Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008579/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org/ Acharya Shri Kailassagarsuri Gyanmandir எஎயா 60009. પુસ્તિકા-પહેલી? ભજનાવ c eleo.c@S For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 95 www.kobatirth.org શ્રીમદ્ બુદ્ધિસાગરીપાત્રોમ ગ્રંથાંક. ૧૧૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir સવત ૨૦૧૫ ગ્રા ના મૃત ( પુસ્તિકા નં. ૧. ભજનાવલી) રાયના શાસ્ત્ર વિશારદ, ચોગાન વિના જૈનાચાય શ્રીમદ્ બુધ્ધિસાગર સુરીશ્વરજ 28 55 પ્રશક: શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, સુબ ૩૪૭, કાલબાદેવી રાડ, મુબઇ ન. ૨. આ પહેલી 'િમત એક રૂપિયા For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન સને, આ નાનું પણ ઉપયોગી અને ઘણા પ્રકારની જ્ઞાન સામગ્રી પીરસતું પુસ્તક મંડળના સભ્યોને તે નિયમ મુજબ ભેટ અપાય છે પણ તેઓ પોતે અનેક વખત વાંચે-વિચારઆત્મ જાગૃતિ લાવે અને બીજાઓમાં જાગૃતિ આવે તેમ કરે. કિંમત એક રૂપીઓ ખર્ચના પ્રમાણમાં રખાઈ છે છતાં પયુંષણ અને ચાતુમાસના દિવસોમાં પ્રતિક્રમણ વગેરે પ્રસંગે પ્રભાવના કરવા માટે જેઓ ૫૦ થી વધારે નક સાથે લેશે તેને ૨૦ ટકા ઓછથી આપવામાં આવશે. મંડળે છપાવેલાં-(૧) સાંવત્સરિક ક્ષમાપના, (૨) સંધપ્રગતિ, (૩) આત્મ શકિત પ્રકાશ, () અયાત્મ શાંતિ અને (૫) આ ભજનાવલીને જરૂર વધારે પ્રચાર કરવા આપનાથી અનતું કરશે. ૧૧૬ પૃષ્ઠ માં ૧૦૧ ચુંટેલ ભજને આ ગ્રન્થમાં આપેલ છે. ઉપરાંત ગુરુ શ્રીના જીવન અંગેનું ટુંક પણ યાદ રાખવા યોગ્ય જીવનનું નિદર્શન અપાયેલ છે–પ્રસ્તાવનામાં ભજનાવલી અંગે માર્ગદર્શન થયેલ છે. ગુરુશ્રીને રંગીન ફેટે મુકવા સાથે ટાઈટલ પેજ અનેક રંગથી, આકર્ષક બનેલ છે. પત્રવ્યવહાર નીચેના ઠેકાણે કરવા વિજ્ઞખિ છે. (૧) શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, ૩૪૭, કાલબાદેવી રોડ-મુંબઈ, ૨. (૨) શ્રી મેઘરાજ પુસ્તક ભંહાર, * કોકાસ્ટીટ-ગોડીજીની ચાલ-મુંબઈ, ૨. સં. ૨૦૧૫ લી. મંત્રીએ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पुरों वचन. ભારતવર્ષના સર્વદશનેમાં સાહિત્યનું ઉચ્ચ સ્થાન છે, સાહિત્ય મનુષ્યને માનવતા શીખવે છે એટલું જ નહિ પણ જાતિ, ધર્મ અને અધ્યાત્મને અનુસરતું સાહિત્ય બરાબર અધ્યયન કરવામાં આવે, તેમાં આવેલ નૈતિક માનસિક અને આધ્યાત્મિક સંપત્તિને મનુષ્ય પિતાના જીવનમાં સમાવિત કરે અથવા ષષ્ટિ તક દઇને ગુણને આદર કરે તે મનુષ્ય અવય સંસ્કારી બને છે, સંસ્કાર જીવનનું ઘડતર કરે છે અને પ્રગતિના માર્ગે લઈ જઈ ધર્મબુદ્ધિ જાગૃત કરી આત્મા પિતિ પિતાના સદગુણોને વિકાસ કરી આદશ મનુષ્ય બની, એ સંસ્કારો લઈ અન્યજન્મમાં પ્રયાણ કર્યા પછી, સંસ્કારોથી તે તે જન્મમાં સમૃદ્ધ બની, કમ નિજર કરી અંતિમ કલ્યાણની સાધના કરે છે. ખાસ કરીને ધાર્મિક સાહિત્યસૃષ્ટિમાં જ્યારે ધાર્મિક અને આધ્યાત્મિક ભાવના પ્રવેશે છે ત્યારે તે સાહિત્ય અનેક આત્માઓને હિતકર નીવડે છે. મનુષ્ય જીવન જીવવું? આદર્શ મનુષ્ય બની પિતાનું અને કામ સાવવું? તેના બે પાઠે તેમાંથી મળી શકે છે, લકિક અને લેકેત્તર અને શિક્ષણપાઠાસ થાય છે, તે ઉપરથી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે મનુષ્યો પિતાનું અને જનસેવાનું For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) કતવ્ય જાણી આત્મકલ્યાણ કેમ સાધવુ? તેનુ જ્ઞાન પ્રાપ્ત કરી હેય જ્ઞેય અને ઉપાદેય શું શું છે? તે જાણી આદરી ત્યાગી આધ્યાત્મિક સ્વાતંત્ર્યરૂપ મૂક્તિ માગના અધિકારી અને છે. સાહિત્યમાં પણ કાવ્યસાહિત્યને જીવન સાથે મન તરઘનિષ્ઠ સબધ હોય છે, કાવ્ય સાહિત્ય લાગણીને સ્પશ કરનાર હાઈ જીવનને એકદમ રસમય બનાવે છે; પરંતુ તે સિનેમાના ગાયના કે ભાગવિલાસ વધારનારૂં સાહિત્ય નહિ; જે કાવ્યસાહિત્ય આત્માને જગાડી કલ્યાણમય પ્રવૃત્તિ તાં દોરી જાય તેજ સાચુ કાવ્ય-સાહિત્ય છે. ખાવુ સાહિત્ય જીવન જીવતાં શીખવે છે, શુભ આચાર, શુભવિચાર, ભેાતિક સમધાની ક્ષણભંગુરતા, નીરપણે મૃત્યુના સત્કાર કરવાની તૈયારી, આત્મસ્વરૂપની ઓળખાણુ, વિગેરેના વિવેક આત્માની અમરતાનું ભાન સમજાવે છે, ધમ બુદ્ધિ જાગૃત છે, પાપા તરફ તિરસ્કાર મતાવે છે, ભાગવિલાસાને ભુલાવે વૈરાગ્ય પ્રકટાવે છે, ચારિત્રને ઘડે છે, મૈત્રી વિગેરે ભાવનામાં વહેવરાવે છે અને છેવટે આત્માના ઉત્કર્ષ સાધી પરમાત્મા પ્રકટાવે છે. સ્વ. પૂ. આચાય' શ્રીમદ્ બુદ્ધિસાગરજી કે ૧૦૮ ઉપરાંત સંયમી જીવનના ચેડાં વર્ષામાંજ દન કરેલો જે પટેલ બહેચરદાસમાંથી છે, ચાગી યુગવંતા ને લોકભાગ્ય કવિ તરીકે અદ્ભુત ક ચાથી અન્યા હતા અને જેમણે પાતાના યાંગિક જીવનને સમ નલિકામાંથી તાળીશ વર્ષ પહેલાં ‘રાજા સકળ માનવ થી શા ને અન્ય For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) કહાવશે વિગેરે ભવિષ્યવાણી-પ્રકાશિત કરેલી હતી, જે સિદ્ધ માયેલી સહુના જોવામાં આવેલ છે. તેમજ આનંદઘનપત સંગ્રહ ભાવાર્થ પા. ૧૫૫ મે ખાદ્ધ ધર્મના પ્રચાર પછી જૈન ધર્મને વિસ્તીણ પ્રચાર યુગપ્રધાનેથી થશે તથા કકકાવલિ સુબોધ ગ્રંથમાં એકવીસમી સદીમાં સમર્થ એવા ચાર ચુગપ્રધાનનું પ્રાકટય થશે, તેવું ભવિષ્ય ભાખેલું છે, જે સિદ્ધ થવા માટે ભવિષ્યની પ્રજાએ રાહ જોવી જે. નૈસર્ગિક રીતે તેમના સજેલાં કમોગ, ચગદીપક અને આનંદઘન પદસંગ્રહ જેવા વિશાળકાય છે તેમની સાક્ષી પૂરે છે, સરલ ગુજ૨ ભાષાવાળા જજનપદ કાવ્યો સંગ્રહમાંથી ભાગ ૧-૨ માંથી લગભગ ૧૦૧ પદો ચુંટીને આ લઘુ પુસ્તિકા શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકાશિત કરવામાં આવી છે, જેથી સંક્ષિપ્તમાં તેમના ભજનેને અધ્યાત્મનાદ આમવર્ગ અને વિદ્વ નવગ શ્રવણ કરી તેના ભાવને હદયમાં ઊતરી શકે એમના ભજન સંગ્રહના વિશાળ સાહિત્યના અગીઆર ભાગે મંડળ તરફથી પ્રકટ થઇ ગયેલા છે. પ્રસંગોપાત્ત જંણાવવાનું કે પ્રસ્તુત મંડળના સભ્ય જેઓ ન હોય તે થાય, લોટનાં પુસ્તકનો લાભ લે, અને સદગત આચાર્યશ્રીનાં પુસ્તકેનાં વાચનને અભાસ-રસ પ્રાપ્ત કરે. એમનાં સંખ્યાબંધ ભજને-કાવ્યો સમગ્ર જનતા માટે ઉપકારક છે; પરમાત્મા સાથેના એક તાનથી જેમની હદય વીણાના તાર ઝણઝણી ઉઠયા છે તેમના હદયના “ગુણ ગાનથી ઉપજેલું ભવ્ય સંગીત એ પ્રસ્તુત ભજન સાહિત્ય For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) છે. નરસિંહ, મીરાં, ચિદાનંદ, બ્રહ્માન ંદ કબીર (વગેરે ભકત કવિએએ ઉત્તમ ભજનો જગતને આપેલાં છે; ઉત્તમ ભજને! સાદાં અને સ્વાભાવિક હૈાય છે. સ્વ. બુદ્ધિસાગરજીનાં ભજના અધ્યાત્મિક ઉપદેશમય છે; ભજનેની ધૂનને જાણે અસ્ખલિત પ્રવાહ વડેતા ઢાય છે; પ્રસ્તુત પુસ્તકાનાં ભજનામાં ભિકતયોગ, જ્ઞાનયોગ, ચર્ચાત્રયોગ, ધ્યાનયોગ અને વૈરાગ્ય દર્શાવવા સાથે વ્યાવહારિક, નૈતિક અને ધાર્મિક સદ્ વિચારાનાં પ્રવચન, આત્મગુણેના વિકાસ માટેનાં પ્રશસ્ત ઉદ્બોધના છે. પ્રસ્તુત જ્ઞાનામૃત પુસ્તકમાં ભજનાની અનુક્રમ સંખ્યાની સાથે મીજી ખાજુ માંઉસમાં સંખ્યા આપવામાં આવી છે તે ભજનપદ સંગ્રહુ ભા. ૧-૨ ના પુસ્તકમાં આવેલ ભજનની મૂળ સંખ્યા છે. જાગા, ચેતા, અનુભન્ન, આત્મપ્રદેશ દર્શન, ચિદ્દન ચેતન, આત્મભાવના, હારૂં કાઈ નહિ, જયશાંતિ જિષ્ણુ દ અને ભજન અમર કરે છે—વિગેરે વિગેરે વિષયે જ્ઞાનામૃત રૂપે ભિન્ન ભિન્ન સંગીતના શગમાં તેમણે બનાવેલ છે. એમનાં ભજનાના ઉપદેશમય સંગીતનું તાર-લય પૂર્વક ગાન કરવામાં આવે તે માટે સ'ગીત વિશારદોનુ` મ`ડળ ઓરકેસ્ટ્રા રૂપે તૈયાર કરાવી જનસમાજ સમક્ષ મુકવાની, તેમજ રેકર્ડમાં ઉતારવાની ખાસ આવશ્યકતા માટે જૈન સાંધને નમ્ર સૂચના છે. ‘સત્યં શિવ સુંદર” ની જે વ્યાખ્યા માનવ જીવનમાં કરવામાં આવે છે તેવાં સાથ ક વિશેષણવાલા, કાવ્ય સૃષ્ટિમાં તેમનાં ભવ્ય પ્રતિભાવાળા ભજન છે. તેના નમુના તરીકે અહિં સાત આપવામાં આવેલ છે. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૭) Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ તુજ જાપના ધૂપથી નાસે, બુદ્ધિ દુધરે; ક્ષણ ક્ષણ આતમ શુદ્ધિ વૃદ્ધિ, આતમ થાય અબધ રૂ. સ્વપ્નાં જેવી દુનિયાદારી, દપણુંમાં મુખ છાય; આત્મ વિના પુદ્ગલમાં ખેલે, સુખ કદી પણ નહિ થાય. D માથે કાલ ઝપાટો વાગે, ઊઘણુ શુ ઊંધાણુ રે; થાતાં એદી આળસના તુ, નર્કમાં પામે લ્હાણું' રે. ભુલી આતમ જ્ઞાનકી ખાજી, માયામાં લપટાવું; ભ્રમણામાં ભુલીને ભાઇ, બ્રહ્મસ્વરૂપ કેમ થાવુ ? પરિષ સમયે સમયે અનતા, પ્રતિ પ્રદેશે ક્રતા; ઉત્પાદ વ્યય સ્થિતિ ત્રણ સ્વરૂપે, સમયે દ્રવ્ય પ્રરૂપે—પ્રભુચિન્મય ગુણધારી. ૨ For Private And Personal Use Only 3 માત પ્રમાણે દેખીશ સઘળી નારીએ, ભાઈ પ્રમાણે લેખીશ શત્રુ વગ જો; સુખ દુઃખ આવે હુ વિષાદ ન સ`પજે, ન વિદ્યધન વધતાં નહિ હાયે ગ . સ્થિરતા આપવરૂપે આવે, પરમાનદ પ્રેમે ત્યાં પાળે; બુદ્ધિસાગર ધ્યાન ધરીને, આતમ તારજે રે. ઉપસંહારમાં નૈસગિ ́ક વિભૂતિમય કાવ્યપુરુષસ્વ. પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિના અમર આત્માને ભાવ પૂર્ણાંક વંદન કરી પ્રસ્તુત જ્ઞાનામૃતની પુસ્તિકા અમાને તથા વાંચ ७ Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) કેને જન્મ જન્માંતરમાં આધ્યાત્મિક અને વૈગિક ઉન્નહિ સવિશેષપણે નીવડે તેમ શાસનદેવ પ્રતિ. સહાય માટે અતી કરણપૂવક પ્રાર્થના કરી નીચેને સ્તુતિ-કલેક સાદર કરે વિરમું છું. आनंदरूपं. परमात्मतत्त्वं समस्त संकल्प विकल्प मुक्तं । स्वभावलौना निवसंति नित्यं जानाति योगी स्वयमेव तत्त्वं ॥ આનંદરૂપ, પરમાત્મ સ્વરૂપી, સકલ સંક૯૫થી રહિત અને સ્વભાવમાં નિત્યલીન રહેનારા ગિજને સહજપણે આત્મતત્વની જાણે છે. પરમાનંદ પચીશી-૬ શ્રીમદ્દ યશોવિજયજી » શાંતિઃ શાંતિઃ શાંતિઃ મુંબઇ રૂ. ૫. આ શ્રી બુદ્ધિસાગર સૂરિજીની ૩૪મી સ્વર્ગારોહણ વિધિ. ? ફતેહચંદ ઝવેરભાઈ જેઠ વદી ૩ ભમવાર. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિ–નાપાર્ગ-મદિરાપારીશ્વાસ ભજનાવલી. ૧. પ્રભુભજનનો યોગિક જાપ. (૧) (એ ગુણ વીરતણે ન વિષાર્ સંભારું દિનરાત રે- એ રાગ) * અહિ મહાવીર જિનેશ્વર, જાપ જપું દિનરાત રે; પ્રભુ વિણ બીજું કાંઈ ન ઇચછું, માતપિતા તું જાત રે. છે અહ૦ ૧ પરા પયંતી મધ્યમ વૈખરી, જાપે હલે સહુ પાપ રે, શગ દ્વેષ ન પાસે આવે, જાપ જપતાં અમાપ રે. અર્હ૦ ૨ બન્યા ત્યાં અંતર બહિ૨ ધારણા, ત્રાટક તુજ ઉપયોગ રે, જીભ ન હાલે માનસ જાપે, પ્રગટે આનંદ ભેગ રે; 9 અd૦ ૩ જડ ચેતન સહુ વિશ્વમાં પ્રભુની, સત્તા ધારણા એગ રે; આત્મ મહાવીર સત્તા પ્રગટે, થાત કર્મ વિયેગ રે. છે અહ૦ ૪ પ્રભુ તુજ જાપના થપથી નાસે, દુબુદ્ધિ દુધ રે; ક્ષણ ક્ષણ આતમ શુદ્ધિ વૃદ્ધિ, આતમ થાય અબંધ રે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨) પ્રભુ જાપે પ્રભુ ઘટમાં પ્રકાશ્યા, પ્રકટી સુખની ખુમારી રે; બુદ્ધિસાગર મહાવીર લગની, પ્રકટી ન ઉતરે ઉતારી રે. ૐ અર્હ૦ ૬ ૨. આત્માનુભવ. (૫) (અરે જીવ તું શીદને કલ્પના કરે–એ રાગ) અનુભવ આતમને જે કરે, તદા તું અજરામર થઈ કરે, દેહ દેવળમાં ઉદયા દેવને, ઘડી નહીં સુખ અરે. સુરતા ઘટે ઊંઘ ભાગે, જાગે દેવ દુઃખ હરે. તદા તું. ૧ ત્યાગે ન જલ યું માછલું ભાઈ, તેમ ગુણ નિજ વરે અલખ અવિહડ આસમાની, દશા કબૂ નહિ ફરે. તદા ૨ પાર્શ્વમણિમ દયાન તારું સિદ્ધ બુદ્ધતા વર; પરમબ્રહ્મ સ્વરૂપ પામી, નામરૂપ નહિ ધરે. તદા. ૩ ગાડીમાંહિ બેસીને ઝટ, ચાલજે નિજ ઘરે; સારથી મનડું અશ્વઇન્દ્રિય, સાચવે સુખ સરે. તદા. ૪ છેલ્લી બાજી જીતી લે ભઈ, માયાથી શીદ મર; બુદ્ધિસાગર ચેત ઝટપટ, ચેતના કરગરે. તદા૫ ૩. મનની ભ્રમણ. (૭) રાગ ઉપરનો મૂરખ મન મારું મારું શીદ કરે, ફેગટ ભવભ્રમણ કરતે કર, તારું ધાર્યું થાતું હોય તે, ઈચ્છા વિણ કેમ મરે પાપની પેઠે ભરીને પાપી, મરી નરક અવતરે. ફેગટર ૧ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩) મરણુ કાળ જન્મ આવે પાસ તખ, હાથ ઘસતાં નચે પરભવ, ઠામ કદી માંહાની ઋદ્ધિ તારી જાણી, ભ્રમણા ભાઈ પરિહર, બુદ્ધિસાગર આતમધ્યાને, 'છિત કારજ સરે, ફોગટ ૩ હાય હાય ઉચ્ચરે; નહિ ઠરે. ફાગટ૦૨ ૪. નિત્યસ્વરૂપ વિચારણા (૧૦) રાગ સારા સાધુભાઈ સમરસ અમૃત પીવે, જન્મ જયા મરણાદિક વારી, સાદિ અન તસ્થિતિ જીવા. સાધુ૦ ૧ અસ્તિનાસ્તિ સ્યાદ્વાઇવરૂપી, અનેકાંત મત સમો, ગુણુપર્યાય સ્વરૂપ વિચારી, આતમદ્રવ્યે રમો. સાધુ ૨ પંચદ્રવ્યથી ભિન્ન વિચારી, પર ઉપયાગ ન દીજે; પક્ષાક સાહું' પઇ સમર, અનહદ આનંદે લીજે. સાધુ ૩ ચારનિક્ષેપે ચરણ વિચારી, નિજપદ સ્થિરતા કીજે; ભય ચંચળતા પરગ્રાહકતા, તેથી દૂર રહીજે. પંકજ જલથી રહે જેમ ન્યારૂ, તેમ પરપુદ્ગલ ન્યારી; અંતરદૃષ્ટિ સદા સ્થિરતામાં, સે પરમાતમ પ્યારા. નિમ'લ નિશ્ચય નિત્યનિયામક, સાત નયે જેહુ જાણે; બુદ્ધિસાગર આતમરાયા, સે ચઢતે ગુણુઠાણું. સાધુ ૬ ૧. અનુભવ પથ દ્રષ્ટિ.(૧૭) સાધુ ૪ સાધુ ૫ (માસાવરી રામ) તંત્રષત અનુભવ પંથ કાઇ રાગી, દૃષ્ટિ અન્તર જસ જાગી. ૦ જાકજવત્ અન્તર ન્યારા; નિદ્રાસમ સસારા; હસ ચંચુલત્ જડ ચેતનકુ, ભિન્ન ભિન્ન કર ધાર્યાં, ગવ૦૧ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) પુગલ સુખમે'કમઠુ ન ાચે, યિક ભાવે ભાગી; ઉદાસીનતા પરિણામે તે, ભાગી નિજ ધન ચેગી. ક્ષાયેાપશમિકભાવે, મતિશ્રુત, જ્ઞાને ધ્યાન લગાવે, આપહિ કાં આપ અકર્તા સ્થિરતાએ સુખ પાવે. કારક ષટ્ ઘટ અન્તર શોધે, પરંપણિતકુ રાધે; બુદ્ધિસાગર ચિન્મય ચેતન, પરમાતમ પદ મેધે. અવ અવ For Private And Personal Use Only અવ ૪ ૬. સમતાનું પરમ સુખ (૨૨) (રાગ સેરઠ) સાધુભાઇ સમય સુધારસ પીજે, અન્તર આતમ હીરા પરખી, સુખકર તેહુ ગ્રહીજે. સા॰ સાધુ ૩ શુદ્ધસ્વરૂપે રૂપારૂપી, નિત્યાનિત્ય વિલાસી, પરપુદ્ગલથી ન્યારા વર્તે, લેાકાલાક પ્રકાશી. અન્તર અક્ષય ખજાના ભારી, વત્તે' છે સુખકારી, લક્ષ્ય લગાવી લેવે ભાઈ, સમજો નર ને નારી. વેદ્ય આતમ પણ નહિ વકતા, અનુભવ અ ંતર ધારા, ખેલે આતમ આપ સ્વભાવે, તે હાવે ભવપાર. જો સમજે તે સમજી લેને, મળીયું ઉત્તમ ટાણુ, જેવું ઉત્તમ ષડ્રસ ખાણુ, તેવુ... શિવ વહુ આણું. સાધુ પ્ નિજપત્તુ વાસી તું અવિનાશી, છે તું ગુણગણરાશી; બુદ્ધિસાગર માતમધ્યાને, ઝગમગ જ્યંત વિલાસી. સાધુ॰ હું સાધુ ૨ સાધુ Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭. દીવાની દુનિયાનું સ્વરૂપ. (૨૬) (રાગ ધીરાને) દુનિયા છે દીવાની, તેમાં શું તું ચિત્ત ધરે? એને જરા જાગીરે, માયામાં મુંઝી શાને ફરે? દુનિયા. ૧ દુનિયાદારી દુઃખ કરનારી, દૃષ્ટિ ફેરફેર, જેવી દૃષ્ટિ તે તું છે, સમજે નહિ તે અંધેર; માયાના બાંધ્યા જીરે, કારજ કાજે કરગરે. દુનિયા. ૨ દુનિયા જીતી નહિ જીતાશે, તેમાં રાખે ચિત્ત, જશ અપજશમાં મન જે વતે, તે નહીં થાય પવિત્ત, જગત ભાન ભુલેરે, કારજ સહુ સહેજે સરે. દુનિયા. ૩ ઘડીમાં સારો ઘડીમાં બેટે, દુનિયા બોલે બોલ, બેટાને સારે કઈ કહેવે, કોણ કરે તસ તેલ? સમજીને સે કહેવુંરે, કરશે જેવું તેવું ભરેઢિયા. ૪ સવપ્ના જેવી દુનિયાદારી, દર્પણમાં મુખ છાય; આત્મવિના પુદ્ગલમાં ખેલે, સુખ કદી નહી થાય; સમજે સમજુ શાણા, ચિદઘન અથી શાનિત વરે. દુનિયા છે સેથી ન્યારે ચિઘન પ્યારા અંતરઆતમ લેખ, પરમાતમ પરગટ પિતે તું, શુકલધ્યાને દેખ; બુદ્ધિસાગર સમજી રે, વળજે ચિદાનન્દ ઘરે. દુનિયાહ ૧ ૮. અજ્ઞાનનાં અંધારાં (૨૮) (રાગ ધીરાના પદ) અજ્ઞાની અથડાણ, સત્ય નવી સમજી શકે, રાતોની હઠ પકડીરે, મન માને તેવું બકે, અજ્ઞાની ૧ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) સત્ય ન ચાહ્યું અતર નયણે, જડમાં માને ધમ', ધમ' મમ'ના ખ્યાલ કરે નહિ, માંધે ઉલટાં કમ†; અંધારૂં અજવાળે રે, કહેા કેમ ટકી શકે. અજ્ઞાની ૨ જાનડીયા જેમ વરવિના તેમ જ્ઞાની વિના ગ્રંથ, નાક વિના જેમ સુખ ન શોભે અનુભવી વિષ્ણુ તેમ પંથ, છીપ રૂપા જેવી?, આઘેથી જોતાં ચગગે. આપમતિ ત્યાં યુક્તિ ખેં'ચી, મતની તાાતાણુ, કરતા કમ' વધારે લેાકા, સાત નીના અજાણ; જ્ઞાનીની આગળ આવીરે, કહેા કેમ ટકી શકે. અજ્ઞાની ૩ ભૂલ્યે કહેતાં ભુલ ન ભાંગે, પ્રગટે તે ઘટજ્ઞાન, ત્યારે ભ્રમણા બ્રાન્તિ ભાગે, આવે આતમસાન; બુદ્ધિસાગર આધેરે, અતર સૂર ઝગમગે. અજ્ઞાની અજ્ઞાની ૪ . ૯. કુગુરૂ નાવ ડુબાડે. (૩૦) (રાગ–ઉપરના ) પત્યના નાવે બેસી રે, તરનાર કે પેરે તરે ? તેલ આશા રેતી ૨, પીલે કડા કેમ સરે છુ પત્થ૦ બાવળીયાને બાથ ભરા પશુ, સરે ન કાય' લગાર; બૂઢાંની કદી પાંત ન બનશે, ખર લીડે પાપડ સાર, નૈષને તમે જોજો રે, કુગુરૂએ ઘરે ઘરે જલ વલેવા માખણ અથે, તે તા નિષ્કુલ જાય, અજ્ઞાની કુગુરૂની સંગે, તત્ત્વ કથ્રુ ન જણાય, મધાને ઢર્યાં અધે રે, ઠામ કેણીપેરે ઠરે ? પત્થર૦ ૨ For Private And Personal Use Only પત્ય૦ ૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ૧૦. પ્રભુ દર્શનનું પરમ સુખ. (૩૨). (અવસર બેર બેર નહીં આવે-એ શગ) પ્રભુજી તુમ દર્શન સુખકારી, તુમ દશનથી આનંદ પ્રગટે, જગજન મંગલકારી. પ્રભુજી ૧ તપ જપ કિરિયા સંયમ સવે; તુમ દર્શનને માટે, જન ક્રિયા પણ તુજ અથે છે, મળતે નિજ ઘર વાટે. પ્રભુજી ૨ અનુભવ વિણ કથની સહુ ફીકી, દશમ અનુભવ ચેગે; સાયિક ભાવે શુદ્ધ સ્વભાવે, તે નિજ ગુણ ભેગે. પ્રભુજી ૩ દેશ વિદેશે ઘરમાં વનમાં, દશન નહીં પામીજે; દર્શન દીઠે દૂર ન મુકિત, નિશ્ચયથી સમજીએ. પ્રભુજી ૪ ચેતન દર્શન પશન ચગે, આનંદ અમૃત મેવા; બુદ્ધિસાગર સાચે સાહિબ, કિજે ભાવે સેવા. પ્રભુજી ૫ ૧૧. હારું સ્વરૂપ. (૩૪) (રાગ–ઉપર). અલખ અગોચર નિર્ભય દેશી, સિદ્ધ સમોવડ તું મારી, અનુભવ અમૃત ભેગી હંસા, અકલગતિ વતે તારી. અલખ૦ ૧ અસંખ્યપ્રદેશે દૃષ્ટિ છે કર, શ્વાસે શ્વાસે ઘટ જાગે, સ્થિરતા સમતા લીનતા પામી, દૂર પર પરિણતિ ત્યાગ. અલખ૦૨ લેદજ્ઞાનથી ભાવે ભાવિકા, આતમ રત્નત્રયી રવામી, અભેદ દૃષ્ટિ અંતર લક્ષી, થા શિવપદ સુખરામી. અલખ૦૩ ભાગ્યદશા પૂરણ જસ હેવે, આતમ ધ્યાને મન લાગે, બુદ્ધિસાગર ધન્ય નરા જગ, પ્રણો સન્ત દિલરાગે. અલખ૦ ૪ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮) ૧૨. નથી હારી. (૩૮) (પરખી લેજે નાણુંરે- રાગ) માયા ન મૂરખ તારી રે, શું માને મારી મારી, મારી મારી કરતાં તારી, ઉમ્મર સહુ પરવારીરે. માયા ન તારી, માયા. ૧ રાવણ સરખા રાજા ચાહયા, ચાલ્યા રંક ભીખારી રે, માયા ન તારી, માયા, જેની હાંકે ધરણી ધ્રુજે, તે પણ ચાલ્યા હારીરે. માયા ન તારી, માયા૦ ૨ ડહાપણના દરિયામાં ડુલી, શિર પર પૂલી ડારીરે, માયા ન તારી માયા કપટ કળામાં કાળે થઈને, મારી પેટ કટારી રે. માયા ન તારી, માયા૦ ૩ નિર્દય નફટ ના થઈને, કીધી ચેરી જારી રે; | માયા ન તારી, માયા હગા પ્રપંચે પાખંડ માંડી, દેડયે નરકની બારીરે. માયા ન તારી, માયા૪ અભિમાનના તેરે ફૂલી, વાત કરી તકરારી રે, માયા ન તારી, માયા, વાતવાતમાં