Book Title: Jain Gyan Sagar
Author(s): Shamji Velji Virani
Publisher: Shamjibhai Veljibhai Verani Rajkot
Catalog link: https://jainqq.org/explore/011561/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | શ્રી જૈન જ્ઞાન સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ 9 10 11 12 13 14 15 23 24 25 26 27 28 1 9 10 11 12 13 14 15 23 24 25 26 27 28 29 62 7 20 21 22 23 8 9 10 11 12 24 25 26 4 5 6 7 18 19 20 21 1 2 3 4 15 16 17 18 29 30 8 9 10 22 23 24 5 6 7 19 20 21 Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉન બને : 1. ર છે . ઉપદેશી દેહરા પલેકે સુખ પામવા, કર સારે સંકેત; હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત ૧ શેર કરીને જીતવું. ખરેખરું રણ ખેત; દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત. ૨ ગાફીલ રહીશ ગમાર તું, ફેગટ થઈશ ફજેત; હવે જરૂર હુશીયાર થઈ, ચેત ચેત નર ચેત. તન ધન તે તારું નથી, નથી પ્રિયા પરણેત; પાછળ સૌ રહેશે પડયાં, ચેત ચેત નર ચેત ૪ પ્રાણ જશે જ્યાં પિંડથી, પિંડ ગણાશે પ્રેત; માટીમાં માટી થશે, ચેત ચેત નર ચેત. રહ્યા ન ાણું રાજીયા, સુરનર મુનિ સમેત; તું તે તરણું છે, ચેત ચેત નર ચેત. ૬ રજકણ તાાં રખડશે, જેમ રખડતી રેત; પછી ન તન પામીશ કયાં, ચેત ચેત નર ચેત. ૭ કાળા કેશ મટી ગયા, સર્વ બનીયા વેત; જોબન જોર જતું રહ્યું, ચેત ચેત નર ચેત. માટે મનમાં સમજીને, વિચારીને કર વૈત, કયાંથી આવ્યા કયાં જવું, ચેત ચેત નર ચેત, ૯ શુભ શિખામણું સમજ તે, પ્રભુ સાથે કર હેત; અંતે અવિચળ એ જ છે, ચેત ચેત નર ચેત. ૧૦ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રકાંત પ્રભુદાસ દોશી ॐ श्री वीतरागाय नमः ॥ શ્રી જૈન જ્ઞાન સાગર - છપાવી પ્રસિદ્ધ કરનાર :શ્રી શામજી વેલજી વિરાણી સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંધ દિવાનપરા, વિરાણી વિલા, રાજકોટ, પહેલી આવૃત્તિ પ્રત ૨૦૦૦ વીર સંવત ૨૫૦૩, વિક્રમ સંવત ૨૦૩૩ ઈ. સને ૧૯૭૭ કિંમત (જ્ઞાન પ્રચાર) ફકત ૪-૦૦ રૂપીઆ Page #6 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલ છગનલાલ વખારીયા નવજીવન પ્રિન્ટર્સ દિવાનપરા, રાજકોટ, ફોન નં.–૨૫૪૩૮ આવૃત્તિ પહેલી વીર સંવત ૨૫૦૩ વિક્રમ સંવત ૨૦૩૩ ઈ. સને. ૧૯૭૭ પ્રત : બે હજાર કિંમત (જ્ઞાન પ્રચારર્થે) ફક્ત રૂપિયા ચાર Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિરાણી કુટુંબના વડિલ ધર્મપ્રેમી શ્રી શામજી વેલજી વિરાણું ક જન્મ સ્થળ ખીરસરા (ભાયાવદર) સૌરાષ્ટ્ર અવશાન રાજકેટ તારીખ ૨૮-૨-૧૯૪૬ Page #8 --------------------------------------------------------------------------  Page #9 -------------------------------------------------------------------------- ________________ નમ્ર નિવેદન “પઢાં નાળું તો યા” આ સૂત્ર ખૂબ ખૂબ મહત્વથી અને રહસ્યથી ભરેલું સુત્ર છે. નાનકડું પણ જીવનમાં જ્ઞાનમય પ્રેરણા આપનારું છે. આ સંસ્થા આ નાનકડા સૂવને દષ્ટી બિન્દુ બનાવી, જ્ઞાન પ્રચાશથે પાઠય પુસ્તકે ઉપરાંત ધમકરણ તથા ધર્માનુષ્ઠાન સમજણ પૂર્વક થાય. ધમૅચિત્ત અને ધર્મચીની જાગૃતિ થાય એ હેતુથી ધાર્મિક સુંદર વાંચન સમાજ ને પુરું પાડી શકાય તે માટે ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરી રહી છે. એ વતુથી આપણે સમાજ સુવિદિત છે. સાઈક્લોપીડિયા જેવું “જ્ઞાન સાગર” આપણું ધર્મનું અમુલ્ય પુસ્તક હોઈ ચાર તરફથી માંગ આવતા જ્ઞાનસાગર છપાવી સમાજના હસ્તે કમલમાં મૂકતા અને અત્યંત આનંદ થાય છે. આ સંસ્થા પડતર કિંમતથી અધી કિંમતે પુસ્તકો સમાજને પૂરા પાડી કૃતકય થાય છે. આ સંસ્થાની પાસે મોટું ભંડોળ નથી છતાં આ સંસ્થા મેગ્યતાનુસાર સાહસ કરી જ્ઞાન પ્રચારાર્થે બનતા પ્રયાસ કરી સેવા કરી રહી છે જે આપ સૌ જાણે છે. પણ અમને પૂરેપૂરી શ્રદ્ધા છે કે વણ માગે આપણે સમાજ આ સંસ્થાના રજત જયંતી મહોત્સવ પ્રસંગે સંસ્થાની ઝોળી ભરી દેશે. આ સંસ્થા ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં આપણા સમાજની ધાર્મિક સેવા કરવા ઘણીજ ઉમેદ ખે છે. અને અમને સક્રય સહકાર મળી રહે એમ સર્વે ને વિનંતી કરીએ છીએ. જ્ઞાનસાગરના પ્રફે વગેરે તપાસવામાં બને તેટલી કાળજી અને તકેદારી રાખવામાં આવેલ છે. છતાં ભલે અને ક્ષતિઓ વહી ગયેલ હોય તે વાંચક વર્ગ દરગુજર કરશે અને અમારું ધ્યાન ખેંચશે. તેમ નમ્ર વિનંતી કરીએ છીએ. શ્રી શામજી વેલજી વિરાણી સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ દિવાનપરા, વિરાણી વિલા, રાજકેટ-૩૬૦ ૦૦૧ લિ. સંઘ સેવક. શ્રી સંધ સેવક શ્રી, મગનલાલ તારાચંદ શાહ શ્રી નગીનદાસ રામજીભાઈ વિરાણી શ્રી, રાયચંદ ઠાકરશી ઘીયા પ્રમુખ શ્રી, ભૂપતલાલ વૃજલાલ શાહ શ્રી મોહનલાલ કસ્તુરચંદ શાહ માનદ મંત્રીઓ ઉપ પ્રમુખ ક્ય જિનેન્દ્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાના નં. ૧૪૪ ૧૫૧ ૧૫૫. ૧૫૮ ૧૬૯. १७६ ૧૭૭ ૧૭૭ ૧૮૧ ૧૮ ૧૮૭ ક્રમાંક નં. ૧ નિવેદન ૨ શ્રી સામાયિકવ્રત અર્થ સહિત ૩ શ્રી સામાયિકના બત્રીસ દોષ ૪ શ્રી કાઉસ્સગ્નના : વીશ દોષ ૫ શ્રી પ્રતિક્રમણ સૂત્ર અર્થ સહિત ૬ શ્રી શ્રમણ સૂત્ર ૭ ખામણા ૮ ધર્મધ્યાનને કાઉસ્સગ્ન ૯ દશમું-અગિયારમું વ્રત આદરવાની વિધિ ૧૦ પાષાના અઢાર દેવ ૧૧ શ્રાવકનાં દશ પચ્ચખાણ ૧૨ પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણ અર્થ સહિત ૧૩ શ્રાવકના ૨૧ ગુણ ૧૪ છકાયના બેલ ૧૫ નવ તત્વ ૧૬ મંગળ સ્તોત્રમ ૧૭ લધુ દંડક ૧૮ ગતાગતના બેલ ૧૯ કર્મ પ્રકૃતિના બેલ ૨૦ ગુણસ્થાન દ્વાર ૨૧ મહાટ બાસડીઓ ૨૨ ચાર કષાયને થેંકડો ૨૩ અઠ્ઠાણુ બોલનો અલ્પ બહુકાર ૨૪ વીસ જિનાંતર ૨૫ શ્વાસોચ્છવાસને થેકડે ૨૬ છ આરાના બોલ ૨૭ વીશ પદવીને બેલ ૨૮ વિરહ દ્વાર ૨૯ પ્રમાણુ બોધને થોકડે પાના નં. કમાંક નં. ૩ ૩૦ પચીશ બેલનો થેકડે ૧ ૩૧ શ્રેતા અધિકાર ૬ ૩૨ પાંત્રીશ બેલ ૯ ૩૩ સિદ્ધ દ્વારા ૧૦ ૩૪ જંબૂ દ્વીપ વિચાર ૨૬ ૩૫ ગર્ભ વિચાર ૩૬ ૩૬ બત્રીસ અસજઝાય ૪૪ ૩૭ અધ્યયને (૧) પુસુિણું અર્થ સાથે (૨) પરચુરણ ગાથાઓ (૩) દશવકાલિક સૂત્રનાં અધ્યયન ૧-૨-૩ (અર્થ સાથે) (૪) ઉત્તરાધ્યયન સૂત્રનાં અધ્યયન ૩-૪-૯-૧૯ (અર્થ સાથે) ૫૦ ૩૮ ભક્તામર સ્તોત્ર અર્થ સાથે પર ૩૯ કલ્યાણમંદિર સ્તોત્રમ્ (પદ્યાનુવાદ) ૫૫ ૪૦ ચિંતામણી પાર્શ્વનાથ સ્તોત્ર અર્થ સાથે ૭૭ ૪૧ ધમસિંહ મુનિના અઠ્ઠાવીશ બેલ ૯૩ ૪ર વ્યાખ્યાન પ્રારંભે કહેવાની મહાવીર સ્તુતિ ૧૦૨ ૪૩ પાંચ જ્ઞાન ૧૧૫ ૪૪ વ્યવહાર સમકિતના ૬૭ બેલ ૫ પટુ દ્રવ્ય પર ૩૧ દ્વાર ૧૨૬ ૪૬ ચારે ધ્યાન ૧૨૮ ૪૭ રૂપી અરૂપીને બેલ ૧૩૩ ૪૮ પ્રમાણ–નય ૧૩૫ ૪૮ કાવ્ય સંગ્રહ (વિધવિધ કાવ્યો) ૧૩૮ ૫૦ ઉવસગ્ગહરં મહાપ્રભાવિક તેત્રમ ૧૪૦ ૫૧ પચ્ચક્ખાણનું કાયમી કેષ્ટક ૧૪૧ ૨૨ ૦ ૨૨૫. ૨૨૮ ૨૯ ૨૩૧ ૨૪૬ ૨૪૮ ૨૫), ૨૫૪ ૨૫૫ ૨૬૦ ૨૮૧. ૨૮૪ -: ફોટા :શ્રી શામજી વેલજી વિરાણી શ્રી રામજી શામજી વિરાણી Page #11 -------------------------------------------------------------------------- ________________ આ સંસ્થાના આશ્રયદાતા શ્રાવકરત્ન શ્રી રામજીભાઈ વિરાણી પર . કે એક . . કારક છે છે . જન્મ સવંત ૧૯૫૦ કારતક વદી ૫ તા. ૨૮-૧૧-૧૮ર્લ્ડ ખીરસરા (ભાયાવદર) વ્યાપાર પાર્ટસુદાન (આફ્રિકા) જીવનકાળ ૮૦ વર્ષ સ્વર્ગવાસ સંવત ૨૦૨૯ ચૈત્ર વદી ૨ તારીખ ૧૯-૪-૧૯૭૩ રાજકોટ, Page #12 --------------------------------------------------------------------------  Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી સામાયિક વ્રત. (૧) નવકાર. નમા 1-નમસ્કાર દાજે, અરિહંતાણું-કમ રૂપ વેરીના હણનાર એવા અહિં'તને, જેણે ચાર ઘનઘાતી ક્રમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય માહનીય અને અંતરાય, ક્ષય ાં તથા જેનાથી કાંઈ રહસ્ય! (છાનું) નથી અને જે ચાત્રીશ અતિશયે તથા પાંત્રીશ પ્રાયની વાણીએ તથા ખાર ગુણે કરી બિરાજમાન છે. નમેનમકાર હો. સિદ્ધાણુ સકલ કાય સાધ્યાં જેણે તે સિદ્ધ ભગવતને, જે આઠમ ખપાવી સિદ્ધના સુખને પામ્યા તથા એકત્રીથ ગુણે કરી સહિત છે. નમાનમસ્કાર હાને. આયરિયાણુ–આચાય અને જે શુદ્ધ રીતે જ્ઞાન, દર્શન, ચાશ્ત્રિ, :તપ અને વીયએ પાંચ ખાચાર પોતે પાળે અને બીજાને પળાવે, તથા છત્રીશ ગુણે રી સહિત છે. નમા-નમસ્કાર હો. ઉવ સયાણુ-ઉપાધ્યાયજીને, જે યુદ્ધ સુત્રાય ભણે ભણાવે તથા પચીસ ગુણે કરી રહિત છે. નમોનમસ્કાર હાળે. લાએલાને વિષે સવ્વસાહૂણું-જીવ સાધુને, જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના સાધનથી આત્માની સિદ્ધિને સાધનાર તથા સત્તાવીશ ગુણે ખ્રી સહિત છે. (૨) તિક્ષ્ણતા અથવા વંદના. તિક્ષ્મતા-ત્રણવાર. આયાહિણું–મે હાથ જોડીને જમણા કાનથી ડાબા કાન સુધી પયાહિક્ષુ –પ્રદક્ષિણા કરીને, વદાસ-વાંદું છું એટલે પગે લાગું છું. (પાઠાંતર ગુણુગ્રામ કર છું.) નસ સામિનમસ્કાર કરૂ છુ. (પાંચ અંગ નમાવીને.) સકારેઅિ--સત્કાર દઉં છું. સમાણેસિસન્માન દઉં છું. કાણુલ્યાણકારી છે. મંગલ મ ંગળકારી છે. દેવયબ્ધ જૈન સમાન છે, ચેય'-છકાય જીવને સુખદાયક, જ્ઞાનગુણસંપન્ન છે. પન્નુવાસામિ-સેવા કરૂ છે. (મન વચન કાયાએ.) (૩) ઇરિયાવહી. ઇચ્છામિઇચ્છું છું, પડિકમિ-પાપ કર્મથી નિવવાને, ઇરિયા-(રસ્તામાં) ૫ થને વિષે, વહિયાએ-ચાલતી વખત, વિરાહણાએ-દુઃખ દીધુ હેાય. ગમણુાગમણે-આવતાં, જતાં. પાણ-પ્રાણીજીવને, મણે-કચર્યાં હોય. બીય-ખીજ. મણે-ચર્યાં હાય. હરિયા-લીલે તરી (વનસ્પતિ) મણે-ચરી હોય. એસા-આકળ, ઠાર ઉત્તંગ--કીડીયારાં પણગ-લીલ, કુલ. (૫ંચવી.) દગ-કાચું પાણી, મટ્ટી-કાચી માટી, મક્કડા-કાળીઆનાં પડ, સતાણા-કરોળીઆની જાળ, સ’મણે-એ સર્વને કચર્યાં હોય. જે મે જીવા-મે કોઇ જીવને વિરહિયા-દુઃખ દીધું ડાય, વિધના કરી ડાય. અગે દિયા-એક ઇંદ્રિય શરીરવાળા (પૃથ્વી પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના) જીવ. ખેદિયાએ ઇંદ્રિય, શરીર અને જીમવાળાં (કીડા, વાળા, પાશ અને મીયાં વગેરે) તેજી ક્રિયા-ત્રણ ઇંદ્રિય, શરીર, જીભ, નાખ્વાળાં (કીડી, માડી Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર ૨ જુ, માંકડ, ધનેડાં વગેરે.) થઇરિક્રિયા ચાર ઈંદ્રિય શરીર, જીભ, નાક ને આંખવાળાં (પતંગીયાં, માખી, કુદાં, તીડ ભમાં, વીછી વગેરે.) પચિદ્રિયા-પાંચ ઈંદ્રિય—શરીર, જીભ, નાક, આંખ ને કાનવાળાં (મનુષ્ય, પશુ, પંખી વગેરે.) અભિહયા-સામા આવતા હણ્યા હાય, વત્તિયા-વાટલા વાળ્યા હોય. ધૂળે કરી ઢાંકથા હોય. લેસિયા-મસળ્યા હોય. સધાઈયાએક બીજા સાથે અથડાવ્યા હોય. સ`ઘક્રિયા થડે સ્પેશ કરી દુઃખ દીધું. હાય. પરિયાવિયા– સર્વ પ્રકારે પીડા ઉપજાવી હોય. કિલામિયા-કિલામના ઉપજાવી હોય. ઉદ્ભિયા ફાળ પાડી હોય. ઠાણાઓ-કોઇએક ઠેકાણેથી ઠ્ઠાણુ –ખીજે ઠેકાણે. સં કામિયા-મૂકયા હોય. જીવિયાએ વિત થકી, વવરાવિયા નાશ કીધા હોય. તસ્ય તેનું મિચ્છામિ દુક્કડ ંફળ મને નિષ્ફળ થાઓ. (૪) તાઉત્તરી. તસ્સ–તેને ઉત્તરી-વિશેષ શુદ્ધ. કરણેણુ કરવા સારૂ. પાયચ્છિત-લાગેલાં પાપનું છેદન, કરણેણ કરવા સારૂ. વિસાહી વધારે નિમળ. કરણેણુ-કરવા સારૂ, વિસલી-ત્રણ શલ્ય શહિત (કંપટ, નિયાણુ.... અને મિથ્યાત્ર) કરણેણુ કરવા સારૂં, પાવાણુન્પાપ, કમ્માણુ-કમ નિમ્બાયણુ-ટાળવાને, શું એ-મથે ઠામિ-સ્થિર રહીને કરૂ છુ'. કાઉસગ્ગ’-કાયાને હલાવવી નહિ તે અન્નત્ય-તેમાં આગળ રહ્યા મુજબ કાયા હલે. તેની છૂટ શખુ છુ. સસિએણુ ઉંચા શ્વાસ લેવાથી નિસ્સસિએણું-નીચેા શ્વાસ મૂકવાથી પ્લાસિઅણુ-ઉધરસ આવવાથી. છીએણુ –છીંકથી. જ’લાઇઅણુ–ગાસુ` આવવાથી. ઉડુએ -ઓડકાર આવવાથી, થાયનિસગેણુ-વાયુ સવાથી. ભ્રમલીએ-ફેર તથા ચકરી આવવાથી. પિત્ત-પિત્તના પ્રકોપથી સુચ્છાએ-મૂર્છા આવવાથી. સુહુમહિ -સૂક્ષ્મ (થડુંક.) અ’ગ-શરીર, સંચાલેાહિ–હલવાથી મુહુમેહિ -થોડાક--ખેલ-ઞળખા આવવાથી, સંચાલૅહિઝુલવાથી સુહુમેહિ થેાર્કિક. દિલ્ડ્રિ-નજર (દૃષ્ટિ) સંચાલેહિ હલવાથી. એવમાઈઅહિં એ આદિ બીજા મનમાં ચિંતવ્યા હોય તે. અગારેહિ -આગાર એટલે માળથી. અભગ્ગા-ભાંગે નહિ. અવિાહિએ હાનિ પહોંચે નહિ. હુંજ–હાજો, મે-મારો. કાઉસ્સગ્ગા-કાઉસ્સગ્ગ એટલે કાયાનું અણુ હલાવવુ. જાવ–જ્યાં સુધી. અહિ તાણુ –અરિહંતને ભગવંતાણુ’-સિદ્ધ ભગવંતને નમુક્કારેણું-નમસ્કાર કરીને ન પારમિ-ધ્યાન મૂકું નહિ. (પારૂં નહિ) તાવ-ત્યાં સુધી કાય-કાયાને ડાણેણુ-એક સ્થાને સ્થિર શખીને, માણેણુ-અખલ ડ઼ીને, ઝાણેણુ-ધ્યાને કરીને અપાણુ-આત્માને.વાસિ શમિતજી છું. આ ઠેકાણે (ઇચ્છામિ પડિકામ” થી તે “જીવિયાએ નવરાળિયા તસ્સ મિચ્છા મિ દુક્ક” સુધી તથા એક નવકાર પાઠ મનમાં બેલીને કાઉસ્સગ્ગ કરવા અને નમા અહિં તાલુ શબ્દ માલી પારવા.) (૫) લાગસ. લાગસ્ટ-લેટમાં, ઉજ્જોયગર-ઉદ્યોતના કરનાર ધમ્મ-ધમ, તિત્યયરે તીય ના સ્થાપનાર જિ-જિન, રાગ-દ્વેષના જીતનાર. અરિહંતે-અદ્ભુિત દેવની. કિન્નઈમ્સ –નામ લઈને સ્તુતિ-કીર્તિ કરૂ છું. ચવીસ પ—ચાવીશે તીથ"કરા તથા બીજા કેવલી કેવળ * સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર તી. Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી સામયિક વ્રત જ્ઞાનીઓની ઉસભ-પહેલા બાષભદેવ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાએ સ્વપ્નામાં વૃષભ દીઠે તેથી એ નામ આપ્યું. મજિયં ચ–અને બીજા અજિતનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતા પાસે રમતાં જયાં તેથી એ નામ આપ્યું વંદે-વાંદું છું. સંભવ-ત્રીજા સંભવનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી દુકાળ ટળીને સુકાળ થયે, ધાન્યના સંભવ થયા તેથી એ નામ આપ્યું. મભિનંદણું ચ-અને ચોથા અભિનંદન સ્વામી સ્વામી ગર્ભમાં આવ્યા પછી ઈ જયકાર કર્યો તેથી એ નામ આપ્યું. સુમ–પાંચમાં સુમતિનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાને ભલી મતિ ઉપજી તેથી એ નામ આપ્યું ચ-વળી પઉમ૫હં-છઠા પ્રાપ્રભ સવામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાને પદ્મ-કમળની શયામાં સૂવાની ઈચ્છા થઈ તેથી તે નામ આપ્યું. સુપાસં–સાતમા સુપાર્શ્વનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાનાં પાસાં ખરસટ હતાં તે સુવાળાં થયાં તેથી એ નામ આપ્યું. જિણું-શગઢષના જીતનાર. ચ-વળી. ચંદપપહઆઠમા ચંદ્રપ્રભ સ્વામી, હવામી ગર્ભમાં આવ્યા પછી માતાને ચંદ્રમાની મુજ થઈ તથા ચંદ્ર સરખી શરીરની પ્રભા થઈ તેથી તે નામ આપ્યું. વંદે-વાંદુ છું. સુવિહ-નવમા સુવિધિનાથ સ્વામી, સ્વામી, ગર્ભમાં આવ્યા પછી નગરમાંથી અવિધિ ટાળીને સુવિધિ કરી તેથી તેનામ આપ્યું. ચ-વળી. પુષ્કૃતતથા બીજું નામ પુષ્પદંત સ્વામી, વામીના દાંત કુલ સરખા હતા તેથી તે નામ આ હતા તેથી તે નામ આપ્યું. સીયલ-દશમા શીતળનાથ સ્વામી, તેમના પિતાને જવર થયેલે પછી સવામી ગર્ભમાં આવ્યા ત્યારે સ્વામીની માતાને હાથ ફરસ્યાથી પિતાની કાયા શીતળ થઈ તેથી તે નામ આપ્યું. સિજજસ-અગ્યારમા શ્રી શ્રેયાંસનાથ સ્વામી, શીતળ પઢવાની શયામાં અષ્ટ દેવ રહે, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતા સૂતાં તે પછી તે દેવતા નાઠો તેથી તે નામ આપ્યું વાસુપુજ-બારમા વાસુપૂજ્ય સ્વામી, માતાની સૂવાની શયામાં દેવતા રહી કોઈને સુવા દેતે નહિ. પણ હવામી ગર્ભમાં આવ્યા પછી દેવતા તેમાંથી નાશી ઉલટી માતાની પૂજા કીધી તેથી કરી એ નામ દીધું. સ્વામી ગર્ભમાં આવ્યા પછી ઈ માતાની પૂજા કીધી તથા કુબેરે ઘરમાં ધનની વૃષ્ટિ કરી. ચ.-વળી. વિમળ તેરમા વિમળનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાની પુઠ વાંકી હતી તે પાંસરી થઈ તેથી તે નામ આપ્યું. મણુત-ચઉદમાં અનંતનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી એનંત રોની રાશિ સ્વપ્નમાં દીઠી તેથી તે નામ આપ્યું. ચ-જિષ્ણુરાગ દ્વેષના જીતનાર ધર્મ-પંદરમા ધર્મનાથ સ્વામી. સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતા ધર્મને પામી, સંતિ-સેળમાં શાંતિનાથ સ્વામી. સ્વામી ગર્ભમાં આવ્યા પછી મરકીને રોગ મટયે ને શાંતિ થઈ તેથી તે નામ આપ્યું. ચ-વળી. વંદામિવાંદુ છું. કથું-સત્તરમાં કુંથુનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી શત્રુ કંથવા સરખા થાય તેથી તે નામ આપ્યું. અરે-અઢારમાં અરનાથ સ્વામી સ્વામી વર્ષમાં આવ્યા પછી માતાએ રત્નમય આ દીઠે તેથી તે નામ આપ્યું. અવળીમલિં-ઓગણીશમાં મલિનાથ સવામી, સ્વામી ગ માં આવ્યા પછી માતાને કુલની શયાને દેહદ ઉપજે તે દેવતાએ | પાડશે તેથી તે નામ આપ્યું. વંદે-વાંકું છું. મુસિવયં-વિશમાં મુનિસુવ્રત સવામી, સ્વામી ગમમાં આવ્યા પછી વેરી નમી ગયા તેથી તથા માતાએ મુનિના જેવાં વ્રત પાળ્યાં તેથી તે નામ આપ્યું. નમિ જિણ-એકવીશમા નમિનાથ સ્વામી, સ્વામી ગભમાં આવ્યા પછી વેરી નમાડયા તેણે કરી તે નામ આપ્યું. ચ-વળી વંમિ -વાંદું છું. રિકનેમિ-બાવીશમા અરિષ્ટનેમિ સ્વામી (વૈમનાથ), માતા શાનમાં અરિષ્ટ (સ્થામ) નમય (મી) ચક્કાશ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને જ્ઞાન સાગર દીઠી તેથી તે નામ આપ્યું. પાસ-વીશમા પાશ્વનાથ સ્વામી, પિતાની શયા નીચે સર્ષ આટા દેતે હતે ને તેને હાથ હે હવે તે માતાએ ગર્ભના પ્રભાવથી જોઈ લઈ ઉપર મુકો અને વિન ગયું તેથી તે નામ આપ્યું. તહ-તેમજ વહમાણું-ચેનીશમા વદ્ધમાન સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી ધન વગેરેના ખૂબ વધારે થયા તેથી તે નામ આપ્યું. ચ-વળી એવંમએ-એ પ્રકારે મેં, અલિથુઆ-નામે કરી સંસ્તવ્યા, તે ચોવીશ તીર્થ કેવા છે? વિહુય-ટાળ્યાં છે. રય-કર્મરૂપી જ. મલા-બાંધેલ કર્મસ્પી મેલ, પછીણ-અપાવ્યાં છે. જામરણજને મરમ. ચઉવિસ પિચવીશે એકઠા. જિણવરા-જિનવરતિસ્થયરા – તીર્થકરે મે-મુજને. પસીયંતુ-પ્રસન્ન થાઓ. કિતિય-કીર્તિ કરાયેલા વંદિય-નમસ્કાર કરાએલા. મહિયા-શુભ ધ્યાનયોગે કરી પૂજા કરાએલા. જે એ-જે કહા તે લોગસ્સ-લકમાં ઉત્તમા-ઉત્તમ-સિદ્ધા-સિદ્ધ ૫૮ પામ્યા. આરૂવા-સર્વ રોગ રહિત. બેહિલાભ-સમક્તિરૂપ બેયની પ્રાપ્તિ. સમાહિ-સમાધિ. વર–પ્રધાન-મુત્તમ-સર્વોત્તમ. હિંદુ-દીઓ. ચંદસુ-ચંદ્રમાંથી અધિક નિમ્મલયર-નિર્મળ છે આઇચ્છેસુ-સૂરજ થકી. અહિય-અધિક પયાસયરાપ્રકાશના કરનાર છો. સાગર-સમુદ્ર. વર-મહટે. તે (૨વયંભૂ રમણ સમુદ્ર) ગંભીરા-ગંભીર એટલે હેટા સમુદ્રથી પણ વધારે ગંભીર છે. સિદ્ધા–એવા હે સિદ્ધ ભગવાન સિદ્ધિ-મુકિત પદ મમ-મને. દિસંતુ-દીએ. સાધુ અથવા શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા માગી ૬) સામાયિક આદરવાને વિધિ. દ્રવ્યથકી-માયાએ કરી, સાવજજજોગનાં-પાપના વ્યાપાર કરવાનાં. પચ્ચકખાણબંધી, ક્ષેત્રથકી-જમીનથી આખાલક પ્રમાણે...બધા જગતમાં. કાળથકી-કેટલે વખત બે ઘડી સુધી ઉપરાંત ન પાડ્યું ત્યાં સુધી-બે ઘડી ઉપરાંત જેટલું રહેવું હોય તેટલું ભાવથકીમનની ધારણાથી છટએ-છ પ્રકારે તે બેકરણને ત્રણ જગથી. પચ્ચકખાણુ-બંધી કરેમિકરું છું. અંતે-હે પૂજ્ય સામાઈયં-સમતારૂપી સામાયિક. સાવજ-પાપના કામની જોગમન વચન કાયાના જેગે. પચ્ચકખામિ-બંધી કરૂં છું જાવ-જ્યાં સુધી નિયમ પજવાસામિ-અધીની મર્યાદા કરી છે ત્યાં સુધી સેવા કરું છું. દુવિહ–બે કણે તિવિહેણું-ત્રણ જેણે ન કરેમિ-કરૂં નહિ ન કારમિ-કરાવું નહિ એ બે કરણ) મણસા-મનની કલ્પનાએ કરી. વયસાવચનથી. કાયસા-કાયા પ્રવર્તાવવી એ ત્રણ જગ) તરૂ-તે સર્વને, અંતે-હે પૂજ્ય! પડિકમામિ-નિવવું છું. નિંદામિ-નિડું છું. આત્માની સાખે ગરિહામિ-ગરહું છું. ગુરુની સાખે અમ્પાયું-અશુભ જેગમાં જતાં આત્માને સિરામિ-તજું છું, (૭) નમસ્થણને પાઠ. નમસ્કુણું–નમસ્કાર છે. અરિહંતાણં-અરિહંત દેવને ભગવંતાણું-ભગવંતને. આઈગરાણું-ધર્મની આતિના કરનારને તિસ્થયરાણું–તીના થાપનાર એટલે સાધુ, સાધ્વી, Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી સામયિક વ્રત શ્રાવક શ્રાવિકા એ ચાર જાતના તીર્થના સ્થાપનારને સયસબુહાણ-પિતાની મેળે બુઝથા છે તેને પુરિસરમાણું-પુરુષમાં ઉત્તમ. પુરિસસીહાણું-પુરુષમાં હે સિંહ સમાન, પેરિસ વરપુંડરીયાણું-પુરુષમાટે ઉત્તમ પુંડરિક કમળ સમાન-પુરિસ-પુરુષમાંહે-વર-પ્રધાન, ગંધ હસ્થીણ-ગંધ હસ્તી સમાન છે જેમ ગંધ હસ્તીને જોઈને બીજા હાથીઓ નાસી જાય તેમ તિર્થકરને જોઈને બધા મિથ્યાતી પાંખડીઓને મદ ગળી જાય. લાગુત્તમાશુંક માંટે ઉત્તમ છે લોગનાહાણું લેકના નાથ છે. લોગડિયાણું લેકના હિતકારી લેગપાઈવાણું લેકને વિષે દીપકસમાન છે લગપજજોયગરાણુંકમાંહઉદ્યોત કરનાર અભયદયાણું અભય દાનના દેનાર ચકખુદયાણું -જ્ઞાનરૂપ ચક્ષુના દેનાર મગ્દયાણ મેક્ષ માર્ગના દેનાર સરણદયાણ-શરણના દેનાર જીવદયા -સંજમરૂપ જીવતરના દેનાર હિદયાણ-સમકિતરૂપ બેધના દેનાર ધમ્મદયાણું-ધર્મના દેનાર ધર્મદેસિયાણ-ધર્મઉપદેશના દેનાર. ધમ્મનાયગાણુધર્મના નાયક ધમ્મસારહીણુંધર્મરૂ૫ રથના સારથિ. ધમ્મ-ધર્મને વિષે, વર-પ્રધાન ચાઉરંત-ચાર ગતિને અંત કરવા માટે ચક્કવઠ્ઠીણું ચાવતી સમાન છે. દીવે-સંસાર સમુદ્રમાં ડૂબતાં જીવને બેટ સમાન. તાણું-દુઃખના નિવારણ કરનાર. સરણ-આધાર ગઈ-ચાર ગતિમાં પઠ્ઠાણું-પડતા જીવને અપડિહય-નથી હણાણું એવું વર-પ્રધાન (કેવળ)નાણ-જ્ઞાન-સણ-દર્શન એટલે દેખવું ધરાણું-ધરનાર, વિવટ–ગયું છે. છાખાણું-છદ્મસ્થપણું જિસુકું-જીત્યા છે રાગદ્વેષને જાવયાણું-બીજાને જીતાવ્યા છે રાગ, દ્વેષ, તિનાણું–ત છે સંસારરૂપી સમુદ્ર તારયાણુંબીજાને તેર છે સંસાર સમુદ્રથી બુઠ્ઠાણું-પિતે સમજ્યા તત્વજ્ઞાનને. બેહિયાણું-બીજાને તત્વજ્ઞાન સમજાવનારમુતાણું પોતે મુકાણા બહારના તથા અંતરના કર્મબંધનથી મયગાણુંબીજાને એથી મુકાવનાર સવવનુણું-સર્વ જ્ઞાની છે. સવદરિસિણું-સર્વ પદાર્થના દેખનાર સિવ-ઉપદ્રવ રહિત મલય-અચળ મર્ય-રાગ રહિત, મહંત-મણ રહિત મફખય-ક્ષયરહિત, મવાળા-બાધ પીડા હિત મપુણરાવિત્તિ-નથી ફરીથી અવતરવું જેને સિદિગઈ એવી સિદ્ધની ગતિ-નામધેય એવું અમર નામ ઠાણું-એવું સ્થાનક સંપતાણું પામ્યા છે. તમે જિણાણું-નમસ્કાર હેજે એવા તીર્થકરને. જિયશયાણું-સાત ભયના જીતનારને. (પહેલું નમસ્કુણું શી સિદ્ધ ભગવંતને કહેવું. બીજું શ્રી અરિહંત દેવને કહેવું. તેમાં ઠાણું સંપત્તાણુને બદલે ઠાણું સંપાવિલ કામાણું કહેવું ને પછીના બેલ કહેવા નહિ) ત્રીજું નમેલ્થ-વર્તમાનકાળના સ્વધર્માચાર્યો-સ્વધર્મોપદેશકને કરવાનું છે તેને નાસ્થ, મમધમ્મ આયરિયલ્સ, મમધમેવસિયર્સ, જાવ સંપાવિ8 કામક્સ, નમે આયરિયમ્સ. સામાયિક પાર ન વિધિ (પહેલા પાઠથી લેગસ્સ સુધીની ક્રિયા આપવાની રીતે કરીને છઠ્ઠા પાઠને ઠેકાણે નીચે મુજબ કહેવું. દ્રવ્યથકી સાવજ જેમનાં પચ્ચકખાણ કર્યા હતાં તે પૂરાં થયાં તે પાવું છું ક્ષેત્રથકી શાખા પ્રમાણે, કાળથકી બેઘડી ઉપરાંત પારૂં ત્યાં સુધી, ભાવથકીછ કરીએ પચચખાણ કર્યા હતાં તે પૂરાં થયાં તે પાંછું.(૧)એહવા નવમાસામાયિક પાઠ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર વતના ઉપરની વિધિ મુજબ આદરેલા સામાયિક વ્રતને વિષે પંચાઈચાર-પાંચ અતિચાર જાણિવા-જાણવા ન સમાયરિયડવા-આચરવા નહિ. તે જહા-તે આ પ્રમાણે તે આલેઉ તે કહી દેખાડું છું. મણપણિહાણે-મન માઠું પ્રવર્તાવ્યું હોય. વયપણહાણે-વચન માઠું પ્રવર્તાવ્યું હોય. કાથ૬૫ણિહાણે-કાયા માઠી પ્રવર્તાવી હેય. સામાઈયસસસઈ-સમતારૂપ સામાયિક. અકરણુઆએ-બાબર કીધું કે નહિ તેને બરાબર ખબર ન રહ્યા હોય. સામાયન્સ સામાયિક. અણુવયિસ્સ કરહુઆએ-પુરૂં થયા વિના પાર્યું હોય, તસ્મ-તેનું, મિચ્છા મિ દુકકડં-કીધેલું નિષ્ફળ થાઓ. (૨) સામાયિકના વિષે દશ મનના, દશ વચનના, બાર કાયાના એબત્રીશ દેશમાંથી કે દેવા લાગ્યો હોય તે તસ્સ મિચ્છા મિ દુકકડ. " (૩) સામાયિકમાં આહારસરા-ખાવાની ઈચ્છા થઈ હોય. ભયસંજ્ઞા-બીક લાગી હેય. મૈથુનસંજ્ઞા-સ્ત્રી સેવવાની ઈચ્છા કરી હેય. પરિગ્રહ સંજ્ઞા-લાભ મેળવવાની ઈચ્છા કરી હેય. એ ચાર સંજ્ઞા માંહેલી કેઈ સંજ્ઞા કરી હોય તે તસ્સ મિચ્છા મિ દુકકડ. (૪) સામાયિકમાં સ્ત્રીકથા ભત્તકથા, દેશકથા, રાજકથાએ ચારકથા માંહેલી કેઈ કથા કરી હોય તે તસ્સ મિચ્છા મિ દુકકડ. (૫) સામાયિક સમકાએણું-સામાયિક કાયાએ બાબર રીતે.ન ફાસિયં-સ્પર્શ કર્યું. -અંગીકાર કર્યું ન હોય. ન પાલિય-તેવું–જ પાળ્યું ન હોય. ન સોહિયં-શુદ્ધ કર્યું ન હોય. ન તીરિયં-પાર ઉતાર્યું ન હોય, ન કિત્તિયં-કીર્તિ કીધી ન હોય. ન આરાહિયઆરાધના કીધી નહોય. આણુએવીતરાગ દેવની આજ્ઞા પ્રમાણે, આશુપાલિતા-વિશેષે પારતાં થકા ન ભવઈ તે પ્રમાણે ન વરતાયું હેય. તસ્સ મિચ્છામિ દુકક-તે બેટા કીધાનું ફળ નિષ્ફળ થાઓ. " (૬) સામાયિકવિધિએ લીધુ,વિધિએ પાયું, વિધિએ કરતાં અવિધિએ થયું હેતે તસ્કૃમિચ્છામિ દુકકડં. (૭) સામાયિકમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણાચાર, જાણતાં અજાણતાં મને,વચન, કાયાએ કરી કાંઈષ લાગ્યો હોય તો તમ્સ મિચ્છા મિ દુકકડ. સામાચિકમાં કાને, માત્રા, મીડી. ૫૯, અક્ષર, ગાથા, સૂવ ઓછું આવક વિપરીત કહેવાયું છે તે અનંતા સિદ્ધ અને કેવળીની સાખેતસમિચ્છામિ દુકકડ. (પછી આગળ મુજબ ત્રણ નામોત્થણું કહેવાં. સામાયિક વ્રત સંપર્ણ.) સામાયિક કરતાં મનના દશ વચનનાદરા તથા કાયાના બાર એ પ્રમાણે બત્રીસ દેશ ન લાગે તે માટે નિરતર ઉપગ રાખો. તે બત્રીસ દેષ નીચે પ્રમાણે - મનના દશા રેષ ૧ અવિવેક દેબ-સામાયિક કરે તે વારે સર્વ ક્રિયા કરે પણ મનમાં વિવેક ન હોય એટલે જ છીએએ આ ઠેકાણે પુરુષકથા એમ કહેવું Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી સામયિક વ્રત સામાયિક શું ચીજ છે તે જાણે નહિ અને વિવેક સહિત સામાયિક કરવાથી કોણ તથા છે? એનાથી શું ફળ પ્રાપ્તિ છે? એ કોનું સાધન છે? એમાં શું સાધ્ય છે? વ્યવહાર સામાયિક કયું અને નિશ્ચલ સામાયિક કયું ? સામાયિકની રીતિ જિનેશ્વરે શા પ્રમાણે કહી છે વગેરે વિવેક વિના જે સામાયિક કરે તે અવિવેકને પ્રથમ દે. ૨ થશે વાંચ્છા દેબ-સામાયિક કરીને કીર્તિની વાંછના કરે એટલે સામાયિક તે નિર્જ શાને હેતુ છે અને સિદ્ધપદનું સાધન છે તેને બદલે તેનાથી કીતિની વાંછના કરે તે યશ વાંછા દોષ. ૩ ધન વાંચ્છા રાષ-સામાયિક કરવાથી ધન-પ્રાપ્તિની ઈચ્છા કરે તે. ૪ ગર્વ દેષ સામાયિક લઈને મનમાં ગર્વ આણ કે હું જ ધમ જાણનાર છું. હું કેવું સામાયિક કરું છું ! બીજા મૂખ લેક સામાયિક શું સમજે? વગેરે બાબતને જે ગર્વ કરે તે ગર્વ દે. અમે સંઘમાં મોટા છીએ માટે અમારે સામાયિક કરવું પડે તે ગર્વ દેષ. ૫ ભય દેષ-એટલે કેઈ પ્રકારના ભયથી કે લેકમાં પિતાની નિંદા થશે એવી બીકથી સામાયિક કરે પણ મનમાં સામાયિક કરવાનો ભાવ ન હોય તે ભય દોષ, સામાયિક ન કરૂં તે કામ કરવું પડશે એ ભય લાવી સામાયિક કરવા બેસી જાય. ૬ નિદાન દેષ-સામાયિક કરીને ધનાદિકનું અથવા બીજી કઈ ઇચ્છત વસ્તુનું નિયાણું કરે તે કારણે સામાયિકનું તે મહતું ફળ છે, તે ન વિચારતાં એવા ખેટા ફાયદા ઉપર લક્ષ ખી નિયાણું કરી, તે વેચી નાખ્યા બરાબર થાય તે માટે નિદાન દોષ. ૭ સંશય દેષ-સંશયયુક્ત સામાયિક કરે એટલે મનમાં વિચારે કે સામાયિક કરીએ છીએ તે ખરા, પણ આગળ ઉપર ફળ થશે કે નહિ ? એમ પ્રતીતિ નહિ તે. ૮ કષાય દેષ-કપાયભર્યું સામાયિક કરે એટલે કેઈની સાથે રોષ વતે છે તેથી તેને જવાબ દેવે નથી એમ ધારી સામાષિક કરી બેસે. એવું રહસ્ય છે છતાં કષાયયુક્ત કરે તે દેષિત ગણાય, તેનું નામ કષાય દોષ સામાયિક, મધ, માન, માયા, લેભ કરે તે કષાય દોષ. ૯ અવિનય દેષ-વિનય રહિત સામાયિક કરે છે. ગુરુ વગેરેને યથાયોગ્ય વિનય ન કરે તે. ૧૦ બહુમાન દેષ-બહું માન સહિત કરે પણ ભક્તિભાવથી ન કરે તે. વચનના દસ દેષ ૧ કસ્તિક વચન દેષ-જે વચન સાંભળી કેઇને લજજા, ભય, કષાયાદિ ઉપજે તેવાં મુસ્તિક વચન સામાયિકમાં બેલે તે કુસ્તિક દોષ. ૨ સહસાકર દેષ-સામાયિકમાં આગળ પાછળ ઉપગ ખ્યા સિવાય અણુવિચાર્યું બોલે તે ૩ અસદારેહણ દેષ-સામાયિકમાં કઈ ઉપર અસત્ય દેષ (તહેમત) મૂકે તે. ૪ નિરપેક્ષ વાકય દેલ-સામાયિકમાં શાસ્ત્રની અપેક્ષા વિના સ્વમતિનાં વચન બેલે તે. Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર ૫ સક્ષેપ ઉષ-સામાયિકમાં સત્ર પાઠે વચન સંપ કરી લે, અક્ષરપાઠાદિહીણા બાવે તે. ૧ કલહ કમ ઉષ-સામાયિકમાં કોઈની સાથે કરશ કરે તે. ૭ વિકથા દેષ-સામાયિકમાં સજણાય, ધ્યાન, ધર્મયા, મહાપુરુષનાં ચરિત્ર અથવા તીર્થકર આદિને મહિમા વગેરે ક્રિયા કરવાની કહી છે તે પ્રમાણે ન વર્તતાં શાહિદ વગેરેની ચાર કથા કરે તે. ૮ હાસ્ય દેષ- સામાયિકમાં કોઈની મશ્કરી કરે છે, ગંભિરતા રાખવાને બદલે હાસ્ય કરે. ૯ અધિ પાઠ કલ-સામાયિકનાં સત્રાદિ ચાર કરે તેમાં મુખથી હવને હસ્વ અથવા હરવ અક્ષરને ઠેકાણે હી બેલે, કઈ ઠેકાણે માત્રાહીન અથવા અધિક ઉચ્ચરે, અશુદ્ધ પાકને ઉચ્ચાર કરે તે. ૧૦ સુણ ગુણ વચન દેજ-સામાયિક લઈને ઉતાવળે પાન ઉચા કર, ૨૫ પ્રગટ અક્ષર ન ઉરે, પtતુ, માથાનું ઠેકાણું માલુમ ન પડે, માખીની પેઠે બણબણ કરે એમ ગડબડ કરીને પાઠ પૂર્ણ કરી તે. - કાયાના બાર રાષ. ૧ અગ્ય આસન શ્રેષ-સામાયિક કરતી વખતે પગ ઉપર પગ ચડાવીને બેસે, મહાત્મપર્યાય થકી વિનય ગુણની વૃદ્ધિની હાની કરે, વરૂવડે જાનું બાંધીને બેસે તે પ્રથમ શ્રેષ, માટે જે વડે વિનય ગુણ રહે. ઉદ્ધતાઈ ન જણાય, અજયણ ન થાય તેવી રીતે બેસવું. ૨ ચલાસન પ-આસનને સ્થિર ન રાખે, વારંવાર આગળ પાછળ ચલાયમાન કરે તે પોતે ચપળતા ઘણી કરે તે ચલાસન ઉષ કહેવાય. ૩ ચલષ્ટિ દેસામાયિક લઈને દષ્ટિને નાસિક ઉપર થાપી મનમાં તે પગ રાખી મૌનપણે ધ્યાન ન ધરે, શાઅભ્યાસ કરે છે તે જયણાયુક્ત પુસ્તક ઉપર દષ્ટિ શખવી વગેરે શુદ્ધ સામાયિકની રીતિ જે શાસકારે કહેલી છે તે રીતિને ત્યાગ કરી ચક્તિ મૃગની જેમ ચારે દિશાએ નેત્રે ફરે તે ચલદષ્ટિ દેષ જ સાવધક્રિયા દોષ-કાયાવડે કંઈ સાવલ ક્રિયા કરે અથવા સાવદ્ય ક્રિયાની સંજ્ઞા કરે તે. ૫ આલંબન દોષ-સામાયિકમાં દીવાલ પ્રમુખને આશ્રય છોડી એકાંત બેસવું એ રીતિ છે તે ર ત ત્યાગી દીવાલ, થાંભલા વગેરેને પીઠ લગાડીને બેસે તે કારણે પંજયા વિનાની દીવાલ ઉપર ઘણા જીવને વિશ્રામ હોય ત્યાં પીઠ લગાડતાં ઘણા ઓની વિરાધના થાય અથવા એઠીંગણ દઈ બેસવાથી નિદ્રાદિક પ્રમાદ વધે અને તેથી શુભ પાનાદિકમાં ખામી આવે તેથી તે દોષયુક્ત છે. ૬ આચન પ્રસારણ દષ-સામાયિક લઈને કારણ વિના હાથ પગ સંકોચે અથવા લાંબા કર. ૭ આલસ્ય દેષ-સામાયિકને વિષે અને આળસ મરડે, ટાચકા ફેડે, કરડા કરે, કમર વાંકી કરે વગેરે પ્રમાદની બહુલતાનાં કાર્યો કરે તે. - માન દેષ-સામાયિકમાં અંગુલી પ્રમુખને વાંકી કરી ટાચકા ફોડે તે. ૯ મલ લેબ-સામાયિક લઈને શરીરે ખસ પ્રમુખ થઈ હોય તે વરે, મેલ ઉતારે . Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી સામાયિક વ્રત ૧૦ વિમાસણ દેષ-સામાયિકમાં અંગ વિમાસણ કરાવે, હાથને ટેકો દીએ, લમણે હાથ દઈ બેસે છે. ૧૧ નિદ્રા દેષ-સામાયિકમાં નિદ્રા કરે તે ૧૨ વન્ય સંકેચન દોષ-ટાઢ પ્રમુખની પ્રબળતાથી પિતાને સમસ્ત અંગે સારી પેઠે વરુદ ઓઢે તે. એ પ્રમાણે મનના દશ દેવ, વચનના દશ દેષ અને કાયાના બાર દેષ એ સર્વ બત્રીસ ષ થાય. વિવેકી પુરુષ તે દોષ ટાળી શુદ્ધ સામાયિક કરે. નીચેના વીસ દેવ ટાળી કાઉસગ્ન કર. ૧ ઘડાની પેઠે એક પગ સીધે અને એક પગ વાંકો કરે તે ઘટક દોષ. ૨ પવનના સપાટાથી વેલડેલે તેમ ડોલે તે લતા દોષ. ૩ થંભને આધારે એઠીગે રહી ઉભે જીવે તે સ્થંભ દેવું. ૪ પર્વતના કૂટની પેઠે અક્કડ ઉ રહે તે ફૂટ દેષ, ૫ ઝાલણીઆના ઉંચા એડીંગ રહી કાઉસ્સગ કરે તે માળા દેષ. ૬ ભીલડીની પેઠે હાથ આગળ રાખી કરે તે શબરી દેષ ૭ વહુની પેઠે ઘુંઘટો કાઢી વસ્ત્ર ઓઢે તે વધુ દોષ. ૮ પ્રમાણુ ઉપાંત વસ્ત્ર માથે રાખી કરે તે લત્તર દોષ. ૯ શરીરને સ્તનની પેઠે ઢાંકીને કરે તે સ્તન દષ. ૧૦ ગાડાંની ઉંધની પેઠે બે પગની પાની એકડી રાખે તે ઊર્વિકા ષ. ૧૧ સાબીની પેઠે વસ્ત્ર એકી કરે તે સંયતિ દોષ. ૧૨ દિગંબરની પેઠે હાથ ઉંચા રાખી કરે તે ખલીને દેષ. ૧૩ કાગની પેઠે નેત્ર ચંચળ કરે તે વાયસ દેષ. ૧૪ કેઠનાં ફળ એકઠાં કર્યાની પેઠે વસ્ત્ર એઠાં કરે તે કવીઠ ષ. ૧૫ શરીરમાં ભૂત પ્રવેશ જેમ મસ્તક ધૂણાવે તેમ ધૂણી કાઉસ્સગ કરે તે શશીકંપન દેષ. ૧૬ મૂંગાની પેઠે હું હું કરે તે મૂક દેષ ૧૭ આંગળો પાંપણે શખી વિચાર કર્યાની પેઠે કાઉસગ કરે તે અંગુલીબ્રમૂહ દોષ. ૧૮ * દારૂ શીશામાં નાખતાં ગરમીને વેગે બડબડ થાય તેની પેઠે કરે તે વારૂણી દોષ. ૧૯ તરસ્યા કપની પેઠે હો હલાવે તે પ્રેક્ષા દોષ. ૨૦ બીજાની પાસે પાઠ ઉચ્ચવી કરે તે અન્ય પાઠશ્ચરિત દેષ. કાઉસગ કરતી વખતે ઉપરના વીસ દેમાંથી એક પણ દોષ ન આવે તેનું બરાબર ધ્યાન આપવું. corcon . * ૧૮ મદિરાપાન કરેલની પેઠે બડબડાટ સાથે કાઉસગ કરે તે વારૂણ દોષ. Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાં ઊભા થઈ સવિનયે ગુર્નાદિકને અગર તેમની ગેરહાજરીમાં શ્રી સીમંધર ભગવાનને યથાવિધિ વંદણું કરી પ્રતિક્રમને ત્રણ આવશ્યકની આજ્ઞા માગવી. પહેલો આવશ્યક જ | (આ ઠેકાણે નવકાર તથા તિકખુત્તોને પાઠ પૂરે કહે) પછી સ્વામીનાથ પાપનું આયણ, પ્રતિકમણની આજ્ઞા (એ પ્રમાણે કહીને) પાઠ ૧ લે ઈછામિ ભંતે ! પડિક્કમસુની આજ્ઞા માગવાને પાઠ. ઇચ્છામિણું–મારી ઈચછા છે. તે-હે પૂજ્ય. તુસ્સેલિં-તમારી. અકલ્પનાય સમાણે-આજ્ઞા થવાથી, દેવસિયં-દિવસ સંબંધો. પડિક્કમણું-પાપને નિવારણ કરવાને. ઠાએમિ-એક સ્થાને બેસું છું. દેવસિ-દિવસ સંબંધી જ્ઞાન-જ્ઞાન દમણ-દશન. ચારિત્રઆવતાં કમને રાકવાં તે. ત૫- પૂર્વ કર્મ ખપાવવાં તે. અતિચાર-લીધેલા વ્રત ભાંગવાને તૈયાર થવું તે. ચિંતવનાથ-વિચારવાને અર્થે. કરેમિ-કરૂં છું. કાઉસ્સગ્ન-કાયા સ્થિર રાખવી . (નવકાર તથા કરેમિલં તેને પાઠ બેલ.) સ્તુતિ-બાર ગુણ શ્રી અરિહંતના આઠ ગુણ શ્રી સિદ્ધભગવંતના, છત્રીશ ગુણ શ્રી આચાર્યજીના, પચીશ ગુણ શ્રી ઉપાધ્યાયજીના, સત્તાવીસ ગુણ શ્રી સાધુના, એ પંચ પરમેષ્ઠીના મળી એકસો આઠ ગુણ સંબંધી જ્ઞાન, દર્શન, ચાન્નિ, તપ સંબંધી અવિનય, ભક્તિ, આશાતના થઈ હોય તે, મન, વચન, કાયાએ કરી અજાણપણે, આકુટીપણે, અથાકુટીપણે, જૂળ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દેશથી, સર્વથી વિરાધના કરી હોય, ને દિવસ સબંધી અવજ્ઞા– અપરાધ કીધે હેય, કરાવ્યું હોય, અનુમા હેય તે સર્વે અરિહંત અનંતા સિદ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છા મિ દુક્કડ. પાઠ રજો, ઈચ્છામિ કામિ કાઉસ્સગં. ઈચ્છામિ ઇચ્છું છું ઠામિ-એક ઠેકાણે રહીને કરું છું. કાઉસ્સગ્ગ-કાયા સ્થિર શખર છે, જે-જે. મેં મારે છે. દેવસીએ-દિવસ સંબંધી. અઈયારે-અતિચાર કરોલગાડે હથ. કાઈઓ-કાયાએ કરી. વાઈઓ-વચને કરી. માસિએ-મને કરી, ઉસુનીસત્રવિરૂદ્ધ કર્યું હોય. ઉમેગે-જિન છોડીને અન્ય માર્ગ પડિ હેય. અકન ભેગવા જેવી વસ્તુ ભેગવી હોય. અકરણિજજો-ન કરવા જેવું કર્યું હોય દુઝાએમહું ધાન ધર્યું છે. વિચિતિએ-માઠી ચિતવણા કરી હોય. અણય-આચરવા ચોગ્ય નહિ. અણિછિયા-ઇચ્છવા ગ્ય નહિ. અસાવગ-શ્રાવકને નહિ કરવા યોગ્ય. પાઉો -કઈ પ્રયોગ કયા હેય. નાણ-જ્ઞાનને વિષેહ-તેમજ દેસાણે-દર્શનને વિષે ચરીત્તા ચરિત-જેટલે અંશે પરફખાણ તે ચારિત્ર અને જેટલા અખિણ તે અચારીત્ર તેને * સાધુ, સાધી. શ્રાવક અને શ્રાવિકે એ વિશષ કરીને અવશ્ય કરવું તેને આવશ્યક કહે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર વિષે, સુએ-સૂત્ર સિદ્ધાંતને વિષે. સામાઈએ-સમતારૂપ સામાયિકને વિષે તિણહ-ત્રણ પ્રકારની. ગુત્તિણું-ગુપ્તિ –મન, વચન અને કાયા એ ત્રને. ચઉદ્ધચાર પ્રકારનાં કસાયણુંકષાય એટલે કેધ, માન, માયા ને લેભ. પંચ-પાંચ પ્રકારના. મથુરવયાણું-આણુવ્રત (પહેલેથી પાંચ વ્રત) તિરં–ત્રણ પ્રકારનાં. ગુણવયાણુ-ગુણવ્રત (તે છઠું, સાતમું અને આઠમું વ્રત( ચણિતં-ચાર પ્રકારનાં. સિખાવયાણું-શિક્ષાવ્રત (તે નવ, દસ, અગિયારને બારમું વ્રત) બારસવિહસ-એ કહ્યા તે) બાર પ્રકારનાં. સાવર-શ્રાવકના. ધમ્મસ્સ-ધર્મને વિષે. જ-જે કાંઈ ખંડિયં-ખંડિત કર્યું હોય. જે-જે કાંઈ વિરાહિયં-વિયું હોય. તસ્સતેનું મિચ્છા મિ દુક્કડ–દુષ્કત, પાપ નિષ્ફળ થાઓ. - સ્તુતિ-પ્રથમ મારા આત્મા અનાદિકાળને મમતાપણે પરિણમે છે તેને સમતાપણે પરિણમવાને વાતે સાવજ જેગની બંધી કરવી. સમભાવને લાભ તે સાભાયિક કહીએ. પ્રથમ સામાયિક આવશ્યક તે સમતા પરિણામ રાખવા માટે નિપજાવ. તસ્સઉત્તરીકરણથી ઠેઠ અખાણું સિરામી સુધી કહીને તે પછી સ્થિર રહી કાઉસગ કરશે. તેમાં નવાણું અતિચાર જે દરેક વ્રત વગેરેને અંતે કહેવાશે તે અથવા ચાર લેગસસ મનમાં બોલવા અને એક નવકાર ગણી કાઉસગ પા. બીજો આવશ્યક સ્તુતિ-જે સમતાપણે પરિણમ્યા, મમતા પરિહય, ચંદ રાજકને મરતકે સિદ્ધિ વર્યા, સંસાર સમુદ્ર નિસ્તથ, સર્વ ઉપમા અલંકૃત સર્વ અધમળહર, એવા એવીશ તીર્થકર જન્મ, જશ મણને પરિક્ષણ કરી, આત્મગુણ, આત્મપણે પરિણમ્યા, સાદિ અનંત ભાગે સિદ્ધ થયા, વરૂપ રમણરૂપ અનુભવ સ્થિર રહ્યા, અને મહારે સમતાપણે પ્રગટ થવા, મમતા પરિહરવાને અવસરે, સ્મરણ, ચિંતન, મનન, ધ્યાનરૂપે સહાય હે, એવા વીશ તીર્થકરની સ્તુતિરૂપ બીજો ચઉવીસથે આવશ્યક લેગસને પાઠ કહેવ) ત્રીજે આવશ્યક સ્તુતિ-હવે એવા વીરા તીર્થકર જેણે ઓળખાગ્યા, તેવા મારા ધર્મગુરુ, ધમાંચાર્ય, મહાઉપકારી, જ્ઞાનચનના દાતાર, અજ્ઞાનતિમિરના ફેડણહાર, મિથ્યાત્વ કલંકના મિટાવણહાર. ભવદાવાનળ શમાવવાને અર્થે અમૃતધારા વાણી વરસાવતા મુજ અપરાધીને ન્યાય કરવા, માળથી ભૂલ્યાને માર્ગે ચડાવ્ય, (પછી ભાગ્યની વાત) એવા ધર્મગુરુ, ધમાચાર્ય, ધર્મોપદેશક, ધમાત્મા, છ કાયના ગોવાળ, અધમ ઉદ્ધારણ, ભવદુઃખભંજન લોચનદાતાશ, નિર્લોભી નિલલચી, સમતાવંત, દૌર્યવંત, વિવેકી, વિજ્ઞાની, એકાંત ઉપકાર નિમિતે મહેરબાની કરી સાચા મિત્રપણે હાથ દઈ, મુજ કિંકર અપરાધી, ગુણરહિત કરૂણાબુદ્ધિએ ન્યાયમાર્ગ દેખાડી સાચા દેવાધિદેવને ઓળખાવ્યા. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી જૈન જ્ઞાન સાગા પાઠ ૩ જો વંદણુ ઈચ્છામિ ખમાસમણે (ઉભડક બેસીને આ પાઠ બે વાર બેલ). ઈચ્છામિ ખમાસમણે. ( ઉત્કટ ઉભડક) આસને બેસીને કહેવું) ઈચ્છામિ-ઈચ્છું છું. ખમા-ક્ષમાવત સમણે સાધુ વંદવાડું છું. જાણિજજાએ-- યથાશક્તિ નિસહિયાએ-અશુભ જોગને નિષેધ કરીને અણુજાહ-આજ્ઞા આપ. મે-મુજને. મિ-મર્યાદામાં ઉગહ–આવવાની નિશીહિ-નિષેધ કરીને અશુભ જેગને. અહંકાય-તમારા ચરણેને કાયમંફાસં-મારી કાયાએ સ્પર્શ કરું છું. ખમણિ જે ખમજો. ભે-પૂજ્ય કિલામકલેશ ઉપજાવ્ય હેય તે. અ૫-ગઈ છે. કિલંતાણું-કિલામના તમારી. બહુ-ઘણી. સુભેણુંશુભાગે કરી. ભે-પૂજ્ય, દિવસે-દિવસ વઈ -વહી ગયે (ચાલ્યા ગયે) જત્તા - જાત્રારૂપ પૂજ્ય. જવણિજજ-જીતી છે ઇન્દ્રિયોને. ચ-અને. ભે-પૂજ્ય તમે ખામેમિખમાયું છું. ખમાસમણ-ક્ષમાસહિત સાધુ તમને દેવસયં દિવસ સંબંધી વઇકકમ-થયેલા અપરાધને આસિયાએ-અવશ્ય કરણી કરતાં થયેલા અતિચારથી. પડિકકમામિ-હું નિવતું છું. ખમાસમણુણુ ક્ષમાવંત સાધુની દેવસિયાએ-દિવસ સંબંધી આસાયણએ-આશાતના તિનીસરાએ-તેત્રીસ તથા તેથી અને પ્રકારે. જ-જે. કિંચિ-કાંઈ મિચ્છાએ ટુ કીધું હોય. મણ-મને. દુકકડાએ-માઠું કર્યું હોય. વય-વચને કકડાએ માઠું બેલ્યો ઉં. કાયકાયા. દુકકડા-માઠી વર્તાવી હેય. કેહાએ-ક્રોધ કર્યો હોય. માણાએ-માન કર્યું હોય. માયા-કપટ કર્યું હોય. લેહાએ-લેભ કર્યો હોય. સવકલિયાએ-સર્વ કાળને વિષે. સવમિચ્છવયારાએ-સર્વ જે કાંઈ ખોટું કર્યું હોય. સવ-સર્વ. ધમ્માઈ-ધર્મની કમણુએ કરણીને વિષે આસાયણએ-આશાતના કરી હોય. જે-જે મે-મને. દેવસિઓ-દિવસ સંબંધી. અઈયારે-અતિચારે. કો-લાગ્યા હોય. તસ્મ-તે અતિચારને. ખમાસમણે-ક્ષમાવંત સાધુ, પડિકકમામિ-નિવનું છું. નિંદામિ-નિંદુ છું, ગિરિવામિ-ગણું છું. અપાયું સિરામિ-આત્માને તળું છું, ને આમાથી ત છું (આ પાઠ બે વખત કહેવે). સ્તુતિ-એવા મારા ધર્મગુરુએ, મુજને ન્યાલ કરવા મહેરબાન થઈને મુજ અપથોને સકત કમાણીરૂપ મુંજી સબળ, અર્થ ભાવ, લક્ષમી, ભભવ કલ્યાણકારી, શિવ-એકાંત સુખકારી, આનંદકારી, જયવિજયકારી પુણ્ય અને ધર્મ બુધિકારી, સુલભબોધબીજદાયક, સંવર કરણી બતાવી. મારી સમજણ માફક ભાગ્ય પ્રમાણે, છતી શકિત પ્રમાણે, મુળગુણ, ઉત્તરગુણ વ્રત, પચ્ચકખાણ નિયમ મર્યાદા કરાવી છે, તે પાંચ આચાર સંબંધી થડા કાળની મર્યાદા કરી ભલાં પચ્ચકખાણ કરાવ્યાં છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાત્રતાદિને વિષે કઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણચાર દેષ લાગે છે, તે આલવણ, નિંદણુ, ગગ આમાને વિશદ્ધ કરી પાપથી પાછાં પગલાં ભરીને, આત્માને વિશદ્ધ કરવા સાર, સંભારી-સંભારી, ધારી-ધારી, વિચારી વિચારીને દોષ નિવારવા પ્રતિકમણુરૂપ ચિથે આવશ્યક કરવાની ઈચ્છા ઉપજી છે તે સફળ હજો. દુષ્કૃત નિષ્ફળ હેજે. * સામાયિક એક, ચેઉવીસ એટલે લેગસસ બે અને વંદણા વણ એ ત્રણ અવશ્યક પરા થયા, તેને વિષે કાને, માત્રા, મીંડી પદ અક્ષર, ગાથા, સૂવ ઓછું આધક વિપરીત કહેવાણું હોય તે મિયા મિ દુક્કડં. ( ચોથા આવશ્યકની આજ્ઞા માગવી) Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રતિ મણ સૂત્ર ચેાથે આવશ્યક. પાઠ ૪ થે જ્ઞાનના અતિચારનો દેવસ સંબંધી-દિવસને વિષે જ્ઞાન-જ્ઞાન, દર્શન-દર્શન. ચારિત્ર-તપને વિજે અતિચાર લાગ્યા છે તે આલેઉં-કહી દેખાડું છું. આગામે-સૂત્ર-સિદ્ધાંત. તિવિહે-ત્રણ પ્રકારનાં. ૫ણો-પરૂપ્યા તંજહા-જેમ છે તેમ કહે છે. સુત્તાગમે-સુત્ર આગમ. અથાગમેઅર્થ આગમ એટલે સુત્રના અર્થ કરવા તે. તદુભયોગમે-તે બે આગમસૂત્ર તથા અર્થ અને સાથે જયતે એવા જ્ઞાનને વિષે જે અતિચાર દોષ લાગ્યા હોય તે આલેઉ કહું છુ. જે. વાઇદ્ધ. સુત્ર આઘાં પાછા ભશાયાં હૈયાં વચ્ચેમેલિયધ્યાન વિના શુન્ય ઉપયોગ સુત્ર ભણાયા હેય. (હણુફખરએ છ અક્ષર ભણુ હોય. અચખ-અધિક અક્ષર ભણ હોય. પયહીંણુ-પદ એવું જણાયું હેય. વિયહીણું-વિનયરહિત જણાયું હેય. જોગણું-મન, વચન, કાયાના જગ સ્થિર રહ્યા વિના જણાયું હેય. સહેણું-શુદ્ધ ઉચ્ચારરહિત ભણાયું હોય. સુદિનં-રૂડું જ્ઞાન અવિનીતને દીધું હેય. દપડિછિયં-દુષ્ટ રીતે ભણાયું હેય. અકાલે કઓ સજઝાએ-સંધ્યાકાળ આદિ બાર અકાળ, તે વખતે સજઝાય ન કરી હોય. કાલે ન કઓ સજઝાએ-ખરે વખત છે તે વખત સજઝાય ન કરી હોય. અસઝાઈએ સજઝાયં-લેહી, પરૂ આદિ અપવિત્ર જગ્યાએ સઝાય કરી હોય સઝાઈએ ન સજઝાય- સજઝાય કરવા ગ્ય જગ હોય ત્યાં સઝાય ન કરી હોય. તસ્સ મિચ્છા મિ કકડ-એ ચૌદ પ્રકારના અતિચાર માંહેલે કઈ દેષ લાગ્યું હોય તે ખેટું કરેલું નિષ્ફળ થાઓ. પાઠ ૫-મે સમકિતને. દંસણુ-શ્રદ્ધા, આસ્થા, સમકિત-૧ ત્રણતત્વની શુદ્ધિ પૂર્વક, પદાર્થોમાં. પરમાથ-પરમઅર્થ-નવતત્વ જાણીને તેમાંથી આત્માને અનુભવ કરે તે આત્માના શુદ્ધ ગુણમાં રમણતા સથવ-શગ, દ્વેષ રહિત દષ્ટિ પરિચય કર, વા-અથવા સુદ-ભલી દૃષ્ટિથી જોયા છે એવા ગુરૂની પરમીએ મહાન અર્થ સેવણ-સેવના (ભકિત) કરવી. વા વિ-અને વળી વાવનસમકિત પામી તેમાંથી ખસી ગયા હોય તે. કુદરસણ-ત્રણસે ત્રેસઠ પાખંડી (મૂળગું સમક્તિ જેને ન હોય) વજજણ–તેને વર્જવા, ત્યાગ કર સત્ત-એ સમકિતવંતની સહણુ-શ્રદ્ધા. એવા સમકિતના સમવાસએણું-એવા સમક્તિ જીવ, સાધુના પાસાના સેવનાર શ્રાવકને. સન્મત્તરસ-સમકિતના. પંચ-પાંચ. અઈયારા-અતિચાર પાયાલા-મેટા પાતાળ કળશ સમાન જાણિયવા-જાણવા ન સમાયરિયડવા-પણ) આચરવા નહિ તજહા-જેમ છે તેમ તે--તે આલેઉં-કહું છું. સંકા-સમકિતને વિષે શંકા રાખે (જૈનધર્મ ખરો હશે કે ખેટો હશે કંખા-મિથ્યાત્વના મતની ઈચ્છા કરી છે. વિત્તિગિચ્છા-કરણના ફળને સંદેહ આણે. પરપાસંડ-બીજા પાખંડીના મતનાં. પસંસા-વખાણ કર્યા હોય. પરપાસડ-બીજા પાખંડ. સંથો-સમાગમ કર્યો હોય (કેમકે જે પોતાના મતમાં જાણીતું ન હોય ને બીજાને સમાગમ પાંચ ગુણ જેનામાં ૬.૫ તન સમક્તિ કહેવું. ૧, સમ, ૨ સંવેગ, • નિવેદ, મનુ કપ, ૫ આરથા. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી જૈન જ્ઞાનસાગર કરે તે તે એક તરફી વિચારથી ખસી જાય છે.) એ પાંચ અતિચાર મધ્યેથી કઈ અતિચાર લાગ્યું હોય તે તસ્સ મિચ્છા મિ દુક્કડં-તે બે કીધેલું નિષ્ફળ થાજે, પાઠ ૬ ઠે-પહેલું અણુવ્રત. પહેલું પહેલું અણુવ્રત-નાનું (સાધુના વ્રતથી) ઘેલાઓ પણુઈવાયાએ-મોટકા પ્રાણ હણવાથી વેરમણું-નિવવું છું. બસ જીવ-હાલતા ચાલતા જીવ (તે કહે છે) બાય-બે ઈદ્રિયવાળા. તેઈદ્રિય-ત્રણ ઇંદ્રિયવાળા. ચઉરિદ્રિય-ચાર ઈદ્રિયવાળા, પંચૅપ્રિય-પાંચ ઈદ્રિય વાળા છવ-પ્રાણ. જાણું-જાણીને. પ્રીછી-ઓળખ્યા છતાં સ્વસંબંધી-પિતાના સગાસંબંધી. શરીરમાંહેલા પીડાકારી-પિતાના શરીરમાં પીડા ઉપજાવે એવા તથા વિગલેંદ્રિય વિના (બે, ત્રણ, ચાર ઇંદ્રિયવાળા જીવ તેમ પાગલ સિવાયના) સઅપરાધી વજીને પિતાને જેણે અપરાધ કર્યો છે તેવા જીવ સિવાયના) ને આકુટ્ટી-જાણીને હણવા-ડણવાની નિમિતેબુદ્ધિએ. હણવાના-હણવાની પચ્ચકખાણ-બંધી તથા સૂક્ષ્મ અકેદ્રિય-પણું હણવાનાં પચ્ચકખાણ જાવજછવાએ-જયાં સુધી જીવું ત્યાં સુધી દુવિહ–બે કરણે કરી. તિવિહેણ-ત્રણ જોગે કરી. ન કરેમિ-કરૂં નહિ, ન કરેમિ-બીજા પાસે કરાવું નહીં મણસા–મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી એવા એવા. પહેલા પહેલાં, થુલ-મોટા. પ્રાણાતિપાત-જીવ હણવા થકી. વેરમણું-નિવર્તવાના. વ્રતના-વ્રતના પંચ-પાંચ અઈયરા-અતિચાર પાયાલા-પાતાળ કળશા સમાન. જાણિયદ્વા-જાણવા :નસમાયરિગ્લા-(પણ) આચરવા નહિ તંજહા-જેમ છે તેમ. તે આલેઉ-કહું છું. બધે-કઈ જીવને તાણુને બાંધે હોય વહેઘણે માર માર્યો. હેય. છવિષ્ણુએ-અવયવ છેદ્યાં હેય (કાન, નાક આદિ) અઈભારે-ઘણે ભાર એ હેય. (ગજા ઉપર્શત) ભરૂપાણીએ-અન્ન પાણી ભેગવતાં અટકાવ્યાં હેય. ભાત, પાણીની અંતરાય પાડી હેય) તસ્સ મિચ્છા મિ દુક્કડં-તે ખોટું કીધેલું નિષ્ફળ થાઓ. પાઠ ૭ મો-બીજી અણુવ્રત બીજુ અણુવ્રત-બીજું અણુવ્રત, થુલા-મૌટું. મુસાવાયા-જુઠું બોલવાથી વેરમણ નિવવું છું. કન્નાલીક-કન્યા સંબંધી કામમાં. ગેવાલિકગાય,ભેંશ આદિર સંબંધી કામમાં ભેમાલીક-જમીનના કામમાં. થાપણ-થાપણ એળવવી. મોસે-પંચેન્દ્રિય જીવને વધુ થાય અથવા કેઈને મોટા દુઃખનું કારણ થાય તેવી મટકી કડી સાખ-મોટી બેટી સાક્ષી આપવા સંબંધી. ઈત્યાદિક-એ વગેરે. મટકું-મોટું જૂઠું-જૂદું. બલવાના-બોલવાની પચ્ચખાણુ-બંધી, ત્યાગ. જાવજીવાએ જ્યાં સુધી જીવું ત્યાં સુધી. દુવિહાબે કરણ. તિવિહેણુ-ત્રણ જેને કરી, ન કરેમિ-(એ કામ) હું કરૂં નહિ. ન કારેમિ-(બીજા પાસે તેવું કામ) કરાવું નહિ. મણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી, એવા બીજા ખુલાસઃ- જીવને જાણીને ઓળખીને, ઉશ્કેરાઈને, હણવાની બુદ્ધિથી હણવાની બંધી છે તેમાં ગાંડા સિવાય અપરાધીની છુટ છે તે અપરાધી કે તે કે સ્વસંબંધી શરીર માંહેલા પીડાકારી. Page #27 -------------------------------------------------------------------------- ________________ Пеналь £211AULACH પાટસ ૧૫ શ્રી પ્રતિક્રમણ સૂત્ર શૂલ-મેટા. મૃષાવ–જૂઠું માલવાનું. વેરમણ-તજવાના. વ્રતના-વ્રતના. પંચ પાંચ. અઈયારા-અતિચાર. જાણિયા-જાણવા. ન સમાયરિયવા-(પણ) આચરવા નહિ. જહાજેમ છે તેમ તે આલે કહું છું. સહસ્સા લકખાણું-ધ્રાસકો પડે એવુ ખેાણુ' હોય. રહસ્સા લખ્ખાણે-કોઇની છાની વાત ઉઘાડી કરી હોય, સદારમ‘તભેએ-પેાતાની સ્રીના મમ ઉઘાડા કર્યાં હોય. મેસેાવએસે-ખાટો ઉપદેશ કર્યાં હાય. ડલેહકરણે-ખાટા લેખ કર્યા હોય. તસ્સમિચ્છા મિ દુક્કડં-તે ખેતુ' કીધેલું નિષ્ફળ થાજો પાટૅ ૮ મે-ત્રીજી' અણુ વ્રત. ત્રીજુ અણુવ્રત- અણુવ્રત. થુલાએ-મેટુ અદિન્નાદાણાઓ-અણુ દીધેલું' લેવાથી એટલે ચોરી કરવાથી; વેરમણ-નિવતુ" છુ, ખાતર ખણી-ખાતર ખાદીને, ગાંડી છેડીકોઈની ગાંસડી છેાડી. તાલુ પર કુચીએ કરી–કોઈનું તાળું ખીજી કુ ંચીએ ઉઘાડીને. પડી વસ્તુ ધણીયાતી જાણી-કોઇ પડેલી વસ્તુ તેના કોઇ ધણી છે એમ જાણ્યા છતાં લેવી. ઇત્યાદિ એ વગેર ખીજી. મેટલું અદત્તાદાન લેવાનાં પચ્ચક્ખાણુ-મેટી કોઈની શ્રીજ રજા વગર લેવાની બધી (તેમાં એટલે આગાર કે), સગાં સંબંધી તથા વ્યાપાર સંબધી, નભરમી વસ્તુ ઉપરાંત ભ્રમ વિનાની વસ્તુ એટલે એવી હલકી કે જે લેતાં કોઇ ચે.૨ ઠરાવે કે ઠપક આપે નહિ તે સિવાય ખીજી ખપી વસ્તુઓ અદત્તાદાન લેવાનાં પચ્ચક્ખાણુ-આપ્યા વગર લેવાની એટજ ચારી કરવાની બધી. જાવ જીવાએ યાં સુધી જીવું ત્યાં સુધી, દુનિહબે— કણે કરી. તિવિહેણુ-ત્રણ જોગે કરી. ન કરેમિ પોતે ચેરી કરૂ' નહિ. ન કારવેમિબીજા પાસે કરાવુ' નહિ'. મણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. એવા ત્રીજા થુલ-મોટા, અદત્તાદાન-ચારી કરવાનું વેરમણુ વ્રતના-તજવાના મતના. પંચ-પાંચ અઇયારા-અતિયાર.. જાણિયવ્વા-જાણવા. ન સમાયરિયવા-આચરવા નહિ, તન્હા તે જેમ છે તેમ. તે આલેાઉ-કહું છું. તેનાહડે-ચેારાઉ વસ્તુ લીધી હોય, તક્કર૫મેગેચારને મદદ આપી હોય. વિરૂદ્જાઇફમે-રાય વિરુદ્ધ કીધુ હોય એટલે દાણચોરી વગેર રાજાએ મનાઈ કરેલા ગુતા કાધા હોય. કુડતાલે-ખોટું તે:ન્યુ હોય. કુંડમાણે-ખાટું માપ્યુ હાય, લયું" હાય તપડિરૂવગવવહારે-સારી વસ્તુ દેખાડી નરસી આપી હોય. તસ્સ મિચ્છા મિ દુક્કડં-તે ખોટું કીધેલુ નિષ્ફળ થાઓ. પાઠ ૯ મે-ચેાથુ' અણુવ્રત. ચેાથુ· અણુવ્રત-અણુવ્રત. થૂલાઓ-માટુ. મેહુણાઓ-મૈથુન સેવવાથી વેરમણુ નીવતું છું. સદારX-પેાતાની સ્રીથી જ. સતાસિએ-તેષ રાખવે. અવસેસ–ત્તે સિવાય બીટ કાઇ સાથે મેહુણવિહના મૈથુન સેવવાની, પચ્ચક્ખાણુ-બધી ત્યાગ, (અને સ્ત્રીને × અહીં સ્ત્રીએ સભર્તા સ ંતેસિએ” કહેવું, Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર, સભરથાર–પિતાના ભરથાથી જ સતેસિએ-સંતેષ શાખ અવસે–તે સિવાય બીજા કેઈની સાથે. મેહુણુ-મૈથુન સેવવાનાં-કરવાની. પચકખાણુ-બંધી) અને જે સ્ત્રી પુરુષને મૂળથકી કાયાએ કરી મેહુણ-મૈથુન સેવવાના પચ્ચકખાણ હેક-સેવવાની બંધી હેય. તેને દેવતા મનુષ્ય તિર્યંચ-દેવતા, માણસ, પશુ વગેરે. સંબંધી મેહણના મૈથુન સેવવાની પચ્ચખાણુ-બંધી, ત્યાગ, જાવાજજીવાએ-જ્યાં સુધી જીવું ત્યાં સુધી દેવતાસંબંધી-તેમાં દેવતાની સાથે દુવિહં–બે કરણે તિવિહેણું-ત્રણ જેગે. ન કરેમિ-એ કામ કરું નહિ. ન કારમિ-બીજા પાસે કરાવું નહિ. મણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. અને મનુષ્ય તિય સંબંધી અને માણસ તથા પશ વગેરેને સાથે એગવિહં એક કરણે. એગવિહેણ-એક જેગે, ન કરેમિ-એ કામ કરૂં નહિ. કાયસા-કાયાએ કરી, એવા ચોથા થલ-મોટા મહુણ-મૈથુન, વરમણવ્રતના-ત્યાગ કરવાના વ્રતના પંચ પાંચ અઈયારાઅતિચાર. જાણિયવા-જાણવા ન સમાયરિવા-આચરવા નહિ. તંજહા-તે જેમ છે તેમ તે આલેઉ–કહું છું, ઈરિય-નાની ઉમરની સ્ત્રી, પરિગ્રહિયા-પિતાની પરણેલી સાથે ગમશેગમન કર્યું હોય. અપરિગ્દહિયાગમણે સ્ત્રીને પરણે નથી તે અગાઉ તેની સાથે ગમન કર્યું હોય. અનંગકીડા-કામગ સંબધી બીજી કોઈ કીઠા કરી હોય. પરવિવાહકારણેબીજાઓના વિવાહ મેળવી આપ્યા હોય. કામગેમુ-કામગને વિષે. તિવાભિલાસાતીવ્ર અભિલાષા રાખી હોય. તસ્સ મિચ્છા મિ દુકકડે-તે બેટું કીધેલું નિષ્ફળ થાઓ. પાઠ ૧૦મો-પાંચમું અણુવ્રત પાંચમું અણુવ્રત–આણુવ્રત, ચૂલા-મોટા પરિગ્રહાઓ-ધન દોલત વિગેરે પરિગથી વેરમણું-નિવતું” છું. ખેર- ખેતર, વાડી આદિ ઉઘાડી જમીન. વધુનું-ઘર, તબેલા આદિ ઢાંકી જમીનની યથાપરિમાણુ-જેટલી મર્યાદા કરી છે. હિરણુ-રૂપું. સેવણનું સેનાની યથાપરિમાણુ-જે પ્રમાણે મર્યાદા કરી છે ધનસિકકાબંધનાણું ધાનનું-દાણાની યથાપરિમાણજે પ્રમાણે મર્યાદા કરી છે. દુપદ-બે પગ, મનુષ્યાદિ. ચઉપદનું પગ, હેરની યથાપરિમાણુ-જે પ્રમાણે મર્યાદા કરી છે. કવિયનું-ઘરવખરાની યથાપરિમાણ-જે પ્રમાણે મર્યાદા કરી છે. એ યથાપરિમાણ કીધું છે–એ પ્રમાણે જે મર્યાદા કરી છે. તે ઉપરાંત પિતાને પરિગ્રહ-લત કરી રાખવાના પશ્ચફખાણુ-બંધી જાવજીવાએ જ્યાં સુધી જીવું ત્યાં સુધી. એગવિહે–એક કરણે કરી. તવિહેણું–ત્રણ જોગે કરી. ન કરેમિ-કરૂં નહિ, મર્યાદા ઉપરાંત દેલત રાખું નહિ. મણસા-મને કરી. વયસા-વચને કરી, કાયસા-કાયાએ કરી એવા પાંચમાં યૂલ-મોટા પરિગ્રહ પરિમાણ-દોલતની મયદા ઉપરાંત વિરમણ વ્રતના તજી દેવાના વ્રતના. પંચ-પાંચ. અઈયારા-અતિચાર જાણિયગ્યા-જાણવા. ન સમાયરિયળ્યા-આચવા નહિ. તંજહા-તે જેમ છે તેમ તે આલેઉ- કહું છું, ખેતવત્થ૫માણુઇકકમે-ઉઘાડી તથા ઢાંકી જમીનની મર્યાદા ઓળંગી હોય. હિરાવણ૫માણઈકકમે-રૂપું તથા સેનાની મર્યાદા એળગી હેય. ધનધાનપમાણઈકક-રોકડ નાણું તથા દાણાની મર્યાદા ઓળંગી હોય દુપદચઉપદપમાણાઇકકમે-બે પગ, ચેપગની મર્યાદા ઓળંગીય, કુવિચપમાણાઈકમે ઘરવખરીની મર્યાદા ઓળંગી હેય. તસ્સ મિચ્છામિ દુકકાંતે બેટું કંધેલું નિષ્ફળ થાઓ. Page #29 -------------------------------------------------------------------------- ________________ ની પ્રતિક્રમણ સૂત્ર ૧૭ પાક ૧૧-મે છ દિશિવત. છઠું દિશિત્રત-દિશાઓની મર્યાદા બાંધવાનું વ્રત વૃદિશિનું ઊંચી દિશાની યથા પરિમાણ-મર્યાદા કરી છે અદિશિનું-નીચી દિશાની યથા પરિમાણુ-મર્યાદા કરી છે. તિરિયદિશિનું-ત્રીછી (વચલી) જમીનની દિશાની (ઉત્તર, દક્ષિણ પૂર્વ, અને પશ્ચિમ) યથા પરિમાણ મર્યાદા કરી છે. એ યથા પરિમાણકીધું છે. એ પ્રમાણે મર્યાદા કરી છે. તે ઉપરાંત-તે સિવાય. સઇચ્છાએ-પિતાની મરજીથી. કાયાએ જઈને-પિતાની કાયાએ કરીને પાંચ આશ્રવ સેવવાના-ભોગવવાના પચ્ચકખાણુ-બંધી, જાવજીવાએ જયાં સુધી જીવું ત્યાં સુધી. વિહં–બે કણે કરી. તિવિહેણું–ત્રણ જોગે કરી. ન કરેમિ-હું કરૂં નહિ ન કારવેમિ-બીજા પાસે એ કામ કરાવું નહિ, મણસા–મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. એવા છર્દિશિવેરમણ વ્રતના–એ પ્રમાણે દિશાની મર્યાદા ઉપરાંત કઈ દિશાએ જવાનું તજી દેવાના વ્રતના પંચ-પાંચ અઈયાર-અતિચાર જાણિયવા-જાણવા. ન સમાયરિવાઆચરવા નહિ તંજહા તે આલેઉ–તે જેમ છે તેમ કહું છું.ઉદ્ગદિશિપમાણુઈફકમે-ઉંચી દિશાની (પ્રમાણ અતિક્રમ્યા હોય) મર્યાદા ઓળંગી હેય. અદિશિપમાણુઈફકમે-નીચી દિશાની મર્યાદા ઓળગી હોય તિરિયદિશિપમાણાઈફમે-ત્રીછી દિશા (પૂર્વ પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ)ની મર્યાદા ઓળંગી હોય. ખેતવી-ક્ષેત્ર વૃદ્ધિએક દિશા ઘટાડીને બીજી દિશા વધારી હેય, સઈ અંતરધાએ-સંદેહ પડયા છતાં આગળ જવાયું હોય તસ્સ મિચ્છા મિ અક્કડં-તે હું કીધેલું નિષ્ફળ થાઓ પાઠ ૧૨મો-સાતમું વ્રત. સાતમું વ્રત ઉભેગ-જે વસ્તુ એકજવાર ભગવાય તે ખાનપાનાદિ. પરિભેગવિહજે વસ્તુ વારંવાર ગવવામાં આવે તે ઘરેણાં, લૂગડાં વગેરે તેની મયદાની. પહખાયમાણે-બંધી કરવી ૧. ઉલણિયાવિહ-અંગ લૂવાના વસ્ત્રની મર્યાદા ૨. દંતણુવિહં– દાતણની મર્યાદા. ૩ ફલવિહં-ફળની મર્યાદા, ૪ અક્ષગણુવિહં-તેલ વગેરે શરીરે પડવાની વસ્તુની મર્યાદા. ૫. ઉવટશુવિહં-મર્દન કરવાની વસ્તુ ( પીડી વગેરે )ની મર્યાદા. ૬ મંજણુવિહં-નાહવાના પાણી વગેરેની મર્યાદા. ૭ વાસ્થવિહં–વસ્ત્રની મર્યાદા. ૮ વિલેણુવિહ-વિલેપન કરવાની વસ્તુની મર્યા. ૯ પુષ્કવિહ-પુષ-કુલની મર્યાદા. ૧૦ આભરણુવિહ-ઘરેણાંની મર્યાદા ૧૧ ધુપવિહ-ધુપ કરવાની મર્યાદા. ૧૨ પેજવિહેંપીવાની વસ્તુ એસડ, કવાથ વગેરેની મર્યાદા. ૧૩ ફખણુવિહં-સુખડીની મર્યાદા ૧૪ ઉદનવિહ-ધાનની જાતની મર્યાદા. ૧૫ સુપવિહિં-કઠોળની મર્યાદા. ૧૬ વિગયવિહેં(ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ આદિ) વગેરેની મર્યાદા. ૧૭ સાગવિહં–લત્રી શાકની મર્યાદા. ૧૮ મહુરવિહ-મેવાની મર્યાદા. ૧૯ જમણુવિહ-જમવાની મર્યાદા. અમુક વખત આટલી વસ્તુ ખાવી. ૨૦ પાણવિહં-પાણીની મર્યાદા ર૧ મુખવાસવિહ-સેપારી, લવિંગ, એલચી, * જીવહિંસા, ૨ જૂઠું, ૩ ચો. ૪ મૈથુન ૫ પરિગ્રહ, Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી જૈન જ્ઞાનસાગર વગેરે મુખવાસની મર્યાદા. ૨૨ વાહણુવિહં–અશ્વાદિક વાહનની મર્યાદા. ૨૩ વાહનવિહેંપગરખાં વગેરેની મર્યાદા. ૨૪ સયણવિંહ-શયા પલંગ આ િસુવાની વસ્તુની મર્યાદા. ૨૫ સચિત્તવિહં-સચેત (જીવ સહિત) વસ્તુની મર્યાદા. ૨૬ દધ્વવિહં–બીજા દ્રવ્ય એટલે પદાર્થની મર્યાદા. ઈત્યાદિકનું યથા પરિમાણુ કીધું છે-એ તથા એ સિવાય વસ્તુની જે પ્રમાણે મર્યાદા બાંધી, ફલાણી વસ્તુ મારે આજ આટલી ખાવી કે પીવી તથા ફલાણી વરતુ આજ ભોગવવી કે નહિ ઈત્યાદિ. તે ઉપરાંત જે મય બાંધી છે તે ઉપાંત, ઉભેગ-જે વસ્તુ એકજવાર ભેગવવામાં આવે છે. પરિભેગ-જે વસ્તુ વારંવાર ભેગવવામાં આવે છે. ભોગનિમિ-તે-ભોગવવાની અરજી કરી. ભોગવવાના પચ્ચકખાણ-ભેગવવાની બંધી જાવજછવાએ-જ્યાં સુધી જીવું ત્યાં સુધી, એગવિહં-એક કરણે કરી, તિવિહેણું–ત્રણ જેગે કરી ન કરેમિ–એ કામ કરું નહિ. મણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. એવા-સાતમા ઉવગ–એકજ વાર ભેગવવાની વસ્તુ, પરિભેગ-વારંવાર ભોગવવાની વસ્તુ. વિહે-બે પ્રકારે પાન-તે-કહી છે ત જહા-તે જેમ છે. તેમ ભોયણુઉ-ભેજનને એક ભેદ કશ્મઉથ-વ્યાપાર બીજે ભેદ જોયણુઉય–ભજનના. સમણવાસએણું શ્રાવકને. પંચઅઈયારા-પાંચ અતિચાર. જાણિયવા- જાણવા. ન સમાયરિયવા-(પણ) આચરવા નહિ. તંજહા- તે જેમ છે તેમ તે આલેઉ-કહું છું ચિત્તાહારે સચેત વસ્તુ ખાધી હોય (વનસ્પતિ આદિ કાચું ખાવું). સચિરપબિહાહારે-સત્તની સાથે લાગેલી વસ્તુ (લીંમડાને દર વગેરે ખાધી હેય. અપેલિએસહિભફખણયા-વસ્તુમાં જીવના પ્રદેશ રહી ગયા હોય એવી વસ્તુ ખાધી હેય-કાચું પાકું શાક આદિ પેલિઓસહિમાખણયા-માઠી રીતે મકવેલી વસ્તુ ખાધી હેય ભડથાં વગેરે તુચ્છ સહિભફખણયા-ખાવું શેડું ને નાખી દેવું ઘણું, એવી વસ્તુ ખાધી. હેય (સીતાફળ, શેરડી વગેર) એ પાંચ પ્રકારની વસ્તુ ખાધી હોય તે અતિચાર લાગે. કમ્મઉણ-વ્યાપારના સમવાસએ-શ્રાવકને. પનરસ કસ્માદાણા-પંદર પ્રકારે કર્મ આવવાનાં ઠેકાણાં. જાણિયવા-જાણવા ન સમાયરિયડવાઆચરવા નહિ. તંજહા-જેમ છે તેમ તે આલેઉ-કહું છું ઇંગલિકમ્મ-અગ્નિને વેપાર કી હોય (લહાશ) વણકમે-મોટાં મોટાં વનનાં ઝાડ કપાવી વેપાર કીધે હોય. સાડીકમ્મ-સેડ કરીને પરતુ વેચવાને વેપાર કીધે હોય (ગળી, દારૂ વગેરેને). ભાડાકમેગાડાં ઘર વગેરે નવાં કરાવી તેનાં ભાડાં ખાવાનો વેપાર કર્યો હોય કેડીકમે–પૃથ્વીનાં પિટ ફેડવાને વેપાર કીધે હોય (કૂવા, વાવ આદિ કાવવાને). દતવાણિજે-હાથીદાંત વગેરેને વેપાર કી હોય. કેસવાણિજજે ચમરી ગાય વગેરેના વાળને વેપાર કીધે હોય. રસવાણિજે-ભદિશદિના રસને વેપાર ધે હોય. લખવાણિજે-લાખ વગેરેને વેપાર કીધે હોય ત્રિસવાણિજે-વિષ (ઝેરને વેપાર કીધે હેય. જતપિલમુકમ્મુ-ઘાણી, સંચા વગેરે યંત્રને વેપાર કી હોય. નિલંછણકમે-બળદ, ઘેડા વગેરેના અવયવ સમાયને વેપાર કી હોય. દવગિદાવણિયા-દાવાનળ સળગાવ્યા હોય, સર-સરોવર. દહ-કહ, કુંડ. તલા તળાવ. પરિસેસણુયા-ઉલેચાવ્યાં હેય. અસઈજણપણુયા- તથા ગુલામ આદિને ઉકેરી ઉછેરીને વેચ્યાં હોય. તસ્સ મિચ્છા મિ દુક્કડં-એ હું કીધેલું નિષ્ફળ થાઓ. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર પાઠ ૧૩ મો-આઠમું વ્રત આઠમું વ્રત અણદંડનું-વાર્થ વિના આતમા દંડાય છે. વેરમણું- તેથી નવતું છું ચઉદિવહે-ચાર પ્રકારે અણુઠ્ઠાદડે–અર્થ વિના દંડ પડે છે. પન્નત્તે-તે કહે છે તંજહાજેમ છે તેમ, અવક્ઝાણચારિયં-આર્ત તથા રૌદ્ર ધ્યાન ઘવાથી (માઠી ચિંતવણુ કરવાથી) પમાયાચરિયં-પ્રમાદ કરવાથી (આળસથી ઘી, તેલ વગેરેના ઠામ ઉઘાડ શખવાથી જીવ હિંસા થાય છે. (હિંસ૫યાણું-હિંસા થાય એવાં શસ્ત્રો (છરી ચાકાં વગેરે) આપવાથી, પાવકવએસ–પાપ-કર્મને ઉપદેશ કરવાથી એવા આઠમા અણદંડ-અર્થ વિનાનાં પાપ સેવવાના પરચકખાણુસેવવાની બંધી, જાવાઝવાએ-જ્યાં સુધી જીવું ત્યાં સુધી દુવિહ-બે કારણે તિવિહેણું ત્રણ જગે કરી ન કરેમિ-એ પ્રમાણે કરૂં નહિ ન કારવેમિ-બીજા પાસે તેમ કરવું નહિ મણસા-મને કરી. વયસા-વચને કરી કાયસા-કાયાએ કરી. એવા આઠમાં અણાદંડતે અર્થ વિનાના દંડ આવે તે પાપ વેરમણ-તજી દેવા વ્રતના પંચ-પાંચ અઈયારા-અતિચાર જાણિયવા-જાણવા ન સમાયરિયવાઅ.ચરવા નહિ. તંજહા તે જેમ છે તેમ તે આલોઉ– કહું છું કંદપે-કામ વધે એવી વાત કરી હોય. કુકકુઈ એ-કુચેષ્ટા કરી હોય, મહરિએજેમ તેમ બે હય, ગાળ દીધી હોય. સંજુતાહિગરણે-ઘણુ હથિયારો એકઠાં કરી રાખ્યાં હોય. વિભાગ પરિભેગાઈરો-એકવાર ભેગવાય તેવી તથા વારંવાર ભગવાય તેવી વસ્તુ ઉપર આસકત રહ્યો હોય. તસ્સ મિચ્છા મિ દુક્કડં-તે કીધેલું નિફળ થાઓ. પાઠનવમે સામાયિક વ્રત નવમું સામાયિક વ્રત-સમતારૂપ સામાયિક વ્રત સાવજજજોગનું-પા૫ના કામથી રમણનિવનું છું જાવનિયમ બાંધેલી મુદત સુધી જુવાસામિ-શુભ ગને લેવું. વિહ-બે કારણે તિવિહેણું-ત્રણ જગે કરી. ન કરેમિ પાપનું કામ હું કરું નહિ. ન કારમિ-બીજા પાસે કરવું નહિ. મણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. એવી મારી તમારી સહણા પરૂપણ કરી સામાયિકને અવસર આવે અને સામાયિક કરી હોય તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજે, એવા નવમા સામાયિક વ્રતના પંચ અઈયારા-પાંચ અતિચાર જાણિયવા-જાણવા ન સમાયરિયલ્લા-આચરવા નહિ તંજહા તે જેમ છે તેમ. તે આલે તે કહું છું મણપડિહાણે-સામાયિકમાં મન માહું ન્હ હેય. વય પડિહાણે-વચન માડું વર્લ્ડ હેય કાયદપડિહાણે-કયા માડી વર્તાવી હોય. સામા ઈયસ્સ સઈ–સાયિક કીધું છે છતાં, અકરણયાએ–બરાબર કીધું કે નહિ તેની ખબર ન રહી હય, સામાઈયસ્સ-સામાયિક કીધું છે તે અણુવક્રિયસ્મકરણયાએ-પૂરૂં થયા વિના પાયું હેય તસ્સ મિચ્છા મિ દુક્કડ તે ખોટું કીધેલું નિષ્ફળ થાજો. પાઠ ૧૫ મો-દશમું દેસાવગાસિક વત દશમું દેસાવગાસિક વ્રત-દિશાની મર્યાદા બાંધવાનું વ્રત (બાંધેલી હદ ઉપાંત છેટે જવું નહિ) દિનપ્રતિ પ્રભાત થકી પ્રારંભીને-પ્રતિદિન દિવસ ઉગવાને વખતે-સવારથી બીજે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી જન જ્ઞાન સાગર દિવસ ઉગતાં સુધી આદરીને પૂર્વાદિક છ દિસ-પૂર્વ દિશા આદી દિશીએ. ૧ જેટલી ભૂમિકાજેટલી ધરતી મોકળી રાખી છે-મર્યાદા બાંધી છે એટલે સવારમાંથી ઉઠીને માન કરવું કે આજ મારે દરેક દિશાએ આટલા ગાઉ ઉપરાંત જવું નહિ તે ઉપરાત-બાંધેલી હદ ઉપરાંત. સઈચ્છાએ પિતાની મરજીથી કાયાએ જઈને પાંચ આશ્રવ-કાયાએ જઈને જીવહિં સાદિક પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચખાણ-સેવવાની બધી. જાવ અહોરd-એક દિવસ અને રાત સુધી વિહ-બે કણે તિવિહેણું–ત્રણ જગે ન કરેમિ-પાપ હું કરૂં નહિ ન કારમિ-બીજા પાસે કરાવું નહિ, મણસા-મને કરી વયસા-વચને કરી કાયસા- કાયાએ કરી. જેટલી ભૂમિકા મોકળી રાખી છે તેમાંહિ જે દ્રવ્યાદિકની મર્યાદા કીધી છે મેકળી શખેલી ધરતીમાં પણ જે બંધી કરી હોય કે આજ આટલા પદાર્થ ઉપયોગમાં લાવવા. તે ઉપરાંત-તે હદ ઉપરાંત. વિભાગ-એકજવાર ભગવાય એવી વસ્તુ પરિભાગ-વારંવાર ભેગવાય એવી વસ્તુ લેગનિમિત્તે –ભેગની ઇચ્છીએ. ભોગવવાના પચ્ચકખાણુ-ગવવાની બંધી જાવ-અહાર-એક દિવસ ને રાત સુધી. એગવિહેણું-એક કરણે તિવિહેણું-ત્રણ જેગે ન કરેમિ-હું કરૂં નહિ, મણસા-મને કરીને વયસા-વચને કરીને. કાયસા-કાયાએ કરી. એવી મારી તમારી સહ પરૂપણએ કરી દશમું વ્રત કરવાનો અવસર આવે ને કરીએ તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજો. એવા દશમાં દિસાવગાસિક વ્રતના પંચ અઈયાર-પાંચ અતિચાર જાણિયવા-જાણવાન સમાયરિયલ્વા -આચરવા નહિ. તંજહા-તે જેમ છે તેમ તે આલાઉં-કહું છું આણવણુપગ-કાંઈ વસ્તુ મંગાવી ઉપગ કીધે હોય, બીજા પાસે વસ્તુ મંગાવી હોય, પસવાણ૫ઓગે-ચાકરને ઉપગ. ચાકર મેકલીને વસ્તુ મંગાવી હેય. સદાણવાએ-શબ્દને ઉપગ, સાદ કરીને હદ ઉપરાંતથી બેલા હેય. રૂવાણુવાએ પિતાનું રૂપ દેખાડીને કેઈને બેલા હેય. બહિયા–બહેર. પિગલપકુખ-કાંકરે નાખી બેલાવ્યું હોય. તસ્સ મિચ્છામિ દુક્કડ -તે ખોટું કાધેલું નિષ્ફળ થાજો. પાઠ ૧૬ મો-અગિયારમું પિષધ વ્રત. અગિયારમું પરિપૂર્ણ પિષધ વ્રત-પાપરહિત થઈ સંવર કરી આત્માને પિષ તન વ્રત, અસણું-અન્ન. પાણ-પાણી ખાઈમં–મેવાની જીત. સાઈમના-મુખવાસ સોપારી આદિક ખાવાની. પચ્ચકખાણુ-બંધી. અખંભનાં પચ્ચકખાણ-મૈથુન સેવવાની બધી મણિસુવર્ણના પચ્ચકખાણું-મણિ, સેનું, વગેરે રાખવાની બધી માલાવનગમાળા વગેરેની વિલવણનાં-વિલેપન કરવાની. પચ્ચકખાણ-બંધી. સત્ય-શસ્ત્ર, હથિયાર. સસલાદિક-સાંબેલા વગેરે. સાવજશજોગનાં પચ્ચકખાણ-પાપનું કામ કરવાની બંધી જાવઅહોરાં-રાત દિવસ સુધી. પજજુવાસામિ-એ પ્રમાણે આચરીશ. વિહ-બે કારણે, તિવિહેણ-ત્રણ જેગે, ન કરેમિ-પાપ કરૂં નહિ, ન કારમિ-બીજા પાસે કરાવવું નહિ ભણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. એવી સહ-કરવાની શ્રદ્ધા થાય પરૂપણુએ કરા-પરૂપાએ , પાષા =વાને વખત અચે પિ કરીએ. તે વારે ૧. ઊંચી, નથી, ઉત્તર, દક્ષિણ, પૂ પશ્ચિપ. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર ૧ ફરસનાએ કરી શુદ્ધિ હોતે શકિત મુજબ શુદ્ધ હો એવા અગિયારમા પરિપૂર્ણ - પાષધવ્રતના-સવરે આત્માને પોષવાના વ્રતના પાંચઅઇયારા-પાચ અતિચાર જાણિયવા જાણવા ન સમાયરિયળ્યા-આચરવા નહિ. ત ́જહા તે આલે-તે જેમ છે તેમ કહું છું. આપડિલેહિય –બરાબર તપાસીને જ્ઞેયાં ન હોય. દુપ્પડિલેહિય-માહી રીતે જાયાં હાય. સિજ્જાસંથારએ કે-પાટ વગેર સેજા તથા પથારીને. અપમજ્જિય–પાયું ન હોય. દુપ્પમ જિજય'-માડી રોતે પાખ્યુ હોય. સિજજાસ થારએ-સેજા પથાીને, અપ્પડિલેહિય –તપાસીને જોઈ ન હોય. દુપ્પડિલેહિય-માઠી રીતે જોઇ હોય, ઉચ્ચારપાસવણુ ભૂમિ-ક્રિશા તથા પેશાબે જવાની જગ્યાને અપમજિય’-પેજી ન હોય, દુપ્પમજિય-માઠી રીતે પાંજી હાય. ઉચ્ચારપાસવણુભૂમિ-દિશા તથા પેશાએ જવાની જગ્યાને પાસહસ્ત્ર-પેા કીધે છે તેમાં સમ્મ-પ્રમાદ કરે. અાણુપાલયા-પેની ક્રિયા આધી પાછી કીધી હોય તસ મિચ્છા મિ દુક્કડ’-તેમાં થયેલું પાપ નિષ્ફળ થાઓ, સમ્મ=સમ્યક્ પ્રકારે, અહ્મણપાલણિયા આરાધના કરી ન હોય. પાઠ ૧૭મે-બારમું અતિથિ સવભાગ ત. બારસુ અતિથિ-જેની તિથિ નથી (સાધુ આહાર લેવા આવે એ કાંઇ મુશ્ નથી.) સ ́વિભાગવત–ભાગ કરવા એટલે આહાર કરતી વખત ચિંતવણા કરવી કે જો આધુ પધારે તે। માડેથી આપું. સમણેનિગ ચે-નિગ્રંથ સાધુને ફ્રાસુ-જીવહિત એસણુિ જેણ દેષ રહિત અસણુ’-અન્ન. પાણું-પાણી, ખાઇમ-મેવા, સાઇમ-મુખવાસ વત્થ-વ પઢિગ્ગહ–પાત્ર. કે બા–કામળી. પાયપુ છણેણુ-સ્નેહરણ આદિ. પાઢિયારૂ–આપીને પાછી લેવાય તેવી વસ્તુ (તે કહે છે.) પીઢ-બાજોઠ. લગ–પાટિયું: સિજ્જા-શય્યા. સંથારએણુતરણા વગેરેની પથારી, ઉસહ-એસડ લેસણુ -ઘણી વસ્તુથી થએલ ગેાળી વગેરે. પડિકાભેસાણ-પ્રતિલાલ કરતાં થકાં (આપતાં થકાં) વિહરિસ્સામિ-વિચરીશ એવી સહા -શ્રદ્ધા, પરૂપણાએ-ઉપદેશ સાધુસાધ્વીની જોગવાઈ મળે સુજતા આહાર પાણીવહે - રાવીએ તેવારે ફરસનાએ કરી શુદ્ધિ હો, એવા બારમા અતિથસિવિભાગ વતના સુકરર તિથિ નહિ માટે ભાગ કરી. ચિંતવવાના વ્રતના. પોંચ અઈયારા-પાંચ અતિચાર જાણિયવા-જાણવા. ન સમાયરિયવ્વા-આચરવા નહિ. તજહા–તે જેમ છે તેમ, તે આલે ઉ – તે કહું છું, સચિત્તનિક્ખેવયા-સચેત વસ્તુની ઉપર અચેત વસ્તુ મૂકી હાય. સચિત્તપેહણુયા -અશ્વેત વસ્તુથી સચેત ઢાંકી હોય. કાલાઈકસ્મે-કાળ વહી ગયા હોય. બગડી ગયેલી કૅ ખારી થયેલી વસ્તુ આપી હોય. પરાવએએ-સાધુને હેાશવવાનું બીજાને ઠંડે (સાધુ આવે તે વખતે પાતે ન આપતાં બીજાને હુકમકરે. મચ્છયિાએ-દાન દઇને અહંકાર કી! હાય તસ્સ મિચ્છા મિ દુકકડ. તે ખોટું કીધેલું નિષ્ફળ થાઓ. પાઠ ૧૮ માસચારાના પાર્ટ અપચ્છિમ-ખીજું કાંઈ કામ કરવું રહ્યું નથી. મારણતિય-પડિત મણુને અત સલેહણા–આત્માને પાપના કામથી દુર કરવે. પૌષધશાલા-સયા પુ'જીને-વાળી સાફ કરીને, ઉચ્ચારપાસવણ-દિશા તથા પેશાબની, ૫. ડરવાની ભૂમિકા-જગ્યા, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી જૈન જ્ઞાન સાગર પડિલેહીને-નજરે જોઈને. ગમણાગમe-જતાં આવતાં જીવ ચંપાણી હોય તેનું. પડિકમીનેપ્રાયશ્ચિત લઈને દર્શાદિક-સંથારે ડાભ વગેરેની પથારી રાંધીને પાથરીને, દર્ભાદિક સંથારે-ડાભ વગેરેના પથારી ઉપર દુહને-બેસીને. પૂર્વ તથા ઉત્તરાદિશિ-પૂર્વ કે ઉત્તર દિશા તરફ પયંકાદિક-પલાંઠી વાળી અથવા શક્તિ પ્રમાણે આસને બેસીને-આસન વાળીને. કરયલ-બે હાથ. સંપડિગ્રહિયં–જેડીને સિરસાવત્તયં-માયાને આવર્તન કરી. મર્થીએ અંજલિ ક-માથા ઉપર બે હાથ જોડેલા રાખી. એવં-એમ. વયાસી-કહે નમસ્થણું–નમસ્કાર હે અરિહંતાણું-અરિહંત દેવને ભગવંતાણ-ભગવંતને. જાવસંપત્તાણું તે-ઠેઠ મુક્તિ પહોંચ્યા સુધી પાઠ (જે સામાયિકને અંતે છે તેટલે કહેવ) એમ અનંતા સિદ્ધને નમસ્કાર કરીને વર્તમાન પિતાના ધર્મગુરુધર્માચાર્યને નમસ્કાર કરીને પૂર્વે જે બત આદર્યા છે. તે આલવી-સંભારીને પડિક્કમી-પ્રાયશ્ચિત લઈને. નિંદી(આત્માની સાખે) નિંધ કરીને, નિઃશલ્ય થઈને-શલ્ય રહિત થઈને. સવં પાણઈવાયસર્વ પ્રકારે જીવ હિંસા કરવાની. પચ્ચકખામિ–બંધ કરીને સવૅ મુસાવાયં પચ્ચકખામિસર્વ પ્રકારનું જૂઠું બોલવાની બંધી કરીને. સર્વે આદિનાદાણું પચ્ચખામિ-સર્વ પ્રકારની ચોરી કરવાની બંધી કરીને. સવંમેહણે પચ્ચકખામિ-સર્વથા મૈથુનની બંધી કરીને સવું પરિગહં પચ્ચખામિ-સર્વથા કેલત રાખવાની બંધી કરીને સવૅકેહ પચ્ચકખામિ સર્વથા ક્રોધ કરવાની બંધી કરીને. જાથમિચ્છાદંસણમલ્લ-તે અન્ય ધર્મ સેવ તથા શલ્ય રાખવું ત્યાં સુધીનાં જે અઢાર પપસ્થાન આગળ કહેવાશે ત્યાં સુધીની. અમરણિજજ જોગકરવા જોગ નહિ તેની પચ્ચકખામિ-બંધી કરીને. જાવજ જીવાએ જ્યાં સુધી જીવું ત્યાં સુધી. તિવિહં-ત્રણ કણે કરી. તિવિહેણું-ત્રણ જગે કરી. ન કરેમિ-હું પાપ કરૂં નહિ ન કારવેમિ-બીજા પાસે કરાવું નહિ. કરંતંનાણું જાણુઈ-કઈ પાપ કરે તે ભલું જાણું નહિ, અણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. એમ અઢારે પાપ સ્થાનકપાપનાં ઠેકાણ. પચ્ચકખીને- બંધી કરીને, સવયં-સર્વ. અસણ-અન્ન પાણું-પાણી. ખાઈમં એસાઈમ-મુખવાસ. ચઉરિવUપિ આહાર-એચાર પ્રકારની આહારની પચફખામિ-બંધી કરીને. જાવજછવાએ-જીવું ત્યાં સુધી, એમ ચારે આહાર પચ્ચકખીને જ જે. પ્રિયં પ્રિય. ઈમં સરીર-આ મારું શરીર, ઈ, ઈષ્ટકારી. કંતં-કાન્તિવાન, પિયુ-પ્રિય. મણુનં-મનને શોભતું. મણાં-મનને અતિ વહાલું. ધજ-ધીરજ દેનાર, વિસાણીયવિશ્વાસનું ઠેકાણું. સમય-માનવા ગ્ય. અણુમયં-વિશેષ માનવા યોગ્ય બહુમયં-ઘણું માનવા ગ્ય. લંડકરડ સમાણું-ઘરેણાંના ડાબલા સમાન. સ્પણુકરંગભૂયં- રત્નના કરડિયા સમાન, માણેસીયં-રખે મને ટાઢ વાય. માણું ઉરખે મને તાપ લાગે. માણુ ખુહા-રખે મને ભૂખ લાગે માણું પિવાસા-ખે મને તરસ લાગે માણું બાલા એ મને સઈ કડે. માણું ચોરા-ખે ચોર ઉપાડી જાય માણું દસ-રખે મને ડાંસ કરડે. , મા શું મસંગા-ખે મને મચ્છર કરડે, મા | વાહિય-રખે મને વ્યાધિ ઉપજે. પિત્તિયં– પીત જાગે. સંભિમં– લેમ થાય, સનિવાઇયં-સન્નિપાત થાય. વિવિહા રે ગાયંકા-ખે વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય. પરિહેવસગા-ઉપસર્ગ) બાવીશ જાતના પરીસહ તથા દેવતાદિની ડરામણી. ફસા ફેસતી-એવી રીતના સ્પર્શ થયે ચૂકે. એય પીણુંએવું મારું શરીર વહાલું તે ચૅરમૅહિં-છેલા. ઉસાસનિસાસેહિં-ધાસોચ્છાસ સુધી વસિરામિ-તજું છું.તિક-એમ કહીને, એમ શરીર સિરાવીને-શરીરને તજી દઈને. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર ૧૩ કાલ' અણુવક પ્રમાણે-કાળને અણુવાંચ્છતા થકા (જીવવાની આશા તથા મરણને ભય ન રાખતા વિહિાિમિ-વિચરીશ. એવી સહણા પરૂપા કરીને-એવી શ્રદ્ધા કે પરૂપા કરીએ. સંથારાના અવસરે સધારા કરીએ. ત્યારે સ્પર્શના કરી શુદ્ધ હેાજો-ત્યારે શક્તિ પ્રમાણે શુદ્ધ થાજે એવા અપચ્છિમમારછુતિય-મરણને અંતે કાંઈ વસ્તુ ખાકી નહિ સલેહાણુ-આત્માને માઠાં કામથી દૂર કરવાના. ઝુસણા-ક્ષમા કરવાના. આરાહણાનાઆરાધના કરવાના, પંચ અઈયારા-પાંચ અતિચાર જાણિયવ્વા-જાણવા ન સમાયરિયવ્વા આચરવા નહિ ત જહા તે અલાઉ-તે જેમ છે તેમ કહુ છું. ઇહલેાગાસ સપો આ લેાકને વિષે સુખની વાંછના કરી હોય કે મરી ગયા પછી મેટો રાજા થાઉં. પરલાગાસંપ્આગે-પરલેકને વિષે સુખની ઇચ્છા કરી હોય કે મદ્ધિક દેવતા થાઉં. જીવિયા માંસપ્ઓગે-જીવતરની ઈચ્છા કરી હાય કે અર્જી થવું તે ઠીક મરણામાંસાપઆગે-મરસુની ઈચ્છા કરી હોય કે દુઃખ પામુ` છું, માટે ઝટ મરી જાઉં તો ઠીક. કામભાગાસંસ૫એગે-કામભોગની ઇચ્છા કરી હોય તા મિચ્છા મિ દુક્કડ'-ને ખાટું કીધેલુ નિષ્ફળ થા. એમ સમકિત પૂત્રક-એમ પૂર્વ કહ્યાં તે સમકિતના પાઠથી બાર ત સ લેખણાસહિત-માર વ્રત, સથાપાના પાઠ સહિત તથા નવાણુ અતિચાર ઐહને વિષે જે કાઈઅતિક્રમ(કરેલી આંધીમાં દોષના ચાર પ્રકાર છે તેમાં) અતિક્રમ એટલે બધી કરેલી વસ્તુ કરવાનું મન કરવુ શ્રૃતિક્રમ-તે વસ્તુ કરવા તરફ ચાલ્યા તે દેષ અતિચાર–તે વસ્તુ હાથમાં ૩, તે દોષનુ નામ. અણુાચાર-તે વસ્તુ ભોગવે એટલે બધી ભાંગે તે દોષનુ નામ, જાણતાં અજાણતાં મન, વચન કાયાએ કરી સેવ્યા હોય, સેશન્યા હાય, સેવતાં પ્રત્યે રૂડું જાણ્યુ હોય તે અનંતા સિદ્ધ ભગવાન અને કેવળી ભગવાનની સામે તસ્કે તેતુ મિચ્છા મિ દુક્કડ -દુષ્કૃત્ય નિષ્ફળ થાઓ. પાઠ ૧૯મા-અઢાર પ્રકારના પાપસ્થાનક ૧ પ્રાણાતિપાત-જીવહિં’સા ૨ મૃષાવાદ-જુહુ ખેલવુ. ૩અદત્તાદાન-ચારી કવી. ૪. મૈથુન-સ્રો સેવવી. ૫ પરિગ્રહ-દોલત ૬ ક્રોધ-રીસ ૭ માન-અહ’કાર. ૮. માયાએપટ. ૯ લાભ-તૃષ્ણા રાખવી. ૧૦ રાગ-પ્રીતિ, ૧૧ દ્વેષ-અદેખાઇ. ૧૨ કલેશ-કિ ૧૩ અભ્યાખ્યાન-આળ ચડાવવુ. ૧૪ પૈશુન્ય-ચાડી કરવી. ૧૫ પ૨પરિવાદ-પારકું વાંકુ ખેલવુ. ૧૬ રઇઅરઈ-(રતિ અતિ) ખુશી-દિલગીરી. ૧૭ માયામે!સા-કપટે સહિત જૂઠ્ઠું એવુ, ૧૮ મિચ્છા દસણુહ્યુ-ખોટી શ્રદ્ધા તથા શલ્ય રાખવુ. એ અઢાર પાપસ્થાનક સેવ્યાં હાય, સેવાળ્યાં હાય, સેવતાં પ્રત્યે રૂડું જાણ્યું હોય તે અનંતા સિદ્ધ કેવળીની સાખે મિચ્છા મિ દુક્કડં-પાપ નિષ્ફળ થાઓ પાઇ ૨૦મા-પચીસ પ્રકારનું મિથ્યાત્ત્વ ૧. અભિગ્રહક મિથ્યાત્વ-ખરાં ખાટાંની ખબર વગર ખેટાંને ૫કડી રહે, મૂકે નહિ તે. ર, અનાભિગ઼હિક મિથ્યાત્વ-બધા દેવને બધા ગુરુને માને, ૩. અભિનિવેશિક મિથ્યાત્વ તીથ કરને માર્ગ જાણે ને ઉપદેશ અન્ય ધર્મના આપે અથવા પેતાની ભૂલ કપટથી પેજે. ૪ સાંશયિક મિથ્યાત્વ-કયા મત ખરા ને કયા મત ખાટો તે નક્કી ન કરે અને સંશય Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન સાગર વટે તે ૫ અણુભગ મિથ્યાત્વ-જેમાં બિલકુલ જાણપણું ન હોય તે ૬ લૌકિક મિથ્યાત્વલે કોને વિષે જે દેવ કરી બેસાડ્યા હોય તે તથા ઢેગી ગુરુએ તથા તેમના નામમાં જે પ્રવર અને માને છે, લેકેત્તર મિથ્યાત્વ-તીર્થકર દેવની માનતા કરે કે ફલાણું કામ થાય તે આમ કરીશ. તે તથા ફળની લાલચે કઈ વ્રત કરે છે. કુપ્રવચન મિથ્યાત્વ-ત્રણસે ત્રેસઠ પાખડીના મતને માને. ૯ અજીવને જીવ સરદયે તે મિથ્યાત્વ. ૧૦ જીવને અજીવ સદહે તે મિથ્યાત્વ ૧૧ સાધુને કસાધુ સરહે તે મિથ્યાત્વ. ૧૨ કુસાધુને સાધુ શ્રધે તે સિવ. ૧૩ જિન માર્ગને અન્ય માર્ગ સરદયે તે મિથ્યાત્વ. ૧૪ અને માગને જિન માર્ગ સરદહ તે મિથ્યાત્વ. ૧૫ અધર્મને ધર્મ સરદહ મિથ્યાત્વ. ૧૬ ધર્મને અધમ સરવે તે મિથ્યાત્વ ૧૭ આઠ કર્મથી જે નથી મુકાણું તેને મુકાણુ સદહે તે મિથ્યાત્વ. ૧૮ આઠ કર્મથી જે મુકાણું તેને નથી મુકાણા સરદયે તે મિથ્યાત્વ ૧૯ નિ માર્ગથી પરૂપે તે મિથ્યાત્વ ૨૦ જિન માર્ગથી અધિક પરૂપે તે મિથ્યાવ. ૨૧ જિન માર્ગથી વિપરીત પરૂપે તે મિથ્યાત્વ. ૨૨ અવિનય મિથ્યાત્વ. ૨૩ અકિયા મિથ્યાત્વ. ૨૪ અજ્ઞાન મિથ્યાત્વ. ૨૫ આશાતના મિથ્યાત્વ. એ પચીશ પ્રકારનું મિથ્યાત્વ, સેવ્યું હોય, સેવરાવ્યું હોય. સેવતાં પ્રત્યે રૂડું જાણ્યું હોય તે તસ્સ મિચ્છા મિ દુક્કડં-તે પાપ નિષ્ફળ થાઓ. ચૌદ સ્થાનકમાં સંમુચ્છિમ જીવ ઉપજે છે તે. ૧. ઉચ્ચારેસુ વા-વડીનીતમાં ઊપજે છે. ૨ પાસવણેસ વા-લઘુનીતમાં ઊપજે છે. ૩ ગેસ વા-બળખામાં ઊપજે તે ૪ સિંઘાણેસુ વા-લીટમાં ઊપજે તે. ૫ વતેસ વાવમનમાં ઉપજે તે. ૬ પિત્તસુ વા-પીડામાં ઊપજે છે. ૭ પુસુ વા–પરમાં ઊપજે તે. ૮ સેણિએસ વા-રૂધિરમાં ઊપજે તે. ૯ સુકમુ વા-વીર્યમાં ઊપજે તે ૧૦ સુપગલ પરિહિએસ વા-વીર્યને પુદ્ગલ સુકાયેલા ભીનાં થાય તેમાં ઊપજે તે. ૧૧ વિગયછવકલેવરે, વા-જીવ ગયા પછી પહેલા કલેવરમાં ઊપજે તે. ૧૨ ઈન્શીપુરીસસંજોગેસ વા સ્ત્રી પુરુષના સંગથી ઊપજે. તે ૧૩ નગરનિદ્દમણે સુ વા-નગર માંહેલી ખાળમાં ઊપજે તે. ૧૪ સદ, ચેવ અસુઈઠાણે સુ વા-બધાં ગંદકીનાં ઠેકાણુમાં ઊપજે, તે એ ચૌદ સ્થાનકના જીવની વિરાધના થઈ હોય તે મિચ્છા મિ દુક્કડં. “આ ઠેકાણે ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ, નવકાર અને કરેમિ ભંતેના પાઠ કહેવા.” પાઠ ૨૨ મે-શ્રી ચારિ મંગલં ચત્તારિ મંગલ-ચાર પ્રકારનાં માંગલિક, તે કહે છે. અરિહંતામંગલં-અરહિંત દેવ માંગલિક છે. સિદ્દા મંગલ–સિદ્ધ ભગવાને માંગલિક છે. રાહુ મંગલં-સાધુઓ માંગલિક છે. કેવલીપનો ધમે મંગલ-કેવલીને પ્રરૂપે ધર્મ માંગલિક છે. ચાર હેગનમાલિકને વિષે ચાર ઉત્તમ છે. અરિહંતા ગુત્તર-અરહિંત દેવ, લેકમાં ઉત્તમ છે. સિદ્ધાલગુત્તમા-સિદ્ધદેવ, લેકમાં ઉત્તમ છે, સાહુ ગુમા-સાધુ લેકમાં ઉત્તમ છે. કેવલિ પન્ન ધ લગુત્તમા-કેવળીને પ્રરૂપે ધર્મ લેકમાં ઉત્તમ છે ચત્તાર સરણે Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર ૫વાજામિ-ચાર પ્રકારનું શરણ અંગીકાર કરું છું, અરિહંતા સરણું ૫વામિ-અરિહંતનું શરણ અંગીકાર કરું છું. સિદ્ધારણું પડ્યજામિ-સિદ્ધનું શરણ અંગીકાર કરું છું. સાહુ સરણું વજામિ-સાધુનું શરણ અંગીકાર કરું છું, કેવલિયધમ્મસરણું પવનજામિ કેવળીના પ્રરૂપેલ ધર્મનું કારણ અંગીકાર કરું છું. એ ચાર માંગલિક, ચાર ઉત્તમ ને ચાર શરણું કરે જે, ભવસાગરમાં તરે તે. સકળ કર્મને આણે અંત, મફતણું સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મુકત જાય. સંસારમાં શરણ ચાર, અવર ને શરણું કેય, જે નરનારી આદરે, તેને અક્ષય અવિચળ પદ હાય. અંગુઠે અમૃત વસે, લબ્ધિતણું ભંડાર; ગુરુ ગૌતમને સમરીએ, તે સદાય મનવાંછિત ફળ દાતાર. દાન દીજીએ શિયળ પાળીએ, તપ તપીએ, ભલી ભાવના ભાવીએ તે આ ભવ પરભવ વહેલાં વહેલાં મુક્તિનાં સુખને પામીએ. આ ઠેકાણે-ઈચ્છામિઠામિ કાઉસગ્ગ તથા ઈરયાવતીના પાઠ કહેવ” આયણ-ચાર ગતિ, વીશ દંડક રાશી લાખ છવાજેનિ, એક કોડ સાડી સતાણું લાખ, કુલકેટિના જીવને મારે જીવે આજના દિવસ સંબંધી આરંભે સમારંભે, મન, વચન, કાયાએ કરી દુહવ્યા હોય, દ્રવ્યપ્રાણ, દુહાવ્યા હેય, પરિતાપના કિલામના ઉપજાવી હેય, ક્રોધ, માન, માયાએ, લેજે, રાગે, પે, હાસ્ય, ભયે, ખળાયે, પ્રીયે, આપથાપનાએ, પરઉથાપનાએ, દુષ્ટ વેશ્યાએ, દુષ્ટ પ્રમ, દુષ્ટ ધ્યાને, આર્તધ્યાને, રૌદ્રધ્યાને, કરીને, ઈર્ષ્યાએ, મમતે, હઠ૫ણે, ધીઠાઈપણે, અવજ્ઞા કરી હોય, દુઃખમાં જોડયાં હેય, સુખથી ચુકાયા હેય, પ્રાણ, પર્યાય, સંજ્ઞા ઈદ્રિયાદિ, લબ્ધિત્રાદ્ધિથી ભ્રષ્ટ કર્યા હોય તે સર્વ અઢાર લાખ વીસ હજાર એકસે વશ પ્રકારે દેષ લાગ્યું હોય તે મિચ્છા મિ દુકકડ. Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સૂત્ર પાઠ ૨૩ મે-પહેલું શ્રમણ સૂત્ર ઈચ્છામિ-ઇચ્છું છું. પડિકમિઉ-પાપનું નિવારણ કરવાને. પગામસિજજાએ-ઘણું સુવાણું હોય. નિગામસિજજાએ-ઘણે પાથરણે કરી સવાણું હેય. સંથારાઉવઠ્ઠણુએ-સૂતાં સૂતાં વગર પિજે પડખું ફેરવ્યું હોય. પયટ્ટણુએ-વારે વારે એ રીતે પડખાં ફેરવ્યાં હેય. આઉટ્ટણુએ-હાથપગ સંકેયા હેય. પસારણુએ-હાથપગ પિંજ્યા વિના લાંબા કર્યા હોય, ૫ઇ સંઘટ્ટણુએ-છ પગી જૂને કચરી હેય. કુઈએ કકરાઈએ-ઉઘાડે મેઢ માલાણું હેય. છિઈ એ-ઉઘાડે મઢે છીંક ખાધી હેય. જંભાઈએ-ઉઘાડે મેઢે બગાસું ખાધું હોય. આમેસે-પૂજ્યા વગર ખર્યું હોય. સસરખામસે-સત્ત જે ખરડેલ વઆદિકને સ્પર્શ કર્યો હોય. આઉલમાઉલાઓ-આકુળ વ્યાકુળ થયે હેય. સુવણુવત્તિયાએ-સવા માટે અનેક તરેહનાં રૂપ દીઠાં હેય. ઈટથી વિપરિયાસિયાએ-સ્ત્રી સંગાતે સ્વપ્નામાં ભંગ કર્યો હોય. દિદ્વિવિપરિયાસિયાએ-દષ્ટિએ કરી સી સાથે ક્રીડા કરી હોય. મણવિપરિયાસિયા-મને કરી સ્વપ્નામાં ભંગ કર્યો હોય. પાણયણવિપરિયાસિયાઓ-પાણી ભોજન સ્વપ્નામાં કરેલ હોય, જે મે-જે મને, દેવસિઓ-દિવસ સંબંધી. અઈયારે એ-અતિચાર લાગ્યા હેય. તસ્સ મિચ્છા મિ દુકકડતે પાપ નિષ્ફળ થાઓ. પાઠ ૨૪ એ-બીનું પ્રમાણુ સત્ર પશ્ચિકકમામિ-પાપનું નિવારણ કરૂં છું. ગેયરષ્ણ ચરિયાએ-ગાયની પેઠે થેડે છેડે આહાર લેવા જતાં. સિફખારિયાએ-ભિક્ષા માગવા જતાં. ઉઘાડકવાડ-અડધું કમાડ ઉઘાડ્યું હોય. ઉદ્ઘાડણએ-આખું કમાડ ઉઘાડ્યું હોય. સાણુ-કુતશ. વચ્છા-વાછરડાં. દારા-બાળક. સંઘઢણુએ-અડીને કે ઓળંગીને જવાણું હેય. મહિપાડિયાએ-બીજા કોઈને વાતે ખેલ લીધું હેય. બલિપાહડિયાએ–બાકળ ઉડાડવા સારૂ કર્યા હેય તે લીધા હોય. ઠવણુપાહડિયાએ-કેઈ ભિખારી વગેરે સારૂ રાખી મેલ્યું હોય તે લીધું હોય. સંકીએ સહસાગારે-શંકા પડયા છતાં બળાત્કાર કર્યાથી લેવું પડયું હેય. અણેસણુએ-અન્નને. પાણેસણુએ પાણીને; અણુયણ એ-જીવાતવાળું ભજન, પાણ ભોયણુએજીવાતવાળું પાણી લીધું હેય બીયાથણુએ–બીજવાળું ભોજન લીધું હોય. હરિયયણુએ-લીલેત્રીવાળું ભોજન લીધું હેય. પચ્છામ્બિયાએ-આહાર વહાર્યા પછી કોઈ દેષ લગાડ હેય. પુરકમ્બિયાએ-આહાર લીધા પહેલાં કઈ દેષ લગાડે હોય. અદિહડાએ-નજરે દેખાતું ન હોય ત્યાંથી લાવી દીધેલું લીધું હોય. દગસંસઠ્ઠહડાએકાચા પાણીને સ્પર્શ કરી દીધેલે આહાર લીધે હોય, રયસંસઠ્ઠહડાએ-સચેત-રજના પર્શવાળું લીધું હોય. પારસાડણિયાએ-વહરાવતી વખતે વેરતી કે ઢળતી વસ્તુ લીધી હોય. પરિઠાવણિયાએ-ખા થોડો ને નાંખી દેવે ઘણે એ આહાર લીધે હોય. Page #39 -------------------------------------------------------------------------- ________________ २७ શ્રમણ સૂત્ર ઉહાસણુભિખાએ-વારંવાર વતુ માગી લીધી હોય. જ ઉમેણું–જે ગૃહસ્થથી દોષ લાગ્યા હોય. ઉ૫ાયણેસણુએ-પિતાથકી જે દોષ લાગ્યા હોય. અપરિસિદ્ધ એવા અકલ્પનિક આહાર પાણી. પરિગોહિય-લીધા હેય. પરિભુત્તવા-જોગવ્યાં હય, જન પરિવિયંજે નાખી દેવાં ચોગ્ય હોય તે નાખી દીધું ન હોય. તસ્સ મિચ્છા મિ દુક્કડં-તે પાપ નિષ્ફળ થાઓ. પાઠ ૨૫ મે -ત્રીજું શ્રવણુ સૂવ. પડિકામિ-પાપનું નિવારણ કરૂં છું. ચાઉwાલ-ચાર વખત (સવારે, સાંજે, આગલી રાત્રે, પાછલી રાત્રે) સક્ઝાયમ્સ અકરણયાએ-સજઝાય પાઠ ન કર્યો હોય. ઉભકાલ-બે વખત (સાંજે સવારે) સંડોવગરણુસ્સ-લંડ ઉપકરણ (પાત્રાદિ તથા વસ્ત્રાદિને અ૫ડિલેહણાએ–નજરે જોયાં ન હોય દુષ્પડિલેહણુએ-માઠી રીતે જોયાં હોય. અ૫મજણુએ-પજ્યા ન હોય. ૬૫જજણુએ-માઠી રીતે પંજ્યા હોય. અઈમેઅતિક્રમ કીધે હેય. (પાપ કરવાનું વિચાર) વઇમે-વ્યતિક્રમ કીધે હેય (પાપ કરવાને તૈયાર થયે હઊં) અઈયારે અતિચાર તે વસ્તુ કરવામાં લાગ્યું હોય. અણયારે-અનાચાર તે પાપ કીધું હેય. જે મે દેવસિએ-જે મેં દિવસ સંબંધી. અઈયારેક-પાપ કીધું હેય. તસ્સ મિચ્છા મિ દુક્કડં-તે પાપ નિષ્ફળ થાઓ. પાઠ ૨૬ મે-ચેથું શ્રમણ સત્ર. પરિક્રમામિ-પાપનું નિવારણ કરૂં છું. એગવિહં એક પ્રકારે અસંજહિંઅસંજમપણું (અવત) પડિઝમામિ-નિવવું છું. દેહિં બે પ્રકારના. બંધહિંબંધનથી. રાગબંધણું-પ્રીતિ બંધન. દેસબ ધણેણું-પ બંધન. પડિમામિ-નિવનું . તહિંદહિં - ત્રણ પ્રકારના દંડથી. મણદડેણું-મનને દંડ. (અશુભ મને) વયદડેણું–વચનને દંડ. કાયદડેણુ-કાયાને દંડે. પડિકામિ-નિવનું છું. તીહિં ગુનાહિં-ત્રણ પ્રકારની ગુપ્તિ (ન કરી હેય તેથી) મણુગુત્તીએમને ગુતિથી મનને ગોપવી રાખવું. વયગુરીએ-વચનને ગોપવવું. કાયમુત્તીઓ-કાયાને ગેપવી શખવી તે. પડિકામામિ-નિવત્ છું તીહિં સલૅહિંત્રણ પ્રકારનાં શલ્યથી. માયાસલેણું-કપટ રાખવું તે શલ્ય. નિયાણુસલેણું-નિયાણું એટલે પિયાનું ફળ માગી લેવું તે શલ્ય, મિચ્છાદશસલેણું-જૂઠો ધર્મ તે શલ્ય પડિકામિનિવ” છું. તીહિં ગારહિં-ત્રણ પ્રકારના ગર્વથી. ઇઠિતબારણું-ધિ (નાણ) ને ગર્વ, રસગારેણુ-સ્વાને ગર્વ. સાયાગારેણં–શાતા (ઝરીના સુખને ગર્વ. પડિક્કમામિનિવનું છું. તિહિંવિરાણાએ-ત્રણ પ્રકારની વિરાધનાથી (ભંગ લગાડવાથી નાણવિરાહાએ-જ્ઞાનમાં ભંગ પડયે હેય. દંસણવિરાહણાએ-સમક્તિમાં ભંગ પડે હોય. ચરિજવિરોહણ-ચારિત્ર કરણીમાં ભંગ પડે છે. પડિમામિ-નિવનું છું. ચઉહિં કસાહિં–ચાર પ્રકારના કષાયથી. કેહકસાણં–kધ કષાય. માલુકસાએણે-અભિમાન કષાય, માયાકસાણં-કપટ કપાય. લાહકસાએણું-લેભ કષાય. પડિક્કમામિ-ર્નિવ છું, Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન જ્ઞાન સાગર ચઉહિંસનાહિં–ચાર પ્રકારની સંજ્ઞાથી ઈચ્છા) આહારસનાએ-આહારની ઈચ્છા. ભયસન્નાએ-વ્હીક ભેગવવી. મેહુણસનાએ-મૈથુનની ઈચછા. પગહસનાઓ-દલિત વસાદિની ઈચ્છા. પડિકકમામિ-નિવનું છું. ચઉહિ વિકહાદ્ધિ-ચાર પ્રકારની વિકથાથી (પાપનો કથા) ઈતથીકહાએ-સ્ત્રીની કથા (રૂપાદ સંબંધી) ભરૂકહાએ-જનની કથા (સારૂં નરસું કહ્યા કરવું) દેસકહાએ-દેશની સ્થાની વિષે સારૂં નરસું કહેવું છે. રાયકહાએરાજા વિષે સારું નમું કહેવું પડિકમામ-નિવનું છું. ચઉહિં ઝાણેન્ટિાર પકારનાં ધ્યાનથી. અટેણુંઝાણેણું-આર્તધ્યાન વિષય સંબંધી ધ્યાન ધરવાથી) રણુંજાણેણુ-રૌદ્રધ્યાન (હિંસારિકનું ધ્યાન ધરવાથી). ધમેણુંઝાણેણું-ધર્મ સંબંધી ધ્યાન ન ધરવાથી). સુકકેણુંઝાણે શું-શુલ ધ્યાન નિર્મળ ધ્યાન ન ધરવાથી) પડિકકમામિ-નિવર્તુ છું. પંચહિં કિરિવાહિં-પાંચ પ્રકારની ક્રિયા લાગે છે તેથી કેમ લાગે છે.) કાઈયાએ-કાયાએ કરી (અજીતનાએ વર્તવાથી) અહિંગરણિયાએ-અધિકરણથી (હથિયારથી) પાઊંસિયાએબીજા ઉપર ઢષ રાખવાથી. પારિતાવણિયાએ-બીજાને પરિતાપ ઉપજાવવાથી. પાણઈવાયકરિયાએ-જીવહિંસા કરવાથી. પડિકનમામિ-નિવનું છું. પંચહિંકામગુણે હિં-પાંચ પ્રકારના કામ વધવાના ગુણુથી. સણું-શબ્દથી–વિષથી ગીત સાંભળવાથી, રૂવેણુ-રૂપ નીરખવાથી. રસેણુ-રસથી સ્વાદ લેવાથી ગધેણું-ગધેથી. સુગધીએથી. ફાસેણુ-પર્શથી સારા સારા સ્પર્શ અંગીકાર કરવાથી. પડિકામાર્મિ-નિવવું છું. પંચહિંમહાશ્વએહિંપાંચ મહાવતને વિષે દોષ લાગવાથી. પાણુઈવાયાઓવેરમણું-હિંસા કરવાથી નિવડું છું. મુસાવાયાઓવેરમણું-સર્વથા જૂઠું બોલવાથી નિવનું છું. અદિનાદાણુઓવેરમણુંઅણકીધેલું લેવાથી સર્વથા નિવત્ છે. મેહુણુઓ વેરમણું-મૈથુન થકી નિવત્ છું. પરિગ્રહાઓવેરમણું-લત શખવાથી વિવું છું. પડિમામિ-નિવર્તુ છું. (પ્રાયશ્ચિત ઉં છું.) પંચહિં સમિહિં પાંચ પ્રકારની સમિતિને વિષે દોષ લાગે હોય તેથી ઈરિયાસમાએ- તે ચાલતા જઇને ચાલવું તે સમિતિ. ભાસાસમિએ-બેલતાં જેષ ન લાગે તેવું બેલિવું તે સમિતિ એસણ સમિએ-કોષ હિત અહાર આt દેવા તે સમિતિ. આયાણભમત્તનિકMવણસસિએ-પાત્રો, અને જતનાએ લેવા મડવાં તે સમિતિ ઉરચાર- પાસવણ, ખેલ જલસિંઘાણ, પારિઠાવણિયાસમિએ-ઝાડો પેશાબ, બળ, લીટ મેલને પાઠવવું એટલે જાળવીને નાખવું તે સમિતિ. પડિમામિ-નિવત્ છું. છહિં જવનિકાએહિં-છ પ્રકારના જીવની જાતને વિષે છેષ લાગ્યા હોય તેથી પુઢવિકાએણુંપૃથ્વીની જાત. આઉકાએણ-અપકાય તેઉકાણું–અગ્નિકાય વાઉકાણું-વાયુકાય, વણસડકોએણું વનસ્પતિકાય. તસ્મકાએણ-સકાય ઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવ -પરિમાર્મિ-નિવર્તુ છું. છહિં સાહિ-છ પ્રકારની વેશ્યા એટલે જીવનમાં પરિણામ (મન) હિલેસાએ-કૃષ્ણસ્યા. અત્યંત હિંસા કરવાનું મન નીલસાએનીલ લેહ્યાધિ દ્વેષ આદિ દુશચાર કરવાનું મન, કાઉલેસાએ-વાંક કાર્ય કરવાં સરલપણરહિત પિતાના દેષ ઢાંકવા, મિથ્યાત્વ તથા અનર્થપણું તે. તેલેસાએ-તેજ વેશ્યા-કપટરહિત, વિનીત; ૨૮મી, મોક્ષને અર્થી એવા ગુણ હોય છે. પઉહિલેસાએ પદ્મ વેશ્યા-ક્રોધ, માન ક૫ટ આદિને પાતળાં કરી નાખ્યાં છે. તથા આત્માને દયે છે મન, વચન, કાયાને જીત્યાં છે, એવા ગુણ હોય છે. સુક્કલેસાએ-શુકદ વેશ્યા. ધર્મ, ધ્યાન, શુકલ થાન, રાગ, દ્વેષ જીત્યા છે જેણે તથા સમિતિ ગુપ્તિ સહિત એવા ગુણ હોય તે પડિક્કમામિ Page #41 -------------------------------------------------------------------------- ________________ શમણ સૂત્ર -નિવવું છું. સત્તવુિં ભાઠાણે હિ-સત પ્રકારનાં ભયન ઠેકાણથી, ૧ અલેકભય૧ પર કાર્ય ૩ ધન ભય ૪ અકસ્માતભય ૫ આજીવિકાભય. ૬ મણિબય ૭ એપ ભય પડિમામિ-નિવર્તુ છું અઠ્ઠહિં મયઠાણે હિં-આઠ પ્રકારના મદન ઠેકાણું ૧ જાતિ. ૨ કુળ ૩ બળ ૪ રૂપ, ૫ તા. ૬ લાભ ૭ સુત્ર. ૮ મોટાઈ નહિં બંભચેરગુનિહિં-નવ પ્રકારનું પ્રાથર્ય : ( સાધુની ગુપ્ત). તે, ૧ શ્ર', પશે. નપુંસકત ઠેકાણું ને કહેવું. ૨ સ્ત્રી સાથે એકાંતમાં વાત કરવી નહિ. ૩ અને આસને બેસવું નહિ. ૪ સ્ત્રીનું રૂપ નીરખવું નહિ. ૫ સ્ત્રી રહેતી હોય ત્યાં ભીતને આંતરે રહેવું નહિ ૬ પૂર્વની ક્રીડા સંભારવી નહિ ૭ પુષ્કળ ઘી સહિત સરસ આહાર જમવે નહિ ૮ અતિ આહાય કરે નહિં. ૯ યુવા ચંદન આદિ વિલેપન કરી શરીરને શોભાવવું નહિ દસ વિહેસમણુધર્મે-દશ પ્રકાશને સાધુને ધર્મ. ૧ ક્ષમા ૨ નિલેભતા ૩ કપટરહિતપણું ૪ માનરહિતપણું. ૫ બાર પ્રકારનું તપ કરવું. ૬ સંજમ પાળવે. ૭ સંતવ બેલવું ૮ વિમળાપણું. ૯ ધનરહિતપણું. ૧૦ બ્રહ્મચર્યવ્રત-ઈક્કારસહિં ઉવાસગપડિમાહિ-અગિયાર પ્રકારની શ્રાવકની પ્રતિમા (તપની જાત) ૧ દંસણું પ્રતિમા–એટલે સમિતિ ચેકનું રાખવું. ૩ વ્રત પ્રતિમા એટલે બારે ગત પ્રતિમા એટલે બારે વ્રત નિર્દોષ પાળવાં ૩ સામયિક પ્રતિમા–રોજ બે વખત સામયિક કવું. ૪ પિસહ પ્રતિમા–એક મહિના માં બે ષિા કરે. ૫ પશે કરે તેમાં અને તે આખી રાત અથવા બે પહોર સુધી કાઉસ્સગ કરે. ૬ છઠ્ઠી પ્રતિમા–ષિાને બીજે દિવસે પણ બ્રહ્મચર્ય પાળવું. ૭ સાતમી, સચિત્ત પરિહાર પ્રતિમા સચિત્ત આહાર ન કરે, સાત માસ સુધી. ૮ અણાભ પ્રતિમા આરંભ-પાપ લાગે એવું કામ આઠ માસ સુધી કરે નહિ ૯ પસારંભ વિવાજ પ્રતિમા– હાસ વગેરે આગળ પણ આરંભનું કામ ન કરાવે, નવ માસ સુધી. ૧૦ ઉસ્ટિકૃત પ્રતિમા -પિતા સારૂ કીધેલાં આહાર, પાણી ન લે પણ નિર્દોષ હોય તે જ લે દસ માસ સુધી. ૧ શ્રમણભૂત પ્રતિમા–સાધુને વેષ ધારણ કરી તે પ્રમાણે વર્તે ને કઈ વરણ કરે તે કાર્ડ કે હું સાધુ નથી પણ સાધુની ક્રિયા સર્વ પાપ. અગિયાર માસ સુધી. ઉપર મુજબ અગિયાર તે પહેલી એક માસથી છેલ્લી અગિયારમી અગિયાર માસ સુધી પારવાની છે (આગળ શ્રાવક તે મુજબ કરતા હતા), બારસહિં લખું-પડિમાહિં-બાર પ્રકારની સાધુની પ્રતિજ્ઞાના નિયમ એટલે જે સાધુ એક વિચારી પ્રતિમા ક૨વા ચાહે તે આ પ્રમાણે કરે. ૧ પ્રતિમા–તે રાજ એક વખત એક જ ઘેર આહારની એક ત્તિ [દાત) એટલે એકધાર તથા પાણીની એક હૃત્તિ લેવી ને તેથી નિર્વાહ કવા. બીજાત્રીજા-ચોથા-પાંચમા-છઠ્ઠા અને સાતમા મહિનામાં રોજ બે, ત્રણ, ચાર, પાંચ, છે અને સાત દક્તિ ઉપાંત લેવું નહિ. એ નિયમ તે સાત પ્રતિમા થઈ. ૮ સાત દિવસ સુધી એકાંત ઉપવાસ કર અને ઉત્કૃષ્ટ આસન એટલે કઠણ આસને બેસે ૯ સાત દિવસ એકાંત ઉપવાસ કરે પણ દંડાસને બેસે ૧૦ નવમી મુજબ પણ ગેહાસને એટલે જેમ ગાયને દેહ બેસે એવી રીતે બેસી રહે ૧૧ એક રાત દિવસની પ્રતિમા તે અગાઉથી છે * ઉપવાસ કરી તે જ દિવસ ને રાત ગામબહાર કાઉસ્સગ કરે. ૧૨ એક રાતની પ્રતિમા તે પહેલાં ત્રણ ઉપવાસ કરી ત્રીજે દિવસે રાતે વનમાં એક ચિં રહીને ઉપસર્ગ આવે તે સહે. તેરસહિ કિરિયાટાણે-તેર પ્રકારની ક્રિયા એટલે કર્મ બાંધવાનાં ઠેકાણું ૧ કામ સારૂં આરંભ કરે. ૨ વગર કામે આરંભ કરે. ૩ વઘાત કરવા સારૂં કાંઈ હિંસા Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગાર કરે. ૪ અકસમાત ક્રિયા છે જેમ કે હરણને તીર મારતાં માણસને વાગે ને તેને જીવ જાય. ૫ મિત્રદોષ ક્રિયા તે મિત્રને વેરી કરી માને તથા અચારને ચે૨ ગણ હશે. ૬ મુસાવાઈ ક્રિયાતે જુઠું બોલવાથી લાગે છે. ૭ અદિનાદાણુ ક્રિયા-અણદીધું લેવાથી લાગે તે ક્રિયા ૮ અનર્થ ક્રિયા-વગર કારણે આતંદ્ર ધ્યાન ધરવું. ૯ માનવત્તિય ક્રિયા અહંકાર કરવાથી લાગે તે ૧૦ અમિત ક્રિયા-પુત્ર, સેવન આદિને થડે અપરાધે ઘણે દંડ કરે તે ૧૧ માયા વઝિયા ક્રિયા માયા કપટ કરવું તે ક્રિયા. ૧૨ લે-વત્તિયા ક્રિયા લેભ કરાવે તે. ૧૩ ઈરિયાવહિયા ક્રિયા માર્ગે અજતનાએ ચાલતા ક્રિયા લાગે તે ચઉદ્દસહિં ભૂયગામેલિં-ચૌદ પ્રકારના જીવના જથ્થા-સૂમ એકેદ્રિય, બાદર, એકેંદ્રિય- બેઈદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિય, અસશી, પંચંદ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય એ સાત જાતના જીવના અપર્યાપ્તા ને પર્યાપ્તા. એ ચોક જાતના જીવ. પર્યાય જ છે તે-૧ આહાર, ૨ શરીર, ૩ ઈદ્રિય, ૪ શ્વાસોચ્છવાસ, ૫ ભાષા, ૬ મન, તે જે જીવને જેટલી પર્યાય બાંધવી હોય તે ઊપજ્યા પછી પૂરી બાંધી રહ્યો નથી ત્યાં સુધી તે અપર્યાપ્ત કહેવાય ને પછી પર્યાપ્ત કડેવાય. એ સાત જાતિના જીવના બે બે ભાગ કર્યા તેનું કારણ એજ કે. અપર્યાપ્તપણે પણ જીવ મરી જાય છે. પનારસ હિં. પરમાહમિહિ -પંદર પ્રકારના પરમાધામી એટલે અધમી દેવતા તેનાં નામ-૧ અંબ, ૨ અંબરિસ, ૩ શામ, ૪ સબળ ૫ રૂદ્ર, મહારૂદ્ર, ૭ કાળ ૮ મહાકાળ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય. ૧૧ કુંભ ૧૨ વાલુ, ૧૩ વેતરણ, ૧૪ ખસ્વર ને ૧૫ મહાધેષ સેલસહિં ગાહાસેલસ એહિં– સયગડાંગ સત્રના પ્રથમ શ્રુતસ્કંધના સોળ અધ્યયન છે. સત્તરસવિહે અસંજમેહ-સત્તર ભેદે અસંયમ-૧ પૃથ્વી, ૨ પાણી, ૩ અગ્નિ, ૪ વાયુ. ૫ વનસ્પતિ, ૬ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ૮ ચૌરદ્રિય, પંચેન્દ્રિય એ નવને હણવા તે અસંજમ તથા. ૧૦ અજીવ તે પુસ્તકાદિને અવિધિએ વાવરે તે. ૧૧ (પેહા) જોયા વગર જમીન પર બેસે, ૧૨ (ઉપેહા) સંજમને વિષે લાગેલા સાધુને મદદ કરે નહિ. ૧૩ (અપસ્મરજણ) પાત્રાદિકને બરાબર પર નહિ. ૧૪ (પરેષ્ઠાપના) માત્રાદિકને અવિધિએ ૫ઠવે, ૧૫ મન, ૧૬ વચન, ૧૭ કાયા, તેને અયોગ્ય રીતે વત, અારસવિહેઆબભેલિં--અઢાર પ્રકારનું અબ્રહ્મચર્યકારિક રારા મનુષ્ય અને તિર્યંચની સાથે વિષય સેવ, સેવા અને સેવતા પ્રત્યે રૂડું જાણવું એ ત્રણ, તે મને કરી, વચને કરીને કાયાએ કરી એટલે નવ; તેમ નૈક્રિય શરીર સંબંધી નવ ભેદ એટલે કુલ અઢાર એ ગુણવીસાએ નાયઝયહિં-શ્રી જ્ઞાતા ધર્મકથા સૂત્રના પ્રથમ અતસ્કંધનાં ઓગણીસ અધ્યયન છે. વીસાએ અસમાહિઠાણે હિં-વીસ પ્રકારનાં અસમાધિનાં ઠેકાણા (મોક્ષ માગને વિશે એકાંત ચિત્તની સ્થિરતાથી વિપરીત પણે વતે તે અસમાજ) ૧ ઉતાવળો ઉતાવળે ચાલે ૨ વાર પાંજે ચાલે. ૩ જેમ તેમ પિજીને ચાલે. ૪ ઘણા પાટ પાટલા ભેગવે. ૫ ગુરુના સામું છે. ૬ સાધુની ઘાત ચિંતવે. ૭ પ્રાણીની ઘાત ચિત. ૮ ક્રોધ કરે. ૯ પારકું વાંકુ બોલે. ૧૦ પૂરી ખબર વિના નિશ્ચયકારી ભાષા બોલે. ૧૧ કશ કરે, ૧૨, બીજાને કશ ઉપજાવે ૧૩ અકાળે સજઝાય કરે. ૧૪ બહારથી આવ્યા પછી હાથ પગ પજ્યા વગર બેસે. ૧૫ પહાર શત્રિ ગયા પછી ઉતાવળે બેલે. ૧૬ માંહોમાંહે કજીયા કરે. ૧૭ ગચ્છ ભેદ કરે એટલે તડાં પડાવે. ૧૮ પિતે તપે અને બીજાને તપાવે. ૧૯ ઘણું ખા ખા કરે. ૨૦ જોઈને કાન કરવું આમાં સાવચેતી રાખે. એગવીસ સબલેહિં-એકવીશ પ્રકારના સબળા દેષ કે જેથી ચારિત્રને હાનિ પહોંચે Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર ૧ ૧૦ વનસ્પતિ અને ૧૧ ત્રસ જીવની હિંસા ન કરે, ૧૨ રાત્રિભોજન ન કરે ૧૩ શ્રોતેદ્રિય ૧૪ ચક્ષુ ઇંદ્રિય, ૧૫ પ્રાણેન્દ્રિય, ૧૬ સેન્દ્રિય, ૧૭ સ્પર્શેન્દ્રિયને વશ કરે, ૧૮ લાભ જીતે, ૧૯ ક્ષમાવત, ૨૦ ભાવ વિશુદ્ધ, ૨૧ ક્રિયા વિશુદ્ધ, ૨૨ સ ́જમમાં ચિત્ત, ૨૩ મન, ૨૪ વચન, ૨૫ કાયાને ગેાપાવનાર, ૨૬ ખાવીશ પરીષહુના સહન કરનાર, ૨૭ મરજીથી ડરે નહીં. અઠ્ઠાવીસાએ આયાર૫કૅપેહિ અઠ્ઠાવીશ સાધુના આચાય છે તેમાંનાં પચીસ અધ્યયન આચારાંગ સૂત્રમાં છે તથા ત્રણુ અધ્યયન નિશીય સૂત્રમાં છે એગુણુ-તીસાએ પાવસુય૫સગેહ-આગણત્રીશ પ્રકારનાં પાપસૂત્ર છે-૧ વ્યંતરદેવ કૃત હાસ્યાદિકના ગ્રંથ, ૨ રૂધિશનિક વસે તેના ગ્રંથ ૩ ગ્રહના ચાળાના ફળ લખ્યાં હોય તે, ૪ ધરતીકંપના ફળનુ જ્ઞાન બતાવે તે, ૫ શરીરનાં લક્ષણુ સંધી ગ્રંથ, ૬ મસા, તિલકાર્ત્તિના જ્ઞાનમ્ર`ખ ધી ગ્રંથ હાથ પગની રેખા પ્રમુખનું જ્ઞાન બતાવે તે ૮ સ્વર લક્ષણ સંબંધી ગ્રંથ, મૂળ એ આઠ તેના ગતિ, વાતિક એક એકના ત્રણ ભેદ થાય છે એટલે કુલ ૨૪, ૨૫ ગાંધવ, ૨૬ નાટક, ૨૭ વાસ્તુવિદ્યાનાં શાસ્ત્ર, ૨૮ આયુર્વેદ, ૨૯ ધનુર્વેદ એ એગણત્રીશ પાપસૂત્ર તીસાએ મહામેાહનીય હિ -ત્રીશ પ્રકારનાં મહામહનીયનાં ઠેકાણાં છે (મહામેાહનીય કમ માંધવાથી જીવ સાંસારમાં અળે છે.) તે મેહનીય ત્રીશ પ્રકારથી બાંધે તે કહે છે-૬ ત્રસજીત્રને પાણીમાં ભેળી મારે, ૨ ખાળકાદિકને માઢે ડુચા નઈ મારે, ૩ બાળક વગેરેને આળાં ચમ વીંટીને મારે, ૪ મુગર પ્રમુખ માથામાં મારે, ૫ પરોપકારી જે ઘણા જીવને આધાભૂત હોય તેને મારે, ૬ મોટા રાજાને હશે, છ છતી શક્તિએ કંગાળ લોકોની સંભાળ ન શખે, ૮ જે સાધુ શુદ્ધ ધમમાર્ગને વિષે