Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
Catalog link: https://jainqq.org/explore/008069/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ - 285/ ASUJIROUCO પ્રાકથન રસ્તુત “જૈન ચિત્રકળા’ વિષયક પુસ્તકમાં જૈન લેખનકળાને લગતે વિસ્તૃત નિબંધ જોઈ - સીકોઇને એમ લાગ્યા સિવાય નહિ જ રહે કે આવા ચિત્રકળા’ વિષયક ગ્રંથમાં લેખનકળા” વિષે આવડું વિસ્તૃત લખાણ શામાટે હોવું જોઈએ ? આ પ્રશ્નના ઉત્તરમાં અમે ટૂંકમાં એટલું જ કહીશું કે પ્રસ્તુત જૈન ચિત્રકળા વિષયક પુસ્તકમાં આપેલાં ચિત્રો મુખ્યત્વે કરીને હસ્તલિખિત પુસ્તકમાં આવતાં જ ચિત્રો છે. એ ચિત્રોની ચિત્રકળાને વિકાસ જૈન લેખનકળાના વિકાસ સાથે સંકળાએલો હાઈ “જૈન ચિત્રકળા’ વિષયક આ પુસ્તકમાં “જૈન લેખનકળા” વિષયક વિસ્તૃત નિબંધને સ્થાન આપવામાં આવ્યું છે. જૈન લેખનકળા વિષયક અમારા આ નિબંધમાં અમે જૈન લેખનકળાનો અને તે સાથે સંબંધ ધરાવતાં દરેક અંગોનો જેટલું બને તેટલો ટૂંક છતાં વિશદ પરિચય આપ્યો છે. એ પરિચય આપવામાં અમે મુખ્યતયા જૈન ધર્મનુયાયી શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય પૈકી શ્વેતાંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોનાં વિસ્તૃત અવલોકન અને અભ્યાસને જ ધ્યાનમાં રાખ્યાં છે. શ્વેતાંબર સંપ્રદાય મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એમ બે વિભાગમાં વહેંચાએલે હોવા છતાં અમારે આ લેખ અમે શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જ્ઞાનભંડારેને લક્ષમાં રાખીને જ લખેલ છે કારણકે સ્થાનકવાસી સંપ્રદાય અતિ અર્વાચીન હોઈ તેમજ ફક્ત જૈન બત્રીસ આગમ મૂળમાત્રને જ માનતા હોઈ તેમના અર્વાચીન જ્ઞાનભંડારેમાં ભારતીય સાહિત્યની દૃષ્ટિએ કે લેખનકળાની દષ્ટિએ શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જ્ઞાનભંડારોના જેવો ખાસ કશે એ પ્રાચીન વારસો નથી, તેમ નથી એ જ્ઞાનભંડારોમાં ખાસ નેંધવા લાયક કશી વિશેષતા. એ જ કારણથી અમે અમારા આ નિબંધમાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજપૂતાના, પંજાબ આદિ દેશમાંના વિદ્યમાન સ્થાનકવાસી સંપ્રદાયના જ્ઞાનભંડારે ઉલ્લેખ કર્યો નથી. પ્રસ્તુત નિબંધમાં જોકે અમે દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોને લક્ષીને જૈન લેખનકળા વિષે ખાસ કશું કહેવા પ્રયત્ન સેવ્યું નથી, તેમ છતાં પ્રસંગે પાત દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારેના સંબંધમાં અમારે અહીં સંક્ષેપમાં માત્ર એટલું જ કહેવાનું છે કે દિગંબર સંપ્રદાયના જ્ઞાન ભંડાર મુખ્યતયા મુંબાઈ, ઈડર, નાગર, જયપુર, સહરાનપુર, આરા તેમજ દક્ષિણ હિંદુસ્તાનમાં ઘણે ઠેકાણે છે. આ ભંડારનો દૂર બેઠાં જે પરિચય મળ્યો છે એ ઉપરથી તેમાંની એક વસ્તુ આપણને સહેજે ખટકે તેવી છે. એ જ્ઞાનભંડારોના સંગ્રહમાં શ્વેતાંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોની જેમ સાંપ્રદાયિકતાને કિનારે ન મૂકતાં તેને આગળ જ ધરવામાં આવી છે? શ્વેતાંબર જૈનાચાર્યોએ તેમજ તેમના અનુયાયી વર્ગે સાહિત્યના સર્જનમાં તેમજ તેના સંગ્રહમાં સાંપ્રદાયિકતાને સદંતર એક બાજુએ રાખી છે, જ્યારે દિગંબર જૈનાચાર્યોએ અને તેમના અનુયાયી વર્ગ સાંપ્રદાયિકતાને મોખરે રાખી છે. શ્વેતાંબર જૈનાચાર્યોએ સાહિત્યના સર્જનમાં દિગંબર સંપ્રદાયના તેમજ જૈનેતર સંપ્રદાયના સંખ્યાબંધ ગ્રંથોને मा. श्री केदारनागारि ज्ञानमार जि गोचर Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન છૂટથી અપનાવ્યા છે, સંખ્યાબંધ દિગંબરીય તેમજ જૈનેતર ગ્રંથા ઉપર ટીકાઓ રચી છે અને અતિ વિપુલ પ્રમાણમાં એ સંપ્રદાયાના સાહિત્યને સંગ્રહ પોતાનાં પુસ્તકાલયેામાં કર્યો છે; જ્યારે દિગંબર આચાર્યોએ જૈનેતર સાહિત્ય વગેરે ઉપર ટીકાદિ રચવાં, તેને ઉદારતાથી સાહિત્યસર્જનમાં ઉપયેાગ કરવા તેમજ પેાતાના ગ્રંથાલયેામાં એ સાહિત્યને છૂટથી સંગ્રહ કરવા વગેરે તો દૂર રહ્યું પરંતુ સ્વસમાન શ્વેતાંબરીય સંપ્રદાયના સાહિત્યને અપનાવવું, તેના ઉપર ટીકા વગેરેનું સર્જન કરવું, પેાતાને ત્યાં એ ગ્રંથાના અધ્યયન-અધ્યાપન વગેરેમાં ઉપયેગ કરવા કે છેવટે અનેક દૃષ્ટિએ એ સાહિત્યના સંચય કરવા એ આદિ પણ અતિ અલ્પ પ્રમાણમાં અથવા નહિ જેવું જ કર્યું છે. શ્વેતાંબર જૈનાચાર્થીએ પેાતાના સાહિત્યમાં ગુણગ્રાહી તેમજ તત્ત્વગ્રાહી દષ્ટિએ જેટલા વિપુલ પ્રમાણમાં દિગંબર સાહિત્યના ઉપયાગ કર્યાં છે તેના શતાંશ જેટલા યે દિગંબરાચાર્યોંએ પેાતાના સાહિત્યમાં શ્વેતાંબરીય સાહિત્યના ગુણગ્રાહી તેમજ તત્ત્વગ્રાહી દૃષ્ટિએ ઉપયેગ કર્યાં નથી, એટલું જ નહિ પણ અધ્યયન-અધ્યાપનની નજરે શ્વેતાંખરીય સાહિત્યને પેાતાના જ્ઞાનભંડારામાં સ્થાન સુદ્ધાં પણ આપ્યું નથી. એ જ કારણ છે કે આજના શ્વેતાંબરીય જ્ઞાનભંડારામાં સંખ્યાબંધ દિગંબરીય પુસ્તકોનો સંગ્રહ છે, જ્યારે દિગંબરીય જ્ઞાનભંડારામાં શ્વેતાંબરીય પુસ્તકા ભાગ્યે જ જોવામાં આવે છે. અસ્તુ. આટલું કહ્યા પછી અહીં એક વાત ઉમેરી દઇએ કે લેખનકળાના વિષયમાં દિગંબર જૈનાચાર્યો અને દિગંબર પ્રજાના કાળા ગમે તેટલા વિશાળ હોય તેમ છતાં ગૂજરાત વગેરેમાં તેમને ફાળા લગભગ નથી એમ કહેવામાં જરા ચે અણઘટતું કે વધારેપડતું નથી. ન ભારતીય સમગ્ર સાહિત્યના સંગ્રહની દૃષ્ટિએ તેમજ લેખનકળાના વિધાનની દૃષ્ટિએ શ્વતાંબર મૂર્તિપૂજક જૈનેાના જ્ઞાનભંડારામાં જે અને જેટલી વિવિધતા તેમજ અદ્વૈતા પરાપૂર્વથી ચાલી આવી છે એની જોડ આજના પાશ્ચાત્ય પ્રજાના પુસ્તક સંગ્રહાલયેાને બાદ કરી લઇએ તા ખીજે ક્યાં યે નથી અને પ્રાચીન કાળમાં ક્યાં યે ન હતી, એના ખ્યાલ આજે પણ જૈન પ્રજા પાસે પુસ્તક-લેખનકળા, પુસ્તક-સંશાધનકળા તથા પુસ્તક-જ્ઞાનભંડારાના સંરક્ષણની કળાને અને એ દરેકને લગતાં વિવિધ પ્રકારનાં ઉપકરણ તેમજ સાધનાને જે પ્રાચીન મહત્ત્વના વારસા છે,—જેને વિસ્તૃત પરિચય અમે અમારા ‘જૈન લેખનકળા” વિષયક આ નિબંધમાં આપ્યા છે, એ ઉપરથી સહેજ આવી શકશે. પ્રસ્તુત નિબધમાં અમે અમારા અલ્પ સ્વલ્પ અવલેાકનને પરિણામે જૈન લેખનકળા અને તેનાં સાધન વગેરેના સંબંધમાં જે કાંઈ લખ્યું છે એ ઉપરથી સમજી શકાશે કે પ્રાચીન કાળમાં જૈન પ્રજા પાસે લેખનકળા અને તેનાં સાધન આદિના સંબંધમાં જે કળા અને વિજ્ઞાનને આદર્શ હતા એ ભારતીય લેખનકળામાં અતિ મહત્ત્વનું અને બેનમૂન સ્થાન ભોગવનાર હતા. આજના મુદ્રણયુગમાં એસરતી જતી લેખનકળાના જમાનામાં પણ શ્વેતાંબર જૈન પ્રજાને એ કળા તેમજ સાહિત્ય તરફ કેટલા આદર—પ્રેમ છે એ જાણવા માટે માત્ર એટલે જ નિર્દેષ પૂરતા છે કે ચાલુ છેલ્લી સદીમાં જૈન મુનિઓ, જૈન યતિએ અને જૈન શ્રીસંઘે મળી લગભગ બે લાખની સંખ્યામાં પુસ્તકો લખ્યાં-લખાવ્યાં છે અને હજુ પણ સંખ્યાબંધ પુસ્તકો લખાયે જાય છે. એજ For Private Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રાથન કારણને લીધે આજની જૈનં પ્રજા, ખાસ કરી જૈન શ્રમણા લેખનકળા અને તેના દરેકે દરેક સાધનના વિષયમાં વધારેમાં વધારે પરિચિત છે. પ્રસ્તુત નિબંધ લખવામાં અમે કેવળ સાંપ્રદાયિક દૃષ્ટિન રાખતાં, અનેક દૃષ્ટિએ અમારી નજર સામે રાખી છે, અને એ દૃષ્ટિએ લખાએલા અમારા આ નિબંધમાં અમે પ્રસંગવશાત અનેકાનેક વસ્તુ ચર્ચી છે. આ નિબંધ લખવામાં અમને અમારા પૂજ્ય વ્રુદ્ધ ગુરુદેવ પ્રવર્તક શ્રી ૧૦૦૮ શ્રીકાંતિવિજયજી મહારાજ તથા પૂજ્ય ગુરુસ્વયં શ્રી ૧૦૮ શ્રીચgરવિજયજી મહારાજ તેમજ અન્ય મિત્રો અને સ્નેહીએ તરફથી મદદ મળવા ઉપરાંત અનેક વિદ્વાનાના ગ્રંથેના પણ અમે ઉપયાગ કર્યાં છે જેના નિર્દેશ અમે તે તે સ્થળે કર્યો છે. એ સૌના અહીં આભાર માનવાનું અમે વીસરી શકતા નથી. આ બધાયના કરતાં, બનારસ હિંદુ યુનિવર્સિટી જૈન ચેરના અગ્રગણ્ય પ્રોફેસર શ્રીયુત સુખલાલજીના નામને અમે ખાસ કરી વીસરી શકતા નથી, કે જેમણે સન્મતિતર્કની પાંડિત્યપૂર્ણ પ્રસ્તાવના લખતી વેળા પ્રસંગેાપાત જૈન લેખનકળાને લગતી એક વિસ્તૃત પ્રશ્નમાળા અમારા ઉપર મેાકલી હતી, જેને અમે અમારા પ્રસ્તુત નિબંધને છેડે પરિશિષ્ટ રૂપે આપી છે. એ પ્રશ્નમાળાએ અમને પ્રસ્તુત નિબંધને વિભાગશ: તેમજ વિસ્તૃત સ્વરૂપમાં લખવા માટે ખૂબ જ સરળતા કરી આપી છે. ભાઈ સારાભાઈ નવાબ, જેમની સ્નેહભરી પ્રેરણાથી અમે પ્રસ્તુત નિબંધ તૈયાર કર્યાં છે તેમજ જેમણે પ્રસ્તુત નિબંધને લગતાં ચિત્ર વગેરે સાધના માટે ખર્ચના હિસાબ ગણ્યા નથી તેમને અને રા. રા. શ્રીયુત અચુભાઈ જેમણે પ્રસ્તુત નિબંધને ભાષાસરણી વગેરેમાં સંસ્કારયુક્ત કરી શાભાવ્યા છે તેમને અમારા હાર્દિક ધન્યવાદ છે. અંતમાં, અમે આશા રાખીએ છીએ કે આજના જૈન શ્રમણામાં પ્રાચીન લિપિનું અજ્ઞાન, લિખિત પુસ્તક વાંચવા પ્રત્યે કંટાળા, પુસ્તકરક્ષા માટેની બેદરકારી વગેરે દિનપ્રતિદિન જે વધતાં જાય છે તે સદંતર દૂર થવા ઉપરાંત પ્રાચીન જૈનાચાર્ય એ લૂખી સાંપ્રદાયિકતાના વાડામાં પુરાઈ ન રહેતાં વિશ્વના મેદાનમાં ઊભા રહી ભારતીય કલા, સંસ્કૃતિ અને સ્થાપત્યનાં પ્રત્યેક અંગેામાં વ્યાપકદષ્ટિએ વિકાસ અને પવિત્રતાના રંગો પૂરવા માટે જે પ્રકારની સૂક્ષ્મક્ષિકાના ઉપયાગ કર્યો છે તે પ્રકારની સૂક્ષ્મક્ષિકાના ઉપયાગ આજના જૈન સંધ પ્રત્યેક કાર્યમાં કરા; એટલું ઇચ્છી અમે વિરમીએ છીએ. સુનિ પુણ્યવિજય For Private Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ا મણી ه વિકાસ ઉદેશ ه ه ه છે ه w . ( کی w છે w જ ૧૦ ૨૪ વિષયાનુક્રમણિકા વિષય પૃષ્ઠ વિષય ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને તેને લેખણ જેના ઉપર પુસ્તકો લખાયાં હતાં નામ અને વિષય પુસ્તકોના પ્રકારે ભારતીય લેખનકળા ગંડી પુસ્તક ભારતીય લિપિઓની ઉત્પત્તિ કચ્છપી પુસ્તક ભારતીય લિપિઓ મુષ્ટિ પુસ્તક ભારતવર્ષમાં ખરોષ્ઠી લિપિને પ્રવેશ સંપુટ ફલક બ્રાહ્મી લિપિ છેદપાટી ભારતની મુખ્ય લિપિ છેલ્લાં એક હજાર વર્ષની લેખનસામગ્રી ૨૪ ભારતીય લિપિની વિશિષ્ટતા (૧) લિપિનું આસન અથવા પાત્રતાડપત્ર, ભારતીય સભ્યતા અને લેખનકળા કપડું, કાગળ આદિ ભારતીય લેખનસામગ્રી તાડપત્ર જૈન લેખનકળા કોગથી લેખનકળાને સ્વીકાર પહેલાં જૈન કાગળનાં પાનાં શ્રમણોનું પઠન-પાઠન જૈન શ્રમણસંસ્કૃતિ દ્વારા લેખનકળાને સ્વીકાર ૧૪ ટિપ્પણ જૈન સંઘસમવાય અને વાચનાઓ કાષ્ઠાદિકા દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ અને પુસ્તલેખન ૧૭ (૨) જે વડે લિપિ લખી શકાય તે–લેખણ, જૈન લેખનકળાનાં પ્રાચીન સાધને ૧૭ જુજવળ આદિ લેખણ માટે બરૂ અને તેની પરીક્ષા ૩૨ પુસ્તકલેખન આદિનાં સાધને લેખણ ૫ત્ર શાહીના અટકાવ આદિ માટે કંબિકા લેખણના ગુણદોષ દરે વિતરણ ગ્રંથિ જુજવળ લિપ્યાસન પ્રાકાર છંદણ અને સાંકળ ળિયું–તેની બનાવટ અને ઉત્પત્તિ ૩૫ - (g CO - G. - ( - ૧૫ લિપિ ૧૮ o. (o d o Ko & Page #7 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ વિષય ૫૮ વિષયાનુક્રમણિકા વિષય કંબિકા (૩) લિપિરૂપે દેખાવ દેનાર–શાહીઓ અને રંગે કાળી શાહી તાડપત્ર ઉપર લખવાની કાળી શાહી ૩૮ કાગળ કપડા ઉપર લખવાની કાળી ૩૭ ૩૮ શાહી Y8 193 ૧૭૩ \ ૭૩ પૃષ્ઠ લેખકનો ગ્રંથલેખનારંભ લેખકની ગ્રંથલેખનસમાપ્તિ લેખકને એક પ્રયોગ અક્ષરાંકે શૂન્યાંક શબ્દાત્મક અંકે (૬) પુસ્તક લેખન તાડપત્રીય પુસ્તકો કાગળનાં પુસ્તક પુસ્તકલેખનમાં વિશેષતા પુસ્તકલેખનના પ્રકારો ત્રિપાટ કે ત્રિપાઠી પંચપાટ કે પંચપાઠ શડ કે શુદ્ધ ચિત્રપુસ્તક સુવર્ણાક્ષરી અને રાક્ષરી પુસ્તકે ૭૪ સુમાક્ષરી પુસ્તકો સ્થૂલાક્ષરી પુસ્તક કાતરથી કાપીને લખેલાં પુસ્તકે ૭૭ (૭) પુસ્તકસંશોધન પુસ્તકમાં વધતી અશુદ્ધિઓનાં કારણે ૭૭ લેખક તરફથી થતી અશુદ્ધિઓ અને પાઠભેદે 9૮ ૧ લેખકનું લિપિવિષયક અજ્ઞાન કે ભ્રમ ૨ લેખકોનો પડી માત્રા વિષયક ભ્રમ ૭૯ ૩ પતિતપાઠસ્થાન પરાવર્તન ૭૯ ૪ ટિપ્પનપ્રવેશ ૫ શબ્દપંડિત લેખકેને કારણે ૭૯ ૬ અક્ષર કે શબ્દોની અસ્તવ્યસ્તતા ૭૯ ૭ પાઠના બેવડાવાથી ^ ७६ કાળી શાહી માટે ખાસ સૂચનાઓ અર પુસ્તકોની કાળાશ અને જીર્ણતા ૪૩ સોનેરી અને રૂપેરી શાહી લાલ શાહી અષ્ટગંધ યક્ષ કર્દમ ભષી’ શબ્દને પ્રયોગ મણીભાજન ચિત્રકામ માટે રંગે (૪) જે લખાય તે–જૈન લિપિ લિપિને વારસો જૈન લિપિ જૈન લિપિને મરોડ લિપિનું સૌદ્ધવ લિપિનું માપ અગ્ર માત્રા અને પછી માત્રા (૫) જૈન લેખકે જૈન લેખકે તોરાકના ગુણદોષ લેખકનાં સાધન પ૫ લેખકની ટેવ લેખકેને લેખનવિરામ લેખકેની નિર્દોષતા પ૭ લેખકેની શબ્દશાસ્ત્ર ઉપર અસર પ૭ ७६ ૪૮ 99 ૪૯ પ૧ ૫૧ ૫૪ ૫૫ 20 Page #8 -------------------------------------------------------------------------- ________________ A A A ૬ ૮૦ ૨૫ના ર ઘંટે & વિષયાનુક્રમણિકા વિષય પૃષ્ઠ વિધ્ય ૮ સરખા જણાતા પાઠેને કાઢી ૧૩ અન્વયદર્શક ચિહ્ન નાખવાથી ૮૦ ૧૪ ટિપ્પનકદર્શક ચિહ્ન વિદ્વાનો તરફથી ઉદ્દભવતી અશુદ્ધિઓ ૧૫ વિશેષ્ય-વિશેષણસંબંધદર્શક ચિહ્ન ૮૮ અને પાઠભેદે ૧૬ પૂર્વપદપરામર્શક ચિહ્ન ૮૮ ૧ શોધકોની નિરાધાર કલ્પના જૈન જ્ઞાનભંડારે અને પુસ્તકલેખન ૮૯ ૨ અપરિચિત પ્રાગે જ્ઞાનભંડારેની સ્થાપના અને અભિવૃદ્ધિ ૯૦ ૩ ખંડિત પાઠોને કલ્પનાથી રાજાઓ અને જૈન મંત્રીઓ તરફથી સુધારવાને લીધે લખાએલ જ્ઞાનભંડારો પુસ્તકસંશોધનની પ્રાચીન-અર્વાચીન પ્રણાલ૮૧ ધનાઢય જૈન ગૃહસ્થાએ સ્થાપેલા જ્ઞાનગ્રંથસંશોધનનાં સાધનો ભંડાર પીછી લિખિત પુસ્તકોના અંતમાં પ્રશસ્તિઓ ૯૫ હરતાલ જ્ઞાનભંડાર માટે પુસ્તકલેખન અને સંગ્રહ ૯૫ વર્તમાન પ્રાચીન જૈન જ્ઞાનભંડાર ૯૬ જ્ઞાનભંડારેની વ્યવસ્થા ૯૮ ગેરુ પુસ્તકનો વિભાગ ૯૮ પુસ્તકની થિીઓ અને દાબડાઓ ૯૯ પુસ્તકસંશોધનના સંકેત અને ચિહ્નો ૮૩ પિોથીઓ માટે પાટી–પાઠ-પૂઠાં ૯૯ ૧ પતિતપાઠદર્શક ચિહ્ન બંધન ૧૦૧ ૨ પતિતપાઠવિભાગદર્શક ચિહ્ન ८४ પાટી–પટ્ટી ૧૦૧ ૩ “કાનો'દર્શક ચિહ્ન ૮૫ દાબડાઓ ૧૦૧ ૪ અન્યાક્ષરવાચનદર્શક ચિહ્ન લાકડાના દાબડાઓ ૧૦૧ ૫ પાઠપરાવૃત્તિદર્શક ચિહ કાગળના દાબડાઓ ૧૦૧ ૬ સ્વરસંધ્યશદર્શક ચિહ્ન ચામડાના દાબડાઓ. ૧૦૨ ૭ પાઠદદર્શક ચિહ્ન ચંદનના દાબડા ૮ પાઠાનુસંધાનદર્શક ચિહ્ન પિોથી અને દાબડા ઉપર નંબર ૧૦૨ ૯ પદરછેદર્શિક ચિત્ર પેટી પટારા ભંડકિયાં વગેરે - ૧૦૩ (વાયાર્થસમાણિદર્શક ચિહ્ન જ્ઞાનભંડારની ટીપ ૧૦૩ તેમજ પાદવિભાગદર્શકચિહ) ૮૭ જૈનાચાર્યોની ગ્રંથરચના ૧૦૪ ૧૦ વિભાગદર્શક ચિહ્ન ૮૭ ગ્રંથરચનાનું સ્થાન ૧૦૪ ૧૧ એકપદેદર્શક ચિહ. ગ્રંથલેખન ૧૨ વિભક્તિવચનદર્શક ચિહ્ન 29 ગ્રિંથરચનામાં સહાયકે १०७ છ દરે છ ૮૪ - , * , * ૧૦૨ * * , હ ૧૦૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વિષયાનુક્રમણિકા ગ્રંથસંશોધન ૧૦૭ ગ્રંથમાં શ્લોકસંખ્યા ૧૦૭ ગ્રંથની પહેલી નલ–પ્રથમદર્શ ૧૦૮ ગ્રંથની પ્રશસ્તિ તકે અને જ્ઞાનભંડારોનું રક્ષણ ૧૦૯ યોજદ્વારી ઉથલપાથલ ૧૦૯ વાચકની બેદરકારીને આશાતનાની ભાવના ૧૧૦ સ્વચ્છતા અને શુદ્ધિ ૧૧૨ સાંપડે અને સાંપડી ૧૧૨ ક્રાંબી પુસ્તકવાચન ૧૧૩ પુસ્તકનાં સાધનો અને જૈન ૧૧૩ Ver, ઉંદર, ઉધેઈ, કંસારી, વાતરી આદિ જીવજંતુઓ ૧૧૪ બહારનું કુદરતી ગરમ અને શરદ વાતાવરણ ૧૧૪ પુસ્તકનું તડકાથી રક્ષણ ૧૧૪ પુસ્તકનું શરદીથી રક્ષણ ૧૧૪ ચાટી જતાં પુસ્તક માટે ૧૧૫ એંટી ગએલાં પુસ્તક માટે ૧૧૫ પુસ્તકની રક્ષા અને લેખકો ૧૧૫ જ્ઞાનપંચમી અને જ્ઞાનપૂજા ૧૧૬ જ્ઞાનપંચમીને આરંભ ૧૧૭ પારિભાષિક શબ્દો ૧૧૭ ઉપસંહાર ૧૧૮ ૧૧૩ Page #10 -------------------------------------------------------------------------- ________________ અવાંતર વિષેની અનુક્રમણિકા વિષય | પૃષ્ઠ પ્રાચીન સમયમાં જૈન પ્રજાની વસતી 1 જૈન સાધુઓના વિહારોગ્ય આર્યક્ષેત્ર ૧ (૧) જૈનધર્મના ફેલાવા માટે સંપ્રતિરાજને પ્રયત્ન પ્રાચીન જૈન અને બૌદ્ધ શિલાલેખ ૪ (૩) ૬૪ લિપિઓનાં નામ ૪ (૫) બ્રાહ્મી લિપિની ઉત્પત્તિના સંબંધમાં જૈન માન્યતા ભારતવર્ષમાં પ્રાચીન લિપિઓના વાચનનું વિસ્મરણ જુદી જુદી અઢાર લિપિઓનાં નામે ૬ (૭-૩) કૌટિલીય, મૂલદેવી, અંકલિપિ, શૂન્યલિપિ, રેખાલિપિ,ઔષધલિપિ, દાતાસીલિપિ, સહદેવીલિપિઆદિ લિપિઓ ૬-૭-૮-૯(૭) ઉત્તર અને દક્ષિણ શૈલીની બ્રાહ્મીલિપિના પ્રકારે ૧૦. પપાયરસની બનાવટ અને તેનો પ્રચાર ૧૧ (૯) કુલ, ગણ, સંઘ અને સંઘાટકને પરિચય ૧૩ (૧૧,૧૨) કાગળનાં પુસ્તકની વચમાં મૂકાતી ખાલી જગ્યાનું કારણ ભારતવર્ષમાં કાગળની બનાવટ અને તેના પ્રચારને સમય ૨૨, ૨૫ (૩૦),૩૦ તાડપત્ર ઉપર લખાએલું સૌથી પ્રાચીન પુસ્તક ર૫ (૨૯) કાગળ ઉપર લખાએલાં સૌથી પ્રાચીન પુરત ૨૫ (૩૦) વિષય કપડા ઉપર લખાએલાં પુસ્તક અને યંત્ર ચિત્રપટ વગેરે ૨૬ (૩૩) ભોજપત્ર ઉપર લખાએલું સૌથી પ્રાચીન પુસ્તક ૨૭ ૩૪ કાંસ્યપત્ર, તામ્રપત્ર આદિ ઉપર લખાએલાં પુસ્તકો ૨૭ (૩૫) હાથીદાંત, અગુવક આદિ ઉપર લખાએલાં પુસ્તક ૨૮ ચામડા ઉપર પુસ્તકલેખન ૨૦ (૩૬) પથ્થર ઉપર લખેલાં પુસ્તકે ૨૮ (૩૭) કાપફ્રિકા ઉપર પુસ્તક લેખન કર (૪૬) બીઆરસનું વિધાન ૩૯ (૫૩) લાક્ષારસનું વિધાન ૪૦ (૫૫) યશોવિજયોપાધ્યાયના હસ્તાક્ષરમાં લખાએલી પ્રત પ૩ (૭૨) પુસ્તકલેખનના પ્રારંભમાં લખાતી ‘ભલે મીંડા'ની આકૃતિ પ૮, ૧૯, ૭૦ કે નમ: સિદ્ધિ, કક્કાની–સ્વર-વ્યંજ નની, કાતંત્ર વ્યાકરણ, પ્રથમ પાદ વગેરેની પાટીઓ ૫૮ (૭૩) પુસ્તકલેખનના અંતમાં લખાતી ચિત્રાકૃતિઓ - ૬૧, ૭૦ જૈન પ્રજાની ધાર્મિક વસ્તુ ઉપર માલિકી! ૯૭ લિખિત પુસ્તકની આસપાસ મૂકાતી ચિત્રપદિકામે ૯૯, ૧૦૦ ચિત્રવાળા દાબડાઓ જૈન ધાર્મિક વસતિઓ, પૌષધશાળાઓ, ચૈિત્ય અને ચૈત્યવાસી મુનિઓનાં ઘર ૧૦૫ (૧૧૫), ૧૦૬ (૧૧૬થીવર૦) Page #11 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક સુધારા પુષ્ઠ છે પક્તિ ૧૮મા અમારી પા વતને બદલે 'અમારી પાસે સઁવત' વાંચવું. પુષ્ટ ૧૪ ટિંણી ૧૪માં નિમ્નીને બદલે ગતીપૂર્ણાં વાંચવું. પૃષ્ટ ૨૭ પૃ. ૭ માં ‘કાંસ્યપાત્રને બદલે ‘કાંસ્યપત્ર’ વાંચવું. પૂર્ણ ૪૬ પૃ. ૧૪માં ‘વાપરવાને બદલે ‘વાપરવામાં” વાંચવું, પૃષ્ઠ ૫૪ પૃ. ૩૧માં ‘દ્રવ્યગુણપર્યાયરાસ સ્વાપના ટીકા’ને બદલે ‘દ્રવ્યગુણપર્યાયરાસ સ્વપનું ટખા વાંચવુ. પૃષ્ઠ ૯૨ ટિપ્પણી ૧૦૧ ૬માં ચિત્ર નં. ૧૦૨’ને બદલે ચિત્ર નં. ૧૦૫' વાંચવું. પૃષ્ઠ ૧૦૭ પિણી ૧૨૨ (૪) નીચે માયતીત્તિઃ સમવીયા છે તેને બદલે એચાંનનાઇત્રિ પ્રાત વાંચવું. પૃષ્ઠ ૧૦૮ ટિપ્પણી ૧૨૮ (૧) નીચે મવતીવૃત્તિ: શ્રમયરેવીયા એટલું ઉમેરવું, Page #12 -------------------------------------------------------------------------- ________________ | ગતિ વીર વર્ષમાનસ્ય પ્રવFI ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ભારતીય જન મણસંસ્કૃતિ અને તેને વિકાસ વિશ્વમુખી જૈન શ્રમણસંસ્કૃતિએ ભારતીય આર્ય સંસ્કૃતિના સાર્વભૌમ વિકાસમાં કે છે અને કેટલો વિશાળ ફાળો આપ્યો છે, એની વિવેચના કરવાનું આ સ્થાન નથી; તેમ છતાં પ્રસંગે પાત એટલું જણાવવું ઉચિત મનાશે કે જનસંખ્યાની દૃષ્ટિએ ઈતર સંસ્કૃતિઓ કરતાં સદાને માટે ટૂંકા પ્રમાણમાં રહેવા સરજાએલી જૈન સંસ્કૃતિએ જગત સમક્ષ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે એ એના સર્વદેશીય વિકાસને આભારી છે. ત્યાગમાર્ગના પવિત્ર આદર્શની ઉપાસના કરનાર જૈન શ્રમણસંસ્કૃતિએ એક કાળે સમગ્ર ભારતમાં પિતાને પસાર કર્યો હતો, અને ત્યારે, કહેવામાં આવે છે કે, એની જનસંખ્યા ચાલીસ કરોડની આસપાસ પહોંચી હતી. અમને લાગે છે કે આ માન્યતામાં એક મીંડું વધી ગયું છે. જે અમારું આ કથન સંગત હોય તે, જૈન ધર્મના વિસ્તાર માટે મહારાજા શ્રીસંપ્રતિરાજ અને १ 'कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा पुरथिमेणं जाव अंग-मगहाओ एत्तए, दक्खिणेणं जाव कोसंबीओ, पञ्चत्थिमेणं जाव थूणाक्सियाओ, उत्तरेणं जाव कुणालाविसयाओ एत्तए । एताव ताव कप्पइ । एताव ताव आरिए खेत्ते । णो से कप्पइ एत्तो बाहिं । तेण परं जत्थ नाण-दसण-चरित्ताई उस्सप्पंति-त्ति बेमि ५०॥' ઉપરોકત વઘતૂત્રના ઉદ્દેશ ૧માંના ૫૦મા સત્રમાં જેન નિગ્રંથ નિગ્રંથીઓના વિહારોગ્ય આર્યક્ષેત્ર વિભાગ દર્શાવવામાં આવ્યો છે, એ શ્રમણ ભગવાન મહાવીરના સમયને લક્ષીને છે. તે પછી અર્થાત્ મહારાજા શ્રીસંપ્રતિના જમાના પછી એ વ્યવસ્થા બદલાઈ છે અને બદલાઈ શકે એ દર્શાવવા માટે સૂત્રકારે તેમાં વરં ઈત્યાદિ સૂત્રાશ ઉમેર્યો છે, જેની વ્યાખ્યામાં ટીકાકારે નીચે પ્રમાણે જણાવ્યું છે તતઃ ઘર” વરિષ્ય સદ્ભૂતકૃતિચિ ચત્ર જ્ઞાન-ન-વારિત્ર “સ્જરિત’ - તિમાસનિત્ત તત્ર વિર્તવ્યમ્ ! અર્થાત ભગવાન મહાવીરે જે ક્ષેત્રની વ્યવસ્થા કરી છે તેથી બહારના દેશોમાં પણ, સંપ્રતિરોજથી લઈ, જ્યાં જ્ઞાન દર્શન અને ચારિત્રમાં વધારો થાય છે ત્યાં પણ વિહરી શકાય.” વિભાગ ૩ પત્ર ૯૦૭. આ સૂત્રાશને ધ્યાનમાં રાખી ભાષ્યકા– 'आणादिणो य दोसा, विराहणा खंदएण दिटुंतो । एतेण कारणेणं, पडुच कालं तु पण्णवणा ॥ ३२७१ ॥ वृत्तिः-आझादयश्च दोषाः। विराधना चात्मसंयमविषया। तत्र च स्कन्दकाचार्येण दृष्टान्तः कर्त्तव्यः। अत एतन कारणेन बहिर्न गन्तव्यम् । एतद् भगवद्वमानस्वामिकालं प्रतीत्योक्तम् । इदानीं तु सम्प्रतिनृपतिकालं Page #13 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રકટપદ્રુમ તે જમાનાના સમર્થ ધર્મપ્રચારક જૈન શ્રમણના સાર્વત્રિક પ્રયત્નને અંતે તેની જનસંખ્યા ચાર કરોડ સુધી પહોંચી હશે એમાં આશ્ચર્ય કે અતિશયોક્તિ જેવું કશું જ નથી. કેવળ ત્યાગમાર્ગ ઉપર પિતાની સંસ્કૃતિની ઈમારત ખડી કરનાર જૈન સંસ્કૃતિની આટલી વિશાળ જનસંખ્યા, એ ખરે જ આપણને એના પ્રભાવશાળી ધર્મપ્રણેતાઓ અને એના પ્રચારકોના નિર્મળ આંતરત્યાગ તથા તપની ઝાંખી કરાવે છે. પરંતુ સમયના વહેવા સાથે જનતાના માનસમાંથી ઉપર જણાવેલાં આંતરત્યાગ અને તપનાં માન ઓછાં થવા ઉપરાંત દાર્શનિક, ધાર્મિક અને સામાજિક સ્પર્ધા તેમ જ સંઘર્ષણ વધી પડતાં, જૈન સંસ્કૃતિને પિતાની અમિતા તથા ગૌરવને કાયમી ટકાવી રાખવા માટે પોતાનું દષ્ટિબિંદુ બદલવું પડયું અને ત્યાગમાર્ગની ઉપાસના સાથે વિજ્ઞાન, સાહિત્ય, કળા વગેરે જુદાંજુદાં ક્ષેત્રે આશ્રય લેવો પડશે. એ આશ્રય લીધા પછી જૈન સંરકૃતિએ અતિ ટૂંક સમયમાં તેના પ્રત્યેક અંગમા કેવી કેટલી અને કઈ રીતે પ્રગતિ સાધી એને લગતી નેંધ કે વર્ણન ન આપતાં, અહીં માત્ર સાધારણ જેવી જણાતી “લેખનકળાના વિષયમાં જ કાંઈક લખવાનો અમે વિચાર રાખ્યો છે; જે ઉપરથી સહેજે ખ્યાલ આવી શકશે કે એક મામૂલી જેવી લાગતી લેખનકળાના વિષયમાં પણ જૈન શ્રમણસંસ્કૃતિએ આટલો ઊંડો અને ઝીણવટભર્યો વિકાસ સાધે છે તો એ સંસ્કૃતિએ ઇતર મહત્વનાં વિજ્ઞાન, સાહિત્ય, કળા આદિનાં ક્ષેત્રમાં કેટલે પ્રચુર અને આશ્ચર્યજનક વિકાસ સાધ્યો હશે જે ક્ષેત્રે આજ સુધી બહુ જ ઓછાં ખેડાયાં છે અને જે ખેડાયાં છે તેમાં તેને વાસ્તવિક ન્યાય મળે જ નથી, જેની સાબિતી પ્રસ્તુત ગ્રંથ પૂરી પાડશે. પ્રત્યે પ્રજ્ઞાવના ચિતે–ચત્ર ચત્ર જ્ઞાનનજારિત્રા વત્સનિત તત્ર તત્ર વિશ્વમ ” વિભાગ ૩ પત્ર ૧૫, અથ–“આર્યક્ષેત્રની બહાર વિહાર કરવામાં સંયમધર્મને હાનિ પહોંચે છે માટે બહાર ન જવું. આ નિયમ ભગવાન વર્ધમાનવામિના જમાનાને લક્ષીને છે. સંકતિરાજના જમાનાથી આર્યક્ષેત્રની બહાર ક્યાં જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે ત્યાં વિહરી શકાય છે.” –એમ જણાવી સંપ્રતિરાજનું દૃષ્ટાંત આપ્યું છે તેમાં જણાવ્યું છે કે “અવન્તીપતિ રાજા સપ્રનિએ પોતાના સીમાડાના રાજાઓને બેલાવી તેમના દ્વારા તેમજ પોતાના વિશ્વાસપાત્ર ઘર્મપ્રિય સેવક દ્વારા દેશવિદેશમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો જેને પ્રતાપે જનસાધુઓઈપણ જાતની હરકતસિવાય વૈદિક સંસ્કૃતિપ્રધાન આઇ અને દ્રવિડ જેવા દૂર દેશમાં ફરી શક્યા અને જૈન ધર્મને સવિશેષ પ્રચાર કરી શકયા.” सो रायाऽवंतिवती, समणाणं सावतो सुविहियाणं । पच्चंतियरायाणो, सव्वे सदाविया तेणं ॥ ३२८३ ॥ कहिओ य तेसि धम्मो, वित्थरतो गाहिता य सम्मत्तं । अप्पाहिता य बहुसो, समणाणं भद्दगा होह ॥ ३२८४ ।। वीसज्जिया य तेणं, गमणं घोसावणं सरज्जेसु । साहूण सुहविहारा, जाता पच्चंतिया देसा ॥ ३२८७ ।। समणभडभाविएसुं, तेसू रज्जेसु एसणादीसु । साहू सुहं विहरिया, तेणं चिय भद्दगा ते उ ॥ ३२८८ ।। उदिण्णजोहाउलसिद्धसेणो, स पत्थिवो णिज्जियसत्तुसेणो । समंततो साहुसुहप्पयारे, अकासि अंधे दमिले य धोरे ॥ ३२८९ ।। મુદ્રિત વિભાગ ૩ પત્ર ૯૧૯-૨-૨૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા ઉદ્દેશ આજે અમે ‘લેખનકળા’ના વિષયમા કાઇક લખવાના નિરધાર કર્યો છે તેના મુખ્ય ઉદ્દેશ એ છે ૐ આજે સકાઓ થયાં ચાલુ પતનને અંતે ભારતવર્ષે પોતાના પુનરુત્થાનના આરંભ કર્યો છે. એ આરંભ કોઇ અમુક એક અંગ કે દિશાને લક્ષીને છે એમ નથી, પરંતુ એનું એ પુનરુત્થાન રાષ્ટ્રીય સામાજિક, ધાર્મિક તેમજ વિજ્ઞાન, સાહિત્ય, કળા અદિ પ્રત્યેક વિભાગને લક્ષમાં રાખીને થઇ રહ્યું છે. સેંકડો વર્ષથી ભારતવર્ષમાં પ્રવર્તી રહેલ ભીષણ રાજકીય વિપ્લવ આદિને પરિણામે નાશ પામેલ પ્રત્યેક વિજ્ઞાન, સાહિત્ય, કળા વગેરેને વંત કરવા માટે જેમ અનેકાનેક પ્રયત્નો ચાલી રહ્યા છે એ જ રીતે વર્તમાન મુદ્રણયુગને લીધે અદૃશ્ય થતી આપણી પરાપૂર્વથી ચાલી આવતી વિશિષ્ટ લેખનકળા, તેનાં સાધના અને કલાધર લેખકેા' એ સૌના પુનરુદ્ધાર કરવાના પણ એક જમાના આવવાના છે એમાં જરા પણ શંકા નથી. તેવે સમયે આવી નિબંધ પે સંગ્રહ કરાએલી સાધન વગેરેને લગતી નાંધા કાર્યસાધક અને એ મુખ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અમે ‘લેખનકળા’ના સંબંધમાં કાંઇક લખવા પ્રેરાયા છીએ. નામ અને વિષય ભારતવર્ષની ત્રણ મુખ્ય સંસ્કૃતિઓઃ જૈન શ્રમણસંસ્કૃતિ, બૌદ્ધ શ્રમણુસંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ. આ ત્રણે મહાન સંસ્કૃતિઓએ આર્ય પ્રજાના આતર અને બાહ્ય જીવનના વિકાસ માટે જેમ સતત અનેકવિધ પ્રયત્નો સેવ્યા છે એ જ પ્રમાણે પ્રસ્તુત લેખનકળાના વિકાસ માટે ભારતની ત્રણે સંસ્કૃતિએ સંયુક્ત પ્રયત્ન કરેલા હેાવા છતાં જૈન શ્રમણુસંસ્કૃતિએ એ કળા તેમજ તેનાં સાધન આદિના વિકાસ અને સંગ્રહમાં કેવી અનોખી ભાત પાડી છે એ વિષયને દર્શાવતા પ્રસ્તુત નિબંધ હાઈ એનું નામ અમે ‘ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા' એવું આપ્યું છે. ભારતીય લેખનકળા ભારતીય લિપિઓની ઉત્પત્તિ પ્રસ્તુત નિબંધમાં જૈન લેખનકળા'ના સંબંધમાં કાંઇક લખવા પહેલાં ભારતીય લિપિ અને લેખનકળાની ઉત્પત્તિના વિષયમાં ઘેાડું લખવું યેાગ્ય છે. ભારતીય પ્રજાની લિપિ–વર્ણમાલા ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થઈ, એ સંબંધમાં પાશ્ચાત્ય વિદ્વાનાના અનેક મતા હેાવા છતાં રાયબહાદુર શ્રીયુક્ત ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ પોતાના ‘ભારતીય પ્રાચીન લિપિમાલા' નામના પુસ્તકમા એમ નક્કી કર્યું છે કે ભારતીય આર્ય સભ્યતા અતિ પ્રાચીન હોઈ એની લિપિ અત્યંત પ્રાચીન તેમજ સ્વતંત્ર છે, એની ઉત્પત્તિ ક્યારે અને શામાંથી થઈ એ કહેવું શક્ય નથી, તેમ છતાં ચાલુ ઐતિહાસિક પદ્ધતિ મુખ્યત્વે કરીને દષ્ટ પ્રમાણેા ઉપર આધાર રાખતી હૈાઈ, ઉપલબ્ધ થતાં પ્રમાણાને ૨ આ વિભાગ લગભગ અક્ષરશ: મારતીય પ્રાચીન સિદ્દિમામાંથી ફકરા લઈને જ લખવામાં આવ્યા છે. જે ભારતીય પ્રાચીન–અર્વાચીન લિપિએ, તેની ઉત્પત્તિ, હિંને વિસ્તૃત અને વિશિષ્ટ પરિચય તેમ જ અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમણે ભા॰ પ્રા લિ પુસ્તક જ જોવું જોઇએ. For Private Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ આધારે એટલું નિર્વિવાદ રીતે કહી શકાય છે કે ઈ.સ. પૂર્વે પાંચ સૈકા પહેલાં ભારતીય લિપિ પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂકી હતી. ઘણાખરા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીય લિપિમાત્રને “સેમેટિક લિપિમાથી ઉત્પન્ન થયાનું મનાવવા પ્રયત્ન કર્યો છે, પરંતુ એ વાતને તેઓએ સચોટ દલીલો દ્વારા અસત્ય પુરવાર કરી છે. - ચાઈનીઝ ભાષામાં રચાએલા “ફા યુઅન , લિન' નામના બૌદ્ધ વિશ્વ કેશમાં બ્રાહ્મી, ખરેષ્ઠી આદિ લિપિઓની ઉત્પત્તિ વિષે લખતાં તેમાં બૌદ્ધ ગ્રંથ લલિતવિસ્તરી પ્રમાણે ૬૪ લિપિ. ના નામ આપ્યાં છે, જેમાં પહેલું બ્રાહ્મી અને બીજું ખરોષ્ઠી (કિઅ-લુ-સે-ટોક-લુન્સેટો= ખર–ટ ખરોષ્ઠ) છે. “ખરોષ્ઠીને વિવરણમાં લખ્યું છે કે “લખવાની કળાની શોધ ત્રણ દેવી શક્તિવાળા આચાર્યોએ કરી છે. તેમાં સૌથી પ્રસિદ્ધ બ્રહ્મા છે, જેમની લિપિ (બ્રાહ્મી) ડાબી ૩ અત્યાર સુધીમાં અશોકથી પહેલાંના માત્ર બે નાનાનાના શિલાલેખ મળ્યા છે. જેમાં એક અજમેર જિલ્લાના વડલી ગામથી શ્રીયુક્ત ગે. હી. ઓઝાજીને મળ્યા છે અને બીજો નેપાલમાંના “પિઝાવા”નામના સ્થાનમાં આવેલ એક સ્તૂપની અંદસ્થી મળેલ પાત્ર ઉપર ખેદાએલો છે, જેમાં બુદ્ધદેવનાં અરિથ છે. આમાંને પહેલો એક થાંભલા ઉપર બેદાએલા લેખને ટુકડે છે, જેની પહેલી પંક્તિમાં “વર[1] મત]” અને બીજી પંક્તિમાં “ચતુરાસિતિન’ બદાએલ છે. આ લેખનું દેરાસીમું વર્ષ જૈનેના છેલ્લા તીર્થંકર વીર (મહાવીર)ના નિર્વાણ સંવતનું છે. એટલે આ લેખ ઈ.સ. પૂર્વે ૪૪૩ને છે. બીજે પિઝાવાના તૂપમાં લેખ બુદ્ધના નિર્વાણ સમય અર્થાત્ ઈસ. પૂર્વે ૪૮૭થી કાંઇક પછીને હેવી જોઈએ. પહેલો શિલાલેખ અજમેરના રાજપૂતાના મ્યુઝીએમમાં છે અને બીજે કલકત્તાના “ઇન્ડિયન મ્યુઝીએમમાં છે. ભા. પ્રા. લિ. પૃ. ૨-૩. ૪ અરબી, ઈથિઓપિ, અરમાઈ, સીરીઅફ, ફિનિશીઅન, હિબ્રુ આદિ પશ્ચિમી એશિયા અને આફ્રિકા ખંડની ભાષાઓ તથા તેમની લિપિઓને સેમેટિક' અર્થાત્ બાઈબલપ્રસિદ્ધ નૂહના પુત્ર શેમનાં સંતાનોની ભાષા અને લિપિઓ કહે છે. ५ ब्राह्मी, खरोष्ठी, पुष्करसारी, अंगलिपि, बंगलिपि, मगधलिपि, मांगल्यलिपि, मनुष्यलिपि, अंगुलीयलिपि, शकारिलिपि, ब्रह्मवल्लीलिपि, द्राविडलिपि, कनारिलिपि, दक्षिणलिपि, उग्रलिपि, संख्यालिपि, अनुलोमलिपि, ऊर्ध्वधनुलिपि, दरदलिपि, खास्यलिपि, चीनलिपि, हूणलिपि, मध्याक्षरविस्तरलिपि, पुष्पलिपि, देवलिपि, नागलिपि, यक्षलिपि, गन्धर्वलिपि, किन्नरलिपि, महोरगलिपि, असुरलिपि, गरुडलिपि, मृगचक्रलिपि, चक्रलिपि, वायुमरुलिपि, भौमदेवलिपि, अंतरिक्षदेवलिपि, उत्तरकुरुद्वीपलिपि, अपरगौडादिलिपि, पूर्व विदेहलिपि, उत्क्षेपलिपि, निक्षेपलिपि, विक्षेपलिपि, प्रक्षेपलिपि, सागरलिपि, वज्रलिपि, लेखप्रतिलेखलिपि, अनुद्रुतलिपि, शास्त्रावर्तलिपि, गणावर्तलिपि, उत्क्षेपावर्तलिपि, विक्षेपावर्तलिपि, पादलिखितलिपि, द्विरुत्तरपदसन्धिलिखितलिपि, दशोत्तरपदसन्धिलिखितलिपि, अध्याहारिणीलिपि, सर्यरुत्संग्रहणीलिपि, विद्यानुलोमलिपि, विमिश्रितलिपि, ऋषितपस्तप्तलिपि, धरणीप्रेक्षणालिपि, सर्वोषधनिष्यदलिपि, सर्वसारसंग्रहणीलिपि अने सर्वभूतरूद्ग्रहणीलिपि. __ -ललितविस्तर अध्याय १० ભા. પ્રાલિ. પૃ. ૧૭ ટિ. ૩માં ઉપરોક્ત નામ આપીને છેવટે ઉમેરવામાં આવ્યું છે કે આમાંનાં ઘણાંખરા નામે કલ્પિત છે.” ૬ બ્રાહ્મીલિપિની ઉત્પત્તિના સંબંધમાં જૈન માન્યતા આ પ્રમાણે છે. (૪) ભગવાન ગષભદેવે પિતાની પુત્રી બ્રાહ્મીને સૌ પહેલાં લિપિ લખવાનું જ્ઞાન આપ્યું હતું તેથી એનું નામ બ્રાહ્મી લિપિ કહેવામાં આવે છે. તે સ્ત્રિીવિદ્દાળ, ળેિજ વંશી રાદળાનં ૫ (બાવચનિયુ#િ–માર્ગ જાથા ૧૩) Page #16 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા બાજુથી જમણી બાજુ લખી વાંચી શકાય છે. તેના પછી કિઅ-લુ (કિઅલ-સે–=ખરેષ્ઠનું ટક ૫) છે, જેની લિપિ જમણી બાજુથી ડાબી બાજુ વાંચી શકાય છે. સૌથી ઓછા મહત્ત્વનો -કી છે. જેની લિપિ (ચીની) ઉપરથી નીચે અર્થાત ઊભી વાંચી શકાય છે. બ્રહ્મા અને ખરષ્ઠ ભારતવર્ષમાં થયા છે અને સં–કી ચીનમાં થએલા છે. બ્રહ્મા અને ખરચ્છે તેમની લિપિઓ દેવલોકમાંથી મેળવી છે અને સં–કીએ પક્ષી વગેરેનાં પગલાંના ચિહ્ન ઉપરથી તૈયાર કરી છે.” મારતીય લિપિઓ પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં મુખ્યત્વે કરીને બ્રાહ્મી અને પછી એ બે લિપિઓ જ પ્રચલિત (૩) સમવાયાં મૂત્રની રીસામાં આચાર્ય શ્રીઅભયદેવે નીચે મુજબ જણાવ્યું છે 'तथा 'बंमि' त्ति ब्राह्मी-आदिदेवस्य भगवतो दुहिता ब्राह्मी वा-संस्कृतादिभेदा वाणी तामाश्रित्य तेनैव या दर्शिता अक्षरलेखनप्रक्रिया सा ब्राह्मी लिपिः ।' पत्र ३६।। આ ઉખમાં એક વાત એ ઉમેરવામાં આવી છે કે બ્રાહી એટલે સરકૃત આદિ ભારતીય ભાષાઓને લખવા માટે અનુકૂળ લિપિ તે બ્રાહ્મી લિપિ” () માવતીસૂત્રના નમો વંમીણ વિસૂત્રની વ્યાખ્યા કરતાં આચાર્ય શ્રીઅભયદેવે જણાવ્યું છે કે ‘लिपिः-पुस्तकादावक्षरविन्यासः, सा चाष्टादशप्रकाराऽपि श्रीमन्नाभेयजिनेन स्वसुताया ब्राह्मी नामिकाया दर्शिती ततो ब्राह्मीत्यभिधीयते । आह च-लेहं लिवीविहाणं, जिणेण बंभीइ दाहिणकरेणं ।' इति, अतो ब्राह्मीति स्वरूपविशेषणं लिपेरिति ।' पत्र ५। આમાં આચાર્યશ્રી જણાવે છે કે અહીં “બ્રાહ્મી” એ નામમાં બ્રાહી આદિ અઢારે લિપિઓને સમાવેશ કરવાનો છે. સ્વતંત્ર બ્રાહ્મી લિપિ તરીકે આ નમસ્કાર નથી.' [અહીં પ્રસંગેપાત જણાવવું જોઈએ કે ભારતવર્ષમાં પ્રાચીન લિપિઓના વાચનનું વિસ્મરણ આચાર્ય શ્રીમાન અભયદેવ પહેલાં અર્થાત વિક્રમની અગીઆરમી સદી પૂર્વેથઇ ચૂકયું હતું. જે તે સમયે પ્રાચીન લિપિઓના વાચકે કે જાણકાર હેત તે શ્રીમાન અભયદેવસૂરિને સમવાયાંગસૂત્રની ટીમ અઢાર લિપિઓનું વ્યાખ્યાન કરતાં “તes = દુષ્ટત્તિ = તિમ્અર્થાત આ લિપિઓનું સ્વરૂપ કયાંય જોયું જાણ્યું નથી માટે બતાવ્યું નથી એમ લખવું ન પડત. આ જ કારણથી કેવળ શાબ્દિક અર્થે ઘટના ખાતર કરેલી ટીકામાંથી નીકળતા આશયે ઉપર ખાસ કશું જ ધોરણ રાખી ન શકાય; એટલે અમે માનીએ છીએ કે આચાર્ય શ્રી અભયદેવ આદિ વ્યાખ્યાકારોએ બ્રાહ્મી, ચવનાની, દેવાપુરિકા, ખરેડી આદિ લિપિઓને બ્રાહ્મી લિપિના ભેદ તરીકે જણાવી છે, પરંતુ વસ્તુતઃ તેમ ન હતાં ફક્ત સૂત્રકારના સમયમાં પ્રસિદ્ધ બ્રાહતીપ્રધાન અઢાર લિપિઓનાં નામાનિ અથવા પ્રકારોને જ એ સંગ્રહ છે. અલબત્ત એ ખરૂ છે કે આ અઢાર નામમાં બ્રાહ્મીલિપિના કેટલાક ભેદને સમાવેશ કરવામાં આવ્યો છે. માવતીસૂત્રના આરંભમાં નો વૈમીણ વિી એમ મૂકવામાં આવ્યું છે એ, જન આગમોનું લેખન બ્રાહ્મીલિપિમાં થએલું હોઈ એની યાદગીરી તરીકે બ્રાહ્મીલિપિને નમસ્કાર કરવામાં આવે છે, નહિ કે માત્ર સામાન્ય લિપિ તરીકે.] છ મહારાજા અશક પહેલાના જૈન સમવાયા કૂત્રમાં અને તે પછી રચાએલા ઢવિસ્તરમાં બ્રાહ્મી ને ખરેષ્ઠીસિવાયની બીજી ઘણી લિપિઓનાં નામ મળે છે, પરંતુ તે લિપિઓના કઈ શિલાલેખે અત્યાર સુધી મળ્યા નથી. આનું કારણ એમ માનવામાં આવે છે કે એ બધી પે લિપિઓ પ્રાચીન સમયથી જ લુપ્ત થઈ ગઈ હશે અને એ બધીનું સ્થાન બ્રાહ્મી લિપિએ લીધું હશે. અન્ન એ જ કારણે લિપિઓની નામાવલિમાં બ્રાહ્મીલિપિને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હોવું જોઈએ. Page #17 -------------------------------------------------------------------------- ________________ દ જૈન ચિત્રકલ્પદ્રુમ હતી. બ્રાહ્મી લિપિ ડાબી બાજુથી જમણી બાજુ લખાતી અને ખરાષ્મી લિપિ ઉર્દૂ, અરખી, કારસી આદિ લિપિઓની જેમ જમણી બાજુથી ડાબી બાજુ લખાતી હતી. ખરાષ્મી લિપિ જમણી બાજુથી ડાબી બાજુ લખાતી હાઈ ‘સેમેટિક’ વર્ગની છે. એના પ્રચાર ઈ.સ.ની ત્રીજી શતાબ્દી સુધી પંજાબમા હતા. તે પછી એ લિપિ ભારતવર્ષમાંથી સદાને માટે અદશ્ય થઇ ગઈ અને તેનું સ્થાન બ્રાહ્મી (૬) લલિતવિસ્તરના ઉલ્લેખ અમે ઢિ॰ પ માં આપી ચૂકયા છીએ; સમવાયાંગસૂત્રનો ઉલ્લેખ નીચે પ્રમાણે છેઃ बंभीए णं लिंवीए अद्धारसविहे लेखविहाणे पं० तं० वंभी, जवणालिया (जवणाणिया), दोसाउरिआ, લોટિકા, પુલસારિયા, પારાડ્યા (વાડ્યા), પત્તરિયા, કાવલ પુષ્ટ્રિયા, મોવચતા, વૈળતિયા, ાિ બજિવી, પાળિજિવી, ગંધહિવી-મૂર્યાવી, બાલવિી, માટેસરીઝિવી, ામિલ્ટીવિી, પોિિવહિવત્ । --સમવાયાંગ ૧૮ સમવાય || પન્નવળસૂત્રની જુદીજુદી પ્રતેામાં અશ્વત્તરિયાને બદલે અંતરિયા, પયગંતરિલિયા અને ઽયંતરરિયા એવાં નામેા પણ મળે છે અને બાળિવીને ખલે આયાહિની એવું નામ પણ મળે છે. (લ) વિશેષાવઃ ૦ ૪૬૪ની ટીકામાં અઢાર લિપિનાં નામ નીચે પ્રમાણે છેઃ ‘બટાવા હિનય:— ૧ ર ૩ મ ૧૦ हसवी भूअलिवी, जक्खी तह रक्खसी य बोधव्या । उड्डी जवणि तुरुकी, कीरी दविडी य सिंधिया ॥ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ मालविणी नडि नागरि, लाडलिवी पारसी य बोधव्वा । तह अर्निमित्ती य लिवी, चाणक्की मूलदेवी य ॥" (૫)સમવાયાંગસૂત્રમાં અને વિશેષાવસ્યકટીકામાં આવતાં અઢાર લિપિઓનાં નામેામાં મોટો ફરક છે. સમવા ચાંગસૂત્રમાં બ્રાહ્મી ને ખરીાઠી લિપિનાં નામ છે જ્યારે વિશેષાવસ્યકટીકામાં તે ખીલકુલ છે જ નહિ. વિશેષાવશ્યકટીકામાં આવતાં નામેામાં એશિયાઈ અને ભારતીય પ્રદેશેાનાં તેમજ ચાણકય, મૂલદેવ જેવા ભારતીય વિદ્યાનાનાં નામેાની ઝાંખી વધારે થાય છે જ્યારે સમવાયાંગસૂત્રમાં આવતાં નામેા માટે તેમ નથી. સમવાયાંગસૂત્ર, લલિતવિસ્તર અનેવિશેષાવસ્યકટીકામાં દર્શાવેલ લિપિએ બધી યે કાઇ સ્વતંત્ર સંકેત નિત લિપિ જ હશે એમ માનવાને કશું જ કારણ નથી. કેટલીક લિપિઓ અમુક વસ્તુને ગુપ્ત રાખવા ખાતર કે ટુંકાવવા ખાતર વૈદ, જોષી, મંત્રવાદી આદિએ કરેલા એક જ લિપિના માત્ર વર્ગપરિવર્તનરૂપ ફેરફારમાંથી પણ જન્મી છે. . ત. વિશેષાવસ્યકટીકામાંનાં અઢાર લિપિઓનાં નામે માં આવતી ‘ચાણકયી’ લિપિ અને ‘લદેવી’લિપિ એ ‘નાગરી’ લિપિના વર્ણપરિવર્તન માત્રથી ઉત્પન્ન થઇ છે. આ જાતની લિપિને વાત્સ્યાયનીય સૂત્રમાં ૬૪ કલાઓમાં સ્ફુચ્છિતવિવા; અર્થાત્ ‘શ્લેષ્ઠિત’લિપિના ભેદ તરીકે ઓળખાવેલી છે. આ ‘કલા’વાકયની જયમંગલા ટીકામાં ટીકાકારી— 'म्लेच्छितविकल्पाः' इति, यत् साधुशब्दोपनिबद्धमप्यक्षरव्यत्यासादस्राष्टाथ तद् म्लेच्छितं गूढवस्तुमन्त्राथम् । અર્થાત્—જે શુદ્ધ શબ્દરચનાવાળું હોવા છતાં અક્ષરાના ફેરફાર કરવાથી-કરીને લખવા-ખેલવાથી અસ્પષ્ટ અર્થવાળું હોય તે મ્યુચ્છિત, એના ઉપયોગ સંતાડવા લાયક વાત કે મંત્રાહિમાટે થાય છે.” —એમ જણાવી ‘કૈટિલીય=ચાણકયી’ અને ‘મૂલદેવી' લિપિના ઉલ્લેખ કર્યો છે કે તથા યૌટિઝીયમૂ~~~ વાવેઃ ક્ષાન્તન્ય વૈશ્ય, સ્વચોદવ-દ્રીયોઃ । बिन्दूष्मणो विपर्यासाद्, दुर्बोधमिति सज्ञितम् ॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા 19 લિપિએ લીધું; તેમ છતાં હિંદુકુશ પર્વતના ઉત્તરના દેશોમાં તેમજ ચાનીઝ તુર્કસ્તાન આદિ દેશમાં, જ્યાં ઔદ્ધ ધર્મ અને ભારતીય સભ્યતા પેાતાને પગ જમાવી રહી હતી ત્યાં, કેટલી યે સદી સુધી તે ચાલુ હતી. અૌ જુનો પટ્ટો ચૈવ, પટૌ ત-પૌ ચશો તથા । एते व्यस्ताः स्थिराः शेषाः, मूलदेवीयमुच्यते || -વિ૰૧ મખ્યા રે સૂત્ર ૧૬. પ્રસ્તુત વામસૂત્રની ‘નિર્ણયસાગરીય’ અને ‘ચૈ ખંખા સીરીઝ’નીઆત્તિમાં પાટૅભેદે ઘણા છે; તેમ છતાં એ પાઠભટ્ઠાને જતા કરી જે પાઠે ગ્રાહ્ય અને પ્રામાણિક લાગ્યા તે જ અહીં અમારા પ્રમાણમા સ્વીકાર્યાં છે, ‘કુ’ થી ‘થ’ સુધીના અને ‘દ’ થી ‘ક્ષ' સુધીના વ્યંજનો, હરવ અને દીર્ધ સ્વરે, અનુરવાર અને વિસર્ગ, આ બધાન ઉલટાવીને લખવાથી કેટલીય=ચાણકયી' લિપિ અને છે. આના કાઠા આ પ્રમાણેના હોવા જોઇએ ૩) ૧ | | કવ છે. મૈં # ૩|૪૩ | ૪ | T | 7 |T વાધન ૫ ૧૬૬ માં ચ| ||૧||૫| સદ્દા ||૬| ૩ | S | T || ૐ | ૐ | | જી | | ‘ફૂલદેવી’લિપિમાં આ ઇત્યાદિ રવાને બદલે કે કા ઇત્યાદિ અને ક કા ઇત્યાદિને બદલે આ ઇત્યાદિ લખવા. ખ અને ગ, ધ અને ડ·, ચ વર્ગ અને ટ વગ, ત વર્ગ અને ધ વર્ગ, ચ વર્ગ અને શ વ` એ એકબીજાને મુદલે લખવા. જેમના તેમ કાયમ રહે છે. વ્યંજન સાથે મળેલા સ્વર અમારી પાસે વત ૧૬૬૩માં લખાએલું એક પાનું છે જેમાં કેટલાક બ્લેચ્છિત’લિપિના અને અક્ષરસુષ્ટિકા’ના પ્રકાર આપેલા છે, તેમાં મૂલદેવી લિપિ કાઠા અને ઉદાહરણ સાથે આપેલી છે તે અહીં ઉતારવામાં આવે છેઃ (ગ (87:) અવધ જૈન લ અ ત થયાન ચર્|| વ ૧ કાર | ૪ ! ! ! | ૫ ) = ૪૫ | Á| ૬ | સૌં आदयः कादयो ज्ञेयाः, ख-गौ घ ङौ परस्परम् | शेषवर्गेषु वर्गेषु, मूलदेवेन भाषितम् ॥ १ ॥ સ્વર: સ વ ચંતે । તિ મૂળતેવી સ્ટિવિ:। જિરિસ્ટોનકીમ ાિરવું // શ્રીરત્તુ ।। અંતમાં પિરિઝોનનીÇ સિપિ લખ્યું છે તેના આાય એ છે કે-મૂલદેવી લિપિમાં રિષિસોમનીવેન હિલિત એમ લખવું હોય તેા વિોિનમ સિરિનું એમ લખાય છે. ચાણક્ય અને મૂલદેવ એ અજ્ઞેય વિદ્વાન રાજમાન્ય પુરુષે ઈ.સ. પૂર્વે થઇ ગએલા હાઈ ચાણકયી અને મૂલદેવી લિપિએ અતિ પ્રાચીન છે. સમવાયાંગસૂત્રમાં આવતી ‘અંકલિપિ’ એકાથી લખાતી હેવી નેઇએ. ઉપરાક્ત પાનામાં અંકલિપિ નીચે પ્રમાણે આપવામાં આવી છેઃ અ -ચ-ટ-ત-પ-ચ વાં; / કા૫જુસ્રોલ અંગઃ । લધ | ૨જી જ્ઞ શ બ | टठडढण । तथदधन । पफबभमः । यरलव । श ष स ह । प्रथमं वर्गों गम्यते । पश्चात् वर्गस्य अक्षरो For Private Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ારતવર્ષમાં ખરીષ્મી લિપિનો પ્રવેશ ઇતિહાસવેત્તાઓની એ માન્યતા છે કે ઈરાનવાસી સાથે હિંદુસ્તાનના વ્યાપારિક સંબંધને લીધે તેમજ તેમના રાજત્વકાળમાં તેમની સત્તા નીચે રહેલ હિંદુસ્તાનના ઈલાકામાં તેમની રાજકીય લપિ ‘અરભઈક'ને પ્રવેશ થયા હશે અને તેમાંથી ખરાથી લિપિની ઉત્પત્તિ થઈ હાવી જોઇએ દાખલા તરીકે જેમ મુસલમાનાના રાજ્ય દરમિયાન તેમની ફારસી લિપિ આ દેશમાં દાખલ થઈ અને તેમાં કેટલાક અક્ષરો ઉમેરાઈ ઉર્દૂ લિપિ બની. ‘અરમઈક’ લિપિમાં ક્ક્ત ૨૨ અક્ષરા હોઈ તેમાં સ્વરાની અપૂર્ણતા અને હવદીધના ભેદને અભાવ તેમજ સ્વરાની માત્રાઓને સદંતર અભાવ હેવાથી એ લિપિ ભારતવર્ષની ભાષાને માટે યોગ્ય ન હતી. તેથી ઈ.સ. પૂર્વે પાંચમી શતાબ્દીની આસપાસ તેમાં અક્ષરાની સંખ્યા વધારીને તેમજ કેટલાક અક્ષરાને આવશ્યકતા પ્રમાણે બદલીને અને સ્વરેાની માત્રાઓની ચેાજના કરીને તેના ઉપરથી ‘ખરાથી’ લિપિ તૈયાર કરી હોય. સંભવ છે કે આ લિપિને વ્યવસ્થિત રીતે તૈયાર गम्यते । पश्चात् मात्रा गण्यते । अङ्को लिख्यते ॥ इति अङ्कपली | ૦૨૨ | ૮૨૨ | ૮૨૧ | ૬ | ૨૩૪ | ૭૩૩ ૩૮૨૨ | ૧૧-૧૧ || શ્રીઃ || અહીં અંકમાં જણાવ્યું છે કે રિષિતોમનીદ્ધિલિત અંકલપ પછી ‘શૂલપ’ અને‘રેખાલિપિ’આપવામાં આવી છેઃ अनेन प्रकारेण शून्यपलवी शून्यानि कार्याणि । रेखापल्लवी रेखाः कार्याः ॥ જૈન છેદ આગમામાં ચૂર્ણિકારાએ પ્રાયશ્ચિત્તાના પ્રસંગમાં જે અંકલપ અને લિપના ઉપયોગ કર્યાં છે એને પરિચય આગળ ઉપર અંકાના પરિચય પ્રસંગે આપીશું. આ સિવાય આ પાનામાં ઐષધલિપિ, દાતાસીલિપિ અને સહઢવીલિપિ પણ આપવામાં આવી છે, જેને ઉતારા અહીં આપવામાં આવે છેઃ लव यथा - अगर १ कपूर २ बेलूर ३ टंकण ४ तगर ५ पीपरि ६ यावित्री ७ संठि ८ । जे वर्गनो अक्षर ते औषधनाम । जे वर्गनुं जेतमु अक्षर तेतलां टांक । जेतमु स्वर तेतला वाल || इति મૌષધવનવી ॥ શ્રીરત્તુઃ || दाता धण कोस भावं, बाला महं खगं घटा । आशा पीठं जढे षंडे, चयं रिच्छं थनं झफा ॥ १ ॥ इति दातासी || . अ प । फ ब ૐ હૈં | ૩ ધ | भ म । क च । ख छ । ग ज । ध झ । ङ ञ । ट त । ठ थ ન | હૈં ચ | શ Z | ૨ ૧ | ∞ ત્ર | ત્તિ સવૈવી ॥ ભાઈ સારાભાઈ નવાબ પાસેના ‘૧૮૬૭ ૨ [! સુ} ૧૨||” લિપિ આ પ્રમાણે આપવામાં આવી છેઃ— ના લખેલ પાનામાં ‘દાતાસી’ અને ‘સહદેવી ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ઉદ્દાતા થન જોન્સ માવો, વા-હમ- - દિ વગોવ - ટા । ૧૭૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮૨૯૭૦૩૧ ૩૨ -૬ જૂ - ઇન - હાથ - ઢા, ૩ - ૨ - ↑ - ૨૩ - જ્ઞ ૢ ॥૧॥’ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા १२नार, यानी मोर विश्वाश'भा सय भुप, “१२।७४' नामनी मायार्य (बाम) हाय, જેના નામથી લિપિનું નામ “ખરોષ્ઠી' પડ્યું હોય. તેમજ એ પણ સંભવ છે કે તક્ષશિલા જેવા ગાંધારના કોઈ પ્રાચીન વિદ્યાપીઠમાં આ લિપિને પ્રાદુર્ભાવ થયે હેય. બ્રાહી લિપિ ઈ.સ. પૂર્વે ૫૦૦થી લઈ ઈસ, ૩૫૦ સુધીની ભારતવર્ષની તમામ લિપિઓની સંજ્ઞા “બ્રાહ્મી' છે. તે પછી તેની લેખનપ્રણાલી બે વિભાગમાં વહેચાય છે, જેને ‘ઉત્તરી’ અને ‘દક્ષિણ” નામથી ઓળખવામાં અહીં સહદેવી” લિપિમાં લખ્યું છે કે "ओ-दी-सै-₹ पहिलो न-मुं, अनुक्रमे अक्षर अंक । कमिई व चोकडी+, गगे विवणो वंक ॥१॥ चचिं आधो चंदलो. , ततें लीह तराल = | जो साथीओ जाणीई 5.बविं मिंडु याड ० ॥२॥ छमें दो लीटरी खडी, उमी च्यार m | भों मिंडं आंकडो 8, ढटें त्रिखुण विचार A ||३|| एता अक्षर एणे स्पें करवा हिना काना मात्र जे अक्षरना बोलता होय ते करवा। नीना अक्षर बाकी रया ते अक्षर करवा। इति सहदेवी जाणवी॥ GिI+11पारण ।२॥ पा:४:३:०::: ::, ३:बः३:०: Im::m::१:। ए::::३: 01:03:::: :: :हाः १: ॥१॥" लिखतं पं० मोतीचंद ॥ पारसनाथके नामसें, सब संकट मीट जाअ । ___ मनसुधे सेवा करें, ता घरें लछी सुहाअ ॥१॥ ભાઈ સારાભાઈ પાસેના પાનામાંની “સહદેવીલિપિ' માટેના દુહાઓ અને તેની ભાષા જોતા એ લાપ કઈ યાતએ બનાવેલી હોય તેમ લાગે છે. સંભવ છે કે તેના લેખક ૫૦ મેતીચંદજી યતિની જ એ બનાવેલી હોય, पर्यु भारी पासेन! पानाना अंतभा संवत् १६६३ वर्षे । मु० सोमजीलिपीकृतं वो पछे. Page #21 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રકલ્પદ્રુમ આવે છે. ઉત્તરી શૈલીને પ્રચાર વિંધ્યાચલથી ઉત્તરના દેશમાં અને દક્ષિણી શૈલીને પ્રચાર દક્ષિણ તરફના દેશમાં રહ્યો છે, તેમ છતાં ઉત્તરના દેશમાં દક્ષિણી શૈલીના અને દક્ષિણના દેશમાં ઉત્તરી શૈલીના શિલાલેખ કઈ કઈ ઠેકાણે મળી આવે છે. ઉત્તરી શૈલીની લિપિઓમાં ગુપ્તલિપિ, કુટિલલિપિ, નાગરી, શારદા, બંગલાલિપિને સમાવેશ થાય છે અને દક્ષિણી શૈલીની લિપિઓમાં પશ્ચિમી, મધ્યપ્રદેશ, તેલુગુ, કનડી, ગ્રંથલિપિ, કલિંગલિપિ, તામિલલિપિ, અને વળુત્તલિપિઓનો સમાવેશ થાય છે. જેમને પ્રાચીન લિપિઓનો પરિચય નહિ હોય તેઓ તે એકાએક માનશે પણ નહિ કે આપણા દેશની ચાલુ નાગરી, શારદા (કાશ્મીરી), ગુરુમુખી (પંજાબી), બંગલા, ઊંડયા, તેલુગુ, કનડી, ગ્રંથ, તામિલ આદિ દરેક લિપિ એક જ મૂળ લિપિ બ્રાહ્મીમાંથી નીકળી છે, તેમ છતાં એ વાત તદ્દન જ સાચી છે કે અત્યારની પ્રચલિત તમામ ભારતીય લિપિઓનો જન્મ બ્રાહ્મી લિપિમાંથી થયો છે. ભારતની મુખ્ય લિપિ ઉપર જણાવવામાં આવ્યું એ ઉપરથી સમજી શકાય છે કે ભારતવર્ષમાં ખરોષ્ઠી લિપિનો પ્રચાર ઈરાનવાસીઓના સહવાસથી જ થયો છે. ખરું જોતાં ભારતવાસીઓની પિતાની લિપિ તો બ્રાહ્મી જ છે. બ્રાહ્મી લિપિ ભારતવર્ષની સ્વતંત્ર તેમજ સાર્વદેશિક લિપિ હોવાથી જૈન સંસ્કૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિએ પોતાના ગ્રંથો પણ એમાં લખ્યા છે અને લિપિઓની નામાવલિમા એનું નામ પણ પહેલું મૂક્યું છે. ભારતીય લિપિની વિશિષ્ટતા ભારતીય આર્ય પ્રજાએ બુદ્ધિમત્તાભર્યા અને સૌથી મહત્વના બે કાર્યો કર્યાં છે. એક બ્રાહ્મી લિપિની રચના અને બીજું ચાલુ પદ્ધતિના અંકોની કલ્પના. દુનિયાભરની પ્રગતિશીલ જાતિઓની લિપિઓ તરફ નજર કરતાં તેમાં ભારતીય આર્ય લિપિના વિકાસની ગંધ સરખી નથી દેખાતી. ક્યાંક તો ધ્વનિ અને ચિહ્ન–અક્ષરોમાં સામ્યતા ન હોવાને લીધે એક જ ચિહ્ન-અક્ષરમાંથી એક કરતાં અનેક ધ્વનિઓ પ્રગટ થાય છે અને કેટલાએક ધ્વનિઓ માટે એક કરતાં અધિક ચિહ્ન વાપરવાં પડે છે, એટલું જ નહિ પણ એ વર્ણમાલામાં કોઈ વાસ્તવિક શાસ્ત્રીય ક્રમ જ દષ્ટિગોચર થતું નથી. કઇક ઠેકાણે લિપિ વર્ણાત્મક ન હતાં ચિત્રાત્મક છે. આ બધી લિપિઓ માનવજાતિના જ્ઞાનની પ્રારંભિક દશાની નિર્માણસ્થિતિમાંથી આજસુધીમાં જરા પણ આગળ વધી શકી નથી, જ્યારે ભારતીય આર્ય પ્રજાની બ્રાહ્મી લિપિ હજારો વર્ષ પૂર્વે જ એટલી ઉચ્ચ હદે પહોંચી ગઈ હતી કે એની સરસાઈ જગતભરની લિપિઓમાંની કોઈ પણ લિપિ આજ સુધી કરી શકી નથી. આ લિપિમાં ધ્વનિ અને અક્ષરને સંબંધ બરાબર ફેનોગ્રાફના ધ્વનિ અને તેની ચૂડીઓ ઉપરનાં ચિહ્નો જેવો છે. આમાં પ્રત્યેક આર્ય વનિને માટે જુદાં જુદાં ચિહ્નો હોવાને લીધે જેવું બેલવામાં આવે છે તેવું જ લખાય છે અને જેવું લખવામાં આવે છે તેવું જ બોલાય છે, તેમજ વર્ણમાલા-અક્ષરનો ક્રમ પણ બરાબર ૮ જુઓ ટિપ્પણન. ૫ અને ૭ (૧). જૈન આગમ માવતીમાં નો વૈg સ્ટિવી” એ પ્રમાણે બ્રાહ્મીલિપિને નમસ્કાર કરવામાં આવ્યા છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા વૈજ્ઞાનિક પદ્ધતિએ ગેઠવાએલે છે. આ વિશિષ્ટતા બીજી કોઈ લિપિમાં નથી. આ જ પ્રમાણે પ્રાચીન કાળમાં સમગ્ર સંસારની અંકવિદ્યા પણ પ્રારંભિક દશામાં હતી. ક્યાંક તે અક્ષરોને જ ભિન્નભિન્ન અંકો માટે કામમાં લેતા તે ક્યાંક એકમ, દશક, સો, હજાર ઈત્યાદિ માટે ૧ થી ૯ સુધીના અંક માટે જુદાં જુદાં ચિહ્નો કરવામાં આવતાં; એટલું જ નહિ પણ એ ચિહ્નો દ્વારા ફક્ત લાખ નીચેની જ સંખ્યા જણાવી શકાતી. પ્રાચીન ભારતમાં પણ અંક માટે આ જ જાતનો ક્રમ હતો, પરંતુ આ ગૂંચવણભર્યા અંકોથી ગણિતવિદ્યામાં વિશેષ વિકાસ થવાનો સંભવ ન લાગવાથી ભારતવાસીઓએ વર્તમાન અંકક્રમ શોધી કાઢ્યો, જેમાં ૧ થી ૯ સુધીના નવ અંકે અને ખાલી સ્થાનસૂચક શૂન્ય (૦) આ દશ ચિહ્નોથી અંકવિદ્યાનો સંપૂર્ણ વ્યવહાર ચાલી શકે છે. આ અંકોનો ક્રમ જગતે ભારતવર્ષ પાસેથી જ જાય છે અને વર્તમાન સમયમાં ગણિત તથા એનાથી સંબંધ ધરાવનાર બીજાં શાસ્ત્રોમાં પ્રગતિ થઈ છે એ આ અંકની શોધને આભારી છે. આ બે બાબતો ઉપરથી પ્રાચીન ભારતીય આર્ય પ્રજાની બુદ્ધિ અને વિદ્યા સંબંવીની ઉન્નત દશાનું અનુમાન થાય છે. ભારતીય સભ્યતા અને લેખનકળા ભારતવર્ષના આદ્ય લેખકો અને સાહિત્યકારો સામે જે જે વસ્તુઓ હતી તેમાં વૃક્ષો મુખ્ય હતાં. તેઓએ લખવાની પ્રેરણા થતાં વૃક્ષોનાં પાંદડાંનો ઉપયોગ કર્યો હતો. જેના ઉપર લખાતું તે સાધનના અર્થમાં “પર્ણ કે “પત્ર શબ્દનો ઉપયોગ કરાતો હતો, જે આજસુધી “પા” કે “પતું” શબ્દમાં જળવાએલો છે. એ પણ કે પત્ર શબ્દ જ સૂચવે છે કે આપણે ત્યાં પ્રાચીન સમયમાં એના વાગ્યાથે જ લખવાના વાહન તરીકે ઉપયોગ થતો હતે. તદુપરાંત લેખ્ય અંશોના જુદાજુદા વિભાગે જણાવવા માટે તે તે અંશેને સ્કંધ, કાંડ, શાખા, વલ્લી, સૂત્ર વગેરે નામો આપ્યાં, જે વૃક્ષના અંશવિશેષોને ઓળખાવવા માટે પહેલેથી પ્રસિદ્ધ હતાં. આ રીતે એક યુગમાં ભારતીય વનનિવાસસભ્યતા અને લેખનકળા વચ્ચે ગાઢ સગાઈ જામી હતી’ એ વાત ભૂલી શકાય તેમ નથી. ભારતીય લેખનસામગ્રી પ્રાચીન સમયમાં ભારતવર્ષના જેટલી લેખનસામગ્રી કોઈપણ દેશમાં ન હતી. કુદરતે અહીં તાડપત્ર અને ભેજપત્ર વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન કર્યો છે. મિસરના પિપાયરસની જેમ તેમને ઉગાડવા ૯ પપાયરસ એક જાતના છોડનું નામ છે. તેને પાક ‘મિસરમાં ઘણા પ્રાચીન કાળથી થતું હતું. આ છોડ ચાર હાથ ઊંચે અને એના થડીઆની સરખડીને ભાગ ત્રિણ આકૃતિને થતો હતો, જેમાંથી ૪ ઈંચથી લઈ ઈચ સુધીની લંબાઈના ટુકડાઓ કાપવામાં આવતા હતા. એની છાલની બહુ જ સાંકડી ચીપ નીકળતી હતી, જેને ચોખાની લાહી આદિથી એકબીજી સાથે ચાંટાડીને પાનાં બનાવવામાં આવતાં હતાં. આ પાનાંઓને દબાવીને સૂકવતા હતા, જ્યારે એ તન સુકાઈ જતાં ત્યારે તેમને હાથાદાત અથવા શખ આદિથી ઘૂંટીને સુવાળાં અને સરખાં બનાવતા હતા તે પછી એ લખવા લાયક બનતાં હતાં. આ રીતે તૈયાર કરેલા પાનાંઓને યુરોપવાસીઓ પિપાયરસ' કહે છે. આના ઉપર જ તેઓ પુસ્તક, ચિડી વગેરે લખતા હતા, કેમકે તે જમાનામાં કાગળ તરીકે આ જ કામ આવતાં હતાં. આ રીતે તૈયાર થએલાં પેપાયર અત્યંત ટૂંકાં થતાં હોઈ તેનાં કેટલાંયે પાનાંને એકબીજા સાથે ચટાડીને લાંબાં લાંબાં પિવાયરસો પણ બનાવતા હતા, જે મિસરની પ્રાચીન કબરોમાં મળી Page #23 -------------------------------------------------------------------------- ________________ ર જૈન ચિત્રકલ્પદ્રુમ પડતાં ન હતાં. ભારતવાસીઓ માંથી કાગળ બનાવવાનું ઈ.સ. પૂર્વે ત્રીજા ચોથા સૈકાથી જાણ ગયા હતા. પુરાણોમાં પુસ્તકે લખાવીને દાન કરવાનું મોટું પુણ્ય માનવામાં આવ્યું છે. ચીની યાત્રી યુએસંગ અહીંથી ચીન પાછા ફરતી વખતે વીસ ઘડાઓ ઉપર પુસ્તક લાદીને પોતાની સાથે લઈ ગયો હતો, જેમાં ૬૫૭ જુદાજુદા ગ્રંથો હતા. મધ્યભારતનો શ્રમણ પુણ્યોપાય ઈ.