Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
Catalog link: https://jainqq.org/explore/008469/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦). શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર - સંયોજક- બાબુલાલ સરેમલ શાહ હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ પૃષ્ઠ 296 160 164 202 48 306 322 668 516 268 456 420 १४. 638 192 428 070 406 પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને સેટ નં.-૨ ની ડી.વી.ડી.(DVD) બનાવી તેની યાદી या पुस्तat परथी upl stGnels sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ ભાષા કર્તા-ટીકાકાર-સંપાદક 055 | श्री सिद्धहेम बृहद्दति बृदन्यास अध्याय-६ पू. लावण्यसूरिजीम.सा. 056 | विविध तीर्थ कल्प पू. जिनविजयजी म.सा. 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા | पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्वलोकः श्री धर्मदत्तसूरि 059 | व्याप्ति पञ्चक विवृति टीका श्री धर्मदतसूरि 06080 संजीत राममा श्री मांगरोळ जैन संगीत मंडळी 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश) सं श्री रसिकलाल हीरालाल कापडीआ 062 | व्युत्पतिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय | श्री सुदर्शनाचार्य 063 | चन्द्रप्रभा हेमकौमुदी पू. मेघविजयजी गणि 064 | विवेक विलास सं/४. श्री दामोदर गोविंदाचार्य 065 | पञ्चशती प्रबोध प्रबंध सं | पू. मृगेन्द्रविजयजी म.सा. 066 | सन्मतितत्वसोपानम् पू. लब्धिसूरिजी म.सा. 067 | 6:शभादीशुशनुवाई पू. हेमसागरसूरिजी म.सा. 068 | मोहराजापराजयम् सं पू . चतुरविजयजी म.सा. 069 | क्रियाकोश सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह | सं/Y४. | श्री अंबालाल प्रेमचंद 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका श्री वामाचरण भट्टाचार्य 072 | जन्मसमुद्रजातक सं/हिं श्री भगवानदास जैन | 073 | मेघमहोदय वर्षप्रबोध सं/हिं | श्री भगवानदास जैन 074 | सामुदिइनi uiय थी ४. श्री हिम्मतराम महाशंकर जानी 0758न यित्र supम ला1-1 ४. श्री साराभाई नवाब 0768नयित्र पद्मसाग-२ ४. श्री साराभाई नवाब 077 | संगीत नाटय ३पावली ४. श्री विद्या साराभाई नवाब 078 मारतनां न तीर्थो सनतनुशिल्पस्थापत्य १४. श्री साराभाई नवाब 079 | शिल्पयिन्तामलिला-१ १४. श्री मनसुखलाल भुदरमल 080 दशल्य शाखा -१ १४. श्री जगन्नाथ अंबाराम 081 | शिल्पशाखलास-२ १४. श्री जगन्नाथ अंबाराम 082 | शल्य शास्त्रला1-3 | श्री जगन्नाथ अंबाराम 083 | यायुर्वहनासानुसूत प्रयोगीला-१ १४. पू. कान्तिसागरजी 084 ल्याएR8 १४. श्री वर्धमान पार्श्वनाथ शास्त्री 085 | विश्वलोचन कोश सं./हिं श्री नंदलाल शर्मा 086 | Bथा रत्न शास-1 श्री बेचरदास जीवराज दोशी 087 | Bथा रत्न शा1-2 श्री बेचरदास जीवराज दोशी 088 |इस्तसजीवन | सं. पू. मेघविजयजीगणि એ%ચતુર્વિશતિકા पूज. यशोविजयजी, पू. पुण्यविजयजी સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા | सं. आचार्य श्री विजयदर्शनसूरिजी 308 128 532 376 374 538 194 192 254 260 238 260 114 910 436 336 ४. 230 322 089 114 560 Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ “અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૭૬ જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ : દ્રવ્યસહાયક : પ.પૂ.તપા.ગચ્છાધિપતિ આ.ભ.શ્રી રામસૂરીશ્વરજી મ.સા.(ડહેલાવાળા)ના સમુદાયના પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા. તથા પૂજ્ય સાધ્વીજી શ્રી રત્નપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી અક્ષયરત્નાશ્રીજી મ.સા.ના સદુપદેશથી શ્રી અર્હમ્ ફ્લેટ, સાબરમતી શ્રાવિકાઓના ઉપાશ્રયના જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૬ ઈ.સ. ૨૦૧૦ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન કલા સાહિત્ય સંશોધન સિરીઝ પુ૫ ૧૩મું જેન ચિત્રકલ્પકુમ (ગ્રંથ બીજે) વિક્રમના અગિયારમાથી સલમા શતક સુધીની પશ્ચિમ ભારતની જૈનાશ્રિત કલાના લાક્ષણિક નમૂનાઓનો પ્રતિનિધિ-સંગ્રહ આ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા સઘળાંચે ચિત્રો પ્રથમ વખત જ અહીં પ્રસિદ્ધ કરવામાં આવેલાં છે. . . સંપાદક અને પ્રકાશક ૧૪ સારાભાઈ મણિલાલ નવાબ : અમદાવાદ ૧ ઈ. ૧૫૮ Printed in India "Aho Shrutgyanam Page #6 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ સ્વામિત્વના સર્વ હક્ક સંપાદકને સ્વાધીન છઠ્ઠા પ્રતમાં મર્યાદિત આ પહેલી આવૃત્તિની "મી છે. આ પત મુદ્રક જ ફ્ તિ ભા ન દો લ ત સિં હું રા વ ત પ્ર કા શ ય • સા ૨૫ ભા ઇર્માણ લા લ ન વા ખૂ દીપકપ્રિન્ટ કરી • રાયપુર ૬૨વા જાયા સે .• અમ દા વી છી પા મા વ્ જીની ! મળ માંડવી ની પા ળ અ મ દ વ દ "Aho Shrutgyanam" Page #7 -------------------------------------------------------------------------- ________________ KICLEEKEEG TIITTER TTERSATANT EXIVA TERRAIMIRE MASOMANTIESDA CALLLLAITRIPAT FTTARAIELTS LANTDADA HTI Marमारा 140 Queen Somā and her son salutes Supārsva १४० सुपार्श्वप्रभुने राणी सोमा तथा कुमार वंदन करे छे "Aho Shrutgyanam Page #8 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" Page #9 -------------------------------------------------------------------------- ________________ ઇ. સ. ૧૯૩૬ માં જૈન ચિત્રકલ્પદ્રુમ (ગ્રંથ પહેલા) નું પ્રકાશન મેં જાહેરમાં મૂક્યું ત્યારે, મને સ્વપ્નેએ ખ્યાલ ન હતુ કે આ ગ્રંથને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મલરો. પ્રસ્તુત ગ્રંથ એટલે મારેશ જૈનાશ્રિત કલાને જગત્ સમક્ષ મૂકવાને પ્રથમ પ્રયત્ન. આજે આ ગ્રંથ ચાર ઘણા મૂલ્યથી પણ દુષ્પ્રાપ્ય છે. જૈન ચિત્રકલ્પદ્રુમ (ગ્રંથ પહેલા) ના પ્રકાશનને ભારતમાં જૈન સમાજ, કળાપ્રેમી સજ્જને, જાહેર પુસ્તકાલયેા, જાહેર સંગ્રહસ્થાના તથા પરદેશના જાહેર પુસ્તકાલય અને સંગ્રહસ્થાનેા તરફથી જે અદ્વિતીય અને અવર્ણનીય આવકાર મક્લ્યા, તેનાથી પ્રેરાઇને મેં જૈનશ્રિત ફળાને લગતાં જૈન ચિત્રકલ્પલતા,૧ ચિત્રકલ્પસૂત્ર, ૨ Jain Miniature Paintings from Western India: Sri Kālakakatha Samgraha, પવિત્ર કલ્પસૂત્ર,પ જૈસલમેરની ચિત્રસમૃદ્ધિ, અટ્ટાકિા–કલ્પસુક્ષ્માધિકા, કલ્પસૂત્રનાં સેનેરી પાનાંઓ અને ચિત્રા તથા Masterpieces of the Kalpasūtrae Paintings નામના ગ્રંથા અત્યાર સુધીમાં પ્રકાશિત કર્યાં છે. મારાં આ પ્રકાશનને જેવી રીતે કળાપ્રેમી જનતાએ વધાવી લીધાં છે. તેવી જ રીતે પ્રસ્તુત ગ્રંથને પણુ વધાવી લઇને મારી કળા સાહિત્ય પ્રવૃત્તિને વધુ વેગ આપશે એવી આશા રાખું છું. આ ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવેલ કલાસમૃદ્ધિ પૈકી ચિત્ર ૧ થી ૧૯ વાળાં ચિત્રા, રાજસ્થાનમાં આવેલ જૈસલમેરના કિલ્લામાં આવેલા ખરતરગચ્છીય શ્રી જિનભદ્રસુરિ જૈન જ્ઞાનભંડારમાં આવેલી તાડપત્રીય હસ્તપ્રત પરની કાષ્પટ્ટિકા પરથી રજૂ કરેલી છે. આ કલાસમૃદ્ધિ વિદ્વન્દ્વમુનિમહારાજ શ્રી પુણ્યવિજયજીએ તેઓશ્રીના સંવત ૨૦૦૬ના જૈસલમેર નિવાસ દરમ્યાન શોધી કાઢી હતી. આ કલાસમૃદ્ધિના અડધા ભાગ મેં “જેસલમેરની કલાસમૃદ્ધિ”ના નામથી ઇ. સ. ૧૯૫૨ માં પ્રસિદ્ધ કર્યો હતા અને બાકી રહેલે અડધે। ભાગ અહીં રજૂ કરેલે છે. આ કાષ્ઠટ્ટિકાએ લગભગ સંવત ૧૧૦૦ થી ૧૪૦૦ સુધીના સમયની હોય એમ મારું માનવું છે. ચિત્ર ૨૦ થી ૫૭, ૬૦, ૬૫, ૭૦, ૭૫, ૭૮, ૮૩ અને ૮૬ વાળાં ચિત્રા, જૈસલમેરના ખરતરગીય જ્ઞાનભંડારની કલ્પસૂત્ર અને કાલકકથાની કાગળની હસ્તપ્રતમાંથી રજૂ કરેલાં છે. આ હસ્તપ્રત નવી દિલ્હીમાં યૂનેસ્કો તરફથી ૨૫-૧૧-૫૬ થી ૨-૧૨--૫૬ સુધી ભરવામાં આવેલાં જૈન ધર્મ ૧ સારાભાઈ મ. નવાખ ઇ. સ. ૧૯૪ ૨ "1 ઇ. સ. ૧૯૪૧ ૩. મેાતીચંદ્ર એમ. એ. ઇ. સ. ૧૯૪૯ ૪ અંબાલાલ પ્રેમચંદ શાહે ઈ. સ. ૧૯૪૯ ૫ વિર્યમુનિ શ્રી પુણ્યવિજયજી ઈ. સ. ૧૯૫૨ ઈ. સ. ૧૯૫૨ 39 "3 છ સારાભાઈ મ. નવાબ ઈ. સ. ૧૯૫૩ ,, "" 27 .. નિવેદન 1 શ્રી વીતરાય નમ : 1 . 27 " ઈ. સ. ૧૯૫૪ ઈ. સ. ૧૯૫૬ "Aho Shrutgyanam" Page #10 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રો, જૈનકળા અને જેન ચિત્રોને લગતાં પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી. પ્રસ્તુત પ્રદર્શન પૂર્ણ થયા પછી આ પ્રત વિદ્વર્ય મુનિ શ્રી પૂણ્યવિજયજીએ મને અમદાવાદ લુણાવાડના ઉપાશ્રયે બતાવી, જે કળાની દ્રષ્ટિએ વિશિષ્ટ કેટની લાગવાથી મેં તેના ઉપરથી તેઓશ્રીની સંમતિથી બધાંયે લૈંકે અનાવરાવીને અહીં રજૂ કરેલી છે. ચિત્ર ૫૮, ૧૯, ૬૧ થી ૬૪, ૬૬ થી ૬૯, ૭૧ થી ૭૪, , ૭, ૭૯ થી ૮૨, ૮૪, ૮૫, ૮૭ થી ૯૫, ૧૦૬, ૧૨૭, ૧૪૦ અને ૧૪પ વાળાં ચિત્રો, પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાંના ‘તપાગચ્છીય જૈન જ્ઞાનભંડારની સંવત ૧૪૭૯-૮૦ માં લખાએલી શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રની કાગળની હસ્તપ્રતમાંથી રજૂ કરેલાં છે. આ પ્રત પણ વિદ્વદ્વર્ય પૂજ્ય શ્રી પુણ્યવિજયજીએ જ પાટણથી મંગાવીને મને ઉપયોગ કરવા આપી હતી. તેઓશ્રીની આ સ્વાભાવિક ઉદાસ્તા માટે હું તથા કળાપ્રેમી જનતા તેઓશ્રીને જેટલે આભાર માનીએ તેટલે એ છે છે. ચિત્ર ૯૬ થી ૨૮૩ સુધીનાં ચિત્રોમાંથી ચિત્ર ૧૦૬, ૧૪૭, ૧૪૦ અને ૧૪૫ ને બાદ કરતાં બાકીનાં ૧૮૪ ચિત્રો કલારસિકોની જાણ માટે અમદાવાદના દેવશાના પાડામાં આવેલા દયાવિમલજી શાસ્ત્રસંગ્રહની અપ્રતિમ ચિત્રકળાવાળી જગવિખ્યાત સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાં “સંગીતશાસ્ત્ર ના ગ્રામ, સ્વર, કૃતિ, મૂઈના અને તાનનાં ચિત્રો, તથા “નાટયશાસ્ત્રના હસ્તકર્મની મુદ્રાઓ, નૃત્તહસ્તની મદ્રાએ, અને આકાશચારી, મચારી, દેશીચારી વગેરે ચારીનાં રૂપોનાં જે ચિત્રો આપવામાં આવેલાં છે, તે મારા તરફથી ટ્રક વખતમાં પ્રસિદ્ધ થનાર “સંગીતનાટચ-રૂપાવલિ નામના ગ્રંથમાં તેના મળી શકતા વર્ણન સાથે આપવામાં આવનાર છે. આ રૂપ સાડાત્રણુઓ ઉપરાંત છે, જે સાબિતી આપે છે કે, ગુજરાતમાં પંદરમા-સેળમાં સૈકામાં સંગીત અને નૃત્યકળા પ્રત્યે જન સમાજને ખૂબ આદર હશે. આ હસ્તપ્રતમાં “સંગીત” અને “નાટ્યશાસ્ત્રના રૂપ સિવાય પ્રતની અંદર તેની કિનારમાં તથા હાંસિયાંઓમાં આપેલાં ચિત્રોમાં જે વિશિષ્ટ પ્રકારની કલાસમૃદ્ધિ રજૂ કરેલી છે, તેને કલારસિકેને ખ્યાલ આપવા માટે અહીં પ્રથમ જ વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ પ્રતની કલા સામગ્રીને પ્રસિદ્ધ કરવા માટે સંમતિ આપવા માટે તેનાં વહીવટદારે, શ્રીયુત પોપટલાલ માહોલાલ શાહ તથા ઝવેરી ચંદુલાલ મોહનલાલ કે હારીનો અને મને આ પ્રતના પાનાંઓ વખતોવખત આપવા માટે અને તેનો ઉપયોગ કરવાની છૂટ અપાવવા માટે પ્રયત્ન કરનાર સ્વર્ગસ્થ પન્યાસજી શ્રી મહેન્દ્રવિમલજીને તથા શાંતમૂર્તિ શ્રી શાંતિવિમલજીનો અને મુનિ શ્રી હર્ષવિમલજીને આભાર માનવાની આ તક લઉં છું. આ ગ્રંથમાં આપેલાં તીર્થંકર, દેવદેવીઓનાં ચિત્રોને તથા બીજી પણ કલા સામગ્રીને પ્રકાશકની લેખિત મંજૂરી મેળવ્યા સિવાય કેઈએ પણ ઉપયોગ નહિ કરવાની નમ્ર વિનંતિ છે. મારા આ ગ્રંથના પ્રકાશન કાર્યમાં જે જે મુનિ મહારાજે તથા કલાપ્રેમી સજજને તરફથી પ્રત્યક્ષ અગર પરાક્ષ રૂપે મને સહાય મળી હોય તેઓને પણ અત્રે હું આભાર માનું છું. સંવત ૨૦૧૪ ના અધિક શ્વાવણ સુદી ૧ ને ગુરૂવાર સારાભાઈ મણિલાલ નવાબ માંડવીની પોળમાં, છીપા માવજીની પોળ, અમદાવાદ ૧ તા. ૧૭–૧૯૫૮ "Aho Shrutgyanam Page #11 -------------------------------------------------------------------------- ________________ WLW 02222 OTOR Brutoyanan 1 A painted wooden book-cover १ सचित्र काष्टपट्टिका Page #12 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #13 -------------------------------------------------------------------------- ________________ MOM CCCIETICT TID JILID मिसाहसवडायामनियापोशाचा 2 A painted wooden book-cover २ सचित्र काष्टपट्टिका 0 Page #14 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 3 A painted wooden book-cover ३ सचित्र काष्टपट्टिका Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષય નિવેદન કાપટ્ટિકાનાં સુશેાભના કલ્પસૂત્ર અને કાલકકથાનાં સુંદર ચિત્ર સુપાર્શ્વનાથ રિત્રની હસ્તલિખિત પ્રતનાં ચિત્ર સુપાર્શ્વનાથ ચરિત્રને ટૂંક સાર ચિત્ર વિવરણ (ચાલુ) કલ્પસૂત્રની હસ્તપ્રતનાં સુંદરતમ ફ્લક ૧ કાટ્ટિકાનાં સુશાનને લક ૨ ૨ કાઇપટ્ટિકાનાં સુશોભને લક ૩ ૩ કાઇપટ્ટિકાનાં સુશોભને ક ૪ ૪ ગ્રાફ્રિકાનાં સુરોાબને સુશાભને ૬ કાદિકાનાં સુશાનને લક પ ૫ કાફ્રિકાનાં ફૂલ- ૬ લક ૭ છ કાફ્રિકાનાં સુોભને પટ્ટિકાનાં સુોભના - કાફ્રિકાનાં સુરોાભને ૧૩ ૮ ૮ લક ૯ ફલક ૧૦ ૧૦ કાષ્ટપટ્ટિકાનાં સુરાલના ફૂલ ૧૧ ૧૧ કાફ્રિકાનાં સુશાભને અનુક્રમણિકા વિષયાનુક્રમ લક ૧૨ ૧૨ કાપટ્ટિકાનાં સુશાભના ફુલ૪ ૧૩ ૧૩ કાઇપટ્ટિકાનાં સુશાભને સુશાભને લક ૧૪ ૧૪ કાર્દિકાનાં સુશાભને ચિત્રાનુક્રમ લફ ૧૫ ૧૫ કાષ્ટપટ્ટિકાનાં સુશાભને ફલક ૧૬ ૧૬ કાપટ્ટિકાનાં સુગાભા ફૂલક ૧૭ ૧૭ કાપટ્ટિકાનાં સુશાભને લક ૧૮ ૧૮ કાપટ્ટિકાનાં સુરશેશભને લક ૧૯ ૧૯ કાપટ્ટિકાનાં સુરો બને લક ૨૦ ૨૦ ઋષભદત્ત અને દેવાનંદા ફલક ૨૧ ૨૧ પ્રભુ મહાવીર ૨૨ ચૌદ સ્વપ્ર લક ૨૨ ૨૩ ઇન્દ્રસભા ૨૪ ગર્ભાપહાર લક ૨૩ ૨૫ શસ્તવ ફુલ ૨૪ ૨૬ મહાવીરને જન્માભિષેક ૨૭ મહાવીરને જન્મમડ઼ેસવ ઉજવતા સિદ્ધાર્થ "Aho Shrutgyanam" લક ૨૫ ૨૮ લેકાંતિ પ્રાર્થના ૨૯ મહાવીરનું સમવસરણ્ ફલક ૨૬ ૐ શકામા પૃ ૩-૪ ૧-૪ ૫૨૮ ૨૯૦૩૨ ૩૩-૪૧ ૪૧૫૦ ૫૧-૭૬ લક ૨૦ ૩૧ મહાવીર નિર્વાણુ ૭૨ ગૌતમસ્વામીને કૈવલજ્ઞાન લક ૨૮ ૩૩ વીર નિર્વાણુ ૩૪ પાકુમારે પાલખીમાં લફ ૨૯ ૩૨ ગર્ભસંક્રમણ લક ૩૦ ૩૬ પાર્શ્વનાથ નિર્વાણું ૩૭ શ્રી તેમિ જન્મ લક ૩૧ ૩૮ શ્રી નેમિનાથનું સમવસરણ ૩૯ પ્રભુ મહાવીરના છ ગુણધર * ૩ર ૪૦ ત્રિશલાના ચૌદ સ્વપ્ર લક ૩૩ ૪૧ પ્રભુ મહાવીરના પાંચ ગણધર ૪૨. પ્રભુ મહાવીર ઉપદેશ આપતાં લફ ૩૪ ૪૩ પ્રભુ મહાવીરનું સમવસરણુ ૪૪ દેવ વિમાન Page #16 -------------------------------------------------------------------------- ________________ ક્ષક ૪૯ વ નું દર્શન ફલક ૩૫ ૬૭ સુપ્રતિક રાજા પુત્રના દર્શન ફલક દા ૪૫ સિદ્ધાર્થ અને ત્રિશલા માટે જાય છે. ૮૫ સ્મશાનભૂમિમાં વેતાલે રાજાફલક ૩૬ ને ચરણેમાં નમસ્કાર કરે છે. ૪૬ વૈરિસિંહરાજ અને સરસુંદરીરાણી ૬૮ શ્રી સુપાર્શ્વને સૂર્યનું દર્શન ફલક દુર ૪૭ આયંકાલક અને સાહિરાજા કરાવે છે ૮૬ શય્યાતર અને બે જૈન સાધુ ક્લક ૩૭ ૬૯ શ્રી સુપાર્શ્વને ચંદ્રનું દર્શન ૪૮ બંદીવાન ગભિલ્લ રાજા કાલક કરાવે છે ૮૭ વિક્રમ રાજાની આગળ તાફલક ૫૦ સમક્ષ લોનું નૃત્ય ૪૯ આયંકાલક અને સાહિરાજા 19 પ્રભુ મહાવીર સામાચારી ઉપ ફલક ૬૪ દેશે છે ક્લક ૩૮ '૮૮ વિક્રમ રાજના દરબારમાં યુદ્ધ ૫૦ પંચરૂપે ઈંદ્ર અને મહાવીર જન્મ ફલક પર કરતાં વેતાલે ૭૧ રાજા સુપાશ્વ સૂર્યગ્રહણ જૂએ છે ફિલક ૩૯ ફિલક ૬૫ ૫૧ આર્યકાલક અને બલભાનુકુમાર ૭૨ સુપાર્શ્વપ્રભુનો પંચમુષ્ટિ લોચ ૮૯ આનંદ કરતાં દે પર આયકાલક અને સાતવાહન રાજા ફલક પર ફલક ૪૦, ૭૩ સુપાશ્વપ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ૯૦ દિગ્ન ગણધરને જંગલમાં ૫૩ સાલિવાહન રાજારાણીઓ સહિત ૭૪ સુપાશ્વપ્રભુનું સમવસરણ ધર્મોપદેશ ૫૪ આકાલક અને સાગરચંદ્રસૂરિ ફલક ૪૧ ૭૫ દેવી સરસ્વતી ૯૧ શ્રી સુપાર્શ્વપ્રભુ શલીશી ધ્યાનમાં ૫૫ મહાવીર પાલખીમાં ફલક ૫૪ ૯૨ સુપાશ્વપ્રભુનું મૃતક વિમાન ફલક ૪ર ૭૬ સુપાર્શ્વપ્રભુનું સમવસરણ ઉપાડતા દેવ ૫૬ આર્યકાલક અને બ્રાહ્મણરૂપે શક ફલક પપ ૯૩ શ્રી સુપાર્શ્વપ્રભુને અમિસરકાર ૫૭ આચાલક અને મૂળ રૂપે શુક્ર ૭૭ સુપાર્શ્વ પ્રભુ સોમા નામની લક ૬૮ ફલક ૪૩ પત્નીને દીક્ષા આપે છે. ૯૪ પૃથ્વીદેવીને આનંદ ૫૮ દેવી સરસ્વતી ક્લક ૫૬ ૫૯ શ્રી સુપાર્શ્વ ચૈવેયક દેવલોકમાં ૭૮ ગુણકરસૂરિ અને કાલકકુમાર ૯ શ્રી સુપાર્શ્વપ્રભુનું નિવણ કુલક ૪૪ ક્લિક ૫૭ ફલક ૭૦ ૬૦ પંચમુષ્ટિ લોચ કરતાં પ્રભુ ૭૯ વિજયવર્ધન રાજાને પંચ- ૯૬ થી ૧-૫ કલ્પસૂત્રનાં સુંદરતમ શ્રી પાર્શ્વ મુષ્ટિ લોચ સુશોભન ૮૦ શ્રી સુપાર્શ્વપ્રભુની દેશના ફલક ૭૧ ૬૧ સુખયામાં સૂતેલાં પૃવીદેવી ફલક ૫૮ ૧૦૬ શ્રી સુપાર્શ્વકુમારનું પાણિગ્રહણ ૬૨ સૌભાગ્યશાળી ચૌદ સ્વમો ૮૧ કુમુદચંદ્ર ઉપાધ્યાય ચંપકમાલાને ફલક ૪૬ ભણાવે છે. ૧૦૭ થી ૧૧૬ કલ્પસૂત્રનાં સુંદરતમ ૬૩ સુમતિ રાજ અને રાણી ૮૨ વીસ ભુજાવાળી કાલિકાદેવી સુશોભને પૃવીદેવી ફલક પ૯ ફલક ૭૩ ૬૪ સુપ્રતિક રાજા અને ચારણમુનિ ૮૩ વિક્રમ રાજા પોતાના પહિત ૧૧૭ થી ૧૨૬ કલ્પસૂત્રની સુંદરતમ ફલક ૪૭ સહિત સુશોભને પ પંચમુષ્ટિ લોચ કરતાં શ્રી ઋષભ ફલક ૬૦ ફલક ઉ૪ ફલક ૪૮ ૮૪ શુક અને શુકી રાજ રિપુમદન ૧૨૭ શ્રી સુપાર્શ્વપ્રભુ પ્રથમ પારણું ૬૧ શ્રી સુપાને જન્મ આગળ સંવાદ કરે છે "Aho Shrutgyanam Page #17 -------------------------------------------------------------------------- ________________ 4 A painted wooden book-cover ४ सचित्र काष्टपट्टिका Page #18 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" Page #19 -------------------------------------------------------------------------- ________________ 5 A painted wooden book-cover ५ सचित्र काष्टपट्टिका 5 Page #20 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 6 A painted wooden book-cover ६ सचित्र काष्टपट्टिका Page #21 -------------------------------------------------------------------------- ________________ ફલક પ ૧૨૮ થી ૧૩ કર્ષત્રનાં સુંદરતમ સુરાાનને લ* દુ ૧૩૮ દક્તિ (હાથી) ૧૩૯ ભૂલભ (ખા) ફલક હતા. ૧૪૦ સુપાર્શ્વ પ્રભુને રાણી સામા તથા શ્રી રોબરમાર વંદન કરે છે. લક ૭૮ ૧૪૧ કેસરીસિંહ ૧૪૨ ફૂલની માળા ફ્લેક ૯ ૧૪૩ ધ્વજા (ધજા) ૧૪૪ પૂર્ણકલશ લક ૮૦ ૧૪૫ શંખકુમાર વૈતાલ તરફ દાડે છે લક ૮૧ ૧૪૬ પા સાવર * શીર સમુદ્ર લક ૮૨ ૧૪૮ થી ૧૬૦ દિક્કુમારીઓનું આગમન લક ૮૩ ૧૬૧ થી ૧૯૭૨મારીઓનું લક ૮૪ ગમન ૧૭૩ થી ૧૮૪ દિકુમારીનું ફૂલક ૮૫ આગમન ૧૮૫ થી ૧૨૬ દિકુમારીનું આગમન * દ ૧૯૮ વહેંમાનકુમારનું પાશ્ચિમમ ફલક ૮૭ ૧૭ મહાવીરનું અર્ધવસ્ત્ર દાન ૨૦૦ ગાવાતનો ઉપસર્ગ લક ૮૮ ૨૧ મુઇષ્ટ નામના ઉપસર્ગ ૨૨ કટપૂનાના ઉપસર્ગ લક ૮૯ ૨૩. પ્રભુ મહાવીરની સ્તુતિ કરતા સુરેન્દ્ર ૨૦૪ મરેન્દ્રને! ઉત્પાત લક ૨૫ યજ્ઞ કરતાં બે બાબણા ૨૬ પ્રભુ મહાવીરને વારાવતી ચંદનાના ફલક કા ૨૭ સમા પાર્શ્વનાથ લક ૯૨ ૨૮ કમા પંચમ તપ તપે છે લક ૯૩ ૨૦૯ રથમાં બેસી પૂરવા જતાં અરિષ્ટનેમિ લક ૯૪ ૨૧૦ શ્રી ઋષભદેવનું પ્રથમ પારણું ૨૧૧ ધર્મચક્રને વંદન કરતાં બાહુબલિ * ક્ષ ૨૧૨ જંબુમાર બે પનિચ્છા સહિત ૨૧૩ જંબુકુમારની છ પત્નીએ ફલક . ૧૪બાબિયાહ અનેવરાહમિહિર ૨૧૫ વજસ્વામી અને કુ, રૂક્ષ્મણી લક ૯૭ ૨૧૬ કલ્પસૂત્રની હસ્તપ્રતનું સુંદરતમ સુરશાબને વાળું એક પાનું ફલક ૯૮ ૨૧૭ કલ્પસૂત્રની હસ્તપ્રતનું સુંદરતમ સુરાનાવાળું એક પાનું લક ૯ ૨૧૮ થી ૨૨૧ મપટ્ટીનાં સુરાભના લક∞ ૨૨૨ થી૨૨૪ મયૂરપક્ષીનાં સુશેાબતે ફૂલક ૧૦૧ ૨૨૫ થી ૨૨૪ પાપડનાં સુરાબના ફ્લકર્ ૨૨૯ થી ૨૩૨ પેાપટ તથા બી પક્ષીઓનાં સુરાભના "Aho Shrutgyanam" ફલક ૧૦૩ ૨૩૩ થી ૨૭૬ પક્ષીઓ તથા ફૂલનાં વાગ્યાનાં સુરીનને ૧૪ ૧૦૪ ૨૭૭ થી ૨૪૦ સ્કૂલનાં સુંદર છેડથયાાનાં સુશાનના ફલક પ ૨૪૧ થી ૨૪૪ ફૂલનાં સુંદર છેડવાઓનાં સુશાલને લક ૧૦૬ ૨૪૫ થી ૨૪૮ ફૂલનાં સુંદર છેાડવાએક અને ભૌમિતિક સ્ખાકૃતિઆનાં સુરીામને લક ૧૦૭ ૨૪૮ થી રપર ગૌમિતિક આકૃતિએનાં ચાખના ફલક ૧૦૮ ૨૫ થી ૨૫૬ ભૌમિતિક બાકૃતિઆનાં સુશોભને ફલક ૧૯ ૨૫૭ થી ૨૬૦ ભૌમિતિક આકૃતિએનાં સુશાભને લક ૧૦ ૨૬૧ થી ૨૬૪ ભૌમિતિક આકૃતિઆનાં સુશાભના ફલક ૧૧૧ ૨૬૫ થી ૨૬૮ હાથીઞા તથા રાજાઆનાં સુરાભના લક ૨ ૨૬૯ થી ૨૭૨ ઊંટા, ફૂલના છે, રાજના અને શહેનશાહનાં સાભના ફલક ૧૧૩ ૨૭૩ થી ૨૦૬ હાથીરાવારા, ધેર્ડસવારા અને મેઘરનાં સુરશાબના લક ૧૧૪ ૨૭૭ થી ૨૦૯ નૃત્ય કરતાં પાત્રા તથા ખેતી પરીશ્માનાં સુરામને ફલક ૧૧૫ ૨૮૦ થી ૨૮૩ નૃત્ય કરતાં પાત્રાનાં સુશાબના Page #22 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #23 -------------------------------------------------------------------------- ________________ Aho Shrutgyanam" 7 A painted wooden book-cover ७ सचित्र काटपट्टिका 7 Page #24 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #25 -------------------------------------------------------------------------- ________________ "Aho Shane 8 A painted wooden book-cover ८ सचित्र काष्टपट्टिका Page #26 -------------------------------------------------------------------------- ________________ JJJJJJJ Cronacccccc waombocca accomacocomarca 9 A painted wooden book-cover ९ सचित्र काष्टपट्टिका Page #27 -------------------------------------------------------------------------- ________________ সবাই Aho Shrutgyanam DOM pomora 10 A painted wooden book-cover १० सचित्र काष्टपट्टिका 10 Page #28 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 11 11 A painted wooden book-cover ११ सचित्र काष्टपट्टिका 11 Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર પક્લુમ ગ્રંથ બીજો || श्री वीतरागाय नमः ॥ ચિત્ર વિવરણ ફ્લ ચિત્ર ૧ કાપટ્ટિકાનાં સુÀાભના ગૂર્જશ્વર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના સમયની આ કાષ્ઠટ્ટિકા જૈસલમેર (રાજસ્થાન)ના કિલ્લાના શ્રી જિનભદ્રસૂરિ જૈન જ્ઞાન ભંડારમાં આવેલી છે. આ કાષ્ઠટ્ટિકા અગિયારમાં સૈકાની નિલીમાજ્યની તાડપત્રીય પ્રત પરની છે. આ પાટલી રઠ્ઠુ ઈંચ લાંબી અને ૩ ઇંચ પહોળી છે. પાટલી ૫૨ ૧ સિંહ, ૨ કુર્કેટ (કુકડે), ૩ હંસ પક્ષી, ૪ દોડતે હાથી અને ૫ દોડીને સામે આવતા હાથીના સુોભનાવાળી છે. કલા રસિકાની જાસુ ખાતર મૂળ રંગમાં આ ચિત્ર રજૂ કરેલું છે. ફલક ૨ ચિત્ર ૨ કાટ્ટિકાનાં સુરોાભના (ચાલુ). ઉપરોક્ત કાપટ્ટિકા પરના અગિયારમાં સૈકાની લિપિમાં ૧ મિન્નીટમાન્ય પુષ્પ શ્રી વિઘ્નસિંહાચાÎળમ ! છે મેં લખેલા અક્ષરાને ભાગ એક રંગમાં રજૂ કરેલા છે. આ ચિત્રમાં અનુક્રમે ૧ દાતા હાથી, ૨ કુર્કેટ (કુકડા), ૩ હઁસ પક્ષી, ૪ સિંહ અને ૫ હુંસ પક્ષીની રજૂઆત કરેલી છે. આ કાટ્ટિકા પરનાં પ્રાણીઓ તથા પક્ષીઓનાં સુÀાલના ગુજરાતની જૈનાશ્રિત કલા સમૃ દ્ધિની શરૂઆતના અને ગુજરાતના રાજાઓના સુવણૅયુગના સમયનાં નમૂનાઓ છે. અને ચિત્રાની દરેક આકૃતિઓનાં રેખાંકના ખરેખર અદ્વિતીય છે. લક ૩ ચિત્ર ૩ કાઇપટ્ટિકાનાં સુરોાભને જેસલમેરનાં ઉપરોક્ત ભંડારની આ કાટ્ટિકા ૩૨ ઈંચ લાંબી અને ર ૢ ઇંચ પહેાળી છે. પશ્ચિમ ભારતની જૈનશ્રિત કલાના પ્રાપ્ત થએલા નમૂનાઓમાં આપણને પહેલી જ વાર આ પાટલીમાં શરીર પર ટપકાંવાળા વાઘ, મત્સ્ય યુગલ તથા પાણીમાં તરતા કાચ જોવા મલે છે. આ પાટલી મારી માન્યતા પ્રમાણે લગભગ નવમા સૈકાના અંતભાગની અથવા દસમાં સૈકાના શરૂઆતના સમયની હોવી જોઇએ. આ કાટ્ટિકામાં અનુક્રમે ૧ સિંહ, ૨ કમલફૂલ, ૩ વાધ તથા ૪ મત્સ્ય-યુગલની ચિત્રકૃતિઓ રજૂ કરવામાં આવેલી છે. મારી માન્યતા જો સંગત હાય તા ઇલેારાની જૈન ચુકામાંના ચિત્રા અને પશ્ચિમ ભારતનાં તાડપત્રીય ચિત્રાની વચ્ચેના સમયના નમૂનાઓ આપણને આ ચિત્રોથી મળી આવે છે. ફલક ૪ ચિત્ર ૪ કાફ્રિકાનાં સુરશાભનેા. ઉપરક્ત ચિત્રકના અનુસંધાનમાં, આ કપટ્ટિકામાં આપણને અનુક્રમે ૧ વાધ, ૨ મત્સ્યયુગલ અને ૩ કમલફૂલની ચિત્રાકૃતિએ જેવા મળે છે. "Aho Shrutgyanam" Page #30 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્ર કઢપક્રમ શ્રેથ બીજે ફલક ૫ ચિત્ર ૫ કાષ્ઠપફ્રિકાનાં સુશોભન. ઉપરોક્ત ચિત્ર ૪ના અનુસંધાનમાં, આ કાષ્ઠપટિકામાં આપણને અનુક્રમે ૧ કમલકૂલ, ૨ પાણીમાં તરતે કાચ અને ૩ કમલકૂલની ચિત્રાકૃતિઓ જોવા મળે છે. ચિત્ર ૬ કાષ્ઠપટ્ટિકાનાં સુશોભન. ઉપરોક્ત ચિત્ર ૩ થી ૫ વાળી કાષ્ઠપદિકાની જેમ જ બીજી કાષ્ઠપફ્રિકાનાં સુશોભને ચિત્ર ૬ થી ૮ માં રજુ કરવામાં આવેલ છે. આ કાષ્ઠપટિકામાં અનુક્રમે ૧ કમલકૂલ તથા ઉંચા કરેલા જમણા હાથમાં દડા જેવું કાંઈક લઈને દેડતે પુરુષ ચીતરેલા છે. આ પુરુષને તથા ચિત્ર ૮ માં આપેલા પુણ્યના પહેરવેશ ઉપરથી આ બંને કાઠપફ્રિકાએ મને નવમા-દસમા સૈકાની હોવાનું અનુમાન કરવા પ્રેરે છે. ચિત્ર ૭ કાષ્ઠપટિકાનાં સુશોભન, ચિત્ર ૬ ના અનુસંધાનમાં આ કાપફ્રિકામાં અનુક્રમે ૧ મત્સ્ય-યુગલ, ૨ કમલફૂલ, ૩ કમલકૂલ તથા ૪ લાલ મુખવાળે કુદતે માંકડે, આ ચિત્રાકૃતિમાં આપણને જોવા મળે છે. આ ચિત્ર કલા રસિકો માટે મૂળ રંગમાં છપાવવામાં આવેલ છે. ચિત્ર ૮ કાષ્ઠપત્રિકાનાં સુભ, ચિત્ર ૭ ના અનુસંધાનમાં અનુક્રમે ૧ કમલફૂલ, ૨ ઉંચા કરેલા જમણા હાથમાં પકડેલાં તીરવાળે દેડતા પુરુષ, ૩ પાષ્ટ્રીમાં તરત કાચબો તથા ૪ કમળફૂલની સુંદર ચિત્રાકૃતિઓ આપણને આ ચિત્રમાં જોવા મળે છે. ચિત્ર ૩ થી ૮ ની આ બંને કાપફ્રિકાઓ આપણને અજંતા-ઇલોરાની ગુફાના ભિસ્તી ચિત્ર પછીના સમયની ચિત્રકળાના ખૂટતા અંકેવાઓ પૂરા પાડે છે એમ મારું માનવું છે. આ બંને કાઠિયદિકાઓનાં ચિત્રોમાં રજૂ થએલાં પ્રાણીઓ સજીવ હેય તેવા લાગે છે. ચિત્ર ૯ કાપકિાનાં સુશોભન. ઉપરોક્ત ગ્રંથભંડારની આ કાષ્ઠપટ્ટિકા લગભગ તેરમા સિકાની છે. આ કાષ્ઠપદિકા ૩૪૩ ઇંચ લાબી તથા ૩૩ ઈંચ પહોળી છે. રાતા રંગની પૃષ્ઠભૂમિ પર લાલ, લીલા, પીળા અને કાળા રંગથી આ ચિત્રાકૃતિઓ ચીતરાએલી છે. આ ચિત્રમાં અનુક્રમે ૧ કમલકૂલ, ૨ મેર, ૩ કમલકૂલ, ૪ હાથી તથા ૫ કમલકૂલની ચિત્રાકૃતિઓ રજૂ કરવામાં આવેલી છે. આ તથા ચિત્ર ૧૦ની કાષ્ઠપટ્ટિકાએ પર કયારાસાર નામના જૈન ગ્રંથનું નામ લખવામાં આવેલું છે. ફિલક ૧૦ ચિત્ર ૧૦ કાષ્ઠપત્રિકાનાં સુશોભન, ચિત્ર ૯ ના અનુસંધાને, અનુક્રમે એક કુદતે વાંદરો, ૨ કમલફૂલ, ૩ હાથી, ૪ કમલકૂલ તથા ૫ હંસાક્ષીની રજૂઆત આ ચિત્રમાં રજૂ કરેલી છે. ચિત્ર ૯-૧૦ એક જ પાટલીના બે ભાગો છે. કેઈ શિખાઉ ચિત્રકારે આ ચિત્રાકૃતિઓ ચીતરી હોય એમ લાગે છે. "Aho Shrutgyanam Page #31 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 12 A painted wooden book-cover १२ सचित्र काष्टपट्टिका Page #32 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #33 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam". 13 A painted wooden book-cover १३ सचित्र काष्टपट्टिका 13 Page #34 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam 14 A painted wooden book-cover १४ सचित्र काष्टपट्टिका Page #35 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 15 A painted wooden book-cover १५ सचित्र काष्टपट्टिका Page #36 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 7150 TWITTE U 16 A painted wooden book-cover १६ सचित्र काष्टपट्टिका 16 Page #37 -------------------------------------------------------------------------- ________________ Abo Shrutavanam FRECCERYSALFOROOK TIT I TH 17 A painted wooden book-cover १७ सचित्र काष्टपट्टिका 2006 m Booom! doog 17 Page #38 -------------------------------------------------------------------------- ________________ 18 DALLE T. JLDINTITETIT ALBORETARIES 18 A painted wooden book-cover १८ सचित्र काष्टपट्टिका HTI UUTTTTTTTTTTTTS TITTITTIITTITTI IT TITUTI TITTTTTTITOR T TETTUOTTEIT "Aho Shrutgyanam Page #39 -------------------------------------------------------------------------- ________________ mell कोमला ..... thes जावनगशशमादेवामarriane RoHDRANA IIIEI Paan o Shrutgyanam 19 A painted wooden book-cover १९ सचित्र काष्टपट्टिका 19 Page #40 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #41 -------------------------------------------------------------------------- ________________ ત્રિ વિવરણ ચિત્ર ૧૧ કાછડપકિાનાં સુશેને. ઉપરોક્ત ગ્રંથભંડારની જ આ કાષ્ટપટ્ટિક પણ લગભગ તેરમા સિકાના સમયની છે. આ કાષ્ટપટ્ટિકા ૩૨ ઇંચ લાંબી તથા ૩ ચિ પહોળી છે. રાતા રંગની પૃષ્ઠભૂમિ પર પીળા, કાળા, લીલા તથા લાલ રંગને આ ચિત્રાકૃતિઓમાં ઉપગ કરવામાં આવેલે છે. આ ચિત્રમાં અનુક્રમે ૧ હંસપક્ષી, ૨ હરણ તથા ૩ વર્ધમાન સંપુટની ચિત્રાકૃતિઓ રજૂ કરવામાં આવેલી છે. ફલક ૧૨ ચિત્ર ૧૨ કાઠપત્રિકાનાં સુશોભન, ચિત્ર ૧૧ના અનુસંધાનમાં, અનુક્રમે ૧ કમલકુલ, ૨ હાથી તથા ૩ સિંહાસનની માંગલિક ચિત્રાકૃતિઓ આ ચિત્રમાં રજૂ કરેલી છે. ચિત્ર ૧૧-૧૨ પણ એક જ પાટલીના બે ભાગે છે. આ ચિત્રાકૃતિઓ પણ કઈ શીખાઉ ચિત્રકારે ચીતરેલી હોય એમ લાગે છે. ફલક ૧૩ ચિત્ર ૧૩ કાષ્ઠપદિકાનાં સુશોભને. ચિત્ર ૧-૨ વાળી કાષ્ટ પદિકાના પાછળના ભાગ પરથી આ ચિત્રાકૃતિ અહીં રજૂ કરેલી છે. આ ચિત્રાકૃતિ આપણને અગિયારમા સૈકા પશ્ચિમ ભારતનાં સુશોભનેને એક અપૂર્વ નમૂને પૂરા પાડે છે. ફલક ૧૪-૧૫ ચિત્ર ૧૪-૧૫ કાષ્ઠપદિકાનાં સુશોભને. હંસાવલિની ચિત્રાકૃતિઓવાળી આ પાટલીની લંબાઈ ૨૧ ઇંચ અને પહેળાઈ ૩ ઈંચ છે. બંને ચિત્રામાં પાંચ પાંચ હંસોની સુંદર હાર છે. આ પાટલી પણ લગભગ તેરમા સૈકાની છે. આ પોટલીમાં કાળા રંગની પૃષ્ઠભૂમિ ઉપર લાલ, પીળા તથા સફેદ રંગથી હંસ પક્ષીઓ ચીતરેલાં છે. હંસપક્ષી જેન શિપમાં તથા ચિત્રોમાં ઘણી જગ્યાએ મળી આવે છે. ફિલક ૧૬ થી ૧૮ ચિત્ર ૧૬-૧૭–૧૮ કાપદિકાઓનાં સુશોભન. અષ્ટમાંગલિકનાં સુશોભનવાળી આ કાષ્ઠપદ્રિકા ૩૫ ઇંચ લાંબી તથા ૩ ઇચ પહોળી છે. ચિત્ર ૧૬-૧-૧૮ માં વહેંચાયેલી આ પાટલીમાં અનુક્રમે આ પ્રમાણે ચિત્રો ચીતરાએલાં છે. ચિત્ર ૧૬માં ૧ હંસ પક્ષી, ૨ હાથી, ૩ દરેણું, ૪ સિંહાસનનાં ચિત્રો છે. ચિત્ર ૧૭માં ૫ વર્ધમાન સંપુટ, ૬ પૂર્ણકલશ, ૭ મ યુગલ, ૮ શ્રીવત્સ તથા ચિત્ર ૧૮માં ૯ સ્વસ્તિક (સાથીઓ), ૧૦ નંદ્યાવર્ત, ૧૧ હાથી તથા ૧૨ હંસપક્ષીની ચિત્રાકૃતિઓ ચીતરેલી છે. આ ચિત્રોમાં પ્રથમના બે અને છેલ્લા બે ચિત્રો સિવાય ૩ થી ૧૦ સુધીની ચિત્રાકૃતિઓ અષ્ટમંગલની છે. આ ચિત્રો પણ તેરમા સિકાનાં છે. રાતા રંગની પૃષ્ઠભૂમિ પર લીલા, કાળ, પીળો, તથા લાલ રંગને ઉપયોગ કરીને આ ચિત્રાકૃતિઓ ચીતરવામાં આવેલી છે. ચિત્ર ૧૯ કાઢપદિકાનાં સુશોભને ભગવતી સૂત્રની ૩૧ ઈંચ લાંબી તથા ૩ ઇચ પહોળી એવી બે કાષ્ટ્રપદ્રિકામાં જૈનોના ચોવીશે તીર્થકરેની માતાએ તથા બાળકરૂપે ચોવીશ તીર્થંકરોનાં "Aho Shrutgyanam Page #42 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્ર ક૯પક્રમ થ ીને ચિત્રો ચીતરાએલાં હતાં, જેમાંથી ઘણાંખરાં ચિત્રો ઘસાઈ ગએલાં હોવાથી, નાશમાંથી બચેલો ભા. આ ચિત્રમાં રજૂ કરેલ છે. આ પાટલીનાં ચિત્રો પશ્ચિમ ભારતની ચિત્રકલાનાં ચઢીયાતા સમયના હોય એમ લાગે છે. આ ચિત્રમાં પાંચમા તીર્થંકર સુમતિનાથથી શરૂ કરીને નવમા તીર્થંકર સુવિધિના સુધીનાં તીર્થંકરનાં તેમની માતા સાથેનાં ચિત્રો આપેલાં છે. પાટલીના ઉપરના ભાગમાં કાળા રંગથી આ પ્રમાણે અક્ષરે લખેલાં છેઃ કુમતનાથ સંસાર......... ......... નારી સુપાર્શ્વનાથ.....કુદરર.... વંમ જારીની રકમ સુવિધિના આ ચિત્રોમાં સુમતિનાથના શરીરને સુવર્ણ વર્ણ છે પદ્મપ્રભુના શરીરને રાતે રંગ છે, સુપાર્શ્વનાથના શરીરનો સુવર્ણ વર્ણ છે, ચંદ્રપ્રભુના તથા સુવિધિનાથન શરીરને સફેદ વર્ણ છે. પાંચે તીર્થકરની માતાના શરીરને સુવર્ણ વર્ણ છે. દરેક માતાઓની કંચકીને રંગ અનકમે લીલો, પીળો, લીલો, વાદળી તથા લાલ છે. દરેકના માથે મુગટ તથા કાનમાં કુંડલ છે. દરેકનું ઉત્તરાસંગ ઉડતું દેખાય છે. "Aho Shrutgyanam" Page #43 -------------------------------------------------------------------------- ________________ 20 पम्प 20 Rsabhadatta and Devānanda २० ऋषभदत्त अने देवानंदा "Aho Shrutgyanam" Page #44 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" Page #45 -------------------------------------------------------------------------- ________________ 21 ALSO 21 Mahāvīra २१ प्रभु महावीर 22 Fourteen Dreams २२ चौद स्वप्न "Aho Shrutgyanam" Page #46 -------------------------------------------------------------------------- ________________ 22 23 Sakra on throne, with court २३ इन्द्रसभा 24 Harinaigameşin removes the embryo from Devānanda's womb २४ गर्भापहार "Aho Shrutgyanam" Page #47 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર અને કોલકકથાનાં સુંદર ચિત્રો જેસલમેરના ગ્રંથ ભંડારની ક૯૫સત્ર તથા કાલકથાની કાગળની પત્ર ૧૪૬ની તારીખ વગરની લગભગ પંદરમા સૈકાની શરૂઆતની ૪૫ ચિત્રોની સુંદર ચિત્રકલાવાળી હસ્તપ્રતના સઘળાંએ ચિત્રો અહીં પ્રથમવાર જ ચિત્ર નં. ૨૦ થી ૨૭ તથા ૬૦, ૬૫, ૭૦, ૭૫, ૭૮, ૮૩ અને ૮૬ તરીકે રજૂ કરવામાં આવેલાં છે. કલારસિમને આ ચિત્રો જોતાં જ જણાઈ આવશે કે આ ચિત્રો કેાઈ સિદ્ધહસ્ત ચિત્રકારની પીંછીથી ચીતરાએલાં છે. કલાની દષ્ટિએ મહત્ત્વનાં બધાંએ ચિત્ર મૂળરંગમાં રજૂ કરેલાં હેવાથી કળાના અભ્યાસીઓને મહત્ત્વની કળા સામગ્રી આ ચિત્રોમાંથી મળી આવશે. આ હસ્તપ્રતની લંબાઈ ૧૨ ઇંચ અને પહોળાઈ ૩ ઇંચ છે. પ્રતનો નંબર ૪૨૫ છે. કલ્પસૂત્રના ચિત્રપ્રસંગે ૩૩ છે, અને કાલકથાનાં ચિત્રપ્રસંગે ૧ર છે. ફલક ૨૦ ચિત્ર ૨૦ રુષભદત્ત અને દેવાનંદા. પ્રતના પાના ૨ ઉપરથી. આ ચિત્રની પહેલાઈ ૨૩ ઈચ અને લંબાઈ ૩ ઈંચ છે. જે રાત્રીએ શ્રમણ ભગવાન મહાવીર દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા, તે રાત્રીએ તે દેવાનંદા બ્રાહ્મણી શય્યામાં ભરઉંઘમાં પણ ન હતી તેમ પૂરી જાગતી પણ ન હતી એટલે કે ડીડી ઉંધતી હતી. આ પ્રમાણે સૂતેલી હતી. તે વખતે પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે તેણીએ ઉદાર, કલ્યાણને કરવાવાળા, ઉપદ્રવાનું હરણ કરનારા, ધનને આપવાવાળ, મંગળને કરવાવાળા અને લક્ષમીની વૃદ્ધિ કરવાવાળા એવા ચૌદ મહાસ્વમ જોયાં. આ સ્વમો જોઈ જાગી ગયાં. આ પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્રો જોઈને દેવાનંદાના હર્ષ, સંતોષ અને વિરમયને પાર ન રહ્યો. ચિત્તમાં આનંદ, હદયમાં પ્રીતિ અને મનમાં પરમષ્ટિને અનુભવ થશે. આ મહાસ્વમો જોઈને તેણીને એટલો બધે હર્ષ થયે કે વરસાદના પાણીથી પિષાએલું કદંબનું ફૂલ જેવી રીતે પ્રફુલ થાય તેવી રીતે તેણીના કેમેરામ વિકસ્વર થયા. તે પછી તેણી આવેલા સ્વમોનું એક પછી એક સ્મરણ કરવા લાગી, અને પોતાની પથારીમાંથી ઉઠીને ધણી જ ધીરજ, શાંતિ, સ્થિરતા અને ગંભીરતાપૂર્વક, રાજહંસના જેવી ગતિ વડે પિતાના પતિઋષભદત્ત બ્રાહ્મણ જ્યાં હતા ત્યાં આવી. આવીને ઋષભદત્ત બ્રાહ્મણને જય તથા વિજયથી વધાવ્યા. આ પ્રમાણે વધાવીને ભદ્રાસન પાસે ગઈ. ત્યાં શ્રમને પરિહરી, ક્ષોભને દૂર કરી, સુખપૂર્વક આસન પર બેઠી. પછી બંને હાથના દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ કરીને દેવાનંદા આ પ્રમાણે બેલી -“હે દેવાનુપ્રિય! આજે શય્યામાં હું થોડી થોડી ઉંઘતી હતી તે વખતે મ આવા ઉદાર અને લક્ષ્મીને આપવાવાળા ગજ, વૃષભ વગેરે ચૌદ મહાસ્વમ, આ પ્રમાણે જોયાં અને તે જોઈને હું જાગી ઉઠી. હે દેવાનુપ્રિય! આ ચૌદ મહાસ્વોનું કેવું કલ્યાણકારી ફલ મલશે તેને મને વિચાર આવે છે.” પછી ઋષભદત્ત દેવાનંદા પાસેથી સ્વપ્રને લગતી સઘળે વૃત્તાંત સાંભળીને રાજી થ, સંતોષ પામ્યો, અને તેનાં રેમેરામ વિકવર થઈ ગયાં. પછી તેણે પિતાના મનમાં એ સ્વોના અર્થોને "Aho Shrutgyanam Page #48 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્ર કઠપકુમ ગ્રંથ બીજો ઉકેલ કરીને, પિતાની સામે જ બેઠેલી દેવાનંદાને આ પ્રમાણે કહેવા માંડ્યું (જૂઓ ચિત્ર ૨૦). ચિત્રમાં ભદ્રાસન ઉપર બેઠેલો ઋષભદત્ત પિતાને ડાબે હાથ ઉચા કરીને, સામે જ ભદ્રાસન ઉપર બેઠેલી દેવાનંદાને સ્વમોનું ફલ કહેતે સ્પષ્ટ રીતે રજૂ કરેલ છે. ઋષભદત્તની તથા દેવાનંદાની વેશભૂષા ચિત્રકારના સમયના પુરુષ-સ્ત્રીઓની વેશભૂષાનો ઉત્તમોત્તમ પૂરાવે છે. ઋષભદત્તની દાઢીના એકએક વાળ ગણી શકાય તેવી રીતે ચીતરીને આ ચિત્ર ચીતરનાર ચિત્રકારે પોતાની ચિત્રકળાની સિદ્ધહસ્તતાને પૂરા રજૂ કરેલ છે. કલ્પસૂત્રની સેંકડો સચિત્ર હસ્તપ્રતોમાં આ હસ્તપ્રતનાં ચિત્રો જેટલાં સુંદર કલાપૂર્ણ ચિત્રો મારાં જોવામાં આવ્યાં નથી. બંનેનાં વએ પરની ચિત્રાકૃતિઓ આપણને તે સમયનાં રેશમી પટેળાંનાં સુંદર નમૂનાઓ પૂરા પાડે છે. આ ચિત્રમાં ગુલાબી, કેસરી, રાતે, ધૂળ, કાળો, વાદળી, પીળો, રૂપેરી તથા સોનેરી ને ચિત્રકારે ઉપચોગ કરેલ છે. ફલક ૨૧ ચિત્ર ર૧ પ્રભુ મહાવીર પ્રતના પાના ૧ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ પણ ૨] ઈંચ અને લંબાઈ ૩ ઈંચ છે. શ્રમણ ભગવાન મહાવીર પુત્તર વિમાનમાંથી વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ગ્યવ્યાચવીને બ્રાહ્મણકુંડ નામના નગરમાં કેડાલગોત્રી બ્રાહ્મણ કહષભદત્તની સ્ત્રી દેવાનંદા જે જાલંધરાત્રી છે, તેની કુક્ષિમાં ઉત્પન્ન થયા. આષાઢ સુદિ ૬ના દિવસની મધ્યરાત્રીના સમયે અને ઉત્તરાફાગુની નક્ષત્રને ચંદ્રને યુગ પ્રાપ્ત થયો હતો તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્યભવ અને દિવ્ય શરીરને ત્યાગ કરી ગર્ભમાં આવ્યા. ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. આજે જેવી રીતે જિનમંદિરમાં મૂર્તિને આભૂષણોથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મૂર્તિના મસ્તકે મુકુટ, બંને કાનમાં કુંડલ, ગળામાં કઠે, હૃદય ઉપર સુંદર મોતીને હાર, બંને હાથની કેણીના ઉપરના ભાગમાં બાજુ બંધ, અને કાંડાં ઉપર બે કડાં, બંને હાથની હથેલીઓ પલાંઠી ઉપર મૂકીને ભેગી કરેલી છે, તથા તેના ઉપર સેનાનું શ્રીફળ વગેરે ચીતરવામાં આવેલાં છે. પ્રભુ મૂર્તિ પધાસને બિરાજમાન છે. મૂતિની આજુબાજુ ફરતે પરિકર છે. પ્રભુની પલાંઠી નીચે સિંહનું લંછન પણ સ્પષ્ટ દેખાય છે. આ ચિત્રમાં ચિત્રકારે સેનાની શાહીને જ મુખ્યત્વે ઉપગ કરેલ છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જ્યારે તીર્થકરનું ચવન થાય છે ત્યારે, શરીરની કેઈપણ જાતની આકૃતિ તો હતી નથી અને તીર્થકર નામકર્મનો ઉદય તો તેઓને સાધુપણું અંગીકાર કર્યા પછી કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સત્તામાં આવે છે. તે તેઓના ચુવનને પ્રસંગ દર્શાવવા તેઓની મૂર્તિ રજૂ કરવાનું કારણ શું? જૈન સંપ્રદાયના અનુયાયીઓ દરેક તીર્થંકરના પાંચે કલ્યાણકે એક સરખાં જ મહત્ત્વનાં માને છે. પછી તે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ્ય કે નિર્વાણ હોય. અને તે સધળાં જ પવિત્ર હોવાથી પશ્ચિમ ભારતના પ્રાચીન ચિત્રકારેએ આ કલ્યાણક રજૂ કરવા માટે જુદી જુદી કલ્પનાઓ કરી અમૂક પ્રકારની આકૃતિઓ નક્કી કરેલી હોય એમ લાગે છે. કારણ કે જેવી રીતે આપણને અહીં "Aho Shrutgyanam Page #49 -------------------------------------------------------------------------- ________________ 23 25 Sakra reverences Mahavira's embryo २५ शकस्तव "Aho Shrutgyanam" Page #50 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #51 -------------------------------------------------------------------------- ________________ 26 Mahāvīra's lustration and bath at birth २६ महावीरनो जन्माभिषेक 27 Siddhārth celebrating Mahāvīra's birth festival २७ महावीरनो जन्ममहोत्सव उजवता सिद्धार्थ "Aho Shrutgyanam" Page #52 -------------------------------------------------------------------------- ________________ 25 28 The Laukāntika gods come to awaken Mahāvīra २८ लोकांतिक प्रार्थना 29 Mahavira's Samavasarana २९ महावीरनुं समवसरण "Aho Shrutgyanam" Page #53 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવલ્ ચવન-કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉદ્ભવે છે. તેવી જ રીતે નિર્વાણુ–કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉદ્ભવવાના જ; કારણ કે પ્રભુ નિર્વાણ પામ્યા પછી તેએનું શરીર કે આકૃતિ વગેરે કાંઈ હોતું નથી. હવે આપણે પ્રાચીન ચિત્રકારોએ પાંચે કલ્યાણકામાં કઈ કઈ ચિત્રાકૃતિએ નક્કી કરેલી છે તે સંબંધી વિચાર કરી લઈએ એટલે આગળના આ પાંચે પ્રસંગેાને લગતા ચિત્રોમાં શંકા ઉદ્ભવવાનું કારણ ઉપસ્થિત થાય જ નહિ, ૧ ચ્યવન–કલ્યાણકના પ્રસંગ દર્શાવવા માટે પ્રાચીન ચિત્રકાર હુમેશાં જે જે તીર્થંકરના ચ્યવન-કલ્યાણકના પ્રસંગ હોય તેમનાં લૈન સહિત અને કેટલાંક ચિત્રોમાં તેનાં શરીરના વર્ણવાળી તે તે તીર્થંકરની મૂર્તિની પરિકર સહિત રજૂઆત કરે છે. ૨ જન્મકલ્યાણકના પ્રસંગ દર્શાવવા માટે હંમેશાં જે જે તીર્થંકરના જન્મ કલ્યાણકના પ્રસંગ દર્શાવવાને હાય તે તે તીર્થંકરની માતા અને તીર્થંકરના શરીરના વર્ણવાળા એક નાના બાળકની રજૂઆત તેઓ કરે છે. ૩ દીક્ષા–કલ્યાણકના પ્રસંગ દર્શાવવા માટે હમેશાં જે જે તીર્થંકરના દીક્ષા-કલ્યાણકના પ્રસંગ રજૂ કરવાના હોય, તે તે તીર્થંકરની ઝાડ નીચે પંચમુષ્ટિ લેચ કરતી આકૃતિ, એક હાથથી ચેટલીના લેાચ કરતાં બેઠેલી અને તેની પાસે એ હાથ પહેાળા કરીને કેશને ગ્રહણ કરતા ઈન્દ્રની રજૂઆત ચિત્રમાં તેઓ કરે છે. ૪ કૈવલ્ય--કલ્યાણક-જે જે તીર્થંકરના કૈવલ્ય-કલ્યાણકના પ્રસંગ દર્શાવવાને તેના આશય હાય, તે તે તીર્થંકરના સમવસરણની રજૂઆત તે કરે છે. ૫ નિર્વાણ-કલ્યાણક-જે જે તીર્થંકરના નિર્વાણ-કલ્યાણકને પ્રસંગ દર્શાવવાના હોય, તે તે તીર્થંકરના શરીરના વર્ષે તથા લૂંછન સાથે તેની પદ્માસનની બેઠકે વાળેલી પલાંઠી નીચે સિદ્ધશીલાની (બીજના ચંદ્રમાના આકાર જેવી) આકૃતિની તથા કેટલીક વખત બંને બાજુએ એકેક ઝાડની રજૂઆત પ્રાચીન ચિત્રકારી કરતા દેખાય છે. ચિત્રની પહેાળાઈ પણ ૨” ઈંચ ચિત્ર ૨૨: ચૌદ સ્વપ્ન, પ્રતના પાના ૩ ઉપરથી આ અને લખાઈ ૩ ઈંચ છે. દેવાનંદાએ જે ચૌદ મહાસ્વપ્નો જોયાં તે આ પ્રમાણે ૧ ગજ, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ લક્ષ્મી (અભિષેક), ૫ ફૂલની માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ (ધજા), હું પૂર્ણકુંભ (કલશ), ૧૦ પદ્મ સાવર, ૧૧ ક્ષીર સમુદ્ર, ૧૨ દેવ વિમાન, ૧૩ રનના ઢગલા અને ૧૪ નિધૂમ અગ્નિ' આ ચૌદ મહાસ્વમોનું વિસ્તૃત વર્ણન મારા તરફથી પ્રસિદ્ધ થએલ - પવિત્ર કલ્પસૂત્ર ’ નામના ગ્રંથના પૃષ્ઠ ૧૫ થી ૨૧ ઉપર કરવામાં આવેલું છે. વાચકેાની જાણ ખાતર અત્રે તેનું ટૂંક વિવેચન કરવામાં આવે છેઃ ^] ર ૧ ७ ૧૩ ૧૪ ૧ ગાય-વલ-લીં-મિત્તેઞ-ડ્રામ-ન્નત્તિ-વિનચર--ાય-એમ-૧૭મસર-ક્ષાર-વિમાળમબળ ચળુ-ચ-સિદ્દેિ ચ | ક્ -ષિત્ર ત્ર પુષ્ટ છે. ૩ ૫ ૧ . દ ૧૦ ૧૧ "Aho Shrutgyanam" ૧૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર કહષકુમ થે બીજે ' (૧) હાથી. ચાર મહાન દંતૂળવાળે, ઉં, વરસી રહેલા વિશાળ મેઘ જેવો અને વૈતાઢય પર્વતના જે સફેદ, તેના શરીરનું પ્રમાણુ શક્રેન્દ્રના ઐરાવણ હાથીના જેવું હતું, સર્વ પ્રકારના શુભ લક્ષણુવાળે, હાથીઓમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારને હાથી દેવાનંદાએ પહેલા સ્વપ્રમાં છે. હાથી એ પરમ મંગલકારી તથા રાજ્યચિન્હદ્યોતક છે. (૨) વૃષભ. શ્વેત કમળનાં પાંદડાંઓની રૂપકાંતિને પરાજીત કરતે, મજબૂત ભરાવદાર માંસપેસીવાળ, પુષ્ટ, યથાસ્થિત અવયવવાળે અને સુંદર શરીરવાળા વૃષભ બીજા સ્વમમાં જે. તેનાં અતિશય ઉત્તમ અને તીણું શીંગડાંઓના આગલા ભાગમાં તેલ લગાવેલું હતું. તેના દાંત સુશોભિત અને શ્વેત હતા. વૃષભ (બળદ) એ ખેતીને ઘાતક છે. (૩) સિંહ. ત્રીજા સ્વમમાં દેવાનંદાએ સિંહ જે. તે પણ મેતીના હાર, ચંદ્રનાં કિરણ, રૂપાના પર્વત જેવા વેત, રમણીય અને મનહર હતા. તેના પંજ મજબૂત અને સુંદર હતા. પુષ્ટ અને તીક્ષ્ણ દાઢવડે તેનું મુખ ભી રહ્યું હતું, તેની મનોહર જીભ લપલપાયમાન થતી હતી. સાથળ વિશાળ અને પુષ્ટ હતી, સ્કંધ પરિપૂર્ણ અને નિર્મળ હતા, બારીક અને ઉત્તમ કેશવાળી વડે તે અનહદ શોભી રહ્યો હતો, તેનું પૂંછડું કુંડલાકાર અને શોભાયમાન હતું, તે વારંવાર જમીન સાથે અફળાતું અને પાછું કુંડલાકાર બની જતું હતું, તેની આકૃતિમાં સૌમ્યભાવ દેખાઈ આવતા હતા. આ લક્ષણવંત સિંહ આકાશમાંથી ઊતરતે અને પિતાના મુખમાં પ્રવેશ કરતો દેવાનંદાએ જ. સિંહ પરાક્રમને દ્યોતક છે. (૪) લહમીદેવી. અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળી લહમીદેવીનાં ચોથા સ્વમમાં દર્શન થયાં. તે લક્ષ્મીદેવી ઉચા હિમપાન પર્વતને વિષે ઉત્પન્ન થએલા કમળરૂપી મનોહર સ્થા તેના કમળરૂપી સ્થાનના વિશેષ વર્ણન માટે જૂઓ કલ્પસૂત્ર સુબાધિકા વ્યાખ્યાન બીજું. લક્ષ્મીદેવી સૌભાગ્યનાં ધોતક છે. (૫) ફૂલની માળા. પાંચમા સ્વમમાં દેવાનંદાએ કહ૫વૃક્ષનાં તાજાં અને સરસ ફૂલેવાની મેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી ઊતરતી જોઈ. માળા શૃંગારની દ્યોતક છે. (૬) પૂર્ણચંદ્ર. છઠ્ઠા સ્વમમાં દેવાનંદાએ ચંદ્રનાં દર્શન કર્યા. આ ચંદ્ર અજવાળીયા પખવાડિયાની પૂર્ણિમાને પિતાની કળા વડે શોભાવનાર સંપૂર્ણ હતો. ચંદ્ર નિર્મળતાનો ઘોતક છે અને બીજા પક્ષે અંધકારનો નાશક છે. (૭) ઊગતા સૂર્ય. સાતમાં સ્વમમાં દેવાનંદાએ અંધકારના સમૂહને નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દર્શન કર્યા. સૂર્ય અતુલ પરાક્રમો દ્યોતક છે. (૮) સુવર્ણમય વજદંડ. આઠમાં સ્વામી દેવાનંદાએ ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર ફરકતી દવા જોઈ. તેના ઉપરના ભાગમાં શ્વેત વર્ણનો સિંહ ચીતરેલો હતે. ધ્વજ એ વિજયનું ચિન્હ છે. (૯) જળપૂર્ણકુંભ. નવમા વમમાં દેવાનંદાએ પાણીથી ભરેલે કુંભ છે. તે કુંભ (કલશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણસમ અતિ નિર્મળ અને દેદીપ્યમાન હતું. એમાં સંપૂર્ણ જળ ભરેલું હેવાથી તે કયાણુને સૂચવતા હતા. પૂર્ણ કુંભ મંગલને દ્યોતક છે. "Aho Shrutgyanam Page #55 -------------------------------------------------------------------------- ________________ 30 Sakra's Command 30 STEFISIT "Aho Shrutgyanam" 26 Page #56 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #57 -------------------------------------------------------------------------- ________________ 31 Mahavira as a siddha ३१ महावीर निर्वाण 32 Indrabhuti Gautama's omniscience ३२ गौतमस्वामीने केवलज्ञान "Aho Shrutgyanam" Page #58 -------------------------------------------------------------------------- ________________ 33 Mahavira as a siddha ३३ वीर निर्वाण 34 Pārsva in the initiation palanquin ३४ पार्श्वकुमार पालखीमां "Aho Shrutgyanam Page #59 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ (૧૦) પદ્મ સરોવર, દસમા સ્વમમાં દેવાનંદાએ પદ્મ સરવર જોયું. આખું સરોવર જૂદી જૂદી જાતનાં વિવિધરંગી કમળાથી તથા જળચર પ્રાણુઓથી સંપૂર્ણ ભરેલું હતું. આવું રમણીય પદ્મ સરવર દસમા સ્વમમાં જોયું. સરોવર નિર્મળતાનું ઘાતક છે. (૧૧) ક્ષીર સમુદ્ર. અગિયારમા સ્વપમાં દેવાનંદાએ ક્ષીર સમુદ્ર જે. એ સમુદ્રના મધ્યભાગની ઉજજવલતા ચંદ્રના કિરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેને અગાધ જળપ્રવાહ વિસ્તરી રહ્યો હતો. સમુદ્ર ગંભીરતાને દ્યોતક છે. (૧૨) દેવવિમાન. બારમા સ્વમમાં દેવાનંદાએ દેવવિમાન જોયું. આ વિમાનને ૧૦૦૮ થાંભલા હતા, તેમાં દિવ્ય પુષ્પની માળાઓ લટકતી હતી, તેની ઉપર વરૂ, વૃષભ, ઘેડા, મનુષ્ય, પક્ષી, હાથી, અશકલતા, પધલતા વગેરેનાં મનોહર ચિત્રો આલેખેલાં હતાં. તેની અંદરથી મધુર સ્વરે ગવાત યન અને વાજિંત્રોના નાદથી વાતાવરણમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઈ જતી હતી. વળી તે વિમાનમાંથી કાલાગુરુ, ઊંચી જાતના જિંદુ દશાંગાદિ ઉત્તમ સુગંધી દ્રવ્યોથી ઉત્તમ મેક નીકળતી હતી. આવું ઉત્તમ વિમાન દેવાનંદાએ જોયું. વિમાન ઉત્તમતાનું દ્યોતક છે. (૧૩) રત્નરાશિ. તેરમા સ્વમમાં દેવાનંદાએ રત્નનો ઢગલો જોયો. તેમાં પુલકરત્ન, વજરત્ન, ઈન્દ્રનીલરન, સ્ફટિક વગેરે રને હતાં, તે ઢગલો પૃથ્વીતા પર હોવા છતાં કાંતિવડે ગગનમંડળ સુધી દીવી રહ્યો હતો. રત્નરાશિ નિર્માતાને ઘાતક છે. (૧૪) નિર્ધમ અગ્નિ. ચૌદમા સ્વમમાં દેવાનંદાએ ધૂમાડા વગરના અગ્નિ જોયો. એ અગ્નિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાતું હોવાથી તે ધૂમાડા વગરને હતા. તેની જવાળાઓ પૃથ્વી ઉપર રહીરહી જશે કે આકાશના કોઈએક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હોય તેવી ચંચલ લાગતી હતી. ધૂમાડા વગરને અગ્નિ પવિત્રતાને ધ્રોતક છે. આ ચિત્રમાં આટલી નાની જગ્યામાં ચિત્રકારે ત્રણ હારમાં ચૌદ સ્વ વિવિધરંગથી ચીતરીને, પોતાના હસ્તકૌશલ્યને સુંદર પૂરા આપેલ છે. આ ચિત્રમાં પહેલી હામાં અનુક્રમે ૧ હાથી, ૨ વૃષભ અને ૩ કેસરીસિંહ, બીજી હારમાં અનુક્રમે ૪ કલશ, ૫ લક્ષ્મીદેવી, ૬ ક્ષીર સમુદ્ર, ૭ પદ્મ સરોવર, ૮ દેવ વિમાન તથા ત્રીજી હારમાં ૯ ધજા, ૧૦ પુષ્પની માળા, ૧૧ રનને ઢગલો, ૧૨ નિર્ધમ અગ્નિ, ૧૩ સૂર્ય અને ૧૪ ચંદ્ર ચીતરેલા છે. ફલક પર ચિત્ર ૨૩. ઈન્દ્રસભા. પ્રતના પાના ૩ ઉપરથી. આ ચિત્રની લંબાઈ ૩ ઇંચ છે, અને પહોળાઈ પણ ૩ ઇંચ છે. સૌધર્મેન્દ્ર ઈન્દ્રસભામાં બેઠા છે. તે સૌધર્મેન્દ્ર કેવો છે ? જે બત્રીસ લાખ વિમાનનો અધિપતિ છે, જે રજરહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે, જેણે માળા અને મુકુટ યથાસ્થાને પહેરેલાં છે, નવીન સુવર્ણનાં મનોહર આશ્ચર્યને કરનારાં આજુબાજુ કંપાયમાન થતાં એવાં બે કડળે જેણે ધાર કર્યા છે, છત્રાદિ રાજચિન્હો જેની મહાદ્ધિને સૂચવી રહ્યાં છે, શરીર અને આભૂષણથી અત્યંત દીપતા, મહાબળવાળે, મેટા યશ તથા માહામ્યવાળા, દેદીપ્યમાન શરીરવાળા, પંચવણી પુછપની બનાવેલી અને છેક પગ સુધી લાંબી માલાને ધારણ કરનારા સૌધર્મ નામે દેવકને "Aho Shrutgyanam Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] જેના ચિત્ર કલ્પદ્રુમ ગ્રંથ બીજો વિષે સૌધર્માવલંસક નામના વિમાનમાં, સુધર્મા નામની સભામાં શક્ર નામના સિંહાસન ઉપર બિરાજે છે. ચિત્રમાં ઉપરના ભાગમાં ઈન્દ્રસભામાં સુવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન થએલો છે. તેના હાથમાં પુજા અને ડાબા હાથમાં અંકુશ છે. નીચેનો જમણો હાથ સામે બેઠેલી ઈદ્રાણીની સાથે કાંઈક વાતચીત કરતે હોય તેમ રાખેલો છે, અને તેના નીચેના ડાબા હાથમાં રૂમાલ જેવી કોઈ વૃદ્ધ રાખેલી છે. ઈન્દ્રાણીની પાછળ બીજા બે દેવે બેઠેલાં છે. ચિત્રના નીચેના ભાગમાં બીજા ચાર દે બેઠેલાં છે. સામે બેઠેલી ઈન્દ્રાણી તથા દેવ ઈન્દ્રની આજ્ઞા સાંભળતા હોય તેવી રીતે બેઠેલાં છે. આ ચિત્રને રંગે પણ બહુ જ સુંદર છે. ચિત્ર ૨૪. ગર્ભાપહાર. પ્રતના પાના સોળ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ ૩ ઈંચ છે. અને લંબાઈ ૩ ઇંચ છે. દેવરાજ શકની આજ્ઞા સ્વીકારીને, શકની પાયદળ સેનાને અધિપતિ હરિપ્લેગમેથી દેવ, ભરતક્ષેત્રમાં આવેલા બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણનું ઘર આવેલું છે, અને એ ઘરમાં ઋષભદત્તની પત્ની દેવાનંદા બ્રાહ્મણ જ્યાં સૂઈ રહેલી છે, ત્યાં આવે છે. ત્યાં આવીને માતાના ગર્ભમાં રહેલા પ્રભુને જોતાં જ શ્રમણ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે. પ્રણામ કરીને તે દેવ, પરિવાર સહિત દેવાનંદ બ્રાહ્મણીને અવસ્થાપિની નિદ્રામાં મૂકે છે, એ બધાંને ગાઢ નિદ્રામાં મૂકીને ત્યાં રહે અસ્વચ્છ પરમાણુ-૫ગલાને દૂર કરીને ત્યાં રહેલા સ્વચ્છ પરમાણુ-પુગલેને ફેંકે છે વેરે છે--ફેલાવે છે; એમ કર્યા પછી “ભગવન્! મને અનુજ્ઞા આપે ” એમ કહીને પિતાની હથેળીના સંપુટમાં શ્રમણ ભગવંત મહાવીરને કોઈ જાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણ કરે છે. ચિત્રમાં દેવાનંદાએ ચાળી, ઉત્તરીયવસ-સાડી, ઉત્તરાસંગ વગેરે સુંદર વ પરિધાન કરેલાં છે, શય્યામાં સુંદર આછાડ–ચાદર બિછાવેલ છે. તેણે તકીઆને અઢેલીને-રેકે દઈને અર્ધ જગત અને અર્ધ-નિદ્રાવસ્થામાં સૂતેલી દેખાય છે. તેણીએ પિતાને ડાબે પગ જમણા પગના ઢીંચણ ઉપર રાખેલ છે. તેણીના કાનમાં કુંડલ, માથામાં મૂલ્યવાન આભૂષણ તથા તેણીના માથાની વેણી સ્ટી છે અને તેને છેડે ઠેઠ પલંગની નીચે સુધી લટકતે દેખાય છે. તેણીના પગ અગાડી બંને હાથે ગમન પકડીને હરિગમણિ દેવ ઉભા છે. હરિગમેષિનું મુખ હરણના જેવું છે અને માથે બે હરણ જેવાં શીંગડાં પણ ચિત્રકારે ચીતરેલાં છે. પલંગના ઉપરના ભાગમાં ચંદરવા સુંદર ચિત્રાકતિવાળો બાંધેલા છે. પલંગની નીચે નજીકમાં પગ મૂકવા માટે પાદપીઠ છે. ચિત્ર ૨૫. શકસ્તવ. પ્રતના પાના ૯ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ ૩ ઇંચ છે, અને લંબાઈ પણ ૩ ઈંચ છે. સૌધર્મેન્દ્ર શુક્ર નામના સિંહાસન ઉપર બેઠાં બેઠાં (જૂઓ ચિત્ર ૨૩) પિતાના અવધિજ્ઞાન વડે શ્રમણ ભગવાન મહાવીરને, ઋષભદત્તની પત્ની દેવાનંદાની કુક્ષિામાં ગર્ભપણે ઉત્પન્ન થએલા જોયા. જોતાં જ તે હર્ષિત થયો. હર્ષના અતિરેકથી, વરસાદની ધારાથી પુષ્પ જેમ વિકાસ પામે તેમ તેના માજી વિકસ્વર થયા, તેનાં મુખ અને નેત્ર ઉપર પ્રસન્નતા છવાઈ રહી, તરત જ "Aho Shrutgyanam Page #61 -------------------------------------------------------------------------- ________________ 29 35 Harinaigameşin brings the embryo to queen Trisala ३५ गर्भसंक्रमण "Aho Shrutgyanam" Page #62 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #63 -------------------------------------------------------------------------- ________________ 30 36 Parsva as a siddha. ३६ पार्श्व निर्वाण 37 Nemi's birth ३७ नेमिजन्म "Aho Shrutgyanam Page #64 -------------------------------------------------------------------------- ________________ P442 . ARMANNA SP 38 Nemi's Samavasarana ३८ श्रीनेमिनाथन समवसरण 39 Six Ganadharas of Mahavira ३९ प्रभु महावीरना छ गणधरो "Aho Shrutgyanam Page #65 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ [૧૧ શક્રેન્દ્ર આદર સહિત ઉત્સુકતાથી પેાતાના સિહાસન ઉપરથી ઊચ્ચો, ઊંડીને પાદપીઠથી નીચે ઉતર્યા. ઊતરીને રત્નાથી જડેલી અંને પાદુકાઓને પગમાંથી ઊતારી નાખી. પછી એક વસ્ત્રવાળું ઉત્તરાસંગ ધારણ કરીને અલિ વડે બે હાથ જોડી તીર્થંકરની સન્મુખ સાત-આઠ પગલાં ગયા. પછી પોતાના ડાભે ઢીંચણ ઊભા રાખી, જમણા ઢીંચણુને પૃથ્વીતળ ઉપર લગાડીને પેાતાનું મસ્તક ત્રણ વાર પૃથ્વીતળને લગાડયું, અને તે સાથે પેાતાના શરીરને પણ નમાવ્યું. કંકણુ અને એરખાથી શોભિત એવી પેાતાની ભુજાઓને જરા વાળીને ઊંચી કરી, બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવત્ત કરી મસ્તકે અંજલિ જોડીને શસ્તવ વડે પ્રભુ શ્રી મહાવીરની સ્તુતિ કરી. ચિત્રમાં ડાબી ખાનુએ ઇન્દ્ર પાતાના અને ઢીંચણુ પૃથ્વીતળ ઉપર લગાડી બે હાથની અંજલ જોડીને ભક્તિપૂર્વક શક્રસ્તવ ખેલતા હોય તેમ સ્પષ્ટ દેખાય છે. ઇન્દ્રના અને હસ્તની અંજલિમાં ઉત્તરાગ પકડેલું છે. ચિત્રમાં જમણી આજુએ શક્ર નામનું સિંહાસન સુંદર ચિત્રાકૃતિઓવાળું ચીતરેલું છે. ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળા ચંદરવા આંધેલા છે. આ ચિત્રમાં ચિત્રકારે સેનાની શાહીના જ મુખ્યત્વે ઉપયાગ કરેલા છે. ઈન્દ્રની રજૂઆત ચિત્રકારે અહુ જ સરસ રીતે કરેલી છે. લક ૨૪ ચિત્ર ૨૬. મહાવીરને જન્માભિષેક, પ્રતના પાના ૪૧ ઉપરથી. આ ચિત્રની પહેાળાઈ ૩ ઈંચ છે, અને લંબાઈ પણ ૩ ઈંચ છે. સૌધર્મેન્દ્રનું પર્વત સમાન,નિશ્ચલ, શકનામનું સિંહાસન કંપાયમાન થયું, એટલે ઇન્દ્રે અધિજ્ઞાનને ઉપયેાગ મૂકી જોયું તેા ચરમ જિનેશ્વર-છેલ્લા તીર્થંકરના જન્મ થએલેા જણાયે; તુરત જ ઇન્દ્રે રિણગમેષિ દેવ પાસે એક ચેાજન જેટલા મંડળવાળા સુધાષા નામના ઘંટ વગડાવ્યે, એ ઘંટ વગાડતાંની સાથે જ સર્વે વિમાનેમાં ઘંટ વાગવા લાગ્યા. પેાતપેાતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવા સમજી ગયા કે ઇન્દ્રને કાંઈક કર્રાગ્ય આવી પડયું છે. તે સર્વે એકઠા થયા એટલે રિગેંગમેષિએ ઈન્દ્રના હુકમ કહી સંભળાવ્યેા. તીર્થંકરને જન્મમહેાત્સવ કરવા જવાનું છે એમ જાણીને દેશને બહુ જ આનંદ થયા. દેવાથી પરિવરેલા ઈન્દ્ર નન્દીશ્વર દ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપી ભગવાનના જન્મસ્થાનકે આવ્યા. પ્રભુને તથા તેની માતાને ત્રણ પ્રદક્ષિણા દર્દ, વંદન નમસ્કાર વગેરે કરી એક્ષ્ચ કે: ‘કુક્ષિમાં રત્ન ઉપજાવનારી, જગતમાં દીપિકા સમી હે માતા ! હું શક્રેન્દ્ર આજે તમારા પુત્રછેલ્લા તીર્થંકર-ના જન્મમહેાત્સવ ઊજવવા દેવàકથી ચાલ્યું આવું છું. માતા ! તમે કઇ રીતે ચિતા કે વ્યગ્રતા ન ધરતાં. ' તે પછી ત્રિશલા માતાને ઇન્દ્રે અવસ્વાપિની નિદ્રા આપી અને પ્રભુને ફરસંપુટમાં લીધા. ધીમેધીમે વિવિધ ભાવના ભાવતા દેવાથી પરિવરલે, સૌધર્મેન્દ્ર, મેરૂ પર્વતના શિખર ઉપર પાંડુકવનમાં આવી પહેાંચ્યા અને ત્યાં મેરૂની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુકબલા નામની શિલા ઉપર જઈ પ્રભુને ખેાળામાં લઈ પૂર્વીદેશા ભણી મુખ કરી સ્થિત થયા. પહેલાં અચ્યુતેન્દ્ર પ્રભુને સ્નાન કરાવ્યું. તે પછી અનુક્રમે બીજા ઇન્દ્રો અને એક ચંદ્ર-સૂર્ય "Aho Shrutgyanam" Page #66 -------------------------------------------------------------------------- ________________ ચિ, ૧૨] જેના ચિત્ર કલ્પદ્રુમ ગ્રંથ બીજે વગેરેએ પણ પ્રભુના જ્ઞાનને લહાવો લીધે. શક્રેન્દ્ર પોતે ચાર વૃષભનું રૂપ કરીને આઠ શીંગડાઓમાંથી ઝરતા જળવડે પ્રભુને અભિષેક કર્યો. ચિત્રમાં સૌધર્મેન્દ્રના ખોળામાં પ્રભુ બિરાજમાન થએલા છે. ઉપરના ભાગમાં અને બાજુ એકેક વૃષભ ચીતરેલે છે અને બંને બાજુએ એકેક દેવ હાથમાં કલશ લઈને પ્રભુને સ્નાન કરાવવા ઊભેલા છે. ઈન્દ્રની પલાંઠીની નીચે મેરૂ પર્વતની ચૂલાઓ ચીતરેલી છે. આ ચિત્રમાં પણ ઈન્દ્ર વગેરેના ચહેરાઓના ભક્તિભર્યા ભાવ દર્શાવવામાં અને આટલા નાના ચિત્રમાં જે વિવિધ રંગોની રંગ વહેંચણી ચિત્રકારે કરેલી છે, તે ખરેખર પ્રશંસનીય છે. ચિત્ર ર૭. મહાવીરને જન્મ મહોત્સવ ઉજવતા સિદ્ધાર્થ. પ્રતના પાના ૪ર ઉપરથી. આ ચિત્રની પહેલા પણ ૩ ઈંચ અને લંબાઈ ૩ ઇંચની છે. શ્રમણ ભગવાન મહાવીરને જન્મ મહોત્સવ મેરૂપર્વત ઉપર દેએ કર્યો તે આપણે ઉપર જણાવી ગયા. પછી સિદ્ધાર્થરાજાએ પ્રભુના જન્મમહત્સવના દિવસોમાં કઈ પિતાની ગાડી ન જોડે, હળ ન ખેડે અને ખાંડવા–દળવાનું બંધ રાખે એ બંદોબસ્ત કરવા અને કેદીઓને છોડી મૂકવા માટે કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરી અને કૌટુંબિક પુરૂએ ખૂબ હર્ષ, સંતોષ અને આનંદપૂર્વક નમન કર્યું અને આજ્ઞાના વચન વિનયપૂર્વક અંગીકાર કરી, ક્ષત્રિયકુંડ નગરમાં જઈ કેદીઓને છોડી મૂક્યા, ધુંસરા સાબેલાં ઊંચા મૂકાવી દીધાં અને દરેક કાર્ય સંપૂર્ણ કરી, સિદ્ધાર્થ ક્ષત્રિય પાસે આવી નમન કરી * આપની આજ્ઞા મુજબ બધાં કાર્યો થઈ ગયાં છે એ પ્રમાણે નિવેદન કર્યું. ત્યારપછી, તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો છે એટલે કે જાહેર ઉત્સવ ઉજવવાની જગ્યા છે ત્યાં આવે છે. ત્યાં આવીને પિતાના આખા અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુપ, ગંધ, વસ્ત્રો માળાઓ અને અલંકારથી વિભૂષિત થઈને તમામ પ્રકારના વાજિંત્રોનાં અવાજ સાથે એટલે કે શંખ, માટીને ઢાલ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડૂક ઢોલકું, મૃદંગ અને દુંદુભિ વગેરે વાજિંત્રોનાં અવાજે સાથે દશ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે. આ ઉત્સવ દરમિયાન જ્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓ અને નાટકીયાઓને નાચ ચાલુ કરવામાં આવ્યો છે, તથા જયાં ત્યાં અનેક તમાસા ગોઠવવામાં આવ્યાં છે અને નિરંતર મૃદંગોને વગાડવામાં આવે છે. ચિત્રના ઉપરના ભાગમાં જમણી બાજુ સિંહાસન ઉપર બેઠેલો રાજા સિદ્ધાર્થ સામે ચિત્રની ડાબી બાજુ રહેલા બે કૌટુંબિક પુરૂષોને હુકમ ફરમાવતું હોય એમ લાગે છે. કૌટુંબિક પુરૂષોની ઉપર બેઠેલા છે, જેમાંના એકના હાથમાં વાંસળી પકડેલી છે, અને બીજાના બંને હાથમાં કાંઈક ભેટની વસ્તુ હોય તેમ દેખાય છે. ચિત્રની નીચેના ભાગમાં જમણી બાજુથી અનુક્રમે શરણાઈ વગાડતો એક પુરૂષ, તેની આગળ બંને હાથે ઢોલ વગાડતો એક પુરૂષ, મધ્યમાં અને હાથ ઉંચા કરીને નૃત્ય કરતી તેની આગળ બંને હાથે ઢોલ વગાડતો બીજો એક પુરૂષ, અને છેવટે અને હાથે પકડેલી વાંસળી વગાડતો એક પુરૂષ ઊભેલો છે. જાહેરમાં નૃત્ય કરતાં પાત્રોની રજૂઆત ચિત્રકારની ચિત્રકળામાં સિદ્ધહસ્તતા સાબિત કરે છે. સિદ્ધાર્થ સોનાના સિંહાસન ઉપર બેઠેલ છે, તેના મસ્તકના ઉપરના ભાગમાં ચંદરવો લટકે છે; સિંહાસનની આગળના ભાગમાં એક ટીપાઈ પડેલી છે, જેના ઉપર આભૂષણોને "Aho Shrutgyanam Page #67 -------------------------------------------------------------------------- ________________ 32 40 Trisala and the fourteen lucky dreams ४० त्रिशलानां चौदस्वप्न "Aho Shrutgyanam" Page #68 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #69 -------------------------------------------------------------------------- ________________ YearBREA 41 Five Ganadhara's of Mahavira ४१ प्रभु महावीरना पांच गणधरो 42 Mahīvira preaching ४२ प्रभु महावीर उपदेश आपतां "Aho Shrutgyanam" Page #70 -------------------------------------------------------------------------- ________________ AWWA RANDA 43 Mahavira's Samavasarana ४३ प्रभु महावीरनुं समवसरण 44 The celestial palace ४४ देवविमान "Aho Shrutgyanam Page #71 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ [ ૧૩ થાળ પડેલા છે. સિદ્ધાર્થના શરીર ઉપર વીંટાળેલા ઉત્તરાસંગની બારીકાઈ તથા તેના ઉપરની ચિત્રાકૃતિ ખરેખર અદ્ભુત છે. લક ૨૫ ચિત્ર ૨૮. લેાકાંતિક પ્રાર્થના, પ્રતના પાના ૪૬ ઉપરથી. આ ચિત્રની પહેાળાઇ ૩ ઈંચ અને લંબાઈ પહ્યું. ૩ ઇંચ છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆાત ઉપરના ચિત્રથી થાય છે. એક તરફ પ્રભુ પેાતે જ દીક્ષા લેવાને તૈયાર હતા અને બીજી તરફ બ્રહ્મદેવલાક નિવાસી લેકાંતિક દેવે એ, દીક્ષા લેવાને એક વરસ ખાકી રહ્યું, એટલે કે પ્રભુની આગણત્રીશ વર્ષની ઉંમર થઈ ત્યારે, પોતાના હમેશાંના આચાર પ્રમાણે દીક્ષાનેા અવસર આત્માનું સૂચવી દીધું. નવ પ્રકારના લોકાંતિક દેવાએ પોતાની મધુર, પ્રિય અને હૃદયમાં ઊતરી જાય એવી વાણીમાં પ્રથમ તેા પ્રભુને અભિનંદી ખૂબ સ્તુતિ કરી. પછી તેમણે કહ્યું કે “ હું સમૃદ્ધિશાલી ! આપના જય હે ! હું કલ્યાણવંત ! આપને વિજય થાઓ. હે પ્રભુ ! આપનું કલ્યાણુ હા. જગતને ઉદ્ધાર કરવાની ધૂંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી હે ક્ષત્રિઆમાં શ્રેષ્ઠ વૃષભ સમાન ! આપના જય હો ! હું ભગવન ! આપ એધ પામે, દીક્ષા સ્વીકારો. હું લેકનાથ ! સકલ જગતના જીવાને હિતકર, એવું ધર્મતીર્થ પ્રવર્તાવા; કારણ કે આ ધર્મતીર્થ સકલ લેકને વિષે સર્વ જીવાને હિત કરનારું થશે, સુખકારક તથા માક્ષદાયક થશે. ’’ ચિત્રમાં સાનાના સિંહાસન ઉપર જમણા હાથમાં તલવાર પકડીને, અને ડાબેા હાથ, સામે અંજલિ જોડીને ઉભેલા લેકાંતિક દેવને પ્રત્યુત્તર આપવા ઊંચા કરીને બેઠેલા ભગવાન મહાવીર પોતાની કુમારાવસ્થામાં સુંદર અને બહુમૂલ્ય વસ્ત્રાભૂષાથી સુસજ્જિત છે. પ્રભુના મસ્તકની ઉપરના ભાગમાં સુંદર ચંદરવા આંધેલા છે. સામે બે હાથ જોડીને ઉભેલા ત્રણ લેાકાંતિક દેવા પ્રભુને દીક્ષા લેવાની વિનંતિ કરે છે. ચિત્રમાં રજૂ કરેલી દરેક આકૃતિઓના વચ્ચેની ચિત્રાકૃતિએ જાદીદી જાતની છે, અને વિવિધ રંગાથી રંગેલી છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરૈàા મહાવીર પ્રભુના વર્ષીદાનના પ્રસંગ જોવાને છે. શ્રમણ ભગવાન મહાવીરને દીક્ષા લેવામાં એક વર્ષ ખાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. તેએ હંમેશાં સૂર્યોદયથી આરંભી સવારના ભાજન સમય પહેલાં એક કરોડ અને આફ લાખ સેાનૈયાનું દાન આપવા લાગ્યા. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ, અઠ્યાસી કરોડ અને એંશી લાખ સેાનૈયા દાનમાં ખરચી દીધા. ચિત્રમાં મહાવીર સિંહાસન ઉપર બેઠેલા છે અને ઉંચા કરેલા જમણા હાથથી સેનૈયાનું દાન આપતાં દેખાય છે. મહાવીરને જમણેા પગ સિંહાસન ઉપર છે અને ડાબા પગ પાપીઠ ઉપર છે, જે એમ સૂચવે છે કે દિવસના દાનની સમાપ્તિને સમય થવા માન્યે છે. આ ચિત્રમાં મહાવીરને દાઢી સહિત ચિત્રકારે ચીતરેલા છે. મહાવીરની નજીકમાં ત્રણુ પાયાવાળી ટીપેાઇ ઉપર સુવર્ણના થાળ સાનૈયાથી ભરીને મૂકેલે સ્પષ્ટ દેખાય છે. મહાવીરની પાછળ ચિત્રની જમણી ખોજીએ ચામરધારિણી શ્રી મહાવીરને પેાતાના ડામા હાથથી ચામર વીંઝતી દેખાય છે. ઉપરની છતના ભાગમાં સુંદર ચંદ્રરા ખાંધેલા છે. ચિત્રની ડાબી બાજુએ એક વૃદ્ધ પુરુષ તથા બીજા ત્રણ દાઢીવાળા ઉંમર લાયક "Aho Shrutgyanam" Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] જેન ચિત્ર કહ૫મ ગ્રંથ બીજે માણસે, એમ કુલ મળીને ચાર વ્યક્તિઓ દાન લેવા આવતી દેખાય છે. ચિત્ર ૨૯. મહાવીરનું સમવસરણ પ્રતના પાના પર ઉપરથી. આ ચિત્રની પહેળાઈ પણ ૩ ઈંચની, અને લંબાઈ પણ ૩ ચિની છે. તીર્થકરોને કેવયજ્ઞાનની પ્રાપ્તિ થયાં પછી દેવે સમવસરણની રચના કરે છે. આપણને પ્રાચીન ચિત્રોમાં આ સમવસરણની બે જાતની રચનાઓ મળી આવે છે. એક જાતની રચના ગેળાકૃતિમાં હોય છે અને બીજી જાતની ચતુષ્કોણ-ચાર ખૂણાવાળી–ાખંડી હોય છે. આ ચિત્ર ગોળાકૃતિવાળા સમવસરણનું છે, સમવસરણની મધ્યમાં પ્રભુ મહાવીરની સુવર્ણ વર્ણની મૂર્તિ પદ્માસનની બેઠકે બિરાજમાન છે. તેઓને ચારે બાજુ ફરતાં ગળાકૃતિમાં ત્રણ ગઢ, મસ્તકની પાછળના ભાગમાં અશેકવૃક્ષને બદલે બે બાજુ લટકતા કમલ જેવી સુંદર આકૃતિ ચીતરેલી છે. પ્રભુની બંને બાજુએ એકેક હંસપક્ષી છે. ત્રણે ગઢની ચારે દિશાએ એકેક દરવાજો તથા ગઢની બહારના ચારે ખૂણાઓ પિકી ઉપરના બંને ખૂણાઓમાં એકેક વાપિકા-વાવ ચીતરેલી છે, અને નીચેના જમણા ખૂણામાં બંને હસ્તની અંજલિ જેડીને સ્તુતિ કરતો એક પુરૂષ અને ડાબા ખૂણામાં તે જ રીતે સ્તુતિ કરતી એક રી; ઘણું કરીને આ પ્રત ચીતરાવનાર તથા લખાવનાર શ્રાવક અને તેની ધર્મપત્ની-શ્રાવિકા–ની રજૂઆત ચિત્રકારે કરેલી છે. પ્રસંગોપાત જૈન ધાર્મિક ગ્રંથોમાં આવેલું સમવસરણનું ટુંક વર્ણન અત્રે વાચકે ની જાણ ખાતર આપવું મને એગ્ય લાગે છે. પહેલાં વાયુકુમાર દેવે જન પ્રમાણુ પૃથ્વી ઉપરથી કચરે, ઘાસ વગેરે દૂર કરી તેને શુદ્ધ કરે છે. પછીથી મેઘકુમાર દેવ સુગંધી જળની વષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે. તીર્થકરના ચરણેને પિતાના મસ્તકે ચડાવનાર આ પૃથ્વીની જાણે પૂજા કરતા હોય તેમ વ્યંતરો છ એ ઋતુના પચરંગી, સુગંધી અધોમુખ ડીંટવાળા પુષ્પોની જાનુ પર્યંત વૃષ્ટિ કરે છે. ત્યારબાદ વાણુવ્યંતર દેવ સુવર્ણ, મણિ અને માણેકવડે પૃથ્વીતળ બાંધે છે અર્થાત્ એક યેાજન પર્વતની આ પૃથ્વી ઉપર પીઠબંધ કરે છે. ચારે દિશાઓમાં તેઓ મનહર તોરણ બાંધે છે. વિશેષમાં ભવ્યજનોને બોલાવતો હોય તે તોરણોની ઉપર રહેલે વજાને સમૂહ રચીને તેઓ સમવસરણને શોભાવે સુશેભિત કરે છે. તેરણાની નીચે પૃથ્વીની પીઠ ઉપર આલેખાએલાં આઠ મંગળ મંગળતામાં ઉમેરો કરે છે. વૈમાનિક દે અંદર, તિષ્કા મધ્ય અને ભવનપતિ બહાર ગઢ બનાવે છે. મણિના કાંગરાવાળા અને ૨નનો બનાવેલો અંદરનો ગઢ જાણે સાક્ષાત રેહણગિરિ” હોય તેમ શોભે છે. રત્નના કાંગરાવાળે અને સેનાને બનાવેલ મધ્ય ગઢ અને દ્વીપમાંથી આવેલા સૂર્યની શ્રેણી જે ચળકી ઊઠે છે. સૌથી બહારને ગઢ સેનાના કાંગરાવાળા અને રૂપાનો બનાવેલો હોવાથી તીર્થકરને વંદન કરવા માટે જાણે સાક્ષાત્ વૈતાઢ્ય પર્વત આવ્યું હોય તેમ ભાસે છે.* આ ચિત્ર પ્રસંગ જૂદી જૂદી પ્રતમાં આલેખાએલો હોવા છતાં આ ચિત્રના વિવિધરંગની ગોઠવણ અને આલેખનમાં વધુ સુકોમળતાવાળા તેમજ કાંઈક વધારે કાળજીથી આલેખેલ હેય એમ લાગે છે. * સમવસરણના વિસ્તૃત વર્ણન માટે ૧ આવશ્યક નિયુક્તિ ૨ ત્રિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર, સમવસરણ પ્રકરણ વગેરે ગ્રંથ જેવા ભલામણ છે. "Aho Shrutgyanam Page #73 -------------------------------------------------------------------------- ________________ 35 PAN 45 Siddhartha and Trisala ४५ सिद्धार्थ अने त्रिशला "Aho Shrutgyanam" Page #74 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #75 -------------------------------------------------------------------------- ________________ 36 REUNUIS 46 King Vairisimha and Queen Surasundari ४६ वैरिसिंह राजा अने सुरसुंदरी राणी 47 Kalaka and Sāhi ४७ आर्य कालक अने साहि राजा "Aho Shrutgyanam" Page #76 -------------------------------------------------------------------------- ________________ 48 King Gardabhilla braught captive to Kalaka १८ बंदीवान गर्दभिल्लराजा कालक समक्ष C 49 Kalaka and the Sahi ४९ आर्य कालक अने साहि राजा "Aho Shrutgyanam" Page #77 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણું ચિત્ર ૩૦. શક્રાણા. પ્રતના પાના ૧૨ ઉપરથી. આ ચિત્રની પણ પહેળાઈ ૩ ઈંચ છે, અને લંબાઈ પણ ૩ ઈંચ છે. શક્રસ્તવ કહીને, શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરીને, ઇન્દ્ર પિતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠે. ત્યારપછી દેવાના રાજ્ય કેન્દ્રને વિચાર થયે કે તીર્થંકર, ચક્રવર્તીએ, બલદેવા અને વાસુદેવ માત્ર શુદ્ધ અને ઉચ્ચ ક્ષત્રિયકુળમાં જ જન્મ લઈ શકે, તેથી તુચ્છ, ભિક્ષુ અને નીચ એવા બ્રાહ્મણ કુળમાં મહાવીરના જીવનું અવતરવું એગ્ય નથી, એમ વિચારી શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભને ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે મૂકવાનો નિશ્ચય કર્યો. તેમજ ત્રિશલા ક્ષત્રિયાણીને પુત્રી રૂપે જે ગર્ભ હતો તેને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં મૂકવાનો વિચાર કર્યો. આ પ્રમાણે નિશ્ચય કરીને પદાતિ સૈન્યના અધિપતિ હરિણમેષિ નામના દેવને બેલાવી પિતાની આખી યોજનાની સમજુતી આપતાં કહ્યું કેઃ “હે દેવાનુપ્રિય! દેવોના ઈન્દ્ર અને દેશના રાજા તરીકે મારે એને આચાર છે કે અરિહંત ભગવાનને તુચ્છ કુળોમાંથી વિશુદ્ધ કળામાં સંક્રમાવવા. માટે છે દેવાનુપ્રિય ! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાંથી સંહરી, ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે ગર્ભપણે સંક્રમાવ અને ત્રિશલા ક્ષત્રિયાણીના જે ગર્ભ છે તેને દેવાનંદ બ્રાહાણીની કુક્ષિમાં સંક્રમાવ; આટલું કામ પતાવીને જલદી પછેઆવ અને મને નિવેદન કર.” આ ઘટનાને લગતી જ ઘટના શ્રીકૃષ્ણના સંબંધમાં અન્યાનો ઉલ્લેખ ભાગવત, દશમ સ્કન્ધ, અધ્યાય ૨, શ્લોક ૧ થી ૧૩ તથા અધ્યાય ૩, શ્લોક ૪૬ થી ૫૦માં જોવામાં આવે છે, જેને ટુંક સાર આ પ્રમાણે છે : “ અસુરોનો ઉપદ્રવ મટાડવા દેવની પ્રાર્થનાથી અવતાર લેવાનું નક્કી કરી વિષ્ણુએ ગમાયા નામની પિતાની શક્તિને બોલાવી. પછી તેને સંબંધી વિષ્ણુએ કહ્યું કે તું જા અને દેવકીના ગર્ભમાં મારે શેષ અંશ આવેલો છે તેને ત્યાંથી ( સંકર્ષણ ) હરણ કરી વસુદેવની જ બીજી સ્ત્રી હિણીના ગર્ભમાં દાખલ કર. જે પછી બળભદ્ર રામરૂપે અવતાર લેશે અને તે નંદપની ચોદાને ત્યાં પુત્રીરૂપે અવતાર પામીશ. જ્યારે હું દેવકીના આઠમાં ગર્ભરૂપે અવતાર લઈ જન્મીશ, ત્યારે તારે પણ યશોદાને ત્યાં જન્મ થશે. સમકાળે જન્મેલા આપણુ બંનેનું એક બીજાને ત્યાં પરિવર્તન થશે '. ચિત્રમાં જમણી બાજુએ સવર્ણના સિંહાસન ઉપર ઈન્દ્ર બિરાજમાન છે. તેના બે હાથ પકા ઉંચા કરેલા જમણા હાથથી, સન્મુખ બે હાથની અંજલિ જોડીને ઊભા રહેલા અને ઈન્દ્રની આજ્ઞાની રાહ જોતા હરિણામેષિને, શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભ પરાવર્તનની આજ્ઞા કરતો દેખાય છે. દ્રિના ઉત્તરીયવઝન તથા હરિણંગમેષિના ઉત્તરાસંગના અને રંગ તથા તેના ઉપરની ચિત્રાકૃતિઓ આપણને ચિત્રકારના સમયના વસ્ત્રાભૂષણના નમૂનાઓ પૂરા પાડે છે. ઈન્દ્રના સોનેરી ઉત્તરાસંગમાં ગુલાબી રંગની સુંદર ચિત્રાકૃતિ ખાસ દર્શનીય છે. ઈન્દ્રના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળે અંદર બાંધેલો છે. સિંહાસનની પાછળ એક પરિચારક ઊભેલો છે. ઈન્દ્રને જમણા પગ સિંહાસન ઉપર અને ડાબે પગ પાદપીઠ ઉપર છે. ફિલક ૨૭ ચિત્ર ૩૧. મહાવીર નિર્વાણ. પ્રતના પાના ૫૪ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ ૩ ઇંચ છે, અને લંબાઈ પણ ૩ ઈચ છે. "Aho Shrutgyanam Page #78 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્ર કહ૫દુમ ગ્રંથ બને શ્રમણ ભગવાન મહાવીરે જે વર્ષાકાળમાં મધ્યમ અપાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનાની સભામાં છેલ્લું ચોમાસું વર્ષાઋતુમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાને થે મહિને, વર્ષો કાળનું સાતમું પખવાડિયું એટલે કે કાર્તિક માસનું ( ગુજરાતી આસો માસનું ) કૃષ્ણ પખવાડીયું, તે કાર્તિક માસના કૃષ્ણ પખવાડીયાના પંદરમે દિવસે ( ગુજરાતી આ માસની અમાસે), પાછલી રાત્રિએ કાળધર્મ પામ્યા. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા. ચિત્રમાં પ્રભુ મહાવીરની મૂર્તિ જે પ્રમાણે ચિત્ર ૨૧માં વર્ણવી ગયા તે પ્રમાણેના આભૂષણે સહિત ચીતરેલી છે. નિર્વાણ કલ્યાણકને પ્રસંગ દર્શાવવા ખાતર પ્રભુની પલાડીની નીચે સિદ્ધશીલાની આકૃતિ અને બન્ને બાજુએ એકેક ચામર ધરનાર પરિચારક વધારામાં ઊભા રાખેલ છે. પ્રભુના મસ્તક ઉપર છત્ર લટકે છે. ચિત્ર ૩૨. ગામસ્વામીને કેવલજ્ઞાન. પ્રતના પાના ૫૫ ઉપરથી. આ ચિત્રની પહેળાઇ અને લંબાઈ પણ ૩૪૩ ઈંચ છે. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખો તદ્દન છેદાઈ ગયાં તે રાતે, તેમના ચેષ્ટ-પટ્ટ-શિષ્ય ગૌતમત્રના ઈંદ્રભૂતિ અનગારનું જ્ઞાનકુલમાં જન્મેલા ભગવાન મહાવીર સંબંધી જે પ્રેમબંધન હતું તે નષ્ટ થયું અને અનંતવસ્તુના વિષયવાળું, અતવગરનું, ઉત્તમોત્તમ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. જ્યાંસુધી શ્રમણ ભગવાન મહાવીર જીવતા રહ્યા, ત્યાંસુધી તેમની ઉપર નેહ ધરાવનાર શ્રીગૌતમસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન ન થયું; પરંતુ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા જાણીને, તેમને રાગ ગુરૂભક્તિમાં પરિણમ્ય અને પ્રભુના વિરહમાંથી ઉદભલે ખેદ, કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં સાધનભૂત થયે. ચિત્રની મધ્યમાં સાત પાંખડીવાળા વિકસ્વર સુવર્ણ કમ ઉપર પદ્માસનની બેઠકે ગૌતમસ્વામી જમણે હાથ પ્રવચનમુદ્રાએ છાતી સન્મુખ રાખીને ચતુર્વિધ સંઘને ધર્મોપદેશ આપતા દેખાય છે. ગૌતમસ્વામીના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળે કિંમતી ચંદરવો બાંધે છે. તેઓશ્રીની જમણી બાજુએ એક સાધુ ઊભેલા છે, જ્યારે ડાબી બાજુએ બને હસ્તની અંજલિ જેડીને બે સાધ્વીજી ધર્મોપદેશ સાંભળતાં બેઠેલાં છે. નીચેના ભાગમાં ચિત્રની જમણી બાજુએ બે શ્રાવક તથા ડાબી બાજુએ બે શ્રાવિકાઓ પણ બને હસ્તની અંજલિ જેડીને, ગૌતમસ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્તિ થયા પછીની પ્રથમ દેશના-ધર્મોપદેશ સાંભળે છે. શ્રાવકે તથા શ્રાવિકાઓની વેશભૂષા ચિત્રકારના સમયની વેશભૂષાના સુંદર નમૂનાઓ છે. ફિલક ૨૮ ચિત્ર ૩૩. વીર નિણ. પ્રતના પાના ૬૦ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ અને લંબાઈ પણ ૩૪૩ ઈંચ છે. પ્રભુ મહાવીરની મૂર્તિ જે પ્રમાણે ચિત્ર ર૧માં વર્ણવી ગયા તે પ્રમાણેના આભૂષણે સહિત ચીતરેલી છે. નિર્વાણ કલ્યાણકનો પ્રસંગ દર્શાવવા બન્ને બાજુએ એકેક ઝાડ વધારામાં ચીતરેલાં છે. આ ચિત્રની પૃષ્ઠભૂમિ સદુરિયા રાતા રંગની છે. બન્ને બાજુનાં ઝાડના પાંદડાં લીલા રંગનાં અને "Aho Shrutgyanam Page #79 -------------------------------------------------------------------------- ________________ 8308 50 Sakra in livefold and Mahavira's birth ५० पंचरूपेन्द्र अने महावीरजम्म "Aho Shrutgyanam" 38 Page #80 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" Page #81 -------------------------------------------------------------------------- ________________ 30 51 Kalka and Balabhānukumāra ५१ आर्य काठक अने बलभानु कुमार 52 Kālaka and King Sātavā hana ५२ आर्य कालक अने सातवाहन राजा "Aho Shrutgyanam" Page #82 -------------------------------------------------------------------------- ________________ 140 53 King Sālivāhana with his Queens ५३ सालिवाहनराजा तेनी राणीओ सहित 54 Arya Kalaka and Sagarachandrasuri ५४ आर्य कालक धर्मापदेश आपतां "Aho Shrutgyanam" Page #83 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ [ ૧૭ ફળે પીળા રંગનાં છે. આ ઝાડનાં પાંદડાં ચિત્રકારે એટલાં બધાં બારીક અને સુકેમ ચીતરેલાં છે કે જેને સંપૂર્ણ ખ્યાલ આ હાફોન ચિત્રથી કોઈ પણ રીતે આવી શકે નહિ. અમદાવ દરવાજે આવેલી સીદીસૈયદની મસ્જિદની દિવાલોમાં કોતરેલી જગવિખ્યાત સુંદર સ્થાપત્ય–જાળીએ--ની સુરચના મૂળ આવા કઈ પ્રાચીન ચિત્રના અનુકરણમાંથી સરજાએલી હોય એમ મારું માનવું છે. સ્થાપત્ય કામની એ દીર્ધકાય જાળીઓ કરતાં ત્રણ ઇંચની કી જગ્યામાંથી ફક્ત એકાદ ઇંચ જેટલી જગ્યામાં ઝાડની પાંદડીએ પાંદડી ગણી શકાય એવાં બારીક ઝાડની કલાનું સર્જન કરનાર પશ્ચિમ ભારતના પ્રાચીન ચિત્રકારે જે પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. ચિત્ર ૩૪. પાર્શ્વકુમાર પાલખીમાં. પ્રતના પાના ૬૨ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ અને લંબાઈ પણ ૩૮૩ ઇંચ છે. પુરુષાદાનીય અહિત પા પિતાના માતાપિતાની અનુમતિ લઈને, દેવોએ આપેલા ક્ષીરસમુદ્રના જળથી, સર્વ તીર્થોની માટીથી અને સુકલ ઔષધિઓથી તેઓના માતા પિતાએ પૂર્વ દિશા સન્મુખ બેસાડી તેમને અભિષેક કર્યો. પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાષાયી વસ્ત્રવડે શરીરને લૂછી નાખી આખે શરીરે ચંદનનું વિલેપન કર્યું. પ્રભુના આખા શરીર ઉપર સુવર્ણજડિત છેડાવાળું, છ, ઉજ્જવળ અને લક્ષમૂલ્યવાળું વેત વસ્ત્ર શોભવા લાગ્યું. વક્ષ:સ્થળ ઉપર કિમતી હાર ઝલવા લાગ્યા. બાજુબંધ અને કડાંઓથી તેમની ભુજાઓ અલંકત બની અને કુંડલના પ્રકાશથી તેમના મુખમંડળમાં દીપ્તિ આવવા લાગી. આવી રીતે આભૂષણો અને વથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં બિરાજમાન થયા. આ સમયે આખી વારાણસી નગરીને વજા-પતાકા તથા તેરણાથી શણગારવામાં આવી હતી. પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહોળી, છત્રીસ ધનુષ્ય ઊચી, સુવર્ણમય સેંકડો તંભોથી ભી રહેલી અને મણિઓ તથા સુવર્ણથી જડિત એવી “વિશાલા” નામની પાલખીમાં બેસીને પા પ્રભુ દે, માન અને અસુરોની મોટી મંડળી સહિત દીક્ષા લેવા નિસર્યા. તે સમયે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ એટલે પિષ માસના (ગુજરાતી માગશર માસના ) અંધારીયા પખવાડીયાની અગિયારસના દિવસે, પહેલે પાર હતા, તે વેળા તેમણે છઠના તપ કર્યો હતો અને વિશુદ્ધ લેશ્યાઓ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન ઉપર બેઠી હતી. સર્વ પ્રકારની તયારી થઈ રહ્યા પછી આજ્ઞાથી તેના સેવકેએ પાલખી ઉપાડી. ચિત્રમાં પાલખીની મધ્યમાં પાર્વ પ્રભુ બેઠેલા છે. પાલખીની આગળ નગારું વગાડનારા અને શરણાઈ વગાડનારાઓ ચાલ્યા જાય છે અને નીચેથી ચાર જણાએાએ પાલખી ઉપાડેલી છે. પ્રભના શરીરનો નીલવર્ણ છે. આ ચિત્રના દરેકેદરેક પાત્રોમાં સજીવતા દેખાઈ આવે છે. ફલક ૨૯ ચિત્ર ૩૫. ગર્ભ સંક્રમણ. પ્રતના પાના ૧૭ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩×૩ ઇંચ છે. શકની આજ્ઞા લઈને દેવેને વિષે પ્રતીત એવી, બીજી ગતિએ કરતાં મનેહર, ચિત્તની "Aho Shrutgyanam Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૮] જેન ચિત્ર કહષક ગ્રથ બીજે ઉત્સુકતાવાળી, કાયાની ચપળતાવાળી, તીવ્ર, બાકીની ગતિને જીતનારી, પ્રચંડ પવનથી ઉછળતા ધૂમાડાની ગતિ જેવી, શરીરના સમગ્ર અવયવને કંપાવનારી, ઉતાવળી અને દેને યોગ્ય એવી દેવગતિ વડે ઉતાવળથી દેતા હતા તે હરિર્થગમેષિન દેવ, તીછ અસંખ્યાતા દ્વીપ સમુદ્રોની મધ્યભાગમાં થઈને જબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં, ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર, જ્યાં દેવાનંદા બ્રાહ્મણી શયનગૃહમાં સૂઈ રહી છે ત્યાં પહે. ત્યાં પહોંચતાં જ પ્રભુના ગર્ભનાં દર્શન થતાં જ ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા. દેવાનંદાને તથા તેના પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી. દેવાનંદાના શરીરમાંથી અશુચિ પુદગલ દૂર કર્યો અને શુભ પુદગલ સ્થાપન કર્યા. પછી “હે ભગવાન ! મને અનુજ્ઞા આપ.” એમ ઉચ્ચારણ કરી પ્રભુ મહાવીરને બિલકુલ હરકત ન આવે તેમ સુખપૂર્વક પિતાની દિવ્ય શક્તિ વડે બન્ને હાથની અંજલિમાં લીધા. પછી ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં, સિદ્ધાર્થ ક્ષત્રિયને ઘેર જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી સૂતેલાં છે ત્યાં આવી, તેમના આખા પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી. ત્રિશલા માતાના શરીરમાંથી અપવિત્ર પુદગલો દૂર કરી, પવિત્ર પુદગલો સ્થાપી, પ્રભુને બિલકુલ હરકત ન આવે તેવી રીતે સુખ પૂર્વક, પિતાના દિવ્ય પ્રભાવ વડે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં સંક્રમાવ્યા. ચિત્રમાં ત્રિશલા ક્ષત્રિયાણી સેનાના પલંગ ઉપર જાગૃત અવસ્થામાં સૂતેલાં છે, અને તેમના પગ અગાડી બન્ને હાથમાં ભગવાન મહાવીરના ગર્ભને પકડી રાખીને હરિણંગમેષિન ઊભેલો છે. ત્રિશલા માતાએ વાદળી રંગની કંચુકી અને સોનેરી ઉત્તરીય તથા ઉત્તરસંગ સુંદર ચિત્રાકૃતિઓવાળા પહેરેલાં છે. હરિણમેષિનનું ઉત્તરીય લીલા રંગનું, વાદળી રંગની ચિત્રાકૃતિઓ સહિતનું છે, અને લાલ રંગની સુંદર ચિત્રાકૃતિઓવાળું ઉત્તરસંગ હવામાં ઉડી રહેલું દેખાય છે. ત્રિશલાના પલંગની નીચે પાણીની ઝારી, સગડી તથા પાદપીઠ છે. ત્રિશલાના ઉપરના ભાગમાં સુંદર સોનેરી ચંદરવો, લાલ રંગની ચિત્રાકૃતિઓવાળા બાંધેલો છે. ઉપરના ભાગમાં ત્રણ વાતાયને છે. ચિત્રના છેક ઉપરના ભાગમાં લીલા અને વાદળી રંગથી આકાશની રજૂઆત ચિત્રકારે કરેલી છે. આ પ્રતના કુલ ૪૫ ચિત્ર પિકી અહીં રજૂ કરેલ ચિત્ર ૨૧, ૨૫, ૩૦ અને આ ચિત્ર મળીને કુલ ૪ ચિત્રોમાં જ સોનેરી શાહીનો પ્રચૂર ઉપયોગ કરે છે, બાકીના બધાં જ ચિત્રોમાં વિવિધ રંગને છૂટથી ઉપયોગ કરે છે. ફિલક ૩૦ ચિત્ર ૩૬. પાર્શ્વનાથ નિર્વાણ. પ્રતના પાના ૬૬ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ અને લંબાઈ ૩૪૩ ઇંચ છે. વર્ષાકાળના પહેલા મહિનાના બીજા પખવાડીયામાં, શ્રાવણ સુદી અષ્ટમીના દિવસે, સમેતશિખર પર્વત ઉપર, જલરહિત માસક્ષમણ (એક મહિનાના ઉપવાસ)નું તપ કરી પાર્શ્વનાથ પ્રભુ નિર્વાણ પામ્યા–મોક્ષે ગયા. ચિત્રની મધ્યમાં સિદ્ધશિલાની આકૃતિ ઉપર આભૂષણે સહિત પદ્માસનની બેઠકે નીલવર્ણવાળા પ્રભુ પાર્શ્વનાથ બેઠેલા છે. પ્રભુના મસ્તક ઉપર નાગરાજ-ધરદ્ર–ની સાત ફણાઓ છે. પ્રભુની અને બાજુએ ચામર ઉડાડનાર એકેક પરિચારક ઉભેલ છે. "Aho Shrutgyanam Page #85 -------------------------------------------------------------------------- ________________ 13 Conker 55 Mahavira in the initiation palanquin ५५ महावीर पालखीमां दीक्षा लेबा जतां "Aho Shrutgyanam" 41 Page #86 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #87 -------------------------------------------------------------------------- ________________ 56 Kalaka with Sakra disguised ५६ आर्य कालक अने ब्राह्मणरुपे शक 57 Kalaka with Sakra revealed ५७ आर्य कालक अने मूळरूपे शक्र "Aho Shrutgyanam Page #88 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Majestion 58 The Goddess Sarasvati ५८ देवी सरस्वती 59 Supārsva in the Graiveyak heaven ५९ श्रीसुपार्श्व ग्रैवेयक देवलोकमां Page #89 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવર [ ૧૯ ચિત્ર ૩૭. શ્રીનેમિજન્મ. પ્રતના પાના ૬૭ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ અને લંબાઈ પણ ૩૪૩ ઈંચ છે. વર્ષાકાળના પહેલા મહિનામાં, શ્રાવણ સુદી પંચમીની રાત્રે, નવ માસ બરાબર સંપૂર્ણ થતાં ચિત્રા નક્ષત્રમાં ચંદ્રના ચોગ પ્રાપ્ત થતાં, આરોગ્ય દેહવાળી શિવાદેવીએ આરોગ્યવાળા પુત્રને જન્મ આપે. ચિત્રની જમણી બાજુએ અંદર પલંગ ઉપર શિવાદેવી માતા શ્યામ વર્ણવાળા પ્રભુને બાળકરૂપે લઈને સૂતેલાં છે. તેમની પાસે પગની આગળ બે પરિચારિકાઓ ઊભેલી છે. ઉપર છતના ભાગમાં સુંદર ચંદર બાંધે છે. ચિત્રની ઠેઠ ઉપરના ભાગમાં ત્રણ વાતાયને હવા આવવા માટે ચીતરેલાં છે. પલંગની નીચે સગડી તથા પાણીની ઝારી વગેરે પડેલાં છે. શિવાદેવી માતા તથા બને સ્ત્રી પરિચારિકાઓની વેશભૂષા ખાસ દર્શનીય છે. ફલક ૩૧ ચિત્ર ૩૮. શ્રીનિમિનાથનું સમવસરણ. પ્રતના પાના ૭૧ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ અને લંબાઈ પણ ૩૪૩ ઈંચ છે. અરહત અરિષ્ટનેમિએ ચેપન રાત-દિવસ ધ્યાનમાં રહેતાં તેમણે હમેશાં શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું અને શારીરિક વાસનાઓને છેડી દીધેલ હતી. અરહુત અરિષ્ટનેમિ એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવનમાં રાત દિવસની મધ્યમાં વર્તતા હતા, ત્યારે જે તે વર્ષાઋતુને ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે આસો માસના (ગુજરાતી ભાદરવા માસના) અંધારીયા પખવાડીયામાં પંદરમા દિવસે--અમાવાસ્યાઓ, દિવસના પાછલા ભાગમાં ઉજજયંત નામના પર્વતના શિખર ઉપર, વેતસ-નેતરના ઝાડની નીચે, પાણી વગરને તેઓએ અડ્ડમ કરેલ હતો, બરાબર એ સમયે, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો પેગ પ્રાપ્ત થતાં, શુકલધ્યાનની મધ્યમાં વર્તતા પ્રભુને, અનંત એવું ઉત્તમ કેવળજ્ઞાન અને ક્વબદન ઉત્પન્ન થયું. સમવસરણના વર્ણન માટે જૂઓ ચિત્ર ૨૯નું વર્ણન. ચિત્રની મધ્યમાં શિખના લંછનવાળા અને શ્યામવર્ણવાળા શ્રી નેમિનાથજી પ્રભુ પદ્માસનની બેઠકે બેઠેલા છે. ચિત્ર ૩૯. પ્રભુ મહાવીરના છ ગણધરે. પ્રતના પાના ૮૨ ઉપરથી. આ ચિત્રની પહેલાઈ અને લંબાઈ ૨૪૩ ઇંચની છે. પ્રભુ મહાવીરને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. ત્યાંથી વિહાર કરીને અપાપાપુરીની પાસે આવેલા મહુસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. તે વખતે અપાપાપુરીમાં શામિલ નામના બ્રાહ્મણને ઘેર યજ્ઞ કરવા સારુ, તે વખતના ઘણ વિદ્વાન બ્રાહ્મણે ભેગા થયા હતા. તેમાં ૧ ઇંદ્રભૂતિ, ૨ અગ્નિભૂતિ અને ૩ વાયુભૂતિ નામના ભાઈઓ પાંચ, પાંચસે શિષ્યના પરિવાર સાથે આવ્યા હતા. ૪ વ્યક્ત અને પ સુધર્મા નામના બે પંડીતે પણું પાંચસે, પાંચસો શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. ૬ મંડિત અને ૭ મૌર્યપુત્ર નામના બે પંડિત સાડાત્રણસે, સાડાત્રણ શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. ૮ અકૅપિત, ૯ અચલબ્રાતા, ૧૦ મેતાર્ય અને ૧૧ પ્રભાસ નામના ચાર પંડીતે પણ ત્રણ, ત્રણ શિષ્યના પરિવાર સ હતા. અગિયારે પંડીતને જૂદી જૂદી શંકાઓ હતી. આ અગિયારે પંડીતને જૂદી જૂદી શંકાઓ હોવા છતાં સર્વજ્ઞત્વના અભિમાનને લીધે, એક "Aho Shrutgyanam Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨૦) જેના ચિત્ર કલ્પદ્રુમ થ બીજો બીજાને પિતાની શંકા પૂછયા વગર સર્વજ્ઞ હોવાનો દાવો કરતા હતા. આ અગિયારે પંડીતોની જૂદી. જુદી શંકાએ પ્રભુએ દૂર કરવાથી પિતાના ચુમ્માલીસ શિ સાથે, શ્રી ઈદ્રભૂતિથી લઈને પ્રભાસ સુધીના અગિયારે પંડીતાએ પ્રભુની પાસે દીક્ષા લીધી. આ અગિયારે પંડીતે પ્રભુ પાસેથી ત્રિપદી ગ્રહણ કરીને, અગિયાર અંગો અને ચૌદપૂર્વની રચના કરી. પ્રભુએ તેઓને ગણધરપદે નિયુક્ત કર્યો. આ અગિયારે ગણધરની આ પ્રતમાં ચિત્રકારે બે ચિત્રોમાં રજુઆત કરેલી છે. તેમાં ચિત્ર ૩૯ભાં છ ગણુધાની અને ચિત્ર ૪૧માં પાંચ ગણધરની અનુક્રમે રજૂઆત કરેલી છે. ચિત્રમાં ઉપર ત્રણ અને નીચે બીજા ત્રણ ગણધરે ચીતરેલા છે. દરેક ગણધર સોનાના સિંહાસન ઉપર બેઠેલા છે અને દરેકે સફેદ વસ્ત્ર પહેરેલાં છે. વળી દરેકના ઊંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ-મુખવસ્તિકા છે. દરેકના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર ચંદરે બાંધેલ છે. ચિત્ર ૪૦. ત્રિશલાના ચૌદ સ્વ. પ્રતના પાના ૨૦ ઉપરથી. ચિત્રની પહોળાઈ અને લંબાઈ ૩૪૩ ઈંચ છે. જે સમયે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પ્રભુ મહાવીરના ગર્ભનું સંક્રમણ થયું તે સમયેમધ્યરાત્રિએ તે પોતાની અવર્ણનીય શસ્યામાં અલ્પનિકા કરતી હતી, એટલામાં તે મહાપુરુષના અવતરણને સૂચવનારાં ચૌદ મહાવો જેઈ જાગી ઉઠી. એ ચૌદ મહાસ્વમો આ પ્રમાણે હતાં – (૧) હાથી, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) લક્ષમી, (૫) ફૂલની માળા, (૬) પૂર્ણચંદ્ર, (૭) ઊગતા સૂર્ય, (૮) ધ્વજા, (૯) પૂર્ણકુંભ, (૧૦) પા સરોવર, (૧૧) ક્ષીર સમુદ્ર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નને ઢગલો, અને (૧૪) ધૂમાડા વગરને અગ્નિ. ચિત્રમાં દેવાનંદાએ ચોળી, સુંદર ચિત્રાકૃતિવાળું ઉત્તરીય વસ્ત્ર–સાડી, ઉત્તરસંગ વગેરે વસ્ત્રો, કાનમાં કુંડલ, કંઠે તથા મોતીની માળા વગેરે આભૂષણે પરિધાન કરેલાં છે. તેમની શયામાં સુગંધીદાર ફેલે બિછાવેલાં છે. તેણી તકીઆને અઢેલીને-ટેકો દઈને અર્ધ જાગૃત અને અર્ધ નિદ્રાવસ્થામાં સૂતેલી દેખાય છે. તેણીએ ડાબે પગ જમણા પગના ઢીંચણ ઉપર રાખે છે. તેણીના માથામાં આભૂષણ છે, અને માથાની વેણી છુટી છે અને તેને છેડે ઠેઠ પલંગની નીચે લટકતો દેખાય છે. પલંગની નીચે પાદપીઠ, પાણીની ઝારી વગેરે ઉપગી વસ્તુઓ મૂકેલી છે. ચિત્રકારે ચિત્રના ત્રણ ભાગ પાડેલા છે. તેમાં સૌથી ઉપરના ભાગમાં હાથી, વૃષભ, સિંહ તથા લકમી વગેરે ચાર સ્વ, મધ્ય ભાગમાં પૂર્ણ કુંભ, દેવવિમાન, પદ્મ સરોવર, ક્ષીર સમુદ્ર, નિર્ધમ અગ્નિ તથા દવા વગેરે છ સ્વમો અને નીચેના ભાગમાં પલંગમાં સૂતેલા ત્રિશલા માતા અને પૂર્ણ ચંદ્ર, ઊગતા સૂર્ય અને ફૂલની માળા વગેરે ચાર સ્વમો મળીને કુલ ચૌદ સ્વો આ ચિત્રમાં રજૂ કરેલાં છે. ચિત્રમાં રંગેની સપ્રમાણ વહેંચણી તથા પ્રસંગને રજૂ કરવાની ચિત્રકારની સિદ્ધહસ્તતા જગતના કેઈપણ કલાપ્રેમીને તેની કળા પ્રત્યે માન ઉપજાવે તેમ છે. ફલક ૩૩ ચિત્ર ૪૧. પ્રભુ મહાવીરના પાંચ ગણુધરે. વ્રતના પાના ૮૩ ઉપરથી. આ ચિત્રની પહે. ળાઈ અને લંબાઈ પણ ૨×૩ ઈચ છે. "Aho Shrutgyanam Page #91 -------------------------------------------------------------------------- ________________ Do 60 Parsva plucks hut his hair ६० पंचमुष्टि लोच करतां प्रभु श्रीपार्श्व "Aho Shrutgyanam" 44 Page #92 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" Page #93 -------------------------------------------------------------------------- ________________ ong 61 Queen Prithvidevi on her coach ६१ सुखशैय्यामां मृतेलां पृथ्वीदेवी 3 62 The fourteen lucky dreams ६२ सौभाग्यशाळी चौद स्वप्नो 45 Page #94 -------------------------------------------------------------------------- ________________ OF jnotSam J... .. भाष्णीष्यात्यावाशाशा "Aho Shrutgyanam का 63 Prithvidevī relates her dreams to supratistha ६३ सुप्रतिष्ठ राजा अने राणी पृथ्वीदेवी 64 Supratiştha listens the expounding of the dreams ६४ सुप्रतिष्ठ राजा अने चारणमुनि Page #95 -------------------------------------------------------------------------- ________________ રિત્ર વિવરણ ચિત્ર ૩ન્ના અનુસંધાનમાં આ ચિત્ર પ્રસંગ છે. ચિત્રમાં ઉપરના ભાગમાં સુવર્ણ સિંહાસન ઉપર ત્રણ ગણુધરે અને નીચેના ભાગમાં સુવર્ણ સિંહાસન ઉપર બીજા બે ગણુધરે બેઠેલા છે. નીચેના ભાગમાં બેઠેલા ગણધરની પાછળ એકેક શિષ્ય પિતાના ઉંચા કરેલા હાથમાં પકડેલા કપડાંનાં છેડાથી ગુરુની સુશ્રુષા કરતા ઊભેલા છે. દરેક ગણધરના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળા ચંદર બાંધેલ છે. વળી, પાંચે ગણધરના ઉંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ છે. ચિત્ર ૪૨. પ્રભુ મહાવીર ઉપદેશ આપતાં. પ્રતના પાના ૨ ઉપરથી. આ ચિત્રની પહેલાઈ તથા લંબાઈ ૩૪૩ ઈંચ છે. તે કાળે એટલે ચોથા આરાને છેડે, અને તે સમયે એટલે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરને વિષે સમવસર્યા તે અવસરે, ગુણશીલ નામના ચયને વિષે ઘણા શ્રમણુઓની, ધણા શ્રાવકેની, ઘણું શ્રાવિકાઓની, ઘણા દે અને ઘણું દેવીઓની મધ્યમાં જ બેઠેલા શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું.. ચિત્રમાં ઉપરના ભાગમાં જમણી બાજુએ સુવર્ણના સિંહાસન ઉપર પ્રભુ મહાવીર બેઠેલા છે. તેઓની સામે ઉપરના ભાગમાં ત્રણ શ્રાવકે અને નીચેના ભાગમાં એક સાધુ અને એક શ્રાવક મળીને, કુલ પાંચ જણે પ્રભુને ઉપદેશ બંને હાથની અંજલિઓ જેડીને સાંભળતા દેખાય છે. ચિત્રના નીચેના ભાગમાં જમણી બાજુએ બે સાધ્વીઓ તથા ડાબી બાજુએ ચાર શ્રાવિકા બંને હાથની અંજલિઓ જેડી પ્રભુ મહાવીરને ઉપદેશ એક જ ચિત્ત સાંભળતા દેખાય છે. ફલક ૩૪ ચિત્ર ૪૩. પ્રભુ મહાવીરનું સમવસરણ. પ્રતના પાના ૧૧૦ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩૪૩ ઈચ છે. આ ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૨૯નું આ પ્રસંગને જ લગતું વર્ણન. ચિત્ર ૪૪. દેવ વિમાન, પ્રતના પાના ૧૧૧ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩૩ ઈંચ છે. ચિત્રમાં દેવ વિમાનની મધ્યમાં એક દેવ અને એક દેવીની રજૂઆત ચિત્રકારે કરેલી છે. આ ચિત્ર પ્રસંગ કલ્પસૂત્રની બીજી હસ્તપ્રતેમાં મારા જેવામાં આવેલ નથી. ફલક ૩૫ ચિત્ર ૪૫. સિદ્ધાર્થ અને ત્રિશલા. પ્રતના પાના ૩૭ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩૪૩ ઇંચ છે. સ્વદર્શનથી વિસ્મય પામેલી, સંતુષ્ટ થએલી, હર્ષોલ્લાસવાળી ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્રોનું મરણ કરવા લાગી. ત્યારપછી તે ઊઠી અને પાદપીઠથી નીચે ઉતરી. કોઈપણ જાતની માનસિક વ્યગ્રતા વગર, રાજહંસની ગતિથી તે સિદ્ધાર્થ ક્ષત્રિયની શય્યા પાસે આવી. આવીને પોતાના વિશિષ્ટ ગુણવાળી વાણી વડે સિદ્ધાર્થને જગાડ્યા. ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયની આજ્ઞાથી ત્રિશલા ક્ષત્રિયાણી રત્નમણિથી શોભતા સિંહાસન ઉપર બેઠાં. પિતાના શ્રમ અને ભને દૂર કરી, પોતાની સ્વાભાવિક મધુર, કમળ, લલિત અને ભાવભરી વાણી વડે કહ્યું કેઃ “હે સ્વામી ! હું આજે મહાપુણ્યશાળી અને ભાગ્યશાળીને એગ્ય શસ્યામાં "Aho Shrutgyanam Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૨] કંઈક જાગતી અને કંઈક ઊંઘતી હતી, તેવી સ્થિતિમાં ચૌદ મહાસ્વપ્ર દેખી જાગી ઊઠી.' ચિત્રમાં ઉપરના ભાગમાં મસ્તકે મુગટ અને કાનમાં કુંડલ પહેરીને, જમણા હાથમાં તલ વાર પકડીને સુવર્ણના સિંહાસન ઉપર સિદ્ધાર્થ બેઠેલા છે અને તેમની સામે ભદ્રાસન ઉપર ત્રિશલા ક્ષત્રિયાણી બેસીને પેાતાને આવેલા સ્વમાનું વૃત્તાંત કહેતાં દેખાય છે. સિદ્ધાર્થની પાછળ એક સ્ત્રીપરિચારિકા પોતાના ડાબા હાથથી ચામર વીંઝતી આ સ્વમને વૃત્તાંત સાંભળતી ઊભેલી છે. સિદ્ધાર્થ અને ત્રિશલાની વચ્ચે મધ્યભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળા ચંદરવો લટકે છે. જૈન ચિત્ર કુર્મ ગ્રંથ બન્ને આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ભાગના ચિત્ર પ્રસંગ જોવાનેા છે. આ પ્રસંગમાં પશુ સિદ્ધાર્થ માથે મુગટ અને કુંડલ વગેરે આભૂષા અને સુંદર ચિત્રાકૃતિઓવાળા ઉત્તમ રેશમી ઉત્તરાસંગ અને ઉત્તરીય વસ્ત્ર પહેરીને બેઠેલા છે. સિદ્ધાર્થના ઉંચા કરેલા ડાબા હાથમાં લીલા રેશમી રૂમાલ છે, અને જમણા હાથથી સામે એડેલા ત્રિશલા ક્ષત્રિયાણીને સ્વનું લ કહે છે. ત્રિશલા ક્ષત્રિયાણી પણ કુંડલ, મસ્તકનું આભરણુ અને મેાતીની માળા વગેરે આભૂષણા તથા કંચુકી, ઉત્તરાસંગ અને ઉત્તમ તિના રેશમની વિવિધ ચિત્રાકૃતિઓવાળું ઉત્તરીય વસ્ત્ર–સાડી પરિધાન કરીને સ્વમનું વૃત્તાંત એક ચિત્ત શ્રવણ કરતાં અને ઉંચા કરેલા પોતાના જમણા હાથથી તે વૃત્તાંત સ્વીકાર કરતાં ભદ્રાસન ઉપર બેઠેલાં છે. ભદ્રાસનની ચિત્રકૃતિ પણ પ્રેક્ષનીય છે. આ ચિત્રની વેશભૂષા ચિત્રકારના સમયના પહેરવેશને સમકાલીન પૂરાવે છે. અહીં પણુ અંનેના મધ્યભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળા ચંદરવા આંધેલા છે. સ્ત્રી-પરિચારિકા ચામર વીંઝતી અને સ્વપનું ફૂલ સાંભળતી આ પ્રસંગમાં રજૂ કરેલી છે. લક ૩૬ ચિત્ર ૪૬. વૈરિસિંહ રાજા અને સુરસુંદરી રાણી, પ્રતના પાના ૧૧૨ ઉપરથી. આ ચિત્રની પહેાળાઈ અને લ આઈ ૩}×૩ ઇંચ છે. આ જંબૂઢીપ નામના દ્વીપના ભારતવર્ષમાં ધરાવાસ નામે નગર છે. તેમાં રિસિંહ નામને રાજા છે, તેને સુરસુંદરી નામની પટરાણી છે. તેમને બુદ્ધિવાન, વિનયી અને કલાવાન કાલકકુમાર નામનેા પુત્ર છે. ચિત્રમાં જમણી બાજુ સેનાના સિંહાસન ઉપર વૈરિસિંહ રાન્ત બેઠેલ છે, તેની સામે રાણી સુરસુંદરી બેઠેલી છે. રાજાએ મસ્તકે મુગટ, કાનમાં કુંડલ, ગળામાં હાર, કાણીના ઉપરના ભાગમાં માનુબંધ તથા હાથના કાંડા ઉપર રત્નજડીત કડાં પહેરલાં છે. રાણી સુરસુંદરીએ પણ મસ્તકના પાછળના ભાગે અંબેડામાં આભૂષણ, કાનમાં કર્ણફૂલ, ગળામાં હાર, બંને હાથે રત્નજડીત કંકા, લીલા રંગની કંચૂકી, સુંદર ચિત્રાકૃતિવાળું ઉત્તરીય વસ્ત્ર–સાડી વગેરે વસ્રભૂષણે પરિધાન કરેલાં છે. ચિત્રના ઉપરના ભાગમાં વાતાયને તથા ફ્ક્તમાં ભાતીગળ ચંદરવા લટકી રહેલા છે. તાડપત્રના ચિત્રા કરતાં કાગળની હસ્તપ્રતના ચિત્રામાં ચિત્રકારની રંગમંજૂષામાં રંગેની સંખ્યા તથા વિવિધતા વધતી જતી પ્રત્યક્ષ દેખાય છે. ચિત્ર ૪૭. આર્યકાલક અને સાહિ રાજા. પ્રતના પાનાં ૧૧૯ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ તથા લખાઈ રË× ઈંચ છે. "Aho Shrutgyanam" Page #97 -------------------------------------------------------------------------- ________________ ( COIC 65 Rşabha plucks out his hair ६५ पंचमुष्टि लोच करतां श्रीऋषभ "Aho Shrutgyanam" Page #98 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" Page #99 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" ANI 66 Supārsva's birth ६६ श्री सुपार्श्वनो जन्म 67 Supratistha going to see his son ६७ पुत्रना दर्शन माटे सुप्रतिष्ठ जाय छे Page #100 -------------------------------------------------------------------------- ________________ 68 Showing the sun to Supārśva ६८ श्री सुपार्श्वने सूर्यनुं दर्शन करावे छे XX X 69 Showing the moon to Supārśva ६९ श्रीसुपार्श्वने चंद्रनुं दर्शन करावे छे। Page #101 -------------------------------------------------------------------------- ________________ 'ચિત્ર વિવરણું [૨૩ એક દિવસે સાહિરાના કાલકસૂરિની સાથે વિવિધ પ્રકારના વિદ વડે ભારે આનંદમાં ગરકાવ બની બેઠે હતો. ચિત્રમાં જમણી બાજુએ સોનાના સિંહાસન ઉપર સાહિ રાજા બેઠેલે છે. સાહિ રાજાની સામે સિંહાસન ઉપર જૈન સાધુનાં કપડાં પહેરીને, ઉંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ રાખીને બેઠેલા કાલકસૂરિ, સાહિશાજની સાથે વિનોદ કરતાં દેખાય છે. સાહિરાજના માથે છત્ર લટકે છે. કાલકસૂરિના ઉપરના ભાગમાં ચિત્રની ડાબી બાજુએ બે શક સિનિકે છે. લક ૩૭ . ચિત્ર ૪૮. બંદીવાન ગર્ટભિલ્લ રાજા કાલક સમક્ષ. પ્રતના પાના ૧૨૫ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ અને લંબાઈ ૩૪૩ ઈંચ છે. જ્યારે ગર્દભી--ગધેડી ગર્દભિલ રાજા ઉપર મૂત્ર, વિષ્ટા કરી અને લાત દઈને ચાલી જાય છે, ત્યારે આર્યકાલકના કહેવાથી શકસભ્ય ગઢ તેડીને ઉજજનીમાં દાખલ થયું. ગદૈભિલ્લ જીવતા પકડાયે. તેને અવળા હાથે બાંધીને આર્યકાલકની સમક્ષ લાવવામાં આવ્યો. ચિત્રમાં જમણી બાજુ સેનાના સિંહાસન ઉપર આર્યકાલક બેઠેલા છે. તેઓશ્રી પોતાની સામે અવળા બંને હાથે બાંધીને ઊભા રાખેલા ગદંબિલને, પિતાને જમણે હાથ ઉંચે કરીને, તેના દુષ્કૃત્ય માટે ઠપકો આપતાં દેખાય છે. ગર્દભિલની પાછળ સુંદર ચિત્રાકૃતિવાળા ઝ પહેરીને શક સૈનિક આર્યકાલકની આજ્ઞાની રાહ જોતો ઊભેલો છે. ચિત્રના ઉપરના ભાગની છતમાં સુંદર ચંદરવો બાંધેલો છે. ચિત્ર ૪૯, આર્યકાલક અને સાહિરાજા. પ્રતના પાના ૧૨૭ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ અને લંબાઈ ૩૪૩ ઇંચની છે. આર્યકાલકે ગર્દભિલ્લને તેના કૃત્ય માટે પ્રાયશ્ચિત-પશ્ચાતાપ કરવાનો ઉપદેશ આપીને, બંધનમાંથી છૂટે કરાવીને હદપાર કરાવ્યું. પછી આર્યકાલકની સેવા ચાકરી કરનાર સાહિ. બધા શકે એ રાજાધિરાજ બનાવ્યો અને બીજાઓને સામતાદિપદે સ્થાપીને શક લોક ઉજૈનીનું રાજ્ય સુખે ભેગવવા લાગ્યા. જેમ શકફળથી તેઓ આવ્યા માટે તેઓ શકે કહેવાયા, એ રીતે શક રાજાએનો આ વંશ ઉત્પન્ન થયો. ચિત્રમાં જમણી બાજુ સેનાના સિંહાસન ઉપર શકરાજા બેઠેલ છે. ડાબી બાજુના ઉપરના ભાગમાં સોનાના સિંહાસન ઉપર આર્યકાલીક બેઠેલા છે. શકરાજાએ સોનેરી રંગને ઝબ્બે પહેરેલે છે. આર્યકાલક શકરાજાને ધર્મોપદેશ આપતા હોય તેમ તેમના ઉંચા કરેલા જમણા હાથમાં રાખેલી મુહપત્તિથી લાગે છે. આર્યકાલકની નીચેના ભાગમાં બે શક સનિકે શકરાજાની આજ્ઞાની રાહ જોતા ઊભેલા છે. શકરાજાના સિંહાસનની આગળ અને પાછળ ઉપરના બંને ભાગમાં એકેક છત્ર લટકતું દેખાય છે. ફલક ૩૮ ચિત્ર ૫૦. પંચ રૂપે ઇદ્ર અને મહાવીર જન્મ. પ્રતના પાના ૩૯ ઉપરથી. આ ચિત્રની પહલાઈ અને લંબાઈ ૩૮૩ ઈંચની છે. "Aho Shrutgyanam Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] જૈન ચિત્ર કલ્પકુમ બંથ બીજે ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના મહાવીર જન્મના ચિત્રથી થાય છે. જે વખતે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રને ઉત્તમ યોગ પ્રાપ્ત થયે હતો, સર્વત્ર સૌમ્યભાવ, શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યા હતા, દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું, ઉલ્કાપાત, રવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદાહ જે ઉપદ્રવને છેક અભાવ વર્તતો હતો, દિશાઓના અત પર્યત વિશક્તિ અને નિર્મળતા પથરાએલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પોતાના કલરવ વડે જયજય શબ્દનો ઉચ્ચાર કરી રહ્યાં હતાં, દક્ષિણું દિશાને સુગંધી શીતળ પવન પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતો વિશ્વનાં પ્રાણીઓને સુખ–શાંતિ ઉપજાવી રહ્યા હતા, પૃથ્વી પણ સર્વ પ્રકારનાં ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી અને જે વખતે સુકાળ, આરોગ્ય વગેરે અનુકૂળ સંગાથી દેશવાસી કેનાં હૈયાં હર્ષનાં હિંડોળે ઝુલી રહ્યાં હતાં, તેમ જ વસંતેત્મવાદિની ક્રીડા દેશભરમાં ચાલી રહી હતી. તે વખતે, મધ્યરાત્રિના વિષે, ઉત્તરાફાગુની નક્ષત્ર સાથે ચંદ્રને વેગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિતપણે આરેગ્યવાન પુત્રને જન્મ આપે. ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી વિવિધ જાતિનાં ફૂલોથી આચ્છાદિત કરેલી સુગંધીદાર શા ઉપર ત્રિશલા ક્ષત્રિયાણી સૂતા છે. જમણા હાથે પ્રભુ મહાવીરને બળકરૂપે પકડીને તેમના તરફ-સન્મુખ જોઈ રહેલાં છે. તેમણે જમણે હાથ તકીઆને અઢેલીને રાખે છે. તેમનું સારું શરીર વસ્ત્રાભૂષણથી સુસજ્જિત છે. તેમના ઉત્તરીય-વસ્ત્ર-સાડીમાં સુંદર ભાત ચીતરેલી છે. તેમને પિશાક પંદરમાં સકાના શ્રીમંત વૈભવશાળી કુટુંબની સ્ત્રીઓના પહેરવેશને સુંદરમાં સુંદર ખ્યાલ આપે છે. પલંગની નીચે પાણીની ઝારી તથા પલંગમાંથી ઊતરતી વખતે પગ મૂકવા માટે પાદપીઠપગ મૂકવાને બજેઠ-પણુ ચીતરેલાં છે. ત્રિશલાના પગ આગળ એક સ્ત્રી-પરિચારિકા ઊભેલી છે, અને ઉપરના ભાગમાં ચિત્રની ડાબી બાજુએ, બીજી બે સ્ત્રી-પરિચારિકાઓ હાથમાં વિવિધ વસ્તુઓ પકડીને સેવા કરવાની ઉત્સુકતા બતાવતી બેઠેલી છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઇંદ્ર પંચરૂપે પ્રભુને જન્માભિષેક કર્વા લઈ જાય છે તે પ્રસંગ જેવાને છે. ત્રિશલા માતાને તથા પરિવારને અવસ્થાપિની નિદ્રા આપીને, કે પ્રભુને કરસંપુટમાં લીધા અને પ્રભુની સેવાને તમામ લાભ પિતાને મળે તે માટે પિતાના પાંચ રૂપ બનાવ્યા. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા (આ ચિત્રમાં ઇંદ્રના બદલે હરિગમેષિન–ઈદ્રિના પદાતિની રજૂઆત કરેલી છે), એ રૂપ બને બાજુએ રહીને ચામર વીંઝવા લાગ્યો, એક રૂપે પ્રભુના માથે છત્ર ધારણ કર્યું અને એક રૂપે વજ ધારણ કરીને આગળ ચાલવા લાગ્યો. ચિત્રની મધ્યમાં બે હાથે પ્રભુને પકડીને ઇદ્ર વેગથી જ દેખાય છે, બીજા રૂપે સૌથી આગળ વા ધારણ કર્યું છે, તેની પાછળ ત્રીજા રૂપે ચામર વીંઝત અને ચેથા રૂપે પ્રભુના મસ્તકે છત્ર ધારણ કરતે તથા પાંચમા રૂપે સૌથી પાછળ ચામર વીંઝતે દેખાય છે. ચિત્રનાં પાત્રો વેગવાન છે, જે ચિત્રકારને પછી ઉપરને અદ્દભૂત કાબૂ દર્શાવે છે. ફલક ૩૯ ચિત્ર ૫૧. આઈકાલક અને બલભાનુકુમાર. પ્રતના પાના ૧૨૮ ઉપરથી. ચિત્રની પોળાઈ તથા લંબાઈ ૩૪૩ ઇંચ છે. કાલકસૂરિનો વૈરાગ્યમય ઉપદેશ સાંભળીને, જેના આખા શરીરે રોમાંચ વિકસ્વર થયાં છે "Aho Shrutgyanam Page #103 -------------------------------------------------------------------------- ________________ 50 PICNEPAANEESH HEREBEERE 70 Mahāvīra preaching the Sāmāchari ७० प्रभु महावीर सामाचारी उपदेशे छे "Aho Shrutgyanam" Page #104 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" Page #105 -------------------------------------------------------------------------- ________________ नरmins उगम गाण्याला "Aho Shrutgyanam" 71 King Supārsva sees solar eclipse ७१ राजा सुपार्श्व सूर्यग्रहण जूए छे. 72 Suparsva Plucks out his hair ७२ श्रीसुपार्श्वप्रभुनो पंचमुष्टि लोच 51 Page #106 -------------------------------------------------------------------------- ________________ " Aho Shrutgyanam" 73 Supārśva obtains omniscience ७३ सुपार्श्वप्रभुने केवलज्ञाननी प्राप्ति D 102 74 Suparśva's Samavasarana ७४ सुपार्श्वप्रभुनुं समवसरण 52 Page #107 -------------------------------------------------------------------------- ________________ S. .. . ચિત્ર વિવરણ [ ર૫ અને દીક્ષા લેવાના ભાવ ઉત્પન્ન થયા છે તે, બલભાનુ કુમારે હસ્તકમળને માથે લગાડી આ પ્રકારે કહેવા માંડયું: “હે નાથ ! મારા જેવા દુઃખને સંસારરૂપ જેલખાનામાંથી ઉગહે નાથ ! રેલા મને ઉત્તમ મનાએ સ્વીકાલી જિનેશ્વર દેવની દીક્ષા આપે છે તે માટે મારી ચેગ્યતા હોય તે વિલંબ ન કરે.” - ચિત્રમાં જમણી બાજુએ સોનાના સિંહાસન ઉપર કાલકાચાર્ય બેઠેલા છે. તેઓશ્રી પોતાના ઊંચા કરેલા જમણા હાથથી સામે બંને હસ્તની અંજલિ જેડીને ઊભેલા બલભાનુ કુમારને ધર્મોપદેશ આપે છે. મસ્તકે સુગટ, કાને કંડલ, ખભે ઉત્તરાસંગ તથા ઉત્તરીય વસ્ત્ર--ધોતી વગેરે વસ્ત્રાભૂષાણે પહેરીને, બલભાનુ કુમાર પિતાને દીક્ષા આપવા માટે કાલકાચાર્યને વિનંતી કરતો ઊભેલો છે. કાલકાચાર્યની પાછળ એક સાધુ- શિષ્ય, તેઓની સુશ્રષા કરતો ઊભેલે છે. ચિત્રના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળે ચંદર બાંધે છે. ચિત્ર પર. આર્યકાલક અને સાતવાહન રાજા. પ્રતના પાના ૧૩૪ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩૪૩ ઈંચ છે. પિઠણમાં પરમ શ્રાવક સાતવાહન રાજા રાજ્ય કરતે હતો. તે કાલકાચાર્યને પિતાના નગર તરફ આવતા જાણીને આનંદિત થયે. સાતવાહન રાજા સૂરિને આવેલા જાણીને ચતુર્વિધ સંઘ સહિત સામે ગયે અને સૂરિને ભાવપૂર્વક વંદન કર્યું. - ચિત્રમાં જમણી બાજુ સોનાના સિંહાસન ઉપર કાલકાચાર્ય બેઠેલા છે. તેઓની સામે મિતળ ઉપર બેઠેલા સાતવાહન રાજા બે હાથની અંજલિ જોડીને, કાલકાચાર્યને ધર્મોપદેશ સાંભબતે બેઠેલે છે. સાતવાહન રાજાના ઉપરના ભાગમાં ત્રણ મહદ્ધિક પ્રષ્ટિએ પણ બંને હાથની અંજલિ ડીને, કાલકાચાર્યનો ધર્મોપદેશ સાંભળતાં દેખાય છે. ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળે ચંદર લટકતો દેખાય છે. આ ફલકનાં બંને ચિત્રોનાં રંગો ઘણાં જ સુંદર છે. ફલક ૪૦ ચિત્ર ૫૩. સાલિવાહન રાજા તેની રાણીઓ સહિત. પ્રતના પાના ૧૩૫ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ અને લંબાઈ પણ ૩×૩ ઈંચ છે. સાલિવાહન રાજાએ પિતાના મહેલે જઈને અંતઃપુરની સ્ત્રીઓ-રાણુઓ-ને હુકમ કર્યો? “તમારે અમાવાસ્યાએ ઉપવાસ થશે અને પારણાના દિવસે સાધુઓને ઉત્તરપારણું થશે. તેથી પ્રથમની માફક જ સાધુઓને વહેરાવજે.” ચિત્રમાં સોનાના સિંહાસન ઉપર જમણા હાથમાં તલવાર પકડીને સાતવાહન રાજા બેઠેલ છે, તેની સામે ચિત્રની ડાબી બાજુમાં બેઠેલી ચાર રાણીઓ રાજાનો હુકમ સાંભળે છે. સાતવાહના રાજાના મસ્તક ઉપર છત્ર છે. ચિત્રના રંગે બહુ જ સુંદર છે. ચિત્ર ૫૪. આર્યકાલક અને સાગરચંદ્રસૂરિ. પ્રતના પાના ૧૩૮ ઉપરથી. હમેશાં સુખપૂર્વક પ્રયાણ કરતાં કાલકાચાર્ય કેટલાક દિવસે પિતાના પ્રશિષ્ય સાગરચંદ્રસૂરિ "Aho Shrutgyanam Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૬] જૈન ચિત્ર હુકુમ ગ્રંથ તે પાસે પહેાંચ્યા અને ત્યાં થોડા સમય માટે કાઈ આર્યે સ્થાવિર છે” એમ સમજીને અવજ્ઞા કરતાં પેાતાને મળેલા સ્થળમાં પ્રવેશ કર્યાં. ચિત્રમાં ઉપરના ભાગમાં જમણી ખાજુએ સેાનાના સિંહાસન ઉપર સાગરચંદ્રસૂરિ પેાતાના ઉંચા કરેલા જમા હાથમાં મુહુપત્તિ રાખીને, સામે બેઠેલા શિષ્ય અને શિષ્યની પાછળ ઊભા રહેલા આર્ય વિર (કાલકાચાર્ય) ને, તથા ચિત્રમાં નીચેના ભાગમાં બંને હાથની અંજિલ ખેડીને ધર્મોપદેશ શ્રવણ કરવા બેઠેલા અનુક્રમે એ શ્રાવક, એ સાધ્વીએ અને એ શ્રાવિકા રૂપી ચતુર્વિધ સંઘને ધર્માદેશ આપતા દેખાય છે. સાગરચંદ્રસૂરિ અને શિષ્યની પાછળ ઊભેલા આર્ય સ્થવિર વચ્ચે ધર્મચર્ચા થતી હોય એમ આર્ય વિરે ઉંચા કરેલા હાથ ઉપરથી લાગે છે. આ ચિત્ર પ્રસંગ જી કોઈપણ હસ્તપ્રતમાં મારા જોવામાં આવેલ નથી. સાગરચંદ્રસૂરિ અને શિષ્યની વચ્ચે સ્થાપનાચાર્યજી છે. વળી મસ્તકના ઉપરના ભાગની છતમાં હુંસપક્ષીની ચિત્રાકૃતિવાળા ચંદ્રરવા બાંધેલેા છે. લક ૪૧ ચિત્ર ૫૫. મહાવીર પાલખીમાં દીક્ષા લેવા જતાં. પ્રતના પાના ૪૯ ઉપરથી. આ ચિત્રની પહેાળાઇ તથા લેંબાઇ ૩૪૩ ઈંચ છે. વાર્ષિક જ્ઞાનની ક્રિયા સમાપ્ત થતાં, પોતાના ડિલ ખંધુ નંદિવર્ધનની અનુમતિ લઈ, દીક્ષા લઈ દેવાએ આણેલા ક્ષીર સમુદ્રના જલથી, સર્વ તીથેની માટીથી અને સર્વ ઔષધિઓથી નંદિવર્ધન રાજાએ પ્રભુને પૂર્વ દિશા સન્મુખ બેસાડી તેમના અભિષેક કર્યો, પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાષાયી વવડે શરીરને લૂછી નાખી આખે શરીરે ચંદનનું વિલેપન કર્યું. પ્રભુના આખા શરીર ઉપર સુવર્ણર્જાડત છેડાવાળું, સ્વચ્છ, ઉજ્જવળ અને લક્ષમૂલ્યવાળું શ્વેત વસ્ત્ર શૈાભવા લાગ્યું. વક્ષ:સ્થળ ઉપર કિંમતી હાર ઝૂલવા લાગ્યા. બાજુબંધ અને કડાંએથી તેમની ભૂજાએ અલંકૃત બની અને કુંડલના પ્રકાશથી તેમના મુખમંડળમાં દીપ્તિ આવવા લાગી. આવી રીતે આભૂષણા અને વર્ષોથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં બિરાજમાન થયા. આ સમયે ાખા ક્ષત્રિયકુંડ નગરને ધ્વજા-પતાકા તથા તારાથી શણગારવામાં આવ્યું હતું. પચાસ ધનુષ્ય લાંખી, પચ્ચીસ ધનુષ્ય પહેાળી, છત્રીસ ધનુષ્ય ઊંચી, સુવર્ણમય સેકડો સ્તંભેાથી શોભી રહેલી અને મણિએ તથા સુવર્ણથી જડિત ચંદ્રલેખા ’ નામની પાલખીમાં પ્રભુ (મહાવીર) દીક્ષા લેવા નિસર્યો. તે સમયે હેમંત ઋતુના પહેલે મહિને-માગશર માસ, પહેલું પખવાડિયું-કૃષ્ણ પક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે છાનેા તપ કર્યાં હતેા અને વિશુદ્ધ લેશ્યાએ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તરા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઇને ભદ્રાસન ઉપર ખેડી હતી. સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકે એ પાલખી ઉપાડી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. ચિત્રની જમણી બાજુએ પાલખીમાં પ્રભુ વસ્ત્રાભૂષણાથી સુસજ્જિત થઇને બેઠેલા છે. બંને બાજુ એકેક સ્ત્રી ચામર વીંઝતી બેઠેલી છે. ચાર સેવકોએ પાલખી ઉપાડેલી છે. પાલખીની આગળ એ માણુસા ભૂગળ વગાડતા અને તે બંનેની નીચે એ માણસેા જોરથી નગા "Aho Shrutgyanam" Page #109 -------------------------------------------------------------------------- ________________ www 75 The Goddess Sarasvati -७५ देवी सरस्वती "Aho Shrutgyanam" 53 Page #110 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" Page #111 -------------------------------------------------------------------------- ________________ 54 NAMA VAAYA HAH JAAVAAVAVA AAINAA W MOVIN ALETTERS रिस 76 Supārsva's Samavasarana ७६ सुपार्श्वप्रभुनु समवसरण "Aho Shrutgyanam Page #112 -------------------------------------------------------------------------- ________________ ल 77 Supārsva initiates bis wife Somā ७७ सुपार्श्वप्रभु सोमा नामनी पत्नीने दीक्षा आपे छ "Aho Shrutgyanam" Page #113 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ વગાડતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલા પ્રભુ મહાવીરે કરેલા અનગારાણા (સાધુપણુ) ના સ્વીકારનો પ્રસંગ જેવાને છે. ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદૂષ્ય વસ્ત્ર તથા અશોકવૃક્ષની રજૂઆત ચિત્રકારે કરી જણાતી નથી. ચિત્રમાં એક હાથે પિતાના મસ્તકના વાળને લોન્ચ કરવાને ભાવ દર્શાવતા, ઈન્દ્રની સન્મુખ જોતા મહાવીર પ્રભુ, અને બે હાથ પ્રસારીને પ્રભુએ લેચ કરેલા વાળને ગ્રહણ કરવાની ઉત્સુકતા બતાવતો ઈન્દ્ર દેખાય છે. ઈન્દ્રના પાછળના એક હાથમાં વજૂ છે જે ઈન્દ્રને ઓળખાવે છે; આગળને એક હાથ વરદ મુદ્રાએ રાખેલ છે. ખરી રીતે તે જ્યારે જ્યારે ઈદ્ર પ્રભુની પાસે આવે ત્યારે ત્યારે સધળા આયુધોનો ત્યાગ કરીને જ આવે એવા રિવાજ છે, પરંતુ ઈન્દ્રની ઓળખાણ આપવાની ખાતર જ ચિત્રકારે વજ કાયમ રાખેલું હોય એમ લાગે છે. ક્ષત્રિયકુંડ નગરની બહારના ઉદ્યાનમાં આવેલા એક અશોકવૃક્ષની હેઠળ આવી પ્રભુ પાલખીમાંથી નીચે ઉતર્યા અને પિતાની મેળે જ એક ઋષ્ટિ વડે દાઢીમૂછને અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશને એવી રીતે પંચમષ્ટિ લોન્ચ કર્યો. એ વેળા નિર્જળ છઠ તપ તે હતા જ. ઉત્તરાફાગુની નક્ષત્રને વેગ થયે ત્યારે ઇન્ડે ડાબા ખભા ઉપ૨ સ્થાપન કરેલું દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, એકલા એટલે રાગદ્વેષરહિતપણે કેશનો કેચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને, ગૃહવાસથી નીકળીને અનગારપણા-સાધુપણા–ને પામ્યા. ફલક ર ચિત્ર ૫૬. આર્યકાલક અને બ્રાહમણરૂપે શક્ર. પ્રતના પાના ૧૪૫ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ અને લંબાઈ ૩૪૩ ઈંચની છે. એક દિવસે દેદીપ્યમાન શરીરવાળા, લાંબી વનમાળા ધારણ કરતો, માટે હાર, અર્ધ હાર અને ત્રણ સેરવાળા (૨નેના) હાથી જેની છાતી શ્વાસ લેતી (જણાય) છે, જેના અને હાથ સુંદર કંકણું અને આજુબંધથી થાકેલા છે, જેનાં લમણાં દેદીપ્યમાન છે અને જેનું મસ્તક અત્યંત સુંદર રથી જડેલી કલગીવાળા મુકુટથી ભતું છે એ, આખા શરીરને શંગારથી સજાવી અને શુભ વસ્ત્ર ધારણ કરીને દેવનો આધિપતિ-શક, સૌધર્મ દેવલોકમાં આવેલી સુધર્મા સભામાં, ઉત્તમ રત્નજડીત સિંહાસન ઉપર વિપુલ અવધિજ્ઞાનથી લોકના અર્ધભાગને જોતો બેઠો હતો. તે વખતે પૂર્વવિદેહ ક્ષેત્રમાં સમવસરણમાં બેઠેલા શ્રી સીમંધર જિનેશ્વર, જેઓ પર્ષદાને ધર્મકથા સંભળાવતા હતા, તેમને અવધિજ્ઞાનથી જોવા લાગ્યા. પ્રભુને જોતાંની સાથે જ એકદમ ઊભા થઈ ત્યાં રહીને જ પ્રભુને વંદન કર્યું અને દેવાથી પરિવરેલો પ્રભુની પાસે ગયે. વંદન કરી પિતાના સ્થાને બેઠે અને જિનેશ્વર ભગવાન વિષયને સંબંધ આવતાં નિગદના જી વિશે કહેવા લાગ્યા. તે સાંભળીને આશ્ચર્યથી વિકસ્વર થએલી આંખવાળ સુરેન્દ્ર, મસ્તકે બે હાથ જોડી, અત્યંત વિનયપૂર્વક કહેવા લાગ્યા : “ભગવાન ! ભરતક્ષેત્રમાં અતિશય વિનાના આ દુષમકાળમાં અત્યારે આ પ્રકારે સૂકમ નિગેનું વર્ણન કરવાનું કઈ જાણે છે ?” ત્યારે જિનેશ્વર ભગવાને કહ્યું કેઃ “હે સુરેન્દ્રા આજે પણ ભારતમાં મેં જે પ્રકારે તને કહ્યું તે જ રીતનું નિમેદનું વ્યાખ્યાન "Aho Shrutgyanam Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] જન ચિત્ર કટ૫કુમ ગ્રંથ બીએ કરવાનું કાલકસૂરિ જાણે છે.” જુઓ કાલકકથા સંગ્રહ ચિત્ર નં. ૬૫] તે સાંભળી કુતૂહલથી કાલકસૂરિ પાસે જવા માટે તે શકે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી, સૂરીશ્વરને વાટીને પૂછયું : ભગવાન ! જિનેશ્વએ સિદ્ધાંતમાં નિગદના જી વિશે જે કહ્યું છે તે વિશે મને અત્યંત કુતુહલ હોવાથી કહે.” ત્યારે તે સૂરિવર મેધ જેવા ગંભીર અવાજે કહે છે કે “હે મહાભાગ! જે તમને મોટું કૌતુક લાગતું હોય તે યથાર્થ રીતે સાંભળે.” ચિત્રના ઉપરના ભાગની છતમાં લટક્તા સુંદર ચંદરવા તથા તેરણની નીચે, સુવર્ણસિંહાસન ઉપર કાલકશ્વરિ સામે ઊભા રહીને નિગેદની વ્યાખ્યા પૂછવા માટે કમ્મરથી વળેલા વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આવેલા શકેંદ્રને, પિતાના ઉંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ રાખીને, નિગેદના સ્વરૂપનું વર્ણન કરતા બેઠેલા છે. શકેંદ્રના ડાબા હાથમાં વૃદ્ધપણુના ટેકા માટે લાકડી છે. આ ચિત્રમાં આર્યકાલકના વસ્ત્રમાં રૂપેરી શાહીને ઉપગ કરેલ છે. ચિત્ર ૫૭. આર્યકાલક અને મૂળ રૂપે શક. પ્રતના પાના ૧૪૬ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩૪૩ ઇંચ છે. “ગોળાએ અસંખ્ય છે અને અસંખ્ય નિગેનો એક ગોળ હોય છે, એકેક નિગોદમાં અનંત જ હોય છે એમ સમજવું.” આ પ્રકારે કાલકસૂરિએ વિસ્તારથી નિગોદનું સ્વરૂપ કહ્યા પછી, ખાસ વિશેષપણે જાણવા માટે શક ફરીથી પૂછે છે કે : “ ભગવન્વૃદ્ધપણાના કારણે હું અનશન કરવાને ઈચ્છું છું, તેથી મારું આયુષ્ય કેટલું છે તે યથાર્થપણે જાણીને કહો. ત્યારે ગુરુએ શ્રતજ્ઞ મૂકતાં જ્યારે દિવસ, માસ, વર્ષો, પલ્યોપમ અને સાગરેપમ સુધી વધ્યા ત્યારે તેમનું બે સાગરપમનું આયુષ્ય જોઈને વિશેષ ઉપગ દેતાં જાણ્યું કે, આ શક છે. જ્યારે સૂરિએ તમે “ઈન્દ્ર છો.” એમ કહ્યું ત્યારે તે જ ક્ષણે પિતાના મૂળ સ્વરૂપે સુંદર કંડલના આભૂષણવાળે ઈદ્રયણે તે પ્રગટ થયો. ચિત્રના ઉપરના ભાગમાં લટકતા સુંદર ચિત્રાકૃતિવાળા ચંદરવા તથા તેરણની નીચે, સિહાસન ઉયર કાલકસૂરિ પિતાના ઉંચા કરેલા જમટ્ટા હાથમાં મુહપત્તિ રાખીને, મૂળ સ્વરૂપે બે હસ્તની અંજલિ ડીને ઊભેલા શકેંદ્રને, ધર્મોપદેશ આપે છે, * * કાલકકથા સમહ' નામને ઈ. સ. ૧૯૪૯ માં ગ્રંથ મારી ગ્રંથાવલિની સિરિઝ ૩ તરીકે ૮૮ ચિત્રો સાથે છપાયેલ છે. મૂ૯ય પચાસ રૂપિયા. "Aho Shrutgyanam Page #115 -------------------------------------------------------------------------- ________________ 56 pa 78 Gunakarasuri and Kalaka ७८ गुणाकरसूरि अने कालककुमार "Aho Shrutgyanam" Page #116 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #117 -------------------------------------------------------------------------- ________________ (R "Aho Shrutgyanam" 79 King Vijayavardhana plucks out his hair ७९ विजयवर्धन राजा पंचमुष्टि लोच करे छे 80 Supārsva preaches ८० सूपार्श्वप्रभु देशना आपे छे Page #118 -------------------------------------------------------------------------- ________________ 58 "Aho Shrutgyanam" .. 81 Kumudchandra Upādhyāya teaches Champakamālā ८१ कुमुदचंद्र उपाध्याय चंपकमालाने भणावे छे 82 Parrot and she parrot converses infront of King Ripumardana ८२ शुक अने शुकी राजा रिपुमर्दन आगळ संवाद करे छे Page #119 -------------------------------------------------------------------------- ________________ સુપાર્શ્વનાથ ચરિત્રની હસ્તલિખિત પ્રતનાં ચિત્રો શ્રીલક્ષમણગણિએ રચેલા “સુપાસનાચરિય” ની કાગળ પર લખાએલી પ્રાચીન પ્રતિમાંનાં લગભગ સઘળાંએ ચિત્રો આ ગ્રંથમાં ચિત્ર ૫૮, ૧૯, ૬૧ થી ૬૪, ૬૬ થી ૬૯, ૭૧ થી ૭૪, ૭૬, ૭૭, ૭૯ થી ૮૨, ૮૪, ૮૫, ૮૭ થી ૯૫, ૧૦૬, ૧૨૭, ૧૪૦ અને ૧૪૫ તરીકે રજૂ કરવામાં આવેલ છે, આ પ્રતિ, પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાંના ‘તપાગચ્છીય જન જ્ઞાન ભંડાર” ની છે. આ પિથીમાં બધાં મળીને ૩૭ ચિત્ર છે, જે પૈકી ૧ અને ૩ ચિત્ર સિવાયના બધાં ચિત્રો પ્રસ્તુત ગ્રંથમાં આપવામાં આવેલાં છે. આ ચિત્રા પિકી ચિત્ર પ૮, ૮, ૯ અને ૮૫ એ ચિત્રો પાછળથી લગભગ અઢારમા સિકામાં આલેખવામાં આવેલાં છે. જ્યારે બાકીનાં બધાં ચિત્રો પ્રતિ કે જે વિક્રમ સંવત ૧૪૭૯-૮૦ માં લખાએલી છે, તે જ સમયનાં અને સારી રીતે સચવાએલાં છે. આ પ્રતિનો નંબર ૧૫૦૬૯ છે અને તેની પત્ર સંખ્યા ૪૪૭ છે. પ્રતિની લંબાઈ-પહેલાઈ ૧૧૪૪૩ ઇંચની છે. પ્રતિની લિપિ સુવાચ્ય અને સચિત્ર પિથીમાં શેભે તેવી છે. આ પ્રતિના અંતમાં નીચે પ્રમાણે લેખન સમયાદિને સૂચવતી પુપિકા છે. સંત ૨૪૮૦ વર્ષ 1 શrછે રૂલ પ્રવર્તમr s fક ૨૦ જ જે જે હુન્નર જાધિરાજના જજે કમલા 1 માર માર मोहरिभवसरि परिवारभूषण पं. भाषचंद्रस्य शिष्यलेशेन । मुनि। हीराणंदेन लिलिखेरे। नंदे मुनौ युगे चंद्र १४७९ ज्येष्ठ मासे सितेतरे। दशम्या लेखयामास शुभाय ग्रन्थ पुस्तकम् ॥१॥ नंद-मुनि-पैद-चंद्र वर्षे श्रीविनमस्य ज्येष्ठशिते । अलिखत् सुपार्श्वचरितं हीराणदो मुर्तीद्रोऽयम् ॥२॥ આ પબ્લિકામાં જણાવ્યા પ્રમાણે આ પ્રત વિક્રમ સંવત ૧૪૭૯ ના જેઠ વદિ ૧૦ ને શુક્રવારના રોજ મેદપાટ-મેવાડ દેશના દેવકુલપાટક (હાલનું ઉદેપુર નજીકનું દેલવાડા) માં રાણી શ્રી કલના રાજ્યમાં બહુદ્ગછાંતર્ગત મટ્ટાહડીય ગ૭ના આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના શિષ્ય પં. ભાવચંદ્રના શિષ્ય શ્રી હીરાણંદ નામના જૈન સાધુએ લખેલી છે. ચિત્રોની લંબાઈ-પહોળાઈ વધારેમાં વધારે ૮૩”x૪” ઈંચની છે અને ઓછામાં ઓછી ક”૪૪ ઇંચની છે. કેાઇ કે ચિત્રો ૪”x૪” ઈંચના પણ છે. ચિત્રોમાં લાલ લીલા, પીળા, આસમાની, ગુલાબી, કાળે, સફેદ, સેનેરી અને રૂપેરી એમ નવ રંગેનો ઉપગ કરવામાં આવેલ છે. આ અંગેની બનાવટ અને મિશ્રણે ઉત્તમ પ્રકારના હાઈ પ્રત પ્રાચીન અને જીર્ણ થએલી હોવા છતાં રંગની ઝમક અને તેનું સૌષ્ઠવ આજે પણ આંખને આકર્ષે છે. આ પ્રતમાં જે ક્રમે ચિત્રો અને તેની બાજુમાં તેને પરિચય નાંધાયેલ છે, તે આ પ્રમાણે છે. * અત્રે આપેલી માહિતી વિદ્વદર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજીના આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ મારક ગ્રંથ માંના સુપાસનહચરિય” ની હસ્તલિખિત પોથીમાના રંગીન ચિત્રો નામના લેખ પરથી મુખ્યત્વે લેવામાં આવેલી છે. "Aho Shrutgyanam Page #120 -------------------------------------------------------------------------- ________________ 3.1 पत्र-पृष्ठ चित्रांक १-२ ૨૨-૨ २५-१ ર૯ ૨ २७-१ MAM २८-१ २९-१ ३१-१ १० ३८-१ જેન ચિત્ર કલપકુમ ગ્રંથ चित्रपरिचय प्रस्तुत चित्रांक श्रीसुपार्श्वजिन: (घसाई गपल छे) श्री सरस्वती देवी गुरुमति (नथी छाप्यु) प्रथम भव । मध्यमउवरिम निषेके भोग्य भाद्रपद बहुलाष्टमी सुमिनानि पश्यति गजादि चतुर्दशसुमिमानि १४ राजा श्रीसुपाठ । राजा सुमिनानि कथयति राज्ञी चारणमूनि सुप्नफलं विचारयति । राजा सुपडठ्ठ सुणति । राजा श्रीदानं ददंति स्वप्नपाठकानाम् (नथी छाप्यु) राज्ञी पुहमिदेवी प्रसुता ज्येष्ठ उज्जवला द्वारशी। सुपार्श्वजन्म सुरगिरौ इंद्र स्नानं करोति (नथी छाप्यु) सुरा स्नात्रवेलां नानाशब्देन वाद्यतं कुरुते राज्ञी वासभवण राजा सुपइट्ठ पुत्रदंसण करणाथै मागत (सूर्यदर्शना चंद्रदर्शन मीसुपार्श्व पाणिग्रहणभार्या सोमा सहित राजा श्रीसुपार्श्व सूर्यमंडलं प्रसितं पश्थति प्रतिबुद्ध सहसांबवणे दीक्षां गृहणयति जगन्नाथ ज्येष्ठ शुदि १३ जगन्नाथु परमान्नं पारयति । महिंदु पाराषयति। महिंदगृहे सुर्वणरत्नवृष्टि। देव महोत्सव केवलज्ञानं उत्पन्न सिरीस वृक्षसले फागु व ६ समोसरणु समवसरण । अशोक चैत्यवृक्ष बनुक २४०० । सोमा मामा भार्या पुत्रसहिता वंदनागता ४२-२ ४२-२ १४ ६२-१ २० ६४-२ २२ "Aho Shrutgyanam" Page #121 -------------------------------------------------------------------------- ________________ 59 ASHOTSTROLOGoat 83 King Vikrama with his Purohita ८३ विक्रमराजा पोताना पुरोहित सहित "Aho Shrutgyanam" Page #122 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #123 -------------------------------------------------------------------------- ________________ 60 KGET TODialo 84 Goddess Kālikā with twenty hands ८४ घीशभुजावाळी कालिकादेवी "Aho Shrutgyanam" Page #124 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 85 Vaitālas salutes in the feet of the King in burial ground ८५ स्मशानभूमिमां राजाना चरणोमां बैतालो नमस्कार करे छ Page #125 -------------------------------------------------------------------------- ________________ વિવરણ [३९ पत्र-पृष्ठ चित्रांक चित्र परिचय प्रस्तुत चित्रांक श्रीसुपार्श्वजिन समवसरण । विरुद्ध जीव देसणा श्रुण्य ति सोमा नाम पत्नी दीक्षा दीयते । परत्तिणीपदे स्थापिता। अनेक भव्यजना दीक्षां गृहणन्ति देशना प्रतिबुद्धा श्रीनंदवद्धणपुगधिपति गजा भोषिजय घड़ण प्रतिबुद्ध । दीक्षा गृहीता। श्रीसुपार्श्व देशनां कुरुते पादपद्मभ्रमर राजा दानविरति । सम्यक्त्वादि सातीचार द्वादश व्रतादि व्याख्यान ७६-२ कुमुदचंद्र उपाध्याय चपकमाल पठाबवति कालिकादेवी बीस भूमा। भीमकुमारमित्र। कापालिक रूप। भीमकुमर: शिलां क्षिपति । भीमकुमर रूपः। तत्र हस्त । खने गृन्हाति । कृष्णभुजारुटो आकाशे व्रजाति भीमः । महिषारूढा देवी रुंडमालहारा २६६-२ ३. उपर सहकारतले भूतज्ञानिनं मुनि कीरी नमस्करोति नीचे-रिपुमर्दन राजा शुकः शुकी नवादं कुर्वति ३३२-२ ३१ साबी बाजू-राज्ञश्चरणे स्मशानभूमिकायां खेताला नमति जमणी बाजू-वेताका धावि विविधरूपा ३३३-२ ३२ डाबी बाजू-राजा सभायामुपविष्टः। वेतालछत्रं धरति जमणी बाजू-वेताला नृत्यति । एक: तुलाहस्ते नृत्यति वृद्धरूप: डाबी बाजू-राजा सभायां उपविष्टः । विकम राजा जमणी बाजू-माकाशात् खेटक खड्गधारी वेताल उत्तरित:1 ८८ बेताल युद्धं करोति राजपुरुषैः सार्धम् "Aho Shrutgyanam" Page #126 -------------------------------------------------------------------------- ________________ ३२ ] पत्र- पृष्ठ ३८७-१ चित्रांक ३४ ४३९-१ ३५ ३६ ४४०-२ चित्र परिचय डावी बाजू -- शंखकुमर : वेतालं प्रति धावितः राज्ञानं प्रति वदति पादौ लगित्वा ३७ जमणी बाजू - वेतालरूपं युध्यमानम् । अत्र वनमध्ये सूरयः संति केचित् । दृष्टाः कुमरेण । बाहुभ्यां मिलापकं कुर्वेति द्वौ पुरुषौ बनमध्ये गणधरः समागतः दिन्न गणधर : डावी बाजू - श्री सुपार्श्वजिन शैलेशीध्यानमाश्रित: सम्मेतशिखरोपरि मध्यमां देवा मृतकविमानमुत्पाटयति । तीर्थंकरस्य उत्सव जमणी बाजू - श्री सुपार्श्व जिनदेवस्य देवा अंगसंस्कारं कुर्वेति सम्मेतशैलोपरि श्री सुपार्श्वजिन मुक्ति प्राप्तः જૈન ચિત્ર ૫૬મ ગ્રંથ બીજો मस्त चित्रांक १४५ "Aho Shrutgyanam" ९० ९५ ४४१-१ આ પરિચય સુપત્તનાદથયિંની હસ્તપ્રતમાં ચિત્રાની ખાજૂમાં જે ચિત્ર પરિચય વગેરે લખેલ છે, તે અક્ષરશઃ મૂળમાં છે તેવે આપવામાં આવેલા છે. એ શુદ્ધ સંસ્કૃત ભાષામાં નથી પશુ:મિશ્રિત ભાષામાં છે. છતાં એ રિચય સંસ્કૃતપ્રધાન ભાષામાં છે એ સ્પષ્ટ દેખાય છે. ९६ थी ९३ " પ્રસ્તુત ગ્રંથમાં છપાયેલા ચિત્રાના વિસ્તૃત પરિચય આપવા પહેલાં · સુપાર્શ્વનાથ ચરિત્ર ’ના ટૂંક સાર આપવાથી વાંચકેને આ ચિત્ર પ્રસંગે સમજવામાં વધુ સરળતા થશે, તેમ સમજીને અહીં રજૂ मुरेल छे. Page #127 -------------------------------------------------------------------------- ________________ VPW 86 A layman and two monks ८६ शय्यातर अने वे जैन साधु "Aho Shrutgyanam" 62 Page #128 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" Page #129 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 87 Vaitālas are dancing infront of the king ८७ राजानी आगळ वैतालो नृत्य करे छ Page #130 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 205 88 King Vikram in the court. Vaitāla fights ८८ विक्रमराजाना दरबारमां वैताल युद्ध करे छे +9 Page #131 -------------------------------------------------------------------------- ________________ સુપાર્શ્વનાથ ચરિત્રને ટૂંકસાર જેઓના મસ્તક પર શેષનાગે ધારણ કરેલી ફુરણાયમાન પાંચ ફણાએ રૂપી મુકુટ શેલે છે. એવા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરું છું. નિર્મલ અંગોપાંગથી સુશોભિત અને ત્રણ લોકના પિતામહ-બ્રહ્માના મુખ કમળમાં નિવાસ કરનારી શ્રુતદેવી સરસ્વતી દેવી આ કાર્યમાં મને સહાય કરો. (જૂઓ ચિત્ર ૫૮) વિકસ્વર રસભાવથી ભરેલી મનહર જેમની વાણી ભુવનરૂપી રંગમંડપમાં ચિરકાલ નૃત્ય કરી રહી છે, એવા હરિભદ્રસૂરીશ્વરજી સદા જયવંતા વર્તો. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ તીર્થકર થયા તે પહેલાંના ત્રીજા ભવમાં ઘાતકીખંડના પૂર્વવિદેહ ક્ષેત્રની રમણિક નામની વિજયમાં આવેલી ક્ષેમપુરી નામની નગરીમાં નંદીષેણ નામના રાજા હતા. તેઓએ ના આચાર્ય પાસે દીક્ષા લીધી હતી. સાધુપણામાં ઉગ્ર તપશ્ચર્યા કરવા પૂર્વક વીશ સ્થાનકે પૈકીના કેટલાક સ્થાનકની આરાધના કરીને તેઓએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. અંતિમ સમયે સમગ્ર પાપકની આલોચના કરીને એક મહિનાનું અનશન કરીને, નદીયું મુનિ સમાધિપૂર્વક મરણ પામ્યા. સમાધિપૂર્વક મરણ પામીને નંદીષેણ રાજર્ષિ મધ્યમ ઉરિતન નામના દૈવેયક દેવલોકમાં મહાદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયા. (જૂઓ ચિત્ર ૫૯) દેવલોકમાંથી ચવીને નંદીષેણ મુનિ આ ભરતક્ષેત્રમાં આવેલી વારાણસી નગરીના સુપ્રતિષ્ઠ નામના રાજાની પૃથ્વી નામની રાણીની કુક્ષિ માં ભાદરવા વદ આઠમની રાત્રિએ ઉત્પન્ન થયા. ( જૂઓ ચિત્ર ૬૧) સુખે સૂતેલાં પૃથ્વીરાણીએ રાત્રિના છેલ્લા પહેરે તીર્થંકરના જનમને સૂચવનારાં ચૌદ મહાસ્વજને જોયાં (જૂઓ ચિત્ર ૬૨). ઉત્તમોત્તમ ચિંતિત અર્થને આપવાવાળાં, કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિતામણિરત્ન સમાન અમૂલ્ય ચૌદ સ્વપ્ન જોઈ પ્રભાત સમયનાં માંગલિક વાજિત્રાના નાદથી રાણી જાગ્રત થયાં, ત્યારપછી ઉત્તમ મુદ્રાવિકને ધારણ કરતાં. વળી બહુભક્તિથી નગ્ન થએલાં પૃથ્વીદેવી જિનેશ્વરદેવની પૂજા તથા સ્તુતિ કરીને, અનુક્રમે પતિ આગળ જઈ પિતાને આવેલાં ઉત્તમ સ્વાનું વૃત્તાંત નિવેદન કરવા લાગ્યા (જૂઓ ચિત્ર ૬૩) પછી પતિની આજ્ઞા લઈ પૃથ્વીદેવી પિતાના વાસભવનમાં ગયા. રાણીને આવેલાં ઉત્તમ સ્વાનું વર્ણન સાંભળીને રાજા સુપ્રતિષ્ઠ સભાસ્થાનમાં ગયા. તે વખતે મહાજ્ઞાની ચારણમુનિ ત્યાં પધાર્યા. રાજાએ ચારણમુનિને સ્વપ્નનું ફળ પૂછવાથી ચારણુ મુનિએ કહ્યું કે (જએ ચિત્ર ૬૪) “હે રાજન ! અત્યંત ઝરતા મદવારિના પ્રવાહથી મલિન થયાં છે ગંડસ્થલ જેનાં એવા મન્મત્ત હાથીના દર્શનથી હાથી સમાન સુંદર ગતિ કરનાર તમારે ત્યાં પુત્રરતન ઉત્પન્ન થશે. વૃષભના દર્શનથી બહુ બલવાળા અને સુંદર વૃષભ સમાન ઉન્નત સ્કંધવડે મનેહર, સઘળા દેવ તથા અસુરેદ્રોને પૂજવા લાયક તમારો પુત્ર થશે. "Aho Shrutgyanam Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર પર્ફ્યુમ ગ્રંથ બીને સિંહના દર્શનથી ભય વગરને તેજસ્વી, દુશ્મનેારૂપી ગજેંદ્રને જિતનાશ, ઉદરના મધ્યભાગે કૃશ છતાં પણ તમારા પુત્ર સિંહના જેવા પરાક્રમી થશે. ૩૪] લક્ષ્મીદેવીના અભિષેકના દર્શનથી મેરૂપર્વતના શિખર ઉપર દેવેંદ્રો ક્ષીર સમુદ્રના જલવડે તમારા આળકનો અભિષેક કરશે, ફૂલની માળાના દર્શનનથી પેાતાના મુખકમલમાંથી નીકળતા ઉપદેશરૂપી સુગંધમાં સુધ થએલા ભવ્યજનેરૂપી ભમરાએ તમારા પુત્રની સેવા કરશે. ચંદ્રના દર્શનથી શરદ પૂનમના ચંદ્ર સમાન આનંદદાયક છે મુખ જેમનું, વળી વિકજને રૂપી ચાર પક્ષીઓને આનંદદાયક અને ભવ્યાત્માએ રૂપી કુમુદવનને પ્રફૂલ્લ કરનાર તમારે પુત્ર થશે. સૂર્યના દર્શનથી ભવિક જનાના હૃદયમાં રહેલા ગાઢ મેહાંધકારને દૂર કરશે, તેમજ કુમતરૂપી ગ્રહેાને નાશ કરનાર તમારા પુત્ર થશે. ધજાના દર્શનથી લેાકાગરૂપી ભવ્ય પ્રાસાદના શિખરને અનુષમ શાભાદાયક અને કીર્તિરૂપી પતાકાથી વિભૂષિત ધજાની શાભાને તમારા પુત્ર ધારણ કરશે. માંગલિક કલશના દર્શનથી મેાક્ષ નગર પ્રત્યે ગમન કરતા બહુ પ્રાણીઓના માંગલિકઘટની માર્કે મનોવાંક્તિ પૂરનાર તમારો પુત્ર થશે. પદ્મ સરોવરના દર્શનથી દુઃખરૂપ દાવાનલ વડે તૃષાત્ત થએલા સમસ્ત ભવ્યજનાને નિવૃત્તિ દાન આપવામાં બહુ દક્ષ અને લક્ષ્મીના નિકેતન સમાન તમારે પુત્ર થશે. ક્ષીર સમુદ્રના દર્શનથી અખિલ ગુણુરત્નાનાં આધાર, ગંભીર, પ્રવર સત્ત્વશાળી અને કરૂણારૂપી અમૃતરસના નિધાન સમાન તમારો પુત્ર થશે. ઉત્તમ એવા દેવમાનના દર્શનથી વૈમાનિક દેવતાએ તમારા પુત્રની હમેશાં સ્તુતિ કરશે, તેમજ શુદ્ધ સુવર્ણ સમાન કાંતિવાળા તમારા પુત્ર વિમાનમાંથી તમારે ત્યાં ઉપન્ન થશે. રત્નના ઢગલાના દનથી તમારા પુત્ર ત્રણે લેકમાં સર્વદા પૂજવા લાયક, તેમજ સકલ જીવનમાં અલંકારરૂપ થશે. ધૂમાડા વગરના અગ્નિના દર્શનથી શુકલધ્યાનરૂપી અગ્નિ વડે સમગ્ર કર્મવનને બાળી નાખી ભજનાની ગાઢ જડતાને તમારા પુત્ર નિર્મૂલ કરનારા થશે. વળી તમારા પુત્ર લેાકાલેાકના પ્રકાશક તેમજ સાતમા તીર્થંકર થશે.” આ પ્રમાણે ચારણુ મુનિના વાક્યો સાંભળીને રાજાએ બહુ હર્ષપૂર્વક નમસ્કાર કરી મુનિને વિદ્યાય કર્યા, ત્યારપછી રાજાએ સ્વપ્નપાકેાને તેમની સાત પેઢી સુધી ચાલે તેટલું પારિતોષિક આપી વિદાય કર્યાં. રાજા સભામાંથી ઉઠીને પૃથ્વીરાણીના વાસભવનમાં ગયા અને સ્વપ્ન પાઠકા તથા ચારણું મુનિના કહ્યા પ્રમાણે સ્વપ્નનું ફળ વિસ્તારથી કહ્યું. ગર્ભના પ્રભાવથી દેવીને જે જે ઉત્તમ દેહલા ઉત્પન્ન થયા તે સર્વે સુપ્રતિષ્ઠ રાજાએ પૂર્ણ કર્યા. ગર્ભના સમય પૂર્ણ થવાથી જ્યેષ્ઠ સુદિ બારશના દિવસે રાત્રિના ખીન્દ્ર પ્રહરે, વિશાખા "Aho Shrutgyanam" Page #133 -------------------------------------------------------------------------- ________________ 65 89 Amezing Gods ८९ आनंद करतां देवो "Aho Shrutgyanam" Page #134 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #135 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 90 Dinna Ganadhara came in forest ९० दिन्न गणधर जंगलमां आव्या 66 Page #136 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 91 Supārśva in meditation ९१ श्री सुपार्श्वशैलेषी ध्यानमां चानक विमानंच त्याटयति-नौकरस्य । सव AAMR 92 Gods lift up corpse of supārsva ९२ देवी सुपार्श्वप्रभुनुं मृतक विमान उपाडे छे। 93 Gods doing funeral ceremony of Supārsva ९३ देवा श्री सुपार्श्वप्रभुने अग्निसंस्कार करे छे 67 Page #137 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ [ ૩૫ નક્ષત્રનો યાગ આવે છતે, ઉત્તમ મુહૂર્તે, બીજને ચંદ્ર જેમ નવા ચંદ્રને, ઉત્તમ એવી છીપ જેમ અમૂલ્ય માતીને અને સુમેરુ પર્વત જેમ કલ્પવૃક્ષને પ્રગટ કરે છે, તેમ પૃથ્વીરાણીએ સુવર્ણવી પુત્ર રત્નને સમાધિપૂર્વક જનમ આપ્યા (જૂઓ ચિત્ર ૬૬) સુપાર્શ્વપ્રભુને જનમ થતાં જ સૌધર્મેન્દ્રનું સિંહાસન ચલિત થયું. અવધિજ્ઞાનથી સિંહાસન કંપવાનું કારણ સુપાર્શ્વપ્રભુના જનમ છે એમ તેના જાણવામાં આવ્યું. સૌધર્મેન્દ્ર તરત જ દેવે સાથે વારાસી નગરમાં આવ્યા. ત્યાંથી સુપાર્શ્વપ્રભુને લઇને દેવા સહિત લક્ષ યેાજન પ્રમાણ ઉંચા એવા મેરુ પર્વત ઉપર લઇ ગયે. જિનેશ્વર પ્રભુને જનમ થવાથી ઇંદ્ગોનાં આસના કંપ્યાં. એટલે અધિજ્ઞાન વડે પ્રભુના જન્માભિષેક મહે।ત્સવ જાણી ઈશાનાદિક સર્વ ઈંદ્રો પોતપોતાની સમૃદ્ધિ સહિત મેરુપર્વત પર પહેાંચી ગયા. ત્યાં આવેલી પાંડુકખલા નામની મેટી શિલા ઉપર આવેલા સુવર્ણ સિંહાસન ઉપર સુપાર્શ્વપ્રભુને પેાતાના ખેાળામાં રાખીને સૌધર્મેન્દ્ર પૂર્વદિશા તરફ પેાતાનું મુખ રાખીને બેઠા. આ પ્રમાણે સુપાર્શ્વપ્રભુનાં જન્માભિષેક શરુ થતાં દેવતાએ ચાર પ્રકારના વાજિંત્ર વગાડવા માંડવા ( જૂએ ચિત્ર ૮૯). પછી પેાતાના કરસંપુટમાં પ્રભુને ધારણ કરીને સૌધર્મેદ્ન પૃથ્વીરાણી જે વાસભવનમાં રહેલાં છે ત્યાં આવ્યે અને પૃથ્વીદેવીની પાસે પુત્રરત્નને સ્થાપન કરીને નમસ્કાર કર્યો. પછી સુપ્રતિષ્ઠ રાજાએ પુત્રનો બહુ જ ધામધૂમથી જનમ મહેૉત્સવ ઉજવ્યે ( જૂએ: પાનું ૯૪). પુત્રનું મુખકમલ જોવાને ઉત્સુક થએલ સુપ્રતિષ્ઠ રાજા અવસર જાણી આનંદ સહિત સભામાંથી સુપાર્શ્વપ્રભુના જનમ સ્થાને ગયે ( જૂએ ચિત્ર ૬૭). પ્રભુના જનમ થયા પછી ત્રીજા દિવસે પ્રભુને સૂર્ય અને ચંદ્રનાં દર્શન કરાવવામાં આવ્યા ( ાએ ચિત્ર ૬૮-૬૯). જનમના છઠ્ઠા દિવસે ષષ્ઠી જાગરાણુ મહેૉત્સવ ઉજવવામાં આવ્યેા. જનમના અગિયારમા દિવસે વિધિપૂર્વક પ્રસૂતિકર્મની દ્ધિ કરાવી અને ખારમા દિવસે નાના પ્રકારનાં મિષ્ટાન્નો, ભજીયાં, પૂરી, કચોરી, પાક, ઘેખર, જલેબી, સ્વાદિષ્ટ દાળ ભાત વગેરે ઉત્તમ રહેાઇ કરાવી પેાતાના કુટુંબીજનો તથા નગરના મુખ્ય મુખ્ય આગેવાનને બહુ સન્માનપૂર્વક જમાડવા અને દરેકને વસ્ત્રાદિક અલંકારાથી યથાચિત સત્કાર કર્યો. સુખાસન પર બેઠેલા પેાતાના વિશ્વાસપાત્ર તે પ્રધાન જનોની આગળ સુપ્રતિષ્ઠ રાજાએ આ બાલકનું નામ સુપાર્શ્વ રાખવું ચેાગ્ય છે એમ જણાવ્યું. રાજાના અભિપ્રાય સાથે સંમત થઈ તે તે સ્વજનેએ પ્રભુનું નામ સુપાર્શ્વકુમાર સ્થાપન કર્યું. પાંચ ધાવમાતાએથી પાલન કરાતા સુપાર્શ્વકુમાર અનુક્રમે આઠ વરસના થયા. પછી સર્વકલાઓમાં પ્રવીણ થએલા સુપાર્શ્વકુમાર અનુક્રમે યુવતિજનેના હૃદય અને નેત્રાને આનંદદાયક યુવાવસ્થાને પ્રાપ્ત થયા. એક દિવસે સુપ્રતિષ્ઠ રાજા સભામાં બેઠા હતા, તે વખતે અમરાવતી નગરીના રિપુન્દેન રાજાનેા ત ત્યાં આવી પહેાંચ્યા. સભામાં બેઠેલા સુપ્રતિષ્ઠ રાજાને પ્રણામ કરીને તે ક્રૂત એલ્ય : “ હે રાજન ! અમારા સ્વામી રિપુમર્દન રાજાને ચંદ્રવદના નામની રાણીની કુક્ષિથી ગુણવાન અને સર્વાંગસુંદર સેમા નામની રાજપુત્રી છે. હાલમાં તે યુવાનાવસ્થાને પ્રાપ્ત થએલી છે. “ એક વખતે સામા પોતાની સખીઓ સાથે ઉદ્યાનમાં ફરવા ગઇ હતી. ત્યાં કનરીએ "Aho Shrutgyanam" Page #138 -------------------------------------------------------------------------- ________________ ૩૬] જૈન ચિત્ર છુમ ગ્રંથ બીજો ગાયન કરતી હતી, તેમની પાસેથી આપશ્રીના પુત્ર સુપાર્શ્વકુમારના ગુણૈાનું વર્ણન સાંભળીને તે કુમારી મૂર્છાધિન થઇ પૃથ્વી પર પડી ગઈ. તેણીની મૂતિાવસ્થાના સમાચાર તાત્કાલિક માતાપિતાને પહેોંચાડવામાં આવ્યો, બહુ જ આગ્રહથી પૂછતાં તેણીએ પેાતાની સખીને પોતાનું ચિત્ત સુપાર્શ્વકુમાર ઉપર આસક્ત થયું છે, તેમ જણાવ્યું. “ રાણી ચંદ્રવદનાએ રાજા પાસે જઈ આ સર્વ વૃત્તાંત જણાવ્યું. રાજાએ પણ તે વાતને અનુમતિ આપી. રાજકુમારી સામા પરમતત્ત્વની માફક સુપાર્શ્વકુમારના ગુણ્ણાનું સ્મરણ કરતી તે વખતથી એકાંતમા રહેવા લાગી. તેણીની આવી અવસ્થા જોઇને મંત્રી વગેરે સાથે વિચાર કરીને રિપુમજ્જૈન રાજાએ મતિસાગર મંત્રી સાથે સુપાર્શ્વકુમારને વિષે અનુરક્ત થએલી રાજકુમારી સામાને શ્રી સુપાર્શ્વકુમાર સાથે પાણિગ્રહણ માટે અહીં મેકલી છે. હું દેવ! મતિસાગર મંત્રીએ આ સઘળા વૃત્તાંત જણાવવા માટે મને આપશ્રીની પાસે મેકલ્યા છે. હવે આપની જેવી આજ્ઞા ” એમ કહી તે મૌન ઊભા રહ્યો. સુપ્રતિષ્ઠ રાજાએ મંત્રીને ચિત સત્કાર કરી વિવાહને ચાગ્ય સામગ્રીએ તૈયાર કરવાની આજ્ઞા કરી. અધિકારીઓએ બહુ રમણીય ઉત્તમ પ્રકારના વરમંડપ તૈયાર કરાવ્યેા. પછી સુપાર્શ્વકુમાર જયકુંજર નામના હસ્તિ ઉપર આરૂઢ થઈને વરમંડપમાંથી નીકળ્યા. અનેક પ્રકારના વાજિંત્રાના નાદથી સમસ્ત દિશા શબ્દમય થઈ રહી. અનુક્રમે સુપાર્શ્વકુમાર લગ્નમંડપ પાસે આવી પહોંચ્યા. રાજકુમારી સામા પણ પોતાના દાસીવર્ગ સાથે તેમણેાથી સુથેાભિત વેદિકાભવનમાં આવી પહેાંચી, તે જ વખતે ત્યાં હાજર રહેલા વિદ્વાન બ્રાહ્મણ્ણાએ જ્યાં આગળ હવક્રિયાને આરંભ કર્યો છે, તે જ મંડપમાં મેટા વૈભવ સાથે પાણિગ્રહણને સમારંભ થયા (આ ચિત્ર ૧૦૬) તે વખતે સ્ત્રીઓ આનંદપૂર્વક માંગલિક ગીત ગાવા લાગી. સંસારસુખ ભગવતાં સુપાર્શ્વકુમાર તથા સામાને કેટલાક સમય વીતી ગયે. એક વખત સુપ્રતિષ્ઠ રાજાએ પેાતાના અંત સમય નજીક જાણી રાજ્યગાદીને નહીં ઇચ્છતા એવા સુપાર્શ્વકુમારને રાજ્યાભિષેક કર્યો. સુપાર્શ્વરાજાએ રાજ્ય પ્રાપ્તિ પછી કેટલાંક વર્ષ વીતી ગયા, તે વખતે સામા રાણીએ શ્રીશેખર નામના એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યા, સુપાર્શ્વ રાજા એક દિવસ પેાતાના મહેલની અગાશીમાં બેઠા હતા, તે વખતે અકસ્માત્ સૂર્યમંડલ નિસ્તેજ દેખાવા લાગ્યું, એક ક્ષણમાત્રમાં કરવત સમાન વિકરાલ દાઢાએ જેવા ભયંકર રાહુએ તે સૂર્યમંડલને ઘેરી લીધું (જૂએ ચિત્ર ૭૧). રાહુને ભાગ્યકાળ પૂરા થવાથી સૂર્યમંડલ રાહુશ્રી મુક્ત થયું. આ પ્રમાણે ક્ષણમાં નષ્ટ અને દૃષ્ટ એવા આ પ્રસંગ જોઈને સુપાર્શ્વ રાજા ક્ષણિક પણાની ભાવના ભાવવા લાગ્યા. સુપાર્શ્વ રાજા આ પ્રમાણે વિચાર કરતા હતા તે જ વખતે લેાકાંતિક દેવતાઓનાં આસને કંપાંયમાન થયાં. અવધિજ્ઞાનવડે પ્રભુની દીક્ષાના સમય નજીક જાણી લેાકાંતિક દેવાએ આવીને પ્રભુને મેાક્ષમાર્ગ પ્રવર્તાવવા વિનંતિ કરી. સંવત્સરી દાન આપીને પ્રભુ ઉત્તમ એવી મનેાહરા નામની પાલખીમાં બેઠા. સુર, અસુર "Aho Shrutgyanam" Page #139 -------------------------------------------------------------------------- ________________ 94 Suhanidevi's Joy ९४ सुहनिदेवीनो आनंद "Aho Shrutgyanam" 68 Page #140 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #141 -------------------------------------------------------------------------- ________________ Eve O nm as a siddha 95 Supārsva ९५ श्री सुपार्श्वप्रभूनं निर्वाण "Aho Shrutgyanam" 69 Page #142 -------------------------------------------------------------------------- ________________ 70 (15) 96-105 Decorative borders from the DVS KS ९६ - १०२ कल्पसूत्रनां सुंदरतम सुशोभनो "Aho Shrutgyanam" Page #143 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ [૩૭ તથા નરેશ્વરએ અનુસરેલા શ્રી સુપાર્શ્વપ્રભુ સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં આવીને ત્રણ જગતના ભૂષણરૂપ શ્રીસુપાર્વપ્રભુએ આભૂષણાદિ સર્વ છોડી દઈને પંચમુષ્ટિ લેચ કર્યો (જૂઓ ચિત્ર ૭૨). તે વખતે પ્રભુના ડાબા ખભા ઉપર ઇદ્ર દેવદૂષ્ય વસ્ત્ર સ્થાપન કર્યું. જેઠ મહિનાની સુદી તેરશના દિવસે, દિવસના પાછલા ભાગમાં, અનુરાધા નક્ષત્રને વેગ આવે છતે, એક હજાર રાજાએની સાથે પ્રભુએ છઠ્ઠની તપસ્યા કરીને દીક્ષા લીધી. તે જ વખતે પ્રભુને એવું મન:પર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું. દીક્ષા લીધા પછી બીજા દિવસે પાટલીખડ નગરમાં મહેંદ્ર રાજાને ત્યાં પ્રભુએ પરમાનથી પારણું કર્યું. તે ઠેકાણે દેવતાઓએ પાંચ દિવ્ય પ્રગટ કર્યો (જૂઓ ચિત્ર ૧૨૭). પર્વતના હસ્તિની માફક પરિસોને સહન કરતાં, શરીર તરફ પણ મમત્વ વગરના, એનું અને તરખલામાં સમાનભાવ રાખનારા, એકાકી, મૌનધારી, વિવિધ પ્રકારના અભિગ્રહમાં તત્પર, ભમિ પર નહીં બેસનારા, નિર્ભય, સ્થિર, વિવિધ પ્રકારે કાસગ કરનારા, છદ્મસ્થ અને ધ્યાનમાં તત્પર એવા જગત્પતિ સુપાર્શ્વ પ્રભુએ નવ મહિના સુધી પૃથ્વી પર વિહાર કર્યો. આ પ્રમાણે ચામાનુગ્રામ વિહાર કરતાં કરતાં સુયા પ્રભુ ફરીને વારાણસી નગરીના ઈશાન ખૂણામાં આવેલા સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ત્યાં છઠ્ઠ તપ કરીને શિરીષ વૃક્ષની નીચે પ્રભુ પ્રતિમા ધારીને સ્થિર થયા. શુકલધ્યાનરૂપી અગ્નિવડે સમસ્ત ઘનઘાતી કર્મરૂપી વનને દહન કસ્તા, પવનના અભાવને લીધે સ્થિર રહેલા સાગરની લીલાને વહન કરતા અને શુકલધ્યાનના છેલ્લા બે ભેદ નહીં પામેલા એવા જ સ્વામી શ્રીસુપાર્શ્વ પ્રભુને ફાગણ સુદ છઠના દિવસે પૂર્વાહૂકાલે તુલા રાશિનો ચંદ્ર અને ઉત્તમ મુહુર્ત પ્રવૃત્ત થયે છતે, વિશાખા નક્ષત્રમાં નિબંધ, અનંત, પરિપૂર્ણ, નિરાવર્ણ, ભૂત, ભવિષ્ય અને વર્તમાનના ભાવેને અવલોકવામાં નેત્ર સમાન, તેમજ લોકાલોક પ્રકાશક એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું (જૂઓ ચિત્ર ૭૩). સુર અને અસુરોના ઇદ્રોએ તત્કાળ ત્યાં આવીને રન, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢવાળા સમવસરણની રચના કરી. તે ગઢની ચારે દિશાએ ચાર ચાર દરવાજા બનાવ્યા. શ્રીસુપાર્શ્વ પ્રભુએ પૂર્વદ્વારથી તે સમવસરણમાં પ્રવેશ કર્યો (જૂઓ ચિત્ર ૭છે. ત્યાં ચારસો ધનુષ ઉંચા એવા અશોકવૃક્ષની નીચે નમે તિત્કસ” કહીને સુપાર્શ્વપ્રભુ ઉત્તમ એવા સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન થયા. સુપાર્શ્વપ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાની વધામણી ઉદ્યાનપાલિકાએ શ્રીશેખરરાજાને આપી. શ્રીશેખરરાજા પિતાની માતા સાથે સુપાર્શ્વપ્રભુને વંદન કરવા માટે ઉત્તમ હાથણી ઉપર બેઠે. સમવસરણની નજીક પહોંચતાં જ તે તથા સેમાં રાણી હાથણી ઉપરથી નીચે ઉતર્યા. ઉતરતાં જ પ્રભુને વંદન કરીને સમવસરણુમાં બંને જણાએ-માતા પુત્ર-પ્રવેશ કર્યો (જૂઓ ચિત્ર ૧૪૦). સમવસરણમાં જાતિ વરવાળા પ્રાણીઓ મિત્રભાવે બેસીને પ્રભુની દેશના સાંભળતાં તેમના જેવામાં આવ્યાં (જૂઓ ચિત્ર ૭૬). પ્રભુએ સમવસરણમાં બેસીને સંસારતારિણી ધર્મદેશના આપી. પ્રભુની ધર્મદેશના સાંભળીને ઉત્તમ શીલવાળી સામંત અને મંત્રીઓની સ્ત્રીઓ સહિત સેમા રાણી "Aho Shrutgyanam Page #144 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] જન રિપત્ર કઢપમ ગ્રંથ બીજે પણ સર્વ વિરતિની ઈચ્છાથી પ્રભુની આગળ આવી ઊભી રહી. પ્રભુએ તેને દીક્ષા આપીને પ્રવતિની પદે સ્થાપન કરી (જૂઓ ચિત્ર ૭૭). સુપાર્શ્વપ્રભુ ત્યાંથી વિહાર કરતા કરતા અનુક્રમે શ્રીનંદીવર્ધનપુર નગરના કુસુમકરંડ નામના ઉદ્યાનમાં પધાર્યા. દેવોએ ત્યાં સમવસરણની રચના કરી. વિવિધ પ્રકારની પૂનની સામગ્રી હાથમાં લઈને જતાં નગરજનોને જોઈ રાજમહેલના ઝરૂખામાં બેઠેલા વિજયવર્ધ્વનરાજાએ પિતાના મંત્રીને પૂછયું કે : “આ નગરજને ધામધૂમપૂર્વક જ્યાં જઈ રહ્યા છે?' મંત્રીએ તપાસ કરીને કહ્યું કેઃ “નગરના ઉદ્યાનમાં સુપાર્વપ્રભુ પધાર્યો છે, તેથી લોકે તેમને વંદન કરવા જાય છે.' અનુક્રમે વિજયવદ્ધન રાજા નગરના ઉદ્યાનમાં ગયો. ત્યાં સમવસરણમાં બેઠેલા સુપાર્શ્વપ્રભુને વંદન કરીને ધર્મદેશના સાંભળવા બેઠે. ધર્મદેશના સાંભળવાથી વૈરાગ્યયુક્ત વિજયવર્ધ્વન રાજાએ, પિતાના દાનવિરતિ નામના પુત્રને રાજ્ય સોંપીને પ્રભુની પાસે દીક્ષા લીધી (જૂઓ ચિત્ર ૭૯). રાજકુમાર દાનવિરતિએ સુષાર્વપ્રભુને વિનંતિ કરી કેઃ “હે પ્રભુ! અમને કૃપા કરીને શ્રાવકધર્મનું સ્વરૂપ વિસ્તારથી સમજાવે (જૂઓ ચિત્ર ૮૦).” સુપાર્શ્વપ્રભુએ દાનવિરતિ રાજાને સમકિત ઉપર ચંપકમાલાનું દષ્ટાંત આપ્યું? દૃષ્ટાંત આપતાં કહ્યું કે “ભરતક્ષેત્રમાં આવેલી વિશાલા નગરીમાં લલિતાંગ નામે રાજા હતે. તે રાજાને પ્રીતિમતી નામની રાણીથી ચંપકમાલા નામની પુત્રી ઉત્પન્ન થઈ. તે ચંપકમાલાને રાજાએ કુમુદચંદ્ર નામના અધ્યાપકની પાસે ભણવા મૂકી (જૂઓ ચિત્ર ૮૧). ચંપકમાલા પણ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય અને જ્યોતિષ વગેરે વિષયોને બહ ખંતથી અભ્યાસ કરવા લાગી.” દાનવિરતિ રાજાને ઉપદેશ આપતાં સમકિતના અતિચારે પિકીના ચોથા પાખંડી સંસ્તવાતિચાર ઉપર ભીમકુમારની કથા કહીઃ “ કમલપુર નગરમાં હરિવહન રાજાનો ભીમકુમાર નામને મહા પરાક્રમી અને ગુણવાન પુત્ર હતા. તે નગરના ઉદ્યાનમાં એક વખત અરવિંદ નામના શાની મુનિ મહારાજ પધાર્યા. તેઓની પાસે હરિવહન રાજા તથા ભીમકુમાર ધર્મદેશના સાંભળવા ઉદ્યાનમાં ગયા. તેઓની પાસે બીમકુમારે તથા તેના મિત્ર સમકિત ગ્રહણું કર્યું. એક વખત ભીમકુમાર પોતાના મહેલમાં બેઠે હતો, તે વખતે એક કાપાલિક ત્યાં આ. કાપાલિકે કાલી ચૌદશની રાત્રે પિતાની વિદ્યા સાધનામાં મદદ કરવા માટે ભીમકુમારને વિનંતિ કરી. કાપાલિક ભીમકુમારની સાથે જ રહેવા લાગ્યો. “ભીમકુમારના મિત્રે તેને બહુ સમજજો કે પાખંડીઓને સંસર્ગ કરવો તે સમકિત વ્રતના દૂષણરૂપ છે. મિત્રે સમજાવવા છતાં પણ ભીમકુમારે તે કાપાલિકાની સબત છેડી નહી. 