લાગેલા ડાય તેને તેથી બાળાત્કારે ભ્રષ્ટ કરે, ૯ જિનધમ તું વાંકુ બેલે, ૧૦ જાત્યાતિ મદે કરી આચાય વગેરેને ગાળે, કે, ૧૧ શુદ્ધ સાધુને આહાર પાણી ન આપે, ૧૨ ઘણાં હથિયારા એકઠાં કરે. જ્ઞાનના માર્ગ ન પાળે, ૧૪ અધમી–પ્રયાગ એટલે મત્રજંત્ર આદિકની સાધના કરે, ૧૫ ચરિત્ર લીધા પછી વિષયુની વાંછના કરે; ૧૬ પાતે વિદ્વાન ના હાય ને ડાળ ખાવે. ૧૭ તપસ્વી ન હોય ને કહે કે હું તપસ્વી છું, કોઇને અગ્નિએ ખાળે તથા ધુમાડાથી ગુંગળાવે. ૧૯ તે પાપ કરી નાખે, ૨૦ કોઇનું રહસ્ય કામ ભરસભામાં કહી દે, ૨૧ હમેશાં ક્રધ કરે. ૨૨ વિશ્વાસઘાત કરે, ૨૩ કઈ પુરુષથી પ્રીતિ લગાડી તેની સ્ત્રીને પોતે કુંવારા નથી ને કુંવારા છૅ. ૨૫ જેણે પેાતાને ધન આાર્દિકે વધાર્યાં ચિંતવે, ૨૬ બ્રહ્મચારી ન હોય ને કહે કે હું બ્રહ્મચારી છું. ૨૭ જેને પ્રતાપે લેકમાં પ્રસિદ્ધ થયા હ્રાય, મહત્ત્વ પામ્યા હાય તેને હાનિ કરે, ૨૮ દેશની જેને શિર ચિંતા તેને હશે, ૨૯ કાંઈ ખતા ન હોય તે પણ કપટેકરી કહે કે હુ જ્ઞાનમાં દેવતાદિકને પ્રત્યક્ષ દેખું' છુ, ૩૦ દેવને અવગણે કે દેવ આવા ડેવે કે મને કાંઈ આપે નહિં, એ ત્રીશ પ્રકારનું કામ કરે તે મહામહનીય કમ બાંધે અંગતીસાએસિદ્ધાઈગુણે(હ–એકત્રીશ સિદ્ધ ભગવાનનાં ગુણ કહે છે પાંચ સ’ઠાણુ-૧ પિમંડળ, ૨ વાટલા (નક્કર ગાળ) ૨ ત્રિકોણ, ૪ ચાખુણ, ૫ લાંબુ, પાંચ વ− કાળા, ૭ લીધા, ૮ તો, હું પી, ૧૦ ધેાળા, પાંચ રસ, ૧૧ ખાટા, ૧૨ મીઠા, ૧૩ કડવા, ૧૪ કસાયલા, ૧૫ તીખા, એ ગધ-૧૬ સુગંધ, ૧૭ ડુંગધ આઠ સ્પર્શ-૧૮ ખખરા ૧૯ સુહાળા, ૨૦ ઊના, ૨૧ ટાઢા, ૨૨ હળવા, ૨૩ ભાર, ૨૪ લૂખા, ૨૫ ચાપા, ત્રણ વેદ, ૨૬ સ્ર, ૨૯૦ પુરુષ, ૨૮ નપુંસક, હું બહુ વિદ્વાન છું એમ ૧૮ ઘરમાં ઘાલી બીજાને માથે તથા વેશ ભેળવે, ૨૪ તેનું માઠુ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સૂત્ર એમાંનું સિદ્ધને કાંઈ નથી. ૨૯ અશરીરપણુ, ૩૦ અસગપણું, ૩૧ જ્ઞાનાવશીય આદિ આઠ ક્રમ ખપાવ્યાં છે. તે કુલ એકત્રીશ સિદ્ધનાં ગુણ અત્તીસાએ જોગમ ગઢહિં બત્રીસ પ્રકારના ોગના સગ્રહ કરવા તે કહે છે. ૧ શિષ્ય, આચાય જેવા થાય તેને માટે તેને જ્ઞાન દેવું. ૨ પેાતાનું આચાર્ય પણું (જ્ઞાન) તે ખીજા આગળ પ્રકાશ કરવું ૩ કઠ વખતે પણ ધર્મની દઢતા મૂકે નહિ. ૪ આ લેક પરલોકને વિષે ફળની ઈચ્છા રહિત તપ કરે. ૫. શિક્ષા મળી તે પ્રમાણે વર્તવું ને નવી ગ્રહણ કરતાં જવુ. ૬ મમતા ન કરે, ૭ છાનું તપ કરે, ૮ નિર્લોભપણું શખે, હું પરીષહ [ઉપસર્ગ' જીતે. ૧૦ સરસ ચિત્ત શો, ૧૧ શુદ્ધ સંયમ પાળે. ૧૨ સમક્તિ શુદ્ધ શખે, ૧૩ ચિત્તની સમાધિ ાખે, ૧૪ કપટ રહિત આચાર પાળે, ૧૫ વિનય ખરાખર કરે, ૧૬ સંતેષીપણુ, ૧૭ વૈશગીપણુ, ૧૮ ૪પટ રહિતપણુ, ૧૯ શુદ્ધ કણી, ૨૦ સંવર ધરે, [પાપને શકે] ૨૧ પેાતાના દોષ ટાળે, ૨૨ સર્વ વિષયથી વિરકત ડાય. ૨૩ મૂળ ગુણુ પચ્ચક્ખાણ [પહેલાં પાંચ મહાવ્રત પાળે; ૨૪ ઉત્તરગુણ પચ્ચક્ખાણ [એ સિવાયનાં વ્રત પાળે] ૨૫ ભાવસહિત ક્રાઉસ્સગ્ગ કરે. ૨૬ પ્રમાદ રહિત વર્તે, ૨૦ હમેશાં ચાસ્ત્રિને વિષે સાવધાન રહે. ૨૮ ધ્યાન ધરે. ૨૯ મરણાંત દુઃખ પામેથી પણ ભય ન પામે, ૩૦ શ્રી આદિના સંગને છાંડે, ૩૧ પ્રાયશ્ચિત હૈ [વિશુદ્ધિ કરે.] ૩૨ મરણકાળે આધના કરે, તેનીસાએ આસાયણાએતેત્રીશ પ્રકારની ગુરુની અશાતના તે અવિનયને ટાળવા− ૧ ગુરુની આગળ માગળ ચાલે તા અવિનય કર્યાં, ૨ ગુરુની જોડાજોડ ચાલે. ૩ ગુરુને ભરાઈને ચાલે, ૪ ગુરુને પૂરું દઈ ઉભા રહે, ૫ ગુરુની જોડાને ભેા રહે, ૬ ગુરુની પૂંઠે અડીને ઉભેા રહે, ૭ ગુરુની આગળ બેસે. ૮ ગુરુની જોડાને બેસે, ૯ ગુરુને અડીને બેસે, ૧૦ ગુરુ પહેલાં આચમન લે. ૧૧ ગુરુની સાથે દિશાએ ગયા હોય અને આવ્યા પછી તે પહેલાં ઇરિયાવાડી પશ્ચિમે, ૧૨ કોઇ માણસને ગુરુ લાવવા ચાહે છે તે અગાઉ પોતે તે માણસ સાથે વાત કરવા માંડી જાય. ૧૩ પેતે સતા હાય ને જાણતા પણ હાય ને ગુરુ સાદ કરે તે એલે નહિ, ૧૪ પોતે આહાર પાણી વાળ્યે તે પહેલાં ગુરુને દેખાડવા વિના મીજાને દેખાડે, ૧૫ પતે આહાર પાણી લાવ્યે તે પહેલાં પોતાના શિષ્યને દેખાડે ને પછી પેાતાના ગુરુને દેખાડે, ૧૬ પાતે જે લાગ્યે છે તે પહેલાં પેાતાના શિષ્યને દઈને પછી ગુરુને દે. ૧૭ પાતાના શિષ્ય આહાર પાણી લાવ્યેા છે તે ગુરુને પૂછ્યા વિના બીજાને આપે, ૧૮ ગુરુર્વાદિ સાથે આહાર કરવા બેઠા ને પાતે ઉતાવળા ઉતાવળા સારૂં સારૂં ખઈ જાય, ૧૯ ગુરુ ખેલાવે ને ખેલે નહિ, ૨૦ ગુરુએ બાલાવ્યાં છતાં બેઠા ખેઠો હાંકારા કરે પણ આવીને જવાબ ન દે, ૨૧ ગુરુ ખેલાવે ત્યારે જેથી એલે કે શુ' કહે છે. ? ૨૨ ગુરુ કામ હે તેા ઊલટુ કહે કે તમે કરા, ૨૩ ગુરુને આકરે વચને ખેલાવે, ૨૪ ગુરુને તિસ્કાર એલાવી વચન ન માને) ૨૫ ગુરુ કથા કહે છે તેમાં આડું ખેલે કે આમ મ્હા, ૨૬ ગુરુ કથા કહે છે. તેમાં કહે છે કે, તમે શું, ભૂલી ગયા કે! ૨૭ ગુરુ ધર્મકથા કહે તેમાં રાજી ન રહે, ૨૮ ગુરુને ધમકથામાં લે પાડે, ૨૯ ગુરુ ધ કથા કહેતા હાય તેમાં પાતે આડા પડી જુદુ ખતાવે, ૩૦ ગુરુનુ વાકુ ખાલે, ૩૧ ગુરુની પથારી ન કરી આપે, ૩૨ ગુરુની પથારી ખૂંદી નાખે, ૩૩ ગુરુથી ઊંચે આસને બેસે, એ તેત્રીશ પ્રશ્નરથી ચાલે તેથી ગુરુનો અવિનય થાય માટે તેમ કરવું નહિ અરિહંતાણુ આસાયણુાએઅહિં’તદેવની અક્ષતના કરી હાય એટલે તેના વિષે કઈ ખેટુ ચિંતવ્યુ હાય તેનુ Page #45 -------------------------------------------------------------------------- ________________ BY: શ્રી જૈન જ્ઞાન સાગર નિર્માણ કરૂં છું. સિદ્ધાણુ આસાયણુાએ-સિદ્ધભગવાનની અશાતના કરી હોય, તે વિષે કાંઈ સ ંદેહ આણ્યા હોય. આયર્નિયાણું-આસાયણાએ-આચાર્યજીની અશાતના કરી હોય, ઉવજઝાયાણું-આસાયણાએ ઉપાધ્યાયની અશાતના કરી હાય. સાહૂણ આસાયણાએ-સાધુ ની આશાતના કરી હેાય. સાહુણી આસાયણુાએ-સાધ્વીની અશાતના કરી હોય. સાવયાણુ આસાયણાએ-શ્રાવકની અશાતના કરી હેાય. સાવિયાણુ આસાયણાએ-શ્રાવિકાની આશાતના કરી હોય. દેવાણુ આસાયણાએ-ચાર જાતના દેવતાના શ્રદ્ધા ન આણી હોય. દેવાણ · આસાયણાએ દેવતાની દેવીનું ભૂંડું ખેલી અશાતના કરી-હાય, ઇહલેાગસઆસાયણાએ -આ લેાક જે મનુષ્ય તિર્યંચના ભત્ર તેની નાસ્તિ કહી અશાતના કરી હોય. પરલાગસ આસાયણુાએ-પલેક જે દેવત્તા નારકીના ભવ તેની નાસ્તિ કહી, અશાતના કરી હોય કેવલીણું આસાયણુાએ-કેવળજ્ઞનને વિષે શકા આણી તેની અંશાતના કરી હોય. કેવલીપન્ન ત્તસધમ્મસઆસાયણાએ-વળી પ્રરૂપેલ ધમનું માઠું ખેલી તેની અશ તના કરી હોય. સદેવમણુ આસુસ્સલાગસ- આસાયણાએ- દેવતા અને મનુષ્ય સહિત જે લેક તેની શ્રદ્ધા ન આણી અશાતના કરી હોય સવ્વપાણુ, ભૃય, જીવ, સત્તાણુ આસાયણાએ-મ પ્રાણી ભૂત જીવ · સત્ત છે તેની શ્રદ્ધા કરી ન હેાય (વિગલેન્દ્રીય વનસ્પતિ પચન્દ્રીય અપ, તેઉ, વાઉ. એ સર્વેની શ્રદ્ધા ન કરી હોય.) કાલસ્સઆસાયણાએ-ત્રણ કાળ નથી એમ કહી. અશાતના કરી હોય. સુયસઆસાયણાએસૂત્ર સિદ્ધાંત વિષે શ’કા લાવી આશાતના કરી હોય. સૂયદેવયાએઆસાયણાએ-સત્રદેવ જે તીથ કર તેની આશાતના કરી ઢાય. વાયલુારિયન્સ-આસાયણાએ-વાંચણી આપનાર આચાર્યની આશાતના કરી હાય. જે વાઇદ્ધ-સૂત્ર આઘાં પાછાં ભણાયાં હોય. વચ્ચેામેલિય'-ઉપયોગ વિના વારવાર સૂત્ર ભાયેલ હાય. હીણખર-અક્ષર આછે ખેલાણા હોય. અચ્ચક્ખર-અક્ષર અધિક ખેલાણા હોય. પયહીણું-પદ એધુ બલાણુ હાય વિષ્ણુયહીણ’-વિનયરહિત ભણ્યા હાય. જોગહણુ-ધ્યાન શખ્યા વિના ભણ્યા હોય. ધાસહીણ શુદ્ધ ઉચ્ચાર વિના ભણ્યા હાય. સુમુદિન્ત-સારૂ જ્ઞાન અવિનીતને ભણાવ્યુ હાય કુડંપચ્છિય –પ્રમાદસહિત આળસે ભણ્યા હોય. અકાલે કએ સઝએ-વખતે સઝાય કરી ડાય. કાલે ન ક સએ -ખરાખર વખતે સજ્ઝાય ન કરી હોય. અસજ્જાઇ એસજ્ઝાય-અપવિત્ર સ્થાનકમાં સજ્ઝાય કરી હાય. સજ્ઝાઈએ ન સન્મય-સન્નય કરવાને ચાગ્ય સ્થાન છે તે સ્થાને સજ્ઝાય ન કરી હોય. તસ્સ મિચ્છા મિ દુક્ડ-તે સ* ખાટુ' કીધેલું નિષ્ફળ થાજે. આલેયણા-એક ખેલથી માંડીને તેત્રીશ ખાલ સુધી જે કોઈ જાણવા જોગ જાણતા હશે, આદરવા જોગ આવતા હશે. છાંડવા જોગ છાંડતા હશે, સફળ જન્મ જીવિત કરતા હશે, મુકિતગામી, હળુકમી, સુલભ એષી, ભવ્ય જીવ સમતાવ'ત, લજ્જાવ’ત, ધ્યાનવંત, તેમને ધન્ય છે, તેમને સમય સમયની વૠણા હો, મારે જીવે આજના દિવસ સંબધી જાણવા જોગ જાણ્યા ન હાય, આદરવા જંગ આદર્યાં ન હાય. છાંડવા જોગ છાંડયા ન હ્રાય. સમક્તિ સહિત બાર વ્રત સલેખણા સહિત નવાણુ અતિચાર, પાંચ આચાર સળ'ધી એકસા ને વીરા દેષ અતિચાર સંબંધી, ૧ દ્રૂપે, ૨ પ્રમાદે, ૩ અણુભેગે, ૪ આતુરત એ, ૫ આપદ એ, ૬ શ'કાએ, ૭ સહસાકાર, ૮ ભયે, ૯ ઉપશમભાવે, ૧૦ વષષયભાવે એ દસ ડિસેવણાએ દોષ લાગ્યા હોય તે, સમકાએણુ, ફાસિય પાલિય, તીશ્તિ, કીટ્ટિય, સાહિય, સામાઈંચ, આરાહિયં, આણાએ પાલિતા, ભાઇ, મન વચન, કાયાએ, કરવુ. મટિ ભાંગે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અમચ સૂત્ર કરી, કરણ કરાવવું અનુમદિને કરી, ખંડન કરાવ્યું હોય, વિરાધના કરી હેય, દેશથી સર્વથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, વિરાધના કરી હેય, ઉસૂત્રે ઉમાગે, અકલ્પ, અકરણીએ. દુષ્ટ ધ્યાને, દુષ્ટ ચિંતવાણાએ, અણાચાર, આચરવે, અષણિક ઈછાએ, સંકલ્પ, વિકલ્પ કીધે હેય. આરંભ, સમારંભ કીધે હાય, હાસ્ય, ભયે, અજ્ઞાને મિથ્યાવે, અવત, પ્રમાદે, કાયે, અશુભ જોગે કરી, ગતિચપળ, મતિચપળ, દષ્ટિચપળ, ભાષાચપળ. ભાવચપળપણે, અશુદ્ધ ભાવે કરી આ સ્થાપના, પ૨ઉથાપના કરવે, બગથાને ગૃદ્ધિપણે લુપતાપણે, દુષ્ટપણે, મૂઢપણે, મંજાર બુદ્ધિએ, દંભ કદાગ્રહપણે, અવિનયપણે, અજ. ગણે, કમબુદ્ધિ વિષયવિકારપણે, આળસ, આકૃદ્ધિએ, અણાદિએ, જાણપણે, અજાણપણે, જે કાંઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણચાર, સેવ્યાં હોય, સેવરાવ્યાં હૈય, સેવતાં પ્રત્યે અનુમેઘા હોય, ને આવ્યા ન હોય, નિધા ન હોય, પડિકમ્યા ન હય, વિશુદ્ધ કર્યા ન હોય, પ્રાયશ્ચિત લીધું ન હોય, ને નિવારણ સમી રીતે કર્યું ન હોય એવા અવિશુદ્ધ આત્મા, સપાપ જોગે કરી આત્માને અરિહંતની સાખે, ધર્માચાર્યની સાખે, સિદ્ધાંતપ્રવચનની સાખે, આત્માની સાખે, મિચ્છા મિ દુક્કડં. પાંચમું સૂત્ર નમો-નમસ્કાર હેજે. ચકવીસાએ-વીશ તિસ્થયરાણું તીર્થકર દેવને ઉસભાઈમહાવીર-ઝષભદેવ સ્વામી આદિ મહાવીર સ્વામી પર્યત પજવસણુણું-સેવા ભક્તિ કરૂં છું. ઈણિમેવ-એવા. નિગ્રંથ- નિથ (ધન રહિત)ના. પાવયણું-પ્રવચન. સર્ચ-સાચે. અત્તર-સર્વથી ઉત્તમ. કેવલિય-કેવળજ્ઞાનીને કહેલ. પતિપુન્ન-પ્રતિપર્ણ-સંપૂર્ણ નેયાઊયાયકારક. સંસુદ્ધ-બરાબર શુદ્ધ. સલકત્તાણું-શલ્ય-વહેમને કાપનાર સિદ્ધિમર્ગએ સિદ્ધ થવાને માર્ગ. મુનિમર્ગ-મુક્તિ) કર્મથી મુક્તાને માર્ગ. નિજજાણુમગ્નકર્મને છેડે આવીને માર્ગ-નિવાણુમાં-(નિર્વાણું) કર્મ નિવારીને શીતળ થવાને માર્ગ. અવિતહ-એના વિષે, વિસંધિ-સંદેહ રાખે નહિ. સવદુખપૃહીણુમગું–સઘડાં દુઃખ મટાડવા માગ છે ઈર્થ યિા છવા–એને વિષે રહેલા જીવસિષ્નતિ-સિદ્ધ થશે, બુઝંતિબૂઝશે, સર્વ જાણશે. મુચંતિ-કર્મથી મુકાશે. પરિનિવાયંતિ-કર્મ નિવારીને શીતળભૂત થશે. સવ૬ખાણ મંતકાંતિ-સર્વ દુઃખનો અંત કરશે. તે-તે ધમ્મ-ધર્મ, સદહામિશ્રધું છું. પત્તિયામિ-પ્રતીતિ આણું છું; રેમિ -રૂચવું છું. ફાસેમિ-સ્પર્શ કરું છું તે મુજબ ચાલું છું. પાલેમિ-પારૂં છું. વર્તુ છું. અણુંપાલેમિ-વિશેષે પારું છું. તંતે ધમ્મ-ધર્મ, સહતે-સદ્દઉં. પનિયતે–પ્રતીતિ કરતે. રચંતે-રૂચ, ફાસતે-સ્પર્શ કતે. પાલતે-પાતે. અણુપાલતે વિશેષ પારતે. તસ્સ-તે. ધમ્મસ્સ-ધર્મ. કેવલી પરસ્સ-કેવળીને પ્રરૂપેલ તેને અભુ ફિઓમિ આરાહએ-આધવાને હું ઉઘમવત થયે છું. તત્પર થયો છું. વિરઓમિ-હું નિવતું છું. વિરાહણએ-તેની વિરાધના કરવાથી. અસંજમં-અજમ-પાપ. પરિયાણુમિ-છાંડું છું. સંજયં-સંજમને. ઉવસંપmજામિ-અંગીકાર કરું છું. અખંભઅબ્રહ્મચર્યને પરિયાણુમિ-છાંડું છું. બંભ-બ્રહ્મયને. ઉવસંપજજામિ-અ ગીકાર કરું છું. અકલ્પ–લેવાનું અગ્ય . પરિયાણુમિ-છાંડું છું. કમ્પ-લેવાનુંયેગ્ય તે. ઉવસંપજારિ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન સાગર, અંગીકાર કરું છું, અનાણું-અજ્ઞાન, પરિયાણુમિ-છાંડું છું. નાણું-જ્ઞાન, ઉસંપજામિ અંગીકાર કરું છું. અકિરિયં-અયિ બેટી કરણી) પરિયાણમિ-છાંડું છું. કિરિયં-સુકૃત. ઉવસંપmજામિ-અંગીકાર કરું છું. મિચછત્ત–મિથ્યાવને પરિયાણામિ-છાંડુ છું સમ્મત્તસમક્તિને. ઉવસં૫જાભિ-અંગીકાર કરું છું. અહિ- દુર્બોધ પરિયાણુમિ-છાંડું છું. હિં-સુબોધ ઉવસં૫જામિ-અંગીકાર કરું છું. અમર્ગ-ઉનમાગ. પરિયાણમિ છાંડું છું. મમ્મ-મોક્ષમાર્ગ. ઉવસપજામિ-અંગીકાર કરું છું જ સંભરામિ-જે મને સાંભરે છે. જ ચ ન સંભરામિ-જે મને નથી સાંભરતું. જ પડિકમામિ-જેનું પ્રાયશ્ચિત લીધું છે. જ ચ ન પડિમામિ-જેનું પ્રાયશ્ચિત ન લીધું હોય. તસ્મતે. સતવસ્સ-સર્વ. દેવસિયસ્સ-દિવસ સંબંધી. કીધેલા-કહેલા. અઈઆરસ્સ-અતિચાર પાપનાં પડિક્કમામિપ્રાયશ્ચિત કરૂં છું. નિવારણ કરું છું. સમણેહ-શ્રમણ છું. સંજય-સંજતિ છું વિરયસંસારથી વિરક્ત થયે છું. પડિહય-હળ્યાં છે. પચ્ચકખાય-બંધી કરીને. પાવકમે-પાપ કર્મને અનિયા-નિયાણા હિત કરણીનું ફળ માગી લેવું નહિ. દિઠ્ઠ-સમક્તિ દષ્ટિ. સંપને-સહિત છે. માયા-કપટ. મેસે-જૂહાપણું. વિવજિજએ-તજી દીધું છે. વજી દીધું છે. અડઢાઈ જજે સુજે અઢી દીવસમુદેસુ દ્વીપસમુદ્ર છે તેને વિષે પન્નરસ કસ્મભુમીસુપંદર કર્મભૂમિ ક્ષેત્રને વિષે જાવંતિ-જેટલા કઈ-કઈ. સાહૂ-સાધુ. યહરણ જોહરણું જેવી જ કાઢી શકાય છે. ગુછ-ગુચ્છો. પડિંગ્રહ-પાત્રનાં. ધારા-ધરણહાર છે. શખનાર છે. પંચમહવયધારા-પાંચ મહાવ્રતના ધરનાર છે અઢારસસહઅઢાર હજાર સીલંગરધાર-બ્રહ્મચર્યના કલેક રૂપી રથના ધારણ કરનાર છે. અફખયઆયારચરિત્તા-અક્ષય છે જેનાં આચાર અને ચારિત્ર. તે સવે-તે સર્વને, સિરસામસ્તક નમાડીને. મણસા-મને કરી, મસ્થએણુંવંદાજિ-મસ્તકે કરી નમું છું. અતિચાર આળવ્યા, પડિડચ્યા, નિંદ્યા, ગહ્યું, નિસરલ થયા, વિશેષે, વિશેષે, અરિહંત, સિદ્ધ, કેવળી, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, ગુર્નાદિકને ભુજે ભુજે કરી ખમાવું છું. ઇતિ શ્રમણસત્ર સમાપ્ત, પહેલા ખામણું પહેલા ખામણા પંચમહાવિદેહ ક્ષેત્રને વિષે જ્યવંતા તીર્થંકરદેવ બિરાજે છે તે જઘન્ય તીર્થકર ૨૦ અને ઉત્કૃષ્ટા હોય તે ૧૬. તે સ્વામીનાં ગુણગ્રામ કરતાં જઘન્ય કર્મની ઝાડું ખપે, ઉત્કૃષ્ટ રસ ઉપજે તે આ જીવ તીર્થંકર નામ નેત્ર ઉપજે તે વશ સ્વામીનાં નામ કહું છું. ૧ શ્રી સીમંધરસ્વામિ, ૨ શ્રી જુગમંધરસ્વામી, ૩ શ્રીબાહસ્વામી, ૪ શ્રીસબાહસ્વામી, ૫ શ્રી સુજાતનાથસ્વામી, ૬ શ્રીસ્વયંત્રભસ્વામિ ૭ શ્રીષભાનનવામી, ૮ શ્રી અનંતવીર્ય સ્વામી, ૯ શ્રી સુરપ્રભસ્વામી, ૧૦ શ્રીવિશાળપ્રભસ્વામી, ૧૧ શ્રીવજધરસવામી, ૧૨ શ્રીચંદ્રનનવામી, ૧૩ શ્રીચંદ્રબાહસ્વામી, ૧૪ શ્રીભુજંગદેવસ્વામી, ૧૫ શ્રી ઈશ્વરસ્વામી ૧૬ સીનેમપ્રભસ્વામી, ૧૭ શ્રીવીમસેનસવામી, ૧૮ શ્રીમહાભદ્રસ્વામી, ૧૯ શ્રીદેવજશસ્વામી, ૨ ટી અજિતસેનસ્વામી, તેમને મારી તમારી સમય સમયની વંદના હજો. તે સ્વામી કેવા છે? મારા તમારા મનની વાત જાણી દેખી કહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી Page #48 -------------------------------------------------------------------------- ________________ થી ખામણ ૧૭ કહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચૌદ રાજલક હસ્તામલકતું જાણી દેખી રહ્યા છે, અનંત જ્ઞાન છે. અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત તપ છે, અનંત ધીરજ છે, અનંત વીર્ય છે, ખટે ગુણે કરી સહિત છે, ચેત્રીશ અતિશયે કરી બિરાજમાન છે, પાંત્રીસ પ્રકારની સત્યવચન વાણી ગુણે રી સહિત છે, એક હજારને અષ્ટ ઉત્તમ લક્ષણે કરી સહિત છે, અઢાર દેષ રહિત છે, બાર ગુણે કરી સહિત છે, ચાર કર્મ ઘનઘાતીયાં ક્ષય કર્યા છે, બાકીનાં ચાર કર્મ પાતળાં પાડયાં છે. મુકિત જવાના કામી થકા વિચાર છે, ભવ્યજીવના સંદેહ ભાંગે છે, સગી, સશરીશ, કેવળજ્ઞાની, કેવળદની, યથાખ્યાત ચારિત્રના ધારણહાર છે, લાયક સમતિ, શુકલધ્યાન, શુકલેશ્યા, શુભધ્યાન, શુભજેગ, ચેસઠ ઇંદ્રના પૂજનિક, વંદનિક, અનિક છે, પંડિતવીર્ય આદિ અનંત ગુણે કરી સહિત છે. ધન્ય તે સ્વામીનાથ, ગામ, નગર, શયતાણી, પુરપાટણ, એક ગામથી બીજે ગામ વિહાર કરતા હશે ત્યાં જિનેંદ્રદેવ, રૂપી સૂર્ય આગળ ચાલે. તે વાસે ગણધર ચાલે તે વાંસે શેષ સાધુ ચાલે, સ્વામી પગ ધરે ત્યાં લાખ પાંખડીનું પદ્મ કમળફૂલ થઈ આવે, પાછો પગ ઉપાડે ત્યારે વિસશળ થઈ જાય, નદી-નાળાં આવે ત્યાં પાજ બંધાઈ જાય, કાંટા અમે મુખે હેય તે ઉધે મુખે થઈ જાય, હવામીજી હજારે ગાઉને વિહાર કરી બાગ બગીચામાં વનપાળની આજ્ઞા લઈ સમસરે, ત્યાંથી પચીશ પચીશ જેજનમાં માર નહિ. મરકી નહિ, સ્વચક્ર પરચકને ભય: નહિ, સાત પ્રકારની ભીતિ માત્ર રહે નહિ, ઝાઝું મિથ્યાત્વ હેય ત્યાં ત્રપડા ગઢની રચના થઈ આવે, રૂપાને ગઢ ને સેનાના કાંગશ, સેનાને ગઢ ને રત્નના કાગરાં, રત્નને ગઢ અને મણિરત્નના કાંગરાં, ચાર દિશા એ ચાર ચાર દરવાજા થઈ આવે. એક એક દરવાજે વીશ વીશ હજાર પગથિયાં થઈ આવે, સમોસરણને મધ્ય ભાગે સ્ફટિક રત્નનું સિંહાસન થઈ આવે, બારગણું અશોકવૃક્ષ થઈ આવે, અંબોડાને ઠેકાણે ભામંડળ થઈ આવે, ઉપર ચોવીસ જોડાં ચામરના થઈ આવે, વનપાળ જઈ રાજા દિને વધામણ આપે, બાર પ્રકારનો પ્રખર વખાણવાણી સાંભળે, સૌ સૌની ભાષામાં સૌ સમજી જાય, કેઈને શંકા ઉપજે નહિ. ભવનપતિ અને તેની દેવી, વણથંતર અને તેની દેવી, તિષી અને તેની દેવી, વૈમાનિક અને તેની દેરી, મનુષ્ય અને મનુષ્યણું, તિર્યંચ અને તિર્યંચણી એ બાર જાતની પ્રખર વખાણવાણી સાંભળતાં કેઈ કેઇનું વેર ઉલસે નહિં. કન્ય તે મહાપજ, જ્યાં દેશના દેતા થકા વિચરતા હશે ઈસર, તલવર, માર્ડખિએ, કેબિઅ શેઠ સેનાપતિ, ગાથાપત્તિ, સ્વામીની દેશના સાંભળી કશું પવિત્ર કરતા હશે, દર્શન દેરાશ કરી નેત્ર પવિત્ર કરતા હશે, અશનાદિ ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, તેને ધન્ય છે. સ્વામીનાથ, તમે પંચ મહાવિદેહ ક્ષેત્રને વષે બિરાજે છે, હું અપરાધી, દીનકિંકર, ગુગ્રહીન, અહીં બેઠે છું. તમારા જ્ઞાન, દર્શન ચરિત્ર, તય સંબંધી અવિનય આશાતના, અશક્તિ, અપરાધ કર્યો હોય તે મન વચન કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુજે ભુજે કરી ખમાવું છું. તિખુને પાઠ ત્રણ વાર કહે ૦૦૦૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી જૈન જ્ઞાન સારા બીજા ખમણ બીજા ખામણા અનંતા સિદ્ધ ભગવંતને કરું છું. તે ભગવંતના ગુણગ્રામ કરતાં જઘન્ય કર્મની ક્રોડ ખપે. ઉત્કૃષ્ટ રસ ઉપજે તે આ જીવ તીર્થકર નામ ગોત્ર ઉપાજે. આ વીશીના નામ કહું છું–૧ શ્રી કષભદેવ સ્વામી, ૨ શ્રી અજિતનાથ સ્વામી. ૩ શ્રી સંભવનાથસ્વામી, ૪ શ્રી અભિનંદન સ્વામી, ૫ શ્રી સુમતિનાથ સ્વામી, ૬ શ્રી પદ્મપ્રભુસ્વામી, ૭ શ્રી સુપાર્શ્વનાથસ્વામી, ૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી, ૯ શ્રી સુવિધિનાથસ્વામી, ૧૦ શ્રી શીતળનાથ સ્વામી, ૧૧ શ્રી શ્રેયાંસનાથસ્વામી, ૧૨ શ્રી વાસુપૂજ્યસ્વામી ૧૩ શ્રી વિમળનાથ સ્વામી, ૧૪ શ્રી અનંતનાથ સ્વામી, ૧૫ ધર્મનાથ સ્વામી, ૧૬ શ્રી શતિનાથ સ્વામી. ૧૭ શ્રી કુંથુનાથસ્વામી, ૧૮ શ્રી અરનાથસ્વામી, ૧૯ શ્રી મલ્લિનાથસ્વામી, ૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામી, ૨૧ શ્રી નમિનાથ સ્વામી, ૨૨ શ્રી નેમિનાથસ્વામી. ૨૩ શ્રી પાર્શ્વનાથસ્વામી, ૨૪ શ્રી મહાવીર સ્વામી, આ વીસી, અનંત ચાવીસી પંદર ભેદ સમ્યુચય જીવ માટે છે, તિર્થંકર માટે નથી સીઝી, બૂઝી, આઠ કર્મ ક્ષય કરી મોક્ષ પધાર્યા છે. આઠ કમ સે કયા ? ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, મેહનીય, ૫ આયુષ્ય, ૬ નામ ૭ ગોત્ર, ૮ અંતશય. એ આઠ કર્મ ક્ષય કરી મુક્તિ શિલાએ પહોંચ્યા છે. મુકિતશિલા કયાં છે ? સમપૃથ્વીથી સાતસે નેવું જેજન ઊંચપણે તારામંડળ આવે ત્યાંથી દશ જોજન ઊંચપણે સૂર્યનું વિમાન છે, ત્યાંથી એંશી જોજન ઊંચપણે ચંદ્રમાનું વિમાન છે, તે ઉપર ચાર એજન ઊંચપણે નક્ષત્રના વિમાન છે. ત્યાંથી ચાર જે જન ઊંચ૫ણે બુધને તારે છે, તે ઉપા ત્રણ જોજન ઊંચપણે શુક્રને તારે છે, તે ઉપર ત્રણ જેજન ઊંચપણે બહસ્પતિને તારે છે, ત્યાંથી ત્રણ જજન ઊંચપણે મંગળને તારે છે, ત્યાંથી ત્રણ જન ઊંચપણે શનિશ્વરને તારે છે, એમ નવ જે જન લગી જોતિષચક્ર છે. તે ઉપરાંત અસંખ્યાત જન કાઠાડી ઊંચપણે પહેલું સુધર્મ નામે અને શું ઈશાન નામે દેવક છે, એકવું અર્ધચદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, પહેલામાં બત્રીસ લાખ વિમાન છે, બીજામાં અઠ્ઠાવીસ લાખ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જેજન ઉપર ત્રીજું સનકુમાર અને એથું બાહેંદ્ર એ બે દેવલોક છે. એકે અર્ધચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે. ત્રીજામાં બાર લાખ અને ચેથામાં આઠ લાખ વિમાન છે. તે ઉપર અસંખ્યાતા જે જન ઉપ૨ પાંચમું બ્રહ્મદેવલેક છે એકલું પર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં ચાર લાખ વિમાન છે. તેથી અસંખતા જજન ઉપર છઠું લાંતક હેવક છે. એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં પચાસ હજાર વિમાન છે. ત્યાથી અસંખ્યતા જોજન ઉપર સાતમું મહાશક દેવક છે. એકલું પૂર્ણચંદ્રમાને આકારે છે, તેમાં ચાલીસ હજાર વિમાન છે. ત્યાંથી અસંખ્યતા જોજન ઉપર આઠમું સહસ્સાર દેવક છે, એકલું પણ ચંદ્રમાને આકારે છે, તેમાં છ હજાર વિમાન છે. ત્યાંથી અસંખ્યતા જે જન ઉપર નવમું આત અને દશમું પ્રાણત એ બે દેવલેક જોડાજોડ છે, એનું અર્ધ ચંદ્રમાને આકાર છે. બે મળી પૂર્ણ ચંદ્રમાને આકાર છે, એમાં મળીને ચાર વિમાન છે. ત્યાંથી અસંખ્યતાજોજન ઉપર અગ્યારમું આપ્યું અને બારમું અમ્યુય દેવલોક છે, એ બે જોડાજોડ છે, એકે અર્ધ ચંદ્રમાને આકાર છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, બેમાં મળીને ત્રણ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જે જન ઉપર નવ ચૈવેયક છે. તેના-નામ ભદ્દે, સુભદે, સુજાએ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શ્રી ખામણા ' સુમાણસે, પિયદેસણું, સુદૂસણે, આમેહ, સુપડિબ, જસોધર, તેની ત્રણ ત્રિક છે. તેમાં પહેલી ત્રિકમાં એકસો અગિયાર વિમાન છે, બીજી ત્રિકમાં એક સાત વિમાન છે, અને ત્રીજી ત્રિકમાં એકસો વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જન ઊંચપણે પાંચ અનુત્તર વિમાન છે, તેનાં નામ-વિજય, વિયેત જયંત, અપરાજિત, સર્વાર્થસિદ્ધ તે સવાર્થસિદ્ધ મહાવિમાનની દવા શકી બાર જજન ચપણે મુકિતશિલા છે, તે મુક્તિશિલા કેવી છે ? પિસ્તાલીસ લાખ જેજનની લાંબી પહેળી. છે, માથે આઠ જનની જાડી છે, ઊતતા છેડે માંખીની પાંખથકી પાતસી છે, ઊજળી, ગેખીર, શંખ, ચંદ્ર, અંકશન રૂપાને પત્ર, મોતીના હાર, ખીરસાગરના પાણી થકી પણ અધિક ઊજળી છે. સિદ્ધશિલા ઉપર ઊંચપણે એક જે જન તેને છેલ્લા ગાઉના છટ્ઠા ભાગને વિષે સિદ્ધભગવંતજી બિરાજી રહ્યા છે. તે સ્વામી કેવા છે ? અવળું અગધે, અરશે, અફાસે, અમૂર્તિઓ, અવિનાશી, ભૂખ નહિ, દુખ નહિ, રેગ નહિ, શેક નહિ જન્મ નહિ, મરણ નહિ, કાયા નહિ, કર્મ નહિ, અનંત અનંત સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. તમે સ્વામી ત્યાં બિરાજે છે, હુ અહીં બેઠો છું. તમારે જ્ઞાન, દર્શન સંબંધી અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કર્યો હોય તે મન, વચન, કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુજ ભુજે કરી ખમાવું છું. (તિંફખુત્તને પાઠ ત્રણ વખત કહે) ત્રીજા ખામણ ત્રીજા ખામણા પંચમહાવિદેહ ક્ષેત્રને વિષે જ્યવંતા કેવળી ભગવાન બિરાજે છે. તે જઘન્ય બે ઝાડ કેવળી, ક્યૂટા નવ ઝાડ કેવળી તે સ્વામી કેવા છે? મારા તમારા મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી રહ્યાં છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચૌદ રાજલેક હસ્તામલકવત જાણું દેખી રહ્યા છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત તપ છે; અનંત વીર્ય છે, અનંત ધીરજ છે, પટે ગુણે કરી સહિત છે, ચાર કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે, ચાર કર્મ પાતળા પાડ્યાં છે, મુક્તિ જવાના કામી થકા વિચારે છે, ભવ્ય જીવના સંદેહ ભાંગે છે, સગી સશરીરી, કેવળજ્ઞાની, કેવળ દર્શની છે, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, લાયક સમક્તિ, શુકલધ્યાન, શુકલેશ્યા, શુભધ્યાન, શુભગ, પંડિતવીર્ય એ આદ અનંત ગુણે કરી સહિત છે, ધન્ય તે સ્વામી, ગામ, નગર રાયહાણ, જ્યાં જ્યાં સ્વામી દેશના દેતા થકા વિચરતા હશે ત્યાં ઈસર, તલવર, માર્કેબિય, શેઠ, સેનાપતિ, ગાથાપતિ, સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, તેને ધન્ય છે, સ્વામીનાથ, તમે પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજે છે. હું અપરાધી, દીન, કકર, ગુણહીને અહીં બેઠો છું. તમારાં જ્ઞાન, દર્શન ચારિત્ર, તપ સંબંધી અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કર્યો હોય તે મન, વચન, કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુજ ભુજ કરી ખમાવું છું. (તિફખુત્તોને પાઠ ત્રણવાર કહે.) Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર ચેથા ખામણા ચેથા ખામણા ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજીને કરું છું. ગણુધાજી બાવન ગણે કરી સહિત છે, આચાર્યજી છત્રીસ ગુણે કરી સહિત છે. ઉપાધ્યાયજી પચીશ ગુણે કરી સહિત છે. મારા તમારા ધર્મગુરુ, ધર્મ આચાર્ય, ધર્મ ઉપદેશના દાતાર, મહાપુરુષ, પંડિતરાજ, મુનિરાજ, ગીતાર્થ, બહુસવી, સુત્રસિદ્ધાંતના પાયામી, તરણ તારણ તારણીનાવાસમાન, સફર જહાજ સમાન, કલ્પવૃક્ષ સમાન, જિનશાસનના શણગાર ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક, એવી અનેક ઉપમાએ કરી બિરાજમાન પૂજ્યજી, સાહેબ શ્રી (જે હેય તેમના નામ બોલવાં.). સ્વામી આદિ દઈને સાધુ-સાવી આલેવી, પડિક્ટમી, નિન્દી, નિશલ્ય થઈ પ્રાચે, દેવગતિએ પધાર્યા છે, તેમને ઘણે ઉપકાર છે. આજ વર્તમાનકાળે, તરણ તારણ, તારણ નાવ સમાન રત્નચિંતામણી સમાન, પાર્શ્વમણિ સમાન, જિનશાસનના શણગાર, સર્વે સાધુજીના ગુણે કરી બિરાજમાન પૂજયજી સાહેબ શ્રા (જે હોય તેમનાં નામ લેવાં)...... સવામી આદિ દઈને સાધુ સાધી વિચારે છે તે સ્વામી કેવા છે? પંચ મહાવ્રતના પાલનહાર, પાંચ સમિતિને અને ત્રણ ગુપ્તિએ સહિત છકાયના પિયેર છકાયના નાથ, સાત ભયના ટાળણહાર, આઠ મદના ગાળણહાર, નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાળણહાર, દશવિધ યતિધર્મના અજવાળિક છે, બાર દે તપાસ્યાના કરણહાર છે, સત્તર ભેદે સંજમ ના ધણહાર છે બાવીશ પરીસહના છતણહાર છે, સત્તાવીશ સાધુના ગુણે કરી સહિત છે, બેતાળીશ સુડતાળીશ તથા કેવું હિત આહાર પાણીના લેનાર છે; બાવન અનાચણના ટાળણહાર છે; સચેતના ત્યાગી, અચેતના ભેગી કંચનકામિનીના ત્યાગી, માયા મમતના ત્યાગી. સમતાના સાગર, દયાના આગર આદિ, અને ગુણે કરી સહિત છે. ધન્ય મહારાજ ! તમે ગામ, નગર, પુરપાટણને વિષે બિરાજે છે, હું અપરાધી દીકિંકર ગુણહીન અહીં બેઠો છું, તમારા જ્ઞાન, દર્શન ચારિત્ર તપસંબંધી અવિનય અશાતના, અશક્તિ, અપરાધ કર્યો હોય તે મન, વચન, કાયાએ કરી હાથ જોડી ભુજે જુજે કરી ખમાવું છું તિખુત્તોને ચાઠ ત્રણ વાર કહે) પાંચમા ખામણ પાંચમાં ખામણા પાંચ ભરત, પાંચ ઈરવત ને પાંચ મહાવિદેહ, અઢીદ્વીપ ક્ષેત્રને વિષે જે સાધુ સાધ્વી બિરાજે છે તે જ ધન્ય બે હજાર ઝાડ સાધુ સાધ્વી. ઉત્કૃષ્ટ હોય તે નવ હજાર કોડ સાધુ સાધી તેમને મારી સમય સમયની વંદણા જે તે સ્વામી કેવા છે ? પંચમહાવ્રતના પાળશુહાર છે. પાય સમિતિએ સમિતા, ત્રણ ગુપ્તએ ગુપ્તા, છ કાયના પિયેર, છ કાયના નાથ, સાત ભયના ટાળણહાર, આઠ મદના ગાળણહાર, નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાણહાર છે, દશવિધ યતિધર્મના અજવ લિક છે; બાર ભેટે તપસ્યાના કરણહાર છે. સત્તર ભેદે સંજમના Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી ખામણા ધરણહાર છે, બાવીશપરી સહના છતણહાર છે. સત્તાવીશ સાધુજીના ગુણે કરી સહિત છે, બેંતાલીશ. સુડતાલીશ તથા છાનુ છેષ રહિત આહાર પાણીના લેનાર છે, બાવન અનાચરણના ટાળણહાર છે. સચેતના ત્યાગી, અચેતના ભેગી, કંચન કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, સમતાની સાગર દયાના આગર આદિ અનેક ગુણે કરી સહિત છે. ધન્ય મહારાજ ! તમે ગામ, નગર, પુરપાટણને વિષે બિરાજે છે. હું અપરાધી, દીનકિંકર ગુણહીન અહીં બેઠો છું તમારા જ્ઞાન, દર્શન, ચારિત્ર. તપ સંબંધી અવિનય, આશાતના, અભકિત, અપરાધ કર્યો હોય તે મન, વચન, કાયાએ કરી હાથ જોડી મરતક નમાવી ભુજે જુજે કરી ખમાવું છું. (સાધુને ખમાવવા) (તિકૂખને પાઠ ત્રણ વાર કહે.) છઠા ખામણું છઠા ખામણ અઢીદ્ધીપમાંહી સંખ્યાતા, અઢીદ્વીપ બહાર અસંખ્યાતા શ્રાવક, શ્રાવિકાને કરું છું તે શ્રાવજી કેવા છે ! હુંથી, તમથી, દાને, શિયળે, તપ, ભાવે, ગુણે કરી અધિક છે. બે વખત આવશ્યક પ્રતિક્રમણના કરનાર છે. મહિનામાં છ પષાના કરનાર છે, સમકિત સહિત બાર વ્રતધારી, અગિયાર પડિમાના સેવણહાર છે, જીવ અજીજ આદિ નવ તત્વના જાણનાર છે, ત્રણ જ મનેથના ચિંતવનાર છે, એકવીશ શ્રાવકને ગુણે કરી સહિત છે. દુબળી પાતળા છવની દયાના જાણનાર છે, પરધન પથ્થર બરાબર લેખે છે, પરસ્ત્રી માતા, બેન બરાબર લેખે છે. દૂધમી પ્રિયધમી દેવતાના ડગાવ્યા ડગે નહિ એવા છે, ધર્મને રંગ હાડહાડની મિરજાએ લાગે છે, એવા શ્રાવક, શ્રાવિકા, સંવ, પાષા, પ્રતિક્રમણમાં બિરાજતાં હશે તેમને આજના દિવસ સંબંધી અવિનય, આશાતના કરી હોય તે ભુજે ભુજે કરી ખમાવું છું. સાધુ સાધીને વાંદું છું. શ્રાવક, શ્રાવિકાને ખમાવું છું. સમકિતદષ્ટિજીવને ખમાવું છું, ઉપકારી ખાઈ, ભાઈને ખમાવું છું. ચોરાશી લક્ષ છવાજેનિના જીવને ખમાવું છું, સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઊંકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચૌરેંદ્રિય, ચાર લાખ નારદી ચાર લાખ દેવતા, ચાર લાખ તિર્યંચ પચેંદ્રિય ચૌદ લાખ મનુષ્યની જાતિ, એ ચશશી લક્ષ છવાજેનિના જીવને, હાલતાં ચાલતા, ઊઠતાં, બેસતાં, જાણુતાં, અજાતાં, હણ્યા હોય, હણાગ્યા હોય, છેદ્યા હોય, ભેદ્યા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય તે અનંતા સિદ્ધ કેવળીની સાખે મિચ્છા મિ દુક્કડ. ખામેમિ-ખમાવું છું. સવવે છવા–સર્વ જીવને સરવે છવા વિ-સર્વ જીવ પણ ખમંતુ મે-મારે અપરાધ ક્ષમા કરજે. મિત્તિ-મિત્રાઈ છે. મે-મારે. સવ ભૂસુ-સવ જીવ સાથે વેર–વેર-દુશ્મનાઈ. મજખું–મારે. ન કેણઈ-કઈ સાથે નથી. એવમહં-એ પ્રકારે હું. આલેઇય-કહું છું. નિદિય-નિંદા કરું છું. મેં કીધું તેની ગરહિય–ગહરા કરું છું. દુગંછિયં-બેટું કીધું એમ કહું છું. સર્વ-સર્વ પાપ, તિવહેણું-ત્રણ પ્રકારે મન કયારે પરિગ્રહ છાંડીશ. ૨ કયારે દીક્ષા લઈશ. ૩ કયારે સંથારે કરીશ. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી જૈન જ્ઞાન સાગર વચન કાયાએ કરી. પડિક-પ્રાયશ્ચિત કરૂં છું. વંદામિ-નમસ્કાર કરૂ છું. જિલુચઉવીસ-વીશ જિન-તીર્થકરને. ઈતિ અતિચાર આવ્યા. પડિકા, સિંધ, નિશલ્ય થયા, વિશેષે વિશેષ અરિહંત, સિદ્ધ, કેવળી, ગણધર, આચાર્યજી, ઉપાધ્યાયજ સાધુ, સાધી ગુરુ એદિને ભુજો, ભુજ કરી ખમાવ્યા છે. (આ ઠેકાણે “ઈચ્છામિ ખમાસમણે” બે વખત પૂરૂં કહેવું.) એમ દિવસ, રાત, ૫ખી, ચૌમાસી અને સંવત્સરી સંબંધી, મૂલગુણ, ઉત્તરગુણ, દ્રવ્ય, ભાવે, નિશ્ચયે, વ્યવહારે, સામાન્યપણે વિશેષપણે, રમણ પણે, ઓછું, અધિક, વિપરીત સ્થાપ્યું હય, માન્યું હોય, પ્રરૂપ્યું હેય, અજાણપણે, સંશયપણે અવતપણે એuસંજ્ઞાએ ગાડરીઆ પ્રવાહપણે, અણસમજણપણે, આચર્યું હોય, ઈચ્છા, વાંછા, મુછભાવે જે શુભ અને શુદ્ધ-આચરણ-કરણી અસાર કરી હેય, તુછ કરી હેય, ગુમાવી હોય, સંસારવૃદ્ધિ કારણે જીવને જેડયા હેય. તે મારાં પૂર્વના આકર્ષણ સુદ્ધાંત, મારા સર્વે પાપ ફળરૂપ સાવધ મિથ્યા-નિષ્ફળ હજો, એવી રીતે દિવસ અને શત સંબંધી અતિચારના દેષ પડિક્રમણ કરીને, આલેય, નિંદણ કરીને પૂજનિક. અચંનિક, વંદનિક, છરને ભકિતસહિત વંદણા કરીને, સર્વ પ્રાણ, જીવ, ભૂતને ખમત ખામણા કરીને, ચિત્ત ઉપશાંત કરીને, વિરુદ્ધ ભાવ મટાડીને, નિજભાવ દ્ધિ સંભાળીને, અસત્યપણું, ભ્રાંતિ પણું, ડોલપણું, ભેળસંભેળપણું, નિરાકરણ કરીને મૂળગુણ ઉત્તરગુણના પચ્ચકખાણની તજવીજ કરીને, વ્રતનાં છિદ્રો રેકીને, આશ્રવ રંધીને, કષાયપણું ટાળીને, વિશુદ્ધપણું કરવાને હવે શરીરની મમતા કાંઈક ત્યાગ કરવારૂપ, કાંઈક સિરાવવા રૂપ, પાંચે આવશ્યક અતિચાર વિશુદ્ધ નિમિત્ત, અશરીરી, અન્નેગી પદ આત્માનું સંભાળીને દેહ મૂછ ત્યાગ કરવારૂપ પાંચમા આવશ્યક કરે. સામાયિક ૧. ચકવીસ [ગસ્સ) ૨, વંદણા ૩, પડિક્કમણું. ૪, એ ચાર થયા ને પાંચમાં આવશ્યકની આજ્ઞા લેવી. પાંચમે આવશ્યક. દેવસી-દિવસ સંબંધી, પ્રાયશ્ચિત-પાપ વિશુદ્ધનાર્થ-વિશુદ્ધ કરવા માટે કરેમિ -હું કરું છું. કાઉસ્સગ્ન-સ્થિર કાયા શખવાનું (આ ઠેકાણે નવકાર, કરેમિ ભંતે, ઈચ્છામિઠામિ કાઉસગ્ગ તથા તસ્ય ઉત્તરિના પાઠ કહીને ચાર લેગસને, અથવા ધર્મસ્થાનને કાઉસ્સગ નિત્ય પ્રત્યે કરે, પાખી પડિકકમણે આઠ લોગસ્સને, ચઉમાસી પડિક્કમણે બાર લેગસને અને સંવત્સરી પડિકામણે વિશ લેગસ્પને કાઉસગ્ન કરશે અને એક નવકાર કહી કાઉસ્સગ પાવે. પછી લેગરસ એક સંપૂર્ણ બેલ.) (આ ઠેકાણે ઈચ્છામિ ખમાસમણે બે વખત કહેવું). સામયિક ૧, ચઉવી ૨, વંદણું ૩, પડિકકમણું , કાઉસ્સગ ૫, એ પાંચ આવશ્યક પૂરા થયા, એ પાંચ આવશ્યક ચાર તીર્થને અવશ્યમેવ કરવા રૂપ અતીત કાલનું દુષ્યકૃત્ય આલેવી, પડિકકમી નિંદી ગઈ કરી, વર્તમાનકાળને આશ્રવ રંધી, સંવર કરીને, Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી ખામણા હવે આગામી કાળસંબંધી અનાદિ કાળને આહાર લેવા રૂપ આત્માને પુદગળ મૂછ, સંજ્ઞા, અભિલાષા ઘણી છે, તે મોટું કલંક છે અને અણહારી, નિરાશી, નિરાલંબી, નિકલંકી, નિરાશ્રયી, નિઃસંગી છે નિર્મળ, નિર્વ'છક અકળ, અગમ્ય, અગોચર, અગાધ, સુલક્ષણાપણું, આત્માનું આવરણ, તેને નિવારણ કરવા સાધન કરણરૂપ પચ્ચકખાણ યથાશકિત, ઊંવિધ આહાર ત્યાગરૂપ, પચ્ચકખાણ કરણરૂપ, છઠ્ઠો આવશ્યક કરે. છઠ્ઠી આવશ્યક. ધારણા પ્રમાણે ચવિહારનાં પચ્ચકખાણ કરવાં, તે નીચે મુજબ ચઉરિવહં પિઆહાર-ચાર પ્રકારના આહાર, અસણું- અન્ન, પાણું-પાણી, ખાઇમં–મેવાદિ સાઈમાંમુખવાસ. અન્નાથાણભેગેણં–અજાણતાં મુખમાં કઈ વસ્તુ ઘલાઈ જાય તેની માફી, સહસાગારેણું–બળાત્કારે મોઢામાં કાંઈ નાખે તેની માફી સિરામિ-તળું છું. સામયિક ૧, ચકવીસ ૨, વંદના ૩, પડિકકમણું ક, કાઉસ્સગ ૫, ને પચ્ચક્ખાણ ૬, તેને વિષે વીતરાગદેવની આજ્ઞામાં કને, માત્ર, મીંડી, પદ, અક્ષર, ગાથા, સત્ર, ઓછું, અધિક વિપરીત કહેવાણું હેય ને જાણતાં અજાણુતાં કાંઈ દેષ લાગે હેય તે મિચ્છા મિ દુકકડ. મિથ્યાત્વનું પડિકકમાણે, અવતનું પડિકકમણું, કષાયનું પડિકકમણું, પ્રમાદનું પડિકકમણું, અશુભ ગનું પડિકકમણું, ખ્યાશી બોલનું પડિકકમણું એ પ્રતિક્રમણ વિષે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણાચાર, જાણતાં અજાણતાં કાંઈ દેષ લા હેય તે મિચ્છા મિ દુકકડ. ગયા કાળનું પડિકઠમણું, વર્તમાનકાળને સંવર, આવતા કાળનાં પચ્ચક્ખાણ, કમિ મંગલં, મહામંગલ, થયઘૂમંગલં, અહીં ત્રણ નામથુનું કહેવાં. પ્રતિકમણમાં લાગતા દોષના ૧૨૪ પ્રકાર નવાણું અતિચારમાંથી જ્ઞાનના ૧૪ અતિચાર વજીને બાકીના ૮૫ દેષ રહા તે ટાળવા તથા જ્ઞાનના ૮ આચાર તે-૧ બત્રીશ અયજઝાય ટાળી વખતસર ભણવું, ૨ વિનય સહિત ભણવું, ૩ જ્ઞાનને સત્કાર કરી ભણવું, ૪ ઉપધાન સહિત ભણવું, (સૂત્ર ભણવાને માટે જે જે તપ કરવું કહ્યું છે તે તે કરીને) ૫ ઉપકારીને ગુણ ભૂવવે નહિ, ૬ શુદ્ધ ઉચ્ચાર સહિત ભજ્ઞવું ૭ અર્થ સહિત ભણવું, ૮ પાઠ અર્થ વગેરે શુદ્ધ ભણવું. તથા સમક્તિના ૮ આચાર તે-૧ જનમતને વિષે શંકા ન રાખવી, ૨ અન્યમતની વાંછના ન કરવી ૩ કરણીને ફળને સંદેહ ન રાખવે, ૪ અન્યમતને આડંબર દેખી મુંઝાવું નહિ, ૫ ઉપકારીના ગુણ દીપાવવા, ૬ સમકિતથી પડતા જીવને સ્થિર કરવા, ૭ ચારે તીર્થની વાત્સલ્યતા કરવી, ૮ જૈનમાર્ગને મહિમા નિરવદ્યપણે પ્રકાશ તથા ચારિત્રના ૮ આચાર, તે ૩ ગુપ્તિ અને ૫ સમિતિ એટલે ૧૦૯ તથા બાર વ્રત તે-૫ મહાવ્રત, ૫ ઈદ્રિય, સંવર ૧ રાત્રિભેજન, ત્યાગ ૨ મન, સંવર એ બાર તથા વીર્યના ૩ આચાર તે ૧ ધર્મકાર્યમાં બળ ગવવું Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર નહિ. ૨ ધર્મકાર્ય ઉપગ સહિત કરવું, ૩ યથાશક્તિ ક્રિયા, અનુષ્ઠાન કરવું એ મળી કુલ ૧૨૪ પ્રકાર થયા. આવશ્યક પ્રતિકમણુ) વિષે ખુલાસે. ખરી રીતે જોતાં વીતરાગભાષિત ધર્મ, તેનું મુળ અને તેને મોટો આધાર આવશ્યક સૂત્ર ઉપર રહેલ છે. આવશ્યક સૂત્ર વિષે અનેક જુદા જુદા મત મતાંતર છે. કોઈ કહે છે કે આવશ્યક મૂળ સંપૂર્ણ છે અને કઈ કહે છે કે વિદ ગયું છે. પણ તેના કરતાં તદન જુદી વાત છે. આ જ વીતરાગભાષિત મૂળ આવશ્યક સંપૂર્ણ નથી, કારણ કે ચોરાસી ગછના આવશ્યક જુદા જુદા છે, જે મૂળ સંપૂર્ણ હેત તે બધા ગચ્છનું એક સરખું હેત, તેમ નથી, તેથી નકકી થાય છે કે મૂળ સંપૂર્ણ નથી પણ થોડું ઘણું હાલ જે પ્રવર્તે છે તે સુત્રાનુસારે પાંચમા આરાના છેડા સુધી રહેવાનું છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને-આવશ્યક-અવશ્ય કરીને કરવાને નિત્ય નિયમ છે તેથી આવશ્યક સૂત્ર વિચ્છેદ ગયાનું જેઓ કહે છે તે કઈ પણુ રીતે ખરૂં નથી. જે આવશ્યક સૂત્ર પિતતાના ગ૭માં જુદી જુદી રીતે પ્રવર્તે છે તેનું કારણ કે આવશ્યક સંપૂર્ણ રહ્યું નથી, તેમ સર્વથા વિછેર ગયું નથી. પણ ત્રુટક થઈ ગયેલ છે. તેથી સૌ સૌએ પિતાના બુદ્ધિબળથી જોઈએ તેટલું નવું વધારી મિશ્રણ કરેલું છે. . આવશ્યક સૂત્રનું નામ અનુગદ્વાર અને નંદીસૂત્રમાં છે અને તે વ્યતિરિત છે. કાલિક કે ઉત્કાલિક નથી. આવશ્યકનું બીજું નામ પ્રતિક્રમણ છે કારણ કે ચેથા અધ્યયનનું નામ પ્રતિક્રમણ છે અને સૂત્રમાં ઘણે ઠેકાણે સપડિક્કમણું ધર્મા, ઉવસંપત્તિ જતાણું, વિહરઈ- આ પાઠ છે. એ રીતે આવશ્યકનું બીજું નામ પ્રતિક્રમણ છે. શ્રી પ્રતિક્રમણ સૂત્ર સમાપ્ત. ધર્મયાનને કાઉસ્સગ. સેકિત-શું તે, ધમેઝાણે ધર્મધ્યાન ધમેન્ઝાણે ધમ-ધ્યાન, ચઉચ્ચિહે-ચાર જાતના. ચઉ૫ડીયારે–ચાર ચાર પડભેદ છે. એનતે-પરૂપ્યા. તંજહા–તે આ પ્રમાણે. આણુ વિજયે-આજ્ઞાને વિચાર કર. આવાય વિજયે-દુઃખને વિચાર કરે. વિવાગ વિજયે-સુખ ને દુઃખ શાથી ભગવે છે તેને વિચારક. સંઠાણ વિજયે-બેકના આકારને વિચાર કરે. ધમ્મરૂણુંઝાણુસ્સ-ધર્મ ધ્યાનના. ચત્તારિ લખણ-ચાર લક્ષણ. પનતા તજહા-આ પ્રમાણે કહ્યા. આણુરૂઈ-ધર્મ આજ્ઞાની રૂચિ. નિસગ્નરૂઈ–વીતરાગ દેવે પરૂપ્યું તેના ઉપર શ્રદ્ધા આણવાની રૂચ. ઉવએસરૂઈ-ઉપદેશની રૂચિ. સુત્તરૂઈ--સત્ર સિદ્ધાંતની રૂચિ. ધમ્મરૂણઝાણસ્મ-ધર્મ ધ્યાનના. ચત્તારિઆલંબણ-ચાર પ્રકારના આધાર. પન્નત્તા જહા-તે આ પ્રમાણે કહ્યા. વાયણ-વાંચવું. પુછણ-પૂછવું. પરિયટ્ટણ-શીખેલું સંભાળવું. ધમ્મકહા-ધર્મકથા કરવી. ધમ્મસણું-ઝાસ્સધર્મ ધ્યાનના. ચત્તારિઅણુપેહા Page #56 -------------------------------------------------------------------------- ________________ સામા ચાર પ્રકારના વિચાર પત્તા તજહા-તે પ્રમાણે કહ્યા. એગચ્ચાયુ`હા-એકલાપણાને વિચાર. જીવ એકલા આવ્યે ને એકલા જશે તેના વિચાર કરવા અણુિચાણુ પેહા-અનિત્યપણાનો વિચાર કરવા, સંસાર અનિત્ય છે. કોઇ કોઇનું નથી. એવા વિચાર અસરણાણુ પેહાઅશાણપણાના વિચાર. સંસારમાં કોઈ કોઈને ત્રાણ-શરણુ નથી. એવા વિચાર કરવા, સ’સારાણુ‘પેડા-સ’સાર વિષે વિચાર સંસાર કે અસ્થિર છે તે વિષે વિચાર કરવા તે. એ ધર્મધ્યાનના સુત્રપાઠ ઠ્યો. હવે તેને અથ કહે છે. ધર્મ ધ્યાનના પહેલા ચાર લે-૧ અણુવિષે, ૨ આવાયવિયે, ૩ વિવાગવિયે, ૪ સ’ઠાણુવિજ્યે, ૫ પહેલા ભેદ-આણાવિયે, કહેતાં વીતરાગ દેવની આજ્ઞાના વિચાર ચિંતવે તે. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે સમતિ સદ્ગિત શ્રાવકનાં ખાર વ્રત અને અગિયાર પડિમાં તથા સાધુનાં પંચ મહાવ્રત ને ખાર ભિકૢખુની પડિયા, શુભધ્યાન, શુભોગ, જ્ઞાન, દર્શન ચારિત્ર, તપ, છકાય જીવની રક્ષા એ વીતશગની આજ્ઞા માધવી, તેમાં સમય માત્રને પ્રમાદ ન કરવો, ચતુવિધ તીના ગુણુ કીર્તન કરવાં, એ ધમ ધ્યાનને પહેલે-ભે: કડ્ડો, ની ભેદ—મવાયવિજ્યે કહેતાં, જીવ સંસારમાં દુ:ખ શાથી ભેગવે છે, તેને વિચાર ચિંતવે તેને વિચાર એ કે મિથ્યાત્વ અત્રત, પ્રમા, કષાય, અશુભ દ્વેગ, અઢાર પાપસ્થાનક, છકાય જીવની હિંસા, એથી જીવ દુઃખ પામે છે, એવું દુ;ખનું કારણ જાણી, એવે આશ્રવ માર્ગ છાંડી, સવર માગ આદરવા, જેથી જીવ દુ;ખ ન પામે એ ધમ ધ્યાનના ખીજા ભેદ કહ્યો. ત્રીજો ભેઢ-વિવાગવિજયે કહેતાં જીવ જે સુખ દુઃખ ભેગવે છે તે શા થકી ? તેને વિચાર ચિંતવે. તેના વિચાર એ કે જીવે જેવે રસે કરી પૂર્વે જેવાં શુમાશુભ જ્ઞાનવણીય આહિઁ આઠ ક્રમ' ઉપામાં છે, તે શુભ શુભ કમના ઉદ્મયથી જીવે તે પ્રમાણે સુખ, દુઃખ અનુભવે છે, તે અનુભવતાં થકાં કોઇ ઉપર રાગ-દ્વેષ ન આણીએ, સમતાભાવ આણી, મન, કાયાનાં શુભ જોગ સહિત, જનધને વિષે પ્રાવતીએ, જેથી નિરાબાધ પરમ સુખને પામીએ એ ધમ ધ્યાનને ત્રીજો ભેટ્ઠ કહ્યો ચેાથે ભેદ-સંડાણવજયે કહેતાં ત્રણ લેકનાં આકારનું સ્વરૂપ સુપઈડીકને આકારે છે. લેક છત્ર અથવે કરી સંપૂર્ણ ભર્યા છે, અસ`ખ્યાતા જોજનની કાડાકોડ ત્રિાલેક છે. ત્યાં અસખ્યાતા દ્વીપ સમુદ્ર છે, તથા અસંખ્યાતા વાણુછ્યું'તના નગર છે. તથા અસંખ્યાતાં જ્યાતિષીનાં વિમાન છે, તથા અસ`ખ્યાતી રાજધાની છે, તેને મધ્યભાગે અહીં દ્વીપ છે, તેમાં જધન્ય તીયાર વીશ ઉત્કૃષ્ટા એકસે સાઠ અથવા એકસા સીત્તેર હાય તયા જઘન્ય બે ક્રાડ ને ઉત્કૃષ્ટા નત્ર કોડ કેવળી હોય. તથા જઘન્ય બે હજાર ક્રાડને ઉત્કૃષ્ટ નવ હજાર કાર્ડ સાધુ સાધ્વી હોય, તેમને ‘તિક્ષુત્તો’ આયાહણ' પયાહણ દામિ, નમ સામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણ, મંગલ, દેશ્ય ચૈઇય, પન્નુન્નામિ, તથા ત્રિછાલાકમાંડે . અસખ્યાતા શ્રાવક શ્રાવિકા છે, તેમના ગુણુગ્રામ કરવાં તે ત્રિલકથકી ૫સ ંખ્યા ગુણ્ણા અધિક ઊર્ધ્વલાક છે, ત્યાં ખાર દેવલેક, નવ ચૈવેયક, પાંચ અનુત્તર વિમાન છે, તે સર્વેમાં મળી ચાશી લાખ, સત્તાણુ હજાર, ત્રેવીશ વિમાન છે, તથા તે ઉપર સિદ્ધશિલા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી જૈન જ્ઞાન સાગર છે. ત્યાં શ્રસિદ્ધ ભગવતજી, નિર્જન નિરાકાર મિશજે છે, તેને તિક્ષુત્તોથી જાવ પજૂ વાસામિ સુધી કહેવુ તે ઊર્ધ્વધાય થકી કાંઈક વિશેષ અધિક અધેલા છે, ત્યાં સાત નરક ના ચોરાશી લાખ નકાવાસ છે, સાત ક્રોડ ખડાંતેર લાખ, ભવનપતિનાં ભવન છે, એવાં ત્રણ લેકનાં સર્વ સ્થાનક (પાંચ અનુત્તર વિમાનના દેવ નવલેાકાંતિક દેવ અને સિદ્ધત્વ વને) સમકિત કરણી વિના સર્વ જીવે અનતી અનતી વાર જન્મ મરણે કરી ફરસી ચૂકયાં છે. એમ જાણી સમતસહિત શ્રુત અને ચારિત્ર ધર્મની આાધના કરવી જેથી અજર અમર નિરામાધ પરમ સુખને પામીએ. એ ધર્મધ્યાનના ચેથેલે કહ્યો. ઇતિ ધર્મ ધ્યાનના ફાઉસગ્ગ સ'પૂર્ણ, દશમું' વ્રત તથા અગિયારમું વ્રત આદરવાની વિધિ જેને દશમું તથા અગિયારમું' વ્રત આદરવું હોય તેણે પ્રથમ વસ્ર તથા રોહરજી તથા ગુચ્છાનું પડિલેહણ કરવું, પછી નવકારથી તસઉત્તરીના પાઠ સુધી ભણીને ઇરિયાવર્ષના કાઉસ્સગ્ગ કરવા, પછી લાગસ્ત્ર કહીને ગાંને વહેંણા કરવી. પછી ગુરૂને કહેવુ કે મને ૧૦સુ' વ્રત અથવા પોષા કરાવા. ત્યારે ગુરુ વ્રત અદાવે, જો ગુરુનેા જોગ ન હોય તે પોતાની મેળે પચ્ચક્ખે, પછી ત્રણ નમત્યુણ ગણવાં. ', જેણે સામાયિક અથવા દેશાવગાશિક કે પૌષધત્રત કર્યુ” હોય ને તેમાં ઘુનીત વડીનીત કરવાનું કારણ્ પડે ત્યારે પરહેવા જાતાં બારણામાં • આવસહિઁ ' કહેવું પછો જઈને જોવુ અને શકેંદ્રની આજ્ઞા માગવી. પછી જોઈને ૮ અણુજાણુહ” કહીને જતનાએ પઢવું. પરઢવીને સિરહ” કહેવુ. વળતાં બારણામાં “નિસી હું” કહેવું. પછી તેની ઇરિયવહિયા પડિકકમવી, એ ત્રણે વ્રતમાં નિદ્રા કરી હોય તે તેના નિવારણ કારણે જ લેગરસ ને ઇચ્છિામિ પડિકામ' પગામ સિનાએ ઇત્યિાદિક પ્રથમ શ્રમણ સૂત્રને કાઉસગ્ગ કરવા. દશમુ તથા અગિયારમું વ્રત લીધું હોય તેને પાવાની વિધિ-પથમ ઈયિાવહિયા ફી. પછી જે વ્રત લીધુ, તેના અતિચાર કહેવા, શેષ વિધિ સામાયિક પાળવાની રાતે જાણવી ઈતિ. પાષાના અઢાર દાષ નીચે લખ્યા અઢાર દેષ ટાળી પૌષધવ્રત કરવુ પેષા કરવાને આગલે દિવસે-૧ શરીરની Àભા સારૂ હજામત કરાવવી નહી, નખ ઉત્તરાવવા નહિ અને નાહવું નહીં. ૨ બ્રહ્મચય વ્રત પાવું. ૩ સરસ આહાર કરવા નહીં ૪ વસ્ત્ર ધોવરાવવાં નહીં. ૫ આભૂષણુ પહેરવાં નહીં, ૬ વધારે પડતું ખાવું નહીં, એ ૬ આગલે દિવસે ટાળવા. ૭ અવતીની વૈયાવચ્ચ કરવી નહી. ૮ શરીરના શુશ્રૂષા કરવી નહી. ૯ મેલૂ ઉતારવા નહી. ૧૦ ઘણી નિદ્રા કરવી નહી, ૧૧ પ્યા વગર ખણવુ નહીં. ૧૨ ચાર વિકયા રવી નહિ. ૧૩ પનિંદા કરવી નહી. ૧૪ સસારી ખાખતના Page #58 -------------------------------------------------------------------------- ________________ 2 શ્રાવકનાં દશ પચ્ચકખાણ ૪૭ ચર્ચા કરવી નહીં. ૧૫ અંગઉપાંગ નીરખવા નહીં. ૧૬ સંસારની વાત કરવી નહીં. ૧ ખુલે મઢે બેલવું નહીં. ૧૮ ભય ઉપજાવે નહીં. ઇતિ, શ્રાવકનાં દશ પચ્ચકખાણ (પ્રત્યાખ્યાન) (૧) નમક્કારસહિયં જ (સુર્ય ઉગ્યા પછી બે ઘડી વીતે ત્યાં સુધી) પચ્ચકખામિ (પચ્ચકખાણ, કરું છું) ચઉવિહં પિ આહાર (ચાર પ્રકારના અને બીજા આહાર તે) અસણું (અન્ન) પાણું (પાણી) ખાઇમં તમે વગેરે) સાઈમ (મુખવાસ) અન્નત્થાણુર્ભાગેણું (અજાણપણે ભગવાય તેને તથા) સહસાગારેણું (બળાત્કારે કઈ મુખમાં ઘાલી દે તેને આગાર રાખીને) સિરામિ પરિત્યાગ કરૂં છું) (૨) પિરિસી (સુર્ય ઊગ્યા પછી એક પહોર સુધી) પચ્ચકખામિ, ચઉવિ પિ આહાર અસણું પાસું ખાઈમ સાઈમ અનWાણાભોગેણુ સહસાગારેણું સવ્વસમાહિવત્તિયાગારેણું (સર્વ પ્રકારે અસમાધિ થવાથી એ સડસડ કરવું પડે તેની આગાર રાખું છું) પચ્છન્નકાલેણું મેઘ અથવા રજથી સૂર્ય ઢંકાઈ જતા વખતની ખબર ન પડે તેને પણ આગાર રાખી) સિરામિ. (૩) સાઢ પરિસી કે પુરિમદ્દ (સૂર્ય ઉગ્યા પછી દેઢ કે બે પહેરી સુધી પચ્ચકખામિ ચઉત્રિોંપિ આહાર અસણું પાણું ખાઈમં સાઈમ અનWાણભેગણું સહસાગારેણું પછન્નકલેણું સત્ર સમાવિવત્તિયાગારેણું સિરામિ. (૪) એગાસણું-દિવસમાં એકવાર જમી રાત્રે ચઉરિવહારનાં પચ્ચકખાણ કરવાં તે) એકાસણું ઉપરાંત વિહં પિ આહાર પચ્ચખામિ અસણું ખાઇમ અનWાણાભોગેણું સહસાગારેણું ગુરુ અભુઠાણે (ગુરુ પધારે તે ઉમાં થવાને આગાર રાખીને તથા) આઉટણપસારેણું (અંગ ઉપાગ લાંબુ ટૂંકું કરવું હોય તેને અને સવસમાવિત્તિ યાગારેણું (અસમાધિને લીધે એસડ વેસડ કરવું પડે તેને આગાર રાખીને સિરામિ (૫) એગઠાણું- (એક સ્થાને બેસી અંગ ઉપાંગ હલાવ્યા વગર જ દિવસમાં એક વાર જમી ચઊંવિહાર કરી ઊઠવું તે. ઉપરાંત ચઉવિહં પિ આહાર પચ્ચકખામિ અસણું પાણું ખાઈમ ટાઈમ અન્નત્થાણુર્ભાગેણુ સહસાગારેણં ગુરુઅભુટ્ટાણેણં સવ સમાવિવત્તિયાગારેણું સિરામિ. () વિવિગઈવિહં- દિવસમાં એક વાર વિગય વિના જમી ચઉવિહારનાં પશ્ચક ખાણ કરવાં તે) પચખામિ તે ઉપરાંત ચઊંāહં પિ આહારે અસણું પાણું ખાઈમસાઇમં અન્નત્થાણુર્ભાગેણું સહસાગારેણું લેવલેણું-લેપ રહિત નહિ એવી વસ્તુને તથા) ઉકિપત્તવિવેગણું-રોટલી વગેરે ઉપરથી ઠરેલું ઘી મૂકેલું હોય જેટલા અક્ષર જાડા છે તે પાઠ તરીકે બોલવાના છે અને (કૌંસમાં પાતળા અક્ષર છે તે જાડા અક્ષરને અર્થ છે. તે માત્ર સમજવા માટે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર ૪. તે ઉપાડી લીધેલી રોટલી આવી જાય તે તેને તથા પહુચ્ચમક્િખએણુ (ધૃતાદિકમાં પેાળો પ્રમુખ કરેલી હોય અથવા અનાદિકમાં વ્રતાદિકના છાંટા પડયા હોય તે અજાણતાં આવી જાય તે તેના આગાર રાખીને) સવ્વસમાહિત્તિયાગારેણુ' વાસિરામિ (૭) આયંબિલ વિહ’(વિગય રહિત-સ્વાદ વિનાને લૂખો આહાર દિવસમાં એકવાર જમીને રાત્રે ચઉન્નિદ્ગારના પચ્ચક્ખાણ કરવા તે) પચ્ચક્ખામિ ચત્રિત..પિ આહાર અસણું પાણું ખાઈમ અન્નથાણાભોગેણુ સહસાગારેણં લેત્રાલેવેણું ઉકખિત્ત વિવેગેણં સવ્વસમાહિવત્તિયાગારેણ વાસિરામિ, (૮) દિવસચરિમ' (સ* ઊગ્યાથી તે સૂર્ય આથમે ત્યાં સુધી) પચ્ચખ્ખામિ અસણં પાણં ખાઇમ' સાઈમ' અન્નથાણભાગેણં સહસાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણુ વાસિરામિ (૯) ચત્થત્તત્ત અથવા અન્તત્તž' (ઉપવાસ-આગલી શતે ચવિહારનાં પચ્ચક્ખાણુ કરીને) પચ્ચક્ ખામિ તિવિહવા ચવ્યૂિહ પિ આહાર પચ્ચક્ ખામિ અસણુ પાણુ ખાઇમ' સાઈમ' અન્નત્થાણુાલાગેછું સવ્વસમાહિવત્તિયાગારેણુ' વાસિરામિ (૧૦)અભિગ્રહ–દ્રવ્યથી, ક્ષેત્રથી, દેશી, કાળથી ભાવથી, અભિગ્રહ ધારવે તે સંબંધી) પચ્ચક્ખામિ ચન્નિહપિ આહાર પચ્ચક્ખામિ અસણુ પાણું ખાઈમ' સાઈમ અન્નત્થાણાભાગેણુ' સહસાગારેણુ' મહત્તરાગારેણું (માટાના કહેવાથી જમવું પડે તેને અગાર શખીને,) સવ્વસમાહિવત્તિયાગારેણુ' વાસિરામિ ઇતિ પચ્ચક્ખાણ સ`પૂર્ણ, પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ અથ સહિત અરિહંતના ભાર ગુણ ૧. જ્યાં જયાં ભગવંત સમેસરે ત્યાં ત્યાં ભગવંતના શરીથી ખાર ગુણા ઊંચા અશે વૃક્ષ થઇ આવે તેની નીચે બેસીને પ્રભુ દેશના દે. ૨. ભગવંતના સમાસરણમાં પાંચે વર્ણનાં અચેત ફૂલોની વૃષ્ટિ કરે. તે ફૂલેાનાં બીટાં નીચે અને મુખ ઉપર રહે. ૩. જ્યારે ભગવત દેશના દે, ત્યારે ભગવંતનેા સ્વર અખંડ પૂરાય. ૪. ભગવ'તની ખન્ને આજુએ, રત્નજડિત સુવર્ણની ડાંડીવાળાં શ્વેત ચામરો વીંજાય, ૫ ભગવંત હોય ત્યાં આકાશમાં વિસસાપુદ્દગલેનુ રત્નજડિત સિ'હાસન થઈ આવે. ૬. ભગવંતના મસ્તકના પાછલા ભાગે સૂર્યથી પણ અધિક પ્રકાશવાળું ભામંડળ થઇ આવે. ૭. ભગવતના સમાસણમાં ગારવ શબ્દવાળી ભેરી વાગે. ૮. ભગવંતના મસ્તક ઉપર્ અતિશય ઉજજવળ એવાં ત્રણ છત્રા થઈ આવે. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચ પરમેષ્ટીને ૧૦૮ ગુણ હું જ્યાં જ્યાં ભગવંત વિચારે ત્યાં ત્યાં ભગવંતની ચારે બાજુ પચીશ જોજન સુધી પ્રાયઃ રેગ, વૈર, ઉંદર, મારિ મરકી, અતિવૃષ્ટિ દુકાલ, પિતાના તથા પરના રીન્યને ભય એટલાં વાનાં થાય નહિ. [અવાયા પગમ અતિશય ૧૦. કેવળજ્ઞાન વડે ભગવંત લોક અને અલકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણી રહ્યા છે.' ૧૧, ભગવંતની રાજા, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી, ભવનપતિ, વાણુવ્યંતર, જોતિષી અને વૈમાનિક પ્રમુખ ભવ્ય જીવે સેવા ભક્તિ કરવાની અભિલાષા રાખે છે. [પરમ પુજ્યપણાને અતિશય]. ૧૨. ભગવંત એવી વાણીથી દેશના દે છે કે, દેવતા મનુષ્ય અને તિર્યંચ એ સર્વે પિતપોતાની ભાષામાં સમજી જાય. [અનંત વાણી અતિશય]. સિદ્ધભગવંતના આઠ ગુણ ૧ જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થવાથી, સિદ્ધભગવંત કાલેકનું સ્વરુપ કેવળજ્ઞાનથી જાણે છે. ૨. દર્શનાવરણીય કર્મ ક્ષય થવાથી, કાલેકના સ્વરૂપને દેખે છે. કેિવળદર્શન]. ૩. વેદનિય કર્મ ક્ષય થવાથી, અવ્યાબાધપણું એટલે સર્વ પ્રકારની પીડારહિત છે. [અનંત આત્મિક સુખ. ૪. મેહનીય કર્મ ક્ષય થવાથી, ક્ષાયિક સમક્તિવાન છે. ૫. આયુષ્ય કર્મ ક્ષય થવાથી, અક્ષય રિથતિવાન છે. ૧. નામ કમ ક્ષય થવાથી, અરૂપી, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી હિત છે. ૭. શેત્ર કર્મ ક્ષય થવાથી અગુરુ લઘુ છે અથૉત્ ઊંચ નેત્ર અને નીચ ગેથી રહિત છે. તેમજ ઉંચી નીચી ત્રીછી ગતિ નથી. ૮. અંતશય કર્મ ક્ષય થવાથી, અનંત આત્મિક શકિત છે. આચાર્યજીના છત્રીસ ગુણ ૫. શ્રોતેન્દ્રિય, ચક્ષુઈદ્રિય, પ્રાણેદ્રિય, દ્રિય અને પોન્દ્રિય એ પાચ ઈદ્ધિને સંવરનાર હોય. ૯. નવ પ્રકારની બ્રહ્મચાર્યની ગુપ્તિને ધારણ કરનાર હેય. ૪. ક્રોધ, માન માયા અને અને લેભ એ ચાર કષાયથી મુકાયેલા હેય. ૫. પાંચ મહાવ્રત કરી સહિત ૫. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રાચાર તમાચાર અને વિચાર, એ પાંચ આચાર પાળે છે અને પળાવે છે ૫. ઇય, ભાષા, એષણા, આદાનભંડ-મત્ત-નિક્ષેપના અને ઉપચાર પાસવણ બેલ, જલ, સિંઘાણ, પારિઠ્ઠાવણિયા એ પાંચ સમિતિ સહિત હેય. ૩. મન, વચન અને કાયા એ ત્રણની ગુપ્તિ સહિત હેય. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર ઉપાધ્યાયજીના પચીશ ગુણ ૧૧. આચારાંગ, સૂયગડાંગ, ઠાણુગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતા, ઉપાસક શાંગ, અંતગડ, અનુત્તરાવવાઈ, પ્રશ્નવ્યાકરણ અને વિપાક એ અગિયાર અંત પિતે ભણે અને બીજાને ભણાવે. ૧૨. ઉવવાઈ, રાયપાસેથી. જીવભિગમ, પનવણ, જંબુદ્વિપક્ષનતિ, ચંદ્રપન્નતિ, સૂર્ય પન્નતિ, કપિયા, કમ્પવહિંસયા, પુફિયા, પુષ્કયુલિયા અને વન્ડિદશા; એ બાર ઉપાંગ પિતે ભણે અને બીજાઓને ભણાવે, ૨. ચરણ-સત્તરી અને કરણસિત્તરી એ બેઉને શુદ્ધ રીતે પારે. સાધુજીને સત્તાવીશ ગુણ ૬. પંચ મહાવ્રત અને છડું રાત્રિભોજ ત્યાગ વ્રત પારે. ૬. પૃથ્વી, અપ, તેલ, વાઉ, વનસ્પતિ અને ત્રસકાય એ છકાયની રક્ષા કરે. ૫. પાંચ ઈદ્રિય તેને નિગ્રહ કરે. ૧. ક્ષમા રાખે. ૧. વૈરાગ્ય ધારણ કરે. ૧. ભાવ વિશુદ્ધ-ચિત્ત નિર્મળ રાખે. (ભાવ સત્ય) ૧. બાહ્ય ઉપકરણદિનું પડિલેહણ ઉપગ સહિત કરે. (કરણ સત્ય) ૧. સંયમ વેગને વિષે યુક્ત હેય. (જે સત્ય) ૩. મન, વચન અને કાયાને માઠાં કાર્યમાં જતા રાકી છે. (મન-વચન-કાયાને સફ પ્રકારે ધારણ કરે) ૧. શીતાદિક બાવીશ પરિષહ સમભાવે સહન કરે. ૧. મરણાંત ઉપસર્ગ સહન કરે, પરંતુ ધર્મ મુકે નહિ. શ્રાવકના ૨૧ ગુણ સમકિતી શ્રાવકનાં લક્ષણ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં નીચે જણાવેલા એકવીશ પ્રકાર બતાવેલા છે. ૧ તુચ્છ પરિણમી ન હોય, ૨ રૂપવંત હેય ક સ્વભાવે સૌમ્ય હેય. કલેકપ્રિય હોય. ૫ કૂર ન હોય. ૬ ભાગ્યવંત હેય. ૭ મૂખ ન હોય. ૮ દાક્ષિણ્યયુક્ત હેય. ૯ લજજાવંત હાય. ૧૦ દયાવંત હેય. ૧૧ સમાન દષ્ટિ હોય. ૧૨ ગુણાનુરાગી હોય ૧૩ ધર્મકથાકથક હેય. ૧૪ રૂડાં કુટુંબવાળે હેય, Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચ પરમેષ્ટીના ૧૦૮ ગુણ ૧૫ દીર્ઘદ્રષ્ટિ હાય. ૫૧ ૧૬ ધર્મ, અથ તથા કામમાર્ગને વિશેષને જાણનાર હાય. ૧૮ વડીલેાની મર્યાદા જાળવનાર હાય. ૨૦ ૫૨ જીવના હિતાર્થીના કરનાર હાય. ૧૭ બાપદાદાના માર્ગને અનુસરનાર હાય, ૧૯ કરેલા ઉપકારને જાણનાર હાય. ૨૧ સવ સારા કાય માં સાવધાન હાય. સમક્તિવંત અને આવા ગુહ્યુજ્ઞ શ્રાવકોએ પ્રથમ તે પ્રથમ ગૃહસ્થને ઉપયોગી વિદ્યાના સંગ્રહ કરવા જોઇએ તેમ જ પોતાની સ'તતિ વિદ્વાન થાય અને તેની વૃત્તિ સ્વધર્મ તરફ વળે તેવા ઉષા અને તેવી ચેાજનાએ ાજવી જોઇએ. કેમકે વિદ્યાવડે ગૃહસ્થ સસ્વ મેળવી શકે છે અને નિપુણુ બને છે. વાસ્તે વિદ્યારૂપ ખેડવડે બુદ્ધિરૂપ પૃથ્વીને અવશ્ય સુધારવી જોઈએ. Page #63 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી છ કાયનાં એલ. પ્રથમ છ કાયનાં નામ કહે છે૧ પહેલે બેલે ઈદીથાવરકાય, ૨ બંબથાવસ્કાય, ૩ સપિથાવરકાય, ૪ સુમતિયાવરકાય, ૫ પથાવસ્થાવરકાય, ૬ જંગમકાય. હવે તેનાં નેત્ર કહે છે-૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રસકાય. પૃથ્વીકાયના બે ભેદ-સૂમ ને બાઇર સૂમ તે કેને કહીએ જે હણ્યાં હણાય નહિ, માય મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભર્યા છે પણ આપણે નજરે આવે નહિ, તે તે ફક્ત જ્ઞાની જ જાણે અને દેખે, બાદર તે કેને કહીએ? જે આપણી નજરે આવે અથવા ન આવે, હણ્યા હણાય, માય મરે, બાળ્યા બળે, તેને બાદર કહીએ તેનાં નામ કહે છે– પહેલે બેલે માટી ને મીઠાની જાત, ૨ ખડી ને ખાશની જાત, ૩ કાળમિંઢ મડીઆ પાણા ને શિલાની જાત, ૪ હિંગળે ને હરતાલની જાત, ૫ ગેરૂ ને ગોપીચંદનની જાત, દ ન પરવાળાની જાત, ૭ સેળ જાતના રન આદિ લઈને તેંતાળીસ જાતની પૃથ્વીકાય છે તેને એક કકડામાં અસંખ્યાતા છવ શ્રી ભગવંતે કહ્યા છે. જુવાર તથા પીલું જેટલી પૃથ્વીકાય લઈએ, તેમાંથી એકેક જીવ નીકળીને પારેવાં જેવડી કાયા કરે તે એક લાખ જેજનને જંબુદ્વીપ છે તેમાં સમાય નહિ. તેને કુળ બાર લાખ ક્રોડ છે, તેનું આઉખું જઘન્ય અંતમુહુર્તનું, ઉછુટુ બાવીસ હજાર વર્ષનું છે. તેની દયા પાળીએ તે મેક્ષનાં અનંત સુખ પામીએ. (૨) અપકાય તે પાણી–તેના બે ભેદ-સૂક્ષમ ને બાદર, સુમિ તે કેને કહીએ? હયા હણાય નહિ, માર્યા મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભય છે પણ આપણી નજરે આવે નહિ, તેને સૂમિ કહીએ. હવે બાદર પાણીનાં નામ કહે છે-પહેલે બેલે વરસાદ ને કાનાં પાણી, ૨ ઝાકળ ને ધૂમનાં પાણી, ૩ કૂવા, નદી ને તળાવનાં પાણી, ૪ દરિયા ને ઝરણનાં પાણી, ૫ ખારાં ખાટાં પાણી, ૬ મીઠાં મેળા પાણીએ આદિ લઈને ઘણી જાતનાં પાણી છે. તેના એક બિંદુમાં અસંખ્યાતા જીવ શ્રી ભગવંતે કહ્યા છે, તેમાંથી એકકો, જીવ નીકળીને સરસવના દાણા જેવડી કાયા કરે તે એક લાખ જનને જંબુદ્વીપ છે તેમાં સમાય નહિ. તેને કુળ સાત લાખ ક્રોડ છે. તેનું આઉખું જઘન્ય અંતમુહુર્તનું ઉત્કૃડું સાત હજાર વર્ષનું. તેની દયા પાળીએ તે મેક્ષના અનંત સુખ પામીએ. (૩) તેઉકાય તે અગ્નિ–તેને ભેદ- સૂકમ ને બાદર સૂકમ તે કેને કહીએ? હણ્યા હણાય નહિ, માય મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભર્યા છે પણ આપણી નજરે આવે નહિ, તેને સુમિ કહીએ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શી છ કાચના બાહ હવે બાહર અગ્નિનાં નામ કહે છે- પહેલે બેલે ચૂલા ને ભઠ્ઠીની અનિ. ૨ ધૂમાડી ને તાપણીની અગ્નિ, ૩ ચમક ને વીજળીની અગ્નિ, ૪ દીવા ને ઉમાડાની અગ્નિ, ૫ ધગધગતાં લેઢાં ને અરણીની અગ્નિ, ૬ દાવાનળની અનિ, ૭ નીભાડાની અગ્નિ, એ આદિ લઈને ઘણી જાતની અગ્નિ છે. તેને એક તણખામાં અસંખ્યાતા જીવ શ્રી ભગવંતે કહ્યા છે. તેમાંથી એકેડો જીવ નીકળીને ખસખસના દાણા જેવડી કાયા કરે તે એક લાખ જેજનને જંબુદ્વીપ છે તેમાં સમાય નહિ. તેનાં કુળ ત્રણ લાખ ક્રોડ છે. તેનું આઉખું જઘન્ય અંતમુહૂર્તનું ઉછુટું ત્રણ અહેરાત્રિનું તેની દયા પાળીએ તે મેક્ષનાં અનંત સુખ પામીએ, (૪) વાઉકાય તે વાયર-તેના બે ભેદ-સૂમ ને બાદર, સમ તે કેને કહીએ ? હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભર્યા છે પણ આપણી નજરે આવે નહિ, તેને સૂવમ કહીએ. હવે બાદર વાયનાં નામ કહે છે-૧ પહેલે બેલે ઉગમણે ને આથમણે વા. ૨ ઉપર ને દક્ષિણને વા, ૩ ઉચે નીચે ને તિર્થો વા, ૪ વંટોળીએ ને મંડળીઓ વા, ૫ ગુંજ વા ને સૂધ વા એ આદિ લઈને ઘણી જાતને વાયરે થાય છે. તે વાયરો શા થકી હણાય છે ? ઉઘાડે મેઢે બોલવાથી, ૨ ઝાપટ નાંખવાથી, ૩ સૂપડે સેવાથી, ૪ ઝાટકવાથી, ૫ કાંતવાથી, ૬ વિંજવાથી, ૭ તાલેટા વગાડવાથી, ૮ વિંઝણે વિંઝવાથી, ૯ હીંચોળે હીંચકવાથી, એ આદિ લઈને ઘણી જાતના શસ્ત્ર કરી હણાય છે. એકવાર ઉઘાડે મેઢે બોલવાથી વાયરાના અસંખ્યાતા જીવ હણાય છે, તેમાંથી એકેક જીવ નીકળીને વડના બીજ જેવડી કાયા કરે તે એક લાખ જજનને જંબુદ્વીપ છે તેમાં સમાય નહિ. તેનાં કુળ સાત લાખ કોડ છે તેનું આઉખું જઘન્ય અંતર્મુહુર્તનું ઉત્કટું ત્રણ હજાર વર્ષનું. તેની દયા પાળીએ તે મિક્ષનાં અનંતા સુખ પામીએ. (૫) વનસ્પતિકાયના બે ભેદ-ભૂમિ ને બાદર. સૂમ તે કેને કહીએ ? હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભય છે પણ આપણી નજરે આવે નહિ તેને સુમિ કહીએ. હવે બાર વનસ્પતિના બે ભેદ-પ્રત્યેક ને સાધારણું પ્રત્યેક કેને કહીએ ? શરીરે શરીર એકેકે છત્ર હેય તેને પ્રત્યેક કડીએ અને એક શરીર અનંતા છવ હોય તેને સાધારણ કહીએ. હવે પ્રત્યેકનાં નામ કહે છે-૧ પહેલે બેલે વૃક્ષ ને વેલાની જાત, ૨ રીંગણી તળસી ને ગુલમની જાત, ૩ એફડા આકડા ધતુરાની જાત, ૪ દાડમ સેલડી ને કેળાંની જાત, ૫ ધો કેવો દાભડો ને તરણની જાત, ૬ ફૂલ કમળ ને નાગવેલની જાત, ૭ બારડી કરડે ને કસેલાંની જાત ૮ જુવાર, બાજરો, મઠ મકાઈની જાત, ૯ તાંદળજો, સુવા, મઘરી, વાર ફળીની જાત, એ આદિ લઈ ને ઘણી જાતની પ્રત્યેક વનસ્પતિ છે. તેમાં ભગવાને ત્રણ પ્રકારના જીવ કહ્યા છે સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા. તેની દયા પાળીએ તે મોક્ષનાં અનંતા સુખ-પામીએ. હવે સાધારણ વનસ્પતિનાં નામ કહે છે-૧ પટેલે બેલે લીલફુગ સેવાળની જાત, ૨ ગાજર ને મૂળાની જાત, ૩ ડુંગળીને લસણની જાત, ૪ આદુ ને ગરમરની જાત, ૫ તાળ ને પીંડાળુની જાત, ૬ કંટાલે થાર, ખરસણી, કુંવાર ને શેલની જાત, ૭ મે.થ ને Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી જૈન જ્ઞાન સાગર લુણીની જાત, ૮ ઉગતા અંકુ અને કુણી કાકડીની જાત એ આદિ લઈને ઘણી જાતની સાધારણ વનસ્પતિ છે એક કંદમૂળના કકડામાં શ્રી ભગવંતે અનંતા છવ કહ્યા છે તેનાં કુળ અઠ્ઠાવીસ લાખ કંડ છે, પ્રત્યેક વનસ્પતિનું આઉખું જઘન્ય અંતમુહૂર્તનું, ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષનું અને સાધારણનું જ, ઉ. અંતમુહૂર્તનું તેની દયા પાળીએ તે મેક્ષના અનંતા સુખ પામીએ. (૬) ત્રસકાય તેના ચાર સેટ-૧ બેઈદ્રિય, ૨ તેઈ દ્રિય, ૩, ચેદ્રિય, ૪ પંચેન્દ્રિય. (૧) બે ઈદ્રિયના બે ભેદ-અપર્યાપ્તા અને પર્યાપ્ત બે ઈદ્રિય તે કેને કહીએ ? જેને કાયા અને જીભ હોય તેને બેઈદ્રિય કહીએ, તેને નામ કહે છે-૧ જળ, ૨ કીડા ૩ પિરા, ૪ કરમીઆ, ૫ સરમીયા, ૬ મામણુમુંડા, ૭ અણુસીયા, ૮ વાતાં ૯ શંખ, ૧૦ છીપ, ૧૧ કડાં, ૧૨ ઈયળ એ આદિ લઈને ઘણી જાતના ઈદ્રિય જીવ છે, તેના કુળ સાત લાખ ક્રોડ છે, તેનું આખું જઘન્ય અંતમુહૂર્તનું, ઉત્કર્ટ બાર વર્ષનું દયા પાળીએ તે મોક્ષના અનંતા સુખી પામીએ. (૨) તે ઈદ્રિયના બે ભેદ-અપર્યાપ્તા અને પર્યાપ્તા તેઈદ્રિય તે કોને કહીએ? જેને કાયા મુખ અને નાસિકા હોય તેને તેઈદ્રિય કહીએ, તેનાં નામ કહે છે-૧ જ, ૨ લીખ, ૩ ચાંચડ, ૪ માંકડ, ૫ કીડી, ૬ કંથવા, ૭ માટલા, ૮ ધનેડા, ૯ જુવા, ૧૦ ઈતડ, ૧૧ ગરોડા, ૧૨ ધીમેલ, ૧૩ ગયાં, ૧૪ કાનખજુરા, ૧૫ મંડા, ૧૬ ઉદ્ધાઈ, ૧૭ શવા, એ આદિ લઈને ઘણી જાતના તે દ્વિપ જીવ છે, તેમાં કુળ આઠ લાખ ક્રોડ છે આઉખું જઘન્ય અંતમુહૂર્તનું ઉત્કૃણું ઓગણપચાસ દિવસનું. તેની દયા પાળીએ તે મેક્ષના અનંતા સુખ પામીએ. (૩) ચંદ્રિયના બે ભેદ-અપર્યાપ્તા અને પર્યાપ્તા. ચિરંદ્રિય તે કેને કહીએ ? જેને કાયા મુખ, નાસિક અને આંખ હેય તેને ચૌદ્રિય કહીએ. તેનાં નામ કહે છે-૧ માખી, ૨ મસલાં, ૩ ડાંસ, ૪ મચ્છર, ૫ ભમરા, ૬ તીડ, ૭ પતંગ, ૮ કરડીઆ, ૯ કંસારી, ૧૦ ખડમાંકડી, ૧૧ ઘુડિયાં, ૧૨ વીંછી, ૧૩ બગા, ૧૪ કુદાં, એ આદિ લઈને ઘણી જાતના ચૌદ્રિય જીવ છે તેનાં કુળ નવ લાખ કોડ છે, તેનું આઉખું જઘન્ય અંતસુહુર્તનું. ઉલટું છ માસનું તેની દયા પાળીએ તે મેક્ષનાં અનંત સુખ પામીએ (૪) પંચેદ્રિયના બે ભેદ-અપર્યાપ્તા અને પર્યાપ્તા, પરચેઢિય તે કેને કહીએ ? જેને કાયા, મુખ નાસિકા, આંખ અને કાન એ પાંચ ઈદ્રિય હોય તેને પંચેન્દ્રિય કહીએ. પંચેન્દ્રિયની ચાર જાત. ૧ નારકી, ૨ તિર્યંચ, ૩ મનુષ્ય અને દેવતા. - તેમાં ૧૪ ભેદ નારકીના ૪૮ ભેદ તિર્યંચના, ૩૦૩ ભેદ મનુષ્યના અને ૧૯૮ જેe દેવતાના, કુલ મળી ૫૬૩ ભેદ થયા. દેવતાના ચાર ભેદ-૧ ભવનપતિ, ૨ વાગ્યેત૨, ૩ તિષી, ૪ વૈમાનિક મનુ વયના ચાર ભેદ-૧ પંદર કર્મભૂમિના મનુષ્ય, ૨ ત્રીસ અકર્મભૂમિના મનુષ્ય, ૩ છપ્પન અંતરદ્વીપના મનુષ્ય, ૪ ચદ સ્થાનકનાં સમૂછિ મનાકી ને દેવતાની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની ઉત્કૃષ્ટી તેત્રીશ સાગરોપમની, તિર્યંચ ને મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતમુહુર્તની ઉત્કૃષ્ટી ત્રણ પેયની તેની દયા પાળીએ તે પક્ષના અનંત સુખ પામીએ. ઇતિશ્રી છ કાયના બોલ સમાપ્ત, Page #66 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નવ તત્વ વિવેકી સમષ્ટિ એ નવ પદાર્થ જેવા છે તેવા તથારૂપ બુદ્ધિ પ્રમાણે ગુરુ આમ્યાનથી ધારવા તે નવ તત્વના નામ કહે છે. ૧. જીવતવ, ૨. અજીવતત્વ, ૩. પુણ્યતત્વ ૪. પાપત, ૫. આશ્રવતત્વ ૬. સંવરતત્વ, છ, નિજતત્વ, બંધતત્ત, ૮ મેક્ષતત્વ. વ્યવહારનયે કરી જે શુભાશુભ કમેને કર્તા હર્તા તથા ભક્તા છે અને નિશ્ચય ન કરી જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ નિજગુણને જે કત તથા લેતા છે અથવા દુઃખ સુખ જ્ઞાનેગ લક્ષણવંત ચેતના સહિત હેય તથા પ્રાણ ધારણ કરે તેને પ્રથમ જીવતત્વ કહીએ, તેથી વિપરીત જે ચેતનારહિત, જડરવભાવવાળ હોય તેને બીજું અજીવતવ કહીએ, જેણે કરી શુભ કર્મના પુણ્યને સંચય થવાથી સુખને અનુભવ થાય છે તેને ત્રીજું પુણયત કહીએ; તેથી વિપરીત જેણે કરી અશુભ કર્મના પાપને સંચય થવાથી દુખને અનુભવ થાય છે તેને ચોથું પાપતવ કહીએ, જેણે કરી નવાં કર્મ બંધાય છે. શુભાશુભ કાંપાદાન હેતુ હિંસાદિક તેને પાંચમું આશ્રવતત્વ કહીએ, જેણે કરી આવતાં કર્મ રોકાય અથાત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ તેણે કરી જે આશ્રવનું રૂંધન કરવું તેને છઠું સંવરતત્વ કહીએ. જેણે કરી આત્મપ્રદેશમાંથી દેશથકી કર્મ જુદાં થાય છે. અથવા પૂર્વે કરેલાં કર્મો જે ક્ષય થાય છે એટલે તપ પ્રમુખે કરી કર્મનું નિર્જરવું થાય છે તેને સાતમું નિર્જરાત કહીએ, જે નવાં કમેનું ગ્રહણ કરીને તેની સાથે જીવનું બંધન થવું. ક્ષીર નીરની પેઠે મળી જવું તેને આઠમું બંધતત્વ કહીએ; અને જે આત્મપ્રદેશથકી સર્વથા કમેને ક્ષય થવે તેને નવમું મેક્ષત-વ કહીએ જે નવ તત્વરૂપ વસ્તુનું યથાસ્થિત સ્વરૂપ જે પ્રમાણે સિદ્ધાંતને વિષે કહ્યું છે તેમજ સમષ્ટિ ને એ નવતત્વ તે “” પરિજ્ઞાએ કરી જાણવા યોગ્ય છે અને કેટલાક પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ કરી છાંડવા ગ્ય છે. એ નવતત્વ માંહેલા જીવ અને અજીવ એ બે તત્વ માત્ર જાણુવા ગ્ય છે; પુણ્ય, સંવર નિર્જ અને મોક્ષ એ ચાર તત્વ ગ્રહણ કરવા યોગ્ય છે, પરંતુ એમાંનું પુણ્યતત્વ વ્યવહાર કરી શ્રાવકને ગ્રહણ કરવું યેગ્ય છે; અને નિશ્ચયનયે ત્યાગ કરવું એ યેગ્ય છે, તેમજમુનિને ઉત્સર્ગો ત્યાગ કરવું યોગ્ય છે અને અપવાદે ગ્રડણ કરવું યેગ્ય છે તથા પાપ, આશ્રવ અને બંધ એ ત્રણ તાવ તે સર્વથા સર્વને ત્યાગ કરવા ગ્ય જ છે. એ નવતત્વનાં નામ કહાં અન્યથી સંક્ષેપથી તે જીવ અજીવ એ બે તત્વ જ શ્રી ઠાણગમાંહે કહ્યાં છે. કેમકે જીવને પુણ્ય તથા પાપને સંભવ છે તથા કર્મને બંધ પણ તાદાત્મક છે અને કર્મ જે છે તે પુગલ પરિણામ છે અને પુગલ તે અજીવ છે તથા આશ્રવ જે છે તે પણ મિથ્થા દર્શનારૂપ ઉપાધિએ કરી જીવને મલિન સ્વભાવ છે એ Page #67 -------------------------------------------------------------------------- ________________ પદ શ્રી જેન જ્ઞાન સાગર પણુ આત્માના પ્રદેશ અને પુદગલ વિના બીજું કઈ નથી તથા સંવર જે છે તે પણ આશ્રવ નિરોધ લક્ષણ દેશ સર્વ ભેદ આત્માને નિવૃત્તિરૂપ સ્વભાવ પરિણામ જ્ઞાનાત્મક છે તથા નિર્જરા જે છે તે પણ જીવ અને કમને પૃથક ઉપજાવવાને કારણે દધિ મંથન ન્યાયે કરી કર્મને પરિપાક છે તથા સર્વ શક્તિએ કરી સકલ કર્મ દુઃખને ક્ષય નવનીતગત દશ્વ જલ નિર્મળ વૃત પ્રગટરૂપ દ્રષ્ટાંતે ચિદાનંદમય આત્માનું પ્રગટ થાવું તે મિક્ષ તત્ત્વ છે. તે માટે જીવ અને અજીવ એ બે તરત જ કહીએ તથા અન્યત્ર મતાંતરે સાત તવ પણ છે કેમકે પુણ્ય અને પાપ એ તત્વને અંતમવ બંધતત્ત્વમાંહે થાય છે. કરચ જે શુભ પ્રકૃતિમબંધ તે પુણ્ય અને અશુભ પ્રકૃતિકર્મ બંધ તે પાપતત્ત્વ છે. માટે પૂર્વ પાપ રહિત સાત તવ કહીએ. તેમજ વળી પાંચ તનવ પણ કહ્યાં છે. ઈત્યાદિક વિસ્તાર ઘણે વિશેષાવશ્યક તથા ત-વાર્થ અને લોક પ્રકાશાદિ ગ્રંથે થકી જાણું, નવ તત્વના રૂપી અરૂપી ભેદોની સંખ્યાને તથા હેય યાદિ યંત્ર નીચે પ્રમાણે અંક | નામ | રૂપી ભેદ |અરૂપી ભેદ હેય યાદ | ૧૪ ] સિદ્ધ | મજવું mય પુરીય ઉપાય હેય પાપ સંવર ઉપાય નિજર ઉપાદેય બંધ હેલ મેક્ષ | | ક | ઉપદેશ ૧. જીવ તત્તવ ચૈતન્ય લક્ષણ જ સદા સહઉપયોગી, અસંખ્યાત પ્રદેશી, સુખ દુઃખને જાણ, સુખ દુઃખને પાક વેદક, અરૂપી હોય તેને જીવ તત્વ કહીએ. જેમ ગોળને ગુણ મીઠાશ તેમ જીવને ગુણમૈતન્ય. જેમ ગેળ અને મીઠા એક તેમ જ ' અને ચૈતન્ય એક. Page #68 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નવ તત્વ ૫૭ જીવન ભેદ વિસ્તારથી કહે છે. જીવનો એક ભેદ છે, સકળ છનું રૌતન્ય લક્ષણ એક જ પ્રકારે છે તે માટે સંગ્રહનચે કરીને એક ભેદે જીવ કહીએ, બે પ્રકારે પણ જીવ કહીએ, ૧ ત્રસ ને ૨ સ્થાવર તથા ૧ સિદ્ધ અને ૨ સંસારી, ત્રણ પ્રકારે જીવ. ૧ શ્રી વેદ, ૨ પુરુષ વેદ ને ૩ નપુંસક વેદ તથા ૧ ભવ સિદ્ધિયા, ૨ અભવ સિદ્ધિયા, ૩ ને ભવ સિદ્ધિયા, ને અભવ સિદ્ધિયા, ચાર પ્રકારે જીવ ૧ નારકી, ૨ તિથી ૩ મનુષ્ય ને, ૪ દેવતા તથા ૧ ચક્ષુદર્શની, ૨ અચક્ષુદની, ૩ અવધિદર્શની, ૪ કેવળદર્શની પાંચ પ્રકારે છે. ૧ એકેદ્રિય, ૨ બેઈદ્રિય, ૩ ઈદ્રિય, ૪ ચૌદ્રિય, પ પંચેંદ્રિય તથા ૧ સગી, ૨ મન જોગી, ૩ વચન જોગી, ૪ કાય જોગી; ૫ અગી છે, પ્રકારે જીવ, ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રશ્નકાય, તથા ૧ સાથી, ૨ ધ કષાયી, ૩ માન કષાયી, ૪ માયા કવાથી, પ લેભ કરાયી, ૬ અકવાયી, સાત પ્રકારે જીવ ૧ નારકી, રે તિચ, ૩ તિચણી. ૪ મનુષ, મનુષણી, ૬ દેતા, છ દેવી આઠ પ્રકારે જીવ, ૧ સશી, ૨ કૃષ્ણવેશી, ૩ નીલશી, ૪, કાપેલેશી, ૫ તજુવેશી, ૬ પાલેશી, ૭ શુકલશી, ૮ અશો, નવ પ્રકારે જીવ, ૧ પૃથ્વી, ૨ અપ, ૩ તેવું, ૪ વાઉ, ૫ વનસ્પતિ, ૬ બેઈદ્રિય, ૭ તેઈ દ્રિય, ૮ ચૌદ્રિય, ૯ પચેંદ્રિય, દશ ભેદે છવ, ૧ એકેંદ્રિય, બેઈદ્રિય, ૩ તેઈદ્રિય, ૪ ચૌદ્રિય, પ પંચેંદ્રિય, એ પાંચના અપર્યાપ્તા અને અને પર્યાપ્ત મળી દશ થયા. અગ્યાર ભેદ જીવ ૧ એકેદ્રિય, ૨ બેઈદ્રિય, ૩ તેઈદ્રિય ૪ ચીરંદ્રિય, પ નારદી, ૬ તિર્યંચ, ૭ મનુષ, ૮ ભવનપતિ, ૯ વાણુવ્યંતર, ૧૦ જતિષી, ૧૧ વૈમાનિક. બાર ભેદે જીવ. ૧ પૃથ્વી, ૨ અ૫, ૩ તેઉ, ૪ વાઉ, પ વનસ્પતિ, ત્રસકાય, એ છના અપર્યાપ્ત ને પર્યાપ્તા મળી બાર થયા. તેર ભેટ છવ ૧ કૃષ્ણશી, ૨ નીલલેશો, ૩ કાપતશી, ૪ તેજુલેશી, ૫ પદ્મવેશી, ૬ શુકલકેશી, એ છના અપર્યાપ્ત ને પર્યાપ્ત મળી બાર ને એક અલેશી મળી કુલ તેર થયા. જીવના ચૌદ ભેદ કહે છે- ૧ સૂકમ એકેદ્રિયને અપર્યાપ્ત, ૨ સૂમિ એકેદ્રિયને પર્યાપ્ત, ૩ બાદર એકેદ્રિયનો અપર્યાપ્ત, ૪ બાદર એકેદ્રિયને પર્યાપ્ત, ૫ બેઈદ્રિયને અપર્યાપ્ત, ૬ બેઈદ્રિયને પર્યાપ્ત, ૭ તેઈદ્રિયને અપયાd, ૮ તેઈદ્રિયને પર્યાપ્ત, ૯ ચૌદ્રિયને અપર્યાપ્ત, ૧૦ ચૌરદ્રિયને પર્યાપ્ત, ૧૧ અણી પંચેંદ્રિયને અપર્યાપ્ત, ૧૨ અસંજ્ઞી પંચેદ્રિયને પર્યાપ્ત, ૧૩ સંજ્ઞી પંચેંદ્રિયને અપર્યાપ્ત, ૧૪ સંજ્ઞી પંચંદ્રિયને પર્યાપ્ત એ ચૌદ શેઠ જીવના કહ્યા. વ્યવહાર વિસ્તાર નેયે કરીને પાંચસે ત્રેસઠ ભેદ જીવન કહે છે–તેમાં ત્રણસેં ને ત્રણ ભેદ મનુષ્યના એક અઠાણું ભેદ દેવતાના, અડતાલીસ ભેદ તિથિના, ચૌદ ભેદ નારકીના એમ ૫૬૩ ભેદ થયા. મનુષ્યના ૩૦૩ ભેદ કહે છે-૧૫ કર્મભૂમિનાં મનુષ્ય, ૩૦ અકર્મભૂમિનાં મનુષ્ય, ૫૬ અંતરદ્વીપનાં મનુષ્ય એમ ૧૦૧ થયા, તે ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના અપર્યાપ્ત ને પર્યાપ્તા એમ ૨૦૨ અને ૧૦૧ ક્ષેત્રના સંમૂચ્છિમ મનુષના અપર્યાપ્તા એ સર્વ મળી કુલ ૩૦૩ ભેદ મનુષ્યના થયા. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન જ્ઞાન સાગર કર્મભૂમિ તે કેને કહીએ ?-૧ અસિ, ૨ મસી, ૭ કૃષિ, એ ત્રણ પ્રકારના વેપાર કરી જીવે છે. તે ભૂમિનાં ક્ષેત્ર કેટલાં અને કયાં છે તે કહે છે- ૫ ભક્ત, ૫ ઈરવત અને ૫- મહાવિદેહ એ ૧૫. તે એક લાખ જજને જંબુદ્વીપ છે તેમાં ૧ ભક્ત, ૧ ઇવત, ૧ મહાવિદેહ એ ત્રણ ક્ષેત્ર કર્મભૂમિનાં જંબુદ્વીપમાં છે. તેને ફરતે બે લાખ જેજનને લવ સમુદ્ર છે, તેને ફત્તે ચાર લાખ જેજનને ઘાતકીખંડ દ્વિીપ છે, તેમાં ૨ ભરત. ૨ ઈરવત, ૨ મહાવિદેહ છે. તેને ફતે આઠ લાખ જજનને કાળદધિ સમુદ્ર છે, તેને ફરતો આઠ લાખ જેજનને અર્ધપુષ્કર દ્વીપ છે, તેમાં ૨ ભરત, ૨ ઈરવત, ૨ મહાવિદેહ છે. એમ સઘળાં મળીને પંદર કર્મભૂમિનાં મનુષ્ય કહાં. હવે અકર્મભૂમિ તે કોને કહીએ? ત્રણ કર્મહિત દશ પ્રકારનાં કલ્પવૃક્ષે કરી જીવે તે કેટલાં અને ક્યાં છે, તે કહે છે. ૫ હેમવય, ૫ હિરાણવય, ૫ હરિવાસ, પ રમ્યવાસ, ૫ દેવકુરૂ, ૫ ઉત્તશ્કરૂ એ ત્રીશ અકર્મભૂમિનાં નામ કહ્યાં. ૧ હેમવય, ૧ હિણવય, ૧ હરિયાસ, ૧ રમ્યવાસ, ૧ દેવકુરૂ, ૧ ઉત્તરકુરૂ, એ છ ક્ષેત્ર જંબૂદ્વીપમાં છે. ૨ હેમવર્ય, ૨ હિરણય, ૨ હરિવાસ, ૨ રમ્યફવાસ, ૨ દેવકુરૂ, ૨ ઉત્તશ્કર એ બાર ક્ષેત્ર ઘાત ખંડમાં છે, ૨ હેમવય, ૨ હિરણવય, ૨ હરિયાસ, રકવાસ, ૨ દેવકરૂ, ૨ ઉત્તશ્કર, એ બાર અર્ધપુષ્કર દ્વીપમાં છે, એ સઘળાં મળી કુલ ૩૦ અકર્મભૂમિનાં મનુષ્ય કહાં. છપ્પન ભેદ અંતરદ્વીપના મનુષ્ય કહે છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રની મર્યાદાને કરણહાર ચૂલહિમવત નામે પર્વત છે તે સેના જે પળે છે, જે જોજનને ઊંચે છે, સે ગાઉને ઊડે છે, એક હજાર બાવન જનને બાર કળાને પહોળો છે. વીશ હજાર નવસે બત્રીશ જેજનને લાંબે છે, તેને પૂર્વ પશ્ચિમને છેડે બે દાઢા નીકળી છે. એકકી દાઢા ચોરાસીસે ચોરાસીસે જનની ઝાઝેરી લાંબી છે. એકેકી દાઢા ઉપર સાત અંતરદ્વીપ છે. તે અંતરદ્વીપ કયાં છે તે કહે છે. -જગતીના કેટથકી ત્રણસેં જજન લવણસમુદ્રમાં જઈએ તે વારે પહેલે અંતર દ્વીપ આવે. તે ૩૦૦ જેજનને લાંબે પહેળે છે. ત્યાંથી ચારસે જજન જઈએ તેવારે બીજે અંતરઢિપ આવે, તે ૪૦૦ જેજનને લાંબો ને પહોળે છે ત્યાંથી પાંચસે લેજન જઈએ તેવારે ત્રીજે અંતરદ્વીપ આવે, તે ૫૦૦ એજનને લાંબો ને પહેળે છે ત્યાંથી સેં જે જન જઈએ તે વારે ચે અંતરીપ આવે, તે ૬૦૦ જેજનને લાંબે ને પહેળે છે. ત્યાંથી સાતમેં જે જન જઈએ તેવારે પાંચમ અંતરદ્વીપ આવે, તે ૭૦૦ જનને લાંબે ને પળે છે. ત્યાંથી આઠસે જે જન જઈએ તેવારે છો અંતરદ્વીપ આવે, તે ૮૦૦ જેજનને લાંબે ને પહેળે છે. ત્યાંથી નવસે જન જઈએ તેવા સાતમ અંતરદ્વીપ આવે તે ૯૦૦ જેજનને લાંબે ને પહેળે છે. એમ એકેક દાઢા ઉપર સાત સાત અંતરદ્વીપ જાણવા આવી જ રીતે ઈરવત ક્ષેત્રની મર્યાદાને કરણહાર શિખરી નામે પર્વત છે, ચુલહિમવત સરએ જ જાણુ. ત્યાં પણ ૨૮ અંતરદ્વીપ છે એમ સઘળા મળી કુલ પ૬ અંતરદ્વીપ જાણવા તેને અંતરદ્વીપનાં મનુષ્ય શા માટે કહીએ? હેઠળ સમુદ્ર છે અને ઉપર-અધર દાઢામાં દ્વિીપમાં રહેનાર છે માટે અંતરદ્વીપના મનુષ્ય કહીએ સુખ અકર્મભૂમિના જેવું. Page #70 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નવ તત્વ એકને એક ક્ષેત્રનાં સંમૂચ્છિમાં મનુષ્ય ચૌદ સ્થાનકમાં ઊપજે છે તે કહે છે. ૧ ઉચ્ચારેસુ કહેતાં વડીનીતમાં ઉપજે, ૨પાસવણેસુ કહેતાં લઘુનીતમાં ઊપજે, ૩ ખેલેસુ કહેતાં અળખામાં ઊપજે, ૪ સિંઘાણેસ કહેતાં, લીંટમાં ઉપજે ૫ વતેસુ કહેતા વમનમાં ઊપજે ૬ પિત્ત સુ કહેતાં લીલા પીળા પીત્તમાં ઊપજે, ૭ પૂએસ કહેતાં પરૂમાં ઊપજે, ૮ સેણિએસુ કહેતાં રૂધિરમાં ઊપજે, ૯ સુકકે સુ કહેતાં વીર્યમાં ઊપજે; ૧૦ સુક્કપિંગલ પરિસાડિએસુ કહેતાં વીદિનાં પુદગળ સુકાણું તે ફરી ભીનાં થાય તેમાં ઊપજે, ૧૧ વિગય જીવ કવરે સુ કહેતાં મનુષ્યના કવરમાં ઊપજે, ૧૨ ઈથી પુરિસ સંજોગેસુ કહેતાં સ્ત્રી પુરુષના સંગમાં ઊપજે, ૧૩ નગરનિધમસુ કહેતાં નગરની ખાળેમાં ઊપજે, ૧૪ સવેસુ ચેવ અસુઈ કણેસ વા કહેતાં સર્વ મનુષ્ય સંબંધી અશુચિ સ્થાનકોમાં ઊપજે એ ચૌદ સ્થાનકનાં નામ કહ્યા તે ૧૦૧ ક્ષેત્રનાં સંમૂÚિમ મનુષ્યના અપર્યાપ્તા છે એ સર્વે મળી કુલ ૩૦૩ જે મનુષ્યના કહ્યા. ૧૯૮ ભેદ દેવતાના કહે છે. દશ ભવનપતિનાં નામ-૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિજુકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વિીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશાકુમાર, ૯ પવનકુમાર, ૧૦ થણીતકુમાર, પંદર પરમાધામીનાં નામ-૧ અંબ, ૨ અંબરિસ, ૩ સામ, ૪ સબલ, ૫ રૂદ્ર, વેરૂ, ૭ કાળ, ૮ મહાકાળ, ૯- અસિપત્રુ ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વેતરણી, ૧૪ ખસ્વર, ૧૫ મહાઘોષ, સેળ વાણવ્યંતરનાં નામ-૧ પિશાચ, ૨ ભૂત, ૩ જક્ષ, ૪ રાક્ષસ, ૫ કિનાર, ૬ કિ પુરુષ, ૭ મહેગ, ૮ ગંધર્વ, ૯ આણુપત્ની, ૧૦ પાપની, ૧૧ ઈસીવાઈ, ૧૨ ભુઈવાઈ, ૧૩ કદીય, ૧૪ મહામંદીય, ૧૫ કેહંડ, ૧૬ પયંગદેવ. દશ કાનાં નામ-૧ આણાભકા, ૨ પાણજાલકા, ૩ લયણુભકા ૪ સયાજભકા, ૫ વથાંભકા, ૭ ફળજા ભકા ૮ બીયજુભકા, ૯ વિજજુભકા. ૧૦ અવિયતનાંભકા. દશ જ્યોતિષીનાં નામ-૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર ૫ તારા, એ પચ ચળ તે અઢી દ્વીપમાં છે ને એ જ નામના બીજા સ્થિર તે અઢી દ્વીપ બહાર છે એ મળી દશ. ત્રણ કિલ્વિષીનાં નામ-૧ ત્રણ પલીયા, ૨ ત્રળ સાગરીયા, ૩ તેર સાગરીયા. નવ લેકાંતિકનાં નામ-૧ સારસ્વત ૨ આદિત્ય, ૩ વિન્ડિ, ૪ વરૂણ, ૫ ગઈતેયા. ૬ તેષિયા, ૭ અવ્યાબાધા, ૮ અગિગ્યા, ૯ રિઠા. બાર દેવકનાં નામ-૧ સુધમાં, ૨ ઈશાન, ૩ સનતકુમાર, ૪ માહેંદ્ર ૫ બ્રાલેક, ૬ લતક, ૭ મહાશુ, ૮ સહાર, ૯ આણત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ, ૧૨ અશ્રુત, નવ શૈવેયકનાં નામ-૧ ભદૂ૨ ૨ સુભદું, ૩ સુજાએ, ૪ સુમાબુસે, ૫ પ્રિયદંસણે, ૬ સુદંસણે, ૭ આમ, ૮ સુપડિબુધે, ૯ જશેધરે. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર પાંચ અનુત્તર વિમાનનાં નામ-૧ વિજય, ૨ વિજયંત. ૩ જયંત, ૪ અપરાજિત, ૫ સર્વાં સિદ્ધ. સઘળા મળી ૯૯ જાતના દેવતા અપર્યાપ્તા ૯૯ જાતના પર્યાપ્તા કુલ મળી ૧૯૮ ભેદ્દ દેવતાના કહ્યા. ૬૦ ૪૮ ભેદ તિય ઇંચના કરે છે. ૧ પૃથ્વી, ૨ પાણી, ૩ તેઉ, ૪. વાઉ એ ચાર સૂક્ષ્મ ને ચાર ખ:દર એ આઠના અપર્યાપ્તાને પર્યાપ્તા મળી સેળ થાય. વનસ્પતિના ત્રણ લે-૧ સૂક્ષ્મ, ૨ પ્રત્યેક ને ૩ સાધારણુએ ત્રણના અપર્યાપ્તા ને પર્યાપ્તા મળી બધા મળી ૨૨ એકેદ્રિના, ત્રણ વિકàદ્રિયના, ૧ એઇન્દ્રિય ૨ તૈઇન્દ્રિય, ૩ ચૌરિદ્રિય એ ત્રત્રુના અપòપ્તા ને પર્યાપ્તા એ છ મળી ૨૮ થયા. ૧ જળચર, ૨ થળચર, ૩ ઉ૫૨, ૪ ભુજપર, ૫ ખેયર એ પાંચ પાંચ ગજ એ મળી ૧૦ અપર્યાપ્તા ને ૧૦ પર્યાપ્તા એ મળો ૨૦, કુă તિર્યંચના કા. ચૌદ ભેદ નારકીના કહે છે. સાત નરકનાં નામ-૧ ધમા, ૨ વશા ૩ શિલા, ૪ જા, ૫ ઠા, ૬ મઘા, છ માઘવાઈ એ સાતનાં નામ કહ્યાં, હવે તેના ગેાત્ર કહે છે-૧ રત્નપ્રભા, ૨ શર્કરાપ્રસા, ૩ વાલુપ્રસા, ૪ ૫કપ્રસા, ૫ ધૂમપ્રભા, હું તમસુપ્રભા, ૭ તમસ્તમસૂપ્રભા એ સાતના અપર્યાપ્યા અને પર્યાપ્તા મળી ચૌદ ભેદ નારકીના કહ્યા. સમૂમિ ને મળી ૪૮ ભેડ નારકીના વિસ્તાર કહે છે ૧. પહેલી નરકને પિંડ એક લાખ એસીડજાર જોજનને છે, તેમાંથી એક હજાર જોજન દળ નીચે મૂકીએ ને એક હજાર ભેજન ળ ઉપ૨ મૂકીએ તે વચ્ચે એક લાખ અયેતેર હજાર જોજનની પેલાણુ છે તે પેલાણમાં ૧૩ પાથડા છે ને ખાર આંતરાં છે. તે મધ્યે ત્રીસ લાખ નરકાવાસા છે. અસંખ્યાતી નારકીને ઊપજવાની કુભીએ છે ને અસખ્યાતા નારકી છે. તેની નીચે ચાર ખાલ છે. (૧) ૨૦૦૦૦ એજનના ઘનધિ (૨) અસંખ્યાતા જોજનના ઘનવા છે. (૩) અસખ્યાતા જોજનને તનવા છે. (૪) અખ્યાતા જોજના આકાશ છે, એ ચાર ખેાલ થયા. તેની નીચે ખીજી નરક છે, શ્રીજી નરકના પિડ–એક લાખ ખત્રીશ હજાર જોજનના છે તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજન દળ નીચે મૂકીએ તે વચ્ચે એક લાખ ત્રીશ હજાર જોજનની પેાલાણ છે તે પાલામાં ૧૧ પાથડા અને ૧૦ આંતરાં છે; તે મધ્યે પચીશ લાખ નરકાવાસા છે. અસખ્યાર્તા નારકીને ઊપજવાની કુંભી છે અને અસંખ્યાતા નાકી છે. તે નીચે પડેલી નકમાં કહ્યા તે જ ચાર ખેલ છે, તેની નીચે ત્રીજી નરક છે. ત્રીજી નકના પિંડ-એક લાખ અઠ્ઠાવીશ હજાર જોજનના છે. તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજનઢળ નીચે મૂકીએ તે વચ્ચે એક લાખ છત્રીશ હજાર જોજનની પોલાણુ છે તે પેલાણમાં ૯ પાથડા છે ને ૮ આંતરાં છે તે મધ્યે પર Page #72 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નવ તત્વ લાખ નચ્છાવાસા છે, નાટકીને ઊપજવાની અસંખ્યાતી કુંભીઓ છે અને અસંખ્યાત નારકી છે તે નીચે ઉપર કહેલા ચ ૨ બેલ છે, તેની નીચે ચોથી નરક છે. ચેથી નરકને પિંડ-એક લાખ વીશ હજાર જેજનને છે. તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજન દળ નીચે મૂકીએ તે વચ્ચે એક લાખ અઢાર હજાર જે.જનની પિલાણ છે. તે પિલાણમાં ૭ પાથડા છે ને ૬ આંતરાં છે તે મધ્ય દશ લાખ નરકાસા છે, તે નારકીને ઊપજવાની અસંખ્યાતી કુંભીઓ છે અને અસંખ્યાતા નારકી છે. તે નીચે ઉપર કહેલા ચાર બેલ છે. તેની નીચે પાંચમી નરક છે. પાંચમી નકને પિંડ-એક લાખ અઢાર હજાર જેજનને છે, તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજન દળ નીચે મૂકીએ. તે વચ્ચે એક લાખ સેળ હજાર જંજનની પિલાણ છે તે પિલાણમાં ૫ પાથડા છે ને ૪ આંતરાં છે તેમાં ત્રણ નરકાવાસા છે. અસંખ્યાતીએ કુંભી એ છે અને અસંખ્યાતા નારકી છે. તેની નીચે ઉપર હેલા ચાર બેલ છે. તેની નીચે છઠ્ઠી નરક છે. છઠ્ઠી નક્કને પિંડ-એક લાખ સેળ હજાર જેજનને છે તેમાંથી એક હજાર જન દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજન દળ નીચે મુકીએ તે વચ્ચે એક લાખ ચોદ હજાર જનની પિલાણ છે. તે પિલાણમાં ૩ પાથડા છે ને ૨ આંતર છે. તેમાં એક લાખમાં પાંચ ઓછા નારકાવાસા છે. અસંખ્યાતી કુંભીઓ છે અને અસંખ્યાતા નારકી છે. તે નીચે ઉપર કહેલા ચાર બોલે છે. તેની નીચે સાતમી નરક છે. સાતમી નરકને પિંડ-એક લાખ આઠ હજાર જેજનને છે. તેમાંથી સાડી બાવન હજાર જોજન દળ ઉપર મૂકીએ ને સાડી બાવન હજાર જોજન દળ નીચે મૂકીએ તે વચ્ચે ત્રણ હજાર જજનની પિલાણ છે તે પિલાણમાં પાંચ નકાવા અસંખ્યાતી કુંભી છે ને અસંખ્યાતા નારકી છે એ નીચે ઉપર કહેલા ચાર બેલ છે. તેની નીચે અને તે અલેક છે. એ નારકીને વિરતાર સંપૂર્ણ થયે. જીવનું લક્ષણ કહે છે. જ્ઞાન તે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાન, સમ્યકત્વ આશ્રયીને કહ્યાં છે, એની સાથે મતિજ્ઞાન. શ્રત અજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મિથ્યાત્વઆશ્રી છે, તે લેતાં આઠનો સખ્યા થાય છે એમાંનું ગમે તે એક અથવા અધિક જ્ઞાન જેમાં હેય, વળી દર્શન તે ચક્ષુ, અયક્ષ, અવધિ તથા કેવા, એ ચાર પ્રકારનાં દર્શનમાંનું ગમે તે એક અથવા અધિક દર્શન જેમાં હોય તથા ચારિત્ર તે સામાવિક, છેદો પસ્થાપનીય. પરિહાર વિશુદ્ધસુમિસં૫શય, યથાખ્યાત, દેશવિરતિ તથા અવિ. પતિ એ સાત પ્રકારનાં હિંસાદિક અશુભ પરિણામથી નિવૃત્તિ તથા વ્યવહારથી ક્રિયાનિરોધ રૂપ ચારિત્રમાંનું ગમે તે એક અથવા અધિક ચારિત્ર હોય તથા તપ બે પ્રકારનું કહ્યું છે, એક દ્રવ્યથી, એના બાર ભેદ છે. તેનાં નામ નિજ તત્વમાં કહેવાશે. ઈચ્છાનિરોધરૂપ ભાવથી, એમાંનું ગમે તે એક અથવા અધિક તપ જેમાં હેય, તેમજ કરણ તથા લબ્ધિરૂપ અથવા બળપક્રમરૂપ એ બે પ્રકારનાં વીર્યમાંનું ગમે તે એક અથવા વધારે જેમાં હેય - તથા ઉપયોગ તે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન તથા ચાર દર્શન એ બાર પ્રકારના સાકાર તથા Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ભ્રામર ३२ નિરાક૨ ૪ ઉપયોગમાંના ગમે તે એક અથવા વધારે ઉપયેગ જેમાં હાય, તેને સંસારી અથવા સિદ્ધ છત્ર કડીએ, એ ગુણ, જીન્ન વિના ખીજા કાઈમાં ડાય નહિં, એ પ્રકાર જીતનું' લક્ષણ જાણવું, ઇતિ જીવતત્વ, ૨. અજીવતત્વ જડ લક્ષણ ચૈતન્ય રહિત તેને અજીવતત્ત્વ કહીએ દેશ, હવે અજીવતત્ત્વના ચૌદ ભેદ કહે છે. ૧ ધર્માસ્તિકાયને કધ, ૨ દેશ ૩ પ્રદેશ. ૪ અધમ સ્તિકાયને ક્રંધ, ૫ દેશ, ૬ પ્રદેશ, છ આકાશાસ્તિકાયના સ્કંધ, ૮ પ્રદેશ, ૧૦ અદ્ધાસમયકાળ, એ દૃશ ભેદુ અરૂપી અજીવના કહ્યા. રૂપી અજીવના ચાર ભેદ કહે છે. ૧૧, પુદ્દગલાસ્તિકાયના સ્કંધ, ૧૨ દેશ ૧૩ પ્રદેશ ૧૪ પરમાણુપુદ્દગલ એ મળી ૧૪ ભેદ કહ્યા * સ્કુલ, દેશ પરદેશની સમજણ પ્રદેશના સમૂહને અસ્તિકાય કહે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લાવ્યાપક અને આકાશાસ્તિકાય લેાકાલાક વ્યાપક છે. એ ત્રણે સપૂનુ દ્રવ્યોને સ્ક ધ કહેવાય છે તેથી કાંઈક એ ડાય અથવા સકળ પ્રદેશાનુગત સામાન્ય પરિણામની પેરે અવયવ ધર્માસ્તિકાય આદિના જે બુદ્ધિ પરિકલ્પિતાદિ પ્રકૃષ્ણ દેશ અને અતિ નિવભાજ્ય અવિભાજ્ય હેાય તે પ્રદેશ કહેવાય છે અખંડ દ્રવ્યરૂપ આખા પદાર્થને અથવા અનંતાદિ પરમાણુના મળેલા સમૂહને ધ કહે છે. કધના કેટલેએક ભાગ જેને સ્મુધની સાથે સબંધ હાય તેને દેશ કહે છે. જેને કધની સાથે નિવિભાજ્ય કલ્પના કરી છતાં સ્કંધની સાથે અભિન્ન સબંધ હોય તેને પ્રદેશ કહે છે અને તે જ પ્રદેશ ને સ્કધથી ભિન્ન થાય એવે। નિવિભાજ્ય ભાગ એટલે ના કેવળીની બુદ્ધિએ .એક ભાગના બે ભાગ થઈ શકે નહિ તેને પરમાણું કહે છે. ચાર બ્યાની દૃષ્ટાંતથી સમજણ, ૧ જેમ માછલાંને ગતિ કરતાં પાણીના આધાર અને પાંગળાંને લાકડીના આધાર તેમ જીવ પુગળને ગતિ પરિણમ્યાને ધર્માસ્તિકાયને આધાર ૨ જેમ ઉષ્ણકાળે તૃષાએ પીડિત પથીને વૃક્ષની છાયાના આધાર તેમ સ્થિર પરિણમ્યાં છય પુગળને અધર્માસ્તિકાયના આધાર. ૩ જેમ ઓરડામાં એક દીવાની જ્યોતિના પરમાણુ સમાય છે અને હુન્નર દીવાની પ્રભા પણ સમાય અથવા ભીતમાં ખીલા પેસે તેનું કારણ આકાશાસ્તિકાયની અવગાહના દાન રાંતિ છે ૪ જેમ કાઈક બાળક જન્મ્યા હય, તે ખાલ્યા વસ્થાવાળા થાય, પછી યુવાન થાય, પછી વૃદ્ધ થાય, જો કે છવ તા સદાય સરખા છે, પણ બાળ યુવાન તથા વૃદ્ધના કરનાર કાળ છે, પુદ્દગલદ્રવ્યનુ' ઓષાવિક લક્ષણ કહે છે. શબ્દ, અધકાર તથા રત્ન પ્રમુખના પ્રભા તથા ચંદ્રમા પ્રમુખની જ્યોતિ તથા છાયા અને સૂચ* પ્રમુખનો આતાપ, વધુ ગધ, રસ; સ્પર્ધા' એવા ગુણાવાળા હાય અને જે ચૌદ રાજલેાકમાં વ્યાપક, સખ્યાત પ્રદેશી અસ`ખ્યાત તથા અન પ્રદેશીના પૂરણ. ગલન સ્વભાવ વાન એવા અખંડ પુદ્ગલાસ્તિકાય રૂપ સ્કંધ તે સ્ક ંધના એક ભાગ અથવા કાંઇ પણ Page #74 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નવ તત્વ વ્યવહાર વિસ્તાર ન કરી ૫૬૦ ભેદ અજીવતત્વના કહે છે. ૧ ધમસ્તિકાય-દ્રવ્યથકી એક, રૂક્ષેત્રથકી આખા લેક પ્રમાણે ૩ કાળ થકી અનાદિ અનંત ૪ ભાવથકી અવણે, અગધે, અરસે, અફસે, અમૂર્તિ, ૫ ગુણથકી ચલણ સહાય, ૬ અધર્માસ્તિકાય-દ્રવ્યથકી એક, ૭ ક્ષેત્રથકી આખા લેક પ્રમાણે, ૮ કાળથકી અનાદિ અનંત, ૯ ભાવથકી અવણે અગધે, અસે, અફાસે, અમૂર્તિ, ૧૦ ગુણથકી સ્થિર સહાય, ૧૧ આકાશાસ્તિકાય-દ્રવ્યથકી એક, ૧૨ ક્ષેત્રથકી કાક પ્રમાણે, ૧૩ કાળથકી અનાદિ અનંત, ૧૪ ભાવથકી અવણે, અગધે, અરસે, અફાસે, અમૂર્તિ, ૧૫ ગુણથકી અવગાહનાદાન, ૧૬ કાળ-દ્રવ્યથકી અનેક, ૧૭ ક્ષેત્રથકી અઢીદ્વીપ પ્રમાણે, ૧૮ કાળથી નૂન ભાગરૂપ દેશ તથા જે કેવલની દષ્ટિએ પણ એક ભાગના બે ભાગ થઈ શકે નહિ, એવો અતિ સુક્ષ્મ અંધને અભિન્ન ભાગ નિવિભાજ્યરૂ૫ તે પ્રદેશ, તેની જ જ્યારે સ્કંધથી ભિન્ન કલ્પના થાય ત્યારે તે પરમાણું કહેવાય છે એ પુદ્ગલોનું નિશ્ચયપણે લક્ષણ છે. કાળપ્રત્યના ભેદ દર્શાવે છે, એક કોડ, સડસઠ લાખ, સોતેર હજાર, બસે અને સેલ ઉપર એટલી આવલિકા એક મુહર્તમાં થાય છે એનો ભાવાર્થ કહે છે-આંખના એક પલકારામાં અથવા એક ચપટી વગાડવામાં યા શું વસ્ત્ર ફાડવાને વખતે એક તંતુથી બીજા તંતુએ જાય તથા કમળના પાંદડાના સમૂહને યુવાન પુરુપ ભાલાવડે વીંધતાં એક પાંદડાથી બીજે પાંદડે ભાલુ પહોંચે. એટલા વખતમાં અસંખ્યાતા સમય થઈ જાય, એટલે વસ્ત્ર અથવા પત્ર ફાડવાના આરંભમાં સુક્ષ્મ ક્ષણરૂપ જે કાળ હોય છે, જેને વિભાગ થઈ શકે નહિ, જેને ભૂત અને ભવિષ્ય વિષે વિચાર થાય નહિ, એટલે વસ્ત્ર અથવા પત્ર ફાડતાં પ્રથમ વર્તમાનકાળરૂપ અતિ સૂક્ષ્મ કાળનું ઉલ્લઘન થઈને તે ક્યારે ભૂતકાળ થયો છે કે વર્તમાન કાળ છે ? અને ક ભવિષ્યકાળ થવા યોગ્ય છે કે તેનું અનુમાન થઈ શકે નહિ. તેને સર્વ લધુકાળરૂપ સમય કહે છે. એવા અસંખ્યાત સમયને આવલિકા કહે છે. એવી બને છપન આવલિકાને એક મુલ્લક ભવ હોય છે. એ કરતાં બીજા કઈ પણ નાના ભવની કલ્પના થઈ શકે નહિ. એવા કાંઈક અધિક સત્તર ક્ષુલ્લક ભવમાં એક શ્વાસોશ્વાસરૂપ પ્રાણુની ઉત્પત્તિ હોય છે, એવા સાત પ્રાણોત્પત્તિ કાળને એક સ્તક કહે છે. એવા સાત સ્તંક સમયે એક લવ હોય છે. એવા સત્યેતર લવે બે ઘડીરૂપ એક મુહુત હોય છે. ત્રીસ મફતે એક અહોરાત્રરૂપ દિવસ થાય છે, પંદર હિરાત્રિએ પખવાડીયું થાય છે, બે પખવાડિયે એક મહિને થાય છે, બાર મહિને એક વર્ષ થાય છે, તેમજ અસખ્યાતા વર્ષે એક પલ્યોપમ થાય, તેવા દશ કોડાકોડી પલ્યોપમે ૧ સાગરોપમ થાય, તેવા કડાકોડી સાગરોપમે ૧ ઉત્સર્પિણી અને બીજા દશ ડાક્રોડી સાગરોપમે ૧ અવસપિણી થાય, એ બે મળી વીશ ક્રોડાકોડી સાગરોપમે એક કાળચક્ર થાય, એવા અનંત કાળ ચકે એક પુદ્ગલ પરાવર્તન થાય. એ સર્વ મનુષ્ય લોકોમાં વ્યવહારથી કાળ જાણ પક્ત જે કાળના ભેદ કહ્યા, તેથી વળી બીજ પણ કાળના ભેદ ધણા છે જેમ કે બે માસે એક તું થાય છે. ત્રણ ઋતુએ એક અયન, બે અને એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ, રાશી લાખ વર્ષે એક પૂર્વાગ, તે એક પૂર્વાગને ચોરાશી લાખે ગુણતા એક પૂર્વ થાય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અનાદિ અનંત, ૯ ભાવથકી વના લક્ષણ, એ વીશ અને લેટ્ઠ અરૂપી અજીવના જાણવા. ૫૩૦ ભેદ રૂપી અજીવના કહે છે તે વધુ ૫-૧ કાળા, ૨ લીધે, ૩ શતા, ૪ પીળા ૫ ધેાળે, અકેકા વમાં વીશ વીશ ભેદ લાલે, તે ગધ, ૫ રસ, ૫ સ ́ઠાણુ, ૮ સ્પ એ મળી વીશ ને પાંચમાં થઈ ને સે થયા ૨ એ ગધ-૧ સુરભિ ગંધ, ૨ દુર્લભ ગ ંધ, લાલે, ૫ વર્ષે, ૫ રસ, ૫ સઠાણુ, ૮ સ્પર એ માણવા. પાંચ રસ-૧ તીખે!, ૨ કડવા, ૩ કસાયેà, ૪ ખેટા, ૫ મીડા, અકેકા રસમાં વીશ વીશ ભેદ લાલે. ૫ વસુ', ૨ ગંધ, ૫ સઠાણુ, ૮ ૫, એ મળી વીશ ને પાચેમાં થઇ સા થયા. પાંચ સઠાણુ—૧ પરિમ’ડળ સ’ઠાણુ, ૨ વટ સઢાણુ, ૩ 'સ, ૪ ચઉશ્ય ૫ આયત સઠાણુ એ ૫.ચ. અકેકા સઢાણમાં વીશ ત્રીશ ભેઢલાગે. ૫ વર્ગુ, ર ગ ૫ રસ, ૮ સ્પર્શે એ મળી વીશને પાંચમાં થઇ સે થયા. શ્રી જૈન જ્ઞાન સાગર અરસે, ક઼ાસે, અમૃતિ, ૨૦ ગુયકી અજીવના દશ ભેદ કહ્યા તે મળી કુલ ૩૦ અવળું, અગધે, ઉપર જે અરૂપી ત્રેવીશ ત્રેવીશ ભેદ્ય અકેકા ગ ંધમાંહી ત્રેવીશ, બન્નેમાં મળો છેતાલીશ ભેદ આઠ સ્પ-૧ ખરખરો, ૨ સુહાળે, ૩ ભારે, ૪ હળવે, ૭ ચાપાયે, ૮ લખા, એ આઠ અકેકા સ્પર્ધામાં ત્રેવીશ ત્રેવીશ ભે ગ ંધ, ૫ રસ, ૫ સઠાણ, ૯ સ્પશ એ એ વજવા, એમ અબ્બે સ્પશ વવા. મળીને ૫૩૦ ભેદ રૂપી અજીત્રના કડ્ડા. જાણવા ઇતિ અજીવત-~. ૫ ટાઢા ૬ ઉન્હા, લાગે, ૫ વર્ષે, ૨ ત્રેવીશ લેડ લાશે. ખરખરામાં ખરખરા ને સુ'હાળેશ એમ ત્રેવીશને આ શુશ્રુતાં ૧૮૪ થયા. એ સર્વે એમ સઘળા મળીને કુલ ૫૬૦ ભેદ જીવના ૩ પુણ્યતત્વ. શુભ કમાણીએ કરી, શુભ કર્માંના ઉદયે કરી જેનાં ફળ આત્માને ભેગવતાં મીઠાં લાગે તેને પુછ્યતત્ત્વ કહીએ. નવ ભેદે પુણ્ય ઉપરાજે તે કહે છે. ૧. અન્નપુત્તે, ૨. પાણપુત્ત્ત, ૩ લયણુપુને, ૪ સયગુપુને, પ વત્થપુન્ત્ર, ૬ મનપુને ૭ વચન ૮ કાયપુને, હું નમસ્કાપુત્તેર એ નવ બે: પુણ્ય ઉપરાજે તેનાં શુભ ફળ ૪૨ ભેદે ભેગવે તે કડે છે. ૧ શાતાવેદનીય-સુખને અનુભવ કરાવે. ૧ `ચ ગેત્ર ૩ મનુષ્યગતિ ૪ મનુ થ્થાનુ પૂર્વની-મનુષ્યની ગતિમાં દોરી જનાર કમ° ૫ દેવતાની ગતિ, ૬ દેવાનુંપૂથ્વી-દેવતાની ગતિમાં દોરી જનાર કર્મ ૭ ૫ચેંદ્રિયની જાતિ. ૮ ઔદારિક શરીર-ઔદ્વારિક શરીર ચેાગ્ય પુદ્ગલ ચડજી કરીને તથા તેને શરીરપણે પરિણમાવીને જીવ પાતાના પ્રદેશની સાથે મેળવે તે મનુષ્યતિ ચતુ શરીર. ૯ દૌક્રિય શરીર-બે પ્રકારનુ છે. ૧ ઔપપાતિક તે દેવતા તથા નારકીને હાય. ૨ લબ્ધિ પ્રત્યયી તે તિયચ તથા મનુષ્ય લબ્ધિવત હોય છે, ૧. સ્થાનક આદિ. ૨. શય્યા, પાટ, પાટલા આદિ ૩. વજ્ર. Page #76 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નવ તત્વ ૧૦ આહારક શરીર–ચૌદપૂર્વધારી મુનિરાજ તીર્થકરની કૃદ્ધિ પ્રમુખ જેવાને અર્થે એક હાથ પ્રમાણ દેહ કરે છે તે ૧૧ તેજસ શરીર-આહારનું પાચન કરનાર તથા તેજુવેશ્યાને હિત આ સર્વ સંસારી જીવને હોય છે. ૧૨ કામણ શરીર-કમનાં પરમાણુઓ આત્મપ્રદેશની સાથે મળ્યાં છે તે. આ શરીર પણ સંસારી સર્વ જીવને હેય છે. ૧૩ દારિકનાં અંગ ઉપાંગ-ઉદારિક શરીરના સઘળા અવયવે પામવાં. ૧૪ વક્રિયનાં અંગ ઉપાંગ ૧૫આહારકનાં અંગઉપાંગ-૧૬ વરષભનારાચસ ઘણ-ઢાના જેવું ઘણું જ મજબૂત સંઘયણ ૧૭ સમચઉસસઠાણુ-પલાંઠી વાળી બેસતાં ચારે બાજુ સરખી આકૃતિ થાય અને પિતાના અંગુત્ર પ્રમાણે ૧૦૮ અંગુલ પ્રમાણે શરીર ભરાય છે. ૧૮ શુભ વર્ણ. ૧૯ શુભ ગંધ ૨૦ શુભસ. ૨૧ શુભ સંપર્શી. ૨૨ અગુરુલઘુ નામ-મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થાય એટલે લેઢાની પેઠે અતિ ભારે નહિ અને કપાસના પેઠે અતિ હલકું નહિ અને મધ્યમ પરિણામી હેય. પિતાનું શરીર પિતાને ભારે પણ ન લાગે અને હલકું (ફે) પણ ન લાગે તે આકર્મથી થાય. ૨૩ પરાઘાત નામ-બીજા બળવાન જે અતિદુરસનીય છતાં પોતે ગમે તેવા બળીઆને જીતવા સમર્થ થાય એવા બળની પ્રાપ્તિ થાય તે ૨૪ ઉચ્છવાસ નામ-સુખેથી શ્વાસેચ્છવાસ લઈ શકાય. ૨૫ આતાપ નામ-સૂર્યના બિંબની પેઠે પરને તાપ ઉત્પન કરવાના હેતુરૂપ તેજયુક્ત શરીરની પ્રાપ્તિ થાય, ૨૬ ઉધોત નામ-ચંદ્રબિંબની માફક શીતળતા ઉન્ન કરનાર. ૨૭ શુભ ચાલવાની ગતિ, ૨૮ નિર્માણ નામ-પિતાનાં અંગના સર્વ અવયવે ગ્ય સ્થળે ગોઠવી શકે છે. ૨૯ ત્રસનામ ૩૦ બાદર નામ ૩૧ પર્યાપ્તા નામ, ૩ર પ્રત્યેક નામ, ૩૩ સ્થિર નામ, ૩૪ શુભ નામ, ૩૫ સૌભાગ્ય નામ, ૩૬ સુસ્વર નામ ૩૭ આદેય નામ, ૩૮ જશેકીતિ નામ ૩૯ દેવતાનું આઉખું ૪૦ મનુષ્યનું આઉખું. ૪૧ તિર્થચનું અડઉખું જુગલવત. ૪ર તીર્થંકર નામકર્મ, એમ બેંતાલીસ ભેદ પુણ્યના જાણવા ઈતિ પુણ્યતત્વ. ૪, પાપતવ અશુભ કરણી કરી, અશુભ કર્મના ઉદયે કરી, જેનાં ફળ આત્માને ભેગવતાં કડવા લાગે તેને પાપતત્વ કહીએ. અઢાર પ્રકારે પાપ ઉપરાજે તે કહે છે. ૧ પ્રાણાતિપાત, ર મૃષાવાદ, ૩ અદત્તાદાન, જમૈથુન, ૫ પરિગ્રહ ૬ કોધ, ૭ માન, ૮માયા. ૯ લેભ, ૧૦ રાગ, ૧૧ ૧,૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ શિશુન્ય ૧૫ પર પરિવાદ, ૧૬ રતિ અતિ, ૧૭ માયા . ૧૮ મિચ્છાદંસણસ, એ અઢાર પ્રકારે પાપ ઉપરાજે તે ખ્યાતી પ્રકારે ભગવે તે નીચે મુજબ ૧ મતિજ્ઞાનાવરણીય-પાંચ ઈદ્રિય તથા મનદ્વારા જે નિયત વસ્તુનું જ્ઞાન થાય એવા મતિજ્ઞાનનું આચ્છાદન એટલે બુદ્ધિ નિર્બળ ન હોય ૨ શ્રતજ્ઞાનાવરણીય-સૂવજ્ઞાન પામે નહિ. ૩ અવધિજ્ઞાનાવરણય-ઈદ્રયદિકની અપેક્ષા વિના આત્મદ્રવ્યને સાક્ષાત્ રૂપી દ્રવ્યને જણાવનારૂં જે જ્ઞાન તે પામે નહિ. ૪ મતાપર્યાવજ્ઞાનાવરણીય-સંજ્ઞી પચેંદ્રિયના મને ગત ભાવ જણાવનારૂં જ્ઞાન પામે નહિ ૫ કેવળજ્ઞાનાવરણયપૂર્વોકત ચાર જ્ઞાન રહિત જે એકલું નિરાવરણ જ્ઞાન હોય એવા કેવળ જ્ઞાનનું આચ્છાદન એટલે કેવળજ્ઞાન પામે નહિ. ૬ દાનાંતરાય-છતી શકિતએ દાન આપી શકે નહિ. Page #77 -------------------------------------------------------------------------- ________________ મી જૈન જ્ઞાન સાગર ૭ લાભાંતરાય-લાભ મેળવી શકે નહિ. ૮ ભેગાંતરાયભોગ ભોગવી શકે નહિ. ૯ ઉપગોતરાય-વારંવાર ભેગ ભેગવી શકે નહિ. ૧૦ વીર્યાતરા-પિતાનું બળ ફેરવી શકાય નહિ. ૧૧ નિદ્રા-સુખેથી જાગૃત થાય તેવી ઊંઘ ૧૨ નિદ્રા નિંદ્રા-દુઃખથી જાગૃત થાય તેવા ઊંઘ ૧૩ પ્રચલા-ઊઠતાં બેસતાં નિદ્રા આવ્યા કરે. ૧૪ પ્રચલા પ્રચલા હરતાં ફરતાં નિદ્રા આવે, ૧૫ થીણુધિનિદ્રા-દિવસનું ચિંતવેલું કાર્ય શત્રે ઊંઘમાં ને ઊંઘમાં કરી આવે તે આ નિદ્રાવાળે વાસુદેવના અર્ધ બળયુક્ત હોય છે તે નરકાગામી સમજ ૧૬ચક્ષુદર્શનાવરણીય ૧૭ અચક્ષુદાનાવરણીય ૧૮અવવિદર્શનાવરણીય. ૯ કેવળદર્શનાવરણીય. ૨૦ નીચ ગોત્ર. ૨૧ અશાતવેદનીય. ૨૨ મિથ્યાત્વમેહનીય ૨૩સ્થાવરપણું. ૨૪ સૂમપણું ૨૫ અપર્યાપ્તપણું. ૨૬ સાધારણપણું ૨૭ અસ્થિર નામ-શરીકંપ્યા કરે. ૨૮ અશુભનામ. ૨૯ દુર્ભાગ્યનામ. ૩૦ દુસ્વારનામ. ૩૧ અનાદેય. નામ-તેના બોલ કે ઈ માને નહિ ૩૨ અજશેકીર્તિનામા, ૩૩ નરકની ગતિ. ૩૪ નરકનું આઉખું. ૩૫ નરકાસુપૂવી. ૩૬ અનંતાનુબંધી ક્રોધ-અનંતે સંસાર બંધાય તે જીવતાં સુધી રહે . ૩૭ અનંતાનુબંધી માન. ૩૮ અનંતાનુબંધી માયા ૩૯ અનંતાનુબંધી લાભ. ૪૦ અપચ્ચક્ખાણુવરણીય ક્રોધ-એક વરસ સુધી રહે તે ક્રોધ ૪૧ અપચ્ચખાણાવરણીય માન. ૪૨ અપચ્ચકખાણાવરણીય માયા. ૪૩ અપચ્ચકખાણુવરણીય લોભ. ૪૪ પચ્ચકખાણુવરણીય ક્રોધ-ચાર માસ સુધી રહે છે. ૪૫ પચ્ચખાણાવરણીય માન. ૪૬ પચ્ચકખાણાવરણીય માયા ૪૭ પચ્ચકખાણુવરણીય લાભ,૪૮ સંજ્વલનનો ક્રોધ. પંદર દિવસ સુધી રહે છે. કસંજ્વલનને માન ૫૦ સંજવલનની માયા.