સ. ૬૫૫માં પંદર કરતાં વધારે પુસ્તક લઈ ચીન ગયો હતો. આ બૌદ્ધ ભિક્ષુઓ યુરોપ કે અમેરિકાના લક્ષ્મીપતિઓ ન હતા કે પીઆની થેલીઓ ખોલીને પુસ્તક ખરીદે. એ બધાં પુસ્તકે તેમને ગૃહસ્થ, ભિક્ષુઓ, મડો અથવા રાજાઓ તરફથી દાન જ મળ્યાં હશે. જ્યારે માત્ર દાનમાં ને દાનમાં જ આટલાં પુસ્તક આપવામાં આવ્યાં તો સહેજે અનુમાન કરી શકાય છે કે લિખિત પુસ્તકો અને વિવિધ પ્રકારની લેખનસામગ્રીની ભારતવર્ષમાં કેટલી પ્રચુરતા હશે! જૈન લેખનકળા પ્રસંગોપાત ભારતીય આર્ય સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતી લેખનકળાને સંક્ષિપ્ત પરિચય આપ્યા પછી હવે જૈન લેખનકળાના મુખ્ય વિષય તરફ આપણે આવીએ. પરંતુ એને અંગે અમારું વક્તવ્ય રજુ કરતાં પહેલાં જૈન શમણુસંસ્કૃતિએ લેખનકળા ક્યારે અને શા માટે સ્વીકારી અને એને સ્વીકાર કર્યા અગાઉ જૈન શ્રમણની પિતાના પદપાઠનને અંગે શી વ્યવસ્થા હતી એ આપણે જોઈએ. લેખનકળાને સ્વીકાર પહેલાં જૈન શ્રમણોનું પઠન-પાઠન ત્યાગધર્મની ઉચ્ચ કક્ષાને સાધનાર જૈન શ્રમણે પરિગ્રહભીર હાઇ જેમ બને તેમ ઓછામાં ઓછા વસ્તુના પરિગ્રહથી અથવા સાધનોથી પિતાને નિર્વાહ કરી લેતા હતા, તેમજ તે જમાનામાં પ્રત્યેક વિષયને મુખપાઠ રાખવાની ને મુખપાઠ ભણવા-ભણાવવાની પદ્ધતિ સમગ્ર ભારતવર્ષમાં હોવા ઉપરાંત જૈનશ્રમણની પરિગ્રહને લગતી વ્યાખ્યા પણ અતિ ઝીણવટભરી હતી કે અધ્યયન-અધ્યાપન માટેનાં પુસ્તકાદિ જેવાં સાધને લેવાં એ પણ અસંયમ. અર્થાત ત્યાગધર્મને હાનિ પહોંચાડનાર તેમજ પાપપ૦ મનાતું. કારણ એ હતું કે જૈન શ્રમણ બુદ્ધિસંપન્ન તેમજ અદ્ભુત સ્મરણશક્તિવાળા આવે છે. આ પાયરસે કાં તો લાકડાની પેટીમાં સુરક્ષિત રીતે રાખેલા મૃતના હાથમાં રાખેલા હોય છે અથવા તેમના શરીર ઉપર લપેટેલાં હોય છે. મિસરમાં ઈ.સ. પૂર્વે ૨૦૦૦ વર્ષ લગભગનાં એવાં પાયરસ મળે છે. લખવાની કુદરતી સામગ્રી સુલભ ન હેવાને કારણે યુરોપવાસીઓ ખબ પરિશ્રમપૂર્વક ઉપરોક્ત છેડની છાલને ચેટીચાંટાડીને પાન બનાવતા હતા. ભા. પ્રા. લિ. પૃ. ૧૬ ટિ. ૧. ૧૦ (૪) નિશીયમનુષ્ય તથા માર્ગમાં જણાવ્યું છે કે 'पोत्थग जिण दिदंतो, वग्गुर लेवे य जाल. चक्के य ।' અર્થાત–“શિકારીઓના ફાસલામાં સપડાએલું હરણ, તેલ વગેરેમાં પડેલી ભાખ, જાળમાં પકડાએલા માછલાં વગેરે તેમાંથી છટકી જઈ બચી શકે છે, પણ પુસ્તકના વચમાં ફસાઈ ગએલા જીવ બચી શકતા નથી. તેથી પુસ્તક રાખનાર શ્રમણના સંયમને હાનિ પહોંચે છે.” આ પછી આગળ ચાલતાં કેવળ મેહને ખાતર પુરતકને સંગ્રહ કરનાર, લખનાર, પુસ્તકની બાંધછોડ કરનાર Page #24 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા હોઈ તેમને પુસ્તકાદિને પરિગ્રહ કરવાનું કશું જ કારણ નહોતું. અને જે આ દશામાં તેઓ પુસ્તકાદિને સંગ્રહ કરે તે તેમને માટે કેવળ મમત્વ સિવાય બીજું કશું જ કારણ કલ્પી ન શકાય. અહીં એમ પવામાં આવે કે “શું તે જમાનામાં બધા યે જૈન શ્રમણો એકસરખા બુદ્ધિશાળી તેમજ યાદશક્તિવાળા હતા?” તો અમે કહીશું કે “નહિ'; પરંતુ તે માટે તે જમાનામાં જૈન શ્રમણ સંસ્કૃતિના સૂત્રધાર વિરાએ જૈન શમણુસંઘનું બંધારણ કુલ-ગણ-સંઘને૧૧ લગતી વિશાળ જનારૂપે વ્યવસ્થિત કરેલ હોઈ તેના આશ્રય નીચે અલ્પ-મધ્યમ બુદ્ધિવાળા શ્રમણનાં પઠન-પાઠનને લગતી વ્યવસ્થા, પુસ્તકાદિને પરિગ્રહ કર્યા સિવાય પણ, અખંડ રીતે ચાલતી હતી. આ સિવાય જૈન સ્થવિરોએ ભિક્ષસંઘાટક’ની અર્થાત “ભિક્ષુયુગલની અથવા ભિક્ષુસમૂહની વ્યવસ્થાને પણ સ્થાન આપ્યું હતું, એટલેકે અલ્પબુદ્ધિવાળા શ્રમણને મળતાવડા સ્વભાવવાળા શાંત બુદ્ધિમાન ભિક્ષને સંપી દેતા. દરેકને યુગલરૂપે વહેચવામાં આવતા એમ જ ન હતું. પ્રસંગ જોઈયેગ્યતાનુસાર વધારે પણ સોંપવામાં આવતા અને ત્યારે એ “સાધુસંઘાટકમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર વગેરે જેવા જોખમદાર પદવીધરોની યોજના કરવામાં આવતી હતી. સામાન્ય રીતે “ભિક્ષુસંઘાટકની વ્યવસ્થા એવી રીતની રહેતી કે જ્યારે કોઈ પણ ભિક્ષુને કાંઈ પણ કામ કરવું હોય –અર્થાત સ્વાધ્યાય, ધ્યાન, પઠન-પાઠન, બહાર જવું-આવવું, આચાર્ય-ઉપાધ્યાય-સ્થવિર આદિના હુકમને પહોંચી વળવું ઇત્યાદિ પૈકી કાંઈ પણ કરવું હોય,–ત્યારે તેણે ઓછામાં ઓછા યુગલરૂપે રહીને કરવું જોઈએ, જેથી એક જેન શ્રમણ માટે પ્રાયશ્ચિત કહેલાં છે. 'जत्तियमेत्ता वारा, मुंचात बंधांत व जात्तया वारा । जति अक्खराणि लिहति व, तति लहुगा जं च आवज्जे ॥' (૪) ર જિજૂળમાં જણાવ્યું છે કે “પુસ્તક રાખવાથી અસંયમ થાય છે? 'पोत्थएसु घेप्पतएसु असंजमो भवइ ।'-पत्र २१ ૧૧ ન મણસરથાનું સૂત્ર વ્યવસ્થિત રીતે ચલાવવા માટે તેમાં કુલ, ગણ અને સંઘને લગતી વ્યવસ્થા હતી અને સંઘાટકની જના પણ ઘડવામાં આવી હતી. સંઘાટકની યોજના યુગલરૂપે પણ હતી અને સમુદાયરૂપે પણ હતી. સમુદાયરૂપ “સાધુસંઘાટકને “ગચ્છ' એ નામથી ઓળખતા. પરસ્પર સંબંધ ધરાવતા ગએ, કુલે અને ગણને અનુક્રમે કુલ, ગણ અને સંઘ એ નામથી ઓળખતા. એ ગો, કલો અને ગણે ઉપર કાબુ રાખવા માટે એક એક રવિર શ્રમણની નીમણુક થતી, જેમને અનુક્રમે કુલાચાર્ય, ગણાચાર્ય અને સંઘાચાર્ય તરીકે માનવામાં આવતા. સમગ્ર શ્રમણ સંસ્થા ઉપર છેવટની સત્તા ધરાવનાર સમર્થ મહાપુરુષ સંઘાચાર્યું છે. એમની સત્તા અને આજ્ઞા સમસ્ત બ્રમણસંસ્થા ઉપર પ્રવર્તતાં અને મહત્વનાં કાર્યોના અંતિમ નિર્ણયો તેમના હાથમાં રહેતા, એટલું જ નહિ પણ એમના એ નિર્ણય સર્વમાન્ય કરવામાં આવતા. १२ (क) 'नेपालबत्तणीए य भद्दबाहुसामी अच्छंति चोद्दसपुची, तेसिं संघेणं पत्थवितो संघाडओ 'दिट्रिवादं वाएहि त्ति । x x xxx पडिनियत्तेहिं संघस्स अक्खातं । तेहिं अग्णो वि संघाडओ विसज्जितो।' –ગવરજૂળ મા ૨ uત્ર ૧૮૦. (ख) 'तत्थ एगो संघाडगो भद्दाए सिट्रिभज्जाए घरं भिक्खंतो अतिगतो ॥' __ आवश्यकचूर्णी भाग २ पत्र १५७. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન ચિત્રકલ્પદ્રુમ બીજાને કાર્ય કરવામાં સરળતા રહે અને તે સાથે કોઇનામાં કોઈ પણ જાતની શિથિલતા પ્રવેશવા પામે નહિ. જૈન શ્રમણ સંસ્કૃતિ દ્વારા લેખનકળાને સ્વીકાર જ્યાંસુધી જૈન શ્રમણે બુદ્ધિશાળી અને યાદશક્તિવાળા હતા તેમજ તેમનામાં ઉપર ટૂંકમાં જણાવ્યા પ્રમાણેની સંઘ અને સંઘાટકની વ્યવસ્થા વ્યવસ્થિતપણે ચાલુ હતી ત્યાંસુધી તેમને પુસ્તકોને પરિગ્રહ કરવાની કે લેખનકળા તરફ નજર દેડાવવાની લેશ પણ જરૂરીઆત જણાઈ નહોતી; પરંતુ એક પછી એક ઉપસ્થિત થતા બારબાર વર્ષે ભયંકર દુકાળોને લીધે ૩ જૈન શ્રમણોને ભિક્ષા વગેરે મળવા અશક્ય થયાં અને પરિણામે તેમનામાં સ્વાધ્યાય, પઠન-પાઠન આદિ વિષયક શિથિલતા દાખલ થતાં તેઓ જૈન આગમોને ભૂલવા લાગ્યા. આ સ્થિતિમાં પણ જૈન શ્રમણોએ સંઘસમવાય–સંઘના મેળાવડાઓ કરી ભૂલાઈ જતા જૈન આગમને વાચના દ્વારા કેટલી યે વાર પૂર્ણ કરી લીધાં અથવા સાંધી લીધાં. તેમ છતાં કાળના પ્રભાવે જૈન શ્રમણોની યાદદાસ્તી મોટા પાયા પર ઘસાતી ચાલી, એટલું જ નહિ પણ તે સાથે દેવની પ્રતિકૂળતાને લઈ તે યુગમાં એક પછી એક એમ અનેક ધૃતધર સ્થવિર આચાર્યો એકીસાથે પરલોકવાસી થતા ચાલ્યા, ત્યારે વીર સંવત ૯૮૦ માં સ્થવિર આયે દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ આદિ સ્થવિરાના આધિપત્ય નીચે વલ્લભીપુર–વળામાં જૈન આગના સાર્વત્રિક લેખનને અંગે વિચાર કરવા માટે “સંઘસમવાય’ કરવામાં આવ્યો. આ સંઘસમિતિમાં તે યુગના સમર્થ ભિક્ષસ્થવિરો અને સંભવ પ્રમાણે દેશ-વિદેશના માન્ય શ્રમણ પાસ૬ પણ સામેલ હતા. આ એકત્રિત થએલા “સંધસમવસરણમાં પરસ્પર મંત્રણા કરૈ જૈન આગમને ૧૩ જૈન આગમ પુસ્તકારૂઢ થયા પહેલાં ચાર બાર વર્ષ દુકાળ પડવાની ધ જૈન સાહિત્યમાં મળે છે એક સ્થવિર આયેભદ્રબાહુના સમયમાં, બીજે સ્થવિર આર્યમહાગિઆિર્યસુહસ્તિના વખતમાં, ત્રીજે વજસ્વામિના મૃત્યુ સમય દરમિયાન અને ચેાથે રકંદિલાચાર્ય-નાગાર્જુનાચાર્યના જમાનામાં. 'इतो य वइरसामी दक्षिणावहे विहरति, दुभिक्खं च जायं बारसवरिसगं, सव्वतो समंता छिन्नपंथा, निराधारं जातं । ताहे वइरसामी विज्जाए आहडं पिंडं तदिवसं आणेति ॥'-आवश्यकचूर्णी भाग १ पत्र ४०४. દુકાળના બીજ ઉલ્લેખ માટે જુઓ ટિવ ૧૪, ૧૬, ૧૮, ૧૯. १४ 'अण्णे भणंति-जहा सुतं णो णटुं तम्मि दुब्भिक्खकाले, जे पहाणा अणुओगधरा ते विण्टा ॥' –નિજીમૂળ = ૮. वल्लहिपुरम्मि णयरे, देविड्डीपमुहसयलसंघेहिं। पुत्थे आगम लिहिओ, नवसयअसियाओ वीराओ॥ ૧૬ પાટલિપુત્રીવાચન પ્રસંગે શ્રાવકો હાજર હોવાની વાત નીવાનુશાસન ગાથા ૮૪ની ટીકામાં છે– 'श्रीवीरस्वामिनो मोक्षंगतस्य दुष्कालो महान् संवृत्तः । ततः सोऽपि साधुवर्ग एकत्र मिलितः, भणितं च परस्परम्-कस्य किमागच्छति ? । यावन्न कस्यापि पूर्वाणि समागच्छन्ति । ततः श्रावकैर्विज्ञाते भणितं तैः, यथा-कुत्र साम्प्रतं पूर्वाणि सन्ति ? । तैर्भणितम्-भद्रबाहुस्वामिनि । ततः सर्वसंघसमुदायेन पर्यालोच्य प्रेषितः तत्समीपे साधुसंघाटकः' इत्यादि । Page #26 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા લિપિબદ્ધ કરવાનો અર્થાત પુસ્તકાદ્ધ કરવાનો નિરધાર કરવામાં આવ્યું. આ નિર્ણય જાહેર થતાં જૈન શ્રમણસંસ્કૃતિને કહે, જૈન ભિક્ષુઓને કહો યા જૈન સંપ્રદાયને કહે, લેખનકળા અને તેનાં સાધનો એકઠાં કરાવવાની આવશ્યકતા ઊભી થઈ અને તે એકઠાં કરાવા પણ લાગ્યાં. જેમજેમ જૈન ભિક્ષુઓની યાદદાસ્તીમાં દિન-પ્રતિદિન ઘટાડે થતો ગયે અને મૂળ આગમોને મદદગાર અવાંતર આગમે, નિર્યુક્તિ-સંગ્રહણી-ભાષ્ય-ચૂણિરૂપ વ્યાખ્યાગ્રંથ તેમજ સ્વતંત્ર વિધવિધ પ્રકારને વિશાળ સાહિત્યરાશિ રચવા-લખવાનો પ્રસંગ પ્રાપ્ત થતો ગયો તેમ તેમ લેખનકળાની સાથેસાથે તેનાં સાધનોની વિવિધતા અને ઉપયોગિતામાં વધારો થતો ગયો. પરિણામે જન શ્રમણો પિતે પણ એ સાધનો સંગ્રહ કરવા લાગ્યા. એટલું જ નહિ પણ જૈન મણસંસ્કૃતિ, જે એક કાળે પુસ્તકાદિને પરિગ્રહ કરવાની વાતને મહાપાપ તરીકે માનતી હતી અને તે બદલ કડકમાં કડક દંડપ્રાયશ્ચિત્ત ફરમાવતી હતી, તે જ સંસ્કૃતિને વારસો ધરાવનાર તેના સંતાનભૂત સ્થવિરેને નવેસરથી એમ નધવાની જરૂરત પડી કે “બુદ્ધિ,૧૭ સમજ અને યાદશકિતની ખામીને કારણે તેમજ કાલિકકૃતાદિની નિર્યુક્તિના કેશને માટે પાંચ પ્રકારનાં પુસ્તક લઈ શકાય છે અને તે લેવામાં સંયમની વૃદ્ધિ છે.” જન સિંધસમવાય અને વાચનાઓ ઉપર અમે જે જૈન સંઘસમવાય અને વાચનાઓને ઉલ્લેખ કરી ગયા તેનો અહીં ટૂંક પરિચય આપવા આવશ્યક માનીએ છીએ. “સંધસમવાય’ને અર્થ “સંઘનો મેળાવડો” અથવા “સંધસમેલન થાય છે અને વચનાને અર્થ “ભણાવવું થાય છે. આચાર્ય પોતાના શિષ્યોને સૂત્ર, અર્થ વગેરે ભણાવે છે એને જૈન પરિભાષામાં વાચના કહેવામાં આવે છે. સામાન્ય રીતે સંઘસમવાયો ઘણે પ્રસંગે થતા રહે છે, પરંતુ જૈન સંપ્રદાયમાં જૈન આગમોના વાચન, અનુસંધાન અને લેખન નિમિત્તે મળી એકંદર ચાર યાદગાર મહાન સંધસમવાયો થયો છે, એ પૈકીના પહેલા ત્રણ સંઘસમવાયો જૈન આગના વાચન અને અનુસંધાન નિમિત્ત થયા છે અને ચોથે સંઘસવાય તેના લેખન નિમિત્તે થયો છે. પહેલો સંઘસમવાય ચૌદપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુના જમાનામાં વીર સંવત ૧૬૦ ની આસપાસ જૈન વિના આધિપત્ય નીચે પાટલિપુત્રમાં થયો હતો. તે સમયે થએલ જૈન આગમોની વાચનાને “પાટલિપુત્રી વાચના” એ નામથી ઓળખવામાં આવે છે. બીજો અને ત્રીજો સંઘસમવાય આ ઉપરથી સમજી શકાય છે કે દરેક મહત્ત્વના સંઘસમવામાં સંભાવિત શ્રાવકની હાજરી માન્ય હતી. ૧૭ (%) “જતિ પચાપ, વઢિાળિsgત્તિો –નિયમગ્ર ૩૦ ૧૨. (ख) 'मेहा-ओगहण-धारणादिपरिहाणिं जाणिऊण, कालियसुयणिज्जुत्तिणिमित्तं वा पोत्थगपणगं ત્તિ. જો ત્તિ રાગો –નિશીયસૂળી. (ग) 'कालं पुण पडुच्च चरणकरणटा अब्बोच्छित्तिनिमित्तं च गेण्हमाणस्स पोत्थए संजमो भवइ ।' -વૈવસ્ત્રશૂળી પત્ર ૨૧. १८ 'तम्मि य काले बारसवरिसो दुक्कालो उवट्रितो । संजता इतो इतो य समुद्दतीरे गच्छित्ता पुणरवि पाडलिपुत्ते मिलिता । तेसिं अण्णस्स उद्देसओ, अण्णस्स खंडं, एवं संघाडितेहिं एकारस अंगाणि संघातिताणि, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન ચિત્રકલ્પદ્રુમ એકીકાળે સ્થવિર આર્ય સ્કંદિલ અને સ્થવિર આર્ય નાગાર્જુનના પ્રમુખપણામાં વારનિર્વાણ સંવત ૮૨૭થી ૮૪૦ સુધીના કોઇ વર્ષમાં અનુક્રમે મથુરા અને વલ્લભીમાં થયા હતા. આ એ સંધસમવાયેામાં થએલ આગમવાચના અને આગમાના અનુસંધાનને અનુક્રમે ‘માથુરી’ અને ‘વાલ્લભી’ વાચના તરીકે ઓળખવામાં આવે છે.૧૯ ચેાથેા સંઘસમવાય વીર સંવત ૯૮૦માં પુસ્તકલેખન નિમિત્ત સ્થવિર આર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના આધિપત્યમાં વલ્લભીમાં મળ્યા હતા. કેટલાકો વલ્લભીમા થએલ આ પુસ્તકલેખનને ‘વલ્લભી’ વાચના તરીકે જણાવે છે, પરંતુ એ માન્યતા તદ્દન ભૂલભરેલી છે. કારણ કે સ્થવિર આર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપણા નીચે વલ્લભીમાં મળેલ સંઘસમવાયમાં માત્ર પુસ્તકલેખનની પ્રવૃત્તિને અંગે જ વિચાર અને નિર્ણય કરવામાં આવ્યું હતા. પુસ્તકલેખનને જુદી વાચના તરીકે ઓળખાવવાનું કશું જ કારણ ન હોઇ શકે.૨૦ दिट्टिवादी नत्थि | नेपालवत्तिणाए य भद्दबाहुसामी अच्छंति चोहसपुन्त्री, तेसिं संघेणं पत्थवितो संघाडओ 'दिट्टिवादं वाएहि' त्ति। गतो, निवेदितं संघकज्जं । तं ते भणति - दुक्कालनिमित्तं महापाणं न पविट्टो मि तो न जाति वायणं दातुं । पडिनियत्तेहिं संघस्स अक्खातं । तेहि अण्णो वि संघाडओ विसज्जितो -- जो संघस्स आणं अतिकमति तस्स को दंडो ! | तो अक्खाइ - उग्घाडिज्जइ । ते भतिमा उग्वाडेह, पेसेह मेहावी, सत्त पाडिपुच्छगाणि देमि । - आवश्यकचूर्णी भाग २, पत्र १८७. ૧૯ (क) 'बारससंवच्छरीए महंते दुन्भिक्खकाले मिक्खट्टा अण्णतो ठिताणं गहण - गुणणाः ऽणुप्पेहाऽभावतो सुते विप्पणट्टे पुणो सुभिक्खकाले जाते मधुराए महंते साधुसमुदए खंदिलायरियप्पमुहसंघेण जो जं संभरइति एवं संघडितं कालितसुतं । जम्हा य एतं मधुराय कतं तम्हा माधुरा वायणा भण्णति । × × × × × अण्णे भणति — जहा सुतं णो णटुं तम्मि दुब्भिक्खकाले, जे अण्णे पहाणा अणुयोगधरा ते विट्टा, एगे खं दिलायरिए संधरे, तेण मधुराए अणुयोगो पुण साधूणं पवत्तिओ ति सा माहुरा वायणा भण्णति ।' - नन्दी चूर्णी पत्र ८. (ख) 'अस्थि महुराउरीए सुयसमिद्धो खंदिलो नाम सूरी, तहा वलहिनयरीए नागज्जुणो नाम सूरी । तेहि य जाए बारसवरिसिए दुक्काले निव्वउभावओ विफुट्ठि (?) काऊण पेसिया दिसोदिसिं साहवो । गमिउं च कवि दुत्थं ते पुणो मिलिया सुगाले । जाव सज्झायंति ताव खंडुखुरुडीहयं पुव्वाहीयं । ततो मा सुयवोच्छित्ती होउ त्ते पारद्धो सूरीहिं सिद्धंतुद्वारो । तत्थ वि जं न वीसरियं तं तहेव संठवियं । पम्हुट्टाणं उण पुव्वावरावडं तत्तत्थाणुसारओ कया संघडणा । - कहावली लिखित प्रति । (ग) 'इह हि स्कन्दिलाचार्यप्रवृत्तौ दुष्षमानुभावतो दुर्भिक्षप्रवृत्त्या साधूनां पठनगुणनादिकं सर्वमप्यनेशत् । ततो दुर्भिक्षातिक्रमे सुभिक्षप्रवृत्तौ द्वयोः संघयोर्मेलापकोऽभवत् । तद्यथा-- एको वलभ्याम्, एको मथुरायाम् । तत्र च सूत्रार्थसंघटने परस्परं वाचनाभेदो जातः । ' – ज्योतिष्करंडकटीकापत्र ४१ । २० या वायनाशोनो विस्तृत मने पांडित्यपूर्ण परिव्यय भेजवा इच्छनारे नागरीप्रचारिणी पत्रिका भाग १० भां प्रसिद्ध થએલે! શ્રીમાન કલ્યાણવિજયજીના વીનિર્વાંસંવત ઔર કાલગણુના'શીર્ષક લેખ 'પૃ. ૯૩થી જોવો. For Private Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા દેવગિણિ ક્ષમાશ્રમણ અને પુસ્તક લેખન સ્થવિર આર્ય દેવર્કિંગણિએ સંઘસમવાય કરી પુસ્તકલેખનની શરૂઆત કરી’ એ વાત સર્વત્ર પ્રસિદ્ધ હેવા છતાં તે પહેલાં જૈન આગમો લખાયાં હતાં કે નહિ એ જાણવું જરૂરી છે. આચાર્ય શ્રી હેમચંદ્ર રાત્રિની સ્વપજ્ઞ ટીકામાં જણાવ્યું છે કે “વિનવવનં ૨ દુધમાઅરેબ્રુિઝામિતિ મા માદ્રિકુન-સ્સવ્િવાગઢમૃતિમિઃ પુર્ત ચિતમ્ અર્થાત્ દુધમાકાળના પ્રભાવથી જિનવચનને નાશ પામતું જોઈ ભગવાન નાગાર્જુન, રકંદિલાચાર્ય વગેરેએ પુસ્તકમાં લખ્યું.” આ ઉપરથી એમ લાગે છે કે શ્રીમાન દેવદ્ધિગણિ ક્ષમાશમણ પહેલાં પણ જૈન આગમ પુસ્તક રૂપે લખાયાં હતાં, તેમ છતાં જૈન આગમોને પુસ્તકાદ્ધ કરનાર તરીકે શ્રીમાન દેવગિણિ ક્ષમાશ્રમણનું નામ મશહૂર છે તેનું મુખ્ય કારણ અમને એ જણાય છે કે માથરી અને વાલ્લાભી વાચનાના સૂત્રધાર બેસ્થવિરોઆર્યસ્કંદિલ અને આર્યનાગાર્જુન વૃદ્ધાવસ્થાદિ કારણોને લઈ પરસ્પર નહિ મળી શકવાને લીધે તેમની વાચનાઓમાં જે મહત્વના પાઠભેદ રહ્યા હશે એ બધાનું, તે તે વાચનાના અનુયાયી સ્થવિરેને એકત્ર કરી સર્વમાન્ય રીતે પ્રામાણિક સંશોધન અને વ્યવસ્થા કરવાપૂર્વક તેમણે જૈન આગમોને પુસ્તક રૂપે લખાવ્યાં હશે, એ હોવું જોઈએ. બીજું કારણ સંભવતઃ એ હેવું જોઈએ કે દેવદ્ધિગણિના પુસ્તકલેખન પહેલાનું પુસ્તકલેખન સર્વમાન્ય અને સાર્વત્રિક નહિ થઈ શક્યું હોય, તેમજ આગમ સિવાયનાં બીજાં શાસ્ત્રોના લેખન તરફ લક્ષ્ય નહિ અપાયું હોય, જેના તરફ પણ શ્રીમાન દેવર્કિંગણિએ ખાસ ધ્યાન આપ્યું હશે. તેમ છતાં અમે ઉપર જણાવ્યું તેમ તેઓની પ્રસિદ્ધિ તે “થે કામ ઢિશિ’ એ વચનાનુસાર આગમલેખન માટે જ છે. કનુ દ્વારસૂત્રમાં પત્ર-પુસ્તક રૂપે લખેલ મૃતને દ્રવ્યશ્રત તરીકે ઓળખાવ્યું છે. એ જોતાં સહેજે એમ લાગે ખરું કે સ્થવિર આર્યરક્ષિતના જમાનામાં પણ આગમો પુસ્તકરૂપે લખાતાં હશે. પરંતુ અમને લાગે છે કે-એ ઉપલક્ષણ અને સંભવ માત્ર જ હોવું જોઈએ, સિવાય સ્થવિર આર્યરક્ષિતના જમાનામાં જૈન આગમ પુસ્તક રૂપે લખાવાનો સંભવ અમને લાગતો નથી. જૈન લેખનકળાનાં પ્રાચીન સાધનો જૈન સંસ્કૃતિએ લેખનકળાને ક્યારે અને કેમ સ્વીકારી, એ જણાવ્યા પછી પુસ્તકલેખનના આરંભ સમયે તેણે કઈ લિપિને સ્થાન આપ્યું હશે, શાના ઉપર પુસ્તકો લખ્યાં હશે, પુસ્તકો લખવા માટે કઈ જાતની અને ક્યા રંગની શાહી પસંદ કરવામાં આવી હશે, શા વડે પુસ્તક લખ્યાં હશે, એ પુસ્તકોને કેવી રીતે રાખવામાં આવતાં હશે, એના બચાવનાં સાધને ક્યાં ક્યાં હશે, ઇત્યાદિ અનેક જિજ્ઞાસાઓને પૂરે તેવી વ્યવસ્થિત નોંધ આપણને એકીસાથે કઈપણ સ્થળેથી મળી શકે તેમ નથી; તેપણ જૈન સુત્ર, ભાષ્ય, ચૂર્ણ આદિ જેવા પ્રાચીન ગ્રંથોમાં પ્રસંગવશાત્ જે २१ ‘से किं तं जाणयसरीर-भवियसरीरवइरितं दब्बसुयं ? पत्तयपोत्थयलिहियं ।' पत्र ३४-१। Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલપદ્રમા કેટલીક સૂચક અને મહત્ત્વની નોંધ થએલી છે તેને આધારે તે સમયની લેખનકળા અને તેનાં સાધન ઉપર પ્રકાશ પાડે તેવું આપણને ઘણું ઘણું જાણવા મળે છે. લિપિ માવતીસૂત્ર નામના જૈન અંગઆગમના પ્રારંભમાં, પ્રથમ પંચપરમેષ્ઠિને નમસ્કાર કર્યા પછી તરત જ 7મો વમી વિઇ એ રીતે બ્રાહ્મી લિપિને નમસ્કાર કરવામાં આવ્યું છે. એ નમસ્કાર જૈન શ્રમણ સંસ્કૃતિએ પુસ્તકલેખનના આરંભ સમયે જે લિપિને સ્થાન આપ્યું તેને સૂચક છે. જેમ બૌદ્ધ સાહિત્ય બ્રાહ્મી, ખરોષ્ઠી, બર્મીઝ, સિંહાલીઝ, ટિમ્બેટન, ચાઈનીઝ આદિ અનેક દેશવિદેશની ભિન્નભિન્ન લિપિમાં લખાયું છે એ રીતે જૈન પ્રજા દ્વારા જૈન આગમ આદિ સાહિત્ય બ્રાહ્મી લિપિ સિવાયની બીજી કઈપણ લિપિમાં લખાએલું હોવાને કે મળવાનો સંભવ નથી. અમે પ્રથમ કહી આવ્યા તેમ બ્રાહ્મી લિપિમાંથી અનેક લિપિઓ જન્મા છે એટલે અહીં બ્રાહ્મી લિપિથી દેવનાગરીને મળતી બ્રાહ્મી લિપિ એમ કહેવાનો અમારો આશય છે. મગધની ભૂમિ પર ઉપરાઉપરી આવી પડતા ભયંકર દુકાળ અને દાર્શનિક તેમજ સાંપ્રદાયિક સંઘર્ષણઅથડામણી અને કલહને પરિણામે કમેક્રમે જૈન શ્રમણોએ પિતાની માન્ય મગધભૂમિને સદાને માટે ત્યાગ કરી સૌરાષ્ટ્રની ભૂમિમાં કાંઈક સ્થાયી આશ્રય લીધા પછી એ ભૂમિમાં જૈન ધર્મનાં મૂળ ઊંડાં રોપી એને પોતાના કેન્દ્ર તરીકે બનાવી. એ જ ભૂમિમાં પ્રસંગ પડતાં સ્થવિર આર્ય દેવર્કિંગણિ ક્ષમાશ્રમણે પિતાના આધિપત્ય નીચે સંઘસમવાય એકત્ર કરી નક્કી કર્યું કે જૈન આગમોને લિપિબદ્ધ કર્યા સિવાય સાધુજીવીઓનાં સાધુજીવન અને જૈન ધર્મ લાંબા સમય સુધી ટકી શકશે નહિ. આ મુજબના સૌરાષ્ટ્રભૂમિમાં થએલ નિર્ણયને અંતે એ જ પ્રદેશમાં શરૂ કરેલ પુસ્તકલેખન ત્યાંની સંસ્કૃતિને અનુકૂળ લિપિમાં જ થાય એ સ્વાભાવિક છે. એટલે “જૈન શ્રમણ સંસ્કૃતિએ ગ્રંથલેખન માટે નાગરી લિપિને મળતી બ્રાહ્મી લિપિને પસંદ કરી હતી, જેનો પ્રચાર પ્રાચીન કાળમાં અને અત્યારે પણ લાંબા વિસ્તારમાં હત–છે એમ માનવામાં અમને બાધ જણાતો નથી. પુસ્તકલેખન આદિનાં સાધન કાશ્મીયોપમૂત્ર, જેનો સમય બીજા કોઈ ખાસ પ્રમાણ ન મળે ત્યાંસુધી વલ્લભવાચનાને મળતો એટલે કે વીરાત લગભગ હજાર અને વિક્રમની છઠ્ઠી સદીને નિર્ણત છે, તેમાં એક સ્થળે દેવતાઓને વાંચવાનાં પુસ્તકનું વર્ણન આવે છે. એ વર્ણન તે જમાનાને અનુકૂળ લેખનપગી સાધનો દ્વારા કરેલું છે. સૂત્રકારે એ બધાં સાધનોને સુવર્ણ-રત્ન-વજીમય વર્ણવેલાં છે, પણ આપણે એને સાદી દષ્ટિએ વિચાર કરીએ તે એ ઉલ્લેખ તે જમાનામાં લખાતાં તાડપત્રીય પુસ્તકને બરાબર બંધ બેસે તેવો છે. રાજપ્રશીયસૂત્રના એ ઉલ્લેખને અહીં બેંધી તેમાં દર્શાવેલાં સાધનને આપણે જોઈએ तस्स णं पोत्थरयणस्स इमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा-रयणामयाई पत्तगाई, रिट्रामईयो कंबियाओ, तवणिज्जमए दोरे, नाणामणिमए गंठी, वेरुलियमणिमए लिप्पासणे, रिट्रामए छंदण, तवणिज्जमई संकला, रिट्रामई मसी, वइरामई लेहणी, रिटामयाइं अक्खराइं, धम्मिए सत्थे । (प्र. ९६). Page #30 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૯ પ્રસ્તુત ઉલ્લેખમાંથી આપણને લેખનકળા સાથે સંબંધ ધરાવતાં સાધનો પૈકી પત્ર, કંબિકા-કાંબી, દરે,ગ્રંથિ-ગાંઠ, લિપ્યાસન-ખડીઓ, છંદણ-છાંદખડીઆનું ઢાંકણું, સાંકળ, મણીશાહી અને લેખણ એટલાં સાધનોનો ઉલ્લેખ મળી રહે છે. આ સાધનોમાં ચાર પ્રકારનાં સાધનોને સમાવેશ થાય છેઃ ૧ જે પમાં ગ્રંથ લખાતા, ર જે સાધનાથી લખાતા, ૩ લખવા માટે જે સાધનનો—શાહીને ઉપયોગ કરાત અને ૪ તૈયાર ગ્રંથને જે રીતે બાંધીને રાખવામાં આવતા. પત્ર જેના ઉપર પુસ્તકા લખાતા એ સાધનને “પત્ર' તરીકે ઓળખવામાં આવે છે. આ પત્ર શબ્દથી અને આગળ ઉપર પુસ્તકને બાંધવા માટેનાં જે સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જોતા સમજી શકાય છે કે પુસ્તકે મુખ્યતાએ છૂટાં પાનાં–રૂપે જ લખાતાં હતાં. કેબિકા તાડપત્રીય લિખિત પુસ્તકના રક્ષણ માટે તેની ઉપર અને નીચે લાકડાની ચીપ–પાટીઓ રાખવામાં આવતી તેનું નામ “કંબિકા છે. જોકે આજકાલ તે “કંબિકા' શબ્દથી મુખ્યપણે એક ઈંચ પહોળી અને લગભગ એક—સવા ફૂટ જેટલી લાંબી વાંસની, લાકડાની, હાથીદાંતની, અકીકની અગર ગમે તે વસ્તુની બનેલી પાતળી ચપટી ચીપ,–જેનો ઉપયોગ, અમે આગળ જણાવીશું તેમ, લીટીઓ દોરવા માટે જુઓ ચિત્ર . ૨ માં આકૃતિ નં. ૨), પાનાને હાથનો પરસેવો ન લાગે તે માટે (જુઓ ચિત્ર નં ર માં આકૃતિ નં. ૩-૪) અથવા કાગળ કાપવા માટે (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૧) કરવામાં આવે છે,–ને ઓળખવામાં આવે છે તેમ છતાં આચાર્ય મલયગિરિએ ટીકામાં “શ્વિ પૃષ્ઠ કૃતિ ભવ: અર્થાત્ બે કંબિકા એટલે બે પૂંઠાં અર્થાત પુસ્તકની બે પંડે એટલે કે ઉપર નીચે મુકાતી લાકડાની બે પાટીઓ કે પાઠાં અથવા પૂઠાં’ એમ વિચનથી જણાવ્યું છે એટલે આ ઠેકાણે “કંબિકા' શબ્દનો અર્થ પુસ્તકના રક્ષણ માટે તેના ઉપર નીચે રખાતી પાટીઓ જ કરે જોઈએ. આ પાટીઓનો ઉપયોગ તેના ઉપર પાના રાખી પુસ્તક વાંચવા માટે પણ થઈ શકે છે. તાડપત્રીય પુસ્તક સ્વાભાવિક રાત પહોળાઇમાં સાંકડાં અને લંબાઈમાં વધારે પ્રમાણને હોઈ તેમજ તેનાં પાનાંમાં કાગળની જેમ એકબીજાને વળગી રહેવાને ગુણ ન હોવાથી તેનાં પાનાં ખસી ૫ડી વારંવાર સેળભેળ કે અસ્તવ્યસ્ત થઈ ન જાય અને પઠન પાઠનમાં વ્યાઘાત ન પડે એ માટે પુસ્તકની લંબાઈના પ્રમાણમાં પાનાની વચમાં એક અગર બે કાણાં પાડી તેમાં કાયમને માટે લાંબો દરે પરોવી રાખવામાં આવતો (જુઓ ચિત્ર નં. ૪). આ રિવાજ કાગળ ઉપર લખાતાં પુસ્તક માટે શરૂશરૂમાં ચાલુ રહેવા છતાં, એનાં પાનાં પહોળાં હોઈ તાડપત્રીય પુસ્તકેની જેમ એકાએક તેના ખસી પડવાને કે સેળભેળ થઈ જવાનો સંભવ નહિ હોવાથી તાજેતરમાં જ લુપ્ત થઈ ગયો છે; તોપણ એ દોરે પવવાના રિવાજની યાદગીરી તરીકે કાગળ ઉપર લખાએલાં ઘણાંખરાં પુસ્તકમાં લહિયાઓ આજસુધી પાનાની વચમાં 9 ૦ આવા સાદા ચેરસ કે ગોળ આકારની અથવા ચિત્રવિચિત્ર આકારની Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જેન ચિત્રકટપદ્રમ કોરી જગ્યાઓ (જુઓ ચિત્ર નં. ૫-૬) રાખતા આવ્યા છે. માત્ર આપણી ચાલુ વીસમી સદીમાં જ આ રિવાજ ગૌણ તેમજ લગભગ અદશ્ય થઈ ગયો છે. “લિખિત કાગળની પ્રતિઓના મધ્યભાગમાં જે ખાલી કરી જગ્યા જોવામાં આવે છે એ તાડપત્રીય પુસ્તકોને દોરાથી પરેવી રાખવાના રિવાજની યાદગારી રૂપ છે.” ગ્રંથિ તાડપત્રીય પુસ્તકમાં દેરે પરોવ્યા પછી તેના બે છેડાની ગાંઠે પુસ્તકના કાણામાંથી નીકળી ન જાય, તેમજ પુસ્તકની ઉપર-નીચે લાકડાની પાટીઓ ન હોય તે પણ તાડપત્રીય પ્રતિને દોરાને કાપ ન પડે તથા પુસ્તકનાં કાણું કે પાનાં ખરાબ ન થાય તે માટે તેની બન્ને બાજુએ હાથીદાંત, છીપ, નાળીએરની કાચલી, લાકડા વગેરેની બનાવેલી ગોળ ચપટી કૂદડીઓ તેની સાથેના દેરામાં પરેવવામાં આવતી. આ ફૂદડીઓને “ગ્રંથિ” અથવા “ગાંઠ કહેવામાં આવે છે. અત્યારે મળતાં મધ્યમ કદની લંબાઇનાં તાડપત્રીય પુસ્તકો પૈકી કેટલાંકની સાથે આ ગ્રંથિ જોવામાં આવે છે. (જુઓ ચિત્ર નં. ર માં આકૃતિ નં. ૫-૬-૭ અને ચિત્ર નં. ૩માં આકૃતિ નં. ૨ ના વચમાં). લિપ્યાસન જેને આપણે ખડીઓ કહીએ છીએ તેનું સૂત્રકારે લિપ્યાસન” એ નામ આપ્યું છે. લિપ્યાસનને સીધે અર્થ લિપિનું આસન, એટલે કે જેના ઉપર લિપિ બેસી શકે એટલો થઈ શકે. આ અર્થ મુજબ “લિપ્યાસનને અર્થ તાડપત્ર, કાગળ કે કપડું આદિ થાય, જેના ઉપર લિપિ લખાય છે; પરંતુ આચાર્ય મલયગિરિએ ટીકામાં જિગાર સમગનનિત્યર્થ. એમ જણાવ્યું છે એટલે આપણે લિપિનું અર્થાત લિપિને દશ્ય રૂપ ધારણ કરવા માટેના મુખ્ય સાધન શાહીનું આસન” એમ કરીશું તે “લિષ્કાસનને અર્થ ખડીઓ થવામાં બાધ નહિ આવે, જે આ સ્થળે વાસ્તવિક રીતે ઘટમાન છે. છંદણ અને સાંકળ ખડીઓ ઉપરના ઢાંકણને સત્રકારે છંદણ-છાદણ-ઢાંકણ એ નામથી જણાવેલું છે. ખડીઆને લઈ જવા-લાવવામાં કે તે ઠોકરે ન ચડે એ માટે તેને ઊંચે લટકાવવામાં સગવડ રહે એ સારૂ તેના ગળામાં સાંકળ બાંધવામાં આવતી. આના સ્થાનમાં અત્યારે આપણે કેટલાક લહીઆઓ અને બાળનિશાળીઆઓને ખડીઆના ગળામાં દરે બાંધતા જોઈએ છીએ. મણી જે સાધનથી લિપિ અક્ષર દૃશ્ય રૂપ ધારણ કરે તેનું નામ “ભષી છે. મલી એટલે શાહી “ભષી–મેસ-કાજળ” એ શબ્દ પોતે જ એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે આપણે ત્યાં પુસ્તક લખવાના કામમાં કાળી શાહીનો જ ઉપયોગ થતું હતું. સૂત્રકારે રામડું મલી, રિમથીજું કારસ્વરાછું એ ઠેકાણે શાહી અને અક્ષરોને રિઝરત્નમય જણાવેલ છે, એ રિઝરત્ન કાળું હોય છે એટલે આ વિશેષણ જોતાં પણ ઉપરોક્ત હકીકતને ટેકે મળે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા લેખણ જેનાથી પુસ્તક લખી શકાય છે તે સાધનનું નામ લેખણ છે. લેખણુ એ સર્વત્ર પ્રસિદ્ધ વસ્તુ છે. આથી એક વસ્તુ ઉપર પ્રકાશ પડે છે કે તે યુગમાં પુસ્તક લખવા માટે કલમને જ ઉપયોગ કરવામાં આવ્યો હશે. બર્મીઝ આદિ લિપિઓ લખવા માટે લેવાના સોયા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તેવા કોઈ સાધનનો ઉપયોગ કરાય નહિ હોય; કારણકે જન સંસ્કૃતિએ માત્ર નાગરીને અનુકૂળ બ્રાહ્મી લિપિમાં જ પુસ્તકો લખાવ્યાં હોઈ એના ભરેડને લેખણ સિવાય બીજું કોઈ સાધન માફક જ ન આવી શકે. જેના ઉપર પુસ્તક લખાયાં હતાં જૈન સંસ્કૃતિએ પુસ્તકલેખનને આરંભ કર્યો ત્યારે શાના ઉપર કર્યો હશે એને લગતે સ્પષ્ટ ઉલ્લેખ કયાંયે જોવામાં નથી આવતો, તોપણ કાનુગારજૂ, નિશીથવૂળ ૨૨ વગેરેમાં આવતા ઉલ્લેખોને અનુસારે કલ્પી શકાય છે કે ત્યારે પુસ્તક લખવા માટે મુખ્યત્વે કરીને તાડપત્રનો જ ઉપયોગ થયા છે. કપડાનો કે લાકડાની પાટી વગેરેને પુસ્તક લખવા માટે કેટલીક વાર ઉપયોગ થતો હશે, પરંતુ તે કરતાં યે અમે આગળ ઉપર જણાવીશું તેમ ટિપ્પણ, ચિત્રપટ, ભાંગા, યંત્રો વગેરે લખવા માટે જ તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોવો જોઈએ. આજે પણ જૈન જ્ઞાનભંડારેમાં પુસ્તકે કરતાં ટિપ્પણ, ચિત્રપટ, યંત્રો વગેરે જ વધારે પ્રમાણમાં મળે છે. ભાજપત્રનો ઉપયોગ પુસ્તક લખવા માટે જૈન સંસ્કૃતિએ કર્યો હોય તેવો સંભવ નથી. તેમ છતા કવચિત એનો ઉપયોગ થયો હોય તે અશક્ય પણ નથી. હિમવંત ઘેરાવી પૃ. ૧૧માં ભોજપત્ર અને બીજાં ઝાડની છાલ ઉપર કલિંગાધિપતિ રાજા ખારવેલે જૈન પુસ્તકે લખાવ્યાની વાત જણાવી છે, પરંતુ આ થેરાવેલી અને તેમાંની હકીકત વિશ્વાસપાત્ર નથી મનાતી એટલે એના ઉપર અમે ભાર મૂક્તા નથી. ૨૨ (૪) વરિત્તે રૂમં–તરિમાદ્રિવક્રિહિત, તે વ તાંત્રિમાહિત્તા વોચતા તેણુ સ્ક્રિનિં, વધે વા સ્ક્રિનિં –અનુરજૂળ પત્ર ૧૫૧. (ख) 'इह पत्रकाणि तलताल्यादिसम्बन्धीनि, तत्संघातनिष्पन्नास्तु पुस्तकाः, वस्त्रणिप्फण्णे इत्यन्ये ।' -अनुयोगद्वारसूत्र हारिभद्री टीका पत्र २१. (T) “પુસ્તg વધુ વા ઈ–'નિશીથનૂની ૩૦ ૧૨. () કુમાર સંપુ” નિશીથf. (ङ) 'शरीरभव्यशरीरव्यतिरिक्तो द्रव्यव्यवहारः खल्वेष एव ग्रन्थः पुस्तकपत्रलिखितः, आदिशब्दात् काष्ठसम्पुट-फलक-पट्टिकादिपरिग्रहः, तत्राप्येतद्ग्रन्थस्य लेखनसम्भवात् ।' -व्यवहारपीठिका गा० ६ टीकायाम् पत्र ५. (च) 'पूर्वाचार्योपदेशलिखितपट्टकादिचिनबलेन तु सर्वा एव देव्यो न निषीदन्ति ।' -आवश्यक हारिभद्री टीका पत्र २३३. Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ નિર્કસ૩ અને મેગેસ્થિનિસના કથનાનુસાર ઈ.સ. પૂર્વે ત્રણ સૈકા પહેલાંથી જ ભારતીય પ્રજા ને અથવા નાં ચીંથરાને કૂટીફૂટીને લખવા માટેના કાગળો બનાવવાનું શીખી ગઈ હતી. તેમ છતાં એ વાત નિર્ણત જ છે કે તેનો પ્રચાર ભારતવર્ષમાં સાર્વત્રિક થયો નથી, એટલે જૈન પ્રજાએ એનો ઉપયોગ કર્યાનો સંભવ જ નથી. તેમ લેખનના સાધન તરીકે તાડપત્ર, વસ્ત્ર, કાપદિકાન જેમ ચૂર્ણ આદિ ગ્રંથોમાં ઉલ્લેખ છે એ રીતે ભેજપત્ર કે કાગળને અંગે કઈ પ્રાચીન ઉલ્લેખ કે પુસ્તક મળતાં નથી. પુસ્તકોના પ્રકારે નાનાં મોટાં પુસ્તકની જાતે માટે જેમ અત્યારે રાયલ, સુપર રીયલ, ડેમી, ક્રાઉન વગેરે અંગ્રેજી શબ્દોને આપણે ત્યાં પ્રચાર છે તેમ પ્રાચીન કાળમાં અમુક આકાર અને માપમાં લખાતાં પુસ્તકે માટે ખાસ ખાસ શબ્દો હતા. આ વિષે જૈન ભાષ્યકાર, ચૂર્ણકાર અને ટીકાકારો જે માહિતી પૂરી પાડે છે તે જાણવા જેવી છે. તેઓ જણાવે છે કે પુસ્તકોના પાંચ પ્રકાર છે.૨૫ ગંડી, કછપી, મુષ્ટિ, સંપુટફલક અને છેદપાટી ૨૬ આ સ્થળે ચૂણકાર-ટીકાકારોએ ફક્ત પાંચ પ્રકારનાં પુસ્તકોની આકૃતિ અને તેનાં માપને ૨૩ નિઆર્કસ, ઈસ. પૂર્વે ૩ર૬માં હિંદુસ્તાન પર ચડાઈ લઈ આવનાર બાદશાહ એલેક્ઝાંડરના સેનાપતિઓમાંને એક હતો. એણે પિતાની ચડાઈનું વિસ્તૃત વર્ણન લખ્યું હતું, જેની નોંધ એરીઅને પિતાના “ઈડિકા' નામના પુસ્તકમાં કરી છે. ૨૪ મેગેસ્થિનિસ, સીરિયાના બાદશાહ સેલ્યુકસને રાજદૂત હતા. જે ઈ.સ. પૂર્વે ૩૦૬ની આસપાસ મોર્યવંશી રાજા ચંદ્રગુપ્તના દરબારમાં બાદશાહ સેલ્યુકસ તરફથી આવ્યો હતો. એણે “ઈડિકા' નામનું પુસ્તક લખ્યું હતું જે અત્યારે મળતું નથી, પણ બીજા લેખએ તેના જે ઉતારાઓ કર્યા હતા તે મળે છે. ૨૫ (૨) “કી દઈવ મુરી, સંપુણ તછિવાદી ચ | Uર્ચ થઇ, વાવાળખળ અવે તરસ | बाहल-पुहत्तेहिं, गंडीपुत्थो उ तुलगो दीहो । कच्छवि अंते तणुओ, मझे पिहुलो मुणेयव्यो । चउरंगुलदीहो वा, वागिइ मुट्रिपुत्थगो अहवा । चउरंगुलदीहो चिय, चउरंसो होइ विन्नेओ॥ संपुडगो दुगमाई, फलगा वोच्छं छिवाडिमेत्ताहे । तणुपत्तूसियरूवो, होइ छिवाडी बुहा बेंति ॥ दीहो वा हस्सो वा, जो पिहलो होइ अप्पबाहल्लो । तं मुणियसमयसारा, छिवाडिपोत्थं भणतीह ॥' -दशवकालिक हारिभद्री टीका, पत्र २५. (ख) 'पोत्थगपणगं-दीहो बाहलपुहत्तेण तुलो चउरंसो गंडीपोत्थगो । अंतेसु तणुओ मज्झे पिहलो अप्पबाहल्लो कच्छभी । चउरंगुलो दीहो वा वृत्ताकृती मुट्रिपोत्थगो, अहवा चउरंगुलदीहो चउरंसो मुट्रिपोत्थगो । दुमादिफलगा संपुडगं । दीहो हस्सो वा पिहुलो अप्पबाहल्लो छिवाडी, अहवा तणुपत्तेहिं उस्सितो छिवाडी ॥' –નિશીયન્ટ્રી. ૨૬ કેટલાક વિદ્યાને ગાળામાં આવતા છવાઈ શબ્દનું (જુઓ ટિ:૨૫) સંરકત રૂપ શુટિકા કરે છે. પરંતુ અમે વૃહત્પમૂત્રવૃત્તિ, સ્થાનાં સૂત્ર તારી આદિ માન્ય પ્રાચીન ગ્રંથને આધારે છિવાડી શબ્દનું સંસ્કૃત રૂપ છેદવારી આપ્યું છે (क) 'रांडी कच्छवि मुट्टी, छिवाडि संपुडग पोत्थगा पंच ।' Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભારતીય જૈન શ્રમણસસ્કૃતિ અને લેખનકળા જ પરિચય આપેલો છે. એટલે અહીં જે કેટલુંક વિગતવાર લખવામાં આવે છે તે, તે તે પુસ્તકના નામ અને વ્યત્પત્તિને અનુસરીને લખવામાં આવે છે. ગડી પુસ્તક જે પુસ્તક જાડાઈ અને પહોળાઈમાં સરખું અર્થાત ખંડું હોઈ લાંબુ હોય તે “ગંડી પુસ્તક કહેવાય છે. ગંડી’ શબ્દને અર્થ ગંડિકા-કાતળી થાય છે, એટલે જે પુસ્તક ચંડિક-મંડી જેવું હોય તેને ગંડી પુસ્તક કહેવામાં આવ્યું હોય. આજકાલ જે હસ્તલિખિત નાનાંમોટાં તાડપત્રીય પુસ્તકો મળે છે તેને અને તાડપત્રની ઢબમાં લખાએલાં કાગળનાં પુસ્તકોને આ ગંડી પુસ્તકની જાતમાં સમાવેશ થઈ શકે. કછપી પુસ્તક જે પુસ્તક બે બાજુને છેડે સાંકડું હોય અને વચમાંથી પહોળું હોય તેનું નામ “કચ્છી પુસ્તક છે. આ પુસ્તકના બે બાજુના છેડા શંકુના આકારને મળતા લંબગોળ અણીદાર હોવા જોઈએ. આ જાતનાં પુસ્તકો અત્યારે કયાંય દેખાતાં નથી. મુષ્ટિ પુસ્તક જે પુસ્તક ચાર આંગળ લાંબુ હોઈ ગોળ હોય તેને મુષ્ટિ પુસ્તક કહે છે; અથવા જે ચાર આંગળનું ચતુરસ-ચોખંડું હોય તે “મુષ્ટિ પુસ્તક’. મુષ્ટિ પુસ્તકના ઉપરોક્ત બે પ્રકાર પૈકી પહેલા પ્રકારમાં ગાયકવાડ ઓરએન્ટલ ઈન્સ્ટીટયૂટ વડોદરાના સંગ્રહમાં વિદ્યમાન ૭૫૭૭ નંબરના મવદ્ગીતા૨૭ જેવાં પુસ્તકોનો સમાવેશ થઈ શકે. આ પુસ્તક મૂઠીમાં રાખી શકાય તેવું હોવાથી અથવા મૂઠીની જેમ ગેળ વાળી શકાતું હોવાથી તેને મુષ્ટિ પુસ્તક કહી શકાય. જોકે અહીં લબાઈનું માપ માત્ર ચાર આંગળનું જ જણાવ્યું છે, તેમ છતાં નાનાંમોટાં ટિપ્પણાકારમાં લખાતાં પુસ્તકોનો આમાં સમાવેશ કરી શકાય. બીજા પ્રકારમાં અત્યારની નાનીનાની રોજનીશી-ડાયરીઓને મળતા નાની હાથપોથી જેવા લિખિત ગુટકાઓ ગણી શકાય. તેમજ મૂઠીની બેવડમાં રાખી–પકડી શકાય તેવા દરેક નાના કે મોટા, ચોરસ કે લંબચોરસ ગુણકાઓનો આ બીજા પ્રકારના મુષ્ટિપુસ્તકમાં સમાવેશ કરી શકાય. સંપુટફલક લાકડાની પાટીઓ૮ ઉપર લખેલા પુસ્તકનું નામ “સંપુટફલક છે. યંત્ર, ભાંગા, જંબૂદીપ, वृत्तिः--'गण्डीपुस्तकः कच्छपीपुस्तकः मुष्टिपुस्तकः सम्पुटफलकः छेदपाटीपुस्तकश्चेति पञ्च पुस्तकाः।' बृ० क० सू० उ० ३. (ख) 'तनुभिः पत्रैरुच्छ्रितरूपः किञ्चिदुन्नतो भवति छेदपाटीपुस्तक इति ।' स्था० अ० ४ उ० २. अभिधानराजेन्द्र भाग ३ पत्र १३५८. ૨૭ આ પુસ્તક સોનેરી શાહીથી સચિત્રટિપ્પણી રૂપે એ કૉલમમાં લખાએલું છે. એની લંબાઈ ૧૦ ફીટની અને પહોળાઈ ઈચની છે. એકેક ઈચમાં બાર લીટીઓ છે અને એ દરેક લીટીમાં ૧૯ થી ૨૧ અક્ષરો છે. બે કૉલમમાં થઈને ૩૦ થી ૪૨ અક્ષરે છે. કૅલમની પહેળાઈ લગભગ સવાસવા ઈંચની છે અને બાકીને ભાગ બે બાજુ અને વચમાં માર્જિન તરીકે છે. ૨૮ જુઓ ટિપણન. ૨૨ -૬. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જેન ચિત્રકલ્પદ્રુમ અઢી દ્વીપ, લોકનાલિકા, સમવસરણ વગેરેનાં ચિત્રવાળી કાષ્ઠપદિકાઓને સંપુટફલક પુસ્તક તરીકે કહી શકાય; અથવા લાકડાની પાટી ઉપર લખાતા-લખેલા પુસ્તકને સંપુટફલક પુસ્તક કહી શકાય. છેદપાટી જે પુસ્તકનાં પાનાં ડાં હોઈ ઊંચું થોડું હોય તે હદપાટા પુસ્તક; અથવા જે પુસ્તક લંબાઈમાં ગમે તેવડું લાંબું કે ટૂંક હેય પણ પહોળું ઠીકઠીક હોવા સાથે જાડાઈમાં (પહોળાઈ કરતાં) ઓછું હોય તે છેદપાટી’ પુસ્તક. આપણાં કાગળ ઉપર લખાએલાં અને લખાતાં પુસ્તકોને આ છેદપાટી પુસ્તકમાં સમાવેશ થઈ શકે. ઉપર પ્રાચીન લેખનસામગ્રીની નોંધ જે ઉલ્લેખોને આધારે લેવામાં આવી છે, એ બધા યે વિક્રમની સાતમી સદી પહેલાંના છે. એ ઉલ્લેખોને આધારે તારવેલી વિવિધ અને બુદ્ધિમત્તાભરી લેખનકળાનાં સાધનોની નોંધ જોતાં એમ અનુમાન થઈ શકે છે કે ગ્રંથલેખનના આરંભકાળમાં આ જાતની કેટકેટલીયે વિશિષ્ટ લેખનસામગ્રી અને સાધન હશે. પરંતુ ગ્રંથલેખનના આરંભકાળ પછીના છ સૈકા સુધીમાં લખાએલા ગ્રંથસંગ્રહમાંના કશા જ અવશેષ અમારી નજર સામે ન હોવાને કારણે અમે એ માટે ચૂપ છીએ. છેલ્લાં એક હજાર વર્ષના લખનસામગ્રી ઉપર જણાવવામાં આવ્યું તેમ પુસ્તક લેખનના આરંભકાળ પછીના છ સૈકા સુધીને જૈન લેખનકળાને વાસ્તવિક ઇતિહાસ અંધારામાં ડૂબેલો હોવા છતાં પ્રાચીન ઉલ્લેખોને આધારે તેના ઉપર જેટલો પ્રકાશ પાડી શકાય તેટલો પાડવા યત્ન કર્યો છે. હવે તે પછીનાં એક હજાર વર્ષનો અર્થાત વિક્રમની અગિયારમી સદીથી આરંભી વીસમી સદી સુધીનો લેખનકળા, તેનાં સાધન અને તેના વિકાસને લગતો ઇતિહાસ અહીં આપવામાં આવે છે. આ લેખનકળા અને તેનાં સાધન આદિનો ઐતિહાસિક પરિચય આપવામાં અનુકૂળતા રહે એ માટે એની નીચેના વિભાગમાં ચર્ચા કરીશું: ૧ લિપિનું આસન અથવા પાત્ર—તાડપત્ર, કપડું, કાગળ, ભૂપત્ર આદિ; ૨ જે વડે લિપિ લખી શકાય તે—લેખણ, જુજવળ, ઓળિયું આદિ, ૩ લિપિપે દેખાવ દેનાર–શાહી, હીંગળોક આદિ, ૪ જે લખાય તે– જૈનલિપિ; ૫ જૈન લેખકે; પુસ્તકલેખન અને ૭ પુસ્તકસંશોધન અને તેનાં સાધન, સંકેત વગેરે (૧) લિપિનું આસન અથવા પત્ર–તાડપત્ર, કપડું, કાગળ આદિ રાજપ્રશ્નીય સૂત્રમાં “લિપિ + આસન-ધ્યાન” એ નામથી “ખડિ' અર્થ લેવામાં આવ્યું છે, તેમ છતાં અમે અહીં લિપિના આસન અથવા પાત્ર તરીકેના સાધનમાં તાડપત્ર, કપડું, કાગળ, કાષ્ઠપટ્ટિકા, ભૂર્જપત્ર, તામ્રપત્ર, રીપ્યપત્ર, સુવર્ણપત્ર, પત્થર આદિને સમાવેશ કરીએ છીએ. ગુજરાત, મારવાડ, મેવાડ, કચ્છ, દક્ષિણ આદિમાં અત્યારે જે જૈન જ્ઞાનભંડારો વિદ્યમાન છે એ સમગ્રનું અવલોકન કરતાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે જૈન પુસ્તકે મુખ્યપણે વિક્રમની Page #36 -------------------------------------------------------------------------- ________________ ૯5/ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૨૫ તેરમી સદી પહેલાં તાડપત્ર તેમજ કપડા ઉપર જ લખાતાં હતાં, ખાસ કરી તાડપત્ર ઉપર જ. પરંતુ તે પછી કાગળનો પ્રચાર૩૦ વધતાં તાડપત્રો જમા ક્રમે ક્રમે કરી સદંતર આથમી ગયે બને એનું સ્થાન કાગળે લીધું. એક તરફથી તાડપત્રની મેઘવારી અને તેને મદ્રાસ, બ્રહ્મદેશ ૨૯ પાટણ, ખંભાત, લીંબડી, જેસલમેર, પૂના વગેરેના પુસ્તકસંગ્રહો, તેની ટીપ, રિપોર્ટ આદિજોયા પછી એમ ખાત્રીપૂર્વક જણાયું છે કે જૈન જ્ઞાનભંડારેમાં અત્યારે મળતી તાડપત્રીય પ્રતિ -જેના જેને અંતમાં સંવતને ઉલેખ થએલો છે એ બધી –-પૈકી એક પણ પ્રતિ વિક્રમની બારમી સદી પહેલાંની લખાએલી નથી. - ભા. પ્રા. લિ. પૂ. રટિ. ૩ મા તાડપત્ર ઉપર લખાએલા સૌથી પ્રાચીન એક યુટિત નાટકની પ્રતિ મળ્યાની ને આપી છે, જે ઈ. સ. ના બી જ સૈકાની આસપાસમાં લખાએલું મનાય છે. ૩૦ ભારતીય પ્રજા કાગળ બનાવવાની કળા ઈ.સ. પૂર્વે ત્રણ સૈકા પહેલાં પ્રાપ્ત કરી ચૂકી હતી, તેમ છતાં ભારતવર્ષમાં એને લેખન માટે સાર્વત્રિક પ્રચાર થઈ શકે નહે. આરબોએ ઈ.સ. ૭૦૪માં સમરકંદ નગર સર કર્યું ત્યારે તે પહેલવહેલાં અને ચીંથરાંમાંથી કાગળ બનાવવાનું શીખ્યા. તે પછી તેઓ દમાસ્કસમાં કાગળ બનાવવા લાગ્યા અને ઈસ. ની નવમી શતાબ્દીથી એના ઉપર અરબી પુત લખવાં શરૂ કર્યો. ઈસની બારમી સદીમાં આરબ દ્વારા યુરોપમાં કાગળને પ્રવેશ થયો અને તે પછી પિપાયરસ બનવા બંધ થઈ લખવાના સાધનરૂપે કાગળે મુખ્ય થયા. આ રીતે વિદેશમાં કાગળને પ્રચાર વધવા છતાં ભારતમાં લેખન માટે એને ખાસ પ્રચાર થયે નહોતો. એ જ કારણથી કાગળ ઉપર લખાએલાં પ્રાચીન પુસ્તકે અહીંના જ્ઞાનસંગ્રહમાં ક્યાંય દેખાતાં નથી ભા. પ્રા. લિ. માં કાગળ ઉપર લખાએલા પ્રાચીન ભારતીય લિપિના ચાર સંસ્કૃત ગ્રંથો મધ્ય એશિયામાંના ચારકંદ નગરની દક્ષિણે ૬૦ માઈલ ઉપર આવેલ કુગિયર સ્થાનમાંથી વેબને મળ્યાનું જણાવ્યું છે, જે ઈસ. ની પાંચમી સદીમાં લખાએલા મનાય છે. જેને પ્રજા પુસ્તક લેખન માટે કાગળોને કયારથી કામમાં લેવા લાગી એ કહેવું શકય નથી; તેમ છતાં શ્રીમાન જિનમંડનગણિત ગુમારપાવ (રચનાસ. ૧૪૯૨) અને શ્રી રત્નમંદિરમણિકત સપાતરતિમાં (સોળમો સકે) આવતા ઉલ્લેખ મુજબ આચાર્ય શ્રી હેમચંદ્ર અને મહામાત્ય શ્રીવસ્તુપાલે પુસ્તકો લખાવવા માટે કાગળને ઉપયોગ કર્યો હતો એટલે ગુજરાતની ભૂમિમાં વસતી જૈન પ્રજા વિક્રમની બારમી સદી પહેલાંથી ગ્રંથલેખન માટે કાગળને વાપરતી થઈ ગઈ હતી એમ કહી શકાય. જો કે આજ સુધીમાં કોઈ પણ જૈન જ્ઞાનભંડારમાં બારમી તેરમી સદીમાં અગર તે પહેલાં કાગળ ઉપર લખાએલું એક પણ પુસ્તક ઉપલબ્ધ થયું નથી. જૈન જ્ઞાનભંડારના અમારા આજ પર્યંતના અવલોકન દરમિયાન ચિદમી સદીના ઉત્તરાર્ધમાં લખાએલું કે ઈ ઈ પુસ્તક અમે જોએલું છે, પણ તે પહેલાં લખાએલું એક પણ પુસ્તક અમારા જોવામાં આવ્યું નથી. (क) “एकदा प्रातर्गुरून् सर्वसाधंश्च वन्दित्वा लेखकशालाविलोकनाय गतः। लेखकाः कागदपत्राणि लिखन्तो दृष्टाः। ततः गुरुपार्श्वे पृच्छा। गुरुभिरूचे-श्रीचौलुक्यदेव! सम्प्रति श्रीताडपत्राणां त्रुटिरस्ति ज्ञानकोशे, अतः कागदपत्रेषु ग्रन्थलेखनमिति ।' कु०प्र० पत्र ९६. (ख) 'श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमषीमयाक्षरा एका सिद्धान्तप्रतिलेखिता । अपरास्तु श्रीताड. कागदपत्रेषु मषीवर्णाञ्चिताः ६ प्रतयः। एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः लेखिताः।' उ०त. पत्र १४२. પાટણ સંઘવીના પાડાના જૈન જ્ઞાનભંડારમાં વિક્રમ સંવત ૧૨૧૧માં લખાએલી આચાર્ય શ્રી બપભદ્ધિકૃત સ્તુતિવતુવિંતિકા સરીરની પ્રતિ છે, પરંતુ પ્રતિમાનો એ સંવત વિશ્વસનીય માને કે નહિ એ માટે અમે પિતે શંકાશીલ છીએ. ૩૧ પાટણના જૈન જ્ઞાનભંડારમાંથી ચિદમી સદીને એક તાડપત્રને ટુકડો મળે છે, જેમાં તાડપત્રના હિસાબની નેધ કરી છે. તેમાં એક પાનું લગભગ છ આને પડવાનું જણાવ્યું છે. જોકે હમેશને માટે આવી મેઘવારી ન હોય એ સહેજે સમજી શકાય છે, તેમ છતાં કયારેક કયારે ઉપરોક્ત પ્રાચીન તાડપત્રીય પાનામાં જણાવ્યા પ્રમાણેની મેઘવારી થઈ જાય એમાં શંકા જેવું નથી. Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૨૬ આદિ જેવા દૂર દેશોમાંથી મંગાવવાની હાડમારી ઉપરાંત તેના ઉપર લખવાની કડાકૂટ તે હતી જ; તેમાં રજપૂતાની અરસ્પરસની સાઠમારી તેમજ મેગલ બાદશાહેાના ઉપરાઉપરી થતા હુમલાઓને પરિણામે એ દરેક હાડમારીમાં સવિશેષ ઉમેરા થતા ગયે'; જ્યારે બીજી બાજુથી કાગળના સાધનની સુલભતા અને સોંધવારી ઉપરાંત તેના ઉપર લખવાની પણ દરેક રીતે સગવડ હતી. આ કારણને લીધે જૈન પ્રજામાં સૈકાએ થયાં ચાલ્યું આવતું તાડપત્ર પરનું લેખન કાગળના પ્રચાર પછી ફક્ત એત્રણ સૈકામાં જકર આથમી ગયું; તે એટલે સુધી કે આજે એ તાડપત્રાને લખવા પહેલાં કેમ કેળવવાં, તેના ઉપરની સહજ કુમાશ—જે તેના ઉપર લખાતી શાહીને ટકવા દેતી નથી તે—તે કેમ દૂર કરવી વગેરેની માહિતી સરખી કાઇને રહી નથી; એટલું જ નહિ પણ તાડપત્ર ઉપર લખવા માટેની શાહી બનાવવાની જે અનેક રીતેા મળે છે, એ બધી રીતેા પૈકીની કઇ રીત સરળ હોવા સાથે કાર્યસાધક છે એ પણ આજે કાઇ કહી શકે તેમ નથી. કપડા ઉપર પુસ્તકા ક્વચિત્ પત્રાકારે લખાતાં હતાં, ૩૨ અમારા અનુભવ છે ત્યા સુધી પંદરમી સદીના અંત સુધી તાડપત્ર પર લખવાનું ચાલુ રહ્યું છે. પંદરમી સદીના અસ્ત સાથે તાડપત્ર ઉપરનું લેખન પણ આથમી ગયું છે. ૭૩ કપડા ઉપર લખાએલી ૩ પાનાંની એક પાવા પાટણમાં વખતજીના શરામાના ‘સઘના જૈન ભંડાર’માં છે, જેમાં ધર્મવિધિપ્રવળ વૃત્તિસહિત, ઝૂરાસ અને ત્રિપદિરાજાવાપુત્તવરિત્ર–ાષ્ટમ્ પર્વ આ ત્રણ પુસ્તકા એ વિક્રમના પંદરમા સૈકામાં લખાએલાં છે. (જુઓ ચિત્ર નં. ૭) એની લેખાઇ-પહોળાઈ ૨૫૪૫ ઈંચની છે. દરેક પાનામાં સેાળસેાળ લીટીએ છે. ધ. વિશ્વ સ્ત્ર. ના અંતમાં નીચે પ્રમાણે લેખકની પુષ્પિકા છે; સંવત્ ૧૪૧૦૮ (૧૪૦૮ કે ૧૪૧૦૩) વર્ષે વીધાત્રામે શ્રીનચંદ્રસૂરીાં શિષ્યેળ શ્રીરત્નપ્રમસૂરીનાં बांधवेन पंडितगुणभद्रेण कच्छूलीश्रीपार्श्वनाथगोष्ठिक लींबाभार्या गौरी तत्पुत्र श्रावक जसा डूंगर तद्भगिनी श्राविका झी तिल्ही प्रभृत्येषां साहाय्येन प्रभुश्री श्रीप्रभसूरिविरचितं धर्मविधिप्रकरणं श्रीउदय सिंहसूरिविरचितां वृत्तिं श्रीधर्मविधेर्ग्रन्थस्य कार्त्तिकवदिदशमीदिने गुरुवारे दिवसपाश्चात्यघटिकाद्वये स्वपितृमात्रोः श्रेयसे श्रीधर्मविधिप्रन्थमलिखत् ॥ उदकानलचौरेभ्यो मूषकेभ्यस्तथैव च । कष्टेन लिखितं शास्त्र यत्नेन परिपालयेत् ॥ छ ॥ આજ પર્યંતની વિદ્યાનેાની શેાધ દરમિયાન કપડા ઉપર લખાએલું પુસ્તક પત્રાકારે માત્ર આ એક જ મળી શકયું છે. કપડા ઉપર લખાએલા લેકનાલિકા, અઢીદ્વીપ, જંબુદ્વીપ, નવપદ, હ્રીંકાર, ઇંટાકણ આદિ મંત્ર-યંત્રના ચિત્રપટા મળે છે; તેમજ શાસ્ત્રીચ વિષચના, જેવા કે સંગ્રહણી, ક્ષેત્રસમાસ, પ્રાયશ્ચિત્ત, સંયમશ્રેણીનાં ષસ્થાન, ખાસઢ માર્ગણા, પંચતીર્થી વગેરેના અનેક ટિપ્પણાકાર પટા મળે છે. આજ સુધીમાં કપડા ઉપર લખાએલા જે પુસ્તકા અને મંત્ર-યંત્ર-ચિત્રપટા જોવામાં આવ્યાં છેતે પૈકી સાથી પ્રાચીન પંદરમી સદીમાં લખાએલાં એક પુસ્તક અને બે ચિત્રપટા મળ્યાં છે. પુસ્તકના પરિચય અને ઉપર આપ્યા છે. એ ચિત્રપટી પૈકીના એક સંપ્રńીટિપ્પન વટ સંવત ૧૪૫૩માં લખાએલે છે, જે પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના પ્રશિષ્ય મુનિ જસવિજયજીના સંગ્રહમાં છે. એની લંબાઇ-પહોળાઈ ૧૬૬×૧૧) ઈંચની છે. પટના અંતમાં લેખકની પુષ્પિકા આ પ્રમાણે છેઃ सं० १४५३ वर्षे चैत्रमासे शुक्लपक्षे द्वादश्यां तिथौ रविवारे अद्येह श्रीमदणहिलपुरपत्तने साधुपूर्णिमापक्षीयभट्टारक श्रीअभय चंद्रसूरिपट्टे श्रीरामचंद्रसूरियोग्यं संग्रहणीटिप्पनकं लिखितमस्ति लालाकेनीलेखि મીજો, પાટણના સંઘવીના પાડાના જૈન તાડપત્રીય પુસ્તકભંડારમાંના પા, નં ૨૪૦ તરીકે રાખેલ એ ટુકડા રૂપે Page #38 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા २७ તેમ છતાં અમે અગાઉ જણાવી ગયા છીએ તેમ એને ઉપયાગ ટિપ્પણારૂપે લખવા માટે તેમજ ચિત્રપટ કે મંત્ર-યંત્રપણે લખવા માટે જ વધારે પ્રમાણમાં થતા અને થાય છે. ૩૪ભૂર્જપત્ર-માજપત્રના ઉપયાગ બાધેા અને વૈદિકાની જેમ જૈન પુસ્તકા લખવા માટે થયા જણાતા નથી, તેમ એના ઉપર લખાએલા કાઇ નાનામેાટા જૈન ગ્રંથ કઇ જ્ઞાનભંડારમાં જોવામાં પણ નથી આવતા. માત્ર અઢારમીઓગણીસમી સદીથી યતિએ ના જમાનામાં મંત્ર-તંત્ર-યંત્રાદિ લખવા માટે તેને કાંઇક ઉપયાગ થએલા જોવામાં આવે છે, પણ તે બહુ જ ઓછા પ્રમાણમાં, તેમ ખાસ વ્યવસ્થિત પણ નહિ, મંત્ર-તંત્ર-યંત્રાદિના લેખન માટે કાંસ્યપાત્ર૭૫ તામ્રપત્ર, રૌખપત્ર, સુવર્ણપત્ર અને પંચધાતુનાં પત્ર વગેરેના ઉપયાગ જૈને એ ખૂબ છૂટથી કર્યાં છે, પણ જૈન પુસ્તકાના લેખન માટે એના ઉપયાગ કર્યો દેખાતા નથી. સીલેાન આદિમાં પંચતીર્થી નિત્રપટ છે, જે સંવત ૧૪૯૦માં લખાએલા છે. એની લંબાઇ-પહોળાઈ ૩૮ ફુટ×૧૨ ઈંચની છે. એના અંતમાં નીચે મુજબની લખાવનારની પુષ્ટિકાઓ છેઃ संवत् १४९० वर्षे फा० व० ३ चंपकनेरवासि प्राग्वाटज्ञातीय सा० खेता भा० लाडीसुत सा० गुणयिकेन સ્ટેલ: રિતયમ્ ॥ संवत् १४९० वर्षे फा० व० ३ चपकनेरवासि मं० तेजा भा० भावदेसुत को० वाघाकेन प्राग्वाटज्ञातीयेन श्री शान्तिप्रासादालेखः कारितः ॥ આ પર પંચતીથી પર નથી, પણ ટીપમાં તેનું જે નામ લખ્યું છે તે અમે નોંધ્યું છે. આ પઢ અમે શ્રીયુત એન.સી મહેતાને પ્રસિદ્ધ કરવા માટે આપેલા છે જે અત્યારે તેમની પાસે જ છે. આ ચિત્રપટનો પરિચય તેઓએ કેટોગ્રાફ સાથે ઈ.સ. ૧૯૩૨ના ‘ઈંડિયન આર્ટ ઍન્ડ લેટર્સ’ના પેજ ૭૧-૭૮માં A picture roll from Gujarat (A.D. 1433) શીર્ષક લેખમાં આપેલા છે. ૩૪ ભાજપત્ર સામાન્ય રીતે તાડપત્ર જેટલાં ટકાઉ નથી હાતાં. ખાસ કરીને સફા વાતાવરણમાં એ વધારે ટકતાં નથી. એની ઉત્પત્તિ ઉત્તર હિંદુસ્તાનમાં થતી હોઈ લખવા માટે એના ઉપયાગ તે પ્રદેશમાં જ થતા હતા. જૈન પ્રજાએ એના ઉપયેગ કર્યાં જણાતા નથી. ભાજપત્ર ઉપર લખાએલાં પુસ્તકામાં સાથી પ્રાચીન પુસ્તક એક ખેાતાન પ્રદેશમાંથી મળેલ ધમ્મપદ' નામના વૈદ્ધ ગ્રંથના કેટલાક અંશ છે, જે ઈ.સ. ની બીજી અથવા ત્રીજી શતાબ્દીમાં લખાએલ મનાય છે; અને બીજું ‘સંયુક્તાગમ’ નામનું ઐાદ્ધ સૂત્ર છે, જે ડા. સ્ટાઇનને ખાતાન પ્રદેશમાંના ખલિક ગામમાંથી મળ્યું છે અને એની લિપિ ઉપરથી એ ઈ.સ.ની ચેાથી સદીમાં લખાએલું મનાય છે. ૭૫ કાંસ્યપત્ર, તામ્રપત્ર, રૌપ્પપત્ર અને સુવર્ણપત્રમાં તેમજ કેટલીકવાર પંચધાતુના મિશ્રિતપત્રમાં લખાએલા ઋષિમંડલ, ઘંટાકર્ણ, ચેાડિયા ચૈત્ર, વીસે। યંત્ર વગેરે મંત્ર-યંત્રાદિ જૈન મંદિરોમાં ઘણે ઠેકાણે હોય છે. જૈન પુસ્તકા લખવા માટે આ જાતનાં કે બીજી કઇ ધાતુનાં પતરાંના ઉપયોગ ક્યારે ચ થયેય જણાયા નથી, લા. પ્રા. લિ, પૃ. ૧૫૨-૫૭માં તામ્રપત્રોમાં કાતરાએલાં દાનપત્રોની મહત્ત્વપૂર્ણ નોંધ આપી છે. એ દાનપત્ર પૈકીનાં કેટલાંક દાનપત્રો ૨૧ પતરાંમાં સમાપ્ત થાય છે, એવાં મોટાં છે. પુર્વે ટૂંકી પ્રથમ ખંડમાં તામ્રપત્ર ઉપર પુસ્તક લખાવાના ઉલ્લેખ છેઃ 'इयरेण 'तंबपत्ते तणुगेसु रायलक्खणं रएऊणं तिलारसेणं तिम्मेऊण तंबभायणे पोत्थओ पक्खित्तो, निक्खित्तो नयरबाहिं दुव्वावेढमज्झे ।' पत्र १८९. For Private Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૨૮ વસતા બૌદ્દોએ પુસ્તકા લખવા માટે જેમ હાથીદાંતના–હાથીદાંતનાં પાનાંઓને માટા પ્રમાણમાં ઉપયાગ કર્યાં છે તેમ જૈનાએ પુસ્તકનાં સાધના,—જેવાં કે આંકણી, કાંખી, ગ્રંથિ-કૂદડી, દાબડા આદિ,માટે હાથીદાંતના ઉપયોગ છૂટથી કર્યાં છતાં પુસ્તકા લખવા માટે એના ઉપયોગ કદી કર્યાં નથી. આ સિવાય રેશમી કપડું, ચામડું૩૧ આદિના ઉપયાગ જૈન પુસ્તકા લખવા માટે કદી થયા નથી. અલબત્ત, એમ બન્યું છે ખરૂં કે પુસ્તકના ઉપર તેના રક્ષણ માટે રેશમી કપડાની કે ચામડાની પાટલીએ કે પટ્ટીએ મૂકી હોય તેના ઉપર તે પાથીમાંના ગ્રંથાનાં નામ, કર્તા વગેરેની નાંધ કરેલી હાય છે (જીએ ચિત્ર નં. ૩ માં આકૃતિ નં. ૨). પથ્થરના ઉપયાગ મુખ્યત્વે કરીને જૈન પ્રજાએ શિલાલેખે માટે જ કર્યો છે, તેમ છતાં કવચિત્ ગ્રંથલેખન૭ માટે પણ એને ઉપયાગ થએલા જોવામાં આવે છે. ‘એરીએન્ટલ ઇન્સ્ટીટ્યૂટ વડાદરા’માં ન. ૧૦૦૭૨માં વિ. સં. ૧૭૭૦માં લખેલ બ્રહ્મવૈવર્ત્ત પુરાણની પ્રતિ છે, જે અગુરુત્વક ઉપર લખાએલી છે. જૈન પ્રજાએ આવી કોઇ વક–છાલ-તા પુસ્તક લખવા માટે ઉપયાગ કર્યાં દેખાતા નથી. ટૂંકમાં અહીં એટલું જ કહેવું ખસ થશે કે જૈન પુસ્તકોના લેખન માટે તાડપત્ર, કપડું અને કાગળને જ ઉપયેાગ થયા છે; શાસ્ત્રીય વિષયેાના યંત્ર-ચિત્રપટા તેમજ મંત્રતંત્ર-યંત્રાદિના આલેખન માટે કપડું, લાકડાની પાટી, તામ્રપત્ર, રૌત્ર વગેરે વપરાએલાં છે; તિએના જમાનામાં યતિવર્ગ મંત્ર-યંત્રાદિ લખવા માટે ભૂર્જપત્ર-ભાજપત્ર કામે લીધાં છે; અને શિલાલેખો લખવા માટે તેમજ ક્વચિત્ ગ્રંથલેખન માટે પણ પથ્થર, તામ્રપત્ર આદિને ઉપયોગ કર્યો છે. આ સિવાય બીજા કોઇ સાધનના ઉપયાગ થયા જણાતા નથી. ૩૬ લેખનસામગ્રીની સુલભતા ન હોવાને લીધે યુરે પવાસીઓએ 'કેળવેલાં ચામડાંને લખવાના કામમાં લીધાં છે, પરંતુ ભારતીચ જનતાએ પેાતાને ત્યાં લેખનસામગ્રીની વિપુલતા હાવાને લીધે તેમજ ચામડાને અપવિત્ર' માનતી હોવાને લીધે પુસ્તકલેખન માટે એના ઉપયોગ કર્યાના સંભવ નથી. તેમ છતાં ભારતીય પ્રજા પુસ્તકાના સાધન તરીકે એના ઉપયોગ કરવાથી વંચિત નથી રહી શકી. ખાદ્ધ ગ્રંથામાં ચામડાને લેખનસામગ્રીમાં ગણાવ્યું છે. જૈન પ્રજા પુસ્તાના રક્ષણ માટે એટલે કે ચામડાના દાયડા, પાટીએ, પટ્ટીએ આદિ તરીકે પ્રાચીન કાળથી અને ઉપયાગ અહેંચેાક કરતી આવી છે (જીએ ચિત્ર નં. ૮ માં આ, નં ૧ અને ચિત્ર નં. ૩ માં આ નં, ૨). વૈદિકા પેાતાને ત્યાં મૃગચર્માદિના ઉપયેગ ખૂબ છૂટથી કરે જ છે. ૩૭ જૈન સંસ્કૃતિએ પાષાણ-પથ્થર-નો ઉપયોગ પુસ્તક લખવા માટે વિરલ જ કર્યાં છે. ખાસ કરી જૈન સંસ્કૃતિના મહદ્ધિક એકઅશભૂત દિર્ગખર સંસ્કૃતિએ એના પુસ્તકલેખન માટે ઉપયોગ કર્યાં છે. પ્રાગ્ધાટ (પેરવાડ) જ્ઞાતીય શ્રેષ્ઠી લેાલાકે (લેલિગે) મેવાડમાંના બીત્ઝેલ્યાંની નજીકના જૈન મંદિરની પાસે રહેલી પથ્થરની શિલાડી ઉપર રન્નતશિલપુરા નામના દિગંબર જૈન ગ્રંથને વિ. સં. ૧૨૨૬માં કાતરાળ્યા હતા, જે આજે પણ ત્યાં વિદ્યમાન છે. શ્વેતાંબર જૈન પ્રજા તરફથી પથ્થર પર લખાએલ કાઇ પુતક મળતું નથી, પરંતુ આબુ, જેસલમેર, લાવા આદ અનેક રથળામાં કલ્યાણકપટ્ટક, તપપ૬કે, વિરાવલિપટ્ટક આદિ પટ્ટા પથ્થર પર લખાએલા મળે છે તેમજ લેાકનાલિકા, અઢીીપ, સમવસરણ, નંદીશ્વર આદિના ચિત્રપટ પણ આલેખાએલા મળે છે. (જુઓ બાબુજી શ્રીયુક્ત પૂર્ણચંદ્ર નહાર સંપાદિત જૈન જૈવસંઋષ કુંડ ૩). આ સિવાય વિગ્રહરાજકૃત હરકેલિ નાટક, સેામેશ્વરકવિવિરચિત લલિતવિગ્રહરાજ નાટક, રાજા ભાજવિરચિત સૂક્ષ્મશતક નામનાં બે પ્રાકૃત કાવ્યા,રાજકવિ મદનકૃત પારિજાતમંજરીવિજયશ્રીનાટિકા વગેરે અનેકાનેક જૈનેતર ગ્રંથા પથ્થર ઉપર લખાએલાકાતરાએલા જુદેર્જીદે ઠેકાણે મળે છે. (જીએ ભા. પ્રા. લિ. પૃ. ૧૫૦ .