Book Title: Jain Dharm Pravesh Pothi 03
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
Catalog link: https://jainqq.org/explore/011509/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ પ્રવેશ પોથી. ભાગ ૩ જે. * છપાવી પ્રસિદ્ધ કરનાર, - : ")" ' -" શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ, • - - • • • • પાલીતાણું, • • • - • • દ્વિતીયાવૃત્તિ. પ્રત ૨9. " " – સંવત ૧૮૬૩. * - સને ૧૯૦૭ - - શ્રી જૈન પ્રિન્ટિંગ પ્રેસ–અમદાવાદ , , " કિંમત રૂ. ૦-૪-૦. ીિ શકો Page #4 -------------------------------------------------------------------------- ________________ ૭ કતાએ સર્વ હક્ક સ્વાધીન રાખ્યા છે. nove Page #5 -------------------------------------------------------------------------- ________________ ીધી હતી. ......AA अर्पणपत्रिका દેવેંદ્ર પૂજ્ય ચરમ તીર્થકર શ્રી મહાવીર પરમાત્મા. જેમના નામનું સમરણ પણ મહા સંપદાને વિ- તારે છે, જેમની વાણું આ ભવાબિધમાં ડુબકાં ખાતાં ભવ્ય પ્રાણીઓને નૈકા સમાન છે, જેમનું પનું વિત્ર ચરિત્ર દ્રષ્ટિગોચર થતાં વીતરાગપણું સિદ્ધ કરા વે છે, જેમની સેવા કલ્પલતા સમાન છે, તેથી ચગે5 શ્વરે પણ તેને સદા ચાહે છે, જેમનું દર્શન થતાં છેતિર્યએ પણ વાભાવિક વૈરભાવને તજી દે છે, ઉપ દ્રવ કરનારાં પ્રાણીઓ પર પણ જેઓ દયાર્દુ ભાવે રહે છે” છે, જેમના ગુણજ્ઞાનરૂપી અમૃત અમર પદ્ધી આપે છે, . રાગ રેષાગ્નિથી સંતપ્ત થએલાં પ્રાણીઓને શાંત કરી ૧ રવામાં જેઓ પુષ્પરાવર્ત મેઘ સમાન છે, અને સ્વયંભૂ રમણ સમુદ્રની સાથે કરૂણારૂપી જળથી સ્પર્ધા કરવા 2. વાળા, એવા શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને તે તેમના ચરણંબુજમાં આ લઘુ પુસ્તક સમર્પણ - ન કરીએ છીએ. . . . . - પ્રસિદ્ધ ક. . . . Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. શ્રી જૈન ધર્મ પ્રવેશ પિછીના બે ભાગ અમારા તરફથી પ્રસિદ્ધ થયા છે. તેને આ ત્રીજો ભાગ છે પ્રથમના બે ભાગોમાં જે જ્ઞાન આપવામાં આવ્યું છે તેના કરતાં વધારે ચઢિઆતા વિષયે આ ભાગમાં લેવામાં આવ્યા છે, તેમજ પાછળના ભાગમાં આવેલા - વિષને પુનરાવર્તનરૂપ લઇ તેને કાંઈ વધારે વિસ્તાર કર્યો છે. શ્રી જૈન ધર્મ રૂપી વિશાળ જ્ઞાનસાગરમાં પ્રવેશ કરવાને સુગમ પડે એવો મૂળ ઉદેશ આ પુસ્તકોને છે અને તે માટે પુસ્તકને કિયા, ધર્મ, નીતિ અને તત્વ એ ચાર વિભાગમાં વહેચેલું છે. બાળકોની શક્તિ અનુસાર પ્રત્યેક ભાગનું જ્ઞાન થવાને માટે તે સંબંધી પાઠની ચેજના કરેલી છે. ધર્મ તત્વ સંબંધી જ્ઞાન બાળકને આપવું રહેલું નથી, અને તે માત્ર તત્વજ્ઞાન, કે ક્યિાં વિગેરેની વાતજ બાળકોને કહેવામાં આવે તો તેમનાથી તે સમજાય નહિ એ વારતવિક છે, માટે બનતાં સુધી સર્વ વિષને વ્યાવહારિક તેમાં ઉતાર્યા છે, અને બાળકોને રૂચિકર તથા પ્રિય થઈ પડે એવી ચેજના કરેલી છે. ' ' . આ પુસ્તકમાં શ્રાવક વર્ગમાં ગચ્છ સંબધી જે ભેદ તે અક્ષમાં નહિ લેતાં માત્ર સર્વ શ્રાવક વર્ગને સામાન્ય રીતે ઉપયેગી થાય તેવી રીતે દર્શન, પૂજા, સામાયક; પ્રતિકમણ વિગેરેની આવશ્યકતા તથા તેનું ફળ એ પાઠો આપ્યા છે. પ્રતિકમણાદિ આવશ્યક પ્રત્યેક ગચ્છના શ્રાવકે પોતપોતાના વતંત્ર શિખે તેજ ઠીક થાય એવી અમારી માન્યતા છે, કારણ કે ગચ્છના સર્વ એવા ભેદો લક્ષમાં લઇ સર્વને ઉપયોગી થાય એવી એ વિષયની સામાન્ય Page #7 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) રીતિની ચેજના કરવી એ અશકય જેવું છે, તેથીજ અમે અમારી જૈન થિીઓમાં સર્વ શ્રાવકોને સામાન્ય ધર્મબોધ થાય એવી જના કરેલી છે. ' - આ પુસ્તકમાં વિષયને લગતાં રમૂજી ચિત્રો આપી તેને મ રજક બનાવવાનો અમારો વિચાર હતો, પણ આ દ્વિતિયા ..' વૃત્તિમાં પણ તેમ કરવા બની શકયું નથી. પણ અમે એ વિ ષય મહત્વને ગણીએ છીએ, તેટલા માટે અમે ત્રીજી આવૃત્તિમાં આ ચિ આપવાને અમારે વિચાર પાર પાડીશું એવી આશા છે. - આ પુસ્તક તૈયાર થયા પછી મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ ચા રિત્રવિજયજી પાસે શુદ્ધ કરાવ્યું છે, તેઓશ્રીએ જે જે સ્થળે - જૈન ધર્મ વિરૂદ્ધ શબ્દ કે વાક જણાયાં તે સુધારી આપ્યાં છે, સિવાય બાળકોને આ પુસ્તક વધારે ઉપગી કેમ થાય તે માટે ઘણી સહાય આપેલી છે. તેથી આ પ્રસંગે અમો ઉકત | મુનિ મહારાજને ઉપકાર માનીએ છીએ. ' ' વળી આ પુસ્તકની ભાષા બાળકને અનુકુળ અને રૂચિકર થાય તે માટે અત્રેની ગુજરાતી તાલુકા સ્કુલના હેડમાસ્તર શા. ચાંપશીભાઈ ગુલાબચંદ તેઓએ પુસ્તક તપાસી એગ્ય સુચના. આપી છે તેથી અમે તેમને આ સ્થળે ઉપકાર માનીએ છીએ. આ પુસ્તકની પ્રથમવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં સ્વર્ગસ્થ શેઠ લાલજી દેવાંધના સમરણાર્થે તેમના વિધવા સોનબાઈએ રૂ. ૨૫૦) ની મદદ આપેલી છે, તેથી આ પ્રસંગે અમે તે. મને આભાર માનીએ છીએ. તથા અન્ય. શ્રાવક શ્રાવિકાઓને પણ ઉકત બાઈને દાખલે લઈ આવા ધર્મકાર્યને સહાય આ - પવા માટે નિવેદન કરીએ છીએ. . પ્રસિદ્ધ કર્ત. *, 2 . Page #8 -------------------------------------------------------------------------- ________________ - .. - ૧ ૩ ૫ on o ત - ૧૨ અનુક્રમણિકા. - - - વિષય. શ્રાવકના દિનકૃત્ય વિષે કવિતા. દર્શન. • પૂજન. • • • • સામાયિક. પ્રતિક્રમણ. શ્રાવકના સંસાર સુધારા વિષે કવિતા. ન્યાયથી પિસે કમાવ. ... વિવાહ. સદાચાર. • • • છ શત્રુઓ ઇંદ્રિયને જય સારા ગામમાં વાસ કર. શ્રાવકનું ઘર. પાપની બીક. પિતાના ધર્મને હાની ન પહોંચે, તે દેશાચાર પાળ કેઈની નિંદા કરવી નહીં આવક પ્રમાણે ખર્ચ રાખવું. પહેરવેષ ગૃહસ્થ શ્રાવકના સામાન્ય ધર્મ વિષે કવિતા - માબાપની સેવા. કદર જાણવી. • • અજીર્ણ હોય તે જમવું નહિ. વખતસર જમવું. વક્રની સેવા ૨૧ • ૨૩ • ૨૬ ફરે Page #9 -------------------------------------------------------------------------- ________________ : .* મી S ( ૭ ) નિદવા ગ્ય કામ કરવા નહિ. ભરણ પોષણ " વિચારીને કામ કરવું. ધર્મ સાંભળ. .... દયા પાળવી. . બુદ્ધિના ગુણને ઉપગ. ... .. ગુણ ઊપર પક્ષપાત કરે * ગૃહસ્થ શ્રાવકના સામાન્ય ધર્મ વિશે કવિતા - દુરાગ્રહ રાખવો નહિ. . . : દિવસે દિવસે વધારે જ્ઞાન મેળવવું. - - અંતિથિને આદર.. - ધર્મ, અર્થ અને કામ બરાબર નિયમિત સેવવાં ભાગ ૧ લે. ભાગ ૨ જે, - ' દેશકાળ પ્રમાણે વતવું ભાગ ૧ લે,... ' ' , ભાગ ૨ જે, ” - લેક વિરૂદ્ધ કામ કરવું નહિ પોપકાર. . . - - ' લાજ રાખવી. • : કુર દેખાવ ન રાખ.. - “ગ્રહસ્થ શ્રાવકના સારા ચ ધર્મ વિષે કવિતા. મનની મોટાઈ • • • સંપ વિષે કવિતા - - - વિશ પારાની માળા, - વિનય, " - આભાર. .. શ્રાવક કે હોય તે વિષે કવિતા » નઠારા શ્રાવક વિષે કવિતા. એ ઉધામાં, ': . ' ': ૧૦ . .. • ૧૦૭. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૧૩. ૧૧૫ ( ૮ ) , ભણવાથી થતા લાભ અભયસિંહ અને રવિદત્ત... બંત, , , સાધમ વાત્સલ્ય વિષે કવિતા. અધુરાં કામ કરવાં નહિ, • ભલાઈ. . . ” નિત્ય કર્મની ધ થિી. ” દુર્ગુણ છેડવા વિષે કવિતા. ચાર ગતિ . . પાંચ જાતિ છકાય. .. પાંચ ઇન્દ્રિય ૧૧૬ " ૧૧૮ . ૧૨૦ - ૧૨ છ પર્યામિની વાત દશ પ્રાણ. પાંચ શરીર .. બાર ઉપગ .. આઠ કમ..• • • આઠ કર્મની કથા. ત્રેવશ વિષય ... : દશ પ્રકારનાં મિથ્યાત્વ .. જૈન શાસન વિષે કવિતા . - ૧૨૩ - ૧૨૫ - ૧૨૬ . ૧૨૭ - ૧૨૯ . ૧૩૧ " - ૧૩ર • .. • ૧૩૪ •. . ૧૩૭ . ૧૩૯ ' . ૧૪૧ ૧૪૩ " - ૧૪૬ . : - ૧૪૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ધર્મ પ્રવેશ પોથી ભાગ ૩જા ખંડ ૧ લો જન ક્રિયા માર્ગ. પાઠ ૧ લે. શ્રાવકના દિનકૃત્ય વિષે કવિતા. - હરિગીત. જાગે પ્રથમ લઈ અલપ નિદ્રા ધર્મ કેરી રીતમાં હું કેણ ને કયારે સુતો એવું વિચારે ‘ચિત્તમાં શમ્ય વિષે સંભારતા નવકારને મનમાં ઘણું, સાધર્મિ બધુ સાંભળો દિનકૃત્ય તે શ્રાવક તણું કરી ધર્મ *જાગરણ સુખે પ્રતિક્રમણને પછી આચરે, - પછી ચિદ પનિયમે ધારવા પચખાણ પ્રીતે આદરે - ૧ થોડી નિદ્રા, ૨ મનમાં ૩ પથારી વિષે. જે હું કોણ, મારી જાતિ, =ી, દેવ, ગુરૂ અને મારે ધર્મ કોણે ઇત્યાદિ વિચાર કરે તે ધર્મ જાગ શું કહેવાય છે. ૫ ચાદ જાતને નિયમ ધારવા Page #12 -------------------------------------------------------------------------- ________________ કરિ તું ચિંતા શુદ્ધ થઈ પછી કામ લે દાતણુતણું, સાધર્મિબંધુ સાંભળો દિનકૃત્ય તે શ્રાવક તણું. ૨ સારા સમારી કેશને નહાવણ કરે નિર્મળ જળે, સુંદર લલાટે તિલક કરતાં દેવપૂજામાં વળે; ગુરૂ વંદનાને આચરે નવ દોષ આવે ત્યાં આણુ, સાધર્મિ બંધુ સાંભળે દિનકૃત્ય તે શ્રાવક તણું, ૩ સ્વાધ્યાય સામાયિક કરી નિર્દોષ જનને કરે, શ્રી દેવગુરૂને જ્ઞાનની આશાતના સા પપરિહરે, ધન દેવનું સંભાળવા રાખે નહિ કાયર પણું. સાધર્મિ બધું સાંભળે નિકૃત્ય તે શ્રાવક તણું. નીતિથકી ઉદ્યોગ કરિ નિર્વાહ ઘરને આચરે, "સાધર્મિને સાધુ અતિથી સર્વને આદર કરે; ૌ સાથ ઉચિતાચારથી ચાલી વધારે યશ ઘણું, સાધર્મિ બંધું સાંભળો દિનકૃત્ય તે શ્રાવક તણું. ૫ સાંઝે પડિક્કમણું કરી અવસર વિચાર આપથી, થઈ શુદ્ધ શય્યામાં સુવે જાગે નહિ પરિતાપથી; આવું કરી દિનકૃત્ય શ્રાવક પુણ્ય બાંધે ચોગણું સાધર્મિ બંધુ સાંભળે દિનકૃત્ય તે શ્રાવક તાણું છે * * ૧ ઝાડે જવું. ૨ સુધારી. ૩ સઝાય. ૪ દોષ વગરનું. ૫ છોડી દે. ૬ આજીવિકા છે સરખા ધર્મવાળા ભાઈઓને, ૮ સર્વની સાથે યોગ્ય આચારથી ચાલીને. ૮ કીર્તિ ૧૦ ચિંતાથી, Page #13 -------------------------------------------------------------------------- ________________ - પીઠ ૨ જે. ડાં -~ દર્શન. મેહન કરીને એક શ્રાવકને છેક હતું, તે હમેશાં દેરાસરમાં દર્શન કરવા જતા હતા. તે એકદમ દર્શન કરીને પાછો આ વો હતે. એક વખતે વિઠ્ઠલ કરીને એક બીજે કરે તેને સા- મે મળે તે વિસ્કૂલ, મિહનનો મિત્ર હતા. વિઠ્ઠલને મેહને પુછ્યું, ' વિઠ્ઠલ! તું કયાં જાય છે ? વિઠ્ઠલે કહ્યું, હું દેહેરે દર્શન કરવાને ઊ છુ. મોહન છે, જા, જલદી દર્શન કરી આવ; પછી આ પણે સાથે બાહેર ફરવા જઇએ. તારી રાહ જોઈને હું અહિં ? ' મેં છું. વિઠ્ઠલે કહ્યું, મોહન ! દર્શન કરતાં મને વાર લાગશે માટે જે તારાથી તેટલી વાર સુધી રાહ જોઈ શકાય તેમ છે તે, ઉભે ન રહે, નહિતે તું એકલે ફરવા જા, હું પછીથી તને મળીશ. મને હન બોલ્ય, ભાઈ વિઠ્ઠલ ! દર્શન કરવામાં શી વાર લાગે?એ તે - બે ત્રણ મીનીટનું કામ છે. હું બે કે ત્રણ મીનીટમાં દર્શનનું કામ - પતાવી દઊં છું. વિઠ્ઠલ હસીને બોલ્યા, મોહન ! આ ઉપરથી મને લાગે છે કે, તું દર્શન કરી જાણતા નથી. મેહને કહ્યું, વિઠ્ઠલદ - શનમાં વળી શું કરવાનું છે ?. પહેલાં મેટા ભગવાનની સામે બે હાથ જોડી દર્શન કરવાં, અને પછી બહાર ઉભા રહી બીજી પ્રતિમા જમે છેટેથી હાથ જોડી પતાવી દેવું, એમાં વાર શાની લાગે? વિઠ્ઠલ બોલ્ય, ભાઈ મોહન, આ તારી મોટી ભુલ થાય છે. ભગવાન નાં દર્શન કેવી રીતે કરવો જોઈએ, એ વાત દરેક શ્રાવકે જાણવા જોઈએ. મેહન બેલ્વે ભાઈ વિઠ્ઠલ હું તે એટલું જ - જાણું છું. બીજી કાંઈ મને ખબર નથી, કેવી રીતે દર્શન કરવાં Page #14 -------------------------------------------------------------------------- ________________ જોઈએ, તે મને બરાબર સમજાવ. વિઠ્ઠલ બોલ્ય, મોહન પહેલાં જ્યારે દર્શન કરવાની ધારણાથી ઘરની બહાર નીકળીએ, ત્યારે મનમાં સારી ભાવના ભાવવી, અને ઘણું હોંશ લાવવી. જ્યારે રે દેરાસરની ધજા કે બાર જોવામાં આવે, ત્યારે આપણા મનના સારા પરિણામ કરવા, દેરાસરમાં પેસતી વખતે આપણી પાસે, કેઈ જાતની સચિત્ત વસ્તુ છે કે નહિ, તેની તપાસ કરવી તે વખતે આપણું મોઢામાં પાન સોપારી કે કાંઈ પણ રાખવું નહિ પણ પ્રભુની સામે ઉભા રહી બે હાથ મસ્તક ઉપર જોડી તેમને વંદના કરવી. વંદના કર્યા પછી પ્રભુનાં સ્તવન ગાવાં, અને મનમાં પ્રેમ લાવીને પ્રભુજીનું બિંબ ઘણી વાર સુધી નીરખવું. પછી ત્રણ પ્રદક્ષિણા કરી બીજી જિનપ્રતિમાજીનાં ભાવથી દર્શન કરવાં. દ. શન કરતી વખતે ઘરના, પાઠશાળાના કે કઈ રમત ગમતના વિ. ' ચારે મનમાં લાવવા નહિ. ભાઈ મોહન ! આવી રીતે દર્શન કરવાથી આપણને દર્શનને પૂરો લાભ મળે છે. ઉતાવળથી વેઠ કાઢવાની જેમ દર્શન કરવાથી કાંઈ પણ લાભ મળતું નથી. મેહન બેલ્ય–ભાઈ વિઠ્ઠલ ! હવે હું તારું કહેવું બરાબર સમજી ગયે. મને તે આવી કાંઈ ખબરજ ન હતી. આજ સુધી હું ઊતાવળથીજ દર્શનનું કામ પતાવી દેતે હતે. ભાઈ વિઠ્ઠલ!.. તે મને આવી સારી સૂચના આપી, તેને માટે હું તારે ઉપકાર માનું છું. ચાલ, તારી સાથે ફરીથી દર્શન કરવા આવું. પછી મેહન ) વિઠ્ઠલ સાથે ફરી વાર દેરાસરમાં દર્શન કરવા આવ્યે, અને વિઠ્ઠલ . પાસેથી દર્શન કરવાની બધી રીત તેણે નજરે જોઈ લીધી, પછી તે હમેશાં વિધિ પ્રમાણે દર્શન કરવા લાગે " ' નામ = " Page #15 -------------------------------------------------------------------------- ________________ જ સારધ. વિકૃલની જેમ દરેક શ્રાવકના બકરાએ દેરાસરમાં જઈને દર્શન કરવા જોઈએ. મહનની જેમ ઊતાવળથી જેમ તેમ દર્શન કરવાં ન જોઈએ. ' . . . . -- ~- - સારાંશ બને. ૧ મોહન કેવી રીતે દર્શન કરતું હતું ? ૨ વિઠ્ઠલે તેને દર્શન કરવાને માટે શું કહ્યું હતું ? ૩ દર્શન કેવી રીતે કરવાં જોઈએ? ( ૪ મેહન આખરે કેવી રીતે દર્શન કરવા લાગ્યું ? પાઠ ૩ જે. * પુજન. , : ગુલાબચંદ અને વાડિલાલ નામે બે મિત્રો હતા. તે બંને - સાથે અભ્યાસ કરતા, અને સાથેજ ફરતા હતા. ગુલાબચંદ ચા- લાકે અને નિયમ પ્રમાણે વર્તનારે હતું, અને વાડિલાલ બુદ્ધિમાં ચાલાક, પણ આળસુ હતા. . . એક વખતે વાડિલાલ, ગુલાબચંદને પાઠશાળામાં જવાને તેડવા આવ્યું, તે વખતે ગુલાબચંદ દેહેરેથી ઘેર આવતું હતું. વાડિલાલ-ગુલાબચંદ ! કેમ હજુ તૈયાર થયેલ નથી ?: પાઠશાળામાં ક્યારે જવું છે ? , ''.. - ગુલાબચંદ–વાડિલાલ ! હજુ પાઠશાળાને વખત થયે નથી, મારે હજુ જમવું છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ વાડિલાલ–તું હમેશાં મોડું કરે છે, પહેલેથી જઇને આપણે ત્યાં ઘડી વાર રમીશું, પછી વખત થશે, એટલે પાઠશાળામાં જઈશું. ગુલાબચંદ–ભાઈ વાડિવાલ ! વહેલા જઈને ત્યાં રમવું, એ મને પસંદ નથી. પાઠશાળા ઊઘડયા પહેલાં આપણે ત્યાં શામાટે જવું જોઈએ? આપણે વહેલા તૈયાર થઈએ તે ઘેર વાંચવું, અને જ્યારે વખત થાય, ત્યારે પાઠશાળામાં જવું જોઈએ, વાડિલાલ–તું હમેશાં બરાબર પાઠશાળાના વખત પ્રમાણે.. આવે છે, તે મને તે પસંદ નથી. વળી તું અત્યાર સુધી જન્મે નથી. એ પણ કેવી વાત કહેવાય ? ગુલાબચંદ–વાડિલાલ ! તું હમેશાં વહેલે શી રીતે તૈયાર થાય છે ? સવારે શું શું કામ કરે છે ? તે કહે. વાડિલાલ–સવારે ઊઠી શરીરની બધી ક્રિયા કરી પછી . થોડીવાર વાંચીને તરત જમવા બેસું છું. ગુલાબચંદ–વાડિલાલ ! તું દેહેરે પૂજા કરવા જાય છે વાડિલાલલાઈ ગુલાબચંદ! મને પૂજા કરવાને વખત મળતું નથી, તેથી જઈ શકતું નથી. કેઈ કઈ વાર રજાને દિવિસે જાઉં છું. - ગુલાબચંદ–ત્યારે તારા કપાળમાં રેજ ચાંદલે તે હું જેઉં છું. વાડિલાલ–હા, એ ચાંદલે તે હું ઘેર કરું છું. વળી કઈ વાર પૂજા કરવા ગયે હેલું, તે ત્યાં કરેલ ચાંદલે બે ત્રણ દિવસ સુધી પણ ભુંસાઈ જવા દેતું નથી, .. ગુલાબચંદ–ભાઈ વાડિલાલ આતો ઘણું દિલગીરીની વાત કહેવાય. તું શ્રાવકને છેક થઈ દેહેરે પુજા કરવા જાય નહીં, અને કઈ વાર, પૂજા કરી હોય, તેને વાસી ચાંદલે બે ત્રણ દિવસ સુધી રાખી મુકે, એ કેવી નઠારી વાત કહેવાય ?. આજ દિવસ = Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) સુધી મને આ વાતની ખબર નહતી. દેહેરે પૂજા નહિ કરનાર, | ઘેર ચાલે કરી ફરારે, અથવા બે ત્રણ દિવસ સુધી વાસી ચાં લ્યો શખનારા, તારા જે શ્રાવકને છેક રે મારો મિત્ર કહેવાય, એ મને પણ શરમ લાગવા જેવું છે. ' ભાઈ વાડિલાલ! હવેથી તું હમેશાં દેહેરે પૂજા કરવા જજે. " તું કહે છે કે, મને વખત મળતું નથી, તે પણ તારૂં છેટું બહા- નું છે. રોજ પાઠશાળાનો વખત થયા પહેલાં તું મને વહેલે તે. ડવાને આવે છે, તે દેહેરે પૂજા કરવામાં શામાટે વખતે ન મળે ? તું જાણે છે કે, આપણા વિદ્યા ગુરૂ દેહેરે પૂજા કરવાની હમેશાં ભલામણ કરે છે. જે તે હવેચી દેહેરે પૂજા કરવા નહીં જાય તે, હું તારી મિત્રતા છેડી દઈશ. જેઓ શ્રાવકના છોકરા થઈ દેહેરે પૂજા કરવા જતા નથી, તેઓ નઠારા છોકરા કહેવાય છે, અને નઠાર છેકરાની સોબત કરવી ન જોઈએ, એ વાત આપણે શીખ્યા છીએ. : વાહિલાલ–ભાઈ ગુલાબચંદ ! મને માફ કરજે, હવેથી હું હમેશાં દેહેરે પૂજા કરવા જઈશ, અને પાઠશાળાના વખતેજ તને તેડવા આવીશ. પછી વાડિલાલ હંમેશાં ગુલાબચંદની સાથે દેહેરે પૂજા કરવા જવા લાગ્યા અને પૂજા કરવાના પ્રભાવથી તેના મનના પરિણામ સારા થઈ ગયા. સારાધ, દરેક શ્રાવકના છોકરાએ ગુલાબચંદની જેમ હમેશાં દેહેરે પૂજા કરવા જવું જોઈએ. વાડીલાલની જેમ ન કરવું જોઈએ. તેમજ જેઓ પૂજા કરતા ન હોય, તેની સોબત પણ ન કરવી જોઈએ, Page #18 -------------------------------------------------------------------------- ________________ સારાંશ બને. ૧ ગુલાબચંદ કે છેક હવે ? ૨ વાડિલાલ કે છેક હતો ? ૩ ગુલાબચંદે વાલલાલને પૂજાને માટે શું પુછ્યું હતું ? ૪ ગુલાબચંદે વડિલાલને કેવી શીખામણ આપી હતી ? પ છેવટે વાડીલાલે શી કબુલાત આપી હતી ? પાઠ ૪ થે. સામાયિક. માધવ અને મનસુખ કરીને બે શ્રાવકના છોકરા હતા. માધવ હમેશાં ધર્મ ઉપર પ્રીતિવાળે, અને ધર્મને માર્ગે ચાલનારે હતે. મનસુખ ધર્મ ઉપર પ્રીતિવાળે અને ધર્મની વાતો કરનારો હતે. " પણ તે પ્રમાણે વર્તનારો નહોતો. આ બંને મિત્ર પાડેશમાં ૨હેતા હતા. અને સાથે જ અભ્યાસ કરતા હતા. મનસુખ ફકત ધમની વાત કરનારે છે, પણ ધર્મની ક્રિયા કરનારે નથી, એ વાત માધવને જાણવામાં ન હતી. તે તે મનસુખને ઘણેજ ધૂમ અને ધર્મ પ્રમાણે વર્તનાર જાણતો હતો. . એક વખતે સવારમાં માધવ, મનસુખને ઘેર આવ્યા મનસુખ તે વખતે પોતાના ભાઈઓની સાથે સોગઠાબાજી રમતો હતે. તે જોઈ માધવે પુછયું, ભાઈ મનસુખ ? આજે અત્યારે આ કયાંથી સૂઝયું ? તમે બધાને તે એમ કહે છે કે, સવારમાં તે સામાયિક કરવું જોઈએ, અને તે પછી પિતાને અભ્યાસ કરે જોઈએ, વળી Page #19 -------------------------------------------------------------------------- ________________ ((e) તમે જુગારની રમત રમવાની પણ ના કહેા છે, અને આ તમે પોતે રમે છે, તે પણ સવારના વખતમાં રમે છે, એ કેવી વાત કહેવાય? માધવનાં આવાં વચન સાંભળી સનસુખ ઝાંખા પડી ગયા. થડીવાર વિચારીને મનસુખ એલ્યે,-માધવ ! તારૂ કહેવું ખરાખર છે. મારા મનમાં સવારે સામાયિક વિગેરે કરવાની ઇચ્છા રહ્યા ક૨ છે, પણ કાઈ કમયેાગે મારાથી ખની શકતું નથી. જે વાતની ખીજાને ના કહું છું, તે વાત મારાથી મની જાય છે. - માધવ લ્યે.—ભાઈ મનસુખ! કર્દિ બીજી ધર્મની ક્રિયા તારાથી ન બને તે ચાલ્યું, પણ સામાયિક તે દરેક શ્રાવકે અવશ્ય કરવું જોઇએ. સામાયિક કરવાથી કેટલા લાભ થાય છે ? એ વાત તું પેતે પણ જાણે છે, એટલે તે વિષે તારો આગળ કહેવાની કાંઈ જરૂર નથી, કારણ કે સામાયિક કરવાને ઉપદેશ મને તેજ આપ્યા હતાં. મનસુખ–ભાઇ માધવ ! આજે તારા મોટા આભાર માનુ છું, તારા આવવાથી મને મારી ખામીનુ ભાન થયુ છે, હવે હું દિપછુ આવા દુરાચાર સેવીશ નહીં. માધવ! આ તારા દુર્ગુણી મિત્ર મનસુખને હુંજારવાર ધિક્કાર છે. જે માણસ બીજાને ખેાધ આપે છે, અને બીજાને સારે માર્ગે ચાલવાની ભલામણ કરેછે, છતાં તે પાતે અવળે માર્ગે ચાલે, તે તેને ઘણેાજ પાપી માણસ સમજવા, મિત્ર માધવ ! આ તારા પાપી મિત્રનું મોઢું તારે જોવા લાયક નથી. એમ કહી મનસુખે સેાગઢાંખાજી દૂર ફેકી દીધી, અને તરત માધવને સાથે લઈ ઉપાશ્રયે ગુરૂ પાસે ગયેા. ત્યાં ગુરૂની સામે હાથ જોડી સામાયિક કરવાના તથા જે પ્રમાણે બીજાને કહેવું, તે પ્રમાણે પાતે વર્તવાનાં પચ્ચખાણ લીધાં. ત્યારથી મનસુખ હંમેશાં સામાયિક કરવા લાગ્યું. . Page #20 -------------------------------------------------------------------------- ________________ . ( ૧૦ ) . . સારધ. . . દરેક શ્રાવકે માધવની જેમ હમેશાં ધર્મમાં વર્તવું જોઈએ અને બીજાને જે બોધ આપ, તે પ્રમાણે પોતે પણ ચાલવું જોઈએ; તેમ નહીં કરવાથી મનસુખની જેમ પસ્તા થાય છે સારાંશ પ્રશ્ન : ૧ માધવ કે છેક હતા? ૨ મનસુખ કે છોકરો હતા ? ૩ મનસુખને માધવે શું કહ્યું હતું ? ૪ સામાયિક કરવાને વખતે મનસુખ શું કરતું હતું ? ૫ માધવના કહેવાથી મનસુખે શું કહ્યું હતું ? ૬ છેવટે મનસુખે શેનાં પચ્ચખાણ લીધાં હતાં ? - : : ' ' પીઠ ૫ મા. પ્રતિક્રમણ . " દેવપુરીમાં દયાધર કરીને એક શ્રાવકને છેક હતા. તે એક વખતે ઉપાશરામાં મુનિના મુખનું વ્યાખ્યાન સાંભળવા ગયે. ત્યાં તેણે એવું સાંભળ્યું કે “ સંસારી જીવ રાત અને દિવસ પાપ કયાં કરે છે.” આ વચન સાંભળતાં જ તેના મનમાં ચિંતા થવા લાગી. દયાપર ધર્મ ઉપર ઘણે આસ્તિક છેક હેતે, તેથી તેના મનમાં ઉચાટ થવા લાગ્યા કે, હવે મારે શું કરવું ? હું પણ સંસારી છું, તે મારાથી પણ હંમેશાં પાપ થતું હશે. જયારે - રેજો રેજ પાપ વધતાં જશે, તે પછી મારે નરકમાં પડવું ૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ડશે. તે નરકની પીડા મારાથી શી રીતે ભેળવી શકાશે ? આવી ચિતા કરતે તે ઘેર આવ્યું. તેના બાપનું નામ પ્રેમધર હતું. તે જૈન ધર્મમાં ઘણા પ્રવીણ હતો. પ્રેમધરે કહ્યું, દીકરા! જમવાને વખત થયો છે, માટે જમી લે. દયાધર બોલે, બાપા! આજે મને જમવાની રૂચિ નથી, મારે જીવ ગભરાય છે. પ્રેમધર બલ્ય, બેટા 'તને શું થયું છે? શું તારા પેટમાં કાંઈ રેગ થયે છે? દયારે કઈ આપા મને કાંઈ થયું નથી. કકત મને એક મોટી ચિંતા થઈ પડી છે. પ્રેમધર બે, બેટા ! તારા જેવા બાળકને ચિંતા શી હોય? શું છે ? તે કહે. પછી દયારે પિતાને ચિંતા થવાની બધી વાત પહેલેથી કહી સંભળાવી. તે સાંભળી પ્રેમધર , બેટા! તેવી ચિંતા શા માટે રાખે છે ? પાપ દૂર કરવાને એક સેહેલો ઉપાય છે. અને તે ઉપાય પણ તારી પાસે જ છે. દયાધર બોલ્યો, બાપા ! તે ક ઉપાય તે મને જલદી કહે છે મધરે કહ્યું, બેટા ! શ્રાવકના દીકરાએ હમેશાં બે વાર પ્રતિક્રમણ કરવું, તેથી તેને કઈ જાતનાં પાપ વધતાં નથી. દિવસે કરેલાં પાપ રાત્રિના પ્રતિકમણથી આલોવાય છે, અને રાત્રે કરેલાં પાપ દિવસના પ્રતિક્રમણથી આલેવાય છે. તેથી જે શ્રાવક હમેશાં પ્રતિક્રમણ કરવાનો નિયમ રાખે તે તેને પાપની આવક વધી શકતી નથી. વળી હમેશાં પ્રતિક્રમણ કરવાથી મન નિર્મળ થાય છે. અને મન નિર્મળ થવાથી તેમાં પાપ કરવાના નઠારા વિચારો આ વતા નથી. એથી પાપ થવાનાં કારણે બંધ થઈ જાય છે. બેટા, દયાધર તું પાપની ચિંતા કરીશ નહિ. તું બે પ્રતિક્રમણ શીખે છું, માટે હંમેશાં સવારે અને સાંઝે પ્રતિક્રમણ કર્યા કરજે. એટલે તારામાં કદિ પણ પાપ પેશી શકશે નહિમધરનાં આવાં વચન Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સાંભળી દયાધર ખુશી થઈ ગયા, અને તેણે પેાતાના પિતાના આભાર માની જણાવ્યુ કે, બાપા ! હવેથી હું હંમેશાં એવાર પ્રતિક્રમણ કરીશ, અને પાપની આવકને અધ કરીશ. ત્યારથી દયાધર હમેશાં બે વખત પ્રતિક્રમણ કરવા લાગ્યાં, અને તે મેટી ઉમરે એક શુદ્ધ શ્રાવક તરીકે પ્રખ્યાત થયે. $ સાબાય. દયાધરની જેમ દરેક શ્રાવકના છેકરાએ પાપના ડર રાખ વા જોઈએ, અને એ વાર પ્રતિક્રમણ કરીને યાપની આવક અંધ કરવી જોઇએ. સારાંશ પ્રશ્ના ૧ દાધર કેવા છે!કરા હતા ? ૨ તેને શેની ચિંતા થઈ હતી ? ૩ પ્રેમધરે તેને શું કહ્યું હતું ? ૪ પ્રેમધરના કહેવાથી યાધરે શું કર્યું હતું ? ૫ એ વાર પ્રતિક્રમણ કરવાથી દયાધર કેવા થયા હતા ? પાઠ ૬ . શ્રાવકના સંસારને સુધારવા વિષે. શિખરિણી. સદા સ`પે ચાલેા 'શુભ ગુણુ વધારો વિનયથી, દયા પાળે નિત્યે દિલમહિડા પાપ ભચથી; ૧ સારા ગણુ. