Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S) { વાનના કરલોડ
- I (જ{ તો L{ }
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિઝ હાઇનેસ થી હિંમતસિંહજી સાહેબ
ઇડરના મહારાજા સાહેબ
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈડર સંસ્થાનના કેટલાક
પુરાતન અવશેષો
લેખક પંઢરીનાથ આ ઇનામદાર એમ.એ.,બી.એસસી. ડાયરેકટર ઑફ પબ્લિક ઈન્સ્ટ્રકશન ઍન્ડ આર્કીઓલૉજી
ઈડર સંસ્થાન
IYA,
-
(ાર
IDAR STATE
ડિપાર્ટમેન્ટ ઑફ આર્કીઓલૉજી
ઈડર સંસ્થાન હિંમતનગર
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ હક સ્વાધીન પહેલી આવૃત્તિ. ૫૦૦
૧૯૩૭ એક પરિયે
મુદાય બચુભાઈ પિપટભાઈ રાવત કુમાર પ્રિન્ટર ૧૪૫૪ રાયપુર, અમદાવાદ પ્રકાશક પઢરીનાથ આ.ઇનામદાર ડીપાર્ટમેન્ટ ઑફ આર્કીઓલોજી હિંમતનગર
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
ઈ
ડર સ્ટેટના ઐતિહાસિક અવશેષ વિષેની આ પુસ્તિકા જનસમાજ સમક્ષ રજુ કરતાં કેવા સંજોગામાં તેનું પ્રકાશન શક્ય થયું છે તે નિવૃતિ કરવાનું અસ્થાને નંદ્ધ ગણાય.
સંસ્થાનની શાળાઓનાં નિરીક્ષણ દરમિયાન પ્રાકૃતિક સૌદર્યની મારા મન ઉપર ઊંડી છાપ પડી. ટેકરીએ અને ડુંગરાઓ, લચી પડતી વનરાજિઓ, વિશાળ નદીઓના જળપ્રદેશને પેાતાના ઉરમાં સમાવતી રસવતી અને સમૃદ્ધ ખીણા,નૈસર્ગિક રેવરા, અને એ સર્વના કીર્તિકળશ જેવા પુરાતન કલાના ભગ્નાવશેષાએ મારૂં ધ્યાન ખેંચ્યું. મનેાહર મદિરા, વિવિધ અંગમરાડવાળી સુંદર શિલ્પમૂર્તિ, પ્રાચીન ચેાદ્દાઓની વીરત્વચક સમાધિ અને સાપાનખચિત સુંદર વાવેશ ત્યાદિ પ્રાચીન કલાવશેષોમાં દિનપ્રતિદિન મારા રસ વધતા ગયા. મેં જોયું કે આમાંના કેટલાક અવશેષો અતિ પ્રાચીન હેાઇ પુરાતત્ત્વના સંશોધન માટે ખૂબ અગત્યના હતા. આથી તેમને વધુ ખંડિત નહિ થવા દેતાં વર્તમાન સ્થિતિમાં સાચવી શકાય એવા ઉદ્દેશથી મે॰ દિવાનજી રાયબહાદુર, રાજરત્ન, લાલાશ્રી જગન્નાથજી ભંડારી, એમ. એ., એલએલ. મી., એમ. આર. એ. એસ., જેએશ્રી પાતે એક ઊંચી કોટિના વિદ્વાન અને પુરાતન સંસ્કૃતિના પ્રેમી છે, તેમની સમક્ષ મેં અરજ નિવેદન કરી કે પુરાતત્ત્વ સંશાધનને માટે આ સંસ્થાનમાં પુષ્કળ વસ્તુઓ પડેલી છે. એ સર્વેનું જો યોગ્ય સંશાધન થાય તે। આ પ્રદેશની પ્રાચીન સમૃદ્ધિ અને પુરાતન ઇતિહાસ ઉપર
૩
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવીન પ્રકાશ પડી શકે. એથી આ અવશેષોને સાચવી અને જાળવી રાખવાનું કામ કરવું જોઈએ. તેઓશ્રીએ આ બાબત નામદાર મહારાજાધિરાજ સાહેબ બહાદુર સમક્ષ નિવેદન કરવાનું વચન આપ્યું હતું. મહારાજાધિરાજ સાહેબ બહાદુર સંસ્થાનના પ્રાચીન ઇતિહાસ અને પુરાતન સંસ્કૃતિના પ્રેમી હોઈ, તેઓશ્રીએ પુરાતત્ત્વ સંશોધનનું એક અલગ ખાતું ખોલવાની મંજૂરીનું ફરમાન આપ્યું.
એ પુરાતત્વખાતું અલગ સ્ટાફની શક્તિઓ ભાગતું વિશાળ ખાતું બની રહે ત્યાં સુધી એ સંભાળવાનું કામ મેં મારે શિરે લીધું. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાનની મારી મહેનતનું ફળ આ પુસ્તિકામાં મૂકવાની હું રજા લઉં છું. સંસ્થાનના પ્રાચીન ઇતિહાસ વિષેનું આ અલ્પ નિવેદન અને મંદિરે, ઘુમ્મટની છત, શિલ્પમૂર્તિઓ તથા વાવોનાં આ પુસ્તિકામાં આપેલાં ફચિત્રો જનસમાજની રસવૃત્તિને જાગૃત કરી આ પ્રદેશના પુરાતન ઇતિહાસ અને સંસ્કૃતિ ઉપર પ્રકાશ પાડવામાં ઉપયોગી થશે તે હું મારો શ્રમ સાર્થક થે લેખીશ.
મહારાજાધિરાજ સાહેબ બહાદુરે જે ઉદારતાથી પુરાતત્ત્વસંશોધનખાતે યોજવા માટે ઉમદા ગ્રાન્ટની મંજૂરી ફરમાવી છે તે બદલ તેઓશ્રીને તથા મે. દિવાન સાહેબના અવિરત સમભાવ અને સહાય બદલ તેઓશ્રીને હું અત્યંત ઋણી છું.
પંઢરીનાથ આ ઇનામદાર ડાયરેકટર ઑફ પબ્લિક ઈસ્ટ્રેશન ઍન્ડ આર્કીઓલોજી
ઈડર સ્ટેટ હિંમતનગર ૧ નવેમ્બર ૧૯૭૬
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવેશક
ભેગેલિક પ્રદેશ અને ઇન્ડિયા સ્ટેસ એજન્સીમાં આવેલું ઈડરનું રાજીવ
પહેલા વર્ગનું સંસ્થાન છે. લોકભાષામાં તે એ “નાની મારવાડના નામથી જ સુવિદિત છે; કારણકે તેનું અમલકર્તા રાજ્યકુટુંબ અગિયારમી સદીથી આજ સુધીમાં ત્રણ વખત રાજપુતાનાના મારવાડમાંથી અહીં ઊતરી આવેલું છે
ગુજરાતના ઇશાન કોણમાં સાબરમતી નદીની પૂર્વ ૨૩.૬ અને ૨૪.૩૦ના અક્ષાંશ તથા ૭૨.૪૯ અને ૭૩.૪૩ના રેખાંશ ઉપર આ પ્રદેશ પથરાએલો છે. ૧૬૬૮ ચોરસ માઇલનું તેનું ક્ષેત્રફળ છે.
તેની ઉત્તરે સહી અને મેવાડના રાજ્ય, પૂર્વ મેવાડ અને ડુંગરપુર, દક્ષિણ તથા પશ્ચિમે અમદાવાદ જિલ્લાના બ્રિટિશ તાલુકાઓ તથા વડેદરા સંસ્થાનને પ્રદેશ, અને ઈશાન કેણમાં દાંતા રાજ્ય આવેલાં છે.
સીમા અરવલ્લીની ટેકરીઓ જે આ રાજ્યની સરહદ ઉપર દક્ષિણ વળાંક લે છે તે ઉત્તર અને પૂર્વની તેની પ્રાકૃતિક સીમા છે. એ કારણે આ બાજુને પ્રદેશ ડુંગર અને અરણ્યોથી વિભૂષિત, રસવતી ખીણોથી ખચિત અને સઈ, હરણાવ, હાથમતી, મે, વાત્રક તથા માઝુમ જેવી સાબરમતી નદીની શાખાઓથી જલ
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરિત છે. સાબરમતી નદી અને તેની શાખાપ્રશાખાઓ આ સંસ્થાનનાં પશ્ચિમ અને દક્ષિણનાં મેદાનમાં થઈને વહે છે.
વ્યવહારનાં સાધન અમદાવાદથી પ૫ માઈલ દૂર આવેલા આ રાજ્યના હિંમતનગર સ્ટેશને અમદાવાદ-પ્રાંતીજ રેલવે દાખલ થાય છે જે ૪૦ માઈલ આગળ જઈ અંતઃપ્રદેશના ખેડબ્રહ્મા સ્થાને વિરમે છે. આ લાઇન ઉપર ઇડર અને વડાલી એ અગત્યનાં સ્ટેશન છે. સંસ્થાનના અંતર્ગત પ્રદેશમાં ઠેરઠેર નિયમિત મોટર સર્વિસની બસો આવજા કરે છે. એ ઉપરાંત અમદાવાદથી હિંમતનગર સુધીને, વર્ષાઋતુ સિવાય નિયમિત ચાલુ એક ગાડામાર્ગ પણ છે.
પ્રાચીન અને ઐતિહાસિક સ્થળે ખેડબ્રહ્મા, શામળાજી, ભવનાથ વગેરે યાત્રાનાં પુરાતન પ્રસિદ્ધ સ્થળે આ સંસ્થાનમાં જ આવેલાં છે. ખેડબ્રહ્મા એ રેલવેનું સ્ટેશન છે અને ભવનાથ તથા શામળાજી સુધી મોટરને રસ્તા છે. મજકુર સ્થળોએ યાત્રાળુઓને મંદિરના સંચાલક તરફથી ઉતારાપાણીની દરેક પ્રકારની સગવડ આપવામાં આવે છે. ઉપરોક્ત ત્રણે સ્થળો એતિહાસિક દષ્ટિએ પણ અગત્યનાં છે કારણકે ત્યાં પુરા તન મંદિર અને પ્રાચીન કળાના સુશોભિત અવશેષો આવેલા છે.
તદુપરાંત હિંમતનગર, ઈડર, વડાલી, દાવડ, વડિયાવીર, કસનગઢ, આગિયા, મટોડા, પાંથલ, પિશીના, દેલવાડા, દેરેલ, પ્રતાપગઢ, રાયગઢ, ભિલોડા, ભેટાલી વગેરે બીજાંપણ ઐતિહાસિક અગત્યનાં સ્થળો છે. આ સર્વેમાં રેડાના પ્રાચીન અવશેષો તે ઇતિહાસ, કળા અને પ્રાચીનતાની ત્રિવિધ દષ્ટિએ સર્વથી વધારે અગત્યના છે.
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન ઇતિહાસ પુરાતન કાળમાં આ સંસ્થાનની ભૂમિ આબાદ અને સમૃદ્ધ નગરીઓથી ભરપૂર હશે એમ અહીંતહીં મળી આવતાં સુંદર ઘાટનાં શેભિત મંદિરનાં ખંડેરો, ઠેરઠેર વેરાએલી શિલ્પમૂર્તિઓ અને સ્થળે સ્થળે બાંધેલી સુશોભિત વાવો તથા કુંડે ઉપરથી જણાય છે.
પુરાણોમાંથી મળી આવતા ઉલ્લેખો મુજબ આ સંસ્થાનને પ્રદેશ દ્વાપર યુગમાં વાતાપી અને ઈવન નામના બે અસુર બંધુઓનું નિવાસસ્થાન હતો. એમણે આ પ્રદેશનું ખેદાનમેદાન કરી મૂકેલું તેથી અગત્ય ઋષિને એમને નાશ કરવો પડ્યો, ભવિષ્યોત્તર પુરાણના આધાર મુજબ કલિયુગ પછી ૨૨૩ર વર્ષે આ પ્રદેશમાં વેણીવત્સરાજ નામનો નૃપતિ રાજ્ય કરતા હતા. પ્રચલિત કહેતી મુજબ એને જન્મ ઈડરની ડુંગરીઓમાં થએલો. એની માતા હિમાલયના પર્વતીય પ્રદેશના ગઢવાલ-તેહરીમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી અને ત્યાંથી તેને ગરજ નામનો એક પક્ષી ઉપાડીને આ સ્થળમાં લાવેલો, જ્યાં તેણે ઉચિત સમયે એક પ્રતાપી કુંવરને જન્મ આપ્યો. વેણુવત્સરાજે અહીં કેટલાંક વર્ષો સુધી રાજ્ય કર્યા બાદ તેની નાગપત્નીની ઈચ્છાનુસાર તે આ સ્થળ ત્યજીને ચાલ્યો ગએલો. આજે પણ તારંગાના ડુંગરમાં તારણ માતાની ગુફા છે તે એના પાતાળમાં અદશ્ય થવાના સ્થાન તરીકે ઓળખાવવામાં આવે છે.
આ પછી લાંબા સમયે, ઈ. ને છઠ્ઠા સૈકામાં આરબ લોકોએ વલ્લભીપુરની ચલાવેલી લૂંટ પછી શિલાદિત્યના પુત્ર ગુહાદિયે ઈડરનો રાજ્યપ્રદેશ ભીલ લેકની પાસેથી જીતી લીધું. તેના
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારસેએ ઉત્તરોત્તર બસો વર્ષ સુધી રાજ્ય કર્યું, પણ ઈ. ૭૧૬માં ભીલ લોકોએ છેલ્લા રાજા નગાદિત્યને મારી નાખીને રાજ્ય પાછું લઈ લીધું. નગાદિત્યને પુત્ર બાપા રાવળ મેવાડ તરફ ચાલે ગયો અને હજી પણ તેના વંશજો ત્યાં રાજ્ય કરે છે.
કેટલાંક સૂર્યમંદિરનાં ખંડેરો અને કેટલીક શિલ્પમૂર્તિઓ આ સૂર્યપૂજક રાજ્યવંશના અવશેષ રૂપે ક્યાંક ક્યાંક મળી આવે છે.
આ રાજ્યવંશ પછી મારવાડના પરિહારો અહીં આવ્યા. આશરે ૩૦૦ વર્ષ સુધી તેમણે આ પ્રદેશ પર રાજ્ય કર્યું. આ વંશના છેલ્લા રાજા અમરસિંહે દિલ્હીના ચૌહાણરાજ પૃથ્વીરાજની સાથે રહીને શાહબુદ્દીન ઘોરી સામે સમરાંગણ ખેડેલો અને લડતાં લડતાં જ યુદ્ધભૂમિ પર પિતાના શરીર સામતે સાથે તેણે સને ૧૧૯૩માં પ્રાણ છેડેલા. આજે પણ ઈડરની બાજુમાં રાણઝાલાની ટેકરીઓ તરીકે જે બતાવવામાં આવે છે તે સ્થળેથી તેની રાણુઓ તેની પાછળ કુદી પડીને સતી થએલી એવી લોકકથા પ્રચલિત છે.
એ સદ્ગત રાજાના એક ભીલ સામંત હાથીડે આ પછી કેટલોક વખત અહીં રાજ્ય કર્યું. પણ તેના વંશજ સામળિયા સોડે તેના નાગર પ્રધાનની પુત્રી રૂપાળીબાના હાથની માગણી કરવાથી, કનાજના મહાવીર રાજા જયચંદના પૌત્ર રાવ સોનીંગની મદદથી તેને મારી નાખવામાં આવ્યો.
રાવ સોનીંગજીએ સન ૧૨૪૬માં ઈડરની ગાદી હાથ કરી અને તેના વંશજોએ આશરે ૫૦૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. રાવ રાજાઓ અત્યંત શુરવીર હતા અને તેમના સમયમાં રાજ્યની સીમા ખૂબ વિશાળ અને આજના કરતાં ઘણું વધારે હતી. આ વંશના રાજ્યકર્તાઓ તળા, કુંડે, વા, મંદિરે વગેરે
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પયોગી કામ વડે સદાને માટે આ પ્રદેશ ઉપર પોતાની સજીવ સ્મૃતિ મુકતા ગયા છે.
આ વંશને છેલ્લો રાજા રાવ ચન્દ્રસિંહ ઘણો નબળો થયો અને તેના સામંત તથા પ્રધાનને કબજે રાખવાને અશક્ત નીવડ્યો. તેણે ઈડર છોડયું અને વિજયનગર (પિળો)માં જઈને નિવાસ કર્યો. ત્યાં પોતાના જ સસરાને મારીને તેણે રાજ્યગાદી લીધી.
આ પ્રમાણે કેટલેક વખત અંધાધુધી ચાલ્યા પછી જોધપુરના મહારાજ અભયસિંહજીના લઘુ બંધુઓ મહારાજ આણંદસિંહજી અને રાયસિંહજીએ સને ૧૭૩૧માં ઇડરની રાજ્યગાદીનો કબજે લીધો. હાલના રાજ્યકર્તા મહારાજાશ્રી હિંમતસિંહજી એ વંશના મહારાજ આણંદસિંહજીથી ૧૦મા રાજા છે. તેઓશ્રી પ્રસિદ્ધ યુદ્ધવીર મહારાજા જનરલ સર પ્રતાપસિંહજીના પાત્ર છે અને સને ૧૯૩૧ની ૨૮મી એપ્રિલે તેઓશ્રીના પિતાશ્રી મહારાજા સર દૌલતસિંહજી સાહેબના કૈલાસવાસ બાદ ગાદી ઉપર આવ્યા છે.