લડી પડે તું, ધમ ન હદયે ધારીરે. માયા ન તારી, માયા. ૫ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિંદામાં નિશદિન શૂર થઈ, દેષ કયાં તે ભારી, માયા ન તારી, માયા, સંતની સંગત કદિ ન કીધી, પાપીથી પ્રીતિ પ્યારી રે, માયા ન તારી, માયા. ૬ લાલચુ લપટ લુચ્ચે બની તે, કરી કુસંગી યારીરે, માયા ન તારી, માયા ભજન પ્રભુનું ભૂલી તે તે, ધસિંગ નિવારીરે. માયા ન તારી, માયા ૭ જ્ઞાનની વાત ન મનમાં ગમતી, પ્યારા ઘેબર ઘારી; માયા ન તારી, માયા ફેગટ મમતામાં ફૂલીને, ઉમર આખી હારી રે. માયા ન તારી, માયા૮ ચેતે ચેતે ચિત્તમાં ચટપટ, સમજે નર ને નારીરે, માયા ન તારો, માયા આંખ મીચાએ કશું ન હાથે, જાવું સો વિસારીરે. માયા ન તારી, માયા૯ કરશે પરમાતમથી પ્રીતિ, ગુરૂ સે ઉપગારી માયા ન તારી, માયા, બુદ્ધિસાગર ધમિ જનની, હું જાઉં બલિહારીરે. માયા ન તારી, માયા. ૧૦ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) ૧૩. ચેત-ઉદ્યો નહિ. (૩૯). પરખીને લેજે નાણુ રે, આવ્યું ઉત્તમ ટાણું ટે ટે કરતાં તરત વારમાં, આવે જમનું આણશે. પરખીને ૨ હે હે કરીને હસતાં આવ્યું, પરભવનું પસ્તાન રે. પરખીને ફૂલણ ફાંફાં મારે શું તું, પડતું રહેશે ભાણેરે. પરખીને ૨ શું મસ્તાને થઇને મહાલે, ચાલ્યા લાખ નવારે. પરખવે મોહમાયાના વશમાં થાતાં, પડયું જહાજમાં કાણુરે. પરખીને ૩ માથે કાલ ઝપાટે વાગે, ઉંઘણ શું? ઉંઘાણુંરે. પરખીને૦ થાતાં એદી આળસને તું, નાકનું પામે લહાણ રે. પરખીને ૪ પ્રભુને પ્રેમે કદિ ન ભજતાં, દુઃખ વાદળ પથરાશે. પરખીને૦ જન્મ જરાનાં દુખડાં ટળે, તને જોગી જાણુંરે. પરખીને પ હાહા કરતાં વર્ષો ગાળે, આત્મિક ધન ભૂલાણું રે. પંખીને, બુદ્ધિસાગર ચેતે ચેતન, અંતર ગા ગાણુ. પરીને ૬ ૧૪. તહારૂ કોણ? (૪૧) (ચેતાવું ચેતી લેજે–એ રાગ) અરે જીવ પામર પ્રાણ રે, તારું કછુ ન કઈ થાશે; સ્વારથનું સગપણ જગમાં સો, જ્ઞાની એમ પ્રકાશે. અરે. ૧ સાંજ સમે જેમ પંખી ટેળું, ભેગું બેઠું ભાવે; હાણું વાતાં નિજનિજ પંથે, એકલાં સહુ જાવે. અરેસ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧). સંધ્યાની વાદળીઓ જેવું, જૂહું માયાજાળું, તેમાં રખડી મરતાં નાહક, સાર કશો નહીં ભાળું. અરે , ટું મોટું કરીને માન્યું, રહે ન તે છાનું, અલખ ખલકમાં સાચા સમજી, ઝાલે તેનું બાનું. અરે ૪ નરભવ દુલભ પામી પ્રેમ, કર પરમાતમ પ્રીતિ; સાચો સાહિબ સત્ય સુઝાડે, ટાળે ભવભયભીતિ. અરે. ખટપટ લટપટ ઝટપટ ત્યાગી, પરમાતમને યાદ બુદ્ધિસાગર શાશ્વત સુખડાં, સહેજે સંતે પાવે. અરે ૧૫. અંતરમાં પ્રભુ જુવો ! (૨) (સેરઠ) પરમ પ્રભુ ઘટ અંતરમાં ભાવે, ગા થા વધા. પરમ પિંડે પરમાતમ વસિયા તસ, પૂજા શુદ્ધ રચા, સમતા જલથી પ્રક્ષાલે વિભુ, તન્મય ત્યાં થઈ જા. પરમ૦ ૧. ભાવદયા ચંદનથી અર્ચો, સદગુણ પુષ્પ ચઢાવે; ક્ષાયિક સમક્તિ ધુપ કરેવળી, જ્ઞાનદીપક પ્રગટાવે. પરમ૦ ૨ સાયિક ચરણને સ્વસ્તિક કરીએ, અનુભવ નૈવેદ્ય ધરીએ; આવિભવે આત્મિક ગુફળ, ધરતાં મંગળ વરીએ. પરમ + સામગ્રી પૂજનની પામી, પૂજે અંતરયામી; પૂજક પૂજયપણું પ્રગટાવી, થા ચિઘન સ્વામી. પરમ૦ ૪ ગુણસ્થાનક ચોથુ પામીને, તે પૂજનને લહે; બુદ્ધિસાગર પૂજન અર્થે, મળે ન અવસર આવે. પરમ પ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ૧૬. બ્રહ્મસત્ય જગત મિથ્યા. (૬) (રાગ મરાઠી સાખી.) જોઈ જોઈને જોઈ મેં લીધું, મનડુ નિશ્ચય કીધું, દુનિયામાં સવારથનું સગપણ, કારજ કાંઈ ન સિદ્ધયું, મોરા આતમરે સત્ય તું હિ એકલા, તું હિ ગુરૂતું હિચેલા. મોરા૦ ૧ આ સંસારે જડમાં રાચી, વિષયારસમાં માચી, -ભૂ ભટ અટક લટક, ગણી માયાને સાચી. મેરા. ૧ શોધી શોધીને સારજ કાઢ, સૂત્રસિદ્ધાંત વિચારી; સત્ય સ્વરૂપ તત્ત્વમસિ તું, નિરાકાર સુખકારી. મારા ૩ મનવાણી કાયાસેં ન્યારા, ગુણ અનન્તાધારા પરમેશ્વર પરગટ પિતે તું, ટળતાં કમં વિકારા. મેરા. ૪ અદભુત યેગી નિજગુણ ભેગી, કેવલજ્ઞાન પ્રકાશી; આન્તરધનને રાજા તું છે, તુજ માં મક્કા કાશી. મેરા ૫ સામગ્રી સહુ પામે હંસા, જાવે અબ શું? ભૂલી; આજીગરની બાજી સમ જગ, અને ધુલકી ધુલી. મેરા. ૬ ભરદરીયે તે વહાણ હંકાયું, શિવપુર જાવા ધાયું, ભૂલ્યા ભટકીશ ભવમાં તું, નકકી નશીબ પરવાયું. મોરા. ૭ આવ્યો અવસર ચૂક ન ચેતન, આપ આપ તરંગ; બુદ્ધિસાગર આમ ઉજાગર, ધ્યાને કાર્ય સરંગા. મોરા. ૮ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૭ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭. પ્રભાતિયું. (૫૬) ઉઠો ચેતન આળસ છડી, ધમ હૃદયમાં ધારારે, પ્રમાદે શુ' પાયો ચેતન, જાય ફોગટ અવતારે ઊઠા દ નિદ્રા લેતાં કાળ અનતા, ચાર ગતિમાં ભમીરે; તેપણ શું'તુ તેના વશ થઇ, શય્યામાંહિ રમીએરે ઉઠી ર નિદ્રા ને આહાર વધાર્યાં, વધતાં ચેતન જાણે; તેહુના નાશ કરીને ચેતન, ધમ હૃદયમાં આણે રે. ઉદા. ૩: શું સંસારમાં સાર વિચારી, મારૂં મારૂં કરતારે; મૃત્યુતણેા ભય માથે ગાજે, છાયા મિષે ફરતે રે. ઠા ક્રમ કાઠી આ આતમ ધનને, નિશદિન લૂટે પ્રાણીરે; જાગ જાગ આતમ નિજભાવે, એવી જિનવર વાણી ઉઠા O ઉડી પ્રભાતે પાપારભનાં, કામ નિવારણ કરો; ચાવીશ જિનવર સકલતીથ'ને, ઘટમાંહિ ભવી ધરજો, ઉઠો ૬ ડારા ઉઠા શ્રી શ ંખેશ્વર સાહિબ મારા, નામ જપું હું તેશ, સકલ માંગલ કર્તા દુઃખ હર્તા, નાસે કમ' દાનશીયલ તપ ભાવના ભેદ્દે, ધમ' સેવન જે કશેરે, બુદ્ધિસાગર શિવપદ પામી, ભવસાગર ઝટ તરશે. ઠા• ૮ ૧૮. આત્મપ્રદેશ દર્શન. (૬૦) (ગઝલ ) હમારા દેશ છે ન્યારા, પ્રભુ પ્રેમે જશુાવાના; હમારા દેશમાં શાન્તિ, અલખ નામે ગણાવાના. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) હમારે તે તમારે છે, તમારે તે હમારે છે; સમજતા સહુ સુખી થાવે, જઈ દેશે ફરી નાવે. હમારા દેશમાં યેગી, અલખની ધુન લગાવે છે હમારા દેશમાં સંતે, અલખનાં ગાન ગાવે છે. નહિં જ્યાં શેક નહિં જ્યાં રોગ, નહિં જ્યાં જન્મ ને જાતિ, નહિં જ્યાં દુઃખ દીલગીરી, નહિં જ્યાં વર્ણને જ્ઞાતિ. સદા જ્યાં યોગીઓ જાગે, નહિ કેઈવિખરી બેલે. નહિં જ્યાં કર્મનું નામ, અતુલ ધન શુદ્ધ કો તેલ અખંડ સુખની વહે ધારા, સદા શુદ્ધ બુદ્ધ નિર્ધારા, લહે તે દેશ મહારાણા, અવર સહુ જાણુ નાદાના. નહિ પંચભૂતકા વાસા, હમારા દેશ બહુ ખાસા, હમારે દેશ જે જાણે, અનંતાં સુખ તે માણે. અલખ દેશી અવિનાશી, પરમપદ એજ વિશ્વાસી, ચલે હંસા અલખ દેશે, અરૂપી આત્મના વેશે. સદા તસ ધ્યાનમાં રહેજે, અખંડાનંદ ઘટ લેજે, બુધયબ્ધિ આત્મને સંગી, હમારે દેશ ગુણરંગી. ૧૯, હવે ચેતશો? (૬૧) (ચેતાવું ચેતી લેર એ છે ભાલપણાને બેલી- રાગ ચેતાવું ચેતી લેજો રે, એક દિન જરૂર ઊઠી જાવું, ધુળની માયા ધુળમાં મળશે, ફેગટ મન પસ્તાવું. ચેતાવુક For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) વપનાની સુખલડી દેખી, ફેગટ મન લલચાવું, તન ધન જોબન પામી સંતે, શું મનમાં હરખાવું? ચેતાવું... ૨ આશા બેડીએ બંધાણે, પરધન ખાતે ખાવું, નીચાં કામ કરીને અંતે, નાહક નરકે જાવું. ચેતાવું. ૩ ભૂલી આતમજ્ઞાનકી બાજી, માયામાં લપટાવું, ભ્રમણામાં ભુલીને ભાઈ, બ્રહ્મસ્વરૂપ કેમ પાવું? ચેતાવું૪ તારૂ તારી પાસે જાણી, સમતામાં દિલ લાવું. અલખ નિરંજન આતમજ્યોતિ, બુદ્ધિસાગર ધ્યાવું. ચેતાવું. ૫ ૨૦. મમતાને માર. (૧૨) (ચે તે ચેતાવું તને રે, પામર પ્રાણ–એ રાગ) ફુલ્ય શું કરે છે કુલીરે, મૂરખ પ્રાણું. કાયામાયા જુઠી કેવી, ઝાંઝવાના નીર જેવી, તેને તુચ્છ કરી દેવી. મૂરખ-દુલ્યો. ૧ આઉખું જાવે છે ખટી, કરે શું તું માથાકૂટી, ખૂટી તેની નહીં બૂદી. મૂરખ-દુલ્ય ૨ પાણીતણે પરપેટે, ખેલ સહુ એમ છેટે, માન નહીં મન મોટોરે. મૂરખ-પુલ્યા૩ કુટુંબ કબીલે સારે, માન નહીં મન મારે, એક દિન થશે ત્યારે. મૂરખ-દુલ્યો કે આંખે જે જે દેખે સારૂં, તે તે ભાઈ નહિ તારું; માને કેમ મારૂં મારૂ છે. મૂરખ-દુલ્યો . For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રેતી લેને જાય ચાલી, કરી માથાકૂટ ખાલી; માયામાં શું રહ્યો મહાવીરે. મૂરખ-પુલ્યો. ૬ કાયા માયાથીરે ચારે, અરૂપી અલખ ધારે; બુદ્ધિસાગર મન પ્યારે. મૂરખ-કુલ્યા. ૭ ૨૧. જ્ઞાનપ્રાપ્તિ માટે યોગ્યતા (૬૬) (એ રાગ-જે કોઇ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉગ્યાં કરે; સાન કહે કેમ થાય, મૂરખને જ્ઞાન કહે કેમ થાય, કેટિ કરો ઉપાય. મૂરખ૦ બાર મેઘ જે સાથ ચઢીને, વરસે મૂશળધાર; મગોલીઓ પાષાણુ ન ભીંજે, જળમયે નિરધાર. મૂરખ૦ જ ધાનપુંછડી વાંકી ટાલી, સીધી નહીં કરાય; ગંગાજલમાં હાય કાગડે, કાગપણે નવી જાય. મૂરખ૦ ૨ સાબુએ ચાળીને કેયલા, ધવે જલમાં કેય; પણ રંગબેરંગ ન હુવે, ગર્દભ ગાય ન હોય. મૂરખ૦ ૩ દારૂઘટમાં દુધ ભરે પણ, મટે ને દારૂ વાસ; ઝાંઝવાના જલથકી કદી, મટે ન જલની પ્યાસ. મૂરખ૦ ૪ માથાકૂટ મૂરખની આગલ, રણમાંહી જવું પિક, અંધા આગલ આરસી જેવી, જાવે વાણું ફેક. મૂરખ૦ ૫ ભાગવત ભેંસની આગલે રે, ગાંડા આગલ ગાન; કપિ ન કરશે રત્ન પારખું, એ યુક્તિ દિલ આણ. મૂરખ૦ ૬ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭). મૂરખ આગલ બોધ કરે છે, ત્યારે ખત્તા ખાય; સુગરી વાનરને ઉપદેશે, માળો નિજ વિખરાય. મૂરખ૦ ૭ બાળક સમજે દુધ પાનમાં, જાણે શું તે વે; અંધારા અજવાળા વચ્ચે, શો અંધકને વેદ, મૂખ, ૮ ગયા ગામડીયા રાજસભામાં, દિલહી નગર મઝાર; ગાયન કરતાં ગાયકને તે, દીધા ામ ગમાર. મૂરખ ૯ ગુણ ન્યાયી જાણીને રે, જે ભાઈ માધ, મહ કરાગ્રહી બોધતાં રે. ઉલટ વાધ હોય. મૂરખ. ૧૦ ચિગ્યતા લેહચુંબકે રે, સમજણ સાચી શકાય, બુદ્ધિસાગર ચોગ્યતા છે, કઈક વિરલા પાય. મૂરખ ૧૧ ૨૨ નેવાનું પાણી મોભે (૬૮) નેવાનું પાણી મેલે રે, વ્હાલા ચાલ્યું જાય છે, દુનિયા મન અવળું રે, સવળું સન્ત ગાય; જવું ત્યાં તે કઈ ન જાવે, કરવું તે ન કરાય જાણવું તે તે રહીયું બાકી, શત ને દિન ગણાય; માહદારૂ પીધે રે, ભાન તે ભૂલાય છે. નેવાનું. ૧ રાજાને તે રંક ગણીને, કરી નહીં સારવાર રાજાને રંક માની બેઠે, પિફ પડ્યો અવતાર, અતર વન બાયું રે, મોટા એ અન્યાય છે. નેવાનું૨ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) લેહચણાનું ભક્ષણ કરવું, જેવું એહ મુશ્કેલ તેવું આત્મસ્વરૂપે થાવું, નથી બાળકને ખેલ; કઈક જીવ સમજે રે, બુધિસાગર ગાય છે. નેવાનું૦ ૩ ૨૩ ધ્યાતા ધ્યેય ધ્યાન એક્તા (૭૬) (અલી સાહેલી જિન વાણી સાંભળવા ઉભી રહે ને–એ રાગ શ્રી વીર પ્રભુ ચરમ જિનેશ્વર, વંદી વિનંતિ કીજીએ; પ્રભુરામ થાવા આત્મિક અનુભવ, રસના પ્યાલા પીજીએ. તુ મુજ વચ્ચે અન્તર મેટું, પણ ધ્યાનથકી લાગ્યું છેટું, આત્મિક અનુભવી અને તે છે. શ્રી વી૨૦ ૧ સિધ્ધિશાશ્વત ૧૯ સુખના રસીઆ અક્ષયરિથતિ સિદ્ધશિલા વસીઆ મુજ મનમન્દિરથી નવ ખસીઆ. શ્રી વી૨૦ ૨ પ્રભુ! કમ સંગ દરે ટાળી, આત્મિકધિને અજુવાળી; વરીયા મુક્તિ વધૂ લટકાળી, શ્રી વીર. ૩ જ્ઞાનદશનચરણ એ રત્નત્રયી, વ્યાપી સિદધ વ્યકિત ગુણમયી મિથ્યાત્વદશા સબ દૂર ગઈ. શ્રી વીર. ૪ સુખ વીર વીર એમ ઉચ્ચારૂં, પણ વીર ગુણ નવી સંભારું કહે આતમને કેમ કરી તારૂં? શ્રી વીર. ૫ હું ધી કપટી ને દ્વેષી, મહી રેગી ભેગી કશી હું ભાવ અટવીમાં રહ્યો બેશી. શ્રી વીર. ૬ નિરાગીથી કેમ રાગ કરૂં? જે રાગ કશા ઝટ પરિહરૂં તે ભવજલધિ હું સહેજે તરૂં. શ્રી વીર૦૭ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯ ) પ્રભુ ધ્યાન દશા જો ચિત્ત જાગે, તે તુજ મુજ ત ગઢ નામેક એમ સેવક ગુણ ગાવે રાગે. શ્રી વર૦ ટ ધ્યાતા જો ધ્યેયસ્વરૂપ થાવે, તે ધ્યાનદશા લેખે બુદ્ધિસાગર એમ ગુણ ગાવે. ૨૪ સહજ સ્વરૂપી આત્મા (૮૩) રાગ ઉપરના સહજ સ્વરૂપી મારા અંતરજામી, પરમાતમ ઘટશમી, પ્રભુ ચિન્મય ગુણધારી; નિશ્ચયનયથી શુદ્ધસ્વરૂપી, જાણા એ રૂપારૂપી, પ્રભુ ચિન્મય૦ ૧ પર્યાય સમયે સમયે મન'તા, પ્રતિપ્રદેશે ક્રૂરતા; પ્રભુ॰ ઉત્પાદ વ્યય સ્થિતિ ત્રણ સ્વરૂપે, સમયે દ્રષ્ય પ્રપેર આનંદ આપે ભવદુઃખ કાપે, આપે।આપ પ્રતાપે; પ્રભુ આત્મિક શુદ્ધસ્વભાવના ભેગી, યોગીના પણ યોગી.. પ્રભુદ ૩ શક્તિ અનંતી સદાને જે સ્વામી, નામી પણ તે અનામી; પ્રભુ॰ સુજન સ્નેહી વ્હાલા ધ્યાનેરે આવે,બુદ્ધિસાગર સુખ પાવે.પ્રભુજ ૩ ૨૫ કણજાગે છે ? (૮૦) પથડે નિહાળુરે બીજા જિનતારે-એરાગ ; શ્રી વી૨૦ ૯ જીવડા તુ જાગીને જોજે ધમ નેરે, જાગ્યો તેનું જ નામ; જાગ્યા પશુ ઉંઘતા પ્રાણીઆવે, કેવલ દુઃખનું ધામ. જીવા ૧ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) જાગ્યા જન ધ્યા નહિ સાંભળ્યા હૈ, ઉથ્થા જાએ કોઇ; જાએ 'ઘે જ્ઞાની તમારે, નહિ ત્યાં ચર્ીજ હાઇ. જીવડા૦ ૨ ગંભીર જ્ઞાનીગમથી સહુ ઘટેરે, સત્યરૂપ નિરધાર; માલે ધમ તિરંગમાંરે, માથા મૂઢગમાર. જીવડા અંતર્યામી તમ આતમ એળવેર, ધર્માંતણું નહી ભાન; સમક્તિ અના દરે મુકીનેરે, મિથ્યાત્વે ગુલતાન. જીવડા૦ ૪ ધમ ધમ ાકાર દુનિચા, પામે નહિ શિવપ`થ; બુદ્ધિસાગર પામર પ્રાણીને, તારે ગુરુ નિગ્રંથ, જીવાત ૨૬ ભજન અમર કરે છે (૯૦) ( રાગ ઉપરના ) ભજન કર મન ભજન કર મન, ભજન કર ભગવંત રે; મૃત્યુ માટે ગાજતુ તુજ, મનમાં શું હરખત રે. ભજન૦ ૧ સુમરડી વ્હાલતા ને, ગરવે દેતા ગાળ રે; રાવણ જેવા રાજવી પશુ, કાળીઆ થઈ ગયા કાળરે. ભજન૦ ૨ ટતા હસી હસી તાળીયો ને, માયામાં ગુલતાન ૐ; પરભવવાટે ચાલીયા તૈ, ભૂલી ભમે નાદાન ૨. ભજન૦ ૩ રજની થોડી વેશ જીઝ, આયુ એળે ન ગુમાવરે; કીકીને નહિ મળે જીવ, ધકરણના દાવરે. ભજન ૪ જરૂર જન્મી જાવુ એક દિન, કાઈ ન જગ ઉગર ત બુદ્ધિસાગર ભ્રમણ કરી યા, ધ્રુવ શ્રી અરિહ'તરે. ભજન૦ ૫ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) ૨૭ જીવનની બાજી છોડો (૯૮) રાગ સેરઠ મનવા એસી રમે કયું બાજીહેતન પ્રભુ તુમ રાજી. મનવા ૬ શણ બાજીથી નારાજી, રમતાં વારત કાળ; રમત ભમત ચઉગતિમાં પ્યારા, નિર્બળ હેકર પાછ. મનવા... ૨ hળ અનંત ગમાયે ૨મતાં, જ્ઞાનકળા નહીં છાજી; શિખામણ અબ માનલે મેરી, દેર કરે કર્યું જાઝી. મનવા. 8 છેડી બા મને જ્યારે મુમતા કુલટા લા; બુદ્ધિસાગર ચિદઘનસંગી-સમતા ગગને ગાઈ. મનવા૪ ૨૮ ચિધનચેતન (૯) રાગ સેરડ ચિતન ચિઘન સંગીરગી, અજ અવિનાશી અભંગી. ચેતન પરપરણુતિઓં નામ ધરત હે, ફરત ફરત દેય રંગ; જે રંગી એકરંગી હવે, તબ હેવત નિજસંગી, ચેતન- ૧ જગત ભારત ઉંઘ દશા સહુ, નાસત કમ કાંબી; આપ સવરૂપે આપ સમા, અચળ અટળ એ ઉમંગી. ચેતન ૨ પાહાહી સમજે છે ક્ષણમાં, નિજ ધન અખ્તર પરે, હૃહિસાગર ચેતે ચિત્તમાં, સે નિજ ઘરમાં આવે. ચેતન For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) ર૯. ચેતનની ચિન્મયદશા. (૧૦૦) હંસા સે ચિન્મય ધ્યાવે, અલખ અગોચર થાવ. હંસા શક્તિ અનતી સત્તા તારી, સ્થિતિ અતી ધરાવે, તત્વરમણતા પ્રગટે જબાહી અનુભવ અમૃત પાવે. હંસા૧ ઉપાદાન પણ આપ આપે, સમરે શક્તિ સ્વભાવે, ઘટ શોધે સો બેધે નિજકું, નિજ ઘર આતમ આપે. હંસા૨ આ અનહદ અંતર પ્રગટે, આપોઆપ સ્વભાવે; કાલ કમકા ભયકું તેડી, નિર્ભયપદ વર્તાવે. હંસા ? નાથ અનામી નિવૃત્તિમય, શુદ્ધસ્વરૂપ સંહાવે, આતમ સે પરમાતમ હૈ નિજ, બુદ્ધિસાગર ગાવે. હંસા. જ ૩૦. ત્યારૂ કેણુ? (૧૦૦) સમજી લે શાણું મન મેરા, આ સંસાર ન કબહુ તેરા, તેશ તેરી પાસે ભાઈ, શેધ્યા વિણ અંતર અંધેરા. સ. ૧ કટિયતન કરે કબહુ ન ભવ તરે, આતમજ્ઞાન વિના, હે પ્યારા અનેકાન્ત આતમ સત્તા, ચાતાં પાવત સુખ અપાઇ. સ. ૨ આહિર ભટકે અંતર ભૂલ્ય, ચંચળતા મનકી ભજનાર; વનિરંજન ભવભયભંજન ન્યારા નહિ તુજથી સુખકારા. સ. ૩ ચિંતામણિ તુજ હપ્ત ચઢી, પડીઓ અંધારામાં પ્યારા હિસાગર અજપા જાપ, અનુભવ જ્ઞાન હોય ઉછયારા. સt For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૩) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧. જ્ઞાનમસ્તી. (૧૦૪) અબહુમ હમ અજરામર અવિનાશી, જ્ઞાનાનંદવિલાસી. અબ તુમ. તીન ભુવનમે દૃષ્ટિ દીધી, વસ્તુ પરખી લીધી; વસ્તુ સ્વરૂપે આનંદ પાચે, ઘટમે નિરખી ઋદ્ધિ. અબ હમ૦ ૧ જેનું હશે તે ભાગવી લેશે, અવર તણી શી ઉદાસી ભેદજ્ઞાનથી ભ્રમણા ભાગી, આપે। આપ પ્રકાશી. અખ હુમ૦૨ પર તે પાતાનું નહી થાશે, નેતાં જાગી જાશે; ખોજો ઘટમાં ગુરૂગમ જ્ઞાને, શુદ્ધ તત્ત્વ પરખાશે. મબ હુમ૦ ૩ આદિ અંત ન જેનેા આવે, સકલ કલાથી સુહાવે; બુદ્ધિસાગર માતમ ગાતાં, પાર કબૂ નહિ આવે. અમ હમ ૩૨. ત્હારૂં કાઈ નહિ. (૧૦૫) વિમલાચલવાસી મારા વ્હાલા સેવકને વિસારી નહી–એ રામ અટ જાય જુવાની જીવ ોતે જરા, કાઇ તારૂં' નહિ કાઇ તારૂં' નહિ, તતા અવિચલ આતમ અમલ વિભુ,સુખકારી સહિ-કારી સહિ૦૧ કાલ અનાદિ ભવમાં લઢમ્યા, ગ્રા વિવિધ અવતાર; છેદન ભેદન તાડન ત'ન, પામી દુઃખ અપાર. જરા જેટલું ૨ લાખ ચારાશીમાંહિ ભમતાં, પામ્યા માનવ દેવું; પાણી પરપાટા સમ કાયા, તે દેવત છેRs. જા॰ અટ૦ ૩ સગાં સંબધી લાડી ગાડી, વાડીને વિસ્તાર; મરતાં કાઈ સાથે ન આવે, મિથ્યા સબ સ`ગાર. જશ॰ ઝટ૦૪ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) મારે મારું કરતે મહાલે, થશે ન હારૂ કોય; તારું તારી પાસે જાણે, તે સુખ સહેજે હોય. જરા ઝટ : સુખ દુખ વાદળ છાયા પરે, ક્ષણમાં આવે જય પરને પોતાનું માને પણ, પિતાનું નહીં થાય. જશ૦ ૮૦ ૬ ચેતી લે ને પામર પ્રાણી, પામી અવસર બેશ; બુદ્ધિસાગર સુખમાં મહાલે, દેખી નિર્ભય દેશ. જરાટ ૪૮૦ ૭ ૩૩. માયાથી મનુષ્યભવની અફળતા. (૧૦૭) હાલા વીરજિનેશ્વર–એ રાગ અરે આ જિલગાની મનુભાવની એળે જાય છે રે, ઘી પણ વીત્યે તે તે પાછા કયિ ન આય છે રે મન ચિંતાનું કદીય ન થાતું, પાપે ભરીયું જીવતર ખાતું માયામાં મસ્તાને થઈ મલકાય છે. અ૦િ ૧ પ્રભુ ભજન પલવાર ન કીધું, સાધુ સંતને દાન ન દીધું; વિષયારસ વિષ પીને મન હરખાય છે રે. અરે ૨ જન્મ મરણની નદીઓ વહેતી, ખળખળ ચાલંતા એમ કહેતી; અસ્થિર ચંચલ સત્તા ધન વરતાય છે રે. અરે૩ સફલ કરી લે મનુ જન્મારે, આતમરામ ભલે કયારેક બુદ્ધિસાગર ચેતે તે સુખ પાય છે રે. અપ૦ ૪ ૩૪. આત્મ ભાવના. (૧૧૧) ઓધવજી દેશે કહેજે શ્યામને-એ રાગ એ ૩ દિવસ કયારે આવશે, લાનિ સમ હું જાણીશ મ સંસાર. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra એ કપટ www.kobatirth.org ( ૨૫ ) ઈર્ષ્યા રાગાદિક વૈચિા, ત્યાગીશ ખાદ્ય વિષયતા વિકારો. À૦ ૧ માત પ્રમાણે દેખીશ સઘળી નારીએ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાઇ પ્રમાણે લેખીશ શત્રુવ ને, સુખ દુઃખ આવે હુષ' વિષાદ ન સપજે, વિદ્યા ધન વધતાં નહી' હાવે વગે. એવે ૨ વૈગ્યે ર'ગાશે. મન ધાવાશે વિષયવિકારો વિષેની પેઠે લાગશે, મારૂ સદા, મનમલ મયા નિષ્ફરશે; અશ્વ બને છે જેમાં નર ને નાર શે. એવા ૩ મોજમઝામાં સુખ કદીએ ન ભાસથે, મમતાનું હુ' તોડી નાખીશ મૂળ; સાંસ`ખશ્રી પેાતાનાં નહિ લાગશે, માટી સાનું ભાસે મન જેમ ધૂળજો, એવા ૪ ધર્મધ્યાન ધ્યાતા થઈ આત્મસ્વરૂપમાં, રમતા રહી હું. પડું. નહિ ભવપો. સમતાસંગે ક્રમ ઝલક વિશ્વરતા, થાવું છું... શિવશાશ્વત સુખ ચિરૂપશે. એવ૦ ૫ સુમિત્રાની સખત ત્યાગી જ્ઞાનથી, સદ્દગુરૂ સંગતિકરતા હું નિતિનો. એવ॰t ૨ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬) બુદ્ધિસાગર જન્મ જરા પરિહારીને, આત્મસ્વભાવે પરમાતમપદ લીન જે. એ. ૭ ૩૫. આત્માના ત્રણ પ્રકારો. (૧૧૨) નમે નમે અરિહંતને, સિદ્ધ ભજે ચિત્ત ધ્યાયી; આચારજ ઉવઝાયને, સાધુ સકલ સુખદાયી. ૧ આતમ તીન પ્રકાર છે. બાહિર અન્તર તેમ; પરમશેદ ત્રીજે ગહ્યો; અક્ષય સુખ લહે જેમ. ૨ નિંદડી વેરણ હુઇ રહી-એ રાગ અહિરાતમ પટેલે કહ્યો, તેનું લક્ષણ હે કહ્યું શાસ્ત્ર મોઝારકે, પુદગલ મમતા ચિત્ત ગ્રહી, માને તેને હે આતમરૂપ સાર કે જિનવાણી ચિત્ત ધારીએ. ૧ સ્ત્રી ધન ભાઈ ભગિનીને, પુત્ર પુત્રી હે કુટુંબ પરિવાર; તેહના સંગે રાચીએ, મહે શેહે લહે દુઃખ અપારકે. જિ. ૨ દેહને આતમ માનતે, ભિન્ન સમજે છે નહિ તેહ અજાણકે, બહિરાતમ પટેલે કહ્યો, ભેદ આતામાને છે કે સુજાણકે. ૩ અષ્ટકમની સંગતિ, પામી આતમ કે નાના અવતાર ચાર ગતિમાં સંચરે, મહારરવ હે દુઃખને નહિ પારકે. ૪ આતમ કમ સંબંધ છે, અનાદિથી ૨જ-કનક દષ્ટાંતક; અનાદિ સાંત ભવિ આશ્રયી, અને તે કહું સુણે થઈ શકે. જિન૫ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) અનાદિ અનંત અભવ્યના, નિયાનિત્ય હૈા ભવી અલવી ક્રમથી સુણી, કિમ ખાંધેડા વળી કમ' સબધકે; બંધ થઈ ભવી કે રૂપી શરીરને આશ્રયી, રહ્યો આતમ હૈ। અરૂપી મહુ તર્ક; અંતર આતમ જાણજો, ભેદ ખીજો હા કરે કનેર અંતર્ક, જિ© કમ' સંગ દૂર કરી, પામ્યા કેવલ હા જ્ઞાન ગુરુ મહતકે, તીન ભુવનના ભાવને, જાણે સમયે હા ચિદાન દ લઈ તર્ક, જિ૦૮ ૩૬. ચેતનને બાધ. (૧૧૪) દ્રવ્ય ગુણુ પર્યાયના, જ્ઞાતા જ્ઞાને હૈ। પરમાતમ જેકે, ભેદ ત્રીજો એહ અાત્મના, યાવા હ્રદયે હેાધરો તેહશું નેકે, જિ ખેંચળ ભમરી સંગથી, ભ્રમરીરૂપ હા પામે જેમ એહુકે; પરમાતમપદ ધ્યાવતાં, બુદ્ધિસાગર હૈ લહે શિવસુખ ગેહકે, જિ ૧૦ વિમલા નવ કરજો ઉચ્ચાટને રામ. જિન ¢ ચેતન ચતુરાઇથી શિવપુર માર્ગ ચાલજે, છેડી વિષય વિકારા, મનડુ' નિજ ઘર વાળજેરે. દુનિયાદારી દૂર વિસારી, ઉપયોગે આતમગુણ ખારી. સયોપશમધ્યાને તું ક્રમ વિદ્યારગેરે. For Private And Personal Use Only ચેતન ક Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) થનઘાતી ચકર્મ અપાવે, આત્મિક ઉદ્ધવભાવે. પિતાને તું પરપરિણતિથી વારજે રે. ચેતન ૨ સ્થિરતા આપવરૂપે આવે, પરમાનંદ પ્રેમે ત્યાં પાવે, બુદ્ધિસાગર ધ્યાન ધરીને આતમ તારજે રે. ચેતન ૩ ૩૭. જય શાંતિજિમુંદ. (૧૧૫) શાંતિ જિર્ણોદ, જગતમાં જય જય શાંતિ નિણંદ, આપ તયાં ને પર તાર, સેવે ચોસઠ ઈદ. જગત માં૧ પૂરણ શાંતિ પ્રેમે લીધી, દેષ કરી સહુ દૂર, જગતમાં જન્મ જરા મરણાદિક વારી, સુખ પામ્યા ભરપૂર. જગમાં ૨ સમવસરણમાં દેશના દેઈ, તાય પ્રાણી અનેક, જગતમાં સેવક તારે કૃપા કરીને, આપ સત્ય વિવેક. જપ્તમાં ૩ પાપ કર્યા મેં ભવમાં ભારે, ગણતાં નાવે પાર, જગતમાં શરણ કર્યું મેં તારું સ્વામી, હાથ ગ્રહીને તાર. જગતમાં ૪ નામ સ્થાપના દ્રવ્ય ભાવથી, ધ્યાતાં શિવસુખ થાય, જગમાં, અતિસાગ૨ બે કરઠી, વંદે ત્રિભુવનરાય. જગતમાં ૫ ૩૮. ધર્મનું મૂળસ્વરૂપ (૧૧૭) (રાગ સેરઠ). સબ જન ધમ ધમ મુખ બેલે, અન્તર પડદે ન બોલે, સખ૦ એ ટે. કોઈ ગંગા જમના ઝુલ્યા, કોઈ ભભુતે ભયા પર જનોઈમાં અંખા, ફકીરી લઈ કલ્યા. ચણ૦ ૧ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯). ચાલતા ચાલતા દેહ દેટે, પણ પાસે પાસે ટીલા ટપકાં છાપ લગાવી, શિવપુર કેમ મારો? ૨ સુંઠ સું ગાડરિયાં જગ, કેશને તેઓ રં; માલા મણકા મરી પહેર, નિત્ય ચાલે પગદંડી. અબ૦ ૪ કર્મ ન વરણે ધમ ન મરણે, ધર્મ કરવત કાશી; હમ ન જાતિ ધમન ભાતિ, ધર્મના જગલ વાસી. સભ• ૪ ગદ્ધા ખાખમાંહિ આળોટે, તે પણ સાચાં ખાખી; નિવાં પશુ પંખી ફરે છે, મમતા દિલમાં રાખી. સબ જ જબતક અત્તર તત્વ ન ખૂલે, તબતક ભવમાં ગુલે; બુદ્ધિસાગર આતમધ, જાતિ જમણા ભલે, સમ- ૬ ૩૯ સેહમ્ ગાન. (૧૧૮) સેહ સેહે સે સે ; સે હું સેષ્ઠ દિલમાં વી ; હું તું ભેદભાવ દૂર નાકે, ક્ષાવિકભાવે કદિ ન ખરી. ઉં. ૧ દિલસાગરમાં અમર દી તું, મન મંદિરમાં દીપ જિજે, જ્યાં જ્યાં દેખું ત્યાંહિતુહિ તુહિ, પ્રાણપતિ બીન પ્રેમ કિયેરી. મે ૨ તું તારામાં સાથે સહેજે, પરને કહો કમ જામ કરી For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) સબ સદ્ધિ તુજ અંતર પ્રગટી, અતિસે ચેતિ જગાય રહ્યોરી. સાડ ૩ જાવું ન આવું લેવું ન દેવું, અન્તર પડદે ખલ ગરી; સુખસાગરની લહેરે ઉછળે, આતમ હંસ ત્યાં ઝીલ રહ્યોરી. સે . ૪ હરવું ફરવું ખરવું ન કરવું, દુખ દાવાનલ શાંત થયેરી; બુદ્ધિસાગર સે હું દયાને, પરમાતમપદ આપ ભરી. સેડહં ૫ ૪૦. કકકાવલિ પદ. (૧૨) કટકા કારણ જેને કાજ, સામગ્રી પામી સહ આજ, કમટકને કાજે નાશ, ધારી આતમને વિશ્વાસ માનવભવનું મળીયું જહાજ, કર્ક કારણ જગે કાજ. ૧ ખમ્મા ખાતે પ્રભુને ભજે, સમતા થિરતા દિલમાં સજે; ખરી વાતને હદયે ધાર, ક્રોધ કપટ મિથ્યા સહુ વાર; પરનારી પરધનને તજ, ખમ્મા ખાતે પ્રભુને ભજે. ૨ ગગા ગાણું ગા જિનરાય, સાચે મેક્ષ તણે ઉપાય ગર્ભવાસે લહે ન વાસ, અંતરમાં જે જિન વિશ્વાસ, જન્મ જરાનાં દુઃખડાં જાય, ગરબા ગાણું ગા જિનરાય. a ૩] For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧) ઘા ઘર કમ શુ કરે, વાર ઘણી તું ભવમાં ફરે; ઘાંચીની ઘાણીના ફેર, બળદ પરે વરતે અંધેર; જરૂર જગ્યા છે તે ખરે, ઘઘા ઘેર કર્મ શું કરે. . ૪ / હવશ કીજે સહુ અંગ, સંત જનની કીજે સંગ, સુખથી કદી ન દીજે ગાળ, ફેગટ શું થાવું વાચાળ; જ્ઞાની સંગે વાધે રંગ ડહવશ કીજે સહુ અંગ. મેપ ચચ્ચા ચેતન ધમેં ચાલ, કરજે અંતરને તું ખ્યાલ, ચાર ગતિને કરે છે, જાણ જીવ પુદગલને ભેદ ધર્મહીન વડે સહુ બાલ, ચશ્મા ચેતન ધમે ચાલ. + ૬ છઠ્ઠ કરવા તજી, રત્નત્રયી સ્વામીને ભજી; છોડે વિરૂવા વિષય વિકાર, મુક્તિનાં સુખ સમજ સાર, અન્તર્યામી પ્રેમે ભજી. જજજા જીવતર ચાલ્યું જાય, ગયે વખત પાછો નહિ આય; જેજે અંતરમાં તું ધર્મ, જેથી નાસે સઘળાં કર્મ, ' જેતા દિલમાં સહુ જણાય. ઝી ઝડપે કાલ કરાલ, વાટ જ મોક્ષ નગરની ઝાલ, ધર્મ જહાજ ઝાલે નરનાર, ક્ષેમે પામે ભવને પાર, શું મુઝે તું માયા જાલ? છે ૯ ! ઝ નિરંજનને સેવ, ત્યાગી નિંદાદિક સહુ ટેવ; નગુરાને કીજે નહિં સંગ, પ્રભુ ભજનમાં પાડે ભંગ. આતમ પરમાતમ છે દેવ. | ૧૦ | For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ટટ્ટા ટેન્ટ કરી શું હસે, જોયું. સઘળુ' ચાલ્યું જશે; જેના દિલમાં આતમ નાદ, ટળિયા તેના વાદવિવાદ; શાને માહ માયામાં વસે ઠ્ઠા ઠાલી શું ફૂલાય, ભલા ભલા પણ ચાલ્યા જાય, ઠાઠમાઠમાં બેસુ સ, ગાફલ થઈને કીધા ગવ', ઠવું નિયતા ઘટમાંય / ૧૨ ડડ્ડા ઢકા કે નિજ દેશ, રામાદિક સેવા નહિ લેશ; કમ' વૈશીને ડે! દંડ, વર્તાવા નિજ આણુ અખંડ, અનુભવ રંગે રમિયે બેશ, ॥ ૧૧Ø ॥ ૧૩ ઢઢ્ઢા ઢમઢમ વાગે ઢોલ, શું તારૂં છે. જગમાં મેલ, જે પતણી કર ઢાલ, કરજે આતમની સંભાલ, સત્યાસત્યના કરજે તાલ. સુણા ન્યાયી થા નિરાત, કરજે સત્ય ધર્મની વાત; ન્યાય નીતિથી સુખડાં વરે, ભવસાગરને સહેજે તરે, સેંધે કી ન કરજે થાત. For Private And Personal Use Only ૫ ૧૪ હ ૫ ૧૫ k તત્તા તીથ કરને સેવ, સર્વે દેવમાં મોટા દ્વેષ, ત્રિવિધ તાપા હરતા બાપ, મનમાં કર જિનવફ્ના જાપ, કમ' મમ' નાસે તતખેવ, ૫ ૧૬ થા સ્થિરતા મનમાં રાખ, આતમ અમૃત રસને ચાખ; હાલે મેરુ પણ નહિ ચિત્ત, આત્મધ્યાનની એવી રીત, વિવાદી વચને નિહ લાખ. // ૧૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩). દાદા દાન દયા આદર, દીનતા વાણી નહિ ઉચ્ચરે; દીનતા દાલિદર દુઃખદાસ, એ સહુ દાને હવે નાશ; શાને દેડી જ્યાં ત્યાં ફરે. ૧૮ પદ્ધા ધર્મ પ્રીતિ ધરે, ધ્યાતા દયેય દશાને વરે; ધળું એટલું દુધ ન હય, સવ મતે માં ધમ ન જોય. સંગત તેની નહીં કરે. નન્ના પિતાને કર ન્યાય, શાથી તું ભવમાં ભટકાય, નડિય નહિ પરને તલભાર, નિર્દયતાને દૂર નિવાર, કીજે સંગત સંત સદાય. ૨૦ | પપ પરિહરીએ સહુ પાપ, નાસે જેથી સહુ સંતાપ; પ્રેમે પ્રભુનું પૂજન કરે છેષ કલેશ ઈર્ષા પરિહરે, રાખે દીલમાં પ્રભુની છાપ. ! ૨૧ છે ફફફા ફેગટ માયા ફંદ, રચી રહે તેમાં મતિમ ન સત્તાથી ફૂલે ફેક, લક્ષમી ગયાથી ફેગટ શેક; ત્યજી દે મિથ્યામતિને છંદ. ૨૨ . બા બળીયો થા તું દીલ, મેહરાયને ક્ષણમાં પીલ; સર્વ સંગને કર પરિત્યાગ, અન્તરના ઉપગે જાગ, વિવિધ ગુણિ પોળે શીલ. | | ૨૩ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) ભમ્ભા ભણતર ભાવે ભણે. પંચ ભાવને જ્ઞાને ગણે ભક્તિથી થાશે ભગવાન, અન્તરમાં જે પ્રગટે ભાન; અન્તરના શત્રુને હણે. છે ૨૪ મમ્મા માનવ ભવ સુખકાર, દશ દષ્ટાન્તને દુર્લભ ધાર; મૂકી મોહ માયા ને માન, કરજે આતમનું તું ધ્યાન, મળીયું ટાણું કબૂ ન હાર. ! ૨૫. ચા હિંસાયણ નિવાર, હિંસામાં નહિ ધમ લગાર, ચાચી લે તું શાશ્વત સુખ, દુનિયા સુખને માની દુઃખ, પંચ મહાવ્રત પેમે ધાર. રર કર તું આતમ રાગ, સારે ફરીને મળે ન લાગ; ૨મત ગમતથી રહેજે દુર, સેવે ચેતન સુખ ભરપૂર, કુમતિથી દુર ઝટ ભાગ. લલ્લા લેશે લક્ષણ જાય, લાલચથી કયું પાપ ન થાય; જાણે લેભત નહીં થોભ,નિર્મલ મનમાં પ્રગટે લેભ, ઊંચ નીચને લાગે પાય. ૨૮ વળ્યા જૂઠ વિસારે સહ, જાણું તને શું બહુ કહું? વિદ્યા વિનય વિવેક વિચાર, કરતાં ઉતરીએ ભવપાર; વિરે દુઃખડાં વાધે બહુ ! ૨૯ શકશા શાન્તિ રાખે રહેમ, શૂરા થઈને ઝીએ નેમ, શાન્ત સુધારસ પાનજ કરે, સ્વગાદિકમાં જઈ આવત. શાપથી પામે મ. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) ષષા પદ્ધચ્ચે લય લાય, સદૂગુરુગમથી તે સમજાય; આત્મદ્રવ્ય આદર એક, જ્ઞાનવાન લેવું એ ટેક, રત્નત્રયી સાધન સદુપાય. B ૩૧ | સસા સુમતિ સંગે રહે, શાશ્વત સુખડાં તેથી લહે; ત્યજી દે કુલટા કુમતિ સંગદેખાડે દુર્ગતિના રંગ, નિંદા હીલના સર્વે સહે. ૨ | હ હ શિવપુર જાઓ; કરી કમાણી ખાતે ખાઓ, આતમ પરમાતમ થાય, જન્મ મરણનાં દુઃખડાં જાય, સેaહું સેકહું ક્ષણ ક્ષણ ધ્યાએ. a ૩૩ છે અ આ અહં દિલમાં ધરે, મહામંત્ર દયા સુખવારે, ત્રદ્ધિ સિદ્ધિ સુખ દાતાર, શ્રદ્ધાથી ગણીને નરનાર; મૂલ મંત્ર અહ છે ખરે. + ૨૪ ગુજર સાણંદ ગ્રામે વાસ, કરીને રચના કીધી ખાસ ભણતાં ગણતાં મંગળમાલ, મટશે, મિથ્યા માયાજાળ, બુદ્ધિસાગર સુખની આશ. s ૩૫ શ સંવત ઓગણીસ ત્રેસઠ સાલ, શુકલપક્ષ વૈશાખ રસાલ; અષ્ટમી શનિવારે થમ જેડ, કરતાં વાંછિત ફળ્યાં કરો, પડિત મનમાં પ્રગટે વહાલ. A ૩૬ છે ૪૧. અજ્ઞાનનાં અંધારાં. (૧૪૧) અંધારે અથડાણેરે, માયામાં ભૂલી, લાલચથી લથાણેરે, માયામાં આવી. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) આવી માનવભવમાં કરવાનું તે વિસારું પણ જવું પડે અણધાયું, માયામાં કે, તારું ભવમાં વિચારે વાત વહેલી, વખત વહે છે કે લીરે, માયામાં૧ જાણે ત્યારે મરવું નથી હવે કઈ કાળે, પણ ઝડપ મૃત્યુ અકાળે, માયામાં જાણે છે જગમાં મારા જેવું નથી સમજે, પણ કાલ ઝડપશે પહેરે. માયામાં જમ્યા તેને જાવું જરૂર ચિત્ત ધારે, દેશ તમારે ન્યારો. માયામાં સાચો આતમરાયા ગુરૂકૃપાથી પામી; ચા તસ વિશ્રામીરે. માયામાં ૩ ફેગટ વખત શું ગાળે, ભર પડે ઉચાળે, નજરે જગમાં ભાળેરે. માયામાં આતમપ્રીતિ સાચી, રહેજે સદા ત્યાં માચી, બુદ્ધિસાગર દિલ રાચી. માયામાં ૪ ૪૨. સાચો અંતસ્વામી આતમ! (૧૪૨) હાલા વીરજિનેશ્વર વિનતડી અવધારશે –એ રાગ. સાચો અન્ડરસ્વામી, આતમ દિલમાં થાવજે, મોડહં અલખ જગાવી, નિર્ભયપદ ઝટ પાવજે. સાચ૦ ૧ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (30) સુખના દિરયા ગુણથી ભરિયા, ચેાગી આતમધ્યાને વરીઆ, પ્રભુને અત્તર દિલમાં, પ્રેમથકી પધરાવશેરે. સાચા ૨ ભક્તિ કરજે પ્રભુની ભાવે, નિશ્વગુણુ કર્તા આપસ્ત્રભાવે, પાતાને તું ક્ષાયિકમાવે સમાવજેરે. ઝટપટ જ જાળાને ત્યાગી, સત્યજ્ઞાનથી થા તુ રાગી, બુદ્ધિસાગર અંતર આત્મ પ્રભુને ગાવગેરે ૪૩. આત્માને. (૧૪૩) દુનિયામાં ફાગઢ ફુલ્યારે, જીવલડા જો તુ, ડહાપણુના દરિએ ઝુલ્યોરે, જીવલડા ને તુ, જ્યાં ત્યાં મારૂં મારૂં' કરીને તુ તે વ્હાલ્યા, ક્રુતિ મારગ તે જીલ્યો. વનસ્પતિના ભવમાં છેદાયે અહુ ભેઢાયો, ત્યાં દુ;ખ અનંતું પાયોરે, વિકàટ્રિના ભવમાં વેઠ્યાં દુઃખે તે ભારી, અજ્ઞાનાવસ્થા ધારીરે. ભીખારીના ભવમાં તે ભીખ ખહુ માગી, માયા મમતા નહિ ત્યાગીરે, પશુ પક્ષીના ભવમાં વિવેકને વિસા, ત્યાં ધમ ન હૃદયે ધારિ For Private And Personal Use Only સાંચા૦ ૩ સાચા ૪ . • જીવલા ૧ વલસ જીવલડા૦ ૩ જીવલડા વલસા Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) હમી મળતાં લેબી પાખંડને પૂજારી, ચેતનતા મૂલ્ય તારી રે; જીવલય હિંસા જૂઠ ચેરી અહંકારમાં અથવયે, માયામાં બહુ પાયો. જીવલલ૦ ૪ અદેખાઈથી વિન્ડા કરી તેની પાપી, પ્રભુ આણા ઉત્થાપી જીવલ૦ સમજી સત્ય વાણ, કરે ન પાછી પાની, બુદ્ધિસાગરની વાણી રે. જીવલા. ૫ ૪૪. વીર પ્રભુને વિનંતિ. (૧૪૮) માધવજી દેશે કહેજે શ્યામને–એ રાગ. પરમ કૃપાળુ પુરૂષોત્તમ પરમાતમા, વીર જિનેશ્વર ત્રિશલાનંદન દેવજે, સિધ્ધ બુધ ત્રાતા જ્ઞાતા સહુ વસ્તુના, પરમ ભકિતથી પ્રેમે કરૂં હું સેવ પરમ કૃપાળુ. ૧ ક્ષાવિકભાવે પામ્યા સિદ્ધિ સ્થાનને, સેવક ભમતે દુઃખદાયી સંસાર; આપ અરૂપી સેવકરૂપી કમથી, નિર્મોહી તુમ સેવક માહી ધાર. પરમ કૃપાળુ ૨ સામાદિક શત્રુ જીત્યા હે ધ્યાનથી, પડે કામાદિક સેવકનું ચિત્તો For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમ કૃપાળુ. ૩ પરમ કૃપાળુ. ૪ (૩૮). આશા તૃણ વારી આપસ્વભાવ, આશા તૃષ્ણ દુઃખ દે છે મુજ નિત્યજે. પરપુદગલમાં મનડું મારું હાલતું બંધાણી સંસાર' સુખની આશ, કરુણાસિંધુ કાણામૃતથી સિંચજે, કરશે ઠામે જિનજી તારે દાસ. થન કીર્તિમાં મમતાભાવે માચીએ, પ્રેમી મનડું અમદા દેખી થાય છે, જાણે જિન એ સહુ દુઃખની વારતા, દીનદયાળુ દશ ઉપાયજે. ચિત્તની ચંચળત્તાનું ઓષધ આપજે; ચાપ સ્વામી સેવક માથે હાથ; શાને ભય સેવકને સ્વામી સહાથી, માથે ગાજે ત્રણ ભુવનના નાથજે. સાચી વિનતિ સેવકની એ સાંભળી, ને કરુણ દૃષ્ટિથી સુખદાય; મુહિસાગર અવસર પામી તારજે, પ્રણમું મે નિશદિન તારા પાયજે. પરમ કૃપાળુ ૫ પરમ કૃપાળુ૬ પરમ કૃપાળુ ૭ For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦ ) ૪૫. સર્વ શક્તિનો સ્વામી આતમા (૧પર) એવછ સદેશ કહેજે શ્યામને—એ રાગ. સહુ શકિતના સ્વામી આતમ માહરા, તારે મહિમા દીઠે અપરંપાર કેવલજ્ઞાને જાણે કાલેકને, ધ્યાતા પણ તું ધ્યેય સ્વરૂપ ધારજો. સહુ. ૧ કુમતિ સંગે રમતાં આ સંસારમાં. પામી દુઃખે ભટકે વારંવાર ગુરુ પ્રતાપે શુદ્ધ સ્વરૂપ નિહાળતાં, ધન્ય દિવસ ને ધન્ય ઘી અવતાર. સહુ ૨ ચમત્કાર વિદ્યા લબ્ધિનું સ્થાન તું, ગુરૂગમ યુકિત ભકિત અર્પે સર્વજે; પૂજા ભકિત ધ્યાનાશ્રય છે આતમા, તત્વજ્ઞાનથી નાસે મિથ્યા ગર્વજો. સહુ ૩ ચેતન શકિત ચેતન ભાવે દેખીએ, જડની શકિત જડ સ્વભાવે જાણ; અનંત સુખનું સ્થાનક આતમ જાણીએ, અનુભવ વેગે પ્રગટે તેનું ભાનજે. સહુ ૪ અખડ ઉપગે તું ઘટમાં જાગજે, દુખમય જાણી સઘળે આ સંસાર, For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૧ ) વકતા ધ્યાતા ીય તત્ત્વની એકતા, દ્ભવ્યાથિ કનયથી મનમાં નિરધારો. આતમ કર્તા કમ` કરણ પણ આતમા, સંપ્રદાન ને અપાદાન પણુ એહુજો, અધિકરણ પણ આતમને અવલેાકીએ, પર્યાયાથિ નયથી હાવે તેજો. સમજી સાત નયેાથી આત્મ સ્વરૂપને, ટાળા મિથ્યા વિષય વાસના રાગજો; બુદ્ધિસાગર અવસર પામી ચેતજો, અન્તરથી કરો સહુ માયા ત્યાગજો. ૪૬. આત્માને ઉદ્બાધન (૧૫૩) ( આધવજી સન્દેશા કહેજો શ્યામને—એ રાગ ) જ્ઞાનાનન્દી તત્ત્વસ્વરૂપી આતમા, અન્તર્યામી પુરૂષાત્તમ ભગવાનો, બ્રહ્મા વિષ્ણુ શ"કર ને ગેાપાલજી, અનેક નામે શાલે તું ગુણુવાનજો. Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્તરદૃષ્ટિ દશન કીજે આત્મનુ, નાસે તેથી ભવભય બ્રાન્તિ ભમ જો; સગુણુ નિર્ગુČણુ આતમ તું સાપેક્ષથી, અનેકાન્ત વસાવી તારા ભ્રમને. For Private And Personal Use Only સહુ પ સહુ દ સહુ ૭ જ્ઞાનાનની ૧ જ્ઞાનાનન્દી ૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૨) હારી ભકિત સ્થિરતા શાન્તિ આપતી, સ્વપરપ્રકાશક નિશકાર નિર્ધારો; સંયમ પુષ્પ પૂજો આતમરાયને, તેથી પામા ભવસાગરના પારો, રાગદ્વેષથી અહિરાતમપદ જાણીને, કરજો તેના જ્ઞાન દૃષ્ટિથી નાશજો; સ્થિરાપયેાગે જાગા તત્ત્વસ્વરૂપમાં, અસંખ્ય પ્રદેશે ક્ષાયિક ભાવે વાસો, સામગ્રી પામીને આતમ ચેતજે, માહ માયાના કરીશ નહિ વિશ્વાસજો; વિષય વિકાર વિષની પેઠે જાણુજે, પરપુદ્ગલની એડી દેજે માશજો. અખણ્ડ વિનાશીની વાટે ચાલજે, ષટ્ટનમાં સહુ જન તુજને ગાયજો; બુદ્ધિસાગર આવિર્ભાવ જગાવવા, સત્સંગત ઉદ્યમ કરજો હિત લાયજો, ૪૭. જાગજે ચેતન! (૧૫૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિદાનંદ્ન ચેતનજી વહેલે જાગજે, ભર નિદ્રામાં આયુ નિષ્ફળ જાય, જ્ઞાનાનન્દી ૩ For Private And Personal Use Only જ્ઞાનાનઢી જ્ઞાનાનન્દી ( ઓધવજી ઇન્દેશા રહેજો શ્યામને—ગે રામ ) જ્ઞાનાની ૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૩) ઉંઘે ઘણુ ચારા તૂટે ચેતજે, વૈરણ નિદ્રા વશથી દુઃખડાં થાયજો. ાલ અનાઢિ ઉલ્યે મિથ્યા રાત્રીમાં, પરસ્વભાવે લેતા શ્વાસોચ્છ્વાસજો, સર્વ વિઘાતક નિદ્રા દુઃખની ખાણુ છે, શું કરવા ત્યાં સુખબુદ્ધિ વિશ્વાસજો. ભવિતવ્યતા ચાળે સદ્ગુરુ સંગથી, જાગતા ઘટ દેખ્યા અનુભવ ભાણુજા; સ્વતઃ પ્રકાશી ઝળકી ચૈાતિ અાત્મની, ઉઠ્યો ચેતન આળસ છડી જાણજો; સુખની ધારા પ્રગટી સહજ સમાધિથી, શમ્યા વિકલ્પે પામી સ્થિરતા માપો, વિષયવાસના આશા તૃષ્ણા પૂજના, નાઠા દાષા માહ માયાને ક્રોધો; અનુભવયેાગે તાની લાગી ધ્યાનની, માળ ભાવનુ ભુલાયું સહુ ભાનજો; માતમ રાગેર માણી છે. ચેતના, સેવે ઘટમાંશુદ્ધ બુદ્ધ ભગવાનો; વાસાવાસે સમરા શાંત કૃપાળુને, કરો કા પ્યારા આાઆપજો; Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ચિદાન દ ચિઢાન૦ ૨ ચિદાનઢ ૩ (ચટ્ટાન ૪૦ ચિદ્યાન Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરતાં ફરતાં ખાતાં પીતાં પહેરતાં, ધંધો કરતાં સુરતાની છે. છાપજે, ચિદાનંદ૦ ૬ દેહી છતાં વિદેહી પિતે એકલે, જ્યારે અંતરથી કરતો સહુ કામજો; ક્ષપશમ ઉપશમ ભાવે છે સાધના, દેશે દર્શન દીનદયાળુ રામજો. ચિંદાનંદ ૭ સે દિયા બુઝો આતમરામને, એનાથી સમજે છે જીવે સવજો, જીવને શિવને ભેદભાવ ઝગડે ટળે, બુદ્ધિસાગર નાક્યો મિથ્યા ગવજે. ચિદાનંદ૦ ૮ ૪૮. જગતના ખેટા ખેલ. (૧૭) (પદ્મપ્રભુ પ્રાણસે પારા–એ રાગ) જગતના ખેલ છે ખાટા, કદી નહીં થાય મનમેટા. જગ ૧ સદા છે દુઃખ માયામાં, સદા સુખ ધ્યાન છાયામાં પ્રભુનું નામ સુખ આપે, પ્રભુ પ્રભુનું નામ દુઃખ કાપે. જેમ૨ પ્રભુભક્તિ ન જો થાશે, તદા દિન દિન દુઃખ થાશે; જીભલડી ગા જિનેશ્વર, હૃદય તું દેવને સ્મરને, જગ ૩ મુવા જે માજમાં માતા, તય જે દેવને ગાતા; જગતમાં જન્મ ધાયે તે, ભજન વિ જ મ હાર્યો તે. જગ ૪ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેવટની આંખ મીંચાશે, તદા. તું ખૂબ પસ્તાશે; હજી છે હાથમાં બાજ, કરી લે આત્મને રાજી. જગ છે રમત ઘડી ગમ્મત ગાડી, સુંદર શમ્યા અને લાલ, મળેલા ભેગ પણ જાશે, પાછળથી કઈ તે ખાશે. જગ૦ ૬ગણું તું ફેક દુનિયાને, પ્રભુના ભવ્ય ગુણ ગાને, બુદ્ધયબ્ધિ સંતને સંગી; હે તે સુખ ગુણરંગી. જગત છે ૪૯. સુખદુઃખમાં સમભાવ ધરો! (૧૬૧) (અરે જીવ શીદને કલ્પના કરે–એ રાગ) સુખદુઃખ આવે સહુના શિરે, ભગવ્યા વિણ તે કબુ નહીં ટળે. કટી જન્મનાં કરેલ પાપ, અવસર આવે ફળે, ધીરજ હારી શેક કરીને, શીદને જીવડા બળે? ભેગયા૧ સીતા સતી દ્રૌપદી દમયંતી, વનવાસે ટળવળે; સુખદુઃખ આવે એણીપેરે જેમ, ગજેંદ્ર કેડું ગળે. ભગવ્યા૦ ૨. કલંક ચડયાં છે મહાસતીઓને, નામે મંગલ કરે, વીર પ્રભુના કાને ખીલા, ઠેકયા ગોપે ખરે. ભગવ્યા. ૩ જરાકુમારને હાથે મરણું થયું કૃષથનું અરે; દુખ આવ્યાં જ્યાં વીર પ્રભુને, સ્કાય કેઈ નહિ કરે. ભગવ્યા° ૪ કર્યા કમ ભેગવવાં સહુને, કેઈનું કાંઈ ન વળે, સુખદુઃખમાં સમભાવ ધરે તે, મુક્તિપુરીમાં ભળે. ભગવ્યા છે. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદ્ર સૂરજ જેવા પણ જગમાં, દેખે નજરે ફરે, બુદ્ધિસાગર સમતા સેવે, રાગદ્દોષ નહીં છળે, જ્ઞાનીને સુખડાં ઈશુ વિધ મળે. ભગવ્યા ૫૦. આત્મ વ્યાપાર. (૧૬૩) ઓધવજી સદેશો કહેજો આમને–એ રાગ વ્યાપારી વ્યાપારે મનડું વાળ, કરજે ઉત્તમ સવસ્તુ વ્યાપાર; કપટ કરીને છેતરજે સહુ કમને, છેતરવા નહિ અને તલભાર. વ્યાપારી ૧ વિવેક દષ્ટિથી સહુ વસ્તુ દેખજે, સુખકર સારી વસ્તુને કર પ્યારો. દાન દયા સંયમ શીયલને સત્યતા, સમતા આદિ વસ્તુને વ્યાપારજો. વ્યાપારી ૨ સેદાગર સદ્દગુરુજી સાચા માનજે. લેભાદિક ને કરજે ખ્યાલ લાભ મળે તે સાચવજે ઉપગથી, અન્તર દૃષ્ટિની કરજે રખવાળો. વ્યાપારી ૩ સ્યાદ્વાદ દૃષ્ટિનાં કરજે ત્રાજવાં, સહનશીલતા કાતર સારી રાખજે, ગજ શેખે વ્યાપારી આતમજ્ઞાનને, સ્થિરતા ગાદી બેસી સાચું ભાખજે. વ્યાપારી ૪ For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૫ ) દેખજે, પ્રતિક્રમણના રાજમેળથી દિવસમાં છું મળીએ લાભ અલાભો, વારજે, આાલક્ષ્મીની ચંચળતાને જલનું બિન્દુ પડિયું જેવુ ડાભજે. દુઃખને પણ સુખ માની હિમ્મત ધારશે, પરપરિણતિ વેસ્યાને સંગ નિવાÒ; ક્ષાયિકભાવે દાનાદિક ગુરુ લાભથી, જમજરાનાં દુઃખ્ખુ નાસે નિર્ધારો. માયાના વ્યાપારા ત્યાગી જ્ઞાનથી, અન્તરના વ્યાપારે ધરજે ધ્યાનજો; Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિસાગર અન ત સુખઢાં સંપ, આતમ થાવે સિદ્ધ બુદ્ધ ભગવાનજો. ૫૧. પ્રભુવીરને સભાધન.”(૧૬૫) દ્વારકાના વાસીરે અવસરીએ વહેલા ત્રિશલાના જાયારે, મહાવીર હાચે નહી' આવા તા, થાશે સેત્રકના બેહાલ. દૈત્ય મહા માહુરે, વ્હાલા લાગ્યે દીધાં દુઃખ કહેતાં ન આવે પાર. વ્યાપારી ૫ કામને અજ્ઞાને રે, સત્તા નિજ વાપરી જી; મળે ક્રોધ ઘડી ઘડી ક્ષણમાંહિ. વ્યાપારી ૬ . આવજૈરેજી કો રાસ આવનેજી, For Private And Personal Use Only વ્યાપારી છ . પીડવારે; ત્રિશલાના ૧ ત્રિશલ્પના ૨ ત્રિશલાના ૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) પન્ય પાખંડ જાળે રે વીટીયે છું વેગથીજી; વિકારવિષધરની લાગીરે ચોટ. ત્રિશલાના ૪ પંચમકાળ પૂરે જમ જે બેસીયે; સૂજે નહિ ધર્મમારગની રે રીત. ત્રિશલાના. ૫ ગાંડા ઘેલે તારોરે સેવક વ્હાલા માનીને; તારે તારે ભવસાગરની રે તીર. ત્રિશાલાના ૬ ટળવળતે તારે હાલારે સેવક હાથ ઝાલીનેજી; નહીં તારા તે જાશે તમારીરે લાજ, ત્રિશાલાના ૭ તુતિ તુહિ સમજુંરે, દુઃખીના બેલી આવજે જી; શરણું એક બુદ્ધિસાગરને છે તુજ. ત્રિશલાના. ૮ પર. વીરબાલના કાલાવાલા. (૧૬૬) સોરઠ વહાલા ત્રિશલાનંદન વીર જિનેશ્વર તારજો રે જાણે બાલ તમારે વિનતડી અવધારજો રે, વ્હાલા રમત ગમતમાં જીવન ગાળું, કામક્રોધથી મનડું બાળું; પ્યારા !! કરુણામૃત સિંચનથી તાપ નિવારજો રે. વ્હાલા. ૧ જ્ઞાનવિના હૃદયે અંધારૂં, કરશે તુમવિણ કે અજવાળું? સુખકર !! કામક્રોધ વિષયાદિક અરિ સંહારજો રે. વ્હાલા. ૩ ભક્તિ કરું ભાવે શિરસાટે, વળવા મોક્ષનગરની વાટે આળક કહીને મુજને તુજ કે બેસારરે. હાલા. ૩ For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) પ્રેમ વિના લુખી છે ભક્તિ, ગુણ પર્યાય વિના જેમ વ્યક્તિ, પ્રભુજી દીનદયાળુ અશુભવૃત્તિ સંહારરે. વહાલા. ૪ શરણ એક તારૂં છે સાચું, નિશદિન તુજ ભકિતથી રાચું; પેમે બુદ્ધિસાગર બાળકને ઉગારજેરે. વ્હાલા ૫ ૫૩. માનવભવનું સાફલ્ય. (૧૬૭) મરાઠી સાખી. માનવભવ પામી સુખકારી, ચેતી ( નરનારી, જન્મ જરાનાં દુઃખડાં ટાળી, પામે ધ્રુવની તારી; પ્રભુ ધ્યાનેરે અજરામર થઈ ઠરશો, ભવસાગર ઝટ તરો. પ્રભુ૧ માગ કરાવ્યા મહેલ ચણાવ્યા, ઘમઘમ ગાડી દોડે; જુવાનીમાં જુવતી સંગે, પરનારી મન જોડે. પ્રભુ ૨ ધન છૂટે નહિ તન છૂટે પણ, કંજસ ધર્મની વાટે, પાપ કર્મમાં લક્ષ્મી ખર્ચે બેસી પાપી પાટે. પ્રભુ ૩ ધર્મને ઢાંગ કરીને માને, આપ મતિથી હાલ્ય આયુષ્ય અવધિ પૂરી થાતાં, હાલે માલે ચાલ્યું. પ્રભુ છેલછબીલે થઈને ફરતે, ઠમ હમ કરતે ઠાલે; કક્કડ થઈને ફૂલી ફરતે, જમડે ઝડપી ઝાલયે. પ્રભુ ૫ અથવા જાણી લેને જિનને, પાપીને પ્રભુ તારે; મહિસાગર જિન ભકિતથી, ઉતારે પિલી પારે. પ્રભ૦ ૬ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦) ૫૪. ચતુરને ચેતવણી. (૧૨) વૈદરભી વનમાં વલવલે-એ રાગ. જાગીને જે તું જીવડા, કેણ છે તું શું કમ? કયાંથી આવ્યો કયાં જાવશે, મૂર્ખ સમજે ન મમ. જાગીને. ૧ મિલકતમાં શું મહીએ, જઠું જગને રે જાણ; દેહી પણ નહીં દેહ છે, પરખે દેહ પ્રમાણ. જાગીને. ૨ કૂડ કપટમાં કાઢતાં, ભૂંડા જીવતર ભાઈ; તે એકલે આતમા, સાચી ધમ સગાઈ. જાગીને. ૩ મુંઝાય શું માયા મેહમાં, કદી મૂકે ન કાળ લાખ લખપતિ લેભમાં, બન્યા અને બેહાલ. જાગીને ૪ અથડાતે શુરે આશમાં, આશાને નહીં અંત; ચતુર વિવેક ચેતીને, સેવ!! સદ્દગુરુ સંત. જાગીને. ૫ કાએ કુંભ કાયા કારમી, હાલી મૂકી કે ઠાઠ, ભજીલે પ્રભુજીને ભાવથી, અરે બહાર તું આઠ. જાગીને ૬ જીવતર ચાલ્યું જાય છે, જેવું નદીએનું નીર; ધમ ધરે ધરી દયાનને, વાટે વળજે રે વીર. નગીને. ૭ આ અવસર આતમા, ભેળા ભૂલ મા ભૂલ; બુદ્ધિસાગર મોહબાજીમાં, અંતે ધૂળની ધૂળ. જાગીને. ૮ For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧ ) ૫૫. યુવાનીની નશ્વરતા. (૧૭૬) જાય છે જાય છે જાય છે ?, આ જુવાની ચાલી પાણીના રેલા જલિધ ભરતી, આયુષ્ય ઘટતું થાય છે આ જી જાય છે; રે. આકાશે ચાલે વાદળી,જેવા વિજળી ચમકાર છે રે આ જ મનમાં જાણે થાઉં છુ. માટી, ક્ષણે ક્ષણે ઘટી જાય છે રે. આ જુવ સાયા રામા તન ધન દેખી, મૂરખ મન ભરમાય છે રે. આ જુ ફૂલી કે ફૂલણુજી પેઠે, શમાંહિ રગડાય છે રે, મા જુ મનમાં જાણે મારા સખા, જગમાં નહીં જાય છે રે. આ જુવ ખટપટ લપટ ઝટપટ કરતા, જમના પાસ પકડાય છે રે. આ જુ શુ લેઈ આવ્યો છું લેઇ જઈશ, ફોગટ થ્રુ કૂટાય છે રે. આ કુ For Private And Personal Use Only -સદ્ગુરુ દેવ ધમ ભજી લે, બુદ્ધિસાગર સુખ થાય છે ?. આ જ * 3 ક Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પર) ૫૬. દુષમકાળનું જિન દર્શન. (૨૦૪) શ્રી સીમન્વરસ્વામી વિનતી સાંભળે, ભરતક્ષેત્રમાં ધર્મવૃક્ષ છેદાય; કેવલજ્ઞાના વિરહ જિનની વાણીમાં, સંશય પડતાં મતમતાંતર થાય છે. શ્રી સીમંધર જ નિશ્વવ પ્રગટ્યા હઠ કદાગ્રહ જેરથી, કરી કુયુકિત થાપ્યા નિજનિજ પક્ષ અહ૫ બુદ્ધિથી નિર્ણય કે ન કરી શકે, નિરપક્ષી વિરલા કોઈ હેવે દક્ષ. શ્રી સીમંધર૦ ૨ શ્રી સીમંધર૦ ૩ કોઈક મતિમાં આવે તેવું માનતા. પંચાંગીને કરતા કેઈક લેપ; દૃષ્ટિરાગમાં ખંચા કેઇક બાપડા, પંચવિષને વ્યાપ્યો છે મહાપજો. આભિનિવેશિક જેરે જૂઠું બોલતા, થાપે મહે વ્યાપ્યા નિજનિજ પંથ; સંઘ ચતુવિધમાંહિ ભેદ ઘણા પડ્યા, ઉથાપે કેઈ અધુના નહિ નિગ્રંથ છે. શ્રી સીમંધર૦ ૪ કેઈક કિરિયાવાદી જડ જેવા થયા, કઈક રાખે અધ્યાત્મીને ડાળજે; For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) ચહે એકાંતે જ્ઞાન કિયાના પક્ષને, પાખંડ ચલવે કે માટી પિલજે. સીમંધર૦ ૫ શ્રી સમયર૦ ૭ ભદ્રબાહુવામી આદિ શ્રુતકેવલી, પરંપરાથી આવે જે શ્રુત જ્ઞાન પરમ્પરાઉત્થાપક લેપે તેહને, કરીને વિરુદ્ધ ભાષણ વિષનું પાન જે. ઇત્યાદિક જાણે તે જિનજી જ્ઞાનથી, કરજે સવામી દુઃષમ કાળે સહાય આપ ભક્તિ શક્તિ સંસ્કૃતિ મતિની થતાં, તરતમયોગે શિવમારગ પરખાય છે. સહસ એકવીશ વર્ષ સુધી પ્રભુ વિરનું શાસન સંઘ તે અવિચ્છિન્ન વર્તાય છે; યુગપ્રધાને થશે આત્માથી ઘણા, કારણ યોગે કાર્યની સિદ્ધિ સહાયજો. વાચક યશવિજયજી વચને ચાલવું, ગુરુપરંપરા ધર્માદિયા આચારજે; અનેકાન્ત મારગ શ્રદ્ધા સાચી હી, બુદ્ધિસાગર આશા શિવસુખ સારજે. શ્રી સીમંધર ૮ શ્રી સીમંધર૦ ૯ For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) ૫૭. નિરપેક્ષ દૃષ્ટિનિર્મળતા. (૨૦૬) વધુ સા જોગી ગુરૂ મેરાએ રાગ. વધુ પક્ષપાત કેમ કીજે, ચું સાહેબ કર્યુ રીઝે? પક્ષપાતમાં જગ બધાણુ, સહુ પેાતાનુ તાળું; જ્યાં ત્યાં જઈને પૂછી જતાં, અનુભવ એહ પ્રમાણે, અ૦ ૧ બ્રાહ્મણ બ્રહ્મા વિષ્ણુ વખાણુ, બ્રહ્માએ જગ કીધુ; સ્વામિનારાયણુ સહજાનૐ, મન પોતાનું દીધુ. સારી આલમ હૈ ખુદાદેવકી, મુલ્લાં યુ' સમાવે; કહેતા ખ્રિસ્તિ પાદરીએ એમ, ઇશ્વર જગ નિર્માવે. અ For Private And Personal Use Only ૦ ૪ ', અદ્વૈતવાદી દ્વૈત ન ભાસે, કહેતા ઉલટ ખાણી ક્ષણિક આતમ સૌગત માને, મત પોતાને તાણી. અ૦ ૪ સનચાકા જ્ઞાન વિના જગ, પક્ષપાત બધાયા; અનેકાન્ત મારગ જગ દેખે, તમ નિરપક્ષ ઠરાયા. આ પ અલખનિર ંજન પુરમાતમ સે, દુનિયા નહી... નીપજાવે; વિષ્ણુ તેા નહી આવે જાવે, કયુ અવતાર ધરાવે. મ૦ રૃ ખુદા પ્રભુ તે ક્રમ' રહિત છે, દ્વૈતપણું જગ ભાસે; નિત્ય આતમા જન્માંતરમાં, આપસ્વરૂપ પ્રકાશે. અ૰ છ ચાલ અનાદિ જગ એ જાણા, એહ સ્વભાવ પ્રમાણે; આામાપ સ્વરૂપે ખેલે, મન શ ંકા મત મળુા. અ ૮ Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૫ ) રાગ દ્વેષકા ત્યાગ કરીને, ઢેખા સહુ જન સરખા; બુદ્ધિસાગર માતમમ્યાને પરમાતમ પદ પરમા.. ૫૮. હિત શિક્ષા ગુહલી (૨૦૮) ( એધવજી સન્દેશા કહેશે સામને—એ રાગ ) સુખદાયક હિતશિક્ષા સાચી સાંભળે, ધરજો મનમાં પ્રેમ ધરી નરનારો, પ્રભુભકિત શ્રદ્ધાથી સુખડાં પામશે, હરતાં ફરતાં ગણો મન નવકારો. નિન્દા ચાહી ચુગલી કરવી વારજો; દ્વેષ કરે નહિ' શત્રુ પર તલભારો; આાળ ન દેવું પરના ઉપર વૈથી, પેટ ભરીને કરશે નહિ આહારશે. નિજ શકિત અનુસારે લક્ષ્મી ધમમાં, વાપરવી લહી માનવ ભવ અવતારો; હળી મળી સંપીને સહુમાં ચાલવુ, ઘરમાં કરવા નહિ ખટપટથી ખારો. Acharya Shri Kailassagarsuri Gyanmandir ટ્વીન દુઃખી અન્યા પર કરુણા કીજીએ, પરઉપકારે પાપકમના નાશ જો; મનમાં પણ ગૂરૂ નહિ પરંતુ ચિ'તવા, સારામાં સારૂ છે પર વિશ્વાસને. For Private And Personal Use Only અ ટ્ સુખદાયક ૧ સુખદાયક સુખદાય૪૦ ૩ સુખદાયક ૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખદાયક. ૫ સુખદાયક છે (૫૬). સુખની વેળા ભાગ્યથકી જે સંપજે, ત્યારે મનમાં કરે નહિ અહંકાર, દુઃખની વેળા દીલગીરીને ત્યાગીએ, એક અવસ્થા રહે નહીં સંસાર જગારીની સંગત કીજે નહીં કદી, કુમિત્રની સેબત દુખદાતાર, કડવી પણ હિતશિક્ષા મનમાં ધારવી, પરનારી વેશ્યાને ત્યજેજે પ્યાર. માતપિતાની ભક્તિ કરીએ ભાવથી, સંકટ પડતાં કરવી પરને હાય, નાતજાતના રહામાં પીએ નહિ કદી, નિત્ય સવારે લાગે ગુરૂને પાયજે. વચન વિચારી બેલે સહુ મીઠાશથી, મોટા જનનું સાચવવું બહુ માનજે, ગંભીર મનના થાજે સુખડાં સંપજે, સદગુરુગુણનું કરવું જગમાં ગાન. સમયસૂચકતા સમતા રાખી ચાલીએ, ધર્મશાસને ધરજે મન આચાર; બુદ્ધિસાગર સદગુરૂ સંગતિ કીજીએ, પામો તેથી ભવસાગરને પારજે. સુખદાયક ૭ સુખદાયક ૮ સુમદાયક ૯ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૭) ૫૯. પતિવ્રતા ગુહલી. (૨૦૯) ઓધવજી દેશે કહેજે શ્યામને–એ રાગ. પતિવ્રતા પ્રમદાના ધમેં સાંભળે, પ્રભાતકાલે વહેલી ઉઠે નારજે; મહામંત્ર પરમેષ્ઠીને મનમાં ગણે, દિનકૃત્યને કમથી કરે વિચારો. પતિવ્રતા. ૧ પ્રતિદિવસ લઘુતાથી વિનયે વતતી, પ્રેમે પડતી સાસુ સસરા પાય; ગૃહનાં કાર્ય કરે યતનાથી દેખીને, વૃદ્ધ બાલને ખવરાવીને ખાય છે. પતિવ્રતા ૨ નણંદ જેઠાણી જેઠ દીયર ને દાસીએ, વતે સદાચરણથી સહુની સાથ; ઠપકા મહેણ સહન કરે સહ પ્રીતથી, નવરાશે ભજતી તે ત્રિભુવનનાથજે. પતિવ્રતા ૩ બાલક વૃદ્ધોને સાચવતી પ્રેમથી, કદી ન કરતી કુટુમ્બ સાથે આરજે; મોટું પેટ કરીને સહુનું સાંભળે, પરપુરૂષથી કદી કરે નહિ યાર. પતિવ્રતા૪ મીઠા વચને બેલે સહુની સાથમાં, સુખદુખ વેળા રાખે મન સમભાવ; For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પતિવ્રતા પ પ પતિવ્રતા ૬ (૫૮) ઘરની વાતે દ્વેષી આગળ નહિં કરે, ધર્મકર્મને લેતી મનથી હાવજો. નહિ પજેણે પતિને હઠીલી થઈ કદી, સંકટ પડતાં પતિને કરતી હોય આફત આવે પતિને ધીરજ આપતી, આળ ચઢે તેવા સ્થાને નહીં જાય. છેલછબીલી બની હણીને નહિં ફરે, લોક વિરૂદ્ધ વતે નહીં કઠે પ્રાણજો લાજ ધરે મેટાની કુલવટ સાચવી, પતિઆજ્ઞા લોપે નહિ સુખની ખાણજે. દેવગુરુને વંદન કરતી ભાવથી, સદ્દગુરુ વચનામૃત સાંભળતાં પ્રેમને; ગ્રહમાં તેને પ્રાણાંતે પણ પાળતી, સતીત્રને સાચવતી ધરી નેમ. ધર્મ કમમાં સર્વ જનોને જોડતી, બાલક બાલિકાને દેતી બાધજે, ઠપકો પતિ આપે તે સર્વે સાંભળે, પતિની સામું ન બેલે ન ધરે ક્રોધ, સુલસા ચંદનબાલા સીતા રેવતી, દમયંતી સુભદ્રા શુભ અવતાર, પતિવ્રતા ૭ પતિવ્રતા. ૮ પતિવ્રતા. ૯ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પહ) બુદ્ધિસાગર સતીએ એવી શોભતી, પાળે શીયળ કુળવંતી શુભ નારજો. પતિવ્રતા. ૧૦ ૬૦. સ્ત્રી ઉપદેશ ગુહલી (૨૧૧) ગોધવજી દેશે કહેજો આમને-એ રાગ. સાચી શિક્ષા સમજુ સ્ત્રીને સાનમાં, કદી ન કરે પ્રાણપતિ પર ક્રોધજે, સાસુ સસરાની હિતશિક્ષા માનવી, પુત્ર પુત્રીને દેવે સારે બેધ. સાચી ૧. પતિ આજ્ઞાએ કારજ સહુ ઘરનું કરે, નિંદા લવરી કરે નહીં તલભાર; અન્ય પુરુષની સાથે પ્રીતિ નહીં કરે, પતિ દુખે દુઃખી શીલવંતી નાર. સાચી૨ પુત્ર પુત્રીઓ પ્રેમે અમદા પાળતી, લડે નહીં ઘરમાં કેદની સાથ, નિત્યનિયમથી ધમ કર્મ કરતી રહે, સમરે પ્રેમે ત્રણભુવનના નાથજે. સાચી છે હાજા રાખી બોલે મોટા આગળ, લક્ષમી જેવી તેવું ભેજન ખાય, લેક વિરૂદ્ધ વતે નહિ કુળવટ સાચવી, કુલટા સ્ત્રીની સાથે કયાંય ન જાય, સાચી. ૪ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૦ ) સમતા રાખે સહુ કારજ કરતાં થકાં, શિક્ષા દેતાં કદી નહીં અકળાય; ગંભીરતા રાખી તે સંસારમાં, એવી સ્ત્રીના સદગુણ સવે ગાયજો. સાચી ૫ દેવ ગુરુ ને મેં ભકિત જેની, સંકટ આવે પતિને કરતી સહાયજો; બુદ્ધિસાગર શીયળ પાળે પ્રેમથી, શીયળવંતી નારી સુખડાં પાયજે. સાચી. ૬ ૬૧. સ્ત્રી શિક્ષા. (૨૧૨) (ઓધવજી સદેશો કહેજો શ્યામને એ રાગ) શાણ- ૧ -શાણે સ્ત્રીને શિખામણ છે સહેજમાં, રીયળ પાળે ધારી મનમાં ટેક; શ્રદ્ધા ભકિત વિનય વિચારે ચાલવું, સત્યાસત્યને મનમાં કરી વિવેક, દયાદાન આભૂષણને કંઠે ધરે, ક્રોધાવેશે કદી ન દેવી ગાળો, દેરાણી જેઠાણી સાથે સંપીને, વતી કરતી કુટુંબની સંભાળજો. કુળલક્ષ્મીથી ફૂલી થાય ન ફાળકે, પ્રાત:કાળે પડતી સાસુ પાય, શાણી- ૨ For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧ ) અભક્ષ્ય ભક્ષણ પ્રાણાંતે પણ નહિ કરે, ધ્રુવ ગુરુનાં દČન કરીને ખાયો, રહેવુ. લડવુ" નિજ વાણી ભાખવી, કરતી તેને સત્ય ટેકથી ત્યાગો; સારી સ્રીની સેામત કરતી પ્રેમથી, વીતરાગ ધમે વમન રોગો. પાડાશીની સાથે વતે પ્રેમથી, પરપુરુષની માથે હાસ્ય નિવારો: મિષ્ટ વચન સમતાથી હરખે આવતી, મન ધન એવી સ્રીના જગ અવતારશે. નિંદા ઝગડા વેર ઝેરથી વેગળી, સહુના સારામાં મનડુ હરખાય; બુદ્ધિસાગર બાળક ગુરુણી માત છે, સારી થી કુટુંબ મુખિયું થાયજો. ૬૨. બાલિકા શિક્ષા. (૨૧૩) Acharya Shri Kailassagarsuri Gyanmandir આધવજી સદેશે! કહેજો શ્યામને એ રાગ શિક્ષા ખાલિકાને માતા આપતી, સુગત સારી આલિકાની રાખો; કા વિનય માટાના હરખી હેતથી, દાને મનથી કાઢી નાખો. For Private And Personal Use Only શાણી શાણી ૪ થાણી . શાણી દ શિક્ષા દ Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) ભણવી વિદ્યા ચીવટ રાખી હાલથી, કદી ન રાખે ગાળ દેવાની ટેવજે; રહેલાં ઉઠી અભ્યાસે મન વાળવું, માત પિતાની કરવી પ્રેમે સેવ, શિક્ષા ૨ માત કહે તે કાર્યો કરતી પ્રેમથી, માતપિતાને કરવા નિત્ય પ્રણામ નવરાં આથડવું નહિ પરના આંગણે, દેવગુરુનાં સમરવાં પ્રાતઃ નામજો. શિક્ષા ૩ “રેવું રીસાવું નહિં હઠથી દીકરી, જુઠ ચોરી ચુગલીને કરજે ત્યાગ, વિદ્યાની ખામીથી મૂખી સહ કહે, કરજે સાચે ધર્મ માગથી રાગજે. શિક્ષા૦ ૪ નિત્ય નિયમથી સહુ કૃત્યો કરવા થકી, -હળવે હળવે કાર્યો સવ' થાય; બુદ્ધિસાગર શિક્ષા માની માનતાં, દીકરી ગુણીયલ કુટુંબમાહી ગણાય. શિક્ષા , ૬૩. પુત્ર ઉપદેશ. (૨૧૪) ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ પિતા કહે છે પ્રેમપાત્ર નિજ પુત્રને, ચેરીને સાંભળજે મુજ પુરજે, For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૩) પિતા. ૧ પિતા. ૨ કુળદીપક થાવાને વિદ્યા શિખવી, ધર્મ નીતિથી સાચવવું ઘરસૂત્ર જે. વિદ્યા ધન મોટામાં મોટું જાણજે, એક ચિત્તથી કર તેને અભ્યાસ; નિંદા લવરી હું ચાર ત્યાગજે, ગુરુવચનને મન મંદિર વિશ્વાસ. વિનયવંતને સર્વ વિદ્યા સાંપડે, વિનયમંત્રથી વૈરી વશમાં થાય; માતપિતાને પાયે લાગે પ્રેમથી, હરખી વહેલે શાળામાંહિ જાય. હળીમળીને ચાલે સહુની સાથમાં, કદી ન કરે કોઠે ક કલેશો શાહ. પિતા૩ પિતા. ૪ સગાં સબંધી મિત્રાદિકની સાથમાં, રીસાવાની ટેવ ન રાખે લેજે. રમત ગમતમાં ફેગટ કાળ ન ગાળવે, માતપિતાને પૂછી કરવાં કામને પિતા જ સડેલ શઠ મિત્રની સેવત ત્યાગવી, વાપરવાં નહિ આડે રસ્તે દામજે. ભવિષ્યની આબાવી દેલત દેશની, બ્રતિ નિશાની છાલક પાર; For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) શ્રદ્ધાભક્તિ દેવ ગુરુમાં રાખજે, ધરજે દીલમાં ધમમના પ્યારો, ધર્મસૂત્ર સદ્ગુરુની પાસે શીખવાં, દેવગુરુને વંદન કર ત્રિકાલને; કૈી વસ્તુ દારૂ માંસ નિવારજે, સહુની સાથે કરજે સાચું વ્હાલજો; કોષ માન માચાને ત્યાગી ટેકથી, સદ્દગુણુ માલા. કઠે ધરજે સારો; બુદ્ધિસાગર એવા પુત્રે પાકશે, ત્યારે થાશે દેશેાધ્ય ઉદ્ધાર. ૬૪. શિષ્યાપદેશ. (૨૧૫) ગાધવજી સંદેશો કહેજો શ્યામને બે રાગ. સદ્ગુરુ કે છે શિક્ષા શિષ્યતિ મુદ્દા, નમન કરીને શિષ્ય સુણે કર જેડજો; સર્વ જીવની સાથે મૈત્રી ભાવના, કદી ન કરજે યાગી યતિથી હાડજો. સુખદુઃખમાં સમભાવે આયુષ્ય ગાળવુ વદ્યક નિર્દેક ઉપર સરખે ભાજો; Acharya Shri Kailassagarsuri Gyanmandir સદુપદેશે હિત સઘળાનું સાધવુ, શવજધિને તરવા શરીર નાવો. For Private And Personal Use Only પિતા પિતા. G પિતા૰ . સદ્ગુ સદ્ગુરુ૦ ૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શુદ્ધ ક્રિયાથી ક્રમ ઢોષીના ઢાષાના www.kobatirth.org (૬૫) કલંક વિદ્યારવુ, કરવા નાશજો; પ્રાણુાંતે પણ જીવદયાને પાળો; સત્યદેવ સદ્ધર્મ ધર વિશ્વાસ જશે. ગુરુની આજ્ઞા કોઈ ન કાળે ત્યાગવી, સત્ય ધર્મ'માં કદી ન કરવા સ્થાજો; વિનયવત શિષ્યા સદ્ગુણને પામતા, પડે પિણ્ડ પણ છેડા નંદુ પરમા જો. મહાવ્રતાને ધારી આતમધ્યાનમાં, ૨મો જેથી જાગે અંતરયાતો; અંતર્યામી પરમાતમની પ્રાપ્તિથી, હાયે કૈવલજ્ઞાને સત્યોદ્યોતો. અનેકાન્ત દશનથી આતમ ઓળખે, અન્તમુ ખતા વૃત્તિની તવ હાયો; આત્મ સ્વરૂપે ખેલે શુદ્ધ સ્વભાવથી, તત્ત્વરમણુથી નડે ન કાને કાયો. ગુરુવચનામૃત પામે શિષ્ય સુપાત્રજે, ગુરુભક્તિથી શક્તિ પ્રગટે સવજો; સદ્ગુરુગમથી જ્ઞાન સફળતા જાણીએ, નાસે તેથી વિષયવાસના ગવો. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only સદ્ગુ ૩ સદ્ગુરુ ૪ સદ્ગુરુ પ સદ્ગુરુ દ સદ્ગુરુ Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુદ્વેષી ગુરુ નિદક પાપી પ્રાણીયા, ધિક ધિક્ તેને માનવ ભવ અવતાર જે; બુદ્ધિસાગર સદ્દગુરુદર્શન હીલું, પામી માનવ ઉતરે ભવની પારજે. સદગુરુ. ૮ ૬૫, સમજ નરને શિખામણ. (૧૬) ઓધવજી દેશે કહેજો શ્યામને એ રાગ. સમજ નરને શિખામણ છે સાનમાં, કરે નહિ પ૨ લલના સાથે પાર; હાંસી ઠઠ્ઠા પરરી સાથે નહીં કરે, કામી નરને ધિક્ ધિક્ અવતાર. સમજુ ૧ છેલછબીલે કુલ કલંકી નહીં હવે, વિચારીને બોલે સારા બોલજે, કહેતે જેવું તેવું મનથી પાળતે, એવા નરને જગમાં વધતે તાલા. સમજૂ૦ ૨. મદિરાપાની લંપટ સંગત નહીં કરે, કુલવટથી ચલવે જગમાં વ્યવહારજે; ન્યાયવૃત્તિથી ધપે કરતે સત્યથી, ન્યાયલક્ષમીના ભેજનથી આહારજે. સમજ ૩ ચ ની સાથે વાતે મત્રીભાવથી, માતા પિતાને નમન કર હિત લાયજે, For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમજ ૫ સમજ ૨ મોટા જનનું માન સાચવે પ્રેમથી, કલંક આળ ચઢે ત્યાં કબુ ન જાય. આડે રસતે લક્ષમી ખરચે નહીં કરી, જ્ઞાત જાતિને કરે તેહ ઉહારો; દુખી દીનને સહાય શક્તિથી આપતે, કુટુંબજનની સાથે રાખે ગારજે. પૂજ્ય ગુરુને વંદન કરે બહુ ભાવથી, સદગુરુ શિક્ષા શ્રવણ કરે હિત લાય; વૈયાવચ્ચ કરે શ્રી સદ્દગુરુરાયનું સાધમીને દેખી મન હરખાય. પુત્ર પુત્રીને સમજણ આપે પ્રેમથી, ગંભીર મનથી તે સહુની સાથ પ્રીતિથી વાંચે છે પુસ્તક ધમનાં, ભજે જિનેશ્વર ત્રણ ભુવનના નાથજે. કુટુંબજનમાં કલેશ વધારે નહિં કદી, ભાઈ બેનની સાથે એ પ્રેમ, રહ્યાં વ્રતોને પ્રાણ ત્યાગે નહીં, દયાધમંથી જીવ પર રાખે હેમખે. મિથ્યા કુગુરુ સંગત વારે જ્ઞાનથી, જિનેશ્વરના ધમે તે ટેક; લેકવિરૂદ્ધ ને દેશ વિરૂદ્ધને હારતે, જૈન ધર્મથી વિરુદ્ધ ત્યાગ વિવેક સમજ આ સમg૦ ૯ For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮ ) કોષ કરીને પ્રમદા માર ન મારતા, પ્રાંતે પશુ વેશ્યા ઘર નવી જાયને, સુનિનિ’દા અપમાન કરે નહિ સ્વપ્નમાં, સાધુજનને દાન કરે હિત લાયો, ગાય પ્રમાણે ખર્ચ કરે વિવેકથી, કુટુંબજનને કરે નીતિના આપજો; જુગટું' સટ્ટાચારી વ્યસના ત્યાગત, ઘડી ઘડીમાં કરે નહિ તે ક્રોધજો. અમરતાં વારે નહીં કાઇને કદી, સુખ દુઃખમાં સમભાવે કાઢે કાળજો; નિ'ઢાલવી દેખાઈને ત્યાગત, સજ્જન સુખથી કછુ ન દેવે ગાળજો. દ્ધિારક દીનદયાળુ થાવશે, જિનશ્રદ્ધાલુ જીવદયાપ્રતિપાલજો; Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ લક્ષાષિપતિએ ! ! જગમાં શું રમ્યા, કયાંથી આવ્યા ને કયાં જાથા ભવ્યજો; સમજુ ૧૦ For Private And Personal Use Only સમજુ ૧૯ બુદ્ધિસાગર પુરુષા એવા પાકશે, ત્યારે થાશે જૈનધમ ઉદ્ધારને. ૬૬. લક્ષાધિપતિમાને શિખામણ. (૨૧૭) ઓધવજી સદેશે। કહેજો શ્યામને એ રાગ. સમજુ ૧૨ સમજુ૦ ૧૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૩૯) શાને માટે જન્મ્યા જાગી જાણજો, સમો જગમાં છુ મારૂ' કત'વ્યો, શેર એક દારૂને નીશે જે ચઢે, લાખોપતિને તેવુ ધનનુ ઘેનો; ધનના ઘેને ઘેરાયે અહંકારમાં, એવા નરને પડે ન કયાંયે ચેનજો, . ગાડી વાડી લાડીમાં ગુલતાન છે, પૈસા માટે પાપ કરે નિશદિનજો; વૈરાગ્યે મન વાળે ક્યાંથી પ્રાણિયા; વ્યાપાર વતે વૃત્તિ લયલીનો. પૈસાને પરમેશ્વર માન્યા પ્રેમથી, સ્ત્રીને ગુરૂ માનીને કરતા સેવને; રાત દ્વિવસ લેાલે લલચાયા લાલચુ, એકચિત્તથી સેવે નહિ જિન ધ્રુવો. Acharya Shri Kailassagarsuri Gyanmandir અથડાએ છે, ધમ' કમને મૂકી કયાં મળતું શુ ઉપમાનો; ક્રુનિયાના માને શું મન મલકા છે, લક્ષ્મી દેખી શુ થાએ ગુલતાનજો. હાય હાય કરતા જાઈશ તુ એકલે, મરતાં લક્ષ્મી સાથ ન આવે જાણજો; લક્ષ્મી લાલચે લાભ વધે છે સેાણા, ત્યાસત્યના દિલમાં કરાવવો. For Private And Personal Use Only કક્ષા હું લક્ષા ૨ હું લક્ષા ૩ હું લક્ષા હું હા ૫ લાક Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (190) તાધિપતિયાની રાખ થઈ ઘણી, મરતાં તેની રાખ તમારી થાયો; ચેતા ચેતે વૈશગી થઈ જાગો, નહિ ચેતે તે પાછળથી પસ્તાયો. સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચા ભાવથી, દુઃખી જનના કાળે ઝટ ઉદ્ધાશે; ફાગઢ લક્ષ્મી ખેંચે નહી. ક્ષેત્રમાં, પુણ્ય કર્યાંથી સ્વર્ગાદિક અવતારશે. શરીર ન્યારૂ લક્ષ્મી ન્યારી છેવટે, એકીલા છવ જાગે કોઈ ન સાયો; Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રમ કરી ય સદ્ગુરુગમથી પ્રાણિયા, સેવા શ્રી કરુણાણુ જિનવર નાથજો. ક્રમ' કરતાં સુખિયા જગમાં પ્રાણિયા, શાશ્વત સુખઢાં સહેજે તેથી થાયજો; બુદ્ધિસાગર અવસર પામી ચૈતને, પામાં જલ્દી શિવ સંપદ સુખદાયો, ૬૭. સુરતાનાં આસ્વાદન– (૨૨૪) પરખ્યાથી પ્રેમી મુશ્તામાં લય મને લાગી, વડ જમણા ગઈ લામીર. For Private And Personal Use Only લક્ષા હું લક્ષા ૮ હવે મને હરિ નામ શુનેહ લાગ્યાએ રાગ હુ તક્ષા. હું લક્ષા ૧૦ પ્રખ્યા Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (102) કડવા લીમડાના જેવું છે ભવસુખ, તેમાં ન ચેન કાંઇ પાત વિષયવાસના વિષ સમ જાણી, મનડું' ઉદાસી ન ઠરતું રે. ૫ ૧ લાગે તે રાગ જેવા કુટુમ્બ જાળ જેવું, જૈખું ન કાંઈ સુખ ગાશો; મારૂં તારૂં'આ સારૂ ને ખાટુ, એ સહુ દુનિયા તમાસારે. ૫૦૨ અળહળ અગમગ જ્ઞાનની જ્યાતિ, સત્ય આતમને માથે; ઝરમર ઝરમર ઉપશમ ધારા, મનડું અન્યત્ર ન વાસેરે. ૫૦ ૩ અનુભવ અમૃત સ્વાદ લહીને, આત્મ સ્વભાવમાંરે રહીગ્યુ; બુદ્ધિસાગરૠવિહડ રટનાથી, ધ્યાન સમાધિ લય લહીશું રે, ૫૦૪ ૬૮. આત્મકૃષ્ણ દર્શન. (૨૨૭) હવે મને હિર નામ તેહ લાગ્યા. રાગ. રમો રંગે કૃષ્ણજી (ચૈતનજી) રંગમાંરે ાચી, સમજીને વાત સ્માતે સાચીર. મળે અસખ્ય પ્રદેશી ખાચ ક્ષેત્રમાં, સુમતિ યાના જાયા, વિવેક નાના તનુજ સેાહાયા, સમતા જ દેશે યારે. ૨મ૧ સ્થિરતા રમણુતા રાધાને લક્ષ્મી, તેઢુના પ્રેમમાં રંગાયા, કારણુ દ્વારિકામાં વાસ કર્યાં રૂડા, ચણુ વસુદેવ રાયારે, રમ૦૨ ભાવ દયા દેવકીનારે દારૂ, આકાશ ઉપમાથી ફાળા; અનુશા દૃષ્ટિ મારીના નાકે, લય લાગી લટકાળારે. રસ For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨) યાત નાના વાક્યની મટકી, વેચે મહિયારણ સારી; પશમ જ્ઞાનવૃત્તિ આહીર, આત્મજ્ઞાન દધિ ધારીરે. ૨૪ ભેદજ્ઞાન દૃષ્ટિ લકુટીથી ભાગી, તસ્વામૃત દહીં ચાખ્યું, ગીર્વાણીના ધારી ગિરધારી, જ્ઞાનીએ ભાવથી એ ભાખ્યું રે રમ૦૫ આતમયાનના રાસ રમાડીને, આનન્દ વૃતિને આપે રાગ દ્વેષાદિક મોટા જે રાક્ષસ, તેને મૂળમાંથી કાપેરે. રમ૦ ૬ નિશ્ચય વિષ્ણુ વ્યવહાર કૃણ, અવતારી જીવ પિત, આતમ કૃષ્ણને આતમ વિષ્ણુ, બીજે શીદને તું ગાતેરે. રમ૦૭ અધ્યાતમથી કૃષ્ણ છે આતમ, દયિક જલધિ નિવાસી પરભાવ નાગરાજ જીતીને ઉપર, પઢયા છે વિષ્ણુ વિલાસીરે. રમ૦ ૮ નિજ ગુણકર્તા પરગુણહતાં, આતમ કૃષ્ણ કહેવા; સમજ્યા વિણ તાણતાણ કરીને, અન્તર ભેદ કે ન પારે. રમ૦ ૯ આતમ કૃષ્ણને ભાવોને ગાવે, લેજે માનવ ભવ હા, બુદ્ધિસાગર હરી આતમરાયા, અન્તરદષ્ટિથી ધ્યારે. રમ૦ ૧૦ ૬૯. હારું કોણ? (૨૨૮) હવે મને હરિ નામશે નેહ લાગે–એ રાગ. ચેતન ચેતે કેઈ ન દુનિયામાં તારૂન. મિયા માને છે હારૂં હાર. ચેતન For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૩) લાખ ચોરાશી માં વાર અનન્તી, દેહ ધર્યા દુઃખ પામી; મળીયે માનવ ભવ હાર ન આતમ, ઉદ્યમમાં રાખ નહિં ખામીરે. ચેતન- ૧ કાયારે બંગલ મુસાફર જીવડે, જેજે તું આંખને ઉઘાડી, ઉચાળે અશુધા ભરો રે પડશે, પડયાં રહેશે ગાડીવાડીરે ચે૨ રામરાવણને પાડવ કરવ, મૂકી ચાલ્યા સહુ માયા, બણઠણી શું ફૂલી ફરે છે, પડતી રહેશે તારી કાયારે. ચે. ૩ માયા મમતા ને આળસ ઈડી, ધ્યાન કરે સુખકારી; બુદ્ધિસાગર સદ્દગુરુના પ્રતાપે, પામ જીવ ભવપારી રે. ૨૦ ૪ ૭૦. શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન. (૨૩૦) હવે મને હરિ નામશું નેહ લાગે–એ રાગ શ્રી શંખેશ્વર પાશ્વ તારજો રે હાલા, બાલ કરે છે કાલાવાલા રે. શ્રી શંખેશ્વર ધરણેન્દ્ર ને પદ્માવતી દેવી, શાસન સાન્નિધ્યકારી, વિષાપહારી મંગલકારી, સાહાય કરે સુખકારી રે. શ્રી. ૧ શ્રી ચિન્તામણિ પાશ્વમંત્રના, જાપે સિદ્ધિ જયકાર; દર્શન દઈને દુઃખડાં ટળે, મહિમા જગતમાંહિ ભારી શ્રીવ૨ અનુભવ અમૃત જ્ઞાનની ધારા, બાલક આપનાં રે પામે, સંઘ ચતુર્વિધ શાસન ઉન્નતિ, થાશે આપના નામે શ્રી. ૩ શાંતિ તુષ્ટિ પુષ્ટિના કર્તા, પાપ પાખંડ સહુ હતાં, પાથ પ્રભુ નામ મન્નના થાને, ભવસાગર જીવ ત૨તારે શ્રી ૪ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૪) આત્મસમાધિના દાતા ને જ્ઞાતા, અજી આ ઉરમાં સ્વીકારા, ગાંડે થેલે આ બાલ તમા, દયા લાવીને ઝટ તારોરે શ્રી નિરાકાર ને સાકાર વારની, તાણુતાણે કે ઝુલ્યા, ભેદુની પાસે લેહ લદ્યા વિણ,ભણતરમાં બ્રાનિતથી ભૂલ્યારે શ્રી ૬ નિરાકાર ને સાકાર નું પ્રભુ, સાપેક્ષે સહુ સાચું સ્યાદ્વાર દર્શન જ્ઞાન વિના પ્રભુ, જાણયું હવે સહુ કાચું રે, શ્રી કપટે કટિ પ્રયત્ન કરે કે હું તે જૂઠ સહુ જાણું, સ્યાદ્વાદશન આતામસ્પર્શન, આત્મપ્રદેશ રંગાણું છે. શ્રી. ૮ ઇષ્ટદેવને ગુરુ સુખસાગર, ધર્મગુરુ ઉપકારી; બુદ્ધિસાગર બોલો જય જય, જિન દશમ બલિહારીરે. શ્રી ૯ ૭૧. નિજાત્મ દર્શન. (૨૩) એથવછ સંદેશો કહેજો આમને—એ રાગ જ્ઞાનાનજી તરવસવરૂપી આતમા, અન્તર્યામી પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મા વિષ્ણુ શકર ને પાળ, અનેક નામી શોભે તું ગુણવાનજો. જ્ઞાનાનદીe 1 અન્તરદષ્ટિ દર્શન કીજે આત્મનું, નાસે તેથી ભાવભય બ્રાતિ ભમ; સગુણ નિર્ગુણ આતમ તું સાપેક્ષથી, શાન ના સવભાવી હા ધમ. જ્ઞાનાનન્દ૨ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હારી ભકિત થિરતા શાન્તિ આપતી, વપરપ્રકાશક નિરાધાર નિરજે. સંયમપુપે પૂજે આતમરાયને, પમાય તેથી ભવસાગરનો પાર. જ્ઞાનાની છે. રાગદ્વેષથી બહિરાતમઃ જાણુને, કરજે તેને જ્ઞાનદૃષ્ટિથી નાશજો; સ્થિપગે જાગે તવ સ્વરૂપમાં, અસંખ્ય પ્રદેશે ક્ષાવિકભાવે વાસ. જ્ઞાનાની ૪ સામગ્રી પામીને આતમ ચેતજે, મોહમાયાને કાજે નહિ વિશ્વાસ; વિષય વિકારે વિશ્વની પેઠ જજે, પરપુદગલની છેડી દેજે આશરે. સાનાની છે અખણ અવિનાશીની વાટે ચાલજે, પદ્ધશનમાં સહુ જન તુજને ગાય, બુદ્ધિસાગ૨ આવિર્ભાવ જગાવવા, સત્સંગમ ઉદ્યમ કીજે હિત થાય. જ્ઞાનાનન્દી, ૬ ૭૨. શરીર સાધુ વ્રત પાળે છે. (૨૪૪). હવે મને હરિ નામશું ને લાગ્યો એ રાગ ગુણિતના પન્થ શુરવીન ચાહોરે, જાગી. કાયર તે જાય ત્યાંથી ભાગીરે. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૬) સુભટને વેશ પહેરી પદે રણમાં તે, ચાલે છે સહુની આગે, ખરાખરીને જ્યારે બેલ આવે ત્યારે, મૂઠી વાળીને ભીરુ ભાગેરે. મુક્તિ . ૧ સતીને કાળ ભલે રાખે સહુ નારીઓ, પતિની સાથે સતી બળશે, ભક્તિડું તેલ માગે ખસ ભક્તની, ભકિત તે ભાવમાંહિ ભળશે રે, મુક્તિ૨ દીક્ષા લઈને, સાધુ કહાવે સહ, વિરલા સંયમથી વિચરતા, કરી કેશરીયાં મેહ હઠાવી. જયલક્ષમી કેઈ વરતારે. મુકિત૩ લીધે વેષ તેને ભજવે છે શુર જન, બોલે છે બોલ તેવું પાળે, બુદ્ધિસાગર શૂરવીર સાધુઓ, શિવપુર સન્મુખ ચાલેરે. મુકિત૪ ૭૩. આત્માને જાગૃતિભાવને ઉપદેશ. (૨૪૯) -જાગરે આતમા જાગરે આતમ, મેહની ઊંઘમાં ચાર લૂંટે, વિર દારા અને વિષયની વાસના, પાશથી શત્રુઓ ખબ કુટે. જાગ, ૧ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃત્તિ બાહિરે કમ આઠ ગ્રહે, આતમા જાતિથી ભાન ભૂલે, ધ ને માનથી લે માયાથકી, લક્ષ રાશીમાં ખૂબ જુદા જાગ. ૨ પામી માનવપણું પુણ્ય ઉત્કર્ષથી, મુકિત સાધન અરે તે વિસાયુ પ્રબ અપકૃત્યથી પાપ ગાડું ભર્યું, જાવવું નરકમાં કેમ ધાયું. જાગ ૩ શ્વાસ ઉચ્છવાસથી જીવ આયુ ઘટે, ખબર નહિ કાલની કેમ થાશે ? કાલનું કૃત્ય તે આ ક્ષણે કીજીએ, ધર્મથી આ ભવાબ્ધિ તરાશે. જાગ૦ ૪ કોટિ ધન આવશે નહિ કદી સાથમાં, પાપને પુણ્ય સાથે જ આવે. દાન કરજે સદા ધમ વાટે મુદા, દાનથી આતમા મોક્ષ પાવે. જાગ ૫ સમરણ કર દેવનું શરણુ જે દીનનું, સાધુના દર્શને પુણ્ય થાવે, સાધુ દશનથકી સાધુ વન્દનથકી, કટિભવનાં કર્યા પાપ જાવે. જાગ ૬ સાધુના સંગથી આતમા જાગતે, તીર્થ જગમ મુનિ ભવ્ય સે, તીર્થ જંગમ મુનિ કપલી અહે, પુષ્કરાવતના મેઘ જે. જાગ ૭ સાધી લે સિદ્ધિને ધર્મવ્યવહારથી, ભકિત ઉત્સાહથી. યત્ન ધારે ધર્મકરણ કદી ફેટ થાવે નહિ, ધર્મથી આવશે દુખ આરે. જગ૭ ૮ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (e) ઊંઘ ત્યાગી અહે। દેહ કેમ્પ વિષે, શુદ્ધ ચેતન પ્રભુને જગાડા, બુદ્ધિસાગર સદા ભાવના મેગરી, અણુને ઘંટ હેતે વગાડી. માગ ૭૪. આત્મપ્રભુની સ્તુતિ. (૫૦) જીસણા છે સવ' શકિત ઘણી ચેગ ચિ'તામણી, ચેગના પગથિયે પાદ મૂકે, અષ્ટ છે પગથિયાં ચેગનાં આતમા, પામી અવસર કહે તે ન ચૂકે. સવ. || ૧ || ક્રમ અને નિયમ આસન તણા લે મહુ, ચિત્ત ઉત્સાહથી પ્રાણને સાખીએ પૂરા થકી, પાંચમાં ભેદથી સત્ય સાથે, ખમ વધે. સવ. ॥ ૨ ॥ ધારણા ધારીએ ધ્યાનમાં લીનતા, એમ અભ્યાસથી શકિત પ્રકટે, આઠમા પગથિયે પાદ મૂકયા થકી, ચિત્તના દેષના ભાર વિઘટે સ. ॥ ૩ ॥ સત્ય માનથી પૂર્ણતા પામતાં, કાય' સિઘ્ધ મટે સહુ ઉદાસી. હેતુ પચે મળે કા'ની સિદ્ધતા, જૈનસ્યાદ્વાદ તત્ત્વે વિલાસી. સ. ॥ ૪ ॥ સવ' સત્તા ગુણે। વ્યકિત ભાવે હવે, કર્માધિ તદા દૂર જાવે; સ નિમાઁળ હુવે ખેલ ખેલે નવા, સમયમાંસિદ્ધિ For Private And Personal Use Only સ્થાને સુહાવે. સવ ॥ ૫ ॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (1) રત્નની મંજુષા તાળું દીધું ખરૂં, કુંચીથી ઉઘડતું તે તાળું તાળું ઉદઘાટતાં રત્ન પાસે યથા, આત્મસિદ્ધિ તથા દલ ભાળું. સર્વ. ૬ અરિકા નિમલી કુંભને હેતુ છે, મૃત્તિકા કુમ્ભનું રૂપ પાવે, હ૭ સામગ્રીથી કીજીએ કુંભને મુસ્તિકા વ્યકતતા રૂપ થા. સવ. ૭૫ તેમ સત્તાપણે ઋદ્ધિ સવ છે, આત્મમાં મૃત્તિકા પેઠ જાણે, સાધન સાધીએ વ્યકતતા આત્માની, ઉદ્યમે કાર્ય સિદ્ધિ પ્રમાણે. સવ. ૮ આત્મભાવે રહી રીઝીએ ગહગાહી, પારકા દેષ દેખે ન પ્રાણી, પારકા દેશને દેખતે જ્યાં લગી, ત્યાં લગી નહિ હુ તેહ નાણ. ષષ્ટિ ટળે મેહ માયા ગળે, સાધન સાધતા મુક્તિ સારી, બુદ્ધિસાગર લહે શુદ્ધતા બુદ્ધતા, જન્મને મૃત્યુનાં દુખ વારી. સવ. | ૧૦ | ૭પ. આત્માને સ્વસ્વરૂપદેશ. (૨૧) ઝુલણા છંદ અલખના પંથમાં ચાલજે આતમા, નાત ને જાત સર્વે વિસારી, જ્ઞાનના યુગથી તત્વને પામીને, શુદલ ચારિત્રતા હીલ ધામે. ૯ . ૧ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૫૦) દુગ્ધમાં જળ મળ્યુ' હુઇસ જૂદું' કરે, તાદૃશી સૃષ્ટિને ધાર પ્યારા, તત્ત્વષ્ટિ પરી તત્ત્વને પારખે, ચાગવિદ્યા લહી સત્ય ધારા. સૃષ્ટિ સ્યાદ્વાદની વાદ સહુ ટાળતી, ખાળતી ક્રા વેગ જ્ઞાને, શુધ્ધ ઉપયાગથી અનુભવે આતમા, સત્ય આનંદને તત્ત્વતાને. જ્ઞેય ને ધ્યેય આય છે ભાતમા, જ્ઞાનથી જ્ઞેય વસ્તુ પ્રકાશી, જ્ઞેય ને જ્ઞાનરૂપે સદા જે રહે, વસ્તુધમે સદા છે વિલાસી, સેવીએ આતમા સેવીએ આતમા, દેદેવળ રહીને પ્રકાશે, તારીએ આતમા તારીએ આતમા, જાગતાં કર્મીને ક્ન્દ નાસે. અન્ય સદભાવથી મુકિત છે જીવની, અન્ય નહિ ત્યાં લડા કેમ મુકિત માનવી, મુકિતની યુકિતમાં મુ ંઝતા હ જ્ઞાનથી કરી યુક્તિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only અલખ. અલખ. અલખ. અલખ. અલખ. Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૧) અલખને દેશ નિભય સદા શોભતે, અલખના દેશમાં સત્ય શાન્તિ, અલખના દેશમાં સત્ય આનન્દ છે, અલખના જ્ઞાનથી જાય બ્રાન્તિ. અલખ. ૭ વીર વચનેથકી જાણીએ અલખને, સાત નયથી ખરે અર્થ ધારી, યાગી એકાંતને અથને ધારીએ, પામીએ સત્યથી મુકિત નારી. અલખ. ૮ અલખના ખેલમાં ભેળ નહિ કમને, ખેલીએ અલખને ખેલ રાગી, બુધિસાગર સદા અલખની ધૂનમાં, સત્યચૈતન્યની જતિ જાગી. અલખ, ૯ ૭૬. આત્મધ્યાનમહિમા. (૨૫૪) ઝુલણા છંદ અલખ નિર્ભય પ્રભુ દેહમાં વ્યાપો, જ્ઞાન વ્યાપક વિભુ તું સુહા; જ્ઞાનની જેલમાં ય ભાસે સકલ, અકલ અક્ષર અરૂપી કહાયે. અલખ ૧ ય ભાસક સ્વતઃ ચિઘનાનન્દ તું, ભાન ભૂલી વચ્ચે તું શરીર, લાખ ચોરાશીમાં જન્મ મૃત્યુ કર્યા, કમશી થઉથતિમાં ફરી રે, અલખ૦ ૨. For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૮૨) ક્રમ કર્તા અને ક્રમ' લેાકતા પ્રભુ, કમ* હર્યાં પ્રભુ તું કહાવે; આપભાવે રમે ક્રમ કાટી ખપે, ક્રમના નાશથી સિદ્ધ થાવે. અલખ 3 ક્રમને ખેંચતા ક્રમને છતા, અન્ય ભાવે અને સ્વસ્વભાવે; ક્રમની વહેંણા આવતી જાવતી, ઢાય પરિણામથી તે સુહાવે અલખ Acharya Shri Kailassagarsuri Gyanmandir ટય પરિણામ તે ભિન્ન કાલે કહ્મા, વચન તીથૅ શનાં સત્ય જાણ્યાં, ચાર ગતિ જાવવા દેદવા તુ પ્રભુ, વચનસાપેક્ષ મનમાંહિ આણ્યાં. અલખ ર અન્ય પરિણામથી થમ ઉપયાગથી, સકલ સિદ્ધાન્તના સાર ભાગ્યે, વ્યકિતથી વ્યાપિ ટ્રુડુમાંહિ પ્રભુ, વ્યાપ્ય વ્યાપક ની સત્ય દાખ્યું. અલખ૦ ર સિદ્ધ તું સાહિમા ક્રપિંજર પડયા, જોઈ લે ચિત્તમાં વિમાસી; ક્રમના ભાર શા આપભાવે રમે, કમ કેન્રી હવે સિદ્ધવાસી અણુ 'થતા શુ' પ્રભુ ક્રમ'નાં ગુંથણાં, વિષય મિષ્ટાન્નને ચિત્ત રાચી સ` પુદ્ગલતણું કામું રૂપ એ, ભૂપેઠે રહ્યો કેમ માચી અલખ ૮ For Private And Personal Use Only G Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૩) જિન તું સાહિબા દીન પરભાવથી, જાગતાં સવ શકિત પ્રકાશે બુદ્ધિસાગર પ્રભુ આતમારામ તું, શાનથી બચેથરૂપે પ્રભાસે. અલખ૦ ૯ ૭૭. અન્તરપ્રદેશધ્વનિગાન. (ર૬૨) ગઝલ જગતને આંખથી દેખું, જગને જ્ઞાનથી લેખું, જગને દેખતાં શાન્તિ, જગને દેખતાં બ્રાન્તિ. જગતને દેખતા જેગી, જગતને દેખતા ભેગી, જગત્ તે દેખતાં સાચું, જગત્ તે દેખતાં કાચું. જગના ભાવ છે બેટા, જગના ભાવ છે મટા, જગતમાં પ્રેમની વીણા, જગના ભાવ છે એણ જગત્ છે દુઃખની છાયા, જગતમાં કમથી કાયા, જગતના ખેલ ખેલાડુ, જગતમાં તત્વના લાડુ જગમાં મેહની બાજ, જગતમાં મૂઢ છે રાજી, જગતના જેષમાં છે, જગતમાં કેશુને રેશે? જગતમાં રાગ ને હે, જગતમાં પ્રેમ ને કહેશે, જગમાં કે છે મોટા, જગતુમા કેશુ છે છોટા? જગતને જાણતા એગી, જગતમાં મૂહ છે ભોગી, જગતમાં મોહથી હારું, જગતમાં માહથી તારૂં. જગતમાં ધમ છે સાચે, જતમાં એહ છે કાજે, જગતમાં મોતથી ફરા, જગતમાં મોહ અધેરા, For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૪) જગતમાં મૂર્ખ છે. મેલા, જગમાં મૂઢ છે ઘેલા, જગમાં જ્ઞાન ને ગાંડા, જગમાં ધમ ને ખાંડા. જગતના પ્રેમમાં ફ્રાંસી, જગા પ્રેમમાં હાંસી, જગમાં કલેશથી કાળુ, જગતને જ્ઞાનથી ભાળું જગમાં ઝેરના પ્યાલા, જગમાં થતા ખાલા, જગમાં જાગતા સુખી, જગમાં ધૃતા દુઃખી. જગમાં પ્રેમના મેળા, જગમાં પુણ્યની વેળા, જગતમાં સત્યના તાટા, જગમાં મહુના ગેટા. જંગમાં મ'ના ગ્રંથા, જગમાં મેક્ષના પથા, જગમાં અંધ ને મુકિત, જગમાં જ્ઞાનથી યુતિ. જગતમાં ભૂખ છે ભૂંડી, જગમાં આશ છે લુંડી, જગના ભ્રમ ભૂંડા છે, જગતના ભ્રમ કૂડા છે. જગમાં સન્તની સેવા, જગમાં સત્ય છે દેવા, જગમાં ભ્રમ' છે છાના, જગમાં ભમ છે માના, જગમાં પુણ્ય ને પાપે, જગતમાં ધમ'ની છાપેા, જગતને જાણવુ ન્યારૂ, જગને જાણવું પ્યારૂં, જગમાં સાચ છે સારૂ, જગમાં ભમ અધારૂં, જગમાં આત્મ છે દીવા, જગમાં જ્ઞાનથી જીવે. જગમાં રક ને રાજા, જગમાં પીર તુ' ખ્વાજા, જગતને જાણતાં પ્યારૂ, જગને જાણુતા ખારૂં, For Private And Personal Use Only ૧૦ ૧૧. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬. ૧૭ ૧૮ Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૫) જગમાં જ્ઞાનથી રહેવું, જગમાં દુઃખ સહુ રહેવું, જગતમાં છું જગમાં નહીં, અપેક્ષા જ્ઞાનમાં એ રહી. ૧૯ જગમાં જીવવું જ્ઞાને, જગત્માં જાગવું ભાને, બુદ્ધયધિ જ્ઞાનથી ખલે, નહિ કે જ્ઞાનથી તાલે. ૭૮. કર્મસ્વરૂપ. (૨૬૭) પ્રય છંદ ક્રમ કરે તે હાય, કમ'ને શમ' ન કાની, ક્રમે નરપતિ હાય, મળે નહિ ક્રમે શ્રેણી; કર્મ માર્ગે ભીખ, ક્રમથી નાખત વાગે, કમ' ધક્કા ખાય, ક્રમ'થી પાયે લાગે; પુણ્ય પાપ એ ક્રમ છે, જગ પુણ્યથકી શાતા મળે, પ્રગટે પાપાય તદા તે, દુઃખતણી વતી ક્ળે. ચતુતિમાં ફેર, કમથી સઘળે લટકે, ક્રમ ગતિ વિકરાળ, ક્રમથી પ્રાણી અટă; ઉચ્ચ નીચ અવતાર, કમ થી જગમાં દેખા, પિતાતણા એ પુત્ર, ક્રમથી ભિન્નજ પેખા, શરીર કારણ ક્રમ' છે જગ, કારણ વણુ નહિ કાજ છે; રાગાદિકથી ક્રમ ખંધન, ક્રર્મીને નહી યાજ છે. શગાદિકને કર્યાં, તેહજ શરીર કર્તા, કર્યાં હતાં એકજ, પણ પરિણામ વિશેષ; For Private And Personal Use Only ૨૦ ૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૬) નિંદ્રામાં જે હોય તે, જગતમાં તે છે, સુખે સતે હું કહીને, ભારતમાં જે જાગતે. કતાં હાં કમને તે, આતમ એકજ છાજતે. છતાં લોકતા કમર તો આતમ અજ્ઞાને, દેહ સુષ્ટિને કતાં, હતાં સૂત્ર વખાણે, શરીર વ્યાપી આતમ, ઇશ્વર કમ કર તે, આતમ ઈશ્વર કમને તે, અંધકર્તા જાણી સુધેયોએ આત્મ ઇશ્વર, કમકતા માનીયે. કમષ્ટકને નાશ, કયાંથી સિદધ ભવરૂપી, સિધધ સનાતન નિબંધ, દેશી રૂપારૂપી કમચ્છાદન દુર, ગયાથી અનંત શક્તિ, કચછાદન દર, ગયાથી નિમલ વ્યકિત, કમ સહિત સંસાર છે ને, કમ રહિત ભવ પાર છે. કમ ટાળે આત્મ દિશાને, સફલ તસ અવતાર છે. રાગાદિકથી કર્મ, કમથી પ્રગટે કાયા, પુદગલ રૂપે અષ્ટ, કમ છે નહિ પડછાયા. કર્મ યોગથી રૂપી, આતમ કમ ગ્રહે છે, સ્થિતિ અનાદિ કલ, કર્મને એમ કહે છે; પણ વિભાવિક કર્મ છે તે, આતમ ધ્યાને ઝટ ટળે, અહિયારાગર થાન ચોગે, ચિદાન મેળો મળે. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૭) ૭૯. ચિનગાન. (૨૭૩) હાલા વીરજિનેશ્વર- રાગ પ્યારા ચિહન ચેતન, શુદ્ધ સ્વરૂપ તવ ધાર રે, પામી હીરે હાથે અલબેલા નહિ હાર રે, નિરાકાર નિસંગી જ્ઞાની, અનંત દાનાદિકને દાની, દિલ આદશે ચિદાનંદ અવધારજો . યારા.૦ ૧ ઉપશમ ક્ષયે પશમની શક્તિ, સાયિક ભાવે પ્રગટે વ્યક્તિ, નિશ્ચલ યાને પિતાને ઝટ તારજો રે. અલખ ખલકમાં સાથે સમજે, સુરતાથી રહે ત્યાં મને, વિષય વિકારે વેગે દિલથી વાજે . પ્યારા. 8 કર પિતાને પ્રેમ ભકિત, ખીલવજે તું નિજ ગુણ શકિત, ચેતન ચેતી ઝટપટ કર્મ કલંક વિરાજે છે. પ્યારા ૪ અલબેલે સાહિબ તું પ્યારા, પોતાને પોતે દયાના બુદ્ધિસાગર પરમ પ્રભુ સંભારજે છે. વ્યારા૫ ૮૦. સુતી વખતે આત્માગાર (૨૮૨) ધીશના પદને રાગ શરીરને તું સંગી, આતમ અવધારજે, શુદ્ધરૂપ સમજી , વિષયવિષ વાજે. શરીર, નાના મોટા વૃદ્ધ યુવા નર, નારીના પર્યાય; પુદગલના વ્યવહાર માલમ, માંતિ કહેવાય જાણીને ઝટ જોઈને ચિત્તમાં વિચારજે. શરી૨૦ ૧ For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૮) અનંતશક્તિ સ્વામી વાહમ, ગુણપર્યાયાધાર, દેહ દેવળના વાસી જોગી કરજે કૃત્ય વિચાર, આછ પામી સારી રે, હવે નહિ હારજે. શરીર- ૨ ખેલાડુ થઈને શું ખેલે? બાહિર માયા ખેલ, રેતી પીલે તેલ ન નીકળે, સમજણ છે મુકેલ નાવ પામી સારૂં રે, પિતાને તું તારજે. શરીર. ૩ માનવ મુસાફર દુનિયામાં, ચેત ચેત ઝટ ચેત, ઊંઘ ઉંઘણ પાર ન આવે, કાલ ઝપાટા દેત; અંતરના અલબેલા રે, પિતાને સંભારજે. સત્યાનંદ સ્વરૂપી શાશ્વત, ધર પિતાની ટેક. ક્ષીર નીરની પેઠે હંસ, ધરજે સત્ય વિવેક; બુદ્ધિસાગર પ્રેમે રે, આતમને ઉદ્ધારજે. શરીર. ૫ ૮૧. કાયા અને ચેતન ચર્ચા ગાન. (૨૮૪) રાગ ધીરાના પદના એલે કાયા શારે, ચેતન તમે કયાં વસિયા? મારું મારું માનીરે, માયાવશ કેમ ફેસિયા? ચેતન તું મુસાફર જગમાં, વસિયે મારે ઘેર, તું નહિ મારે હું નહિ તારે, માને શું મન લહેર? ચેત ચેતન જ્ઞાનેર, અત્તર અનુભવ રસિયા. બેલે૧ ચેતન હવે બેલેરે, હાલી કાયા શું છે ? પ્રાણથકી પ્યારી રે, નહિ કઇ તુજ તેલ, For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૯) અવરાવું પીવરાવું તુજને, નવરાવુ' બહુ પેર, હુવા દવાથી તુજને પેંસિયા ત્યારે ઘેર; વર્ષોથી શણગારૂ, મારે તું મેઘા મેલે. હરતાં ફરતાં તારી ખખરે, લઉં છુ વારંવાર, રંગ રસીલી અમર કાયા, તું છે પ્રાણાધાર; ખેલ નહિ ખાટુ રે, મન મારૂં બહુ ડાલે. કાયા પછી કહેતી ૨, ચેતન હું તે નહિ ત્હારી તને હું નથી પરણીરે, હજી હું ખાલવારી, હું જ છું તું તે ચેતન, જૂદી જાણુ સગાઈ; 'હું' તે રૂપી તુદ્ધિ અરૂપી, સગપણની ન ભલાઈ, તારી ન ત્રણ કાળે રે, કરૂ નહીં તુજ યારી. મારી મારી માની ચેતન, કર નહિ મારી સેવ, તારાં મારાં લક્ષણ જુદાં, શી પ્રીતની ટેવ ? સમજ્યેા ન સાચું?, ઉમર તે ફાગત હારી. ચેતન હવે એલેર, યાનાં વેણુ સંભારી, કાયા છે તુ: ન્યારીરે, વાત હવે નિર્ધારી; આજલગી હું મારી માની કરતા તારી સેવ, માહ મદિરા ઘેને ઘેર્યાં, સમજ્યું ન આતમ દેવ, હવે હું સાચું સમજ્યોરે, ઉપયોગ દિલધારી. ભૂંડી તારા માટે મેં તેા કીધાં ભારે પાપ, લાગવવાં તે મારે પડશે, એવી પ્રભુની છાપ; હવે શું થાશે મારૂં રે, વાત ભૂલ્યો મહુ સાચી. For Private And Personal Use Only ચૈતન૦ ચેતન ચેતન૦ ચેતન ૪ ચેતન ૨ ચેતન૦ Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૦) કાયા પાછી એલેર, ચેત - ચેતન ભાવે, મારાથી તું તે ન્યારારે, ભૂલીશ નહિ પરભાવે; મારામાંહિ વાસ કર્યા પણ, ધર તારે વિશ્વાસ. આજ થકી મૂરખ તું નાહક બનીશ નહિ મુજ દાસ; મોહના ધતીંગેરે, કદી નહિ સુખ થાવે. વતન ૮ ચેતન હવે જાગ્યોરે, કાયાનાં વેણ સંભારી, થયા રૂપ સાચું રે, અંતરમાંહિ અવધારી; ઈડી કાયાની માયાને, ભાવે આપોઆપ, નિરાકાર નિઃસંગી નિમળ, કરતે અજપાજાપ, અંતર સુખ ભોગી રે, થયે હવે જયકારી. ચેતન૯ કાયાની માયાથી અળગા, રહેવું ધા ધ્યાન, અલખસ્વરૂપી આતમ દેવા, શક્તિથી ભગવાન બુદ્ધિસાગર ધ્યાને રે, વાત સત્ય નિર્ધારી. ચેતન- ૧૦ ૮૨. સહજાનંદ સ્વાધ્યાય. (ર૯૧) રાગ કેદારે ચિદઘન ચેતન નિબંધ દેશી, વ્યકિત અસંખ્ય પ્રવેશી. જાતિ વચન ને લિંગથી ન્યાર, રાગી નહિ ને હૈષીર. ચિદ૦ ૧ આત્મ સવભાવે સદા જે પ્રકાશી, સત્યાનંદ વિલાસી, પ્રતિપ્રદેશે સુખ અને તું શુદ્ધ રમતા વાસીરે. ચિ૦ ૨ જતા ભાવે ચેતન મુંજીયા, પરણામ નહિ મુજે તેથી આશરમણતા ખું, પરમભાવ નહિ સુયોર. ચિ૦ ૩ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (લી) કેવલજ્ઞાન ને કેવલદાન, ક્ષાયિક સુખ ગુરુ ભોર, આવિભાવે ગુણગણુ હરિયે, જાણે તે જીવ તસ્પિોર. ચિ૦ ૪ સત્તાએ તું સિદ્ધ ચાવડ, પ્રગટપણે હવે થાતુર બુદ્ધિસાગર બ્રહ્મદશામાં, કાંઈ ન થાતું ન જાતું રે. ચિત્ર પર ૮૩. આત્મધ્યાન મહિમા. (૨૯૮) ઝુલણા છંદ અલખ નિભય પ્રભુ દેહમાં વ્યાપિયો, જ્ઞાન વ્યાપક વિભુ તું સહાયો; જ્ઞાનની જ્યોતમાં ય ભાસે સકલ, અકલ અક્ષર અરૂપી કહાયો. અલખ૦ ૧ રેય ભાસક સ્વત: ચિદાનાનન્દ તું, ભાન ભૂલી વો તું શરીર લાખ ચોરાશીમાં જન્મ મૃત્યુ કર્યા, કર્મથી ચઉગતિમાં ફરી. અલખ કમ કર્યા અને કમ લેતા પ્રભુ કર્મ હતાં પ્રભુ તું કહાવે; આપ ભાવે રમે કમ કેટી ખપે, કર્મના નાશથી સિદ્ધ થાવે. અલખ જ કમને ખેંચતે કમને ઈડ, અન્ય ભાવ અને સવવભાવે; For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલખ૦ ૪. અલખ૦ ૫. અલખ . (૯૨) કમની વગણ આવતી જાગતી, દેય પરિણામથી તે સુહાવે. દેય પરિણામ તે ભિન્ન કાલે કહ્યા, વચન તીર્થંશનાં સત્ય જાણ્યાં; ચાર ગતિ જાવવા છેવા તું પ્રભુ, વચન સાપેક્ષ મનમાંહિ જાણ્યાં. અન્ય પરિણામથી ધમ ઉપયોગથી, સકલ સિદ્ધાન્તને સાર ભાખ્યો; વ્યક્તિથી વ્યાપિયો દેહમાંહિ પ્રભુ, વ્યાખ્ય વ્યાપક નયે સત્ય દાખ્યો. સિંહ તું સાહિબા કર્મપિંજર પડયો, જોઈ લે ચિત્તમાંહિ વિમાસી, કેમને ભારતેશે આપ ભાવે રમે, કમ છેદી હવે સિવાસી. ચું તે શું પ્રભુ કમના ચુંથણાં, વિષય મિષ્ટાન્નને વિત્ત રચી સર્વપુદગલતણું કારમું રૂપ એ, ભૂંડ પેટે રહ્યો કેમ માચી. જિન તું સાહિબા, દીન પરભાવથી, જાગતાં સર્વ શકિત પ્રકાશે; બુદ્ધિસાગર પ્રભુ આતમારામ તું, દયાનથી દયેયરૂપે પ્રભાસે. અલ૦ ૭ અલખ૦ ૮ ”લખ૦ ૯ For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * માતમe : સાતમe. (૯૩) ૮૪. સ્વાનુભવરટના. (૨૯) રાગ-કારે. પદ આતમ અનુભવ રટના લાગી, સુરતા અન્તરમાં સ્થિર જાગી. ચિદઘન ચેતન મનમાં દાવે, સોહં સેહે પદથી ગાઓ. જલપંકજવત્ અન્તર ન્યારે, સ્થિર ઉપયોગ હેય ઉજિયારે. આતમ- ૪ સમતાસવર હંસા બેલે, સંવરથી આસવ હાસેલે. માતમ ૪ અનુભવામૃત ક્ષણ ક્ષણ પીવે, શુદ્ધવરૂપે નિશદિન છે. આતમ ૫ ક્ષાયિકભાવે નિજ પદ મળવું, બુદ્ધિસાગર નિજ પદ ભળવું. ૮૫. ચિદ્દઘનગાન. (૩૧૩) હાલા વીર જિનેશ્વર–એ રાગ પ્યારા ચિઘન ચેતન શુદ્ધ સ્વરૂપ તવ ધારજો રે, પામી હીરે હાથે અલબેલા નહિ હાર રે, નિરાકાર નિ:સંગી જ્ઞાની, અનંત દાનાદિકને દાની, દિલ આદશે ચિદાનંદ અવધારજો રે, વ્યારા ૧ આતમ For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૪) ઉપશમ સોપશમની શક્તિ, ક્ષાયિક ભાવે પ્રગટે વ્યક્તિ; નિશ્ચય સ્થાને પિતાને ઝટ તારજો. વાશ૦ ૨ અલખ ખલકમાં સાચી સમજે, સુરતાથી સહેજે ત્યાં રમશે, વિષય વિકારે વેગે દીલથી વાજેરે. વ્યારા ૩ કર પિતાની પ્રેમ ભક્તિ, ખીલવજે તું નિજગુણ શક્તિ, ચેતન ચેતી ઝટપટ કમ કલંક વિદ્યારરે. પ્યારા ૪ અલબેલે સાહિબ તું પ્યારે, પિતાને પિતે ધાનારે; બુદ્ધિસાગર પરમ પ્રભુ સંભારજો રે. પ્યાસ. ૫ ૮૬. આત્મદેશોન્નતિના ઉદગાર. (૩૦) હરિગીત હે પત્ર તું જા પ્રેમથી જનના હદયમાં પેસજે, બહુ લાગણીથી ધ્યાન ખેંચી સ્થાનમાં સ્થિર બેસજે; સહુ પ્રેમિઓના પ્રેમમાં વૃદ્ધિ કરી ઝટ વારમાં, ધર્મોન્નતિથી સકલ જન મન પૂર્ણ કર સંસારમાં. બહુ વૈરિઓના વૈર નાસે કપટ ટળશે કારમાં, સુપથી મંગલ લહે સહુ મનુષ્યના અવતારમાં, શાતિમાં સવજનનું ચિત્ત સારું લાગજે, દેશોન્નતિમાં ભવ્ય લેક ધર્મથી ઝટ જામશે. આ દેશમાં તે કલેશથી હાનિ થઈ ગણો ઘણી, પ્રજા થઈ છે રાંકી માથે નહી શુષ કોઈ ધણી; For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) પરદેશીઓના જેથી વ્યાપાર ભાગ્યે દેશને, નિજ દેશમાં પરદેશીઓને યાદ ભારે લેશ. જન જાગજો મન જ્ઞાનથી ઝટ સપનાં કામ કરી, પરતંત્રતાને ત્યાગીને નિજતત્રતા મનમાં ધરી; પરદેશીઓના પાસથી સુખવાસ નાઠા આપણા, પરદેશીઓના રાગથી નિજ દેશ નહિ સેહામણે।. નિજ દેશના ઘાતક બન્યા પરદેશીઓના પ્રેમમાં, નિજ દેશના પાપી અન્યા પરદેશીઓની રહેમમાં; પરદેશીઓ લક્ષ્મી હરે છે, દેશની બહુ જોરથી, પરતત્રતાની એડીમાં ફૂલે ફરી શું તારથી. નિજદેશને હાર્યાથકી હાચુ"જ સઘળું જાણજો, નિજદેશને જીત્યાથી જીત્યું સઘળું માનજો; નિજદેશને ઘાતક અને તે માનવી નહિં ઢાર છે, નિર્દેશના શત્રુ અને તે માનવી નહિ ચાર છે. નિજદેશની ભચૈન્નતિમાં ભાગ લેવા જેથી, નિજદેશની ભવ્યોન્નતિમાં ભાગ લેવા તારથી; વિદ્યા વિનય વિવેકથી વિચાર કરવા દેશના, અટ રાગ ને બહું દ્વેષ હરવા મૂળ કાપે ફ્લેશના. મહુ ધૈય થી નિજદેશના ધ્યાને રહેા ગુલતાનમાં, નિજશની ઉન્નતિના ઉપાય સર્જે જ્ઞાનમાં; For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિજ દેશના આવેશમાં ઉપાય કરશે સેગણું, વેળા ગઈ આવે નહિ રાખે નહિ કાંઇ મણા. નિજદેશના ઉદ્ધાર કરવા ધર્મબંધુ જાગજે, અન્તરપ્રદેશી આતમાની ઉન્નતિમાં લાગજે, આત્મોન્નતિથી દેશ સઘળો સુધરશે ક્ષણવારમાં, વેળા મળી છે જ્ઞાનને ચઢતી છે ક્ષણવારમાં. ખરાખરીને ખેલ છે આ સમજી લે સંસારમાં, પામી અરે! તું મનુષ્યભવ દેશોન્નતિને હારમાં; રેશન્નતિમાં સહાય કરશે સર્વ દેવે પ્રેમથી, દેશોન્નતિ દીક્ષાથકી છે વ્રત ધાર્યા તે નેમથી. નિજદેશના શુભ ગ્રંથ વાંચી દેશની દાઝે ચઢે, નિજ અતુલ બળથી આત્મભેગે શત્રુની સાથે હૃઢ જ્યનાદથી રેશન્નતિમાં બુદ્ધિસાગર ધમ છે, અધ્યાત્મભાવે ભવ્ય શિક્ષા સમજતાં શિવ શમ છે. ૮૭, સમભાવ સ્વરૂપ. (૩૨૨) મનહર છંદ જનની સમાન સહુ લલનાને માની લેજે, પરધન પત્થર સમાન ચિત્ત ધાર; પિતાના ચેતન સમ સહુ જીવ ગણી લેઈ, મન વચ કાયાથી કેઈને ન મારજે. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) વક નિન્દક પર ચિત્તની સમાનતાજ, અશુભ વિચારથકી ચેતનને વારજે; ખેતી નિજરૂષમાંહિ શૂરવીર થઈ જીવ, ભવેદધિથકી ઝટ પેાતાને તું તાર, ૧૫ ૭૫ ગપ સપ તજીને ચેતન હવે, સ્થિરયેાગથકી એક આતમને ધ્યાવજે, પરમાં પ્રવેશ થકી ચિત્તડું ચંચલ થાય, માટે હિતશિખ હવે ધ્યાનમાંહિ લાવજે. ભૂલી સહુ દુનીયાનું ભાન એક ધ્યાનથકી, સાધ્યમાંહિ સુરતાની હીનતા લગાઢજે; શ્રીનિધિ કહે છે શૂરવીર થઈ જીવ હવે, વિજય વિજય વાઘ વેગથી વગાડશે. ૮૮. ચેતનાનુભવ અમૃતપાન. (૩૩૩) મનહરદ દિનમણિ જ્ઞાનમણિ પશુ જગધણી, દુઃખહર સુખકર આનદ નિધાન છે; અલખ ખલકમાંહિ સાચ અન્ય કાચ સહુ, ચેતનાનુભવ સત્ય અમૃતનું પાન છે. અન્તરના જ્ઞાનથકી જાણ્યા અહેા જ્ઞેય સહુ, અન્તરના ધ્યાનમાંહિ ચાગિયા મસ્તાન છે; સત્ય જિનવાણી જાણી ધીનિધિ તુ ચેતન વિનાનું અન્ય જાણજે તાકાન છે, ચેતી લેજે, 19 For Private And Personal Use Only ૩ ૧ ୯ Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન અને મિાથકી મોક્ષને તે પત્થવ જરૂર સમયણ દીલમાં વિચારજે, જિનવાણી સત્ય જાણી ચહણ કર ભવી, રત્નત્રયી ગ્રહી જીવ પિતાને તું તારજે. અષ્ટસિદ્ધિ નવ નિધિ અદ્ધિને ભંડાર નંહિ, અનંત અનંત ય જ્ઞાનથી જણાય છે; ધીનિધિ ચેતન ઝટ ચિત્તમાંહિ ચેતી લેજે, અનંત અનંત સુખ તુજમાં સમાય છે. ૮૯. આત્મસ્વરૂપ વિચારણ. (૩૩) મનહર છંદ પામીને મનુષ્યભવ પાપ કર્યા લાખ ગમે, તેની યાદી કરી જીવ પશ્ચાત્તાપ કીજીએ; હવેથી ના પાપ થાય એવું તે વતન રાખ, નિજમાં રમણતાથી શિવસુખ લીજીએ. ભૂલો ત્યાંથી ફેર ગણ હવેથી ન ભૂલ થાય, મૃતિ એવી ખાતાં પીતાં ચાલતાં તું રાખજે; વિચારીને વેણ બોલ વિવેકથી સત્ય તેલ, ધ્યાનામૃતસ્વાદ ભવિ પ્રેમ ધરી ચાખજે. ચેત અરે જીવ જરા ચિત્તમાં વિચારી જેને, જડમાં ૨મણુતાથી જડ જેવો થાય છે, મોતીચારે હંસ ચર વિષ્ટાથી ને પ્રેમ ધરે, અર હંસ જીવ કેમ વિટામાં મુંઝાય છે? For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) જાતિ છવ હારી તેવી રીતે તે અન્તર શખ, ચેતન સ્વરૂપમાંહિ ચેતના સમાવજે; ધીનિધિ ચેતનરૂપ પડ નહીં ભવકુપ, પરમ સ્વરૂપમાંહિ ચેતના રમાવજે. ૯૦. સ્વસ્વરૂપ વિચાર. (૩૪૦) મનહર છંદ ચેત જીવ ચિત્તમાંહિ સંસાર અસારમાંહિ, મહા હા વારી સહુ ધમ ચિત્ત ધાર; વિષયને વિકસમ ગણી ભાઈ જ્ઞાનથી, મહાદુઃખદાયી કામ ચિત્તથી વારજે. જૈન ધર્મ ધારવાને ભવદુઃખ વારવાને, જ્ઞાની મુનિ સંગ કરી તત્વને વિચારજે; મહા પુગે મને મનુષ્યને ભવ અરે, -વારંવાર જીવ કહું પિતાને તું તારજે. પ્રીતિમાંહિ ભીતિ જાણી રાખ નીતિ ધર્મની તું, સંગ છે જેને તેને વિશે વિચારજે; અલખ અરૂપી હિ અન્તરમાં જાણ લેઈ, મોહ શત્રુ સેનાને તું જ્ઞાન ખગે મારજે. સમય વિચાર સહુ સમજીને ચેતન તું, “ઉપાદેય એક હાસં રૂપ અવધારજે; ધીનિધિ ચતુર ચિત્ત સમયે સાનમાંહિ, પામીને મનુષ્યભવ હવે નહિ તાજે. For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) ૯૧. મિત્રલક્ષણ. (૩૪૨) મનહર સંકટમાં સહાય કરે સ્વાર્થ નહિ દીલ ધરે, દેષ ચહુ હાંકે અને મુખે ગુણ ગાય છે, મિત્રને ઉદય દેખી તલમાં આનન્દ ધરે, હિત શિખ આપવાથી કબુ ન રીસાય છે. સમય સુજાણ હેય મિત્રના ન ષ જોય, ગુઠ્ઠાવાત મિત્રની તે કયાંય ન પ્રકાશ દીર્ધદષ્ટિ ગુણવન્ત નીતિમાન લજજાવઃ, મિત્ર મહા અવતાર સુમિત્ર પ્રભાસતે. સમચિત્ત કુલ વય ધમ જાતિ નીતિ વિત્ત, મિત્રની મિત્રા ગુણદાયી સુખદાયી છે; મિત્રની મિત્રાઈ ગુણદાયી સર્વ મિત્રતામાં, અભયકુમાર આ પેઠે વખણાઈ છે. મૂખની મિત્રાઈ કેઈ કાળમાં ન કર ભાઈ, મૂખની મિત્રાઈ દીલ દુખ તણું કયારી છે ઘરડાની લાકડીને આંધળાની આંખ જે, ધીનિધિ સુધમી મિત્ર પુણ્યગે યારી છે. ૨. આત્માને જાગૃતિભાવને ઉપદેશ. (૩૪૭) ઝુલણ જાગરે આતમા જાગરે આતમા, મોહની ઊંઘમાં ચાર લૂંટે, For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧) વિત્ત દારા અને વિષયની વાસના, પાશથી શત્રુઓ ખૂબ કુટે. જગ ૧ વૃત્તિ બાહિવટે કમ આઠ ગ્રહે, આતમા બ્રાનિતથી ભાન ભૂલ્ય ક્રોધ ને માનથી લભ માયાથકી, લક્ષ ચોરાશીમાં ખૂબ ખૂ. જાગ. ૨ પામી માનવપણું પુણ્ય ઉત્કર્ષથી, | મુક્તિ સાધન અરે તે વિસાચું; અબ અપકૃત્યથી પાપ ગાડું ભર્યું, જાવવું નર્કમાં કેમ ધાયું? જાગ. ૩ શ્વાસ ઉચ્છવાસથી છવ આયુ ઘટે, ખબર નહિ કાલની કેમ થાશે; કાલનું કૃત્ય તે આ ક્ષણે કીજીએ, થમથી આ ભવાબ્ધિ તરાશે. જાગ. ૪ કેટિધન આવશે નહિ કદી સાથમાં, પાપ ને પુણ્ય સાથે જ આવે; દાન કરજે સદા ધમ વાટે મુદા, દાનથી આતમા મેક્ષ પાવે. જાગ. ૫ સ્મરણ કર દેવનું શરણ જે દીનનું, - સાધુના દર્શને પુણ્ય થા સાધુ દાનથી સાધુ વજનથકી, કેટિભવનાં કર્યાં