િ ૬.) Page #40 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૨૯ આટલું સામાન્ય વિવેચન કર્યાં પછી અમે અહીં તાડપત્ર, કાગળ, કપડા આદિને લગતી કેટલીક વિશિષ્ટ માહિતી આપીએ છીએ. તાડપત્ર તાડપત્ર એ ઝાડનાં પાંદડાં છે. એના ઝાડનું સંસ્કૃત નામ તરુ અથવા તાજ છે અંતે ગૂજરાતી નામ તાડ છે. એ બે જાતનાં થાય છેઃ ૧ ખરતાડ અને ૨ શ્રીતાડ. ૧ ગૂજરાત વગેરે પ્રદેશેાની ભૂમિમાં તાડનાં જે ઝાડ જોવામાં આવે છે એ બધાં ય ખરતાડ છે. એનાં પત્ર—પાંદડાં જાડાં, લંબાઈ પહેાળામાં ટૂંકાં અને નવાં તા હોય ત્યારે પણ આંચકા કે ટક્કર લાગતાં ભાંગી જાય તેવાં ખરડ હાવા સાથે જલદી સડી છઠ્ઠું થઇ જાય એવાં હેાય છે, એટલે એ તાડપત્રને ઉપયોગ પુસ્તક લખવા માટે થતો નથી. ૨ શ્રીતાડનાં વ્રુક્ષા મદ્રાસ, બ્રહ્મદેશ આદિમાં મેટા પ્રમાણમાં થાય છે. તેનાં પત્ર—-પાંદડાં શ્લષ્ણુ, ૩૭×૩ ઇંચ કરતાં પણ વધારે લાંબાં-પહેાળાં૩૮ તેમજ સુકુમાર હેાય છે. તેને સડી જવાના કે ખૂળ લચકાવવામાં અગર વાળવામાં આવે તાપણ એકાએક તૂટી જવાને ભય રહેતા નથી, કેટલાંક શ્રીતાડની જાતિનાં તાડપત્ર લાંબાં-પહેાળાં હાવા છતાં સહેજ ખરડ હોય છે, મ છતાં તેના ટકાઉપણા માટે જરાય અંદેશા રાખવા જેવું નથી. પુસ્તક લખવા માટે આ શ્રીઘડનાં પત્રાના જ ઉપયાગ કરવામાં આવતા.૩૯ બ્રહ્મદેશ આદિમાં પુસ્તકને ટકાઉ બનાવવા માટે ત્રણ, ચાર અગર તેથી પણ વધારે તાડત્રાને એકસાથે સીવી લઈ તેના ઉપર લખવામાં આવે છે, પણ જૈન પુસ્તકો એવી રીતે ક્યારેય લખાયાં નથી. જૈન પુસ્તકા એકવડાં તાડપત્રમાં જ લખાયાં છે. તાડપત્રા જૂનાં થતાં તેના સ્વભાવ કાગળ અને કપડાને ખાઇ જવાના હોય તેમ લાગે છે, કેમકે જે તાડપત્રીય પુસ્તકની વચમાંનાં ગૂમ થયેલાં કે તૂટી ગયેલાં પાનાંને બદલે કાગળનાં જે નવાં પાનાં લખાવીને પાછળથી ઉમેરવામાં આવ્યાં છે એ, અત્યારે એટલી ઋણ સ્થિતિમાં નજરે પડે છે કે જે જાતની જીર્ણ અવસ્થા મૂળ પ્રતિની પણ નથી. સંભવ છે કે તાડપત્રીય પુસ્તકની શાહીમાં લાખ વગેરે પડતાં હાવાથી તેના સંસર્ગને લીધે પણ કાગળ ખવાઇ જતા હાય. એ ગમે તેમ હા, પણ એક વસ્તુ તે અમારા અનુભવની છે કે તાડપત્રીય પુસ્તક ઉપર બાંધવામાં આવેલાં કપડાં થાડાં વર્ષમાં જ કાળાં પડી જાય છે. કાગળ કાગળને માટે આપણા પ્રાચીન સંસ્કૃત ગ્રંથેામાં વાર્ અને દ્ર શબ્દો વપરાએલા ૭૮ પાટણમાં સંઘવીનાપાડાના જૈન જ્ઞાનભંડારમાં પ્રમેય માર્તજીની પ્રત છે, ૩૭ ઈંચ લાંબી છે. ૩૯ તાડપત્રને ઝાડ ઉપર જ માઢ થવા દેવામાં આવે છે અને એ ઘરડાં થાય તે પહેલાં તેને ઉતારી, સીધાં કરી એકીસાથે જમીનમાં દાટવામાં આવે છે. ત્યાં એ તાડપત્ર પેાતાની મેળે સૂકાઇ ગયા પછી એને લખવા માટે ઉપયોગ થાય છે. રીતે સૂકાએલું તાડપર્વ, તેની લીલાશ તેના પેાતાનામાં મરેલી-સમાએલી હેાઈ વધારે કામળ બને છે. ૪૦ જુઓ ટિ. નં. ૩૦ (લ). For Private Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦. જૈન ચિત્રકલ્પદ્રુમ જેવામાં આવે છે. જેમ આજકાલ જુદાજુદા દેશમાં નાના મેટા, ઝીણા જાડા, સારા નરસા આદિ અનેક જાતના કાગળો બને છે તેમ જૂના જમાનાથી માંડી આજ પર્યત આપણા દેશના દરેક વિભાગમાં અર્થત કાશ્મીર, દિલ્હી, બિહારના પટણાં શાહાબાદ આદિ જિલ્લાઓ, કાનપુર, સુડા (મેવાડ), અમદાવાદ, ખંભાત, કાગપુરા (દેલતાબાદ પાસે) આદિ અનેક સ્થળોમાં પોતપોતાની ખપત અને જરૂરીઆતના પ્રમાણમાં ૪૨કાશ્મીરી, ભુંગળીઆ, અરવાલ, સાહેબખાની, અમદાવાદી, ખંભાતી, શણીઆ, દોલતાબાદી આદિ જાતજાતના કાગળો બનતા હતા? અને હજુ પણ ઘણે ઠેકાણે બને છે; તેમાંથી જેને જે સારા ટકાઉ અને માફક લાગે તેનો તેઓ પુસ્તક લખવા માટે ઉપયોગ કરતા. આજકાલ આપણા ગૂજરાતમાં પુસ્તકો લખવા માટે કાશ્મીરી ૪૪ કાનપુરી, અમદાવાદ આદિ કાગળોને ઉપયોગ થાય છે, તેમાં પણ અમદાવાદમાં બનતા કાગળો વધારે પ્રમાણમાં વપરાય છે. કાગળનાં પાનાં કાગળ આખા હોય તેમાંથી જોઇતા માપનાં પાનાં પાડવા માટે આજે આપણી સમક્ષ જેમ પેપરકટર મશીનો–કાગળ કાપવાનાં મંત્રા–વિદ્યમાન છે તેમ જૂના જમાનામાં તેવાં ખાસ યંત્રો ન હતાં, તેમજ આજકાલ જેમ જે સાઈઝ–માપના જેટલા કાગળ જોઈએ તેટલા એકીસાથે મળી શકે છે તેમ પણ ન હતું, એટલે ગમે તે માપના કાગળોમાંથી જોઈતા માપનાં પાનાં પાડવા માટે તે કાગળને હિસાબસર વાળવામાં આવતા હતા અને લોઢા વગેરેના તૈયાર કરેલા તે તે માપના પતરાને ૪૧ તા. ૨૪ માર્ચ ૧૯૩પના ‘હરિજનબંધુ'ના પુ. ૩ અંક ૨ માં બિહારમાં કાગળને ઉદ્યોગ” શીર્ષક લેખમાં બહારના પટણા, શાહાબાદ, અરવલ વગેરે જુદા જુદા પ્રદેશમાં બનતા જથાબંધ કાગળને અંગે જે ટૂંકી ને આપવામાં આવી છે એ ઉપરથી તેમજ બીજી નેને આધારે આપણને ખ્યાલ આવી શકે છે કે ભારતવર્ષના જુદાજુદા વિભાગે અને નગરોમાં કાગળને ઉદ્યોગ કેટલા કૂફ હો! ૪૨ કાગળનાં નામે કેટલીકવાર જે ગામમાં કે પ્રદેશમાં તે બનતા હોય તે ઉપરથી પડતાં અને કેટલીકવાર તેના માવામાં પડતી મુખ્ય ચીજને લક્ષ્યમાં રાખીને પડતાં, કેટલીકવાર એ નામે એના બનાવનારના નામથી પ્રચલિત થતાં, જ્યારે કેટલીકવાર એ તેના ગુણ-સ્વભાવ ઉપરથી પણ ઓળખાતા. ૪૩ દેશી કાગળ કેમ બનતા એની ટૂંકમાં ને સરસ માહિતી મેળવવા ઇચ્છનારને તા. ૨૫ નવેમ્બર ૧૯૩૪ના “હરિજનબંધુ'ના પુ. ૨ અંક ૩૭માં સ્વામી આનંદે લખેલો “ખાદી કાગળ” શીર્ષક લેખ જેવા ભલામણ છે. ૪૪ કાશમીરી કાગળો રેશમના કૂચામાંથી બનતા હાઈ અત્યંત કમળ તેમજ એટલા મજબૂત હોય છે કે તેને બે બાજુથી પકડી તેરથી આંચકા મારવામાં આવે તો પણ તે એકાએક ફાટતા નથી. આ કાગળોમાં જે સૌથી સારા અને ટકાઉ હોય છે એ બધાયને કાશ્મીરની સરકાર વીણીવીણીને પિતાના દફતરી કામ માટે ખરીદી લે છે એટલે ત્યાંની સરકાર સાથે લાગવગ પહોંચી શકતી હોય તે જ અમુક પ્રમાણમાં એ કાગળે ત્યાંથી મળી શકે છે. ૪૫ અમદાવાદી કાગળની મુખ્ય ઓળખ એ છે કે તેને પ્રકાશ સામે રાખીને જોતાં તેમાં ઝીણાં ઝીણાં સંખ્યાબંધ કાણાં દેખાશે. આ કાણાં ખાવાનું કારણ એ કહેવાય છે કે એ કાગળાના માવાને સાબરમતી નદીના પાણીથી ધોવામાં આવે છે, એટલે એ પાણી સાથે ભળેલાં રેતીનાં ઝીણાં રજકણો એ માવામાં ભળી જાય છે, જે કાગળ બન્યા પછી સુકાઈને સ્વયે છૂટાં પડી જાય છે અને બદલામાં તેમાં ઝીણાં ઝીણાં કાણાં દેખાય છે. આ કાગળો ટકાઉ હેઈ તેને વ્યાપારી લો કે ચોપડા માટે પણ વાપરતા-વાપરે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા આધારે તેને કાપી લેવામાં આવતા હતા. એ કાગળ ખસી ન જાય એ માટે વાંસની ચીપના કે લોઢાના ચીપિયા તેમાં ભરાવવામાં આવતા હતા. બીજી દરેક જાતના કાગળો માટે અત્યારનાં પેપરકટર મશીનો કામ આવી શકે છે, પણ કાશ્મીરી કાગળે અત્યંત સુંવાળા હોઈ અણધારી રીતે સહજમાં ખસી જાય છે અને તેથી ગમે તેવો હોંશિયાર મશીન ચલાવનાર હોય તે પણ તે એ કાગળને મોટે ભાગે આપણે ઇચ્છીએ તેમ વ્યવસ્થિત રીતે કાપી શકતા નથી, એટલે એ કાગળોને વ્યવસ્થિત કાપવા માટે ઉપરોક્ત રીત જ વધારે અનુકૂળ છે. પુસ્તક લખવા માટેના બધા દેશી કાગળે, તેના ઉપર કલમ ઠીક ચાલે તેમજ શાહી એકસરખી રીતે ઊતરે એ માટે, કાગળ બનાવનાર કે વેચનારને ત્યાંથી ચૂંટાઈને જ આવે છે. તેમ છતાં એ કાગળે ઘણે સમય સુધી પડી રહેતાં અથવા ચોમાસાની શરદી વગેરે લાગતાં તેને લૂંટ આછો થઈ જાય છે...ઊતરી જાય છે. ઘંટ આછો થઈ ગયા પછી અક્ષરો ફૂટી જાય છે અથવા શાહી બરાબર ન ઊતરતાં એક ઠેકાણે ઢગલો થઈ જાય છે, એટલે તેને ફરી ઘંટ ચડાવવો પડે છે. એ ઘેટે ચડાવવા માટે કાગળને કે પાનને ફટકડીના પાણીમાં બોળી સૂકવ્યા પછી કાંઈક લીલા-સુકા જેવા થાય ત્યારે તેને અકીકના, કસોટીના અગર કોઈ પણ જાતના ચૂંટાથી કે કેડાથી ઘૂંટી લેવામાં આવે છે, જેથી અક્ષરે ફૂટી જવા આદિ થવું અટકી જાય છે. (જુઓ ચિત્ર . ૩માં આકૃતિ ને. ૧. અત્યારના વિલાયતી તેમજ આપણું દેશમાં બનતા કેટલાક કાગળોને ભાવ તેજાબ, સ્પિરિટ અગર તેવા કોઈ પણ જાતના ઉગ્ર પદાર્થમાં સાફ કરાતો હોવાથી તેનું સત્વ પહેલેથી જ નષ્ટ થઈ જાય છે, એટલે એ બધા કાગળો આપણા દેશી કાગળોની જેમ દીર્ધાયુષી ન હોવાથી તેનો ઉપયોગ પુસ્તક લખવા માટે કરાતો નથી. આપણે એવા અનેક જાતના કાગળોનો અનુભવ કરી ચૂક્યા છીએ, જે શરૂઆતમાં મજબૂત, ઊજળા તેમજ કોમળ દેખાવા છતાં થોડાં જ વર્ષો વીત્યા બાદ કાળા અને સહજ વળતાં તૂટી જાય તેવા નિ:સન્ત થઈ જાય છે. જોકે આ દોષ આપણે દરેક જાતના વિલાયતી કાગળને નથી આપતા, તેમ છતાં એટલી વાત તે ખરી જ છે કે વિલાયતી કાગળો દેશી કાગળ જેટલા ટકાઉ જવલ્લે જ હોય છે. પુસ્તક લખવા માટે અગર ચિત્રપટ-યંત્રપટ આદિ આલેખવા માટે કપડાને કામમાં લેવા પહેલાં એ કપડાની બંને બાજુએ તેનાં છિદ્ર પૂરાય તેમ એકસરખી રીતે ઘઉંની કે ચોખાની ખેળ લગાડી, તે સુકાઈ ગયા પછી તેને અકીક, કસોટી આદિના ઘેટા વડે ઘૂંટવાથી તે કપડું લખવા લાયક બને છે. પાટણના વખતજીની શેરીમાં સંઘના જૈન ભંડારમાં ૫ડા ઉપર લખેલાં જે પુસ્તક છે તે ખાદીના કપડાને બેવડું ચોડી તેના ઉપર લખેલાં છે. ટિપ્પણ ટિપ્પણું બનાવવા માટે કાગળના લીરા કરી, તેના છેડાઓને એક પછી એક ચેડીને લાંબા Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન ચિત્રકલપમ ભેગળા જેવા બનાવવામાં આવે છે. કપડું એ સ્વાભાવિક રીતે લાંબા તાકા રૂપ હોય છે, એટલે તેને જેવડે લાંબા-પહોળા લીરે જોઈએ તેવો લઈને, તેને ઉપર કહ્યા પ્રમાણે ખેળ લગાડીને ભુંગળારૂપે બનાવવામાં આવે છે. આ ટિપ્પણાંઓને ઉપયોગ શાસ્ત્રીય વિષયેના પ્રકીર્ણક વિસ્તૃત સંગ્રહ, બારવતની ટીપ–વાદી, આચાર્યોને ચોમાસાની વિજ્ઞપ્તિ કે સાંવત્સરિક ક્ષમાપના કરવા માટેના વિજ્ઞપ્તિપટો તેમજ ચિત્રપટ આદિ લખવા માટે કરવામાં આવે છે. કાષ્ઠપટ્ટિકા લેખનના સાધન તરીકે કાષ્ઠપદિક–લાકડાની સાદી કે રંગીન પાટી–પણ વપરાતી હતી. જેમ જૂના જમાનામાં વ્યાપારી લોકે તેમના રોજિંદા કાચા નામા વગેરેને પાટી ઉપર લખી રાખતા હતા તેમ આપણા ગ્રંથકારે ગ્રંથરચના કરતી વખતે પોતાના ગ્રંથના કાચા ખરડાઓ લાકડાની પાટી ઉપર કરતા હતા અને બરાબર નક્કી થયા પછી તે ઉપરથી પાકી નકલો ઉતારવામાં આવતી હતી. કાપદિકાઓને સ્થાયી ચિત્રપટ્ટક કે મંત્ર-યંત્રપટો ચિતરવા માટે ઉપયોગ થતો હતો. એ સિવાય પાંચ કક્કા (જુઓ ચિત્ર નં. ૯-૧૦) ચીતરેલી જૂની કાષ્ટપટ્ટિકાઓ પણ જોવામાં આવે છે. (૨) જે વડે લિપિ લખી શકાય તે–લેખણ, જુજવળ આદિ જે વડે લિપિ લખી શકાય એ જાતનાં સાધનમાં સાઇ, બરૂની લેખણ, જુજવળ, ઓળિયું વગેરેનો સમાવેશ થાય છે. કર્ણાટક, સિંહલ, બ્રહ્મદેશ આદિ દેશમાં જ્યાં તાડપત્ર ઉપર કોતરીને પુસ્તકો લખવામા આવે છે ત્યાં લખવાના સાધન તરીકે અણીદારસોઈયાની જરૂરત હોય છે; પરંતુ મુખ્યતયા બ્રાહ્મી દેવનાગરી લિપિમાં લખાએલાં જેને પુસ્તક માટેએ લિપિને મરોડ જુદા પ્રકારનો હોઈ તેને સોઈયાથી કોતરીને લખવી શક્ય ન હોવાથી, જૈન સંસ્કૃતિએ લખવાના સાધન તરીકે ઉપરોક્ત સેઇયાથી અતિરિક્ત બરૂની લેખણે પસંદ કરી છે; અને લીટીઓ દોરવા માટે તેણે જુજવળ, ળિયું, કાંબી આંકણું વગેરે સાધને ઊભાં કર્યા છે. કેટલાક મંત્ર, તંત્ર, યંત્ર આદિ લખવા માટે સોના-ચાંદીની કે દર્ભ વગેરેની કલમો પણ કામમાં લેવામાં આવે છે. લેખણ માટે બરૂ અને તેની પરીક્ષા બરૂ' શબ્દ આપણામાં મોગલ સાથેના સહવાસને કારણે પેઠે છે. આપણે ત્યાં એને કાંઠે-કાઠા9 તરીકે ઓળખવામાં આવે છે. લેખણો માટે અનેક જાતનાં બરૂઓ પસંદ કરવામાં ४६ पट्टिकातोऽलिखच्चेमां, सर्वदेवाभिधो गणिः । आत्मकर्मक्षयायाथ, परोपकृतिहेतवे ॥१४॥ उत्तराध्ययनटीका नेमिचन्द्रीया (रचना संवत् ११२९) ખાતાનના પ્રદેશમાંથી ખરેષ્ઠી લિપિમાં લખાએલી કેટલીક પ્રાચીન કાષ્ઠપટ્ટિકાઓ મળી આવી છે. ૪૭ સંવત ૧૫૯૦માં લખાએલી કલ્પસૂત્રની પ્રતિના અંતમાં પુસ્તકને લગતા કેટલાંક ઉપકરણો–સાધન-નાં નામે છે તેમાં કાંઠાનું નામ મળે છેબાજુટ ૧, પાટીઉં ૨, પાટલું ૩, ક૫ડવું ૪, ચલેટઉં ૫, મુહપતી ૬, ઠવણી ૭, ઝલમલ ૮, વીટાંગણું ૯, કલ્પ ૧૦,પુઠાં ૧૧, કાંબી ૧૨, કુંપલું ૧૩, નુકારવાલી ૧૪, કાંડું ૧૫, દોર ૧૬, ઇતિ નંગસંખ્યા. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા આવ્યાં છે. જેવાંકે ધળાં બરૂ, કાળાં બરૂ, વાંસની જાતનાં બ૩, તજી બરૂ વગેરે. તજી બરૂ તજની માફક પિલાં હેવાથી “તજી બરૂ” એ નામથી ઓળખાય છે. આ બરૂ, જાતે સહજ બરડ હોય છે એટલે તેની બનાવેલી લેખણને અથડાતાં કે કપડામાં ભરાઈ જતાં એકાએક તૂટી જવાને ભય રહે છે, તેમ છતાં જે તેને સાચવીને વાપરવામાં આવે તો તેમાં બીજાં બધા બરૂ કરતાં ખાસ વિશેષતા એ છે કે તેની લેખણથી ગમે તેટલું લખવામાં આવે તો પણ તેની અણીમાં કૂચો પડત નથી. કાળાં બરની કલમે વધારે મજબૂત, સરસ અને એકાએક તેની અણમાં કૂચો ન પડે તેવી જ #ાય છે. વાંસનાં બરૂ અને ધળાં બરૂ પણ એકંદર ઠીક જ હોય છે. ખાસ કરી કાળાં બરૂ અને વાંસની જાતનાં બરૂની લેખણનો ઉપયોગ વધારે અનુકૂળ રહે છે અને એ જ વપરાય છે. જે બરૂઓને મજબૂત પત્થરીઆ કે ઈટ-ચૂનાની જમીન ઉપર પીઆની જેમ ખખડાવતાં તેમાંથી તાંબા જેવો અવાજ નીકળે તો તે બરૂ લખવા લાયક અને સારા સમજવા; જેમાંથી બાદ અવાજ નીકળે એ બરૂ કાચા, ફાટી ગએલાં અથવા સડી ગએલાં જાણવાં. આવાં બરૂ લખવા માટે નિરુપયોગી તેમજ અપલક્ષણ પણ મનાય છે. લેખણ ઉપર જણાવેલ બરૂઓને છેલી, જેવા નાના-મોટા અક્ષરે લખવા હોય તે પ્રમાણે તેની અણીને ઝીણી જાડી બનાવવામાં આવે છે અને લખનારના હાથના વળાક અને કલમ પકડવાના ટેવ મુજબ તેની અણુ ઉપર સીધે કે વાકે કાપ મૂકવામાં આવે છે. શાહીના અટકાવ આદિ માટે કેટલીકવાર, લેખણને વચલો કાપ બરાબર છૂટો ન પડતા હોય, અથવા શાહીમાં પાણી જોઈએ તે કરતાં ઓછું હોઈ શાહી જાડી થઈ ગઈ હોય ઈત્યાદિ કારણોને લીધે લેખણથી લખાતું ન હોય કે શાહી બરાબર ઊતરતી ન હોય તે તેના વચ્ચેના ઊભા કાપને પહોળો કરી તેમાં માથાને વાળ ભરાવવામાં આવે છે તે લેખણથી બરાબર લખાવા લાગે છે. જે લેખણનો વચલો કાપ જોઈએ તે કરતાં વધારે ફાટી ગયો હોય અને તેથી લખવામાં શાહી વધારે પડતી ઊતરી આવતી હોય છે તેમજ લેખણ ઉપર શાહી વધારે ઝીલાઈ રહેતી ન હોય તો તેના મોઢા ઉપર દેરે બાંધવામાં આવે છે, જેથી શાહી વધારે ઊતરતી નથી અને એક વાર બળેલી કલમમાં શાહી ઝીલાઈ રહીને વધારે વાર સુધી લખી શકાય છે. લેખણના ગુણદોષ પ્રાચીન તાડપત્રીય પ્રકરણપથીમાં લેખણના ગુણદોષની પરીક્ષાને લગતા નીચેના પ્રકરણ પૂરાવલિખિત લખે સવિ લેઈ, મિસ કાગળને કાઠે, ભાવ અપૂરવ કહે તે ડિત, બહુ બોલે તે બાંઠા. ૬ શ્રીયશોવિજયજીત શ્રીપાલરાસ ખંડ ૪ ઢાલ ૧૩ ૪૮ આ બંર સામાન્ય રીતે કાળાં બરૂ' તરીકે ઓળખાય છે, પરંતુ ખરું જોતાં એને રંગે તપખીરી છે; અર્થત નથી એ લાલા Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૩૪ ત્મક ક્ષેાકા મળે છે, જેમાં કલમને વર્ણ અને જાતિ, તે વડે કેમ રાખીને લખવું, લેખણમાં ગાંઠ હાય કે નહિ, લેખણુ કેવડી લાંબીટૂંકા હાવી જોઇએ અને એ બંધાયને લક્ષીને લાભ-હાનિ શી, એનું વર્ણન છે. એ બધા ય શ્લોકા અને તેની સાથે સરખામણી ધરાવતા બીજા ક્ષેાકેા અને દુહા અહીં આપીએ છીએ. 1 ‘માવળી૪૯ શ્વેતવળી ૨, રાવળા જ ક્ષત્રિની । વૈશ્યવી પીતવળાં ચ, અધુરી ચામલિની |॥ ૧ ॥ શ્વેતે પુલ વિજ્ઞાનીયાત, રસ્તે મિત્રતા મવેત્ । પીતે જ પુષ્કા છક્ષ્મી:, અપુરી ક્ષચારિણી।। ૨ ।। चित्ताग्रे हरते पुत्रमधोमुखी हरते धनम् । वामे च हरते वियां, दक्षिणा लेखिनी लिखेत् ॥ ३ ॥ अग्रग्रन्थिर्हरेदायुर्मध्यग्रन्थिर्हरेद्धनम् । पृष्ठग्रन्थिर्हरेत् सर्वे, निर्ग्रन्थिलेखिनी लिखेत् ॥ ४ ॥ नवाङ्गुलमिता श्रेष्ठा, अष्टौ वा यदि वाऽधिका । लेखिनी लेखयेन्नित्यं धनधान्यसमागमः ॥ ५ ॥ इति लेखिनीविचारः ॥' 'अष्टाङ्गुलप्रमाणेन, लेखिनी सुखदायिनी । हीनाय हीनकर्म स्यादधिकस्याधिकं फलम् ॥ १ ॥' 'आयग्रन्थिर्हरेदायुर्मध्यग्रन्थिर्हरेद्धनम् | अन्त्यग्रन्थिर्हरेत् सौख्यं निर्ग्रन्थिलेखिनी शुभा ॥ १ ॥ ‘માથે ગ્રંથી મત(મતિ)હર,ખીચ ગ્રંથી ધન ખાય; ચાર તસુની લેખણે,લખનારા કટ જાય.૧.’ એ શ્લોકાને ટૂંક સાર આ પ્રમાણે છેઃ ધેાળા, લાલ, પીળા અને કાળા રંગની કલમેા અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને અસુર-શૂદ્ર જાતિની ગણાય છે. આના ઉપયાગ કરનારને અનુક્રમે સુખ, દરિદ્રતા, ધનના લાભ અને ધનનો નાશ થાય છે, કલમને ચતી રાખી લખવાથી પુત્રના નાશ થાય છે, ઊંધી રાખી લખવાથી ધનનેા નાશ થાય છે, ડાખી બાજુએ રાખી લખવાથી વિદ્યાને નાશ થાય છે; માટે કલમને જમણી બાજુએ રાખી લખવું. ગાંઠવાળી કલમની ગાંઠ કલમના માં પાસે આવે તો તેથી લખનારની જિંદગી ટૂંકાય છે, વચમાં આવે તે લેખકના ધનના નાશ થાય છે અને પાછળના ભાગમાં આવે તેા લેખકના સર્વનાશ થાય છે; માટે ગાંફ વગરની નિર્દોષ કલમથી લખવું. કલમ નવ આંગળ લાંખી હોય તા સારી, છેવટે આઠ આંગળની અને નવ આંગળ કરતાં જેટલી માટી મળે તેનાથી લખવું, જેથી ધન-ધાન્યની વૃદ્ધિ થતી રહે. આઠ આંગળથી નાની કલમથી તેા ક્યારે પણ ન જ લખવું. વતરણાં લખવાના સાધનને જેમ ‘લેખણુ’ કહેવામાં આવે છે તેમ તેનું ‘વતરણું’ કે ‘કલમ’ એ નામ પણ કહેવામાં આવે છે. ‘કલમ’ શબ્દ મેગલ જમાનાના છે એ ખુલ્લી વાત છે. ‘વતરણું’શબ્દ સં॰ અવતરળ ઉપરથી જન્મ્યા હાય એમ વધારે સંભવ છે, જેનાથી લખવા માટે અવતરણ–પ્રારંભ થઈ શકે તે અવતરણ અથવા વતરણ–વતરણું; અર્થાત પાટી ઉપર ધૂળ નાખીને અક્ષર લૂંટવાનું ૪૯ આ શ્લોકામાં વર્ણવેલ વર્ણ, લાભ-હાનિ, માપ વગેરેની ઘટના માટે ભારતીય પ્રજાને શા સંકેત અને અપેક્ષા હશે તેમજ એ પરિસ્થિતિ, કારણ વગેરે આજે જેમનાં તેમ છે કે તેમાં ફેરફાર થયા છે એ માટે અમે કશું જ કહી શકતા નથી, For Private Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૩૫ સાધન. છેવટે આ શબ્દ લખવાના દરેક સાધનના અર્થમાં રૂઢ થઈ ગયો છે. સ્ત્રિવિરતાના લિપિશાલાસંદર્શન પરિવર્તમાં આવતા “વર્ણતિરક' શબ્દને જોયા પછી કેટલાક એમ પણ માની લે છે કે આ વર્ણતિરક શબ્દ ઉપરથી વતરણું શબ્દ ઉત્પન્ન થયે હેય. જુજવળ પાના ઉપર અથવા યંત્રપટ આદિમાં લીટીઓ દેરવા માટે કલમને ઉપયોગ કરવામાં આવે તે તેની અણીનો છેડી વારમાં જ કૂચો વળી જાય, એટલે લીટીઓ દોરવા માટે “જુજવળને ઉપયોગ કરાતે. આ જુજવળ લોઢાનું બને છે. એનું આગળનું મોટું ચીપિયાની જેમ બે પાંખિયાં વાળીને બનાવેલું હોવાથી એનું નામ યુજવળ, જુજવળ અથવા જુજબળ કહેવામાં આવે છે, (જુઓ ચિત્ર નં ૩માં આકૃતિ નં. ૩) યુજવળ આદિ નામે સં. યુવા શબ્દ ઉપરથી વિકૃત થઈને બનવાનો સંભવ વધારે છે. આને શાહીમાં બોળી તે વડે, પાનાની બંને બાજુએ બર્ડર માટે તેમજ યંત્રપટાદિમાં ખાનાં પાડવા માટે લીટીઓ દોરવામાં આવે છે. આ જુજવળ અત્યારે પણ મારવાડમાં બને છે. એનો ઉપયોગ આજ સુધી લહિયાઓ કરતા; પરંતુ ચાલું વીસમી સદીમાં એનું સ્થાન મુખ્યત્વે કરીને હેલ્ડર અને સ્ટીલોએ લીધું છે. પ્રાકાર ચિત્રપટ, યંત્રપટ કે પુસ્તક આદિમાં ગોળ આકૃતિઓ દોરવા માટે લોઢાના પ્રાકાર બનતા હતા. આ પ્રાકારે, જે જાતની નાનીમોટી ગોળ આકૃતિ બનાવવાની હોય તે પ્રમાણે નાનામોટા બનાવવામાં આવતા અને અત્યારે પણ એ મારવાડ વગેરેમાં બને છે. આજકાલ આને બદલે વિલાયતી કંપાસથી કામ લેવાય છે, તેમ છતાં મોટી ગાળ આકૃતિ કાઢવી હોય ત્યારે આ દેશી પ્રાકાર જેવા સાધનને શેધવા જવું પડે છે. આનું મોટું પણ જુજવળની જેમ તેમાં શાહી ઝીલાઈ રહે તે માટે ચીપિયાની પેઠે વાળેલું હોય છે. (જુઓ ચિત્ર નં.૩માં આકૃતિ નં. ૪) આ સાધનથી, પ્રાકાર-કિલ્લા–ના જેવી ગોળ આકૃતિ કાઢી શકાતી હોવાથી એનું નામ “પ્રાકાર” પડયું હોય એમ લાગે છે. કિલ્લાઓની રચના એકંદરે ગળપડતી જ હોય છે. ઓળિયું-તેની બનાવટ અને ઉત્પત્તિ અત્યારે આપણુ સમક્ષ જે પ્રાચીન હસ્તલિખિત પુસ્તક વિદ્યમાન છે તેમાં એકધારે સીધી લીટીમાં લખાએલું લખાણ જોતાં ઘણાખરાઓને એમ થાય છે કે આ લખાણ સીધી લીટીમાં શી રીતે લખાતું હશે? એ શંકાને ઉત્તર આ સાધન–એળિયું આપે છે. એળિયાને મારવાડી લહિયાઓ ફટિયું એ નામથી ઓળખે છે, પણ એને વાસ્તવિક વ્યુત્પત્યર્થ શો છે એ સમજાતું નથી. આનું પ્રાચીન નામ એળિયું' જ મળે છે. ળિયું” શબ્દ છું. માસિ–પ્રા. ચોરી અને પૂ. શબ્દ “ળ” ઉપરથી બન્યું છે. ઓળો–લીટીઓ પાડવાનું સાધન તે એળિયું'. આ એળિયું, લાકડાની પાટી ઉપર કે સારા મજબૂત પૂઠા ઉપર જેવા નાનામોટા અક્ષરે Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૩૬ લખવા હોય તે પ્રમાણમાં સમાન્તરે કાણાં પાડી, એ કાણાંમાં જાડા રીલના અથવા સામાન્ય જાડા મણિયા દોરા પરાવવાથી બને છે. દારા પરાવ્યા પછી તે આમતેમ ખસે નહિં માટે તેના ઉપર ચેાખાની અથવા આંબલીના કચૂકાની પાતળી ખેળ કે રાગામિશ્રિત રંગ આદિ લગાવવામાં આવે છે. ઉપર કહ્યા પ્રમાણે તૈયાર કરેલા ઓળિયા ઉપર પાનાને મૂકી આંગળીથી સફાઇપૂર્વક એકેએકે દાબ દેવાથી પાના ઉપર લીટીઓ ઊઠે છે. તે પછી બીજી વાર એ પાનાને ઉલટાવીને તેની બીજી બાજી, પહેલાંની લીટીઓના મધ્યમાં આવે તેમ, પાનું ખસે નિહ તેવી સફાઇથી, બીજી વાર લીટીએ દારવી. આ રીતે એવડી લીટીઓ દોરાઇ ગયા પછી એક બાજુ નમી ગએલા ભાગ ઉપર ઉપસેલા ભાગની છાયા પડતાં એક લીટી કાળાશપડતી અને એક ધોળી એમ બે જાતની લીટીએસ દેખાશે. આ, લીટીઓ ચીરીને અથવા પાનાને ઉલટાવીને એવડી લીટીઓ દોરવાની પ્રથા ઘણી જ અર્વાચીન છે. પ્રાચીન રીતિ તો એકવડી લીટીએ! દોરીને જ લખવાની હતી. બેવડી લીટીઓ દોરાઈ તૈયાર થએલા પાના ઉપર એકએક લીટી છેાડીને લખવામાં આવે છે. વચમાં ખાલી મૂકાતી લીટીમાં ઉપરની લીટીના હસ્વ-દીર્ધ ઉકાર-ઋકાર (- ૬) વગેરે અને નીચેની લીટીના હસ્વ-દીર્ઘ ઇંકાર, (૧) માત્રા, રેક વગેરેનાં પાંખડાં લખવામાં આવે છે. એકવડી લીટી દોરેલા પાનાની લીટીએના ઉપરનીચેના ભાગમાં ટંકાર, કાર, ઋકાર, રેક વગેરે લખવા માટે સકાઈપૂર્વક જગ્યા મૂકી લખવામાં આવતું. પુસ્તક લખાઈ ગયા પછી પાનાં ખાણમાં આવતાં તેમાં કાઇ પણ જાતના આંકા વગેરે ન રહેતાં તે મૂળ સ્થિતિમાં આવી જાય છે. તાડપત્રીય પુસ્તકલેખનના જમાનામાં ઘણાખરા લેખકો પેાતાની લેખનકળાવિષયક કુશળતાને અળે જ સીધી લીટીઓ લખતા હતા અને કેટલાક લેખકો પાનાને મથાળે પહેલી એક લીટી દોરી તેને આધારે સીધું લખાણ લખતા હતા. આ સિવાય તે ખીજા કોઇ સાધનને કામમાં લેતા હોય તેમ જણાતું નથી અને સંભવ પણ નથી. આ જ પ્રમાણે કેટલાક લેખકો કાગળનાં પુસ્તકા પણ પાનાને મથાળે એક લીટી દોરીને લખતા હતા; પરંતુ કાગળના જમાનામાં તેને સળ કે વળ પડે તેમ છતાં કા! પણ જાતના ભય જેવું ન હેાવાને લીધે સુગમતા ખાતર એળિયાનું સાધન શેાધી કાઢવામાં આવ્યું. આ એળિયાને આદ્ય શેાધક કાણુ હશે એ કહેવું કે કલ્પવું શક્ય નથી, પરંતુ એને લગતા ઉલ્લેખ,પ અમારા વૃદ્ઘ ગુરુદેવ પૂજ્યપાદ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના ગ્રંથસંગ્રહમાંની વિ॰ સં૦ ૧૪૬૬માં લખાએલી શ્રાવકાતિચાર’૫૧ની પ્રતમાં મળે છે, એ જોતાં આળિયું એ પાંચછ સૈકા પહેલાનું પ્રાચીન સાધન છે. ૫૦ કેંબિકા તાડપત્રીય પુસ્તકા પહેાળાઇમાં ટૂંકાં હોઈ તેના ઉપર કાંઈ પણ આધાર લીધા સિવાય કલમથી અથવા ગમે તે ચીજથી `લખાણની આસપાસ બર્ડર રૂપે લીટીઓ દોરવી એ અશક્ય ૫૦ જ્ઞાન પગરણ પાટી, પેથી, તમણી, કમળી, સૌપુl-સાંપુડી, દફ્તરી, વહી એલિયાં પ્રતિ પગ લાગુ, ચુંકુ લાગ’ ઇત્યાદિ. ૫૧ આ ‘શ્રાવકાતિચાર’ શ્રીમાન જિનવિજયજી સંપાદિત પ્રાચીન મૂળરાતી પદ્યસંતમમાં પત્ર૬૦થી૬૬ સુધી માં છપાઇ ગએલ છે. For Private Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા કે મુશ્કેલ નહોતું; પણ કાગળ ઉપર પુસ્તકો લખાવાની શરૂઆત થયા પછી તેની પહોળાઈ વધારે પ્રમાણમાં હોઈ તેના લખાણની આસપાસ તેમજ મોટા મંત્ર-યંત્રાદિમાં કશા આધાર વિના સીધી લીટીઓ દોરવી અશક્ય થાય, એ માટે કંબિકા–આંકણી જેવું સાધન પસંદ કરવામાં આવ્યું છે. આ આંકણી અત્યારના રૂલની જેમ ગોળ ન હતાં ચપટી હોય છે, એટલે લીટીઓ દોરવા માટે તેને પાના ઉપર મૂક્યા પછી તે એકાએક કયારે ય ખસી જતી નથી. એની બંને ધારે પર ખાંચો પાડવામાં આવે છે, જેથી તેનો આગલો ભાગ પાનાથી અદ્ધર રહેતો હોઈ લીટીઓ દોરતાં પાના ઉપર શાહીના ડાઘ ન પડે. (જુઓ ચિત્ર નં. રમાં આકૃતિ નં. ૨) આનું નામ કંબિકા અથવા કાંબી છે. કાંબી એટલે વાંસની ચીપ. આ કાંબી વાંસની ચીપના જેવી હોઈ એનું નામ “કંબિકા અથવા “કાંબી” કહેવાતું હશે એમ લાગે છે. (૩) લિપિરૂપે દેખાવ દેનાર-શાહી અને રંગે લિપિરૂપે દેખાવ દેનાર” સાધનમાં પુસ્તક લખવા માટેની અનેક જાતની મશીઓનો-શાહીઓને અને રંગોનો સમાવેશ થાય છે. આપણી નજર સામેના જ્ઞાનભંડારનું નિરીક્ષણ કરતાં જાણુ શકાય છે કે પુસ્તક લખવા માટે કાળી, સેનાની, ચાંદીની અને લાલ એમ અનેક જાતની શાહીઓ વાપરવામાં આવી છે, તેમ છતાં સોના-ચાંદીની શાહીથી લખવું મુશ્કેલીભર્યું તેમજ ખરચાળ હાઈ લખવા માટે કાળી શાહીં જ વધારે અનુકૂળ છે. લાલ શાહીનું લખાણ વાંચવા માટે આંખને માફક ન હોવાથી, આગળ જણાવવામાં આવશે તેમ, તેનો ઉપયોગ ખાસ વિશેષ સ્થળ કે અધિકાર પ્રકરણની સમાપ્તિદર્શક પુષિક વગેરે લખવા માટે જ કરવામાં આવતો-આવે છે, તેમજ પાનાની બે બાજુએ બોર્ડરની જેમ લીટીઓ દોરવા માટે કે યંત્રપટ આદિમાં ગોળ આકૃતિ, લીટીઓ વગેરે દેરવા માટે થયો છેથાય છે. સોનેરી અને રૂપેરી શાહીઓ પુસ્તક લખવા માટે ઘણી જ વાપરવામાં આવી છે, પણ તે કાળી શાહી કરતાં બહુ જ ઓછા પ્રમાણમાં; કારણકે સોનેરી-રૂપેરી શાહીનું લખાણ પણ વાંચવામાં એકંદર રીતે આંખને માફક નથી, તેમજ એના લખાણમાં રહી ગએલી અશુદ્ધિઓ સુધારવી અશકય હોવા ઉપરાંત, અમે ઉપર એકવાર કહી આવ્યા તેમ, એ શાહીથી લખવું મુશ્કેલીભર્યું અને ખરચાળ પણ છે. આ જ કારણથી સેના-ચાંદીની શાહીથી કેવળ મુખ્યત્વે કરીને અમુક પવિત્ર મનાતા ધર્મગ્રંથો લખાતા. ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવે પિતાના માન્ય ગુરુ આચાર્ય શ્રી હેમચંદ્રની કૃતિઓ લખાવી હતી તેમ કોઈ ધનાઢ્ય ગૃહસ્થ આદિને માન્ય છે તે આચાર્યોના રચેલા ગ્રંથ, સ્તોત્રો આદિ કેવળ લખવામાં આવતા, અને તે પણ ખાસ લકમીથી પહોંચતા ધનાઢો જ લખાવતા હતા. આ પુસ્તક બહુમૂલા હેઈ વાંચવા-ભણવા માટે નથી હોતાં, પણ માત્ર પવિત્ર માન્ય ધર્મગ્રંથ તરીકે દૂરથી બે હાથ જોડી દર્શન કરવા માટે જ હોય છે. આ બધી વાત પુસ્તક લખવાની શાહીઓ માટે કરી. પુસ્તકના ચિત્રકામ માટે ઉપયોગી અનેક જાતના રંગે એકબીજા રંગના મિશ્રણથી તેમજ જુદાજુદા પદાર્થોમાંથી તૈયાર કરવામાં આવતા હતા. એ રંગે તદ્દન સાદા અને સ્વાભાવિક હોઈ સેંકડો વર્ષ વહી જવા છતાં જેવા ને તેવા સતેજ તેમજ ટકાઉ રહેતા, જે અત્યારે પણ આપણે પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાંનાં ચિત્રોમાં જોઈ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન ચિત્રકલ્પદ્રુમ શકીએ છીએ. શાહી અને રંગોને માટે આટલું કહ્યા પછી શાહીઓ કેમ બનાવવામાં આવતી, અત્યારે એ શાહીઓ કેમ બનાવવામાં આવે છે, પુસ્તક લખવા માટે કઈ શાહી વાપરવી ઉચિત છે એને લગતા પ્રાચીન ઉલ્લેખ અને અમારા અનુભવ અહીં આપીએ છીએ. કાળી શાહી તાડપત્ર અને કાગળ-કપડા ઉપર લખવા માટેની કાળી શાહીઓ અને તેની બનાવટ જુદાજુદા પ્રકારની છે. તાડપત્ર એ એક રીતે કાષ્ઠની જાતિ છે, જ્યારે કાગળ અને કપડું એ એના કરતાં વિલક્ષણ વસ્તુ છે, એટલે એને ઉપર લખવાની શાહીઓ પણ જુદા જુદા પ્રકારની છે. સૌ પહેલાં તાડપત્ર ઉપર લખવાની કાળી શાહીન બનાવટને લગતા લગભગ ત્રણસો-ચારસો વર્ષ પહેલાંના ઉલ્લેખ આપીએ અને તે પછી અનુક્રમે બીજી શાહીઓને લગતા ઉલ્લેખેની નોંધ કરીશું. તાડપત્ર ઉપર લખવાની કાળી શાહી આજકાલ તાડપત્ર ઉપર લખવાનો રિવાજ રહ્યો નથી, એટલે તેની શાહીની બનાવટને લગતું સ્પષ્ટ વિધાન કે અનુભવ કેઈને ય નથી. તેમ છતાં તેની બનાવટને અંગે જુદા જુદા પ્રકારની જે સ્પષ્ટ કે અસ્પષ્ટ પ્રાચીન નોંધો મળે છે તેનો ઉતારો અને શકય સ્પષ્ટીકરણ અહીં આપીએઃ પ્રથમ પ્રકાર સવ-મૃf-IAa:, વાસ સ્ત્રોમેવ સ્ત્રી . समकज्जल-बोलयुता, भवति मषी ताडपत्राणाम् ॥ च्याख्या-सहवरेति कांटासेहरीओ (धमासो)। भृङ्गेति भांगुरओ। त्रिफला प्रसिदैव । कासीसमिति कसीसम् , येन काष्ठादि रज्यते । लोहमिति लोहचूर्णम् । नीलीति गलीनिष्पादको वृक्षः तदूसः। रसं विना सर्वेषामुत्कल्य क्वाथः क्रियते, स च रसोऽपि समवतितकजल-बोलयोर्मध्ये निक्षिप्यते, ततस्ताडपत्रमषी भवतीति ।' આમાં એમ કહેવામાં આવ્યું છે કે “કાંટસેરીઓ ધમાસો), જળભાંગરાને રસ, ત્રિફળાં, કસીસું અને લોઢાનું ચૂર્ણ આ બધી વસ્તુઓને ઉકાળીને કવાથ બનાવવો. આ કવાથ અને ગળીના રસને સરખા માપે એકઠા કરેલા કાજળ અને બીજાળમાં નાખવાથી તાડપત્ર ઉપર લખવાની ભણી તૈયાર થાય છે.' આ ઉલ્લેખમાં દરેક વસ્તુનું પ્રમાણ કેટલું એ જણાવ્યું નથી, તેમજ બધી વસ્તુઓને મેળવ્યા પછી તેનું શું કરવું એ પણ લખ્યું નથી, તેમ છતાં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉપરોક્ત વસ્તુઓને તાંબાની કડાઈમાં નાખી એ બધી એકરસ થાય તેમ ખૂબ ઘૂંટવી જોઈએ. બીજે-ત્રીજે પ્રકારઃ વગર પા(?);ા વોરું, ખૂમચા પારસ જા उसिणजलेण विघसिया, वडिया काऊण कुहिज्जा ॥१॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા तत्तजलेण व पुणओ, घोलिज्जती दढं मसी होइ । तेण विलिहिया पत्ता, वच्चह रयणीइ दिवसु व्व ॥ २ ॥' 'कोरड विसरावे, अंगुलिआ कोरडम्मि कज्जलए । મદ્ સાવા, ગાવું નિયનિત મુલર્ ॥ રૂ ॥ पिचुमंदगुंदलेसं, खायरगुंद व बीय जलमिस्सं । भिज्जवि तोएण दढं, मद्दह जा तं जलं सुसइ ॥ ४ ॥ इति ताडपत्रमष्याम्नायः ॥' આ આર્યાને જે પ્રાચીન પાના ઉપરથી ઉતારા કરવામાં આવ્યા છે તેમાં આંકડાએ સળંગ છે, પરંતુ તેને અર્થ જોતાં પ્રથમની એ આપ્યુ એ એક પ્રકાર છે અને પાછળની ખે આર્યાએ એ બીજો પ્રકાર છે. આર્યાંએના અર્થ નીચે પ્રમાણે જણાય છે: કાજળ, પાયણ, મેળ—બીજામાળ (બીજું નામ હીરામાળ), ભૂમિલતા એટલે જળભાંગરે (?) અને થાડા પારા [આ બધી વસ્તુને] ખદખદતા પાણીમાં [મેળવી, તાંબાની કઢાઈમાં નાખી સાત દિવસ સુધી અથવા ખરાખર એક રસ થાય ત્યાંસુધી] ધૂંટવી; [અને] તેની [સ્કી] વડીએ કરી ફૂટી રાખવી.-૧. [જ્યારે શાહીનું કામ પડે ત્યારે તે ભૂકાને] ફરી ગરમ પાણીમાં ખૂબ મસળવાથી મષી–શાહી બને છે. એ શાહીથી લખેલાં પાનાંઓને (અક્ષરાને) રાત્રિમાં [પણ] દિવસની ભા વાંચવાંચી શકાય છે.—ર.’ ૩૯ કારા કાજળને કારા માતાના શરાવલામા નાખી જ્યાંસુધી તેની ચિકાશ મૂકાય-દૂર થાય ત્યાંસુધી આંગળીઓ શરાવલામાં લાગે તે રીતે તેનું મર્દન કરવું.પર (આમ કરવાથી કાજળમાંની ચિકાશને શરાવલું ચૂસી લે છે.)-૩. [કાજળને અને લીંબડાના કે ખેરના ગુંદરને બીઆજલમાં-બીઆરસમાં૧૩ ભીંજવી ઉપર જણાવ્યા પ્રમાણે ખૂબ ધૂંટવાં.(પછી વડી કરી સૂકવવી આદિ ઉપર મુજબ જાણવું.)——૪.’ ચેાથા પ્રકારઃ 'मिषीनो श्लोक निर्यासात् पिचुमन्दजाद द्विगुणितो बोलस्ततः कज्ज, संजातं तिलतैलतो हुतवहे तीव्रातपे मर्दितम् । પર કાજળમાં ગૈાસૂત્ર નાખી તેને આખી રાત ભીંજાવી રાખવું એ પણ કાજળની ચિકાશને નાબૂદ કરવાના એક પ્રકાર છે. ગામૂત્ર તેટલું જ નાખવું જેટલાથી કાજળ ભીંજાય. શરાવલામાં મર્દન કરી કાજળની ચિકાશને દૂર કરવાના પ્રકાર કરતાં આ પ્રકાર વધારે સારી છે, કારણકે ાથી શરીર, કપડાં વગેરે બગડવાના લચ બીલકુલ રહેતા નથી. જો શાહીમાં લાક્ષારસ નાખવાના હોય તે આ ગામૂત્રના પ્રયાગ નકામે જાણવા; કેમકે ગામૂત્ર ક્ષારરૂપ હોઈ લાક્ષારસને ફાડી નાખે છે. ૫૩ બીઆરસનું વિધાન—બીઆ નામની વનસ્પતિ થાય છે. તેના લાકડાનાં છેતરાંને ભૂકા કરી પાણીમાં ઉકાળવાથી જે પાણી થાય તે ‘બીઆરસ' જાણવા, આ રસને શાહીમાં નાખવાથી તેની કાળાશમાં એકદમ ઉમેરો થાય છે. પણ ધ્યાનમાં રાખવું કે તે એ સ પ્રમાણ કરતાં વધારે પડી જાય તેા શાહી તદ્ન નકામી થઇ જાય છે; કારણકે તેના સ્વભાવ શુષ્ક હોઈ તે, શાહીમાં નાખેલ ગુંદરની ચિકાશને ખાઇ જાય છે એટલે એ શાહીથી લખેલું લખાણ સૂકાયા પછી તરત જ પતરી રૂપ થઈને ઉખડી જાય છે, For Private Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ पात्रे शूल्वमये तथा शन(?)जलैर्लाक्षारसैर्भावितः, सद्भल्लातक-भृङ्गराजरसयुक् सम्यग् रसोऽयं मषी ॥१॥' ૫૪ì—‘મિષી કહેતાં લખવાની રુશનાઈ, તાડપત્ર ઉપર લખવાની. ઉધેઈ ખાય નહિ, પાણીથી જાય નહિ ને ચાંટે નહિ. કાલી સારી દેખાય તેવી શાઇને કાવ્ય લખેા છે. નિર્વોસ કહેતાં ગુંદ ને બીજો અર્થ કવાથ પણ છે. પિન્નુનન્દ ક૦ લીંબડા એટલે તેને ગુંદ અને બીજા અર્થ પ્રમાણે લીલાં છેતરાં, પાંદડાં અને મૂળને કૂટીને કવાથ કરવા. તેના તાલથી ખેલ ખમણેા લેવા. તે ખેાલ લાલ લેવા. હીરામાલ તથા ખીજાખેાલ કહેવાય છે તે. ખેાલથી કાજલ અમણું લેવું. કેટલેક ઠેકાંણે ખેાલ ને કાજલ સમભાગે લે છે પણ અહીં તેા ખેલથી ખમણું કાજલ એવા ભાવાર્થ સમજાય છે. સંજ્ઞાત ક॰ કાનાથી ઉત્પન્ન થએલું કાજલ? તે તલના તેલથી પાડેલું લેવું, કેટલાક આ કાજલને ગાયના મૂત્રમાં કાદવીને પછી ઘુંટવા નાખે છે તે ઉત્તમ પ્રકાર છે. તીવ્ર ક॰ તે ગુંદ, કાજલ ને ખેલને બરાબર ઘુંટી ગામૂત્રમાં કે ઉપર લખેલા ક્વાથમાં નાખી તીવ્ર તાપની આંચ દેવી. બીજો પ્રયાગ—જાડું થેંસ જેવું કરી ખૂબ જોરથી ઘુંટવું. તે એવું કે જેથી ઘુંટા અને નીચેનું પાત્ર એ ઘસાતાં અગ્નિની માકક પાણીનું શાષણ કરે. તે પાત્ર અને ઘુંટા એ તાંબાના લેવા. ઘુંટાતાં ઘુંટાતાં જેમજેમ પાણીનું શેષણ થાય તેમતેમ શનૈ: ૩૦ થાડુંથાડું પાણી નાખવું તે ઘુંટવું. એક તોલે આઠે પહેાર ને પાંચથી વધારે હાય ! દર પાંચ તાલે એક દિવસ પ્રમાણે ઘુંટવું. પછી તેમાં લાદર અને પાપડીએ કે સાજીખાર નાંખેલા લાખના કઢેલા અલતા—લાક્ષારસપપ મેળવવા. ટંકણખાર ન નાખવા. તે પછી ગાયના ઝરણમાં (ગામૂત્રમાં) પલાળેલાં ભીલામાં ઘુંટાની નીચે ચાડીને ઘુંટવું. છેવટે ધસાઈ રહે એટલે બીજી વાર ભીલામાં ચેાડી ઘુંટવું. પછી કાળા ભાંગરાને રસ મેળવવેા. સભ્ય” રસોડચં મથી ક॰ બધું ભેગું કરી મર્દન કરવાથી ઉત્તમ શાઈ બને છે. અહીં બે જાતના પ્રયાગ લખ્યા છેઃ ૧ ગુંદને મેળવી છુટવાના ટાઢા અને ખીજે ક્વાથ મેળવી અગ્નિમાં ઉકાળવાના. ઉકાળવાના જૈન ચિત્રકલ્પદ્રુમ ૫૪ સંસ્કૃત શ્લોક કે ગ્રંથના અનુવાદને—ભાષાંતરને ‘બા’ કહે છે. આ એ જે જાતના મળ્યા છે તેમાં ઉપયાગી સહજ સુધાર કરી તેને જેમના તેમ આપ્યા છે. ૫૫ લાક્ષારસનું વિધાન—ચાખ્ખા પાણીને ખૂબ ગરમ કરવું. જ્યારે એ પાણી ખૂબ ખઃખતું થાય ત્યારે તેમાં લાખના ભૂકા નાખતા જવું અને પાણીને હલાવતા જવું, જેથી લાખના લેાંદા બાઝી ન જાય. તાપ સખત કરવા. તે પછી દશદશ મિનિટને અંતરે લેાદરના ભૂકા અને ટંકણખાર નાખવાં. ત્યાર બાદ અમદાવાદી ચેાપડાંના કાગળ ઉપર એ પાણીની લીટી ઢારવી. જો નીચે ફૂટ નિહ તેા તેને નીચે ઉતારી લેવું અને ઠર્યાં પછી વાપરવું, આ કવાથરૂપ થએલ પાણી એ જ ‘લાક્ષારસ’. આને ‘લાખને અળતા’ પણ કહેવામાં આવે છે. ઉપર જણાવેલ વસ્તુએનું પ્રમાણ: પાશેર સાદું પાણી, રૂા. ૧ ભાર પીંપળાની સારી સૂકી લાખ જેને દાંણા લાખ કહે છે, ા. ૦૮ ભાર પડાણી લેાદર અને ૦) એક આની ભાર ટંકણખાર, જેટલા પ્રમાણમાં લાક્ષારસ બનાવવા હોય તે પ્રમાણમાં દરેક વસ્તુનું માપ સમજવું, જો તાડપત્રની શાહી માટે લાક્ષારસ તૈયાર કરવા હાય તા તેમાં લેાદરની સાથે લાખથી પણે ભાગે મજીઠ નાખવી, જેથી વધારે રંગદાર લાક્ષારસ થાય. કાઈકાઇ ઠેકાણે ટંકણખારને બદલે પાપડીઆ કે સાજીખાર નાખવાનું વિધાન પણ જોવામાં આવે છે. લાક્ષારસનું વિધાન કાગળ ઉપર લખવાની શાહીના ચેાથા પ્રકારમાં પણ છે. For Private Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પ્રયોગમાં ગૌમૂત્રનો ઉપયોગ કરવો નહિ. કારણ કે ગૌમૂત્ર ખાર છે તેથી લાખ ફાટી જાય છે. ગૌમૂત્રનો પ્રયોગ લાખ વગરની શાઈ માટે છે. ગૌમૂત્ર પ્રત્યંતર છે.” પાંચ પ્રકારઃ બ્રહ્મદેશ, કર્ણાટક આદિ દેશોમાં જ્યાં તાડપત્રને સોઇયા વડે કરીને લખવાનો રિવાજ છે ત્યાં શાહીને બદલે નાળીએરની ઉપરની કાયલી કે બદામનાં ઉપરનાં છોતરાને બાળી તેની મેષને તેલમાં મેળવીને વાપરવામાં આવે છે. એટલેકે કેતરીને લખેલા તાડપત્ર ઉપર એ મેષને પડી તેને કપડાથી સાફ કરતાં કતરેલે ભાગ કાળો રહે છે અને બાકીનું પાનું જેવું હોય તેવું થઈ જાય છે. કાગળ-કપડા ઉપર લખવાની કાળી શાહી (૧) “જિતના કાજળ ઉતના બળ, તેથી દૂણ ગુંદ ઝળ. જે રસ ભાંગરાને પડે, તે અક્ષરે અક્ષરે દીવા બળે. ૧.” (२) 'मध्यर्धे क्षिप सद्गुन्दं, गुन्दाधे बोलमेव च । શ્રાક્ષ-વીચારનોર્મત તમાકને ૧” (૩) બીઆલ અનઈ લખારસ, કાજલ વજલ(?) નઈ અંબારસ. ભોજરાજ’ મિસી નિપાઈ, પાનઉ ફાઈ મિસી નવિ જાઈ. ૧. (૪) “લાખ ટાંક બીસ મેલ, સ્વાગપર ટાંક પાંચ મેલ, નીર ટાંક દે સો લેઈ, હાંડીમેં ચડાઈએ; જો લે આગ દીજે ત્યાં લે, ઓર ખાર સબ લીજે, લેટર ખાર વાલ વાલ, પીસકે રખાઈએ; મીઠા તેલ દીપ જાલ, કાજલ સે લે ઉતારે, નીકી વિધિ પિછાનીકે ઐસે હી બનાઈએ; ચાહક ચતુર નર, લિખકે અનુપ ગ્રંથ, બાંચ બાંચ બાંચ રિઝ, રિઝ મોજ પાઈએ. ૧. –મસીવિધિ.૫૭ (૫) સ્યાહી પક્કીકરણવિધિઃ લાખ ચોખી અથવા ચીપડી લીજે પઈસા ૬, સેર તીન 'પાણીમેં નાખીજે સુવાગે પઈસા ૨ નાખી જે લોદર તીન પઈસા ૩નાખી જે પાણી તીન પાવ ઉતારેંઃ છે કાજલ પઇસા ૧ ઘેટી સુકાય દેણ પાછું શીતલ જલમેં ભીજેય દીજે સ્યાહી હોય ચેખી પકકી.” (૬) “કાજલ ટાંક ૬, બીજાબાલ ટાંક ૧૨, ખેરને ગુંદ ટાંક ૩૬, અફીણ ટાંક ના, લતા પિથી ટાંક ૩, ફટકડી કાચી ટાંક, નિબના ઘેટાસું દિન સાત ત્રાંબાના પાત્રમાં ઘૂંટવી.” કાગળ-કપડા ઉપર લખવાની શાહીના ઉપરોક્ત છ પ્રકારો પૈકી પુસ્તકને દીર્ધાયષી બનાવવા પદ વાગે એટલે ટંકણખાર એમ ટિપણમાં જણાવેલું છે. પ૭ ડીને આ પ્રકાર એક વૈદકના મુદ્રિત ગ્રંથમાંથી ઉતર્યો છે. એ ગ્રંથનાં નામ અને સ્થળ યાદ નહિ હોવાથી લખ્યાં નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ માટે પ્રથમ પ્રકાર સર્વોત્તમ, આદરણીય તેમજ સુખસાધ્ય પણ છે. એ પ્રકારમાં જણાવ્યા મુજબ શાહીમાં ભાંગરાનો રસ નાખવાથી એ શાહી “અક્ષરે અક્ષરે દીવા બળે જેવી ચમકીલી અને ઘેરી થાય છે એ વાત તદ્દન જ ખરી છે, પણ તે સાથે એ પણ એટલું જ ખરું છે કે ભાંગરાના પ્રતાપે કાગળો કાળા પડવા સાથે લાંબે ગાળે છર્ણ પણ થઈ જાય છે. અલબત્ત લાખ, કાથે કે હીરાકસીની જેમ એની તાત્કાલિક કે તીવ્ર અસર નથી થતી, તેમ છતાં અમારા અનુભવ અને ખ્યાલ છે ત્યાં સુધી ભાંગરાનો રસ પડેલી શાહી કાગળના પુસ્તકને ચારપાંચ સેકાથી વધારે જીવવા દેતી નથી; એટલે કાગળના પુસ્તક માટે શાહીના ચળકાટને મેહ મૂકી કાજળ, બીજાબાળ અને ગુંદર એ ત્રણના મિશ્રણથી બનેલી શાહી વાપરવી વધારે સલામતીભરી છે. - કાજળ અને બીજાબાળનું પ્રમાણ સરખું લેવું અને ગુંદરનું પ્રમાણ બનેયથી બમણું લેવું. સ્વચ્છ ગુંદર અને બીજાબાળને પાણીમાં ભીંજાવી, કપડાથી ગાળી, તાંબાની કઢાઈમાં ત્રણેને ભેગા કરી, એ ત્રણે બરાબર એકરસ થાય ત્યાં સુધી તાંબાની ખોળી ચડાવેલા લીંબડાના ઘંટા વડે ખૂબ ઘંટવાથી મલીકાળી શાહી તૈયાર થાય છે. આ પ્રમાણે તૈયાર થએલી શાહીને સુકાવીને રાખી મૂકવી. જ્યારે કામ પડે ત્યારે પાણીમાં ભીંજવી મસળવાથી લખવા માટેની શાહી તૈયાર થાય છે, - આ એક પ્રકાર સિવાય બાકીના પ્રકારે કાગળ-કપડાનાં પુસ્તક લખવા માટે ઉપયોગી નથી. અલબત્ત, એ પ્રકારેમાં જણાવ્યા પ્રમાણે બનાવેલી શાહી પક્કી જરૂર થાય છે, પરંતુ એ શાહી કાગળ-કપડાના પુસ્તકના જીવનને ટૂંકાવતી હાઈ કાગળ-કપડાનાં પુસ્તક લખ માટે ઉપયોગી નથી; પણ લાકડાની પાટી વગેરે ઉપર લખવા માટે એ શાહી અવશ્ય કામની છે. અમને લાગે છે તેમ એ બધા પ્રકારે તાડપત્રીય પુસ્તક લખવાની શાહીના પ્રકારેને આધારે ઉપજાવી કાઢવામાં આવ્યા હશે. કપડાના ટિપ્પણાની શાહી માટે નીચેને પ્રકાર આપ્યો છેઃ बोलस्य द्विगुणो गुन्दो, गुन्दस्य द्विगुणा मषी । मर्दयेद् यामयुग्मं तु, मषी वज्रसमा भवेत् ॥ १॥ કાળી શાહી માટે ખાસ સૂચનાઓ १ कज्जलमत्र तिलतैलतः संजातं ग्राह्यम् । २ गुन्दोऽत्र निम्बसत्कः खदिरसत्को बब्बूलसत्को वा प्राह्यः। धवसत्कस्तु सर्वथा त्याज्यः, मषीविनाशकारित्वात् । ३ मषीमध्ये महाराष्ट्रभाषया 'डैरली' इति प्रसिद्धस्य रिङ्गणीवृक्षस्य वनस्पतिविशेषस्य फलरसस्य प्रक्षेपे सति सतेजस्क-मक्षिकाभावादयो गुणा भवन्ति।' આમાં કહ્યું છે કે–૧ શાહી માટે કાજળ તલના તેલનું પાડેલું હોવું જોઈએ. ૨ શાહીમાં ગુંદર ખેર, લીંબડાનો કે બાવળનો જ નાખ; ધવને કે બીજી કોઈ જાતનો ગુંદર નાખવો નહિ. ૩ રીંગણું એટલે જેને મહારાષ્ટ્રી ભાષામાં “ૐરલીકહેવામાં આવે છે તેને ફળના રસને શાહીમાં નાખવાથી તે ચમકીલી બને છે અને તેની કડવાશને લીધે માખીઓ આવતી નથી. કાળી શાહીની બનાવટને અંગે ઉપરોક્ત હકીકત જાણ્યા પછી નીચેની બાબતે લક્ષમાં રાખવા જેવી છે. જે શાહીમાં લાખ (લાક્ષારસ), કાથો, લોઢાને કાટ કે ભૂકો પડે એ શાહી કપડા કાગળ ઉપર લખવા માટે ઉપયોગી નથી; કારણકે આ બધી વસ્તુઓ સારામાં સારા કપડા Page #54 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૪૩ કાગળને અતિ ટૂંક સમયમાં એટલે કે એક, બે કે વધારેમાં વધારે ત્રણ સૈકામાં જ ખાઈ જાય છે અને એ પુસ્તકની દશા તમાકુનાં સૂકાં પાંદડાં જેવી થઈ જાય છે. લાખ આદિ વસ્તુઓ તાડપત્રને જ માફક છે, કાગળ-કપડાને નહિ. બીઆરસને શાહીમાં નાખવાથી તેની કાળાશમાં ખૂબ ઉમેરે થાય છે, પણ તેને સ્વભાવ શુષ્ક હોઈ જે તે સહજ પણ વધારે પડી જાય તે શાહીમાં નાખેલા ગુંદરની ચિકાશને ખાઈ જાય છે અને એ શાહીથી લખેલું લખાણુ પરીરૂપ થઈ પિતાની મેળે ઉખડી જાય છે અથવા પાનાંને આપસમાં ઘસારો થતાં પુસ્તકને કાબૂમેશ કરી મૂકે છે. ભાંગરાનો રસ બરાબર માપસર નાખવામાં આવે છે તે એવી જોખમી કે એકાએક પુસ્તકને નાશ કરે તેવી વસ્તુ નથી. કેટલાય પુસ્તક લખનારા-લખાવનારાઓ આ વસ્તુસ્થિતિથી અજાણ હોઈ ગમે તે જાતની શાહીથી પુસ્તક લખેલખાવે છે, તેનું પરિણામ એ આવે છે કે પુસ્તકે નજીકના જ ભવિષ્યમાં ખવાઈને નાશ પામી જાય છે. પુસ્તકેની કાળાશ અને જીર્ણતા અહીં આપણે શાહીને કારણે થતી પુસ્તકોની અવદશાને અંગે કેટલુંક વિચાર્યા પછી પ્રસંગેપાત એ પણ જોઈ લઈએ કે લિખિત પુસ્તકનાં પાનાંમાં કાળાશ અને જીર્ણતા શા કારણે આવે છે. કેટલાંક પુસ્તકે તેના ઉપર સિકાઓ વહી જવા છતાં જેવાં ને તેવાં ઊજળાં, ટકાઉ અને સારામાં સારી સ્થિતિમાં હોય છે, જ્યારે કેટલાંક પુસ્તકો કાળાં પડી જાય છે. કેટલાંક કાળાં પડવા ઉપરાંત એવાં થઈ જાય છે કે જે તેના ઉપર સહજ ભાર આવે, આંચકે લાગે કે વળી જાય તે તેના ટુકડા થવાનો ભય રહે અને જાળવીને વાંચવામાં આવે તો એકાએક કશી ય હરક્ત ન આવે; જ્યારે કેટલાંક પુસ્તકો એવાં જીર્ણ થઈ જાય છે કે તેને ઉપાડવાની વાત તો દૂર રહી, પરંતુ પિતાને સ્થાને પડ્યાં પડ્યાં પણ એ તૂટી જાય છે. કેટલાંક પુસ્તકનાં પાનાંની એક બાજુ ઊજળી અને એક બાજુ કાળી, પાનાનો અર્ધો ભાગ ઉજળો અને અર્ધો ભાગ કાળો, અમુક પાનાં જીર્ણ અને અમુક પાનાં સારી સ્થિતિમાં, એક જ પાનામાં અમુક લીટીઓ સારી અને અમુક લીટીઓ છર્ણ, આમ હોય છે. આ બધું બનવાનું કારણ શું? આ બધી બાબતમાં અમે જાતે તેમજ તેના જાણકારો સાથે વિચાર કરતાં એમ જણાયું છે કેઃ ૧ કેટલીકવાર શાહી સારામાં સારી હોવા છતાં કાગળની બનાવટ જ એવી હોય છે કે જેથી સમય જતાં તે સ્વયં કાળા પડી જાય, નબળા પડી જાય કે સડી જાય છે. કેટલીકવાર શાહીમાં લાખ, કાથો, લોઢાને કાટ વગેરે પદાર્થો પડ્યા હોય છે તેને લીધે અક્ષરે અને તેની આસપાસને ભાગ કાળો પડી જાય, ખવાઈ જાય કે જીર્ણ થઈ જાય છે. ૩ કેટલીકવાર કાગળના માવાને સાફ કરવા માટે તેમાં નાખેલા ઉગ્ર ક્ષાર જેવા પદાર્થોની વધારે પડતી કણીઓ કે રજકણે કાગળના જે ભાગમાં રહી ગયાં હોય તે સ્થળે સમય જતાં કાળા ડાઘા પડવાનો સંભવ છે. ૪ કેટલીકવાર ચોમાસાની શરદીને લીધે પાનાં ચોંટી ગયાં હોય તેને ઉખેડીને બેસમજને લીધે તડકામાં સૂકાવા મૂક્યાથી પાનાના જેટલા ભાગ ઉપર અને જે બાજુ ઉપર તડકે લાગે તે ભાગની સફેદી ઊડી જવા ઉપરાંત તે કાળાં પડી જાય છે. તકો વધારે પડતો તીખો હોય અને તેની ગરમીની અસર વધારે પહેચે તે પાનાંતી બંને ય બાજુની સફેદી ઊડી જાય છે, નહિ તે એક બાજુ કાળાશ અને એક બાજુ સફેદી Page #55 -------------------------------------------------------------------------- ________________ ४४ જૈન ચિત્રકલ્પમ એમ એક જ પાનામાં બે ભાત પડી જાય છે. ૫ કેટલાક લહિયાઓ શાહી ફિક્કી પડી ન જાય એ માટે શાહીના ખડિયામાં લોઢાના કટાએલા ખીલા નાખી રાખે છે. શાહી ફિકકી પડતાં તેને ખૂબ હલાવે છે એટલે લોઢાને રગડ-કાટ ઉપર આવે છે. એ પછી જે પાનાં કે પંક્તિઓ લખાય તે કાળાંતરે કાળાશ અને છતા પકડે છે અને એ રગડ–કાટ ભારે હૈઈ નીચે બેસી જતાં તેની અસર ચાલી જાય છે–મંદ પડી જાય છે. આવાં જ કારણોને લીધે એક જ પુસ્તકમાં અમુક પાનાં, પાનાની અમુક બાજુ કે અમુક પક્તિઓ સારી સ્થિતિમાં હોય છે અને અમુક જીર્ણ દશાએ પહોંચ્યાં હોય છે. કેટલીકવાર સારામાં સારી સ્થિતિનાં પુસ્તકોનાં આદિઅંતનાં પાનાં લાખ, કાથ, હીરાસી, લોઢાને કાટ વગેરે પડેલ શાહીથી લખાએલા પુસ્તક સાથે રહેવાને લીધે પણ કાળાશપડતાં અને જીર્ણ થઈ જાય છે. ૭ કેટલાક લહિયાઓ શાહી આછી–પાતળી ન પડી જાય એ માટે શાહીમાં બીઆરસ નાખે છે. આ રસનો સ્વભાવ શુષ્ક હોઈ તેમાંનું પાણી શોષાઈને શાહી જાડી પડી જાય છે. આ શાહીથી લખેલા અક્ષરો કાળા તેમજ જાડા આવે છે; પરંતુ સામાન્યરીતે તેમજ ખાસ કરીને ચોમાસાની શરદીમાં પાનાંને આપસમાં ઘસારો લાગતાં તેના અક્ષરો અને પાનાં કાળાં થવા સાથે ચેટી પણ જાય છે. આ પ્રમાણે કાગળની બનાવટ, શાહીની બનાવટ, બહારનું વાતાવરણ આદિ અનેક કારણોને લઈ લિખિત પુસ્તકોને જુદા જુદા પ્રકારની અસર પહોંચે છે. સેનેરી અને રૂપેરી શાહી સોનાની કે ચાંદીની શાહી બનાવવા માટે સેનેરી કે પેરી વરકને લઈ એકેએકે ખરલમાં૫૮ નાખતા જવું અને તેમાં તદ્દન સ્વચ્છ, ધૂળ-કચરા વિનાના ધવના ગુંદરનું પાણી નાખી ખૂબ ઘૂંટવા, જેથી વરક વટાઈને ચૂર્ણ જેવા થઈ જશે. આ પ્રમાણે તૈયાર થએલા ભૂકામાં સાકરનું પાણી૫૯ નાખી તેને ખૂબ હલાવો. જ્યારે ભૂકો બરાબર ઠરીને નીચે બેસી જાય ત્યારે ઉપરનું પાણી ધીરેધીરે બહાર કાઢી નાખવું. પાણી કાઢતી વખતે એટલું ધ્યાન રાખવું કે પાણી સાથે સોના-ચાંદીનો ભૂકે નીકળી ન જાય. આ રીતે ત્રણ ચાર અગર તેથી વધારે વાર કરવાથી તેમાંને ગુંદર જોવાઈને સાફ થયા પછી જે સોના ચાંદીને ભૂકે રહે એ આપણી સોનેરી રૂપેરી શાહી સમજવી. કેઈને અનુભવ ખાતર છેડી સેનેરી કે પેરી શાહી બનાવવી હોય તે કાચની રકાબીમાં ધવના ગુંદરનું પાણું ચાપડી, તેના ઉપર વરકને છૂટ નાખી, આંગળી વડે ઘૂંટી, ઉપર પ્રમાણે દેવાથી સેનેરી રૂપેરી શાહી થઈ શકશે. લાલ શાહી સારામાં સારે કાચે હિંગળક, જે ગાંગડા જેવો હોય છે અને જેમાં પારો રહે છે, તેને ૫૮ ખલે સારામાં સારે લે કે જે ઘસાય તેવા કે ઊતરે તે ન હોય. જો એ ખરલ ઘસાય તેને ઊતરે તે હેય તે તેની કાંકરી સોનાચાંદીની શાહી સાથે ભળતાં તે શાહી ખરાબ અને ઝાંખી થઈ જાય છે. ૫૯ સાકરનું પાણી નાખવાથી શાહીમાંની ગુંદરની ચિકાશ છેવાય છે અને સાચાંદીની શાહીના તેજને હાસ થતો નથી. સાકરના પાણીમાં સાકરનું પ્રમાણ મધ્યમસર લેવું. Page #56 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ખરલમાં નાખી સાકરના પાણી સાથે ખૂબ ઘૂંટવો. પછી તે હિંગળકને ઠરવા દઈ ઉપર જે પીળાશપડતું પાણી તરી આવે તેને ધીરે ધીરે બહાર કાઢી નાખવું. અહીં પણ પીળાશપડતા પાણીને બહાર કાઢતાં એ ધ્યાનમાં રાખવું કે એ પાણીની સાથે હિંગળકને લાલાશપડતે શુદ્ધ ભાગ બહાર નીકળી ન જાય. ત્યાર બાદ તેમાં ફરીથી સાકરનું પાણી નાખી ઘૂંટવો અને ઠર્યા પછી ઉપર તરી આવેલા પીળાશપડતા પાણીને પૂર્વવત ફરી બહાર કાઢી નાખવું. આ પ્રમાણે જ્યાં સુધી પીળાશ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. ધ્યાનમાં રહે કે આમ બે પાંચ વખત કર્યો નથી ચાલતું, પણ લગભગ દસથી પંદર વાર આ રીતે જોયા પછી જ શુદ્ધ લાલ સુરખ જેવો હિંગળાક તૈયાર થાય છે. ઘણે મટે ઘાણ હોય તે આથી પણ વધારે વાર હિંગળાકને ધે પડે છે. ઉપર પ્રમાણે છેવાઈને સ્વચ્છ થએલા હિંગળોકમાં સાકર અને ગુંદરનું પાણી નાખતા જવું અને લૂંટતા જવું. બરાબર એકરસ થયા પછી જે હિંગળક તૈયાર થાય તેને વડીઓ પાડી સુકવવો. કામ પડે ત્યારે જેવો જાડો પાતળા રંગ જોઈએ તે પ્રમાણે તેમાં પાણી નાખી તેને વાપર. આ બનાવટમાં ગુંદરનું પ્રમાણ ઓછુંવતું ન થાય એ માટે વચમાં વચમાં તેની પરીક્ષા કરતા રહેવું; એટલેકે તૈયાર થતા હિંગળોકના આંગળી વડે એક પાના ઉપર ટીકા કરી એ પાનાને ભેજવાળી જગ્યામાં (પાણીઆરામાં અગર પાણીની હવાવાળા ઘડામાં) બેવડું વાળી મૂકવું. જે તે પાનું એકાએક ન ચોંટે તે ગુંદરનું પ્રમાણ વધારે નથી થયું એમ સમજવું અને એ ટીકાને સુકાઈ ગયા પછી નખથી ખતરતાં સહજમાં ઉખડી જાય તે ગુંદર નાખવાની જરૂરત છે, એમ જાણવું. અષ્ટગંધ ૧ અગર ૨ તગર ૩ ગેરેચન ૪ કસ્તૂરી પ રક્તચંદન ૬ ચંદન ૭ સિંદુર અને ૮ કેસર, આ આઠ સુગંધી દ્રવ્યોના મિશ્રણથી અષ્ટગંધ બને છે. અથવા ૧ કર ૨ કસ્તૂરી ૩ ગેરેચન જ સંઘરફ ૫ કેસર ૬ ચંદન ૭ અગર અને ૮ ગેહૂલા, આ આઠ કિંમતી દ્રવ્યના મિશ્રણથી પણ અષ્ટગંધ બનાવવામાં આવે છે. યક્ષકર્દમ ૧ ચંદન ૨ કેસર ૩ અગર ૪ બરાસ ૫ કસ્તૂરી ૬ ભરચકકેલ ૭ ગોરોચન ૮ હિંગલોક ૯ રdજણી ૧૦ સોનેરી વરક અને ૧૧ અંબર, આ અગિયાર સુગંધી અને બહુમૂલાં દ્રવ્યોના મિશ્રણથી યક્ષકર્દમ બને છે. અષ્ટગંધ અને યક્ષકદમ આ બંનેયને ઉપયોગ મંત્રતંત્ર-મંત્રાદિ લખવા માટે થાય છે. “મષી’ શબ્દનો પ્રયોગ ઉપર અમે કાળી, લાલ, સોનેરી, રૂપેરી શાહીઓ બતાવી ગયા, એને આપણે ત્યાં મથી એ નામથી ઓળખવામાં આવે છે. ખરું જોતાં “મણી” શબ્દને વાચ્યાર્થ મેષ—કાજળ થાય છે, એટલે ૬૦ સાકરનું પાણી ઘણી સાકર નાખીને ન બનાવવું પણ મધ્યમસર સાકર નાખવી. Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ એ શબ્દનો પ્રયોગ કાળી શાહી માટે જ ઘટી શકે તેમ છતાં એ શબ્દ લખવાના સાધન તરીકે વપરાતી દરેક જાતની શાહી માટે રૂઢ થઈ ગયો છે અને તેથી ૨૧કાળી મણી, લાલ મણી, સોનેરી મષી, પેરી મથી એમ દરેક સાથે “મણી’ શબ્દ પ્રયોગ થએલે આપણે જોઈએ છીએ. આનું કારણ એ છે કે આપણે ત્યાં લખવાના સાધન તરીકે મુખ્યત્વે કરીને ભષી-કાજળ-પ્રધાન કાળી શાહીને ઉપયોગ થતો; કાળાંતરે એ જ “ભષી’ શબ્દ દરેક લખવાના સાધનના અર્થમાં, પછી તે સોનેરી હૈ, રૂપેરી છે કે લાલ એ દરેકમાં, રૂઢ થઈ ગયે છે. ઘણાખરા શબ્દો કે નામો માટે એમ જ બને છે કે જે એક વખત મુખ્ય કે લાક્ષણિક હોય તે કાળાંતરે દ્વિરૂપ બની જાય છે. દા. ત. મશીભાજન (કાળી શાહી માટે), ખડિયો (ખડી માટે), લિયાસન (ગમે તે રંગની શાહી માટે) વગેરે જુદાજુદા અર્થને સૂચવતા શબ્દોને આપણે એકસરખી રીતે ખડિયા અર્થમાં પ્રયોગ કરીએ છીએ. મષભાજન ઉપર જણાવેલી શાહીઓ ભરવાના પાત્રનું નામ “મણીભાજન' છે. ખાસ કરી આ નામને પ્રયોગ કાળી શાહી ભરવાના પાત્ર માટે થતો. આ નામ આપણને એ માહિતી પૂરી પાડે છે કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં મુખ્યપણે કાળી શાહીથી જ પુસ્તક લખવાનો રિવાજ હતું. સેનેરી આદિ શાહીઓથી લખવાની પ્રથા પાછળથી જન્મી છે. “મણીભાજન’ શબ્દ “ખડિ’ શબ્દની જેમ દરેક રંગની શાહીના પાત્ર માટે એકસરખી રીતે વાપરી શકાય છે. રાન્નીસૂત્રમાં આનું નામ વિશ્વાસ આપ્યું છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ. અત્યારે આપણા જમાનામાં કેટલીયે જાતના ખડિયાએ બને છે, પણ જૂના જમાનામાં તે કેવી જાતના બનતા હશે એ જાણવાનું ખાસ સાધન આપણી સામે નથી; તેમ છતાં આપણા કેટલાક જૂના સંગ્રહો, લેખક, વ્યાપારીઓ વગેરે પાસે જતાં જાણી શકાય છે કે જૂના વખતમાં આપણે ત્યાં પિત્તળના નાનામોટા અનેક જાતના ખડિયાઓ બનતા હતા. કેટલાક લોકો એ માટે પિત્તળની દાબડીઓને કામમાં લેતા, અને કેટલાએક માટી વગેરેના બનાવેલા પણ વાપરતા હોવા જોઈએ; તો પણ અમને લાગે છે કે પ્રાચીન કાળમાં આપણે ત્યાં ધાતુના ખડિયા જ વધારે પ્રમાણમાં વપરાતા હશે. ચિત્રકામ માટે રંગે પુસ્તકના ચિત્રકામ માટે ઉપયોગી રંગે તરીકે ઉપર અમે જે શાહીઓ જણાવી આવ્યા છીએ એ કામમાં લેવામાં આવતી હતી. કાળા રંગ તરીકે કાળી શાહી, સોનેરી રૂપેરી રંગ તરીકે સેનેરી રૂપેરી શાહી અને લાલ રંગ તરીકે હિંગળક વાપરવામાં આવતું હતું. પીળા અને ઘેળા ૬૧ જુઓ ટિપ્પણી ૩૦ (૪). ૬૨ રાજશ્નીયસૂત્રની ટીકામાં આચાર્ય શ્રીમલયગિરિએ ક્રિષ્પાસનનું . ૨૫ જિસ્થાન આપ્યું છે, પરંતુ પંડિતવર્ય શ્રીયુત સુખલાલજીનું કહેવું છે કે સિક્વારા એ નામ સં. શ્વાસન ઉપરથી બન્યું હોવું જોઈએ. અર્થનું અનુસંધાન અને યેગ્યતા વિચારતાં આ કલ્પના વધારે સંગત જણાય છે Page #58 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૪૭ રંગ તરીકે અમે આગળ સંશોધનવિભાગમાં જણવીશું એ હરતાલ અને સફેદાને ઉપયોગ કરાત હતો. આ સિવાયના બીજા રંગે એકબીજી શાહીઓના મિશ્રણથી ઉપજાવવામાં આવતા હતા. દા. ત. હરતાલ અને હિંગળોક મેળવી નારંગી રંગ બનાવતા હતા; હિંગળક અને સફેદો મેળવી ગુલાબી રંગ બનાવતા હતા; હરતાલ અને કાળી શાહી મેળવી લીલો રંગ બનાવતા હતા ઇત્યાદિ. કેટલીકવાર ચિત્રકામ માટે ઉપયોગી કેટલાક રંગે એકબીજા પદાર્થોના મિશ્રણથી તૈયાર કરવામાં આવતા હતા. અમારી પાસે એક પાનું છે જેમાં એવા કેટલાક અંગેની બનાવટને લગતી નેધ છે, જે અહીં આપીએ છીએ? અથવું ચીત્રામણ રંગ ભર્યાની વીધી: (૧) સફેદ ટાં. ૪–યાવડી (પીઉડી) ટાં. ૧, સીંધુર ટાં. ૧–ગેરે રંગ હોઈ. (૨) સીધુર ટાં. ૪,પથી ગલી ટાં. ૧–ખારીક રંગ હઈ. (૩)હરતાલ ટાં. ૧, ગલી ટી. વો–નીલો રંગ હાઈ. (૪) સફેદ ટાં. ૧, અલતે ટાં. ૧૫–ગુલાબી રંગ હાઈ. (૫) સફેદે ટાં. ૧, ગલી ટાં. ૧–આકાશી (આસમાની) રંગ હઈ. (૬) સીંધુર ટાં. ૧, ખાવડી (પીઉડી) ટાં. બા–નારંગી રંગ હોઈ. ઉપરોક્ત રંગોને, તેની સાથે સ્વચ્છ ગુંદરનું પાણી નાખી હસ્તલિખિત પુસ્તકના ચિત્રકામ માટે વાપરવામાં આવે છે. (૪) જે લખાય તે–જૈન લિપિ લિપિને વારસો જે લખાય તે' એ સાધનમાં લિપિને સમાવેશ થાય છે. અમે અગાઉ જણાવી ચૂક્યા છીએ કે જૈન પ્રજા એક કાળે મગધવાસિની હતી, પરંતુ તે પછી ભયંકર દુકાળ અને સાંપ્રદાયિક સાઠમારી વગેરેને પરિણામે એ ભૂમિને ત્યાગ કરીને સૌરાષ્ટ્ર-ગૂજરાતની ભૂમિમાં સ્થાયી નિવાસ કર્યો છતાં એ પ્રજા ત્યાંની સંસ્કૃતિ અને સંસ્કારોને વિસરી ગઈ નહોતી. એ સંસ્કૃતિ અને સંસ્કારોએ જૈન પ્રજાની લેખનકળામાં પોતાનું અસ્મિત્વ સ્થાપિત કર્યું છે, જેને પરિણામે મગધની મુખ્ય લિપિ બ્રાહ્મીબંગલાની ૬૪ છાયા જૈન લિપિમાં ઊતરી આવી છે. એ છાયા એટલે અક્ષરના મરેડ, જના પડિમાત્રા વગેરે. બ્રાહ્મદેવનાગરી અથવા દેવનાગરી લિપિમાંથી પડિમાત્રાની પ્રથા વિક્રમની દસમી શતાબ્દી પહેલાંથી ઘટતાં ઘટતાં આજે એ સદંતર લુપ્ત થઈ ગઈ છે, જ્યારે અત્યારની બ્રાહ્મીબંગલા અથવા બંગાળી લિપિમાં પડિયાત્રાની એ પ્રથા એકધારી ચાલુ જ છે. આ કારણથી પ્રાચીન લિપિના જૈન ગ્રંથ વાંચનારને માટે તે પહેલાં બંગાળી લિપિ જાણી લેવી એ વધારેમાં વધારે સગવડતાભર્યું છે. સેંકડો વર્ષના અનેકાનેક સંસ્કારને અંતે આજે જૈન લિપિ ગમે તેટલું પરિવર્તન પામી હોય, તેમ છતાં જૈન ગ્રંથેની લિપિ અને બંગાળી લિપિ એ ઉભયની તુલના કરનાર સહેજે સમજી શકશે ૬૩ રંગેની નોંધનું આ પાનું પાટણનિવાસી મારા શિષ્ય મણિલાલ પાંડ પાસેથી ઉપલબ્ધ થયું છે. ૬૪ ભારતવર્ષની પ્રચલિત અત્યારની દેવનાગરી, બંગાળી આદિ તમામ લિપિઓ બ્રાહ્મી લિપિના જ પ્રકારતર હેઈ અમે એ લિપિઓને અહીં બ્રાહ્મીબંગલા, બ્રાહ્મીદેવનાગરી એ નામથી ઉલ્લેખ કર્યો છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ કે જૈન લિપિમાં મગધની સંસ્કૃતિને જ મલિક વારસે છે જૈન લિપિ અમે ઉપર જણાવા ગયા તે મુજબ અને હજી આગળ વિસ્તારથી જણાવીશું તેમ લેખનકળામાં જૈન શ્રમણ સંસ્કૃતિએ પિતાને અનુકૂળ લિપિના ફેરફાર, સુધારાવધારા, અનેક જાતના સંકેતોનું નિર્માણ વગેરે કરેલાં હાઈ એ લિપિએ કાળે કરી જુદું સ્વરૂપ ધારણ કર્યું અને તે “જૈન લિપિ એ નામે ઓળખાવા લાગી. આ લિપિનું સૌષ્ઠવ અને વ્યવસ્થિતતા જેટલા પ્રમાણમાં જૈન સંસ્કૃતિમાં જળવાયાં અને કેળવાયાં છે એટલાં ભાગ્યે જ બીજે હશે. એ ઉપરાંત જૈન લેખનકળાનાં સર્વદિગ્ગામી વિવિધ સાધનને સંગ્રહ અને તેનું નિષ્પાદન, લેખકોને ઉત્પન્ન કરી તેમને અને તેમની કળાને નિર્વાહ કરે, લિખિત પુસ્તકોના સંશોધનની પદ્ધતિ તેનાં સાધનો અને ચિહ-સંકેતો, જૈન લિપિના વર્ષે સંગાક્ષરો અને મરેડ વગેરે દરેક જુદા પડતા તેમ જ નવીન છે. જૈન લિપિને મરોડ જેમ બ્રાહ્મીદેવનાગરી લિપિ એક જ જાતની હોવા છતાં જુદી જુદી, પસંદગી, સહવાસ, સમયનું પરિવર્તન, મરોડ આદિને લીધે અનેક રૂપમાં વહેંચાઈ ગઈ છે તેમ એક જ જાતની જૈન લિપિ પણ જુદીજુદી ટેવ, પસંદગી આદિને કારણે અનેક વિભાગમાં વહેંચાઈ જાય છે. જેમ આજ ની જૈન લિપિમાં યતિઓની લિપિ, ખરતરગચ્છીય લિપિ, મારવાડી લેખકેની લિપિ, ગુજરાતી લેખકેની લિપિ, કેઇના લાંબા અક્ષરે તે કોઇના પહોળા અક્ષરે ત્યારે કોઈના ગેળ અક્ષરે, કેઇના સીધા અક્ષરો તે કોઇના પંછડાં ખેંચેલા અક્ષરો, કેઈના ટુકડા રૂપ અક્ષરે તે કેઇના એક જ ઉઠાવથી લખેલા અક્ષરા એમ અનેક પ્રકારે છે, તેમ પ્રાચીન કાળમાં પણ એ પ્રકારે વિદ્યમાન હતા (જુઓ ચિત્ર નં. ૧૧ વગેરેમાંની લિપિએ); એટલે અહીં યતિઓની લિપિ વગેરે જે નામો આપવામાં આવ્યાં છે તેને અર્થ એટલે જ સમજવાને છે કે લિપિ લખવાના અમુક પદ્ધતિના પ્રાચીન વારસાને તેણે તેણે વધારે પ્રમાણમાં જાળવી રાખેલ છે. યતિઓની લિપિ માટે ભાગે અક્ષરના ટુકડા કરીને લખેલી હોય છે, જ્યારે બીજા બધા લેખકેની લિપિ મેટે ભાગે એક જ ઉપાડથી લખાએલી હોય છે. બધા યે લહિયાઓની લિપિમાં અ, સ આદિ અક્ષરે અને લિપિને મરોડ અમુક જાતને જ હોય છે, જ્યારે ખરતરગચ્છીય લિપિમાં એ અક્ષરો તેમ જ લિપિને ભરેડ કાંઈ જુદાઈ ધરાવતો જ હોય છે. યતિઓના ટુકડા લખાએલા અક્ષરે મોટે ભાગે અત્યંત શોભાવાળા, પાંખડાં સુડોળ અને સુરેખ હોય છે. મારવાડી લેખકે અક્ષરના નીચેનાં પાંખડ પૂંછડાંની જેમ ઓછાં ખેંચે છે ૬૫ સ્વર્ગસ્થ પાટણવાસી શિલ્પશાસ્ત્રપારંગત વિદ્વાન યાતિવર્ય શ્રીમાન હિમ્મતવિજ્યજી એમ કહેતા હતા કે આજથી લગભગ ત્રણસો વર્ષ પહેલાં એક ખરતરગચ્છીય આચાર્ય–જેમનું નામ અમે વીસરી ગયા છીએ –થયા હતા તેમનાથી ચાલુ થએલી અમુક પદ્ધતિની લિપિને ખરતરગચ્છીય લિપિ કહેવામાં આવે છે. ૬૬ ટુકડા કરવાને અર્થ એ છે કે અક્ષર લખતાં તેનાં સાધાંવાંકાં, આડાંઊભાં, ઉપરનાં અને નીચેનાં પાંખડાં અને વળાકને છૂટા પાડીને લખવા અને જોડવાં, જે જોતાં સહેજે સમજી શકાય કે લેખકે અમુક અક્ષરને અમુક વિભાગે લખેલે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા અથવા લગભગ સીધાં જ લખે છે, જ્યારે બીજા લેખકો કાંઈક વધારે પડતાં ખેંચે છે. આ બધા અવાંતર લિપિભેદોને નહિ જાણનારા લિપિને આધારે સમયનિર્ણયનાં અનુમાન કરવામાં ઘણીવાર ભૂલ કરી બેસે છે. લિપિનું સૌષ્ઠવા 'अक्षराणि समशीर्षाणि, वर्तुलानि धनानि च । परस्परमलग्नानि, यो लिखेत् स हि लेखकः ॥' 'समानि समशीर्षाणि, वर्तुलानि धनानि च । मात्रासु प्रतिबद्धानि, यो जानाति स लेखकः ॥' 'शीषोंपेतान् सुसंपूर्णान् , शुभश्रेणिगतान् समान् । अक्षरान् वै लिखेद् यस्तु, लेखकः स वरः स्मृतः।।' આ લોકો લિપિ અને લેખક એ બંનેયના આદર્શના સુચક છે. અર્થાત અક્ષરે સીધી લીટીમાં ગોળ અને સઘન, હારબંધ છતાં એકબીજાને અડકે નહિ તેવા છૂટા, તેમજ તેનાં માથાં, માત્રા વગેરે અખંડ હોવા સાથે લિપિ આદિથી અંત સુધી બરાબર એકધારી લખાઈ હોય તેવા હોય તે તે “આદર્શ લિપિ' છે; અને આ જાતની લિપિ-અક્ષરે લખી શકે એ જ “આદર્શ લેખક કહી શકાય. જૈન જ્ઞાનભંડારેનું નિરીક્ષણ કરનારને એમ કહેવાની જરૂરત ભાગ્યે જ હોઈ શકે કે જૈન સંસ્કૃતિએ આદર્શ લેખક અને આદર્શ લિપિને ઉત્પન્ન કરવા અને તેને ટકાવી રાખવા કેટલી કાળજી રાખી હતી. લિપિનું માપ લિપિની સુંદરતાને અંગે ટૂંકમાં જણાવ્યા પછી તેને માટે એક ખાસ વસ્તુ કહેવાની બાકી રહે છે અને તે તેનું માપ છે. લગભગ વિક્રમની અગિયારમી સદીથી શરૂ કરી આજ સુધીમાં લખાએલ જે ઢગલાબંધ પુસ્તકો આપણી સામે હાજર છે તે તરફ બારીકાઈથી નજર કરતાં લિપિની સુંદરતાને નિહાળ્યા પછી આપણું ધ્યાન તેમાંના અક્ષરે અને લીટીલીટી વચ્ચેના અંતરના માપ તરફ જાય છે. પ્રાચીન લહિયાઓ અક્ષરનું માપ મોટું રાખતા અને લીટીલીટી વચ્ચેનું અંતર અક્ષરના માપ કરતાં અનુમાને ત્રીજા ભાગનું અથવા કેટલીકવાર તે કરતાં પણ ઓછું રાખતા (જુઓ ચિત્ર નં. ૫-૭-૯–૧૦–૧૧ વગેરે); જ્યારે અત્યારના લેખકે અને કેટલાક જૂના લહિયાઓ પણ અક્ષરનું અને લીટીલીટી વચ્ચેના અંતરનું માપ એકસરખું રાખે છે. આ કારણને લીધે એકસરખી ગણતરીની પંક્તિઓવાળી અને એકસરખા લાંબા પહોળા માપની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓના અક્ષર મેટા જણાશે, જ્યારે અર્વાચીન તે જ માપની હસ્તલિખિત પ્રતિઓમાંના અક્ષરે નાના દેખાશે. ચાલુ વીસમી સદીમાં કેટલાક પ્રાચીન પ્રણાલિનો વારસો ધરાવનારા યતિલેખકે ઉપર જણાવ્યા પ્રમાણે લીટીલીટી વચ્ચેનું અંતર ઓછું રાખી મેટા માપના અક્ષરે લખતા હોવા છતાં ચાલુ સદીમાં લિપિની એ પ્રથા અને એ વારસો એકંદર અદશ્ય થઈ ચૂકેલાં છે. અમાત્રા અને પડિમાત્રા લિપિના માપ સાથે સંબંધ ધરાવતી અઢમાત્રા ૨૭ અને ડિમાત્રાને અંગે અહીં કાંઈક ૬૭ “અઝમાત્રા અને પડિયાત્રા' એ શબ્દ પિકી પડિમાત્રા’ શબ્દ સર્વત્ર પ્રચલિત છે, પણ અગ્રભાગા' શબ્દ પ્રચલિત નથી. “અગ્રમાત્ર શબ્દપડિમાત્રા' શબ્દના અર્થને લક્ષ્યમાં રાખી અમે ઉપજાવી કાઢયો છે. પડિમાત્ર શબ્દ કયા શબ્દ ઉપરથી બન્યો છે અને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન ચિત્રકલ્પદ્રુમ કહેવું ઉચિત છે. આપણા પ્રાચીન લેખકે બે લીટી વચ્ચેનું અંતર ઓછું રાખતા હોઈ તે ઠેકાણે લખાતાં હસ્વ-દીર્ઘ ઈ-ઉનાં પાંખડાં ( 1 ), માત્રા () વગેરેને નાના માપમાં અથવા અઝમાત્રા પૃષ્યિમાત્રા રૂપે લખતા હતા. એટલેકે હસ્વ-દીર્ધ ઉકારનાં પાંખડાંને અત્યારે આપણી ચાલુ લિપિમાં લખીએ છીએ તેમ અક્ષરની નીચે ન લખતાં જે રીતે દીર્ધ ૪ અને હસ્વ-દીર્ઘ ૪૪ માં ઉકાર જોડવામાં આવે છે તેમ દરેક અક્ષરની આગળ જોડતા, અને અત્યારે પણ કેટલાક લેખકે એ રીતે જોડે છે. આને અમે “અઝમાત્રા” તરીકે ઓળખાવીએ છીએ. આ અઝમાત્રાઓ આજે અમાત્રાના રૂપમાં ફેરવાઈ ગએલી છે. અત્યારે અક્ષરની સાથે જોડાતા હસ્વ દીર્ધ ઉકાર (૧) એ પ્રાચીન આકૃતિઓના પરિણામરૂપ છે. જેમ હસ્વ-દીર્ધ ઉકાર “અઝમાત્રા” તરીકે લખાતા હતા તેમ આપણી માત્રાઓ, ચાલુ લિપિમાં લખાય છે તેમ “ઊર્ધ્વમાત્રા” તરીકે અર્થાત અક્ષરની ઉપર ન લખાતાં અક્ષરની પાછળ લખાતી હતી, અને એ જ કારણથી આપણે ત્યાં એ માત્રાઓને “પડિમાત્રા” (લંડ પૃષ્ટિમાત્ર 20 પટ્ટિમાત્રાળુ માત્રા) તરીકે ઓળખવામાં આવે છે. એ પડિમાત્રાઓ કાળે કરી ઊર્ધ્વમાત્રા તરીકે એટલે અક્ષરની ઉપર લખાવા લાગી છે. દા. ત. =વિ, શેકાય, નો=ાના, મૌ=ામો ઇત્યાદિ. ટૂંકમાં અમારા કથનનો આશય એ છે કે પ્રાચીન કાળમાં લખાતી અમાત્રાઓ અને પૃદ્ધિમાત્રાઓ (પડિમાત્રાઓ) પાછળના જમાનામાં અધામાત્રા અને ઊર્ધ્વમાત્રાના રૂપમાં ફેરવાઈ ગઈ છે. અહીં અમે પ્રાચીન વર્ણમાળાના વિકાસને અંગે લખવા નથી બેઠા, તેમ છતાં આ વિષયને અહીં આટલો ચર્ચવાનું કારણ એ છે કે પ્રાચીન લેખકે એ પોતાના લેખનમાં સુગમતા અને લિપિમાં એને ખરે અર્થ શો હશે એ માટે કોઈ પ્રાચીન ઉલ્લેખ મળતો નથી. તેના જાણકારોને એ માટે પૂછતાં તેઓ સંપ્રતિમાત્રા શબ્દને નિર્દેશ કરે છે, પરંતુ પ્રતિમાત્રા” શબ્દથી વાસ્તવિક અર્થ પ્રગટ થતો નથી એમ અમને લાગે છે એટલે અમે પડિમાત્રા” શબ્દને સંસ્કૃષ્ટિમાત્રા શબ્દ ઉપરથી આવેલો માનીએ છીએ, જેનો અક્ષરની પાછળ લખાતી માત્રા એ વાસ્તવિક અર્થઘટમાન છે. આ રીતે “અક્ષરની આગળ લખાતી માત્રાએ અર્થને ધ્યાનમાં રાખી અમે અઝમાત્રા શબ્દ ઉપજાવી કાઢે છે પ્રાચીન લિપિમાં પડિમાત્રાને જેટલો અવકાશ હતું અને તેને પ્રચાર હતો તેના દશાંશ જેટલો યે અમાત્રાને અવ કાશ કે તેને પ્રચાર નહતો, એ પ્રાચીન શિલાલેખ અને પુસ્તકે જતાં સમજી શકાય છે. પડિમાત્રાને પ્રચાર એક કાળે લગભગ સાર્વત્રિક અને નિચત હતો, જ્યારે અગ્ર માત્રા માટે તેમ ન હતું. પડિમાત્રા લખવાની પદ્ધતિ એ, લિપિનો એક વિશિષ્ટ વારસો છે, જયારે અઝમાત્રાની પદ્ધતિ એ લિપિ લખવાની સુગમતા અને સુઘડતાને આભારી છે એમ અમે માનીએ છીએ. પડિમાત્રાનું લેખન આજે સર્વથા આથમી ગયું છે, જ્યારે અગ્ર માત્રાનું લેખન અાજે કેટલાક લેખકામાં ચાલુ છે કેટલાક વિદ્વાનોનું માનવું એવું છે કે વિકમની તેરમી સદી પહેલાં પડિમાત્રા જ લખાતી હતી. ઊર્વમાત્રાને ત્યારે પ્રચાર જ ન હતો. આ માન્યતા તદન ભૂલભરેલી છે. વિક્રમની બારમી સદી અને તે પહેલાં લખાએલા એવા અનેક ગ્રંથો અને શિલાલેખ આજે મળે છે, જેમાં પડિમાત્રાને બદલે ઊર્ધ્વમાત્રાઓ પણ લખેલી છે. પાટણના સંઘવીને પાડાના જૈન જ્ઞાનભંડારમાંના પંચસંગ્રહ પજ્ઞ ટીકા વગેરે અગિયારમા સૈકામાં લખાએલા જેવા લાગતા ગ્રંથમાં ઊર્ધ્વમાત્રાએ જ લખાએલી છે. (જૂઓ ચિત્ર ૧૧માં ઉપરનું પહેલું ૧૫૯ નંબરનું પાનું). રાતના જૈન મંદિરમાં એક પ્રતિમાના પરિકર ઉપર સંવત ૧૧૨૪ લેખ છે, તેમાં પડિમાવા બલકુલ ન હતાં બધીયે ઊર્ધ્વમાત્રાઓ જ લખેલી છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જેન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૌરવ જળવાય એ માટે કેવી કેવી પદ્ધતિઓ સ્વીકારી હતી તેને ટૂંક ખ્યાલ આવે. જેમ જેમ લેખનમાંથી અમાત્રા અને પૃષ્ટિમાત્રા ઓસરતાં ગયાં અને તેનું સ્થાન અમાત્રા–ઊર્ધ્વમાત્રાએ લીધું તેમતેમ લિપિના માપમાં ટૂંકાપણું અને અધોમાત્રા–ઊર્ધ્વમાત્રામાં મોટાપણું આવતાં રહ્યાં છે, જેનો પરિપાક આપણે આજની લિપિમાં અનુભવીએ છીએ. (૫) જૈન લેખકો પ્રાચીન કાળના જૈન લેખકે, તેમની લેખનપદ્ધતિ, તેમનાં લેખન વિષ્યક સાધનો, તેમની ટેવો, તેમને લેખનવિરામ વગેરે ક્યા પ્રકારના હશે, એ આપણે આપણી સમક્ષ વિદ્યમાન પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય, લેખક આદિને લગતા કેટલાક પ્રાચીન ઉલ્લેખો અને અત્યારના લેખકની ખાસ ખાસ ટેવ, વર્તણુક આદિને લક્ષમાં લઈ તારવી શકીએ છીએ. જૈન લેખકે પ્રાચીન હસ્તલિખિત પુસ્તકના અંતમાંની લેખકોની પુષ્પિકાઓ જોતાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે પુસ્તકલેખન નિમિત્તે જૈન પ્રજાના આશરા નીચે કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, મહાત્મા, ભાજક વગેરે અનેક જાતિઓનાં કુળોનાં કુળો નભતાં હતાં. જૈન પ્રજાનું મનરંજન કરવા માટે એ જાતિઓ પિતાનું સમગ્ર જીવન જૈન લેખનકળાવિષયક કુશળતા મેળવવા પાછળ એવારી નાખતી અને જૈન પ્રજા એ હલાધર લેખકોનાં આખાં કુળનાં કુળને પિતાની ઉદારતાથી અપનાવી લેતી; જેને પરિણામે એ કલાવિદ લેખકો જૈન પ્રજાને આશ્રિત રહેવામાં અને પિતાને “જૈનલેખક-જૈનલહિયા” તરીકે ઓળખાવવામાં આત્મગૌરવ માનતા.એ લેખકોએ જૈન પ્રજાનાં પુસ્તકો લખવામાં જેટલું લિપિનું સૌષ્ઠવ, કળા અને નિપુણતા દાખવ્યાં છે એટલાં ભાગ્યે જ બીજી પ્રજાનાં પુસ્તકો લખવામાં દાખવ્યાં હશે; તેમજ તેમની એ કળા અને એ હોશિયારીનાં મૂલ્ય જૈન પ્રજાની જેમ ભાગ્યે જ કોઈ પ્રજાએ આક્યાં હશે. મહારાજા શ્રીહર્ષ, ગૂર્જરેશ્વર મહારાજ શ્રી સિદ્ધરાજ જયસિંહદેવ, મહારાજા શ્રીજદેવ આદિ જેવા અપવાદોને બાદ કરી લઈએ તે આ વસ્તુની કિંમત આંકવામાં ઘણીખરી વાર મટામેટા રાજા-મહારાજાઓ પણ નિષ્ફળ નીવડતા. આ બાબતની ખાતરી આપણને આજે જૈન પ્રજા પાસે વિદ્યમાન સંકડે વિશાળ જ્ઞાનભંડારો નિહાળતાં સહેજે થઈ શકે તેમ છે. કાળને પ્રભાવ, મેંગલોની વિષિતા, ઉધઈ, ઉંદર, અગ્નિ, વરસાદ આદિના ભોગ થવું, જન યતિઓ અને ભંડારના કાર્યવાહકોની બેવફાદારી અગર બિનકાળજી ઇત્યાદિ અનેક કારણેને પ્રતાપે આજ સુધીમાં સંખ્યાતીત ९८ 'संवत् ११३८ वैशाख शुदि १४ गुरौ लिखितं श्रीमदणहिलपाटके वालभ्यान्वये कायस्थभाइलेन.' 'संवत् १५७२ वर्षे वैशाख वदि चतुर्दशी बुधे मोढज्ञातीय पंडया लटकणकेन लिखितं समाप्तमिति.' 'संवत् १५२७ वर्षे माघमासे कृष्णपक्षे दशम्यां तिथौ गुरुवासरे अोह श्रीस्तंभतीर्थे वास्तव्य औदीच्यજ્ઞાતી,તિ વેન સિલિત | ચાર પુક્ત છુ. | પંકુરાસંચમેન મુ પ્રતિ ' ઇત્યાદિ. આજપર્યંત અમે એવા સંખ્યાબંધ જૈન સાધુઓ જોયા છે, જે દરેકના હાથ નીચે પંદર પંદર વીસવીસ લહિયાઓ પુરંતક લખવાનું કામ કરતા હતા, Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ પર જૈન જ્ઞાનભંડારા નષ્ટ-ભ્રષ્ટ, શાણું-વિશાણું તેમજ વેરણછેરણ થઇ ગયા પછી તેમજ દેશ-વિદેશમાં ચાલી ગયા પછી પણ આજે નાનામાં નાની જૈન પ્રજાના અસ્મિત્વ નીચે,—કેવળ એ પ્રજાને પેાતાને પરિશ્રમે તૈયાર થએલા,—જેટલા વિશાળ જ્ઞાનસંગ્રહ વર્તમાન છે એટલેા ભાગ્યે જ ખીજી કઇ પ્રજા પાસે હાવાનેા સંભવ છે, જૈન સંસ્કૃતિએ લેખનકળા સ્વીકારી ત્યારથી આજ પર્યંતનાં પંદરસો વર્ષના જૈન લેખકેાને આ ઇતિહાસ છે. આજે મુદ્રણુયુગના પ્રતાપે કળાધર જૈન લેખકાને ભયંકર દુકાળ પડયો છે. આપણે વધારે દૂર નહિ જઇએ, પણ ચાલુ વીસમી સદીના પૂર્વાર્ધમાં સારામાં સારા લેખકેાત્રણ ચાર પીએ એક હજાર શ્લોક લખતા હતા, એને બદલે આજે સાદામાં સાદા લેખક પણ પાંચ છ પીઆથી આછે ભાવે લખવા ના પાડે છે અને સારા લેખક હાય તેા એક હજાર લેાક લખવા માટે દસ, પંદર કે એથી પણ વધારે રૂપીઆ સુધી પહોંચી જાય છે. આમ છતાં પ્રાચીન લિપિથી પરિચિત એવા વિશ્વાસપાત્ર લેખક એ તે એક આશ્ચર્યરુપ વસ્તુ જ ગણવાની છે, ઘણાખરા લેખકો તે ‘મક્ષિકાસ્થાને મક્ષિકા’ ન્યાયે ગમે તેવું લખીને ધરી દે તેવા જ હાય છે. આજે અમારી સમક્ષ અમારા પરમપૂજ્ય દાદાગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ અને પૂજ્ય ગુરુવર્ય શ્રીચતુરવિજયજી મહારાજને માનીતા અને તેમની જ છાયા નીચે કેળવાએલા પાટણના વતની બ્રાહ્મણ જ્ઞાતાય અમારા લેખકરત્ન ગાવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદી છે; જે માત્ર લેખનકળામાં જ પ્રવીણ છે એટલું જ નહિ, પણ પ્રાચીન તાડપત્રીય, જીર્ણ-શીર્ણ પુસ્તકાની નષ્ટ-ભ્રષ્ટ અને ભૂંસાઇ ગએલી લિપિને ઉકેલવામાં ઉસ્તાદ હેવા ઉપરાંત વૈદક, જ્યાતિષ, મંત્ર-તંત્ર-યંત્ર આદિ વિષયાથી પણ એટલે પરિચિત છે કે ગમે તેવું વિષમ લખાણ હોય કે યંત્ર વગેરે લખવાં-બનાવવાં-ચીતરવાં હોય તો તેમાં પેાતાની સ્વતંત્ર પ્રતિભાના ઉપયાગ કરી શકે તેવા છે. આવા લેખકે આજે અતિ દુર્લભ છે. ઉપર અમે જૈન લેખકો જણાવી ગયા, તે સિવાય જૈન શ્રમણે, યતિઓ અને શ્રાવક૬૯. ૬૯ જૈન ઉપાસકા અને ઉપાસિકાએ જ્ઞાનભક્તિનિમિત્તે ઘણીવાર પુસ્તકો લખતાં હતાં. પાટણ સંઘવીના પાડાના ભંડારમાં સૂત્રતાં સૂત્ર, નિશીયસૂત્રસૂળી વગેરે પુસ્તકા આવકાએ લખેલાં છે. સૂત્રવ્રુતાં સૂત્રની પ્રતિ ‘લેખનકળાકુશળ’ કાયસ્થજ્ઞાતીય મંત્રી ભીમે લખેલી છે, તેની પ્રશસ્તિમાં આપ્રમાણેના ઉલ્લેખ છે— (5) 'श्री कायस्थ विशाल वंशगगनादित्योऽत्र जानाभिधः । संजातः सचिवाग्रणीर्गुरुयशाः श्रीस्तंभतीर्थे पुरे || तत्सूनुर्लिखन क्रियैककुशलो भीभाभिधो मंत्रिराट् । तेनायं लिखितो बुधावलिमनः प्रीतिप्रदः पुस्तकः ॥' (જી) ‘નિસીત્તુની સમન્ના || ક‰૩ || || ૪ | મારું મહાશ્રી: ॥ છે ! સંવત્ ૧૧૧૭ બલાદषष्ठायां शुकदिने श्रीजयसिंघदेवविजयराज्ये श्रीभृगुकच्छनिवासिना जिनचरणाराधनतत्परेण देवप्रसादेन निशीथचूर्णी पुस्तकं लिखितमिति ॥ જેસલમેરના તાડપત્રીય ભંડારમાં પાથી નં. ૨૨૩ કનૈરતવ-કર્મવિષાક ટીકા, પા. નં. ૨૯૭ કપચી, પા, નં. ૩૧૫ ગધરસાર્ધશતકત્તિ વગેરે પુરતા શ્રાવકોએ લખેલાં છે. આના અંતમાં નીચે પ્રમાણે લેખકની પુષ્પિકાએ છેઃ For Private Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા શ્રાવિકાઓ૭૦ પણ જ્ઞાનભક્તિ આદિ નિમિત્તે સેંકડો ગ્રંથ લખતા હતા. આજે જૈન જ્ઞાનભંડારામાં એવાં સંક પુસ્તકો મળે છે જે વિદ્વાન અને અતિમાન્ય જૈનાચાર્યો અને જૈનશ્રમણ આદિના પુનીત હસ્તે લખાએલાં છે. ખંભાતના શાંતિનાથના તાડપત્રીય ભંડારમાં વિશેષાવશ્યક ટીકા વગેરે સમર્થ ગ્રંથેના પ્રણેતા માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રના હાથની લખેલી જીવસમાસ ૭૧ ટકાની પ્રતિ છે એમ કહેવાય છે. સમર્થ તાર્કિકશિરોમણિ ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજીછર અને તેમના ગુરુ શ્રીનવિજયજી, શ્રી () જાસદવીચારો, વંશે વિદ્યારે સમુન્નઃ સાવિત્રશુર:, સૂરઃ છાતિવિહ્યાતિઃ | तस्यास्ति पादसेवी, सुसाधुजनसेवितो विनीतश्च । धीमानुपाधियुक्त: सद्वृत्तः पण्डितो वीरः॥ कर्मक्षयस्य हेतो; तस्यच्छिवी(१)मता विनीतेन । मदनागश्रावकेणैषा, लिखिता चारुपुस्तिका ।।' कर्मस्तव-कर्मविपाकटीका । (g) “ જૂળ સમાપ્ત . વિત્રમસંવત ૧૨ ૮૧ માપરયુરિવતુર્થ વિને...............શ્રીનિનવसूरिपट्टालंकारश्रीजिनकुशलसूरियुगप्रवरागमोपदेशेन ना० कुमारपालसुश्रावकेण श्रीकल्पचूणीपुस्तकमिदमलेखि ।' (E) 'विदुषा जल्हणेनेदं, जिनपादांबुजालिना । प्रस्पष्टं लिखित शास्त्रं, वंद्यं कर्मक्षयप्रदम् ॥' ___ गणधरसार्धशतकवृत्ति। અહીં અમે દા.ત. શ્રાવકેએ લખેલાં પુરતાનાં નામની જે યાદી અને પુપિકાએ આપી છે તેમાં નિશીથણ અને કલ્પચૂર્ણ નામનાં બે છેદ આગને સમાવેશ થાય છે. નિશીથચૂર્ણ ભરૂચનિવાસી દેવપ્રસાદ નામના શ્રાવકે લખી છે અને કલ્પ ચૂર્ણ ખરતરગચ્છીય માન્ય આચાર્ય શ્રીજિનકુશલના ઉપદેશથી કુમારપાલ નામના શ્રાવકે લખી છે. આથી એક વાત ઉપર વધુ પ્રકાશ પડે છે કે આજકાલ કેટલાક રૂઢવિચારના સાધુઓ, શ્રાવ જૈન આગમ તેમજ જૈન છેદ આરામેની નકલ ઉતારે એ સામે શાસ્ત્રને નામે મનગમતી વાતે કરી નકામી ધમાલ મચાવી મૂકે છે એ અયોગ્ય જ છે. ૭૦ મેડતાના જૈન ભંડારમાં આચાર્ય શ્રીમલયગિરિકૃત આવશ્યક ટીકાની પ્રતિ રૂપાદે નામની શ્રાવિકાએ લખેલી છે. અત્યારે એ ભંડાર ત્યાંથી અસ્તવ્યસ્ત થઈ ગયો છે એટલે એ પ્રતિ કયાં ગઈ હશે એ કહી શકાય નહિ, ૭૧ સીવીમા વૃત્તિને અંતમાં નીચે પ્રમાણેની પુપિકા છે. 'ग्रंथाग्रं० ६६२७ संवत् ११६४ चैत्र शुदि ४ सोमेऽद्येह श्रीमदणहिलपाटके समस्तराजावलिविराजितमहाराजाधिराजपरमपरमेश्वरश्रीमज्जयसिंहदेवकल्याणविजयराज्ये एवं काले प्रवर्त्तमाने यमनियमस्वाध्यायानुष्टानरतपरमनैष्ठिकपंडितश्वेतांबराचार्यभट्टारकश्रीहेमचंद्राचार्येण पुस्तिका लि. श्री.' આ પHિકાના અંતમાંના જિને જોઈ શકાઈ છીનવન્તાવાળ સ્કિવિતા અર્થાત્ શ્રીહેમચંદ્રાચાર્યે લખી’ એમ માનવા લલચાયા છે, પરંતુ પુપિકામાંના નિચા, ઈત્યાદિ વિશેષણ જોતાં આ પ્રતિ શ્રી હેમચંદ્રાચાર્યે લખ્યાની લોકમાન્યતા તદ્દન બ્રાંત અને અસત્ય છે એમ અમે માનીએ છીએ, તેમ છતાં લેકેની માન્યતા ઉપર મુજબની હેવાને કારણે જ અમે તેમ જણાવ્યું છે ૭૨ ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજી વિક્રમની સત્તરમી અઢારમી સદીના સમર્થ જૈન તાર્કિક છે. એમના પિતાના રચેલા ગ્રંથની સ્વહરતે લખેલી અનેક પ્રતો મળે છે. જેમાંની અમારા ધ્યાનમાં નીચે પ્રમાણે છેઃ ૧અસહસ્ત્રી વિવરણ(પૂના ભાંડારકર ઈન્સ્ટિટયૂટ) ગર્વિશિકાટીકા અને વિચારબિંદુ(ભક્તિવિજયજી મહારાજના ભાવનગરના ભંડારમાં), ૪ આરાધકવિરાધક ચતુર્ભગી સટીક (પાટણ તપગચ્છના ભંડારમાં); પન્યાયાલોક (શ્રીબુદ્ધિસાગર સૂરિના સંગ્રહમાં) ૬ કપ્રિકૃતિટીકા અને ૭ ન્યાયખંડખાઇ (ચંચળ બહેનનો ભંડાર અમદાવાદ), ૮ ધર્મ સંગ્રહની આસપાસ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જેન ચિત્રકલ્પદ્રુમ વિનયવિજ્યજી અને તેમના ગુરુ શ્રી કીર્તિવિજાપાધ્યાય, ઉત્તરાધ્યયનટીકાના કર્તા શ્રીકમલસંયમેપાધ્યાય વગેરે દરેક ગચ્છ ગઠ્ઠાંતરના સંખ્યાબંધ મહાપુરુષોના પવિત્ર હાથે લખાએલાં નાનાંમોટાં ઢગલાબંધ પુસ્તકો હજી મળે છે. ચાલુ સદીમાં થઈ ગએલા સમર્થ “અભિધાનરાજેન્દ્ર મહાકોશના પ્રણેતા ત્રિસ્તુતિક આચાર્ય શ્રીમાન રાજેન્દ્રસૂરિએ ભગવતીસૂત્રસટીક, પન્નવણાસુત્રસટીક જેવા સંખ્યાબંધ મહાન ગ્રંથ સ્વહસ્તે લખેલા આહાર (મારવાડ)ના તેમના ભંડારમાં મોજૂદ છે. લેખકના ગુણદોષ સારા અને અપલક્ષણા લેખકના ગુણદોષની પરીક્ષા માટે નીચેના પ્રાચીન ઉલ્લેખ મળે છેઃ 'सर्वदेशाक्षराभिज्ञः, सर्वभाषाविशारदः । लेखकः कथितो राज्ञः, सर्वाधिकरणेषु वै ॥१॥ मेधावी वाक्पटुधीरो, लघुहस्तो जितेन्द्रियः । परशास्त्रपरिज्ञाता, एष लेखक उच्यते ॥ २॥ – તેનલપત્તિઃ ' 'ढलिया य मसी भग्गा, य लेहिणी खरडियं च तलवटें । ધિ દ્વિત્તિ ફૂડ , ફક્સ વિ એળે તા / ૧ पिहुलं मसिभायणयं, अस्थि मसी वित्थयं सि तलवढं । કચ્છસિ વળે, તÉ ! સેણિી મrit | ૨ // मसि गहिऊण न जाणसि, लेहणगहणेण मुद्ध ! कलिओ सि । ओसरसु कूडलेहय !, सुललिय पत्ते विणासेसि ॥ ३ ॥ –વિશ્વાર્જિવિતપ્રતિવ્રત્તે ક્ષિા માર્યા છે. ઉપરનાં પાંચ પડ્યો પૈકી પહેલાં બે પવો લેખકના ગુણ દર્શાવે છે અને પાછળની ત્રણ આર્યાઓ લેખકના દોષ બતાવે છે. જેનો સાર એ છે કે “લેખક લિપિને સુંદર લખી શકે એ ઉપરાંત તે અનેક લિપિઓ અને શાસ્ત્રોથી પરિચિત હોવો જોઈએ, જેથી ગ્રંથને બરાબર શુદ્ધ ટિપ્પનક શ્રીસિદ્ધિસૂરિજી મના ભંડારમાં) નિશાભુક્તિવિચાર પ્રકરણ, ૧૦ તિતાન્યક્તિ આદ્યપત્ર, ૧૧ અસ્પૃશદૃગતિવાદ આવપત્ર, ૧૨ સમક્તિના સડસઠ બેલની સજઝાય અંત્યભાગ, ૧૩ સવાસ ગાથાનું સ્તવન આદ્યભાગ, ૧૪ જંબુસ્વામિરાસ, અને ૧૫ યશોવિજયજીલિખિત આદેશપટ્ટક (પ્રવર્તક શ્રીકાંતિવિજ્યજી મ.ના સંગ્રહમાં); ૧૬ પદષ્ટાંતવિશદીકરણ, ૧૭ તિડં-તન્યક્તિ અપૂર્ણ, ૧૮ જ્ઞાનાર્ણવ અપૂર્ણ અને ૧૯ શ્યામંજૂવાટીકા અપૂર્ણ (કચ્છ કડાયના ભંડારમાં) અને ૨૦ કર્મપ્રકૃતિ અવરિ અપૂર્ણ (લીંબડીને ભંડારમાં). આ સિવાય નીચેના અન્ય કર્વક ગ્રંથની નકલો તેમના હસ્તાક્ષરની મળે છે ૧ અષ્ટક હારિભદ્રીય (ભાવનગરના ભંડારમાં), ૨ હૈમધાતુપાઠ (સન્મિત્ર શ્રીરવિજયજીના ખંભાતના સંગ્રહમાં); ૩ દશાર્ણભદ્રવાધ્યાય (પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મન્ના સંગ્રહમાં) અને ૪ આલોચના (શ્રી ભક્તિવિજયજી મના સંગ્રહમાં). નીચેના ગ્રંથ શ્રીયશોવિજયજી મએ સુધાર્યા હોય તેમ તેની આસપાસ લખેલ પંક્તિઓની લિપિ જોતાં અમને લાગ્યું છે. ૧-૨ ગુરુતત્વવિનિશ્ચય વપજ્ઞ ટીકા સાથે (સુરતના અને મુંબઈના મોહનલાલજી મહારાજના ભંડારની પ્રતિ); ૩ દ્રવ્યગુણપર્યાય રસ પડ્ઝટકા સાથે (ભાભાને પડે પાટણ ૪ નાસ્યાસ્તૃતટીકા, ૫ યશોવિજયજીના બે પત્રો અને ૬ પ્રતિમાશતક યશોવિજયજી મ.ના ગુરુશ્રી નવિજયજીએ લખેલું (પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. પાસે). Page #66 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પપ લખી શકે, છેવટે નવી ભૂલો વધારે તે નહિ જ લેખકની લિપિમાં સંદર્ય કેવું હોવું જોઈએ એ માટે અમે લિપિવિભાગમાં નોંધેલા લોકો તરફ વાચકોનું ધ્યાન ખેંચીએ છીએ. અર્થાત સુંદર, અબ્રાંત અને સુવાચ્ય લિપિ લખવા ઉપરાંત ઉપરની પ્રતિ-નકલ-જેવી હોય તેવી જ નકલ ઉતારેલખે–એવો હોવો જોઈએ. જે લહિયે શાહી ઢળતો હોય, લેખણ ભાંગી નાખતો હોય, આસપાસની જમીન બગાડતો હોય, ખડિયાનું મોટું મોટું હોય છતાં તેમાં બોળતાં લેખણ ભાંગી નાખતો હોય, કલમ કેમ પકડવી કે તેને ખડિયામાં પદ્ધતિસર કેમ બેળવી એ ન જાણતો હોય તેમ છતાં લેખણ લઈને લખવા બેસી જાય છે તે “કૂટલેખક અર્થાત અપલક્ષણો લેખક જાણવો અને એ લેખક ફક્ત સુંદર પાનાંને બગાડે જ છે.” લેખકનાં સાધન પુસ્તકના લખનાર લહિયા પાસે લેખનને લગતાં કયાં કયાં સાધનો કાયમી હોવાં જોઈએ એને સુચવતો એક પ્રાચીન લોક અહીં આપીએ છીએ कुंपी१ कन्जल२ केश३ कम्बलमहो४ मध्ये च शुभ्रं कुशं५, कांबी६ कल्म७ कृपाणिका ८ कतरणी९ काष्ठं१० तथा कागलम् ११ । कीकी१२ कोटरि१३ कल्मदान १४ क्रमणे१५ कट्टि१६ स्तथा कांकरो१७, एतै रम्यककाक्षरैश्च सहितः शास्त्रं च नित्यं लिखेत् ।।१॥ આ લોકમાં લેખકને નિરંતર ઉપયોગી કી અક્ષરથી સૂચિત સત્તર સાધનોનાં નામનો સંગ્રહ છેઃ ૧ કંપી–ખડિયે ર કાજળ–શાહી ૩ કેશ-માથાના વાળ ૪ કાંબળ પ કુશ-ડાભ ૬ કાંબીઆંકણી ૭ કલમ ૮ કૃપાણિકા-છરી ૯ કતરણ—કાતર ૧૦ કાષ્ઠ-પાટી ૧૧ કાગળ ૧૨ કીકી-આંખ ૧૩ કેટરી–ઓરડી ૧૪ કલમદાન ૧૫ ક્રમણ–પગ ૧૬ કટિ-કેડ અને ૧૭ કાંકરો. આ સત્તર સાધનમાં જણાવ્યું છે કે લેખકની આંખ, પગ અને કેડ સાબૂત જોઇએ અર્થાત તેનું શરીર સશક્ત હોવું જોઈએ. એને લખવા બેસવા માટે એકાંત ઓરડી, બેઠક નીચે રાખી બેસવા માટે કાંબળ અને મંગળ માટે ડાભ પણ હોવાં જોઈએ. લખવાના સાધન તરીકે એની પાસે ખડિયો, શાહી, શાહીમાં નાખવા માટે વાળ, કલમ અને કાગળ પણ હોવાં જોઈએ. કલમ કરવા માટે છરી અને કાગળ કાતરવા માટે કાતર પણ જોઈએ. પાનાં મૂકીને લખવા માટે લાકડાની પાટી જોઈએ અને પાનાં ઉપર લીટીઓ દોરવા માટે કાંબી પણ જોઈયે. ચપુની ધાર બગડી ગઈ હોય તેને અને કલમમાં સાધારણ કૂચો પડી ગયો હોય કે તેના કાપમાં ઉંચાનીચાપણું રહેતું હોય તેને ઘસવા માટે કાંકરો એટલે કુબડીને પથ્થર પણ આવશ્યક છે. કલમ, કાંબી, કાતર, છરી, કાંકર આદિને વ્યવસ્થિત રાખવા માટે કલમદાન પણ જરૂરી છે. લેખકેની ટેવ લેખકોને લખવા માટેની બેઠકની અને જેના ઉપર પાનાં રાખીને તેઓ લખે છે એ પાટીને રાખવા આદિને લગતી ઘણી ઘણું વિચિત્ર ટેવ હોય છે. કેટલાક લેખકે લખતી વેળા બે પગ Page #67 -------------------------------------------------------------------------- ________________ પદ જૈન ચિત્રકલ્પદ્રુમ ઊભા રાખી ખેસે છે, જ્યારે કેટલાક લહિયા એક પગ ઊભા રાખી લખે છે. કેટલાક લેખ પાનાં રાખીને લખવાની પાટીને ઊભી રાખી લખે છે તેા કેટલાક લિખારીએ તેને આડી રાખી લખે છે, જ્યારે કેટલાક કાશ્મીરી લહિયા એવા કળાબાજ હોય છે કે પાનાની નીચે પાટી વગેરેનું ટેકણુ રાખ્યા સિવાય પાનાને તદ્દન અધર રાખીને જ લખે છે ! ઘણાખરા લહિયા પાના ઉપર એળિયાથી લીટીઓ દોરીને જ લખે છે-લખતા, જ્યારે ઘણા યે લહિયાએ લીટીઓ દોર્યો સિવાય અથવા પાનાને મથાળે માત્ર એક આછી પાતળી લીટી દેરીને જ લખતા. આજકાલ ગૂજરાત, મારવાડ આદિના જૈન લેખકો એ પગ ઉભા રાખી,—પગ દુખે હિ એ માટે તેની નીચે ગાડાને ગાળ વીંટળા રાખી,—તેના ઉપર આડી પાટી રાખી અને પાના ઉપર ઓળિયાથી લીટી દોરીને જ લખે છે. કેટલાક લેખકો આડા કાપની કલમથી લખનારા હાય છે તે કેટલાક લગભગ સીધા કાપની કલમથી લખનારા હોય છે. કેટલાક લેખકોને હાથ હળવા હાય છે ત્યારે કેટલાકના હાથ ભારેપડતા હોય છે. આ બધી વિચિત્ર ટેવાને કારણે એકબીજાની કલમ રાંટી ન થઇ જાય, હેરડાઇ ન જાય કે તેમાં કૂચા ન પડી જાય એ માટે લેખકે બનતા સુધી એકાએક એકબીજાની કલમ પરસ્પરને લખવા માટે લેતા-દેતા નથી. આ માટે એક સુભાષિત પણ છે કેઃ ‘ઐવિની” પુસ્તä રામા, પરરૂસ્તે જતા ગતા । દ્રાવિત પુત્તરાયાતા, ‘ટા' મા ૨ મ્યુન્વિતા // લેખકાના લેખનવરામ લહિયાઓને પુસ્તક લખતાં લખતાં કોઇ કારણસર ઊઠવું હાય અથવા તે દિવસને માટે કે અમુક મુક્તને માટે લખવાનું કામ મુલતવી રાખવું હોય તે તેઓ સ્વરા તેમજ, ક ખ ગ ઙ ચ છ જ ઞ રે ઢે ણુ થ દ ધ ન દ્ ભ મ ય ર ષ સ હ ક્ષ ન આટલા અક્ષરે ઉપર ક્યારે પણ પેાતાનું કામ બંધ કરતા નથી. કારણ કે તેઓ માને છે કેઃ * કટ જાવે, જી ખા જાવે, TM ગરમ હોવે, ૬ ચલ જાવે, ઇ છટક જાવે, ન જોખમ દિખાવે, ૩ ડામ ન બેસે, ૪ ઢળી પડે, ન હાણુ કરે, થ થિરતા કરે, ૬ દામ ન દેખે, ધ ધન છાંડે, ન નઠારા, દૂ ફટકારે, મ ભમાવે, મૈં માઠા, ચ ફેર ન લિખે, ૬ રાવે, ૫ ખાંચાળા, સ સંદેહ ધરે, હૈં હીણા, ક્ષ ક્ષય કરે, જ્ઞ જ્ઞાન નહિ.’ અર્થાત્ બાકીના ધ ઝ ટ ડે તે જ બ લ વ શ' અક્ષર ઉપર તેઓ તેમનું કામ બંધ કરે છે, તેમની માન્યતા છે કે: ઘ ધસડી લાવે, મૈં ઝટ કરે, ૩ ટકાવી રાખે, ૩ ડગે નહિ, તેં તરત લાવે, પ પરમેશરા, મૈં બળી, રૂ લાવે, વ વાવે, જ્ઞ શાંતિ કરે.’ મારવાડના લેખકે મુખ્યતયા વ ઉપર વધારે આધાર રાખે છે; એટલે કે લખતાંલખતાં ઊઠવું હોય કે લખવાનું કામ મેાકૂફ રાખવું હોય તેા વ અક્ષર આવ્યા પછી ઊઠે છે અથવા છેવટે કાઇ કાગળ ઉપર ૧ અક્ષર લખીને જ ઊઠે છે. લેખકાની ઉપરાક્ત માન્યતા વૈજ્ઞાનિક પદ્ધતિએ કેવી અને કેટલી તથ્ય છે એ બાબતના For Private Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા વિચાર કરવાનું કામ અમે તેના જાણકાર વિદ્વાન વાચકા ઉપર છેાડીએ છીએ. લેખકાની નિર્દોષતા જેમ ગ્રંથકારા પોતાના ગ્રંથને અંતે ગ્રંથમાં થએલાં સ્ખલને–ભૂલા માટે વિદ્યાના પ્રત્યે પ્રાર્થના કરી છૂટી જાય છે, ગ્રંથરચનાને લગતી પેાતાની પરિસ્થિતિનું સૂચન કરે છે, તેના અધ્યેતા અધ્યાપક વાચક વગેરેને આશીર્વાદ આપે છે, તેમ લેખકો પણ પુસ્તકોને અંતે એવા કેટલાક ઉલ્લેખેા કરે છે જેમાં તેમની પરિસ્થિતિ,નિર્દોષતા, આશીર્વાદ વગેરેના સમાવેશ થઇ જાય. એ શ્લોકો નીચે પ્રમાણે છે: 'अदृष्टदोषान्मतिविभ्रमाद्वा, यदर्थहीनं लिखितं मयाऽत्र । मम दोषो न दीयते ॥' तत् सर्वमार्यैः परिशोधनीयं, कोपं न कुर्यात् खलु लेखकस्य ॥ ' 'यादृशं पुस्तके दृष्टं, तादृशं लिखितं मया । यदि शुद्धसशुद्धं वा મનવૃત્તિવરિત્રીવા, વટિયોસુલમ્ । ટેન જિહિત શાસ્ત્ર, રત્નેના પરિવાöત્ ।' ‘વદ્રમુષ્ટિ ટિશ્રીવા, મંદિધોમુલમ્ । જૈન જિલ્યતે શાસ્ત્ર, યત્નેન રિપાયેત્ ।।’ 'लघु दीर्घ पदहीण वंजणहीण लखाणुं हुइ, अजाणपणइ मूढपणह, पंडत हुई ते सुटु करी भणज्यो ।' લેખકાની શશાસ્ત્ર ઉપર અસર ૫૭ લેખકોના ભ્રાન્તિમૂલક અને વિસ્મૃતિમૂલક લખાણની અસર શબ્દશાસ્ત્ર-વ્યાકરણ ઉપર થયાનાં અનેક ઉદાહરણો આપણી સમક્ષ વિદ્યમાન છે. દા. ત. કેટલા યે લેખકે પ્રાચીન લિપિના હ્દ અને જીને વાસ્તવિક ભેદ ન સમજી શકવાને કારણે ચને બદલે છ અને છને બદલે સ્થ લખવા લાગ્યા; જેનું પ્રમાણ વધી પડતાં તેને સુધારવું અશક્ય માની વૈયાકરણાએ સૂત્રરચના દ્વારા બંને જાતના પ્રત્યેાગેને અપનાવી લીધા. પરિણામે સ૦ રથ્યા રહ્યા રચ્છા ત્યાદિ ધ્વ અને જી વાળાં રૂપા સ્વીકૃત થયાં. એ જ પ્રમાણે સિજય સિદ્ધ, વચ વ પ્રત્યાદિ પ્રયાગામાં લેખકાની વિસ્મૃતિને લીધે ચ પડી જતાં ઉપરની જેમ વિસરુચ-વાયત- ચઃ' સિન્ફ્રે ૮-૧-૨૦૧ ઇત્યાદિ સુત્રા દ્વારા બંને પ્રકારના પ્રયાગાના સંગ્રહ વૈયાકરણાએ કરી લીધા, એટલું જ નહિ પણ સંસ્કૃત કાષકારાએ પણ એ શબ્દાને પેાતાના કોષમાં સંગ્રહી લીધા છે. હસ્વ-દીર્ધ સ્વરા અને સંયુક્ત-અસંયુક્ત વ્યંજનાના વિપર્યાંસને અંગે પણ તેમને અનેક નિયમા ચેાજવા પડયા છે. આ સંબંધમાં વધારે ઊઁડાણથી તપાસ કરવામાં આવે તેા લેખકોના ભ્રાન્તિમૂલક અને વિસ્મૃતિભૂલક લખાણની અસર શબ્દશાસ્ત્ર ઉપર ધણા મોટા પ્રમાણમાં થએલી જણાશે. અહીં અમે પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રનાં જ ઉદાહરણા આપ્યાં છે એથી કાઇએ એમ માની લેવાનું નથી કે સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર ઉપર લેખકાના લેખનની કશી યે અસર થઇ નથી. એના ઉપર પણ એની અસર થયા સિવાય રહી શકી નથી. લેખકાના ગ્રંથલેખનારંભ ભારતીય આર્ય સંસ્કૃતિના અનુયાયાએ કોઇ પણ કાર્યની શરૂઆત કાંઇ તે કાંઇ નાનું કે મેટું For Private Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જેન ચિત્રકલ્પદ્રુમ મંગળ કરીને જ કરે છે, એ શાશ્વત નિયમાનુસાર ગ્રંથલેખનના આરંભમાં દરેક લેખકે કે નમ:, છે નમ:, जयत्यनेकांतकंठीरवः, नमो जिनाय, नमः श्रीगुरुभ्यः, नमो वीतरागाय, , नमः सरस्वत्यै, ॐ नमः सर्वज्ञाय, નમઃ શ્રી સિદ્ધાર્થસુતા ઇત્યાદિ અનેક પ્રકારના દેવ, ગુરુ, ધર્મ, ઈષ્ટદેવતા આદિને લગતા સામાન્ય કે વિશેષ મંગલસૂચક નમસ્કાર કરતા-લખતા; પરંતુ આ બધા કરતાં જુદું છતાં દરેક પ્રાચીન–અર્વાચીન લેખકને એકસરખું માન્ય એવું પર્વ છે. આ ચિહ્ન ઉપરોક્ત નમસ્કારના આરંભમાં અને એકલું પણું, જુદા જુદા ફેરફારવાળું લખાએલું પ્રાચીન પ્રતિઓમાં યે મળે છે અને અત્યારે પણ એ લખાય છે. આ ચિહ્નને, મારવાડમાં નાના બાળકને અભ્યાસની શરૂઆતમાં તે ૧૦ | કે નમઃ સિદ્ધાની, કકકાની–સ્વર-વ્યંજનની (જુઓ ચિત્ર નં. ૯-૧૦) અને કાતંત્રવ્યાકરણપ્રથમપાદ વગેરેની જે પાટીઓ૭૩ ભણાવવામાં આવે છે તેમાં બે લીટી, ભલે, મીં, બે પાણ” તરીકે ગેખાવવામાં ૭૩ ૧૦ | કે નમઃ શિદ્વા' વગેરેની પાટીઓ આ પ્રમાણે ઉચ્ચારવામાં આવે છે “ બે લીટી, ભલે, મીંડું, બડબીલીઆરી, ઉગણ ચાટીએ, માથે પોઠીઓ, નાને વટલો, માં માળે, માંમારે હાથમેં દોય લાડુ, સીવાળી કરી, પાછું વાળી કુંડાળ, ધામેં ઢાયો જોકલે, માથે ચડીઓ કરે, હાથમેં ડાંગ લી. ૨ આઈડા દે ભાઈડા, બડે ભાઈ કાને, એઈ બેઈ ઇડી, બડીને ઉકાયર, આઉ આઉ આંકડા, બડે પાંખડ કાંટ લા, લીલી તરવી કાંટે લા, બડી લીલી કાંટો લા, લીલા હુતા હાપે, વડા હાપા વેલો, એનમેન ગાડી, વડી ગાડી મા, લગવાળા બળદીઆ, બડે બેગણ તરીઆ, અમીઆ દે આસરી, એકણ માથે એક દે, દા આગળ દે . ૩ કકકે કેવડો, ખ ખાજલો, ગગા ગોરી ગાય વીયાણ, ઘઘા ઘાટ પલાણ્યો જાય, નનીઓ (ડડીઓ) આમણ દુમણે, ચચ્ચા ચીની ચોપડી, છછા વદિયા પિટલા, જજો જેસલવાણિઓ, ઝઝે ઝોળી સા,િ ગગીઓ ખાંડે, ટ પિલી ખાંપુ, ઠઠ્ઠા ઠેબર ગાડુઓ, ડડ ડામર ગાંઠે, ઢઢા સુણે પૂછે, ણણો તાણે સેલે, તને તાતે લે, થથા જૈ રખવાલી, દદીઓ દીવ, ધધીઓ ધાણકે, નનીઓ ધુલાયર, પપા પોલી પાટે, ફરી ફગડે જોડે, બબ્બા માંહે ચાંદણું, ભાભીએ ભાટ ભૂલે રે, મમીઓ મેચક, યયીઓ જાડે પેકે, રાયરે કટારમલ, લલ્લા ઘડે લાતવા, વવા વીંગણવાસ દે, શશા કોટા મરડીઆ, પ ખૂણે ફાડીઓ, સાસે દંતી લોક, હાલા હરિણેકલ, લાવે લચ્છી દે પણિહાર, ખડિયા ખાટક માર, પાળે બાંધ્યા બે ચાર, મંગલ મહાશ્રી, વિદ્યા પરમેસરી. ४ सिंधो वरणा समामनाया, त्रे त्रे चतुरक दसिया, दौ सवेरा, दशे समाना, तेखु दुधवा, वरणो वरणो, नशि सवरणो, पुरवो रसवा, पारो दरघा, सारो वरणो, विणजे नामि, इकरादेणि, संध्यकरांणि, कादि नाउं, विणजे नामि, ते वरगा पंचो पंचिआ, वरगां गाउं, प्रथम दिवटिआ, श्रीशंखो सारांशिया, गोखागोख, वतोरणे, अनुसार शंखा, निनाणिनमः, अंथा संथा, जेरेलव्वा, उखमण शंखोषाहा.' ઉપર અમે || 9 નમ: સિદ્ધા, સ્વર, વ્યંજન અને કાતંત્રવ્યાકરણપ્રથમપાદની પાટીઓ આપી છે. એ પાટીઓ મારવાડ આખામાં એક છેડાથી બીજા છેડા સુધી એકસરખી રીતે ગેખાવવામાં આવે છે. તેમ છતાં ગેખનારને છેગોખાવનારને કયારે ચ એ ખબર નથી પડતી કે આ પાર્ટીઓમાં શું વસ્તુ છે? એ પાટીઓમાંનો કેટલેક અંશ અસ્પષ્ટ છતાં એટલું સ્પષ્ટ દેખાય છે કે પ્રારંભની ત્રણ પાટીઓ જોડણી, લિપિના-અક્ષરના આકાર અને સ્થાનને દર્શાવે છે. દા.ત. આપણે પહેલી પાટી જોઈએ: પહેલી પાર્ટીના પ્રારંભમાં બે લીટી છે. પછી ભલેનું ચિહન, મીંડું અને બે પાણ છે. પછી ચોટલીવાળો ઉકાર છે (દેવનાગરી લિપિમાં ઉકાર ઉપર પાંખડું તાણવાથી કાર બને છે) તેના ઉપર અર્ધચંદ્રાનુસ્વાર રૂપ પિઠિ બેઠે છે. તે પર્ણ વલારૂપ ન છે (પ્રાચીન દેવનાગરી લિપિમાં નકાર ગોળ વીંટલારૂપ લખાતો હતો. આગળ મ છે અને તેના આગળ બે Page #70 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જેન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૫૯ આવે છે, એને આધારે અત્યારના જૈન લહિયાઓ અને જૈન મુનિઓ સુદ્ધાં ઉપરોક્ત ચિહ્નને ‘ભલે મી તરીકે ઓળખે છે; પરંતુ આ નામ ઉપરોક્ત ચિહ્નના વાસ્તવિક આશયને પ્રગટ કરવા માટે પૂરતું નથી. એ લીટી, ભલે, મીંડું, બે પાણ” એ માત્ર ઉપરોક્ત ચિહ્નની આકૃતિ કેવી છે એની અપૂર્ણ માહિતી પૂરી પાડે છે; એટલે ખરું જોતાં આ ચિંહ ક્યા અક્ષરની કઈ આકૃતિમાંથી જખ્યું છે એ જાણવું બાકી જ રહે છે. એ જાણવા પહેલાં આપણે પ્રાચીન શિલાલેખો અને હસ્તલિખિત પ્રતિઓના આરંભમાં લખાએલાં ઉપરોક્ત ચિહ્નને મળતાં, જુદા જુદા ક્રમિક ફેરફારવાળાં ચિહ્નો તરફ નજર કરી લઈએ. ૧ (૧) ૭ , ( ' ''e, (૩) - 9', ' ' 9', (૫) go' , (૬) 'જ''૧,૦૧૭,૭૧, ૯) હિં ૨ (૧), (૨)G* I si,૩) ૧, (૬UIT ggpl'IEળા (૧) ૭ ૮ 'ના, (૨)દ્દા ના દાઝી , 3040 " ઉI[ MI* III, II (THI INCIL. લાડવારૂપ વિસ છે. પછી તે છે અને તેના પાછળ કુંડાળરૂપ હસવ ઇકાર ડેલ છે. એ પછી ધમાં ઘ જેડેલ છે. ઢ ઉપર અનુસ્વારરૂપ છેક ચડીને ઊભો છે. આગળ પૂર્ણવિરામસૂચક લીટી છે, જે ટૂંની સાથે જોડાએલી હેઈ ઉપર ઊભેલ અનુરવારરૂપ છોકરાએ હાથમાં ડાંગ પકડી હોય તેના જેવી લાગે છે ઇત્યાદિ. આ રીતે જોતાં એ સ્પષ્ટ જણાય છે કે આ પાટીઓ જોડણીરૂપ તેમજ લિપિના આકારને દર્શાવનાર છે. આ પાટીઓમાં જોડણી, વર્ણમાલાને આકાર વગેરેનું વર્ણન કરવામાં પ્રાચીન શિક્ષણશાસ્ત્રીઓએ વિમેદની ઊર્મિઓથી બાળમાનસ નાચી ઊઠે એ વસ્તુને ધ્યાન બહાર જવા દીધી નથી. ત્રિરતુતિક આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિએ કલ્પસૂત્રના ભાષાંતરમાં ઉપરોક્ત ત્રણ પાટીઓના જુદી રીતે અર્થો આપ્યા છે, જે માત્ર આધ્યાત્મિક અર્થની અધકચરી કલ્પનારૂપ હોઈ ખરું જોતાં એને એ સાથે કશો જ મેળ નથી, એ નીચે આપેલા પહેલી પાટીના અર્થ ઉપરથી સમજી શકાશેઃ એ લિટિ--જીવની બે રાશિ છે, સિદ્ધ સંસારી. ભલે–અરે જીવ તું સિદ્ધની રાશિમાં ભળવા ઇરછે છે. મીંડું-સંસાર એ ઊંડો કુવો છે તેમાંથી તું નીકળવા ઈચ્છે છે. બડ બિલાડી–સંસારમાંથી જીવને કાઢવા માટે બે બિલાડી છે. ઓગણ ચથીઓ સાથે પોઠીઓ-દરાજલોકની ચાટી ઉપર, સિદ્ધના જીવ રહેલ છે. નને વીર–જીવ તું કામભેગથી વીંટાએલે રહેશે તે અધોગતિ થશે. અમે માઉલ–સંસારમાં જીવને મેહ મામો છે. અમારે હાથ દેય લાડુ–મેહના હાથમાં કામભેગરૂપ બે લાડુ છે તેથી જીવને મેહ પમાડે છે. આ મુજબ બીજી પાટીઓના અર્થો પણ આપવામાં આવ્યા છે, જે અહનિરુપયોગી સમજી જતા કરવામાં આવે છે. ચેથી પાટી કાતંત્રવ્યાકરણપ્રથમપાદનાં સૂની છે, જે બાળકોની જીભ સ્વચ્છ તેમજ છૂટી થાય એ ઉદેશથી ગેખાવવામાં આવતી પરંતુ આજે એ સૂત્રપાઠી અનઘડ શિક્ષથી અને બાળજિહૂવા ઉપર ટકરાઈ ટકરાઈને કેવી ખાંડી બાંડી થઈ Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ઉપર અમે પ્રાચીન શિલાલેખ અને હસ્તલિખિત પુસ્તકોના આરંભમાં લખાતાં જુદી જુદી જાતનાં ચિહ્નોને ત્રણ વિભાગમાં આપ્યાં છે. (૧) પ્રથમ વિભાગમાં આપેલાં ચિહ્નો “ભારતીય પ્રાચીન લિપિમાલામાંથી લીધાં છે, જે ઈ.સ. ની પાંચમી સદીથી લઈ તેરમી સદી સુધીના લેખો, તામ્રપત્ર આદિમાં મળે છે. એમાં અવાંતર નવ વિભાગો પાડ્યા છે તેનું કારણ એ છે કે તે તે અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ તે તે સૈકાના શિલાલેખ વગેરેમાં મળે છે. (૨) બીજા વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની અગીઆરમી સદીથી આરંભી આજ પર્યતની ધાતુની મૂર્તિઓ ઉપરથી લીધેલી છે. એમાં અવાંતર ચાર વિભાગ પાડ્યા છે તે એટલા માટે કે તે તે અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ તે તે સૈકામાં બનેલી ધાતુની મૂર્તિઓ ઉપરના લેખમાં મળે છે. આ વિભાગમાંના ચોથા અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની તેરમી સદીથી શરૂ કરી આજ સુધીની મૂર્તિઓના લેખોમાં એકસરખી રીતે મળે છે. (૩) ત્રીજા વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની બારમી સદીથી આરંભી આજ સમય સુધીનાં હસ્તલિખિત પુસ્તકોને આધારે તારવેલી છે. આ વિભાગમાંના અવાંતર ચાર વિભાગો શતાબ્દીનો ક્રમ બતાવે છે. ચોથા અવાંતર વિભાગમાની આકૃતિઓ પંદરમી સદીથી લઈ આજ સુધીમાં લગભગ એકસરખી રીતે ચાલુ છે. ઉપરોક્ત ત્રણ વિભાગમાં એકંદર ગુપ્ત, કુટિલ, નાગરી, શારદા, બંગલા, પશ્ચિમી વગેરે ભારતીય પ્રાચીન લિપિઓના શિલાલેખો, મૂર્તિલેખો અને હસ્તલિખિત પ્રતિઓના આરંભમાં લખાતી આકૃતિઓને સમાવેશ થઈ જાય છે. એ આકૃતિઓ તરફ ઊડતી નજર ફેંકતાં તેમાં આપણને આપણા ચાલુ દેવનાગરી ૧ ૫ ૬ ૭ અને એકને મળતી આકૃતિઓ વધારે દેખાય છે. કાળનું અતિક્રમણ, જનસ્વભાવ અને લિપિઓ તેમજ લેખકોના હાથનો વળાટ આદિ કારણોને લઈ ઉપરોક્ત આકૃતિઓમાં વિધવિધ પ્રકારનું પરિવર્તન થવા છતાં પ્રાચીન લિપિમાલાને આધારે જોતાં એ બધી યે આકૃતિઓ Fકારનાં જ વિવિધ રૂપ છે એમ લાગ્યા સિવાય નથી રહેતું. પ્રાચીન શિલાલેખોના ઉકેલનાર વિદ્વાને પણ આ આકૃતિઓને કાર તરીકે જ માને છે–વાંચે છે અને અમે પણ ઉપરોકત ભલે મીંડાની આકૃતિને કારના સાંકેતિક બની ગએલા ચિહ્ન તરીકે જ સ્વીકારીએ છીએ. કેટલાંક લિખિત પુસ્તકોના આરંભમાં લખાએલ . આ જાતની આકૃતિને જોઈ કોઈ કોઈ એમ કલ્પના કરવા લલચાય છે કે જૈન સંસ્કૃતિએ વીર સંવ ૯૮૦માં શાસ્ત્રલેખનની ગઈ છે એ આ નીચે આપવામાં આવતા શુદ્ધ સૂત્રપાઠથી આપણા ખ્યાલમાં આવશે सिद्धो वर्णः समानायः । तत्र चतुर्दशादौ स्वराः । दश समानाः। तेषां द्वो द्वावन्योऽन्यस्य सवर्णों । पूर्वो ह्रस्वः। परो दीर्घः । स्वरोऽवर्णवजों नामी। एकारादीनि संध्यक्षराणि । कादीनि व्यञ्जनानि । ते वर्गाः पञ्च पञ्च पञ्च । वर्गाणां प्रथमद्वितीयाः शषसाश्चाघोषाः। घोषवन्तोऽन्ये । अनुनासिका अणनमा: । अन्तस्था ચરવા૩માણ: પસંદ આ ચાર પાટીઓ પછી બાળકે પ્રાખ્યા વગર રેવં વરમાનં ૨ ના ઇત્યાદિ “ચાણકયનીતિના પચાસ પચાસ કેન પાટી ગેખાવવામાં આવે છે. આજે એ પાટી પણ આપણા અનઘડ વ્યાસલેકે કે કથાકારે જે રીતે ચ્ચાર કરે છે તેના જેવી અશુદ્ધ અને ખાંડી બાંડી થઈ ગઈ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૧. ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા શરૂઆત કરી તે સંવતનું સૂચક આ ચિહ્ન છે, અર્થાત એ ચિહ્ન ૯૮૦ નો અંક છે; પરંતુ અમે આ બ્રાંત માન્યતા અને કલ્પના સાથે બીલકુલ મળતા નથી. ઉપર અમે ત્રણ વિભાગમાં જે ચિહ્નો બતાવી ગયા છીએ એમાં એવી એક પણ આકૃતિ નથી જે આપણને પ્રાચીન લિપિમાલાને આધારે ૯૮૦ અંકની કલ્પના કરવા પ્રેરે. ઊલટું તેમાંની ઘણીખરી આકૃતિઓ એકાક્ષરાત્મક હોઈએ કલ્પનાને પાયા વિનાની જ ઠરાવે છે. અત્યારની, લગભગ છ સાત સૈકાથી એકસરખી રીતે ચાલી આવતા ભલે મીંડા'ની આકૃતિ (ાના) એ, પ્રાચીન કારના ચિહમાંથી પરિવર્તન પામેલા કારની સાંકેતિક આકૃતિ છે. લેખકની ગ્રંથલેખનસમાપ્તિ જેમ લેખક ગ્રંથલેખનના આરંભમાં દેવ, ગુરુ, ધર્મ, ઇષ્ટદેવ વગેરેને લગતાં અનેક જાતનાં મંગલો ઉપરાંત “ભલે મીંડા' તરીકે ઓળખાતી એંકારની આકૃતિ લખે છે તેમ પુસ્તકલેખનની समातिभा शुभं भवतु, कल्याणमस्तु, मंगलं महाश्री:, लेखकपाठकयोः शुभं भवतु, शुभं भवतु संघस्य ઇત્યાદિ અનેક જાતના આશીર્વાદ ઉપરાંત ના, મઝા આ જાતનાં ચિહ્નો લખે છે. આ ચિહ્નો મુખ્યત્વે કરીને ગ્રંથની સમાપ્તિમાં જ લખાય છે, તેમ છતાં ઘણી વાર એ, ગ્રંથના વિષય, અધિકાર કે વિભાગની સમાપ્તિ થતી હોય ત્યાં પણ લખાય છે. આ ચિહ્ન શાનું હશે અને કયા દષ્ટિબિંદુને લક્ષમાં રાખી તેને ઉપયોગ કરાતો હશે એ માટે કશે. ઉલ્લેખ મળતું નથી. સામાન્ય નજરે જોતાં એ “છ અક્ષર જણાય છે, પરંતુ અક્ષરના મરોડનું ઔચિત્ય વિચારતાં એ “પૂર્ણકુંભનું ચિહ્યું હોવાની અમારી કલ્પના છે. પૂર્ણકુંભને આપણે ત્યાં દરેક કાર્યમાં મંગલ તરીકે પસંદ કરવામાં આવે છે, એ જ રીતે એની આકૃતિને અહીં અંત્ય મંગલ તરીકે પસંદ કરવામાં આવી હોય એમ અમારું અનુમાન છે. ઉપર જણાવેલ ચિહ્નથી અતિરિક્ત દg- કે, આ જાતનાં ચિહ્નો પણ પ્રાચીન પુસ્તકના અંતમાં મળે છે (જુઓ ચિત્ર નં.૧રમાં ૨૬૩ પાનાની છેલ્લી લીટીમાં). આ ચિહ્નો શાનાં છે એ અમે સ્પષ્ટ કહી શકતા નથી, પરંતુ અમને લાગે છે કે જેમાં કેટલીક પ્રાચીન હસ્તપ્રતિઓમાં ગ્રંથના ખાસ ખાસ વિભાગે–જેવા કે અધ્યયન, ઉદેશ, શ્રુતસ્કંધ, સર્ગ, ઉસ, પરિચ્છેદ, લંભક, કાંડ વગેરે–ની સમાપ્તિને એકદમ ધ્યાનમાં લાવવા માટે અનેક જાતની ચિત્રાકૃતિઓ આલેખવામાં આવે છે (જુઓ ચિત્ર નં. ૧૨–૧૩) તેમ આ પણ કોઈ પસંદ કરેલી અમુક જાતની ચિત્રાકૃતિઓ જ હોવી જોઈએ. લેખકનો એક પ્રયોગ મનલિપિમાં જેમ “12345 IIIIIIVV ઇત્યાદિ આ પ્રમાણેના અંકાત્મક (સંખ્યાસૂચક ચિહ્ન૫) અને અક્ષરાત્મક એમ બે જાતના અંકે વપરાય છે તેમ આપણ નાગરીલિપિના પ્રાચીન લહીઆઓ પણ તેમણે લખેલાં પુસ્તકોના પત્રાંક માટે અંકાત્મક અને અક્ષરાત્મક એમ બે જાતના અંકને પ્રયોગ કરતા હતા. આ બંને ય પ્રકારના અંકનો ઉપયોગ પ્રાચીન શિલાલેખો અને પ્રાચીન Page #73 -------------------------------------------------------------------------- ________________ દિ૨ જૈન ચિત્રકલ્પદ્રુમ તાડપત્રીય તેમજ કેટલાંક કાગળનાં પુસ્તકો ઉપરાંત જૈન આગમ, તેના ભાષ્ય અને ચૂર્ણિમાં ગ્રંથકર્તાઓએ એકસરખા પાઠ, ગાથાક, પ્રાયશ્ચિત્ત, ભાંગા વગેરેનો નિર્દેશ કરવા માટે પણ કર્યો છે. આ બે પ્રકારના અંકે પૈકી અક્ષરાત્મક અંકની ઉત્પત્તિ ક્યારે અને શાને આધારે થઈ તેમજ એની ઉત્પત્તિનું વાસ્તવિક બીજ શું છે એને લગતી વિદ્વાનોની વિધવિધ માન્યતાઓ અને કલ્પનાઓ તેમજ પ્રાચીન શિલાલેખ, ગ્રંથ વગેરેમાં આવતી એ અંકોની અનેકવિધ આકૃતિઓને જોવા-જાણવા ઇચ્છનારે ભારતીય પ્રાચીન સૃિપિમાં પુસ્તક પૃ. ૧૦૩ થી ૧૩૦ સુધી જવું જોઈએ. અમે એનું પુનરાવર્તન કરી નિરર્થક લેખનું કલેવર મેટું કરવા નથી ઈચ્છતા. અમારો સંકલ્પ માત્ર, જૈન સંસ્કૃતિએ ગ્રંથલેખન વગેરેમાં કઈ કઈ જાતના અંકને ક્યાં અને કેવી રીતે ઉપયોગ કર્યો છે એ તેમજ એ એકેને અંગે જે વધારાની હકીક્ત અમારા જાણવામાં આવી છે એ દર્શાવવાનો છે. જૈન પ્રજાએ લખાવેલા દરેક તાડપત્રીય પુસ્તકમાં પાનાને સંખ્યાંક જણાવવા માટે તેની જમણી બાજુએ અક્ષરાત્મક અંક અને ડાબી બાજુએ અંકાત્મક અંકે લખેલા હોય છે. જૈન છેદ આગમો અને તેની ચૂણિઓમાં એકસરખા પાઠ,૭૪ પ્રાયશ્ચિત્ત,૭૫ ભાંગા આદિને નિર્દેશ અક્ષરાત્મક અંકેથી કરવામાં આવ્યા છે. નીતાબૂત્ર ઉપરના આચાર્ય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત ભાષ્યમાં જ્યાં મૂળ ગાથાનું ભાષ્ય સમાપ્ત થાય છે ત્યાં મૂળસૂત્રને ગાથાક અક્ષરાત્મક અંકેથી દર્શાવેલો છે. આ બધે ય સ્થળે નીચે પ્રમાણેના ભિન્નભિન્ન અક્ષરાંકનો ઉપયોગ કરવામાં આવ્યા છે. ૭૪ નો વઘ૬૦ લસણં વા ૫૮માણ વોરિસી ફિક્તિા ઈત્યાદિ. बृहत्कल्पसूत्रसटीक उ० २ मुद्रित विभाग ४ पत्र ९३३ गा० ३३२०नी टीकामां. ઉપરના સૂત્રપાઠમાં બસ વા ઈ છે ત્યાં જ એ ચાર સંખ્યાને દર્શક અક્ષરાંક હેઈ અસ વા વા વા રવાફર્મ વા સારૂ વા એમ સૂત્રપાઠ ઉચ્ચારવાને છે. ७५ (क) 'जति दोन्नि थेरीओ निग्गच्छंति भिक्खस्स का, तरुणी थेरी य जति का, दो तरुणीओ जति निग्गच्छंति का, एगा थेरी जति निग्गच्छइ एका, एकिआ तरुणी जति निग्गच्छइ का, तत्राप्याज्ञादयो दोषाः + ૦ ૨૦૮૭ | __ बृहत्कल्पसटीक मुद्रितविभाग २ पत्र ६०१. (ख) 'उक्खिण्ण० गाथाद्वयम् । उक्खिन्नेसु थिरेसु भिक्ख ठाति ना, अथिरेषु १०। विक्खिण्णेसु थिरेसु १०, अथिरेसु १०ना । वितिकिण्णेसु थिरेसु १०ना, अथिरेसु थ। विप्पतिण्णेसु थिरेसु थ, अथिरेसु થના ' बृहत्कल्पसटीक मुद्रित विभाग ४ पत्र ९२८ टिप्पणी ३. ७६ 'अत्तणा दिवा पंथेण अदिट्रो १, अत्तणा दिवा पंथेण दिलो २, अत्तणा दिवा उप्पंथेण अदिट्रो ३, अत्तणा दिवा उप्पंथेण दिट्रो ट, अत्तणा राओ पंथेण अदिट्रोल, अत्तणा राओ पंथेण दिट्रो फ्रा, अत्तणा राओ उप्पंथेण अदिलो ग्रा, अत्तणा राओ उप्पथेग दिट्रो ह्रा।' बृहत्कल्पसटीक मुद्रित विभाग ३ पत्र ७८१ टिप्प० ९. Page #74 -------------------------------------------------------------------------- ________________ - 9 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા मे मी १ = १,३, म, स,श्री, २% २, न, सि,म्सि,श्री,श्री ३८ ३.मः,श्री, श्री, ४ - कक, फ, का, ईं, को, क, का, क,क्रा, का. ५= ट, ई,,,,, ,, न, ना, ठा,टी,नाही. - फर्फ, फा,आ, फ्र,E,फ्रा,फ्रो,ऊ,ऊ,,,R. ७ = य, ये, या, यो, 5% ,ई,ज्ञा,झो,v. ए-,,32. દીક અંકો શતક અંકો १ = लु, ले. १ - स, र्स. २ = ध, घा. २ = सू, स्न,स. ३ - ल, ला. ३- सा, सा, मा. ४- प्त, प्त, प्ता,तो. ४% पस्ता ,सा,दा. ५ = C, 68,६,०. ५% स्त्रिोतो,मो, ६% स्तं, तं, मूं. 