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈડર સંસ્થાનના કેટલાક પુરાતન અવશેષા
હિંમતનગર
સં
સ્થાનની હાલની રાજ્યગાદી અમદાવાદથી ૫૫ માઇલ દૂર હિંમતનગર મુકામે છે. હાથમતી નદી ઉપર એ ગામ વસેલું છે અને સને ૧૪૨૬માં ગુજરાતના સુલતાન અહમદશાહે એ વસાવ્યું હતું. પેાતાના નામ ઉપરથી સુલતાને તેનું અમદનગર એવું નામ રાખ્યું અને ઇડરના રાવરાજાઓના હલ્લાઓને સામના કરવા તેને સ્થાનિક રેતી પત્થરને મજબૂત કાટ તેણે ચણાવ્યા. હાલમાં એ કાટના માત્ર એકજ ખંડિત ભાગ, આશરે ૪૦૦ ફૂટ લાંખા, હાથમતી નદીના કિનારા ઉપર કાલીમાતાના કુંડની બાજુમાં અવશિષ્ટ રહ્યા છે.
આ સ્થળની હવા અમદાવાદ કરતાં વધારે શીતળ હાઈ સુલતાન અહમદશાહ પેાતાના ગ્રીષ્મનિવાસ અહીં રાખતા. આજે જે જગ્યાએ રાજમહેલ છે તે ખડક પરજ તેણે મહેલ બંધાવેલા. સદ્ગત મહારાજા સાહેબ જનરલ સર પ્રતાપસિંહજી સાહેબે પેાતાના પ્રિય પૈાત્ર મહારાજા શ્રી હિંમતસિહજી સાહેબના નામ ઉપરથી આ સ્થળનું નામ ફેરવીને હિંમતનગર રાખ્યું.
૧૧
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાજીવાવ, જુમ્મા મસ્જિદ અને એક કુંડ એ આ મુસલમાન સમયના અવશેષ છે. કાજીવાવના શિલાલેખ મુજબ એ વાવ સંવત ૧૫૭૮ (સને ૧૫૨૨)માં સુલતાન મુઝફરશાહના વખતમાં ઇડરના સુખા મુબારિઝ-ઉલ-મુલ્કે બંધાવેલી. જુમ્મા મસ્જિદને શિલાલેખ ગુમ થયેા હેાય તેમ જણાય છે, અને કુંડમાં જોકે એક શિલાલેખ નથી. તાપણુ તેની આંધણી વગેરે કાટના ચણતર સાથે એવી રીતે સંકળાએલી છે કે કેટની સાથે તે પણ સને ૧૪૨૬માં બાંધવામાં આવી હશે એમ અનુમાન થાય છે.
કુંડ એ મધ્યમ પરિમાણના એક જળાશય જેવા જ છે. તેની ચારે બાજુ એક આંગણ જેવું બાંધેલું છે અને દંતકથા કહે છે કે આ સ્થાને સુલતાનની બેગમા સ્નાનાર્થે અને નમાજ પઢવા માટે આવતી. તેમના આવજાવના માર્ગ તરીકે ટેકરી પરના મહેલથી અહીં સુધી એક ભૂમિગત માર્ગ—ભોંયરું હતું. ઈડર
ઇડર અનેકશત વર્ષી સુધી રાજ્યગાદીનું સ્થળ હતું. સને ૧૯૦૨માં મહારાજા સર પ્રતાપસિંહજી સાહેબે હિંમતનગર મુકામે ગાદી ફેરવી. સંસ્થાનના મધ્ય ભાગમાં ચેાગમ આવેલી ઊંચી ટેકરીઓના પેટાળમાં ઇડર ગામ વસેલું છે. તેનું ઐતિહાસિક નામ ઇલ્વદુર્ગ અથવા ઇલ્લનને દુર્ગ એવું છે. હિંમતનગરથી ૧૮ માઈલ ઉત્તરે તે આવેલું છે. ચાતરફ આવેલી ટેકરીએ ઇડરના કુદરતી કાટ જેવી છે તેથી લાકભાષામાં એને ‘ઇડરીએ ગઢ’ કહેવામાં આવે છે. આ સંબંધી અનેક દંતકથાઓ અને લેકગીતા પ્રચલિત છે. આ ગઢ અનેક હુમલાએ સહન કર્યાં છે અને અનેક વખત આગળ ધપતા દુશ્મનાને એણે સફળતાથી ખાળી રાખ્યા છે.
૧૨
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનગરમાં આક્રમણની આવી અનેક ઉથલપાથલ થઈ છેવાથી શહેરમાં અને ડુંગર ઉપર કેટલાંક જૈન મંદિરો સિવાય પુરાતન અવશેષ બહુ ઓછા જ જોવામાં આવે છે. વજમાતાનું મંદિર, ડુંગરની ઊંચી ટોચ ઉપર બાંધવામાં આવેલું રાવ ભાણની કુપિતા રાણીનું લોકભાષામાં ઓળખાતું “રૂઠી રાણીનું માળિયું, રાવ રણમલની ચેકી, કળનાથ મહાદેવ, લીઈગામની પુરાતન વાવ, ધાંટીની બાજુમાં આશા ડાભીની વાવ, અને ગામમાં ચતુર્ભુજની વાવ એ આ સ્થળનાં પુરાતન સ્થાને છે. ડુંગરની હારની બીજી બાજુએ ગામની આસપાસ એક કેટ છે. આ બધાં સ્થળો ૧૪મી સદીથી પહેલાનાં હેય તેમ લાગતું નથી.
રણમલેશ્વર, પાળેશ્વર અને રાણું તળાવ પણ ૧૪મી સદી કે તે પછીનાં જણાય છે. ડુંગરની પશ્ચિમ બાજુએ “ફાટા તળાવ’ને નામે જાણીતું એક જૂના તળાવ જેવું સ્થાન જણાય છે અને ત્યાં રેતીઆ પત્થરને બદલે ઈટ વાપરેલી જણાય છે.
અહીંનાદિગંબર જૈનેના પુસ્તકાલયમાં કાનડી અને દેવનાગરી લિપિમાં જૂના તાડપત્ર પર લખાએલાં કેટલાંક પુસ્તક છે જે ઉપરથી અહીંના જૈનાચાર્યો અને સાધુઓને છેક દક્ષિણ હિંદ સાથે સંબંધ હશે એમ માનવાને કારણ છે. આમાંના ઘણાંખરાં ધાર્મિક અને કોઈ કોઈ વૈદક સંબંધીનાં પુસ્તક છે.
વડાલી ઈડરથી સાત માઈલ ઉત્તરે આવેલું વડાલી ગામ આ સંસ્થાનમાં ઈડરથી બીજા નંબરનું ગામ છે. ડુંગરે વચ્ચેની ફળદ્રુપ ખીણના સપાટ પ્રદેશમાં તે આવેલું છે. ચીની પ્રવાસી હ્યુએન સંગના ઉલ્લેખ મુજબ ઇસ્વી સનના છઠ્ઠા સૈકામાં એ એક સમૃદ્ધ નગર હતું અને “ઓછાલી' નામથી તેણે એનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાતના
૧૩
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્કાલીન પાટનગર વલ્લભીપુરની મુલાકાતે જતાં તે અહીંથી પસાર થયા. હાવા જોઇએ. બારમી સદીમાં આ સ્થળ વટપલ્લી તરીકે જાણીતું હતું. ગામના પ્રાન્ત ભાગેામાં પુરાતન મંદિશના ખંડેરા પડેલાં છે. એ ઉપરથી તે સમયે આ સ્થળ વિશાળ હશે અને પાછળથી તેના વિસ્તાર ઘટી ગયા હશે એમ માનવાને કારણ છે.
સંવત ૧૨૬૪ (સને ૧૨૦૮)ના એક શિલાલેખ જેમાં વદ્યનાથ મહાદેવના મંદિરના મંડપ બાંધવાના ઉલ્લેખ છે તે, (પ્લેટ ૨૪ નં. ૫૫), સંવત ૧૩૨૯ (સને ૧૨૭૩)ના એક ખીજો શિલાલેખ જે અર્જુનદેવના સમયનો છે અને જેમાં મંદિરને જમીન તથા હુકસાઇ આપવા સંબંધીને ઉલ્લેખ છે તે,અને સંવત ૧૨૭૫ (સને ૧૨૧૯)ના શાન્તિનાથના જૈનમંદિરમાં એક મૂર્તિના પત્ર પાસેના શિલાલેખ છે તે વગેરે આ સ્થળની પ્રાચીનતાના પુરાવા રૂપ છે.
વૈદ્યનાથ મહાદેવનું મંદિર, શાંતિનાથ ભગવાનના મંદિરના નીચલા ભાગ, રઘુનાથજી મંદિરની કેટલીક મૂર્તિએ અને સ્તંભા, ગામના પૂર્વભાગમાં આવેલી વાવનાં પર્ણાથયાં ઉપરની માતૃકાએ અને ભગ્નમંદિશના અવશેષરાશિએ એ ભુતકાળનાં સ્મારકા છે.
વડાલીમાં તેમજ સંસ્થાનનાં બીજાં ગામામાં મંદિરના ઘુમ્મટા અને શિખરા મુસલમાનાએ ખંડિત કરી નાખેલાં તેમને ફરીથી ઈંટાના સાદા ચણતર વડે ચણી લેવામાં આવેલા છે.
વડાલી અને તેની ઉત્તર બાજુએ વાવા તથા મંદિરનાં ચણતર માટે વીવાવ અને દંત્રાલ નામના પોચા ગ્રેનાઇટ પત્થરે ને ઉપયાગ કરવામાં આવેલે છે. હિંમતનગરના રેતીઆ પત્થર કરતાં આનું ઘડતર ો કે વધારે મુશ્કેલ છે, પણ તેમાં કોતરણીકામ પુષ્કળ થઇ શકે છે અને તેના પર પાલિશ પણ સારા ચડે છે.
૧૪
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેડબ્રહ ખેડબ્રહ્મા અથવા બ્રહ્મક્ષેત્ર-સંસ્થાનમાં સૌથી પ્રાચીન જગ્યાવડાલીથી સાત માઈલ ઉત્તર આવેલું છે અને હરણાવ, કસાબી અને ભીમાશંકરી એ ત્રણ નદીઓના સંગમ ઉપર તે વસેલું છે.
ભૂગુઋષિએ આ સ્થળને પોતાના નિવાસસ્થાન તરીકે પસંદ કરી અહીં અનેક યજ્ઞયાગાદિ કરેલા. મહાદેવ, દેવી અને સૂર્યનાં મંદિરોના ભગ્નાવશેષો તથા વાવની જીર્ણ થએલી અને અર્ધખંડિત થએલી સ્થિતિ ઉપરથી જણાય છે કે આ સ્થળ પ્રથમ વિશાળ હશે પણ કાળના ધસારાને લીધે એને વિસ્તાર ઘટી ગયે હશે. ગામના પ્રાન્ત ભાગમાં તથા નદીના સામે કિનારે દૂર સુધી આવા અવશેષો છે એટલે સ્થળને વિસ્તાર વધુ હશે એમ ચોક્કસ અનુમાન થાય છે. અદિતિની વાવમાંના એક શિલાલેખ પરથી સાબિત થાય છે કે છેક ૧૩ મી સદી સુધી આ સ્થળ ઘણું માતબર સ્થિતિમાં હશે. કહેવાય છે કે જૂના કાળમાં અહીં મંદિર અને વાવો સંકડેની સંખ્યામાં હતાં.
હજી પણ ૧૫ ઈંચ લાંબી, ૧૦ ઇંચ પહોળી અને ૪ ઈંચ જાડી ઈટ જૂનાં મંદિરો અને ઘરનાં ચણતરમાંથી મળી આવે છે. અને નવા મકાનનાં ચણતર માટે પાયાનું ખોદકામ કરતાં તે અનેક વાર હિંદુ અને જૈન મૂર્તિઓ મળી આવે છે. | ગુપ્ત સમયના રિવાજ મુજબ ઈટ ઉપર આંગળાંની છાપ જોવામાં આવે છે. વળી જૂના ખંડેરોનું ખોદકામ કરતાં ગુપ્ત સમયના ચેથા સિકાને લગતા યજ્ઞના અશ્વના ચિત્રવાળા “ગધેયા’ છાપના સિક્કા પણ હાથ લાગે છે. આ બધું, આ સ્થળ અતિ પ્રાચીન છે એમ પુરવાર કરે છે. બ્રહ્માજીનું મંદિર અને તેની સામેની વાવ, ભૃગુ આશ્રમ
૧૫.
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને નજીકનું ક્ષેત્રામ્બા માતાજીનું મંદિર, પંખનાથ મહાદેવનું મંદિર, અંબા માતાજીનું મંદિર, હાટકેશ્વરનું મંદિર, કેટલાંક જૈન દહેરાં અને વાવો એ હૈ જૂના સમયનાં સ્મારક છે.
બ્રહ્માજીના મંદિરની બાંધણી (લેટ ૨૧ નં. ૪૪) હેનરીકઝેન્સના મત પ્રમાણે ૧રમી સદીના કાળની છે. મંદિરને ઘુમ્મટ, તેનું શિખર અને આગળને ભાગ નાશ પામ્યા હશે કેમકે એ ઈટોથી ફરીથી ચણવામાં આવેલાં છે. સુભાગ્યે મુખ્ય મંદિરને અર્ધો ભાગ સચવાઈ રહ્યો છે અને એના ઉપર સુંદર કોતરણી કામ છે જેમાં દેવ, દેવીઓ, નર્તકીઓ વગેરેનો સમાવેશ છે. ત્રણ બાજુએ બ્રહ્માજીની ત્રણે મૂર્તિઓ પણ જોવામાં આવે છે. મંદિરને ગર્ભભાગ કેવળ સાદો અને કોતરણી વિનાને છે.
પૌરાણિક ઉલ્લેખો મુજબ ખુદ બ્રહ્માજીએ આ મંદિર ચણાવ્યું છે. કેઈ ઠેકાણે ભૃગુઋષિએ આ મંદિર ચણાવ્યું હોવાના પણ ઉલ્લેખો છે. પ્રાચીન કાળના આ સ્થાનમાં બીજાં અનેક મંદિરે ચણએલાં હશે એથી આ મંદિર એ મૂળ બ્રહ્માજીનું જ મંદિર હેય એમ લાગતું નથી. - બ્રહ્માજીની મૂર્તિ (પ્લેટ ૬ નં. ૧૫) ૫' ૬" ઊંચાઈમાં છે અને તેની બંને બાજુએ તેની પત્નીઓ ઊભેલી છે. મૂર્તિ મૂળ હોય તેમ લાગતું નથી. સંભવિત છે કે મુસલમાનોએ મૂળ મૂર્તિને ખંડિત કર્યા પછી તૂટેલા ભાગોને ધોળા સીમેન્ટથી પાછળથી સાંધી લેવામાં આવ્યા હોય.
મૂર્તિઓની સાચવણ બાબતમાં જૈન લોકોએ વધારે દક્ષતા બતાવી મુસલમાનોના આક્રમણ વખતે તેમને સંતાડી રાખેલી હોય એમ લાગે છે. હજી થોડા જ સમય પહેલાં વર્ષા ઋતુના દેવાણને લીધે જમીનમાં દાટેલી દિગમ્બર જૈનેની ૧૦૦ થી
૧૬
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધારે મૂર્તિઓ હાથ લાગી છે. આમાંની કેટલીક ઇડરના ગઢ ઉપર દિગમ્બર જૈન મંદિરમાં રાખવામાં આવી છે અને તે બારમી સદીની હેય તેમ જણાય છે.
મંદિરની સામેની વાવ સુઘટિત અને વિશાળ છે. તેનો સમય નક્કી કરવા માટે એક શિલાલેખ નથી, પણ ભૂખરિયા રંગના ગ્રેનાઈટ પત્થરને તેમાં ઉપયોગ થએલો છે તે ઉપરથી તે ચૌદમી સદીમાં બંધાઈ હોવાનો સંભવ છે. ઊર્વભાગના આધારભૂત ટેકાઓ અને અંતભંગના પાણીની નજીકના દેવદેવીઓના ગોખલાઓ ઉપરથી તે પુરાતન હોય તેમ જણાય છે.
નદીના સામા કિનારે એક ટેકરી ઉપર ગામથી અગ્નિ કણમાં ગુઋષિને આશ્રમ આવેલો છે. નજીકમાં જ એક બાજુની ટેકરી ઉપર ક્ષેત્રામ્બા માતાજીનું મંદિર છે. આશ્રમમાં માત્ર એક નાનું શિવમંદિર છે. આ સિવાય બીજા કંઇ એતિહાસિક અવશેષો
ત્યાં નથી. માઘ માસમાં આશ્રમથી થોડે દૂર પશ્ચિમે નદીના કિનારા પર દર વર્ષે એક મે મેળે ભરાય છે.