પાપ જાવે. જાગ છે સાધુના સંગથી આતમા જાગતા, તીર્થ જગમ મુનિ ભવ્ય સેવે, For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૨) તીથ જગમનિ ક૨વેલી અહ, પુષ્પાવતના મેઘ જે. જાગ. ૭ સાધી લે સિદ્ધિને ધર્મવ્યવહારથી - ભકિત ઉત્સાહથી યત્ન ધારો; ધમકરણ કરી ફોક થા નહી, ધર્મથી આવશે દુખ આર. જાગ. ૮ ઉંઘ ત્યાગી અહિ દેહિ દેવળ વિષે, શુદ્ધ ચેતન પ્રભુને જગાડે બુદ્ધિસાગર સદા ભાવના મોગરી, મરણને ઘંટ હેતે વગાડે. જાગ - ૯ ૯૩. ધર્મપ્રભાવ. (૩૪૯) મુલણા છંદ ધમ કર આતમા ધમ કર આતમા, ' ધર્મથી હોય સંસાર પાર; ધર્મ કરતાં કદી ધાક આવી પડે, પૂર્વના કમથી તે વિચારે. ધર્મ ૧ અમથી દેવતા ધર્મથી માનવી, ધમથી નરપતિ શ્રેષ્ઠ થાવે, મા ઇષ્ટ સંગ આવી મળે, ધમથી દુખદૈભાંગ્ય જાવે. ધમ૨ અગ્નિ પણ જલ હવે સપ માલા હવે, ધર્મથી કીતિ જગમાં ગવાતી; ધર્મથી સિદ્ધિને પામતાં માનવી, ધર્મથી અહિયો સહ પમાતી. ધામ. ૩ For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૩) ધર્મના તેજથી મેઘ વષા કરે, ધમકા તેજથી વાય વાયુ ધમના તેજથી રાત્રિ દિવસ થતા, ધમના તેજથી દીઘ આયુ. ધર્મ૪ માનવી ઊંઘતે ધમપણ જાગતે, ધમનું બાંધીએ સત્ય ભાતું; ચરે ચોરે નહીં અગ્નિ બાળે નહીં; સમજજે ધર્મનું સત્ય ખાતું. ધર્મ ૫ ધર્મથી પરવે ઉચ્ચ અવતાર લે, ધમથી પાપ સર્વે પ્રણાશે, ધમથી હરિયે જીવને સંપજે, ધમથી સવ બુદ્ધિ પ્રકાશે. ધમ ૬ પગ પગે ત્રાધિ પ્રગટતી યમ, ધમથી હનીઆ હથ જેફ ધમ હરે તજી મૂઢ માનવ અરે, પાપના પત્થરે શિર ફ. સત્ય આનન્દ ને મોજ છે ધમથી, પૂર્વભવનાં કર્યા આજ પાવે; હાલના ધર્મને ભગવે પરભવે, પામતે ફલ યથા બીજ વાવે. પમ ૮ આમ બાવળ અને લીંબડા આંબલી, , માનવી જે રચે તેવિ વાવે; વાવીએ જેવું પામીએ તેહવું, નાસ્તિ તેમાં જ કોઈ દાવે. ધમના બીજ વાવે સદા પ્રેમથી, ચાલતે ધમાંથી મુક્તિવાટે બુદ્ધિસાગર અને ચેતજે બાતમા, માલ છે મુનિને શિર સાટે. ધર્મ, ૧૦ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) ૯૪. ભક્તિમાહાસ્ય (૩૫૦) ઝુલણા છંદ ભકિતકર ભકિતકર ભક્તિકર દેવની, સારમાં સાર જિન નામ સાચું; દેવના ગાનથી દીલ નિર્મલ બને, દેવની ભકિત વિણ સવ કાચું. ભકિત. ૧ લૂણ વિણ ભેજને રસ જરા નહિ પડે, ભક્તિ વિણ સેવના સર્વ સુખી; દેવની ભકિતથી સત્યસુખ સમ્પજે, ભકિત વિણ પ્રાણિયા થાય દુખી. ભકિત. ૨ શ્વાસ ઉસમાં સમરણ કર દેવનું, દયેયરૂપે સદા જિનધારી; પ્રેમની ભકિતમાં આંતરુ નહિ કશું, દેવની સ્થાપના મૂતિ પ્યારી. ભકિત. ૩ ભકિતનાં અંગ સર્વે ગ્રહી ભાવથી, સેવિયે તે સદા સુખકારી; ભકિતવિણ પાર નહિ હોય સંસારને, ભકિતથી ટેવ ટળશે નઠારી. ભકિત ૪ ભકિત આધીન વિભુ આતમા ભવ તરે, ભક્તિથી સ્વગ સિદ્ધિ સુહાવે; દેવની ભકિત પણ છવના સન્મુખી, ભક્તિકર્તા સદા સિદ્ધ થાવે. ભકિત૫ દેવની ભક્તિથી શક્તિ શુભ જાગતી, ચિત્ત લય ભકિતથી ભવ્ય ભાળ; For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૦૫) ભકિતમાં મિષ્ટતા સપજે સ્હેજમાં, ભકિતના માગ માં આયુ ગળા. ભકિત૦૬ ભકિતમાં ચિત્તવૃત્તિતશેા શષ છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ભક્તિથી જ્ઞાનની ચેતિ જાગે; ભક્તિથી મત નહીં પ્રભુનુ કદી, ભકિતથી ભકતની ભ્રાંતિ ભાગે. શક્તિ ભકિતના તેરમાં જોર છે. કઇ નવું, ભકિતના યાગ કલિકાલ માટે; ભગતિયા તેલ જેવી લહે ભકિતને, ભકિતના ચેાગ નહિ ભાઈ ટા. ભકિત ભકિત સાકારની સાષીએ સત્યથી, ભકિત સાકારમાં ચિત્ત લાગે; પગથિયું મુકિતનુ ભકિત છે આદ્યમાં, ચિત્ત ચેતન પ્રભુ ભક્તિ જાગે. ભકિતભક્તિ ભળતી રહે ચાગના રંગમાં, ભકિત પણ ચાગ છે ચાગ ભતિ; મેઉ ભેળાં રહે નામ જુદાં લઉં, ભકિત ગંગા સમી તીથ' સાચું ગણુ, ભક્તિના યોગમાં ભૂલ નાવે; ભક્તિથી શૂન્ય વૃત્તિ વહે માામાં, ભકિતના ચાગથી સહ્ય શક્તિ. ભક્તિ૦ ૧૦ ७ વાહ For Private And Personal Use Only ભકિતથી સત્ય માનન્દ ચાવે. શક્તિ ૧૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) ભકિતની ધૂનમાં દેવ છે આતમા, ભકિત રસથી રસિકજ કહાવે, ભક્તિના પગથિયે પાદ મૂકયા થકી, જન્મ મૃત્યુતણાં દુઃખ જાવે. ભકિત ૧૨ ભકિતથી સહુ મળે માહે માયા મળે, ભક્તિના ભેજને ભૂખ લાગે, ભકિત અમૃતતણું પાન કીધાથકી, પ્રાણી રંગાય નહિ અન્ય રાગે. ભકિત૭ ૧૩ ભકિતની ઓષધી રેગ સહુ ટાળતી, ભકિતના ભાવથી નિત્ય રાચું ભકિત ભગવાનની ભેદ સહુ ભાગતી, - દેવભકિત સહિત જ્ઞાન સાચું. ભકિત. ૧૪ શુદ્ધ ભાવે રમી ભકિત સાચી લહે, આત્મની ભકિતના કેઈ ભોગી; બુદ્ધિસાગર નિરાકારની ભકિતને, - જ્ઞાનથી સાધતા કેઈ યોગી. ભકિત૭ ૧૫ ૫. આત્મપ્રભુની સ્તુતિ. (૩૫૧) ઝુલણું છંદ સવ શકિત ઘeણ યોગ ચિંતામણિ. યોગના પગથિયે પાદ મૂકે અષ્ટ છે પગથિયાં યોગનાં આતમા, પામી અવસર તે કદિ ન ચૂકે, સવ ૨ For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૭) યમ અને નિયમ આસનતા ભેદ બહુ ચિત્ત ઉત્સાહથી ભવ્ય સાથે, પ્રાણને સાધીએ પૂરકાદિ થકી, પાંચમા ભેદથી ખૂબ વધે. સવ- ૨ ધારણા ધારીએ ધ્યાનમાં લીનતા, એમ અભ્યાસથી શકિત પ્રકટે આઠમા પગથિયે પાદ મૂક્યા થકી, ચિત્તના દેષને ભાર વિઘટે. સર્વ છે સત્ય આનંદથી પૂર્ણતા પામતાં, કાર્ય સિધ્ધ મટે સહુ ઉદાસી હત પચે મળે કાર્યની સિદ્ધતા, જૈન સ્યાદ્વાદ તરવે વિલાસી; સર્વ. ૪ સવ સારા ગુણ વ્યકિત ભાવે હવે, કપાધિ તદા દૂર જાવે. હંસ નિર્મલ હવે ખેલ ખેલે નવા, આ સમયમાં સિદ્ધિ સ્થાને સુહાવે. ૫ રત્નની મંજૂષા તાળું દીધું ખરું, કુંચીથી ઉઘડતું તેહ તાળું, તાળું ઉદ્દઘાટતાં રત્ન પામે યથા, આત્મદ્ધિ તથા દીલ ભાળું સવ૦ ૬ કૃત્તિકા નિમંત્રી કુંભને હેતુ છે, મૃત્તિકા કુમ્ભનું રૂપ પાવે, દંડ સામગ્રીથી કીજિએ કુંભને, મૃત્તિકા વ્યકિતતા રૂપ થાવે, સર્વ• તેમ સત્તાપણે અહિયો સર્વ છે, આત્મમાં મૃત્તિકા પિઠ જાણે, સાધન સાધીએ વ્યકિતતા આત્મની, ઉમે કાર્ય સિદ્ધિ પ્રમાણે. સર્વ૮ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માન્ય (૧૦૮) આત્મ ભાવે રહી રઝીએ ગહગહી, પારકા દોષ દેખે ન પ્રાણ; પારકા દેષને દેખતે જ્યાં લગી, ત્યાં લગી નહિ હવે તે નાણું. સર્વ૮ ૯ દેષ દૃષ્ટિ ટળે મેહ માયા ગળે, સાધન સાધતે મુક્તિ સારી; બુદ્ધિસાગર લહે શુદ્ધતા બુદ્ધતા, જન્મ ને મૃત્યુનાં દુઃખ વારી. સર્વ ૧૦ ૬. આત્માને સ્વસ્વરૂપદેશ. (૩૫૪) ઝુલણા છંદ અલખના પન્થમાં ચાલજે આતમા, નાત ને જાત સ વિસારી; જ્ઞાનના રોગથી તત્વને પામીને, શુદ્ધ ચારિત્રતા દીલ ધારી. અલખ૦ દુગ્ધમાં જળ મળ્યું હંસ જુદું કરે, તાદશી દૃષ્ટિને ધાર પ્યારા, તવદષ્ટિ ધરી તત્વને પાર, ગવિદ્યા લહી સત્ય ધારા. અલખ૦ ૨ દષ્ટિ સ્યાદ્વાદની વાદ સહ ટાળતી. ખાળતી કમને વેગ જ્ઞાને, શુદ્ધ ઉપગથી અનુભવે આતમા, સત્ય આનંદને તત્વભાને. અલખ૦ ૩ રેય ને દયેય આદેય છે આતમા, જ્ઞાનથી રેયવતુ પ્રકાશી; રેય ને જ્ઞાનરૂપે સદા જે રહે, વસુધમે સદા છે વિલાસી. અલખ૦ ૪ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦). સેવીએ આતમા સેવીએ આતમા, દેવળ રહીને પ્રકાશે; તારીએ આતમા તારીએ આતમા, જાગતાં કમને ફન્દ નાસે. અલખ પર અન્ય સદ્દભાવથી મુકિત છે જીવની, અન્ય નહિ ત્યાં લહે કેમ મુકિત? મુકિતની યુતિમાં મુંઝતા માનવી, મોહ અજ્ઞાનથી કરી કુયુકિત. અલખ૦ ૬ અલખને દેશ નિભય સદા મતે, અલખના દેશમાં સત્ય શાંતિ; અલખના દેશમાં સત્ય આનન્દ છે, અલખના જ્ઞાનથી જાય શાંતિ. અલખ૦ ૭ વીર વચનેથકી જાણીએ અલખને, સાત નયથી ખરા અર્થ ધારી, ત્યાગી એકાન્તને અને ધારિયે, પામીએ સત્યથી મુકિત નારી. અલખ૦ ૮ અલખના ખેલમાં ભેળ નહિ કમને, ખેલીએ અલખને ખેલ રાગી બુદ્ધિસાગર સદા અલખની ધનમાં, સત્યચૈતન્યની જાતિ જાગી. અલખ૦ ૯ ૯૭. સંસારની અસારતા. (૩૫૫) ઝુલણા છંદ સવ સંસારના ભાવ છે કારમા, સાર તેમાં નથી સત્ય ભાખં; For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૦) રૂપ જુદાં ધરે પ્યાર ત્યાં શું કરે, સમજજે આતમા સત્ય દાખુ, સવ ક્ષણિક જ્ઞાનન્દમાં માહથી ક્રુઝીને, Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દ માનવપશુ કેમ હારે ? આજ ને કાલ કરતાં થયાં માનવી, આદ્ય આનંદના રંગ છે. અભિનવેા, કાળ આયુ રે કો વિચારે? સ ૨ નષ્ટ તે તા થશે ચિત્ત દ્વારા, આષિ ને વ્યાધિથી મુકત કર આતમા, સમજીને સત્યને કેમહારા ? સવાઁ લક્ષ ચેારાશીમાં વિવિધ રાષર્યાં, માઢ અજ્ઞાનથી પાર નાથ્યો; આતમા સત્ય જાણ્યા લહી જ્ઞાનને, દીલમાં તે સદા ખૂબ ભાવ્યો. સ′૦ ૪ જૂઠે સંસારમાં સાર છે નહિ કશું; તત્ત્વદૃષ્ટિથકી લે વિચારી; વણુને વેશ લિંગાદિક ધમ નહિ, શ્રાન્તિમાં ભૂલતાં કે ખુવારી. સ૦ સદગુરુ સ'ગથી સમજરે ધને, ધમ'થી પાપ સઘળાં પ્રણાશે સાયનન્તી સ્થિતિ પામતા આત્મા, ધમથી શુદ્ધ રૂપ પ્રકાશે. સવ'. વિત્તના કૃન્દમાં દુ:ખના કેન્દ્ર છે, સત્ય વૈરાગ્યથી તે વિચારે, સત્ય માનન્દમાં રમણતા રાખવી, જાપ અજપાથકી જીવ તારે સં ૧ For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફેક ઝઘડા કરી ધર્મના ફનમાં, કેમ આયુ અરિ ભવ્ય ગાળે તવ નહિ અન્યથા કેઈ કાળે થતું, સત્યસારાંશથી ધર્મ પાળે. સર્વ ૮ વીર વચને સદા સર્વ સાપેક્ષ છે, સમજીએ જ્ઞાનને દીલ ધારી; બુદ્ધિસાગર સદા સુકિતના પન્થમાં, વીરવચને મહાઉ૫કારી. સર્વ ૯ ૯૮. બ્રહ્મચર્ય. (૩૫૬) ઝુલણા છંદ સત્યની ટેકથી ધારને શિયલને, - શિયલના મન્નથી સવ સિદ્ધિ, શિયલ પાયથકી દેવ પાણી ભરે, શિયલના સન્નથી સર્વ અદ્ધિ. સત્ય. ૧ શિયલથી માનવી કાર્ય ધાર્યા કરે, શિયલના તેજથી ભૂત નાસે, શિયલના તેજથી પ્રાપ્તિ છે બ્રહ્મની, શિયલના તેજથી સત્ય ભાસે. સત્ય૦ ૨ મન વચઃ કાયથી શિયલને ધારતાં, દેવની કેટિ પણ શીષ નામે; શિયલ સન્નાહથી શસ્ત્ર વાગે નહીં, શિયલના તેજથી દુખ વામે. સત્ય૩ હાકિણી શકિણું ભૂત સહુ નાસતાં, શિયલના તેજથી ભય જાણે મન્ચની સિદ્ધિ શિયળના તેજથી, શીલથી હેય નહિ ભય કશાને. સત્ય. ૪ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૨) વચનની સિદ્ધિ પણ શિયલના તેજથી, શિયલના તેજથી સત્ય શાન્તિ; શિયલનુ તેજ છે. સૂર્યથી માટક, શિયલના તેજથી ટ્રુહ કાન્તિ. સત્ય શિયલની સિદ્ધિમાં સર્વ સુખડાં વસે, સર્વવ્રતમાં સદા શીત મેરુ; શિયલને જલધિની ઉપમા શાસ્ત્રમાં, Acharya Shri Kailassagarsuri Gyanmandir વેણુ જાણીશ નહિં ભવ્ય છે, સત્ય શિયલના તેજથીયેાગની સિદ્ધિયા, શિયલના તેજથી ડાય મુક્તિ. દ્રવ્ય ને ભાવથી શિયલને ધારવું, સર્વ સિધાન્તની અહુ ચુકિત. સત્ય પામીએ અલ ૠણુ શિયલના તેજથી, શિયલના તેજથી દ્વીધ આયુ; શિયલના તેજથી સવા રાગે ટળે, વીર તીથ કરે એમ ગાયું. સત્ય દ્રુપદી કુન્તી ને મદનરેખા સતી, શિયલના તેજથી શાન્તિ પામ્યાં; સ સકટ ટળે ચ્હાય તે તા મળે, શિયલના તેજથી દુઃખ પામ્યાં. સત્ય બ્રહ્મચયે સદા ભવ્ય શચી રહા, શિયલને ટૅકથી દિલ ધારા; બુદ્ધિસાગર સદા શિયલના તેજથી. પામીએ દુઃખને લભ્ય આર. For Private And Personal Use Only 5 સત્ય૦ ૧૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) ૯૯. ઉપકારમહિમા. (૩૫૭) ઝુલણા છંદ કાય ઉપકારનાં કીજીએ માનવી, લકમીથી લીજીએ સત્ય કહાવે; જ્ઞાનીને સહાયથી સત્ય ઉપદેશથી, સત્ય આનન્દને ભવ્ય પા. કાર્ય. ૧ ધર્મ ઉપદેશથી સત્ય ઉપકાર છે, જીવને દુઃખમાંથી બચાવે; જીવનની સફલતા સત્ય ઉપકારમાં, કાય પરમાર્થનાં દીલ દયા. કાર્ય ૨ ભવ્ય ઉપકારીના દીલમાં છે દયા, દીલ ઉપકારીનું સ્વચ્છ રહે, ધન્ય છે જગતમાં જન્મ ઉપકારીને, સવગને સિદ્ધપણું તેહ લે. કાર્ય. ૩. માહામાં કયાં રમે મહવનમાં ભમે, કાય ઉપકારનાં દીલ ધારે જગતમાં માન પામો અહે પ્રાણિયા, - સત્ય ઉપકારથી જીવ તા. કાર્ય છે પૂજય તીર્થેશ્વરા દેશના દેહને, પ્રાણીના સ્તકને શીવ્ર તારે, પરમ ઉપકારમાં કમને નાશ છે, જન્મની સફલતા સત્ય સારે. કાર્ય ૫ રાચશે સ્વપર ઉપકારમાં માનવી, પરમ ઉપક રથી કાર્ય સિદ્ધિ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) બુદ્ધિસાગર સદા સત્ય ઉપકારથી, પામીએ સત્ય ચેતન્ય ઋદ્ધિ. કાર્ય ૬ ૧૦૦. સર્વનું ભલું ઇચ્છવું. (૩૭૪) એલવજી દેશે કહેજો આમને–એ રાગ સહનું સારું ઈ છે સજજન માનવી, પરના ઉપકારે ઉત્તમ અવતાર, પરનું સદુપદેશ સારૂં કીજીએ, સહુને શાંતિ સદા મળે નિધરજે. સહુ ૧ સહુને સુખની આશા દિલમાં છે ઘારી, સુખ અર્પણથી સુખને પામે ભવ્ય જે, દુઃખ દેવાની બુદ્ધિ કદીય ને ધારીએ, રાગાદિક દે છે. પરિહર્તાય છે. સહુ. ૨ ભલું કરે છે ઉત્તમ જન સહુ જીવનું, તીર્થકર ઉપદે થઈ કૃતકૃત્ય જો; વિયેગે દુઃખવવા નહિ પરજીવને, સાચું વરવું જાણું તન સત્ય જે. સહુ. ૩ પાપીની પણ બેટી બુદ્ધિ ટાળવી, હિંસક પર પણ કરુણા કરવી નેમ જે, સુતની વિષ્ઠા દેવે માતા પ્રેમથી, બુદ્ધિ એવી વતે તે સુખ ક્ષેમ જે. સહુ ૪ શત્રુ પર પણ શત્રુબુદ્ધિ ટાળવી, શાશ્વત શાન્તિ પામો જીવનાં વૃન્દ; અનુભવે આતમ સમ સેવે આતમા, ટો વિકારી માયાના મહાફન્દ જે For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ ૭ ભૂંડાનું પણ ભૂંડું કરી ન ઇચ્છવું, વૈરી પર પણ કદી ન કરવું વેર જે, સમભાવે વતીને આ સંસારમાં, સર્વ જીવે પર કરેલ ટાળે ઝેર જે. સહુ વાદવિવાદે ટાળી વ્હાલા બધુઓ, કરશે જન્મી આતમનું કલ્યાણ જે; બુદ્ધિસાગર વતે શાતિ સર્વને, એવી બુદ્ધિ આપે શિવનું સ્થાન જે. સહુ ૧૦૧ બાલકને હિતશિક્ષા વચનામૃત. (૩૭૮) ભુજંગી છંદ પિતા માતને બાળકે પાય લાગે પ્રભાતે પ્રતિદિન બહેલાજ જાગે; ભણે ને ગણે તરવવિદ્યા વધારે, કુટેવ પડે તેને દૂર વારે. ૧ અદેખાઈથી કલેશ કુ નિવાર, રડે ને લડે પુત્ર તે તે નઠાર; કદી ગાળ બોલે નહીં રે નઠારી, સદા વાક્યને બોલીએ સુખકારી. ૨ કદી ના રીસાવું થતે ધ વારી, - પિતા માત શિક્ષાથકી સુખ ભારી; સદા સત્ય વાણી વડે ધમ ધારી, બહુ થાય છે ચેરીથી તે ખુવારી. મહા પાપ ચોરી કરે તે પાવે, લકે અન્ય મૃત્યુ નિગોદે સિવે, For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે ચોરીનું કામ તે તે નઠારે, કરે ના કાકા એક ઠામે વિચારે. ૪ દિલે જાણજે ચેરીનું પાપ મોટું, કરે ચેરી તેનું થશે ભાઈ બેટું જ ભાવથી શિક્ષક પાસ વિદ્યા, તજે જ્ઞાનથી જેહ લાગે અવિદ્યા. એ સદા સાધુને વંદીએ પ્રેમ લાવી, ગુરુ સત્ય દેશે સુવિધાની ચાવી; ગુરુના કહ્યા કાર્યને ભવ્ય કીજે, ભલામાં સદા અન્યના ચિત્ત દીજે. ૨ ગુરુ જ્ઞાનથી મોહ માયા ટળે છે, ગુજ્ઞાનથી મુકિત સહેજે મળે છે; ગુરુ જ્ઞાનથી ગવ ના જ પાસે, ગુરુ જ્ઞાનથી સત્ય જ્યાં ત્યાં પ્રકાશે. ૭ સદા ઉન્નતિ ધામથી તે થનારી, સદા ધમથી દોષ શ્રેણી જનારી; દયા ધર્મમાં બાળકે ચિત્ત રાખે, દયા ધમથી મુકિતનાં સુખ ચાખે. ૮ સહુ સાથમાં પ્રેમથી નિત્ય રહેવું, ભલું વેણ વાચાકી ભવ્ય કહેવું; કરે કાર્ય સારાં નઠારું તજીને, લહે સત્ય શાન્તિ પ્રભુને ભજીને. ૯ ધરી પૈયને કીજીએ ધર્મસેવા, ધરી ભકિતને પૂજીએ ઇષ્ટદેવા; કહે ધીનિધિ સન્નીતિ ધર્મ સારે, ભલા બાળક વાત એ તે વિચારે. ૧૦ સર વાઘ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ. ૨૦૧૫ના જેડ વદ ૩ ને મગળવાર તા. ૨૩-૬-૫૯ ના દિને સુખઇ–હીરા ખાગમાં સ્મોલકાજીના જજ શ્રીમાન પ્રસન્નમુખચંદ્ર મદાત્રીની અધ્યક્ષતામાં પૂ. આ. શ્રીના ૩૪મા સ્વગ દિન ઉજવાચા તે પ્રસંગે, મડળના પ્રમુખશ્રી ફતેહચ'દ અવેરભાઈ નું વકતવ્ય-નિર્દેશન મ સ્વ. પ. પૂ. આ. શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીની જીવનરેખા. મા. પ્રમુખશ્રી, આમત્રિત સજ્જના, અન્ય મધુએ અને બહેન, આપ જેઓ સાહિત્યિક, સ'યમી અને તામય તેમજ રાષ્ટ્રીય જીવન જીવી ગયા છે, એવી મહાન વિભૂતિની મારે ૩૪ મી. મંગલમય સ્વર્ગારેહણુ તિથિ છે-એ પ સહુને સુવિદિત છે; દર વર્ષે તેમને યાદ કરી સ્વંગવામ તિથિ ઉજવવી એ ગુદૃષ્ટિને સ્વીકારી-એમના અસખ્ય ગુણેામાંથી મની શકે તેટલુ આચારમાં સુકવા માટેના તેમજ જૈન દશનના પારિભાષિક શબ્દોમાં-પ્રયાઝભાવનાના ઉન્ન હેતુ રહેલા છે. For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮) શ્રીમદ્ આનંદઘનજી મહારાજે કર્યું છે કે-મુખ્ય સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનુપ –એ દૃષ્ટિએ સ્વ. આ. મહારાજશ્રીમાં અનેક સદ્ગુણ્ણાના વિકાસ થયા હતા. તેમાંથી અલ્પાંશે આજે એમના સ્મૃતિ દિન એમનું જીવનદર્શન કરી તેમાંથી બેષરૂપે યથાશક્તિ ગ્રહણ કરીએ તે તિથિ ઉજવવવાની સા કતા ગણી શકાય. સ્વ. આ. મ. શ્રી પટેલ કુટુંબમાં જન્મ્યા હતા. એ રીતે બારૂપે કૃષિકાર હતા અને આંતર સ્વરૂપે એમણે લગભગ ૧૧૫ પુસ્તક લખી જનસમાજરૂપ ક્ષેત્રમાં અધ્યાત્મ યોગ અને કર્મચાગનાં મીને વાવ્યાં અને એ રીતે ભાવકૃષિકાર બન્યા. ગૃહસ્થ તરીકેનુ નામ બહેચરદાસ હતુ; માલબ્રહ્મચારીપણામાં ભાગવતી પ્રથા સ્વીકારી બુદ્ધિસાગરસૂરિ આચાય રૂપે ક્રમેક્રમે અન્યા, સયમના લગભગ પચીશ વર્ષ'માં અનેક ગ્રંથા પ્રતિપાદક (Constructive) શૈલિથી રચ્યા અને આત્માના વિકાસક્રમની સ’ગીન ચાવી જૈન સમાજને આપી. સ્વ. આ. શ્રી વિજાપુરમાં કે જ્યાં તેમના સ. ૧૯૩૦ માં જન્મ થયા હતા, ત્યાંજ તેમના સ. ૧૯૮૧માં સ્વગવાસ થયા હતા. સ’. ૨૦૦૯ ના વૈશાખ માસમાં ત્રણ દિવસના સમારોહ પૂર્વક એમના રાપ્ય મહાત્સવ ઉજવવામાં આવ્યે હતા એ જૈન સમાજને સુવિદિત છે. વિશ્વપુરમાં રોપ્ય મહાત્સવ પ્રસંગે ઇનામી નિષધની ચેાજના થઈ હતી. સ. ૨૦૦૬ માં પ્રકાશિત થયેલી સાહિત્ય કૃતિ-ચેાગષ્ટિ સમુચ્ચય ગ્રંથના-વિવેચનકાર તરીકેનુ ઈનામ For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) સ. ર૦૦૯ ના માટે લેખક શ્રી વીર સુવર્ણચંદ્રક-ડે. ભગવાનદાસ મહેતાને, સં. ૨૦૦૭-૮ નું પારિતોષિક પ્રતિકમણ પ્રબંધ ટીકા ભા. ૨ ના લેખક શ્રીયુત ધીરજલાલ ટેકરસી શાહને તથા સં. ૨૦૦૯ નું ચક્રવતી ભરતનાં પુસ્તક માટે લેખક શ્રી જયભિખુ ઉફે શ્રી બાલાભાઈ વીરચંદને આપવામાં આવ્યું હતું. આ મહાન જતિધર ગીને સ્થળ જનમ વિજાપુરમાં પાટીદાર કુટુંબમાં સં. ૧૯૪૦માં માહાવદી ૧૪ને દિને થયો હતો. સ્વાચ્ય નાનપણથી સુંદર હતું. ગ્રહણ શકિત અને મરણશકિત પૂર્વજન્મના સંસ્કાર વડે ઉન્નતપણે પ્રાપ્ત કરી હતી. અભ્યાસમાં કુશાગ્ર બુદ્ધિ અને બાલબ્રહ્મચારી હતા. સં. ૧૯૫૭ માં પાલનપુરમાં શ્રી સુખસાગરજી મહારાજ પાસે દીક્ષા સ્વીકારી. દીક્ષા લેતાં સુધીમાં અનેક વખત શ્રી દેવચંદ્રજી કૃત આગમસાર ગ્રંથ વાં હતું. જેના ગુરુ ઉપરાંત મુસલમાને, ઠાકરડાએ, હરિજને, ગિરિજન, અને આદિવાસીઓના તેઓ ગુરુ હતા. જીવન પર્યત રચનાત્મક કાર્ય કયે જવું! એ એમના જીવનનું ધ્રુવબિંદુ હતું, જેથી જૈન સમાજને ચરણે લગભગ ૧૧૫ ગ્રંથ ધર્યા. જેનદૃષ્ટિએ ઈશાવાસ્યોપનિષદ્દ, પરમાત્મ જયેતિ, ભજનપદ સંગ્રહના ૧૧ ભાગ, એગદીપક, આત્મપ્રકાશ, સંઘપ્રગતિ વિગેરે અનેક ગ્રંથોની જ્યોતિ પ્રકટાવી છે. સં. ૧૯૭૦ માં તેમને પેથાપુર મથે આચાર્યપદાપણું થયું હતું, તેઓશ્રી ઉચ્ચ કોટિના મહાપુરુષ, સંકારીયેગી, મુવીનાં શ્રીમતાં જ ચોખ્રોડ ગાય-એ ગીતાના કલેકને સાર્થક કરતું મૂતિમાનું