4 અનકમે કાલી ચૌદશ આવી. મધ્યરાત્રિએ કુમાર કાપાલિકની સાથે હાથમાં તલવાર લઈને સ્મશાન ભૂમિમાં ગયે. કાપાલિકે કુમારને એકલે જોઈ તેને મારી નાંખવા માટે તલવાર ઉપડી. કુમાર પિતાને બચાવ કરીને તેના ખભા ઉપર ચડી બેઠા. પછી કાપાલિકે કુમારને બે ચરણ પકડીને કમારને આકાશમાં ઉછાળ્યો. તે વખતે કુમારના પુરયેાદયે એક યક્ષિણીએ તરત જ કુમારને "Aho Shrutgyanam Page #145 -------------------------------------------------------------------------- ________________ 106 Supārsva's marriage १०६ सुपार्श्वकुमारनुं पाणिग्रहण "Aho Shrutgyanam" 71 Page #146 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #147 -------------------------------------------------------------------------- ________________ BaCSCGEOGO 107-116 Decorative borders from the DVS KS १०७-११६ कल्पसूत्रनां सुंदरतम सुशोभनो "Aho Shrutgyanam" Page #148 -------------------------------------------------------------------------- ________________ BAR SED 117-121 Decorative borders from the DVS KS ११७-१२१ कल्पसूत्रनां सुंदरतम सुशोभनो 122-126 Decorative borders from the DVS KS १२२-१२६ कल्पसूत्रनां सुंदरतम सुशोभनो "Aho Shrutgyanam" Page #149 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ અદ્ધર ઝીલી લીધે, અને કુમારને પિતાના મંદિરમાં લઈ ગઈ. કુમારની પાસે તે યક્ષિણીએ વિષય સેવનની માંગણી કરી. કુમારે તેણને બોધ આપીને ધર્મ પ્રત્યે રાગવાળી કરી. તે વખતે કુમારના સાંભળવામાં જૈન સિદ્ધાંતને પાઠ કરતા મુનિરાજેનો અવાજ આવ્યો. કુમારે યક્ષિણીને કહ્યું કેઃ “તું મને જ્યાંથી આ મધુર અવાજ આવે છે ત્યાં મને મૂકી જા.” યક્ષિણી ત્યાં ચાતુર્માસ રહેલા મુનિઓની ગુફાની બહાર કુમારને મૂકી ગઈ. “સવાર થતાં કુમારે મુનિઓને વંદન કર્યું. વંદન કરીને કુમાર ધર્મદેશના સાંભળવા બેઠે. ગુરુ મહારાજ કાંઈક ઉપદેશ આપવાની શરૂઆત કરવાનો વિચાર કરતા હતા, તે જ વખતે કુમારે આકાશમાંથી નીચે ઉતરથી એક ભુજા જોઈ. તે ભુજ બહુ જ લાંબી અને કાળા રંગની હતી. તે ભુજ એકદમ કુમારની પાસે આવી અને તેના હાથમાંથી તલવાર ખેંચવી લઈને તરતજ આકાશમાર્ગે પાછી જવા લાગી. કુમાર પણ સિહની માફક છલંગ મારી તે ભુજા ઉપર ચડી બેઠે. કાળા રંગની તે ભુજા ઉપર બેઠેલા ભીમકુમાર કાલિકાદેવીના મંદિર પાસે આવી પહોંચે. ભીમકુમારે તરત જ તે મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં દેવીના કંઠમાં મનુષ્યના મસ્તકેની માળા હતી. તેણુના વક્ષસ્થળમાં મનુષ્યના આંતરડાઓનો હાર વિચિત્ર દેખાતો હતો. વીસ હાથમાં જેણે વિવિધ પ્રકારનાં આયુધ ધારણ કરેલાં હતાં એવી મહા ભયંકર રૂપવાળી કાલિકાની મૂર્તિ ભીમકુમારે જેઈ (જૂઓ ચિત્ર ૮૨).” સુપાશ્વપ્રભુએ દાનવિરતિ રાજા પાસે શ્રાવકના બાર વ્રતે તથા તેના અતિચારોનું વર્ણન કતાં, ચેથા વ્રતને ત્રીજા અતિચારનું વર્ણન કરતાં ધનદત્ત શેઠની કથા આ પ્રમાણે કહીઃ “ભસ્તક્ષેત્રમાં આવેલા વિકમપુર નામના નગરમાં વિક્રમ રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં સિદ્ધતિલક નામના શેઠને ધનદત્ત અને ધનદેવ નામના બે કુમારે હતા. ધનદત્ત બહુ કામી હતું અને ધનદેવ ધર્મને વિશે અનુરાગવાળા હતા. બંને ભાઈઓએ એક દિવસે નગરની બલ્હારના ઉધાનમાં પધારેલા એક સૂનિ મહારાજને આંબાના ઝાડની નીચે ધ્યાનાવસ્થામાં જોયા. મુનિ મહારાજને નમસ્કાર કરીને પૂછયું કે : “ હે પૂજ્ય ! યુવાવસ્થામાં જ આપને કયા કારણથી દીક્ષા લેવી પડી તે કહો.” મુનિ મહારાજે કહ્યું કેઃ “મારે દીક્ષા લેવામાં મારી પત્ની જ કારણભૂત છે.” આ ભરતક્ષેત્રમાં શુભાવાસ નામના નગરમાં રિપુમર્દન નામે રાજા રાજ્ય કરે છે. તેને વિશાલબુદ્ધિ નામનો મંત્રી અને રતિસુંદરી નામની તેની સ્ત્રી હતી. તે નગરની પૂર્વ દિશામાં એક બગીચામાં ષભદેવ ભગવાનનું મંદિર છે. તે દેરાસરના દ્વાર આગળ જ એક આવૃક્ષ છે. તે આમ્રવૃક્ષના ઉપર એક પિપટનું જોડલું રહેતું હતું. તે બંને વચ્ચે પોતાના બચ્ચાની માલિકી માટે વાદવિવાદ થયો. તે બંને બચ્ચાંની માલિકી માટે ન્યાય કરાવવા રાજા પાસે ગયા. રાજાએ બચ્ચાંની ઉપર પોપટને હક છે તે પ્રમાણે ન્યાય આપ્યો. એક દિવસે તે આમ્રવૃક્ષની નીચે કૃતજ્ઞાની મુનિ આવીને રહ્યા. તેમને વંદન કરીને પિપટની સ્ત્રીએ પોતાનું આયુષ્ય પૂછયું. (જૂઓ ચિત્ર ૮૪).” શ્રી સુપાર્શ્વપ્રભુ દાનવીર્ય રાજા પાસે રાત્રિભોજનનામના બીજા ગુણવ્રતનું વર્ણન કરતાં જણાવે છે કે - "Aho Shrutgyanam Page #150 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] જેન ચિત્ર કમ ગ્રંથ બીજો * અવંતિદેશમાં આવેલી ઉજયિની નામની નગરીમાં સિદ્ધરાજ નામના રાજા રાજ્ય કરતે હતા. એક દિવસ રાત્રીના સમયે તે સ્મશાન ભૂમિમાં ગયો. ત્યાં અસિતાક્ષ નામના યક્ષની સાથે રાજાએ યુદ્ધ કરીને ચારની માફક તત્કાલ બાંધી દીધો. તે યક્ષ પિતાનો છત્રધારક થાય તેવી શરત કરીને તેને છોડી દીધે (જૂઓ ચિત્ર ૮૫)”. “સવાર થતાં રાજ રાજસભામાં ગયો. તે વખતે યક્ષો તથા રાક્ષાએ પિતપિતાનાં સ્વરૂપે વિકુર્વિ સમસ્ત સભાજનો સમક્ષ વિવિધ જાતિનું સંગીત અને નૃત્ય કરવાની શરૂઆત કરી. એક યક્ષે રાજાના ઉપર છત્ર ધર્યું. એક રાક્ષસ વૃદ્ધ વણિકને વેષ પહેરી હાથમાં ત્રાજવાં લઈ નાચવા લાગ્યો (જૂઓ ચિત્ર ૮૭). રાજાએ વણિકનો વેષ લેવાનું કારણ પૂછતાં તે રાક્ષસે પોતાને પૂર્વભવ કહ્યો. શ્રીસુપાર્શ્વપ્રભુ દાનવીર્ય રાજા પાસે દેશાવકાશિક નામના બીજા શિક્ષાવતનું વર્ણન કરતાં જણાવે છે કે : “વિજયપુરી નગરીમાં વિક્રમ રાજા રાજ્ય કરતો હતો. તેને શખ નામનો એક કુમાર . એક દિવસે વિક્રમ રાજા સભામાં બેઠા હતા. તે વખતે આકાશમાંથી આચિતો એક કાળો સુભટ ઉતરીને સભામાં આવીને ઊભો રહ્યો. તેના ડાબા હાથમાં રહેલા ઢાલ અને તલવારના આડંબરથી કેટલાક સુભટનાં હૃદય શિથિલ થઈ ગયાં. તે સુભટે ઉદ્ધતાઈ ભરેલા શબ્દો બોલીને રાજાના સુભટોને પોતાની સાથે યુદ્ધ કરવાનું આમંત્રણ આપ્યું. રાજાના સુભટો એક સામટો તેના ઉપર પ્રહાર કરવા મંડી પડ્યા (જૂઓ ચિત્ર ૮૮). પરંતુ અકસ્માત્ તે બધા મૂછિત થઈને પૃથ્વી ઉપર પડી ગયા. પિતાના સુભટોની આવી દશા જોઈને, રાજાની આજ્ઞા લઈને શબકુમાર તે સુભટની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો. કુમારે જે તલવારને પ્રહાર કર્યો કે તરત જ યુક્તિપૂર્વક પિતાને બચાવ કરીને સુભટ નગરની બહાર નાઠે. શંખકુમાર પણ તેની પાછળ દેત્યો. પછી તે સુભટ ઉદ્યાનમાં સ્થિત રહેલા એક આચાર્ય મહારાજના શરણે ગયે. તે જ્ઞાની ગુરુ મહારાજે શંખકુમારને કહ્યું કે : “હે કુમાર! પ્રથમ દેવ ભવમાં આ તારા મિત્ર હતું. એમ સાંભળી સુભટે પિતાનું દેવ સ્વરૂપે પ્રગટ કર્યું. તેથી કુમારને દેવભવમાં મરણ સમયે કહેલો સંકેત યાદ આવ્યું. પછી બંને જણા આચાર્ય મહારાજની સમક્ષ પરસ્પર ગાઢ આલિંગન કરવા લાગ્યા (જૂઓ ચિત્ર ૧૪૫). શંખકુમાર બોલ્યા કેઃ “હે મિત્ર! તેં તારી પ્રતિજ્ઞા પાળીને મને ધર્મ પમાડ્યો તે બહુ સારું કર્યું. ” આ પ્રમાણે સમ્યકત્વ સહિત બાર પ્રકારના શ્રાવકધર્મ વિસ્તારપૂર્વક દાનવીર્ય રાજાને કહીને શ્રીસુપાર્શ્વપ્રભુએ નંદિવર્ધન નગરમાંથી વિહાર કર્યો. પછી અનેક પુર, ગ્રામ અને નગર વગેરે સ્થાનમાં વિહાર કરીને સુપાર્શ્વપ્રભુ દિત્ત ગણધર સહિત સમેતશિખર પર્વત પર પધાર્યા (જૂઓ ચિત્ર ૯૦). પિતાને મોક્ષ સમય નજીક જાણીને પ્રભુએ એક માસનું અનશન વ્રત સ્વીકાર્યું, ત્યારપછી ભવ્ય પ્રાણુઓના હિતમાં ઉક્ત સંસાર અને મેક્ષમાં સમાન ચિત્તવાળા, જીવિત અને મરણની "Aho Shrutgyanam Page #151 -------------------------------------------------------------------------- ________________ 74 SON 127 Supārsva receives the first alms १२७ सुपार्श्वप्रभु प्रथम पारणं करे छे। "Aho Shrutgyanam" Page #152 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #153 -------------------------------------------------------------------------- ________________ गयाIIDSpecावरवालालाTMECIPE ALLASS 128-137 Decorative borders from the DVS KS १२८-१३७ कल्पसूत्रनां सुंदरतम सुशोभनी "Aho Shrutgyanam" Page #154 -------------------------------------------------------------------------- ________________ 76 ENUANIAN राज TANASADARMEROLAOISSEDRIDHIDGES LEMOTI "Aho Shrutgyanam" CIRCLEKLY 138 The elephant १३८ हस्ति (हाथी) 139 The bull १३९ वृषभ (बळद) Page #155 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ [ v ઇચ્છા વગરના, અને શૈલેશી ધ્યાનમાં લીન થએલા શ્રીસુપાર્શ્વનાથ પ્રભુ ચેારાશી લાખ વર્ષનું એક અંગ થાય એવા ચાર અંગ ન્યૂન એવા એક લક્ષ પૂર્વ ચારિત્ર પર્યાય પાળીને પËકાસને સ્થિત થયા ( જૂએ ચિત્ર ૯૧). સુપાર્શ્વ પ્રભુને ફાગણ વદી સાતમના દિવસે પાંચ મુનિએ સાથે મેક્ષે પધારેલા ાણીને સુરેન્દ્રે વૈશ્રમણ દેવને આજ્ઞા કરીને સુવર્ણ અને રત્નમય ઉત્તમ નિર્વાણુ શિબિકા તૈયાર કરાવી. પછી ક્ષીરસાગરના પાણીથી પ્રભુને સ્નાન કરાવી, રત્નમય આભરણેાથી શણગારેલા પ્રભુના શરીરે શુદ્ધ વજ્રા પહેરાવ્યાં. ત્યારપછી અનેક દેવે સહિત સુરેંદ્રોએ પ્રભુને પાલખીમાં પધરાવ્યા ( આ ચિત્ર ૯૨) અને નૈઋત્ય ખૂણામાં શુદ્ધ જગ્યાએ લઈ ગયા. ત્યાં ગેાશીર્ષ અને અગુરૂચંદનની લાકડાંની એ ચિતાએ રચવામાં આવી. એક ચિતામાં પ્રભુને અને બીજી ચિતામાં પાંચસા મુનિઓને સ્થાપન કર્યા, પછી અગ્નિકુમાએ ચિતાને અગ્નિ પ્રગટાબ્યા. વાસુકુમાર દેવાએ પવન વિવિને અગ્નિ પ્રજ્વલિત કર્યાં ( જૂએ ચિત્ર ૯૩ ). અન્ય દેવેએ સુગંધિત ધૂપની મૂઠીએ ભરીભરીને ફેંકી. આ પ્રમાણે ચિંતા ભડભડાટ સળગવાથીમાંસાદિક સર્વ ધાતુઓ મળી ગઈ. એટલે અતિ શીતલ, સુગંધિત અને મનોહર એવા ક્ષીર સાગરના જલની ધારાઓવડે મેઘકુમાર દેવાએ પ્રભુની ચિતા શાંત કરી. પછી પ્રભુની દાઢાઓ વગેરે ઈંદ્રો લઈ ગયા. સુપાર્શ્વપ્રભુના નિર્વાણું ( જૂએ ચિત્ર ૯૫) નું વર્ણન કર્યા પછી ગ્રંથકાર ભવ્યાત્માઓને આશીર્વાદ આપતાં લખે છે કેઃ “ હે ભવ્યાત્માએ ! રાગદ્વેષાદ્રિક દુઃખના વિનાશક, સંસારથી દૂર થએલા, જનસમૂહને સુખ આપવાવાળા અને સ્વર્ગ તથા મેાક્ષ સુખના પ્રકાશક એવા સુપાર્શ્વપ્રભુ તમારૂં નિરંતર રક્ષણ કરનારા થાઓ.” ચિત્ર ૫૮. દેવી સરસ્વતી. દેવીને ચાર હાથ છે. દેવીના ઉપરના જમણા હાથમાં પુસ્તક અને ડાબા હાથમાં કમલનું ફૂલ છે; નીચેના જમણા હાથમાં કમંડલું અને ડામા હાથે વીણા પકડેલી છે. દેવીના આસનની મધ્યમાં તેણીનું વાહન હંસ પક્ષી રજૂ કરેલ છે. ચિત્રના ઉપરના ભાગમાં અને ખાજીએ એકેક મેારની રજૂઆત ચિત્રકારે કરેલી છે. આ ચિત્ર લગભગ અઢારમા સૈકાનું છે. દેવીના શરીરને વર્ણ ગૌર છે. દેવીએ લીલા રંગની કંચુકી, ઉત્તરીય વસ્ત્ર-સાડી જાંબુડીયા રંગની અને કમ્મરે ખાંધેલે દુપટ્ટો ગુલાબી રંગના પરિધાન કરેલ છે. ચિત્ર ૫૯. શ્રીસુપાર્શ્વ ત્રૈવેયક દેવલેાકમાં. શિખર સહિતની દેરીમાં પદ્માસનસ્થ પ્રભુ બિરાજમાન છે. પ્રભુના શરીરને સુવર્ણ વર્ષે છે. નવ ચૈવેયક દર્શાવવા પ્રભુની નીચે નવ વર્તુલાકાર આકૃતિઓ રજૂ કરેલી છે. આ ચિત્ર પંદરમા સૈકાના જૈત સ્થાપત્યના પૂરાવા રજૂ કરે છે. દેરીને પાંચ શિખા છે. લક ૪૪ ચિત્ર ૬૦. પંચo લેચ કરતાં પ્રભુ શ્રી પાર્શ્વ. કલ્પસૂત્રની પ્રતના પાના ૬૩ ઉપરથી. આ ચિત્રની પહેાળાઈ તથા લંબાઈ ૨"x૩” ઈંચ છે. આ ચિત્ર ઘણું જ ભાવવાહી છે, અને તેના રંગા અહુ જ સ્વચ્છ અને પ્રમાણેાપેત છે. ચિત્રકારની ચિત્ર ચીતરવાની સિદ્ધહસ્તતા આ ચિત્ર પૂરવાર કરે છે. બંને બાજુના ઝાડની ગેોઠવણી બહુ જ ઉંચા પ્રકારની છે. "Aho Shrutgyanam" Page #156 -------------------------------------------------------------------------- ________________ ૪૨]. જેના ચિત્ર કલ્પકુમ ગ્રંથ બીજે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ શ્રમણપણું અંગિકાર કર્યું ત્યારે હેમંતઋતુનું ત્રીજું પખવાડિયું-પોષ માસનો કૃષ્ણ પક્ષ વર્તતો હતો, તે પખવાડિયાની અગિયારશના દિવસે (ગુજરાતી માગશર વદી અગિયારશે) પહેલા પ્રહરને વિષે, વિશાલા નામની પાલખીમાં બેસીને આશ્રમપદ ઉધાનમાં, અશેક નામના ઉત્તમ વૃક્ષની પાસે તે આવ્યા, પાલખીમાંથી નીચે ઊતર્યા, પિતાની મેળે જ પિતાના આભૂષણ વગેરે ઊતાર્યા, અને પિતાની મેળે જ પંચમુખિ લોચ કર્યો. ચિત્ર ૬૧. સુખરીયામાં સૂતેલાં પૃથ્વીદેવી. શ્રીસુપાર્શ્વનાથ પ્રભુની માતા રાણી પૃથ્વીદેવી સુંદર પલંગમાં બિછાવેલી સુખશયામાં સૂઈ ગએલાં છે. તેમના શરીરનો વર્ણ પીળે છે. તેણીએ લીલા રંગની કંચુકી, લાલ રંગની ચિત્રાકૃતિવાળી ગુલાબી રંગની સાડી તથા લાલ રંગનું ઉત્તરીય પરિધાન કરેલાં છે. ચિત્ર ૬૨. સૌભાગ્યશાળી ચૌદ સ્વો. આ ચિત્રમાં ચૌદે સ્વમો ચાર હારમાં વહેચાએલાં છે. સૌથી પહેલી હારમાં અનુક્રમે : ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ. બીજી હારમાં : ૪ લક્ષ્મીદેવી, ૫ ફૂલની માળા, ૬ ચંદ્ર તથા ૭ સૂર્ય. ત્રીજી હારમાં : ૮ ધજા, ૯ પૂર્ણકલશ અને ૧૦ પદ્મ સરેવર. શાથી હારમાં : ૧૧ ક્ષીર સમુદ્ર, ૧૨ દેવવિમાન, ૧૩ રનનો ઢગલે અને ૧૪ નિધૂમ અગ્નિ. વર્ણન માટે જૂઓ ચિત્ર ૨૨ નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ૬૩. સુપ્રતિષ્ઠ રાજા અને રાણી પૃથ્વીદેવી. ચિત્રની જમણી બાજુએ સોનાના સિંહાસન ઉપર સુપ્રતિષ્ઠ રાજા બેઠેલ છે અને ડાબી બાજુએ પૃથ્વીરાણી બેઠેલાં છે. બંનેના શરીરને સુવર્ણ વર્ણ છે. વર્ણન માટે જૂઓ ચિત્ર ૪પ નું આવા જ પ્રસંગને લગતું વર્ણન. ચિત્ર ૬૪. સુપ્રતિષ્ઠ રાજા અને ચારણ મુનિ. આ ચિત્ર ઉપરના ભાગમાં જરા જીર્ણ થએલું છે. ચિત્રમાં નીચે જમણી બાજુએ જમણા હાથમાં ડાંડે પકડીને ઊભેલા ચારણ મુનિ પિતાના ઉંચા કરેલા ડાબા હાથથી સામે ઊભેલા સુપ્રતિષ્ઠ રાજાને સ્વપનું ફલ કહેતાં દેખાય છે. ચારણ મુનિના શરીરને પીને વર્ણ છે, અને સુપ્રતિષ્ઠ રાજાના શરીરને તપાવેલા સેના જે વર્ણ છે (અજંતાની ગુફાઓની ચિત્રમાળમાં મુખ્ય પાત્રને હેય છે તે). બંનેની બાજુમાં એક સુંદર ઝાડ ઊભેલું છે. ચિત્રના ઉપરના ભાગમાં આકાશ બતાવવા વાદળાં ચીતરેલાં છે. ફલક ૪૭ ચિત્ર ૬૫. પંચમુષ્ટિ લોચ કરતાં શ્રી ઋષભ. કલ્પસૂત્રની પ્રતના પાના ૭૭ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ તથા લંબાઈ ૨૪” ઈંચ ની છે. ચિત્ર માસના અંધારા પખવાડિયામાં આઠમના દિવસે, દિવસના પાછલા પહેરે, સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં, અશોકવૃક્ષની નીચે, શ્રી ઋષભદેવ પ્રભુએ પિતાના હાથે જ અલંકાર ઊતારી નાખ્યા અને ચાર મુષ્ટિ વડે પોતાના કેશનો લોચ કર્યો. એક મૃષ્ટિ કેશ બાકી રહ્યા ત્યારે તે એક મુષ્ટિ કેશલતા, સુવર્ણના કલશ ઉપર નીલ કમલની માળા જેવી રીતે શેભી ઊઠે તેવી રીતે પ્રભુના સુવર્ણ વર્ણવાળા દેદીપ્યમાન ખભા ઉપર, દીપી નીકળેલી જોઈને ઇન્દ્રને બહુ જ આનંદ થયો; તેથી ઈન્દ્ર પ્રભુને વિનંતી કરી કે : “હે સ્વામિન ! કપા કરી "Aho Shrutgyanam Page #157 -------------------------------------------------------------------------- ________________ SHASSAYERITUTICORIES HUVIGACE BRECIBalecLuccuTHANIANS KIROIRLSARGALIRE "Aho Shrutgyanam" MARATHI LiKUMAR 141 The lion १४१ केसरी सिंह 142 The garland १४२ फूलनी माला 78 Page #158 -------------------------------------------------------------------------- ________________ 79 "Aho Shrutgyanam" 143 The banner 144 The full vase १४४ पूर्ण कलश Page #159 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ [૪૩ હવે એટલા કેશ રહેવા દે તો સારુ ” ઈન્દ્રના આગ્રહથી પ્રભુએ બાકીના કેશ રહેવા દીધા. આ રીતે ચાર મુષ્ટિ લોચ કરીને, દ્રવ્ય અને ભાવથી મુંડ થઈને અનગારપણાને પામ્યા. તે વખતે પ્રભુએ નિર્જળ છને તપ કરેલો હતો અને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રને વેગ પ્રાપ્ત થએલો હતો. ચિત્ર ૬૦ ની માફક આ ચિત્ર પણ ઘણું જ ભાવવાહી છે. પ્રભુના મસ્તક ઉપરના ભાગમાં આવેલું સુંદર વૃક્ષ ખરેખર અદભૂત છે. ચિત્ર ૬૬. શ્રીસુપાર્શ્વને જન્મ. રાણી પૃથ્વીદેવી પલંગ ઉપર પિતાના જમણા હાથથી સુપર્ધકુમારને બાળક,રૂપે પકડીને સૂતેલાં છે. સુપાર્શ્વકુમાર, પૃથ્વીદેવી તથા રાણીના પગ અગાડી બંને હાથની અંજલિ જોડીને ઊભેલા હરિગમેષિન દેવના શરીરને સુવર્ણ વર્ણ છે. પલંગ પર બિછાવેલ ચાદર પર સુંદર ચિત્રાકૃતિઓ ચીતરેલી છે. રાણીના પલંગના ઉપરના ભાગની છતમાં સંદર ચંદરવો લટકી રહે છે. ચંદરવાના તોરણમાં હંસયુગલની ચિત્રાકૃતિ ચીતરેલી છે. ઉપરના ભાગમાં સંદર વાતાયન, તથા વાતાયનેની ઉપરના ભાગમાં વાદળી અને લીલા રંગના પટાઓથી આકાશના વાદળાંઓની રજૂઆત ચિત્રકારે કરેલી છે. ચિત્ર ૬૭. સુપ્રતિષ્ઠ રાજા પુત્રના દર્શન માટે જાય છે. આ ચિત્ર પ્રસંગ બે ભાગમાં વહે ચાલે છે. ચિત્રના ઉપરના ભાગમાં રાજા સુપ્રતિષ્ઠ ડાબા હાથમાં તલવાર પકડીને પુત્રને જેવા જ દેખાય છે. સુપ્રતિષ્ઠના શરીરનો તપાવેલા સેના જેવો વર્ણ છે. તેની પાછળ રાજચિન્હ તરીકે છત્ર તથા માવત સહિતને એક હાથી રજૂ કરેલ છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ભાગમાં એક પગે ચાલતે પુરુષ ઘેળા રંગના ઘોડાને દોરી જતો દેખાય છે. આ ચિત્રપ્રસંગ પશ્ચિમ ભારતીય ચિત્રકળાવાળી હસ્તપ્રતોમાં પ્રથમ વાર જ આપણને અહીં જોવા મળે છે. લક ૯ ચિત્ર ૬૮. શ્રીસુપાર્શ્વને સૂર્યનું દર્શન કરાવે છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં ઉગતો સૂર્ય છે. જમણી બાજુએ રાજમહેલની અગાસીને એક ભાગ છે. સૂર્યની નીચે પૃથ્વીરાણી બાળક સપાકમારને ઉંચા કરેલા બંને હાથમાં પકડી રાખીને સૂર્યનાં દર્શન કરાવે છે. ૨ાણીની પાછળ છત્ર સહિત સિંહાસન છે. ચિત્ર ૯ શ્રીસુપાર્શ્વને ચંદ્રનું દર્શન કરાવે છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં ચંદ્ર છે. બાકીના પ્રસંગેની રજૂઆત ચિત્ર ૬૮ ને લગભગ મળતી છે. આ બંને ચિત્રો અઢારમા સૈકાની રાજપૂત ચિત્રકલાના નમૂનાઓ છે. બંને ચિત્રોમાં રાણીએ મસ્તક ઉપર ઓઢણીને કેટલાક ભાગ ઓઢેલો સ્પષ્ટ દેખાય છે. લક ૫૦ ચિત્ર ૭૦. પ્રભુ મહાવીર સામાચારી ઉપદેશે છે. ક૯પસૂત્રના પ્રતના પાના ૧૧૧ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩૪૩ ઈંચ છે. ચિત્રના વર્ણન માટે જૂઓ આ પ્રસંગને જ લગતું ચિત્ર ૪ર નું વર્ણન. "Aho Shrutgyanam Page #160 -------------------------------------------------------------------------- ________________ ૪૪] જેન ચિત્ર કહપમ બંથ બને આ ચિત્રના ઉપરના ભાગમાં સુવર્ણના સિંહાસન ઉપર પ્રભુ મહાવીર બેઠેલા છે. તેઓની સામે ઉપરના ભાગમાં એક શ્રાવક અને તેની નીચે એક સાધુ અને એક શ્રાવક મળીને, કુલ ત્રણ જણ પ્રભુને ઉપદેશ સાંભળે છે. ચિત્રના નીચેના ભાગમાં ચિત્ર ૪ર પ્રમાણે જ રજૂઆત કરેલી છે. ફલક પર ચિત્ર ૭૧. રાજા સુપાર્શ્વ સૂર્યગ્રહણ જૂએ છે. ચિત્રની ઉપરના ભાગમાં ડાબી બાજુએ વાદળી રંગનાં વાદળાંઓમાં કાળા રંગની લીટીઓ દેરીને આકાશની રજૂઆત કરેલી છે. આકાશના એક ખૂણામાં કાનમાં કુંડલ અને મસ્તકે મુગટ પહેરેલે રાહુ, તેના મુખ આગળ રહેલા સૂર્યમંડલને ગળી જતે ચીતરેલ છે. ૨ાહના શરીરને વાદળી રંગ છે. ચિત્રની મધ્યમાં તપાવેલા સેના જેવા વર્ણવાળા સુપા રાજા સેનાના સિંહાસન ઉપર જમણા હાથથી તલવાર પકડીને, વસ્ત્રાભૂષણે પરિધાન કરેલાં બેઠાં છે. તેમનું મુખકમળ રાથી ગ્રહણ કરાતા સૂર્યમંડલ તરફ છે. આ દેખાવ જોઈને સુપાર્વ રાજ પ્રતિબંધ પામે છે. આ ચિત્ર પ્રસંગ પણ બીજી કોઈપણ હસ્તપ્રતમાં જોવામાં આવતો નથી. ચિત્ર ૭૨. સુપાર્શ્વપ્રભુને પંચમુષ્ટિ લચ. ચિત્રની મધ્યમાં ચાર ઝાડની મધ્યમાં ઊભેલા શ્રીસુપાશ્વપ્રભુ પિતાના ઉંચા કરેલા ડાબા હાથથી મસ્તકના વાળને લેકચ કરતાં દેખાય છે. ચિત્રની ઉપરના ભાગમાં આકાશ છે. આ દ્રશ્ય ઘણું જ રમ્ય લાગે છે; વળી એક સુંદર પ્રાકૃતિક દૃશ્ય આપણી નજર સામે આ ચિત્રથી ઉપસ્થિત થાય છે. પ્રભુના કાનમાં કર્ણાભૂષણની રજૂઆત ચિત્રકારની ભૂલને આભારી છે; કારણ કે જન ધર્મની ભાગવતી દીક્ષા આભૂષણોનો ત્યાગ કર્યા પછી જ લેવાનો રીવાજ આજે પણ ચાલુ છે. ફલક પર ચિત્ર ૭૩. સુપાર્શ્વ પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ. આ ચિત્રમાં સિરીષ વૃક્ષની નીચે પ્રભુ કાઉસગ મદ્રામાં ઊભેલા છે. પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ફાગણ વદ ૬ ના દિવસે થઈ હતી. પ્રભુના શરીરને સુવર્ણ વધ્યું છે. આ ચિત્રમાં પણ પ્રભુની બંને બાજુએ એકેક નાનાં ઝાડની રજૂઆત કરીને, અને આકાશમાં વાદળાંઓની રજૂઆત કરીને સુંદર પ્રાકૃતિક દશ્ય ખડું કરેલું છે. ચિત્ર ૭૪. સુપાર્શ્વનાથ પ્રભુનું સમવસરણ, વર્તુલાકાર સમવસરણ્યની મધ્યમાં સુવર્ણવર્ણવાળા સુપાર્શ્વપ્રભુ પદ્માસનની બેઠકે બેઠેલા છે. પ્રભુના મસ્તક ઉપર નાગરાજની પાંચ કૃષ્ણાઓ શેભી રહી છે. સુપાર્શ્વનાથ પ્રભુના મસ્તક ઉપર ફણાઓની રજૂઆત આ હસ્તપ્રતમાં આપણને પ્રથમ જ વખત જોવા મળે છે. ચિત્રના વર્ણન માટે જૂઓ ચિત્ર ૨૯ નું આ પ્રસંગને લગતું વર્ણન. ફલક પ૩ ચિત્ર ૭૫. દેવી સરસ્વતી. કલ્પસૂત્રની પ્રતના પાના ૧૧૧ ઉપરથી. આ ચિત્રની લંબાઈ પહોળાઇ ર૪૩૦ ઇંચની છે. ચિત્રની મધ્યમાં સુંદર વિમાનમાં ગૌરવર્ણવાળા સરસ્વતી દેવી બિરાજમાન છે. દેવીના ઉપરના જમણા હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં કમળનું ફૂલ છે, નીચેના જમણા હાથમાં વીણું છે અને ડાબા હાથમાં કમંડલ છે. કમંડલની બરાબર નીચે દેવીનું વાહન હસપક્ષી છે. દેવીએ કાનમાં કંડલ, મસ્તકે મુગટ, ગળામાં મેતીની માળા, સુવર્ણહાર અને હાથે "Aho Shrutgyanam Page #161 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" CODE 145 Sankhkumāra runs to Vaitala १४५ शंखकुमार वैताल तरफ दोडे छे SÚ Page #162 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" Page #163 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 146 The lotus lake १४६ पद्मसरोवर 147 The ocean of milk १४७ क्षीर समुद्र 81 Page #164 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 148-160 The dikkumāris arrive १४८-१६० दिक्कुमारीकाओनु अवतरण Page #165 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ રત્નજડીત સુવર્ણકંકણે વગેરે આભૂષણે ધારણ કરેલાં છે. વળી, લીલા રંગની કંચુકી, ગુલાબી રંગની સુંદર ચિત્રાકૃતિઓવાળું ઉત્તરાસંગ તથા વાદળી રંગની ચિત્રાકૃતિઓવાળું કાળા રંગનું ઉત્તરીયવસ્ત્ર-સાડી પણ દેવીએ પરિધાન કરેલ છે. તેણી સુંદર ગુલાબી રંગની ચિત્રાકૃતિઓવાળી ગાદી ઉપર ભદ્રાસનની બેઠકે બેઠેલી છે. ચિત્રના રંગોની સજાવટ અદ્ભુત છે. ફલક ૫૪ ચિત્ર ૭૬. સુપાર્શ્વપ્રભુનું સમવસરણું. ચિત્રના વર્ણન માટે જૂઓ ચિત્ર ૭૪ નું આ પ્રસંગને લગતું વર્ણન. ચિત્ર ૭૪ કરતાં આ ચિત્ર કદમાં મોટું છે. ફલક પક્ષ ચિત્ર ૭૭. સુપાર્શ્વપ્રભુ એમાં નામની પત્નીને દીક્ષા આપે છે. આ ચિત્રમાં પણુ અને બાજુએ એકેક સુંદર ઝાડ તથા આકાશમાં વાદળની રજૂઆત કરીને ચિત્રકારે સુંદર પ્રાકૃતિક દૃશ્ય આપણી સમક્ષ રજૂ કરેલું છે. ચિત્રની જમણી બાજુએ વૃક્ષની નીચે સાધુ અવસ્થામાં ઊભેલા પ્રભુ સુપાર્શ્વનાથ પિતાના ઉંચા કરેલા ડાબે હાથથી, પિતાની સેના નામની પત્નીને દીક્ષા આપવા માટે, તેના મસ્તકે વાસક્ષેપ નાંખે છે. પ્રભુના જમણા હાથમાં વાસક્ષેપનું પાત્ર છે. સેમા સાદવીની પાછળ બીજું એક સાધ્વી વૃક્ષની નીચે ઊભેલાં છે. આ ચિત્રની સંજના પણ વિશિષ્ટ પ્રકારની છે. ચિત્ર ૭૮. ગુણાકરસૂરિ અને કાલકકુમાર. કપસૂત્રની પ્રતના પાના ૧૧૩ ઉપરથી. ચિત્રની પહોળાઈ અને લંબાઈ ૩૪૩ ઈંચની છે. ધરાવાસ નામના નગરના વરિસિહ રાજાના કાલક નામને કુમાર એક દિવસે અશ્વકીડા કરીને પાછો કરતા હતા. તે વખતે આમ્રવન ઉદ્યાનમાં વર્ષાઋતુના વાદળાંની ગંભીર અને મધુર ગર્જના સાંભળતાં કુતૂહલથી તે જોવા માટે તેમાં દાખલ થયો, ત્યારે અનેક મનુષ્ય અને સાધુએથી પરિવરેલા જૈનાચાર્ય શ્રીગુણાકરસૂરિને જિનેશ્વરેએ ઉપદેશેલા ધર્મને બેધ આપતા દેખ્યા. કાલકકુમાર વંદન કરીને તેમની આગળ બેઠે. ગુણાકરસૂરિએ પણ કુમારને ઉદ્દેશીને વિશેષપણે ધર્મદેશના આપવા માંડી. ચિત્રની મધ્યમાં આવેલા સંદર વૃક્ષની નીચે સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા શ્રીગુણાકરસૂરિ સામે ઉપદેશ સાંભળવા બેઠેલા કાલકકુમારને પિતાને જમણો હાથ ઉંચે કરીને ધર્મોપદેશ આપતાં દેખાય છે. સુવર્ણ સિંહાસનની પાછળ એક શિષ્ય પોતાના ઉંચા કરેલા ડાબા હાથમાં પકડેલા વસ્ત્રના છેડાથી ગુણાકરસૂરિની સુશ્રુષા કરતા દેખાય છે. કોલકકુમારનું સુંદર વાદળી રંગની ચિત્રાકૃતિવાળું ઉત્તરાસંગ અને ગુલાબી રંગની ચિત્રાકૃતિવાળું ઉત્તરીય ખાસ જોવા લાયક છે. ચિત્રની ડાબી બાજુએ બેઠેલા કાલકકુમાર બંને હાથની અંજલિ જેડીને ધર્મોપદેશ સાંભળે છે. આ ચિત્રમાં રજૂ કરેલી એકેએક આકૃતિની રજૂઆત ચિત્રકારની સિદ્ધહસ્તતા સાબિત કરે છે. ફલક પ૭ ચિત્ર ૭૯. વિજયવર્ટુન રાજાનો પંચમુષ્ટિ લોચ. ચિત્રમાં ડાબી બાજુ સુંદર વૃક્ષની નીચે "Aho Shrutgyanam Page #166 -------------------------------------------------------------------------- ________________ જન ચિત્ર ક૯૫૧મ ગ્રંથ બીજે ઊભેલો વિજયવર્ધ્વન રાજા પિતાના ડાબા હાથથી મસ્તકના વાળને લોચ કરતે દેખાય છે. જમણી બાજુ ઊભેલા શ્રીસુપાર્શ્વપ્રભુ વિજયવદ્ધનને ઉપદેશ આપતાં દેખાય છે. ચિત્ર ૮૦. શ્રી સુપાર્શ્વપ્રભુની દેશના. ચિત્રની જમણી બાજુ સોનાના સિંહાસન ઉપર બેઠેલા શ્રીસુપાર્શ્વપ્રભુ સામે બેઠેલા દાનવિરતિ રાજાને તથા તેની રાણીને સમકિત તથા શ્રાવકના બાર વ્રતોને ઉપદેશ આપે છે. ફલક ૫૮ ચિત્ર ૮૧. કમદચંદ્ર ઉપાધ્યાય ચંપકમાલાને ભણાવે છે. ચિત્રમાં જમણી બાજુ સેનાના સિંહાસન ઉપર કુમુદચંદ્ર ઉપાધ્યાય બેઠેલ છે. તેની સામે બે હાથની અંજલિ જેડીને ચંપમાલા ઊભેલી છે. કુમુદચંદ્ર ઉપાધ્યાયના ઉંચા કરેલા ડાબા હાથમાં રોટી છે. આ ચિત્ર ચિત્રકારના સમયની શિક્ષણપ્રથાની રજૂઆત કરે છે. કુમુદચંદ્રના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર અંદર બાંધે છે. ચિત્રના ઠેઠ ઉપરના ભાગમાં વાતાયને આવેલાં છે. આ પ્રસંગ પણું બીજી હસ્તપ્રતોમાં જોવામાં આવતા નથી. ચિત્ર ૮૨. વીસ ભુજાવાળી કાલિકાદેવી, ચિત્રના ઉપરના ભાગમાં જ જ જૂદા આયુધ પકડેલા વીસ હાથવાળી કાલિકાદેવી પદ્માસનની બેઠકે બેઠેલી છે. દેવીના ગળામાં માણસાની ખેપરીએને હાર છે. દેવીને વર્ણ શ્યામ છે. દેવીએ કરમજી રંગની ચિત્રકતિઓવાળી પીળા રંગની કંચુકી અને ગુલાબી રંગના ફૂલની ચિત્રાકૃતિવાળું કીરમજી રંગનું વસ્ત્ર પરિધાન કરેલું છે. તેણીના જમણ ઢીંચણની નીચે તેણીના વાહન સિંહની રજૂઆત ચિત્રકારે કરેલી છે. ચિત્રના અનુસંધાને, ચિત્રની જમણી બાજુએ ભીમકુમાર હાથમાં પકડેલી પત્થરની શિલા. નાંખતો દેખાય છે. ચિત્રની મધ્યમાં તલવાર પકડેલા કાળા હાથ ઉપર બેસીને ભીમકુમાર આકાશમાગે ઊડતા દેખાય છે. ચિત્રની ડાબી બાજુએ જમણે હાથ ઉંચા કરીને ઊભેલા કાલિક છે. બંનેના શરીરને સુવર્ણ વર્ણ છે. ચિત્ર ૮૩. વિક્રમ રાજા પિતાના પુરોહિત સહિત. કલ્પસૂત્રની પ્રતના પાના ૧૨૭ ઉપરથી. ચિત્રની પહેળાઈ તથા લંબાઈ ૨ઢું”” ઈંચની છે. કાલાંતરે શકેને વંશ ઊખેડી નાખી વિક્રમાદિત્ય નામે માલવાનો રાજા થશે. પૃથ્વીમાં એક માત્ર તે વીરે પરાક્રમથી ધણા રાજાઓને વશ કર્યા. આશ્ચર્યકારી ચરિત્ર અને આચરણથી કીર્તિનો માટે આડંબર પણ પ્રાપ્ત કર્યો. પિતાની સત્તાથી યક્ષરાજનું આરાધન કરતાં તેણે ત્રણ વરદાન મેળવ્યાં, જેથી શત્રુ કે મિત્ર ગણ્યા વિના સૌને દાન આપ્યું. લોકોને ખૂબ ધન વહેંચી, અણુદેવા--માંથી છોડાવીને જેણે પિતાને સંવત્સર જગતમાં પ્રવર્તાવ્યો. ચિત્રની જમણી બાજુએ સેનાના સિંહાસન ઉપર પિતાના જમણા હાથમાં તલવાર પકડીને, કિમતી વઆભૂષણ પરિધાન કરીને રાજા વિકમ પિતાના ઉંચા કરેલા ડાબા હાથથી સામે ઊભા રહેલા હિતને કોઈક આજ્ઞા ફરમાવતે બેઠેલે છે. પુરોહિત પણ પિતાના ઉંચા કરેલા જમણા હાથમાં કલ પકડીને વિક્રમ રાજને આશીર્વાદ આપતો ઊભેલા છે. પુહિતની પાછળ એક ઉપર "Aho Shrutgyanam Page #167 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 161-172 The dikkumaris arrive १६१-१७२ दिक्कुमारीकाओनु अवतरण Page #168 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 173-184 The dikkumāris arrive १७३-१८४ दिक्कुमारीकाओन अवतरण Page #169 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 185-197 The dikkumāris arrive १८५-१९७ दिक्कुमारीकाओनुं अवतरण 85 Page #170 -------------------------------------------------------------------------- ________________ 86 198 Vardhamāna's marriage १९८ वर्द्धमानकुमारनं पाणिग्रहण "Aho Shrutgyanam" Page #171 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ અને એક નીચે એમ બે રાજસેવકે બંને હાથની અંજલિ જોડીને, વિક્રમની આજ્ઞા સ્વીકારવાની તપરતા બતાવતા ઊભેલા છે. આ ચિત્રની દરેક વ્યક્તિની વેશભૂષા દર્શનીય છે. આ ચિત્રપ્રસંગ બીજી કોઈપણ ક૯પસૂત્રની હસ્તપ્રતમાં હજુ સુધી મળી આવેલ નથી. ચિત્ર ૮૪. શુક અને શુકી રાજા રિપુમર્થન આગળ સંવાદ કરે છે. ચિત્રની ઉપરના ભાગમાં આવેલા સહકાર વૃક્ષની નીચે બિરાજમાન થએલા શ્રુતજ્ઞાની મુનિ મહારાજને શુક (પોપટ) નમસ્કાર કરતા દેખાય છે. મુનિશ્રીની બાજુમાં એક જિનમંદિર દેખાય છે. ચિત્રમાં કરેલી બંને વૃક્ષેની રજૂઆત સુંદર પ્રાકૃતિક દશ્યને ઉત્તમ પૂરો પૂરો પાડે છે. ચિત્રના અનુસંધાને, નીચેના ભાગમાં ચિત્રની જમણી બાજુએ હાથમાં તલવાર પકડીને બેઠેલા રિપુમર્દન રાજાની આગળ શુક અને શુક સંવાદ કરતાં દેખાય છે. ચિત્ર ૮૫. સ્મશાનભૂમિમાં વેતાલ રાજાના ચરણોમાં નમસ્કાર કરે છે. ચિત્રની જમણી બાજુએ સોનાના સિંહાસન ઉપર બેઠેલા રાજાની પાછળ એક છત્રધારી સેવક હાથમાં છત્ર પકડીને, રાજાના મસ્તક ઉપર ધરીને ઊભેલો છે. છત્રધરની પાઘડી આપણને આ ચિત્રનો સમય નક્કી કરવાને ઉત્તમ પૂરાવો છે. ચિત્રની ડાબી બાજુએ શ્યામ વર્ણવાળા ચારે વેતાલે જમણા હાથમાં ખપર તથા ડાબા હાથમાં તલવાર પકડીને, નૃત્ય કરતા ઊભેલા છે. તે ચારે વેતાલાની આગળ, ચિત્રની મધ્યમાં બંને હાથના હથિયારે મૂકી દઈને, ખાલી હાથે સિહાસન ઉપર બેઠેલા રાજને એક વેતાલ નમસ્કાર કરતાં બતાવેલ છે. નમસ્કાર કરતા વેતાલ અને રાજાની મધ્યમાં એક પુરુષ રાજાની તરફ વિરમય ચિત્તે જોતા ઊભેલ છેચિત્રના ઉપરના ભાગમાં એક રાજરેવક જમણા હાથમાં હાલ તથા ડાબા હાથમાં તલવાર પકડીને બેઠેલો છે. રાજસેવકની પાછળ એક હાથી છે. ચિત્રની બરાબર મધ્યમાં ગ્રંથિસ્થાને, એક સુંદર ફલ ચીતરેલું છે. આ ચિત્ર પ્રસંગ અઢારમા સિકામાં ચીતરાએલો હોય એમ લાગે છે. ચિત્રનું સંયોજન સરસ રીતે કરેલું છે. ફલક દર ચિત્ર ૮૬. શય્યાતર અને બે જૈન સાધુ. કલ્પસૂત્રની પ્રતના પાના ૧૪૧ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩”x૪” ઈંચની છે. એક સમયે કર્મોદયને લીધે કાલકસૂરિના શિષ્ય દુનિીત થયા. તે શિષ્યોને શિખામણ આપવા માટે, રાતના શિષ્ય સૂતા હતા ત્યારે શય્યાતર-ઘરમાલિક–ને કાલકસૂરિએ પિતાના મનને ચાર કહ્યું કે : “મારા શિષ્યના શિષ્ય સાગરચંદ્રસૂરિ પાસે જાઉં છું. જો કેઈપણ રીતે પશ્ચાતાપ કરતાં આગ્રહપૂર્વક મારી ખબર આ મારા શિષ્ય પૂછે તો, તેમને ખૂબ ધૂતકારી, ભય દેખાડીને મારી હકીકત કહેજો.” તે દુર્વિનીત શિષ્યોએ સવારે આમ તેમ તપાસ કરતાં કાલકસૂરિને ન જોયા ત્યારે શાતર પાસે ગયા, અને પૂછયું કે: “હે શ્રાવક ! ગુરુ મહારાજ કયાં છે ?” તેણે કહ્યું : “તમે જ તમારા ગુરુને જાણે. હું ક્યાંથી જાણું? ” શય્યાતરે તે શિષ્યોને બહુ જ ઠપકે આપે. પછી તે "Aho Shrutgyanam Page #172 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર ૬મ ગ્રંથ બળે ૪૮] શિષ્યાના ખૂબ આગ્રહ થવાથી, શય્યાતરે તેઓને કાલકસૂરિ સાગરચંદ્ર પાસે ગયા હૈાવાની વાત કરી; અને તેઓને ત્યાં મેકલ્યા. ચિત્રમાં જમણી ખજુ ગુલાબી રંગનું ઉત્તરાસંગ અને લીલા રંગની ચિત્રાકૃતિવાળું પીળારંગનું ઉત્તરીય વસધાતી પહેરીને, સાનાના બ્લેડ ઉપર શય્યાતર બેઠેલા છે. શય્યાતરની સામે ઉંચા કરેલા જમણા હાથમાં મુહુત્તિ પકડીને, તથા ડાબા હાથમાં ડાંડા પકડીને ઊભા રહેલા અને શિષ્યા, શાતરને ગુરૂ મહારાજ ક્યાં છે? તેમ પૂછતા દેખાય છે. શય્યાતર પેાતાના ડા હાથની તર્જની આંગળી ઉંચી કરીને શિષ્યાને, તેએના ર્યિનીતપણા માટે ઠપકા આપતા હોય તેમ દેખાય છે. ચિત્રના ત્રણે પાત્રાના ચહેરાના ભાવો રજૂ કરવામાં ચિત્રકારે પોતાની સિદ્ધહસ્તતા દાખવેલી સ્પષ્ટ દેખાય છે. આ પ્રતના સઘળાં ચિત્રોની માફ્ક આ ચિત્ર પણ ઉચ્ચ કેટિનું છે. ચિત્રની ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળા ચંદરવા આંધેલા છે. બંને સાધુના હાથમાં કાળા રંગની પાણી લેવા માટેની તરણી છે. લૂક ૬૩ ચિત્ર ૮૭. વિક્રમ રાજાની આગળ વેતાલેાનું નૃત્ય. ચિત્રની જમણી બાજુએ સેનાના સિંહાસન ઉપર વિક્રમ રાજા બેઠેલે છે. તેના શરીરને સુવર્ણવર્ણ છે. રાજાના ખભા પર લાલ રંગની ટીપકીઓવાળી ચિત્રાકૃતિવાળું ગુલાબી રંગનું ઉત્તરાસંગ Àાલી રહેલું છે; અને તેના ઉત્તરીય વસ્ર-ધેાતીને આસમાની રંગ છે. રાજાની સામે નજીકમાં જમણા હાથમાં ઢાલ અને ડાબા હાથમાં તલવાર પકડીને બેઠેલા એ રાજસેવક છે. એ રાજસેવકા પૈકી ઉપરના રાજસેવકની પાછળ એક હાથી ધાળા રંગના ઊભેલે છે; અને નીચે બેઠેલા રાજસેવકની પાછળ એક ઘેાડા છે. બંને રાજસેવકની મધ્યમાં ( ગ્રંથિસ્થાને ) એક સુંદર ભૌમિતિક આકૃતિ ચીતરેલી છે. ચિત્રની ડામી બાજુએ અનુક્રમે, પેાતાના જમણા હાથમાં લટકતું ત્રાજવું પકડીને નૃત્ય કરતા પિશાચ ઊભેલા છે, તેના શરીરના સુવર્ણ વર્ણ છે; અને તેના મસ્તકે જટા આંધેલી છે. પિશાચની સાથે ઊભેલા એ શ્યામવર્ણવાળા વેતાલા નૃત્ય કરતાં દેખાય છે. લક ૬૪ ચિત્ર ૮૮. વિક્રમ રાજાના દરબારમાં યુદ્ધ કરતાં વેતાલે. ચિત્રની જમણી બાજુએ સેાનાના સિંહાસન ઉપર વિક્રમ રાજા બેઠેલે છે. રાજાના મસ્તક ઉપર સુંદર છત્ર શૈાલી રહેલું છે. રાજાની સામે ચિત્ર ૮૭ની માફક બે રાજસેવકે બેઠેલા છે. રાજાના તથા રાજસેવાના શરીરને સુવર્ણવર્ણે છે. રાજાએ ખભા ઉપર આસમાની રંગનું ઉત્તરાસંગ, અને કીરમજી રંગનું ઉત્તરીય વસ્ત્ર પરિધાન કરેલ છે. ઉત્તરીય વસધાતી–માં