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧ તપસ્યાના તેજે નિરમળ બની કર્મજ હશે, સુધારે સાધમી સકલ ભવ આ શ્રાવક તણે. બની ધર્મ ધીરા સુખકર સદાચાર કરજે, જેવદો વાણી સાચી નિજ હૃદયમાં ટેક ધરજે; " કરે સારાં કામે પદુઃખકરે વિપત્તિ નવ ગણે, સુધારે સાધમ સકલ ભવ આ શ્રાવક તણે. કરે પ્રેમે પૂજા જિનવર તણી ભાવ ધરીને, ધરે ભક્તિ સારી ગુરૂ જન તણે દેષ હરિને; વધારો વિદ્યાને પરમ મહિમા જે અતિ ઘણે, સુધારો સાધમ સકલ ભવ આ શ્રાવક તણે.. . ૨ ૩ - - ખંડ ૨ જે. - લ– -ગૃહસ્થ શ્રાવકનો સામાન્ય ધર્મ. પાઠ ૭ મે. ન્યાયથી પિસે કમાવ. - દરેક શ્રાવકે નીતિથી પિસા કમાવા જોઈએ. પિતાના શેઠને, - મિત્રને અને વિશ્વાસી માણસને છેતરીને તથા ચોરી કરીને પિસ ૧ મેલવિનાના. ૨ હે સાધમભાઈ ! આ શ્રાવકને બધે સંસાર સુધારે. ૩ સુખ આપનાર, ૪ ૫ દુઃખ આપનાર. ૬ નાશ કરીને. ૭મે મહિમા Page #24 -------------------------------------------------------------------------- ________________ મેળવો, તે અનીતિને પિસ કહેવાય છે. જે પિસે નીતિથી મેળવ્યું હોય, તે પિસા ઉપર શંકા વગર થઈ શકે છે. વળી નીતિને પૈસે જે સત્પાત્રને આપે હોય, અથવા ગરીબ અને દુઃખી મા. ણસોની મદદમાં આવ્યું હોય તે, તેથી આપણું કલ્યાણ થાય છે. ' અનીતિથી મેળવેલે પિસે જે કદિ સારે માગ વાપરે, તે પણ તેનું સારૂં ફળ મળતું નથી, એટલું જ નહીં, પણ તેનાથી આ લેકમાં રાજા તરફથી શિક્ષા થાય છે, અને મુવા પછી નરકની શિક્ષા ભેગવવી પડે છે. માટે અનીતિથી પૈસે મેળવવું નહીં, પણ નીતિથી પૈસે મેળવ. નીતિથી પૈસાદાર બનેલે માણસ જે કાંઈ સખાવત કરે, અથવા લેકેના ભલાને માટે પિસે ખરચે, તે બધે લેખે થાય છે, અને તે આલોક અને પરલેક બંનેમાં સુખી થાય છે. તે ઉપર વામચંદ નામના એક વાણીયાની વાર્તા છે. વામચંદની વાત્તા. પદ્મપુરનગરમાં વામચંદ નામે એક વાણિયે હતું. તે વેપારના કામમાં ઘણો પ્રવીણ હતે. રામદાસ નામના એક પૈસાદાર શેઠની દુકાને તે નેકર રહ્યા હતા. રામદાસ ઘણે નીતિવાળે અને ઊદાર હતો. દુકાનનું બધું કામ વામચંદ ચલાવતા હતા. રામદાસ શેઠને તેની ઉપર એટલે બધો વિશ્વાસ હોતે, કે જે કાંઈ વામચંદ કરે, તેજ વાત રામદાસ કબુલ કરતે. એક વખતે વેપારમાં રામદાસને ઘણી કમાણી થઈ, તે જે વામચંદને તેને એક કામચંદ નામને મિત્ર કહેવા આવે, ભાઈ વામચંદ! તારો શેઠ ઘણું કમાય છે, અને ને તે કમાણુ તારાથી જ થાય છે, માટે તું પિસાદાર કેમ થતું નથી? કરીના પગારમાં તારું કાંઈ વળશે નહીં. વામચંદે કહ્યું, ભાઈ કામચંદ! પૈસાદાર થઈને શું કરવું છે? આટલાથી જ હું સંતોષ Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ' માનું છું, કામચંદ – જે તારી આગળ પૈસે હશે તો તે વધારે સુખી થઈશ. મારા જેવા પરઉપકાર કરીશ, અને ગરીબોને મદદ ન આપીશ. વામચંદે કહ્યું, મિત્ર! વધારે પૈસાથી કાંઈ વધારે સુખી " થવાતું નથી. સુખ તે સતેષમાંજ છે, મારા શેઠને છેતરી અનીતિને છે પૈસો લઈ હું બીજાને ઉપકાર કરૂં, તેના કરતાં પ્રમાણિકપણાથી કરી કરું, અને મારું પાલન કરનાર શેઠનું ભલું ઈચ્છી પગારના પૈસામાંજ સંતોષ માનું, એ કેવું સારું? અનીતિના પૈસાવડે પરેપકાર કરવાથી કાંઈપણ ફળ થતું નથી. વામચંદનાં આ વચન તેને શેઠ રામદાસ ઘરની દીવાલની એથે રહી સાંભળતો હતો. તે | સાંભળી ઘણોજ ખુશી થઈ ગયે. અને પોતાના પ્રમાણિક નેકરની - આવી સારી દાનત જોઈ તેણે વામચંદને મોટી રકમ ઈનામમાં આપી. * સાધ. વામચંદની જેમ પ્રમાણિકતાથી નોકરી કરનાર માણસને તેની પ્રમાણીકતાને બદલે મળ્યા વગર રહેતો નથી; તેથી દરેક શ્રાવકે પ્રમાણીકતા રાખી નીતિથી પસે મેળવવું જોઈએ. સારાંશ પ્રશ્ન. ૧ અનીતિને પિસો કર્યો કહેવાય છે . : ૨ અનીતિને પૈસે સારે માર્ગે વાપર્યોથી શું થાય? . - ૩ કે પિસો વાપરવાથી કલ્યાણ થાય ? ૪ વામચંદની વાતને સાર શું છે? ૫ વામચંદને કામચંદે કેવી સલાહ આપી હતી? : ' ૬ વામચંદને તેના શેઠે શું કર્યું હતું? " Page #26 -------------------------------------------------------------------------- ________________ ( 9 ) પાઠ ૮ મિ. વિવાહ. ગ્રહસ્થ શ્રાવકે બીજા ગામના કે બીજા વંશના માણસની સાથે વિવાહને સંબંધ જોડે. તેમાં વળી એટલું પણ જેવું કે, જેની સાથે સંબંધ જોડવાનું હોય, તેમનાં કુળ અને સ્વભાવ વિગેરે પિતાનાં સરખાં હોવાં જોઈએ. તેમ વળી તેમને વ્યવહાર ચેખો હોય, માંસ, મદિરાનું સેવન અને રાત્રિ જોજન કરવાને નઠારે પ્રચાર તેમનામાં ન હોય, તેવાં જનની સાથે વિવાહને સંબંધ કર જોઈએ, જે બાર વર્ષની કન્યા અને સેળ વર્ષને પુરૂષ હોય તેજ, એ બંનેને વિવાહ કરો એગ્ય ગણાય છે. રૂપ, ગુણ અને વય જેઈને વિદ્વાન પુરૂષને કન્યા પરણાવવી, તે વિવાહ બધાથી ઉત્તમ ગણાય છે. અને કાંઈ પિસા લઈને કન્યા આપવી, તે સર્વથી નઠારે વિવાહ ગણાય છે. જેમનાં કુળ તથા સ્વભાવ સરખાં ન હોય, જેમને વ્યવહાર ચૂિખે ન હોય, અને જેમના ઘરમાં દુરાચાર હેય, તેવાઓની સાથે વિ . વાહને સંબંધકદિપણ કરનહિ. તેને માટે મંછારામ અને પ્રેમજી નામના બે ગ્રહસ્થની વાર્તા ઘડે લેવા જેવી છે, મથુરા નગરીમાં મંછારામ નામને એક શ્રાવક રહેતું હતું. તેને ચંદના નામે એક દીકરી હતી. ચંદના બાળ વયમાંથી ઘણું ચતુર હતી. તેણે સારી રીતે સ્ત્રી કેળવણું લીધી હતી. ચંદના જ્યારે ગ્ય ઉમરની થઈ, એટલે તેના પિતા મંછારામને તેના વિવાહની ચિંતા થઈ પડી. તેવામાં કઈ મીત્રના કહેવાથી પ્રેમજી નામના એક ગ્રહસ્થના રામજી નામના દીકરાની સાથે મંછારામે ચંદનાનું વેવિશાળ કર્યું. ચંદનાની ઉમર પદ વ્રર્ષની હતી, ત્યારે પ્રેમને પુત્રની ઉમર બાર Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧૭) વર્ષની હતી. મંછારામનું કુટુંબ શ્રાવક ધર્મને લઈને શ્રાવને બધા આચારને જાણનાર અને પાળનાર હતું, અને પ્રેમનું કુટુંબ માત્ર નામથી જ શ્રાવક હતું. તેના ઘરમાં મિથ્યાત્વીના બધા આચાર . ચાલતા હતા. ચંદના અને રામજીને વિવાહ થયે ચંદના જ્યારે સાસરે આવી, ત્યારે તે શ્રાવકની દીકરીએ પોતાના સાસરાના ઘરમાં બધા મિથ્યાવીના રીવાજ જોયા. જે દિવસે ચંદન પ્રેમજીને ઘેર આવી, તે જ દિવસે ચંદનાને તેની સાસુએ જમવા બોલાવી. તે વખત રાત્રિને હિતે. એટલે ચંદનાએ કહ્યું કે, હું રાત્રે જમતી નથી. તમે શ્રાવક થઈને રાત્રે કેમ જમે છે? તેની સાસુ નઠારા સ્વભાવની હતી. તેણે ચંદનાને કહ્યું કે, તારે અમારે ઘેર રાત્રે જમવું પડશે. નહીંતે તું તારે પિયર ચાલી જા. એમ કહી તેણએ ચંદનાને કેટલીએક ગાળો આપી. રામજી હજી છોકરો હતો. પિતાની માના કહેવાથી તેણે ચંદનાને ઘણે માર માર્યો. ચંદના રેતી રેતી પિતાના પિતાને ઘેર ગઈ, અને તે બધી વાત પિતાને બાપ મંછારામને - કહી સંભળાવી. મંછારામ પ્રેમજીને ઠપકે આપવા ગયા. ત્યાં પ્રેમ જીએ તેની સાથે મારામારી કરી, અને માટે વિરોધ થયે. આખરે ચંદના બાપને ઘેરજે. રહી, અને મંછારામ અને પ્રેમની વચ્ચે ઘણાં વર્ષ સુધી કજીયા ચાલ્યા કર્યા. ' * *** * * સારબોધ, જેમનાં કુળ, સ્વભાવ અને આચાર સરખાં ન હોય. તેવાએની સાથે વિવાહ સંબંધ કરવાથી મંછારામ અને પ્રેમની જેમ મેટે ટટે થાય છે, અને તેવા કુળમાં દીકરી આપવાથી તે દીકરી ચંદનાની જેમ દુઃખી થાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૮. . સારાંશ મને. - ' . : - , , ૧ શ્રાવકે કેવા પુરૂષોની સાથે વિવાહ સંબંધ જોડે જોઈએં? ૨ વિવાહમાં કન્યા અને વરની કેટલી ઉમર હોવી જોઈએ? ૩ ઊત્તમ વિવાહ કર્યો અને નઠારો વિવાહ કર્યો ? ' ૪ મંછારામ અને પ્રેમજી કેવા ગ્રહસ્થ હતો ? ૫ ચંદના અને રામજીની ઉમર વિવાહને ચગ્ય હતી કે નહિ? ૬ પ્રેમજીના ઘરમાં કેવા આચાર હતા ? ( ૭ ચંદના સાસરે કેમ રહી ન હતી ? . . - ૮ ચંદનાને કેણે માર માર્યો હતો ? - - પાઠ ૯ મે - સદ્ધાચાર, ગૃહસ્થ શ્રાવકે સદાચાર પાળવે, અને તેની પ્રશંસા કરવી. જ્ઞાની અને વૃદ્ધ પુરૂષની સેવાથી જેમણે સારી શીખામણ મેળવી હોય, તેવા પુરૂષનું જે આચરણ તે સદાચાર કહેવાય છે. સદાચારી માણસ લેકના અપવાદથી બીએ છે, ગરીબ અને દુ:ખી માણસને ઉદ્ધાર કરવામાં તેને આદર હોય છે, અને તે હંમેશાં કદર જાણે છે. એવા સદાચારી શ્રાવકનાં સારી રીતે વખાણ કરવાં જોઈએ. એ શ્રાવકને ખરેખર ગુણ કહેવાય છે. સદાચારીનાં અને સદાચારનાં વખાણ કરવામાં કે લાભ છે? તેને માટે એક નીચેની વાર્તા ઊપાગી છે. . . . . . માધવ અને કેશવ નામે બે ભાઈઓ હતા. માધવને હંમેશાં સદાચાર ગમતું હતું, અને કેશવ તેની વિરૂદ્ધ હતે. સદાચારથી . Page #29 -------------------------------------------------------------------------- ________________ મા વળી રીતે વર્તનાર કેશવ એક વખતે વાડીમાં ફરવા ગયા ત્યાં કેટલાએક લુચા છોકરાઓ જુગાર રમતા હતા. જુગાર રમતાં રમતાં તેઓની વચ્ચે હારે જિતને માટે વાંધો ઉઠ તે વાં. ચતાવવાને તે વાડીમાં આવી ચડેલા કેશવને તેઓ લઈ ગયા અને કેશવ જેમ કહે તે કબુલ કરવાને બધાઓ બંધાયા. કેશવ સદાચારતે વિરોધી હતા, તેથી તેનામાં બરાબર ન્યાય આપવાનું પ્રમાણકપણું હતું નહીં. આથી તેણે પક્ષપાત કરી, એ વાંધો બીજાના લાભમાં ચુક કેશવની અનીતિ જોઈ તેઓ નાખુશ થઈ ગયા, અને સામા પક્ષના માણસોને મારવા તૈયાર થયા. એમ કરતાં તેઓની વચ્ચે મારામારી થઈ, અને તેમાં બે ત્રણ ખુન થઈ ગયાં. આ ખબર થતાંજ રાજાના માણસોએ તે બધાને કેદ કર્યા, તેમાં કેશવ પણ ખુની તરીકે પકડાયે, રાજાએ તેમને ન્યાય કરાવી શિક્ષા આપવાને ઠરાવ કર્યો, ત્યાં માધવપિતાના ભાઈ કેશવને છોડાવવાને રાજાની પાસે આવ્યો. રાજા જૈની અને નીતિવાળે હતે તેણે માધવને પુછયું કે, તું કેમ આવ્યો છું? માધવે કહ્યું, મારા નિ. Rપરાધી ભાઈ કેશવને છોડાવવાને આવ્યું છું. રાજાએ કહ્યું, તારે ભાઈ નિરપરાધી છે, તેની શી ખાત્રી માધવે કહ્યું, જે આપ કહે. તે ખાત્રી આપું. રાજાએ પોતાના વિદ્વાન મંત્રીઓની સાચે મસલત કરી કહ્યું-માધવ! જેના કુળમાં સદાચાર પળાતો હોય, અને જે સદાચારનાં વખાણ કરતા હોય તેવા કુળને માણસ આવાં ખરાબ કામ. કરેજ નહિ, તે તે હંમેશાં ઘણું કરીને નિરપરાધી લેવો જોઈએ. મને તેવી ખાત્રી છે, માટે જે તારે ભાઈ કેશવ નિર્દોષ હોય તે, તું સદાચાર એટલે શું ? અને સદાચારનાં વખાણ કેવી રીતે કરવી જોઈએ? તે મારી આગળ જણાવ, પછી માધવે સ -દાચારનું સ્વરૂપ રાજાને કહી સંભળાવ્યું, અને તે પછી નીચે પ્ર Page #30 -------------------------------------------------------------------------- ________________ મિ સંદયારનાં વખાણ કર્યા, “જે માણસ હંમેશા કોઈની નિંદા કરે નહિ, સારા માણસની પ્રશંસા કરે, વિપત્તિ આવે ત્યારે ધીરજ રાખે, સંપત્તિ મળે ત્યારે નમ્ર થાય, પ્રસંગ આવે છે કે બોલે, કોઇની સાથે વાદ કરે નહિ, જે પિતે કબુલ કર્યું હોય, તે પ્રમાણે વર્તે, પોતાના કુળને ધર્મ પાળે, ખેટે માર્ગે ખર્ચ કરે નહિ, જે ઘટે તેવું કામ કરે, ખરું કામ કરવામાં આવું રાખે, કંઈ કામમાં ગાફેલ રહે નહિ, સારા લેક રીવાજને અનુસરે છે. - જે ચોગ્ય હોય તેનું પાલન કરે, અને કંઠે પ્રાણ આવે તે પણ નઠારું કામ કરે નહિ, એ સદાચાર કહેવાય છે અને તે સે ચાર સેવનાર પુરૂષને ધન્ય છે. માધવનાં આવાં વચન સાંભળી રાજ ખુશી થશે. અને આ કેશવ સદાચારને જાણનારા માધવને ભાઈ છે માટે તે નિર્દોષ હોય અથવા ન હોય, પણ માધવની લાયકાતની ખાતર છોડી મુકવે જોઈએ. ” આવું ધારી તેણે કેશવને છોડી મુકશે. સારબંધ. કેશવે સદાચારની વિરૂદ્ધ હતું, પણ માધવને સદાચાર જોઈ રાજાએ તેને છોડી મુક્યું હતું; માટે દરેક શ્રાવકના પુત્રે સદાચાર - રાખ, અને જે બીજે સદાચાર પાળતો હોય તેનાં વખાણ કરવાં -મીન્જા સારાંશ પ્રા. ૧ સહચાર એટલે શું ? ૧૨ માંધવે કેશવને કયા ગુણંથી છેડા ? - ૩ કેશવ શા માટે પકડી હતી ? ૪ સદાચારનાં વખાણ સાધવે કેવી રીતે ક્યાં હતાં ?' Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૨). પાઠ ૧૦ મે. : * * છ શત્રુઓ. આપણા શરીરની અંદર કામ, કંધ, લેભ, માન, મદ અને હર્ષ એ છ શત્રુઓ છે. તેઓ અંદર રહી શત્રુના જેવું કામ કરે છે, માટે તે ખરેખર શત્રુઓ કહેવાય છે. બીજાએ પરણેલી અર્થ- વા કુંવારી સ્ત્રી ઉપર નઠારી ઈચ્છા કરે, તથા પોતાની પરણેલી સ્ત્રી ઉપર અતિ અભીલાષા ધરે તે કામ કહેવાય છે. વિચાર વગર = પિતાને અને બીજાને નાશ કરવાનું કારણ તે કોધ કહેવાય છે. બીજાને પોતાનું ધન આપે નહિ, અને બીજાના ધનને કારણ વગર લે તે લોભ કહેવાય છે નઠારી હઠને તથા અહંકારને લઈ ગ્ય વચને માને નહિ, તે માન કહેવાય છે, બળ, ઠકુરાઈ, વિદ્યા અને રૂપ વિગેરેથી મગરૂર થવાનું કારણ તે મદ કહેવાય છે. અને કા- રણ સિવાય બીજાને દુ:ખ ઉત્પન્ન કરવાથી અથવા જુગાર શીકાર વિગેરે નઠારી ટેવથી મનમાં ખુશી થાય તે હર્ષ કહેવાય છે. આ અંદરના છે શત્રુઓને જે ત્યાગ કરે, તે ખરેખરે શ્રાવક છે. જે શ્રાવક હોય, તેમણે કેવા ગુણ રાખવા જોઈએ, તે ઉપર રાજસિંહ રાજાની કથા છે. ' ' પાટણ નગરમાં રાજસિંહ નામે એક રાજા હતા. તે શ્રાવક ધર્મને માનતો હતો, પણ તેનામાં શ્રાવકના ગુણ આવ્યા હતા. એક વખતે કઈ બાતમીદારે ખબર આપ્યા કે, તારી ઉપર તારા શત્રુઓ ચડી આવે છે, આ ખબર જાણતાં જ તેણે ચડાઈ કરી, અને થોડા દિવસમાં દુશ્મનને હરાવી તે પાછો તરત રાજધાનીમાં આ . તે વખતે ક્ષમાવિયા નામે એક સુનિ શહેરની પાસેની વા Page #32 -------------------------------------------------------------------------- ________________ (રર) ' ડીમાં ઉતર્યા હતા. રાજા વિજય કરી આવતો હતો, ત્યાં તેને મારી ગમાં ખબર પડી કે, વાવમાં મુનિ પધાર્યા છે, એટલે રાજા તે. - મને વાંદવા ગયે, મુનિએ રાજાને ધર્મ લાભ આપે, અને ધર્મ ના સંબધી વાત પુછી. શત્રુઓની ઉપર થડા વખતમાં જીત મેળવી આવેલા રાજાએ મુનિને ગર્વથી જણાવ્યું કે, મહારાજ ! થેડા વખતમાં મેટી જીત કરીને હું આપને વાંદવા આવ્યો છું. મેં મોટા શત્રુઓને હરાવી દીધા, તેને માટે હું આપના જેવા મહાત્માને ઉપકાર માનું છું. રાજાના આવાં ગર્વ ભરેલાં વચન સાંભળી મુનિ બેલ્યા–હે રાજા! તે શત્રુઓની ઉપર મોટી જીત મેળવી, એ વાત સાંભળી મને અચંબ થાય છે. હમણાં જે તે બે , એ ઉપરથી તે સમજાય છે કે, હજુ તારાથી બીજા દુશમને જીતી શકાયા નથી. રાજાએ કહ્યું, ભગવન્! તે વાત શી રીતે મનાય ? - મારે હવે કેણ શત્રુ છે ? તે બતાવે. મુનિ બેલ્યા–રાજા ! તું જેની ઉપર જિત મેળવીને આવ્યું, તે તે તારા બાહેરના શત્રુઓ છે, પણ હજુ અંતરના શત્રુઓ જીતવા બાકી છે. રાજાએ પુછયું, તે અંતરના કયા શત્રુ તે કહે. મુનિ બેલ્યા-કામ, કોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છ શત્રુઓ અંતરના ગણાય છે. હમણાં તે જે ગર્વનાં વચન કહ્યાં, તે તારે મદ નામને શત્રુ છે. એમ કહી મુનિએ તેને સમજુતી આપી બરાબર સમજાવ્યું. રાજા - મજી ગયે, અને ત્યાર પછી તેણે થોડે થોડે પ્રયાસ કરી અંતરના છ શત્રુઓને જીતી લીધા, અને સુખી થયે. : સારબંધ. રાજસિંહ રાજાની જેમ બહેરના શત્રુઓને જીતી ગર્વ કરો નહીં. ક્ષમાવિ જેવા વિદ્વાન સુનિની પાસેથી બરાબર સમજીને Page #33 -------------------------------------------------------------------------- ________________ : 'r અંદરના છ શત્રુઓને જીતી લેવા, એટલે કામ, ક્રોધ, લોભી, માની, મતવાળા અને હર્ષવાળા થવું ન જોઈએ. --- - સારાંશ ને. ૧ અંદરના છ શત્રુઓ કયા ? તે ગણવો. ર તે છ શત્રુઓનાં જુદાં જુદાં સ્વરૂપ સમજાવે. ૩ ખરે શ્રાવક ક કહેવાય ? * રાજસિંહ રાજાને શાથી ગર્વ થયે હતો ? પ તેમને કયા મુનિએ બોધ આપે હતું ? - રાજા રાજસિંહને કેવી રીતે બંધ થયે હતું ? પાઠ ૧૧ મો. - ઇંદ્રિયનો જય. આ ગૃહસ્થ શ્રાવકે પિતાની ક્રિયાને જય કરવો જોઈએ. નાક કાન, જીભ વિગેરે ઇન્દ્રિયો પિતપોતાના વિકારમાં માણસને આસક્ત કરે છે, તેવી ઇંદ્રિને શ્રાવકે યે કરવો જોઈએ. ઇંદ્રિયોને નિય. મમાં જ રાખવી, તે વિપત્તિનો માર્ગ છે અને ઇદિને નિયમમાં રાખવી, તે સંપત્તિનો માર્ગ છે. જે ઇંદ્રિયો તાબે કરી હોય તે, તે સુખનું કારણ છે, અને છુટી મુકી હોય તે, તે દુ:ખનું કારણ છે, માટે ગૃહસ્થ શ્રાવકે પિતાથી બને તેમ ઇંદ્રિયને કબજે રાખવી. કબજે નહીં રાખેલી ઇન્દ્રિયે માણસને નઠારી સ્થિતિમાં લઈ જાય છે, તે ઉપર ચંદ્રકેતુ રાજાની વાત બરાબર દાખલા રૂપ છે, Page #34 -------------------------------------------------------------------------- ________________ ( ર ) આવતી નગરીમાં ચંદ્રકેતુ રાજા હતા. તે ઘણા ધર્મો અને ન્યાયી હતા, તેના રાજ્યમાં ધર્મ અને ન્યાય અને સમાન રીતે શેાલી રહ્યા હતા. કેટલેક વખત રાજ્ય કર્યા પછી, તે રાજાએ દીક્ષા લેવાના વિચાર પણ કર્યા હતા. આવા ઉંચા વિચારા રાજા એક વખતે રાત્રે પેાતાના મેહેલમાં સુતા હતા, ત્યાં દૂરથી એક મધુર અવાજ તેના કાને આવ્યેા. તે સાંભળતાંજ રાજા મેહેલમાંથી નીકળી છુપી રીતે તે અવાજને અનુસારે ચાલ્યેા. નગર માહેર આવતાં એક વડનું ઝાડ આવ્યું, તેની નીચે એક સુંદર સ્ત્રી ગાયન કરતી જોવામાં આવી, તેને જોતાંજ રાજાને મેહ થઈ ગયા, અને તે સ્ત્રીનુ ગાયન સાંભળવામાં તલ્લીન થઇ ગર્ચા, થેાડીવાર પછી તે તે માઇ ગાતી અંધ રહી. એટલે રાજાએ પુછ્યું, કે તમે શા માટે ગાયન બંધ કર્યું ? તે સ્ત્રી બેલી-રાજા ! જે પુરૂષ આ મારા રસને પીએ, અને આ સુગંધી પુલ સુધે,તેનેજ હુ' ગાયન સભળાવું છું' બીજાને સંભળાવતી નથી. રાજાએ તે વાત કબુલ કરી, પછી તે સ્ત્રીએ રાજાને રસ પાચેા, અને સુગંધી પુલ સુધાયું. તરતજ રાજા ઘણા ખુશી થઇ ગયે, અને તે સ્રીમાં આશક થઈ ગયેા. તે આખો રાત તેની પાસે બેસી રહ્યા. સવારે પણ રાજા તેની સાથે ચાલી નીકળ્યા, જ્યાં તે સ્ત્રી જાય, ત્યાં તે પાછળ ભમવા લાગ્યા. રાજાને તેના કારભારીઓ અને હજુરી માણસે શેાધવા નીકળી પડયા, ફરતાં ફરતાં કેટલેક દિવસે રાજાના પત્તા જગલની અદંર સન્યા. રાજાની નઠારી સ્થિતિ જોઈ કારભારીએ ચિ'તામાં પડયા. પેલી સ્ત્રી ત્યાંથી કાઇ ઠેકાણે છુપાઇ ગઈ. રાજાને ઘણુ સમજાવવા માંડયુ. પણ તે રાજા તે સ્ત્રીને વારવાર યાદ કરવા લાગ્યા. તેવામાં કાઈ જૈન સાધુ ત્યાં આવી ચડયા. તેમણે રાજાને મેષ આપ્યા, Page #35 -------------------------------------------------------------------------- ________________ એટલે રાજાને જરા ભાન આવ્યું. મુનિ બેલ્યારાજા! તું ખરે ખરે જન થઈને આ શું કરે છે રાજાએ પુછયું? મહારાજ ! હું શું કરું છું અને મને શું થયું છે ? તે કહે મુનિ બેલ્યા-રાજા ! - તું તારી ઇંદ્ધિને વશ રાખી શકે નહીં, તેનું આ પરિણામ છે. પહેલાં તે બાઈનું ગાયન સાંભળી તું તેની પાસે દોડી ગયે, - પછી તેને સુંદર જોઈ, તેમાં આશક થયો, પછી તે તેની પાસેથી - રસ પીધો, અને તે સુગધી કુલ યું. કાન, આંખ, જીભ અને નાક, એ ચાર ઇંદ્રિયને તું વશ કરી શકે નહિ, માટે તારી આ સ્થિતિ થઈ. રાજા તરત સારી રીતે સમજી ગયે, અને પછી - તે મુનિની પાસે દીક્ષા લઈને રાજ્ય છેડી ચાલી નીકળે. સારબંધ. ચકેતુ રાજાની જેમ માણસે ઈદ્રિયને વશ થવું નહિ. ઇદ્રિને વશ થવાથી ચંદ્રકેતુની જેમ નઠારી સ્થિતિમાં આવી જવાય છે. સારાંશ પ્રા. ૧ ઇંદ્રિયોને જીતવી અને ઇન્દ્રિયને ન જીતવી, તેથી શું થાય છે? ૨ ચંદ્રકેતુ રાજા કે હતા ? ૩ ચંદ્રકેતુ રાજા કેવી રીતે નઠારી સ્થિતિમાં આવ્યા હતા ? જ ચંદ્રકેતુ રાજાને કોણે અને કેવી રીતે કે આ હતા ? : ' ' ', ‘, ' * Page #36 -------------------------------------------------------------------------- ________________ (૬) પાઠ ૧૨ મા. સાણ ગામમાં વાસ કરવા. ગૃહસ્થ શ્રાવકે કેવા ગામમાં રહેવું જોઇએ ? તે પહેલાં જાણવાતુ છે જે ગામ કે શહેરમાં લડાઇ, મળવા કે ખંડ જાગે તેવું ન હાય, તેમજ જ્યાં દુકાળ, મરકી અને લેાકેામાં વિરાધ ન હોય, અને જ્યાં સ્વધર્મી રહેતા હોય, અનેદેરાસરજી હાય, તેવા શહેર કે ગામમાં શ્રાવકે નિવાસ કરવા જોઈએ. જો તેવા સ્થળમાં નિવાસ ન કરે તેા, શ્રાવકના ધર્મ સચવાય નહીં અને અધી જાતની નુકશાની થાય છે. અને જયારે ધર્મ સચવાય નહીં, ત્યારે પછી તેના આલાક અને પરલાક અને બગડે છે. તે ઉપર નદની કથા ધડા લેવા લાયક છે. રાજપુર નામના એક ગામમાં ન દ્ નામે એક શ્રાવક રહેતે હતા. તે ન' શ્રાવક ધર્મમાં પ્રીતિવાળે અને લીધેલી ટેક તે પા ળનારા હતા. એક વખતે તે ગામમાં રાજાની સાથે લેકીને વાંધે પડવાથી લાકે એ માટે ખળવા ઊઠાવ્ચે. મળવે શમાવવાને રાજાએ લશ્કરનાં માણસાને લેાકેાની સામે માકલ્યાં. રાજાનાં માણુસાએ લેકાના માલ કબજે કરી લીધા, અનેતેમના ઘરને કડીએ દેવા માંડી. તે વખતે નદના ઘર ઉપર પણ ઘાંડ આવી, નોંદ મળવા ખાર ન હૅતા. પણ નઠારાની સાથે બંધા નઠારા ગણાય, એ રીતથી રાજાનાં માણસાએ નંદનું ઘર પણ જપ્ત કર્યું, નદે પેાતાના ઘરમાં ઘરદેરાસર કરી મહાવીર સ્વામીની પ્રતિમા પધરાવી હતી, તે પ્રતિમાની પૂજા કર્યા વિના જમવું નહીં, એવી નંદને ખાધા હતી. આથી પકડાએલા ન દે ઘણી આજીજી કરી, પણ રાજાનાં માણસે સમયાં ' Page #37 -------------------------------------------------------------------------- ________________ ' કે - નહીં, અને તેને કેદ કરી પૂરી રાખ્યું. છેવટે રાજાએ એ ઠરાવ કર્યો કે બળવાખોર માણસને દરીઆ પાર ઊતારી દેવાં. નંદ તે બધાની સાથે દરિઆપાર ગયે, અને પિતાની બાધાની ટેક રાખી અનશન કરીને ત્યાંજ મરી સ્વગૅમાં ગમે. સાબેધ. નઠારા ગામમાં રહેવાથી નદની જેમ દુખી થવાય છે, તેથી દરેક ગૃહસ્થ શ્રાવકે તેવા ગામમાં રહેવું નહીં અને નંદના જેવી ધર્મની ટેક રાખવી જોઈએ. સારાંશ પ્રા. . 1 કેવા ગામમાં શ્રાવકે ન રહેવું જોઈએ ? ” ૨ ધર્મ ન સચવાય તે તેને શી નુકશાની થાય ? - ૩ નંદ કેવા ગામમાં રહ્યું હતું ? ૪ આખરે નંદને શું થયું હતું ? '' પીઠ ૧૩ મે. - શ્રાવકનું ઘર રાયચંદ મેહન ! જે આ કેવું મજાનું ઘર છે ? હિન-ઘણું સારું ઘર છે. ' . . ., રાયચંદ-એ ઘર કોનું હશે વારૂ . મોહન એ ઘર કેઈ શ્રાવકનું લાગે છે. રાયચંદે આ શ્રાવકનું ઘર છે, એમ તે શી રીતે જાણું ? '. Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ર૮). મોહન–શ્રાવકના ઘરની બાંધણી કેવી હેવી જોઈએ ? રાયચંદ–ત્યારે તું મને કહે, તેની તને ખબર છે ?. મારે તે જાણવાની ઈચ્છા છે. . મોહનશ્રાવકના ઘરના બારણું ઉપર ગણપતીની મૂર્તિ ન * હોય, તેમજ ઘણું બાર પણ ન હોય. જે જમીનમાં હાડકાં ન હોય, ધ્રો તથા ડાભ ઊગતા હોય, સુગધદાર માટી હોય, અને. મીઠું જળ નીકળે તેમ હોય, તેવી જમીન ઉપર શ્રાવકનું ઘર બં ધાય છે, જ્યાં પાડેશ સારે હોય, આસપાસ ગીચ વસ્તી ન હોય, તેમ તદ્દન ખુલ્લું પણ ન હોય, તેવા સ્થળમાં શ્રાવકનું ઘર હોવું જોઈએ. રાયચંદ–ખરેખર હવે મારાથી સમજાયું. આ ઘર તેવું જ છે. ગૃહસ્થ શ્રાવકને જોઈએ તેવી તેની બાંધણી છે. જે ઘરને જવા આવવાનાં વધારે બારણું હોય તો વખતે કઈ ચોર કે લુચા લેકો પેશી જાય છે. જે નઠારો પાડશ હોય તે, આપણને વારંવાર હેરાનગતિ ભોગવવી પડે છે. જે હલકી જાતિના લોકોની પાસે રહેવાથી આપણા કુટુંબનાં માણસમાં હલકાઈ દાખલ થાય છે. મેહન–હવે તું બરાબર સમજે. નઠારા પડોશથી કે ગેરલાભ થાય છે, તેને દાખલો એક જાણવા જેવો છે. મનમેહન કરીને એક શ્રાવક નઠારા પાડોશમાં રહેતો હતો. તેને વિહૂલ કરીને એક છેક હતા. મનમેહને પિતાના છોકરાને જૈનશાળામાં દાખ લ કર્યો. જિનશાળામાં એક વર્ષે પરીક્ષા આવી, એટલે તે છેક નાપાસ થયે. મનમેહન તેનું કારણ પુછવાને પાઠશાળાના શિક્ષક : ' ની પાસે ગયે. શિક્ષકે કહ્યું કે, તમારે કરો આખા વર્ષમાં પ - દર દિવસ શાળામાં આવ્યું છે. પછી વિઠ્ઠલને બોલાવી તેના બા Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯) એ પુછયું, ત્યારે તેણે કહ્યું કે, હું હમેશાં શાળામાં આવતો. જ્યારે તેને ધમકી આપી પુછયું, ત્યારે તે માની ગયે, અને સાચું બે કે, હું હમેશાં શાળાનું નામ દઈને રખડવા જતું હતું. તેના બાપે :: પુછયું કે, કયાં રખડવા જતે હો ? વિઠ્ઠલે કહ્યું, આપણું પાડશ માં લવજી કરીને એક મોચીને છેક રહે છે. તેની સાથે આ દિવસ રખડત અને રમતે હતેછેવટે એટલે સુધી માન્યું કે, હું કઈ કઈ વાર તેના ઘેર ખાતે પીતું પણ હતું. આ પ્રમાણે પિતાને કરો વટલા અને બગડ, એમ જાણે મનમોહન ત્યાં થી પિતાનું ઘર ફેરવી બીજા પાડોશમાં રહેવા ગયેજ્યાં રહેવાથી | વિઠ્ઠલ માંડમાંડ સુધી, અને મનમોહનને જ્ઞાતિ તરફની મોટી શિ( ક્ષા ખમવી પડી. . સારધ. છેકોઈ પણ શ્રાવકે નઠારા પાડેશમાં રહેવું નહીં જોઈએ. નઠારા પાડોશમાં રહેવાથી વિટ્ઠલની માફક છોકરા બગડે છે, અને નાતની શિક્ષા ખમવી પડે છે સારાંશ અને. ૧ શ્રાવકનું ઘર કેવું જોઇએ ? ૨ શ્રાવકે કેવે ઠેકાણે ઘર બાંધવું જોઈએ ? ૩ શ્રાવકના ઘરની બાંધણી કેવી જોઈએ ? ૪ હલકા પાડેશથી શું થાય છે ? " ૫ મનમોહન અને વિઠ્ઠલને શું બન્યું હતું ? Page #40 -------------------------------------------------------------------------- ________________ () પાઠ ૧૪ મિ. પાપની બીક દરેક શ્રાવકના છોકરાએ પાપની બીક રાખવી જોઈએ. પાપ બે જાતનાં છે, એક એવાં પાપ છે કે જે પાપનાં ફળ આલોકમાં જ જોઈ શકાય છે, અને બીજાં એવાં પાપ છે કે જે પાપનાં ફળ પર લેકમાં જોઈ શકાય છે. તે બંને જાતનાં પાપથી હમેશાં ડરતા રે હેવું. ચેરી, વ્યભિચાર, અને જુગાર વિગેરે પાપ કરવાથી રાજા શિક્ષા કરે છે. તે દુ:ખ આ લેકમાં જોઈ શકીએ છીએ, અને માંસ ખાવું તથા દારૂ પીવે વિગેરે પાપ કરવાથી નરકમાં જવાય છે. તે દુ:ખ પરલોકમાં જોઈ શકાય છે. આ બંને જાતનાં પાપ કરવાથી આલોક તથા પરકમાં દુઃખી થવાય છે. તે ઉપર એક મધુશર્મ નામના બ્રાહ્મણની વાત છે. મધુશર્મા નામે એક જુવાન બ્રાહ્મણ હતું. તેને નકારી સોબત થવાથી તે ઘણે વંઠો ગયે હતે. આ ખબર તેના બાપને પડી, એટલે તેણે દીકરાને સુધારવાને માટે ઘણા ઉપાય કર્યા, પણ આખરે તિ બધા નકામા થયા. તેના બાપનું નામ દેવશર્મા હતું. તેણે ભીખ માગી માગીને ઘણું ધન એકઠું કર્યું હતું. તે માંહેથી ઘણું ધન પિતાના પુત્ર મધુશર્માને સુધારવામાં તેણે ખર્ચી નાંખ્યું તે છતાં પણ જ્યારે તે સુધર્યો નહિ, એટલે દેવશર્મા કંટાળી ગયા અને પિતાને નિર્વાહ ચાલે તેટલું ધન લઈને, પિતાના ઘરમાંથી નીકળી બીજે રહેવા ગયા. . ' મધુશમની પાસે જ્યારે કાંઈ પણ પૈસે રહો નહિ, એટલે તેણે મનમાં વિચાર કર્યો કે, આજ રાત્રે હું બાપને મારી નાંખી, - * :" : Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૨) - ઘરમાંથી ધન હરી લાવું, તે પછી મારે પિતાની છુટ થાય, - અને સારી રીતે જુગાર રમવાની મજા પડે. આવું વિચારી તેજ =. રાત્રે તે જુદા ઘરમાં રહેલા દેવશર્માને મારવા તૈયાર થઈ ચાલે, છે ત્યાં રસ્તામાં હરિચંદ કરીને એક શ્રાવક મળે. હરિચંદ મધુ- શર્માને બાળમિત્ર હતું, પણ મધુશમની કુચાલ જોઈને તેણે તેને સંગ છોડી દીધે હતો. હરિચંદે પુછ્યું-કેમ મધુ! અત્યારે કયાં જાય છે? મધુશમાએ કહ્યું, કાંઈ કામે જાઉં છું. તે કામ ઘણુ - છુપું છે, તેને કહી શકાય તેમ નથી. હરિચંદ બે —મારે તારૂ આ કામ જાણવા મરજી નથી, પણ જે જ્ઞાની છે, તે તારા કામને જાણે છે. મારે તે તારા હિતની ખાતર એટલું જ કહેવાનું છે કે, પાપને ભય રાખજે. જે માણસ પાપને ભય રાખે છે, તે સદા સુખી રહે છે. મધુશ બે -પાપ શી વસ્તુ છે કે જેને ભય રાખવે? - હરિચંદે જણાવ્યું. પાપ એવી વસ્તુ છે કે, તે છાની રહેતી નથી, છે અને તેને બદલે મળ્યા વગર રહેતા નથી. હરિચંદનાં આવાં વ- ચન સાંભળીને મધુશમાએ વિચાર્યું કે, પાપ છાનું રહેશે નહિ, - માટે મારે પાપને ડર રાખવે. પછી તે પાછા વળે, અને હરિ ચંદને ઉપકાર માની સારે માર્ગે ચાલવા લાગ્યા, અને આખરે - પિતાને પિતાને પ્રિય થઈ પડે. સારધ. મધુશમાની જેમ દરેક શ્રાવકે પાપને ડર રાખી નઠારાં કામમાંથી પાછા ફરવું, અને બીજાનો ઉપદેશ માની સારે માર્ગે ચાલવું. સારાંશ પ્ર. ૧ પાપ કેટલી જાતનાં છે ? Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩) ૨ બે જાતનાં પાપ વિષે સમજાવે. : ૩ શ્રાવકે પાપને માટે શું કરવુ જોઈએ ? ૪ મધુશમા કેવા હતેા, અને તેને માટે (દેવશમાએ) શું કર્યું હતું ? ૫ મધુશમાને પાપના ભય કોના કહેવાથી લાગ્યા હતા ? હું આખરે મધુશમાનું શું થયું ? મન પાઠ ૧૫ મે. પોતાના ધર્મને હાની ન પહોંચે, તેવા દેશાચાર પાળવા. ગ્રહસ્થ શ્રાવકે પેાતાના દેશમાં ઘણા વખતની રૂઢિથી જે સારા આચાર ચાલ્યા આવતે હાય, તે ખરાખર પાળવા, પાતાના દેશમાં ખાવા પીવાની અને પેહેરવા ઓઢવાની જે સારી રીત હૈાય, તે રીતને ગૃહસ્થ શ્રાવકે કર્દિ પણ છેડી દેવી ન જોઇએ. જે પેાતાના દેશાચારને પાળે નહીં, તેની સાથે દેશના તમામ લોકો વિરેધ કરે છે. કદિ દેશાચારમાં આપણને કોઇ નઠારી રૂઢિ લાગતી હોય, પણ જ્યાં સુધી લેાકેા તે રૂઢિને છેડી દે નહિ, ત્યાં સુધી આપણે તે રૂઢિને વળગ્યા રહેવું. જો તે રૂઢિ લેકીને ઘણીજ હાનિ કર નારી હાય, તે લેાકેાને તેની સમજણ પાડી, પછી સર્વેની સાથે તે રૂઢિને ત્યાગ કરવા જોઇએ દેશાચારને છોડી દઇ સ્વતંત્રપણે વર્તે. વાથી માણસ યશેલાલની જેમ લેકમાં વગેાવાય છે, અને ઠેકાણે ઠેકાણે તેનુ' અપમાન થાય છે. તિલપુરમાં યશેલાલ નામે એક જુવાન શ્રવા હતા. તે વે પારને માટે બહાર ગામ ગા, કેટલાં વર્ષ શ્રી મહાર ગામ રહી, Page #43 -------------------------------------------------------------------------- ________________ તે પિતાને વતન પાછા આવ્યા. બાહરના દેશમાં ફરવાથી તેને પતાના દેશની રૂઢિ પસંદ પડી નહીં. દેશમાં ચાલતી દરેક રૂઢિને તે ધિટકારવા લાગ્યા. કેઈને ઘેર મરણ કે વિવાહનો પ્રસંગ આવે, તેમાં તે ભાગ લે નહીં. તેમજ પોતે વેષ પણ જુદીજ રીતને પહેરવા લાગે. તેવામાં તેની મા અચાનક મરણ પામી. તે વખતે તે - નાં વિરોધી બનેલાં સગાંવહાલાંઓ પણ તેને ઘેર આવ્યા નહીં. માતાના મુડદાને રમશાનમાં શી રીતે લઈ જવું ? તેને માટે થશેલાલને મેટી મુંઝવણ થઈ પડી. તેણે ઘણીવાર સુધી રૂદન કર્યું, અને પછી માતાના મુડદાની આગળ બેસી રહ્યો. તેની સ્ત્રો સમજુ હતી, - તેથી તેણીએ યશલાલને સગાંઓને તેડવા જવાનું કહ્યું, ત્યારે તે ઘેર ઘેર ફરવા નીકળે. દેશાચારની વિરૂદ્ધ વર્તનારા શિલાલને કોઈએ પણ મેં માંડયું નહીં. તેમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા, છેવટે યશેલાલ બધા લેકેની આગળ રેઈને નમી પડશે, અને દેશાચાર વિરૂદ્ધ નહીં ચાલવાની તેણે સર્વની આગળ પ્રતિજ્ઞા લીધી, ત્યારે લેકે તેની મદદે આવ્યા, અને છ દિવસે ગધી ઊઠેલા તેની માના મુડદાને સ્મશાનમાં લઈ ગયા. અને બીજી બધી જાતની મદદ કરી. સારા . યશલાલની જેમ કેઈએ દેશાચાર વિરૂદ્ધ વર્તવું નહીં, - દેશાચારની વિરૂદ્ધ વર્તનાર માણૂસ ચલાલની જેમ દુઃખી થાય છે. સારાંશ અને ૧ દેશાચાર એટલે શું ? ૨ કઈ કઈ દેશાચારની રેત છેઠવી નહી ? Page #44 -------------------------------------------------------------------------- ________________ (૩૪) ૩ દેશાચાર પ્રમાણે નહીં ચાલવાથી શે ગેરલાભ છે ? - ૪ કોઈ જુની રૂઢિનઠારી હોય તે તેને કેવી રીતે ત્યાગ કરવો ૫ યશોલાલ શી રીતે વર્યો હતો ? ૬ યશેલાલ સુધરીને ઠેકાણે કયારે આવ્યું ? પાઠ ૧૬ મે. કેઈની નિંદા કરવી નહીં. ગૃહસ્થ શ્રાવકે કોઈની નિંદા કરવી ન જોઈએ, ઉંચી જાતના, સાધારણ કે હલકી જાતના કેઈપણ માણસની નિંદા કરવી નહીં. તેમાં પણ ખાસ કરીને રાજા અથવા જેમને ઘણા લેકે માન આ પે છે, તેવા મોટા માણસની તે કદિપણ નિંદા કરવી નહીં. અપણ. શાસ્ત્રમાં લખે છે કે, જે માણસ બીજાની નિંદા કરે અને પિતાની બડાઈનાં વખાણ કરે, તે માણસ નીચ ગત્રનું કર્મ બાંધે છે. એવા કર્મને બાંધનારા માણસે હલકા કુળમાં અવતરે છે. બીજાની નિંદા કરવાથી ચારૂદત્તને મેટી શિક્ષા થઈ હતી. તે વાર્તા જાણવાથી આ પણને બીજાની નિંદા કરવાથી કેવાં ફળ મળે છે, તેની ખાત્રી થશે. ઉજનગરીમાં ચારૂદત્ત નામે એક શ્રાવક હતે. ચારૂદત્તમાં બીજા ઘણું ગુણ હતા, પણ એક તેનામાં એ અવગુણ હતું કે જે તેને બીજા ગુણને ઢાંકી દેતે હતો. તે હંમેશાં બીજાની નિંદા અને પિતાનાં વખાણ કર્યા કરતું હતું. ઉજન્ન નગરીમાં મદનપાળ નામે રાજા હતા. તે ઘણે ક્રોધી સ્વભાવનો હતે. તેના ક્રોધી સ્વભાવને લઈને કે તેનાથી ત્રાસ પામતા હતા. એક વખતે રાજા મદન Page #45 -------------------------------------------------------------------------- ________________ _ _ *r (૩૫) પાળ છુપી રીતે નગર ચર્ચા જોવાને નીકળી પડયે પિતાને માટે લેકે કેવું કહે છે ? તે જાણવાની તેની ઈચ્છા હતી. રાજાના ત્રાસથી લોકે તેનું કાંઈ પણ કહી શકતા ન હતા. રાજા ફરતે ફરતો ચારૂ- દત્તના ઘરની આગળ આવ્યું. બીજાની નિદા કરવાના સ્વભાવવાળા - ચારૂદત્ત પિતાના ઘરમાં બેસી છાની રીતે પિતાની સ્ત્રીની આગળ રાજાની નિંદા આ પ્રમાણે કરતે હતે. “રાજા મદનપાળ નઠારે છે. તેના ધી સ્વભાવથી લેકો ત્રાસ પામી તેને ગાળ આપે છે. આ બધાં વચન રાજાએ કાનેકાન સાંભળ્યાં. તરત રાજા પિતાના દરબારમાં આવ્યું, અને સવારે તેણે ચારૂદત્તને માણસે એકલીને પકડાવ્યું. પછી રાજા મદનપાળે ક્રોધથી ચારૂદત્તને મારી નાખ્યો સારબંધ. બીજાની નિંદા કરવાથી ચારૂદત્તના જેવા હાલ થાય છે, માટે કોઈ શ્રાવકે બીજાની નિંદા ન કરવી જોઈએ. . ' . ' ' - સારાંશ મને. જે ખાસ કરીને કેની નિંદા કરવી ન જોઈએ ? ૨ આપણા શાસ્ત્રમાં નિંદા કરનારને માટે શું લખે છે ? ૧૩ ચારૂદત્તને નઠારે સ્વભાવ કર્યો હતે? ' - ૪ મદનપાળે ચારૂદત્તને શા માટે માર્યો? ' , , પાઠ ૧૭ મો. , , આવક પ્રમાણે ખર્ચ રાખવું. . રહસ્થ શ્રાવકે હમેશાં પિતાની આવક પ્રમાણે ખર્ચ રાખવે * * * Page #46 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) આવથી વધારે ખર્ચ રાખવેા ન જોઇએ, પેાતાની આવકમાંથી જે ખર્ચ કરવા હાય, તે ત્રણ પ્રકારે કરવા, પ્રથમ પેાતાને ભરણુ પાણ કરવા ચેાગ્ય જે કુટુંબનાં માણસા હાય, તેના ભરણ પોષણને માટે એક ભાગ ખર્ચવે, એક ભાગ ધર્મ તથા પેાતાના ઉપભાગમાં ખર્ચ, વા, અને એક ભાગ મચાવીને સંગ્રહમાં રાખવા. આવી રીતે ત્રણ ભાગે પેાતાની આવકની ગાઠવણ કરવી. તેવી ગોઠવણુથી ગૃહ-સ સારમાં ચાલનારો માણસ સર્વ રીતે સુખી થાય છે, જો તે પ્રમાણે ન વર્તે તા, ગૃહસ્થના સારો બ્યવહાર ચાલતા નથી, અને તે દુઃખી થાય છે. આવક પ્રમાણે ખર્ચ નહીં રાખનાર માણસ, ઉમેદચંદની જેમ અતિશય દુ:ખી થાય છે. ધર્મપુરમાં ઉમેદચંદ કરીને એક વેપારી હતા, તે હૃદયના ભાળા અને વ્યવહારમાં ગોટાળા કરનારા હતા. તેની દુકાન સારી ચાલતી, પણ ખર્ચના નિયમ ન હતેા. દરમાસે તેને સેા રૂપિઆની આવક હતી, અને દાઢસાના ખર્ચે થતા હતા. આ પ્રમાણે કેટલેક વખત ગોટાળા ચાલતાં તેની દુકાનમાં મેટા ખાડા પડચેા. એક વ ખતે તેના વિશ્વાસી વાણાતરે આવી જણાવ્યુ* કે, શેઠ ! હવે દુકાન ચાલે તેમ નથી. કારણુ કે, આપણી દુકાનમાં મેાટી ખાધ છે. ઉમેદચંદ્ર બેન્ચે—આપણે શેની ખાધ ટાય ? દરમાસે સે પિઆાની આપણે આવક છે. વાણેાતરે કહ્યું, શેઠજી ! તમે સે રૂપિયાની આવક મનમાં લાવીને ઘણુ ખર્ચ કરેછે, તેની હદ રહેતી નથી. પચાસ રૂપિગ્માનુ' તા તમારા ઘરનુ' ખાનગી ખર્ચે છે, તેના તા કાંઇ હિંસામજ નથી, પચવીશ રૂપિઆ નેકરનું ખર્ચ છે, અને પચાસ રૂપિગ્મા ઘરનુ' ઉઘાડુ' ખર્ચ છે, તે શિવાય તમે પરચુરણ ખર્ચ કરે છે, તે તા જીતુ આવી નઠારી રીતથી આપણને દરમાસે મોટા ખાડા પડે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ . ( ૩ ). તે સાંભળી શેઠ ઉમેદચંદ ચિંતાતુર થશે. પછી લેણદાએ તેની તમામ મીલકત કબજે કરી લીધી, અને આખરે સો રૂપિઆની આવકવાળા ઉમેદચંદને ઘેર ઘેર ભીખ માગીને પિતાના કુટુંબનું પિષણે કરવું પડયું. * સારધ. દરેક ગૃહસ્થ શ્રાવકે પિતાની આવક પ્રમાણે ખર્ચ રાખવે અને ને ઘરના વેહેવારની ગોઠવણ બરાબર રાખવી. આવક કરતાં વધારે બચે રાખવાથી ઉમેદચંદની જેમ દુઃખી થાય છે. સારાંશ પ્ર. :: ૧ ખર્ચ શા પ્રમાણે રાખવું જોઈએ ? - પિતાની આવકમાંથી કેટલા પ્રકારે ખર્ચ કરે ? " આવક ઉપરાંત ખર્ચ શખવાથી શું થાય છે ? કે ઉમેદચંદને કેટલી આવક હતી અને ખર્ચ કેટલું હતું? કપ આખરે ઉમેદચંદને શું થયું હતું ? 1- : " , , , પીઠ ૧૮ મે. પહેરવેષ, ગૃહસ્થ શ્રાધકે પોતાની સ્થિતિ પ્રમાણે પહેરવેષ રાખે ઇએ. આપણામાં કહેવત છે કે, “શેભતું અને સાંપ પહેર Page #48 -------------------------------------------------------------------------- ________________ (૩૮) પહેરવેષ રાખવામાં પૈસે, ઉમર, રિથતિ અને નિવાસ એ ચા૨ બાબત જેવાની છે. પહેરવેષ પહેરતાં માણસે વિચારવું કે, આપણી પાસે કેટલે પિસે છે, આપણે કેટલી ઉમ્મર છે, આપણે કેવી સ્થિતિમાં છીએ, અને આપણે ક્યા દેશમાં રહીએ છીએ, આ ચાર બાબતને વિચાર કરીને માણસે પિતાને વેષ રાખવું જોઈએ. તે વિચાર કર્યા વગર પિતાની મરજી પ્રમાણે પહેરવેષ રાખે તો લેકે હાંસી કરે છે. અહિં એટલું પણ જોવાનું છે કે, જે આપણે સારી સ્થિતિમાં હોઈએ, અને નઠારે તેષ પહેરીએ, અને નઠારી સ્થિતિમાં ઊંચી જાતને વેષ પહેરીએ, તો તે પણ અઘટિત છે. માટે જે સ્થિતિમાં હોઈએ, તેના પ્રમાણમાં પહેરવેષ રાખ જોઈએ. સારી સ્થિતિ છતાં નઠારે વેષ રાખવાથી શું થાય છે, તેને માટે એક અમૃતચંદ્ર નામના શ્રાવકની વાત બેધ લેવા લાયક છે. મથુરાપુરીમાં અમૃતચંદ્ર નામે એક લેભી શ્રાવક હતું. તે સારી સ્થિતિમાં હતું, તથાપિ લેભને લઈને નઠારે વેષ રખતે હતે. તેના પહેરવાનાં લુગડાં ઊપર ઘણી થીગીએ રહેતી, અને તે પણ ઘણા મેલાં રહેતાં. તે ધનવાન છતાં રાંકના જે દેખાતું હતું. તેને જોઈ લે કે તેની હાંસી કરતા, અને ઘણીવાર અપમાન પણ કરતા હતા. એક વખતે મથુરાના રાજાના દરબારમાં ઘણી દુર્ગધ છું.' ટતાં રાજાએ એકદમ તેની તપાસ કરવા માંડી. તપાસ કરતાં માલમ પડયું કે, ગંદા પાણીની ખાળમાં કઈ મેટું પ્રાણી મરી જવાથી તે દુર્ગધ આવે છે. રાજાએ તે ખાળ સાફ કરાવવા માણસને આજ્ઞા " કરી કે, ગમે તે હલકા માણસને વેઠે પકડી અત્યારે અહિં લાવે. - રાજાનાં માણસે તેને માટે છુટયાં, અને કેટલાએક હલકા લોકોને પકડી લાવ્યા. મેલે વેષ રાખનારો અમૃતચંદ્ર પણ તેમની સાથે - Page #49 -------------------------------------------------------------------------- ________________ પકડો. અમૃતચંદ્ર ઘણું કહ્યું, પણ રાજાનાં માણસેએ માન્યું નહીં. દMધી ખાળમાં બીજા વેઠીઆની સાથે અમૃતચંદ્રને પણ ઉતાર્યો. - બધાએ મળીને તે ભરેલ પ્રાણી બાહર કાઢયું. અને તેને ઉચ કીને ગામની બાહેર લઈ ચાલ્યા. રસ્તામાં બીજા શ્રાવકેએ મરેલા પ્રાણને ઉપાડી ચાલતા અમૃતચંદ્રને જે, અને તે વાતની તેના દીકરાઓને ખબર રરી. દીકરાઓએ રાજાની આગળ આવી તે વાત જાહેર કરી, એટલે દયાળુ રાજાએ અમૃતચંદ્રને બોલાવ્યા અને તેને માટે પિતાનાં માણસોને ઠપકે આએ. માણસેએ કહ્યું, સાહે છે ! અમે તેને હલકા વેષ ઉપરથી પકડયો હતે શ્રાવક છે એમ . અમે જાણ્યું નહિ. કારણ શ્રાવક હોય તે આ ગંદો વેષ રાખે નહીં, તે પછી અમૃતચંદ્રને રાજાએ સારે વેષ રાખવા કહ્યું, અને રાજાની વાત કબુલ કરી અમૃતચંદ્ર ઘેર આવ્યો. આખા ગામમાં અમૃતચંદ્રની ઘણું ફજેતી થઈ. સારબોધ. સારી સ્થિતિ છતાં નઠારો પહેરવેષ રાખવાથી અમૃતચ. ના જેવી સ્થિતિ થઈ પડે છે. ન સારાંશ અને. (૧ ગ્રહસ્થ શ્રાવકે શા પ્રમાણે પહેરવેષ રાખવું જોઈએ ? પર પહેરવેષ રાખવામાં કેટલી બાબત જેવાની છે ? ૩ પહેરવેઝ પહેરતાં માણસે શું વિચારવું જોઈએ ? ૪ મરજી પ્રમાણે પહેરવેષ રાખવાથી શું થાય ? ૫ મથુરાપુરીને અમૃતચંદ્ર કે વેષ રાખતો ? ૬ અમૃતચંદ્રને માથે શું થયું હતું ? Page #50 -------------------------------------------------------------------------- ________________ (૪૦) પાઠ ૧૯ મે, ગ્રહસ્થ શ્રાવકના સામાન્ય ધર્મ વિષે કવિતા. સયા એકત્રીશ. ન્યાયથકી ધન આપ કમાયે, કુંળ શોલમાં સરખા સાથ, વિવાહ કરવા અન્ય ગેત્રમાં, ધરતા ધર્મ વિચારી નાથ; નિત્ય વખાણે સદાચારને, અંતરના છ શત્રુ હણાય, તેજ ગૃહસ્થ ખરે શ્રાવક સુત, વીરધર્મને યોગ્ય ગણાય. ૧ ઇંદ્રિયને જય કરવા તત્પર, વિશ્વ ભરેલાં છેડે સ્થાન, ઘર બાંધી રહે સુંદર સારાં, પડેશમાં “સગવડનું માન; પાપથકી જે ડરતા રહે છે, પ્રીતે દેશાથાર પળાય, તેજ ગ્રહસ્થ ખરે શ્રાવક સુત, વરઘર્મને યેગ્ય ગણાય. ૨ નહિ પરનિંદા કદી કરે સુખ, રાજ પપ્રમુખની તેમાં ખાસ એચ કરે આવક પ્રમાણે, રાખી નિત્યે ખરી તપાસ; વેષ ધરે ન વૈભવ પ્રમાણે, આછકલાઈ ધરે જરાય, તેજ ગ્રહસ્થ ખરે શ્રાવક સુણ, વીરધર્મને એગ્ય ગણાય, ૩ 1 : " ... ' ', ' ૧ કુળ તથા શીલમાં જે સરખા હેય તેની સાથે. ૨ બીજા ગોત્રમાં - ૩ કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છ શત્રુ અંદરના ગણાય છે. ૪ બધી જાતની સગવડના માપ પ્રમાણે. ૫ રાજ વિગેરેની તે ખાસ કરીને નિંદા ન કરવી, Page #51 -------------------------------------------------------------------------- ________________ (૪) પાઠ ૨૦ મે. જ - - - - - ' માબાપની સેવા. * * * * * * * * ' '* * * શ્રાવકે પિતાનાં ઉપકારી માબાપની સેવા કરવી જોઈએ. ત્રણે કાળ માબાપને પગે લાગવું, બધા વહેવારનાં કામમાં માબાપની આજ્ઞા લેવી, - સુગંધ, કુલ, ફળ અને બીજી ખાવાની વસ્તુઓ માબાપની આગળ ધરવી. કદિપણ તેમની આજ્ઞા અને ગ્યતાને ઓળગવાં નહીં. એ માબાપની સેવા અથવા પૂજા કહેવાય છે. માબાપને માટે - જૈન શાસ્ત્રમાં લખ્યું છે કે, સોનાના સિંહાસન ઉપર બેસાડીને દરજ પૂજા સેવા કરે, તો પણ માબાપના ઉપકારને બદલે વાળી શકાતા નથી. તેમજ અન્ય ધર્મનાં શામાં પણ લખેલું છે કે, દેશ ઉપાધ્યાય જેવા એક આચાર્ય ગણાય છે. સો આચાર્ય જેવા એક પિતા ગણાય છે, અને સો પિતા જેવી એક માતા ગણાય છે. તેથી હમેશાં માબાપને વધારે માન આપવું, અને તેમનું કહ્યું માનવું. માબાપનું કહ્યું નહિ માનનાર ગોવિંદ ઘણે દુઃખી થયે હતો. રાપર નામના એક ગામમાં જયચંદ કરીને એક શ્રાવક રહેતે ન હતો. તેની સ્ત્રીનું નામ પ્રેમ અને દીકરાનું નામ ગેલિદ હતું. ગેવિંદ તેમને એકને એક દીકરી હતી, તેથી તે લાડમાં ઉછર્યો - હા, ગોવિંદ જ્યારે ઉમર લાયક થયા, ત્યારે તેનાં માબાપ વૃદ્ધ ઉમ્મરનાં થયાં. ઘડપણને લઈને જયચંદ અને પ્રેમ અશક્ત થઇ ગયાં. ઉઠતાં બેસતાં તેમને ઘણી મહેનત પડવા લાગી. માબાપ કાંઈ પણ કામ બતાવે, ત્યારે ગોવિંદ ના કહેતો, અને સામું બેલ હતે. કેટલીક વાર તે તે બિચારા કરગરીને કહેતા, તે પણ કુપુત્ર ' : : | * * *** , ૨ * Page #52 -------------------------------------------------------------------------- ________________ ગાવિંદ તેની દરકાર કરતા નહીં. પ્રેમ માંડ માંડ પગ ઘસડી ઘરનાં કામ કરતી, પણ નિર્દય વિદને તેની જરાપણ દયા આ વતી નહતી. ગોવિંદ ઉછાંછળે, તેરી અને હેરી હતે. કેઈ પણ મોટા અકસ્માત્ બને તેમાં તે પતંગીયાની જેમ ઝંપલાતે હતે. તેનામાં હીંમત વધારે હતી. એક વખતે રાત્રે જયચંદની પાડેશમાં મારા મારીને માટે કઇઓ થયે, લોકો લાકડીઓ, તથા હથી આરે લઈ તેમાં સામેલ થયા. આ વખતે ગોવિંદ તેમાં જવાને તૈયાર થ. ગોવિંદને ત્યાં જતે જે તેતાં વૃદ્ધ માબાપે કહ્યું, બેટા ગોવિંદ ! તું ત્યાં જઈશ નહિ. વખતે મારામારીમાં તને નુકશાન થશે, તે પણ વિદે માન્યું નહિ. પ્રેમાળ માબાપને કરગરતાં મૂકી ગોવિદ તે લડાઈમાં સામેલ થયો. ગોવિંદ જો કે માબાપની સેવા કરતું ન હતું, તે પણ સ્વાભાવિક રીતે સ્નેહ ધરનારાં જયચંદ અને પ્રેમાને પુત્ર ત્યાં ગયે, તેથી તેની ચિંતામાં ઉંઘ આવી નહિ સવાર પડી ત્યાં ખબર સાંભળ્યા કે, ગોવિંદ ઘાયલ થયા છે, અને માબાપને મળવા માગે છે. તેનાં વૃદ્ધ માબાપ ઘણું મુશીબતે ત્યાં આવી પહોંચ્યાં, અને પુત્રની આવી સ્થિતિ જોઈ સેવા લાગ્યાં. તે વખતે પસ્તાવામાં પડેલા ગાવિંદે કહ્યું, માતા ! પિતા! તમે અફસોસ કરશે નહિ. તમારી આજ્ઞા નહિ માનવાથી મારી આ દશા થઈ છે. જે ઉછાંછળા દીકરાઓ માબાપનું કહ્યું માનશે નહિ તે મારી જેમ દુઃખી થઈ મરી જશે. આટલું કહી ગાવિંદે પિતાને પ્રાણ છેડી દીધો.. , ' Page #53 -------------------------------------------------------------------------- ________________ સારબા. દરેક શ્રાવકે માબાપની સેવા કરવી જોઈએ, અને તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ. માબાપની આજ્ઞા પ્રમાણે નહિ વર્તવાથી ગેવિંદની માફક દુઃખી થઈ મરી જવાય છે. - સારાંશ પ્ર. ૧ શ્રાવકે માબાપને શું કરવું જોઈએ ? ૨ માબાપની આગળ શું ઘરવું ? ૩ જૈન શાસ્ત્રમાં માબાપની સેવા માટે શું લખ્યું છે ? ૪ બીજા શાસ્ત્રોમાં માબાપને માટે શું લખે છે ? ૫ ગોવિદ કે છેક હતા ? અને તેનાં માબાપ કોણ હતા ? ૬ ગાવિંદ શું કરવાથી મરી ગયે હતો ? ૭ ગોવિદે મરવા વખતે શું કહ્યું હતું ? - - - પાઠ ર૧ મે, - "કદર જાણવી. ' . . શ્રાવકમાં કદર જાણવાને ગુણ હોવો જોઈએ. કેઈએ કરેલા ઉપકારને બદલે આપ, એ મોટામાં મોટે ગુણ છે. બીજાએ કરેલા ઉપકારને ઉત્તમ પુરૂષો જ્યાં સુધી તેને બદલે ન આપી શકે, ત્યાંસુધી પિતાના માથા ઉપર તે એક માટે બોજો ગણે છે. આ છે ઉપર નાળીયેરના ઝાડને દાખલે અપાય છે. નાળીયેરના ઝાડને જે માણસ પાણી પાઈ ઉછેરે છે, તે પાણી પાનાર માણેસને નાળી.. Page #54 -------------------------------------------------------------------------- ________________ ચેરી પિતાના જીવિત સુધી માથાપર મેટાં ફળને ભાર ઉપાડી લઈ તેને અમૃત જેવું જળ આપે છે. સારા માણસોએ એ નાળીચેરને દાખલે લઈને બીજાએ કરેલા ઉપકારને ભુલી જવા ન જોઈએ. કરેલા ઉપકારને બદલે આપનાર શુભદાસ નામના શ્રાવકને દાખલો ઘણે બેધદાયક છે. ચંદ્રપુરમાં શુભદાસ નામે એક શ્રાવક રહેતો હતે. તે ઘણે ધમ અને પવિત્ર મનને હતો. કોઈપણ કામને બદલે આપ, એ તેને મુખ્ય સવભાવ હતો. કેઈએ સાધારણ કે ભારે કામ કર્યું હોય ત્યારથી તેના મનમાં તિને બદલે વાળવાની ચિંતા થતી હતી. એક વખતે શુભદાસ દેરામાં પૂજા કરવા ગયે. પૂજા કરતાં તેણે પ્રભુની આગળ લવે કર્યો. તે વખતે ધનદાસ નામે કેઈ બીજે શ્રાવક પણ જિન પૂજા કરવાને આવ્યું હતું. દીવાની વાટ શુલદાસના ઓઢેલા વસને અડી ગઈ, તેમાંથી માટે ભડકે થયે તે વખતે ધનદાસ હીંમત કરી આગળ આવ્યું, અને તેણે પિતાના હાથવડે . શુભદાસના વસ્ત્રને ભડકે બુઝાવી દીધે, ધનદાસના હાથ એવા દાઝી ગયા કે, તે એક માસે રૂઝાઈને સાજા થયા હતા. ધનદાસ જે આવી પહેચ્ચે નહી તે શુભ દાસ અગ્નિથી દાઝી મરી જાત. શુભદાસે , ધનદાસને માટે ઉપકાર માન્ય અને તે ઉપકારને બદલે આપવાના સારા અવસરની રાહ જોઈને રહેવા લાગ્યો. ધનદાસ શુભદાસના ઘરની નજીક રહેતું હતું. તેની સ્થિતિ નબળી હતી. શુભદાસ પણ સાધારણ સ્થિતિને હતે. એક વખતે રાત્રે ઘણે વર્ષાદ પડવા લાગે પવનના ઝપાટાથી ઘણુ લેકેનાં ઘરે પડતાં હતાં. આ વખતે ધનદાસનું ઝુંપડા જેવું ઘર પણ પડવાની તૈયારીમાં હતું. શુભદાસે તે વખતે વિચાર કર્યો કે, આવા ભયંકર વર્ષમાં મારા ઉપકારી Page #55 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ધનદાસની શી સ્થિતિ હશે ? ચાલ તેની તપાસ કરૂ.... આવું વિચારી તે ધનદાસને ઘેર આવ્યેશ, અંધારૂ ઘેર હતું. ધનદાસનુંઘર પડેવાની તૈયારીમાં હતું. મજબુત ખાંધાના શુભદાસ આવી ધનદાસના છાપરાના લાકડાને ટેકે આપી ઉભે રહ્યા, વર્ષાદ એક પહેાર સુધી ધોધ ખ'ધ પડયા, સવારે ધનદાસે બીજી તરફ્ નમી પડેલું ઘર જોયુ, અને જ્યાં પાતે બેઠા હતા, તે છાપરાને ટેકે આપી ઉભેલે શુભદાસ પણ તેના જોવામાં આવ્યે શુભદાસે ટેકે આપ્યું નહાત તે, ધનદાસ ઘટાઈને મરી જાત, પેાતાના ઉપકારને બદલે. આ પ્રમાણે વાળેલો જોઈ ધનદાસ ઘણા ખુશી થયે, અને શુભદાસના એ ગુણની ઘણી પ્રશ'સા કરવા લાગ્યું. સારબાય. દરેક શ્રાવકે શુભદાસની જેમ કદર જાણવાના મેટા ગુણુ રાખવા જોઇએ.. કરેલા કામના બદલે આપવા, એ મેટામાં મેટે ગુણ છે. સારાંશ પ્રશ્નનો. ૧ મોટા લેાકા બદલા ન વાળે ત્યાં સુધી કેવું માને છે ? ૨ નાનીએરના દાખલા આપી સમજાવે. ૩ શુભદાસ અને ધનદાસનુ દૃષ્ટાંત શું છે ? ૪ ધનદાસે શુભદાસના શે ઉપકાર કર્યા હતા ? ૫ શુભદાસે તેને કેવી રીતે બદલે આપ્યા હતા ? Page #56 -------------------------------------------------------------------------- ________________ (૪૬ ) પાઠ ફ્રી મા. અજીર્ણ હાય તા જમવું નહિ. જેમ શ્રાવકને કેટલાએક ગુણુ, ધર્મ તથા વ્યવહારને લગતા રાખવાના છે, તેમ તેણે પેાતાના શરીરની આરાગ્યતાને માટે પણ કેટલાક ગુણુ રાખવાના છે. અગાઉ જમેલેા ખારાક બરાબર પચે ને હાય, ત્યારે જમવું ન જોઇએ. અપચાથી અજીણુ રહે છે અને તેમ છતાં જો જમવામાં આવે તે, શરીરમાં અનેક જાતના રોગ પેદા થાય છે. અજીર્ણ રહ્યાની નીચેની નિશાનીએ છે. ૧ આડામાં કાહી ગયેલી છાસના જેવી વાસ આવે છે, ૨ ઝાડો હમેશના કરતાં જુદો આવે છે, ૩ શરીર ભારે રહ્યા કરે છે, ૪ રૂચિ થતી નથી, ૫ ખરાબ આડકાર આવ્યા કરે છે. તે સિવાય અજીણુથી મુછા, અકવાદ, ઉલટી, મેાળ અને બેચેની થાય છે, કાઇ કાઈ વાર સનેપાત થઇ મરણુ પણ થઇ જાય છે. તેથી ગૃહસ્થ શ્રાવકે અજીહુમાં કદી પણ જમવું નહિ. અજીણમાં ભાજન કરવાથી હરિહર નામના એક બ્રાહ્મણના જેવા ખરામ હાલ થાય છે. વર્ડ્સમાન નગરમાં હરિહર નામે એક બ્રાહ્મણ હતા. તેને ખાવા ઉપર ઘણી પ્રીતિ હતી, જો કોઈ ઠેકાણે મીઠા પદાર્થ ખાવાના મ બે તા, તે હજાર કામ મુકીને જમવા જતા હતા. વર્ડ્સમાન નગરના લોકો તેને ખેતશકરના નામથી ખેાલાવતા હતા. રિહરના બાપનુ નામ લીલાધર હતું. લીલાધર બ્રાહ્મણું જાતિના સ્વભાવને લઈને જમવાના શેાખી હતા, પણ તે શરીરની આરોગ્યતા કેમ રહે, તે સમજતા હુંતે, હરિહરની ભુખાળ વૃત્તિ જોઇ તેને તે ઘણીવાર હપ Page #57 -------------------------------------------------------------------------- ________________ (ક) , " કે આપ હતા. એક વખતે હરિહર પિતાના છોઈ યજમાનને - ઘેર જમવા જતો હતો. તેને બાપ લીલાધર તેની સાથે હોતે, રસ્તામાં હરિહરને એકાએક ઊલટી થઈ આવી, અને તેના માથામાં - ચકી આવી. લીલાધર તેને પિતાને ઘેર પાછો લઈ ગયે અને તેને - ઘરમાં સુવાડી પિતે એકલે યજમાનને ઘેર જમવા ગયે. ડી વાર થયા પછી હરિહર ઘરમાં પથારીમાંથી સાવધાન થઈ બેઠે થશે અને પોતાના બાપને બોલાવા લાગ્યા. તે વખતે હરિહરની - મા ઘરમાં હતી, તે આવી અને કહેવા લાગી કે, દીકરા ! સુઈ જા. કે તારા બાપ હમણાં આવશે. હરિહરને જમવાની વાત યાદ આવી. અને તે બે , બા મારા બાપા જમવા ગયા છે, અને મારે પણ ત્યાં જવું છે. તેની માએ કહ્યું, ભાઈ ! તારી તબીયત ઠીક . નથી, તને અજીર્ણ થયું છે, માટે જમવા જવાય નહીં. હરિહરે - પિતાની માનું વચન માન્યું નહીં, અને ઉઠીને જમવા ચાલ્યા = ગા, લીલાધરે પણ ઘણું વા, તથાપિ કેઈનું માન્યા વગર તે જમવા બેઠે, અને ઘેર આવી તેજ રાત્રે તેને તાવ તથા સનેપાત - થઈ આવ્યું, જેથી તે સવારે મરી ગયે. સારબંધ. - અજીર્ણ ઊપર જમવાથી હરિહરના જેવા હાલ થાય છે, માટે | કઈ શ્રાવકે અજીર્ણ ઊપર ભૂજન કરવું નહીં. ' સારાંશ અને ૧ શ્રાવકે શરીરની આરેગ્યતાને માટે કયા ગુણ રાખવાના છે? ૨ શરીરમાં અનેક જાતના રે, કયારે થાય છે ? Page #58 -------------------------------------------------------------------------- ________________ (૪૮) ૩ અજીર્ણ રહેવાની શું નિશાની છે, અને તે કેટલી છે? તે કહો, ૪ હરિહર બ્રાહ્મણને શું થયું હતું ? ૫ હરિહરનું મેત શાથી થયું હતું ? પાઠ ર૩ મે. વખતસર જમવું. ગ્રહસ્થ શ્રાવકે હમેશાં જમવાને નિયમ રાખ. જે વખતે બરાબર ભુખ લાગે તેજ વખતે હંમેશાં જમવું. જે ખાવાના પદા થેં પિલાની તબીયતને માફક આવતા હોય, તેવાજ પદાર્થો જમવા.. તે પણ પિતાની રૂચિ પ્રમાણે જમવા. રૂચિ ઊપરાંત વધારે જમવું નહીં. તેમજ પિતાનાથી જેટલું પચાવી શકાય, તેટલું જ જમવું. રૂચિ ઉપરાંત વધારે જમવાથી ઉલટી અને ઝાડે થઈ જાય છે, - અને વખતે મરણ પણ થાય છે. વખતસર નહીં જમવાથી અને રૂચિ ઉપરાંત જમવાથી માધવના જેવી બુરી દશા થાય છે. - રવિપુરમાં માધવ નામે એક ખાઊકણ છેક હતે. તેને બાળપણથી જ જે તે ખાવાની નઠારી ટેવ પડી હતી. આ દિવસ ખાવામાં જ તેનું મન રહેતું હતું. ઘડીએ ઘડીએ ખાવાનું માગ્યા કરતે હતો. તે મેટી ઉમ્મરને થયે તે પણ એ નઠારી ટેવ તેનામાંથી. ગઈ નહીં. પછી તે માત્ર એક દુકાનને શેઠ થશે. કેટલાએક વાણોતરો તેના તાબામાં આવ્યા. આવી મોટા છતાં તે ખાઉકણ રહ્યા હતા. સવારથી સાંજ સુધીમાં તે વખત બેવખત ખાણું લેતા - Page #59 -------------------------------------------------------------------------- ________________ અને રૂચી ઉપરાંત ભેજન કરતા હતા. એક વખતે માધવ વેપારના આ કામમાં પડેલે, તેથી તેણે જે તે ખાઈને આખો દિવસ કાઢ, તેણે તે દિવસે નિયમસર ખાણું લીધું જ નહીં. પિતાની તબીયતને માફક ન આવે તેવા પદાર્થો ખાવાથી તેના પેટમાં ભાર રહે, અને તેમાંથી તેને ઝાડાને ભારે રોગ થઈ પડે. આખરે તેજ રેગમાં છે તે પિતાને પ્રાણ ઈ બેઠે. - સારધ. દરેક ગ્રહસ્થ શ્રાવકે વખતસર અને રૂચી પ્રમાણે ખાણું I લેવું જોઈએ. તેમ નહિ કરવાથી માધવની જેમ મરવું પડે છે. દરેક છોકરાએ બાળપણથી ખાઉકણપણાને નઠારે સ્વભાવ ન રાખ જોઈએ, સારાંશ મનો, ચારાશી મના, ' ' . . . . . . . ' - - ૬ ગૃહસ્થ શ્રાવકે જમવાને માટે શું કરવું જોઈએ ૨ કયારે અને કેવા પદાર્થો જમવા? ૩કેટલું અને કયાં સુધી જમવું જોઈએ? કે રૂચિ ઉપરાંત જમવાથી શું થાય છે ? ૫ માધવ કોણ હતું, અને તે કે હતે? ૬ માધવને નઠારી ટેવ શું હતી, અને તે કયાં સુધી રહી હતી ! 