નદીના ગામ ભણીના કિનારે. ભૃગુઋષિના આશ્રમ તરફ જતાં અધવચમાં પંખનાથ મહાદેવનું એક પ્રાચીન મંદિર આવે છે. તેને મુખ્ય ભાગ મુસલમાનોના આક્રમણથી બચી ગયું હોય તેમ જણાય છે. તેને બહિર્ભાગના ગોખમાં નટરાજ શિવની એક સુંદર નૃત્યમૂર્તિ છે (પ્લેટ ૬, નં. ૧૪).
મંદિરના ગર્ભમાં શિવનું ઘડેલું લિંગ નથી, પણ પત્થરની લિંગ જેવી આકૃતિ છે જેથી લોકે એને સ્વયંભૂ કહે છે. કહેવાય છે કે ગરુડને નાગરાજ પિંગલનાગ સાથે આ સ્થળે યુદ્ધ થએલું. એ નાગરાજના મૃત્યુના અને ગરુડની યુદ્ધમાં કપાઈ ગએલી પાંખના સ્મારક તરીકે આ મંદિર ચણાએલું છે. સર્પરાજ પિંગલ
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગરુડથી બચવા માટે બ્રાહ્મણનું સ્વરૂપ લઈ ફરતા હતા, તેવામાં નાગપંચમીને દિવસે પિતાની પત્નીની પૂજાની અનુકૂળતા ખાતર તે પિતાના મૂળ સ્વરૂપમાં તેની સમીપ હાજર થયો. તેની પત્નીએ આ હકીકત જાહેર કરવાથી તેનું મરણુ નીપજ્યું.
ગામની ઉત્તરના પ્રાન્તભાગમાં અંબામાતાનું મંદિર છે. હાલનું મંદિર સત્તરમી સદીથી બહુ જૂનું હોય તેમ જણાતું નથી. મંદિરના આંગણમાં અને બહારના ભાગમાં આવેલાં ગ્રેનાઈટ પત્થરનાં પગથિયાં જૂના મંદિરનાં હોય તેમ લાગે છે. મંદિરના કુંડની બાજુમાં હમણાં એક ધર્મશાળા બાંધવા માટે ખેદકામ કરતાં બ્રાહ્મી અને કાળી માતાની મૂર્તિઓ હાથ લાગી છે.
રેલવેની સગવડને લીધે અહીં યાત્રાળુઓની ખૂબ આવજાય છે. રાજ્ય તરફથી કોઈ પણ જાતનો કર અહીં લેવામાં આવતું નથી. મંદિરની ચોતરફ યાત્રાળુઓના ઉતાર માટે મોટી ધર્મશાળાઓ છે.
ખેડબ્રહ્માથી ઉત્તરે પાંચ માઈલ દૂર વરતોલ ગામની નજીકમાં કેટેશ્વર મહાદેવ અને ચામુંડા માતાનાં મંદિરો છે. પશ્ચિમે સાત માઈલ દૂર ગઢા ગામ નજીક ગઢા શામળાજીનું મંદિર છે.
રેહાનાં મંદિરે હિંમતનગરથી પૂર્વે નવ માઈલ ઉપરજાંબુડી ગામથી ખેડ તરફ જતાં, ભીલોડાના રસ્તાની જમણી બાજુએ રોડ ગામથી આગળ કેટલાંક દસમી સદીથી યે પહેલાંના સમયનાં પુરાતન મંદિર છે. નજીકના રેડ ગામના નામ ઉપરથી આ મંદિરને રોડાનાં મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
મંદિરના વિશાળ સમૂહ અને તેના ભગ્નાવશેષ ઉપરથી અનુમાન થાય છે કે આ સ્થળે પ્રથમ હિંદુઓનું કઈ યાત્રા
૧૮
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાન અને સમૃદ્ધિવતી નગરી હેવી જોઈએ. શિવ, વિષ્ણુ, દેવી અને સૂર્યભગવાનનાં એ મંદિર છે. અંતર્ભાગમાં ચોમેર દેવદેવીઓના ગેખલાવાળે એક વિશાળ. લંબચોરસ, કુંડ પણ અહીં છે (પ્લેટ ૨૪, નં. ૪૭).
આ મંદિરની બાંધણી (પ્લેટ ૨૬, ૨૭)બ્રાહ્મણ પદ્ધતિની છે અને એના સ્તંભો, કારરચના, છત તેમજ દિવાલો ઉપર ઉત્તમ શિલ્પકામના પ્રાચીન નમૂનાઓ છે. (પ્લેટ ૧૦, નં. ૨૩-૨૪-૨૫; હેટ ૧૧, નં. ૨૬-૨૭; પ્લેટ ૧૨, નં. ૨૯;
પ્લેટ ૨૫, નં. ૪૮-૪૯) મંદિરની બાંધણીમાં ચૂનાનું ચણતર જ નથી, પણ અધોભાગનો શિલાસમૂહ ઉપરની છતના ઘુમ્મટના ભારથી ટકી રહેલો છે. આ સ્થળની વિશેષ માહિતીનું સંશોધન કરવાનું હજી બાકી છે.
બેડ ચાંદરણી ગામના પાદરની બાજુમાં સંવત ૧૪૭૪ (સને ૧૪૧૪)માં બંધાએલી એક વાવ છે. સંવત ૧૧૦૪ (સને ૧૦૪૮)ના શિલાલેખવાળી શિવપાર્વતીની એક ખંડિત મૂર્તિ પણ ત્યાં છે. આ મૂર્તિ બહુધા રોડાનાં મંદિરે માંહેની જ હોવી જોઈએ તેથી એ સ્થળની પ્રાચીનતાના તે પૂરાવારૂપ છે.
ભવનાથ મહાદેવ હિંમતનગરથી ૧૮ માઈલ ઈશાન કોણમાં, ભિલોડા પટ્ટાના દેસાણ ગામની બાજુમાં ભૂગનાથ અથવા ભવનેશ્વર મહાદેવનું મંદિર છે. ચ્યવનઋષિના નિવાસસ્થાન તરીકે પુરાણોમાં આ સ્થાન સુવિદિત છે. ભૃગુઋષિએ અહીં ઘણા યજ્ઞો કર્યાનું કહેવાય છે અને જે કુંડની તેમણે વેદી બનાવી અને અગ્નિ પ્રગટાવેલો તે કુંડનું પાણી તથા માટી પતના રોગીઓને માટે ચમત્કારિક
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણવાળાં ગણાય છે. આ કુંડનાં નીરોગી પાણી તથા ભાટીને લાભ મેળવવા દૂર દૂરથી લોકો અહીં આવે છે.
સંવત ૧૭૦૬ (સને ૧૬૫૦)માં ભાલપુરના રાવજી જગતસિંહજીએ આ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો તે ફરીથી સંવત ૧૯૮૩ (સને ૧૯૨૭)માં બડોલીના જપી મગનલાલ દેવશંકરે સમરાવેલું છે. આ પ્રમાણે પહેલાં આ મંદિર ઘણી વખત સમરાવવામાં આવ્યું હોય એમ લાગે છે. આ કુંડને ઉલ્લેખ મંદિરના પ્રાંગણમાં આવેલા સૂર્યમંદિર(આજે રામજીમંદિર) માના સંવત ૧૩૫૪ (સને ૧૨૯૮)ના એક શિલાલેખમાં પણ કરવામાં આવેલો છે; અને તેના આધાર પ્રમાણે એ સૂર્યમંદિર ગુજરાતના રાજા કર્ણને સમયમાં ગાયના રક્ષણાર્થે વીરમૃત્યુ પામેલા એક યોદ્ધાના સ્મરણાર્થે બાંધવામાં આવેલું છે. આશરે પાંચ ફૂટની લંબાઈના ભૂખરિયા આરસપહાણને એક પિઠીઓ અહીં છે જે જૂના સમયના કેઈ વિશાળ મંદિરનો નંદી હોવાનો સંભવ છે. આ સૂર્યમંદિર ઉપરાંત શિવ અને અન્ય દેવદેવીઓનાં બીજાં અર્ધભગ્ન મંદિરો પણ આસ્થાનમાં છે. મંદિરની જમણી બાજુએ ચ્યવનઋષિનું એક તપ સ્થાન પણ બતાવવામાં આવે છે.
ભિલેડા ભિલોડા પટ્ટાનું મુખ્ય ગામ ભિલોડા ભવનાથથી આશરે પાંચ માઈલના અંતરે આવેલું છે. ત્યાંના જૈન મંદિર અને કીતિસ્તંભ (લેટ ર૮, નં. ૫૪) ૧૫મી સદીના ઐતિહાસિક અવશેષો છે.
ચિતેડમાંના મહારાણા કુંભના કીર્તિસ્તંભને મળતો આ કીર્તિસ્તંભને ઘાટ છે. જોકે આ કદમાં જરા માને છે અને એનો સમય,સંભવિત છે કે, ચિડના સ્તંભનો અથવા થડે મોડે
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય. કીર્તિસ્તંભના બહિર્ભાગની કોતરણીમાં હિંદુ દેવો અને દિગ્યાલોની મૂર્તિઓ છે. ઉપરાંત તેમાં એ કાળના લોકજીવનના રોજીંદા પ્રસંગો પણ કેરેલા છે.
ભિલોડાની પૂર્વે ત્રણ માઈલ દૂર ભેટાલી અને શામળાજી તરફ જતાં રસ્તાની બાજુમાં રેટડાની વાવ આવે છે જે સંવત ૧૫૯૯ (સને ૧૫૪૩)માં બાંધવામાં આવેલી છે. ટીટેઈની વાવની માફક અહીં પણ વાવના શિલાલેખમાં સ્ત્રી અને પુરુષોનાં નામ આપેલાં છે તે ઉપરથી એ કાળમાં ઊંચા પ્રકારની જનસંસ્કૃતિ વિસ્તરી હેવી જોઈએ એમ સાબિત થાય છે.
ભેટાલી ભિલોડાથી ચાર માઈલ દૂર શામળાજી તરફના રસ્તા ઉપર એક ડુંગરીની નીચે ભેટાલી ગામ છે. એક શિવપંચાયતનનું મંદિર, એક જૈન દેવાલય અને એક વાવ એ અહીંના પુરાતન અવશેષો છે. જૈન દેવાલય ૧૬મી સદીનું છે, પણ શિવમંદિર એથી અગાઉનું જણાય છે અને તે સારી સ્થિતિમાં જળવાઈ રહ્યું છે. પાર્વતીની મૂર્તિ નીચે અહી સંવત ૧૫૦૭ (સને ૧૪૫૧)નો એક શિલાલેખ છે, પણ આ મૂર્તિ પાછળથી મંદિરમાં મૂકવામાં આવી હોય તેમ લાગે છે. ચારે ખૂણા પર નાનાં ઉપમંદિર સાથેનું પંચાયતનનું આ મંદિર ભૂતકાળનાં શિવમંદિરનો એક સારો નમૂનો છે.
ભિલોડાથી અગ્નિકોણમાં ૧૨ માઈલ દૂર મે નદીને કાંઠે શામળાજી નામનું યાત્રાનું સ્થાન છે અને ત્યાં પ્રતિ વર્ષે કારતક મહિનામાં એક મેળો ભરાય છે. તેમાં ભલે પરાંત બીજા વર્ણના હિંદુઓ પણ મોટા પ્રમાણમાં આવે છે. એ સમયે
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સ્થળે ઢેર અને બીજી વસ્તુઓને મોટા પ્રમાણમાં વેપાર ચાલે છે કારણ કે આસપાસના પ્રદેશ વેપારનાં કેન્દ્રોથી ઘણે દૂર છે. - શામળાજી એ મુખ્યત્વે વૈષ્ણવ મંદિર છે અને પુરાણમાં એને ગદાધર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. પણ અહીં મળી આવતા શિવમંદિરના અનેક અવશેષોથી માલૂમ પડે છે કે એક સમયે અહીં શિવપૂજા અગત્યનો ભાગ ભજવતી હશે.
મુખ્ય મંદિર જેને શામળાજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને તે હિંદુસ્થાપત્યકલાને સુંદર નમૂને છે. અંદરની બાજુએ તેમજ બહિર્ભાગમાં તે સુંદર કોતરકામથી સુશોભિત છે. એ કતરણમાં દેવદેવીની મૂર્તિઓ, રામાયણ મહાભારતના બનાવે તથા કૃષ્ણના જીવનનાં આલેખને છે. (પ્લેટ ૧૫, ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ નં. ૩૫ થી ૪૨) હજી સુધી ત્યાંથી એક શિલાલેખ મળી આવ્યું નથી, પણ સંભવ છે કે એ મંદિર દસમી અથવા અગિયારમી સદીનું હાય. એનું સ્થાપત્ય બેલૂર અને હોબીડના વિખ્યાત મંદિરની ઢબનું કહી શકાય.
ગાધારીના મંદિર તરીકે ઓળખાતું અનન્ત બ્રહ્માનું મંદિર, વિશ્રામઘાટ ઉપર રઘુનાથજીનું મંદિર, રણછોડજીનું મંદિર અને હરિશ્ચન્દ્રની ચેરી તરીકે ઓળખાતા મંદિરની સુંદર કમાન એ આ સ્થળના બીજા પુરાતન અવશેષે છે.
એમાં અનન્ત બ્રહ્માની મૂર્તિ (લેટ ૪ નં. ૧૦) ખાસ નોંધ લેવા લાયક છે કારણ કે હિંદુ મુર્તિરચનાના સિદ્ધાંત પ્રમાણે તેની ઓળખ થઈ શકતી નથી. હજી સુધી આવી જાતની મૂર્તિ બીજે કયાંય નીકળી હોય તેમ જાણવામાં નથી અને જે
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાઈ વિદ્વાન આ બાબત ઉપર પ્રકાશ પાડશે તે એક ઉપયાગી કામ થશે. પુરાતન સમયથી આજ સુધી એ મૂર્તિ અનન્તબ્રહ્મા તરીકે ઓળખવામાં આવી છે.
રઘુનાથજીનું મંદિર જેમાં ઈંટાના ઉપયેગ થએલા છે તે સિવાયનાં લગભગ ઘણાંખરાં મંદિશમાં રેતીઆ પત્થરનું ચણુતર છે. અહીંનાં મોજાં ભ્રમ દિશમાં પણ ઈંટાને પુષ્કળ ઉપયેાગ થએલા જોવામાં આવે છે. એ આખું સ્થાન જાણે ઈંટાના જ બનેલે માટા ટેકરા હાય એવું છે; અને આ ઈંટા તેમના કદ ઉપરથી કયા વિવિધસમયે તે વપરાએલી તેને નિર્ણય કરવામાં મદદરૂપ થશે એમ માનવાને કારણ છે.
૧૯૩૪ના જાન્યુઆરી માસમાં શામળાજીની ટેકરીની કરાડેામાંથી માતૃકા અને બીજાં દેવદેવીઓની છઠ્ઠી અને સાતમી સદીની ઘણીક મૂર્તિએ હાથમાં આવેલી તે ઉપરથી આ સ્થળ ખૂબ પ્રાચીન હોય તેમ જણાય છે. ૧૯૩૫ના નવેમ્બર માસમાં કોઈ પુરાતન રાક્ષસનાં અથવા પ્રાણીનાં હડપચીનાં હાડકાં, એક ખભાની હાંસડી, પાંસળીના ટુકડા વગેરે બાજુના દેવની મેારી નામના ગામ પાસેથી મળી આવ્યાં છે, અને જો કોઇ વિદ્વાન આ અસ્થિઓને ઓળખી શકે તો આ સ્થળના સમય પરત્વે નિર્ણય કરવામાં તે બહુ મદદરૂપ થાય.
દેવની મેરીના શામળાજીની બાજુના પાદરમાં નિદરેશના અવશેષના અનેક ટેકરા પડેલા છે અને તેમાંથી કાળા પત્થરનાં શિવલિંગા હાથ લાગે છે, ટીંટામાં પાર્શ્વનાથજીની જે મૂર્તિ છે તે પણ આ સ્થળના જ એક ભગ્ન મંદિરમાંથી ખસેડી લઇ જવામાં આવેલી છે એમ કહેવાય છે. આ જગ્યા શામળાની નજીકમાં જ છે. એટલે તેના જુદા ઉલ્લેખ કર્યાં નથી.
૨૩
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એડાસા મોડાસા જે પ્રથમ ઇડર સંસ્થાનનું ગામ હતું તે હાલમાં બ્રિટિશ હદમાં આવેલું છે. જૂના કિલ્લાનાં ખંડેરે અને વા ત્યાં પણ છે.
કિલ્લાને ભાગ જે હજી પણ ઈડર રાજ્યના કબજામાં છે ત્યાં એક વાવ, એક મસ્જિદના ભગ્નાવશેષો, અને ઘટના ચણતરવાળી ત્રણ માળની એક ખંડિત હવેલી છે. કિલ્લાની દિવાલમાંહેના એક શિલાલેખ ઉપરથી સંવત ૧૬૦૫ (સને ૧૫૪૯)માં ગુજરાતના સુલતાન ત્રીજા મહમદશાહના સમયમાં એ બાંધવામાં આવેલાં હોય તેમ જણાય છે.