રૂપાની શાહીથી સુંદર કમલફૂલની ચિત્રાકૃતિ દોરેલી છે. ચિત્રની મધ્યમાં ઊભેલા સુવર્ણવર્ણવાળા રાજસેવકા આકાશમાંથી ઊતરતા શ્યામવર્ણવાળા વેતાલની સાથે યુદ્ધ કરતા દેખાય છે. આ ચિત્રપ્રસંગનું સંયેાજન ધણી જ ખૂબીથી કરેલું છે. વળી પ્રથમ જ વાર આપણને પ્રાચીન ચિત્રોમાં વિક્રમની લેાકકથાઓમાં વર્ણવેલા વેતાલની આકૃતિએ આ પ્રતમાં મળી આવી છે. "Aho Shrutgyanam" Page #173 -------------------------------------------------------------------------- ________________ म SUHA "Aho Shrutgyanam" डावावर 199 Mahāvīra gives away half his garment १९९ महावीरनुं अर्धवस्त्र दान 200 Assault of the cowhard २०० गोवालनो उपसर्ग SZ Page #174 -------------------------------------------------------------------------- ________________ 88 "Aho Shrutgyanam" नमसAREL 201 Nāga Sudañştra's attack upon Mahāvifa २०१ सुदंष्ट्र नागनो उपसर्ग 202 Kataputana's attack upon Mahavira २०२ कटपूतनामो उपसर्ग Page #175 -------------------------------------------------------------------------- ________________ " Aho Shrutgyanam" wwwmanicure 203 Asura Chamarendra worshipping Mahāvira २०३ प्रभु महावीरनी स्तुति करतो चमरेन्द्र 204 Fight between Chamarendra Asura and Sakra २०४ चमरेन्द्रनो उत्पात 89 Page #176 -------------------------------------------------------------------------- ________________ 90 RRITOITUZTITUITIT TRINTERESENT "Aho Shrutgyanam 205 Two brahmans sacrificing yagna २०५ यज्ञ करतां बे ब्राह्मणो 206 Chandanabāla gives alms to Mahāvira २०६ प्रभु महावीरने वहोरावती चंदनबाला Page #177 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ [ ૪૯ ફલક પ ચિત્ર ૮૯. આનંદ કરતાં દૈવે. સુપાર્શ્વપ્રભુના જન્મ મહોત્સવ વખતે, દેવે જૂદી જૂદી જાતનાં વાદ્યો વગાડીને આનંદ કરતાં દેખાય છે. ચિત્રમાં કુલ ચાર દેવા છે. તેમાં ઉપરના દેવના જમણા હાથમાં ઘંટ, તથા ઉંચા કરેલા ડાબા હાથમાં ઘંટ વગાડવાના દંડ છે. પ્રથમ દેવની પાછળ બંને હાથે ઢોલ વગાડતા દેવ ઊભેલા છે, દેવના બંને હાથેાની ગતિ ખાસ જોવા જેવી છે. નીચેના એ દેવા પૈકી, પ્રથમ દેવના બંને હાથમાં શંખ છે, અને પ્રથમ દેવની પાછળ ઊભેલેા ખી દેવ ભૂંગળ વગાડે છે. આ ચિત્રપ્રસંગ ચિત્રકારના સમયના સંગીતના વાઘો તથા વગાડવાની પદ્ધતિને પૂરાવે આપણને પૂરા પાડે છે, જે શ્વેતાં આપણને લાગે છે કે ચિત્રકારના સમયમાં પશ્ચિમ ભારતની પ્રજામાં સંગીતનું જ્ઞાન અને સન્માન ઘણા જ ઉચ્ચ પ્રકારનાં હાવાં જોઈ એ. લક ૬ ચિત્ર ૯૦. દિન ગણધરના જંગલમાં ધર્મોપદેશ. ચિત્રની જમણી બાજુએ વિશાળ વૃક્ષની નીચે સાનાના ખોડ ઉપર બેઠેલા દિન નામના ગણધર સામે બેઠેલા ચતુર્વિધ સંઘને ધર્મોપદેશ આતા દેખાય છે. દિન ગણધરના ઊંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ છે. તેઓની સન્મુખ સ્થાપનાચાર્યજી છે. સ્થાપનાચાર્યની ઉપરના ભાગમાં એક સુંદર કેળનું વૃક્ષ શેાલી રહેલું છે. કેળના વૃક્ષની બાજુમાં અને ધર્મોપદેશ સાંભળવા બેઠેલા સાધુના મસ્તકના ઉપરના ભાગમાં અપેારના સમય અતાવવા માટે ચિત્રકારે આખા સૂર્યની આકૃતિ રજૂ કરેલી છે. સાધુની પાછળ એક વિશાળ વૃક્ષ છે. વૃક્ષની પાછળ સુંદર વસ્ત્રાભૂષણે પરિધાન કરીને બે શ્રાવકે અને હસ્તની અંજલ જોડીને ધર્મોપદેશ સાંભળતાં બેઠેલા છે. સાધ્વીજીની પાછળ સુંદર અને કિંમતી વસ્ત્રાભૂષા પરિધાન કરીને બેઠેલી એક શ્રાવિકા પણુ અને હસ્તની અંજલિ જોડીને ધર્મોપદેશ સાંભળે છે. શ્રાવિકાની માજુમાં પણ એક કેળનું વૃક્ષ શેાભી રહેલું છે. આ રીતે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની રજૂઆત કરીને, ચતુર્વિધ સંઘની રજૂઆત ચિત્રકારે કરેલી છે. પશ્ચિમ ભારતીય ચિત્રકલાના આજસુધી પ્રસિદ્ધ થએલા ચિત્રામાં આવું સુંદર અને સુવ્યવસ્થિત પ્રાકૃતિક દૃશ્ય હજી સુધી કલારસિકે! સમક્ષ રજૂ થએલું નથી. ૧૩ ૬૭ ચિત્ર ૯૧-૯૨૯૩. આ ત્રણે ચિત્રા એક જ પાના ઉપર છે. (૯૧) શ્રીસુપાર્શ્વપ્રભુ શલેશી ધ્યાનમાં, (૨) સુપાર્શ્વપ્રભુનું મૃતક વિમાન ઉપાડતા દેવે, તથા (૯૩) શ્રીસુપાર્શ્વપ્રભુના અગ્નિસંસ્કાર. આ ચિત્ર પ્રસંગેા અનુક્રમે ચિત્રની જમણી માનુશી જોવાનાં છે. ચિત્ર ૯૧માં સુવર્ણવર્ણના સુપાર્શ્વપ્રભુ સમેતશિખર પર્વતના ઉપરના ભાગમાં કાર્યોંત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં ઊભેલા છે. પ્રભુના મસ્તકના ઉપરના ભાગમાં વાદળી રંગના વાદળાંઓ આવેલાં છે. પ્રભુના મસ્તકના ઉપરના ભાગથી બંને બાજુના કાનની પાસે એક એક કમલપ્સ્યૂલ લટકે છે. પ્રભુના પગની નીચેના પર્વતની બંને બાજુએ એકેક વૃક્ષની રજૂઆત ચિત્રકારે કરેલી છે. ચિત્રના અનુસંધાને, ચિત્ર ૯૨માં ચાર દેવેએ ઉપાડેલી પાલખીમાં સુપાર્શ્વપ્રભુનું મૃતક એસાડેલું છે. આ ચિત્રમાં મૃતકના બદલે તીર્થંકરા જેવી રીતે દીક્ષા લેવા જતાં પાલખીમાં બેઠેલા "Aho Shrutgyanam" Page #178 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] જન ચિત્ર કહ૫મ ગ્રંથ બીજી હોય છે, તેવી જ રીતે વસ્ત્રાભૂષણે સકિત અને જમણા હાથમાં પાંચ પાંખડીના કમલકૂલ સહિત રજૂ કરેલા છે, જે જૈનધર્મની ચાલુ પ્રણાલિકા પ્રમાણે ચિત્રકારનું જેન રીતિરીવાજોનું અજ્ઞાન સૂચવે છે. આ પછી છેલ્લા ચિત્ર ૯૩ માં સમેતશિખર પર્વત ઉપર દેએ ચેલી ચંદનકાષ્ટની ભડભડ બળતી ચિતામાં સુપાર્શ્વપ્રભુનું મૃતક બળતું દેખાય છે. આ ચિત્રપ્રસંગ બીજી પ્રતે માં જવલ્લે જ જોવા મલે છે. ચિત્ર ૯૪. પૃથ્વીદેવીને આનંદ. ફલકમાં ભૂલથી “પૃથ્વીના બદલે “સુહનિ છપાઈ ગએલ છે. ચિત્રની મધ્યમાં નાના હિંચોળાખાટ ઉપર સર્ણ પૃથ્વીદેવી પોતાના ડાબા હાથમાં દર્પણ પકડીને બેઠેલાં છે. તેણીના ડાબા હાથની નીચેના ભાગમાં બાલકરૂપે સુપાર્શ્વકુમાર બેઠેલા છે. હિંચળાખાટની નીચે બે પાદપીઠ રજૂ કરેલાં છે. રાણીએ લીલા રંગની કંચુકી, ગુલાબી રંગનું ઉત્તરાસંગ અને સુંદર ફલની ચિત્રાકૃતિવા ઉત્તરીયવસ્ત્ર પરિધાન કરેલ છે. રાણીનું મુખારવિંદ ખૂબ આનંદિત દેખાય છે. આ ચિત્ર, ચિત્રકારના સમયની શ્રેષ્ટિપત્નીઓના પહેરવેશની રજૂઆત કરે છે. લક ૬૯ 1. ચિત્ર ૯૫. શ્રીસુપાર્શ્વપ્રભુનું નિર્વાણ. ચિત્રની મધ્યમાં સુવર્ણવર્ણવાળા સુપાર્શ્વપ્રભુ પદ્માસનસ્થ મુદ્રાએ પદ્માસન ઉપર બેઠેલા છે. પદ્માસનની મધ્યમાં સાથીયાનું લંછન સ્પષ્ટ દેખાય છે. પ્રભુના મસ્તકે સુગટ, કાનમાં કુંડલ, કપાળમાં રત્નજડીત તિલક, ગળામાં કઠે તથા હૃદય ઉપર મોતીની માળા, અને આજુ બાજુબંધ, હાથના કાંડા ઉપર સેનાનાં કડાં, બંને હાથની હથેલીમાં સેનાનું શ્રીફળ તથા પગના કાંડા ઉપર સેનાનું આભૂષણ સ્પષ્ટ દેખાય છે. પ્રભુની નીચે નિર્વાણ કલ્યાણુક દર્શાવવા માટે સિદ્ધશીલાની આકૃતિ રજૂ કરેલી છે. સિદ્ધશીલાની નીચે, વાદળી તથા સફેદ રંગથી પર્વતની રજૂઆત કરેલી છે. પ્રભુના મસ્તક ઉપર નાગરાજની પાંચ ફણા શેભી રહેલી છે. નાગરાજની ફણાની ઉપરના ભાગમાં એક નાનું છત્ર લટકે છે. ચિત્રની ઠેઠ ઉપરના ભાગમાં સફેદ, લીલા અને વાદળી રંગથી ચિત્રકારે વાદળાઓની રજૂઆત કરેલી છે. "Aho Shrutgyanam Page #179 -------------------------------------------------------------------------- ________________ 91 । उब्जयजस्त्र 207 Pārsvanāth with one thousand snake hoods २०७ सहस्त्रफणा पार्श्वनाथ "Aho Shrutgyanam" Page #180 -------------------------------------------------------------------------- ________________ ਬਰ "Aho Shrutgyanam 208 Kamatha performing the five fire penance २०८ कमठ पंचाग्नि तप तपे छ Page #181 -------------------------------------------------------------------------- ________________ 209 Aristanemi riding to the bridal pavilion २०९ रथमां बेसी परणवा जतां अरिष्टनेमि 93 Page #182 -------------------------------------------------------------------------- ________________ +6 பயாயபாவையாபயாயப்பா MANTRAMADOउकजना OTOHORS DIRBALETAILI EKAR "Aho Shrutgyanam" W SMDMAN 210 Rsabha receives the first alms २१० श्री ऋषभदेवनुं प्रथम पारj 211 Bahubali worshiping Dharmachakra २११ धर्मचक्रने वंदन करतां बाहुबलि Page #183 -------------------------------------------------------------------------- ________________ કલપસૂત્રની હસ્તપ્રતનાં સુંદરતમ સુશોભને કપસૂત્ર તથા કાલકકથાની પંદરમા સૈકાની અમદાવાદના દેવશીના પાડામાં આવેલી દયાવિમલજી શાઅસંગ્રહની અપ્રતિમ ચિત્રકળાવાળી સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાં “સંગીતશાસ્ના ગ્રામ, સ્વર, શ્રતિ, મૂર્ણના અને તાનનાં ચિત્રો, તથા “નાટયશાસ્ત્રગ્ના હસ્તકર્મની મુદ્રાઓ, નૃત્તહસ્તની મુદ્રાઓ, અને આકાશચારી, ભેમચારી તથા દેશીચારીના જે રૂપનાં ચિત્રો આપવામાં આવેલાં છે, તે મારા તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થનાર “સંગીત-નાટય-રૂપાવલિ નામના ગ્રંથમાં તેના મળી શકતા વર્ણન સાથે આપવામાં આવનાર છે. આ રૂપે પણ લગભગ સાડાત્રણસો ઉપરાંત છે, જે સાબિતી આપે છે કે, ગુજરાતમાં પંદરમાં સિકામાં સંગીત અને નૃત્ય પ્રત્યે, ગુજરાતના જૈનને ખૂબ આદર હશે. જે તે પ્રત્યે આદર ન હોત તો કલ્પસૂત્ર' જેવા પરમ પવિત્ર ધાર્મિક ગ્રંથની હસ્તપ્રતમાં આ ચિત્રને સ્થાન જ ન મળ્યું હોત. પ્રસ્તુત ગ્રંથમાં “સંગીત” અને “નાટયશાસ્ત્રના રૂપે સિવાય પ્રતની અંદર તેની કિનારેમાં તથા હાંસિયાઓમાં અને પ્રતનાં પાનાઓમાં આપેલાં ચિત્રોમાં જે વિશિષ્ટ પ્રકારની કલાસમૃદ્ધિ ચિત્રકારોએ રજૂ કરેલી છે, તેનું કાંઈક દિગ્દર્શન કરાવવા માટે ચિત્ર ૯૬ થી ૨૮૩ સુધીના ચિત્રમાંથી ચિત્ર ૧૦૬, ૧૪૭, ૧૪૦ અને ૧૪૫ ને બાદ કરતાં, બાકીનાં ૧૮૪ ચિત્ર કલારસિકેની જાણ માટે પ્રથમ જ વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ફલક ૭૦ ચિત્ર ૯૬ થી ૧૦૫. કલ્પસૂત્રની સુંદરતમ સુશોભને. આ ચિત્રાકૃતિઓ કુદરતી ફૂલે તથા ભૌમિતિક આકૃતિઓ પરથી ઉપજાવેલી કહાડેલી છે. જે કળાની દષ્ટિએ મહત્વની છે. ફલક ૭૧ ચિત્ર ૧૦૬. શ્રીસુપાર્શ્વકુમારનું પાણિગ્રહણ. શ્રીસુપાર્શ્વનાથ ચરિત્રની પ્રતના પાન ૫૦ ઉપરથી. ચિત્રની મધ્યમાં બાંધેલા લગ્નમંડપમાં શ્રી સુપાર્શ્વકમા૨ તથા સમાને હસ્તમેળાપ, બંનેની વચમાં બેઠેલો જોશી કરાવે છે. લગ્નમંડપની બંને બાજુએ ચેરીના વાસણ ઉપરાઉપરી ગોઠવેલા દેખાય છે. ચોરીના વાસણની બાજુમાં કદલી તંભ ઊભા કરેલા છે. ચિત્રની જમણી બાજુએ ચેરીની બહાર એક પુરુષ સુંદર વસ્ત્રાભૂષણ . પરિધાન કરીને ઊભેલો છે; જયારે ચિત્રની ડાબી બાજુએ એક સ્ત્રી સુંદર વસ્ત્રાભૂષણે પરિધાન કરીને ઊભેલી છે, તેણીનાં ઊંચા કરેલા જમણા હાથમાં કાંઇક માંગલિક વસ્તુ છે. ચિત્રની ઉપરના ભાગમાં કદલી વૃક્ષનાં પાંદડાનાં બનાવેલાં સુંદર તારણે લટકતાં દેખાય છે. આ ચિત્ર આપણુને ચિત્રકારના સમયની લગ્નવ્યવસ્થાનો પૂરેપૂરો ખ્યાલ આપે છે. ફલક 92 ચિત્ર ૧૦૭ થી ૧૧૬. કલ્પસૂત્રનાં સુંદરતમ સુભ. આ ચિત્રાકૃતિઓ પણ કુદરતી ફૂલે તથા ભૌમિતિક આકૃતિઓ પરથી ઉપજાવી કાઢેલી છે, જે કળાની દષ્ટિએ મહત્ત્વની છે. "Aho Shrutgyanam Page #184 -------------------------------------------------------------------------- ________________ ૫૨ } જૈન ચિત્ર કપન્નુમ ગ્રંથ બીજો લક ૭૩ ચિત્ર ૧૧૭ થી ૧૨૬. કલ્પસૂત્રનાં સુંદરતમ સુધેલને. આ ચિત્ર ઉપરથી નીચે અનુક્રમે જોવાનાં છે. ચિત્ર ૧૧૭ માં વાવના પાણીમાં તરતી મતકા તથા હઁસપક્ષીઓની હારમાળા તથા વાવમાં પેસવાની અને માજુના ચબૂતરાએ, વાવમાનું પાણી અને વાવની આજુમાં ઉગેલા સુંદર છોડવાઓની રજૂઆત ચિત્રકારે ઘણી જ ખૂબીથી કરેલી દેખાય છે. ચિત્ર ૧૧૮માં સુંદર છોડવાઓની ખાજુમાં ચરતાં સારસ પક્ષીના યુગલે બતાવેલાં છે. જે અનુક્રમે એક સારસપક્ષી, પછી સારસ બેલડી કે જેનું સુખ એક અને શરીર એ છે. પછી બીજી સારસ બેડલી બતાવી છે. ત્યારપછી ત્રીજી સારસ બેડલીમાં શુ એક મુખ અને બે શરીર બતાવેલાં છે. છેલ્લે ચાથી સારસ મેડલી ચિત્રકારે રજૂ કરીને આ સુશેલનમાં કુલ નવ સારસપક્ષીને ઉપયેગ કરેલા છે. ચિત્ર ૧૧૯ માં જંગલમાં ઉગેલા સુંદર કુદરતી કરેલાં છે. હરણાની ગતિ તેની સજીવતા રજૂ કરે છે. હાય તેમ આ સુશાભન જોતાં લાગે છે. ચિત્ર ૧૨૦ માં પાણીની સપાટી ચર પક્ષીએ અજાયબી ઉપજાવે તેવી રીતે ચિત્ર ૧૨૧ માં સુંદર ફૂલના છોડવાએ અને તેની ડાળીઓ પર બેઠેલાં વિવિધ જાતનાં પક્ષીએની રજૂઆત કરેલી છે. દરેક પક્ષીની રજૂઆત જૂદીજૂદી રીતે કરેલી છે, જે ચિત્રકારનાં ચિત્રકળાનાં જ્ઞાન માટે માન ઉપજાવે તેમ છે. પર તરતાં વહાણે તથા પાણીની સપાટી પર ઉડતાં જલરજૂ કરેલાં છે. વ્રુક્ષા અને તેની અંદર દોડતાં હરણા રજૂ ચિત્રકારને પ્રાણીસૃષ્ટિનું ઉચ્ચ કેટિનું જ્ઞાન ચિત્ર ૧૨૨માં દોડતી ગાયાની અને સુંદર વૃક્ષેાની રજૂઆત કરેલી છે. ચિત્ર ૧૨૩માં અનુક્રમે છ પોપટ યુગલેાની રજૂઆત કરેલી છે. ચિત્ર ૧૨૪ થી ૧૨૬માં અનુક્રમે કરચલીયાની, ભૌમિતિક આકૃતિની અને ડાંખળી તથા પાંદડાં સાથેનાં સુંદર ફૂલેાની રજૂઆત કરેલી છે, ૧૪ ૭૪ ચિત્ર ૧૨૭. શ્રીસુપાર્શ્વ પ્રભુ પ્રથમ પારણું કરે છે. શ્રીસુપાર્શ્વનાથ ચરિત્રની પ્રતનાં પાના ૬૨ ઉપરથી. ચિત્રના ઉપરના ભાગમાં કિંમતી વસ્ત્રાભૂષણે થી ચાલી રહેલા એ દેવા નીચા નમીને, નીચેના ભાગમાં ચિત્રની જમણી બાજુએ ઊભા રહેલા મહેંદ્ર રાજાને ત્યાં ધનની વૃષ્ટિ ( ધનને વરસાદ ) કરતા દેખાય છે. રાજા મહેંદ્ર પાતાના બંને હાથે પકડેલા પરમાન્ન ( ખીર )ના પાત્રમાંથી, સાધુ અવસ્થામાં વહેારવા આવેલા સુપાર્શ્વપ્રભુના ઉંચા કરેલા જમણા હાથમાં, ખીર વહેારાવતા દેખાય છે. સુપાર્શ્વ પ્રભુના ડાબા હાથમાં દાંડા છે, અને પાણી વહેારવાની તરપણી છે. મહેંદ્ર રાજાની તથા બંને દેવેની વેશભૂષા આપણને ચિત્રકારના સમયના મહર્ષિંક લેાકેાની વેશભૂષાના સુંદર ખ્યાલ આપે છે. આ ચિત્ર પ્રસંગ બીજી કોઇપણ પ્રાચીન પ્રતમાં મળી આવતા નથી. લક પ ચિત્ર ૧૨૮ થી ૧૩૭ કલ્પસૂત્રનાં સુંદરતમ સુશાભનેા. આ ચિત્રા ઉપરથી નીચે અનુક્રમે "Aho Shrutgyanam" Page #185 -------------------------------------------------------------------------- ________________ NAAMKARKONNECTION "Aho Shrutgyanam" MILIATERTISTITUTIES 212 Jambukumār with his two wives २१२ जम्बुकुमार पोतानी बे पत्नीओ सहित 213 Six wives of Jambukumāra २१३ जम्बुकुमारनी छ पत्नीओ 95 Page #186 -------------------------------------------------------------------------- ________________ 96 बाराsurainiSITERITTEERTHILIL "Aho Shrutgyanam" 214 Bhadrabiha and Varahamihira २१४ आर्य भद्रबाहु अने वराहमिहिर 215 Vajraswāmi and Miss Rūkimani २१५ वज्रस्वामी अने कुमारी रुकिमणी Page #187 -------------------------------------------------------------------------- ________________ .... ध्ण्वक्टरा सामीचा डा aalauninपड स विद्यामदरसामा साक्षा ४ सहारा हम रिटर चलमत 216 A page from the DVS KS with most beautiful decorations २१६ कल्पसूत्री हस्तप्रतनुं सुंदरतम सुशोभनोवा एक पार्नु wwwwwwKANKAAWS Watertow DUURLINES 97 Page #188 -------------------------------------------------------------------------- ________________ El seno CELUR eh beseel Habahasa ncc suotiejobap injineaq isotu Y!M SY SAL ayı uos əäed V LIZ QUASIRIP 22022TMANA24221 L anELEEPICHIREERammIRECIRIDE Pla(123UAN( K ia cee22 geeliden America € 3 eueheec peel 620821e8eubles de COLEIULHP? eltnieej242UQUQLAMMHUMBER) En Amanecemu PNL skee 2 "Aho Shrutgyanam 98 Page #189 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ [ ૫૩ જેવાનાં છે. ચિત્ર ૧૨૮ માં જંગલમાં દેડતી ગાયો તથા બંને ખભા ઉપર ગોરસની મટકીઓ છીંકામાં લઈને જતો ગોવાળીએ રજૂ કરે છે. ચિત્ર ૧૨૯ માં (ચિત્રની જમણી બાજુ) સુંદર ચિત્રાકૃતિ ચીતરેલી છે. ચિત્ર ૧૩૦ માં (ચિત્રની ડાબી બાજુ) અનુક્રમે ત્રણ હશે જમણી બાજુથી અને બીજા ત્રણ હંસે ડાબી બાજુથી ચીતરીને છ હંસની સુંદર ચિત્રાવલિ રજૂ કરેલી છે. ચિત્ર ૧૩૧ માં સુંદર ચિત્રાકૃતિઓની વચ્ચે ઉડતાં દસ પક્ષીઓની રજૂઆત કરેલી છે. ચિત્ર ૧૩૨ માં પાણીના ઉપરના ભાગમાં ઉડતાં પક્ષીઓની વિવિધ સુષ્ટિ સુંદર રીતે રજૂ કરેલી છે. ચિત્ર ૧૩૩ માં સુંદર ચિત્રાકૃતિઓ વચ્ચે ઉડતાં દસ પક્ષીઓની રજૂઆત કરેલી છે. ચિત્ર ૧૩૪ માં પાણીમાં તરતી માછલીઓ તથા કાચબાઓ બતાવ્યાં છે અને તે માછલીઓ વગેરેને સુંદર રીતે ગોઠવીને ચિત્રાકૃતિઓ રૂપે રજૂઆત કરેલી છે. ચિત્ર ૧૩૫ માં સુંદર બાર ચિત્રાકૃતિઓની એક હારમાળા રજૂ કરેલી છે. ચિત્ર ૧૩૬ માં સુંદર ભૌમિતિક આકૃતિ રજૂ કરેલી છે. ચિત્ર ૧૩૭ માં જંગલની અંદરથી પસાર થતી જુદી જુદી જાતની માનવસૃષ્ટિ રજૂ કરેલી છે. જેમાં ઘોડેસવાર, હાથીસવાર તથા પાલખીમાં બેઠેલ કોઈએક મહદ્ધિક પુરુષ તથા પગે ચાલતે પદાતિ દેડતાં હરણની પાછળ દોડતો શિકારી વગેરેની કરેલી રજૂઆત આપણને આ ચિત્રાકૃતિઓ ચતરનાર ચિત્રકારને માનવસૃષ્ટિ તથા પ્રાણીસૃષ્ટિનું સુંદર જ્ઞાન હોવાની સાબિતી પૂરી પાડે છે. ફલક ૭૬ ચિત્ર ૧૩૮ હાથી. ત્રિશલા ક્ષત્રિયાણીએ સૌથી પહેલાં વમમાં હાથીને જોયો. એ હાથી ભારે જવાળ, ચાર દાંતવાળા, ઊંચા, ગળી ગએલા ભારે મેઘની સમાન ધળો, તથા ભેગે કરેલો મોતીનો હાર, દૂધને દરિયે, ચંદ્રનાં કિરણે, પાણીનાં બિંદુઓ, રૂપાને મોટો પહાડ, એ બધા પદાર્થો જે છે હતે. એ હાથીના ગંડસ્થળમાંથી સુગંધી મદ ઝર્યા કરે છે અને સુગંધથી ખેંચાએલા ભમરાઓ ત્યાં ટોળે મળ્યા છે એવું એના કપોળનું મૂળ છે. વળી, એ હાથી દેના રાજાના હાથી–અરાવણ હાથી–ના જેવો છે, તથા પાણીથી પરિપૂર્ણરીતે ભરેલા વિપુલ મેઘની જેવો ગંભીર અને મનોહર એવો એ હાથીને ગુલગુલાટ છે તથા એ હાથી શુભ છે, તમામ જાતનાં શુભ લક્ષણાથી અંકિત છે તથા એ હાથીના સાથળ ઉત્તમ છે એવા હાથીને ત્રિશલાદેવી સ્વમમાં જૂએ છે. ચિત્રમાં હાથીને બે દાંત છે. વળી, તેના ઉપર તેનો માવત બેઠેલો છે. માવતની પાછળ અંબાડી છે. અંબાડીની પાછળ એક ચામર ધરનારો પરિચારક ચામર વીંઝતો બેઠેલે છે. ચિત્રની ઉપરના ભાગમાં બંને બાજુ વાતાયનો છે. વાતાયનની મધ્યમાં પૂર્ણકલશ ચીતરેલે છે. ચિત્ર ૧૩૯ વૃષભ. ત્યારપછી વળી, ધળા કમળની પાંખડીઓના ઢગલાથી પણ વધારે રૂપની પ્રભાવાળા, કાંતિના અંબારના ફેલાવાના લીધે સર્વ બાજુઓને દીપાવતા, જેની કાંધ જાણે કે અતિ "Aho Shrutgyanam Page #190 -------------------------------------------------------------------------- ________________ ૫૪] જૈન ચિત્ર કલપકુમ ગ્રંથ બીજો શય શોભાને લીધે હલાહલ ન થતી હોય એવી કાંતિવાળી શેભતી અને મનહર કાંધવાળા તથા જેની રુંવાટી ઘણી પાતળી ચાખી અને સુંવાળી છે અને એવી રુંવાટીને લીધે જેની કાંતિ ચકચકિત થાય છે એવા, જેનું અંગ સ્થિર છે, બરાબર બંધાએલ છે, માંસથી ભરેલ છે, તગડું છે, લ છે અને બરાબર વિભાગવાર ઘડાયેલ છે એવા સુંદર અંગવાળા, જેનાં શિગડાં બરાબર પૂરાં ગાળ, લ, બીજાં કરતાં વિશેષતાવાળાં, ઉત્કષ્ટ, અણીદાર અને ઘી ચોપડેલાં છે એવા ઉત્તમ શિંગડાવાળા તથા દેખાવમાં ગભરુ અને એક સરખા શુભતા અને છેલ્લા છે એવા સુંદર દાંતવાળા, વળી, ન ગણી શકાય એટલા ગુણવાળા અને મંગલમય મુખવાળા એવા વૃષભ-બળદ–ને ત્રિશલા દેવી બીજા સ્વમમાં જૂએ છે. ચિત્રમાં સુંદર લઠ્ઠ અને પુષ્ટ બળદ મસ્તીમાં દેડતા હોય એવી રીતે ચીતરે છે. બળદની ઉપરના ભાગમાં બંને બાજુ વાતાયને, તથા વાતાયનોની મધ્યમાં પૂર્ણકલશ ચીતરેલે છે. ફલક ૭૭ ચિત્ર ૧૪૦. સુપાર્શ્વપ્રભુને રાણી સમા તથા શ્રીશેખરકુમાર વંદન કરે છે. સુપાર્શ્વનાથ ચરિત્રની પ્રતના પાના ૬૮ ઉપરથી. મૂળ ચિત્રની પહેળાઈ ” તથા ” લંબાઈ છે. આ ચિત્ર વધારે મહત્ત્વનું હોવાથી બ્લોકમાં જ મોટું કરાવીને અત્રે રજૂ કરેલું છે. ચિત્રના ઉપરના ભાગમાં વિશાળ અશેકવૃક્ષ રજૂ કરેલું છે. ચિત્રની જમણી બાજુએ અશોક વૃક્ષ ઉપરથી એક વાંદરો અને ડાબી બાજુએ એક હંસપક્ષી તથા એક મેર સમવસરણ તરફ જતાં રજૂ કરેલાં છે. અશેકવૃક્ષની બરાબર નીચે ત્રણ ગઢવાળા સમવસરણની મધ્યમાં સુપાર્શ્વનાથ પ્રભુ પદ્માસનની બેઠકે બેઠેલા છે. સમવસરણના ચારે ખૂણામાં ચાર પાણીની વાપિકા-વાવ–છે. વળી, સમવસરણની જમણી બાજુએ ઉપરના ભાગમાં નળીઓ અને સર્પ તથા નીચેના ભાગમાં સર્પ, માછલી અને માર વગેરે જન્મ વરવાળા પ્રાણીઓ રજૂ કરીને, ચિત્રકારે જાતિ વિરવાળા પ્રાણીઓ પણ પ્રભુની દેશના સાંભળવા માટે એક સાથે બેસીને પિતાનું જાતિ વૈર ભૂલી જાય છે, તેવો ભાવ દર્શાવ્યું છે. ચિત્રની ડાબી બાજુએ બંને હસ્તની અંજલિ જેડીને ઊભેલી રાણી મા અને સમાની આગળ નાની આકૃતિમાં ઊભેલે તેણીના પુત્ર શ્રીશેખર, આપણને અજંતાની ગુફા નંબર ૧૭ ની અંદર બૌદ્ધ ભગવાનના આગમન વખતે ઊભેલી રાણી યશે ધરા અને પુત્ર રાહુલના ચિત્રની યાદી આપે છે. વળી, ચિત્રકારના સમયે અજંતાની પરંપરા બરાબર અવિચ્છિન્નપણે ચાલુ હતી તેની સાબિતી આપે છે. રાણી માની વેશભૂષા આપણને ચિત્રકારના સમયની પશ્ચિમ ભારતની સ્ત્રીઓના પહેરવેશની રજૂઆત કરે છે. આ ચિત્ર પ્રસંગ બીજી કોઈ પણ પ્રતમાં જોવામાં આવતું નથી. ફલક s૮ ચિત્ર ૧૪૧. કેસરીસિંહ. પછી વળી, મેતીના હારને ઢગલે, દુધને દરિ, ચંદ્રનાં કિરશે. પાણીના બિંદુઓ અને રૂપાનો મોટો પહાડ એ બધાની સમાન ગોરા, રમણીય, દેખાવડા જેના પિાંચા એટલે પંજ સ્થિર અને લહૂ-મજબૂત છે, જેની દાઢ ગાળ, ખુબ પુષ્ટ, વચે પિલાણ વગરની, બીજા કરતાં ચડતી અને અણીવાળી છે, એવી દાઢે વડે જેનું મુખ સોહામણું દેખાય છે એવા, તથા જેના બંને હોઠ ચેકખાઈવાળો, ઉત્તમ કમળ જેવા કમળ, બરાબર માપસર, "Aho Shrutgyanam Page #191 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 218-221 The Peacocks decorated in the side panels of DVS KS २१८-२२१ मयूरपक्षीनां सुशोभनो 99 Page #192 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 222-224 The peacocks decorated in the side panels of DVS KS २२२-२२४ मयूरपक्षीनां सुशोभमो Page #193 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 225-228 The parrots decorated in the side panels of DVS KS २२५-२२८ पोपटनां सुशोभनो 101 Page #194 -------------------------------------------------------------------------- ________________ 102 "Aho Shrutgyanam" 229-232 The parrots and other birds decorated in the side panels of DVS KS २२९-२३२ पोपट तथा बीजां पक्षीओनां सुशोभनो Page #195 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિષ્ણુ ૫૫ શાભાયમાન અને લટ્ટુ છે એવા, રાતા કમળની પાંખડી જેવા કેમળ સુંવાળા તાળવાવાળા અને જેની ઉત્તમ જીભ બહાર લપલપાયમાન--લટકતી છે, એવા, જેની બંને આંખો સોનાની મૂસમાં પડેલા તપાવેલા ઉત્તમ સેનાની પેઠે હલસ્ડલ કરે છે, બરાબર ગાળ છે તથા ચાખી વીજળીની પેઠે ઝગારા માર્યા કરે છે એવી ઉત્તમ આંખવાળા, વિશાળ અને ખુબ પુષ્ટ ઉત્તમ સાથળવાળા, અરાબર પૂર્ણપણે ભરાવદાર એવા જેનાં ચાકા કાંધ છે એવા, તથા જેની યાળ કેસરાવળી--કેામળ, ધોળી, પાતળી, સુંદર લક્ષણવાળી અને ફેલાએલી એવી યાળના આડંબરથી જે દોભિત છે એવા, જેનું પૂછડું ઊંચું, પછાડીને ઊંચું કરેલું હોવાથી ગાળાકારે વળેલું અને સુંદર છે એવા, સૌમ્ય, સૌમ્ય દેખાવદાર, ગેલ કરતા, આકાશમાંથી ઊતરતા અને પેાતાના મેાંમાં પેસતા તથા નહેર જેના અણીવાળા છે એવા તથા જાણે કે મુખની શોભાએ પોતાના પાલવ ન ફેલાવેલેા હેાય એવી સુંદર લટકતી જીભવાળા સિંહને તે ત્રિશલા ત્રીજા વપ્રમાં જૂએ છે. ચિત્રમાં સિંહના અદલે ચિત્રકારે સિહુને સૂ સહિત ચીતરીનેકેસરીસિંહની રજૂઆત કરેલી છે. સ્વમના વર્ણન પ્રમાણે જ સિંહનું પૂછડું વળેલું તથા સિંહની જીભ લપલપાયમાન કરતી ખતાવેલી છે. અહીં પણ ઉપરના ભાગમાં વાતાયના રજૂ કરેલાં છે. ચિત્ર ૧૪૨. ફૂલની માળા. વળી, પાંચમા સ્વમમાં ત્રિશલા આકાશમાંથી નીચે પડતી માળાને જૂએ છે. મંદારનાં તાજાં ફૂલા ગુંથેલાં હાઇને એ માળા સુંદર લાગે છે. એમાં ચંપે, આસેાપાલવ, પુનાગ, નાગકેસર, પ્રિયંગુ, સરસડા, મેગરા, મલ્લિકા, જાઇ, જૂઈ, અંકેલ, કૂજે, કારંટકપત્ર, મરવેડમી, નવમાલિકા, ખફુલ, તિલક, વાસંતીવેલ, સૂર્યવિકાસી કમળે, ચંદ્રવિકાસી કમળે, પાટલ, કુંદ, અતિમુક્તક, સહકાર-આંખ એ અધાં વૃક્ષેા અને કેટલીક વેલડી-લતા–એ તથા કેટલાક ગુચ્છાએનાં ફૂલે ગુંથીને એ માળા અનેલી હોવાથી ઘણી જ સુગંધવાળી છે તથા એ માળાની અનેપમ મનેાહર સુગંધને લીધે દશે દિશાએ મહેક મહેક થઇ રહી છે, વળી, એ માળામાં તમામ ઋતુનાં ખિલતાં સુગંધી ફૂલે ગુંથેલાં છે, અર્થાત્ એમાં છએ ઋતુમાં ખિલતાં ફૂલાની માળાએ મળેલી છે, માળાના મુખ્ય વર્ણ ધેાળે છે છતાં તેમાં બીજાં બીજાં રંગબેરંગી ફૂલે ભળેલાં હાવાથી તે વિવિધરંગી શાલાયમાન અને મનેાહર દીસે છે તથા એમાં વિવિધ ભાતા પડે એ રીતે ફૂલે ગેાઠવેલાં છે એથી એ અચરજ પમાડે એવી લાગે છે. વળી, એ માળામાં ઊપર નીચે આગળ પાછળ એમ બધી બાજુઓમાં ગણગણાટ કરતાં ષટ્પદ, મધમાખીઓ અને ભમરાઓનાં ટોળાં મળેલાં છે એથી એ માળાના તમામ ભાગે ગુંજતા જણાય છે એવી એ માળા આકાશમાંથી નીચે આવતી દેખાય છે. ચિત્રની મધ્યમાં બે સુંદર માળાઓ વિવિધરંગી ફૂલેાથી ગુંથેલી દેખાય છે. ઉપરના ભાગમાં વાતાયને છે. વળી, એક વાતાયનની મધ્યમાં હુંસપક્ષી એડેલ છે. લક ૯ ચિત્ર ૧૪૩. ધ્વજા (ધજા), ત્યારપછી વળી, આઠમા સ્વપ્રમાં ઉત્તમ સેનાના દંડની ટોચ ઉપર અરાબર બેસાડેલા, ભેગાં મળેલાં નીલાં રાતાં પીળાં અને ધેાળાં તથા સુંવાળાં, વળી પવનને લીધે લહેરખી લેતાં જૈને માથે મેરપીછાં વાળની જેમ શૈભી રહ્યાં છે એવા ધ્વજને માતા "Aho Shrutgyanam" Page #196 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર કહ૫કુમ ગ્રંથ બીજો આઠમે સ્વને જૂએ છે, એ દવજ અધિક ભાવાળો છે. જે દવજને મથાળે-ઉપરના ભાગમાંસ્ફટિક અથવા તેડેલ શંખ, એકરત્ન, મોગરો, પાણીનાં બિંદુઓ અને રૂપાને કળશ એ બધાંની જેવા ધેાળા રંગનો શેભતે સિંહ શેભી રહેલ છે જાણે કે એ સિંહ ગગનતીને ફાડી નાખવાને ફાળ ભરતો ન હોય એવું દેખાય છે એવો એ ધ્વજ છે તથા એ દેવજ, સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, ઘણું મટે છે અને માને ભારે દેખાવા લાગે છે. ચિત્રમાં ધ્વજમાં સિંહ ચીતરેલ નથી. વળી, ઉપરના ભાગમાં એક પૂર્ણકલશ ચીતરેલ છે. ચિત્ર ૧૪૪ પૂર્ણકલશ. ત્યારપછી વળી, ઊત્તમ કંચનની જેવા ઊજળા રૂપવાળો, ચેખા પાણીથી ભરેલે, ઊત્તમ ઝગારા મારતી કાંતિવાળા, કમળાના જથ્થાથી ચારે બાજુ શોભતો એ રૂપાને કલશ માતાને નવમે સ્વપ્ન દેખાય છે, તમામ પ્રકારના મંગલના ભેદો એ કલશમાં ભેગા થએલા છે એવો એ સર્વમંગલમય છે, ઊત્તમ રને જડીને બનાવેલા કમળ ઉપર એ કલશ શોભી રહેલ છે, જેને જોતાં જ આંખ ખુશ ખુશ થઈ જાય છે એ એ રૂપાળે છે. વળી, એ પિતાની પ્રભાને ચારે કેર ફેલાવી રહ્યો છે, તમામ દિશાઓને બધી બાજુથી ઊજળી કરી રહ્યો છે, પ્રશસ્ત એવી લકમીનું એ ઘર છે, તમામ પ્રકારનાં દૂષણે વિનાને છે, શુભ છે, ચમકિલો છે, શોભા વડે ઊત્તમ છે, તથા તમામ ઋતુનાં સુગંધી ફલેની માળાઓ એ કલશના કાંઠા ઉપર મૂકેલી છે એવા રૂપાના પૂર્ણકલશને એ માતા જૂએ છે. ક્લક ૮૦ ચિત્ર ૧૪૫. શંખકુમાર વૈતાલ તરફ દોડે છે. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રની પ્રતના પાના ૩૮૭ ઉપરથી. ચિત્રની મધ્યમાં સુંદર વૃક્ષની રજૂઆત કરીને, ચિત્રને બે ભાગમાં વહેંચી નાંખેલું છે. ચિત્રની જમણી બાજુએ સુંદર વસ્ત્રાભૂષણથી સુસજિત થઈને શંખકુમાર જમણા હાથમાં તલવાર પકડીને વિતાલ તરફ દેડતા દેખાય છે. શંખકુમારના પગમાં નમસ્કાર કરતે તેના મિત્ર દેવ છે. શંખકુમારની આગળ જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં હાલ પકડીને દોડતા તેને પરિચારક દેખાય છે. ચિત્રના અનુસંધાને, ચિત્રની ડાબી બાજુએ આકાશમાંથી યુદ્ધ કરતા કરતા, શ્યામવર્ણવાળા બે વિતા નીચે ઊતરતા દેખાય છે. વૈતાલોની નીચે ખૂણામાં એક સુંદર વૃક્ષની નીચે બિરાજેલા જૈન સાધુ જમણા હાથમાં મુહપત્તિ ૫કડીને, પરસ્પર હાથ મિલાવીને ભેટી પડતા શંખકુમાર તથા તેના મિત્રદેવતાને ધર્મોપદેશ આપે છે. પશ્ચિમ ભારતની ચિત્રકલાના અદ્યાવધિ પ્રસિદ્ધ થએલા ચિત્રપ્રસંગોમાં આવો અદ્દભુત ચિત્રપ્રસંગ કયાંય પણ પ્રસિદ્ધ થયાનું મારી જાણમાં નથી. આ ચિત્રનું સંજન સાદું હોવા છતાં ચિત્રકારના ચિત્રકળા વિશેના વિશિષ્ટ જ્ઞાનને પૂરાવે છે. ફલક ૮૧ - ચિત્ર ૧૪૬. પદ્મ સરેવર. ત્યારપછી વળી, પદ્મ સરવર નામના સવરને માતા ત્રિશલા દસમા સ્વપ્નમાં જૂએ છે. એ સરોવર ઊગતા સૂર્યનાં કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં--સહસ્ત્ર દલ-મોટાં કમળને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળાનાં રજકણે પડેલાં હોવાથી એનું પાણી "Aho Shrutgyanam Page #197 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 233-236 The birds and the beautiful flower plants decorated in the side panels of DVS KS २३३ २३६ पक्षीओ तथा फूलनां छोडवाओनां सुशोभनो 103 Page #198 -------------------------------------------------------------------------- ________________ 104 "Aho Shrutgyanam" 237-240 The beautiful flower plants decorated in the side panels of DVS KS २३७-२४० फूलनां सुंदर छोडवाओनां सुशोभनो Page #199 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 241-244 The beautiful flower plants decorated in the side panels of DVS KS २४१-२४४ फूलनां सुंदर छोडवाओनां सुशोभनो 105 Page #200 -------------------------------------------------------------------------- ________________ 106 "Aho Shrutgyanam" AAGM 245-248 The beautiful flower plants and geometrical designs decorated in the side panels of DVS KS २४५-२०८ फूलनां सुंदर छोडवाओ अने भौमितिक आकृतिओनां सुशोभनो Page #201 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિષ્ણુ [ ૫૭ પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે, એ સરાવરમાં ચારે કાર ઘણા અધા જીવેા ફરી રહ્યા છે, માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે, વળી, ઘણું લાંબું, પહેાળું અને ઊંડું એ સરેાવર સૂર્યવિકાસી કમળા, ચંદ્રવિકાસી કુવલયેા, રાતાં કમળે, મેટાં કમળા, ઊજળાં કમળેા, એવા અનેક પ્રકારનાં કમળાની વિસ્તારવાળી, ફેલાતી વિવિધરંગી શાભા એને લીધે જાણે કે ઝગારા મારતું હેાય એવું દેખાય છે, સરેવરની શૈાભા અને રૂપ ભારે મનેહુર છે, ચિત્તમાં પ્રમેાદ પામેલા ભમરાઓ, માતેલી–મત્ત-મધમાખીએ એ બધાનાં ટોળાં કમળે ઊપર બેસી તેમને રસ ચૂસી રહ્યાં છે એવા એ સાવરમાં મીઠા અવાજ કરનારા કલઢુંસે, અગલાઓ, ચકવા, રાજહંસા, સારસા ગર્વથી મસ્ત બનીને તેના પાણીના ઉપયોગ કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓનાં નરમાદાનાં જોડકાં એ સરાવરનાં પાણીના હેાંશે હાંશે ઉપયોગ કરે છે એવું એ સાવર કમલિનીનાં પાંદડાં ઉપર બાઝેલાં મેાતી જેવાં દેખાતાં પાણીનાં ટીપાંએ વડે ચિત્રાવાળું દેખાય છે. વળી, એ સરાવર જોનારનાં હૃદયાને શાંતિ પમાડે એવું છે એવા અનેક કમળાથી રમણીય દેખાતા એ સરાવરને માતા દસમે સ્વપ્ન દેખે છે. ચિત્રની મધ્યમાં પાણીની અંદર સુંદર કમલે!, તથા તરતા કલહંસે દેખાડેલા છે. સરાવરની ચારે બાજુ ચાર દરવાજા છે. દરેક દરવાજે એકેક પક્ષીની રજૂઆત ચિત્રકારે કરેલી છે. વળી, સરાવરની ઉપર અને નીચે, તથા ચારે ખૂણામાં સુંદર વૃક્ષા તથા ઉડતાં પક્ષીઓની રજૂઆત પણ સુંદર રીતે કરેલી છે. આખા ચિત્રમાં કાઇ પણ જગ્યા જળચર પક્ષીએ, વૃક્ષા, તથા કમળફૂલા અને પાણીના દેખાવ વગર ખાલી રાખી નથી. આ ચિત્રનું સંચેાજન પણ ઉત્કૃષ્ટ કેટનું છે. ચિત્ર ૧૪૭. ક્ષીર સમુદ્ર. ત્યારપછી વળી, માતા અગિયારમે સ્વપ્ને ક્ષીર સમુદ્રને દૂધના દરિયાને જૂએ છે. ક્ષીર સમુદ્રના મધ્ય ભાગ, જેવી ચંદ્રનાં કિરણેાની શભા હેાય તેવી ાભાવાળા છે એટલે અતિ ઊજળા છે, વળી, એ ક્ષીર સમુદ્રમાં ચારે બાજુ પાણીને ભરાવે વધતે વધતા હોવાથી એ બધી બાજુએ ઘણા ઊંડા છે, એનાં માજા ભારે ચપળમાં ચપળ અને ઘણાં ઊંચાં ઊછળતાં હાવાથી એનું પાણી ડોલ્યા જ કરે છે, તથા જ્યારે ભારે પવનનું જોર હાય છે ત્યારે પવને એનાં મેાાંની સાથે જોરથી અથડાય છે તેથી મેાજાં જાણે જોરજોરથી દોડવા લાગે છે, ચપળ અને છે, એથી એ સ્પષ્ટ દીસતા તરંગે આમતેમ નાચતા હેાય એવા દેખાવ થાય છે તથા એ તરંગે। ભયભીત થયા હોય એમ અતક્ષેાભ પામેલા જેવા દેખાય છે એવા એ સેહામગ્રા નિર્મળ ઉદ્ધત કલ્લેલાના મેળાપને લીધે જોનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં એ રિચા કાંઠા તરફ દોડતે આવે છે અને ઘડીકમાં વળી એ પેાતા તરફ પાછા હટી જાય છે. એવા એ ક્ષીરસમુદ્ર ચમકતે અને રમણીય દેખાય છે, એ દરિયામાં રહેતા મોટા મેલ્ટા મગરો, મેટા મેટા મચ્છા, તિમિ, તિમિંગલ, નિરુદ્ધ અને તિતિલિય નામના જળચરો પેાતાનાં પૂંછડાંને પાણી સાથે અક્ળાવ્યા કરે છે એથી એનાં ચારે બાજુ કપૂરની જેવાં ઊજળાં ફીણ વળે છે અને એ દરિયામાં માટી માટી ગંગા જેવી મહાનદીઓના પ્રવાહા ભારે ધસારાબંધ પડે છે, એ વેગથી પડતા પ્રવાહોને લીધે એમાં ગંગાવર્ત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતાં દરિયાનાં પાણી ઊછળે છે, ઊછળીને પાછાં ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે-ઘુમરી લે છે, એવાં ઘુમરીમાં ચક્કર ચક્કર ફરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે, એવા એ ક્ષીર સમુદ્રને શરદઋતુના "Aho Shrutgyanam" Page #202 -------------------------------------------------------------------------- ________________ ૫૮] જન શ્ચિક ક૯૫ક્રમ શ્રેથ બીજો ચંદ્ર સમાન સૌમ્ય મુખવાળી તે ત્રિશલા માતા અગિયારમે સ્વપ્ન જૂએ છે. ચિત્રમાં સમુદ્રના પાણીમાં એક વહાણ તરતું બતાવેલું છે. વહાણની અંદર બે મુસાફરે બેઠેલા છે. વહાણુના ઉપરના ભાગમાં ચિત્રની જમણી બાજુએ એક માણુસ-વહાણુનો સુકાની-બેઠેલો છે. વળી, વહાણની આજુબાજુ પાણીમાં માછલી વગેરે જળચર પ્રાણીઓ તરતાં બતાવેલાં છે. સ્વપ્નના વર્ણનમાં વહાણને ઉલ્લેખ કયાંએ નથી. ફલક ૮૨ ચિત્ર ૧૪૮ થી ૧૫૫ છપ્પન દિકુમારીઓનું આગમન. પ્રભુને જન્મ થતાં છપ્પન દિકકમારીઓનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાને કરીને શ્રી અરિહંત પ્રભુનો જન્મ થવો જાણી હર્ષપૂર્વક સૂતિકાબરને વિષે આવી તેમાં ૧ ભેગકરા, ૨ ભેગવતી, ૩ સુભેગા, ૪ ભેગમાલિની, ૫ સુવત્સા, ૬ વસમિત્રા, ૭ પુષ્પમાળા અને ૮ અનંદિતા નામની આઠ દિકકુમારીએ અધોલેકમાંથી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી ઈશાન ખૂણામાં સૂતિકા ઘર પડ્યું; અને એ ઘરથી એક જ પર્યત વાયુ વડે જમીનને સંવર્ત વાયુ વડે શુદ્ધ કરી. ચિત્રમાં અલેકથી આવેલી આઠે દિકુમારીએ એક હાથમાં સૂતિકા ધર રચવાની સામગ્રી પકડીને બેઠેલી દેખાય છે. આ આઠે અનુક્રમે, ઉપરથી નીચે જવાની છે. પહેલા હાંસિયામાંની ત્રણ બીજા હાંસિયામાંની પણું ત્રણ, અને ત્રીજ હાંસિયામાંની ઉપરની બે મળીને કુલ આઠ છે. ચિત્ર ૧૫૬ થી ૧૬૩ દિકુમારીઓનું આગમન. ૯ મેઘંકરા, ૧૦ મેધવતી, ૧૧ સુમેધા, ૧૨ મેઘમાલિની, ૧૩ તોયધારા, ૧૪ વિચિત્રા, ૧૫ વારિણ, અને ૧૬ બલાહિકા નામની આઠ દિક કમારીઓએ ઉર્વિલોકમાંથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી સુગંધી જળ તથા ફૂલોની વૃષ્ટિ કરી. ચિત્રમાં ઉર્વ લોકમાંથી આવેલી આઠે દિકકુમારીએ પિતાના ઉંચા કરેલા એક હાથમાં ફલ પકડીને બેઠેલી છે. જે અનુક્રમે, ત્રીજા હાંસિયાની ત્રીજી એક, ચોથા હાંસિયામાંની ચાર, અને ફલક ૮૩ની પહેલા હાંસિયાની ત્રણ, એમ કુલ મળીને આઠ છે, ચિત્ર ૧૬૪ થી ૧૭૨ દિકુમારીઓનું આગમન. ૧૭ નંદા, ૧૮ ઉત્તરાનંદા, ૧૯ આનંદા, ૨૦ નંદિવર્ધના, ૨૧ વિજયા, ૨૨ વૈજયંતિ, ૨૩ જયંતિ અને ૨૪ અપરાજિતા નામની આઠ દિકુમારીઓએ પૂર્વ દિશા તરફના રૂચક પર્વતમાંથી આવીને મુખ જોવા માટે દર્પણ ધ. ચિત્રમાં પૂર્વ દિશા તરફના રૂચક પર્વતમાંથી આવેલી આઠે દિલ્ફમારીઓએ પિતાને એક હાથમા પણ પકડેલું છે. જે અનકમ, બીજા હાંસિયાની ત્રણ. ત્રીજા હાંસિયાની ત્રણ. અને ચોથા હાંસિયાની ત્રણમાંથી નીચેની બે, એમ કુલ મળીને આઠ છે. ચિત્ર ૧૭૦ ની (ચોથા હાંસિયાની ઉપરની) દિકુમારીના હાથમાં ફૂલ છે અને તે મને લાગે છે કે વધારાની રૂચક દ્વીપમાંની છે. ચિત્ર ૧૭૩ થી ૧૮૦ દિકુમારીઓનું આગમન. ૨૫ સમાહારા, ૨૬ સુપ્રદત્તા, ૨૭ સુપ્રબુદ્ધા, ૨૮ પધરા, ર૯ લક્ષમીવતી, ૩૦ શેવતી, ૩૧ ચિત્રગુપ્તા અને ૩૨ વસુંધરા નામની આઠ "Aho Shrutgyanam Page #203 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિતરણ { ૫૯ દિકુમારીએ દક્ષિણ દિશાના રૂચક પર્વતમાંથી આવીને સ્નાન માટે જળથી ભરેલા કળશે। હાથમાં લઈ ગીતગાન કરવા લાગી. ચિત્રમાં દક્ષિણ દિશાના રૂચક પર્વતમાંથી આવેલી આઠે દિકુમારીએ પોતાના ઊંચા કરેલા એક હાથમાં સ્નાન માટે જળથી ભરેલા કળશે પકડેલા છે, અને બીજા હાથમાં ગીતગાન કરવા માટે વીણા પકડેલી છે. જે અનુક્રમે, પહેલાં હાંસિયાની ત્રત્રુ, બીજા હાંસિયાની ત્રણ અને ત્રીજા હાંસિયાની પહેલી એ, એમ કુલ મળીને આઠ છે. ચિત્ર ૧૮૧ થી ૧૮૪ દિકુમારીઓનું આગમન. ૩૩ ઈલાદેવી, ૩૪ સુરાદેવી, ૩૫ પૃથિવી, ૩૬ પદ્મવતી, ૩૭ એકનાસા, ૩૮ નવમિકા, ૩૯ ભદ્રા, અને ૪૦ શીતા નામની આઠ દિકુમારીએ પશ્ચિમ દિશાના રૂચક પર્વતમાંથી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને પવન નાખવા માટે હાથમાં વીંઝગાં--પંખા લઈને ઊભી રહી. ચિત્રમાં પશ્ચિમ દિશાના રૂચક પર્વતમાંથી આવેલી આ દિકુમારીએ પૈકી ચારની જ અત્રે રજૂઆત કરેલી છે. આ ચારેના ઊંચા કરેલા એક હાથમાં પંખે છે. જે અનુક્રમે, ત્રીજા હાંસિયાની ત્રીજી છેલ્લી-એક, અને ચેાથા હાંસિયાની ત્રણ, એમ કુલ મળીને ચાર છે. લક ૮૫ ચિત્ર ૧૮૫ થી ૧૯૦ દિકુમારીઓનું આગમન. ૪૧ અલંબુસા, ૪૨ મિતકેશી, ૪૩ પુડરીકા, ૪૪ વારુણી, ૪૫ હાસા, ૪૬ સર્વપ્રભા, ૪૭ શ્રી અને ૪૮ હી નામની આઠ દિકુમારીએ ઉત્તર દિશાના રૂચક પર્વતમાંથી આવીને ચામર વીંઝવા લાગી. ચિત્રમાં ઉત્તર દિશાના રૂચક પર્વતમાંથી આઠ દિકુમારીએ પૈકી છની જ અહીં રજૂઆત કરેલી છે. આ છએના ઉંચા કરેલા એક હાથમાં ચામર છે. જે અનુક્રમે, પહેલા હાંસિયાની ત્રણ, અને બીજા હાંસિયાની ત્રણ, એમ કુલ મળીને છ છે. ચિત્ર ૧૯૧ થી ૧૯૪ દિકુમારીનું આગમન. ૪૯ ચિત્રા, ૫૦ ચિત્રકનકા, ૫૧ શહેરા, અને પુર વસુદામિની નામની ચારદિક્કુમારીએ રૂચક પર્વતની વિદિશાઓમાંથી આવી હાથમાં દીપક લઈ ઈશાન વગેરે વિદિશાઓમાં ઊભી રહી. ચિત્રમાં રૂચક પર્વતની વિદેિશાઓમાંથી આવેલી ચારે દિકુમારીઆના ઉંચા કરેલા એક હાથમાં દીપક (મશાલ) છે. જે અનુક્રમે, ત્રીજા હાંસિયામાં ચારે ચીતરેલી છે. ચિત્ર ૧૯૫ થી ૧૯૭ દિકુક્મારીઓનું આગમન. ૫૩ રૂપા, ૫૪ રૂપાસિકા, ૫૫ સુરૂષા, અને ૫૬ રૂપકાવતી નામની ચાર દિર્કુમારીએ એ રૂચક દ્વીપમાંથી આવીને ભગવંતના નાળને ચાર આંગળથી છેટે છેદીને, ખેાદેલા ખાડામાં નાખી ખાડા ધૈર્યરત્નથી પૂરી તેની ઉપર પીઠ અનાવ્યું તથા તેને દૂર્વાથી આંધીને તે જન્મધરની પૂર્વ દિશા, દક્ષિણ દિશા, અને ઉત્તર દિશામાં કેળનાં ત્રણ ઘર બનાવ્યાં. ચિત્રમાં રૂચક દ્વીપથી આવેલી ચારે દિક્કુમારીએ પૈકી એકની રજૂઆત ચિત્રકારે ફૂલક ૮૩માં છપાયેલા ચેાથા હાંસિયામાંની પહેલી, ચિત્ર ૧૭૦ તરીકે, અને અહીં ચાથા હાંસિયામાંની ત્રણ, કુલ મળીને ચારેની રજૂઆત કરેલી છે. ચારેના ઉંચા કરેલા એક હાથમાં ફૂલ પકડેલું છે. "Aho Shrutgyanam" Page #204 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ]. જૈન ચિત્રક૯૫ક્રમ ગ્રંથ બીજે આ પ્રમાણે છપ્પન દિકકુમારીઓ પૈકીની પચાસ દિકકુમારીએ પ્રસ્તુત ગ્રંથમાં પ્રથમ જ વાર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. આજસુધી મારા જેવામાં આવેલી કલ્પસૂત્રની ચિત્રવાળી સંક હસ્તપ્રતો પિકીની કોઈ પણ પ્રતમાં છપ્પન દિકુમારીઓનાં ચિત્રો જોવામાં આવ્યાં નથી. ચિત્ર ૧૯૮ વર્લૅમાનકુમારનું પાણિગ્રહણુ. પ્રભુ અનુક્રમે બાલ્યવસ્થા વટાવીને યૌવનાવસ્થા પામ્યા, ત્યારે માતા-પિતાએ તેઓને ઉંમરલાયક અને ભેગસમર્થ જાણી, શુભ તિથિ, શુભ મુહૂર્તમાં સમરવીર રાજાની યશોદા નામની પુત્રી સાથે પરણાવ્યા. ચિત્રમાં વર્લ્ડમાનકુમાર તથા યશોદાનો હસ્તમેળાપ થતો બતાવેલો છે. બંનેની વચ્ચે સળગતે અગ્નિ બતાવેલો છે. બંને બાજુએ ચોરીના વાસણે તથા કેળને સુંદર માંડવો બાંધે છે. ચિત્રની નીચેના ભાગમાં સાત હંસપક્ષીઓની સુંદર રજૂઆત ચિત્રકારે કરેલી છે. આ પ્રસંગ પણ બીજી હસ્તતેમાં જવલ્લે જ મળી આવે છે. ચિત્ર ૧૯ અર્ધવરસ દાન (જમણી બાજુનું ચિત્ર). જે વખતે શ્રમણ ભગવાન મહાવીર ગૃહસ્થપણામાં વાર્ષિક-સંવત્સરી–દાન આપી, જાતનું દારિદ્ર ફડી રહ્યા હતા, તે વખતે એક દરિદ્ર એમ નામને બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયો હતો. પોતે કમનસીબ હોવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછો ફર્યો. ગરીબીથી અકળાઈ ગએલી બ્રાહ્મણ પત્નિ તેને લડવા લાગી કેઃ “અરે! નિર્ભાગ્ય શિરોમણિ! શ્રી વર્ધ્વમાનકુમારે જ્યારે સુવર્ણનો વરસાદ વરસાવ્યું ત્યારે તમે ક્યાં ઉંઘી ગયા હતા ? પરદેશમાં ભટકીને પણ હતા તેવા ને એવા જ નિર્ધન પાછા ઘેર આવ્યા ! જાઓ, હજી પણ મારુ કહ્યું માની જેગમ કલ્પવૃક્ષ સમાન શ્રી વર્ધમાન પાસે જશે તે તે દયાળ અને દાનવીર તમારું દારિદ્ર દૂર કર્યા વિના નહિ રહે.” પિતાની સ્ત્રીના વચન સાંભળી પેલે બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યું અને કહેવા લાગ્યો કે : હે પ્રભુ! આપ તો જગતના ઉપકારી છો ! આપે તો વાર્ષિક દાન આપી જગતનું દારિદ્ર દૂર કર્યું. હે સ્વામિ ! સુવર્ણની ધારાઓથી આપ સર્વત્ર વરસ્યા તો ખરા, પણ હું અભાગ્યરૂપી છત્રથી એ ઢંકાઈ ગયું હતું કે મારી ઉપર સુવર્ણધારાનાં બે ટીંપાં પણ ન પડયાં! માટે હે કૃપાનિધિ ! મને કાંઈક આપે મારા જેવા ગરીબ બ્રાહ્મણને નિરાશ નહિ કરે !” કરુણાળુ પ્રભુએ તે વખતે પોતાની પાસે બીજી કોઈ વસ્તુ ન હોવાથી, દેવદૂષ્ય વસ્ત્રનો અડધો ભાગ આપે, અને બાકીને પાછો પિતાના ખભા પર મૂ . ચિત્રમાં જમણી બાજુ દાઢીવાળા બ્રાહ્મણ ઊભેલો છે, તેના લાંબા કરેલા ડાબા હાથમાં શ્રી વર્ધ્વમાનકુમાર પિતાના જમણુ હાથથી દેવકૂષ્ય વસ્ત્ર આપતા દેખાય છે. શ્રી વર્ધ્વમાનકુમારના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર ફૂલોવાળું એક વૃક્ષ શેભી રહેલું છે. ચિત્ર ૨૦૦ ગોવાલને ઉપસર્ગ (ડાબી બાજુનું ચિત્ર). એક વખત વિહાર કરતા કરતા પ્રભુ બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે, કુમાર નામના ગામમાં પહોંચવા અને ત્યાં રાત્રિએ કાઉસગમાં રહ્યા. પ્રભુ ત્યાં પહોંચ્યા તે વખતે કે એક વાળીઓ, આ બે દિવસ બળદિયા પાસે હળ ખેંચાવી, સંધ્યાકાળે પ્રભુ પાસે મૂકી, ગાયો દોહવા માટે પોતાના ઘેર ગયે; પેલા બળદિયા "Aho Shrutgyanam Page #205 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 249-252 The geometrical designs decorated in the side panels of DVS KS २४९ २५२ भौमितिक आकृतिओनां सुशोभनो 107 Page #206 -------------------------------------------------------------------------- ________________ 108 "Aho Shrutgyanam" 253-256 The geometrical designs decorated in the panels of DVS KS २५३-२५६ भौमितिक आकृति ओनां सुशोभनो Page #207 -------------------------------------------------------------------------- ________________ શિઝ વિવરણ £ ૬૧ ચરતા ચરતા દૂર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળ ગાયે દેહીને પાછા આવ્યા ત્યારે પ્રભુને પૂછવા લાગે કે : “હે આર્ય! મારા બળદ કયાં છે ?” ગોવાળે વિચાર્યું કે બળદના સંબંધમાં એમને ખબર નહિ હોય, એટલે પોતે બળદની શોધ કરવા જંગલમાં નીકળી પડવ્યો. બળદિયા પણ રાત્રે પોતાની મેળે જ ફરતા ફરતા ત્યાં આવી ચડયા. વાળ પાછો ફરતો ફરતો ત્યાં આવ્યો ને તે વખતે અળદને ત્યાં બેઠેલા જોઈને વિચારવા લાગ્યો કે : “આમને ખબર હતી છતાં એમણે મને વાત ન કહી અને મને ભટકવા દીધે.’ એ પ્રમાણે કોધે ભરાઈને બળદની રાશ લઈને પ્રભુને મારવા દોડયો. ચિત્રમાં જમણી બાજુ કાઉસગમાં પ્રભુ મહાવીર ઊભેલા છે. અને ડાબી બાજુએ ઊભેલો ગેવાળીએ પિતાના ઊંચા કરેલા જમણા હાથમાં બળદની રાશ પકડીને પ્રભુને મારવા દોડતો દેખાય ના ચિત્ર પ્રસંગ પણ જવલ્લે જ બીજી હસ્તપ્રતોમાં મળી આવે છે. આખા પાનાની ચારે આજની કિનારાની ચિત્રાકૃતિએ કેઈ કુશલ ચિત્રકારના હાથથી ચીતરાએલી હોય એમ સ્પષ્ટ દેખાઈ આવે છે. ચિત્ર ૨૦૧ સુદન્દ્ર નાગને ઉપસર્ગ. પ્રભુ મહાવીર સુરભિપુર પહોંચતાં પહેલાં ગંગા નદી ઓળંગવા માટે સિદ્ધ નામના નાવિકની નાવમાં બેઠા હતા. પ્રભુ જેવા નાવ ઉપર આરૂઢ થયા કે તરત જ ઘુવડ પક્ષીનો અવાજ કાન ઉપર આવતાં તે નાવમાં પ્રભુની સાથે જ બેઠેલો મિલ નામનો એક નિમિત્તી બોલી ઊઠયો કેઃ “આજે આપણને મરણાંત કષ્ટ ઉત્પન્ન થશે, પરન્તુ આ મહાત્માના પુણ્યબળથી આપણે વાળ પણ વાંકે નહિ થાય.’ ઉતારૂઓથી ભરેલું નાવ જ્યારે ગંગા નદીની મધ્યમાં પહોંચ્યું ત્યારે, પ્રભુએ પોતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યો હતો તે સિંહને જીવ તે વખતે નાગકુમાર નિકાયમાં સુદંષ્ટ્ર નામે દેવતા થએલો હતો, તેણે પ્રભુને નાવમાં બેઠેલા જોઈને પિતાના પૂર્વભવના વિરને બદલો લેવા માટે નાવને ડુબાડવા માંડયું બરાબર તે જ વખતે નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થએલાં કંબલ અને શંબલ નામના બે દેવોએ પ્રભુને ઉત્પન્ન થએલે ઉપસર્ગ જોયે કે તરત જ ત્યાં આવી પહોંચ્યા અને સુદંષ્ટ્રને હાંકી કાઢીને નાવનું રક્ષણ કર્યું. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે; તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પ્રભુ મહાવીર નાવમાં બેઠા છે, તે પ્રસંગથી થાય છે. ચિત્રની જમણી બાજુએ નાવમાં પ્રભુ મહાવીર બેઠા છે, તેની આજુબાજુ વર્તુલાકાર તેજ:પુંજ ચિત્રકારે રજૂ કરેલ છે. નાવના ઉપરના ભાગમાં એ બળદની રજૂઆત કરેલી છે, જે કંબલ અને શંબલ નામના નાગકુમાર નિકાયના બે દેવોનો પૂર્વભવ રજૂ કરવા માટે ચિત્રકારે ચીતરેલા છે. ચિત્રના અનુસંધાને, સુખ નામના દેવતાને હાંકી કાઢવા માટે કંબલ અને શંબલ આવતા દેખાય છે. આ ચિત્રપ્રસંગ બીજી પ્રતોમાં જોવામાં આવતો નથી. ચિત્ર ૨૦૨ કટપૂતનાને ઉપસર્ગ. મહાવીર પ્રભુ વિહાર કરતા કરતા ગ્રામક સંનિવેશમાં આવી પહોંચ્યા. અહીં ઉદ્યાનમાં રહેલા બિભેલક નામના પક્ષે પ્રભુને મહિમા કર્યો. ત્યાંથી પ્રભુ વિહાર કરીને વિશીષ નામના ગામમાં ગયા. ત્યાં માહ મહિનાની કડકડતી ઠંડીમાં ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા ધાને રહ્યા. પ્રભના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એક વિજયવતી નામની અણમાનીતી રાણી હતી તે "Aho Shrutgyanam Page #208 -------------------------------------------------------------------------- ________________ ૬૨. જૈન ચિત્રકુમ ગ્રંથ ીજો મરીને કટપૂતના નામની વ્યંતરી થઈ હતી; તે વ્યંતરીએ તાપસીનું રૂપ વિષુવી, પેાતાની જટામાં હિમ જેવું ઠંડું પાણી ભરી પ્રભુના શરીર ઉપર છાંટવા માંડયું. તે જળ વડે પ્રભુને બહુ જ આકરો શીત ઉપસર્ગ થયે, છતાં પ્રભુને નિશ્ચલ જાણીને, તે વ્યંતરી પ્રભુની ક્ષમા માંગીને ચરણમાં નમી પડી, આ શીત ઉપસર્ગને સહન કરતા અને છઠ્ઠના તપવડે વિશુદ્ધ થએલા પ્રભુને તે વખતે લેાકાર્વાધ -અધિજ્ઞાન ઉત્પન્ન થયું. ચિત્રમાં ડાબી બાજુએ કાર્યાત્સર્ગ મુદ્રાએ પ્રભુ ઊભેલા છે. પ્રભુના ઉપરના ભાગમાં તાપસી રૂપે વિકુવૈલી જટામાં પાણી ભરી ભરીને છાંટતી એવી કટપૂતના વ્યંતરીને ચિત્રકારે ચિત્રની જમણી બાજુએ રજૂ કરેલી છે. પાણી છાંટવા છતાં પ્રભુને નિશ્ચલ જાણીને, તે બ્યતરી પ્રભુના ચરણમાં નમી પડતી અને પ્રભુની સ્તુતિ કરતી, પ્રભુના જમણા પગની પાસે રજૂ કરેલી છે. આ ચિત્રપ્રસંગ પણ બીજી પ્રતામાં ભાગ્યે જ મળી આવે છે. ફલક ૮૯ ચિત્ર ૨૦૩ પ્રભુ મહાવીરની સ્તુતિ કરતા ચમરેન્દ્ર. ચિત્રના ઉપરના ભાગમાં, ચિત્રની ડાબી માજુએ કાયોત્સર્ગમાં ઊભા રહેલા પ્રભુ મહાવીરનું શરણ લેતે ચરેન્દ્ર, ચિત્રની જમણી બાજુએ કરેલા છે. ચમરેન્દ્રના ઉપરના ભાગમાં એક વૃક્ષની રજૂઆત ચિત્રકારે કરેલી છે. રા ચિત્રના નીચેના ભાગમાં હાથી ઉપર બેસીને પ્રભુ મહાવીરને વંદન કરવા આવતે પ્રદેશી રાજા હાથીના ઉપર બેઠેલા છે. હાથીની આગળ એક પદાતિ સૈનિક છે. ચિત્રની ખાજુના ભૌમિતિક આકૃતિવાળે હાંસિયેા પણ દર્શનીય છે. ચિત્ર ૨૦૪ ચમરેન્દ્રનેા ઉત્પાત. પૂરણ નામના એક ઋષિ તપ તપીને અસુરકુમારના ઈંદ્રચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયેા. તેણે ઉત્પન્ન થતાંની સાથે જ પેાતાના મસ્તક ઉપર સૌધર્મેન્દ્રને જાંચે તેણે અદેખાઈથી પ્રેરાઈ, ગુસ્સે થઇ, પ્રભુ શ્રી વીરનું શરણું લઇ ભયંકર રૂપ ધારણ કર્યું અને હાથમાં પરિઘ નામનું શસ્ત્ર લઈ ગર્જના કરતા સૌધર્મેન્દ્રના આત્મરક્ષક દેવેાને ત્રાસ આપતે ઊંચે ચડ્યો. ત્યાં જઈને સૌધર્માવત સક નામના વિમાનની વૈર્દિકામાં પગ મૂકી ઈંદ્રને ધમકાવવા લાગ્યું. પછી ઇંદ્રે ગુસ્સે થઇને તેના તરફ્ન્તસલ્યમાન વજ્ર મૂકયું. ચરેન્દ્ર ગભરાઈને નાસતા નાસતે પ્રભુ મહાવીરના ચરણકમળમાં આવી નમી પડયો. પછી ઇંદ્રે અવિધજ્ઞાનથી આ વૃતાંત જાણ્યે, અને માત્ર ચાર આંગળ જ છેટું રહેલું વજા પાછું ખેંચી લીધું. ચિત્રમાં ઉપરના ભાગમાં ચમરેન્દ્ર અને સૌધર્મેન્દ્ર યુદ્ધ સંધાને, નીચેના ભાગમાં સૌધર્મેન્દ્રે પેાતાની પાછળ મૂકેલા વજ્રથી કાર્યોત્સર્ગમાં ઊભેલા પ્રભુ મહાવીરનું શરણુ લેતેા ચમરેન્દ્રને ઊંધા મજુમાં પણ સુંદર હાંસિયા જેવા લાયક છે. કરતા દર્શાવેલા છે. ચિત્રના અનુબચવા માટે ચિત્રની ડાબી બાજુએ મસ્તકે ચીતરેલા છે. આ ચિત્રની લક ૯૦ ચિત્ર ૨૦૫ યજ્ઞ કરતાં બે બ્રાહ્મણા. પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ ઇંદ્રોનાં સિંહાસન ડાહ્યાં. તેમણે અવધિજ્ઞાનથી, પ્રભુને કેવળજ્ઞાન થયાની વાત જાણી કે તરત જ દેવાના પરિવાર સાથે પ્રભુની પાસે આવી પહેાંચ્યા, અને સમવસરણની રચના કરી. તે સમવસરણુમાં પ્રભુએ દેશના આપી. સમવસરણમાં "Aho Shrutgyanam" Page #209 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ [ ૬૩ દેવો અને ઈકો ભેગા થએલા હોવાથી પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. પ્રભુ થોડો વખત દેશના આપીને ત્યાંથી વિહાર કરીને, અપાપાપુરીની પાસે આવેલા મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. તે વખતે અપાપાપુરીમાં મિલ નામના બ્રાહ્મણને ઘેર યજ્ઞ કરવા સારુ, તે સમયના ઘણા સમર્થ બ્રાહ્મણે ભેગા થયા હતા. તેમાં ૧ ઈંદ્રભૂતિ, ૨ અગ્નિભૂતિ અને ૩ વાયુભૂતિ નામના ભાઈએ પાંચ પાંચસો શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. ચિત્રમાં સુંદર ઘટાદાર વૃક્ષની નીચે ઊંચી બેઠક ઉપર બેઠેલા બે બ્રાહ્મણે પિકી, ચિત્રની જમણી બાજુને બ્રાહ્મણ પિતાના ઊંચા કરેલા હાથથી યજ્ઞમાં આહૂતિ આપવા માટે મંત્ર બોલે છે, અને ચિત્રની ડાબી બાજુનો બીજો બ્રાહ્મણ પોતાના ઊંચા કરેલા જમણા હાથથી યજ્ઞકુંડમાં પોતાના હાથમાંની વસ્તુની આહૂતિ આપતો બેઠેલો છે. બન્નેની મધ્યમાં સળગતા અગ્નિની જવાલાએ ચાકુંડમાંથી નીકળતી દેખાય છે. અને બ્રહ્મસેની બાજુમાં યજ્ઞમાં બૂલ તરીકે હામવા માટેના પશુઓ પણ ચિત્રકારે રજૂ કરેલાં છે. આ ચિત્રપ્રસંગ બીજી કોઈ પણ હસ્તપ્રતમાં મારા જેવામાં આવેલ નથી. ચિવની જમણી બાજુના હાંસિયામાં મારની વિવિધ જાતિના અંગમરોડની ચિત્રાકૃતિઓ ચિત્રકારે રજૂ કરેલી છે. ચિત્ર ૨૦૬ પ્રભુ મહાવીરને અડદના બાકળા વહોરાવતી ચંદનબાલા. અનુક્રમે વિહાર કરતા કરતા પ્રભુ મહાવીર કૌશાંબી નગરીએ પધાર્યા. તે વખતે કૌશાબીમાં શતાનીક નામને રાજા રાજ્ય કરતો હતો. તેને મૃગાવતી નામની રાણી હતી. ત્યાં પ્રભુએ પિષ વદિ એકમના દિવસે પ્રવેશ કર્યો, અને તે જ દિવસે તેમણે એવો અભિગ્રહ કર્યો કે : “દ્રવ્યથી સુપડાના ખૂણામાં રહેલા અડદ મળે તે જ વહોરવા, ક્ષેત્રથી એક પગ ઉંબરામાં અને બીજો પગ ઉંબરાની બહાર રાખીને વહોરાવે તો જ વહોરવા, કાલથી ભિક્ષાનો સમય વીતી ગયા પછી જ મળે તો વહોરવા, અને ભાવથી કોઈ રાજકુમારી દાસીપણાને પામી હોય, તેણીનું મસ્તક મૂંડાવેલું હોય; પગમાં બેડી હોય, રૂદન કરતી હોય અને તેણીએ અઠ્ઠમની તપસ્યા કરી હોય, એવી સ્ત્રી વહેરાવે તે જ વહોરવું. આ પ્રમાણે અભિગ્રહ કરીને પ્રભુ નગરીની અંદર ભિક્ષા માટે ફરવા લાગ્યા. રાજા પ્રધાન વગેરેએ ઘણા ઘણા પ્રયત્ન કર્યા તે પણ પ્રભુનો અભિગ્રહ પૂર્ણ ન થા. તે વખતે શતાનીક રાજાએ ચંપા નગરી ઉપર ચઢાઈ કરી. ચંપા નગરીના રાજ દધિવાહન હાર્યો. દધિવાહન રાજાની રાણી ધારિણી અને વસુમતી નામની રાજકુમારીને એક સુભટે પકડીને પિતાના કબજામાં રાખ્યાં. તે સુભટે ધારિણું રાણુને પિતાની સ્ત્રી તરીકે રહેવાનું કહેતાં જ તે સતી પિતની જીભ કચરીને મરણ પામી. ત્યારપછી, તે સુભટે વસુમતીને આશ્વાસન આપીને પિતાની પુત્રી તરીકે રાખવાનું સમજાવી, કૌશાંબી નગરીના બજારમાં ચાર રસ્તાઓ ભેગા થતા હતા ત્યાં વેચવા માટે લાવ્યા. તે વખતે તે નગરને ધનાવહ નામનો એક શેઠ ત્યાંથી પસાર થતા હતા, તેણે તે વસુમતીને ખરીદી લીધી અને પિતાના ઘેર જઈ પુત્રી તરીકે રાખી. તે બાળાના ચંદન જેવા શીતલ વચનેથી શેઠે તેણીનું નામ ચંદના રાખ્યું. પછી શેઠ તેના ઉપર એક પુત્રી તરીકેને નેહ રાખવા લાગ્યા. એક વખતે શેઠ બપોરના ઘેર જમવા આવ્યા તે વખતે બીજી કોઈ દાસી વગેરે હાજર નહિ "Aho Shrutgyanam Page #210 -------------------------------------------------------------------------- ________________ ૬૪] જૈન ચિત્ર કલપકુમ ગ્રંથ બીજો હોવાથી ચંદનાએ શેઠના પગ દેવા માંડ્યા. પગ દેતાં દેતાં ચંદનાને કેશપાસ સહસા વિખરાઈ ગયે, અને માથાના વાળ ભીની થએલી ભૂમિ પર પડીને ગંદા થવા લાગ્યા. શેઠે પોતાની પુત્રીના વાળ મેલા ન થાય તે માટે, સહજ સ્વભાવે કેશને લાકડી વડે ઊંચા કર્યો અને આદરથી બાંધી દીધા. ઝરૂખામાં બેઠેલી શેઠાણી મૂળાએ આ દ્રશ્ય જોયું. તેણી વિચાર કરવા લાગી કે : “ખરેખર ! શેઠની બુદ્ધિ જ બગડી લાગે છે. ભવિષ્યમાં નક્કી આ બાળાને શેઠ પિતાની સ્ત્રી બનાવશે, અને મારી બૂરી વલે થશે.” શેઠ કેાઈ કાર્યપ્રસંગે બહાર ગયા એટલે મૂળા શેઠાણીએ એક હજામને બોલાવીને ચંદનાનું માથું મૂંડાવી નાંખ્યું. પછી તેના અને પગમાં બેડી પહેરાવી, ખૂબ માર મારી દરના એક અંધાર ઓરડામાં પૂરી દરવાજે તાળું મારીને, પિતાના પિતાને ઘેર ચાલી ગઈ. શેઠ બહારગામથી આવ્યા પછી ચોથા દિવસે ચંદનાને ઓરડામાં પૂર્યાની વાતની ખબર પડી. ઓરડાનું તાળું ખોલાવ્યું, અને તત્કાળ એક સૂપડાના ખૂણામાં અડદના બાકળા આપીને, પગની બેડી તોડાવવા માટે શેઠ સુદ્ધારને બોલાવવા ગયા. આ વખતે ચંદનાએ વિચાર કર્યો કેઃ “જો કોઈ ભિક્ષુ આવી ચડે છે, તેને આ અડદ વહેરાવીને હું પારણું કરું.' તે જ સમયે તેણીના ભાગ્યયોગે, છ મહિનામાં પાંચ દિવસ એાછા ઉપવાસવાળા શ્રમણ ભગવાન મહાવીર ભિક્ષાર્થે ફરતા ફરતા ત્યાં પધાર્યા. પ્રભુને આવતા જોઈને ચંદનાને રૂંવાડે રૂંવાડે આનંદ વ્યાપી ગયો. પિતે લોઢાની બેડી વડે સખત જકડાએલી હોવાથી ઉંબરો ઓળંગવાને અશક્ત હતી. તેથી એક પગ ઉંબરામાં અને બીજો પગ બહાર રાખીને, પ્રભુને અડદના બાકળા ગ્રહણ કરવા વિનંતી કરવા લાગી. તે વખતે, સ્વામીન અભિગ્રહ પૂરા થવામાં, આંખમાં આંસુ નહિ હોવાથી, પ્રભુ પાછા ફર્યા. તે વખતે ચંદના વિચાર કરવા લાગી કે: “હું ક્વી અભાગિણી કે આ અવસરે પધારેલા પ્રભુ કાંઈ પણ લીધા વિના પાછા ફર્યા. તે વખતે દુઃખથી રડવા લાગી. તે વખતે પ્રભુને અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રભુએ પાછા ફરીને અડદના બાકળા વહાર્યા. - ચિત્રમાં જમણી બાજુએ ઊભા રહેલા પ્રભુ મહાવીર પોતાના બે હાથ ઊંચા કરીને, ચંદનઆળાના હાથે અડદના બાકળા વહોરે છે. ચિત્રની ડાબી બાજુએ એક પગ ઉંબરા બહાર અને એક પણ ઉંબરાની અંદર રાખીને રહેલી ચંદનબાળા પોતાના ઊંચા કરેલા જમણા હાથથી પ્રભુને બાકળા વહોરાવતી દેખાય છે. ચંદનબાળાએ પ્રભુને બાકળા વહોરાવ્યા કે તરત જ તેના મસ્તકે વાળ પ્રગટ થયા હતા, તે વસ્તુને ચરિતાર્થ કરવા માટે જ ચિત્રકારે ચંદનબાળાને વસ્ત્રાભૂષણે પરિધાન કરેલી ચિત્રમાં રજૂ કરેલી છે. ચંદનબાળાના ઉપરના ભાગમાં સુંદર વાતાયને ચીતરવામાં આવેલાં છે. પ્રભુ મહાવીર તથા ચંદનબાળાની આજુબાજુ દિવ્ય તેજપૂંજ પ્રકાશી રહેલ છે. આ અદ્ભુત ચિત્રપ્રસંગ કલ્પસૂત્રની બીજી હસ્તપ્રતોમાં જોવામાં આવતો નથી. આ ચિત્રની બાજુના હાંસિયાની સુંદર ફૂલની ચિત્રાકૃતિનું સંયેાજન પણ વિશિષ્ટ પ્રકારનું છે. ચિત્ર ૨૦૭ સહસ્ત્રફણુ પાર્શ્વનાથ. ચિત્રની જમણી બાજુએ નાગરાજની એક હજાર ફણાઓ, "Aho Shrutgyanam Page #211 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 257-260 The geometrical designs decorated in the side panels of DVS KS २५७-२६० भौमितिक आकृतिओनां सुशोभनो 109 Page #212 -------------------------------------------------------------------------- ________________ " Aho Shrutgyanam" 261-264 The geometrical designs decorated in the panels of DVS KS २६१-२६४ भौमितिक आकृतिओनां सुशोभनो 110 Page #213 -------------------------------------------------------------------------- ________________ HAR XIXIXXX GOTT SULEJEJEJEJEDEDE TERE E VE2F1E SET DIREITS "Aho Shrutgyanam MATUM 265-268 The elephants and the kings decorated in the side panels of DVS KS २६५-२६८ हाथीओ तथा राजाओनां सुशोभतो 111 Page #214 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" AAAAA jendrano sta VILMALY 269-272 The camels, flower plant, king and an emperor decorated in the side panels of DVS KS २६९-२७२ ऊंटो, फूलनो छोड, राजाओ अने शहेनशाहनां सुशोभनो 112 Page #215 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણું [૬૫ પધાસનની બેઠકે બિરાજમાન પ્રભુ પાર્શ્વનાથની ઉપર છત્ર તરીકે શેભી રહેલી છે. પાર્શ્વનાથ પ્રભ આભૂષણે સહિત બિરાજમાન છે. પ્રભુની ડાબી બાજુ ઊભેલો નાગરાજ-ધરણંદ્ર પ્રભુની સ્તુતિ કરતે ઊભેલે છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં પ્રભુ પાર્શ્વનાથ સાધુ અવસ્થામાં સામે બેઠેલા એક પુરુષ અને એક સ્ત્રીને ધર્મોપદેશ આપતા બેઠેલા છે. પ્રભુની આગળ સ્થાપનાચાર્યની રજૂઆત ચિત્રકારે કરેલી છે. નીચેના ભાગમાં એક સ્ત્રી પોતાના ઊંચા કરેલા જમણું હાથમાંનાં રત્નો, સામે ઊભા રહેલા બે પુરુષો પૈકીના એકના હાથમાં આપતી બતાવેલી છે. ચિત્ર ૨૦૮ કમઠ-પંચાગ્નિ-તપ તપે છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના કમઠ–પંચાતિપથી થાય છે. એક વખતે વારાણસી નામની નગરીમાં કમઠ નામનો તાપસ પંચાગ્નિ તપ તપતે આવ્યો. તેની પંચાગ્નિ તપ વગેરે કષ્ટ ક્રિયાઓ જોઈ નગરના લોકોને હાથમાં પુષ્પ વગેરે પૂજની સામગ્રી લઈને તે દિશા તરફ જતા શ્રી પાર્શ્વકુમારે પોતાના મહેલના ઝરૂખામાંથી જોયા. પાર્શ્વકુમાર પણ, તેને જેવા પરિવાર સહિત નીકળ્યા. તીવ્ર પંચાગ્નિના તાપથી તપતા કમઠને પ્રભુએ જે એટલું જ નહિ, પણ પાસેના અગ્નિકુંડમાં નાખેલા એક કાષ્ટની અંદર એક મોટા જીવતા સર્પને પણ બળતો તેઓશ્રીએ પિતાના જ્ઞાનબળથી નિહાળ્યો. કરુ સમુદ્ર પાર્શ્વકુમાર બોલ્યા કે ; “હે મૂઢ તપસ્વી ! દયા વિના ફેકટનું કષ્ટ શા માટે વેઠે છે? હે તપસ્વી! આ કલેશકારક, દયા રહિત કઈ ક્રિયા કરવી મૂકી દે. ક્ષમાસાગર પાર્ધકુમારે આ વખતે કમઠની સાથે વધારે વાદવિવાદ નહિ કરતાં, પિતાના એક સેવક પાસે પેલું સળગતું કાષ્ટ બહાર કઢાવ્યું અને તેને ઉપગપૂર્વક સાવચેતીથી ફડાવ્યું. તેમાંથી તરત જ તાપ વડે આકુળવ્યાકુળ અને મરણ પ્રાયઃ થએલા એક સર્ષ નીક. કુમારની આજ્ઞાથી એક સેવકે તે સર્પને નવકારમંન તથા પ્રત્યાખ્યાન સંભળાવ્યું; તે સાંભળી સર્પ તરત જ મૃત્યુ પામી નાગાધિપ-ધરણેન્દ્ર થયો. કમઠ તાપસ કે તિરસ્કાર પામી પાર્શ્વ કુમાર પ્રત્યે દ્વેષભાવ રાખતો લેકમાં અપકીર્તિ પામી બીજે સ્થળે ચાલ્યો ગયો. ચિત્રમાં ઉપરના ભાગમાં ચારે ખૂણામાં અગ્નિકુંડે સળગે છે અને મધ્યમાં કમઠ તાપસ બેઠેલે છે. કમઠના મસ્તકના ઉપરના ભાગમાં સૂર્ય ચીતરીને ચિત્રકારે પંચાગ્નિ તાપની રજૂઆત કરી છે. ચિત્રની નીચેના ભાગમાં પાર્શ્વ કુમારના સેવકે યતનાપૂર્વક કાષ્ટ ચીરીને બહાર કાઢેલે સર્ષ દેખાય છે, અને તે સપને પિતાને જમણા હાથ ઊંચે કરીને ઊભા રહેલે સેવક નવકાર મંત્ર અને પ્રત્યાખ્યાન સંભળાવતા દેખાય છે. ચિત્રની ડાબી બાજુએ બાજુમાં ઘોડા ઉપર બેઠેલા પાર્શ્વ કુમાર પિતાના જમણા હાથ ઊંચે કરીને, કમઠની સાથે વાદવિવાદ કરતા દેખાય છે. કમઠની પાસેથી પાછા ફરતા પાર્શ્વકુમારને દિવાલ ઉપર ચીતરેલા, બાવીસમા તીર્થંકરના વિરાગ્યના ચિત્રપ્રસંગે જેવાથી સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. શ્રી નેમિનાથ પ્રભુના વૈરાગ્યનો પ્રસંગ ચિત્રકારે આ હસ્તપ્રતના આ ચિત્રપ્રસંગવાળા પાનાના બંને બાજુના હાંસિયામાં તથા એને "Aho Shrutgyanam Page #216 -------------------------------------------------------------------------- ________________ E ] કિનારામાં સુંદર રીતે ચીતરેલા છે. જમણી બાજુના હાંસિયાની ઉપરના ભાગમાં કિમતી વસ્ત્રાભૂષણેા પહેરીને, રાજકુમારી શમ્બુલ પેાતાના એક હાથમાં વરમાળા ધારણ કરીને, અરિષ્ટનેમિની જાનના વરઘેાડા જોતી ઉત્સુક ચિત્તે બેઠેલી છે. તેણીના આસનની આજુબાજુ એ પરિચારિકાએ ઊભેલી છે. પ્રસ્તુત હાંસિયાની નીચેના ભાગમાં રાજુલની ચંદ્રાનના અને મૃગલેાચના નામની બે સખીએ ઊભેલી છે. જે શ્રી અરિષ્ટનેમિના રૂપ ગુણુ સંબંધી વાતચીત કરે છે. જૈન ચિત્ર ફલ્પદ્રુમ ગ્રંથ બીજો ડાબી બાજુના હાંસિયામાં ચાર વિભાગમાં ચિત્રપ્રસંગે ચીતરેલા છે. પહેલા વિભાગમાં પગે ચાલતા યાદવેા, ખીજા વિભાગમાં ઘેાડા ઉપર સવાર થએલા યાદવે, ત્રીજા વિભાગમાં પગે ચાલતા યાદવા, અને ચેાથા વિભાગમાં હાથી ઉપર સવાર થએલા કૃષ્ણ વાસુદેવ વગેરે યાદવેા નેમિકુમારની જાનમાં જાનૈયા તરીકે જતા દેખાય છે. પાનાની ઉપરની કિનારમાં જાનને જમવા માટે હરજી વગેરે પશુઓ પકડી આણેલા ચીતરેલા છે. પશુઓની પાછળ પણ જાનમાં આવતા યાદવે! ચીતરેલા છે. નીચેની કિનારમાં પણ જાનમાં આવતા જાનૈયાઓ ચીતરેલા છે. આ પાનાનેા માટે ભાગ ચારે મનુએ સુંદર ચિત્રાથી સુશોભિત કરે છે. લક ૯૩ ચિત્ર ૨૦૯ રથમાં બેસી પરણવા જતાં અરિષ્ટનેમિ, ચિત્રના ઉપરના ભાગમાં એ પૈડાવાળા રથમાં અરિષ્ટનેમિ બેઠેલા છે. અરિષ્ટનેમિની સામે રાજુલને રજૂ કરીને, ચિત્રકારે એક અદ્ભૂત દૃશ્ય ખડું કરેલું છે. ચિત્રની નીચેના ભાગમાં અરિષ્ટનેમિની જાનમાં જતી ત્રણ યાદવ સ્ત્રી-જાનડીએ હાંશે હોંશે જાનમાં જતી દેખાય છે. આ ચિત્ર પ્રસંગવાળા પાનાના અને હાંસિયાની પાણીની વાવે તથા તેના ઉપરના ભાગમાં ઉડતાં પક્ષીએ અને ઉપર તથા નીચેની બંને કિનારામાં ચીતરેલાં પક્ષીઓ ચિત્રકારનું પક્ષી સંબંધીનું સંપૂર્ણ જ્ઞાન દર્શાવે છે. શ્રી નેમિનાથની જાનના સુંદર રંગીન ચિત્ર માટે ાએ “પવિત્ર કલ્પસૂત્રમાં પ્રસિદ્ધ થએલું ચિત્ર ૨૭૩ અને તેનું વિસ્તૃત વર્ણન. લક ૯૪ ચિત્ર ૨૧૦ શ્રી ઋષભદેવનું પ્રથમ પારણું. ઋષભપ્રભુના સમયમાં લેાકે સમૃદ્ધિશાલી અને ભદ્રિક પરિણામી હાવાથી કાનમાં અન્ન પાણી આપવાં જોઇએ તે વાત સમજતા નહેતા. તેથી ભિક્ષા માટે પ્રભુ જ્યાંજ્યાં જતાં ત્યાંત્યાં લેકે તેમને કીંમતી વસ્ત્રો, ઘરેણાં, કન્યા વગેરેની ભેટ મૂકીને પ્રભુને પોતાને ત્યાં પધારવાનું નિમંત્રણ આપવા લાગ્યા. આ રીતે ચેગ્ય ભિક્ષા નહિ મળવા છતાં દીનતાહિત મનવાળા પ્રભુ ગામાનુગ્રામ વિચરવા લાગ્યા. એક વખત પ્રભુ વિહાર કરતા કરતા કુરુદેશના હસ્તિનાપુર નગરમાં પધાર્યાં. ત્યાં બહુબલિને પુત્ર સોમપ્રભ રાજ્ય કરતા હતા, અને શ્રેયાંસ નામનેા તેને પુત્ર યુવરાજપદે હતે. તે શ્રેયાંસકુમારે રાતે “પાતે શ્યામવર્ણવાળા મેરુ પર્વતને અમૃત ભરેલા કળશ વડે અભિષેક કર્યો અને તેથી તે અત્યંત દીપી નીકળ્યા.” એવું સ્વમ જોયું. તે જ નગરના સુબુદ્ધિ નામના નગરશેઠે પણ તે જ રાતે શ્રેયાંસકુમારને સૂર્યમંડળનાં ખરી પડેલાં કિરણા કરીથી તેમાં સ્થાપન કરતા સ્વસમાં જોય. રાજાએ "Aho Shrutgyanam" Page #217 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ પણ સ્વમમાં શત્રના લશ્કર સાથે લડતા કેઈ મહાપુરૂષને શ્રેયાંસની સહાયથી વિજય પામતા જોયા. સવારમાં ત્રણે જણા રાજસભામાં એકઠા થયા, તેઓએ પોતપોતાને આવેલાં સ્વમો એક બીજાને કુદ્યા એટલે રાજાએ તે ત્રણે સ્વમને સા૨ કાઢ્યો કે : “શ્રેયાંસને કોઈ પણ મહાન લાભ થવો જોઈએ.’ પછી સભા વિસર્જન કરવામાં આવી. શ્રેયાંસકુમાર પોતાના મહેલમાં ગયો. મહેલના ઝરૂખામાં બેસીને જોયું તે લેકના મુખમાંથી પ્રભુ કાંઈ લેતા નથી એવા ઉદગાર શ્રેયાંસના સાંભળવામાં આવ્યા. એટલામાં શ્રેયાંસની નજરે પ્રભુ આવતા દેખાયા. પ્રભુને અને પ્રભુના વિષને જોતાં જ મેં આવા વેષ જેએલો છે; એમ તેને લાગ્યું. એ વિષે ઊંડે વિચાર કરતાં તેને જાતિસ્મરછુ જ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનના પ્રતાપે તે જાણી શક્યા કે : “હું પૂર્વભવમાં પ્રભુને સારથી હતું, અને પ્રભુ જનાભ નામના ચક્રવર્તી હતા. પ્રભુએ અને મેં વજન નામના તીર્થકરની પાસે દીક્ષા લીધી હતી. તે વખતે વજાસેનના મુખથી જ મેં સાંભળ્યું હતું કે આ વજનાભને જીવ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર થશે.” શ્રેયાંસકુમાર આ પ્રમાણે વિચાર કરે છે, એટલામાં એક માણસે શ્રેયાંસની પાસે આવી ઉત્તમ શેરડીના રસથી સંપૂર્ણ ભરેલા ધડા હર્ષપૂર્વક ભેટ ધર્યો. પછી તેણે પ્રભુને વિનંતી કરી કે : “હે ભગવન! આ કલ્પનીય ભિક્ષા ગ્રહણ કરે.” પ્રભુએ પણ બન્ને હાથની પસલી કરી, હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું. શ્રેયાંસકુમારે તેમાં રસના ભરેલા બધાએ ઘડા એક પછી એક ઠલવવા માંડ્યા. ચિત્રમાં જમણી બાજુએ ઊભેલા ઋષભદેવના બંને હાથની પસલીમાં, સામે ઊભેલ શ્રેયાંસકુમાર શેરડીના રસને ઘડે ઠલવતે દેખાય છે. બન્નેની વચ્ચે શેરડીના રસના ભરેલા બીજા ધડાઓ ઉપરાઉપરી ગાઠવેલા દેખાય છે. આ ચિત્રપ્રસંગ પણ બીજી હસ્તપ્રતમાં જવલ્લે જ મળી આવે છે. ચિત્ર ૨૧૧ ધર્મચક્રને વંદન કરતાં બાહુબલિ. એક વખત ઋષભપ્રભુ વિહાર કરતા કરતા એક સાંજના બહલી દેશમાં આવેલી તક્ષશિલા નગરીની નજીકમાં પધાર્યા, અને નગરીની બહાર એક ઉદ્યાનમાં કાઊસગધ્યાને રહ્યા. ઉદ્યાનપાલકે તત્કાળ આવીને બાહુબલિને વધામણી આપી. પ્રભુના આગમનના સમાચાર સાંભળીને તેને અતિશય આનંદ થયે; છતાં બાબલિએ વિચાર કર્યો કે એમને એમ જઉં તે કરતાં સવારમાં સર્વ સમૃદ્ધિ સાથે જઈ પિતાજીને વંદન કરું તો કેવું સારું? એવા ઉત્સાહમાં ને ઉત્સાહમાં જ આખી રાત્રિ મહેલમાં વ્યતીત કરી દીધી. સવાર થતાં જ પ્રભુ કાઊસ પારીને વિહાર કરી ગયા. બાહુબલિએ ભારે દબદબાપૂર્વક સવારી કાઢી અને પ્રભુને વંદન કરવા ઉદ્યાન તરફ ચાલ્યો. ત્યાં આવીને જોયું તે પોતાના આવ્યા પહેલાં જ પ્રભુ વિહાર કરી ગયા હતા. આથી બાહુબલિને ઘણે જ પશ્ચાતાપ . પ્રભુના ચરણારવિંદને કઈ ઉલ્લશે નહીં તે માટેબાહુબલિએ પ્રભુ જ્યાં કાઊસ ધ્યાને ઉભા હતા ત્યાં, એક ધર્મચકરત્ન સ્થાપ્યું. તેની બરાબર રક્ષા કરવા થોડા માણુ પણ નિયુક્ત કર્યા. પછી તે ધર્મચકને ભક્તિભાવપૂર્વક વંદન કરીને તે પિતાની નગરીમાં પાછો ફર્યો. ચિત્રની મધ્યમાં બાહુબલિએ ધર્મચક્રરત્ન ઊભું કરેલું દેખાય છે. ધર્મચકની જમણી બાજુએ "Aho Shrutgyanam Page #218 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] જેન ચિત્ર કલ્પકુમ થથ બીજે શ્રી ઋષભદેવ પ્રભુને વિહાર કરી જતા દેખાડેલા છે. ધર્મચક્રરત્નની ડાબી બાજુએ બંને હસ્તની અંજલિ જોડીને, બાહુબલિ વંદન કરતા ઊભેલા છે. આ અપૂર્વ ચિત્રપ્રસંગ કલ્પસૂત્રની બીજી હસ્તપ્રતોમાં જવલ્લે જ મળી આવે છે. ક્લક ય ચિત્ર ર૧૨-૨૧૩ જંબુકુમાર અને તેમની આઠ પત્નીએ. રાજગૃહ નગરમાં ઝષભ નામના પિતા અને ધારિણી નામની માતાની કુક્ષિથી હુકુમારનો જન્મ થયે હતો. જંબુકુમાર સુધર્માસ્વામી પાસે હમેશાં ધર્મ સાંભળવા જતા હતા. ઉપદેશના પરિણામે તેઓએ સુધર્માસ્વામી પાસે બ્રહ્મચર્ય અને સમકિત ઉશ્ચર્યું હતું. તે પણ માતા-પિતાના આગ્રહને વશ થઈ તેઓ આઠ કન્યાઓ પરણ્યા હતા. આઠ કન્યાઓ પરણવા છતાં તેમની સ્નેહભરી વાણીથી તેઓ મુગ્ધ ન થયાં. - ચિત્ર ૨૧રના ઉપરના ભાગમાં જંબુકુમાર પિતાના ઉંચા કરેલા ડાબા હાથથી, ચિત્રની નીચેના ભાગમાં રજૂ કરેલી બે સ્ત્રીઓ, તથા ચિત્ર ૨૧૩માં રજૂ કરેલી બીજી છ સ્ત્રીઓ મળીને, કુલ આઠે ઓને સંસારની અસારતા સમજાવતા બેઠેલા છે. જંબુકુમાર તથા આઠે સ્ત્રીઓની વેશભૂષા ચિત્રકારના સમયના ધનવાન કુટુંબના પહેરવેશની રજૂઆત કરે છે. ચિત્ર ૨૧૪ આર્યભદ્રબાહુ અને વરાહમિહિર, પ્રતિષ્ઠાનપુરમાં વરાહમિહિર અને ભદ્રબાહુ નામના એ બ્રાહ્મણ ભાઈઓએ દીક્ષા લીધી. ભદ્રબાહને ગુરુએ આચાર્ય પદવી આપવાથી વરાહમિહિરને ક્રોધ અલ્યો. તેથી તેણે પાછો બ્રાહ્મણને વેષ ધારણ કરી લઈને વારાહી સંહિતા નામને નિમિત્તશાસ્ત્રને ગ્રંથ બનાવ્યું, અને નિમિત્ત જોઈને પિતાની આજીવિકા ચલાવવા લાગ્યા. તે લેકેને કહેવા લાગ્યો કે: “અરણ્યમાં કોઈ એક સ્થાને શીલાની ઉપર મેં સિંહ લગ્ન માંડયું હતું, પરંતુ સૂઈ જતી વખતે તે લૂન ભૂંસવાનું હું ભૂલી ગયે, અને તે વાત યાદ આવી એટલે લગ્ન પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ હું તે ભૂસી નાખવા તૈયાર થયે. પરંતુ ત્યાં આવીને જોયું તે એ શિલા ઉપર માટે સિંહ આવીને બેઠે હતો. મેં સિંહની દરકાર કર્યા વિના તેની નીચે હાથ નાખી લગ્ન ભૂંસી નાખ્યું. આથી મારા ઉપર સંતર્ણ થયેલે સિહ લગ્નના અધિપતિ સૂર્ય મારી આગળ આવી હાજર થયો, અને મને પિતાનાં મંડલમાં લઈ જઈને ગ્રહની સર્વ ગતિ મને બતાવી દીધી.” એક દિવસે વરાહમિહિરે રાજાને કહ્યું કે “આ જે કુંડાળું કરવામાં આવ્યું છે તેની મધ્યમાં બાવન પલના પ્રમાણુવાળે મત્સ્ય આકાશમાંથી પડશે.” ભદ્રભાહસ્વામીએ કહ્યું કે “માર્ગમાં અર્ધપલ શેવાઈ જવાથી સાડા એકાવન પલના પ્રમાણ વાળો મત્ય, કુંડાળાની વચમાં નહીં પણ છેડે પડશે.” વરાહમિહિરનું કહેવું છેટું પડયું અને શ્રી ભદ્રબાહુસ્વામીનું વચન સત્ય પડ્યું. ચિત્રના ઉપરના ભાગમાં જમણી બાજુએ, પિતાના ઊંચા કરેલા ડાબા હાથમાં મુહપત્તિ રાખીને શ્રી ભદ્રબાહુસ્વામી બેઠેલા છે, અને તેમની આગળ, તેઓશ્રીના કહેવા પ્રમાણે આકાશમાંથી પડેલો મસ્થ કુંડાળાની છેડે પડેલો દેખાય છે. ચિત્રના નીચેના ભાગમાં જમણી બાજુએ, આર્ય ભદ્રબાહુસ્વામી બેઠેલા છે, અને તેમની સન્મુખ "Aho Shrutgyanam Page #219 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણુ ચિત્રની ડાબી બાજુએ, જ્યાતિષી વરાહમિહિર બ્રાહ્મણના વેષમાં બેઠેલ છે. [$* આ ચિત્રપ્રસંગ કલ્પસૂત્રની બીજી કોઈ પણ હસ્તપ્રતમાં મારા જોવામાં આવેલ નથી. ચિત્ર ૨૧૫ વસ્વામી અને કુમારી રૂક્ષ્મણી. વાસ્વામીને પાટલીપુત્રના એક ધનશ્રષ્ટિએ પેાતાની એક કરોડની મિલ્કત સાથે પુત્રી પરણાવવાની ઈચ્છા દર્શાવી, ધનશ્રેષ્ટિની પુત્રીએ સાધ્વી પાસેથી વ સ્વામીની પ્રશંસા સાંભળીને એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું પરણું તે વને જ પરણું.' છતાં પણ વઘ્નસ્વામી એ મેહમાં ન ફસાયા, અને પેલી રૂક્ષ્મણી નામની કન્યાને પ્રતિષેધ આપી દીક્ષા અપાવી. ચિત્રમાં ઉપરના ભાગમાં જમણી આજુએ સિંહાસન ઉપર બેઠેલા વજ્રસ્વામી, પેાતાની સામે હાથમાં વરમાળા લઈને ઊભેલી, ધનજ઼િની રૂક્ષ્મણી નામની પુત્રીને સંસારની અસારતાના ઉપદેશ આપતા દેખાય છે. ચિત્રની નીચેના ભાગમાં રૂક્ષ્મણીના પિતા ધનશ્રષ્ટિ ડાબી બાજુએ બેઠેલા છે; અને જમણી બાજુએ વજ્રસ્વામીની નીચે, વજ્રસ્વામીની નિર્લેપતા ખતાવવા માટે ચિત્રકારે કમલ રજૂ કરેલું છે. આ ચિત્રપ્રસંગ પણ બીજી કોઇ પણ કલ્પસૂત્રની હસ્તપ્રતમાં મારા જોવામાં આવેલ નથી. લક ૯૭ ચિત્ર ૨૧૬ કલ્પસૂત્રની હસ્તપ્રતનું સુંદરતમ સુશાભનેાવાળું એક પાનું. આ પાનામાં જૈન સાધુઓની ધાર્મિક ક્રિયાના જૂદાબૂદા પ્રસંગેા ચિત્રકારે ઉત્તમ રીતે રજૂ કરેલા છે, જે જૈન સાધુઓની ધાર્મિક ક્રિયાઓનું ચિત્રકારને પૂરેપૂરુ જ્ઞાન હાવાની ખાત્રી આપે છે. પાનાની જમણી બાજુના હાંસિયામાં ચાર ચિત્રપ્રસંગેા છે. જે અનુક્રમે ઉપરથી નીચે જોવાના છેઃ (૧) પહેલા પ્રસંગમાં સુંદર ચંદરવા નીચે એક ગૃહસ્થ યુગલ આસન ઉપર બેસીને કાંઈ વાતચીત કરતું દેખાય છે, તે બંનેની પાછળ એક મોઠ ઉપર સવારને સમય દર્શાવવા માટે ચાઘડીયાં વગાડવાનું નગારું છે; અને તે નગારાની પાસે ચેાઘડીયાં વગાડનાર એક પુરુષ બેઠેલા છે. (૨) બીજા પ્રસંગમાં એક જૈન સાધુ ઉપાશ્રયથી બહાર નીકળીને, જિનમંદિરના દર્શન કરવા જતા હાય એમ લાગે છે; જ્યારે બીજા બે જૈન સાધુઆ તેથી ઊલટી દિશામાં ગૃહસ્થાને ઘેર ગેચરી લેવા માટે જતા હાય એમ લાગે છે. (૩) ત્રીજા પ્રસંગમાં એક ઊંચા સિંહાસન ઉપર ગુરુ મહારાજ બેઠેલા છે, તેમની સામે ગૃહસ્થાને ઘેરથી ગેાચરી વહારી લાવવા ગએલા એ જૈન સાધુએ પૈકીના એક સાધુ પેાતાના ઊંચા કરેલા જમણા હાથથી પોતે જે કાંઈ ગાચરી વહેારી લાવેલ છે, તે સંબંધી વાતચીત કરે છે; અને તેમની પાછળ ઊભેલા ખીજા જૈન સાધુ શાંત ચિત્તે ગુરુ-શિષ્યની વાતચીત સાંભળે છે. ગુરુ મહારાજની પાટની પાસે એ પુરુષ બેઠેલા છે, તેઓ પણ પરસ્પર કાંઈક ધાર્મિક ચર્ચા કરતા હાય એમ લાગે છે. (૪) ચેાથા પ્રસંગમાં એક ગૃહસ્થ અને એક સાધુ ધર્મક્રિયા સંબંધી વાતચીત કરતા દેખાય છે. પાનાની ડાબી માનુના હાંસિયામાં પણ ચાર ચિત્રપ્રસંગો ચીતરેલા છે. જે અનુક્રમે ઉપરથી નીચે