'છ માધવનું મરણ શાથી થયું હતું Page #60 -------------------------------------------------------------------------- ________________ (પ) ' પાઠ ર૪ મો. વૃદની સેવા. ગૃહસ્થ શ્રાવકે હમેશાં વૃદ્ધ માણસની સેવા કરવી. વૃદ્ધ માણસોને જોઈને બેઠા થવું, તથા તેમની સામે જઈને વિનયથી નમન કરવું, અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું, એ તેમની સેવા કહેવાય છે. તેવા વૃદ્ધ માણસની સેવા કરવાથી સારે ઉપદેશ મળે છે, અને તેમનાં દર્શનથી પુણ્ય થાય છે. જે આપણાથી જ્ઞાનમાં ચ- ડતા હોય, જે આપણાથી ધર્મમાં ચડીઆતા હોય અને જે. આપણાથી ઉમ્મરમાં મેટેરા હોય, તે વૃદ્ધ ગણાય છે. વૃદ્ધોની સેવા કરંવાથી કેટલે લાભ થાય છે, તેને દાખલામાં લઘુચંદની વાર્તા જાણવા જેવી છે. પાદલિપ્ત નગરમાં ધર્મદાસ નામે એક શ્રાવક હતું. તેનામાં તેના નામ પ્રમાણે ગુણ હતા. પિતે ધમાં હતો, અને પિતાના કુટુંબમાં બધા ધમ થાય, એવું તે ઈચ્છતો હતે. હમેશાં અમુક વખત સુધી તે પોતાના કુટુંબનાં માણસોને ધર્મને બોધ આપતે. અને બધાને ધર્મમાં પ્રવર્તતે હતો. તેને ત્રણ દીકરી અને બે દીકરીઓ થઈ હતી. ત્રણે દીકરાઓમાં લઘુચંદ નામે એક સૌથી નાને દીકરે હતે. લઘુચંદ બાળપણથી જ જડ અને ગાંડા જે હતા. ધર્મદાસે પેતાના બધા કુટુંબને ધર્મ બનાવ્યું પણ લઘુચંદ તેને તેજ રહ્યા. લઘુચંદ સોળ વર્ષને થશે, તે પણ તેને નવકાર મંત્ર આવડતો નહતું. આથી ધર્મદાસને ઘણું ચીંતા થવા લાગી. પિતાના ધર્મી કુટુંબમાં લચંદ જઇ રહ્યા, તેને માટે તેણે અનેક 'ઉપાયે શોધવા માંડ્યા, પણ કોઈ ઉપાય સુપે નહીં. એક વખતે 1 .. . . • • , Page #61 -------------------------------------------------------------------------- ________________ - * * * * (પ) - કોઈ પંડિત ત્યાં આવી ચડયા. તેની આગળ ધર્મદાસે લઘુચંદની તે વાત જણાવી, એટલે પંડિતે તેને સલાહ આપી કે, તારા પુત્રને વૃદ્ધની સેવામાં રાખ, તે તે જલદી સુધરશે. પંડીતના કહેવાથી - ધર્મદાસે લઘુચંદને વૃદ્ધોની સેવામાં રાખ્યું. થોડા વખતમાં વૃદ્ધની આ સેવાના પ્રભાવથી લઘુચંદ સુધરી ગયો. તેનામાં ધર્મ, આચાર, નીતિ, વિનય અને વિવેક વિગેરે કેટલાએક ઉત્તમ ગુણે આવી ગયા. તેની જડતા નાશ પામી, અને સારી બુદ્ધિ પ્રગટ થઈ આવી. -- - : " ' સારધ. - દરેક ગ્રહસ્થ શ્રાવકે વૃદ્ધ માણસની સેવા કરવી. વૃદ્ધની સેવાથી લધુચંદના જે જડ માણસ પણ સારી બુદ્ધિવાળા થાય છે. *. : * ' સારાંશ પ્ર. વૃદ્ધ કેને કહેવાય ? ૨ વૃદ્ધ માણસોની સેવા કેવી રીતે થાય ? ૩ વૃદ્ધની સેવાથી શું શું લાભ મળે ? ધર્મદાસ કેણ હતો, અને તે કેવા વિચારને હતો પ ધર્મદાસે લઘુચંદને શી રીતે સુધાર્યો? ૬ આખરે લઘુચંદકે થયે? : , * . * 1 1 1 પાઠ ર૫ મ. નિંદવા ગ્ય કામ કરવા નહિં. હસ્થ શ્રાવકે કવિ પણ નિદવા યોગ્ય કામ કરવા નહિં, જે Page #62 -------------------------------------------------------------------------- ________________ (૧ર) કામ આલેક અને પરલોકમાં અનાદર કરવા ચોગ્ય હોય, તે નિ. દવા ચગ્ય કહેવાય છે. દારૂ પીવ, માંસ ખાવું અને પરસ્ત્રી સે. વવી એ બધાં નિંદવા ગ્ય કામ છે. અથવા જે કામ કરવાથી લોકમાં નિંદા થાય, તે બધાં નિંદવા લાયક કામ છે. એવાં નઠારાં કામમાં શ્રાવકે પોતાના મન, વચન અને કાયાને જેવાં નહીં'. ' કુલીનપણું સારા કામથી જ જણાય છે. કદિ હલકી જાતિમાં થયેલ હેય, પણ જે તેનાં કામ સારાં હોય તે તે ઊંચો ગણાય છે અને .. સારી જાતિમાં થયેલ હોય પણ જો તેનાં કામ નઠારાં હોય તે તે હલકા ગણાય છે. સારા કુળને અને સારી રીતે આબરૂ - મેલો માણસ નિંદવા લાયક કામ કરવાથી કે અનાદર પામે છે, તે ઊપર ચપલચંદ શેઠની વાર્તા જાણવા જેવી છે. તિલકપુરમાં ચપલચંદ નામે એક શેઠીઓ હતે. તે પિતાના બાપદાદાથી જ સંઘમાં સારી આબરૂ પામેલ હતા. લોકો તેને કુળની તરફ જોઈને તેને સારૂં માન આપતા હતા. તેની સ્થિતિ સારી હતી. તેના ઘરનો નિર્વાહ એક સારા ગૃહસ્થની માફક ચાલતું હતું. આટલું છતાં પણ તેનામાં કેટલાએક દુગુ છુપી રીતે રહેલા હતા.' વિસાને તે લોભી હતો અને હમેશાં વધારે પૈસાદાર થવાની ધારણું રાખતે હતે. ગમે તેવું ખરાબ કામ હોય, પણ જો તેમાંથી પૈસાને લાભ થતો હોય, તે તે કામ કરવાને આગળ પડતું હતું. પણ કેટલીકવાર પિતાની જુની આબરૂને લઈને તેવું કામ કરતાં તે ડર ખાતો હતો. એક વખતે એવું બન્યું કે, પિંગલા નામની કઈ વેશ્યા તે ગામમાં રહેતી હતી. કેશવ નામને એક શાહુકારને દી. કરે ઘરમાંથી મટી ચેરી કરીને તે વેશ્યાના ઘરમાં છુપી રીતે રહે , હતો. કેશવના બાપે શક ઉપરથી તે પિગલાના ઘરની જડતી લેવા Page #63 -------------------------------------------------------------------------- ________________ વિચાર કર્યો. આ ખબર અગાઉથી પીંગલાના જાણવામાં આવી છેટલે તેજ રાત્રે કેશવને લઈ પીંગલા બીજે ઠેકાણે છુપાવા નીકળી. દેવગે ચપળચંદના ઘર આગળ પસાર થઈ એટલે ચપળચંદે તેને પુછયું કે, તું કેણુ છે અને કયાં જાય છે ? પિંગલાએ કહ્યું કે, આ માણસને જે આજની રાત છુપી રીતે રાખે તેને પાંચસો રુ. પીઆ આપવાના છે. ચપળચંદ તે વાત સાંભળી લલચા અને કેશવને પિતાના ઘરમાં રાખે. પછી પીંગલા પિતાના ઘરમાં ચાલી ગઈ. પિલીસના માણસેએ પિંગલાના ઘરમાં જઈને તપાસ કરી છે અને ઘણી ધમકી આપી. છેવટે પિંગલા ડરથી સાચી વાત માની ગઈ અને તેણીએ ચપળચંદ શેઠનું ઘર બતાવ્યું. પિલીસના માયુસ પિંગલાને લઈને ચપળચંદ શેઠને ઘેર આવ્યા અને તપાસ કરી ત્યાંથી કેશવને પકડ. પછી પોલીસે ચપળચંદના કુટુંબના માણસોને બાહર કાઢી તેના ઘરને જપ્ત કર્યું અને ચપળચંદને બાંધીને રાજાની પાસે લઈ ગયા. આ નિંદવા લાયક કામ કરવાથી ચપળચંદની મોટી ફજેતી થઈ. રાજાએ તેની જુની આબરૂને લઈ - ઓછી શિક્ષા કરી પણ કેશવે જેટલું ધન ચેર્યું હતું તે બધું ચ પળચંદ આગળથી વસુલ કરાવ્યું. ચપળચંદે પિસો અને આબરૂ આ બંને ગુમાવી અને ત્યારથી નાતમાં તે ઘણેજ હલકે પડો. સારબોધ. નિંદવાયેગ્ય કામ કરવાથી ચપળચંદ જેવો આબરૂદાર ગૃહસ્થ પણ હલકો પડી ગયું હતું, તેથી કેઈપણું શ્રાવકે નિંદવા લાયક કામ કરવું ન જોઈએ * * * Page #64 -------------------------------------------------------------------------- ________________ સારાંશ મને. ૧ નિદવા ગ્ય કામ કર્યું કહેવાય ? " ૨ મુખ્ય નિંદલા ચોગ્ય કામ કયાં ? તે કહો ૩ ઊંચ અને હલકે કેવી રીતે કહેવાય ? ૪ ચપળચંદ કે શેઠ હતા ? ૫ તેણે નિંદવા યોગ્ય કામ શું કર્યું હતું? ૬ નિંદવા ગ્ય કામ કરવાથી તેને શું થયું હતું ? પીઠ ૨૬ મે, ભરણ પોષણ. ઘર માંડીને બેઠેલા શ્રાવક ગ્રહસ્થ નીતિથી પૈસો કમાઈને પિતાના કુટુંબનું ભરણ પોષણ કરવું જોઈએ, ભરણ પોષણ કરવાને અવશ્ય કરીને ત્રણને લાયક ગણેલા છે. મા બાપ અને નાનાં છોકરાં. જે પિતાની સારી સ્થિતિ હોય તે પિતાના સગાવહાલાં, આશ્રિત અને નેકો પણ ભરણપોષણ કરવાને ગ્ય ગણેલાં છે. નીતિશાસ્ત્રમાં તેને માટે એટલે સુધી લખેલું છે કે, સારી સ્થિતિવાળા ગૃહસ્થ પિતાના કુટુંબ ઉપરાંત દરિદ્રી મિત્ર, સંતાન વગરની બેન, પિતાની જાતીના ઘા અને નઠારી સ્થિતિમાં આવી પડેલ કુલીન માણસ એટલાનું ભરણ પોષણ અવશ્ય કરવું જોઈએ. દયાળુ અને પોપકારી શ્રાવક ભરણ પિષણ કરવાને લાચક એવા બધા માણસોનું ભરણ પોષણ કરે છે અને તેમ કરવાથી કુલીનચંદ્રના જેવી સતકીર્તિ મેળવે છે. . Page #65 -------------------------------------------------------------------------- ________________ જ * * શાંતીપુર નગરમાં કુલીનચંદ નામે એક શ્રાવક રહેતા હતો. તેની રિથતિ સાધારણ હતી, પણ પિતાની પવિત્ર ફરજને તે સારી રીતે સમજતો હતો. તેને કમળા કરીને એક સ્ત્રી હતી. તે સવભાવે સારી હતી, પણ તેહીનામાં લેભ કરવાને સ્વભાવ હતા. કુલીનચંદને દર વર્ષે પાંચ રૂપીઆની આવક હતી. આવકના પ્રમાણમાં તે પોતાના કુટુંબનું ખર્ચ રાખતો હતો. કોઈ પણ દુઃખી માણસ તેની પાસે આવતો તેને તે ચગ્ય આશ્રય આપતો અને પિતાના રસોડામાં જમાડતા હતાતેને ચાર દીકરા અને ત્રણ દીકરીઓ હતી. તે સિવાય બીજા ભાણેજ ભત્રીજા પણ તેને ઘેર રહેતા હતા. કેઈપણ સાધમ ભાઈ કે સગાં વહાલાં દુઃખી થતાં હોય, તેને તે પિતાને ઘેર લાવીને રાખતો હતો. એક વખતે તે આ દેશમાં મેટે દુકાળ પડે, ઘણાં સગાં વહાલાં કુલીનચંદને આ શ્રય લેવા આવ્યાં. તેમને તે બનતી રીતે આશ્રય પણ આપતો હતે. આથી પિતાની આવકમાંથી તેને નભાવ માંડમાંડ થવા લાગે.. એક વખતે તેની સ્ત્રી કમળાએ એકાંતમાં કુલીનચંદને કહ્યું, સ્વામી! આપ સગાંવહાલાંને ભેગાં કરી ખવરાવે છે, પણ હવે આપણું ઘર પહોંચે તેમ નથી. કુલીનચંદે પિતાની સ્ત્રીને ધીરજ આપી ક, પ્રિયા ! હીંમત રાખ, બધાં સારવાના થશે. જ્યાં સુધી માઆપણે પિહોંચી શકીશું ત્યાં સુધી આ કામ કરીશું. દુખી મિત્ર, એક જાતીના માણસ અને સાધર્મીભાઈઓ એ બધા આપણા કુટુંબનાં જ કહેવાય. જેવી રીતે તારું અને આપણા છોકરાનું ભરણ પિષાણ કરવાને હું બંધાએલું છું, તેવી જ રીતે તેમનું પણ પિોષણ કરવાને હું બંધાએ છું.. આપણે ઊંચા રાકને બદલે હલકે રાક લઈશું પણ આ બધાને નિહ કરીશું. કમળાએ તે વાત - - નનન ૫ ના - Page #66 -------------------------------------------------------------------------- ________________ (૫) માન્ય કરી અને તે દુકાળનુ' મધું વર્ષ તેણે સર્વને ભાજન કરાવી પાર ઉતારી દીધું. આવા અન્નદાનના પુણ્યથી તેજ વર્ષમાં તેને વેપારની અંદર મેટા લાભ થયે અને તે લાભના પૈસામાંથી તેણે પેાતાના નામથી એક અનાથાશ્રમ માંધ્યું. તે “ કુલીનચંદ અનાથાશ્રમ ” એવા નામથી પ્રખ્યાત થયું. તેના ઘણા લેાકેાએ આ શ્રય લીધે, અને તેથી કુલીનચંદની સીતિ સર્વ ઠેકાણે પ્રસરી ગઇ. tr સારબાધ. ભરણ પેષણ કરવા ચાગ્ય માણસેાનુ ભરણ પાષણ કરવું એ ગ્રહસ્થ શ્રાવકની પહેલી ફરજ છે. તે ક્રૂજ મજાવ્યાથી કુલીનચંદ્ર ની જેમ સારી કીર્ત્તિ થાય છે. સારાંશ ને. ૧ ભરણ પાષણ કરવાને કાણુ કાણુ લાયક ગણાય ? ૨ તેને માટે નીતિ શાસ્ત્રમાં શું કહેવુ છે ? ૩ કુલીનચ'દ કેવા ગ્રહસ્થ હતા ? ૪ તેની સ્ત્રી કમળા કેવી હતી ? ૫ કુલીનચંદે કેવી રીતે, કયારે અને કેતુ' કાનુ' ભરણ પાછુંશુ કર્યું હતું ? ૬ કુલીનચંદે પૈસાના મળેલા લાભમાંથી શું કર્યું હતું ? Page #67 -------------------------------------------------------------------------- ________________ ( 8 ) સ પાઠ ૨૭ મા. વિચારીને કામ કરવુ. દરેક ગ્રહસ્થ શ્રાવકે કાંઈપણ કામ કરવું હાય તા તે લાંખે વિચાર કરીને કરવું. વિચાર કર્યા વગર કાંઇપણ કામ કરવું નહીં. અવિચારે કામ કરવાથી માટી હરકત આવી પડે છે. હરકેાઈ કામ કરતાં પહેલાં તેનુ પરિણામ જેવુ' અને પછી તેને માટે લાંખે વિચાર કરવા, લાં વિચાર કરી શ્વેતાં જો તેનુ પરિણામ સારૂ લાગે તે તે કામ અવશ્ય કરવુ. વિચાર કયા વગર ઉતાવળથી કરેલા કામનું નઠારૂ પરિણામ આવે છે. તે ઉપર હિંમતલાલ શે અનેા દાખલેા ખરાખર મેધ લેવા ચેાગ્ય છે. મણિપુરમાં હિમતલાલ કરીને એક શેઠ હતેા. તે દરેક કામ કરવામાં ઊતાવળા હતા, તેના મનમાં કાંઇપણ વેહેમ પડે તે તે ઉતાવળથી તેના નિવેડા લાવતા હતા, હિડમત્તલાલ શેઠને કાપડના વેપાર હતાં અને તે સારા પાયા ઉપર ચાલતા હતા. તેની દુકાને ઘણા વાણેાતરા હતા. પોતે પણ દુકાનના કામમાં ઘણા વખત રીકાતે હતેા, સાંજે જમીને દુકાન ઉપર જતે તે અર્ધી રાત્રે ઘેર આવતા હતા, મણિપુરની નજીક એક ગામમાં તેના વિઠલ નામે સાસરા રહેતા હતા. તે પણ કાપડના વેપારી હતાં. ઘણીવાર કામ પ્રસ'ગે તે મણિપુરમાં આવતા અને પોતાના જમાઈ હિંમતલાલ શેઠને ઘેર ઉતરતા હતા. એક વખતે હિ’મતલાલ શેઠના સાસરા દિવસ અરત થયા પછી રાત્રે પાતાના જમાઇને ઘેર આળ્યે, હિંમતલાલ કોઠે દુકાને હતા, Page #68 -------------------------------------------------------------------------- ________________ ફકત શૈઠાણ એકલાં ઘેર હતાં. વિઠલે પિતાની દીકરીની સાથે પિન તાના ઘરની વાત કહેવા માંડી. વાત છાની હોવાથી તેઓ છુપી . રીતે બેલતા હતા. વાતની મસલત કરતાં ઘણી રાત ચાલી ગઈ. હિંમતલાલ શેઠ દુકાનેથી ઘેર આવ્યું. ઘરમાં આવી જુવે ત્યાં બીજા પુરૂષને પોતાની સ્ત્રી સાથે છુપી રીતે વાત કરતે જે. તેરતજ મનમાં વેહેમ પડયે. કાંઈપણ લાંબો વિચાર કર્યા વગર તેણે પિલીસને ફરીયાદ કરી કે, મારા ઘરમાં કે લુચ્ચો માણસ પેઠે છે. તરતજ પિલીસે આવી વિઠલને પકડશે અને તેની સાથે હિંમ તલાલ શેઠની સ્ત્રીને પણ પકડી ગયા. વિઠલના કહેવા ઉપર કેઈએ તે વખતે ધ્યાન આપ્યું નહીં અને તેને સાચેસાચું મનાવાને પ- . લિસે ઘણે માર માર્યો. સવારે હીંમતલાલ શેઠ તેની તપાસ કરવા પિોલીસને ચકલે ગયે ત્યાં પિતાના સાસરા વિઠલને બેઠેલે તે જોતાં જ તે ઘણે શરમાઈ ગયે અને પોલીસને ઘણી આજીજી કરી તે બંનેને છોડાવી લાવ્યું. ત્યારથી તેને સાસરે વિઠલ તેનાથી રિસાઈ ગયે અને શરમને લીધે બાપ દીકરીને ફરીવાર મેળાપજ થયે નહીં. હિંમતલાલે પોતાના અવિચારીપણાને માટે ઘણે પતાવ કર્યો. ગૃહસ્થ શ્રાવકે હમેશાં લાંબો વિચાર કરીને કામ કરવું. સન - હસા વિચાર વગર કામ કરવાથી હિંમતલાલ શેઠની જેમ પસ્તાવું. પડે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ (૫૯) સારાંશ પ્રના. શ્રાવકે કેવી રીતે કામ કરવુ... ? વ્યવિચારે કામ કરવાથી શું થાય છે ? ૩ કાંઇપણ કામ કરતાં પહેલાં શું વિચારવુ' જોઇએ ? ૪ શું કરવાથી નઠારૂ પરિણામ આવે છે ? ૫ હિંમતલાલ શેઠે શું કર્યું હતું ? પાઠ ૨૮ મે. ધર્મ સાંભળવા. દરેક શ્રાવકે હંમેશા ધર્મ સાંભળવા જેઈએ. કારણ કે, ધર્મ આબાદી તથા ક્લ્યાણના હેતુ રૂપ છે. ધર્મ સાંભળવાથી આપણી આબાદી તથા કલ્યાણ થાય છે. તેમજ ધર્મ સાંભળવાથી મનના બધા ભેદ નાશ પામી જાય છે અને મન શાંત થાય છે. જે મા જીસ હમેશાં ધર્મ સાંભળવા તત્પર રહે છે, તેનું જ્ઞાન વધતું જાય અને તેના મનમાં સારા સારા વિચાર આવ્યા કરે છે, જ્યારે આપણુ ચિત્ત વ્યાકુળ હોય ત્યારે જો તે ચિત્તને ધર્મ સાંભળવામાં રાકયુ' હાંય; તે તે ચિત્ત સ્વસ્થ થઇ જાય છે. ધર્મ સાંભળવાને સ્વભાવ રાખવાથી હરિચંદ શેઠ સારી ગતિએ પેાડાંચ્ચા હતા. ચદ્રનગરમાં હરિચંદ નામે એક શ્રાવક હતા, તેની સ્થિતિ નબળી હતી, પણ તે ધારેલા કામને પાર પડતા હતા, નબળી સ્થિતિને લઇને તે હમેશાં ચિંતાતુર રહેતા હતા. મારા ઘરને નિવૃત કેવી રીતે ચાલશે ? હું મારા કુટુંબનું પોષણ શી રીતે ક રી શકીશ ? મારા વેહેવાર કેવી રીતે ચાલશે ને મારી આબરૂ શી રીતે રહેશે ? આવી ચિતામાં તેનુ શરીર શ્રેષાઈ જતું હતું, Page #70 -------------------------------------------------------------------------- ________________ , એક વખતે તેણે કોઈ મુનિને પુછયું કે, મહારાજ, હું ઘણે દુઃખી છું. મારું ચિત્ત હમેશાં ચિંતામાંજ રહ્યા કરે છે. તે ચિંતામાંથી મારે ઉદ્ધાર શી રીતે થાય ? તે ઉપાય બતાવે. મુનિએ દયા લાવીને કહ્યું, હરિચંદ, તું ચિંતા કર નહીં. તારા ઉદ્ધારને માટે એક સેહેલે ઉપાય છે, જે ઉપાય કરવાથી તારી ચિંતા દૂર થઈ જશે, હરિચંદે કહ્યું, મહારાજ કૃપા કરી તે ઉપાય બતાવે. મુનિ બેલ્યા તારે હમેશાં ધર્મ સાંભળો અને તેને ઘડવારે વિચારક્કર. હરિચંદ તે મુનિની વાત કબુલ કરી હંમેશાં ધર્મ સાંભળવા લાગે ધર્મ સાંભળવાથી તેનું ચિત્ત શાંત થઈ ગયું અને તેની બધી ચિં. તા મટી ગઈ. હમેશાં સારા સારા વિચાર આવવા લાગ્યા. સારા વિચારને લઈને તેનામાં બીજા સારા ગુણે ઉત્પન્ન થયા. તેના સારા ગુણ જોઈને લેકે તેને મદદ કરવા લાગ્યા. જેથી તે આ સંસાર માં સુખી થઈ આખરે સારી ગતિ મેળવી શકે. સારાધ. દરેક શ્રાવકે હંમેશાં ધર્મ સાંભળ, જેથી હરિચંદની જેમ સારી રીતે સુખી થઈ છેવટે સારી ગતિ મેળવી શકાય છે." સારાંશ મને. - ૧ ધર્મ શેના હેતુ રૂપ છે ? ૨ ધર્મ સાંભળવાથી શું થાય છે ? હમેંશાં ધર્મ સાંભળવાથી શું વધે છે અને કેવા વિચારો, :: થાય છે? ' . . . . ૪ હરિચંદ કે હિતે? . . . . . પ તેણે કેના ઉપદેશથી ધર્મ સાંભળે હો ? . . Page #71 -------------------------------------------------------------------------- ________________ (૧). પાઠ ર૦ મે. દયા પાળવી. દરેક શ્રાવકે દયા પાળવી જોઈએ. કેઈ દુઃખી હોય તેની ઉપર દયા લાવી પિતાથી બનવી મહેનતે તેને મદદ કરવી બીજાને દુખમાંથી બચાવે, એનું નામ દયા છે હરકેઈ નાનાં મોટાં પ્રાણને દુખ ન થાય, તેમ વર્તવું જોઈએ. આપણાથી બને તેવી રીતે જાતના રાખી, નાના જીવની પણ રક્ષા કરવી. દયા ધર્મનું મૂળ ' છે, એ વાત હમેશાં યાદ રાખવી તે ઉપર એક જીવણની ટુકી વાત યાદ રાખવા જેવી છે. " વિરપુર નગરમાં જીવણ નામે એક ગરીબ છોકરો હતો જીવણની બુદ્ધિ ઘણી જડ હતી. એક અક્ષર પણ તેને મેઢે ચકતા નહીં. નવકારમંત્ર તે તેને ચાદજ ન રહે. આથી જીવણ ઘણે | મુંઝા, શ્રાવકપણે મળતાં પિતાની જીંદગી નકામી થઈ, તેને મા. છે તેના મનમાં ઘણી ચિંતા થવા લાગી. ઘણીવાર તે ગરીબ છેક પિતાની જડતાને માટે એકલો એકલે રાતે હતે. એક વખતે - કેઈ ધમશ્રાવક તેને ઘેર આવી ચડે, તેણે જીવણને તે જે ઈને પુછ્યું, ભાઈ જીવણ? કેમ છે? જીવણે તેની આગળ પિતા ની જડતાની બધી વાત કહી સંભળાવી. તે ગૃહસ્થના મનમાં ઘણી " " 'દયા આવી, અને તેને ધીરજ આપી કહ્યું, જીવણ! તું રે નહીં. તારા - ઉદ્ધારને માટે એક હેલે ઉપાય છે. તું હમેશાં દયા પાળજે, અને 2 “દયા ધર્મનું મૂળ છે. એ વચન ગોખી રાખજે. બધાં પ્રાણી - ઉપર દયા રાખજે, અને દરેક વખતે જતના રાખીને બધાં કામ Page #72 -------------------------------------------------------------------------- ________________ કરજે. આથી તારું સારું થશે. જીવણે તે વાત કબુલ કરી, અને “ યા ધર્મનું મૂળ છે એ વચન ત્રણ દિવસ સુધી ગેખીને મે કર્યું. સવારથી તે રાતે સુતા સુધી તે “અમુલ્ય વાકચ ગેખતે, અને બધાં પ્રાણીની ઉપર દયા રાખી જતનાથી ચાલતું હતું. કેઈપણે પ્રાણું દુઃખી થતું હોય, તેને બનતી મદદ આપતે, અને રસ્તામાં પારેવું, ચકલું, કુતરૂં કે બીજું કઈ પ્રાણી દુઃખી થતું હોય, તેને પાંજરાપોળમાં પહોંચાડી તેની સારવાર કરતે હતે. ઘણે વખત આ પ્રમાણે કરવાથી તેનું મન નિર્મળ થઈ ગયું. છેડે છેડે તેની જડતા મટી ગઈ, અને બુદ્ધિને ઉદય થયે. છેવટે જીવણ એકધર્મ અને જ્ઞાની કહેવા. લેકે તેને દયાળુ કહીને બેલાવતા, અને તેનું ઘણું માન રાખતા હતા એવી રીત દયા પાળવાથી જીવણનું જીવન આ દુનિયામાં કૃતાર્થ થઈ ગયું. ---- સારો. દરેક શ્રાવકે દયા પાળવી જોઈએ. દયા પાળવાથી જીવણના જેવા જડ માણસનું પણ ભલું થયું હતું. સારાંશ અને. * ૧ દયા પાળવી એટલે શું ? - ૨ કેનું નામ દયા કહેવાય ? ૩ ધર્મનું મૂળ શું છે? ૪ જીવણ કે હતું, અને તેણે કયું વચન ગોખ્યું હતું ? * રજાના Page #73 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૩૦ મે. મત - બુદ્ધિના ગુણને ઉપગ. - ગૃહર શ્રાવકે પિતાની બુદ્ધિના આઠ ગુણને ઉપયોગ કરે જોઈએ. પૂર્વના પુણ્યથી બુદ્ધિ પ્રાપ્ત થઈ હોય, તે છતાં જે ગૃહસ્થ શ્રાવક તેને સદુપચેગ કરે નહિ, તેની મળેલી બુદ્ધિ નકામી થાય છે. કેઈ પણ સારી વાત સાંભળવાની ઈચ્છા કરવી તે, પહેલે ગુણ - છે. સાંભળવું, એ બીજો ગુણ છે. સાંભળેલી બાબત ગ્રહણ કરવી, એ ત્રીજો ગુણ છે. ગ્રહણ કરેલી બાબત ભુલવી નહિ, એ ચોથો આ ગુણ છે. ગ્રહણ કરેલી બાબતને સામાન્ય રીતે સમજવી, તે પાંચમે - ગુણ છે, તેને વિશેષે કરી સમજવી. તે છઠ્ઠો ગુણ છે. તે સમજા- એલી બાબતમાં સંદેહ દૂર કરી નકકી કરવું, તે સાત ગુણ છે, અને તે બાબતમાં કદિ ન કરાય તેવો ખરો નિશ્ચય કરવો એ આઠમાં ગુણ છે. આ પ્રમાણે બુદ્ધિના આઠ ગુણને ઉપગ કરી - સારે માર્ગે ચાલનારા ગૃહસ્થ શ્રાવકનું કલ્યાણ થાય છે. જે માણસ - સારી બુદ્ધિ મળ્યા છતાં તેને આઠ ગુણને ઉપગ કરે નહિ, તેને સારા માર્ગ મળતું નથી. તેની બુદ્ધિને ઉપયોગ અવળે - માં થાય છે, અને તેથી તેને મનુષ્ય જન્મ નકામે થાય છે. બુ- દ્ધિને સારો ઉપયોગ કરવાથી કે લાભ થાય છે? તે ઉપર - મંતિચંદ્રની વાત સમજવા જેવી છે.." - પાટલીપુરમાં અતિચંદ્ર નામે એક શ્રાવક હ. તે બાળ પણથી જ ઘણે બુદ્ધિવાળા હ. તેની બુદ્ધિની ચાલાકીથી લોકો ખુશ થઈ જતા હતા, કેઈ સારી વાત ઉપર પણ તે વિચાર બાંધી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪) તેમાંથી છુપી ખાખત શાધી કાઢતા, અને હું બીજાને સ'ભળાવી ખુશી કરતા હતા. આવી બુદ્ધિ છતાં પણ તેણે ધર્મ કે નીતિની વાત ઉપર વિચાર કર્યા નહતા, ખીજાની નિંદા કરવામાં અને મશ્કરી ઠં ઠ્ઠામાં તે પાતાની ભુદ્ધિના ઉપયાગ કરતા હતા. એક વખતે ક્ષમાવિજય નામે એક મુનિ પાટલીપુરમાં ચેમાસુ` રહ્યા, તેમણે મ તિચંદ્રની બુદ્ધિની પ્રશ'સા સાંભળી તેને પેાતાની પાસે ખેલાવ્યે. અને તેને બુદ્ધિના સ્માર્ટ ગુણ સમજાવ્યા, અને તેને સારા ઉપયોગ કરવાની ભળામણ કરી. ત્યારથી મતિચ'દ્ર હંમેશાં ધમ સાંભળતા, અને તેમાં બુદ્ધિના આઠે ગુણના ઉપયાગ કરતા હતા. આથી તે જૈન શાસ્ત્રમાં ઘણા કુશળ થયા, અને શ્રાવકે માંતેની સારી કીર્ત્તિ ફેલાઈ ગઈ, અને તેના આત્માનું કલ્યાણ થયું'. સાબાધ. • શ્રાવકે પાતાની બુદ્ધિના આઠે ગુણના ઉપયોગ કરવા. તે પ્રમાણે કરવાથી મતિચંદ્રની જેમ સારી કીર્તિ ફેલાય છે, અને આત્માનું કલ્યાણ થાય છે. સારાંશ પ્ર તા. ૧ બુદ્ધિના કેટલા ગુણ હાય છે ? ૨ ખીજે, ચેાથે, છઠ્ઠા અને આઠમે ગુણ કર્યા ? ૩ મતિચ'દ્ર કેવા શ્રાવક હતા ? ૪ .તેની બુદ્ધિને સારા ઉપયેાગ કરવા કાણે કહ્યું હતું ? ૫ મતિચંદ્ર પછી કેવા થયા હતા ? Page #75 -------------------------------------------------------------------------- ________________ પાઠ ૩૧ મે. ગુણ ઉપર પક્ષપાત કરવો. ગૃહસ્થ શ્રાવકે બીજાના ગુણને પક્ષપાત કર. બીજાના ગુણ જોઈને તેનાં વખાણ કરવાં, અથવા જો બને તે તે ગુણવાળાને સહાય આપવી. સજજનપણું, ઉદારતા, ધીરજ, ડહાપણ, ઠરેલપણું, અને - ને મીઠાં વચન-એ બધા ગુણ કહેવાય છે. એવા ગુણ પિતાના અને બીજાને ઉપકાર કરનારા થાય છે. જે માણસમાં એવા ગુણ હેય, - તેનું બહુમાન કરવું, અથવા તેવાઓને સહાય આપવી, એજ ગૃહ 0 શ્રાવકને ધર્મ છે. જે જીવ ગુણને પક્ષપાત કરે છે, તે પુણ્યના બીજ ઉપર સિંચન કરી આલેક તથા પરલોકમાં સારાં ફળ મે. -ળવી શકે છે. ગુણ ઉપર પક્ષપાત કરનાર રાજસિંહ રાજાની વાર્તા ખરેખર ધડો લેવા લાયક છે. - સૂર્યપુર નગરમાં રાજસિંહ નામે એક રાજા હતા. તેને તેજે. - સિંહે કરીને એક નાનો ભાઈ હતો. રાજસિંહ પિતાનું રાજ્ય ની ‘તિથી ચલાવતો હતો. કેઈપણ ગુણી માણસ આવે છે, તેની તે સારી - તે કદર જાણતું હતું. રાજસિંહની ઉમર મોટી થઈ હતી. તેને જયસિંહ અને વિજયસિંહ નામે બે કુમાર હતા. તેના ભાઈ - તેજસિંહને માધવસિંહ નામે એક કુમાર હતા. માધવસિહે બા| ળપણમાંથીજ સારા ગુણ મેળવ્યા હતા. રાજનીતિના બધા નિયમે છે. તેણે સારી રીતે જાયા હતા. જયસિંહ અને વિજયસિંહ બને - નાની વયમાંથી જ તોફાની હતા. રાજકુમારને ન છાજે, તેવી રીતે તેઓ વર્તતા હતા. સૂર્યપુરના લેકે જય વિજયની ઉપર નારાજ * - Page #76 -------------------------------------------------------------------------- ________________ રહેતા હતા. કેઈ કોઈ વાર તે તેમની વિરૂધ ફરીયાદે પણ રાજાની આગળ આવતી હતી. માધવસિંહ સર્વ પ્રકારે લેકોની પ્રીતિ મેળવી હતી. રાજા રાજસિંહે ઘણીવાર તેનાં વખાણ સાં. ભળ્યાં હતાં. - આ અરસામાં એવું બન્યું કે, માળવાના રાજા વિદસિંહને એક દૂત રાજસિંહની પાસે કાગળ લઈને આવ્યું. કાગળમાં લખ્યું હતું કે, “ મારી દીકરી સુચનાને સંબંધ તમારા મોટા પુત્ર જયસિંહની સાથે કરવાનું છે. મારે સુચના એકજ દીકરી છે, બીજું કાંઈ સંતાન નથી. સુલોચનાને પરણનાર તમારા કુમારને મા, રે મારું રાજ્ય અર્પણ કરવું છે, જે જયસિંહ લાયક ન હોય તે, વિસિંહની સાથે સંબંધ કરજે મારા રાજ્ય ઉપર લાયક રાજાની જરૂર છે, માટે આપને યોગ્ય લાગે તે કુમારને પસંદ કરશો” આ કાગળને ઉત્તર રાજસિંહે તરત લખ્યું, અને તેમાં પિતાના કુમાર જય વિજયને નાલાયક ગણી પિતાના ભત્રીજા માધવસિંહનું નામ આપ્યું. પછી માધવસિંહ સુચનાને પરણ્ય, અને તે માળવાને મહારાજા થયે. એથી લોકેમાં રાજસિંહને ગુણમાં પક્ષપાત કરવાને ગુણ સારી રીતે વિખ્યાત થ. સારબંધ દરેક શ્રાવકે ગુણ ઉપર પક્ષપાત રાખવો જોઈએ. રાજસિંહ પિતાના સગા દીકરાને અગ્ય ગણી. ભાઈના દીકરા માધવસિંહ ને તેના ગુણ ઉપર પક્ષપાત કરી, માળવા દેશને રાજા બનાન્યા હતા. . . . Page #77 -------------------------------------------------------------------------- ________________ સારાંશ પ્રજો. ૧ ગુણ ઉપર પક્ષપાત એટલે શું ? ૨ મુખ્ય ગુણ કયા ? તેનાં નામ આપો. ૩ ગુણ ઉપર પક્ષપાત કરવાથી શું થાય ? ૪ રાજસિંહ અને તજસિંહ કોણ હતા ? ૫ જયસિંહ, વિજયસિંહ અને માધવસિંહ કેવા હતા ? ૬ વિદસિંહ કેણ હતા ? અને સુચનાને માટે શું બન્યું હતું ? ૭ માધવસિંહને શું લાભ થશે અને તે શા માટે ? પાઠ ૩ર મે. . . . . . ગૃહસ્થ શ્રાવકના સામાન્ય ધર્મ વિષે કવિતા. માત તા *,*** ૧ ( અંગ્રેજી વાજાની ચાલ ) માત તાતની સુભક્તિ ભાવથી ધરે, ઉમંગથી સુસંગ સદાચારીને કરે કદર જાણનાર ગુણે પ્રીતિને ધરે, . સુન બધુ તે ગ્રહસ્થ ધર્મ આચર. અજીર્ણ જે રહેલ હોય તો નહિ જમે, જ હમેશ વખતસર પછી સુખે રમે સદેવ જ્ઞાનવૃદ્ધની સુસેવના કરે, સુજન બંધુ તે ગ્રહસ્થ ધર્મ આચરે, ૧ સારા આચારવાળાને. . * * ** * Page #78 -------------------------------------------------------------------------- ________________ (૬૮). ખરાબ કામમાં કદિ પ્રવૃત્તિ નહિ , સર્વ અપષ્યવ ભરણ પોષણે મ; સર્વ કામ માંહિ દીર્ધદષ્ટિ વાપરે, સુજૈન બંધુ તે ગ્રહસ્થ ધર્મ આચરે, શ્રવણ ધર્મનું કર દયા દિલે વહા, આઠ બુદ્ધિના ગુણે કરી સદા રહે; સુપક્ષપાત સદ્દગુણ તણે મુખે કહે, સુજૈન બંધું તે ગ્રહસ્થ ધર્મ આચરે. ૪ પાઠ ૩૩ મે. દુરાગ્રહ રાખ નહિ. ગૃહસ્થ શ્રાવકે કોઈ જાતને દુરાગ્રહ રાખવો ન જોઈએ,દુરાગ્રહ રાખવાથી ઘણું નુકસાન થાય છે. દુરાગ્રહને લઈને નીતિના માર્ગનું ઉલ્લઘન થાય છે. કેઈ કોઈ વાર તો દુરાગ્રહથી ફેગટની મેહનત થાય છે. પાણીમાં સામે પૂર જવાને દુરાગ્રહ રાખનારાં માંછલાંઓ ઘણું હેરાન થાય છે. કેટલીકવાર તે દુરાગ્રહથી પાપનાં કામ પણ થઈ જાય છે. સોમચંદ નામને એક શ્રાવક દુરાગ્રહને લઈને ઘણે દુઃખી થયે હતો, શ્રી પુર નગરમાં સોમચંદ નામે એક શ્રાવક રહેતો હતો તેનામાં - બીજા કેટલાએક ગુણ હતા, પણ દુરાગ્રહ રાખવાને એક મોટે ૧ ભરણુ પિષણ કરવા યોગ્ય એવા કુટુંબ જ્ઞાતિ વગેરેનાં માણસો. ૨ લાંબી નજર Page #79 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) દુર્ગુણ હતા. કેઇ પણ કામની શરૂઆત કરતાં તેને દુરાગ્રહ થઈ પડતુ, અને તેથી કરીને તે કામ મુશ્કેલી ભરેલુ હોય તે પણ, તે દુરાગ્રહથી તે નહીં અને તેમાં ઘણેાજ હેરાન થતેા હતેા. આવા દુરાગ્રહી સ્વભાવથી તેના મીંજા ગુણે ઢંકાઈ જતા હતા. ખધા શ્રીપુરમાં સામાદ દુરાગ્રહી એવા નામથી તે ઓળખાતે હતેા. કોઇપણુ કામ કઢાવવું હોય તે, લેાકેા સેામચ'દને આગળ કરતા, અને તે કામ આગ્રહથી તેને ગળે પાડતા, એટલે સેામચંદ ઘણી મેહેનત લઈ તે કામ અાવતા, અને વખતે દુરાગ્રહથી નુકશાનીમાં પણ ઉતરી પડતા હતા. શ્રીપુરની મહેર એક વાડી હતી, તેમાં હરનાથ કરીને એક - ચંદીની ખાવા રહેતા હતેા, હરનાથ નઠારા ગુણુના હતા, તેથી તેની વાડીમાં અનેક જાતનાં પાપ બનતાં હતાં, કેાઇવાર હિઁસાનાં કામ પણ થતાં હતાં. સામચ'દ દરરેજ તેની વાડીમાં ફરવા જતા, મને હરનાધની સાથે ઉઠતા બેસતા, તેથી તેને હરનાથની સાથે પ્રીતિ થઈ હતી. જો કે હરનાથની વાડીમાં જે ખરાબ કામ થતાં, તેમાં સાદ સામેલ ન રહેતા, તથાપિ ત્યાં જવાના દુરાગ્રહ તેને ધાયા હતા. હરનાથની વાડીની ખરાબ વાતે ગામમાં ચાલવાથી નાતનાં કેટલાંએક માણસોએ સામચંદ્રને ત્યાં ન જવાને અટકાવવા માંડયેા, પણ દુરાગ્રહી સામચંદ તેમના અટકચે નહીં. પણ ઉલટા હરનાથના પક્ષ કરવા લાગ્યા. ગામના બધા મહાજને એક થઈ હરનાથને વાડી બાહેર કાઢવા, અને તેને કે U જીતની મદદ ન આપવાને ઠરાવ કર્યા; અને તેને માટે શ્રીપુરના રાજાને એક અરજી કરી. આ વાતની સેમને ખબર પડી એટલે તે દાવતથી બધા નામની વિરૂદ્ધ પડશે, અને રાજાની Page #80 -------------------------------------------------------------------------- ________________ ( 9 ) આગળ હરનાથનું સારું બોલવા ગયે. રાજાએ સેમચંદને અનાદર કર્યો અને હરનાથને વાડીમાંથી કાઢી મુકવાને હુકમ કર્યા, હરનાથે રાજાને હુકમ માન્ય નહીં, અને તે ઝનુની થઈ રાજાની સામે થયે. તે જોઈ સોમચંદ પણ હરનાથની સાથે જોડાશે. રાજાએ બં. નેને પકડાવી કેદ કરી લીધા, અને હરનાથની વાડી તથા સોમ- ચંદના ઘરને જપ્ત કર્યા. સેમચંદ પિતાના દુરાગ્રહી વિભાવને લઈને રાજાના કેદખાનામાં ઘણોજ હેરાન થશે. પછી નાતના આગેવાને, એ સોમચંદને રાજાને વિનંતિ કરી છોડાવ્યું, અને સોમચંદે જીંદગી સુધી કોઈ જાતને દુરાગ્રહ ન કરવાની બાધા લીધી અને ત્યારથી તે સુખી થ. સારધ. કઈ જાતને દુરાગ્રહ રાખે, એ ખરાબમાં ખરાબ ટેવ છે. દુરાગ્રહ રાખવાથી માણસ સેમચંદની જેમ હેરાન થાય છે. સારાંશ મનો. ૧ દુરાગ્રહ રાખવાથી શું થાય છે ? ૨ દુરાગ્રહ રાખવાને માટે કેનું દાંત છે? - ૩ સેમચંદે કે દુરાગ્રહ રાખ્યો હતો ? ૪ હરનાથ બાવે કે હિતે? ૫ સેમચંદને દુરાગ્રહ રાખવાથી શું થયું હતું ? - ૬ આખરે સેમચંદ શાથી સુખી થયે ? Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) પાઠ ૩૪ મે.. - - - દિવસે દિવસે વધારે જ્ઞાન મેળવવું. " ગ્રહ શ્રાવકે બધામાં સંતોષ રાખ, પણ જ્ઞાન મેળવવામાં - સતિષ શખ ન જોઈએ. દિવસે દિવસે પિતાના જ્ઞાનમાં વધારે કરે, ' પિતાના અને બીજાના જ્ઞાનની સાથે પિતાને મુકાબલે કરે, આ * ને જેનામાં વધારે જ્ઞાન હોય, તેનો દાખલે લઈ તે બનવા પ્ર ત્ન કરે. જે માણસમાં વધતું જ્ઞાન ન થાય, તિ માણસ અને પશુમાં કાંઈ તફાવત હોતો નથી. વળી પિતાને આમામાં ગુણ કયા છે અને દેશ કયા છે તે સંબંધી હમેશાં વિચાર કરવો. મારી વર્તણુક - કેવી છે ? મને લોકે સારે કહે છે કે નઠારો કહે છે તે પણ વિચા- રવું. હમેશાં રાત્રે સુતી વખતે ગૃહસ્થ શ્રાવકે વિચારવું કે, આજ આખા દિવસમાં મને કેટલું જ્ઞાન વધારે મળ્યું? આ વિચાર કરનાર માણસ શિવચંદ્રની જેમ માટે વિદ્વાન બની જાય છે. સિદ્ધનગરમાં એક શિવચંદ્ર નામે શ્રાવક હતું, તેની ઉમર " સોળ વર્ષની હતી. તેનામાં ઘણા સારા ગુણે હતા. સર્વથી વિશેષ ગુણ એ હતી કે, આખા દિવસમાં પિતે જે કામ કર્યું છે, તેને તે છે વિચાર કરતા. આજે મારામાં વધારે સારો ગુણશે શુ છે અને થવા જે મારામાં શું જ્ઞાન વધ્યું છે? તે વિચારી તેને પિતાની નિત્ય નોંધપોથીમાં ધી લેતા હતા. એક વખત શિવચંદ્ર વખાપણ સાંભળવાને ઉપાયે ગયે, ત્યાં મુનિમહારાજના મુખેથી સાંભિળ્યું કે, “મના ચાર પ્રકાર છે. દાન, શીલ, તપ અને ભાવ આ આ વાત સાંભળી તેણે તે બરાબર યાદ રાખી લીધું. એ સુતી વખતે Page #82 -------------------------------------------------------------------------- ________________ (૭૨) તેણે વિચાર કર્યો કે, આજે આખા દિવસમાં મારા જ્ઞાનમાં શે વધારે થયે? આજે હું ધર્મના ચાર ભેદ શીખે, દાન, શીલ, તપ અને ભાવ. આ વાત તેણે પિતાની નિત્ય પથીમાં નોંધી લી ધી. એવી રીતે તે હમેશાં જ્ઞાનને વધારે કરતો હતો. એમ કરતાં આખરે તે જૈનને માટે પંડિત બની ગયે. - - - સારોઘ. શ્રાવકે દિવસે દિવસે પિતાના જ્ઞાનમાં વધારો કરે, અને આજે કેટલું જ્ઞાન વધ્યું ? તેને રાત્રે વિચાર કરવો. એમ કરવાથી શિવચંદ્રની જેમ જ્ઞાતીના પંડિત થઈ જવાય છે. - - સારાંશ અને. ૧ ગૃહસ્થ શ્રાવકે શેમાં સંતોષ ન રાખવે ? ૨ દિવસે દિવસે શેમાં વધારે કરે? . ૩ જે માણસમાં વધતું જ્ઞાન ન હોય ત કે સમજ ? : ૪ પોતાના આત્મામાં શેને વિચાર કરે ? * ૫ શિવચંદ્ર કે શ્રાવક હતો? તેનામાં મોટામાં મોટો ગુણ શો હતે ? ( ૬ તે શેની નેંધ લેતે હતો ? : : ૭ શિવચંદ્ર મુનિ પાસેથી શું સાંભળ્યું હતું ? '', ૮ ધર્મના કેટલા પ્રકાર છે ? તેનાં નામ આપે. . હું આખરે શિવચંદ્ર કે થયો હતે ? * Page #83 -------------------------------------------------------------------------- ________________ . " ( ૭૩) પાઠ ૩૫ મિ. '' અતિથિને આદર - હર્ધા શ્રાવકે અતિથિ ઘઈ આવેલા સાધુ તથા ગરીબ મા સને ચગ્ય સત્કાર કરે. જે માણસને બધી તિથિઓ સરખી હોય છે, કોઈ ખાસ તિથિ હતી નથી, તે અતિથિ કહેવાય છે. તેવા અતિધિ સાધુ હોય છે, તેમને ભાત, પાણી વેહેરાવવાં અને પુસ્તક, પાત્ર અને વર આપવાં. તે સિવાય ગમે તે સનેહી, સાધર્મભાઈ, સગાં કે મિત્ર આપણે ઘેર મીજમાન થઈને આવ્યાં હોય, તેમને યોગ્ય આદર આપ. એટલે તેમને પિતાની શ ક્તિ પ્રમાણે સત્કાર કરે તે ગ્રહસ્યશ્રાવકને ખરો ધર્મ છે. જે " કેઇ ભુખ્ય ગરીબ માણસે આપણે ઘેર આવી ઉભું રહે, તેને પણ આપણે શક્તિ પ્રમાણે અન્ન આપવું, જેને ઘેરથી કઈ અતિથિ, અભ્યાગત કે ગરીબ માણસ અન્ન વિના પાછો જાય, તે ગૃહસ્થનું ઘર નકામું છે. કેમકે શ્રાવકના અભંગદ્વાર કહેવાય છે. અતિથિને આદર આપનાર ઉદારચંદ્રની વાત ખરેખર ધ લેવા જેવી છે. કપિલપુરમાં ઉદારચક કરીને એક શ્રાવક હતા. તેની થિપતિ સાધારણ હતી, પણ તે હમેશાં અતિથિ અભ્યાગતને ઘણે રષદર આપતું હતું. કોઈ નેહી, મિત્ર, સગે કે દુઃખી માણસ તેને ઘેર ગાવે છે, તેને તે એગ્ય સત્કાર કરતે હતા. પિતાને ઘેર મીજબાન આવે ત્યારે તેના મનમાં ઘરોજ હ તે હતો. દરેક મજાનની બરદાસ કરવામાં તેને ઘણી હરસ આવતી અને મને Page #84 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) નમાં ઉમ`ગ આવતા હતા. આથી કરીને ઉદારચંદ્નની કીર્ત્તિ દેશાંતરમાં ચારે તરફ ફેલાણી હતી. લાખા રૂપીના ધણી જે કીન્તિ મેળવી શકે નહિ, તે કીર્ત્તિ એક સાધારણ સ્થિતિના ઉદારચન્દ્રે મીજમાનની સેવા કરવાથી મેળવી હતી. એક વખતે ઉદારચ'દ્ર માહેર ગયેલ, તેવામાં કૈાઇ મીજબાન તેને ઘેર આવી ચઢચેા. ઉદારચંદ્નની સ્ત્રી પણ ઘરમાં હાજર ન હતી. તેના નાની ઉમ્મરના સુખચંદ્ર નામે દીકરા ઘરના આંગણામાં રમતા હતા. તે મીજખાન ઘરમાં આવ્યે એટલે, સુખચંદ્રે કહ્યું, મારાં માબાપ ઘરમાં નથી. આપ કાણુ છે ?તે ગૃહસ્થે કહ્યું, હું તમારે ઘેર મીજમાન છુ', તારાં માતપિતા કયારે આવશે ? આળક ખેલ્યા, તમે ઘરમાં એસા, હું' મારા ખાપાને તેડી આવું. આમ કહી સુખચ તેના ખાપ ઉદારચંદ્રને તેડવા દોડી ગયેા. પેલા મીજમાને પછવાડેથી વિચાર કર્યા કે, આવા રેઢા ઘરમાં રહેવું, તે ચેાગ્ય ન કહેવાય, માટે અહિથી બીજે ચાલ્યા જવું ગૃહસ્થ ત્યાંથી ખીજે ચાલ્યા ગયા. પછી આન્યા, ત્યાં કાઇ મીજમાનને તેણે જોયા નહીં. સુખચ'દ્રને પુછ્યું કે, મીજખાન કયાં છે ?.સુખચંદ્રે કહ્યું, હું આપણા ઘરમાં બેસારીને આન્યા હતા. ઉદારચન્દ્રે આખા ગામમાં તેની તપાસ કરી, પણ કોઈ ઠેકાણેથી મીજબાનના પત્તા લાગ્યે નહીં, ઉદારચંદ્ન અને તેનુ કુટુ . આખા દિવસ દીલગીરીમાં રહ્યું. બીજે દિવસે જયારે તે મીજમાન તેને મળવા આભ્યા, ત્યારે તેને આગ્રહ કરી જમાડયેા, અને ફરીવાર તેમ ન કરવાને વિનતિ કરી. ચેાગ્ય છે, આવું વિચારી તે તરતજ ઉદારચંદ્ન ઘેર • Page #85 -------------------------------------------------------------------------- ________________ " ( છપ) સાબેધ. " ઉદારની જે દરેક ગૃહસ્થ અતિથિ કે મીજબાનને આદર - કરે , તેથી સારી કીર્તિ અને પુણ્ય બંને પ્રાપ્ત થાય છે. સારાંશ અને. ૧ અતિથિ એટલે શું ? ૨ અતિથિ કેણ કહેવાય ? ૩ તેવા અતિથિને શું આપવું જોઈએ ? ૪ બીજા કાને સત્કાર કરે ? ૫ ઉદારચંદ્ર કે ગૃહસ્થ હતા ? ૬ ઉદારચંદ્ર મીજબાનને કેમ રાખત? ૭ મીજબાન પાછો જતાં ઉદાર અને તેના કુટુંબે શું કર્યું હતું ? ન પાઠ ૩૬ મે. આ જ ન ધર્મ, અર્થ અને કામ બરાબર નિયમિત સેવવાં ", : - ભાગ ૧ લો. દરેક સારી મા સંસારમાં રહીને ગુખ્ય રીતે ધર્મ, અર્થ અને કામ એ શુને સેવવાં જોઈએ. એ ત્રને સેડ્યા વિના સંસાર કદ વપત નથી મેળવેલ વ્ય. ૩ ઈનેિ શાંત મર, કેરળમાં વિશ્વને લાલચ વિના સેવવું તે. Page #86 -------------------------------------------------------------------------- ________________ '(૭૬) ચાલતું નથી. જેનાથી આપણું કલ્યાણની સિદ્ધિ થાય, તે ધર્મ કહેવાય છે. જેનાથી આપણે બધા પ્રયજન સિદ્ધ થાય તે અર્થ કહેવાય છે. અને જેનાથી બધી ઈટીને પ્રિતિ થાય, તે કામકકહેવાય છે. તે ધર્મ, અર્થ અને કામને માંહોમાંહે હરકત ન આવે તેવી રીતે સેવવાં જોઈએ. આ ત્રણમાંથી એકને સેવ નહીં, પણ બધાને જેમ ઘટે તેમ સેવવાં જોઈએ. જેઓ એ ત્રણને સેવતાં નથી, તેઓનું જીવિત આલોક અને પરલેકમાં નકામું થાય છે. તે વિષે ભીમશેઠના ચાર દીકરાની વાત સમજવા જેવી છે. - શ્રીનગરમાં ભીમ નામે એક શેઠ હતો, તેને ચાર દીકરા હતા. ભીમશેઠ વેપારમાં સારી લક્ષમી કમાય હતે. ચાર દીકરાઓ મેટા થયા એટલે તેણે વિચાર કર્યો કે, આ ચાર દીકરાઓમાંથી જે લાયક હય, તેના નામથી દુકાન ચલાવવી, અને બધી સત્તા તેને આપવી. આવા વિચારથી તેણે સર્વથી મોટા દીકરા ધર્મચંદને બેલાવ્યું. અને તેને પુછયું કે, હું તારા નામની દુકાન કરૂં, અને મારી - બધી સત્તા તને આપું, તે તું કેવી રીતે ચલાવીશ? ધર્મચંદ બલ્ય, બાપા હું દુકાન સારી રીતે ચલાવીશ, અને પૈસાને સારે ઉપગ કરીશ. પહેલાં તે હું આખે દિવસ ધર્મનાં કામ કરીશ. દુકાનમાં પણ ધર્મ કરીશ. સામાયિક, પડિકમણું અને સઝાય ધ્યાન વિગેરે બધી ક્રિયા દુકાનમાં કરીશ. જે ધર્મ જાણનારા અને ધર્મની ક્રિયા કરનારા શ્રાવક હશે, તેમને નેકર રાખીશ અને કાનમાં ધર્મ સ્થાન કરાવીશ. વળી દુકાનને મોટી વિશાળ કરાવી તેમાં એક તરફ ન ઉપાશ્રયએક તરફ પિષધશાળા અને એક જૈનશાળા કરાવીશ બાપા ! વધારે શું કર્યું, પણ સવારથી તે રાત સુધી ધર્મનું કામ જ કરીશ. તે સાંભળી ભીમશેઠ વિચારમાં પડે કે, આ દીકરે. Page #87 -------------------------------------------------------------------------- ________________ મારી દુકાનની સત્તાને લાયક નથી. દુકાનમાં આ દિવસ ધર્મ ચાન કરવાથી દુકાન ચાલે નહિ, અને બધું પડી ભાંગે. પછી - તેણે અચંદ નામને દિકરાને પુછયું કે, તને દુકાનની સત્તા આ પીએ, તે તું શી રીતે ચલાવે ? - અચંદ –બાપા ! ને મને દુકાનની સત્તા આપે છે. હું મારા બધા પ્રજન સાધી લઉં. આ દિવસ પસાજ . વિચાર કરૂં. પિસે કેમ વધે ? પિસે પૈસાને કેવી રીતે વધારે ? એ બાબતને આ દિવસ વિચાર કરૂં. સવારથી તે રાત સુધી ખાતાં, પીતાં, ઉઠતાં અને બેસતાં પિસાનાજ વિચાર કરૂં જાત . જાતના સોનાનાં ઘરાણું ઘડાવું, અને રહેશત વધાર્યો કરૂ. અર્થ' ' ચંદના આ વિચાર સાંભળી ભીમશેઠે વિચાર્યું કે, આ તે ખરેખર અચંદ છે, તે પણ દુકાનની સત્તાને લાયક નથી. પાઠ ૩૭ મો. ધર્મ, અર્થ, કામ બરાબર સેવવાં - ભાગ ૨ જે.. લીમ કામગંદ નામના ત્રીજા દીકરાને બોલાવીને પુછયું કે, દીકરા! તને દુકાનની કુલ સત્તા આપવી છે, તે તું ચલાવી છે. હીશ કે નહી? કામચંદ પ્રત્યે બાપા નું ખુબ જ * * * +1 1 .5 *; Page #88 -------------------------------------------------------------------------- ________________ . ( ૮ ) આખો દિવસ મોજમજા ભેગવીશ. દુકાનમાં સારા સારા જેવા લા યક ચિત્રાના તક્તા લટકાવીશ, મધુર ગાયન કરનારા ગયા અને ઉંચી જાતનાં વાજાઓ દુકાનમાં બેસીને સાંભળીશ, ઘણાં ખુશબો. દાર કુલેના ગજરા રાખીશ, અને ઊંચી જાતનાં અત્તર વાપરીશ. વળી ઉત્તમ પ્રકારની મીઠાઈ લાવી દુકાનની અંદર બધાને જમાડિશ, અને માટી મેટી મીજલસ કરીશ. કામચંદના આવા વિચાર જાણ ભીમશેઠે વિચાર્યું કે, આ દીકરે પણ દુકાનના કામને લાયક નથી. પછી ચોથા વિવેકચંદ નામના નાના દીકરાને બોલાવીને પુછયું, એટલે તેણે કહ્યું, બાપા ! હું ખુશીથી આપણું દુકાનને વહિવટ કરીશ. દિવસના જુદા જુદા ભાગ પાડી બધી જાતનાં કામ કરીશ. અમુક વખતે ધર્મ ધ્યાન કરીશ. અમુક વખતે વેપારનાં કામ કરી પિસે પેદા કરીશ. અને અમુક વખતે સંસારના સુખમાં આશક થયા વિના તે ભેગવીશ. વિવેકચંદના આવાં વચન સાંભળી ભીમશેઠ. ખુશી થયે, અને તેણે વિવેકચંદને લાયક ગણું બધી સત્તા આપવાને નિશ્ચય કર્યો. પછી તેણે બધા છોકરાઓને બોલાવીને કહ્યું કે, તમારા બધામાં વિવેકચંદ લાયક છે. જે સંસારી માણસ અર્થ તથી કામને છોડી એક્લે ધર્મજ સેવે છે, તેનાથી સંસારમાં રહી શકાતું નથી, એકલા ધર્મને સેવન કરનારા પુરૂષે તે સંસારનો ત્યાગ કરવું જોઈએ. ધર્મ તથા કામને છેડી એકલે અર્થ સેવે છે, તે માણસનું જીવવું નકામું થાય છે, અને મુઆ પછી નઠારી ગતી મળે છે, અને જે માણસ ધર્મ તથા અર્થને છેડી એકલો કામ સેવે છે, તે આલોક અને પરલોકમાંથી ભ્રષ્ટ થાય છે. માટે ધર્મચંદ એકલે ધર્મને સેવનારે છે, અર્ધચંદ એકલે પસાને સેવક છે. અને કામચંદ એકલે વિષયને સેવનારે છે, માટે એ ત્રણે નાલાયક છે, અને નાના દીક નિવેક ધર્મઅર્થ અને કામને મહામાં છે ' Page #89 -------------------------------------------------------------------------- ________________ () સરકત ન આવે તેમ સેવનાર છે, માટે આ દુકાનની અને ઘર ની બધી સત્તા તેનેજ આપવામાં આવે છે, સારધ. દરેક ગૃહરથે વિવેકચંદની જેમ ધર્મ, અર્થ અને કામને નિરાધપણે સેવવાં જોઈએ. ધર્મચંદ્ર, અચંદ્ર અને કામચંદ્રની જેમ એકલા ઘમમાં, એકલા અર્થમાં, અને એકલા કામમાં આશક થવું ન જોઈએ. સારાંશ પ્રશ્ન ૧ ઘ, ચા અને કામ એટલે શું ? રએ વણેને કેવી રીતે સેવવાં જોઈએ? . ૩ એ ત્રણને નિરાબાધ પણ ન સેવવાથી શું થાય છે? ૪ બીમશેઠને કેટલા દીકરા હતા અને તેમનાં શું નામ : આ ૫ ધર્મચંદ, અચંદ, કામચંદ અને વિવેકચંદના કેવા કેવા સ્વભાવ હતા ? ' . . . ' ભીમશેજ્યારે કયા દિકરાને લાયક ઠરાવે ? - * * Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) પાઠ ૩૮ મા. દેશકાળ પ્રમાણે વર્તવું. ભાગ ૧ લા. ગૃહસ્થ શ્રાવકે હંમેશાં દેશકાળ પ્રમાણે વર્તવું, દેશકાળ વિરૂદ્ધ ચાલવું નહિ. જે શ્રાવક દેશકાળ પ્રમાણે વર્તે નહિ, તે ઘણેાજ દુઃખ પામે છે. કેાઇ વાર લડાઈ કરવાના પ્રસ`ગ આવે તેા, પ્રથમ પેાતાનુ અને બીજાનું ખળ વિચારવું. સામે માણસ આપણાથી બળવાન છે કે નહિ ? આપણામાં અને તેનામાં વધારે કાણુ મળવાન છે? અને છે. વટે કાને વિજય થશે ? એ અધે! વિચાર કરીને તેની સાથે બાથ ભીડવી, જો આપણે તેને પાહેાંચી શકીએ તેમ હાઇએ તા, તેની સાથે લડવા તૈયાર થવું, અને જો ન પેાહેાંચી શકીએ તેમ જણાય તા, સમતા રાખી બેસી રહેવું. શક્તિ અને નિખળતા, દ્રષ્ય, ક્ષેત્ર કાળ અને ભાવવડે છે, એમ મનમાં જાણી લેવું. જે માણસ પેતાની શક્તિ જાણ્યા વિના માટા આર’ભ કરી બેસે, તેની પડતી થાયછે. આ દેશ કા છે? અને આ કાળ કેવા છે ? એ ખાખત વિચારીને વર્તવાથી સુખી થવાય છે. તેને માટે નીતિશાસ્ત્રમાં લખે છે કે “દરેક માણુસે સાત ખાયતને વિચાર કરીને હરકોઈ કાર્યના આરભ કરવા.” ૧ આ કાળ કેવા છે? ૨ આ દેશ કેવા છે ? ૩ મિત્ર અને શત્રુ કાણુ છે? ૪ ખર્ચે શું છે ? ૫ આવક શું છે? ૬ હું કાણુ છું અને ૭ મારી શક્તિ શી છે ? આ સાત ખાખત વારવાર વિચારી કામ કરવાથી માણસ દરેક કામમાં કુત્તેહ મેળવે છે. આ વિષે દેશકાળ પ્રમાણે ચાલનારા બુદ્ધિચદ્ર શ્રાવકની વાર્ત પડા લીધા જેવી છે, Page #91 -------------------------------------------------------------------------- ________________ (2) શ્રાવસ્તી નગરીમાં અચિદ્ર નામે એક શ્રાવક રહેતા હતા. તે ઘણા ડાવે અને ધર્માં હતા, તેના ઘરની સ્થતિ સાધારણ હતી, પ તેના વહેવાર ઘણું ચેખા હતા, તેથી કરીને એક લાખ રૂપીઆની તેની આબરૂ ળ ધાણી હતી. ખુદ્ધિચંદ્રના વચન ઉપર લેાકેાને ઘણા વિશ્વાસ હતેા. જે વચન તે ખેલતા તે બરાબર પાળતા હતા. આ બધું ચાનું કારણ ફકત તેના એક ગુણુને લઇને હતું, તે દેશકાળ પ્રમાણે ચાલતા હતા. તેજ ગામમાં જુક્તિદાસ નામે એક બીજે ક* પટી બ્રાહ્મણ રહેતે હતે. તે ખીન્તનુ સારૂં' જોઇ મળે તેવા હતે. અને તે કાવાદાવામાં ઘણું હુશીઆર હતેા, ભીન્નને ફસાવી પા હવે એ તેને વભાવ હતા, બુદ્ધિચન્દ્રનાં લેફેમાં સારાં વખાણ થતાં જોઇ તે બ્રાહ્મણ મનમાં બળતા હતા અને બુદ્ધિ' હલકા પડે, એવી વ્રુક્તિઓ રચતા હતા, તેના કાવા દાવાથી લેકે ડર ખાતા હતા. એક વખત એવું બન્યું કે, શ્રાવસ્તી નગરીના રાજને ગામની વચ્ચે એક મેઇલ કરાવવાને વિચાર થયે, તે એવા કે, જે મેહેલ ઉપરથી રાત આખા નગરને જોઇ શકે, ચ્યા ખબર બ્લુક્તિદાસના જાણુવામાં માવી. તેણે વિચાર્યું કે, શુદ્ધિચદ્રને ફસાવવાને હવે બરાબર લાગ આવ્યા છે. મુદ્ધિનું ઘર ગામની વચમાં છે અને તેની પાસે એક સુંદર દેરાશર છે; તે રાજા તેનુ ઘર અને દેરાશર પાડી તે ડંકાશે. મેહેલ કરે તે, બુદ્ધિચદ્ર રાજાની સામે થાય અને તેથી સત્ત નાખુશ થઈને બુદ્ધિચદ્રને ગામની બહાર કાઢી ચુકે, માટે રાતની ભાગી જઇ આ વાત જણાવવી અને બુદ્ધિચ ને હેરાન કરવેશ. આવું પારી જુક્તિદાસ રાજને ખાસ મળવા ગયા, રાજાએ તુકિતદા સને પુછ્યુ, ઝુકિતદાસ કેમ આવ્યા અતિદાસ એલ્યે મહાલ્લા, મે” સાંભર્યું છે કે, ભાણ ગામની વચ્ચે મેહેલ કરવા ધારે છે, એ Page #92 -------------------------------------------------------------------------- ________________ (૮૨) * *: , , , એ વાત ખરી છે ? રાજાએ કહ્યું, હા, મારે વિચાર છે, પણ તેવી જ કયાં છે ? તે હું શોધું છું. જુકિતદાસે કહ્યું, આપણા ગામમાં બુદ્ધિચંદ્ર નામે એક શ્રાવક છે, તેનું ઘર અને દેરાશર બરાબર ગામની વચ્ચે છે, જે આપ તે ઠેકાણે મેહેલ કરો તો તે સારે મેહેલ થશે. જુકિતદાસનાં આવાં વચન સાંભળી રાજાને તે વાતને આગ્રહ થયો અને તરતજ બુદ્ધિચંદ્રને પિતાની પાસે બોલાવ્યું. --- - પાઠ ૩૯ મે. દેશકાળ પ્રમાણે ચાલવું ભાગ ૨ જે. બુદ્ધિચંદ્ર રાજાની પાસે આવ્યો અને પ્રણામ કરી ઉભે રહ્યા. ' રાજા બલ્ય, બુદ્ધિચંદ્ર! મારે ગામની વચ્ચે એક મહેલ કરે છે. અને તમારું ઘર તથા દેરાસર ગામની વચ્ચે છે, તે તે જગ્યા - આરે મને આપવી પડશે. બુદ્ધિચંદ્ર મનમાં સમજી ગયો. તેણે વિચાર્યું કે, જે આ વખતે રાજાને ના કહીશ તો તેને આગ્રહ થશે.. . અને સામો થઈ બળાત્કારે તે કામ કર્યા વિના રહેશે નહીં માટે દેશકાળ પ્રમાણે વર્તીને જવાબ આપો. આવું વિચારી બુદ્ધિચંદ્ર બોલ્યા, મહારાજા ! ઘણી ખુશીની વાત. જે આપને જોઈએ, તે આ પવાની અમારી ફરજ છે. આપ પ્રજાના પાળક છે. અમે તમારી પ્રજા છીએ. પ્રજાએ પિતાના ધણીને હુકમ માનવો જોઈએ. બુદ્ધિ ચંદ્રનાં આવાં મીઠાં વચન સાંભળી રાજા ખુશી થઈ ગયે. બુદ્ધિચંદ્રનું ખરાબ કરવાની ધારણા રાખનારે જુક્તિદાસ તરતજ પછી રા - Page #93 -------------------------------------------------------------------------- ________________ - ની પાસે છાની રીતે આવ્યું અને તેણે કહ્યું, મહારાજા! બુદ્ધિ ચ આપને શું કહ્યું, ના કહી હશે, કારણ કે, તે ઘણે હુએ છે. બુક્તિદાસનાં એવાં વચન સાંભળી રાજાએ વિચાર કર્યો કે, આ માણસજ લુ લાગે છે. વળી તે બુદ્ધિચંદ્રને દુશ્મન જણાય છે. આવું વિચારે રાજા બોલ્યા, જુક્તિદાસ ! બુદ્ધિચંદ્ર ઘણે ભલે માણસ લાગે છે, તે પિતાના ઘર અને દેરાશરની જાએ મેહેલ કરવામાં ખુશી બતાવી છે. જુકિતદાસ લ્યો ! તે એ હુ માણસ છે કે, ઉપરઘી હા પાડે અને અંદર બીજુ હોય, માટે આપ બરાબર તપાસ રાખજે. જ્યારે આપ તેના ઘરને અને દેશશરને પાડી નાંખવાને ખરો કામ કરશે ત્યારે જ તે કેવો છે, તે જણાશે. પછી રાજાએ બુદ્ધિચંદ્રને પિતાની પાસે બોલાવ્યું અને પુછ, કેમ બુદ્ધિચંદ્ર ! તારું ઘર અને દેરાશર પાડી નાખી તે " કેકાણે મેહેલ કરાવીએ તે તને કાંઈ હરકત છે કે નહીં? બુદ્ધિ જોયું કે રાજાની મરજી તેમ કરવાની નથી પણ મારી પરીક્ષા લેવાને. આ પ્રમાણે પુછે છે. પછી બુદ્ધિચંદ બોલે, મહારાજા ! સાપ જે કરો તેમાં મારે હરકતા નથી. મારા ઘરને માટે તે કોઇપણ ચિંતા નથી, પણ દેરાશરને માટે મને ચિંતા થાય છે. વળી આપ નીતિવાળા અને ધર્મ રાજા છે, એટલે આપને કાંઈ કહેવાની જરૂર નથી. જે આપને એગ્ય લાગે તે કરો. બુદ્ધિચનાં આવાં વચન સાંભળી રાજા ખુશી ઘઈ ગયે. અને કહ્યું કે, તારા જેવા દેશકાળ પ્રમ વનારા માણસો શોકાં હશે. તારું ઘર અને દેરાશર આ દ: રહેશે. મહેલ કરવાને હશે તે ત્યાં નહીં થાય પણ પિલા કિતિદાસનું વાર પાડીને તેને કેકાણે થશે, કારણ કે, તે તારા જેવા સારા માણૂસ ઉપર દેખાઈ રાખનારે હુ માલુસ છે, : ' . Page #94 -------------------------------------------------------------------------- ________________ સારધ. - દેશકાળ પ્રમાણે વર્તવાથી બુદ્ધિચંદ્રની જેમ સારું થાય છે અને બીજાની અદેખાઈ કરવાથી જુક્તિદાસની જેમ નઠારું થાય છે. - અલ સારાંશ પ્રશ્ન. ૧ દેશકાળ પ્રમાણે ન વર્તવાથી શું થાય છે ? ૨ લડાઈ કરવામાં શે વિચાર કરે ? ૩ લડાઈની બાથ કેની સાથે ભીડવી ? * ૪ શકિત અને નબળાઈ ચા વડે છે ? - પ કેવા માણસની પડતી થાય છે? ૬ કે વિચાર કરવાથી સુખી થવાય છે? ૭ નીતિશાસ્ત્રમાં સાત બાબત વિચાર કરવાને કહ્યું છે, તે - સાત બાબત કઈ છે ? ૮ શાથી ફતેહ મળે છે ? ( ૯ બુદ્ધિચંદ્રને શું થયું હતું ? ૧૦ જુકિતદાસ કે હો ? અને તેને કે બદલે મળે હતો? : ' -- -- પાઠ ૪૦ મો. લેકવિરૂદ્ધ કામ કરવું નહીં. . ગૃહસ્થ શ્રાવકે કાંઈ પણ કામ લેક વિરૂદ્ધ કરવું નહીં. જે મને મ કરવામાં કે સામે થાય અથવા નિંદા કરે તેવું કામ કરવાને Page #95 -------------------------------------------------------------------------- ________________ આગળ પડવું નહીં, લેક વિરૂદ્ધ કામ કરવાથી લોકોમાં નિંદા થાય છે. કદિ કે કામ આપણને સારું લાગતું હોય અથવા તે કામ કરવાથી ઘણે લાભ થાય તેવું હોય, તે પણ જે તે લોકવિરૂદ્ધ હેય તે તે કામ કરવું નહીં. લોકવિરૂદ્ધ કામ કરવાથી કે નિદા કરે છે અને તેથી કરીને લેકમાં માન ઘટી જાય છે. હમેશાં જેમ ઘટે તેમ તેના વહેવારને અનુસરવું. લેકેથી જુદા પડી પિતા ના વિચાર પ્રમાણે ચાલવું નહીં. લોકવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધ ' કામ કરનારા માણસને લોકે વિકારે છે. લોકવિરૂદ્ધ કામ કરનાર સાહસ ની વાત જાણવા જેવી છે. - પ્રતાપનગરમાં સાહસચંદ્ર નામે એક શ્રાવક રહેતે હતે. તેની સ્થિતિ સારી હતી. કેટલાએક ગુણને લઈને કે તેને માન આપતા હતા. પણ બધા ગુણને ઢાંકે એ તેનામાં એક મેટો અવગુણ હતું અને તે અવગુણ બેપરવાઈ રાખવાને હતે. કિઈ પણ કામ તે લોકોની પરવા રાખ્યા વિના કરતે હતે. પ્રતાપનગરમાં કેશરિસિંહ રાજા હતો. તેને નવાં નવાં કેતુક જેવાને ઘણે શેખ હતા. એક વખતે રાજાએ નગરમાં એવી ઘોષણ કરાવી છે, જેના ઘરમાં મોટી ઉમરની કુંવારી કન્યા હેય, તેણે પિતાની મરજીથી શાની પાસે એકલવી. રાજા હમેશાં કુમારીકાની પુજા કરીને જમે છે, જો કે રાજાને ઈરાદો સારું હતું અને તેનામાં નારી બુદ્ધિ ન હતી, પણ લોકોને તે વાત ગમી નહીં. અને સરના મનમાં થયું કે, રાજાની પાસે મોટી ઉમરની કુમારિકાને મોકલવી તે ઠીક ન કહેવાય. આવું વિચારી લો કે તે વાત મ વિરૂટમાં પડ્યા. સાહસ રાજાના મંત્રીને મિત્ર હતા એ જીના કહેવાથી રાઈ, પિતાની શાંતિ નામની યુવાન મારિમને . .. '. ' : : ' ; . .