રાયગઢ રાયગઢ પણ પુરાતન સ્થળ છે. તેનું આજનું નામ હાલના રાજ્યવંશના મૂળ સંસ્થાપક પુરુષ મહારાજા આણંદસિંહજીના લઘુ બધુ મહારાજ રાયસિંહજીના નામ ઉપરથી પડેલું છે.
ગામમાં એક મોટું જૈનમંદિર છે, પણ હાલ ગામમાં જેનોની વસ્તી નહિ હેવાથી તે અવાવરૂ પડી રહેલું છે. વૈજનાથ મહાદેવનું મંદિર, ૧૨મી સદીનું એક દેવીનું મંદિર, ગામથી પશ્ચિમે ૧૫મી સદીની એક વાવ, પાસેના જંગલમાં સોમનાથ મહાદેવના મંદિરનું ખંડેર અને દક્ષિણે એક અર્ધભગ્ન વાવ એ આ સ્થળના અવશેષો છે.
ભૂતકાળમાં આ રાયગઢ પ્રથમ એક મોટું સ્થાન હશે અને ત્યાં લોટું ગાળવાની ભઠ્ઠીઓ હશે એમ જણાય છે, કેમકે અહીં લોઢું અને બળતણ મોટા પ્રમાણમાં મળી આવે છે. સંવત ૧૫૧૪ (સને ૧૪૫૮)માં વૈજનાથ મહાદેવની વાવ લોટું ગાળનારાઓએ બાંધેલી છે.
S
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાયગઢથી પાંચ માઈલ દૂર શ્રવણ ગામથી દક્ષિણે કેવણમાં બારમી સદીનું એક શિવમંદિર છે; એક ટેકરીની ટોચે પત્થરના ઊંચા ચણતર પર બાંધેલું તે પંચાયતનનું મંદિર છે. પાસેનાં બીજાં ગામોમાં પણ એક કાળે નાશ પામેલા આ કેવણ શહેરનાં બીજ મંદિરોના અવશેષો છે.
પુરાતન સમયમાં આ કેવણ મેટું સ્થળ હતું એમ કહેવાય છે, અને એ સ્થળના વ્યાપારીઓ એટલા ધનિક હતા કે આ બાજુના હિંદુઓ આજે પણ નવા વર્ષના ચોપડા તૈયાર કરતાં એવી પ્રાર્થના કરે છે કે કેવણના વેપારીઓના જેટલી સમૃદ્ધિ તેમને મળે.
દાવહ હિંમતનગરથી ૧૫ માઈલ દૂર વાયવ્ય ખૂણામાં દાવડ ગામ છે. ૧રમી સદીમાં તે કાવડ કહેવાતું. લોકોકિત પ્રમાણે એથી પણ પ્રાચીન સમયમાં એનું નામ દિલીપપુર પાટણ હતું. વલ્લભીપુરના સમયમાં એને પણ નાશ થયો હશે એમ લાગે છે અને પાછળથી તે નવમી સદીમાં ફરીથી વસ્યું. ગુજરાતના રાજા સિદ્ધરાજના સમયમાં ફરીથી તે આબાદ સ્થિતિમાં હતું. તે પછી તેણે ફરી આક્રમણ સહન કર્યો છે. થોડા સમય પહેલાં મુસ્લીમ કેટના અવશેષોમાંથી ખંડિત મૂર્તિઓ વગેરે હાથ લાગી છે તે આ સ્થળની પ્રાચીનતાને પુરાવો આપે છે.
આંકેલ માતાની વાવ પાસે કેટલાક પાળિયા છે જેના ઉપર સંવત ૧૩૦૫ (સને ૧૨૪૯) આપેલી છે. આ લેખમાં દાવડ નામ આપેલું છે અને ગુજરાતના રાજા લુણધવલને તેમાં ઉલ્લેખ છે.
હંસલેશ્વર તળાવ જે સિદ્ધરાજની રાણી હંસલદેએ બંધાવેલું કહેવાય છે તેની ત્રણ બાજુએ છેક પાણીમાં જતી રેતી આ પત્થરનાં પગથિયાંની હાર છે. આ અને આંકેલ માતાની વાવ, જેના
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર કેટલુંક સુશાલનભયુ કોતરકામ છે તે બંને પુરાતન સમયના અવશેષો છે. આ ગામના પાદરમાં રેતીઆ પત્થર અને ઈંટાના ખંડિત પાયાએ ઘણે સ્થળે છે અને કેટલીક વખત ખેાદકામ કરતાં જૂની મૂર્તિઓ હાથ લાગે છે.
સસનાથ મહાદેવ
દાવડથી નેઋત્ય કાણુમાં ચાર માઇલ દૂર સાબરમતીનાકિનારે સપ્તનાથ મહાદેવનું મંદિર છે. અહીં અગસ્ત્યાદિ સાત ઋષિ પ્રાચીન સમયથી વસેલા એવી કથા પ્રચલિત છે; મંદિર ભૂમિની અંદર છે અને એમાં એક જ હારમાં આવેલાં શંકરનાં સાત નાનાં લિંગા ૠષિએનાં પૂજાસ્થાન તરીકે બતાવવામાં આવે છે. મંદિરથી સ્હેજ મથાળે એક સ્વયંભૂ ઝરણ છે જેનું પાણી મહાદેવના લિંગ ઉપર થઇ મંદિરની સામેના કુંડમાં પડે છે. આ કુંડમાં નાન કરીને યાત્રાળુએ મહાદેવજીની પૂજા કરે છે. કુંડના બહિર્લીંગમાં કેટલીક જૂની મૂર્તિ ચેાડેલી છે અને કોઇ મૂર્તિ મંદિરની બાજુમાં છુટીછવાઇ પડી છે. થાડે દૂર ઉપરવાસ એક પંચાયતન મંદિરના પાયા છે, અને ત્યાં ધારેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિરના ઘેાડા સમય પહેલાં ગુગૃહાર કરવામાં આવેલા છે, પણ તે ૧૨મી સદી પહેલાંનું હોય તેમ જણાય છે.
આ મંદિરના પૂજારી તપોધન બ્રાહ્મણ સંવત ૧૧૪૨ (સને ૧૦૮૬)નું એક લેખપત્ર બતાવે છે જેમાં આ કુંડ બંધાવનાર અને પૂજારીના કાઈ વડવાને ચેાડી જમીનનું દાન કરનાર ચાંગડના બારેટ હમીરદાન, જેને ચાંગાડ ગામ (હાલ વડેદરા સ્થળ) સિદ્ધરાજ તરફથી મળેલું તેના ઉલ્લેખ છે,
૨૬
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડિયાવીર
ઇડરથી ઇશાન ક્રાણુમાં સાત માઈલ અને વડિયાવીર ગામથી ૫ મે એક માઈલ દૂર, આમલી તથા લીંબુડીનાં ઝાડના ઝુંડમાં એક મોટું અર્ધભગ્ન શિવમંદર છે. મંદિરના બહિર્લીંગ શિવ, દેવ-દેવીએ તથા મેટા કદની અન્ય સ્ત્રીમૂર્તિઓથી ભરેલા છે.
પડખેના ભાણપુર ગામની ઊગમણી ભાગાળે અર્ધલગ્ન દશામાં એક વાવ છે, જેના પ્રવેશ આગળ થેાડાં મંદિર છે. ભૂતકાળમાં તે ભાણસાગરના નામે એળખાતી. સંભવ છે કે ઇડરમાં ૧૫મી સદીમાં અમલ કરી ગએલા રાવ ભાણુના સમયમાં આ મંદિર બંધાયું હાય, શિવમંદિર ખંડિયેર હાલતમાં હેાવાથી, સંભવ છે કે લેાકેાએ વીરતા નાના મંદિરને અગત્ય આપ્યું હોય.
મઠ-સનગઢ
ખલવાડથી ત્રણ માઇલ દૂર, કસનગઢની પાસે મઢ ગામમાં ખડેશ્વરી માતાનું જાનું મંદિર છે. આ મંદિરના મંડપની છતના ભાગ ભરચક વિવિધ કોતરણીવાળા છે અને તેની બહારની દીવાલા ઉપર દેવીઓની તથા અન્ય સ્ત્રીમૂર્તિ છે.
ખાજીના ભૈરવ મંદિરનાં છાપરાંની છતમાં એક સુંદર કાતરણીનું ડિઝાઈન છે. એક નાગ બીજી નાગણીઓ સાથે ગૂંચળુ વળ્યા હાય અને તેથી સુંદર ગાંઠે બંધાઈ હાય એવું એ આલેખન છે. આ કાતરણી એટલી બધી ઉપાડેલો છે કે જાણે આખું આલેખન છતની શિલાથી છુટું પડી લટકી રહ્યું હેાય એમ લાગે છે. (પ્લેટ ૨૦ નં. ૪ર)
આંગણામાં એક દ્વારપાલની ખંડિતમાતના નીચેના ભાગમાં શિલાલેખ છે. જેના ઉપર ૧૫મી સદીના ઉલ્લેખ છે. પણ મંદિર તાએથી યે વધારે જૂનું હાય એમ લાગે છે.
rs
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક માઈલ દૂર સામેની ટેકરી ઉપર જૂના કસનગઢ ગામના અવશેષે છે જેના ઉપરથી એ મોટું ગામ હોય એમ લાગે છે. ટેકરીની તળેટીમાં એક જૈન ચિંતામણજીનું મંદિર છે.
પ્રતાપગઢ (સાબલી) પ્રતાપગઢ ગામે સુંદર સુશોભન અને કતરણીવાળો એક કુંડ છે. રાવ ભારમલના સમયને સંવત ૧૫૮૨ (સને ૧૫ર૬)ને એક શિલાલેખ પણ ત્યાં છે. આ કુંડ આખા ગામને પાણું પૂરું પાડે છે અને સારી સ્થિતિમાં છે. આ સ્થળમાં ઘણાં જૈન મંદિર છે તેથી જૂના સમયમાં એ ખૂબ સમૃદ્ધ હોવું જોઈએ. ગામની પશ્ચિમે એક શિવમંદિર અને એક વાવ છે.
પાલ અને તાકાહૂા દિગમ્બર જૈનેનાં ઘણાં મંદિરો આ તરફ છે. વસ્તુતઃ એ મંદિરે આ સંસ્થાનમાં ઠેર ઠેર જોવામાં આવે છે. દિગમ્બરે જૂના સમયમાં તે ખૂબ સમૃદ્ધ હતા, પણ પાછળથી વેતામ્બર વધુ સમૃદ્ધ અને બળવાન બનતા ગયા તેમ તેમ તેઓ પાછળ પડતા ગયાં. ઈડર, વડાલી અને અન્ય સ્થળોમાં હજી પણ દિગમ્બરોની મોટી સંખ્યા છે.
આગિયા-મટેડ આગિયા અને મટેડા ગામ ખેડબ્રહ્માથી ઉત્તરે આઠ માઈલ દૂર છે અને બંને ગામે બહુ નજીક છે અહીં જૈન અને હિંદુમંદિરોના અવશેષો છે, જેમાંના હિંદુમદિરે વિશેષ જૂનાં છે.
આગિયામાં ગામને ગોંદરે દેવીનું પંચાયતન મંદિર નાશ પામેલું છે અને ગામની વચમાં જૈન મંદિરના અવશેષો છે. તળાવમાં એક બીજું શિવમંદિર છે જેનો જીર્ણોદ્ધાર સંવત ૧૫૩૪ (સને ૧૪૭૮)માં થએલે જણાય છે.
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મટાડામાં ગામની પૂર્વ ભાગોળ તળાવની બાજુમાં કેટલાક શિવમંદિરોના અવશેષ છે. ધોળા આરસપહાણનાં મોટાં કદનાં લિંગ ત્યાં પડેલાં છે અને ધનની શોધમાં લુંટારૂઓએ તેમને સ્થાનભ્રષ્ટ કર્યા હોય તેમ લાગે છે. એક જ હારમાં બંધાએલાં અગિયાર મંદિરો અહીં હતાં. અત્યારે એ સર્વે કેવળ ખંડિત દશામાં છે.
પાંથલ મટેડાથી ત્રણ માઈલ દૂર પાંથલ ગામને કઈ સમયે સમૂળગો વિનાશ થયો હોય એમ લાગે છે. હિંદુ અને જૈન મંદિરના તથા કેટલાંક ઘરોના અવશેષો સિવાય ત્યાં બીજું કાંઈ જ નથી. ધનની શોધમાં લુંટારૂઓએ તેમના રિવાજ મુજબ બધી મૂર્તિઓને સ્થાનભ્રષ્ટ કરેલી છે. આ સ્થાનમાંથી નીકળી અન્યત્ર જઈ વસેલા બ્રાહ્મણે પાંથળિયા બ્રાહ્મણ કહેવાય છે અને તેમાંના કેટલાક વડાલીમાં વસ્યા છે. નવું પાંથલ ગામ દક્ષિણે બે માઈલ દૂર છે જ્યાં માત્ર થોડાં ઝૂંપડાંઓ છે.
પોશીના ખેડબ્રહ્માથી ઉત્તરે ૩૦ માઇલ દૂર રાજ્યની ઉત્તર સરહદ પર આવેલું પોશીના ગામ અરવલ્લીની ટેકરીઓની વચ્ચે છે. દિવાલપર મૂર્તિઓવાળું એક શિવમંદિર, એક વાવ, એક સૂર્યમંદિર અને કેટલાંક જૈન મંદિરે ત્યાં છે. જૈન મંદિરના શિલાલેખ ઉપર ૧૫મી સદી છે.
એક જૈન મંદિરના મંડપમાં ૬ ફૂટ ઊંચું ધોળા આરસપહાણનું સુંદર રીતે કોતરેલું મૂર્તિ પધરાવવાનું સિંહાસન છે. દેવને માળા ધરાવતી સ્ત્રી અને પુરુષની બે આરસમૂર્તિઓ પણ ત્યાં છે. મંદિરના કરતાં તેને સમય વધારે ને હોય એમ લાગે છે.
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવમંદિરની બહાર પડેલી કેટલીક મૂર્તિઓ તો ૧૫મી સદીથી પણ જૂની હોય તેમ લાગે છે.
ભૂખરા રંગના આરસ જેવા સ્થાનિક દંત્રાલના પત્થરને અહીં ઉપયોગ થયો છે. આ પત્થર ગ્રેનાઈટને મળતા છે અને તેના ઉપર પસારે આવે છે.
દેલવાડા સાબર અને વાકળના સંગમ ઉપર દેલવાડાથી એક માઈલ દૂર ચિત્રવિચિત્રેશ્વર મહાદેવનું મંદિર છે. શંતનુ રાજાના પુત્રો ચિત્રવિચિત્ર તેમની માતાના શિયળ પ્રત્યે શંકા લાવવાનું પાપ લાગવાથી પ્રાયશ્ચિત્ત અર્થે અહીં આવીને એક પિલા પીપળના ઝાડમાં જીવતા બળી મુએલા.
અહીં પ્રતિવર્ષે ફાગુની અમાસને દિવસે એક મેળો ભરાય છે અને તેમાં મોટા પ્રમાણમાં ભીલ લોકે આવે છે. તેમના નાતના કજીયાઓની પતાવટ, વેવિશાળો વગેરે તે સમયે નકકી કરવામાં આવે છે.
રેલ ખેડબ્રહ્માથી સાત માઈલ પૂર્વે દેલ ગામમાં થોડાં જૈન મંદિર, ખંડિત શિવમંદિર, રામજી મંદિર અને એક દેવીનું મંદિર છે.
હિંદુ મંદિરે ૧રમી સદીનાં છે,પણ જૈન મંદિરોનો સમય એથી મોડે છે. અહીંથી પિળો તરફ જતાં ઘણાંખરાં ગામોમાંનાં મંદિરે અને પોળો સ્ટેટમાં આવેલાં બારમી સદીનાં સુંદર હિંદુ અને જૈન મંદિરોના અવશેષો ઉપરથી અનુમાન થાય છે કે મેવાડ ઉપર મુસલમાનેએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે ત્યાંથી હઠી લોકો સરહદના વધારે ડુંગરાળ પ્રદેશમાં વસ્યા અને ત્યાંથી ઈડરના પ્રદેશમાં દાખલ થયા. તે સમયે પોળો સંસ્થાનઈડર રાજ્યને એક ભાગ હતું.
૩૦
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તદુપરાંત ખેડબ્રહ્માથી પિશીનાના રસ્તા ઉપર દરેક ગામમાં હિંદુ મંદિરે મળી આવે છે, તેથી અનુમાન થાય છે કે ૧૨મી સદીમાં મુસલમાનોના આક્રમણથી ભિન્નમાળ અને ચંદ્રાવતીથી નીકળેલા લકાનાં પ્રસરણની આ જ દિશા છે.
વા વિશાળ અને સુંદર વાએ આ સંસ્થાનનું એક ખાસ આકર્ષક અંગ છે. આવી વાવો સેંકડોની સંખ્યામાં અહીં છે અને તે લોકેનો આર્થિક સ્થિતિ અને ઐતિહાસિક માહિતી પૂરી પાડવામાં અગત્યને ભાગ ભજવે છે. આટલી બધી વાવે અહીં હવાથી અનુમાન થાય છે કે આ પ્રદેશ ઘણું સારી સ્થિતિમાં હેવો જોઈએ. રેતીઆ પત્થર, ઘટે અને સુંવાળા ગ્રેનાઈટના ચણતરવાળાં કુંડ અને તળાવો પણ એ જ હકીકત પુરવાર કરે છે.