જોવાના છેઃ (૧) પહેલા પ્રસંગમાં એક સાધુ ઊભેલા છે, બીજા સાધુ પાટ ઉપર બેઠેલા ગુરુ મહારાજ સાથે ધર્મ સંબંધી ચર્ચા કરતા ઊભેલા છે. ગુરુ મહારાજની પાટ પાછળ એક શિષ્ય ગુરુ મહારાજની સુશ્રષા કરતો ઊભેલા છે. (૨) બીજા પ્રસંગમાં પેાતાના જમણા હાથમાં પકડેલા દંડાસનથી નીચેની જમીનનું પ્રમાર્જન કરતાં કરતાં ત્રણ જૈન સાધુએ જીવાતું રક્ષણ કરતાં (ઇરિયાવહી સાચવીને) "Aho Shrutgyanam" Page #220 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રક૯૫ક્રમ ગ્રંથ બીજો સ્પંડિલ ભૂમિએ જતા હોય એમ લાગે છે. (૩) ત્રીજા પ્રસંગમાં એક સાધુ ઊભેલા છે, અને બીજી સાધુ ઊંચા આસન ઉપર બેઠેલા ગુરુ મહારાજના ચરણમાં પડીને, આખા દિવસના કરેલા અપરાધની ક્ષમા માંગતા દેખાય છે. (૪) ચોથા પ્રસંગમાં બે ગૃહસ્થ ધાર્મિક ચર્ચા કરે છે, અને તેમની બાજુમાં એક જન સાધુ ઊભેલા છે. પાનાની ઉપર અને નીચેની બંને કિનારેમાં દેતા હરણિયાંઓનાં ગળામાં ફાંસો નાખતાં આ બે શિકારીઓ, સામસામા દોડતાં બતાવેલા છે. દરેક કિનારમાં કુલ ચા૨ હણે અને ચાર શિકારીઓ છે. દેડતાં હરણનો વેગ અને ગળામાં ફાંસે નાંખેલા શિકારીઓની શિકાર પકડવાની તત્પરતાની ચિત્રકારે એવી રીતે રજૂઆત કરી છે કે જે આપણને તેના ચિત્રકળા માટેના જ્ઞાન માટે માન ઉપજાવે છે. ચિત્ર. ૨૧૭. ક૯પસૂત્રની હસ્તપ્રતનું સુંદરતમ સુશોભનવાળું એક પાનું. પાનાની જમણી બાજુના હાંસિયામાં અનકમે આકાશમાંથી ઊડતા અને નીચે ઊતરતા પોપટ, એક નાના વર્તુળમાં આઠ પોપટનાં મોઢાંની અદ્ભુત સંજના, તેની નીચે પાણીમાં તરતી માછલીઓ, અને તેને પકડવાની તત્પરતા બતાવતા ગીધ પક્ષીઓ, અને છેવટે એક બીજાની ચાંચમાં ચાંચ ભરાવીને રજૂ કરેલ મયૂર-યુગલ ચિત્રકારનાં પક્ષીસૃષ્ટિના જ્ઞાન માટે આપણને પ્રશંસા કરતા કરી મૂકે છે. પાનાની ડાબી બાજુના હાંસિયામાં, નિરભ્ર આકાશમાં ઊડતા જુદીજુદી જાતનાં પક્ષીઓ, અને સમુદ્રમાં ચાલતું એક તેર્તીશ વહાણ અને તે વહાણના જુદા જુદા ભાગ ઉપર બેઠેલા જાદાજુદા પક્ષીઓની રજૂઆત, ચિત્રકારની પ્રસંગની રજૂઆતની ખૂબી દર્શાવે છે. વળી, વહાણના નીચેના ભાગમાં વાંકી ડેક કરીને બેઠેલા મયૂર જે ચતુરાઈથી તેને રજૂ કરે છે, તે તો તેની કળાના જ્ઞાન માટે ભારે માન ઉત્પન્ન કરે તેમ છે. એ અભૂત મેરની નીચે સમુદ્રને અગાધ જલશશિ અને તેની અંદર તરતાં માછલાં વગેરે જલચર પ્રાણીઓની પણ રજૂઆત કરેલી છે. પાનાની ઉપરની કિનારમાં છ મયૂર પક્ષીએ કળાભરી રીતે રજૂ કરેલાં છે. નીચેની કિનારમાં બીજાં બાર મયૂરપક્ષીઓ પણ ખૂબીભરી રીતે રજૂ કરેલાં છે, ચિત્ર ૨૧૮ મયૂરપક્ષીનાં સુશોભન. આ હાંસિયામાં દસ મયૂરપક્ષીઓની પાંચ જેડ ચીતરેલી છે. ચિત્ર ૨૧૯ મયૂરપક્ષીનાં સુશોભને. આ હાંસિયામાં પણ જરા જુદી જ રીતે દસ મયૂરપક્ષીઓની પાંચ જડ ચીતરેલી છે. ચિત્ર ૨૨૦ મયૂરપક્ષીનાં સુશોભન. આ હાંસિયાની મધ્યમાં કલશની આકૃતિ ચીતરીને, જાદી જ રીતે છ મયૂરપક્ષીઓની ત્રણ જડ અને ચાર પિોપટની બે જોડ ચીતરેલી છે. ચિત્ર ૨૨૧ મયૂરપક્ષીઓનાં સુશોભનો. આ હાંસિયામાં એક મુખ અને બે શરીરનું સંજન કરીને છ મયૂરપક્ષીઓની ત્રણ જોડ, ચિત્રકારે સુંદર રીતે ચીતરેલી છે. લક ૧૦૦ ચિત્ર ૨૨૨ મયૂરપક્ષીનાં સુશોભન. આ હાંસિયામાં ઉપર અને નીચેના ભાગમાં બબે મયૂરપક્ષીની અકેક જેડ અને મધ્યમાં સુંદર ભૌમિતિક આકૃતિને સુશોભન તરીકે ઉપયોગ કરે છે. "Aho Shrutgyanam Page #221 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ [ ૩૧ ચિત્ર ૨૨૩ મયૂરપક્ષીનાં સુÀાભને આ હાંસિયામાં ઉપર, મધ્ય અને નીચે મળીને, કુલ ત્રણ મચૂરપક્ષીને જૂદીજૂદી રીતે સુથેભનામાં ઉપયોગ કરેલા છે. ચિત્ર ૨૨૪ મયૂરપક્ષીનાં સુÀાલને. આ હુાંસિયામાં ઉપર, મધ્ય અને નીચે મળીને, સુંદર ફૂલેને; અને એકેક મયૂરપક્ષી મળીને, કુલ બે મયૂરપક્ષીને। અને ઠેઠ નીચે મયૂરનાં નાનાં બચ્ચાંના સુશાલનેા તરીકે ઉપયોગ કરેલા છે. આ હસ્તપ્રતના ચિત્રકારે છૂંદાજૂદા પાનાઓમાં જૂદીદી રીતે મયૂરપક્ષીનેા હાંસિયાઓમાં ઉપયાગ કરેલે છે. આ હાંસિયાઆમાંથી ચૂંટી કાઢીને ચિત્ર ૨૧૮ શ્રી ૨૨૪ તરીકે સાત હાંસિયાએ કળાપ્રેમીઓની જાણૢ ખાતર અહીં પ્રથમ જ વખત પ્રસિદ્ધ કરેલ છે. લક ૧૦૦ ચિત્ર ૨૨૫ પેપટનાં સુશેલને, આ હાંસિયામાં ફળથી લચી પડતાં સુંદર છેાડ પર એક ઉપર, અને ખીજે નીચે; એમ એ પેપના સુશેાભને તરીકે ઉપયોગ કરેલ છે. ચિત્ર ૬૨૬ પોપટનાં સુશોભનેા. આ હાંસિયામાં ઉપરના ભાગમાં એ પટની એક જોડ અને નીચેના ભાગમાં એ પોપટની એક જોડ તથા મધ્યમાં સુંદર ભૌમિતિક આકૃતિના સુÀાભના તરીકે ઉપયાગ કરેલ છે. ચિત્ર ૨૨૭ પાટનાં સુશાલને. આ હાંસિયામાં ઉપરના ભાગમાં બે પાપટની એક જોડ, તેની નીચે બીજી એક જોડ; તેની નીચે ત્રીજી એક જોડ, અને નીચેના ભાગમાં ચાથી એક જોડ, કુલ મળીને, આઠ પોપટ અને ત્રણ ભૌમિતિક આકૃતિઓના સુચેાભને તરીકે ઉપયાગ કરેલા છે. ચિત્ર ૨૨૮ પેાપટનાં સુશાલને. આ હાંસિયામાં પણુ ચિત્ર ૨૨૫ની જેમ જ સુંદર ફૂલવાળા છેડ પર એક ઉપરના ભાગમાં, અને બીજે નીચેના ભાગમાં, એમ એ પેાપટને સુરોલને તરીકે ઉપયાગ કરેલ છે. લક ૧૦૨ ચિત્ર ૨૨૯ પોપટનાં સુશાભનેા. આ હાંસિયામાં પણ ઉપરના ભાગમાં અને ખાજી એકેક પાપટ તથા નીચેના ભાગમાં અને આજુ એકેક પાપટ, કુલ મળીને ચાર પાપટ, બીજા પક્ષીઓ તથા સુંદર ભૌમિતક આકૃતિના સુોાભના તરીકે ઉપયાગ કરેલ છે. ચિત્ર ૨૩૦ પેપઢનાં સુશેભનેા. આ હાંસિયામાં એક સુંદર ઊંચા વૃક્ષની ઉપરના ભાગમાં અને આજુ એકેક પેાપટ બેઠેલ છે. ઊંચા વૃક્ષની બાજુમાં ખજૂરથી લચી પડતું એક ખજૂરીનું ઝાડ તથા ખજૂરીના ઝાડની માજુમાં એક નાના છેડને સુશેાભના તરીકે ઉપયેગ કરેલ છે. આ હસ્તપ્રતના ચિત્રકારે જૂદાાદા પાનાઓમાં જૂદીજુદી રીતે પેપટના હાંસિયાઓમાં તથા કિનારા શણગારવામાં ઉપયાગ કરેલે છે. તે હાંસિયાઓમાંથી ચૂંટી કાઢીને ચિત્ર ૨૨૫ થી ૨૩૦ તરીકે ૬ હાંસિયાએ કળારસિકાની જાણ ખાતર અહીં પ્રથમ જ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ચિત્ર ૨૩૧ પક્ષીઓનાં સુશેલને. આ હસયાંમાં એક વિશાળ વૃક્ષ તથા તેના ઉપર અને આજુબાજુ વિવિધ જાતનાં પક્ષીએ તથા પશુઓના સુશાભના તરીકે ઉપયોગ કરેલ છે. ચિત્ર ૨૩૨ પક્ષીએનાં સુશેલના, આ હાંસિયામાં સમુદ્રના અગાધ જલરાશિ પર તરતું એક વહાણુ અને તેના ઉપરના ભાગમાં નિરભ્ર આકાશમાં ઉડતાં વિવિધ જાતનાં પક્ષીએના ઉપયોગ સુશેાભના "Aho Shrutgyanam" Page #222 -------------------------------------------------------------------------- ________________ ૭૨] જન ચિત્ર ક૯પકમ ગ્રંથ બીજે તરીકે કરેલ છે. ફલક ૧૦૩ ચિત્ર ૨૩૩ પક્ષીઓનાં સુશેને. આ હાંસિયાની મધ્યમાં એક મુખ અને પાંચ શરીરવાળા મયૂરપક્ષીઓનાં બનેલાં સંયોજન ચિત્રને, તથા ઉપર અને નીચે, એમ બે સુંદર ચિત્રાકૃતિઓનો સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. ચિત્ર ૨૩૪ પક્ષીઓનાં સુશોભન. આ હાંસિયામાં ઉપર અને નીચે, એમ બે સુંદર ભૌમિતિક આકૃતિઓને તથા હાંસિયાની મધ્યમાં વિવિધ જાતિનાં પક્ષીઓને સુશોભન તરીકે ઉપગ કરેલ છે. ચિત્ર ૨૩૫ પક્ષીઓનાં સુશોભને આ હાંસિયામાં એક સુંદર ફૂલને છોડ અને તેની ઉપર બે પક્ષીઓને સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. આ હસ્તપ્રતના ચિત્રકારે જુદાજુદા પાનાઓમાં જુદી જુદી રીતે હાંસિયામાં તથા કિનારમાં વિવિધ જાતિનાં પક્ષીઓને ઉપગ સુશોભન તરીકે કરેલ છે, તેમાંથી ચૂંટી કાઢીને ચિત્ર ૨૩૧ થી ૨૩૫ તરીકે પાંચ હાંસિયાઓ કળાપ્રેમી સજ્જને માટે અહીં પહેલી જ વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ચિત્ર ૨૩૬ ફૂલ છોડનાં સુંદર સુશોભને. આ હાંસિયામાં એક સુંદર ફૂલના છોડને સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. ફલક ૧૦૪ ચિત્ર ૨૩૭ ફૂલછોડનાં સુંદર સુશોભનો. આ હાંસિયામાં એક સુંદર ફૂલનો છોડ, અને તેની ડાળીઓ પર બેઠેલાં વિવિધ જાતિનાં પક્ષીઓ તથા તેનાં નાનાં બચ્ચાંઓને સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. ચિત્ર ૨૩૮ ફૂલછોડનાં સુંદર સુશોભનો. આ હાંસિયામાં એક વિવિધરંગી ફૂલોના છોડને સુશોભન તરીકે ઉદ્યોગે કરેલ છે. ચિત્ર ૨૩૯૨૪૦ ફૂલનાં છોડવાઓનાં સુંદર સુશોભને. આ બન્ને હાંસિયામાં જૂદીજુદી જાતના કુલનાં છોડવાઓને સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. ચિત્ર ૨૪૧ થી ૨૪૪ ફૂલનાં છોડવાઓનાં સુંદર સુશોભને. આ ચારે હાંસિયામાં વિવિધ જાતિના અને વિવિધરંગી ફૂલેનાં સુંદર છોડવાઓને ઉપયોગ સુશોભન તરીકે કરવામાં આવેલ છે. ક્લક ૧૦૬ ચિત્ર ૨૪૫-૨૪૬ ફૂલનાં છોડવાઓનાં સુંદર સુશોભને. આ બંને હાંસિયામાં પણ જૂદીજુદી જાતનાં ફૂલનાં છેડવાઓને સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. ચિત્રકારે આ હસ્તપ્રતના પાનાંઓ શણગારવા માટે વિવિધ જાતિનાં ફલેનાં છેડવાઓને, હાંસિયાઓ તથા કિનારોમાં સુશોભન તરીકે ઉપગ કરેલ છે, તેમાંથી ચૂંટી કાઢીને ચિત્ર ૨૩૬ થી ૨૪૬ સુધીના, અગિયાર હાંસિયાઓ કળારસિકો માટે અહીં પહેલી જ વાર પ્રસિદ્ધ કરેલ છે. ચિત્ર ૨૪૭–૨૪૮ ભૌમિતિક આકૃતિઓનાં સુશોભનો. આ બંને હાંસિયામાં જૂદી જૂદી ભૌમિતિક આકૃતિઓનો સુશોભન તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે. "Aho Shrutgyanam Page #223 -------------------------------------------------------------------------- ________________ " Aho Shrutgyanam" 273-276 The elephant riders, horse riders and the peacock decorated in the side panels of DVS KS २७३-२७६ हाथीसबारो, घोडेलबारी तथा मोरनां सुशोभनो 113 Page #224 -------------------------------------------------------------------------- ________________ 114 PMSONAL "Aho Shrutgyanam" 1277-279 The dancing figures and flying ladies decorated in the side panels of DVS KS २७७-२७९ नृत्य करतां पात्रो तथा ऊडती परीओनां सुशोभनो Page #225 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવ; ફલક ૧૦૭ ચિત્ર ૨૪૯ થી ર૫ર ભૌમિતિક આકૃતિઓનાં સુભ. આ ચારે હાંસિયામાં જુદી જુદી ભૌમિતિક આકૃતિઓને સુશોભન તરીકે ઉપગ કરવામાં આવેલ છે. ફલક ૧૦૮ ચિત્ર ૨૫૩ થી ૨૫૬ભૌમિતિક આકૃતિઓનાં સુશોભન. આ ચારે હાસિયાઓમાં પણ જુદીજૂદી ભૌમિતિક આકૃતિઓને સુશોભનો તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે. ફલક ૧૦૯ ચિત્ર રપ૭ થી ૨૮૦ ભૌમિતિક આકૃતિઓનાં સુભનો. આ ચારે હાંસિયામાં પણ જુદીજૂદી ભૌમિતિક આકૃતિઓને સુશોભન તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે. ફલક ૧૧૦ ચિત્ર ર૧ થી ૨૬૪ ભૌમિતિક આકૃતિઓનાં સુભ. આ ચારે હાંસિયામાં પણ જુદીજુદી ભૌમિતિક આકૃતિઓને સુશોભન તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે. ચિત્રકારે આ હસ્તપ્રતના પાનાંઓ શણગારવા માટે વિવિધ ભૌમિતિક આકૃતિઓને, હાંસિયાઓ તથા કિનારેમાં સુભને તરીકે ઉપયોગ કરેલ છે. તેમાંથી ખાસ ચૂંટી કાઢેલા ચિત્ર ૨૪૭ થી ૨૬૪ સુધીના, અઢાર હાંસિયાએ ચિત્રાકૃતિઓના પ્રેમીઓ માટે અહીં પહેલી જ વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ફલક ૧૧૧ ચિત્ર ૨૬૫-૨૬૬ હાથીઓનાં સુશોભન. આ બંને હાંસિયામાં અંબાડી તથા તેના ઉપર બેઠેલી વ્યક્તિઓ સાથેના હાથીઓને સુશેને તરીકે ઉપયેાગ કરવામાં આવેલ છે. ચિત્ર ૨૬૭ હાથીઓ તથા રાજાનાં સુશેને. આ હાંસિયાની મધ્યમાં સેનાના સિંહાસન ઉપર એક રાજા બેઠેલે છે. રાજાની આગળ એક સેવક ઊભેલે છે રાજાના મસ્તક ઉપર રાજ છત્ર લટકી રહેલું છે. છત્રની ઉપર અને સિહાસનની નીચે પાંચ અને ચાર હાથીઓને સુશોભન તરીકે ઉપગ કરેલ છે. હાંસિયાની ટોચે સાત હાથી અને સૌથી નીચે છ હાથીઓ ચીતરેલા છે. વળી, જમણું અને ડાબી બાજુ, બીજા ઓગણીસ, ઓગણીસ હાથીઓ ચીતરેલા છે. આ પ્રમાણે કુલ મળીને સાઠ હાથીનો સુંદર રીતે હાંસિયામાં સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. હાંસિયાની મધ્યમાં અને રાજાના ઉપરના ભાગમાં, ચારે બાજુ હાથીઓને સુશોભનની વચ્ચે, કાંઈક અસ્પષ્ટ આકૃતિ ચીતરેલી છે. આ જ પ્રમાણે હાંસિયાની મધ્યમાં પણ રાજાની નીચેના ભાગમાં, ચારે બાજુ હાથીઓના સુશોભનની વચ્ચે ઊંચું મુખ રાખીને ફાળ ભરતા સિંહની ઉપર કઈ માણસે સવારી કરેલી છે. ચિત્ર ૨૬૮ હાથીઓ તથા રાજાના સુશોભને આ હાંસિયાના પણ ત્રણ વિભાગો પાડેલા છે. પ્રથમ ભાગમાં ચારે બાજુ હાથીઓનાં સુશોભનની વચ્ચે સિંહાસન ઉપર બેઠેલો એક પુરુષ, તેની સામે ઊભેલા પરિચારક પાસેથી, પિતાને ડાબે હાથ લાંબો કરીને, કાંઈક ગ્રહણુ કરતે બેઠેલા છે. બીજા મધ્યભાગમાં ચારે બાજુ હાથીઓનાં સુશોભને વચ્ચે સોનાના સિંહાસન ઉપર બીજે એક "Aho Shrutgyanam Page #226 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] જન ચિત્ર કલપક્રમ ગ્રંથ બીજે રાજા બેઠેલે છે. રાજાની આગળ એક સેવક ઊભેલો છે. રાજાના મસ્તક ઉપર રાજ છત્ર લટકે છે. ત્રી એટલે છેવટના ભાગમાં ગેંડા ઉપર સવાર થએલે એક માણસ, ગેંડાને દેખાવતે ચીતરેલો છે. આ હાંસિયામાં ટેચે છે હાથીઓને, રાજાની ઉપરના ભાગમાં પાંચ હાથીઓને, રાજાની નીચેના ભાગમાં બીજા પાંચ હાથીઓને, અને સૌથી નીચેના ભાગમાં સાત હાથીઓના, સુશોભને તરીકે ઉપયોગ કરેલ છે. વળી, જમણી બાજુ, ઓગણીસ અને ડાબી બાજુ બીજા વીસ હાથીઓ ચીતરેલા છે. આ રીતે, કુલ બાસઠ હાથીઓનો ઉપયોગ ચિત્રકારે આ હાંસિયામાં સુશોભન તરીકે કરેલ છે. ચિત્રકારે આ પ્રતના પાનાંઓ શણગારવા માટે હાંસિયામાં હાથીઓને પણ છૂટથી સુશેભન તરીકે ઉપયોગ કરેલ છે; તે હાંસિયાઓમાંથી ખાસ ચૂંટી કાઢેલા ચાર હાંસિયાઓ ચિત્ર ૨૬૫ થી ૨૬૮ તરીકે પ્રાણીસૃષ્ટિના અભ્યાસીઓ માટે અહીં પ્રથમ જ વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ફલક ૧૧૨ ચિત્ર ૨૬૯ ઊંટ તથા કુલનાં સુંદર છેડનાં સુશોભન, આ હાંસિયામાં ઉપરની ટોચે આઠ ઊંટ, સૌથી નીચે બીજા આઠ ઊંટ, જમણી બાજુએ ઉપરથી નીચે ચાવીસ ઊંટ અને ડાબી બાજુએ સોળ ઊંટ, કુલ મળીને, છપ્પન ઊંટન સુશોભન તરીકે ઉપયોગ ચિત્રકારે કરેલા છે. ચારે બાજુ ફરતાં ઊંટેનાં સુશોભનની મધ્યમાં એક i સુંદર છોડને, ચિત્રકારે બહુ જ સ્વસ્થ ચિત્તે ઉપગ કરેલ છે. ચિત્ર ૨૭૦ ઊંટ તથા રાજાનાં સુશોભન. આ હાંસિયાના ત્રણ ભાગ પાડેલા છે. સૌથી ઉપરના પ્રથમ વિભાગમાં એક કિંમતી સુવર્ણ પલંગમાં, એક સ્ત્રી સૂઈ ગએલી છે. તેણીના પલંગની બંને બાજુએ એકેક સ્ત્રી સેવિકા, સેવા કરવાને તત્પર ઊભેલી છે. વચ્ચેના બીજા ભાગમાં વઆભૂષણેથી સુસજ્જિત થએલે રાજા બેઠેલો છે. રાજાનું અડધું જ શરીર ચિત્રકારે કયા આશયથી ચીતરેલું હશે, તેની કાંઈ પડતી નથી. અર્ધ શરીરવાળા રાજાની બન્ને બાજુએ એકેક સેવક, સેવાની તત્પરતા બતાવતો ઊભેલો છે. રાજાની તથા સેવકોની નીચેના ભાગમાં બે ઊંટસવારે ચીતરેલા છે. ચિત્ર ૨૭૧ શહેનશાહના સુશોભનો. આ હાંસિયાની મધ્યમાં કીંમતી સેનાના સિહાસન ઉપર શહેનશાહ એઠેલા છે. શહેનશાહના મસ્તક ઉપર સુવર્ણનું રાજ છત્ર લટકી રહેલું છે. રાજછત્રના ઉપરના ભાગમાં બે ઘોડેસવારે ઘોડા ઉપર બેસીને યુદ્ધ કરતાં ચીતરેલા છે. શહેનશાહની બંને બાજુએ એકેક સેવક ઊભેલો છે. શહેનશાહ પિતાના ઊંચા કરેલા ડાબા હાથથી સામે ઊભેલા સેવકને કાંઈક હકમ ફરમાવતે બેઠેલે છે. શહેનશાહની નીચે જૂદા જૂદા પક્ષીઓ ચીતરેલાં છે. ચિત્ર ર૭ર રાજાનાં સુભનો. આ હાંસિયાની મધ્યમાં પણ કીમતી સેનાના સિંહાસન ઉપર રાજા બેઠેલે છે. રાજાના જમણા હાથમાં પાંચ પાંખડીવ કમલ કુલ છે. રાજાના મસ્તક ઉપર નાનું રાજછત્ર લટકે છે. રાજાના સિંહાસનની નીચેના ભાગમાં બે સ્ત્રીઓ, એક બીજાની સાથે વાત કરતી બેઠેલી છે. રાજાના મસ્તક પરના છત્રના ઉપરના ભાગમાં બે ઘોડેસવારે, એકબીજા સાથે યુદ્ધ કરતા ચીતરેલા છે. ચિત્ર ૨૭૧માં ચીતરવામાં આવેલા શહેનશાહ અને ચિત્ર ૨૭૨ ના રાજાની જે ઓળખાણ મળી જાય તો આ પ્રત લખાવ્યાના સમયની પણ ચોક્કસ ખબર પડી શકે, "Aho Shrutgyanam Page #227 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિવરણ [૭૫ ચિત્ર ર૭૩ હાથી તથા ઘોડાનાં સુશોભને. આ હાંસિયાને પણ ત્રણ ભાગમાં વહેંચી નાંખે છે. ઉપર જે પહેલા ભાગમાં એક છેડેસવાર છે. બીજા ભાગમાં બે પગે ચાલનારી-પદાતિસિનિકો છે, જ્યારે ત્રીજા ભાગમાં એક હાથીસવાર છે. ચિત્ર ર૭૪ હાથી તથા ઘેડાના સુશોભન. આ હરસિયાના ત્રણ ભાગ છે. ઉપરના પહેલા બાગમાં એક ઘોડેસવાર છે. બીજા ભાગમાં એક હાથીસવાર છે, જ્યારે ત્રીજા ભાગમાં એક હાથમાં ઢાલ, અને બીજા હાથમાં તલવાર પકડીને એક સૈનિક બેઠેલે છે. ચિત્ર ૨૫ ઘોડેસવારનાં સુશોભને. આ હાંસિયામાં ઉપરથી નીચે ઘેડેસવારની ચાર હાર છે. સૌથી ઉપરના ભાગમાં જુદા જુદા દેશના વાવટાએ હાથમાં ઝાલીને ઊભેલા પાંચ માણસેના માત્ર મસ્તકનો જ ભાગ તથા જૂદા જૂદા પાંચ વાવટાએ જ દેખાય છે. આ પાંચ માણસો તથા વાવટાઓની નીચે અનુક્રમે ચાર ચાર ઘોડેસવારની ચાર હારોમાં કુલ સેળ ઘેડેસવારો ચીતરેલા છે. દરેકને ચહેરાઓ તથા પહેરવેશે જોતાં આ બધાંએ ઘેડેસવારે જૂદા જૂદા દેશના યવન સૈનિકે દેખાય છે. આ હાંસિયામાં પરદેશી સૈન્યની રજૂઆત ચિત્રકારના સમયની કેાઈ વિદેશ સિન્યની ચઢાઈની સાબિતી તે આપતી નથીને ? ચિત્ર ર૭૬ ઘડેસવાર, હાથીસવાર તથા મેરનાં સુશેને. આ હાંસિયામાં સૌથી ઉપરના ભાગમાં આકાશમાંથી એક ઘોડેસવાર નીચે ઊતરતો લાગે છે, ઘોડાની દેડવાની ગતિ અને છેડેસવારના ઊડતા ઉત્તરાસંગના છેડાઓ જોતાં આપણને ઘેડ પૂરપાટ દોડતું હોય એમ લાગ્યા વિના રહેતું નથી. મધ્ય ભાગમાં ઊંચી સૂંઢ કરીને દેડતા હાથી ઉપર બેઠેલા હાથીસવાર, પૂંઠ વાળીને પાછળના ભાગમાં તો બેઠેલે છે. હાથી પણ પૂરપાટ દોડે છે. સૌથી નીચેના ભાગમાં આકાશમાંથી નીચે ઊતરતે મેર દેખાય છે. આ હાંસિયામાં ત્રણે પ્રાણીઓ અને ઘોડેસવાર તથા હાથીસવાર જાણે જીવંત જ ના હોય તેવી ખૂબી ભરી રીતે રજૂ કરેલાં છે, જે ચિત્રકારની ચિત્રકળામાં સિદ્ધહસ્તતા બતાવે છે. ચિત્ર ર૭૭ નૃત્ય કરતી સ્ત્રીઓનાં સુશોભન. આ હાંસિયાના ઉપરના ભાગમાં એક , સુંદર વસ્ત્રાભૂષણથી સુસજ્જિત થઈને બંને હાથમાં વીણા પકડીને, નૃત્ય કરતી દેખાય છે. મધ્ય ભાગમાં ઝીણા ઝીણા હંસપક્ષીઓ ચીતરેલા છે. નીચેના ભાગમાં બીજી એક સ્ત્રી વસ્ત્રાભૂષણથી સુસજિત થઈને નૃત્ય કરતી દેખાય છે. ચિત્ર ર૭૮ નૃત્ય કરતી સ્ત્રીઓનાં સુશેને. આ હાંસિયાના ત્રણે ભાગે ચિત્ર ૨૭૭ને લગભગ મળતા છે. ચિત્ર ૨૭૯ ઊડતી પરીઓનાં સુશોભનો. આ હાંસિયામાં ઉપર અને નીચે, એકેક ઊડતી પરી રજા કરેલી છે. પશ્ચિમ ભારતીય ચિત્રકલાની ક૯પસૂત્રની હસ્તપ્રતેમાં ઊડતી પરીઓ પહેલી જ વખત આ હસ્તપ્રતમાં આપણને જોવા મળે છે. આ ત્રણે હાંસિયાઓમાંનાં પાત્રો ચિત્રકારની નૃત્યના પાત્ર ચીતરવાની કુશળતા સાબિત કરે છે. ફલક ૧૧૫ ચિત્ર ૨૮૦ નૃત્ય કરતી સ્ત્રીઓનાં સુશોભન. આ હાંસિયાના ચિત્રકારે પાંચ ભાગ પડેલા "Aho Shrutgyanam Page #228 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર ક૯૫કુમ ગ્રંથ બીજે છે. સૌથી પહેલા ઉપરના ભાગમાં બે સ્ત્રીએ પોતાના એક હાથે ઢોલ વગાડે છે, અને બીજો હાથ ઊંચા કરીને નૃત્ય કરતી દેખાય છે. બીજા ભાગમાં સુંદર ફૂલની ચિત્રાકૃતિ ચીતરેલી છે. ત્રીજા-મધ્ય -ભાગમાં બીજી બે સ્ત્રીઓ પોતાના બંને હાથ તાળી લેતી અને એકબીજાની સામસામી જતી નૃત્ય કરતી દેખાય છે. ચોથા ભાગમાં સુંદર ફેલની ચિત્રકતિ ચીતરેલી છે. પાંચમા ભાગમાં એક હંસ યુગલની ચિત્રાકૃતિ ચીતરેલી છે. ચિત્ર ૨૮૧ નૃત્ય કરતી સ્ત્રીઓનાં સુશોભનો. આ હાંસિયાના પાંચ ભાગો ચિત્ર ૨૮૦ ને બરાબર મળતા જ છે. ચિત્ર ૨૮૨–૨૮૩ નૃત્ય કરતી સ્ત્રીઓનાં સુશોભનો. આ હાંસિયાના ભાગો ચિત્રકારે પાડેલા છે. ઉપરના ભાગમાં ચીતરેલી નર્તકીના જમણા હાથમાં એક આભૂષણ છે, અને ડાબે હાથ વિતર્ક-મુદ્રા એ છે. તેણીનો ડાબે પણ જરા ઊંચે છે; તેણીએ ઉત્તરસંગ, અડધી બાંયની કંચુકી, સાડી અને આભૂષણે પરિધાન કરેલાં છે. તેણીની આજુબાજુ ફૂલો ચીતરેલાં છે. ચિત્ર ૨૮૩ ઉપરના જ હાંસિયાના નીચેના ભાગમાં ચીતરેલી નકીના જમણા હાથમાં વીણા છે, અને ડાબે હાથ વિતર્ક-મુદ્રામાં છે. તેણીને જમણે પગ જરા ઊંચે વાળેલો છે; ઉત્તરસંગ, કંચુકી, સાડી, દુપટ્ટો અને આભૂષણે તેણીએ પરિધાન કરેલાં છે. તેણીની આજુબાજુ ફૂલે ચીતરેલાં છે. ચિત્ર ૨૮૦ થી ૨૮૩ વાળાં ચિત્રો મધ્યેના નર્તના પાત્રવાળાં આ ચિત્ર વસ્ત સંકલનનાં અપ્રતિમ પ્રતિનિધિ જેવાં છે. ચિત્રકાર બરાબર જાણે છે કે ચિત્રોમાં શું કહેવાનું છે અને તેને અનુરૂપ તે રચના કરી શકે છે. આ ચિત્રોનાં પાત્રોનાં એકેએક અંગ એવાં તો બારીક અને પ્રમાણસર દોરાએલાં છે કે આપણી સામે જાણે તે સમયની જીવતી જાગતી ગુજરાતણે ગરબે રમતી ખડી ન કરી દીધી હોય? ::: "Aho Shrutgyanam Page #229 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" 280-283 The dancing figures decorated in the side panels of DVS KS २८०-२८३ नृत्य करतां पात्रोनां सुशोभनो Page #230 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #231 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ આ આકાશચારી–૫૧ આનંદ-૫૮ આમ્રવન ઉઘાન-૫ આમ્રવૃક્ષ–૩૯ આર્યકાલક–૨૨,૨૩,૨૪,૨૫,૨૭,૨૮ આવશ્યક નિયુક્તિ-૧૪ આશ્રમપદ ઉદ્યાન-૪ર આષાઢ-૬ આસપાલવ–૫૫ ભાષભદt-૬ શષભદત્ત અને દેવાનંદા-પ 2ષભદત્ત બ્રાહ્મણ-૫,૧૦,૧૮ ભદેવ ભગવાન-૩૯,૪૨,૬૬,૬૭ ત્રિભુપ્રભુ-૪૨ શષભ શ્રેષ્ટિ–૬૮ એકનાસા-૫૮ ઐરાવણ હાથી-૮,૫૩ એ ઓઢણી-૪૩ એ અકપિત-૧૯ અગ્નિકુમાર-૪૧ અગ્નિકુંડ-૬૫ અગ્નિભૂતિ-૧૯૬૩ અગ્નિ સંસ્કાર-૪૯ અગુરૂચંદન-૪૧ અચલબ્રાતા-૧૯ અશ્રુતિન્દ્ર-૧૧ અજંતા-ઇલોરાની ગુફી-૧ અજંતાની ગુફાઓ -૪૨,૫૪ અજંતાની પરંપરા-૫૪ અતિપાંડુકબલા-૧૧ અતિમુકતક-પપ અનુરાધા નક્ષત્ર-૩૭ અનંતા-૫૮ અપરાજતા-૫૮ અપાપાપુરી-૧૬,૧૯,૬૩ અમદાવાદ-૧૭,૫૧ અમરાવતી નગરી-૩૫ અરવિંદ મુનિ- ૩૮ અરિષ્ટનેમિ-૧૯,૬૬ અંરિહંત-૫૮ અલંબુરા-૫૮ અવધિજ્ઞાન-૧૦,૧૧,૨૭,૩૫,૬૨ અવસ્થાપિની નિદ્રા-૧૧-૧૮ અવંતિ દેશ-૪૦ અશ્વમેન રાજા-૧૭ અરવા જિલ્પવૃક્ષ–૨૦ અશોકલતા-૯ અશોકક્ષ-૧૪,૨૭,૩૭,૪૨,૫૪ અષ્ટ માંગલિક-૭ અસતાક્ષ યક્ષ-૪૦ અસુરેન્દ્ર-૩૩ ઈન્દ્ર-૭,૧૦,૧૧,૧૨,૧૫,૨૩,૨૪,૨૭ ૨૮,૩૫,૩૭,૪૨,૪૩,૬૨,૬૩ ઈન્દ્ર નીલરત્ન-૯ ઈન્દ્રભૂતિ-૧૬,૧૯,૨૦,૬૩ ઈન્દ્રસભા ૯૧૦ ઈન્દ્રાણી - ૧૦ ઈલાદેવી પ૯ ઈલોરાની જેનગુફા૧ ઈશાનદ્ર-૩૫ અંકન ૫૬ અકાલ ૫૫ અંગમરેડ-૬૩ ઉજજયંત પર્વત-૧૯ ઉજ્જૈની - ૨૩ ઉત્તરાનંદા-૫૮ ઉત્તરાફાગુની નક્ષત્ર-૬,૨૪,૨૭, ઉતરાષાઢા નક્ષત્ર-૪૩ ઉદેપુર-૯ ઉદ્યાનપાલિકા-૩૭ કટપૂતના વ્યંતરી-૬૧,૬૨ કદલી વૃક્ષ-પ૧ કદલી સ્તંભ૨૧ કદંબનું ફૂલ–૫ કમઠ તાપસ—૧૫ કમલપુર નગર-૩૮ કમલ ફૂલ,- ૧,૨,૩,૧૪,૪૧,૪૮,૫૦,. ૫૭,૬૪ કમલિની-પ૭ કમંડલુ ૪૧,૪૪ કલ્પવૃક્ષ-૮, ૩૩,૬૦ કે સત્ર –૫,૬,૨૧,૪૧,૪૨,૪૩,૪, ૪૫,૪૭,૫૧,૫૨,૬૦,૬૪,૬૮,૬૯,૭૦, ઊંટ-૭૪ ઊંટસવાર કલ્પસૂત્ર અને કાલકકથા-પ "Aho Shrutgyanam Page #232 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રક૯૫હૂમ ગ્રંથ બીજે કલ્પસૂત્ર સુબોધિકા-૮ કલ્યાણક-૬,૭ કલશ૭૦ કલહંસ-પ૭ કલાની દ્રષ્ટિ-૫,૫૧ કલા રસિકે-૧, ૫,૪૯,૭૨ કલા સમૃદ્ધિ-૫૧ કળ પ્રેમી–૫૧,૫૨ કૃષ્ણ વાસુદેવ-૬૬ કાચબો–૧,૨ कापालिक-३१ કાપાલિક-૩૮. કામધેનુ-૩૩ कार्यदी नगरी-४ કોલક-૨૩ કાલકથા-૫૧ કાલકકથા સંગ્રહ-૨૮ કલિક કુમાર-૨૨,૪૫ કાકરિ-૨૩,૨૪,૨૮,૪૭,૪૮ કાલકાચય–૨૫,૨૬ પઢિાવીકાલિકાદેવી-૪૬ કાલિકાદેવીનું મંદિર-૩૯ કાલિકાની મૂતિ-૩૯ કાલી ચૌદશ ૩૮ કાદ પટ્ટિકા-૧,૨,૩ કાપદિકાનાં સુશોભનો-૧,૨,૩ કુર્કટ (કુકડો)-૧ કુમારગ્રામ-૬ ૦ કુમુદચંદ્ર ઉપાધ્યાય-૩૧,૩૮,૪૬ કુદેશ-૬૬ કુસુમકરંડ ઉદ્યાન-૩૮ –૫૫ કેવલદન-૧૬,૧૯ केवलज्ञान -३० કેસરીસિંહ-૫૪,૫૫ કેવા-કલ્યાણકકેવલ્યજ્ઞાન -૬,૧૪,૧૬,૧૯,૩૭,૪૪, કેડાલગેત્રી-૬ ઠાર કપત્ર-૫૫ ચક્રવતીએ-૧૫ कोसंबी नगरी-४ ચતુર્વિધ સંઘ-૪૯ કૌશાંબી નગરી-૬૩ ચમરેન્દ્ર-૬૨ કંબ દેવ-૬૧ શ્યવન કલ્યાણક-૬ ખ चारणमूनि-३० ખજૂર-૭૧ ચારણમુનિ–૩૩,૩૪,૪૨ ખજૂરીનું ઝાડ–191 ચિત્રકનકા-૫૯ ગ ચિત્રકળા-૨,૫,૫૧,૫૬,૭૦,૭૫ ગજ-૫,૭ ચિત્રકાર-૨, ૩,૫,૬,૭,૯,૧૦,૧૨,૧૪ ગજેન્દ્ર-૩૪ ૧૫,૧૬,૧૭,૧૮,૨૦,૨૪,૨૭,૪૧,૪૩ ગણધર-૧૬,૧૯,૨૦,૨૧ ૪૪,૪૫,૪૬,૪૮,૪૯,૫૦,૫૧,૫૨,૫૩ ગભિલ્લ રાજા-૨૩ પ૪,૫૫,પ૬,પ9,૫૯,૬૦,૬૧,૬૨,૬૩ ગઈબી-૨૩ ૬૪,૬૫,૬૬,૬૮,૬૯,૭૦,૭૧,૭૨૭૩ ગભ સંક્રમણ–૧૭ ૭૪,૭૫,૭૬ ગર્ભપહાર-૧૦ ચિત્રગુપ્તા-૫૮ ગંગાનદી-૬૧ ચિત્ર રિચ-૨૦,૨૧,૨૨, ગંગાવત–પ૭ ચિત્ર પ્રસંગ-૬૨,૬૩,૬૪,૬૫,૬૬,૬૭ ગ્રંથભંડાર–૧,૨,૩,૫ ચામ-૫૧ ચિત્રમાળા-૪૨ ગ્રામીક સંનિવેશ ચિત્ર વિવરણ-૧ ગુજરાત ચિત્રા-૫૯ ગુજરાતના જેનો ૫૧ ચિત્રાકૃતિ-૧,૨,૩,૬,૭,૧૧,૧૩,૧૫, ગુજરાતના રાજાઓ-૧ ૧૬,૧૮,૨૦,૨૧,૨૨,૨૩,૨૫,૨૬,૨૮ ગુજરાતની જૈનાશ્રિત કલાસમૃદ્ધિ-૧ ૪૨,૪૩,૪૫,૪૬,૪૮,૫૦,૫૧,૫૭,૬૧, ગુજરાત ગરબે રમતી-૭૬ ૬૩,૬૪,૭૨,૭૩,૩૬ ગુજરાતી-૧૬,૧૭,૧૯,૪૨ ચિત્રા નક્ષત્ર–૧૯ ગુણશીલ ચિત્ય-૨૧ ચિત્રાવલિ–૫૩ ગુણકરસૂરિ-૪૫ વિત્ર ૨,૨૧,૨૨ ગુજરેશ્વર સિદ્ધરાજ જયંસહદેવ-૧ ચિંતામણી રત્ન–૩૩ ગેડે-૭૪ વીશે તીર્થકરે-૩ શ્રેયક દેવલોક-૭૧ ચૌદ મહાસ્વપ્રો-૫,૭,૨૦,૨૨,૩૩ ગૌતમત્ર-૧૬ ચૌદ વક-૭,૯,૨૦,૪૮ ગૌતમસ્વામી-૧૬ ચંદનબાલા-૬૩, ૬૪ ચંદની દાસી-૬ ૩,૬૪ ધનઘાતી કર્મ–૩૭ ચંદ્ર-૭,૮,૯,૧૧,૧૯,૨૪,૨૯,૩૪,૩૫ ધુવડ પક્ષી–૬૧ ૩૭,૪૨,૪૩,૫૩,૫૪,૫૮ ઘોડેસવાર-૭૫ चंद्र दर्शन-३० "Aho Shrutgyanam Page #233 -------------------------------------------------------------------------- ________________ શદરુચિ જૈનાચાર્ય –૪૫ જેને-૩ જેસલમેર-૧,૫ જબુકમાર-૬૮ જબુપ-૧૮,૨૨ ચંદ્રનાં કિરણે-ર૭ चंद्रप्रम-४ ચંદ્રપ્રભુ-૪ ચંદ્રલેખા પાલખી–૨૬ ચંદ્રવદના રાણી-૩૫,૩૬ ચંદ્રવિકાસી કમળ-૫૫,૫૭ ચંદ્રાનના સખી-૬૬ चंपकमाला--३ ચંપકમાલા-૩૮,૪૬, ચંપાનગરી-૧૩ એપિ–૫૫ દેવકી–૧૫ દેવદૂષ્ય વસ્ત્ર-૨૭,૩૭,૬ ૦. દેવ વિમાન–૭,૯,૨૦,૨૧,૩૪,૪૨, દેવશાને પાડે–પ૧ દેવાનુપ્રિય–૫,૧૫ દેવાનંદા-૬,૭,૮,૯,૨૦ દેવાનંદા બ્રાહ્મણ-૫,૧૦,૧૫,૨૮, દેવેન્દ્ર-૩૪ તપાગચ્છીય જૈન જ્ઞાનભંડાર–૨૯ તક્ષશિલા નગરી-૬૭ તાડપત્રના ચિત્ર-૨૨ તાડપ્રત્રીય પ્રત–૧ તાન-૫૧ તિમિ-૫૭. તિમિલ-૫૭ તિલક-૫૫ તિલતિલય-પ૭ ત્રિપૃઇ વાસુદેવ-૬૧ ત્રિશલા ક્ષત્રિયાણી–૧૧,૧૫,૧૮,૨૦, ૨૨,૨૨,૨૪,૫૩,૫૪,૫૫,૫૬,૫૮ ત્રિપાઠી શલાકા પુરુષ ચરિત્ર-૧૪ तीर्थकर-३२ તીર્થંકર-૪,૬,૭,૧૧,૧૪,૧૫,૩૩,૩૪ ૪૯,૬૫,૬૭ તુલા રાશિ- ૭ તાધારા-૫૮ ધનદત્ત શેઠ-૩૯ ધનદેવકુમાર-૩૯ ધન શ્રેષ્ટિ-૬૯ ધનાવહ શેઠ-૬૩ ધર્મચક્ર-૬૭ ધર્મચક્રરત્ન–૬૭,૬૯ ધરાવાસ નગર–૨,૪૫ વજ (ધજા)–૭,૩૪,૪૨,૫૫,૫૬ વજા–૮,૧૪,૨૦,૫૫ ધાતકીખંડ-૩૩ ધારિણી રાણ-૬૩ ધારિણી શેઠાણી-૬૮ ધૂમાડા વગરને અગ્નિ-૨,૩૪ જન્મ કલ્યાણક-૬ જન્મ મહોત્સવ-૧૧,૧૨,૪૯ જન્મ સ્થાનક-૧૧ જન્માભિષેક–૧૧,૩૫ જયકુંજર હાથી-૩૬ જયંતિ -૫૮ જળ પૂર્ણકુંભ-૮ તિષ્ઠ-૧૪ તિથી વરાહમિહિર-૬૯ જાઈ-પ૫ જાતિસ્મરણ જ્ઞાન–૬૭ જલંધર ગોત્રી-૬ જિનભદ્રસૂરિ-૧ જિનમંદિર-૬,૪,૭,૬૯ જિનેશ્વર દેવ–૨૫,૨૭,૨૮,૩૩,૩૫ જૂઈ_પપ જૈન શ્રેથ-૨ જૈન ચિત્રકકુમ-૧ જૈન ધર્મ–૫૦ જૈન ધાર્મિક ગ્રંથ-૧૪ જેન રીતિરિવાજો-૫૦ જૈન શિલ્પ-૩ જૈન સ્થાપત્ય-૪૧ જૈન સાધુ-૨૩,૪૭,૬૯,૦૦ જેન સિદ્ધાંત-૩૯ જૈન સંપ્રદાય જૈન જ્ઞાન ભંડાર-૧ દધિવાહન રાજા-૬૩ દયાવિમલજી શાસ્ત્ર સંગ્રહ-૫૧ દાનવિરતિ રાગ-૧ દાન વિરતિ રાજા-૩૮,૩૯,૪૬ દાનવીય રાજા–૩૯,૪૦ દિકકુમારી-૫૮,૫૯,૬૦ दिन्न गणधर -३२ દિન્ન ગણધર-૪૦,૪૯ દીક્ષા કલ્યાણક- દેલવાડી-૨૯ देचकुलवाटके-२९ દેવકુલપાટક-૨૯ નતંકી–૭૬ નવકાર મંત્ર-૬૫ નવ શ્રેયક-૪૧ નવમાલિકા-૫૫ નવમિકા–૫૯ નાગકુમાર નિકાય-૬૧ નાગકેસર-૫૫ નાગરાજ-ધરણેન્દ્ર-૧૮,૬૪,૬૫, નાગાધિપ૬ ૧ નાટયશાસ્ત્ર૫૧ નિગદ-ર૭,૨૮ નિરુદ્ધ-પ૭ નિધૂમ અગ્નિ-૭,૯,૪૨ નિર્વાણ–૧૮,૫૦ નિર્વાણ કલ્યાણક-૭,૧૬ "Aho Shrutgyanam Page #234 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] નિધુ શિબિકા-′1 निसीह भाष्य- १ ન્રુતહસ્ત-૫૧ નૃત્ય ૫૧,૭૫,૭૬ નૃત્ય કરતી. શ્રીબા છંદ નેમિ જન્મ-૧૯ નેમિનાથ પ્રભુ-૧૯, ૬૫ નવભાર - ૬૬ नंदकपुराधिपति ३१ નંદા ૫૮ નંદ્યાવત-૩ દિવર્ધન—૨ ૬ નંદિવર્ધના—૫૮ નદીબાપુર નગર-૩૮,૪* નદીશ્વર દીપ-૧૧ નદીષેણ રાજવ-૭૩ નદીષેણુ રાન ૩૩ ૫ પાળાં–દ पद्मप्रभ-४ પદ્મલતા ક પદ્મવતી-પ૯ પદ્મ સરાવર ૭,૯,૨૦,૩૪,૪૨,૫૬ પદ્માસન ૭,૧૪,૮,૧૯,૪૧,૪૬,૫ ૬ ૦ પરિકર–૬,૭ પરિધ શસ્ત્ર-૨ પૃથ્વામ-૨૮ પધ્ધ કાસન-૪૧ પવિત્ર કલ્પસૂત્ર છ } } પશ્ચિમ ભારતનાં તાડપત્રીય ચિત્રા--૧ પશ્ચિમ ભારતનાં પ્રાચીન ચિત્રકારો -૬,૧૭ પશ્ચિમ ભારતનાં સુરો બંને-૩ પશ્ચિમ ભારતની ચિત્રકલા ૪,૪૬,૪૯ ૫૬, પ્ પશ્ચિમ ભારતની નાશ્રિત ક્લા-૧,૪૩ પશ્ચિમ ભારતની પ્રશ્ન જ પશ્ચિમ ભારતની સ્ત્રીએ-૫૪ પ્રત્યાખાન ૬૫ પ્રતિષ્ઠાનપુર-૬૮ પૃથ્વીરાણી ૬૩, ૩૪,૪૨,૪૩,૫૭ પૃથિવી પદ્ધ પ્રવચન મુદ્રા-૧૬ प्रवचन सारेशद्वार-२ પ્રમામ ગણધર ૧,૨૦ પાશુ-૨૯ પાટલ-૫૫ પાટલી-૧,૨,૩,૪ પાટલીખંડ નગર-૩૭ પાટલીપુત્ર–૬૯ પાણિગ્રહણ-૩૬, ૬ ૦ પાચારી ૫૧ પામકુમાર-૧૬, ૬૫ પાનાથ પ્રભુ-૧, ૬૫ પાર્શ્વપ્રભુ-૪૧,૪૨ પાંડુકળા-૩૫ પાંડુકવન-૧૧ પ્રાકૃતિક દ્રશ્ય--૪૪,૪૬ પ્રાણી જિપિશાચ-ટ પ્રિયંગ-૫૫ પ્રીતિમની રાણી-૩૮ પ્રવિજયજી મુનિ ૨૯ પુરૈશàત । પુલકરનં-૯ શુષ્પમાળા પહ પિકા-૨૯ પુષ્પાત્તર વિમાન–૬ મિની રાશી-રૂ॰ પુંડરીકા-૫૯ યુનાગ-૫૫ શુદ્ધિ-૬૨ પૂર્ણ કલશ-૩,૪૨,૫૭,૫૬ પૂર્ણકુંભ (લશ)-૭,૮,૨૦ પૂર્ણ ચંદ્ર-૮,૨૦ પૂમા=૨ "Aho Shrutgyanam" જૈન ચિત્ર પન્નુમ ગ્રંથ બને વિત ક્ષેત્ર-૨૭,૩૪ ૫-૨૫ પાપ૮૭૦,૭૧ ગાગ્નિ તપ-૬૫ * કુલ છે-૭૨,૭૪ ફૂલનાં વાછર ફૂલની માળા ૬,૮,૨૦,૩૪,૪૨ ૫૧,૧૬ બલ-૫૫ ખુલવા પ બુલબાનુ કુમાર-૨૪,૨૫ અલાહિકા—૫૮ મુળદ-૮,૧ બળભદ્ર-મ લાદેશ વ નવલક બ્રહ્મા-૩ મ m& બાલિ રાજા -૨૬, ૬, ૬૮ જ્ઞાનયુ પામ-૧,૧૮ બ્રાહ્મણકું ડ નગર -૬ બન્નેલ ક્ષ-૧ ઔદ્દ ભગવાન—૫૪ ભ ભગવતી સૂત્ર-૩ #ફાર્શ્વ-૨૬ ભટ્ટાર ૨૯ ભા. બાબર ભદ્રબાહું.. સ્વામી ૬૮ ભદ્રા -૫૯ ભવનપતિ-૧૪ ભાગવત-૧૫ ભારતવ-૨૨ કાસન-૧,૧૬,૨૨,૨૬ ભરતક્ષેત્ર—૧૦,૧૯,૧૪,૩૮,૩૯,૮૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ ભાતૃચંદ્ર-૨૯ भीमकुमार-३१ ભીમકુમાર-૩૮,૩૯, ૪૬ ભૂગઈ--૪૯ ભોગમાલિની-૫૮ ભગવતી–૫૮ ભશંકરા-૫૮ મચારી–પર ભૌમિતિક આકૃતિ-૪૮,૫૧,૫૨,૫૩, ૬૨,9,19૧,૭૨ ૨૩ મેઘમાલિની–૫૮ મેધવતી-૫૮ મેથંકરા-૫૮ મેતાર્ય–૧૯ મેદપાટ-૨૯ मेदपाटदेश-२९ મેરુપર્વત-૧૧,૧૨,૩૪,૩૫૬૬ મેવાડ-૨૯ મોકલરાણુ–૨૯ મેગ-૫૫,૫૬ મેર-૨,૬૭,૫ મૌર્યપુત્ર–૧૯ મેડિત–૧૯ મંદાર-૫૫ માંકડ-૨ માંગલિક કલશ-૩૪ માંગલિક ઘટ-૩૪ રાહુ –૩૬,૪૪ રાહુલ-૫૪ रिपुमर्दन राजा-३१ રિપુમન રાજા-૩૫,૩૬,૩૯,૪૭ રૂચક હીપ-૫૮,૫૯ રૂચક પર્વત–૫૮,૫૯ રૂપકાવતી-૫૮ રૂ૫-૫૯ રૂપાસિકા–પ૯ રૂક્ષ્મણી-૬૯ રેખાંક-૧ રહણ ગિરિ-૨૪ રહિણી-૧પ રંગમંજૂષા-૨૨ યવન સૈનિકે-૭૫ ચોદા-૧૫, ૬૦ યશોધરા-૫૪,૫૮ યક્ષરાજ-૪૬ યજ્ઞકુડ-૬૩ યૌવનાવસ્થા-૬૦ લગ્નમંડપ-૩૬,૫૧ લગ્ને વ્યવસ્થા-પ૧ લલિતાંગ રાજા-૩૮ લક્ષ્મણ ગણિ-૨૯ લક્ષ્મી-૭,૨૦,૩૪,૫૬ લક્ષ્મીદેવી-૮,૩૪,૪૨. લક્ષ્મીવતી-૫૮ લોકકથા-૪૮ લોકાવધિ-અવધિજ્ઞાન-૬૨ લોકાંતિક દેવતા-૧૩,૩૬ માહડીય ગ૭-૨૯ મત્સ્ય યુગલ-૧૩ મતિસાગર મંત્રી-૩૬ મધ્યમ ઉપરિતન શ્રેયક-૫ मध्यमउवरिम निवेक-३० મન : પર્યાય જ્ઞાન–૩૧. મનહરા પાલખી-૩૬ મયૂર પક્ષી–૭૦,૭૧,૭૨ મયૂર યુગલ–૧૦ મ -ડમર-૫૫ મહિલકા-પ૫ મહસેન વન–૧૯,૬૩ મહારાજાધિરાજ સિદ્ધરાજ-૧ મહાવીર પ્રભુ-૬,૧૧,૧૨,૧૩,૧૪,૧૫ ૧૬,૧૮,૧૯,૨૦,૨૧,૨૩,૨૪,૨૬,૨૭ ૪૩,૪૪,૬૧,૬૨ ૬૩,૬૪ મહાવીર નિવણ-૧૫ મહેન્દ્ર રાજા-રૂ૭,પર, મૃગલોચના સખી-૬૬ મૃગાવતી રાણી–૬૩ મુકાત્રિક-૩૩ માલવા-૪૬ મિતકેશી--૫૯ મૂદ્ધના–૫૧ મૃતિ-૬, ૭,૧૬ મૂળા શેઠાણી-૬૪ મેધકુમાર દેવો-૧૪,૪૧ રત્નને ઢગલે-૭,૯,૨૦,૩ રતિસુંદરી-૩૯ રમણિક વિજય-૩૨ રાજગૃહ નગર ૨૧,૬૮ રાજછત્ર-૭૩,૭૪ રાજપૂત ચિત્રકલા-૪૩ રાજહંસ-૫,૫૭ રાજાધિરાજ-૨૩,૨૯ વજીર-૯ વજનાભ ચક્રવર્તી - ૬૭ વેજસ્વામી-૬૯ વજુસેન તીર્થંકર-૬૭ વસામત્રા-૫૮ વ્યા–૧૯ વર્દમાન-૬૦ વર્ધમાનકુમાર-૬ ૦ વર્ધમાન સંપુટ-૩ વરમાળા-૬૯ વરમંડપ-૩૬ વરસાદ-૫ રાજ્યાભિષેક-૩૬ રાજુલ-૬૬ રાત્રિભોજન–૩૯ रामादेवी-४ "Aho Shrutgyanam Page #236 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] વૃષુલ-૫,૭,૮,૯,૧૨,૧૩,૨૦,૩૩,૪૨ ૧૩,૫૪ વરાહમિહિર નિમિત્તશાસ્ત્રી–૬૮ વલિંગની પ વસુમતી રાજમારી-૯૪ વસંત સવ–૨૪ પસંપરા-૫૮ બુધ-૧ વાતાપના-૧૯,૪૩,૫૩,૫૪,૧૬ પામાર -૧૪,૪૧ વાયુભૂતિ ૧૯, ૨૩ વારસુતી નગરી-૩૩,૩૫,૩૭ વારાહીશ'હિતા નિમિત્તશાત્ર-૬૮ વાદરવેલા- પટ વારુણી-પ૯ વાસુદેવા ૧૫ વાસંતીવેલ-૫૫ વિક્રમપુર નગર ક વિક્રમ રાગ-૨) ૩૯ વિક્રમરાન-૭૯,૪૦,૪૬,૭,૪૮ વિક્રમ સંવત-૨૯ વિક્રમાદિત્ય-૪૬ વિચત્રા-પટ વિજાપુરી નગરી--૪* વિષયવતી રાણી–૬૧ મિંગ-વર્તુળ ઇ-31 વિજયવર્ધન રાજા–૩૮,૪૫,૪૬ વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ-૨૯ विजयसिंहाचार्य--१ વિજ્યા-૧૯ વિમાન-૩૪,૪૯ વિતર્ક-મુદ્રા-૭૬ વિશાખા નક્ષત્ર-૪.૧ વિશાલબુદ્ધિ મત્રી-કુદ્ર વિશાલા-૧૭, ૪૨ વિશાલા નગરી-ફe વિષ્ણુ-૧૫ નીતરાય નમઃવીર નિષ્ણુ-૧૬ વીર પ્રભુ-દ વેતાલ ૬,૪૯,૫૬ શ્વેતા-૩૧, ૩૨ ટિકા અવનવું બી-૫૫ વેશભૂષા-૬,૧૬,૧૯,૨૨,૪૭,૫૨,૫૪, = થાણુ-૨૨,૫૮,૫૬,૭૧ વૈજયંતિ પટે વના પર્વત વૈમાનિક લે!-૧૪,૩૪ વૈ.સિંહ રાજા-૨,૪૫ બમણુ દેવ-૪૧ વાંદરા-૨,૫૪ શ શકકળ-ર શકરાજા–૨૩ શકવંશ-૪૬ સ-૨૩ શનિક-૨૩ શક્ર-૧,૧૬,૨૭,૨૮ શક્ર સ્તવ−૧૦,૧૧,૧૫ શશ્ન સિંહાસન-૧૦, ૧૧ શાળા-૧૪ શૉ-૯,૧૧,૧૨,૧૫,૨૨ શતાનીક રાજા–૬૩ સતારા પર શય્યાતર-૪૭,૪૮ શરદ પૂનમ-૭૪ શરદ ઋતુ-છ શહેનશાહ ૪ બચુ ભવાન મહાવીર-૫, ૬, ૧૦, ૧ & ૧૫,૧૬,૨૭,૯૦,૪ બી-૨૧ શ્રમણા-૨૧ સ્પાયવાળા-૧૯,૭,૪૮,૫૬,૬ શાલીનું ગામ-' બાવા-૨૧,૨૫,૨૬,૪૪,૪૯ "Aho Shrutgyanam" જૈન ચિત્રાપમ ગ્રંથ બીએ શ્રાવિકાઓ-૨૧,૨૬,૪૯ શિકારીઓ-૩૦ શિરીષ વૃક્ષછ યાદવી-૧૯ શાના પ શ્રી--- શ્રીકૃષ્ણ-૧૫ શ્રીફળ શ્રીવત્સત્ર શ્રી શેખર-૨૧,૫૪ શ્રી શેખર રાખ્ત-૩૭ શુક્લાન-૩૪, 519 શુભાવાસ નગર-૩૯ શ્રુતદેવી-૩ ૩ શ્રુતજ્ઞાન-૨૮ શ્રુતજ્ઞાની–૪૭ અતિ-પ રોપવની પ શ્રેયાંસકુમાર-૬૬,૬૭ शैलेष यान ३२ કોથી યાન ૪૧,૪ રો-૧૯૪૯ ૫૬ शंख कुमार - ३२ રામકુમાર-૪, ૬ શબા - ૧ સ વિર-૨૬ સ્થાપનાચાર્યું-૨૬,૪૯, ૬૫ સમવસરણ-૬,૧૪,૧૯,૨૧,૨૬,૭૬, ૨૮,૪૪,૪૫,૫૪,૬૨ समवसरण - ३०,३१ સમવસરણ પ્રકરણ-૧૪ સમાહારા-૫૮ સમ્મેતશિખર-૧૮,૪૦,૪૯,૫૦ सम्मेतशिखर- ३२ Thસ-2 * સ્વમાડા-૩૪ સર્વ પ્રથા-પ Page #237 -------------------------------------------------------------------------- ________________ [ ૮૩ સુવાર્ષ –૨૦ સુવાગિન-૨૦,૨૧,૨૨ સુપાશ્વનાથ-૪,૩૩,૪૧,૪૨,૪૪,૪૫, શબ્દસૂચિ સ્વરે–૫૧ સ્વસ્તિક (સાથીઓ)-૩ सरस्वती देवी-३० સરસ્વતી દેવી-૩૩,૪૧,૪૪ સહકાર-- બો-પપ સહસ્ત્રદલ કમલ-૫૬ સહસ્ત્રફણ પાશ્વનાથ-૬૪ સહસ્ત્રાત્ર વન–૩૬ सहसांबवण-३० સાગરચંદસૂરિ–૨૫,૨૬,૪૭,૪૮ સાગરેપમ–૬, ૨૮ સાતવાહન રાજ-૨૫ સાધુ-૪૯ સાવી-૪૯ સામાચારી–૪૩ સારસ પક્ષી–૫૨,૫૭ સારસબેલડી–પર સાલિવાહન રાજા-૨૫ સાહિ રાજા-૨૨,૨૩ સિદ્ધતિલક શેઠ-૩૯ સિદ્ધ નાવિક-૬૧ સિદ્ધરાજ રાજા-૪૦ સિદ્ધશીલા–૭,૧૬,૫૦ સિદ્ધહસ્તતા-૪૧,૪૫,૪૮,૭૫ સિદ્ધાર્થ ક્ષત્રિય-૧૨,૧૩,૧૮,૨૧,૨૨ સિદ્ધાર્થ ઉધાન–કર सिरीष वृक्ष-३० સીદી સૈયદની મસ્જિદ-૧૭ સીમંધર જિનેશ્વર-ર૭ સુષા ધંટ-૧૧ સુદંષ્ટ્ર નાગ-૬૧ સુધમ ગણધર-૧૯, ૬૮ સુધર્મા સભા-૧૦,૨૭ सुपा राजा-३० સુપ્રતિઇ રાજા-૩૩,૩૪,૩૫,૩૬,૪૨, સુપાર્શ્વનાથ ચરિત્ર-૨૯,૩૨,૩૩,૫૧, પ૨,૫૪,૫૬ સુપાર્શ્વ પ્રભુ ૩૫,૩૭,૩૮,૩૯,૪૦,૪૧ ૪૪,૪૫,૪૬,૪૯,૫૦,૫૨,૫૪ સુપાર્શ્વરાજા-૪ सुपाश्चराजा-३० સુપાનાહ ચરિય–૨૯ सुपासनाह चरिय-२९ સુબુદ્ધિ નગરશેઠ-૬૬ સુભાગા-૫૮ સુમતિનાથસુમેધા-૫૮ સુમેરુ પર્વત-૩૫ સુરભિપુર-૬૧ સુરસુંદરી રાણી–૨૨ સુરાદેવી-૫૯, સુરપા-પ૯ સુરેન્દ્ર-૨૭,૪૧ સુવત્સ૫૮ સુવણ-૧૦,૧૩,૨૧,૨૨,૨૮,૩૫,૩૭ ૪૨,૪૩,૪૪,૪૫,૬ ૦ સુવર્ણમય ધ્વજદંડ-૮ સુવર્ણયુગ -૧ સુવણવણું ૪,૩૫,૪૨,૪૪,૪૮,૪૯,પ૦ સુવર્ણાક્ષરી-૫૧ સુવિધિનાથ-૪ સુશોભને- ૧,૨,૩,૫૧,૫૨,૬૯,૭૦, ૧,૭૨,૭૩,૭૪,૭૫ સૂતિક:ધર-૫૮ સૂર્ય-૭,૮,૧૧,૨૦,૩૪,૩૫,૪૨,૪૧, સૂર્યવિકાસી કમળ-પ૫,૫૭, સૂર્યોદય-૧૩ સમપ્રભ રાજા-૬૬ સોમ બ્રાહ્મણ-૬૦ સેમી-૩૫,૩૬,૪૫ सोमाभार्या-३०,३१ મારાણી–૭૭,૫૧,૫૪ સોમિલ બ્રાહ્મણ-૧૯૬૩ સૌધર્મ દેવલોક-૯,૨૭ સૌધર્માવલંસક વિમાન–૧૦,૬૨ સૌધર્મેન્દ્ર-૯,૧૦,૧૧,૧૨,૩૫,૬૨ સંગીત-૪૯,૫૧ સંગીત-નાટ–પાવલિ-૫૧ સંગીતશાસ્ત્ર-પ૧ સિહ૧,૬,૭,૮,૨૦,૩૪,૩૯,૪૨,૪૬, પપ,૫૬,૬૧,૬૮,૭૩ સિહાસન-૩,૧૦,૧૧,૧૨,૧૩,૧૫,૨૧, ૨૨,૨૩,૨૫,૨૬,૨૭,૨૮, ૩૫,૩૭,૪૨, ૪૭,૪૪,૪૫,૪૬,૪૭,૪૮,૬૨,૬૯,૭૩, હરણ-૩,૫૨,૭૦ હરિÍગમેલી (ષિ-૧૦,૧૧,૧૫,૧૮, ૨૪,૩૪ હરભદ્રસૂરીશ્વરજી-૨૯,૩૪ હરિવહન રાજા-૩૮ હસ્તકર્મ-૧૧ હસ્તિનાપુર-૬૬ હસ્તિપાલ રાજા-૧૬ હાથી-૧,૨,૩,૮,૯,૨૦,૩૩,૪૨,૪૩, ૫૩,૬૨,૬૬ ૭૩,૭૪,૭૫ હાથીસવાર-છપ હાસ ૫૯ હિમાવાન પર્વત-૮ हीराणंद-२१ હીરાણંદ-૨૯ હી–પ૯ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર-૨૯ ૪૩, સુપ્રદત્તા-૫૮ સુપ્રબુદ્ધા–પ૮ સુપાર્શ્વકુમારે-૩૫,૩૬,૪૩,પર સૂર્યગ્રહણ-૪૪ सर्यदर्शन-३० सूर्यमंडल-३० સૂર્યમંડલ-૩૬,૪૪,૬૬ "Aho Shrutgyanam Page #238 -------------------------------------------------------------------------- ________________ 84] જૈન ચિત્ર ક૯૫ઝુમ ગ્રંથ બીજો ક્ષિીર રસાગર-૪૧ ક્ષેમિલ નિમિત્તી-૬૧ હેમંત તુ-૨૬,૪૨ હંસાવલિ-૩ હંસપક્ષી-૧,૨,૩,૨૪,૨૬,૪૧,૪૪,૫ર હિરોળાખાટ-૫૮ 53,54,55,60,75 હંસયુગલ-૪૩ ક્ષત્રિયડ નગર–૧૨,૧૮,૨૬,૨૭. હંસલક્ષણ સાડી–૨૬ ક્ષીર સમુદ્ર-૭,૯,૧૭,૨૦,૩૪,૪૨,૫૭ જ્ઞાનકુલ-૧૬ "Aho Shrutgyanam'