* * * Page #96 -------------------------------------------------------------------------- ________________ * * * રાજાની પાસે મોકલવા તૈયાર થશે. આ વાતની કોને ખબર પડી, કેટલાએક તો તે વિષે સાહસચંદ્રને અટકાવવા ગયા, પણ તેણે તે માન્યું નહીં અને પિતાની પુત્રી શાંતિને રાજાની પાસે મોકલી. પિતે પણ તેની સાથે ગયે. કેશરિસિંહે શાંતિને બેલાવી તેને પિપાક આપે અને ચંદન કેશરનું તિલક કરી શણગારી અને ખાવાનું આપી વિદાય કરી દીધી. સાહસચંદ્રને મનમાં ખાત્રી થઈ કે, લેકેને ખોટો વેહેમ છે. આ રાજાની પાસે કુમારિકાને મોકલવામાં કેઈ જાતને દોષ નથી. તેણે ઘણા લેકેને સમજાવ્યા પણ લોકેએ તે વાત માની નહીં. બધા લેકે સાહસચંદ્રની વિરૂદ્ધ થઈ તેની નિંદા કરવા લાગ્યા. આખરે સાહસચંદ્રની દીકરી શાંતિને કોઈપણ પરણું નહીં, તે જાવજીવ સુધી કુંવારીજ રહી. -- - - સારબોધ. કેઈ પણ માણસે લોક વિરૂદ્ધકામ કરવું નહીં. લેકવિરૂદ્ધ કામ કરવાથી સાહસચંદ્રની જેમ નિંદા થાય છે. ' ', : ' : : : , : ' ' - - - . . . સારાંશ મનો. . - ૧, કેવું કામ કરવું ન 9 : : : : ' ૨ કેવું કામ કરવાને આગળ પડવું નહીં? કામ કરવાને આગળ પડવ ન 9 ૩ લેકવિરૂદ્ધ કામ કરવાથી શું થાય છે? ૪ લેકેથી જુદા પડવું કે નહીં? પ લોકો કેવા માણસને ધિક્કારે છે? - દિ સાહેસચદ્ર કે હતા? સેનામાં છે ગુણ અને શે અવગુણ હતું ' . . . જુદી પડવું કે નહીં ? Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮ કેશરીસિાહ થી ષિા કરાવી હતી ? ૯ રાજા કેની પૂજા કરતા હતા? ૧સાસચંને લોકવિરૂદ્ધ કામ કરવાથી શું થયું ? . ૧૧ સાહસની દીકરી શાંતી જાવજીવ સુધી કેવી રહી ? પાઠ ૪૧ મે. પરોપકાર, દરેક ગૃહરે પોપકાર કર. બીજાને ઉપકાર કરે, એ ખરેખર ધર્મ છે. બધા માણસે એક જાતના છે. એક બીજાને મદદ કરવાથી આ સાર સહેલાઇથી તરી શકાય છે. દરેક માણસ દરેકને ઉગી થાય છે. બીજાનું આપણાથી સારું થતું હોય તે : - તે શા માટે ન કરવું ? જે માસ બીજાને ઉપકાર કરતા નથી, તેનું જીવવું નકામુ છે. હમેશાં પોપકાર કરનાર નવીનચદની . . કથા બોધ લેવા યોગ્ય છે. . . . - વિજાપુરમાં નવીનચદ નામે એક વેપારી હતા, તે વિવે સુશીલ અને ન હતો. તેની બુદ્ધિ વેપારમાં વધારે ચાલતી, તેથી તેણે વેપાર વધાર્યો હતો. વેપારનો જે વધારે થવાથી તેને પનાં કાર્યો કરવાને બીલકુલ મત મળી નહતા. ખાવાપીવામાં પણ તેને માંડમાંડ વખત મળતા હતા. એક વખત નવીનચદે મનમાં વિચારયુ કે, મનુષ્યભવ દુલા છે. વેપારના બોજાને લઈને મારાથી એનું કામ કરતું નથી. મારૂં કથા શી રીતે થશે. * * * -... :' : '': ': ':: * Page #98 -------------------------------------------------------------------------- ________________ આ વિચાર કરતા હતા, તેવામાં કોઈ સુશીલ નામે તેને મિત્ર તેને મળવા આવ્યા. સુશીલે નવીનચંદને ચિંતા કરતે જોઈને પુછ્યું કે, મિત્ર ! શેની ચિંતા કરે છે? નવીનચંદે પિતાની બધી વાત જણાવી. ત્યારે સુશીલે કહ્યું. મિત્ર! જે તારે આત્માનું કલ્યાણ કરવું હોય તો એક ઉપાય છે. વેપારના મેટા બેજાને લઈને તું દેવપૂજા, સામાયિક અને સઝાય વિગેરે કરી શકતો નથી. તે તારે હમેશાં પરોપકાર કરે. રાત્રે સુતી વખતે યાદ કરવું કે, આજે મેં કેટલે પરોપકાર કર્યો? એમ કરવાથી તારું કલ્યાણ થઈ જશે. બધા વ્રતમાં પરોપકાર કરવાનું વ્રત મેટું છે. સુશીલનાં આવાં વચન સાંભળી નવિનચંદે નિશ્ચય કર્યો કે આજથી મારે પરેપકાર કરવાનું વ્રત લેવું. પછી નવીનચંદ હમેશાં પરોપકાર કરવા લાગ્યા. તે પોપકારના કામમાં મન, આંખ, કાન અને વાણું એ ચારને રોકતો હતે. મનમાં પરોપકાર કરવાનું ધારત, આંખથી પપકાર કરતાં જ, કાનથી પોપકારને માટે સાંભળજો અને વાણીથી પકારનાં વચન બોલતો હતો. હમેશાં રાત્રે સુતી વખતે આજે બીજાને ઉપકાર શ કર્યો, તેને વિચાર કરતા હતે. કેઈપણ માણસનું ભલું થતું હોય, તેમાં તે આગળ પડીને ભાગ લેતે હતે. આથી નવીનચંદની કીર્તિ લેકમાં ઘણી ફેલાણી અને તે બધા દેશમાં પરેપકારી નવીનચંદ એવા નામથી પ્રખ્યાત થયે. - સારોઘ. દરેક શ્રાવકે પરોપકાર કરે. પોપકાર કરવાથી નવીનચંદની જેમ સારી કીર્તિ તથા પુણ્ય વધે છે. ' Page #99 -------------------------------------------------------------------------- ________________ સારાંશ અને ૧ ખરેખરો ધર્મ કહે ? પર આ સંસાર રહેલાઈથી શી રીતે કરી શકાય ? ૩ જે બીજાને ઉપકાર ન કરે તેનું જીવવું કેવું છે ?' ૪ નીનચંદ્ર કે હો ? ૫ સુશીલે નવીનચંદને શું કહ્યું હતું ? કે રાતે સુતી વખતે શું વિચાર કરે જોઈએ ? - 9 પર પકારમાં કઈ કઈ ઇદ્ધિ જોડવી જોઈએ ? ૮ નવીનચંદ્રને પરેપકાર કરવાથી શું થયું હતું ? પાઠ કર મે. લાજ રાખવી. " ' શ્રાવક ગૃહસ્થે હમેશાં લાજ રાખવી જોઈએ. લાજ વગરને મા સ જંગલી અથવા ભારબેજ વગરને ગણાય છે. જેનામાં લાજ છે, તે માણસ પોતાના પ્રાણ જાય તે પણ પોતાની પ્રતિજ્ઞા છાડી તે નથી. નીતિશાસ્ત્રમાં તાજને પૂજ્ય માતા જેવી ગણે છે. જેવું માન માતાને આપવું જોઈએ, તેવું માન લાજને આપવું જોઈએ, લાકે જે માસને નિલેજ કહે છે, તે માણસનું જીવવું નકામું છે. - માણસમાં એક લાજ હોય તે બીજા ગુણ એની મેળે આવે છે. આ લાઇવ માસ ટેક રાખી શકે છે, બધું પાળે છે અને મુ કેલી ભરેલાં કામ સહજ કરી શકે છે. સાજનું ઠેકાવું છે કારણ કે, આખની શરમ કહેવાય છે ' . - આ Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) માણસ આંધળા ગણાય છે. લાજના ગુણથી લક્ષ્મીચંદ્રને નગર શેઠની પદવી મળી હતી. વિનાદપુરમાં લક્ષ્મીચંદ નામે એક જુવાન શ્રાવક હતા તેના પિતાનુ` નામ જિનદાસ અને માતાનું નામ શિવશ્રી હતું. લક્ષ્મીચંદને જૈન ધર્મનું જ્ઞાન સારૂ હતું. તે હમેશાં દિવસમાં અમુક વખત ધર્મનાં પુસ્તકે વાંચ્યા કરતા હતા. શ્રાવકમાં કેવા કેવા શુણા હોવા જોઇએ, તે બધું સારી રીતે જાણતા હતા, બધા તેના દિલમાં લાજને માટે મેઢુ માન હતું તેથી તે હમેશાં પાતાના પ્રાણની જેમ લાંજને ગણતા હતા. લાજના ગુણુથી આખા વિનેદપુરમાં લક્ષ્મીચ’દની શાખ વધતી જતી હતી. માં એક વખતે ત્યાંના રાજાને પૈસાને ખપ પડતાં તેણે પોતાના ગામના અધા ધનવાન ગૃહસ્થાને મેલાવ્યા અને પુછ્યુ કે, મારા મજાનામાં હાલ પૈસે નથી અને અત્યારે રાજ્યનું રક્ષણ કરવાને પૈસાની જરૂર પડી છે, તમે મારી પ્રજામાં ધનવાન ગૃહસ્થા છે "માટે મને પૈસાની મદદ આપી શકશે કે નહીં ? જો જરૂર પડશે તેજ હું તમારી મદદ લઇશ. રાજાના કહેવાથી અધા શાહુકારાએ મદદ આપવાની હા કહી તેમાં લક્ષ્મીચ ંદના પિતા જીનદાસ પણ હતા, બધાએ પોતપેાતાને ઘેર આવ્યા. થાડા દિવસ પછી રાજાને પૈસાના ખપ પડ્યા, એટલે બધા શાહુકારાને ખેલાવ્યા. શાહુકારાએ મળી વિચાર કર્યેા કે, રાજાના વિશ્વાસ શી રીતે થાય ? કદ્ધિ તે પૈસા પાછા આપે નહીં તેા શું કરી શિકએ ? આવુ વિચારી બધા શાહુકારા રાજાની પાસે ગયા નહીં. તે વાત જાણી લક્ષ્મીચંદ્રે પોતાના પિતાને કહ્યું, ખાપા! આ શું કરે છે ? રાજાની આગળ &ા કહીને પછી ના કહે છે, તે કેવી નિલજ વાત કહેવાય ? ગેલેલુ' * Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨ જ વચન પાળવું જોઈએ. જેનામાં લાજ ન હોય. માત્ર કે વચન પાળે નહીં. રાજ આપણ પાલન કરનાર છે તે નાં ઉપર મોટા ઉપકાર છે. તેની આગળ હું ક દ હે. તે સારું ન કહેવાય. બીજાઓ ભલે ના કહે, પણ રે લેલું વચન પાળવું જોઈએ. જો તમે ના કહેશે કે આ શરમ લાગશે. હું લાજને લઈને ઘરમાંથી બાહેર જ ત્રા જઈશ. લમીચંદનાં આવાં વચન સાંભળી જિનદાસ સુરક . પિતાને પુત્ર ના લાવાળે છે, તે જાણીને તે નિરાં કાજ આનંદ આવ્યું. પછી તેણે લમીચંદ્રને પોતાની પાસે હોટ ધન લઈને રાજાની પાસે મેક. બીજા શાહુકારે કે રાજ રે આવ્યાજ નહીં. પછવાડેથી રાજાએ લમીચંદની અછી રાત - ભળી અને તેનામાં લાજ માટે ગુણ જોઈ તે ઘણજ ગગો અને લક્ષ્મીચંદને નગરશેઠની પદવી આપી ' ', . . . . સારધ. * * દરેક જાવક ગૃહથે લાજને ગુણે રાખવે છે. અને લઈને હું પાળી શકાય છે અને તેથી લકમીચંદની જેમ જ પદવી મેળવી શકાય છે. આ - ' સારાંશ મને. જેનામાં લાજ નથી તે છે ગાયું છે ૨ જેનામાં તાજ હોય, તે શું કરી શકે છે ? ૩ નીતિશાસ્ત્રમાં હાજને કેવો હેિલા છે : "જબ માસનું નવું નવું કે કામ છે : Page #102 -------------------------------------------------------------------------- ________________ ( હર) ૬ આંધળે માણસ ક ગણાય ? ૭ લક્ષમીચંદમાં શો ગુણ હતા ? ૮ લક્ષ્મીચંદ નગરશેઠ શાથી થયે હતે : : . પાઠ ૪૩ મે. કુર દેખાવ ન રાખવે. શ્રાવક ગ્રહસ્થ હમેશાં પિતાના ચેહેરાને દેખાવ નમ્ર રાખવો. કુર દેખાવ રાખ નહિ. જેને ચેહેરે ક્રૂર દેખાય, તેની ઉપર લેકે નારાજ રહે છે. તેવા માણસથી લેકોને જોતાંજ ઉદ્વેગ થાય છે. જે માણસના ચેહેરાને દેખાવ નમ્ર હોય, તે માણસ ઉપર લેકે હમેશાં ખુશી રહે છે. અને લેકે તેનું આરાધન કરવા આવે છે. ફર દેખાવવાળા માણસ પાસે લેકે બીથી જતાં નથી. જેને દેખાવ ક્રુર ન હોય, તે માણસ લેકમાં સિામ્ય પ્રકૃતિવાળે ગણાય. છે. ચેહેશને દેખાવ ક્રૂર રાખવાથી દુર્મુખ નામના એક માણસના બીજા ગુણ ઢંકાઈ ગયા હતા. કંકણપુરમાં દુખ નામે એક શ્રાવક રહેતા હતા. તે ધર્મ ઉપર પ્રીતિવાળે અને ઊદાર હતો, પણ તેને ચીડિઓ સ્વભાવ હતું. તેથી હમેશાં તેને દેખાવ ક્રૂર રહેતું હતું. કેઈ દિવસ તેને ચેહેરે ખુશીમાં રહેતે જ નહિ. અને તેથી હમેશાં તેનું મેં પણ ચડેલુંજ રહેતું હતું. આથી કરીને કે તેને દુર્મુખ એવા નામથી ' ઓળખતા હતા. તેને ઘેર વિવાહને કે ધર્મને માંગલિક પ્રસંગ આવે તો તે પણ તેના ચહેરા ઉપર હર્ષને દેખાવ થતો નહતો. તેના " સગાંવહાલાઓ પણ તેની પાસે જતાં નહિ અને પિતાને ઘેર બેલાવતાં ય નહિએક વખતે તે ઉદારતાથી પોતાના ઘરના આ Page #103 -------------------------------------------------------------------------- ________________ ગણામાં દાન દેવા બેઠે, જે કઈ માલુસ નીકળે તેને તે દાન આપવાને લાવતે પણ તેને દૂર ચહેરો જોઈ કોઈ પણ માગણ તેની પાસે જતું હતું. ઘણીવાર બેસી રહ્યા તે પણ કઈ માગણ તેની પાસે આવ્યું નહિ. પછી તે કંટાળીને ઉઠી ગયે અને બીજે દિવસે ગુરૂ પાસે જઈને તેણે પિતાની બધી હકીકત જા- હેર કરી. ગુરૂએ તેને જણાવ્યું કે, શેઠ! તમારે હમેશાં સામ્ય (સારા દેખાવથી રહેવું. ચીઓ સવભાવ રાખ નહિ. શ્રાવકને હે હમેશાં આનંદી હો જોઈએ. તમારો દેખાવ કર હેવાથી લેકે તમારાથી ડરે છે. ગુરૂનાં વચનથી દુર્મુખ સુધરી ગયે અને - તે એટલે સુધી સુધર્યા છે, પછી લેટે તેને સુમુખ એવા નામથી લાવા લાગ્યા. - સારધ. . દરેક શ્રાવકના બાળકે પિતાને દેખાવ સભ્ય શખ જોઈએ. - નડોર પેહેર રાખવાથી દુખની પેઠે લોકેમાં અપ્રિય થવાય છે અને સારો દેખાવ રાખવાથી સુમુખ નામ મેળવી લેકેની પ્રીતિ મેળવાય છે. ' સારાંશ અને. ૧ શકે ચહેરાને દેખાવ કે રાખ નેઈએ ? . ૨ કેવા છે ઉપર લકે નારાજ રહે છે . ૩ કે વા ચહેરા ઉપર ખુશી રહે છે? જ કેવા દેખાવવાળા માસની પાસે લેકે જતા નથી ? પ દેખાવ રુર ન તો ને તેમાં કેવી પ્રકૃતિવાળો - Page #104 -------------------------------------------------------------------------- ________________ ( @૪) ૬ દુર્મુખ કેવા હતા ? છ તેની ઉપર લેકે ની અપ્રીતિ કેમ થઈ હતી ? .. ૮ તે સુમુખ શાથી કહેવાચા પાઠ ૪૪ મે, ગૃહસ્થ શ્રાવકના સામાન્ય ધર્મ વિષે. ઉપજાતિની ચાલ, દુરાગ્રહે ચિત્ત કદિ ન ધારા, વિશેષથી જ્ઞાન સદા વધારી; અતિથિ સેવા સુખથી પ્રસાર, ગૃહસ્થના તે શુભ ધર્મ ધારો, 'પરસ્પર જેમ ન થાય આધા, ધર્માર્થ ને કામજ તેમ સાધા; ત્રિવર્ગના તે *સુખકાર ધારા, ગૃહસ્થના તે શુભ ધર્મ ધારા, વિચાર ચાલે વળ દેશ કાળ, પવિરૂદ્ધ દૂર કરીને કુ ચાલ; ૧ સાંભળવાની ઇચ્છા, ૨ સાંભળવું, ૩ સાંભળીને ગ્રહણ કરવું, ૪ તેને ધારી રાખવું, પ તર્ક કરવા, ૬ સમાધાન કરવું, છ અર્થ જાણવા. ૮ તત્વનું જ્ઞાન એ આંઠ ગુણ બુદ્ધિના કહેવાય છે. ૨ સારા ગુણુ ઉપર પક્ષપાત કરવા. ૧ માંડમાંડી. ૨. બાધ ન આવે તેમ ૩ ધર્મ, અર્થ અને ક્રામ એ ત્રણતા વર્ગ તે ત્રિવર્ગ, ૪ સુક્ષ્મ કરનારા ધારા-રીવાજ, ૫ વિરાધવાળા, કે તારા રીયાજ Page #105 -------------------------------------------------------------------------- ________________ "બળાને જોઇ કરો પ્રચાર ગઢસ્યને તે શુભ ધર્મ ધારો, ઝુકામથી લાક રૂચિ વધારા, પાયકારા જગમાં પ્રસારા; લજા અને સામ્ય ગુણા સુધારા, ગૃહસ્થના તે જીભ ધર્મ ધારા ખંડ ૩ જો. જૈન નીતિ આચાર પાઠ ૪૫ મે. મુનની માટાઇ. રાખવી ોઇએ. જેનું પ્રીતિ રાખેછે. મનની દરેક શ્રાવકના ટેકરાએ મનની મેાટાઇ મન માટું ય છે, તેની ઉપર બધા લેાકા મેટાઈ રાખવી તેના જેવા ખીજે કાઇ ઉંચા જે દિલ ઉંચું દાય, તે માણસ હમેશાં સતાથી હોયછે. આ ૬. ગયામાં છે જે મારી ઉંચા દિલના થઇ ગયાછે, તે બધાની કીર્ત્તિ ગુણુ કહેવાતા નથી, સાર્યા ગયા. ગામના કલું અને સ્વકે તેને પ્રચાર કરવા સરાએ શીશાંત-માર્ચ Page #106 -------------------------------------------------------------------------- ________________ હજી સુધી ગવાય છે. મનની મોટાઈથી કપૂરચંદ્ર નામને એક શ્રા, વકને છેક ઘણે લોકપ્રિય થયે હતો અને મેટી પાઠશાળામાં તેને બધા વર્ગની અંદર મેટું માન મળ્યું હતું. કુંદનપુરમાં રાજચંદ્ર નામે એક શ્રાવક હતું. તેને કપૂરચંદ્ર કરીને એક છોકરો હતો. તેનામાં બાળપણથી જ સારા સારા ગુણે દેખાતા હતા. તે બધા ગુણ કરતાં તેનામાં મનની મોટાઈને એક ગુણ સર્વથી સારે હતે. એ ગુણને લઈને તેને લોકે ઘણા ચાહતા , હતા. કેઈનું સારૂં થતું હોય તો તેમાં તે પૂર્ણ રીતે ભાગ લેતે હતે. એટલું જ નહીં પણ બીજાનું સારૂં થતું હોય અને પિતાને ગેરલાભ થતો હોય તે તેની તે દરકાર કરતો ન હતો. એક વખતે કોઈ ગૃહસ્થ તેને ઘેર મીજબાન તરીકે આવ્યા, રાજચંદ્રને તે સારે નેહી હતા. તેણે બીજાની પાસેથી પૂરચંદમાં વખાણ સાંભળ્યાં. તે સાથે એવું પણ સાંભળ્યું કે, કપૂરચંદમાં મને નની મોટાઈને મેટે ગુણ છે. આથી તે ગૃહસ્થ કપૂરચંદના તે ગુણની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. પછી તે ગૃહસ્થ પૂરચંદને બોલાવીને આ પ્રમાણે પુછયું, કેમ કપૂરચંદ શું ભણે છે? કપૂરચંદ–કાકા! હું જૈન ધર્મની પહેલી ચેપડી ભણું છું. મીજબાન–તારા વર્ગમાં કેટલા છોકરા છે? કપૂરચંદ–મારા વર્ગમાં વિશ છેકરા ભણે છે. મીજબાનતે વર્ગમાં બધા છેકરાઓ સારા છે કે નઠારા છે? કપુરચંદ–કાકા તે મારાથી શી રીતે કહી શકાય? મીજબાન–આજે હું તને આ વિશ પુસ્તકો આપું છું, તે બધાને સરખી રીતે વેહેંચી આપજે. તે વિશ પુસ્તકમાં એક ચેપી ફાટેલી છે, તે છેલ્લા છોકરાને આપજે Page #107 -------------------------------------------------------------------------- ________________ 'કપૂરચંદકાકા ! બહુ સારું પછી કપૂર પાઠશાળામાં આવ્યો અને પિતાને શિક્ષકની કાગળ તે પીઓ ગુકીને તે મીજબાનની બધી વાત કહી બતાવી, પછી શિક્ષકે કહ્યું કે, કપૂરગદ, આ ચેપીએ તું લા છે, માટે તું તારે હાથે વેહેંચી આપ. પછી કપુરચંદે બધી - પીઓ વેહેચી આપી. તેમાં જે નઠારી ચોપડી હતી, તે પિતે - લીધી. તે જે શિક્ષકે પુછયું, કપુરચંદ, તે નઠારી ચેપડી કેમ - વીધી? કપુરચંદ-સાહેબબીજાને નારી પડી દેવી અને પિતે દારી રાખવી તે અનીતિ ગણાય છે. વળી બીજાને જે આવી જુની કાપી આપી છે તે તેનું મન દુઃખાય, તે કરતાં મારે પિતાને તેવી પડી લેવી તે વધારે સારૂં. આ સાંભળી શિક્ષક કપુરચંદ ઉપર બટ ખુશી થશે અને કપુરચંદને મનની મેટાઈને માટે વર્ગની અંદર તેનાં વખાણ કર્યા. આ વાત મીજબાનને જાણવામાં આવતાં, તે ઘણે ખુશી થશે અને તેણે કપુરચંદને બીજી નવી પાં પડી ભેટ આપી. સારો. દરેક છોકરા એ કપુરની જેમ મનની ટાઈ રાખવી જોઈએ, - સારાંશ અને " મની મેટાઈ જવાથી શું થાય છે? ૨ મનની મોટાઈ રાખવી, છે કે ગુણ છે ? ૩ જેનું દિલ ઉચું હોય કે માસ હોય છે ? Page #108 --------------------------------------------------------------------------  Page #109 -------------------------------------------------------------------------- ________________ (૯) કરી સ'પને સાધુએ નિત્ય ચાલે, ખુદા રૂપથી ધર્મના ઝુંડ ઝાલે; હિને જય તમે ભારતે તે ગજાવે, ફા આપ આ શ્રાવકા શુદ્ધ ભાવે, પાઠ ૪૭ મા. વીશ પારાની માળા. દેવનગરમાં ગુણધર નામે એક છોકરા હતા. તે ઘણું કથ ચાખાર અને ભણુવામાં હઠીલેા હતેા. તે નાની ઉમરમાંથીજ તેફા ની હતા. તેના આપનું નામ દંતદારા હતું. તેનામાં નામ પ્રમાણે ઝુલુ હતા. સવારથી તે સાંજ સુધી તે અરિત પ્રભુની ભકિત કરતા હતા. તદાસ ગુણધરને હમેશાં ચેડા થી બોધ આપતા હતા. એક વખતે ગાર્હતદાસે ગુણુધરને કહ્યું કે, એટા, આ એકલી સાદી માળા તારી ડાકમાં પહેરાવું છું. હવેથી તારામાં જેમ જેમ ગુણ પતે જશે, તેમ તેમ તે માળામાં હું સેનાના એક એક પારા પારતા જઇશ, ગુણધરને ત્યારથી સેનાના પારાની માળા પહેરવાના લાભ થયે અને તે હમેશાં એક એક ગુણ વધારતા હતા. છેવટે તેનામાં વીશ ગુણુ આવ્યા એટલે તે વોશ પારાની માળા પહેરી પાશાળામાં બલુવા જતા જુતા. એક વખતે તેના શિક્ષકે ગુણધરને પુછ્યુ કે આ વીશ પારાની માગ શેની છે ? ગુણધર બોલ્યું. આ વાય ગુરુ મેળળ્યા છે, તેની સ મા છે. બાપાએ Page #110 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૭). પહેરાવી છે. શિક્ષકે કહ્યું, તારામાં એ વીશ ગુણ કયા કયા છે ? તે કહી સાઁભળાવ.. ગુણુધરે કહ્યું, સાહેબ મારામાં પેહેલા ગુ.—એ છે કે, હું કઇ દિવસ અટકચાળુ કરતા નથી. બીજો ગુણ—હુ કાઇથી ગ્રીડાતા નથી. તેમ કાઇને ચીડવતા નથી. ત્રીજો ગુણુ કદિ પણ કજીયેા કરતા નથી. ચાથા ગુણ કેાઇની સાથે ગાળાગાળી સાવતા નથી. પાંચમે ગુણ—કાઇ જાતની હેઠે રાખતા નથી. છઠા ગુણુકાઈનાથી રીસાતેા નથી. સાતમે ગુણ—કાઇની ચાડી કે કેાઇની અદેખાઇ કરતા નથી. આઠમે ગુણ—કાઈની નિ'દા કરતા નથી, નવમે જીણુકાઇની ઉપર ખાટુ આળ ચડાવતા નથી. દશમા જીણુ——કાઇની સાથે નઠારૂ વર્તન રામતા નથી. અગીયારમા ગુણુ હમેશાં પ્રસન્નતા રાખુ` છુ. મારમે ગુણુ~સાચું અને મીઠું' એટલુ છુ અને ખેલવામાં તેાછડાઈ રાખતા નથી. તેરમે ગુણુ~સર્વની સાથે નમ્રતાથી વતું '. ચાદમે ગુણ—ખીજાની તરફ લાગણી રાખુ છુ પનરમે ગુણ—કેઇના કાન મમાં હરકત ન થાય, તેમ શાંતિ તથા ધીરજથી વતુ છું. સેાળમે ગુણુ—રસ્તામાં રઝળતા નથી. સત્તરમે ગુણુ—ખતસર નિયમ પ્રમાણે કામ કરૂ છું. અઢારમા ગુણુગળેલુ' પાણિ પી' છું. ઓગણીશમા ગુણ—કાચું કે વાસી અનાજ ખાતા નથી, તથા સારા પદાર્થ મળે તે પણ વખત વિના ખાતે નથી. વીશમા ગુણહું. મેશાં સમય પ્રમાણે વતુ છ - સાહેબ, આ વીશ જીણું મે થાડે થાડે બદલામાં મારા ખાપે આ વીશ પારાની અને આ માળાથી હું હંમેશાં એ વીશ વધાયા છે અને તેના માળા મને પેહેરાવી છે. ને યાદ કર્યા કરૂં છું. ',' Page #111 -------------------------------------------------------------------------- ________________ (1 ) - શિક્ષક-જાફરાઓ. આ ગુણધરની જેમ તમે બધા એવા વશ ગુણ મેળવે છે અને આવી શિ પારાની માળા તમારા ગ. ળામાં ધારણ કરે. સારધ. - બાવકના દરેક છોકરાએ ગુjધરની જેમ તે વીશ ગુણ ધારણ કરવા જોઈએ. અને આઈતદાસની જેમ દરેક માબાપે પિતાના કરીને તે રીતે લાવી સુધારવા જોઇએ. સારાંશ પ્ર. ૧ ગુણધરે કે ક હતો ? પર આતદાસ કે શ્રાવક હતું ? : ૩ મુંધરને સુધારવા આહંતદાસે કેવી યુક્તિ કરી હતી ? જ વિશ પારાની માળા કેવી રીતે થઈ હતી ? છે તે વિરા ગુણ કયા કયા હતા ? ૬ શિક્ષકે ગુપને દાખલે લઈ બીજાને કે બેધ ' પાઠ ૪૮ મે. વિનય. ' શાના દરેક દેરાએ વિજયગુણે રાખ જોઈએ. નિશા માં નું મૂળ વિનવે કહે છે. જેનામાં વિનવગુણ છે, તે મને કારણ છે કે છે વિનય વિના ધર્મ નથી, કાર " ? '' Page #112 -------------------------------------------------------------------------- ________________ (૧૨) વિનય રાખવાથી ઘર્મ વધતું જાય છે અને વિનય છેડવાથી ધર્મ ઘટતે જાય છે. જેનામાં વિનય હોય છે, તે માણસમાં આ ચાર પણ સારે હોય છે. પિતાના સગા, નેહી, મિત્ર અને વડિલોની સાથે કેમ વર્તવું જોઈએ? જેઓ આપણાથી મોટેરા છે અને જેઓ આપણુથી નાનેરા છે, તેમની સાથે કેવી ચગ્યતા રાખવી જોઈએ? એ બધે વિચાર વિનય રાખવાથી થઈ શકે છે. વિનય રાખવા - પર નયચંદ્ર નામના એક શ્રાવકને દાખલો ઘડે લેવા યોગ્ય છે. શ્રીકાંત નગરમાં સેમચંદ્ર નામે એક શ્રાવક હતો, તેને.. માધવ કેશવ અને નયચંદ્ર નામે ત્રણ દીકરા હતા. સૌથી મટે માધવ ઘણે ધમાં હતા. કેશવ વિદ્વાન હતા અને નયચંદ્ર વિનયી હતા. માધવને ધર્મનું જ્ઞાન સારૂં હતું, પરંતુ તેનામાં વિનય ન હતુંકેશવ વિદ્વાન હતો પણ તેનામાં ધર્મ અને વિનય ન હતા અને નયચંદ્ર વિદ્વાન ન હતો પણ તેનામાં ધર્મ અને વિન. ય હતા. તેમાં પણ વિનય ગુણ વધારે હતા. - એક વખતે ત્યાંના રાજા દીપસિંહને જળદરને રોગ થયે. તેવામાં કેઈ નિમિત્તિઓ આવી ચડે, તેણે રાજાને કહ્યું કે, તે મારા ગામમાં જે વિનયી હોય તેની પુજા કરે તો આ રોગ મટી જાય આથી રાજાએ નગરના ગુણ લેકેનાં નામ પુછી પુછીને બધાને બોલાવા માંડયા. બધાને મેળાવડે કરી કહ્યું કે, જેનામાં વિનયગુણ હોય, તે બેઠા થઈ આવો. તે સાંભળી ઘણું લેકે રા જાના માનની ઈચ્છાથી બેઠા થયા. એટલે રાજા મુંઝા, પછી તે નિમિત્તિયાએ પિતાની વિદ્યાના પ્રભાવથી એક પુલ સુકયું અને કહ્યું કે, જેનામાં વિનય ગુણ હશે, તે માણસ જે આ કુલને અને ન કરશે તો તે ખીલતું રહેશે અને બીજા અટકશે તે તે કુલ કર Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૩) માઈ જશે, પછી બધા માણસે અડકતાં તે ફલ કરમાઈ ગયું ને જ નયચંદ્ર તેને અડક્ય એટલે તે કુલ ખીલતું રહે તે બાપા આશ્ચર્ય પામી ગયા. તેના મેટા લઈ માધવ અને રાવ પ ારગાઈ ગયા પછી રાજાએ નયચંદ્રની મોટા ઠાઠથી પર ફરી ને તેને જલંદરને રોગ મટી ગયે. ' સારધ. - દરેક ગ્રાહે વિનયશુ રાખવું જોઈએ. વિનયથી નથચંદ્રની જેમ માં, માન મળે છે. - સારાંશ મનો ૧ નું મૂળ શું છે ? ૨ ધ પૂર્ણ અધિકાશ કેણ ઘઈ શકે ? - ૩ કે મારામાં આચાર લેય છે ? છે તેને બે ભાઈઓ કેવા હતા ? , ૬ એ નાની પુરી શા માટે કરી હતી ? પાઠ ૪૯ મે. ' ' આભાર, કે તે જિનશાળાના અભ્યાસીઓએ પોતાના ગુરુને વિ. તિ કરી કે, સાહેબ! આજે મને કેોઈ દિવસ ન ભુલાય તેમ પ ની બાબત શીખવે કાની તે વાત સાંભળી ની વાઈ રહ્યા અને તેમણે આ પ્રમાણે એકરાએ તમે Page #114 -------------------------------------------------------------------------- ________________ (૧૪) આચાર, ભાવ, રમુજ. છોકરાઓએ તે ત્રણ શબ્દ લખ્યા. પછી ગુરૂએ પુછયું, એ ત્રણ શબ્દને અર્થ કહે. પહેલે છેક બે –આચાર એટલે પિતાના દેશની એ ને કુળની ચાલી આવેલી સારી રીત. બીજો છોકરે બોલ્ય–ભાવ એટલે મનની સારી ભાવના, ત્રીજે છોકરે બોલ્યા–રમુજ એટલે ખુશી–મજાહ. ગુરૂ બેલ્યા–છોકરાઓ ! એ ત્રણ શબ્દોમાંથી એક એક પહેલા અક્ષરે લઈને એક શબ્દ બનાવે. આચારને પહેલો અક્ષર આ, ભાવને પહેલે અક્ષર ભા અને રમુજને પહેલે અક્ષર ર એ બધાને આભાર શબ્દ થશે. ગુરૂ બાલ્યાછોકરાઓ! હવે તમે એ શબ્દનો અર્થ સમજશે, આભાર માન એ મેટામાં મેટો ગુણ છે. જે માણસમાં બીજાને આભાર માનવાને ગુણ છે, તે માણસની અંદર આચાર, ભાવ અને રમુજ-એ ત્રણે ગુણ આવે છે. જેનામાં સારો આચાર હોય, સારે ભાવ હોય, અને રમુજી સ્વભાવ હોય, તે માણસ બીજાને આભાર માની શકે છે. છોકરાઓ ! તમે હંમેશાં બીજા- ને આભાર માનજે. કેઈ પણ માણસે આપણે કાંઈ પણ ઉપ કાર કરેલું હોય, તેને હદયથા આપણે આભાર માન જોઈએ. જે આ માણસમાં આભાર માનવાને ગુણ નથી, તે માણસ બેકદર કહેવાય છે. તેને - વાનફટ માણસને કેઈ ફરીવાર મદદ આપતું નથી. બીજાઓને આભા તે કદિ કઈ પ્રસંગે મનાય છે, પણ જે તમારા ખરેખરા હમેશના ઉપકારી છે તેમને તે તમારે જાવજીવ સુધી આભાર માનવાને છે. માણસને Page #115 -------------------------------------------------------------------------- ________________ પિતાની 'દગીમાં અને ત્રણ ઉપકાર કરનાર છે. પહેલાં ઉ પકારી મા, બીજ ઉપકારી ધગુફ, અને બીજા ઉપકારી વિદ્યા ગુરૂએ ત્રણેના તમે છે ત્યાં સુધી આભારી છે. તે ઉપર એક વાવ છે, તે સાંભળે, શ્રેમચંદ્ર નામનો એક રથ હમેશાં ય . ફની પુલ કર હતા. એક વખતે ય પ્રસન્ન થઈને કહ્યું કે, " તું વરદાન માગ. ત્યાર હેમચંને બે હાથ જોડીને કહ્યું કે, જે તમે મારી ઉપર પ્રસન્ન થયા હતા તે, તમે મને આભાર માનવાને ગુણ આપે. આથી ય વધારે ખુશી થઈને તેને તે ગુણ ઉપરાંત જો કેટલે એક વૈભવ આપે. છોકરાઓ ! આ દાખલો મનમાં લઇને હમેશાં આજાર ગુણ રાખતાં શીખજે. કોઈએ ઉપકાર કર્યો હોય, તેને કદિ પણ વિસરવો ન જોઈએ, ગુરૂનાં આ વચન સાંભળી બકરાઓ ખુશી થઈ ગયા, અને ત્યારથી તેગો ને આભાર માનવા માટે ગુણ શીખી ગયા. અને તે આભાર ગુનો બોધ આપનારા ગુફનો પણ તેમણે આ હર મા સારધ. દરેક શાવકના છોકરાને ઉપકાર કરનાર ગુ પાર કર જોઈએ, સાભાર માનવાને ( ' . સારાંશ પ્ર. ૧ કરીએ પોતાના ગુરૂને કેવી વિનંતિ કરી રહી છે કે ફરક ન શ વ હતા ?' છે તે. ખાવેલા અને કહે * * * Page #116 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ). ૪ એ ત્રણ શબ્દના પહેલા અક્ષરેથી ક શબ્દ બન્યો છે? ૫ ગુરૂએ આભાર શબ્દને માટે શું કહ્યું હતું ? ૬ હમેશાં ઉપકારી કેણ કેણ છે ? ૭ ક્ષેમચંદ્રને અને યક્ષની શી વાત છે ? પાઠ ૫૦ મે. શ્રાવક કેવું હોય? છપે. શ્રાવકને સુત કદિ અનીતિ જરા ન ધરશે, રાખી સાચમાં ટેક જૂઠને દૂરજ કરશે, હાય કરી નિજ ધર્મબંધુનાં દુઃખજ હરશે, * પ્રેમે ઉરઉપકાર કરી નિજ મનમાં ઠરશે, એવા શ્રાવક રત્નથી સંઘ તણું શોભા વધે, ધર્મ અને યશ તેહને પ્રસરે આ જગમાં બધે.' ૧ આ પાઠ ૫૧ મે. . નઠારા શ્રાવક વિષે. છે . જે બેલે મુખ જુઠ કરે જે કામ નઠારાં, 'પરધન ને ૫રનાર હરે જે બની ઠગારા ૧ પુત્ર. ૨ પિતાના સાધમ ભાઈઓના, ( ૧ પારકે પૈસે ૨ પારકી સ્ત્રી, . . : , . . ! Page #117 -------------------------------------------------------------------------- ________________ લેબ કી લલચાઈ કે ધન ધામ પારા, ક ધરીને લંડ ચલાવે આપ કુધારા, તેને આવક નહિ લવા, અધમ થયા અવતારમાં શ્રાવક કુળ અંગાર તે બુથી આ સંસારમાં. ૧ પાઠ પર મો. - ઉધોગ. સેમપુર નગરમાં સુરચંદ્ર નામે એક શ્રાવક હતા. તે હમેશાં , આળસુ રહેતું હતું. આથી કરીને તે ઘણે દુઃખી થતો હતો. આ ટહું છતાં તે પિતાનો દેવ જાણતો નહ. એક વખતે ઢોઈ વિ. દાન માસ સોમપુરમાં બાગે. લોકે તેનાં વખાણ સાંભળી તે વિદ્વાનની પાસે જવા લાગ્યા. કેઈ ધર્મના, કેઈ તત્વના, કે નીતિના અને કે ળાને ચાલે તે વિદ્વાનને પુછતાં ઘણે સંતોષ પામી છ રાવતા હતા. આથી કરીને તે પહિતનાં - ખાણ ગામમાં વધારે થવા લાગ્યાં. સુરી તે વખાણ સાંભળી વિ છે કે, હું પણ તે પંડિતની પાસે જ, અને મારા દુઃખની વાત કરે, જેથી સારૂં પણ દુઃખ મટી જશે. આવું ધારી સુરત પંડિતની પાસે આવ્યો. પ્રણામ કરી તેની નજીક બેંકે પંડિત મુક તમે કેમ આવ્યા છે સુરક બ –પંડિતજી ! હે બહુ દુઃખી છું. મને કોઈ પણ પ મ નધી. તે વિના છે દુ:ખી શ . મેડિત – શું કામ કરે છે. સુ Page #118 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮). પંડિત--કાંઈ કામ બંધ કર્યા વગર શી રીતે પૈસે મળે ? સુરચંદ–કામ શું કરવું ? અને કેવી રીતે કરવું ? તે ઉપાય બતાવો. પંડિત—તમારા શરીરમાં એક રોગ છે, તે રોગ મટાડયા સિવાય, તમારાથી કાંઈ પણ કામ થઈ શકશે નહીં. ' સુરચંદ–પંડિતજી ! મારા શરીરમાં કાંઈ પણ રેગ દેખાતે નથી. મને ખાવા પીવાનું ભાવે છે, ઉંઘ બહુ આવે છે, અને પડી રહેવાનું મન થાય છે. પંડિતતમારા શરીરમાં એવી જાતને રેગ છે કે, તે રે ગથી ખાઈ પી શકાય, પણ કામ થઈ શકે નહીં, અને પડી ૨. હેવાનું મન થાય. સુરચંદ–પંડિતજી ! એ રેગનું નામ શું? અને કેવા ઉ પાયથી મટી જાય ? તે મને કૃપા કરી કહે છે, - પંડિત-–તે શિગનું નામ આળસ છે. તે રોગ માણસને પાયમાલ કરી નાખે છે. તેને ઉપાય એકજ છે. જે કરવાથી તે રેગ મુળમાંથી નાશ પામી જાય છે. - સુરચંદ–પંડિતજી ! તે રગને ઉપાય મને બતાવશે તે માટે ઉપકાર થશે. પંડિત–તે આળસરૂપ રોગને નાશ કરવાને ઉપાય ઉદ્યોગ છે. ઉઘોગથી આળસ નાશ પામી જાય છે. ઉગ એ પુરૂષને ખરેખર રે રાંક છે. ઉઘોગી માણસ કદિપણ દુખી થતું નથી. ઉઘોગી તે માણસનું શરીર હમેશાં તંદુરસ્ત રહે છે. દરેક માણસે ઉદ્યોગ કે . . . ર જોઈએ. જે માણસ ઉદ્યોગમાં ખંતી છે. તેની આગળ પૈસા * દાસ થઈને રહે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ 21 . પતિના આ વચન સાંભળી શકે તે વાત માન્ય કરી, અને . . પછી તે અશાં ઉગ ર લા. હમ કરવાથી તેના શરીરને માંથી આળસ દૂર થઈ ગઈ, અને અને તે જ સુખી થશે. કે - સારબંધ. હમેશાં કે ઉઘોગી થવું જોઈએ. ઉઘોગી થવાથી રચં. દની જેમ આળસ નાશ પામી જાય છે અને તે સુખી - સારાંરા પ્રો. ૧ સુરજદ કે હતા ? ૨ તેને કેવા પતિને રોગ થયે હતું ? ૩ સુરચંદ્રના શરીરમાં શેનો રોગ હતો ? ૪ તે રોગને નાશ કરવાને પતિ કે ઉપાય બતાવ્યું હતું? પ સુર ક ઉપાય કરવાથી સુખી થયો હતો ? પાઠ પ૩ મો. " ભણવાથી થતા લાભ. બાબુરાની ગીના ૨ ભાગ પાડવામાં આવે છે. પહેલા ભાગમાં જિલ્લા ભાય છે, બટા ભાગમાં પ કમાવાય છે. ત્રીજા માં એક છે અને ચોથા ભાગમાં ધર્મ સહાથ છે. છે કે મે આપને માટે તે બધા જ કલા છે, તથાપિ ચોથા આમાં તો તે જય સધા જ છે. પહેલા પત્રમાં વિધ્ય ' Page #120 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ભણીને જો જીદગીના પેહેલે ભાગ સુધારવામાં આવે, તે પછી ખીજા ત્રણ ભાગ સ્હેલાઇથી સુધારી શકાય છે. કારણ કે, વિદ્યાની ઉપર બધાના આધાર છે. તેથી દરેક શ્રાવકના ઠાકરાએ પેહેલી વયમાં ભણવાની જરૂર છે. જે છેકરી અભણ રહે છે, તેની જીંદગી નકામી ગણાય છે. ભણતર વિના માણસ જીવતાં મુઆ જેવું છે. તેમજ તે છતી આંખે આંધળા ગણાય છે. ભણવાથી ખંધી જાતનાં સુખ મેળવી શકાય છે. જેનામાં વિદ્યા છે, તે માણસની 'ચી કિ તે મન “કાય છે. કઢિ એક મેટા દેશના રાજા હૈાય, તે પણ પેતાના દેશમાંજ પૂજાય છે. અને વિદ્વાનૢ માણસ બધે ઠેકાણે પૂજાય છે; તે ઉપર અભયસિ’હુ અને રવિદત્તની એક વાતા જા જીવા જેવી છે. પાઠ ૫૪ મે. અભયસિહં અને રવિદત્ત. ચિરા નગરીમાં અભસિહુ નામે રાજા હતા, તે રાજા દ યાળુ, પરોપકારી અને સગિત વિદ્યાના શેાખી હતા. ઘણા ગવૈયાએ આવી આવી તેની પાસેથી ઇનામેા લઈ જતા હતા કેાઈ ફાઇવાર તે રાજા બીજાના ઉપકાર કરવામાં આગળ પડતા હતા. જેવા તેને ગાયન વિદ્યા ઉપર શાખ હતા, તેવા ખીજી વિદ્યા ઉપર શાખ ન હતા. અને વિદ્વાન કરતાં પાતે ઘણા માટે છે, એવું તે માનત હતા. એક વખતે અભયસિંહ સભા ભરી બેઠા ગાયને થઇ રહ્યાં ત્યાં આવી સૂચે હતાં, તે વખતે રવિદત્ત હિત રાજાને ઘટે તેવા હતા, જાત જાતનાં નામે કોઇ એક પતિ શબ્દો કહીને ઉભા ર Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૧) હો. તે વખતે વદારે આવી રીતે જાહેર કહ્યું કે, આ પતિતને રાણામાં કયાં બેસાડવા છે ? રાજાએ કહ્યું કે, તેને આપણા ગયાની પછવાડે છે શા દે. છીદાર પંડિતને પછવાડે બેસા તે વખતે પડિનના મનમાં જ છેટું લાગ્યું. પંડિત રીસ કરીને ઉઠી ત્યાંથી ચાલ્યો ગયો. તે પછી ઘણા સમય થયા પછી એક વખતે રાજ અભયસિંહ છે ઉપર બેસી જાહેર ફરવા નીકળ્યા. ઘોડે તોફાની હતું, તે ચાકીને નાશી ગયે. તે રૂચિરાનગરીથી સે કેશ આગળ ચાલ્યો ગ, ત્યાં જતાં રાજાને રસ્તામાં આવેલા કોઇ શેહેરે પાર પાડીને વિડ જંગલમાં ચાલ્યા ગયે. રાજ કર. કેઈએ તેને રાજા કરીને જ નહી, અને પરદેશમાં કેઇએ તેને ખાવાપીવાનું પણ આપ્યું નહી. તેથી તે દુઃખી છે. આ વખતે પલે રવિદત્ત પંડિત પાલખીમાં બેસીને નીકળ્યા. તેણે રાજાને ત્યાં જે તરત ઓળખી લીધે. પંડિત તેની પાસે આવ્યા અને તેમની વારો ની પ્રમાણે વાતચિત થઈ, પડિત—કેમ આપ અભયસિંહ રાજ તે નહિ ? - અભયસિંહ–હા, હું રૂચિ નગરીને રાજા છું. તોફાની ઘે- કે મને આદિ' રચી લાવે છે. મારે મારા દેશમાં જવું છે. હું ફુ ય ૬. માટે મહેરબાની કરી મને મદદ આપે. - પતિ –-તએ મને ઓળખે છે ? અભયસિંહે--ના. કળખતા નથી. તમે કોણ છે ? -- ને સભામાં ગવવાની પછવાડે બેસાય : - હતા, તે વિદત્ત પતિ છું.' અભયસિંહ-- હા, હવે તમને ખ્યા. તમારે જાથી ઠં Page #122 -------------------------------------------------------------------------- ________________ ( વૃ ) • પડિત—માં વીરપુર નગરના રાજા વિદ્વાનેાને બહુ માન આ પે છે. તેની સાથે મારી મુલાકાત થતાં તેઓ મારી ઉપર ખુશી થઈ ગયા, અને મને આવી સેટી સમૃદ્ધિ અક્ષીસ આપી. પછી પંડિત તે અભયસિ’હને માનપૂર્વક પોતાને ઘેર લઇ ગયા, અને તેને ખાનપાન કરાવી વીરપુર નગરના રાજાને મેળવી ગાડી ઘેાડા સાથે ચિરા નગરીમાં મેાકલાવી દીધેા. અભયસિહુને ઘણા પસ્તાવા થયા, અને તેના મનમાં ખાત્રી થઈ કે, “ રાજા પોતાના દેશમાં પૂજાય છે, અને વિદ્વાન અંધે ઠેકાણે પૂજાય છે; માટે હવેથી દરેક વિદ્વાનાને માન આપવું. સાબેધ. દરેક શ્રાવકના છે.કરાએ વિદ્યા મેળવવી જોઇએ. રાજા પેાતાના દેશમાં પૂજાય છે. અને વિદ્વાન બધે ઠેકાણે પૂજાય છે તે ઉપર અભયસિંહ અને રવિદત્ત પડિતને દાખલા હમેશાં યાદ રાખવે. સારાંશ પ્રને. ૧ અભયસિ'હું કેવા રાજા હતા ? ૨ અભયસિંહું રવિદ્યત્તને કેવું માન આપ્યુ હતું ? ૩ અભયસિ ંહે રવિદ્યત્તને કેવી સ્થિતિમાં અને કયાં જોયા હતા ? ૪ રવિદ્યત્તને પાલખીનું માન શાથી મળ્યું હતું ? ૫ રવિદત્ત અભયસિહના શે ઉપકાર કર્યા હતા ? A ૬ અભયસિહ છેવટે શે વિચાર કર્યા હતા ? Page #123 -------------------------------------------------------------------------- ________________ (૩) પાઠ પપ મા . . ' ખંત. | મેને પિતા બાપ હરિશ્ચંદ્રને પૂછયું કે, બાપા ! અમારા શિક અમને હમેશાં પુગ્યા કરે છે કે તમારાથી આટલે પાઠ થઈ શકશે કે નહિ? તમે હમેશાં આટલું લખી શકશે કે નહિ ? તમારાથી વેહેલા ઊઠી શકશે કે નહિ ? તમે આ માટી પડી વાંચી શકશે કે નહિ ? તમે પરીક્ષા આપી શકશે કે નહિ? તમે ઉપવાસ કરી શકશે કે નહિ? તમારાથી રેર તથા ઉપાશ્રયે પિહી શકશે કે નહિ ? અને તમે બધાં કામ કરી શકશે કે નહિ ? એ બાપાના ઉત્તર અમે આપી શકતા નથી. તેમજ તે કરવાની હિંમત ૫ લાવી શકતા નથી. કહે, બાપા ! હવે અમારે . હરિચક-બે મહિન! તે બધા કામ સહેલાઈથી થઈ શકે - તેને એક ઉપાય છે. જો તમે તે ઉપાય કરશે, તે પછી તમે તમારા માસ્તરને હિંમતથી કરી શકશે કે, સાહેબ! અમે બધાં કામ કરી શકીશું. - - - માન–બાપા ! એ ઉપાય બતાવે. - હરિચરિતે પાર રત છે. જે દરેક કામ કરવામાં ખત રાખવામાં આવે છે, તે કામ સહેલાઈથી કરી શકાય છે. અંતરાખવી, જે પ માટે ગુણ છે. ગમે તેવું મોટું કામ એ તમે અંત કરશે તે, તે કામ તમારી જાન ટી શકશે નહીં. ખંત - છે એ માટી કમ હેલ છે, આકાશના તારાઓની તપ, Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧૪) દરીયાની છે, અને પર્વત તથા પૃથ્વીના પદાર્થોની વાત એ બધાં કામ કરી શકાય છે. આપણા જૈન વિદ્વાનોએ ખંતથી લાખે પુસ્તકો લખેલાં છે, માટે તમે ખેત રાખીને દરેક કામ કરે છે. પોતાના બાપનાં વચન સાંભળી મેહન ખુશી થઈ ગયે, અને તે બે કે, “બાપા! આ ઉપચહુ કોઈને કહીશ"નહીં. " હરિચંદ્ર બેટા મહિનાઓ સાંકો વિચારે કદિપણ લાવીશ નહીં. આ ઉપાય બીજા બધા છોકરાઓને કહેજે જેથી બીજાને પણ લાભ થાય. જેનાથી બી ને લાલ થતો હોય, તે વાત છુપી રીખવી ન જોઈએ. જે માણસ પિતાનું સારું કરે, એને બી જેનું સારું કરે નહીં તે માણસ એકલપેટે કહેવાય છે. મોહન–બાપા! હવેથી હું એકલપેટે નહિ થાઉં. આ અંત રાખવાને ઉપાય બધાને બતાવીશ. પછી મહિને દરેક કામ ખ. તથી કરવા માંડયાં, જેમાં તે ફત્તેહમંદ થયે હતે. 1 , , રા : ' સારાધ. " - હરકશ્રાકના છે.કરાએ અંત રાખવી જોઇએ. તેમજે એકલ પેટ પણ ન રાખવું જોઈએ. મેહને પોતાના બાપ પાસેથી ખત રાખતાં શીખે, તેથી તે બધાં કામમાં ફહિમંદ થયે હેતે. . 1. ' મિ ' સારાંશ પ્રશ્ન : મોહને તેના આ પા હરિચંદ્રને શું પુછયું હતું ? તેના શિક્ષકે છેકરાઓને શું કહ્યું હતું? ” તરીકે કામ પાર પાડવાને હેરિચંદ્ર મહેનને કારણ બતાવેજો હોં ! Page #125 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) જ ખતુ મુખવાથી શું શું કામ થઈ શકે છે પ ખવ રાખવાથી તો દેવાં કામ થયાં છે. ૬ એકલતા ન થવાને માટે ચિંદ્ર મેનને કર્યું કર્યું હતું છ માને છેવી તેના બાપને શું કહ્યું હતું ? મ ક 305 પાઠ ૫૬ મે, સાધમિ વાત્સલ્ય વિષે. હરિગતિ. શાથી મળે સઘળાં સુખે શ્રાવકતા સસારમાં, ગાધી મળે હવેાગનાં સાધન બધા વેહેવારમાં; એવા ઉપાય જવા જ્યાં તે ખુબ ધરાય છે. વાત્સલ્ય તે સામિનુ જગમાં ખરૂં વખણાય છે. પાપી બલાં વિદ્યા અા ત્યાં ખાનપાન અપાય છે; વિજ્ઞાન વિદ્યાદાનથી ત્યાં જૈન બાળક થાય છે;. શ્રીમત જનની ભાવથી ને નિત્ય તેમાંરાય છે, વાત્સલ્પ તે સાર્ધામનું જંગમાં ખરૂ વખણાય છે; સ્થાપી સુધારક મા પુરગામ જન સુખરાય છે, નિ ઘણી કરનાર જે કુરીવાજ દૂર કરાય છે; વાત કરવા ધર્મને ધન ખતથી ખરચાય છે, વાત્સલ્ય તે સામિનું જગમાં શરૂ વખણાય છે. vir 9 + + + $ $ ૨૨ જ Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૬) કરિ ને નિરાશ્રિત કુંડ માટુ' પદન જન ઊદ્વારવા, આગળ પડી આનદ ધરતા જૈનખ તારવા; ખાંતે કરી જો જૈન કન્યાએધ નિત્ય અપાય છે, વાત્સલ્ય તે સાધર્મિનુ' જગમાં ખરૂં વખણાય છે. પાઠ ૫૭ મે, અધુરાં કામ કરવાં નહિ. દેવજી કરીને એક શ્રાવક હતા. તે સારા સ્વભાવના અને 9વાગી હતા. પણ તેનામાં અરાં કામ કરવાની નઠારી ટેવ હતી, તેને કાંઇપણુ કામ બતાવ્યુ હોય તે, તે અધુરૂ રાખતા, અને નજીવાં કામને લખાવતા હતા. શિક્ષક તેને ચાર લીટીની કવિતા * . કે કાઇ પાઠ પૂરા વાંચવા આપે, ત્યારે તે એ લીંટી કવિતા કરતા અને પાઠ અડધા કરતા હતા. તેનાં માબાપ કે કોઈ વિઠલ તેને બહારનુ અથવા ઘરની અત્તરનુ કામ ખતાવે ત્યારે તે કરવા જતા, પણ અધુરૂ સુકી પાછા આવતા હતા. આવી નઠારી ટેવથી તેનાં માબાપને તથા તેના શિક્ષકને તેની ઉપર ઘણા કટાળે, માવતા હતા. આવી કુટેવથી તે ખાખર સારા કા નહિ. જ્યારે તે લાયક ઉમ્મરને થયા, તેને કઇ વેપારીની દુકાને બેસાર્યા, તે વેપારી નાતાવાળ એટલે તેને માંડ માંડ નભાવતા હતા. એક વખતે કાઇ નહેરને વેપારી તે દુકાનમાં નામું સમજવાને આન્યા. તેના નામામાં " ૫ ગરીબ લોકોના ઉદ્ધાર કરવા. ૬ જૈન સ્ત્રી કેળવણી. અભ્યાસ કરી શ એટલે તેના બાપે હતા Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ટો ગેટાળ ની જે અધુરા કામ કરનારા દેવજીએ દર બે' માની રકમ અધુરી માંડલી, અને શેઠે તેના ઉપર વિશ્વાસ મુકેલે - આથી પિલા બારના વેપારીને મેદ વહેમ , અને તે વાત બધે જાહેર કરી, એટલે બીલ લેણદેણવાળા લોકોના મનમાં - વિશ્વાસ આવી ગયે, બધાના નાનામાં પણ ગોટાળે નીકળે; તેથી તે શેડની પિટી લાગી પડવાનો વખત આવ્યું. પછી તેણે રવજીની ઉપર તે બધા ગુન્હાએ ચુક્યા; એથી દેવજીને જેલમાં જવાનો વખત આવશે. આ દેવજીને દાખલો બરાબર સમજીને - કોઈ અધુરા કામ કરવાની ટેવ રાખવી ન જોઈએ. ગમે તે કામ કરવાનું છે તેમાં સારી રીતે ધ્યાન આપવું, અને તે પૂરેપૂરું કરવું. * સારધ. કોઇ પણ છોકરાએ અધુરાં કામ કરવાની કુટેવ રાખી ન જોઈએ. પુરાં કામ કરવાની કુટેવ રાખવાથી દેવજી દુઃખી થયે , અને તેને નોકર રાખનાર શેઠને દીવાળું કાઢવાને પ્રસંગ સારાંશ પ્ર. . ૧ દેવજીમાં ક અવગુણ ને ? ' ૨ ટેવજીના તે સવગુણી કોને નુકશાન થયું હતું ? ૩ અધુરાં કામ કરવાની ટેવથી શું થાય છે? Page #128 -------------------------------------------------------------------------- ________________ , (૯ ૧૮ ) પાઠ ૫૮ મે. ભલાઇ. C 1. દેવચદ્ર કરીને એક શેઠ હતા. તે શ્રાવકનાં ધર્મ પાળતો હતા. તેના ઘરની સ્થિતિ સારી હતી, તે ખીજા મધાં કામ કરી શક્તા, પણ તેનાથી કઇ જાતનાં વૃત પચ્ચખાણ થતાં નહાતાં, કાઇ પણ જાતને ધર્મના નિયમ તેનાથી પળી શકાતા નહીં. ફકત એકાશણુ કરવું હાય તાપણ, તેનાથી બનતું નહિ. ક્રિયામાં પણ કાઈ ધર્મની ક્રિયા કરી શકતા નહતા. એક સામાયિક લેવામાં પણ તેને બહુ મુશ્કેલી પડતી હતી. ' ! એક વખતે તે ઉપાશ્રયે ગુરૂનાં દર્શન કરવાને ગયેા. ગુરૂને વંદના કરી આગળ બેઠા. એટલે ગુરૂએ પુછ્યું કે, 'શેઠજી ! કેમ ચિં'તામાં દેખાઓ છે ? દેવચંદ્ર મેલ્યા, મહારાજ! મારાથી તન મનવડે કાંઇ પણ ધર્મનું કામ થઇ શકતું નથી એથી મને ચિંતા રહ્યા કરે છે. મારા આ મનુષ્યને જન્મ નકામા ચાલ્યું જાય છે. વેપા ૨ રાજગારમાં સારે લાભ છે, પણ ધર્મને લાભ મારાથી મેળવી શકાતા નથી. કોઈ નિયમનું કામ હું જરા પણ કરી શકતા નથી. મારા શરીરની એવી સ્થિતિ છે કે મારાથી એકાશણું પણ થઈ શકતું નથી. હમેશાં નિયમથી જિનપૂજા, સામાયિક કે બીજી કાંઇ ધર્મની ક્રિયા મારાથી ખની શકતી નથી. મારી ભાગળ શી ગતિ થશે ? તેની મને અત્યારે ચિંતા થાય છે. + ગુરૂ આચા—શેઠજી ! ચિ'તા કરી નહિ. કર્મની ગતિ એવી છે, અશ્રુભ કર્મના બળથી માણસ મધી જાતની ોગવાઈ છતાં કાંઈપણ Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૮) કરી શકે નયી તમારાથી જે કાંઈ ન બને તેવું તે, હમેશાં ભલાઈને ગુજ રાખજે. એ ગુણ સર્વથી મારો છે. જેનામાં ભલાઈ પ્રિય છે. તે મારા ઘવું પણ મેળવી શકે છે. ગાય માબાપ, ભાઇ, બેન, સગા સ્નેહી, મિત્ર અને અધમ ભાઈ દુખી હેય તે તેને સર્વ જતની મદદ કરજે. જેઓ અપ અને અનાથ છે, તેમની સંભાળ લેજે, કેઈનું ભલું થતું હોય તો તેમાં તન, મન અને ધનથી ભાગ લે છે. જે કે નજીવું કામ બતાવે, તેમાં જે બીજનું ભલું થતું હોય તે, તે કામ ખતઘો કરશે. આ ભલાઈ. ને શું રાખશે, તો પછી તમારે બીજું કર્તવ્ય બાકી રહેશે" નહિ, તે ભલાઈના ગુણધી તમારું હૃદય ચોખ્ખું થશે, એટલે પછી નાં બીજાં કામ તમારાથી નિયમિત રીતે બની શકશે. ગુરૂનાં આવાં વચન સાંભળી દેવચંદ શેઠ ખુશી થઈ ગયો ત્યારપછી તે તેનું ભલું કરવામાં સામેલ છે. જેથી તેણે છેવટે ઘમનાં બધાં કાર્યમાં તત્પર થઈ 'પિતાના જીવિતને સુ * * *" શ્રાવકન દરેક કરાએ નાનપથી ભલાઈને સુ ખ કરે છે. મલાઈને ગુજથી દેવ શેડની જેમ પોતાનું વિતરણ jી શકાય છે. સારંશ ને * * * Page #130 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૦) ૩ ગુરૂની આગળ તે શામાટે ચિંતાતુર થયે હતું : ૪ ગુરૂએ તેને શું બતાવ્યું હતું ? . ( ૫ ભલાઈ એટલે શું ? ૬ દેવચંદે પિતાનું જીવિત શી રીતે સુધાર્યું હતું : પાઠ ૫૯ મે. . નિત્યકર્મની નોંધપોથી. શિક્ષક–આ તારા હાથમાં શું છે ? વાડીલાલ–સાહેબ એ મારા હાથમાં નિત્યકાર્યની ધથી છે, શિક્ષક–તેમાં શું લખેલું છે ? વાડીલાલ–સાહેબ!તેમાં હું હંમેશના કામની નેંધ કરું છું શિક્ષક–વાલાલ! તું હંમેશાં શું શું કામ કરે છે ? વાડીલાલ-સાહેબ ! મેં દિવસના કામ કરવાના જુદા જુદા ભાગ પાડયા છે. શિક્ષક–વાવલાલ ! તે કેવી રીતે ભાગ પાડયા છે? તે કહે.. - વાડીલાલ–સાહેબ! સવારે પાંચ વાગે ઉઠીને હું સામાયિક કરું છું, પછી દેહેરે જાઉં છું ત્યાં હાઈ ભગવાનની પૂજા કરે છું. તે પછી સાત વાગે ઘેર આવીને બે કલાક પાઠશાળાને અભ્યાસ કરું છું, પછી માબાપની સેવા કરું છું. પછી દશ વાગે જમીને પાઠશાળામાં જાઉં છું ત્યાં ત્રણ કલાક વ્યવહારનું અને બે કલાક ધર્મ તથા નીતિનું જ્ઞાન મેળવું છું. પછી ઘેર આવીને અરધી કલાક કસરત કરું છું. તે પછી જમવા બેસું છું. જમીને અરધી - Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૨) લક ફરવા જાઉં છું, તે પછી દર દશન કરી સાત વાગે ઘેર આવું છું. તે વખતે માબાપ કે ટેનું કાંઈ કામ હોય તે કરી, અને તેમની સેવા કરી, પછી આદધી દશ વાગ્યા સુધી મારી - પર કરૂ છું. દશથી સાડાદશ સુધી આખા દિવસમાં શું શું કામ કર્યું ? ને કઈ કઈ બાબતનું આજે વધારે જ્ઞાન મેળવ્યું ? તેને વિચાર કરી આ નેપ પિચીમાં લખી લઉં છું. પછી મા બાપની આજ્ઞા લઈ ઈ લઉં છું. શિક્ષક—ાડીલાલ ! કોઈ દિવસે ઉપાશરે જઈ પઠિકમg વાડીલાલ-હેબ ! જે ગુરૂ જેરા હેય તે, જે દિવસે રજા ડાચ, તે દિવસે તેમની પાસે જ છું, અને માસામાં હછે, અને તે શિવાય દરેક આઠમ તથા ચાદશને દિવસે બને વખત પડિયમ કરું છું, જયારે મારો અભ્યાસ સારે થશે એટલે પછીથી હમેશાં બે વખત પવિમર્શ કરવાને મેં નિશ્ચય કર્યો છે અને તે સિવાય બીજા કેટલાક નિયમ છે મારી પિપીમાં લખી રહ્યું છે, શિક્ષક-વાડીલાલ તને શાબાશી ઘટે છે. તારી જેમ બીજ કરાશે ધ પાવી રાખશે તો તે એક સારા આવક થઈ પડશે, કશી જ કરે જવા નિત્ય કર્મની ધપાથી - ખશે, તેને હું મારી જગ્યા આપીશ, અને તેનું નામ છે - કે રાખી. . . સારો. દરેક કાકા દેવકરાએ પોતાને માટે નિમી નેપથી Page #132 -------------------------------------------------------------------------- ________________ (૨૨) રાખવી જોઈએ. અને તે પ્રમાણે હમેશાં વર્તવું જોઈએ. નેધપેથી રાખનારા છોકરાઓ વાડીલાલની જેમ પિતાના શિક્ષક પાસેથી સારી શાબાશી મેળવે છે. સારાંશ અને. ૧ વાડીલાલના હાથમાં શું હતું ? ૨ નિત્યકર્મની નેંધ પિથીમાં શું લખાય છે ?" - ૩ વાડીલાલ આખા દિવસમાં શું શું કામ કરતું હતું ? ૪ વાડીલાલ કયારે ઉઠતે, અને કયારે સુતે હતું ? ૫ વાડીલાલને તેના માસ્તરે શું કહ્યું હતું ? ૬ વાડીલાલની જેમ વર્તનાશ છેકરાને માસ્તરે શે લાભ આ પવાનું કહ્યું હતું ? : પાઠ ૬૦ મે. *" *. .. - 1 દુર્ગણ છોડવા વિષે. . વસંતતિલકા મેટાઈ જે હૃદયમાં સર્વ રાખે, ખાટાં કુવાકય મુખથી જન સાથ ભાખે; મહેણાંતણું વચનથી પરિચિત બાળે, જે હોય જન કદિ તે નહિ તેમ ચાલે જે ચીડવે અવરને મનમાં ચિડાયે, જે લેભ લાલચથકી ને જરા ધરાયે, ૧ નઠારા વચને ર બોલે કે બીજના ચિત્તને Page #133 -------------------------------------------------------------------------- ________________ * પિતાતા હઠ પર નહિ દો ટાળે, - જે જાય જેન કરિ તે નહિ તેમ ચાલે. કંકાસ જે નિત્ય કરે કટકા કરીને, બાળ કહે મુખી રસ ઘણી ધરીને; ચાટી કરે અવારની વિપરીત ચાલે, જે દેશ અને કદિ તે નહિ તેમ ચાલે, જે લાગણી હદયમાં ધરતા ન સારી, નિંદા કરે મુખથકી પરની નઠારી - રાખે નહિ વિનાને કદિ કઈ કાળે, ને હોય જેને કદિ તે નહિ તે ચાલે. : ખંડ ૪થો. જેનતત્વ, આ પાઠ ૬૧ મી. ચાર ગતિ આમ કરીને એક કરે છે. તે હમેશાં નવી રીજને માટે ધ કરી હતી. જ્યારે તેનો બાપ ઘરની બહાર જાય, ત્યારે તે ' Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૪) બાપાનું નામ વિઠ્ઠલ હતું. વિઠ્ઠલ જૈન ધર્મમાં આસ્તિક હતું. તે મધુને હમેશાં ધર્મનું જ્ઞાન આપવાની ઘણી કોશિશ કરી હતે. એક વખતે વિઠ્ઠલ બજારમાંથી એક ચિત્ર લાવ્યું. તે ચિત્રમાં એક તરફ નારીને દેખાવું હતું, અને તેની સામે પક્ષી, માણસ અને દેવની એક એક છબી ચિતરેલી હતી. તે ચિત્ર લાવી વિઠ્ઠલે માધુને આપ્યું. ' ' , ' ' ' . . . મધુ–બાપા ! આ શેનું ચિત્ર છે : ૧૪ 255 " , વિઠ્ઠલ–તે ચાર ગતિનું ચિત્ર છે. te : મધુ–ચાર ગતિ કઈ કઈ ? તે બતાવે છે ! ' વિઠ્ઠલ–જે આ નારકીનું ચિત્ર છે, તે પહેલી નરકગતિ કહેવાય છે. તેની સામે જે પક્ષીનું ચિત્ર છે, તે બીજી તિર્યંચગતિ કહેવાય છે, જે આ માણસનું ચિત્ર છે, તે ત્રીજી મનુષ્યગતિ કર . હેવાય છે. અને દેવતાનું ચિત્ર છે, તે એથી દેવગતિ કહેવાય છે. મધુ–બાપા ! ગતિ એટલે શું? તે સમજાવે. વિઠ્ઠલ–આપણા શરીરમાં જે જીવ છે, તે જીવને મુઆ પછી જ્યાં જવાનું થાય, તે ગતિ કહેવાય છે અને તે જવાની ગતિ : ચારજ છે. એટલે જીવ સી પછી એ ચાર માંહેલી કઈ પણ ગતિમાં જાય છે. મધું–બાપા! તે જીવ ચારે ગતિમાં કેવી રીતે જાય? તે સમજાવે. વિઠ્ઠલ – ઘણાં પાપ કરવાથી જીવ નિરક ગતિમાં જાય છે, તેનાથી ડાં પાપ કયાં હોય તે, તિર્યંચ ગતિમાં જાય છેથોડા પુણ્ય તથા પાપ કર્યો હોય તે, મનુષ્યની ગતિમાં જાય છે, અને એકલાં પુણ્ય કરેલ હોય તે, દેવતાની ગતિમાં જાય છે. ' Page #135 -------------------------------------------------------------------------- ________________ - મધુબા ! હું બરાબર સમજે. આ ચિત્ર હું | મારી પારો રાખીશઅને નારકીની, તિચિની, મનુષ્યની અને દેવાની છે ચાર શનિને હંમેશાં યાદ રાખીશ. . . સારબોધ, દર શાવકના આકરા નારકીની, તિચિની, મનુષ્યની અને - દેવતાની એ ચાર ગતિ મને યાદ રાખવી. સારાંશ પ્ર. ૧ મધુ છે કે તે ? પર તે રોને હાંકી હતો ? ૩ વિલ કે ચિત્ર લા હતો? આ તે ચિત્રમાં શેનાં ચિ હતાં ? " ૬ શાર ગતિરોનાં નામ આપે ? ગતિ એટલે શું ? ; , - જીવ ચાર ગતિઓમાં કેવી રીતિ જાય છે ? - નારકી, તિ, અનુષ્ય અને દેવતાની ગતિમાં જીવ શાથી જાય ? - આ પાઠ ૬૨ મિ. , - પાંચ જતિ. ફિદા રાજકારે પાંચ જાતિના માતા એવી * * * * Page #136 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૬) જાતિ, તે પેહેલો એકેદ્રિયજાતિ. એ ઇંદ્રિયવાળા જીવની જાતિ તે ત્રીજી મેટ્રિયજાતી, ત્રણ ઇંદ્રિયવાળા જીવની જે જાતિ તે ત્રીજી ત્રક્રિયજાતિ, ચાર ઈંદ્રિયવાળા જીવની જે જાતિ, તે ચાથી ચૌરિ દ્રિયજાતિ અને પાંચ ઇંદ્રિયવાળા જીવની જે જાતિ, તે પાંચમી પચે દ્રિયજાતિ કહેવાય છે. આ પાંચ જાતિ છે, તે ખરાખર ચાદ રાખવી જોઇએ. સારબાધ. દરેક શ્રાવકના છેકરાએ આ પાંચ જાતિ જાણવી જોઇએ, અને તેના અર્થ સમજીને તે પાંચ જાતિને યાદ રાખવી જોઇએ, સારાંશ પ્રશ્નના. ૧ જાતિ કેટલી છે ? અને તે કઈ ? તે ગણાવેા. પાઠ ૬૩ મા. છકાય. શિક્ષક—કરાઓ ! તમે કાચ એટલે શું? તે સમજો છે..? છોકરાઓના સાહેબ, અમને ખરાખર સમજાવે, શિક્ષક—મધા જીવ તે છકાયની અંદર આવી જાય છે. કાયના અર્થ શરીર થાય છે, અને તે શરીર જીવને છ પ્રકારે હાય, તેથી છકાય જીવ કહેવાય છે. કરાઓ સાહેબ ! મેં કાય જીવ કયા ? તે કલા, Page #137 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શિક્ષક–પીના જીવ, પાઉંના જીવ, અશ્વિના જીવ, પવનના જીવ, ઝાડ-પાલાના જીવ, અને હાલચાલે તેવા છે, ને છકાય જીવ કહેવાય છે, કરાઓ—સાહેબ ! તેમનાં બીન કા નામ હોય તે કે કે, જે અને યાદ રાખીએ. શિક્ષક–તેનાં બી કાં નામ સાંભળો. ૧ પૃથ્વીકાય, ૨ - અyકાય, કે તેઉકાય ૪ વાયુકાય, પ વનસ્પતિકાય, અને ૬ ત્રસકાય. " છોકરાઓ–સાહેબ ! એ કાં નામ અમે હવે મનન કરીને એ રાખીશું, નાર; સારા . ' . દરેક શ્રાવકને કરાએ છકાય જીવ સમજીને તેનાં કાં નામ - યાદ રાખવા જોઈએ, _* *, *, * * * * " સારાંશ અને - ૧ ટકા એટલે શું ? ૨ કોથને આ શું ? રૂ કાયે જીવ કઇ કયા ? * છકાય જીવન ટૂંકાં નામ આપે * પાઠ ૬૪ મિ. ના મારવાના ખ્યા . પાંચ ઈદ્રિય. * *** .. Page #138 -------------------------------------------------------------------------- ________________ ( ૧ર૮) બધાં કામ કરી શકે છે. જીવ સાંભળે છે, જુએ છે, શું છે ખાય છે અને અડકે છે એ બધું ઈદ્રિયોથી થાય છે. તે ઇંદ્ધિ કાન, આંખ, નાક, જીભ અને શરીરમાં રહેલી હોય છે. કાનને એસેંદ્રિય, કહે છે, આંખને ચક્ષુરિંદ્રિય કહે છે, નાકને ઘણેદ્રિય કહે છે. જીભને રસનેંદ્રિય કહે છે, અને ચામડીને સ્પાદ્રિય કહે છે તેનું સારી રીતે જ્ઞાન થવાને પ્રેમની વાર્તા જાણવા જેવી છે. - પાટણનગરમાં પ્રેમજી કરીને એક શ્રાવકને છોકરે હતે. તે પાંચ ઇંદ્ધિમાં સમજ નહતો અને તેનાં બીજાં નામ યાદ રહેતાં હતાં. એક વખતે તેના શિક્ષકની પાસે ગયે. શિક્ષકે તેને કહ્યું, પ્રેમજી! તું જોડાક્ષર શિખે છું? પ્રેમજીએ કહ્યું, હા સાહેબ, તે પરથી તેની પાસે નીચેના પાંચ શબ્દો લખાવ્યા. કાન, આંખ, નાક, જીભ, ચામડી, પછી પ્રેમજીને તેના શરીર ઉપર તે ઓળખાવ્યા. પછી તેનાં બીજાં નામ નીચે પ્રમાણે લખાવ્યાં. શ્રેત્ર, ચક્ષુર, છાણ, રસના, સ્પર્શ, આ બધા શબ્દ ગેખાવી મેટે કરાવ્યા. પછી શિક્ષકે કહ્યું, - હવે તેની