૫૧ સંજવલનને લભ પર હાસ્ય પ૩ રાત, ૫૪ અરતિ. ૫૫ ભય પદ શેક, ૫૭ દુગંછા-અણગમે. ૫૮ સ્ત્રીવેદ, ૫૯ પુરુષવેદ, ૬૦ નપુંસદ દશ તિર્યંચની ગતિ દર તિયચની અનુપૂવી ૬૩ એકેદ્રિયપણું. ૬૪બેઈ દ્રિયપણું. દપતેઇદ્રિયપણુંદ ચૌરેન્દ્રિય પણું. ૬૭ અશુભ ચાલવાની ગતિ. ૬૮ ઉપઘાત નામ કમ–કોઈને ઘાત કરવા જતાં પિતાને જ ઘાત થાય. ૬૯ અશુભ વર્ણ૭૦ અશુભ ગંધ, ૭૧ અશુભ રસ,૭૨ અશુભ સ્પર્શ૭૩ રાષભનારાય સંઘયણ–બે પાસાં મર્કટબંધ અને ઉપર પાટો એ બે હાય તે. નારાય સંઘયણમક ટબંધ જ હેય તે. ૭૫ અર્ધ નારાચ સંઘયણુ-એક પાસું મર્કટબંધ હોય તે. ૭૬ કીલક સંઘયણ-મહોમાંહે હાડકાં અને ખીલીને બંધ હોય તે, ૭૭ છેવટું સંઘયણ-ખીલી ન હોય અને હાડકાં મહેમાહે અડાડી રાખ્યાં હોય તે. ૭૮ ન્યગ્રોધ પરિમંડળ સંઠાણુવડવૃક્ષની પેઠે નાભિની ઉપર સુલક્ષણ યુકત અને નીચે નિલણયુક્ત હોય તે. ૭૯ સાદિ સંડાણ-નાભિની નીચેનું અંગ સારું અને ઉપરનું અંગ નરસું હોય તે ૮૦ વામન સઠાણઉદા લક્ષણોપેત અને હાથ, પગ, માથું, કટિ, પ્રમાણુ રહિત હેય તે ઠીંગણે. ૮૧ કુંજ સંડાણ-હાથ, પગ, માથું, કટિ, પ્રમાણપત અને ઉદર પ્રમુખ હીન હોય તે કુબડે, હુંડ સઠાણ-સર્વ અવયવ અશુભ હેય તે એ ખ્યાશી ભેદ પાપ તત્વના જાણવા, ૫ આશ્રવતત્વ અત્રત અને અપચ્ચકખાણે કરી, વિષય કષાયને સેવ કરી, આત્મરૂપ તળાવને વિષે દ્વિયાદિ ઘડનાળે છિદ્ર કરી, કર્મપાપરૂપ જીને પ્રવાહ આવે તેને આશ્રવત-1 કહીએ. Page #78 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નવ તત્વ ૬૭ આશ્રવતત્વના સામાન્ય પ્રકારે વીશ ભેદ કહે છે. ૧ મિથ્યાત્વ તે આશ્રવ, ૨ અવત તે આશ્રય, ૩ પ્રમાદ તે આશ્રવ, ૪ કષાય તે આશ્રવ, ૫ અશુભગ તે આશ્રવ, ૬ પ્રાણાતિપાત તે આશ્રવ ૭ મૃષાવાદ તે આશ્રય, ૮ અદત્તાદાન તે આવ. ૯ મૈથુન તે આવ, ૧૯ પરિગ્રહ તે આશ્રવ, ૧૧ શ્રોતેંદ્રિય અસંવરે તે આશ્રવ, ૧૨ ચક્ષુઈદ્રિય અસંવરે તે આશ્રવ, ૧૩ ધ્રાણેદ્રિય અસંવરે તે આશ્રવ, ૧૪ રસેંદ્રિય અસંવરે તે આશ્રવ, ૧૫ સ્પર્શેન્દ્રિય અસંવરે તે આશ્રવ, ૧૬ મન અસંવરે તે આશ્રય, ૧૭ વચન અસંવરે તે આશ્રવ, ૧૮ કાયા અસંવરે તે આશ્રય. ૧૯ ભંડ ઉપગરણ ઉપાધિ જેમ તેમ તે મને તે આશ્રવ ૨૦ શુચિ કુસગ કરે તે આશ્રવ, ૧ વિશેષ કર ભેદ કહે છે. ૫ આશ્રય, પ ઈદ્રિય મળી કે, ૪ કષાય અને ૩ અશુમ જોગ એ મળી ૧૭ ને ૨૫ કિયા તે નીચે પ્રમાણે ૧ કાયકી ક્રિયા-કાયાને અજનતાએ પ્રવર્તાવે. ૨ અધિકરણુકી ક્રિયા-હથિયારથી જીવને દુઃખ થાય છે. ૩ પાઉસિઆ-જીવ અજીવ ઉપ૨ પ રાખવાથી ૪ પારિતાવણીયા પિતાને તથા પાને પરિતાપ ઉપજાવ તે, ૫ પાઈવાય-જીવ હિંસા ૬ આરશિયા કૃષિ પ્રમુખ હિંસા થાય એવા કામની ઉત્પતિ કરવી અથવા કાવવી, ૭ પરિગહિયા ધનધાન્યાદિ પરિગ્રેડ મેળવી મોહ કર તે. ૮ માયાવત્તિયા-કપટથી કેઈને ઠગવું તે, ૯ અપચ્ચખાણુવત્તિયા-કઈ જાતનાં પચ્ચકખાણ કર્યા વગર લાગે છે. મિચ્છાદંસણુવત્તિયા જિનવચન અણુસહતે થકે જે વિપરિત પ્રરૂપણ કરતાં લાગે તે ૧૧. દિયા કૌતુકે કરી નજરે જોવું તે ૧૨ પુઠ્ઠિયારાગને વશે કરીને સ્ત્રી, પુરૂષ, ગાય, વસ્ત્ર પ્રમુખને સ્પર્શ કરતાં ૧૩ પાચિયા-કેઈને ઘેર માટી સાહેબી દેખી દ્વેષથી માઠી ચિંતવના કરવાથી લાગે તે. સામતવણીયા-પિતાના અશ્વ પ્રમુખને જોવા આવેલા માણસે પ્રશંસા કરે તેથી હર્ષ થાય તથા ઘી, દુધ, દહીં, તેલ વગેરેનાં વાસણ ઉઘાડાં મુકવાથી જીવ હિંસા થાય તેથી લાગે તે ૧૫ નેસલ્વિયા-રાજાદિકના આદેશથી યંત્રશાદિકનું જે આકર્ષક કરવું અથવા શા કરાવવા, વાવ, કૂવા, ખેઢાવવાથી લાગે તે. ૧૬ સાહથિયા-પિતાને હાથે અથવા બીજાથી જીવહિંસા કરી તથા અભિમાનથી પિતાને હાથે કરે તે ૧૭ આણવણિયા-કઈ પાસે વસ્તુ માગ્યાથી. ૧૮ વિદારણિયા-જીવ અજીવને કાપવાથી ૧૯ અણુભેગી-ઉપગ વિના શુન્ય ચિત્તો કઈ વસ્તુ લેવી મૂકવી અથવા ઊઠવા બેસવાથી લાગે તે, ૨૦ અણુવકંપવતિયાઆ લેક પરલોકથી વિરૂદ્ધ કાર્ય કરવાથી લાગે છે. ૨૧ અનાપઉગી- ઉગ ન રાખવાથી લાગે છે. ૨૨ સામુદાણું-સમુદાય એટલે ઘણું જ મળી કેઈ કાર્ય કરતા લાગે છે. ૨૩ પેજવત્તિયા-પ્રીતીને લીધે લાગે છે. ૨૪ દેસવત્તિયા-ક્રોધ કરવાથી લાગે તે. ૨૫ ઈરિયા વહિયા ક્રિયા-હાલતાં ચાલતાં લાગે છે. એ પચીશ અને ઉપર સત્તર કહ્યા તે મળી ઝર ભેદ આશ્રવતવના જાણવા. . ડાભની અણી ઉપર પાણી રહે તેટલું પાપ કરે તે. ૨ પાંચ અવત. Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર: ૬ સંવરતત્વ. છવરૂપી તળાવને વિશે કમરૂપ જળ આવતાં, વતપરચખાણદિક દ્વારા દેવે (આડશ) કરી શકીએ તેને સંવરતત્ત્વ કહીએ. સંવરતત્વના સામાન્ય પ્રકારે વીશ ભેદ કહે છે ૧ સમકિત તે સંવર, ૨ વ્રત પચ્ચકખાણ તે સંવ૨, ૩ અપ્રમાદ તે સંવર, ૪ અકષાય તે સંવર, ૫ શુભગ તે સંવર, ૬ જીવ દયા પાળવી તે સવ૨, ૭ સત્ય વચન બલવું તે સંવર, ૮ દત્તવન ગ્રહણ કરવું તે સંવર, ૯ શિયળ પાળવું તે સંવર, ૧૦ અપરિગ્રહ તે સંવર, એ દઇ. પાંચ ઈન્દ્રિય, ૩ જેગ, એ મળી આઠનું સંવરવું તે સંવર, એ મળી અઢાર ૧૯ લંડ ઉપગરણ ઉપાધિ જતનાએ તે માટે તે સંવર. ૨૦ શુચિ કુસ ન કરે તે સંવર, એ વિશ ભેદ કહ્યા. વિશેષે ૫૭ ભેદ કહે છે. ૧ ઈરિયાસમિતિ-જય રાખી ઉપગ સહિત છું સારા પ્રમાણે જમીન નજરે જે ચાલવું તે. ૨ ભાષાસમિતિ-સમ્યફ પ્રકારે નિરવ ભાષા એલવી, ૩ એસણાસમિતિસમ્યફ પ્રકારે નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે ભિક્ષાની ગવેષણ કરવી ૪ આયાણમડ મતનિખેવણસમિતિ-વસ્ત્રપાત્રાદિ જતનાએ લેવું મૂકવું તે ૫ ઉચ્ચાર પાસવણખેજલ્લ સંધાણું પારિઠાવણિયાસમિતિ-પરડવવાની વસ્તુ જતનાએ પરઠવવી. તે એ પાંચ સમિતિ તથા ૧ મનગુપ્તિ-મન ગોપવવું. ૨ વચનગુપ્તિ-વચન ગેપવવું. ૩ કાવ્યગૃતિ-કાયાપવવી. એ આઠ પ્રવચનમાતા આદરવા તથા બાવીસ પરીષહ (ઉપસર્ગ) સહન કરવા તે કહે છે. ૧ સુધાને-ભૂખને, ૨તૃષાનો-તરસને, ૩ શીતને-ટાઢને, ૪ ઉષ્ણુને-તડકાને, ૫ દસમસન-ડાંસ મચ્છર કરડવાને, ૬ અચેલને-ફાટાં ત્રટાં વસ્ત્રને અથવા વસ્ત્ર ન મળે તેને. ૭ અરતિને- ૮ સ્ત્રીને સ્ત્રી જવાને ૯ ચર્થને-ચાલવાને. ૧૦ બેસવાને બેસી રહેવું પડે. ૧૧ સેજાને રહેવાના સ્થાનકને. ૧૨ આક્રોશવચનને–આંક વચન સાંભળવા પડે તેને. ૧૩ વધ-માર ખાવું પડે. ૧૪ જાચવાને-માગવાને, ૧૫ અલાભને-કઈ વસ્તુની ઇચ્છા થતાં તે વસ્તુ ન મળે. ૧૬ રેગને-રગ આવ્યે થકે આંધ્યાન કરવાને. ૧૭ તૃણસ્પર્શના-તણખલાં વગેરેના સ્પર્શથી દુઃખ થાય છે. ૧૮ મેલને-મેલને દૂર કરવાની ઈચ્છાથી ન્હાવાને. ૧૯ સકાપુરસ્કારને-આદર સત્કાર મળવાને ૨૦ પજ્ઞાને-જ્ઞાનના ગર્વને. ૨૧ અજ્ઞાનને-જ્ઞાન ન ચડે તેને. રર દંસણને-સમકિત, સુમિ વિચાર સાંભળીને ધર્મને વિષે અસહણ કરવાને. એ મળી કુલ ત્રીશ થયા તથા દસ પ્રકારને યતિધર્મ આરાધો તે કહે છે. ૧ ખંતિ-ક્ષમા, ક્રોધને અભાવ. ૨ મુત્તિ- નિભતા, સંતોષ. ૩ અજવે-કપટ રહિતપણું. ૪ મદ-માનને ત્યાગ. ૫ લાઘવે-લઘુતા, અપઉપધિ ૬ સચ્ચે-સત્ય ભાષણ કરવું. ૭ સંજમે-સત્તર ભેટે સંયમ પાર. ૮ ત-ઈચ્છા નિરોધ-બાર પ્રકારે તપ કરે. ૯ ચિયાએ અથવા અકિંચણ-સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ મૂછ રહિત થવું. ૧૦ બંભર્ચરવાસેૌથુનને ત્યાગ એ દા. Page #80 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નવ તત્વ - બાર ભાવના ભાવવી તે કહે છે ૧ અનિત્યભાવના-સંસારના સર્વ પદાર્થને અનિત્ય, અસ્થિર જાણવા. ૨ અશરણભાવના-કઈ કઈને શરણ નથી, એક ધર્મનું જ શરણું છે. ૩ સંસારભાવના સંસારમાં ઘણુ કાળ થયાં રઝળ્યાં કરે છે મા તે સ્ત્રી થાય, સ્ત્રી તે મા થાય, પિતા તે પુત્ર થાય, પુત્ર તે પિતા થાય ઈત્યાદિ ભાવને અનુભવ કરે. ૪ એકત્વભાવના-આ જીવ એકલે આવ્યે, એ જશે અને એક સુખ દુઃખ ભેગ છે પણ તેનું કોઈ સાથી નથી એવી ભાવના. ૫ અન્યત્વભાવના-જીવ કાયાથી જુદે છે અને કર્મો કરી જુદી જુદી કાયા ધારણ કરે છે. તેમ જ ધન તથા સ્વજનાદિ પણ અન્ય છે એવી ભાવના. ૬ અશુચિભાવના-રસ રૂધિર, માંસ મેદ, અસ્થિ, મજજા, વીર્ય, પરૂ, તથા આંતરડાં પ્રમુખે કરી આ શરીર બનેલું છે અને જેનાં નવ દ્વાર સદા વહેતાં રહે છે. એ શરીર કેઈ કાળે પણ પવિત્ર થવાનું નથી. એવી ભાવના ૭ આAવભાવના-પાંચ આશ્ર કરી પાપ બંધાય છે અને તેથી જીવ દુઃખ ભેગવે છે તેને વિચાર. ૮ સંવરભાવનાવ્રત પશ્ચકખાણેથી આશ્રવ રોક અને સંવર આદ. ૯ નિર્જરાભાવનાબાર પ્રકારના તપે કરી કમેને પચાવવું અર્થાત્ પૂર્વનાં સ ચેવા કર્મનું તેડવું તે. ૧૦ લોકભાવના-લેકનું સ્વરૂપ ચિંતવવું તથા આ જીવે સ લેક પશી મૂક્યું છે, ૧૧ બોધભાવનાથ પ્રવૃત્તિ કરણને વેગે કરી અકામ નિર્જર વડે પુણ્યના પ્રયોગે મનુષ્યભવ, આઈ દેશ, નિરોગીપણું તથા ધર્મશ્રવણતિ પ્રાપ્ત થઈ તથાપિ, સમ્પલ પ્રાપ્ત થવું દુર્લભ છે એવી ભાવના કરવી તે. ૧૨ ધર્મભાવના-દુસ્તર સંસાર સમુદ્રમાંથી પ્રવાહણ સમાન તે શ્રી જિનપ્રણીત દશવિધ ક્ષમાદિક શુદ્ધ ધર્મ તથા જ્ઞાન, દર્શન, ચરિત્ર એ રત્નત્રયાત્મક ધર્મ પામવે તે દુર્લભ તેમજ તે ધર્મના સાધક અરહિંતાદિ દેવે પામવા તે પણ દુર્લભ છે એવી ભાવના કરવી. એ બાર, પાંચ પ્રકારનાં ચારિત્ર-૧ સામાજિક, છેદે પસ્થાપનીય, ૩પરિહાર વિશુદ્ધ, ૪ સૂક્ષ્મસં૫રાય, ૫ યથાખ્યાત ચારિત્ર, પહેલું સામાયિક ચારિત્ર કહે છે-સમ અને આયિક એ બે શબ્દને એક સામાયિક શબ્દ થયે છે. સમ એટલે રાગ દ્વેષ રહિતપણને માટે આય એટલે ગમણુ પ્રાપ્ત છે જ્યાં તે સમ કહીએ, તે જ્યાં ઉત્પન્ન થાય તેને સામાયિક કહેવાય છે. વળી સમ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેને આર્થિક ત લામ જ્યાં થાય છે, એટલે જેણે કરી જ્ઞાન, દર્શન તથા ચારિત્ર એ ત્રણેની પ્રાપ્તિ થાય તેને સર્વ સાવઘ યોગ ત્યાગરૂપ અને નિરવદ્ય વેગ સેવનરૂપ સામાયિક કહીએ, એને સમ્યફ ચારિત્ર પણ કહે છે, એ સામાયિક ચારિત્ર જીવને પ્રાપ્ત થયા વિના બીજા ચારિત્રને લાભ થાય નહિ માટે એને આદિમાં કહ્યું છે. બીજું છેદેપસ્થાપનીય ચરિત્ર-તે પૂર્વોક્ત સર્વ વિરતિ સામાયિક ચરિત્રને જ છેદાદિ વિશેષપણે વિશેષીએ. એ વારે શબ્દથી તથા અર્થથી નાના પ્રકારપણું ભજે તે વારે છેદેપસ્થાપનીય ચારિત્ર થાય છે એટલે પૂર્વ પર્યાયને છેદ કરે અને ઉપસ્થાપન એટલે ગણાધિપે આપેલું પંચમહાવ્રતરૂપપણું જે મહાવ્રતને વિષે હેાય તે છેદેપસ્થાપનીય ચારિત્ર કહીએ. જ્યાં નવા પયનું સ્થાપન કરવું તથા પંચ મહાવ્રતને ઉચ્ચાર કરાવ, તે બે ભેદ, એક સાતિચાર તે મળ ગુણ ઘાતિને પ્રાયશ્ચિતરૂપ અને બીજે નિરતિચાર તે ઈશ્વર સામાયિકવંત નવ દીક્ષિત શિષ્યને છજીવણુથા અધ્યયન ભણ્યા પછી હાય તથા બીજા Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ભાગર તીર્થ આશ્રયી છે, જેમ પાર્શ્વનાથના તીર્થથી, વર્ધમાન હવામીન તીથે આવી, ચાર મહાવતરૂપ ધર્મ ત્યાગીને પંચ મહાવતરૂપ ધર્મ આદરે તેને હેય. - ત્રીજુ પરિહાર વિશુદ્ધ ચારિત્ર-ત૫ વિશેષ તેણે કરી વિશુદ્ધિ એટલે કર્મની નિર્જરા જે ચારિત્રને વિષે હોય તેને પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહીએ તે બે ભેદ છે. તેમાં પહેલું જે ચાર જણ વિવક્ષિત ચારિત્રના આ સેવક એ કલ્પમાં પ્રવર્તતા હોય તેનું ચારિત્ર તે નિર્વિશમાનસિક પરિહાર વિશુદ્ધિક ચારિત્ર જાણવું અને બીજું, જે ચાર જણે તેના અનુચારી હોય તેને નિવિષ્ટકાઈક પરિહાર વિશકિ ચારિત્ર જાણવું. તે આ રીતે - નવ જણને ગ૭ જુદે નીકળે તે તીર્થકર પાસે અથવા પૂર્વે જેણે તીર્થંકર પાસેથી એ ચારિત્ર પડિત જવું હોય તેની પાસે એ ચારિત્ર પડિવજે હવે તે નવ સાધુમાં ચાર જણ પરિહારક એટલે તપના કરનાશ થાય તે નિર્વિશમાનસિક જાણવા અને ચાર તેના તૈયાવચ્ચના કરનારા થાય તે નિવિષ્ટકાયિક જાણવા તથા એકને વાચનાચાર્ય ગુરુસ્થાનકે ઠવે પછી તે ચાર પરિહારિક છ માસ સુધી તપ કરે, તેમાં ઉણકાળે જઘન્યથી ચાથ, મધ્યમથી છઠુ અને ઉત્કૃષ્ટથી અઠ્ઠમ એ તપ કરે અને શાંત કાળે જઘન્યથી છઠ્ઠ, મધ્યમથી અડ્ડમ અને ઉત્કૃષ્ટથી દશમ તથા વર્ષાકાળે જઘન્યથી અઠ્ઠમ, મધ્યમથી દશમ અને ઉત્કૃષ્ટથી દ્વાદશ કરે, પારણે આયંબીલ કલ્પસ્થિતપણે નિત્ય કરે, એમ છ મહિના તપ કરે, તે પછી ફરી વાર તપસ્યાના કરનાર તે વૈયાવચ્ચીકા થાય અને વૈયાવચ્ચ કરનાર તપિયા થાય તે પણ છ માસ લગે તપ કરે, તે વાર પછી ગુરુ વાચનાચાર્ય છ માસ લગી તપસ્યા કરે તે વારે આઠ મહિના સુધી તપ સંપૂર્ણ કરી પછી જિનકપ આદરે અથવા ગછમાં પણ આવે, એ ત૫ જે પ્રથમ સંઘયણી, પૂર્વ ઘર, લબ્ધિવંત હોય તે પ્રચૂર કર્મના પરિપાકને અર્થે અંગીકાર કરે, એ ચરિત્ર પાંચ ભારત, પાંચ એ વતમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં હેય. એ પરિહાવિશુદ્ધ ચારિત્રને સંક્ષેપથી વિચાર કહ્યો, ચેથું સૂક્ષ્મસંપરા ચારિત્ર સૂક્ષમ છે કષાય જ્યાં તેને સૂક્ષ્મ સંપરા ચારિત્ર કહીએ તે ઉપશમશ્રેણીઓ કર્મ ઉપશમાવતાં અથવા ક્ષપકશ્રેણીએ કર્મ ખપાવતાં હોય ત્યાં નવમે ગુણઠાણે તેમના સંખ્યાતા ખંડ કરી તેને ઉપશમીવાળે જે હોય તે ઉપરામ તથા ક્ષપકણીવાળે હોય તે ખપાવે, તે સંખ્યાતા ખંડ માહે જે વાર છે એક ખંડ રહે તેના અસંખ્યાતા સૂમ ખંડ કરીને દશમે ગુજૂઠાણે ઉપશમાવે અથવા ક્ષેપક હોય તે ખપાવે, દેશમાં ગુણઠાણાનું નામ સુમસં૫રાય અને ચારિત્રનું નામ પણ સમjપરાય જાણવું એ ચારિત્ર બે ભેદ છે, એક શ્રેણી ચઢતાને વિધિ માનસિક હોય, બીજે ઉપશમ શ્રેણીથી પડતાને સંકલિમાનસિક જાણવું ઉપરામિકને એ ચારિત્ર આખા સંસારમાં પાંચ વાર અને એક ભવમાં બે વાર આવે. પાંચમું યથાખ્યાત ચારિત્ર–તે જયાં તથવિધેિ કરીને અકષાયપણું અર્થાત જ્યાં સંજવલનાદિકે કરી સર્વથા ઉહિતપણું કહીએ તે યથાખ્યાત ચા સ્ત્ર જાણવું તેના બે ભેદ છે. એક છત્રથિક અને બીજો કેવર્થિક છન્નચ્છિક તે છવાસ્થ ઉપથમિકને અગિયારમે ગુણ ઠાણે હેય, અને ક્ષેપકને નામે ગુણપણે હાય, બીજે કેવળી તેને તેરમે અને ચૌદમે ગુણ કાણે હેય, તે કેવળિક જાણવું. એ ચારિત્ર સમસ્ત જીવલેકને વિષે પ્રસિદ્ધ છે. તે કેવી રીતે પ્રસિદ્ધ છે. તે કહે છે. જે ચારિત્ર આચરીને સુવિહિત સાધુ તે અજરામર સ્થાનક પામે એટલે જન્મ, જરા અને માણું રહિત એવું જે મોક્ષરૂપ સ્થાનક તે પામે, ઈતિ સંવત-૨, Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧ અથ શ્રી નવ તત્વ ૭ નિજ રાતત્વ, આત્માના પ્રદેશથી બાર ભેદે તપસ્યા કરી, દેશથકી કર્મનું નિર્જરવું, ઝરીને દૂર થવું તેને નિજતત્વ wીએ. - નિજ બે પ્રકારે છે ૧ દ્રવ્ય નિર્જયા, ૨ ભાવ નિજ તથા અકામ અને સકામ એવા બે ભેદ પણ છે. પદગળ કર્મનું જે સડવું તે દ્રવ્ય નિર્જરા અને આત્માનાં શદ્ધ પરિણામે કરી કર્મની સ્થિતિ જે પિતાની મેળે પાકે અથવા બાર પ્રકારનાં તપ કરી નીરસ કય' એવાં જે કર્મ પરમાણુ તે જેનાથી સડે એવા જે આત્માનાં પરિણામ થાય તે ભાવ નિજીશ. તિર્યંચાદિકની માફક ઈચ્છા વિના કષ્ટ સહન કરતા કર્મ પુદુગળનું ક્ષપન થાય છે, તે દ્રવ્ય અથવા અકામ નિર્જશ. બાર પ્રકારના તપે કરી સંયમી થકાં કષ્ટ સહન કર્યાથી જે કર્મ પરમાણુનું ક્ષપન કરવું અથવા સાડવું તે ભાવ અથવા સકામ નિશ. આ બન્ને નિશમાં ભાવ અથવા સકામ નિજા શ્રેષ્ઠ છે. તે નિજતત્વ, બાર પ્રકારના તપના ભેદે કરી કહે છે એટલે બાર પ્રકારને તપ કરવાથી અનાદિ સંબંધ સર્વ કર્મોનું પરિશાટન થાય છે, તેનેજ નિજતત્વ કહે છે. બાર પ્રકારના તપથી કર્મોની નિર્જ થાય છે. તે તપના બે ભેદ છે. એક ભાહી તપ, બીજે અત્યંતર તપ તેમાં બાહા તપના છ પ્રકાર કહે છે. ૧ અનશન-આહારને ત્યાગ, ૨ ઉદરી-ન્યૂનતા કથ્વી-ઉપગરણ અથવા આહાર પાણીમાં ઓછું કરવું, ૩ વૃત્તિસંક્ષેપ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આજીવિકાને સંક્ષેપ કરે એટલે અભિગ્રડ તથા નિયમાદિક ધારવા૪ રસપરિત્યાગ-વિગયાદિક સારા સારા રસને ત્યાગ. ૫ કાયકલેશ-તપ, ચાદિક કષ્ટનું સહન કરવું. કાઉસ્સગ કર. ૬ પ્રતિસલીનતા-અંગ ઉપાંગનું સવરવું ગોપન કરવું એ છ પ્રકારનો બાહ્ય તપ તે સર્વશી તથા દેશથી એવા બે ભેદે જાણવા જે કષ્ટને મિથ્યાત્રીઓ પણ તપ કરી માને છે. જેને લેક પણ દેખી શકે છે જેથી કષ્ટ ઘણું ને લાભ અપ થાય અને બાહ્ય શરીરને તપાવે તેથી એ છ પ્રકારનો બાહ્ય તપ કહ્યો. છ પ્રકારને અત્યંતર તપ કહે છે. ૧. પ્રાયશ્ચિત-કરેલા અપરાધની શુદ્ધિ કરવી, પટ રહિતપણે લાગેલા દોષ ગુરુ આગળ પ્રકાશ કરી તેની આયણું લેવી. ૨. વિનય-ગુર્વાદકની ભક્તિ કરવી તથા અશાતના ટાળવી. ૩. વૈયાવચ્ચ-અન, પાણી, વસ્ત્ર તથા ઔષધ પ્રમુખે કરી યથાયોગ્ય સેવા-ભકિત કરવી. ૪. સઝાય-૧. પિતાને ભણવું. શિષ્યાદિકને ભણાવવું તથા વાંચવું. ૨. એ દેહ પડવાથી ગુર્નાદિકને પૂછવું. ૩. શિખેલું વરી સંભારવું. ૪. ધારેલું ચિંતન કરવું, ૫. ધર્મ સંબંધી કથા કહેવી તથા ઉપદેશ કરે એ પાંચ ભેદ. ૫, ધ્યાન-આર્ત, રૌદ્ર એ બે ધ્યાન ટાળી ધર્મ અને શુકલ એ બે ધ્યાનથી મનની એકાગ્રતાએ અવલંબન કરવું ૬, કાઉસ્સગ્ન કાયા હલાવવી નહિ. તે કાઉસગ દ્રવ્ય તથા ભાવે એ બે ભેદ છે એ છે ભેદને સમ્યફ દૃષ્ટિ જીવ તપ કરી માને. એમ બાર પ્રકારના તપે કરી નિજ રા તત્ત્વ કહ્યો ઈતિ. Page #83 -------------------------------------------------------------------------- ________________ 19 - મી જન જ્ઞાન સાગર બંધતત્વ, આત્માના પ્રદેશોને કર્મ પુદગળનાં દળ, ખીર નીરની પેઠે લેપિંડ અનિની પેઠે લેલીભૂત થઈ બંધાય તેને બંધતત્વ કહીએ. બંધતત્વના ચાર ભેદ કહે છે. પ્રકૃતિબંધ-કમને સ્વભાવ તથા પરિણામ. ૨ સ્થિતિ બંધ-જે કર્મની જેટલી સ્થિતિ છે. તે અનુભાગબંધ-કર્મને તીવ્ર, મંદાદિ રસ પરિણામરૂપ. ૪ પ્રદેશબંધ-કમ પુદ્ગળના પ્રદેશ. ચાર પ્રકારને બંધ મોદકને દ્રષ્ટાંત છે. ૧. પ્રકૃતિબંધ સુંઠ પ્રમુખ પદાર્થ નાખી મેદક કર્યો હોય તે વાયુ વેગનું હરણ કરે છે. જીરું પ્રમુખ ટાઢી વસ્તુ નાખી મેદક કર્યો હોય તે પિત્તરોગનું હરણ કરે છે, ઈત્યાદિક જે દ્રવ્યના સંગે કરી તે મદત નીપજ્ય હેય દ્રવ્યના ગુણાનુસાર તે મોદક વાત, પિત્ત તથા કફાદિ રોગનું હરણ કરે છે તે તેને સ્વભાવ જાણે. તેમ જ્ઞાનવરણીય કર્મને જ્ઞાન અપહારક સ્વભાવ છે. સામાન્ય ઉપગરૂપ જે દર્શન તેને નાશ કરવાને દર્શનાવરણીય કર્મને સ્વભાવ છે, અંનત અવ્યાબાધ સુખને ટાળવાને વેદનીય કર્મને સ્વભાવ છે. સમ્યકાવ તથા ચારિત્રને ટાળવાને મેહનીય કર્મને સ્વભાવ છે અક્ષય સ્થિતિને ટાળવાને આયુ કમને સ્વભાવ છે, શુદ અવગ હનાને ટાળવાને નામ કર્મને સ્વભાવ છે. આત્માના અગુરુલઘુ ગુણને ટાળવાને ગેત્ર કમને સ્વભાવ છે અને અનંત દન. અનંત લાભ, અનંત ભેગ, અનંત ઉપગ તથા અનંત વીર્યને ટાળવાને અતરાય મને સ્વભાવ છે. ૨. સ્થિતિ-બંધ જેમ તે જ મેદકને પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ તથા ચાર માસ સુધી રહેવાને કાળનું માન છે, તેમ કેઈક કર્મની જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટી સીતેર ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય, તે સ્થિતિની વચમાં જે કર્મ જેટલી રહેવાની સ્થિતિએ બધું હોય તે કર્મ એટલે કાળ રહે તેને કાળનું અવધારણ એટલે નિશ્ચય કરવારૂપ સ્થિતિ બંધ કહીયે, ૩. અનુભાગ–બંધ તે જ માદક કે ઈ મીઠો હોય, કડ હેય અને કોઈ તી હોય તેમ જ કઈ મોદકને એકઠાણીએ રસ હય, કેઈને બેઠાણીએ ૨૩ હેય ઇત્યાદિ અનેક પ્રકારે અપવિશેષ હોય છે, તેમ કઈ કર્મને શુભ, તીવ્ર, મંદ વિપાક હેય છે અને કઈ કમને આભ તીવ્ર મંદ વિપાક હોય છે, જેમ સાતા–વેદનીયાદિમાં કેઈકને અશુભ રસ અલ્પ હોય છે અને કઈકને અશુભ રસ ઘણો હોય તેને ત્રીજો અનુભાગ બંધ કહીએ. Page #84 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નવ તત્તવ ૭૩ ૪. પ્રદેરા-અંધ તે જ માદક કોઈ અશ્વદળથી થયે હોય, કોઈ બહું દળથી થયેલ હોય અને કેઈ બહતર દળથી થયેલ હોય તેમ કેઈ કર્મ પદ્દગળનાં દળ ઘેડ હેય છે અને કેઈનાં વધારે હોય છે. તેનું પરિણામ તે પ્રદેશબંધ. આઠ કમ ઉપર પ્રકૃતિ તથા સ્થિતિ ૧ જ્ઞાનાવરણીય કર્મ–આંખના પાટા સમાન, તેની પાંચ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંત, મુહૂર્તની, ઉત્કૃષ્ટી ત્રીશ કાડાકોડી સાગરોપમની ૨ દર્શનાવરણીયકર્મ–પળીઆ સમાન. તેની નવ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતમુંહતની, ન ઉત્કૃષ્ટી ત્રીશ કેડાકોડી સાગરોપમની. ૩ વેદનીયકર્મ-મધે તથા અફીણ ખરડયા ખડગ સમાન તેની બે પ્રકૃતિ. સ્થિતિ જઘન્ય ૨ સમયની, ઉત્કૃષ્ટી ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની. ૪ મહનીષકર્મ-મદિરાના છઠ સમાન, તેની અઠ્ઠાવીશ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંત મુહૂર્તની ઉત્કૃષ્ટી સીતેર ઝાડાઝાડી સાગરોપમની, પ આયુષ્યકર્મહેડ સમાન, તેની ચાર પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂતની, ઉકૃષ્ટી તેત્રીસ દોડાક્રોડી સાગરોપમની. ૬ નામકમ-ચિતાણ સમાન, તેની એક ત્રણ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય આ મુહૂર્તની, ઉત્કૃષ્ટી વીશ કોડાક્રોડી સાગરોપમની. ૭ ગોત્રકર્મ-કુંભારના ચાકડા સમાન. તેની બે પ્રકૃતિ, સ્થિતિ જન્ય આઠ સહર્તની. ઉત્કૃષ્ટી વીશ કોડાક્રોડી સાગરોપમની. ૮ અંતશય કર્મ–ભંડારી સમાન, તેની પાંચ પ્રકૃતિ, સિથતિ જઘન્ય અંતર્મુહૂતની, ઉત્કૃષ્ટી ત્રીસ કેડાડી સાગરોપમની. ૩ અનુભાગાબંધ સંક્ષેપથી બતાવે છે–ાગાદિત જીવ, અભવ્ય જીવની રાશિથી અનંત ગુણ અને સિદ્ધના જીવની શશિને અનંતમે ભાગે એટલા પરમાણુઓ નિષ્પન્ન કર્મ સ્કંધ સમય સમય પ્રત્યે ગ્રહણ કરે છે તે દળીઆને વિષે પરમાણુ દીઠ કષાયના વશથી સર્વ જીવની રાશિથી અનંત ગુણ રસ વિભાગના પરિછેદ હોય, તે રસ તીવ્ર, તીવ્રત, તીવ્રતમ તથા મંદ મંદતર, મંદતમાદિ અનેક પ્રકારે હોય. ત્યાં અશુભ ખ્યાશી પાપ પ્રકૃતિને તીવ્ર સકલેશ પરિણામે કરી બંધાય અને શુભ બેતાલીસ પુણ્ય પ્રકૃત્તિને તીવસ વિશુદ્ધિએ કરી બધાય તથા મંદરસાનુબંધ તેથી વિપર્યય હોય તે આવી રીતેશુભ પ્રકૃતિને મંદિર સંકલેશ પરિણામે કરી બંધાય અને અશુભ પ્રકૃતિને મંદાસ વિશુદ્ધિએ કરી બંધાય. પ્રદેશબંધ સંક્ષેપથી કહે છે તે–લેકને વિષે ૧ ઔદ્યારિક ૨ શૈક્રિય ૩ આહારક, કરજસ, ૫ ભાષા, ૬ શ્વાસોચ્છવાસ ૭ મન અને ૮ કાર્મ એ આઠ જાતિની કર્મની વર્ગણા છે. તે એકેક વર્ગણ જીવને ગ્રહણ કેમ્પ તથા અગ્રહણ એવા બે પ્રકારે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ins શ્રી જૈન જ્ઞાન સાગર પ્રથમ બે પ્રદેશથી માંડીને અસભ્યથી અનંત ગુણાધિક પ્રદેશ લગી ઔદ્યાશ્તિવા તે ચેડા પ્રદેશ અને સ્થૂળ માટે જીવને અગ્રહણ યેાગ્ય વગણુા જાણવી. બીજી ઔદાકિ ગ્રહણ કરવા ચગ્ય તે પણુ મન તી વણા જાણવી. ત્યાર પછી ઘણા પ્રદેશ અને સમ પરિણામ માટે ઔદાકિને અગ્રહણ ચગ્ય તથા વૈધ્યની અપેક્ષાએ થેડા પ્રદેશ અને સ્થૂળ પરિણામ માટે વૈક્રિયને પણ અગ્રહણ યાગ્ય-એમ બેઉને ગ્રહણ કરવાને યોગ્ય તે પણ અભવ્યથી અનંત ગુાધિક વણા જાણવી. ત્યાર પછી વૈયિને ગ્રડુણ યાગ્ય વણા જાણવી, એમ સત્ર આઠ જાતિની વČા તે વિષે ગ્રહણ યાગ્ય અને અગ્રહણ ચેાગ્ય વણા જાણવી. ઇતિ ખંધતત્ત્વ. ૯. મેઃક્ષતત્ત્વ સફળ આત્માના પ્રદેશથી, સકળ કમ નું. છૂટવું, સકળ બંધનથી મુકાવું, સાળ. કાયની સિદ્ધિ થાય તેને મેાક્ષતત્ત્વ કહીએ. પંદર ભેદે સિદ્ધિ થાય છે તે કહે છે. ૧ તી સિદ્ધા-તી કરને કેવળજ્ઞાન ઉપજયા પછી જે મેક્ષ ગયા તે ગણધર પ્રમુખ ૨ અતી સિદ્ધા-તીથ કરને કેવળજ્ઞાન ઉપયા પડેલાં જે મેક્ષ ગયા તે, માદેવી માતા પ્રમુખ. ૩ તીર્થંકરસિદ્ધા–તીથ કર પદ્મવી પામીને મેક્ષ ગયા તે, તે ઋષમાદિક અરિહંત ભગવાન ૪ અતીર્થંકરસિદ્ધા-તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેળી થઇ મેક્ષ ગયા તે. ૫ ગૃહસ્થલિ'ગસિંદ્ધા—ગૃહસ્થના વેષે રહ્યા થકા મેક્ષ ગયા તે માદેવી માતા પ્રમુખ ૬ અન્યલિંગસિદ્ધા–ચેાગી, સન્યાસી પ્રમુખ તાપસના વેષે મેક્ષ ગયા તે વલ્કલચીરી આદિ. ૭ સ્વલિંગસિદ્ધા—સાધુના વેષે મેક્ષ ગયા તે, શ્રી જંબૂસ્વામી વગેરે સાધુ મુનિરાજો. ૮ સ્ત્રીલિંગસિદ્ધા–સ્રી લિંગે મેક્ષ ગયા તે, ચંદનબાળા આદિ. ૯ પુરુષલિંગસિદ્ધા-પુરુષ લિંગે મેાક્ષ ગયા તે, ગૌતમાદિક. ૧૦ નપુ ંસકલિંગસિદ્ધા–નપુંસક લિંગે મેક્ષ ગયા તે, ગાંગેય અણગાર પ્રમુખ. ૧૧ પ્રત્યેકબુદ્ધસિદ્ધા-કોઈ પદ્મા' દેખીને પ્રતિબધ પામવાથી પોતાની મેળે ચાત્રિ લઈ મેક્ષ ગયા તે. કક ુ પ્રમુખ. ૧૨ સ્વયં ́બુદ્ધોસદ્ધા-ગુરુના ઉપદેશ વિના પેાતાની મેળે જાતિસ્મરણ આદિ જ્ઞાનથી પ્રતિબંધ પામી મેક્ષ ગયા તે, કપિલ આદિ ૧૩ બુદ્ધખેડ્ડીસિદ્ધા ગુરુને ઉપદેશ સાંભળી વૈશગ્ય પામી મેક્ષ ગયા હૈ. ૧૪ એક સિદ્ધા-એક સમયમાં એક જ જીવ મેક્ષ ગયે તે, મહાવીર સ્વામી. ૧૫ અનેકસિદ્ધા–એક સમયમાં ઘણા જીવ મેક્ષ ગયા તે ઋષભાર્દિક સ્વામી પ્રમુખ. Page #86 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નવ તત્ર Gr એ પંદર ભેદ સિદ્ધના જાણવા યદ્યપિ તીર્થસિદ્ધ અને અતીસિદ્ધ એ ભેદમાં ખીજા તેર્ ભેદ આવી જાય છે, તથાપિ વિશેષ દેખાડવા સારૂ ૧૫ ભેદ કહ્યા. ૪ પ્રકારે છત્ર મેાક્ષ જાય તે કહે છે. ૧ જ્ઞાને કરી, ૪ તપે કરી, દર્શને કરી, ૩ ચાત્રિ કરી, માના નવ દ્વાર કહે છે. ૧ સપપ્રરૂપણાકાર ૨ દ્રશ્યદ્વાર. ૩ ક્ષેત્રદ્વાર, ૪ સ્પશનાદ્વાર, પકાળદ્વાર, - અંતરદ્વાર, ૭ ભાગદ્વાર, ૮ ભાવદ્વાર, અલ્પબહુદ્વાર એ નવનાં નામ કહ્યાં. (૧) સપદરૂપણાદ્વાર તે મેક્ષ ગતિ પુ કળે હતી, હમણાં પણ છે. આવતા કાળે હશે, તે છતી અસ્તિ છે, પણ આકાશના ફૂલની પરે નાસ્તિ નથી. (૨) દ્રવ્ય પ્રમાણે તે સિદ્ધ અનતા છે. અભવ્ય જીત્રથી અનંતગુણા અધિક છે. વનસ્પતિ વને ૨૩ ૬ડથી સિદ્ધના જીવ અન’તગુણુા અધિક છે. (૩) ક્ષેત્રદ્વાર તે સિદ્ધશિલાનીચે છે, તે ૪૫ લાખ જોજન લાંબુ પહેાળુ' છે અને ત્રગુણ ઝાઝેરી પલ્લિી છે અને ઊંચપણે ૩૩૩ ધનુષ્યને ૩૨ આંગળ પ્રમાણે એટલા ક્ષેત્રમાં સિદ્ધ રહ્યા છે. (૪) સ્પર્શેના દ્વાર તે સિદ્ધ ક્ષેત્રથી કાંઇક અધી સિદ્ધની સ્પર્શેના છે. (૫) કાળદ્વાર તે એક સિદ્ધ આશ્રયી સાદિ અનત, સર્વ સિદ્ધ આશ્રયી અનાદી અનંત (૬) અતરદ્વાર-તે ફરી સિધ્ધને સ'સારમાં અવતરવુ નથી અને એક સિદ્ધ ત્યાં અનત સિદ્ધ છે અને અનંત સિધ્ધ ત્યાં એક સિઘ્ન છે એટલે સિધ્ધામાં અંતર નથી. એટલે સિધક્ષેત્રમાં કોઈ જગ્યા સિધ્ધ વગરની નથી. (૭) ભાગદ્વાર તે સઘળા છાને સિષના છત્ર અન તમે ભાગે છે, લાકને અસખ્યાતમે ભાગે છે. (૮) ભાગદ્વાર તે સુધ્ધમાં ક્ષાવિકભાવ, કેળજ્ઞાન કેવળર્દેશન, ક્ષાયિક સમકિત છે અને પારિગ્રામિક ભાવ તે સિધ્ધપણું જાણવું (૯) અલ્પમડુંત્રદ્વાર તે સથી થેઢા નપુંસક સિધ્ધ તેથી સ્ત્રી સ`ખ્યાતગુણી સિધ્ધ તેી પુરુષ સંખ્યાતગુડ્ડા સિધ્ધ. એક સમયે નપુસ ૧૦ સિધ્ધ થાય, શ્રી ૨૦ સિઘ્ધ થાય, પુરુષ ૧૦૮ સિધ્ધ થાય. ચૌદ ખાલ કહે છે ૧ ત્રસપણે, ર્ બાદપણે, ૩ સંગીપણું, ૪ વજઋષભનારાંચ સુધયણપણે, પ શુકલધ્વાનપણું, ૬ મનુષ્યગતિ, છ ક્ષાયિક સમક્તિ, ૮ યથાખ્યાત ચાત્રિ, ♦ પડતીય ૧૦ કેત્રળજ્ઞાન, ૧૧ કેળદાન, ૧૨ ભભ્યસદ્ધિક, ૧૩ ૫રમશુલેશી, ૧૪ ચયમ શરીરી. એ ચૌદ ખેલના ધણી મેક્ષ જાય. જઘન્ય બે હાથની અવલેણા વાળે!, ઉત્કૃષ્ટી પાંચસે ધનુષની અવધેશુવાળે, ધન્ય નવ વરસના, ઉતકૃષ્ટ પૂર્વ ક્રોડીના આયુષ્યવાળે, ક'ભૂમિના ડેય તે મેક્ષમાં જાય. ઇતિ મેક્ષ ઇતિ નવતત્ત્વ સપૂર્ણ Page #87 -------------------------------------------------------------------------- ________________ મંગલ સ્તોત્ર અહ“તે ભગવંત ઈદ્ર મહિલા, સિદ્ધાશ્ચ સિદ્ધ સ્થિતા, - આચાર્યા જિનશાસનેન્નતિકરાર, પૂજા ઉપાધ્યાયકાર શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવર, નત્રયાશધકાર, પૌતે પરમેષ્ટિનઃ પ્રતિદિન, કુતુ તે મંગલમ છે બ્રાહ્મી ચંદનબાલિકા ભગવતી, જીમતી, દ્રૌપદી, કૌશલ્યા ચ મૃગાવતી ચ સુલસા, સીતા સુભદ્રા શિવા, કુંતિ શીલવતી નસ્યદયિતા, ચૂલા પ્રભાવયપિ, પદ્માવત્યપિ સુંદરી પ્રતિદિન, કુતુ મંગલમ્ | વીરઃ સર્વ સુશ સુરેંદ્ર મહિત, વીર બુધા સંશ્રિતા; વરણાહિતઃ સ્વકમ નિશ્ચયે, વીરાય, નિત્યં નમઃ વીતીર્થમિ પ્રવૃત્તમતુલ વીરસ્ય ઘરે તપે, વીર શ્રી વૃતિ કીર્તિ કાંતિ નિચય, શ્રી વીરભદ્ર દિશા Page #88 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી લઘુદડક. –––– (ચર્ચા) सरीरोगाहण संघयण, संठाण कसाय तह हुँति सन्नाओ ॥ लेसिदिय समुग्धाए, सन्नि वेदे य पज्जत्ति ॥ १ ॥ दिट्ठि वेसण नाम अनाणे, जोगुवओगे तहा किमाहारे । उववाय ठिइ समुहाओ, चवण गइ आगइ चेव ॥ २ ॥ એ બે ગાથા સુત્ર પાઠે કરી. તેમાં ચોવીસ દ્વાર કહ્યા, તે વીસ દ્વાર અર્થે સહિત કહે છે. (શરીર કે) શરીર પાંચ. ૧ ઔદ્યારિક, ૨ નૈક્રિય, ૩ આહારક, ૪ જસ અને ૫ કાર્મ શું છે ૧ છે આગાહણ કે) અવઘણા, દારિકની અવઘેણું જઘન્ય આંગળને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટી એક હજાર જજન ઝાઝેરી, કમળના ડોડાને ન્યાયે જાણવી, શૈકિયની ભવધારણી વઘણા જ આંગળને અસંખ્યાત ભાગ અને કિયની ઉ૦ અવગેહનાનાકીઆશ્રી ૫૦૦ ધનુષ, દેવઆશ્રી ૭ હાથ ઉત્તર શૈક્રિય કરે તે જઅગુંલને સંખ્યાત ભાગ, ઉ૦ નારકીઆશ્રી ૧૦૦૦ ધનધ્ય અને દેવઆશ્રી એક લાખ જેજન ઝાઝેરી. ૩ આહારક્તી અવઘણ જ મુઢા હાથની અને ઉ. એક હાથની ૪-૫ તૈજસ અને કામણની અવેણા જ આંગળને અસંખ્યાત ભાગ અને ઉ૦ ચૌદ જ લેક પ્રમાણે તે કેવળ સમુદ્દઘાતની અપેક્ષાએ તથા પિતપતાના શરીર પ્રમાણે જાણવી છે. ૨ | (સંઘયણ કેસંઘયણ છે. ૧ વાત્રાષભનાશાચ સંઘયણ, ૨ ઝષભનાશચ સં૦, ૩ નારા સં૦, ૪ અર્ધનાશચ સં૦, ૫ કિલિક સં૦, અને ૬ છેવટુ સંઘયણ | ૩ | (અંકાણ કે૦) સંસ્થાન છે,- સમચઉરસ સંસ્થાન, ૨ નિગહ પરિમંડળ સં૦ ૩ સાદિ સં૦, ૪ વામન સં૦ ૫ કુન્જ સં૦, ૬ હુંડ સંસ્થાન છે ૪ (કષાય કે૦) કષાય ચાર-૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને કોલેજ . પ . (તહહુતિ કે) તેમજ આગળ કહેશે, તે પ્રકારે હેય. | (સનનાએ કે) ચાર-૧ આહાર સંસા, ૨ ભય સંજ્ઞા, ૩ મૈથુન સંજ્ઞા અને ૪ પરિગ્રહ સંજ્ઞા | ૬ (લેસ કે.) વેશ્યા છ-૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપત વેશ્યા, તેજુ લેહ્યા ૫ પદ્મ લેથા અને ૬ શુકલ લેહ્યા છે ૭ | Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર ઈદ્રિય પાંચ-૧ શ્રોતેંદ્રિય, ૨ ચક્ષુઈદ્રિય, પ્રક્રિય ૪ સેંદ્રિય અને ૫ ૨૫શેદ્રિય ૮ છે (સમુગ્ધાએ કેટ) સમુદુઘાત સાત-૧ વેદની સમુદ્દઘાત, ૨ કસાય સ૦, ૩ માર તિક સ, ૪ વૈક્રિય સ૦, ૫ તૈજસ સ, આહારક સ૦, અને ૭ કેવળ સમુદ્રઘાત + ૯ છે (સની કે૦) સંજ્ઞી અને અસંજ્ઞી,–તેમાં જેને મન હોય તે સંસી અને મન ન હોય તે અસંસી | ૧૦ | વેદ કે) વેદ ત્રણ-૧ સ્ત્રી વેદ, ૨ પુરૂષ વેદ અને ૩ નપુંસક વેદ છે ૧૧ | (ય કે) વળી (પજજત્તિ કે૦) પર્યાપ્ત છે તે-૧ આહાર પર્યાપ્તિ, ૨ શરીર ૫૦,૩ ઈદ્રિય ૫૦, ૪ શ્વાસોચ્છવાસ ૫૦, ૫ ભાષા ૫૦ અને ૬ મન પર્યાપ્તિ છે ૧૨ છ પર્યાપ્તિનું સ્વરૂપ દર્શાવે છે. પુદગલના ઉપચયથી થયે જે હેતુ શકિત વિશેષ તેને પર્યાપ્ત કહે છે. એના બે ભેદ છે. એક લિમ્બાપ્તિ અને બી જ કરણપર્યાપ્ત. જે કર્મના ઉદયથી આરંભેલી સ્વયેગ્ય પર્યાપ્તિ સર્વ પૂરી કરી નથી, પણ કરશે. તેને લબ્ધિપર્યાપ્તિ કહે છે અને જેણે સ્વયેગ્ય પથતિ સર્વ પુરી કરી લીધી હોય તેને કરણપયાપ્તિ કહે છે. અપર્યાપ્તિ પણ બે પ્રકારની છે-એક લબ્ધિ અપર્યાપ્તિ, બીજી કાણુ અપર્યાપ્ત. આરંભેલી સ્વયે.ગ્ય પર્યાપ્તિ પૂરી કરે નહિ તેને લબ્ધિ અપયાપ્તિ કહે છે અને જે સ્વયેગ્ય પર્યાપ્તિ સર્વ પૂરી કરશે. પણ હજી કીધી નથી, તેને કરણ અપર્યાપ્તિ કહે છે. - પર્યાપ્ત છ પ્રકારે છે હરેક જીવને ભવાંતરની ઉત્પત્તિ સમયે જે શક્તિ વડે આહાર લઈને તેને રસપણે પરિણુમાવવાની જે શક્તિ વિશેષ તેને આહારપયોતિ કહે છે. પછી તે રસરૂપ પરિણામને રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા તથા વીર્ય એ સાત ધાતુપણે પરિગુમાવીને શરીર બાધવાની જે શકિત વિશેષ તેને શરીર પર્યાપ્તિ કહે છે. પછી તે સત ધાતુપણે પરિણમા જે રસ, તે જેને જેટલાં દ્રવ્ય ઈદ્રિય ઈ એ તેને તેટલાં ઈદ્રિયપણે પરિણુમાવવાની જે શકિતવિશેષ તેને ઇન્દ્રિય પર્યાપ્તિ કહે છે, પર્યાપ્તિ એ શબ્દ સર્વ સાથે જોડવે કેમકે એ કહેલી ત્રણ પર્યાપ્ત પૂરી કર્યા વિના કઈ છા મરણ પામે નહિ, માટે પર્યાપ્ત શબ્દ વચમાં કહ્યો છે. એ ત્રણ પર્યાપ્તિ બાંધીને પછી શ્વાસોચ્છવાસ પણે યેગ્ય વળગણાનાં લિક લઈ, શ્વાસેચછવાય પણ ૫ રામાવીને અવલંબી મૂકવાને જે શકિત વિશેષ તેને શ્વાસોચ્છવાસ પથાપ્તિ કહે છે ભાષાગ્ય પુગળ લઈ ભાષાપણે પરિણાવીને અવલ બી મૂકવાને જે શક્તિવિશેષ તેને ભાષા પયાપ્તિ કહે છે અને મનેaણ પુદ્ગળ લઈ મનપણે પરિમાવીને અવલંબી મૂકવાને જે શકિતવિશેષ તેને મન પર્યાપ્ત કહે છે એવી રીતે છ પ્રકારે પર્યાપ્તિ કહી છે. આહાર પર્યાપ્તિ, શરીર પયાપ્તિ, ઈદ્રિય પર્યાપ્તિ તથા શ્વાસેચ્છવાસપર્યાપ્તિ એ ચાર પર્યાપ્તિ એકેયને હેય ને તે ચાર પર્યાપ્તિઓની સાથે પાંચમી ભાષા પર્યાપ્તિ જોડીને પાંચ પયાપ્તિ તે વિકદ્રિય એટલે બેઈદ્રિય તેઈદ્રિય તથા ચૌરિદ્રિય પ્રત્યેકને હોય, એ જ પાંચ પર્યાપ્તિએ અસંજ્ઞી પંચદ્રિયને હોય અને છ એ પર્યાપ્ત સંસી પ ચેંદ્રિયને હેય. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ૭૯ (દિ કેo) દષ્ટિ ત્રણ ૧ સમક્તિદષ્ટિ, ૨ મિથ્યાત્વષ્ટિ, અને ૩ સમામિથાળદષ્ટિ ! ૧૩ (દંસણ કે) દર્શન ચાર. ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, * કેવળદર્શન ૧૪ i (નાણ કેસાન પાંચ. ૧ મતિજ્ઞાન, ૨ શ્રતિજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન અને ૫ કેવળજ્ઞાન : ૧૫ (અનાણે) કે.) અજ્ઞાન ત્રણ. ૧ મતિ અજ્ઞાન ૨ શ્રત અજ્ઞાન અને ૩ વિસંગ જ્ઞાન ૧૬ (ગ કેટ) વેગ પંદર. ૪ મનના ૪ વચનના અને ૭ કાયાના તેમાં ૧ સત્ય મનગ, ૨ અસત્ય મe, ૩ મિશ્ર મઅને ૪ વ્યવહા૨ મએ ચાર મનના જાણવા તથા ૧ સત્ય વચનગ, ૨ અસત્ય, વ૦ ૩ મિશ્ર ૧૦, ૪ વ્યવહાર વ. એ ચાર વચનના જાણવા. તથા ૧ દારિક ૨ ઔદારિકને મિષ, ૩ ક્રિય, ૪ વક્રિયને મિશ્ર, ૫ આહારક, ૬ આહારકને મિશ્ર, અને ૭ કામેણુકાય વેગ એ સાત કાયાના જાણવા. સર્વે મળી પંદર વેગ જાણવા / ૧૭ છે. (ઉવ. કે.) ઉપગ બાર, તે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન એ બાર ઉપયોગ જાણવા. / ૧૮ (તડા મિાહાર કે.) તેમ જ અનુક્રમે આહાર લે. જરા ત્રણ દિશિનો અને ઉ૦ છ દિશિને. ત્રણ દિશિ તે ૧ ઊંચી, ૨ નીચી અને ૩ તીરછી, અને છ દિશિ તે ૧ પૂર્વ ૨ પશ્ચિમ, ૩ ઉત્તર ૪ દક્ષિણ, ૫ ઊંચી અને ૬ નીચી. તથા ત્રણ પ્રકારને આહાર લે તે ૧ સચિત ૨ અચિત અને ૩ મિશ્ર. તથા ત્રણ પ્રકારને આહાર લે તે ૧ એજ, ૨ રેમ અને ૩ કવળ એ ત્રણ પ્રકારને આહાર છે. ૧૯ છે (ઉવવાય કેટ) કેટલા દંડકને આવીને ઉપજે? તે આગળ કહેવાશે | ૨૦ | (8િઈ કે) સ્થિતિ. તે જ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની. તે સ્થિતિ આગળ કહેવાશે ૨૧ / | (સમુહાએ કે૦) ૧ સહિયા મરણ, ૨ અસહિયા મ૨ણું, તેમાં સમેહિયા મરણ તે કીડીની લારની પેઠે જીવના પ્રદેશ છૂટા છૂટા નીકળે છે અને અસહિયા મરણ તે બંદુકના ભડાકાની પેઠે જીવના પ્રદેશ સાટ નિકળે છે. આ ર૨ | (ચવણ કે.) કેટલા દંડકમાં યુવીને જાય તે આગળ કહેવાશે ૨૩ || (ગઈ કે.) ગતિ પાંચ, તે ૧ નરકની, ૨ તિર્યંચની. ૩ મનુષ્યની, ૪ દેવતાની અને ૫ સિદ્ધની. તેમાં જે જવું તે ગતિ. (આગઈ કે.) આવવું તે આગતિ, તે ચાર પ્રકારની. ૧ નરકની ૨ તિર્યંચની ૩ મનુષ્યની અને ૪ દેવતાની (ચેવ કેટ) નિશ્ચ એ બે ગાથાને અર્થ કહ્યો. . ૨૪ પ્રાણ દશ, તેમાં પચંદ્રિના પાંચ પ્રાણ. ૧ શ્રોબેંદ્રિય; ૨ ચક્ષુઈદ્રિય, ૩ ઘણે દ્રિય, ૪ સેંદ્રિય, અને ૫ સ્પશે દ્રિય ૬ મનબળ, છ વચનબળ, ૮ કાયાબળ ૯ શ્વાસોચ્છવાસ અને ૧૦ આઉખું એ દશ. એ પચીસ દ્વાર કહ્યા. ૨૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર ચોવીશ દંડકના નામ કહે છે. પ્રથમ નાકીને લંડક તે સાત નરકનાં નામ કહે છે. ૧ ધમા, ૧ વંસા, શીલા, ૪ અંજણ, ૫ પિઠ્ઠા, ૬ મઘા અને ૭ માઘમતી, તેનાં નેત્ર કહે છે. ૧ રત્નપ્રભા, ૨ શર્કરપ્રભા, ૩ વાલુપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમપ્રભા, અને ૭ તમત્તામાપ્રભા એ સાત મળી એક દંડક થ. દશ ભવનપતિના દશ દંડક, ૧ અસુકુમાર, નાગ કુ૩ સુવર્ણ કુ૪ વિદ્યુત કુ. ૫ અગ્નિ કુટ, ૬ દ્વિપ કુળ, ઉદધિ કુલ ૮ દિશા કુળ, ૯ પવન કુ, અને ૧૦ સ્વનિતકુમાર. પાંચ થાવરના પાંચ દંડક. ૧ ઇંદ થાવરકાય, ૨ નંબી થા, ૩ સપિ થા, ૪ સુમતિ થા, અને ૫ પયાવચ થાવકાય. તેનાં ગોત્ર કહે છે, ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય અને ૫ વનસ્પતિકાય. ત્રણ વિકસેંદ્રિયના ત્રણ દંડક. ૧ ઇંદ્રિય, ૨ તેઈદ્રિય અને ૩ ચૌરક્રિય. વિશ તિર્યંચ પચેંદ્રિયને દંડક. તિયચ ચંદ્રિયના પાંચ ભેદ. તે ૧ જળચર, ૨ સ્થળચર, ૩ ઉપર ૪ ભુજચર, અને ૫ ખેચર, જળચર તે કોને કહીએ જે જળમાં ચાલે તેને જળચર કહીએ, તેના અનેક ભેદ. મચ્છ કચ્છગાહા, મગર, સુસુમાર પ્રમુખ ૧. જે પૃથ્વી ઉપર ચાલે તેને સ્થળચર કહીએ, તેના ચાર ભેદ. ૧ એકખુરા, ૨ દેખુશ, ૩ ગડિયા અને ૪ સણુપયા તેમાં એકખરા તે ઘોડા, ખર પ્રમુખ, દેખર તે ગાય, ભેંસ પ્રમુખ. ગંતિપથા તે સુવાળા પગ, સેનીની એરણને ઘાટે પગ તે હાથી, ગેંડા પ્રમુખ સણપયા તે નહોરવાળા જીવ તે સિંહ, વાઘ, ચિત્તા, કૃતશ, બીલાડા પ્રમુખ એ સ્થળચરના ૪ ભેદ જાણવા. | ૨ | ઉપર તે હયા૫૨ ચાલે તે સર્પની જાત, તેની બે જાત. એક ફેણ માંડે છે અને બીજી ફેણ ન માંડે તે. . ૩ ભુજપર સર્પ તે ભુજાયે તથા હૈયાભર ચાલે તે ભુજપર સર્ષ, તેના અનેક ભેદ નાળ કેળ, કાઠિંડા, ઘેહ, ઉંદર, ખિસકોલી પ્રમુખ | ૪ | બેચર તે જે આકાશે ચાલે તે પંખીની જાતિ ત પંખીના ચાર ભેદ, ૧ ચમ પંખી ૨ રેમ પંખી, ૩ વિતત પંખી, ૪ સમગ પંખી, ચર્મ પંખી તે ચામડાની પાંખે તે છાપા, વાગુલ પ્રમુખ I 1 . રેમ પંખી તે રોમરાયની પાંખ તે સંડા, ચકલાં, પારેવા પ્રમુખ છે ૨ એ બે પંખી અઢી દ્વીપમાંહી અને અઢી દ્વીપ બહાર છે. વિતત પંખી, તે જેની પાંખ પહોળી જ રહે તે વિતત પંખી, કહીએ, પંખી, તે જેની પાંખ ડાબડાની પેઠે બીડી રહે તે સમગ પંખી કહીએ. એ બે પંખી અઢી દ્વીપ બહાર જ છે. એ પાંચ તિર્યંચ પંચેદિય. સમૂછમ અને ગર્ભજ જાણવા. એ વીશ તિર્યંચ પંચેદ્રિયને દંડક થયે. - એકવીશ મનુષ્ય પંચેયને દંડક, તે મનુષ્ય પંચેન્દ્રિયના ૪ ભેદ-૧ પંદર કર્મભૂમિના મનુષ, ૨ ત્રીશ અકર્મ ભૂમિને મનુષ્ય, ૩ છપન અંતદ્વીપના મનુષ્ય અને ૪ ચૌદ સ્થાનકના સંમૂછમ મનુષ્ય, કર્મભૂમિ તે કેને કહીએ ? જ્યાં અસિ, મલિ, અને કષિ એ ત્રણ પ્રકારના વ્યાપાર છે. તે ૧ (અસિ કે.) તરવાર પ્રમુખ હથિયારનું બાંધવું, ૨ (મસિ કે.) લખવાને વ્યાપાર કરે, ૩ (કૃષિ કે.) ખેતીવાડી પ્રમુખ વ્યાપાર કરે એ ત્રણ પ્રકારના વ્યાપાર કરીને જે જીવે, તે કર્મભૂમિના મનુષ્ય કહીએ તે કમભગિનાં ક્ષેત્ર કેટલાં? પાંચ ભરત, પાંચ ૨૫ત પાંચ મહાવિદેહ, એ પંદર ક્ષેત્ર કર્મભૂમિનાં છે, Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુદંડક તે કયે કયે ઠેકાણે છે ? તે કહે છે. એક લાખ જેજનને જબૂદ્વીપ છે. તેમાં એક ભત, એક રવત, અને એક મહાવિદેહ, એ ત્રણ કર્મભૂમિના ક્ષેત્ર, જંબુદ્વીપ મળે છે. તે જંબદ્વીપને ફરતે બે લાખ જેજનને લવણુ સમુદ્ર છે તેને ફરતે ચાર લાખ જોજનને ધાતકીખંડ દ્વીપ છે, તેમાં બે ભરત, બે એરવત અને બે મહાવિદેહ, એ છ ક્ષેત્ર ધાતકીખંડ મળે છે, તેને ફરતે આઠ લાખ જજનને કાળદધિ સમુદ્ર છે, તેને ફતે આઠ લાખ જનને પુષ્કરાઈ દ્વીપ છે તેમાં બે ભરત, બે એરવત અને બે મહાવિદેહ, એ છ પુકરાઈ દ્વીપ મળે છે. એ પંદર કર્મભૂમિ કહાં. ત્રીશ અકર્મભૂમિ, અકર્મભૂમિનાં મનુષ્ય તે કેને કહીએ ?જ્યાં અસિ, મસિ અને કૃષિ એ ત્રણ વ્યાપાર નથી અને દશ પ્રકારનાં કલ્પવૃક્ષે કરીને જીવે, તે અકર્મભૂમિનાં મનુષ્ય કહીએ. તે કયા કયા ? પાંચ હેમવય, પાંચ હિરણાવ, પાંચ હરિવાર પાંચ રમ્પકવાસ, પાંચ દેવકર અને પાંચ ઉતરકુરૂ એ ત્રીશ તે કયે કયે ઠેકાણે છે? એક હેમવય, એક હિરણય, એક હરિવાસ, એક મ્યુકવાસ, એક દેવકુરૂ એક ઉત્તરકુરૂ એ છ જુગલિયાનાં સેવ જંબુદ્વીપ મળે છે. એથી બમણ એટલે બાર ક્ષેત્ર ધાતખિંડમાં છે. તેમજ બાર ક્ષેત્ર પુષ્કરદ્ધ દ્વીપમાં છે. એ ત્રીશ અકર્મભૂમિ કહ્યાં. છપ્પન અંતરદ્વીપ તે કોને કહીએ ? લવણું સમુદ્રના પાણી ઉપર, અંતર સહિત ડઢામાં દ્વીપ ઉપર રહેનાર, માટે અંતરદ્વીપના મનુષ્ય કહીએ. તે કયાં છે? ભરત ક્ષેત્રની મર્યાદાને કરનાર પીળા સુવર્ણ યુવહિંમવંત નામે પર્વત છે, તે એક જનને ઊંચે છે, એક ગાઉને ઊંડે છે તથા એક હજાર બાવન જન અને બાર કળાને પહેળે છે, જેવીશ હજાર નવસે બત્રીશ જે જનને લાગે છે, તેને પૂર્વ પશ્ચિમને છેડે ડાઢા નીકળી છે, તે એકેકી ડાઢા રાશીસે ચેશીસે ૪ જોજનથી ઝઝેરી લાંબી છે. તે એકેકી ડાઢા ઉ૫૨ સાત સાત અંતરદ્વીપ છે. જમતી થી ડાઢા ઉપર ત્રસેં જે જન જઈએ ત્યારે ત્રણસેં જાજનને લાંબે પહેળે પહેલે દ્વીપ આવે છે ૧ છે ત્યાંથી ચારસેં જે જન જઈએ, ત્યારે ચારસે જજનને લાબે પળે બીજે દ્વીપ આવે છે ૨ કે ત્યાંથી પાંચસેં જે જન જઈએ ત્યારે પાંચસે લેજનને લાંબે પહેળે દ્વીપ આવે છે ૩ છે ત્યાંથી છ જે જન જઈએ, ત્યારે મેં જે જનને લાંબે પળે એ દ્વીપ આવે છે ૪ કે ત્યાંથી સાતમેં જે જન જઈએ, ત્યારે સાતમેં જે જનને લાંબે પળે પાંચમો દ્વીપ આવે છે ૫ છે ત્યાંથી આકર્સે જે જન જઈએ, ત્યારે આઇસેં જે જનને લાબે પડેળે છ દ્રોપ આવે છે ૬ છે ત્યાંથી નવસે જન જઈએ, ત્યારે નવસે જોજનને લાંબે પહેળે સાત દ્વીપ આવે છે ૭ છે એમ ચારે ડાઢા ઉપર થઈને સાત ચેકું અઠ્ઠાવીશ થાય. એ જ અરવત ક્ષેત્રની મર્યાદાને કરનાર શિખરીનામા પર્વત છે. તે પણ પીળા સુવણને છે તે યુવહિંમત પર્વતની પેઠે જાણવે તેને પણ પૂર્વ પશ્ચિમને છેડે બબે ટાઢા નીકળી છે, તે એકેકી ડાઢા ઉપર સાત સાત અંતરીપ છે એમ અાપીશ ૬ છપન અતરદ્વીપ છે. તેનું સુખ આકર્મભૂમિની પેઠે જાણવું. + શશીને બદલે કોઈ ૧૮૦૦ જેજન પણ કહે છે. અને દરેક અંતરીપા અનુક્રમે જગતીથી ૩૦૦-૪૦૦-૫૦૦ યાવત્ ૯૦૦ જેજન દૂર હોવાનું કહે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ મી જન જ્ઞાન સાગર ચૌદ સ્થાનકના મૂઈિમ મનુષ્ય. ૧ (ઉચ્ચારેલુવા કે) વડીનિતમાં ઉપજે, (પાયવણેસુવા)કે. લઘુનિતમાં ઉપજે, ૩ (ખેળસુવા કે) બળખામાં ઉપજે, ૪ (સિંઘાણે સુવા કે) નાસિકાના શ્રમમાં ઊપજે, ૫ (વતેસુવા કેo) મનમાં ઊપજે, ૬ પિરસુવા કેટ) પિતાડામાં ઊપજે, ૭ (પુએચુઆ કેટ) પરૂમાં ઉપજે, ૮ (સેણિએ સુવા કેટ) રૂધિરમાં ઊપજે, ૯ (સુકકેસુવા કેટ) વીર્યમાં ઊપજે, ૧૦ (સુકકપાગલ પરિસાડિએસુવા કે) વીર્યાદિના પુદગલ સુકાણું તે ભીના થયા તેમાં ઊપજે, ૧૧ (વિગય જીવ કલેવરેસુવા કે જીવ હિત મૃતકનાં કલેવરમાં ઉપજે, ૧૨ (ઈથિ પુરિસ સંજોગેસુવા કેટ) સ્ત્રી પુરુષના સંગમમાં ઊપજે, ૧૩ (નગરની ધમણેસુવા) કે.) નગરની ખાળ પ્રમુખમાં ઊપજે અને ૧૪ (સવ્વસુ ચેવ અસુઈ ઠાણે સેવા કે, મનુષ્ય સંબંધી પિયા પ્રમુખ સર્વ અશુચિ રથાનકમાં ઊપજે. એ અસંખ્યતા સંભૂમિ મનુષ્ય અંતમુહુર્તમાં મનુષ્યના શરીથી વસ્તુ દૂર થાય તેમાં ઊપજે, એવા એકસે એક ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના અપર્યાપ્તા અને એક એક પર્યાપ્ત તથા એકસે એક સંમૂરિષ્ઠ મ મનુષ્યના અપર્યાપ્તા એમ ત્રણસેં ત્રણ ભેદને એકવીમો મનુષ્યને દંડક થ. બાવીશમો વાણુવ્યંતરને દંડક તેની સોળ જાત છે. ૧ પિશાચ, ૨ ભત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિનર, ૬ કિં પુરુષ, ૭ મહોગ, ૮ ગંધર્વ, ૯ આણપની, ૧૦ પાહુપની ૧૧ ઈસિવાઈ, ૧૨ ભુઈવાઈ, ૧૩ મંદિય, ૧૪ મહામંદિય, ૧૫ કેહંડ અને ૧૬ પયંગદેવ. એ સેળ જાતના વાણુવ્યંતરને બાવીશમો દડક થયા. ત્રેવીશમે જોતિષીને દંડક તેની દશ જાત છે. ૧ ચંદ્રમાં, ૨ સુર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર, ૫ તારા. એ પાંચ ચળ તે અઢીદ્વીપમાં છે અને એ પાંચ સ્થિર તે અઢીદ્વીપ બહાર છે. એ દશ જાત, બે ચંદ્રમાં અને બે સૂર્ય જંબુદ્વીપમાં છે, ચાર ચંદ્રમાં અને ચાર સૂર્ય લવણ સમુદ્રમાં છે, બાર ચંદ્રમા અને બાર સૂર્ય ધાતકીખંડમાં છે, બેંતાલીશ ચંદ્રમા અને બેંતાલીશ સુર્ય કાળે દધિ સમુદ્રમાં છે, બહોતેર ચંદ્રમા અને બહેતર સૂર્ય પુષ્કરદ્વીપમાં છે; એમ સર્વ મળીને મનુષ્યક્ષેત્રમાં એક બત્રીશ ચંદ્રમા અને એક બત્રીસ સૂર્ય પરિવાર સહિત ચળ છે પરિવાર તે જ્યાં એક ચંદ્રમા અને એક સૂર્ય હોય ત્યાં અઠ્ઠાશી ગ્રહ, અઠ્ઠાવીશ નક્ષત્ર, છાસઠ હજાર નવસે ને પંચોતેર ક્રોડાકોડી તારે એ સર્વ ચંદ્રમા, સૂર્યને પરિવાર ગણે. અસંખ્યતા ચંદ્રમા અને અસંખ્યાતા સૂર્ય, પરિવાર સહિત મનુષ્ય ક્ષેત્ર બહાર, અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં સ્થિર છે, એ દશ જાતને વેવીશ જ્યોતિષીને દંડક થયે. એવી શમે માનિકને દંડક તેના છવીશ ભેદ છે. બાર દેવલેક, નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાન, એ છવીસ તેના નામ કહે છે– ૧ સૌધર્મ. ૨ ઈશાન, ૩ સનકુમાર, ૪ માહેંદ્ર, ૫ બ્રહ્મલેક, ૬ લાંતક ૭ મહાશુ, ૮ સહસાર, ૯ આશુત, ૧૦ પ્રાણુ, ૧૧ આરણ અને ૧૨ અરય. એ બાર દેવકનાં નામ કહ્યાં. નવ ગ્રેવેયકનાં નામ કહે છે. ૧ , ૨ સુભદ્દે ૩ સુજેએ, ૪ સુમાણસે, ૫ પ્રિયંદરણે, ૬ સુદરણે, 9 આમોહે, ૮ સુપબિદ્ધ અને ૯ જસોધરે. પાંચ અનુત્તર વિમાનનાં નામ કહે છે. ૧ વિજ્ય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, ૫ સર્વાર્થસિદ્ધ, એ વીશમે માનિકને દંડક કહો. હવે પંદર પરમા ધામીનાં નામ કહે છે. ૧. અંબ, ૨ અંબરીષ, ૩ શામ ૪ સબળ, Page #94 -------------------------------------------------------------------------- ________________ લઘુદંડક ૫ રૂદ્ર. ૬ રૂદ્ર, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અશિપત્ર, ૧૦ ધનુષ, ૧૧ કુંભ, ૧૨ વાલક, ૧૩ મૈતરણી, ૧૪ પરસ્વ૨ અને ૧૫ મહાઘોષ. એ પંદર પરમાધામી તે અસુરકુમારમાં ભળ્યા. દશ જાતિના જંભકા, તેનાં નામ કહે છે. ૧ આણુભકા, ૨ પાણfભકા, ૩ લયણજભકા, ૪ સયણજ ભકા, ૫ વત્થરંભકા, ૬ પુપરંભકા, ૭ ફળfભકા, ૮ બીજજંભકા, ૯ વિજmજંકા, અને ૧૦ અવયવજ ભક, એ દશ જાતિના જંભકા દેવતા તે વાણવ્યંતરમાં ભળ્યા. ત્રણ કિલિવષીનાં નામ ૧ ત્રણ ૫લિયા ૨ ત્રણ સાગરીઆ અને ૩ તેર સાગરીઆ. એ ત્રણે કિ વષી, દેવલોક અંતર નિવાસી માટે વૈમાનિકમાં ભળ્યા. હવે નવ લેકાંતિકનાં નામ કહે છે. ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વ હા, ૪ વરૂણ, ૫ ગર્ધયા ૬ તેષિયા. ૭ અવ્યાબાધા, ૮ અગિચા અને હું રડ્રા એ નવ લેકાંતિક બ્રહ્મલેકવાસી માટે ઉત્તમ વૈમાનિકમાં ભળ્યા. ઇતિ ચેરીશ દંડકના નામ કહ્યાં ૨૪ હવે સાત ઝાડ ને બહોતેર લાખ ભવનપતિનાં ભવન છે. રાશી લાખ નચ્છવાસા છે, વાણવ્યંતરનાં અસંખ્યાત નગર છે, જ્યતિષીનાં અસંખ્યાતા વિમાન છે, અસંખ્યાતી રાજધાની છે, રાશી લાખ સત્તાણું હજાર ત્રેવશ વૈમાનિકના વિમાન છે, મનુષ્યના સંખ્યાતા વાસ છે. શેષ નવ દંડકના અસંખ્યાતા વાસ છે, તે સર્વનું વર્ણન અન્ય સિદ્ધાંતથી જાણવું. સિદ્ધશિલાનાં બાર નામ. ૧ ઈસિતિવા, ૨ ઇસિપભાતિવા, ૩ તકૃતિવા, ૪ તણું તણુતિવા, ૫ સિદ્ધિતિવા, ૬ સિદ્ધાલયેતિવા, ૭ મુત્તિતિવા ૮ મુરાલયેતિવા, ૯ લેયગતિવા, ૧૦ લેગથભિયેતિવા, ૧૧ લેગપડિહેતિવા, ૧૨ સવપાણભય જીવસત્તા સુહાવહેતિવા, એ મુક્તિશિલાનાં બાર નામ કહ્યાં. એ કિંચિત્ માત્ર નામ દ્વારા સંપૂર્ણ ચોવીસ દ્વાર તે એવીશ દંડક ઉપર ઉતારે છે. પહેલે નારકીને દંડક. નારકીને શરીર ત્રણ-વૈઢિય, તેજસ અને કામણ. ભવધારણી શરીરની અવઘણા જઘન્ય અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃ૦ પાસે ધનુષની અને ઉત્તર ક્રિય શરીરની જ અંગુઠ સંખ્યા અને ઉત્કૃ૦ હજા૨ ધનુષની. પહેલી નરકે જ. અંગુ અસં. અને ઉઠ્ઠપિણ આઠ ધનુષ ને છ આંગળની અને ઉત્તર ક્રિય કરે તે જ અંગુઠ સંખ્યા અને ઉત્કૃ૦ સાડા પંદર ધનુષ ને બાર આગળની બીજી નરકે જા અંગુ અસં. અને ઉ. સાડાપંદર ધનુષ ને બાર આંગળની અને ઉત્તર શૈક્રિય કરે તે જ અંગુ, સંખ્યા અને ઉત્કૃ૦ સવા એકત્રીસ ધનુષની ત્રીજી નકે જવ અને અસં૦ અને ઉ. સવાએકત્રીસ ધનુષની અને ઉત્તર વૈક્રિય કરે તે જ અંગુને સં- ભાગ અને ઉલ્લુ સાડીબાસઠ ધનુષની ચેથી નરકેટ જ અંગુ, અસંઅને ઉત્કૃ૦ સાડીબાસઠ ધનુષની અને ઉત્તર શૈક્રિય કરે તે જ અંગુલ સંખ્યા. અને ઉ. સવાસે ધનુષની પાંચમી નરકે જઅંગુઠ અસં૦ અને ઉકૃ૦ સવાસે ધનુષની. અને ઉત્તર ઐય કરે તે જ. અગુસં૦ અને ઉત્કૃ૦ અઢીસે ધનુષની. છઠ્ઠી નરકે જ. અગુરુ અસં. અને ઉ. અઢીસે ધનુષની અને ઉત્તર શૈકિ કરે તે જ અંગુસંખ્યા અને ઉલ્લુ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી જૈન જ્ઞાન સાગર પાંચસે ધનુષની, સાતમી નકે જ '૦ના મસ૦ અને ઉત્કૃ॰ પાંચસે ધનુષની અને ઉત્તર ક્રિય કરે તેા જ અંગુ॰ સંખ્યા અને ઉત્કૃ॰ હજાર ધનુષની. સ`ઘયણ-નારકી અસ ધયીય, નારકીને એક હુંર્ડ સંસ્થાન, કષાય ચારે ક્રોધ, માન, માયા અને લાભ, પશુ નારકીને ક્રોધ લડ઼ે. સત્તા ચારે, આહારસજ્ઞા, ભયસ'ના, મૈથુનસંજ્ઞા અને પશ્ર્ચિણ્ડુસ જ્ઞા પણ નારકીને ભય ઘણું. નારકીને લેશ્યા, ત્રણ, પડેલી સમુચ્ચે, પહેલી ખીજી નરકે એક કપાત લેશ્યા, ત્રીજી નરકે એ લેશ્યા, કાપાત ઘણી ઘણી અને નીલ ઘેાડી, ચેાથી નાકે એક નીલ લેશ્યા, પાંચમી નરકે એ લેસ્યા, નીલ ઘણી અને કૃષ્ણ ચેડી, છઠ્ઠી નરકે એક કૃષ્ણ લેશ્યા, સાતમી નરકે મહાકૃષ્ણ વેશ્યા. ઈંદ્રિય પાંચ, ૧ શ્રોત્રદ્રિય, ૨ ચક્ષુષ દ્રિય, ૩ ધ્રો ક્રિય, ૪ રસેન્દ્રિય અને ૫ સ્પર્શેન્દ્રિય. સમુદ્લાત ચાર તે વેઢની, કષાય, મારણાંતિક અને વૈક્રિય, (સન્નિ કે) પહેલી નરકે સન્નીને અસસી એ એ હોય. બીજીથી માંડી સાતમી નરક સુધી એકલા સજ્ઞી છે. વેદ, નારકીને એક નપુંસક વેઢ નારકીને પર્યાય છે, પણ ભાષા અને મન ભેગાં બાંધે, નારકીને હૃષ્ટિ ત્રણ. સમકિત ઢષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને સમામિથ્યાદષ્ટિ. નારકીને દર્શન ત્રણ ચક્ષુદાન અચક્ષુશન અને અશ્વિન, નારકીને જ્ઞાન ત્રણુ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવિધિજ્ઞાન, અજ્ઞાન ત્રણ, મતિઅજ્ઞાન શ્રુતમજ્ઞાન અને વિભ’ગઅજ્ઞાન નારકીને ચાગ અગીયાર, તે ચાર મનના, ચાર વચનના, ગણુ કાયાના, તે નૈષ્ક્રિય, વૈક્રિયને મિશ્ર અને કા ણકાયોગ, એમ અગિયાર યાગ નારકીને ઉપયાગ નવ, તે ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અને ત્રણુ દર્શન; એમ નવ. (તšા કે॰) તેમજ આહાર લે, તે જ૦ ઉત્કૃ॰ છ દિશિને આહાર લે તે એ પ્રકારના, આજ અને રામ આહાર. તે પણ અશુભ અને અચિત્ત, (ઉવાય કે૦) આવીને ઉપજે, તે પડેલી નરકે એ કડકના મનુષ્ય ગર્ભ જ, તિય ચ ગભજ અને સમૂમિ એ એ દ'ડકના આવીને ઉપજે, અને બીજીથી માંડીને સાતમી સુધી ગર્ભ જ તિર્યંચ અને ગજ મનુષ્યના આવી ઊપજે. સ્થીતી, પહેલી નરકે જ દશ હજાર વર્ષની અને ઉત્કૃ॰ એક સાગરની બીજી નકે જ૰ એક સાગ॰ ઉત્કૃ॰ ત્રણ સાગ॰, ત્રીજી નરકે જ ત્રણ સા॰ ઉત્કૃ॰ સાત સાગ, ચેાથી નકે જ॰ સાત સ॰ઉત્કૃ॰ ર્દેશ સા॰, પાંચમી નરકે જ૦ દેશ સા॰ ઉત્કૃ॰ સાર સા॰ છઠ્ઠી નરકે જ૦ સર સા ઉત્કૃ॰ બાવીશ સા॰, સાતમી નરકે જ॰ ખાવીશ સા॰ ઉત્કૃ॰ તેત્રીશ સાગરની. સમેાહિયા મરણ અને અસમાહિયા મણુ એ પ્રકારે છે ચવણ તે નારકી સ્ત્રીને એ દંડકમાં જાય તે મનુષ્ય અને તીચમાં જાષ તેમાં સાતમી નરકના નીકળ્યા એક તીય ચનાં દંડકમાં જાય (ગઈ કે૦) નારકી મરીને બે ગતીમાં જાય, તે મનુષ્ય અને તીચમાં જાય. આવે પણ એ ગતિને, તે મનુષ્ય અને તિયચના, પ્રાણ દશ લાલે યેગ ત્રણ, મન, વચન અને કાયાના એ ત્રણ સ્મૃતિ પ્રથમ નારકીના દંડક. દેશ ભવનપતિના દશ દડક, તેમાં શરીર ત્રણ વૈક્રિય, તેજસ અને કા`ણ, ભવનપત્તિની અલેણા જ॰ ગુરુ સં॰ ઉત્કૃ॰ સાત હાથની અને સત્તાર વયિ કરે તે જ૦ ગુ॰ સં॰ ઉત્કૃ॰ લાખ જોજનની. સ`ઘયણુ નથી. સસ્થાન એક-સમચઉર’સ. કષાય ચારે, પણ દેવતાને લેભ ઘણેા. સંજ્ઞા ચારે, પણ દેવતાને પરિગ્રહ સંજ્ઞા ઘણી. લેયા, કૃષ્ણુ, નીલ, કાપેાત અને Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુકંડક તેજી ઈદ્રિય પાંચે છે. સમુઘાત પાંચ, વેદની, ક્યાય, મારણાંતિક, શૈક્રિય અને જસ. સંજ્ઞી અસંજ્ઞી બે જાણવા, વેદ બે, સ્ત્રી અને પુરુષ. પર્યાય પાંચ, ભાષા અને મન ભેગાં બાંધે દષ્ટિ ત્રણ, દર્શન ત્રણ, એક કેવળદર્શન નહિ, જ્ઞાન ગણ મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અને અવધિજ્ઞાન. અજ્ઞાન ગણ, વેગ અગીયાર, તે ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના, વક્રય, વૈદિને મિશ્ર અને કાર્પણ કાયયેગ, ઉપગ નવ, ગણજ્ઞાન ગણું અજ્ઞાન અને ત્રણ દર્શન, તેમજ આહાર છે. તે જ અને ઉશ્ન છ દિશિને આહાર લે વળી બે પ્રકારે આહાર લે. એજ આહાર ને રમ આહાર તે પણ શુભ અને અચિત. (ઉવવાય કે.) બે દંડના આવીને ઊપજે તે મનુષ્ય ને તિર્યંચના આવીને ઊપજે. (ઠિઈ કે) સ્થિતિ. ભવનપતિમાં દશિણ દિશાના અમુકુમારની સ્થિતિ જ દશ હજાર વર્ષની, -ઉ૦ એક સારુ તેની દેવીની જ દશ હજાર વર્ષની, ઉલ્ક સાડાત્રણ પાપમની. તેના નવનિકાય દેવતાની જ દશ હજાર વર્ષની ઉ૦ દઢ પોપમની, તેની દેવીની જ દશ હજાર વર્ષની, ઉ. પણ પથની. ઉત્તર દિશાના અસુરકુમારની સ્થિતિ જ૦ દશ હજાર વર્ષની, ઉ૦ એક સાગર ઝાઝેરની. તેની દેવીની જ દશ હજાર વર્ષની ઉ૦ સાડાચાર પોપમની, તેના નવનિકાયના દેવતાની જ દશ હજાર વર્ષની, ઉ૦ બે પલ્યોપમની દેશેણી, તેની દેવીની જ દશ હજાર વર્ષની ઉં, એક પળેપમ દેશઊણીની. સહિયા મરણ અને અસહિયા મરણ એ બે મરણ લાભે, ચવણ તે આવીને પાંચ દંડકમાં જાય, તે પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિર્યંચ એ પાંચમાં જાય , ગઈ કે) મરીને બે ગતિમાં જાય. (આગઈ કે) આવે પણ બે ગતિને, મનુષ્ય અને તિથીને પ્રાણ, દશ લાભ. જગ ત્રણ. ઈતિ દશ ભવનપતિના દશ દંડક - પાંચ સ્થાવરનાં પાંચ દંડક ૧ પૃથ્વી, ૨ પાણી, ૩ તેલ, ૪ વનસ્પતિ, એ ચારને શરીર ગણું તે ઔદાપિક તેજસ અને કામણ અને વાયુને શરીર ચાર, તે ઔદારિક, શૈક્રિય, રજસ અને કાર્મ, પૃથ્વી પાણી, તેઉ અને વાયુ એ ચારની અવધેશા જ ને ઉલ્ફ અંગુલને અસં. ભાગ અને વનસ્પતિની જ અંગુ, અસંખ્યા ઉત્કૃ૦ હજાર જજનની ઝાઝેરી, કમળ પ્રમુખની સંઘયણ એક છેવટુ, સંસ્થાન એક ફંડ, પાચેના સંસ્થાન કહે છે ૧ પૃથ્વીનું સંસ્થાન મસૂરની દાળ તથા ચંદ્રમાને આકારે. ૨ પાણીનું સંસ્થાન પાણીના પરપોટાને આકારે, ૩ તેઉનું સંસ્થાન રોયના ભારાને આકારે, ૨ વાયશનું સંસ્થાન વજાને આરે ૫ વનસ્પતિનું સંસ્થાન નાના પ્રકારનું કષાય ચાર, સંજ્ઞા ચારે વેશ્યા - પૂથ્વી, પાણી, વનપતિ એ ત્રણને અપર્યાપ્ત વેળા વેશ્યા ચાર પહેલી, બાકીના અપર્યાપ્તામાં અને પાંચના પર્યાપ્તામાં લેશ્વા ગણુ પહેલી. ઇંદ્રિય, એક કાયાની, સમુદ્યાત પૃથ્વી, પાણી, તેલ ને વનસ્પતિ એ ચાર ગણુ વેદની, કષાય ને મારણાંતિક અને વાયશને સમુદઘાત ચાર તે નૈક્રિયની વધી. સંજ્ઞી તે પાંચે સ્થાવર અસંજ્ઞી. વેદ એક નપુંસક, પર્યાય પાચેને ચાર - આહાર પર્યાય, શરીર પર્યાય, ઈદ્રિય પર્યાય શ્વાસોચ્છવાસ પર્યાય, દ્રષ્ટિ એક મિથ્યાત્વ, દર્શન એક અચક્ષુદર્શન, જ્ઞાન નથી, અજ્ઞાન છે તે મતિઅજ્ઞાન ને થતઅજ્ઞાન. પૃથ્વી. પાણી તેહ અને વનસ્પતિ એ ચારને વેગ ત્રણ તે ૧ દારિક ૨ દારિકને મિશ્ર અને Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન સાગર ૮૬ ૩ કામ કાય છે. અને વાયરાને વેગ પાંચ તે વૈક્રિય અને વક્રિયને મિશ્ર એ બે વધ્યા ઉપગ ત્રણ, પાંચ ને બે અજ્ઞાન ને એક અચક્ષુદર્શન, (તતા કે.) તેમજ આહાર લે જઘન્ય ત્રણ દિંશને ઉત્કૃત છ દિશિને, કવળ વજીને બે પ્રકારને આહાર કરે ઉવવાય તે આવીને ઊપજે, પૃથ્વી, પાણી ને વનસ્પતિમાં વેવીશ દંડકના એક નારકી વજીને અને તેલ, વાયુમાં દંશ દંડકના આવીને ઊપજે, પાંચ સ્થાવર ત્રણ વિકત્રિય, મનુષ્ય ને તિર્યંચ ૧ પૃથ્વીની સ્થિતિ જઅંતમુહૂર્તની ઉ૦ બાવીશ હજાર વર્ષની. ૨ પાણીની સ્થિતિ જ અં૦ ઉn સાત હજાર વર્ષની તેલની સ્થિતિ જ અંતર્મુહૂર્તની ઉ૦ ત્રણ અહેરાત્રિની. ૪ વાયશની સ્થિતિ જય અંતર્મુહૂર્તની, ઉ૦ ત્રણ હજાર વર્ષની, ૫ વનસ્પતિની સ્થિતિ જ અંતર્મુહૂર્તની ઉ૦ દશ હજાર વર્ષની. સહિયા મરણ અને અસહિયા એ બે મરણ છે, ચવણ તે આવીને પૃથ્વી, પાણી ને વનસ્પતિ એ દશ દંડકમાં જાય, પાંચ સ્થાવર, ત્રણ વિકપ્રિય મનુષ્ય ને તિય"ચમાં, વાપરે નવ દંડકમાં જાય, મનુષ્ય વજી પાંચ સ્થાવર, ત્રણ વિકદ્રિયને તિર્યંચ (ગઈ કે.) ગતિ તે મરીને પૃથ્વી, પાણી ને વનસ્પતિ, બે ગતિમાં જાય. મનુષ્ય ને તિર્યંચમાં અને તેઉ, વાયુ એક, તિર્યંચગતિમાં જાય. આગઈ તે પૃથ્વી પાણી, વનસ્પતિમાં ત્રણ ગતિ આવે તે દેવતા, મનુષ્ય ને તિર્યંચને. પ્રાણુ પાંચેયને ચાર ૧ એકેદ્રિયપણું ૨ કાયદળ, ૩ શ્વાસોચ્છવાસ, ૪ આઉખું. જોગ એક કાય જેગ. ઈતિ પાંચ સ્થાવરના પાંચ દંડક ત્રણ વિકકિયના ત્રણ દંડક. બે ઈદ્રિય, તેઈદ્રિય, અને ચૌરંદ્રિયમાં શરીર ત્રણ ઔદાયિક તૈજસ ને કામ બે ઈદ્રિયની અવધેશા જ અંગુર અસં. ઉબાર એજનની. તેઈદ્રિય જ. અંગુળ અસં. ઉ૦ ત્રણ ગાઉની. ચૌરંદ્રિયની જ અંગુઅસં૦ ઉ૦ ચાર ગાઉની સંઘયણું એક છેવટ, સંસ્થાન એક ફંડ, કષાય, ચારે, સંજ્ઞા ચારે વેશ્યા ત્રણ પહેલી, બેઈદ્રિયને ઈદ્રિય બે ૧ કાયા અને ૨ જીભ. તે ઈદ્રિયને ઈદ્રિય ત્રણે, તે નાસિકા વધી. ચૌરંદ્રિયને ઈદ્રિય ચાર, તે આંખે વધી. સમુદુઘાત ત્રણ, વેદની કપાવ ને મરણાંતિક, સંજ્ઞી તે અસંજ્ઞી. તે ૧ નપુંસક, પર્યાય પાંચ મન નહિ, દષ્ટિ બે, સમક્તિ દષ્ટિ (અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમકતને મિથ્યાત્વષ્ટિ બેઈદ્રિય તેઈદ્રિય ને એક અચક્ષુદર્શન ચૌદ્રિયને બે દર્શન ચક્ષુદર્શન ને અચક્ષુદર્શન, જ્ઞાન બે મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન. (અપર્યાપ્ત અવસ્થામાં) અજ્ઞાન બે, મતિ અજ્ઞાન શ્રતઅજ્ઞાન જેગ ચાર ૧ ઔદ્યારિક દારિકને મિશ્ર ૩ કાર્મસુકાય જેગ ૪ વ્યવહાર વચન, બેઈદ્રિય તેઈદ્રિયને ઉપગ પાંચ બે જ્ઞાન, બે અજ્ઞાન એક અચક્ષુદર્શન ચેદ્રિયને ઉગ છ, બે જ્ઞાન બે અજ્ઞાન ને બે દર્શન તહ કે.) તેમજ આહાર લે, જઘન્ય અને ઉત્કૃષ્ટો છે iદશિને આહાર લે તથા ત્રણ પ્રકારને આહાર લે ૧ એજ, ૨ રામ અને ૩ કવલ. ઉવવાય તે આવીને ઊપજે, દશ દંડકના પાંચ સ્થાવર, ત્રણ વિકવેદ્રિય મનુષ્ય અને તિર્થચ, બે ઈદ્રિયની સ્થિતિ જ અંતમુહૂર્તની ઉ. બાર વર્ષની તેઈદ્રિયની જ. અંતમૂહર્તની ઉ૦ ઓગણપચાસ દિવસની ચરંદ્રિયની જ. અંતમુહૂર્તની ઉ૦ છ મહિનાની સહિયા મરણ ને અસમેતિયા મરણ બે છે. ચવણું તે ઔવીને દશ દંડકમાં જાય, પાંચ સ્થાવર, ત્રણ વિકેન્દ્રિય, મનુષ્ય ને તિર્યંચમાં આગઈ તે આવે પણ બે ગતિના તે મનુષ્ય ને Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુઠંડક તિર્ય-ચના બે ઈદ્રિયને પ્રાણ છે, ઈક્રિયબળ, સ્પશેઢિયાળ, કાયબળ, વચનબળ, શ્વાસોચ્છવાસ, આઉખું, તેઈદ્ધિને પ્રાણ સાત, તે નાસિકા વધી અને ચરંદ્રિયને આઠ પ્રાણ તે આંખ વધી જંગ , વચનગ ને કાયગ. ઈતિ ત્રણ વિકસેંદ્રિના ત્રણ દંડક વીશમ તિર્યંચ પંચેદ્રિયને દંડક પાંચે સંમછિમને શરીર ત્રણ દારિક રજસ ને કાર્ય અને ગર્ભજને ચાર શરીર તે શૈક્રિય વધ્યું. એ પાંચની અવઘણ કહે છે. જળચર સંમઈિમ છે ગર્ભજની જ. અંગુર અ૦ ઉ૦ હજાર જજનની. સ્થળચર સમૂછિમની જ અંગુઠ અસં૦ ઉ૦ પ્રત્યેક ગાઉની. ગર્ભજની જ અસં૦ ઉ૦ છ ગાઉની. ઉ૫ર સંમૂચ્છિ મ સર્ષની જ અંગુત્ર અસંઉ. પ્રત્યેક જોજનની, અને ગર્ભજની જ અંગુર અસં૦ ઉ૦ હજાર જોજનની, ભુજપર સંમૂર્ણિમ સર્ષની જ. અંગુર અસં૦ ઉ. પ્રત્યેક ધનુષની. ગજની જ અંગુo અસં. ઉ. પ્રત્યેક ગાઉની બેચર સંમર્ણિ મને ગર્ભજની જ, અંગુ, અસં. ઉ. પ્રત્યેક ધનુષની અને ઉત્તર શૈક્રિય કરે તે જ અંગુરુ સંખ્યા ઉ૦ નવસે જનની, સંમૂર્ણિમને એક છેવટ સંઘયણ ગર્ભજને છ સંઘયણું સંમૂર્છાિ મને એક હું સંરથાન, ગર્ભજને છ સંસ્થાન, કષાય ચારે, પણ તિર્યંચને માયા ઘણી, સંજ્ઞા ચારે, પણ તિર્યંચને આહાર સંજ્ઞા ઘણ, લેસ્થા સંભૂમિને ત્રણ પહેલી, ગર્ભજને છ લેશ્યા, ઈ દ્રિય પાંચે છે. સમમિને સમુઘાત ત્રણે, તે વેદની. કષાય, મારણાંતિક, અને ગભંજને સમુદ્યાત પાંચ, તે વેદની, કષાય, મારણાંતિક, શૈક્રિય અને રજસસંસી, અસંજ્ઞી બે છે સમૃØિમને વેદ એક નપુંસક ગજને ત્રણ વેદ સંમઈિ મને પર્યાય પાંચ, મન નહિ અને ગર્ભજને છ પર્યાય છે. મૂર્ણિમને દષ્ટિ બે, સમકિત ને મિથ્યાત્વ, ગર્ભજને દષ્ટ ત્રણ સંમર્ણિમને દર્શન છે તે ચક્ષુદર્શન ચક્ષુદર્શન, ગર્ભજને ત્રણ દર્શન, સંમૂર્ણિમને જ્ઞાન બે મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન, ગર્ભજને ત્રણ જ્ઞાન. અજ્ઞાન સંમૂરિષ્ઠમને બે, મતિ અને શ્રત અજ્ઞાન અને ગર્ભજને ત્રણું અજ્ઞાન સંમૂરિ મને વેગ ચાર. તે દારિકના બે, કામણ કાયોગ ને વ્યવહાર વચન. ગભંજને તેર ગ તે આહારકના બે નહિ, સંમૂછિમને ઉપગ છે, તે બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન ગર્ભજને ઉપગ નવ, તે ગણુ જ્ઞાન, રણ અજ્ઞાન ને ત્રણ દર્શન તેમજ આહાર જઘન્ય ઉત્કૃષ્ટ છ દિશિને છે તથા ત્રણ પ્રકારે આહાર લે તે એજ, રેમ ને કેવળ, ઉવવાય તે સમરિષ્ઠમમાં દશ દંડકના આવીને ઊપજે પાંચ સ્થાવર, ત્રણ વિકદિય, મનુષ્ય ને તિર્યચ. ગર્ભજમાં વીશે દંડકના આવીને ઊપજે. સ્થિતિ જળચર સંમૂ મ ને ગજની જ અંત ઉ૦ પૂર્વ ઝાડની. સ્થળચર સંછિમની જ અંત ઉ. શશી હજાર વર્ષની અને ગજની જ અંત ઉ૦ ગણું પોપમની ઉરપર સર્ષ સમુછ મની અંત, ઉ, ત્રેપન હજાર વર્ષની અને ગર્ભજની જ અંત ઉ૦ પૂર્વેક્રોડની. ભુજપર સર્પ સંમછિમની જ અંત ઉ૦ બેતાલીશ હજાર વર્ષની અને ગર્ભજની જ અંત. ઉ. પૂર્વોડની ખેચર સંમથિઈમની જ અંત ઉ૦ બહેનતેર હજાર વર્ષની અને ગર્ભજની જ અંત ઉ૦ ૫૫મને અસંખ્યાતમે ભાગ. સહિયા માણ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી જૈન જ્ઞાન સાગર અસહિયા મણ એ એ મરણ છે. ચવાણુ તે અવીને સંમર્ણિમ જાય તે બાવીસ દંડકમાં, તિષી ને વૈમાનિકમાં જાય નહિ અને ગર્ભ જ વીશે દંડકમાં જાય. ગઈ તે સંમ છમ મરીને ચાર ગતિમાં જાય. અને ગર્ભ જ ચાર ગતિમાં જાય આગાઈ તે સંમમિ બે ગતિને આવે, મનુષ્ય ને તિર્યંચને અને ગર્ભમાં ચાર ગતિને આવે. સંમછિમને નવ પ્રાણુ, એક મન નહિ અને ગર્ભાજને દશ પ્રાણ લાભ સંમØિમને જેગે , કાયજોગ ને વચનગ અને ગર્ભજને ત્રણ જેગ મન, વચન ને કાયોગ. ઇતિ વિશમ તિર્યંચ પદ્રિયને દંડક એકવીસમો મનુષ્યને દંડક સંમૂરિષ્ઠમ મનુષ્યમાં ત્રણ શરીર, ઉદારિક રજસ ને કામણ. જુગલિયામાં પણ તે જ ત્રણ શરીર, પંદર કર્મભૂમિના ગર્ભ જ મનુષ્યમાં પાંચ શરીર લાલે. સંમર્ણિમની અવઘણ જ ને ઉ. અંગુલને અસંખ્યાત ભાગ અને ગર્ભજ મનુષ્યની ભરત, અિવત, એ બેમાં આશને મેળે જાવી. પહેલે આરે બેસતાં ત્રણ ગાઉની અને ઉતરતાં આરે બે ગાઉની અને બીજે આરે બેસતા બે ગાઉની ઉતરતાં એક ગાઉની. ત્રીજે આરે બેસતાં એક ગાઉની અને ઉતરતાં પાંચસે ધનુષની, ચેાથે આરે બેસતાં પાંચસે ધનુષની અને ઉતરતે આરે સાત હાથની, પાંચમે આરે બેસતાં સાત હાથની અને ઉતરતાં એક હાથની છ આરે બેસતાં એક હાથની અને ઉતરતાં મઢા હાથની, પછી ચડતાં અવળા સવળી જાણવી. પાંચ મહાવિદેહમાં પાંચસે ધનુષની, ઉત્તર ક્રિય કરે તે જ અંગુરુ સંખ્યા૦ લાખ જોજનની ઝાઝેરી, હેમવય, હિરણવયમાં જ અગુરુ અસં. ઉ૦ એક ગાઉની, હરિવાસ, રમકવાસમાં જ અંગુઅસંઉ૦ બે ગાઉની, દેવકુરૂ, ઉત્તરકુરૂમાં જ અંગુર અસં૦ ઉ૦ ગણુ ગાઉની છપ્પન અંતરદ્વીપની જ અંગુઅસં. ઉ૦ આઇસેં ધનુષની સંમછિમને એક છેવટું સંઘયણું, જુગલિયાને એક વાષભનારા સંઘયણ. પંદર કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને છ સંઘષણ, સંમછિમને એક હુડ સંસ્થાન. જુગલિયાને એક સમયઉસ સંસ્થાન. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને છ સંસ્થાન. કષાય ચારે પણ મનુષ્યને માન ઘણું, સંજ્ઞા ચારે પણ મનુષ્યને મૈથુન સંશા ઘણી, સંમમિને પહેલી ગણુ વેશ્યા. જૂગલિયાને પહેલી ચાર વેશ્યા અને ગર્ભજને છે વેશ્યા. ઈ દ્રિયપાંચે સંમચ્છિ અને સમુદ્દઘાત ગણું તે વેદની, કષાય ને મણતિક, જુગલિયાને પણ તે જ ત્રણ સમુદ્યાત. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને સાત સમુદ્દઘાત, સંજ્ઞી અસંજ્ઞી બે સંમછિમને એક નપુંસક વે, જુગલિયામાં બે વેત સ્ત્રી ને પુરુષ, કર્મભૂમિના ગર્ભજ મનુષ્યમાં સ્ત્રી, પુરુષ ને નપુસંક એ રાણ વેદ, સંમ8િમને પર્યાય ચાર ભાષાને મન નહિ. ગર્ભજને છ પયય, સંમ૭િમને એક મિથ્યાત્વ દષ્ટિ, દશ અકર્મભૂમિમાં બે દષ્ટિ, સમતિ અને મિથ્યાત્વ. વીશ અકર્મભૂમિને છપ્પન અંતર દ્વીપમાં એક મિથ્યાત્વ દષ્ટિ અને કર્મભૂમિના મનુષ્યમાં ગણુ દષ્ટિ સમત મિથ્યાત્વ અને સમામિથ્યાત્વ. સંમમિ અને જુગલિયાને બે દર્શન-ચક્ષુદર્શન ને અચક્ષદર્શન. ગર્ભજને ચારે દર્શન લાભેજ્ઞાન, દશ અકર્મભૂમિમાં બે અને વશ અકર્મભૂમિ, છપન અંતરદ્વીપ, અને સંમ૭િમને નથી અને ગર્ભજને પાંચ જ્ઞાન. સંછિમ તથા જુગલિયાને અજ્ઞાન બે મતિ અજ્ઞાન તે મૃત અજ્ઞાન, ગર્ભજને ગણ, સંમરિ મને Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ દંડક જગ ત્રણ. ઔરિકના બે ને ૧ કામણ કાય ગ. જુગલિયાને જેગ અગીઆર, ૪ મનના, ૪ વચનના. ૨ દારિકના ૧ કાર્પણ કાય જેગ. ગર્ભજને પંદર જોગ, અકર્મભૂમિ તે પાંચ દેવકુર ને પાંચ ઉતશ્કર એ દશમાં છે, એ જ્ઞાન, બે અજ્ઞાન ને બે દર્શન અને વિશ અકર્મભૂમિ, છપ્પન અંતરદ્વીપમાં ને સંમૂછિમને ચાર તે અજ્ઞાન અને બે દર્શન, ગર્ભને બાર ઉપગ. તેમજ આહાર લે તે જ ઉ૦ છ દિશિને તથા ત્રણ પ્રકારે આહાર લે, એજ, રામ ને કવળ, ઉવવાય તે સંમ૭િમમાં આઠ દંડકને આવીને ઊપજે પૃથ્વી, પાણી, વનસ્પતિ, ત્રણ વિકસેંદ્રિય, મનુષ્ય ને તિર્યચ. જીગલિયામાં બે દંડકના આવીને ઊપજે તે મનુષ્ય અને તિર્યંચના, કર્મભૂમિના ગર્ભજ મનુષ્યમાં બાવીશ દંડકના ઊપજે, તેઉ-વાયુના નહીં. સંમૂ૭િમની સ્થિતિ જ ને ઉર અંતર્મુહૂર્તની ગર્ભજની આરાના મેળે જાણવી. ભરત ઇરતમાં પહેલે આરે બેસતાં ત્રણ પોપમની, ઉતરતાં બે પાપમની. બીજે આરે બેસતાં બે પલ્યોપમની ઉતરતાં એક પલ્યોપમની. ત્રીજે આર બેસતાં એક પોપમની, ઉતરતાં પૂર્વ કેડની થે આરે બેસતાં, પૂર્વ કોડની, ઉતરતાં સવાસે વર્ષની. પાંચમે અરે બેસતાં સવા વર્ષની, ઉતરતાં વશ વર્ષની. છઠે આરે બેસતાં વીશ વર્ષની, ઉતરતાં સોળ વર્ષનો એમ ચડતાં અવળ સવળી જાણવી હિમવય, હિરણવયમાં એક પલ્યોપમની, હરિવાસ કમ્પકવાસમાં બે પલ્યોપમની, દેવકર, ઉત્તરપ્પરમાં ત્રણ પલ્યોપમની, છપ્પન અંતરદ્વીપમાં પલ્યોપમને અસંખ્યાત ભાગ, પાંચ મહાવિદેહમાં પૂર્વદોડની સહિયા મરણ ને અસહિયા મરણ એ બે મરણ છે. ચવણું તે આવીને સંમર્ણિમ દશ દડકમાં જાય, પાંચ સ્થાવર, ત્રણ વિદ્રિય, મનુષ્ય ને તિર્યંચમાં જાય. જુગલીઆ તેર દંડકમાં જાય , તે દેવતાના તેર દંડકમાં. કર્મભૂમિના ગર્ભજ વીશે દંડકમાં જાય. ગઈ તે સંમછિ મ મરીને બે ગતિમાં જાય, તે મનુષ્ય ને તિર્યંચમાં જાય. જુગલીઆ મરીને એક દેવગતિમાં જાય કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પાંચે ગતિમાં જાય. આગઈ તે સંમ8િમમાં આવે તે બે ગતિને તે મનુષ્ય ને તિર્યંચને ગર્ભમાં ચારે ગતિને આવે સંમઈિ મને પ્રાણુ આઠ. ભાષા ને મન નહિ, ગર્ભજને દશ પ્રાણુ સંપૂમિને એક કાયાને જેગ. ગજેને ત્રણ ગ. (ઇતિ એકવીશ મનુષ્યને દંડક) બાવીશમે વાણુવ્યંતરને દંડક તેમાં શરીર ત્રણ વૈક્રિયતજસ ને કામણ અવઘણું જ અંગુ, અસં ઉ૦ સાત હાથની અને ઉત્તર વૈક્રિય કરે તે જ અંગુરુ સંખ્યા ઉ૦ લાખ જે જનની. સંઘયણ નથી, સંડાણ એક સમચઉસ, કષાય ચારે પણ દેવતાને લેભ ઘણે, સંજ્ઞા ચારે પણ દેવતાને પરિગ્રહ સંજ્ઞા ઘણું, વેશ્યા ચાર પહેલી, ઈદ્રિય પાંચે. સમુદ્દઘાત પાંચ આહાક ને કેવળ નહીં. સંજ્ઞી અસંજ્ઞી. વેદ બે, સ્ત્રી ને પુષ. પર્યાય છે પણ ભાષા અને મન ભેગાં બધે. દકિટ ત્રણ દર્શન, ત્રણે જ્ઞાન ત્રણ અજ્ઞાન, જેગ અગીયાર, તે ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના, તે બૈક્રિય, વૈશ્ચયને મિશ્ર અને કાર્પણ કાય જેગ, એમ અગીઆર ઉપગ નવ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન તેમજ આહાર લે તે જઘન્ય ને ઉ૦ છ દિશિને તથા બે પ્રકારે એજ ને રામ તથા શુભ અને અચિત્ત આહાર ઉવવાય Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉ૦ શ્રી જૈન જ્ઞાન સાગરતે બે દંડકના આવીને ઊપજે તે મનુષ્ય ને તિચિના. વાણવ્યંતરની સ્થિતિ જ દશ હજાર વર્ષની, ઉ, એક પામનો. તેની દેવીની જ દશ હજાર વર્ષની ઉ૦ અર્ધ પભેપમની. સહિયા મ૨ણ ને અસહિયા મરણ એ બે પ્રકારે છે, ચવણું તે વીને પાંચ દંડકમાં જાય તે પૃથ્વી, પાણી, વનસ્પતિ મનુષ્ય ને તિવચ એ પાંચ. ગઈ તે મરીને બે ગતિમાં જાય, તે મનુષ્ય ને તિર્યચમાં આગઈ તે આવે પણ છે ગતિને તે મનુષ્ય ને તિર્યંચના, પ્રાણુ દશ. જોગ ત્રણે, મન, વચન ને કાયાના. ઈતિ બાવીશ વાણુવ્યંતરને દંડક. વેવીશમે થોતિષીને દંડક તેમાં શરીર ત્રણ, ઐક્રિય, રજસ ને કામણ અવઘણા જ અંગુ, અસં. ઉ૦ સાત હાથની અને ઉત્તર ઐક્રિય કરે જ. અંગુઠ સં. ઉ૦ લાખ જેજનની, સંઘયણું નથી, સંડાણ એક સમચઉસ. કષાય ચારે. સંજ્ઞા ચારે, લેશ્યા એક તેજી, ઈદ્રિય પાંચે સમુદ્દઘાત પાંચ, આહારક ને કેવળ નહીં, સંજ્ઞી છે, વેદ બે, પર્યાય છે, પણ ભાષા ને મન ભેગાં બાંધે. દૃષ્ટિ ત્રણ દર્શન ત્રણ, જ્ઞાન ત્રણ, અજ્ઞાન ત્રણ, જે અગીયાર, ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના તે શૈક્રિય, વૈશ્ચયને મિશ્ર, ને કામણ કાગ. ઉપગ નવ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ત્રણ દર્શન તેમજ આહાર લે તે, જવ ને ઉ૦ ૬ દિશિને તથા બે પ્રકારે તે એજ ને રેમ, તે પણ શુભ ને અચિત્ત આહાર, ઉવવાય તે. બે દંડકના આવીને ઉપજે, તે મનુષ્ય ને તિર્યંચના. ચંદ્રમાની સ્થિતિ જ પા પલ્યની ઉ૦ અર્ધ પથ ને પચાસ હજાર વર્ષની. સૂર્યની જ પા પલ્યની, ઉ૦ એક પલ્ય ને હજાર વર્ષની. તેની દેવીની જ પા પલ્યની, ઉ. અર્ધ પલ્ય ને પાંચ વર્ષની ગ્રહની જ. પા પલ્યની ઉ૦ એક પલ્પની તેની દેવીની જ પા પલ્યની ઉ૦ અર્ધ પથની. નક્ષત્રની જ0 પા પલ્યની, ઉ. અર્ધ પલ્યની, તેની દેવીની જ પા પત્યની. ઉ. પા પલ્યની ઝાઝેરી. તારાની જ. પલ્યને આઠમો ભાગ ઉ૦ પત્યને અઠમે ભાગ ઝાઝેરી સહિયા મરણ ને અસહિયા મરણ એ બે મ૨ણે છે. ચવણ તે થવીને પાંચ દંડકમાં જાય. તે પૃથ્વી, પાણી વનસ્પતિ, મનુષ્ય ને તિર્યંચ ગઈ તે મરીને બે ગતિમાં જાયે, તે મનુષ્ય ને. તિર્યચ. આગઈ તે આવે પણ બે ગતિને તે મનુષ્ય ને તિર્યંચને આવે, પ્રાણ દશ, જેગ ત્રણે. ઈતિ ત્રેવીસમો તિષીને દંડક ચોવીસમે વૈમાનિકનો દંડક વૈમાનિક દેવમાં શરીર ગણું, વૈક્રિય, રજસ ને કાર્મણ. અવઘણા, સૌધર્મ, ઇશાન એ બે દેવે જો અંગુઅસં. ઉ૦ સાત હાથની ત્રીજે, એથે દેવકે છ હાથની પાંચમે, છ દેવલેકે પાંચ હાથની, સાતમે, આઠમે, દેવલેકે ચાર હાથની; નવમે, દશમે, અગીયારમે અને બારમે દેવકે ત્રણ હાથની, નવ ગ્રેવેયકે બે હાથની, ચાર અનુત્તર વિમાનમાં એક હાથની. સર્વાર્થસિદ્ધમાં મહા હાથની, ઉત્તર ઐકિય કરે તે બાર દેવક સુધી જ અંગુરુ સંખ્યા ઉ૦ લાખ જેજનની. સંઘયણું નથી. સંસ્થાન એક સમચરિસ, કષાય ત્યારે પણ લેભ ઘણે, સંજ્ઞા ચારે પણ પરિગ્રહ સંજ્ઞા ઘણી, લેયા પહેલે બીજે દેવકે તેનું વેશ્યા, ત્રીજે, ચેથે, પાંચમે એક પદ્મ લેહ્યા. છઠ્ઠાથી માંડી નવ રૈવેયકમાં એક શુકલ લેહ્યા અને પાંચ અનુત્તર વિમાનમાં એક પરમ થકલ લેયાઈદ્રિય પાંચે. આર દેવવેક સુધી સમુદ્દઘાત પાંચ, તે આહારકને કેવળ નહીં, નવ વૈવેયક, પાંચ અનુત્તર Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુદંડક વિમાનમાં ગણ તે વેદની, કષાય ને મરણાંતિક સંજ્ઞી એકલા છે. વેદ પહેલે બીજે દેવક બે વેદ. ત્રીજાથી તે સર્વાર્થસિદ્ધ સુધી એક પુરુષ વેદ. પર્યાય છે પણ ભાષા મન ભેગાં બાંધે દકિટ, બાર દેવકમાં ત્રણ, નવ રૈવેયકમાં બે દૃષ્ટિ, પાંચ અનુત્તર વિમાનમાં એક સમકિત દષ્ટિ. દર્શન ત્રણ, જ્ઞાન ત્રણ, અજ્ઞાન બાર દેવકે અને નવ રૈવેયકે ત્રણ અને પાંચ અનુત્તર વિમાનમાં અજ્ઞાન નથી. જોગ અગિયાર ચાર મનના ચાર વચનના, ત્રણ કાયાના તે શૈક્રિય વૈક્રિયને મિશ્ર ને કામણ કાયાગ એમ અગિયાર ઉપયોગ બાર દેવલેક ને નવ યકમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, રણ દર્શન પાંચ અનુત્તર વિમાનમાં છ ઉપયોગ ત્રણ જ્ઞાન ગણ દર્શન તેમજ આહાર લે તે જ ને ઉ૦ છ દિશિને તથા બે પ્રકારે એજ ને જેમ તે પણ અચિત્ત ને શુભ ઉપવાય તે આવીને ઊપજે, પહેલા દેવલેથી માંડીને આઠમા દેવલેક સુધી બે દંડકના તે મનુષ્ય ને તિર્યંચના અને નવમેથી તે સર્વાર્થસિદ્ધ સુધી એક મનુષ્યને આવે પહેલે દેવલેકે સ્થિતિ જ એક પથની, ઉ. એ સાગરની, તેના પરગ્રહિત દેવીની જ એક પલવની ઉ૦ સાત પલયની અને અપરિગ્રહિત દેવીની જ એક પત્યની, ઉ પ સ પલ્મની, બીજે દેવકે જ, એક ૫થની ઝાઝેરી ઉ૦ બે સાગર ઝાઝેરી, તેની પરિહિત દેવીની જ એક પલ્યની ઝાઝેરી ઉ૦ નવ પલ્પની અને અપરિગ્રહિત દેવીની જ એક પથની ઝાઝેરી, ઉ. પંચાવન પલ્યની. ત્રીજે દેવકે જ બે સાગરની ઉ૦ સાત સાવ, ત્યાં દેવી નથી પણ તેડાવી જાય. થે દેવકે જ૦ બે સારુ ઝાઝેરી ઉ૦ સાત સાવ ઝાઝેરી. પાંચમે દેવકે જ૦ સાત સા૦, ઉ૦ દશ સા. છ દેવલોક જ દશ સા, ઉ૦ ચૌદ સા, સાતમે દેવલે કે જચૌદ સાગરની, ઉસત્તર સા. આઠમે દેવકે જ સત્તર સાહ, ઉ. અઢાર સાઇ, નવમે દેવકે જ અઢાર સાથે, ઉ૦ ઓગણીશ સા. દશમે દેવકે જ૦ ગણીશ સા., ઉ૦ વીશ સારા અગીઆરમે દેવલેકે જ વીશ સાહ, ઉ. એકવીશ સાઇ, બારમે દેવકે જએકવીશ સાથે, ઉ. બાવીશ સાઇ, પ્રથમ શૈવેયકે જબાવીશ સાહ, ઉ, ત્રેવીશ સા. બીજી સૈવેયકે જ વીશ સા, ઉ વીશ સારુ ત્રીજી સૈવેયકે જ વીશ સાગરોપમની, ઉ. પચીસ સા. ચોથી રૈવેયકે જઘન્ય પચીશ સાટ ઉ૦ છવીશ સાગર, પાચમી વેયકે જ છવીશ સવ ઉ૦ સત્તાવીશ સાથ; છઠ્ઠી સૈવેયકે જ સત્તાવીશ સાટ ઉ૦ અઠ્ઠાવીશ સારુ, સાતમી શૈવેયકે જ ઉ૦ ઓગણત્રીશ સારુ, આઠમી રૈવેયકે જ ઓગણત્રીશ સાટ ઉ૦ ત્રીશ સાનવમે વયકે જ ત્રીશ સાટ ઉ0 એકગીશ સા. ચાર અનુત્તર વિમાનમાં જ એકગીશ સાટ ઉ૦ તેગીશ સારા અને સર્વાર્થસિદ્ધમાં જ ને ઉ. ત્રેત્રીશ સાવ સહિયા મરણ ને અસહિયા મરણ એ બે મરણ લાજે. ચવણ તે રચવીને પહેલા બીજા દેવવેકના દેવતા પાંચ દંડકમાં જાય, તે પૃથ્વી, પાણી, વનસ્પતિ મનુષ્ય ને તિર્યચ. બીજાથી તે આઠમા દેવલોકના દેવતા બે કંડકમાં જાય તે મનુષ્ય ને તિર્યચ. નવેમથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધીના દેવતા એક દંડકમાં જાય તે મનુષ્યમાં જાય. ગઈ તે પહેલથી માંડીને આઠમાં દેવકના દેવતા બે ગતિમાં જાય અને નમેથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધીના એક મનુષ્યની ગતિમાં જાય આગઈ તે પહેલેથી માંડીને આઠમા દેવલોક સુધી બે ગતિને આવે તે મનુષ્ય ને તિર્ય ચને આવે અને નવમાથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધી એક મનુષ્યને આવે. પ્રાણુ દશ જોગ ત્રણ ઈતિ શ્રી વીશમે વૈમાનિકને દંડક Page #103 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી જૈન જ્ઞાન સાગર સિદ્ધને દ્વાર કહે છે. સિદ્ધને શરીર નથી સિદ્ધની અરૂપી આત્મ પ્રદેશના ઘનની અવઘણ જ એક હાથ ને આઠ અંગુલની, મધ્યમ ચાર હાથ ને સેળ આગળની અને ઉત્રણ ત્રેવીશ ધનુષ્ય ને બત્રીશ આંગળની સિદ્ધિને સંઘયણ નથી. સિદ્ધને સંસ્થાન નથી. સિદ્ધને કષાય નથી. સિદ્ધને સંજ્ઞા નથી, સિદ્ધને લેહ્યા નથી. સિદ્ધને ઈદ્રિય નથી. સિદ્ધને સમુદઘાત, નથી. સિદ્ધ સંસી અસંસી નથી. સિદ્ધને વેદ નથી. સિદ્ધને પર્યાય નથી. સિદ્ધને સમક્તિ દષ્ટિ છે. સિદ્ધને એક કેવળ દર્શન છે; સિદ્ધને એક કેવળ જ્ઞાન છે, સિદ્ધને અજ્ઞાન નથી. સિદ્ધને જોગ નથી. સિદ્ધને બે ઉપયોગ, તે કેવળજ્ઞાન ને કેવળદર્શન છે. સિદ્ધને આહાર નથી. ઉઘવાય તે આવીને ઉપજે એક દંડકને તે મનુષ્યને. સિદ્ધની સ્થિતિને છેડે નથી. સિદ્ધાને મરણ નથી, સિદ્ધને ચવવું નથી. ગઈ તે મરીને સિદ્ધને કઈ ગતિમાં જવું નથી. આગઈ તે સિદ્ધમાં એક મનુષ્યને આવે, સિદ્ધને પ્રાણુ નથી. સિદ્ધને જાગ નથી. અતિ લઘુદંડકના બાલ સમાપ્ત. Page #104 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગતાગતના બેલ ––– ૧ પહેલી નાકે આગત ૨૫ ભેદની, તે ૧૫ કર્મભૂમિ, ૫ ફી તિર્યંચ ને ૫ અસંસી તિચયએ પચીશના પર્યાપ્તાની. ગત ૪૦ ભેદની તે ૧૫ કર્મભૂમિ ને ૫ સંસી તિય એ ર૦ ના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે ૪૦ ની. ૨ બીજી નરકે આગત ૨૦ ભેદની, તે ઉપર ૨૫ કહ્યા તેમાથી ૫ અસલી તિર્યંચના પર્યાપ્તા વર્યા. ગત ૪૦ જેટની પૂર્વવત્ . ૩ ત્રીજી નકે ૧૯ ભેદની તે ઉપર ૨૦ ભેદ કહ્યા તેમાંથી ભુજપરને એક ભેદ વર્યો. ગત ૪૦ પૂર્વવત. ૪ થી નરકે આગત ૧૮ ભેદની તે ઉપર ૧૯ કહ્યા તેમાંથી બેચરને એક ભેદ વજ. ગત ૪૦ ની પૂર્વવત્, ૫ પાંચમી નરકે આગત ૧૭ ભેદની તે ઉપર ૧૮ કહ્યા તેમાંથી સ્થળચરને એક ભેદ વ . ગત ૪૦ ની પૂર્વવત. ૬ છઠ્ઠ નક્કે આગત ૧૬ ભેદની ને કહ્યું તેમાંથી ઉપરને એક ભેદ વજે. ગત ૪૦ ની પૂર્વવત. ૭ સાતમી નકે ૧૬ ભેદની તે ૧૫ કર્મભૂમિ ને ૧ મચ્છ જળચરના પર્યાપ્તાની સી વઈ. ગત્ ૧૦ ભેદની ૫ સંજ્ઞી તિર્યંચના પર્યાપ્તા અને અપર્યાપ્તાની. ૮ એકાવન જાતના દેવતા. (૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વાણુવ્યંતર અને ૧૦ જંકા)માં આગત ૧૧૧ ભેદની તે ૧૦૧ ક્ષેત્રના સંજ્ઞી મનુષ, ૫ સંજ્ઞી તિર્યંચ અને ૫ અસંજ્ઞી તિર્યંચ એ ૧૧૧ ના પર્યાપ્તાની. ગત ૪૬ ની તે ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ, ૩ પૃથ્વી, પાણી અને વનસ્પતિ એ ૨૩ના પર્યાપ્તા અને અપર્યાપ્તાની. ૯ તિષી અને પહેલા દેવલેકમાં આગત ૫૦ ભેદની તે ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞા તિર્યંચ અને ૩૦ અકર્મભૂમિ એ ૫૦ ના પર્યાપ્તાની ગત ૪૬ ની પૂર્વવત. ૧૦ બીજા દેવલેકમાં આગત ૪૦ ભેદની તે ઉપર પ કહ્યા તેમાંથી ૫ હેમવય અને ૫ હિરણ્વય એ ૧૦ ના ભેદ વર્યા. ગત ૪૬ ની પૂર્વવત. ૧૧ પહેલા કિલિવષીમાં આગત ૩૦ ભેદની તે ઉપર ૪૦ કહ્યા તેમાંથી ૫ હદિવાસ અને ૫ પમ્પકવાસ એ ૧૦ ભેદ વજ્ય. ગત ૪૬ની પૂર્વવતું. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન જ્ઞાન સાગર ૧૨ ત્રીજા દેવકથી આઠમા દેવલેક સુધી ( દેવક, ૯ કાંતિક અને ૨ કિલિવષી એ ૧૭)માં આગત ૨૦ ભેદની તે ૧૫ કર્મભૂમિ અને ૫ સંજ્ઞી તિર્યંચ એ ૨૦ ના પર્યાપ્તાની ગત ૪૦ ભેદની તે ૧૫ કર્મભૂમિ અને ૫ સંજ્ઞી તિર્યંચના પર્યાપ્ત અને અપર્યાપ્તાની. ૧૩ નવમા દેવકથી સર્વાર્થસિદ્ધ સુધી ( ૪ દેવલેક ૯ વેક, ૫ અનુત્તર વિમાન એ ૧૮ માં આગત ૧૫ કર્મભૂમિના પર્યાપ્તાની. ગત ૩૦ ભેદની તે કર્મભૂમિના પર્યાપ્તા તથા અપર્યાપ્તાની. ૧૪ પૃથ્વી, પાણી અને વનસ્પતિ એ એ ત્રણમાં આગત ૨૪૩ ભેદની, ૧૦૧ સંભૂમિ મનુષ્યના અપર્યાપ્તા, ૧૫ કર્મભૂમિના અપર્યાપ્ત અને પર્યાપ્તા એટલે ૧૩૧ અને ૪૮ ભેદ તિર્યંચના એવં ૧૭૯ની લટની અને ૬૪ ભેદ દેવતાના (૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વાણુવ્યંતર, ૧૦ જંભકા, ૧૦ જતિષી, ૨ દેવલેક અને ૧ કિલિવષી) પર્યાપ્તા કુલ ૨૪૩ થયા. ગત ૧૭૯ની લટની. ૧૫ તેલ અને વાયુ એ બેમાં આગત ૧૭૯ની લટની ગત ૪૮ ભેદ તિર્યંચની. ૧૬ ત્રણ વિલે દ્રિય (બેઈદ્રિય, તેઈદ્રિય અને ચૌરંદ્રિય) માં આગત ૧૭૯ની લટની, ગત પણ ૧૭૯ની લટની. ૧૭ અસંજ્ઞી તિર્યંચમાં આગત ૧૭૯ની લટની, ગત ૩૯૫ દિની તે પ૬ અંતરદ્વીપ, ૫૧ જાતના દેવતા (ઉપર પ્રમાણે) ૧ પહેલી નશ્ક એ ૧૦૮ ના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે ૨૧૬ અને ૧૭૯ની લટ સર્વ મળીને ૩૯૫ ભેદ થયા. ૧૮ સંજ્ઞી તિર્યંચમાં આગત ૨૬૭ ભેદની તે ૮૧ ભેદ દેવતાના (૯ ભેદમાંથી ઉપરના ૪ દેવક, ૯ વેયક અને ૫ અનુત્તર વિમાન એ ૧૮ ભેદ વજ્ય બાકી રહ્યા તે) ૧૭ત્ની લટ અને ૭ નરકના પર્યાપ્તા એમ ૨૬૭ ની. ગત પાંચેની જુદી જુદી કહે છે. જળચરની પ૨૭ ભેદની તે પ૬૩ માંથી નવમાં દેવકથી સર્વાર્થસિદ્ધ સુધીના અઢાર જાતના દેવતા અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે ૩૬ ભેદ વજ્ય શેષ પર૭ રહ્યા. તે ઉપરની ગત પર૩ ભેદની પર૭માંથી છઠ્ઠી તથા સાતમી એ બે નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ જ ભેદ વજ્યાં. સ્થળચરની ગત પરની તે પર૩માંથી પાંચમી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ બે ભેદ વજર્યા. બેચરની ગત પ૧ત્ની તે પર૧માંથી જેથી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ ભેદ વજ્ય. ભુજપરની ગત ૫૧૭ની તે ૫૧૯ માંથી ત્રીજી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તી એ બે ભેદ વર્યા. ૧૯ સમષ્ઠિમ મનુષ્યમાં આગત ૧૭૧ ભેદની ને ૧૭ત્ની લટમાંથી તેલ, વાઉના આઠ ભેદ વર્યા, શેષ ૧૭૧ રહ્યા તે, ગત ૧૭૯ ની લટની. સંજ્ઞી મનુષ્યમાં આગત ૨૭૬ ભેદની તે ૧૭૯ની લટમાંથી તેલ, વાઉના આઠ ભેદ વર્યા. શેષ ૧૭૧ તથા ૯૯ જાતના દેવતા અને ૬ નરકના પર્યાપ્તા સર્વ મળી ૨૭૬ ભેદ થયા. ગત ૫૬૩ ભેદની. * જ્યાં લટ આવે ત્યાં આ બતાવ્યા પ્રમાણે ૧૭૯ ભેદ સમજવા. Page #106 -------------------------------------------------------------------------- ________________ ચ શ્રી ગતાગતના બેલ ૯ ૨૧ અકમભૂમિમાં આગત ૨૦ ભેદની. ૧૫ કે ભૂમિ અને ૫ સ'ની તિય ચ એમ ૨૦ ની ગત જુદી જુદી હે છે. ૫ દેવગુરૂ અને ૫ ઉત્તમકુરૂની ગત ૧૨૮ ભેદની તે ૧૦ ભવનપતિ, ૧૫ પરામાધામી, ૧૬ વાણવ્યંતર, ૧૦ જભકા, ૧૦ જ્યાતિષી, ૨ દેવલાક પહેલું; ખીજું અને ૧ કલ્વિી, એ ૬૪ જાતના દેવતાના અપર્યાપ્તા એટલે ૧૨૮, ૫ હરિશ્વાસ અને ૫ યકવાસની ગત ૧૨૬ ની તે પૂર્વે ૧૨૮ કહ્યા, તેમાંથી પહેલા ફિલ્વિીના અપર્યાપ્તા ને પર્યાપ્તા એ બે ભેદ વર્જ્યો. ૫ હેમવય અને ૫ હિણવયની ગત ૧૨૪ બેની તે પૂર્વે ૧૨૬ કથા તેમાંથી ખીજા દેવલેાકના અપખ્તા ને પર્યાપ્તા એ એ ભેદ્ર વર્જ્યો. સ છપ્પન અંતરદ્વીપમાં આગત ૨૫ ભેદની તે, ૧૫ ક્રમ ભૂમિ ૫ સંજ્ઞીતિય ચ અને ૫ સન્નીતિયચ એ ૨૫ ના પર્યાપ્તાની. ગત તે ૧૦ ભવનપતિ ૧૫ પરમાધામી, ૧૬ વાણુન્યતર, ૧૦ જલકા એમ ૫૧ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે ૧૦૨. ઇતિ ચેાવીશ દંડકની ગતાગત સોંપૂર્ણ તીથ કરદેવમાં આગત ૩૮ ભેદની તે ૧૨ દેવલેાક, ♦ લેાકાંતિ, હું ગ્રે વેચક, પ અનુદાર, વિમાન અને ૩ પહેલી, બીજી, ત્રીજી નક એમ૩૮ ની ગત મેાક્ષની. ૨૪ ચક્રવતી'માં આગત ૮૨ ભેદની, તે ૯૯ જાતના દેવતામાંથી ૧૫૫૬માધામી અને ૩ કિલ્પિષી એ ૧૮ વર્ષ્યા. શેષ ૮૧ રહ્યા તે અને ૧ પહેલી નશ્ક એમ ૮૨ ભેદની ગત ૭ નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૨૫ ખળદેવમાં આગત ૮૩ ભેદની તે પૂર્વે કહ્યા તે અને એક બીજી નરક એમ ૮૩ ભેદ્ર ગત ૭૦ ભેદ્યની, તે ૧૨ દેવલાક ૯ લેાકાંતિક ૯ ત્રૈવેયક, ૫ અનુત્તર વિમાન એ ૩૫ ના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૧૩ ૨૬ વાસુદેવમાં આગત ૩૨ ભેદની તે, ૧૨ દેલેક, ૯ લેાકાંતિક, હું ગ્રેવેયક અને ર નરક પહેલી અને બીજી, એમ ૩૨ ની ગત ૧૪ બ્રેડની તે ૭ નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૨૭ કેળીમાં આગત ૧૦૮ ભેદ્યની તે ૯૯ કિવિધી એ અઢાર વર્ષ્યા શેષ ૮૧ રહ્યા તે. જાતના દેવતામાંથી ૧૫ પરમાધામી, ૩ અને ૧૫ કાઁભૂમિ, ૫ સનીતિયચ, જ નક પહેલી અને પૃથ્વી, પાણી, વનસ્પતિ એ ૩ એમ સર્જી મળી ૧૦૮ ભેદ થયા તે. ગત માક્ષની, ૨૮ સાધુમાં આગત ૨૭૫ની તે ૧૭૯ ની લટમાંથી નર્ક એમ ૨૭૫ ની તે–વાઉના ૮ વર્યાં. શેષ ૧૭૧, ૯૯ જાતના દેવતા અને ૫ ગત ૭૦ ભેદની તે ૧૨ દેવલાક, ૯ લેાકાંતિક, ત્રૈવેયક અને ૫ અનુત્તર વિમાન એ ૩૫ના અપતા અને પર્યાપ્તાની. શ્રાવકમાં આગત ૨૭૬ ભેદની તે પૂર્વે ૨૭૫ કહ્યા તે અને ૧ છઠ્ઠી નરક વધી. ગત ૪૨ ભેદની, તે ૧૨ દેવલાક અને ૯ કાંતિક એ ૨૧ના અપર્યાપ્તા અને પર્યાપ્તાની. ૨૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ 3. સમ્યક્તત્વ દૃષ્ટિની આગત ૩૬૩ માલની ૯૯ જાતિના દેવતા પર્યાપ્તા ૧૦૧ સ'ની મનુષ્યના પર્યાપ્ત ૧૦૧ સમુચ્છિમ મનુષ્ય અપર્યાપ્ત ૧૫ ક્રમ ભૂમિના અપર્યાપ્ત ૩૧ ૩૨ 33 ૭ નરકના પર્યાપ્ત ૪૦ ત્તિય ́ચના ભેદ (૪૮માંથી તેજસ વાયુના ૮ ખાદ કર્યો) શ્રી જૈન જ્ઞાન સાગર ૩૬૩ ગત ૨૨૨ ની તે ૮૧ જાતના દેવતા, ૯૯ ભેદ્યમાંથી ૧૫ પરમાધામી અને ૩ કિન્નિષી એ ૧૮ વયાં ને ૧૫ ક્રમ་ભૂમિ, ૫ સ'જ્ઞીતિચ, હું નષ્ટ એમ ૧૦૭ના અપર્યાપ્તા અમે પર્યાપ્તા એટલે ૨૧૪. ત્રણ વિàદ્રિયના અપર્યાપ્તા અને ૫ અસ'નીતિય ચના અપર્યાપ્તા એ સ મળી ૨૨૨ થાય તે. ૧૫ પરમાધામી અને ૩ કિલ્ટિષીના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ૩૬ ભેદ ભેળવતાં ૨૫૮ ભેની ગત પણ કેટલાક કહે છે. મિથ્યાત્વીમાં આગત ૩૭૧ ભેદની તે પૂર્વે ૩૬૩ કહ્યા વધ્યા. ગત ૫૫૩ ભેની તે ૫૬૩ માંથી ૫ અનુત્તર પુર્યા તા એ ૧૦ ભેદ વર્યાં. તેમાં તે વાઉના ૮ ભેદ વિમાનના અપર્યાપ્તા અને સ્ત્રીવેદ અને પુરુષવેદમાં આગત ૩૭૧ ભેદની મિથ્યાત્વીની પેઠે ગત પુરુષવેદની ૫૬૩ ની, સ્ત્રીવેદની, ૫૬૧ ની સાતમી નરકના બે ભેદ્ર વર્જ્યો. નપુસકવેમાં આગત ૨૮૫ ભેદની તે ૯૯ જાતના દેવતા, ૧૭૯ની ૩૮ અને, છ નારકી એમ ૨૮૫ ની ગત ૫૬૩ ભેદ્યની, ઇતિ ગતાગતના આદ્ય સપૂર્ણ', Page #108 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી કર્મ પ્રકૃતિના બેલ ૧ પહેલું જ્ઞાનવાણીય કર્મ તે આંખના પાટા સમાન. ૨ બીજુ દર્શનાવરણીય કર્મ તે રાજાના પિળીઆ સમાન. ૩ ત્રીજું વેદનાય કર્મ તે મધ તથા અફીણ ખરડયા ખડગ સમાન. ૪ ચેણું મેહનીય કર્મ તે મદિરાપાન સમાન, ૫ પાંચમું આયુષ્ય કર્મ તે હેડ સમાન. ૬ છઠું નામ કર્મ તે ચિતાણ સમાન, ૭ સાતમું ગોત્ર કર્મ તે કુંભારના ચાકડા સમાન. ૮ આઠમું અંતરાય કર્મ તે રાજાના ભંડારી સમાન. ૧ જ્ઞાનાવરણીય કર્મ અનંત જ્ઞાન ગુણ ઢાંકળે છે ૨ દર્શનાવરણીય કમે અનંત દર્શનગુણુ ઢાંક છે, ૩ વેદનીય કમેં અનંત અવ્યાબાધા આત્મિક સુખ કર્યું છે. ૪ મેહનીય કર્મી લાયક સમતિ અને ક્ષાયક યથાખ્યાત ચારિત્ર ગુણે રેગ્યા છે. ૫ આયુષ કમેં અક્ષય સ્થિતિ ગુણ રોકે છે ૬ નામ કમેં અમૂર્તિ ગુણ કયે છે. ૭ ગોત્ર કમેં અગુરુ લઘુ ગુણ કર્યો છે. ૮ અંતરાય કમેં અનત આત્મિક શક્તિ ગુણ કહે છે. ૧. જ્ઞાનાવરણીય કર્મ ૬ પ્રકારે બધે. પહેલે બેલે નાણપડિયાએ તે, જ્ઞાનીના ભડા બોલે, બીજે બેલે નાણનિન્ડવણયાએ તે જ્ઞાનીને ઉપકાર એલવે, ત્રીજે બેલે નાણઅસાયણએ તે જ્ઞાનીની આશાતના કરે, એથે બોલે નાઅંતશએણું તે જ્ઞાનની અંતરાય પડાવે, પાંચમે બેલે નાણપઉસણું તે જ્ઞાની ઉપર દ્વેષ કરે, છઠે બેલે નાણુવિસંવાયણજોગે તે જ્ઞાની સાથે ખેટા ઝાડા, વિખવાત કરે એ છ પ્રકારે બાંધે, તે પાંચ તથા ૧૦ પ્રકારે ભેગ; તે પાંચ કયા તે કહે છે. ૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રતજ્ઞાનાવરણીય, ૩ અવધિજ્ઞાનાવરણીય, ૪ મન પર્યજ્ઞાનાવરણીય, ૫ કેવલજ્ઞાનાવરણીય એ ૫ જ્ઞાન પ્રગટ થવા દીએ નહિ તથા ૧૦ પ્રકારે ભેગવે તે કહે છે, ૧ સેયાવરણે ૨ સાયવિજ્ઞાણારવણે, નેત્તાવરણે ૪ નેત્તાવિત્રાણાવરણ, ૫ ધ્રણવરણે ૬ પ્રાણવિજ્ઞાણાવણે ૭ સાવરણે ૮ રસવિનાણાવાણે, ૯ ફસાવા, ૧૦ ફાસવિનાણાવરણે, એ ૧૦ પ્રકાર ભગવે. જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ, જઘ૦ અંતમુહૂર્તની ઉ૦ ત્રીશ કોડીક્રેડી 'સાગરોપમની અને ઉ૦ અબાધા કાળ ત્રણ હજાર વર્ષ ને. ૨ બીજુ દર્શનાવરણીય કર્મ ૬ પ્રકારે બાંધે તે કહે છે, ૧ પહેલે બેલે દૂસણ પણિયાએ. ૨ દંસણનિન્જવણયાએ, ૩ દંસણઆસાયણાએ, ૪ દંસણઅંતશએણું, સપઉસેe, ૬ દંસણુવિસંવાયણાગેણું એ છ પ્રકાર બાંધે, તે ૯ પ્રકારે ભગવે તે . કહે છે. ૧ ચક્ષુદર્શનાવરણીય. ૨ અચક્ષુદર્શનાવરણીય, ૩ અવધિદર્શનાવરણીય. ૪ કેવળદનાવરણીય, ૫ નિદ્રા, ૬ નિદ્રાનિદ્રા, ૭ પ્રચલા, ૯ પ્રચલા પ્રચલા ૯ થીણુદ્ધિનિદ્રા. ૯ પ્રકારે ભગવે. દર્શનાવરણીય કર્મની સ્થિતિ જઘ૦ અંતમુહૂર્તની ઉ૦ ૩૦ ક્રોડાકોડી સાગરોપમની અને ઉ૦ અબાધા કાળ ત્રણ હજાર વર્ષને. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી જૈન જ્ઞાન સાગર ૩ ત્રીજુ વેદનીય કર્મ તેના બે ભેદ, ૧ સાતા વેદનીય, ૨ અસાતા વેદનીય, તેમાં સાતા વેદનીય દશ પ્રકારે બાંધે તે કહે છે. ૧ પાણયુકંપયાએ, ૨ ભુયાશુકંપયાએ, ૩ જીવાણુક પયાએ, ૪ સત્તાયુકંપયાએ, ૫ બહુણું પાણાણું ભુયાણું જીવાણું સત્તાણું અદુખણયાએ, ૬ અયણએ, છ અઝરણયાએ, ૮ અટિપ્પણયાએ, ૯ અપીટ્ટણયાએ, ૧૦ અપરિયાવણયાએ, ૧૦ પ્રકારે બાંધે તે આઠ પ્રકારે ભોગવે. ૧ મણુસદ્દા, ૨ મણુણારૂવા, ૩ મણુણાગંધા, ૪ મણારસા ૫ માણુણાકાસા, ૬ મહયા, છ વયસુયા, ૮ કાયસહયા એઆઠ તેની સ્થિતિ જઘ૦ ૨ સમયની ઉત્ત. ૧૫ ક્રોડાકોડી સાગરોપમની, ઉ૦ અબાધાકાળ દેઢ હજાર વર્ષને, આસાતવેદનીય ૧૨ પ્રકારે બાંધે તે કહે છે ૧ પરદુઃખણયાએ, ૨ પયણુએ, ૩ પરyણયાએ, ૪ પટિપ્પણયાએ ૫ પરપિટ્ટણયાએ, ૬ પપરિયાવણયાએ, ૭ બહુર્ણ ૮ પાણાનું ભુયાણું જીવાણું સત્તાણું, દુખણયાએ ૮ સેયણયાએ, ૯ ગુરણયાએ, ૧૦ ટિપયાએ ૧૧ પિટ્ટણયાએ, ૧૨ પરિયાવણયાએ, એ ૧૨ પ્રકારે બાંધે. તે આઠ પ્રકારે ભેગવે. ૧ અમણુણસદ્દા, ૨ અમણુણરૂવા, ૩ અમણુણગંધા, ૪ અમાસા, ૫ એમણુણાકાસા, ૬ મણહયા, ૭ વયહયા, કાયદહયા તેની સ્થિતિ જઘરા એક સાગરના સાત ભાગ કરીએ એવા ૩ ભાગ, એક પલ્યને અસંખ્યાતમે ભાગ ઉણાની, ઉત- ત્રીશ કોડ ક્રોડી સાગરોપમની. એને ઉ૦ અબાધા કાળ ત્રણ હજાર વસને. ૪ ચોથું મેહનીય કર્મ છ પ્રકારે બાંધે ૧ તિવૃકેહ, ૨ તિવમાણે, ૩ તિવમાયાણે ૪ તિવલેહ, ૫ તિવદંસણમેહણિજે, ૬ તિવચરિત્ત મહણિજે. એ પ્રકારે ખાંધે. તે ૨૮ પ્રકારે ભોગવે. ૧ અનંતાનુબંધી ક્રોધ તે પર્વતની રાઈ (ફાટ)સમાન, ૨ અનંતાનુબધી માન તે પથ્થરના સ્તંભ સમાન, ૩ અનંતાનુબંધી માયા તે વાંસની ગાંઠ સમાન, ૪ અનંતાનુબંધી લે તે કિરમજીના રંગ સમાન. એ ચારે ગતિ નરકની કરે. રિથતિ જાવજીવની કરે, ઘાત, સમકિતની કરે. ૧ અપ્રત્યાખ્યાની કોઇ તે તળાવના બેટ (સુકેલ ભાગમાં તડ) સમાન, ૨ અપ્રત્યાખ્યાની માન તે હાડકાના સ્તંભ સમાન, ૩ અપ્રત્યાખ્યાની માયા તે ઘેટાના શંગ સમાન, ૪ અપ્રત્યાખ્યાની લેભ તે ગાડાના ઉજણું (ખંજન) સમાન. એ ચારે ગતિ તિર્યંચની કરે. રિથતિ વરસ એકની કરે, ઘાત દેશવ્રતની કરે. ૮. ૧ પશ્ચકખાણાવરણીય ક્રોધ તે વેળુની લીટી સમાન, ૨ પચ્ચકખાણુવરણીય માન તે લાકડાના રતંભ સમાન, ૩ પચ્ચકખાણાવરણીય માયા તે ગેમત્રિકા સમાન, ૪ પચ્ચક્ખાણાવરણીય લેભ તે છાણુના ચલા અથવા નગરની ખાળને કાદવ સમાન એ ચારે ગતિ મનુષ્યની કરે, સ્થિતિ ચાર માસની કરે, ઘાત સર્વ વ્રતની કરે. ૧૨ ૧ સંજવલને ક્રોધ તે પાણીની લીંટી સમાન, ૨ સંજવલનું માન તે નેતરના સ્તંભ સમાન, ૩ સંજવલની માયા તે વાંસની છોઈ સમાન, ૪ સંજવલને લેભ તે પતંગ તથા હલદરના રંગ સમાન, એ ચારે ગતિ દેવતાની કરે, સ્થિતિ પંદર દિનની કરે, ઘાત કેવળજ્ઞાનની કરે. ૧૬ એ સેળ કષાય. હવે ૯ કષાય કહે છે. ૧૭ હાસ્ય. ૧૮ રતિ, ૧૯ અરતિ. ૨૦ ભય, ૨૧ શેક ૨૨ દુગછા. ૨૩ સ્ત્રીવેદ, ૨૪ પુરુષવેદ. ૨૫ નપુંસકવેદ એ ચારિત્ર મેહનીયની, ૨૫ પ્રકૃતિ. હવે દંસણ મોહનીયની ૩ પ્રકૃતિ કહે છે, ૧ સમિતિ મેહનીય, ૨ મિથ્યાત્વ મેહનીય ૩ સમામિથ્યાત્વ મેહનીય, એવં સર્વ મળી ૨૮ પ્રકૃતિ. તેની સ્થિતિ જઘ. અંતમુહૂર્તની ઉત. મિથ્યાત્વ આશ્રી ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની, ઉ. આખાધા કાલ ૭ હજાર વર્ષને Page #110 -------------------------------------------------------------------------- ________________ અથ શી કર્મ પ્રકૃતિના બેલ ૫ પાંચમું આયુષ્ય કર્મ સેન પ્રકારે બાંધે તેમાં નારકીનું આયુષ્ય ૪ પ્રકારે બાંધે, તે ૧ મહાઆર શિયા, મહાપરિગ્રહિયાએ ૩ કુણિમ + આહાણું ૪ પંચિંદિયવહેણું. તિર્યચનું આયુષ ૪ પ્રકારે બાંધે, ૧ માઈલયાએ. ૨ નિયડિલયાએ, ૩ અલિયવયણેણં, ૪ કુડતેલે કુડમાણે મનુષ્યનું આયુષ. ૪ પ્રકારે બાંધે, ૧ પગઈભદિયાએ ૨ પગ ઈણિયાએ, ૩ સારું કે સયાએ ૪ અમચ્છરિયાએ, દેવતાનું આયુષ ૪ પ્રકારે બાંધે, ૧ સશગસંમેલું, ૨ સંજમાસ જમેણું ૩ બાલતકમેણું ૪ અકામનિર્જશએ, એ સળ પ્રકારે બાધે, તે ૪ પ્રકારે ભગવે, નારકી અને દેવતાનું આયુષ જઘ૦ ૧૦ હજાર વર્ષને અંતર્મુહૂર્ત અધિકનું ઉત ૩૩ સાગર તે પૂર્વ ઝોડિને ત્રીજો ભાગ અધિક. મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય જઘ૦ અંતમુહૂર્ત ઉત- ૩ પલય ને પૂર્વદોડનો ત્રીજો ભાગ અધિક. ૬ છઠ્ઠું નામ કમ તેના બે ભેદ. ૧ શુભનામ ૨ અશુભનામ; શુભનામ કર્મ ૪ પ્રકારે બાધે, ૧ કાયુજયાએ, ૨ ભાસુજીયાએ ૩ ભાવુજુવાએ ૪ અવિસંવાયણજોગેણં, તે ૧૪ પ્રકારે ભેગ, ૧ ઈડ્રાસદ્દા છઠ્ઠારવા, ૩ ઈડ્રાગધા, ૪ છઠ્ઠાણસા, ૫ ઇઠ્ઠાકાસા, ૬ છઠ્ઠાઈ, ૭ ઇટ્ટાઈિ, ૮ ઈઠ્ઠાવણે, ૯ ઈજએકિત્તી, ૧૦ ઇઠું ઉઠણ કમૅલિવિરિય પુરિસાકાર પરક્કમે, ૧૧ ઈઠ્ઠસયા, x ૧૨ કસરયા, ૧૩ પિયસયા, ૧૪ મણુણસયા. એ ૧૪ પ્રકારે ભગવે. અશુભનામ કમ ૪ પ્રકારે બાંધે, ૧ કાયઆશુજુવાએ, ૨ ભાસણું જયાએ, ૩ ભાવાગુજયાએ, ૪ વિસંવાયણાગેણં, તે ૧૪ પ્રકાર ભેગ. ૧ અgિઠાસા, ૨ અણિઠારવા ૩ અણિઠગ ધા, ૪ અણિઠારસા, ૫ અણિકાકાસા ૬ અણિઠાગઈ, ૭ ૭ અણિઠઠિઇ, ૮ અણિલાવણે, ૯ અણિઠાજસેકિતી, ૧૦ અણિbઉઠાણું કમબલ વરિયપુરિસાકાર પક્કમે, ૧૧ હિજુસયા, ૧૨ દિણસરયા, ૧૩ અણિયા , ૧૪ અનંતરાયા એ ૧૪ પ્રકારે ભગવે, હવે નામ કર્મની, ૯૩ પ્રકૃતિ કહે છે, ૧ નરકગતિ, ૨ તિર્ય ચગતિ ૩ મનુષ્યગતિ, ૪ દેવગતિ, ૫ એકેન્દ્રિય જાતિ, ૬ બેઈ દ્રિય જાતિ, ૭ તેઈદ્રિય જાતિ, ૮ ચૌરક્રિય ૯ પંચેન્દ્રિય જાતિ, ૧૦ ઉદારિકશરીર, ૧૧ વૈક્રિય શરીર ૧૨ આહારક શરીર, ૧૩ તૈજસ શરીર, ૧૪ કાર્મ શરીર ૧૫ ઉકારિક અંગોપાંગ, ૧૬ વૅક્રિયઅંગોપાંગ, ૧૭ આહારક અંગોપાંગ, ૧૮ ઉહારિબંધન, ૧૯ વૈક્રયબ ધન, ૨૦ આહારકબંધન ૨૧ તેજસબંધન, રર કાર્મgબ ધન, ૨૩ ઉરિકસઘાતન, ૨૪ વૈકિયસંઘાતન, ૨૫ આહારક સંઘતન, ૨૬ તજસ સ ઘાતન, ૨૭ કાર્મસંઘતન, ૨૮ વષમનારાચસંઘયણ ૨૯ ઋષભનારાચસંઘયણું, ૩૦ નારાચસંઘયણ ૩૧ અદ્ધનારાચસ ઘયણ, ૩ર કિલકુસંઘાણ, ૩૩ છેવટુસંઘયણ, ૩૪ સમીઉરંસર્સઠાણ, ૩૫ નિગેહપરીમંડળસઠાણ, ૩૬ સાદિસ ઠાણ, ૩૭ વામન ઠાણુ, ૩૮ મુજસઠાણ. ૩૯ હેંડસંઠણ ૪૦ કાળવણું ૪૧ નીવર્ણ કર તવર્ણ, ૪૩ પીળવણું ૪૪ પેળવણું, ૪૫ સુરભિ ગંધ, ૪૫ દુરભિગંધ, ક૭ તીખોરસ ૪૮ કડવેરસ, ૪૯ કસાયેલેસ, ૫૦ ખારસ, પ૧ મીઠેરસ, પર ખરખસ્પર્શ, (ફરસ) ૫૩ સુંવાળ, ફરસ, ૫૧ ભારે ફરસ, ૫૫ હળવે ફરસ, પ૬ ટાઢ ફરસ, પ૭ ઊને ફરસ, ૫૮ ચોપડા ફરસ, ૫૯ લુખે ફરસ ૬૦ નષ્ઠાપૂર્વી, ૬૧ તિચાનુ પુવી, ૬૨ મનુષ્યાનપૂવ, ૬૩ દેવતાનું પૂવર, ૬૪ શુભવિહાયગતિ, ૬૫ અશુભવિહાયગતિ, ૫ એ પિડપ્રકૃતિ + કુમિમાંસ જ ઇટ્ટા-ઈષ્ટ. + ઈદ્ધિસરહા-ઈષ્ટ સ્વર. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી જેને જ્ઞાન સાગર, થઈ, ૬૬ પરાઘાતનામ, ૬૭ ઉસ્વાસનામ, ૬૮ અગુરુલઘુનામ, ૬૯ આતાપનામ, ૭૦ ઉદ્યોતનામ, ૭૧ ઉપઘાતનામ, ૭૨ તીર્થંકરનામ, ૭૩ નિમણુનામ, ૭૪ ત્રસનામ, ૭૫ બાદરનામ, ૭૬ પ્રત્યેકનામ, ૭૭ પર્યાપ્તનામ, ૭૮ સ્થિરનામ, ૭૯ શુભનામ, ૮૦ સૌભાગ્યનામ, ૮૧ સુસ્વરનામ, ૮૨ આદેયનામ, ૮૩ જશેકીર્તિનામ, ૮૪ રાવરનામ ૮૫ સૂકમનામ, ૮૬ સાધારણનામ, ૮૭ અપર્યાપ્તનામ, ૮૮ અસ્થિરનામ, ૮૯ અશુભનામ, ૯૦ દુર્ભાગ્યનામ, ૯૧ દુઃસ્વરનામ, ૯૨ અનાદેયનામ ૯૩ અજશેકીર્તિનામ, એ ૯૩ પ્રકૃતિ થઈ તેમાં ૧૦ બંધનની અધિક ભેળવતાં ૧૦૩ પ્રકૃતિ પણ ગ્રંથવાળા કહે છે, અથવા નામકર્મની ૪ર પણ ખરી. ૧ ગતિ, ૨ જાતિ, ૩ શરીર, ૪ અંગે પાંગ, ૫ બંધન, ૬ સંઘાતન, ૭ વર્ણ ૮ ગંધ, ૯ રસ, ૧૦ ફરસ, ૧૧ સંઘયણ, ૧૨ સંઠાણ, ૧૩ અનુવી ૧૪ વિહાયગતિ, એ ૧૪ અને પ્રત્યેક પ્રકૃતિ ૮ ત્રણ દશક ૧૦ સ્થાવરને દશક ૧૦, એવં ૪૨ થઈ તથા વિરતારે ચૌદની ૬૫ તથા પ્રત્યેક પ્રકૃતિ, ૮ ત્રશને દશક ૧૦ સ્થાવરને દશક ૧૦, એવું વિરતારે ૯૦ પ્રકૃતિ થઈ, નામકર્મની સ્થિતિ જઘન્ય આઠ મુહૂર્તની ઉત વિશ ક્રેડક્રોડી સાગરોપમની, ઉ૦ અબાધા કાળ ૨ હજાર વરસને ૭ હવે ગોત્રકર્મના ૨ ભેદ ૧ ઊંચ નેત્ર, ૨ નીચ નેત્ર, તેમાં ઊંચગેત્ર ૮ પ્રકારે બાંધે, ૧ જાઈઅમદેણું, ૨ કુલઅમદેવું, ૩ બળઅમદેણું ૪ રૂવઅમદેણું, ૫ તવઅમદેવું, ૬ સુયઅમદેણું, ૭. લાભઅમદેણું, ૮ ઈસરિયાએમણે એ આઠ મદ અણુક કરી ઊંચગોત્ર બાંધે. તે આઠ પ્રકારે ભેગવે. ૧ જાઈ વીસીડીઆ, ૨ કુલવીસીડીઆ, ૩ અળવીસીડીઆ, ૪ રૂવવીસીડીઆ, ૭ તપવીસીડીઆ, ૬ સુયવીસીડીઆ, છ લાભવીસીડીઆ, ૮ ઈસ્મરિયવીસીડીઆ, એ આઠ પ્રકારે ભગવે. ૧ હવે નીચત્ર ૮ પ્રકારે બાંધે તે. ૧ જાઈએણું, ૨ કુલમએણું, જાવ ઈસરિયમએણું, એ વગેરે ઉપર કહ્યા તે ૮ મદે કરી નીચગોત્ર, બાંધે, તે આઠ પ્રકારે ભગવે. જાધવીહીયાથી જાવ ઈસ્સરિયાવીહીયા સુધી ઉપર કહ્યા તે. ગત્રિકર્મની સ્થિતિ જઘ૦ ૮ મુહૂર્તની ઉતવશ કોડાકોડી સાગરોપમની, ઉ૦ અબાધા કાળ બે હજાર વર્ષને ૮ આઠમું અંતરાયકર્મ, પાંચ પ્રકારે બાંધે. ૧ દાનાંતાય, ૨ લાભાંતરાય, ૩ ભોગવંતશય ૪ ઉભેગાંતશય, પ વાયતરાય, એ પાંચ અંતરાય પાડવે કરી અંતશયકર્મ બાંધે તે પાંચ પ્રકારે ભેગ. ૧ દાનાંતરાય, ૨ લાભાંતશય, ૩ ભેગાંતરાં, ૪ ઉગતશય પ વીતરાય, એ પાંચ પામે નહિ. એ અંતરાયકર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની ઉતo ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની, ઉ૦ અબાધા કાળ ૩ હજાર વર્ષને. આઠ કર્મ બાંધ્યાની ૮૫ પ્રકૃતિ, ૬ જ્ઞાનાવરણીયની ૬ દર્શનાવરણીયની ૨૨ વેદનીયની ૬ મેહનીયની, ૧૬ આયુષની ૮ નામની, ૧૬ ગોત્રની, ૫ અંતરાયની, એવું સર્વ મળી ૮૫ પ્રકૃતિ બાંધાની જાણવી અને ભગવ્યાની ૯૩ પ્રકૃતિ. તે જ્ઞાનાવરણયની, ૯ દર્શનાવરણીયની, ૧૬ વેદનીયની, ૫ મેહનીયની, તે ૧ સમંયણિઝે, ૧ મિત્તેયણિઝે ૩ સમાછિયણિઝ, ૪ કસાયણિ, ૫ નીકસાયણિ, એ ૫, આયુષની ૪, નામની ૨૮, ગોત્રની ૧૬, અંતશયની ૫, એ સર્વ મળી ૯૩ પ્રકૃતિ ભેગવ્યાની જાણવી, અથવા ૧૪૮ પ્રકારે પણ ભેગવે જ્ઞાનવરની પ, દર્શનાવરણયની ૯, વેદનીયન Page #112 -------------------------------------------------------------------------- ________________ અય શ્રી ક્રમ' પ્રકૃતિના ખેલ t ૨ મેાહનીયની ૨૮, આયુષની ૪, નામકની ૯૩ ગોત્રકમની 3, અંતરાયની ૫. એવ' સવ`મળીને ૧૪૮ પ્રકૃતિ જાણવી. તથા ખંધન નામકમની ૧૦ પ્રકૃતિ ગ્રંથાતરે કહી છે તે મેળવતાં ૧૫૮ પ્રકૃતિ પણ થાય અથવા મૂળ પ્રકૃત્તિ ૮ તેની ઉત્તર પ્રકૃતિ ૩૧. સાના વણીયની ૫ દનાવરણીયની ૯, વેઢનીયની ૨, મેાહનીયની ૨, આયુષની ૪ નામની ૨, ગાત્રની ૨, અંતરાયની ૫, એવં ૩૧ પ્રકૃતિ થાય. તેના વિસ્તાર ૧૪૮ કમપ્રકૃતિ જાણવી. એ ખેલ સિદ્ધાંત પ્રમાણે છે. ઈતિ કમ પ્રકૃતિના ખેલ સમાપ્ત Page #113 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગુણસ્થાનદ્વાર. [ગુરુવવૃત્ત] नाम ? लखणगुण २ ठिइ ३ । किरिआ ४ सत्ता ५ बंध ६ वेदेय ७॥ उदय ८ उदिरणा १ चैव ॥ निज्जरा १० भाव ११ कारणा १२ ॥१॥ परिपह १३ मग्ग १४ आयाय १५॥ जीवाय मेदे १६ भाग १७ उविओग २८॥ लेस्सा ११ चरण २० सम्मतम् २१॥ अप्पाबहुच्च २२ गुणठाणेहिं ॥२॥ એ બે ગાથામાં ૨૨ દ્વાર કહ્યા. પહેલે નામઢાર કહે છે. પહેલું મિથ્યાત્વ ગુણઠાણું, બીજું સાસ્વાદાન ગુરુ, ત્રીજું સમામિચ્છત ગુરુ, ચેથું અવિરતિ સમ્યકત્વષ્ટિ ગુરુ, પાંચમું દેશવિરતિ ગુ. છ પ્રમત્તસંજતિ ગુ. સાતમું અપ્રમત્તસંજતિ ગુ, આઠમું નિયઠ્ઠિબાદર ગુરુ, નવમું અનિયટ્રિબાદ ગુરુ, દશમું સુહમપરાય ગુરુ અગીયારમું ઉપશાંતહ ગુ. બારમું ક્ષીણમેહ ગુરુ, તેરમું સજોગી કેવળી ગુરુ ચૌદમું અજોગી કેવળી ગુણઠાણું. બીજે લક્ષણ ગુણદ્વાર કહે છે. પહેલા મિથ્યાત્વ ગુણઠાણાનાં લક્ષણ કહે છે. શ્રી વિતરાગની વાણીથી ઓછું, અધિક વિપરીત, સરદહે, પરૂપે, ફરસે, તેને મિથ્યાત્વ કહીએ. ઓછી પરૂપણ તે કોને કહીએ; જેમ કેઈ કહે જે જીવ અંગુઠા માત્ર છે, તંદુલ માત્ર છે, શામાં માત્ર છે, દીપક માત્ર છે તેહને ઓછી પરૂપણ કહીએ. બીજી અધિક પરૂપણ તે કેને કહીએ? એક જીવ સર્વ બ્રહ્માંડ માત્રમાં વ્યાપી રહ્યો છે તેને અધિક પરૂપણું કહીએ. ત્રીજી વિપરીત પરૂપણ તે કેને કહીએ? કોઈ કહે જે પાંચ ભૂત પૈકી આત્મા ઉપજે છે અને એને વિનાશે જીવ વીશે છે. તે જડ છે. તે થકી ચૈિતન્ય ઉપજે, વીણુશે એમ કહે તેને વિપરીત પરૂપણ કહીએ. એમ નવ પદાર્થનું વિપરીત પણું સરહદે, પરૂપે, ફણે તેહને Page #114 -------------------------------------------------------------------------- ________________ અય શ્રી ગુણસ્થાનનાર ૧૦૩ મિથ્યાત્વ કહીએ. પણ જેન માગે આત્મા અકૃત્રિમ, અખંડ, વિનાશી નિત્ય છે. શરીર માત્ર વ્યાપક છે તે વિષે ગૌતમ સ્વામી હાથ જોડી માન મેાડી વદણા, નમસ્કાર કરીને શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શું ગુણુ નીપજ્યે ? શ્રી ભગવતે કહ્યું જે જીવરુપ ઘડી તે ક્રરૂપ ગેડીએ કરી ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ જીવાજોનીમાં વારવાર્ પરિભ્રમણ કરે પણ સ'સારને પાર પામે નહિ. ખીજા ગુઠાણાનાં લક્ષણ કહે છે. જેમ કેઇ પુરુષ ખીરખાંડનું. ભાજન જન્મે, પછી વમન કર્યું, ત્યારે કોઈક પુરુષે પૂછ્યું, ભાઈ ! કાંઈ સ્વાદ રહ્યો ? એટલે કહે જે થોડો સ્વાદ રહ્યો, તે સમાન સમક્તિ રહ્યું અને વચ્ચે તેટલુ સમક્તિ ગયું. ૧ ખીજું દૃષ્ટાંત કહે છે જેવા ઘટાના નાદ પહેલે ગહેર ગ ભીર, પછી રણકો રહી ગયા. ગદ્વેગભીર સમાન સમક્તિ ગયું અને રણકો રહી ગયે, તેટલુ સાસ્વાદન. ૨ ત્રીજું દૃષ્ટાંત આખાનું. જીવરૂપ આંખો તેના પરિણામરૂપ ડાળથી સમક્તિરૂપે ફળ મેહુરૂપ વાયરે કરી તૂટયું, મિથ્યાત્વરૂપ ધરતીએ આવી પડયુ નથી, વચમાં છે ત્યાં સુધી સાસ્વાદન કહીએ અને ધરતીએ આવી પડયુ ત્યારે મિથ્યાત્વ. તે વિષે ગૌતમ સ્વામી હાથ જોડી માન મેડી શ્રીભગવંતને પૂછવા લાગ્યા. સ્વામીનાથ ! તે જીવને શુ' ગુગુ નીપજ ? શ્રી ભગવત કહે કૃષ્ણપક્ષી હતા તે શુકલપક્ષી થયે, અધ પુદ્દગલ સાંસાર ભોગવવા ચ્હો, જેમ કોઈ પુરુષને માથે લાખ ક્રેડનું દેણું હતું તે પરદેશ જઈને કમાઈ આવ્યેા. દેણુ શ્વેતાં એક અધેલીનું દેણું રહ્યું તેનું વ્યાજ થયું; અ પુદ્ગલ સંસાર ભોગવવા રહ્યો. સાવાદ સમક્તિ પાંચવાર આવે. ત્રીજા ગુણુઠાણાનાં લક્ષણ કહે છે ત્રીજું મિશ્રનુઠાણું તે બે વસ્તુ મળીને મિશ્ર શીખડને ધ્રાંતે. જેમ શીખંડ ખાટા ને મીઠા, તેમ મીઠાશ સમાન સમકિત ને ખટાશ સમાન મિથ્યાત્વ. તે જિનમાર્ગ પણ રૂડા જાણે તથા અન્ય માર્ગ પણ રૂડો જાણે. જેમકે નગર બહાર સાધુ મહાપુરુષ પધાર્યા છે, તેહને શ્રાવક વાંઢવા જાય છે, એવામાં મિશ્રર્દષ્ટિવાંળે। મિત્ર મળ્યા તેણે પૂછ્યું, કયાં જાઓ છે ? શ્રાવક કહે સાધુ મહાપુરુષને વાંદવા જઇએ છીએ. એટલે મિશ્રન્ટવાળા કહે, એહને વાંધે શું થાય ? શ્રાવક કહે જે મહાં લાશ થાય તેથી તે કહે, હું પણ આવું છું. એમ કડીને મિશ્રગુણઠાણાવાળે વાંદાને પગ ઉપાડયા, એટલામાં ખીજે મહા મિથ્યાત્વી મિત્ર મળ્યા, તેણે પૂછ્યુ કે શા ભણી જામે છે ? મિશ્રગુણુઠાણાવાળા કહે છે, સાધુ મહાપુરુષને વાંઢવા જઈએ છીએ. ત્યારે મહામિથ્યાત્રી કહે છે, એઠુંને વાંઘે શું થાય ? એ તા મેલા, ઘેલાં છે, એવુ કહીને લેાળવી નાખ્યા, એથી પાછા ગયા. સાધુજ્ઞાનીને શ્રાવકે પૃથુ, સ્વામી ! વાંઠવા પગ ઉપાડયેા તેહને શુ ગુરુ નીપજ્યા ? જ્ઞાની ગુરુ કહે છે કાળા અડદ સરખા હતા તે છડીદાળ સરખા થયે, કૃષ્ણપક્ષી ટળીને શુકલપક્ષી થયે, અનાદિ કાળને ઊલટો હતા તે સુલટો થયે, સમક્તિ સન્મુખ થયા પણ પગ ભરવા સમથ નહી, તે વિષે ગૌતમ સ્વામી હાથ જોડી માન મેાડી વદણા, નમસ્કાર કરીને શ્રી ભગવતને પૂછવા લાગ્યા. સ્વામીનાથ ! તે જીવને શુ ગુગુ નીપજ્યા ? શ્રી ભગવત કહે, તે જીવ ૪ ગતિ, ૨૪ દંડકમાં ભમીને પણ દેશે છું અ પુદ્ગળ પરાવર્તનમાં ઉત્કૃષ્ટો સ`સારના પાર પામશે. Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર ચેથું અવિતિ સમ્યક્ત્વષ્ટિ ગુણુઠાણું તેનુ' શુ લક્ષણ ? ૭ પ્રકૃતિને ક્ષયાપ– શમાવે તે, ૧ અન’તાનુખથી ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ ઢાલ, ૫ સમ્યક્ત્વ મહનીય, - મિથ્યાત્વ મેાહનીય એ ૭ મિશ્ર માહનીય એ છ પ્રકૃતિ કાંઇક ઉદ્દય આવે તેહને ક્ષય કરે અને સત્તામાં દળ છે તેને ઉપશમાવે, તેને ક્ષયાપા. સમ્યક્ત્વ કહીએ તે સમ્યક્ત્વ અસ'ખ્યાતીવાર આવે અને છ પ્રકૃતિના દળને સર્વથા ઉપશમાવે, ઢાંકે તેને ઉપશમસમક્તિ કહીએ. તે સમકિત પાંચવાર આવે, અને છ પ્રકૃતિના દળનેસથા ક્ષય કરે તેને ક્ષાધિક સમક્તિ કહીએ તે સમ્યક્ત્વ ૧ વાર આવે. ચેાથે ગુણઠાણે આભ્યા થકો જીવાદિ પદા દ્રવ્યથી ૧, ક્ષેત્રથી ૨, કાળથી ૩, ભાવથી ૪, નાકાશીર્દિ છમાથી તપ જાણે, સરહે, પરૂપે પણ ફરસી શકે નહિ તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી માન મેાડી શ્રી ભગવંતને પુછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શું ગુણુ નીંપજ્યા ? શ્રી ભગવત કહે, હે ગૌતમ! તે જીવ સમકિત વ્યવહારપણે શુદ્ધ પ્રવતતા જઘન્ય ત્રીજે ભવે મેક્ષ જાય, ઉત્કૃષ્ટો પંદર ભવે માલ્ જાય, વેદક સમષ્ઠિત એક વાર આવે. એક સમયની સ્થિતિ છે, પૂર્વ' જે અ યુષ્યના અબ પડયા ન હાય તા ૭ ખેલમાં બંધ પાડે નહિ.૧ નકનું આયુષ્ય, ૨ ભવનપતિનું આયુષ્ય, ૩ તિય ઇંચનું આયુષ્ય, ૪ વાણવ્યંતરનું આયુષ્ય, ૫ જતિષીનું આયુષ્ય, ૬ શ્રી વેદ, છ નપુંસક વેદ, એ સાત ખેલમાં આયુષ્યના બધ પાડે નહિં, તે જીવ, ૮ માચાર, સમકિતના આરાધી ચતુર્વિધ સંઘની વત્સલતા પરમ અને ભકિતભર કરતા થો જઘન્ય પહેલે દેવàકે ઉપજે, ઉત્॰ બારમે દેવલાકે, ઉપજે પન્નવણાની સાખે, પૂર્વ કર્મીને ઉદયે કરીને વ્રત પચ્ચક્ખાણ કરી ન શકે, પણ અનેક વરસની શ્રમણે પાસકની પ્રવજ્યાના પાળક હીએ, દશાશ્રુત શ્લષે શ્રાવક કહ્યા છે તે માટે દન શ્રાવકને અવિશ્ય સમદીઠી કહીએ. ૧૦૪ 28 ༩ પશ્ચિમ "રામ દેશિવશિત શાસ્ત્ર તેનુ શુ લક્ષણ ? અહી' ચેથા ગુણ સ્થાનની રીતે ૭ પ્રકૃતિ (દર્શી, સસક)ને ક્ષય કે ૯: પ્રજ્ઞમ કે ક્ષય પામ હાય અને અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લાભ એ ચારના ક્ષયે પામ ડાય, પા જ થાણે આભ્યા થકા જીવાદિક પટ્ટા દ્રવ્યથી ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નાકરસી આદિ દઇને છમાસ -૧ તમે જાણે સરહે પરૂપે, શકિત પ્રમાણે સ્પશે. એક પચ્ચકખાણથી માંડીને ૧૨ વ્રત, ૧૧ શ્રાવકના આદમે, યાવત સ ંદેખણા સુધી અનશન કરી આશ, તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી માન મેડી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શુ' ગુજુ નીપજ્યા ? ત્યારે શ્રી ભગવતે કહ્યું, જ ત્રીજે ભવે માક્ષ જાય ઉ૦ ૧૫ ભવે મેક્ષ જાય જ દેવલેાકે ઉપજે, ઉત૰૧૨મે દેત્લેકા ઉપજે. તે સાધુના વ્રતની અપેક્ષાએ દેશવિરતિ પહેલે કહીએ, પણ પરિણામથી અવ્રતની ક્રિયા ઉતરી ગઈ છે. પઇચ્છા, પ્રભ, અલ્પપગ્રહી, સુશીલ, સુન્નતી, મિષ્ઠ, ધર્માંતી, ૪૯૫ઉવહારી, ઉદાસી, વૈરાગ્યવત, એકાંતમય . સમ્યમાર્ગી, સુસાધુ, સુપાત્ર ઉત્તમ આશધક, જનમાર્ગ પ્રભાવક, અરિહંતના શિષ્ય વળ્યા છે, ગીતા શાખ છે. શ્રાવકપણું એક ભવમાં પ્રત્યેક હજારવાર આવે, મહાસ વેગવહારી ક્રિયાવાદી, આસ્તિક જાણે છે. સિદ્ધાંતની છઠ્ઠુ પ્રમત્ત સજતિ ગુણુઠાણું', તેનું શું લક્ષણ ? ઉપશમ કે ક્ષયે પશમ કરે અને પ્રત્યાખ્યાની તથા અપ્રત્યાખ્યાની લાભ એ આઢ પ્રકૃતિના ક્ષયપશ્ચમ કરે તે વિષે ગૌત્તમસ્વામી અહીં દર્શન સપ્તકના ક્ષય, ક્રોધ, માન, માયા અને હાથ જોડી માન મેડી Page #116 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગુણસ્થાનકાર ૧૦૫ શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, તે જીવને શું ગુણ નીપજ્યા ? શ્રી ભગવંતે કહ્યું - તે જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી, ભાવથી જીવાદિક નવ પદાર્થને તથા નેકારસી આદિ છમાસી તપ જાણે, સરદહે, પરૂવે, કરસે. સાધુપણું એક ભયમાં નવસેવાર આવે. તે જીવ જઘન્ય ત્રીજે ભવે મેશ જાય, ઉત્ ૧૫ ભવે મોક્ષ જાય. આરાધક જીવ જઘ. પહેલે દેવકે ઉપજે. ઉત્, અનુત્તર વિમાને ઉપજે. ૧૭ ભેદે સંજમાં નિર્મળ પાળે, ૧૨ ભેદે તપસ્યા કરે પણ યોગ ચપળ, કષાય ચપળ, વચન ચપળ, દ્રષ્ટિમાં ચપળતાને અંશ છે; તેણે કરીને યપિ ઉત્તમ અપ્રમાદીથકા રહે છે તે પણ પ્રમાદ રહે છે માટે પ્રમાણે કરી તથા કૃણાદિ લેશ્યા, અશુભ જેગ કઈક કાળે પ્રણિત પરિણમે છે, માટે કષાય પ્રકૃષ્ટમત્ત થઈ જાય તેવા પ્રમત્ત સંજિત ગુણઠાણું કહીએ, સાતમું અપ્રમત્ત સંજતિ ગુણઠાણું, તેનું શું લક્ષણે પાંચ પ્રમાદ છોડે ત્યારે સાતમે ગુણઠાણે આવે તે પ્રમાદના નામ (ગાથા) ૧ મદ, ૨ વિષય, ૩ કષાય, ૪ નિંદા, ૫ વિકથા પંચમાં ભણિયા એ પંચ પમાયા, જીવા પંડિત સંસારે એ ૫ પ્રમાદ છાંડે અને ૧૬ પ્રકૃતિને ક્ષયપશમ કરે ને ૧૫ પૂર્વે કહી તે અને સંજલને ફોધ, એમ ૧૬ પ્રકતિને પશમાવે તેને શું ગુણ નીપજ ? જીવાદ પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી તથા નેક રસી આદિ દઈને છમાસી તપ, ધ્યાન જુગતપણે જાણે સદહે, પરૂપે, ફરસે, તે જીવ જઘન્ય તે જ ભવે મિક્ષ જાય, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ જાય. ગતિ તે પ્રાય ? કપાતીતની થાય ધ્યાનને વિષે, અનુષ્ઠાનને વિષે અપ્રમત્ત ઉદ્યત થકા રહે છે, તથા શુભ વેશ્યાપણે જ કરીને નથી પ્રમત્ત કષાય જેને તેને અપ્રમત્ત સંજતિ ગુણઠાણું કહીએ. ક્ષપક અથવા ઉપશમ શ્રેણ જેને માંડવાની હોય તે અહીં યથાપ્રવૃત્તિકરણ કરે. આઠમું નિયટ્ટિ બાદર ગુણઠાણું તેનું શું લક્ષણ ? ૧૭ પ્રકૃતિને ક્ષયે પશમાવે. તે સેળ પૂર્વે કહી તે, અને સંજલનું માને મળી ૧૭ પ્રકૃતિને ઉપશમવે. તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી, માન મેડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપજ્ય ? ભગવતે કહ્યું, પરિણામધા, અપૂર્વકરણ જે કઈ કાળે જીવને કઈ દિને આવ્યું નથી તે શ્રેણી જુગત જીવાદિ પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, કારસી આદિ દઈ છમાસી તપ જાણે, સદહે, પરૂપે, ફરસે, તે જીવ જઘન્ય તે જ ભવે મેક્ષ જાય, ઉત્ત, ત્રીજે ભવે મોક્ષ જાય, અહીંથી શ્રેણી રે કરઃ ૧ ઉપશ્રમશ્રેણી, ને ૨ ક્ષપકશ્રેણી. ઉપશમ શ્રેણીવાળે જીવ મેહનીય કર્મની પ્રકૃતિનાં દળને ઉપશમાવતે અગિયારમાં ગુણઠાણ સુધી જાય, પડિવાઈ પણ થાય, હાયમાન પરિણામપણે પરિણમે. અને પક શ્રેણીવાળા જીવ તે મેહનીય કર્મની પ્રકૃતિના દળને ખપાવતે, શુદ્ધ મૂળમાંથી નિજ શ કરતે, નવમે, દશમે ગુણઠાણે થઈને બારમે ગુણઠાણે જાય, અપડિવાઈ જ હેય. વર્ધમાન પરિણામ પરિણમે. હવે નીયદ્ગિ બાદરને અર્થ તે નિવયે છે બાદર કષાયથી, બાદર સંવશય ક્રિયાથી, શ્રેણી કરવે, અત્યંતર પરિણામે, અધ્યવસાય સ્થિર થતે, બાદર ચપળતાથી નિવત્યા છે માટે નીયદ્દેિ બાદર ગુણુઠાણું કહીએ, તથા બીજું નામ અપૂર્વ કરણ ગુણઠાણું પણ કહીએ, શા માટે જે કંઈ કાળે જીવે પૂર્વએ શ્રેણી કરી હતી અને ગુણઠાણે પહેલું જ કારણે તે પંડિતવીર્યનું આવરણ લકણરૂપ કરણ પરિણુમયાણા વર્ધનરૂપ શ્રેણી કરે તેને અપૂર્વકરણ ગુણઠાણું કહીએ. Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર નવમું અનીયદ્ગિખાદર ગુણઠાણું, તેનું શું લક્ષણ ? સતાવીશ પ્રકૃતિને ઉપશમાવે અથવા ક્ષય કરે તે ૧૭ પ્રકૃતિ પૂર્વે કહી તે અને સંજલની ૧ માયા, ૨ સ્ત્રીવેદ, પુરુષવેદ ૪ નપુંસકવેદ તથા હાસ્ય, કૃતિ, અતિ, ભય, શક, હુચછા એ ૨૭ પ્રકૃતિને ક્ષય કે ઉપશમ કરે તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી માન મેડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શું ગુ9 નીપજ્ય શ્રી ભગવંતે કહ્યું, તે જીવને જીવાદિક પદાર્થ તથા નેકારસી આદિ દઈને છમાસી તપ, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નર્વિકાર અમારી વિષય નિવાંછનાપણે જાણે, સહે, પરૂપે ફરસે, તે જીવ જઘન્ય તે જ ભવે મિક્ષ જાય. અનીયટ્ટિકાદર તે સર્વથા પ્રકારે નિવત્યું નથી, અંશ માત્ર હજી બાદરસંપાય. ક્રિયા રહી છે, તે માટે અનીયટ્ટિયાબાદર ગુણઠાણું કહીએ. “આઠમ, નવમા ગુણઠાણાના શબ્દાર્થ x ઘણુ ગંભીર છે તે અન્ય પંચસંગ્રહાર્દિક ગ્રંથ તથા સિદ્ધાંતથી સમજવા.” દશમું સુકમ સંપાય ગુણઠાણું, તેને શું લક્ષણ? તે ઉપશમ કે ક્ષય થયેલી હોય છે, અહીં સુધમ લક્ષને છેવટને હિસ્સ બાકી હતું તે ખપાવતાં ખપાવતાં છેલ્લે સમયે સર્વથા લેભને ક્ષય કે ઉપશમ થાય છે. તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી માન મેડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપળે? ધી ભગવંત કહ્યું, તે જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી, ભાવથી, જીવદિ પદાર્થ તથા નકારસી આદિ દઈને છમાસી તપ, નિરભિલાષ, નિર્વાચ્છના, નિર્વેદકતાપણે, નિરાશી, અવ્યામોહ, * નિયટ્ટિ (નવત્તિ) એટલે પરિણામની ભિન્નતા, અને અનિવૃત્તિ એટલે અભિન્નતા. આઠમાં ગુણસ્થાને ભિન્ન ભિન્ન જીવો આશ્ચયી પ્રતિસમય અનુક્રમે વધતા અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનકે હોય છે. જેઓ આ ગુણસ્થાનના પ્રથમ સમયને પ્રાપ્ત થાય છે અને થશે તે સર્વ જીવોની અપેક્ષાએ જઘન્યથી માંડી ઉત્કૃષ્ટ સુધી અસંખ્ય કાકાશના પ્રદેશ જેટલા અધ્યવસાય સ્થાન હોય છે. અસંખ્યાતા અસંખ્ય પ્રકાર હોવાથી પ્રથમ સમયવતી સર્વ છના અને સર્વ સમયેમાં વર્તતા ના અધ્યવસાયે અસંખ્યાતા કહે છે. આ ગુણસ્થાનના પ્રથમ સમયના જઘન્ય અધ્યવસાય સ્થાનથી પ્રથમ સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાનક અનત ગુણ વિશુદ્ધ છે. પ્રથમ સમયને ઉત્કૃષ્ટ અથવસાય સ્થાનકથી બીજા સમયનું જઘન્ય અધ્યવસાય સ્થાનક અનંતગુણ વિશુદ્ધ છે. એમ છેલા સમય સુધી જાણવું. આ ગુણસ્થાનકના કે એક સમયને પ્રાપ્ત થયેલા જીવોમાં પરસ્પર અધ્યવસાયની નિવૃત્તિ-લિનતા-હૈય છે. તેથી તે નિયટ્ટિ કહેવાય છે, તેમજ આ ગુણસ્થાને ૨૭ પ્રકૃત્તિ ઉપશમ કે ક્ષય કર્યા વગર નિવૃત્તિ પામે નહિ. નવમા ગુણસ્થાનને એક સાથે પ્રાપ્ત થયેલા છમાં અધ્યવસાયની નિવૃત્તિ એટલે 'ભિનતા હતી નથી તેથી તે અનિયટ્ટિ કહેવાય છે. વળી દશમાં ગુણસ્થાનના સૂમ લેભ રૂપ કષાયની અપેક્ષાએ અહીં બાદર (સ્થલ) સંશય (કષાય) ને ઉદય હેવાથી તેને અનિવૃત્તિબાદરસં૫રાય ગુણસ્થાનક પણ કહે છે. તેને કાળ અંતર્મુહૂતને છે. તેના પ્રથમ સમયથી માંડી પ્રતિસમય ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાય સ્થાનક હોય છે. તેની અંતર્મુહૂર્તની સ્થિતિના, જેટલા સમયે તેટલાં તેનાં અધ્યવસાય સ્થાન હોય છે. કેમકે આ ગુણસ્થાનમાં પ્રવેશ કરનારને એક સમયે એક જ અધ્યવસાય સ્થાનક હોય છે. એટલે નવમા સ્થાનકના જેટલા સમય તેટલાં તેનાં અધ્યવસાય સ્થાનકે સમજવાં. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ અય શ્રી ગુણસ્થાનદ્વાર અવિભ્રમ જાણે, સરહે, પરૂપે, સે. તે જીવ જધન્ય તે જ ભવે માક્ષ જાય. ઉત્ ત્રીજે ભવે મેક્ષ જાય. સૂક્ષ્મ-ચેડીક-લગારેક પાતળી શી સ`પાય ક્રિયા હોવાને લીધે તેને સૂક્ષ્મસ'પાય ગુણુઠાણુ' કહીએ. અગિયારમું ઉપશાંતમાહ શુઠાણુ, ઉપશમાવે સવથા ઢાંકે, ( ભમભારી પ્રછન્ન માન મેાડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, શ્રી ભગવતે કહ્યું, તે જીવ જીવાદિ પદાય આદિ દઇને છમાસી તપ વીતરાગ *સે, એવામાં જો કાળ કરે તે અને જો સૂક્ષ્મ લાભના ઉદય થાય પડે તે પહેલે ગુણુઠાણું જાય, પશુ તેનું શુ' લક્ષણ ? ૧૮ માહનીય કમ ની પ્રકૃતિને અત્રિવત્ ) તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપજ્યા ? દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નાકારસી ભાવે, યથાખ્યાત ચારિત્ર પણે જાણે, સરહે, પપે, અનુત્તર વિમાનમાં જાય, પછી મનુષ્ય થઈ માક્ષ જાય તે કષાય અગ્નિ પ્રગટે, પછી પડે, દશમાથી સ`થા અગિયારમેથી ચઢવુ' તે નથી. ઉપશાંત તે ઉપશમ્યા છે માઠુ સવ થા જળે કરી અગ્નિ એલ્બ્યાની પેઠે. ટાળ્યા નહિ, ઢાંક છે માટે ઉપશાંતમેહ ગુણુઠાણું કહીએ. બારમું ક્ષીણુમેહ ગુઠાણું', તેને શું લક્ષણ ? ૨૮ પ્રકૃતિને સથા ખપાવેલી હાય છે તેથી ક્ષીણમાહ કહેવાય ક્ષપકશ્રેણી, ક્ષાયિક ભાવ, ક્ષાયિકસમક્તિ, ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, કણસત્ય, જોગસત્ય, ભાવસત્ય, અમાયી, અક્ષયી, વીતરાગી ભાવનિગ્રંથ, સંપૂર્ણ સંવુડ, સંપૂર્ણ ભાવિતાત્મા, મહાતપસ્વી, મહાસુશીલ, અમૈાહી, અવિકારી, મહાજ્ઞાની, મહાધ્યાની, વર્ધમાન પામી, પડીવાઇ થઇ, અંતર્મુહૂત રહે. એ ગુણઠાણે કાળ કરવા નીં. પુનઃભવ છે નહિ, છેલ્લે સમયે પાંચ જ્ઞાનાવરણીય, ચાર નાનાવરણીય, પવિષ અંતરાય ક્ષય કરણેાદ્યમ કરી, કેવળ યેાતિ પ્રક્રટે તે માટે ક્ષીશુમેહ ગુણુઠાણુ' કહીએ અને તેમે ગુણુસ્થાને જાય. જે સમયે ૧૪ પ્રકૃતિના ક્ષય થાય તેજ સમયે કેવળજ્ઞાન પ્રગટ થાય પણ વ્યવહારથી તેમુ ગુરુસ્થાન સાગી કેવળીનુ ગણાય છે. તૈમું સજોગી કેવળી ગુઠાણું,તેનુ શું લક્ષણ ? દેશ ખેલ સહિત તેમે શુઠાણુ વિચર. ૧ સજોગી, ૨ સશરીરી, ૩ ગ્નલેશી, ૪ શુકલલેશી, ૫ યથાખ્યાતચારિત્ર, ૬ ક્ષાયિકસમકિત, ૭ પંડિતવીય. ૮ શુકલધ્યાન, ૯ કેવળજ્ઞાન, ૧૦ કેવળન. એ દશ એલ સહિત જઘન્ય અંતર્મુહૂત ઉત॰ દેશેઉચ્ પૂર્વ ક્રેાડી સુધી વિચરે, ઘણા જીવને તારી, પ્રતિબાધી. ન્યાલ કરીને ખીજા, ત્રીજા શુકલધ્યાનના પાયાને ધ્યાઈને ચૌરમે જાય, સજોગી તે શુભ મન, વચન, કાયાના જોગ સહિત છે માહ્યુચલેપકરણ છે, ગમનાગમનાદિક ચેષ્ટા શુભ સહિત છે. દેવળજ્ઞાન, કેવળ દૃન, ઉપયોગ સમયાંતર અવછિન્નપણે શુદ્ધ પરિણમે તે માટે સજોગી કેવળી ગુણુઠાણુ' કહીએ. આ ગુણુસ્થાનના છેવટના ભાગમાં શૈલેશીકરણથી અત્યંત આત્મવીય પ્રગટ થવાથી જોગાનુ ધન થવા માંડે અને જોગા રૂધાઈ જાય ત્યારે ચૌદમુ અનેગી કેવળી ગુણઠાણુ પ્રાયે થાય તેનુ શુ લક્ષણ ? શુકલધ્યાનના ચેથા પાયા, સમુચ્છિન્નક્રિય, અન"તર અપ્રતિપાતી અનિવૃત્તિધ્યાતા મનોગ રૂપી, વચનજોગ રૂધી, કાયોગ રૂધી અને પ્રાણનિરોધ કરી રૂપાતીત, પદ્મ શુકલધ્યાન ધ્યાતા છ ખાલ સહિત વિચરે. તેરમે ૧૦ ખેલ કહ્યા તેમાંથી ૧ સજોગી, ૨ સલેશી, ૩ શુલેશી, એ ત્રણ વર્જીને શેષ ૭ ખેલ સહિત સકલ ગિરિના શજા મેરું તેની પેઠે અડેલ, અચલ, સ્થિર અવસ્થાને પામે. શૈલેશીપણું રહી પાંચ લઘુ Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર અક્ષર ઉચ્ચારણ પ્રમાણુ કાળ રહી શેષ ૧ વેદનીય, ૨ આયુષ, ૩ નામ ૪ ગેત્ર એ ચાર કર્મ ક્ષીણ કરીને મકિતપદ પામે. શરીર ઔદારિક, તેજસ, કામણ સર્વથી છાંડીને સમજી જુગતિ, અન્ય આકાશ પ્રદેશ અણઅવગાહત, અણુકસતે, એક સમય માત્રમાં ઊર્ધ્વગતિ, અવિગ્રહગતિએ તીહાં જાય, “એરંડબીજ બંધન મુકતવત, નિલેપ તુંબીવતા કેડમુક્તબાવત, ઈધનવહિનમુક્ત છુમવત” તીહાં સિદ્ધ ક્ષેત્રે જઈ સાકારોપયોગે સિદ્ધ થાય, બુદ્ધ થાય, પારંગત થાય. પરંપરાગત થાય, સકલકાર્ય અર્થ સાધી, કૃતકૃતાર્થ, નિશ્ચિતાર્થ, અતુલ્ય સુખસાગર નિર્મન સાદિ અનંતભાગે સિદ્ધ થાય એ સિદ્ધ પદને ભાવસ્મરણ ચિંતન મનન કદકાળે મુજને હશે ? સે ઘટી; પળ, ધન્ય સફળ હશે. અજોગી તે જેગ રહિત કેવળ સહિત વિચરે તેને અજોગી કેવળી ગુઠાણું કહીએ.. ત્રીજો સ્થિતિદ્વાર કહે છે. પહેલા ગુણઠાણની સ્થિતિ છે પ્રકારની છે, અણદીઆ અપજ વસીઆ તે જે મિથ્યાત્વની આદિ નથી ને અંત પણ નથી તે અભવ્યજીવના આશ્રી મિથ્યાત્વ. ૧ અણદીઆ, સપજજવસીઆ તે જે મિથ્યાત્વની આદી નથી પણ અંત છે તે ભવ્ય જીવના મિથ્યાત્વ આશ્રી ૨. સાદીઆસપજવસીઆ તે જે મિથ્યાત્વની આદી પણ છે ને અંત પણ છે. તે પડીવાઈ સમદિડ્રીને મિથ્યાત્વ આશ્રી તેની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ઉત્ અર્ધ પુદ્ગલ પરાવર્તન દેશ ઉ. પછી અવશ્ય સમક્તિ પાસીને મોક્ષ જાય. ૩. ૧- બીજા ગુણઠાણુની સ્થિતિ જ ૧ સમય ૩૦ ૬ આવલીક નં ૭ સમયની ૨, ત્રીજા ગુણઠાણુની સ્થિતિ જ0 ઉ અંતર્મુહર્તની ૩. ચેથા ગુણઠાણની સ્થિતિ જ અંત, ઉ૦, ૬૬ સાગરેપમ ઝાઝેશની તે ૨૨ સાગરોપમની સ્થિતિએ ત્રણવાર બારમે દેવલેકે ઉપજે, ત્રણ પૂર્વ કોડી અધિક મનુષ્યના ભવ આશ્રી જાણવી. તથા બે વાર અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉપજે. ૩૩ ૬ છાસઠ સાગરોપમ અને ૩ પૂર્વકોડી અધિક મનુષ્યના ભવ આશ્રી જાણવી છે. પાંચમા, છઠ્ઠા, તેરમા ગુણઠાણની સ્થિતિ જ અંત ઉ૦ દેશે ઉણી તે સાડા આઠ વર્ષ ઉણ પૂર્વ કોડીની, સાતમાંથી અગિયારમાં ગુ0 સુધી જ ૧ સમય ઉ૦ અંત, બારમાં ગુરુ ની સ્થિતિ જઘન્ય ઉ૦ અંત ચઉદમાં ગુઠાણાની સ્થિતિ પાંચ હસવ અક્ષર અને ઈર ઉ૩ ૪૪ લપ બોલવા પ્રમાણે જાણવી. ચેાથો ક્રિયા દ્વાર કહે છે. પહેલે ને ત્રીજે ગુણઠાણે ૨૪ કિયા લાભે, ઈરિયાવહી ક્રિયા વજીને બીજે થે ગુરુ ૨૩ યિા લાભે, ઇરિયાવહી ૧ને મિથ્યાત્વની ૨, એ બે વઈને પાંચમે ગુઢ ૨૨ ક્રિયા લાભ, મિથ્યાત્વ ૧, અવિરતિ ૨ ઈરિયાવાડી ૩. એ વજીને છઠે ગુ૨ કિયા આરંભીઆ ૧ માયાવત્તિયા, ૨ લાભે. સાતમેથી દશમા સુધી માયાવત્તિયા કિયા લાભે. અગિયારમે, બારમે, તેરમે ગુ. ૧ ઇરિયાવહી ક્રિયા લાભ ચૌદમે ગુ. કઈ ક્રિયા લાશે નહિ. પાંચમે સત્તાકાર કહે છે. પહેલા ગુણઠ.ણથી તે અગિયારમા ગુ. સુધી આઠ કર્મની સત્તા, બારમેં સાત Page #120 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગુણસ્થાન દ્વારા કર્મની સત્તા-૧ મેહનીય કર્મ વજીને, તેમે ચઉમે ગુ. ૪ કર્મની સત્તા- વેદનીય ૧, આયુષ ૨, નામ ૩, ગાત્ર ૪. - છઠ્ઠો બંધદ્વાર કહે છે. પહેલા ગુણઠાણાથી તે સાતમાં ગુo સુધી ત્રીજુ ગુ વજીને ૮ કર્મ બાંધે અને જે ૭ બાંધે તે આયુષ્ય વજીને ત્રીજે, આઠમે, નવમે ગુ) ૭ કર્મ બાંધે આયુષ્ય વજીને દશમે ગુ. ૬ કર્મ બાંધે. આયુષ્ય ૧ ને મેહનીય એ રવજીને અગિયારમે, બારમેં, તેરમે ગુ૦ ૧ સાતા વેદનીય બાંધે ચૌદમે ગુ અબંધ. સાતમો વેદ ને આઠમો ઉદયદ્વાર ભેળે કહે છે. પહેલા ગુણઠાણાથી તે દશમા ગુ. સુધી ૮ કર્મ વેદ ને ૮ ને ઉદય અગિયારમેં બારમે ૭ કર્મ વેદે ને ૭ ને ઉદય, મેહનીય વજીને તેરd, ચૌદમે ૪ કર્મ વેદ ને અને ઉદય વેદનીય છે, આયુષ ૨, નામ ૩, ગાત્ર 8. - નવમો ઉદાહરણુદ્વાર કહે છે. પહેલા ગુણઠાણાથી માંડીને સાતમા ગુ૦ સુધી ૮ કમની ઉદીરણા તથા ૭ ની કરે તે આયુષ્ય વજીને. આઠમે નવમે ગુ. સાત કર્મની ઉદીરણું તે આયુષ્ય વજીને તથા ૬ ની કરે તે આયુષ્ય ૧, મેહનીય ૨ એ ૨ વર્જીને દશમે ની ઉદીરણા કરે આયુષ્ય ૧, મોહનીય ૨, એ ૨ વજીને અને પની કરે તે આયુષ્ય ૧, મેહનીય ૨, વેદનીય ૩ એ ૩, વજીને. અગિયારમે બારમે ૫ ની ઉદીરણું આયુષ્ય ૧, મોહનીય, ૨ વેદની ૩ એ ૩ વજીને તથા ૨ ની કરે તે નામ, ગોત્ર ૨ એ ૨ ની તેરમે ગુ. ૨ કર્મની ઉદીરણ નામ, ૧, ગેત્ર ૨ એ ૨ ની કરે. ચૌદમે ગુણ ઉદીરણા કરે નહિ. (ચેવ કે) નિશ્ચયે, દશમ નિજરાઠાર કહે છે, પહેલાથી તે અગિયારમાં ગુણઠાણ સુધી ૮ કર્મની નિર્જર બારમે ૭ કર્મની નિજ , મોહનીય વજીને, તેરમે ચૌદમે ૪ કર્મની નિર્જર-વેદનીય ૧, આયુષ્ય ૨, નામ ૩ ગેત્ર ૪. અગિયારમે ભાવ દ્વાર કહે છે. - ૧ ઉદયભાવ ૨ ઉપશમભાવ, ૩ ક્ષાયિકભાવ, ૪ ક્ષયે પશમભાવ, ૫ પારિમિકભાવ, ૬ સનીવાભાવ, પહેલે ને ત્રીજે ગુણઠાણે ૩ ભાભ, ૧, ઉદય, ૨ ક્ષયે પશમ, ૩ પરિણામિક બીજે ગુણઠાણે તથા ચેથાથી તે અગિયારમાં ગુણઠાણા સુધી ઉપશમ શ્રેણવાળાને, ૪, ભાવ ૧ ઉદય. ૨ ઉપશમ, ૩ પશમ, ૪ પરિમિક તથા ૪ થી ૮ ગુમાં જેને ક્ષાયક સમક્તિ આવ્યું હોય તે ક્ષાયક ભાવ પણ હોય અને ૯ થી ૧૧ ગુ. સુધી પાંચ ભાવ હેય ૮ માંથી માંડીને બારમા સુધી ક્ષેપક શ્રેણવાળાને. ૪ ભાવ-૧ ઉદય, ૨ ક્ષયે પશમ, ૩ ક્ષાયિક, ૪ પરિણામિક તેરમે, ચૌદમે ગુo ૩ ભાવ-૧ ઉદય, ૨ ક્ષાયિક, ૩ પરિણામિક. સિદ્ધમાં ૨ ભાવ ક્ષાવિક અને પામિક. Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન જ્ઞાન સાગર બારમા કારણુદ્ધાર કહે છે. ૫ જોગ. ક્ર બંધના કારણ ૫–૧ મિથ્યાત્વ, :૨ અવિરતિ, ૩ પ્રમાદ, ૪ કષાય, પહેલે ત્રીજે ગુ૦ ૫ કારણ લાગે. ખીજે ચેાથે, ૪ કાણુ હાલે મિથ્યાત્વ વર્જીને પાંચમે છઠે ગુણ ૩ કારણ લાશે. ૧ મિથ્યાત્વ, ૨ અવિરત વને સાતમેથી તે દશમા શુશુઠાણા સુધી. ૨ કારણુ લાલે ૧ કષાય. ૨ જોગ. અગિયારમે–બારમે તેમે, ૧ કારણુ લાલે તે જોગ ચૌદમે કોઇ કારણ નથી. ૧૧૦ તેરમા પરિષહદ્વાર કહે છે. પહેલાથી તે ચેથા ગુણુઠાણા સુધી યદ્યપિ પષિચ્ડ ૨૨ લાસે પણ ล દુઃખરૂપ છે, નિજ રારૂપ પરિણામે નહિ. પાંચમાથી તે ૯ મા ગુણુઠાણાં સુધી ૨૨ પરિષદ્ધ વાલે, એક સમયે ૨૦ વેઢે. ટાઢના ત્યાં તાપને નહિ, તાપના ત્યાં ટાઢને નહિ. ચાલવાના ત્યાં બેસવાને નહિં, બેસવાના ત્યાં ચાલવાના નહિ. દશમે, અગિયારમે, બારમે ૧૪ પરિષડુ વાલે. આઠ જે માહનીય કર્મોને ઉદયે હતા તે વર્યાં તે કહે છે, ૧ અચેલના ૨ અતિના ૩ સ્રીના, ૪ બેસાના, ૫ આક્રોશના, ૬ યાચનાને, ૭ સત્કાર-પુરસ્કાર, એ ૭ ચાત્રિ મહનીય કને ઉદયે હતા તે અને ૮ મે હઁસણ પરિષદ્ગ દર્શન માહનીયને ઉયે હતેા તે, એ વજ્રને શેષ ૧૪ હ્યા, તે માંહેલા ૧ સમયે ૧૨ વેદે. ટાઢના ત્યાં તાપના નહિ. તાપને ત્યાં ટાઢને નહિ ચાલવાના ત્યાં સ્થાનકના નહિ સ્થાનકના ત્યાં ચાલવાના નહિ તેમેં ચૌદમે ગુણુઠાણે ૧૧ પષિદ્ધ લાલે પૂર્વે ૧૪ કહ્યા તેમાંથી એક પ્રજ્ઞાનેા, અજ્ઞાનનેા, એ ૨ જ્ઞાનાવરણીય કમ ને ઉદયે હતા તે અને એક અલાસના, અંતરાય કને ઉયે હતા તે એ ૩ વજીને શેષ ૧૧ રહ્યા. તે માંડેલા ૧ સમયે ૯ વેઢે. ટાઢને ત્યાં તાપના નહિં તાપના ત્યાં ટાઢને નહિ, ચાલવાને ત્યાં સ્થાનકના નહિ, સ્થાનકના ત્યાં ચાલવાના નહિ, ચૌદમા માણાદ્વાર કહે છે ખીજે શુષુ પહેલે પહેલે ગુણુઠાણે માગણા ૪. ત્રીજે, ચેાથે, પાંચમે, સાતમે જાય, માગણા ૧, પડે અને પહેલે આવે, પણ ચડવુ' નથી. ત્રીજે માણા ૪, પડે તે આવે અને ચડે તે ચેાથે, પાંચમે અને સાતમે જાય, ચેાથે માગણા ૫ પડે તે પહેલે, ખીજે આવે અને ચડે તે પાંચમે, સાતમે જાય, પાંચમે માગણુા ૫, પડે તા પહેલે, બીજે, ત્રીજે, ચેાથે આવે અને સડે તે સાતમે જાય. છઠ્ઠું માણા ૬, પડે તે પહેલે, ખીજે, ત્રીજે, ચેાથે પાંચમે આવે અને ચડે તે સાતમે જાય. સાતમે માણા ૩, પડે તા છઠ્ઠું ચેાથે આવે અને ચડે તે આઠમે જાય. આઠમે માણા ૩, પડે તા સાતમે, ચેાથે આવે ડે તે નવમે જાય નવમે માણા ૩. પડે તે આમે, ચેથે આવે, અને ચડે તે દશમે જાય. દશમે માણા ૪, પડે તે નવમે, ચેાથે આવે, ચડે તે અગિયારમે, બારમે જાય. અગિયારમે માગણા ૨, કાળ કરે તે અનુત્તર વિમાને જાય, પડે તે દશમે તથા પહેલે આવે. ચડવુ' નથી, ખારમે માળા ૧, તેરમે જાય, પવુ' નથી. તેરમે માણા ૧, ચૌદમે જાય, પડવું નથી. ચૌદમે માણા એકે નથી, મેાક્ષ જાય. પંદરમે આત્માદ્વાર કહે છે. આત્મા ૮ દ્રવ્ય માત્મા ૧, કષાય આત્મા ર, ચૈગ આત્મા ૩, ઉપયાગ આત્મા Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ અથ થી ગુણસ્થાનકાર ૪, જ્ઞાન આત્મા ૫, દર્શન આત્મા ૬, ચારિત્ર આત્મા ૭, વીર્ય આત્મા ૮, પહેલે, ત્રીજે ગુણ ૬ આત્મા, જ્ઞાન ૧, ચારિત્ર ૨ એ ૨ વજીને. બીજે, ચોથે ગુણ૦ ૭ આત્મા, ચારિત્ર વજીને. પાંચમે ગુણઠાણે પણ ૭ આત્મા, દેશથી ચારિત્ર છે. છઠ્ઠાથી દેશમાં ગુણઠાણું સુધી આઠ આત્મા. અગિયારમે, બારમે, તેરમે ૭ આત્મા, કષાય વજીને ચૌદમે ૬ આત્મા કષાય ને જેગ વજીને. સિદ્ધમાં ૪ આત્મા, જ્ઞાન આત્મા ૧, દર્શન આત્મા ૨, દ્રવ્ય આત્મા ૩, ઉપગ આત્મા ૪. સેળ છવભેદદ્વાર કહે છે. પહેલે ગુણઠાણે ૧૪ ભેદ લાભે. બીજે ગુણ૦ ૬ ભેદ લાલે બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌરંદ્રિય ૩, અસંશોતિર્યંચ પચેદ્રિય ૪, એ ૪ ના અપર્યાપ્તા, ને સંજ્ઞી પંચેદ્રિયને અપર્યાપ્ત ને પર્યાપ્ત એ ૬. ત્રીજે ગુણ ૧ સંજ્ઞી પંચંદ્રિયને પર્યાપ્ત લાભે ચેાથે ગુણઠાણે ૨ ભેદ લાભ, સંજ્ઞી પચેંદ્રિયને ૧ અપર્યાપ્ત ને ૨ પર્યાપ્ત. પાંચમેથી તે ૧૪ મા ગુણઠાણું સુધી ૧ સંજ્ઞી પંચેદ્રિયને પર્યાપ્ત લાલે. સત્તર ગદ્વાર કહે છે. પહલે, બીજે ને થે ગુઠાણે જોગ ૧૩ લાભે. બે આહારકના વઈને. ત્રીજે ગુણ૦ ૧૦ જેગ લાભ. ૪ મનના ૪ વચનના, ૧ ઔદકિને, ૧ વૈશ્ચિયને એ ૧૦ લાભે. પાંચમે ગુણઠાણે ૧૨ જેગ ૨ આહારના ને એક કામણને એ ૩ વને છ ગુણ૦ ૧૪ જેગ લાલે. ૧ કામણને વજીને સાતમે ગુણ૦ ૧૧ જેગ. ૪ મનના, ૪ વચનના, ૧ ઔદરિક, ૧ વૈશ્ચિયને, ૧ આહારકને એવું ૧૧ આઠમેથી માડીને ૧૨ ગુણઠાણ સુધી જોગ ૯ લાભ, ૪ મનના, ૪ વચનના ને ૧ ઔદાકિને. તેરમે ગુણઠાણે ૭ જોગ લાભ, બે મનના બે વચનના દારિકને ૧ દારિકને મિશ્ર ૨, કામણુકાય જગ ૩ એવું ૭ ચૌદમે ગુણઠાણે જગ નથી. અઢારમે ઉપયોગદ્વાર કહે છે. પહેલે ને ત્રીજે ગુણઠાણે ૬ ઉપગ લાભ, ૩ અજ્ઞાન ને ૩ દર્શન. બીજે, ચોથે, પાંચમે ગુણ૦ ૬ ઉપગ લાભે, ૩ જ્ઞાન, ૩ દર્શન. છઠ્ઠાથી તે બારમા ગુણઠાણા સુધી ઉપગ ૭ લાભ, ૪ જ્ઞાન ને ૩ દર્શન. તેરમે, ચૌદમે ગુણઠાણે તથા સિદ્ધમાં ૨ ઉપયેત્ર. કેવળજ્ઞાન ૧ ને કેવળદર્શન ૨. ઓગણીશમે લેહ્યાદ્વાર કહે છે. પહેલાથી તે છઠ્ઠા ગુણઠાણ સુધી ૬ વેશ્યા લાભે, સાતમે ગુણ ઉપલી ૩ લે લાભે. આઠમેથી માંડીને બારમાં ગુણઠાણ સુધી શુકલેશ્યા લાભે. તેરમે ગુણઠાણે ૧ પરમ શુકલ લેણ્યા લાભે ચૌદમે ગુણઠાણે વેશ્યા નથી. વશ ચારિત્રકાર કહે છે. પહેલાથી તે ચેથા ગુણઠાણ સુધી કઈ ચારિત્ર નથી. પાંચમે ગુણઠાણે દેશથી સામાયિક ચારિત્ર છે. છઠ્ઠ, સાતમ ગુણઠાણે ૩ ચારિત્ર લાભ, સામાયિક ચારિત્ર ૧, છેદોપથાપનીય ચારિત્ર ૨, પરિહારવિશુદ્ધ ચારિત્ર ૩ એ ૩ લાભે, આઠમે, નવમે ગુણઠાણે ૨ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી જૈન જ્ઞાન સાગર ચારિત્ર લા. સામાયિક ૧, દેપસ્થાપનીય ૨. દશમે ગુણ૦ સૂમસંપાય ચારિત્ર લાભ, અગિયારમેથી તે ચૌદમા ગુણઠાણા સુધી ૧ યથાખ્યાત ચારિત્ર લાલે. એકવીશ સમક્તિદ્વાર કહે છે. પહેલે ને ત્રીજે ગુણઠાણે સમક્તિ નથી. બીજે ગુણ ૧ સાસ્વાદાન સમકિત હાલે ચેથેથી તે સાતમા ગુણઠાણુ સુધી ૪ સમક્તિ લાભે. ઉપશમ ૧, પશમ ૨, વેદિક ૩ લાયિક સંમતિ ૪ આઠમે ગુણઠાણે ૩ સમક્તિ લાભ, ઉપશમ ૧, પશમ ૨, ક્ષાયિક નવમે, દશમ, અગિયારમે ગુણઠાણે ૨ સમકિત લાભે ઉપશમ ૧, ક્ષાયિક ૨. બારમે, તેમ, ચદમે ગુણઠાણે તથા સિદ્ધમાં ૧ ક્ષાયિક સમક્તિ લાભે. બાવીશમો અ૫હત્વકાર કહે છે. | સર્વથી ઘેડા અગિયારમા ગુણઠાણાવાળા, એક સમયે ઉપશમ શ્રેણીવાળા ઉછુ ૫૪ જીવ લાભ ૧. તેથી બારમા ગુણઠાણાવાળા સંખેજગુણ, એક સમયે ક્ષપકશ્રેણીવાળા એકસે ને આઠ જીવ લાભે ૨, તેથી આઠમા, નવમા, દશમ, ગુણઠાણુવાળા સંખેજ ગુણા જ બનેં ઉ નવસે લાશે ૩. તેથી તેરમા ગુણઠાણવાળા સંખે જગુણ, જઘ૦ બે ક્રોડી, ઉa૦ નવ કેડી લાજે ૪. તેથી સાતમા ગુણુઠાણાવાળા સંખેજગુણા, જઘ૦ બસે કેડી, ઉ૦ નવસે કોડી લાભે ૫. તેથી છઠ્ઠા ગુણઠાણાવાળા સંખેજગુણ જઘ૦ બે હજાર કાર્ડ ઉત, નવ હજાર ક્રોડી લાભે ૬. તેથી પાંચમાં ગુણઠાણાવાળા અસંખેજગુણા, તિરચ શ્રાવક ભળ્યા છે. તેથી બીજા ગુઠાણુવાળા અસંખેજગુણા, ૪ ગતિમાં લાભ ૮. તેથી ત્રીજા ગુણઠાણુવાળા અસંખેજગુણ ૪ ગતિમાં વિશેષ છે ૯. તેથી ચેથા ગુણઠાણાવાળા અસંખેજણ, ઘણી સ્થિતિવાળા ઘણા દેવતા નારકી વગેરે છે. માટે ૧૦ તેથી ચૌદમાં ગુણઠાણાવાળા ને સિદ્ધભગવંતજી અનંતગુણ ૧૧ તેથી પહેલા ગુણઠાણુવાળા અનતગુણા, એકેન્દ્રિય પ્રમુખ સર્વ મિથ્યાદષ્ટિ છે તે માટે ૧૨. ઈતિ ગુણઠાણના ૨૨ દ્વાર સમાપ્ત. - હવે છ ભાવ કહે છે. ૧. ઉદય ભાવ, ૨ ઉપશમ ભાવ, ૩ ક્ષાયિક ભાવ, ૪ ક્ષયોપશમ ભાવ, ૫ પરિણામિક ભાવ, ૬, સન્નિવાઈ ભાવ, ઉદયભાવના ૨ ભેદ, ૧ જીવ ઉદયનિષ્પન્ન. ને ૨ અજીવ ઉદયનિષ્ણન. જીવ ઉદયનિષ્પન્નના ૩૩ બેલ પામે. ૪ ગતિ, ૬ કાય, ૬ વેશ્યા, 1 કષાય, ૩ વેદ એવું ૨૩ ને એક મિથ્યાત્વ, ૨ અજ્ઞાન, ૩ અવિપતિ, ૪ અસંજ્ઞીપણું, ૫ આહારપણું, ૬ છવાસ્થપણું, ૬ સજોગીપણું, ૮ સંસાર પશ્ચિટ્ટણ, ૯ અસિદ્ધ, ૧૦ અકેવળી. એવું ૩૩ અજીવ ઉદયનિષ્પન્નના ૩૦ બેલ પામે, ૫ વર્ણ ૨ ગંધ, ૫ રસ, ૮ પર્શ, ૫ શરીર, ૫ શરીરના વ્યાપાર. એવં ૩૦. ઉભય મળીને ૩૩ ને ૩૦ ત્રેસઠ ભેદ ઉદયભાવના કહ્યા. ' ઉપશમભાવે ૧૧ બેલ છે, ૪ કષાયને ઉપશમ, ૫ શગને ઉપશમ, ૬ ઢષને ઊપશમ, છ દર્શન મેહનીય ઉપશમ, ૮ ચારિત્ર મેહનીયને ઉપશમ, એવં ૮ મેહનીયની Page #124 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગુણસ્થાન દ્વાર ૧૧૩ પ્રકૃતિ અને ૯ ઉવસમિય દંસણલદ્ધિ તે સમકિત, ૧૦ ઉવસમિયાચરીત્તલદ્ધિ, ૧૧. ઉવસમિયા અકષાયછઉમથ વિતરાગલદ્ધિ એવં ૧૧. ક્ષાયિક ભાવે ૩૭ બેલ છે. ૫ જ્ઞાનાવરણીયની, ૯ દર્શનાવરણીયની, ૨ વેનીયની ૧ ગની, ૧ શ્રેષની, ૪ કષાયની, ૧ દર્શનમોહનયિની, ૧ ચારિત્રમોહનીયની, ૪ આયુષની, ૨ નામની, ૨ ગોત્રની, ૫ અંતરાયની, એવું ૩૭ પ્રકૃતિને ક્ષય કરે તેને ક્ષાવિક ભાવ કહીએ; તે ૯ બોલ પામે, ૧ ક્ષાયિક સમક્તિ, ૨ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, ૩ કેવળજ્ઞાન ૪ કેવળદર્શન અને ક્ષાથિક દાનાદિ, લબ્ધિના ૫ ભેટ એમ ૯. ક્ષયપશમભાવે ૩૦ બેલ છે. ૪ જ્ઞાન પ્રથમ, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૩ દષ્ટિ, ૪ ચરિત્ર પ્રથમ, ૧ ચરિત્તાચરિતે તે શ્રાવકપણું પામે. ૧ આચાર્યની પદવી, ૧ ચૌદ પૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ, ૫ ઈદ્રિયની, ૫ લબ્ધિ દાનાલિબ્ધિ. એવ સર્વ મળી ૩૦ બેલ. પરિણામિક ભાવના ૨ ભેદ, ૧ સાદિપરિણામિક, ૨ અનાદિપરિણામિક. સાદિ વિણશે. અનાદિ વિણશે નહિ, સાદિપરિણામિકના અનેક ભેદ છે, જેને સુશ મદિર, જને ગોળ, તંદુલ એ આદિ ૭૩ બોલ ભગવતીની સાખે છે. અનાદિપરિણામિકભાવના ૧૦ બેલ, ૧ ધમસ્તિકાય, ૨ અધમરિતકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ પગલાસ્તિકાય છે જીવાસ્તિકાય, ૬ કાળ, ૭ લેક, ૮ અલેક, ૯ ભવ્ય, ૧૦ અભવ્ય, એવં ૧૦. સન્નિવાઈ ભાવના ૨૬ ભાંગા, ૧૦ કિકસ જોગીના; ૧૦ ત્રિકમજોગીના, ૧ ચૌકગીના, ૧ પંચગીને એવું ૨૬ ભાંગા એહને વિચાર શ્રી અનુગદ્વાર સિદ્ધાંતથી જાણ ૬ ઈતિ. ૧૪ ગુણઠાણું ઉપર ૧૦ ક્ષેપકદ્વાર ઉતારે છે. ૧ હેતદ્વાર, ૨૫ કષાય, ૧૫ જેગ, એવં ૪૦ ને ૬ કાય, ૫ ઈદ્રિય, ૧ મન એ ૧૨ અવત. અવં ૫૨ ને ૫ મિથ્યાત્વ, એવં પ૭ હેતુ. પહેલે ગુણઠાણે ૫૫ હેતુ તે આહારકના ૨ વઈને ૧. બીજે ગુ. ૫૦ હેતુ તે પ૫ માંથી ૫ મિથ્યાત્વ ટળ્યા ૨. ત્રીજે ગુ. ૪૩હેતુ તે પછમાંથી ચાર અનતાનુબંધીના, ઔદારિકને મિશ્ર, ૧ વૈક્રિયને મિશ્ર. ૨ આહારકના ૧ કામણને, ૫ મિથ્યાત્વના એવં ૧૪ વર્યા. શેષ ૪૩. ૩ ચેાથે ગુ૪૬ હેત તે પ્રવે" ૪૩ કહ્યા છે અને ૧ ઔદ્યારિકને મિશ્ર. વૈયિને મિશ્ર, ૩ કામણુકાય જેગ, એ ૩ વધ્યા. સર્વ મળીને ૪૬. * પાંચમે ગુ. ૪૦ હેતુ તે પૂર્વે ૪૬ કહ્યા તેમાંથી ૪ અપ્રત્યાખ્યાનીની ચિકડી, ૧ ત્રસકાયને અવત, ૧ કામણુકાય જોગ, એવું ૬ ઘટયા, શેષ ૪૦ હેતુ પ છઠે ગુર૭ હેતુ, પૂર્વે ૪૦ કહ્યા તેમાંથી ૪ પ્રત્યાખ્યાનાવરણીયની ચેકડી, ૫ સ્થાવરને અવત, ૫ ઇંદ્રિયને અત્રત ને એક મનને અગ્રત એવં ૧૫ વર્યા, શેષ ૨૫ રહા ને ૨ આહારકના વધ્યા, એવ સર્વ મળી ર૭ હેતુ ૬, સાતમે ગુ. ર૪ હેતુ તે પૂર્વે ૨૭ કહા તેમાંથી એક ઔદારિક મિશ્ર, ૨ વૈક્રિય મિર, ૩ આહારક મિશ્ર, એ ૩ વજય, શેષ ૨૪ હેતુ ૭ આઠમે ગુરુ ૨૨ હેતુ તે પૂર્વે ૨૪ કહ્યા તેમાંથી ૧ વૈશ્ચિયને, ૧ એહારકને. એ બે વજ્ય, શેષ ૨૨ હેતુ ૮ નવમે ગુ૦ ૧૬ હેતુ તે પૂર્વે ૨૨ કહ્યું તેમાંથી ૧ હાસ્ય, ૨ રતિ, ૩ અતિ, ૪ ભય, ૫ શેક ૬ દુછા એ ૬ વર્યા. શેષ ૧૬ હતુ. ૯ દશમે ગુ. ૧૦ હેતુ તે ૯ જોગ ને ૧ સંજવલને લેભ એવં ૧૦ હતુ. ૧૦ અગિયારમે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી જેને જ્ઞાન સાગર બારમે ગુરુ ૯ હેતુ તે ૯ ગ જાણવા. તેરમે ગુરુ ૭ હેતુ તે ૭ જગ જાણવા. ચૌદમે શું હેતુ નથી. ૨ દંડકદ્વાર, પહેલે ગુ૦ ૨૪, દંડક, બીજે ગુ. ૧૯ દંડક તે ૫ સ્થાવર વર્યા, ત્રીજે થે ગુ. ૧૬ દંડક તે ૩ વિકેલેંદ્રિય વજ્યા, પાંચમે ગુ. ૨ દંડક, ૧ સંજ્ઞીમનુષ્ય, ૨ સંસીતિયચ. છઠ્ઠાથી તે ચૌદમાં ગુણઠાણાં સુધી ૧ મનુષ્યને દંડક ૩ જવાનીદ્વાર, પહેલે ગુડ ૮૪ લાખ જવાની. બીજે ગુ. ૩૨ લાખ તે એકેદ્રિયની વજી, ત્રીજે થે ગુ૨૬ લાખ છવાની પાંચમે ગુ. ૧૮ લાખ જવાની છઠ્ઠાથી તે ૧૪માં ગુણઠાણ સુધી ૧૪ લાખ છવાની. ૪ અંતરદ્વાર, પહેલે ગુરુ જઘ૦ અંતમુહૂર્ત ઉત- ૬૬ સાગર ઝાઝેરાનું. બીજાથી માંડીને અગિયારમા ગુણઠાણા સુધી જ અંત અથવા પલને અસંખ્યાતમે ભાગ એટલા કાલ વિના ઉપશમ શ્રેણી કરીને પડે નહિ ઉ. અર્ધ પુદ્ગલ દેશે ઉગું, બારમે, તેરમે ને થૌદ ગુણ આંતરૂં નથી એ એક જીવ આશ્રી. ૫ ધ્યાનદ્વાર, પહેલે બીજે ત્રીજે ના ગુ. ૨ ધ્યાન પહેલાં, એથે પાંચમે ગુણ ૩ ધ્યાન પહેલાં, છ ગુણ ૨ ધ્યાન, ૧ આ ને ૨ ધર્મ, સાતમે ગુણ ૧ ધર્મધ્યાન. આઠમેથી માંડીને ચૌદમા ગુણઠાણ સુધી ૧ શુકલધ્યાન. ૬ સ્પર્શનાદ્વાર, પહેલું ગુણઠણું ૧૪ રાજલે સ્પશે બીજું ગુણ૦ અધગામ વિજયથી ઊંચું તે ૯ શૈવેયેક સુધી સ્પશે. ત્રીજું ગુણ૦ લેકને અસંખ્યાત ભાગ સ્પર્શી ચેથું ગુણ અગામ વિયથી ૧૨મા દેવલેક સુધી સ્પશે. પાંચમું ગુણ પણ એમ જ સ્પ, છઠ્ઠાથી તે અગિયારમા ગુણઠાણુવાળા અગામ વિજયથી ૫ અનુત્તર વિમાન સુધી ૫. બારમું ગુણ૦ લેકને અસંખ્યાત ભાગ સ્પશે, તેરમું ગુણ સર્વ લેક સ્પ, ચૌદમું ગુણુઠાણું લોકને અસંખ્યાતમો ભાગ સ્પશે. ૭ તીર્થકર ગોત્ર, ૪ ગુણઠાણે બાધે, એથે, પાંચમે, છ ને સાતમે શેષ ગુણઠાણે ન બાંધે, તીર્થંકર દેવ ૯ ગુણઠાણ સ્પશે તે ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૨, ૧૩, ૧૪, એ ૯ ૪ ગુણઠાણ ૧૪માં, ૧, ૪, ૫, ૬, ૧૩, એ પાંચ શાશ્વતા શેષ ૯ ગુણઠાણ અશાવતા. ૯ ગુણઠાણા ૧૪માં, ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, એ ૭ ગુણઠાણે ૬ સંઘયણ, આઠમાંથી તે ૧૪માં ગુણઠાણ સુધી એક વાષભ નારાજી સંઘયણ. ૧ આયળ, ૨ અવેદિ, ૪ પરિહારવિશુદ્ધ ચારિત્રવંત ૪ પુલાક લબ્ધિવંત, ૫ અપ્રમાદિ સાધુ, ૬ ચૌદપૂવી સાધુ ૭ આહારક શરીરી, એનું કઈ દેવતા સાહાણું કરી શકે નહિ. ઈતિક્ષપકઠા અને ગુઠાણાદ્વાર સમાપ્ત. Page #126 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી મહાટ બાસઠીઓ. [મનુષુવવૃત્ત] जीव १ गइ १ ई दिय ३ काए ४ । जोग ५ वेद ६ कसाय ७ लेस्सा ८॥ सम्मत १ नाण १० सण ११ । संजय १२ उवआग १३ आहारे १४ ॥१॥ भासग १५ परित १६ पज्जति १७ । सुहुम १८ सन्नि ११ भवत्थि २० चरिमेय २१ ॥ जोवेयखेत्तबंधे । पुग्गलऐमहादंडएचेव ॥२॥ એ બે ગાથાને વિસ્તાર કહે છે ૧ છવદ્વાર ૧ સમુચ્ચય જીવમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૪, જેગ ૧૫, ઉપગ ૧૨, વેશ્યા ૬. ૨ ગતિદ્વારે ૧ નરક ગતિમાં જીવના ભેદ ૩; ૧ સંસીને અપર્યાપ્ત ૨ પ્રાપ્ત ને ૬૩ અસંસીને અપર્યાપ્ત, ગુણઠાણ ૪ પ્રથમ, જોગ ૧૧૪ મનના, ૪ વચનના, ૧ શૈક્રય ૧, વૈક્રિયાને મિશ, ૧ કામેણુકાય જેગ, એ ૧૧ ઉપગ ૯૬ ૩ જ્ઞાન 3 અજ્ઞાન, ૩ દર્શનશ્યા, ૩ પ્રથમ. ૨ તિર્યંચની ગતિમાં જીવના ભેર ૧૪, ગુરુ ૫ પ્રથમ, જોગ ૧૩ આહારકના ૨ વર્ષને ઉ૫૦ ૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન ૩ દર્શન, વેશ્યા ૬. ૩ તિર્યચાણમાં જીવના ભેદ ૨, સંજ્ઞીને અપર્યાપ્ત ને ૨ પર્યાપ્ત ગુરુ ૫ પ્રથમ, જેગ ૧૩, ઉપયાગ ૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૬. ૪ મનુષ્યની ગતિમાં જીવના ભેદ ૩; ૧ સંજ્ઞીને અપર્યાપ્ત, ૨ પર્યાપ્ત, ૩ અરીને અપર્યાપ્ત, ગુ૧૪ એગ ૧૫, ઉપગ ૧૨, લેહ્યા ૬. ૫ મનુષ્યમાં, જીવના ભેદ ૨ સંજ્ઞીને, ગુ. ૧૪, જેગ ૧૭ આહાકના ૨ વને ઉપગ ૧૨, વેશ્યા ૬. ૬ દેવતાની ગતિમાં જીવના ભેદ ૩, ૧ સંસીને અપર્યાપ્ત, ૨ પર્યાપ્ત, ૩ અસંજ્ઞીને અપર્યાપ્ત, ગુરુ ૪ પહેલા, જોગ ૧૧, ૪ મનના, ૪ વચનના ૨ વૈશ્ચિયના, ૧ કામણને ઉપયોગ ૯ વેશ્યા ૬. ૭ દેવાંગનામાં જીવના ભેદ ૨, ૧ સંસીને અપર્યાપ્ત ને ૨ પાંખે ગુરુ ૪ પ્રથમ જોગ ૧૧, ૪ મનના ૪ વચનના ૨ વૈશ્ચિયન ને ૧ કાશ્મણને, ઉપગ ૯ શ્યા ૪. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી ન જ્ઞાન સાગર ૮ સિદ્ધગતિમાં જીવના ભેદ નથી, ગુણઠાણું નથી, જોગ નથી, ઉપગ ૨; ૧ કેવળજ્ઞાન ૩ કેવળદર્શન, લેસ્થા નથી. એ આઠ ભેદને અ૯૫મહત્વ, સર્વથી થેડી મનુષ્યણી ૧. તેથી મનુષ્ય સંકૃમિ ભળતાં અસંખેશ્વગુણ, ૨ તેથી નારકી અસંખેજ઼ગુણ, ૩. તેથી તિર્યંચણી અસંગે જજગુણા ૪, તેથી દેવતા અસંખેશ્વગુણ , તેથી દેવી સજજગુણી ૬, તેથી સિદ્ધભગવંત અનંતગુણ છે તેથી તિર્યંચ અનંતગુણા ૮. ( ૩ ઈદ્રિયદ્વાર, ૧ સઈદ્રિયામાં જીવના ભેદ ૧૪ ગુણઠાણ ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપગ ૧૦ તે ૧ કેવળ જ્ઞાન ૨ કેવળદર્શન એ ૨ વર્ષને વેશ્યા ૬. એકેદ્રિયમાં છવના ભેદ ૪, ૧ સૂકમ એકેદ્રિયને અપર્યાપ્ત ને ૨ પર્યાપ્ત, ૩ બાદર એકેંદ્રિયને અપયાપ્ત ને પર્યાપ્તા ગુરુ પ્રથમ બેગ ૫, ઔદારિક ૧, ઔદ્યારિકને મિશ્ર ૨, ક્રિય ૩, વૈયિને મિશ્ર ૪, કાર્મણ કાજોગ છે. ઉપગ ૩, ૨ અજ્ઞાન ને ૧ અચક્ષુદર્શન, વેશ્યા છે. ૫ બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌરંદ્રિય એ ૩ માં જીવના ભેદ ૨ પિતાપિતાના અપર્યાપ્ત ૧ ને પર્યાપ્ત ૨, ગુ. ૨ પહેલા, જેગ ૪, ૨ ઔદરિકને ૧કામણને ને ૧ વ્યવહાર વચનને, ઉપગ બેઈદ્રિય, તેઈદ્રિયમાં ૫, ૨ જ્ઞાન ૨ અજ્ઞાન ને ૧ અચક્ષુદર્શન અને ચૌરંદ્રિયમાં તે ૧ ચક્ષુદર્શન વધ્યું, વેશ્યા ૩. ૬ પચંદ્રિયમાં, જીવના ભેદ ૪, ૧ સંજ્ઞોને અપર્યાપ્ત, ૨ પર્યાપ્ત, ૩ અને અપર્યાપ્ત ને ૪ પયd, ગુ; ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપગ ૧૦ કેવળજ્ઞાન ૧, કેવળદર્શન એ ૨ વર્યા. લેહ્યા ૬. ૭ અર્ણિદિયામાં, જવને ભેદ ૨ સંજ્ઞીને પર્યાપ્ત, ગુરુ૨ તેરમું ને ચૌદમું, જેગ ૭, ૨ મનના તે સત્ય મન ૧, વ્યવહાર મન ૨, બે વચનના તે સત્ય વચન ૧, વ્યવહાર વચન ૨ અને ઔદારિકને ૫, ઔદારિકને મિશ્ર ૬, કામણુકાયmગ ૭, ઉપગ ૨ કેવળજ્ઞાન ૧. કેવળદર્શન ૨ લેશ્યા ૧ શુકલ. એને અ૫મહુવ, સર્વથી થડા પંચેઢિયા ૧, તેથી ચૌરંદ્રિયા વિશેષાહિયા ૨; તેથી તેઈક્રિયા વિશેષાહિયા ૩. તેથી બેઈદ્રિયા વિશેષાહિયા ૪તેથી અછુિંદિયા અનંતગુણા ૫, તેથી એકેંદ્રિય અનંતગુણ ૬, તેથી સઈ ક્રિયા વિશેષાહિયા ૭. ૪ કાયદ્વાર, ૧ સકાયામાં છવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૪, જોગ.૧૫ ઉપગ ૧૨, લેસ્થા ૬. ૪ પૃથ્વીકાય ૧, અપકાય ૨, વનસ્પતિકાય ૩ એ ૩ માં. જીવના ભેદ ૪ ગુણ૦ ૧. જોગ ૩, ઉપગ ૩, વેશ્યા ૪. હું તેઉકાય ૧, વાઉકાય ૨ એ ૨ માં, જીવના ભેદ ૪, ગુ. ૧ ગ, તેઉમાં ૩ ને વાઉમાં ‘પ તે ૨ વૈશ્ચિયના વધ્યા, ઉપગ ૩ લેસ્થા ૩. Page #128 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી મહેાટા ખાસડીએ ૧૧૭ ૭ ત્રસકાયમાં, છત્રના ભેદ ૧૦ તે ૪ એકેદ્રિયના વાં, ગુણુઠાણા ૧૪, દ્વેગ ૧૫, ઉપયાગ ૧૨, કેશ્યા ૬. ૮ કાયામાં, જીવના ભેદ નથી, ગુઠાણા નથી. જોગ નથી, ઉપયાગ ૨, વૈશ્યા નથી. એને અલ્પમહુત્વ, અંથી ઘેાડા ત્રસકાયા ૧, તેથી તેકાયા અસંખેજગુણા ૨, તેથી પૃથ્વીકાય વિશેષાહિયા ૩ તેથી અપકાયા:વિશેષાહિત્યા × ૪, તેથી વાઉકાય વિશેષાહિયા ૫, તેથી અકાયા અનતગુણા ૬, તેથી વનસ્પતિકાયા અનંતનુા છ, તેથી સકાયા વિશેષાહિયા ૮. ૧ સંજોગીમાં, જીવના ભેદ ૧૪, ૨ મનજોગીમાં, જીવના ભે ૧, વને, ઉપયાગ ૧૨, વૈશ્યા ૫ જોગદ્વાર. ગુઠાણા ૧૩, ગ ૧૫, ઉપયોગ ૧૨ કેશ્યા ૬. 'જ્ઞીને પર્યાપ્તા, ગુ૦ ૧૩, જગ ૧૪ એક કામણને ૬. ૩ વચનોગીમાં, જીવના ભેદ ૫, એઇ દ્રિય ૧, તૈઇન્દ્રિય 3, ચૌરંદ્રિય ૩, અસની ચેન્દ્રિય ૪, સજ્ઞીપંચેન્દ્રિય ૫, એ ૫ ના પર્યાપ્તા, ગુણુઠાણા ૧૩, જોગ, ૧૪, કાણુ વજીને, ઉપયાગ ૧૨, વેશ્યા ૬. ૪ કાયાજોગીમાં, જીવના ભેદ ૧૪, ગુણુઠાણા ૧૩, જગ ૧૫, ઉપયાગ ૧૨, લેશ્યા ૬. ૫ અોગીમાં જીવને ભેદ ૧ સ'જ્ઞીના પર્યાપ્તે, ગુગુઠાણું ૧ ચૌદમું, જોગ નહિ, ઉપયેગ ૨ કેવળજ્ઞાન ને કેવળદાન, લેશ્યા નથી, એના અલ્પમર્હુત્વ, સવ'થી થાઠા મનોગી ૧ તેથી વચનજોગી અસ ખેજગુણા તેથી અજોગી (૩૦ ૧૪ અને સિદ્ધ) અનંતગુણા ૩, તેથી કાયોગી અનંતગુણા ૪, તેથી સ ંજોગી વિશેષાહિયા પ, 3, ૬ વેદદ્વાર. ૧. સવેદીમાં, જીવના ભેદ ૧૪, ગુણુ॰ ૧. કેવળદશન ૨ વર્ઝને વૈશ્યા ૬. ૯ પ્રથમ, જોગ ૧૫. ઉપયોગ ૧૦, કેવળજ્ઞાન 3 વૈશ્યા ૬. શ્રી વેક ૧, પુરુષવેદ ૨, એ ૨ માં, જીવના ભેદ ૨ સંજ્ઞીના ગુણ૦૯, જોગ પુરુષવેદમાં ૧૫, અને સ્રીવેદ્યમાં ૧૩ તે ૨ આહારકના વને, ઉપયેગ ગુણ૦ ૯, જોગ ૧૫ ઉપયોગ ૧૦, કેવળજ્ઞાન ૧, ૪ નપુંસકવેદમાં, જીવના ભેઢ ૧૪, કેવળદર્શન ૨ વજીને લેયા ૬. ܘܢ ૫ વેદીમાં જીવના ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્ત, ગુણ૦ ૬, નવમાંથી તે ૧૪ મા સુધી, જોગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ૨ ઔદાદ્ધિના ને ૧ કામ્હણને એવં ૧૧. ઉપયાગ ૯, ૩ અજ્ઞાન વને, દ્વેશ્યા ૧ શુકલ એના અલ્પમહુત્વ, સથી થાડા પુરુષવેદી ૧. તેથી સ્રીવેદી સ ંખેજજ ગુણા ૨, તેથી અવેદી (સિદ્ધા સહિત) અન ́તગુણા ૩. તેથી નપુંકવેદી અન તગુણા ૪, તેથી સવેદી વિશેષાહિયા ૫. × વિશેષાહિયા=વિશેષાહિયા અધિકા; Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી જૌન જ્ઞાન સાગર ૭ કષાયકાર, ૧ સકષાયીમાં, જીવન ભેદ ૧૪ ગુણ૦ ૧૦ પ્રથમ, ગ ૧૫, ઉપગ ૧૦, કેવળજ્ઞાન ૧, કેવળદર્શન ૨ વજીને, વેશ્યા ૬, ૪ ક્રોધ ૧, માન ૨. માયા ૩, એ ૩ મા, જીવના ભેદ ૧૪; ગુણઠાણ ૯, જગ ૧૫, ઉપગ ૧૦, વેશ્યા ૬. પ લેભકષાયમાં, જીવના જે ૧૪ ગુણઠાણ ૧૦ પહેલાં, ગ ૧૫, ઉપગ ૧૦ વેશ્યા ૬ ૬ અકવાયીમાં, જીવને ભેદ ૧. સંજ્ઞાને પર્યાપ્ત. ગુણ- ૪ ઉપ૨ના, જોગ ૧૧, ૪ મનના ૪ વચનના, ૨ હારિકના ૧ કાશ્મણને એવું ૧૧, ઉપગ ૯, ૫ જ્ઞાન, ૪ દર્શન એવ ૯, હેશ્યા ૧. એને અ૫બહવ, સર્વથી થડ અકષાયી ૧, તેથી ક્રોધકષાયી અનંતગુણા ૨, તેથી માનકષાયી વિશેષાહિયા ૩, તેથી માયાકષાયી વિશેષાહિયા છે, તેથી ભકષાયી વિશેષાહિયા ૫, તેથી સકષાયી વિશેષાહિયા ૬. ૮ શ્યાદ્વાર ૧ સલેશીમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૩ જે ૧૫, ઉપગ ૧૨, લે ૬ ૪ કૃણ ૧, નીલ ૨, કપુત ૩, એ ૩ શ્યામાં જીવના ભેદ ૧૪ ગુણઠાણા ૬ પ્રથમ, જોગ ૧૫, ઉપગ ૧૦, બે કેવળના વજર્યા, વેશ્યા પિતપતાની. ૫ તેજશીમાં, જીવના ભેદ ૩, સંસીને અપર્યાપ્ત ૧, પર્યાપ્ત ૨, બાદશ એકેદ્રિયને અપર્યાપ્ત ૩, ગુણ૦ ૭ પ્રથમ, જગ ૧૫ ઉપગ ૧૦, વેશ્યા ૧. તેનું ૬ પદ્મશીમાં, જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ૦ ૭ પ્રથમ, જગ ૧૫, ઉપગ ૧૦ લેશ્યા ૧ પ. ૭ શુક્લલશીમાં, છાના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ૦ ૧૩ પ્રથમ, જગ ૧૫, ઉપગ પર, વેશ્યા ૧ શુકલ ૯ અલેશમાં, જીવને ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્ત. ગુણ ૧ ચૌદમું, જોગ નથી, ઉપયોગ ૨, કેવળજ્ઞાન ૧ કેવળદર્શન ૨, વેશ્યા નથી, " એહને અ૫મહત્વ સર્વથી છેડા શુકલકેશી ૧, તેથી પાલેશી ખેજાજગુણા ૨, તેથી તેજુલેશી સંખેશ્વગુણ ૩, તેથી અલેશી સિદ્ધ સહિત અનંતગુણ ૪, તેથી કાપુતલેશી અનંતગુણ છે તેથી નીલેશી વિશેષાહિયા , તેથી કૃષ્ણ શી વિશેષાહિયા, તેથી સલેશી વિશેષાહિયા ૮. ૯ સમકિતકર ૧ સમુચ્ચય સમ્યકત્વદષ્ટિમાં, જીવના ભેદ ૬, બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌરક્રિય ૩, અસંરક્ષીપંચેન્દ્રિય છે, એ ૪ ના અપર્યાપ્તા અને સંજ્ઞીપંચેદ્રિયને અપર્યાપ્ત ને પર્યાપ્ત એવં ૬, ગુણ ૧૨ પહેલું, ત્રીજું વજીને, જગ ૧૫, ઉપગ , અજ્ઞાન વજીને લેસ્થા ૬. Page #130 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી મહેટ બાસઠીએ ૧૧૯ ૨ સાસ્વાદાન સમ્યકત્વદષ્ટિમાં, જીવના ભેદ ૬, ગુણ. બીજુ, જગ ૧૩ આહાશ્કના ૨ વજને ઉપગ ૬, ૩ જ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૬. 8 ઉપશમ સમ્યફવદષ્ટિમાં, જીવના ભેદ ૨ સંસીના ગુણ૦ ૮, ચેથાથી ૧૧મા ! જેગ ૧૫, ઉપગ ૭, ૪ જ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૬. પશમ ને વેદક સમ્યકત્વદ્રષ્ટિમાં જીવના ભેદ ૨ સંસીના ગુણ૦ ૪ થી આઠમા સુધી, જેગ, ૧૫, ઉ૫૦ ૭, વેશ્યા ૬, ૫ ક્ષાયિક સમ્યક જીવના ભેદ ૨ સંજ્ઞીના ગુણઠાણ ૧૧, ચેથાથી તે ચૌદમા સુધી, ગ ૧૫, ઉપગ ૯, ૩ અજ્ઞાન વજીને. લેશ્યા ૬. ૬ મિથ્યાત્વષ્ટિમાં, જીવના ભેદ ૧૪. ગુણઠાણ ૧ પ્રથમ, જોગ ૧૩, આહારકના ૨ વઈને, ઉપયોગ ૬, ૩ અજ્ઞાન, ૩ દર્શન લેહ્યા ૬, ૭ સમામિથ્યાત્વ દષ્ટિમાં, જીવને ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્ત, ગુણઠાણું ૧ ત્રીજું, જેગ ૧૦, ૪ મનના ૪ વચનના, ૧ ઔદ્યારિકને ૧ વક્રિયને એ ૧૦, ઉપગ ૬, લેશ્યા ૬. એને અલાબહલ, સર્વથી થડા સાસ્વાદાન સમકિતી ૧, તેથી ઉપશમ સમકિતી ખેજગુણ ૨ તેથી મિદષ્ટિ સંખે જગુણ ૩, તેથી ક્ષયપશમ અને વેદક સમકિતી મહામહે તુલ્ય અને અસંખે જગુણ ૫ તેથી ક્ષાયિક સમકિતી અનંતગુણ ૫ સમગ્ટય સમકિતી વિશેષાહિયા ૭, તેથી મિથ્યાત દષ્ટિ અનંતગુણા ૮. ૧૦ જ્ઞાન દ્વારા ૧ સમુચ્ચયજ્ઞાનીમાં, જીવના ભેદ ૬, બેઈદ્રિય ૧, તેઈકિય ૨, ચૌદ્રિય ૩, અસંજ્ઞી પંચંદ્રિય ૪. એ ૪ ના અપર્યાપ્તા ને સંજ્ઞીને અપર્યાપ્ત ને પર્યાપ્ત એવું દ, ગુણઠાણ ૧૨ પહેલું ત્રીજું વજીને, જગ ૧૫, ઉપગ ૬ ૫ જ્ઞાન ને જ દર્શન, લેશ્યા ૬. ૩ મતિજ્ઞાની ૧, શ્રતજ્ઞાની ૨ એ બેમાં, જીવના ભેદ ૬ ગુણઠાણું ૧૦, પહેલું ત્રીજું તેરમું, ચૌદમું વજીને જેગ ૧૫, ઉપયાગ ૭ લેસ્થા ૬. ૪ અવધિજ્ઞાનીમાં, જીવના ભેદ ૨ સંસીના, ગુણઠા= ૧૦, જગ ૧૫, ઉપયોગ ૭, લેશ્યા ૬. મન:પર્યવજ્ઞાનીમાં, જીવને જો ૧ સંજ્ઞીને પર્યાપ્ત, ગુણઠાણ છ છઠ્ઠાથી બારમા સુધી, જેગ કાર્મણને વઈને, ઉપગ ૭, લેક્ષા . કેવળજ્ઞાનીમાં, જીવને ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્ત, ગુ. ૨, તેરમું ને ચૌદમું જોગ ૭, ઉપગ ૨, વેશ્યા ૧ પરમશુકલ, ૭ અજ્ઞાનીમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણાં ૨, પહેલું ને ત્રીજુ, ગ ૧૩ આહારકના ૨ વજીને, ઉપગ ૬, ૩ અજ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૬. ૯ મતિકૃત અજ્ઞાનીમાં, છવના ભેદ ૧૪, ગુણઠાણું ૨, પહેલું ત્રીજું, જેગ ૧૩ ઉપગ ૬ ૬. * Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી જૈન જ્ઞાન સાગર ૧૦ વિલંગણાનીમાં, જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણઠાણાં ૨ પહેલું ને ત્રીજુ, જગ ૧૩, ઉપગ ૬, વેશ્યા ૬. એને અલ૫બહુવ, સર્વથી ચેડા મનપર્ય, જ્ઞાની ૧, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા ૨, તેથી મતિજ્ઞાની ને થતજ્ઞાની માંહોમાંહી તુલ્ય વિશેષાહિયા ૪, તેથી વિશંગ જ્ઞાની અસંખ્યા)ણ ૫, તેથી કેવળજ્ઞાની અનંતગુણ ૬, તેથી જ્ઞાની વિશેષાહિયા છે, તેથી અતિશ્રતઅજ્ઞાની માંહિમાહી તુલ્ય ને અનંતગુણ , તેથી અજ્ઞાની વિશેષાહિયા ૧૦ ૧૧ દર્શનાર, ૧ ચક્ષુદર્શનીમાં જીવના ભેદ ૬. ચૌદ્રિય ૧, અસંજ્ઞીપચંદ્રિય ૨, સંક્ષીપંચેન્દ્રિય ૩, એ ૩ ના અપપ્પા ને પર્યાપ્તા, ગુણઠાણ ૧૨ પ્રથમ, જેગ ૧૪ કાશ્મણને લઈને, ઉપગ ૧૦ કેવળના ૨ વર્ષા, લેહ્યા ૬. ૨ અચક્ષુદર્શનીમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણું ૧૨, જેગ ૧૫, ઉપયાગ ૧૦, વેશ્યા ૬. ૩ અવધિદર્શનીમાં, જીવના ભેદ ૨, ગુણઠાણાં ૧૨ જગ ૧૫, ઉપગ ૧૦ લેગ્યા ૬. ૪ કેવળદર્શનીમાં, જીરને ભેદ ૧, ગુગુઠાણ ૨, તેરમું, ચૌદમું, જેગ ૭, ઉપગ ૨, લેશ્યા ૧. એને અલ્પાબહવ, સર્વથી ચેડા અવધિદર્શની ૧, તેથી ચક્ષુદશની અસંખ્યાતગુણા ૨, તેથી કેવળદર્શની અવગુણ છે, તેથી અચક્ષુદર્શની અનંતગુણ ૪. ૧૨ સંજયકાર, ૧ સંજતિમાં, જીવને ભેદ ૧, સંજ્ઞાને પયાd, ગુણઠાણ ૯, છઠ્ઠાથી તે ૧૪ મા સુધી, જગ ૧૫, ૯, ૩ અજ્ઞાન વજીને વેશ્યા ૬. ૩ સામાયિક ૧, દીપસ્થાપનીય ૨ એ બે ચારિત્રમાં, જીવને જો ૧ સંસીને પર્યાપ્ત, ગુઠાણું ૪, છઠ્ઠાથી ૯ મા સુધી, જેગ ૧૪, કાર્મણને વજીને ઉપગ ૭; ૪ જ્ઞાનને કે દર્શન, લેયા . ૪ પરિહારવિશુદ્ધ ચારિત્રમાં જીવને ભેદ ૧. ગુણઠાણા ૨ છ ને સાતમું, જેગ ૯, ૪ મનના, ૪ વચનના ને ૧ ઔદ્યારિકને, ઉપગ ૭, વેશ્યા ૩ ઉપલી. ૫ સુમિસંશય ચાગ્નિમાં, ને જે ૧ ગુણઠાણું ૧ દશમું, જેગ ૯, ઉપગ ૭ લેશ્યાલ શુકલ, ૬ યથાખ્યાત ચારિત્રમાં જીવને ભેટ ૧, ગુણઠાણું ૪ ઉપવા, જોગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ૨ દારિકના ને ૩ કાશ્મણને, ઉપગ ૯, ૩ અજ્ઞાન વજીને વેશ્યા ૧ સંજતાસંજતિમાં, જીવને ભેદ ૧, ગુણઠાણું ૧ પાંચમું જે ૧૨ આહાર્ટના ૨ ને ૧ કાર્મણને વજીને ઉપયોગ, ૬ ૩ જ્ઞાન ને ૩ દર્શન લેશ્યા, ૬. ૮ અસંજતિમાં જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૪ પ્રથમ જોગ ૩૩ આહારકના ૨ વજીને ઉપગ ૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દશન લેશ્યા. ૬. Page #132 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી મોટા બાસઠીએ ૧૨૧ ૯ ને સંજતિ, ને અસંજતિ, ને સંજતા સંજતિમાં જીવને ઠ , ગુણ , જોગ નથી, ઉપગ ૨, લેયા નથી. એને અલ્પબહુવ, સર્વથી ચેડા સુમિસંપશય ચારિત્રિયા ૧, તેથી પરિહાર વિશુદ્ધ ચારિત્રિયા સંખેજ જગુણા ૨, તેથી યથાખ્યાત ચારિત્રિયા સંખેજગુણ ૩, તેથી છેદપસ્થાપનીય ચારિત્રિયા સંખે જજગુણ ૪, તેથી સામાયિક ચારિત્રિયા સંખેશ્વગુણા પ તેથી સંજતિ વિશેષાહિયા ૬, તેથી સંજતા સંજતિ અસંખ્યાતગુણ છે, તેથી સંજતિ, ને અજાતિ, ને સજતાસંજતિ અનંતગુણા ૮, તેથી અસંજતિ અનંતગુણ ૯ ૧૩ ઉવઓગદ્વાર ૧ સાગવત્તામાં છવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૪, જેગ ૧૫, ઉપગ ૧૨ વેશ્યા ૬. ૨ અણગારવઉત્તામાં જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૩ દશમું વર્ણને, જે ૧૫. ઉપગ ૧૨ વેશ્યા . એને અલપબદ્ધવ સર્વથી ચેડા અણગારાવઉતા ૧, તેથી સાગરેવઉત્તા સજજ ગુણ ૨. ૧૪ આહારદ્વાર ૧ આહારમાં જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૩ પહેલાં, જોગ ૧૪ કામણને વજીને, ઉપગ ૧૨, લેસ્થા ૬. ૨ અન્નાહારમાં જીવના ભેદ ૮, સાત અપર્યાપ્ત ને ૧ સંજ્ઞીને પર્યાપ્ત, ગુણ૦ ૫ પહેલું, બીજું ચોથું, તેરમું ને ચૌદમું એ ૫, જગ ૧, કાર્મણને ઉપગ ૧૦ મનઃ પર્યવજ્ઞાન ૧ ને ચક્ષુદર્શન ૨ એ વજીને, વેશ્યા ૬. એને અ૫બહુવ સર્વથી થોડા અણુહારક ૧. તેથી આહારક અસંશજગુણ ૨. ૧૫ ભાષગદ્વાર ૧ ભાષામાં, જીવના ભેદ પ. બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌદ્રિય ૩, અસંજ્ઞીપંચૅક્રિય ક, સંજ્ઞીપચંદ્રય , એ ૫ ના પર્યાપ્તા, ગુણઠાણ ૧૩ પ્રથમ, જેગ ૧૪ કાશ્મણને વજીને, ઉપયાગ ૧૨ લેશ્યા ૬. અભાષગામાં, જીવના ભેદ ૧૦, તે ૧૪માંથી બેઈદ્રિય ૧ તેઈદ્રિય ૨, ચૌદ્રિય ૩, અસંજ્ઞીપચંદ્રિય , એ ૪ વયે ગુરુ ૫ તે પહેલું ૧, બીજું ૨, ચોથું ૩, તેરમું સ, ચૌદમું છે, જેગ ૫ તે ૨ ઔદકને ૨ નૈશ્ચિયના ને કામણને ઉગ ૧૧ તે મન:પર્યવજ્ઞાન નહિ, વેશ્યા ૬. એને અલ્પબવ. સર્વથી ચેડા ભાષગા. ૧, તેથી અભાષા અનંતગુણ ૨. ૧૬ પરિક્તદ્વાર ૧ પરિત્તસંસારીમાં, જીવના ભેદ ૧૪, ગુણ૦ ૧૪, જેગ ૧૫ ઉપગ ૧૨ વેશ્યા ૬. Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર ૧૨૨ ૨. પત્તિસ’સારીમાં જીવના ભેદ્ર ૧૪, ગુણ૦ ૧ પહેલુ જંગ ૧૩ આહારકના ૨ વને, ૩, લેશ્યા ૬. ઉપયોગ દ્ ૩. નેપત્તિ નાઅપશ્વિમાં જીવના ભેદ, ગુણુ૦ ૦, જોગ નથી, ઉપયાગ ૨, વૈશ્યા નથી, એના અલ્પબહુત્વ સર્વથી થાડા પિત્ત ૧, તેથી નાપત્તિ નાઅપત્તિ અન તગુણા ૨, તેથી અપત્તિ અન’તગુણા ૩. ૧૭ પર્યાપ્તાદ્વાર. ૧ પર્યાપ્તામાં, છત્રના ભેદ્ય ૭. ગુઠાણા ૨ અપર્યાપ્તામાં, જીવના ભેદ છ, ગુજુ॰ ૨ ઔદ્યાશ્મિના. ૨ વૈક્રિયના ૧ એવ વૈશ્યા ૬. ૧૪, દ્વેગ ૧૫, ઉપયેગ ૧૨, કૈશ્યા ૬. ૩ તે પહેલુ ખીજું તે ચેાથું, જોગ ૫ તે કામણના, ઉ૫૦ ૯, ૩ જ્ઞાન, અજ્ઞાન, ૩ દર્શન ૩ નાપર્યોમા નાઅપŕપ્તામાં, જીવના ભેદ; ગુણુ૦ ૦; જોગ નથી, ઉ૫૦ ૨, કેશ્યા નથી. એને અપમડું,સથી ચેડા ને પર્યાપ્તા નાઅપર્યાપ્તા ૧, તેથી અપર્યાપ્તતા અન તગુણા ૨, તેથી પર્યાપ્તા સ ́ખેજગુણા ૩. ૧૮ સુક્ષ્મદ્રાર. ૧ સૂરમમાં, જીવના ભેદ ૨, સૂક્ષ્મ એકેદ્રિયને ૧ પ્રથમ, જોગ ૩; એ ઔરિકના, ૧ કા અચક્ષુદશન, વેશ્યા ૩. ૨ ભાદરમાં, જીવના ભેદ ૧૨ તે ૨ સૂક્ષ્મના વર્યાં, ગુણુ ૧૪, જોગ ૧૫, ઉપયેગ ૧૨, વૈશ્યા ૬. ૧ સંજ્ઞીમાં જીવના ભેદ વાં. વૈશ્યા ૬. ૨ અસ’ફ્રીમાં, જીવના ચેક ઔદાકિના, પાંસા ૧ ને પર્યાપ્તો ર, ગુણ ણના, ઉપ૦ ૩, મે અજ્ઞાન ને ૧ ૩ નાસમા, નાબાદમાં, જીવના ભેદ ૦, ગુણ ॰, જોગ નથી, ઉપયેગ ૨, વૈશ્યા નથી. એને અલ્પમહુત્વ, સંથી થોડા નાસૂમ નાખાદર ૧, તેથી માદર્ અનંતગુણા ૨, તેથી સૂક્ષ્મ અસ ́ખેજજગુણા ૩. ૧૯ સજ્ઞીદ્વાર. ૨. ગુણુઠાણાં ૧૨ પહેલા. નેત્ર ૧૫, ઉપયેગ ૧૦ કેવળના ૨ ૧૨ તે ૨ સન્નીના વર્યાં, શુષુ૦૨ પ્રથમ, જોંગ ૬; ૨ વક્રિયના, ૧ કામ`ણુના ૧ વ્યવહાર વચનના એવ’૬, ઉપ૦ ૬, ૨ સોન,૨ અજ્ઞાન, ૨ દશન એવ' ૬, લેશ્યા ૪ પ્રથમ. ૩ નાસની નાઅસંજ્ઞીમાં જીવના ભેદ ૧ સન્નીને પર્યાપ્ત, ૩૦ ૨ તેરમુ, ચૌક્રમ, જોગ ૭ ઉપ૦ ૨, વૈશ્યા ૧ પરમ શુકલ. એને અપહ્ત્વ, સથી થાડા સની ૧, તેથી ના સંજ્ઞી નાખસની અનંતગુણા તેથી અસ'ની અનંતગુણા ૩. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ અથ શ્રી મહેટ બાસઠીએ. ૨૦ ભવ્ય અભવ્યદ્વાર, ભવ્યમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા૧૪, જેગ ૧૫, ઉપગ ૧૨, લેહ્યા ૬. ૨ અભબમાં, જીવના ભેદ ૧૪, ગુણ ૧ પ્રથમ, જેમ ૧૩, આહારકના ૨ વર્જીને, ઉપગ , લેશ્યા ૬. ૩ ભવ્ય ને અભવ્યમાં, જીવના ભેદ 0; ગુણ , જોગ નથી, ઉપગ ૨, લેસ્થા નથી. એને અલ્પાબહત્વ સર્વથી થડા અભવ્ય ૧, તેથી ભવ્ય ને અભવ્ય અનંતગુણા ૨ તેથી ભવ્ય અનંતગુણ ૩. ૨૧ ચમકાર, ૧ ચરમમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૪, જેગ ૧૫, ઉપગ ૧૨, વેશ્યા ૬. ૨ અચરમમાં જીવના ભેઢ ૧૪, ગુણ ૧ પ્રથમ, જગ ૧૩ આહારકના રે વજીને, ઉપગ ૮ ત્રણ અજ્ઞાન ત્રણ દર્શન (અભવ્યને) તથા કેવળજ્ઞાન કેવળદર્શન (સિદ્ધને વેશ્યા ૬. એને અલ્પબહુવ, સર્વથા ચેડા અચરમ ૧, તેથી ચરમ અનંતગુણ. ૨ ૧ સમુચ્ચય કેવલીમાં, જીવના ભેદ ૨ સંસીના, ગુણ૦ ૧૧ ઉપલા, ગ ૧૫, ઉપગ ૯ ૩ અજ્ઞાન વજીને વેશ્યા ૬. ૨ વીતરાગીમાં, જીવને ભેદ ૧, ગુ. ૪, તે અગિયારમાંથી ચૌદમાં સુધી, જગ ૧૧, ઉપગ ૯, વેશ્યા ૧, ૩ જુગલિયામાં, જીવના ભેદ ૨, સંજ્ઞીને ગુ. પહેલું, ને ચોથું, ગ ૧૧ તે ૪ મનના, ૪ વચનના, ૨ ઔદારિકના ૧ કામણ એવં ૧૧, ઉપ૦ ૬; બે જ્ઞાન, બે અજ્ઞાન બે દર્શન અર્વ ૬ વેશ્યા ૪ પ્રથમ. ૪ અસંશી તિર્યંચ પચેંદ્રિયમાં જીવના ભેદ ૨, ગુ૦ ૨ પ્રથમ, જગ ૪તે ૨ દારિકના ૧ કામણને ને ૧ વ્યવહાર વચનને એવું ૪ ઉપગ ૬, ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન, વેશ્યા ૭ પ્રથમ, ૫ સંમૂછિમ મનુષ્યમાં, જીવને ભેટ ૧, ગુ. ૧ પહેલું, જેગ ૩ તે ૨ ઢારિકના ને ૧ કામણને ઉપયાગ ૪; ૨ અજ્ઞાન ને ૨ દર્શન, વેશ્યા ૩. એને અલ્પબહુત, સર્વથી ચેડા જુગલિયા ૧, તેથી સંમૂર્છાિમ મનુષ્ય અસંખેજગુણ ૨, તેથી અસંજ્ઞી તિર્યંચ અસંખેશ્વગુણ ૩ તેથી વીતરાગી અનંતગુણા ૪, તેથી સમુચ્ચય કેવળી વિશેષાહિથા પ. ૧ ઔદપિક શરીરમાં, જીવના ભેદ ૧૪, ગુણ૦ ૧૪. જે ૧૫, ઉપગ ૧૨ વેશ્યા ૬. ૨ વૈક્રિય શરીરમાં, જીવના ભેદ ૪, ૨ સંજ્ઞીના ને ૧ અસંસીને અપર્યાપ્ત અને ૧ * અચરમ એટલે જેનો છેડે નહીં તે. અભવી તથા સિદ્ધભગવંતને અચરમ જાણવા * અસંની તિર્યંચ પંચેન્દ્રિય ભરીને પહેલી નરકે તથા ૫૧ જાતના દેવતામાં ઉપજે છે સાં અપર્યાપ્તાવસ્થામાં અસંતી જ હોય છે એ અપેક્ષાએ વૈક્રિય શરીરમાં અસંસીને અપર્યાપ્તાને. ભેદ ગણેલ છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી જૈન જ્ઞાન સાગર બાદર વાઉકાયને પર્યાપ્ત એવં ૪, ગુણ૦ ૭ પ્રથમ જોગ ૧૨; ૨ આહારકના ને ૧ કાર્મણને એ ૩ વજ્ય, ઉપયોગ ૧૦ તે ૨ કેવળના વય લેશ્યા, ૬. a આહારક શરીરમાં જીવને ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્ત, ગુરુ ૨ છઠું ને સાતમું, જોગ ૧૨; ૨ વૈશ્ચિયના, ૧ કામણને એ ૩ વજર્યા, ઉ૫૦ ૭; ૪ જ્ઞાન ને ૩ વર્શન, વેશ્યા ૬, ૫ રૌજસ, કાર્મણ શરીરમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણું ૧૪ જેગ ૧૫, ઉપગ ૧૨.લેશ્યા ૬. એને અલ્પબદ્ધત્વ, સર્વથી થેડા આહારક શરીરી ૧, તેથી શૈક્રિય શરીરી અસંખ્યાતગુણ ૨, તેથી ઔદારિક શરીરી અસંખ્યાતગુણ ૩, તેથી તૌજસ કામણ શરીરી માંહોમાંહી તુલ્ય ને અનંતગુણ ૫. ઈતિ મોટો બાસઠી સમાપ્ત. Page #136 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ચાર કષાયનો થેકડો શ્રી પન્નવણાજી સૂત્ર પદ ચૌદમે કષાયને વર્ણવ ચાલે છે કષાય ૧૬ પ્રકારે કહી તે ૧ પિતાને માટે, ૨ પાને માટે, ૩ તદુભય કહેતાં બન્ને માટે, ૪ બેત કહેતાં ઉઘાડી જમીનને માટે, ૫ વષ્ણુ કહેતાં ઢાંકી જમીનને માટે, ૬ શરીર માટે, ૭ ઉપાધને માટે, ૮ નિશ્યકપણે, ૯ જાણતાં, ૧૦ અજાણતાં, ૧૧ ઉપશાંતપણે, ૧૨ અણુશાંતપણે, ૧૩ અનંતાનુબંધી ક્રોધ, ૧૪ અપ્રત્યાખ્યાની ક્રાધ, ૧૫ પ્રત્યાખ્યાની ક્રોધ, ૧૬ સંજયને છોધ, એવં ૧૬. તે ૧૬ સમુચિય જીવઆશ્રી અને વિશદંડક આખી એમ ૨૫ને એળે ગુણતાં ૪૦૦ થયા. હવે કષાયના દળીઆ કહે છે, ચણીઆ ઉપચણીઆ, બાંધ્યા. વેવા, ઉદારીઆ, નિર્જયાં એવું તે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આછી એમ ને ૩ વડે ગુણતાં ૧૮ થાય. તે એક જીવ આમી અને ૧૮ બહુ જીવ આશ્રી એવું ૩૬ થાય. તે સમુચ્ચય જીવ આશ્રી અને વીશ દંડક આશ્રી, એમ ૩૬ ને ૨૫ થી ગુણતાં ૯૦૦ થાય અને ૪૦૦ ઉપર કહા તે મળી કુલ ૧૩૦૦ ધના, ૧૩૦૦ માનના, માયાના અને ૧૩૦૦ લાભના, એવ સર્વ મળી પ૨૦૦ થાય. Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી અઠ્ઠાણું બેલને અ૫ બહદ્વારા ನ ૦ ಸ ૦ ಸ ૦ ૦ ಸ ૦ ಸ ૦ ಸ ಸ ૦ ಸ ૦ ૧ સર્વથી છેડા ગર્ભજ મનુષ્ય ૨ મનુષ્યાણ સંખેશજગુણી. ૩ બાદર તેઉકાયના પર્યાપ્તા અસંખેશ્વગુણ. ૪ અનુત્તર વિમાનના દેવતા ૫ ઉપલી ત્રિકના દેવતા ૬ મધ્યમ ત્રિકના દેવતા ૭ હેઠલી ત્રિકના દેવતા ૮ બારમા દેવલેના દેવતા ૯ અગિયારમા દેવ. દેવતા ૧૦ દશમા દેવકના દેવતા ૧૧ નવમા દેવકના દેવતા ૧૨ સાતમી નચ્છના નારકી ૧૩ છઠ્ઠી નરકના નારકી ૧૪ આઠમા દેવ. દેવતા ૧૫ સાતમા દેવ દેવતા ૧૬ પાંચમી નચ્છના નારકી ૧૭ છઠ્ઠા દેવકના દેવતા ૧૮ થી નરકના નારકી ૧૯ પાંચમા દેવ, દેવતા ૨૦ ત્રીજી નરકના નારકી ૨૧ ચેથા દેવ, દેવતા ૨૨ ત્રીજા દેવ દેવતા ૨૩ બીજી નરકના નારકી ૨૪ સામૂર્ણિમ મનુષ્ય ૨૫ બીજા દેવ, દેવતા ૨૬ બીજા દેવલોકની દેવી ૨૭ પહેલા દેવકના દેવતા સં૦ ૨૮ પહેલા દેવલોકની દેવી સં. ૨૯ ભવનપતિ દેવતા અસંe ૩૦ ભવનપતિની દેવી ૩૧ પહેલી નરકના નારકી અસં ૦ ૩૨ ખેચર પુરુષ અસં૦ ૩૩ ખેચરની સ્ત્રી ૩૪ થળચર પુરુષ ૩૫ થળચર સ્ત્રી ૩૬ જળચર પુરુષ ૩૭ જળચર સ્ત્રી ૩૮ વ્યંતર દેવતા ૩૯ વ્યંતર દેવી ૪૦ તિષી દેવતા ૪૧ તિષીની દેવી કર બેચર નપુંસક ૪૩ થળચર નપુંસક ૪૪ જળચર નપુંસક ૪૫ ચીરંદ્રિય પર્યાપ્તા ૪૬ પંચેંદ્રિય પર્યા. વિશેષાહિયા ૪૭ બેઈદ્રિય પર્યા. વિશેષાહિયા ૪૮ તેઈદ્રિય પર્યા. વિ. ૪ પંચેદ્રિય અ૫૦ અસંe ૫૦ ચૌરદ્રિય અ૫૦ વિ ૫૧ તેઈદ્રિય અપ૦ વિ. પર બેઈદ્રિય અ૫૦ ૫૩ પ્રત્યેક શરીર બાર વનસ્પતિ ૫. અસંe ಸ ૦ ૦ ಸ ૦ સં. અસં. અસંહ અસ ૦ અસંહ અસ ૦ અસંહ અસંહ અસં. અસ ૦ અસ અસંવે ಸ ૦ ಸ ಸ ૦ અસંe અસંe અસંe સં. Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી અઠાણું બેલને અ૫ બહુતદ્વાર ૫૦ અo * * ૧૨૭ ૭૫ પડિવાઈ સમદિઠ અને ૭૬ સિદ્ધ ભગવંતજી અનં૦ ૭૭ બાદર વનસ્પતિ ૫૦ અનં. ૭૮ બાદર ૫૦ વિ. ૭૯ બાય વનસ્પતિ અ૫૦ અઢ૦ ૮૦ બાદર અપ૦ ૮૧ સમુચ્ચય બાદર ૮૨ સૂમ વનસ્પતિ અપ૦ ૮૩ સક્ષમ અપ૦ ૮૪ સૂમ વનસ્પતિ ૫૦ ૮૫ સુમ ૮૬ સમુચ્ચ સૂક્ષમ ૮૭ ભવ્ય સિદ્ધિઓ ૮૮ નિગેદિયા ૮૯ વનસ્પતિ ૯૦ એકેદ્રિય ૯૧ તિયચ ૨ મિથ્યાદષ્ટિ ૯૩ અવિરતિ, ૯૪ સકષાયા ૯૫ ઉમટ્યા ૯૬ સગી ૯૭ સંસારસ્થા ૯૮ સબ્ધ ૫૪ બાઇર નિગેટીઆ ૫૦ ના શરીર અસ ૦ ૫૫ પુઢવિકાયા ૫૦ અસંહ ૫૬ બાદર અપકાયા ૫૦ અસંe ૫૭ બાદર વાઉકાયા ૫૮ બાદ તેઉકાયા અ૫૦ અસં. ૫૯ બાદર પ્રત્યેક શરીરી વનસ્પતિ અ૫૬ અસંહ ૬૦ બા, નિદિયા નાં શરીર અર્સ છે ૬૧ બાદ પુઢવી અપ૦ અસંહ ૬૨ બા અપકાય અ૫૦ ૬૩ બાદર વાઉ. અ૫૦ અe ૬૪ સૂકમ તેઉ. અ૫૦ અસંછ ૬૫ સૂક્ષ્મ પુઢવી અપ૦ વિ. ૬૬ સૂકમ અપ૦ અ૫૦ ૬૭ સૂમ વાઉજ અ૫૦ ૬૮ સૂક્રમ તેઉ. ૫૦ ૬૯ સૂરએ પુઢવી ૫૦ ૭૦ સૂફમ અ૫૦ ૫૦ ૭૧ સુમિ વાઉ૦ ૫૦ વિ. ૭૨ સૂમ નિગેરિયા અપના શરીર અસં. ૭૩ સૂમ નિગેદિયા ૫૦ના શરીર સંe ૭૪ અભવ્ય અનંતગુણ અસ ட்ட்ட்ட்ட்ட் વિ. ઈતિશ્રી પવણવપદ ત્રીજેથી અઠાણું બેલને અલ્પમહત્વ સંપૂર્ણ Page #139 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ચેતવીશ જિનાનેરાં, ૧. અઢાર ક્રોડાકોડ સાગરને અંતરે પહેલા શ્રી આદિનાથ તીર્થકર વનિતા નગરીને વિષે થયા નાભિરાજા પિતા, મરૂદેવી રાણી માતા, હેમવર્ણ, વૃષભ લાંછન, પાંચસે ધનુષ દેહમાન, ચેશી લાખ પૂર્વનું આયુષ, વીશ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ત્રેસઠ લાખ પૂર્વ રાજ્ય પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્યા પાળી, પ્રવજ્યા લીધા પછી એક હજાર વર્ષે કેવળજ્ઞાન ઉપર્યું, સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને, ત્રીજા આરાના ત્રણું વર્ષ ને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે મહા વદ તેરશને દહાડે, દશ હજા૨ સાધુ સંઘાતે સ્વામી નિર્વાણું, મોક્ષ પધાર્યા. ૨. પહેલા શ્રી આદિનાથ તીર્થકર નિર્વાણુ, મોક્ષ પહોંચ્યા પછી પચાસ લાખ ક્રોડ સાગરને આંતરે બીજા અજિતનાથ તીર્થંકર અધ્યા નગરીને વિષે થયા. જિતશત્ર રાજા પિતા, વિજયાદેવી રાણી માતા, હેમવ, ગજ કહેતાં હસ્તીનું લાંછન સાડા ચારસે ધનુષનું દેડીમાન, તેર લાખ પૂર્વનું આયુષ, અઢાર લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ત્રેપન લાખ પૂર્વ શજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્યા પાળી, પ્રવજ્ય લીધા પછી બાર વર્ષે કેવળજ્ઞાન ઉપર્યું. સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને, દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘતે નિર્વાણ, મેક્ષ પધાર્યા. ૩ બીજા અજિતનાથ તીર્થકર મક્ષ પોંચ્યા પછી ત્રીશ લાખ ક્રોડ સાગરને આંતરે, ત્રીજા સંભવનાથ તીર્થકર સાવથી નગરીને વિષે થયા. જિતાર્થ રાજા પિતા, સૈન્યાદેવી રાણી માતા, હેમણે, અર્ધ કહેતાં ઘડાનું લાંછન, ચારસે ધનુષનું દેહમાન, સાઠ લાખ પૂર્વનું આયુષ, પંદર લાખ પૂર્વ કુંવ૫ણે રહ્યા, ચુંમાલીશ લાખ પૂર્વ રાજ પાઉં, એક લાખ પૂર્વ પ્રવજ્યાં પાળી, પ્રવજ્ય લીધા પછી ચૌદ વર્ષે કેવળજ્ઞાન ઊપજયું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગાણુંની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણું, મોક્ષ પધાર્યા. ૪ ત્રીજા સંભવનાથ તીર્થકર મોક્ષે પહોંચ્યા પછી દશ લાખ ક્રોડ સાગરોપમને આંતરે ચેથા અભિનંદન તીર્થકર, વનિતા નગરીને વિશે થયા. સંવર રાજા પિતા, સિદ્ધાર્થ રાણી માતા, હેમણે વાનરનું લાંછન, સાડાત્રણસેં ધનુષનું દેહીમાન, પચાસ લાખ પૂર્વેનું આયુષ, તેમાં સાડાબાર લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સાડી છત્રીસ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી અઢાર વર્ષે કેવળજ્ઞાન ઊપજ્યુ, સાધુ, સાધ્વી. શ્રાવક, આવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી, દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘતે સ્વામી નિવણ, મેક્ષ પધાર્યા. Page #140 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ચવીશ જિનાંતરાં ૧૨૯ ૫. ચોથા અભિનંદન તીર્થકર મક્ષ પહેચ્યા પછી નવ લાખ ક્રીડ સાગરને આંતરે પાંચમ સુમતિનાથ તીર્થકર કુશલપુરી નગરીને વિશે થયા. મેઘરથ રાજા પિતા, સુમંગલા દેવી રાણી માતા, હેમણે કૌંચ પંખીનું લાંછનત્રણસે ધનુષનું દેહમાન, ચાલીસ લાખ પૂર્વનું આયુષ, તેમાં દશલાખ પૂર્વ કુંવપણે રહ્યા, એગણત્રીસ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વની, પ્રવજ્યાં પાળો, પ્રવજયા લીધા પછી વશ વર્ષે કેવળજ્ઞાન ઊપજ્યુ, સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ, સંઘતીર્થ સ્થાપીને, દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘતે સ્વામી નિવાણ પામ્યા. ૬. પાંચમા સુમતિનાથ તીર્થકર નિવણ, મોક્ષ પહેચ્યા પછી નેવું હજાર ક્રાડ સાગરને આંતરે છઠ્ઠા પદ્મપ્રભુ તીર્થકર કૌસંબી નગરીને વિશે થયા. શ્રીધર રાજા પિતા, સુઢિમા દેવી શાણી માતા, શતે વણે, પદ્મકમળનું લાંછન, અઢીસે ધનુષનું દેહીમાન, ત્રીસ લાખ પૂર્વનું આયુષ, સાડાસાત લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સાડીએકવીશ લાખ પૂર્વ રાજ પળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી. પ્રવજ્ય લીધા પછી છ મહિને કેવળજ્ઞાન પર્યું, સાધુ, સાધવી, શ્રાવક, વિકારૂપ ચતુર્વિધ સંઘતીર્થ સ્થાપીને, દ્વાદશાંગી ગણીની પેટી આપીને તેને સાધુ સંઘતે સ્વામી નિર્વાણ પધાર્યા. ૭, શ્રી પદ્મપ્રભુ તીર્થકર નિવણ, મોક્ષ પહોંચ્યા પછી નવ હજાર કોડ સગરને અંતરે સાતમા સુપાર્શ્વનાથ તીર્થકર વણારસી નગરીને વિશે થયા. પ્રતિ રાજા પિતા, પૃથ્વી દેવી રાણી માતા, હેમણે, સાથીઆનું લાંછન, બસે ધનુષનું દેહમાન. વશ લાખ પૂર્વનું આયુષ, તેમાં પાંચ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ચૌદ લાખ પૂર્વ, રાજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્યા પાળી. પ્રવજ્યાં લીધા પછી નવ માસે કેવળજ્ઞાન ઉપર્યું. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ, ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને, દ્વાદશાગી ગણીની પેટી આપીને પાચસે સાધુ સંઘતે સ્વામી નિવણ પધાર્યા ૮. સાતમા શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર મેક્ષ પહોંચ્યા પછી નવસે ક્રોડ સાગરને અતરે આઠમા ચંદ્રપ્રભ તીર્થંકર ચંદનપુરી નગરીને વિશે થયા મહાસેન રાજા પિતા, લક્ષમણદેવી રાણુ માતા, ઉજજવલ વણે ચંદ્રમાનું લઈન, દેઢસે ધનુષનું દેહમાન, દશ લાખ પૂર્વનું આયુષ, તેમાં અઢી લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સાડા છ લાખ પૂર્વ જ પાળ્યું, એક લાખ પૂર્વ પ્રવજ્ય પાળી. પ્રવજ લીધા પછી છ મહિને કેવળજ્ઞાન ઉપર્યું. સાધુ સાધી શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘતે સ્વામી નિર્વાણ, મેક્ષ પધાર્યા. ૯. આઠમા શ્રી ચંદ્રપ્રભ તીર્થકર નિર્વાણ મેક્ષ પહેચ્યા પછી નેવું ક્રોડ સાગરને આંતરે નવમા શ્રી સુવિધિનાથ તીર્થકર કકંદી નગરીને વિશે થયા. સુગ્રીવ રાજા પિતા, રમાદેવી શણી માતા, ઉજજવલ વણે, મગરમચ્છનું લાંછન, સે ધનુષનું દેહમાન, બે લાખ પૂર્વનું આયુષ તેમાં અર્ધ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, અર્ધ લાખ પૂર્વ ાજ પાળ્યું, એક લાખ પૂર્વ પ્રવર્ય પાળી. પ્રવજ્યાં લીધા પછી ચાર મહિને કેવળજ્ઞાન ઊપડ્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેય આપીને એક હજાર સાધુ સંઘાતે નિર્વાણ મેક્ષ પધાર્યા. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કી ન જ્ઞાન સાગર ૧૦. નવમા સુવિધિનાથ તીર્થકર નિવાણ, મોક્ષ પહેઓ પછી નવ કોડ સાગરને આંતરે દશમા શ્રી શીતળનાથ તીર્થકર ભીલપુર નગરીને વિશે થયા. દશરથ શજ પિતા, નંદાદેવી શણી માતા, હેમવર્ણ, શ્રીવત્સ સાથિયાનું લાંછન, નેવું ધનુષનું દહીમાન, એક લાખ પૂર્વનું આયુષ, તેમાં પા (૧) લાખ પૂર્વ કુંવરપણે રહા, અર્ધ લાખ પૂર્વ રાજ પાળ્યું. પ લાખ પૂર્વની પ્રવજ્ય પાળી. પ્રવજ્યાં લીધા પછી ત્રણ માસે કેવળજ્ઞાન ઊપસ્યું. સાધુ, સી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંધાતે સ્વામી નિવ, મેક્ષ પધાર્યા. ૧૧. દશમા શ્રી શીતળનાથ તીર્થકર નિવાણું પહોંચ્યા પછી એક કોડ સાગરમાં એક સાગર, છાસઠ લાખ, છવીશ હજાર વરસને ઉણે આંગરે અગિયારમા શ્રેયાંસનાથ તીર્થર સિંહપુરી નગરીને વિશે થયા. વિષ્ણુ રાજા પિતા અને વિષ્ણુ દેવી શણું માતા, હેમણે, ગેંડાનું લાંછન. એંસી ધનુનું દેહમાન ચેરાસી લાખ વર્ષનું આયુષ, તેમાં ૨૧ લાખ વર્ષ કુંવ૨૫ણે રહ્યા, ૪૨ લાખ વર્ષનું આયુષ, તેમાં ૨૧ લાખ વર્ષની પ્રવજ્યાં પાળી, પ્રવજ્ય લીધા પછી બે માસે કેવળજ્ઞાન ઊપજયું. સાધુ સાધ્વી, શ્રાવક, વિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિવાણું, મોક્ષ પધાર્યા. ૧૨. અગિયારમા શ્રી શ્રેયાંસનાથ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી ૫૪ સાગરને આંતર, બારમાં શ્રી વાસુપૂજ્ય તીર્થકર ચંપાપુરી નગરીને વિશે થયા. વાસુપૂજ્ય રાજા પિતા, જયાદેવી રાણી માતા, તેણે ભેંસનું લાંછન, સિત્તર ધનુષનું દેહમાન બૈતેર લાખ વર્ષનું આયુષ તેમાં અઢાર વર્ષ કુંવરપણે રહ્યા, ચેપન લાખ વર્ષની પ્રવજ્યાં લીધા પછી એક માસે કેવળજ્ઞાન ઊપજયું; સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધા સંધ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણની પેટી આપીને છસે સાધુ સંઘતે સ્વામી નિવાણ મક્ષ પધાર્યા. ૧૩. બારમા શ્રી વાસુપૂજ્ય તીર્થકર નિવણ, મોક્ષ પહોંચ્યા પછી ત્રીશ સાગરને આંતર તેરમા શ્રી વિમળનાથ તીર્થકર કપીલપુર નગરીને વિશે થયા. કૃતવમાં શતા પિતા, સ્થામાદેવી રાણી માતા, હેમણે, સૂવાનું લાંછન સા ધનુષનું દહીમાન, સાઠ લાખ વરસનું આયુષ, તેમાં પંદર લાખ વર્ષ કુંવરપણે રહ્યા, ત્રીસ લાખ વર્ષે જ પાળ્યું. ૧૫ લાખ વર્ષની પ્રવજ્યાં પાળી પ્રવજય લીધા પછી બે મહિને વળજ્ઞાન ઊપજયું. સાધુ, સાધવી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને ૬૦૦ સાધુ સંઘાત હવામી નિર્વાણ, મેક્ષ પધાર્યા. ૧૪. તેમાં શ્રી વિમળનાથ તીર્થકર મેક્ષ પહોંચ્યા પછી નવ સાગરને આંતરે ચૌદમા અનંતનાથ તીર્થકર અયોધ્યા નગરીને વિશે થયા. સિંહસેન રાજા પિતા. સુયશાદેવી શાણી માતા, હેમણે, શકરાનું લાંછન, પચાસ ધનુષનું દેહમાન, ૩૦ લાખ વર્ષનું આયુષ તેમાં સાડા સાત લાખ વર્ષ કુંવરપણે રહ્યા, પંદર લાખ વર્ષ જ પાળ્યું, સાડાસાત લાખ વર્ષના પ્રવજ્ય પાળી, પ્રવજ્ય લીધા પછી ૩ મહિને કેવળજ્ઞાન ઊપર્યું. સાધુ, Page #142 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી રાવીસ જિનાંતરાં ૧૩૧ સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીથ' સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને સાતસે' સાધુ સધાતે સ્વામી નિર્વાણુ, મેક્ષ પધાર્યા. ૧૫. ચૌદમા શ્રી અનંતનાથ તીર્થંકર નિર્વાણુ, મેક્ષ પહોંચ્યા પછી ચાર સાગરને આંતરે પંદરમાં ધનાથ તીર્થકર રત્નપુરી નગરીને વિષે થયા. ભાનુ રાજા પિતા, સુવ્રતાદેવી શણી માતા, હંમણું, વજાનું લાંછન, પિસ્તાલીશ ધનુષનું દેહીમાન દશ લાખ વનું આયુષ, તેમાં અઢી લાખ વર્ષ કુંવરપણે રહ્યા, સાડા છ લાખ વર્ષ શજ પાળ્યું, એક લાખ વર્ષોંની પ્રવાં પાળી, પ્રજાઁ લીધા પછી એ મહિને કેવળજ્ઞાન પામ્યા. સાધું, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિ"ધ સંઘ તીથ સ્થાપી દશાંગી ગણીની પેટી આપીને આઠસે' સાધુ સ ંઘાતે સ્વામી નિર્વાણ, મેક્ષ પધાર્યાં, ૧૬. પંદરમા શ્રી ધર્મનાથ તીર્થંકર નિર્વાણ, મેક્ષ પહેાંચ્યા પછી ત્રણ સાગર તેમાં પાશ્ચાપલ્યને ઉભું આંતરે સેાળમા શ્રી શાંતિનાથ તીર્થંકર હસ્તીનાપુર નગરીને વિશે થયા, વિશ્વસેન રાજા પિતા, અચિદેવી રાણી માતા, હેમણે મૃગનું લાંછન, ચાળીશ ધનુષનું દેહીમાન, એક લાખ વરસનું આયુષ, તેમાં પા લાખ વર્ષ વપણે શ્વા; અધ શાખ વર્ષે રાજ પાળ્યુંપા લાખ વર્ષની પ્રવĒ પાળી પ્રવજયં લીધા પછી એક મહિને કેવળજ્ઞાન ઊપજ્યું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને નવસે સાધુ સધાતે સ્વામી નિર્વાણ, મેક્ષ પધાર્યા. ૧૭. સાળમાં શ્રી શાંતિનાથ તીથ કર મેાક્ષ પહોંચ્યા પછી અપક્ષને આંતરે સત્તરમા શ્રી કુંથુનાથ તીર્થંકર ગજપુર નગરીને વિશે થયા. સુરરાજા પિતા, સુશદેવી રાણીમાતા. હેમવણે, છાગલ કહેતાં ખેાકડાનું લાંછન, પાંત્રીશ ધનુષનું દેહી માન. 'ચાણુ હજાર વર્ષનું આયુષ, તેમાં પાણી ચાવીશ હજાર વર્ષ કુંવપણે રહ્યા, પાણી ચાવીશ હજાર વ રાજ પાળ્યું, પાણી ચાવીશ હજાર વર્ષ ચક્રવતીની પદવી, લેગવી પાણી ચાવીશ હજાર વર્ષોંની પ્રવાર્યા પાળી, પ્રવાઁ લીધા પછી સેાળ મહિને કેવળજ્ઞાન ઊપજ્યું, સાધુ, સાધ્વી, પ્રાવક, શ્રાવિકાપ ચતુર્વિધ સંધ તીથ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સાતે સ્વામી નિર્વાણ પધાર્યાં. ૧૯. સત્તરમા શ્રી કુંથુનાથ તીથ કર નિર્વાણુ, મેાક્ષ પહાંચ્યા પછી પા પલ્પમાંથી એક ક્રોડ ૧ હજાર વર્ષને ઉભું આંતને ૧૮મા શ્રી અરનાથ તીથ કર્ નાગપુર નગરીને વિશે થયા. સુદર્શન રાજા પિતા, દેવકીદેવી રાણી માતા, હેમવશે, નદાવત્ત સાથિયાનુ લાંછન, ત્રીશ ધનુષનું દેહીમાન, ચેાશશી હજાર વર્ષોંનું સ્પાયુષ, તેમાં ૨૧ હજાર વર્ષ કુંવરપણે કહ્યા, ૨૧ હજાર વર્ષ રાજ્ય પાળ્યું. ૨૧ હજાર વર્ષ ચક્રવતીની પદવી ભેાગવી, ૨૧ હજાર વર્ષ પ્રવાર્યાં પાળી, પ્રવાઁ લીધા પછી ત્રણ મહીને કેવળજ્ઞાન ઊપજ્યું, સાધુ સાધ્વી શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ સધ તીષ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નણુ મેાક્ષ પધાર્યાં. ૧૯. અઢારમાં અરનાથ તીથ કર નિર્વાણ, મેક્ષ પહોંચ્યા પછી એક ક્રાડને એક હજાર વરસને અંતરે ૧૯ મા મલ્લિનાથ તીથ કર મિથિલા નગરીને વિશે થયા, કુશ રજા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી જૈન જ્ઞાન સાગર : પિતા, પ્રભાવતી શણી માતા, નીલવ, કળશનું લાંછન પચ્ચીશ ધનુષનું દેવીમાન, પંચાવન હજાર વર્ષનું આયુષ, તેમાં સે વર્ષ કુંવરીપણે રહ્યા, બાકી પ્રવજ્ય પાળી, પ્રવજ્ય લીધા પછી ત્રીજે પહોરે કેવળજ્ઞાન ઉપર્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને પાંચસે સાધુ અને પાંચસે સાવી સંઘતે સ્વામી નિર્વાણ મે પધાર્યા. ૨૦. ઓગણીસમાં મલ્લિનાથ તીર્થકર મેક્ષ પહોંચ્યા પછી ચેપન લાખ વરસને આંતર વશમા શ્રી મુનિસુવ્રત તીર્થકર રાજગૃહી નગરીને વિશે થયા. સુમિત્ર રાજા પિતા, પદ્માવતી રાણી માતા, શ્યામ વર્ણો, કાચબાનું લાંછન, વીશ ધનુષનું દેહીમાન, ત્રીસ હજાર વર્ષનું આયુષ તેમાં સાડાસાત હજાર વર્ષ કુંવરપણે રહ્યા. પંદર હજાર વર્ષ રાજ પાળ્યું, સાડાસાત હજાર વર્ષ પ્રવર્ય પાળી પ્રવજ્ય લીધા પછી અગિયાર મહીને કેવળ જ્ઞાન ઉપર્યું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિવ, મોક્ષ પધાર્યા ૧૧. વશમા શ્રી મુનિસુવ્રત તીર્થકર મેક્ષ પહોંચ્યા પછી છ લાખ વર્ષને આંતરે ૨૧મ નમિનાથ તીર્થકર મથુરા નગરીને વિશે થયા. વિજય જા પિતા, વિપુલાદેવી શણું માતા, હેમવર્ણ, નીલેલ કમળનું લાંછન પંદર ધનુષનું દેહીમાન, દશ હજાર વર્ષનું આયુષ, અઢી હજાર વર્ષ કુંવરપણે રહ્યા, સાડા છ હજાર વર્ષ રાજ પાળ્યું, એક હજાર વર્ષ પ્રવજ્યાં પાળી પ્રવજ્યાં લીધા પછી નવ મહીને કેવળજ્ઞાન ઉપજયું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ, ચાર તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપી એક હજાર સાધુ સંધાને સ્વામી નિવ, મોક્ષ પધાર્યા. ૨૨. એકવીસમા શ્રી નેમિનાથ તીર્થકર માક્ષ પહયા પછી પાંચ લાખ વર્ષને આંતરે ૨૨ મા નેમિનાથ તીર્થકર સેરીપુર નગરીને વિશે થયા. સમુદ્રવિજય રજા પિતા, શીવાદેવી શણી માતા, શ્યામવર્ણ શંખનું લાંછન દશ ધનુષનું દહીમાન, એક હજાર વર્ષનું આયુષ, તેમાં ત્રણસેં વર્ષ કુંવ૨૫ણે રા, સાતમેં વર્ષ પ્રવજ્ય પાળી, પ્રવજ્યાં લીધા પછી ચેપન દહાડે કેવળજ્ઞાન ઉપજયું. સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પિટી આપીને પાંચસે ને છત્રીશ સાધુ સંઘાતે સ્વામી નિવ, મોક્ષ પધાયાં. ૨૩. બાવીશમા શ્રી નેમિનાથ તળેકર મેક્ષ પહોંચ્યા પછી પિાણી ચોર્યાસી હજાર વર્ષને આંતર ૨૩ મા પાર્શ્વનાથ તીર્થકર વાણારસી નગરીને વિશે થયા. અશ્વસેના રાજા પિતા, વામાદેવી રાણી માતા, નીલવણે, સપનું લાંછન, નવ હાથનું દેહીમાન, સે વર્ષનું આયુષ, તેમાં ૩૦ વર્ષ કુંવરપણે રહ્યા, સિત્તેર વર્ષ પ્રવજયા પાળીપ્રવજ્યાં લીધા પછી ચેર્યાસી દહાડે કેવળક્ષાન ઉપર્યું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંધાતે નિર્વાણ, મેક્ષ પધાર્યા. * ૨૪. ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ તીર્થકર મેક્ષ પૂર્વેચ્યા પછી અઢીસે વર્ષને અંતરે વીશમા શ્રી મહાવીર તીર્થકર ક્ષત્રિયકુંડગ્રામ નગરીને વિષે થયા. સિદ્ધાર્થ રાજા પિતા, ત્રિશલાદેશી રાણી માતા, હેમવર્ષે, સિંહનું લાંછન, સાત હાથનું દેહીમાન, બેતેર વર્ષનું Page #144 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ચોવીશ જિનાંતર ૧૩૪ આયુષ, તેમાં ૩૦ વર્ષ કુંવરપણે રહ્યા. ૪૨ વર્ષની પ્રવજ્યાં પાળી, પ્રવજયા લીધા પછી સાડા બાર વર્ષ ને એક પખવાડીએ કેવળજ્ઞાન ઉપજયું. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને આસો વદ અમાવાસ્યાની રાત્રે પાવાપુરી નગરીને વિશે ચોથા આરાના ત્રણ વર્ષ ને સાડા આઠ મહિના બાકી રહ્યા, ત્યારે સ્વામીનાથ એકાકીપણે, બે દિવસનું અનશન કરી નિર્વાણ મિક્ષ પધાર્યા. પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામી અને વશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી એ બેઉ વચ્ચે એક ક્રોડાકોડ સાગરોપમનું ઝાઝેરું તેમાં ૪૨ હજાર વર્ષ ઉણાનું આંતરૂં જાણવું. ઈતિ શ્રી વીશ તીર્થસુરનાં આંતરાં સંપૂર્ણ અથ શ્રી શ્વાસોચ્છવાસને થેકડે શ્રી પન્નવણાજી સૂત્ર પદ સાતમે શ્વાસોચ્છવાસને અધિકાર ચાલે છે, તેમાં નારકી અને દેવતા કેવી રીતે શ્વાસોચ્છવાસ લીએ ? વીર પ્રભુએ કહ્યું કે હે ગૌતમ નાણકીને જીવ નિરંતર ધમણની પેરે શ્વાસોચ્છવાસ લીએ છે. અસુરકુમાના દેવતા જઘન્ય સાત ક. ઉત્કૃષ્ટા એક પક્ષ ઝરે શ્વાચ્છવાસ લીએ છે. વાણવ્યંતર ને નવીનકાયના દેવતા જધન્ય સાત થક, ઉતકૃષ્ટા પ્રત્યેક મુહુર્ત, જતિષી જ. અને ઉ. પ્રત્યેક મુહૂર્ત, પહેલ દેવક જ પ્રત્યેક મુહૂર્ત અને ઉ. બે પક્ષે. બીજે દેવકે જ પ્રત્યેક મહત ઝાઝરે. ઉ. બે પક્ષ ઝાઝેરે. ત્રીજે દેવકે જ બે પક્ષે, અને ઉ સાત પક્ષે. એથે દેવલોક જ બે પક્ષ ઝાઝેરે. અને ઉ. સાત પક્ષ ઝાઝેરે. ચમે દેવાકે જ સાત પક્ષે. ઉ. દશ પક્ષે છઠે દેવલેકે જઇ દશ પક્ષે ઉ. ચૌદ પશે. સાતમે દેવલે જા ચૌદ પક્ષે. ઉ સત્તા પશે. આઠમે દેવાકે જ સત્તર પશે. ઉ૦ અઢાર પક્ષે, નવમે દેવકે જ અઢાર પક્ષે, ઉ૦ ઓગણીસ પક્ષે. દશમે દેવકે જ ઓગસ પક્ષે, ઉ૦ વીશ પશે. અગિયારમે દેવલેકે જો વીશ પશે, ઉ૦ એકવીસ પક્ષે. બારમે દેવકે જએકવીશ પક્ષે, ઉ. બાવીસ પક્ષે. પહેલી ત્રિકમાં જ બાવીશ પક્ષે, ઉ૦ પચીસ પક્ષે, બીજી ત્રિકમાં જ પચ્ચીસ પશે. ઉ૦ અઠાવીશ પક્ષે ત્રીજી ત્રિકમાં જ અઠાવીશ પશે. ઉ૦ એકત્રીસ પક્ષે. ચાર અનુત્તર વિમાનમાં જ એકત્રીસ પક્ષે, ઉ૦ તેવીસ પક્ષે, સર્વાર્થસિદ્ધમાં જ અને ઉ, તેત્રીસ પશે. એમ તેત્રીસ પખવાડીએ શ્વાસ ઊંચે છે અને તેત્રીસ પખવાડીએ શ્વાસ નીચે મૂકે. Page #145 -------------------------------------------------------------------------- ________________ નાયક. પૃથ્વી ગેડે I aષ | અક્ષત, ૭૧ નંબર તિર્થંકરનું નામ | પિતાનું નામ | માતાનું નામ લાંછન [. . | આયમાન | યક્ષનાં નામ | અક્ષણાના શરીરમાન, | નામ, શ્રી ષમદેવ | નાભીકુલકર | મરૂદેવી વૃષભ ૫૦૦ ૮૪ લાખ પૂર્વ | ગૌમુખ. ચકેશ્વરી. અજીતનાથ જિતશત્રુ વિજયા હરિત ૪૫૦ મહાયક્ષ. અજીતમાળા શ્રી સંભવનાથ જતાર્થ સેનાદેવી અશ્વ ત્રિમુખ રૂરીતારી. શ્રી અભિનંદન સવાજા સિદ્ધાર્થ વાંદર ૩૫૦ કાલીકા. શ્રી સુમતિનાથ મેઘરાજા મંગળા કચપક્ષી ૩૦૦ dભરૂ. મહાકાલી. શ્રી પદ્મપ્રભ શ્રીધરાજ સુશીમાં પ ૨૫૦ કુસમય. શ્યામા, શ્રી સુપાર્શ્વનાથ પ્રતિષ્ઠાજા સાથીઓ ૨૦૦ માતંગ, શાન્તા. શ્રી ચંદ્રપ્રભ મહાસેનાજા લમણા ચંદ્ર ૧૫૦ વિજય, ભૂકીટી. શ્રી સુવિધિનાથ સુગ્રીવરાજા મારાણી મગરમચ્છ ૧૦૦ મત. સુતારિકા. ૧૦ શ્રી શીતળનાથ દારથ નંદ શ્રીવન્સ બ્રહ્મા, અશોકા, શ્રી શ્રેયાંસનાથ વિષ્ણુ ૮૪ લાખ વર્ષ માનવી. શ્રી વાસુપૂજ્ય વસુપુજ્ય જયા પાડો કુમાર ચંડા, શ્રી વમળનાથ કૃતવર્મા શ્યામા વાહ મુખ, વિદિતા. શ્રી અનંતનાથ સિંહસેન સુયશા સીચાણે પાતાળ અંકુરા. શ્રી ધર્મનાથ ભાનું સુત્રતા શ્રી શાંતિનાથ વિશ્વશેન અચિરા હરિણ ગય. નિવણ. શ્રી કુંથુનાથ સૂર સુશદેવી બકો ૫ હજાર વર્ષ ગંધર્વ, ૮ શ્રી અરનાથ સુદન નંદાવર્તા યદ. ધણ. શ્રી મહિનાથ કુંભ પ્રભાવતી કળશ ૨૫ ઘણપ્રિયા. ૨૦. શ્રી મુનિસુવ્રત સુમિત્ર પદ્માવતી કાચબો ૨૦ વરૂણું, નરદત્તા, ૨૧ | શ્રી નમિનાથ વિજય વિપુલ કમળ ભુકુટી. ગંધારી. ૨૨ | શ્રી નેમિનાથ સમુદ્રવિજય | શિવાદેવી શંખ ગેમેઘ, અંબિકા શ્રી પાર્શ્વનાથ અશ્વસેન વામાદેવી સ હાથ | ૧૦૦ વર્ષ પાશ્વ. પદ્માવતી. ૨૪ શ્રી મહાવીર સિદ્ધાર્થ ત્રિશલાદેવી છડાય ! ૨ વર્ષ. માત ગ. સિધ્યાયિકા ૧૩ ૧૪ ૧૫ ૧૬ વા કિન્નર. ૪૦ ૧૭. ૩૫ દેવીકારાણી છે ૮૪ છે ?' ૨૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી છ આરાના બેલ (૧) પહેલે આરા, ૪ ક્રોડાકોડી સાગરોપમને, સુસમ સુસણ એટલે એકલું સુખમાં સુખ ૩ ગાઉનું દેહમાન, ૩ પોપમનું આઉખું, ૨૫૬ પાંસળી; ધરતીની સરસાઈ સાકર સરખી (દરેક આરે ઉતરતાનું દેહમાન, આઉખું, પાંસળી તથા ધરતીની સસાઈ. તે પછીને આરે બેસતાં જે હોય તે જાણવી.) વજત્રાષભ નારા સંઘયણ. સમથઉરસ્ટ સંઠા, ત્રણ દિવસને આંતરે આહારની ઈચ્છા ઊપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, અને તેમાં ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષ મનવાંછિત સુખ પહોંચાડે; ત્રણ આશ સુધી જગલિયાં (એક પ્રકારના મનુષ્ય યુગલ) હેય છે તેનાં આઉખાં આડા છ માસ હે ત્યારે પરભવનું આઉ બાંધે ત્યારે જુગલણી એક જોડલું પ્રસવે, તે રૂનું પ્રતિપાલન ૪૯ દિવસ કરે. સ્ત્રીપુરુષને ક્ષણ માત્રને વિગ ન પડે, એકને છીંક ને એકને બગાસુ આવે એટલે મરતે દેવતાની ગતિમાં જાય. તેમના શરીરનું નિહરણ દેવતા કરે. તેમને બૈર વિરોધ, ઈષ્યા, ઝેર હેતાં નથી. (૨) બીજો આરે બેસતાં વર્ણ, ગંધ, રસ, પર્શના પર્યવ અનંતા હણા થયા ૩ કૅ૦ ક્રોસાને, સુસમ એટલે એકલું સુખ બે ગાઉનું દેહીમાન, બે પલપમનું આવે; ૧૨૮ પાંસળી બે દિવસને આંતરે આહારની ઈછા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, ધરતીની સરસાઈ ખાંડ સરખી, ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષ મનવાંછિત સુખ પહોંચાડે સંઘયણ, સંઠાણ અને બાકીના બેલ પહેલા પ્રમાણે, પરંતુ રૂની પ્રતિપાલણ ૬૪ દિવસ કરે. (૩) ત્રીજે આ બેસતાં વર્ણના પર્યવ અનતા હીણ થયા આરે ૨ ક્રોક્રો. સારુ ને સુસમ સમ એટલે સુખ ઘણું ને દુઃખ થે ૧ ગાઉનું દે ને ૧ પાપમનું આવે; ૨૪ પાંસળી, એકાંતર આહારની ઈચ્છા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, ધરતીની સમાઈ ગેળ સરખી બાકીના બોલ બીજા આશ પ્રમાણે, પરંતુ છોરૂનું પ્રતિપાલન ૭૯ દિવસ કરે. એ ત્રણ આશમાં જરા, રાગ, કુરૂપ હોય નહીં. સંપૂર્ણ અંગોપાંગ, વિષય સુખ પામે તે દાનપુણ્યનાં ફળ જાણવા. ત્રીજા આરામાં ૮૪ લાખ પૂર્વ ૩ વર્ષને ૮ માસ બાકી રહ્યા ત્યારે સવાર્થસિદ્ધ વિમાન થકી ૩૩ સાગરનું આ ભોગવીને વનિતા નગરી, નાભીકુલકર રાજા પિતા, મરૂદેવી માતાની કુખે શ્રી રાષભદેવ સ્વામી ઊપજયા, ૯ માસે જનમ્યા, પ્રથમ અષભનું સ્વપ્ન દેખીને કષભદેવ નામ દીધું, તેમણે જગવિયા-ધર્મ નિવારીને અસિ, સિ. કૃષિ આદિ ૭૨ કળા શીખવી; અનુકંપા નિમિત્તે ૨૦ લાખ પૂર્વ સુધી કુંવરપણે રહ્યા ને ૬૩ લાખ પૂર્વ રાજય પાળ્યું. ભરતને રાજય આપીને ૪૦૦ સાધુ સાથે સંયમ લીધે તે એક લાખ પૂર્વ પાળે. કેવળ પામીને અષ્ટાપદ પર્વત ઉપર પવાસને બેસીને ૧૦૦૦૦ સાધુ સાથે મોક્ષ પધાર્યા, ત્રીજા આરામાં છેવટના ભાગમાં (જુગલ ધર્મનિવારણ પછીના ભાગમાં) ગતિ ૫ જાણવી. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કી ન જ્ઞાન સાગર (૪) એથે આર બેસતાં અનંતા પર્યવ-વર્ણ વગેરેના હીણ થયા. એ આરે ૧ કો, ઠે. સામાં ૪૨૦૦૦ વર્ષ ઉણું (ઓછા)ને જાણુ. દુસણ-સુસમ એટલે દુખ ઘણુને સુખ છે; પ૦૦ ધનુષનું દેહમાન, કોડ પૂર્વનું આઉખું; છ સંઘયણ ને છ સંકાણ, ૩૨ પાંસળી દિન દિન પ્રત્યે તેરેજને રેજ) આહારની ઈચ્છા ઉપજે ત્યારે પુરૂષ ૩૨ કવળ, સ્ત્રી ૨૮ ને નપુંસક ૨૪ કવળને આહાર કરે, ધરતીની સરસાઈ સાપરી, ઉતરતે આડે ડેરી, એ આશાના છેવટ ૭૫ વર્ષને ૮ માસ બાકી રહ્યા, ત્યારે ૧૦મા દેવલેકે ૨૦ સાગરોપમનું આ૦ ભેગવીને માહાકુંડ નગર (બ્રાહ્મણૂકંડ)માં ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર દેવાનંદાની કુખે શ્રી મહાવીર સ્વામી ઊપજ્યા, ત્યાં દરા રાત્રી રહ્યા ૮૩મી રાત્રે શક્રેન્દ્રનું આસન ચળ્યું. એટલે હરણગમેષ દેવને ગર્ભ સાહરણની આજ્ઞા આપી તેણે ગર્ભનું સાહરણ કરીને કુંડીગ્રામના સિદ્ધાર્થ રાજાની ત્રિશલાદેવી પાણીના ગર્ભસ્થાનમાં મૂકયા, ત્યાં ગર્ભકાળ પૂર્ણ કરી જન્મ પામ્યા અને ૩૦ વર્ષ કુંવરપણે રહી દીક્ષા લીધી પછી સાડાબાર વર્ષને એક પખવાડીએ કેવળ પામ્યા. કુલ ૪૨ વર્ષ દીક્ષા પાળી ચેથા આશના ૩ વર્ષ અને ૮ માસ બાકી રહ્યા ત્યારે મોક્ષ પધાર્યા. (૫) પાંચમે આરે બેસતાં વર્ણ વના અનંતા પર્યવ હીણ થયા આ આરે દુસમ એટલે એકલું દુઃખ ૨૧૦૦૦ વર્ષને, ૭ હાથનું દે, ૧૨૫ વર્ષનું આ૦ ૬ સંઘયણને ૬ સંઠાણ, ઉતતે આરે ૧ છેવટું સંઘયણ ૧ હુંડ સંઠા, ૧૬ પાંસળી હિનદિન પ્રત્યે આહારની ઈચ્છા ઉપજે. ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, “ધરતીની સરસાઈ કાંઈક સારી ઉતરતે આરે કુંભારના નોંભાડાની ક્ષાર સરખી, એ આશમાં જન્મેલા માટે ગતિ ૪, મોક્ષ નહિ, પાંચમા આરાનાં લક્ષણ, ૧ મોટો નગર તે ગામડાં સરખાં થશે, ૨. ગામ તે મસાણ સરીખ ૩ ભલા કુળના છોરૂ તે દાસ-દાસીપણ કરશે. ૪ પ્રધાન તે લાલચુ થાશે, ૫ રાજા તે જમદંડ સખ, ૬. ભલાકુળની સ્ત્રી તે લજજારહિત થશે, ૭ રૂડા કુળની સ્ત્રી વેશ્યા સરખી થશે. ૮ પુત્રે સ્વછંદી થશે ૯ શિષ્ય ગુરુના અપવાદ બોલશે, ૧૦ દુર્જન સુખી થશે, ૧૧ સજજન દુખી થસે, ૧૨ દુર્લક્ષને દુકાળ ઘણું પડશે, ૧૩ ઉંદર, સપાદિકની દાઢ ઘણી થશે, ૧૪ બ્રાહ્મણ અર્થના લેભી થશે. ૧૫ હિંસાધર્મના પ્રરૂપક ઘણાં થશે, ૧૬ એક ધર્મને ઘણુ ભેદ થશે, ૧૭ મિથ્યાત્વી દેવતા ઘણા પૂજાશે, ૧૮ મિથ્યાત્વી લેક ઘણા થશે; ૧૯ માણસને દેવદન દુલૅભ થશે, ૨૦ વિદ્યાધરને વિદ્યાના પ્રભાવ છેડા હશે, ૨૧. ગોરસ, દુધ, દહીંમાં સરસાઈ થડી હશે; ૨૧ બળદ પ્રમુખનાં બળ, આઉખાં થે હશે, ૨૩ સાધુ સાધ્વીને મોસકપ તથા ચાતુમાસ કર્યા જેવાં ક્ષેત્ર ચેડાં હશે, ૨૪ શ્રાવકની ૧૧ પડિમ ને સાધુની ૧૨ પડિ મા વિરછેદ જાશે, ૨૫ ગુરુ શિષ્યને ભણાવશે નહીં, ૨૬ શિષ્ય અવિનીત, કલાકારી હશે, ૨૭ અમી ઝઘડો કરનારાં કુમાણસ ઘણાં હશે; ૨૮. સુમાણસ ઘેડ ૨૯ આચાર્ય પોતપોતાના ગચ્છની પરંપરા સમામારી જુદી જુદી પ્રવર્તાવશે તથા મૂઢ મૂખે જનને મોહ પમાડીને મિથ્યાત્વ પાસમાં પાંડશે, ઉસૂત્ર ભાખશે; પિતાપિતાની પ્રશંસામાં રાચશે, નિંદા કુબુદ્ધિ હશે; ૩૦ સલ, ભદ્રિક, ન્યાયી, પ્રામાણિક માણસ ઘેડ ૩૧. ચ૭નાં રાજ્ય ઘણ, હિંદુ રાજા અ૫ ત્રદ્ધિવાળા ને ચેડા; ૩ર મોટા કુળના રાજા નીચ કામ કરશે; અન્યાય અધર્મ, કુવ્યસનમાં ઘણા સચશે. ઉતરતા આ આમાં ધાતુ સર્વે વિછેર જાશે, લેઢાની ધાતુ રહેશે, ચામડાની મહોર Page #148 -------------------------------------------------------------------------- ________________ શી છે આશના બોલ ૧૩૭ ચાલશે, એવી મહોરે જેની પાસે હશે તે ધનવંત કહેવાશે; ૧ ઉપવાસ કરશે તે માસખમણ સરખે લાગશે જ્ઞાન તથા સત્ર સર્વે વિચ્છેદ જાશે; તેમાં દશવૈકાલિકનાં પહેલાં ૪ અધ્યયન શહેશે. તે ઉપર ૪ જીવ એકાવતારી થશે તેનાં નામ; ૧ “દુપસહ’ નામ સાધુ, ૨; “ફગુણી નામનાં સાધ્વી, ૩ નાગિલ શ્રાવક, ૪. નાગશ્રી શ્રાવિકા અષાડ શુd ૧૫ ને દિને શદ્રનું આસન ચળશે, ત્યારે શકેંદ્ર ઉપગ મૂકી જશે કે આજ પાંચમા આરે ઉતરી કાલે છો આરે બેસશે, ત્યારે શદ્ર આવી ઉપર કહ્યા ૪ જીવને કહેશે કે કાલે છઠ્ઠો આ બેસશે, માટે આળે, પડિઝમ ને નિ:સલ્ય થાઓ; એટલે તે જીવ સર્વ જીવને ખમાવીને સંથારે કરશે, ત્યારે મહા સંવર્તક વાયરે થશે તેણે કરીને પહાડ, પર્વત, ગઢ, બેટ, કઠ, વાવ. કુવા સરવા, સર્વે વિસરલ થશે; વૈતાઢ્ય પર્વત; ગંગા, સિંધુ, કાષભકુટ ને લવણની ખાડી એ ૫ વજીને સર્વ સ્થાનક તૂટી પડશે; તે ૫ જીવ સમાધિ પ્રમાણે કાળ કરીને દેવકમાં જાશે ત્યારે ૪ બેલ વિચ્છેદ જાશે; ૧ પહેલે પહોરે જૈન ધર્મ, ૨ બીજે પહોરે ૩૬૩ પાખંડીના મિથ્યાત્વી ધર્મ, ૩ ત્રીજે પહોરે રાજનીતિ, ૪ ચેાથે પહેરે બાદર અગ્નિ વિરછેદ જાશે. (૬) છઠ્ઠો આર બેસતાં વર્ણ વગેરેના અનંતા પર્યવ હીણ થયા, ૨૧૦૦૦ વર્ષને; સમ દુસમ' એટલે એકલું દુખમાં દુખ; ૧ હાથનું દે. ૨૦ વર્ષનું આ ઉતતે આરે મૂહાહાથની કાયા; ૧૬ વર્ષનું આ૦, ૧ છેવટુ સંઘયાન હુંડ સંઠાણ ૮ પાંસળી ઉતરતે આરે ૪ પાંસળી; છ વર્ષની સ્ત્રી ગર્ભ ધશે; તે કાળાં, કુદર્શની, રાગી ને રસાળ, નખ ને મવાળા ઘણાં એવા કાં પ્રસવ તે કૂતરીની પેઠે પરિવાળ લેશે, ફેરવશે, ગંગા સિંધુ નદીઓ શહેશે, તેમાં ૭૨ બીલ છે, ૩-૩ માળ છે. તેમાં મનુષ્ય, તિર્યંચ, પંખી બીજ માત્ર રહેશે; ગંગાસિંધુ નદીને દરા જેજનને મહેટ પટ છે. તેમાં થના ચીલા પ્રમાણે પહેલું અને ગાડાની પ બુડે એટલું ઊંડું પાનું રહેશે. તેમાં મચ્છ, કચ્છ ઘણાં થશે. તે ૭૨ બીલને મનુષ્ય સાંજે ને સવાર મચ્છ, કછ કાઢીને વેણુમાં ભરાશે, તે સૂર્ય ઘણે તપશે, ટાઢ ઘણી પડશે. તેણે કરી સીઝવાઈ રહેશે. તેને આહાર કરશે, તેનાં હાડકાં. ચામડાં, તિર્યંચ, ચાટીને રહેશે. માનવીના માથાની તુંબડી માં પાણી લાવીને પીશે એ આશમાં નવકાર, સમક્તિ, વ્રત, ઉ ખાણું રહિત હશે તે જીવે અવતરશે. એવું જાણી જે જીવ જૈન ધર્મ પાળશે તે સુખી થશે. Page #149 -------------------------------------------------------------------------- ________________ અય શ્રી ત્રેવીસ પદવીના એલ તથા તેનાં નામ કહે છે. પ્રથમ છ એકેદ્રિય રત્ન, ૭ પોંચદ્રિય રત્ન ૯ મહેાટી પદવી. તેમાં ૭ એકેન્દ્રિય રત્નનાં નામ કહે છે. ચક્ર રત્ન ૧, છત્ર રત્ન ૨, ચર્મ ન ૩, દડે રત્ન ૪, અગ્નિ ન ૫, મણિ રત્ન ૬; કાંગણ રત્ન ૭, એ છ એકેદ્રિય રત્નનાં નામ ક્થા. હવે પચે'દ્રિય રત્નનાં નામ કહે છે. સેનાપતિ ૧, ગાથાપતિ ૨, વાદ્રિક ૩, પુરાહિત ૪, સ્ત્રી ૫, અશ્વ ૬, ગજ ૭, એ પંચેન્દ્રિય રત્નનાં નામ કહ્યાં. હવે હું મહેાટી પઢવીનાં નામ કહે છે. અરિહંતની ૧, ચક્રવતીની ૨, ખલદેવની ૩, વાસુદેવની ૪, કેવલીની ૫, સાધુની ૬, શ્રાવકની ૭, સમ્યગ્દષ્ટિની ૮, મંડલિક રાજાની ૯, એ ૯ મહેાટી પાની કહી. એવ સવ મળી ૨૩ પઢવી. હવે ૧૪ રત્ન શું શું કામ કરે તે, ચક્ર રત્ન, ષડૂં ખંડ સાધતા માર્ગ બતાવે ૧, છત્ર રત્ન તે ૪૮ કેચ પ્રમાણે છાયા કરે ૨, ચમ` રત્ન તે નદિ આદિ પાર ઉતારે ૩, દંડ રત્ન તે તમસ ગુઢ્ઢાનાં ખાર ઉઘાડે ૪, અસિરત્ન તે શત્રુને હણે ૫, મણિનૢ તે ઉદ્યોત કરે ૬, કાંગણ ← તે ૪૯ માંઢલા આલેખે તથા તાલુાં માપ વધારે ૭, સેનાપતિ તે દેશ સાધુ ૮, ગાથાપાત તે ધાન, રસવતી નિપજાવે ૯, વાદ્ધિક તે આવાસ, ઘર નિપજાવે ૧૦, પુરહિત તે ઘાવ સાજા કરે શાન્તિક્રમ કરે, વિઘ્ન ટાળે ૧૧, સીરત્ન તે ભેગ સાધનને કામ આવે ૧૨; અશ્વ ને ગજ બેઉ ચડવાને કામ આવે ૧૪. હવે ૧૪ રત્ન કર્યાં કર્યા ઊપજે તે કહે છે. થ ૧, છત્ર ૨, અસિ ૩, ૪ ́ડ ૪, એ આયુધશાળામાં ઊપજે, ચ મણ ને કાંણ એ ૩ લક્ષ્મીના ભંડારમાં ઊપજે. સેનાપતિ ૧, ગાથાપતિ ૨, વાદ્ધિક ૩, પુરોહિત ૪. એ ૪ પેાતાનાં નગરમાં ઊપજે. સ્ત્રી વિદ્યાધરની શ્રેણીમાં ઊપજે. અશ્ર્વ ને ગજ એ ૨ ૧તાયને મળે ઊપજે, હવે ૧૪ રનની કાયાનું પરિણામ કહે છે; ચક્ર, છત્ર ને દઢ એ ૩ વામ પ્રમાણે. નામ તે ૪ હાથ પ્રમાણે, ચરત્ન તે ૨ હાથ પ્રમાણે, ખડગન તે ૫૦ અંશુલનું લાંબુ, ૧૬ અંગુલનું પાળું, ને અર્ધું અંગુલનું જાડું, મણિરત્ન ૪ અંગુલનું લાંબું ને ૨ અંગુળનુ પહેાળુ, માંગણિત્નને છ તળાં, આઠ ખુણાં, ખાર ડાંસા, સાનીની એશ્ને સાથે ૧ ગુલનુ લાંબુ, પહેળું ને ઊંચુ સેનાપતિ ૧ આથાપતિ ૨ વાર્દિક ૩, પુરાહિત ૪, એ ૪ની અવગાહના ચક્રવતી પ્રમાણે ઊ'ચી જાણવી. સ્ત્રીરત્ન ચક્રવતી'થી ૪ અંશુલ નીચી હોય, અશ્વન ૧૦૮ અંગુલના લાંબા-કાનના મૂળથી તે પૂછના મૂળ લગે અને ૮૦ અંશુલના ઊંચા, ગજન ચક્રવતી'થી ખમણેા ઊંચા હાય. એ ૨૩ પદ્મવી. હવે જે ગતિમાંથી નીકળ્યે તે કેટલી પદ્મવી પામે તે કહે છે, પહેલી નરકના નીકળ્યા ૧૬ પદવી પામે. તે ૨૩ માડેથી ૭ એકેન્દ્રિય રત્ન વાં ૧, બીજી નરકના નીખ્યા ૧૫ પદવી પામે. પૂર્વે ૧૬ કહી તેહમાંથી ૧ ચક્રવતીની વજી ૨,ત્રીજી નરકના નીકળ્યા તે પદ્મવી પામે. તે ૧૫ માંથી બલદેવ ને વાસુદેવ એ બે વર્યા ૩, Page #150 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ત્રેવીસ પઢવીના બેલ ૧૩૯ ચેથી નરકના નીકળ્યા ૧૨ પદશી પામે. તે તેમાંથી ૧ તીર્થકર વજ્યા ૪, પાંચમી નરકના નીકળ્યા અગીયાર પદવી પામે. તે ૧૨ માંહેથી ૧ કેવલી વજ્યાં પ, છઠ્ઠી નરકના નીકળ્યા દશ પદવી પામે તે સાધુ વજ્ય ૬ સાતમી નચ્છના નીકળ્યા ૩ પદવી પામે. અશ્વ ૧, ગજ ૨, સમ્યકત્વ દષ્ટિ તિર્યંચમાં ૩, એ ૩ પદવી પામે. ૭ ભવનપતિ, વાણુવ્યંતર, જ્યોતિષી એ ૩ ના નીકળ્યા એકવીશ પદવી પામે. તે વાસુદેવ ૧, ને તીર્થકર એ ૨, વજ્યાં. પૃથ્વી, પાણી, વનસ્પતિ, ગર્ભજ મનુષ્યને ગર્ભજ તિર્યંચ એટલાના નીકળ્યા ૧૯ પદવી પામે. ૨૩માંથી તીર્થકર ૧, ચક્રવતી ૨, બલદેવ ૩, વાસુદેવ ૪, એ ૪ વર્યા. બેઈદ્રિય તેઈ દ્રિય, ચૌરંદ્રિય, સંમૂછિમ તિર્થ અને સંમમિ મનુષ્ય એ પાંચના નીકળ્યા ૧૮ પદવી પામે ૧૯ માંથી ૧ કેવલી વજ્યા, તેઉવાઉના નીકળ્યા ૯ પદવી પામે તે એકેટિયરન.