લગભગ દરેક મોટા ગામમાં લોકોને પાણી પૂરું પાડવાના સાધનરૂપે બે કે ત્રણ મોટી વાવ હોય જ છે. આ વાવમાં જ સામાન્ય રીતે હિંદુ સ્ત્રીઓ કુટુંબના સંવર્ધન અને રક્ષણ અર્થે જેમની પૂજા કરે છે તેવાં ગણેશ, શેષશાયી વિષ્ણુ અને માતકોની મૂર્તિઓ બહુધા બધે જ સ્થળે હોય છે.
દરેક કેમેએ આવાં લોકોપયોગી કામોમાં પિતાનો ફાળો આપેલું લાગે છે, કારણકે સંસ્થાનની વાવ સુતાર,લુહાર, વાણિયા, નાગર, બ્રાહ્મણો અને બારેટ વગેરેએ બંધાવ્યાના ઘણા ઉલેખે મળી આવે છે.
સર્વથી જૂની વાવ એ દાવડ ગામની નજીક આંકેલ માતાની ૧૧મી સદીમાં બંધાએલી વાવ છે.ઈડર નજીક લીભાઈની વાવ ૧૭મી સદી (સને ૧૬૨૫)માં બંધાએલી છે (લેટ ૨૨-૨૩, નં. ૪૪-૪૫). આંકેલ માતાની વાવમાં એ કાળની બધી વાવની પેઠે સુંદર
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોતરકામ છે, જ્યારે લીંછની વાવ બાંધણીમાં સાદી છે પણ અત્યંત સુઘટિત અને સુંદર છે.
ખેડબ્રહ્મા, પેશીના, ઇડર, ભાણપુર,ગેરેલ, ટી.ઈ, રાયગઢ, શામળાજી અને બીજી ઘણી જગ્યાએ વાવો છે જેને અહીં માત્ર સામાન્ય ઉલ્લેખ જ કર્યો છે. આ વાવ ગેટે ભાગે રાવ રાજાઓ રાજ્ય કરતા હતા તે ૧૩મીથી ૧૭મી સદીના સમયમાં બધાએલી છે.
ટીટેઈ, ભાણપુર, લઈ અને બીજી જગ્યાઓએ નાગર વાણિયાઓએવા બધાવેલી છે. આ કોમ પ્રથમ ખૂબ સમૃદ્ધ હતી.
ઈડરના ઈતિહાસમાંથી મળી આવે છે કે નાગર બ્રાહ્મણ અને નાગર વાણિયાને આ સંસ્થાનની પ્રજામાં ઘણો મોટો ભાગ હતો. વલ્લભીપુરના છેલ્લા રાજા શિલાદિત્યના પુત્ર ગૃહાદિત્યે તેની પાલક માતા કમળાવતીના આભાર અર્થે વડનગરથી ઘણાં નાગરકુટુંબોને અહીં બેલાવી વસાવ્યાં. નાગરે રાજ્યકારભારમાં જવાબદારીની જગ્યાઓ ઉપર રહ્યા અને આખા સંસ્થાનમાં પ્રસર્યા. ઘણાં શિવપિચાયતન મંદિરનેવા તેમણે જ બંધાવ્યાં કહેવાય છે. પાછળથી રાવ જગન્નાથના જુલમને કારણે ૧૬મી સદીમાં ઘણાં નાગર કુટુંબ સંસ્થાન છોડીને ચાલ્યાં ગયાં.
રાવ રાજાઓ પાણુ અને ખેતીને અર્થે કુંડો અને તળાવો બંધાવવાના પણ ખૂબ શોખીન હતા. ઇડર, ચોરીવાડ, ગડા, મુડેટી, પ્રતાપગઢ, અને અન્યત્ર ૧૪મીથી ૧૭મી સદી સુધી રાજ્ય કરતા રાવ રાજાઓએ બંધાવેલા કુડે મળી આવે છે
ઇડરનાં રાણીતળાવ, રણમલેશ્વર અને પાળેશ્વર તળાવે,
૩૨
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાવડનું હંસલેશ્વર તળાવ, વડાલીનાં સામલેશ્વર અને લખેરા તળાવા, શામળાજીનું કરામ્બુજ તળાવ વગેરે હજી પણુ સારી સ્થિતિમાં સચવાઇ રહેલાં છે અને તેમાં કે પાણી સુધી પહોંચતાં પગથિયાં અને વાઢ આંધેલાં છે. શામળાજી અને ઇડરના કાટા તળાવ વગેરેમાં ઈંટાનેા પણ ઉપયાગ થએલા છે. બાબસરનું તળાવ અને પ્રતાપસાગર એ સંસ્થાનનાં બીજાં નૈસગિક તળાવા છે. પુરાતન સમયનાં આ સિવાયનાં બીજાં ઘણાં જૂનાં તળાવ તેમની પાળા તૂટી જવાથી આજે વપરાશ વિનાનાં પડયાં છે. તેમના ઉપયેાગ ખેતીની જમીન તરીકે થવા લાગ્યા છે. પાળિયા
‘પાળિયા’ તરીકે જાણીતાં, જનસમાજનાં ઢાર અથવા મિલકત ખચાવતાં મૃત્યુવશ થએલા વીર યેદ્દાઓનાં સ્મારકચિહ્નો ધણા ગામના ગેાંદરે જોવામાં આવે છે. ચિત્ આવા સ્તંભેા નૈસર્ગિક ભરણુ પામેલા ગામના રાજાની મૃત્યુસમાધિનાં સ્મારકચિહ્ન તરીકે પણ વપરાએલા છે.
મૃત્યુવશ થએલા વીરની મૂર્તિ ધાડા ઉપર બેઠેલી અથવા ઊભેલી હાથમાં ધનુષ્ય, બાણુ, ખડ્ગ અને ભાલાં આદિ શસ્ત્રસંજીત આમાં આલેખવામાં આવેલી હોય છે. (પ્લેટ ૨૦, નં. ૪૩ એ).
કવચિત્ જો મૃત વીરની પત્ની સતી થએલી હેાય તે તેની મૂર્તિ પણ સાથે આલેખેલી હોય છે. કવચિત્ આવા પત્થરે કાઇ મંદિરને અપાએલી જમીન અથવા હકસાઈના શિલાલેખા ધારણ કરતા સ્મારકા તરીકે પણ બાંધવામાં આવે છે. આવા શિલાલેખામાં દાનના ઉલ્લેખ અને દાતાના ગુણુગૌરવનાં વર્ણન ઉપરાંત દાન પાછું લઈ લેનાર ઉપર શાપ આપેલ હાય છે.
૩૩
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાદરની નિશાળના મકાન નજીક અને વડાલીમાં વવનાથ મહાદેવના મંદિરમાં આવા શિલાલેખેના પત્થરો જોવામાં આવે છે. વડાલીના પત્થર ઉપર ૧૩મી સદી અને ગુજરાતના રાજા અર્જુનદેવના નામને ઉલ્લેખ છે.
દાવડમાં આંકેલ માતાની વાવ નજીક તથા હાથમતી અને ઘઉવાવના સંગમ ઉપર કુંડલેશ્વર મહાદેવના મંદિરમાં આવા ૧૩મી સદીના પાળિયા છે. દાવડના પાળિયા ઉપર મહામલેધર ગુર્જરરાજ લુણધવલના નામનો ઉલ્લેખ છે. આ લેખમાં મળી આવતા ગુજરાતના રાજાઓનાં નામ તથા સમયનો ઉલ્લેખ અગત્યને છે.
વડાલી અને ભિલોડા ગામ જ્યાં પુરાતન સમયમાં જૈન લોકો વિશેષ આબાદ હતા ત્યાં ગામના ગોંદરે ૧૫મી સદીના સ્તંભ ઉપર કોઈ મોટા ઋષિઆચાર્યું કરાવેલા યજ્ઞની ધાર્મિક વિધિઓને ઉલ્લેખ છે. લેખની સાથે જ યજ્ઞાચાર્યની ઊભી મૂર્તિનું આલેખન છે અને તેના ધર્મવંશની હકીક્ત તેમાં આપેલી છે.
ઐતિહાસિક અગત્યનાં સ્થાનેનું અને અવશેષોનું આ અલ્પ અવલોકન એ માત્ર પ્રાથમિક નિરીક્ષણનું જ ફળ છે. સવિશેષ હકીકત મેળવવા માટે વધારે સમય અને મહેનતની જરૂર છે, કારણ કે હજી સંશોધન માટે પુષ્કળ અવકાશ છે.
સંવહાલય કેટલીક જૂની મૂર્તિઓ અને શિલ્પકામના ભગ્નાવશેષોને પડતર દશામાંથી બચાવી હિંમતનગરના સંગ્રહાલયમાં રાખવામાં આવેલાં છે. શામળાજી અને અન્યત્ર ભળેલી કેટલીક મૂર્તિઓ તો છેક છઠ્ઠી સદીની છે અને તેનું સ્થાપત્યવિધાન કલામય અને સુઘટિત શરીરરચનામય છે. આ પ્રદેશની પ્રાચીનતા ઉપર પ્રકાશ ફેંકવા માટે તે ખૂબ અગત્યની છે.
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંગ્રહાલયમાં આશરે ૧૦૦ શિલ્પમૂર્તિઓ અને બીજા સ્થાપત્યના અવશેષો છે; આ ઉપરાંત બીજા અવશેષો તેમની મૂળ જગ્યા પરથી સંગ્રહાલયમાં લાવવાની તજવીજ થઈ રહી છે. ભાતુકા, શિવ, પાર્વતી, ગણેશ, બ્રહ્મા, સૂર્ય અને બીજા દેવદેવીઓની મૂર્તિઓને આમાં સમાવેશ છે.
મહારાજાધિરાજ સાહેબના લઘુબંધુ મહારાજ શ્રી માનસિંહજી સાહેબ પ્રાચીન ઈતિહાસના પ્રેમી છે અને તેઓશ્રીએ કેટલીક વાવો અને બીજા અવશેષોમાંથી શિલાલેખ સંગ્રહેલા છે.
કેટચાકે લગભગ બધા જ અગત્યના અવશેષોના અને મૂર્તિઓના ફોટોગ્રાફ લેવામાં આવ્યાં છે અને તે સંગ્રહાલયના આલ્બમમાં રાખવામાં આવેલા છે.
જુદા જુદા સમયનાં કલાવિધાન અને સ્થાપત્ય વિષે થોડો ખ્યાલ આવી શકે એ ઉદ્દેશથી આ પુસ્તિકામાં મૂર્તિઓ અને અવશેષોના કેટલાક ફોટોગ્રાફ મૂકી, સાથે તેની વર્ણનાત્મક નેંધ આપવામાં આવી છે.
વિવિધ મંદિર, પાળિયા, શિલાલેખ, કીર્તિસ્તંભ, વા વગેરેનાં જુદાંજુદાં પુસ્તકો એ પ્રાચીન કળા પર પ્રકાશ ફેંકવા માટે, હજી પ્રકટ કરવાં પડશે અને આ કામ, સંસ્થાનની પ્રાચીન સંસ્કૃતિ અને ઇતિહાસના પ્રેમી નામદાર શ્રી મહારાજાધિરાજ સાહેબની ઉદાર મદદથી અવશ્ય સફળ થશે.
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિલાલેખ ઇડર રાજ્યમાંના વહાલા પાસેના વેલનાથ મંદિરમાં મહ૫निविपना शिक्षण, संपत १९९४ (इ. स. १२०८).
ॐ नमः त्रैलोक्यनाथाय जगदानंदकारीणे। परापर कलातीत निष्कलाय च शंभवे ॥ . श्रीमदुत्पलराजादिवंशे प्रामार-भूभुजां । अस्ति त्रैलोक्यविख्यातो धारावषों महीपतिः॥ २ द्वाःस्थः तस्याभवत्पूर्व वारीवारडवंशजः । नरपालसमुभूतो हरिपाल इति श्रुतः॥ पुत्रस्तस्याति विख्यातो भुवनैर्लन्धविक्रमः । धीमत्साहणपालाहः वैरीवर्गक्षयंकरः॥ चारुस्तंभावलियुक्तो रुपकैः विश्वतो महान् । तेन श्री वैद्यनाथस्य निर्ममे मंडप शुभः ।। ५ चन्द्राको भुवने यावद्यावदास्ते वसुंधरा। कृतिः साहणपालस्य तावदाजतु मंडपः॥ ६ संवत १२६४ चैत्र शुद १३ गुरु । જે નિષ્કલ કહેતાં પર અને અપર કલાથી અતીત છે એવા, જગતને આનંદકારી ગ્રેજ્યનાથ શંભુને નમસ્કાર છે. ૧.
શ્રીમદ્દ ઉત્પલરાજના વંશના પ્રામાર રાજાઓમાં, ત્રણે લોકમાં વિખ્યાત એવો ધારાવર્ષ નામનો એક રાજા થયો. ૨.
3७
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ રાજાના દ્વારપાળ તરીકે, પૂર્વે, વારીવારડ વંશના નરપાલનો પુત્ર હરિપાલ થયે.
તેને પુત્ર શત્રુઓને ક્ષય કરનાર, ધીમાન્ અને પોતાના પરાક્રમથી સમગ્ર ભુવનમાં વિખ્યાત એવો સાહશુપાલ નામે થયો.
તેણે સુંદર સ્તંભો અને ચિત્રાથી યુક્ત શ્રી વૈદ્યનાથના વિશાળ મંડપનું નિર્માણ કર્યું.
આકાશમાં ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી તપે, જ્યાંસુધી વસુંધરા રસવતી રહે, ત્યાં સુધી સાહણપાલની આ કૃતિ જે મંડપ તે રાજતું રહે. સંવત ૧૨૬૪ ચિત્ર ગુદ ૧૩ ગુરુ.
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇડર રાજ્યમાંના ભવનાથ પાસેના રામજી (સુર્ય) મહિમાને શિલાલેખ. સશત ૧૩૫૪ (ઈ. સ. ૧૨૯૮).