1% स्तः, सः,सूः . ५- 8,3,3,8 Page #75 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રકલ્પદ્રુમ અહીં એકમ, દશક અને શતક અંક તરીકે ૧, ૨, ૩ આદિ પૃથફ પૃથફ અંકે આપવાનું કારણ એ છે કે એકમ સંખ્યા તરીકે એક બે ત્રણ આદિ અંક લખવા હોય તે એકમ અંકમાં આપેલા એક બે ત્રણ આદિ અંક લખવામાં આવે છે; દસ વીસ ત્રીસ આદિ દશક સંખ્યા તરીકે એક બે ત્રણ આદિ અંક લખવા હોય ત્યારે દશક અંકમાં આપેલા એક બે ત્રણ લખવા જોઈએ અને શતક સંખ્યા તરીકે એક બે ત્રણ આદિ લખવા હોય તે શતક અંકમાં આપેલા એક બે ત્રણ આદિ અંક લખવા જોઈએ. શૂન્યને ઠેકાણે શૂન્ય જ લખાય છે. આપણું ચાલુ અંકે સીધી લીટીમાં લખાય છે જ્યારે તાડપત્રીય અને કાગળનાં પુસ્તકમાં પાનાની સંખ્યા તરીકે લખાતા અક્ષરાંકે સીધી લીટીમાં ન લખાતાં આગળ જણાવવામાં આવશે તેમ ઉપર નીચે લખવામાં આવે છે. જૈન છેદઆગમ વગેરેમાં અને ભાષ્ય. ચૂર્ણિ, વિશેષચૂર્ણિ, ટીકા આદિમાં જ્યાં ગાથા, પ્રાયશ્ચિત્ત અને ભાંગા આદિ માટે અક્ષરોનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે ત્યાં એ અંકે સીધીછ૭ લીટીમાં લખાએલા છે. ઉપર આપવામાં આવેલા એકમ દશક અને શતક અંકોને ઉપયોગઆરીતે કરવામાં આવે છે? • E1 06 & स्ता By सुसू स्त ૦૧૦૦, ૫૧૪૬, ફ્રે ૧૭૪; ૦૨૦૦, ૨ ૨૨૭, ૨૬ ૬; ૦ રૂ૦૦, ૪ રૂ૪૭; • ' " " ' ' ' ' ના स्ता स्तो स्तिा स्तो स्तिो स्तिो तस्तो स्तं ૦ ૪૦૦, ૮૪૧૬, જૂ૪૭૪; ૦ ૫૦૦, ૦ ૦૧, ૨૬૨૬, ૭૧૮૦; ૦ ૦૦. ૭૪. स्तं स्तं स्तं स्तः स्तः स्तः स्तः स्तः ૪ દારૂ૭, ત ૬૪૭, શુ ૬ ૬૫; ૦ ૭૦૦, થ ૭૨૨, R ૭૪, શૂ ૭૭૭ ग्रा न ल . २ ३ ग्रा અત્યારે જે તાડપત્રીય પુસ્તકસંગ્રહો વિદ્યમાન છે તેમાં, મારા ધ્યાનમાં છે ત્યાંસુધી, છો પાનાની અંદરનાં જ પુસ્તકો વિદ્યમાન છે, તેથી વધારે પાનાંનું એક પણ પુસ્તક નથી. ઘણાંખરાં ૭૭ જુઓ ટિપ્પણી નં. ૭૫ (૩). Page #76 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૬૫ પુસ્તકા ત્રણસો પાનાં સુધીનાં અને કેટલાંએક ચારસા સાડાચારસા પાનાં સુધીનાં હેાય છે. પાંચસા પાનાંથી વધારે પાનાંનું પુસ્તક, પાટણમાં સંઘવીના પાડાના તાડપત્રીય જૈન પુસ્તકસંગ્રહમાં માત્ર એક જ જોયું છે, જે ટિત તેમજ અસ્તવ્યસ્ત સ્થિતિમાં છે. છસેાથી વધારે પાનાંના તાડપત્રીય પુસ્તકને સુરક્ષિત રાખવું મુસીબતભર્યું હા એથી વધારે પાનાંનું પુસ્તક એકાએક નહિ જ લખાતું હેાય; તેમ છતાં ચારસા વર્ષ જેટલા જૂના એક છુટક પાનામાં તાડપત્રીય અંકાની નોંધ મળી છે તેમાં સાતસે! સુધીના અંકે છે એ શ્વેતાં તે નોંધ કરનારે સાતમે પાનાં સુધીનું અગર તેથી વિશેષાધિક પાનાંનું પુસ્તક જોયું હાય એમ માનવાને કારણ છે. કાગળ ઉપર લખાયેલી પ્રતેમાં જ્યાં અક્ષરાંકાને ઉપયેગ કરવામાં આવ્યા છે ત્યાં કેટલીક વાર એકમ દશક શતક અંકામાં દર્શાવ્યા પ્રમાણેના અક્ષરાંકાના ઉપયાગ ન કરતાં ક્ત એકમ સંખ્યામાં આપેલા અક્ષરાંકાને જ ઉપયાગ કરવામાં આવ્યા છે. જેમકે: स्व ૧૦, स्ति एक ૨૦, स्व स्व ૪૦. ० १००, स्व ११५, ल O एक ર ૪૦°+ For Private Personal Use Only स्व स्ति एक . ત્રિશતીનામના૮ ગણિતવિષયક સંગ્રહગ્રંથમાં ‘જૈન અંક’ તરીકે એકથી દશ હજાર સુધીના અક્ષરાંકાની નોંધ છે, જે આ નીચે આપવામાં આવે છે. એકથી ત્રણસેા સુધીના અંક અમે ઉપર નાંધી આવ્યા તે મુજબના હાઈ તેની પુનરાવૃત્તિ ન કરતાં આગળના જુદા પડતા અક્ષરાંકાની જ નેધ અહીં આપવામાં આવે છેઃ સ્તુ ૪૦૦, સ્તે ૧૦૦, स्त ૬૦૦, if ૭૦૦, स्तो ૮૦૦, ફ્ક્ત ૧૦૦, તઃ ૧૦૦૦, ક્ષુ ૨૦૦૦, क्षू ३०००, क्षा ४०००, क्षे ५०००, ક્ષે ૬૦૦૦, રક્ષા ૭૦૦૦, ક્ષો ૮૦૦૦૬ # ૧૦૦૦, ક્ષ: ૧૦૦૦૦ | इति गणितसंख्या जैनांकाना समाप्ता ॥ ઉપરાત સંગ્રહાત્મક ત્રિશતી’ પુસ્તકમાંના અંકે કયાંથી લેવામાં આવ્યા છે એના નિર્દેશ તેમાં નથી. સંભવ છે કે એ કાષ્ઠ પ્રાચીન જૈન જ્યેાતિષના ગ્રંથ પરથી તારવવામાં આવ્યા હોય; પરંતુ જ્યાં સુધી કાંઇ ખાસ સાધક પ્રમાણ કે ઉલ્લેખ ન મળે ત્યાંસુધી અમે અમારી કલ્પના ઉપર ભાર મૂકતા નથી. ઉપર આપેલા અક્ષરાત્મક અંકાની ઉત્પત્તિનું વાસ્તવિક ખીજ શું હાવું જોઇએ, એ કહેવું શક્ય નથી. પ્રારંભના એક એ ત્રણ અક માટે લખાતા સ્વ, ત્તિ, શ્રી અથવા ૭, ન, મ: કે શ્રી, શ્રી, શ્રી એ १ २ ३ ૧૨૪૦ ઇત્યાદિ. મંગળ માટે ઉચ્ચારાતા અક્ષરા લખવામાં આવ્યા છે, પણ આગળ ઉપર લખાતા અક્ષરાંકાનું ખરૂં ખીજ શું હાવું જોઇએ એ સમજી શકાતું નથી. આ સંબંધમાં પાશ્ચાત્ય તેમજ ભારતીય વિદ્વાનાએ ૭૮ ત્રિરાતી ગ્રંથની આ પ્રતિ અમદાવાદના નગરશેઠ શ્રીયુત કસ્તુરભાઈ મણિભાઈના પાતાના ઘરમાંના લિખિત પુસ્તકસંગ્રહમાં છે. તેનાં પાનાં ૧૧ છે. પ્રતિની સ્થિતિ શ્વેતાં તે ત્રણ સૈકા પહેલાં લખાએલી હોય તેમ લાગે છે. આ પ્રતિમાંના ઉપર્યુજ્ઞિખિત અંકાની નકલ મને મારા મિત્રવર્ય મુનિ શ્રીદર્શનવિજયજી (પાલીતાણા યશેાવિજય” જૈન ગુરુકુલના સંસ્થાપક શ્રીચારિત્રવિજયજી મ૦ના શિષ્ય) તરફથી મળી છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ જે અનેક જાતની કલ્પનાઓ કરી છે એ બધીનો સંગ્રહ ભારતીય પ્રાચીન લિપિમાલામાં કરવામાં આવ્યો છે. સમતિની વિસ્તૃત પ્રસ્તાવનામાં પણ તેના વિદ્વાન લેખકોએ આ અક્ષરની ઉત્પત્તિના સંબંધમાં કેટલીએક કલ્પનાઓ રજુ કરી છે. પરંતુ અમે માનીએ છીએ કે તેમ છતાં અક્ષરકોની ઉત્પત્તિના વાસ્તવિક બીજને વ્યવસ્થિત રીતે શોધવામાં એક પણ વિદ્વાન સફળ થએલા નથી, એટલું જ નહિ પણ તે ઉપરાંત એ વિદ્વાનોની કલ્પનાઓ પણ સંગત રીતે ઉત્પન્ન થઈ શકી નથી. હું માત્ર અહીં એટલું જ ઉમેરવા ઇચ્છું છું કે આખી યે બ્રાહ્મીનાગરી લિપિ સીધી લીટીમાં લખાતી હોવા છતાં તાડપત્રીય પુસ્તકના પાના ઉપરના અંકે ચીનાઈ આદિ લિપિની જેમ ઊભા લખવામાં આવે છે, એ ઉપરથી સંભવ છે કે અક્ષરાત્મક અંકની ઉત્પત્તિનું બીજ ઊભી લખાતી કઈ લિપિમાં હોય. શૂન્યાંક જૈન છેદ આગમોની ચૂર્ણિમાં જ્યાં માસલઘુ-માસગુરુ, ચતુર્લઘુ-ચતુર્થ, વફ્લઘુ-ગુરુ પ્રાયશ્ચિત્તના સંકેત નોંધવામાં આવ્યા છે ત્યાં એક ચાર છે સંખ્યાનો નિર્દેશ એક ચાર છ શૂન્ય દ્વારા કરવામાં આવ્યો છે. જેમકેઃ ૦, ૧, ૨ ૩ , 88 8 8 8,888 આમાં ખાલી મીંડાં લઘુતાસૂચક છે અને કાળાં મીંડાં ગુરુત્વસૂચક છે. શબ્દાત્મક અંકે અહીં લેખને લખવાના અંકનું પ્રકરણ ચાલુ હેઈ, અપ્રાસંગિક છતાં અતિ મહત્ત્વના અને ઉપયોગી શબ્દાત્મક અંકનો ઉલ્લેખ પણ કરી લઈએ. એ પૈકીના કેટલાક અંકોનો ઉલ્લેખ આપણે ત્યાં સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન આદિ જેવા પ્રાચીન જૈન આગમગ્રંથોમાં૭૯ તેમજ તે કરતાં પણ પ્રાચીન વૈદિક ગ્રંથ૦ સુદ્ધાંમાં મળે છે. જ્યોતિષ, છંદ આદિ વિષયક ગ્રંથોમાં, શિલાલેખોમાં અને ૭૯ (૪) “જમેવ જી ની વર્સિ, નો તીર્થ નો ચેવ વરં ૨ | દી–જડમેવ’ તુમેવ गृहीत्वा तल्लब्धजयत्वात् तेनैव दीव्यति । ततोऽसौ तल्लब्धजयः सन् न 'कलिं' एककं नापि 'त्रैतं' त्रिक च नापि 'द्वापरं' द्विकं गृह्णातीति ॥' सूत्रकृतांग श्रु० १ अ० २ उ० २. (4) “પુત્તે વા &િળા gિ | ૧૬ પરી–દ્ધિના–વેન” ઉત્તરાર્થના ૦ ૧. () “જો સંક્ષિપ્ત સર્વ વિસ્ત” અનુયાદારસૂત્ર પત્ર ૨૨૮. ૮૦ (#) “તુકોમેન તેના અચાન' શતપથ બ્રાહ્મળ ૧૩-૩-૨-૧. (a) “ હૈ વારઃ તોમાઃ કૃતં તત’ તૈત્તિરીય ગ્રા. ૧-૫-૧૧-૧. (ग) 'दक्षिणा गायत्रीसम्पन्ना ब्राह्मणस्य ॥२१॥ टीका-गायत्रीसम्पन्ना गायत्र्यक्षरसमानसंख्याश्चतुविशतिर्गावो दक्षिणा ॥ जगत्या राज्ञः ॥ २२॥ टीका-जगत्या सम्पन्ना राज्ञः सहपक्षे प्राकृतसहदक्षिणाः ।। ઝાસ્ત્રક્ષરસમા સંસ્થા છાત્વરિત્વો મર્યાન્તિ ” ચાચનતસૂત્ર ભા. પ્રા. લિ. મા. પૃષ્ઠ ૧૨૧ કિ. ૧,૨,૩. ૮૧ વરાહમિહિરની પંચસિદ્ધાંતિકા, ગ્રહલાઘવ, વત્તરત્નાકર મુનિસુંદરસૂરિસ્કૃત ગુર્નાવલી આદિ તિષ, છંદ, પટ્ટાવલીવિષયક Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ગ્રંથોની પ્રશસ્તિઓમાં સંખ્યા અને સંવતનો નિર્દેશ શબ્દો દ્વારા ખૂબ જ કરવામાં આવ્યો છે. આ અંકની કલ્પના તે તે સંપ્રદાયમાં પ્રચલિત ધાર્મિક તેમજ વ્યાવહારિક વસ્તુઓની ગણતરીને આધારે કરવામાં આવી છે. આ શબ્દાંકોને ઉપયોગ કરવામાં વૈદિક અને જૈન પ્રજાએ એકબીજા સંપ્રદાયને માન્ય સંકેતોનો પ્રયોગ કરવામાં સાંપ્રદાયિકતાને દૂર મૂકવાની ઉદારતા દર્શાવી છે. હવે આ નીચે અનુક્રમે જે જે શબ્દાંકન જે જે અંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે દેખાડવામાં આવે છે? ૦= શૂન્ય, બિન્દુ, રદ્ધ, ખ, છિદ્ર, પૂર્ણ, ગગન, આકાશ, વિયત્, વ્યોમ, નભ, અભ્ર, અંતરિક્ષ. અંબર (‘આકાશવાચક શબ્દો) ઇત્યાદિ. ૧=કલિ, રૂપ, આદિ, પિતામહ, નાયક, તન, શશિ, વિધુ, ઈન્દુ, ચંદ્ર, શીતાંશુ, શતરશ્મિ, સિતશ્ય, હિમકર, સોમ, શશાંક, સુધાંશુ, નિરોશ, નિશાકર, ક્ષપાકર, ઔષધીશ, દાક્ષાયણીપ્રાણેશ, અન્જ (‘ચંદ્રવાચક શબ્દો), ભૂ, ભૂમિ, ક્ષિતિ, સ્મા, ધરા, વસુધા, વસુંધરા, ઉરા, ગો, પૃથ્વી, ધરણી, ઇલા, કુ, મહી (‘પૃથ્વી’વાચક શબ્દો), જૈવાતૃક ઇત્યાદિ. =યમ, યમલ, યુગલ, કંઠ, યુગ્મ, દ્રય, પક્ષ, અશ્વિન, નાસત્ય, દસ, લોચન, નેત્ર, નયન, ઈક્ષણ, અક્ષિ, દષ્ટિ, ચક્ષુ (“નેત્રીવાચક શબ્દો), કર્ણ, શ્રુતિ, શ્રોત્ર (‘કાનવાચક શબ્દ), બાહુ, કર, હસ્ત, પાણિ, દોષ, ભુજ (હાથ'વાચક શબ્દો), કર્ણ, કુચ, ઓષ્ઠ, ગુલ્ફ, જાનુ, જંઘા (“શરીરના બળે અવયવ’ વાચક શબ્દો), અયન, કુટુંબ, રવિચંકી ઇત્યાદિ. ૩ઃરામ, ત્રિપદી, ત્રિકાલ, ત્રિગત, ત્રિનેત્ર, લોક, જગત, ભુવન (વિશ્વવાચક શબ્દો), ગુણ, કાલ, સહદર, અનલ, અગ્નિ, વહિં, જવલન, પાવક, વૈશ્વાનર, દહન, તપન, હુતાશન, શિખિન, કૃશાનુ (‘અગ્નિવાચક શબ્દો), તત્ત્વ, વ્રત, હોત, શક્તિ, પુષ્કર, સંધ્યા, બ્રહ્મ, વર્ણ, સ્વર, પુરુષ, વચન, અર્થ, ગુપ્તિ ઇત્યાદિ. =વેદ, શ્રુતિ, સમુદ્ર, સાગર. અધિ. જલધિ, જલનિધિ, વાર્દિ, નરધિ, નીરનિધિ, સંખ્યાબંધ ગ્રંથોમાં શબ્દકોને પ્રવેગ ઠેકાણે ઠેકાણે કરવામાં આવે છે. બીજા બીજા ગ્રંથોમાં પણ પ્રસંગવશાત તેતે વરd, વય, વર્ષ વગેરેની ગણતરી શબ્દ દ્વારા અપાયેલી જોવામાં આવે છે. જેમકે– 'वसुविह ८ पाडिहेरविलसंतउ, भवियणपुंडरीय बोहंतउ, वसु-दहदोस १८ असेसहं चत्तउ, सिवउरिसिरिमाणिणिरइरत्तउ.' ત્રિભુવનસ્વયંમૂ-વષ્ણુ પં િ૨૧૦-૧૧ (દશમા સૈકાની કૃતિ) મધુસૂદન ચિ૦ મોદી સંપાદિત કgઐરાપાઠવી પૃ. ૭૮. (ख) 'सोऽस्थाद् गेहे प्रिय ! जिनमितान् २४ वत्सरान् स्नेहतो वा'-शीलदूतम श्लोक ४५. ૮૨ જિજ્ઞા વિના વિવાસ્ત્રિાવ્ય ગુર: રાઃ –-ઘાઘવ ર૦ ૧ ૦ ૧૬. ૮૩ અહીં આપવામાં આવેલા શબ્દો પૈકીના ઘણાખરા શબ્દાંકે પ્રત્યક્ષ ગ્રંથમાં તપાસીને જ લખવામાં આવ્યા છે અને કેટલાક ભાવ પ્રા. લિવ માત્ર માંથી લીધા છે. આ બધાયનાં ઉદાહરણો આપી નિરર્થક લેખનું કલેવર મોટું કરવું ઉચિત ન ધારી અમે ઉદાહરણો આપ્યાં નથી. Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ વારિધિ, વારિનિધિ, ઉદધિ, અંબુધિ, અંબુનિધિ, સંધિ, અર્ણવ (‘સમુદ્ર વાચક શબ્દો), કેન્દ્ર, વર્ણ, આશ્રમ, યુગ,તુર્ય, કૃત, અય, આય, દિલ્સ (દિશા) બંધુ, કેષ્ઠ, ધ્યાન, ગતિ, સંજ્ઞા, કષાય ઇત્યાદિ. પબાણ, શર, સાયક, ઈષ બાણ વાચક શબ્દ), ભૂત, મહાભૂત, પ્રાણ, ઈદ્રિય, અક્ષ, વિષય, તત્ત્વ, પર્વ, પાંડવ, અર્થ, વર્મ, વ્રત, સમિતિ, કામગુણ, શરીર, અનુત્તર, મહાવત ઇત્યાદિ =રસ, અંગ, કાય, ઋતુ, માસાર્ધ, દર્શન, રાગ, અરિ, શાસ્ત્ર, તર્ક, કારક, સમાસ, લેશ્યા, માખંડ, ગુણ, ગુહક, ગુહરકત્ર ઇત્યાદિ. 9==નગ, અગ, ભૂભૂત, પર્વત, શૈલ, અકિ, ગિરિ (‘પર્વતવાચક શબ્દો), ઋષિ, મુનિ, અત્રિ, વાર, સ્વર, ધાતુ, અશ્વ, તુરગ, વાહ, હય, વાજિન (“અશ્વવાચક શબ્દો), છંદ, ધી, કલત્ર, ભય, સાગર, જલધિ (“સમુદ્ર વાચક શબ્દ), લોક ઇત્યાદિ. ટ=વસુ, અહિ, સર્પ (સર્પવાચક શબ્દો), નાગૅક, નાગ, ગજ, દંતિન, દિગ્ગજ, હસ્તિન, માતંગ, કરિ, કુંજર, દ્વિપ, કરટિન (“હસ્તિવાચક શબ્દ), તક્ષ, સિદ્ધિ, ભૂતિ, અનુષ્ટ્રભુ, મંગલ, ભદ, પ્રભાવક, કર્મન, ધીગુણ, બુદ્ધિગુણ, સિગુણ ઈત્યાદિ. અંક, નંદ, નિધિ, ગ્રહ, ખગ, હરિ, નારદ, ધ, ખ, છિદ્ર, ગે, પવન, તત્ત્વ, બ્રહ્મગુપ્તિ, બ્રહ્મવૃતિ, શૈવેયક ઇત્યાદિ. ૧૦દશ, દિશા, આશા, કકુમ્ (દિશાવાચક શબ્દો). અંગુલિ, પંક્તિ, રાવણશિર, અવતાર, કર્મન, યતિધર્મ, શ્રમણધર્મ, પ્રાણ ઇત્યાદિ ૧૧=૪, ઈશ્વર, હર, ઈશ, ભવ, ભર્ગ, શલિન, મહાદેવ, પશુપતિ, શિવ (“મહાદેવ’વાચક શબ્દો), અક્ષૌહિણી ઇત્યાદિ. ૧૨ રવિ, સૂર્ય, અર્ક, માર્તડ, ઘુમણિ, ભાનુ, આદિત્ય, દિવાકર,દિનકર, ઉષ્ણાંશુ, ઈન (“સૂર્યવાચક શબ્દો), માસ, રાશિ, વ્યય, દિન, ભાવના, ભિક્ષુપ્રતિમા, યતિપ્રતિમા ઇત્યાદિ. ૧૩=વિશ્વ, વિશ્વેદેવા, કામ, અતિજગતી, અશેષ, ક્રિયાસ્થાન, યક્ષ ઇત્યાદિ. ૧૪=મનુ, વિદ્યા, ઇંદ્ર, શક, વાસવ (ઇદ્ર'વાચક શબ્દો), લોક, ભુવન, વિશ્વ, રત્ન, ગુણસ્થાન, પૂર્વ, ભૂતગ્રામ, રજુ ઈત્યાદિ. ૧૫=તિથિ, ઘસ, દિન, અહમ્, દિવસ (‘દિવસવાચક શબ્દો), પક્ષ, પરમધાર્મિક ઇત્યાદિ. ૧૬નૃપ, ભૂપ, ભૂપતિ, અષ્ટિ, કલા, ઈદુકલા, શશિકલા ઇત્યાદિ. ૧૭=અત્યષ્ટિ. ૧૮=ધતિ, અબ્રહ્મ, પાપસ્થાનક ઇત્યાદિ. ૧૯=અતિધતિ. ૨૦=નખ, કૃતિ ઈત્યાદિ. ૨૧=ઉત્કૃતિ, પ્રકૃતિ, સ્વર્ગ ઈત્યાદિ. રરકૃતિ, જાતિ, પરીષહ ઇત્યાદિ. ૨૩=વિકૃતિ. ૨૪ ગાયત્રી, જિન, અહંત ઈત્યાદિ. ૨૫તવ. રહ=નક્ષત્ર, ઉડુ, ભ ઈત્યાદિ. ૩૨=દંત, રદ, રદન ઇત્યાદિ. ૩૩ દેવ, અમર, ત્રિદશ, સુર ઇત્યાદિ. ૪૦=નરક. ૪૮=જગતી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૪૯તાન. - ૬૪=સ્ત્રીકલા. ૭ર પુષ્પકલા, અહીં આપવામાં આવેલા શબ્દો પૈકી કેટલાયે શબ્દકે વૈકલ્પિક છે, એટલે તે સ્થળે ક્યાં શબ્દાંકથી ચાલુ અંક લેવો એ નક્કી કરવા માટે કેટલીક વાર સાધકબાધક પ્રમાણે વિચારવાનું બાકી જ રહે છે અને એ રીતે નિર્ણિત થએલા એક જ પ્રામાણિક મનાય છે. રદ્ધ, ખ અને છિદ્રનો ઉપયોગ શૂન્ય માટે પણ થયા છે અને નવ માટે પણ થયો છે. ગે. એક માટે યે વપરાય છે અને નવ માટે પણ વપરાય છે. પક્ષ બે માટે યે વપરાય છે અને પંદરમાટે પણ. એ જ પ્રમાણે શ્રુતિ બે માટે અને ચાર માટે, લેક અને ભુવન ત્રણ માટે સાત માટે અને ચૌદ માટે, ગુણ ત્રણ માટે અને છ માટે, તત્ત્વ ત્રણ પાંચ નવ અને પચ્ચીસ માટે, સમુદ્રવાચક શબ્દ ચાર અને સાત માટે તથા વિશ્વ ત્રણ તેર અને ચૌદ માટે વપરાએલા જોવામાં આવે છે.* (૬) પુસ્તકલેખન આ વિભાગમાં તાડપત્રીય, કાગળનાં, સેનેરી, રૂપેરી વગેરે પુસ્તકો કેમ લખાતાં હતાં એની માહિતી આપવામાં આવે છે. તાડપત્રીય પુસ્તક તાડપત્રીય પુસ્તક, પત્ર ટૂંકા હોય તો બે વિભાગમાં અને લાંબાં હોય તે ત્રણ વિભાગમાં લખાતાં હતાં (જુઓ ચિત્ર નં. ૧૧-૧૨). દરેક વિભાગની બે બાજુએ એકથી દોઢ ઈંચ જેટલો માર્જિન રાખવામાં આવતો. વચલા માર્જિનના મધ્યમાં, પુસ્તકનાં પાનાં અસ્તવ્યસ્ત થઈ ન જાય એ માટે, કાણું પાડી તેમાં દેર પરેવી રાખવામાં આવતો (જુઓ ચિત્ર નં. ૪). પાનાની બે બાજુ પિકી જમણી બાજુએ અક્ષરાત્મક અંક-પત્રકો લખવામાં આવતા અને ડાબી બાજુએ અંકાત્મક પત્રાંકે લખવામાં આવતા. કેટલીક હસ્તલિખિત પ્રતિઓમાં કેવળ અક્ષરાત્મક યા અંકાત્મક ૮૪ અહીં અમને તાત્કાલિક જે ઉદાહરણ મળી શક્યાં છે તે આ નીચે આપીએ છીએ? (૪) વિર્ય ૪ ધ્ર ૬ સ્તો ચસ મત્તમયુરમ્ –ારનારા: ૨૦ રૂ. () “બ્ર ત્રિન: સ્વર: ૭ ૩ ૧ કૃપમાનસત !'–૦ ૪૦ ૫૦ રૂ. () "જ્ઞાત્રિચુર ત ત નોળેિ જો છ –૦ ૨૦ ૦ રૂ. (घ) 'जिनभुवने १४२४ स्वर्गमितः' गुर्वावली ग्लो० २९१. भुवनश्रुतिरविसंख्ये १२४३ वर्षे' प्रश्नोत्तररत्नमालिकाटीका. (ङ) 'गुणनयनरसेन्दुमिते १६२३ वर्षे' भावप्रकरणावचूरिः 'श्रीमद्विक्रमभूपतोऽम्बर-गुण-क्ष्माखण्ड-दाक्षायणीप्राणेशाङ्कितवत्सरे १६६०' जबूद्वीपप्रज्ञप्तिटीका. (च) 'मुनिवसुसागरसितकर १४८७ मितवर्षे' सम्यक्त्वकौमुदी । 'संवद्रसनिधिजलनिधिचन्द्रमिते १७९६ कार्तिके सिते. पक्षे ।' ज्ञानसारटीका. (૪) ધ પદવિશ્વ ૩૪૧૬ મિત્તે અર્થહીપિ 'शरेभविश्वे १३८५ यमितामवाप्य' गुर्वा० श्लो० २८९. Page #81 -------------------------------------------------------------------------- ________________ '૭૦ જેન ચિત્રકલ્પદ્રુમ અંકે પણ લખવામાં આવ્યા છે. કેટલીક વાર અંકે લખવાની જગ્યાએ તેમજ કાણું પાડવાની જગ્યાએ અંગુઠા વડે હિંગળોકના ટીકાઓ-ચાંલ્લાઓ કરવામાં આવતા. બે વિભાગ કે ત્રણ વિભાગમાં લખાએલા લખાણની આસપાસ, લખાણ બાંડું ન લાગે એ માટે, જોર્ડરની જેમ ઊભી બે કે ત્રણ લીટીઓ દોરવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૧૧-૧૨-૧૩). તાડપત્ર સ્વાભાવિક રીતે વાંકચૂકાં હોઈ જે બાજુને ભાગ સાંકડો હોય ત્યાં ઓછી લીટીઓ લખાતી અને જે બાજુને ભાગ પહોળો હોય ત્યાં વધારે લીટીઓ લખાતી; આથી ઘણી વાર એક જ પાનાના અમુક ભાગમાં વધારે લીટીઓ આવે અને અમુક ભાગમાં ઓછી લીટીઓ આવે એમ સમવિષમ પંક્તિઓ આવવાનો પ્રસંગ બની જતો (જુઓ ચિત્ર નં. ૧૧માં આ૦ ૩-૪). જે ઠેકાણે પાનાનો ભાગ સંકોચાઈ જાય ત્યાં, લીટી અટકાવવામાં આવી છે એમ જણાવવા માટે ઘણીવાર ૫, ૭, ૮ આ આકૃતિઓને મળતું ગમે તે એક ચિહ્ન કરવામાં આવતું. આ જ પ્રમાણે પાનાના વાંકને લઈ અધવચ્ચેથી શરૂ થતી પંકિતના સૂચન માટે પણ ઉપરોક્ત ચિહ્નો જ કરાતાં હતાં. પુસ્તકલેખનના પ્રારંભમાં બે લીટી, ભલે, મીંડું ઉપરાંત જિન, ગણધર, ગુરુ, ઇષ્ટદેવતા આદિને લગતાં નમસ્કાર લખવામાં આવતા એ અમે અગાઉ જણાવી ગયા છીએ. જ્યાં ચાલું ગ્રંથના કેઈ ઉદ્દેશ, અધ્યયન, શ્રુતસ્કંધ આદિની કે સર્ગ, ઉસ, લંભક વગેરેની પૂર્ણાહુતિ થતી હોય ત્યાં એની પુપિકાને છૂટી પાડી તે પછી a | લખવામાં આવતા અને એ પછી સમાપ્તિચિહને લગતી ચિત્રાકૃતિઓ દોરવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૧રમાં ર૬૩ પાનાની આકૃતિમાં પાંચમી લીટી), અને તે પછી ચારપાંચ આંગળ જેટલી લીટી ખાલી મૂકી “ભલે, મીઠું, નમસ્કાર વગેરે લખી આગળનો ગ્રંથવિભાગ ચાલુ કરવામાં આવતું. કેટલીક પ્રતોમાં જ્યાં ગ્રંથના મુખ્ય વિભાગની સમાપ્તિ થતી ત્યાં ચક્ર, કમલ, કલશ આદિની સુંદર ચિત્રાકૃતિઓ દોરવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૧૨-૧૩). કેટલીકવાર કઈ ગાથાની ટીકાભાષ્ય-ચૂણિ અગર ગ્રંથનો કઈ ખાસ વિષયવિભાગ પૂર્ણ થતા હોય ત્યાં તે દર્શાવવા માટે પણ મા કરાતો હતો, પણ ઉપર જણાવ્યું તેમ તે પછી ખાલી જગ્યા રાખવામાં આવતી નહોતી. કાગળનાં પુસ્તકે તાડપત્ર ઉપર પુસ્તક લખવાની સામાન્ય પદ્ધતિ જણાવ્યા પછી કાગળ ઉપર કેમ લખાતું એ હવે જણાવીએ. કાગળનાં પુસ્તકો પ્રારંભમાં તાડપત્રીય પુસ્તકની જેમ લંબાઈપહોળાઈમાં ટૂંકાં, મુષ્ટિ પુસ્તકાકારે લખવામાં આવતાં હતાં, તેમ છતાં તે તાડપત્રીય પુસ્તકની જેમ બે કે ત્રણ વિભાગમાં ન લખાતાં સળંગ એક જ વિભાગમાં લખાતાં હતાં. કેટલાંક પુસ્તકો તાડપત્રીય પુસ્તકની જેમ લાંબાં લખવા છતાં પહોળાઈમાં તાડપત્ર કરતાં બમણાં પહેલાં એટલે કે કા ઈંચ જેટલા પહોળાં લખાતાં હતાં; પરંતુ આટલાં લાંબાં પુસ્તકે રાખવાં-વાંચવા-લખવા-ઉપાડવાં કષ્ટભય લાગવાથી તેરમી શતાબ્દી પછી તેના કદને ટૂંકાવીને ૧૨૫ ઈંચનું કે તે કરતાં કાંઈક નાનુંમોટું રાખવામાં આવ્યું છે. કાગળ ઉપર લખાતાં પુસ્તકમાં શરૂશરૂમાં લખાણની બે બાજુએ બોર્ડર તરીકે કાળી શાહીથી જ લીટીએ Page #82 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા દોરવામાં આવતી હતી; પણ અનુમાને સોળમી શતાબ્દીથી લીટીઓ દેરવા માટે કાળાને બદલે લાલ શાહી પસંદ કરવામાં આવી છે. કાગળનાં પુસ્તકની વચમાં દોરો પરોવવા માટે કાણું પાડવા માટે ખાલી જગ્યા રાખવામાં આવતી, તે છતાં તાડપત્રીય પુસ્તકનાં પાનાંની જેમ આનાં પાનાંને એકાએક ખસી પડવાને કે અસ્તવ્યસ્ત થવાનો ભય કે સંભવ નહિ હોવાથી તેમાં કાણું પાડી દેરે. પરોવેલાં પુસ્તકે જવલ્લે જ મળે છે. મોટે ભાગે તો આ કાણું પાડવાની જગ્યા ખાલી જ રખાઈ છે, અથવા તે ઠેકાણે લાલ રંગના ચાંલ્લા કે લાલ, કાળી, આસમાની, પીળી શાહીથી મિશ્રિત ફૂલ, ચેકડી, બદામ વગેરેની આકૃતિઓ કરવામાં આવતી. કેટલાંક પુસ્તકોમાં, પાનાની બે બાજુના હાંસિયાની ૫ વચમાં હિંગળાકના ટીકા કરી તે ઉપર જમણી બાજુએ અક્ષરાત્મક પત્રકો અને ડાબી બાજુએ અંકાત્મક પત્ર લખવામાં આવતા હતા. કાગળનાં પુસ્તકમાં પાનાની જમણી બાજુના હાંસિયામાં ઉપરના ભાગમાં અને કેટલીકવાર બંને બાજુના હાંસિયામાં ઉપરના ભાગમાં હુંડી ભરવામાં આવતી અર્થાત ગ્રંથનું નામ અને પાનાને સંખ્યાંક લખવામાં આવતો હતો, અને ડાબી બાજુના હાંસિયામાં નીચેના ભાગમાં માત્ર પત્રાંક જ લખાતે હતે. એક જ વિષયના ગ્રંથને એકીસાથે રાખવા ખાતર જ્યારે સળંગ લખાવવામાં આવતા તે સમયે ઉપર જણાવ્યા મુજબ ચાલુ ગ્રંથની હુંડી અને પત્રાંક આદિ ભરવા-લખવા ઉપરાંત બંને બાજુના હાંસિયાના વચલા ભાગમાં લાલ ચાંલ્લા કરી પત્રક તરીકે એક બાજુ સળંગ અક્ષરાક અને બીજી બાજુ સળંગ ચાલુ અંકે લખાતા હતા. કેટલીકવાર બે પાંચ ગ્રંથે એકીસાથે લખેલા હોય તેમાં પાનાના અંકે સળગ કરવા છતાં ગ્રંથને જુદા પાડવા માટે ડાબી બાજુના હાંસિયાના તદ્દન ખૂણામાં ઝીણું અંકે કરવામાં આવતા. આ એકેને “રઅંક તરીકે ઓળખવામાં આવે છે. કાગળનાં પુસ્તકનાં પાનાં એકસરખા માપનાં હેઈ તેમાં દરેક પાનામાં લીટીઓ એકસરખી જ આવતી. જ્યાં ખાસ ઉદ્દેશ, અધ્યયન, શ્રુતસ્કંધ આદિની સમાપ્તિ થતી હોય ત્યાં પુષ્યિકા કાંક વગેરેને લાલ શાહીથી લખતા અથવા તેની આસપાસ લાલ શાહીથી આવી ઊભી પૂર્ણ વિરામસૂચક બે લીટીઓ કરવામાં આવતી, જેથી તે તરફ એકદમ વાચકનું લક્ષ ખેંચાય. કાગળનાં પુસ્તકના પ્રારંભમાં “ભલે મડાનું ચિહ્ન અને સમાપ્તિમાં વગેરે તાડપત્રીય પુસ્તકની જેમ જ લખાએલાં મળે છે. માત્ર તાડપત્રીય પુસ્તકમાં સમાપ્તિમાં જે અનેક જાતની ચિત્રાકૃતિઓ કરાતી તે જવલ્લે જ આલેખાએલી મળે છે. પુસ્તકલેખનની પ્રાચીન વિશેષતાઓ તાડપત્ર અને કાગળ ઉપર પુસ્તક લખવાની સામાન્ય પદ્ધતિને અંગે આટલું જણાવ્યા પછી હવે એને અંગે ખાસ વિશેષ હકીકત જણાવીએ. પ્રાચીન કાળમાં જે પુસ્તક લખાતાં હતાં તેમાં જ્યાં ખાસ વાક્યાથેનો સંબંધ પૂર્ણ થતો ત્યાં પૂર્ણવિરામ સૂચક ! આવું દંડાકાર ચિહ્ન કરવામાં આવતું, જ્યાં ખાસ વધારાનો અર્થ સમાપ્ત ૮૫ પાનાની ડાબી અને જમણી બાજુના માર્જિનને હાંસિયા' તરીકે ઓળખવામાં આવે છે. ૮૬ જેને અત્યારે હેડિંગ તરીકે ઓળખવામાં આવે છે તેને આપણી ભાષામાં હુંડી એ નામથી ઓળખવામાં આવે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જૈન ચિત્રકલ્પદ્રુમ થતો ત્યાં આવા બે ઊભા દંડ કરવામાં આવતા અને જ્યાં ખાસ અવાંતર વિષય, પ્રકરણ કે ગાથાની ટીકા આદિની સમાપ્તિ થતી હોય ત્યા ! આ પ્રમાણે લખતા જ્યાં લોકની શરૂઆત કે સમાપિત થતી ત્યાં બંને બાજુએ બે ઊભા દંડ કરતા અને તે પછી ૩ કે લોકાંક લખત. કેટલીક પ્રતમાં, અત્યારના મુદ્રણમાં જેમ પરસવર્ણ કરવામાં આવે છે તેમ પરસવર્ણ પણ કરવામાં આવતા અને જ્યાં મૂલસૂત્રગાથા ઉપર ભાષ્ય વગેરે સમાપ્ત થતું ત્યાં તે તે સૂત્રગાથાના ભાષ્યની સમાપ્તિ અક્ષરાંક દ્વારા સૂચવવામાં આવતી.૮૭ આમ છતાં પાછળના અવિવેકી લેખકે, લખાણમાં વધારે થાય અને એ લખાણ મહેનતાણાની ગણતરીમાં ન આવે એ ઇરાદાથી ઉપરોક્ત વિશિષ્ટ ચિહ્નો અને સંકેતોને ન લખતાં માત્ર ચાલુ ગ્રંથના અક્ષરો જ લખવા લાગ્યા; જેને પરિણામે લિખિત ગ્રંથોના ગૌરવમાં ઘટાડો થવા ઉપરાંત ઉત્તરોત્તર દુર્ગમતા અને ગટાળે વધતાં ગયાં છે. આ અવિવેકી લેખકેએ કેટલીયે વાર ગ્રંથના સંદર્ભોના સંદર્ભો ઉપરાંત મૂળ ગ્રંથના વિષયને લગતી સ્થાપનાઓ, હિં, ગ્રંથકારે કરેલાં ચિહો, શ્લોકસંખ્યા, ગાથાસંખ્યા, ગ્રંથાશ્રમ, ગ્રંથની પ્રશસ્તિ સુદ્ધાં ઉડાડી દીધાં છે. લેખકોની આ અવિવેકી વર્તણૂક આજની નથી પણ સૈકાઓ જૂની છે. તાડપત્રીય પુસ્તકોમાં ચિત્રો અને અંક આદિને ઠેકાણે કરાતા લાલ ચાંલ્લાને બાદ કરી લઈએ તે લેખન માટે અને લીટીઓ દોરવા માટે માત્ર કાળી શાહી જ વપરાઈ છે, જ્યારે કાગળનાં પુસ્તકે લખવા માટે કાળી શાહી ઉપરાંત સોનેરી, રૂપેરી અને લાલ રંગની શાહીઓ પણ વપરાઈ છે. આમ છતાં એટલું તો ખરું જ છે કે કાળી શાહી અને સેનેરી-રૂપેરી શાહી ઉપગ જેમ આખાં પુસ્તકનાં પુસ્તક લખવા માટે થયો છે તેમ આખું પુસ્તક લખવા માટે લાલ શાહીને ઉપયોગ ખાસ કરીને કયારે ય થયો નથી. આ શાહીને ઉપયોગ મુખ્યપણે પુષિકા, ગ્રંથાક, ૩ ૨, તથહિ, પૂર્ણવિરામ તરીકે લખાતાં દંડનાં ચિહ્નો, લીટીઓ કે ચિત્રો લખવા માટે જ થયો છે. પુસ્તકલેખનના પ્રકારે અગાઉ અમે ગંડી, કચ્છપી, મુષ્ટિ આદિ પુસ્તકોના જે પ્રકાર નેંધી ગયા છીએ એ પ્રકારો પુસ્તકના બાહ્ય દેખાવને લક્ષીને પાડવામાં આવ્યા છે, જ્યારે આ વિભાગમાં દેખાડાતા પુસ્તકના પ્રકારે-ભેદ–નામે કાગળ ઉપર પુસ્તકલેખનની શરૂઆત થયા પછી લખાણની પદ્ધતિ ઉપરથી પાડવામાં આવ્યા છે, જે અહીં દેખાડવામાં આવે છે. કાગળ ઉપર પુસ્તક અનેક રૂપમાં લખાતાં હતાં જેમકે ત્રિપાટ કે ત્રિપાઠ, પંચપાટ કે પંચપાઠ, શડ કે શઢ, ચિત્રપુસ્તક, સ્વર્ણાક્ષરી, રીયાક્ષરી, સુમાક્ષરી, સ્થૂલાક્ષરી ઈત્યાદિ. ત્રિપાટ કે ત્રિપાઠ જે પુસ્તકના મધ્ય ભાગમાં મોટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર અને નીચે તેની ૮૭ તકલ્પષ્યમાં આદિથી અંત સુધી પરસવર્ણ લખેલા છે અને જ્યાં જ્યાં જે જે સૂત્રગાથાનું ભાષ્ય સમાપ્ત થાય છે ત્યાં ત્યાં તે તે સ્ત્રગાથાને અંક અક્ષરાંકથી લખેલો છે. પ્રાચીન મૂર્ણિમાં તેમજ બીજા ઘણા ઘણા ગ્રંથોમાં પરસવર્ણ લખાએલા જોવામાં આવે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ મારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા ૭૩ ટીકા કે ટમે લખવામાં આવે, એવા પ્રકારના પુસ્તકને, તેની વચમાં, ઉપર અને નીચે એમ ત્રણ પટે—વિભાગે અથવા ત્રણ પાડે તે લખાતું હાવાથી, ‘ત્રિપાટ’ અગર ત્રિપાઠ' કહેવામાં આવે છે. (જીએ ચિત્ર નં. ૧૪). પંચપાટ કે પંચપાટ જે પુસ્તકની વચમાં મેટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર, નીચે તથા એ બાજુના હાંસિયામાં તેની ટીકા કે ટખાર્થે લખવામાં આવે, એ જાતના પુસ્તકને, વચમાં, ઉપર, નીચે અને મે માજીના હાંસિયામાં એમ પાંચ પડે–વિભાગે અથવા પાંચ પાડે તે લખાતું હોવાથી, ‘પંચપાટ’ અથવા ‘પંચપાઠ’ કહેવામાં આવે છે. (જીએ ચિત્ર નં. ૧૫). ગૂડ કે ગૂઢ જે પુસ્તકો હાથીની શુણ્ડની સૂંઢની પેઠે મૂળ સૂત્ર, ટીકા આદિના કોઇ પણ જાતના વિભાગ પાડડ્યા સિવાય સળંગ લખવામાં આવે તેને ‘શૂ’ અથવા ‘' પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. ત્રિપાટ અને પંચપાટ તરીકે તે જ ગ્રંથા લખી શકાય છે જેના ઉપર ટીકા ટિપ્પણી હાય. જે ગ્રંથા ઉપર ટીકા ટિપ્પણી નથી હાતી તે ‘ફૂડ’ રૂપે જ લખાય છે, પણ તેને માટે ‘શૂડ’ શબ્દના પ્રયોગ થતા નથી. ‘શૂડ' શબ્દના પ્રયાગ સળંગ લખાએલા ટીકાત્મક ગ્રંથા માટે જ થાય છે. મૂળ રૂપ ગ્રંથા સદા ચે સળંગ એકાકારે લખાતા હાઈ એને માટે ત્રિપાટ, પંચપાટ આદિ પૈકીના કેાઇ સંકેતને અવકાશ જ નથી. ત્રિપાર્ટ-પંચપાટરૂપે પુસ્તક લખવાની પદ્ધતિ અમારી માન્યતાનુસાર વિક્રમની પંદરમી સદીના પ્રારભથી ચાલુ થઈ છે. તે પહેલા સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય, ટીકા વગેરેનાં પુસ્તક! જુદાં જુદાં જ લખાતાં હતાં અને ત્યારે એક ગ્રંથ વાંચનારને વારંવાર જુદીજુદી પ્રતામાં નજર નાખવી પડતી હતી. ચિત્રપુસ્તક ‘ચિત્રપુસ્તક’ એ નામ સાંભળી, પુરતકામાં ચીતરવામાં આવતાં અનેકવિધ ચિત્રાની કલ્પના કાઇ ન કરી લે, ‘ચિત્રપુસ્તક’ એ નામથી અમારે આશય મુખ્યત્વે કરી લખાણની ખૂબીથી સ્વયં ઉત્પન્ન થતાં ચિત્રાથી છે. કેટલાક લેખકો પુસ્તક લખતાં અક્ષરાની વચમાં એવી ચીવટથી અને ખૂબીથી ખાલી જગ્યા છેાડે છે કે જેથી અનેક જાતની ચિત્રચાકડીએ, વજ્ર, છત્ર, સ્વસ્તિક વગેરેની આકૃતિએ તેમજ લેખકે ધારેલી વ્યક્તિનું નામ, શ્લોક, ગાથા વગેરે આપણે જોઈ વાંચી શકીએ. (જીએ ચિત્ર નં. ૫-૬-૧૬-૧૭). આ જ પ્રમાણે કેટલાક લેખકો ઉપર જણાવ્યું તેમ લખાણની વચમાં ખાલી જગ્યા ન મૂકતાં, કાળી શાહીથી સળંગ લખાતા લખાણની વચમાંના અમુક અમુક અક્ષરેસને એવી ચીવટથી અને ખૂબીથી લાલ શાહી વડે લખે છે કે જેથી તેને જોનાર એ લખાણમાં અનેક પ્રકારની ચિત્રાકૃતિ તેમજ નામ, ક્ષેાક વગેરે જોઇ શકે. આ ઉપરાંત કેટલાક લેખકો પુસ્તકની વચમાં જ્યાં કાણું પાડવા માટે જગ્યા રાખવામાં આવે છે ત્યાં અને બે બાજુના હાંસિયાના મધ્ય ભાગમાં, અમે અગાઉ જણાવી ગયા છીએ તે મુજબ, સળંગ અંકે લખવાના ન હોય ત્યારે ત્યાં હિંગળાક, હરતાલ, વાદળી આદિ રંગથી મિશ્રિત ફૂલ, ચોકડી, કમળ, બદામ આદિની વિધવિધ આકૃતિ કરતા. કેટલીકવાર કલ્પસૂત્ર For Private Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જૈન ચિત્રકલ્પદ્રુમ જેવાં પુસ્તકામાં, વચમાં જ્યાં કાણું પાડવાની જગ્યા રાખવામાં આવે છે ત્યા, કલ્પસૂત્રને લગતાં સુંદર નાનાં ચિત્રે પણ દારવામાં આવતાં.૮૮ સુવર્ણાક્ષરી-રોપ્યાક્ષરી પુસ્તક સાનેરી (સેાનાની) અને રૂપેરી (ચાંદીની) શાહીથી પુસ્તકો કેમ લખાતાં એ જાણવું અતિ મહત્ત્વનું છે. આપણા ચાલુ ધાળા કાગળ ઉપર સોનેરી- પેરી શાહીનું લખાણ લેશ પણ દીપી ઊઠે તેમ નહિ હાવાથી આ બે જાતની શાહીથી પુસ્તક લખતાં પહેલાં કાગળાને—પાનાંને ‘બેંક ગ્રાઉન્ડ’ તરીકે લાલ, કાળા, વાદળી, જામલી વગેરે ઘેરા રંગોથી રંગીન બનાવવામાં આવતાં અને તેમને અકીક, કસોટી, કોડા વગેરેના ઘૂંટાથી ઘૂંટીને મુલાયમ બનાવી લેવામાં આવતાં હતાં. તે પછી એ પાનાં ઉપર, અમે અગાઉ જણાવી ગયા છીએ એ રીત પ્રમાણે તૈયાર કરેલી સેનેરી--પેરી શાહીની ભૂકીને અત્યંત સ્વચ્છ ધવના ગુંદરના પાણી સાથે ભેળવી, શાહી રૂપે તૈયાર કરી પીંછી વડે અથવા તેને લાયક કલમથી ગ્રંથ લખવામાં આવતા. આ અક્ષરે સુકાયા પછી તેને અકીક વગેરેના છૂટાથી ચૂંટતાં એ લખાણુ ખરાબર તૈયાર એપદાર બની જતું. આ લખાણની વચમાં અને તેની આસપાસ અનેક જાતનાં રંગવિરંગી ચિત્રા, વેલા વગેરે કરવામાં આવતાં હતાં. લખવામાં પણ અનેક જાતની ભાતા અને ખૂખીએ દર્શાવવામાં આવતી. સેાનેરી-રૂપેરી શાહીથી લખેલું તાડપત્રીય પુસ્તક આજ સુધીમાં ક્યાં યે જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી. કહેવામાં આવે છે કે પરમાર્હુત ગૂર્જરેશ્વર મહારાજ શ્રીકુમારપાલદેવે જૈન આગમાની તેમજ આચાર્યે શ્રીહેમચંદ્રકૃત ગ્રંથેાની સુવર્ણાંક્ષરી પ્રતિએ પાતાના જ્ઞાનકોશ માટે લખાવી હતી;૯ એ જ પ્રમાણે મહામાત્ય શ્રીવસ્તુપાલે જૈન આગમેની એકેક પ્રતિ સુવર્ણાક્ષરે લખાવ્યાનું ॰ પણ કહેવામાં આવે છે. એ પ્રતિ તાડપત્ર ઉપર લખાઈ હશે કે કાગળ ઉપર એ નિશ્ચિત રૂપે કહેવાનું કે જાણવાનું અમારી પાસે કશું જ સાધન નથી. અમારા જોવામાં જે અનેકાનેક સુવર્ણાક્ષરી સુંદર પુસ્તકા આવ્યાં છે એ બધાં યે કાગળ ઉપર અને વિક્રમની પંદરમી—સેાળમી આદિ સદીમાં લખાએલાં છે. અમારી માન્યતા તે એવી છે કે તાડપત્ર ઉપર સુવર્ણીક્ષરી જૈન પુસ્તકા લખાયાં જ નથી, એટલું જ નહિ પણ વિક્રમની પંદરમી શતાબ્દી પહેલાં સુવર્ણાક્ષરી પુસ્તકા લખાતાં હોય એમ પણ અમને લાગતું નથી. રૌષ્માક્ષરી પુસ્તક લખવાની પ્રથા સુવર્ણાંક્ષરી પુસ્તકા કરતાં ચે ૮૮ શ્રીહંવિજયજી મહારાજના વડાદરાના જૈન પુરતકસંગ્રહમાં ‘કલ્પસૂત્ર’ની એક પ્રતિ છે જેના મધ્યમાં આ પ્રમાણેનાં ચિત્ર છે. ૮૯ (क) 'जिनागमाराधनतत्परेण राजर्षिणा एकविंशतिः ज्ञानकोशाः कारापिताः । एकादशाङ्ग-द्वादशाङ्गोपाङ्गादिसिद्धान्तप्र तिरेका सौवर्णाक्षरैर्लेखिता, योगशास्त्र- वीतरागस्तव द्वात्रिंशत्प्रकाशाः सौवर्णाक्षरा हस्तपुस्तिकायां लेखिताः । सप्तशतलेखकाः लिखन्ति ।' कुमारपालप्रबन्ध पत्र ९६-९७ ॥ (ख) 'श्रीकुमारपालेन सप्तशतलेखक पार्श्वात् ६ लक्ष ३६ सहस्रागमस्य सप्त प्रतय: सौवर्णाक्षराः श्री हेमाचार्यप्रणीतव्याकरण- चरितादिग्रन्थानामेकविंशतिः प्रतयो लेखिताः ॥ उपदेशतरङ्गिणी पत्र १४० ॥ ૯૦ જુઓ ટિપ્પણ ન, ૩૦ (g). For Private Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૭૫ અર્વાચીન છે. ઈડરના જૈન જ્ઞાનભંડારમાં કલ્પસૂત્રની સચિત્ર તાડપત્રીય પ્રતિ છે તેનાં ચિત્રામાં સાનેરી શાહીના ઉપયાગ કરવામાં આવ્યા ૧ છે. સાનેરી શાહી કરતાં ચાંદીની શાહીના ઉપયેાગ પુસ્તક લખવા માટે તેમજ ચિત્રકામ માટે અનેકગણા એછે થયેા છે. ચાંદીની શાહીથી લખાએલી પ્રતિ કવચિત કવચિત જ મળે૯૨ છે, જ્યારે સાનેરી શાહીથી લખાએલી પ્રતિએ અનેક સ્થળે અને અનેક જ્ઞાનભંડારામાં મળે છે. આ બંને પ્રકારની શાહીથી લખાએલાં પુસ્તકામાં મુખ્યત્વે કરીને કલ્પસૂત્ર અને કાલિકાચાર્યે કથા હોય છે, અને કચિત્ ભગવતીસૂત્ર,૯૪ ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે જેવાં માન્ય જૈન આગમે પણ હેાય છે. કેટલીક વાર નવસ્મરણાદિ સ્તત્રપ વગેરે પણ ૯૧ આ પેાથી વિક્રમની ચાદમી સદ્દીમાં લખાએલી હોવાની અમારી સંભાવના છે. કર () ચાંદીની શાહીથી લખાએલી કેપસૂત્રની એક સચિત્ર પ્રતિ શ્રીવિજયધર્મસૂરિ મહારાજના જ્ઞાનભંડારમાં છે, એમ તેમના શિષ્ય શ્રીવિદ્યાવિજયજી મહારાજ જણાવે છે, (લ) એક કલ્પસૂત્રસુખાધિકાટીકાની પ્રતિ અમારા વૃદ્ધ ગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ પાસે છે, જે સંવત ૧૮૧૪માં બુરાનપુરમાં લખાએલી છે. આ પ્રતિ જુદાજુદા લેખકાએ પૂર્ણ કરેલી છે. પ્રતિના પત્ર ૨૮, ૧૬૫ અને ૩૦૬માં લેખકની જુદીજુદી આ પ્રમાણેની પુષ્પિકાઓ છે: (१)...... कल्पसुबोधिकायां प्रथमः क्षणः समाप्तः सुभासुभं लिपीकृतं ऋष समरथः नाडीवाल गच्छे શ્રીનિન્સાનનાોય: ૧: (૨)......સુવોધિવાયાં છઃ ક્ષળ: સમાસઃ ૬ જિષિત ૠણ સમરથ નામોરી પછે: માંનવુરે: એવા વા જૈવાનવિમરુની: ! છેઃ છે: શ્રી: ( ३ ) ...... इति श्रीकल्पसुवोधिका समाप्ता संवत् १८१४ना वर्षे पौष वदि ५ वार खौ पं० रामकुशलेन હવીત શ્રી (T) અજમેરના શેઠ કલ્યાણમલજી ઢઢ્ઢાના ઘરમાં એક પ્રાચીન ચેાપડી છે, જેમાં ચંદ્રાવસૂરી નામના ગ્રંથ ચાંદીની શાહીથી લખાએલે હાવાનું ભા, પ્રા. લિ. મા. પૃ. ૧૫૬માં જણાવેલું છે. આ પુસ્તકમાં લેખકની પુષ્પિકા વગેરે કશું યે નથી, તેમ છતાં તેની લિપિ વગેરે શ્વેતાં એ સેાળમી સદીમાં લખાએલું માનવામાં આવે છે. આ સિવાય બીજે ધણે ઠેકાણે ચાંદીની શાહીથી લખેલાં પુસ્તકા મળે છે. ૯૩ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ, શ્રીહંસવિજયજી મ૦, શ્રીઅમરવિજયજી મ૦, શ્રીવિજયકમલસૂરિ મ॰, શ્રીવિજયધર્મસૂર મ॰ વગેરેના શાસ્ત્રસંગ્રહામાં તેમજ લીંબડીના જૈન જ્ઞાનભંડારમાં, અમદાવાદ દેવશાના પાડાના પુસ્તકસંગ્રહમાં, પાટણ વાડીપાર્શ્વનાથના ભંડારમાં, સુરતના મેહનલાલજી મ૦ ના જ્ઞાનભંડારમાં ઇત્યાદિ અનેક જૈન મુનિએના પુસ્તકસંગ્રમાં તેમજ ગુજરાતનાં અનેક ગામ-નગરોના જ્ઞાનભંડારામાં કલ્પસૂત્ર અને કાલિકાચાર્યે કથાની સંખ્યાબંધ પ્રતા વિદ્યમાન છે, એ જ રીતે મારવાડ, માળવા, મેવાડ, બંગાળ, દક્ષિણ વગેરે દેશેામાંના જૈન જ્ઞાનભંડારામાં, જૈન મુનિએના પુસ્તકસંગ્રહોમાં અને જૈન ગ્રહસ્થાના ઘરભંડારામાં આ બંને ગ્રંથાની સંખ્યાબંધ સુવર્ણાક્ષરી પ્રતા વિદ્યમાન છે. ૭૪ લીંબડી જૈન જ્ઞાનભંડારની જાની ટીપમાં ‘સુવર્ણાક્ષરી ભગવતીસૂત્ર’ની પ્રતિનું નામ હતું જે અત્યારે ત્યાં નથી. તપગચ્છના શ્રી પૂજ્યના જ્ઞાનભંડારમાં સુવર્ણાક્ષરી ભગવતીત્રની પ્રતિ હાવાનું ખાત્રીદાર સજ્જન પાસે સાંભળવામાં આવ્યું છે. અમદાવાદના દેવશાના પાડાના જૈન જ્ઞાનભંડારમાં ઉત્તરાધ્યયનસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતિ વિદ્યમાન છે. ૯૫ પાલણપુરવાસી ભાઈ નાથાલાલના સંગ્રહમાં સુવર્ણાંક્ષરી નવમરણની ચેાપડી છે, જે અત્યંત સુંદર હેાવા ઉપરાંત એ પ્રતિ For Private Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ७४ જૈન ચિત્રકલ્પદ્રુમ સોનેરી શાહીથી લખવામાં આવ્યા છે. સૂક્ષ્માક્ષરી પુસ્તકે જૈન સાધુ સદાને માટે પાદવિહારી હોવા ઉપરાંત તેઓ પોતાની સઘળી વસ્તુને જાતે જ ઉપાડતા હોઈ રસ્તામાં વધારે પડતો ભાર ન થાય એની જેમ દરેક રીતે કાળજી રાખતા, તેમ રસ્તામાં સાથે રાખવાના પુસ્તકને પણ વધારે પડતો ભાર ન થાય તેમજ પઠન-પાઠનમાં સુગમતા વધે એ માટે પણ તેઓ ધ્યાન રાખતા. આ કારણથી તેઓ રસ્તામાં ઉપયોગી ગ્રંથેની પિાથીઓ નાની બનાવતા તેમજ ઝીણા અક્ષરોમાં લખતા-લખાવતા. તાડપત્રીય પુસ્તકના જમાના કરતાં કાગળના પુસ્તકના યુગમાં ઝીણા અક્ષર લખવાની કળાએ વધારેમાં વધારે વિકાસ સાધ્યો છે એટલું જ નહિ પણ તે પછી જ ત્રિપટ, પંચપાટ વગેરે સૂક્ષ્માક્ષરી પુસ્તક લખવાની પ્રથાએ જન્મ લીધો છે. તાડપત્રીય પુરતકના જમાનામાં જે જાતના ઝીણા અક્ષરો લખાતા હતા તે કરતાં કાગળના પુસ્તકના જમાનામાં અનેકગણે વિકાસ સધાયો છે. તાડપત્રીય પુસ્તકોમાં અમે એવાં પુસ્તક પણ જોયાં છે જેમાં સાધારણરીતે ચાર લીટીઓ સમાઈ શકે એવાં પાનાંઓમાં દસ દસ લીટીઓ લખવામાં આવી છે, તેમ છતાં અમે આ નિબંધ સાથે કુમારપારકરાતિત પુર્વ કચ્છોવાના ૧૧૬ વર્ષની પ્રતિમા પાનાનું ચિત્ર આપ્યું છે (જુઓ ચિત્ર નં. ૧૫) તેવા ઝીણા અક્ષરો તે તાડપત્રીય જમાનામાં નહોતા જ લખાતા. આ વાત અમે આખા પુસ્તકને ઝીણુ અક્ષરમાં લખવાને લક્ષીને કહીએ છીએ, નહિ કે એ પુસ્તકમાંનાં ટિપ્પણ આદિને લક્ષીને; કારણકે તાડપત્રીય પ્રતિમાંનાં ટિપ્પણો, પાઠભેદો અને તેમાં પડી ગએલા પાઠ ઘણોખરો વખત અત્યંત ઝીણામાં ઝીણા અક્ષરથી લખવામાં આવતા હતા. Qલાક્ષરી પુસ્તક જેમ જૈન શ્રમણો રસ્તામાં પુસ્તક રાખવાની સગવડ ખાતર સુમાક્ષરી પુસ્તકે લખાવતા હતા તેમ વાંચવાની સુગમતા ખાતર પૂલાક્ષરી પુસ્તક પણ લખતા-લખાવતા હતા. સામાન્યરીતે તે દરેક પુસ્તક મધ્યમસરના અક્ષરમાં જ લખવા-લખાવવામાં આવે છે, પરંતુ વલ્પમૂત્ર અને ચાર્યવથા જેવાં પુસ્તકો કે જે પર્યુષણ પર્વમાં પારાયણ તરીકે એકીશ્વાસે અને વેગબહ વાંચવાનાં હેય છે તેને સ્કૂલ-મેટા અક્ષરમાં લખવામાં આવે છે, જેથી વાંચવામાં અટક ન થાય તેમજ અક્ષર ઉપર આંખ બરાબર ટકે. ખાસ અપવાદ બાદ કરી લઈએ તે લાક્ષરી પુસ્તક તરીકે કલ્પસૂત્ર મુર્શિદાબાદનિવાસી પ્રસિદ્ધ જૈન ધનાઢય જગતશેઠે પિતાના નિત્યપાઠ માટે લખાવેલી છે. લીંબડીના જૈન જ્ઞાનભંડારમાં શ્રી. દેવચંદ્રજીકૃત “અધ્યાત્મગીતા અને શીતલજિનિસ્તવનની સુવર્ણાક્ષરી પ્રતિ છે, જે ઓગણીસમી સદીમાં ત્યાંના પ્રસિદ્ધ શેઠ ડોસા વિરાએ લખાવેલી છે. (ડેસા વારાનો પરિચય મેળવવા ઇચ્છનારે લીંબડી જૈન જ્ઞાનભંડારના લિસ્ટમાંની પૂરવણી' જેવી) શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીના જ્ઞાનસંગ્રહમાં શાલિભદ્રરાસની પ્રતિ સુવર્ણાક્ષરે લખાએલી છે. આ સિવાય બીજા અનેક તે, રસ વગેરે સુવર્ણાક્ષરે લખાએલા જોવામાં આવે છે. સોનેરી ચિત્ર દોરેલી પ્રતિ તે લગભગ પ્રત્યેક પ્રત્યેક જૈન જ્ઞાનભંડારમાં ઢગલાબંધ વિદ્યમાન છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા ७७ અને કાલિકાચાર્યકથા એ એ પુસ્તકો જ લખવામાં આવ્યાં છે. તાડપત્રીય પુસ્તકના જમાનામાં કેટલાંક પુસ્તકો સામાન્ય સ્થૂલાક્ષરથી લખાતાં હતાં, તેમ છતાં એ સ્થૂલાક્ષરને પણ વાસ્તવિક વિકાસ તે કાગળના યુગમાં જ થયેા છે. કાતરથી કાપીને લખેલાં પુસ્તકા શાહીને ઉપયાગ કર્યો સિવાય ફક્ત કાગળને કાતરીને અથવા કારીને જેમ વૃક્ષ, વેલ, બુઢ્ઢા વગેરે આકૃતિએ બનાવવામાં આવે છે તેમ માત્ર કાગળને કાતરીને પુસ્તકો પણ લખવામાં આવતાં. આ પ્રમાણે કાતરીને લખેલું જયદેવ કવિકૃત ગીતગોવિ૯૬ કાવ્ય ‘ગાયકવાડ ઓરીએન્ટલ ઈન્સ્ટીટ્યૂટ’માં નં. ૧૩૦૬માં છે. ખીજાં પણ એવાં છુટક કાતરીને લખેલાં પાનાં જોવામાં આવે છે. (૭) પુસ્તકસંશોધન અને તેનાં સાધન, સંકેત વગેરે પ્રાચીન પુસ્તકાદર્શો ઉપરથી એક પછી એક થતા પુસ્તકાદર્શોમાં ઉત્તરાત્તર અદ્ધિઓના પુંજ વધતા જાય છે. પુસ્તકામાં એ અશુદ્ધિ વધવાનાં કારણેા શું હશે, એ અશુદ્ધ પુસ્તકને પ્રાચીન રોધકો કેમ સુધારતા હશે, એ પુસ્તકોને સુધારવા માટેનાં કયાં કયાં સાધના હશે, અને એને લગતા કઈ કઈ જાતના સંકેતા તેમજ ચિહ્નો હશે, એની અમે આ વિભાગમાં નોંધ કરીશું. આજે આપણી સમક્ષ વિક્રમની અગિયારમી–બારમી સદીથી લઈ અત્યાર સુધીમાં લખાએલા તેમજ શેાધાએલા જે મહાન ગ્રંથરાશિ વિદ્યમાન છે તેનું બારીકાઇથી અવલોકન કરતાં, પાછલાં એક હજાર વર્ષના સંશાધનપ્રણાલીને લગતા પ્રામાણિક ઇતિહાસના,—અર્થાત્ પુસ્તકમાં વધતી અશુદ્ધિઓનાં કારણા, પુસ્તકસંશાધનની પ્રણાલી, એનાં સાધના અને પુસ્તકસંશાધનને લગતા પાંડિત્યપૂર્ણ અનેક પ્રકારના સંકેતાને, આપણને ખ્યાલ આવી શકે છે અને એ ઉપરથી આપણને જૈન શ્રમણાની પ્રાચીન ગ્રંથસંશાધનપ્રણાલીના અને તેમની સૂક્ષ્મદર્શીતાનેા પણ પરિચય મળી જાય છે. પુસ્તકમાં વધતી અશુદ્ધિઓનાં કારણે પ્રાચીન પુસ્તકાદર્શ ઉપરથી એક પછી એક ઉતારવામાં આવતાં હસ્તલિખિત પુસ્તકોમાં વધી પડતી અશુદ્ધિએનાં કારણે અને તેના ઇતિહાસ અમે એટલા કારગુસર આપીએ છીએ કે વિદ્વાન ગ્રંથશેાધકોને અશુદ્ધ પાઠોના સંશાધનકાર્યમાં એ મદદગાર થઇ શકે. અમે અમારા આજપર્યંતનાં અવલોકન અને અનુભવને આધારે ગ્રંથમાં અશુદ્ધિએ અને પાઠાંતરા-પાતભેદો વધી પડવાના કારણ તરીકે લેખકો અને વિદ્વાન વાયકે –સંશાધા અંતેને તારવ્યા છે; અર્થાત્ કેટલીકવાર લેખકાને કારણે પુસ્તકામાં અશુદ્ધિઓ અને પાભેદે દાખલ થાય છે જ્યારે કેટલીક વાર વિદ્વાન વાચક-સંશાધકાને કારણે પણ પુસ્તકામાં અશુદ્ધિએ અને પાભેદો વધી પડે છે, જેના સહજ ખ્યાલ આપણને નીચે આપવા માં આવતી હકીકત ઉપરથી આવી શકશે. ૯૬ આ પુસ્તકની લંબાઈ પહેાળાઈ ૯૨ે ૪ને ની છે પ્રતિ નવી લખાએલી છે. એના અંતમાં લેખકે કાતરીને આ પ્રમાણે પુષ્ટિકા લખેલી છે. 'श्रीरस्तु || नटपद्रवास्तव्यवृद्वनागरज्ञातीय विष्णुपादाम्बुजसेवक देवऋष्णेन स्वयं त्यषितं || रामार्पणमस्तु ॥' For Private Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ७८ લેખકા તરફથી થતી અશુદ્ધિ અને યાડૅભેદો છ લેખકા તરફથી પુસ્તકામાં વધી પડતી અશુદ્ધિએ અને પાઠભેદનાં કારણેા આ નીચે દર્શાવવામાં આવે છે: ૧ લેખકનું લિપિવિષયક અજ્ઞાન કે ભ્રમ જે પ્રાચીન તેમજ અર્વાચીન લિપિઓથી પરિચિત હશે તે ઘણી જ સરળતાથી સમજી શકશે કે સુંદરમાં સુંદર લિપિ લખવામાં કુશળ લેખા, નીચે આપવામાં આવતા અક્ષરાને સ્પષ્ટપણે નહિ ઉકેલી શકવાને લીધે એકને બદલે ખીજા ભળતા અક્ષરા લખી નાખે છે, જેને પરિણામે પુસ્તકોમાં કેટલીક વાર અશુદ્ધિઓ અને કેટલીક વાર પાઠાંતરા વધી પડે છેઃ क 5 म स रा ग था थ्य ख रव स्व व ब त पा प्य ग रा ह इ सा स्य घ प्प व थ त्त षा घ्य ध Ю IP ॐॐ too न्व व छ ब ज ज्ञ to 5 ञ 2 ठ ड र त ध ho 5 न 21 ज व व to त द म व प्य ए तू द्द द्व द्ध द्र ग्र मग ग्ज द्र ड वु तु प्प ज्ज व्व द्य सू स्त स्व मू त्थ च्छ प्य थ घ कृ क्ष त्व प्रा to 5 न था જૈન ચિત્રકલ્પદ્રુમ त्त 司 For Private Personal Use Only ts 5 न नु तु प य फ पु टा य भ स म त्र थ य घ एय पा एम ઉપર અમે લેખકોના લિપિવિષયક ભ્રમને લગતી જે અક્ષરાની હારમાળા આપી છે એ કરતાં પણ અનેકગણા લેખકોના અક્ષરભ્રમે છે. એ અક્ષરભ્રાન્તિઓમાંથી એવા કેટલા યે અશુદ્ધ અને ભળતા પારભેદ ઉત્પન્ન થાય છે કે જે ભલભલા વિદ્વાનાને પણ મૂંઝવી નાખે તેવા હાય છે. थ् इ ह द्र ईई ए प य ऐ पे ये क्क क त पू ट सु भु ष्ठ ष्व कु क्ष ष्ट षृब्द ૯૭ લેખકા અને વિદ્વાન શેાધકા તરફથી ઉત્પન્ન થતી અશુદ્ધિ, પાભેદે અને વિકૃત પાઠેના પ્રકારો જેવા ઇચ્છનારને सन्मतितर्क सटीक, वसुदेवहिंडी भने बृहत्कल्पसूत्र सटीकना लागो अने तेथां आपेक्षा पाहले। लेवा लाभण छे. त्म त्स ता त्य कू क्त क्र Page #90 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણસરકૃતિ અને લેખનકળા ૭૯ એ પાઠભેદના છેડા પ્રકારે આ નીચે અમે આપીએ છીએ? १ प्रभव-प्रसव, २ स्तवन-सूचन, ३ यच्चा-यथा, ४ प्रत्यक्षतोवगम्या-प्रत्यक्षबोधगम्या, ५ नवा-तथा, ६ नच-तव, ७ तद्वा-तथा, ८ पवत्तस्स-पवनस्स, ९ जीवसात्मीकृत-जीवमात्मीकृतं, १० परिवुद्धि-परितुष्ट्रि, ११ नचैवं-तदैवं, १२ अरिदारिणी-अरिवारिणी-अविदारिणी, १३ दोहलक्खेविया-दोहलक्खेदिया, १४ नंदीसरदीवगमणं संभर जिणमंडियं-नंदीसरदीवगमणसंभवजणमंडियं-नंदीसरदीवगमणं संभवजिणमंडियं, १५ घाणामयपसादजणण-घणोगयपसादजणण, १६ गयकुलासण्ण-रायकुलासण्ण, ૧૭ સદસવૅસત્ત, ૧૮ વિરૃહાનાવિવિ ાના–વસુંઢાળગઢવિતવા ઈત્યાદિ. ૨ લેખકને પડિમાત્રાવિષયક ભ્રમ કેટલાક લેખકે કાનાને અને પડિમાત્રાનો-પૃષ્ઠમાત્રાનો ભેદ સ્પષ્ટપણે નહિ સમજી શકવાને લીધે ઘણી વાર માત્રાને બદલે કાને અને કાનાને બદલે માત્ર લખી દે છે. આથી અશુદ્ધ પાઠ કે શુદ્ધ પાઠનો આભાસ આપતા ભળતા પાઠ બની જતાં ઘણી વાર પુસ્તકોમાં ભારે ગોટાળો ઉભું થઈ જાય છે, જેને કાળાંતરે શુદ્ધ કરવામાં કે એ પાઠના અર્થની સંગતિ કરવામાં વિદ્વાન શેધકને ઘણી જ મુશ્કેલી અનુભવવી પડે છે–સિચોમપીપળી- સીમસ્થિપાછળ, તાનિવાર-રોનિવર–તનિવાર, સમારેલી–મોરારી-ગરાસીમો ઇત્યાદિ. ૩ પતિત પાઠસ્થાન પરાવર્તન કેટલીકવાર પ્રતિઓમાં પડી ગએલા પાઠને શોધકે બહાર કાઢો હોય તેને લેખક, પતિસૂચક સંકેતને ન સમજી શકવાને લીધે અથવા પંક્તિની ગણતરીને ભૂલી જવાને કારણે એ બહાર કાઢેલ પાઠને એકને બદલે બીજી પંક્તિમાં દાખલ કરી દે, એથી ગ્રંથમાં ઘણી વાર ગોટાળો થયાનાં સંખ્યાબંધ ઉદાહરણો મળે છે. ૪ ટિપ્પન પ્રવેશ કેટલીક વાર પુસ્તકના સંશોધકે કોઈ પાઠભેદ કે કઠિન શબ્દનો પર્યાયાર્થ-ટિપ્પન લખ્યું હોય તેને લેખક મૂળ ગ્રંથમાં દાખલ કરી દે એથી પણ પુસ્તકોમાં ગરબડ મચી જાય છે. ૫ શબ્દપંડિત લેખકોને કારણે કેટલાક લેખકે રાતદિવસ ઘણાં પુસ્તક લખવા આદિને લીધે અમુક શબ્દોથી પરિચિત હોઈ પુસ્તકમાં ભળતે સ્થાને અણઘટતો ફેરફાર કરી લખે છે એથી પણ અશુદ્ધિઓ અને પાઠભેદે ઘણું વધી પડે છે અને તે, કોઈ ઈવાર તે શોધકોના સંશોધનકાર્યમાં ઘણી જ હરકત ઊભી કરે છે. - ૬ અક્ષર કે શબ્દોની અસ્તવ્યસ્તતા લેખકે લખતાં લખતાં ભૂલથી અક્ષરેને કે શબ્દોને ઉલટસુલટી લખી નાખે એ કારણથી પણ લિખિત ગ્રંથમાં અશુદ્ધિઓ અને પાઠાંતરો વધી પડે છે. રાહુડ્ડ-g. Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૭ પાઠના બેવડાવાથી કેટલીક વાર લેખકો લખતાં લખતાં પાઠને અક્ષરોને બેવડા લખી નાખે છે, એથી પણ લિખિત પુસ્તકોમાં અશુદ્ધિઓ અને પાઠભેદે જન્મે છે. જેમ કે સચ્ચપાળિUર્દિ-શ્વાસવાણહિં– જવવારપાળUહિં, તરસ-તરસવા ઈત્યાદિ. ૮ સરખા જણાતા પાઠોને કાઢી નાખવાથી કેટલીક વાર લેખકે, ગ્રંથના વિષયને નહિ સમજી શકવાને લીધે વારંવાર આવતા સહજ ફરકવાળા બંગકાદિવિષયક સાચા પાઠોને બેવડાઈ ગએલા સમજી કાઢી નાખે છે, એથી સમય જતાં લિખિત પુસ્તકોમાં ગંભીરગેટાળે પેદા થાય છે, જેને પરિણામે કેટલીક વાર ગ્રંથકારોને પણ મૂંઝાવું પડે છે. ઉપર જણાવ્યા મુજબનાં અનેક કારણોને લઈ લિખિત ગ્રંથમાં લેખકો તરફથી જન્મતા પાઠભેદે પૈકી જે પાઠે બંધબેસતા થઇ જાય તે પાઠાંતરનું રૂપ લે છે અને જે બંધ બેસતા ન થાય તે અશુદ્ધિરૂપે પરિણમી અધૂરિયા પંડિતની કસોટીએ ચડતાં વિરૂપ બની જવા ઉપરાંત વિદ્વાન શોધકોની મૂંઝવણમાં ઉમેરે કરનાર બને છે. જેમકે –તનિજરને બદલે તરોનિજર અને અધૂરિયા વિદ્વાનની કસોટીને પરિણામે તમોનિકાર, આ જ પ્રમાણે ચાલીનું સરેરાણી અને તેનું સંશોધન કરશો. આ પ્રમાણે ઉત્પન્ન થએલા અનેક પાઠે કેવળ વિદ્વાનની મૂંઝવણમાં ઉમેરો કરનાર જ બને છે. વિદ્વાને તરફથી ઉદ્દભવતી અશુદ્ધિઓ અને પાઠ જેમ લેખકે તરફથી પુસ્તકોમાં અનેકરીતે ભૂલો ઉત્પન્ન થાય છે તેમ ધૂણી યે વાર વિદ્વાનમાં ખપતા શોધક તરફથી પણ અનેકરીતે ભૂલ થવાના પ્રસંગે ઊભા થાય છે. જેમકેઃ ૧ શોધકેની નિરાધાર કલ્પના લેખક તરફથી ઉત્પન્ન થએલી અશુદ્ધિઓ કે પાઠભેદમાં બીજા પ્રત્યન્તરનો આધાર લીધા સિવાય માત્ર પોતાની કલ્પનાના બળે જ્યારે શોધકે સુધારવધારે કરે છે ત્યારે ઘણી જાતની અશુદ્ધિઓ અને પાઠાંતરો ઊભાં થાય છે. જેમકે–તારાનિર-તરનિરતમોનિજર, ગાસાતીમો– માણો–સેલાણી ઇત્યાદિ. ૨ અપરિચિત પ્રયોગ જ્યારે શોધકે પ્રાયોગિક જ્ઞાનમાં કાચા હોય છે અથવા ક્વચિત આવતા પ્રયોગથી પરિચિત નથી હતા ત્યારે ઘણી વાર સાચા પાઠેને પરાવર્તિત કરી પાઠભેદ કે અશુદ્ધિઓ ઉત્પન્ન કરે છે. જેમકેસ્બિળા વઢને બદલે સ્થિપાશવડ્યિો. આ સ્થળે પ્રાકૃતના રક્રિય પ્રયોગથી અપરિચિત શોધકે એ પ્રયોગને સુધારીને તેના બદલામાં વમચિ સુધાર્યું છે એ ઠીક નથી કર્યું. ૩ ખંડિત પાઠેને કલ્પનાથી સુધારવાને ઢીધે કેટલેક ઠેકાણે હસ્તલિખિત પ્રતિમાને પાઠપાનાં ચોંટી જવાને લીધે, ખરી જવાને લીધે કે ઉધેઈ Page #92 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા આદિથી ખવાવાને લીધે-નષ્ટ થયો હોય ત્યાં પ્રતિને ઉતારો કરનાર લેખકે ખાલી જગ્યા મૂકી હેય, તે સ્થળે માત્ર અતિકલ્પનાથી નવા અક્ષર ઉમેરવાથી પાઠભેદે વધી પડે છે. જેમકે અંજીવિવીિહા–વિિિવડિછી-મંજીવવિડિજી ઇત્યાદિ. આ પ્રમાણે લેખકો અને વિદ્વાન શોધક તરફથી અનેક કારણોને લઈ હસ્તલિખિત ગ્રંથમાં અશુદ્ધિઓને પુંજ અને અગણિત પાઠભેદો વધી પડે છે. પુસ્તકસંશોધનની પ્રાચીન-અર્વાચીન પ્રણાલી વિક્રમના બારમા સિકાના પ્રારંભથી લઈ આજ પર્યતમાં લખાએલાં જે પુસ્તકને સંગ્રહ આપણું સામે હાજર છે તે પૈકી લગભગ સોળમી સદી સુધીમાં લખાએલાં પુસ્તકમાં જે અશુદ્ધ, વધારાના કે બેવડાએલા અક્ષરો હોય તેને કાળી શાહીથી છેકી નાખવામાં આવતા હતા અને જે સ્થળે નવા અક્ષરે કે પંક્તિઓ ઉમેરવાની હોય ત્યાં - આવું હંસપગલાનું ચિહ્ન કરી તેને, જે સમાઈ શકે તેમ હોય તો મોટે ભાગે તે જ લીટીના ઉપરના ભાગમાં છોડવામાં આવતી ખાલી જગ્યામાં, અને સમાઈ શકે તેમ ન હોય તો પાનાના હાંસિયામાં કે ઉપર નીચેના ભાઈનમાં * * આવા બે ચેકડી જેવા હંસપગલા ચિહની વચમાં લખતા હતા. તાડપત્રીય પુસ્તકોમાં વધારાના તેમજ બેવડાઈ ગએલા અક્ષરે કે લીટીઓ ઉપર છેકે ન લગાડતાં ઘણીખરીવાર તેને પાણીથી ભૂંસી નાખવામાં આવતા અને તે ભૂંસી નાખેલા અક્ષરોને ઠેકાણે નવા અક્ષરે ઉમેરવાના હોય તો પુનઃ લખવામાં પણ આવતા હતા. સામાન્ય રીતે પુસ્તકમાં જ્યાં પંક્તિઓની પંકિતઓ જેટલા પાઠે બેવડાઈ ગયા હોય અગર નકામા પાઠ લખાઈ ગયા હોય ત્યાં, ખરાબ ન લાગે એ માટે આખી લીટી ઉપર શાહીને છે કે ન લગાડતાં દરેક વધારાની લીટીના આદિ અંતના છેડા ઉપર એકએક આંગળને – –) આવો ગોળ કોષ્ટકાકાર અથવા ઉલટસૂલટી ગુજરાતી નવડાના આકારનો છે કે લગાડવામાં આવતો હતો. આ પદ્ધતિએ પુસ્તકે સુધારતાં જે પુસ્તકમાં અશુદ્ધિઓનું પ્રમાણ વધારે હોય તેમાં મેર ડાઘાડૂથી અને છેક છેકી ખૂબ દેખાતાં. આથી સોળમી સદીની આસપાસના વિદ્વાન જૈન શ્રમણોએ આ પદ્ધતિને પડતી મૂકી નીચે પ્રમાણેની નવી રીત અખત્યાર કરી, જે આજે પણ અવ્યવચ્છિન્ન રીતે ચાલું છે. તે આ પ્રમાણે પુસ્તકમાં જે નિપયોગી અક્ષરે કે પાઠ હોય તે ઉપર હરતાલ કે સફેદ લગાડી તેને ઢાંકી દેવામાં આવે છે. જે એ અક્ષર વંચાય તેમ તેને ભૂંસવા હોય તો હરતાલ-સફેદાને આછે પાતળો લગાડવામાં આવે છે. કોઈ અક્ષરને અમુક ભાગ નકામે હોય, અર્થાત્ ને , મને ૧ કે ૨, ને , ૪ નો , ન ચ, 1નો ઇ, નો વ આદિ અક્ષરો સુધારવાના હોય, તો તે તે અક્ષરના નકામા ભાગ ઉપર હરતાલ આદિ લગાડી ઈષ્ટ અક્ષર બનાવી લેવામાં આવે છે. આ જ રીતે બીજા અશુદ્ધ અક્ષરોને ઠેકાણે જે અક્ષરોની આવશ્યકતા હોય તેને શાહીથી લખી, એ અક્ષરના આસપાસના નકામાં ભાગ ઉપર હરતાલની પીંછી ફેરવી ઇષ્ટ અક્ષરો બનાવવામાં આવે છે. ગ્રંથસંશોધન માટે આ પદ્ધતિને સ્વીકારવાથી પુસ્તકમાં નિરર્થક ડાઘાડૂધી કે એકાએકી દેખાતાં નથી અને માત્ર ખાસ પડી ગએલા પાઠે કે અક્ષરે જ પુસ્તકના માર્જીનમાં લખવા પડે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પમ ગ્રંથસંધનનાં સાધન પુસ્તકસંશોધનનાં સાધનામાં પીછી, હરતાલ, સફેદ, ઘેટે, ગેસ, દેરે વગેરેનો સમાવેશ થાય છે. આ બધાંની બનાવટ અને ઉપગનો નિર્દેશ આ નીચે કરવામાં આવે છેઃ પછી આજકાલ આપણા જમાનામાં, ચિત્રકામમાં ઉપયોગી થાય એવી અનેક પ્રકારની ઝીણી-જાડી નાની-મોટી જુદીજુદી જાતના વાળની બનેલી જોઈએ તેવી પીછીઓ જેમ તૈયાર મળે છે તેમ જૂના જમાનામાં ન હતું, એટલે એ પીછીઓ હાથે બનાવવામાં આવતી હતી. આ પછી ખાસ કરીને ખિસકોલીના વાળની જ બનતી હતી. ખિસકોલીના વાળ એકાએક સડી જતા નથી તેમજ એ કુદરતી રીતે જ એવા ગોઠવાએલા હોય છે કે તેને નવેસર ગોઠવવાની જરૂરત રહેતી નથી. એ વાળ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા લઈ કબૂતરના પીછાના ઉપરના પિલા ભાગમાં પરોવી પછી તૈયાર કરવામાં આવે છે. જે પછી જાડી બનાવવી હોય તે મેર વગેરેના પીછાનો ઉપરનો ભાગ લેવામાં આવે છે. આ વાળને પીછામાં પરોવવાની રીત એ છે કે વાળને પાછળના ભાગમાં દોરાથી મજબૂત બાંધી, દરાના છેડાને અણી તરફ રાખી, ગુંદરથી ચૂંટાડી, એ દેરાને પીછામાં પરોવવાથી વાળ સહેલાઈથી બહાર આવે છે. વાળ બહાર આવ્યા પછી વધારાના દોરાને કાપી નાખવામાં આવે છે. હરતાલ હરતાલનું સંસ્કૃત નામ હરિતા છે. એ દગડી અને વરગી એમ બે જાતની હોય છે. આ બે પ્રકાર પૈકી “વરગી હરતાલ જ પુસ્તકસંશોધન માટે ઉપયોગી છે. આ હરતાલનાં અબરખની જેમ પડ ઊખેડતાં વચમાં સેનેરી વગના જેવી પતરીઓ દેખાતી હેઈ એને “વરગી હરતાલ” એ નામથી ઓળખવામાં આવે છે. આ હરતાલને મેંદાની જેમ ખૂબ ઝીણી વાટી મજબૂત કપડાથી ચાળી તૈયાર કરવી. એ પછી તેને ખરલમાં નાખી તેમાં સ્વચ્છ બાવળના ગુંદરનું પાણી નાખતા જવું અને ખૂબ ઘૂંટતા જવું. એકરસ થયા પછી હરતાલમાં ગુંદરનું પ્રમાણ વધારે પડતું ન થઈ જાય એ માટે. અમે અગાઉ હિંગળકની બનાવટમાં જણાવી ગયા છીએ તેમ, હરતાલની પરીક્ષા કરતા રહેવું. આ રીતે હરતાલ તૈયાર થઈ ગયા પછી તેની હિંગળકની જેમ વિડીઓ કે પતરીઓ પાડી લેવી. સફેદ રંગવાને માટે જે તૈયાર સફેદ આવે છે તેમાં ગુંદરનું પાણું નાખી ઘંટવાથી એકરસ થતાં એ તૈયાર થાય છે. હરતાલ કરતાં સફેદાની બનાવટ અલ્પ જ નહિ પણ સ્વલ્પશ્રમસાધ્ય છે એ ખરી વાત છે; તેમ એ વાત પણ એટલી જ સાચી છે કે સફેદા કરતાં હરતાલ વધારે ટકાઉ હોવા ઉપરાંત એનાથી સુધારેલા ગ્રંથોના સંદર્યમાં વિશિષ્ટ ઉમેરે કરનાર પણ એ છે. ઘટે અગાઉ અમે નિવેદન કરી ગયા છીએ કે કાગળને મુલાયમ બનાવવા માટે અકીક, કસોટી Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા વગેરેના છંટાઓ કે દિરયાઈ મેટા કાડાએ વાપરવામાં આવે છે; એ જ રીતે લિખિત પુસ્તકોના સંશાધનમાં હરતાલ વગેરેના ઉપયાગ કરનારને આંગળીથી પકડી શકાય એવા નાના લૂંટા કે નાની કેાડીની જરૂરત રહે છે. તે એટલા માટે કે પ્રતિમાંના કોઈ નકામા પાને હરતાલ લગાડી ભૂંસી નાખ્યા હાય, અથવા ઉપયાગી પાઠ ઉપર ભૂલથી હરતાલ લગાડી દીધી હોય ત્યાં કરી તેને તે જ પાઠ કે ખીજો પાઠ લખવા હોય ત્યારે તે હરતાલ લગાડેલા ભાગને ઉપરાક્ત નાના લૂંટાથી ઘૂંટીને લખવામાં આવે છે, જેથી તે ઠેકાણે લખવામાં આવતા અક્ષરા રેલાઈ, ફેલાઈ કે ફૂટી જતા નથી. ગેરુ જેમ આજકાલ આપણે કોઈ ધ્યાનમાં રાખવા લાયક પદ, વાક્ય, શ્લેાક, પુષ્પિકા વગેરેની નીચે લાલ શાહી કે પેન્સિલથી, અથવા લાલ શાહી કે પેન્સિલ ન હેાય તે છેવટે ગમે તે રંગની શાહી કે પેન્સિલથી અન્ડરલાઈન તરીકે લીટી દોરીએ છીએ, તેમ ગ્રંથસંશાધકો પણ તેવાં ધ્યાનમાં લેવા લાયક પદ, વાક્ય આદિને ગેરુથી રંગી લેતા, જેથી તે તરફ વાચકનું લક્ષ્ય એકદમ દેારાય. આજકાલ ગેરુને બદલે લાલ પેન્સિલ જ વાપરવામાં આવે છે. કેટલાક લોકો હસ્તલિખિત પુસ્તકોમાં ગેરુ કે લાલ પેન્સિલથી રંગાએલ પદ, વાક્ય આદિને જોઈ એમ શંકા કરે છે કે ‘આ અક્ષરા કાઢી નાખ્યા છે?' પરંતુ અમે જણાવ્યું એથી સમજી શકાશે કે એ લાલ રંગીન અક્ષરા કાઢી નાખેલા નથી હાતા પણ થાચકનું ધ્યાન ખેંચવા માટે એને લાલ રંગવામાં આવ્યા હોય છે. દારા તાડપત્રીય પુસ્તકાના જમાનામાં કોઇ યાદ રાખવા લાયક અથવા ઉપચેગી પંક્તિ, શ્ર્લાક કે પાઠ હોય અથવા કોઇ વિષય કે અધિકાર, અધ્યયન કે ઉદ્દેશ, લંભક કે ઉચ્છ્વાસ વગેરેની આદ કે સમાપ્તિ થતી હોય, ત્યાં તે તે પાનાના કાણામાં ઝીણા સૂતરના દોરા પરાવી તેના બે છેડાને વળ ચડાવી તે દારાની અણીને બહાર દેખાય તેમ રાખવામાં આવતી, જેથી પુસ્તકને હાથમાં લેતાંની સાથે તેમાંનાં ઉપયાગી સ્થળેા, પુષ્પિકા, પ્રકરણ, અધિકાર વગેરે તરત જ ખ્યાલમાં આવે, પુસ્તકસંશાધનના સંકેતા અને ચિડ્ડો જેમ વર્તમાન મુદ્રણુયુગમાં વિદ્વાન ગ્રંથસંપાદકા અને સંશાધકાએ પૂર્ણવિરામ, અર્ધવિરામ, અપાવેરામ, પ્રવિરામ, આશ્રર્યદર્શક ચિહ્ન, અર્થઘ્રોતક ચિહ્ન, બૅન્દ્રસમાસઘાતક ચિહ્ન, શંકિતપાઘાતક ચિહ્ન વગેરે અનેક પ્રકારનાં ચિહ્નો-સંકેતેા પસંદ કર્યાં છે તેમ પ્રાચીન લિખિત પુસ્તકોના યુગમાં પણ તેના સંશોધક વિદ્વાન જૈન શ્રમણેાએ પુસ્તકામાં નકામી ચેરભૂંસ, ડાહ્યાડૂથી કે છેકાણેક ન થાય, વસ્તુ સ્પષ્ટ થાય અને નકામાં ટિપ્પણા-પાઁયાર્થી લખવા ન પડે તેમજ એ માટે નિરર્થક સમયને ભેગ આપવા ન પડે એ માટે અનેક પ્રકારનાં ચિહ્નો—સંકેતા પસંદ કર્યાં છે. જે પાછળના પાને આપ્યા છે. એ જુદાજુદા સેાળ વિભાગમાં આપેલાં વિવિધ ચિહ્નાનાં પ્રાચીન નામેા અમે ખાસ કરીને ક્યાંય જોયાં—સાંભળ્યાં નથી; એટલે અમે પાતે, એ ચિહ્નોને તેના હેતુને લક્ષમાં રાખી અનુક્રમે Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ^,^,X,,.૧૭૪.૩૬ જી.(૫)૨-૧.૯૭૪=૮,૧૧૬,૨-૨૨૬૬, = '',૩=૭'J,R=,===Q=ો,સૌ-d,મો-ન,=c.ઝઘ 'વા' ત્ય પાતાં,ત્યંતરે'પાતાંતરમ્.(6)'i॰,૩૩'i7,8ઞીપૅની.(૯)' .(૧૦)", (૧૧) ' ', (૧૨) ૨૧,૩,૨૩,૨,૩,૪૧,૫૩,૬૨,૭૧,ઈત્યાદિ.3){,૨,૩,૪,૫,૬ ઈત્યાદિ.(૧૪)=,T, ૮૪ (૧૫),∞,(૧૬).",′,', :,૦,૦૦,૦૦૦,ઇ,,,,,^,,,ળ,,,-,T,,,,,, ૧ L,L,r,F,7, ઇત્યાદિ, આ નામેાથી એળખાવીએ છીએઃ ૧ પતિતપાદર્શક ચિઙ્ગ, ર પતિતપાવિભાગદર્શક ચિઙ્ગ, ૩ ‘કાના’દર્શક ચિહ્ન, ૪ અન્યાક્ષરવાચનદર્શક ચિહ્ન, ૫ પાપરાત્તિદર્શક ચિ, ૬ સ્વરસંબંશદર્શક ચિહ્ન, છ પાદભેદદર્શક ચિહ્ન, ૮ પાદાનુસંધાનદર્શક ચિ, ૯ પદચ્છેદદર્શક ચિÝ, ૧૦ વિભાગદર્શક ચિત્, ૧૧ એકપદદર્શક ચિત્, ૧૨ વિભક્તિ-વચનદર્શક ચિ, ૧૩ ટિપ્પનકદર્શક ચિત્, ૧૪ અન્વયદર્શક ચિહ્ન, ૧૫ વિશેષણવિશેષ્યસંબંધદર્શક ચિનૢ, ૧૬ પૂર્વપદપરામર્શક ચિઙ્ગ. આ બધાં ચિહ્નોના વિસ્તૃત પરિચય આ નીચે આપવામાં આવે છે: __*Q!_4_Aw*+*** ૧ પતિતપાઠદર્શક ચિહ્ પહેલા વિભાગમાં આપેલાં અર્ધચેાકડી, અર્ધચેાકડીયુગલ, ચેાકડી, ખેજ્ડી ચોકડી આદિ આકારનાં ચિહ્નો ‘પતિતપાહદર્શક ચિહ્નો' છે. હસ્તલિખિત પુસ્તકામાં લહિયા વગેરેની ગફલતથી પડી ગએલા પાને નવેસર બહાર લખવા હાય તેની નિશાનીરૂપ આ ચિહ્નો છે. પડી ગએલા પાની નિશાની તરીકે એક જ જાતના ચેાકડી ચિહ્નની પસંદગીથી કામ ચાલી શકે તેમ હેાવા છતાં જુદાંજુદાં ચાકડા ચિહ્નો પસંદ કરવાનું કારણ એ છે કે એક જ લીટીમાં બે ચાર ઠેકાણે પડી ગએલા પાઠ કે અક્ષરે બહાર કાઢવાના હેય ત્યારે ભ્રાંતિ ન થાય અને તે તે ચિહ્નથી ઉપલક્ષિત પા તરફ વાચકનું લક્ષ્ય એકદમ જાય. આ ચિહ્નોનું પરંપરાગત પ્રાચીન નામ ‘હંસપગલું” છે, કેટલાકો આને ‘મેારપગલું’ એ નામથી પણ ઓળખે છે. ૨ પતિતપાઢવિભાગદર્શક ચિન બીજા વિભાગમાં આપેલ ચાકડીરૂપ ચિહ્ન ‘પતિતપાવિભાગદર્શક ચિહ્ન’ છે. એના ઉપયાગ, પડી ગએલ પાઠ બહાર કાઢો હાય તેના આદિમાં, અંતમાં કે આદિ-અંતમાં એ કરવામાં આવે છે, જેથી એ પાડની સીધમાં લખેલા ખીજા પડી ગએલા અક્ષરા કે પાહે એકબીજા સાથે સેળભેળ થવા ન પામે. આ જ પ્રમાણે પુસ્તક લખતાં લખતાં લેખકો કોઇ સ્થળે પાઠ કે અક્ષરા ભૂલી જાય અને પાછળથી ખબર પડે ત્યારે, મૂળ પડી ગએલા પાઠના સ્થાનમાં પ્રથમ વિભાગમાં દર્શાવેલ હંસપગલાનાં ચિહ્ન પૈકીનું કાઇ પણ ચિહ્ન કરી, એ પડી ગએલ પાને બહાર ન કાઢતાં નીચેની લીટીથી, ચાલુ લખાણ તરીકે જ્યાંથી એ પાઠ લખવામાં આવે તેની આદિમાં અને અંતમાં અ ચોકડી ચિહ્ન કરવામાં આવે છે અને તે સાથે એ પાઠ ક પંક્તિના છે એ જણાવવા માટે સ For Private Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શમણુસંસ્કૃતિ અને લેખનકળા અથવા પંઇ કરીને ઓળીન–પંક્તિને નંબર લખવામાં આવે છે. ૩ “કાને દર્શક ચિ ત્રીજા વિભાગમાં આપેલ ચિહ્નો ‘કાનો દર્શક ચિહ્યું છે. એને ઉપગ, હસ્તલિખિત પ્રતિમાં જ્યાં નો , ને , વિનો શિ વગેરે અક્ષર સુધારવાના હોય અને ત્યાં બે અક્ષરના વચમાં કાનો સમાય તેટલી જગ્યા ન હોય ત્યારે તે કાનાને અક્ષરની ઉપર લખતા; અર્થાત અક્ષરની ઉપર ત્રીજા વિભાગમાં દર્શાવેલ આકૃતિઓ લખતા. જેમ કે =કે , જો કે , =ાર્જ કે િ ઇત્યાદિ. આ જ રીતે બીજા અક્ષરો માટે સમજવું. અક્ષરની આગળ કાને ઉમેરવા માટેનું આવું ચિ રેફની બ્રાન્તિ ઉત્પન્ન કરે તેવું હોવાથી બીજું ત્રીજું ચિ વધારે પસંદ કરવામાં આવ્યું છે, જેને ઉપયોગ કુટિલલિપિના પ્રાચીન શિલાલેખોમાં પણ જોવામાં આવે છે. પાટણના સંઘવીના પાડાને જૈન જ્ઞાનભંડારની ઇંતુવિજુરીની પ્રતિમાં કાનો બતાવવા માટે આવું રેફચિફ ઘણે ઠેકાણે વાપર્યું છે. જેમકે-૩ર્જા=જે, વં=શૈરવ, નિશ્ચિત નિશ્ચિતૈ ઇત્યાદિ. આજકાલ “કાનો બતાવવા માટે આ વિભાગમાંની બેવડા રેફાકાર બીજી ત્રીજી આકૃતિઓ વાપરવામાં આવે છે. ૪ અન્યાક્ષરવાચનદર્શક ચિ ચોથા વિભાગમાં દર્શાવેલ છત્રાકાર તગડા જેવું જ ચિફ “અન્યાક્ષરવાચનદર્શક ચિ છે હસ્તલિખિત પ્રતિમાં જ્યાં ને બદલે ૫ કે , ૬ને બદલે જી કે , ને બદલે m કે જૂ, અને બદલે , ને બદલે જ, ક્ષને બદલે કે , ને બદલે ર વગેરે લખાઈ ગએલા હોય ત્યાં તે તે અક્ષર ઉપર છે આ ચિ કરવાથી મૂળ અક્ષર સમજી લેવામાં આવે છે. જેમકે–ત્રાના રણ ઉપર આ ચિહ્યું છે મૂકવાથી એ અક્ષર લં વંચાય છે; અર્થાત ત્રિચ=ક્ષત્રિય. આ જ પ્રમાણે શત્રુ, ઘ, બજ્ઞ=ણ, જાત્રા=ચાત્રા ઇત્યાદિ માટે પણ સમજી લેવું. ૫ પાઠપરાવૃત્તિદર્શક ચિ પાંચમા વિભાગમાં ૨-૧ આંકડારૂપ ચિહ્યું છે, જે “પાઠપરાવૃત્તિદર્શક ચિ' છે. આને ઉપયોગ, અક્ષરે કે પાઠ ઊલટસૂલટી લખાઈ ગએલા હોય તેને બરાબર વ્યવસ્થિત વાંચવા માટે કરવામાં આવે છે. જેમકે–વનારને બદલે વચનર લખાઈ ગયું હોય ત્યાં અક્ષરો નહિ બગાડતાં તેને વાર આ પ્રમાણે કરવાથી એ વનર એમ વાંચી શકાય છે. આ જ રીતે તતધર નવનાત્ એમ કરવાથી તાવરગવચનાત એમ વાંચી શકાય છે. જ્યાં વધારે અક્ષરોને આગળપાછળ કરવાના હોય ત્યાં તે તે અક્ષરોને મથાળે અમે ઉપર કરી છે તેમ આવી ' ટાંપ કરવી જ જોઈએ, જેથી કયા અને કેટલા અક્ષરો આગળપાછળ કરવાના છે એ સ્પષ્ટ રીતે સમજી શકાય. ક્યારેક કોઈ પાઠ વધારે ઊલટસૂલટી લખાઈ ગએલા હોય ત્યારે વધારે આંકડાઓથી પણ એ પાઠને વ્યવસ્થિત કરવામાં આવે છે. જેમકે—ત્રમતચિત્રજ્ઞાનોદક્ષયાત્રત્યક્ષેત્રજ્ઞાનનારીચાંતર અક્ષાંસतत्वात् । -सकलमतींद्रियप्रत्यक्षंकेवलज्ञानंसकलमोहक्षयात्सकलज्ञानदर्शनावरणीयांतरायक्षयाचसमुद्भूतत्वात् । ૨૧ 1૨૫૧] 5 ૪ | ૧ | ૩ | Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પમ ૬ સ્વરસંઘંશદર્શક ચિ છઠ્ઠા વિભાગમાં આપેલાં ચિહ્નો “સ્વસંધ્યેશદર્શક ચિહ્યો છે. એ ચિહ્નો પૂર્વના સ્વર સાથે સંધ કરાએલા અથવા લુપ્ત થએલા સ્વરેને સૂચવવા માટે કરવામાં આવે છે. જેમકે— મિતે, સારીના, સાક્ષરાતિ, સાપુના, દૈવમ, નવીવાત્રકમળમૂતે ઇત્યાદિ. સંધિસ્વરેને દર્શાવવા માટે કરાતાં SI S S SS IS સ્વરચિતોને માથાં દોરવામાં નથી આવતાં, એટલે એ ચિહ્નસ્વરોને ચાલુ પાઠના વચમાં ભળી જવા જેવો ભ્રાંત પ્રસંગ નથી આવતું. સ્વરસંäશદર્શક ચિહ્નો કેટલીકવાર અક્ષરના ઉપરના ભાગમાં કરવામાં આવે છે અને કેટલીકવાર નીચેના ભાગમાં કરાય છે. આ ચિહો, જે સંબંશભૂત સ્વર અનુસ્વાર સહિત હોય તે અનુસ્વાર સહિત જ કરવામાં આવે છે. ૭ પાઠભેદદર્શિક ચિ સાતમા વિભાગમાં આપેલાં ચિહ્નો પાઠભંદદર્શક ચિહ્યો છે. આનો ઉપયોગ, એક પ્રતિને બીજી પ્રતિ સાથે સરખાવતાં તેમાં આવતા પાઠભેદને નેંધ્યા પછી કરવામાં આવે છે, જેથી એમ સ્પષ્ટ સમજી શકાય કે આ પાઠ બીજી પ્રત્યન્તરનો છે. કેટલીકવાર આ ચિહ્ન નથી પણ કરતું ૮ પાઠાનુસંધાનદર્શક ચિહું આભા વિભાગમાં આવેલાં ચિહ્નો પાઠાનુસંધાનદર્શક ચિહ્યો છે. હસ્તલિખિત પ્રતિમાં પડી ગએલા પાઠને પ્રતિના ઉપરના કે નીચેના માર્જિનમાં અગર બે બાજુના હાંસિયામાં લખ્યા પછી, તે પાઠનું અનુસંધાન કઈ ઓળીમાં–લીટીમાં છે એ સૂચવવા માટે, શો. અથવા વં કરી પંક્તિને નંબર લખવામાં આવે છે, જેથી સ્પષ્ટ રીતે સમજી શકાય કે આ પાઠનું અનુસંધાન અમુક પંક્તિમાં છે. કેટલીક વાર શોક કે પં લખ્યા સિવાય પણ માત્ર પંક્તિને અંક લખવામાં આવે છે. જ્યાં જુદી જુદી પંક્તિઓમાં ઘણું પાઠો પડી ગયા હોઈ તે તે પાઠ આડાઅવળા કે ઉપરનીચે લખ્યા હોય ત્યાં પાઠાનુસંધાન માટે પંક્તિની ગણતરી ઉપરથી કરવી કે નીચેથી એ બાબતની ભ્રાંતિ કે ગરબડ થવાનો પ્રસંગ ન આવે એ માટે બહાર કાઢેલ પાઠ પછી લો. ૩૦ અને ધો. ની લખવામાં આવે છે અને તે પછી પંક્તિનો અંક આપવામાં આવે છે. - યદચ્છેદ દર્શક ચિ નવમા વિભાગમાં ‘પદચ્છેદર્શક ચિહ્ન' આપવામાં આવ્યું છે. આજકાલ આપણુ મુદ્રિત પુસ્તકોમાં પદચ્છેદ દર્શાવવા માટે શબ્દોને છૂટા પાડવામાં આવે છે, પરંતુ હસ્તલિખિત પુસ્તકોનું લખાણ સળંગ હઈ તેમાં પદચ્છેદ-પદવિભાગ દેખાડવા માટે શબ્દોને મથાળે આવું ' ચિહ્ન કરવામાં આવતું આવે છે. જેમકે–તેનઝારિત, સેનામિક, તેનાત્રામાખ્યા: ઇત્યાદિ. આ ચિહ્ન પદરચ્છેદ માટે જ છે, તેમ છતાં દરેક પુસ્તકમાં અને દરેક સ્થળે આ જાતને પદવિભાગ કરવાનું શક્ય ન હોઈ વિદ્વાન શોધકે આ ચિહ્નનો ઉપયોગ બ્રાન્તિજનક સ્થળે જ પદચ્છેદ કરવા માટે કરે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ભારતીય જૈન મણસંસ્કૃતિ અને લેખનકળા આ સિવાય આ ચિહ્ન, વાક્યર્થની સમાપ્તિ તેમજ કોક કે ગાથાના પહેલા અને ત્રીજા ચરણને વિભાગ જણાવવા માટે પણ વાપરવામાં આવે છે. જેમકે प्रथमप्रकाशेतावदशेषद्रव्याणांप्रधानमात्मस्वरूपभेदैःप्रमाणप्रतिष्ठितंकृतंतदनुद्वितीयप्रकाशेतदत्यंतोपकारकाःपुद्गलाः।संप्रतिपुनर्गतिस्थित्यवगाहदानेनोभयोपकारकाणांधर्मादीनामवसरस्ततस्तेपिस्वरूपतःप्रमाणप्रतिष्ठिताःक्रिय તે ઈત્યાદિ. | II ચ તદ્રિાથનાટ્યકારિત્રવિદ્રતનિતિ:પિતાનૉનમાસિનિનામું નો ઈત્યાદિ. આ ચિને અમે ‘પદચ્છેદર્શિક ચિહ્ન” તરીકે ઓળખાવ્યું છે, તેમ છતાં એ વાક્યર્થની સમાપ્તિ દર્શાવવા માટે તેમજ લોકના ચરણ વિભાગ દર્શાવવા માટે કામ આવતું હોઈ એને વાક્યર્થસમાણિદર્શક ચિહ્ન તેમજ “પાદવિભાગદર્શક ચિહ્ન' એ નામ પણ આપી શકાય. ૧૦ વિભાગદર્શક ચિ દશ સંખ્યામાં આપેલ ચિહ્ન “વિભાગદર્શક ચિહ્ન છે, જેનો ઉપયોગ જ્યાં કોઈ ખાસ સંબંધ, વિષય, લોક કે લોકાર્ધની શરૂઆત કે સમાપ્તિ થતી હોય ત્યાં કરવામાં આવે છે. ઉદાહરણ માટે જુઓ નવમા ચિહ્નમાં આપેલાં ઉદાહરણ. ૧૧ એકપદદર્શિક ચિ અગિયારમા વિભાગમાં આપેલ ચિહ્ન “એકપદદર્શક ચિહ્યું છે. આ ચિદને ઉપયોગ જ્યાં એક પદ હોવા છતાં પદચ્છેદની ભ્રાન્તિ પેદા થાય તેમ હોય ત્યાં કરવામાં આવે છે. જેમકે ડિઝર્ત. આ ઠેકાણે રાજદ્ર એ અખંડ પદમાંના ચાતને કઈ ક્રિયાપદ તરીકે ન માની લે એ કારણસર તેની આસપાસ આવું | એકપદદર્શક ચિહ કરવામાં આવે છે અને એ જ રીતે આવા દરેક સ્થળે વિદ્વાન શોધકો આ જાતનું ચિહ્ન કરે છે. ૧ર વિભક્તિ-વચનદર્શક ચિ બારમા વિભાગમાં વિભક્તિદર્શક ચિહ્ન આપવામાં આવ્યું છે, જે આંકડાપ છે. સંસ્કૃતમાં નામને સાત વિભક્તિઓ અને આઠમી સંબોધન મળી એકંદર આઠ વિભક્તિઓ, અને એકવચન દ્વિવચન તથા બહુવચન એમ ત્રણ વચન છે, અને ધાતુન-ક્રિયાપદને ત્રણ વિભક્તિ અથવા ત્રણ પુરુષ અને ત્રણ વચનો છે. આ વિભક્તિ જણાવવા માટે એકથી આઠ સુધીના અને વચન જણાવવા માટે ૧, ૨, ૩ આંકડાને ઉપયોગ કરવામાં આવે છે અને તે જે પદનાં વિભકિત-વચન જણાવવાનાં હોય તેના ઉપર લખવામાં આવે છે. આ ચિહ્નો ઉપયોગ ગમે ત્યારે અને ગમે તે પદની વિભક્તિ-વચન સૂચવવા માટે કરી શકાય છે, તેમ છતાં આનો ઉપયોગ મુખ્યત્વે કરીને ભ્રાંતિજનક સ્થળમાં જ કરવામાં આવે છે. જેમકે અર્થપ્રતિપરનુવિતસ્થાત્ પછી વિભક્તિનું એકવચન, તૌતમનથ પ્રથમનું દ્વિવચન, તથા ૪ તે અર્થ દ્વિતીયાનું દ્વિવચન, પાકિસ્રોડરિમિક્ષ 2 Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮ ૩૩ જૈન ચિત્રકલ્પદ્રુમ સંબોધનનું બહુવચન, સ્મિત્તિકાંતિતિષત્તિ, ગતિવાનિતનિશ્ચિત્તે સમગીનું એકવચન, રાતરામ દવે ત્રીજા પુપનું દ્વિવચન, સંતરાજ ત્રીજા પુણ્યનું બહુવચન ઈત્યાદિ. સંબંધન માટે કેટલીકવાર માત્ર હૈ પણ કરવામાં આવે છે. જેમકેઃ ોિત્મિમિક્ષઃ ઈત્યાદિ. સંસ્કૃતાદિ ભાષાઓના કેટલાક પ્રાથમિક અભ્યાસીઓ પ્રારંભમાં અભ્યાસ કરાતા કાવ્ય આદિમાં આ ચિહ્ન સાર્વત્રિક ઉપયોગ પણ કરે છે. ૧૩ અન્વયદર્શક ચિ. તેરમા વિભાગમાં “અન્વયદર્શક ચિહ્ન છે; એ પણ આંકડાપ છે. એને ઉપયોગ તર્કગ્રંથમાં જ્યાં અર્થની ભ્રાંતિ થવાનો સંભવ હોય ત્યાં તેમજ સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાના કોમાં પદો આડાંઅવળાં હેઈ તેને અન્વયે દર્શાવવા માટે કરવામાં આવે છે. જેમકે નાતોર્થાતરા નબલ આ વાકયમાં આંકડા મૂકવામાં ન આવ્યા હોય તો જરૂર અર્થની ભ્રાંતિ થયા સિવાય ન જ રહે. આ વાક્યમાં તેથી અર્થાતર, એ સ્વવેદનપ્રત્યક્ષ નથી અને તેથી સ્વસંવેદનપ્રત્યક્ષ, એ અર્થાતર નથી’ એમ બે પ્રકારના અર્થની ભ્રાંતિ થાય છે. આ બે અર્થમાંથી વાસ્તવિકરીતે અહીં કયે અર્થ ઘટમાન છે એ દર્શાવવા માટે આ વાક્યમાં “અન્વયદર્શક ચિ' એટલે કે અન્વયદર્શક અંકો કરવામાં આવ્યા છે. આ જ રીતે આવા દરેક સંશયજનક સ્થળે તેમજ શ્લોકોમાં પદને અન્વયે દર્શાવવા માટે અંકે કરવામાં આવે છે. ૧૪ ટિપ્પનકદર્શક ચિ ચૌદમા વિભાગમાં “પિનકદર્શક ચિ' છે. એ ચિ, ચાલુ કોઈપણ પાઠને અંગે પાઠભેદ, પર્યાયાર્થ કે વ્યાખ્યા આદિ આપવાનાં હોય તેના ઉપર કરવામાં આવે છે અને એ પાઠભેદ આદિની નેંધ પુસ્તકના હાંસિયામાં કરવામાં આવે છે. ૧૫ વિશેષણવિશેષ્યસંબંધદર્શક ચિ પંદરમા વિભાગમાં આપેલ ચિહ્નો “વિશેષણ-વિશેષ્યસંબંધદર્શક ચિહ્યો છે. આ ચિહ્નોને ઉપયોગ, લાબાં લાંબા વાક્યમાં દૂર દૂર રહેલાં વિશેષણ અને વિશેષ્યને પરસ્પર સંબંધ બતાવવા માટે કરવામાં આવે છે. વિશેષણ અને વિશેષ્ય ઉપર ગમે તે એક આકારનું ચિફ મૂકવાથી વિચક્ષણ વાચક બંનેના સંબંધને સહજમાં પકડી લે છે–સમજી લે છે. ૧૬ પૂર્વપદપરામર્શક ચિ સોળમા વિભાગમાં “પૂર્વપદપરામર્શક ચિહ્નો આપવામાં આવ્યાં છે. તર્કશાસ્ત્રના ગ્રંથોમાં એક જ વાક્યમાં વારંવાર આવતા અને જુદા જુદા અર્થનો નિર્દેશ કરતા તત્વ શબ્દથી શું સમજવું એ માટે ટિપ્પણે ન કરવાં પડે અને વસ્તુ આપોઆપ સમજાઈ જાય એ હેતુને લક્ષમાં રાખી આ ચિહ્નો પસંદ કરવામાં આવ્યાં છે. તર્કશાસ્ત્રીય ગ્રંથમાં આવતા એ તત્ શબ્દોથી જે જે અર્થ લેવાનો Page #100 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા હોય છે તે તે અર્થને સૂચવનાર પદો પહેલાં આવી ગએલાં જ હોય છે, એટલે જે તત્ત શબ્દથી જે અર્થ લેવાનો હોય એ બંને પદો ઉપર ગમે તે પ્રકારનું એકસરખું ચિહ્ન કરવામાં આવે છે જેથી વસ્તુ સ્વયં સ્પષ્ટ થતાં નકામાં ટિપ્પણે કરવાનો શ્રમ બચી જાય છે. આ સિવાય દાર્શનિક ગ્રંથોમાં જ્યાં અમુક વિષયને લક્ષીને લાંબા સંબંધે ચાલુ હોય, એકબીજા દર્શનકારોના પક્ષો ઉપર કે જુદાજુદા વિકલ્પો ઉપર ચર્ચા ચાલતી હોય ત્યાં એવાં સંકેતચિહ્નો કરવામાં આવે છે, જેથી તે તે વિષયની ચર્ચા ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં વિરમે છે એ સમજી શકાય. ઉપર અમે ટૂંકમાં અનેક જાતનાં ચિહ્નોનો પરિચય આપે છે. એ ચિહ્નો પૈકીનાં કેટલાંયે ચિહ્નો અગિયારમી સદીમાં લખાએલાં પ્રાચીન તાડપત્રીય પુસ્તકમાં મળે છે, અને કેટલાંક પ્રાચીન શિલાલેખો અને તામ્રપત્રમાં પણ મળે છે. છેવટે, આમાં આપેલાં ચિહ્નો પૈકીનું એવું એક પણ ચિહ્ન નથી જે વિક્રમના સોળમા સૈકા પહેલાનું ન હોય. આ બધાં ચિહ્નો પૈકીનાં ઘણાંખરાં ચિહ્નોનો ઉપયોગ ખ્યાલમાં આવી શકે અને એનું મહત્ત્વ સમજાય એ માટે અમે લીંબડીના જૈન જ્ઞાનભંડારમાના પ્રમાણપરીક્ષા ગ્રંથની પ્રતિના એક પાનાનું પ્રતિબિંબ (ફોટો) આપીએ છીએ (જુઓ ચિત્ર નં. ૧૮). એ પ્રતિ સર્વોત્કૃષ્ટ અને પાંડિત્યપૂર્ણ સંશોધનકળાના આદર્શ નમૂના ૫ છે. અત્યારના કેટલાક વિદ્વાન જૈન સાધુઓ પિતાના સંશોધનકાર્યમાં ઉપરોક્ત ચિહ્નોને આજે પણ ઉપયોગ કરે છે. જૈન લેખનકળા, સંશોધનકળા અને તેનાં પ્રાચીન અર્વાચીન સાધન, ચિત્ર, સંકેત વગેરેને લગતો એટલે આપી શકાય તેટલો વિશદ પરિચય આપ્યા પછી પ્રસંગવશાત તેની સાથે સંબંધ ધરાવતા (૧) જૈન જ્ઞાનભંડારે અને પુસ્તકલેખન તથા (૨) જૈન પુસ્તકો અને જ્ઞાનભંડારનું સંરક્ષણ, એ બે મુદ્દાઓ વિષે કાંઈક લખવાની અમારી ઈચ્છાને અમે રોકી શકતા નથી. જૈન જ્ઞાનભંડારો અને પુસ્તકલેખન પ્રારંભમાં અમે જણાવી ગયા છીએ કે સ્થવિર આર્ય દેવગિણિ ક્ષમાશમણે સંઘસમવાય એકત્ર કરી સર્વસમ્મતરીતે શાસ્ત્રલેખનનો આરંભ કર્યો હતો. એ શાસ્ત્રલેખન પ્રસંગે પુસ્તકલેખનને અંગે શી શી વ્યવસ્થાઓ હશે, કઈ કઈ જાતનાં પુસ્તકો લખાયાં હશે, કેટલાં લખાયાં હશે, એ પુસ્તકના લેખકે કોણ હશે, પુસ્તકો શાના ઉપર લખાયાં હશે, શાથી લખાયાં હશે, પુસ્તક માટેનાં ઉપકરણોજુદીજુદી જાતનાં સાધનો કેવાં હશે, ખવાઈ ગએલાં પુસ્તકો કેમ સાંધવામાં આવતાં હશે, પુસ્તકસંશોધનની પદ્ધતિ, સંકેત અને તેનાં સાધનો કેવા પ્રકારનાં હશે, પુસ્તકોના અંતમાં પુસ્તક લખાવનારની પ્રશસ્તિ, પુષિકા વગેરે કેવી રીતે લખાતાં હશે, પુસ્તકસંગ્રહની અભિવૃદ્ધિ અને તેની રક્ષા માટે કેવા ઉપાયે યોજવામાં આવ્યા હશે, જ્ઞાનભંડારને કેવા સ્થાનમાં અને કેવી રીતે રાખતા હશે, એ જ્ઞાનભંડારની ટીપ વગેરે કેવા પ્રકારની કરવામાં આવતી હશે, ઈત્યાદિ હકીકત જાણવા માટે તે જમાનામાં લખાએલા જ્ઞાનસંગ્રહો કે તેમને એક પણ અવશેષ આજે આપણી સામે નથી; તેમ છતાં તે જમાનાના પ્રભાવશાળી સમર્થ જૈન સ્થવિર ભિક્ષુઓ, તે જમાનાને સમર્થ શિશ્નપાસક જૈન શ્રીસંઘ, સમર્થ Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ભિક્ષસ્થવિરેના આધિપત્ય નીચે મળેલ જૈન ભિક્ષુ અને ભિક્ષપાસકેને સંધસમવાય અને તે ઉપરાંત સર્વમાન્યપણે શાસ્ત્રલેખનનો પ્રથમારંભ તેમજ ભાષ્યચૂર્ણ આદિ માન્ય ગ્રંથોમાં મળતા અનેક જાતના ઉલ્લેખો, આ બધી પરિસ્થિતિ અને વસ્તુનો વિચાર કર્યા પછી આપણે એટલું વિશ્વાસપાત્ર અનુમાન દેરી શકીએ છીએ કે તે યુગમાં મોટા પાયા ઉપર પુસ્તલેખનન સમારંભ ઉજવાયે હશે, સ્થાનસ્થાનમાં જ્ઞાનકોશની સ્થાપના કરવામાં આવી હશે, પુસ્તકલેખન અને રક્ષણને અંગે ઉપયોગી તાડપત્ર, કપ, લેખણ, શાહી, કાંબી, ખડિયા, પટિકાઓ, દાબડાઓ, બંધને આદિ દરેક સાધન વિપુલ પ્રમાણમાં એકત્ર કર્યાં હશે અને સર્વોત્કૃષ્ટ વિશિષ્ટ લેખકે પણ એકઠા કર્યા હશે, એટલું જ નહિ પરંતુ પિતાની ઢબે તૈયાર પણ કરવામાં આવ્યા હશે. સર્વમાન્ય જૈન ગ્રંથલેખનના આરંભકાળ પછીનાં છ વર્ષ સુધીના ગ્રંથલેખન વિષે આપણે આથી વધારે કશું જ કહી તે જાણી શકીએ તેમ નથી પરંતુ તે પછીનાં છેલ્લાં એક હજાર વર્ષમાં લખાએલાં પુસ્તક અને ગ્રંથાલયોના મહત્ત્વભર્યા જે અનેકવિધ અવશેષો આપણી સમક્ષ જીવતાજાગતાં ઊભાં છે તેનું અવલોકન કરતાં આપણે પુસ્તલેખન અને જ્ઞાનભંડારે આદિના સંબંધમાં ઘણી ઘણી વાતો જાણી શકીએ છીએ; જેમાંની કેટલી યે અમે ઉપરનધી ગયા છીએ, કેટલી એ આગળ ઉપર નેંધીશું અને કેટલીક આ વિભાગમાં નોંધવામાં આવે છે. જ્ઞાનભંડારેની સ્થાપના અને અભિવૃદ્ધિ પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના અંતમાં દષ્ટિગોચર થતી સંખ્યાબંધ પ્રશસ્તિઓ તથા આચાર્ય શ્રીઉદયપ્રભકૃત ધર્મભ્યદયમહાકાવ્ય (વસ્તુપાલચરિત્ર), પ્રભાવક ચરિત્ર, જિનહર્ષકૃત વસ્તુપાલચરિત્ર, કુમારપાલપ્રબંધ, સુકૃતસાગરમહાકાવ્ય, ઉપદેશતરંગિણી, કુમારપાલરાસ, વસ્તુપાલ-તેજપાલરાસ આદિ ઐતિહાસિક ચરિત્ર અને રાસાઓ તેમજ છૂટક જૂનાં પાનાંઓમાં મળતી વિવિધ ને જોતાં જાણી શકાય છે કે જૈન શ્રમણએ જ્ઞાનભંડારોની અભિવૃદ્ધિ માટે સર્વતોમુખી ઉપદેશપ્રણાલી રવિકારી છે. જે લોકો સમજદાર હોય તેમને પ્રાચીન માન્ય ધુરંધર આચાર્યોની કૃતિઓ અને શાસ્ત્રોનું મહત્ત્વ સમજાવવામાં આવતું, એટલું જ નહિ પણ તે કૃતિઓ અને શાસ્ત્રો સંભળાવવામાં પણ આવતાં; જે લોકો એ સમજી શકે તેમ ન હોય તેમને જ્ઞાનભક્તિનું રહસ્ય અને તે દ્વારા થતા લાભે સમજાવતા ૮ અને જે લોકો કીર્તિ તથા નામનાના ઇછુક હોય તેમને તે જાતનું ૯૮ શ્રીમાન સૂરાચાર્યે વિક્રમને બારમે સૈકા) રાજાવિત્રના પાંચમા સરમાં પુસ્તકલેખન સંબંધમાં ઘણુંઘણું લખ્યું છે ત્યાં તેઓએ પ્રસંગોપાત નીચે પ્રમાણે જણાવ્યું છે. ये लेखयन्ति सकलं सुधियोऽनुयोग, शब्दानुशासनमशेषमलकृतीश्च । छन्दांसि शास्त्रमपरं च परोपकारसम्पादनकनिपुणाः पुरुषोत्तमास्ते ॥ ९४॥ किं किं तैर्न कृतं ? न किं विवपितं ? दानं प्रदत्तं न कि ? केवाऽऽपन्न निवारिता तमुमतां मोहार्णवे मज्जताम् । नो पुण्यं किमुपार्जितं ? किमु यशस्तारं न विस्तारित ? સન્ચાળા દરમિવું ઃ શાસન સેવિતમૂ | ૨૬ ' ઇત્યાદિ. Page #102 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા ૯૧ પ્રક્ષેાભન આપવામાં આવતું; અર્થાત્ પુસ્તકના અંતમાં તેના તેના નામની પ્રશસ્તિ વગેરે લખવામાં આવતાં. આ રીતે જ્ઞાનભંડારેની સ્થાપના તેમજ અભિવૃદ્ધિ કરવા તરફ સૌને વિવિધ રીતે દેરવામાં આવતા. આ સિવાય જ્ઞાનવૃદ્ધિ નિમિત્તે ઉજમણાં, જ્ઞાનપૂજા૯૯ આદિ જેવા અનેક મહાત્સવા અને પ્રસંગે યાજવામાં આવ્યા છે. એ બધાને પરિણામે અનેક જૈન રાજા, મંત્રીએ અને સંખ્યાબંધ ધનાઢય ગૃહસ્થાએ,--તપશ્ચર્યાંના ઉદ્યાપન નિમિત્તે, પેાતાના વનમાં કરેલ પાપાની આલાચના નિમિત્તે, જૈન આગમાના શ્રવણ નિમિત્તે, પેાતાના કે પોતાનાં પરલેાકવાસી માતા પિતા ભાઈ બહેન પત્ની પુત્ર પુત્રી આદિ રવજનના કલ્યાણ માટે, માન્ય ધર્મશાસ્ત્ર તેમજ પ્રાચીન સર્વદેશીય સાહિત્ય પ્રત્યેની અભિરુચિને લીધે અગર તેવા કાપણુ પ્રસંગને આગળ કરી,—નવીન પુસ્તકા લખાવીને અથવા ઉથલપાથલના જમાનામાં આમતેમ અસ્તવ્યસ્ત થઇ ગએલા જ્ઞાનભંડારાને કાઇ વેચતું હાય તેને ખરીદ કરીને જ્ઞાનભંડારા સ્થાપ્યા છે અને ઘણી વાર આવી જાતના પુસ્તકસંગ્રહા પેાતપાતાના શ્રદ્ધેય અને માન્ય શ્રમણેાને અર્પણ પણ કર્યાં છે,૧૦૦ જેને ટ્રેક પરિચય અહીં આપવામાં આવે છેઃ ન્માચાય શ્રા હરિભદ્રસૂરિએ ચેગoિસમુચ્ચયમાં ‘છેલના પૂનના ટ્રાન’ એ ૨૮મા àાકથી પુસ્તકલેખનને યાગભૂમિકાના વિકાસના કારણ તરીકે જણાવ્યું છે. મન્હેં નિખાળું આળ સજ્ઝાયમાં પુસ્તકલેખનને ‘પુત્થાન વમાવળા तित्थे I डा પિમેય નિષ્ચ સુમુલમેળ ।। ૬ ।।' એ રીતે શ્રાવકના નિત્યકૃત્યમાં ગણાવ્યું છે. આ પ્રમાણે ત્રણે ઠેકાણે કાઇ ને કોઇ પ્રસંગમાં પુસ્તકલેખનના ઉદ્દેશને જૈનાચાર્યાએ સ્થાન આપ્યું છે. ૯૯ જે જે નિમિત્તે પુસ્તકા લખાવાતાં એને લગતા ફૅટલાક ઉલ્લેખા સ્વાભાવિકરીતે જ આગળ ટિપ્પણીમાં આવશે અને બાકીના આ નીચે આપવામાં આવે છે. (क) 'संवत् १३०१ वर्षे कार्त्तिक शुदि १३ गुरावयेह सलषणपुरे आगमिक पूज्यश्री धर्मघोषसूरिशिष्य श्रीयशोभद्रसूरीणामुपदेशेन कुमर सिंहमालपुत्रिकया जसवोरभायया सोलणभगिन्या जालनामिकया पुत्रराणिगपाल्हणयोः स्वस्य च श्रेयोऽर्थ पाक्षिकवृत्तिपुस्तिका पंडि० पूनापार्श्वात् लिखापिता ।।' - ताडपत्रीयपाक्षिकसूत्रटीका लांबडी ज्ञानभंडार. (ख) 'संवत् १६५१ वर्षे श्रावण शुदि ११ सोमे श्रीभावडारगच्छे श्रीभावदेवसूरितत्पट्टे श्रीविजयसिंहसूरि प्राचागोत्रे संघवी हरा भार्या हासलदेपुत्र संघवी वीरा भार्या वील्हणदेपुत्र संघवी भोजाकेन ज्ञान लखापितं दशसहस्रं आलोचनानिमित्तं ॥ ' - सूत्रकृदंगसूत्र डा० ७ नं. २० पाटण - मोदीनो भंडार. ૧૦૦ (૪) સંવત્ ૧૨૪૩ વૈશાખ સુવિદ્દ સોંને ધાંધલ્ડ ચુત માં મીમ માં છાકપુત માં॰ નાસિદ भां० खेतसिंह सुश्रावकैः श्रीचित्रकूटवास्तव्यैर्मूल्येनेयं पुस्तिका पुनर्गृहीता । ' —ताडपत्रीय वृंदावनयमकादिकाव्यो नं० १९८ जेसलमेर भंडार (ख) 'संवत् १३१९ वर्षे माघवदि १० शुक्रे विक्रमसिंहेन पुस्तकमिदं लिखितं इति । इदं पुस्तकं संस्कृतप्रधानाक्षरं ग्रं. १३८६६ उद्देशेन सं० रत्नसिंहेन सपरिवारेण मूल्येन गृहीत्वा श्रीखरतरगच्छे श्रीतरुणप्रसूरिभ्यः प्रादायि । ' - ताडपत्रीय त्रिषष्टि नं. १८१ जेसलमेर भंडार For Private Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ રાજાઓ અને જૈન મંત્રીઓ તરફથી લખાએલા જ્ઞાનભંડારો રાજાઓ પૈકી જૈન જ્ઞાનકોશની સ્થાપના કરનાર બે ગૂર્જરેશ્વરો મશહૂર છેઃ એક વિદ્વત્રિય સાહિત્યરસિક મહારાજ શ્રી સિદ્ધરાજ સિંહદેવ અને બીજા જૈનધર્માવલંબી મહારાજ શ્રી કુમારપાલ દેવ. મહારાજા શ્રીસિદ્ધરાજે ત્રણસો લહિયાઓ રાખી પ્રત્યેક દર્શનના પ્રત્યેક વિષયને લગતા વિશાળ સાહિત્યને લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાના તથા આચાર્ય શ્રી હેમચંદ્રકૃત સાંગોપાંગ સપાદલક્ષ (સવાલાખ) સિદ્ધહેમવ્યાકરણની સંકડો નકલો કરાવી તેના અભ્યાસીઓને ભેટ આપ્યાના તેમજ જુદા જુદા દેશ અને રાજ્યમાં ભેટ મોકલાવ્યાના અને તે તે વિષયના અભ્યાસીઓને તે તે વિષયના ગ્રંથ પૂરા પાડ્યાના ઉલ્લેખો પ્રભાવક ચરિત્ર,૧૦૧ કુમારપાલપ્રબંધ વગેરેમાં મળે છે. જોકે આજે આપણી સમક્ષ મહારાજા શ્રી સદ્ધરાજ જયસિંહદેવે લખાવેલાં પુસ્તકો પૈકીના પુસ્તકની એક પણ નકલ હાજર નથી, તેમ છતાં પાટણના તપગચ્છના જૈન જ્ઞાનભંડારમાં આશરે ચૌદમી શતાબ્દીમાં લખાએલા સિમવ્યારારુપુત્તિની તાડપત્રીય પ્રતિ છે. તેમાંનાં ચિત્ર જોતાં એમણે જ્ઞાનભંડારે લખાવ્યાની આપણને ખાત્રી થાય છે, એટલું જ નહિ પણ પ્રભાવક ચરિત્રમાંની મહત્ત્વની હકીકતને આ ચિત્રો ટેકે આપે છે. ઉપરોક્ત પ્રતિમાંના એક ચિત્રની નીચેના ભાગમાં પરિતાને ચાર પદતિ એમ લખેલું છે. એ ચિત્રમાં એક તરફ પંડિત સિદ્ધહેમવ્યાકરણની પ્રતિ લઈ વિદ્યાર્થીઓને ભણાવે છે અને સામી બાજુ વિદ્યાર્થીઓ સિદ્ધહેમની પ્રતિ લઈ ભણી રહ્યા છે, એ ભાવને પ્રગટ કરતું ચિત્ર દોર્યું છે. (જુઓ ચિત્ર ને. ૧૯માં આ નં. ૧ના નીચેના ભાગમાં.)૧૦૧ મહારાજા કુમારપાલદેવે એકવીસ જ્ઞાનભંડારો સ્થાપ્યાના તેમજ આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત ગ્રંથની સુવર્ણાક્ષરી એકવીસ પ્રતિ લખાવ્યાના ઉલેખ કુમારપાલપ્રબંધ૦૨ અને ઉપદેશતરંગિણીમાં મળે છે. આ સિવાય બીજા કોઈ રાજાઓએ જ્ઞાનભંડારો લખાવ્યા–સ્થાપ્યા હશે, પરંતુ તેને લગતો કોઈ ઉલ્લેખ અમારા જેવામાં નહિ આવ્યાથી અમે એ માટે મૌન ધાર્યું છે. જૈન મંત્રીઓમાં જ્ઞાનભંડાર સ્થાપનાર–લખાવનાર પ્રાગ્વાટ (પિરવાડ) જ્ઞાતીય મહામાત્ય શ્રીવાસ્તુપાલ-તેજપાલ, ઓસવાલ જ્ઞાતીય મંત્રી પેથડશાહ, મંડનમંત્રી વગેરેનાં નામો ખાસ પ્રસિદ્ધ છે. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, નાગચ્છીય આચાર્ય શ્રીવિજયસેન અને ઉદયપ્રભસૂરિના ઉપાસક હતા. એમના ઉપદેશથી તેમણે જ્ઞાનભંડારો લખાવ્યાની નોંધ શ્રીજિનહર્ષકૃત વસ્તુપાલચરિત્ર, ૧૦૧ “રશઃ પુરો વિદ્રિજિત તતડા વત્ર વર્ષ (ચાવતું),જ્ઞા પુસ્તવલ્હેણને ૧૦ રૂ . राजादेशानियुक्तश्च, सर्वस्थानेभ्य उद्यतैः। तदा चाहूय सच्चक्रे, लेखकानों शतत्रयम् ॥ १०४ ॥ पुस्तकाः समलेख्यन्त, सर्वदर्शनिनां ततः । प्रत्येकमेवादीयन्ताध्येतृणामुद्यमस्पृशाम् ।। १०५ ।।' '-प्रभावकचरित्र हेमचन्द्रप्रबन्धे જિનમંડનગણિકૃત કુમારપાલપ્રબંધ પત્ર ૧૭માં પ્રભાવક ચરિત્રને મળતા જ ટૂંક ઉલ્લેખ છે. ૧૦૧મ જુઓ ચિત્રકળા વિભાગ ચિત્રને, ૧૦૨. ૧૦૨ જુઓ ટિપણી નં. ૮૯. Page #104 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ઉપદેશતરંગિણી૧૦૩ આદિમાં જોવામાં આવે છે. માંડવગઢને મંત્રી પિડિશાહ તપાગચ્છીય આચાર્ય શ્રીધર્મનો ઉપાસક હતો. એણે જૈન આગમ સાંભળતાં ભગવતીસૂત્રમાં આવતા વીર-ગૌતમ નામની સોનાનાણથી પૂજા કરી, એ દ્વારા એકઠા થએલા દ્રવ્યથી પુસ્તકો લખાવી ભરૂચ આદિ સાત નગરોમાં ભંડાર સ્થાપ્યા હતા.૧૦૪ આ સિવાય મંત્રી વિમલશાહ, મહામાત્ય આદ્મભટ (આંબડ), વાડ્મટ (બાહડ), કર્મશાહ આદિ અનેકાનેક જૈન મંત્રીએ જેમ જૈન મંદિર બંધાવ્યાં છે તેમ તેમણે જૈન પુસ્તકસંગ્રહ જરૂર લખાવ્યા હશે, કિંતુ તેને લગતાં કશાં યે પ્રમાણો કે ઉલ્લેખોનો સંગ્રહ અમારી સામે નહિ હોવાથી એનો ઉલ્લેખ કરતાં અટકીએ છીએ. ધનાઢ્ય જૈન ગૃહસ્થાએ સ્થાપેલા જ્ઞાન ભંડાર રાજાઓ અને મંત્રીઓ પછી જ્ઞાનભંડાર લખાવનાર તરીકે ધનાથ જૈન ગૃહસ્થો આવે છે. એ ધનાઢશે ગૃહસ્થોનાં જે નામો આજે અમારી સમક્ષ વિદ્યમાન છે એટલાની નોંધ આપવી એ પણ અશક્ય છે. એટલે ફક્ત સાધારણ રીતે ખ્યાલમાં લાવવા ખાતર તેવા બે પાંચ ધર્માત્મા ધનાઢય જૈન ગૃહસ્થોનાં નામનો પરિચય આપે એટલું જ બસ ગણાશે. જેમ મહામાત્ય વસ્તુપાલ આદિએ પિતપતાના કુલગુરુ, ધર્મગુરુના ઉપદેશથી જ્ઞાનસંગ્રહ લખાવ્યા હતા તેમ ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનભદ્રના આદેશથી પારી ધરણાશાહે, ૧૦૫ મહેપાધ્યાય શ્રીમહીસમુદ્રગણિના ઉપદેશથી નંદુરબાર નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય સંત ભીમના પૌત્ર ૧૦૩ “વસ્તુપાલચરિત્રમાં ત્રણ જ્ઞાનભંડારે લખાવ્યાનું જણાવ્યું છે જ્યારે ઉપદેશતરંગિણી'માં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ 'श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमषीमयाक्षरा एका सिद्धान्तप्रतिर्लेखिता। अपरास्तु श्रीताड-कागदपत्रेषु मषीवर्णाश्चिताः ६ प्रतयः । एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः लेखिताः ॥' पत्र १४२ ॥ १०४ 'श्रीधर्मघोषसूरिप्रदत्तोपदेशवासितचेतसा सं० (मं०) पैथडदेवेन एकादशाङ्गी श्रीधर्मघोषसूरिमुखात् श्रोतुमारब्धा । तत्र पञ्चमासमध्ये यत्र यत्र 'गोयमा' आयाति तत्र तत्र तन्नामरामणीयकप्रमुदितः सौवर्णटक्कैः पुस्तकं पूजयति । प्रतिप्रश्नमुक्तहाटक ३६ सहस्रादिबहुद्रव्यव्ययेन समग्रागमादिसर्वशास्त्रासंख्यपुस्तकलेखन-तत्पष्टकूलवेष्टनक-पट्टसूत्रोत्तरिका-काश्चनवातिकाचारवः सप्त सरस्वतीभाण्डागाराः भृगुकच्छ-सुरगिरि-मण्डपदुर्ग-अर्बुदाचलादिस्थानेषु बिभराम्बभूविरे ।' –પાતળિ વત્ર ૧૩૬. સુકૃતસાગરમહાકાવ્યના સાતમા તરંગમાં પિથલપુસ્તકપૂજાપ્રબંધમાં પણ આને મળતો ઉલ્લેખ છે. માત્ર ત્યાં ઘર્મદેવસૂરિની આજ્ઞાથી કાઈ સાધુએ અગમ સંભળાવ્યાનું જણાવ્યું છે ગતિ તો જુવંદૈિતિવાજિતમ્ સુત્રાવ | li' ઇત્યાદિ. ૧૦૫ ઘરણાશાહે લખાવેલ છવાભિગમસૂત્રકૃત્તિ, ઘનિર્યુક્તિસટીક, સુપ્રસિસટીક, અંગવિદ્યા, કલ્પભાષ્ય. સર્વસિદ્ધાનવિષમપદપર્યા, છંદેનુશાસન આદિ પુસ્તકો જેસલમેરના તાડપત્રીય ભંડારમાં વિદ્યમાન છે, જેના અંતમાં નીચે લખેલને મળતા નાના મેટા ઉલ્લેખ છે संवत् १४८७ वर्षे श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपालंकारश्रीगच्छनायकश्रीजिनभद्रसूरिगुरूणामादेशेन पुस्तकमेतल्लिखितं शोधितं च । लिखापितं शाहधरणाकेन सुतसाइयासहितेन ।' Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૯૪ કાલુએ,૧૦૬ આચાર્યશ્રી સામસુંદર સરના ઉપદેશથી મેાઢજ્ઞાતીય શ્રાવક પર્વતે૧૦૭ તેમજ આગમગચ્છીય, આચાર્ય શ્રીસત્યસૂરિ શ્રીજયાનંદસૂરિ શ્રીવિવેકરત્નસુરિ, આ ત્રણે એકજ પટ્ટપરંપરામાં દૂર દૂર થએલા આચાર્યોના ઉપદેશથા એક જ વંશમાં થએલા પ્રાગ્ધાટ જ્ઞાતીય પેથડશાહ, મંડલીક અને પર્વત--કાન્હાએ૧૦૮ નવીન ગ્રંથા લખાવી જ્ઞાનભંડારા સ્થાપ્યા હતા. કેટલાક એવા ગૃહસ્થા હતા, જે કાષ્ઠ વિદ્વાન જૈન શ્રમણે નવીન ગ્રંથરચના કરી હોય તેની એકીસાથે સંખ્યાબંધ નકલેા કરાવતા.૧૦૯ કેટલાક એવા પણ ધનાઢત્વ ગૃહસ્થા હતા, જેઓ કલ્પસૂત્રની સચિત્ર પ્રતા લખાવી પેાતાના ગામમાં અને ગામે ગામ ભેટ આપતા હતા. ૧૧૦ આ પ્રમાણે દરેક ગુચ્છના આચાર્ય, ઉપાધ્યાય વગેરે શ્રમણાના પુણ્ય ઉપદેશથી જુદી જુદી જ્ઞાતિના સેંકડ। ધર્માત્મામાંના એક એક ધનાઢચ જૈન ગૃહસ્થે એક એક નહિ પણ કેટલીક વાર અનેકાનેક જ્ઞાનભંડારા લખાવ્યા હતા. આ બધાના પરિચય આપવા કે તેમના નામના નિર્દેશ કરવા એ પણુ અશકય છે, તે જેમણે એક એ કે પાંચપચીસ પુસ્તકા લખાવ્યાં હૈાય તેમનાં નામેાની યાદી આપવા પ્રયત્ન કરવા તો કયાંથી જ શક્ય હોય ? તેના કરતાં એ સર્વ મહાનુભાવેાને એકી સાથે હાર્દિક ધન્યવાદ આપી આપણે વિરમીએ એ જ વધારે ઉચિત છે. જે આ સંબંધમાં વિશેષ જાણવા ઇચ્છતા હોય તેમને ડૉ. બુલ્સર, ડૉ. કિલ્હાર્ન, ડૉ. પીટર્સન, શ્રાયુત ૧૦૬ કાશાહના પિરચય મેળવવા ઇચ્છનારે જૈનસાહિત્યસંશાધક પુ. ૩ અંક ૨ માંના નંદુરબારનવાસી કાલૂશાહની પ્રશસ્તિ’ શીર્ષક લેખ જોવે. કાલૂશાહની લખાવેલી વ્યવહારલાગ્યની પ્રતિ ભાવનગરના સંઘના ભંડારમા છે અને આચારાંગ નિયુક્તિ તેમજ સૂત્રકૃતાંગ ટીકાની પ્રતા લીંબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. ૧૦૭ મેઢજ્ઞાતીચ પર્વતના પરિચય મેળવવા ઇચ્છનારે ‘જૈન ટ્રાન્ફરન્સ હેરલ્ડ' પુ. હેના સંયુક્ત ૮–૯ અંકમાં શ્રીમાન જિનવિજયજી સંપાદિત જ્ઞાતાસૂત્રના અંતમાંની પ્રશસ્તિ જેવી, આ પ્રતિ પાટણના મેાદીના જ્ઞાનભંડારમાં ડા. ૬ નં. ૪ માં છે. ૧૦૮ પેથડશાહ, મંડલિક અને પર્વત-કાન્હાના પરિચય મેળવવા ઇચ્છનારે પુરાતત્ત્વ ત્રૈમાસિક પુ. ૧ એક૧ માંનો એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ' શીર્ષક મારા લેખ જોવે. ૧૦૯ આચાર્ય શ્રીઅભયદેવ ધર્મસાગરાપાધ્યાય આદિના ગ્રંથેાની પ્રશસ્તિમાં જે જે ગૃહસ્થેાએ એકીસાથે પ્રેમપૂર્વક તે તે ગ્રંથાની નકલા કરાવી છે તેમનાં નામેાના ઉલ્લેખ કરવામાં આવ્યે છેઃ () ટોરિજ઼િના વાસ્ય, àલિતા પ્રથમા પ્રતિઃ । બિનવાજ્યાનુરતેન, મતેન મુળવાને 1’ -- उत्तराध्ययन लघुटीका नेमिचन्द्रीया (લ) ‘શ્રીમદ્દઢમ્મરાવાવવાસ્તવ્યઃ સંઘનાય: | સળવાનામાઽડમીત, પુછ્યા મારમપુર: || ૧૧ || ज्ञानावरणकर्मोत्थध्वान्तध्वंसविधित्सया । गुरूणामुपदेशेन, स संघपतिरादरात् ॥ २३ ॥ पदमाईप्रियापुत्रविभलदाससंयुतः । अलेखयत् स्वयं वृत्तेरमुष्याः शतशः प्रतीः ॥ २४ ॥ —कल्प किरणावलि प्रशस्तिः । ૧૧૦ (૪) ‘રુચિા વનાનું વાન, ઢેલ હવસંયુતાન્! નવા જ સર્વજ્ઞાસુ વાચરું ચોડપ્રસારથૅ(?) ।।૧૦। - कल्पसूत्र लींबडी ज्ञानभंडार, (લ) શમ્યા વન્દ્રિતો, જ્ઞમ્યુનવિસમુયોપેતાઃ। શ્રીઋત્પત્તિા અપિ, વત્તાઃ જિલ્ટ સર્વશાળાનું ।।’ निशीथचूर्णी पालीताणा अंबालाल चुनीलालनो भंडार. For Private Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા સી.ડી. દલાલ, પ્ર. હીરાલાલ રસિકદાસ કાપડીઆ આદિથી સંપાદિત પ્રાચીન જ્ઞાનભંડારના રીપોર્ટ વગેરે જેવા ભલામણ છે. અહીં અમે એક વાત ઉમેરીએ છીએ કે ધનાઢય લોકેએ મોટા પાયા ઉપર જે જ્ઞાનસંગ્રહો લખાવ્યા છે એ ઘણું જ મહત્ત્વના અને કિંમતી છે એમાં જરા યે શક નથી; તેમ છતાં શાસ્ત્રલેખનના કાર્યમાં સાધારણ ગણાતી વ્યક્તિઓએ આપેલો નજીવા જેવું જણાતો ફાળો પણ જેવોતે કે ઉપેક્ષા કરવા જેવો નથી. લિખિત પુસ્તકના અંતમાં પ્રશસ્તિઓ લિખિત પુસ્તકોના અંતમાં તેના લખાવનારાઓની પ્રશસ્તિઓ લખવામાં આવતી. એ પુસ્તકો લખાવનાર પછી ભલે મોટામાં મોટા ધનાઢય હોય કે સાધારણમાં સાધારણ વ્યક્તિ હોય, એ પુસ્તક લખાવનારે ચહાય તો મહાનમાં મહાન જ્ઞાનભંડારોનો ઉદ્ધાર કરાવ્યો હોય કે એક જ પુસ્તક લખાવ્યું હોય, એ દરેકની પ્રશસ્તિ તે લખવામાં આવતી જ. આ પ્રશસ્તિઓમાં પુસ્તક લખાવનારના પૂર્વજો, માતા-પિતા-બહેન-ભાઈ-પત્ની-પુત્ર-પુત્રી આદિ પરિવાર, તે સમયના રાજા, પુસ્તક લખાવનારે કરેલાં ધાર્મિક સત્કાર્યો, એના કુળગુરુ અને ઉપદેશક ધર્મગુરુ, પુસ્તક લખાવવાનું નિમિત્ત-કારણ, પુસ્તકલેખન નિમિત્તે કરેલ ધનવ્યય, જ્ઞાનભંડારે અગર પુસ્તકે જ્યાં જ્યાં ભેટ આપ્યાં હોય તે આદિ અનેક બાબતોને ઉલ્લેખ કરવામાં આવતા હતા. આ પ્રશસ્તિઓ લખવામાં જ્ઞાનભક્તિ કરતાં કેટલીકવાર કીર્તિલાલસાનું પલ્લું વધારે નમી પડતું. એ ગમે તેમ હો, છતાં આ જાતની પ્રશસ્તિઓ લખવાની પદ્ધતિને પરિણામે એમાંથી આપણને ઘણીએકવાર અમૂલ્ય મહત્વની ઐતિહાસિક હકીકતો અને નોંધે સાંપડી જાય છે. તેમજ આ પ્રશસ્તિલેખનની પદ્ધતિને પરિણામે હજાર પુસ્તક અને સંખ્યાબંધ જ્ઞાનભંડારનો વધારો થઈ શકે છે એ નાનોસૂનો લાભ નથી. આ પ્રશસ્તિઓ કેટલીકવાર સંસ્કૃત પાબંધ પણ હોય છે અને કેટલીકવાર સંસ્કૃત ગદ્યબંધ પણ હોય છે. કેટલીકવાર એના લોક વગેરેની રચના સુંદર હોય છે અને કેટલીકવાર એ સાધારણ પણ હોય છે. કેટલીકવાર આ પ્રશસ્તિઓ સંસ્કૃત-ગુજરાતી-મારવાડી મિશ્રિત ભાષામાં પણ લખાએલી જોવામાં આવે છે.૧૧૧ જે શ્રેમણે પિતાની માલિકીનાં પુસ્તક જ્ઞાનભંડારમાં મૂકતા તેઓ પણ તેના અંતમાં પિતાની પ્રશસ્તિ લખતા. તેમજ જે લોકે પુસ્તકોને વેચાતાં લઈ જૈન શ્રમણોને આપતા તેઓ પણ પિતાની પ્રશસ્તિઓ લખાવતા.૧૨ તાનભંડારે માટે પુસ્તકલેખન અને સંગ્રહ ઉપર અમે જ્ઞાનભંડારા લખાવવાની જે વાત કરી ગયા, એ જ્ઞાનભંડારો જૈન સંપ્રદાયના હોઈ કોઈ એમ ન માની લે કે એ જ્ઞાનભંડારોમાં માત્ર જૈન ધર્મને જ ગ્રંથ લખાવાતા હશે. પાદવિહારી અને વિદ્યાવ્યાસંગી જૈનાચાર્યો અને જૈનશ્રમણો દેશભરમાં ઘૂમનાર હોવા ઉપરાંત દેશ ૧૧૧ આ પ્રશસ્તિઓના નમૂના જેવા ઈચ્છનારે 3. પીટર્સન, ડે. બુહર, સી.ડી. દલાલ વગેરેને રીપે જેવા ११२ 'औपपातिकसूत्र राजप्रश्नीयसू० पु० मंत्रि छाडाकेन गृहीत्वा श्रीभुवनतुङ्गसूरीणां प्रदत्ता। तैःप्रपालके ક્ષિતા -ताडपत्रीय प्रति लींबडी ज्ञानभंडार. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જૈન ચિત્રકલ્પદ્રુમ ભરની પ્રજા અને સંપ્રદાયો સાથે હળતાભળતા હોઈ તેમને દેશસમગ્રના સાહિત્યની આવશ્યકતા પડતી. કેટલીકવાર એ આવશ્યકતા તુલના માટે હોતી તે કેટલીકવાર સમાચના માટે કેટલીકવાર વાદવિવાદ માટે તે કેટલીકવાર તે તે ધર્મ અને સંપ્રદાયની ખામીઓ દેખાડી પોતાના ધર્મનું મહત્વ સ્થાપવા માટે, કેટલીકવાર પિતાનાં મંતવ્યોને પિષવા માટે તે કેટલીકવાર પોતાના મંતવ્યોની સ્પર્ધા માટે, કેટલીકવાર વિશિષ્ટ તને ઉકેલ કરવા માટે તે કેટલીકવાર તે તે ધર્મનું વસ્તુસ્વરૂપ સમજવા માટે,–એમ અનેક કારણસર દેશભરનું સાહિત્ય એકત્રિત કરવામાં આવતું હતું. દેશસમગ્રમાં સદાને માટે પાદચારી જૈનશ્રમણએ દેશવિદેશમાં પરિભ્રમણ કરતાં ક્યાંથી જે મળે તે વ્યાકરણ, કાવ્ય, કેષ, છંદ, અલંકાર, જ્યોતિષ, નાટક, શિલ્પ, લક્ષણશાસ્ત્ર, દાર્શનિક વગેરે વિષયક સમગ્ર સાહિત્યને સંગ્રહ કરવા તનતોડ પ્રયત્નો સેવ્યા છે, એટલું જ નહિ પણ તદુપરાંત તેઓ, પારસ્પરિક ધામિક સ્પર્ધા–સાઠમારી અને ખંડનમંડનના યુગમાં દેશવિદેશમાં નિર્માણ થતા વિવિધ સાહિત્યને અનેક જહેમત ઉઠાવી અત્યંત નિપુણતાથી તરત જ મેળવી લેતા અને તેની નકલો તેના નિષ્ણાત આચાર્યાદિને એકદમ પહોંચાડી દેતા. એ જ કારણને લીધે આજના શીર્ણવિશીર્ણ, નષ્ટભ્રષ્ટ અને વેરણછેરણ થઈ ગએલા જૈન જ્ઞાનભંડારમાં પણ જૈનેતર સંપ્રદાયના વિવિધ સાહિત્યવિષયક ગ્રંથ હજારોની સંખ્યામાં વિદ્યમાન છે. અમે એટલું ભારપૂર્વક કહીશું કે જૈન શ્રમણોની પેઠે આટલા મોટા પાયા ઉપર ભારતીય વિવિધ સાહિત્યને સંગ્રહ પ્રાચીન જમાનામાં ભાગ્યે જ કોઈ ભારતીય જૈનેતર સંપ્રદાય કર્યો હશે.૧૧૩ આજના જૈનેતર પ્રજાના જ્ઞાનભંડારમાં એ પ્રજાએ પિતે લખાવેલા જૈન ગ્રંથની નકલ ભાગ્યે જ મળશે, એટલું જ નહિ પણ એમના પિતાના સંપ્રદાયનાં ભગવદગીતા, ઉપનિષદો અને વેદે જેવા માન્ય ગ્રંથોની પ્રાચીન પ્રતિ પણ ભાગ્યે જ મળશે; જ્યારે જૈન જ્ઞાનભંડારમાં સંપ્રદાયાંતરના એવા સેંકડો ગ્રંથે વતમાન છે જેની બીજી નકલ તે તે સંપ્રદાયના અનુયાયીઓના જ્ઞાનસંગ્રહોમાં પણ કદાચ ન મળી શકે. આ ઉપરથી સમજી શકાશે કે જૈન જ્ઞાનભંડાર એ માત્ર લૂખી અને જડ સાંપ્રદાયિક્તાના વાડામાં પુરાઈને લખાવવામાં કે સંગ્રહવામાં નહોતા આવતા, પરંતુ એ માટે વિજ્ઞાનદષ્ટિ, કળાદષ્ટિ અને સાહિત્યદૃષ્ટિ પણ નજર સામે રાખવામાં આવતી હતી. વર્તમાન પ્રાચીન જૈન જ્ઞાનભંડારે જૈન જ્ઞાનભંડારો વિષે આટલી ખાસ હકીકત ખેંચ્યા પછી આજે પ્રાચીન જૈન જ્ઞાન ભંડાર કયે કયે ઠેકાણે વિદ્યમાન છે એની અહીં ટ્રકી યાદી આપવી વધારે ઉપયોગી થઈ પડશે. સામાન્ય રીતે જૈન પ્રજાની વસતીવાળાં નાનાંમોટાં સેંકડે ગામોમાં એની અસ્મિતા નીચે નાને માટે પુસ્તક સંગ્રહ હોય જ છે; એ બધાની નેંધ આપવી શક્ય નથી, એટલે જુદા જુદા પ્રાંતમાનાં ખાસખાસ નગરોના જે વિશાળ અને મશદર જ્ઞાનભંડારો અમારા ધ્યાનમાં છે તેની જ યથાશક્ય યાદી અહી આપવામાં આવે છે: ૧૧૩ નાલંદીય બ્રાદ્ધ વિશ્વવિદ્યાલય જેવી સંસ્થાઓને પુસ્તકસંગ્રહાદિને લક્ષીને અમારું આ કથન નથી. એવા વિશાળ અને સર્વદેશીય ગ્રંથાલયમાં સર્વે દર્શનના અને સર્વ વિષયના ગ્રંથને સંગ્રહ છે એ અનિવાર્ય વસ્તુ છે. એટલે અમારું આ કથન આમ જનતાને લક્ષીને છે, Page #108 -------------------------------------------------------------------------- ________________ 9 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ગુજરાત–પાટણ, પાલનપુર, રાધનપુર, અમદાવાદ, ખેડા, ખંભાત. છાણું, વડોદરા પાદરા, દરાપરા, ડભોઇ, સિનેર, ભરૂચ, સુરત, મુંબાઈ વગેરે. કાઠિયાવાડ-ભાવનગર, ઘા, પાલીતાણુ, લીંબડી, વઢવાણકૅમ્પ, જામનગર.માંગરોળ વગેરે કરછ–કડાય મારવાડ–બીકાનેર, જેસલમેર, બાડમેર. નાગોર, પાલી, જાલોર, મુંડારા, આહીર વગેરે મેવાડ-ઉદેપુર. માળવા–રતલામ. પંજાબ–ગુજરાનવાલા, હોશિયારપુર, ઝડિયાલા વગેરે. યુક્ત પ્રાન્ત–આગ્રા, શિવપુરી, કાશી વગેરે. બંગાળ –બાલુચર, કલકત્તા વગેરે. અહીં જ્ઞાનભંડારોનાં સ્થાનોની જે યાદી આપવામાં આવી છે એ બધાં યે સ્થળોના ભંડારો અત્યંત મહત્ત્વના, આકર્ષક તેમજ તાંબર મૂર્તિપૂજક જૈનોના સ્વામિત્વ નીચે વર્તમાન છે, એટલું જ નહિ પણ આ યાદી પૈકીનાં કેટલાંક ગામ-શહેરમાં બે. ચાર, પાંચ અને દસ કરતા પણ વધારે અને વિશાળ જ્ઞાનસંગ્રહો છે. વળી પ્રાંતવાર જુદા જુદા જૈન જ્ઞાનભંડારોની જે યાદી આપવામાં આવી છે એ પૈકી પાટણનો સંઘવીના પાડાને, ખંભાતને શાંતિનાથનો અને જેસલમેરને કિલ્લામાંને, એ ત્રણ જ્ઞાનભંડારે તે કેવળ તાડપત્રીય ગ્રંથોના તેમજ સૌ કરતાં પ્રાચીન છે. આ ત્રણે ભંડારમાં અગિયારમી સદીથી લઈ પંદરમી સદી સુધીમાં લખાએલાં પુસ્તકનો સંગ્રહ છે. આ સિવાયના બીજા બધા યે જ્ઞાન ભંડાર અર્વાચીન છે. પણ અર્વાચીન એટલે ઓછામાં ઓછા ત્રણસો ચારસો વર્ષ જેટલા જૂના સંગ્રહો છે. ખરા જ. આ બધા જ્ઞાનભંડારોમાં, બે પાંચ દસ કે વીસ અને ક્યારેક ક્યારેક સો બસો તાડપત્રીય પુસ્તકો હોવા છતાં મુખ્યત્વે કરીને ચૌદમી-પંદરમી શતાબ્દીથી શરૂ કરી સોળમી-સત્તરમી શતાબ્દી સુધીમાં લખાએલાં કાગળનાં પુસ્તકોનો સંગ્રહ હોય છે અને કયારેક એમાં એ કરતાં અર્વાચીન પુસ્તકો પણ હોય છે. આ પુસ્તકસંગ્રહો પ્રાચીન હોવા છતાં તેમાં અવીચીન પ્રસ્ત અને અર્વાચીન હેવા છતાં તેમાં પ્રાચીન પુસ્તક હોવાનું કારણ એ છે કે એ જ્ઞાનભંડારમાં ઉત્તરોત્તર પુસ્તકોને ઉમેરે થતો જ રહ્યો છે. અર્થાત ઉપરનો દરેક ભંડાર જુદા જુદા જૈન શ્રમણે અને જુદી જુદી વ્યક્તિઓએ લખાવેલાં તેમજ સંગ્રહેલાં પુસ્તકોના સૈકાઓ સુધીના ઉમેરાને પરિણામે જન્મેલો છે. આ જ્ઞાનભંડાર ઉપર કઈ એક વ્યક્તિની માલિકી ન હતાં તેના ઉપર સમુદાયની જ માલિકી હોય છે. પછી એ, તે તે ગામના સંઘપે છે, ગચ્છરૂપે હો યા ગમે તે રૂપે છે. સામાન્ય રીતે જૈન પ્રજાની કોઈ પણ ધાર્મિક વસ્તુ, પછી તે ચહાય જ્ઞાનભંડાર હો, તીર્થ હો, મંદિર હો, ઉપાશ્રય હ, ધર્મશાળા , પાંજરાપોળ હો અથવા ગમે તે હો,–એ દરેક એક વ્યક્તિએ તૈયાર કરાવેલી હોવા છતાં એને વ્યક્તિગત સત્તા તળે ન રાખતાં સામુદાયિક સત્તા નીચે જ મેંપવામાં આવે છે. કેટલીક વાર કેટલાક શેઠિયાઓના ઘરમાંના જ્ઞાનભંડાર વગેરે તેમની સત્તા નીચે હોય છે તેમ છતાં એ કદાચિક તેમજ આપવાદિક વસ્તુ છે. ઉપરોક્ત જ્ઞાનભંડારે લખાવવા માટેની આર્થિક વ્યવસ્થા જૈન ઉપાસક સંઘ તરફથી થવા છતાં એમાં કેવાં પુસ્તકો લખાવવાં, એ પુસ્તકો ક્યાંથી અને કેમ Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ મેળવવા, તેમજ દેશવિદેશમાં પિતાની લાગવગ કેમ પહોંચાડવી ઇત્યાદિને લગતી દરેક જવાબદારી જૈન શ્રમણના શિરે જ હતી. શાસ્ત્રનિર્માણથી લઈ શાસ્ત્રલેખન પર્યંતની દરેક પસંદગી જૈન શ્રમણના હાથમાં જ હતી, આજની નષ્ટભ્રષ્ટ અને શર્ણવિશીર્ણ દશાને અંતે પણ આટલા વિશાળ જ્ઞાન ભંડાર એ જૈન શ્રમણોના ઉપદેશ અને તેમના સર્વમુખી પાંડિત્યને જ આભારી છે. એ જ કારણને લીધે આજના જૈન જ્ઞાનભંડારોમાં પ્રત્યેક સંપ્રદાયના પ્રત્યેક વિષયના સેંકડે ગ્રંથો વિદ્યમાન છે, જે પૈકીના કેટલાક ગ્રંથની બીજી નકલ આજે દુનિયાના પડમાં શોધી યે જડતી નથી. જ્ઞાનભંડારેની વ્યવસ્થા પુસ્તકને વિભાગ અત્યારની જેમ જૂના સમયમાં આપણે ત્યાં કાગળની વિપુલતા ન હોવાને લીધે આપણા જ્ઞાનભંડારમાંનાં અનેકવિધ નાનાંમોટાં પુસ્તક અને તેનાં પાનાં એકબીજા સાથે સેળભેળ ન થઇ જાય અને તેને બરાબર વિભાગ રહે, એ માટે કેટલીક વાર તે દરેક ઉપર કાચા સૂતરને દર વીંટવામાં આવતો. આ આપણો સર્વેસામાન્ય પ્રાચીન ક્રમ હતું એ આપણે, આપણે ત્યાંના પ્રાચીન ભંડાર જોતાં જાણું શકીએ છીએ. પરંતુ પુસ્તક વિભાગ માટે આ દોરો બાંધવાની પદ્ધતિનું પરિણામ એ આવતું કે તે દિવસે પુસ્તકો ઉપર દોરાના કાપા પડી પુસ્તકનાં પાનાં ખરાબ થઈ જતાં અને તે પુસ્તકનું નામ વગેરે વાંચવા માટે પુસ્તક દવાની અગવડ ઊભા જ રહેતી. આથી ઉપરોક્ત દેરાને બદલે પુસ્તકે ઉપર ત્રણ-ચારેક આંગળ પહોળી કાગળની ચીપને ગુંદરથી કે ઘઉં-ચોખાની ખેળથી ચોડીને અથવા ૫ડાની તેવડી જ પહોળી પટ્ટીને સીવીને બલૈયાની જેમ પરવવામાં આવતી અને તેના ઉપર ગ્રંથનું નામ, પત્રસંખ્યા, દાબડાને કે પિથીને નંબર, પ્રતને નંબર તેમજ કોઈકે વાર ગ્રંથકારનું નામ વગેરે લખવામાં આવતાં. સામાન્ય નાનાંમોટાં પ્રકરણની પ્રતે હોય તેનાં નામેની અનુક્રમણિકા અને જે જે પાનાથી તે તે પ્રકરણાદિની શરૂઆત થતી હોય તેની નેધ કેટલીક વાર તે પ્રતના અંતિમ પાના ઉપર અથવા કોઈ વાર જુદા પાના ઉપર કરવામાં આવતા, અને ઉપરેત ચીપ-પટ્ટી ઉપર પ્રારંભમાં જે પ્રકરણ હોય તેનું નામ લખી “આદિ પ્રકરણસંગ્રહ' કે આદિ પ્રકરણો” એમ લખવામાં આવતું તે કેટલીક વાર “પ્રકરણસંગ્રહ’ એટલું સામાન્ય નામ પણ લખવામાં આવતું. આ જાતની ચીપ-પદીઓ નાનામાં નાની પ્રતથી લઈ સો બસે પાના સુધીની પ્રતેને અને કેટલીક વાર તેથીયે વધારે પાનાની પ્રતોને પણ પહેરાવવામાં આવતી. આથી ગ્રંથનું નામ વગેરે જાણવાની સરળતા જરૂર રહેતી, પરંતુ પુસ્તક જેવા માટે એ ચીપ-પટ્ટીને કાઢતા ઘાલતાં તે પ્રતેની આસપાસનાં ઉપરના પાનાં મોટે ભાગે વળીતે ફાટી જતાં અને પુસ્તકોનો અકાળે નાશ થ. ઉપર અમે જણાવ્યું તેમ પ્રતિની આસપાસ દોરો વીંટવો અથવા કાગળ-પડાની ચીપપઢીને બલૈયાની જેમ પહેરાવી તેના ઉપર ગ્રંથનું નામ વગેરે લખવું એ પ્રાચીન કાળની વિશિષ્ટ સુધરેલી પદ્ધતિ જ ગણવી જોઈએ; નહિતર મોટે ભાગે જૂના જમાનાના જ્ઞાનભંડારોની પદ્ધતિ એ જ હતી કે એક પિથી કે દાબડામાં જેટલી પ્રત સમાઈ શકે તેટલીને એકીસાથે મૂકી તેનાં નામેની Page #110 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા યાદીનું એક કાગળિયું તેમાં મૂકી તેને બાંધી રાખતા, જેથી એ પિથી કે દાબડે ખેલતાં તેમાંનાં પુસ્તકે ધ્યાનમાં આવે. એમ તે ભાગ્યે જ હતું કે પુસ્તકના ઉપર તેના માપને કાગળ વીંટી તે ઉપર તેનું નામ વગેરે લખવામાં આવ્યું હોય. આજના જૈન જ્ઞાનભંડારે પિકીના કેટલાયે જ્ઞાનભંડારો-ખાસ કરી જૈન શ્રમણોના હાથ નીચેના જ્ઞાનભંડારો અથવા તેમના હાથે સંસ્કાર પામેલા જ્ઞાનભંડાર–અતિ સુવ્યવસ્થિત છે. તેની ટીપો વગેરે પણ એકંદર એવી પદ્ધતિએ તૈયાર થએલી હોય છે કે જેમાંથી જોઇતાં પુસ્તક મેળવી શકાય. આ બધી વાત કાગળની પોથીઓ માટે થઈ. તાડપત્રની પ્રતિઓ મોટેભાગે વિષમ માપની હાઈ એકબીજા સાથે રહી શકે તેમ નહિ હેવાથી એ દરેક પિથીની આસપાસ લાકડાની પાટીઓ મૂકી તેના ઉપર પ્રતિનું નામ વગેરે લખવામાં આવતું. કેટલીકવાર કાગળની પટ્ટી ઉપર ગ્રંથનું નામ વગેરે લખી તેને પણ પાટી ઉપર ચડવામાં આવતી. નાનાંમોટાં પ્રકરણની પોથી હોય તે માટે અમે ઉપર જણાવી આવ્યા તેમ તેની અનુક્રમણિકા જુદા પાના ઉપર લખી પ્રતિના ઉપર પ્રકરણ સંગ્રહ વગેરે નામ લખાતું હતું. આ પછી પુસ્તકની વચમાં પરોવેલી દોરીથી એ પુસ્તકને બાંધવામાં આવતું હતું. પુસ્તકની થિીઓ અને દાબડાએ ઉપર જણાવ્યા પ્રમાણે વિભાગ પાડેલાં બે, પાંચ, દસ કે જેટલાં બાંધી શકાય તેટલાં પુસ્તકોની આસપાસ લાકડાની પાટી કે કાગળનાં જાડાં પૂઠાંની પાટલીઓ મૂકી તેના ઉપર કપડાનું બંધન બાંધવામાં આવતું. આ રીતે બાંધેલાં પુસ્તકને “પોથી' નામથી ઓળખવામાં આવે છે. આ પોથીઓને ઘણીવાર છૂટી રાખવામાં આવે છે અને કેઈકઈ વાર લાકડા વગેરેના દાબડામાં પણ રાખવામાં આવે છે. દાબડામાં રખાતાં પુસ્તક મેટેભાગે છૂટાં જ રાખવામાં આવતાં અને તેના ઉપર કપડાનું જાડું મજબૂત ડબલ બંધન લપેટવામાં આવતું, જેથી પુસ્તકોને ભેજ વગેરે વાતાવરણની અસર ન થાય તેમજ એકાએક તેમાં જીવડાં વગેરે પણ ન પડે. આ બધી વ્યવસ્થા કાગળનાં પુસ્તકો માટે છે. તાડપત્રીય પ્રતે લંબાઈ-પહોળાઈમાં વિષમ પ્રમાણની હોઈ એકથી વધારે પ્ર સાથે રહી શકતી નથી. એટલે અમે ઉપર જણાવી ગયા તેમ તેના ઉપર પાટીઓ અને દોરી બાંધી તે ઉપર ખાદાનું મજબૂત એકવડું કે બેવડું બંધન બાંધવામાં આવતું હતું અને એ બંધન બાંધેલી પિથીને લાકડાનાં દાબડામાં રાખતા હતા. મેટેભાગે દાબડામાં રખાતી તાડપત્રીય પ્રતિને બંધન બાંધવામાં નહોતું આવતું. થિીઓ માટે પાટી–પાઠાં–પૂઠાં પુસ્તકનાં પાનાં વળી ન જાય, તેની કેરો ખરી કે ઘસાઈ ન જાય તેમજ એ પુસ્તકોની પિથી બરાબર બાંધી શકાય એ માટે એની ઉપરનીચે પાટી, પાઠાં, પૂઠાં વગેરે મૂકવામાં આવે છે. પ્રાચીન તાડપત્રીય પુસ્તક સાથે મોટે ભાગે સીસમ, સાગ વગેરેના લાકડામાંથી બનાવેલી પાટીઓ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન ચિત્રકલ્પદ્રુમ હોય છે. ખાસ કરીને લાંબાં તાડપત્રીય પુસ્તક સાથે લાકડાની પાટીઓ જ હોય છે. આ પાટીઓ ઘણી વાર સાદી જ હતી અને ઘણી વાર એ પાટીઓને જૈન તીર્થકરોનાં પંચ કલ્યાણક, તેમના પૂર્વજન્મના જીવનપ્રસંગે નેમિનાથનો વિવાહ, પ્રાચીન મહાપુરુષો કે ચાયના જીવનપ્રસંગે. તેમની ઉપદેશ આપવાની શૈલી વગેરેનાં અનેક ભાવવાહી સુંદર ચિત્રોથી વિભૂષિત કરવામાં પણ આવતી. કેટલીક વાર નાના બાપની તાડપત્રીય પ્રતોની આસપાસ લાકડાની પાટીઓને બદલે કાગળ ચોડીને બનાવેલી પાટીઓ અને કાગળના અર્ધચોખંડા દાબડાઓ પણ રાખવામાં આવતા. કાગળનાં પુસ્તકોની આસપાસ પણ ક્યારેક ક્યારેક ચૌદ સ્વપ્ન, અષ્ટમંગળ, નેમિનાથની જાન, સમવસરણ વગેરે ચીતરેલી તેમજ સાદી લાકડાની રંગીન પાટીઓ મૂકવામાં આવતી તેમ છતાં મોટે ભાગે એ પુસ્તકે માટે કાગળનાં પૂઠાને ઉપગ જે વધારે પ્રમાણમાં કરાયો છે. આ પૂઠા ઉપર કેટલાક વાર સાદા તેમજ રેશમી, સોનેરી, પેરી વગેરે ભરત ભરેલાં રેશમી કિમતી કપડા ચાડવામાં આવતાં કેટલીક વાર એ પૂઠાં ઉપર સોનેરી રૂપેરી આદિ રંગથી વેલ વગેરે ચીતરવા ઉપરાંત એના ઉપર ધાર્મિક પ્રસંગસૂચક મહત્ત્વની ચિત્રાકૃતિઓ ચીતરવામાં આવતા જુઓ ચિત્રન. ૨૦માં આ. નં. ૧-૨-૩-૫-૬); કેટલીક વાર એના ઉપર અજાયબી ઉત્પન્ન કરે તેવી વાંસની સળીઓની તેમજ કાચનાં કીડી વગેરેની ગુંથેલી જાળીઓ લગાવવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૨૦માં આ. નં. ૪-૮); કેટલીક વાર કાગળના ઝીણા કાતરકામ નીચે આશ્ચર્ય પમાડે તેવી રીતે રંગવરંગી રેશમી કે સુતરાઉ કપડાના ટુકડાઓને ચડી ભાત પાડતા (જુઓ ચિત્ર નં. ૨૦માં . નં. ૬): કેટલીક વાર એ પૂઠાં ઉપર ચામડું મઢીને તેના ઉપર પણ ભાત પાડવામાં આવતી અને કેટલીકવાર સાદાં ખાદીનાં સુતરાઉ કપડાં પણ મઢવામાં આવતા. આ પ્રમાણે કાગળનાં પુસ્તકની આસપાસ રાખવાનાં પાઠાં અને પૂઠાંમાં તેના બનાવનારાઓ પિતાનું કલાકૌશલ્ય તેમજ જ્ઞાન પ્રત્યેની પોતાની ભક્તિભરી લાગણને અનેક રીતે પ્રગટ કરતા. પુસ્તક બાંધવા માટેની પાટીઓ તે સામાન્યરીતે એકવડી જ રહેતી; પણ જ્યારે એ પુસ્તકને વાંચવાના કામમાં લેવું હોય ત્યારે તેને રાખવા માટેના પૂઠા દેઢિયાં, બેવડા કે અઢિયાં બનાવવામાં આવતાં, જેથી એની બેવડમાં દબાએલું પુસ્તક અથવા પુસ્તકનાં પાના હવાથી ઊડવા ન પામે તેમજ તેને ઉપાડતાં તે એકાએક નીકળી કે પડી ન જાય. કેટલીકવાર દેઢિયા પાઠમાં મૂકેલાં પાનાં બરાબર દાબમાં રહે એ માટે તેના ઉપર બેરિયા વાળી રેશમી કે સુતરાઉ પાટીને નાડાની જેમ બાંધી રાખવામાં આવતી, જેથી પાઠાંના ખુલ્લા રહેતા મોઢાને બરિયું ખેસવી દબાવી દેવામાં આવતું. આ દોઢિયાં. બેવડાં આદિ પૂઠાને “પાઠાં” તરીકે ઓળખવામાં આવતા. ઉપર જણાવ્યા મુજબ અનેક જાતનાં પાટી-પાઠાં-પૂબંને ઉપયોગ, પુસ્તક સુરક્ષિત રહી શકે, બરાબર બંધાઈ શકે, વાંચવામાં સુગમતા રહે, તેનાં પાનાં એકાએક ઊંડી. વળી કે પડી જાય નહિ તેમજ પુસ્તકને ભેજ આદિની અસર ન થાય એ માટે કરવામાં આવતે-આવે છે. બંધન પુસ્તકે ચાલું વાંચવાનાં હોય કે ભંડારમાં મૂકવાનાં હોય, પણ એ બધાંયને બહારના Page #112 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા ૧૦૧ સૂકા કે ભાના વાતાવરણની અસર ન થાય, એ પુસ્તકો મેલાં ન થાય તેમજ હવાથી એનાં પાનાં ઊડવા ન પામે, એ માટે એ પુસ્તકોને બંધન બાંધવામાં આવતાં. આ બંધને સામાન્યરીતે સુતરાઉ જ હતાં, તેમ છતાં ખાસ માનનીય કલ્પસત્રાદિ જેવાં શાસ્ત્રો માટેનાં બંધને રેશમી હતાં. દાબડા ઉપર અને તાડપત્રીય પોથીઓ ઉપર બાંધવાનાં બંધને જાડા ખાદીના કપડાનાં બનતાં. મુખ્યત્વે કરીને એ એકવડાં જ હતાં, તેમ છતાં ઘણીવાર એ બેવડા ખાદીના કપડાનાં પણ થતાં અને કેટલીકવાર ખાદી અને મશરૂનાં કપડાંને બેવડાં સીવીને તૈયાર કરવામાં આવતાં પાટી-પટ્ટી પુસ્તકની પોથીઓ, દાબડા આદિ ઉપર બાંધેલાં બંધનો થ્થો ન પડી જાય એ માટે તેના ઉપર એક-સવા આગળ પહેળી પાટી–પટ્ટી વીંટવામાં આવતી. આ પાટી ઘણીવાર રેશમી પણ હતી અને ઘણીવાર એ સુતરાઉ પણ હતી. આ પાર્ટીઓમાં કેટલીકવાર તેના ગૂંથનારાઓ સુંદર દુહાઓ, પદ્ય, પાટી-પટ્ટીના માલિકનાં નામો વગેરે પણ ગૂંથતા હતા, જેના નમૂના આજે પણ ઘણે ઠેકાણે જોવામાં આવે છે. દાબડાઓ પુસ્તક રાખવા માટેના દાબડાઓ લાકડાના, કાગળના તેમજ ચામડાના બનાવવામાં આવતા હતા. એ બધાને અહીં ટૂંક પરિચય આપવામાં આવે છે લાકડાના દાબડાઓ લાકડાના દાબડાઓની બનાવટથી તે આપણે સૌ પરિચિત જ છીએ, એટલે એને અંગે માત્ર એક જ વાત જણાવવાની રહે છે કે જેમ આજકાલ કબાટ, ખુરસી, મેજ, બાંકડા વગેરે દરેક જાતના ફર્નિચરને પોલિશ કરવામાં આવે છે તેમ જૂના જમાનામાં આપણે ત્યાં દરેક લાકડાની વસ્તુને જીવાત ન લાગે તથા ભેજ વગેરેથી એ તરડાઈ કે ફાટી ન જાય એ માટે ચંદ્રને રોગાન તેમજ તેનાથી મિશ્રિત રંગ લગાવવામાં આવતા હતા અને એ જ રીતે આપણા પુસ્તક ભરવાના ડંખ્યાઓ માટે અખત્યાર કરવામાં આવી છે. આ રંગ દાબડાઓના બહારના ભાગ ઉપર લગાવવામાં આવે છે. કાગળના દાબડાઓ નકામાં પડી રહેતા કાગળને ઉપરાઉપરી ચોડીને અથવા એ કાગળોને કૂટીને તેમાં મેથી વગેરે ચિકાશવાળા પદાર્થો ભેળવી એ કૂટાના સુંદર સફાઈદાર દાબડાઓ બનાવવામાં આવતા અને તેના ઉપર રેશમી કે સુતરાઉ કપડું વગેરે મઢવામાં આવતું. કેટલીક વાર કપડું વગેરે ન મઢતાં તેના ઉપર રગાન મિશ્રત રંગે ચડાવવામાં આવતા અને તે ઉપર ચૌદ સ્વન, અષ્ટમગલ, નેમિનાથની જાન, તે તે સમયના વર્તમાન આચાર્યોની ધર્મદેશના, તીર્થકરનાં કલ્યાણ અને જીવન પ્રસંગે વગેરે ખાસ ખાસ ધાર્મિક પ્રસંગોનાં સુંદર ભાવવાહી ચિત્રો ચીતરવામાં આવતાં. (જાઓ ચિત્ર નં. ૮ આ. નરે). Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન ચિત્રકલ્પદ્રુમ - તાડપત્રીય પુસ્તકની લાંબી પ્રતેની ઉપરનીચે લાકડાની પાટીઓ મૂકી, તેને ઘેરી વડે બાંધી, તેના ઉપર કપડાનું બંધન બાંધવામાં આવતું અથવા એ થિીઓને લાકડાના ડબામાં રાખતા: પરંતુ નાના મા૫ની તાડપત્રીય પ્રતો ઉપર કેટલીક વાર લાકડાની પાટી ન રાખતાં કાગળના પૂઠાંના તૈયાર કરેલા અચોખંડા, –નેવાંનું પાણી ઝીલવા માટે રાખવામાં આવતા પરનાળાનાઆકારના દાબડામાં એને રાખતા અને તેની વચમાં પરોવી રાખેલી દેરી એના ઉપર વીંટવામાં આવતી. આ જાતના દાબડાઓની વચમાં રાખેલાં પુસ્તકે અત્યંત સુરક્ષિત રહેતાં. આ કાગળના દાબડા ઉપર માત્ર બંધન બાંધવામાં આવતું; લાકડાના દાબડાની એને માટે જરૂરત રહેતી નહિ. પરનાળા આકારના આ કાગળના દાબડા ઉપરમેટે ભાગે લાલ અને કેઈક વાર ધોળા રંગનંખાદીનું કપડું મઢવામાં આવતું. પાટણ વગેરેના જ્ઞાનભંડારમાં આ જાતના દાબડા કેટલી યે પિથીઓ માટે બનાવેલા છે, જેમાંના કેટલાક તે પાંચ પાંચ શતાબ્દીઓના વાયરા ખાઈ ચૂક્યા છે અને કેટલાકે તો એ કરતાં પણ વધારે શતાબ્દીઓ વીતાવી છે. ચામડાના દાબડાઓ ઉપર જણાવેલા કાગળના દાબડા ઉપર જેમ કપડું વગેરે મઢવામા આવે છે તેમ તેના ઉપર ચામડું પણ મઢવામાં આવતું અને તેના ઉપર આજકાલ જેમ પ્રેસમાં પૂઠાં ઉપર બૅડર વગેરેની, ભાત પાડવામાં આવે છે તેમ ભાતે પણ પાડવામાં આવતી. (જુઓ ચિત્રનં. ૮ આ નં. ૧) આ પ્રમાણે ચામડું મઢેલા દાબડાઓને અમે ચામડાના દાબડા તરીકે ઓળખાવીએ છીએ. આ દાબડાઓનો જુદો પરિચય આપવાનું કારણ એ છે કે આજકાલ છાપેલાં પુસ્તકે ઉપર ચામડાનાં પૂઠાં જે કેટલાક લોકે અપવિત્રતાની વાત કરી એ સામે ખૂબ જ અણગમો ઊભો કરે છે, એટલું જ નહિ પણ કેટલીક વાર એ સામે તેમજ તેવી બીજી વસ્તુઓ સામે અણઘટતી ધમાલ કરી મૂકે છે. તેમનું ધ્યાન અમે દોરીએ છીએ કે પ્રાચીન જ્ઞાનભંડારેમાંનાં પુસ્તકે,ગુટકાઓ વગેરેના પૂઠા પાટીઓ માટે ચામડાને ઉપગ બહુ જ છૂટયા થએલો જેવાય છે. પ્રાચીન તાડપત્રીય પુસ્તકાનાં આદિ અંતનાં પાનાંને ઘસારો ન લાગે તેમજ તે જીર્ણ ન થાય એ માટે તેની ઉપરનીચે તાડપત્રનાં પાનાના અભાવમાં ચામડાની પટ્ટીઓ મૂકવામાં આવતી હતી. (જુઓ ચિત્ર નં. ૩માં આકૃતિ ને. ૨). ચંદનના દાબડા સામાન્ય રીતે પુસ્તક રાખવા માટે લાકડાના જે ડબાઓ બનાવવામાં આવતા તે સાગ વગેરે ચાલું લાકડામાંથી બનાવાતા, પરંતુ સુવર્ણાક્ષરી કે રીયાક્ષરી કલ્પસૂત્રાદિ જેવા કિંમતી તેમજ માન્ય ગ્રંથ રાખવા માટે ચદન, હાથીદાંત વગેરેના દાબડાઓ તૈયાર કરવામાં આવતા અને તેમાં એ મહાધે પુસ્તકને રાખવામાં આવતા–આવે છે. આ દાબડાઓ કેટલીક વાર તદ્દન સાદા હેય છે અને કેટલીક વાર તેના ઉપર સુંદર કારણ અને સુંદર પ્રસંગે કતરેલા પણ હોય છે પિથી અને દાબડા ઉપર નબર ઉપર પ્રમાણે તૈયાર થએલી પિથીઓ અને દાબડા ઉપર પાથા નબર અને દાબડા ખબર Page #114 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૦૩ સેંધવામાં આવતા. આ નંબરે ઘણું કરીને ૧,૨,૩,૪ વગેરે સંખ્યામાં જ લખાતા હતા; તેમ છતાં કેટલીક વાર એ દાબડાઓ ઉપર જૈન ચોવીસ તીર્થકરે, વીસ વિહરમાન તીર્થકરે, ભગવાન મહાવીરના અગિયાર ગણધરે (મુખ્ય શિષ્યો) આદિનાં નામોનો પણ નિર્દેશ કરવામાં આવતો હતે. દા.ત. જૈન ચોવીસ તીર્થંકરેનાં નામ અનુક્રમે ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ વગેરે છે. જૈન જ્ઞાનભંડારોમાંના દાબડાઓ ઉપર નંબર કરવા હોય ત્યારે એક, બે આદિને બદલે પહેલા દાબડા ઉપર ઋષભદેવ, બીજા ઉપર અજિતનાથ, ત્રીજ ઉપર સંભવનાથ થાવત્ વીસમા દાબડા ઉપર ચોવીસમા જૈન તીર્થંકર મહાવીરનું નામ લખવામાં આવતું. આથી વધારદાબડાઓ હોય ત્યારે વીસ વિહરમાન તીર્થંકરોનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવતું. આ પ્રમાણે દાબડા ઉપર સંખ્યા લખવાને બદલે આવાં તીર્થકર આદિન વિશેષ નામો પણ લખવામાં આવતાં. પેટી પટારા ભંડકિયાં વગેરે ઉપર અમે જે પોથીઓ અને દાબડાઓને નિર્દેશ કરી ગયા એ બધાને ઉંદર આદિથી સુરક્ષિત રાખવા માટે લોઢાના કે પિત્તળના ચાપડાવાળી મોટી મેટી મજબૂત પેટીઓ અને પટારાઓ બનાવવામાં આવતા અને તેમાં એ પિથી-દાબડાઓને સુરક્ષિત રીતે રાખવામાં આવતાં હતાં. કેટલેક ઠેકાણે આને માટે મજબૂત કબાટ અથવા ખાનાંવાળાં ભંડકિયાં બનાવવામાં આવતાં હતાં. પુસ્તક રાખવા માટે તેમજ કાઢવા માટે પેટી પરારા કરતાં આ કબાટ અને ભંડકિયાં વધારે અનુકૂળ રહેતાં. પાટણ વગેરે કેટલાં યે સ્થળોના પ્રાચીન ભંડારોને પટારામાં રાખવામાં આવતા હતા અને કેટલાં યે સ્થળના ભંડારને કબાટ તેમજ ભંડકિયામાં રાખવામાં આવતા હતા. આજકાલ ઘણેખરે સ્થળે આ પરિપાટી બદલાવા છતાં હજુ પણ ઘણે સ્થળે જ્ઞાનભંડારે રાખવા માટે પેટી પટારા ભંડકિયાં વગેરે વાપરવામાં આવે છે. પેટીને આકાર અને તેનું માપ નાનું હોય છે જ્યારે પટારાનું માપ મોટું હોય છે. પટારાને પટારા અને મજૂસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસાને ભેજ વગેરે પુસ્તકને ન લાગે તેવી સુરક્ષિત રીતે ભીંતમાં કરેલાં ઊંડાં કબાટને ભંડકિયાં કહેવામાં આવે છે. જ્ઞાનભંડારની ટીપ પ્રાચીન સમયમાં જ્ઞાનભંડારોની ટીપ એટલેકે પુસ્તકોની યાદી કેવા ૫માં થતી હશે એ જાણવાનું આપણી પાસે ખાસ કશું જ સાધન નથી. તેમ છતાં લગભગ બસે-ત્રણસો વર્ષ પહેલાંની જે પ્રાચીન ટીપે જોવામાં આવી છે એ ઉપરથી એટલું અનુમાન થઈ શકે છે કે આજકાલ જેવી વિશદ ટી થાય છે, અર્થાત્ એમાં જેમ દાબડાને નંબર, પ્રતનો નંબર, ગ્રંથનામ, પત્રસંખ્યા, ભાષા, કર્તા, રચનાસંવત, લેખનસંવત, વિષય, ગ્રંથની લંબાઈ-પહોળાઈ વગેરેની માહિતી આપવામાં આવે છે,–તેવી નહેતી જ થતી. એ ટીપમાં માત્ર દાબડે, પ્રતને નંબર. ગ્રંથનામ, પત્રસંખ્યા અને કઈ કઈ વાર ગ્રંથકારનું નામ એટલું જ નોંધવામાં આવતું. અહીં એક વાત સ્પષ્ટ કરવી ઉચિત જણાય છે કે આજકાલ જેવી વિશદ ટીપે થાય છે તેવી ટીપે જૂના જમાનામાં નહિં જ થતી હોય અથવા આ જાતને કોઈને સર્વથા ખ્યાલ સરખો યે નહિ હોય એમ માનવાને Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન ચિત્રકલ ઘડુમ કશું જ કારણ નથી. આના પુરાવા રે અમે કઇ વિદ્વાન જૈન શ્રમણની બનાવેલી શૂટ્રિનિ૧૧૪ નામની યાદી અને એવી જ બીજી છૂટક ન આપી શકીએ છીએ. જેમાં તે તે ગ્રંથની યોગ્ય માહિતી આપવામાં આવી છે. ઘણીખરી વાર એમ બને છે કે ચાલુ જમાનામાં કાંઈ નવું જોવામાં આવે ત્યારે આપણે એમ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ કે જાણે જૂના જમાનાના લોકોને આવી બાબતને કશો ખ્યાલ જ નહિ હોય. આ પ્રકારની ભ્રાંતિઓ આજે ભારતને ખૂણે ખૂણે દરેક વિષયમાં આપણે જોઈ શકીએ છીએ. અમે અમારા પ્રસ્તુત નિબંધમાં એવી અનેકાનેક બાબતે નોંધી છે અને બીજી એવી અનેક બાબતનો ઉલલેખ કરીશું જેથી એવા ભૂલભરેલા ખ્યાલો દૂર થાય. કેટલાંક ઉદાહરણ તો અહીં જ આપી દઈએઃ ચાલુ જમાનામાં નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રસિદ્ધ થએલા વૃત્તરત્નાકર, છન્દાશાસ્ત્ર આદિ ગ્રંથોમાં ગણુ વગેરેની સ્થાપનાયુક્ત એ ગ્રંથનું સંપાદન જોયા પછી આપણને પ્રથમ નજરે એમ જ લાગી જાય છે કે જૂના જમાનાના વિદ્વાનોને આ જાતને ખ્યાલ જ નહિ હોય; પરંતુ આ માન્યતા કેટલી ભૂલભરેલી છે એની ખાત્રી આ નિબંધમાં આપેલ “અજિતશાંતિસ્તવન’ના પાનાનું ચિત્ર જોતાં થઈ જશે, જેમાં ગણસ્થાપના, તેના નામનો નિર્દેશ, છંદનું લક્ષણ વગેરે બરાબર આપવામાં આવ્યું છે (જુઓ ચિત્ર નં. ૨૧). આ સિવાય જેમ અત્યારે ગ્રંથોમાં પાઠાંતર, પર્યાયાર્થે, ટિપ્પણીઓ વગેરે કરવામાં આવે છે તેમ પ્રાચીન ગ્રંથમાં તેના માર્જિનમાં–હાંસિયામાં તે કરવામાં આવતું (જુઓ ચિત્ર નં. ૧૮). ચાલુ જમાનામાં જેમ ગ્રંથસંપાદનમાં પૂર્ણવિરામ, અર્ધવિરામ આદિ અનેક જાતનાં ચિહ્નો કરવામાં આવે છે તેમ જૂના જમાનામાં ગ્રંથને વિશદ તેમજ સ્પષ્ટ કરવા માટે અનેક જાતનાં ચિહ્નો, સંકેત વગેરે કરતા હતા (જુઓ ચિત્ર નં. ૧૮), જેનો વિસ્તૃત પરિચય અમે અગાઉ આપી ચૂક્યા છીએ. જનાચાર્યોની ચંથરચના પુસ્તલેખન અને જ્ઞાનભંડારા સાથે સંબંધ ધરાવતી જૈનાચાર્યોની ગ્રંથરચના” વિષે પણ અહીં ટ્રક ઉલ્લેખ કરવો અસ્થાને નથી એમ ધારી જૈનાચાર્યો ગ્રંથરચના કરતા ત્યારે ક્યાં રહી કરતા, તેમને જોઈતાં પુસ્તકાદિને લગતી સામગ્રી કોણ પૂરી પાડતું, તેઓ ગ્રંથરચના કરતા ત્યારે શાના ઉપર લખતા, તેમના ગ્રંથો માટે સહાયકો અને શેધકે કોણ રહેતા, એ ગ્રંથની પ્રથમ નકલ કોણ લખતા તેમજ વધારાની નકલો ઉતારવા માટે શી વ્યવસ્થા રહેતી, ગ્રંથના અંતમાંની પ્રશ સ્તિઓમાં શી શી હકીકત નેંધવામાં આવતી. ઇત્યાદિ અહીં જણાવવામાં આવે છે. ગ્રંથરચનાનું સ્થાન જૈનાચાર્યો ગ્રંથરચના કરવા માટે જ્યાં ખાસ ખાસ પુસ્તકસંગ્રહો હોય ત્યાં જઈ સાહિત્યરસિક ધર્માત્મા ધનાઢય ગૃહસ્થની વસતિમાં અથવા એ ધનાઢય ગૃહસ્થ કરાવેલ પૈષધશાલા, ચૈત્યમંદિર આદિમાં રહી ગ્રંથરચના કરતા હતા, ત્યાં તેમને એ વસતિ અથવા ચૈત્યના માલિક અગર સચાલક પાસેથી ગ્રંથરચના સમયે જોઇતી દરેક સાધનસામગ્રી તેમજ પુસ્તક વગેરે મળી ૧૧૪ બૃહપનિકા' જનસાહિત્યસંશોધક ૫.૧ એ. રમાં શ્રીમાન જિનવિજયજીએ સંપાદિત કરી છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા જતાં. જૈનાચાર્યોને ગ્રંથરચના કરવા માટે ગુજરાતની ભૂમિમાં પાટણ, થરાદ, ગાંભૂ, હારીજ, પાલનપુર, ધોળકા, ધંધુકા, ખંભાત જેવાં સંખ્યાબંધ કેન્દ્રો હતાં. આ જ રીતે મારવાડ, મેવાડ, માળવા વગેરે દેશમાં પણ એવાં કેન્દ્રો હતાં, તે છતાં જૈનાચાર્યોને ગ્રંથરચના માટે ગુજરાતની ભૂમિ જેટલી અનુકૂળ રહી છે તેટલી બીજી નથી રહી. જેટલાં સાધનસામગ્રી તેમજ વાતાવરણ ગુજરાતની ભૂમિમાં સુલભ અને અનુકૂળ હતાં તેટલાં બીજે ક્યાં નહોતાં. ખાસ કરીને પાટણ વસ્યા પછી ગ્રંથરચના માટે ગુજરાત અને મુખ્યત્વે કરીને ખુદ પાટણની ભૂમિ જૈનાચાર્યોનું મથક જ બની ગઈ હતી. જૈન આગમો તેમજ એ સિવાયના મહાન ધર્મગ્રંથાની સમર્થ ટીકાઓ તથા વ્યાકરણ, કાવ્ય, કોશ, અલંકાર, છંદ, નાટક, દાર્શનિક ગ્રંથે, કથાસાહિત્ય, તેત્રસાહિત્ય આદિ વિવિધ સાહિત્યનું વિપુલ પ્રમાણમાં સર્જન તે પછી જ થઈ શક્યું છે; માને ગૂર્જર ધરાના વિકાસ સાથેસાથે જૈન પ્રજો અને જૈન સાહિત્ય ઉન્નતિને શિખરે પહોંચી શક્યાં. પ્રાચીન ગ્રંથોના અંતમાંની પ્રશસ્તિઓ અને પુષિકાઓ જોતાં તેમાં,પાટણની૧૧૫ વણિક નેમિચંદ્ર, વણિક આશાવર, ११५ (क) 'अणहिलपाटकनगरे, सौवर्णिकनेमिचन्द्रसत्कायाम् । वरपौषधशालायां, राज्ये जयसिंहभूपस्य ॥' -पाक्षिकसूत्रटीका यशोदेवीया ११८० वर्षे कृता (ख) 'अणहिल्लपाटकपुरे, श्रीमजयसिंहदेवनृपराज्ये । आशावरसोवर्णिकवसतौ विहिता ... ।' -बन्धस्वामित्व हारिभद्रीया वृत्तिः । (ग) 'अणहिलवाडपुरम्मी, सिरिकननराहिवम्मि विजयन्ते । दोहट्टिकारियाए, वसहीए संठिएणं च ॥' --महावीरचरित्र प्राकृत ११४१ वर्षे कृतम 'अणहिलपाटकनगरे, दोहडिसच्छेष्ठिसल्कवसतौ च । संतिष्टता कृतेय, नवकरहरवत्सरे ११२९ चैव ॥' -उत्तराध्ययन लघटीका नेमिचन्द्रीया (घ) 'सूनुस्तस्य कुमारपालनृपतिप्रीते: पदं धीमता-मुत्तंसः कविचक्रमस्तकमणिः श्रीसिद्धपालोऽभवत् । यं व्यालोक्य परोपकारकरुणासौजन्यसत्यक्षमा दाक्षिण्यैः कलितं कलौ कृतयुगारम्भो जनैर्मन्यते ॥ तस्य पौषधशालायां, पुरेऽणहिलपाटके। निष्प्रत्यूहमिदं प्रोक्तं ... ... ... ... ॥' -सोमप्रभीय सुमतिनाथचरित्र मा (घ) Gता। मभे श्रीमान for farri७ संपादित द्रौपदीस्वयंवरनाटकनी ५२तावनामाथी सा छे. (ङ) 'अणहिल्लपाटकपुरे, श्रीमज्जयसिंहदेवनृपराज्ये । आशापूरवसत्यां, वृत्तिस्तेनेयमारचिता ।।' -आगमिकवस्तुविचारसार प्रकरण हारिभद्री वृत्तिः (११७२ वर्षे) (च) 'अष्टाविंशतियुक्ते, वर्षसहस्रे शतेन चाभ्यधिके । अणहिलपाटकनगरे, कृतेयमच्छुप्तधनिवसतौ ।' -भगवतीवृत्तिः अभयदेवीया। (छ) 'वसुलोचनरविवर्षे, श्रीमच्छ्रीचन्द्रसूरिमिदृब्धा । आभडवसाकवसतौ निरयावलिशास्त्रवृत्तिरियम् ॥' निरयावलिकासूत्रवृत्ति। Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જેન ચિત્રકલ્પદ્રમ શ્રેષ્ઠી દેહટ્ટી, કવિચક્રવર્તી સિદ્ધપાલ, આશાપૂર, અછુતક, આભડવસાક આદિની, પાલનપુરની૧૧૨ માહૂ આદિની, ધોળકાની ૧૭ બકુલ અને નંદિક આદિની, શ્રીનલમાં૧૧૮ ધરણીધર આદેની ઇત્યાદિ અનેકાનેક વસતિઓ અને પૌષધશાલાઓનાં તેમજ તે સિવાય ચૈિત્ય ૧૧૯ અને ચૈત્યવાસી મુનિઓનાં સ્થાન૨૦આદિનાં નામે આપણને મળી રહે છે, જ્યાં રહી જૈનાચાર્યોએ ગ્રંથરચના કરી હતી. જ્યાં આવી વસતિ નહોતી ત્યાં બીજાં બીજાં યોગ્ય સ્થાનમાં રહી ગ્રંથરચના કરવામાં આવતી. ગ્રંથલેખન ગ્રંથરચના કરતી વખતે ગ્રંથકારે તેમના ગ્રંથના કાચા ખરડાઓ પથ્થરપાટી–સ્લેટ અથવા ११६ 'प्रह्लादनपुरनगरे, त्रिबिन्दुतिथिवत्सरे १५०३ कृतो ग्रन्थः । माल्हश्रावकवसतौ, समाधिसंतोषयोगेन ।' ___ .--पृथ्वीचन्द्रचरित्र जयसागरीय ११७ 'चतुरधिकविंशतियुते, वर्षसहस्रे शते च सिद्धेयम् । धवलक्कपुरे वसतो, धनपत्योर्बकुलनन्दिकयोः ।' -पंचाशकटाका अभयदेवीया ११८ 'संवत् १२९५ वर्षे अद्येह श्रीमन्नलके समस्तराजावलीविराजितमहाराजाधिराजश्रीमज्जयतुग्निदेवकल्याणविजयराज्ये महाप्रधानपंच० श्रीधर्मदेवे सर्वमुद्राव्यापारान् परिपंथयनीत्येवं काले प्रवर्तमाने श्रीऊपकेशवंशीयसा० आसापुत्रेण श्रीचित्रकूटवास्तव्येन चारित्रिचूडामणिश्रीजिनवल्लभसूरिसन्तानीयभोजिनेश्वरसूरिपदपंकजमधुकरेण श्रीश→जयोज्जयंतादितीर्थसार्थयात्राकारणसफलीकृतसंघमनोरथेन सुगुरूपदेशश्रवणसंजातश्रद्धातिरेकप्रारब्धसिद्धान्तादिसमस्तजैनशास्त्रोद्धारोपक्रमेण अद्य सा० सल्हाकेन भ्रातृदेदासहितेन कर्मस्तवकर्मविपाकपुस्तिका लेखिता पं० धरणीधरसालायां पं० चाहडेन ।' -कर्मस्तव-कर्मविपाकटीका पुष्पिका. नं. २२३ जेसलगेर ज्ञानभंडार । ११८ (क) 'अब्दानां शकनृपतेः, शतानि चाष्टौ गतानि विंशत्या । अधिकान्येकाधिकया, मासे चैत्रे तु पञ्चम्याम् ।। नीतं समाप्तिमेतत् , सिद्धांतिकयक्षदेवशिष्येण । प्रतिचरणायाः किञ्चिद् , व्याख्यानं पार्श्वनाम्ना तु ।। श्रावको जम्बुनामाख्यः, शीलवान् सुबहुश्रुतः । साहाय्याद् रचित तस्य, गम्भूतायां जिनालये ॥ -श्रावकप्रतिक्रमणवृत्ति । (ख) 'श्रीमदणांहल्लपाटकनगरे केशीयवीरजिनभवने । रचितमदः श्रीजयसिंहदेवनपतेश्च सौराज्ये ॥' -नवतत्त्वभाष्यविवरण यशोदेवीय (११७४ वर्षे) (ग) 'सिरिधवलभंडसालियकारविए पाससामिजिणभवणे । आसावल्लिपुरीए, ठिएण एवं समाढत्तं ।' 'अणहिल्लवाडपत्तणे. तयणु जिणवीरमंदिरे रम्मे । सिरिसिद्धरायजर्यासहदेवरज्जे विजयमाणे ।' --चन्द्रप्रभचरित्र प्राकृत यशोदेवीय (११७८ वर्षे) (घ) 'बारसतित्तीसुत्तरवरिसे दीवूसवम्मि पुग्णदिणे । अणहिलपुरे एयं, समस्थिय वीरभवाम्म ।' ---अरिष्टनेमिचरितम् रत्नप्रभोयम् । १२० 'छत्तावल्लिपुरीए, मुणिअंबेसरगिहम्मि रइयमिमं ।' ---गुणचन्द्रीय महावीरचरित्रं. Page #118 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૦૭ લાકડાની પાટી૨૧ વગેરેમાં લખતા હતા અને તેના ઉપર બરાબર નક્કી થઈ ગયા પછી નકલ ઉતારનારાઓ તેના ઉપરથી તેની વ્યવસ્થિત અને શુદ્ધ નકલો કરતા હતા. ગ્રંથરચનામાં સહાયક ગ્રંથચના સમયે ગ્રંથકારોને પ્રતિઓમાંના પાઠભેદે તારવવા, તેમાં ઉપયોગી શાસ્ત્રીય પાઠે તૈયાર રાખવા, ગ્રંથરચનામાં ખાસ ખાસ સૂચનાઓ કરવી ઇત્યાદિ માટે વિદ્વાન શિષ્ય અને શ્રમણો જ મદદગાર રહેતા.૧૨૨ કેટલીક વાર વિદ્વાન ઉપાસકે૨૩ પણ એ જાતની સહાય કરતા. ગ્રંથસંશોધન ઉપર પ્રમાણે વિદ્વાન શ્રમણો કે શ્રાવકોની સહાયથી ગ્રંથ રચાઈ ગયા પછી એ ગ્રંથમાં કોઈ જાતની ખામી કે અસ્પષ્ટતા રહેવા ન પામે એ માટે એ કૃતિઓને તે તે જમાનામાં પ્રૌઢ તેમજ શાસ્ત્ર મનાતા વિદ્વાન આચાર્યાદિની સેવામાં રજુ કરવામાં આવતી અને તેમના તપાસી લીધા પછી તેના ઉપરથી બીજી નકલો ઉતારવામાં આવતી. કેટલીક વાર કેટલાક ઉતાવળાઓ શ્રમણ વગેરે ગ્રંથનું સંશોધન થયા પહેલાં તેની નકલે ઉતારી લેતા, જેનું પાછળથી સંશોધન થતાં તે ગ્રંથમાં ધીભાવ અને પાઠભેદોની વિષમતા ઉભાં રહેતાં. કેટલાક પ્રાચીન ગ્રંથોમાં આપણે કેટલીક વાર વિષમતાભર્યા પાઠભેદે જોઈએ છીએ તેનું આ પણ એક કારણ છે. ગ્રંથમાં લોકસંખ્યા ઉપર મુજબ ગ્રંથનું સંશોધન થઈ ગયા પછી એ ગ્રંથની સંખ્યા ગણવા માટે કેઈપણ સાધુને એ નકલ આપવામાં આવતી અને તે સાધુ બત્રીસ અક્ષરના એક લેકીને હિસાબે આખા ગ્રંથના અક્ષરો ગણીને લોકસંખ્યા નક્કી કરતો. જ્યાં પાંચસો કે હજાર લોક થાય ત્યાં પ્રચાર લખીને એ લોકસંખ્યા નેધવામાં આવતી હતી. કેટલીક વાર સો સો લોકને અંતરે પણ એ લોકસંખ્યા નેંધવામાં આવતી હતી અને કદાચ એમ કરવામાં ન આવે તે છેવટે ગ્રંથના અંતમાં સર્વથા કરીને તે ગ્રંથનું પ્રમાણ નોંધવામાં આવતું ૧૨૪ ૧૨૧ જુઓ ટિપ્પણી ન. ૪૬. ૧૨૨ (૪) ધાર્શિવચરે. ફર્થે સિન્ક્રસમિળ રિચા સરળ વિનિચંદ્રસ રીસરસ ર” --भगवतीवृत्तिः अभयदेवीया (૩) “તારેક સર્દિ, સમેત્ય વાિ નક્કિરિયુ પુજ, વિસો સોનારું ” –-ષ્ટિનિવરિત્ર નામય ! ૧૨૩ જુઓ ટિપ્પણી ને. ૧૧૯ (૧). ૧૨૪ (૪) ગણવા સહૃધ્યાન, પર્ શતચઈ પોડ . ત્યે મનમેચા, ફ્રોઝન નિશ્ચિતમ ” ___-भगवतीवृत्ति अभयदेवीया (ख) 'प्रत्यक्षरं निरूप्यास्य, ग्रन्थमानं विनिश्चितम् । अनुष्टुभां सहस्राणि, त्रीणि सप्त शतानि च ॥ --ज्ञाताधर्मकथांगटीका अभयदेवीया Page #119 -------------------------------------------------------------------------- ________________ १०८ જૈન ચિત્રકલ્પદ્રમ ગ્રંથની પહેલી નકલ-પ્રથમદર્શ ગ્રંથરચના થયા પછી તેનું સંશોધન કરવા માટે ગ્રંથકારની મૂળ નકલ વિદ્વાનોના હાથમાં મૂકવામાં આવતી. એ હાથપ્રતિ ગમે તેટલી સ્વચ્છ કરવામાં આવી હોય તેમ છતાં તેમાં સુધારાવધારે, ચેરભૂસ, નવો ઉમેરો આદિ થયા વિના ન જ રહે; એટલે તેના ઉપરથી નવી સ્વચ્છ નકલ ઉતારવા માટે એ પ્રતિ વિદ્વાન શિષ્યોને આપવામાં આવતી. એ ઉપરથી એ શ્રમણો બરાબર શુદ્ધ તેમજ ચિહ્ન, વિભાગ વગેરે કરી નવી નકલ તૈયાર કરતા, જેને પ્રથમદર્શ તરીકે ઓળખવામાં આવતી.૧૨૫ આવી એક નકલ તૈયાર થયા પછી તે ઉપરથી વધારાની બીજી નકલે ધનાઢ્ય ગૃહર લેખકે પાસે લખાવતા અને કેટલીક વાર જૈન સાધુઓ સ્વયે લખતા૨૧ લખાવતા. ગ્રંથકારે જે પોતે ખૂબ પ્રતિભાસંપન્ન હેય તેમજ ગ્રંથરચનાનું કાર્ય પાઠાંતર વગેરેની ગડમથલવાળું ન હોય તે સાધારણ ચેરભૂસવાળી તેમના હાથની જ નકલ પ્રથમાદર્શ-સૌ પહેલી નકલ તરીકે ગણાતી.૧૨૭ ગ્રંથની પ્રશસ્તિ - ગ્રંથનું સંશોધન, લોકસંખ્યા તેમજ તેની સ્વચ્છ નકલ થઈ ગયા પછી ગ્રંથકાર ગ્રંથના અંતમાં પ્રશસ્તિ લખતા. એ પ્રશસ્તિમાં ગ્રંથકારની પોતાની ગુપટ્ટપરંપરા, ગ્રંથરચનાના સહાય, ગ્રંથરચનામાં જે સમવિષમતાનો અનુભવ થયો હોય તે, ગ્રંથને શોધનાર, જે ગામ કે શહેરમાં જે રાજાના રાજયમાં અને જેની વસતિ–મકાનમાં રહી ગ્રંથચના કરી હોય તે, પ્રથમ નકલ અથવા વધારાની નકલો લખનાર–લખાવનાર, લોકસંખ્યા, રચનાસંવત, જેની પ્રાર્થનાથી ૨૮ ગ્રંથરચના કરી હોય તે ઇત્યાદિ દરેક નાની મોટી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક હકીકતોનો ઉલ્લેખ કરવામાં આવતો. १२५ 'ताच्छष्यो धर्मचन्द्रः, स्फुरदुरुधीलिपिकलाविधिवितन्द्रः। अकरोत् प्रथमादी, सूत्रार्थविवेचने चतुरः॥५१॥ -जम्बूद्वीपप्रज्ञप्ति प्रमेयरत्नमञ्जूषा टीका ૧૨૬ (૬) “ઇથમાશે ર્જિવિતા, વિમfonકમૃતિમિર્નિાવિને કૃદ્ધિ વ્યુતમક્તિ, રધિૐ વિનતૈિયાલા -भगवतीसूत्र अभयदेवीया टीका ११२८ वर्षे .. (ख) 'छत्तावल्लिपुरीए, मुणिअंबेसरगिहम्मि रइयमिमं । लिहियं च लेहएणं, माहवनामेण गुणनिहिणा ॥८२।। –Tળવન્દ્રીચ મહાવીરરિત્ર પ્રતિ (૧૧ર૧ વર્ષ) ૧૨૭ આ વાતની પ્રતિઓમાં મહેપાધ્યાય શ્રીયશોવિજ્યજીના ગ્રંથ (જુઓ ટિપ્પણી નં. ૭૨), પાટણના સંઘના ભંડારની સમચારકકરણ સટીકની પ્રતિ વગેરેનો સમાવેશ થઈ શકે છે. ૧૨૮ () બાહ્ય સરળગ્યાથુતિલનપૂગનવિg ગામ ચિયુતમવિચા, રિતવાનમન્નિના ' (ख) 'अब्भत्थणाए सिरिसिद्धसेणसूरिस्स सिस्सरयणस्स। भत्तस्स सिरिजिणेसरसूरिस्स य सव्वविज्जस्स!॥१९॥' ---श्रेयांसस्वामिचरित्र प्राकृत Page #120 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પુસ્તકે અને જ્ઞાનભંડારોનું રક્ષણ જ્ઞાનભંડારો અને પુસ્તકલેખનને લગતી અનેક બાબતેની નોંધ કર્યા પછી તેના રક્ષણના સંબંધમાં ટૂંક માહિતી આપવામાં આવે છે, જે પુસ્તકના વાચકે અને જ્ઞાનભંડારોના સંરક્ષકને ઉપયોગી થઈ પડશે. પુસ્તકો અને જ્ઞાનભંડારોના રક્ષણની જરૂરીઆત નીચેનાં કારણોને લઈ ઊભી થાય છે. ૧ રાજદ્વારી ઉથલપાથલ, ૨ વાચકની બેદરકારી, ૩ ઉંદર, ઉધેઈ, કંસારી, વાતરી આદિ જીવજંતુઓ અને ૪ બહારનું કુદરતી વાતાવરણું. આ મુખ્ય કારણને લઈ પુસ્તકો અને જ્ઞાનભંડારેનું જીવન ટૂંકાતું હોઈ અથવા તેના નાશ થવાનો સંભવ હોઈ આ બધાથી પુસ્તક–જ્ઞાનભંડારોનું રક્ષણ કરવા માટે જૈન સંરકૃતિએ જે અનેકવિધ સાધનો અને ઉપાયે ચોજ્યા છે એ અહીં જણાવીએ છીએ. રાજદ્વારી ઉથલપાથલ રાજદ્વારી ઉથલપાથલમાં મહારાજા શ્રી અજયપાલની મહારાજા શ્રી કુમારપાલદેવ પ્રત્યેની આંતર કેષવૃત્તિ અને મેગની તેમના હુમલા સમયની સ્વધર્માંધતા જેવા પ્રસંગે સમાય છે. આવા પ્રસંગોમાં વિપક્ષીઓ કે વિધર્મીઓ સામા થાય ત્યારે જ્ઞાનભંડારેને સ્થાનાંતર કરવા માટે અથવા બચાવવા માટે દૂરદર્શિતા તેમજ પરાક્રમ જ કામ આવે છે. કહેવામાં આવે છે કે મહારાજા શ્રી અજયપાલે મહારાજા શ્રીકુમારપાલદેવ પ્રત્યેના વૈરને કારણે તેમનાં કરેલાં કાર્યોના નાશની શરૂઆત કરી ત્યારે મંત્રી વાભેટે અજયપાલની સામે થઈ જૈન સંઘને પાટણમાં વિદ્યમાન જ્ઞાનભંડાર વગેરેને ખસેડવા માટે ત્વસ કરાવી. જૈન સંઘે પણ ત્યારે સમયસૂચકતા વાપરી ત્યાંના વિદ્યમાન જ્ઞાન ભંડાર આદિને ગુપ્ત સ્થાનમાં રવાના કરી દીધા અને મહામાત્ય વાટ અને તેમના નિમકહલાલ સુભટો અજયપાલ સાથેના યુદ્ધમાં પોતાના દેહનું બલિદાન આપી યમરાજના અતિથિ બન્યા. જૈન સંધે ઉપરોક્ત જ્ઞાનભંડાર ક્યાં સંતાડ્યા, પાછળથી તેની સંભાળ કેઈએ લીધી કે નહિ ઇત્યાદિ કશું યે કઈ જાણતું નથી, તેમજ એ હકીક્તને ઉલ્લેખ પણ કયાંય થયો નથી. સંભવ છે કે તેને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાં ને ત્યાં જ તે રહી ગયા હોય. કેટલાકનું કહેવું એવું છે કે એ બધું તે સમયે જેસલમેર તરફ મોકલાયું હતું, પરંતુ ત્યાંના કિલ્લામાં અત્યારે જે પુસ્તકસંગ્રહ વિદ્યમાન છે એ જોતાં તેમ માનવાને કશું જ કારણ નથી. ત્યાંની દંતકથા પ્રમાણે કિલ્લાના અન્ય ગુપ્ત ભાગમાં એ સંગ્રહ છુપાએલો પાડ્યો હોય તે કાંઈ કહેવાય નહિ. આ તેમજ આના જેવા બીજા ઉથલપાથલના જમાનામાં જ્ઞાનભંડારોની રક્ષા માટે બહારથી સાદાં દેખાતાં મકાનમાં તેને રાખવામાં આવતા. જેમ જૈન સંઘે મોગલોની ચડાઈના જમાનામાં પ્રતિમાઓના રક્ષણ માટે જામનગર, પ્રભાસપાટણ, ઉના, અજાહરા, ઘોઘા, રજ, ઈડર, પાટણ આદિ નગરમાં મંદિરની અંદર ગુપ્ત, અગમ્ય માર્ગવાળાં અને અકથ્ય ઉડાઈવાળાં ભૂમિઘરભેયર બનાવ્યાં છે તેમ જ્ઞાનભંડારેની રક્ષા માટે ખાસ બનાવ્યાનું ક્યાંયે જાણવામાં કે સાંભળવામાં નથી. આનું કારણ અમને એ જણાય છે કે જેને મદિર એ જાહેર તેમજ ઓળખાણ અને ચિહ્યું– નિશાની-વાળું મકાન હૈઈ તેને શોધતાં કે તેના ઉપર હુમલો કરતાં વાર ન લાગે તેમજ પાષાણ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન ચિત્રકલ્પદ્રુમ વગેરેની વજનદાર મૂર્તિઓને એકાએક સ્થાનાંતર કરવામાં મુશ્કેલીભર્યો પ્રશ્ન હોઈ તેનું ગોપનસંતાડવું નજીકના સ્થાનમાં થાય એ જ ઇષ્ટ હેવાથી તેને માટે ગુપ્ત સ્થાન જવાની ફરજ પડી હતી; જ્યારે જ્ઞાનભંડારે રાખવાને સ્થાનની ખાસ ઓળખ ન હોવાથી તેમજ પ્રસંગવશાત્ તેને સ્થાનાંતર કરવામાં ખાસ કશો મુશ્કેલીભર્યો પ્રશ્ન નહિ હોવાથી તેને માટે તેવાં ગુપ્ત સ્થાનો રચવાની આવશ્યક્તા સ્વીકારાઈ નથી. તેમ છતાં એમ માનવાને કશું જ કારણ નથી કે જ્ઞાનભંડારને સુરક્ષિત રાખવા માટે તેવી કશી યોજના કરવામાં નહોતી જ આવતી. આના ઉદાહરણ રૂપે આપણી સમક્ષ જેસલમેરને કિલ્લો વિદ્યમાન છે, જેમાં ત્યાંના તાડપત્રીય જ્ઞાનભંડારને, સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આચાર્ય સિદ્ધસેન માટે એમ સાંભળવામાં આવે છે કે તેમણે ચિત્તોડમાંના ગુપ્ત સ્તંભને ઔષધીઓની મદદથી ઉઘાડી તેમાંથી કેટલાંક મંત્રાસ્નાયનાં ઉપયોગી પુસ્તકે બહાર કાઢયાં અને એ સ્તંભ અચાનક જમીનમાં ઊતરી ગયો. આવાં –બહુપી બજાર અને મૃગલેચના નવલકથામાં વર્ણવાએલાં તિલસ્માતી મકાને જેવાં,–ગુપ્ત સ્તંભો કે મકાને, એ ઇરાદાપૂર્વક અદશ્ય કરવાનાં મંત્રસંગ્રહ જેવાં પુસ્તક માટે ભલે આવશ્યક હોય, પણ સાર્વજનિક પુસ્તક માટે એવાં મકાને ઉપયોગી ન જ હોઈ શકે. વાચની બેદરકારી અને આશાતનાની ભાવના પુસ્તકરક્ષણના સંબંધમાં જૈન સંસ્કૃતિએ પોતાના અનુયાયી વર્ગમાં સૌ કરતાં વધારે મહત્ત્વની આશાતના’ની ભાવના જાગૃત કરી છે, જેના પ્રતાપે એ સંસ્કૃતિના પ્રત્યેક અનુયાયીને સ્વદર્શનનાં– જૈન ધર્મનાં ધર્મશાસ્ત્ર પ્રત્યે જેટલા આદરથી વર્તવાનું હોય છે તેટલા જ બહુમાનથી પરદર્શનના -જૈનેતર સંપ્રદાયના ધર્મગ્રંથે પ્રત્યે પણ વર્તવાનું હોય છે; એટલું જ નહિ પરંતુ એક સાધારણમાં સાધારણ ચરાની ટોપલીને શરણુ કરવા લાયક લખેલા કાગળના ટુકડા પ્રત્યે પણ એ રીતે રહેવાનું હોય છે. આ કારણથી ઉપરોક્ત પુસ્તક દિને થુંક વગેરે અપવિત્ર વસ્તુ, પગની ઠેકર આદિ ન લાગવા દેવા તેમજ એ પુસ્તકાદિને નુકસાન પહોંચે યા અપમાન થાય એ રીતે અપવિત્ર કે ધૂળવાળા સ્થાનમાં ન નાખવા ચીવટ રાખવાનું કહેવામાં આવે છે. જગતના સત્યજ્ઞાનનો અથવા પૂર્ણજ્ઞાનને સાક્ષાત્કાર કરવા માટે મનુષ્યને જગતનો સમગ્ર સાહિત્યખજાને મદદગાર થઈ શકે છે એમ જૈન દર્શન માનતું૧૨૯ હેઈ પ્રમાદ કે દ્વેષને વશ થઈ કઈ પણ ધર્મ १२५ (क) तर्कव्याकरणाद्या,विद्यानभवन्तिधर्मशास्त्राणिानिगदन्त्यविदितजिनमतमितिजडमतयोजनाःकेऽपि॥८५।। मिथ्यादृष्टिश्रुतमपि,सदृष्टिपरिग्रहात् समीचीनम्। किंकाञ्चनं न कनं, रसानुविद्रं भवति ताम्रम् ?||८|| व्याकरणालङ्कारच्छन्दःप्रमुखंजिनोदितंमुख्यम् । सुगतादिमतमपिस्यात् ,स्यादईस्वमतमकलङ्कम्।।९१।। मुनिमतमपि विज्ञातं, न पातकं ननु विरक्तचित्तानाम् । यत् सर्व ज्ञातव्यं, कर्त्तव्यं न त्वकर्त्तव्यम् ॥१२॥ विज्ञाय किमपि हेय, किञ्चिदुपादेयमपरमपि हृद्यम् । तनिखिलं खलु लेख्यं, ज्ञेयं सर्वज्ञमतविज्ञैः।।९३।। -दानादिप्रकरणं सूराचार्षीयं, पञ्चमोऽवसरः (ख) 'व्याकरणच्छन्दोऽलंकृतिनाटककाव्यतर्कगणितादि । सम्यग्दृष्टिपरिग्रहपूतं जयति श्रुतज्ञानं ॥४४॥ –નિનામતવન નિગમીય (પંદરમી શતાબ્દી) Page #122 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૧૧ ગ્રંથાદિ પ્રત્યે બેદરકારીથી કે અપમાનભરી રીતે વર્તવામાં આવે ત્યાં તેને નાશ થતે જોવામાં કે ઈચ્છવામાં આવે છે તેમ કરનાર વ્યક્તિ જ્ઞાનની “આશાતના'ની ભાગીદાર મનાય છે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે આ જાતની આશાતના કરનાર ભાવી જન્માંતરોમાં અને કેટલીક વાર વર્તમાન જન્મમાં પણ જ્ઞાન, બુદ્ધિ, વિચારશક્તિ, દેહારોગ્ય વગેરેથી વંચિત થાય છે. માત્ર જ્ઞાન પ્રત્યે જ નહિ, પણ એને લગતા નાનામેટા દરેક સાધન--અર્થાત ખડિયો, લેખણ, કાંબી, આંકણું, કરાં પાનાં, ઓળિયાં, બંધન, પાઠાં, દાબડા, સાંપડા વગેરે પ્રત્યે તેમજ જ્ઞાનવાન વિદ્વાને પ્રત્યે અપમાનભરી લાગણી પ્રગટ કરનાર વ્યક્તિ પણ ઉપરોક્ત આશાતના તેમજ તેના પરિણામે પ્રાપ્ત થતાં કર્મફળોની ભાગીદાર થાય૧૩૦ છે. જગત સમગ્નના ધર્મગ્રંથે, તેનાં સાધનો અને જ્ઞાનવાન વિદ્વાને તરફ આટલી આદરવૃત્તિ અને સમભાવનાને ઉદાર આદર્શ જૈન દર્શન સિવાય દુનિયાના કોઈ સંપ્રદાયે ભાગ્યે જ પ્રગટ કર્યો હશે. જૈન સંસ્કૃતિઓ ઉત્પન્ન કરેલી આશાતનાની એ ભાવનાને પરિણામે એ સંસ્કૃતિના અનુયાયી વર્ગે એથી બચવા માટે અનેક નિયમો અને સાધને ઉત્પન્ન કર્યા १३० (क) 'नाणोवगरणभूआण कवलिआफलयपुत्थयाईणं । आसायणा कया जं, मिच्छा मे दुक्कडं तस्स ॥८॥ __ --सोमसूरिकृता पर्यन्ताराधना (4) “જ્ઞાનાચારિ પુરતક પુસ્તિકા સંપુટ સંપુટિકા ટીપણાં કબલી ઉતરી ઠવણ પહો દી પ્રકૃતિ જ્ઞાનેપકરણ અવજ્ઞા, અકાલિ પઠન, અતિચાર, વિપરત કથતુ ઉસૂત્ર પ્રરૂપણ અશ્રધાન પ્રતિક આલેયછું. – આરાધના ૧૩૩૦માં લખેલી તાડપત્રી પ્રતિમાંથી. ' (૧) જ્ઞાનાચાર કાલવેલા પઢિઉ ગુણિઉ વિનયહીનું બહુમાનહીન ઉપધાનહીન ગુનિન્હવું અનેરા કન્ડઈ પઢિ અનેરઉ કહિઉ વ્યંજનકુટ અક્ષરકૂટ કાઈ માત્રઈ આગલઉ છઉ દેવવંદણઈ પડિકમઈ સઝાઓ કરતાં ભણતાં ગુણતાં હુ હુઈ, અર્થક્ટ તદુભયફૂટ જ્ઞાનેપકરણ પાટી પિથી ઠમણી કમલી સાંપડા સાંપડી પ્રતિ આસાતને પશુ લાગઉ શુક લાગઉ પઢતાં ગુણતાં પ્રવુ મચ્છર અંતરાઈ હુ કીધઉં હુઈ ભવસઘલાહઇમાંહિ તેહ મિચ્છામિ દુક્કડ – તિવાર. ૧૩૬૯માં લખેલ તાડપત્રીય પ્રતિ. | (g) “તત્ર જ્ઞાનાચારિ આઠ અતીચાર–કાલે વિજ્ઞાન ધિરાવલી, પડિકમણાસૂત્ર, ઉપદેશમાલા કાલેલા તથા કાજુ અણઉરિઈ પઢિઉં વિનયહીન પઢિG, ઉપધાનહીનું પઢિઉં, બહુમાનહીનું પઢિઉં, અનેરા કહઈ પઢી અને ગુરુ કહિઉ દેવ વંદણ વાંદણઈ પડિક્રમણઈ સજઝાઉ કરતાં પઢતાં ગુણતાં કુડલ અક્ષર કાન્હઈ માત્રિ ઓછઉ આગલુ ભણિઓ ડ૯ અર્થ બે કુડા કહિયા જ્ઞાને પગરણ પાટી પિથી ઠવણુ કમલી સાંપુડાં સાંપુડી દસ્તર વહી ઓલિયા પ્રતિ પશુ લાગુ થુંક લાગઉં ઍકિઈ અક્ષર માં જઉં, સીસઈ દીધઉં કહિ છતઈ આહાર નીહાર આશાતન હુઈ જ્ઞાનવંતસિ€ પ્રક્ષિત પ્રજ્ઞાપરાધિ વિણસિઉ વિસતઈ ઉવેખિકા હુંતી શક્તિ સાર સંભાલ ન, કીધી જ્ઞાનવંતસિઉં પ્રક્રેશ મત્સર ચીતવીઉં આસાતન કીધી પઢતાં ગુણતાં અંતરાય નીપજાવઉ પ્રજ્ઞાહીનઇતીવિતરિકિઉ આપણા જાણવાનું ગર્વ ચીંતવિક જ્ઞાનાચાર વિષઈ નુ કે અતિચાર , – તિવાર ૧૪૬૬માં લખેલ કાગળની પ્રતિ પરથી (૬) “તેહનાં સાધન જે કહ્યાં રે, પાટી પુસ્તક આદ; લખે લખાવે સાચવે રે, ધર્મ ધરી અપ્રમાદ રે. ૭ ભવિ. ત્રિવિધ આશાતના જે કરે રે, ભણતાં કરે અંતરાય, અંધા બહેરા બેબડા રે, મુંગા પાંગળા થાય રે.૮ ભવિ. ભણતાં ગુણતાં ન આવડે રે, ન મલે વલ્લભ ચીજ; ગુણમંજરી-વરદત્ત પરે રે, જ્ઞાનવિરાધન બીજ રે.૯ભવિ. -જિનવિજયકૃત જ્ઞાનપંચમી સ્તવન પહેલી ઢાલ રચના સં. ૧૯૩. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન ચિત્રકલ્પમ અહીં આપવામાં આવે છે, સ્વચ્છતા અને શુદ્ધિ પુસ્તકના અધ્યયન-મનન વાચન માટેનું સ્થાન સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણવાળું હોવું જોઈએ. એ સ્થાન-મકાન-બેઠકની નજીકમાં કે આસપાસ અપવિત્રતા કે ગંદકી ન હોવાં જોઈએ. પુસ્તક વાંચતાં તેના ઉપર થુંક ન પડે એ માટે મોઢા આડું કપડું-મુખવસ્ત્ર-મુખવસ્ત્રિકા કે હાથ રાખવો જોઈએ. પુસ્તકને જમીન ઉપર ન મૂકવું જોઈએ. પુસ્તકવાચનને અંગે આવા સર્વસામાન્ય કેટલાયે નિયમે જૈન સંસ્કૃતિએ ઘડી કાઢયા છે.૧૧ સાંપડે અને સાંપડી પુસ્તકને જમીન ઉપર ન મૂકતાં “સાંપડા કે સાંપડી' ઉપર મૂકીને વાંચવામાં આવે છે, જેથી પુસ્તકને જમીન ઉપરની ધૂળ કે કેઈ અપવિત્ર વસ્તુ લાગે નહિ તેમજ ચોમાસાની ઋતુમાં પુસ્તકને એકાએક જમીન ઉપરના ભેજની અસર થાય નહિ. આ સાધનને પ્રચાર આપણે ત્યાં મોગલોના સહવાસથી થયો હોય એમ લાગે છે. મોગલ પ્રજા આને “રીઆલ” નામથી ઓળખે છે. કેટલાક આને રીલ” પણ કહે છે. આપણે ત્યાં કેટલાક આને સાંપડા કે “સાંપડી” તરીકે ઓળખે છે અને કેટલાક “ચાપડા' તરીકે પણ ઓળખે છે. સાંપડે, સાંપડી શબ્દો . સપુત અને સપુષ્ટિ શબ્દો ઉપરથી આવ્યાનો સંભવ વધારે છે, જેનો ઉલ્લેખ સંવત ૧૩૧૩માં લવાએલી તાડપત્રીય પ્રતિમાની સાધના૧૩માં મળે છે. સાંપડે, સાંપડી શબ્દોનો ઉલ્લેખ સંવત ૧૩૬૯માં તાડપત્ર પર લખાએલી અતિચારની પ્રતિમાં મળે છે. “ચાપડ' શબ્દ ચપટા અર્થવાચક જિશ્વિક શબ્દ ઉપરથી બની શકે, તેમ છતાં એને લગતે કઈ પ્રાચીન ઉલ્લેખ અમે ક્યાંય જોયો નથી. અર્થની દૃષ્ટિએ બંને નામો સંગત થઈ શકે છે. ફરક માત્ર એટલો જ છે કે સાંપડે નામ છુટા કરીને ઊભા રાખેલા સંપુટાકાર સાંપડા સાથે સંગત છે, જ્યારે “ચાપડો' નામ ભેગા કરીને ચપટા રાખેલા સાથે બંધ બેસે છે. સાંપડે માટે હોય ત્યારે તેને “સાંપડો’ કહેવામાં આવે છે અને એ નાને હોય ત્યારે તેને “સાંપડી” તરીકે સંબોધવામાં આવે છે. આ સાંપડાઓ સામાન્ય રીતે સાગ, સીસમ વગેરે લાકડાના બને છે, પરંતુ જે લેકે ધનાઢય અથવા શોખીન હોય છે તેઓ ચંદનને પણ બનાવે છે, એટલું જ નહિ પણ એના ઉપર અભુત કોતરકામ પણ કરવામાં આવે છે. કવળી આનો ઉપયોગ દરરોજ વાંચવાના પુસ્તકને લપેટવા માટે થાય છે. પુસ્તક વાંચતાં ઊઠવું હોય ત્યારે પુસ્તકને આથી વીંટી રાખવાથી પુસ્તકનાં પાનાં ઊડવાને ભય રહેતો નથી તેમજ ૧૩૧ જુઓ ટિપ્પણી નં. ૧૩૦. ૧૩ર જુઓ ટિપ્પણું ને ૧૩૦ (). ૧૩૩ જુઓ ટિપ્પણી નં. ૧૩૦. (જ.થ) Page #124 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૧૩ સાધારણ રીતે બંધનની પણ આવશ્યકતા રહેતી નથી. ચોમાસાના ભેજની અસર પાનાંને ન થાય એ માટે પુસ્તક ઉપર બંધન હોવા છતાં અંદરના ભાગમાં આને વીંટી રાખવામાં આવે છે. આને ઉપયોગ ચૌદમી સદી પહેલાંથી થવાના પ્રાચીન ઉલ્લેખો મળે છે. આ કવળી, વાંસની પાતળી સળીઓ અથવા ચીપને એક પછી એક ગૂથવાથી બને છે, જે આજકાલચીના લોકો ચીપો ગૂંથીને બનાવેલાં કેલેન્ડર બજારમાં વેચે છે,–જેને લેકે ઘરની ભીંત ઉપર શોભા માટે લટકાવી રાખે છે,–તેને આબાદ મળતી હોય છે. આ ગૂંથેલી વાંસની સળીઓ ઉપર રેશમી કે સુતરાઉ કપડું મઢવામાં આવે છે અને તેને “કળી” તરીકે ઓળખવામાં આવે છે. આનું પ્રાચીનું નામ “કમલી” અને “કબલી’ મળે છે.૧૩૪ એ નામ સં. ટ્વિીવી અથવા વારી ઉપરથી બનેલું છે. કાંબી કાબી’ શબ્દ સં. સ્વિ ઉપરથી આવ્યો છે. આ કાબી તદ્દન ચપટી વાસની ચીપ જેવી હોય છે અને તે હાથીદાંત, અકીક, ચંદન, સીસમ, સાગ વગેરે અનેક જાતની બને છે. પુસ્તક વાંચતી વખતે અક્ષર ઉપર હાથને અંગુઠે વગેરે રહેતાં પરસેવાથી અક્ષર અથવા પુસ્તક બગડે નહિ એ માટે આને પાના ઉપર મૂકી તેના ઉપર અંગુઠો વગેરે રાખવામાં આવે છે. આ બધાં સાધનો સિવાય બીજે ઘણાં સાધનો અને તેના ઉપયોગને અમે અગાઉ ઉલ્લેખ કરી ચૂક્યા છીએ જેની પુનરાવૃત્તિ અમે અહીં નથી કરતા. પુસ્તકવાચન અહીં પુસ્તકરક્ષણને લગતાં સાધનોની જે નેંધ આપવામાં આવી છે એ ઉપરથી જૈન શ્રમણની પુસ્તક વાંચવા માટેની ચીવટને આપણને ખ્યાલ આવી શકે છે. અર્થાત પુસ્તકનું અપમાન થાય નહિ, તે બગડે નહિ, તેનાં પાનાં વળે કે ઊડે નહિ, પુસ્તકને શરદી ગરમી વગેરેની અસર ન લાગે એ માટે પુસ્તકને પાઠાંની વચમાં રાખી તેના ઉપર કવળી અને બંધન વીંટાળી તેને સાંપડા ઉપર રાખતા. જે પાનાં વાચનમાં ચાલુ હોય તેમને એક પાટી ઉપર મૂકી, તેને હાથને પરસેવો ન લાગે એ માટે પાનું અને અંગુઠાની વચમાં કાંબી કે છેવટે કાગળના ટુકડા જેવું કાંઈ રાખીને વાંચતા. ચોમાસાની ઋતુમાં શરદીભર્યા વાતાવરણના સમયમાં પુસ્તકને ભેજ ન લાગે અને તે ચેટી ન જાય એ માટે ખાસ વાચનમાં ઉપયોગી પાનાને બહાર રાખી બાકીના પુસ્તકને કવળી, કપડું વગેરે લપેટીને રાખતા. પુસ્તકનાં સાધને અને જેને સામાન્ય રીતે પુસ્તકનું દરેક નાનુંમોટું સાધન,–જેવું કે ખડિયે, કલમ, ગ્રંથી, પાટીપાઠાં, દરે, કવળી, સાંપડા-સાંપડી, કાંબી, બંધન અને તેના ઉપર વીંટવાની પાટી, દાબડા વગેરે,–ગમે તેટલું સાદું બનતું હોય તેમ છતાં પણ ઘણુંખરા જૈને એ દરેક સાધનને કિંમતીમાં ૧૩૪ જુઓ ટિપ્પણી નં ૧૩૦. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન ચિત્રકલ્પદ્રુમ કિંમતી મજબૂત, કલામય અને સારામાં સારું બનાવતા હતા. એ અમે ઉપર તે તે પ્રસંગે જણાવવા છતાં પ્રસંગોપાત ફરી પણ જણાવીએ છીએ. ઉદર, ઉધેઈ, કંસારી, વાતરી આદિ જીવજંતુઓ, જ્ઞાનભંડારોમાંનાં પુસ્તકને ઘણા વખત સુધી હેરફેર કરવામાં ન આવે તે સમયે તેની આસપાસ ધૂળચરે વળતાં અથવા તેને બહારના કુદરતી વિષમ વાતાવરણની અસર લાગતાં તેમાં સ્વાભાવિક રીતે જ ઉધેઈ, વાંતરી, કંસારી વગેરે ની ઉત્પત્તિ થઈ જાય છે, જે પુસ્તકને કાણાં કરી નાખે છે અને ખાઈ જાય છે. આ બધાં જીવજંતુથી પુસ્તકેને બચાવવા માટે તેમાં ઘોડાવજના ભૂકાની પિોટલીઓ કે એના નાનાનાના ટુકડાઓ મૂકવામાં આવતા અથવા કપૂર વગેરે મૂકવામાં આવતું, જેની ગંધથી પુસ્તકમાં જીવાત પડતી નથી. ઘોડાવજનું સં. નામ રાધા છે. આ વસ્તુમાં તેલને ભાગ હોય છે એટલે સીધી રીતે જ જે આના ભૂકાની પિટલીઓને પુસ્તક ઉપર મૂકવામાં આવે તો તેથી પુસ્તક ચિકાશવાળું અને કાળાશપડતું થઈ જાય છે. આજકાલ જેમ પુસ્તકમાં જીવાતો ન પડે એ માટે ફિનાઈલની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે તેમ જૈન જ્ઞાનભંડારોમાં એ માટે ઘોડાવજ વગેરેને ઉપયોગ કરતા અને અત્યારે પણ કરવામાં આવે છે. ઉંદર આદિથી પુસ્તકની રક્ષા કરવા માટે પુસ્તક રાખવાના પેટી-પટારા, કબાટ, દાબડા આદિ એવા મજબૂત અને પંક રહેતા કે જેમાં એ પ્રવેશ કરી શકે નહિ. મહારનું કુદરતી ગરમ અને શરદ વાતાવરણ બહારના કુદરતી વાતાવરણમાં અમે તડકે અને શરદી બંનેને સમાવેશ કરીએ છીએ. આ બંનેથી પુસ્તકોને શી શી અસર થાય છે અને તે બદલ શું કરવું જોઈએ એ અહીં જણાવીએ છીએ. પુસ્તકનું તડકાથી રક્ષણ પૂર્વે એકવાર અમે નિર્દેશ કરી ચૂક્યા છીએ કે પુસ્તકોને સીધી રીતે તડકામાં મૂકવાથી એ કાળાં અને નિ:સત્વ બની જાય છે તેમ વળી પણ જાય છે, અને ફરીથી પણ એ વાતનું પુનરાવર્તન કરી જણાવીએ છીએ કે પુસ્તકોને કયારેય પણ સીધા તડકામાં ન મૂકવાં. પુસ્તકમાં ચેમાસાની શરદી પેસી ગઈ હોય અને તેના ચેટી જવાનો ભય રહેતું હોય તે તેને ગરમ વાતાવરણની અસર થાય તેમ છુટાં કરી છાંયડામાં મૂકવાં, પણ તડકામાં તે હરગિઝ ન મૂકવાં. તડકાની પુસ્તક ઉપર શી અસર થાય છે એને અનુભવ મેળવવા ઈચ્છનારે આપણાં ચાલુ પુસ્તકને તડકામાં મૂકી જેવાં, જેથી ખ્યાલ આવી શકશે કે એની કેવી ખરાબ દશા થાય છે. પુસ્તકોનું શરદીથી રક્ષણ ' હસ્તલિખિત પુસ્તકની શાહીમાં ગુંદર પડતે હૈઈ ચોમાસાની ઋતુમાં વરસાદની જલમિશ્રિત શરદી-ભેજવાળી હવા લાગતાં તે ચોંટી જાય છે. એ શરદીથી અથવા ચટવાથી બચાવવા માટે પુસ્તકોને મજબૂત રીતે બાંધીને રાખવાં જોઈએ. જૈન લેખકવર્ગમાં અથવા જૈન મુનિઓમાં એક કહેવત પ્રસિદ્ધ છે કે “પુસ્તકને શત્રુની પેઠે મજબૂત જકડીને બાંધવા. આને આશય એ છે Page #126 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા ૧૧૫ કે મજબૂત બંધાએલાં પુસ્તકામાં શરદી દાખલ થવા ન પામે. અધ્યયન-વાચન આદ્દિ માટે બહાર રાખેલાં પુસ્તકનાં આવશ્યકીય પાનાં બહાર રાખી બાકીના પુસ્તકને રીતસર બાંધીને જ રાખવું જોઇએ અને બહાર રાખેલાં પાનાંને પણ હવા ન લાગે એ માટે કાળજી રાખવી જોઇએ. ચામાસાની ઋતુમાં ખાસ કારણ સિવાય જૈન જ્ઞાનભંડારા એકાએક ઉઘાડવામાં નથી આવતા તેનું કારણ માત્ર એ જ છે કે પુસ્તકને ભેજવાળી હવા ન લાગે. ચાંટી જતાં પુસ્તક માટે કેટલાંક હસ્તલિખિત પુસ્તકોની શાહીમાં,—શાહી બનાવનારની અણુસમજ અથવા બિનકાળજીને લીધે,——ગુંદર વધારે પ્રમાણમાં પડી જવાથી જરા માત્ર શરદી લાગતાં તેના ચાંટી જવાના ભય રહે છે. આવે પ્રસંગે એવા પુસ્તકના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવા-ભભરાવવા, જેથી તે ચોંટશે નહિ. ચેટી ગએલાં પુસ્તક માટે કેટલાંક પુસ્તકને વધારે પ્રમાણમાં શરદી લાગી જવાથી એ ચોંટીને રાટલા જેવાં થઇ જાય છે. તેવાં પુસ્તકોને ઉખેડવા માટે પાણીઆરામાંની હવાવાળી સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યાં બાદ ખાલી કરેલી ભીનાશ વિનાની છતાં પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવાં. આ હવા લાગ્યા પછી ચોંટી ગએલા પુસ્તકનાં પાનાંને ધીરેધીરે ઉખેડવાં, જો પુસ્તક વધારેપડતું ચોંટી ગયું હાય તા તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખેડવું, પણ ઉખેડવા માટે ઉતાવળ કરવી નહિ. આ સિવાય એક ઉપાય એ પણ છે કે જ્યારે ચામાસાની ઋતુમાં પુષ્કળ વરસાદ વરસતા હેાય ત્યારે ચોંટી ગએલા પુસ્તકને ભેજ લાગે તેમ મકાનમાં ખુલ્લું મૂકી દેવું અને ભેજ લાગ્યા પછી ઉપરની જેમ ઉખેડવું. ઉખેડવા પછી પાછું ફરીથી તે ચોંટી ન જાય તે માટે તેના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવા. આ ઉપાય કાગળનાં પુસ્તકો માટે છે. તાડપત્રીય પુસ્તક ચોંટી ગયું હોય તે એક કપડાને નીતરે તેમ પાણીથી ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમજેમ પાનાં હવાતાં જાય તેમતેમ તેને ઉખેડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હાઈ તેની આસપાસ પાણી નીતરતું કપડું વીંટવાથી તેના અક્ષરા ભૂસાઇ જવાના કે ખરાબ થવાનો ભય હોતા નથી. માત્ર ઈરાદાપૂર્વક અક્ષર ઉપર ભીનું કપડું ઘસવું જોઇએ નહિ. આ પાનાં ઉખેડતાં તેની શ્લણ ત્વચા એકબીજા પાના સાથે ચેટીને તૂટી ન જાય એ માટે કાળજી રાખવી. તાડપત્રીય પુસ્તક ઉખેડવા માટે આ ઉપાય અજમાવવાથી એ પુસ્તકનું સત્ત્વ ઊડી જાય છે અને એ તદ્દન અલ્પાયુ થઇ જાય છે. અમારા અનુભવ પ્રમાણે આ રીતે ઉખેડેલું તાડપત્રીય પુસ્તક પચીસ પચાસ વર્ષથી વધારે ટકી શકે એવા સંભવ નથી. પુસ્તકની રક્ષા અને લેખકે પુસ્તકોનું શાથી શાથી રક્ષણ કરવું એ માટે કેટલાક લેખકોએ હસ્તલિખિત પુસ્તકોના અંતમાં જુદીજુદી જાતના સંસ્કૃત શ્લોકા લખેલા હોય છે, જે ઉપયાગી હાઈ અહીં આપવામાં આવે છેઃ For Private Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન ચિત્રકલ્પદ્રુમ जलाद् रक्षेत् स्थलाद् रक्षेत् , रक्षेत् शिथिलबन्धनात् । मूर्खहस्ते न दातव्या, एवं वदति पुस्तिका ।। अग्ने रक्षेत् जलाद् रक्षेत्, मूषकेभ्यो विशेषतः । कष्टेन लिखितं शास्त्रं, यत्नेन परिपालयेत् ॥ उदकानिलचौरेभ्यो, मूषकेभ्यो हुताशनात् । कष्टेन लिखितं शास्त्र, यत्नेन परिपालयेत् ।। આ સિવાય જ્ઞાનભંડારને રાખવાનાં સ્થાને ભેજરહિત હોવાં જોઈએ એ કહેવાની જરૂરત ન જ હોય. જ્ઞાનપંચમી અને જ્ઞાનપૂજા ઉપર અમે પુસ્તકો અને જ્ઞાનભંડારોને જે જે વસ્તુઓથી હાનિ પહોંચે છે તેને તેમજ તેનાથી જ્ઞાનભંડારને કેમ બચાવવા એ વિષેનો ઉલ્લેખ કર્યો હવે એ જ્ઞાનભંડારોની રક્ષા માટે જૈન સંસ્કૃતિએ એક ખાસ પર્વની,–જેનું નામ “જ્ઞાનપંચમી' કહેવાય છે તેની,–જે પેજના કરી છે અને અહીં પરિચય આપવામાં આવે છે. જૈન સંપ્રદાયમાં કાર્તિક શુક્લ પંચમીના દિવસને “જ્ઞાનપંચમી” તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસનું માહાતમ્ય દરેક મહિનાની શુક્લ પંચમી કરતાં વધારે ગાવામાં આવ્યું છે, એનું કારણ એ છે કે વર્ષાઋતુમાં જ્ઞાનભંડારમાં પેસી ગએલી ડી કે ઘણી ભેજવાળી હવાથી પુસ્તકેને નુકસાન ન પહોંચે અને સાધારણ રીતે પુસ્તકે તેમની મૂળ સ્થિતિમાં ચાલુ ટકી રહે એ માટે તેમને તાપ દેખાડવો જોઈએ; તેમજ ચોમાસાની ઋતુમાં જ્ઞાનભંડારને,–ભેજવાળી હવા ન લાગે એ માટે, બંધબારણે રાખેલા હોઈ તેની આસપાસ વળેલ ધૂળકચરાને સાફ કરવો જોઈએ, જેથી ઉધેઈ આદિ જીવજંતુઓની ઉત્પત્તિ ન થાય; તદુપરાંત પુસ્તકમાં જીવાત વગેરે ન પડે એ માટે મૂકેલી ઘડાવજ આદિની પોટલીઓ વર્ષ આખરે નિર્માલ્ય બની ગઈ હઈ તેને બદલવી જોઈએ; પુસ્તક રાખવાનાં મકાન, દાબડા, કબાટ, પાટી-પાઠાં, બંધન વગરે ખરાબ થઈ ગયાં હોય તેને સુધારવા કે બદલવાં જોઈએ. આ બધું કરવા માટે સૌથી વધારે અનુકૂળ અને વહેલામાં વહેલો સમય કાર્તિક મહિને ગણાય, જ્યારે શરદ ઋતુની પ્રૌઢાવસ્થા હોઈ સૂર્યને તીખો તાપ હોવા ઉપરાંત ભેજવાળી હવાને તદ્દન અભાવ હોય છે. વિશાળ જ્ઞાનભંડારોના હેરફેરનું શ્રમભર્યું તેમજ ખરચાળ કાર્ય સદાય અમુક એકાદ વ્યક્તિને કરવું કંટાળાજનક તેમજ અગવડતાભર્યું થાય–જાણી કુશળ જૈનાચાર્યોએ કાર્તિક શુક્લ પંચમીને દિવસે પ્રાપ્ત થતી અપૂર્વ જ્ઞાનભક્તિ અને જ્ઞાનપૂજાનું રહસ્ય, તેનાથી થતા લાભો આદિ સમજાવી એ તિથિને “જ્ઞાનપંચમી તરીકે ઓળખાવી એનું માહાસ્ય વધારી દીધું અને જૈન પ્રજાને જ્ઞાનભક્તિ-સાહિત્યસેવાના માર્ગ તરફ દોરી જૈન જનતા પણ તે દિવસને માટે પિતાના સંપૂર્ણ ગૃહવ્યાપારનો ત્યાગ કરી યથાશય આહારદિકને નિયમ, પૌષધવત આદિ સ્વીકારી જ્ઞાનરક્ષાના પુણ્ય કાર્યમાં સહાયક થવા લાગી, એટલું જ નહિ પણ જ્ઞાનપૂજાને બહાને જ્ઞાનભંડાર અને પુસ્તકને માટે ઉપયોગી એવાં સાધને પણ હાજર થવા લાગ્યાં. જે ઉદ્દેશથી ઉક્ત, પર્વનું માહાસ્ય વર્ણવવામાં આવ્યું છે એને તો આજની જનતાએ પોતાના સ્વભાવ પ્રમાણે અભરાઈ ઉપર મૂક્યું છે અર્થાત જ્ઞાનભંડારો તપાસવા, તેમાં કચરો વાળી સાફ કરે, પુસ્તકને તડકે દેખાડે, બગડી કે ચુંટી ગએલાં પુસ્તકે સુધારવાં, તેમાં જીવાત ન પડે એ માટે મૂકેલી ઘડાવેજ Page #128 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૧૭ વગેરેના ભૂકાની નિર્માલ્ય પિટલીઓ બદલવી, જ્ઞાનભંડાર અને પુસ્તકને ઉપયોગી સાધનો વગેરે હાજર કરવાં આદિ કશું જ ન કરતાં માત્ર “સાપ ગયા અને લીસોટા રહ્યા” એ કહેવત મુજબ આજકાલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની વસ્તીવાળાં ઘણાંખરાં નાનાંમોટાં નગરોમાં ચેડાંઘણાં જે કામચલાઉ પુસ્તકે હાથ આવ્યાં તેને આડંબરથી ચંદરવા-પંઠિયાની વચમાં ગોઠવી તેના અતિસાધારણ પૂજાસત્કારથી જ માત્ર સંતોષ માનવામાં આવે છે. “જ્ઞાનપંચમી' પર્વના ઉપરોક્ત મૌલિક રહસ્ય અને તે દિવસના કર્તવ્યને વિસારવાને કારણે આજ સુધીમાં આપણા સંખ્યાબંધ જ્ઞાનભંડારે ઉધેઈ આદિના ભક્ષ્ય બની ચૂક્યા છે. જ્ઞાનપંચમીને આરંભ પ્રસ્તુત જ્ઞાનપંચમી પર્વનો આરંભ અમારા અનુમાન મુજબ પુસ્તકલેખનના આરંભની સાથેસાથે થવાનો સંભવ વધારે છે. એટલે એ પર્વની ઉત્પત્તિ, સ્થવિર આર્ય દેવગિણિ ક્ષમાશ્રમણ જેવા પ્રૌઢ અને પ્રતિભાસંપન્ન જૈન સ્થવિરેના વિશાળ દીર્ઘદર્શીપણાને જ આભારી છે એમ અમે એ દિવસના ઉદ્દેશ અને વ્યવસાયને ધ્યાનમાં લઈ ખાત્રીપૂર્વક કહી શકીએ છીએ. પારિભાષિક શબ્દ પ્રસ્તુત નિબંધમાં લેખનકળા સાથે સંબંધ ધરાવતાં અનેકવિધ સાધનો અને તેનાં પારિભાષિક નામ વગેરેનો તે તે સ્થળે વિસ્તૃત પરિચય આપ્યા પછી જે કેટલાક ઉપયોગી પારિભાષિક શબ્દો રહી જાય છે તેમને અહીં પરિચય આપવામાં આવે છે: ૧ હસ્તલિખિત પુસ્તકને પ્રતિ’ નામથી ઓળખવામાં આવે છે. આ પ્રતિ’ શબ્દ “પ્રતિકૃતિ શબ્દ ઉપરથી ટુંકાઇને બન્યાનું કહેવામાં આવે છે. ૨ હસ્તલિખિત પુસ્તકની બે બાજુએ રખાતા માર્જીનને “હાંસિયો કહેવામાં આવે છે અને તેની ઉપરનીચેના ભાગમાં રખાતા માર્જીનને જિળ્યા (સં. વિ==ા. નિન્મ=જીભ) તરીકે ઓળખવામાં આવે છે. ૩ પુસ્તકના હાંસિયાની ઉપરના ભાગમાં ગ્રંથનું નામ, પત્રાંક અધ્યયન, સર્ગ, ઉસ વગેરે લખવામાં આવે છે તેને “હુંડી' કહે છે. ૪ ગ્રંથના વિષયાનુક્રમને “બીજક' નામથી ઓળખવામાં આવે છે. ૫ પુસ્તકની અંદર અક્ષર ગણીને ઉલ્લિખિત લોકસંખ્યાને “ગ્રંથાર્ચ” કહે છે અને પુસ્તકના અંતમાં આપેલી ગ્રંથની સંપૂર્ણ લોકસંખ્યાને “સર્વાગ્ર” અથવા “સર્વગ્રંથાગ્રં’ નામથી ઓળખવામાં આવે છે. ૬ જૈન મૂળ આગમ ઉપર રચાએલી ગાથાબદ્ધ ટીકાને “નિયુકિત' કહેવામાં આવે છે. ૭ જૈન મૂળ આગમ અને નિર્યુક્તિ એ બંને ઉપર ચાલી વિસ્તૃત ગાથાબદ્ધ વ્યાખ્યાને ભાષ્ય” અને “મહાભાષ્ય” નામથી ઓળખવામાં આવે છે. કેટલીક વાર મૂળ આગમ ઉપર નિયુક્તિ અને ભાષ્ય હેય એના ઉપર વિસ્તૃત ગાથાબદ્ધ ટીકા રચવામાં આવે છે તેને “મહાભાષ્ય’ નામથી ઓળખવામાં આવે છે. કેટલીક વાર ભાષ્ય અને મહાભાષ્ય સીધી રીતે મૂળ સૂત્ર ઉપર પણ લખવામાં આવે છે. એકંદર રીતે નિર્યુક્તિ, ભાષ્ય અને મહાભાષ્ય એ ગાથાબદ્ધ ટીકાગ્રંથ છે. ૮ મૂળસૂત્ર, નિયુક્તિ, ભાષ્ય અને મહાભાષ્ય ઉપરની પ્રાકૃત-સંસ્કૃત મિશ્રિત ગાબંધ ટીકાને “ચૂર્ણ અને “વિશેષચૂણી” નામથી ઓળખવામાં આવે છે. ૯ જૈન આગમાદિ ગ્રંથે ઉપર જે નાની મોટી સંસ્કૃત વ્યાખ્યાઓ હોય છે તેને વૃત્તિ, ટીકા, વ્યાખ્યા, Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન ચિત્રકલ્પમ વાર્તિક, ટિપ્પનક, અવચૂરિ, અવચૂર્ણ, વિષમપદવ્યાખ્યા, વિષમપદપર્યાય આદિ નામ આપવામાં આવે છે. ૧૦ જૈન આગમ વગેરે ઉપર લખાતા ચાલ ગુજરાતી. મારવાડી, હિન્દી વગેરે ભાષાના અનુવાદને સ્તબક . બો” કે “બાઈ નામથી ઓળખવામાં આવે છે. ૧૧ જૈન મૂળ આગમની ગાથાબદ્ધ વિષયાનુક્રમણિકાને તેમજ સંક્ષિપ્ત વિષયવર્ણનાત્મક ગાથાબદ્ધ પ્રકરણને કેટલીક વાર પ્રાકૃતસંસ્કૃત મિશ્રિત સંક્ષિપ્ત વ્યાખ્યાને પણ સંગ્રહણી' નામ આપવામાં આવે છે. ઉપસંહાર પ્રસ્તુત નિબંધ જૈન સંસ્કૃતિના થતાંબર અને દિગંબર એ બે પ્રધાન અને આદરણીય વિભાગે પૈકી શ્વેતાંબર વિભાગને લક્ષીને જ લખવામાં આવ્યો છે. અમારી આંતરિક ઈચ્છા હતી કે પ્રસ્તુત નિબંધ જૈન સંસ્કૃતિના અને માન્ય વિભાગને અનુલક્ષીને લખાય, પરંતુ અમારી પાસે દિગંબરીય લેખનવિભાગને લગતી જોઈએ તેટલી સાધનસામગ્રી હાજર ન હોવાને લીધે અમે અમારી એ ઈચ્છાને પાર પાડી શક્યા નથી, એ માટે અમે અતિ દિલગીર છીએ. અમે ખાત્રીપૂર્વક માનીએ છીએ કે દિગંબર જૈન સંસ્કૃતિએ લેખનકળા અને તેનાં સાધન વગેરેના સંબંધમાં કેટલી યે નવીનતા આણેલી છે એટલે એને લગતા ઉલ્લેખ અને પરિચયના અભાવમાં અમારો પ્રસ્તુત નિબંધ અપૂર્ણ જ છે. અમારો દઢ સંકલ્પ છે કે ભાવિમાં તાંબર અને દિગંબર ઉભય જૈન સંસ્કૃતિને અનુલક્ષીને જૈન લેખનકળા’ વિષયક સગપૂર્ણ નવીન નિબંધ લખવે. જે પ્રસંગ મળશે અને ભાવી હશે તે જરૂર અમે અમારી આ ઈચ્છાને પાર પાડીશું, એટલું કહી અમે અમારા જૈન લેખનકળા’ વિષયક આ નિબંધને સમાપ્ત કરીએ છીએ. | ગતિ ચાલૂઝિવવનમ.I Page #130 -------------------------------------------------------------------------- ________________ - - - * * , * * - કર * * * ન * * * * * * " / * * = * * * ક મીન , " ' છે , %: ' ', ' ,.. ચિત્ર ૩ ૧ ઘેટે ૨ ગ્રંથિ સાથે દોરી પરેલી ચામડાની પટ્ટી; ૩ જુજવળ ૪ દેશી કાકા ને : * * * નિE: મન :કા કે ગત * * કરી છે. જો કે પરિ , જો " , ઢં. પાક . અડ' ' ના મી. . " ની ૧ : * *58* 8- * " નામ * . “ત્રક : *િ * * મ *' ' , વાત છે " . નક જ . એ રાત કેમ , છે તે જ કોને કે , * , અ3 * - = he rદ છે Page #131 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પુરતકલેખનમાં ચિત્રાકૃતિ मन दलगा सताना A श्राण Amadman श्वासम दरदयपाल ana 5 सताताई दिखाएं तागतात वितसमा मागास दिनदि दिनमदो मनुवादिनिभावादमा निय पाचतिमा मदा अतययदशाभु क्याम सापड तापीडयाम वास For Private Personal Use Only शधा TABAC त्यसया मानसागताम SURFTWARE! gmai पानवायादव Truckits र विख राज दिपा महास yanak ચિત્ર ૧૩ ગ્રંથાના ઉદ્દેશ, અધ્યયન આદિ વિભાગાની સમાપ્તિમાં ચિત્રાકૃતિ ( निशीथचूर्णी) Page #132 -------------------------------------------------------------------------- ________________ सातभाषानिमित्य कवटी त विस्तापिनी रिहर किया तो निरुतयोसम रायका रिमाकान विटाका रुपा यस्त कितिविना विश्रुत सविस काइट पाए विधायी समा विविनामयतमानानाकर। मिति वितर्थतः पहावयास चरितवतीति नीतिश्याया यनिबंध कारणाचाडल मुगासो तस दि (साधव वहिनीव RESU सकल वि तारागा व्यादिसी अयः जिया र संसार घनादापायी ना डिकियाणा धारवीय दा aa पिवदितः सामशा नाम तयसका अतिवा कासव दिनाि खंड रवपिविण्यासा दानमा क निनियासिदिशिष्यत्वमसत्यकी ससा स 관리됩니다 सीताना विसाविवाह दयानन परानि ચિત્ર ૪ રાશી પરાયેલી તાડપત્રની પૈાથી नियमविदिको मनानानामदानद्या दिसीलकेन मयमा राधको न वीरवापिपासा गरा मनोज्ञान दीि विनियामा परहित यदि समय सिमादापाय पदयोगले ਰੋਗ ਵਿਚ सार मदिरासंगम संग निव माय महामानाधिकार कायादिकानियकारिण विहारिण्वनि तिन तिन् न चदा कारवाया धान राखनुपस्ति। सादिक मुनिः कलकलकर मादिकमान सदानव ह्रादयति। नरवाल या खादिका रुक सत्य रामसंयम वि कल गर पहि स्वतः दाविः नाका य द न संश कशुद विदर ति॥