સાથે ઈદ્રિય શબ્દ જોડી દે. પછી પ્રેમજીએ તેની સાથે ઇક્રિય જે નીચે પ્રમાણે લખ્યું. દિય, ચક્ષુરિંદ્રિય, ઘણેન્દ્રિય, રસનેંદ્રિય, સ્પર્શેન્દ્રિય પછી તરત પ્રેમજી સમજી ગયે અને તેણે શિક્ષકને ઘણે આભાર માન્ય. . . . . . ' Page #139 -------------------------------------------------------------------------- ________________ સારા . દરેક ભાવકના છોકરાએ માની જેમ પાંચ ઇન્દ્રિય ચળખી " તેવી અને તેને રેડ કરી લખી સારી રીતે જીવી જોઈએ.. ' સારાંશ પ્રમો. ' જ કદિ માં હોય છે ? ર તે પ્રક્રિયાથી છલ શું શું કરી શકે છે? ૩ કિનાં બે જાતનાં નામ કહે ? ૪ પ્રેમને કેવી રીતે ઇન્દ્રિયોની સમજણ પડી હતી ? પાઠ ૬૫ મો. છે પાસિ. આપણું શરીર પુદગરૂપ છે. જે પાંચ ઇન્દ્રિયના વિષયમાં - વી શકે તે પુગળ કહેવાય છે. પૂરાયા કરે અને ગળી જાય, તે યુદળને જાય છે. તે ગુગળના વધારા વટારાથી શરીરમાં ફાર થયા કરે છે. જીવ છે જાતની શક્તિને ઉપનિ વખતે બાંધે - છે. તેને પણ કહે છે. તે પણ આ પ્રકારની છે. ઝા મરીને - પા બીજે ભવે જાય, તે વખતે પહેલા સમયે આહાર લે છે, ' અને તે પછી જે શનિથી ખાવા પીવાના ખોરાકને રસ શરીરને - મિ િવ શક્તિને ક્યાં છે, તે પહેલી આહારપરાણિક હે છેરાફના માંથી જે શરીરનું પાપણું અને શરીર પણે સાકરના પુત્રને પરિ મારવાની જે શનિ, તે બીબુ Page #140 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૨ ) શીખ્યા છે, તેથી ખેલી શકે છે, તે તેની પાંચમી ભાષાપાપ્તિની ભુખી છે. અને જીવા મનમાં રમવાના કે ખાવાપીવાના વિચાર કરી શકે છે, તે તેની છઠ્ઠી મનપયાપ્તિ છે. ગોવિદે આ પ્રમાણે સમજાવ્યું, એટલે બધા છોકરાઓ ખુશી થઈ ગયા. અને આગળ પાઠની છે પાપ્તિની વાત તેમણે ખરામંર યાદ રાખી લીધી. સારબાધ ગાવિશ્વની જેમ દરેક છેકરાએ છ . પર્યાસિ વિષે સમજુતી મેળવવી, અને તેને હુમેશાં યાદ રાખવી જાઇએ. સારાંશ પ્ર નાં ૧ ગોવિદ કેવા હતા ? ૨ જીવા તેને શું થતા હતા ? ૩ જીવામાં છ પાપ્તિ કેવી રીતે સમજાવી હતી ? પાઠ ૬૭ મા દર્શ પ્રાણ. ** જીવ જયારે મૃત્યુ પામે છે, ત્યારે તેના *y જીવમાં દેશ પ્રાણ કહેવાય છે. તેમાં કેટલાએક જીવમાં એછા વધતા પ્રાણ પણ હોય છે. માંથી તે પ્રાણુ ચાલ્યા જાય છે. ચેત્ર દ્રિય એ જીવને છે. તેનાથી જીવ સાંભળી શકે છે, ચક્ષુરિદ્રિય એ હ્યુ છે, તેનાથી જીત જોઇ શકે છે. ઘ્રાણેન્દ્રિય એ પહેલે પ્રાણ જીવના બીજો જીવને ત્રીને Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩). મા છે, તેનાથી જ સુંધી શકે છે. રસદિય જીવને છે પ્રાણ છે તેનાથી છવ ખાવાપીવાને રવા લઈ શકે છે. પક્રિય એ તને પાંચ પ્રાણ છે, તેનાથી અને ચામડી વડે ટાંહ, ના વિગેરેનું ગાન થાય છે. મને બળ એ જીવને છ પ્રાણ છે, . તેનાથી સુકા મનના વિચારે દિલાવી શકે છે. વચનબળ-~-એ વને રાતા પ્રાપ્ત છે, તેનાથી કવ બોલવાની શક્તિ ધરાવે છે, કાય - જીવને આમ પ્રાળું છે, તેનાથી જીવ શારીરનું બળ ફાવી શકે છે, પ ણ એ જીવન નવ પ્રમાણે છે. તેનાથી જ વાસ ઉર લઈ શકે છે, અને મુકી શકે છે, અને શશુ—એ જીવને દશમો પ્રા છે, તેનાથી તેની મુદત પ્રમાણે * જીવી શકે છે. તે દશ પ્રાણ ઉપર આરાધકની વાત સમજવા જેવી છે. - કપિલનગરમાં આરાધક કરીને એક બ્રાવક હતા. તેને દશ દિકરા તા. તે પોતાના દશે દિકરા ઉપર ઘણી પ્રીતિ રાખ. anીશ તો તે પિતાના દશ દિકરાને “સારા પ્રાણ” એમ કહી બોલાવતા હતા. તે દરોનાં નામ દશ પ્રાણનાં નામ ઉપરથી રાખેલ " તાં, તેમનાં નામ ૧ કાનચંદ, ૨ ચસુચંદ્ર, ૩ માગુચક. * રચ. ૫ સ્પીચ, ૧ મનોબળ, છ વચનબી, ૮ ડા બી. ૯ ધસાપ્રસાદ અને વદીયુષ્ય, એવાં પડ્યાં હતાં. કપલનગરના લોકે આરાધકને દશા પ્રાપ્ય છે. એમ કહેતા હતા. અને તે દ ીકરા નામ પ્રમાણે ગુજુવાન થયા. કદ જળવામાં . ૩ ની કાં ઘણી તકરાર (જી. શાક ન લેવામાં વાલક . રર બાપાના વોમાં શણ હ. પક ચામડીને સુખ આપવામાં .. તી અને મને બુદ્ધિમાં છે ભાન . વયનભાળ Page #142 -------------------------------------------------------------------------- ________________ (938) ભાષણ કરવામાં એકકે થયા હતા. કાયમળ શરીરે મજબૂત હતા સપ્રસાદ પ્રાણાયામની શ્વાસ છુટવાની પડચા હતા, દીધાયુષ્યની આયુષ્ય લાંખી હતી. શ્વાસે વિદ્યામાં આગળ આરાધકના આ દશે દીકરાએ દશ પ્રાણથી ઓળખાતા હતા. અને લેાકે તેમનાં નામ ઉપરથી દશ પ્રાણનાં નામ યાદ રાખતા હતા. સારબાય. દરેક શ્રાવકે દૃશ પ્રાણ જાણવા જોઇએ અને આરાધકના દીકરાના નામ યાદ રાખી, સમજૂતી સાથે તે અધાં નામ મનમાં ઠસાવવાં જોઇએ. ← સારાંશ મના ૧ જીવમાં કેટલા પ્રાણ હાય છે ? ૨ જીવ શેનાથી રહી શકે છે ? ૩ બધા જીવમાં સરખા પ્રાણુ હોય કે આછા વધતા હાય ૪ દશ પ્રાણ કયા ? તે ગણાવે. ૫ દશ પ્રાણથી જીવ શું શું કરી શકે છે ? ૬ આરાધકને કેટલા દીકરા હતા ? છ તેમનાં નામ કેવી રીતે રાખ્યાં હતાં અને નામ પ્રમાણે શા શા ગુણ હતા ? F પાઠ ૬૮ મા. પાંચ શરીર. દેવનગરમાં નાનચદ્ર અને વિજ્ઞાનચદ્ર નામના એ મિત્રા હતા Page #143 -------------------------------------------------------------------------- ________________ - " તો જરા ધર્મના ઘણા રોગી હતા. સાનમાં બુદ્ધિ છેડી હતી અને વિકાન ધ હશીયાર ડૉ. પાઠશાળામાં તે રાધે જ ભાજીના ડા, વિદ્યાગુરૂ જે ન સમજાવતા તેને વિનચંદ તરત વહ કરી લેતા અને જ્ઞાન બરાબર સમજાતે નહિં. પ પ... શાળામાંથી ઘેર આવ્યા પછી જ્ઞાન વિજ્ઞાનચંદની પાસેથી બધું જાણી લેતે હતો. - એક વખત પાઠશાળામાં ગુરૂએ પાંચ શરીરનો પાઠ સમજાવ્યું, તે વિજ્ઞાન સમજી ને પણ જ્ઞાનચંદ્ર બરાબર સમજ નહીં. પહશાળામાંથી ઘેર આવ્યા પછી જ્ઞાન અને વિજ્ઞાનચંદની એ નીચે પ્રમાણે વાતચિત થઈ હતી. આ જ્ઞાનચં––ભાઈ વિજ્ઞાન ! આજે પાંચ શરીરને પાઠ રાંધી સમય નથી તે મને મેહેરબાની કરી સમજાવ. મને તમાં ઘણી શંકા રહે છે. જીવને એક શરીર હોય, એ વાત સમય છે, પણ પાંચ શરીર શી રીતે થાય ? તે મને રામાવ. - વિજ્ઞાન -ભાઈ જ્ઞાનચંદ્ર શરીર પર જાતનાં હેપ છે. તેનાં નામ ૧ પદારિક શરીર, વંકિય શરીર, ૩ આહારક શરીર, જ તેજસ કાફીર અને પ ણ કરી છે. તે બધાં વારી દરેક જીવને કાંઈ હતાં નથી. પણ પુરુષ પાપના ચોરને લઈને તે શરીર tછે શકે છે. જે જીવ સદારિક શરીરને એવા પુળા - હ કરે તે પહેલું આદા િશરીર કહેવાય છે અને જે જપકિય ફરીને ઘરે તેવા ૫ગળ લઈ પિતાના નામે પ્રદેશની સાથે છે તે બી પક્રિય શોર કહેવાય છે. તે બે જાતનાં છે. એક તે જમા રાખી ને બીજું સુખ બી. વિધિ શરદી જાતનાં ફી નિયુ છે. જ્યારે કલાક અને છે . 111 A * ,, , .... . . . Page #144 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) એવાં પુદ્ગળા લઇ શરીર મનાવે તે ત્રીજી' આહારક શરીર કહેવાય છે, તે હરક શરીર એક હાથનુ મને છે અને તેવું શરીર ચાદ પૂર્વધારી મુનીએ કરી શકે છે જીવે ગ્રહણ કરેલા ખારાકને પચાવે તે ચાથુ તૈજસ્ શરીર કહેવાય છે જે પચાવેલા આહારના રસના જુદા જુદા ભાગમાં જુદી જુદી રીતે વે'હેચી પરિણુમાવે તે પાંચમું કાર્યણુ શરીર કહેવાય છે. .. જ્ઞાનચંદ્રભાઈ વિજ્ઞાનચંદ્ર! હવે હું ખરાખર સમજી ગયા, દારિક, વૈક્રિય, આહારક, તૈજસ, અને કામણુએ પાંચ શરીર મારા મનમાં હંમેશાં યાદ રહેશે. સારબાધ. દરેક શ્રાવકે જ્ઞાનચંદ્ર અને વિજ્ઞાનચંદ્રની જેમ માંડામાંહી પુછી સમજુતી લઇ પાંચ શરીરનું જ્ઞાન મેળવવુ' જોઇએ. સારાંશ પ્રો. ૧ જ્ઞાનચંદ્ર અને વિજ્ઞાનચંદ્ર કેણુ અને કેવા હતા ? ૨ શરીર કેટલી જાતનાં છે ? તેનાં નામ આપે. ૩ દારિક અને વૈક્રિય શરીર કેવાં હાય છે ? ૪ એક હાથનુ કયુ શરીર બને છે ? ૫ ખારાકને પચાવવામાં ક્યુ' શરીર કામ કરે છે ? - ૬ પચાવેલા આહારના રસને જુદી જુદી રીતે વેહુંચી આપે તે કયુ શરીર કહેવાય ? Page #145 -------------------------------------------------------------------------- ________________ - (૧૪) પાઠ ૬૯ મા . રજિક અને શક છે કે, તે હમેશાં સાધુ મહારાજના નાં વચન સંભળાને ઉપાશે તે છે. એક વખતે તે વખાણ સાંવાળી શેર જાશે. ત્યારે તેના પાપે તેને પુછયું કે, રમણીક ! આજે નું ઉપશી છે વળી આવે ? તેણે કહે, બાપા ! આજે તે ઉપાશ્રયમાં ગડબડ બહુ થતી હતી, તેને - શાંત પાડવાને ઉપગ ઉપગ એવા શબ્દો બોલાતા હતા. ' ! તે વખતે હગ શબ્દ કહેવાય છે, તેનું શું કારણ હશે? ઉપગને કાર્ય છે તે હશે? તે મને સમજાવશે? . - તેના બાપાએ કી, રમણિક! ઉપગને ખરે છે કેઈકજ દર છે. તે મને ઠીક પુછયું. બીજા લે તે એટલું જ સ મજે છે કે, ઉપગ રાખે એટલે ગડબડ ગુદી સાંભળવામાં ધ્યાન - આ—િજે કે રૂઢિી એ અર્થ થાય છે, પણ તે ઉપગને અરો છે બીજે છે, તે તું ધ્યાન આપીને સાંભળજે, આપણામાં જે જીર છેતેને ઉપયોગ હિય છે, જેને ઉગ છે, તે જ જીવ છે. કિંવા છે. તે ઉપયોગ બાર પ્રકાર છે. જીવમાં જ્ઞાન, મન અને ને ય છે તેમાં જ્ઞાન પાંચ પ્રકા, અજ્ઞાન ત્રણ પ્રકા અને દર્શન ચાર પ્રકારે છે, એવી રીતે બાર પ્રકારે ઉપગ થાય છે, ને જે બાર પ્રકારના ઉચેરામાં કેઈપણ એક કે વધારે ઉપ - - , , , + + + નનન + + " કાન , તક ના ના *** Page #146 -------------------------------------------------------------------------- ________________ (૧૮) કેવળ જ્ઞાન–એ પાંચ પ્રકારનાં જ્ઞાન કહેવાય છે. મતિ અજ્ઞાન મૃત અજ્ઞાન, અને વિભંગ જ્ઞાન–તે ત્રણ અજ્ઞાન કહેવાય છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન—એ ચાર પ્રકારનાં દર્શને કહેવાય છે. પાંચ જ્ઞને, ત્રણ અજ્ઞા અને ચાર દર્શન. એ બધા મળીને બાર ઉપયોગ કહેવાય છે. રમણિક! આ ' બાર પ્રકારના ઉપયોગને સંબંધ જીવની સાથે છે. પહેલાં પાંચ ફિન સમકિતને આશ્રીને કહેલાં છે, એટલે જ્યાં સમકિત હોય ત્યાં પાંચ જ્ઞાન હોય છે. અને ત્રણ અજ્ઞાન મિથ્યાત્વને આશ્રીને રહેલાં છે એટલે જ્યાં મિથ્યાત્વ હોય, ત્યાં ત્રણ અજ્ઞાન હોય છે. - રમણિક_બાપા ! એ બાર પ્રકારના ઉપયોગને માટે હું સંક્ષેપમાં સમજી ગં, પણ તે વિસ્તારથી કયારે સમજવશે? પછી તેને વિરતારથી સમજાવીશ. અત્યારે તો એ ઉપગના બાર પ્રકાર યાદ રાખજે. , રમણિક–બાપા! બહુ સારું, પછી સમજાવજે. - મલ– સારા . દરેક શ્રાવકના છોકરાએ રમણિકની જેમ એ બાર ઉપયોગ યાદ રાખવા જોઈએ. HIછે. સારાંશ પ્ર. " ૧ રમણિક કે છોકરો હતો? ર"ઉપગને અર્થ લોકે શું જાણે છે? ૩ ઉપગને ખરે અર્થશે? - Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૦ પ જપ કેટલા પ્રકારના હેય ? અજ્ઞાન કેટલા પ્રકારનું છે ? ૪ દર્શનના કેટલા પ્રકાર છે , : ૯ પગના બે ભેદ કથા છે ? . ૧૦ ઉપના બાર પ્રકારમાં સમકિત અને મિઘાતને આ - શ્રીને કયા કયા પ્રકાર છે પાઠ ૭૦ મો. આઠ કર્મ. જાતનું કામ કરવું, તે કર્મ કહેવાય છે. તે કના ' - આઠ પ્રકાર છે. જેનાથી પાંચ ઇન્દ્રિય તથા મન વડે વસ્તુનું ખરૂં ન ન થાય, તે મતિજ્ઞાન કહેવાય છે, એવું મતિજ્ઞાન જે. Eદથી કાઈ જાય, તે મતિજ્ઞાનાવરણીય કેમ કહેવાય છે. ચાર સાંભળવાથી જે ન થાય તે શુત જ્ઞાન, તે જેને 6. દી ટૂંકાઈ , તે પત જ્ઞાનાવરણીય ક કહેવાય છે, તિએ તપા મનની જરૂરીયાત શિવા સામેથી રૂપી દ્રવ્યુ - - માં આવે તે િત, તે જેના ઉદયથી દૂકાઇ છે વર કાનાવરણ કર્મ કહેવાય છે. જેનાથી કરીને મનને ભાવ જ તે મ પ ગાન, દદથી કોઈ તમને જનારણકમ કામ છે, જેનાથી રૂપ અરૂપી , Page #148 --------------------------------------------------------------------------  Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૪) વાત જ શી શ ર અને ગુરૂને ઉપકાર માને ત્યાંથી શી ઘી પિતાને ઘેર આવ્યા અને પછી તરત જ તે તે ગુ નિી પાસે કરી લીધી હતી. સાધી oધી પદ પણ રકિત ' જ ગઈ હતી, - ' સરોધ. કે પાવકે કમચંદ્રને જે તે શાહ કમને તેને મારી મેળવી જોઈએ. કાં સ્વરૂપ જ * - સારાંશ અને. ૧ કરો કે બાવક હતો ? ૨ ચંદે ગુરૂની આગળ કેવા પ્રશ્ન કર્યા હતા? રૂ આઠ કામના જુદા જુદા દાખલા આપે. કે જ્ઞાન ચડે નહિ, બહુ નિદ્રા આવે, શરીરમાં દારૂ ઉઠે, જેની ઉપર શ્રદ્ધા ન રહે તથા ગુ વિગેરે ન આવે. શારીરમાંથી દુર્ગધ , શિક કુળમાં જ થાય, અને પિસે છતાં આપી ન શકાય, હું જીવવું અને શણ કાળ પી જીવવું તે બધા કયા કયા કિના દાખલા છે? તે કહે. પાઠ ઉરે મો. વીશ વિ. કરી નથી કે કોઈ તન શિક્ષક તેની ઉપર નજર રહે Page #150 -------------------------------------------------------------------------- ________________ (૨૪) આ અશાતા વેદનીય કર્મનું એક જાતનું સ્વરૂપ છે. પછી મુનિએ એક ચોથા શ્રાવકને બેલાવીને પુછ્યું, શ્રાવકજી! તને શું થાય છે?તે બેલ્યા મહારાજ! મને કેધ, માન, માયા, લેબ વિગેરે બહુજ પીડા કરે છે. અને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા રહેતી નથી. હું કઈ કઈ વાર મિથ્યાત્વીના દેવને માનું છું. વળી કઈવાર મને ઘણો ગુસ્સો આવી જાય છે.. મુનિ બેલ્યા–ભાઈ કર્મચંદ્ર! જે આ મેહનીય કર્મનું સ્વરૂપ છે. પછી એક પાંચમા શ્રાવકને બોલાવીને પુછ્યું કે, તારામાં શું છે? તે બો –મહારાજ મારા શરીરમાંથી દુર્ગધ છુટયા કરે છે. મુનિ બોલ્યા-કર્મચદ્રા! આ નામ કર્મના ઘણા ભેદ છે. પણ તે માંહેલું આ એક સ્વરૂપ છે. તેને અપ્રતગંધ કહે છે. પછી છઠ્ઠા શ્રાવકને લાવીને પુછયું કે, તારામાં શું છે? તે બે —મહારાજ! હું શ્રાવકને ધર્મ માનું છું, પણ મારે જન્મ ભિક્ષુક કું. ળમાં છે, મુનિ બોલ્યા-કર્મચંદ્ર! જે આ ગોત્ર કર્મનું સ્વરૂપ છે. પછી મુનિએ સાતમા શ્રાવકને બોલાવીને પુછ્યું કે, તારામાં શું છે ? તે બોલ્ય, મહારાજ ! હું પૈસાદાર છું, તે છતાં કેઈને કાંઈ આપી શકતું નથી, સુની બોલ્યા, કર્મચંદ્ર! જે આ અંતરાય કર્મનું એક સ્વરૂપ છે અને તે દાનાંતરાય કહેવાય છે. પછી મુનિએ એક આઠમા શ્રાવકને લાવીને પુછયું કે તને શું છે તે ભે, મહારાજ ! હું અને રામચંદ્ર સાથે એક દિવસે જમ્યા છીએ પણ એક જોશીએ મારું આયુષ્ય પચવીસ વર્ષનું કહ્યું છે અને રામચંદ્રનું પચાસ વર્ષનું કહ્યું છે. તેથી મને ખેદ થાય છે. ગુરૂ બાલ્યા જે, કર્મચંદ્ર ! આ લાંબા કાળ સુધી અને થોડી મુદત સુધી જે એક ભવમાં રેહવું તે આયુષ્કર્મ કહેવાય છે. આ પ્રમાણે મુનિએ પર્ષદામાંથા આઠ કમનું પ્રત્યક્ષ સ્વરૂપ બતાવ્યું, તે જાણી - Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૪૩) - કલર છે ખુશી થઈ ગયા અને ગુરૂનો ઉપકાર માની શી _ ઘુ ઘા પિતાને શેર આવ્યા અને પછી તરત જ તેને તેજ ગુ ની પરીક્ષ રિપી હતી. આથી બધા પા પા તિ સાબેધ. દરેક કે કારની જેમ તે આઠ કિમના કાં સ્વરૂપ જાણ તેની રામજુતી મેળવવી જોઈએ. સારાંશ મને. ૧ કર્મચંદ્ર કે શ્રાવક હતો ? ૨ ક. ગુણી આગળ કેવા પ્રશ્ન કર્યા હતા? છે આ. કર્મના જુદા જુદા દાખલા આપે. જ જ્ઞાન ચડે નહિ, બહુ નિદ્રા આવે, શરીરમાં દાહ ઉકે, જનધર્મ ઉપર શ્રદ્ધા ન રહે તધા વિગેરે ન આવે, શરીરમાંથી દુર્ગધ , સિંક કુળમાં જન્મ થાય અને મિ છતાં આપી ન શકાય, ડું જીવવું અને તું કાળ પી જીવવું તે બધા કા કા કર્મના દાખલા છે? તે કહે. પાઠ કર મો. વિશ વિષય. ગિ અને તિર ના જે મિ છતા તે Page #152 -------------------------------------------------------------------------- ________________ (૧૪) આ અશાતા વેદનીય કર્મનું એક જાતનું સ્વરૂપ છે. પછી મુનિએ એક ચોથા શ્રાવકને બોલાવીને પુછયું, શ્રાવકજી:! તને શું થાય છે?તે બે મહારાજ ! મને કેધ, માન, માયા, લોભ વિગેરે બહુજ પીડા કરે છે. અને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા રહેતી નથી. હું કઈ કઈ વાર મિથ્યાત્વીના દેવને માનું છું. વળી કોઈવાર મને ઘણે ગુસે આવી જાય છે. મુનિ બોલ્યા–ભાઈ કર્મચંદ્ર! જે આ મેહનીય કર્મનું સ્વરૂપ છે. પછી એક પાંચમા શ્રાવકને બોલાવીને પુછ્યું કે, તારામાં શું છે? તે બો –મહારાજ! મારા શરીરમાંથી દુર્ગધ છુટયા કરે છે. મુનિ બોલ્યા-કર્મચદ્ર! આ નામ કર્મના ઘણા ભેદ છે. પણ તે માંહેલું આ એક સ્વરૂપ છે. તેને અપ્રસ્તગંધ કહે છે. પછી છઠ્ઠી શ્રાવકને બેલાવીને પુછયું કે, તારામાં શું છે? તે બે –મહારાજ! હું શ્રાવકને ધર્મ માનું છું, પણ મારે જન્મ ભિક્ષુ કુ. ળમાં છે, મુનિ બોલ્યા–કર્મચંદ્ર! જે આ ગોત્ર કર્મનું સ્વરૂપ છે. પછી મુનિએ સાતમા શ્રાવકને બેલાવીને પુછયું કે, તારામાં શું છે ? તે બલ્ય, મહારાજહું પૈસાદાર છું, તે છતાં કોઈને કાંઈ આપી શકતું નથી, મુની છેલ્યા, કર્મચંદ્ર! જે આ અંતરાય કર્મનું એક સ્વરૂપ છે અને તે દાનાંતરાય કહેવાય છે. પછી મુ" નિએ એક આઠમાં શ્રાવકને બેલાવીને પુછયું કે તને શું છે? તે બોલ્યા, મહારાજ ! હું અને રામચંદ્ર સાથે એક દિવસે જમ્યા છીએ પણ એક જોશીએ મારું આયુષ્ય પચીસ વર્ષનું કહ્યું છે અને રામચંદ્રનું પચાસ વર્ષનું કહ્યું છે. તેથી મને ખેદ થાય છે. ગુરૂ બોલ્યા જે, કર્મચંદ્ર ! આ લાંબા કાળ સુધી અને ડી મુદત સુધી જે એક ભવમાં રેહવું તે આયુષ્કર્મ કહેવાય છે. આ પ્રમાણે મુનિએ પદામાંથા આઠ કર્મનું પ્રત્યક્ષ વરૂપ. બતાવ્યું, તે જાણી Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૪) કર્મચા ઘણે ખુશી થઈ ગયો અને ગુરૂને ઉપકાર માની ત્યાંથી પુંશી તે પોતાને ઘેર આવ્યું અને પછી તરત જ તેણે તેજ મુ - નિની પાસે દીક્ષા લીધી હતી. આથી બધી પર્ષદા પણ ચકિત થઈ ગઈ હતી, - - - - સારધ. ' દરેક શ્રાવકે કર્મચંદ્રની જેમ તે આઠ કર્મના ટુકાં સ્વરૂપ જાણ તેની સમજુતી મેળવવી જોઈએ. * -- અ લ સારાંશ મનો. ૧ કર્મચંદ્ર કે શ્રાવક હતું ? ૨ કર્મચંદ્ર ગુરૂની આગળ કેવા પ્રશ્ન કર્યા હતા? ૩ આઠ કર્મના જુદા જુદા દાખલા આપે. ૪ જ્ઞાન ચડે નહિ, બહુ નિદ્રા આવે, શરીરમાં દાહ ઉઠે, જેનધર્મ ઉપર શ્રદ્ધા ન રહે તથા ગુસે વિગેરે બહુ આવે, શરીરમાંથી દુર્ગધ છુટે, ભિક્ષુક કુળમાં જન્મ થાય, અને પૈસે છતાં આપી ન શકાય, ડું જીવવું અને ઘણુ કાળ સુધી જીવવું તે બધા કયા ક્યા કર્મના દાખલા છે ? તે કહો. પાઠ કર મે. વીશ વિષય. શ્રીચંદ્ર અને રતિચંદ્ર નામે બે મિત્ર હતા. તેઓ જનશાળામાં સાથે અભ્યાસ કરતા હતા. શ્રી ચંદ્ર જે ભણે તેનું મનન કરતે અને રતિચંદ્ર પિપટીયું જ્ઞાન રાખતો હતે. રતિચંદ્રની આવી નઠારી ટેવ જે તેના શિક્ષક તેની ઉપર નારાજ રહેતા Page #154 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૪) અને શ્રીચક્રમાં મનન કરવાની સારી ટેવ જોઈ. તેની ઉપર તે ખુશી રહેતા હતા. એક વખતે પાંચ ઇંદ્રિયાના વિષયની પરીક્ષા ચાલતી હતી. તે વખતે શિક્ષકે નીચેના એ સવાલ લખાવ્યા હતા~ છે અને ત્રણ વિષય કઈ કઇ ઇંદ્રિયાના છે ? આઠ અને પાંચ વિષય કઈ કઈ ઈંદ્રિયાના છે? આ સવાલના જવાખ શ્રીચંદ્રે તરત લખી આપ્યા અને તેમાં તે સારી રીતે પાસ થયેા અને રતિચદ્ર તે લખી શકચેા નહીં, તેથી નાપાસ થયે. રતિચંદ્રને તેના શિક્ષકે ઘણા ઠપકા આપ્યા અને કહ્યું કે, જો હવે ફીવારની પરીક્ષામાં પાસ થશે નહીં, તે તને વર્ગની અહાર કાઢી મુકવામાં આવશે. આવી ધમકી સાંભળી રતિચ'દ્ર ચિ'તાતુર રહેવા લાગ્યા. પછી તેના મિત્ર શ્રીચકે તેને દીલાસેા આપી કહ્યું કે, રતિચંદ્ર હવેથી તું ખરાખર ધ્યાન દઈને વાંચજે, રતિચંદ્ર ખેલ્યા, ભાઇ શ્રીચ'દ્ર! મારે શી રીતે ધ્યાન દઈને વાંચવું, તે ઉપાય બતાવ. શ્રીચ'દ્ર ખેલ્યું— ભાઇ! રતિચ’દ્ર! જે વિષય આપણે શીખવાના હોય, તેના બરાબર વિચાર કરવા અને તે આપણા મનમાં ઠસાવી દેવે, રતિચ'દ્રે કહ્યું શ્રીચંદ્ર ! હવેથી હું તારા કહેવા પ્રમાણે કરીશ પણ પાંચ ઇંદ્રિયના ત્રેવીશ વિષયેા કેવી રીતે યાદ રાખવા તે સમજાવ. શ્રીચ'દ્ર ખેલ્યે ભાઇ રતિચંદ્ર ! પહેલાં તે તારે નીચેની કવિતા યાદ રાખવી. ચોપાઇ. એ છે નાકે ત્રણે કાન, માંખે જીભે પાંચતુ કામ; ચામડીના છે આઠે જે, નવીશ વિષયે સઘળા તે Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) સારધ. જય વિજયની જેમ દશ પ્રકારનું મિથ્યાત્વ સમજીને તે પ્ર: માણે દરેક વકે વર્તવું. અને વિજયની જેમ જે સારું લાગે તેને ઉઘાડી રીતે અંગીકાર કરવું. . સારાંશ બને. ૧ જય વિજય કેણ અને કેવા હતા ? ૨ વિજયે જૈન થવાને કેવી પ્રતિજ્ઞા લીધી હતી ? ૩ વિજયની ઉપર કેટલા પ્રકારનું મિથ્યાત્વ ઘણાવ્યું હતું ? ૪ વિજય છેવટે કે થયે હતું પાઠ ૭૪ મે. જૈન શાસન વિષે કવિતા - હરિગીત, દિલમાં દયા ધરવા થકી જ્યાં સત્ય ધર્મ મનાય છે; ઉપકાર કરવા અન્યને જ્યાં પરમ પુણ્ય ગણાય છે; જ્યાં ધર્મ કે મૂળ સગુણ વિનય ગાજે ગર્વથી, જયવંત છે આ જગતમાં હે જૈનશાસન સર્વથી. ૧ વખણાય ભારે વીરને એ ધર્મ સઘળા લેકમાં, શ્રાવક કુળ અવતાર આ પુણ્ય કેરા થકમાં પામ્યા ભલે જિન ધર્મ તે સંતેષ ધરજ ધરવથી, જયવંત છે આ જગતમાં હે જન શાસન સર્વથી. જ્યાં દેવ છે અરિહંત નિર્મળ વીતરાગ મહા પ્રભુ, સુખકાર સુંદર શાંત જિનવર વિશ્વના નાયક વિભુ, .. તેને ભજો ભવ દુઃખ હરવા વિષય સઘળા નેમથી જયવંત છે આ જગતમાં છે જેને શાસન સર્વથી. , ૧ બીજને. ૨ ઉંચી જાતનું ૩ બધે પ્રસરી રહેલા ધણ ૪ નાશ કરી. Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૪૭) શું છે? તે મને બતાવ. જય છે , ભાઈ વિજય! અમારા શાસ્ત્ર માં દશ પ્રકારનું મિથ્યાત્વ કહેલું છે, તે બધું તને લાગુ પડે છે. વિજય છે, જે તું મારા ઉપર દશ પ્રકારનું મિથ્યાત્વ સાબીત કરે તે હું મારું મિથ્યાત્વ છેડી દઉં અને તારે જૈન ધર્મ ગ્રહણ ન કરૂં. જય બોલ્ય, ભાઈ વિજય ! તું એક ચિત્તથી સાંભળજે. જીવ હોય, તેને અજીવ કરી જાણ એ પહેલું મિથ્યાત્વ છે અને અજીવને જીવ કરી માનવે તે બીજું મિથ્યાત્વ છે. તે કાચા પાણીને જીવિવાળું છતાં અજીવ જાણે વાપરે છે, એ તારૂં મિથ્યાત્વ છે. ધમને અધર્મ કરી જાણ, એ ત્રીજું મિથ્યાત્વ છે અને અધર્મને ધર્મ કરી માનવે એ ચોથું મિથ્યાત્વ છે. વિજય ? તે ધર્મને અધમ અને અધર્મને ધર્મ કરી જાણે છે, માટે એ બંને મિથ્યાત્વ તારામાં છે. સાધુને અસાધુ જાણે અને અસાધુને સાધુ જાણે–એ પાંચમું અને છઠું મિથ્યાત્વ છે. વિજય ! તું તેવી જ રીતે જાણે છે, માટે તારામાં પાંચમું અને છઠું મિથ્યાત્વ રહેલું છે. ખરેખરા મોક્ષ માર્ગને અવળે માર્ગ જાણે અને વિષય સેવા રૂપ અવળા માને મેક્ષ જાણે તે સાતમું અને આઠમું મિથ્યાત્વ છે. વિજય! તું પણ એવી જ રીતે નઠારા માર્ગને મેક્ષ મા માને છે અને અખરા મેક્ષ - માર્ગને નઠાર માર્ગ માને છે, માટે તારામાં એ બંને મિથ્યાત્વ રહેલાં છે. પવન વિગેરે રૂપી પદાર્થને અરૂપી પદાર્થ કહે અને મોક્ષ વિગેરે અરૂપી પદાર્થને રૂપી કહે તે નવમું અને દશમું મિથ્યાત્વ છે. વિજ" ય તું ! પણ તેવી રીતે માને છે, માટે એ દશે પ્રકારનાં મિથ્યાત્વ | તારામાંજ ઘટે છે, માટે હું તને ખરેખર મિથ્યાત્વી કહું છું. જયનાં આવાં વચન સાંભળીને વિજયના મનમાં સારી અસર થઈ ગઈ. તરત તેણે જૈન ધર્મ સ્વીકાર્યો અને તે પ્રમાણે વર્તીને છેવટે તે એક સારા ગૃહસ્થ શ્રાવક થઈ પડે. નામ Page #157 -------------------------------------------------------------------------- ________________ સારાંશ મને. : ૧ શ્રીચંદ્ર અને રતિચક્ર કણ અને કેવા હતા ? ૨ શિક્ષકે દિના વિષયેની પરીક્ષામાં કેવા સવાલો - આવ્યા હતા? ' ૩ રતિચક્રને શિક્ષકે કેવી ધમકી આપી હતી અને તે શા માટે આપી હતી ? : ૪ શ્રીચંદે રતિચંદ્રને શો ઉપાય બતાવ્યું હતું ? ૫ પાંચ ઇંદ્રિના કેટલા વિષયે છે? ૬ તે વિષયે યાદ રાખવાની કવિતા શી છે ? છ વિષયે યાદ રાખવામાં પહેલા કેવા આંકડા યાદ રાખવા જોઇએ ? ૮ આઠ, બે, પાંચ અને ત્રણ વિષે કઈ કઈ ઇંદ્રિયના છે. ૯ રતિચંદ્ર ફરીવારની પરિક્ષામાં કે ઉતયો હતો ? પાઠ ૭૩ મો. દશ પ્રકારનાં મિથ્યાત્વ. જય અને વિજય નામે બે મિત્ર હતા. તેઓ જુદી જુદી જાતિના અને જુદા જુદા ધર્મના હતા. જય શ્રાવકને દીકરો હતો. અને વિજય અન્ય ધર્મને દીકરો હતો. જય હમેશાં પિતાના મેનમાં એ વિચાર કરતો હતો કે, આ વિજયને હું શ્રાવકધર્મ - કરી દઊં. પણ વિજયના મનમાં તે વાત ઉતરતી નહતી. એક વખત ખતે જે વિજયને મિથ્યાત્વી કહીને બેલા એટલે વિજયે. કહ્યું, જય! તું મને મિથ્યાત્વી કેમ કહે છે ? મારામાં મિયાત્ર Page #158 -------------------------------------------------------------------------- ________________ એ પહેલાં તે તું બે, ત્રણ, પાંચ અને આઠ એ ચડતા આંકડા યાદ રાખજે. પછી તેમને ઇઢિયેની સાથે ગઢવજે. સુગધ અને દૂધ એ બે નાક (ઘાણે દિય) ના વિષય છે. જીવ શબ્દ, અજીવ શબ્દ, અને મિશ્ર શબ્દ એ ત્રણ કાન (શ્રોત્રક્રિય ) ના વિષયો છે. કાળ, લીલે, પીળો, રાતે અને ધોળે એ પાંચ વિષયે આંખ (ચક્ષુરિંદ્રિય) ના વિષયે છે. કડ, કષાયેલ, ખાટો, મીઠો અને તી એ પાંચ વિષયે જીભ (રસેંદ્રિય) ના છે અને સુંવાળે, ખરસડ, હળ, ભારે, ટાટાઢે, ઉન, લૂખે અને ચેપડ–એ આકે વિષય ચામડી સ્પેટ્રિય ) ના છે. આ પ્રમાણે પાંચે ઇદ્ધિના બધા મળીને વેવીશ વિષયે થાય છે. રતિચંદ્ર–ભાઈ શ્રીચંદ્ર! હવે હું બરાબર ઇદ્રિના વિષયસમજી ગયે. આપણું શિક્ષક ગમે તેવી પરીક્ષા લેશે, તે પણ હવે હું નાપાસ નહિ થાઉં. શ્રીચંદ્ર–રતિચંદ્ર! આ પ્રમાણે બધા વિષયે વિચાર કરી શીખીશ તે તું કદિપણ નાપાસ નહીં થા. છેવટે તને એટલું વળી કહેવાનું છે કે, આ વીશ વિષયે તું બરાબર ગણુને યાદ રાખજે, - રતિચંદ્ર શ્રીચંદ્રને ઉપકાર માન્ય અને પછી તે ઈદ્રિના વિષયની પરીક્ષામાં સાર નંબરે પાસ થયે હતો. -- -- સારબંધ. દરેક છોકરાએ શ્રીચંદ્રની જેમ દરેક વિષય મનન કરીને ભણ. વતિચંદ્રની જેમ પિપટીયું જ્ઞાન રાખવું નહીં. કેઈ આપણને સારો બોધ આપે તે તે બોધ લે અને તે પ્રમાણે વર્તવું. તેમ કરવાથી જેમ રતિચંદ્ર શ્રી ને બેધ લઈને સુધરી ગયે, તેમ સુધરી જવાય છે, - - - - - - - Page #159 -------------------------------------------------------------------------- _