ને હાથી ૧, ઘડે ૨, એ ૯ પદવી પામે, પંદર પરમાધામી ને પહેલા કિત્રિષીના નીકળ્યા ૧૮ પદવી પામે. તે ૨૩ માંથી ૪ ઉત્તમ પુરુષ ને કેવલી વિજ્ય, ઉપલા ૨ કિલિવષીના નીકળ્યા ૧૧ પદવી પામે. તે ૧૮ માંથી ૭ એકેદ્રિય વાં, શેષ ૧૧ પામે. સુધર્મ ૧, ઈશાન ૨, એ બે દેવલોકના નીકળ્યા ૨૩ પદવી પામે. ત્રીજાથી તે આઠમા દેવલેક સુધીના તથા નવ લેકાંતિકના નીકળ્યા ૧૬ પદવી પામે. તે ૨૩માંથી એકેંદ્રિય ન વજ્ય શેષ ૧૬ પામે, નવમા દેવલથી નવ વેયક સુધીના નીકળ્યા ચૌદ પદવી પામે. તે ૧૬ માંથી અશ્વ ૧ ને ગજ ૨ એ ૨ વજ્ય શેષ ૧૪ પામે પાંચ અનુત્તર વિમાનના નીકળ્યા ૮ પદવી પામે. તે ૨૩માંથી ૧૪ રત્ન, ને ૧ વાસુદેવ વર્યા. શેષ ૮ પામે. સંજ્ઞીમાંહી ૧૫ પદવી લાલે તે ૨૩માંથી ૭ એપ્રિય ને ૧ કેવલીની એ ૮ વજી શેષ ૧૫ લા. અસંસીમાંહી ૮ પદવી લાલે ૭ એકેંદ્રિય ને સમતિયી એ લાશે. તીર્થકર તથા ચક્રવતીમાં ૬ પદવી લાલે તે તીર્થકરની ૧, ચક્રવર્તીની ૨, મંડલિકની ૩ સમતિની ૪, સાધુની ૫, કેવલીની એ ૬ લાભ. વાસુદેવમાં ૩ પદવી લાભે, વાસુદેવની ૧, સંમતિની ૨, મંડલિકની ૩, એ ૩ લાભે. બલદેવમાં પાંચ પદવી લાભે, બલદેવની ૧ માંડલિકની ૨, સાધુની ૩, કેવલીની ૪, સમકિત દૃષ્ટિની પ, એ. પાંચ લાલે. મનુષ્યમાંહી પદવી ૧૩ લાભે, નવ મહેટી પદવી ને સેનાપતિ ૧, ગાથાપતિ ૨, ૨, વાર્ષિક ૩, પુરોહિત ૪, એવ સર્વ મળી ૧૩ પદવી લાભે, મનુષ્યમાંહી પદવી ૫ ભે સમકિતની ૧, શ્રાવિકાની ૨, સાધ્વીની ૩, કેવલીની , સ્ત્રી નિની ૫, એ ૫. ઈતિ ૨૩ પદવીના બેલ સમાપ્ત. Page #151 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી વીરહ દ્વાર સમુચ્ચય ચાર ગતિને વિરહકાલ, જવન્ય ૧ સમયને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્તને. હવે પહેલી નાકે જ ૧ સમયને ઉ૦ ૨૪ મુહૂર્તને ૧ બીજી નરકે જ. ૧ સમયને ઉ૦ ૭ દિનને ૨, ત્રીજી નકે જ ૧ સમયને ઉ૦ ૧૫ દિનને ૩, ચેથી નરકે જ૦ ૧ સમયને, ઉ૦ ૧ માસને ૪, પાંચમી નરકે જ ૧ સમયને ઉ૦ ૨ માસને ૫, છઠ્ઠી નરકે જ૦ ૧ સમયને ઉવ ૪ માસને ૬, સાતમી નરકે જ૦ સમયને, ઉ૦ ૬ માસને ૭ ઉપજવાને તથા ચવવાને વિરહ પડે. હવે દશ ભવનપતિને જ. ૧ સમયને, ઉ૦ ૨૪ મુહૂર્તને. પાંચ એકેદ્રિય અવિરહિયા, સંખ્યાતાને ઠામે સંખ્યાતા ઉપજે, અસંખ્યાતાને ઠામે અસંખ્યાતા ઊપજે, અનંતા ને ઠામે અનંતા ઉપજે. સમય સમય ઊપજે. સમય સમય ચવે. ત્રણ વિગતેંદ્રિયને જ ૧ સમયને, ઉ. અંતમુહૂર્તને સંમૂચ્છિમ તિર્યંચ પંચેંદ્રિયને જ ૧ સમયને ઉ. અંતમુહર્તને ગર્ભજતિર્યંચ પંચુંદિયને જ ૧ સમયને ઉ૦ ૧૨ મુહૂર્તને. સંમૂર્છાિમ મનુષ્યને જ ૧ સમયને ઉ૦ ૨૪ મુહૂર્તને. ગર્ભજ મનુષ્યને જ ૧ સમયને ઉ૦ ૧૨ મુહૂર્તને. વાણંખ્યતર તિષી અને વૈમાનિકમાં પહેલા, બીજા દેવલોક સુધીને જ ૧ સમયને ઉ૦ ૨૪ મુહૂર્તને વિરહમાલ, ત્રીજે દેવલેકે જ ૧ સમયને ઉ૦ ૯ દિન ને વશ મુહને, ચોથે દેવલેકે જ ૧ સમય ઉ૦ ૧૨ દિન ને ૧૦ મુહૂર્તને, પાંચમે. દેવલેકે જ, ૧ સમય ઉ૦ સાડા બાવીશ દિનને, છડું દેવકે જ ૧ સમયને ઉ૦ ૪૫ દિનને, સાતમે, દેવક જ. ૧ સમયને ઉ૦ ૮૦ દિનને વિરહકાલ, આઠમે દેવકે જ ૧ સમયને, ઉ૦ ૧૦૦ દિનને. નવમે, દશમે દેવકે જ ૧ સમયને ઉ૦ સંખ્યાતા માસને જયાં લગે ૧ વરસ ન હય, અગિયારમે, બારમે દેવલેકે જ ૧ સમયને ઉ૦ સંખ્યાતા વરસને, જ્યાં લગે સે વસ ન હેય પહેલી ત્રીકે જ ૧ સમયને ઉ૦ સંખ્યાતા વર્ષના સેંકડા, જ્યાં લગે હજાર વરસ ન હેય. બીજી ત્રીકે જ ૧ સમયને, ઉ૦ ખાતા હજાર વરસ, જ્યાં તમે લાખ વરસ ન હોય. ત્રીજી ત્રીકે જ ૧ સમયને, ઉ. સંખ્યાતા લાખ વરસને, જ્યા લગે ક્રોડ વરસ ન હોય. ચાર અનુત્તર વિમાનમાં જ ૧ સમયને, ઉ૦ પથના અસંખ્યાતમા ભાગને વિશહકાલ, સર્વાર્થસિદ્ધમાં જ ૧ સમયને, ઉ૦ ૫થના સંખ્યાતમા ભાગને વિરહકાલ. સિદ્ધને વિરહ જ૧ સમયને, ઉ૦ છ માસને વિરહાકાલ. ચાર ગતિમાં પદ્રિય આશ્રી વિરહાકાલ જ ૧ સમયને ઉ૦ ૧૨ મુહૂતને, સર્વ ઈદ્ર સ્થાનકને વિરહ જ ૧ સમયને ૬ માસન. ઈતિ શ્રી વિરહ દ્વાર સમાસ, Page #152 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પ્રમાણુ બોધને થોકડો ભવ્ય જીવના બેધને અર્થે ત્રણ પ્રકારના અંગુલ તથા ત્રણ પ્રકારના પાપમનું માન, સૂત્ર અનુગદ્વારથી કહે છે, તેમાં પ્રથમ ત્રણ પ્રકારનાં અંગુલનાં નામ, આત્મ અંગુલ ૧, ઉસેધાંગુલ ૨; પ્રમાણુગુલ ૩, આત્મ અંગુલનું માન કહે છે, ભરતાદિ ૧૫ ક્ષેત્ર છે, તિહાં જે કાળે જે આરે જે મનુષ્ય હોય તે મનુષ્ય પોતપતાને ૧૨ અંગુલે મુખ થાય, અને ૯ મુખે એક પુરુષનું ઉંચપણનું માન થાય એટલે ૧૨ નવા ૧૦૮ આત્મ અંગુલને પુરુષ ઊ એ હેય તે પુરુષને પ્રમાણપત કહીએ. ૧ માનયુકત પુરુષ કેને કહીએ? પુરુષ પ્રમાણે ઊંડી કુંડી હોય તેને જળે કરી પરિપૂર્ણ ભરીએ. તેમાં પુરુષ બેસે. તે વારે એક દ્રો પ્રમાણે જળ કુંડી માહીથી બાર નીકળે તથા એક દ્રણ પ્રમાણે જળે કરી કુંડી ઉણી હોય, તે કુંડીમાં તે પુરુષ બેસે તે પરિપૂર્ણ જળ ભરાય તેને માનેપત પુરુષ કહીએ. દ્રોણ તે કેવડો હોય તે કહે છે. બે અસલીએ ૧ પસલી થાય, બે પસલીએ ૧ સઈ થાય; ચાર સઈએ ૧ કુડવ થાય; ચાર કુડવે ૧ પાયે થાય, ચાર પાયે ૧ આઠે થાય, ચાર અઠે ૧ દોષ થાય. એ દ્રોણનું માન કર્યું. એ રીતે માને પેત પુરુષ કહીએ ૨. ઉન્માનયુક્ત પુરુષ કેને કહીએ? જે પુરુષ તેને થકા અર્ધ ભાર થાય તેને ઉમાનયુક્ત પુરુષ કહીએ. અધ ભારનું માન કહે છે. એક હજાર ને પચાસ પેલે અર્ધ ભાર થાય. એ અધ ભારનું માન કહ્યું છે પ્રમાણ માન ઉન્માનયુક્ત લક્ષણ સાથિયાદિક યંજન, મસ તીલાદિક ગુણ, ક્ષમા, દાનાદિક સહિત જે પુરુષ હેય તે ઉત્તમ પુરુષ જાણુ ઉત્તમ પુરુષ ૧૦૮ આત્મ અંગુલને ઊંચે હેય. ૧ મધ્યમ પુરુષ ૧૦૪ આત્મઅંગુલને ઊંચે હોય ૨. જે પુરુષ ૧૦૮ આત્મ અંગુલથી ન્યુનાધક હેય, વર આવેલ વચન ૧, સવધીય ૨. સાર તે રૂપાદ એ છે ગુણે વર્જિત હોય તે પર દાસ કિંકર થાય. એહવા ૬ આમ અંગુલે ૧ પગના મધ્યભાગનું પહેલપણું થાય. બે પગે ૧ વેત થાય. બે વેતે ૧ હાથ, બે હાથે ૧ કુક્ષિ થાય, બે કુક્ષિએ ૧ ધનુષ થાય. બે ધનુષે ૧ ગાઉ થાય, ચાર ગાઉએ ૧ જેજન થાય, જે કાળે મનુષ્યનું આત્મ અંગુલ હોય તે આત્મ અંગુલે તે વખતના નગર, ગામ, વન, કુવા, તળાવ, વાવ, ગઢ, પોળ, કોઠા, યાન, રથ, ગાડાદિક ૭૩ બેલનાં નામ કહ્યાં છે. ૧ ઉધાંગુલનું માન કહે છે, અનંત સમ પરમાણું ભેળા કરીએ ત્યારે ૧ વ્યવહાર પરમાણુ થાય તથા જાળીને વિષે સૂર્યના કિરણ તેમાં જ ઊડતી દેખાય, તે રજને અનંતમો ભાગ તેને વ્યવહારી પરમાણુ કહીએ, અન્યમતિવાળા રજના તેત્રીસમા ભાગને પરમાણુ કહે છે. તે વ્યવહારી પરમાણું, શસ્ત્રાદિ કોઈ પ્રકારે છેલાય નહિ, અગ્નિમાં બળે નહિ, પાણીમાં ચાલ્યા જય પણ ભીંજાય નહિ. ગંગા મહાનદીને પ્રવાડ ઊંચે ચુસહિમવંત પર્વતથી પડે છે તે પ્રવાહ સામે ચાલ્યા જાય પણ ખળાય નહિ, ઘાત પામે નહિ, પાણીના બિંદુમાં કહે પણ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી જૈન જ્ઞાન સાગર પાણી ન થાય. તે અતિ તીણ શાસ્ત્ર કરી દેવતાની શક્તિએ છેદતા એક ખંડને બીજે ખંડ ન થાય. તેને તત્ત્વજ્ઞાતા પરમાણુ કહે છે. એવા અનંતા વ્યવહારી પરમાણુ એકઠા મળે તેવારે ૧ ઉત્તિઓ થાય. આઠ ઉણસન્નિએ ૧ સણસત્તિઓ થાય. આઠ સસન્નએ ૧ ઉદ્ધરચું થાય. આઠ ઉદ્ધરણુએ એ ૧ ત્રસરેણુ, બેઈદ્રિયાદિક ત્રસ જીવને ચાલતા જ ઉડે તે વસણ કહેવાય, આઠ ત્રસરણ એ ૧ થરણુ, રથાદિક હિંડતા રજ ઉડે તે રથર) થાય. આઠ થરણુ એ ૧ દેવકુ, ઉત્તરકુરૂના જુગલિયા મનુષ્યના વાળાગ્રનું જડપણું થાય. આઠ દેવકુરૂ, ઉત્તરકુરૂના વાળાગે ૧ શિવાય, રમ્યવાસ ફોત્રના જુગલિયાના વાળાર્ગનું જાપણું થાય. આઠ હરિવાસ, રમ્યફવાસના વાળ ૧ હેમવય; હિરણ્વય ક્ષેત્રના જુગલિયાના વાળાગનું જાડાપણું થાય; આઠ હેમવય; હિરણવયના વાળા ૧ પૂર્વે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યના વાળાગ્રનું જાડાપણું થાય. આઠ પૂર્વ પશ્ચિમ મહાવિદેહના વાળાગ્રે ૧ ભરત, વતન મનુષ્યના વાળાગ્રનું જાડાપણું થાય. એવા ૮ વાળાગ્રે ૧ લિખ થાય. આઠ લિખે ૧ થાય; આઠ જુએ ૧ જવમધ્ય થાય, આઠ જવળે ૧ અંગુલ થાય; છ અંગુલે ૧ પગ થાય; ૧૨ અંગુલે ૧ વૈત થાય. ૨૪ અંગુલે ૧ હાથ થાય; ૪૮ અંગુલે ૧ કુક્ષિ થાય, ૯૬ અંગુલે ૧ ધનુષ થાય, ૨ હજાર ધનુષે ૧ ગાઉ થાય, ૪ ગાઉએ ૧ જોજન થાય; એ ઉલ્લેધાંગુલે ૨૪ દંડકની અવઘે વર્ણવી છે પ્રમાણુંગુલનું માન કહે છે. ભરતાદિક ચક્રવતીનું કાંગણિ ન હોય તે ૮ સેનૈયા ભા૨ છે. સેનૈયાને તેલ કહે છે. ૪ મધુર ત્રિફલે ૧ શ્વેત સરસવ થાય, ૧૬ સરસ ૧ અડદ થાય, ૨ અડદે ૧ ગુંજા થાય, ૫ ગુંજાએ ૧ માસે થાય, ૧૬ માસે ૧ સેન થાય, એવા ૮ સેનયા ભારનું કાંગણિ રત્ન હોય, તેને છ તળા, ૮ ખુણા, ૧૨ હાંસ છે સનીની એરણને સંઠાણે છે. તે કાંગણિ રત્નની એકેદી હાંસ ઉભેધાંગુલની પહેળી છે, અને જે ઉસેધાંગુલ છે તે શ્રમણ ભગવત મહાવીરનું અર્ધઅંગુલ થાય તેને હજારગણું કરીએ ત્યારે ૧ પ્રમાણગુલ થાય. એટલે મહાવીર સ્વામીના પાંચસે આત્મબંગલે ૧ પ્રમાણાંગલ થાય. એવા ૬ પ્રમાણગલે ૧ પગ થાય, ૧૨ અંગુલે ૧ વેત થાય, ૨૪ અંગુલે ૧ હાથ થાય. ૪૮ અંગુલે ૧ કુક્ષિ થાય. ૬ અંગુલે ૧ ધનુષ થાય, ૨ હજાર ધનુષે ૧ ગાઉ થાય. ૪ ગાઉએ ન જન થાય. એ પ્રમાણુગલે પૃથ્વી પર્વત વિમાન, નરકાવાસા, દ્વીપ, સમુદ્ર નરક, દેવલે, લેક, અલેક, શાશ્વતી જમીન, પનપ્રભાદિ ૨૮ બેલનું તથા દ્વીપસમુદ્રાદિ ૨૮ બોલનું લાંબા પણું, પહોળા પણું; ઊંચાપણું, ઊંડાપણું, ચાપરિધિ પ્રમુખનાં માન વર્ણવ્યા છે. ૩. એ ૩ પ્રકારના અંગુલ કો, તે પ્રત્યેક પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ, શ્રેણિઅંગુલ ૧, પ્રતરાંગુલ ૨, ઘનાંગુલ ૩. તિહાં અસતા૫નાએ શ્રેણી તે અસંખ્યાતા જન ક્રોડાકોડી પ્રમાણે લાંબી, અને એક આકાશપ્રદેશની પહોળી, જાતપણે લેકાંત સુધી હોય તે શ્રેણીને શ્રેણી ગુણે કરીએ તેને પ્રતા કહીએ ૨. તે પ્રતરને શ્રેણી ગુણે કરીએ તેને ઘન કહીએ ૩. તે ઘનીકૃત લેકને સંખ્યાતગણે કરીએ ત્યારે સંખ્યાતા લેક અલેકમાં થાય, તે સંખ્યાતા લેકને અસંખ્યાતા ગુણા કરીએ ત્યારે અસંખ્યાતા લેક અલકમાં થાય. તે અસંખ્યાતા લેકને અનંતગુણા કરીએ ત્યારે અનંતા છેક અાકમાં થાય અને તે અનંતા લેકના જેટલા આકાશ પ્રદેશ છે તેટલા નિરોદના એક શરીરમાંહી નિગેટીઆ જીવ છે. અસંખ્યાતા સુમિ 'નિગેલે ૧ બાદર નિગદ થાય; એક નિગેદમાં અનંતાજીવ જાણવા. એ ૩ પ્રકારના અંગુલ કહ્યા. ૩ પ્રકારના પોપમનું માન કહે છે. તેમાં પલ્યોપમના ૩ ભેદ, ઉદ્વાર પોપમનું Page #154 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પ્રમાણ મધને છેડે ૧૪૩ ૧, અહાપલ્યોપમનું ૨, ક્ષેત્રપલ્યોપમ ૩, એક એકના બબ્બે ભેટ, સફશ ને બાથ, પ્રથમ બાહર ઉધાર પોપમનું સ્વરૂપ કહે છે. એક જનને ઉન્મેધાંગુલે લાંબે, પાળે ને ઊંડે એ એક પાલે (ફ), કફપીએ. તેની ત્રિગુણી ઝેરી પરિધિ હોય. તે પાલે દેવર, ઉત્તરકુરૂના જુગલિયાના મસ્તકના કેશ તે એક દિનથી માંડીને ૭ દિનના ઉગ્યા વાલા કરી ભરીએ, એવે તે ઠાંસી-ઠાંસીને ભરીએ કે અગ્નિમાંહી બળે નહિ. વાયરે કરી ઊડે નહિ, પાણીએ કરી સડે નહિ, પિલાણનાં અભાવથી વિધ્વંસે નહિ, દુગંધ થાય નહીં, ચકવતીનું રીન્ય ઉપર ચાલે તે પણ નમે કે ડોલે નહિ, ગંગાનદીને પ્રવાહ ઉપર ચાલે તે પણ પાણીમાંહી ભેદાય નહિ. પાલામાંથી સે સે વર્ષે એક એક વાળાગ્ર કાઢીએ, એમ કાઢતાં એટલે કાળે પાલે ખાલી થાય, બાકી એક પણ વાલાગ્ર ન રહે તેટલા કાળને બાદર ઉદ્ધાર-પપમ કહીએ. તે પલ્યોપમ સંખ્યાત વર્ષને જાણુ. એવા દશ દોડાદોડી પપમે બાહર ઉદ્ધાર સાગરોપમ થાય. કેવળ પરૂપણ માત્ર છે, એ બાદ૨ ઉદ્ધાર પલ્યોપમ ૧, સક્ષમ ઉદ્ધાર પલ્યોપમનું માન કહે છે, જેમ એક જનન પાસે કપીએ તે પૂર્વવત તે પાલામાંહી દેવફ૩. ઉત્તશ્કરના જુગલિયાના માથાના કેશ એક દિનથી સાત દિનના ઉગ્યા વાલા2 લઈએ. એકેકા વાલાના અસંખ્યાતા ખંડ કરીએ, તે ખંડ કેવડા નાના થાય ? ચક્ષુ ઈદ્રિયની અવઘણાથી અસંખ્યાતમે ભાગે અને નાના સૂમ વનસ્પતિ જીવના શરીરની અવધેશાથી અસંખ્યાત ગુણા મોટા અને જેવડું એક બાદાર પૃથ્વીકાયના જીવનું શરીર તેવા વાલાઝના ખંડ નાના થાય. તે વાતાગ્રના ખંડ, અએિ બળે નહિ, વાયરે ઊડે નહિ, તે વાલાઝને ખડે કરી પાલે કંસી-ઠાંસીને ભરીએ, તે પાલામાંહીથી સે સે વર્ષ એકેકે વાલાઝને ખંડ કાઢીએ, એમ કાઢતાં એટલે કાળે તે પાલે ખાલી થાય, તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહીએ. એ પાપમ અસંખ્યાતા કાળને થાય. એવા દશ ડાકોડી પલ્યોપમે ૧ સુમિ ઉદ્ધાર સાગરોપમ થાય, એ સાગરેપ દ્વીપ સમુદ્રનું માન વર્ણવ્યું છે. અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય થાય તેટલા દ્વીપ સમુદ્ર તીરછા લેકમાં છે. જંબુદ્વીપ એક લાખ જેજનને લાંબે ને પહોળો એનાથી બમણે લવ, સમુદ્ર બે લાખ જેજનને, ધાતકી ખંડ ૪ લાખ જેજરને, એમ ઠામ બમણ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર જાણવા, એ સુમિ ઉદ્ધાર પામ ૧ અદ્ધા ૫૫મનું સ્વરૂપ કહે છે. તેને બે ભેદ, સૂક્ષ્મ ને બાદર, તેમાં બાર અદ્ધા પલ્યોપમ હિને કહીએ એક જનને લાંબે, પહેળે ને ઊંડો ચારે હસે સરખે પૂર્વવત પાલા કપીએ. -દેવકર, ઉત્તરકર મહિયા મનુષ્યના વાળા કરી પાલ ઠાંસી ઠાંસીને ભરીએ પછી સે સે વરસે એકેકે વાલાગ્ર કાઢીએ એમ કઢતાં એટલે કાળે તે પાલે ખાલી થાય, તેટલા કાળને, બાદર અઢા પલ્યોપમ કહીએ. એ પભ્ય સંખ્યાતા કોડી વરસે થાય. એવા દશ ક્રોડાકોડી બાદર અદ્ધા પલ્યોપમે ૧ ખાદર અદ્ધા સાગરોપમ થાય. કેવલ પ્રરૂપણા માત્ર છે. ૧ સૂરમ આતા પલ્યોપમનું સ્વરૂપ કહે છે, એક જોજનને લાંબે પહેળો ને ઊંડે પૂર્વવત કલ્પીએ. તેમાં પૂર્વવતદેવકુર ઉત્તરકુર ફત્રના જુગલિયાના વાલાઝને અસંખ્યાતા ખંડ કરી ભરીએ, પાલામાંથી સે સે વરસે એકેકે બંડ કાઢીએ, એટલે કાળે તે પાલે ખાલી થાય, તેટલા કાળને સૂખ અદ્ધા પહેપમ કહીએ. એવા દશ કોડાકોડી પપમે ૧ સક્ષમ અદા સાગરોપમ થાય, એ સાગરોપમે નાડી, તિર્યંચ મનુષ્ય અને દેવતા એ જ ગતિના આયુષ વર્ણવ્યા છે, ૧. ફત્ર પાયમ કહે છે ક્ષેત્ર પાપમના ૨ ભેદ સૂક્ષમ ને બાદ, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી જેને જ્ઞાન સાગર તેમાં બાદક્ષેત્ર પપમ કેહને કહીએ ? એક જનને લાંબે પળે ને ઊંડે પૂર્વવત પાલે કલ્પીએ. તેમાં પૂર્વવત્ દેવકરૂ ઉત્તરકુર ક્ષેત્રના જુગલિયાના માથાના વાળાગ્ર કરીએ, તે પાલા માંહીલાં વાળાગ્રના ફરસ્યા આકાશ પ્રદેશને સમયે સમય અપહરતા એટલે કાળે તે પાલે ખાલી થાય તેટલા કાળને બાદર ક્ષેત્ર પલ્યોપમ કહીએ. એ પાલે ખાલી થતાં અસંખ્યાતી અવસર્વિણી, ઉત્સર્ણિણી વહી જાય, એવા દશ દોડાદોડી પોપમે ૧ બાદર ક્ષેત્ર સાગરોપમ થાય, કેવલ પ્રરૂપણ માત્ર છે. મતાંતરે જીવ દ્રવ્યનાં પરિણામ દાખવ્યા છે. ૧, સૂમ ફત્ર પાપમનું સ્વરૂપ કહે છે. એક જનને લાંબે, પહેલે ને ઊંડે પૂર્વવત્ પાલે કલ્પીએ, તેમાં દેવકુરૂ, ઉત્તરકુર ક્ષેત્રના જુગડિયાના વાળાગ્રના અસંખ્યાતા ખંડ કરી ભરીએ, તે પાલા માંહીલા વાળાગ્રના ફાસ્યા આકાશ પ્રદેશ તથા અણુ કરસ્યા આકાશ પ્રદેશ છે તે ફરસ્યા અફરજ્યા આકાશ પ્રદેશને સમયે સમયે અપહરીએ. જેટલે કાળે પાલે ખાલી થાય, તેટલા કાળને ૧ સુકમ ક્ષેત્ર પોપમ કહીએ. એવા દશ ક્રોડાકોડી સૂકમ ક્ષેત્ર પલ્યોપમે ૧ સૂકમ ક્ષેત્ર સાગરેપમ થાય. એ સાગરોપમના ભાવ, દષ્ટિવાદ સૂત્રે વર્ણવ્યા છે ? એ ત્રણ પ્રકારના અંગુલ તથા ત્રણ પ્રકારના પલ્યોપમનું માન કહ્યું ઈતિ, અથ શ્રી પચીસ બેલને થેકડે. ૧ પહેલે બેલે મહાવીર પ્રભુએ એકલાએ જ દીક્ષા લીધી અને મોક્ષ પણ એકવાજ ગયા ઊqલેકે સર્વાર્થસિદ્ધ વિમાન એક લાખ જેજનનું છે, તીરછા લેકે જંબૂઢીપ એક લાખ જેજનને છે. અધે લેકે સાતમી નકે અપઠાણ નારકાવાસે એક લાખ જેજનને છે, ચિત્રા નક્ષત્ર, શાંતિ નક્ષત્ર, આદ્રા નક્ષત્ર એ ત્રણ નક્ષત્રને એક તારો કહ્યો છે. ૨ બીજે બેલે ધર્મકરણ કરતી વખતે બે દિશા સન્મુખ બેસી કરવી તે પૂર્વ અને ઉત્તર. બે પ્રકારે ધર્મ કહે છે, ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ. બે પ્રકાર છવ કહા છે સિદ્ધના જીવ અને સંસારી જીવ. બે પ્રકાર દુઃખ કહ્યું છે, તે શારીરિક દુખ અને માનસિક દુખ. પૂર્વાફાલ્ગણી નક્ષત્ર, ઉત્તરા ફાલ્ગણી નક્ષત્ર, પૂર્વા ભાદ્રપદ અને ઉત્તરાભાદ્રપદ્ર એ ચાર નક્ષત્રના બબે તારા કહ્યા છે. ૩ ત્રીજે બેલે શ્રાવક ત્રણ, મને રથ ચિંતવે તે એવી રીતે કે હે ભગવાન ! હું આરંભ અને પરિગ્રહ કયારે છાંડીશ ? હે ભગવાન ! હું પંચ મહાવ્રતધારી કયારે થઈશ ? હે ભગવાન ! હું અાયણ કરી સંથારે કયારે કરીશ? તે વખતને ધન્ય છે. ત્રણ પ્રકારના જિન કહ્યા; ૧ અવધિજ્ઞાની જિન, ૨, મનપર્યવજ્ઞાની જિન, ૩ કેવળજ્ઞાની જિન, ગણ પ્રકારના પાત્ર સાધુને ખપે તે ૧, માટીનું, ૨ તુંબડાનું ૩. કાષ્ઠનું, સાત નક્ષત્રના ત્રણ ત્રણ તારા કહ્યા છે, અભિચ શ્રવણ, અશ્વની, ભરણી, મૃગશર, પુષ્પ ચેષ્ઠા એ સાત Page #156 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પચીસ મોલને થેકડે ૧૪૫ નક્ષત્ર ૪ થે બેલે અાવકને ચાર વિસામા કહ્યા છે. ભાર વહેનારને દ્રષ્ટાતે. એવી રીતે કે ભાર એક ખભેથી બીજે ખભે લે તે એક વિસામે ૧, કોઇ જગ્યાએ એટલે કે ચેતરે બને મૂકીને પેશાબ કરવા જાય કે ઝાડે ફરવા જાય તે બીજે વિસામો ૨, ગામ દૂર હોય, રસ્તામાં ધર્મશાળા કે યક્ષનું દેવળ આવે ત્યાં શત રહે તે ત્રીજે વિસામે, ૩, પિતાને કે ધણને ત્યાં ભાર મૂકે તે થે વિસામે, ૪ હવે એ દ્રષ્ટાંત શ્રાવકના ઉપર ઉતારે છે. તે જેમ ભાર લીધે તેમ શ્રાવકને બેજે તે અઢાર પાપ. રૂપ. તેના ચાર વિસામા નીચે પ્રમાણે, શ્રાવક આઠમ, પાખી ઉપવાસ, એકાસણું કરે તે પાપ રૂપ જે, એક ખાંધેથી બીજે ખાંધે તેવા રૂપ તે પહેલે વિસામે. કેમકે ઉપવાસ કર્યો તે પિતાની જાતને માટે ખાવાનું બંધ કર્યું અથવા પાપ બંધ કર્યું પણ બીજાને માટે કરવું પડે છે, તેથી પહેલે વિસામે જાણુ. ૧. શ્રાવક એક સામાયિક, બે સામાયિક અથવા બે ઘડીનું, ચાર ઘડીનું, દેશાવરાસિક કરે તે બીજે વિસામો જાણુ. કેમકે એટલે વખત પાપમાંથી રોકાયે ૨. શ્રાવક આઠમ પાખીને પિષધ કરે તે રાત રહેવા રૂપ ત્રીજો વિસામે ૩, શ્રાવક આલેયણા કરી સંથાર કરે ત્યારે સર્વ પાપથી નિવત્યો એ ભાર ઘેર મૂકવા રૂપ જે વિસામે, ૪ શ્રાવકને ચાર પ્રકારનું ત્રિભોજન કર્યું છે તે જેમકે રાત્રીએ સંધે અને દિવસે ખાય તે અશુદ્ધ. ૧, દિવસે રાધે અને રાત્રીએ ખાય તે પણ અશુદ્ધ. ૨, રાત્રે રાંધે અને રાત્રે ખાય તે પણ અશુદ્ધ, ૩, દિવસે રાંધે અને દિવસે ખાય તે શુદ્ધ ૪, વળી એ જ ચાર ભાંગા. બીજી રીતે કહે છે, અંધારી જગ્યાએ રાંધે અને અજવાળે ખાય તે પણ અશુદ્ધ ૧ અજવાળામાં છે અને અંધારી જગ્યાએ ખાય તે પણ અશુદ્ધ ૨, અંધારી જગ્યાએ છે અને અંધારી જગ્યાએ ખાય તે અશુદ્ધ છે, અજવાળી જગ્યાએ રાંધે અને અજવાળી જગ્યાએ ખાય તે શુદ્ધ ૪, પૂર્વાષાઢા નક્ષત્ર, ઉત્તરાષાઢા નક્ષત્ર, અનુરાધા નક્ષત્ર, એ ત્રણના ચાર ચાર તારા કહ્યા છે. ૪ પાંચમે બેહે સમક્તિના લક્ષણ પાંચ. શમ, ૧ સવેગ ૨. નિર્વેદ ૩, અનુકંપા ૪, આસ્થા ૫, પાંચ સમકિતનાં દુષણ કહા છેઃ મિથ્યાત્વીએ બોલાવ્યા પહેલાં પોતે તેને બેલાવે તે ૧, મિથ્યાત્વીને સામું વારંવાર જેવું તે ૨૦ મિથ્યાત્વીને પહોંચાડવા જવું તે ૩, કામ વિના તેના મકાન ઉપર જવું તે ૪, વારંવાર તેના મકાન ઉપર જવું તે ૫. એ પાંચ દુષણ. પાંચ સમક્તિનાં ભૂષણ કહે છે ધર્મને વિષે ચતુરાઈ શખે તે સમક્તિનું ભૂષણુ ૧ જિનશાસનને અનેક રીતે દિપાવે તે ૨, સાધુની સેવા કરે તે ૩. ધર્મથી ડગતાને સ્થિર કરે તે ૪. સાધુ, સ્વમીની વૈયાવચ કરે તે ૫. એ પાંચ ભૂષણ જાણવા. શરીરમાંહેથી પાંચ ઠેકાણેથી જીવ નીકળે તે કહે છે. પગને તળીએથી નીકળે તે નરકે જાય. ૧. જાગેથી નીકળે તે તિર્યંચમાં જાય. ૨. છાતીએથી નીકળે તે મનુષ્યમાં જાય, ૩, મસ્તકેથી નીકળે તે દેવલેકમાં જાય ૪. અને સર્વાગથી નીકળે તે મેક્ષ જાય, ૫. પાંચ પ્રકારે જીવ ધર્મ ન પામે તે કહે છે. અહંકારી ૧, ક્રોધી ૨, રેગી ૩, પ્રમાદી ૪, આળસુ ૫, પાંચ નક્ષત્રના પાંચ પાંચ તારા કહ્યા છે તે રોહિણી ૧, પુનર્વસુ ૨, ધનિષ્ઠા ૩, વિશાખા ૪. હસ્ત પ ૬ છઠે બોલે છે પ્રકારે સાધુ આહાર કરે તે કહે છે. સુધાવેદની સમાવવાને માટે, વૈયાવચ્ચ કરવાને માટે. ઈસમિતિ શોધવાને માટે ૩, સંયમના નિવાંહને માટે. ક, આયુષ્ય નિભાવવાને માટે ૫, શાત્રીએ ધર્મ જાગરણ કરવાને માટે ૬. છ ધર્મના દેવ ગુરુના નામ કહે છે. જેને ધર્મ માં દેવ આરિહંત, ગુરુનિંગ્રંથ, ૧ બૌદ્ધ મતમાં દેવ બુદ્ધ ગુરુ કુંગી. ૨, શીવ મતમાં દેવ રૂદ્ર, ગુરુ યેગી, ૩ દેવી મતમાં દેવી ધર્મ ગુરુ વૈરાગી. ૪. ન્યાય મત માં દેવ Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સારા સાગર જગત ગુરુ સંન્યાસી. ૫. મીમાંસક-મતમાં દેવ અલખ, ગુરુ દશ, ૬. સમક્તિથી છ જતન કહે છે. અન્યતીથીના ગુણગ્રામ ન કરે, ૧, અન્યતીથીને માને વાંદે ને પૂજે નહિ. ૨, અન્યતીથીના લાવ્યા વિના પિતે બેલે નહિ, ૩, વારંવાર એ સાથે અલાપ સલાપ કરે નહિ. ૪, અન્યતીથીને તરણતારણ માની અન્ન, પાણી આપે નહિ. (દયા, બુદ્ધિ, અનુકંપાને આગાર) ૫, અન્ય તીથને ધર્મબુદ્ધિએ વસ, પાત્ર આપે નહિ. શાતા નિમિત્તે આપે ૬, છ વેશ્યાના વિચાર કહે છે કૃણ વેશ્યાવાળાને જીવ હિંસા કરવાની ઈચ્છા હોય. ૧. નીલ વેશ્યાવાળાને ચેરીની ઈચ્છા હેય. ૨, કાપત લેશ્યાવાળાને મૈથુનની ઈચ્છા હેય. ૩, તેજુ લેસ્થાવાળાને તાલય કરવાની ઈચ્છા હોય. ૪, પદ્મ શ્યાવાળાને ન દેવાની ઈચ્છા હોય. ૫, શુકલ વેશ્યાવાળાને મેક્ષની ઈચ્છા હોય. ૬, કૃત્તિકા, અશ્લેષા એ છે નક્ષત્રના છ છ તાશ છે, સાતમે બેલે સાત કારણે છાસ્ત જાણુ. પ્રાણાતિપાત લગાડ. ૧, મૃષાવાદ લગાડે. ૨, અદત્તાદાન લગાડે. ૩, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તેને સ્વાદ લે, જ, પૂજા સત્કાર વાંછે. ૫, નિર્વઘ પરૂપે સાવઘ લાગે. ૬, જેવું પરૂપે તેવું કરી શકે નહિ. ૭, એ સાત વાનાં જેનામાં હોય તે છઘસ્ત જાણુ. સાત પ્રકારે આઉખું ઘટે તે કહે છે. પ્રાસકે પડવાથી મરે. ૧, શસ્ત્રથી મરે. ૨, મંત્રમૂઠથી મરે. ૩, ઘણે આહારે અજીર્ણથી મરે, ૪, શલાદિકની વેદનાથી મરે ૫, સપતિ કડેથી મરે. ૬, શ્વાસોચ્છવાસ રૂંધાવાથી મરે. ૭, એ સાત પ્રકારે આઉખું તૂટે. ૭, હવે સાત નય કહે છે, નિગમ નય, ૧ સંગ્રહ નય, ૨, વ્યવહાર નય, ૩, અજુ સૂત્ર ૩, ૪, શાખ નય, ૫, સમરૂિઢ નય, ૬, એરંભૂત નય, ૭, એ સાત પ્રકારે નય કહ્યા, મઘા નક્ષત્રના સાત તારા કહ્યા છે, ૮, આઠમે બેલે આચાર્યની આઠ સંપદા, આચાર સંપદા, ૧, શરીર સંપદા ૨, સૂત્ર સંપદા ૩, વચન સંપદા, ૪, પ્રગ સંપદા, ૫, મતિ સંપા. ૬, સંગ્રહ સંપદા ૭, વાચના સંપદા, ૮, એકલવિહારી સાધુસાધ્વીનાં આઠ અવગુણ કહ્યાં છે તેનાં નામઃ કોપી હોય તે એકલે રહે છે, અહંકારી હોય તે એકલે હે. ૨, કપટી હોય તે એકલે હે, ૩, લેભી હોય તે એકલે રહે. ૪, પાપ કરવામાં આસક્ત હોય તે એક રહે. ૫, કુતુહલી મશ્કરે હોય તે એક હે. ૬, ધુતારે હેય તે એક રહે. ૭, માઠા આચારને ધણી જાય તે એક રહે ૮, આઠ ગુણને ધણી એકલે હેય તેનાં નામ: સંયમને દઢ પ્રમાણને ધણી ગુરુની આજ્ઞા લઈ એક રહે ૧, ઘણું સૂત્રને જાણ એક રહે. ૨, જઘન્ય દશ પૂર્વને ભણેલે, ઉત્કૃષ્ટ ચઉદ પૂર્વને ભણેલે એક રહે, ૩; ચાર જ્ઞાનને ધણી એકલો રહે ૪, મહાબળને ધણી એકલે રહે, ૫. કલેશ રહિત હોય તે એક રહે૬, સતેષી હેય તે એકલે રહે, ૭, ધૈર્યવંત હેય તે એક રહે ૮, આઠ ઠેકાણે મનુષ્યને ઘેલાપણું ઉત્પન્ન થાય તે કહે છે: નરનારી પરસ્પર વાત કરે ત્યારે ઘેલા, ૧, બાળકને રમાડે ત્યારે ઘેલા ૨, કલેશ કરે ત્યારે ઘેલા, ૩, દારૂ, ભાગ; કેકી પદાર્થ પીએ ત્યારે ઘેલા, ૪, પેચબંધ પાઘડી બાંધીને ફરે ત્યારે ઘેલા, ૫, અરીસામાં મુખ જુએ ત્યારે ઘેલા, ૬, શયન સમય ઘેલા, ૭, હિળીમાં પુરુષ અને અષાઢી પૂનમે સ્ત્રીઓ ૮, દેખતા આઠ પ્રકારે અંધ કહ્યા તે કહે છે, કામાંધ ૧, કોષાધ ૨, કુપણુધ ૩, માનધિ, ૪, માંધ, ૫, સંધ ૬, જુગટયાંધ , ચુગલ્યધ ૮, એ આઠ આંધળ જાણવા. આઠ મહાપાપી કહે છે, આત્મઘાતી મહા પાપી ૧, વિશ્વાસઘાતી મળા પાપી ૨, ગુણ મેળવનાર મહા પાપી ૩. ગુરુ દ્રોહી મહા પાપી ૪, કુઠી સાક્ષી પૂરે તે મહા પાપી ૫, બેટી સલાહ આપે તે મહા પાપી ૬, પચ્ચકખાણ વારંવાર ભાંગે તે મહા પાપી , હિંસામય ધર્મ પરૂપે તે મહા પાપી ૮ નવમે બોલે Page #158 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પચીસ બોલાને થેકડે ૧૪૭ નવ પ્રકારે શરીરમાં રાગ ઉપજે તે કહે છે. ઘણું ખાય તે રાગ ઉપજે ૧, અજીરણમાં ખાય તથા ઘણું બેસી રહે તે રોગ ઉપજે ૨, ઘણું ઊંઘે તે રોગ ઉપજે ૩, ઘણું જાગે તે રોગ ઉપજે ૪ દિશા કે તે રોગ ઉપજે ૫, પેશાબ કે તો રોગ ઉપજે ૬, ઘણું ચાલે તે રાગ ઉપજે ૭, અણગમતી વસ્તુ ભેગવે તે રોગ ઉપજે ૮, વારંવાર વિષય સેવે તે રેગ ઉપજે ૯, નવ બેલ સમજવાના કહ્યા તે કહે છે. રજપૂતને ક્રોધ ઘણે ૧, ક્ષત્રિયને માન ઘણું ૨, ગુણકાને માયા ઘણી ૩, બ્રાહ્મણને લેભ ઘણો , મિત્રને રાગ ઘણે ૫, શોકને ઢષ ઘણે ૬, જુગારીને શાચ ઘણે ૭ ચોરની માતાને ચિંતા ઘણી ૮, કાયરને ભય ઘણે, ૯, દશમે બેલે નારકીના જીવને દશ પ્રકારની વેદના કહે છે, અનંતી ભૂખ ૧, અનંતી તરસ ૨, અનંની ટાઢ ૩, અને તી ગરમી ૪, અનંતે દાઘ ૫, અને તે ભય ૬, અનંતે જવર ૭, અનંતી ખરજ ૮, અનંત પરવશ.' પણું. ૯ અનંતે શેક ૧૦. દશ પ્રકારે ગ્રાહકને પસ્તાવું પડે તે કહે છે. સાધુની જોગવાઈ હેય અને પ્રશ્નાદિક પૂછે નહિ તે સાધુ વિહાર કર્યા પછી પસ્તાવું પડે ૧, વખ વાણું સાંભળે નહિ તે પસ્તાવું પડે ૨, સામાયિક-પ્રતિક્રમણ કરે નહિ તે પસ્તાવું પડે ૩, આહાર પાણી અસુઝતે હોય તે પરતાવું પડે ૪, ભણવાની જોગવાઈ હોય અને ભણે નહિ તે પસ્તાવું પડે. ૫, સ્વમીની ખબર લે નહિ તે પસ્તાવું પડે ૬, ધર્મ જાગરણ જાગે નહિ તે પસ્તાવું પડે છે, સાધુની વિનયભકિત કરે નહિ તે પસ્તાવું પડે ૮, સાધુની સાર સંભાળ લે નહિ તે પસ્તાવું પડે. ૯, સાધુ વિહાર કરી જાય ને ખબર ન પડે તે પસ્તાવું પડે છે, દશ કારણે દેવતાનું આયુષ્ય બંધાય. દશ પ્રકારે જ્ઞાનમાં વૃદ્ધિ કરનાર નક્ષત્રના નામ મૃગશર, ૧, આદ્ર ૨; પુષ્ય ૩; પૂર્વ ભાપદ ૪; પવષાઢા પ પૂર્વાફાલગુની ૬; મૂળ ૭, અશ્લેષા ૮, હસ્ત ૯, ચિત્રા ૧૦, એ દેશ નક્ષત્રમાં જ્ઞાન ભણે તે વૃદ્ધિ થાય ને વિન જય ૧૧, અગિયામે બેલે મહાવીરનાં ૧૧ ગણધરના નામ કહે છે. ઇંદ્રભૂતિ છે, અગ્નિભૂતિ ૨ વાયુભૂતિ ૩; વ્યકત ૪, સુધમાં સ્વામી ૫, મંડિત પુત્ર ૬, મૌરીપુત્ર ૭, એપિત ૮ અચળ બ્રાતા , મહેતાર્થ ૧૦, પ્રભાશ ૧૧, અગિયાર બેલે જ્ઞાન વધે તે કહે છે “ઉદ્યમ કરતાં જ્ઞાન વધે ૧; નિદ્રા તજે તે જ્ઞાન વધે ૨, ઉદરી કરે તે જ્ઞાન વધે ૩, થેડું બેલે તે જ્ઞાન વધે છે, પંડિતની સેબત કરે તે જ્ઞાન વધે ૫, વિનય કરે તે જ્ઞાન વધે ૬, કપટરહિત તપ કરે તે જ્ઞાન વધે છે, સંસાર અસાર જાણે તે જ્ઞાન વધે ૮ માહોમાંહી ચર્ચા-વાત કરે તે જ્ઞાન વધે ૯, જ્ઞાની પાસે ભણે તે જ્ઞાન વધે ૧૦, ઈદ્રિયના વિષયને ત્યાગ કરે તે જ્ઞાન વધે ૧૧, મૂળ નક્ષત્રના અગિયાર તારા છે. ૧૨, બારમે બેલે બાર કારણે આત્માનું પરમ કલ્યાણ થાય તે કહે છે. સમકિત નિર્મળ પાળે તે આત્માનું પરમ કલ્યાણ થાય. શ્રેણિક રાજાની પર ૧, નિયાણુરહિત કરણી કરે તે પરમ કલ્યાણ થાય–તામલી તાપસની પેરે ૨, મન વચન કાયાના જોગ કબજે રાખે તે પરમ કલ્યાણ થાય. ગજસુકુમાર મુનિની પેરે ૩, છતી શકિતએ ક્ષમા કરે તે પરમ કલ્યાણ થાય-પરદેશી રાજાની પેરે ૪, જે પાંચ ઈદ્રિયનું દમન કરે તે પરમ કલ્યાણ થાય ધર્મરૂચી અણગારની પરે ૫, સાધુને શુદ્ધ આચાર પાળે તે પરમ કલ્યાણ થાય-ધના અણગારની પરે ૬, ધર્મ ઉપર શ્રધા-પ્રતિત રાખે તે પરમ કલ્યાણ થાયવરૂણ નાગ નસુયાના મિત્રની પેરે ૭, માયા કપટ છડે તે પરમ કલ્યાણ થાય-મલિનાથના છે: મિત્રની પેરે ૮, આશ્રવમાં સંવર નીપજાવે તે પરમ કલ્યાણ થાય-સંજતિ રાજાની પેરે ૯; રોગ આવે હાય ય ન કરે તે પરમ કલ્યાણ થાય અનાથી નિગ્રંથની પેરે ૧૦; Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી જૈન જ્ઞાન સાગર પરિષહ આવ્યે સમભાવ રાખે તે પરમ કલ્યાણ થાય-મેતારજ મુનિની પેરે ૧૧, તૃષ્ણા ઉત્પન્ન થઈ તેને પાછી વળે તે પરમ કલ્યાણ થાય-કપીલ કેવળીની પેરે ૧૨, ૧૩-તેરમે બેલે તે તણખા કહે છે-જમરૂપી રૂ અને મરણરૂપી તણ ૧, સંજોગરૂપી રૂ અને વિજોગરૂપી તણખે ૨; શાંતારૂપી રૂ અને અશાતારૂપી તણખે ૩. સંપદારૂપી રૂ અને આપદારૂપી તણખે છે; હરખરૂપી રૂ અને શકરૂપી તણખે ૫, શીલરૂપી રૂ અને કુશીલરૂપી તણ ૬જ્ઞાનરૂપી રૂ અને અજ્ઞાનરૂપી તણખો ૭, સમક્તિ રૂપ રૂ અને મિથ્યાત્વરૂપી તણખો ૮, સંજમરૂપી રૂ અને અસંજમરૂપી તણ ૯, તપસ્વીરૂપ રૂ અને ક્રોધરૂપી તણખે, ૧૦, વિવેકરૂપી રૂ અને અભિમાનરૂપી તેણએ ૧૧, નેહરૂપી રૂ અને માયારૂપી તણખે ૧૨, સંતેષરૂપી રૂ અને લેભરૂપી તણખે ૧૩, એ તેર તણખા હવે તેર કાઠીઆ કહે છે. જુગાર ૧, આળસ ૨, શેક ૩, ભય 8, વિકથા ૫, કૌતુક ૬, કોંધ ૭, કૃપણું બુદ્ધિ ૮, અજ્ઞાન ૯, વહેમ ૧૦, નિદ્રા ૧૧, મદ ૧૨, મેહ ૧૩, એ તેર કાડીઆ. ૧૪, ચૌદમે બેલે વ્યાખ્યાન સાંભળનારનાં ૧૪ ગુણ કહે છે. ભકિતવંત હેય. ૧, મીઠા બેલે હેય ૨ ગવાહિત હેય ૩, સાંભળ્યા ઉ૫૨ રૂચિ હોય ૪, ચપળતારહિત એકાગ્ર ચિત્તે સાંભળનાર હોય છે, જેવું સાંભળે તેવું પૂછનારને બરાબર કહે ૬, વાણીને પ્રકાશમાં લાવનાર હોય છે, ઘણું શાસ્ત્ર સાંભળીને તેને રહસ્યને જાણ હેય ૮, ધર્મકાર્યમાં આળસ ન કરનાર હેય ૯, ધર્મ સાંભળતાં નિદ્રા ન કરનાર હેય ૧૦, બુદ્ધિવંત હાય ૧૧, દાતાર ગુણ હોય, ૧૨, જેની પાસે ધર્મ સાંભળે તેના ગુણને ફેલાવે કરનાર ય ૧૩, કેઈની નિંદા ન કરે તેમજ તેમને વાદવિવાદ ન કરે ૧૪, ૧૫ પંદરમે બેલે વિનીત શિષ્યના પંદર ગુણ કહે છે, ગુરુથી નીચા આસને બેસવાવાળા હોય ૧, ચપળ૫ણું હિત હોય ૨માયા રહિત હોય ૩, કુતૂહલહિત હોય ૪, કર્કશ વચનહિત હેાય ૫, લાંબે પહોંચે તે ક્રોધ ન કરનાર હોય , મિત્ર સાથે મિત્રતા રાખે ૭, સૂત્ર ભણી મદ ન કરે ૮, આચાર્યાદિની નિંદા ન કરે. ૯ શિખામણ દેનાર ઉપર ક્રોધ ન કરે ૧૦ ૫ઠ પાછળ વાલસરીના ગુણ બોલે ૧૧, કલેશ, મમતા, રહિત હોય ૧૨, તત્વને જાણું હેાય ૧૩, વિનયવંત હેય ૧૪, લજજાવંત તથા ઈદ્રિયને દમનાર હેય ૧૫. સેબમે બેલે સેળ પ્રકારનાં વચન જાણવા તે કહે છે. એક વચન, ઘટ, પેટ, વૃક્ષ ૧, દ્વિવચન ઘટી, પટૌ, વૃક્ષો ૨, બહુવચન ઘટા : પટ્ટા ક વૃક્ષા : ૭, સ્ત્રી બંને વચન. કમારી નગરી, નદી, ૪, પુલિગે વચન : દેવ, નર અરિહંત, સાધુ, પ. નપુંસાલિગે વચન : કપટ, કમળ, નેત્ર, ૬, અતીતકાળ વયન (ગા કાળ) : કરેલું. થએલું છે; અનાગતકાળ વચન (આવતે કાળ) કરશે, થશે, ભાંગશે, ૮, વર્તમાન કાળ વચન : કરે છે થાય છે, ભણે છે ૯, પરેલ વચન : એ કાર્ય તેણે કર્યું ૧૦, પ્રત્યક્ષ વચન એમ જ છે ૧૧, ઉપનીત વચન : એ પુરુષ રૂપવંત છે ૧૨, અપનીત વચનઃ જેમ એ પુરુષ કુરૂપવંત છે ૧૩, ઉપનીત અપનીત વચન જેમ એ રૂપવંત પણ કુશલીઓ છે ૧૪, અપની ઉપનીત વચન : જેમ એ પુરુષ કુરીલીએ પણ રૂપવંત છે ૧૫, આધ્યાત્મ વચન ભગ્ન બાલે તટેલું વચન). રૂ વાણુઆની પેરે રૂપા ૧૬. સત્તરમે બેલે સત્તર પ્રકારને સંયમ કહે છે. પૃથ્વીકાયની દયા પાળવી તે સંયમ ૧, અપકાયની દયા પાળવી તે સંયમ ૨, તેઉકાયની ૩, વાયુકાયની ૪, વનસ્પતિકાયની ૫, બેઈદ્રિયની , તેઈદ્રિયની ૭, ચૌદ્રિયની ૮, પંચેન્દ્રિયની ૯, અજીવઠાય ઉપર રાગદ્વેષ ન કર ૧૦, ઉપેહા ૧૧, ઉપેહા ૧૨, ૫મજણ ૧૩, પરીઠાવણીઆ ૧૪, મન ૧૫, વચન ૧૬, કાયા ૧૭, એ સત્તર પ્રકાશને સંયમ ૧૭, અઢારમે બેલે અઢાર, Page #160 -------------------------------------------------------------------------- ________________ અથ ી ૧૩ બેલ છે. દ્રવ્ય દિશા કહે છે. પૂર્વ ૧, પશ્ચિમ ૨, ઉત્તર ૩, દક્ષિણ ૪; ઈશાન ખુણે ૫, અગ્નિખુણે ૬,નત્ય ખુણે ૭, વાયવ્ય ખુણે ૮, વિદિશાના આઠ આંતરા એ બધા થઈને સેળ, ઊંચી સત્તર અને નીચી અઢાર, એ અઢાર. અઢારભાવ દિશા કહે છે, પૃથ્વી ૧. અપ ૨, તેઉ ૩, વાયુ ; અબીઆ પ, મૂળબીઆ ૬, પિોરબીઆ ૭, બંધબીઆ ૮, બેઈદ્રિય ૯ તેઈદ્રિય ૧૦, ચારેંદ્રિય ૧૧, પંચેન્દ્રિય ૧૨, તિય ચ ૧૩, કર્મભૂમિ ૧૪, અકર્મભૂમિ ૧૫, છપ્પન અંતરદ્વીપા ૧૬, દેવતા ૧૭, નારકી ૧૮, એ અઢાર ઓગણીસમે બેલે કાઉસગના ઓગણીસ દોષ કહે છે. ઢીંચણ ઉપર એક પગ રાખીને કાઉસગ કરે તે દોષ ૧, કાયા આઘી પાછી હલાવે તે દેષ ૨, એઠી ગયું છે તે દોષ ૩, માથું નમાવી ઊભે રહે તે છેષ ૪, બે હાથ ઊચા રાખે તે દોષ ૫, મેઢે, માથે ઓઢે તે દોષ ૬, પગ ઉપર પગ રાખે તે દેષ ૭ શરીર વાકું શખે તે દોષ ૮, સાધુની બરાબર રહે તે દેષ ૯ ગાડાની ઊધની પેરે ઊભે રહે તે દેષ ૧૦, કેડેથી વાંકે ઊલ રહે તે દેષ ૧૧, ૨જહરણ ઊચે રાખે તે દેષ ૧૨, એક આસને ન રહે તે દેષ. ૧૩, આંખ ઠેકાણે ન રાખે તે દેષ ૧૪, માથું હલાવે તે દેષ ૧૫, ઑખારે કરે તે દેષ ૧૬, ડીલ હલાવે તે દોષ ૧૭, ડીલ મરડે તે દેષ ૧૮, શન્ય ચિત્ત શખે તે દેષ ૧૯ ૨૦ વીમમ બે વીસ પ્રકારે જીવ તીર્થકર ગવ બાંધે તે કહે છે. અરિહંતનાં ગુણગ્રામ કરે તે કર્મની દોડ ખપાવે, ઉત્કૃષ્ટ રસ આવે તે તીર્થકર ગોત્ર બધે ૧, સિદ્ધનાં ગુણગ્રામ કરે, તે ૨. સિદ્ધાંતનાં ગુણગ્રામ કરે તે. ૩ ગુરુનાં ગુણગ્રામ કરે તે ૪, સ્થવિરનાં ગુણગ્રામ કરે, તે પ, બહુરાત્રીનાં ગુણગ્રામ કરે તે ૬. તપસ્વીનાં ગુણ ગ્રામ કરે તે ૭, જ્ઞાન ઉપર ઉપગ વારંવાર શખે તે ૮, શુદ્ધ સમતિ પાળે તે ૯, વિનય કરે તે ૧૦, બે વખત પ્રતિકમણ કરે તે ૧૧, વ્રત પચ્ચક્ખાચ ચેખાં પાળે તે ૧૫, ધર્મધ્યાન શુકલધ્યાન ધ્યાવે તે ૧૩, બાર દે તપ કરે તે ૧૪, સુપાત્રને દાન દે તે ૧૫, વૈયાવચ્ચ કરે તે ૧૬, સર્વ જીવને સુખ ઉપજાવે તે ૧૭, અપૂર્વ જ્ઞાન ભણે તે ૧૮ સૂત્રની ભકિત કરે તે ૧૯ તીર્થકરને માર્ગ દીપાવે તે ૨૦, એ વીસ. ૨૧, એકવીશમે બેલે શ્રાવકના એકવીશ ગુણ કહે છે. અક્ષુદ્ર ૧, જશવંત ૨, સૌમ્ય પ્રકૃતિ ૩. લોકપ્રિય ૪, સ્વભાવ આકર નહિ ૫, પાપથી ડર ૬, શ્રદ્ધાવંત ૭, લબ્ધલક્ષ ૮, લજજાવંત ૯, દયાવંત ૧૦, મધ્યસ્થ ૧૧, ગંભીર ૧૨, સૌમ્યદષ્ટિ ૧૩ ગુણરાગી ૧૪, ધર્મકથક ૧૫, સાયાને પક્ષ કરનાર ૧૬. શુદ્ધ વિચારી ૧૭, ઘરડાની રીતે ચાલનાર ૧૮, વિનયવંત ૧૯, કીધેલા ગુણને ભૂલે નહીં ૨૦, પહિતકારી ૨૧, એ એકવીશ. ૨૨ બાવીશમે બે બાવીશ જણ સાથે વાદ ન કરે તે કહે છે; ધનવત સાથે ૧, બળવંત સાથે ૨, ઘણું પરિવાર સાથે ૩. તપસ્વી સાથે ૪. હલકા માણસ સાથે ૫, અહંકારી સાથે ૬, ગુરુ સાથે ૭, સ્થિવર સાથે ૮, ચેર સાથે ૯, જગારી સાથે ૧૦, રોગી સાથે ૧૧, ક્રોધી સાથે ૧૨, જુઠાલા સાથે ૧૩, કુસંગી સાથે ૧૪, રાજા સાથે ૧૫, શીતળ લેશ્યાવાળા સાથે ૧૬, તેજુવેશ્યાવાળા સાથે ૧૭, માટે મીઠાલા સાથે ૧૮, દાનેશ્રી સાથે ૧, જ્ઞાની સાથે ૨૦, ગુણકા સાથે ૨૧ બાળક સાથે ૨૨, એ બાવીસ ૨૩ ત્રેવીસમે બેલે પાંચ ઈદ્રિયના ત્રેવીસ વિષય કહે છે, શ્રોતેંદ્રિયના ત્રણ વિષય, જીવ શબ્દ ૧. અજીવ શબ્દ ૨ મિશ્ર શબ્દ ૩, ચક્ષુ ઈદ્રિયના પાંચ વિષય, કાળ ૧, પીળે ૨, લીલે ૩, તે ૪, ઘેળો ૫, ધ્રાણેદ્રિયના બે વિષય, સુભી* ગંધ ૧, દુભી ગંધ ૨, કુલ દશ. ફરસ ઈ દ્રિયના આઠ વિષય, તે ખરખરે ૧૧, સુહાળે ૧૨ હલકે ૧૩, ભારે ૧૪, ટાઢ ૧૫ ઉને ૧૬, લખે ૧૭, ચીકણે ૧૮, વસઈ દ્રિયના પાંચ વિષય તીખે ૧૯, કડ ૨૦, કષાયેલે ૨૧, ખાટે Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર ૧૫૦ ૨૨, મીઠા ૨૩. ૨૪ ચાવીસમે ખેલે ચોવીસ ટોટા કહે છે; ભણવા ગણવાની આળસ કરે તે જ્ઞાનના ટોટો, બહુત્રીની શાખ ૧, સાધુ સાધ્વીનાં દર્શન ન કરે તે સમાંતના ટેટ Àામિલ બ્રાહ્મણની શાખ ૨, વખતસર પ્રતિક્રમણ ન કરે તે વ્રત પચ્ચક્ખાણુના ટોટો; ઉત્તરાધ્યયન અધ્યયન ૨૫ની શાખ ૩, સાધુ-સાધ્વી માંઢામાંહી વૈયાવચ્ચ ન કરે તે તીથ ના ટોટો; ઠાણાંગની શાખ ૪; તપસ્યાની ને આચારની ચારી કર તા દેવતામાં ઊંચી પઢવીના ટોટો દશવૈકાલિક ભગવતીની શાખ ૫, કઠણ કલુષ ભાવ રાખે તે શીતળતાના ટોટો, સમાવાય ́ગની શાખ ૬; અજતનાથી ચાલે તે જીવયાના ટોટો; દશવૈકાલિકની શાખ ૭, રૂપનેા ને યાવનના મદદ કરે તે શુભ કમના ટોટો, પત્રવણાની શાખ ૮, મેાટાનેા વિનય ન કરે તેા તિર્થંકરની આજ્ઞાને ટોટો, વ્યવાહાર સુત્રની શાખ ૯, માયા કપટ કર્યું તે જશ-કીતિને ટોટો આચારાંગની શાખ ૧૦, પાછલી રાત્રે ધમ જાત્રિકા ન જાગે તે ધર્મધ્યાનના ટોટો, નિશીથની શાખ ૧૧, કોષ કલેશ કરે તે, સ્નેહ ભાવને ટેટો ચેડા કુણિકની શાખ ૧૨, મન ઊંચુ નીચુ કરે તે અક્કલના ટાટા, ભૃગુ પુરહિતની શાખ ૧૩, સ્ત્રીના લાલચુને બ્રહ્મચય ના ટોટો, ઉત્તરાધ્યનની શાખ ૧૪, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા માંડામાંહી હેત મેળાપ ન રાખે તે જૈન ધર્મને ટોર, શાખ પેખત્રીજી! મુખ ૧૫, સુપાત્રને ઉલ્લાસ ભાવે દાન ન આપે તે પુણ્ય પ્રકૃત્તિના ટોટો, કપિલા દાસીની શાખ ૧૬ સાધુ ગામ, નગર વિહાર ન કરે તે ધમ થાના ટાટા, શેલક રાજઋષિની ચાખ ૧૭, ભળે નહિ તે જિનશાસનના ટોટો, સમાચારીની શાખ ૧૮, વ્રત પચ્ચક્ખાણુની આલાપણા કરે નહિ તે માક્ષના સુખના ટોટો, પદ્મનાથની ખસે છપ્પન સાધ્વીની શાખ અહિંંત; ધમ ને ચાર તીના અવણુ વાદ લે તે સત્ ધર્મના ટોટો, ઠાણાંગની શાખ ૨૦ સાધુનું વચન માને નહી તે ઊંચી ગતિના ટાટા, બ્રહ્મત્તની શાખ ૨૧, સાધુ-સાધ્વી ગુરુ-ગુરુસ્રીની આજ્ઞા ઉલ્લધે તે આરાધકપણાના ટાટા, સુકુમાલિકાની શાખ ૧૯૬ તથા. 2 ખ ધજીની શાખ ૨૨, ભગવાનનાં વચન ઉપર શ્રદ્ધા ન શખે તે શુદ્ધ માગના ટોટો,, જમાલીની શાખ ૨૩, ભળેલું વારંવાર સાંભળે નહુ તે મેળવેલી વિદ્યાના ટોટા જવઋષિની શાખ ૨૪, ૨૫ પચીસમે ખેલે સાડાપચીસ આ દેશ તથા તેની નગરીનાં નામ: કહે છે, મગધ દેશ-શજગૃહિ નગરી ૧, અંગદેશ, ચપાનગરી ૨, અંગદેશ-તામલિક નગરી ૩, લીગ દેશ ક ંચનપુર નગરી ૪, કાસીદેશ-વાણારસી નગરી ૫, કોશળદેશઅયોધ્યાનગરી ૬, કુરૂદેશ-ગજપુર નગરી છ, કુષવદેશ-સેારીપુર નગરી પચાળ દેશ-કપિલપૂર નગરી ૯, જંગલ દેશ-મહીછત્રા નગરી ૧૦ કચ્છ દેશ-ઢૌસ`ખી નારી ૧૧. સાંડીલ દેશ-નંદીપુર નગરી ૧૨, માળા દેશ-ભક્રિક્ષપુર નગરી ૧૩ વચ્છ દેશવૈરાટનગરી ૧૪, દશાચરણ દેશ-મૃગાવતી નગરી ૧૫, વસુદેશ-ઇરછાપુરી નગરી ૧૬, વિટ્ટેડ દેશ-શિવાવતી નગરી ૧૭, સિધદેશ-વિતીભય પાટણ નગરી ૧૮, સૌવીર દેશ-મથુરા નગરી ૧૯, વિદેહ દેશ-મિથિલા નગરી ૨૦, સુરસેન દેશ-પાવાપુર નગરી ૨૧, ભંગ દેશ-માંસપુર નગરી ૨, પાટણ દેશ-ઢાંડવતી નગરી ૨૩, કુણુાલ દેશ-સાવથી નગરી ૨૪, સારઠ દેશ-દ્વારકા નગરી ૫, કેકા દેશ-વેતાંબિક નગરી સ્પા, એ સાડીપચીસ આ દેશ. ઇતિ શ્રી પચીસ ખેલ Page #162 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી શ્રતા અધિકાર શ્રી નંદિસૂત્રમાં શ્રોતા અધિકાર નીચે મુજબ છે : ગાથા-૧ સેલ ઘણું ૨ કુડગ, ૩ ચાલણી, ૪ પરિપુણગ, ૫ હંસ, ૬ મહિસ, મેસે યઃ ૮ મસગ, ૯ જલુગ, ૧૦ બિરાલી, ૧૧ જાહગ, ૧૨ મે, ૧૩ ભેરિ, ૧૪ આભીરી સા. ૧ ચૌદ પ્રકારના શ્રેતા છે. તેમાં ૧. સેલ ઘણ-તે પથ્થર ઉપર જેમ મેઘ વરસે પણ પથ્થર પાણીથી ભીંજાય નહિ, તેમ એકેક શ્રોતા વ્યાખ્યાદિ સાંભળે પણ સમ્યજ્ઞાન પામે નહિ. બુદ્ધ થાય નહિ. દ્રષ્ટાંત-કુશિષ્ય રૂપી પથ્થર, સદ્ગુરુ રૂપી મેઘ અને બંધ રૂપ પાણી, મુંગશેલીઓ તથા પુષ્પરાવર્ત મેઘનું દ્રષ્ટાંત ઃ જેમ પુષ્કરાવ મેઘથી મુંગશેલીઓ પલ નહિ તેમ એકેક કુશિષ્ય મહાન સવેગાદિક ગુણયુક્ત આચાર્યના પ્રતિબેધ્યા પણ સમજે નહિ, વૈરાગ્ય રંગ પામે નહિ, માટે તે શ્રેતા છાંડવા યોગ્ય છે. એ અવિનીતનું દ્રષ્ટાંત જાણવું. જેમ કાળી ભૂમિને વિષે મેઘ વરસે તે તે ઘણું ભીંજે તથા પાણી પણ રાખે. તથા ગેધૂમાદિક (ઘઉં પ્રમુખ ) ની ઘણી નિષ્પત્તિ કરે તેમ વિનીત સુશિષ્ય પણ ગુરુની ઉપદેશરૂપ વાણી સાંભળી હદયમાં ધારી રાખે, વૈરાગ્યે કરી ભી જાય અને અનેક બીજા ભવ્ય જીવને વિનય ધર્મ વિશે પ્રવર્તાવે, માટે તે શ્રેતા આદરવા યોગ્ય છે. ૨, કહગ-કુંભનું દ્રષ્ટાંત. તે કુંભના આઠ ભેદ છે, તેમાં પ્રથમ ઘડો સંપૂર્ણ ઘડાના ગુણે કરી વ્યાપ્ત છે. તેના ત્રણ ગુણ. ૧ તે સમયે પાણી ભર્યા થકાં કિંચિત બહાર જાય નહિ. ૨. પિતે શિતળ છે માટે બીજાની પણ તૃષા ઉપશમાવે, શીતલ કરે. ૩ પરની મલિનતા પણ પાણીથી દૂર કરે તેમ એકેક શ્રેતા વિનયાદિ ગુણે કરી સંપૂર્ણ ભર્યા છે તે ત્રણ ગુણ કરે. ૧ ગુર્નાદિકને ઉપદેશ સર્વ ધારી રાખે, કિંચિત વિસારે નહિ. ૨ પિતે જ્ઞાન પામી શીતલ દશા પામ્યા છે અને ભવ્ય જીવને ત્રિવિધ તાપ સમાવી શીતળ કરે. ૩ ભવ્ય જીવની સંદેહ રૂપી મલિનતા ટાળે. એ શ્રેતા આદરવા ગ્ય છે. ૨ એક ઘડો પડખે કાણે છે તેમાં ભરે તે અડધું પાણી રહે ને અડધું પાણી વહી જાય. તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળે તે અડધું ધારી રાખે, અડધું વિસરી જાય. ૩. એક ઘડે હેઠે કાણો છે તેમાં પાણી ભરે તે સર્વ પાણી વહી જાય પણ રહે નહિ તેમ એકેક શ્રેતા વ્યાખ્યાનાદિ સાંભળે તે સર્વ વિસારે પણ ધારે નહિ. ૪. એક ઘડે નો છે તેમાં પાણી ભરે તે થોડો થોડે ઝમીને ખાલી થાય, તેમ એકેક શ્રેતા જ્ઞાનાદિ અભ્યાસ કરે પણ થોડે થોડે જ્ઞાન વિસારે. ૫. એક ઘડે દુર્ગધ વાસિત છે, તેમાં પાણી ભરે તે પાણીના ગુણ બગાડે, તેમ એકેક શ્રેતા મિયાત્વાદિક દુર્ગધ કરી વાસિત છે તેમને સૂત્રાદિક ભણાવતાં જ્ઞાનના - ગુણને વણસાડે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રી જૈન જ્ઞાન સાગર ૬. એક ઘડે સુગંધે કરી વાસિત છે તેમાં પાણી ભરે તે પાણીના ગુણને વધારે, તેમ એકેક શ્રેતા સમકિતાદિક સુગંધે કરી વાસિત છે તેમને સત્રાદિક ભણવતાં જ્ઞાનના ગુણને દીપાવે. ૭. એક ઘડો કાચો તેમાં પાણું ભરે તે ઘડો ભીંજાઈને વિણસી જાય, તેમ એકેક શ્રેતા અલ્પબુદ્ધિવાળાને સુત્રાદિકનું જ્ઞાન આપતાં તે નયપ્રમુખને નહિ જાણવાથી તે જ્ઞાનથી તથા માર્ગથી ભ્રષ્ટ થાય. ૮. એક ઘડે ખાલી છે તે ઉપરથી બુઝારૂં ઢાંકી વર્ષાકાળે નેવાં હેઠે પાણી ઝીલવા મૂકયું, પણ પાણી અંદર આવે નહિ ને તળે પાણી ઘણું થવાથી ઉપર તરે ને વાયરાદિકે કરી ભીંત પ્રમુખે અથડાઈને ફૂટી જાય; તેમ એકેક શ્રોતા સથુરુની સભામાં વ્યાખ્યાન ' સાંભળવા બેસે પણ ઊંધ પ્રમુખના યોગે કરી જ્ઞાનરૂપ પાણી હૃદયમાં આવે નહિને ઘણી ઊંઘના પ્રભાવે કરી ખોટા ડાળરૂપ વાયરે કરી અથડાય છે, તે સભાથી અપમાન પ્રમુખ પામે તથા ઊંધમાં પડવાથી પિતાના શરીરને નુકસાન થાય. ૩. ચાલણી-એકેક શ્રેતા ચાલણી સમાન છે, ચાલણીના બે પ્રકાર : ૧ એ છે કે ચાલણી પાણીમાં મૂકે ત્યારે પાણીથી સંપૂર્ણ ભરી દેખાય અને ઉપાડી લઈએ ત્યારે ખાલી દેખાય, તેમ એકેક શ્રેતા વ્યાખ્યાદિ સભામાં સાંભળવા બેસે ત્યારે વૈરાગ્યાદિ ભાવનાએ કરી સંપૂર્ણ ભર્યા દેખાય અને સભાથી ઉડી બહાર જાય ત્યારે વૌરાગ્ય રૂપ પાણી કિંચિત પણ દેખાય નહિ એ શ્રેતા છાંડવા હોય છે. ૨. ચાલાણીએ ઘઉં પ્રમુખને આટો (લેટ) ચાળવા માંડ્યો, ત્યારે આટો નીકળી જાય ને કાંકરા પ્રમુખ કચરે ગ્રહી રાખે, તેમ એક શ્રેતા વ્યાખ્યાનાદિ સાંભળતા ઉપદેશક તથા સૂત્રના ગુણ ગુણ જાવા દે, અને સ્કૂલના પ્રમુખ અવગુણ રૂપ કચરે ગ્રહી રાખે, માટે તે છાંડવા યોગ્ય છે. ૪, પરિપુણગ-તે સુઘરી પક્ષીના માળાનું દષ્ટાંત. સુઘરી પક્ષીના માળાથી છૂત (વી) ધૃત ઘૂત નીકળી જાય અને કીટી પ્રમુખ કચરે ગ્રહી રાખે, તેમ એકેક શ્રોતા આચાર્ય પ્રમુખના ગુણ ત્યાગ કરી અવગુણ ગ્રહણ કરે એ શ્રોતા છાંડવા યોગ્ય છે. પ, હંસ-હંસને દૂધ, પાણી એકઠાં કરી પીવા માટે આપ્યા હોય, તે તે પિતાની ચાંચમાં ખટાશના ગુણે દૂધ પીએ ને પાણી ન પીએ, તેમ વિનીત શ્રોતા ગુર્નાદિકના ગુણ ગ્રહને અવગુણ ન લે, એ આદરણીય છે. ૬ મહિષ–ભેંસ જેમ પાણી પીવા માટે લાશયમાં જાય, પાણી પીવા જલમાં પ્રથમ પ્રવેશ કરે, પછી મસ્તક પ્રમુખ કરી પાણી ડહોળે ને મલમૂત્ર કરી પછી પોતે પીવે, પણ શુદ્ધ જલ પિતે ન પીએ, અન્ય યૂથને પણ પીવા ન દે, તેમ કુશિષ્ય શ્રોતા વ્યાખ્યાનાદિકમાં કલેશરૂપ પ્રશ્નાદિકે કરી વ્યાખ્યાન વહેળે, પિતે શાનપણે સાંભળે નહિ ને અન્ય સભાજનોને શાંત રસથી સાંભળવા ન દે, એ છોડવા યોગ્ય છે. ૭. મેષ-બકરાં જેમ પાણી પીવા જલસ્થાને નદી પ્રમુખમાં જાય, ત્યારે કાંઠે રહી પગ નીચા નમાવી પાણી પીઓ, ડહોળે નહિ ને અન્ય યૂથને પણ નિર્મળ પીવા દે, તેમ વિનીત શિa શ્રેતા એ ખ્યાનાદિક નમ્રતા તથા રસથી સાંભળે, અન્ય સભાજનેને સાંભળવા દે, એ આદરણીય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી શ્રોતા અધિકાર ૧૫૩ ૮ મસળ-તેના બે પ્રકાર : ૧ મસગ તે ચામડાની કેથલી તેમાં વાયરે ભરાય ત્યારે અત્યંત ફૂલેલી દેખાય પણ તૃષા શમાવે નહિ, પણ વાયરે નીકળી જાય ત્યારે ખાલી થાય, તેમ એકેક શ્રોતા અભિમાનરૂ૫ વાયરે કરી શુષ્ક જ્ઞાનવત્ તડાકા મારે પણ પિતાના તથા અન્યના આત્માને શાંત રસ પમાડે નહિ. એ છાંડવા યોગ્ય છે. ૨. મસગ તે મચ્છર નામે, જંતુ, અન્યને ચટકા ભારી પરિતાપ ઉપજાવે પણ ગુણ ન કરે અને ખણુજ ઉત્પન્ન કરે, તેમ એકેક કુશ્રોતા ગુર્નાદિકને જ્ઞાન–અભ્યાસ કરાવતાં ઘણો પરિશ્રમ આપે તથા કુવચનરૂપ ચટકા મારે પણ ગુણ તે વૈયાવચ્ચ પ્રમુખ કાંઈપણ ન કરે અને ચિત્તમાં અસમાધિ ઉપજાવે એ છાંડવા ગ્ય છે. ૯ જલુગ-તેના બે પ્રકાર ૧. જલ નામે જંતુ ગાય પ્રમુખના સ્તનમાં વળગે ત્યારે લેહી પીએ પણ દુધ ન પીએ, તેમ એકેક અવિનીત કુશિષ્ય શ્રોતા આચાર્યાદિકની સાથે રહ્યા શકા તેમાં છિદ્રો ગષે પણ ક્ષમાદિક ગુણ ને ગ્રહણ કરે, માટે છાંડવા યોગ્ય છે. ૨. જળો નામે જંતુ ગુમડા ઉપર મૂકીએ ત્યારે ચટકે મારે ને દુઃખ ઉપજાવે અને મુડદાલ (બગડેલું) લેહી પીએ ને પછી શાંતિ કરે, તેમ એકેક વિનીત શિષ્ય શ્રોતા આચાર્યાદિક સાથે રહ્યા થકા પ્રથમ વચનરૂ૫ ચટકે ભરે-કાલે અકાલે બહુ અભ્યાસ કરતાં મહેનત કરાવે–પછી સંદેહરૂપી બિગાડ કાઢી ગુર્વાદીકને શાંતી ઉપજાવે–પરદેશી રાજાવત એ આદરવા યોગ્ય છે. ૧૦ બિરાલી-બિરાલી દૂધનું ભોજન સીંકાથી ભય પર નીચું નાંખીને રજકણ સહિત દૂધ પીએ, તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી સૂત્રાદિક અભ્યાસ કરતાં અવિનય બહુ કરે, તથા પર પાસે પ્રશ્ન પૂછાવી સૂત્રાર્થ ધારે પણ પિતે વિનય કરી ધારે નહિ, માટે તે શ્રોતા છાંડવા ગ્ય છે. ૧૧ જાહગ-સહલે તે તિર્યંચની જાતિ વિશેષ–તે પ્રથમ પિતાની માતાનું દૂધ થોડે છેડે પીએ ને તે પાચન થાય પછી વળી થોડું પીએ એમ છેડે થોડે દૂધથી પિતાના શરીરને પુષ્ટ કરે પછી મેટા ભુજંગનાં માન મર્દન કરે, તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી પિતાની બુદ્ધિ પ્રમાણે કાળે કાળે છેડે થોડે સૂત્રાદિ અભ્યાસ કરે; અભ્યાસ કરતાં ગુર્નાદિકને અત્યંત સંતોષ ઉપજાવે, કેમકે આપેલે પાઠ બરાબર અસ્મલિત કરે ને તે કર્યા પછી વળી બીજીવાર અને ત્રીજીવાર એમ થોડે થોડે લે ને પછી બહુશ્રુત થઈ મિથ્યાવી લેકેનાં માન મર્દન કરે એ આદરવા દે છે. ૧૨ ગાગો તે “ગાય” નાં બે પ્રકાર : જેમ દૂધવતી ગાયને કેઈ એક શેઠ પાડોશીને ત્યાં આપી ગામ જાય, પણ તે પાડોશી ઘાસ પાણી પ્રમુખ બરાબર ગાયને નહિ આપવાથી ગાય ભૂખે તૃપાએ પીડાતી થકી દૂધમાં સુકાય, ને દુઃખી થાયે તેમ એકેક અવિનીત શ્રોતાએ ગુર્નાદિકની આહાર પાણી પ્રમુખ વૈયાવચ્ચ નહિ કરવાથી તેમનો દેહ લાનિ પામે ને તાદિમાં ઘટાડો થાય ને અપયશ પામે. ૨. એક શેઠ પાડોશીને દૂઝણી ગાય સોંપી ગયે. પાડોશીએ ઘાસ, પાણી પ્રમુખ છે પ્રકારે આપવાથી ધમાં વધારો થયો ને તે કીતિને પામ્યો. તેન એકેક વિનીત શ્રોતા (શબ્દ) ગુર્નાદિકની આકાર પામું પ્રમુખ વૈયાવચ્ચની વિધિએ કરી, ગુર્નાદિકને શાતા ઉપજાવે તે તેમને જ્ઞાનમાં વધારો થાય તે કીતિને પામે. એ શ્રોતા આદરવા યોગ્ય છે. ૧૩ ભેરી-તેનાં બે પ્રકાર : ૧ એ છે જે, ભેરીને વગાડનાર પુરુષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે તે રાજ ખુશ થઈ તેને પુષ્કળ દ્રવ્ય આપે, તેમ વિનીત શિષ્ય તીર્થકર તથા Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી જેને જ્ઞાન સાગર ગુર્નાદિકની આજ્ઞા પ્રમાણે સૂવાદિકની સ્વાધ્યાય તથા ધ્યાન પ્રમુખ અંગીકાર કરે તે કર્મ રૂપ રેગ મટે અને સિદ્ધ ગતિમાં અનંત લક્ષ્મી પામે; એ આદરવા યોગ્ય છે. ૨, જેમ ભરીને વગાડનાર પુરુષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે નહિ, તે રાજા કે પાયમાન થઈ દ્રવ્ય આપે નહિ, તેમ અવિનીત શિષ્ય તીર્થકરની તથા ગુર્નાદિકની આજ્ઞા પ્રમાણે સૂત્રાદિકની સ્વાધ્યાય, ધ્યાન કરે નહિ તે તેમને કમરૂપ રેગ મટે નહિ અને સિદ્ધ ગતિનું સુખ પામે નહિ, એ છાંડવા એગ છે. ૧૪ આભીરી-તેના બે પ્રકાર–૧. આભીરી સ્ત્રી-પુરુષ એક ગામથી પાસેના શહેરમાં ચાલતાં ચાલતાં ગાડામાં ધૂત ભરી વેચવા ગયાં. ત્યાં બજારમાં ઉતારતાં ધૃતનું ભાજન, વાસણ ફૂટી ગયું. ધૃત ઢળી ગયું પુણે સ્ત્રીને ઘણું ઠપકાવાળા કુવચનો કહ્યાં, ત્યારે સ્ત્રીએ પણ તે ભર્તારને સામાં કુવચને કહ્યાં, આખરે ચૂત ઢોળાઈ ગયું ને બન્ને બહુ શેક કરવા લાગ્યાં. જમીન પરનું વૃત પાછળથી લુંછી લીધું ને વેચ્યું, કીંમત મળી, તે લઈ સાંજે ગામ જતાં, ચોરેએ લુંટી લીધી. બહુ નિરાશ થયા. લોકેએ પૂછવાથી સર્વ વૃતાંત કહ્યો. લેકેએ ઠપકે દીધો. તેમ ગુએ વ્યાખ્યાન ઉપદેશમાં આપેલ સાર–વૃતને લડાઈ-ઝઘડે કરી ઢળી નાખે ને છેવટે કલેશ કરી દુર્ગતિ પામે. આ શ્રોતા છાંડવા યોગ્ય છે. ૨. ધૃત ભરી શહેરમાં જતાં બજારમાં ઉતારતાં વાસણ ફૂટયું કે તરત જ એકદમ મળી ભેગા થઈ તે ધૃત ભરી લીધું પણ, બહુ નુકશાન થવા દીધું નહિ. તે વૃતને વેચી પૌસા મેળવી સારા સંઘાત સાથે ગામમાં સુખે સુખે જેમ અન્ય સુજ્ઞ પુરૂષ પહેચે, તેમ વિનીત શિષ્ય શ્રોતા ગુરુ પાસેથી વાણી સાંભળી શુદ્ધ ભાનપૂર્વક તે અર્થ સૂત્રને ધારી રાખે, સાચવે અમ્મલિત કરે, વિસ્મૃતિ થાય તે ગુરુ પાસે ફરી ફરી માફી માગી ધારે, પૂછે; પણ કલાટ ઝઘડો કરે નહિ, જે ઉપર ગુરુ પ્રસન્ન થાય, સંયમ, જ્ઞાનની શુદ્ધિ થાય, પરિણામે સદ્ગતિ મળે, આવા શ્રોતા આદરણીય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીસ બેલ પહેલે બોલે-ગતિ ચાર, ૧ નારકી, ૨ તિર્યચ, ૩ મનુષ્ય, ૪ દેવતા. બીજે બેલે-જાતિ પાંચ. ૧ એકેંદ્રિય, ૨ બેઈદ્રિય, ૩ (ઈદ્રિય, ૪ ચૌરંદ્રિય ૫ પંચેદિય. ત્રીજે બોલે-કાય છ, ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩. તેઉકાય, ૪ વાયુકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રસકાય, ચોથે બોલે-ઈદ્રિય પાંચ ૧ શ્રોતેંદ્રિય, ૨ ચક્ષુરિંદ્રિય, ઘાણે દ્રિય, રસેંદ્રિય ૫ સ્પર્શેન્દ્રિય. પાંચમે બેલે-પર્યાપ્ત છે. ૧ આહાર, ૨ શરીર, ૩ ઈદ્રિય ૪ શ્વાસોચ્છવાસ, ૫ ભાષા, મન છઠે બેલે–પ્રાણ દશ. પાંચ ઈદ્રિયના ૫ પ્રાણ, ૬ મનબળ. ૭ વચનબળ. ૮ કાયબળ, ૯ શ્વાસોચ્છવાસ, ૧૦ આયુષ્ય. સાતમે બેલે-ખરીર પાંચ, ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ જસ. ૫ કાર્માણ. આમે બોલે-ગ પંદર. ૧ સત્ય મનયોગ, ૨ અસત્ય મનોગ, ૩ મિત્ર મનોગ. ૪ વ્યવહાર મગ, ૫ સત્ય વચનેગ, ૬ અસત્ય વચગ, ૭ મિશ્ર વચનેગ, ૮ વ્યવહાર વચનગ, ૯ ઔદારિક કાગ, ૧૦ દારિક મિશ્ર કાગ, ૧૧ શૈક્રિય કાગ. ૧૨ શૈક્રિય મિશ્ર કાયસેગ, ૧૩ આહારક કાયેગ, ૧૪ આહારક મિશ્ર કાગ, ૧૫ કાર્માણ કાગ. નવમે બોલે-ઉપગ બાર. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન પર્યાવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન, ૬ મતિ અજ્ઞાન ૭ શ્રુત અજ્ઞાન, ૮ વિભંગ જ્ઞાન, ૯ સુદર્શન, ૧૦ અચક્ષુદર્શન, ૧૧ અવધિ દર્શન, ૧૨ કેવળ દશન. દશમે બોલે-કર્મ આ. ૧ જ્ઞાનાવરણીય ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મેહનીય, પ આયુષ્ય, કે નામ, ૭ ગાત્ર ૮ અંતરાય. અગીયારમે બોલે-ગુણઠાણું ચૌદ. ૧ મિથ્યાત્વ, ૨ સાસ્વાદાન, ૩ મિશ્ર, ૪ અવિરતિ, સમ્યમ્ દષ્ટિ; પ દેશવિરતિ; (શ્રાવક) ૬ પ્રમત્ત સંજત્તિ, ૭ અપ્રમત્ત સંજત્તિ, ૮ નિવૃત્તિ બાદર, ૯ અનિવૃત્તિ બાદર, ૧૦ સૂમ સંપરય, ૧૧ ઉપશાંત મેહનીય. ૧ર ક્ષીણ મેહનીય, ૧૩ સંગી કેવી ૧૪, અમી કેવળ. બારમે બાલે-પાંચ ઇંદ્ધિના વિધ્ય ૨૩ શ્રૌતેંદ્રિયના ત્રણ વિષય. ૧ જીવ શબ્દ, રે અજીવ શબ્દ, ૩ મિશ્ર શબ્દ, ચક્ષુરિંદ્રિયના પાંચ વિષય ૧ કાળ, ૨ નીલે, ૩ લાલ, પીળા, પળે, કે ધ્રાણેવિયના બે વિષય ૧ સુરભિગંધ, ૨ દુરભિગંધ, રસેંદ્રિયના પાંચ વિષય. ૧ કડવો, ૨ કસાયલે, ૩ ખાટ, ૪ મીઠો, ૫ તી. સ્પેશે દ્રિયના આઠ વિય. ૧ સુંવાળો, ૨ ખરખરે, ૩ હલકે, ૪ ભારે, ૫ ઉષ્ણ, ૬ ટાઢ, ૭ લૂખો ૮ ચેપ. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી જૈન જ્ઞાન સાગર તેરમે બોલે-પચીશ પ્રકારનું થતું. અભિગ્રહિક મિથાવ, ૨ અનભિગ્રહિક મિથ્યાત્વ, ૩ અભિનિવેશિક મિથ્યાત્વ, ૪ સશયિક મિથ્યાત્વ. ૫ અણુભગ મિથ્યાત્વ, ૬ લૌકિક મિથ્યાત્વ: ૭ લોકોત્તર મિથ્યાત્વ, ૮ કુબાવચન મિથ્યાત્વ, ૯ જિન માર્ગથી ઓછું પરૂપે તે મિથ્યાવ, ૧૦ જિન માર્ગથી અધિક પરૂપે તે મિથ્યાત્વ, ૧૧ જિન માર્ગથી વિપરીત પરૂપે તે મિથ્યાત્વ, ૧ર ધર્મને અધર્મ કહે તે મિથ્યાત્વ, ૧૩ અધર્મને ધર્મ કહે તે મિથ્યાત્વ, ૧૪ જીવને અજીવ કહે તે મિથ્યાત્વ, ૧૫ અજીવને જીવ કહે તે મિથ્યાત્વ, ૧૬ જિનમાર્ગને અન્ય માર્ગ કહે તે મિથ્યાત્વ, ૧૭ અન્યમાર્ગને જિનમાર્ગ કહે તે મિથ્યાત્વ, ૧૮ સાધુને ફસાધુ કહે તે મિથ્યાત્વ, ૧૯ મુસાધુને સાધુ કહે તે મિથ્યાત્વ, ૨૦ આઠ કર્મથી મુકાણું તેને નથી મુકાણું કહે તે મિથ્યાત્વ, ૨૧ આઠ કર્મથી નથી મુકાયું તેને મુકાણું કહે તે મિથ્યાત્વ, રર અવિનય મિથ્યાત્વ, ર૩ અક્રિયા મિથ્યાત્વ, ૨૪ અજ્ઞાન મિથ્યાત્વ, ૨૫ આશાતના મિંયાત્વ. ચૌદમે બેલે-નવતત્વના જાણપણાના ૧૧૫ બેલ. ચૌદ ભેદ છવના ૧ સુક્ષ્મ એકેંદ્રિય, ૨ બાદર એકેંદ્રિય, ૩ બેઈલિય, ૪ તેઈદ્રિય, પ ચૌદિય, ૬ અસંજ્ઞી પંચેદ્રિય, ૭ સંતી પચેંદ્રિય તે દરેકના અપર્યાપ્ત ને પર્યાપ્તા. ચૌદ ભેદ અછવના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અને દરેકના સ્કંધ, દેશ પ્રદેશ એમ નવ, અને કાળ મળી દશભેદ અરૂપી અજીવના તથા પુદગલાસ્તિકાય ( રૂપી અજીવ )ના ચાર ભેદ. સ્કંધ, દેશ પ્રદેશ, પરમાણું. નવ ભેદ પુણનાં. અન્નપુને. પાણપુને લયણપુને શયનપુને વધ્ધપુને મનપુને વચનપુને કાયપુને નમસ્કારપુને એ ૯ અઢાર ભેદ પાપના તે, અઢાર પાપસ્થાનક. વીશ ભેદ આશ્રવના : મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કપાય, અશુભ ગ, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, શ્રોતેંદ્રિય, ચક્ષુરિંદ્રિય, ધ્રાણેદ્રિય, રસેંદ્રિય સ્પર્શેન્દ્રિય એ પાંચને મોકળી મૂકવી તે મન, વચન, કાયાને મોકળી મૂકવા તે ભંડેપગરણની અયત્ન કરે તે શુચિ સગ કરે તે વીશ ભેદ સંવરના; સમકિત વ્રત, પચ્ચકખાણ, અપ્રમાદ, અકપાય. શુભયોગ, જીવદયા સત્યવચન, અદત્તાદાન ત્યાગ. મૈથુનત્યાગ, અપરિગ્રહ એ દશા તથા પાંચ ઈદ્રિયને ત્રણ ભેગનું સંવરવું તે, ભંડ ઉપકરણ, ઉપાધિ યત્નાએ લીએ મુકે તે શુચિ કુસંગ ન કરે તે બાર ભેદ નિર્જરાના અણસણ ઉણાદરી, વૃત્તિ સેપ, રસપરિત્યાગ, કાયાકલેશ, પ્રતિસલીનતા, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સજઝાય, ધ્યાન, કાઉસગ ચાર ભેદ બંધના; પ્રકૃતિબંધ, સ્થિતિબંધ. અનુભાગબંધ, પ્રદેશબંધ. ચાર ભેદ મેક્ષના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, એમ ૧૧૫ બેલ થયા. પંદરમે બેલે આત્મા આઠ પ્રકારના છે : દ્રવ્યાત્મા, કપાયાત્મા, યોગાત્મા, ઉપયગામા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રામા, વીર્યાત્મા. સેળિમે બેલે અંડક ચોવીસ છે. સાત નરકને એક દંડક, દશભવન પાતના; અસુર કુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અનિકુમાર, દ્વીપકુમાર, ઉદધિમાર, દિશાકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, પાંચ સ્થાવરના; પૃથ્વીરાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રણ વિકલૅકિયના, બેઈદ્રિય, તે ક્રિય ચૌરંદ્રિય, એક તિર્યંચ પંચેદિય, એક મનુષ્યને એક વાણવ્યંતર દેવતાને, એક તિથી દેવતાને, એક ગૌમાનિક દેવતાને એમ વીસ દંડક થાય. સત્તરમે બાલેશ્યા છે. કૃષ્ણ, નીલ, કપૂત, તેજુ, પદ્મ, શુકલ. અઢારમે બેલે-દષ્ટિ ત્રણ, મિથ્યાત્વદષ્ટિ, સમામિથ્યાત્વ દષ્ટિ, સમ્યગદષ્ટિ. ઓગણીસમે બોલે-ધ્યાન ચાર, આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન. Page #168 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીસ બેલ ૧૫૭ . વીસમે બેલે-છ દ્રવ્યના ત્રીશ બેલ. તેમાં પાંચ બેલ ધર્માસ્તિકાયના દ્રવ્યથકી એક, ક્ષેત્ર થકી લોક પ્રમાણે, કાળથકી અનાદિ અનંત, ભાવથકી અરૂપી, ગુણથકી ચલણ સહાય. પાંચ બેલ અધર્માસ્તિકાયના દ્રવ્ય થકી એક, ક્ષેત્રથકી લેક પ્રમાણે, કાળથકી અનાદિ અનંત ભાવથકી અરૂપી, ગુણથકી સ્થિસહાય. પાંચ બેલ આકાશાસ્તિકાયના; દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી કાલેક પ્રમાણે; કાળથકી અનાદિ અનંત, ભાવથકી અરૂપી, ગુણથકી અવગાહનાદાન ગુણ. (અવગાહનાદાન ગુણ) પાંચ બેલ કાળના. દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી અઢીદ્વીપ પ્રમાણે, કાળથકી અનાદિ અનંત, ભાવથકી અરૂપી. ગુણથી વર્તન લક્ષણ ગુણ. પાંચ બેલ પુદ્ગલના; દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી લેક પ્રમાણે, કાળથકી અનાદિ અનંત, ભાવથકી રૂપી. ગુણથકી ગળે ન મળે. પાંચ બેલ જીવના; દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી આખા લેક પ્રમાણે, કાળથકી આદિ અંતરહિત, ભાવથકી અર્પી. ગુણથકી રૌતન્ય ગુણ. એકવીશમે બેલે–રાશિ છે. જીવરાશિ. અજીવરાશિ. બાવીશમે બોલે-શ્રાવકના ત્રત બાર તેના ભાગ ૪૯ ત્રેવીશ બોલ–સાધુનાં પાંચમહાવ્રત, તેને ભાંગા ૨૫૨. ચોવીશમે બોલે–પ્રમાણ ચાર. પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, પચીશ બેલે ચારિત્ર પાંચ. સામાયિક ચારિત્ર, છેદેપસ્થાપનીય ચારિત્ર, પરિહારવિશુદ્ધ ચારિત્ર, સુક્ષ્મસંપરા ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર. છવીશમ બેલે-સાત નય. નૈગમય, સંપ્રદાય. વ્યવહારનય; ઋજુત્રય, શબ્દનય, સમભિરૂઢમય, એવંભૂતનય. સતાવીશમે બોલે-નિપા ચાર. નામનિસેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ, ભાવનિક્ષેપ. અાવીશમ બોલે સમક્તિ પાંચ. ઉપશસમકિત, પશમ સમકિત, ક્ષાયિક સમકિત, સાસ્વાદાનસમકિત, વેદકસમકિત. ઓગણત્રીશમે બોલે-રસ નવ. શંગારરસ, વીરરસ, કરૂણારસ, હાસ્યરસ, રૌદ્રારસ, ભયાનકરસ, અદ્દભુત રસ, બિભત્સરસ, શાંતરસ. ત્રીશમે બોલે-ભાવના બાર. અનિત્યભાવના, અશરણભાવના, સંસારભાવના, એકવભાવના, અન્યત્વભાવના, અશુચિભાવના, આવભાવના, સંવરભાવના, નિર્જરાભાવના, લેકસ્વરૂપ ભાવના, બોધિભાવના, ધર્મભાવના. એકત્રીશમે બોલે-અનુગ ચાર છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુગ ચરણકરણાનુયોગ, ધમકથાનુગ. બત્રીશમે બોલે-દેવતત્ત્વ, ગુસ્તત્વ, ધર્મતત્વ, એ ત્રણ તત્વ. તેત્રીશમે બોલે-સમવાય પાંગ : કાળ, સ્વભાવ, નિયતપૂર્વકૃત (કર્મ), પુકાર (ઉદ્યમ). યાત્રિીશમે બોલે-પાખંડીના ત્રણ સડ ભેદ, ક્રિયાવાદીના ૧૦૮; અક્રિયાવાદીના ૮૪, વિનયવાદીને ડર અજ્ઞાનવાદીના ૬૭. પાંત્રીશમે બોલે-શ્રાવકના ગુણ એકવીશ; ૧ અલ્સ, ૨ રૂપવંત ૩ સૌમ્ય પ્રકૃતિવાળા, ૪ કપ્રિય, પ અર. ૬ પાપભીરૂ. ૭ શાયરહિત, ૮ ચતુરાઈવાળો, ૯ લજજાવંત, ૧૦ દયાળુ ૧૧ મધ્યસ્થ પરિણામી, ૧૨. સુદષ્ટિવાળો. ૧૩ ગુણાનુરાગી, ૧૪ સારે પક્ષ ધારણ કરનાર. ૧૫ દીર્ઘદૃષ્ટિવંત, ૧૬ વિશેષજ્ઞ, ૧૭ અલ્પારંભી, ૧૮ વિનીત. ૧૯ કૃતજ્ઞ, ૨૦ પરહિતકારી ૨૧ લબ્ધલક્ષી. પાંત્રીશ બેલ સમાપ્ત Page #169 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ દ્વાર, ૧ પહેલી નરકના નીકોલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. ૨ બીજી નરના નીકળેલ, એક સમયે, જયન, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. ૩ ત્રીજી નરકના નીકળેલા એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. ૪ ચોથી નરકના નીકળેલ, એક સમયે, જય, સિદ્ધ થાય. ૫ ભવનપતિના નીકળેલ, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. ૬ ભવનપતિની દેવીના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, પાંચ ૭ પૃથ્વીકાયના નીકળેલ, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય. ૮ અપકાયના નીકળેલ, એક સમયે; જાન્ય, એક સિદ્ધ થાય, ઉષ્ણ, ચાર સિદ્ધ થાય. ૯ વનસ્પતિકાયના નીકળેલ, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, છે સિદ્ધ થાય. 1. તિર્યંચ ગર્ભજના નીકળેલ, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થય. ૧૧ તિર્યંચણીના નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય ૧ મનુષ્ય ગર્ભજના નીકળેલ એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. ૧. મનુષ્યણીને નીકળેલ, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય, ઉષ્ણ વીશ સિદ્ધ થાય. ૧૪ વાણવ્યંતરના નીકળેલ, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય, ઉષ્ણ, પાંચ સિદ્ધ થાય, ૧૫ વાણવ્યંતરની દેવીને નીકળેલ, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય, ઉષ્ણ, પાંચ સિદ્ધ થાય. Page #170 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ દ્વાર ૧૯: ૧૬ તિષીને નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ. સિદ્ધ થાય. ૧૭ તિથીની દેવીના નીકળેલ, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ વીશ સિદ્ધ થાય. ૧૮ વૈમાનિકના નીકળેલ, એક સમયે, જયન્ય એક સિદ્ધ થાય; ઉ9, ૧૦૦ સિદ્ધ ૧૯ ગૌમાનિકની દેવીને નીકળેલ, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, વીશ સિદ્ધ થાય. ૨૦ વલિંગી, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૨૧ અન્યલિંગી, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. રર ગૃહસ્થલિંગી, એક સમયે જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય. ૨૩ સ્ત્રીલિંગી, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ વિશ સિદ્ધ થાય. ૨૪ પુરુલિંગી એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૨૫ નપુસંકલિંગી એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. ૨૬ ઊર્ધ્વ લેકમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય. ૨૭ અધો લેકમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, વીશ સિદ્ધ થાય. ૨૮ તિર્થક (તી) લેકમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૨૯ જઘન્ય અવગાહનાના, એક સમયે, જધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ચાર ૩૦ મધ્યમ અવગાહનાના એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય છે, ૧૦૮ સિદ્ધ ૩૧ ઉત્કૃષ્ટ અવગાહનાના, એક સમયે, જધન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ બે સિદ્ધ થાય, થાય, ૩૨ સમુદ્રમાંહી, એક સમયે, જધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, બે સિદ્ધ થાય. ૩૩ નદી પ્રમુખ જલમાંહી, એક સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ત્રણ સિદ્ધ થાય. ૩૪ તીર્થ સિદ્ધ થાય તે એક સમયે, જાન એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૩૫ અતીર્થ સિદ્ધ થાય છે. એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. ૩૬ તીર્થંકર સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ વીશ સિદ્ધ થાય. - ૩૭ અતીર્થકર સિદ્ધ થાય તે, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી જન જ્ઞાન સાગર ૩૮ સ્વયંબેધ સિદ્ધ થાય તે, એક સમયે; જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૪ સિદ્ધ થાય. ૩૯ પ્રતિબંધ સિદ્ધ થાય તે, એક સમયે જધન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૪ સિદ્ધ થાય. ૪૦ બુધબેહી સિદ્ધ થાય તે, એક સમયે જધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. - ૪૧ એક સિદ્ધ થાય તે, એક સમયે, જધન્ય, એક સિદ્ધ થાય; ઉષ્ણ, એક સિદ્ધ થાય. ૪ર અનેક સિદ્ધ થાય તે, એક સમયે, જાન્ય, બે સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ ૪૩ વિજય વિજય પ્રતિ. એક સમયે જઘન્ય, એક સિહ થાય; ઉત્કૃષ્ટ, વીશ સિહ થાય. ૪૪ ભદ્રશાલ વનમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય. ૪૫ નંદન વનમાં એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય, ઉષ્ટ ચાર સિદ્ધ થાય. ૪૬ સોમનસ વનમાં એક સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય. ૪૭ પંડગવનમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, બે સિદ્ધ થાય. ૪૮ અકર્મભૂમિમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય, ૪૯ કર્મભૂમિમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૫૦ પહેલે આરે, એક સમયે, જધન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. ૫૧ બીજે આરે, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. પર ત્રીજે આરે, એક સમયે, જધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૫૩ એથે આરે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૫૪ પાંચમે આરે, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. પપ છેઠે આરે એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. પર અવસર્પિણમાં, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. ૫૭ ઉતસપિગમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૦ સિદ્ધ થાય. પ૮ ઉતસપિંગી, નેઅવસર્પિણીમાં એક સમયે, જઘન્ય, એક સિફ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. એ ૫૮ બેલ અંતર સહિત, એક સમયે, જઘન્ય, ઉત્કૃષ્ટ, સિદ્ધ થાય તે કહ્યા. હવે અંતર રહિત, આઠ સમય સુધી, સિદ્ધ થાય તે કેટલા સિદ્ધ થાય તે. ૧ પહેલા સમયે જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. ૨ બીજા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૨ સિદ્ધ થાય. ૩ ત્રીજા સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૯૬ સિદ્ધ થાય. Page #172 -------------------------------------------------------------------------- ________________ જાંબુદ્વીપ વિસ્તાર ૪ ચેાથા સમયે જંધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૮૪ સિદ્ધ થાય ૫ પાંચમા સમયે ધન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૭૨ સિદ્ઘ થાય. ૬ છઠ્ઠા સમયે જધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ॰ સિદ્ધ થાય. ૭ સાતમા સમયે જધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૪૮ સિદ્ધ થાય. ૮ આમા સમયે જન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૩૨ સિદ્ધ થાય. આઠ સમય પછી અંતર પડયા વિના સિદ્ધ થાય નહિ. ૧ ખડા જંબુદ્રીપ- ૧ લાખ યાજનને લાંખા તે છે. ૧. વર્તુળ રથના પૈડાને આકારે છે, ર. વર્તુળ ચંદ્રમાને આકારે છે, ૪, તેની પાસઁઘી ૩ લાખ, ૧૬ ૧૩ા આંશુલ અધિક છે, જબૂરીપના ૧૦ દ્વારની ર જોયણ ઈતિ સિદ્ધ દ્વાર સંપૂર્ણ જ મૂઠ્ઠીપ વિચાર 3 પહોળા છે. તે કમળની કણિકાને હાર, ૨૨૭ માથા ૪ પય ૫ કુડા ૧૦ સલિલાઓ. *JgES ૧૧ વર્તુળ, તેલના પુડલાને આકારે આકારે છે, ૩. વર્તુળ પૂર્ણ યાજન, ૩ કેશ, ૧૨૮ ધનુષ તે વાસા ય તિત્વ ७ ર ૯ સેઢિએ; વિજય ઘ પિ ડએ ભાઈ સંધવી. એ દશ દ્વાર છે, તેમાં પ્રથમ ખડ દ્વાર છે. જબૂરીપના ભરત સરખા ૧૯૦ ખંડ છે. ભરત ક્ષેત્રને ૧, ચુલહિમવંત પર્વતના ૨, હેમવતક્ષેત્રના ૪, મહાહિમવંત પર્યંતના ૮. હરિવ ક્ષેત્રના ૧૬, નિષધ પર્વતના ૩૨, મહાવિદેહ ક્ષેત્રના ૬૪, નીલવંત પર્વતના ૩૨, રમ્ય ક્ષેત્રના ૧૬, રૂપી પર્વતના ૮, હિરણ્યવત ક્ષેત્રના ૪, શિખરી પતના ૨, ઇરવત ક્ષેત્રના ૧, એ પ્રમાણે સ મળીને પહાળપણે દક્ષિણ ઉત્તરે થઈને ભરત જેવડા પહેળપણે ૧૯૦ ખંડ છે. ઇતિ પહેલે ખંડગ્રાર સમાપ્ત ૧. ૨ જો યોજનદ્વાર :- જમૂદ્રીપના ચારે હાંસે યોજન-જનાના ખડ કરીએ ત્યારે સાતસે નેવું ક્રાડ, પન લાખ ચારણુ હજાર, એકસો ને પચાસ ચતુર સ્ત્ર થાય. ઉપર ૧ કેશ ને' પંદરસે પંદર ધનુષ્ય વધે. ઉપર ૬૦ ગુલ વધે. અંતે ૨ જો યાજન-દ્વાર સાપ્ત. ૨. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી અને શાન સાગર કે વર્ષના :- જંબુદ્વીપને વિષે છ વર્ષ-ક્ષેત્ર છે. તે ભરત , હેમવંત ૨, હરિવર્ષ ૩, મહાવિદેહ ૪, રમફવર્ષ ૫, હિરણ્યવંત ૬, ઈરિવત ૭. એ ૭ ક્ષેત્ર તથા એક મહાવિદેહના જ ભાગ ગણીએ તે પૂર્વ મહાવિદેહ પશ્ચિમ મહાવિદેહ ૮, દેવમુરૂ ૯, ઉત્તરકરૂ ૧૦, એ પ્રમાણે ૧૦ ક્ષેત્ર થાય. તેનું વિષ્કભપણું ૧, બાંહ ૨, જીવા, ૩ ધનુષપીઠ ૪ એ કહે છે :-ભરતક્ષેત્રના ૨ ભેદ : દક્ષિણ ભારત ૧, ઉત્તર ભારત ૨; દક્ષિણભરતનું વિધ્વંભણું ૨૩૮ જેજન ને ૩ કળાનું એની બાંહા નથી. તેની જીવા ૯૭૪૮ જોજન ને ૧૨ કલા. તેની ધનુષ પીઠ ૯૭૬૬ જેજન ને કલાઅધિક (૧) ઉત્તરભારતનું વિષ્કભપણું ૨૩૮ જોજન ને ૩ કલાનું. તેની બાહાં ૧૮૯ર જોજન ને સાડીસાત કલાની. તેની જીવા ૧૪૪૭૧ જેજન ને ૬ કલામાં કાંઈક ન્યૂન, તેની ધનુષપીઠ ૧૪૫૨૮ જોજન ને ૧૧ કલાની. (૨) એજ પ્રમાણે ઈરવત ક્ષેત્રનું પણ જાણવું (૩) હેમવંત ૧. હિરણ્યવંત ૨ એ ૨ ક્ષેત્રનું પહેળપણું. ૨૧૦૫ જોજન ને ૫ કલાનું, તેની બાંહા ૬૭૫૫ જજન ને ૩ કલા. તેની છવા ૩૭૬૭૪ જેજન ને ૧૬ કલા. તેની ધનુષપીઠ ૩૮૭૪૦ જેજન ને ૧૦ કલા. (૪) હરિવર્ષ ૧, રમ્યકૂવર્ષ ૨, એ ૨ ક્ષેત્રનું વિષ્કભપણું ૮૪ર૧ જોજન ને ૧ કલા. તેની બાંહ ૧૩૩૬૧ જોજન ને ૬ કલા. તેની છવા ૭૩૦૦૧ જેજન ને ૧૭ કલા. તેની ધનુષપીઠ ૮૪૦૧૬ જન ને ૪ કલા. (૫) મહાવિદેહ ક્ષેત્રનું વિખંભાણું ૩૩૬૮૪ જેજન ને ૪ કલા. તેની બાંહા ૩૩૭૬૭ જોજન ને ૭ કલા. તેની જવા ૧ લાખ જજનની. તેની ધનુષપીઠ ૧૫૮૧૧૩ જે જન ને ૧૬ કલા અધિક. (૬) દેવકુફ ઉત્તરકુરૂ એ ૨ ક્ષેત્રનું વિષ્કભપણું ૧૧૮૪૨ જન ને ૨ કલાનું. તેની બાંહા નથી તેની છવા ૫૩૦૦૦ જનની. તેની ધનુષપીઠ ૬૦૪૧૮ જન ને ૧૨ કલા. (૭) ઈતિ ૩ જે વર્ષાર સમાપ્ત ૩. કથા પર્વતાર : જંબુદ્વીપને વિષે ૨૬૯ પર્વત છે. વર્ષધર પર્વત ૬, મેરૂ ૧ વિચિત્ત ૧, યમકર, કંચનગિરિ ૨૦૦, વખાર ગજદતા ૪, વખાર ૧૬, લાંબા વૈતાઢય ૩૪, વર્તુળ વેતાઢય જ, એ સર્વ મળીને ૨૬૯ પર્વત છે, તેનું ઊંચપણું ઊંડાપણું, વિષ્કભપણું, બાંહા, છવા, ધનુષપીઠ આ પ્રમાણે ચુલહિમવંત ૧, શિખરી ૨, એ બે પર્વત સે સો જેજન ઊચા છે. અને પચીસ પચીસ જોજનના ધરતીમાં ઊંડા છે. તેમનું પહેળપણું ૧૦૫ર જોજનનું ને ૧૨ કલાનું છે. તેમની બાંહા ૫૩૫૦ જન ને ૧૫ કલા. તેમની જીવા ૨૪૯૩૨ જન ને અર્ધા કલામાં થોડી જૂન, તેમની ધનપપીઠ ૨૫૨૩૦ જોજન ને ૨ કલા. (૨) મહાહિમવંતને રૂપી એ બે પર્વત બસે બસે જેજનના ઊંચા અને પચાસ પચાસ જેજનના ધરતીમાં ઊંડા છે. તેમનું વિષ્કભપણું કર૧૦ જન ને ૧૦ કલાનું, તેમની બાંહા ૯૨૭૬ જન ને ૯ કલા; તેમની જવા ૫૩૯૩૧, જોજન ને ૬ કલા અધિક. તેમની ધનપીઠ ૫૭૨૯૩ જોજન ને ૧૦ કલા. (૪) નિધિ ૧ નીલવંત ૨, એ બે પર્વત ચાર ચાર જજેનના ઊંચા છે. અને તે છે જેજનના ધરતીમાં ઊંડા છે. તેમનું વિષ્કભપણું ૧૬૮૪૨ જે જન ને ૨ કલાનું તેમની બાંહા ૨૦૧૬પ જેજન ને ૨ કલા, તેમની જીવા ૯૪૧૫૬ જોજન ૨ કલા. તેમની ધનુષપીઠ ૧૨૩૪૬ જે જન ને ૯ કલા. એ ૬ પર્વત થયા (૬) મેરૂ પર્વત એક લાખ જેજનને છે, તેમાં ૧ હજાર જજન ધરતીમાં ઊંડો છે, તેમાં પ્રથમ ૨૫૦ જોજન પૃથ્વીય છે, ૨૫૦ જેજન પાષાણુમય છે ૨૫૦ જોજન વજ હીરામય છે, ૨૫૦ જેજન શર્કર પૃથ્વીમય છે, એમ ૧ હજાર જેજન ઊંડો છે. એ પ્રથમ કાંડ. તે ઉપર નવાણું હજાર જેજનાનો. મેરુ ઊંચા છે, તેમાં પણસોળ હજાર જોજન અંકરત્નમય છે, પણસોળ હજાર જોજન સ્ફટિક રનમય છે, પણળ હજાર જોજન પીળા સુવર્ણ મય છે. પિણામેળ હજાર જેજન ઉપાય છે; એ ૬૩ હજાર જેજનને બીજે કાંડ, તે ઉપર ત્રીજો કાંડ. ત્રીસ હજાર જેજનને જાંબૂનદ રાતા Page #174 -------------------------------------------------------------------------- ________________ જંબૂલીપ વિચાર સુવર્ણમય છે. એ સર્વ મળીને ૧ લાખ જેજનને મેરૂ પર્વત છે. તે મૂળે ૧૦૦૯૦ જન ને એક જજનના ૧૧ ભાગ કરીએ તેવા ૧૦ ભાગ એટલે ધરતીને મૂળે પળે છે, દશ હજાર જજનનો ધરતીને સમભૂતળે લાંબે પહેળે છે. ધરતીથકી અગિયાર હજાર જોજન ઊંચા જઈએ ત્યાં નવ હજાર જજનને લાંબે ને પહેળે છે, એમ અગિયાર અગિયાર હજારે ૧ હજાર ઘટાડતાં શિખરે ૧ હજાર જજનને લાંબે પહોળો છે. તેની ત્રિગુણું અધિક પરિઘી છે. મેરુને ૪ વન છે; ભદશાલ વન ૧, નંદન વન ૨, સૌમનસ વન ૩, પંડગ વન ૪, ભદ્રશાલ વન ડે મેરુને ચારે બાજુ ધરતી ઉપર છે. તે પૂર્વ પશ્ચિમે બાવીશ હજાર જેજન લાંબુ છે, અને અઢીસો જેજન ઉત્તર દક્ષિણે પહેલું છે. તેને એક પવરવેદિક ને એક વન ખંડ સઘળે, ચારે બાજુએ છે. મેરુ પર્વત થકી પૂર્વ દિશાએ ૫૦ જેજન વનમાં જાય ત્યાં એક સિપ્લાયતન છે. તે પ જોજનનું લાંબુ ને ૨૫ જનનું પહેલું છે અને ૩૧ જનનું ઊંચું છે. અનેક સ્તંભ છે. તે સિધ્ધાયતનને ૩ બારણાં છે. પૂર્વ ૧, દક્ષિણે ૨, ઉત્તરે ૩, તેના દરવાજા આઠ આઠ જજનના ઊંચા છે ને ૪ જજનના પહોળા છે. તે સિધ્ધાયતનના મધ્ય દિશ વિભાગને વિષે એક મણિમય પીઠિકા છે. તે ૮ જોજનની લાંબી ને પહોળી છે. ૪ જજનની જાડ૫ણે છે, ને સર્વ રત્નમય છે. તે ઉપર દેવદો (ગભારો) છે તે ૮ એજનને લાંબે ને પહોળો છે, અને ૮ જનને અધિક ઊંચે છે. ત્યાં જિનપ્રતિમા છે તેનું વર્ણન આ પ્રમાણે છે. દેવદેવ ધુપના કરુછા છે. એમ એક સિધ્ધાયતનનું વર્ણન કર્યું તેમ ચાર દિશે ૪ સિધ્ધાયતન છે. ત્યાં મેરુ પર્વતથી ૫૦ જોજન ઈશાન કેણ વનમાં જાય ૪ વાવડીઓ છે મેરુ પર્વતથી ૫૦ જન અમ્રિકેણુ વનમાં જાય ત્યાં ૪ વાવડીઓ છે. મેરુ પર્વતથી ૫૦ જજન નૈઋત્યકોણે વનમાં જાય ત્યાં જ વાવડીઓ છે મેરુ પર્વતથી ૫૦ જેજન વાયવ્યકોણે વનમાં જાય ત્યાં જ વાવડીઓ છે. તે એકેકી વાવડી ૫૦ જનની લાંબી અને ૨૫ જનની પહોળી છે, અને દશ દશ એજનની ઊંડી છે. તેઓ ચારે દિશા તરણ સહિત છે. તે ચાર ચાર વાવડીઓના મધ્યમાં એક એક મહેલ છે ને તે દક્ષિણની બે બાજુમાં (અગ્નિ ને નૈ કેણમાં) શ દના ને ઉત્તરની બે બાજુમાં (ઈશાન ને વાયવ્યમાં) ઇશારેંદ્રના મહેલ છે. તે ચારે પાંચસો પાંચસે લેજનના ઊંચા છે, અને અઢીસો અઢીસે જોજનના લાંબા ને પહેળા છે તથા ઊંચા શિખરબંધ છે, ભદ્રશાલ વનમાં ૮ દિગતિ કુટ છે. ભદ્રશાલ વનથી પાંચસે જોજન મેરૂ ઉપર જઈએ ત્યાં નંદનવન આવે. તે નંદનવન ૫૦૦ જેજન ચક્રવાલ વિષ્કપણે ફરતું વર્તુળ વલયને આકારે છે. તે મેસે. પર્વતની નજીક છે, જ્યાં ઘણાં દેવ-દેવાંગના હાસ્યરતિ ખેલે છે. ત્યાં પણ ૪ સિધ્ધાયતન છે, ૧૧ વાવડીઓ છે. ૪ મહેલ છે. પહેલાના પડે છે. પણ ત્યાં ૯ ફૂટ છે. વળી નંદનવનથી સાહીબાસઠ હજાર જેજન ઊંચા જઈએ ત્યાં સૌમનસ વન આવે તે ૫૦૦ જેજન ચક્રવાલ વિષ્કપણે ફરતું વળ–વલયને આકારે છે. મેને વીંટી રહ્યું છે સિધ્ધાયતન છે. ૧૬ વાવડીઓ છે, ૪ મહેલ છે. ત્યાંથી ૩૬ હજાર જેજન મેરુને શિખરે જઈએ ત્યાં પંડગવન આવે, તે ૪૯૪ જન ચક્રવાલ વિધ્વંભપગે ફરતું વર્તુળ-વલયને આકારે છે. મેરુની યુલિકાને વીંટી રહ્યું છે. પંડગ વનને વિષે એક યુલિકા છે, તે ૪૦ જનની ઊંચી છે. ૧૨ જોજનની મૂળે પહોળી છે, અને ૪ જોજનની મથાળે પહાળી છે. આઠ જે જનની વચમાં પહોળી છે ગાયના પૂ ને આકારે છે. સર્વ દૌરય રય છે. તેની એક પઘવર વેદિકા છે. ઉપર ઘણી સમરમણિક ભૂમિકા છે. તે યુલિકા ઉપર એક સિધ્ધાયતન છે. તે ૧ કેશનું લાંબુ ને અર્ધ કેશનું પહેલું છે અને દેશ ઉણું કોશ ઊંચું છે, અનેક સ્તંભે છે, જવ ધુપના કપુજા છે. તે પંડિગ વનમાં ૪ સિધ્ધાયતન છે. ૧૬ વાવડીઓ છે, ૪, મહેલ છે, તે પહેલાંની પેઠે જાગુવું. પંડગ વનમાં ૪ અભિષેક શિલા છે, તેનાં નામ : Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬° શ્રી જૈન જ્ઞાન ગર પાંડુ શિલા ૧, પાંડુ કેબલ શિલા ૨, રક્ત શિલા ૩, રકતક`ખલ શિલા ૪, એ ચાર શિલા અને ચુદ્રમાને આકારે છે. પૂર્વ પશ્ચિમની શિલા ઉત્તર, દક્ષિણે પાંચસા પાંચસો જોજનની લાંખી છે. અને પૂર્વ, પશ્ચિમે અઢીસો અઢીસા ોજનની પહેાળી. છે. ઉત્તર દક્ષિણની શિલા પૂર્વ પશ્ચિમે પાંચસે પાંચસેા જોજનની લાંખી છે અને ઉત્તર દક્ષિણે અઢીસો અઢીસે જોજનની પહેાળી છે, ૪ જોજનની જાડપણે છે, સ કનકમય છ. એ જ તે ત્રણ દિશે પગથી છે. પૂર્વ પશ્ચિમની શિલા ઉપર બે બે સિંહાસન છે, અને ઉત્તર દક્ષિણની શિલા ઉપર એકેક સિહાસન છે, તે પાંચસો પાંચસો ધનુષના લાંબા તે પહેાળા છે. અને ૨૫૦ ધનુષના ઊંચા છે ત્યાં તીથંકર દેવનો જન્મ મહોત્સવ કરે છે. જમ્મુદ્રીપમાં જધન્ય ૨ તી કરના ઉત્કૃષ્ટ ૪ તીર્થંકરના જન્મ મહાત્સવ એકી વખતે થાય છે, મેરુનાં ૧૬ નામ; મંદર ૧, મેરુ ૨, મરમ્ ૩, સુદર્શન ૪, સ્વયં પ્રભ, ૫, ગિરિરાજ, રત્નેશ્ચય છ, તિલકાપમ ૮, લેકમધ્ય ૯, લોકનાભિ ૧૦, રત ૧૧, સૂર્યાવ ૧૨, સૂર્યાવરણ ૧૩, ઉત્તમ ૧૪, દિશાદિ ૧૫, અવતશ ૧૬. ચિત્ત ૧, વિચિત્ત ૨, એ એ પત દેવકક્ષેત્રમાં છે. નિષધ પર્વતથી ઉત્તરે ૮૩૪ જોજનને એક બેજનના ૭ ભાગ કરીએ તેવા ૪ ભાગ જઈએ ત્યાં સિતાદા નદીને પૂર્વ પશ્ચિમને કાંઠે છે. ૨ યમક પર્વત ઉત્તર કુરૂક્ષેત્રમાં છે. નીલવંત પર્યંતથી દક્ષિણે ૪૩૪ ભેજન ને એક બેજનના ૭ ભાગ કરીએ તેવા ૪ ભાગ જઈએ ત્યાં સિતા નદીને પૂર્વ પશ્ચિમને કાંઠે છે. ચિત્ર ૧, વિચિત્ત ૧ યમક ૨. એ જ પર્યંત ૧ હજાર બેજનના ઊંચા છે અને અઢીસામેજનના ધરતીમાં ઊંડા છે. એક હજાર જોજનના મૂળે લાંખા પહેાળા છે. સાડા સાતસે જોજનના વચમાં લાંબા પહેાળા છે. ઉપર પાંચસે જોજનના લાંબા પહેાળા છે. તેની ત્રિગુણી અધિક પરિઘી છે. સેકંચનગિરિ પર્વત સતા સતાદા નદીની વચ્ચે પાંચ પાંચ દ્રની બે બાજુએ છે તે એકેક દ્રહ પાસે એકેકી કારે દશ . પત છે એમ બીજી પાસે પણ દશ દશ પર્યંત છે, એ ૧૦ દ્રહતે એક કાંઠે બસે કંચનગિરિ પર્વત છે. તે સા જોજનના ઊંચા છે, પચીસ પચીસ જોજનના ધરતીમાં ઊંડા છે. મૂળે સે। જોજનના લાંબા અને પહેાળા છે, વચ્ચે પાસા જોજનના લાંબા તે પહેાળા છે, ઉપર પચાશ જોજનના લાંબા ને પહેાળા છે. તેમની ત્રિગુણી અધિક પરિઘી છે (૨૧૧) ૪ ગજદંતા કહે છે; ગંધમાદન ૧. માલવંત · ૨, વિદ્યુતપ્રભ ૩, સૌમનસપ્રભ ૪. નિષધથી છે, નીલવંતથી ખે ગજદતા નીકળીને મેરુ પાસે ચારે આવીને અડકી રહ્યા છે. ૩૦૨૦૯ એજન તે કલાના લાંબા છે, નિષધ ને નીલવ ંતને અડતાં ચારસે ચારમા જોજનના ઊંચા છે, અને મેસા જોજનના ધરતીમાં ઊંડા છે, અને પાંચસે પાંચસે જોજનના પહેાળા છે. મેરુ પાસે જઈએ ત્યાં પાંચસા પાંચસે જોજનના ઊંચા છે, અને સવાસા સવાસા જોજનના ધરતીમાં ઊંડા છે. ઘટતાં અંગુલને અસંખ્યાતમે ભાગે પહેાળા છે. એ હસ્તીના દાંતને આકારે છે. (૨૧૫) સેલ વખારા પર્વતઃ ચિંત્ત ૧, વિચિત્ત ૨, નલીન ૩, એકૌલ ૪, ત્રિકુટ પુ, વૈશ્રમણ !, અંજન ૭, ભાયંજન ૮, કાવતી ૯, પદ્માવતી ૧૦, આશિવિધ ૧૧, સુખાવહ ૧૨, ચંદ્ર ૧૩, સૂર્ય ૧૪, નાગ ૧૫, દેવ ૧૬, એ ૧૬ તે ૧૬૫૯૨ જોજન તે ૨ કલાના લાંબા છે, પાંચમા પાંચસે જોજનના પહેાળા છે. નિષધ નિલવતથી નીકળતાં ચારસા ચારસે જોજનના ઊંચા છે, અને સેા સે। તેજનના ધરતીમાં ઊંડા છે. સિતા સિતાદા નદીની પાસે પાંચસે પાંચમે બેજનના ઊંચા છે. અને સામે સવાસા જોજનના ધરતીમાં ઊંડા છે. પાંચસેા પાંચમા જોજનના પહેાળા છે. વખારા પર્વત ઘેાડાના ખાધને આકારે છે. (૨૩૧) ચેાત્રીશ લાંબા વૈતાઢયઃ તેમાં ૧ ભરતના બૈતાઢય ૧ રિવતના બૈતાઢય અને ૩૨. વિજ્યના, એ ૩૪ બૈતાઢય. તે પચીસ પત્રીસ જોજનના ઊંચા છે અને સવા છ જેજનના Page #176 -------------------------------------------------------------------------- ________________ દીપ વિચાર ૧૬૫ ધરતીમાં ઊંડા છે. પાશ પચાશ જોજનનાં પહેાળા છે. તેમની બહા. ૪૮૮ એજન તે ૧૬ કલા ઝાઝેરી છે. તેમની જીવી' ૨૦૭૨ બેન ને ૧૨ ક્લાની તેમની ધનુષંપીઠ ૧૦૭૪૩ તેજન ને ૫૫ કલા એકેક બૈતાઢયે એ એ શુક્ા છે તમિસ્ત્રશુક્ા ૧. ખંડપ્રપાતગુફા ૨. એ ૨ ગુફાઓ પચાશ પચાશ જોજનની લાંબી છે અને ૧ર જોજનની પહોળી છે, અને આફ જોજનની ઊંચી છે. તેમાં એ એ નદી છે, તેના નામ ઉમગજલા ૧ નિમાજલા ૨. એકવીશ ોજન જઈએ ત્યાં ઉમગજ્જા નંદી આવે તે ત્રણ ભેજન પટમાં છે. તેમાં હાથી, ઘેાડા, બળદ, મનુષ્યનુ કલેવર, રેા પડે તેને ત્રણવાર ભમાડી ઉછાળી બહાર નાખે તે કારણે મગજલા કહેવાય છે. ત્યાંથી ૨ ોજન આધા જઈએ ત્યાં નિમગજલા નદી છે, તે ૩ બેજનના પમાં છે. તેમાં હાથી, ઘેાડા, મનુષ્ય, બળદનુ કલેવર અનેરૂં પુદ્ગલ પડે તેને ત્રણ વાર ભખાડીને હેઠું બેસાડે તે કારણે નિગલા કહીએ, શેષ ૩૨ દીધ શૈતાનષ મહાવિદેહ ક્ષેત્રમાં છે, તે પણ એ સરખા છે, પણ ખાંડા, છત્રા, ધનુષપી નથી. તે પલગતે આકારે છે. (૨૬૫) ૪ વર્તુલ શૈતાઢય. શબ્દાપતિ ૧, વિકટાપાતિ ૨, ગંધાપાતિ ૩. માલવત ૪. એ ૪ વર્તુલ શૈતાઢય : જુગલિયાના ક્ષેત્રમાં છે. તે હજાર જ્વેશનના ઊંચા છે ૨૫૦ જોજનના ધરતીમાં ઊંડા છે. મૂળ ૧ હાર બેજનના લાંબા ને પહેાળા છે. ધાન્યના કેડારને આકારે છે, તેની ૩૪૬ર જોજન અધિક પરિઘી શ્વેત વગે છે. એવ. સમળીને ૨૬૯ પર્વત થયા. ૧ ઇતિ થી પર્વત દ્વાર સમાપ્ત ૪. ૫ મે! કુમ્હાર : જંબૂદ્રીપમાં પરપ ફૂટ છે. તેમાં ૪૬૭ ફૂટ પત ઉપર છે. તેનું વિવરણ કહે છેઃ ૩૪ દી બૈતાઢય. નિષધ ૧, નીલવંત ૨, મેરૂ ૩, એ પર્વત અને વિદ્યુત્પ્રભ ૧, માલવત ૨, એ ૨ વખાર ગજદત. એ ૩૯ પર્વત ઉપર નવ નવ ફૂટ છે. ૩૯ તે નવે ગુણતાં ૩૫૧ ફૂટ થાય. ચુહિમવત ને શિખરી એ બે પર્વત ઉપર અગિયાર અગિયાર ફૂટ છે. એ ક થયા, માહિમવત તે રૂપી એક ૨ પર્યંત ઉપર આ આ ફૂટ છે એ ૧૬ ફૂટ સાલ વખારા પર્વત ઉપર ચાર ચાર ફૂટ છે, એ ૬૪ ફૂટ સૌમનસ ૧, ગંધમાદન ૨, એર વખાર ઉપર સાત સાત ફૂટ છે, ૧૪ ફૂટ, એ સૂત્ર મળીને ૪૭ ફૂટ પર્વત ઉપરના થાય; અને શે! ૫૮ ફૂટ ભૂમિ ઉપરના છે, તે કહે છે, ૩૪ ઋષભટ્ટ તે ૧ ભરતને. ૧ ઈરવતન, અને ૩. વિજયના એ ૩૪, અને ભદ્રશાલ વનના ૮, દેવગુરૂના ૮, ઉત્તરના ૮, એ ઉપરના થયા, એ સ મળીને પર૫ ફૂટ થયા. ગજદ ત સ મળીને પ૮ ફૂટ ભૂમિ ઇતિ ૫ । મૂઢદ્વાર સમાપ્ત ૫૦ તો તીર્થં દ્વાર : જંબુદ્રીપ મધ્યે ૧૦૨ તીથ છે, તે ૩૨ વિષ ૧ ભરત, ૧ કરવત: એ ૩૪ તેમાં દરેકમાં ત્રણ ત્રણ તીર્થ છે, માગધ ૧ વરદાન ૨, પ્રભાસ ૩. એ ૩ તે અગ્નિકોણે ૧ નૈઋત્યકોણે ૨, વાયવ્યકેાણે ૩, એ ૪૪ ત્રિ ૧૦૨ તી થાય, કૃતિ ૬ઠો તીર્થંકાર સમા ૭ મા ણી દ્વાર : જમ્મૂદ્રીપમાં ત્તેજન ઊંચા ચઢીએ ત્યાં ૧ દક્ષિણે તે ભરતના ગતાય ઉપર ગગન વલભાર્દિક ૫૦ ૧૩૬ શ્રેણી ઉત્તરે એ નગર દક્ષિણુની ૬. છે, તે બૈતાઢય પર્વત ઉપર દશ દશ બે વિદ્યાધરની શ્રેણી છે, તેમાં શ્રેણીમે છે, અને રથ ચક્રવાલાર્દિક Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રી જૈન જ્ઞાન સાગર ૬૦ નગર ઉત્તરની શ્રેણીએ છે, એમજ રિવતના બેતાઢય ઉપર ૬૦ નગર દક્ષિણની શ્રેણીએ છે, અને ૫૦ નગર ઉત્તરની શ્રેણીએ છે, મહાવિદેહના ૩૨ બૈતાઢય ઉપર દક્ષિણ ઉત્તરની શ્રેણીએ પંચાવન પંચાવન નગર છે, સં મળીને ૩૭૪૦ નગર વિદ્યાધરની શ્રેણીએ છે, એ ૩૪ ૬ ૬૮ વિદ્યાધરની શ્રેણી, વળી વિદ્યાધરની શ્રોણીથી ૧૦ જોજન ચા ચઢીએ ત્યાં અભિયાગ દેવની શ્રેણી આવે; દક્ષિણ ૧ તે ૧ ઉત્તરે એ પ્રમાણે ૩૪ ૬ ૬૮ શ્ર`ણી અભિયાગ દેવની છે, એ સમળીને ૬૮ વિદ્યાધરની તે ૬૮ દેવની એ ૧૩૬ શ્રેણી છે. દતિ ૭ મે શ્રેણી દ્વાર સમાપ્ત ૭ ૮મા વિજયદ્વાર : વિજય કહેતાં જખૂદ્રીપમાં ૩૪ વિજયરૂપ સ્થાનક છે, તેનાં નામ કચ્છા ૧, સુકા ૨, મહાકચ્છા ૩, કચ્છાગાવતી ૪, આવાં ૫, મંગલા ૬, પુષ્પકલા ૭, પુષ્પકલાવતી ૮, એ વિજય, સીતા મહાનદીને ઉત્તર દિશે પૂર્વી મહાવિદેહને વિષે શ્રી મેરુપર્વતથી માંડીને સિતામુખવન સુધી પ્રથમ ખાંડવું જાણવું. (૧) વત્તા ૯, સુવત્સા ૧૦, મહાવત્સા ૧૧, વત્સાગાવતી ૧૨, રમ્યા ૧૩, રમ્યકા ૧૪, રમણિક ૧૫, મંગલાવતી ૧૬, એ ૮ વિજય, સીતા નદીને દક્ષિણ પાસેસીતા મુખવનથી માંડીને મેરૂ સુધી ભાયંજન વખારા પર્વત સુધી ખીજું ખાંડવું નવું (૨) પદ્મા ૧૭, સુપા ૧૮, મહાપદ્મા ૧૯, પદ્મગાવતી ૨૦, શંખા ૨૧, કુમુદા ૨૨, નલીના ૨૩, નલીનાવતી ૨૪, એ ૮ વિજય, સીતેાદા નદીને દક્ષિણને કાંઠે વિદ્યુતતપ્રભ ગજદત પછી અંકાવતી વખારા પતથી ને સીતેાદામુખ વનસુધી ત્રીજું ખાંડવું જાણવું (૩) વપ્રા ૨૫, સુવપ્રા ૨૬, મહાવત્રા ૨૭, વપ્રગાવતી ૨૮, વજ્જુ ૨૯, સુવલ્લુ, ૩૦, ગાંધિલા ૩૧, ગંધિલાવતી ૩૨, એ ૮ વિજય, તે સીતેાદા સુખવનથી માંડીને સીતાદા નદીને કાંઠે દેવ વખારા પર્વત જાણ્યું. (૪) એ ૩૨ વિજય મહાવિદેહ ક્ષેત્રમાં છે, તે સઘળી વિજય ૧૬૫૯૨ ઉત્તર દક્ષિણે લાંબી છે. અને ૨૨૧૩ જોજનમાં કાંઈક ન્યૂનની પૂર્વ પશ્ચિમે ૧ ઈરવત, એ ૩૪, ત્યાં ૩૨ વિજયની, ૧ ભરતની, ૧ રિવરતની, એ ૩૪ ૩૪ તનિસ્રગુફા, ૩૪ ખડપ્રપાતગુફા, ૩૪ રૂષભકૂટ, એટલે શાશ્વત છે, ઇતિ ૮ મે વિજયદ્વાર સમાપ્ત ૮. ખાંડવું . સુધી ચાયું ોજનને ૨ ક્લાની પહેાળી છે. ૧ ભરત, રાજધાની છે તે, તે .૯મા હ્રદ્વાર : જમ્મૂદ્રીપમાં ૧૬ ડ છે. તેનાં નામ : પદ્મદ્રહ ૧, મહાપદ્મ ૯ ૨, પુંડરિકદ્રહ ૩, મહાપુંડરિકન ૪, ગિદ્ધ ૫, કેશરીદ્ર !, એ ! બહુ વર્ષધર પર્વતના. પદ્ર દેવકુફને વિષે છે; નિષધ ૧, દેવકુલ ૨, સૂર્ય દ્રહ ૩, તુલસહ ૪, વિદ્યુતપ્રભ ૫, એ પાંચ દેવકુરૂક્ષેત્રમાં સાદા નદીની વચ્ચે છે. એમજ ઉત્તર કુરૂક્ષેત્રને વિષે સીતા નદીને મધ્ય ભાગે પદ્રહ છે, તેનાં નામ : નીલવંત ૧, ઉત્તરકુલ ૨, ચંદ્રદ્ર ૩, ઐરાવત દ્રહ ૪, માલવત ૫, એ ૧૦ ને ! ઉપરના એ પ્રમાણે ૧૬ દ્ર થયા. ૧ પદ્મ દ્ર અને ૨ પુ ંડરિકદ્ર એ ૨ ૧ ૧ હુન્નર જોજન લાંબા અને ૫૦૦ તેજન પહાળા છે, ૧૦ બૈજનના ધરતીનાં ઊંડા છે. એ પ્રમાણે જ દેવકુરૂ, ઉત્તરકુરના ૧૦ ૬૯ જાણવા. એકેકા ફહમાં ૧૨૦૫૦૧૨૦ કલ છે. સઘળાં રત્નમય છે. પદ્મદ્રહ મધ્યે ૧ મેટુ કમલ છે, તે શ્રીદેવીનું છે, અને ૧૦૮ કમલ શ્રી દેવીના ભંડારીનાં છે ૪ કમલ મહત્તરિકાનાં છે. ૭ કમલ અણુિકાના અધિપતિનાં છે. ૧૬ હજાર કલ આત્મરક્ષક દેવનાં તે. ૪ હાર કમલ સામાનિક દ્વન્દર કમલ ખાંડેલી પરિષદાનાં છે. ૧૦ હજાર કમલ વચલી પરિષદાનાં છે. ૧૨ હારની પરિષદાનાં છે. તેને કુરતા દેવનાં છે. ૫ હજાર કમલ Page #178 -------------------------------------------------------------------------- ________________ જબૂદ્વીપ વિચાર ૧૭ ૩ કાઢ કમલના છે, તેમાં ૩૨ લાખ કમલ પહેલા કાટનાં છે. ૪૦ લાખ કુલ વલા કાટનાં છે. ૪૮ લાખ કમલ બહારના કાટના છે. એસ' મળીને ૧૨૦૫૦૧૨૦ કમલ થયાં. તેમાં મેઢુ કમલ ૧ જોજનનું લાંખુ ને પહેાળું છે, અધોજનનુ જાડું છે, ૧૦ એજનનું પાણીમાં ઊંડુ છે, ૨ કેશ પાશુથી ઊંચુ છે. ૧૦ ોજન અધિક સર્વાંગે છે. તે કમલનુ વજ્ર રત્નમય મૂળ છે, વિષ્ટ રત્નમયકદ છે, નૈયરત્નમય નીલવર્ણાં બહારનાં પાંદડાં છે, જથુનદ રાતા રત્ન સુવર્ણ ભય ભાહેલાં પાંદડાં છે. તપાવ્યા સેાનામય કેશરા છે, નાના પ્રકારની મણિમય જે ઉપર પાંડિયા છે સેનાની ક િકા લાંખી તે પહેાડી છે, એક કેર.