ali ६८० अर्थादिको निमदानिश नि प्रायमिना 12 वकिलान शतादिह सादिकार विक दानमा कार्यविन किन दारातिया भवतीत्। क का म हे R दिदिकामुनिय समकाि टीका रामानी अनितामा अनुम सात नायकायार्थ आदिकंददातिथ्य। वातायनासादिविश्रमाः विनियमाप्रः नाश्ता कसयामा यावश्यकशिशु रसदनादर्वसन । क्रमितंगीलमस्य तशील। नित्यमकरोसएरा मिएक संगम पार्थ श्राव अनयामा निधारमा मनिज्ञया वर्तमाना नियमा मा पार्थ धनीयाति॥कया। कावायल मनियापान दिवस (हिमाकान तामाक श्री रायगडे नरकात डावालक डी. नादिवालाननस्यचे मग पान यान रामनन निधीवाद्या वाचार ड समुनिर्भरकृति धानीका (वाद्या की सायन कविस निधिपतयड़ा दिवस निधितमोद को दिल्पनिधिरको नियति॥ सस्य मागणयनिः मेडा त्यो साधनाको साधुनि सहजनवा कामापाला जीर्यमा व्यावदा दित्य सिटीितावादी कुशल म विभाग विधीमुनि सीकेवार चारा दारशनादिकारवाह नि निकालिकान स्वानिकट विद ल गमनेन देवया कानाक किती प्रतिकाध चिलाइरा लायकत्या निकाय सार्यण नवविदिताना काशन कायनादिरिस्थित नावालिना। स्यान्यसानदा या नाशादिकोट रविवार सोम भारतिहारमादासाहरु सामानमाध्मानी प्राविशीगंगामाया न्यायालय विनास सिमरी रखन आम् गिरीकशित स्थान नदीवर नोटे पा निनाम विश्वकाया जिया (मईया तियानगामावय बेधःयनियःकसित नम कक यदिभिः मनिमितो निराश निर्मातारामेनिया यं स्यः सिनिर्माभाः। महिनामा योन।निर्य निकायल्यास निर है कोनाशनि रटकारा निरि मानात्सा कुलवानके द्वारा दासरितः गगनवादा मुशकिलिया। ग्रीत्वसकिंदाडीयड श्री कम विनासीदागन हि भरकट लटकरा रविवार दिना कार विश्व की दो सखियम करत स साधुनामीन साध तिहा श्रायादिली वनधना क 'श्रमहरपि' नग हंग नाय नव पायनियर बिबरणाम परमविकास दिनी क कानमा एमपिथ निसिया नवराज बावनाम सेचि मंचरकाला यं त) किवि कमी प 17 समान विवाजिनमनमाय मायाका जिला मनियर मिक प्रमिता पनि यदिशममितिनि किता कान न यसवरण। वर्ष काल किता जयमाल श्रीकृष वामान निनिराकरणमा नया रूपांत दीनाय माक साखर विलसित चिंता दीनद विलाय २५।। देव रिसा कानोकान यत्तिमा नातिर सकता ऊपका नाटयामाहारेगामाका रविव निनाद सीताखेता व्यविजुगा निवार्यमि अविरतिर कनिष स्वादिति साधुकि मनोरुपीयन प्रव उमावि निरुहाय ચિત્ર ૬ લેખકની પુસ્તક લખવાના મુખીને પિરણામે દેખાતી ચિત્રાકૃતિઓ नित्यानद्यापि ररदि कादिस्त उसासा रुसवदन वि. ककोरा लिदो दशयनमंडल कन्डम रितन विददेव क नालराव माझा मानिस संहरनमा નિશ ચંદ્રકળાના સ્થાનિાદાળવડીયોનવ Page #133 -------------------------------------------------------------------------- ________________ lakhde R प्रकर M ણ પરાકલીટી Bun સમવવાનુંગમાં વ્ય " વાંચન માર્કેટ ચિની Aar કરી મારી મિર્જકો વાદીત પત્રિકામાં મ 1માં તાપવિટ્વિટઇ anટ પહેચ્છ રિયા શિવ કાક ઘન કેટના121સ र Citi તારી ના મ ચિત્ર ૭ કપડા ઉપર લખેલ પુસ્તક (પાટણ જૈન સંઘના ભંડાર) mass GE બીપી 10 વર્ષ AIRT JUNE erola अनि RUTIન EE hm} RY 4ના કીયાવરમાં Blum Page #134 -------------------------------------------------------------------------- ________________ 17 - do - 2 ' ' ' ਨਾ ਦੇ AR ੨੨ < (੧) (ਮਸੋk 31 ચિત્ર ૮ (૨). કોગળને રંગીન દાબડે (સંવત ૧૬૨૦) ਪਾਈ •B-E ਵ ਵੀ ਬਰਤਾ ANDLES | Many 2 CHAPTEAZFILTRERENDE ਕੇ ਇਧਿਓਜ਼ ਲਹਿਰ 318 ਸੀ 3 ੨੨ :-੧੭ ਨੂੰ ਜਥ: ਸ਼ਿਛੁ ਜੇ ੪ 1f --੧੨.੫, ੫.ਐ1; q4174R . (ਮੇਂ (ਸਮੀ ੧੮੬) Page #135 -------------------------------------------------------------------------- ________________ હતી કડક કોઈ જાની on ક સરકારની r . . . રાહ ' ' કે શશિ ના સમય ટા ક છે, જો ને શાનદાર કે 5: રટ રટ રે સ S ક c દરેક માણસને છે. નિકો છે. ડી પી ક/ િ માહિક ધોળ રોકાય છેતે 5 જોવાની is afોરદાર કમાલ નિક દરતા, છે કે રિસરી છે જ દર - ક છે . દુધ : કિ . કે .. .. " " ક " . . . . ચિત્ર ૧૧ પ્રાચીન લિપિના નમૂનાઓ Page #136 -------------------------------------------------------------------------- ________________ ( નિધજૂળ પાટણ સંઘવીના પાડા જૈન ભંડાર વિક્રમ સંવત ૧૧૫૭માં લખેલ) ચિત્ર ૧૨ લિખિત પુસ્તકમાં ના ઉદ્દેશ, અધ્યયન, સુતરકેધ, સર્ગ, ઉછાસ, લંભક, કાંડ આદિ મુખ્ય વિભાગોની રમખમાં કરાતી ચિત્રાકૃતિઓ , કે કોનામહned as મોમાને મોકલી : કાકા પ્રગતિ કરી, કરી રહી રીતે પાર પાક, કે છે અને જેના તમારી ક ગ ી , ' ' જજ ડાકિ.' ' s&હ૮ ક. A A + A+ મ મe bed-grid, ૨, હ ર , દાળ * મક,મા...25/ જી ..** જામનગરના છે . "ક ઈ રીe : હક્ક કમાણી તેના અને તમારા રોલ : 1 પર Elki ક * ઇની હાલત જાળનારીece૬ : - દરિયા પણ હોય * જ પર કાન, * અ ' : '* -- ' "'. - વાન S ના અન્ય +”, મે - કોર: "* * . jL છે Rો કરી છે કે- ': ૧૩ ખારાડી જાડી થી ને , ધારી-કવિતા તે રy Tity રાહત કામગીરી R lear ગામ રામ રાઠવા ન કર , ' , શાળફિલ્હીમ ના ' ', પાણી પર.દિર કેટલાક ક્લિક - રાસ અસ્થમા છેમામલાની તરીકે પ રત આ બો થઇ of rejoileyદા વિદાય . Fill :માળો દોરો ત મા દોડાદાણી પરીવાર n intzela esate BODEL પ્રમાણને કારણે Asas Pe કોર Tit હ અ%e-few we Page #137 -------------------------------------------------------------------------- ________________ anyone उनक समकालि aa कलया विमा AIMS CONCH TE ESCHENKE firmati ચિત્ર પેજ વિધાર યુવતક सनिर्मिदीप दे सबकन इसि पुरवास साशुरता। सीमा अपरशाया करीमानागीनंदनी पराजिनत्राणे आप। सेबोसो जसजा जाकर शावाला जागराम जनता। मारते विजय पर घलचालीमा साइपरकेरामधनी यी नारनामेघनारे वीनतीना सीएमबी मतामा नोटरी गोद दिवाकरुबलिहारी साहिबसूरत लागणार जनमनमा सामा दातेगड म प्रशने दा दिसाभिज्य परिपाटलगत 5 पिसासज जगीसव श्रीराम करीमुनि राजप विग्रदीनपरिन रोगीले विमारी हो मुखिया जागरा रेडी श्रावक लोक श्री गुरुचा कचार जिरदि कोकसनेद इंडि प्रेमपधारोगह ज सरपटवा लवारे इंतरिवारा ग मीरेनाशणोदार लागीगोदर हियानीवन जीयानी करमिनि किम सिर्व मि उनके शातिर प कोपर मनमा लाग कागतमा सेव मोरोसपेराज गहरे जमनापा देशात जेट लस।। विजयादारीको स कणोमन मोटनपास दादर धमित इरापाल समरूप पतिसंघीय जागा "ताती रिमिता से ज मिश्रयतश मेननामि निवाज दिनदिन जैसवाद रखविणे दुमारला कंसाशिन व निषिधा रिक्ति निभिधा जपनइ दीपस स्ति किदवई संगवनते गवालय सर वारवादनका an माताजी भीमरा ચિત્ર ૧૬-૧૭ લેખકની પુસ્તક લખવાની નિપુતાને લીધે દેખાતી અક્ષરાકૃતિ Page #138 -------------------------------------------------------------------------- ________________ LONDON2 4 5 RSS ARBAR 6 વાવવાનું "પાપાટીગકાશીવિ ~ ૧૫. સૂક્ષ્માક્ષરી અને ચાર પુસ્તક 8 9 Res lab புரித்கபு Pet નકાર્ડમા LEONAR REINHA हर BARHE THABRAS TABE कापसाल ALERT मनुस sear Sn 2 Mean x67 Page #139 -------------------------------------------------------------------------- ________________ થી રોકાણકારો છે પાણી વાલી મોસમમતાનો દાવો કરી તેમના માતા ના કરીને જય વિલણી રોગપસારાને માર મારતા વિધિસોનેરી સપરિવારવાણિયalgરાતી મારો મોણપત વરસાદના કાકા અને નાની વાત પણ તનસીતપોણાતHથે રિપર પોતાના પતિની નાળા પાસ કરી છે. પીવો છોણારરાજાશાહ વિ રતિયોપિકોને પોતાને વણીક રાવવી જરnતેના તનોતરવા તેરસ કહેવામાં તમારા વાળને અને યોજાતા પોતાના હિતાવના તેમ છતા સાવી તેના નાના પાના પરિવારના સિનારિયોના મિનnal, , નેરિયર પાવાથnતાઈજાનાણપણ તપાસ કરી રહી પોલીસ કાફલામ યાજ્ઞિિીતિનિરિક્ષણની વાતાવરણને બચાવવાના નિયમિત કરાવતી હતી. Tી તેનો રીના મmણી કરાઈ સામરણારી છે નીતિ વિતરણ સમતા સોની નાણા ટાવી કે વાપરવાનો વિષપણા નેતા નહી તેનો તો નિયદિતિ રાવરાણી તરીકે પરણિયાધિશaો કાલાવાળા તરીમ કરી જ દર * * ક દમ ક eી નરપાnિણકોર R , , , જિસ મસ્તકસંશોધનકળાના નમૂનારૂપ “પ્રમાણપરીક્ષા ગ્રંથનું પાનું Page #140 -------------------------------------------------------------------------- ________________ SORStre SH 15 Holitan wllpeik Maasik ચિત્ર ૨૦ સચિત્ર અને કારીગરીવાળાં પાટી–પાઉં-પૂઠાં B - MAR awayniste-RHA A urat AREILahakaandirpaigns व्यसायी र MORMINA TIONAKESAR निमोनियममा सातवासंतलाया जदयरुसतिगुणालादाद ..जवायशिवामिमहामाङराशयल Tus mar वीवितहातमा महानिसबर - महायलावस्मरसामियतिमान सरकाश साया तासिकाशा अग र muvi चिनिशा महान का पदामा सुन किसिविकिमीविकाका निवसति । More... Mntre. A himA . . R Adimawwe MAH albricant NahiloPURA. ચિત્ર ૨૧ ઇંટોગણ સ્થાપનાયુક્ત અજિત શાંતિતવનું પહેલું પાનું Page #141 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ [૧] જૈન લેખનકળાવિષયક નિબંધના પૃષ્ઠ ૩પમાં “એળિયું–તેની બનાવટ અને ઉત્પત્તિ' વિભાગમાં અમે જણાવ્યું છે કે “ળિયાને મારવાડી લહિયાઓ “કાંટિયું એ નામથી ઓળખે છે, પણ એને વાસ્તવિક અર્થ શું છે એ સમજાતું નથી. આ સંબંધમાં અમારા માનીતા લેખક શ્રીયુત ગવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદીનું કહેવું છે કે ફાંટનો અર્થ “વિભાગ' થાય છે. જે સાધનથી ખવા માટે પાનામાં ફાંટ વિભાગ–લીટીઓ દેરી શકાય એ સાધનનું નામ “કાંટિયું. [] પૃષ્ઠ ૩૮માં “તાડપત્ર ઉપર લખવાની શાહી'ના પ્રથમ પ્રકારમાં લીલંકકસીસે એટલે “હીરાકસી” સમજવું. [૩] પૃષ્ઠ ૪૧ની ટિપ્પણું નં. ૬માં અમે “સ્વાગનો અર્થ કંકણખાર આયો છે તેને બદલે કેટલાક ખડિયો ખાર એમ પણ કહે છે. આ બંને ખાર ગરમી ને પવનથી કુલાવેલા સમજવા. [૪] પૃષ્ઠ ૪પમાં હિંગળકને ધવા માટે અમે “સાકરના પાણીને પ્રયોગ જણાવ્યો છે તેને બદલે “લીંબુના રસથી ધોવાનો પ્રયોગ વધારે માફક છે એમ અમારો લેખક કહે છે. હિંગળકમાં પારો હોઈ લખતી વખતે ગુરુપણને લીધે હિંગળક સાથે પારે એકદમ નીચે ઊતરી પડે છે. એ પારે અશુદ્ધ હેઈ કાળાશપડતો દેખાય છે. લીંબુનો રસ એ અશુદ્ધ પારાને શુદ્ધ બનાવે છે જેથી તેમાંની કાળાશ નાબુદ થઈ જાય છે. પરિણામે હિંગળક શુદ્ધ અને લાલ સુરખ બની જાય છે. [૫] પૃષ્ઠ ૪૬-૪૭માં ચિત્રકામ માટે રંગો' વિભાગમાં અમે રંગોની બનાવટના કેટલાક પ્રકારે આપ્યા છે તે કરતાં વધારાના બીજા ઘણા પ્રકારે અમને મળી આવ્યા છે જે આ નીચે આપીએ છીએ “અથ ચીત્રામણમાં રંગ ભર્યાની વિધિઃ | (૧) સફેદ ટાંક ૪, પાવડી (પીઉડી) ટાંક ૧, સિંદુર ટાંક બે—ગેરે રંગ હઈ(૨) સફેદો ટાંક ૪, પોથી ગલી ટાંક ૧–ષારીક રંગ હઈ. (૩) સિંદુર ટાંક ૧, પાવડી ટાંક – નારંગી રંગ હઈ. (૪) હરતાલ ટાંક ૧, ગુલી ટાંક –નીલો રંગ હોઈ. (૫) સફેદ ટાંક ૧, અબતે ટાંક લા–ગુલાબી રંગ હઈ. (૬) યાઉડી (પીઉડી) ટાંક ૧, ગુલી ટાંક ૧–પન રંગ હઈ (૭) સફેદો ટાંક ૧, ગલી ટાંક ૧–આકાશી રંગ હોઈ. (૮) સફેદ ટાંક ૧, સિંદુર ટાંક ૧ગહું રંગ હોઈ. (૯) સિંદુર ટાંક ૧, સફેદ ટાંક ૪, પોથી ટાંક ૧–ગોહું રંગ હાઈ (૧૦) જંગલ ટાંક ૧, પાવડી ટાંક ૧–-સુયાપંષા રંગ હોઈ. (૧૧) અમલસાર ગંધક ટાંક ૪, ગુલી ટાંક ર– આસમાની રંગ હોઈ (૧૨) હિંગુલ ટાંક ૧, ગુલી ટાંક ૨, પિથી રતિ ૧, સફેદો ટાંક ૧–વેંગણું રંગ હોઈ. (૧૩) સફેદે ટાંક ૪, પેવડી (પીઉડી) ટાંક ર–પંડુરો રંગ હઈ. (૧૪) ગુલી ટાંક ૧, દિડી ટાંક ૨, અળતો ટીપાં ૩, સ્યાહીરા ટીપાં ૩, સિંદુરરા ટીપા ૩–આબા રંગ હઈ (૧૫) સ્યાહી ટાંક ૧, પોથી ટાંક ૧–કસ્તૂરી રંગ હઈ. (૧૬) સિંદુર ટાંક ૪, ગુલી ઢાંક ૩–પાષી રંગ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈન ચિત્રકલ્પદ્રુમ હોઈ. (૧૭) સફેદ ટાંક ૩, અંબા રંગ ટાંક ૧–અરગજા રંગ હઈ(૧૮) પેઆવડી (પીઉડી) ટાંક ૨, પિથી ટાંક ર–ચષા રંગ હાઈ (૧૯) સફેદ ટાંક ૩, વાવડી ટાંક ૧,–ગોહું રંગ હુઈ તે ઘાલિઈ ત્યારે કાષ્ઠ રંગ હઈ. (૨૦) સફેદ સિંદુર ભેલી–મુગલી રંગ હુઈ. (૨૧) ગેસ સફેદ ભૂલીઈ -મુગલી રંગ હઈ. (૨૨) સફેદ ખાવડી ભલઈ–ગેરે રંગ હુઈ. (૨૩) સિંદુર હરતાલ ભેલીઈ–ગોહું રંગ હુઈ. (૨૪) પેવરી (પીઉડી) ગુલી ભેલીઈ-નીલે રંગ હુઈ. (૨૫) હરતાલ ગુલી ભેલીઈ અંબપત્ર રંગ હુઈ (૨૬) સફેદ ગુલી ભેલીઈ-આસમાની રંગ હઈ. (૨૭) સફેદ પેવરી ગેસ ભેલીઈ-જટા રંગ હઈ. (૨૮) સિંદુર માવડી ભેલીઈ-નર રંગ હુઈ. (૨૯) સફેદ ગુલી સિંદુર ભેલીઈ-અબજિ રંગ હુઈ. (૩૦) સફેદ હરતાલ ગુલી ભેલીઈ-હસ્તિ રંગ હુઈ. (૩૧) સફેદો સિંદુર હરતાલ ભેલી ઈહસ્તિ રંગ હઈ. (૩૨) ગુલી સ્યાહી સિંદુર હરતાલ સફેદ ભૂલીઈ–વરી રંગ હઈ. ઈતિ સમાપ્ત.” . ઉપરોક્ત “ચિત્રકામ માટે ઉપયોગી રંગોની નોંધનું જૂનું પાનું જૈન મૂર્તિઓની અંગરચના કરવામાં નિપુણ મારા શિષ્ય મણિલાલ લક્ષ્મીચંદ પાંડે પાસેથી મળ્યું છે. “ચિત્રામણના રંગની વિધિઃ (૧) પહાડને વા (રંગ)–મિસિ, વાની. (૨) ભભુતીને ગ– ગુલી, ખડી, થોડે અળતો. (૩) મેઘવર્ણ-ગુલી, ખડી. (૪) વેંગણીઓ રંગ—ગુલી, અળતા. (૫) ધૂમ્રને રંગ–ગુલી ઘેાડી, ખડી, અળતે ડે. (૬) પિસ્તાનો રંગ–ખડી, સિંદુર, થડે અળ. (૭) ગેરે રંગ–ખડી, સિંદુર, અળતો. (૮) ધંધલો પહાડી–ગુલી શેરી, ખડી, અળતે અલ્પ. (૯) ઘઉને રંગ–હરતાલ, સિંદુર, ખડી. (૧૦) કાળો રીંગણીઓ રંગ–ગળી ઘણી, અળતો થડે. (૧૧) નીલ ચાસનો રંગ–ટીકડી, જંગલ. (૧૨) સ્ત્રીનો રંગ—હરતાલ, સફેદ. (૧૩) નીલો ગ–ગળી, હરતાલ, (૧૪) ગુલાબી રંગ—સફેદો, અળતો. (૧૫) ગોહીરે નીલો–ટીકડી, ગુલી. આ રંગેના પ્રકારોમાં જ્યાં માપ લખ્યું નથી તે ઘણું, થોડું તે થોડું, બીજું તેલ-માપ લખ્યું નથી તે કારીગરને ઠીક પડે તેમ લે. તલ હેય પણ રંગ હોય તે ફેર પડે. ચિત્રરંગેનું આ પાનું અમને અમારા લેખકરત્ન શ્રીયુત ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદીના સંગ્રહમાંથી મળ્યું છે. [૬] પૃષ્ઠ ૫૫માં લેખકનાં સાધનો' વિભાગમાં અમે લેખકોને પુસ્તકલેખનમાં ઉપયોગી સાધનને લગતા “ફુધી ૧ જગઢ રા ’ લોક આપ્યો છે તેને લગભગ મળતું એક કવિત મળી આવ્યું છે, જે અહીં આપીએ છીએઃ “મસી-કાજલ” માંહિ મેલી ૧, ઘેલ “કાચલી' ઘાતિ ૨. કટકે એક “કાંબલિ’ ગ્રહ ૩, “કાગલિ ગુજરાતિ ૪. સુરંગ “કાંબી સમી ૫, “કાંઠારી લેખણ કાલિ . ધો' ઊંચે કરે ૭, કડિ બેવડી વાલિ ૮. કરી નીચી “કલાઈ ૯, કરી કર બૈ ૧૦ નૈ કીકી' મલે ૧૧. ઈગ્યાર ‘કાકા’ વિન એક ઠાં, અક્ષર એક ન નીકલે. ૧. Page #143 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ જૈન લેખનકળા” વિષયક નિબંધમાં આવતાં લેખનકળાનાં સાધને, સંકેત આદિને લગતાં નામ અને શબ્દની અનુક્રમણિકા [આવા ગોળ ( ) કૌસમાં આપેલા એક ટિપ્પણાંક સૂચક છે.] અક્ષરાત્મક અને ૬૧,૬૨, કલાઈ ઉગ્રગંધા ૧૧૪ ઉજમણું ઉતરી ૧૧૧ (૩૦) ઉત્તરી શૈલી ૯,૧૦ ઉથાપન ઊર્ધ્વમાત્રા ૫૦,૫૧ એપ દર્શક ચિ ૮૪,૮૭ એળિયું ૨૪,૩૨,૩૫,૩૬, ૫૬,૧૧૧ “ નમઃ સિદ્ધાની પાટી - ૫૮ (૭૩) ૧૨૦ ક૫ડઉં ૩૨ (૪૭) કલેમાન કવલિઆ ૧૧૧ (૧૩૦ શ્ર) કવલ ૧૧૨,૧૧૩ કસ્તૂરી રંગ ૧૨૦ કંધ ૧૨૦ કંબિકા ૧૯,૩૬,૩૭,૧૧૩ કંબિકાવલી ૧૧૩ કંખ્યાલી ૧૧૩ કાગદ ૨૯ કાગલિ ૧૨૦ કાગળ ૧૨,૨૨,૨૪,૨૫(૩૦), ૨૬,૨૮,૨૯,૩૦(૪૧,૪૨,૪૩, ૪૪,૪૫),૫૫,૭૧ કાગળના દાબડા ૧૦૧ કાગળના પુસ્તક ૬૯,૭૦, ૭૧,૭૬,૯૭ કાગળની પીપ કાચલી ૧૨૦ કાજલ ૫૫,૧૨૦ અક્ષરાંક ૬૨,૬૪,૬૫,૭૧,૭૨ અગુરુત્વક ૨૮ અગ્ર માત્રા ૪૯(૬૭),૫૦,૫૧ અમાત્રા ૫૦,૫૧ અન્યાક્ષરવાચનદર્શક ચિ ૮૪, ૮૫ અન્વયદર્શક ચિ ૮૪,૮૮ અબજિ રંગ ૧૨૦ અમદાવાદી (ાગળ) ૩૦(૫) અરગજા રંગ ૧૨૦ અરમઈક (લિપિ) ૮ અરવાલ (કાગળ) ૩૦(૪૧) અર્ધ ચોખંડા દાબડા ૧૦૦,૧૦૨ અવચૂરી ૧૧૮ અવચૂર્ણ ૧૧૮ અવતરણ ૩૪ અષ્ટગંધ અંકલિપિ ૭-૮ (૭) અંકવિદ્યા એબપત્ર રંગ ૧૨૦ આકાશી રંગ ૪૭, ૧૧૯ આશાતના ૧૧૦,૧૧૧ આસમાની રંગ ૪૭,૭૧ ૧૧૯,૧૨૦ આંકણું ૨૮,૩૭,૫૫,૧૧૧ આંખ ૫૫ આંબા રંગ ૫૫ કડિ ૪૫ ઔષધલિપિ ૮ (૭) કક્કાની પાટી ૫૮ (૩) કચ્છપી પુસ્તક ૨૨,૨૩,૭૨ કદિ ૧૨૦ કતરણ પપ કગલ કપડાની પટ્ટી ૯૮ કપડું ૨૧(૨૨),૨૪,૨૫(૩૦), ૨૬ (૩૩) ૨૮,૨૯,૩૧, ૯૦,૧૧૨ કપૂર ૧૧૪ કબલી ૧૧૧ (૧૩૦ વ), ૧૧૩ કબાટ ૧૦૩,૧૧૪,૧૧૬ કબૂતરનું પીછું ૮૨ કમલી ૧૧૧(૧૩૦-૫), ૧૧૩ કર બે ૧૨૦ કલમ ૩૨,૩૩,૩૪,૩૫, પપ,પ૬,૧૧૩ કાઠું. ૩૨ કાતર કાતંત્ર વ્યાકરણ પ્રથમ પાદની પાટી પ૮ (૭૩) કાનપુરી (ાગળ) ૩૦ કાનદર્શક ચિ ૮૪,૮૫ કાશ્મીરી (કાગળ) ૩૦ (૪૪) કાશમીરી લહિયા પ૬ કાક ૫૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કાષ્ટપટ્ટિકા ૨૨,૨૪,૩૨(૪૬) કાખંરંગ કાળાં મર્ કાળી શાહી ૩૦,૩૮,૩૯,૪૦ ૪૧,૪૨,૭૦,૭૧,૭૨,૭૩ ૪૬ કાળે રંગ કાળા રીંગણી રંગ ૧૨૦ કાંકરા ૫ કાંઠારી લેખણ ૧૨૦ કાંડું . ૩૨ (૪૭) કાંગલિ ૧૨૦ કમળ ઃ ૫૫ કાંખી ૧૯ ૨૮,૩૨(૪૭),૩૭ ૫૫,૯૦,૯૮,૧૧૧,૧૧૩,૧૨૦ કાંસ્યપત્ર કીકી કુબડીને પત્થર કુલ કુશ કૃપાણિકા ડ. ૧૫ ૧૩ (૧૧) પ ૫૫ ખ કેશ ૫૫ કાટરી ૫૫ કૌટિલીય (લિપિ) ૬-૭ (૭) ૫૫ ક્રમણ ખડિયા ૧૨૦ ૩૩(૪૮) ખરતાડ ખરાછી (લિપિ) ૧૯,૨૦,૨૪,૪૬, ૫૫,૯૦,૧૧૧,૧૧૩ ખરતરગચ્છીય લિપિ ૪૮(૬૫) ૨૯ ૪,૫,૮, ૯,૧૮ ૩. ४७ ૮૨ ૧૩ (૧૧) ૨૩,૧૦૨ ખંભાતી (કાગળ) ખારેકી રંગ ખિસકોલીના વાળ ગણ ગુટકા ૨૭ (૩૫) ૫૫,૧૨૦ ગુલામી રંગ ૪,૧૧૯,૧૨૦ ગુલાલ ૧૧૫ ગુજરાતી લેખકાની લિપિ ૪૮ ગેરુ ૮૨,૮૩ ૪૭,૧૧૯,૧૨૦ ગેરા રંગ ગાહીરા નીલા (રંગ) ૧૨૦ ગાડું રંગ ગંડી પુસ્તક ગ્રંથાગ્રં ગ્રંથિ ઘઉંના રંગ છૂટા ઘેાડાવજ ૧૧૯,૧૨૦ ૨૨,૨૩,૭૨ ૧૦૭,૧૧૭ ૧૯,૨૦,૨૮,૧૧૩ ઘેાડાવજના ભૂકાની ૧૨૦ ૩૧,૮૨ ૧૧૪,૧૧૬ પેટલી ૧૧૪,૧૧૬,૧૧૭ ચંદનના દાબડા ચાણાકથી લિપિ ચાપડા ચામડીના દામડા ૧૦૨ ૬૫(૩) ૧૧૨ ૨૮(૬૬),૧૦૨ ચામડાની પટ્ટી ૨૮(૩૬),૧૦૨ ચામડાની પાટી ૨૮ (૩૬) ચામડું ૨૮ (૩૬),૧૦૦,૧૦૨ ચાંદીની શાહી ૩૭,૪૪,૭૧ છ ચાંલા ચિત્રાકૃતિ ચૂણી ચૈત્ય ચારઐક ચાષા રંગ છરી છંદણુ છાદણ એપાટી પુસ્તક ૬૧,૭૦,૭૧ ૧૧૭ ૧૦૪,૧૦૬ (૧૧૯) ચૈત્યવાસી મુનિનાં સ્થાન ૧૦૬ (૧૨૦) ૭૧ ૧૨૦ ૫૫ ૨૦ ૨૦ ૨૨,૨૪ For Private Personal Use Only જૈન ચિત્રકપમ જા રંગ જિખ્મા જીભ જમળ જીજવળ જેનિલિપ જ્ઞાનપંચમી ૧૨૦ ૧૧૭ ૧૧૭ ૩૫ ૨૪,૩૨,૩૫ ૪૮ ૧૧૬,૧૧૭ ૯૧,૧૧૬ જ્ઞાનપૂજા ઝલમલ ૭૨૬૪૭),૯૪(૧૧૦૯) ટઞાર્થ ૧૧૮ ટખા ૧૧૮ ટિપ્પણાં ૨૭ (૩૩), ૩૧ ટપ્પનક ૨૬ (૩૩), ૧૧૮ ટિપ્પનકદર્શક ચિત્ ૮૪,૮૮ ટીકા ૭૦,૭૧,૧૧૭ ઠવણી૩૨(૪૭),૧૧૧ (૧૩૦) ૧૯,૨૦ ૩૩ ૨૯ ઢાંકણુ તજીમાં મર્ તલ તાડપત્ર ૧૧,૨૧,૨૨,૨૪,૨૫ (૨૯,૩૧), ૨૬ (૩૨), ૨૭ (૩૪), ૨૮,૨૯ (૩૮,૩૯), ૩૮,૭૧,૯૦,૧૦૨ તાડપત્રીય પુસ્તક ૬૯,૭૦, ૭૬,૯૭ તામ્રપત્ર ૨૪,૨૭ (૩૫), ૨૮ ૨૯ તાલુ ત્રિપાટ ત્રિપાઠ દક્ષિણી શૈલી દેગડી હરતાલ દસ્તરી દાતાસી લિપિ દાબડા ૨૮,૯૦,૯૮,૯૯,૧૦૧, ૭૨,૭૩,૭૬ ૭૨,૭૩,૭૬ ૯,૧૦ ૮૨ ૧૧૧ (૧૩૦ ૬) ૮ (૫) ૧૦૨,૧૧૧,૧૧૩,૧૧૪,૧૧૬ દેવનાગરી(લિપિ)૧૮:૫૮(૪૩) Page #145 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ દારી ૧૧૧ (૧૩૦ ૬) દારા ૧૯,૩૨ (૪૭), ૩૬,૭૧, ૮૨,૮૩,૯૮,૧૧૩ ૩૦ દોલતાબાદી (કાગળ) ધૂમ્રના રંગ ૧૨૦ ધૂંધલા પહાડી (રંગ) ૧૨૦ ૩૩ ધાળાં મક્ ધાળા રંગ નર રંગ ૪૭ ૧૨૦ ૧૮,૨૧ ૪૭,૧૧૯ નાગરી (લિપિ) નારંગી રંગ નિયુક્તિ નીલ ચાસના રંગ નીલેા રંગ પગે પટારા પટ્ટિકા પટ્ટી ૫૫ ૧૦૩,૧૧૪ ૯૦ ૧૦૧ પરિમાત્રા ૪૭,૪૯ (૬૭), પ પતિતપાદરીક ચિત પતિતપાઢવિભાગદરીક ૪ પત્તું પત્ર ૪૭,૧૧૯,૧૨૦ ૧૧૭ ૧૨૦ પણે પહાડના વાના રંગ ૧૧,૧૯,૨૧ (૨૨) પથ્થર ૨૪,૨૮ (૩૭) પથ્થરપાટી ૧૦૬ પદ્મચ્છેદદર્શકચિત ૮૪,૮૬ ૧૧ ૧૨૦ પંચપાટ પંચપાઠ પંડુરા રંગ પાટલીપુત્રી વાચના પાટી ચિતૢ ૮૪ ↑ ૭૨,૭૩,૭૬ ૭૨,૭૩,૭૬ ૧૧૯ ૧૫ ૧૯,૫૫,૫૬,૫૮,૯૯, *૧૦૦,૧૦૧,૧૦૨,૧૧૧(૧૭૦ f-~-૩),૧૧૩,૧૧૬ પાડપરાવૃત્તિદર્શકચિ{૮૪,૮૫ પાડભેદદર્શકચિ ૮૪,૮૬ પાડાનુસંધાનન્દીકચિ ૮૪,૮૬ ૧૯,૯૯,૧૦૦,૧૧૧ - (૧૩૦ ર૯),૧૧૩,૧૧૬ પાદવિભાગદર્શક ચિતૢ ૮૭ પાઠ પાન રંગ ૧૧૯ પાનું પીસ્તાના રંગ ૧૧,૧૯ ૧૨૦ પીછી ૮૨ પીળા રંગ ૪૭,૭૧ પૂઢાં ૧૯,૩૨ (૪૭),૯૯,૧૦૦, ૧૦૨ પૂર્વપદ્મપરામર્શકચિ ૮૪,૮૬ પૃષ્ઠિમાત્રા ૫૦ (૬૭), ૫૧ ૧૦૩,૧૧૪ પેટી પેપાયરસ ૧૧ (૯),૨૫(૨૯) પેવરી રંગ ૧૨૦ પેાથી૯૮,૯૯,૧૧૧(૧૩૦-C) પૌષધશાલા ૧૦૪,૧૦૫ (૧૧૫), ૧૦૬ (૧૧૮) ૧૧૭ પ્રતિ પ્રથમાદર્શ પ્રશસ્તિ પ્રાકાર કાંટિયું ૧૦૮ (૧૨૬) ૧૦૮ રૂપ ૩૫ ચૂંદડી બર્ અંધન ૯૦,૧૦૦,૧૦૧,૧૧૧, ૨૦,૨૮ ૩૨ ૧૧૩,૧૧૬ ૩૯ (૫૭),૪૩ બીઆરસ ખીજક ૧૧૭ બ્રાહ્મી (લિપિ) ૪(૫), ૫,૧૦ (૯), ૧૮,૨૧ બ્રાહ્મી દેવનાગરી(લિપિ),૪૭ (૬૪),૪૮ For Private Personal Use Only ૧૨૩ બ્રાહ્મી નાગરી (લિપિ)૩૨,૬૬ બ્રાહ્મી બંગલા(લિપિ)૪૭(૬૪) ભભુતીના રંગ ભલે મીંડું ૫૯,૬૧,૭૦,૭૧ ભંડકિયાં ભાષ્ય ભિક્ષુસંઘાટક ભુંગળિયા (કાગળ) ભૂપત્ર ભાજપત્ર ૧૨૦ મુખવસ્ત્ર મુખવસ્ત્રિકા ૧૦૩ ૧૧૭ ૧૩ (૧૨) ૩૦ ૨૪,૨૭(૩૪), ૨૮ ૧૧,૨૧,૨૨,૨૭ (૩૪), ૨૮ ૧૯,૨૦,૩૭,૪૫,૪૬ મષી મષીભાજન ૨૦,૪૬ મસી-કાજલ ૧૨૦ ૧૧૭ મહાભાષ્ય માથાના વાળ ૩૩,૨૫ માથુરી વાચના ૧૬ મારવાડી લહિયા રૂપ મારવાડી લેખકા પ મારવાડી લેખકાની લિપિ ૪૮ ૧૧૨ ૧૧૨ ૧૨૦ ગ રીઆલ મુગલી રંગ મુષ્ટિપુસ્તક મૂલદેવી લિપિ મેધવણ (રંગ) મેારપગલું યક્ષકર્દમ ચતિની લિપિ ૨૨,૨૩,૭૨ ૬-૭ (૭) ૧૨૦ ૮૪ ૪૧ ૪૨ ૩૭,૪૬,૪૭ ૧૧૨ રીલ ૧૧૨ પેરી પુસ્તક ૬૯,૭૫ (૯૨) રૂપેરી રગ ૪૬ રૂપેરી શાહી ૩૭,૪૪,૭૨,૭૪ રેખાલિપિ ૮(૭) Page #146 -------------------------------------------------------------------------- ________________ વિભાગદર્શકચિ ૮૪,૮૭ વિશેષચૂર્ણ ૧૧૭ વિશેષણ-વિશેષ્ય સંબંધ દર્શકચિ ૮૪,૮૮ વિષમ પદપર્યાય ૧૧૮ વિષમપદવ્યાખ્યા ૧૧૮ વીટાંગણું ૩૨ (૪૭) જૈન ચિત્રકલ્પદ્રુમ સંપુટિકા ૧૧૧(૧૩૦૩),૧૧૨ સાહેબખાની (કાગળ) ૩૦ સાંકળ ૧૯,૨૦ સાંપડી ૧૧૧(૧૩૦),૧૧૨, ૧૧૩ સાંપડે ૧૧૧(૧૩૦),૧૧૨, ૧૧૩ વૃત્તિ ૧૧૭ ૧૨૪ રેશમી કપડું ૨૮ રૌસ્વપત્ર ૨૪,૨૭(૩૫),૨૮ રખાક્ષરી પુસ્તક ૭૪,૭૫ (૯૨), ૧૦૨ લાકડાના દાબડા ૧૦૧ ૧૦૨ લાકડાની પાટી ૧૯,૨૧,૨૩ (૨૮), ૨૮, ૩૨,૯૯,૧૦૦, ૧૦૨,૧૨૧ લાક્ષારસ ૪૦ (૫૫), ૪૨ લાલ રંગ લાલ શાહ ૩૭,૪૪,૪૫,૭૧, ૭૨,૭૩ લિપિ ૧૮,૪૭,૪૮,૪૯,૫૦ લિમ્બાસણ ૧૮,૪૬ લિપ્યાસન૧૯,૨૦,૨૪,૪૬(૧૨) લીલો રંગ ૪૭ લેખણું ૧૯,૨૧,૨૪,૩૨,૩૩, ૩૪,૯૦,૧૧૧ લેપ્યાસન ૪૬ (૬૨) વતરાણું વરગી હરતાલ વર્ણતીરક ૩૫ વસતિ ૧૦૪,૧૦૫,(૧૧૫) ૧૦૬(૧૧૬,૧૧૭) રર વહી ૧૧૧ (૧૩૦૫) વાયાર્થસમાપ્તિદીચિ ૮૭ વાચના ૧૪,૧૫,૧૬ વાદળી રંગ વાર્તિક ૧૧૮ વાલ્લભી વાચના ૧૬,૧૮ વાંસનાં બરૂ ૩૩ વિભક્તિ-વચનદર્શકચિ ૮૪,૮૭ ૪(૪) વેંગણી રંગ ૧૧૯,૧૨૦ વ્યાખ્યા ૧૧૭ શણીઆ (કાગળ) ૩૦ શબ્દાત્મક એકે શબ્દકે ૬૭,૬૯ શાહ ૧૯,૨૦,૨૪,૨૬,૩૭,૩૮, ૩૯,૪૦,૪૧,૫૫,૯૦ ૭૨,૭૩ ૭૨,૭૩ શુ લિપિ ૮-૯ (૭) શૂન્યાંક શ્રીતાડ ૨૯,૯૩ (૧૦૩) બારીક રંગ ૧૧૯ પાષી રંગ સફેદ ૪૭,૮૧,૮૨ સર્વગ્રંથાર્ચ ૧૦૭,૧૧૭ સહદેવી લિપિ ૮ (૭) સંગ્રહણ ૧૫,૧૧૮ ૧૩(૧૧) સંઘસમવસરણ ૧૪ સંસમવાય ૧૪,૧૫,૧૬,૧૭, ૧૮ સંઘાટક ૧૩(૧૨), ૧૪ (૧૬), ૧૫ (૧૮) સંપુટક ૧૧૧ (૧૩૦ ૩), ૧૧૨ સંપુટફલક ૨૨,૨૩ સાંપુડા ૧૧૧ (૧૩૦૬). સાંપુડી ૧૧૧ (૩૦) સુયાયંષા રંગ ૧૧૯ સુવર્ણપત્ર ૨૪,૨૭(૩૫) સુવર્ણાક્ષર પુસ્તક ૨૩ (૨૭), ૭૪, ૭૫ (૯૩, ૯૪, ૯૫), ૯૨,૨૦૨ સૂકમાક્ષરી પુસ્તક હ૬ સૂતરનો દોર ૯૮ સુપાટિકા ૨૨(૨૬) સેમેટિક સઈ ૨૧,૩૨,૪૧ સોનેરી પુસ્તક ૧૯,૭૪ (૮૯) સોનેરી રંગ સોનેરી શાહી ૩૭,૪૪,૭૨, ૭૪,૭૫,૭૬ સ્તબક સ્ત્રીને રંગ સ્થૂલાક્ષરી પુસ્તક સ્વર-વ્યંજનની પાટી ૫૮ (૭૩) સ્વરસધ્ધશદર્શક ચિ ૮૪,૮૬ હરતાલ ૪૭,,૮૧,૮૨,૮૩ હસ્તિ રંગ ૧૨૦ હંસપગલું ૮૧,૮૪ હાંસિ ૭૧(૮૫),૭૩,૧૧૭ હિંગળોક ૨૪,૪૬,૭૦,૭૧૬૭૩ હુંડી ૭૧(૮૬),૧૧૭ ૧૨૦. ૧૧૮ સંઘ Page #147 -------------------------------------------------------------------------- ________________ અખરપુડ્ડિયા (લિપિ) પરિશિષ્ટ ૨ ‘જૈન લેખનકળા’ નિબંધમાં આવતાં વિશેષ નામેાની અનુક્રમણિકા અચ્છુપ્તશ્રૃષ્ટિવસતિ ૧૦૫ (૧૧૫ 7), ૧૮૬ અજમેર ૪ (૩),૭૫(૯૨) અજયપાલ અન્નહરા અજિતનાથ અણહિલપાટક (૧૧૫ -લ---ઘ-૩-૨), ૧૦૬ (૧૧૯ ) અણહિલવાડ ૧૦૫(૧૧૫), ૧૦૭ (૧૨૨ ) અણહિલપુરપત્તન ૨૬(૩૩), ૫૧(૧૮),પ૩(૭૧), ૧૦૬(૧૧૯ T) અનુદ્ભુતલિપિ અનુલામિ પ અપરગૌડાિિપિ અભચંદ્ર અભયદેવ અભિનંદન અમદાવાદ ૬ (૭ ) અણહિલ્લવાડપત્તણુ ૧૦૬ (૧૧૯ ñ) અધ્યાહારિણી લિપિ ૪(૫) અનિમિત્તી (લિથેિ) ૬ (૭) ૪(૫) ૪(૫) અર્નરવિજયજી અમેરિકા અંરખી અમેઈક ૧૦૯ ૧૦૯ ૧૦૩ ૧૦૫ ૪(૫) ૨૬ (૩૩) ૯૪ (૧૦૯) ૧૦૩ ૩૦,૫૩ (૭૨), ૬૫,૯૭ ૭૫ (૯૩) ૧૨ ૪(૪), ૬ ૪(૪) અરવાલ અર્બુદાચલ અવંતીતિ અશેક અસુરિલપ અહમદાવાદ એકપલ્લવી ૯૪ (૧૦૯ ૨૯) ૮ (૭) ૬ (૭૪) ૪(૫) અગુલીલિપિ ૪(૫) અંતકખરિયા (લિપિ) ૬ (છ) અતિરક્ષદેવલિષ ૪(૫) અંબાલાલ ચુનીલાલને અલિપ અંગિપિ ૩૦ (૪૧) ૯૩ (૧૦૪) ૨(૧) ૪ (૩), ૫ (૭) ૪ (૫) ભંડાર પાલીતાણા ૯૪ (૧૧૦ ૨૪) અંબેસરમુનિગ્રહ ૧૦૬(૧૨૦) આગમગચ્છીય આગમિક આમ્રભર આયાસસિપિ ૯૪ ૯૧(૯૯ ) આગ્રા આત્યંસિપિ આફ્રિકા આભડવાવસતિ ૯૭ ૬ (૭) ૪(૪) ૧૦૫ (૧૧૫), ૧૦૬ ૯૩ ૬ (૭) આખ ૨૫(૨૯) આર્યક્ષેત્ર ૧ (૧), ૨(૧) પછ આર્યસંસ્કૃતિ આશાપૂવસતિ૧૦પ(૧૧૫) ૧૦૬ આશાવરસૌવિષ્ણુ વસતિ ૧૦૫ (૧૧૫ ૨૧) સા ૧૦૬(૧૧૮) આસાવલિ ૧૦૬ (૧૧૯ ) આહાર ૯૭ આંધ્ર ૨(૨) આંખડ ૩ ઇન્ડિયન મ્યુઝિયમ ૪ (૩) ઈડર ૧૦૯ ૪(૪) ઈથિઓપિક્ ઈરાનવાસી ઉગ્રલિપિ ૪(૫) ઉચ્ચત્તરિયા(લિપિ) ૬ (૭) ૧૦૬(૧૧૮) જયંત ઉડિયા(લિપિ) ઉડ્ડી (પિ) ઉત્સેપલિપિ ઉત્કૃપાવત્તલિપિ ઉત્તરકુરુદ્દીપલિપિ ઉત્તરી શૈલી ઉદયપ્રભસૂરિ ઉદેપુર ઉના ૧૦ ૬ (૭૩) ૪ (૫) ૪ (૫) ૪ (૫) હું ૯૨ ૯૭ ૧૦૯ ઉચઐતરિખિયા (લિપિ) ૬ (૭) ઉતરકરિયા (લિપિ) - (૭) ઊપર્કશવંશીય ૧૦૬ (૧૧૮) ઊધલિંપિ ૪ (૫) ઋષભદેવ ૪(૬), ૧૦૩ ઋષિતપસ્તખ્તલિપિ ૪(૫) એન. સી. મહેતા ૨૭(૩૩) ૨૨ (૨૩) ૨૨(૨૩) એરીઅન એલેકઝાંડર Page #148 -------------------------------------------------------------------------- ________________ ૭ ગુણચિક ૩૨ ૯૭,૧૦૯ ૨૧ ૨૧ ૧૨૬ બેશિયા ૪(૪),૨૫ (૨૯) એશિયાઇ ૬(૭) બોસવાલ જ્ઞાતીય ૯૨ ઔદીચ્ય જ્ઞાતીય ૫૧ (૧૮) ઔષધપલ્લવી ૮(૭) કચ્છ ૨૪,૫૪ (૭૨), ૭ કલિપાર્શ્વનાથ ૨૬(૩૩) કનડી કનારિલિપિ ૪ (૫) કમલસંયમોપાધ્યાય ૫૪ કર્ણાટક કર્પરવિજયજી પ૪ (૨) કર્માશાહ કલકત્તા કલિંગ લિપિ ૧૦ કલિંગાધિપતિ કલ્યાણમલજી ઢઢ્ઢા ૫(૯૨) કસ્તૂરભાઈ મણિભાઈ (૭૮) કાગજીપુરા ૩૦ કાનપુર કહા ૯૪(૧૦૮) કાયસ્થ પ૧(૬૮), પરે (૬૮ ) ૯૪ (૧૦૧) કાશી કાશમીર ૩૦. કાસરહદીયગચ્છ ૫૩(૬૯) કાંતિવિજયજી (પ્રવર્તક) ૨૬ (૩૩), ૩૬,૫૨,૫૪(૭૨),૭૫ (૯૨, ૯૩) કિઅ-લુ-સે- ટોપ કિન્નરલિપિ ૪(૫) કીરી (લિપિ) ૬(૭૩) કીર્તિવિજપાધ્યાય ૫૪ કુગિઅર ૨૫(૨૯) કુટિલલિપિ કુમારસિંહ ૯૧(૯૯૪) કુમારપાલદેવ ૩૭,૭૪(૮), ૯૨,૧૦૯ કુમારપાલસુશ્રાવક૫૩(૬૯) કેશી વીરજિનભવન ૧૦૬ (૧૧૯ ) કેડાય કેડાનો ભંડાર ૫૪ (૭૨) ખલિક ર૭(૩૪) ખરતરગચ્છ ૪૮ (૬૫), ૯૧ (૧૦૩), ૯૩( ૧૫) ખરેઢિયા (લિપિ) ૬(૭) ખરેષ્ઠ ૪,૫,૯ ખરેષઠી (લિપિ) ૪(૫) મંદિલાયરિય ૧૬ (૧૯ --ર) ખંભાત ૨૫(૨૯),૩૦,૫૩,૫૪, ૯૭,૧૦૫ ખારવેલ ખાસ્યુલિપિ ખેડા ખેતસિંહ ૯૧ (૧૦૦ જ) ખેતા ૨૭(૩૩) ખાતાન ૩૨ (૪૭) ગણાવર્તલિપિ ૪ (૫) ગણિઅલિપિ ૬ (છ) ગરુડલિપિ ૪ (૫) ગંધર્વલિપિ ૪ (૫), ૬ (૭%) ગંધાર બંદિર. ૯૪ (૧૧૦ ) ગંભૂતા ૧૦૬ (૧૧૯ ) ગાયકવાડ ઓરિએંન્ટલ ઈન્સ્ટીટયુટ વડેદરા ૨૩,૨૮,૭૭ ગાંધાર ગાંભૂ ગાંભૂ-ચેત્ય ૧૦૬ (૧૧૯ ) ગુજરાત ૨૪,૨૯,૪૭,૭૫ (૯૩), ૯૭ જેન ચિત્રક૯૫મ ગુજરાનવાલા ગુણુભદ્ર ૨૬ (૩૩) ૨૭(૩૩) ગુલિપિ ૧૦,૬૦ ગુરુમુખી (લિપિ) ૧૦ ગોવર્ધનદાસ લમીશંકર ત્રિવેદી પર ગેઠિક ગૌરી ર૬ (૩૩) ગ્રંથલિપિ ઘોધા સુંડા ૩૦ ચક્રલિપિ ચંચળબહેનને ભંડાર અમદાવાદ પ૩ (૭૨) ચતરવિજયજી પર ચંદ્રગુપ્ત ૨૨(૨૪) ચંપકનર્વાસી ૨૭(૩૩) ચાઈનીઝ ચાણકય ૬ (૭) ચાણક્કી (લિપિ) ૬ (૩) ચારિત્રવિજયજી ૬૫(૭૮) ચાહડ ૧૦૬(૧૧૮) ચિત્તોડ ૧૧૦ ચિત્રકૂટ ૯૧ (૧૦૦ ),૧૦૬ (૧૮) ચીન ચીનીલિપિ ૪(૫), ૫ ચીબાગ્રામ ૨૬ (૩૩) ચૈત્ય ૧૦૪,૧૦૬ ચૌખંબા સીરીઝ ૭ (૭) છત્તાવલીપુરી ૧૦૬ (૧૨) છાડામગ્રી '૫(૧ર) છાણું છાહેડ જખી (લિપિ) ૬ (૭) ૩૦. કાલ ૯૭ ૧૦૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૯૨. ૪(૫) ૯૨ જન પરિશિષ્ટ ૨ જગતશેઠ હ૬ (૫) જગસિંહ ૯૧ (૧૦૦ %) જયતુગ્નિદેવ ૧૦૬ (૧૧૮) જ્યસિંહદેવ પ૩ (૭૧),૧૦૬ (૧૧૯ ) જયાનંદસૂરિ જહણ પ૩ (૬૯ ) જવણાણિયા (લિપિ) ૬(૭) જવણલિયા (લિપિ) ૬ (છ) જવણું (લિપિ) ૬ (૭૩) જસવિજયજી ર૬ (૩૩) જસવીર ૯૧ (૯૯ ) જસા ૨૬ (૩૩) જેબૂશ્રાવક ૧૦૬ (૧૧૯ શ્ર) પર (૬૯ ) જામનગર ૯૭(૧૦૯) ૯૧ (૯૯ ). જાલોર, ૯૭ જિનકુશલસૂરિ ૫૩ (૧૯૫) જિનચંદ્રગણિ ૧૦૭ (૧૨૨ %) જિનચંદ્રસૂરિ પ૩ (૧૯૫) જિનભદ્રસૂરિ ૯૩ (૧૦૫) જિનરાજસૂરિ ૯૩(૧૫) જિનવલ્લભસૂરિ ૧૦૬(૧૧૮) જિનેશ્વરસૂરિ ૧૦૬(૧૧૮), ૧૦૮ (૧૨૮ ) જેસલમેર ૨૫(૨૯),૫૨(૬૯), ૯૭,૧૯,૧૧૦ જેસલમેર કિલ્લાને ભંડાર ૯૧ (૧૦૦ ) ૯૭ જૈનશ્રમણ સંસ્કૃતિ ૩ ઝડિયાલા ૯૭ મ્બેિટન ૧૮ ડાઈ ગર ર૬ (૩૩) સા વોરા ૭૬ (૫) ણિહયા (લિપિ) ૬ (૭) તક્ષશિલા તપગચ્છના શ્રી પૂજ્ય ભંડાર છપ (૯૪) તપગચ્છનો ભંડાર (પાટણ) પ૩ (૨) તપાગચછીય તરુણપ્રભ હ૧(૧૦૦ વ) તામિલ લિપિ ૧૦ તિલહી ૨૬ (૩૩) તુર્કીલિપિ ૬() તુર્કસ્તાન તેજપાલ તેજા ૨૭(૩૩) તેલુગુ ત્રિસ્તુતિક પ૪,૫૯ (૭૩) સં-કી થરાદ ૧૦૫ દકિખણાવહ ૧૪(૧૩) દક્ષિણ ૨૪,૭૫ (૯૯) દક્ષિણી લિપિ ૪(૫) દક્ષિણી શૈલી દરદલિપિ ૪ (૫) દાપરા દર્શનવિજયજી ૬૫ (૭૮) દવિડી(લિપિ) ૬ (૭) દશોત્તરદસંધિલિખિત લિપિ દાનવિમલજી ૭૫ (ર ) દામિલિલિપિ ૬(%) દાયિક ૧૦૮ (૧૨૮ ) જાલ, ૧૨૭ દેવલિપિ ૪(૫) દેવશાના પાડાને જૈન ભંડાર અમદાવાદ ૫,(૯૩,૯૪) દસાઉરિયાલિપિ ૬ (૭) દેહદિ-દોહડિ વસતિ ૧૦૫(૧૧૫૫),૧૦૬ દેહડિ શ્રેષ્ટિ ૯૪ (૧૦૯ ) દ્રવિડ દ્રાવિડ લિપિ ૪(૫) દ્વિરુત્તરપદસંધિલિખિત લિપિ ધરણાશાહ ૯૩(૧૦૫) ધરણીધરશાલા ૧૦૬ (૧૧૮) ધરણપ્રેક્ષણાલિપિ ૪(૫) ધર્મષસૂરિ ૯૧ (૯૯ ) ૯૩ (૧૦૪) ધર્મચંદ્ર ૧૦૮ (૧૨૫) ધર્મદેવ ૧૦૬(૧૧૮) ધર્મસાગરેપાધ્યાય ૯૪ (૧૦૯) ધવલપુર ૧૦૬(૧૧૭) ધવલભંડસાલિકૃત પાર્શ્વસ્વામિજિનભવન૧૦૬(૧૧૯) ૧૦૫ ધાંધલ ૯૧ (૧૦૦) ધોળકા ૧૫, ૧૦૬ નટપદ્ર ૭૭(૯૬) નડી (લિપિ) ૬ (૭) નયકીર્તિ ૧૦૭(૧રીં ) નયવિજય પ૩,૫૪ (૨) નરચંદ્રસૂરિ ૨૬ (૩૩) નલક ૧૦૬ (૧૧૮) નંદુરબાર નિવાસી ૯૩,૯૪ (૧૬) દે. ૯ ૧૦૬(૧૧૮) દેવકૃષ્ણ ૭૭(૯૬) દેવદ્ધિગણિક્ષમાશ્રમણ ૧૪ (૧૫),૧૬,૧૭,૧૮,૧૧૭ નાગાજણ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ નાગર પા નાગરી(લિપિ) ૬(૭૫),૧૮, ૬૦ નાગરીપ્રચારિણી (ત્રૈમાસિક) ૧૬ (૨૦) ૪(૫) ૧૪(૧૩), ૧૬,૧૭ ૯૨ ૯૭ નાગારીગચ્છ ૭૫ (૯૨ ૨૩) નાડીવાલગચ્છ ૭૫ (૯૨ ૩) નાથાલાલ છગનલાલ ૭પ (પ) નાલંદીય બૌદ્ધ વિશ્વ નાગલપ નાગાર્જુનાચાર્યે નાગેંદ્રગચ્છીય નાગાર વિદ્યાલય નિસ નિક્ષેપલિપિ નિર્ણયસાગરપ્રેસ નિર્ણયસાગરીય તૂહ નેપાલ નેમિનાથ પટણા પદમા ૯૬ (૧૧૩) ૨૨ (૨૩) ૪ (૫) ૧૦૪ ૧૬ (૧૮) નેમિચંદ્ર સૌવણિક પૌષધશાલા ૧૦૫ (૧૧૫) ૭(૭) ૪ (૪) ૪(૩), ૧૩(૧૨), ૧૦૦ ૩૦ (૪૧) ૯૪ (૧૦૯ ૩) ૭૬ ૭૪ (૧૦૭,૧૦૮) ૧૦,૬૦ પાપ પર્વત પશ્ચિમી (લિપિ) પહરાઈયા (લિપિ) ૬ (૭ ) પહારાઈયા (લિપિ) ૬ (૭ ) પાટણ ૨૫ (૨૯), ૨૬ (૩૩), ૨૮ (૩૮), ૩, ૫૦ (૬૭), પર (૬૯), ૫૫, ૬૫, ૯૭, ૧૦૫, ૧૦૯ વાટનિવાસી ગાટિલપુત્ર પાલિપુત્ત યાદશ પાદલિખિત લિપિ પારસી (લિપિ) પાર્શ્વસાધુ પાલનપુર પાલનપુરવાસી પાલી પાલીતાણા માહણ ષિપ્રાના ૪૭(૬૩), ૪૮(૬૫) ૧૫ ૧૫ (૧૮) ૯૭ ૪(૫) ૬ (છ ) ૧૦૬ (૧૧૯ ૬) ૯૭,૧૦૫,૧૦૬ ૭૫ (૯૧) واج ૯૭ ૯૧ (૯૯ ) ૪ (૩) ૧૨ પુષ્કખરસારિયા(લિપિ)૬(૭) પુણ્યાય (શ્રમણ) પુષ્કરસારી (લિપિ) ૪(૫) પુલિપિ ૪(૫) પૂના ૨૫ (૨૯),૫૩ (૭૨), ૯૧ (૨૯૯ ૬) પૂવવદેલિપે ૪ (૫) પેથડ દેવ-શાહ–મંત્રી ૯૨,૯૩ (૧૦૪),૯૪ (૧૦૮) પારવાડ ૨૮ (૩૭),૯૨ પાલિંદીલિપિ ૬ (૭) પૌષધશાલા ૧૦૪,૧૦૬ પ્રક્ષેપલિપિ ૪(૫) ૧૦૯ પ્રભાસપાટણ પ્રહ્લાદનપુર ૧૦૬ (૧૧૬) પ્રાગ્ગાટ ૨૭(૩૩), ૨૮ (૩૭), ૯૨,૯૩ પ્રાઘેચાગાત્ર ૯૧ (૯૯ ) ફારસી ફિનિશીઅન્ અકુલ-નદિકશ્રુષ્ટિવસતિ ૪(૪) ૧૦૬ (૧૧૭) For Private Personal Use Only જૈન ચિત્રકલ્પદ્રુમ ૧૮ (૨૧) ૪ (૫) ૧,૬૦ બર્મીઝ(લિપિ) અંગલિંપિ ઇંગલાલિપિ બંગાળ ખંભા (લિપિ) બાડમેર લુચર માહડ બિહાર બીકાનેર ખીજાઢ્યાં બુદ્ધદેવ ૯૭ ૬ (૭ ) ૯૭ ૯૭ ૯૩ ૩૦ (૪૧) બુદ્ધિસાગરસૂરિના ભંડાર ૫૩ (૭૨) બુરાનપુર ૭૫ (૯૨ ૩) ખૌદ્ધ શ્રમણુસંસ્કૃતિ બ્રહ્મદેશ ૩ બ્રહ્મવલ્લીપિ બ્રહ્મા બ્રાહ્મણ બ્રાહ્મી બ્રાહ્મી(લપિ) ૯૭ ૨૮ (૩૭) ૪ (૩) ૨૫,૨૯,૩૨ ૪(૫) ૪ ૫૧ (૧૮) ૪ (૬) ૪ (૫),૫, ૧૦ (૮),૧૮,૨૧ ભક્તિવિજયજી ૫૩(૭૨),૫૪ ભદ્રબાહુ ૧૩(૧૨),૧૪(૧૩, ૧૬),૧૫,૧૬ (૧૮) ૯૭ ભરૂચ ભાભાના પાડાનો ભંડાર (પાટણ) ભાવડાર ગહ ભાવદે ૫૪ (૭૨) ૯૧ (૯૯ g) ૨૭ (૩૩) ભાવદેવસૂરિ ૯૧ (૨૯૯ ૩) ભાવનગર ૫૩ (૭૨),૯૭ ભાવનગર સંઘના ભંડાર ૯૪ (૧૦૬) ભાંડારકર ઈન્સ્ટીટ્યુટ પૂના ૫૬ (૫૨) Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ પરિશિષ્ટ ૨ ભીમ ૯૧ (૧૦૦ ) ભીમમંત્રી પર (૬૯ ) ભુવનતંગસૂરિ ૯૫ (૧૧૨) ભૂચલિવી ૬ (૭-૩) ભગુકચ્છ પ૨ (૬૯ રહ્યું, ૯૩ (૧૦૪) ભોગવયતા (લિપિ) ૬ (૭) ભેજક ભેજ દેવ ભેજાક ૯૧ (૯૯ વ) ભીમદેવલિપિ મગધ ૧૮,૪૭ મગધલિપિ ૪ (૫) ૫૧ પ૧ યુરોપવાસી ૧૧ (૯),૧૨ (૯),૨૮(૩૬) રકખસી (લિપિ) ૬(૭) રતલામ રત્નપ્રભસૂરિ ૨૬ (૧૩) રત્નસિંહ ૯૧(૧૦૦) રાજપૂતાના મ્યુઝીઅમ ૪ (૩) રાજેન્દ્રસૂરિ પ૪,૫૯ (૭૩) રાણિગ ૯૧ (૯૯ %) રાધનપુર રામકુશલ ૭૫(૯૨) રામચન્દ્ર રાતે જ ૫૦ (૬૭), ૧૯ પાદે ૫૩(૭૦) રેખાપલ્લવી (લિપિ) ૮(૭) મિનલિપિ લાડલિવિ ૬(૭) લાડી ૨૭(૩૩) લીંબડી ૫ (૨૯),૯૭ લીંબડી જ્ઞાનભંડાર ૫૪ (૭૨), ૭૫, (૯૩,૯૪), ૯૧ (૯૯ %), ૯૪ (૧૦૬) ૯૭ મગધવાસિની માલવણ (લિપિ) ૬ (૭ ૩) માલું. ૯૧(૯૯ ) મહુવસતિ ૧૦૬(૧૧૬) માહવ ૧૦૮ (૧૨૬ ૩) માહેસરી લિપિ ૬(%) માળવા ૭૫(૯૩),૭ માંગરોળ માંગલ્યુલિપિ માંડવગઢ મિસર ૧૧ (૯) મુર્શિદાબાદનિવાસી ૭૬ (૮૫) મુંડારા મુંબાઈ મૂલદેવ મૂલદેવી (લિપિ) ૬ (૭) મૃગચકલિપિ ૪ (૫) મેગેસ્થિનિસ ૨૨(૨૪) મેડતા ૫૩ (૭૦) મેવાડ ૨૪,૨૮(૩૭),૭૫ (લ્હ),૯૭ મોઢજ્ઞાતીય ૫૧ (૬૮),૯૪ (૧૦૭) મોતીચંદજી યતિ ૯ (૭) મોદીનો ભંડાર (પાટણ) - ૯૧ (૯૯),૯૪ (૧૦૭) મોહનલાલજીનો ભંડાર ૫૪ (૭૨), ૭૫ (૩) મૌર્યવંશી ૨૨ (૨૪) યક્ષદેવ ૧૦૬(૧૧૯૪) ચક્ષલિપિ ૪ (૫) ચશેભદ્રસૂરિ ૯૧ (૯૯ ) ચશેવિજપાધ્યાય પ૩ (૨), ૧૦૮ (૧૭) ચારકંદ ૨૫ (૨૯) યુક્તપ્રાંત યુરોપ ૨૫(૨૯) લીંબા આ મણિલાલ પાંડ ૪૭(૬૩) મથુરા ૧૬ (૧૯) મળાગ ૩(૬૯) મદ્રાસ ૨૫,૨૯ મધુરા ૧૬ (૧૯૪) મધ્યપ્રદેશ મધ્યભારત મધ્યાક્ષરવિસ્તરલિપિ ૪ (૫) મનુષ્યલિપિ ૪ (૫) મહાગિરિ ૧૪ (૧૩) મહાત્મા મહારાષ્ટ્ર ભાષા ૪૨ મહાવીર ૧,૪ (૩).૧૦૩ મહીસમુદ્રગણિ ૯૩ મહુરા મહોરગલિપિ ૪ (૫) મંડનમંત્રી ૯૨ મંડપદુર્ગ ૯૩ (૧૦૪) મલિક ૯૪ (૧૦૮) માણિકય ૧૦૮ (૧૨૮) મારવાડ ૨૪,૩૫,૫૮(૭૩), ૭૫(૯૩),૯૭ 2 લેખપ્રતિલિપિ ૪(૫) લલાક ૨૮ (૩૭) લેલિ ૨૮ (૩૭) વરસામી ૧૪ (૧૩) વજલિપિ વાસ્વામી ૧૪ (૧૩) ૯૭ વલી ૪ (૩) વડોદરા વઢવાણુકેપ વર્ધમાનસ્વામી (1) વલહિયરી ૧૬ (૧૯૩) વલભીપુર૧૪(૧૫),૧૬(૧) Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. વસતિ ૧૦૪ ૧૦૬ વસ્તુપાલ ૨૫(૨૯),૭૪(૮૯), ૯૨ વાભટ ૯૩,૧૦૯ વાધાક ૨૭(૩૩) વાડીપાર્શ્વનાથ ભંડાર પાટણ ૭૫ (૯૩) વેણુતિયા (લિપિ) ૬ (૭) વૈદિક સંસ્કૃતિ નપુર ૫ (૨ ૩) શકારિ લિપિ ૪ (૫) શત્રુંજય ૧૦૬ (૧૧૮) શારદાલિપિ ૧૦,૬૦ શાસ્ત્રાવલિપિ ૪(૫) શાહાબાદ ૩૦ (૪૧) શાંતિનાથ ભંડાર ખંભાત પ૩ (૬૯),૯૭ શિવપુરી શૂન્યપલ્લવી-લિપિ ૮ (૭) જૈન ચિત્રકલ્પદ્રુમ સારાભાઈ નવાબ ૯ (૭) સિદ્ધપાલકવિચક્રવર્તિપૌષધશાલા ૧૦૫ (૧૧૫૫),૧૦૬ સિદ્ધરાજ જયસિંહદેવ પ૧, પ૨ (૬૯) ૯૨,૧૦૬ (૧૧૯) સિદ્ધસેનસૂરિ ૧૦૮,(૧૨૮),૧૧૦ સિદ્ધસૂરિ મનો ભંડાર વાયુમરલિપિ પ૪ (૭૨) ૪(૪) સુરગિરિ વલભ્યાન્વય ૫૧ (૧૮) વિક્રમસિંહ ૯૧(૧૦૦ ) વિક્ષેપલિપિ ૪ (૫) વિક્ષેપાવર્તિલિપિ ૪ (૫) વિજયકમલસૂરિ ૭૫ (૯૩) વિજયધર્મસૂરિ ૭૫ (૯૩) વિજયધર્મસુરિ જ્ઞાન ભંડાર ૭૫(૯૨),૭૬ (૫) વિજયસિંહસૂરિ ૯૧ (૯૯ ૩) વિજયસેનસૂરિ ૯૨ વિદ્યાધરવંશ પ૩ (૧૯ ) વિદ્યાનુલોમલિપિ ૪ (૫) વિદ્યાવિજયજી ૭૫ (૨ ) વિનયવિજયજી ૫૪ વિમલગણિ ૧૦૮ (૧૨૬ %) વિમલદાસ ૯૪ (૧૯) વિમલ શાહ વિમિશ્રિતલિપિ ૪ (૫) વિકરત્નસૂરિ વિધ્યાચલ વીર વીર-ગૌતમ ૯૩ (૧૦૪) વીરજિનમંદિર૧૦૬(૧૧૯૪-) વીરપંડિત પ૩(૬૯) વીરા ૯૧ (૯૯૨) વિલ્હેણુદે ૯૧ (૯૯૩) વીંઝી ૨૬ (૩૩) શ્રીહર્ષ - ૫૧ સત્યસૂરિ સમરથ ઋષિ ૭૫ (૨૩). સર્વદેવ ૩૨ (૪૬) સર્વભૂતરૂગ્રાહિણીલિપિ૪(૫) પર્વ સંગ્રહણી લિપિ ૪ (૫) સર્વસારસંગ્રહણી લિપિ ૪ (૫) કવૈષધનિણંદ લિપિ ૪ (૫) સલષણપુર ૯૧ (૯૮ ) સહાક ૧૦૬ (૧૧૮) સહજપાલ ૯૪ (૧૦૯૩) સખ્યાલિપિ ' ૪(૫) સંઘનો ભંડાર પાટણ ૨૬ (૩૩),૩૧,૧૦૮ (૧૨૭) સંઘવીના પાડાન ભંડાર પાટણ ૨૫(૨૯),૨૬(૩૩), ૨૮ (૩૮),૫૦(૬૭), પ૨(૬૯),૬૫, ૯૭ સંપ્રતિરાજ ૧ (૧),૨(૧) સંભવનાથ ૧૦૩ સાઈયા ૯૩(૧૫) સાગરલિપિ ૪(૫) સાધુપૂર્ણિમાપક્ષીય ૨૬(૩૩) સિનેર ૯૭ સિંધવિયા (લિપિ) (૭) સિહલ સિંહાલિઝ સીરિયા ૨૨ (૨૪) સીરીઅ સુખલાલજી સુમતિસૂરિ ૫૩ (૧૯) ૯૩ (૧૦૪) સુરત સુહસ્તિ ૧૪(૧૩) સેલ્યુકસ સમજી નષિ ૭-૮-૯(૭) સેમસુંદર સેલણ ૯૧ (૯૯૪) ૧૮,૪૭,૪૮ સૌવણિક - ૧૦૫ કંદિલાચાર્ય ૧૪(૧૩),૧૬ (૧૯),૧૭ સ્ટાઈન ૨૭(૩૪) સ્તંભતીર્થપ૧(૬૮), (૧૯) હરા ૯૧ (૯૯૪) હંસલિપિ ૬(૭) હંસવિજયજી પુસ્તકસંગ્રહ વડેદરા ૭૪(૮૮),૫(૩) સૌરાષ્ટ્ર Page #153 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ હાસલદે હિબ્રુ ૯૧ (૯૯ ) ૪ (૪) હિમ્મતવિજયજી હૃણલિપિ ૪૮ ૪ (૫) ૧૩૧ હેમચન્દ્ર ૨૫(૨૯),૩૭,૭૪,૯૨ હેમચન્દ્ર માલધારી ૫૩ (૭૧) » ચૂર્ણ પરિશિષ્ટ ૩ જૈન લેખનકળા નિબંધમાં સાક્ષીરૂપે આવતાં પુસ્તકનાં નામની યાદી ચિકડી ચિવાળા ગ્રંથે આ નિબંધમાં સાક્ષીરૂપે નથી પણ એ ગ્રંથોનાં નામે પ્રસંગવશાત આવેલાં છે.] અતિચાર (સં. ૧૩૬૮માં લખેલી તાડપત્રીય પ્રતિ) ૧૧૧(૧૩૦૫),૧૧૨ અતિચાર (સ. ૧૪૬૬માં લખેલી કાગળની પ્રતિ) ૧૧૧(૧૩૦),૧૧૨ અધ્યાત્મગીતા દેવચંદ્ર (૧૮મો સંકે) ૭૬(૫) અનુયોગદ્વારસૂત્ર આર્યરક્ષિત ૧૭(૨૧),૬૬(૭૯) જિનદાસ મહાર ૨૧(૨૨) , ટીકા હરિભદ્રાચાર્ય ૨૧(૨૨) અપભ્રંશ પાઠાવલી મધુસૂદન ચી. મોદી સંપાદિત ૬૭(૮૧ ) અભિધાનરાજેન્દ્ર ત્રિસ્તુતિક આચાર્ય રાજેન્દ્રસૂરિ ૨૩ (૨૬) અરિષ્ટનેમિચરિત પ્રાકૃત રત્નપ્રભાચાર્ય (સ. ૧૨૩૩) ૧૦૬(૧૧૮૫),૧૦૭(૧૨૨૫) અર્થદીપિકા રત્નશેખરસૂરિ (સ. ૧૪૯૬) ૬૯(૮૪૪) * અષ્ટક હરિભદ્રસૂરિ પ૪(૨) * અષ્ટસહસ્ત્રી વિવરણ યશોવિજપાધ્યાય પ૩(૭૨) » અસ્પૃશગતિવા પ૪(૭૨) * અંગવિદ્યા ૯૩(૧૦૫) આગમિકવસ્તુવિચારસારપ્રકરણવૃત્તિ હરિભદ્રસૂરિ બૃહગછીચ (સં. ૧૧૭૨) ૧૦૫(૧૧૫) * આદેશપટ્ટક ચશેવિજાપાધ્યાય ૫૪(૭૨) આરાધના (સં. ૧૩૩૦માં લખેલી તાડપત્રીય પ્રતિ) ૧૧૧(૧૩૦ વ),૧૧૨ ૪ આલેચનાપત્ર પ૪(૨) આવશ્યકચૂર્ણ જિનદાસ મહાર ૧૩ (૧૨),૧૪ (૧૩),૧૬(૧૮) આવશ્યકનિયુક્તિભાષ્ય આવશ્યકટીકા હરિભારી ૨૧(૨૨) * આવશ્યકવૃત્તિ મલયગિરિ * ઇંડિકા એરિઅન ૨૨(૨૩) * ઇંડિકા મેંગેરિસ્થાનિસ ૨૨(૨૪) * ઉત્તરાધ્યયનસૂત્ર ૫(૯૪) જે ઉત્તરાધ્યયનસૂત્રપાઇયટીકા વાદિવેતાલ શાંતિસૂરિ (૧૧મો સંકે) ૬૬(૬૩) ઉત્તરાધ્યયનસૂત્ર લgવૃત્તિ નેમિચન્દ્રસૂરિ(સં.૧૧૨૯)૨(૪૬),૯૪(૧૦૪),૧૦૫(૧૧૫૪) * ઉન્નતશિખરપુરાણ - ૨૮(૩૭) ° ઉપદેશતરંગિણી રત્નમન્દિરગણિ ૨૫(૩૦),૭૪૮૯૩),૯૨,૯૭(૧૦૩) પ૩(૭૦) Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન ચિત્રકલ્પદ્રુમ * ઓઘનિયુક્તિ સટીક ટી. દ્રોણાચાર્ય ૯૩(૧૫) » ઔપપાતિક સૂત્ર ૯૫(૧૨) કલી રાસ ૨૬(૩૩) * કમપ્રકૃતિ અવસૂરિ (અપૂર્ણ) ચશેવિજપાધ્યાય ૫૪(૭૨), * કર્મપ્રકૃતિ ટીકા પ૩(૭૨) * કર્મસ્તવ-કવિપાકટીકા પર(૬૯),૫૩(૬૯),૧૦૬(૧૧૮) કલ્પરિણાવલી ધર્મસાગરપાધ્યાય (૧૭માં સિકે) ૯૪(૧૯) * કલ્પચૂર્ણ પર(૬૯), ૩(૬૯૨) ક૯૫ભાષ્ય સંઘદાસગણિ ક્ષમાશ્રમણ ૧૨(૧૦),૯૭(૧૫) ૪ કલપસૂત્ર ૭૫(૯૧,૯૩),૭૬,૯૪(૧૧૦ -૩) ભાષાંતર રાજેન્દ્રસૂરિ ત્રિસ્તુતિક પ૯(૩) * , સુબાધિકાટીકા વિનયવિજપાધ્યાય (સ. ૧૬૯૬) ૪ કલ્યાણકપક ૨૮(૩૭) કહાવલી ભદ્રેશ્વરસૂરિ ૧૬(૧૯૨૩) કાતંત્રવ્યાકરણ પ૯(૭૩) કાત્યાયન શ્રોતસૂત્ર ૬૬(૮૦ ) કામસૂત્ર સટીક વાત્સ્યાયન ટી. જયમંગલ ૬(૭) * કાલિકાચાર્યકથા ૭૫(૯૩),૭૬,૭૭ કુમારપાલપ્રબન્ધ જિનમંડનગણિ (સં. ૧૪૯૧) ર૫(૩૦),૭૪(૮૯),૯૨(૧૦૧) * ફૂપદષ્ટાંતવિશદીકરણ ચશેવિજપાધ્યાય ૫૪(૭૨) કૂર્મશતક ભેજરાજ ૨૮(૩૭) * ગણધરસાર્ધશતકવૃત્તિ પર(૬૯),૫૩(૧૯૩) * ગીતગોવિંદ ૭૭ * ગુસ્તવિનિશ્ચય પજ્ઞટીકાયુક્ત યશવિજપાધ્યાય ૫૪(૭૨) ગુર્નાવલી મુનિસુંદરસૂરિ (૧પમે સકે) ૬૬(૮૧),૬૯(૮૪૬-છે) પ્રહલાઘવ ગણેશ ૬૬(૮૧),૬૭(૮૨) ચન્દ્રપ્રભચરિત્ર પ્રાકૃત ચદેવ (સં. ૧૧૭૮) ૧૦૬(૧૧ ) ચાણકયનીતિ ૬૦(૭૩) :શાસ્ત્ર પિગલાચાર્ય ૧૦૪ ઇંદેનુશાસન હેમચંદ્રાચાર્ય ૯૩(૧૦૫) જંબુદ્વીપ પ્રજ્ઞપિટીકા (પ્રમેયરત્નમંજૂષા) શાંતિચંદ્રગણિ (સ. ૧૬૬૦) ૬૯(૮૪),૧૦૮(૧૫) * જંબૂસ્વામિરાસ ચશેવિજપાધ્યાય (સં. ૧૭૩૯) ૫૪(ર) જિનાગમસ્તવન જિનપ્રભસૂરિ (૧૫ સેકે) ૧૧૦ (૧૨૯ જીતપસૂત્ર ભાષ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૬૨,૭૨(૮૭) * જીવસમાસવૃત્તિ માલધારી હેમચંદ્ર (૧રો સૈકે) ૫૩(૭૧). જવાનુશાસનટીકા (પક્ષ) દેવરારિ (૧૧૬૨). ૧૪(૧૬) Page #155 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ જીવાભિગમસૂત્રવૃત્તિ જૈન કોન્ફરન્સ હેરલ્ડ જૈન સાહિત્યસંશોધક * જ્ઞાતાધર્મકથાંગ ટીકા જ્ઞાનપંચમી સ્તવન જ્ઞાનસારટીકા × જ્ઞાનાણવ જ્યાતિષ્કડકટીકા . * તપપટ્ટક × વિડન્તાન્તયાક્તિ તૈત્તિરીય બ્રાહ્મણ ત્રભુવન સ્વયંભૂ ત્રિશતી (ગણિતાદિવિષયક સંગ્રહગ્રન્થ) * ત્રિષ્ટિશલાકા પુરુષચરિત્ર દશવૈકાલિક ચૂર્ણાં ટીકા x દશાર્ણભદ્રસ્વાધ્યાય દાનાદિ પ્રકરણ - દ્રવ્યગુણુપર્યંચરોટા સ્ત્રાપજ્ઞ દ્રૌપદીસ્વયંવરનાટક પ્રસ્તાવના * ધર્મવિધિપ્રકરણ સટીક × ધર્મસંગ્રહપ્પિન નવતત્ત્વભાવિવરણ × નવસ્મરણ નંદીચૂર્ણાં નાગરીપ્રચારિણી પત્રિકા નિરયાવલિકાવૃત્તિ * નિશાભુક્તિવિચારપ્રકરણ નિશીથસૂણી નિશીથ ભાષ્ય × ક્યાયખડખાદ્ય . × ન્યાયાલાક જ્ઞાવાસૂત્ર ચૈતારાધના સંપાદક જિનવિજય અભયદેવાચાર્ય (સં ૧૧૨૦) જિતવિજય (સ. ૧૭૯૩) દેવચન્દ્ર (સ ૧૭૯૬) ચÀાવિજયાપાધ્યાય મલિિગર (સૈકા ૧૨મે) ચોવિજયાપાધ્યાય સ્વયંભૂકવિ (દશમા સૈકા) હેમચન્દ્રાચાર્યે હરિભદ્રાચાયૅ સૂરાચાર્ય (૧૨મા સૈકા) ચશેવિજયાપાધ્યાય સિપાલ (૧૩મેા સેકા) પ્ર. જિનવિજય ચાવિજયાપાધ્યાય યશેાદેવ (સ. ૧૧૭૪) શ્રીચન્દ્રસૂરિ (સ. ૧૨૭૮) ચશેવિજયાપાધ્યાય ૧૦૫ (૧૧૫૬) ૨૬ (૩૩) ૫૩ (૭૨) ૧૦૬ (૧૧૯ ૧) ૭૫ (૧૫) ૧૪ (૧૪),૧૬ (૧૯ ) ૧૬ (૨૦) ૧૦૫(૧૧૫) ૫૪ (૭૨) જિનદાસ મહત્તર ૧૫ (૧૭ ૬),૨૧ (૨૨-૫),૨૨ (૫ લ), ચશેાવિજયાપાધ્યાય શ્યામાર્ગે સેમસર ૧૩૩ ૯૩(૧૦૫) ૨૪ (૧૦૭) ૯૪ (૧૦૬),૧૦૪ (૧૧૪) ૯૪ (૧૦૭) ૧૦૭ (૧૨૪ ૩) ૧૧૧ (૧૩૦ ૩) ૬૯ (૮૪) ૫૪ (૭૨) ૧૬ (૧૯ *T) ૨૮ (૩૭) ૫૪ (૨) .. For Private Personal Use Only ૬૬ (૮૦ ૧) ૬૭ (૮૧ ) ૬૫ (૦૮) ૨૬ (૩૩),૯૧ (૧૦૦ લ) ૧૩(૧૦),૧૫ (૧૭ T) ૨૨(૨૫) ૫૪ (૭૨) ૯૦ (૯૮),૧૧૦ (૧૨૯ ) ૫૪ (૭૨) પ૨ (૫૯),૯૪ (૧૧૦૩) ૧૨ (૧૦),૧૫ (૧૭ ) ૫૩ (હર) ૫૩ (૭૨) ૬ (૭ ) ૧૧૧ (૧૩૦ ) Page #156 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ૧૩૪ જૈન ચિત્રકલ્પદ્રુમ પંચસિદ્ધાંતિકા. વરાહમિહિર ૬૬ (૮૧) પિચાશકટીકા અભયદેવાચાર્ય (સં.૧૧૨૪) ૧૦૬ (૧૧૭) પાક્ષિકસૂત્રટીકા યશોદેવસૂરિ (સં.૧૧૮૦) ૯૧ (૯૯ ),૧૦૫ (૧૧૫) * પારિજાતમંજરી વિજયશ્રીનાટિકા રાજકવિ મદન ૨૮ (૩૭) પુરાતત્ત્વ સૈમાસિક ૯૪ (૧૦૮) પૃથ્વીચંદ્રચરિત્ર જયસાગર (સં.૧૫૦૩) ૨૦૬ (૧૬) ૪ પ્રતિમાશતક યશોવિજ્યપાધ્યાય ૫૪ (૭૨) પ્રભાવરિત્ર પ્રભાચંદ્રસૂરિ (૧૩૩૪). ૯૨ (૧૦૧) * પ્રમાણપરીક્ષા * પ્રમેયકમલમાર્તડ પ્રભાચંદ્ર ૨૯ (૩૮) પ્રશ્નોત્તરરત્નમાલિકાટીકા (સં.૧૨૪૩) ૬૯ (૮૪) પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ જિનવિજયજી સંપાદિત ૩૬ (૫૧) પ્રાચીન જ્ઞાનભંડારોના રિપોર્ટ ફા યુઅન ટુ લિન (ચાઈનીઝ બૌદ્ધ વિશ્વકેશ) બંધસ્વામિત્વવૃત્તિ બહગચ્છીય હરિભદ્રસૂરિ (સં.૧૧૭૨) ૧૦૫ (૧૧૫ ) બૃહદિપનિકા (૧પમ સેકે) ૧૦૪ (૧૧૪) બૃહત્ક૯૫ ભદ્રબાહુ • ટીકા મલયગિરિ-મકીર્તિ (૧૨મો અને મેસે) ૧(૧), ૨૨ (૨૬) સંઘદાસગણિ ૧(૧) ભદ્રબાહુ-સંઘદાસ–મલયગિરિ-મકીર્તિ ૬૨ (૭૪), ૭૮ (૯૭) ભગવતીસૂત્ર સટીક ટી. અભયદેવાચાર્ય (૬),૧૦ (૮), ૧૮,૭૫(૮૪), (સં.૧૧૨૮) ૧૦૫(૧૧પ), ૧૦૭(૧૨૪૨),૧૦૮ (૧૨૬ ૨,૧૨૮૨) * ભગવદ્ગીતા ભારતીય પ્રાચીનલિપિમાલા ગૌરીશંકર હીરાચંદ ઓઝા ૩ (૨),૬૨,૬૬ ભાવપ્રકરણાવચૂરિ વિજયવિમલ (સં.૧૬૨૩) ૬૯ (૮૪૬) મહજિણાણ સજઝાય ૯૧ (૯૮) મહાવીરચરિત્ર પ્રાકૃત ગુણચંદ્રસૂરિ (સં.૧૧૩૯) ૧૫(૧૧૫૫),૧૦૬ (૨૦). ૧૦૮(૨૬) ગદષ્ટિ સમુચ્ચય હરિભદ્રાચાર્ય ૯૧ (૯૮) *ગવિશિંકાટીકા ચશેવિપાધ્યાય પ૩ (૭૨) ગશાસ્ત્રટીકા હેમચંદ્રાચાર્ય ૧૭ રાજ પ્રશ્નીયસૂત્ર ૧૮,૪૬,૫(૧૨) , ટીકા મલયગિરિ (૧૨મો સિક) ૧૯,૨૦,૪૬ (૧૨) લલિતવિસ્તર ૪(૫),૫(૬),૬() * લલિતવિગ્રહરાજનાટક સોમેશ્વર કવિ ૨૮ (૩૭) ૨૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ મુનિચતુરવિજયજી સંપાદિત (ગાયકવાડ ઓ.એ.સી.માં પ્રકાશિત) ૧૩૫ હ૬ (૫) ૫૪ ३४ સંઘદાસગણિવાચક (વિ૦ ૬ ઠેસ) ર૭ (૩૩),૭૮ (૯૭) જિનહર્ષ ૯૨,૯૩ (૧૦૩,૧૦૪), યશવિજ્યપાધ્યાય પ૩(૭૨) ૫૪ માલધારી હેમચન્દ્ર કલ્યાણવિજય મલયગિરિ ૬ (૭ ) ૧૬ (૨૦) ૬૬ (૮૧),૬૯ (૦૪-૩-),૧૦૪ ૯૧ (૧૦૦ %) ૨૧ (૨૨ ૪) ૯૪ (૧૬) ૬૬ (૮૦) ૭૬ (૯૫) ૭૬ (૫) દેવચન્દ્ર પરિશિષ્ટ ૩ લીંબડી જૈનજ્ઞાનભંડારનું લીસ્ટ લેખપદ્ધતિ લેખિન વિચાર વસુદેવહિંડી વસ્તુપાલચરિત્ર * વિચારબિંદુ વિજજાહલુ વિશેષાવશ્યક ટીકા વીરનિર્વાણુસંવત ઔર કાલગણના વૃત્તરત્નાકર * વૃદાવનયમકાદિ કાવ્ય વ્યવહારપીઠિકા ટીકા , ભાગ્ય શતપથ બ્રાહ્મણ * શાલિભદ્રરાસ * શીતલજિનસ્તવન શીલદૂત શ્રાવક પ્રતિક્રમણવૃત્તિ શ્રાવકાતિચાર શ્રીપાલરાસ શ્રેયાંસનાથચરિત્ર પ્રાકૃત સન્મતિતર્કસટીક ,, પ્રસ્તાવના (ગુજરાતી) * સમકિતના ૬૭ બેલની સઝાય * સમયસારપ્રકરણસટીક સમવાયાંગસૂત્ર ટીકા સમ્યકત્વ કૌમુદી * સર્વસિદ્ધાંતવિષમપદપર્યાય * સવાસો ગાથાનું સ્તવન * સંગ્રહણુ ટિપ્પનક * સિદ્ધહેમવ્યાકરણલઘુવૃત્તિ સિડ હે. સુકૃતસાગર સુમતિનાથચરિત્ર પ્રાકૃત સૂત્રકૃતાંગસૂત્ર ૪ ,, ,, ટીકા પાસાધુ (સં. ૮૨૦) ૧૦૬ (૧૧૯ ) ૧૪૬૬માં કાગળ ઉપર લખેલા ૩૬ (૫૧) યશોવિજપાધ્યાય ૩૩ (૪૭) અજિતસિંહસૂરિ ૧૦૭ (૧૨૨ ), ૧૦૮ (૧૨૮ ) ૭૮ (૯૭) પં. સુખલાલજી-બેચરદાસજી યશવિજયોપાધ્યાય ૫૪ (૨) ૧૦૮ (૧ર૭) અભયદેવ ૫ (૬), (૭૪), ૭ (૭) ૬૭ (૮૪ ૨) ૯૩ (૧૫) યશવિજયપાધ્યાય ૫૪ (૨) ૨૬ (૩) હેમચન્દ્રાચાર્ય સેમપ્રભ ૯૩ (૧૦૪) ૧૦૫ (૧૧૫ ૫) ૬૬ (૭૯), ૯૧ (૯૮ ) ૯૪ (૧૬) શીલાંકાચાર્ય Page #158 -------------------------------------------------------------------------- ________________ મલયગિરિ બપ્પભક્ટિ 136 >> સૂર્યોપ્રજ્ઞપ્તિસટીક * સ્તુતિચતુર્વિશતિકાસટીક * સ્થવિરાવલીપટ્ટક સ્થાનાંગસૂત્રટીકાગતગાથાદીકા * સ્નાતસ્યાસ્તુતિસટીક સ્યાદ્વાદમષા * હરકેલિનાટક >> હેતુબિgટીકા * હેમ ધાતુપાઠ જૈન ચિત્રકલ્પદ્રુમ 93 (15) 25 (30) 28 (37) 22 (26) પ૪ (72) પ૪ (2) 28 (37) * 85 54 (2) ચશેવિજયોપાધ્યાય વિગ્રહરાજ હેમચન્દ્રાચાર્ય પરિશિષ્ટ 4 વિદ્વર્ય શ્રીયુત સુખલાલજીની પ્રશ્નમાળા 1 લેખન કયારથી શરૂ થયું ? તે પહેલાં લેખનની ગરજ શી રીતે સરતી ? 2 સૌથી પહેલાં શેના ઉપર લખાતું અને તેનાં સાધનોમાં ક્રમે વિકાસ કેવી રીતે થયો? 3 ગ્રંથસંગ્રહ કયારથી થવા માંડ્યા હશે? જૂનામાં જૂને ગ્રંથસંગ્રહ , કયાં અને કેવો? 4 ભારતમાં સૌથી પ્રથમ ગ્રંથસંગ્રહ કયારે અને કેને? તેમજ તે પહેલાં વિદ્વાને શું કરતા? પ સાર્વજનિક ગ્રંથસંગ્રહની શરૂઆત કેણે અને કયારે કરી? 6 ગુજરાતમાં જૂનામાં જૂને ગ્રંથસંગ્રહ ક્યાં અને કો હશે? બીજા પ્રાંતના ગ્રંથસંગ્રહ વિષે પણ એ જ પ્રશ્ન. 7 પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરભારતના જુદા જુદા ભાગો, જુદા જુદા સ્થળે, વિશિષ્ટ શહેરે, સંપ્રદાયો અને ધર્મમઠે તેમજ વિદ્યાપીઠના ગ્રંથસંગ્રહમાં સામ્ય અને વૈષમ્ય શું હતું અને છે?. 8 ગ્રંથે રાખવાનાં જૂનાં સ્થળ અને પેટી પટારા વગેરેની ખાસ વિશેષતા ગુજરાતમાં શી હતી? પુસ્તકરક્ષણ માટે કઈ કઈ જાતિની ખાસ કાળજી લેવાતી ? તાડપત્ર વધારેમાં વધારે કેટલું ટકી શકે છે અને અત્યારે વધારેમાં વધારે જ નું તાડપત્ર કઈ સાલનું મળે છે? કાગળના પુસ્તકો વિષે પણ એ જ પ્રશ્ન. 9 કઈ વિદ્વાન ગ્રંથ રચે ત્યારે તેની પ્રાથમિક નકલો કોણ કરતા? શિષ્યો, સહાધ્યાયીઓ કે લહિયાઓ? એ નકલે જુદા જુદા સ્થળે કે જુદા જુદા વિદ્વાનને મોકલાવાતી ? 10 છાપખાના પહેલાં તાડપત્ર કે કાગળ ઉપર લખવાને દર શોશે હતો? અને તે દરમાં કઈ વખતે કેટ કેટલે ઉમેરે કે ઘટાડે થયો છે? 11 કાશી કે કાશ્મીર જેવા દૂર કે નજીક થાનથી ભણી આવનાર પુસ્તક લખી કે લખાવી સાથે લાવતા કે ફેરવતા ? 12 ગ્રંથસંગ્રહની કે પુસ્તકોની પૂજા કયારથી શરૂ થઈ લાગે છે? તે શરૂ થવાનું બીજ શું હશે ? 13 પુસ્તક અને ભંડારે ઉપર કઈકઈ સત્તા દરમિયાન આફત આવી અને તે શી શી અને તે તે આફત માંથી બચવા તેના માલીકોએ શા શા ઈલાજે લીધા? 14 પુસ્તકોના ભંડારે માટે કયો દેશ સુરક્ષિત મનાતો અને હતા? તેની રક્ષિતતાનાં શાં કારણે હતta એ કારણેમાં હવા પાણીનું શું સ્થાન છે? અગ્નિથી બચાવવા કે જળથી બચાવવા શા શા ઈલાજે લેવાતા કે લેવાયેગ્ય ગણુતા ? 15 હિંદુસ્તાનમાં બીજા દેશોથી ગ્રંથો લખાઈ આવ્યા છે? અગર અહીંથી બીજા ક્યાકયા દેશમાં ગયા છે ?