येनेते दानवेन्द्रा निजकर निकरैः सूदिताश्चांतरिक्षे। नित्यं प्रत्यूषकाले रजनितिमिरं त्रासितं दिव्यभाभिः । चक्रे धाम्नाऽगजेनावनितलमरुणं सांदसिंदूवर्ण छियाद्वारोरकंदं प्रथमसमुदितः सप्तसप्तिः स सूर्यः। । त्रस्यते यस्य नाम्ना विविधविधिकृता भ्याधयः पूर्वदन्ताः । संपर्यते तथैवाखिलमलरहिताः संपदः शर्मसाध्याः । ऐश्वर्य भोगयुक्तं सकृदपि हृदये ध्यानमात्रेण सद्यः। सोय वृंदारको वः शमयतु दुरितं भूरिभस्रीव भानुः। २
समस्तविश्वस्य विबोधकर्ता घनांधकारस्य तथाशु हता। अभीष्टकार्यस्य सदा विधाता
स वो रविः पातु सदा प्रभाते। . . ३ जगतां मौलिमाणिक्यः सुराऽसुरनमस्कृतः प्राणिनां प्राणदः सूर्यः पातु वः पुण्यकर्मणः। . . ३ चौलुक्यान्वयसंजातः आनाकोजगतीतले सुराष्ट्र निजनाम्नेव शोमितं निजविक्रमात्। . . ५ तदंगभूतं लवणप्रसाद धुरंधरं वंशकरं नृपाणां। समुद्धता येन रसातलातात् द्विजाश्च वेदाश्च पुनर्बभूवुः। . . . . . . . तस्याप्यभूत्सनुरुदारकीर्तिः श्री वीरनामा परचक्रमर्दी।
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अरातिसंमोहकर च येन कृत भुसारेम महाहवं च। . . . . . . . श्रीमद्वीरधवलस्य पुत्रोभूत वीरलक्षण: श्रीमत्प्रतापमल्लस्तु प्रतापाकांतमंडलः। . . . . ८ तस्यानुजन्मा प्रथितं पृथिव्यां श्री विश्वलाख्यो नृपति प्रचंडः। धाराधिनाथं समरे विजित्य पुरी विशालां स बभंज धारां । . . . . स्वाधष्टबंधो सकलं तनूजं तमर्जुनाख्यं नरदेवपूज्यं । संस्थाप्य राज्ये सकलांगपूर्णे ततः प्रपेदे गतिमुत्तमांसः . . . . . . १० तस्यांगजः संप्रति राजतेसो । श्री रामनामा नृप चक्रवती। संतर्घ्य दानैः द्विजसत्तमाश्च येनावरूद्धो बलिरुप्रधन्वा। • • • • • • १५ शारंगदेवः शुशुभे धरायां रामानुजो लक्ष्मणसत्रिभव दुष्टं स्वभावं समरे च गोगं विद्रावयामास दिगंतरेषु। . . . . . , १२ श्रीगमादौ रसोझातः कर्णनामेति विश्रुतः श्रुतिशास्त्राविरोधेन सोयं पालय तिप्रजाः। ... " एवं प्रतिष्ठिते कर्णे धों भवतु शाश्वतः गौत्रेयं गौरवं यातु पर्जन्यो वर्षतु ध्रुवं। . . १४
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चालुक्यवंशविस्तारः संक्षेपद कथितो मया। सामप्रेणासमोह स्तोतुं विस्तरतो गुणान्। . . १५
वक्ष्ये समस्तं धवलोकसतिं वंशं यथापूर्वमकल्मषं वा। रतं सदा विष्णुपदे पवित्रे
उत्कंठितं शंकरपूजने वा। . . . . १६ शांडिल्यप्रवरे गोत्रे महादेवोऽभूत्पुरा। शंकराराधने युक्तो दानधर्मपरायणः। . . १७
प्रजेश्वरः कीर्तिमतां वरिष्ठः तस्यांगभूतः प्रबल प्रमाथी। सुधांशुनाथस्य ललाटदेशे विभूषणस्य छलतोवतास्थे। . . . . १४ तदंगभूभूतलभूषणोयं मुंजालदेवोमरमार्गगता। आश्वास्य लोकं कपिलां च धेनुं संगोप्रहार्थे मरणं जगाम। . . . . १९ खगतीवधनबाणसंयुतो यष्टिशक्तिवर उतपद्विषः। बनूणदृढभ्रंगिणीकरो
गोग्रहे मरणमासु सोगमत् । . . . . २० जातः कांतविशालभालवदनो मुंजालदेवो भटः। कष्ट उझितजन्मजालगहनं संतीयते गोप्रहे। विद्याभारतभारतीकथमहं कर्णः सुवीरो यथा। खझं पाणितले निधाय परमं सूर्यस्य लोकं गतः।
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
काश्यपे विमले गोत्रे राजिगोभून्महामतिः।
रजितं यस्य रागेण सकलं गोत्रमंडलं। . २२ तस्येह नन्दनो जातः राज्यदेवक्रियापरः। तस्यका दुहिता जाता नालादेवीति विश्रुता। . . २३ अतीवसा सत्यरता सुकीर्तिः। धर्मे स्थिता पूर्वसतीस्वभावा । तस्या प्रजले रिपुमोलिशूल: वैजल्लदेव शिवशक्तिभक्तः। . . . . . २४ वैरोचनार्चनरतो नरतोषकारी वैजल्ल एष नर कीर्तितकीर्तिः कांतः । दानप्रदानविमुखीकृतकल्पवृक्षः शिक्षाकरः सुकरयोबेलतोरि पात्रं। . . . . २५ तेन श्रीभृगुकुण्डस्य जगत्यां देववासणी मातृपितृसमुदिश्य कारितं सूर्यमन्दिरं। . . २६ गोम्लतिलहिरण्यादि पात्रे दत्वा बनेकशः मुजालस्वामीदेवस्य तेनाकारि निकेतनं। . . २५
संपदः कलभकर्णचंचला जीवितं च जलजांबुदुस्थिरं। यौवनं च युवतीकटाक्षवत् वीक्ष्य योऽनिलयं न्यकारयत्। . . २८
xxx . . . २९ यस्य वैजल्लदेवस्य नन्दना देवरूपिणः। मदनो मंडलीकाख्यः महीपालोऽथ विश्रुतः। . . ३०
४२
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુરા મુંજાવરા હી... શિષી સુત લા સુષ શર સદામાર્થ મહમુદ્રા . . . ૨૧ यस्यास्ये हि विराजते मुविमला सामस्य वाणी धृवा। તએ વિહિતા કારિત . . . . . . ૨૨
__वार्कसुतेन लक्षणयुता म्यासेन मोक्षाख्यया । योसौ क्षांतिरतः कलासु निपुणः काव्येषु कर्ता स्वयं । ३३ सूतापयांगजातेन मायकेन सुबुद्धिना।
થે કાતિજી પ્રસાર્મિનઃ . . . ૨૪ स्वस्ति नृपविक्रमकालातीत संवत् १३५४ वर्षे शोभननामसंवत्सरे दक्षिणायनगते सूर्य कार्तिक सुदि " रवौ प्रशस्तिरियं भलेखि । शुभं भवतु । मंगल भवतु ।
જેણે અંતરિક્ષમાં પોતાનાં કિરણોના સમૂહ વડે દાનવરાજોને હણેલા છે, જેના દિવ્ય પ્રકાશ વડે રાત્રિનો અંધકાર રેજ પ્રભાતમાં ત્રાસી ઊઠે છે, જેણે કિરણોના ભદગળ હાથીઓ વડે અવનિતલને ઘેરા સિંદુરના વર્ણના જેવું અરુણ બનાવી દીધું છે, એવો સાત અશ્વોવાળો ઊગતો સૂર્ય આપણા હદયના અંધકારને દૂરકર.૧
જેના નામ માત્ર વડે વિધિરચિત અનેક દુઃખદાયી વ્યાધિઓ ત્રાસ પામે છે, તથા બધા જ પ્રકારની શર્મવડે સાધિત થઈ શકે તેવી નિર્મળ સંપત્તિઓ લાધે છે, જેના એક જ ધ્યાન માત્રથી તરત જ હદયને વિષે ભોગયુક્ત ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, તે પુષ્કળ પ્રભાનાં તીવ્ર કિરણોવાળો તેજસ્વી સૂર્ય આપણાં દુરિતાને દૂર કરે.ર
આખા વિશ્વને જગાડનાર, ઘન અંધકારને ત્વરિત હણી નાખનાર, ઈષ્ટ કાર્યોની સદા પ્રાપ્તિ કરાવનાર એવો સૂર્ય રે જ રોજ પ્રભાતમાં આપણું રક્ષણ કરે.
o,
૪૩
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગતનો શિરોમણિ રતન, સુર અને અસુરે વડે વદાએલે, પ્રાણુઓને જીવાડનાર અને પ્રેરણા આપનાર સૂર્ય પુણ્યકર્મ કરાવવાળા એવા આપણને રક્ષા.
જગતતલ ઉપર ચાલુક્યવંશમાં ઉત્પન્ન થએલા આનાક (અર્ણોરાજ) નામના રાજાએ પિતાના વિક્રમ વડે સુરાષ્ટ્રને શેભાવેલ છે.
તેને પુત્ર લવણુપ્રસાદ એ ધુરંધર વીર છે અને રાજાઓને વંશ ચાલુ કરનાર છે, જેણે રસાતલમાં ડૂબેલા વેદો અને બ્રાહ્મનો ઉદ્ધાર કરી તેમને પુનર્જીવન આપ્યું.
તેને ઉદારચરિત પુત્ર શ્રી વીર નામનો, શત્રુઓનાં રાજ્યનું મર્દન કરી નાખનાર થયે, જેણે પૃથ્વીની ઉત્તમ વસ્તુઓ વડે દુશ્મનને સંમોહ પમાડી નાખે તેવો મહાન યજ્ઞ કર્યો. ૭
વીરને છાજે તેવાં લક્ષણોવાળો, વિરધવલ રાજાને પુત્ર પ્રતાપભેલ્લ, જેના પ્રતાપ વડે આખું મંડળ વ્યાપ્ત થયું ૮
તેને અનુજ પૃથ્વી પર પ્રખ્યાત વિશ્વલ નામને પ્રચંડ નૃપતિ થયે, જેણે ધારાનગરના રાજાને યુદ્ધમાં જીતીને વિશાળ એવી ધારાનગરીને તેડી.
પિતા આદિ આઠ ભાઈઓમાંના નરપતિઓમાં પૂજ્ય એવા એકના એક પુત્ર અર્જુનને, જેનું દરેક અંગ સંપૂર્ણ છે એવી રાજ્યગાદી ઉપર બેસાડીને તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થયે. ૧૦
તેને પુત્ર રામ નામને, રાજાઓમાં ચક્રવર્તી એ હાલમાં રાજ્ય કરે છે, જેણે ઉત્તમ બ્રાહ્મણોને દાન વડે સંતોષી ઉગ્રધન્વા બલિની કીર્તિને ઝાંખી પાડી છે.
૧૧ રામના અનુજ લક્ષ્મણ જેવો આ રામરાજાને લઘુ બધુ
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારંગદેવ પૃથ્વીને વિષે શોભી રહ્યો. દુષ્ટ સ્વભાવના ગગને યુદ્ધમાં હરાવીને તેણે અનેક દિશાઓમાં હાંકી કાઢવા. ૧૨
શ્રી રામને ઔરસ પુત્ર કણ નામને પૃથ્વીને વિષે પ્રખ્યાત છે, જે શ્રુતિ અને શાસ્ત્રના વિધિને અનુકૂળ રહીને પ્રજાનું પાલન કરે છે.
૧૩ આ રીતે કર્યું રાજ ગાદી ઉપર સ્થપાયે ધર્મ શાશ્વત થાઓ, ગોત્ર ગારવને પામે અને મેઘની નિયમિત વૃષ્ટિ થાઓ. ૧૪
ચાલુક્ય વંશને વિસ્તાર સંક્ષેપવડે મેં આ પ્રમાણે કહ્યો છે. તેને ગુણનું વિસ્તૃત વર્ણન પૂરેપૂરૂં આપવાને હું અસમર્થ છું. ૧૫
પવિત્ર વિષ્ણુપદને વિષે રક્ત અને શંકરપૂજનને વિષે ઉત્કૃતિ એવા નિર્મળ વંશનું હું હવે આખું વર્ણન આપું છું. ૧૬
શાંડિલ્યના ઉત્તમ ગોત્રમાં પ્રથમના સમયમાં મહાદેવ નામને પુરુષ થયે જે શંકરના આરાધનને વિષે અનુરક્ત અને દાન તથા ધર્મને વિષે પરાયણ હતે.
૧૭ કીર્તિવમાં શ્રેષ્ઠ પ્રબલ અને તેજસ્વી પ્રજેશ્વર (પ્રજાને નાથ)નામને તેને પુત્ર શંકર ભગવાનના લલાટપ્રદેશના આભૂષણ સુધાંશુનાથ જે શોભી રહ્યો.
૧૮ તેને પુત્ર ભૂમિતલને ભૂષણ, દેના માર્ગને પામેલ મુંજાલદેવ લોકોને અને કપિલા ધેનને આશ્વાસન આપીને ગાયોના સંરક્ષણાર્થે મૃત્યુવશ થયો.
તીવ્ર ખગ અને ગાઢ બાણોથી સંયુત તથા યષ્ટિ, અને શક્તિનાં અ વડે શત્રુઓને તાપ પમાડનારો, અને, જેણે પિતાના ધનુષ્યની પણછ ઉપર બાણ ચડાવેલાં છે એ તે ગાયના રક્ષણાર્થે સત્વર મરણને વશ થ.
૧૯
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંજાલદેવ રૂપાળા, વિશાલ ભાલ તથા વદનવાળે સુભટ થઈ ગયો. એ કષ્ટની કથા છે કે ગાયોનું રક્ષણ કરવા જતાં તેણે ગહન એવી આ જન્મની જાતને છેદી નાખી છે. સુવીર કર્ણની માફક હાથમાં ખ લઇને તે સૂર્યના લોકમાં ગયો. તેનાં ગાન હું મહાભારત જેવી સુંદર વાણીમાં કેમ કરીને ગાઈ શકું? ૨૧
વિમલ કાશ્યપ ગેત્રમાં મહાબુદ્ધિશાળી રાજિંગ થઈ ગયે, જેણે પિતાની કળાવડે આખા ગોત્રમંડલનું મન રંજિત કર્યું. રર
તેને દીકરી નન્દન રાજ્ય અને દેવતાની ક્રિયાઓમાં તત્પર થશે. તેને નાલાદેવી નામથી પ્રખ્યાત એક પુત્રી થઈ. ૨૩
તે અત્યંત સારી કીર્તિવાળી સત્યને વિષે અનુરક્તા, ધર્મને વિષે સ્થિત થએલી તથા સતી સ્વભાવની હતી. તેને, શત્રુઓના શિરોના શૂળ જેવો, શિવ અને શક્તિને ભક્ત, વૈજલ્લદેવ નામનો પુત્ર થયો.
૨૪ સૂર્યના પૂજનને વિષે અનુરક્ત, સર્વ માણસને સંતોષ પમાડનારો આ જિલ્લ, જનસમૂહ જેની કીર્તિનાં ગાન ગાય છે તેવો પ્રિય થયો. જેણે દાનપ્રદાન વડે કલ્પવૃક્ષને પણ પાછળ રાખી દીધું છે એ તે પિતાના વિશાળ ભુજબળથી શત્રઓને સારી રીતે શિક્ષા કરવાવાળો થયો.
પૃથ્વીને વિષે દેવ જેવા તેણે આ સૂર્યમંદિર માતા અને પિતાના સ્મારક તરીકે શ્રી ભગુફંડન પ્રાન્તભાગમાં બંધાવ્યું. ૨૬
તેણે મુંજાલસ્વામીદેવનું આ મંદિર ગેમ્સ, તલ, સુવર્ણ વગેરે, સુપાત્ર બ્રાહ્મણને વારંવાર જથ્થાબંધ આપીને બંધાવ્યું. ૨૭
સંપત્તિને હાથીના બચ્ચાંના કાનની માફક ચંચળ, જીવનને કમળપત્ર પર પડેલા પાણુ જેવું અસ્થિર અને યૌવનને યુવતીના કટાક્ષ જેવું(સહકારી)લેખીને તેણે આ સુર્યનું મંદિર બંધાવ્યું. ૨૮
- ૨૫
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વૈજલ્લદેવના દેવરૂપી દીકરાએ મદન, ભંડલિક અને મહીપાલ નામના વિખ્યાત થયા.
૨૯
મુંજાલદેવની દીકરી જે હિમજા (પાર્વતી) નામથી જાણીતી હતી તેણે મહા બળવાન ભુજાવાળા સંગ્રામ નામના શૂરા પુત્રને જન્મ આપ્યા.
૩૦
જેના મુખને વિષે સામવેદની સુવિમલ અને ધ્રુવ વાણી વિરાજે છે તે વ્યાસે મેાક્ષના આખ્યાન જેવી સુલક્ષણથી યુક્ત એવી આ પ્રશસ્તિ રચી, કારણકે તે શાંતિને વિષે રક્ત, કળાએમાં નિપુણ અને સ્વયં કાવ્યના રચયિતા છે.
૩૧
તાપથાંગ જાતિમાં જન્મેલા સુંદર બુદ્ધિવાળા નાયકે આ પ્રશસ્તિ વિશ્વકર્માના પ્રસાદવડે પત્થરમાં આલેખી છે. ૩૨
સ્વસ્તિશ્રી નૃપવિક્રમ કાલાતીત સંવત ૧૩૫૪ વર્ષે શેાલન નામના સંવત્સરે દક્ષિણાયનમાં સૂર્યભગવાન સ્થિત થયે કાર્તિક સુદિ ૧૧ને રિવવારે આ પ્રશસ્તિ લખી.
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્રપરિચય
પ્લેટ ૧ ૧ શામળાજીના ડુંગરમાંથી મળી આવેલી શિવની મસ્તક રહિત મૂર્તિ. ઈસ્વી સનની શુમારે ૭મી સદીને ઉત્તર ભાગ. પુરાતત્તવ સંગ્રહાલય હિંમતનગર.
વસ્ત્રપરિધાનની રીતિ અને ખાસ કરીને કટિભાગ પરની પ્રન્થીઓ નેધવાલાયક છે.
૨ શામળાજીના ડુંગરોમાંથી મળી આવેલી આઠ ભાતકાએમાંની એક કૃશોદરી અથવા ચામુંડાની લાક્ષણિક મૂતિ. આશરે ૭મી સદી ઈવી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિમતનગર.
વિશિષ્ટ પદ્ધતિથી કેશગુંફન કરેલું છે અને જાણે મથાળે નાના મુક્ટથી કેશ બાંધેલા છે. ઢળી પડેલાં લંબમાન સ્તન, કૃશ ઉદર, મનુષ્યની મુંડમાળા અને ડાબા હાથની હથેળીમાં તાજું કપાએલું મનુષ્ય મસ્તક એ આની વિશિષ્ટતાઓ છે. તેણે વ્યાઘચર્મ ઓઢેલું છે અને તેમાંથી નખ અને પંજા સ્પષ્ટ તરી આવે છે. વ્યાધ્રચર્મના છેડાઓની ગ્રન્થી ખાસ નેધવાલાયક છે.
૩ શામળાજીની ટેકરીઓમાંથી મળી આવેલી અષ્ટ ભાતુકાઓ માંહેની એક એન્જી (ઇન્દ્રની શક્તિ)ને નીચેનો ભાગ. આશરે ધી સદી ઇસ્વી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
મૂર્તિની કોમળ છટા, અંગોના ગેળ ભરાવ અને ઉદરનું સંવિધાન કળામય છે. વસ્ત્રપરિધાનમાં છેડા અને કરચલીઓ સુંદરરીતે દર્શાવેલાં છે. ડાબી બાજુએ કેડ પર બાળક ઊંચકર્યું હોય
૪૯
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ આખું શરીર જમણી બાજુ સહેજ વળેલું છે. આ વર્ગમાં બીજી ત્રણ ભાતકાઓ પણ મળી આવેલી છે. તેમના કટિભાગ ઉપર બાળક તેડેલાં છે.