ને જડપણે ડોડા છે, તે ઉપરણું રમણિક છે, ધણું જ મય્યદેશ ભાગે શ્રીદેવીનુ ઘર છે, તે ૧ કેશનુ લાંબુ તે અવકાશનુ પહેાળુ છે, અને તેણે ઉણું કાશ ઊંચું છે અનેક સ્તંભા છે, ધાર્યાં સુવણૅ કરી તે જેવા ચાપ્ય છે. તે ભુવનને ૩ બારણાં છેઃ પૂર્વે ૧, દક્ષિણે ૨, ઉત્તરે ૩, તે બારણાં ૫૦૦ ધનુષનાં ઊંચાં છે, અઢીસે ધનુષનાં પહેાાં છે, તે ભુવનમાં એક મણિપીઠિકા છે તે ૨,૦૦ ધનુષની લાંખી ને પહેાળી છે, ૨૫૦ ધનુષની ઊંચા છે, તે મણિપીટિકા ઉપર ૧ દેવશય્યા રહેવાનો પપ્લગ છે. મહાપદ્મદ્રહ ૧. મહાપુ ડરિદ્રહ ૨. એ ૨ એકેક ૨ હજાર ોજનને લાંબે તે ૧ હજાર જોજનને પહે છે, અને ૧૦ જોજનને ધરતીમાં ઊંડા છે મહાપદ્મદ્રહમાં હીદેવી રહે છે. મહાપુંડરિકદ્રમાં બુધ્ધિદેવી રહે છે. એનાં કમલ શ્રીદેવીની પેઠે જાણવાં, પણ કમલનું માન બમણું જાણવુ તેમાં મેટુ લાંબુ તે પહેાળુ છે અને ૧ જોજનનુ ક્રુ છે. તિગિદ્રહ ૧, કેશરીદ્રહ ૨, ૪ દુમ્બર તેજનના લાંખા ને ૨ હાર તેજનને પહેાળે છે, ૧૦ ોજનને તિગિછદ્રમાં ધૃતિદેવી રહે છે, કેશરી માં કીર્તિદેવી છે. અને મેઢુ કમલ ૪ જોજનનું લાંખુ ને પહેાળુ અને ૨ જજનનું જાડુ છે. મલ શ્રીદેવીની પેઠે જાણવાં. એમ સાલે ના ૧૨૦૫૦૧૨૦ કમલને ૧૬ ગુણા કરતાં શાવતા ૧૯૨૯૦૧૯૨૦ કમલ થાય. ૫ દ્રહ દેવકુરૂમાં, ૫, ઉત્તરકમાં એ ૧૦ દ્રઢ ધરતી ઉપર છે. તેને નામે દેવનાં નામ છે. એક પલ્યનુ આયુષ્ય છે, ચુહિમવત પર્વત ઉપર પદ્મદ્રહ છે. ત્યાં શ્રી દેવીને વાસ છે. શિખરીપ ત ઉપર પુંડરિકલ છે, ત્યાં લક્ષ્મીદેવીને વાસ છે. મહાર્દિભવત પર્વત ઉપર મહાપદ્મ છે ત્યાં હીદેવીના વાસ છે. રૂપીપર્વત ઉપર મહાપુંડરિક દ્ર છે, ત્યાં મુઘ્ધિદેવીને ઉપર તિગિદ્રત છે. ત્યાં ધૃતિદેવીને વાસ છે. નીલવ ંતપર્યંત પ્રીતિ દેવાના વાસ છે, એ છ દેવીએ ભવનપતિની જતિની ણવી, તેનુ આયુષ્ય ૧ પલ્યનુ છે. ઇતિ ૯ મા દ્વાર સમાપ્ત ૯. કમલ ૨ોજનનુ એ એ તુ એકેકે ધરતીમાં ઊડો છે. વાસ છે. નિષધ પર્વત કેશરીદ્રહ છે, ત્યાં ઉપર ૧૦ મા સલિલા દ્વાર્–જમૂદ્રીપ મધ્યે ૧૪૫ ૦૯૦ નદી છે. તેમાં પદ્મદ્રહને પૂર્વાશને તેારણેથી ગંગા નીકડી ૫૦૦ જોજન પૂર્વ સામી ગઈ ત્યાં ગંગાવતન ફુટ છે ત્યાં અફલાણી, ત્યાંથી દક્ષિણ દિશે ચાલી, તે પર૩ ભેજન ને ૩ લા દક્ષિણ દિશે પર્વત ઉપર ગઈ. ત્યાં મોટા ઘડાના મુખમાંથી પાણી પડે તેમ મેાતના હાર સરખું મહામગરમચ્ટના મુખને આકારે પરનાલી ભિકામાંથી કાંઇક અધિક ૧૦૦ જોજન ઉંચેથી પાણી પડે છે, તે ભિકા અધોજન લાંબી છે અને સવા છ જોજનની પહેાળી છે. પ્રનાલી મગરમચ્ટના મુખ વિકસ્યા તેને સસ્થાને છે. સવમય છે. એળે તેજવત છે. તેમાંથી પાણી પડે છે. ત્યાં મે ગંગાપ્રપાત નામે કુંડ છે. તે કુંડ ? તેજન લાંખા ને પહેાળે છે. ૧૦ તેજનના ઉંડે છે. તે કુંડની રૂપાભય ઉપક પાલી છે, વન્દ્ર પાષાણુ તળું છે. સુખે માંડે ઉતરીએ તેવું છે. નાના મણિરત્ને કરી તેને કાંઠે બાંધ્યો છે. સુવર્ણરજત તે મણિમય વેળું છે. ગ ંભીર શીતલ જળ છે અને તે કમલને પાંદડે હાર્યું છે. ઘણા Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાનસાગર ઉત્પલ કમલ છે. કુમુદ, નલીન, પુંડરિક શતપત્ર કમલ ઘણાં છે, ગંગા કંડને બારણા ૩ છે, ત્રણ દિલે પગથિયાનું વર્ણન છે, પૂર્વદિશે ૧, દક્ષિણ દિશે ૨, પશ્ચિમ દિશ૩, પગથિયાં છે. જેમ પાંપણ તેને ઉપર માં રિષ્ટ રત્નમય છે, બૈયરત્નમય રૂંભા ના રૂપનાં પાટિયાં છે, લેહિતાક્ષ રત્નમય ખીલી છે, વજુમય સાથે જડી છે, મણિના આલંબન પકડવાને પગથિયાં આગળ પ્રત્યેક પ્રત્યેક તેરણ છે, તે મણિ સુવર્ણ મુક્તાફળ હરે કરી શેભે છે, તે ગંગાપ્રપાત કુંડની વચ્ચે ૧ ગંગાદ્વીપ નામે દ્વીપ છે, તે ૮ જેજ લાંબે ને પહોળે છે, કેશ પાણીથી ઉચે છે, સર્વ વજ રત્નમય છે, ગંગાદ્વીપની ઉપર ઘણું રમણિક છે, તે ઉપર ૧ ગંગાદેવીનું ભવન છે તે ૧ કેશનું લાંબુ ને અર્ધ કેશનું પહેલું છે અને દેશ ઉણું કેવું ઊંચું છે. અનેક સ્તંભ છે, તેનું વર્ણન શ્રીદેવીની પેઠે જાણવું. ગંગાનું શાશ્વત નામ છે, તે ગંગાપ્રપાત કુંડના દક્ષિણ દિશાના બારણુથી ગંગા નદી નીકળીને ઉત્તર ભરતમયે વહેતી વહેતી ૭ હજાર નદી સાથે ખંડપ્રપાત ગુફા ને વતાય પર્વતને હેઠે થઈને દક્ષિણાર્ધ ભારતમાં વહેતી બીજી ૭ હજાર નદી ભળતી થકી સર્વ ૧૪ હજાર નદીને પરિવારે જગતને ભેદીને પૂર્વના લવણસમુદ્રમાં મળી, એમજ સિંધુ પણ પશ્ચિમ દિશે જાણવી. જંબુદ્વીપમાં ૧૪૫૬ ૦૯૦ નદીઓ છે. તેનું વિવરણ ગંગા ૧; સિંધુ ૨; રકતા ૩, રકતાવતી ૪, એ નદીઓ મૂળથકી નીકળતાં સવા છ જોજનની પહોળી અને અર્ધ ગાઉની ઊંડી છે. છેડે સમુદ્રમાં મળતાં સાડીબાસઠ જોજનની પહેલી અને સવા જોજનની ઊંડી છે. એકેકીને ચૌદ ચૌદ હજાર નદીઓને પરિવાર જણ. સર્વ મળીને ૧૪ ચામું પ૬૦૦૦ નદીઓ થઈ. રેહિતા ૧, રેહિતાંશ ૨, એ ૨ નદીઓ હેમવય ક્ષેત્રમાં છે, અને સુવર્ણલા ૧ ને રૂપકુલા ૨ એ ર નદીઓ હિરણ્યવય ક્ષેત્રમાં છે. એ જ નદી નીકળતાં સાડીબાર જોજનની પહોળી અને ૧ ગાઉની ઊંડી છે, છેડે સમુદ્રમાં મળતાં સવારે જનની પહેળી અને અહી જોજનની ઊડી છે. એકેકીને અયાવીશ અટ્ટાવીશ હજાર નદીઓને પરિવાર જાણે. સર્વે મળીને એક લાખ ને ૧૨ હજાર નદીઓ થઈ, હરિકાંતા ૧; હરિસલિલ ૨, એ ૨ નદીઓ હરિવાસ ક્ષેત્રમાં છે. અને નરકતા ૧, નારીકતા ૨, એ ૨ નદીઓ રથવાસ ક્ષેત્રમાં છે, એ ૪ નદીઓ મળે નીકળતાં પચીસ પચીસ જોજનની પહેલી છે અને ૨ ગાઉની ઊંડી છે. છેડે સમુદ્રમાં અઢી અઢીસે જોજનની પહેળી છે અને પાંચ પાંચ જે જમતી ઊંડી છે. એકેડી નદીને પરિવાર ત્રેપન હજાર નદીઓને જાણ. એ ૪ થઈને ૨ લાખ ને ૨૪ હજાર નદીઓ થઈ. સીતા ૧, સીતાદા ૨, એ નદીઓ ભાવિદેડ ક્ષેત્રમાં છે. તે મૂતે ૫૦ જેજનની પળી છે. ચાર ચાર ગાઉની ઊંડી છે. છે સમુદ્રમાં મળતાં પાંચ પાંય જોજનની પાળી છે, દશ દશ જનની ઊંડી છે, એકેકીને પાંચ લાખ ને બત્રીસ હજારને પરિવાર છે. એ ૨ ને પરિવાર ૧૦ લાખ ને ૬૪ હજાર નદીઓને જાણ. મહાવિદેહ ક્ષેત્રની ૧૬ વિજયમાં ગંગા ૧, સિંધુ ર છે તે ૧૬ ૬ ૩૨ થઈ, અને ૧૬ વિજયમાં રતાં ૧; રકતાવતી ૨ છે તે પણ ૧૬ ૬ ૩૨ થઈ. એમ મહાવિદેડ ક્ષેત્રમાં ૬૪ નદી છે. ૬૪ નું પોળપણું ભરતની ગંગાની પેઠે જાણવું. તે એકેકીને ચૌદ ચૌદ હજાર નદીઓને પરિવાર જાણવો. ચેસડ ને ૧૪ હજરે ગુણતાં ૮ લાખ ને ૯૬ હજાર નદીઓ થાય, અને દેવકુરૂની ૮૪ હજાર અને ઉત્તરકુરૂની ૮૪ હજાર એ ૧ લાખ ને ૬૮ અને ૪ લાખ ને ૯૬ હજારમાં મેળવીએ એટલે ૧૦ લાખ ને ૬૪ હજાર થાય. એટલે પરિવાર સીતા, સતેદાને જાણો અને શેષ ૧૨ નદીઓને પરિવાર ૩ લાખ ને ૯૨ હજાર, એ સર્વ મળીને ૧૪ લાખ ૫૦ હજાર નદીઓ થાય. અને ૯૦ મેટી નદીઓ જાણવી. હવે ૧૨ અંતર નદીઓ મહાવિદે. ક્ષેત્રમાં છે, તે ૮ વિજયનું ૧ ખાંડવું, તેમાં ૩ નદીમાં પૂર્વ ભાવિદેહને ઉત્તરને ખાંડ અને દક્ષિણને Page #180 -------------------------------------------------------------------------- ________________ જબૂીપ વિચાર ૧૬૯ ખાંડવે ૩, એ કૅ, એમજ પશ્ચિમ મહાવિદેહને ઉત્તરને ખાંડવે ૩ અને દક્ષિણને ખાંડવે ૩, એમ ૧૨ અંતર નદીઓ છે. તે એકેકી સવાસે સવાસેા ચેાજનની પહેાળી છે, અને અઢી અઢી ચેાજનની ઊંડી છે. ૧૬પ૯૨ યાજન ને ૨ કલાની લાંખી છે, તે ૧૨ અંતર નદીના નામ કહે છે; ગ્રાહવતી ૧, કહાવતી ૨, પકાવતી ૩ તપ્તજલા ૪, મત્તજલા પ, વમત્તજલા ૬, ક્ષીરેાદા ૭, સિંહશ્રોતા ૮, અતાવાહિણી ૯, ઉમે માલની ફૅણમાલિની ૧૧, ગંભીરમાલિની ૧૨, એ સર્વ થઈ મોટી નદીઓ થઇને ૧૪, ૬૪, ૧૨ ૯૦ નદી થઈ. એના પરિવાર સનદીઓ થઈ તે ૧૪૫૬૦૯૦ નદીઓ થાય. ૧૦ થઈ તે તિ ૧૦ મા સલિલાદ્વાર સમાપ્ત, ૧૦ હતિ જ બુદ્ધીષ વિચાર સંપૂર્ણ ગવિચાર. ગુરુ-હે શિષ્ય ! પન્નવણા સૂત્રનેા તથા ગ્રંથકારોના અભિપ્રાય જોતાં. સ જન્મ અને મરણનાં દુ:ખના મુખ્યતાએ કરીને, ચોથા મેાહનીય કના ઉધ્યમાં સમાવેશ થાય છે. તે માડુનીયમાં જ્ઞાનાવી ય, દનાવણીય અને અંતરાય કર્યું, એ ત્રણનો સમાવેશ થાય છે. એ ચારે કમ એકાંત પાપ છે. તેનુ ફળ અસાતા અને દુ:ખ છે. આ ચારેકના આક'થી આયુષ્ય ક' બંધાય છે. તે આયુષ્ય, શરીરમાં રહીને ભાગવાય છે. તે ભેગવવાનું નામ વેદનીય ક કહેવાય છે, વેદનીયમાં સાતા તથા અસાતા વેદનીયતા સમાવેશ થાય છે. તેની સાથે Y નામ તથા ગાત્ર ક જોડાયેલાં હોય છે, અને તે આયુષ્ય ક" સાથે સંબંધ રાખે છે. આ ચાર કમ` શુભ તથા અશુભ, એવાં એ પરિણામથી બંધાય છે. તેથી તે મિશ્ર કહેવાય છે; તેના ઉદય ઉપરથી પુણ્ય તથા પાપની ગણના કરી શકાય છે; આ પ્રમાણે આ કર્યું બંધાય છે અને તે જન્મ મરણરૂપ ક્રિયા કરી ભેગવાય છે; તેમાં માહનીય કમ રાજા છે. તેને દીવાન આયુષ્ય કર્મી છે. મન તેના હજુરી સેવક છે. તે માહ રાજાના આદેશ મુજબ, નિત્ય નવાં કમ'ના સંચય કરી બંધ બાંધે છે. તે સ` પન્નવણાજીના ક་પ્રકૃતિ પથી સમજવું. મન હંમેશા ચંચળ અને ચપળ છે અને તે ક સંચય કરવામાં અપ્રમાદી અનેક છેડવામાં પ્રમાદી છે. તેથી લાકમાં રડેલા જડ ચૈતન્યરૂપ પદાર્થોં સાથે, રાગદ્વેષની મદદવડે, જોડાય જાય છે. તેથી તેતે મનોગ કહીને એલાવાય છે, એવા મનોગધી નવાં ક'ની આવક આવે છે. તે પાંચ છંદ્રેયદ્વાર ભેગેપભેગ કરે છે, એમ એક પછી એક વિપાકને ઉદય થાય છે, તે સર્વનું મૂળ માહ છે, તે પછી મન, તે તે પછી ઈંદ્રિય વિષય, અને તેનાથી પ્રમાદ વધે છે, તેવા પ્રમાદને વશ પડેલા પ્રાણી ઈંદ્રિયાનુ પોષણ કરવાના રસ સિવાય, રત્નત્રયાત્મક અભેદાનંદના આનંદની લહેરને રસીલા થઈ શકતા નથી. તે બદલ ઊંચનીચ કના ખેંચાણુથી નરક વગેરે ચારે ગતિમાં જા–આવ કરે છે. તેમાં વિશેષ કરીને દેવગતિ સિવાય ત્રણ ગતિનાં જન્મ અશુચિથી ભરેલાં છે. તેમાં પણ નરકકુંડમાં Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર ૧૭૦ કેવળ મળત્ર અને માંસ, રૂધિરને કાવ ભરેલ છે. તેના છેદન થવાનુ ભયંકર દુ: ખ છે. તે દુઃખનો ચિતાર સૂયગડાંગ સૂત્રથી જાણવા. ત્યાંથી ભનુષ્ય, તિયંચની ગતિમાં આવે છે. ત્યાં ગવાસ મળે છે, તે કેવળ અશુદ્ધ અને અશુચિને ભંડાર છે. પાયખાનાની અપેક્ષાએ જોતાં તે કાયમ અખૂટ કીચથી ભરેલા છે. તે ગર્ભ સ્થાન નરકસ્થાનનું ભાન કરાવે છે, તેમજ ઉપજના જીવ નારકીના નમુનાનુ ભાન કરાવે છે, ફેર માત્ર એટલે જ કે નરકમાં છેદન; ભેદન, તાડન; તરા, ખાંડણ, પીસણ અને દહન સાથે દશ પ્રકારની ક્ષેત્ર વેદના છે. તે ગ ́માં નથી, પશુ ગતિના પ્રમાણમાં ભયંકર કષ્ટ તે દુઃખ છે. ઊપજતારાની સ્થિતિનું તથા ગભ સ્થાનનું વિવેચન, શિષ્ય હે ગુરુ ! ગર્ભાસ્થાનમાં આવી ઉપજનારા જીવ, ત્યાં કેટલા દિવસ કેટલી રાત્રિ; કેટલી મુદ્દત રહે ? અને તેટલા વખતમાં કેટલા શ્વાસેાચ્છવાસ લે છે ? ગુરુ—હે શિષ્ય ! ઊપજનારા જીવ ખસે ને સાડી સતેતેર અધરાત્ર રહે છે. વાસ્તવિક રીતે જોતાં એટલેજ ગર્લ્સને કાળ છે. તે જીવ આઠ હાર ત્રણસે ને પચાસ મુદ્દત ગર્ભસ્થાનમાં રહે છે. ચૌદ લાખ દશ હજાર સેતુ ને પચ્ચીસ શ્વાસોચ્છવાસ લે છે. તેમ છતાં વધઘટ થતી જણાય છે. લાખ સર્વ કવિપાકના વ્યાધાત સમજવે. ગસ્થાનને માટે સમજવાનું કે માતાના નાભિમ`ડળ નીચે ફૂલને આકારે એ નાડી છે. તે એની નીચે ઊંધા ફૂલને આકારે એક ત્રીજી નાડી છે. તે ચેન નાડી કહેવાય છે. તે ચેાનિ જીવને ઊપાવવાનું ઠેકાણું છે. તે ઠેકાણામાં પિતા તથા માતાના પુદ્ગલનુ મિશ્રણ થાય છે. તે ચેર્નિરૂપ ફુલની નીચે આંબાની માંજરને આકારે, એક માંસની પેશી હોય છે, તે પેશી દરેક મહિને પ્રવાહિત થવાથી સ્ત્રી ઋતુધમમાં આવે છે, તે રૂધિર ઉપરની ચેનિ નાડીમાં જા આવ કરે છે, કેમકે તે નાડી ખુલેલી જ હોય છે, ચેાથે દિવસે ઋતુસ્રાવ બંધ પડે છે, પણ અભ્યંતરમાં સૂક્ષ્મ સ્ત્રાવ રહે છે, ત્યારે સ્નાન કરી શુચિ થાય છે, પાંચમે દિવસે ચેનિ નાડીમાં સૂક્ષ્મ રૂધિરને જોગ હોય છે, તે જ વખતે વિ`બિંદુની પ્રાપ્તિ થાય, તે તેટલા વખતને મિત્રયેાનિ કહેવાય છે, અને તે ફળ પ્રાપ્ત થવા યેાગ્ય ગણાય છે. તેવું મિશ્રપણું બાર્ મુ પહેાંચે છે, તેટલી હદસુધીમાં જીવ ઊપજી શકે છે, તેમાં એક છે અને ત્રણ વગેરે નવ સુધી ઉપજે છે, તેનું આઉખુ જધન્ય અંતમુર્ત, ઉત્કૃષ્ટ, ત્રણ પદ્માપમ સુધીનું હોય છે, તે જીવના પિતા એકજ હોય જ છે, પણ બીજી અપેક્ષાએ જોતાં, છેવટ નવસે પિતા સુધી શાસ્ત્ર કહે છે. સંજોગથી નહિ પણ નદીના પ્રવાડ સામે બેસી; સ્નાન કરવા વખતે; *પરવાટેથી ખેંચાઈ આવતાં પુરુષનાં બિંદુનાં સેંકડો રજકણા, સ્ત્રીના શરીરમાં પિચકારીના આક ણુની રીતે આવી ભરાય જાય છે. ક જોગે તેના કચિત્ ગર્ભ જામી જાય છે. તેમાં જેટલાં રજકણો આવેલાં હૈય તે સ તેના પિતા સ્વરૂપે ગણાય છે. એકી સાથે દશ હજાર સુધી ગર્ભ પાકે છે. તે મચ્છી તથા સની માતાને ન્યાય છે. મનુષ્યને ત્રણ સુધી પાકે છે. બાકી ભરણ પામે છે. એક જ વખતે નવ લાખ ઉપજી મરણ પામ્યા હોય તો તે સ્ત્રી, જન્મ વાંઝણી રહે છે. બીજી રીતે સ્ત્રી કામાંધ થઈને અનિયત્રિત રીતે વિષય સેવે અથવા વ્યભિચારિણી બનીને હદ ઉપરાંત પરપુરુષ સેવે તે સ્ત્રી વાંઝણી થાય છે. તેનાં બીજકના નાશ થાય છે. તેના શરીરમાં ઝેરી છઠ્ઠા ઊપજે છે. તેના ડંખથી વિકાર વધે છે. તેથી તે સ્ત્રી દેવ, ગુરુ, ધમ કૂળની મર્યાદા તથા શિયળ વ્રતને લાયક રહી શકતી નથી. તેવી ખીજકભગ સ્ત્રીના સ્વભાવ નિર્દય અને અસત્યવાદી હોય છે, જે સ્ત્રી યાળુ અને સત્યવાદી હોય તે સ્ત્રી પોતાના શરીરનું જતન કરે છે. કામવાસનાને કબજે રાખે છે. પોતાની પ્રજાનું Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ગર્ભ વિચાર રક્ષણ કરવા અર્થે, સંસારી સુખના પ્યારની હદ મર્યાદા કરે છે. તેથી તેવી સ્ત્રીઓ પુત્ર-પુત્રીનું સારું ફળ પામે છે. એકલા રૂધિરથી કે એલા બિંદુથી પ્રજા પ્રાપ્ત થતી નથી તેમજ ઋતુના રૂધિર, સિવાય બીજા રૂધિર, પ્રજાપ્રાપ્તિને કામે આવતાં નથી. એક ગ્રંથકાર કહે છે, કે સૂક્ષ્મ રીતે સોળ દિવસ સુધી રૂતુસ્ત્રાવ રહે છે. તે રોગીને નહિ પણ નિરોગી શરીરવાળી સ્ત્રીને તેમ થાય છે, અને તે પ્રાપ્રાપ્તિને લાયક કહેવાય છે. તે સળમાંથી પહેલાં ત્રણ દિવસને ગ્રંથકારો નિષેધે છે. તે નીતિમાર્ગને જાય છે. અને તે ન્યાય પુણ્યાત્મા છવો કબૂલ રાખે છે. બીજે મતે ચાર દિવસને નિષેધ છે, કારણ કે ચોથે દિવસે ઉપજેલ છવ, થોડા જ વખતમાં મરે છે તે છવ તે શક્તિહીણ થાય, ને મા-બાપને બોજારૂપ નીવડે છે. પાંચમાંથી સોળમી સુધીના દિવસો નીતિશાસ્ત્રના ન્યાય મુજબ ગર્ભાધાન સંસ્કારના ગણાય છે. તેમાંનું એક બાળ-બીજક ચડતા ચડતું બળિયાવર, રૂપમાં તેજમાં, બુદ્ધિમાં અને એ વગેરે સર્વ સંસ્કારોમાં. શ્રેષ્ઠ તથા દીર્ધાયુષ્યવાળું અને કુટુંબપાલક નીવડે છે પાંચથી સોળમી સુધીની અગિયાર રાત્રી છે, તેમાંથી છઠ્ઠી, આઠમી, દશમી, બારમી, ને ચૌદમી એ પાંચ બેકીનું રાત્રીનું બીજક બહુવચને પુત્રીરૂપ ફળ આપે છે. તેમાં વિશેષ એ છે કે પાંચમી રાત્રીમાં, ઉપજેલી પુત્રી જન્મવા પછી ઘણું પુત્રીઓની માતા થાય છે, પાંચમી, સાતમી, નવમી, અગિયારમી, તેરમી, અને પંદરમી એ એકીની રાત્રીનું બીજક પુત્રરૂપે જન્મી બહાર આવે છે. અને તે ઉપર કહેલા ગુણવાળું નીવડે છે. દિવસનું બીજક શાસ્ત્રથી નિષેધ છે, તેમ છતાં થાય તે કુટુંબની વ્યવહારિક સુખની તથા ધર્મની હાનિ કરનાર નીવડે છે. બીજકની રીત-બિંદના રજકણે વધારે અને રૂધિરનાં ચેડાં હોય તે પુત્રરૂપ ફળ . નીપજે છે. રૂધિર વધારે ને બિંદુ થતું હોય તે પુત્રીરૂપ ફળ નીપજે છે. બે સરખાં હોય તે નપુંસકરૂપે ફળ નીપજે છે. (હવે તેનું ઠેકાણું કહે છે.) માતાની જમણી કૂખે પુત્ર, ડાબી કૂખે પુત્રી અને બે કુખની વચ્ચે નપુંસક પાકે છે. (હવે તે ગર્ભની સ્થિતિ કહે છે.) મનુષ્ય ઉત્કૃષ્ટ બાર વરસ ગર્ભમાં જીવતે રહી શકે છે, તે પછી મરે છે, પણ શરીર રહે છે, તે શરીર વીસ વરસ સુધી રહી શકે છે. તે સૂકા શરીરમાં ચોવીસમે વરસે નો જીવ ઉપજે તે મહા મુશીબતે જન્મે. ન જન્મે તે માતા મરે. સંસી તિર્યંચ આઠ વરસ સુધી ગર્ભમાં જીવતે રહી શકે છે (હવે આહારની રીત કહે છે.) નિ કમળમાં આવી ઊપજનારે જવ, પ્રથમ માતાપિતાનાં મળેલા મિશ્ર પુગલને આહાર કરીને પછી ઉપજે છે તેને અર્થ પ્રજાદ્વારથી જાણો. વિશેષ એટલું જ કે અહીંના આહારમાં માતા-પિતાનાં પુદ્ગલ કહેવાય છે. તે આહારથી સાત ધાતુ નીપજે છે. તેમાં પહેલું સી, બીજુ લેહી, ત્રીજું માંસ. એથું હાડ, પાચમું હાડની મજજા. છડું ચમ, સાતમું વીર્ય ને નશા જાળ, એ સાતે મળીને બીજી શરીર પર્યાય અર્થાત્ સમ પૂતળું કહેવાય છે. છ પર્યાય બંધાય પછી તે બીજક સાત દિવસમાં ચોખાના ધોવાણ જેવો તેલદાર થાય છે. ચૌદમાં દિવસ સુધીમાં પાણીના પરપોટા જેવા આકારમાં આવે છે. એકવીસમાં દિવસ સુધીમાં નાકના નિલેષ્મ જેવો અને અડાવીશમાં દિવસ સુધીમાં અડતાલીશ માસા જેટલો વજનદાર થાય છે. પૂરે મહિને બેરના ઠળીઆ જેવડે, અગર છેટી કેરીની ગોટલી જેવો થાય છે. તેનું વજન એક કરખણું ઊણું એક પળનું થાય છે તે પળ એને કહેવાય છે; કે સોળ માસનું એક કારણ તેવા ચાર કરખણના તેલને ૫ણ કહેવાય છે. બીજે ભાસે કાચી કેરી જેવો, ને ત્રીજે ભાસે પાકી કેરી જેિ થાય છે. તે વખતથી ગર્ભ પ્રમાણે માતાને ડહોળા (દોહ-ભાવ) થાય છે. અર્થાત સાથે ગમે ઊંચા અને નરસે ગર્ભે નીચા મનોરથ થાય છે અને તે કર્મ પ્રમાણે ફળે છે. તે ઉપરથી સારા Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી જ ન જ્ઞાન સાગર નરસા ગર્ભની પરીક્ષા થાય છે. ચોથે માસે કણકના પીંડા જેવો થાય, તેથી માતાનું શરીર પુષ્ટિ પામે છે. પાંચમે ભાસે પાંચ અંકુરા દે છે. તેમાં બે હાથ, બે પગ, પાંચમું મસ્તક, છઠ માસે રૂધિર તથા રમ, નખ ને કેશની વૃદ્ધિ થાય છે. તેમાં સાડાત્રણ કોડ રેમ છે. તેમાંથી બે કોડ ને એકાવન લાખ ગળા ઉપર અને નવાણું લાખ ગળા નીચે છે, બીજે મતે તેટલી સંખ્યાનાં રોમ ગાડરનાં કહેવાય છે તે વિચારી જોતાં વ્યાજબી લાગે છે, એકેક રેમને ઉંગવા જેટલી જગામાં પિણાબેથી કાંઈક વધારે રેગ ભરેલા છે તેને સરવાળો ગણતાં પણ છ ક્રોડ ઉપરાંત રોગ થાય છે અને તે પુણ્યના ઉદયથી ઢંકાએલા રહે છે. અહીંથી રેમ આહારની શરૂઆત થવાને સંભવ છે તવં તુ સર્વગમ્યું. તે આહાર, માતાના રૂધિરને સમેસમે લેવામાં આવે છે ને સમે સમે પ્રગમે છે, સાતમે ભાસે સાતમેં શીરા એટલે રસહર નાડીઓ બંધાય છે તે દ્વારે શરીરનું પણ થાય છે. તેથી ગર્ભને પુષ્ટિ મળે છે. તેમાંથી સ્ત્રીને છાઁને સિત્તેર નપુંસકને ઇસેં ને એંસી. અને પુરૂષને સાતસે પુરી હોય છે. પાંચસે માંસની પેશી બંધાય છે. તેમાંથી સ્ત્રીને વીસ ને નપુંસકને વશ ઓછી હોય છે. તે પેશીવડે હાડ ઢંકાયેલા હોય છે, તે હાડમાં સર્વ ભળીને ત્રણસેં ને સાઠ સાંધે છે એકેક સાંધ ઉપર આઠ આઠ મર્મનાં ઠેકાણું છે, તે મર્મસ્થાન ઉપર એક ટકર વાગતાં મરણ પામે છે બીજે મતે એકસેને સાઠ સાંધિ; અને એકસેને સિત્તેર મર્મને સ્થાનક કહેવાય છે, ઉપરાંત સર્વજ્ઞગમ્ય. તે શરીરનાં છ અંગ હોય છે, તેમાંથી માંસ, લેહી અને મસ્તકની મજા (ભેજું) એ ત્રણ અંગ માતાનાં છે, તેમજ હાડ હાડની મજા અને નખ, કેશ, રોમ, એ ત્રણ અંગ પિતાનાં છે. આઠમે માસે સર્વ અંગ ઉપાંગ પૂર્ણ નીપજી રહે છે, ગર્ભને લધુ નિીત, વડી નીત, શ્લેષ્મ, ઉધરસ, છીંક બગાસું, ઓડકાર, વગેરે કાંઈ હોતું નથી. તે જે જે આહાર ખેંચે છે, તે આહારના રસવડે બદ્રિને પુષ્ટિ મળે છે. હાડ, હાડની મજા, ચરબી, નખ, કેશની વૃદ્ધિ થાય છે. તે આહાર લેવાની બીજી રીત એ છે, કે માતાની તથા ગર્ભની નાભી ઉપરની રસરણી નાડી એ બે પરસ્પરમાં વાળાના આંટાની જેમ વીંટાઈ રહી છે. તેમાં ગર્ભની નાડીનું મોટું માતાની નાભીમાં જોડાયેલું છે. માતાના કેડામાં આહારને પેલે કવલ પડે છે. તે નાભી પાસે અટકે છે. તેને રસ બને છે. તે રસ, ગર્ભ પિતાની જોડાયેલી રસહરણી નાડીથી ખેંચી પુષ્ટ થાય છે તે શરીરમાં બેતર કેડા છે, તેમાં પાંચ કોઠા મેટા છે. તેમાંથી શિયાળામાં બે કેઠા આહારના એક કે પાણીને ઉનાળામાં બે કેઠા પાણીના, એક કઠો આહારનો, ચોમાસામાં બે કેઠા આહારના અને બે કેડા પાણીનાં કહેવાય છે. એક કે સદાકાર આહારના અને બે કહા પાણીનાં કહેવાય છે. એક એક કઠો સદાકાળ ખાલી રહે છે. સ્ત્રીને એક છઠ્ઠો કે વધારે છે, તેમાં ગર્ભ રહે છે. પુરુષને બે કાન, બે ચક્ષુ, બે નાસિકા, મુખ, લઘુનીત અને વડી નીત એ નવ દ્વાર અપવિત્ર અને સદાકાળ વહેતાં રહે છે. તે સ્ત્રીને બે સ્તન અને ગર્ભદ્વાર એ ત્રણ ભળીને બાર દ્વાર સદા કાળ વહેતાં રહે છે. તે શરીરમાં અઢાર પૃષ્ટકંડક નામની પાંસળીઓ છે, તે વાંસાની કરોડ સાથે જોડાયેલી છે. તે સિવાય બે પાંસાની બાર કડક પાંસળીઓ છે, ને ઉપર સાત પડ ચામડીના મઢાયેલાં છે. છાતીના પડદામાં બે કાળજાં છે, તેમાં એક પડદા સાથે જડાયેલે ને બીજા કાંઈક લટક છે. પણ પડદામાં બે અંતસ (નળ) કહ્યા છે, તેમાં પહેલે સ્થૂળ છે તે મળસ્થાન અને બીજો સુક્ષ્મ છે તે લઘુનીત સ્થાન કહેવાય છે. વળી બે પ્રણવસ્થાન એટલે ભોજન, પાન પ્રગમવાની જગા છે, દક્ષિણ (જમણે પાસે) પ્રગમે તે દુ:ખ ઉપજે છે, વામ (ડાબે પાસે) પ્રગમે તે સુખ ઊપજે છે. સોળ આંતરા છે, ચાર આંગળની ગ્રીવા (ડેક) છે. ચાર પળની જીભ છે. બે પળની આંખે છે. ચાર પળનું મસ્તક છે, નવ આંગળની જીભ છે; બીજે મતે સાત સાત Page #184 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ વિચાર ૧૭૩ આંગળની કહેવાય છે. આઠ પળનું હદય છે, પચીસ પળનું કાળજું છે. (હવે સાત ધાતુનાં પ્રમાણ માપ કહે છે.) તે શરીરમાં એક આ રૂધિરને અને અરધો આ૮ માંસને હોય છે, એક પાથે માથાને ભેજ એક આ લઘુનીત, એક પાથ વડી નીતરે છે. કફ, પિત્ત, ને શ્લેષ્મ એ ત્રણને એકેકે કવિ અને અડધો કલવ વીર્યને હોય છે, એ સર્વને મૂળ ધાતુ કહેવાય છે, એ ધાતુ ઉપર શરીરને ટકાવે છે. એ સાતે ધાતુ પિતાના વજન પ્રમાણે રહે ત્યાં સુધી શરીર નિરોગી અને પ્રકાશવાળું રહે છે, તેમાં વધઘટ થવાથી શરીર રોગને આધિન થાય છે. નાડીનું વિવેચન :- તે શરીરમાં ગશાસ્ત્રને ન્યાયે બેતેર હજાર નાડી છે. તેમાંથી નવસે નાડી મોટી છે. તેમાંથી નવ નાડી ધમણી ને મોટી છે. તેના થડકારા ઉપરથી રોગની તથા સચેત શરીરની પરીક્ષા થાય છે. તે બે પગની ઘુંટી નીચે બે, એક નાભીની એક હૃદયની, એક તાળવાની, બે લમણાની, અને બે હાથની; એ નવ, એ સર્વ, નાડીઓની મૂળ રાજધાની “નાભી” છે. તેની વિગત એ છે કે નાભીની એકસો ને સહ નાડી, પેટ તથા હૃદય ઉપર પથરાદને ઠેઠ ઊંચે મસ્તક સુધી પોંચી છે. તેનાં બંધનથી મસ્તક સ્થિર રહે છે. તે નાડીઓ મસ્તકને નિયમ મુજબ રસ પહોંચાડે છે, તેથી મસ્તક સતેજ, આરોગ્ય ને તર રહે છે. તે નાડીઓમાં નુકસાન હોય ત્યારે આંખ, નાક, કાન અને જીભ એ સર્વ કમજોર થાય છે, રેગિષ્ટ બને છે, શ, ઝામર વગેરે વ્યાધિઓને પ્રકોપ થાય છે. નાભીથી બીજી એકસો ને સાઠ નાડી નીચી ચાલે છે, તે પગનાં તળીઓ સુધી પહોંચી છે. તેનાં આકર્ષણથી ગમનાગમન કરવાનું, ઊભું રહેવાનું તથા બેસવાનું બને છે. તે નાડીઓ ત્યાં સુધી રસ પહોંચાડી આરોગ્ય રાખે છે. તે નાડીમાં નુકસાન થવાથી સંધિવા, પક્ષઘાત સાથલના ચસકા, કળતર, તેડ, ફાટ, માથાના ભેજાને દુઃખાવો અને આધાશીશી વગેરે રોગને પ્રપ થાય છે. નાભીથી ત્રીજી એકસો ને સાઠ નાડી તીરછી ચાલીને બે હાથની આંગળીઓ સુધી પહોંચી છે, તેટલે ભાગ તેનાથી મજબૂતે રડે છે. તેને નુકસાન થવાથી પાસાળ, પેટનાં અનેક દર, મુખપાકનાં, દાંતનાં દર્દો વગેરે અનેક રોગને પ્રકેપ થાય છે. નાભીથી ચોથી એકસો ને સાઠ નાડી નીચી મર્મસ્થાન ઉપર પથરાઈને, અપાન દ્વાર સુધી પહોંચી છે. તેની શક્તિ વડે બધે જ રહી શકે છે. તેને નુકસાન થવાથી લધુનીત, વડીનીતની કબજીયાત અથવા અનિયમિત છૂટ થઈ પડે છે. તેમજ વાયુ, કૃમિપ્રકેપ, ઉદરવિકાર, હરસ, ચાંદી, પ્રમેહ, પવનરોધ, પાંડુરોગ, જળદર, કઠોદર, ભગંદર, સંગહ વગેરેને પ્રકોપ થાય છે, નાભીથી પચીસ નાડી ઊપડીને ઊંચી લેબ્સ દ્વાર સુધી પચી છે, તે લેખની ધાતુને પુષ્ટિ આપે છે, તેની નુકસાનીથી શ્લેષ્મ, પીનસનો રોગ થાય છે. તેમજ બીજી પચીસ નાડી તે તરફ આવીને પિત્ત ધાતુને પુષ્ટિ આપે છે. તેની નુકસાનીથી પિત્તને પ્રકેપ અને જવરાદિક રોગ થાય છે. તેમજ ત્રીજી દસ નાડી વીર્ય ધારણ કરનારી છે, તે વીર્યને પુષ્ટિ આપે છે. તેમાં નુકસાન થવાથી સ્વપ્નધાતુ, મુખલાળ, ખરાબ પેસાબ વગેરેથી નબળાઈમાં વધારે થાય છે, એ સર્વે મળીને સાતમેં નાડી રસ ખેંચી પુષ્ટિ આપે છે અને તે શરીરને ટકાવી રાખનારી છે, તે નિયમિત રીતે ચાલવાથી નિરોગ, અને નિયમભંગ થવાથી રોગ થાય છે. તે સિવાયની અસેં નાડી ગુપ્ત ને જાહેર રીતે શરીરનું પિપણ કરે છે, તેથી નવસે નાડી કહેવાય છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી જજૈન જ્ઞાન સાગર શરીર મજબૂત થઈ જાય બ્રહ્મચારિણી રહે છે તેને સ્વરૂપવાન થાય છે. તથા ન્યાય માતા પિતાને યશ અપાવે છે, છતાં જન્મવાના છેલ્લા સ્ત્રી છે, તેમ ઉપરની રીતે નવમા માસની હદ સુધીમાં, સર્વ અવયવ સાથે છે. જ્યારથી ગર્ભનું ખીજક રાપાયાની ખબર પડે; ત્યારથી જે ગર્ભ ધણા ભાગ્યશાળી, મજબૂત બાંધાનેા બળીઆવર અને નીતિવાળે અને ધમી નીવડે છે. તે ઉભયના કુળના ઉદ્ધાર કરી, અને તે પાંચે ઇંદ્રિયા ચાકખી પામે છે. જે સ્ત્રી ગર્ભ રહ્યો જાણે દિવસ સુધી, નિર્દય બુદ્ધિ રાખી કુશીલ સેવ્યા કરે. તેમાં જે પુત્રી ગર્ભમાં હોય તે, તેના માતા પિતા દુષ્ટમાં દુષ્ટ, પાપીમાં પાપી, રૌ રૌ નરકનાં અધિકારી થાય છે, તેમજ તેને ગર્ભ મરણુ પામે છે; છતાં જીવતાં રહે તે। કાણા, કુબડા, કોઢીઆ, લુલા, પાંગળા, ખેાખડા, મૂંગા, ઈંદ્રિયહીણ, કુરૂપ; દુબળા શકિતહીણુ બાંધાના તથા ઘાટ વગરના થઈ જાય છે, ક્રોધી, રીસાળ, કલેશી, પ્રપચી અને ખેાટી ચાલે ચાલનારાં નીવડે છે, એમ સમજી પેાતાની પ્રજાનું ભલુ ઈચ્છનારી જે માતાએ ગભકાળથી શિયળવંતી બને છે. તેઓને ધન્ય છે. વિશેષમાં ઉપર બતાવેલા ગર્ભવાસના સ્થાનકમાં, મહા તેનું દ્રષ્ટાંત એ છે, કે જેમ કેાઈ પુરુષનું શરીર કોઢ તથા સાડાત્રણ ક્રેડ સેય, અગ્નિમાં ધગાવીને તેનાં સાડાત્રણ ક્રોડ ચુનાનુ પાણી છાંટે, તે પછી આા ચામડાંથી મઢીને તડકે વખતની પીડાનુ વજન કેટલું ભયંકર છે ? તે તે ભોગવનારા તથા સશ પરમાત્મા જાણે દેખે છે. એવી ગર્ભ વેદના પહેલે મહિને ભાગવવી પડે છે. તેથી ખીજે મહિને ખમણી, ત્રીજે મહિને ત્રણમી, એમ ચડતાં ચડતાં નવમે મહિને નવગણી પીડા થાય છે, અર્થાત્ દરેક રૂંવાડે નવ નવ સૂઈ પરોવવા ન્યાયની પીડા સમજવી. ગર્ભવાસની જગા નાની છે, અને ગનુ સ્થૂળ માટું છે. તેથી સજ્જડ ભીંસાઈ તે કેરીની માફક ઉંધે માથે લટકીને રહેવુ પડે છે. તે વખતે એ ઢીંચણ્ છાતીમાં ભરાવેલા, અને બે હાથની મુકી આંખ આડી દીધેલ હોય છે. કર્માળેગે બીજો ને ત્રીજો ગર્ભ જોડે હોય તે તે વખતની સંકડાશનું અને મુ ંઝવણનું તેલ કરી શકાતું નથી. માતા જંગલ જાય ત્યારે ગર્ભના નાકની દાંડી ઉપર થઈ નીકાલ થાય છે. ખરાબમાં ખરાબ માળામાં પડેલા હાય છે. તેની માતા ઉભી થાય, તે વખતે ગભ જાણે છે, કે હું આસમાનમાં ફેંકાઈ ગયો છું. હેઠે બેસતી વખતે જાણે કે હું પાતાળમાં પટકાઈ ગયા છેં ચાલતી વખતે જાણે છે કે હું મસકમાં -ભરેલા દડીની માફક ડખેાળા છેં. રસાઈ કરવા વખતે જાણે હું ઈંટની ભઠ્ઠીમાં ભરાઈ અળુ છું ઘંટીએ બેસતી વખતે જાણે કે હું કુંભારના ચાકડે ચડયા બ્રુ ભાતા ચત્તી સૂવે ત્યારે ગર્ભ જાણે કે મારી છાતી ઉપર સવાનણુની શિલા પડી છે. કુશીલ સમયનાં ગર્ભને ઉખળ મુશળનો ન્યાય મળે છે. એવી રીતે માતા પિતાના કરેલા તથા ગર્ભસ્થાનથી મળેલા એવા બે જાતનાં દુ:ખોથી પીડાયેલા; કુટાયલા, ખડાયલા અને અશુદ્ધિથી તરખાળ થયેલા દુ:ખી પ્રાણીની દયા, શિયળવ’તા ધર્માત્મા માતા–પિતા વિના કાણુ રાખી શકે ? અર્થાત્ પાપી-પુરુષોમાંથી કાઈ નહિ. ગર્ભના જીવ માતાને સુખે સુખી અને માતાને દુ:ખે દુઃખી હોય છે. જેવા સ્વભાવવાળી માતા હોય તેવા સ્વભાવની હાયા, ગર્ભમાં પડે છે. ગર્ભમાંથી બહાર આવવા પછી તે પુત્ર-પુત્રીના આચાર, વિચાર, આહાર, વ્યવહાર વગેરે સવ માતાના સ્વભાવ મુજબ નીવડે છે, તે ઉપરથી માતા–પિતાના ઉચ્ચ, નીચ બીજકની તથા જશ-અપજશ વગેરેની પરીક્ષા, કુષ્ટ તે પીડા ભાગવવી પડે છે. પતના રેગથી નીગળતું હોય તેને વાડામાં પરાવે, તેના ઉપર ખાર તે નાખે અને દડાની જેમ અથડાવે તે Page #186 -------------------------------------------------------------------------- ________________ ગર્ભા વિચાર ૧૭૫ પ્રજારૂપ ફોટાગ્રાફ ઉપરથી વિવેકી સ્ત્રી-પુરુષો કરી શકે છે, કેમકે તે ચિત્ર માતા–પિતાની પ્રકૃતિને આધારે ચિત્રાયેલુ છે. માતા ધમ ધ્યાનમાં, ઉપદેશ શ્રવણુ કરવામાં, તથા દાન પુણ્ય કરવામાં અને ભલી ભાવના ભાવવામાં જોડાઈ હોય તો ગર્ભ પણ તેવા વિચારમાં હોય છે. તે વખતે ગર્ભનુ મરણ થાય તે। દેવલાકમાં જઈ શકે છે, તેમજ માતા આને રૌદ્રધ્યાનમાં હાય, તાગ પણ આ, રૌદ્રધ્યાની હોય છે, તે વખતે તે ગર્ભનું મરણ થાય તે તે નરકમાં જાય છે, માતા મા કપટમાં જોડાઇ હોય તે વખતે તે ગર્ભનુ મરણ. થાય તે તે તિ"ચમાં જાય છે. માતા મહા ભદ્રિક અને પ્રપંચ વગરના વિચારમાં જોડાઇ હાય, તે વખતે ગર્ભ મરે તો તે મનુષ્યમાં જાય છે. એમ ગર્ભ'માંથી ચારે ગતિમાં જઈ શકે છે. ગર્ભીકાળ પૂરેા થાય, ત્યારે જીવ પર માતા તથા ગર્ભની નાભીની વટાયલી રસહરી નાડી ઊખડી જાય છે, ત્યારે જમ્મૂ થવાની તૈયારી થાય છે. તેમાં માતા તથા ગર્ભના પુણ્યનું તથા આયુષ્યનુ બળ હોય, તો સીધે રસ્તે જન્મ થઈ શકે છે, તે વખતે કેટલાક માથા તરફથી, તે કેટલાક, પગ તરફથી જન્મે છે, પણ જો બન્ને ભારે કમી હોય તો ગર્ભ આડો પડી જાય છે. તેથી એ મરણ પામે છે, અથવા માતાની બચાવની ખાતર પાપી ગના મેધ કરીને છરીના શસ્ત્રથી ખડખડ કરી જિંદગી પારની શિક્ષાએ પહેાંચાડે છે. તેના કેઇને શેક સતાપ થતા નથી. સીધે રસ્તે જન્મ લેનારાઓ સાના-રૂપાના તાર જેવા છે. માતાનું શરીર જંતરડા છે. જેમ સાની તાર ખેંચે, તેમ ગર્ભ ખેંચાઇ કોટી કબ્જે બહાર આવે છે, અર્થાત્ નવમે મહિને કહેલી પીડાને ક્રેડ ગણી કરતાં જે દુ:ખ થાય છે, તે દુઃખ જન્મ વખતે થાય છે અને મરતી વખતે તે દુઃખને ક્રોડાક્રોડગણું કરતાં દુઃખ થાય છે, તે સર્વ દુઃખ ભેદ છે. તે સર્વ પોતાનાં કરેલા પુણ્ય-પાપનાં ફળ છે અને તે ઉથ કાળમાં ભગવાય છે, એ સ મેાહનીય કન! સતાપ છે. જન્મવા ઉપર મુજબ ગર્ભકાળ, તથા ગર્ભસ્થાન, અને ગર્ભમાં ઉપજનારા જીવની સ્થિતિનુ વિવેચન એ સં, તંદુલ વિયાલીઆ પયન્તા' તથા ‘ભગવતીજી' અને અન્ય ગ્રંથાંતરના ન્યાય મુજબ ગુરુએ શિષ્યને ઉપદેશમાં કહી બતાવ્યું. છેવટમાં કહ્યું કે જન્મવા પછી ભગીઆણીને દરજ્જે લઇ માતાએ ધણી સાંભાળથી ઉછેરી પુખ્ત ઉંમરના કીધા છે, તે પ્રજાની આશામાં માતાનું યૌવન લુંટાયું છે, વ્યવહારિક સુખપર તિલાંજલિ કરી છે, તે સર્વને તથા ગર્ભવાસના અને વખતના દુઃખને ભૂલી જઈ યૌવન–મદમાં છકેલાં પુત્રીપુત્રી, મહા ઉપકારી માતાને તિરસ્કારની દૃષ્ટિવડે ધિકકાર આપી અનાદર કરે છે, વસ્ત્રાલ કારથી શાભિતાં અને ચુવા, ચંદન, ચંપા, ચમેલી અગર તગર અમર અને અત્તર વગેરેમાં ગરકાવ ગુજરા ધારણ કરે છે, તેની સુગંધના અભિમાનની આંધીમાં એમ માનતા શેાભા અને સુગંધ મારા ચામડાથી વિટાયલાં શરીરમાંથી બહાર આવતી હશે. સુગધ માતા–પિતા વગેરે કાષ્ટના ચામડામાં નથી, એવા મિથ્યાભિમાની આંધીમાં પ્રાણીને માટે ગર્ભવાસનાં તથા નરક–નિગેદનાં અનંત દુઃખ તૈયાર છે, પણ કે સવગાડો પાપી માતાની ગેરસમજણના સ્વભાવ અને કમભાગ્ય ઉપનારા પાપી ગર્ભના વક્ર કર્માતા છે. હવે ખીન્ન પક્ષમાં વિવેકી અને ધર્માત્મા તથા શિયાવ્રત ધારણ કરનારી સગર્ભા માતાએકનાં પુત્રપુત્રી જન્મી ઉષ્ઠરે છે, તેઓની જન્મક્રિયા પણ તેવી જ છે; પણ સ્વભાવની છાયા પાડવાના ફેર છે. તેવી માતાનાં સ્વભાવનું સ્તનપાન કરી, પુખ્ત ઉમરે પહેાંચેલાં પુત્રપુત્રીઓ પણ પોતપોતાના પુણ્યના ઉદય મુજબ સૌભવને ઉપભાગ કરે છે, છે, તેલ, ફુલેલ, બની ફૂલહાર અને હશે, કે આ સ તેવી શે।ભા અને પડેલ બેભાન અજ્ઞાન એટલું તો સિદ્ધ છે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭; શ્રી જેને જ્ઞાન સાગર તેમ છતાં પિતાનાં માતા-પિતા સાથે વિનયપૂર્વક વર્તી શકે છે, ગુરુજનેમાં ભકિતપરાયણ નીવડે છે, લજજા, દયા ક્ષમાદિ ગુણોમાં અને પ્રભુપ્રાર્થનામાં આગળ વધે છે, અભિમાનથી વિમુખ રહી મૈત્રી ભાવની સન્મુખ થાય છે. જિન્દગીના સાર્થક યોગ્ય સત્સંગ કરી જ્ઞાન મેળવે છે અને શરીરસંપત્તિ વગેરેથી ઉદાસ રહી આત્મ-સ્મરણમાં જિન્દગી પૂર્ણ કરે છે. તેમજ સર્વ કેઈ વિવેકદષ્ટિવાળા સ્ત્રી-પુરુષોએ આ અશુચિથી પ્રાપ્ત થયેલા ગંદા શરીરની નિપજ ઉપર ધ્યાન રાખી મમતા ઘટાડવી જોઈએ, મિથ્યાભિમાનથી પાછા હઠવું જોઈએ, મળેલી જિન્દગીનું સાર્થક કરવા માટે, શુભ કાર્યો કરવામાં ઉદ્યોગ કરવો જોઈએ, જેથી કરીને ઉપર કહેલાં ગર્ભવાસનાં દુઃખને આધીન થવું ન પડે. ઇતિ ગર્ભાવિચાર સંપૂર્ણ અથ શ્રી બત્રીસ અસજઝાય (આ બત્રીસ પ્રકારની અસઝાય વખતે સત્ર સિદ્ધાંત વાંચવા નહીં) ૧ નજીકમાં હાડકાં પડ્યાં હોય. ૧૬ બાળ ચંદ્રમા વખતે. ૨ માંસ પડયું હોય. (બીજના ચંદ્રને જ ચાર ઘડી) ૩. લેહી પડયું હોય, ૧૭ આકાશમાં નવીન ચિન્હ થાય ૧૮ ધુમસ પડતી હોય. ૪ વિષ્ટા પડી હોય. ૧૯ ઠાર તથા ઝાકળ પડતે હેય. ૫ સ્મશાન હેય. ૨૦ ઘણે તેફાની પવન વાત હોય. ૬ ચંદ્રગ્રહણ હેય. ૨૧ અશાડ સુદ ૧૫ ને રોજ. ૭ સૂર્યગ્રહણ હોય. ૨૨ અશાડ વદ ૧. ૨૩ ભાદરવા સુદ ૧૫, ૮ મેટું (પ્રખ્યાત) માણસ ગુજરી ગયુ ૨૪ ભાદરવા વદ ૧. હાય, ૨૫ કારતક સુદ ૧૫. ૯ રાજ્યમાં વિબ હેય. ૨૬ કારતક વદ ૧. ૧૦ નજીકમાં પંચેન્દ્રિયનું કલેવર હેય. ૨૭ ચૈત્ર સુદ ૧૫. ૧૧ તારા ખર્યા હેય. ૨૮ રૌત્ર વદ ૧. ૧૨ દશે દિશા રાતી થઈ હેય. ૨૯ પ્રભાતે ૨ ઘડી સુધી. (સૂર્ય ઉગ્યા પહેલાં (દિશાઓ પડી હેય) ૩૦ મધ્યાહે બે ઘડી સુધી. ૧૩ અકાળે ગાજવીજ થાય. ૩૧ સાંજે બે ઘડી સુધી (સૂર્ય૧૪ અકાળે વીજળી થાય. અસ્ત થયા પછી). ૧૫ અકાળે કડાકા થાય. ૩૨ મધ્ય રાત્રે બે ઘડી સુધી. - સૂત્ર ભણનારાઓએ આ અસઝાય અવશ્ય જાણું તે પ્રમાણે વર્તવું જોઈએ અર્થાત સત્રની મૂળ ગાથાઓ (પાઠ)નો સવાધ્યાય. અજઝાય વખતે કરવો જોઇએ નહીં, Page #188 -------------------------------------------------------------------------- ________________ અધ્યયને (અર્થ સાથે) ૧ શ્રી મહાવીર સ્તુતિ. (પુચ્છસુવણ) પુચ્છિષ્ણુ શું સમણું માહણાય, આગારિણે યા પરિતિWિઆ ય; સે કઈ મેગતહિય ધમ્મમાહુ, અણેલિસ સાહુસમિકખયાએ. ૧ કહં ચ ણણું કહં દંસણું સે, સલ કહે નાયસુયસ્સ આસિ ? - જાણુસિ શું ભિકખુ જહાતહેણું, અહાસુયં બ્રૂહિ જહા ણિત, ૨ બેયન્નએ સે કુસલે - મહેસી, અણુતના ય અણુતદસી; જસંસિણ ચકખુપયે દિયમ્સ, જાણહિ ધમ્મ ચ ધિઈ ચ પિહિ. ૩ ઉ અહે અંતિરિય દિસાસુ, તસા ય જે થાવર જે ય પાણ; સેણિચ્ચણિચ્ચેહિ સમિકખ પને, દીવે વ ધર્મો સમયિં ઉદાહ. ૪ સે સવ્વદંસિ અભિભૂયનાણી, ણિરામગંધે ધિઈમ ડિયપ્પા; અણજારે સવ્યજગંસિ વિજજે, ગંથા અઈએ અભયે અણઊી ૫ સે ભૂઈપણે અણિયે અચારી, એહંતરે ધીરે અસંતકબુ; અણુત્તર તપૂઈ સૂરિએ વા, વઈયણિન્દ વ તમે પગાસે. ૬ અણુત્તર ધમિણે જિણાણું, ણયા મુણુ કાસવ આસુપને; ઈદેવ દેવાણુ મહાણુભાવે, સહસ્સણયા દિવિ છું વિસિ. ૭ સે પત્યા અફખયસાગરે વા, મહોદહી વા વિ અણુત પારે; અણાવિલે વા અકસાય ભિખું, સકે વ દેવાહિવઈ જઈનં. ૮ સે વરિએણે પત્નિવીરિએ, સુદંસણે વા યુગસવ્વસે સુરાલએ વા સિ મુદારે સે, વિરાયએ રેગગુણવએ. ૯ સયં સહસ્સાણ ઉ જોયણાણું, તિકડગે પં જયંત; સે જોયણે વણવઈસહસ્તે, ઉડટુસ્મિતે હેઠુ સહસ્સમેનં. ૧૦ પુટ્ટી શુભે ચિઈ ભૂમિવિહિએ, જે સૂરિયા અણુપરિવટ્ટયંતિ; સે હેમવને બહુનંદણે ય, જેસી રતિ વતી મહિંદી ૧૧ સે પલ્વેએ સહપાસે, વિરાયતી કંચણવને, અણું રે ગિરિસ ય પલ્વદુષ્ય, ગિરીવરે સે જલિએ ભમે. ૧૨ મહીએ મજ$મિ ડિએ ણશિંદે, પન્નાથતે સૂરએ સુહલેસે; એવં સિરીએ ઉ સ ભૂરિવને, મોરમે જોયઈ અગ્ઝિમાલી. ૧૩ સુદંસણસેવ જસે ગિરિસ્સ, પવુઈ મતે પવયસ્સ; એતિવમે સમણે નાયુપુ, જાતીજદંસણનાણસીલે. ૧૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી જજૈન જ્ઞાન સાગર Ο ૧૬ ગિરીવરે વા નિસહાયયાણુ, રૂએ વ સે? વલયાયતાણું, । તવમેસેજગભૂપિન્દે, મુણીણ મજકે તમુદાઙ પન્ને. ૧૫ ધમ્મમુરત્તા, અણુતર ઝાવર ઝિયા; અપગ ડસુ, સખિ દુએગતવદાતસુ. મહેસી, અસેસમ્મ સવિસેાહઈત્તા; નાણે સીલેણુ યુદ ́સણેણુ. ૧૭ સિ રઈ વૈદ્ય સુવના; નાણે સીલેણ ય ભૂતિપ-ને. ૧૮ ચંદે વ તારાણ મહાણુભાવે; એવં મુીણું અપર્હિન્નમાડુ. ૧૯ નાગેસુ વા ધણિદમાહુ સે?, તવેાવહાણે મુણિવેય તે. ૨૦ સીહા મિગાણુ. સલિલા ગગા; નિવ્વાણુવાદીનિાયુપત્તે. ૨૧ પુપ્ફમુ વા જહુ અવિંદભાડુ, ઈસીણ સે? ત વમાણે. ૨૨ સચ્ચે સુવા અણુવ્રજ વય તિ; લેગુત્તમે અણુત્તરગ પરમ સિદ્ધિ ગમે સામિ તપો, *ખેસુ ણાએ જહુ સામલી વા, વણેયુવા છુ ંદણુમાડુ સે, ચણિય` ૧ સહાણુ અણુત્તરે . ગંગ્રેસવા ચંદણુભાડુ સે?”, જહા સયંભૂ ઉહીણ સે, ખાએાદએ વારસ વૈજયંતે, હથીસુ એરાવમા નાએ, પકખીસુ વા ગલે વેણુદેવા, જોહેરુનાએ જ વીસસેણે, ખત્તીણ સેટ જહુ દંતવકકે, દાણાણુ અભય પાયાણું, તવેસુ વા ઉત્તમ ભચેર, હિંદુ સેટડા લવસત્તમા વા, નિશ્વાસેતૢા જ સવધબ્બા, પુઢાવમે ધુણઈ વિગયગેહિ, તરિ સમુદ્` ચ મહાભવેદ્ય, કાવ ચ માણુ ચ તહેવ મા", એયાણિ વતા અરહા મહેસી, કિરિયાકિરિયા વેણુધાણુવા, સે સવ્વવાય. ઈઈ વેયઈત્તા, સે વારિયા ઇત્થી સરાઈભત્ત, લાગ’વિર્દિત્તા આર. પારં ચ, સાચ્ચાય ધમ્માઁ અરહતભાસિયં,સમાહિય સમણે નાયપુરો, ૨૩ અણુતર મુસુક્ષ્મસુ સભા સુહુમ્મા વ સભાણુ સે; ન નાયપુત્તા પરમલ્થિ નાણી. ૨૪ ન સણૢિહિ. મુળ્વ આસુપને; અભય કરે તેવી અણુ તચખૂ. ૨૫ લાભ ચડ્થ અજઝત્યદોસા, ણુ કુવ્વઈ પાવ ણ કારવેઇ. ૨૬ અણ્ણાણિયાણુ પડિયચ્ચ હાણું; ટ્ટિએ વહાણવ દુકખખયઃયાએ; સવ્વ પમૂ વાય સવવર ? ૨૮ સજમદીહરાય. ૨૭ અપદેવસું ; ત સહાણા ય જણા અણા, ધ્રા વ દેહિ વ આનિસ્સ તે. ૨૯ Page #190 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન (અર્થ સાથે) ૧૭૯ ' અર્થા–૧ શ્રી સુધર્મા સ્વામી પ્રત્યે જંબૂસ્વામીએ પૂછયું. કે, ભગવાન ! શ્રમણે, બ્રાહ્મણે ગૃહસ્થ અને પરતીથી એ મને પૂછે છે કે, એકાંત હિતકારી અને એના જેવો બીજો કઈ છે નહિ એવો ધર્મ યથાસ્થિત કોણે કહ્યો છે ? ૨ તે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર દેવનું જ્ઞાન કેવું હતું ? તેને શીલાચાર કેવો હશે તે હે ભિક્ષુ ! તમે જાણો છો, તે જેમ સાંભળ્યું હોય અને ધાર્યું હોય તેમ કહો ! ૩ તે (ભગવાન) સંસારી જીવોનાં દુઃખના જાણ, કર્મ કાપવામાં કુશળ, અનંત-જ્ઞાની, અનંતદશ, મોટા યશસ્વી અને લેકના ચશુભૂત એવા શ્રી મહાવીર દેવના પ્રરૂપેલા ધર્મને તથા તેમની ધીરજને જાણ અને દેખ ૪ ઊંચી, નીચી અને તીરછી એ ત્રણે દિશાઓને વિષે જે, ત્રસ અને સ્થાવર જેવો છે તેને, પ્રજ્ઞાવત મહાવીરદેવે, નિત્યાનિત્ય ભેદે સમ્યફ પ્રકારે જાણીને સંસાર સમુદ્રમાં બુડતા છોને રક્ષણ કરવા સારુ દીપ્યમાન અને સમભાવી એવો ધર્મ કહ્યો છે. ૫ તે ભગવાન કાલકને દેખનારા બાવીશ પરિષહ જીતીને કેવળજ્ઞાન પામ્યા છે એવા મૂળ તથા ઉત્તરગુણે સંયમના પાળનારા દૌર્યવાન, સર્વ કર્મ નાશ થવાથી સ્થિત આત્મવંત સર્વ જગતને વિષે પ્રધાન જ્ઞાનવાન, બાહ્ય અને અત્યંતર પરિગ્રહ રહિત, સાત ભય રહિત અને ચાર ગતિના આયુષ્ય રહિત શ્રી મહાવીદેવ હતા, ૬ એ ભગવંત અનંત જ્ઞાનવાળા અપ્રતિબંધ વિહારી, સંસાર–સમુદ્રને તારનાર, ધીરજવાન અનંતજ્ઞાન રૂ૫ ચસુવાળા તથા સૂર્ય જેમ સર્વથી અધિક તપે છે તેમ જ્ઞાને કરી સર્વોત્તમ છે. વિરેચન અગ્નિ જેમ સળગવાથી ઈંદ્રની પેઠે અંધકારને દૂર કરી પ્રકાશ કરે છે તેમ શ્રી મહાવીર દેવ પણ અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી પ્રકાશ કરે છે. ૭ દેવકને વિષે ઈદ્ર જેમ દેશમાં મહાપ્રભાવાન, હજારે દેવને નાયક અને સર્વોત્તમ છે તેમ સર્વ તીર્થકરેએ પ્રરૂપેલે આ જે સર્વોત્તમ ધર્મ તેને પ્રકાશ કરનાર કાશ્યપ ગોત્રી કેવળજ્ઞાની શ્રી મહાવીરદેવ સર્વથી ઉત્તમ છે, ૮ તે ભગવાન પ્રજ્ઞાએ કરી અક્ષય તથા જેમ સ્વયંભૂરમણ નામે મેટો સમુદ્ર અનંત, અપાર અને નિર્મળ જળવાળે છે તેમ ભગવાનનું જ્ઞાન નિર્મળ છે. વળી તે ભગવંત કપાયરહિત તથા ભિક્ષાએ આજીવિકા કરનાર અને દેવતાના અધિપતિ શક્રેન્દ્રની પેઠે તેજસ્વી છે, ૯ તે ભગવાન બળે કરી પ્રતિપૂર્ણ બળવાન છે. સર્વ પર્વતેમાં મેરુ પર્વત જેમ શ્રેષ્ઠ છે તેમ ભગવાન પણ વીર્યાદિક ગુણે કરી સર્વોત્તમ છે. મેરુ પર્વત જેમ સ્વર્ગવાસી દેવેને હર્ષ ઉત્પન્ન કરે છે. તથા અનેક ગુણોએ કરી શમે છે તેમ ભગવંત પણ અનેક ગુણએ કરી લે છે. ૧૦ તે મેરુ પર્વત એક લાખ જોજનને છે. તેને એક ભૂમિભય, બીજે સુવર્ણમય અને ત્રીજો વીર્ય રત્નમય એવા ત્રણ કાર્ડ છે, તથા તે મેરુ પર્વતની ટોચ ઉપર પંડગવન વજાની માફક શોભી રહ્યું છે, તે મેરુ પર્વત નવાણું હજાર જેજન ઊંચે અને એક હજાર જેજન નીચે જમીનમાં છે. ૧૧ તે મેરુ પર્વત આકાશને સ્પર્શી રહ્યો છે. ભૂમિને અગવાહી રહ્યો છે, એટલે ઊંચા, નીચા અને તીરછા લેકને સ્પર્શી રહ્યો છે. જે મેરુ પર્વતની આસપાસ સૂર્ય પ્રમુખ જ્યોતિષી દેવો પ્રદક્ષિણા કરી રહ્યા છે, ને મેરુ પર્વત સુવર્ણના જેવી ક્રાંતિવાળો છે. તેના ઉપર ઘણું એટલે ચાર નંદનવન છે, જેને વિષે મેટા ઈકો પણ આવીને રતિસુખ ભોગવે છે. ૧૨ વળી તે મેરુ પર્વત-૧ મંદિર, ૨ મેર, ૩ મનોરમા, ૪ સુદર્શન, સ્વયંપ્રભ, ૬ ગિરિરાજ, ૭ રનૅચ્ચય, ૮ તિલકાપમ, ૯ લેકમધ્ય, ૧૦ લોકનાભિ, ૧૧ રત્ન, ૧૨ સૂર્યાવર્ત ૧૩ સર્યાવરણ, ૧૪ ઉત્તમ ૧૫ દિશાદિ અને ૧૬ અવતંસએ સોળ નામે કરી મહા પ્રકાશવાન શેભે છે તથા સુવર્ણની પેઠે શુદ્ધ વર્ણવાળો, સવ પર્વમાં પ્રધાન, મેખલાએ કરી વિષમ અને વળી તે ગિરિરાજ મણિ અને ઔષધિઓએ કરી દેદીપ્યમાન છે, તેથી જમીનની પેઠે ઝળહળાથમાન થઈ રડે છે. ૧૩ પૃથ્વીના મધ્ય ભાગમાં રહેલે સર્વ પવતનો ઈદ્ર મેરુ પર્વત સૂર્યની પેઠે શુદ્ધ લડ્યાપત પ્રક કરીને જણાય છે. ઉપર Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી જૈન જ્ઞાન સાગર કહી એવી શેભાએ કરી તથા અનેક પ્રકારના રોના વએ કરી મનને આનંદ કરે છે અને સૂર્યની પેઠે સર્વ દિશાઓને દીપાવે છે. ૧૪ આ જશ મેરુ ગિરિરાજ પર્વતના કહેવાય છે. એ પૂર્વોકત ઉપમાઓ શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવ જાતિએ, થશે, દર્શને, જ્ઞાને એવું આચારે સર્વોત્તમ છે. ૧૫ લાંબા પર્વતેમાં નિષધ પર્વત મોટો છે, ગોળાકાર પર્વતમાં રૂચક પર્વત શ્રેષ્ઠ છે, તે ઉપમાએ શ્રી મહાવીદેવ જગતમાં પ્રજ્ઞાએ કરી શ્રેષ્ઠ કહ્યા છે તથા સર્વ મુનિઓને વિષે પ્રજ્ઞાવંત કહ્યા છે. ૧૬ તે ભગવાન પ્રધાન ધર્મ પ્રકાશિત પ્રધાન, ઉજજવળમાં ઉજજવળ, દેવરહિત, ઉજજવળ, શંખ અને ચંદ્રમાની પેઠે એકાંત ઉજ્જવળ, સર્વ ધ્યાનમાં સર્વોત્તમ એવું શુક્લ ધ્યાના ધ્યાય છે, ૧૮ તે મોટા વીશ્વર (મહાવીરદેવ) સમસ્ત કર્મ ખપાવીને જ્ઞાને કરી, ચારિત્રે કરી દર્શન કરી, સર્વોત્તમ લેકેને અપ્રભાવે ઉત્કૃષ્ટી સાદિ અનંત ભાગે સિદ્ધિગતિને પામ્યા, ૧૮ જેમ સેને વિષે શામલી વૃક્ષ પ્રસિદ્ધ છે, જે વૃક્ષને વિષે સુવર્ણકુમાર દેવતાઓ રતિસુખ વેદે છે. વનને વિષે જેમ નંદનવન શ્રેષ્ઠ કહ્યું છે તેમ શ્રી મહાવીરદેવ જ્ઞાન અને ચારિત્રે કરી પ્રસ્તાવંત છે. ૧૯ શબ્દોમાં જેમ મેઘની ગર્જનાને શબ્દ, તારાઓને વિશે જેમ ચંદ્રમાં અને સુગંધીઓમાં જેમ ચંદન શ્રેષ્ઠ છે તેમ મુનિઓમાં આકાંક્ષારિત એટલે અલેક પરલેકની વાંછના રહિત શ્રી મહાવીરદેવ શ્રેષ્ઠ કહ્યા છે. ૨૦ જેમ સર્વ સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર, નાગકુમાર દેવતાઓમાં ધરણેન્દ્ર અને રસમાં શેરડીનો રસ શ્રેષ્ઠ છે તેમ તપોધ્યાને કરી મુનિઓમાં શ્રી મહાવીરદેવ શ્રેષ્ઠ છે ૨૧ હાથીઓને વિષે જેમ રાવત હાથી, મૃગાદિક જનાવમાં સિંહ, પાણીમાં ગંગા નદીનું પાણી. પક્ષીઓને વિષે ગરૂડ પક્ષી (વેણુદેવ) પ્રધાન છે. તેમ નિર્વાસવાદીઓમાં જ્ઞાનપુત્ર શ્રી મહાવીરદેવ પ્રધાને કહ્યા છે. રર દ્ધાઓમાં જેમ વિશ્વસેન (ચક્રવત,) ફલેમાં જેમ અરવિંદ કમળ, ૧ ક્ષત્રીમાં જેમ દાતા–વાક્ય (વચન) પાળનારે એ જે ચક્રવતી તે શ્રેષ્ઠ છે તેમ ઋષિઓને વિષે શ્રી વર્ધમાન સ્વામી શ્રેષ્ઠ કહ્યા છે. ૨૩ દાનમાં અભયદાન, સત્ય વચનમાં અનવદા વચન અને તપને વિષે બ્રહ્મચર્ય શ્રેષ્ઠ કહ્યું છે, તેમ સર્વ લેકમાં ઉત્તમ શ્રમણ જ્ઞાનપુત્ર શ્રી મહાવીરદેવ શ્રેષ્ઠ છે. ૨૪ સ્થિતિવાળા લેકેમ જેમ લવ સપ્તમ દેવ. (પાંચ અનુત્તર વિમાનવાસી દેવતા) સભાઓમાં સૌધર્મ સભા, અને સર્વ ધર્મોમાં જેમ મેક્ષધર્મ શ્રેષ્ઠ છે તેમ જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવથી કે ઉત્કૃષ્ટ જ્ઞાની નથી એટલે શ્રી મહાવીરદેવ સર્વથી શ્રેષ્ઠ જ્ઞાની છે. ૨૫ જેમ પૃથ્વી સર્વ વસ્તુને આધારભૂત છે તેમ શ્રી મહાવીરદેવ પણ પૃથ્વી સમાન તથા આઠ પ્રકારનાં કર્મ ખપાવીને અભિલાષારહિત, દ્રવ્યસંનિધિ તે ધન, ધાન્ય, દુપદ અને ચતુષ્પદાદિ અને ભાવસંનિધિ તે ક્રોધ, માન, માયા અને લેભ એ બે પ્રકારની સંનિધિ ન કરનાર, એવા પ્રજ્ઞાવાન ચાર ગતિરૂપ મોટા સમુદ્રને તરીને મોક્ષ પામ્યા છે. અભય કરનાર શુરવીર તથા અનંત ચક્ષવાળા છે. ૨૬ ક્રોધ, માન, માયા તેમજ ચોથે લોભ એ ચાર અધ્યાત્મ દેને ત્યાગીને અરિહંત અને મોટા ઋષિ થયા તેથી પાપકર્મ કરે નહિ અને કરાવે પણ નહિ. ર૭ ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીને ૮૪, વિનયવાદીના ૩૨ તથા અજ્ઞાનવાદીના ૬૭ એ સર્વ ૩૬૩ પાંખડીઓના ભેદ જાણવા. શ્રી મહાવીરદેવ તે સર્વ ભેદને (દુર્ગતિ જવાનાં કારણ, જાણીને તેને ત્યાગ કરી ચારિત્રરૂપ ધર્મને વિષે જાવજીવ સુધી સાવધાનપણે રહ્યા ૨૮ તે રાત્રિ ભોજનરહિત, સ્ત્રી-ભાગનું નિવારણ કરીને અષ્ટ કમરૂપ દુ:ખને ક્ષય કરવાને અર્થે ઉપપ્પાનવાન (તપઆવડે દેહ સુકાવી નાંખે એવા) થયા. વળી તે પ્રભુએ આ લેક અને પરલોકનાં સ્વરૂપ જાગીને સર્વ પ્રકારનાં ૧ સુર્યવિકાસી કમળ ૨ કોઈ જીવને પીડા ન થાય એવું. Page #192 -------------------------------------------------------------------------- ________________ અધ્યયને (અર્થ સાથે) ૧૮૧ પાપનાં સ્થાનકને ઘણીવાર નિવારણ કર્યા ર૯ હે જંબૂ ! સમ્યક પ્રકારે અર્થ અને પદવડે શુદ્ધ એવા અરિહંત ભાષિત ધર્મને સાંભળીને તથા સરહીને ઘણું લેકે અનાયુષ સિદ્ધ થયા અને જે લોકોને કમ બાકી રહ્યાં હતાં તે લેકે દેવોના અધિપતિ તથા ઇંદ્રાદિક થઈ આમિક કાળે સિદ્ધ થશે. (ત્તિ બેમિ ) પરચુરણ ગાથાઓ (મૂળ) પંચ-મહેશ્વયવ્યય-મૂલ, સમણ-મણઈલ સાહૂ સુચ્ચીસં; વેરવિરામણપજજવસાણું, સવ્વસમુદ્રમોદધી નિત્યં. ૧ તિર્થંકરહિં મુસિયમર્ગ, નરગ-તિરિય વિવયમર્ગ : સબંપવિત્ત સુનિશ્મિયસાર, સિદ્ધિવિમાણે, અવંગુય-દારે. ૨ દેવ નરિદ્ર નમંસિય-પૂઈય, સવગુત્તમ-મંગલ-મગં; યુદ્ધરિ ગુણ-નાયગમે, ખપદ-વેડિંગભૂયં. ૩ ધમ્મારામે ચરે ભિખૂ, ધિઈમે ધમ્મસારી; ધસ્મારામેરયાદંતે, બંભચેર–સાહિએ. દેવ-દાવણ-ગંધવ્યા, જખ-કુખસ્સ-નિરા: ખંભારિ નમંસંતિ, દુકકરે જે કરંતિ નં ૫ એસ ધમ્મ ધુને નિચ્ચે; સાસએ જિદેસિએ; સિદ્ધા સિઝતિ ચાણેણં, સિરિઝર્ચ્યુતિ તડાવ રે. ૬ અરિહંત સિદ્ધ પવયણ, ગુરુ ઘેર બહુમ્મુએ તવસ્સાસુ, વલ્લયા ય તેસિં, અભિખનાણોવઓગે ય. ૭ દંસણ વણય આવસ્યએ ય, સીલશ્વએ નિરઈરે; ખણલવ તવ ચ્ચિયાએ, વેયાવચ્ચે સમાહીએ. ૮ અપુત્રનાણગ્રહણે સુયભરી, પવ્યયણે પભાવણયા; એએહિં કારણે હિં, તિસ્થરતં લહઈ જીઓ. ૯ જિણણેઅણુરતા, જિણવવણું જે કરંતિ ભાવેણું; અમલા અસંકિલિં, તે હુંતિ ય પરિ-તસંસારિ. ૧૦ એવંખુ નાણુણો સાર, જે ન હિંસઈ કિચણું અહિંસા–સમય ચેવ, એતાવતું વિવાણિયા. ૧૧ જઈ ઢિચ ઈજ્જ-પાસ, ભૂતહં જાણે પડિલેડ સાય; તાપિવિજજો–પરમતિ પુચ્ચા, સન્મ-તરંસી શું કરેઈ પાર્વ. ૧૨ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી જન જ્ઞાન સાગર ઉમ્મુચ્ચપાસે ઈહિમશ્ચિએહિં, આરંભળવીઉજઝયાણપસ્સી; કામેસુ ગિદ્ધ ફિચર્યા કરંતિ, સંસિમણું પુણતિગઝં. ૧૩ સાવર્ણનાણેવિન્નાણે, પચ્ચક્ખાણયસંજઓ; અણએહએ તવે ચેવ, વોદાણે અકિરિયાસિદ્ધિ ૧૪ સાર દંસણ નાણું, સારતિય નિયમ સંજમ સીલં; સાર જિણવર ધમ્મ, સારં સંલેહણું પંડિયમરણું. ૧૫ કલાકેડીકારિણ, દુગઈદુહનિઠવણું; સંસારજ તારણું, એતહાઈજીવદયા. આરંભે નથિ દયા, મહિલએ સંગના સાઈબંભ; સંકાઓના ઈસમ્મત્ત, એવ્યજઝાએથગ્રહણું ચ. ૧૭ ‘મજજવિકસાયા, નિંદ્રાવિકહાયપંચમીભણિયા એએપંચમ્પમાય, જીવા પાતિસંસારે લભંતિ વિમલાએ લજ્જેતિ સુરસંપયા લભંતિ પુત્તમિત્ત ચ એ ધર્મો ન લબ્બઈ. ૧૯ એગહું નિત્ય મે કઈ નાહ મન્નસ કસઈ એવં અદણમણુસ્સા, અશ્માણમણું સાસઈ. ૨૦ એગ મે સાસઓ અપ્પા, નાણદંસણસંજએ; સેસા મે બાહિરા ભાવ, સવ્વ સંજોગ લખણું. ૨૧ નવિસુહીદેવતાદેવલેએ, નવિસુલીપુરવપરાયા; નવિનુડીસેટિસેવઈ ય, એગંત સુધીમુણીવયાગી. રર નગરી સેવંતિ જલ વૃક્ષ મૂલા, રાજા સેવંતા ચતુરંગી સેના; નારી સેવંતિ સુશીલવંતી, સાધુ સવંતા નિરવ વાગી. ૨૩ ચૌદ પૂરવ ધર કહીએ, જ્ઞાન ચાર વખાણુઓ; જિન નહિ પણ જિન સરિખા; સુધમાં સ્વામી જાણીએ. ૨૪ ભાત, પિતા, કુલ જાત નિર્માળ, રૂપ અનૂપ વખાણીએ; દેવતાને વલમ એવા, જંબુસ્વામી જાણીએ. ૨૫ દશવૈકાલિકત્રનું પહેલું અધ્યયન ધમો મંગલમુકિ, અહિંસા સંજમો તો, દેવાવિ તં નમસંતિ, જસ્સ ધમે સયા મ ૧ જહા દુમમ્સ ફેસુ, ભમરો આવિયઈ રસ ણ ય પુરૂં કિલામેઈ, સો ય પણ અયું. ૨ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ધ્યયન (અર્થ સાથે) એમેએ સમણ મુત્તા, જે લેએ સંતિ સાહુણે વિહંગમા વ પુઑસુ, દાણભરોસણ રયા. ૩ વયં ચ વિત્તિ લભામો, શું ય કેઈ ઉવહમ્મઈ અહાગડેસુ રીયંતે, પુષ્કસ ભમરા જહા, ૪ મહુકારસમા બુદ્ધા, જે ભયંતિ અણિયિા નાણાપિંડયા દતા, તેણ વચ્ચતિ સાહણે. (ત્તિબેમિ) ૫ અર્થ • ધર્મ-ઉત્કૃષ્ટ માંગલિક છે. જીવદયા, સત્તર ભેદે સંયમ અને બાર પ્રકારે તપ ધર્મનું લક્ષણ છે, એવા ધર્મને વિષે જેનું સદાય મન છે, તેને દેવતા અને ચક્રવતી આદિ મનુષ્પો મસ્કાર કરે છે. ૨ જેમ વૃક્ષના ફૂલને વિષે ભમરો મર્યાદામાં રસ પીને પોતાના આત્મા તૃપ્ત રે છે, પણ ફૂલને પીડા ઉપજાવે નથી. ૩ તેમ લોકેને વિષે પરિગ્રહથી મુકાએલા અને ચારિત્ર ળનારા સાધુ ભમરાની માફક ગષણાને વિષે વિચારે છે તેમ ગૃહસ્થ પિતાને અર્થે કીધેલા અને ઈ પ્રાણ ન હણાય તેવી આહારની વૃત્તિને અમે પામશું. ૫ જે ભમરા સરખા, તત્વના જણ ધુ, નેત્રા પ્રતિબંધરહિત નાના પ્રકારના આકારને વિશે અનુરક્ત અને ઈનિ દમણકાર છે ને ચારિત્રીઆ સાધુ કહીએ, એમ હું માનું છું. દશવૈકાલિક સૂત્રનું બીજું અધ્યયન કહે – કુજા સામણું, જે કામે ન નિવાર; પએપએ વિસીયંત સંકષ્પસ્ટ વસં ગએ. ૧ વસ્થગંધમલંકાર, ઈથીઓ સયાણિ ય; અદા જે ન ભુજંતિ, ન સે ચાઈન્નેિ વચ્ચઈ. ૨ જે ય કત પિએ ભએ, લબ્ધ વિપિ િકુઈ, સાહીણે ચલઈ ભેએ, સહુ “ચાઈ’–ત્તિ વચ્ચઈ ૩ સમાએ પિતાએ પરિવ્રયત, સિયા મણે નિસ્સરઈ બહિદ્ધા. ન સા મહ નેવિ અહંપતીસે, ઈચ્ચેવ તાઓ વિણ એજ રાગ. ૪ આયાવાડી ! ચય સેગમí, કામે કમાણી કમિયં નું દુખે; જિંદાબી દેસ વિણએજ રાગ, એવં સુહી હેહિસિ સંપરાઓ. ૫ પકુનંદે જલિયં જોઈ, ધૂમકેઉ દુરાસચં; છનિ વંતયં બે-તું. કુલે જાયે અગંધણે. ૬ ધિરત્યે તેડજો કામી, જે તે જાયિકારણ: વંત છિસિ આવેલું, સેવં તે ભરણું ભવે. ૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી જન જ્ઞાન સાગર અહં ચ ભેગરાયમ્સ, તે ચડસિ અંધરાવણિહણો; મા કુલે ગંધણું હેમે, સંજમં નિહુઓ ચર. ૮ જઈ તે કાહિસિ ભાવ, જા જા દિછસિ નારિઓ; વાયાઈબ્દો વ હા, અફ્રિઅપ્પા ભવિસ્યસિ ૯ તીસે સો વયણે સોચ્ચા, સંજયાએ સુભાસિયં; અંકુણ જહા નાગો, ધમે સંપડિવાઈઓ. ૧૦ એવં કતિ સંબુદ્ધા, પંડિયા પવિયફખણા; વિણિયતિ ભોગેસુ, જહાં સે પુરિસુરામે ૧૧ (ત્તિ બેમિ.) અર્થ-૧ કેવા વિચારથી સાધુ ચારિત્ર પાળે ? જે કોઈ કામ ભેગની ભૂંડી વાંછના નિવારે નહિ તે પગલે પગલે વિખવાદ પામતે થકે ભાઠા અધ્યવસાયને વશ થાય. જેને વસ્ત્ર સુગંધી વસ્તુ, અલંકાર, આભરણ, સ્ત્રીઓની જાતિ, શયા, આસન એટલાં વાનાં પિતાને નથી અને ભગવતે પણ નથી પણ ભોગવવાનાં પચ્ચકખાણ કર્યા નથી તેને ત્યાગી કહીએ નહિ. ૩ જે કોઈ વહાલામાં વહાલા ભેગ પામ્યા છે, એવા ભેગા પિતાને વશ છતાં, છાંડે, વેગળા કરે અર્થાત પચ્ચક્ખાણુ કરે તેને નિચે ત્યાગી કહીએ. ૪ સમતા પરિણામના વિચારમાં વિચરતા સાધુનું મન કદાચિત સંયમથી બહાર (પ્રથમનું સંસારસુખ સાંભળવાથી) નીકળે ત્યારે વિચારે કે, સ્ત્રી મારી નથી તેમ તે સ્ત્રીને હું નથી, એમ વિચારીને મન વશ કરવા નિમિત્તે તે સ્ત્રી ઉપરથી સ્નેહ રાગ નિવારે. ૫ તડકાની આતાપના લીએ, સુકોમળપણું છાંડે નિચે સર્વ દુઃખને ઉલ્લંઘવાને અર્થે કામગને છાંડે, કંપને છેદે અને રાગને ટાળે; એમ કરવાથી સંસારને વિષે સુખી થાય. ૬ રાજેમતી રહનેમિનું દ્રષ્ટાંત કહે છે. અગંધન કુળમાં ઉપજેલા નાગ, ઝળહળતી, તીક્ષ્ણ ધુમાડાવાળી અને સહન ન થાય તેવી અગ્નિમાં પિસી, બી મરવું કબૂલ કરશે, પણ પિતાના વમેલા ઝેરને કદી પણ પાછું લેવા ઇચ્છી કરશે નહિ. ૭ ધકકાર છે તુજને હે અપજશના કામી ! જે તું અસંયમ જીવિતવ્યને કારણે વિમેલા ભાગને પાછા લેવાની ઈચ્છા કરે છે ? તેથી તુજને ભરવું ભલું છે. ૮ હું ભેજક રાજાની પૌત્રી અને ઉગ્રસેન રાજાની પુત્રી છું અને તું અંધકવિનુને પૌત્ર અને સમુદ્રવિજય રાજાને પુત્ર છે; માટે રખે ગંધનકુળના સર્પ સરખો થા ! અર્થાત વસ્યા ભેગને પાછા લેવાની ઈચ્છી કરીશ નહિ પણ સંયમ નિશ્ચળ મનથી પાળ. ૯ જો તું સ્ત્રીઓને દેખીને મનને વિષે ભેગની ઇચ્છા કરીશ તો જેમ વાયરે કરી હડ નામે વૃક્ષનાં મૂળ અસ્થિર થાય છે તેમ સ્ત્રીઓને દેખીને કામ ભેગની ઈચ્છાથી તારે આત્મા અસ્થિર થશે. ૧૦ જેળ અંકુશે કરી હાથી ઠેકાણે આવે તેમ સાવી રાજમતિનાં રૂડાં વચન સાંભળીને હમ ધર્મને વિષે સમ્યફ પ્રકારે સ્થિર થયા. ૧૧ જેમ પુરુષમાંટે ઉત્તમ રહનેમિ ભેગથી નિવર્યા તેમ તત્વના જાણ, પંડિત અતિશય ડાહ્યા, તે પ્રમાણે કરે (ભેગથી નિવ) એમ હું કહું છું. ઇતિ. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ અધ્યયને અર્થ સાથે) દશવૈકાલિકનું સૂત્રનું ત્રીજું અધ્યયન સંજમે સુફિઅપાણે, વિપમુક્કાણ તાઈણું; તેસિયમણાઈરણું, નિગૅત્યાણ, મહેસિણું. ૧ ઉસિય કીયગડ નિયાગ અભિહડાણિ ય; રાઈભરો સિણા ય, ગંધ મલે ચીયણે ૨ સંનિહિ ગીહીમ , રાયપિંડ કિમિએ; સંવાહણા દંતપહેણું ય, સંપુછણું દેહપલેયણાય. અવએ ય નાલીએ, છત્તસ્સ ય ધારણદૃાએ; તેગિચ્છ પાણહા પાએ, સમારંભ ચ જેણ. ૪ સિજજાયરપિંડ આસંદીપલિયંકએ, હિંતરનિસેજના ગાયત્સુબ્રણાણિ ય. ૫ ગિહિણે આવડિય, જાય આજીવવત્તિયા; તાનિવુડમેઈd, આઉરસ્સરણણિ . ૬ મૂલએ સિંગબેરે ય, ઉષ્ણુખંડ અનિવ્વડે; કંદ મૂલે ય સચિરો, ફલે બીએ ય આમએ. ૭ વચ્ચલે સિંધવે લેણે, માલોણે ય આમએ; સામુદ્દે પંસુખારે ય, કાલાલેણે ય આમ એ. ૮ ધૂવણેત્તિ વમણે ય, વથીકમ્મવિયણે; અંજણે દંતવણે ય, ગાયભંગવિભૂસણે. સલ્વમેયણાઈબં નિગ્રંથાણ મહેસિણું સંજમામ આ જુત્તાણું, લહુભૂયવિહારિણું. પચાસવપરિણાયા, તિગુત્તા સુ સંજયા; પચનિગ્રહણ ધીરા, નિગન્થા ઉજજુદસિસે. ૧૧ આયાવયંતિ હેમંતે અવાઉડા; વાસાસુ પસિંલીણ, સંન્યા સુસમાહિયા. ૧૨ પરિસહરિદતા ધૂઅમેહા જિઈદિયા; સલ્વદુખ હીણા, પકકમતિ મહોસણ. ૧૩ દુકકરાઈ કરિનાણું, દુસહાઈ સહિતુ ય; કેઈડ. દેવલે સુ કેઈ સિજઝંતિ નીમ્યા. ૧૪ ખવિને પુવૅકમ્બાઈ સંજમેણ તણ ય; સિદ્ધિગમણુપુરા, તાઇણો પરિણિવુડા. ૧૫ (ત્તિ બેમિ) ગિમહેસુ, --- - - Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ : શ્રી જૈન જ્ઞાન સાગર અર્થ:- સંયમને વિષે જેણે ભલી રીતે આભાને સ્થાપ્યો છે, જે વિવિધ પ્રકારના પરિગ્રહથી મુકાણ છે અને છકાયના રખવાળ છે એવા, તથા ચારિત્રના પાળનાર નિગ્રંથ, મોટા અધીશ્વરને આગળ કહેશું તે અનાચરણ આચરવાં યોગ્ય નથી તે બાવન અનાચરણનાં નામ કહે છે. ૧ આધાકમ આહાર લેવો તે, ૨ પૈસા આપી લાવેલી વસ્તુ લેવી તે, ૩ નિત્ય ચાર પ્રકારને આહાર લે તે, ૪ સામી મંગાવીને વસ્તુ લેવી તે, ૫ રાત્રિ ભોજન કરે છે, ૬ નાહવું તે, ૭ સુગંધી, શરીરે લગાવે તે ૮ કુલ પ્રમુખની માળા પહેરે તે, ૯ પંખાથી વાયરે લે તે, ૧૦ રાતવાસી આહાર રાખે છે, ૧૧ ગૃહસ્થનાં વાસણમાં જમે તે, ૧ર રાયપિંડ (રાજાને વાસ્તે ઘણું વિગયથી અને બલિષ્ટ આહાર બનાવેલ હોય તે.) ભેગવે તે, ૧૩ દાન દેવાને વાસ્તે કાલે આહાર લે તે ૧૪ શરીરે મર્દન કરવું તે. ૧૫ દાંત સાફ કરવા તે, ૧૬ ગૃહસ્થને ખુશ ખબર પૂછવા તે, ૧૭ દર્પણ આદિમાં મોટું જોવું તે, ૧૮ અર્થ ઉપાર્જનને કારણે ચોપાટ, ગંજીપા અને શેત્રુંજ આદિ રમત રમવી તે તથા જુગટે રમે તે, ૧૯ છત્રકંબલ આદિ માથે રાખે, રખાવે તે, ૨૦ વૈદું કરવું, કરાવવું તે, ૨૧ પગમાં પગરખાં પહેરવાં તે, (કપડાના અથવા ચામડાનાં). ૨૨ આરંભ કરે તે, ૨૩ અગ્નિને આરંભ કરે તે, ૨૪ સ્થાનકના ધણીને આહારદિક લે તે, ૨૫ ટેલીઆ, પલંગ અને ખુરશી પર બેસે તે, ૨૬ ગૃહસ્થીને ઘેર બેસે તે, ૨૭ શરીરના ગાત્રને વિલેપન કરવાં તે (પીઠી પ્રમુખનાં) ૨૮ ગૃહસ્થની વૈયાવચ્ચ કરે તે, ર૯ પિતાની જાતિ જણાવી આજીવિકા કરવી તે, ૩૦ મિશ્ર એટલે કાંઈક છવના પ્રદેશ રહી ગયા હોય તેવાં કાચાં, પાકાં આહાર પાણી ભોગવવાં તે, ૩૧ ભૂખ તૃષાદિક અથવા રેગાદિક પીડા ઊપજવાથી ગૃહસ્થનું શરણ લે તે, ૩૨ કાચા મૂળા, ૩૩ કાચું આદુ, ૩૪ શેરડીના કટકા ભેગવે તે, ૩૫ સુરણ આદિ કંદ ભોગવે તે, ૩૬ વૃક્ષનાં મૂળ સચિત ભોગવે તે, ૩૭ કાચાં ફળ, ૩૮ કાચાં બીજ લેવાં તે, ૩૯ સંચળ, સિંધવ, ૪૦ મીઠું, ૪૧ અગરનું કાચું મીઠું ભોગવવું તે, ૪ર સમુદ્રનું મીઠું, ૪૩ ખારી ધૂળથી નીપજેલું મીઠું, ૪૪ કાળું મીઠું કાચું ભેગવવું તે, ૪પ વસ્ત્રાદિકને ધુપ દેવો અથવા દેવા તે, ૪૬ ઔપધથી વમન કરવું તે; ૪૭ ગળાથી નીચેના વાળ સમારવા તે, ૪૮ જુલાબ લેવો તે, ૪૯ આંખમાં આંજન કરવું તે, ૫૦ દાતણ કરવું તે, ૫૧ શરીરે તૈલાદિક વિલેપન કરવું તે, પર શરીરની સુશ્રુષા કરવી તે અનાચાર દોષ. એ સર્વ અનાચરણ દોષ નિર્ગથ મોટા ઋષિવર, સંયમને વિષે જોડાયેલા અપ્રતિબંધ પણે વિચરનારને આચરવા ગ્ય નહિ. ૧૧ પાંચ આશ્રવ માઠા જાગી છેડનાર, ત્રણ ગુપ્તિ ગોપવનાર, છકાય જીવની સમ્યફ પ્રકારે થના કરનાર, પાંચ ઈંદ્રિયનો નિગ્રહ કરનાર, દૌર્યવંત, નિર્ગથ, સરલ દષ્ટિએ સંયમ પાળનાર ૧૨ ઉનાળાની ઋતુને વિષે આતાપના લીએ, શિયાળાની ઋતુને વિષે વસ્ત્ર દૂર મુકી ટાઢ સહન કરે. વષકાળે અંગોપાંગને સંવરી એક ઠામ બેસે. સમ્યફ પ્રકારે યત્નાને કરણહાર, ભલી સમાધિવંત જ્ઞાનાદિકના ધરણહાર. ૧૩ જેણે પરિપહરૂપ વેરીને દમ્યા, મેહને દૂર કર્યો, ઈદ્રિયને છત્યાં એવા મેટા ઋષીશ્વર, શારીરિક અને માનસિક દુઃખ ટાળવાને અર્થે ઉદ્યમ કરે છે. ૧૪ દુષ્કર કર્તવ્ય કરીને દુષ્કર-સહી ન શકાય તેવા પરિપ સહીને તે માંહેલા કેટલાક મુનિરાજે દેવકને વિષે પજે અને કેટલાક સિધ્ધ ' થાય. ૧૫ પાછલા ભવનાં કમને, સંયમે કરી, તપે કરી, ખપાવીને મેક્ષ મા પામ્યા થકી છકાય જીવને તારનાર અને અતિશય શીતળ થયા. એમ હું કહું છું. Page #198 -------------------------------------------------------------------------- ________________ એગયા, અધ્યયન (અર્થ સાથે) શ્રી ઉત્તરાધ્યયન સુત્રનું ત્રીજું અધ્યયન ચરારિ પરમંગાણિ, દુલહાણી જનુણે; માણસત્ત સુઈ સદ્ધ સંજમ્મિ ય વીરિયં. ૧ સમાવન્ના શું સંસારે નાણાસુ જાસું, કમ્મા નાણાવિહા કરું, પુઢ વિસ્તૃભયા પયા. ૨ ગયા દેવલએસ, નરસુવિ એગયા આસુર કાયં, આહાકમૅહિં ગચ્છ. ૩ એગયા ખત્તિઓ તઓ ચપ્પલબુ, -. તેઓ કીડપયંગે તઓ કુભુપિપીલિયા. ૪ એવભાવ જેણીસુ, પાણિણે કમ્યુકિલ્વિસ, ન નિર્વજનિ સંસારે, સવ્ય સુ વ ખત્તિયા. ૫ કમસંગે હિં સમૂઢા, દુખિયા બહુવેયણું અમાસાસુ જેણ, વિણિહમ્મતિ પાણિણ. ૬ કમ્માણ તુ પહણાએ, આણપુથ્વી કયાઈ ઉ; છવા સહિમણુપત્તા, આયનિત મણુર્યા. ૭ મારૂં વિગ્રહ લધુ, સુઈ ધમ્મક્સ દુલહીં; જ સેચ્યા પડિવન્જનિ, તવં ખનિમહિસય. ૮ આહચ્ચ સવર્ણ લધુ, સદ્ધા પરથદુલ્લા , સચ્ચા નેઆઉયં ભર્ગો, બહવે પરિભસઈ. ૯ સુઈ ચ લધું સદ્ધ ચ, વીરયં પુણ દુલ્યાં; બહવે રેયમાણાવિ, ને ય શું પરિવજએ. ૧૦ ભાચુસત્તમ આયાઓ, જે ધર્મ સચ્ચ સહે; તવસી વીરિયં લધુ, સંવડે નિધુણે રયં. ૧૧ સેહી ઉજજુય ભૂયમ્સ, ધમે સુદ્ધસ્ય ચિઈ; નિવ્વાણું પરમં જાઈ, ઘસિત્ત વ્ર પાવએ. ૧૨ વિગિંચ કપુણો હેઉં, જસં સંચિણ ખંતિએ, શરીરે પાઢવં હિચ્ચા, ઉ પકકમઈ દિસં. ૧૩ વિસાલિસે િસેલેહિં, જકખા ઉત્તરઉત્તરા, મહાસુકા વ દિપના, મન્નતા અપુણચ્ચનં. ૧૪ આપા દેવામાણું, કેમ ઉ કપેસ ચિન્તિ, પુલ્વા વાસસયા બહુ. ૧૫ તથ દિચ્ચા જ હાલાણું, જખા આઉકખએ ચુયા; ઉનિ માણસ જે,િ સે દસંગે ભિજાયઈ. ૧૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ખેરાં વર્લ્ડ હિરણું ચ, ચારિ કાનખત્પાણિ, મિતવં જયવં હોઈ અપાયંકે મહાપને, ભેચ્છા મણુસ્સએ ભએ. પુäિ વિશુદ્ધસદ્ધમે, ચરિંગ નમ્યા, તવસા ધુમ્મસે શ્રી જેને જ્ઞાન સાગર પસવો દાસપર્સ તત્ય સે ઉવવજજઈ. ૧૭ ઉચ્ચાગોએ ય વણવં; અભિજાએ જબલે. ૧૮ અપડિરૂવે અહાઉયં; કેવલ બેહિ બુજઝિયા ૧૯ સંજમં પરિવજિજયા; સિદ્ધ હવઈ સાસએ. ૨૦ દુલહું અર્થ - મેક્ષ પામવાનાં ઉત્કૃષ્ટાં ચાર અંગ તે, ૧ મનુષ્યપણું ૨ સૂત્રનું સાંભળવું: ૩ ધર્મ ઉપર શ્રદ્ધા અને ૪ સંયમને વિષે બળનું ફોરવવું. એ ચાર મોટાં કારણુ આ સંસારમાં જીવને મળવાં દુર્લભ છે. ૨ સંસારમાં રહેલા જીવોએ નાનાં (અનેક) પ્રકારનાં ગોત્ર તથા જાતિને વિષે જ્ઞાનાવરણાદિક અનેક પ્રકારનાં કર્મો કરી જુદી જુદી એકૅકિયાદિક જાતિથી સર્વ લેક ભર્યો છે. ૩ એકદા શુભ કર્મો કરી છવ દેવલોકમાં જાય. એકદા પાપકર્સે કરી નરકગતિમાં જાય અને એકદા અસુરની જાતિમાં જાય, એ પ્રમાણે જેવાં કર્મ કરે તેવી ગતિએ જાય છે. ૪ એકદા ક્ષત્રી (રાજા) થાય છે, ત્યાર પછી ચંડાળ થાય, બુકકસ થાય, કીડે થાય, પતંગીઓ થાય અને કીડી થાય છે. ૫ એ પ્રમાણે છેવો ચોરાશીલક્ષ છવાયોનિમાં પરિભ્રમણ કરે છે. કર્મરૂપ મેલથી મલિન થયેલા છે સંસાર સમુદ્રથી નિવર્સે નહિ. જેમ સર્વ અર્થને વિષે રાજા પાછો હઠે નહિ તેમ કર્મ કરવામાં જીવ પાછો હટે નહિ. ૬ કમને યોગે જીવ મૂઢ થાય, દુઃખીઓ થાય, ઘણી વેદના ભોગવવાવાળો થાય અને મનુષ્યથી ઊતરતી નિમાં વિશેષ હણાય છે. ૭ અનેક ભવ પરિભ્રમણ કરી કેટલેક કાળે જીવ અશુભકમને હણી વિશુદ્ધકર્માને પામવાથી મનુષ્યપણું અંગીકાર કરે છે. ૮ મનુષ્યનું શરીર પામીને ધમં સાંભળવાનું મળવું દેહ્યલું છે, જે ધર્મ સાંભળવાથી જીવ બાર પ્રકારે તપ, ક્ષમા અને દયા અંગીકાર કરે છે. ૯ કદાચ ધર્મનું સાંભળવું પામે તો ધર્મમાં શુદ્ધ શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે, કેમકે ન્યાયમાગ (મેક્ષમાર્ગ) સાંભળીને પણ જમાલી પ્રમુખ ઘણું લેકે ભ્રષ્ટ થાય છે. ૧૦ વળી ધર્મનું સાંભળવું અને શ્રદ્ધા પામે પણ સંયમને વિષે બળ ફેરવવું દુર્લભ છે, કેમકે શ્રેણિકાદિ ઘણા લેકે ઘર્મને ચાહતા થકા પણ ચારિત્રધર્મ અંગીકાર કરી શકતા નથી. ૧૧ મનુષ્ય ભવ પામીને જે કઈ ધમ સાંભળીને સરદહે અને તપસ્વી થઈ સંયમને વિષે બળ ફેરવે તે પુરુષ આશ્રવ ફુધી કમંરૂ૫ રજને ટાળે. ૧૨ વળી કપાયરૂપ મેલ ટાળીને નિર્મળ થાય, જિનભાપિત શુદ્ધધર્મને વિષે નિશ્વળ પણે રહે અને ઉત્કૃષ્ટી મોક્ષગતિને પામે ઘીએ સીંચેલા અગ્નિની પેઠે તપ તેજે કરી દીજે. ૧૩ મિથ્યાત્વાદિ કર્મના હેતુને ટાળે. દશ પ્રકારે ક્ષમા આદરીને સંયમને સંચય કરે છે, માટીના કાચા ભાજન જેવું (દારિક શરીર છાંડીને મેક્ષ, દેવલોક આદ ઉચ્ચ ગતિએ જાય. ૧૪ અનેક પ્રકારની આકરી ક્રિયા કરીને સાધુ ઊંચામાં ઊંચા દેવતાઓ થાય છે. ચંદ્રમા, સૂર્યની માફક અતિ તેજે દીપતા થકા, મરવું નથી એવું માની સુખે રહે છે. ૧૫ દેવતાનાં કામભાગ બન્યા છે તેમાં આસક્ત થઈ, ચિંતવે. તેવાં રૂપ વિકર્વતા ૧. માતા બ્રાહ્મણી, પિતા ચંડાળ હોય તેને બુકકસ કહીએ. Page #200 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન (અર્થ સાથે) ૧૮૯ થક અસંખ્યાતા પૂર્વ સુધી ઊંચા દેવલમાં રહે છે ૧૬ દેવતા પિતાના સ્થાનકને વિષે રહેતા ચકા આઉખું ક્ષય થયેથી ચવીને મનુષ્યની યોનિપ્રત્યે દશ અંગે સંપૂર્ણ જન્મે છે ૧૭ ઉઘાડી જમીન તે ખેતર, વાડી તથા ઢાંકી જમીન તે ઘર પ્રમુખ, સેનું રૂપું, ઘેડાહાથી દાસદાસી, પાયદળ એ ચાર પ્રકારના સ્કંધ જ્યાં હોય ત્યાં તેઓ ઊપજે છે. ૧૮ તેઓ મિત્રવંત, સ્વજનવંત, ઉચ્ચગોત્રના ધણી, રૂપવંત, નિરગી, મહા પ્રજ્ઞાવંત વિનયવંત, યશવંત, બળવંત અને કાર્ય કરવામાં સમર્થ હોય છે. ૧૯ પૂર્વજન્મને વિષે નિર્મળ ધર્મને સેવવાથી તેઓ અનુપમ રૂપવાળા થઈ મનુષ્ય સંબંધી ભોગ ભોગવીને જીવતાં સુધી એફખું સમ્યકત્વ પાળે ૨૦ મનુષ્યાદિ ચાર અંગ મળવાં દુર્લભ જાણીને સંયમ અંગીકાર કરી, તપે કરી કર્મરૂપ મેલને ટાળીને શાશ્વતા સિદ્ધ થાય છે એમ હું કહું છું. થી ઉત્તરાધ્યયન સુવતું એથું અધ્યયન. અસંખયું છવિય મા પમાયએ જોવણીયમ્સ હુ નિત્ય તાણું; એવં વિયાણહિ જણે પમ-તે કિષ્ણુવિહિંસા અન્ય ગહિતિ. ૧ જે પાવકમૅહિ ધણું મપૂસા, સમાયેયની અમઈ ગણાય; પહાય તે પાસપટ્ટિએ નરે, વેરાયુબદ્ધા નરયં ઉતિ . ૨ તેણે જહાં સધિમુહે ગહીએ. સકનુણ કિચ્ચઈ પાવકારી; એવં પણ પચ્ચ ઈહિં ચ એ, કડાણ કન્માણ ન મુફખ અત્યિ. ૩ સંસારમાવન પરસ્સ અ, સાહારનું જં ચ કરે કમ્મ; કમ્મસ્સ તે તસ્સ ઉ વેકાલે, ન બધવા બલ્પવયં ઉત્તિ. ૪ વિતેણુ તાણ ન લભ પમતે, ઈમમ્મિ લોએ અદુવા પરત્યા; દીવપ્પણવિ અણુન્તાહે, નેયાયં દમદમેવ. ૫ સુતે ચાવી પડિબુદ્ધજીવી, ન વીસસે પહએ આપને ઘેરા મુહુત્તા અબલ સરીર, ભારંડપફબી વ ચરેડખમ. ૬ ચ પયાઈ પરિસંકમાણે, અંકિંચિ પાસે ઇ મણમાણે; લાભંરે છવિયા બૂઇત્તા, પા પરિન્નાથ મલાવર્ધસી. ૭ ઇન્દનરહેણ ઉઈ મફખં, આસે જહા સિકિખયવસ્મધારી, પુથ્વાઈ વાસાઈ ચરેષમતા, તન્હા મુણી ખિપમુવેઈ એફ. ૮ સ પુલ્વમેવં ન લભેજ પછા, એસોડવમાં સાસયવાઈયાણું, વિસઈ સિઢિલે આઉમ્મિ, કાલે વણીએ . સરીરસ્ય ભેએ. ૯ (ખપ્પ ન સકેઈ વિવેગમેઉં, તા સમુક્ય પહાય કામે; સમિચ લોયં સમયામહેસી, અપારફખી ચડ૫મતે. ૧૦ મહું મુહુ મેહસુણે જયન્ત, અખેગરૂવા સમણું ચરન્ત, ફાસા સુસનિ અસમંજસં ચ, ન તેસિ ભિકબૂ મણસા પઉસે. ૧૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી જન જ્ઞાન સાગર બન્દા ય ફાસા બહુલેહણિજા, તહપગારે મણું ન મુજજા; રકિખજજ કેહ વિષ્ણુએજ મારું, માય ન સેવેજ લેહં ૧૨ જેસંખયા તુછપરપ્ટવાઈ તે પિસ્જદેસાણ ગયા પરજઝા; એએ અહમ્મતિ દુગમાણ, કંખે ગુણે જાવ સરીરભેઉ. ૧૩ (ત્તિ બેમિ) અર્થ-૧ આઉખું સંધાય તેમ નથી માટે હે જીવ! ધર્મને વિષે પ્રમાદ ન કર જાવંત "જીવને નિહ્યો કેઈ ત્રાણ શરણુ નથી માટે એવું જાણું કે હિંસક, અજિતેંદ્રિય અને પ્રમાદી જીવો કેને શરણ જશે ? ૨ જે મનુષ્ય પાપકર્મ કરીને ધન મેળવે છે અને એ ધન મારું દુઃખ ટાળશે એમ જાણી અમૃતની પેઠે ગ્રહી રાખે છે, તેઓ તે ધન છોડીને સ્ત્રીપુત્રાદિના પાશમાં રહ્યા થકા વેર-બંધ બાંધીને નરકે જાય છે. ૩ જેમ ખાતર પડતાં ખાતરને મેઢે પકડાએલો પાપી ચેર પિતાનાં કર્મો કરી પીડા પામે છે તેમ જીવ આલેક અને પરલોકમાં પીડા પામે છે. કારણ કે કરેલાં કર્મ ભગવ્યા સિવાય છૂટે નહિ ૪ સંસારી જીવ પરને તથા પિતાને માટે જે સાધારણ કર્મ કરે છે તે કર્મ ભેગવવાને વખતે તે પર જીવો બાંધવપણે રક્તા નથી એટલે દુઃખમાં ભાગ લેતા નથી. ૫ પ્રમાદી છવ ધને કરીને આલેક અને પરલોકને વિષે ત્રાણ-શરણ પામે નહિં સમક્તિરૂપ દીપ બુઝાણાથી મેહનો ઉદય થાય છે તેથી મોક્ષ માગને દીઠે. અણદીઠો કરે છે. ૬ પંડિત, શીધ્ર પ્રજ્ઞાવંત પુરુષ, દ્રવ્ય નિદ્રાએ સૂતા થકે પણ ભાવથી જાગતે થકે સંયમ જીવિતવ્ય જીવે અને પ્રમાદને વિશ્વાસ ન કરે કારણ કે ભયંકર કાળ જાય છે અને શરીર બળરહિત થતું જાય છે, માટે ભાખંડ પંખીની પેઠે પ્રમાદરહિત ચાલે છે. ૭ જે કઈ મૂળ ગુણ તથા ઉત્તરગુણને વિષે દેશ ન લાગે તેમ શંકાતે ચાલે અને સંસારને પાપ સરખો માને તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક કોઈ જાતને લાભ મળે ત્યાં સુધી સંયમ જીવિતવ્યને વધારીને પછી મરણને અવસરે કમરૂપ મળ તથા શરીરને ટાળે ૮ શીખવેલા અને કવચ ધરનાર ઘોડાની પેઠે સાધુ પિતાની મરજી અટકાવીને મોક્ષને પામે. ઘણા પૂર્વ સુધી પ્રમાદરહિત વિતરાગને માર્ગે ચાલે તે મુનિ શીઘ માક્ષ જાય છે. ૯ જે પુરુષ પ્રથમ ધર્મ ન કરે અને એમ માને કે અંતકાળે ધર્મ કરીશ, તે પુરુષ પછી પણ ધર્મ કરી શકતા નથી. એ ઉપમા કેવળીને છાજે પણ બીજા પુરુષોને છાજે નહિ. ૧૦ હે જીવ ! તું શીઘ વિવેક (ધર્મ પામી શકતો નથી માટે સાવધાન થઈ કામભેગને છાંડીને મોટા ઋષીશ્વરની પેઠે સધળાં પ્રાણીઓને સમભાવે બરાબર જાણીને આત્માની રક્ષા કરતો થકે અપ્રમાદી થકે વિચર. ૧૧ મોહન ગુણને છતાં સંયમને વિષે વિચારતા સાધુને અનેક પ્રકારના આકરા કે સુંવાળા શબ્દાદિ વિષે વારંવાર હરકત કરે છે પણ તે ઉપર સાધુ મને કરીને પણ ઠપ ન કરે. ૧૨ શબ્દાદિ વિષયોને સ્પર્શ ઘણું જીવોને મંદ પાડે છે અને લોભ ઉપજાવે છે. માટે તેવા વિષયમાં મન ન રાખવું તથા ક્રોધ ન રાખવો, માનને ટાળવું. માયા ન સેવવી અને લેભને છાંડ. ૧૩ જે કઈ તત્ત્વજ્ઞાન વિના સંસ્કૃત ભાષા બેલવાના ડોળ ઘાલનાર અને પારકા શાસ્ત્રના પરૂપણહાર રાગદ્દે સહિત પરવશ પડયા છે. તેને મિથ્યાત્વી ગણી તેમનાથી દૂર રહી જાવછવ સુધી જ્ઞાનાદિક ગુણની વાંછના કરવી. | ઇતિ છે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧. મધ્યયને (અર્થ સાથે) શ્રી નમિત્રજ્યાનું નવમું અધ્યયન (ઉતરાધ્યયન) ચકણ દેવલેગા, ઉવવને માસસ્મિ લેગશ્મિ; વિસન્તમોહજિજે, સરઈ પિરાણિયું જાઈ. ૧ જાઈ સરિ-તુ ભયવં, સહસંબુદ્ધ અત્તરે ધમે; પુત્ત ઠતુ જજે, અભિણિકૂખમઈ નમી રાયા. ૨. સે દેવલેગસરિસે, અન્તરિવરગઓ વરે ભોએ; ભુજિતુ નમી રાયા, બુદ્દો ભોગે પરિશ્ચય ૩ મિહિલં પુરજણવયં, બલમેહં ચપરિણું સળં; ચિચ્ચા અભિનિફખતે, એગતમલ્ડિડ઼િ ભાવ ૪ - કેલાહલગભૂયં, આસી મિહિલાએ પવ્યયનશ્મિ; તઈ રાયસિમ્મિ, નમિમ્મિ અભિણિકખમન્સમ્મિ. ૫ અમ્બુકિય રાયરિસિં, પધ્વજાઠાણુમુત્તમં; સકે બહાણ, - વાગમખ્ખવી. ૬ કિણભો ! અજજ મિહિલાએ, કે લાલગસંકુલા; સુવ્યક્તિ દારૂણા સા, પાસાએલું ગિહેસુય. ૭ એયમ નિસામિત્તા, હેકકારણઈએ; તઓ નમી રાયરિસી, દેવિન્દ ઇણમબવી. મહિલાએ ચેઈએ વછે, સાયચ્છાએ ભણેરમે; પત્તપપ્પફલે-વેએ, બણું બહુ-ગુણે સયા. ૯ વાણ હરમાણશ્મિ, ચેઈન્મ મરમે; દુડિયા અસરણું અત્તા, એએ કંદનિત ભો ખગા. ૧૦ એયમ નિસામિત્તા, હે-કારણ-ચેઈએ; તઓ નિમિં રાયરિસિં, દેવિન્દો ઇણમબ્દવી. ૧૧ એસ અગી ય વા ય, એય ડઝઈ મન્દિર; ભય અનેઉર તેણ, કીસ | નાફિખ. ૧૨ એયમ નિસામિત્તા, હઊ–કારણ–ચોઈએ; તમે નમી રાયરિસી, દેવિન્દ છણમખવી. સુઈ વસામે જવાહ, જેસિં મે નથિ કિચણું મિહિલાએ ડઝમાણીએ, ન મે હજઝઈ કિંચણ. ૧૪ ચત્ત-પુત્ત-કલસ્સ, નિવ્યાપારસ્સ ભિફખુણે; સ્થિ ન વિજઈ. કિંચિ, અપ્રિયંપિ ન વિજઈ. ૧૫ બહું ખુ મુણિણે ભ, અણગારસ્સ , ભિખુણે સએ વિષ્પમુક્કલ્સ, એગનમણુપમ્સ. ૧૬ Page #203 -------------------------------------------------------------------------- ________________ એયમ ક શ્રી જન જ્ઞાન સાગર નિસામિ-તા, હેક-કારણ-ચેઈઓ; તઓ નમી રાયરિસિં, દેવન્દ ઈમખવી. ૧૭ પગારે કારઈ-નાણું, ગોપુરહાલગાણિ ય; ઉસ્કૂલરગસયગ્ધીઓ, તઓ ગચ્છસિ ખતિયા. ૧૮ એમ નિસામિના, હેકારણ–ચાઈઓ, તઓ નમી રાયરસી, દેવિન્દ ઈણમમ્બવી. ૧૯ સદ્ધ નગર કિસ્સા, તવ-સંવર–મગલ; ખતિ નિઉણપાગાર, તિગુત દુ:પર્ધ સર્યા. ૨૦ ધણું પરફકમ કિગ્રા, જીવં ચ ઇરિયં સયા; ધિઈ ચ કેયણું કિચા, સણ પલિમન્યએ. ૨૧ તવ–નારાયજુતેણ, ભિ-તુણું કમ્મુ–મંચુર્યા; મુણી વિગય–સંગા, ભવાઓ પરિમુચુએ. રર એયમ નિસામિતા, હેઊ – કારણ – ચોઈએ; તઓ નિમિં રારિાસ, દેવિન્દ ઇણમખવી. ૨૩ પાસાએ કાઈનાણું, વધુ – માણું – નિહાણિ ય; વાલગ-પેઇયાઓ તઓ ગચ્છસિ ખનિયા. ૨૪ એમ નિસામિના, હેક-કારણ-ચેઈઓ; તઓ નમી રાયસિ, દેવર્દિ અણમ્બિવી. ૨૫ સંસાં ખલું સો કુણઈ, જે મગે કુણઈ ઘર; જયેવ ગ—મચ્છજજા, તત્ય કુવેન્જ સાર્યા. ૨૬ એયમ નિસામિ-તા, હેક-કારણ-ચેઈએ; તઓ નનિ રાયારી, દેવિન્દ્રો ઈરામખવી. ૨૭ અમે લેમહારે ય, ગંઠભેએ ય તક્કરે; નગરસ્ત ખેમ કાઊણ, તઓ ગચ્છસિ ખનિયા. ર૮. એમ નિમિત્તા, હેક-કારણ-ચોઈએ; તઓ નમી રાયરિસી, દેવન્દ ઈસમવી. ૨૯ અસઈ તું મસ્તેહિ, મિછા દંડ પજુ જઈ; અકારિણસ્થ બજઝતિ, મુચ્ચઈ કાર જણ. ૩૦ એયમ નિસામના, હે-કારણ–ચાઈઓ; તઓ નનિ રારિ, દેવિન્દ ઇણમખવી. ૩૧ જે કઈ પથિવા તુજરું, નાનમ િનરાદિવા; વસે તે હાવઈનાણું, તઓ ગછસિ ખા-ત્યા ૩૨. એકમ નિસાબિતા, હેક-કારણઈએ; તઓ નમી . રાયરિણી, દેવિન્દ ઈમબવી. ૨૩ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ અધ્યયન (અર્થ સાથે) જે સહસં સહસ્સારું, સંગામે દુજજએ જણે એ જિણેજ અપ્પાનું, એસ સે પરમે જ. ૩૪ અપૂણામેવ જુઝાહ, કિં તે જુડ્ઝણ બઝએ; અપૂણામેવમમપ્યારું, જઈત્તા સુહમેહએ. ૩૫ પંચિન્દિયાણિ કેહં, ભાણું માર્યા તહેવા લેહં ચ, દુજય ચેવ અપાયું, સવ્વ અપે જિએ જિય. ૩૬ એમ નિસામિત્તા, હકારણઈઓ તઓ નમિં રાયરિસિ, દેવિન્દો ઈમબવી. ૩૭ જઈના વિઉલે જને, ભેઈત્તા સમણમાહણે; દવ્યા ભેચ્ચા ય જિ ય, તઓ ગચ્છસિ ખત્તિયા. ૩૮ એમ નિસામિત્તા, હેઊકારણઈઓ; તઓ નમી પાયરસી, દેવિન્દ ઇણમખવી. ૩૯ જે સહસં સહસ્સાનું માસે માસે ગવં દએ; તસ્યવિ સંજમો સે, અદિન્તસ્તડવિ કિંચણ. ૪૦ એમ નિસામિત્તા, હકારણોઈએ; તઓ નહિં રાયરિસિ, દેવિન્દ ઇણમમ્બવી. ૪૧ ઘેરાસમ ચઈત્તાણ, અન્ન પથેસિ આસમં; રહેવ પિસહર, ભવાહિક ભણ્યાતિવા. ૪૨ એયમ નિસામિત્તા, હેકારણઈએ; તઓ નમી રાયરિસિ, દેવિન્દ ઈશુ—મ્બવી. ૪૩ માસે માસ તુ જે બોલે, કુસગણું તુ ભુજએ; ન સે સુયફખાયધમ્મસ્સ, કલું અધઈ સોલસિં. ૪૪ એયમ નિસામિત્તા, હેકારણોઈએ; તઓ નમિ રાયસિં , દેવિન્દો અણમ્બિવી. ૪૫ હિરણું સુવર્ણ મણિમુત્ત, કંસ દૂરં ચ વાહણું; કેસ વાવાઈત્તાણું, તઓ ગચ્છસિ ખત્તિયા. ૪૬ એયમ નિસામ-તા, હેલ્લકારણોઈએ; તઆ નમી રાયરિણી, દેવિન્દ ઇણમખવી. ૪૭ સુવર્ણરૂપમ્સ ઉ પબ્યાભવે, સિયા હુ કેલાસસમાં અસંખયા; નરસ્ટલુદ્ધસ્ટ ન તેહિં કિંચિ, હા હુ આગાસસમા આણંતિયા. ૪૮ પુતવી સાલી જવા ચેવ, હિરણું પસુભિસ્સહ; પડિપુર્ણ નાલમેગસ્ટ, ઈઈ વિજજા તવં ચરે. ૪૯ એયમ નિસાનિતા, હેકકાર ગઈઓ; તઓ ન રાયસિં, દેવિન્દો ઈમખવી. ૫૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અચ્છેરગભખ્ખુદએ, અસતે કામે એયમટ્ટ ત સલ્લ કામે અહે માયા તમી કામા વિસ ય વયન્તિ અહે તે અહે। તે હિં લગુત્તમુત્તમ એવ પયાહિણ તા પન્થેસિ, નિસામિા, રાયરિસી, અવઉજિઝઊણુ વઇ અહા તે નિજ઼િમેા કહે, અહે। તે નિરક્રિયા માયા, સિ કામા, પન્થેમાણા, કેહેણ, ગઇપડિગ્યા, માહગુરૂવ, અભિદ્યુન્તા, અજવ સા, ઉત્તમા ખન્તી, ઉત્તમ। ભન્તે, રાણું, અભિદ્ઘણુન્તા, કરેતે, ન્દિઊણ પાએ, આગાસેણુપ્પઇ, નમી નમેઇ અપાણ, ચક્રેશણ ગેહ ચ વેદેહી, એવ વિણિયદૃન્તિ ભાએ ચયસિ સકપ્પણ હેઊકારણચાઇએ; ૧ દેવિન્દ ફામા અકામા માણેણ લાભાએ કરેન્તિ સમુદ્દા, વિવિઊણ ઈમાહિ અહ અહે અહ અહે પા સિદ્ધિ સમૂખ સામણે પઢિયા ભાગેસુ, જહા સે જન્તિ અમા દુહ માણા લેભા આસીવિસેાવમા; તે સાહુ તે મુત્તિ હાડિસિ ઇન્દત; મહુરાવિગૃહિ . ૫૫ ગુચ્છસિ રાયરિસિ ઉત્તમાએ પુણે પુણે વન્દષ્ટ ચકક મુસલમ્ ખણે લલિયચવલ કુણ્ડલતિરીડી. સકકેણુ શ્રી જજૈન જ્ઞાન સાગર પસ્થિવા; વિદ્યુમ્નસિ. ૫૧ ઇષ્ણુભ^વી. પર નમી દેઃગઈ. ૫૩ ગઇ; ભય. ૫૪ પરાજિ; વસીકએ. પ મ; ઉત્તમા. ૫૭ ઉત્તમા; નીર. ૫૮ સદ્દાએ; સક્કો. ૫૯ મુણિવસ્સ; } ૦ ચેઇએ; પત્તુવિટ્ટુએ. ૧ પવિયક્ષ્મણા; રાયરિસિ. ૬૨ ( ત્તિ એમિ ) અથ :-૧ નમી રાજર્ષિના જીવ પાંચમા બ્રહ્મ દેવલોકથી ચવીને મનુષ્ય લોકને વિષે ઉત્પન્ન થયો, દશન મેહનીય કર્માં ઉપશમાવીને પાછલા ભવની જાતિ સંભારવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ૨ જાતિસ્મરણ જ્ઞાતે કરી પાછલા ભવ સ ંભારીને ભગવંત જ્ઞાનવત પોતાની મેળે ઉત્કૃષ્ટ પ્રધાન ને પામીને તે નમી રાજા પોતાના પુત્રને રાજ્ય સોંપીને ઘરથી દીક્ષા લેવાને નીકહ્યા, ૩ તે નમી રાજા તેરને વિષે રહી દેવલેાકના જેવા ઉ-તમ ભાગ ભોગવીને, તત્ત્વના જાણુ નમી રાજાએ ભાગને છાંડયા. ૪ તે નમી રાજા મિથિલાનગરી, બીજા શહેરો, ચતુરગીસેના, તેર, સ્વજનાદિક સર્વાં છેડીને એકાંત રાગદ્રષરહિત, નિસ્પૃહીપણે મોટા ઋદ્ધિના અને મેટા જ્ઞાનના Page #206 -------------------------------------------------------------------------- ________________ અધ્યયને (અર્થ સાથે) ૧૯૫ ધણી નમી રાજા ઘરથી બહાર નીકળ્યા. પ રાજર્ષિ નમી રાજા દીક્ષા લેવાને ઘરથી બહાર નીકળ્યા ત્યારે મિથિલાનગરીમાં લેકે વિલાપાદિક શબ્દોથી કલાહલ કરવા લાગ્યા. ૬ તે નમી રાજર્ષિ દીક્ષા લેવાને ઉત્તમ સ્થાનકને વિષે સાવધાન થયા. તે અવસરે શકેંદ્ર બ્રાહ્મણરૂપે આવીને આ પ્રમાણે વચન કહેવા લાગ્યા. ૭ અહે નમી રાજા ! આજે મિથિલાનગરી રાજ્યગૃહમાં અને સામાન્ય ગૃહને વિષે હૃદયને અને મનને ઉગ કરે એવા દારૂણ શબ્દોથી કલાહલે કરી કેમ વ્યાપ્ત થઈ ? ૮ ઘણા લેકેને દુઃખનું કારણ તે તારી દીક્ષા છે અને પર છવને જેથી દુઃખ ઊપજે તે પરિભ્રમણનું કારણ છે. એ અર્થ સાંભળીને તથા વિચારીને ત્યારપછી નમી રાજર્ષિ દેવેંદ્ર પ્રત્યે આ (નીચે) પ્રમાણે વચન કહે છે. ૯ મિથિલા નગરીને વિષે, ઉદ્યાનમાં એક શીતળ છાયાવાળું, મનને રમણિક પ, ફૂલે ફળે કરી સહિત પક્ષી આદિક ઘણું જેને સદા ગુણનું કરનાર એવું એક વૃક્ષ છે. ૧૦ અ વિપ્ર ! વનમાંહે તે મનોરમ વૃક્ષ વાયરે કરી હાલવાથી દુઃખીઆં અને શરણરહિત થયેલાં પંખીઓ દુઃખથી પીડા પામીને આક્રંદ કરે છે, તેમાં ઝાડને દેશ નથી ૧૧ એ અર્થ સાંભળીને, વિચારીને હેતુ પાર પાડવા નિમિતે નમી રાજર્ષિ પ્રત્યે દેવેંદ્ર આ પ્રમાણે વચન કહે છે. ૧૨ હે નમી રાજા ! તારાં ઘર અને અંતઃપુર વગેરે અગ્નિ અને વાયરે કરી પ્રત્યક્ષ બળતાં દેખાય છે તે તું શા માટે નથી જેતે ? ૧૩ એ અર્થ સાંભળીને હેતુ પાર પાડવા નિમિતે નમી રાજર્ષિ દેવેંદ્ર પ્રત્યે આ પ્રમાણે પડે છે. હે વિપ્ર ! મને જેમ સુખ ઊપજે છે તેમ હું વસું છું અને જીવું છું. તે બળતા ઘરમાં કિંચિતમાત્ર પણ મારું નથી, તેથી મિથિલાનગરી બળવાથી મારૂં કાંઈ પણ બળતું નથી. ૧૫ જેણે પુત્ર, શ્રી આદિ તથા સર્વ જાતના વ્યાપાર છાંડ્યા છે એવા સાધુને લેકમાં કઈ પણ વસ્તુ પ્રિય કે અપ્રિય નથી. ૧૬ અણગાર (સાધુ) જે સર્વથા પ્રકારે આરંભ પરિયડથી વિશેષે મુકાયું છે અને હું એકલે હું એમ એકવાણાને વિચારે છે તે સાધુને નિચ્ચે ઘણું કલ્યાણ થાય છે. ૧૭ એ અર્થ સાંભળીને હેતુ કારણ પ્રેર્યો થકે નમી રાજર્ષિ પ્રત્યે દેવેંદ્ર આ પ્રમાણે કહે છે, ૧૮ હે ક્ષત્રી ! તારા ગામને ગઢ, કેટ, કમાડ ભેગળ, કેટ ઉપરનાં યુદ્ધ કરવાનાં સ્થાનક, પ્રગટ ખાઈ, ગુપ્ત ખાઈ તથા સૌ મનુષ્યને ઘાત કરે તેવાં શનિ શસ્ત્ર કરાવીને ત્યાર પછી ઘર મૂકીને જાજે. ૧૯. એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમી રાજપ આ પ્રમાણે કહે છે. ૨૦ હે બ્રાહ્મણ! મેં શુદ્ધ શ્રદ્ધારૂપ નગર કયું છે બાર પ્રકારે તરૂપ કમાડ કર્યા છે, સંવર રૂપ ભેગી કરી છે, ક્ષમારૂપ ગદ કર્યો છે અને ત્રણ ગુપિતરૂપ કેટ કર્યા છે, તે કેઈથી જીતી શકાય નહિ. ૨૧ પરાક્રમરૂપ ધનુષ્ય કર્યું છે, ઈર્ષા સમિતરૂપ તેની પણ છે, દૌર્યરૂપ કમાન અને સત્યરૂપ ચાપડે કરી ધનુષ બાંધ્યું છે. અર્થાત અનાદિયેગ સ કરી બાંધ્યા છે. ૨૨ કપરૂપ લેટાનાં બાણે કરી સહિત ધનુષ્ય છે. તેણે કરીને સાધુ લોકિક સંગ્રામથી નહીં પણ ભાવસંગ્રામથી કમરૂ૫ વેરીને વિદ્યારે (જીતે) અને સંસાર સમુદ્રથી મુકાય. ર૩ એ પ્રમાણે નમી રાજપિનું કહેવું સાંભળીને ત્યાર પછી દેવતા આ પ્રમાણે કહે છે. ૨૪ હે ક્ષત્રી! મોટાં ઘર કરાવી, તેમાં મોટા ગોખ મેલાવી તથા તળાવમાં કીડા કરવાના મહેલ કરાવીને તે પછી તું જાજે. ૨૫ એ પ્રમાણે દેવતાનું કહેવું સાભળીને નમી રાજપિ દેવેંદ્ર પ્રત્યે આ પ્રમાણે કહે છે. ૨૬ જેને પરભવનો સંશય હોય તે જ નિશ્ચય ઘર કરે, હું તે જ્યાં જવા ઈચ્છું ત્યાં જ સાધનું ધર કરીશ. ૨૭ એ પ્રમાણે નમી રાજનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે ૨૮ હે ક્ષત્રી! વાટપાકુ, ફાંસીઆ, ગંડી છેડા એવા ચાર છે તેને નિષેધીને, નગરને કુશળ કરી પછી જાજે. ૨૯ એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમરાજા આ પ્રમાણે કહે છે. અનેક વાર મનુષ્યભવે અજ્ઞાન અને અહંકારપણે અપરાધીને અને નિરપરાધીને ખેતી શિક્ષા થાય એટલે ઘણુ વખતે ચોરી ન કરનાર મનુષ્યને બાંધે Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન સાગર છે અને ચોરી કરનારને મૂકે છે પણ ઈદ્રિયના વિકારરૂપી જે ચેર છે તેને કોઈ મેહવંત બાંધી શક્તિ નથી. ૩૧ એ પ્રમાણે નમી રાજર્ષિનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૩૨ હે ક્ષત્રી! જે કઈ રાજા તને નમતા નથી તે સર્વને વશ કરીને પછી જાજે. ૩૩ એ પ્રમાણે દેવેંદ્રનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે ૩૪ હે વિપ્ર ! દશલાખ- દ્ધાઓ જીતવા દોહ્યલા છે. તેને કેઈ સંગ્રામને વિષે જીતી શકશે. પણ પિતાના આત્માને જીતી શકે તે દશલાખ દ્ધાના જીતનાર કરતાં ઉત્કૃષ્ટ જીતનાર જાણ. ૩૫ આપણે પિતા આત્માથી જ યુદ્ધ કરવું, મનુષ્ય સાથે બાહ્યયુદ્ધ કરવાથી શું થાય ? અર્થાત કાંઈ નહિ. પણ આપણે પિતાને આત્મા જીતવાથી મેક્ષનાં સુખ પામશું ૩૬ પાંચ ઈદ્રિયે, ક્રોધ, માન, માયા તેમજ લોભ એ સર્વ છતાં બહુ દોહ્યલાં છે. પણ જેણે પિતાના આત્માને જીત્યો છે. તેણે સર્વને જીત્યા છે ૩૭ એ પ્રમાણે નમી રાજાનું કહેવું સાભળી દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૩૮ હે ક્ષત્રી ! મોટા થા કરી, બ્રાહ્મણોને જમાડી, ગાય, સુવર્ણાદિ દાન દઈ મનન ભગીને, યજ્ઞ અંત સ્થાપીને પછી તું જાજે. ૩૯ એ પ્રમાણે દેવેંદ્રનું કહેવું સાંભળીને તેની રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૪૦ જે કોઈ મહિને મહિને દસ લાખ ગાયનું દાન કેઇને આપે, તેને જે લાભ થાય તેના કરતાં સંયમ (ચારિત્ર) લેનારને ઘણો જ વધારે લાભ થાય છે, માટે ગાયનાં દાન દેવાની શકિત ન હોય તેણે પણ સંયમ લેવો એ વધારે કલ્યાણનું કારણ છે. ૪૧ એ પ્રમાણે નમી રાજાનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૪૨ હે મનુષ્યના અધિપતિ! ઘેર આશ્રમ છાંડીને બીજે આશ્રમ શા સારૂ છે છે ? આ ગૃહસ્થાશ્રમમાં જ રહીને વિધાદિકને વિષે અનુરક્ત થાઓ. ૪૩ એ પ્રમાણે દેવેંદ્રનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. જ હે બ્રાહ્મણ! કોઈ અજ્ઞાની મૂખ પ્રાણી માસ માસ ખમણને પારણે ડાભની અણી ઉપર રહે એટલે આહાર કરે પણ તે પુરુષ નિરવધ ચારિત્રરૂપ ધર્મને સોળમે ભાગે પણ પહેચે નહિ અર્થાત અજ્ઞાનપણામાં ગમે તેવી આકરી કરેલી પિયા ચારિત્ર ધર્મને કાંઈ અંશે આવી શકે નહિ, માટે મને ગૃહસ્થાશ્રમ છાંડી ચારિત્ર આચરવું શ્રેય છે ૪૫ એ પ્રમાણે નમી રાજર્ષિનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૪૬ હે ક્ષત્રી ! સોનારૂપાન વગર ઘડેલાં અને ઘડેલાં અલંકારે મણિ, મોતી, કાંસાનાં વાસણું, વસ્ત્ર અશ્વાદિક વાહને અને કેડાર વધારીને પછી જાજે, ૪૭ એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૪૮ હે બ્રાહ્મણ! કદાચિત સેના રૂપાના મેરૂ પર્વત જેવડા અસંખ્યાત પર્વતે હોય તે લેભી મનુષ્યને કિંચિત માત્ર સંતોષ થાય નહિ કારણ કે તૃષ્ણા અનંત આકાશસરખી છે. ૪૯ સઘળી પૃથ્વી સાળ-જવ આદિ ૨ જાતના ધાન્યથી, સેના-રૂપાથી તથા પશુ આદિથી ભરી આપે તે પણ એક લેભી મનુષ્યની ઈચ્છા પૂર્ણ થાય નહિ પણ હું એવું જાણીને લેભથી નિવત, સંતોષની વૃત્તિરૂપ તપ આચરીશ. ૫૦ એ પ્રમાણે નમી રાજનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. પ૧ હે રાજર્ષિ ! મને ઘણું આર્ય ઉપજે છે કે પિતાને મળેલા કામગને છાંડીને હવે પછીથી (અછત) મળવાના ભેગની ઈચ્છા રાખે છે! પણ ઈછા રાખેલા ભોગ મળશે કે નહિ એવા સંકલ્પ વિકલ્પ કરી હઈશ, માટે છતા ભગતે છાંડી નહિ. પર. એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૫૩ હે બ્રાહ્મણ! એ કામભોગ શલ્યસરખા છે, ઝેરસરખા છે, દષ્ટિવિયવાળ સર્ષની ઉપમા સરખા છે. જો કે તે કામગ મળી શકે તેમ નથી, ભોગવી શકે તેમ નથી, તે પણ આકરી અભિલાષા રાખે છે, એવા જીવ તંદુલ મચ્છની માફક નરકને વિષે માડી ગતિએ ઊપજે છે, ૫૪ ક્રોધે કરી નરકાદિક અધોગતિએ જાય છે, અહંકારે કરી માઠી ગતિએ જાય છે. માયાપટે કરી સદ્દગતિને Page #208 -------------------------------------------------------------------------- ________________ અધ્યયને (અર્થ સાથે) ૧૯૭ વિનાશ થાય છે. અને લેભે કરીને આ લેક તથા પરાકને ભય થાય છે. ૫૫ દેવેંદ્ર બ્રાહ્મણનું રૂપ છોડી દેવતાનું રૂપ ધારણ કરી નમી રાજર્ષિને વાંદી, નમસ્કાર કરી નીચે પ્રમાણ મધુર વચને સ્તુતિ કરવા લાગ્યા. ૫૬ હે રાજર્ષિ ! ઇતિ આશ્ચર્ય ! ભલું તમારું સરલપણું, ઈતિ આશ્ચર્ય ! ભલું તમારું નિરહંકારપણું ઈતિ આશ્ચર્ય! તમારી ઉત્તમ ક્ષમા, ઈતિ આશ્ચર્ય ! તમારી ઉત્તમ નિર્લોભતા પ૮ હે પૂજ્ય! તમે આ ભવને વિષે ઉત્તમ છે, પરભવને વિષે ઉત્તમ થશે અને કમરૂપ રજરાહત થઈ લેકમાં અતિ પ્રધાન, ઉત્તમ સ્થાનક ને મુક્તિપદ પામશે. ૫૯ દેવતાઓને ઈ તે શકેંદ્ર એ પ્રમાણે સ્તુતિ કરતે રાજર્ષિ પ્રત્યે ઉત્તમ શ્રદ્ધા સહિત ભક્તિ કરે છે તથા પ્રદક્ષિણા કરીને વારંવાર વંદણ નમસ્કાર કરે છે, ૬. ત્યાર પછી એક ચક્ર અંકુશ આદિ લક્ષણો સહિત ઈંદ્ર, નમી રાજર્ષિના પગને વાંદીને મનેર ચપળ કુંડળ તથા મુગટ આદિ અલંકારોથી સહિત એવા શઠે આકાશને વિષે એટલે દેવલેકમાં પિતાને ઠેકાણે ગયા, સાક્ષાત શદ્ર નમી રાજર્ષિને ચારિત્ર ન લેવા સંબંધી વાદવિવાદ કરી ચળાવવા માંડયા તે પણ તે ચળ્યા નહિ અને ઘર, દેશ, વિદેશ, સર્વ છાંડીને નમી રાજાએ પોતાના આત્માને નમાડી એટલે વૈરાગ્યમાં લીન કરીને ચારિત્રને વિશે ઉદ્યમવંત થયા. ૬૨ જેમ નમી રાજર્ષિ સંસારના ભોગથી નિવર્યા તેમ તત્વના જાણ પંડિત, અતિ વિચક્ષણ હોય તે ક્રિયામાં પ્રવીણ થાય અને વિશેષ ભેગથી નિવર્સે એમ શ્રીમૃગાપુત્રનું ૧૯ મું અધ્યયન (ઉત્ત અધ્યયન) સુષ્મી નારે રમે, કાણુણુજાણસોહિએ; રાયા બલભયિા, મિયા તસ્રગમાહિીિ. ૧ તેસિં પુરો બલસિરી, મિયપુતિ વિષ્ણુએ, અમ્માપિઊણ દઈએ, જુવરાયા દમીસ. ૨ નન્દણે સે ઉ પાસાએ, કીલએ સહ ઈિિહં; દેવે ગુજગે ચેવ, નિચ્ચે મુઈ-માણસે. ૩ માણ–યણ–મિતલે, પાસાય-લેયણાઓ આલેએઈ નગરસ, ચઉકત્તિયચરે. અવ તત્ય અઈચ્ચત્તે, પાસઈ સમણુસંજયં, તવ-નિત્યમ–સંજમધર, સીલઢું ગુણઆગર, ૫ તં દેહઈ મિયાપુર, દિકિએ અણિમિસાએ ઉ; કહિં મનેરિસ સવં, દિપુવૅ એ પુરા. ૬ સાહસ દરમણે તસ્સ, અન્નવસાણશ્મિ મેહં ગયસ્સ સન્ત, જાઈસરણું સમુ૫નં. ૭ દેવલેગ ચઓ તે માસંભવમાગ; સાનનાણે સમુપ્પને, જાસરણું પુરાવણું. ૮ જઈસરણે સમુપજો, મિયાપુર મહિદ્ધિએ સરઈ પિરાણિયું જાઈ, સામણું ચ પુરા કર્યા. ૯ સેહણે; Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ અરજન્તા, વિસઐહિ અમ્મા–પિયર-સુવાગમ્ય, સુયાણિ મે પંચમહવ્વયાણિ, નિષ્વિણુકામાભિ મહણવાએ, અમ્મ પા ઇમ સરીર અસાસયા—વાસમિણું, અસાસએ પા માણસો જરામરણધથમ્મિ, જવા એવ તાય મએ ભેગા, કડ્ડય—વિવાગા, અણુિચ્ચું, જમ્મુ દુખ્ અહ દુખા ખે વર્ત્ય ચઈત્તાણુ પાણ પુરાવ એવ -ગુચ્છન્તા જહા સારભણ્ડાણ એવ ત ગુણાણુ સમયા અહ્વાણુ જે મહન્ત ગચ્છન્ત સે। દુહી એવ ગુન્હા સા દુહી હિરણ્ 21, દેહ, કિમ્પાગલાણુ, ભુત્તાણ ભાગાણ, અદ્દાણુ સા મહુન્ત ગચ્છન્ત સા મુહી જરા દુખ, હું સંસારે, ઈમ ધમ્મ પિ ', ± સરીરશ્મિ, ચયત્વે, અસારમ્નિ, ધુમ્મ અકાઊ, હાઇ, લાએ तु પાણાઈ–વાય–વિરઈ, ུ હેઇ, સુહી તુ. હોઈ, કાશ, હાઈ, પલિત્તશ્મિ, નીણેઈ, પલિત્તશ્મિ, તારઈસ્સાામ, બિન્તમ્માપિયરે, સહસ્સાઈ, સભ્યભૂએસ, રજતે સજમમ્મિ ય; ઇમ અણુબન્ધદુહાવડા. અસુઈસ ભવં, નરઐસુદુક્ષ્મ ચતિરિક્ખોણિસુ, અણુજાણહ પવઈસ્લામિ અમ્મા. ૧૧ ભુત્તા વિસલેાવમા; દુખ રઈ ફેણુમુજ્જીયસન્નિશે. વાહીરાગાણ ખ'પિ રાગાણિ જત્થ પુત્તદાર કેસાણ જે વાહીરાગેહિ સપાહે કીસન્તિ ચ ગન્તવ્ય-મવસસ પરિણામા પરિણામે અખાહે કહા—તહાએ ગઇ સામણ્ ધારેયન્વાઈ ન મરણાણિ સ-મિોસુ જાવવાએ ન ન વયણુમવી. ૧૦ શ્રી જન જ્ઞાન સાગર પ પુત્ત મરણેણુ વલ્લભામ; ભાયણું. ૧૩ વા ૧૨ આલએ; રમામ. ૧૫ અન્ધવા; છુહા–તણ્ડા–વિવજ્જિએ. જે બૃષ્ઠઇ પર રાવ; અપકર્મો તસ ગેહસ્સ જો પ; અસાર જરાએ તુક્શેહિ ૧૪ ય; જન્તવેા. ૧૬ મે. ૧૭ સુન્દરે; સુન્દરે।. ૧૮ પવજઈ; પીડિએ. ૧૯ ભવ'; પીડિએ. ૨૦ પુત્ર×ણ; ૨૧ અવેયણે. ૨૨ અવઉત્ઝઇ. ૨૩ ય; અણુમન્નિએ. ૨૪ દુચ્ચર'; ભિક્ખુા. ૨૫ જગે; દુષ્કર. ૨૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ અધ્યયને (અ સાથે) નિય્યકાલપ–મોણ, ભાસિયવ્વ હિય સચ્ચ, દન્તસેાહણ–માઇમ્સ, અણવજાંણુજસ્સ, વિરઈ અખમ્ભચેરસ, ઉગ મહામ અમ્લ, ધણુ–ધત્ર-પેસવગેસુ, સવ્વારમ્ભ–પરિચ્ચા, ચબ્ધિહેવ સન્નિહી–સ ચઞ તાલુણા દુખ જીહાતા ય સીઉણ્ડ', અક્કોસા દુખસે ત-જણા ગુરુ લેહભાર આગાસે ગગાસાઉ ભાષાહિ સાગરે વાયાકવલા અસિધારા–ગમણું કાવાયા જન્ ઈમાં વિત્તી, ઘેર, દુખ અમ્ભય મુહેષ્ઠ તુ પુત્તા, ન હુ સી પન્નૂ તુમ પુત્તા, જાવજીવ–મવિસ્સામા, અહી જવા લેહમયા જહા અગ્નિસિંહા તહા દુર טלן આહારે, જી તા ચેવ, ય, ચેવ, ભટ્ટ ખાર્યારયા, તુલાએ નિયં જા ભૂયાહિ તહા વેગન્ત–દિએ; ચેવ, દિા, જે, કરે જી દુક્ખ’ ભરે જે, દુખ કરે જે, સેવ, સેવ, નયણા કેસલાએ ધારે સુકમાલે સામણુ—મણુપાલિયા. ગુણાણ તુ ∞, જો પુત્તા હાઈ બ, ∞, ડિસેાઉ તરિયન્ને સેવ, નિરસ્સાએ મુસા–વાય—વિવરણું; નિચ્ચાઉìણુ તાલે, નીસક, અદત્તસ ગિણ્ડા અવિ કામ–ભાગ–રસનુણા; ધારેયળ પરિગ્ગહ–વિવřણું; નિમ્મત્ત તરિ, અણુવસન્ત, રાઈભાયણ–વજણા; વજ્રયવ્વા દસમ સગવેયણા; તણુ–ફાસા વહબન્ધ-પરીસહા; દુર ચારો ચાત્રેયજ્વા હાઈ કીમેણ દુર દુષ્કર દુર ય પાઉ હાઇ તારૂણે દુર ય જલ્લમેવ ય ઉ ચિર પુરા વાયસ વિવન્ત્યણું, મન્દરા દુક્કર. ૨૭ દુર. ૨૮ સુદુક્કર, ૨૯ સુદુર. ૩૦ સુદુર. ૩૧ ૨, ૩૨ અલાભયા. ૩૩. દારુણા; મહપણેા. ૩૪ સુ~િએ; મહમ્ભરે; ૩૫ દુ’હા, ૩૬ દુત્તર; ગુણાદહી. ૩૭ સજમે; તવેા. ૩૮ દુરે; સુદુર. ૩૯ સુદુરા; સમાણું, ૪૦ કાન્થલા; સમણુત્તાણુ. ૪૧ ગિરી; સમણુત્તાણું. ૪૨ રયણાયરે; દમસાગરા, ૪૩ ૧૯૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન સાગર ભુજ ભાણુસ્સએ ભેગે, પંચલકૂખણુએ તુમં; ભુત્તભેગી ત જાયા, પચ્છા ધમ્મ ચરિસ્સસિ. ૪૪ સે બિંડલ્માપિયરે, એવમેયં જહા કુડં;. ઈહ લેએ નિપિવાસસ્સ, નથિ કિંચિવિ દુક્કર. ૪૫ સારીરમાણસા ચેવ, વેયણાઓ અનન્ત; મએ સેઢાઓ ભીમાઓ, અસઈ દુફખભયાણિ ય. ૪૬ જમિરણ-કનારે, ચાઉન્તિ ભયારે; મએ સેઢાણિ ભીમાણિ, જન્માણિ મરણાણિય . ૪૭ જહા ઈહં અગણુ ઉરહે, એત્તોડણનગુણે તહિં; નએસ વેણુ ઉરહા, અસ્સાયા વેઈ એ. ૪૮ જહા ઇમં ઈહ સીયં, એત્તોડણનગુણે હિં; નરએસુ વયણ સયા, અસ્સાયા વેઈ એ. ૪૯ કક્કો કન્દુકુમ્બાસુ, ઉદ્ભપાઓ અહસિ;િ હયાસણે જલન્તમ્મિ, પકકપુવો અણઃસ. ૫૦ મહાદવગિસંકાસે, ભરુશ્મિ વરવાએ; કલમ્બવાલયાએ દાપુ અણુન્તસો. ૫૧ રસને અબન્ધ; કરવત્ત-કરયાઈહિં, અણનો . પર અઈ–તિફખ—કટંગ-ઈણે, સિમ્બલિપાય; ખેવિય પાસબંધુ છું, કોન્ક્વાહિં દુક્કરે. ૫૩ મહાજને સુ ઉછુ વા, આરસન્ત સુભેરવં; વીડિઓડમિસક મેહિ, * પાવકમે અન્તસો. ૫૪ કૂવન્ત કેલસુણુએહિં, સામેહિ સબલેહિ ય; પડિઓ ફાલિઓ છિન્ન, વિષ્ફરન્સ અણગ. ૫૫ અસહિ અસિવષ્ણહિ, ભલ્લાહ પદિસેહિ છિન્ન ભિન્ન વિભિન્ન ય, આઈપણ પાવ–કસ્મૃણા. ૫૬ - અવસો લેહરહે જુત્તો, જલતે સમિલાજુએ; ચાઈઓ તોzજુરોહિં, રેજ વા જહ પાડિઓ. ૫૭ હયાસણે જલતમિ, ચિયાનું મહિસો વિવા દહો પકો ય અવસ, પાવ-કમૅહિ પાઓ. ૫૮ લા-સંડાસ-તુચ્છેહિ, લેહતુણ્ડહિં પકિખહિ; વિધુત્તો વિલવને હં, ઢંકગિ હિંડણ«સે; તહાકિલ ધાવજો, પત્તો વેરિણુિં નદિ, જલ પાહિતિ ચિત્ત, ખુરધારાહિ વિવાઈઓ. ૬૦ છિન્નપુ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કો કુમારે હિં અધ્યયન (અર્થ સાથે) ઉહાભિતતે સંપ, અસિપત્ત મહાવણું; અસિપત્તહિં પડત્તેહિ, છિન્નપુ અગસો. ૬૧ મુગરહિં મુસંઢાહિં, સલેહિં મુસલેહિ ગયા સંભગગનહિં, પત્ત દુખ અણુન્તસો. દર અહિં તિખધાહિં, હુરિયા હિં કમ્પણહિ ય; કાપૂએ ફાલિઓ છિન્ને, ઊક- ય અણગસે. ૬૩ પાસેહિં કુડાલેહિ, મિઓ વા અવસે અહં; વાહ બદ્ધદ્ધો વા, બહૂ ચેવ વિવાઈઓ. ૬૪ ગેલેહિ મગરજાલેહિ, મચ્છો વા અવસે અહ; * ઉલ્લઓ ફાલ ગોહિઓ, મારએ ય અણુન્તસે. ૬૫ વિદેહિ જાલેહિ, લેપાહિ સઉણે વિવ; ગાહિઓ લગો બદ્ધો ય, મારિઓ ય અણુન્તસા. ૬૬ કુહાડ-ફરસુભાઈ હિ, બહિ દુમિ વિવ; કુદ ફલિબો દનો, તો ય અણુન્તસે. ૬૭ ચડ-મુદ્ધિભાઈ હિં, અય પિવ; તાઓ કઠ્ઠિઓ ભિને, ચણિઓ ય અણુનસે. ૬૮ તતાઈ તમ્બ-લેહાઈ, ત૭યાઈ સીસણાણિ યુ. પાઈઓ કલકલનાઈ, આરસન્ત સુમેરવું. ૬૯ તુહે પિયાઈ સંસાઈ, ખમ્હાઈ સેલ્ફગાણિ ખાઈઓમિ સ–મંસાઈ, અવિણાઈseગસો. તુહ વિયા સુરા સી, મેરઓ ય મદૂણિ ય; પાઈઓમ જલન્તીઓ, વસાઓ સહિરાણી નિચ્ચ ભીએણુ તત્થણ, દુહિએણ વહિએણ : પરમાં દુહસંબદ્ધા, વણ વદિતા મને. ૭૨ તિવ્વચપગાદાઓ, ઘેરા અઈ દુસ્સહા; મહમ્ભયા ભીમાબો, નરએસ વેદતા ભએ. ૭૩ જારસા ભાસે લે, તાયા દીતિ એ અણન્તગુણિયા, નરએસુ દુખયણ. ૭૪ સવ્વસુ અસ્સાયા, યણું વેદિતા મએ; નિમેસનરામ-તંડપ, : જે સાતા નથી યણ. ૭૫ તં બિન્તસ્મા પેયરો, પલ્વયા; નવર પણ સામણે, દુખ નિપડકસ્મયા. ૭૬ સે બેઈ અમ્માપિયરો, એવમેય જહા ફુડં; પડિકમ્મ કે કુણઈ, અરણે મિયપાંખ. ૭૭ ૨. ૭૧ યણ; Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી જન જ્ઞાન સાગર એગભૂએ અરણે વ, જહા ઉ ચરઈ, મિશે; એવં ધમ્મ ચરિસ્સામિ, સંજમેણ તણય. ૭૮ જહા મિગસ આયંકે, મહારશ્મિ જાય; અચ્ચત્તે રકૂખમૂલમ્મિ, કે હું તાહે તિગઈિ . ૭૯ કે વા એ એસ છે, કે વાસે પુછઈ સુહં; કે સે ભત્ત ચ પાછું વા, આહરિ-તુ પણામ. ૮૦ જયા સે સહી હોઈ, તયા ગઈ ગેરં; ભરૂપાણસ અએ, વલ્લરાણિ સરાણિય. ૮૧ ખાઈના પાણિય પાઉં, વલ્લરેહિ સરેહિ ય; ભિગયારિય ચરિત્તાણું, ગઈ ભિગમરિય. ૮૨ એવં સમુદ્રિ ભિફખૂ, એવમેવ અણેએ; મિચારિયં ચરિનાણું, ઉઠું ઉરું પક્કમઈ પકઈ દિસં. ૮૩ જહા મિએ એગ અણગચારી, અણેગવાસે ધુવગેરે ય; એવં મુણીગેયરિંય પાવિ, ને હીલએ નેવિ ય ખિસઓજા. ૮૪ મિચારિયં ચરિસ્સામિ, એવં પુત્તા જહા સુદ્ધ; અમ્માપિ હિંડણુન્નાઓ, જહાઈ ઉવહિં તા. ૮૫ મિગચારિ ચરિસ્સામિ, સદુફખવિમોખર્ણિ તુમ્નેહિં અબ્બણાઓ, ગષ્ઠ પુત્ત જહા સુવું. ૮૬ એવં સો અમ્માપિયરે, અણુમાણિત્તાણ બહુવિહં; મમત્ત છિદઈ તાડે, મહાભાગે વ્ય કર્યું. ૮૭ છઠ્ઠી વિત્ત 7 મિ-તે ય, પુત્તદાર ચ નાય; રેણુયં વ પડે લગં, નિવ્રુણિત્તાણુ મિગ્ર. ૮૮ પચમહવ્યયજુ-તે, પંચડિ સમિઓ તિગુનિત-ય; સભિન્તરબાહિર, તકમંસિ ઉજજુઓ. ૮૯ નિમમ નિરહંકારે, નિસંગે ચાગાર; સમય સવભૂસુ, તસેતુ થાવસુ ય. ૯૦ લાભાલાભે સુહે દુખે, જીવિએ તહા; નિન્દાપસંસાસુ, તહા માણમાણઓ. ૯૧ ગાસુ કસાસુ, દસ્ડસલ્લભએસ નિય-તે હાસ-સોગાઓ, અનિયાણ અબધૂણે. ૯૨ અણિર્સીિઓ ઈહં લેાએ, પરાએ અણિર્સીિઓ; વાસીચન્દણકો ય, અસણે અણસણું તા. ૯૩ દહિં, સવ્વઓ | પિહિયાસવે; અજઝપૂજઝાણગેહિં, પસત્ય-દમાસાસણે. ૯૪ ભરણે સમો અપસચૅહિ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ય; અધ્યયને (અર્થ સાથે) એવં નાણેણ ચરણેણ, દંસણેણ તણ ભાવણહિ ય સુદ્ધાણં, સમ્મ ભાવેનતુ અપર્યા. ૯૫ બહુયાણિ ૧ વાસાણિ, સામણ-મણુપાલિયા; માસિએણ ઉભ-તેણ, સિદ્ધિ પત અણુ-તરે ૯૬ એવું કન્તિ સંબુદ્ધા, પરિયા પવિફખણ વિાણઅકૃત્તિ ભેગેસ, મિયપુતે જહારિસી. ૯૭ મહાપભાવસ્ય મહાજસમ્સ, મિયાઈ પુ-તસ્ય નિસમ્મ ભાસિયં, તવષ્પહાણું ચોરયં ચ ઉત્તમં, ગઈuહાણું ચે તિલેગવિસ્તૃતં. ૯૮ વિયાણયા દુખવિવહણુંધણું, મમનૂબધં ચ મહાભયાવહં; સુહાવતું ધમ્મધુર અણુ-તરે, ધીરેન્જ નિવ્વાણુ ગુણાવ મહં. ૯ (ત્તિ બેમિ) અ_મહટાં વૃક્ષવાળાં શાનિક વનથી રમણિક સુગ્રીવ નગરને વિષે બળભદ્ર નામે રાજા હતા. તેને મૃગાવતી નામે પટ્ટરાણી હતી. જે તે બળભદ્ર રાજાની મૃગાવતી રાણીને એક પુત્ર હતું. તે બળથી નામે તથા અપર નામે મૃગાપુત્ર લેકપ્રસિદ્ધ હતા. માતા-પિતાને ઘણો જ વહાલે હતો. પાટવી કુંવર (યુવરાજ) હતો. સંસારમાં રહ્યા હતાં ઈદ્રિયને દમનાર એટલે વશ રાખનાર હતો. ૩ તે મૃગાપુત્ર આનંદકારી ઘરને વિષે ત્રાયગ્રંશક દેવતાની પેઠે નિરંતર અમેદવંત રહેતે થકે ભોગને વિષે પિતાની સ્ત્રીઓ સાથે હર્ષ સહિત સુખ ભોગવે છે. ૪ મહિનૂરને જડિત છાબંધ ભતળીઓવાળા મોટા મહેલના ગેખને વિષે જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે તેવા ચેક અને ત્રણ રસ્તા ભેગા થાય છે તેવા ત્રિકને રસ્તા ઉપરના મહેલમાં બેઠાં નગરની ચર્ચા જોયા કરે છે. ૫ તે ગેખને વિષે બેઠા થકા એકદા બાર પ્રકારે તપ કરનાર અભિગ્રહધારી, સતર ભેદે સંયમ પાળનાર, અઢાર હજાર શીલાંગરથના ધરનાર તથા જ્ઞાનાદિક અતિ ગુણોવાળા સાધુને જોયા. ૬ તે મનિને દેખી ગાપુત્ર એક નજરે જોઈ વિચાર કરવા લાગ્યા કે પૂર્વે મેં કયાંય આવું સ્વરૂપ દી છે એટલે આવા સાધુને મેં પૂર્વે જોયેલા છે તે સાધુનાં દર્શન થવાથી મૃગાપુત્રને શુભથાને, શુભઅધ્યવસાયે મેહ ઉપશમ્યા અને તેથી કરી પૂર્વ ભવોને જણાવનારૂં જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું છે. ૮ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી એવું દીઠું હું દેવલોકથી ચવીને આ મનુષ્ય ભવમાં આવ્યો છું, સંસી પંચેન્દ્રિયમાંથી આવે તેને જાતિસ્મરણજ્ઞાન ઊપજે, પૂર્વ ભવની વાત સાંભરી આવે તેને જાતિસ્મરણજ્ઞાન કહેવાય છે. ૯ મેટી કોદ્ધવાળા મૃગાપુત્રને જાતિસ્મરણજ્ઞાન ઉપજવાથી પોતાની પાછલી જાતિ સંભારતાં દેખાયું કે મેં પૂર્વ ભવે ચારિત્ર પામ્યું છે. ૧૦ વિયેને વિષે અતિ ધરતા અને સંયમને વિષે પ્રાંતિ ધરતા મૃગાપુત્ર માતા–પિતા પાસે આવી આ પ્રમાણે કહે છે. ૧૧ હે માતાપિતા ! મેં પૂર્વ ભવમાં પાંચ મહાવ્રત પાળ્યાં હતાં તે સાંભરી આવ્યાં છે તથા તિર્યંચની યોનિને વિષે જે દુઃખ ભેગવ્યાં છે તે પણ સાંભરી આવ્યાં છે, તેથી કામગ ઉપરથી મારી ઈચછા ઊઠી ગઈ છે અને મારું મન થેરાગ્યવાન થયું છે, માટે મને દીક્ષા લેવાની રજા આપ. ૧ર હે માતા-પિતા ! એ ભાગ ભેગવતાં થકા વિષફળ (કિપાકફળ) સરખાં છે. જેમ કિં પાકફળ ખાવાથી મીઠાં લાગે પણ પ્રગમ્યાથી જીવ અને કાયા જુદાં કરે છે તેમ ભોગ કડવા વિપાકવાળા અને નિરંતર દુઃખના દેનાર છે ૧૩ આ શરીર અનત્ય, અપવિત્ર, અશાશ્વત Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી જેને જ્ઞાન સાગર અને અશુચિમાંથી ઉત્પન્ન થયેલું છે તેમજ આ શરીરમાં જીવતે વાસ પણ અશાશ્વત છે એટલે થડે વખત રહેવાને છે અને આ શરીર દુ:ખ, કલેશ, અને વ્યાધિ વગેરેનું ભાજન છે ૧૪ આ અશાશ્વતું શરીર વૃદ્ધપણે અથવા બાળપણે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય અને પાણીના પરપોટાની માફક ક્ષણભંગુર છે તેથી હું એવા શરીરને વિષે જરાપણ આનંદ પામતે નથી. ૧૫ મનુષ્યપણું વ્યાધિ-રેગનું ઘર છે અને જરા તથા મરણથી ગ્રસ્ત છે એવા અસાર મનુષ્યપણુમાં હું ક્ષણ માત્ર સુખ પામત નથી. ૧૬ અહો ! ઇતિ આશ્ચર્ય ! આ સંસારમાં રહેલા જો કેવાં કેવાં દુઃખ ભોગવે છે ! જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રેગનું દુઃખ, મરણનું દુઃખ તેમજ અનેક દુઃખોથી છવ ઘણો કલેશ પામે છે. ૧૭ મારે ગામ, નગર, વાડી, રહેવાને મહેલ, સેનું રૂપું તથા પુત્ર, સ્ત્રી, ભાઈ ઈત્યાદિ સગાંવહાલાં તેમજ આ દારિક શરીર છોડીને અવશ્ય જવું પડશે, જેમ કિંપાક વૃક્ષનાં ફળ ખાતાં મીઠાં લાગે પણ પરિણામે પ્રાણ લેનાર એટલે સારાં નથી, તેમ ભોગ ભેગવતાં મીઠા લાગે પણ તેનું પરિણામ સારું નથી. જે પુરુષ મોટા પંથને વિષે ભાતું લીધા વગર જાય છે તે સુધા–તૃષાએ થકે દુઃખી થાય છે. ૨૦ એ પ્રમાણે ધર્મરૂપી ભાતું લીધા વગર (સત્કર્મ કર્યા વગર) જે જીવ પરભવને વિષે જાય છે તે વ્યાધિ અને રોગથી પીડાણો થકે દુઃખી થાય છે. ૨૧ જે પુરા ભાતું લઈને મોટા પંથને વિષે જાય છે તે સુધાતૃષા રહિત થઈને સુખી થાય છે. ૨૨ એ પ્રમાણે જે જીવ ધમ કરીને પરભવે જાય છે, તે જીવ અલ્પકમી અને વેદનારહિત થઈ સુખી થાય છે. ૨૩ જેમ ઘરમાં અગ્નિ લાગવાથી તે ઘરના માલિક સારસાર વસ્તુ એટલે ઘણી કિંમતી અને તેલમાં હલકી વસ્તુ હોય તે કાઢી લીએ છે અને અસાર એટલે થોડી કિંમતવાળી, અને તેલદાર વસ્તુ છોડી દીએ છે તેમ. ૨૪ એ પ્રકારે જન્મ, જરા અને મરણથી બળતા આ લેકમાંથી તમારી આજ્ઞા લઈ હું મારા આત્માને બહાર કાઢીશ (તારીશ); માટે તમે મને દીક્ષા લેવાની રજા આપે. ૨૫ મૃગાપુત્રનાં આવાં વચન સાંભળીને માતાપિતા કહે છે કે, હે પુત્ર! ચારિત્ર પાળવું અતિ દુષ્કર છે, કારણ કે સાધુને મૂળગુણ અને ઉત્તર ગુણરૂપ હજાર ગુણે ધારણ કરવા પડે છે. ૨૬ વળી સાધુને જાવજીવ સુધી જગતમાં સર્વ જીવો ઉપર એટલે શત્રુ મિત્ર ઉપર સમભાવ રાખો. પડે છે, તેમજ પ્રાણાતિપાતની એટલે જીવ હિંસાની વિરતિ કરવી પડે છે, માટે ચારિત્ર પાળવું દુષ્કર છે. ર૭ હમેશાં અપ્રમાદપણે મૃષાવાદને છાંડવો પડશે. હિતકારક સત્ય વચન બોલવું પડશે માટે આ વ્રત પાળવું પણ દુષ્કર છે. ૨૮ દાંત ખોતરવાની સળી પણ તેના માલિકની રજા સિવાય લેવાય નહિ નિરવ અને એષણિક એટલે દોષ વિનાને આહાર લેવો પડશે તે પણ દુષ્કર છે. ૨૯ બ્રહ્મચર્યની વિરતિ કરવી અને પામેલા કામભેગના સ્વાદથી નિવતને ઘણા આકરા બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરવું એ સર્વ, ઘણું દુષ્કર છે. ૩૦ ધન, ધાન્ય, દાસદાસી તથા પ વરે ઉપરથી મેટ ઉતારે, સર્વ આરંભ છાંડવો અને નિમંત્રપણે વિચરવું તે અતિ દુષ્કર છે. ૩૧ અન્ન, પાણી, મે અને મુખવાસ વગેરે ચાર પ્રકારને આહાર રાત્રિએ ન કરે એટલે રાત્રિભોજનને ત્યાગ કરે તથા ઘી, ગોળ, સુખડી વગેરેને કાળ ઉપરાંત રાખવાં તે સ્નિગ્ધ સંચય કહેવાય, તે ન કરવો, એ સર્વ ઘણું દુષ્કર છે. ૩ર સુધા, તૃષા, ટાઢ, તાપ તથા ડાંસ મછરથી થતી વેદના સહન કરવી, આક્રોશ વચન સહન કરવાં, દુ;ખમય ઉપાશ્રયમાં રહેવું, તૃણને સ્પર્શ તથા મેલને પરિપર સહન કરવો. Page #216 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન (અર્થ સાથે) ૨૦૫ એ ઘણે દુષ્કર છે ૩૩ ચપેટાદિક પ્રહાર; આંગળી દેખાડી તિરસ્કાર કરી ભય ઉપજાવે. લાકડીને માર, દોરડાનું બંધન તથા ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે ફરવું અને ફરતાં છતાં પણ આહારની અપ્રાપ્તિ વગેરે પરિષહ સહન કરવાં તે ઘણું દુષ્કર છે ૩૪ કબૂતર વગેરે પક્ષીઓ જેમ પિતાને આહાર ગ્રહણ કરવા શંકા સહિત વસે છે અને ખાધા પછી કાંઈ પાસે રાખતાં નથી તેમ સાધુઓ પણ આહાર લેવામાં દેપ લાગવાને ડર પ્રવર્તે છે અને આહાર કર્યા પછી પાસે કાંઈ રાખતા નથી. વળી સાધુઓએ કેસ લેચ કરવો પડે છે તે ઘણે ભયંકર છે અને મહાત્મા પુર જે બ્રહ્મચર્યવ્રત ધારણ કરે છે તે અધીર્યવાન પુરુષને પાળવું અતિ દુષ્કર છે. ૩૫ હે પુત્ર ! તું સુખ ભોગવવા યંગ્ય અને શરીરે સુકેમળ છે તેથી ચારિત્ર પાળવાને નિશે સમર્થ નથી. ૩૬ ચારિત્રરૂપી મેટો ભાર લેઢાના ભારની પેઠે અત્યંત ભાર છે અને સદાકાળ વિશ્રામ લીધા વગર ઉપાડ પડે છે, એટલે ચારિત્ર જાવજીવ સુધી પાળવું પડે છે ૩૬ આકાશગંગાના પ્રવાહ સામું જવું ઘણું દુષ્કર છે એટલે ચુલહિમવંત પર્વત ઉપરથી પડતા ગંગા નદીના પ્રવાહ સામું જવું, તેમજ બે હાથે સમુદ્ર તરો જેમ દુષ્કર છે, તેમ ગુણોને સમુદ્ર જે ચારિત્ર તે તો ઘણે દુષ્કર છે. ૩૮ જેમ વેળુના કેળીઆ નીરસ હોવાથી ખાવા દુષ્કર છે તથા તરવારની ધાર ઉપર ચાલવું દુષ્કર છે તેમ ચારિત્ર, તપ આચરવું ઘણું દુષ્કર છે. ૩૯ સર્ષ જેમ આ અવળું જોયા વગર એકાંત દષ્ટિએ ચાલે છે તેમ સાધુબો ચારિત્રને વિષે જ દષ્ટિ રાખી છે સમિતિ શોધતા વિચરે છે તથા જેમ લેઢાના જવ ચાવવા મુશ્કેલ છે, તેમ ચારિત્ર પાળવું મુશ્કેલ છે. જ ૪૦ જેમ ધગધગાયમાન અગ્નિ પ દુકર છે તેમ યૌવનવયને વિષે ચારિત્ર પાળવું અતિ દુષ્કર છે ૪૧ જેમ લુગડાને કેથો વાયરાથી ભ દુષ્કર છે તેમ કાયર પુરુષને સંયમ પાળવો દુષ્કર છે. ૪૨ જેમ મેરુ પર્વત ત્રાજવે કરી તેળવો દુષ્કર તેમ નિશ્ચ ને નિશંકપણે સંયમ પાળ અતિ દુષ્કર છે. ૪૩ જેમ ભુજાએ કરી સમુદ્ર તો દુષ્કર છે, તેમ જે પુરુષનું મન વિપર્યથી ઉપશાંત થયું નથી તેને ઈદ્રિયને દમવારૂપ સમુદ્ર તો દુષ્કર છે. ૪૪ હે પુત્ર ! મનુષ્ય સંબંધી પાંચ પ્રકારનાં પચેદ્રિયનાં વિષયસુખ ભોગવ અને પછી મુક્ત ભાગ વૃદ્ધપણે ચારિત્ર અંગીકાર કરજે, આ માતાપિતાનાં વચન સાંભળી મૃગાપુત્ર નીચે પ્રમાણે કહે છે. ૪૫ હે માતાપિતા ! તમે જે કહ્યું તે સત્ય છે પણ આ લેકને વિષે જે પુરુષ નિસ્પૃહી છે તેને ચારિત્ર પાળવું મુશ્કેલ નથી ૪૬ મેં શારીરિક, માનસિક અને અતિ દુઃખ ઉપજાવે એવી મહાભયંકર વેદના અનંતવાર ભેળવી છે. ૪૭ દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નરકરૂપ ચાર ગતિવાળા તથા જરા અને મરણરૂપ અટવી જેવા સંસારને વિષે મેં જન્મ તથા મરણની રીવ્ર વેદના ભોગવી છે. ૪૮ આ મનુષ્ય લેકમાં જેવી ઉગ્ગવેદના છે તેથી અનંતગણું ઉષ્ણ અશાતા વેદના નરકને વિષે મેં ભેળવી છે. ૪૯ આ મનુષ્ય લેકમાં જે શીત (ટા) વેદના છે તેવી નરકમાં મેં અશાતારૂપ અનંતગ ગી શીત વેદના સહન કરી છે. ૫૦ નરકને વિષે કુંભમાં પગ ઊંચા અને માથું નીચું એટલે ઊંધે માથે રહી દેવતાંએ વિક્રોવેલી ધગધગતી અગ્નિને વિષે હું આક્રંદ કરતે પૂર્વે અનંતવાર શેકાયો છું. ૫૧ મોટો દાવાનળ થવાથી મારવાડ દેશની વમય રેતી જેવી ધગધગે છે તેથી અનંતગણી ધગધગતી નરકમાં રહેલી કલંબ વાલુકા નદીની રેતીમાં પૂર્વે મને અનંતવાર બોલે છે. પર. બૂમ પાડત, બાંધવ રહિત, ઝાડની શાખાએ ઊંધે માથે બાંધી કુંભમાં લટકતો રાખી મને કરવતે કરીને અનંતવાર છે, પ૩ અંત તીક્ષ્ણ કાંટાવાળા, શર્મિલી સે સખ્ત બાંધીને પરમાધામીએ મને સામસામાં ઘસીને ઘણું દુઃખ દીધું. ૫૪ જેમ કેલમાં શેરડી પાલે તેમ મેટા Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન જ્ઞાન સાગર યંત્રને વિષે આઠંદ કરતે, ભયંકરપણે મને પરમાધામીએ અનંતવાર પી અને હું મારા પિતાના પાપકર્મ કરી અનંતવાર દુઃખ પામ્યો. પપ સૂવરના મુખ જેવા શામ નામે અને તરાનાં મુખ જેવાં સબળ નામે પરમાધામી એ બનેએ મળી મને ભૂમિપર પછાડીને જીર્ણ વસ્ત્રની પેઠે ફા અને વૃક્ષની પેઠે છેદ્યો. એવી પીડાએ તરફડતાં અને ઘેર શબ્દ કરતાં મેં નરમાં અનંતવાર દુઃખ ભોગવ્યાં. પ૬ મ્હારાં પાપકર્મો કરી નરકને વિષે હું ઊપજે ત્યાં અળશીનાં ફૂલ વર્ણ જેવા તલવાર, ભાલાં તથા બીજાં નીપટ શ કરી છેદાણો, ભેદાણે અને ઝીણા ઝીણા કટકા થયા. ૫૭ હે માતા-પિતા ! પરવશપણે મને લોઢાના રથને વિષે ધગધગતા ધાંસરા અને સામેલથી જેતર્યો અને લાકડી આદિ પ્રકારે કરી જેમ રોઝને હેઠો પાડે તેમ મને માર મારી હેઠ પાશે. ૫૮ જેમ પાપી લેક પાડાને અગ્નિમાં હેમે છે તેમ પરમાધામીએ વૈક્રિય કીધેલ જાજવલ્યમાન અગ્નિમાં મને બા, પકાવ્યો, શેક અને ભડથું કર્યું. એવી રીતે હું પરવશપણે પાપ-કર્મ કરીને ઘણું દુઃખ પામે. ૫૯ ડાંસના જેવી તીક્ષ્ણ અને લેઢાના જેવી સખ્ત ચાંચવાળા કાંક અને ગીધ પક્ષીઓએ મને અનંતવાર બળાત્કારે માર્યો, તેથી હું વારંવાર ઘણો વિલાપ કરવા લાગે. ૬ નરકને વિષે તૃષાએ પીડાવાથી દોડ દોડતે વિતરણી નદીને વિષે પહોંચ્યો, ત્યાં જઈ પાણી પીવા માંડયું તે છરીની ધાર સરખા પાણીથી મારું ગળું છેદાઈ ગયું. ૬૧ તાપની પીડા થવાથી છાયાની આશાએ, ઝાડના મેટા વનમાં ગમે ત્યાં ખડ્ઝ જેવાં પાંદડાંથી હું અનેકવાર છેદાણો. કર હે માતા ! નરકને વિષે લેઢાના મુગદળ, મુસળ, સાંબેલા ત્રિશળ અને ગદાએ કરી મારા શરીરના ચૂરેચૂરા કરી નાખ્યા એવાં અનંતવાર દુ;ખ પામે. ૬૩ તીર્ણ ધારવાળાં અસ્ત્ર, છરી અને કાતરથી જેમ વસ્ત્ર ઉતરાય તેમ હું કતરાણો અને ફડા. એવી રીતે શરીરની ચામડી ઉતારી નાખી. એવી વેદના મેં અનેકવાર સહન કરી. ૬૪ મને પરવશપણે પટની જાળમાં મૃગની માફક પાશમાં બાં, હું અને ઘણીવાર પરમાધામીએ માર્યો. ૬૫ માલાની જાળમાં મને પકડ, તેમાં કાંટા વડે મારું ગળું વધાયું અને મગરના રૂપવાળા પરમાધામીએ મને બળાત્કારે પકડીને ઉછા, ચીર્યો, ફાડ, પકડ્યો અને અનંતવાર ભાર્યો, ૬૬ સીંચાણું પક્ષીની માફક બંધનથી જાળથી, લેપથી અને સરેશથી કરીને હું અનંતવાર પકડાયે, ચાટ, બંધાર્યો અને મને અનંતવાર માયો, ૬૭ કુહાડા તથા ફરસી પ્રમુખે કરી સુતાર જેમ વૃક્ષને વાઢી નાના નાના કટકા કરે છે તેમ મને ફાડ્યો, ફૂટ, છેદ્યો અને એ પ્રમાણે અનંતવાર પરમાધામીએ ત્રાસ પમાડયો. ૬૮ જેમ લુહાર લેઢાને ટીપે છે તેમ મને પરમાધામીએ અનંતવાર ચપેટ તથા મુષ્ટિ આદિ પ્રહાર કરી તાત્રે ફૂટયો, છેદ્યો અને ઝીણા ઝીણા કટકા કર્યા. ૬૯ પરમાધામીએ મને તપેલાં તથા કકળતાં, તાંબા, લેઢાં, કથીર અને સીસાં પાયાં તેથી હું ભયંકર રીતે વિલાપ કરવા લાગે. ૭૦ હે માતા-પિતા! પરમાધામી મને કહે કે, તને માંસ બહુ પ્રિય હતું અને માંસના કટકા કરી તેને પકાવી, તળવી, ખાવાને બહુ ગમતા હતા માટે તું આ તારું જ માંસ ખા, એમ કહી મારા જ શરીરનાં માંસને કટકા કરી, પકાવી, અગ્નિવર્ણ લાળચાળ કરી શેકીને મને અનંતવાર ખવડાવ્યા. ૭૧ વળી પરમાધામી કહે છે કે, તને આગલે ભવે મદિરા, તાડી તથા જવ વગેરેને દારૂ તથા મધ દાણું યિ હતું એમ કહી મને મારાં હાડકાંને રસ તથા મારા શરીરન લેહી તપાવી જાજવલ્યમાન કરી પાયું. ૭૨. હે માતા ! નિચે ભયે કરી, ત્રાસે કરી, દુઃખે કરી. પીડાએ કરી, પરમ ઉત્કૃષ્ટ દુ:ખે કરી કંપાયમાન શરીરે મેં વેદના ભોગવી. ૭૩ તીવ્ર ઉદષ્ટ, અતિ આકરી, ઘેર સહેતાં અતિ દુષ્કર, મોટા ભથને ઉપજાવનાર, સાંભળતાં પણ ભય ઊપજે એવી વેદના નરકને વિષે મેં ભોગવી છે. ૩૪ મનુષ્ય-લેકમાં જેવી ટાઢ, તાપની વેદના વર્તે છે, તેથી અનંતગણી અશાતા, વેદના નરકને વિષે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ અધ્યયને અર્થ સાથે) ૭૫ સર્વ ભવને વિષે મેં અશાતા વેદના ભોગવી છે. આંખમીંચીને ઉધાડીએ એટલે. સુક્ષ્મ વખત પણ શાતા ભોગવી નથી. હવે મૃગાપુત્ર પ્રત્યે માતા-પિતા કહે છે. ૭૬ હે પુત્ર! હારી ઈચ્છા દીક્ષા ગ્રહણ કરવાની છે તે ખુશીથી દક્ષા ગ્રહણ કરી પરંતુ આટલું વિશેષ કે ચારિત્રને વિષે દુ:ખ થવાથી દવા કરાવી શકાતી નથી એટલે સાવદ્ય વૈદું કરાવી શકાતું નથી. ૭૭ મૃગાપુત્ર માતા-પિતા પ્રત્યે કહે છે કે આપનું કહેવું સત્ય છે. પણ અરણ્યને વિષે રહેલાં મૃગ વગેરે જાનવરો, અને પક્ષીઓને રોગ આવ્યાથી કેણું મટાડી શકે છે? અર્થાત વૈદે આવી તેની દવા કરતા નથી. % જેમ એકલો મૃગ અટવીને વિષે ભમ્યાં કરે છે તેમ હું પણ સત્તર ભેદે સંયમ અને બાર, પ્રકારે તપે કરી ધમને આચરીશ ૭૯ જેમ મોટા અરણ્યને વિષે કઈ મૃગને રોગ ઉત્પન્ન થાય ત્યારે તે મૃગ ઝાડ નીચે બેસે છે ત્યાં તે મૃગનું વૈદુ કેણ કરે છે ? ૮ તે રોગથી પીડાએલા મૃગને કયો શૈદ આવી ઔષધ આપે છે ? કોણ તેને સુખશાતા. પૂછે છે ? અને ખાવાને વાતે આહાર પાણી (ખોરાક) કેણ લાવી આપે છે? ૮૧ જ્યારે તે મૃગ સુખી હોય ત્યારે તે પિતાની મેળે ખાવા પીવાને માટે ચરવાની જગ્યા–વનમાં, ખેતરમાં તથા સરોવર તરફ જાય છે. ૮૨ તે મૃગ મૃગચર્યા કરીને એટલે ખેતરમાંથી પિતાને ખોરાક ખાઈ અને સરોવરમાંથી પાણી પીને પોતાની મરજી મુજબ વનમાં ફરે છે. ૮૩ એમ સંયમને વિશે ઉદ્યમવંત સાધુ, મૃગની પેઠે અનિયત ઠેકાણે રહે અને અનેકવાર નિરોગી અવસ્થાએ અનિયત સ્થાનકને વિષે ગોચરીએ વિચરે તે ઉર્ધ્વદિશીએ એટલે દેવલેક મેક્ષને વિષે જાય. ૮૪ જેમ મૃગ એક ઠેકાણે રહેતું નથી અને અનેક ઠેકાણે વસે છે તથા અનેક ઠેકાણે ચારો ચરે છે તેમ સાધુ ગોચરીએ ફરતાં શકા નીરસ આહાર મળે તો પણ ગૃહસ્થને કે પિતાના આત્માને હીલે કે નિંદે નહિ. ૮૫ જ્યારે મૃગાપુત્રે માતા-પિતા પાસે કહ્યું કે આગળ કહ્યા મુજબ મૃગચર્યાની માફક સંયમ આવીશ ત્યારે ? માતા-પિતા કહે છે કે પુત્ર ! જેમ સુખ ઊપજે તેમ કરે, એટલે ખુશીથી દીક્ષા ગ્રહણ કરે. માતાપિતાએ આજ્ઞા દીધા પછી મૃગાપુત્રે પરિગ્રહને ત્યાગ કર્યો ૮૬ હે માતા- પિતા ! હું તમારી આજ્ઞાએ કરી સર્વ દુઃખથી મુકાવનારી મૃગચર્યા રૂપ દીક્ષા અંગીકાર કરીશ ત્યારે માતા-પિતાએ કહ્યું કે હે પુત્ર ! જાઓ અને જેમ સુખ ઊપજે તેમ કરે. ૮૩ એમ મૃગાપુત્રે માતા-પિતાની આજ્ઞા લઈને જેમ મોટો નાગ કાંચળી છોડીને નાશે તેમ ઘણે પ્રકારે મમત્વ ભાવને છાંડે. ૮૮ જેમ લુગડે વળગેલી રજ ઝાટકી નાખે તેમ ગાત્ર રાજ્ય મદિ, સુવર્ણાદિ ધન, મિત્ર, પુત્ર, સ્ત્રી અને સગાવહાલાં સર્વ છાંડીને નીકળ્યા. ૮૯ દેગાપુત્ર પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ છ પ્રકારે અત્યંતર૦ અને છ પ્રકારે બાહ્યઃ એમ બાર પ્રકારે તપ એ સર્વને વિષે ઉદ્યમવંત થયા. ૯૦ તે મૃગાપુત્ર મમતારહિત અહંકારરહિત સ્ત્રી આદિના સંગરહિત ઋદ્ધિ વગેરે ત્રણ ગારવ રહિત અને ત્રણ તથા સ્થાવર જીવ ઉપર સરખે ભાવ રાખનાર થયા. ૯૧ તે મૃગાપુત્ર બહાર પાણી મળે અથવા ન મળે સુખ અથવા દુઃખને વિષે, જીવિતવ્ય અને મરણને વિષે, નિંદા તથા પ્રશંસાને વિષે, અને માન તથા અપમાનને વિષે, એ સર્વ ઉપર સમભાવ રાખનાર એટલે રાગદ્વપ રહિત થયા. ૯૨ તે મૃગાપુત્ર ત્રણ ગૌરવથી ચાર કષાયથી, ત્રણ દંડથી- ત્રણ ૧ પ્રાયશ્ચિત, ૨ વિનય, ૩ યાવચ્ચ, ૪ સઝાય, પ ધ્યાન, ૬ કાઉસ્સગ એ છ અત્યંતર તપ કહેવાય છે. છે. અણશણ, ૨ ઉણાદરિ, ૩ વૃત્તિક્ષેપ, ૪ રસપરિત્યાગ, ૫ કાચકલેશ ૬ ઈન્દ્રિય પ્રતિસલિનતા. એ છ બાહ્ય તપ.. > ૧ મને દંડ, ૨ વચનદઇ, ૩ કાયદડ એ ત્રણ દંડ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી જૈન જ્ઞાન સાગર, શલ્યથી, સાત ભયથી, હાથી, શેકથી અને રાગદ્વેષથી બંધન રહિત થયા એટલે તેનાથી નિત્ય ૯૩ તે મૃગાપુત્ર આ લેક તથા પરલોકના સુખની ઈચ્છા નહિ રાખનાર, પોતાના શરીરને ચંદન લગાવનાર અથવા છેદનાર ઉપર અને આહાર કરવામાં અથવા અસગુ કરવામાં સરખો ભાવ રાખનાર એટલે સમાન દષ્ટિવાળા થયા ૯૪ તે મૃગાપુત્ર અપ્રશસ્ત એટલે હિંસાદિક પાપના દ્વારથી નિવૃત્ત થયા, તેથી સર્વ પ્રકારે આશ્રવનાં બારણાં બંધ થયાં અને અધ્યાત્મ સ્થાનના ચોગે કરી ઈદ્રિયને દમનારા અને સર્વત્તપ્રીત સિદ્ધાંતમાં શુભધ્યાનના યોગથી ઉપગવંત અથવા શુભઉપશમવાળા થયા. ૯૫-૯૬ એ પ્રમાણે જ્ઞાને કરી, ચારિત્રે કરી સમ્યફ કરી, તપે કરી, પચીશ ભાવનાએ કરી, અથવા અનિત્ય આદિ બાર ભાવનાએ કરી, નિર્મળ પરિણામે કરી પિતાના આત્માને સમ્યફ પ્રકારે ભાવતાં ઘણું વર્ષ સુધી સામાન્ય ચારિત્ર પાળીને એક માસનું અણુસણું કરીને સર્વોત્તમ–પ્રધાન મેક્ષ ગતિને પામ્યા. ૯૭ એ પ્રકારે જે તત્વના જાણ, પંડિત વિચિક્ષણ હેય તે મૃગાપુત્ર ઋષિ. ભેગથી નિવર્યા તેમ નિવાઁ, ૯૮ મોટા પ્રભાવવાળા અને મોટા યશવાળા મૃગાપુત્રનું સંસારની અસરતા દેખાડનાર ઉપદેશરૂપ ભાણ તથા તેમનું બાર પ્રકારના તપથી પ્રધાન અને ગતિપ્રધાન એટલે મેક્સ જવાને માટે યોગ્ય આ ચરિત્ર સાંભળીને જે આચરે તે ત્રણ લેકમાં પ્રસિદ્ધ એવી મોક્ષગતિને પામે. ૯ ધાતને દુઃખનું વધારનાર વણીને તથા મમત્વને સંસારનું બંધન જા |ીને તેમજ ધન અને ભવ, ચૌરાદેશના મોટા ભય ઉપરાવનાર જાણીને સુખની પ્રાપ્તિ કરનારું તથા મોક્ષ ગુણ લાવનારું અને અનંતરી વગેરે ગુણોને લાવનારું એવું ધર્મરથનું ઘેસ ધારણ કરે. એમ હું કહું છું. ઇતિ અધ્યયને સમાપ્ત. મૃગાપુત્ર મુનિરાજ, ધન્ય ધન્ય સૃગાપુત્ર, વિષયરૂપ વિષધરને છાંડયા, ત્યાગ કર્યું નિજ રાજ-ધન્ય માતા-પિતાને શુભ સમજાવી, ધર્યું તમય તાજ-ધન્ય મૃગજળ સમ આ ભવભ્રમ જાણ્ય, નિષ્ફળ તનસુખ કાજ-ધન્ય શુભ સ્ત્રિ આ ભવિ છેને, ભવસમુદ્રની પાજ-ધન્ય છે ૧ માયા, ૨ નિદાન, ૩ મિથ્યાદશન, એ ત્રણ શલ્ય Page #220 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ભકતામર સ્તોત્ર, [વસ તતિલકા ધૃત્તમૂ ] ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણામુદ્યોતક દલિતપાપતમેાવિતાનમ્ । સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગ યુગાદા— વાલમ્બન ભવજલે પતતાં જનાનામ્ ॥ ૧ ॥ ભાવાર્થ :– ભક્તિ કરનારા દેવા પગે લાગે છે, તે વખતે તેમના નમેલા મુગટની અંદર રહેલા મણિએની કાન્તિને પણ પ્રકાશ આપનાર, પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર અને યુગાદિથી સંસારરૂપી સમુદ્રમાં પડેલા માણસને આશ્રયરૂપ, એવા શ્રી જિનેન્દ્રસ્વામીના બન્ને ચરણને રૂડાપ્રકારે નમસ્કારે કરીને—૧ યઃ સંસ્તુતઃ સકલવાડ્મયતત્ત્વમેાધાદુદ્દભૂતબુદ્ધિપરુભિઃ સુરલેાકનાૌઃ । સ્તોત્રો ગત્ત્રિતચિત્તહર રુદાર : સ્તબ્સે કિલાડમપિત પ્રથમ જિનેન્દ્રમ્ ( યુગ્મમ્) ॥ ૨ ॥ ભાવાથ' :– તમામ શાસ્ત્રાનુ તત્ત્વ જાણવાથી લાકનુ ચિત્ત હરણ કરે એવા ઉદાર ાત્રથી ઈંદ્ર દેવ પણુ જિતેંદ્ર શ્રી આદિનાથ સ્વામીની હું પણ સ્તુતિ કરીશ. ૨ ઉત્પન્ન થયેલી નિપુણ બુદ્ધિવડે. ત્રણે જેમની સ્તુતિ કરી છે; એવા પ્રથમ (પ્રથમના આશ્લાકનુ યુગલ છે.) મુદ્દયા વિનાઽપિ વિષ્ણુધાતિપાદપી ! સ્તોતું સમુધ્ધતમતિર્લિંગતત્રપાઽહમ્ । બાલ વિહાય જલસ સ્થિતમિન્દબિમ્બ– મન્ય: ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ ॥ ૩ ॥ જિતેંદ્ર ! જેમ કોઇ પણ સમજુ માણસ કરવાને ઇચ્છતા નથી. પશુ માત્ર બાળક જ થને તમારી સ્તુતિ કરવામાં પ્રવૃત્તિ કરી છે. ભાવાથ :– જેના પગ મૂકવાના આસનની પણ દેવતાઓએ પૂજા કરેલી છે, એવા હે જળની અંદર પડેલા ચંદ્રના પ્રતિબિંબને એકદમ ગ્રહણ ઇચ્છે છે, તેમ મેં પણ બુદ્ધિ વિના લજજા રહિત ૩ (તે ખરેખર બાળચેષ્ટા જેવું જ ગણાય એમ છે.) વકતુ. ગુણાગુણસમુદ્ર ! શશાંકકાન્તાનૂ, કરુતે ક્ષમ: સુરગુરુપ્રતિમાપિ જીયા ! । કલ્પાન્તકાલપવનાહતનચક્ર', કેા વા તરીતુનલનમ્યુનિધિ ભુજાભ્યામ્ ॥ ૪ ॥ ગુણસમુદ્ર ! સંહારકાળના ઉછળી રહ્યાં છે એવા સમુદ્રને હાથવડે તરવાને તેમ ચંદ્રના જેવા મનેહર તમારા ગુણાને કહેવાને થાય ? (ભાવા કે એવા પણ સમ ન થાય તે પછી ભાગ :- હૈ પવનવડે જેની અંદર મગર આદિ પ્રાણીઓ કાણુ સમ થાય છે ? (અર્થાત્ કાઈ નહિ) બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન પણ કયાંથી સમ મારી શકિત તો તેમાં કયાંથી જ ચાલે ?) ૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સેઽહં તથાપિ તવ ભકિતવશાન્મુનીશ, ! કતું સ્તવ વિગતતિરપિ પ્રવૃતઃ 1 પ્રીત્યાત્મવીય વિચાય મૃગી મૃગેદ્રભ, નાન્યેતિ કિં નિજશિશેઃ પરિપાલનામ્ 1111 ભાવાથ : મુનધર ! એ પ્રમાણે હું તમારી સ્તુતિ કરવામાં અશકત છું, છતાં પણ તમારી ભકિતને આધિન થઇને જેમ મૃગલી પેાતાના બાળકની પ્રીતિની આધિન થઈને તેનું રક્ષણ કરવાને પોતાના બળને વિચાર છેડી દઇને પણ પોતે તેના સામું થવાને અશકત છતાં પણુ) સિંહની સામે થાય છે; તેમ હું પણ (મારી શક્તિને વિચાર તજી ઈને) તમારી સ્તુતિ કરવાને કરવાને પ્રવૃત્ત થયા છું. ૫. અપશ્રુત શ્રુતવતાં પરિહાસધામ, ભકિતરેવ મુખરીકુરુતે બલાત્મામ્ । યત્કાલિ: કિલ મધૌ મધુર વિરૌતિ તચ્ચાચાકલિકાનિકર કહેતુ : " } " શ્રી જૈન જ્ઞાન સાગર ભાવાથ' : જેમ ચૈત્ર માસને વિષે આંબાના મારના પ્રભાવથી કાયલ મધુર શબ્દો ઉચ્ચારે છે, તેમ મને પણુ, હું ચેડું જાણનાર (મુખ') અને શાસ્ત્રોના (વિદ્રાનાના) હાસ્યનું પાત્ર છતાં તમારી ભકિત જ બળાત્કારથી ખેલાવે છે. (આ સ્તુતિ કરવામાં પ્રવૃત્ત કરે છે.) ત્વત્સતવેન ભવસ’તિસન્તિબહ પાપ ક્ષણુાક્ષયમુપૈતિ શરીરભાજામ્ । આક્રાંતલેાકલિનીલમશેષમાશુ સૂર્યાં શુભિન્નભિવ શાવરમધકારમ્ ૫ ભાવાથ : જેમ સૂના પ્રકાશથી, રાત્રિને વિષે વ્યાપેલું ભ્રમરના જેવું કાળું અંધારું" તત્કાળ નાશ પામે છે, તેમજ તમારી સ્તુતિ કરવાથી, દેહધારીઓનાં, જન્મપરંપરાનાં બાંધેલા તમામ પાપે ક્ષણમાત્રમાં નાશ પામે છે. છ મદ્ધેતિ નાથ તવ્ સંસ્તવન. મયેદ મારાભ્યતે તનુષિયાપિ તવ પ્રભાવત્ । ચેતા રિતિ સતાં નિલનીલેષુ મુકતાલવ્રુતિમુÎતિનનબિંદુ: nen ભાષા : અને એ પ્રમાણે સમજીને, જો કે હું અલ્પ બુદ્ધિવાળા તે પણ તમારી આ સ્તુતિ કરવાના આરંભ કરુ છું; તે જેમ કમળપત્રની અંદર પડેલું પાણીનું ટીપું, કમળપત્રના પ્રભાવથી મેાતીના જેવી શાભા પામે છે, તેમ જ આ સ્ત્રોત્ર પણ તમારા પ્રભાવથી સજ્જનાના મનનું હરણ કરશે. ૮ (એવા શોભાયમાન–પ્રીતિ ઉપજવનાર–થશે.) આસ્તાં તવ સ્તવનમસ્તસમસ્તદોષ ટ્સ કથાપિ જગતાં દુરિતાનિહન્તિ 1 દૂરે સહસ્રકિરણઃ કુરુતે પ્રભૈવ, પદ્માકરેષુ જલજાતિ વિકાશભાંજિ ॥ ૯ ॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ભક્તામર સ્તત્ર ભાવાર્થ :- જેમ સૂર્ય ધણું છેટે રહ્યો છે, તે પણ તેનાં રહેલાં કમળા પ્રફુલ્લિત થાય છે, તેમ જ સર્વ પાપોને પણ તમારી કથા માત્ર લાકનાં પાપોના નાશ કરે છે ! ૯ ૨૧૧ કિરણો વડે જ સરાવરને વિષે નાશ કરનારું તમારુ′ સ્તવન ભલે દૂર હા, નાટ્યદ્ભુત ભુતનભૂપણભૂત ભૂતનાથ ! ભૂતોગુ ઊભુ`વિ ભવન્તમભિષ્ણુવન્તઃ । તુલ્યા ભવન્તિ ભવતા નવુ તેન કિવા, ભ્રત્યાશ્રિત' ય ઇહ નાટ્યસમ' કરાતિ । ૧૦ ॥ અનેક સત્ય ગુણા વડે કરીને તમારી આશ્રય શું છે ? કેમકે લાકમાં સમાન નથી કરતા શુ ? કરે છે ભાવાથ :– હે જીવનભૂષ્ણ ! હે ભૂતનાથ ! તમારા સ્તુતિ કરનાર, આ લેાકમાં જ તમારા સરખો થાય, એમાં વિશેષ પણ જા આશ્રય કરીને રહે છે, તે તેને `પત્તિવડે પોતાના જ, ૧૦ પૂવા ભવન્તમનિમેષવિલાકનીય’ નાન્યત્ર તેાષમુયાતિ જનસ્ય ચક્ષુઃ । પીત્વા પયઃ શશિકરન્રુતિદુગ્ધસિન્દોઃ ક્ષાર જલ જલનિધેરશિતું કશ્વેિત્? _૧૧_u ભાવાર્થ :- હે ભગવાન! એકી નજરે જોઇ રહેવા યોગ્ય આપનું સ્વદ્રપ (એકવાર) જોયા પછી. માણસનાં નેત્ર ખીજે ઠેકાણે સાપ પાંમતાં-કરતા–નથી, કેમકે ચંદ્રના કિરણ જેવુ ઉજ્જવળ ક્ષિરસાગરનું દૂધ પીધા પછી જળના સમુદ્રના ખરા પાણીને પીવાને કાણુ ઇચ્છે છે ? કોઇ નહિ. ૧૧ ચૈઃ શાન્તારાગરુચિભિઃ પરનાણુભિત્વ નિર્માપતસ્ત્રિભુવનૈકલલામભૂત ! તાવન્ત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં યત્નો સમાનમપર નહિરુપમસ્તિ ! ૧૨ ॥ ભાવાર્થ :- હું ત્રણ ભુવનને વિષે એક જ માત્ર આભૂષણરૂપ ! જે શાંત્તરાગની છાયાના પરમાણુ આવડે આપ નિર્માએલા હો, તે પરમાણુંએ પૃથ્વીને વિષે તેટલાં સમાન ખીજાનું રૂપ જ નથી ! ૧૨ જ હોવાથી, તમારા વકત્રં કવ તે સુરનરેગનેત્રહાર, નિઃશેષનિર્જિ તજગતિયેાપમાનમ નિમ્ન કલકમલિન કવ નિશાકરસ્ય યદ્દાસરે ભવિત પાણ્ડલાશકલ્પમ્ ॥ ॥ ૧૩ ll ભાવાય :- દેવતાઓ, મનુષ્યો અને નાગ પ્રમુખના તેનું હરણ કરનાર એવું; અને ત્રણે જગતને વિષે રહેલાં ચંદ્ર કમળ આદિ ઉપમાનને જીતનારું એવું તમારું મુખ કયાં ? અને દિવસને વિષે ખાખરાના પાનના જે ફીકું પડી જનારું એવું; તેમ જ વળી કલકવાળુ, એવું ચંદ્રમાનું બિં; તે કયાં ? ૧૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી જન જ્ઞાન સાગર’ સપૂર્ણમણ્ડલશશાંકકલાકલાપશુભ્રા ગુણાસ્ત્રિભુવનં તવ લંઘયતિ | યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વર! નાથમે, કસ્તાનિવારયતિ સંચરતે યથેષ્ટમ છે ૧૪ ભાવાર્થ – સંપૂર્ણ ચંદ્રની કાતિ જેવા તમારા ઉજજવળ ગુણે, ત્રણે જગતને ઉલંધન કરીને વ્યાપી રહ્યા છે, કેમ કે ત્રણે જગતને આપ એકલા જ સ્વામી છે, તેથી તમારે આશ્રય કરી રહેલા તે ગુણેને, ઈચ્છા પ્રમાણે વર્તતાં કેણ અટકાવી શકે એમ છે ? ૧૪ ચિત્ર મિત્ર યદિ તે ત્રિદશાંગનાભિનિત નાગપિ મને ન વિકારમાર્ગમ! કલ્પાનકાલમતા ચલિતાચલેન, કિં મન્દરાદ્વિશિખરં ચલિત કદાચિત ? તે ૧૫ ભાવાર્થ – હે પ્રભુ ! દેવાંગનાઓ તમારા મનમાં કિંચિત માત્ર પણ વિકાર (કામવિકાર) લાવી શકી નહિ, તેમાં શું આશ્ચર્ય છે? કેમકે સંહારકાળના પવનથી તમામ પર્વત ડોલે છે. તેપણુ મેરુ પર્વતનું શિખર કદાપિ ડોલે છે શું ? (નહીં જ) ૧૫ નિધૂમવતિરાવર્જિતૌલપૂરઃ કૃત્યં જગત્રયમિદ પ્રકટીકપિ ગમ્ય ન જાતુ મરુતાં ચાલતા ચલાનાં દીપડપરત્વમસિ નાથ ! જગત્રકાશઃ ૧૬ છે ભાવાર્થ - હે નાથ ! જેની અંદરથી ધુમાડો નીકળતું નથી, જેને દીવેટની જરૂર નથી, અને તેલની પણ જરૂર નથી, જે આ સમગ્ર ત્રણે જગતને પ્રકાશિત કરે છે અને પર્વતને પણ ડેલાવી નાખે એવો પવન પણ જેની પાસે જઈ શકતું નથી; એવા વિલક્ષણ દીપ રૂપે આ જગતને વિષે તું પ્રકાશે છે. ૧૬ નાસ્તં કદાચિદુપયાસિન રાહુગમ્યઃ સ્પષ્ટીકરષિ સહસા યુગપજગતિ નાખ્ખોધરદરનિરુદ્ધમહાપ્રભાવ સર્યાતિશાયમહિમાડસ મુનિન્દ્ર ! લેકે ૧૭ ! અભાવાર્થ - હે મુનીં જગતને વિષે તમે સૂર્યના કરતાં પણ વધારે મહિમાવાન છો ! (સૂર્યની પેઠે, રાહુ તમને ઘેરી શકતા નથી, તમે કદી પણ અસ્ત પામતા નથી, મેઘ તમારા પ્રભાવને અવરોધ કરી શકતો નથી, અને એક કાળે તમે ત્રણે જગતને પ્રકાશિત કરે છે, તિથી સૂર્યના કરતાં પણ તમે અધિક મહિમાવાન છે, એ સ્પષ્ટ જ છે. ૧૭ નિયં દલિત મેહમહાત્વકારે ગમ્ય ન રાહુલદસ્ય ન વારિદા નામ છે વિભ્રાજવે તવ મુખાજમનપકાતિ ! વિદ્યોતયજગદપૂર્વાશશાંકબિમ્બમ છે ૧૮ છે ભાવથ :- જેને ઉદય હંમેશાં છે, જેણે મેહરૂપી અંધકારને નાશ કરે છે, જેને Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ અર્થ શ્રી ભક્તામર સ્તોત્ર રાહુથી ગ્રાસ થઈ શકતો નથી, જેને મેઘ પણ ઘેરી શકતા નથી. તેમ જ જેની ક્રાંતિ કદી પણ ઓછી થતી નથી, એવું તમારું મુખકમળ જગતને વિષે અપૂર્વ ચંબિંબની પેઠે શોભી રહે છે. ૧૮ કિં શર્વરીષ શશિનાન્ડિ વિવસ્વતા વા ! યુબમુખેÇદલિતેવુ તમન્નુ નાથ ! ! નિપન્નશાલિવનશાલિનિ જીવલેકે કાર્ય કિયજજલધર જંલભારનૌઃ ! ! ૧૯ છે ભાવાર્થ - હે નાથ ! તમારા મુખરૂપી ચંદ્રમાથી જ્યારે અંધકારને નાશ થાય છે, ત્યાર પછી રાત્રિને વિષે ઊગતા ચંદ્રમાનું શું કામ છે ? તેમ જ દિવસે ઉદ્ય પામતા સૂર્યનું પણ શું કામ છે ? કેમકે શોભાયમાન ડાંગરનું ધાન્ય પાકી ચૂક્યા પછી આકાશમાં ચઢી આવેલા વરસાદનું શું પ્રયોજન રહે છે ? (ભાવાર્થ કે તે જેમ નિરર્થક છે તેમ જ સૂર્ય, ચંદ્ર પણ તમારા મુખના પ્રકાશ આગળ નિરર્થક જ છે !) ૧૯ જ્ઞાન યથા ત્વયિ વિભાતી કૃતાવકાશ, ૌવં તથા હરિહરાદિષ નાયકેવું ! તેજઃ સ્કુરમણિષ યાતિ યથા મહત્ત્વ, વં તુ કાચશકલે કિરણકુલેડપ છે ૨૦ || ભાવાર્થ – હે પ્રભુ તમારા વિષે જ્ઞાન જેવી રીતે યથાવકાશથી શોભી રહે છે, તેવું હરિ, હર ઈત્યાદિક દેવને વિષે શુભતું નથી જ. કેમકે પ્રકાશમાં રત્નના સમૂહને વિષે જેવું તેજનું પ્રાબલ્ય ભાસે છે, તેવું કાચના ચળકતા કટકાને વિષે પણ જણાતું નથી જ. ૨૦ મને વરં હરિહરાદય એવ દટા, દષ્ટપુ એવુ હૃદયં ત્વયિ તેધમેતિ કિ વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્યઃ કઝિન્સને હરિત નાથ ! ભવાન્તરેડપિ ૨૧ છે ભાવાર્થ - હે સ્વામિ ! હરિ, હર ઈત્યાદિક દેવો (બારી) દષ્ટિએ પડયા તે સારું જ થયું છે. કેમકે તેમને દીઠાથી ભાડું હુંય તમારે વિ જ (તે સર્વેને દીઠાથી અને તે સર્વેથી તમે શ્રેષ્ઠ છે એમ જાણ્યાથી) સંતોષ પામે છે. આ લેકમાં તમને જેવાથી શું થયું છે ? (તે એટલું જ કહેવાનું છે કે, ભવાનરને વિષે પણ અન્ય કોઈ દેવ મારું મન હરણ કરી શકનાર નથી. ૨૧ સ્ત્રીણાં શતાનિ શત જાતિ પુત્રાન. નાન્યા સુતં દુપમ જનની પ્રસૂતા સર્વ દિશા દધતિ ભાનિ સહસ્ત્રશ્મિ પ્રાચ્ચેવ દિગ્ગતિ ફુરદૃગુલમ્ . રર ભાવાર્થ – જેમ તારાઓના સમૂહને સર્વે દિશાઓ ધારણ કરે છે, પણ તેજસ્વી સૂર્યને તે માત્ર પૂર્વ દિશા જ જન્મ આપે છે, તેમ જ સેંકડો સ્ત્રીઓ ઘણાએ પુત્રને જન્મ આપે છે, છતાં તમારા સમાન પુત્રને તે બીજી કોઇ જનેતા (સ્ત્રી) ઉત્પન્ન કરતી જ નથી ! ૨૨ તમામનનિ મુનઃ પરમં પુમાંસમાદિત્યવર્ણમલ તમસઃ પુરસ્સાત્ ા Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી જેને જ્ઞાન સાગર ત્વમેવ સમ્યગુપલભ્ય જયક્તિ મૃત્યુ નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર! પત્થા ! ૨૩ | ભાવ થે હે મુનીં ! તમને મુનિઓ પરમ પુરુષ માને છે, અને તમે અંધકાર આગળ નિર્મળ સૂર્ય જેવા છે, વળી તમને રૂડે પ્રકારે પામવાથી (જાણવાથી) મૃત્યુને પણ જીતી શકાય છે અને એ કારણથી) તમારા સિવાય બીજે (કોઈપણ) મેક્ષ (મુકિત) પામવાને કલ્યાણકારક માર્ગ નથી જ ! ૨૩ વાયવ્યયં વિભુમચિત્યમસંખ્યમાઘ બ્રહ્માણમીશ્વરમનન્તમનંગકેતુમ ! યેગીશ્વર વિદિતયેગમનેકમેક જ્ઞાનસ્વરુપમમલં પ્રવદન્તિ સતઃ છે ૨૪ છે ભાવાર્થ :- હે પ્રભુ ! તમને અવ્યય. વિબુ, અચિંત્ય, અસંખ્ય, આઘ, બ્રહ્મા, ઈશ્વર, અનંત, અનંગ-કેતુ, ગીશ્વર, યોગને જાણનાર, અનેક, અને એક, એવી રીતે સકુરુષો અનેક વિશેષણોથી જ્ઞાનના સાક્ષાત સ્વરૂપ રૂપે અને વળી નિર્મળ પણ કહે છે ! ૨૪ બુદ્ધભૈવ વિબુધાર્ચિતબુદ્ધિધાત વં શંકરેસ ભુવનત્રયશંકરસ્વાત ધાતડસિધીર ! શિવમાર્ગવિવિંધાનાત વ્યક્ત ત્વમેવ ભગવદ્ પુરુષોત્તમસિ છે ૨૫ છે ભાવાર્થ – વિબુધાચિત ! તમે બુદ્ધિને બોધ કરે છે તેથી બુદ્ધ જ છો. તમે ત્રણે જગતનું કલ્યાણ કરનાર છેતેથી શંકર રૂપે જ છો અને કલ્યાણકારક માર્ગના વિધિને ધારણ કરનારા-જાણનારા છે તેથી તેમ જ ધાતા છે અને હે ભગવન તમે સ્પષ્ટ પુરુષોત્તમ એટલે નારાયણ રૂપ છે. ૨૫ તુલ્ય નમસ્ત્રિભુવનાનિંદરાય નાથ, તુલ્ય નમઃ ક્ષિતિલામલભૂષણયા તુલ્યું નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય, તુર્ભુ નમો જિન ભવધશેષણાય છે ૨૬ ભાવાર્થ –હે નાથ ! ત્રણે જગતની પીડાને હરણ કરનાર આપને મારા નમસ્કાર છે! પૃથ્વીના તળ ઉપર અમલ-નિર્મળ-મૂષણ રૂપ આપને ભારે નમસ્કાર હે ! વળી શૈલેના પરમેશ્વર એવા આપને મારા નમસ્કાર હો ! હે જિન ! આ સંસાર રૂપ સાગરનું શોષણ કરનાર–નહીં સરખો કરી દેનાર-સાપને ભારે નમસ્કાર હો ! ૨૬ કે વિસ્મયડત્ર યદિ નામ ગુપૌરશેળે. વં સંચિત નિરવકાશયા નીશ ! ! દીપાત્તવિવિધાશ્રયજાગઃ સ્વપ્નાન્તરેડપિ ન કદાચિદપીક્ષિતસિ મે ૨૭ ભાવાર્થ –હે મુની તમામ ગુણે જ તમારામાં પરિપૂ રીતે આશ્રય કરીને રહેલા છે. તેમાં શું આશ્ચર્ય છે ! કેમકે અનેક સ્થળે આશ્રય મળવાથી જેમને ગર્વ ઉત્પન્ન થએલો છે, એવા Page #226 -------------------------------------------------------------------------- ________________ અર્થ શ્રી ભક્તામર સ્તોત્ર ૨૧૫ દેએ તે તમને સ્વપ્નાંતરે સ્વપ્નમાં-પણ જોયેલે જ નથી ! (ભાવાર્થ કે તમારામાં ગુણ સિવાય દેવ બિલકુલ છે જ નહીં) ૨૭ ઉૌરક્તસંશ્રિતમુન્મયૂખમાભાતિ રૂપમમાં ભવને નિતાન્તમ | સ્પષ્ટૌલ્લસકિરણમસ્તતમવિતાનું બિન્મે રવિ પધરપક્વવતિ છે ૨૮ ભાવાર્થ :- હે જિનેશ્વર ! જેમ મેઘના સમીપમાં રહીને, અંધકારને નાશ કરીને, અને સ્પષ્ટ ઊંચા કિરણે પ્રસારીને; સૂર્ય શોભી રહે છે, તેમ જ અશેકવૃક્ષની નીચે રહેલું આપનું સ્વરૂપ (પાપરૂપી અંધકારને નાશ કરીને અને ઊંચા કિરણ પ્રસારીને, અત્યંત નિર્મળ ભી રહે છે. ૨૮. સિંહાસને મણિમયૂખશિખાવિચિત્ર વિભ્રાજવે તવ વધુ કનકાવદાતમ ! બિમ્બ વિયલિસદંશુલતાવિતાન તું ગદયાદ્વિશિરસીવ સહસ્ત્રશ્મિઃ ! ૨૯ છે ભાવાર્થ :- જેવી રીતે ઊંચા ઉદયાચળ પર્વતના ઉપર, આકાશને વિષે પ્રકાશમાન કિરણો રૂપી લતાઓના સુમૂલવડે, સૂર્યનું બિંબ શમે છે, તેવી જ રીતે હે જિસેંદ્ર ! મણિઓના કિરણની પંકિતઓ વડે કરીને વિચિત્ર દેખાતા સિંહાસનને વિષે, સુવર્ણ જેવું મને ડર આપનું શરીર અત્યંત શેભે છે. ૨૯ કુન્દાવદાતચલચામરચાશેણં, વિશ્વાજતે તવ વપુઃ કલધાતકાનમ્ | ઉઘ૭શકશુચિનિર્જરવારિધાર મુસ્ત૮ સુરગિરિવ શાતકૌમ્મમ | ૩૦ ભાવાર્થ :- જેમ ઉદય પામેલા ચંદ્રમાના જેવી નિર્મળ પાણીના ઝરણની ધારાઓ વડે મેરુપર્વતનું સુવર્ણમય ઊંચું શિખર શોભી રહે છે, તેમ મોગરાના પુષ્પ જેવા ધોળા વાતા. (ફરતા) ચામરો વડે, સેનાના જેવું મનહર આપનું શરીર શોભી રહે છે. ૩૦ છત્રત્રયં તવ વિભાતિ શશાંકાનમુૌદ સ્થિતં સ્થગિતભાનુકર પ્રતાપમ્ | મુકતાફલપ્રકરજાલવિવશેભમ પ્રખ્યાત્રિજગતઃ પરમેશ્વરત્વમ્ ૩૧ છે ભાવાર્થ ;- હે ભગવન્! (તારા સહિત) ચંદ્રના જેવાં મહર, સૂર્યનાં કિરણના તાપનું નિવારણ કરનાર, અને મોતીઓના સમૂહની રચનાથી શોભાયમાન, એવાં તમારા ઉપર રહેલા ત્રણ છત્રો શોભી રહ્યાં છે, તે જાણે તમારું ત્રણે જગતનું અધિપતિપણું જ જાહેર કરે છે તેમ શેભે છે. ૩૧ ગમ્ભીરતારવિપૂરિદિગ્વિભાગસ્ત્રીલેકશુભસંગમભુતદક્ષા સદ્ધર્મરાજજયઘોષણપકઃ સન ! ખે દુંદુભિન્ક્વનતિ તે યશસઃ પ્રવાદી છે ૩૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી જન જ્ઞાન સાગર ભાવાર્થ – ઊંચા અને ગંભીર શબ્દવડે જેણે દિશાઓના વિભાગે પૂરી દીધા છે. ત્રણે જગતના લેકેને શુભ સમાગમની સંપત્તિ આપવામાં જે કુશળ છે અને સત્યધર્મના રાજાના જ્યના સબ્દને જાહેર કરે છે, એવો તમારે જે દુંદુભિ તે આકાશને વિષે ગર્જના કરી રહ્યો છે ! ૩૨ મંદાર સુંદરનમે સુપારિજાતસન્તાનકાદિકુસુમેકરષ્ટિદ્ધા ! ગન્ધદબિંદુશુભમન્દમપ્રપાતા દિવ્યા દિવઃ પતતિ તે વચમાં તતિ છે ૩૩ ! ભાવાર્થ – મંદાર સુંદર નમે, પારિજાત, અને સંતાન, ઈત્યાદિ વૃક્ષોના ફૂલની જે દિવ્ય વૃષ્ટિ સુગંધીદાર પાણીનાં બિંદુઓ વડે શતળ અને મંદવાયુએ પ્રેરાયેલી, સ્વર્ગમાંથી ઘણી જ પડે છે, તે જાણે તમારા ભાષણની દિવ્યમાળા જ પડતી હોય, નહીં શું ! ૩૩ શુક્રપ્રભાવભયભૂરિવિભા વિસ્તે, લકત્રયહુતિમતાં હુતિમક્ષિપત્ની ! ઘદિવાકરનિરન્તરભૂરિસંખ્યા દીયા જાત્યપિ નિશામપિ સેમસૌમ્યામ ૩૪ છે. ભાવાર્થ :- હે વિભુ ! ભાયમાન છે પ્રભામંડળ જેનું, એવી ઘણી જ તેજસ્વી તમારી કાતિ ! ત્રણે જગતના તેજસ્વી પદાર્થોનું તેજ ઝાંખું પાડે છે-તે છે આક્ષેપ કરે છે. તે તમારી કાન્તિ, અસંખ્ય સૂર્યના સરખી તેજસ્વી હોવા છતાં, ચંદ્રના જેવી શીતળ પ્રભાથી રાત્રીને પણ જીતે છે ! સ્વર્ગાપવર્ગગમમાર્ગ વિમાગંણેઃ સદ્ધર્મતત્ત્વકથનૈકપટુસ્ત્રિક્યાં દિવ્યધ્વનિર્ભવતિ તે વિશદાર્થ સર્વ– ભાષાસ્વભાવપરિણામગુણઃ પ્રજ્ય : ૩૫ છે ભાવાર્થ – સ્વર્ગ અને મેક્ષનો માર્ગ બતાવવામાં ઈષ્ટ્ર, તેમ જ ત્રણે લેકને વિષે સત્યધર્મ તત્વ કહેવામાં જે એક જ માત્ર નિપુણ છે, એવો તમારે જે દિવ્યધ્વનિ તે નિર્મળ અર્થવાળે હેવાથી સર્વ ભાષાના સ્વભાવના ગુણને પામીને (સર્વત્ર) થાય છે. ૩૫ ઉનિદ્રહમનવપંકજપુંજકાન્તીપર્યુક્લસખમયૂખશિખાભિરામી પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધરઃ પાનિ તત્ર વિબુધાઃ પરિકલ્યપત્તિ છે ૩૬ છે ભાવાર્થ :- હે જિસેંદ્ર સુવર્ણનાં નવાં ખીલેલાં કમળના સમૂહની કાંતિ જેવા પ્રસરી રહેલા નખનાં કિરણની પંકિત વડે જે સુંદર દેખાય છે, એવા તમારા પગો, પૃથ્વી ઉપર જ્યાં જ્યાં ડગલાં ભરે છે, (તમે જ્યાં જ્યાં વિચરે છે) તે ઠેકાણે દેવતાઓ કમળની કલ્પના-રચના –કરે છે. ૩૬ Page #228 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ભક્તામર સ્તોત્ર ૨૧૭ ઇયં યથા તવ વિભૂતિરભુજ્જિનેન્દ્ર ! ધર્મોપદેશનવિધા ન તથા પરસ્ય ! યાદ પ્રભા દિનકૃત : પ્રહતાધારા તાદક ગ્રહગણમ્ય વિકાશિડપિ છે ૩૭ છે ભાવાર્થ :- હે જિનેન્દ્ર ! એ પ્રકારની (પાછળ જણાવેલા અષ્ટ પ્રાતિહાર્યની) તમને જે જે સંપત્તિઓ ધર્મને ઉપદેશ કરતી વખતે (સમવસરણમાં) થઈ, તે પ્રમાણે અન્યને (હરિહરાદિક પરધર્મના દેને કદી પણ) થઈ નથી. (તે યોગ્ય જ છે) કેમકે અંધકારને સમૂળ નાશ કરનાર સૂર્યની જેવી પ્રભા છે તેવી પ્રકાશ પામેલા ગ્રહોની પણ કયાંથી જ હેય ? ૩૭ તન્માવિલવિલેલકપાલમૂલ– મત્તભ્રમભ્રમરનાદવિવૃદ્ધકેપમ! રાવતાભાભિમુહૂતમા પતનું દવા ભયં ભવતિ ને ભવદાશ્રિતાનામ છે ૩૮ છે ભાવાર્થ :- જેનું ગંડસ્થળ ઝરતા મદવડે કરીને ખરડાએલું છે, વળી જે માથું ધુણાવ્યા . કરે છે અને તેની આજુબાજુ ભમતા ઉન્મત્ત ભમરાઓને ગુંજારવ વડે, જેને કેપ વૃદ્ધિને પામેલ છે. વળી જે ઉદ્ધત રાવત જેવો છે, એવો હાથી પણ જે (કદાચ) સામે આવે, તે પણ તેને દેખીને તમારે જે આશ્રિત હોય છે તેને ભય ઊપજ નથી. ૩૮ ભિન્નકુમ્ભગલદુજજવલશાણિતાતમુક્તાફલપ્રકરભૂષિતભૂમિભાગઃ બેઠકમઃ કમગતં હરિણાધિપોડપિ નાક્રામતિ ક્રમયુગાચલસશ્રિત તે છે ૩૮ છે. ભાવાર્થ :- જેણે હાથીઓના કુંભસ્થળ છેદીને, તેમાંથી ગળતાં ઉજજવળ અને લેહીથી ખરડાએલાં મેતી વડે પૃથ્વી શોભાવી છે, એવા બળવાન દોડતા સિંહની દેટમાં જે માણસ આવી પ હોય, તે પણ જે તમારા ચરણ રૂપી પર્વતને આશ્રય લે, તો તેને તે સિંહ પણ હું મારી શક્તિ નથી. ) આક્રમણ કરી શકતું નથી–પંજામાં લઈ શકતા નથી. ૩૯ કલ્પાન્તકાલયવને ઠતવહ્નિકલ્પ દાવાનલે જવલિતમુજજવલમુસ્કુલિંગમૂ વિશ્વ જિસુમવ સમ્મુખપતન્ત ત્વનામકર્તાનજલ શયત્યશેષમ છે ૪૦ છે ભાવાર્થ :- જે પ્રલયકાળનાં પવનથી ઉદ્ધત થયેલા અગ્નિ જે, જેની અંદરથી પણ ઓઢા (તણખા)•• ઊડે છે એ, અને ઘણું જ પ્રકાશવાળો એવો દાવાનળ-વનને અગ્નિ, જાણે જગતને બાળી નાખવાની જ ઈચ્છા કરતા હોય નહિ ! તેમ જોરમાં સળગતે સળગતે સન્મુખ આવે, તે તેને પણ તમારા નામનું કીર્તન રૂપી તમારું સ્વતન રૂપી-જળ અશેષ સમાવી દે છે, સમગ્ર બુઝાવી નાખે છે. રકતેક્ષણે સમકેલિડનીલ ૌદ્ધત ફણિનમુત્કણમાપતન્તમ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી જન જ્ઞાન સાગર આક્રામતિ મયુગેન નિરસ્તશંક ત્વનામનાગદમની હદિ યસ્ય પુંસક છે ૪૧ છે ભાવાર્થ - લાલચોળ આંખેવાળ, મદોન્મત્ત કેયલના કંઠ (ગળું) જે કાળે, અને કરોધ કરીને ઉદ્ધત, (છ છેડાયેલે) એ સર્ષ ઊંચી ફેણ કરીને સામે ધસી આવતા હોય તેને પણ જે માણસની પાસે તમારા નામરૂપી નાગદમની (સર્પનું દમન કરનાર ઔષધી) હેય છે, તે માણસ નિલકપણે ઓળંગી જાય છે ! (ભાવાર્થ કે એ સાપ પણ તમારા ભક્તને કરડી શક્તા નથી.) ૪૧ વત્ર-તુરંગગજગર્જિતભીમનાદભાજી બલં બલવતામપિ ભૂપતીનામ છે ઉદિવાકરમયૂખશિખાપવિદ્ધ, ત્વ-કીર્તનાત્તમ છવાશુ ભિદામુપૈતિ છે ૪૨ છે ભાવાર્થ - જેની અંદર ઘોડાઓ કુદી રહ્યા છે અને હાથીઓની ગજનાના ભયાનક શબ્દ થઈ રહ્યા છે, એવા રણને વિષે રહેલા બળવાન ભૂપતિને સૈન્યને પણ, જેમ ઉઠ્ય પામેલા. સૂર્યનાં કિરણેની શિખાઓ વડે, અંધકારને નાશ કરી શકાય છે, તેમજ તમારા કીર્તનથી ભેદી શકાય છે! (ભાવાર્થ કે તમારી ભક્તિથી એવું સૈન્ય પણ જીતી શકાય છે.) ૪૨ કુતાગ્રંભિનગજશેણિતવારિવાહવેગાવતારતરણાતુરધભીમે ! યુધ્ધ જ્ય વિજિતદુર્જયજેયપક્ષા સ્વાદપંકજવનાશ્રયિણે લભતે છે ૪૩ છે ભાવાર્થ :- ભાલાઓની અણીઓ વડે છેદાઈ ગયેલા હાથીઓના રૂધિરને પ્રવાહ ત્યાં આગળ વહે છે અને જ્યાં તે પ્રવાહની અંદર યોદ્ધાઓ તરવામાં આતુર થઈ ગયેલાં છે. એવા ભયાનક યુદ્ધને વિષે, જેને તમારા ચરણકમળરૂપી વનને આશ્રય હોય છે, તેઓ અજીત શત્રુઓને પણ જીતી શકે છે. ૪૩ અમ્મોનિધી સુભિતભીપણનકચક્રપાઠી ન પીઠભયદો વણવાડવાની ! રંગતરંગશિખરસ્થિતયાનપાત્રા બ્રાસં વિહાય ભવતઃ સ્મરણાદવનંતિ છે ૪૪ છે ભાવાર્થ :- ભયંકર મગરમચ્છ આદ નચક જળચર જંતુઓ જેની અંદર ઊછળી રહ્યા છે અને ભયાનક વાડવાગ્નિ જેની અંદર અતિશય પ્રજવલિત થઈ રહ્યો છે, તથા મેટાં મોટાં જાંઓ જેની અંદર ઊછળી રહ્યાં છે, એવાં તેફાની સમુદ્રની અંદર જે વહાણે (વહાણની અંદરના મનુષ્યો) આવી પડેલા હોય છે, તે પણ તમારા સ્મરણથી નિર્ભયપણે જઈ શકે છે! (સહુદ્રમાં જોખમાયા સિવાય રહી શકે છે.) ૪૪ ઉભૂતભીષણજદરભારભુના , શો દશામુપગતાગ્રુતછવિતાશા . તત્પાદપંકજરજો મૃતદિધદેહ મત્ય ભવન્તિ મકરધ્વજતુલ્યરૂપા છે ૪૫ છે Page #230 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ભક્તામર સ્તોત્ર ૨૧૯ ભાવાથ :- ભયંકર જળેાદર રાગના ભારથી નમી ગએલાં અને તેથી કરીને જેમણે જીવતરની આશા છેડી દીધી છે, એવી મહા દુઃખદ્ અવસ્થાને જે પામેલા હોય છે, તે પણ તમારા ચરણુકમળની રજરૂપી અમૃતનુ જો પેાતાના શરીરને લેપન કરે તો (રાગથી રહિત થઈને) કામદેવ જેવા સુંદર શરીરવાળા થાય છે ! ૪૫ આપાદક મુરુશ ખલવેષ્ટિતાંગાં, ગાઢ બૃહનિંગ કોટનિ જ ધાઃ । વન્નામમન્ત્રમનિશ મનુજાઃ સ્મરન્તઃ, સદઃ સ્વયં વિગતબન્ધભયા ભવન્તિ ૫ ૪૬ ૫ ભાવાર્થ :- પગથી તે ગળાસુધી જડેલી ખેડીએ વડે જેનાં અંગ વિંટાઇ ગયાં છે, અને કાટીએની ઝીણી અણીએતળે જેમની જન્ત્રધા ઘસાયા નિર ંતર સ્મરણ કરે છે, તેા ઉતાવળા પોતાની મેળે જ તે મેટી એડીએના ગાઢ બંધનથી તેની કરે છે, તે માણસે પણ જો તમારા નામનું બંધનના ભયથી મુકત થઈ જાય છે. (કેદમાંથી છૂટે છે.) ૪૬ મત્તદ્દિપેન્દ્રમગરાજદવાનલાહિ— સંગ્રામવારિધિમહે દરબન્ધનાત્યમ્ । તસ્યાણુ નાશમુપયાતિ ભય ભયેવ યસ્તાવક સ્તવમિમં મતિમાનષીતે ॥ ૪૭ ॥ ભાવાથ :- જે બુદ્ધિમાન માણસ તમારુ આ સ્તવન (આલકતામાર સ્તોત્ર) ભણે છે: - પાઠ કરે છે,—તેના, મદોન્મત હાથીથી સિંહથી, દાવાનળ અગ્નિથી, યુદ્ધથી, સમુદ્રથી, અને જળાદર તથા બંધનથી (પાછલાં કાવ્યેામાં જણાવેલાં) એ સર્વેથી ઉત્પન્ન થએલા ભય, ભયથી જ જેમ નાશ પામતા હોય તેમ (આ સ્તોત્રના પાઠથી) ઝટ નાશ પામે છે ! ૪૭ સ્તોત્રસ્ત્ર તવ જિનેન્દ્ર ! ગુણનિ બદ્ધાં ભકત્સા મયા રુચિરવણુવિચિત્રપુષ્પાન્ । ધરો જતા ય છહ કર્ણાગતામજ» ત માનતુ, મવશા સમુપૈતિ લક્ષ્મીઃ ॥ ૪૮ u ભાવાર્થ :- હે જિનેદ્ર ! આ સ્તોત્રરૂપી માળા મેં તમારા ગુણુરૂપી દોરાવડે, વિચિત્ર અક્ષરરૂપી રંગવાળાં પુષ્પાથકી ભકિતવડે ગુ ંથેલી છે; તેને જે માણસ હંમેશાં પેાતાના કાને વિષે “ધારણ કરશે, તે (સન્માન થકી ઊંચા થયેલા એવા હાઇને) સ્વતંત્ર લક્ષ્મીને પામશે, ૪૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્યાણુમંદિર તેત્ર (પદ્યાનુવાદ) : હરિગીત છંદ કલ્યાણનું મંદિર અને ઉદાર ઈચ્છિત આપવે, દાતા અભય ભયભીતને સમર્થ દુરિત કાપ; સંસાર દરિયે ડૂબતાને નાવરૂપે જે વળી, નિર્દોષ પ્રભુના પદકમળને પ્રથમ હું પ્રેમે નમી. સાગર સમા જેના મહિમાની સ્તુતિ કરવા વિષે, વિશાળ બુદ્ધિ સુરગુરુ તે છેક શક્તિ હીણ દિસે; વળી કમઠ કેરા ગર્વને જે બાળવે અગ્નિ અરે, તીર્થેશની સ્તુતિ કરીશ જ તેમની હું તે ખરે. ૨ સામાન્ય રીતે પણ તમારા રૂપને વિસ્તારવા, જિનરાજ ! શકિતમાન દુર્લભ મૂઢ મુજ સમ છે થવા; દિન અંધ ધીરજવાન બચ્ચું ઘૂડનું જે હથી, નહિ સૂર્ય કેરા રૂપને વર્ણ શકશે સ્નેહથી. ૩ અનુભવ કરે તુજ ગુણતણે જન મેહના ટળવા થકી, નહિ પાર પામે નાથ ! તે પણ આપ ગુણ ગણતાં કદી; જ્યમ પ્રલયકાળવડે ખસેલા જળથકી જ સમુદ્રના, ખુલ્લા થયેલા રત્ન ઢગલા કે'થી માપી શકાય ના, દેદીપ્યમાન અસંખ્ય ગુણની ખાણ નાથ તમારી હું, આરંભ તો કરવા સ્તુતિ પણ મંદ બુદ્ધિમાન છું; શું બળ પણ કેતું નથી ? લંબાવી બે હાથને, નિજ બુદ્ધિના અનુસારથી જ સમુદ્રના વિસ્તારને. હે ઈશ યોગી પણ તમારા ગુણ જે ન કહી શકે; સામર્થ્ય મારું કયાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે, વિચાર વિણનું કાર્ય આ ગણાય મારું તેથી, પણ પછી શું પિતાતણું ભાષા કહે વદતાં નથી ! ૬ અચિંત્ય મહિમાવાન સ્તુતિ આપની હો જિનરે, તુજ નામ પણ સંસારથી લેકનું રક્ષણ કરે; જયમ ગ્રીષ્મકેર સખત તાપવડે મુસાફર જે દુઃખી, તે થાય કમળ તળાવ કેરા શીતળ વાયુથી સુખી. ૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શ્રી કલ્યાણમંદિર તેત્ર હે સ્વામી આપ હૃદય વિષે આવો તદા પ્રાણીતણા, ક્ષણમાત્રમાં દઢ કર્મબંધન જાય તૂટી જગતણું; વનમાં મયૂરે મધ્યમાં જેવી રીતે આવ્યા થકી, ચંદનતણ તથી જ સર્પો સદ્ય છૂટે છે નકી. ૮ દર્શન અહે જિસેંદ્ર માત્ર મનુષ્યને જે થાય છે, તે સેંકડે દુઃખ ભય ભરેલાં સહેજમાં ટળી જાય છે; ગોવાળ કિંવા સૂર્ય તેજસ્વી તણું દીઠાં થકી, પશુઓ મુકાયે સધ જેવા નાસતા ચેરે થકી. ૯ રિક તમે જિનરાજ કેવી રીતથી સંસારનાં ? તમને હદયમાં ધારી ઉલટા તારતા સંસારી; આશ્ચર્ય છે પણ ચમકેરી મસકથી સાચું ઠરે; અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે. !! ૧૦ હરિ, હર અને બ્રહ્માદિના જ પ્રભાવને જેણે હો, ક્ષણમાત્રમાં તે રતિપતિને સહેજમાં આપે હણે જે પાણી અગ્નિ અન્યને બુઝાવતું પળ વારમાં, તે પાણીને વડવાળે પીધું ને શું ક્ષણવારમાં ? ૧૧ હે સ્વામી ! અતિશય ભારવાળા આપને પામ્યા પછી, કેવી રીતે પ્રાણું અહો ? નિજ હૃદયમાં ધાર્યા થકી; અતિ લઘુપણે ભવરૂપ દરિયો સહેજમાં તરી જાય છે, અથવા મહાન જનતણો મહિમા અચિંત્ય ગણાય છે. ? ૧૨ હે પ્રભુ ! જ્યારે પ્રથમથી આપે હીતે દોધને, આશ્રર્યા ત્યારે કેમ બન્યા કર્મરૂપી ચેરને ? અથવા નહીં આ અવનિમાં શું દેખવામાં આવતું ? શીતળ પડે જે હિમ તે લીલાં વને. બાળતું !! ૧૩ હે જિન થી આપને પરમાત્મથી સદા, નિજ હૃદય કમળ જ્ઞાનરૂપી ચક્ષુથી અવકતા; પુનિત નિર્મળ કાંતિવાળા કમળનું બી સંભ, શું કમળકેરી કર્ણિકાને મધ્ય વિણ બીજે સ્થળે. ૧૪ ક્ષણમાત્રમાં જિનરાજ ભવિજન આપકેરા ધ્યાનથી, પામે દશા પરમાતમની તજી દેહને પ્રભુ જ્ઞાનથી; મિ તિવ્ર અગ્નિ તાપથી મિશ્રિત ધાતુ હોય તે, પથ્થરપણાને ત્યાગીને તત્કાળ એનું થાય છે. ૧૫ હે જિન હંમેશાં ભવ્ય જન જે દેહના અંતર વિષે, ધરતાં તમારું ધ્યાન તેને નાશ કરતા કેમ તે; અથવા સ્વભાવ મહા નૂજન મધ્યસ્થ એવો સદા. વિગ્રહણ કરી નાશ ને શાંતિ પ્રસારે ઉભયથા. ૧૬ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી જેને શાન સાગર નહીં ભેદ હે પ્રભુ આપને આત્મા વિષે આ બુદ્ધિથી, ચિંતન કરે પંડિત અહીં તે આપ સમ થાયે નકી; જે જળ વિષે શ્રદ્ધાથકી અમૃતતણું ચિંતન કરે; જે જળ ખરેખર વિશ્વના વિકારને શું ના હરે ? ૧૭ તમને જ અજ્ઞાને રહિત પરધમી પણ નામાંતરે, વિભુ હરિહરાદિક બુદ્ધિથી નિશ્ચય કરી પામે ખરે; કમળાતણ રેગેથી જેનાં નેત્ર પ્રભુ પીળા રહે, તે સાફ જોળા શંખને શું પતવણું નહીં કહે ? ૧૮ ધર્મોપદેશતણું સમયમાં આપના સહવાસથી, તરૂ પણ અશોક જ થાય તે શું મનુજનું કેવું પછી ? જયમ સૂર્યના ઉગ્યા થકી ના માત્ર માનવ જાગતાં, પણ વૃક્ષ પલ્લવ પુષ્પ સાથે સહેજમાં પ્રફૂલ્લિત થતાં. ૧૯ ચારે દિશાએ દેવ જે પુષ્પોતણી વૃષ્ટિ કરે આશ્ચર્ય નીચા મુખવાળા ડીંટથી તે કામ પડે; હે મુનીશ અથવા આપનું સામીપ્ય જબ પમાય છે; પંડિત અને પુષ્પતણું બંધન અધોમુખ થાય છે. ૨૦ જે આપના ગંભીર હૃદય સમુદ્રમાંથી ઉપજે, તે વાણમાં અમૃતપણું લેકે કહે તે સત્ય છે; કાંકે કરીને પાન પરમાનંદને ભજતાં થકા, ભવિજન અહે એથી કરીને શીધ અજરામર થતા. ૨૧ દેવે વીંછે જે પવિત્ર ચામર, સ્વામી આપ સમીપ તે, હું ધારું છું નીચા નમી ઊંચા જતાં એમ જ કહે; મુનિશ્રેષ્ઠ એવા પાર્શ્વને જે નમન કરશે સ્નેહથી, તે શુદ્ધ ભાવી ઉર્ધ્વ ગતિને પામશે નિશ્ચયથકી. ૨૨ સુવર્ણ રત્નોથી બનેલા ઊજળા સિંહાસને, ગંભીર વાણીવાન રૂપે શ્યામ સ્વામી આપને; ઉત્સુક થઈને ભવ્ય જનરૂપી મયુરે નીરખે, મેસશિરે અતિ ગાજતા નવ મેઘ સમ પ્રીતિવડે. ૨૩ ઊંચે જતી તુમ શ્યામ ભામંડળતણું કાંતિવડે, લેપાય રંગ અશેક કેરા પાનને સ્વામી ખરેક પ્રાણી સચેતન તે પછી વીતરાગ આપ સમાગમે, રે કેણુ આ સંસારમાં પામે નહિ બૈરાગ્યને. ૨૪ રે રે પ્રમાદ તજે અને આવી ભજો આ નાથને, જે મોક્ષપુરીમાં જતાં વ્યાપારી પાર્શ્વનાથને, સુર દુદુભીને શબ્દ જે આકાશમાં વ્યાપી રહે, હું માનું છું હે દેવ તે રીલેકને એમ જ કહે. ૨૫ Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર ૨૨૪ હે નાથ ત્રોમાં પ્રકાશ જન્મ આપે કર્યો; તારા સહિત આ ચંદ્રમા તવ હીણ અધિકારી કર્યો, મોતી સમયે શોભતાં ત્રણ છત્રના મીસે કરી, તે આ પ્રભુની પાસ તે, નકી રૂપ ત્રણ જાણે ધરી. ૨૬ કીતિ પ્રતાપ જ કાંતિફેરા સમૂહથી ત્રૌલેક આ, ગોળારૂપે ભગવાન જ્યમ આપે પૂરેલાં હોય ના; રૂપું સુવર્ણ અને વળી ભાણેજ્યથી નિર્મિત ખરે, પાસથી શોભી રહ્યાં ત્યમ આપ ત્રણ કિલ્લાવડે. ૨૭ પડતી પ્રભુ તુમ પાદમાં દેવેંદ્ર નમતા તેમની, રને રચિત મુગટ તજીને દિવ્યમાળા પુષ્પની; હું માનું છું મનમાં ખરે એ યોગ્ય થાય સર્વથી; વિભુ ! આપને સંગમ થતાં સુમનસો બીજે રમતાં નથી. ૨૮ હે નાથ ! આ સંસારસાગરથી તમે વિમુખ છતે, નિજ આશ્રિતને તારતા વિશ્વશ તે તે યોગ્ય છે; લોકે તરે માટીતણું ઘટ કર્મ પાક સહિતથી, આશ્ચર્ય વિભુ ! પણ આપ છો રહિત કર્મ વિપાકથી. ૨૯ વિશ્વશ, જપાલક ! છતાં પણ આપ દુર્ગત દીસતા, હે ઈશ અક્ષર છે, તથાપિ રહિત લિપિ સર્વથા; વળી દેવ છે અજ્ઞાનીને પણ તારનાર સદેવ જે. ! વિચિત્ર તે ત્રીલેક બોધકત્તાન આપ વિષે સ્કુરે.! ૩૦ આકાશ આછાદિત કરે એવી અતિશય ધૂળ જે, શઠ કમઠ દત્યે ક્રોધથી ઉડાડી સ્વામી આપને; છાયા પરંતુ નાથ તેથી આપની ઢંકાઈ નથી ! ઉલટો છવાયો દુષ્ટ પતે કૃત્ય પિતાના થકી !! ૩૧ વિજળી સહિત ઘનઘર મુશળધારથી વળી વર્ષ, વર્ષાદ દસ્તર કમઠ દયે છેઠ પ્રભુ ગાજતે; તેણે હે જિનરાજ ! ઉલટું રૂપ ત્યાં સહેજે ધયું; તીક્ષ્ણ બુરી તલવારકેરું કામ તે સામું કર્યું ! ! ૩૨ વિક્રાળ ઊંચા કેશ લટકે માળ શબના શિરની, ભયકારી અગ્નિ મુખ વિષેથી નીકળે જેના વળી; એ સમૂહ પિચાશને જે આપ પ્રત્યે પ્રેરિ, હે દેવ ! પ્રતિભવ દુઃખકારી તેહને તે તે થ.! ૩૩ હે ત્રણ ભુવનના નાથ ? જેઓ અન્ય કાર્યો છોડીને, ત્રિકાળ વિધિવત પૂજતા તુજ ચરણને ચિત્ત જેડીને; વળી ભકિતના ઉલ્લાસથી રોમાંચવાળે દેહ છે, આ પૃથ્વીથાં તે ભવ્યજનને હે પ્રભુજી ! ધન્ય છે. ૩૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ને જ્ઞાન સાગર કે હું *ર્દ શ્રી મુનીશ ! આ સંસાર રૂ૫ અપાર સાગર વિષે, હું માનું છું તુમ નામ નહીં મુજ શ્રવણમાં આવ્યું હશે; સુણ્યા છતાંય પવિત્ર મંત્રરૂપી તમારા નામને, આપત્તિ રૂપી સર્પિણી શું સમીપમાં આવી શકે ? ૩૫ હે દેવ ! જન્માંતર વિષે પણ આપના બે ચરણ જે, બળવાન ઈછિત આપવું તે, મેં નહીં પૂજ્યા હશે; હે મુનીશ તેથી કરી હું જરૂર આ ભવને વિષે, સ્થળ હૃદય વેધક પરાભવનું તે થયે જાતે દીસે. ૩૬ નિશ્ચય અરે ! મેહધકારે વ્યાપ્ત એવાં નેત્રથી, પૂર્વે કદી મેં એક વેળા પણ પ્રભુ યા નથી; કેવી રીતે થઈ હૃદયભેદક અન્યથા પીડે મને, બળવાન બંધનની ગતિ વાળા અનર્થો શરીરને ૩૭ કદી સાંભલ્યા પૂજ્યા ખરેખર આપને નિરખ્યા હશે; પણ પ્રીતિથી ભક્તિવડે નહિ હૃદયમાં ધાર્યા હશે, જનબંધુ! તેથી દુઃખપાત્ર થયેલ છું ભવને વિષે, કાકે યિા ભાવે રહિત નહીં આપતી ફળ કાંઈએ. ૩૮ સુખકારી શરણાગત પ્રભુ હિતકારી જન દુખિયાતણું, હે ગીઓમાં શ્રેષ્ઠ ! સ્થળ કરણું અને પુણ્ય જ તણા; ભકિતથકી નમતે હું તે મહેશ ભારા ઉપરે, તત્પર થશે દુઃખ અંકુરને ટાળવા કરુણવડે. ૩૯ અસંખ્ય બળનું શરણ ! ને વળી શરણ કરવા એગ્ય જે અરિજાશથી થઈ કીર્તિ એવા આપના પગ કમળને; શરણે છતાં પણ ભુવનપાવન ! ધ્યાનથી કદી હીણ તે, છું પ્રથમથી જ હણાયલે હણવા જ માટે યોગ્ય જે. ૪૦ હે અખિલ વસ્તુ જાણનારા ! વંઘ હે દેવેંદ્ર ને, સંસારના તારક ! અને ભુવનાધિનાથ ! પ્રભુ ! તમે; ભયકારી દુઃખ દરિયાથકી આજે પવિત્ર કરે અને, કરુણાતણું હે સિંધુ ! તારે દેવ ! દુઃખિયાને મને. ૪૧ હે નાથ ! આપ ચરણ કમળની નિત્ય સંચિત જે કરી, તે ભકિત કરી સંતતિનું હાથ ફળ કદી જે જરી; તે શરણું કરવા યોગ્ય માત્ર જ આપને શરણે રહ્યો, તે અહીં અને ભવ અન્યમાં પોતે જ મુજ સ્વામી થજે. ૪૨ એ રીતથી રૂડે પ્રકારે સ્થિર બુદ્ધિવાન ને, અતિ હર્ષથી રોમાંચી જેના શરીર કેરાં અંગ તે; તુજ મુખકમળ નિર્મળ વિષે રેિંદ્ર ! બાંધી દષ્ટિને, જે ભવ્યસન હે પ્રભુ ! રચે છે આપ કેરી સ્તુતિને. ૪૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિતામણી પાર્શ્વનાથ સ્ત્રોત્ર ૨૨૫ પિપિતામ્રા ઇદ), જન નયન કુમુદચંદ્ર સ્વામી, ચળકતી સંપદ સ્વર્ગની જ પામી; નિર્મળમય મનના થવા થકી એ, તુરત જશે જન મેક્ષને વિષે તે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્તોત્ર ( શાદૂર્લ છંદ). કકિ કપૂરમય સુધારસમાં કિં ચિંન્દ્રચિમર્યા કિ લાવણ્યમયં મહામણિમયં કારુણ્યકેલિમય છે વિશ્વાનંદમયં મહેયમય શોભામાં ચિન્મયમ ! શુકલધ્યાનમયં વપુજિનપસ્તબ્યાહ્નવાલમ્બનમૂ. ૧ છે ભાવાર્થ :- શ્રી જિનેંદ્ર ભગવાનનું શરીર, અહા ! કપૂર જેવું શ્વત, અમૃત જેવું મિષ્ટ ચંદ્રની કાન્તિ જેવું શીતળ અને પ્રકાશિત, સુંદર, મેટા મણિ જેવું પ્રકાશિત, કરુણતાનું ભૂમિકા રૂપ, સમગ્ર વિશ્વને આનંદમય, મહા ઉદયવાળું. શોભાવાળું. સચિત્ત સ્વરૂપ, શુલ ધ્યાનમાં નિમગ્ન, એવા શ્રી જિનેન્દ્ર ભગવાન સંસારના આધાર રૂપે છે ? પાતાલં કલય– ધરાં ધવલયત્નાકાશ મા પૂરયત્ન દિઠ્યક્ર ક્રમયનું સુરાસુરનરશ્રેણિં ચ વિસ્માપયન છે બ્રહ્માંડ સુખયન જલાનિ જલધે ફેન છલાલેલયન ! શ્રી ચિંતામણિપાર્જ સંભવ શેહંસધિર રાજતે છે ૨ છે ભાવાર્થ - પાતાળમાં પણ પ્રવેશ કરી રહેલે પૃથ્વીને ઉજજવલ કરતે, આકાશમાં સર્વ સ્થળે વ્યાપ્ત થતા, દિશાઓને ચક્રને પણું ઉલ્લંઘી જત, દેવ દાનવોને વિસ્મય આપો, ત્રણે જગતને સુખ પમાડત, સમુદ્રમાં ધોત ફીણથી શેભાયમાન જળને ડહોળી નાંખતે, એવો શ્રી પાર્શ્વનાથ ચિંતામણિ યશરૂપી હંસ ચિરકાળ શોભે છે. જે ૨ ! પુણ્યનાં વિપણિસ્તદિનમણિઃ કામેભjભે રુણિમેંસે નિસ્સરણિ સુરેદ્રકરિણી જ્યોતઃ પ્રકાશારણિ છે દાને દેવમણિનામજનશ્રેણિઃ કૃપાસારિણી વિશ્વાનંદસુધાધૂણિર્ભવભિદે શ્રી પાર્શ્વચિંતામણિ છે ૩ છે કિં શબ્દ આશ્ચર્ય સુચવે છે, એને અર્થ અહા ! જે થાય છે. તે દરેક વિશેષણની શરૂઆતમાં વાપરી લેવો. Page #237 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી જન ન જ્ઞાન સાગર ભાવાય – પુણ્યના હાટ (ભંડાર) રૂપ, પાપરૂપી અંધકારમાં સૂર્ય'રૂપ, વિષયરૂપી હાથી વશ કરવામાં અંકુશરૂપ, મેક્ષમાં ગમન કરવા માટે નિસરણીરૂપ, આત્મજ્ઞાનરૂપ, જ્યોતિને પ્રકાશ આપવામાં અરણીના વૃક્ષ સમાન, દાન દેવામાં ઈંદ્ર સમાન, એમની (શ્રી પાર્શ્વનાથની) આગળ નમન કરી રહેલી સજ્જન પુરુષોની પ`કિતને કૃપાની નદી સમાન, વિશ્વમાં આનંદરૂપી અમૃતના તરંગ સમાન, શ્રી પાર્શ્વચિ’તામણી (ભગવાન) સંસારસમુદ્રનુ ઉચ્છેદન કરનાર આપ જ છે. ॥ ૩ ॥ શ્રીચિંતામણુિપા વિશ્વજનતાસ જીવનસ્ત્વં મયા । ટુસ્તાત ! તતઃ શ્રિયઃ સમભવનાશક્રમાક્રિષ્ણુમ્ ॥ સુતિઃ ક્રીતિ હસ્તયા હુવિધ સિદ્ધ મનોવાંચ્છિત । દેવ દુરિત ચ દુર્દિનભયં કષ્ટ પ્રણુજી મમ ॥ ૪ ॥ ભાવાર્થ :– હે તાત ! (હે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ !) આખા વિશ્વના જીવનરૂપ, સચ્ચિદાનંદ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ! જ્યારથી મને આપનાં દર્શન થયાં છે; ત્યારથી જ ઈન્દ્ર દેવ તથા ચક્રવતી પ"તની સમૃદ્ધિ મતે પ્રાપ્ત થઇ છે. મારા હસ્તકમાં જ મુકિત રૂપી દેવી ક્રીડા કરી રહી છે, મારી વિવિધ પ્રકારની મનની અભિલાષા સિદ્ધ થઈ છે. અને મારું દૈવ, મારુ પાપ અને મારું દુઃખ તથા દરિદ્રતાના ભારા ભય સમૂળ નાશ પામ્યા છે. ॥ ૪ ॥ યસ્ય પ્રૌઢતમપ્રતાપતપનઃ પ્રાદ્દામધામા જગજ્જ ધાલ: કલિકાલકેલિક્લના મેાહાધવિધ્વંસકઃ ॥ નિત્યેાદ્યોતપદ' સમસ્તકમલાકેલિગૃહ. રાજતે । સ શ્રીપા જિના જતે હિતકરશ્ચિંતામણિઃ પાતુ મામ્ ॥ ૧ ॥ ભાવાર :- હે અતિશય પ્રતાપવાન સૂર્યરૂપ, અતિ ઉત્કટ જગત્રૂપી ધામને તથા કળીકાળના મહિમાને દહન કરનારા, મેહરૂપી અંધકારનો નાશ કરનારા અને જેનુ સમસ્ત પ્રકારની સમૃદ્ધિ ધારણ કરનાર પદ હ ંમેશાં શે।ભી રહ્યું છે એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન, જગતના જીવાનુ હિત કરનાર ચિંતામણી મારું રક્ષણ કરો. ॥ ૫ ॥ વિશ્વવ્યાપિતમે। હિનસ્તિ તરણિાઁલાપિ કાંકુરા । દારિદ્રાણિ ગજાવલી હરિશિશુઃ કાનિ વહેઃ કહ્યુઃ પીયુષસ્ય લાઽપિ રેનિવહ. યદ્રત્તથા તે વિભાઃ । મૂર્તિ: સ્મ્રુત્તિ મતીસતી ત્રિજગતીકાનિ હતુ... ક્ષમા ॥ ૬ ॥ ભાવાર્થ :- સૂર્ય બાલ્યાવસ્થામાં હેવા છતાં પણ વિશ્વમાં વ્યાપી રહેલા અધકારના નાશ કરે છે, કલ્પવૃક્ષના એક જ અંકુર (ગે) દરિદ્રતાનો નાશ કરવામાં સમ છે. સિંહતુ એક નાનું બાળક જ હાથીઓના સમૂહને નાશ કરે છે, અગ્નિના એક સુક્ષ્મ કણ કાષ્ટના જથ્થાને ભસ્મવત્ કરી નાખે છે, અમૃતનું એક જ બિંદુ રેગને નિવશ કરે છે, તે જ પ્રમાણે હે વિભા ! મનુષ્યની અતિમાં સ્ફુરણા કરનારુ શરીર ત્રણે જગતનાં દુઃખા હણવાને માટે સમ છે. ! ! ! શ્રી ચિંતામણિમ ત્રમાંકૃતિપુત શ્રી મનમિઊણપાશકલિત ધાભૂતવિષાપ દ્વીકારસારાશ્રિત । શૈલેાકયવશ્યાવહમ્ ॥ શ્રેય:પ્રભાવાથય। વિષહર સાલ્લાસ વસાંકિત જિનફુલ્લિંગાનંદન દેહિનામ્ ॥ ૩ ॥ Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ પાશ્વનાથ સ્તોત્ર ૨૨૭ ભાવાથી - છે શબ્દની આકૃતિવાળે હકારથી યુક્ત શ્રી મહેનમિઉણના મંત્રથી બુદ્ધ થયેલે ત્રણે લોકને વશ વર્તાવનાર, વિષયરૂપી ઝેરને નાશ કરનાર, કલ્યાણકારક, પ્રભાવવાળે વઃ સઃ હું, ઈત્યાદિ અક્ષરોથી યુક્ત એવા મનુષ્ય માત્રને આનંદરૂપ શ્રી ચિંતામણી નામને મંત્ર છે. | ૭ | હીં શ્રી કારવરં નમક્ષરપર ધ્યાયનિ યે ગિને ઉયરમે વિનિશ્યિ પાર્શ્વમધિપં ચિંતામણિસંસમ છે ભાલે વામણુજે ચ નાભિકરભં ભુજે દક્ષિણે પશ્ચાદષ્ટ લેવું તે શિવપદ દ્વિત્રભંૌર્યા ત્યહે છે ૮ ભાવાર્થ :- હી, શ્રી ઇત્યાદિ આકારથી યુક્ત મંત્રનું જે ગીઓ હધ્યકમળમાં અધિછાતા ભગવાનના ચિંતામણિની સંજ્ઞાવાળો જેની પૂર્વમાં “નમે મૂકેલા છે એ હીં શ્રીંકારાદિ ઉત્તમ વર્ણયુક્ત મંત્રને હૃદયકમળમાં ધારણ કરીને પાળને વિષે, ડાબા હાથને વિષે, નાભિમાં અને ઘણે ભાગે જમણા હાથમાં અને ત્યાર પછી આઠે દલોને વિષે ધ્યાન ધરે છે તે બે ત્રણ ભવ પછી મેક્ષ ધામમાં સિધાવે છે, એ શું આશ્ચર્યજનક નથી ! ૮ છે (સ્ત્રગ્ધરા છંદ) ને રેગા નવ શેકા ન કલહકલના નારિમારિપ્રચારે છે વાધિનસમાધિંનચ દરદુરિત દુષ્ટદારિદ્રતા ને | ને શાકિ ગ્રહાન ન હરિકરિંગણ બાલતાલાલા છે જાયાને પાર્થચિંતામણિનતિવશતઃપ્રાણિનાં ભક્તિભાજામ છે ૯ છે ભાવાર્થ – જે ભક્તિવાન પ્રાણીઓ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથમાં પિતાની વૃત્તિ જોડે છે. તેઓને રેગ, શેક; કલેશ, અશનિ, ભય, પાપ, દુષ્ટ, દારિદ્રપણું, શત્રુધારા ઊપજતી વ્યાધિ તથા શાકિની, ભૂત પિશાચ વગેરે હાથી તથા સિંહના સમૂહે દુઃખરૂપ થઇ શકતાં નથી. ૯ (શાર્દૂલ છંદ) ગીવણમધેનુકુંભમણયસ્તસ્યાંગણે રંગિણે છે દેવા દાનવમાનવાઃ સવિનય તૌ હિતધ્યાયિનઃ છે લક્ષ્મીસ્તસ્ય વશાડવશેવ ગુણિનાં બ્રહ્માંડસંસ્થાયિનીઃ શ્રી ચિંતામણિપાર્શ્વનાથમનિશ સંસ્કાતિ કે ધ્યાયતિ ૧૦ ભાવાર્થ – જે પ્રાણી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની હમેશ સ્તુતિ કરે છે તથા પાન ધરે છે તેનાં આંગણાંમાં રાગાદિ આનંદ થયા જ કરે છે, તેને કલ્પવૃક્ષ, કામદુધા ધેનું, પારસમણિ ઈત્યાદિ અલૌકિક પદાર્થ પ્રાપ્ત થાય છે, દેવ, દાનવ અને મનુષ્ય સુદ્ધાં વિનયથી તેનાં હિતનું જ ચિંતવન કર્યા કરે છે, ગુણવાન પુરુષને આ બ્રહ્માંડમાં પ્રાપ્ત થતી સમસ્ત લક્ષ્મી તેને વશ વર્તે છે. તે ૧૦ | ઇતિ જિનપતિપાર્શ્વ પાર્શ્વ પર્યાખયક્ષા પ્રદલિત દુરિતીઃ પ્રીણિતપ્રાણિસાર્થ છે ત્રિભુવનજનવાંછાદાનચિંતામણિકા | શિવપદતબીજ બેધિબીજે દદાતુ છે ૧૧ છે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી જેને જ્ઞાન સાગર ભાવાર્થ - આ પ્રમાણે જિનપતિ પાર્શ્વનાથ ભગવાનની પાસે રહેનારે પાર્થ નામને યક્ષ, જેનાં પાપકર્મો નષ્ટ થઈ ગયાં છે, અને તે ભગવાને જનસમુદાયને સંતુષ્ટ કર્યા છે, અને જે ત્રણે ભુવનની વાંછા પૂરવામાં ચિંતામણિ સમાન છે, તે મેક્ષપદરૂપી વૃક્ષનું બીજરૂપસમકિત મને અર્પણ કરે છે ૧૧ છે શ્રી ધર્મસિંહ મુનિ વિરચિત શીખામણના અઠ્ઠાવીસ બોલ ૧. પહેલે બેલે, જેની શુદ્ધ શ્રદ્ધા હોય તેને ઉપદેશ સાંભળો. ૨. બીજે બેલે, જે જે વ્રત-પચ્ચકખાણ કરીએ તેને નિર્વાહ કરવો એટલે બરાબર શુદ્ધ રીતે પાળવાં, પણ દેષ લગાડ નહિ. ૩. ત્રીજે બેલે દુર્જન મિત્રથી કામ જોઇને પાડવું, નહિ તે પાછળથી અવશ્ય પસ્તાવું પડે. ૪. ચોથે બેલે. જે માણસ લટપટ કરતે આવે તેની સાથે એકદમ વગર વિચાર્યું ભળી જવું નહિ અર્થાત તે માણસની પરીક્ષા કરીને જ મિત્રાઈ કરવી. ૫. પાંચમે બોલે, જે ઘરમાં એકલી સ્ત્રી અથવા પુરુષ હોય તે ઘરમાં એકદમ ધાઈને પેસવું નહીં. કદાપિ અજાણે પેઠા તે ઊભા રહેવું નહીં, અર્થાત્ તરત પાછા વળવું કારણ કે સામાને સંદેહ પડે માટે. ૬. છઠ્ઠું બોલે, કેઈ રૂડ અથવા વાલેશરી મિત્ર જે શીખામણ દે, તે પ્રમાણ કરી માનવી. ૭. સાતમે બેલે, જેના લવામાં ઢંગધડો ન હેય તેની સાથે મળી જવું નહિ, અર્થાત fજે પુરૂષ બલ્લું પાળતા હોય તેમને જ પરિચય કરવો. ૮. આમે બોલે એક સમક્તિ અને બીજું શિયળ–તેને દઢ કરી રાખીએ. અર્થાત સમિતિ અને શિયળમાં દેવ નહિ લગાડતાં શુદ્ધ રીતે પાળવું.. ૯. નવમે બેલે, વિલ માણસથી પ્રીતિ ન કરીએ અર્થાત શિલીઆની સંગત કરીએ નહિ. તેમ છતાં કરે તે અવશ્ય ખામી લાગે, એટલું જ નહિ, પણ આબરૂ-ઈજજત પણ ઘટે. ૧૦. દશમે બોલે, આપણુ વાલેશરીને તથા રૂડા મિત્રને દગો ન દઈએ પરંતુ પ્રેમ વધારીએ. ૧૧. અગિયારમે બેલે, કુસંગીની સંગત ન કરીએ, જે કરીએ તે આપણી પ્રતીત ઘટે. ૧૨. બારમે બેલે, પિતાના વડેરામાં ભૂલચૂક પડી હોય તે વારંવાર સંભારીએ નહિ, કારણ કે આપણાથી મોટા છે માટે. ૧૩. તેરમે બોલે, અવિવેકી, અણસમજુને ધર્મની શીખામણ દેતા રહી એ, જે અકલ આવે અથવા ન આવે, પણ ઉપદેશ દેતા જ રહીએ. ૧૪. ચૌદમે બોલે, પિતાને વડેરાને વિનય કરીએ, કદાપિ વડેરા ઘણું કરી માને અર્થાત વડેરા ના કહે તે પણ વિનય ન મૂકીએ, ૧૫. પંદરમે બોલે, દેલ (દુઃખ) સેલ (સુખ), ખમીએ તથા રૂડા કુળની અને ખરા. ધર્મની મર્યાદા ન મુકીએ. ૧૬. સોળમે બેલે, પિતાના ગુણ પિતાના મોટેથી પ્રકાશીએ નહિ, તેમ છતાં પ્રકાશીએ તે અવશ્ય હલકાપણું દેખાય. ૧૭. સત્તરમે બોલે, કેઇને મોઢે દુભીએ નહિ અર્થાત કોઈને બોટું મનાવીએ નહીં, પરંતુ કામ તે જોઈને જ પાડીએ. Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મસિંહમુનિના ૨૮ બોલ ૨૨૯ ૧૮ અઢારમે બોલે, કોઈપણ માણસની પૂઠે અવર્ણવાદ ન બોલીએ કારણ કે તેમાંથી અવગુણ નીપજે માટે. ૧૯ ઓગણીશમે બેલે, મૂર્ખ માણસને ઉદ્દેશીને શીખામણ દઈએ નહિ કારણ કે જે કદી અવળી પ્રગમે તે ઉલટી આપણી જ ખેડ કાઢે. ૨૦ વશમે બોલે, એક શિયળ અને બીજું સમક્તિ, એ બેને સારી રીતે યત્ન કરી રાખીએ, કારણ કે તેને ચળાવનાર ઘણું મળે, તે પણ ચળીએ નહીં, કેની પેઠે, તે કે રામતી. તથા દ્રૌપદી સતીની પેઠે. ૨૧ એકવીશમે બેલે, ખલ (કૂખ) માણસને છેડીએ નહિ, જે છેડીએ તે જરૂર પૂછે અવર્ણવાદ બેલે. - ૨૨ બાવીશમે બેલે, જ્યાં બે જણ છાની વાત કરતા હોય ત્યાં ઊભા રહીએ નહિ, કારણ કે તે વાત જ્યારે બહાર પડે ત્યારે ખરી– ન ખરી કરવી પડે, એટલે સાહેદી પૂરવી પડે. ૨૩ વેવીશમે બેલે, પોતાના મનની વાત કઈ જેવા તેવા માણસને મેટે કરીએ નહિ, જે કરીએ તે જરૂરી પાછળ પશ્ચાતાપ થાય. ૨૪ વીશમે બોલે, ક્રોધ ચડ હોય જેમ તેમ બેલીએ નહિ અર્થાત દમ ખેંચીને રહીએ, નહિ તે પછી પસ્તાવું પડે. ૨૫ પચીશમે બેલે, વ્યવહાર સાચવેલો અને નિશ્ચય ઉપર ભાવ રાખવો. જે નિશ્ચય છે તે સેનાની મહેર છે અને જે વ્યવહાર છે તે ઉદ્યમ છે. ૨૬ છવીશમે બેલે, પિતાના વડેરાથી સામી ન બાંધીએ જે કદાપિ તેઓ તાણી કાલે તે આપણે ઢીલું મૂકવું, પરતુ સામા થવું નહિ. ૨૭ સત્તાવીશમે બેલે, સંસારમાં કામ કઈ દિવસ પૂરાં થયાં નથી થવાનાં નથી, અને થશે પણ નહિ માટે પિતાના ધર્મકૃત્યની બે ઘડી અવશ્ય કાઢી લેવી અથત છેવટે દિવસની સાઠ ઘડીમાં બે ઘડી પણ ધમ ધ્યાન કરવું. ૨૮ અઠ્ઠાવીશમે બેલે, આગળ પાછળ પરીક્ષા કરીને જે કામ કરીએ તે તે કામ શીદ્ય પાર પડે અને ચાર લેકમાં ચતુર કહેવાઈએ અને પંચમાં પૂછાઈએ. વ્યાખ્યાન-પ્રારભે બેલાતી મહાવીર પ્રભુની સ્તુતિ. હવે ઈહાં કણે કોણ જે જાણવા, શ્રી શ્રી શ્રમણ ભગવંત, શ્રી શ્રી મહાવીર દેવ, દેવાધિદેવ, પરમતારૂ, પરમવારૂ, દયાનિધિ, કરુણગરસાગર, ભાનુભાસ્કર, જીવદયાપ્રતિપાલ, કર્મશત્રુના કાળ, મહામાયણ, મહાગવાલ પરમનિર્ધામિક, પરમવૌઘ, પરમગારૂડી, પરમસનાતન, અનાથના નાથ, અશરણના શરણ, અબંધવના બંધવ, ભાગ્યાના ભેરૂ, સંતઉદ્ધારણ, શિવસુખકારણ, રાજરાજેશ્વરપુર, હંસપુરા, સુપાત્રપુષ, નિર્મલપુરુષ, નિકલંકી પુરૂષ, નિર્મોહી પુરુષ, નિર્વિકારીપુ, ઈછાનિધિ, તપસ્વી, ચેત્રીશઅતિશયે કરી બિરાજમાન, પાંત્રીસ પ્રકારની સત્ય વચનવાણી ગુણેકરી સહિત, એકહજાર અષ્ટ ઉત્તમ લક્ષણના ધરણહાર, શ્રી શ્રી સિદ્ધાર્થનંદન, જિગવંદન, શીતળચંદન, દીનદયાળ, પરમમાયાલ, પરમકૃપાળ, પરમ પવિત્ર, પરમસજજન, Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને જ્ઞાન સાગર પરમમિત્ર, પરમવાલેશ્વરી, પરમ હિતવંક, પરમઆધાર, સફરજહાજસમાન, જગત્રાતા, જગતમાતા, જગતભ્રાતા, જગતજીવન, જગતમેહન, જગતસેહન, જગતપાવન, જગતભાવન, જગતઈશ્વર, ગતવીર, ગતધીર, જગતગંભીર, જગતઈષ્ટ, જગતમિષ્ટ, જગતશ્રેષ્ઠ, જગતમિત્ર, જગતવિભુ, જગતપ્રભુ, જગતમુગટ, જગતપ્રગટ, જગતનંદન જગતવંદન, ચૌદ રાજલકને વિષે ચુડામણી મુકુટસમાન, ભવ્યજીવના હૃદયના નવસરહાર, શિયલપુંજ, જગતશિરોમણિ, ત્રિભૂવનતિલક, સમવસરણના સાહેબ, સરસ્વતીના તુરંગ, ગણધરના ગુરુરાજ, છકાયના છત્ર, ગરીબના નવાજણહાર, મેહના ઘરંદ, વાણીના પઘસરેવર, સાધુના સેહરા, લેકના અગ્રેસર, અલકના સાધણહાર, ત્રાસિતના શરણાગત, મેક્ષના દાનેશ્વરી, ભવ્યજીવનાં લોચન, સતેજના મેરુ, સુજશના કમલ, સુખના સમુદ્ર, ગુણના હંસ, શબ્દના કેસરી, જમના જિતણહાર, કાલના ભક્ષણહાર, મનના અંકુશ, મનુજના કલ્પવૃક્ષ, સમદષ્ટિના માત-પિતા, ચતુર્વિધ સંઘના ગોવાલ ધરતીના ઈદ્રધ્વજ, આકાશને થંભ, મુક્તિના વરરાજા, કેવળના દેવડાર, ચોસઠ ઈદ્રના વંદનિક, પૂજનિક, અર્ચનિક, સ્મરણનિક, એવા દીદ્વાર, દીનબંધુ, દીન આધાર, સબદેવકાદેવ, સર્વ મુનિના નાથ, યોગીના ઠાકુરપુરુષ, તરણતારણ, દુઃખનિવારણ, અધમ ઉદ્ધારણ ભવદુઃખભંજન, સમતાના સિધુ, દયાના સાગર, ગુણના અગર ચિંતામણિ રત્નસમાન, પાર્શ્વમણિસમાન, કામદુગ્ધા ઘેનસમાન, ચિત્રાવેલસમાન, મોહનલસમાન, અમૃતરસકુંભસમાન, સુખને કરણહાર, દુઃખના હરણહાર, પાપડલતિમિરના ટાલણહાર, ચંદ્રમાની પેરે શીતળદશાના ધણી, સૂર્યની પેરે ઉદ્યોતના કરણહાર, સમુદ્રની પેરે ગંભીર; મેની પેરે અડોલ, વાયુની પેરે અપ્રતિબંધવિહારી, ગગનની પેરે નિરાલંબી, મારવાડી વૃષભોરી સમાન, પંચાનનકેશરીસિંહસમાન, એવા કેત્તર પુરુષ, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, એહવા ચરમ જિનેશ્વર, જગધણી, જિન શાસન શણગાર; ભાવ ધરીને સમરતાં, પામી જે ભવપાર. એવા તત્તાનંદી, તત્ત્વવિશ્રામી, અનંતાગુણો ધણી, અલક્ષગુણના ધણી, અનંતબળના ધણી, અનંતરૂપના ધણી, અનંત તેજના ધણી, અનંત અવ્યાબાધ આત્મિક સુખના ધરણહાર, સફલનામ ને સફલત્રના ધરણહાર, મે હણે મ હ’ શબ્દના પ્રકાશણહાર, અહો ભવ્ય જો કેઈ જીવને હણશો તે હણવવાં પડશે, છેદશે તે છેદાવવાં પડશે, ભેદશે તે ભેદાવવાં પડશે, કર્મ બાંધશે તે ભોગવવાં પડશે. એહવા “મ હણે મ હણો શબ્દના પ્રકાના કરણહાર, શ્રમણ ભગવંતમહાવીરે, ઉપન્નનાણદંસણધરે, અહજિણકેવલી, અપરિશ્રવી કહેતાં–અનાથવી પષ, તેં પ્રભુજીનાં ગુણ કહ્યામાં નાવે, મવ્યામાં નાવે, વર્ણવ્યામાં નાવે, એવા અકલસ્વરૂપ, જિનેશ્વરદેવ, તે પ્રભુએ સાડાબાર વર્ષને પંદર દિવસ સુધી મહા મહેનત કરી કમને ટાળી કર્મને ગાળી કર્મપ્રજાળી, કમને દૂર ઈડી, કર્મનાં દેણાં દઈ કરી, કર્મથી નિકરા થઈ કરી, કેવળશ્રી વરી, આમદશા પ્રકટ કરી, જિનેશ્વરદેવ, વીતરાગદેવ, મેલનગરે પધાર્યા. પણ જગતવાસી જંતુજીવને ઉપકાર નિમિત્ત, શાતા નિમિત્તે કલ્યાણ કરવા નિમિત્તે, ભવ્યજીવના દુ:ખ મટાડવા વાસ્તે, ચારગતિ, ચોવીસ દંડક, ચેરાશલક્ષ છવાયોનિને વિષે, એક કોડ સાડી સત્તાણુલાખ ક્રોડ કુલને વિષે, જીવ અન–પરિભ્રમણ કરે છે, સંગી શારીરિક, માનસિક વેદનાઓ સહન કરે છે, તે મટાડવા માટે પરમેશ્વરદેવે સિદ્ધાંતરૂપ વાણી ભાવભેદવૃત્તાંત, વિસ્તારપણે વર્ણવ્યાં. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પાંચ જ્ઞાન પાંચ પાન ૧ ય, ૨ જ્ઞાન, ૩ જ્ઞાની, તેના અર્થ. ૧ ય, જાણવા ગ્ય તે સામે પદાર્થ, ૨ જ્ઞાન તે જીવને ઉપયોગ જીવનું લક્ષણ, જાણપણું તે ૩ જ્ઞાની તે જાણે તે-જાણવાવાળો જીવ-અસંખ્યાત પ્રદેશી આત્મા. જ્ઞાન શબ્દોને વિશેષ અર્થ ૧ જેણે કરી વસ્તુને જાણીએ તે જ્ઞાન, ૨ જે થકી વસ્તુને જાણીએ તે જ્ઞાન, ૩ જેને વિષે વસ્તુને જાણુએ તે જ્ઞાન, ૪ જાણવું તે જ્ઞાન, એ ચાર અર્થે કહ્યા. જ્ઞાનના ભેદ જ્ઞાનના પાંચ ભેદ છે, ૧ મતિવાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન પર્યાવજ્ઞાન, ૫. કેવળજ્ઞાન, મતિ જ્ઞાનના બે ભેદ ૧. સામાન્ય ૨. વિશેષ. ૨ સામાન્ય પ્રકારે તે મતિ કહીએ. ૩. વિશેષ પ્રકારે તે મતિજ્ઞાન તથા મતિખાન કહીએ. સમ્યગદષ્ટિ મતિ તે મતિજ્ઞાન શ્ચિાદષિની મતિ તે મનિઅજ્ઞાન કૃતજ્ઞાનના બે ભેદ ૧ સામાન્ય, ૨ વિશેષ. ૧ સામાન્ય પ્રકારે મૃત કહીએ. ૨ વિશેષ પ્રકારે તે શ્રુત અજ્ઞાન તથા શ્રુત જ્ઞાન કહીએ. સમ્યગદષ્ટિ મૃત તે મૃત જ્ઞાન. મિથ્યાધિનું કૃત તે મૃત અજ્ઞાન ૧ મતિ જ્ઞાન. ૨ શ્રત જ્ઞાન એ બે જ્ઞાન અને અન્ય પરસ્પર માંહોમાંહે ક્ષીરનીરની પેરે મળી રહે છે, જીવને અત્યંતર શરીરની પરે છે. જ્યારે બે જ્ઞાન સાથે હોય ત્યારે પણ પહેલાં મતિ. શ્રત હોય છે. અહીં બે જ્ઞાનને વિષે આચાર્ય વિશેષે કરી સમજાવે છે. જીવ મતિએ કરી જાણે તે મતિજ્ઞાન, કૃતે કરી જાણે તે શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનનું વર્ણન મતિજ્ઞાનના બે ભેદ ૧. શ્રત નિશ્રિત-તે સાંભળ્યા વચનને અનુસારે મતિ વિસ્તરે. ૨. શ્રત નિશ્રિત-તે નહિ સાંભળ્યું, નહિ જોયું તો પણ તેમાં મતિ વિસ્તરે. Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને જ્ઞાન સાગર અશ્રુત નિશ્ચિતના ચાર ભેદ, ૧. નાતિકા, ૨ વનયિકા, ૩ કાર્મિક, ૪ પારિણુમિકા. ૧. ઔત્પાતિકા બુદ્ધિ-તે પૂર્વે નહિ જોયું, નહિ સાંભળ્યું તેમાં એકદમ વિશુદ્ધ અર્થગ્રાહી બુદ્ધિ ઊપજે, ને તે બુદ્ધિ, ફળને ઉત્પન્ન કરે તેને પાતિકા બુદ્ધિ કહીએ. ૨. વનથિકા બુદ્ધિ-તે ગુરુ-વડાને વિનય ભકિત કરવાથી બુદ્ધિની ઉત્પત્તિ થાય, શાસ્ત્રના અર્થ-રહસ્ય સમજે તેને વનયિકા બુદ્ધિ કહીએ, ૩કામિકા-નકામીયા) બુદ્ધિ-તે જોતાં, લખતાં, ચિતરતાં, ભણતા, સાંભળતાં, દેખતાં, વણતાં, વાવતાં, શીવતાં એ આદિ અનેક શિલ્પકળા વગેરેને અભ્યાસ કરતાં તેમાં કુશળ થાય તે કામિકા (કામીયા) બુદ્ધિ કહીએ. ૪. પાણિમિકા બુદ્ધિ-તે જેમ જેમ વય પરિણમે તેમ તેમ બુદ્ધિ પરિણમે તથા બહુસૂત્રી, સ્થવિર, પ્રત્યેક બુદ્ધાદિ પ્રમુખને આલેચન કરતાં બુદ્ધિમાં વૃદ્ધિ થઈ; જાતિસ્મરણાદિ જ્ઞાન થાય તેને પરિણામિકા બુદ્ધિ કહીએ, શ્રુત નિશ્ચિત જ્ઞાનના ચાર ભેદ, ૧ અવગ્રહ, ૨ હા, ૩ અવાય, ધારણા. અવગ્રહના બે ભેદ, ૧ અર્થાવગ્રહ, ૨ વ્યંજનાગ્રહ, વ્યંજનાવગ્રહના ચાર ભેદ, ૧ શ્રોત્રંદ્રિય વ્યંજનાવગ્રહ, ૨ ધ્રાણેદ્રિય વ્યંજનાવગ્રહ, ૩ રસેંદ્રિય વ્યંજનાવગ્રહ, ૪ સ્પશે દ્રિય વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહ-તે જે પુદ્ગલેને ઈદ્રિયોને વિષે સામાં આવી પડે. (પુદગલો ઈદ્રિયોને સ્પશે) ને ઈહિ તે મુદ્દગલેને ગ્રહે, સરાવલાને દાંત, તેને વ્યંજનાવગ્રહ કહિયે. ચક્ષુઈકિય ને મન તે રૂપાદિ પુદગલની પ્રત્યક્ષ થઈ સ્પર્શ કર્યા વગર તેમને રહે છે, માટે ચક્ષુઇન્દ્રિયને મન એ બેને વ્યંજનાવગ્રહ નથી ને શેષ ચાર ઈદ્રિયોને વ્યંજનાવગ્રહ છે, શ્રેત્રંદ્રિય વ્યંજનાવગ્રહ તે-કાને કરી શબ્દના પુગલને રહે. ધ્રાણેદ્રિય વ્યંજનાવગ્રહ તે-નાસિકાથી ગંધના પુગલને ગ્રહે, રસેંદ્રિય વ્યંજનાવગ્રહ તે-જીવાએ કરી રસના પુદગલને કહે. સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ તે-શરીરે કરી સ્પર્શના પુદગલને ગ્રહે, વ્યંજનાવગ્રહને સમજવાને૧ પડિબેહગ દિફતેણું, ૨ મધુગ વિતેણે. આ બે દષ્ટાંત આપે છે. પડિબેહગ દિતણું–પ્રતિબંધક (જગાડવાનું) દષ્ટાંત; જેમ કોઈ પુરુષ સૂતે છે, તેને બીજા કોઈ પુરુષે બેલા; હે દેવદત' ત્યારે તેણે સાંભળીને જાગીને હું ઉત્તર આપ્યો. ત્યારે શિષ્ય સમજવાને શંકાથી પૂછે છે, તે સ્વામિન ! તે પુરુષે હુંકાર આપે તે શું તેણે એક Page #244 -------------------------------------------------------------------------- ________________ પાંચ જ્ઞાન ૨૩૩ સમયનાં, કે બે સમયનાં કે ત્રણ સમયનાં, કે ચાર સમયનાં, કે યાવત સંખ્યાત સમયનાં, કે અસંખ્યાત સમયના પ્રવેશ્યાં શબ્દપુદગલને ગ્રહ્યાં ? ગુરુ કહે છે-એક સમયનાં નહિ, બે-ત્રણ-ચાર યાવત સંખ્યાત સમયમાં નહિ, પણ અસંખ્યાત સમયનાં પ્રવેશ્યાં શબ્દવુગલને ગ્રહ્યાં. એમ ના કહેવાથી પણ શિષ્યને સમજણ પડી નહિ ત્યારે બીજું મલક (સરાવાલા) નું દષ્ટાંત કહે છે – જેમ, કુંભારના નીંભાડામાંથી તરતનું લાવેલું કેરુ સરાવલું હોય ને તેમાં એક જળબિંદુ મૂકે, પણ જે જળબિંદુ જણાય નહિ; એમ બે, ત્રણ, ચાર, ઘણાં જળબિંદુ મૂકે પણ તે સરાવલું બરાબર ભીંજાય નહિ, પણ ઘણું જળબિંદુથી ભીંજાયા પછી જળબિંદુ એક ઠરે ને એમ કરતાં વધતાં વધતાં પ સરાવલું થાય, પછી અર્ધ ને ઘણી વખતે પૂર્ણ ભરાય પછી તે સરાવલું ઊભરાય, તેમ કાનનાં એક સમયનાં પ્રવેશ્યાં પિઠ) પુદગલને મળી શકે નહિ. જેમ એક જળબિંદુ સરાવવામાં જણાય નહિ, એમ બે, ત્રણચાર, સંખ્યાન સમયમાં પણ પુદગલને ગ્રહી શકે નહિ. પણ વ્યંજન અવગ્રહમાં અસંખ્યાત સમય જોઈએ ને તે અસંખ્યાત સમયનાં પ્રવેશ્યાં પુગલ જ્યારે કાનમાં ભરાય અને ઊભરાઈ જાય ત્યારે હું એમ કહી શકે, પણ સમજે નહિ એ કેને શબ્દ, એ વ્યંજનાગ્રહ. ' અર્થાવગ્રહના છ ભેદ શ્રોકિય અર્થાવગ્રહ, ૨ ચક્ષઈદ્રિય અર્થાવગ્રહ, ૩ ઘાણે દ્રય અર્થાવગ્રહ, ૪ રસેંદ્રિય અર્થાવગ્રહ, ૫ સ્પર્શેદ્રિય અર્થાવગ્રહ, કે ઈધિ (મન) અથવગ્રહ. એ અવગ્રહનાં નામ માત્ર છે. તેના અર્થ સમજાવે છે. શ્રોતેંદ્રિય અર્થાવગ્રહ-તે કણે કરી શબ્દન, અર્થને ગ્રહે. ચક્ષુઈદ્રિય અર્થાવગ્રહ–તે ચક્ષુએ કરી રૂપના અર્થને ગ્રહે. ધ્રાણેદ્રિય અર્થાવગ્રહ-તે નાસિકાએ કરી ગધના અર્થને ગ્રહે. રસેંદ્રિય અર્થાવગ્રહ-તે છવહાબે કરી રચના અર્થને ગ્રહે. સ્પશે દ્રિય અર્થાવગ્રહ-તે શરીરે કરી સ્પર્શના અર્થને ગ્રડે. નોઈદ્રિય અર્થાવગ્રહ-તે મનદ્વાર દરેક પદાર્થના અર્થને ગ્રહે. વ્યંજનાવગ્રહના ચાર ભેદ અને અર્થાવગ્રહના છ ભેદ મળી અવરહના એ દશ ભેદ છે. અવડે કરી સામાન્ય પ્રકારે અર્થને ગ્રહે, પણ જાણે નહીં, જે એ કોના શબ્દ ગંધ પ્રમુખ છે ! પછી ત્યાંથી ઈહા મતિજ્ઞાનમાં પ્રવેશ કરે. ઈહા તે વિચારે, જે અમુકને શબ્દ વ ગંધ પ્રમુખ છે, પણ નિશ્ચય થાય નહીં. પછી અવાય મતિજ્ઞાનમાં પ્રવેશ કરે. અવાય તે નિશ્ચય કરો, જે એ અમુક જ શબ્દ વા ગંધ પ્રમુખ છે પછી ધારણા મતિજ્ઞાનમાં પ્રવેશ કરે. ધારણા તે ધારી રાખે. જે અમુક શબ્દ વા બંધ પ્રમુખ આ પ્રકારે હતો. એમ ઈંહાના ખભેદ. શ્રોતેંદ્રિય ઈહા, યાવત ઈદ્રિય ઈડા. એમ ચાવાયના છ ભેદ શ્રોતેંદ્રિય અવાય, વાવત નોઈદ્રિય અવાય. એમ ધારણાના છ ભેદ શ્રોતેંદ્રિય ધારણા, વાવત નોઈદ્રિય ધારણા. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી જન જ્ઞાન સાગર તેમને કાલ કહે છે. અર્થાવગ્રહને કાલ; એક સમય અસંખ્યાત સમયથી પ્રવેશ્યાં પુદ્ગલને છેલ્લા સમયે જાણે, જે મને કઈક બોલાવે છે. ઈ હને કાલ, અંતર્મદૂત, તે વિચાર ચાલ્યા કરે કે જે મને બેલાવે છે તે આ અવાયને કાલ, અંતર્મુહૂર્ત-નિશ્ચય કરવાને, જે મને અમુક જ બેલા છે. શબ્દ નિશ્ચય કરે. ધારણને કાલ, સંખ્યાતા વર્ષ અથવા અસંખ્યાતા વર્ષ સુધી ધારી રાખે, જે અમુક વેળાએ અમુકને શબ્દ સાંભળે હતું તે આ પ્રકારે હતે. એ અવગ્રહના દશ ભેદ, ઇહાના ભેદ, અવાયના છ ભેદ, ધારણના છ ભેદ, સર્વ મળી કૃતનિશ્ચિત મતિજ્ઞાનના ૨૮ ભેદ. મતિજ્ઞાન સમુચ્ચય ચાર પ્રકારે - ૧ દ્રવ્યથી. ૨ ક્ષેત્રથી. ૩ કાલથી ૪ ભાવથી ૧ દ્રવ્યથી માતિજ્ઞાની સામાન્યથી આદેશ કરી સર્વ દ્રવ્ય જાણે પણ દેખે નહિ. ૨ ક્ષેત્રથી મતિજ્ઞાની સામાન્યથી આદેશ કરી સર્વક્ષેત્રની વાત જાણે પણ દેખે નહિ. કાલથી મતિજ્ઞાની સામાન્યથી આદેશ કરી સર્વ કાલની વાત જાણે પણ ન દેખે, ૪ ભાવથી સામાન્યથી આદેશ કરી સર્વ ભાવની વાત જાણે પણ દેખે નહિ, નહીં દેખવાનું કારણ મતિજ્ઞાનને દર્શન નથી. ભગવતી સૂત્રમાં પાસઈ પાઠ છે, તે પણ શ્રદ્ધા વિષે છે; પણ જેવું તેમ નથી, ઈતિ અતિજ્ઞાન સંપૂર્ણ સુત્ર ( કૃત) જ્ઞાનનું વર્ણન સુતજ્ઞાનના ૧૪ ભેદ. ૧ અક્ષર શ્રત. ૨ અનક્ષર શ્રત. ૩ સંજ્ઞીશ્રુત. ૪ અસંજ્ઞીશ્રુત૫ સમ્યફ મૃત. ૬ મિથ્યા મૃત. ૭ સાદિ શ્રત. ૮ અનાદિ મૃત. ૯ સપર્યાવસિત મૃત. ૧૦ અપર્યાવસિત મૃત. ૧૧ ગમિક મૃત. ૧૨ આગમિક મૃત. ૧૩ અંગપ્રવિષ્ટ શ્રત. ૧૪ અનંગપ્રવિટ શ્રત (અંગબાહિર) ૧ . અક્ષરકૃત તેના ત્રણ ભેદ. ૧ સંજ્ઞા અક્ષર. ૨ વ્યંજનઅક્ષર, ૩ લબ્ધિ અક્ષર. સંજ્ઞા અક્ષર મૃત તે અક્ષરના આકારનું જ્ઞાન; જેમકે ક, ખ, ગ, પ્રમુખ સર્વ અક્ષરની સંજ્ઞાનું જ્ઞાન, ક અક્ષરનો ઘાટ દેખી કહે છે એ ખ નહિ, ગ, નહિ. એમ સર્વ અક્ષરની ના કહીને કહે કે એ તે ક જ છે, એમ સંસ્કૃત, પ્રાકૃત, ગેડી, ફારસી, દ્રાવિડી હિંદી એ આદિ અનેક પ્રકારની લિપિમાં અનેક પ્રકારના અક્ષરના ઘાટ છે તેવું જે જ્ઞાન તે સંજ્ઞા અક્ષર શ્રુત જ્ઞાન. ૨ વ્યંજન અક્ષર શ્રત. તે હસ્ય, દીર્ઘ, કાને, માત્રા, અનુસ્વાર પ્રમુખની સંયોજનાઓ કરી બોલવું તે વ્યંજનાક્ષર મૃત. ૩ લબ્ધિ અક્ષર મૃત તે ઈક્રિયાથના જાણપણાની લબ્ધિથી અક્ષરનું જ્ઞાન થાય તે તેને છ ભેદ. ૧ શ્રોતેંદ્રિય લબ્ધિ અક્ષશ્રુત તે કાને ભેરી પ્રમુખને શબ્દ સાંભળી કહે છે એ ભેરી પ્રમુખને શબ્દ છે, તે ભેરી પ્રમુખ અક્ષરનું જ્ઞાન શ્રેનેંદ્રિય લબ્ધિથી થયું તે માટે બેંદ્રિય લબ્ધિ અક્ષરગ્રુત કહીએ. આદેશથી–આગમથી–સિદ્ધાંતથી. Page #246 -------------------------------------------------------------------------- ________________ પાંચ જ્ઞાને ૨. ચક્ષુ ઈંદ્રિય લબ્ધિ અક્ષ શ્રુત તે આંખે આંબા પ્રમુખનુ રૂપ દેખીને કહે આંબા પ્રમુખનું રૂપ છે, તે આંબા પ્રમુખ અક્ષરનું જ્ઞાનચક્ષુ દ્રિય લબ્ધિથી થયું, ચક્ષુદ્રિય લબ્ધિ અક્ષરશ્રુત કહીએ. ૩ ધ્રાણેંદ્રિય લબ્ધિ અક્ષર શ્રુત્ત તે નાસિકાએ કેતકી પ્રમુખની ગ'ધ લઈને જાણે જે એ કેતકી પ્રમુખની ગંધ છે, તે ઘ્રાણેંદ્રિય લબ્ધિથી કેતકી પ્રમુખ અક્ષરનું જ્ઞાન થયું, માટે ઘ્રાણેંદ્રિય લબ્ધિ અક્ષરશ્રુત કહીએ. ૪. સેદ્રિય લબ્ધિ અક્ષર શ્રુત તે હવાયે કરી સાકર પ્રમુખને સ્વાદ જાણીને એ સાકર પ્રમુખના સ્વાદ છે. એ અક્ષનું જ્ઞાન રસેન્દ્રિયથી થયું, તે માટે રસેન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહીએ. ૫ સ્પર્શેન્દ્રિય લબ્ધિ અક્ષય શ્રુત તે શીત, ઉષ્ણુ, આદિ સ્પર્શ થવાથી જાણે જે એ શીત વા ઉણુ છે, માટે તે અક્ષરનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયથી થયું, તે માટે સ્પોંદ્રિય લબ્ધિ શ્રુત કહીએ. ૭ નાઈદ્રિય લબ્ધિ શ્રુતુ તે મને કરી ચિતવતાં, વિચારતાં સ્મરણ થયું જે મે અમુક ચિંતવ્યું. વા વિચાર્યું। તે સ્મરણના અક્ષરનું જ્ઞાન મનથી—ના દ્રિયથી થયું, માટે નેાઈ ંદ્રિય લબ્ધિ. અક્ષરશ્રુત કહીએ; એલબ્ધિ અક્ષરશ્રુતના છ ભેટ્ટ સંપૂર્ણ ઇતિ અક્ષશ્રુતના ભેદ. ૨૩૫ જે એ તે માટે ૨ અનક્ષર શ્રુત-તે અનેક પ્રકારે છે. તે અક્ષરના ઉચ્ચાર કર્યાં વિના શબ્દ, છીંક ઉધરસ, શ્વાસ, નિ;શ્વાસ, બગાસાં, નાક નિષીકવું તથા નગારાં પ્રમુખને શબ્દ, અનક્ષરી વાણી માટે, એને અનક્ષર શ્રુત કહીએ, ૩. સ’જ્ઞી શ્રુત-તેના ત્રણ ભેદ, ૧ સંની કાલિકેાપદેશ. ૨ સની હેતૂપદેશ. ૩ સની દૃષ્ટિવાદોપદેશ. ૧ સન્ની કાલિકોપ્રદેશ તે શ્રુત સાંભળીને વિચારે તે. ૩ સમુચ્ચય અનુ` ગવેષવું; ૪ વિશેષ અર્થાંનું ગવેષવું; પ ચિતવવું, એ છ ોલ સની જીવને હોય તે સ'ની કાલિકાપ્રદેશ શ્રુત. વિચારવું. ૨ નિશ્ચય કરવું; નિશ્ચય કરી વળી વિચારવુ ૨ સન્ની હેતુપ્રદેશ-તે સ'ની ધારી રાખે. ૩ સંજ્ઞી દૃષ્ટિવાદે।પદેશ તે ક્ષયાપશમ ભાવે સાંભળે એટલે હેતુ સહિત; દ્રવ્ય અર્શી સહિત; કારણ યુક્તિ સહિત, ઉપયેગ સહિત; કે ભણે; ભણાવે; સાંભળે તે માટે સન્ની શ્રુત કહીએ. ૪ અસંજ્ઞીશ્રુતના ત્રણ ભેદ. ૧ અસી કાલિકેપદેશ ૨ અસની હેતૂપદેશ ૩ અસની દૃષ્ટિવાદોપદેશ. સત્તી શ્રુત તે શાસ્ત્રને પૂર્વાપર વિચાર સહિત; ૧ અસ’જ્ઞી કાલિકોપદેશ શ્રુત–તે સાંભળી પણ વિચારે નહિ. સનીને છ બોલ છે; તે અસ’જ્ઞીને નથી. ૨ અસની હેતુપદેશ શ્રુત-તે સાંભળી ધારી રાખે નહિ. ૩ અસ’જ્ઞી દૃષ્ટિવાદેાપદેશ શ્રુત તે ક્ષયાપશમ ભાવે ન સાંભળે તે ત્રણ બોલ અસની આશ્રી કહ્યા એટલે કે અસંજ્ઞી શ્રુત, તે ભાવા રહિત; વિચાર તથા ઉપયોગ શૂન્ય; પૂર્વાપર આલેાચ રહિત; નિણૅય રહિત એ સંજ્ઞાએ ભણે તથા ભણાવે, વા અસની શ્રુત કહીએ. સાંભળે તે માટે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી જન જ્ઞાન સાગર સમ્યક કૃત તે અહિંત, તીર્થકર, કેવળજ્ઞાની, કેવળદર્શની, દ્વાદશ ગુણે કરી સહિત, અઢાર દેષ રહિત, ચેત્રીસ અતિશય પ્રમુખ અનંત ગુણના ધારક, તેમનાં પ્રરૂપેલાં બાર અંગ, અર્થરૂપ આગમ, તથા ગણધર પુ એ–શ્રુતરૂપ (મૂલ્યરૂપ) બાર આગમ ગૂંથા તે, તથા ચૌદપૂર્વીએ, તેર પૂવીએ, બાર પૂર્વીએ, અગિયાર પૂવીએ, તથા દશ પૂર્વીએ જે મૃત તથા અર્થરૂપ વાણી પ્રકાશી તે સમ્યફ મૃત. દશ પૂર્વમાં ન્યૂન જેને જ્ઞાન હેય, તેમનાં પ્રકાશેલાં સમશ્રત હેય. વા મિથામૃત હાય. ૬. મિથ્થાગત–તે જે પૂર્વોકત ગુણરહિત, રાગ સહિત પુરુષોએ પિતાની મતિ કલ્પનાએ કરી, મિથ્યાત્વ દૃષ્ટિએ કરી જે શાસ્ત્ર રચાં જેવાં ભારત, રામાયણ, વૈદિક જ્યોતિષ તથા ૨૯ જાતનાં પાપશાસ્ત્ર પ્રમુખ ગ્રંથ તે મિથ્યાશ્રુત, તે મિથ્થામૃત, તે મિથ્યાત્વ દષ્ટિને મિથુતપણે પરિણમે (સાચા કરી ભણે માટે) પશુ જે સમ્યફ તેની સાથે મેળવતાં જુઠાં જાણી ત્યજે તે સમ્યફ શ્રુતપણે પરિણમે. તે જ મિથ્થામૃત સમ્યક્ત્વવાન પુરૂને સમ્યફ બુદ્ધિએ કરી વાંચતાં સમ્યફવના રસે કરી પરિણમે, તે બુદ્ધિને પ્રભાવ જાણવો વળી આચારાંગાદિક સમ્યફ શાસ્ત્ર તે પણ સમ્યફવાન પુરુષને સમ્યફ થઈ પરિણમે ને મિથ્યાત્વ દૃષ્ટિવાન પુરુષને તે જ શાસ્ત્ર મિથ્યાત્વપણે પરિણમે એ રહસ્ય છે. ૭ સાદિ ત, ૮ અનાદિ મુત, સંપર્વવસિત શ્રત, ૧૦ અપર્યાવસિત શ્રત, એ ચાર પ્રકારના કૃતને ભાવાર્થ સાથે છે. બાર અંગ વ્યવછેર થયાં આશ્રી આદિ અંત સહિત અને વ્યવછંદ ન થયાં આશ્રી આદિ અંત રહિત તે સમુચ્ચય ચાર પ્રકારે છે તે દ્રવ્યથી એક પુરુષે ભણવા માંડયું તેને સાદિ અપર્ણવસિત કહીએ, ને ઘણા પુરૂષ પરંપરા આથી અનાદિઅપર્યવસિત કહીએ. ક્ષેત્રથી ૫ ભરત, ૫ ઈરવત, દશ ક્ષેત્ર આથી સાદિ પર્યાવસિત. ૫ મહાવિદેડ આશ્રી અનાદિ અપર્યવસિત, કાલથી ઉત્સર્પિણી આશ્રી સાદિ પયવસિત ઉત્સાપિણિ નોઅવસિંણિ આશ્રી અનાદિ અપર્યાસિત ભાવથી તીર્થકરોએ ભાવ પ્રકાશ્યા તે આથી સાદિ. પર્યાવસિત ક્ષપશમભાવ આથી અનાદિ અર્થવલિત અથવા ભવ્યનું શ્રુત તે આદિ અંતસહિત અભવ્યનું મૃત તે આદિ અંતરહિત. તે ઉપર દષ્ટાંત છે, સર્વ આકાશના અનંત પ્રદેશ છે. તે એકેક આકાશ પ્રદેશમાં અનંત પર્યાય છે. તે સર્વપથી અનંત ગુણ અધિક એક અગુરુલઘુ પર્યાય અક્ષર થાય. અક્ષર તે ક્ષરે નહીં, અપ્રતિહત, પ્રધાન, જ્ઞાન, દર્શન જાણવું તે. અક્ષર કેવલ સંપૂર્ણ જ્ઞાન જાણવું તેમાંથી સર્વ જીવને સર્વ પ્રદેશે અસરના અનંતમાં ભાગે જાણપણું સદાકાળ ઉઘાડું રહે છે. શિષ્ય પૂછે છે હે સ્વામિન ! જે તેટલું જાણપણું ઢંકાય તે શું થાય ? ત્યારે ગુરુ કહે છે-કે, જે તેટલું જાણપણું ઢંકાય તે છવાપણું મટીને અજીવ થાય, અને ચૌતન્ય મટીને જડપણું થાય, માટે હે શિષ્ય ! જીવન સર્વ પ્રદેશે અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન સદા ઊઘાડું છે. જેમ વર્ષાકાળે કરી ચંદ્ર તથા સૂર્ય ઢાંકયા થયા. પણ સર્વથા ચંદ્ર તથા સૂર્યની પ્રભા ઢાંકી જાતી નથી. તેમ અનંત જ્ઞાનાવરણીય કર્મના આવરણને ઉદય થયા છતાં પણ ચૈતન્યપણે સર્વથા અવરાતું (કાતું) નથી નિગાદના જીવને પણ અક્ષરના અનંતમા ભાગે સદા જ્ઞાન ઉવાઈ રહે છે. ૧૧ ગમિક શ્રુત તે બારમું અંગ દષ્ટિવાદ ઘણીવાર સરખા પાઠ આવે તે માટે. ૧૨ આગમિક મૃત તે કામિક ધૃત ૧૧ અંગ આચારાંગ પ્રમુખ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ પાંચ જ્ઞાન ૧૩+ અંગપ્રવિ-આર અંગ (આચારાંગાદિથી દષ્ટિવાદ સુધી) સૂત્રમાં તેને વિસ્તાર ઘણે છે, ત્યાંથી જેવું. ૧૪ અનંગપ્રવિણ-સમુચ્ચ બે પ્રકારે, ૧ આવશ્યક ૨ આવશ્યક વ્યતિરિક ૧ આવશ્વનાં છ અધ્યયન, સામાયિક પ્રમુખ. ૨ આવશ્યક વ્યનિરિકતના બે ભેદ-૧ કાલિક શ્રત, ૨ ઉલ્કાલિક શ્રુત ૧ કાલિક શ્રત –તેના અનેક પ્રકાર છે. તે ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, બૃહતકલ્પ, વ્યવહાર પ્રમુખ એકત્રીશ સૂત્ર કાલિકનાં નામ નંદીસૂત્ર મધ્યે આપ્યાં પઈના સિદ્ધાંત જાણવા જેમ ત્રષભદેવના ૮૪૦૦૦ પઈના તથા મધ્ય ૨૨ તીર્થંકરના સંખ્યાતા હજાર પઈના તથા મહાવીર સ્વામીને ૧૪ હજાર પઈના તથા સર્વ ગણધરના કર્યા તથા પ્રત્યેક બુદ્ધના કર્યા પદના તે સર્વ કાલિક જાણવાં, એ કાલિક શ્રુત ૨ ઉત્કાલિક શ્રત= તે અનેક પ્રકારના છે, તે દશવૈકાલિક પ્રમુખ ૨૯ પ્રકારનાં શાસ્ત્રનાં નામ નંદસૂત્રમાં આપ્યાં છે. તે આદિ દઈને અનેક પ્રકારનાં શાસ્ત્ર છે. પણ વર્તમાનમાં વ્યવચ્છેદ છે. દ્વાદશાંગ સિદ્ધાંત-આચાર્યની પેટી સમાન; અતીત કાલે અનંત જીવો આસાએ આરાધીને સંસાર દુઃખથી મુકત થયા, વર્તમાનમાં સંખ્યાતા છ દુઃખથી મુક્ત થાય છે. અનાગત કાલે આજ્ઞાએ આરાધી અનંત જીવો દૂઃખથી મુક્ત થશે એમ સૂત્ર વિરોધીને ત્રણે કાળ આથી સંસારમાં રખડવા વિષે જાણવું શ્રુતજ્ઞાન (દ્વાદશાંગરૂપ સદાકાળ લેક આશ્રી છે. શ્રુતજ્ઞાન-સમુચ્ચય ચાર પ્રકારે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી–શ્રુતજ્ઞાની ઉપગે કરી સર્વ દ્રવ્ય જાણે દે; તે શ્રદ્ધાએ કરી તથા સ્વરૂપ આલેખ કરી. ક્ષેત્રથ-શ્રુતજ્ઞાની ઉપગે કરી. સર્વ ક્ષેત્રની વાત જાણે દેખે, પૂર્વવત. કાલથી- શ્રુતજ્ઞાની ઉપભેગે કરી કાલની વાત જાણે, દેખે. ભાવથી,-બુતરાની ઉપગે કરી સર્વ ભાવ જાણે, દેને, ઇતિ શ્રુતજ્ઞાનનું વર્ણન. અવધિ જ્ઞાનનું વર્ણન ૧ અવધિજ્ઞાનના મુખ્ય બે ભેદઃ ભવપ્રયિક, ક્ષાયોપશમિક. ૧ ભાવપ્રત્યયિકના બે ભેદ તે, ૧ નારકીને, ૨ દેવ (ચાર પ્રકારના) ને હેય; તે ભવ સંબંધી જ્યારથી ઉત્પન્ન થાય, તે ભવના અંત સુધી હોય. ૨ ક્ષાપશમિકના બે ભેદ છે. ૧ સંજ્ઞી મનુ યને, ૨ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને ક્ષપશમ ભાવથી ઉત્પન્ન થાય છે, અથવા ક્ષમાદિક ગુણે સહિત અણગારને ઉત્પન્ન થાય. છે અથવા સમુચ્ચય બે પ્રકારે શ્રત કહ્યા છે, તે અંગપવિઠંચ અંગ પ્રવઠ તથા અંગબાહિર ( અનંગ પ્રવિષ્ટ ) ગામિક તથા આગમિકના ભેદમાં સમાવેશ સુત્રકારે કર્યો છે. મૂળમાં જુદા પણ નામ આપ્યાં છે. * પહેલે પહોર તથા ચોથે પહેર સ્વાધ્યાય થાય તેને “કાલિક શ્રત કહીએ, = અસ્વાધ્યાયને વખત વજી ચારે પહર સ્વાધ્યાય થાય માટે “ઉકાલિક" કહીએ. Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન સાગર અવધિજ્ઞાનના—છ પ્રકાર સક્ષેપથી કહ્યા છે તેનાં નામ. ૧ અનુગામિક. ૨ અનાનુગામિક ૩ વમાન, ૪ હાયમાન. ૫ પ્રતિપાતિ, } અપ્રતિપાતિ. ૨૩૮ અનુગામિક જ્યાં જાય ત્યાં તે સાથે આવે. તે એ પ્રકારનું છે. ૧ અંતઃગત. ૨ મધ્યમત. ૧ અંત ગત અવધિજ્ઞાનના ત્રણ પ્રકાર. ૧ પુરતઃ અંતઃગત–પુરએ અંતગત) તે શરીરના આગલા ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. ૨ ભાગતઃ અંતઃગત–(મગ્ગાએ અંતગત) તે શરીરના પૃષ્ટ ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. ૩ પાર્શ્વતઃ અંતઃગત -(પાસાએ અંતગત) તે શરીરના બે પા ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. અત:ગત અવધિ ઉપર દૃષ્ટાંત છે, જેમ કોઈ પુરુષ હરકેાઇ દીપ પ્રમુખ અગ્નિનું ભાજન તથા મણિપ્રમુખ હાથમાં લખતે આગળ કરી ચાલતા જાય તે આગળ દેખે જો પૂઠે રાખે તે પૂરું દેખે, તેમ એ પડખે રાખી ચાલે તે બે પડખે દેખે, જે પાસે રાખે તે તરફ દેખે, બીજી બાજુ ન દેખે રહસ્ય છે. વળી જે બાજુ તરફ જાણે, દેખે તે બાજુ તરફ સંખ્યાતા, અસંખ્યા યાજન લગી જાણે દેખે. ૨ મધ્યગત-તે સર્વ દિશી તથા વિદેિશી તરફ (ચૌતરક) સંખ્યાતા યાજન લગી જાણે દેખે, પૂર્વકિત દીપ પ્રમુખ ભાજન માથે મુકીને ચાલે તે તે ચૌતરફ દેખે તેમ. ૨ અનાનુગામિક અવધિજ્ઞાન-તે જે સ્થાનમાં અવધિજ્ઞાન ઊપજ્યું હોય તે સ્થાને રહીને જાણે, દેખે, અન્યત્ર તે પુરુષ જાય તે ન જાણે દેખે. તે ચારે દિશાએ સંખ્યાતા અસંખ્યાતા ચેાજન સલગ્ન તથા સંલગ્નપણે જાણે દેખે. જેમ કાઇ પુરુષે દીવી પ્રમુખ અગ્નિનું ભાજન તથા મણિ પ્રમુખ કોઈ પણ સ્થાન પ્રતિ મૂકયુ હોય તે, તે સ્થાન પ્રતિ ચૌતરફ્ દેખે પણ અન્યત્ર ન દેખે તેમ અનાનુગામિ અધિજ્ઞાન જાણવું. ૩ વદ્ધમાન અવધિજ્ઞાન-તે પ્રશસ્ત લેશ્યાના અધ્યવસાયે કરી, તથા વિશુદ્ધ ચારિત્રનાં પરિણામે કરી, સર્વ પ્રકારે અવધિ જ્ઞાનની વૃદ્ધિ થાય તેને વર્ધમાન અવધિજ્ઞાન કહીએ. જે જધન્યથી, સૂક્ષ્મ નિગેાદીઆ જીવે ત્રણ સમય ઉત્પન્ન થયામાં શરીરની જે અવગાહના આંધી હોય એટલું ક્ષેત્ર જાણે, ઉત્કૃષ્ટથી સર્વ અગ્નિના જીવ, સૂક્ષ્મ બાદર પર્યાપ્ત એ ચાર જાતિના તે પણ જે સમયે ઉત્કૃષ્ટ હોય તે અગ્નિના જીવ, એકેક આકાશ પ્રદેશે અંતર રહિત મૂકતાં જેટલાં અલાકમાં લેક જેવડાં અસંખ્યાતા ખંડ (ભાગ વિકલ્પ) ભરાય તેટલું ક્ષેત્ર સ શિી વિદિશાએ દેખે, અવધિજ્ઞાન રૂપી પદાર્થ દેખે એ રહસ્ય છે, મધ્યમ અનેક ભેદે છે તે કહે છે. વૃદ્ધિ ચાર પ્રકારે થાય. ૧ દ્રવ્યથી ૨ ક્ષેત્રથી ૩ કાલથી ૪ ભાવથી, તે આ પ્રમાણે. થાય. ૧ કાલથી જાણપણુ વધે ત્યારે શેષ ઋણ ખેલનું જાણપણું વધે. ૨ ક્ષેત્રથી જાણપણું વધે ત્યારે, કાલની ભુજના તથા દ્રવ્ય, ભાવના જાણપણાની વૃદ્ધિ ૩ દ્રવ્યથી જાણપણું વધે ત્યારે, કાલની તથા ક્ષેત્રની ભજના ભાવના જાણપણાની વૃદ્ધિ. ૪ ભાવથી જાણપણુ વધે, શેષ ત્રણ ખેલની ભજનો. તે વિસ્તારથી સમજાવે છે :- સર્વ વસ્તુમાં કાલનું જાણપણુ સૂક્ષ્મ છે. જે કાઇ ચોથા આરાનો જન્મ્યા, નીરંગી બલિષ્ટ શરીર, તે વઋષભનારાચ સહનનવાળા એગગુપચાસ પાનની આડી લઈને તે ઉપર સારા લાહની સુઈ હોય તેણે કરીને વિધે; એ વિધતા એક પાનથી બીજા Page #250 -------------------------------------------------------------------------- ________________ પાંચ જ્ઞાન ૨૩૯ પાનમાં સુઇ પહેાંચતાં અસંખ્યાતા સમય થઈ જાય છે, એવા કાલ સૂક્ષ્મ છે. ૧. તેથી ક્ષેત્ર અસંખ્યાત ગુણા સૂક્ષ્મ છે. જેમ એક આંગુલ પ્રમાણે ક્ષેત્રમાં અસ ંખ્યાતી શ્રેણી છે. અકેકી શ્રેણીમાં અસંખ્યાતા આકાશ પ્રદેશ છે. સમય સમય પ્રતિ અકેક આકાશ પ્રદેશ જો અપહરાય । તેટલામ અસંખ્યાતા કાલચક્ર વહી જાય, તે એક શ્રેણી પૂરી થાય નહીં એવું ક્ષેત્ર સૂક્ષ્મ છે, ૨. તેથી દ્રવ્ય અનંતગણું સૂક્ષ્મ છે. એક આંચલ પ્રમાણે ક્ષેત્રમાં અસંખ્યાત શ્રેણી લઇએ. આંશુલ પ્રમાણે લાંબી ને એક પ્રદેશ પ્રમાણે પહેાળી તેમાં અસંખ્યાત આકાશ પ્રદેશ છે, અકેક આકાશ પ્રદેશ ઉપર અનંત પરમાણુ એ તથા દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી અનત પ્રદેશી, યાવત્ સ્કંધ પ્રમુખ દ્રવ્યો છે દ્રવ્યમાંથી સમય સમય પ્રતિ અકેક દ્રવ્ય અપહરતાં અનંત કાલચક્ર થાય, તા પણ ખૂટે નહીં, એવું દ્રવ્ય, ક્ષેત્રથી સૂક્ષ્મ છે. ૩, દ્રવ્યથી ભાવ અનંતગણું સૂક્ષ્મ છે. પૂર્વાંકત શ્રેણીમાં જે દ્રવ્યે. કહ્યાં છે તે દ્રવ્યમાં અકેક દ્રવ્યમાં અનંત પર્યંવ (ભાવ) છે. તે જેમ એક પરમાણુમાં એક વર્ણો, એક ગંધ એક રસ, એ સ્પર્શ છે. તેમાં એક વ માં અનંત પવ છે. તે એકગુણુ કાળે, દ્વિગુણુ કાળા, ત્રિગુણ કાળેા યાવત્ અનંતગુણુ કાળેા છે. એમ પાંચે બોલમાં અનંત પવ છે, એમ પાંચે વર્ષોંમાં એ ગધમાં, પાંચ રસમાં તે આઠ સ્પ ́માં અનંત વ છે. 'દ્વિપ્રદેશી ધમાં ૨ વણુ, ૨ ગ ંધ, ૨ રસ, ૪ સ્પ છે. એ દૃશ ભેદમાં પણ પૂર્ણાંકત રીતિએ અનંત પવ છે. એમ સ દ્રવ્યમાં પર્યાવની ભાવના કરવી એમ સદ્રવ્યન, પવ એકા કરીએ પછી સમય સમય પ્રતિ અકેક પવને અપહરતાં અનંત કાળચક્ર (ઉત્સર્પિણી, અવસર્પિણી) થાય ત્યારે પરમાણું દ્રવ્યના પવ પૂરા થાય, એમ દ્વિપ્રદેશી સ્પધાના પવ, ત્રિપ્રદેશી સ્ક ંધાના પવ, યાવત્ અનંત પ્રદેશી સ્કંધાના પ વ અપહરતાં અનંત અનંત કાલચક જાય, તે પણ પૂર્ણ થાય નહીં (ખૂટે નહી) એવા દ્રવ્યથી ભાવ સૂક્ષ્મ છે. ૪, ૧ કાલને ચણ!ની ઉપમા, ૨ ક્ષેત્રને તલની ઉપમા, ૪ ભાવને ખસખસની ઉપમા સમજવાને આપી છે. જારની ઉપમા ૩ દ્રવ્યને વધમાન જ્ઞાન પૂર્વે ચાર પ્રકારની વૃદ્ધિની રીત કહી તેમાં ક્ષેત્રથી અને કાલથી કેવી રીતે થાય તે કહે છે, ૧ ક્ષેત્રથી ગુલના અસંખ્યાતમા ભાગ જાણે, દેખે, તે કાલથી અલિકાના અસંખ્યાતમાં ભાગની વાત અતીત, અનાગત જાણે, દેખે. ૨ ક્ષેત્રથી આંગુલને સખ્યાતમા ભાગ ભાગની વાત અતીત અનાગત જાણે, દેખે. ૩ ક્ષેત્ર, આંશુલ માત્ર ક્ષેત્ર જાણે, દેખે. ૪ ક્ષેત્રથી પૃથક્ (ખેથી નવ સુધી) આંગુલની વાત જાણે, દેખે તે કાલથી આવલિકા સંપૂર્ણ કાલની વાત અતીત અનાગત જાણે દેખે. ૫ ક્ષેત્રથી એક હાથ પ્રમાણે ક્ષેત્ર જાણે, દેખે. તે કાલથી અંતમુ દૂત' (મુદ્ભમાં ન્યૂન) કાલની વાત અતીત અનાગમ જાણે, દેખે. ૬ ક્ષેત્રથી ધનુષ્ય પ્રમાણ ક્ષેત્ર જાણે, દેખે, તે કાલથી પ્રત્યેક મુદ્દતની જાણે દેખે. છ ક્ષેત્રથી ગાઉ પ્રમાણ ક્ષેત્ર જાણે, દેખે, તે કાલથી એક દિવસમાં કાંઈક ન્યૂન વાત જાણે દેખે. દેખે. જાણે, દેખે, તે કાલથી અવલિકાના અસ ંખ્યાતમાં દેખે તે કાલથી આર્વલકામાં કાંઇક ન્યુન જાણે, ૮ ક્ષેત્રથી એક યોજન પ્રમાણ ક્ષેત્ર જાણે દેખો. તે કાલથી પ્રત્યેક દિવસની વાત જાણે, Page #251 -------------------------------------------------------------------------- ________________ २४० શ્રી જૈન જ્ઞાન સાગર ૯ ક્ષેત્રથી પચીશ જન ક્ષેત્રના ભાવ જાણે, દેખે, તે કાલથી પક્ષમાં ન્યુનની વાત જાણે, દેખે. ૧૦ ક્ષે ત્રથી ભરત ક્ષેત્ર પ્રમાણે ક્ષેત્રના ભાવ જાણે, દેખ, તે કાલથી પક્ષ (અર્ધ માસ) પૂર્ણની વાત જાણે, દેખે. ૧૧ ફોત્રથી જંબુદ્વીપ પ્રમાણ ક્ષેત્રની વાત જાણે, દેને તે કાલથી માસ એક ઝાઝેરાની વાત જાણે, દેખ. ૧૨ ક્ષેત્રથી અઢી દીપની વાત જાણે છે, તે કાલથી એક વર્ષની વાત જાણે, દેખે. ૧૩ ક્ષેત્રથી પંદરમા રૂચક દ્વીપ સુધી જાણે, દેખે, તે કાલથી પૃથક્ વર્ષની વાત જાણે દેખે. ૧૪ ક્ષેત્રથી સંખ્યાતા દ્વીપ સમુદ્રની વાત જાણે, દેખે તે કાલથી સંખ્યાતા કાલની વાત જાણે દેખે. ૧૫ ક્ષેત્રથી સંખ્યાતા તથા અસંખ્યાતા દ્વીપ સમુદ્રની વાત જાણે, દેખે. તે કાલથી અસંખ્યાતા કાલની વાત જાણે, દેખે. એ પ્રમાણે ઊર્ધ્વક, અધલેક, તિર્યલોક એ ત્રણે લોકમાં વધતાં વર્ધમાન પરિણામે અલકમાં અસંખ્યાતા લેક પ્રમાણે ખંડ જાણવાની શકિત પ્રકટ થાય એ વર્ધમાન અવધિજ્ઞાન. - ૪ હાયમાન અવધિજ્ઞાન. અપ્રશસ્ત લેશ્યાને પરિણામે કરી અશુભ ખાને કરી અવિશુદ્ધ ચારિત્રના પરિણામથી (ચારિત્રના મલિનપણથી) વર્ધમાન અવધિજ્ઞાનની હાનિ થાય, થોડે થેડે ઘટતું જાય, તેને હાયમાન અવાધ જ્ઞાન કહીએ. ૫ પ્રતિપાતી અવધિજ્ઞાન-જે અવધિજ્ઞાન પ્રાપ્ત થયું તે એક વખતે જ નાશ પામે તે જઘન્ય, ૧ આંગુલને અસંખ્યાત ભાગ, ૨ આંગુલ સંખ્યાત ભાગ. ૩ વાલા.... ૪ પૃથફ વાલાઝ. ૫ લિંખ, ૬ પૃથફ લિંખ, છે યૂકા (જ), ૮ પૃથફ , ૯ જવ, ૧૦ પૃથફ જવ, ૧૧ આંગુલ ૧૨ પૃથફ આંગુલ, ૧૩ પગ, ૧૪ પૃથફ પગ, ૧૫ વહેત, ૧૬ પૃથફ વહેત, ૧૭ હાથ, ૧૮ પૃથફ હાથ, ૧૯ કુક્ષિ (બે હાથ), પૃથફ કક્ષ, ૨૧ ધનુષ્ય, ૨૨ પૃથફ ધનુષ્ય; ૨૩ ગાઉ, ૨૪ પૃથફ ગાઉ, ૨૫ એજન, ૨૬ પૃથફ યોજન ર૭ સે યોજન, ૨૮ પૃથફ સે યોજન, ૨૯ સહસ્ત્ર જિન, ૩૦ પૃથફ સહસ્ત્ર જન. ૩૧ લક્ષ એજન, ૩૨ પૃથક લક્ષ એજન, ૩૩ ક્રોડ જન ૩૪ પૃથફ કોડ જન, ૩૫ ક્રોડાક્રોડ એજન, ૩૬ પૃથફ દોડાદોડ જન એ પ્રમાણે ક્ષેત્ર, અવધિ, જ્ઞાનથી જુએ, પછી નાશ પામે. ઉત્કૃષ્ટ લોક પ્રમાણ ક્ષેત્ર જુએ, પછી નાશ પામે, દી જેમ પવનને યોગે કરી હોલવાઈ જાય તેમ, એ પ્રતિપાતી અવધિજ્ઞાન. ૬ અપ્રતિપાતી (અપડિવાઈ) અવધિજ્ઞાન- તે આવ્યું જાય નહિ. તે સંપૂર્ણ ચૌદ રાજલક જાણે, દેખે, ને એમાં એક આકાશ પ્રદેશ માત્ર ક્ષેત્રની વાત જાણે, દેખે તે પણ પડે નહિ. એમ બે પ્રદેશ તથા ત્રણ પ્રદેશ, યાવત લેક પ્રમાણુ અસંખ્યાત ખંડ જાણવાની શકિત થાય, તેને અપ્રતિપાતી અવધિ જ્ઞાન કહીએ, અલકમાં રૂપી પદાર્થ નથી. જે ત્યાં રૂપી પદાર્થ હત તે દેખત; એટલે એટલી શકિત છે. એ જ્ઞાન તીર્થંકર પ્રમુખને બાળપણથી જ હેબ, કેવળજ્ઞાન પામ્યા પછી એ ઉપયોગ ન હોય એ છ ભેદ અવધિ જ્ઞાનના કહ્યા, સમુચ્ચય અવધિજ્ઞાનના ચાર પ્રકાર છે. ૧ વ્યથી અવધિ જ્ઞાની જધન્ય અનંત રૂપી દ્રવ્ય જાણે, દેખે, ઉત્કૃષ્ટ સર્વરૂપી દ્રવ્ય જાણે, દેબે ૨ ક્ષેત્રથી અવધિજ્ઞાની જઘન્ય આંગુલનો અસંખ્ય ભાગ ક્ષેત્ર જા, દેખે ઉત્કૃષ્ટ લેક જેવડા અસંખ્યાત ખંડ અલેમાં દેજે. ૩ Page #252 -------------------------------------------------------------------------- ________________ પથ ગ્રામ કાળથી અવધિ જ્ઞાની જઘન્ય આવલિકાના અસંખ્યાતમા ભાગની વાત જાણે, દેખે, ઉકુષ્ટ અસંખ્યાત ઉત્સર્પિણી; અવસર્પિણી; અતીત અનાગત કાળની વાત જાણે, દેખે, ૪ ભાવથી જઘન્ય અનંત ભાવને જાણે, ઉત્કૃષ્ટ સર્વ ભાવના અનંતમા ભાગને જાણે દેખે, (વર્ણાદિક પર્યાયને). સંસ્થાન અવધિજ્ઞાનને દેખવાને આકાર, ૧ નારકીને અવધિ ત્રાપાને આકારે છે. ૨ ભવનપતિને પાલાને આકારે છે, ૩ તિર્યંચ તથા મનુષ્યને અનેક પ્રકારે છે. ૪ વ્યંતરને પટ– વાત્રને આકારે છે. ૫ જ્યોતિષીને ઝાલરને આકારે છે, ૬ બાર દેવલોકના દેવને ઉર્ધ્વ મૃદંગને આકારે છે. ૭ નવ ગ્રેવેયકને ફુલની ચંગેરીને આકારે છે. ૮ પાંચ અનુત્તર વિમાના દેવને અવધિ, કંચુકીને આકારે છે. નાકી, દેવને-અવધિજ્ઞાન-૧ અનુગામિક. ૨ અપ્રતિપાતી, ૩ અવસ્થિત, એ ત્રણ પ્રકારનું છે. મનુષ્ય ને નિયંચને અવધિજ્ઞાન–૧ અનુગામિક, ૨ અનનુગામિક, ૩ વર્ધમાન, ૪ હાયમાન, ૫ પ્રતિપાતી, ૬ અપ્રતિપાતી, ૭ અવસ્થિત, ૮ અનવસ્થિત છે. એ વિષયદ્વાર પ્રમુખ પ્રજ્ઞાપના સૂરાના ૩૩ મા પદથી લખે છે. નંદી મળે સંક્ષેપમાં છે. છાત અવધિ જ્ઞાનનું વર્ણન સંપૂર્ણ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અવધિ જ્ઞાનને વિષય (દેખવાની શકિત.) ૬, વિષય રત્નપ્રભા શર્કરપ્રભા વાલુપ્રભા. | પંકપ્રભા. | ધુમ્ર પ્રભા. | તમઃ પ્રભા ! તમતમ પ્રભા. ૩ ગાઉ. ૩ ગાઉ. રા ગાઉ. ૨ ગાઉ, જધન્ય રે દેખે તે. ૧ ગાઉ. | ૧ ગાઉ. | મા ગાઉ. ૪ ગાઉ, ૩ ગાઉ. ૩ ગાઉ. રા ગાઉ. | ઉત્કૃષ્ટ ક્ષેત્ર દેખે તે. ૨ ગાઉ. ૧૫ ગાઉં. ૧ માઉ. સતી, દેવલાક વિષય | અસુર કુમાર. | ૯ નિકાય | તિર્યંચ પચેંબંતર. દિય સંસી, જોતિષી દેવક ૧–૨ મનુષ્ય ૩-૪ જધન્ય દેખે. ૨૫ યોજન. ! ૨૫ પેજન. | આંગુલને અસંખ્યાત ભાગ. સંખ્યાતા દ્વીપ સમુદ્ર આંગુલને અસંખ્યાત ભાગ. અલકમાં અસંખ્યાતા ખંડ આંગુલને આંગુલને અસંખ્યાત અસંખ્યાત ભાગ. ભાગ. રત્નપ્રભાનો | શર્કરપ્રભાને હેઠલે હેડલે ચરમાંત. ચરમાંત > દેખે. અસંખ્યાતા. | સંખ્યાતા દ્વીપ સમુદ્ર | દ્વિીપ સમુદ્ર અસંખ્યાતા | દીપ સમુદ્ર શ્રી જન જ્ઞાન સાગર Page #254 -------------------------------------------------------------------------- ________________ પથ ગ્રાન દેવલી | L UDI | | દેવલેક. - દેવલે. - દેવેલેક. | પહેલેથી છરી | ૭-૮-૯ | ૫ અનુત્તર વિય. ૯-૧૩-૧૧-૧૨ ] »વેયક, વેયક, વિમાન. જધન્ય આંગુલને આંગુલને ગુલનો આંગુલને આંગુલનો ચૌદ રાજદેખે. અસંખ્યાત અસંખ્યાત અસંખ્યાત અસંખ્યાત અસંખ્યાત લેકમાં કાંઈક ભાગ. ભાગ. ભાગ. ભાગ. ભાગ. ઓછું દેખે. ત્રીજી નરચેથી નરપાંચમી નર- છઠ્ઠી નર સાતમી નરકનો હેડલે કને હેડલે કને હેડલે કન હેઠલો કને હેડલે ચરમાંત. ચરમાંત. ચરમાંત. ચરમાંત. ચરમાંત. બૈમાનિક ઊંચે પિતપોતાના વિમાનની ધ્વજા સુધી દે છે. ત્રિછા લેકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર દેછે. યંત્રમાં અલોક આશ્રી કહ્યું છે. ઈતિ વિષયદ્વાર સંપૂર્ણ ૧ અવધિજ્ઞાન | * અભ્યતર બાહ્ય | ૨ અવધિજ્ઞાન દેશથી સવી . નારકી નારકી દેવતા લાભ. દેવતાને, તિર્યંચ લાભે. તિર્યંચમાં લાભે. મનુષ્ય લાભે. મનુયમાં લાભે. લાભ. લાભ. ૧. આત્યંતર બાહ્ય દ્વાર યંત્રથી જણ ૨. અવધિજ્ઞાન દેશથી સર્વથી યંત્રથી જાણવો. ૨૪૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી જન જ્ઞાન સાગરમન:પર્યાવ જ્ઞાનને વિસ્તાર આ મનના ચાર પ્રકાર જાણવા. ૧ લબ્ધિમનઃ તે અનુત્તરવાસી દેને હેય. ૨ સંગ્રામનેઃ તે સંસી મનુષ્ય ને સંસી તિર્યંચને હેય. ૩ વર્ગમનઃ તે નારકી ને અનુસાર વિમાનવાસી વિના બીજા દેવોને હેય. ૪ પર્યાયમનઃ તે મન:પર્યવ જ્ઞાનીને હેય. મન:પર્યવ જ્ઞાન કેને ઉત્પન્ન થાય તે. ૧ મનુષ્યને ઉત્પન્ન થાય, અમનુષ્યને ન થાય. ૨ સંસી મનુષ્યને ઉત્પન્ન થાય, અસંરી મનુષ્યને ન થાય. ૩ કર્મભૂમિ સંસી મનુષ્યને ઉત્પન્ન થાય, અકર્મભૂમિ સંસી મનુષ્યને ન થાય. ૪ કર્મભૂમિ સંખ્યાતા વર્ષને આયુષ્યવાળાને ઉત્પન્ન થાય, પણ અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળાને ઉપન્ન ન થાય. ૫ સંખ્યાતા વર્ષના આયુષ્યમાં પર્યાપ્તને ઉત્પન્ન થાય, અપર્યાપ્તને ન થાય. ૬ પર્યાપ્તામાં પણ સમદષ્ટિને ઉત્પન્ન થાય, મિશ્રાદષ્ટિ ને સમમિધ્યદષ્ટિને ન થાય. ૭ સમદષ્ટિમાં પણ સંયતિને ઉત્પન્ન થાય, પણ અવ્રતી સમદષ્ટિ ને દેશવતીવાળાને * ઉત્પન્ન થાય. ૮ સંપતિમાં પણ અપ્રમત્ત સંયતિને ઉત્પન્ન થાય. પ્રમત્ત સંયતિને ન થાય. ૮ અપ્રમત્ત સંસ્થતિમાં પણ લબ્ધિવાનને થાય. અલબ્ધિવાનને ન થાય. મન:પર્યવ જ્ઞાન બે પ્રકારે છે– ૧ ઋજુમતિ મન:પર્યવ જ્ઞાન, ૨ વિપુલમતિ મન:પર્યાવ. જ્ઞાન, ગડગુમતિ તે સામાન્યપણે જાણે, વિપુલમતિ તે વિશેષપણે જાણે. મન:પર્યવ જ્ઞાનના સમુચ્ચય ચાર પ્રકાર છે:- ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી ૪ ભાવથી. ૧ દ્રવ્યથી, જુમતિ અનંત અનત પ્રદેશ સ્કંધ જાણે, દેખે તે સામાન્યથી, વિપુલમાત તેથી અધિક સ્પષ્ટપણે નિર્ણય સહિત જાણે, દેખે. ૨ ક્ષેત્રથી, ઋજુમતિ જાવ અંગુલને અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ નીચે રત્નપ્રભાના પ્રથમ કાંડને નાનો પ્રતર તેના હેઠલા તલ સુધી, એટલે સમભૂતળ પૃથ્વીથી ૧૦૦૦ જન નીચે દેખે. શિર્વા જોતિષીના ઉપરના તળ સુધી દેખે, એટલે સમભૂતળથી ૯૦૦ એજન ઊચું દેખે. ત્રિશું દેખે તે મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વીપ તથા બે સમુદ્રને વિષે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તના મને ગત ભાવ જાણે દેખે, વિપુલમતિ ને (ઋજુમતિ)થી અઢી અંગુલ અધિક વિશેષ સ્પષ્ટ નિર્ણય સહિત જાણે, દેખે. ( ૩ કાલથી જુમતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગની વાત જાણે, દેખે; ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની અતીત, અનાગત કાળની વાત જાણે, દેખે. વિપુલમતિ તે (ઋજુમતિ)થી વિશેષ સ્પષ્ટ નિર્ણય સહિત નિર્મળ જાણે, દેખે. ૪ ભાવથી જુમતિ તે જધન્ય અનંત દ્રવ્યના ભાવ (વર્ણાદિ પર્યાય) ને જાણે દેખે, ઉત્કૃષ્ટ સર્વ ભાવના અનંતમે ભાગે જાણે, દેખે. વિપુલમતિ તેથી સ્પષ્ટ નિર્ણય સહિત વિશેષ અધિક જાણે, દેખે. Page #256 -------------------------------------------------------------------------- ________________ પાંચ કમર ૨૫ મનપર્યવ જ્ઞાની અઢી દ્વીપમાં રહેલા સંશી પંચેંદ્રિયના મનોગત ભાવને જાણે છે. અનુમાનથી જેમ ધૂમાડો દેખી અનિને નિશ્ચય થાય તેમ મનોગત ભાવથી દેખે છે. ઇતિ મન:પર્યવ જ્ઞાન સંપૂર્ણ કેવળ જ્ઞાનનું વર્ણન. કેવળ જ્ઞાનના બે ભેદ, ૧ ભવસ્થ કેવળ જ્ઞાન, સિદ્ધ કેવળ જ્ઞાન. ભવસ્થ કેવળ જ્ઞાનના બે ભેદ, ૧ સગી ભવસ્થ કેવળ જ્ઞાન. ૨ અગી ભવસ્થ કેવળ જ્ઞાન વગેરે. તેને વિસ્તાર સુરાથી જાણ. સિદ્ધ કેવળ જ્ઞાનના બે ભેદ, ૧ અનંતર સિદ્ધ કેવળ જ્ઞાન ૨ પરંપર સિદ્ધ કેવળ જ્ઞાન, તેને વિસ્તાર સૂત્રથી જાણો તે કેવળ જ્ઞાન સમુચ્ચય ચાર પ્રકારે છે. ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, ૪ ભાવથી. ૧ દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વ રૂપી, અરૂપી દ્રવ્ય એકસાથે જાણે, દેખે. ૨ ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વ ક્ષેત્ર (કાલેક)ની વાત જાણે, દેખે. (એકીસાથે જાણે દેખે; ૩ કાળથી કેવળજ્ઞાની સર્વ કાળની ભૂત, ભવિષ્ય, વર્તમાન, એ ત્રણ કાળની વાત એકીસાથે જાણે, દેખે. ભાવથી કેવળજ્ઞાની સર્વ પી, અરૂપી દ્રવ્યના ભાવને અનંત ભાવે સર્વ પ્રકારે એકીસાથે જાણે, દેખે. કેવળ જ્ઞાન આવરણરહિત વિશુદ્ધ કલેક પ્રકાશક એક જ પ્રકારે સર્વ કેવળીને હેય. ઇતિ કેવળ જ્ઞાન સંપૂર્ણ દાંત પાંચ જ્ઞાનનું વિવેચન સંપૂર્ણ Page #257 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર સમક્તિના ૬૭ બોલ આ સડસઠ બોલેના પ્રથમ બાર દ્વાર કહે છે. (૧) સહણું ચાર. (૨) લિંગ ત્રણ (૩) વિનયને દસ પ્રકાર, (૪) શુદ્ધતાના ૩ ભેદ. (૫) લક્ષણ પાંચ. (૬) ભૂષણ પાંચ (૭) દૂધણના પાંચ ભેદ. (૮) પ્રભાવના ૮. (૯) આગાર છે. (૧૦) જયણું છે. (૧૧) સ્થાનક છ (૧૨) ભાવના છે. હવે તે દ્વાર વિસ્તારથી કહે છે. (૧) સહણા ચાર પ્રકારની-(૧) પરમ0 સંવ-નવ તત્વ જાણીને જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય સ્વરૂપ આત્માને અનુભવ કરવો (૨) પરમાર્થને જાણવાવાળા સંવિગ્ન ગીતાર્થની ઉપાસના કરવાથી શુદ્ધ શ્રદ્ધાને ધારણ કરે (૩) પિતાના મતના પાસસ્થા ઉસન્ના અને કુલિંગી આદિકની સબત ન કરે, એ ત્રણેને પરિચય કરવાથી શુદ્ધ તત્વની પ્રાપ્તિ થઈ શકે નહિ. (૪) પરતીથિને અધિક પરિચય ન કરે અધર્મ પાખંડીઓની પ્રશંસા ન કરે. (૨) લીંગના ત્રણ ભે-(૧) ધર્મરાગ :- જેમ જુવાન પુરુષ રંગરાગ ઉપર રાત્રે તેમ ભવ્યાત્મા શ્રી જેનશાશન પર રાચે. (૨) સુશ્રુષા :– જેમ સુધાવાન પુરૂષ ખીર-ખાંડનાં ભજનને પ્રેમસહિત આદર કરે તેમ વીતરાગની વાણીને આદર કરે. જેમ વ્યવહારિક જ્ઞાન શીખવાની તીવ્ર ઈછા હોય, ને શીખવાડનાર મળે ત્યારે શીખીને આ લેકમાં સુખી થાય તેમ વીતરાગનાં કહેલાં સૂત્રોનું હંમેશાં સૂક્ષ્માર્થ ન્યાયવાળું જ્ઞાન શીખીને આ લેક ને પરલેમાં મનોવાંછિત સુખને પ્રાપ્ત કરે. (૩) દેવ ગુરુની વૈયાવચ્ચ :- પંચપરમેષ્ઠીની યથાયોગ્ય ભક્તિ સુપાત્રદાન. (૩) વિનયના દશ ભેદ- (૧) અરિહંતને વિનય કરે. (૨) સિદ્ધને વિનય કરે, (૩) આચાર્યને વિનય કરે. (૪) ઉપાધ્યાયને વિનય કરે. (૫) સ્થવિરને વિનય કરે. (૬) ગણ (ધણ આચાર્યોને સમૂહ)ને વિય કરે. (૭) કુલ (એક આચાર્યોના શિષ્યને સમૂહ)ને વિનય કરે. (૮) સ્વધનને વિનય કરે. (૯) સંધને વિનય કરે. (૧૦) સંગીને વિનય કરે એ દશને માનપૂર્વક વિનયકરે જેનશાસનમાં વિના મૂલ ધર્મ કહેવાય છે. વિનય કરવાથી અનેક સગુણેની પ્રાપ્તિ થાય છે. () શુદ્ધતાના ત્રણ ભેદ- (1) મનશુદ્ધતા-મનથી અરિહંત દેવ કે જે ૩૪ અતિશય, ૩૫ વાણી, ૮ મહાપ્રાતિહાર્ય સહિત. ૧૮ દૂષણ રહિત, ૧૨ ગુણ સહિત, એવાં જે દેવ તે જ અમર દેવ છે, તે જ સાચા દેવ છે એના સિવાય બીજા હજારે કષ્ટ પડે તે પણ સરાગી દવને મનથી પણ સ્મરણ ન કરે. (૨) વચન શુદ્ધતાં–વચનથી ગુણકીર્તન એવા અરિહંતના કરે, એ સિવાય બીજા સરાગી દેવનાં ન કરે. (૩) કાયા શુદ્ધતા-કાયાથી અરિહંત સિવાય બીજા સરાગી દવેને નમસ્કાર ન કરે. દેવની શુદ્ધીની સાથે ગુરૂની પણ શુદ્ધી લેવી. લક્ષણનાં પાંચ ભેદ– (૧) સમ શત્રુ મિત્ર ઉપર સમ ભાવ રાખ. કપાયની મંદતા કરવી. (૨) સંગ-વૈરાગ્ય ભાવ અને મોક્ષનું ધ્યેય અને સંસાર અસાર છે; વિષય અને કપાયથી અનંતકાલ છવ ભવભ્રમણ કરે છે, તે આ ભવમાં સારી સામગ્રી મળી છે, તે ધમને આરાધ, ઈત્યાદિ વિચાર કરવો. (૩) નિવેદ-શરીર અથવા સંસારના અનિત્યપણાનું ચિંતવન કરવું. સંસારમાં અરૂચી લાવવી. બને ત્યાં સુધી આ + નિવેદ-ત્યાગભાવના, Page #258 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર સમુક્તિના ૬૭ બેલ २४७ મેહમય જગતથી અલગ રહેવું અથવા જગતારક જિનરાજની દીક્ષા લઈ કમ શત્રુઓને જીતીને સિદ્ધ પદને પ્રાપ્ત કરવાની હંમેશાં અભિલાષા (ભાવના) રાખવી. (૪) અનુકંપા. પિતાની તથા માત્માની અનુકંપા કરવી અથવા દુઃખી જાને સુખી કરવા. (૫). આસ્થા-ત્રક પૂજનિક શ્રી વીતરાગ દેવનાં વચને ઉપર દઢ શ્રદ્ધા રાખવી ને હિતાહિતનો વિચાર કરવો અથવા અસ્તિત્વ ભાવમાં રમણતા કરવી એજ વ્યવહાર સમિતિનું લક્ષણ છે તે જે વાતની અધૂરાશ હોય તેને પૂરી કરવી, વ્યવહારથી ત્રણ તત્વ-વિ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા નિશ્ચયથી નિજસ્વરૂપ કેવળજ્ઞાન, દર્શન અને સુખમય છે એવી શ્રદ્ધા. ૬. ભુષણના પાંચ ભેદ-(૧) જેનશાસનમાં કુશળપણું, દૌર્યવંત હેય ને શાસનમાં દરેક કાર્યો દૌર્યતાથી કરે, (૨) વગુરુની વૈયાવચ્ચ (૩) શ્રદ્ધા અને ક્રિયામાંથી પડતાને સ્થિર કરવા શાસનમાં ચતુર હેય. શાશનનાં દરેક કાર્ય એવી ચતુરાઈથી (બુદ્ધિબળથી) કરે કે જેથી નિર્વિબતાથી પાર પડી જાય. (૪) તીર્થસેવા, શાસનમાં ચતુર્વિધ સંઘની ભકિત તથા બહુમાન કરવાવાળા હોય. આ પાંચ ભૂષણોથી શાસનની શેભા રહે છે. (૫) જનધર્મની પ્રભાવના કરે. ૭. દૂષણના પાંચ ભેદ-૧૧) શંકા-જિવચનમાં શંકા કરે (૨) ક ખા-બીજા મતોના આડંવર દેખી તેની વાંચ્છા કરે. (૩) વિતિગા -ધર્મ કરણીના ફળમાં સંદેહ કરે કે આનું ફૂલ હશે કે નહિ ? અત્યારે વર્તમાન તે કાંઈ દેખાતું નથી એવો સંદેહ કરે. (૪) પરપાખંડીને હમેશાં પરિચય કરે. (૫) પર પાખંડીઓની પ્રશંસા કરવી. એ પાંચ સમકિતનાં દૂપણ કહેવાય તે જરૂર ટાળવા જોઈએ. ૮, પ્રભાવનાના આઠ પ્રકા -(૧) જે કાળમાં જેટલાં સત્રાદિ હોય તેને ગુચ્ચમથી જાણે તે શાસનને પ્રભાવક બને છે. (૨) ધર્મ કથા, વ્યાખ્યાન, કરીને શાસનના જ્ઞાનની પ્રભાવના કરે. (૨) મહાન વિકટ તપશ્ચર્યા કરીને શાસનથી પ્રભાવના કરે. ત્રણ કાળ અથવા નિમિતને જાણનાર હોય. (૫) કર્તા, વિર્તક, હેતુ, વાદ, યુકિત ન્યાય તથા વિદ્યાદિ બળથી વાદીઓને શાસ્ત્રાર્થથી પરાજ્ય કરીને શાસનની પ્રભાવના કરે. () પુરુષાર્થવાળો પુરા દીક્ષા લઈને શાસનની પ્રભાવના કરે. (૭) કવિતા કરવાની શકિત હોય તો કવિતા કરીને શાસનની પ્રભાવના કરે. (૮) બ્રહ્મચર્ય આદિ કોઈ મોટા વ્રત લે તે પ્રગટ રીતે ઘણા માણસની વચમાં લે. કારણકે એથી લેકેને શાસન પર શ્રદ્ધા અથવા વ્રતાદિ લેવાની રચિ વધે છે. અથવા દુર્બળ, સ્વધામાં ભાઈઓને સહાયતા કરવી એ પણ પ્રભાવના છે, પરંતુ આજકાલ માસામાં અભક્ષ્ય વસ્તુની તથા લાડવા આદિની પ્રભાવના કરે છે, તે દીર્ધદષ્ટિથી વિચાર કરવો જોઈએ કે એ પ્રભાવનાથી શાસનની કઈ પ્રભાવના થઈ કહેવાય ? અથવા એથી કેટલે લાભ ? એનો દિવાન પિતાથી વિચાર કરી શકે છે અને પ્રભાવનાને આપણો સાચો પ્રેમ હોય તે નાની નાની તત્ત્વજ્ઞાન ભય ચોપડીઓની પ્રભાવના કરે કે જેથી આપણું ભાઈઓને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. . આગારના છ ભેદ-સમકિતની અંદર છ પ્રકારના આગાર છે .(૧) રાજાનો આગાર (૨) દેવતાને (૩) ન્યાતને (૪) માતાપિતાને ને ગુરુને (૫) બળાત્કારને દુષ્કાળમાં સુખથી 'આજીવિકા ન ચાલે તે એ છ ગાઢાગાઢ કારણથી લાચારીથી સમકિતણું કઈ રોષ લાગી જાય તો વિબ પસાર થયે દોષ માટે પશ્ચાત્તાપ કરી શુદ્ધ થવું. ૧૦ જયણાના છ પ્રકાર-(૧) આલાપ-સ્વધામભાઈઓની સાથે એકવાર બેલે. (૨) સંલાપ-સ્વધર્મી ભાઈઓની સાથે વારંવાર બેલે. (૩) મુનિને દાન દેવું અથવા સ્વધર્મી Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન સાગર ૨૪૨ ભાઈઓની વાસણ્યતા કરવી. (૪) એવું વારંવાર પ્રતિદિન કરે. (૩) સુણીજનાનાં ગુણુ પ્રગટ કરે. (૬) તથા વંદન નમસ્કાર બહુમાન કરે તથા ૧. મિથ્યાત્વી સાથે વગર ખેાલાવ્યે ખેાલવું નહિ. વારંવાર ખેલવું નહિ. ૨. 3. "" 39 તે ધમ નિમિતે નહિ પણ અનુકપા યોગ્ય હોય તો દાન દેવું. ની પ્રશંસા કરવી નહિ. ૪. ૫. સ્તુતિ કરવી નહિ. ૧૧. ભાવનાના છ પ્રકાર–૧) ધર્મારૂપી નગર સમતિરૂપી દરવાજો (૨) ધર્મારૂપી વૃક્ષનું તથા સમ્યકત્વરૂપી મુળ (૩) ધ'રૂપી પ્રાસાદને સમકિતરૂપી નીવ (પાયેા) (૪) ધર્માંરૂપી ભોજન માટે સમકિતરૂપી થાય (૫) ધર્મારૂપી માલ માટે સમક્તિરૂપી દુકાન (!) ધર્માંરૂપી રત્ન માટે સમતિરૂપી તિજોરી, એ–છ ભેદ. .. ૧૨ સ્થાનનાં છ પ્રકાર-જીવ રૌતન્ય લક્ષણ યુકત, અસંખ્યાત પ્રદેશી નિષ્કલ ક અમૂર્તિ છે. (૨) અનાદિ કાલથી જીવ અને કા સંયોગ છે. જેમ દુધમાં જીત તલમાં તેલ, ધૂળમાં ધાતુ, ફૂલમાં સુગંધ, ચંદ્રની કાંતિમાં અમૃત એ પ્રમાણે અનાદિ સંયોગ છે (૩) જીવ સુખદુ:ખને છે અને ભોકતા છે નિશ્ચય નયથી કાર્યાંક છે અને વ્યવહારનયથી જીવ છે (૪) જીવ, નિત્ય દ્રશ્ય છે, ગુણ પર્યાય, પ્રાણ અને ગુણસ્થાનક સહિત છે. (૫) ભવ્ય જીવન મેક્ષ થાય છે. (૬) જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મેક્ષના ઉપાય છે; એ છ ભેદ. આ થેાકડાને કહસ્ય માઢે કરીને વિચાર કરે કે આ ૬૭ ખેાલ વ્યવહાર સમક્તિના છે. એનાંથી મારામાં કેટલા છે અને પછી અધૂરા હોય તેમાં આગળ વધારવાની કોશીશ કરે। અને પુરુષા દ્વારા એને પ્રાપ્ત કરે. {ત વ્યવહાર સમકિત્તના છ ખેલ સ'પુ, પન્ચ પર ૩૧ દ્વાર. ૧ નામકાર, ૨ આદિ, ૩ સ’ઠાણ, ૪ દ્રવ્ય, પ ક્ષેત્ર, ૬ કાળ. ૭ ભાવ. ૮ સામાન્ય વિશેષ, ૯ નિશ્ચય. ૧૦ નય, ૧૧ નિક્ષેપ, ૧૨ ગુણ, ૧૩ પર્યાય ૧૪ સાધારણ, ૧૫ સાધસી, ૧૬ પરિણાષિક, ૧૭ જીવ, ૧૮ સ્મૃતિ, ૧૯ પ્રદેશ, ૨૦ એક, ૨૧ ક્ષેત્ર-ક્ષેત્રી, ૨૨ ક્રિયા, ૧૩ કર્તા, ૨૪ નિય, ૨૫ ચારણ, ૨૬ ગતિ, ૨૭ પ્રવેશ, ૨૮ પૃચ્છા, ૨૯ સ્પર્શ'ના, ૩૦ પ્રદેશસ્પના અને ૩૧ અલ્પ મહુવઢાર, નામદ્રાટ્-૧ ધર્યું, ૨ અધમ, ૩ આકાશ, ૪ -૧, ૫ પુદ્ગલાસ્તિકાય, રુ કાળદ્રવ્ય Page #260 -------------------------------------------------------------------------- ________________ પદ્રવ્ય પર ૩૧ દ્વાર ૨૪૯ ૨. આદિદ્વાર-કવ્યાપેક્ષા બધા દ્રવ્ય અનાદ છે. ક્ષેત્રાપેક્ષા લેકવ્યાપક છે તેમાં જીવ તથા પુદ્ગલ તે સાદિ છે પણ ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ અનાદિ છે. કાળાપેક્ષા ષ વ્ય અનાદિ છે. ભાવાપેક્ષા પર્ કયમાં ઉત્પાદ, વ્યય અપેક્ષાએ સાદિસાન છે. ૩. સેઠાણકાર-ધર્માસ્તિકાયનું સંડાણ ગાડાના એધણ જેવું આ રીતે વધતા કાન્ત ૬. સુધી અસંખ્ય પ્રદેશ છે. એવું જ અધમસ્તિકાયનું સંધાણ, આકાશાસ્તિકાયનું સંડાણ 999884 લેકમાં ડોકના દાગીના જેવું અલમાં ધણાકાર છવ તથાપુદગલનાં સં. અનેક પ્રકારનાં અને કાળને આકાર નહિ. પ્રદેશ નથી માટે. ૪. દ્રવ્યદ્વાર–ગુણપર્યાયના સમહ યુકત હોય તેને દ્રવ્ય કહે છે. દરેક દ્રવ્યના મૂળ છા સ્વભાવ સામાન્ય છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, સત્તત્વ, અગુલgવ. ઉત્તર-સ્વભાવ અનંત છે. યથા નાસ્તિત્વ, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ, ભવ્ય, અભવ્ય, વકતવ્ય, પરમ ઈત્યાદિ, ધર્મ, અધમં આકાશ એક એક દ્રવ્ય છે. જીવ, પુદ્દગલ, કાળ અનંત છે. વિશેષ સ્વભાવ પિતપોતાના ગુણ છે કે જેથી છ દ્રવ્ય અરસપરસ ભિન્નતા ધરાવે છે. ૫ ક્ષેત્રકાર-ધર્મ, અધર્મ, જીવ અને પુગલ લેકવ્યાપક છે. આકાશ કાલેક વ્યાપક છે અને કાળ રા દ્વીપમાં પ્રવર્તનરૂપ છે અને ઉત્પાદ; વ્યય રૂપે કાલેક વ્યાપક છે. ૬ કાળદ્વાર–ધર્મ, અધર્મ, આકાશ. દ્રવ્યાપેક્ષા અનાદિ અનંત છે. ઉત્પાદ, વ્યથા અપેક્ષાથી સાદિસાંત છે. પુદગલ, દ્રવ્યપેક્ષા અનાદિ અનંત, સ્કંધમાં મળવું વિખરાવું તે અપેક્ષાથી સાદિક્ષાંત છે. કાળદ્રવ્ય વ્યાપેક્ષા અનાદિ અનંત, સમયાપેક્ષા સાદિક્ષાંત છે. ૭ ભાવઢાર-પુદગલ રૂપી છે. શેષ ૫ દ્રવ્ય અરૂપી છે. ૮ સામાન્ય વિશેષ દ્વાર–સામાન્યથી વિશેષ બળવાન છે. જેમ સામાન્યતઃ દ્રવ્ય ૧ છે વિશેષતઃ છ છે. ધર્માસ્તિકાયને ખાસ ગુણ ચલન સહાય છે. અધમ ને સ્થિર સહાય, આકાશસ્તિનો અવગાહનદાન, કાળને વર્તના, જીવાસ્તિને ચૈતન્ય, પુદગલાસ્તિને પૂરણ, ગલન, વિધ્વંસન ગુણ અને બીજાં ગુણ છયે દ્રવ્યનાં અનંત છે. ૯ નિશ્ચય વ્યવહાર દ્વાર-નિશ્ચયથી બધા દ્રવ્ય પિતતાના ગુણમાં પ્રવર્તે છે, વ્યવહારમાં અન્ય દ્રવ્યોને પિતાના ગુણની સહાયતા આપે છે. જેમ કે કાકાશમાં બધાં દ્રવ્યો રહે છે તે તેને આકાશ અવગાહનમાં સહાયક થાય છે; પણ અલેકમાં અન્ય દ્રવ્યો નથી તે. અવગાહનમાં સહાયતા નથી દેતી. છતાં અવગાહન ગુણમાં અગુસ્લઘુગુણથી ગુણ હાનિ વૃદ્ધિ સદા થયા કરે છે એવી જ રીતે બીજા દ્રવ્યો માટે જાણવું. ૧૦ યાર-અંશ જ્ઞાનને નય કહે છે. નય ૭ છે. તેનાં નામ-૧ નગમ. ૨ સંગ્રહ ૩ વ્યવહાર, ૪ જુસૂત્ર, ૫ શબ્દ, ૬ સમભિરૂઢ અને ૭ એવંભૂત નય. એ સાતે નયવાળાની માન્યતા કેવી છે? એ જાણવા માટે જીવ દ્રવ્ય ઉપર ૭ નય ઉતારે છે. ૧ નગમ નયવાળો–જીવ નામના બધાને ૧૦ દ્રવ્યપ્રાણ અને બાહ્યક્રિયાથી ગ્રહણ કરે છે. ૧ સંગ્રહ નયવાળો જીવ કહેવાથી જીવના અસંખ્ય પ્રદેશે ગ્રહણ કરે. ૩ વ્યવહાર , , , ત્રણ સ્થાવર જીવોને ગુણસ્થાનવતી વ્યવહારિક ક્રિયાથી ગ્રહણ કરે છે. ૪ જુસૂત્ર , , , સુખદુઃખ ભોગવતા જીવના ઉપયોગને ગ્રહણ કરે છે. ૫ શબ્દ , , , જીવના ભાવપ્રાણોને ગ્રહણ કરે છે, Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી જજૈન જ્ઞાન સાગર ૨૫૦ ૬. સમભિરૂઢ નયવાળા–જીવ કહેવાથી કેવળજ્ઞાની, ક્ષાયક, સમકિત વગેરે શુદ્ધ ગુણો બતાવે છે. સિદ્ધ અવસ્થા (સંપૂર્ણ શુદ્ધ અવસ્થા) બતાવે છે. ૭ એવ ભૂત "" 3) ,, એ રીતે સાતેય નય બધા દ્રવ્યેશ પર ઉતારી શકાય. ૧૧ નિક્ષેપ દ્વાર-નિક્ષેપ ૪ છે, ૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય અને ૪ ભાવનિક્ષેપ. ૧ દ્રવ્યનાં નામ માત્રને નામનિક્ષેપ કહેવા. ૨ દ્રવ્યની સખ્શ કે અસદશ સ્થાપના (આકૃતિ) તે સ્થાપના નિક્ષેપ કહેવા ૩ દ્રવ્યની ભૂત કે ભવિષ્ય પર્યાયને વત માનમાં કહેવી તે દ્રવ્યય નિક્ષેપ. ૪ દ્રવ્યની મૂળ ગુણયુકત દાને ભાવ નિક્ષેપ કહે છે. ષટ્ દ્રવ્ય પર એ ચારે નિક્ષેપ ઉતારીને પણ મેધ કરી શકાય. ૧૨ ગુણ્ણ દ્વાર–પ્રત્યેક દ્રવ્યમાં ચાર ચાર ગુણા છે. ૧ ધર્માસ્તિકાયમાં ૪ ગુણ-અરૂપી, અચેતન, અક્રિય અને ચલન સહાય. સ્થિર♭ ૨ અધર્માં ૪ "" ૩ ,, આકાશાસ્તિ ૪ ૪ વાસ્તિ ૫ કાળ દ્રવ્યમાં,, ૪ હું પુદ્ગલાસ્તિ, ૪ 37 ,, "" "" "" .. અવગાહનદાન " .. " ,, . ૪, અરૂપી, ચૌતન્ય, સક્રિય અને ઉપયોગ યા જ્ઞાન, દર્શન ચાત્રિ અને વી. અરૂપી, અચેતન, અક્રિય, અને વર્તનાગુણુ. .. રૂપી, અચેતન, સક્રિય, અને પૂરણ–ગલન. ૧૩ પર્યાય દ્વાર–પ્રત્યેક દ્રવ્યની ચાર ચાર પાંચે છે. "" ૧ અધર્માસ્તિ॰ ની ૪ પર્યાય-સ્કંધ, દેશ પ્રદેશ અને અનુસ્લ ૨ અધર્માંસ્તિ;, ૐ આકાશાસ્તિ॰,, ૪ વાસ્તિ૰ ૫ પુદ્ગલા સ્ત ૬ ફાળવ્યુ *, ,, "" ,, .. ,, ૪ અવ્યાબાધ, અનાવગાડ, અમૂ, '' "" » વડુ, ગન્ધ, રસ, સ્પર્શી. ,, ભૂત, ભવિષ્ય, વર્તમાન, અગુરુલતુ. 22 ,, ૧૪ સાધારણ દ્વાર—સાધારણુ ધર્યાં જે અન્ય દ્રવ્યમાં પશુ લામે; જેમ ધર્યાસ્તમાં અગુરુલલ્લુ. અસાધારણ ધ જે અન્ય દ્રવ્યમાં ન લાગે. જેમ ધર્માસ્તિકાયમાં ચલનસહાય ઇત્યાદિ. ૧૫. સાધમી દ્વાર–ષટ્ છ્યામાં પ્રતિસમય ઉત્પાદ—યપણું છે, કેમકે અણુસ્લલ્લુ પર્યાયમાં ષટ્ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે તે યે દ્રબ્યામાં પ્રવર્તે છે. ૧૬ પરિણામી દ્વાર–નિશ્ચય નયથી છયે દ્ર પોતપોતાના ગુણામાં પરિણમે છે. વ્યવહારથી જીવ અને પુદ્ગલ અન્યાન્ય સ્વભાવમાં પરિણમે છે. જેમ જીવ મનુષ્યાદિપે અને પુદ્ગલ એ પ્રદેશી યાવત્ અનત પ્રદેશી સ્કધ રૂપે પરિણમે છે. ૧૭ જીવ દ્વાર-જીવાસ્તિકાય જીવ છે, ષ પ દ્રવ્ય અજીવ તે. ૧૮ મૂર્તિ દ્વાર–પુદ્ગલ રૂપી છે. શેષ અરૂપી છે. ક` સંગે જીવ પણ રૂપી છે. ૧૯ પ્રદેશ દ્વાર–પ દ્રવ્ય સપ્રદેશી છે. કાળ દ્રવ્ય પ્રદેશી છે. આકાશ (લેાકાલાક અપેક્ષા) અનંત પ્રદેશી છે એકેક અપ્રદેશી છે. ધર્મ અધમ અસખ્ય જીવ અસંખ્ય પ્રદેશી છે. અનંત Page #262 -------------------------------------------------------------------------- ________________ પદ્રવ્ય પર ૩૧ ર ૨૫૧ જીવોને અનંત પ્રદેશ છે. પુદ્ગલ પરમાણુ અપ્રદેશી છે. પરંતુ પુગલ સ્કંધ વીયાવત અનંત પ્રદેશ છે. સ્કંધમાં રહેલ એક પરમાણુ પુદગલ પ્રદેશ ગણાય છે. ૨૦ એક દ્વાર-ધર્મ, અધર્મ. આકાશ એકેક દ્રવ્ય છે, શેષ ૩ અનંત છે. ૨૧ ક્ષેત્રક્ષેત્રી દ્વાર–આકાશ ક્ષેત્ર છે. બાકીના ક્ષેત્રી છે. એટલે કે પ્રત્યેક કાકાશ પ્રદેશ પર પાંચેય દ્રવ્ય તિપિતાની ક્રિયા કરવા છતાં એક બીજામાં ભળી જતા નથી. ૨૨ ક્રિયા દ્વાર-નિશ્ચયથી બધા એ પોતપોતાની અગુસ્લધુ ગુણથી સક્રિય ઉત્પાદક વ્યયરૂપે ક્રિયા કરે છે. વ્યવહારથી છવ અને પુદ્ગલ ક્રિયા કરે છે. શેષ અક્રિય છે. ૨૩ નિત્ય દ્વાર-દિવ્યાસ્તિક નથી બધા દ્રવ્ય નિત્ય છે. પર્યાય અપેક્ષાથી બધા અનિત્ય છે, વ્યવહાર નથી ગતિ આદિ પર્યાય આથી જીવ પુદગલ અનિત્ય છે. શેષ ૪ દ્રવ્ય નિત્ય છે. ૨૪ કારણ કા–પાંચેય દ્રય જીવને કારણ છે, પણ જીવ કેયને કારણ નથી જેમ જીવ કર્તા અને ધર્માકારણ મળવાથી જીવને ચલન કાર્યની પ્રાપ્તિ થઈ. એમ જ બીજે દ્રવ્યો સમજવાં. ૨૫ કર્તાહાર –નિશ્ચયથી બધાં દ્રવ્ય પિતપોતાના સ્વભાવકાર્યના કર્તા છે. વ્યવહારથી જીવ અને પુલ કર્તા છે શપ અર્તા છે. ર૬ વ્યાપકતા-આકાશની વ્યાપકતા કાલેલકમાં છે. શેષની લેકમાં છે. રા પ્રવેશદ્વાર–એક એક આકાશ પ્રદેશ પર પાંચેય દ્રવ્યોના પ્રવેશ છે, તેઓ પોતપિતાની ક્રિયા કર્યું જાય છે. છતાં એક બીજ ભળી જતાં નથી. જેમ એક નગરમાં પણ માણસ પિપિતાના કાર્ય કરતાં રહે પણ એકરૂપ ન થાય. ર૮ પૃછા દ્વાર–શ્રી ગૌતમસ્વામી શ્રી વિરપ્રભુને સવિનયે નીચેના પ્રશ્ન કરે છે. ૧ ધર્માના ૧ પ્રદેશને ધર્માકહેવાય છે શું? ઉત્તર-નહિ એવંભૂત નયાપેક્ષા) ધર્માના ૧-૨-૩ જાવ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશ. જેમાં ધર્મને ૧ પણ પ્રદેશ બાકી હોય ત્યાંસુધી ધર્મા ન કહેવાય, સંપૂર્ણ પ્રદેશ યુક્તને જ ધર્મા કહે છે. ૨ કેવી રીતે? એવંદભૂત નયવાળે છેડા પણ ટુટેલા અપૂર્ણ પદાર્થને પદાર્થ ન માને, અખંડિત દ્રવ્યને દ્રવ્ય કહે. તેમ બધા દ્રવ્યો માટે સમજવું. ૩ લેકને મધ્ય પ્રદેશ ક્યાં છે ? ઉ૦ રત્નપ્રભા ૧૮૦૦૦૦ એજનની છે. તેની નીચે ૨૦૦૦૦ એજન ઘનેદધિ છે. તેની નીચે અસંખ્ય યોજન ઘનવાયુ, અસં. ૨૦ તન વાયુ અને અસં૦ ૦ આકાશ છે. તે આકાશના અસંખ્યાતમા ભાગમાં લેકને મધ્ય ભાગ છે. ૪ અલકને મધ્યપ્રદેશ ક્યાં છે ? ઉ. પંકપ્રભા નીચેના આકાશ પ્રદેશની સાધિમાં. ૫ ઊષ્ય , , ,? ઉ૦ બ્રહ્મ દેવકના ત્રીજા રિષ્ટ પ્રતરમાં. ૬ તછ , , , ઉ૦ મેપર્વતના ૮ ચક પ્રદેશમાં છે. એજ રીતે ધર્મા, અધર્મા, આકાશ, કાળ દ્રવ્ય ના પ્રશ્નોત્તર સમજવા. જવને મધ્ય પ્રદેશ ૮ રૂચક પ્રદેશમાં છે, કાળને મધ્ય પ્ર. વર્તમાન સમય છે, Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી જન જ્ઞાન સાગર ર૯ સ્પર્શના દ્વાર-ધર્માસ્તિકાય, અધમ, કાકાશ, જીવ અને પુદગલ દ્રવ્યને સ્પર્શી રહી છે. કાળને કયાંય સ્પર્શી, કયાંય ન સ્પર્શે. એવી જ રીતે શેષ જ અસ્તિકાય, સ્પર્શ, કાળ દ્રવ્ય રા દ્વીપમાં બધાં દ્રવ્ય ને સ્પશે. અન્ય ક્ષેત્રમાં નહિ, ૩૦ પ્રદેશ, સ્પના દ્વાર ધમને ૧ પ્રદેશ ધર્માના કેટલા પ્રદેશને સ્પર્શે ? જ. ૩ પ્ર ઉ ૬ અને સ્પર્શે. છે , અધર્મા » » ? જ ૪, ઉ. ૭ , , , આકાશા ઇ બ ? જ. ૭, ઉ. ૭ , , » , જીવ–પુલ, , ,? જ. અનંત પ્રદેશને સ્પર્શે. , , કાળ દ્રવ્યના કેટલા સમયને, સ્માત અનંત સ્પશે. સાત નહિ એવં અધર્માસ્તિકાયની પ્રદેશ સ્પર્શના જાણવી. આકાશને ૧ પ્રદેશ ધર્માના જ ૧-૨-૩ પ્રદેશ, ઉ૦ ૭ પ્રદેશને પણ સ્પશે. શેષ પ્રદેશ સ્પર્શના ધર્માસ્તિકાયવત જાણવી. જીવને ૧ પ્રદેશ ધર્માના જ. Yઉ૦ ૭ પ્રદેશને સ્પર્શ પુદ્ગલ૦ ૧ , એ જ. ૪ ઉ૦ ૭ , , શેષ પ્ર. સ્પર્શનધર્માસ્તિકાયવત કાળ દ્રવ્યને ન સમય, પ્રદેશને સાત સ્પર્શે. સ્માત નહિ. પુદ્ગલના ૫ પ્રદેશ, જ. બમણાથી અધિક (6) પ્રદેશને સ્પર્શે અને ઉ. પાંચગણાથી ૨ અધિક ૨૫=૧૦+૨=૧૨ પ્રદેશ સ્પર્શે. એવી જ રીતે ૩-૪-૫ જાવ અનંત પ્રદેશ જ બમણાથી ૨ અધિક ઉ. પાંચગણાથી ૨ અધિક પ્રદેશને સ્પર્શે. ૩૧ અલ્પબહુરવ દ્વાર-દ્રવ્ય અપેક્ષા-ધર્મ, અધમ, આકાશ પરસ્પર તુલ્ય છે, તેથી જીવ દ્રવ્ય અનંતગણું, તેથી પુદગલ અનંતગણુ કાળ અનતે. પ્રદેશ અપેક્ષા–સર્વથી થોડા ધર્મ, અધર્મના પ્રદેશ તેથી જીવના પ્રદેશ અનંતગણું તેથી પુગલના પ્ર. અનં, તેથી કાળદ્રવ્યના પ્ર. અનંત, તેથી આકાશ૦ પ્રદેશ અનંતગણું. દલ્મ અને પ્રદેશને ભેળે અલ્પબહત્વ -સૌથી છેડે ધર્મ, અધર્મ આકાશના દ્રવ્ય, તેથી ધર્મ અધર્મના, પ્રદેશ અસંખ્ય. તેથી જીવ દ્રવ્ય અનં૦ તેથી જીવના પ્રદેશ અસં. તેથી પુદ્ગલ દ્રવ્ય અનં. તેથી પુત્ર પ્રદેશ અસં), તેથી કાળના દ્રવ્ય પ્રદેશ અનં૦, તેથી આકાશ પ્રદેશ અનંતગણ. ઇતિ ઉદ્ભવ્ય પર ૩૧ દ્વાર સંપૂર્ણ (૫૭) ચાર ધ્યાન. ધ્યાન ૪ ભેદ-આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલધ્યાન. (૧) આધ્યાનના ૪ પાયા- મનોરણ વસ્તુની અભિલાષા કરે, ૨ અમને વસ્તુને વિગ ચિંતવે, ૩ રેગાદિ અનિષ્ટોને વિયેગ ચિંતવે અને ૪ પરભવના સુખ માટે નિયાણું કરે. Page #264 -------------------------------------------------------------------------- ________________ (૫૭) ચાર પાન ૨૫૩ આતખાનનાં ૪ લફેણુ-૧ ચિંતા-શેક કરે. ૨ અથુપાત કરે ૩ આક્રન્દ (વિલાપ) શબ્દ કરીને રેવું અ ૪ છાતી, માથું આદિ ફૂટીને રેવું. (૨) રોદ્રધ્યાનના ૪ પાયા-હિંસામાં, માં, ચેરીમાં, કારાગૃહમાં ફસાવવામાં આનંદ માનો (એ પાપ કરીને કે કરવામાં ખુશી થવું.) રૌદ્રધ્યાનના ૪ લક્ષણ-૧ થેડા અપરાધ પર ઘણે ગુસ્સો, હેપ કરે, ૨ વધુ અપરાધ પર અત્યંત ગુસ્સો, પ કરે, ૩ અજ્ઞાનતાથી છે રાખે અને જાવજીવ સુધી પ રાખે. (૩) ધર્મપાનના ૪ પાયા- વીતરાગની આજ્ઞાનું ચિંતવન કરે. ૨ કર્મ આવવાનાં સ્થાન (કારણ)ને વિચારે, ૩ શુભાશુભ કમ વિપાકને વિચારે અને ૪ લેક સંસ્થાનો વિચાર કરે. ધર્મધ્યાનનાં ચાર લક્ષણ-૧ વીતરાગ-આસાની રૂચિ, ૨ નિસર્ગ (જ્ઞાનાદિ ઊપજવાથી સ્વભાવિક થયેલી) સચિ, ૩ ઉપદેશ રૂચિ અને સૂત્ર સિદ્ધાંતઆગમાં રુચિ. ધર્મધ્યાનના ૪ અવલબન-વાંચના, પૂછના, પરાવર્તન અને ધર્મક્યા. ધર્મધ્યાનની ૪ અનુપ્રેક્ષા-૧ એગચ્છાણપહા=જીવ એકલે આબે, એકલે જશે, એવા જીવના એકલાપણને વિચાર, ૨ અણિJાણુપેહા=સંસારની અનિત્યતાને વિચાર, ૩ અસરથાણું પહા=સંસારમાં કોઈ કોઈનું શરણુ નથી ઈવિચાર, અને ૪ સંસારણુપેહા=સંસારની સ્થિતિ (દશાને વિચાર કરે. ૪ શુકલધ્યાનના ૪ પાયા- ૧ એક એક દ્રવ્યમાં ભિન્ન ભિન્ન અનેક પર્યાય-ઉપને વા, વિગમે વા, ધુને વા–ભાને વિચાર કરે, ૨ અનેક દ્રવ્યોમાં એક ભાવ (અનુલઘુ આદિ) ને વિચાર કરવો. ૩ અચળાવસ્થામાં ત્રણેય યોગેનું રંધત વિચારે, ૪ ચૌદમાં ગુણસ્થાનની સૂક્ષ્મ ક્રિયાથી પણ નિવર્તવાનું ચિંતવે. શકલથાનના ૪ લક્ષy-૧ દેવાદિના ઉપસર્ગથી ચલિત ન થાય, ૨ સૂક્ષ્મભાવ (ધર્મની ઝીણવટ) સાંભળીને ગ્લાનિ ન લાવે, ૩ શરીર–આત્માને ભિન્ન ચિંતવે અને ૪ શરીરને અનિત્ય સમજી પુગલને પરવસ્તુ જાણીને તેમને ત્યાગ કરે. શુકલપાનના ૪ અવલંબન-૧ ક્ષમા, ૨ નિભતા, ૩ નિકટતા, ૪ ભાદરહિતતા. શુકલધ્યાનની ૪ અનુપ્રેક્ષા-૧ આ જીવે અનંતવાર સંસાર ભ્રમણ કર્યું છે, એમ વિચારે. ૨ સંસારની બધી પૌલિક વસ્તુ અનિત્ય છે, શુભ પુલ અશુભ રૂપે અને અશુભ, શુભ રૂપે પરિણમે છે માટે શુભાશુભ પુલેમાં આસક્ત બનીને રાગ પ ન કરે. ૩ સંસાર પરિભ્રમણનું મૂળ કારણ શુભાશુભ કર્મ છે, કર્મબંધના મૂળ કારણ ૪ હેતુ છે. એમ વિચારે અને ૪ -કર્મ હેતુઓને છોડીને સ્વસરામાં રમણના કરવાનું વિચાર. આવા વિચારમાં તન્મય (એક રૂ૫) થઈ જવાય તે સુલ ધ્યાન, ઈતિ ચાર ધ્યાન સંપૂર્ણ Page #265 -------------------------------------------------------------------------- ________________ રૂપ અરૂપીના બાલ. ગાથા –કમઠું પાવઠ્ઠાણા ય, મણ વજેગા ય કમ્મદેહે ; સુહુમએસી ખધે, એ સર્વે ચઉ ફાસા ૧ અર્થ - કમ ૮ (જ્ઞાનાવરણીયાદિ આઠ કમ) પાપસ્થાનક (પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનક) ૧૮ કુલ ૨૬ ૨૭ ભનયોગ, ૨૮ વચનયોગ, ૨૯ કાર્માણ શરીર અને ૩૦ સૂક્ષ્મપ્રદેશી સ્કંધ, એ સર્વે ત્રીશ બેલ રૂપી ચઉસ્પર્શ છે. તેમાં સોળ બેલ લાભે–૫ વર્ણ, ૨ ગંધ પ રસ અને ૪ સ્પર્શ (શીત, ઉષ્ણ, રક્ષ અને સ્નિગ્ધ). ઘણ તણવાય ઘણહિ, પદવિ સ વ સત્તનિરીયાણ; અસંખેજ દીવ સમુદા, કષા ગેવિજા અણુત્તરા સિદ્ધ. ૨ અર્થ -૧ ઘનવાત. ૨ તવાત. ૩ ઘનોદધિ, પૃથ્વી સાત ૧૦ ૧૧ અસંખ્યાતા દ્વીપ, ૧૨ અસંખ્યાતા સમુદ્ર, બાર દેવલેક ૨૪, નવ ગ્રેવયક-૩૩ પાંચ અનુત્તર વિમાન ૩૮, સિદ્ધશિલા ૩૯, ઉડિયા ઉદેહા, પૃગ્યલકાય છ દવ લેસ્સા ય; તહેવ કાયોગેણં, એ સવ્વણું અઠું ફાસા. ૩ અર્થ -૪૦ ઔદારિક શરીર, ૪૧ શૈક્રિય શરીર, ૪૨ આહારક શરીર ૪૩ તેજસ શરીર (એ ચાર દેહ), ૪૪ પુદ્ગલાસ્તિકાયને બાદર સ્કંધ, છ દ્રવ્ય લેયા (કૃણાદિક) ૫૦, ૫૧ કાગ એ સર્વ મળી એકાવન બેલરૂપી આઠ સ્પશી, છે. તેમાં વીશ બેલ લાભે (૫ વર્ણ ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શ). પાવઠાણું વિરઈ ચઉ ચઉ બુદ્ધિ ઉચ્ચહે સના ધમ્મત્યિ પંચ ઉણું, ભાવલેસ તિદિઠ્ઠિય. ૪ અર્થ-અઢારે પાપસ્થાની નિવૃત્તિ ૧૮, ચાર બુદ્ધિ તે ૧૯ ઔત્પાતિકા, ૨૦ વૌનયિકા, ૨૧ કામિકા અને ૨ પરિણમિકા, ચાર મતિ તે ૨૩ અવગ્રહ, ૨૪ ઈહા, ૨૫ અવાય અને ૨૬ ધારણા ચારસંસાને ૨૭ આહાર, ૨૮ ભય, ૨૯ મૈથુન અને ૩૦ પરિગ્રહ સંજ્ઞા; પાંચ અસ્તિકાય તે ૩૧ ધર્માસ્તિકાય, ૩૧ અધર્માસ્તિકાય, ૩૩ આકાશાસ્તિકાય, ૩૪ કાળ, અને ૩૫ જીવાસ્તિકાય, પાંચ ઉઠાણ તે ૩૬-ઉત્થાન ૩૭ કમ ૩૮ વીર્ય, ૩૯ બળ અને ૪૦ પુરુષાકાર પરાક્રમ, છ ભાવ લેગ્યા ૪૬ અને ત્રણ દષ્ટિ તે-૪૭ સમક્તિ દષ્ટિ, ૪૮ મિયાદષ્ટિ. અને ૩૦ મિશ્રદષ્ટિ. દેસણુ નાણુ સામસ અણગરા થકવીસે દંહગા જીવ; એ સચ્ચે અવના, અરવી અફ સમા ચેવ, ૫ Page #266 -------------------------------------------------------------------------- ________________ રૂપી અરૂપીના ખેલ ૫૫ એ :- દન ચાર તે-૫૦ ચક્ષુદન, ૫૧ અચક્ષુન, પર અવધિન, અને ૫૩ કેવળન, જ્ઞાન પાંચ તે ૫૪ મતિજ્ઞાન, ૫૫ શ્રુતજ્ઞાન, ૫ અવધિજ્ઞાન, ૫૭ મન;પવ જ્ઞાન ૫૮ કેવળ જ્ઞાન, ૫૯ સાકારે।પયોગ તે જ્ઞાનને ઉપયોગ. ૬૦ અનાકારાપયેગ તે દર્શનના ઉપયાગ, ૬૧ ચાવીશે દંડકના જીવે. એ સઘળાં ૬ ૧ ખેલમાં વ, ગંધ, રસ, સ્પર્શ ન લાભે કારણ કે એ સ` ખેલ અરૂપીના છે. ઇતિ રૂપી અરૂપીના ખેાલ સપુ. પ્રમાણુ નચ શ્રી અનુયગાર સૂત્ર અને અન્ય ગ્રન્થાને આધારે ૨૪ દ્વાર કહેવાય છે. (૧) સાત નય (૨) ચા નિક્ષેપ, (૩) દ્રવ્ય, ગુણ, પય, (૪) દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, (૫) દ્રવ્ય–ભાવ, (૬) કાય—કારણ. (૭) નિશ્ચય-વ્યવહાર, (૮) ઉપાદાન—નિમિત્ત, (૯) ચાર પ્રમાણુ, (૧૦) સામાન્યવિશેષ, (૧૧)ગુણુ–ગુણી, (૧૨) જ્ઞેય, જ્ઞાન, જ્ઞાની, (૧૩) ઉપ્પને વા, ધ્રુવે વા, (૧૪) આધેય– આધાર (૧૫) આવિર્ભાવ, તિરેાભાવ, (૧૬) ગૌણુતા મુખ્યતા, (૧૭) ઉત્સર્ગ'-અપવાદ, (૧૮) ત્રણ આત્મા, (૧૯) ચાર ધ્યાન, (૨૦) ચાર અનુયોગ, (૨૧) ત્રણ જાગૃતિ, ૨૨) નવ વ્યાખ્યા, (૨૩) આ પક્ષ, (૨૪) સપ્તભંગી. ૧ નય (પદા'ના અંશને ગ્રહણ કરે તે) પ્રત્યેક પદાના અનેક અનેક ધમ છે, અને એ દરેકને ગ્રહણ કરનાર એકેક નય ગણાય. એ રીતે અનંત નય થઇ શકે, પશુ અત્રે સંક્ષેપથી ૬ નય વવાશે. નયના મુખ્ય બે ભેદ છે—દ્રવ્યાસ્તિક (દ્રવ્યને ગ્રહનારી) અને પર્યાયાસ્તિક (જે પર્યાયેશને ગ્રહણ કરે તે) દ્રવ્યાસ્તિ નયના ૧૦ ભેદ, ૧ નિત્ય, ૨ એક, ૩ સત્, ૪ વક્તવ્ય, ૫ અશુદ્ધ } અન્વય, ૭ પર, ૮ શુદ્ધ, ૯ સત્તા, ૧૦ પરમ ભાવ–વ્યાસ્તિક નય પર્યાવાસ્તિક નયના ૬ ભેદ–દ્રવ્ય, દ્રવ્ય વ્યંજન, ગુણુ, ગુણુવ્યંજન, સ્વભાવ અને વિભાવ-પર્યાયાસ્તિક નય. આ બન્ને નયાના ૭૦૦ ભાંગા થ શકે છે. નય ગ્રાત–૧ નૈગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર, ૪ ઋજુસૂત્ર, ૫ શબ્દ ! સમભિરૂઢ, ૭ એવ ભૂત નય, એમાંથી પડેલી ૪ નયાને વ્યાસ્તિક, અર્થ કે ક્રિયાનષ કહે છે અને પાછલી ત્રણને પર્યાયાસ્તિક, શબ્દ કે જ્ઞાન–નય કહે છે. હવે તેના વિસ્તાર કહે છે. ૧. નૈમષ-૧ –ય જેતે એક (ગમ) સ્વભાવ નથી. અનેક માન, ઉન્માન, પ્રમાણુથી વસ્તુ બાને, ત્રણે કાળ, ૪ નિક્ષેપા, સામાન્ય-વિશેષ આદિ માટે, તેના ૩ ભેદ– ૧. અશ–વસ્તુના અંશને ગ્રહીને વસ્તુ માતે, જેમ નિગોદને સિદ્ધ સમાન માને. ૨. આરોપ–ભૂત, ભવિષ્ય અને વર્તામાન, ત્રણે કાળના વર્તમાનમાં આરોપ કરે. ૩. વિકલ્પ—અવ્યવસાય ઉત્પન્ન થાય તે, એવા ૭૦૦ વિકલ્પ થઈ શકે તે. શુદ્ધ નૈગમ અને અશુદ્ધ ગમ નય એમ બે ભેદ પશુ છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ૧. સંગ્રહ નય-વસ્તુની મૂળ સત્તાને ગ્રહણ કરે. જેમ એગે આયા આત્મા એક છે. (એક સરખા સ્વભાવ સામાન્ય માતે, વિશેષ ન માને. શ્રી જૈન જ્ઞાન સાગર . જેમ સર્વ જીવાતે સિદ્ધ સમ જાણે. અપેક્ષા.) ૩ કાળ, ૪ નિક્ષેપા અને ૩. વ્યવહાર નય-અંતઃકરણ (આંતરિક દશાની દરકાર ન કરતાં ખાઘુ વ્યવહાર મારે, જેમ જીવને મનુષ્ય તિચ, નારક, દૈવ માને, જન્મ્યા, માઁ વગેરે. પ્રત્યેક રૂપી પાર્થાંમાં વ, ગંધ આદિ ૨૦ ખેાલ સત્તામાં છે પણ ખાવ દેખાય તે જ માને, જેમ 'સતા ધેાળે, ગુલાબને સુગંધી, સાકરને મીડી માને, તેના પણ શુદ્દે અશુર ભેદ, સામાન્ય સાથે વિશેષ માટે, ૪ નિક્ષેપા, ત્રણે કાળની વાતને માને. ૪. ઋજુસૂત્ર-ભૂત, ભવિષ્યની પર્યંચાને છેડી માત્ર વર્તમાન સરળ-પર્યાયને મારે. વમાન કાળ, ભાવનિક્ષેપ અને વિશેષને જ માને, જેમ સાધુ છતાં ભાગમાં ચિત્ત ગયું તેને ભેગી અને ગૃહસ્થ છતાં ત્યાગમાં ચિત્ત ગયું તેને સાધુ માને. એ ચાર દ્રવ્યાસ્તિક નય છે. એ ચારી નય સમકિત, દેશત્રત, સર્વંત્રત, ભભ્ય, અભ ય બન્નેમાં હાય પશુદ્ધોપયેગ રહિત હોવાથી જીવનું કલ્યાણ નથી થતું. ૫. શબ્દ નય-સરખા શબ્દોને એક જ અથ કરે, વિશેષ, વમાનકાળ અને ભાવનિક્ષેપને જ માને. લિંગભેદ ન માને. શુદ્ધ ઉપયેગતે જમાને. જેમકે- શક્રેન્દ્ર, દેવેન્દ્ર, પુરેન્દ્ર સૂચિપતિ એ બધાને એક માને ૬. સુભ′′નય-શબ્દના ભિન્ન ભિન્ન અને માને, જેમ શસિંહાસન પર બેઠેલાતે જ શક્રેન્દ્ર માને. એક અંશ ન્યૂન હોય તેને પણ વસ્તુ માની લે, વિશેષ ભાવનિક્ષેપ અને વમાન કાળને જ માને. છ એવભુત નય-એક અંશ પણ કમ ન હોય એને વસ્તુ માટે, શેષને અવસ્તુ માટે. વિશેષ, વમાનકાળ અને ભાવનિક્ષેપાતે જ માને. જે નયથી જ એકાંત પક્ષ ગ્રહણ કરે તે નયાભાસ (મિથ્યાત્વી) કહેવાય છે. જેમ સાત આંધળાએ ૧ હાથીના અનુક્રમે દશળ, સૂંઢ, કાન, પેટ, પગ, પૂછડુ અને કુંભસ્થળ પકડીને કહેવા લાગ્યા કે હાથી સાંખેલા જેવા, ડુમાન જેવેશ, સુપડા જે, કાડી જેવા, થાંભલા જેવા, ચામર જેવા કે બડા જેવા છે, સમષ્ટિ તો બધાંને એકાંતવાદી સમજી મિથ્યા માનશે, પણ બધી નયા મેળવવાથી સત્ય સ્વરૂપ થાય છે અને તે જ સમદષ્ટિ કહેવાય. તે ૨. નિક્ષેપ ચાર્–એકેક વસ્તુના જેમ અનંત નય હેાઈ શકે તેમ નિક્ષેપ પણ અનંત હાઈ શકે પણ અહીં મુખ્ય ચાર ચાર નિષેાવ વ્યા છે. નિષેપા–સામાન્ય રૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે, વસ્તુ તત્ત્વગ્રહણમાં અતિ આવશ્યક છે. તેના ચાર ભેદ ઃ ૧. નામનિક્ષેપ-જીવ કે અજીવતું અર્થ શૂન્ય, યથા` કે અયથા નામ રાખવું તે. ૨ સ્થાપના નિક્ષેપ-જીવ કે અજીવની સદશ [સદ્ભાવ] કે અસદશ [અસદ્ભાવ સ્થાપના [આકૃતિ, કે એન્ડ્રુ] કરવી તે સ્થાપના નિક્ષેપ. ૩. દ્રવ્યનિક્ષેપ-ભૂત અને ભવિષ્યકાળની ક્શાને વમાનમાં માનવી, જેમ યુવરાજને કે પદભ્રષ્ટ રાજાને રાજૂ માનવા, એના નામે જાવુ. ભાવ શૂન્ય છતાં કહેવી ટ્રાઇના કલેવર [મડદાં] તે Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ નય ૨૫૭ ૪ ભાવ નિક્ષેપ- સ પૂર્ણ ગુણયુકત વસ્તુને જ વસ્તુરૂપે માનવી. દૃષ્ટાંત-મહાવીર નામ તે નામ નિક્ષેપ, તે ગમે તેનું નામ રાખ્યું હેય, મહાવીર લખ્યું હેય, ચિત્ર કર્યું હેય, મૂર્તિ હોય કે કોઈ ચીજ મૂકીને એને મહાવીર તરીકે કહીએ, તે મહાવીરને સ્થાપના નિક્ષેપ, કેવળજ્ઞાન થયા પહેલાંના સંસારી જીવનને કે નિર્વાણ પામ્યાના બાદ શરીરને મારી માનવા તે મહાવીરને દ્રવ્ય નિક્ષેપ. અને મહાવીર પિતે કેવળજ્ઞાન, દર્શન સહિત બિરાજતા હેય તેમને જ મહાવીર કહેવા તે ભાવ નિક્ષેપ માને એ રીતે જીવ અજય આદિ સર્વ પદાર્થોનું ચાર નિક્ષેપ ઉતારી જ્ઞાન થઈ શકે. ૩. દ્રવ્ય-ગુણ-પર્યાય દ્વાર-ધમસ્તિકાય આદિ જેમ છ દ્રવ્ય છે; ચલન સહાય આદિ સ્વભાવ તે દરેકના જુદા ગુણ છે; અને દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય, આદિ પરિવર્તન થવું તે પર્યા છે. મૂળ ગુણ અને દ્રવ્ય ધ્રુવ છે. - દષ્ટાંત-જીવ તે દ્રવ્ય, જ્ઞાન-દર્શન આદિ ગુણ મનુષ્ય, તિર્યંચ, દેવ, સાધુ આદિ દશા તે વ્યંજન પય સમજવી અને ગુણેમાં ઉપગ આશ્રી પરિવર્તન દશા તે અર્થ પર્યાય. ૪. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, દ્વાર-વ્ય તે જીવ, અજીવ આદિ; ક્ષેત્ર તે આકાશ પ્રદેશ, કાળ તે સમય ઘડી, જાવ કાળચક્ર; ભાવ વર્ણ ગંધ, રસ, સ્પર્શ આદિ. જીવ, અજીવ બધા ઉપર દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ ઉતારી શકાય. ૫ ભાવ-દ્વાર-ભાવને-પ્રકટ કરવામાં તે સહાયક દ્રવ્ય છે. જેમ દ્રવ્યથી જીવ અમર. શાશ્વત છે, ભાવથી અશાશ્વત છે દ્રવ્યથી લેક શાશ્વત છે, ભાવથી અશાશ્વત છે. એટલે કે દ્રવ્ય તે મૂળ વસ્તુ છે, સવશાશ્વતી છે, ભાવ તે વસ્તુની પર્યાય છે –અશાશ્વતી છે. જેમ ભમ લાકડું કરે છે તેમાં કે' જેવો આકાર બની ગયો દ્રવ્ય કે અને કોઈ પંડિતે સમજીને “ક” લખ્યો તે ભાવ “ક જાણ. ૬ કારણ-કાર્ય દ્વાર-કાર્ય (સાધ્ય)ને પ્રગટ કરનાર પહોંચાડનાર તે કારણ છે. કારણ વિના કાર્ય ન થાય. જે ઘડે બનાવે તે કાર્ય છે, તે માટી, કુંભાર, ચાકડો આદિ કારણ અવશ્ય જોઈએ. માટે કારણ મુખ્ય છે. ૭ નિશ્ચય વ્યવહાર-નિશ્ચયને પ્રકટ કરનાર તે વ્યવહાર છે. વ્યવહાર બળવાન છે. વ્યવહારથી જ નિશ્ચયને પહોંચી શકાય છે. જેમ નિશ્ચયમાં કર્મના કર્તા કમ છે, વ્યવહારથી જીવ કર્મોને કર્તા મનાય છે જેમ નિશ્ચયથી આપણે ચાલીએ છીએ અને વ્યવહારથી કહીએ કે ગામ આવ્યું. પાણી યુવે તેને કહીએ કે નાળ યુવે છે ઇત્યાદિ. ૮ ઉપાદાન-નિમિત્ત-ઉપાદાન તે મૂળ કારણ જે સ્વયં કાર્યરૂપે પરિણમે જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી અને નિમિત્ત તે સહકારી કારણે જેમાં ઘડો બનાવવામાં કુંભાર, પાવડો ચાહે, વગેરે, શુદ્ધ નિમિત્ત કારણ હોય તે ઉપાદાનને સાધક થાય અને અશુદ્ધ નિમિત્તા હાથ તે ઉપાદાનને બાધક પણ થાય. ૯ ચાર પ્રમાણ-પ્રત્યક્ષ, આગમ, અનુમાન અને ઉપમા પ્રમાણ. પ્રત્યક્ષના ૨ ભેદ૧ ઈન્દ્રિય પ્રત્યક્ષ (પાંચ ઈદ્રિયોથી થતું પ્રત્યક્ષ જ્ઞાન) અને ૨ નોઈન્દ્રિય પ્રત્યક્ષ (ઈ-ક્રિયેની સહાય વિના માત્ર આત્મશુદ્ધતાથી પ્રત્યક્ષ જ્ઞાન થાય તે) તેના ૨ ભેદ–૧ દેશથી તે અવધિ મનપર્યવ જ્ઞાન અને ૨ સર્વથી તે કેવળજ્ઞાન. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી જન જ્ઞાન સાગર આગમ પ્રમાણ-શાસ્ત્રવચન, આગમોની હકીક્તને પ્રમાણ માનવી. અનુમાન પ્રમાણ-જે વસ્તુ અનુમાનથી જણાય છે. તેના ૫ ભેદ. ૧ કારણથી જેમ ઘડાનું કારણ, માટી પણ માટીનું કારણ ઘડે નથી. ૨ ગુણથી–જેમ પુષ્પમાં સુગંધ, સુવર્ણમાં કમળતા, જીવમાં જ્ઞાન ૩ આસરણ જેમ ધુમાડાથી અગ્નિ, વિજળીથી વાદળાં આદિ જાણવું તે. ૪ આવણ-જેણે દતુશળથી હાથી, ચુડીઓથી બોરી, શાનન રૂચિથી સમકિતી જણાય. ૫ દિહિંસામન–સામાન્યથી વિશેષને જાણે જેમ ૧ રૂપીઆને જોઈ ઘણાને જાણે. ૬ માણસને જેવાથી આખા દેશના માણસને જાણે. ભલા બૂરા ચિન્ડ જઈને ત્રણેય કાળના જ્ઞાનની કલ્પના અનુમાનથી થઈ શકે છે. ઉપમ પ્રમાણ-ઉપમા આવી, સરખામણીથી જ્ઞાન કરવું તેના ૪ ભેદ. [૧] યથાર્થ વસ્તુને યથાર્થ ઉપમા [૨] યથાર્થ વસ્તુને અયથાર્થ ઉપમા, [૩] અયથાર્થ વસ્તુને યથાર્થ ઉપમા અને [૪] અયથાર્થ વસ્તુને અયથાર્થ ઉપમા. ૧૦. સામાન્ય-વિશેષ–સામાન્યથી વિશેષ બળવાન છે સમુદાય રૂપ જાણવું તે સામાન્ય વિવિધ ભેદાનભેદથી જાણવું તે વિશેષ. જેમ દ્રવ્ય સામાન્ય, જીવ અજીવ વિશેષ જીવ દ્રવ્ય સામાન્ય, સંસારી, સિહ વિશેપ ઈત્યાદિ. ૧૧ –ગુણ-ગુણ-પદાર્થમાં ખાસ વસ્તુ (સ્વભાવ) છે તે ગુણ છે અને એ ગુણ જેમાં છે. તે વસ્તુ [ગુણધારકો ને ગુણી કહે છે. જેમ જ્ઞાન તે ગુણ અને જીવ ગુણ. સુગંધ ગુણ, પુષ્પ ગુણ, ગુણ અને ગુણ અભેદ [અભિન્ન રૂપે રહે છે. ૧૨. ય-જ્ઞાન-જ્ઞાની-જાણવા એગ્ર વિજ્ઞાનના વિષયભૂત સર્વ ક ય છે, દ્રવ્યનું જાગવાપણું તે શાન છે, અને પદાર્થોને જાગુતાર તે જ્ઞાની છે. જેમ બેય, ધ્યાન, ધ્યાની, વગેરે. ૧૩. ઉપને વા, વિહુને વા, ધુ વા-ઊપજવું, નાશ થવું અને નિશ્ચળ રૂપે રહેવું, જેમ જન્મવું, મરવું અને જીવપણે કાયમ [અમર] રહેવું. ૧૪, આધેય-આધાર-ધારી રાખે તે આધાર, તેને આધારે રહે તે આધેય, જેમ-પૃથ્વી આધાર, ઘટાદિ પદાર્થો આધેય જીવે આધાર, જ્ઞાનાદિ આધેય. ૧૫. આવિર્ભાવ- ભાવ-તિભાવ જે પદાર્થ દૂર છે, અને જે પદાર્થ-ગુણ નજીકમાં છે તે આવિર્ભાવ. જેમ દૂધમાં ઘીને તિભાવ છે અને માખણનાં ઘીને આવિર્ભાવ છે. ૧૦ગૌણતા-મુખ્યતા અન્ય વિષય છેડીને આવશ્યક વસ્તુનું વ્યાખ્યાન કરાય તે મુખ્યતા, અને જે વસ્તુ ગુપ્તપણે–અપ્રધાનપણે રહી હોય તે પૈણતા છે. જેમ-જ્ઞાનથી મોક્ષ થાય છે, એમ કહેવામાં જ્ઞાનની મુખ્યતા રહી અને દર્શન, ચારિત્ર તપાદિની ગણતા રહી. ૧૭. ઉત્સ-અપવાદ-ઉત્સર્ગ-તે ઉત્કૃષ્ટ માર્ગ છે, અને અપવાદ તેને રક્ષક છે, ઉત્સર્ગ માર્ગથી પતિત અપવાદનું અવલંબન લઈને ફરીથી ઉત્સર્ગ (ઉત્કૃષ્ટ) ભાર્ગે પહોંચી શકે છે. જેમ સદા ૩ ગુપ્તિથી રહેવું તે ઉત્સર્ગ માર્ગ અને ૫ સમિતિ તે ગુપ્તિના રક્ષક-સહાયકઅપવાદ માર્ગ છે. ઈત્યાદિ પદ્રવ્યમાં પણ જાણવા. Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ નય ૧૮. ત્રણ આત્મા-અહિરાત્મા, અંતરાત્મા, અને પરમાત્મા. બહિરાત્મા–શરીર, ધન, ધાન્યાદિ સમૃદ્ધિ, કુટુંબપરિવાર આદિમાં તલ્લીન થવું તે મિથ્યાત્વી. અંતરાત્મા—ખાદ્ય વસ્તુને પર સમજી તેને ત્યાગવા ચાહે–ત્યાગે તે ૪ થી ૧૨ ગુણુસ્થાનવાળા. પરમાત્મા–સ કાર્ય સિદ્ધ થયા. ક`મુકત થઇ સ્વ-સ્વરૂપમાં લીન છે તે સિદ્ધ પરમાત્મા તથા અરિહ ંત. ૧૯ ચાર ધ્યાન-૧ પદ્મસ્થ–પ પરમેષ્ટિના ગુણાનુ શબ્દથી મનમાં ખેલીને જ્યાન કરવું તે. ૨ વિહસ્થ-શરીરમાં રહેલ અનંત ગુણયુકત ચચૈતન્યનું અધ્યાત્મ-ધ્યાન કરવું ૩ રૂપસ્થ-અરૂપી છતાં કયોગે આત્મા સ ંસારમાં અનેક રૂપ ધારણ કરે છે. એ વિચિત્ર સંસાર અવસ્થાના વિચાર અને સંસારથી છૂટવાના ઉપાય ચિતવવા તથા અરિહંતના સ્વરૂપના વિચાર. નિરંજન, સિદ્ધ પ્રભુનું પ્નાન કરવું. ૪ રૂપાતીત–સચ્ચિદાનંદ, અગમ્ય, નિરાકાર શુદ્ધ આત્મગુણાને અનુભવ કરવે ૨૫૯ ૨૦. ચાર અનુયાગ-૧ દ્રવ્યાનુયોગ જીવ અજીવ, ચૈતન્ય જડ (ક), આદિ દ્રવ્યોનાં સ્વરૂપનું જેમાં વર્ણન હોય. ૨ ગણિતાનુયેગ-જેમાં ક્ષેત્ર, પહાડ, નદી દેવલોક, નારકી, યેતિષી આદિના ગણિત–માપનું વર્ષોંન હોય. ૩ ચરણકરણાનુયોગ જેમાં સાધુ-શ્રાવકને આચાર, ક્રિયાનું વન હોય. ૪ ધ કથાનુયોગ જેમાં શ્રાવક, રાજા, રંક આદિના વેરાગ્યમય ખાધદાયક જીવન– પ્રસ ંગાનું વણુંન હોય. ૨૧ જાગરણા ત્રણ–(૨) બુદ્ધ જાગરિકા-તીથંકર અને કેવળીએાની શા. (૨) અમુ જાગરિકા– છદ્મસ્થ મુનિએની, અને (૩) સુખુ જાગરિકા—શ્રાવકાની. ૨૨ વ્યાખ્યા નવ-એકેક વસ્તુની ઉપચાર નયથી ૯–૯ રીતે વ્યાખ્યા કરાય. (૧) દ્રવ્યમાં દ્રવ્યને ઉપચાર–જેમ કાઇમાં વંશલેાચન. .. આ જીવ સ્વરૂપવાન છે. ,, ", (૨) દ્રવ્યમાં ગુણને —, જીવ જ્ઞાનવંત છે. (3) પર્યાયના (૪) ગુણમાં દ્રવ્યના,-, અજ્ઞાની જીવ છે. (૫) ગુણા જ્ઞાની છતાં બહુ ક્ષમાવત છે. (3) પર્યાયને ૐ,, આ તપસ્વી ધણા રૂપાળા છે. (૭) પર્યાયમાં દ્રવ્યને,,-,, આ પ્રાણી દેવતાના જીવ છે. (૮) ગુણને,,-,, આ મનુ'ય બહુ જ્ઞાની છે. (૯) પર્યાયના ૐ, આ મનુષ્ય શ્યામ વના છે. ઇ 1 "P رو 13 ૨૩ પક્ષ આઠ–એક વસ્તુની અપેક્ષાએ અનેક વ્યાખ્યા થઈ શકે છે. એમાં મુખ્યતયાય આઠે પક્ષ લઈ શકાયઃ— નિત્ય, અનિત્ય, એક, અનેક, સત, અસત, વક્તવ્ય, અવકતવ્ય આ આઠે પક્ષ નિશ્ચય વ્યવહારથી જીવ પર ઊતારે છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને જ્ઞાન સાગર નિ. અનિત સત અસત અવ્યક્તવ્ય પક્ષ વ્યવહાર નય અપેક્ષા નિશ્ચય નય અપેક્ષા એક ગતિમાં ફરતાં નિત્ય છે. જ્ઞાન, દર્શન અપેક્ષા નિત્ય છે. સમય સમય આયુષ્ય ક્ષય થતાં અગુરુલઘુ આદિ પર્યાયથી અનિત્ય છે. અનિત્ય છે. એક ચૈતન્ય અપેક્ષા જીવ એક છે. અનેક ગતિમાં વર્તતાએ દશાએ એક છે. અસંખ્ય પ્રદેશાપેક્ષા અનેક છે. પુત્ર ભાઇ, આદિ સગપણ અનેક છે. જ્ઞાનાદિ ગુણપેક્ષા સત્ છે. સ્વગતિ સ્વક્ષેત્રાપેક્ષા સત્ છે | ( ! પરગુણ અપેક્ષા અસત છે. પરગતિ, પરક્ષેત્રાપેક્ષા અસત છે ! સિદ્ધના ગુણેની જે વ્યાખ્યા થઈ શકે વક્તવ્ય ગુણસ્થાન આહ્નિી વ્યાખ્યા થઈ | તે વકતવ્ય છે. શકે તે. સિદ્ધના સર્વ ગુણેની વ્યાખ્યા ન થઈ જે વ્યાખ્યા કેવળી પણ ન કરી શકે ! તે અનુક્રમ વગર વ્યાખ્યા થઈ શકે ! જેમકે કેવળ જ્ઞાન તેની સંપૂર્ણ વ્યાખ્યા શકે છે. તેમજ કેઈપણ એક ગુણ નહિ. કરી શકાય નહિ. ૨૫ સપ્તભંગી-૧ સાતઅસ્તિ, ૨ સ્માતનાસ્તિ ૩ સ્યાત અસ્તિનાસ્તિ, ૪ સ્માત અવક્તવ્ય, ૫ સ્થાઅસ્તિ અવક્તવ્ય, કે સ્માત નાસ્તિ અવક્તવ્ય, ૭ સ્વાત અસ્તિ-નાસ્તિ અવકતવ્ય. આ સપ્તભંગી હરેક પદાર્થ (દ્રવ્ય) પર ઉતારી શકાય છે. તેમાં જ સ્યાદ્વાદનું રહસ્ય રહેલું છે એકેક પદાર્થને અનેક અપેક્ષાએ જેનાર સદા સમભાવી હોય. દષ્ટાંત માટે સિદ્ધ પરમાત્મા પર સપ્તભંગી ઉતારે છે – ૧. યાત અસ્તિ-સિદ્ધો સ્વગુણુ અપેક્ષા એ સિદ્ધ છે. સિદ્ધમાં સિદ્ધના ગુણ છે. ૨. સાત નાસ્તિ-સિદ્ધો પર ગુણ અપેક્ષા નથી (પરગુણોનો અભાવ છે.) ૩. સ્વાદતિ નાસ્તિ-સિદ્ધામાં સ્વગુણની અસ્તિ અને પરગુણોની નાસ્તિ છે, ૪. યાદવક્તવ્ય-અસ્તિ-નાસ્તિ યુગપત છે છતાં એક સમયમાં કહી શકાતી નથી. ૫. સ્યાદા અવક્તવ્ય-સ્વગુણ અસ્તિ છે છતાં ન સમયમાં કહી નથી શક્તા. ૬. ચાનાત્યવક્તવ્ય-પરગુણાની નાસ્તિ છે અને એક સમયમાં કહી નથી શકતા. ૭. સાદસ્તિનાત્યવક્તવ્ય-અસ્તિ-નાસ્તિ બને છે પણ એક સમયમાં કહી નથી શકતા. એ યાદ સ્વરૂપ સમજીને સદા સમભાવી બનીને રહેવું, જેથી આત્મકલ્યાણ થાય. ઈતિ નય પ્રમાણ વિસ્તાર સપૂર્ણ, (૧) મંગલમય મહાવીર મંગલમય મહાવીર, અમારા મંગલમય મહાવીર. શાસનનાયક, વીર જિનેશ્વર, ઉતારે ભવ તીર...અમારા ચંદનબાળા સતી શીલવતી, લાવ્યા બાકળા પ્રતિવિર અમારા૦ ૨ ચરણે ડ ચંડ નાગ કેદીઓ, દૂધનું વધું રૂધિર...અમારા૦ ૧ Page #272 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય સંગ્રહ ૦૧ (૨) શ્રી ચાવીશ જિનની આરતી જય મુકિતદાતા, પ્રભુ જય મુકિતદાતા. તુજને વંન્ન કરીએ (૨), ગુણ તારા ગાતાં; જયદેવ, જયદેવ. એ ટેક. આદિનાથ અજીત, સંભવ સુખકારી, પ્રભુ સંભવ સુખકારી, કષ્ટ અમારાં કાપ (૨) હે ભવ ભયહારી. જય૦ ૧ અભિનંદન સુમતિ, પદ્મ તું મુજ પ્યારે, પ્રભુ પા તું મુજ પ્યારે, સુપાર્શ્વ ચંદ્ર સુવિધિ (૨), શીતળ ભવતારે જય૦ ૨ શ્રેયાંસ વાસુ વિમળ, અનંત ગુણ ભરીઆ, પ્રભુ અનંત ગુણ ભરીઆ - કષ્ટ ભવેનાં કાપી (૨), શીવ રમણ વરીઆ જય૦ ૩ ધમ ધુરંધર નાથ, આપ વશ્યા મુકિત, પ્રભુ આપ વગ્યા મુકિત; શાન્તિનાથ સુણો શ્રવણે (૨) દાસતણી યુકિત. જય૦ ૪ કુંથુનાથ કેડે, કાવ્ય કુવનમાંથી, પ્રભુ કાઢય કુવનમાંથી; અર મલ્લિને પ્રણમું (૨), તારો કર સાથી. જથ૦૫ મુનિસુવ્રત્ત મહારાજ, અગણિત મુજ ખામી. પ્રભુ અગણિત મુજ ખામી; વંદુ શીર હું નામી (૨), તારે અંતરજામી. જય૦ ૬ નમિ નાથ ભગવાન, ભાવ ધરી ભાળ, પ્રભુ ભાવ ધરી ભાળો. નિર્મળ નેમ નગીના (૨), દુઃખ સર્વે ટાળો. - જય૦ ૭ પાર્થ પરમ કૃપાળ, જન પાલનહારે. પ્રભુ જન પાલનહાર, વર્લૅમાન જિન વંદુ (૨), ભવજળથી તારે. જય૦ ૮ ચોવિસ જિન ભક્તિ, ધાવ ધરી કરશે, પ્રભુ ભાવ ધરી કરશે, જન્મ મરણ દુઃખ ટાળી (૨), મુકિતને વરશે. જય૦ ૯ નમી તુજને કહે નેમ, નાથ તું છે મારે, પ્રભુ નાથ તું છે મારે; જન પ્રવર્તક મંડળ (૨) શાસન સહુ તારે. જય૦ ૧૦ (૩) પાર્શ્વનાથ ભગવાનના ગુણ તારો, તારો પાર્શ્વનાથ તારે, તમારા ગુણ નહિ ભૂલું; તમે બળ ઉગાર્યો કાલે નાગ રે, તમારી વાત શું બેલું ! ટેક. સાખી:-કમઠ પાંચ અગ્નિ તપે, બાળ તપસ્વી રાજ, નાગ બળે છે કાટમાં, જુવે અવધિજ્ઞાને જિનરાજ રે, તનાવી. ૧ કાષ્ટ ચિરાવી કાઢીઓ, સંભળાવ્યો નવકાર; ધર ઇન્દ્રપદ પામીઓ, એવો માટે પ્રભુનો ઉપકાર રે; તમારી. ૨ જોગ ભેગની વાતડી, સમજ શુભ પર; પણ શિખામણથી વસ્યું, કમઠબાવાની આંખમાં ઝેર રે, તમારી. ૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન સાગર કમઠ મેધવાળી થયે, પ્રભુ કાઉસ્સગમાં ધીર; જળ વરસાવે જેરમાં, આવી નાકે અડયાં છે નીર રે તમારી. ૪ ધરણ ઇંદ્ર આસન ચવું, આ પ્રભુની પાસ; નાગ રૂપ કરીને ઉંચકીયાં, શિરછત્ર ફણ આકાશ રે, તમારી. ૫ થા કમઠાસુર હવે, નમે પ્રભુને પાય; ચંદ્ર કહે ગુણ પાર્શ્વના, જેને શાળાની બહેને ગાય રે, તમારી. ૬ (૪) શ્રી મહાવીરને વેદન, સ્નેહ સ્નેહે સંભારું શ્રી ભગવાન વીરને વંદન કરીએ, વહાલું વહાલું મહાવીર તારું નામ, વીરને વંદન કરીએ. ૧ ચૈત્ર શુદિ તેરશને દહાડો, ત્રિશલાની કૂખે તું જાય; ત્રણે ભુવનમાં વર્યો જય જય કાર, વીરને વંદન કરીએ. ૨ દેવ દેવી સૌએ હુલાવ્યા, મેરુ ઉપર પ્રેમે નવરાવ્યા; જેની ભકિતનું થાય નહિ ધાન, વીરને વંદન કરીએ ૩ માત-પિતાની ભકિત કરવા. ભ્રાતૃપ્રેમને નહિ વિસરવા; ત્રીશ વરસે હંકાયું દીક્ષા વહાણ, વીરને વંદન કરીએ. ૪ તપ જપ સંયમને બહુ પાળી, કષ્ટ ઘણાને નહિ ગણકારી; ઝગમગ તિસમ પામ્યા કેવળજ્ઞાન, વીરને વંદન કરીએ. ૫ અધમઉદ્ધારણ ભવિજનતારક, ગુણ અનંતાના જે ધાર; એવા વીરને છે વંદન વારંવાર, વીરને વંદન કરીએ ૬ વંદન કરીએ ભાવે સ્મરીએ, ત્રિકાળ તારું ધ્યાન જ ધરીએ; તારા નામે સદાય સુખ થાય, વરને વંદન કરીએ. ૭ (૫) ચેત ! ચેત ! નર ! ચેત ! પરલેકે સુખ પામવા, કર સારે સંક્ત; હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત. ૧ જેર કરીને જીવવું, ખરેખરૂં રણ ખેત; દુશમન છે તુજ દેહમાં ચેત ચેત નર ચેત. ૨ ગાફીલ રહીશ ગમાર તું, ફોગટ થઈશ ફજેત; હવે જરૂર હોશિયાર થઈ ચુત ચુત નર ચેત. ૩ તન ધન તે તારા નથી, નથી પ્રિયા પરણેત; પાછળ સૌ રહેશે પડયા; ચેત ચેત નર ચેત. ૪ પ્રાણ જશે જ્યાં પિંડથી, પિંડ ગણશે પ્રેત; માટીમાં માટી થશે, ચેત ચેત નર ચેત. ૫ Page #274 -------------------------------------------------------------------------- ________________ કાત્મ્ય સંગ્રહ રાજી, તુલ્ય છે, રખડતી રત; ચેત નર ચેત. ૭ અન્યા શ્વેત; રહ્યા ન રાણા તું તે। તરણા રજકણ તારાં રખડશે, પછી નર–તન પામીશ કર્યાં કાળા કેશ મટી ગયા, સર્વે જોખન જોર જતું રઘુ. ચેત ચેતન ચેત. ૮ માટે મનમાં સમજીને, વિચારીને કર વેત; કયાંથી આવ્યેા ક્યાં જવુ, ચેત ચેત નર શુભ શિખામણુ સમજતા, પ્રભુ સાથે કર અંતે અવિચળ એજ છે, ચેત ચેત નર ચેત. ૧૦ (૬) મેક્ષાથીને વંદના. ચેત. ૯ હેત; સુર ચેત ચેત નર જેમ નર મુનિ સમેત; ચેત . જુઆરે જુમેરેજના, ! કેવા વ્રતધારી ? કેવા વ્રતધારી આગે, થયા નરનારી–જુએરે જુએ જુએ જ ભૂસ્વામી, બાળ વયે ખેાધ પામી રાજ્યરિદ્ધિ જેણે, તજી આઠ આડે નારી, તેને વંદના તજી નારી, ત અમારી. જુએરે. ૧ ગજસુકુમારમુનિ, અગ ધગે શિરપર રહ્યા તે ધ્યાનેે. ડગ્યા ન ગ્યા ન લગારી, તેને વંદના કાશ્યાના મંદિર મધ્યે, વેશ્યા સંગ વાસે રથા મુનિ સ્થૂલીભદ્ર, તાપે, થાય ન વિકારી; થયા ન વિકારી તેને વંદના અમારી. જુઆરે. ૩ જેવી, જગમાં ન જોડી એવી, કન્યા, રહી એ કુંવારી; સતી તા રાજૂલ પતિવ્રત માટે રહી એ કુંવારી, તેને વંદના જનકસુતા જે સીતા, ઘણું દુ:ખ વેઠવુ. યે; ડગ્યાં ન ડગ્યાં ત લગારી તેને વંદના વરસ તે ખાર ચેત. દ ધૂનિ લગારી; અમારી. જીએરે. ૨ એ-ટેક કળાવતી નામે થયા શંખપુર ગામે, સતી કર નિજ કાપ્યા યે, રહ્યા ટેકધારી; રહ્યા ટેકધારી, તેને વંદના દુઃખડાં તે। દીધાં દેત્રે, સહ્યાં એ તે કામદેવે, ઘણું દુ:ખ વેઠયું તેાયે, ડગ્યા ન ડગ્યા ન લગારી, તેને વંદના અમારી. જુએરે. ૪ વીત્યાં, લગારી; અમારી. જુગેરે. પ અમારી. જુએરે. ૬ લગારી; અમારી, આરે. છ ૧૬૩ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી જેને જ્ઞાન સાગર ધન્ય ધન નરનારી, એવી દઢ ટેકધારી, જીવિત સુધાયું જેણે પામ્યા ભવ પારી; પામ્યા ભવ પારી, તેને વંદના અમારી. જુઓરે. ૮ (૭) આત્મોપદેશ (હરિગીત) રે આત્મ! હારે વખત સારે વેગે વીતી જાય છે, તે ધ્યાનમાં ઉતાર તું પરતંત્રતા તેમ થાય છે; નથી ભાર રહેવો એ ઘડી એવી દશા તુજને થશે. તેવા સામે પ્રભુ ભકિતમાં સદ્દબુદ્ધિ શું તુજ આવશે! ૧ કેવાં કરું કાર્યો અને કેવો બનું આ વિશ્વમાં, કઈ રીતિથી વખણાઉં ને કેમ યશ પામુ સર્વમાં; આવી અહોનિશ ધારણા, તુજ અંતરે લાગી રહી, હા! હા! જવું પણ શીઘથી,એ કેમ સમયે તું નહિ! ૨ વિલાસિનીને વિલાસતાં વિલાસમાં બહુ વર્ષથી, તાતા અને માતા વળી ભોજન કરે અતિ હર્ષથી, સમુદ્ર પર્યત આણને વર્તાવી જેઓ રાજતા, જેને સૂતા ત્રણ હાથની ભૂમિ વિષે હા ! હા ! થતાં. ૩ જાવું અને જેવું અને રોવું અરે આ મારું, માતા અને પિતા વળી પુત્રો વધુ ને સાસરું; આવી સ્થિતિ સહુ તેમાં ચારે દિશે વ્યાપી રહી, પણ કોઈ એ પ્રભુ પાદમાં, આ જિગરને સોપ્યું નહિ. ૪ શિશુપણું રમત કરી અજ્ઞાનમાં વિતાડિયું, તારુણ્ય તે તતણું પ્રવાહમાં હા ગાળીયું; બુદ્દાપણું આવી રહ્યું ચિંતાતણ ચગાનમાં, હા! હા! ગયું પુણ્ય પ્રાપ્ત હારું-મનુષ્યપણું બેભાનમાં. ૫ પાંડુ થયા સહુ કેશ સુંદર, ભ્રષ્ટ થઈ દૂતાવળી, ચક્ષુ તણી ક્ષીણતા બની, અભેન્દ્રિયે પણ ગઈ વળી; સહુ હાડ કંપે અંગના રે લાકડા લેવાઈ ગઈ, તે અરે અમદા તણું આનન વિષે દષ્ટિ રહી. ૬ તું દે ત્યજી છળ કપટ સઘળાં મોહ માયાથી ભર્યા, સહુ તાપ ટળશે તારા જે પાપથી જીવે કર્યા; આનંદ થશે બહુ અંતરે, ને સુખ લહેરે ઊડશે, સંપૂર્ણ હારી સર્વ સીમા હર્ષથી આવી જશે. ૭ (૧) શ્રી ઋષભનાથજીનું સ્તવન. ઋષભ જિનેશ્વર પ્રીતમ (૧) માહરે રે, એર (૨) ન ચાહું રે કંથ; (૩) રીઝ સાહિબ સંગ ન પરિહરે, રે, ભાંગે (૪) સાદિ અનંત, • ૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય સંગ્રહ પ્રીત સગાઈ હૈ જગામાં સહુ કરે રે, પ્રીત સગા' ન કાય; પ્રીત સગાઈ રે નિરુપાધિક (૫) કહી રે, સાપાર્ષિક (!) ધન ખાય ૠ૦ ૨ કોઈ કશું કારણ કાષ્ટ ભક્ષણ (૭) કરે રે, મળશું કથને ધાય; (૮) એમેળા નવિ એ સભવે રે,મેળેા ઠામ ન ડાય. * ૩ કે' પતિરંજન (૯) અતિધણા (૧૦) તપ કરે રે, પતિરંજન તનતાપ (૧૧) એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમેળાપ (૧૨) ૪૦ ૪ કોઈ કહે લીલા રે અલખ અલખ (૧૩) તણી રે, લખ (૧૪) પૂરે મન આશ, દોષ રહિતને લીલા નવ ધટે ૩, લીલા દેષ વિલાસ (૧૫) . ૦ ૫ ચિત્તપ્રસન્ન કરે પૂજન ફળ કહ્યુ રે, પૂજા અખંડિત (૧૬) એહ, કપટ રહિત થઇ આતમ અર્પણા રે, આનંદઘન પદ રેઢુ (૧૭) હું ૨૫ * (૨) શ્રી અજિતનાથનું સ્તવન પથડો (૧) નિહાળુ (૨) ખીજા જિનતા રે, અજિત (૩ અજત ગુણધામ, જે તે ત્યા રે તેણે હું છતીયા રે, પુરુષ કસ્યું મુજ નામ ૫૦ ૧ ચરમ (૪) નાણુ કરી મારગ જોવતાં હૈ, ભૂયૅા સયલ (૫) સંસાર, જેણે નયને કરી મારગ જોઇએ રે, નયઙ્ગ તે દિવ્ય (!) વિચાર પ્ર પુરુષ પરંપર (૭) અનુભવ જેવતાં હૈ, અધાઅ ધ પુલાય, વસ્તુ વિચારે જો આગમે કરી રે, ચરણધરણ ત વિચારે વાદ પર પરા, પાર ન પહોંચે કાય, અભિમત (૯) વસ્તુ રે વસ્તુગતે કહે, તે વિરલા (૧૦) ગાય ૫૦ ૪ વસ્તુ વિચારે દિવ્ય નાણુ તા રૅ, વિરહ (૧૧) પડયા નિરધાર (૧૨) વાસના રૂ, વાસિત આધ આધાર. ૫૦ ૫ (૮) નહિ ઢાય. ૫′૦૩ તરતમ જોગે રે તરતમ કાળ(ધ (૧૩) લહી પંથ નિહાળશું રે, એ આશા એ જન જીવે જિનજી જાણજો રે, આનદૅન મન અબ (૧) ગુણાથી વહાલે . (૨) ખીજજે, અન્ય. (૩) ભવસષુદ્રમાંી દોરનાર. (૪) સાદિ અનંત ભાગાએ જૈન સિદ્ધાંતનું વચન છે કે જેની આદિ છે પ! અંત ની એવા ભાંગે કરીતે. (૫) ઉપાધિ વગરની. (૬ ઉપાધિવાળી. (છ સતી થાય છે. અર્થા। બળી મરે છે. (૮) દોડીને (૯) પતિને રાજી કરવાં. (૧૦) બહુજ (૧૧) શરીરને તપાવવુ (૧૨) પ્રકૃતિના મળવાથી, (૧૩) ન લખી શકાય તેવી (૧૪) લાખા, (૧૫) દોષની લહેર. (૧૬) શુદ્ઘ પૂજા, સાયી પૂજા. (૧૭) રેખ. અવલબ (૧૪) (૧૫ ૫૦ રૃ (૧) ભાગ (૨) જો... (૩) કેાથી ન છતાય એવા ગુણાના ધર. (૪) જ્ઞાનથી અંતર દૃષ્ટિ વગરનું જોવું તે ચર્ચામડાની કે બાહ્ય ચક્ષુ વડે જોયુ કડવાય. (૫) સફળ બધા (૬) જ્ઞાનદષ્ટિ, મહાન વિચારવાળી નજર (૭) પરંપરા—ચાલતી આવેલી રૂઢિ (૮) પગ મૂકવાની જગ્યા નથી. (૯) ભળવા લાયક (૧૦) કાઇક જ (૧૧) વિયેમ-અંતર (૧૨) આધાર વગરના (૧૩) ભસ્થિતિ પાકશે ત્યારે (૧૪) આધાર (૧૫) આંમા. Page #277 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મેક્ષ માર્ગ બહુ લેપ, વિચારવા આમાથીને, ભાખે અત્ર અગોખ. ૨ કઈ ક્રિયા-જડ થઈ રહ્યા, શુષ્કતાનમાં કોઈ, માને મારગ મોક્ષને, કરુણા ઉપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઈ, જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંહિ. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ, વર્તે મેહાવેશમાં, શુકશાની તે આંહિ. ૫ વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમજ્ઞાન, તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિતણું નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિરામાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. ૭ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮ સેવે સશુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદને લે પક્ષ. ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રગ, અપૂર્વ વાણું પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૧ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિત ઉપકાર, એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ સગુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ, સમજ્યાવણ ઉપકાર છે, સમજે જિન સ્વરૂપ. ૧૨ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગસ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩. અથવા સણુએ કહ્યાં, જે અવગાહન કાજ, તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રોકે ઇવ સ્વછંદ તે, પામે પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ અવશ્ય મેક્ષ. Page #278 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય સંગ્રહ પ્રત્યક્ષ સદ્ગુ યોગથી, ઉપાય કર્યાં થકી, અન્ય પ્રાયે વતૅ સ્વચ્છંદ મત આગ્રહ તજી, સમકિત તેને ભાખિયું, કારણ માનાદિક શત્રુ મહા, નિજ જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ જે ગુરુ એવા મૂળ હેતુ એ અસદ્ગુરુ એ મહામેાહની સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો રહ્યા છદ્મસ્થ પણ, વિનય હાય મુમુક્ષુ હાય હાય મતાથી તેહ મતાથી મા` વનયતા, ભાષ્યો માગતા, સમજે પ્રત્યક્ષ સદ્ગુરુને લખ્યું ગ્રહે સ્વચ્છ જીવ તે, સમજે મતા જીવ તે, અવળેા બાહ્યત્યાગ પણું જ્ઞાન નહિ, તે અથવા નિજકુળધના, તે અથવા લાપ વિનય, લાભ કર્યાંથી, બૂડે સ્વરૂપ ન નહીં તેહને, થાય લક્ષણા, અહીં મતાથી લક્ષણ. જ્ઞાનદા પામે તેને નિશ્ચય નય ગ્રહે, માત્ર સર્વ્યવહારને, સાધન પામે નહીં, સધન સંગ જે, તે ભતામાં, નિજ એ પણ વ પામે ર્મહ પરમાને, અન નહિં કપાય ઉપશાંતતા, નહિં સરળપશુ ન મધ્યસ્થતા, એ વૃત્તિ, પ્રચુ પરમાથ તે, લેવા તે ખમણે સદ્ગુરુ ગણી દે ન પ્રયાસે કરે વણું ન સમજે જે જિનર્દોષ પ્રમાણુ ને, સમવસરાદિ જનનુ', રેકી રહે નિજ સદ્ગુરુયોગમાં, વર્તે વિષ્ટ કરે, નિજમાનાથે શ્રી ફાઈ લહે જો ૬૦ દૈવાદિ તિ ભંગમાં, જે સમજે માતે નિજનત વેને, આગ્રહ મુકિત ભવજળ એવુ લે ન કાં માટે ગુરુમાં જ વ્રત ડે લૌકિક શબ્દતી રાહત દશા ગુરુ અંતર મતાિ માનાદિ શકાય, થાય. ૧૬ લક્ષ, પ્રત્યક્ષ. ૧૭ સરાય, ન જાય. ૧૮ કેવળજ્ઞાન, ભગવાન. ૧૯ આતમલક્ષ, વીતરાગ, સુભાગ્ય. ૨૦ કાંઇ, માંહિ. ૨૧ વિચાર, નિર્ધાર. ૨૨ નિપ્ક્ષ. ૨૩ સત્ય, મમત્વ. ૨૪ સિહ, સુદ્ધિ. ૨૫ વિમુખ, મુખ્ય. ૨૬ શ્રુતજ્ઞાન, નિદાન. ૨૭ અભિમાન, માન. ૨૮ માંય, થાય. ૨૯ કાં, ભવમાંહે. ૩૦ કાજ, અધિકારીમાંજ. ૩૧ વૈરાગ્ય, દુર્ભાગ્ય. ૩૨ ૩૭ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી જેને શાન સાગર લક્ષણ કહ્યાં મતાથીના મતાર્થ જાવા કાજ; હવે કહું આમાથના, આત્મ અર્થ સુખમ્રાજ. ૩૩ આત્માર્થિલક્ષણ આતમજ્ઞાન ત્યાં મુકિપણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માથી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર, ત્રણે પેગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હેય ત્રણ કાળમાં, પરમારને પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર મંત. ૩૬ એમ વિચારી અંતરે, શેલ્વે સદ્ગુરુ યોગ, કામ એક આત્માર્થનું, બીજે નહિ મનરેગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મેષ અભિલાષ; ભવે ખેદ પ્રાણીયા, માત્ર આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જેગ; મેક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રેગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્ગુઓધ સહાય; તે બેધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ ઊપજે તે સુવિચારણા, મેક્ષમાર્ગ સમજાય; ગુરુ શિષ્ય સંવાદથી, ભાખું પદ આંહિ. ૪૨ આત્મા છે તે નિત્ય છે, કર્તા નિજકર્મ છે ભકતા વળી મેક્ષ છે, મક્ષ ઉપાય સુધર્મ. ૪૩ • ટૂ સ્થાનક સંક્ષેપમાં, ઘટ્ર દર્શન પણ તેહ, પરમાર્થને, કથા જ્ઞાનીએ એહ. ૪૪ શંકા-શિષ્ય ઉવાચ. નથી દષ્ટિમાં આવતે, નથી જણાતું રૂ૫; બીજો પણ અનુભવ નહિ, તેથી ન છવ સ્વરૂપ. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઈદ્રિય પ્રાણ. મિથ્યા જુદો માનવ નહિ જુદું એંધાણ. ૪૬ વળી જે આત્મા હોય તેવું જણાય છે નહિ કેમ; જણાય જે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણે, સમજાવો સદુપાય. ૪૮ સમજવા Page #280 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય સંગ્રહ ૨૬૯ સમાધાન–સદ્દગુરુ ઉવાચ. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા હસમાન; પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાયે દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે બને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ જે દટા છે દૃષ્ટિને, જે જાણે છે રૂ૫, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઈકિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈદ્રિયના વિષયનું, પણ આત્માને ભાન, પર દેય ન જાણે તેમને, જાણે ન ઈદ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે, તે પ્રવર્તે જાણ. ૫૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય, પ્રગટરૂ૫ ચતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ ઘર, પેટ, આદિ જાણ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહિ, કહિયે કેવું જ્ઞાન. ૫૫ પરમ બુદ્ધિ કૃષ દેડમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ, દેહ હોય જે આતમાં, ઘટે ન આમ વિકલ્પ. ૫૬ જડ ચેતન તે ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રવ્યભાવ. ૫૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮ શંકા-શિવ ઉવાચ. આત્માનાં અસ્તિત્વના, આપે કહ્યા પ્રકા; સંભવ તેને થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧ સમાધાન-સદગુરુ ઉવાચ દે. માત્ર સંયોગ છે, વળિ જડ રૂપી દ્રશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કેના અનુભવ વશ્ય કર જેના અનુભવવશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જે સંયોગો દેખિય, તે તે અનુભવ દ્રશ્ય; ઊપજે નહિ સંયોગથી, આમ નિત્ય પ્રત્યક્ષ, ૬૪ Page #281 -------------------------------------------------------------------------- ________________ Im શ્રી જન જ્ઞાન સાગર જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય એવો અનુભવ કઈને, કયારે કદી ન થાય. ૬૫ કેઈ સંગાથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેને કઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬ કેધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭ આત્મા પ્રત્યે નિત્ય છે; પર્યાયે પલટાય; બળાદિ વય ત્રયનું, જ્ઞાને એકને થાય. ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનાર તે ક્ષણિક નહિ, કાર અનુભવ નિર્ધાર. ૬૯ કક્યારે કઈ વસ્તુને, કેવળ હાય ન નાશ, ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ. ૭૦ શંકા ઃ શિષ્ય ઉવાચ. કર્તા છવ ન કર્મ, કર્મ જ કતી કમ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવન ધર્મ. ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વરપ્રેરણું, તેથી જીવ અબંધ. ૭૨ માટે મેક્ષ ઉપાયને કેઈ ન હેતુ જણાય, કમંતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩ સમાધાન : સશુ ઉવાચ. હેય ન ચેતનપ્રેરણા, કોણ રહે તે કર્મ, જય સ્વભાવ નહિ પ્રેરણું, જુઓ વિચારી મમં. ૭૪ જે ચેતન કરતું નથી, નથી થતાં તે કર્મ, તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ છવધર્મ. ૭૫ કેવળ હેત અસંગ જે, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી. પણ નિજ ભાવે તેમ ૭૬ સ્ત ઇશ્વર કેઈ નહિ, ઈશ્વર બુહ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષ પ્રભાવ. ૭૭ ચેતન જે નિજ ભાનમાં, કત આ૫ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ૭૮ શંકા-શિષ્ય ઉવાચ છવ કર્મ કત કહે, પણ ભોકતા નહિ. સંય; શું સમજે જડ કમ કે, ફળપરિગામી હોય. હe ફળદાતા ઈશ્વર ગયે, તાપણું સધાય; એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ Page #282 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય સંગ્રહ ૨૭૧ - ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મના, ભેચ્ચસ્થાન નહિ કે. ૮૧ સમાધાન : ગુરુ ઉવાચ. ભાવકર્મ નિજકલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફૂરણ, ગ્રહણ કર જડધૂપ. ૮૨ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, એમ શુભાશુભ કર્મનું, બેકતાપણું જણાય ૮૩ એક રાંકને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ. ૮૪ ફળદાત્તા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર. ૮૫ તે તે ભાગ્ય વિશેપના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૬ શંકા-શિષ્ય ઉવાચ. કતાં ભોકતા જીવ છે, પણ તેને નહિ મેક્ષ, વી કાળ અનંત પણુ, વર્તમાન છે દોષ. ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માં, અશુભ કરે નર્યાદિ ફળ, કર્મ રહિત ન કર્યાય. ૮૮ સમાધાન-સદગુરુ ઉવાચ, જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ તેમ નિવૃત્તિ સફળતા માટે મેક્ષ સુજાણ. ૮૯ વીત્યે કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મેક્ષ સ્વભાવ. ૯૦ દેહાદિક સંગને, આત્યંતિક વિયેગ; સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભેગ. ૯૧ શંકા-શિષ્ય ઉવાય. હેય કદાપિ મેક્ષ પદ, નહિ અવરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૩ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેપમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને. ઘણું ભેદ એ દોષ ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મેક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણે, શે ઉપકાર જ થાય ? ૯૫ પાંતે ઉત્તરથી થયું, સમાધાન સર્વગ; સમજુ મેક્ષ ઉપાય તે ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પાંચે થાશે સમાધાન-સદ્ગુરુ ઉવાચ. થઇ, આત્મ વિષે પ્રતીત; માક્ષેાપાયની, સહજ પ્રતીત એ અજ્ઞાન છે, મેાક્ષભાવ ઉત્તરની ધર્મ–ભાવ અધકાર જે જે કારણુ દશા, મેક્ષ પશ્ તે કારણ છેદક રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય થાય નિવૃત્તિ જેહથી, તે આત્મા સત્ ચં ચૈતન્યમય, સર્વાંભાસ જેથી કેવળ પામિયો, મેાક્ષપથ કુમ અનત પ્રકારનાં, તેમાં મુખ્ય તેમાં મુખ્યે મેહનીય, હણાય ભેદ ખે, ન ક્રમ માહનીય ખેાધ હશે કે બધ અજ્ઞાનસમ, નાશે અધનાં, તેડ બંધના વીતરાગતા, અચૂક ક્રોધાદિથી, હણે ઉપશાંતતા, માત્ર પ્રત્યક્ષ અનુભવ સને, એમાં છેાડી મત દર્શનતણેા, આગ્રહ કહ્યો માગ આ સાધશે, જન્મ ષટ્ પદના ષટ્ તે, પૂછ્યાં પદની સર્વાંગતા, મેક્ષ જાતિ વેષને ભેદન, કહ્યો સાથે તે મુકિત લહે, એમાં કષાયની ભવે ખેદ અંતર ધ્યા, તે તે જિજ્ઞાસુ જીવતે, થાય તા પામે સમકિતને, તે મત ન આગ્રહ તજી, વતૅ લહે શુદ્ધ સમકિત તે, જેમાં વતૅ નિજ સ્વભાવને, અનુભવ વૃત્તિ વડે નિજ ભાવમાં, પરમાથે વમાન સમકિત થઈ, ટા ઉધ્ય થાય ચારિત્રા, વીતરાગપદ કેવળ નિજ સ્વભાવનું, અખંડ કહિયે કેવળ જ્ઞાન તે, દેહ કર્મોની તે કહું મા શે તેમ તેહના કરી મા મેાક્ષના ભેદ માક્ષ ભવ ચારિત્ર ઉપાય ક્ષમાર્દિક તેહ, કહિયે સદ્ગુરુ ભેદ અંતર સદ્ગુરુ રીત. ૯૭ નિજવાસ; જ્ઞાનપ્રકાશ. ૯૮ લ ક્ષ વતૅ છતાં પંથ; અંત. ૯૯ ગ્રંથ; પંથ. ૧૦૦ રહિત; ન રીત. ૧૦૧ આ, પાઠ. ૧૦૨ શ્રી જૈન જ્ઞાન સાગર નામ; આમ. ૧૦૩ સ દે હ ? ૧૦૪ વિકલ્પ, જો હાય, ન અલ્પ. ૧૦૫ વિચાર, નિર્ધાર. ૧૦૬ કાય. ૧૦૭ અભિલાષ, જિજ્ઞાસ, ૧૦૮ મેષ, શેષ. ૧૯ લક્ષ, પક્ષ. ૧૧૦ પ્રતીત, સમકિત. ૧૧૧ મિથ્યાભાસ, વા સ. ૧૧૨ જ્ઞાન, નિર્વાણુ, ૧૧૩ Page #284 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય સંગ્રહ ૨૭૩ કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય, તેમ વિભાગ અનાદિને, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છુટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહને. એ જ ધર્મનો મર્મ. ૧૧૫ એજ ધર્મથી મોક્ષ છે, તું છે મોક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ, બીજું કહિયે કેટલું કર વિચાર તે પામ. ૧૧૭ નિશ્રય સર્વ જ્ઞાનીઓ આવી અત્ર સમાય, ધરી મીનતા એમ કહી, સ હ જ સમાધિમાંથ. ૧૧૮ શિષ્યબાધબીજ પ્રાપ્તિ. સસ્તા ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ કર્તા લેતા કર્મને, વિભાગ વર્તે ત્યાંય, વૃત્તિ વહી નિજભાવમાં, થે અકર્તા ત્યાંય. ૧ર૧ અથવા નિજ પરિણામ છે, શુદ્ધ ચેતના રૂ ૫, કત્તા ભોકતા તેહના, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧રર મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા, પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ અહે ! અહે ! શ્રી સશુરુ, કરુ છુ સિંધુ અપાર આ પામર પ્રભુ કર્યો અહો ! અહો ! ઉપકાર. ૧૨૪ શું પ્રભુ ચરણ કને ધરું, આમાથી સૌ હન, તે તે પ્રભુએ આપિ, વતું ચરણ ધીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. ૧૨૬ પટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ, મ્યાનથકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૧૨૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાન માંહિ, વિચારતાં વિસ્તારથી, સંશય રહે ને કાંઈ ૧૨૮, આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સ દ ગુરુ હૌદ્ય સુજાણ; ગુરૂઆશા સમ પથ નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ જે ઈ પરમાર્થ તે, કરે સત્ય પુરૂષાર્થ; ભવસ્થિત આદિ નામ લઈ, છે નહિ આત્માર્થ. ૧૩ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી જન જ્ઞાન સાગર નિશ્ચય વાણી સાંભળી, સાઘન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં નેય, ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨ ગ૭ મતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હેય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ સાર. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા નિજદશા, નિમિત્ત કારણ માંથ. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટો ન મેહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ ૧૩૭ યા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, બૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ મેહભાવ ક્ષય હાય જ્યાં, અથવા હાય પ્રશાંત, તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે બ્રાંત. ૧૩૯ સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્નસમાન; તે કહિયે જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છ વતે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચર ગુમ હો ! વંદન અગણિત. ૧૪૨ નીચેનાં કાવ્ય “શ્રીમદ્ રાજચંદ્ર એ પુસ્તકમાંથી લીધેલા છે (અંતર્ગત ગુણશ્રેણી સ્વરૂ૫) અપૂર્વ અવસર એ કયારે આવશે ? કયારે થઈશું બાઇતર નિગ્રંથ ? સર્વ સંબંધનું બંધન તક છેદીને. વિચરશું કવ મહપુરુષને ૫ થ છે ?..અપૂર્વ ૧ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હેય જે; અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં, દેહે પણ કિંચિત સૂઈ નવ જાય છે. અપૂર્વ ૨ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ કાવ્ય સંગ્રહ . દર્શન મેહ વ્યતીત થઈ ઊંપ બેધ જે, દેહ ભિન્ન કેવલ રતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષીણ ચારિત્ર મેહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે. અપૂર્વ ૩ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તે વર્તે દેહ પર્યત જો; ઘેર પરિષહ કે ઉપસર્ગ ભથે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે. અપૂર્વ ૪ સવમના હેતુથી વેગ પવન, સ્વરૂપ સે જિન આજ્ઞા આધીન જે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં, અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જે. અપૂર્વ ૫ પંચ વિષયમાં રાગ પ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ક્ષોભ જે; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધવિણ, વિચરવું ઉદાધીન પણ વિત લેભ જે. અપૂર્વ- ૬ ક્રોધ પ્રત્યે તે વર્તે કૈધ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે નહીં લેભ સમાન જે. અપૂર્વ ૭ બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ દેધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લેભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ ૮ નગ્નભાવ મુંડભાવ સહ અજ્ઞાનતા, અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રેમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ છે. અપૂર્વ ૯ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માને અમાને વર્તે તે જ સ્વભાવ જે, જીવિત કે મરણે નહીં નૈનાધિકતા, ભવ મેરે પણ શુદ્ધ વર્તે સમભાવ જે. અપૂર્વ ૧૦ એકાકી વિચરતે વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાધ સિંહ સંગ જે; Page #287 -------------------------------------------------------------------------- ________________ २७१ શ્રી જેને જ્ઞાન સાગર અડોલ આસાન, ને મનમાં નહીં ભતા, પરમ મિત્રને જાણે પામ્યા છે. જે. અપૂર્વ ૧૧ ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જજે, રજકરણ કે રિદ્ધિ માનિક દેવની, સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૨ એમ પરાજ્ય કરીને ચારિત્ર મેહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે શ્રેણી પકાણ કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ છે. અપૂર્વ ૧૩ મહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ ગુણસ્થાન જે, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવ છેદ જ્યાં, ભવનાં બીજાણે આત્યંતિક નાશ જે; સર્વ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વિર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ્ય પૂર્ણ ભટિયે દૌહિપાત્ર જે. અપૂર્વ ૧૬ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહા ભાગ્ય સખદાયક પૂર્ણ બંધ જે. અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન તન્યમૂર્તિ અનન્યમય, અગુલધુ, અમૂર્ત સહજ પદ રૂપ જે. અપૂર્વ. ૧૮ પૂર્વે પ્રમાદિ કારણના વેગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદ અને અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જે. અપૂર્વ ૧૯ Page #288 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય સંગ્રહ ૨૦ ને પદ શ્રી સર્વ દીઠ જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે છે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વ એહ પરમપદ પ્રાપ્તિનું કયું સ્થાન મેં, ગજાવગર ને હાલ મનોરથ રૂપ જે; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે. અપૂર્વ ૨૧ કાળ કેઇને નહિ મૂકે હરિગીતા મેતી તણું માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરા તણા શુભ હારથી બહુ કંઠ કાતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈ ને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈ ને ૧ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા કાંચન કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખાઈ ને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ ને. દશ આંગળીમાં માંગલિક મુદ્દા જડિત માણિwથી, જે પરમ પ્રેમે પ્રેરતા પોંચી કળ બારીકથી; એ વેઢ વીંટી સર્વ છેડી ચાલિયા મુખ ધોઈ ને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈ ને. ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરી હરકેઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છકકયા તજી સહુ સેઈને. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈ ને, ૪ છ ખંડના અધિરાજ જે ચડે કરીને નીપજ્યા બ્રહ્માંડમાં બળવાન થઇ ને ભૂપ ભારે ઊપજ્યા એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહેતા હેઈ ને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ ને. ૫ જે રાજનીતિ નિપુણતામાં ચાયવંતા નીવડયા, અવળા કે જેને બધા સવળા સદા પાસા પડયા; Page #289 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી જૈન જ્ઞાન સાગર એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટે સૌ બેઈ ને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેને. ૬ તરવાર બહાદુર ટેક ધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અતિ રહેલા કેઈને, ન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૭ બિના નયન પાવે નહિ, સેવે સગુસકે ચરન બૂઝી મહતું જે પ્યાસકે, પાવે નહિ ગુન્ગમ બિના, અહિ નહિ હે કલ્પના, કાય નર પંચમ કાળમેં, નહિ દે તું ઉપદેશકું, સબસે ન્યારા અગમ હે, જપ, તપ, ઔર ત્રતાદિ સબ, જહાં લગી નહિ સંતકી, પાયાકી એ બાત હૈ, પિછે લાગ પુરુષકે, બિના નયનકી બાત, સે પાવે સાક્ષાત ૧ હું બૂઝનકી રીત, એહી અનાદિ સ્થિત. ૨ એહિ નહિ વિભંગ; દેખી વસ્તુ અભંગ. ૩ પ્રથમ લેહિ ઉપદેશ; વો જ્ઞાનીક આદેશ ૪ તહાં લગી ભ્રમ રૂ૫; પાઈ કૃપા અનૂપ. ૫ નિજ છંદન છોડ; તે સબ બંધન તેડ. ૬ યા વૈરાગ્ય ન ચિત્તમાં, અટકે ત્યાગ વૈરાગ્યમાં, જહાં કલ્પના જલ્પના, મિટે કલ્પના જલ્પના, પઢે પાર કહાં પામો, જય કેલકે બેલકું, હત આસવા પરિસવા, માત્ર દષ્ટિકી ભૂલ હૈ, રચના જિન ઉપદેશકી, ઇનમેં સબ મત રહત છે, જિન સેહી હે આતમા, કર્મ કટે નિજ બચન સે, જબ જા નિજ રૂપ, નહિ જા નિજ રૂપતિ, થાય ન તેને જ્ઞાન; તે ભૂલે નિજ ભાન. તહાં ભાનુ દુઃખ છાંઈ તે વસ્તુ તિન પાઈ મિટે ન મનકી આશ, ધરહિ કેશ હજાર. નહિ ઇનમેં સંદેહ; ભૂલ ગયે ગત એહિ. પુરત્તમ તિનું કાલ; કરતે નિજ સંભાલ. અન્ય હેઈ સે કમં; તત્ત્વજ્ઞાનિકે મર્મ. સબ જાન્યો સબ લેક, સબ જાને સે ફેક. Page #290 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય સંગ્રહ એહિ દિશાકી મૂઢતા, હું નહિ જિનપે ભાવ; જિનસે ભાવ બિન કબૂ નહિ છૂટત દુખદાવ. વ્યવહારસે દેવ જિન, નિચેસે હું આપ; એહિ બચનમેં સમજ લે, જિન પ્રવચનકી છાપ. એહિ નહીં કલ્પના, એહી નહીં વિલંગ, જબ જાએંગે આતમા, તબ લાગે રંગ. સત યમ નિયમ સંજમ આપ કિ, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો, વનવાસ લલ્લો મુખ મૌન રયો, દઢ આસન પદ્મ લગાય દિયે, મન પીન નિધિ સ્વ બેધ કિયો, હઠ જોગ પ્રયોગ સુ નાર ભયો; જપ ભેદ જપ તપ ત્યૌહિ તપે ઉરસેહિ ઉદાસી લહી સબમેં, સબ શાસ્ત્ર બકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિ, તદપિ કછુ હાથ હજૂ ન પર્યો. અબ કય ન બિયારત હે મનસે, કછુ ઔર રહા ઉન સાધનસે ? બિન સદગુરુ કેય ન ભેદ લહે, મુખ આબાલ હે કહ બાત કહે ? કના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગ ચને સુ પ્રેમ બસે, તન મનસે, ધન, સબસે, ગુરુદેવકી આન સ્વ આમ બસે. તબ કારજ સિદ્ધ બને અપન, રસ અમૃત પાહિ પ્રેમ ઘને વહ સત્ય સુધા દરસાવહિંગે, ચતુરાંગુલ હે દ્રગસે મિલ હે; રસ દેવ નિરંજનકે પિવહી રહી છે. જુગ જુગ સે જિવહી. પર પ્રેમ પ્રવાહ બ પ્રભુ સેં, સબ આગમ ભેદ સઉર બસે, વહ કેવલને બિજ નિ કહે, નિજક અનુએ બતલાઈ દિયે. હે પ્રભુ હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેષ અનંતનું, ભાજન છું કરુણાળ ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહુ પરમ સ્વરૂપ. ૨ નથી આજ્ઞા ગુરુ દેવની, અચળ કરી ઉરમાંહી; આપ તણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાંહ. ૩ જોગ નથી સત્સંગનો, નથી સત્ સેવા જોગ; કેવલ અર્પણતા નથી, નથી આશ્રય અનુગ. ૪ હું પામર શું કરી શકું? એવો નથી વિવેક ચરણ શરણ ધરજ નથી, મરણ સુધીની છે. ૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન સાગર અચિંત્ય તું જ માહાસ્યને, અંશ ન એકકે સ્નેહને, અચળ રૂપ આસક્ત નહિ, કથા અલભ તુજ પ્રેમની, ભકિત માર્ગ પ્રવેશ નહિ, સમજ નહીં નિજ ધર્મની, કાળ દોષ કળિથી થયો, તેય નહિ વ્યાકૂળતા, સેવાને પ્રતિકૂળ જે, દેદ્રિય માને નહિ, તુજ વિયેગ ફુરત, નથી, નહિ ઉદાસ અનભકતથી, અહંભાવથી રહિત નહિ, નથી નિવૃત્ત નિર્મળપણે, એમ અનંત પ્રકારથી, નહીં એક સણ પણ, કેવલ કરુણા મૂર્તિ છે, પાપી પરમ અનાથ છઉં, અનંત કાળથી આથડ, સેવ્યા નહિ ગુરુ સંતને, સંત ચરણ આશ્રય વિના, પાર ન તેથી પામિય, સહુ સાધન બંધન થયાં, સત સાધન સમજે નહીં, પ્રભુ પ્રભુ લય લાગી નહીં, દીઠા નહિ નિજ દેવ તે, અધમાધમ આંધકે પતિત એ નિશ્ચય આવ્યા વિના, પડી પડી તુજ પદ પંકજે, સદ્ગુરુ સંત સ્વરૂપે તુજ. નથી પ્રફુલ્લિત ભાવે; ન મળે પરમ પ્રભાવ ૬ નહીં વિરહને તાપ; નહિ તેને પરિતાપ. ૭ નહિ ભજન દઢ ભાન; નહિ શુભ દેશે સ્થાન. ૮ નહિ મર્યાદા ધર્મ જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ તે બંધન નથી ત્યાગ : કરે બાહ્ય પર રાગ. ૧૦ વચન નયન યમ નાહિ, તેમ ગૃહાદિક માં. ૧૧ સ્વ ધર્મ સંચય નાહ, અન્ય ધર્મની કાંઈ. ૧ર સાધન રહિત હું, મુખ બતાવું શું થશે ૧૩ દીનબંધુ દીનનાથ; ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ વિના ભાન ભગવાન, મૂકયું નહિ અભિમાન, ૧૫ સાધન કર્યા અનેક; ઊગે ન અંશ વિવેક. ૧૬ રહ્યો ન કેઈ ઉપાય; ત્યાં બંધન શું જાય ? ૧૭ પ ન સદ્ગુરુ ન પાય; તરિયે કેણ ઉપાય ? ૧૮ સકળ જગતમાં હુંય, સાધન કરશે શું ? ૧૯ ફરી ફરી માંગુ એ જ; એ દઢતા કરી દેજ. ૨૦ Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર મહાપ્રભાવિક સ્તોત્રમ્ ઉવસગહર પાસ, પાસે વંદામિ કમાણુમુક્ક; વિસહર – વિસ – નિન્નાસ, મંગલકલાણ - આવાસ. ૧ વિસહુર - કુલિંગ – મંત, કંઠે ધાઈ જા સયા મણુએ; તસ્સ ગહ – રોગ – મારી, દુઠ – જરા જતિ ઉવસામ ૨ ચિઠ્ઠઉ દૂરે મતે, તુજ પણ વિ બહુ હેઇ; નરતિરિએણુ વિ જીવા, પાવતિ ન દુખ – દેગર્ણા ૩ » અમરત- કામધે, ચિંતામણિ – કામ – કુભ - માઈયા; સિ રિ પ સ ના હ સે વા, ગહાણ સવૅ વિ દાસત્તમ ૪ ૪. હૉ ઑ એ તુ હ દ સ હું સા મિ ય, ૫ ણ સે ઇ રે ગ - સે ગ – દુ ખ – દો હુ ગ્ય : કપતમિવ જાયઈ, ઓ તુહ દંસણ સવલહેઉ વાહા ૫ ૩૪ હા નમિઉણુ વિઘનાસ, માયાબીએણુ ધરણ નાગિંદ; સિ રિ કા મ ર જ કલૌ પા સ જી ન મંસા મિ ૬ ૩હી સિરિપાવિહર – વિજામતેણુ અણુ – ઝાએઝા; ધાણ - પરમાવઈ દેવી, ૩. હૉ ટુવ્યું સ્વાહા ૭ ક જયઉ ધરણિંદ – પઉમ – વ મ નાગિણી વિજજા, વિ મ લ ઝા ણ અ હિ ચો. ૩. હોં કચું રવાહા ૮ » ધુણામિ પાસનાહ, ૩ઝ હૌ ૫ણમામિ પરમભરીએ, અકૂખર – ધરણેન્દ, પઉમાવઈ પડિયા કિની ૯ જન્સ પથકમલમછે, યા વઈ પઉમાવઈ ય ધરણિદો: ત ના મ ઈ સ ય લં, વિરહર - વિ સં ના સે ઈ ૧૦ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી જૈન જ્ઞાન સાબર તુહ સમ લદ્ધ, ચિંતામણિકપાપાય વભહિએ; પાવતિ અવિષેણ, જીવા અમારા મારે ઠાણું ૧૧ » નટ્ટુકુ – મ ય ઠા છે, પણ ઠ – કમઠું - ન - સંસારે; પરમ - નિ કિ - અકે, અગુણા વિસર વરે ૧૨ * ગરૂ વનિતાપુ, નાગલમી મહાબલ; તે ણ મુ ઐતિ મુસા, ત ણે મુ ઐતિ ૫ જગા : ૧૩ સ તુહ નામ સુદ્ધમંત, સમ્મ જે જઇ સુદ્ધભાવેણ; સે અથરામર ઠાણું, પાવઈ ન ય દગઈ દુખે વા ૧૪ * પંડ- ભગંદર - દાહ, કાસ સાસં થ સલમાઇ ણિ; પાસપહુપભાવેણ, નાસતિ સયલગાઈ ઠ સ્વાહા ૧૫ વિસહર-દાવાનલ-સાઇ ણિ-વેલ- મારિ- આયંકા, સિરિનિલકંઠ પાસ, સર ણમિત્તે ણ ને સતિ ૧૬ પન્ના ગેપીડાં કરમહ, તુહ દંસણું ભય કાય; આવિ ન હુંતિ એ તહ વિ, તિસંજે ગુણિજસે ૧૭ પીડ જંત ભગંદર ખાસ, સાસ ભૂળ તહ નિવાહ; સિરિસામલપાસ મહંત, ના મ ૫૨ ૫ઊલેણ ૧૮ aહ શ્રાઁ પાસધરણ સજજુત્ત, વિસહર વિજું જઈ સુદ્ધમeણું; પા વઇ ઈછિયં સહ, સ હ ક ઋળ્યું સ્વાહા ૧૯ રિણ- જલજલણ-વિસર-શોરારિ-મત-ગમ-રણ-ભયાઈ પાછણ નામ સંકિાણેણ, પરાતિ સવાઈ-હી રવાહા ૨૦ જ્યઉ ધરણિંદ નમસિય, પઉમાવઈ પમુહ નિસેવિય પાયા; ૪ કલ હી મહાસિદ્ધિ કરે છે પ સં જગના ૨૧ છે હોં ક ત નમ: પાસનાહ, છે હોં કી ધરણેન્દ્ર નમંતિય દુહ વિણાસં; રક હૉ માં જસ પભાવેણ સયા. 9 ડી શૉ નાસતિ વિધવા બહવો રસ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ઉવસગહર મહાપ્રભાવિક તેત્રમ ડૉ શ્રી તવ સમરંતાણ મણે, ૩% હ છ ન હોઈ વાહિ ન ત મહાદુખે, ૩૪ હ શ્રધ્ધ નામ પિહિ મંતસમ, * ૩% હી હૈ ૫ ય હું નથીસ્થ સંદેહ ૨૩ છે હોં શ્રી જલ-જલણ ભય તહ સપ-સિંહ, ૪ ડૉ શ્રૉ ચૌરારિ સંભવે ખિ; એ હ મ સમરેઠ પાસપણું, છે હો શ્રોં કલી પહવિ કયા વિ કિ તસ્સ ૨૪ 8 હ છ કલ હી ઈહ લગહી પરગહી. ૨૪ હ શ્રધ્ધ જો સ મ રે ઇ પાસનાહ, છે હા , હી હું છું ગ ગ શું તે ત હ સિઝઈ ખિ ૫ ૨૫ ઇહ નાહ મરહ ભગવત, છે હીં શ્રૌ કલૌં ગો થી, શુ 2 કલ કલૌ શ્રી કલિ કુંડ સ્વામિ ને ન મ : ૨૬ ઈઅ સ થ મહાયશ ! ભક્તિભર– નિરોણ હિયએણ; તે દેવ દિઝ બહિં ભવે ભવે પાસ જણચંદ ૨૭ | | ક શાન્તિઃ ! શાન્તિઃ !! * શાન્તિઃ !! Page #295 -------------------------------------------------------------------------- ________________ માર્ચ જાન્યુઆરી સુર્યોદય | સુર્યાસ્ત કારસી પિરી | ૨ પારસી ૩ પિરસી ક. મી. ક. મી. ક. મી. ક. મી. ક. મી. | ક. મી. તારીખ ૨૮૪ સુર્યોદય | સુર્યાસ્ત કારસી પિરસી | ૨ પિરસી ૩ પિક્સી | ક. મી. ક. મી. ક. મી. ક. મી. | ક. મી. | ક. મી. مربی |2 2 - | તારીખ ૮ ૦ ૦ ૦ ૦ ૦ ૦ * | ૬ ૧૪ ૮ ૧૫ / ૧૦ ૯ ૧૨ ૫૧ ૧૫ ૩૩ ૫ ૭ ૨૮ ૬ ૧૬ ૮ ૧૬ | ૧૦ ૧૦ | ૧૨ પર ૧૫ ૩૪ ૮ ૧૭ ૧૦ ૧૨. ૧૨ ૫૫ ૧૫ ૩૮ ૮ ૧૮ | ૧૦ ૧૩ ૧૨ ૫૭ ૧૫ ૪૧ ૨૦ ૭ ૩૦ ૮ ૧૮ ૧૦ ૧૪ | ૧૨ ૫૮ ૧૫ ૪૨ ૨૫ ૭ ૨૯ ૬ ૩૦ ૮ ૧૭ ૧૦ ૧૪ | ૧૩ ૦ | ૧૫ ૪૬ ૩૦ ૭ ૨૭ | ૬ ૩૩ ૮ ૧૫ / ૧૦ ૧૪ ૧૩ ૦ 1 ૧૫ ૪૬ ફેબ્રુઆરી 2 સુવ્ય | સુર્યાસ્ત નકારસી પિરસી | ૨ પિરસી | પારસી ક. મા. ક. મી. | ક. મી. ક. મી. ક. મી. | ક . મી ૭ ૧૧ | ૬ ૪૯ { ૭ ૧૫ ૫૪ ૫ ૭ ૭ | ૬ ૫૧ ૭ ૫૫ ૧ ૧૦ ૩ ૧૨. ૧૫ પપ ૧૦૧ ૬ ૩ | ૬ ૫૩ ૭ ૫૧ ૧૦ ૧ ૧૫ ૫૫ ૧૫ ૬ ૫૮ | ૬ ૫૫ ૭ ૪૬ | ૯ ૫૭ ૧૫ ૫૭ ર૦ ૬ ૬૪ ૫ ૬ ૫૫ ૭ ૪૨ | ૯ ૫૫ | ૧૨ ૫૫ ૧૫ ૫૭ રિ૫ ૬ ૪૮ | ૬ ૫૯ j ૭ ૩ | ૯ ૫૧ | ૧૨ ૫૪ | ૧૫ ૫૭ ૩૦ ૬ ૪૩ ૭ ૦ ૭ ૩૧ ૯ ૪૭ ૧૨ ** એપ્રીલ તારીખ સુર્યોદય સુર્યાસ્ત ને કારસી પિરસી ૨ પિરસી | ૩ પિરસી ક. મી. ક. મી. ક. મી.૭ ક. મી. ક. મી. | ક. મી. ૧ ૬ ૪૨ | ૭ = _6_26 2 & 4 તારીખ| જ ૧ ૭ ૨૭ ] ૬ ૩૫ | ૮ ૧૫] ૧૦ ૧૪] ૧૩ ૧ ૧૫ ૪૭ ૫ ૭ ૨૫ ૮ ૧૩ / ૧૦ ૧૩ ૧ | ૧૫ ૪૯ ૧૦ ૭ ૨૩ ૬ ૩૯ ૮ ૧૧ | ૧૦ ૧૨ ૧૩ ૧ | ૧૫ ૫૦ ૧૫ ૭ ૨૦ ૬ ૪૩ | ૮ ૮ ૧૦ ૧૧ ૧૩ ૧ | ૧૫ ૫૧ ૭ ૧ | ૬ ૪૫ [ ૮ ૫ | ૧૦ ૯ ૧૩ ૨ | ૧૫ ૫૫ ૭ ૧૪ { ૬ ૪૮ ૮ ૨ ! ૧૦ ૮ ૧૩ ૧ | ૧૫ ૫૪ જ ર 9 ૦ ૦ ૦ ૨૩ ૧૮ ૦ ૦ ૦ ૦ | ૭ ૩૦ | ૯ ૪૭ ૧૨ ૫૧ ૧૫ ૫૫ ૧૨ ૫૦ ૧૫ ૫૬ ૧૩ ૪૯ ૧૫ ૫૬ ૧૨ ૪૮ | ૧૫ ૫૭ ૧૨ ૪૭ ૧૫ ૫૮ ૧ર ૪૫ ૧૫ ૫૭ ૬ | ૯ ૩૧ ૧૨ ૪૫ | ૧૫ ૫૯ ૧૩ જ છે ર૫ ૬ ૨૧ ૩૦ ૬ ૧૮ ૭ ૧૧ ૦ ૦. (પચ્ચકખાણ પાળવા માટેનું કાયમી કેખક ) Page #296 -------------------------------------------------------------------------- ________________ જુલાઈ ૨૮૫ 2ો સુયસુર્યાસ્ત કારસી પિ૨સી ૨ પિરસી | પારસી ક.મી. | ક.મી. | ક. મી. | ક. મી. | ક. મી. | ક. મી. તારીખ | | સુર્યોદય | સુર્યાસ્ત નકારસી પોરસી ૨ પિરસી ૩ પિરસી ૬ ક. મી. છે ક મી. | ક. મી. | ક. મી. / ક. મી. | ક. મી. 82 ૮૨ | તારીખ | -. ૧૫ ૫૮ ૧૫ ૫૯ w છ | S S ૭ ૭ | ૪ | ૯ ૩૦ /૧૨ | ૭ ૧૪ | ૭ ૨ | ૯ ૨૯ /૧૨ ૬ ૧૧ | ૭ ૧૬ ૧૫ ૬ ૯ ૭ ૧૭ ૭ ૧૭ | ૬ પ૭ | ૯ ૨૬ ૧૨. ૨૦ ૬ ૭ | ૭ ૧૯ ૭ ૧૯ ૬ પપ | ૯ ૨૫ ૧૨૦ ૨૫ ૬ ૭ ૨૧ ૭ ૨૧ : ૬ પY | ૯ ૨૫ ૧૨. ૩૦ ૬ ૪ ૭ ૨૫ ૬ ૫૨ | ૯ ૨૪ ૧૨ yyyy ४४ ૧૬ ૧૨ * * * * * ૮ ૮. ૧૬ ૧ 2 w w w ૩. હ હ હ હ ૪૪ એ ૧ ૬ 2 | ૭ ૩૩ ૭ ૩૩ | ૬ ૫૬ | ૯ ૨૮ ૧૨ ૫૧ | ૧૬ ૧૩ ૧૬ ૧૨. ૧૦૧ ૬ ૧૧ | ૭ ૩૩ | ૬ ૫૯ | ૬ ૧૩ | ૭ ૩૩ | ૭ ૧ / ૯ ૩૩ ૧૨ ૫૩ ૧૬ ૧૩ ૭ ૩૩ | ૭ ૨ | ૯ ૩૪ ૧૬ ૧૨. ૨૫ ૬ ૧૭ | ૭. ૫ ૯ ૧૬ ૧૧ ૭ ૭ ૯ ૩૬ ૧ર. ૫૩ | ૧૬ ૧૦ એગષ્ટ | સુર્યોદ્ય સુર્યાસ્ત કારસી પિરસી ર પિરસી ૩ પિરસી ક. મી. | ક. મી. / ક. મી. | ક. મી. | ક. મી. | ક. મી. _છે w w જ તારીખ _૦ ૮ + | તારીખ - ૯ ૭ ૨૫ ૪ 2) સુર્યોદય | સુર્યાસ્ત કારસી પિરસી ર પિરસી ૩ પારસી ૪ ક. મી. | ક. મી. ક. મી. | ક. મી. | ક. મી. | ક. મી. | પર ૯ ૨૪] ૧૨ ૪૫ ૧૬ ૬ પર. | ૯ ૨૫ ૧૨ ૪ ૧૬ ૭ ૨૮ | ૬ | ૯ ૨૫ ૧૨ ૪૬] ૧૬ ૭ ૧૫ ૬ ૭ ૩૦ : ૬ ૧૨ ૪૭ ૧૬ ૮ | ૨૦ ૧૨ ૪૮ ૧૬ ૯ | ૨૫ ૬ ૭ ૩ર ! ૬ ૫૪ ૯ ૨૮ | ૧૨ ૪૯ ૧૬ ૧૦. ૭ ૩૩ ૬ ૫૫ ૨૯૧૨ ૫૦ ૧૬ ૧૧ ૮ - - ૯ • ૭ ૨૭ ૧૨ ૫૩ ૧૬ ૧ ૧૨ ૫૩ - ૬ - ૭ ૧૧ | ૯ ૩૮ ૧૫ ૬ ૨૫ ૫ ૭ ૧૮ ૭ ૧૩ | ૯ ૩૮ ? પર' ૧૬ ૬ ૭ ૧૫ : ૯ ૩૯ ૫૧ ૧૬ ૪ ૨૫ કે ૨૮ | ૭ ૧૦ | ૭ ૧ : ૯ ૩૯ | ૧૨ ૪૯ ૫ પહe ૩૦ ૬ ૩૧ | ૭ ૫ ૪૮ ૧૫ ૫૬ ૮ હ હહ ઉહ ૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ૨ - GGG - Page #297 -------------------------------------------------------------------------- ________________ સપ્ટેમ્બર | તારીખ | સુર્યાસ્ત નકારસી| રિસી ૨ પિરસી ૩ પિરસી ક.મી. | ક.મી. | ક. મી. | ક. મી. | ક. મી. | ક. મી. | તારીખ. G ૦ ૧ ૬ પ૧ "'' ૨ ૦ ૨ - ૯ ૩૯ ૧૨ ૪૭ | ૧૫ ૫૫ ૩૨ | ૬ ૫૮ ૫૮ ૭ ૨૦ ૧૨ ૪૫ ૧૫ ૫૧ ૧૦ ૬ ૩૨ ૬ ૫૬ ૯ ૩૮ ૧૨ ૪૪ | ૧૫ ૫૦' ૧૫ ૬ ૭૫ : ૬ ૪૯ | ૭ ૨૩ ( ૯ ૩૮ ૧૨ ૪૨ | ૧૫ ૪૬ ૨૦ ૬ ૩૬ ૫ ૬ ૪૫ ૭ ૨૪ ૯ ૩૮ ૭ ૨૫ ૯ ૩૮ ૧૨ ૩૯] ૧૫ ૪૦ ૩૦ ૬ ૭ ૨૬ ! ૯ ૩૮ ૧૨ ૩૭ નવેમ્બર ૨૮૬ સુર્યોદય | સુર્યાસ્ત કારસી પિરસી ૨ પિરસી ૩ પારસી ક. મી. | ક. મી. | ક. મી. | ક. મી. | ક. મી. ( ક.મી. | ૬ ૧૦ | ૭ ૩૯ ૧૫ ૨૧ ૬ ૫૪ ૬ ૭ | ૭ ૪૨ ૯ ૪૨ ૧૨ ૩૧ ૧૫ ૨૦ ૧૦ ૬ ૫૭ ૫ ૬ ૫ | ૭ ૪૫ ૧૨ ૩૧ ૧૫ ૧૮ ૧૫ ૭ ૦| ૬ ૩ [ ૭ ૪૮ ૯ ૪૬ ૧૨ ૩૨ ૧૫ ૧૮ ૭ ૩ [ ૬ ૨ | ૭ ૫૧ | ૯ ૪૮ ૧૨ ૧૫ ૧૮) ૭ ૬ | ૬ ૨ | ૭ ૫૪ ૯ ૫૦ ૧૨ ૩૪ ૧૫ ૧૮] ૭ ૧૦ | ૬ ૧ | ૭ ૫૮ ૧૫ ૧૯ ડીસેમ્બર સુર્યોદય સુર્યાસ્ત કારસી પિરસી ર પિરસી ૩ પિરસી ક.મી. | ક. મી. | ક. મી. | ક. મી. | ક. મી. | ક. મી. હ હ ૫ ૦ ૦ ૦ હ ૨૫ ૬ ૩૭ એકટોબર સુર્યોદય | સુર્યાસ્ત કારસી પિરસી ર પિરસી ૩ પારસી ક, મી. | ક. મી. | ક. મી. | ક. મી. | ક. મી. | ક. મી. | | તારીખ ១ ១ ១ ១ ១ ១ ១ ૧ ૬ ૪૦ ૫ ૬ ૭૪ | ૭ ૨૮ ! ૯ ૩૮ | ૧૨ ૩૭ ૧૫ કઈ ૫ ૬ ૪૦ ૯ ૩૮ ૧૨ ૩૬ ૧૫ ૩૪ ૧૦ ૬ ૪૨ ૩૪ ૧૫ ૩૦. ૧૫ કે ૪૩ ૨૦ ૬ ૫ ૬ ૧૯ ૯ ૩૯ ૦ ૫' ૬ ૪ | ૬ ૧૪ | ૭ ૩૬ [ ૯ ૪૦ | ૧૨ ૩૧ ૧૫ ૨૨) ૩૦ ૬ ૫૧ | ૬ ૧૧ | ૭ ૩૮ | ૯ ૪૧ ૧૨ ૩૧ ૧ ૪૦ ૧૫ ૩૮. 2 22 22 ૭ ૧૦ | ક 1 | ૭ ૫૮ ૩૬ ૧૫ ૫૯ ૫ ૭ ૧૩ | ૬ ૨ | ૮ ૧ | ૯ ૫૫] ૧૨ ૩૮ ૧૫ ૨૩. ૧૦ ૭ ૧૬ | ૬ ૩ ] ૮ ૭ ૧૫ ૭ ૧૯ ૬ ૫ { ૮ ૪ ૪૨. ૧૫ ૨૩ ૭ ૨૨ ૬ ૭ | ૮ ૧૦ ૧૦ ૩ ૧૨ ૫ ૧૫ ૨૫ ૭ ૨૪ ૮ ૧૨ ૧૦ ૬ ૧૨ ૪૭ ૧૫ ૬ ૧૨ ૮ ૧૪ ૧૦ ૮ ૨ ૪૯ ૧૫ ១ ១ ១ Page #298 -------------------------------------------------------------------------- ________________ પચકખાણ કઠો ૨૮૭ સુર્ય ઉધ્ય, અસ્ત, કારસી, પારસી, બે પિરસી, ત્રણ રિસીમાં નીચે લખેલા ગામ માટે નીચે મુજબ મીનીટ ઉમેરવી તથા ઘટાડવી. ગામ મનીટ ઉમેરવી ગામ મીનીટ ઘટાડવી પોરબંદર વાંકાનેર ગોંડલ વઢવાણ જુનાગઢ ધ્રાંગધ્રા જામનગર લીંબડી મોરબી ચુડા જેતપુર બેટાદ ભાવનગર માંગરોળ વેરાવળ પ્રભાસપાટણ ! પાલીતાણા દ્વારકા દાખલા તરીકે – તારીખ ૧ લી. ફેબ્રુઆરીના રોજ નીચે પ્રમાણે છે. સુર્ય ઉદય અસ્ત કારસી પિરસી બેરિસી ત્રણરસી ક. મી. ક. મી. ક. મી. ક. મી. ક. મી. ક. મી. રાજકેટ -૨૭ ૬-૩૫ ૮-૧૫ ૧૦–૧૪ ૧-૧ ૧૫-૪૭ જામનગર ૭–૨૯ ૬-૩૭ ૮- ૭ ૧૦- ૬ -૩ ૧૫-૪૯ (ર મીનીટ વધતાં) લીંબડી –૨૩ ૬-૨૩ - ૧ ૧૦–૧૦ ૨-૫૭ ૧૫-૪૩ (ચાર મીનીટ ઘટાડતાં). એ મુજબ દરેક ગામ માટે ગણી લેવું. જ્ઞાન ભણવાના નક્ષત્ર મૃગશીર્ષ, આદ્રા, ત્રણ પૂર્વ, મૂળ હસ્ત, અભ્રલેખા. ચિત્રા, પુષ્ય, દિશાના નક્ષત્ર-ત્રણઉતરા, રોહીણી, હસ્ત, અનુરાધા સતભીષા, પૂર્વાભાદ્રપદ, પુષ્ય, પુનર્વસુ, રેવતી, અધીની, મૂળ શ્રવણ, સ્વાતી એ શુભ છે. ફાંક-એકમને શનીવાર બીજને શુક્રવાર, ત્રીજને ગુરુવાર, ચોથને બુધવાર, પાંચમને મંગળવાર, છઠને સેમવાર, સાતમને રવીવાર આ યોગ વિહાર તથા પ્રવેશમાં ત્યાગને છે. સ્થીર નક્ષત્રો-હીણી, ત્રણ ઉતરા. રવીગ સુર્ય-નક્ષત્રથી ગણતાં દિન નક્ષત્ર સુધી. ૪, ૬, ૯, ૧૦ ૧૩, ૨૦, મું નક્ષત્ર રવીયોગ ગણવું; તે દરેક શુભ કામ તથા પ્રમાણ વગેરેમાં ઉત્તમ. Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન સાગર ધનીયા એ શુભ છે. કૃતિકા વિશાખા, મા, ભરણી એ વર્જ્ય છે. બાકીના નક્ષત્રા મધ્યમ છે. શનીવાર મંગળવાર વર્જ્ય છે. રીતા (૪–૯–૧૪) ૭૪, ૮, ૦)) તિથિ વર્જ્ય છે. લેચના નક્ષત્રા–પૂન સુ, પુષ્ય, શ્રવણુ, ૨૮/ નગર પ્રવેશ—હસ્ત અશ્વીની, ચિત્રા, અનુરાધા, ઉત્તરા ત્રણ રોહીણી, પુષ્પ મુળ મૃગશીર્ષ, રેવતી નક્ષત્ર; સામ, બુધ, ગુરુ, શુક્ર, રવીવાર શુભ છે. સ્થાનકવાસી જૈન સંપ્રદાય દરેક તિથિ સાંજના સમયે જે પ્રગતિમાન હોય તે જ ધમ કાયમાં દાખલ કરે છે. ચંદ્રકાંત પ્રભુદાસ દોશી સમાપ્ત Page #300 --------------------------------------------------------------------------  Page #301 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રકાંત પ્રભુદાસ દોશી અમૂલ્ય તત્ત્વ વિચાર (હરિગિત છંદ) બહુ પૂછ્યા પુજથી શુભ દેહ માનવને મળ્યે, તેયે અરે ભવચનેા આંટે નહિ એક ટળ્યે; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લો લહેા, ક્ષ ક્ષણ ભયંકર ભાવ મણે, કાં અહે। શચી ચ્હા ? ॥૧॥ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તે કડા, શું કુટુંબ કે પરિવાથી વધવાપણું' એ નવ ગ્રહે; વધવા પડ્યું. સંસારનું, નદેહને હારી જવા, એના વિચાર નહિ અહાહા! એક પળ તમને હવે, રા નિર્દોષ સુખ નિર્દોષ માન, લ્યા ગમે ત્યાંથી મળે, એ દિવ્ય શક્તિમાન જેથી, જ જીરેથી નીકળે ! પદ્મવસ્તુમાં નહિં મુંઝવા, એની દયા મુજને હી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહિ, ॥૩॥ હું કોણ છું ? કયાંથી થયા? શું સ્વરૂપ છે મારુ' ખરું? કોના સબંધે વળગણા છે ? રાખુ` કે એ પશ્ડિ ? એના વિચાર વિવેકપુર્વ, શાંત ભાવે અે કર્યાં; તે સવ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંત તત્ત્વા અનુભવ્યાં. ॥૪॥ તે પ્રાપ્ત કરવા વચન કેતુ', સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું જ્યન માના, તે જેણે અનુભવ્યું, ૨ ! આત્મ તારા ! આત્મ તારે ! શીઘ્ર એને એળખા, સર્વાત્મમાં સમષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખા. ।। Page #302 --------------------------------------------------------------------------  Page #303 --------------------------------------------------------------------------