પ્લેટ ૨ ૪ શામળાજીના ડુંગરમાંથી મળી આવેલા ગણેશ. આશરે ૬ઠ્ઠી સદી ઈસ્વી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
ઊભેલા બાળગણેશની અસાધારણ સુંદર કારીગરીની અત્યંત વિરલ મૂર્તિ. ભુજાઓને, પેટને તથા વક્ષસ્થલને ગેળ ભરાવ સુંદર રીતે દર્શાવેલ છે અને આખી મૂર્તિમાં ગતિ અને જેમ છે. સુંઢની સ્થિતિ અને જાણે અવિરત ગતિમય એવા કાન વડે એ ખૂબ સજીવ લાગે છે. ગંડસ્થળનું સંવિધાન સુંદર છે. બે આંખોની વચ્ચે જરા ત્રાંસમાં ઉપર એને એક ત્રીજું ચક્ષુ છે. કણાવાળે નાગ, શેલું અને વસ્ત્રોનું વિધાન સુંદર છે. માદકનું પાત્ર ઊંચકી જતા એક અનુચર પર ગણેશે હાથ ટેકવેલો હોય એમ લાગે છે. ગંડસ્થળનાં આભૂષણેવિશિષ્ટ હસ્તિધાટનાં કુંડળ, કઠાભારણ અને ખાસ કરીને નૂપુર આખી આકૃતિને કોમળ અને બાળભાવથી ભરેલી દર્શાવે છે.
૫ શામળાજીના ડુંગરમાંથી મળી આવેલી શિવની-બહુધા વિરભદ્રની-એક અતીવ સુંદર આકૃતિ. આશરે ૬ઠ્ઠી સદી ઈવી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
વસ્ત્રના ઉપર એણે વ્યાઘ્રચર્મ ઓઢેલું છે. ચર્મના છેડાઓની ગ્રન્થીઓ સ્પષ્ટપણે દેખાય છે. અટપટી રચનાવાળો એક શિરેમુકુટ, કઠાભરણ, હસ્તવલય, ભુજ બંધ વગેરે સ્પષ્ટ કોતરેલાં છે. નદીને પણ શિરેમેખલા અને ગળાની ઝાલર વડે શણગારેલો છે,
૫૦
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખી આકૃતિ સુઘટિત, માંસલ, જોમવાળી અને સ્વસ્થ લાગે છે.
૬ શામળાજીના ડુંગરમાંથી મળી આવેલી પાર્વતીની બહુધા ભીલડીની–એક અનન્ય મનહર મૂર્તિ. શુમારે ૬ઠ્ઠી સદીને પૂર્વભાગ. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
માથાના વાળની લટો વિખરાએલી છે અને મસ્તક ઉપર એક નાની દામણીથી તે બાંધી લીધેલા છે. કુંડળ, કઠાભરણ, હસ્તવલય, કટિમેખલા, નપુર વગેરે તેણે ધારણ કરેલાં છે અને પંજાના નખ તથા મસ્તક સ્પષ્ટપણે તરી આવે એવું એક વ્યાઘચર્મ પરિધાન કરેલું છે. દક્ષિણ હસ્ત તરફથી નીકળી ગળાની આસપાસ વીંટળાઈ વળતો એક નાગ પણ છે.
પ્રસન્ન મુખભાવ ધારણ કરીને સુંદર છટા સાથે આકૃતિ ઊભેલી છે. આ બધી મૂર્તિઓને ત્રણ ચક્ષુઓ છે.
પ્લેટ ૩ ૭ ટીંટોઈમાંથી મળી આવેલાં પાર્વતી અને બાળ ગણેશ. ૬ઠ્ઠી સદીને શુમાર. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
ગૌરી અને ગણેશ એકસાથે ભાગ્યે જ જોવામાં આવે છે. બંને આકૃતિઓનું વિધાન સરસ છે. ટગુમગુ ડગ ભરતા બાળકના જેવી લાગતી ગણેશ મૂર્તિ નૃત્યસ્થિતિમાં છે.
૮ ટીંટોઈમાંથી મળી આવેલ શિવપાર્વતી. આશરે ૬ઠ્ઠી સદી ઈવી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
શિવ અને પાર્વતી બને ઊભેલાં છે અને પાર્વતીએ પિતાના હાથમાં બાળગણેશને તેડેલા છે. મયૂર બાળકમાં મગ્ન થઈ ગએલો જણાય છે. બન્નેએ ઉત્તરીય ધારણ કરેલાં છે અને શિવને સુંદર લાંબી મતીની માળા તથા પાર્વતીજીને કટિમેખલા છે.
પ૧
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંને આકૃતિઓએ નપુર સુધી પહોંચે એવાં વસ્ત્ર પહેરેલાં છે. બંનેના વાળ ઓળેલા છે અને શિરમુકુટથી વ્યવસ્થિત કરેલા છે. કુંડળ, કઠાભરણ, હસ્તવલય અને ભુજ બંધ બંનેએ ધારણ કરેલાં છે. પાર્વતીનાં નપુર દેખાવે સુકોમળ છે. શિવને છે અને પાર્વતીને ચાર હાથ છે. બે હાથથી શિવ વીણ વગાડે છે, એક હાથમાં નાગ ધારણ કરેલો છે, બે હાથથી એમણે ત્રિશલ પકડેલું છે અને એક હાથ નાગના પુચ્છની પાસે છે.
પ્લેટ ૪ - ૯ શામળાજીના ડુંગરમાંથી મળી આવેલી બાળક સાથેની એક સ્ત્રીની મૂર્તિ. શુમારે ૯મી સદી ઈસ્વી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
મેટાં કુંડળો, કઠાભરણુ અને સૂત્રગ્રથિત રત્નખચિત શિષ મૂર્તિએ ધારણ કરેલાં છે. ઉત્તરીય પણ છે.
૧૦ શામળાજીની અનન્ત બ્રહ્માની મૂર્તિ. આશરે ૬ઠ્ઠી અથવા ૭મી સદી ઈવી.
એક અત્યંત વિરલ અને અપ્રતિમ આકૃતિ. એ ક્યા દેવતાની મૂર્તિ છે એ ચોક્કસપણે હજી નક્કી થઈ શક્યું નથી. ચાર મસ્તક અને આઠ હાથ એને છે. લગભગ બધા હાથ ખંડિત છે. મુખ્ય મૂર્તિમાંથી પ્રગટી નીકળતી બીજીવીસ આકૃતિઓ તેમાં છે. મૂખ્ય મૂર્તિએ કંઈક ઊંચકેલું હોય એવી તેની છટા છે. મધ્યસ્થ આકૃતિઓ થોડી મોટી છે તેથી સ્પષ્ટ તરી આવે છે. નિતમ્બ ઉપર બાંધેલા વસ્ત્રના છેડાની ગ્રથિત રેખાઓથી અને આગળ આવતી પાટલી ઉપરથી પહેરેલું પીતાંબર જણાઈ આવે છે.
આ મૂર્તિને સારો પરિચય કરાવતે વિશેષ પ્રકાશ કઈ વિદ્વાન ફેંકશે તે હું ઘણો આભારી થઈશ.
પર
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્લેટ ૫ ૧૧ ખેડબ્રહ્માની ઉત્તરે દેલવાડાથી મળી આવેલાં શિવ અને પાર્વતી. શુમારે ૭મી સદીઈસ્વી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
મૂર્તિની મનહર છટા, અને પૃષ્ઠ ભાગનું પદ્ધ અત્યંત કમનીય છે.
૧૨ ખેડબ્રહ્માથી મળી આવેલ સૂર્ય. આશરે ૧૧મી સદી ઈવી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
૧૩ ખેડબ્રહ્માથી મળી આવેલ ધનની દેવી–લક્ષ્મી. લગભગ ૧૦મી કે ૧૧મી સદી ઈવી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
ત્રણ હાથમાં ગદા, ચક્ર અને બિજો છે. ચોથો હાથ વરદ સ્થિતિમાં છે.
પ્લેટ ૬ ૧૪ ખેડબ્રહ્માના પંખેશ્વર મહાદેવમાં શિવતાંડવની મૂર્તિ. અંદાજે ૭મી સદી ઇસ્વી.
અત્યંત સુકોમળ અને પ્રવાહમય જેમવાળી એની છટા છે. એક અનુચર ઢોલક બજાવે છે.
૧૫ ખેડબ્રહ્મામાં બ્રહ્માજીની મૂર્તિ. ઈસ્વીસનની લગભગ ૬ઠ્ઠી સદી અથવા એથી યે પુરાતન.
૬ ફૂટ ૬ ઈંચ જેવડી આ મૂર્તિ કદમાં મોટી છે. ત્રણ મસ્તકે સ્પષ્ટપણે દેખાય છે. જૂની મૂર્તિ ઉપર પ્લાસ્ટર ચડાવીને પછી તેને રંગી હોય એમ લાગે છે. રોજ એની પૂજા કરવામાં આવે છે એટલે લાસ્ટર દૂર કરી મૂર્તિનું મૂળ સંવિધાન જોવાનું શક્ય નથી. આખા હિંદુસ્તાનમાં કદાચ આ સૌથી વધારે મોટી બ્રહ્માજીની મૂર્તિ છે.
૫૩
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્લેટ ૭ ૧૬ રડામાં બે અનુચરોવાળી એક બિનઓળખાએલી મૂર્તિ. આશરે ૯મી સદી ઇસ્વી. ૧૭ રેડામાં દ્વારપાળની મૂર્તિ ૧૦મી સદી ઈસ્વી.
પ્લેટ ૮ ૧૮ રેડાથી મળી આવેલી રીદ્વારપાળની મૂર્તિ. શુમારે ૧૦મી સદી ઈસ્વી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
બંને બાજુએ એક જ પ્રકારની આકૃતિઓ કોતરેલી હોવાથી આ મૂર્તિ શિલ્પમાં ખૂણે મૂકાતી સુશોભન આકૃતિ લાગે છે.
૧૯ બે આકૃતિઓ-એક શબાસના ચામુંડાની અને બીજી સિંહવાહની દુર્ગાની. આશરે ૮ અથવા ૯મી સદી ઈસ્વી.
પ્લેટ ૯ ૨૦ રોડામાં દિગ્ધાલની મૂર્તિ. અંદાજે ૧૨મી સદી ઈસ્વી.
૨૧ સિંહવાહની ભવાની માતા–રોડાનાં દક્ષિણ દિશામાં મંદિર માહેની. આશરે ૧૦મી સદી ઈવી.
સિંહની પીઠ ઉપર ભવાની સરળ છટાથી બેઠેલાં છે અને જાણે નપુરને વ્યવસ્થિત કરે છે. આકૃતિ અતિ સુંદર છે અને તેમાં સુકોમળ ક્રિયાનું આલેખન છે.
રર રડામાંથી મળી આવેલી મસ્તકરહિત સૂર્યમૂર્તિ. શુમારે ૧૧મી સદી ઇસ્વી. પુરાતત્વ સંગ્રહાલય હિમતનગર.
અત્યંત સુઘડ સુઘટિત કેતરકામવાળી આ વિશાળ આકૃતિ વાસ્તવિકરીતે દ્વિમુખી છે કારણકે એની બંને બાજુએ એક જ પ્રકારનું કોતરકામ છે. મંદિરના ઘુમ્મટના શિખરમાંને એ મધ્યભાગ લેવો જોઈએ કારણ ત્યાંથી સૂર્ય પૂર્વ અને પશ્ચિમ
૫૪
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બને દિશાઓને અભિમુખ રહે. તેની બેઠક પર સાત અશ્વોની નાના કદની મૂર્તિઓ પણ છે. મૂર્તિ આખીના અંગાંગમાંથી જાણે જેમ નીતરે છે.
પ્લેટ ૧૦ ૨૩ કાર્તિકેય, રોડા. અંદાજ ૧૦મી સદી ઇસ્વી.
કાર્તિકેયના એક નાના મંદિરના પાછળના ભાગ ઉપરની મારવાડની કાર્તિકેયની મૂર્તિ.
૨૪ વરાહ, રેડા. આશરે ૧ન્મી સદી ઇવી.
નાગરૂપધારી હિરણ્યાક્ષને એ ખૂદે છે. તેના હાથમાં ગદા અને ચક્ર છે અને તેના ખભા ઉપર વરાહના મુખને એક હાથથી સ્પર્શ કરતી સ્ત્રીરૂપધારિણી પૃથ્વી બેઠેલી છે.
આકૃતિની સ્થિતિમાં ખૂબ જેમ લાગે છે. રપ અમ્બા, રેડ. લગભગ ૧૫મી સદી ઈસ્વી.
પ્લેટ ૧૧ ૨૬-૨૭ રોડાનાં મંદિરના સ્તંભના ઉપરના ભાગની મધ્યવર્તી આકૃતિઓ. લગભગ ૧૧મી સદી ઈસ્વી.
૨૬મી આકૃતિમાંની નૃત્ય કરતી સ્ત્રી મૂર્તિની છટા અત્યંત કમનીય અને પ્રવાહિત છે. અનુચર પણ નૃત્યની સ્થિતિમાં છે.
ર૭ આ આકૃતિ મુખ્ય દેવતાની છે. ગદા, કટિમેખલા, કઠાભરણ અને કુંડળ ધારણ કરતી તથા નૂપુર સુધી લાંબુ આછું વસ્ત્ર પરિધાન કરેલી એ મૂર્તિ છે.
આ તેમજ એ જ સ્તંભ ઉપર આવી બીજી આકૃતિઓ અને બાજુના સ્તંભ ઉપરની આકૃતિઓ ઉપર પ્લાસ્ટરનું એક પાતળું પડ કરી દીધેલું છે. એ દૂર કરવાથી સુઘટિત અંગ
પપ
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રચના અને વદનશોભા બતાવતી મૂળની સુંદર કોતરણું જોવા મળે છે તાપ, વરસાદ અને સમયના ઘસારાથી આ પ્લાસ્ટરે આકૃતિઓને સારી રીતે રક્ષેલી છે, તે બીજી મૂર્તિઓ સાથે સરખામણું કરતાં સ્પષ્ટ જણાય છે.
પ્લેટ ૧૨ ૨૮-૨૯-૩૦ કતરેલી કમાને અને સ્તંભના ભાગે, રેડા. આશરે ૧૧મી સદી ઇસ્વી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
કોતરણું સુંદર છે અને તેની રચના સાદી છતાં ઉઠાવદાર અને આકર્ષક છે. જાણે લાકડાંની કોતરણી હોય એવી લાગે છે.
પ્લેટ ૧૩ ૩૧ સ્તની કુંભીને એક ભાગ, રેડા. આશરે ૧૧મી સદી ઈરવી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
દ્વારપાળ અને તેની સહચારિણીનાં આલેખને ગૌરવભરી છટા દાખવતાં સામસામાં કોતરેલાં છે. - ૩૨ એક ખંડિત કમાનને અને સૂર્યમુખી ફૂલ કતરેલો ખંડિત પત્થર. આશરે ૧૧મી સદી ઇસ્વી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
કમાનની આકૃતિમાં ત્રણ માણસો બેઠેલા બતાવ્યા છે અને તેમના માથા ઉપર બીજા ચાર માણસો અથવા કપિઓ બેઠેલા છે. બાજુમાં કીર્તિમુખો છે. આખી આકૃતિ પુષ્પાકારી લાગે છે. સૂર્યમુખી આકૃતિ સાદી છતાં ઉઠાવદાર રેખાઓવાળી છે.
પ્લેટ ૧૪ ૩૩ પવિત્ર નંદી, શામળાજી. આશરે ૯મી સદી ઇસ્વી. પુરાતત્તવ સંગ્રહાલય હિમતનગર.
૫૬
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીલા ભૂરા પત્થરમાં કોતરેલો આ પિ િતળપદી ગુજરાતની ઓલાદનાં લક્ષણોવાળો છે. શંખલા, મેખલા વગેરે આભૂષણની રચના ઊચા પ્રકારની છે.
૩૪ હાથી ઉપર આક્રમણ કરતો સિંહ, રોડા. શુમારે ૧૨મી સદી ઈવી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
ગુપ્ત વંશના રાજાઓએ સ્વીકારેલું અજ્ઞાન ઉપર જ્ઞાનના વિજયનું આ પ્રતીક છે. આકૃતિની રચના સુઘટિત નથી અને સૂર્ય તથા વરસાદે પણ તેને પુષ્કળ નુકશાન પહોંચાડેલું છે.
પ્લેટ ૧૫ ૩૫-૩૬-૩૭ શામળાજી મંદિરના કંદોરા. આશરે ૧૨મી સદી ઈવી.
૩૫ અજ, ગજ, નર અને દેવ એવા એમાં ચાર થર છે.
નર થરમાં માનવજીવનના રેજના બનાવો તેમજ દેવ થરમાં કૃષ્ણ તથા રામના કેટલાક જીવનપ્રસંગો ઉતારેલા છે.
૩૬ વધુ વિગત દર્શાવતે એક બીજો વિભાગ. શ્રી કૃષ્ણના જીવનમાંથી કાલીયમર્દનને પ્રસંગ એમાં સુંદર રીતે દર્શાવેલ છે. પ્રથમ શ્રી કૃષ્ણ કદમ્બના વૃક્ષ ઉપર બતાવેલા છે અને પ્રવાહમય તથામ અને કચ્છથી ભરપૂર યમુનાદર્શાવેલી છે. પછી શ્રી કૃષ્ણ કાલીય સાથે યુદ્ધ કરતા આલેખાએલા છે અને તે પછી નાગણીઓ તેમની પૂજા કરે છે એ દર્શાવ્યું છે. - ૩૭ આ તક્તીમાં પણ કૃષ્ણજીવનના બનાવ ઉતારેલા છે. તેમનું વિવિધ રાક્ષસ સાથેનું યુદ્ધ તથા પૂતનાવ બતાવેલાં છે. આટલી સાંકડી જગ્યામાં આટલી વિવિધ વિગતે કેવી રીતે દર્શાવેલી છે તે નિપુણતા જોવા જેવી છે.
પહ
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્લેટ ૧૬ ૩૮ કદરાની વધુ વિગતે, શામળાજી મંદિર. આશરે ૧૨મી સદી ઈસ્વી.
૩૯ શામળાજી મંદિરની પૂર્વ દિવાલની ઉપરની તકતીને દેખાવ. આશરે ૧૨મી સદી ઈવી.
દેવતાઓ, નૃત્ય કરતાં માનવીઓ, અનુચરો વગેરેની વિવિધ છટાથી આલેખાએલી આકૃતિઓ અત્યંત લલિત છે.
પ્લેટ ૧૭ ૪૦ શામળાજી મંદિરની પશ્ચિમ દિવાલનો દેખાવ. ૧૨મી સદી ઈસ્વીને શુમાર.
નૃત્ય કરતા ગણેશની એક અપૂર્વ આકૃતિ એમાં છે. તાણ્ડવ નૃત્ય કરતા ગણેશની આકૃતિઓ બહુ વિરલ હોય છે. તેની મુખભાવ ખૂબ આનંદમય છે અને આખા શરીરની સમતોલના સંપૂર્ણ છે. અંગરેખાઓને પ્રવાહ સુજિત છે. - બીજી આકૃતિઓ પણ ખૂબ આકર્ષક છે. નીચલી તક્તીની વિગતો પ્લેટ ૧૫ અને ૧૬માં બતાવેલી છે.
પ્લેટ ૧૮
શામળાજી મંદિરના મંડપની છત.૧૨મી સદી ઇસ્વીને શુમાર. સેળ પાંખડીવાળાં પદ્મની રચનાવાળી અને મધ્યભાગમાં ઝુમ્મરની પેઠે લટકી રહેલી કતરણીવાળી આ છતની રચના છે. બહિર્વલમાં સેળ મેટા કદની મૂર્તિઓ છે. તેમનું કદ ૪૬” છે અને તેની કોતરણી સુઘડ છે. મધ્યસ્થ આકૃતિ કૃષ્ણની છે અને મંજીરાં, મૃદંગ, વાંસળી, વીણું, ઢેલ વગેરે વાવાળી બીજી આઠ નવ
૧૮
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકૃતિઓ છે. ઉપરાંત ત્રણચાર આકૃતિઓ નૃત્યની સ્થિતિમાં છે.એક આકૃતિ પડી ગએલી છે અને એક નગ્નાવસ્થામાં છે.
જનું શામળાજી મંદિર જેનો મંડપ ઈટોથી ચણેલો છે તેમાં, અને હાલ રઘુનાથજી મંદિર તરીકે ઓળખાતા મંદિરના મંડપમાં પણ આવી જાતની આકૃતિઓ છે.
પ્લેટ ૧૯ ૪ર શામળાજી મંદિરની એક તકતી. આશરે ૧રમી સદી ઈસ્વી.
મુખ્ય મંદિરની ત્રણ બાજુએ સૂંઢ વતી લડતા હાથીઓની આકૃતિઓ છે. આ આકૃતિઓની રચના સુરેખ અને પ્રમાણશુદ્ધ છે અને તેમના પગની ખલાઓની કડીઓ તેમજ તેમના સાજ સુંદર પદ્ધતિથી દર્શાવેલાં છે.
પ્લેટ ર૦ ૪૩ કસનગઢના મંદિરની છત. અંદાજે ૧૫મી સદી ઇસ્વી.
મધ્યમાં, અર્ધા મનુષ્ય શરીરવાળી અને નાગની ફણાધારી મસ્તવાળી એક આકૃતિ ઉપર આરોહણ કરેલા કૃષ્ણભગવાન છે. નાગના શરીરનો નીચેનો ભાગ એ મધ્યસ્થ આકૃતિઓની આસપાસ પિતાના શરીર વડે ગાઠે પાડતે સુંદર વર્તુલોથી વીંટાએલો છે; અને નાગના શરીરની આસપાસ અર્ધમનુષ્યની આકૃતિવાળી આઠ નાગણે વિટળાએલી છે. નાગના તેમજ તેમના હાથ પ્રાર્થના રૂપમાં જોડેલા છે. કૃષ્ણના હાથમાં એક પણ અસ્ત્ર નથી એટલે આખી છત કાલિનાગમર્દન દાખવતી હોય એમ લાગે છે. ૪૩ (બ) વડાલીને એક પાળિયે. ૧૬ કે ૧૭મી સદીને શુમાર.
૫૦
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથમાં ખડ્ઝ અને ઢાલ સાથે ગામની ગાયોનું રક્ષણ કરવા વાધની સાથે લડતા વીરનું તેમાં આલેખન છે. સૂર્ય અને ચન્દ્રની તેમાં આકૃતિઓ છે અને નીચે લગભગ ભૂંસાઈ ગએલો એક શિલાલેખ છે.
પ્લેટ ૨૧ ૪૪ ખેડબ્રહ્માનું બ્રહ્માજીમંદિર. લગભગ ૧૨મી સદી ઇરવી.
મિ. કઝેન્સના મત પ્રમાણે મંદિર બારમી સદીનું છે. પુરાતન મંદિરમાંથી માત્ર ગર્ભભાગ જ સચવાઈ રહે છે અને મંડપ તથા મંદિરનું ઈંડું નાશ પામેલાં છે. હાલન મંડપ ઈટોથી ચણેલો છે. ભુંસાઈ ગએલી આકૃતિઓ અને કોતરકામ પરથી જણાય છે કે મંદિર ખૂબ પુરાતન છે. મંદિરની ત્રણે બાજુના ગેખલામાં બ્રહ્માની આકૃતિઓ છે. રચના સરળ હોવા છતાં ઉહાવદાર અને મને રમ છે.
પ્લેટ ૨૨ ૪૫ લીંભોઇની વાવ. આશરે ૧૭મી સદી ઇસ્વી.
વાવના પ્રવેશભાગ ઉપર એક છત્રી છે. પગથિયાંની શરૂઆતમાં બંને પડખાંની દિવાલમાં શિવ અને વિષ્ણુની બે સુંદર મૂર્તિઓ છે. ઊંડે ઉતરતાં બંને બાજુએ સુશોભિત કોતરણીવાળા ગેખ છે. આ ગેખમાં હાલ મૂર્તિઓ નથી પણ મૂળે તો તેમની રચના મૂર્તિઓ મૂકવા માટે જ હશે.
વાવને મુખ્ય કોઠે એ આખા ચણતરને બીજે છેડે છે અને ત્યાં બેસવા માટે પત્થરની સુંદર બેઠક છે, જેની બંને બાજુએ ઉપર ચડવા માટે પત્થરની ગળાકાર સીડી છે. આ વાવની લંબાઇ ૧૮૦ ફૂટ છે.
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્લેટ ર૩ ૪૬ લીંભોઈની વાવ. ૧૭મી સદી ઈવીને આશરે. વાવના મુખ્ય કઠાની બાજુના મંડપમાંથી દશ્ય.
પ્લેટ ૨૪ ૪૭ રેડાને કુંડ. આશરે ૧૦ અથવા ૧૧મી સદી ઇસ્વી.
કુંડ ખંડિત છે અને એના એક પડખામાંથી પત્થરો ખસી પડેલા છે. બાકીને ભાગ ઉપેક્ષિત હોવા છતાં હજી સારી દશામાં છે. કુંડના ચારે ખૂણામાં કેટલાંક મંદિર છે. આમાંનાં બે તો પત્થરોમાંથી ઊગેલાં વૃક્ષને લીધે ભગ્નાવસ્થામાં છે. ઊતરવાનાં પગથી સામસામી હારમાં ચોકડીધાટે મનહર રીતે ગોઠવેલાં છે. એનું માપ ૮૦x૬૦૦ છે. આ કુંડનું કામ કરવાથી આ સ્થળના કાળ સંબંધી વિશેષ અને સપ્રમાણ હકીકત મળવા સંભવ છે.
પ્લેટ ૨૫ ૪૮ રડાના કુંડ ઉપરનાં મદિરામાંના એક મંદિરના દ્વારનું બારસાખ. શુમારે ૯મી અથવા ૧૦મી સદી ઈસ્વી.
બારસાખ ખૂબ સુંદર કોતરણીવાળું છે અને ઝીણી વિગતોથી ભરચક ભરેલું છે..
૪૯ એ જ બારસાખ મેટ કરી બતાવેલે એક ભાગ.
એમાં સ્તંભ ઉપરની કોતરણની વિગતે સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
પ્લેટ ૨૬ ૫૦-૫૧ રેડાના કુંડ ઉપર વિષ્ણુ તથા શિવનાં મંદિર. આશરે ૯મી અથવા ૧૦મી સદી ઇસ્વી.
આ બે મંદિરોની વચમાં એક ત્રીજું મંદિર હતું, પણ હાલ
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેના પાયા સિવાય બીજું કશું ત્યાં નથી. એટલે એમાં કોણ દેવતા હશે તે કલ્પવું મુશ્કેલ છે. શિવનું મંદિર વિષ્ણુના મંદિર કરતાં સહેજ વધારે મોટું છે. આજે આ મંદિરના ગર્ભભાગમાં એક પણ મૂર્તિ નથી, પણ બાજુના ગોખમાંની વરાહ, નરસિંહ અને ધ્યાનસ્થ વિષ્ણુની આકૃતિઓ ઉપરથી તે વિષ્ણુમંદિર તરીકે અને બીજાના ગોખમાંની શિવ અને ગણેશની આકૃતિઓ ઉપરથી તે શિવમંદિર તરીકે ઓળખાઈ આવે છે.
આ મંદિરની બાંધણી ઘણુ પુરાતન છે અને ભી સદીનાં એસીઆ જોધપુરના સુર્યમંદિરની બાંધણીને સારી પેઠે મળતી આવે છે. આ મંદિર સમૂહમાં એક અથવા વધારે સૂર્યમંદિર પણ હતાં અને તે જોધપુરના એસીઆ મંદિર કરતાં પણ જૂનાં હેવાં જોઈએ. મંદિરના આગલા ભાગમાં કોતરણીવાળો એક પ્રવેશભાગ છે પણ મંડપ નથી.
પ્લેટ ૨૭ પર–૫૩ મધ્યસ્થ સમૂહમાંનાં બે મંદિરોને દેખાવ, રોડા. ૯ અથવા ૧૦મી સદી ઈસ્વીને શુમાર.
બે જુદી જ જાતના પ્રવેશમંડપ અને એક નાને મંડપ દર્શાવેલાં છે.
પ્રવેશ મંડપના આગળના ઉચ્ચ ભાગમાં એક દેવતાની આકૃતિ છે જેના ઉપરથી મંદિરના દેવતાની ઓળખ થાય છે, નં. પની આકૃતિ કમાન અને મંદિરનું જોડાણ બતાવે છે.
૫૪ ભિલોડાને કીર્તિસ્તંભ. આશરે ૧૫ સદી સ્વી.
એ સમચોરસ સ્તંભ ૧૯ ફૂટન છે અને ત્રણ માળ છે જે ઉપર જવા માટે વચમાં ગોળાકાર સીડી છે. આ સીડી મૂર્તિવાળા ભયમંદિરને વીંટળાઈને આવેલી છે. સ્તંભ વડે ઘુમ્મટને
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેકાવતા કોતરકામવાળા એક ઝરૂખા છે. ઝરૂખાની ચેાતરક એકી છે.
દ્વારની જમણી બાજુએ ગરૂડસહિત વિષ્ણુની એક આકૃતિ છે અને ડાબી બાજુએ પેાડીઆ સહિત શિવની મૂર્તિ છે. દરવાજાની બાજુમાં પોઢી સહિત એક દેવ અને કાચબા સાથે ખીજા દેવ છે.
દ્વારની જમણી બાજુએ રાજહંસવાળા બ્રહ્માજીની એક આકૃતિ અને ડાબી બાજુએ સૂર્ય છે. (સૂર્યદેવ, અશ્વ અને એ ચામર ઢાળનાર સાથે છે.)
બીજી ત્રણે બાજુએ હસ્તિ, અશ્વ અને વૃષભ ઉપર બેઠેલી મૂર્તિ છે; ઉપરાંત કમડળ અને માળા ધારણ કરેલી કેટલાક ઋષિઓની મૂર્તિઓ પણ છે; તેમજ રથ અને કમળાસન ઉપર ખીજા દેવાની મૂર્તિઓ પણ છે. વૈષ્ણવી, આગ્નેયી,ઐન્દ્રી, મહિષાસુરમર્દિની અને બીજી કેટલીક ઓછીવતી ઓળખાએલી મૂર્તિઓ પણ ત્યાં છે.
દધિમંથન, અશ્વારેાહણ, પાલખીવહન, વેણુ તથા અન્ય વાઘોનું વાદન, નૃત્ય, ગાયને હાંકવાની તથા વત્સને ઊંચકવાની ક્રિયા, ખડ્ગ તથા અન્ય શસ્ત્રોનું ધારણ કરવું ઇત્યાદિ માનવજીવનનાં લગભગ એકસા ને પાંત્રીસ દર્શના નીચલા ભાગ ઉપર છે.
આ કીર્તિસ્તંભ તેથી ખૂબ આકર્ષક છે અને એ કાળના જીવન ઉપર ખૂબ પ્રકાશ ફેકે છે.
પ્લેટ ૨૯
૫૫ વડાલીના વૈદ્યનાથ મહાદેવના મંદિરના શિલાલેખની છાપ. ૧૨૭૩ ઇસ્ત્રી. પૃષ્ઠ ... ... ... ... ... ઉપર તેનું વિગતવાર ગુજરાતી ભાષાંતર આપેલું છે.
.....
૫૬ ભવનાથના રામજીમંદિરના શિલાલેખની છાપ. ૧૨૯૮ ઇસ્વી. પૃ . . . . . ઉપર તેનું ગુજરાતી ભાષાંતર આપેલું છે.
.....
સભાસ
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Plate I
2
3
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate II
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate III
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate IV
.
IO
NO
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Plate V
122
13
KhB9.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Plate VI
15
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
16
17
Plate VII
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
61
18
Plate VIII
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
22
2
20
Plate IX
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate X
25
ta
23
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
26
Plate XI
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate XII
30
29
28
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate XIII
32
31
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate XIV
33
34
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate XV
35
36
BA
37
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
JAX Fld
www.kobatirth.org
68
88
Acharya Shri Kailassagarsuri Gyanmandir
kers KPEFU
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate XVII
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
MAX əld
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate XIX
H
IAKETA
TO
nhimili
I/OTTO
42
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate XX
+3 a
とか
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate XXI
++
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate XXII
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate XXIII
08
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
A
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
47
Plate XXIV
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
DUT
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
49
Plate XXV
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate XXVI
51
50
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate XXVII
53
52
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
5+
For Private and Personal Use Only
Plate XXVIII
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Plate XXIX
55
M
उसीदाने व सामानिनिताहाब विकासमा दायितामयामामामाग टादारादितषणमाढलातावतात मजालगहनसतातगावात विद्या की न वामहितासर्वसतीस्तावात निललिबिटियाक्ट्वाधानका
56
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
For Private and Personal Use Only
-
Trunk Roads. Fair mather Rads. e Rail Roud. British Agency Territory Mivera Wills
W
e
HI STATE
SIROHI
STI
U DE Y PR
АМБАРА
DANTA STATE
Nuh
R.KASUMBI
OMATODA лаца
OVARTOU
OGADADA
KHED BRAHMA
R HARNAY
BAR-KANTHA AGENC
NADRID
POLO STATE
VADALI O
SABAR
IDAR
GASWANGAN
CYADAV
DUN a
BINLODA
BAPO DA STATE
N & ARP
SYNAWS
PUR
BRITISH
Arabad
BARODA
REWA KANTHA
Map of IDAR STATE Showing Places of Archaeological Interest. U l icale 1 inch te miles
als Takapad
fisshandleny Bent. Solar Sladilo પુરાતન અવશેષાવાળાં સ્થળ દર્શાવતો ઈડર ટેટનો નકશો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
Page #97
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Serving JinShasan 045646 gyanmandir@kobatirth.org For Private and Personal Use Only