સ્વરૂપ, પ્રખરલેખક, શીઘ્રકવિ, અવિરત For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦). ઉદ્યમી, લેકભાગ્ય અને વિદ્વગ્ય સાહિત્યના સજક, અધ્યાત્મજ્ઞાનના અદભુત નિધિ, શરીરે ખડતલ, પ્રસન્ન અને સાત્વિક આકૃતિવાળા અને આસપાસના વાતાવરણને અને બાળકોને આનંદિત કરવાની શકિતવાળા હતા. ઉપરોકત ગ્રંથ ઉપરાંત આનંદઘન પદ સંગ્રહ ૧૦૮ પનાં વિવેચન સાથે, પરમાત્મદર્શન, આત્મદર્શનગીતા, અધ્યાત્મગીતા, પ્રેમગીતા, કક્કાવલિ સુબોધ, જૈનધમ અને ખ્રીસ્તી ધર્મને મુકાબલે, જૈનેપનિષદ, સામતી ગુણ શિક્ષણ કાત્ય, તત્વ વિચાર, આંબા ઉપરનું કાવ્ય, કમજોગ વિગેરે વિગેરે અનેક પુસ્તકે રચી જૈન સમાજ ઉપર અપરિમિત ઉપકાર કરેલ છે તેમજ લાલા લાજપતરાય અને જૈનધમ નામક ગ્રંથ પ્રકાશિત કરી સત્યતત્વનું દર્શન કરાવ્યું છે. એમની પ્રેરણાથી માણસામાં સં. ૧૯૯પમાં અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળની સ્થાપના જ્ઞાનપંચમીના દિવસે થયેલી છે; ઉર્દુ, હિંદી, ગુજરાતી, પ્રાકૃત સંસ્કૃત ભાષાને અભ્યાસ, યોગ, વ્યાકરણ, ઇતિહાસ, સાહિત્ય, રાસ, ભજન કાવ્યો, માતૃપિતૃભક્તિ, બાળલગ્ન, સાધર્મિક ભકિત વિગેરેમાં, સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ કાવ્યોનું સર્જન કરી, આબાલવૃદ્ધ જૈન જૈનેતર સૃષ્ટિ ઉપર મહાન તેજ પાથયુ છે તેમજ અનેક રાજા મહારાજાઓને પ્રતિબંધ કરેલે છે. દીક્ષા લીધા પહેલાં સરલ ગુજરાતી ભાષામાં અનેક કાવ્યો કરેલાં છે, તેમાં પિતાના હત્યની ભાવના વ્યકત કરેલી છે; તેમાંથી માત્ર બે નમુના આપની સમક્ષ રજુ કરું છું For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૩) શુભ ગ્રંથ ભણું અને ઉચ્ચ બનું, શુભ સર્વ વિચારે હૃદયમાં વણું; કદિ ક્રોધ કરૂં નહિ, શાંતિ ધરું, દિલ આજવ માવ પ્રેમ ભરૂં. આત્મા પ્રભુ પ્રેરણા ચિત્ત ધરું, મુજ જન્મ વિષે આ કાય ખરૂં, મુજ જીવવું નિશ્ચય મુકત થવા, પ્રભુ સહાય કરે, તુજ પંથ જવા, ત્યાગ સંબંધી તેમણે વિવિધ કાવ્ય બનાવ્યાં તેમાંની અમુક પંકિતઓ આ છે - ત્યજ્યાં માતાપિતા ભ્રાતા, ત્યજ્યાં વહાલાં સગાં સંવે, ત્યજી બહેને ત્યજ્યાં મિત્રે, પ્રભુ એ સર્વ તુજ માટે ત્યજાઈ દેહની મમતા, નિરંજન નિત્ય નિધાર્યો, અકલ તારૂં સ્વરૂપ જેવા, ફકીરી વેષ લીધો અહે બીજા અનેક કાવ્યોમાં એમના ઉચ્ચ વિચારોની વાનકી આ રીતે છે. આનંદઘન મુનિવરની પછે. આલમને આદશ જગાવ; આત્મારામની પેઠે પંડિત, કમાણી થઈ ધમ જણાવ, અણિશુદ્ધ બ્રહ્મચારી જેઓ, ( ખરે ન જેનું વયબિંદુ અતુલભલી તે પ્રચંડ કાર્યો, કરતાં પ્રકટાવે સુખસિધુ. ૨ For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) અંબા માતા તુજ સમ સઘળી, નારી જાતિ મેં માની સત્ય. એકવીસમી સદીમાં હિ થાશે ચુગ પ્રધાન મોટા ચાર, એક એકથી મહા પઢીઆતા જૈન શાસન જગત જ્યકાર ૪ જીભથી મરવું છભથી તરવું, ભથી રેગ અને આરોગ્ય જીભમાં ચડતી પડતી જાણે, જીભથી ઈંગ અને છે જોગ, નવયવનમાં ખસી પડે નહિ, ક્ષણક્ષણ યૌવનને સંભાળ; નવયૌવનમાં ધર્મ કરી લે, દેવગુરુ પર ધરજે પ્યાર. ૬ મરવું એક દિન સોને નક્કી, મારું તારું કરવું ફેક; મારૂં તારું સ્વપ્નની બાજી, જાણી મેહની વૃત્તિ રક. ૭ નકામા ખર્ચના લાખ, રૂપૈયા ના લગ્નમાં, તમારી કેમની વહારે ચઢ ઝટ જૈન બંધુઓ, કહો મિચ્છામિ દુક્કડે એ બનીને શુકની પેઠે નથી ત્યાં માફ પાપની, હૃદયની માફી જુદી છે. ૯ ખમ્યા પશ્ચાત રહે શાંતિ, થતી ના દ્વેષની વૃત્તિ; ખમાયા બાદ જ્યાં મિત્રી, ખમાવ્યું તે ખરૂં માનું. ૧૦ વિગેરે વિગેરે. For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) સ. ૧૭૩ માં શ્રીમદ્ ભગવદ્ગીતાની શૈલિને અનુસરીને સ્વતંત્ર રીતે મહાકાય કમજોગ ગ્રંથ લખ્યો. તે ગ્રંથનું મેટર લો. મા. તિલકને માંડલેની જેલમાં તપાસવા માટે મોકલેલું; તે ઉપરથી લે. મા. તિલકે તેમના ઉપર એક 494 orelioy' 8: Had I known that you are writing Karmayoga I might not have written my Geeta Karmayoga-અર્થાત્ આપના કમળના પ્ર વાંચ્યાં; આ પ્ર મને પહેલાં મળ્યા હતા તે હું “ગીતાને કર્મયોગ જેલમાં લખત નહિ-મતલબ કે કર્મયોગનું લખાયું ઘણું વિશાળ અને ઉચ્ચ અભ્યાસથી ભરપૂર હતું. પ્રસ્તુત કર્મયોગની બીજી આવૃત્તિ છ વર્ષ પહેલાં મંડળ તરફથી પ્રકાશિત થઈ ગયેલી છે. આ કર્મયોગ ગ્રંથમાં ગૃહસ્થને યોગ્ય લાકિક-લે કેત્તર કર્મો, સાધુ જીવનને યોગ્ય લકત્તર ક, જ્ઞાનયોગ અને કર્મ યોગને પરસ્પર સમન્વય, શારીરિક સંરક્ષણ, કસરતની ઉપયોગિતા, જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા, વીર કેમ બની શકાય? ઉદાર ભાવના કોને કહેવાય? મદશનેને સ્વદર્શનમાં ક્યાદવાદ દૃષ્ટિથી સમન્વય, ભગવદ્ ગીતાને સમન્વય, પુરુષાર્થની પ્રધાનતા, શુષ્ક આધ્યાત્મિક વૃત્તિને નિરાસ, છ આવશ્યકેમાં સાત નું અવતરણવિગેરે વિગેરે અનેક હકીકતેને લગભગ નવસે પાનામાં સમાવેશ છે. તેમાં સ્વરચિત કલેકે ૨૭૨ છે. વિવેચનમાંથી માત્ર ત્રણ નમુના આપની સમક્ષ રજુ કરું છું. (૧) અમુક શાસ્ત્રમાં અમુક ક્યિા કહી છે તે સત્ય છે અને અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા કહી છે તે અસત્ય છે-એમ માની લેશ ન કરતાં For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૪ ) જેનાથી સવ પ્રકારે શુભેાન્નતિ થાય તે ક્રિયાએને સ્વાધિકાર કરવા તરફ લક્ષ્ય દેવુ' અને તત્ત્વ કેવલીગમ્ય રાખવું. (ર) ને શુષ્ક નિવૃત્તિ પ્રધાનતાને જૈન કામ વળગી રહેશે તે અંતે એ પરિામ આવશે કે જૈન કામ પેાતાનું નામ નિશાન દુનિયામાં રાખી શકશે નહિ. (૩) સ’કુચિત દૃષ્ટિવાળા કમન્યેાગીઓ કરતાં વિશાળ ષ્ટિવાળા કમ યોગીએ પ્રકટાવવાની ઘણી જરૂર છે; રાજકીય માઅતેમાં ચાણાય જેવા ચતુર, રાજાએમાં કુમારપાળ અને અકબર તથા અશાક જેવા, વિદ્વાનેામાં શ્રીમદ્ હરિભદ્રસૂરિ, હેમચ’દ્રા ચાર્ય અને ઉ. યોાવિજયજી જેવા ક્રમ ચોગી પ્રકટાવવાની જરૂર છે. સવજ્ઞ શ્રી મહાવીર પ્રભુના સત્યધમના વિચારોને આજની દુનિયામાં ફેલાવી દે તેવા કમચાંગી પ્રકટાવવાની જરૂર છે. આ રીતે ક્રમયેાગના વિશાળ ગ્રંથમાંથી માત્ર ત્રણ નમુના તરીકે એમના વિચારો આપવામાં આવ્યા છે તે ઉપરથી ખ્યાલ આવશે કે લગભગ મેતાલીશ વર્ષ પહેલાં એમના વિચારા કેટલા વિશાળ દૃષ્ટિવાળા હતા ! તેએ દરરોજ આસન અને પ્રાણાયામ કરતા–એ રીતે એમણે યોગસાધના કરી હતી, ચાગના અભ્યાસ વધારી For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) ગદીપક, વાગવિદ્યા વિગેરે ગ્રંથ રચ. એ મહાન યોગીએ આષ દૃષ્ટિથી બેંતાલીસ વર્ષ પહેલાં ભવિષ્ય ભાખ્યું છે કે —રાજ સકળ માનવ થશે. રાજ ન અન્ય કહાવશે; એક ખંડ બીજા ખંડની ખબર ઘડીકમાં આવશે. ભજનપદ સંગ્રહમાં કળિકાળમાં શું શું બનશે તે ઉપર કાવ્યોનો ભિન્ન ભિન્ન રાગે અને દેશમાં અખંડ પ્રવાહ વહેતે રહે છે. શ્રેણિક સુબેધ, પ્રિયદર્શના સુબોધ, સુદર્શન સુબેધ, જીવક સુબોધ, વિગેરે શ્રી મહાવીર પરમા-- ત્માએ આપેલા બધાને કાવ્યોમાં પુષ્કળ રીતે ઉતાર્યા છે. અને તે પણ સાદાં છતાં અધ્યાત્મ તત્વથી ભરપૂર અને લેકચ્યું છે. સં. ૨૦૧૦ માં એમના આનંદઘન પદસ ગ્રહ ભાવાર્થ ૨૫ વિશાળકાય ગ્રંથની ત્રીજી આવૃત્તિ સંશોધિત થઈને સચિત્ર બહાર પડેલી છે; એ મહાન ચગીનું એમણે ઘણુ દિવસ ધ્યાન ધરીને અધ્યયન કર્યું અને પછી અવ દુમ ગમન જે જો વિગેરે વિગેરે ૧૦૮ પદેનું વિવેચન લખવા માંડયું-એ ચગીના લાંબા વખતના ધ્યાન પછી હું તેમના પને ભાવાથ અપાશે પણ સમજી શકે. છે?—એમ શ્રી બુદ્ધિસાગરજી જણાવે છે. જે વિચારો તે, ગ્રંથમાં તેમણે દર્શાવ્યા છે તેના વિચાર કણિકાઓના ત્રણ નમુના આપની સમક્ષ રજુ કરું છું. (૧) જ્યારે જ્યારે જૈન ધર્મ પાળનારાઓમાં એકાંત જહેવા દને ગાડરીએ પ્રવાહ વધી પડે છે અને અધ્યાત્મ જ્ઞાનને દાબી દેવામાં આવે છે તે વખતે સગદ્વેષનું જોર વધવા માંડે છે, ધર્મક્રિયાઓમાં પણ મતમતાંતર For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૬) પડે છે, લેકે કષાયોની ઉદીરણા કરીને ધમાધમ કરી મુકે છે તેવા વખતે પુષ્કરાવત મેઘવડે જગમાં શીતળતા પ્રસરાવનારા અધ્યાત્મજ્ઞાનીઓ પ્રકટે છે; પ્રત્યેક બે શતકના અંતરે અધ્યાત્મ માગ અને ડ્યિામાગને ઉદ્ધાર કરનારા મુનિજને પ્રકટી નીકળે છે. અઢારમાં શતકમાં વિદ્વાન સંતે ઘણા હતા; જ્ઞાનની જાહોજલાલી હતી, પરંતુ ત્યાર પછી અધ્યાત્મજ્ઞાન તરફ સાધુજનેનું લક્ષ્ય ઓછું થઈ ગયું; તેમજ યિામાં પણ શિથિલતા આવી. ગચ્છના કલેશ, સંકુચિતતા વિગેરે દેશે પ્રકટી નીકળ્યા હતા. તે વખતે મુખ્યતાએ અધ્યાત્મ જ્ઞાનના ઉદ્ધારક તરીકે શ્રીમદ્ આનંદઘનજી અને ક્રિયા માગ અને જ્ઞાન માગના ઉદ્ધારક તરીકે શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પ્રકટયા. (૨) પા. ૧૫૫ માં એમની આર્ષદૃષ્ટિએ ભવિષ્ય ભાખ્યું છે કે “વેદ તથા શ્રાદ્ધ ધર્મના સિદ્ધાંતને ફેલાવે થવા માંડશે કે તુરત દુનિયાનું લક્ષ્ય જૈન શાસો જોવામાં ચોટશે અને જૈન શાસ્ત્રોની અહિંસા અને અનેકાંત શેલિથી દુનિયા ઉપર જૈનધામરૂપ સૂયનાં કિરણે ફરીથી એકવાર પડશે અને દયાને સિદ્ધાંત સર્વત્ર ફેલાશે. જૈન ધર્મની પડતી હાલ છે તેમ કેટલાકને લાગતું હશે પણ કેટલાંક વર્ષો પછી યુગપ્રધાને જન્મ લેશે, જૈન ધર્મના ઉચ્ચ સિદ્ધાંતને પૃથ્વીમાં ફેલાવશે અને જૈન તત્વજ્ઞાનનો પ્રકાશ થતાં ખરા જેનો પ્રો . For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૭) (૩) સાધુજને પરસ્પર ગચ્છની તકરારેથી ધર્મનાં યુદ્ધો કરી કલેશ કરે તે રાગ અને દ્વેષમાં ફસાતા જાય અને મમતાના ચોગે કલેશનાં એવાં બીજ વવાય કે કદી દરેક ગ૭વાળાઓ શુદ્ધ પ્રેમથી મળી શકે નહિ. દરેક ગચ૭વાળાનું કઈ કઈ અપેક્ષાએ શું શું કહેવાનું છે તે પ્રથમ સમજ્યા વિના પિતાના પકડેલા મમવથી ધમધમા કરવી જોઈએ નહિ અને એ નહિં કરનાર આત્મપ્રભુની પ્રાપ્તિના અધિકારી બને છે. આટલી હકીકત આપની સમક્ષ નિવેદન કર્યા પછી ગત વર્ષમાં ખેદજનક ગંભીર બીના બની છે કે આપણા ચારિત્ર્યશીલ સાધુજને કે જેમનાથી શાસનનો ઉદ્ધાર અને શાસનની રક્ષા થવાની છે–તેવું આપણે માનીએ છીએ-તેમનું સમેલન અમદાવાદમાં થઈ ગયું હતું પણ મમત્વના પરિણામે નિષ્ફળ ગયું છતાં ઉપરોક્ત આ. ભ. શ્રી બુદ્ધિસાગરજીના ભવિષ્યકથન પ્રમાણે જરૂર શ્રમણુસંઘ સંગઠિત થઇ સહકાર પ્રકટાવશે પિતાની ભૂલ સહુ કેઈ સમજી જશે તેમજ સંગઠનબળ ઉભું કરી, જૈન શાસનની ઉન્નતિ તેમના જ હાથે શ્રી ચતુર્વિધ સંધદ્વારા થશે એવી આશા રાખીએ. ચતુર્વિધ સંઘની કુશળ વ્યક્તિઓ એકાંત નિયતિવાદનું અવલંબન ન લેતાં બગડી બાજી સુધારીને શાસન ઉન્નતિ માટે તમામ પ્રયત્ન કરે. કેમકે વીર પ્રભુનું શાસન એકવીશ હજાર વર્ષ સુધી રહેવાને શાસ્ત્રીય ઉલેખ છે તે ચડતી પડતીના અંધકારમાંથી પાણી હર્શનના પ્રયતનું સૂચક છે. For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૮) સ્વ. પૂ. બુદ્ધિસાગરસૂરિજીએ પાલીતાણું જૈન રુકુળ કમીટીનું સર્જન કર્યુ હતું અને ગુરૂકુળની ઉન્નતિ માટેની એમની તમન્ના ઘાણ હતી. એઓશ્રી ગુરુકુળની ઉન્નતિ માટેની પ્રેરણાના અનેક રીતે સહાયક હતા. વ. પૂ. મુ. શ્રી ચારિત્ર વિજયજી (કચ્છી) એ પેલા બીજને એમણે સિંચન કરાવ્યું હતું, અત્યારે વાલકેશ્વરમાં બિરાજતા પૂ. સુ. શ્રી જિનભદ્રવિજયજી મહારાજ કે જેઓ ગૃહસ્થાવસ્થામાં શેઠ જીવણચંદ ધરમચંદ હતા, તેઓ તથા 2ઠ ફકીરચંદભાઈ કેસરીચંદ અને શ્રી લલ્લુભાઈ કરમચંદ વિગેરે સાથે મળીને સ્વ. પૂ. આચાર્યશ્રીએ ગુરુકુળ માટેની સંગીન વ્યવસ્થા કરી. એમના એ ઉત્તમ ગુણેની કદર કરી ગુરુકુળ કમીટીએ એમની પ્રતિમાનું સ્થાપન કરવાને ઉચિત નિર્ણય કરેલ. જેથી શેઠ જેસંગભાઈ જગજીવનદાસ (પાટણવાલા) તરફથી તેમની મૂતિ બનાવવાવવામાં આવી અને તાજેતરમાં (વૈ. સુ. ૬) તેની સ્થાપના સ્વ. આચાર્યશ્રીના શિષ્ય તરફથી વાસક્ષેપ પૂર્વક જૈન ગુરુકુળમાં કરવામાં આવી છે. અમદાવાદ મધ્યે શેઠ લલ્લુભાઈ રયજી જૈન બેડી ગની સ્થાપના પણ તેઓશ્રીથી થઈ છે. જીવકપ્રબોધ, અધ્યાત્મગીતા, આત્મસ્વરૂપ, આત્મસમાધિ અને પરમામદશન. પાંચ નાના ગ્રંથોનું ભાષાંતર થયેલ છે જે પૂ. આ. શ્રી અદ્ધિસાગર સૂરિએ કરેલ છે. તે સંશોધન થયેથી હવે પછી મંડલ તરફથી છપાશે. બંધુ, આપના સમક્ષ પૂ. આ. શ્રી બુદ્ધિસાગરજીની “સત્ય શિવ સુદર રૂપ સાહિત્યસૃષ્ટિની સંક્ષિપ્ત હકીકત નામો For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨). સાથે રજુ કરી પણ તે વાંચવાની અને તે પછી તદનુસાર યથાશક્તિ વર્તન કરવાની આપણામાં આટલાં વર્ષો પછી પણ તમન્ના આ યંતી પ્રસંગે થશે? યંતીની સાર્થકતા ત્ર ભાષણમાં નથી પરંતુ તેમણે કરેલા અથાગ પ્રયત્નને આપણુ આત્મા સાથે સંલગ્ન કરી, પુસ્તકોનું વાચન કરી અમલમાં મુકવા માટેની છે-અ આપ સહુને પુનઃ પુનઃ નિવેઇન કરવા રજા લઉં છું, એમના અનેક ગુણોનું વર્ણન આપણે અપબુદ્ધિ કેટલું કરી શકે? જૈનશાસન, સમાજ, સંઘ, અને રાષ્ટ્રની ઉન્નતિ માટે એમની કલમ વ્યાવહારિક અને આધ્યાત્મિક જીવન જીવવાની ચેજના પૂર્વક પ્રત્યેક ગ્રંથમાં આરોહઅવરહથી સુમધુર લાગતી-લાંબા લાંબા વાક અને કવનથી પ્રવાહ રૂપે ચાલી આવતી-દેખાય છે, એ એમના ગ્રંથોના વાચનથી જ ખબર પડશે. એમના ગ્રંથો અને એમનું સંયમી ચિગિક જીવન ચતુર્વિધ સંઘને માટે માગદશક છે. તેમના સંદેશને શી રીતે વહેતે રાખ તે આપણે–તેમના જીવનમાંથી સાર ગ્રહણ કરી–પ્રત્યેક વ્યક્તિએ પ્રગતિ કરવાની છે; જૈન કન્ફરન્સના અધિવેશને અંગે તેમણે અનેક વખત ગેય કાવ્ય રચેલાં છે; સ્વામિવાત્સલ્યની વિશાળ વ્યાખ્યાવાળાં તેમનાં અનેક કાવ્ય તેમજ સાભ્રમતી અને આંબા વિગેરેનાં કુદરતી કાવ્યું પ્રકટાવી તેમાંથી બેધ લેવા લાયક અધ્યાત્મરસ ઉત્પન્ન કર્યો છે આ રીતે જૈન જૈનેતર જગને શુભ પ્રવૃત્તિમય બનાવી મોક્ષમાર્ગ સન્મુખ કરવા માટેના નવીન વિચારેના For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૦ ) છે અને સ'યમી-ચગી જીવન દીવાદાંડીરૂપે તેઓશ્રી બન્યા જીવી ગયા છે. જરૂર તેઓ પૂર્વ જન્મના સંસ્કારોથી સમૃદ્ધ Born Ascetic, Born Poet, a Born Author gal. અર્થાત્-જન્મ જન્માંતરની ચૈાગી, કવિ અને લેખક તરીકેની તૈયારી કરીને આવેલા હતા. એમના સ્વગવાસ સ. ૧૯૮૧ માં વિજાપુરમાં જેઠ વદ ૩ એમનીજ જન્મભૂમિમાં સમાધિમય સ્થિતિમાં થયા. એએશ્રી અક્ષરદેહે અમર છે. તેના અગ્નિસંસ્કાર સમયે અમદાવાદ-પાટણમહેસાણા-મુંબઇ અને વિજાપુરના નજીકના ઘણા ગામાના જૈન બધુએ મોટા પ્રમાણમાં હાજર હતા. જૈન જૈનેતર સવ' કામાએ સ્મશાન યાત્રામાં ભાગ લીધા હતા. તેઓના જન્મ જે ઘરમાં થયેલ તેનાથી માત્ર દશેક મીનીટના છેકેસ્ટેશન તરફ ખાળ વચ્ચે ઘેાડીઆમાં ઝુલ્યા હતા તે ખેતર પાસેજ, જ્યાં કાર્તિકી પુનમે પટયાત્રા થાય છે, ત્યાં અગ્નિ સસ્કાર કરવામાં આવ્યે હતેા. આ સ્થળે ભવ્ય સમાધિ મંદિર થયેલ છે. જૈનાને ઉતરવા મકાના થયેલ છે-બીજી દેરીઓ પણ થયેલ છે. વિજાપુર ગામમાં માંટા ઉપાશ્રય પાસે જ્ઞાનમદિર થયેલ છે જેમાં તેઓશ્રીના વિશાળ પુસ્તક સંગ્રહ સ ંઘને ભેટ અપાયેલ તે રખાયા છે, અને સાથે મંડળના પુસ્તકો રાખવા અધ્યાત્મજ્ઞાનભુવન આ વર્ષે તૈયાર થયેલ છે. સ્થપાઈ છે તઉપદેશથી ઘણી જગ્યાએ પાઠશાળાએ સ્થપાઈ છે તથા તેઓના હસ્તે મુંબઈ પાસે અગાસી તીથમાં જિન મદિરની પ્રતિષ્ઠા તથા મહુડી-સ’ધપુર વગેરે કેટલાક સ્થાનામાં જૈન મરિની પ્રતિષ્ઠા થયેલ છે. For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) જૈનશાસન જયવંત વતે છે. શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાય, શ્રી બમ્પ ભટ્ટીરિ, શ્રીમદ્ આનંદઘનજી, શ્રી યશોવિજયજી ઉપાધ્યાય, શ્રી વિજયાનંદ સૂરિજી, શ્રી વિજયનેમિસૂરિજી, અને શ્રીમદ બુદ્ધિસાગરજી જેવા અનેક મહાન આત્માઓને પ્રાદુર્ભાવ થતે આવ્યો છે, જેથી વીરશાસન એકવીશ હજાર પયત અવિચલ રહેશે એ નિર્વિવાદ સત્ય છે. ઉપસંહારમાં આજે એમની ૩૪મી સ્વર્ગવાસ તિથિએ એમને વંદનાંજલિ આપી આપણે યત્કિંચિત્ કૃતાથS થઈએ અને એક વિદ્વજનના શબ્દોમાં કહીએ કે જે મહા પુરૂષની જીવન-ગાથાના અમે આજે ગુણગાન ગાઈ રહ્યા છીએ તે માર્ગે જવાની મહાન શાકતનું સમસ્ત સમાજને ભાન થાય.—માતે સ્વ. બુદ્ધિસાગરસૂરિજીએ શ્રી સંઘને આપેલા નીચેના મંગલમય આશીર્વાદ સાથે પ્રસ્તુત વકતવ્ય હું પૂર્ણ કરૂં છું. સવ વિશ્વમાં શાંતિ પ્રકા, થાઓ લેકેનું કલ્યાણ; સર્વ લેકમાં સત્ય પ્રકાશે, દિલમાં પ્રકટે શ્રી ભગવાન, શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામે, છ પામે મંગલ માળ; આત્મિક ગદ્ધિ સિદ્ધિ પામે, પામી મહાવીર આતમ લાલ, જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકટ થયેલા ૧૧૨-ગ્રંથ. ૦ ૦ ૧૨-૦ + ૦ ૦ ૧ અાત્મવ્યાખ્યાનમાળા ૦ ૨ ભજનસંગ્રહ ભાગ ૨ જે. ૦-૮-૦ ૩ ભજનસંગ્રહ ભાગ ૩ જે ૦-૮-૦ ૦ ૪ સમાધિશતકમ ૦-૮-૦ ૦ ૫ અનુભવપશ્ચીશી ૦-૮-૦ ૦ ૬ આત્મપ્રદીપ ૦-૮૦ ૦ ૭ ભજન સંગ્રહ ભાગ ૪ થે. ૦-૮૦ ૮ પરમાત્મદર્શન ૯ પરમાત્મજ્યતિ (આવૃત્તિ ૨ ) ૨-૮-૦ ૧૦ તત્વબિંદુ ૦-૪-૦ ૦ ૧૧ ગુણાનુરાગ (આવૃત્તિ બીજી) ૦-૧–૦ ૦ ૧૨-૧૩ ભજન સંગ્રહ ભા. પ તથા તવ જ્ઞાનદીપિકા-૬-૦ ૦ ૧૪ તીર્થયાત્રાનું વિમાન (આ. ત્રીજી) ૦-૮-૦ ૦ ૧૫ અધ્યાત્મભજન સંગ્રહ ૦-૬-૦ ૦ ૧૬ ગુરુબાધ (આ. બીજી) ૦–૮–૦ + ૧૭ તત્વજ્ઞાનદીપિકા (આ. ૨) ૦-૧૦-૦ ૦ ૧૮ ગહેલી સંગ્રહ ભા. ૧ (આ. ૨) ૦-૬-૦ ૦ ૧૯-૨૦ શ્રાવકધર્મસ્વરૂપ ભા. ૧-૨ ૦-૨–૦ ૦ ૨૧ ભજનપદ સંગ્રહ ભાગ ૬ ઠ્ઠો. ૦-૧૨-૦ ૦ ૨૨ વચનામૃત. ૦-૧૪-૦ ૨૩ એગદીપક (આ. ૨) + ૨૪ જેને અતિહાસિક રાસમાળા ૩-૦- ૧-૦-૦ For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૩) ૨૫ આનંદઘનપદ સંગ્રહ ભાવાર્થ (આ. ૩) ૧૨-૮૯ ૨૬ અધ્યાત્મશાંતિ (આ. જેથી) ૦-૧૨-૦ ૦ ૨૭ કાવ્યસંગ્રહ ભાગ ૭ મે ૦–૮–૦ + ૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ૦-૩-૦ ૦ ૨૯ કુમારપાલ (હિંદી) ૦-૬-૦ ૦ ૩૦ થી ૩૪ સુખસાગર ગુરુગીતા ગ્રન્થ ૫. ૦-૪-૦ ૩૫ પદ્રવ્યવિચાર (આવૃત્તિ ૩) ૩૬ વિજાપુર વૃત્તાંત ન્હાનું ૦-૪-e ૩૭ સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય ૦-૬-૦ ૩૮ પ્રતિજ્ઞા પાલન ૦-૫-૦ ૦ ૩૯-૪૦-૪૧ જૈનગચ્છમતપ્રબંધ, સંઘ પ્રગતિ, જેન ગીતા . ૧-૦-૦ ૪૦ સંઘપ્રગતિ (આ. ૨ જી) ૧–૦-૦ ૦ ૪૨ જેનધાતુપ્રતિમા લેખ સંગ્રહ ભા. ૧ ૧-૦-૦ ૦ ૪૩ મિત્રમંત્રી -૮• ૪૪ શિપનિષદ ૦–૨–૦ + ૪૫ જેનેપનિષદુ ૦-૨–૨ ૦૪૬-૪૭ ધાર્મિક ગદ્યસંગ્રહ તથા પત્ર સદુપદેશ ભા. ૧, ૩-૦૦ ૪૮ ભજન સંગ્રહ : ૮ ૪૯ શ્રીમદ્દ દેવચંદ્ર ભા. ૧ (આ. ૨) ૨-૮-૦ ૪૯ શ્રીમદ દેવચંદ્ર ભા. ૧ ના ચાર કટકા જુદા પાકો બાધેલા. ૧-દેવચંદ્ર ચોવીસી રૂ. બા, -નય ચક્રસાર રૂ. ના, ૩-કર્મગ્રન્થ રૂ. માર ૪-વિચાર રત્નસાર રૂ. ૧૫, For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૪) : ૫૦ કરોિગ (આ. ૨ ) ૧૨-૮-૯ ૫૧ આત્મદર્શન ૦-૧૦-૦ પર ભારતસહકાર શિક્ષણ કાવ્ય ૦-૧૦૦૦ ૫૩ શ્રીમદ્દ દેવચંદ્ર ભા. ૨ (આ. ૨) B ૨-૮-૦ પ૪ ગર્લ્ડલી સંગ્રહ ભા. ૨. (આ. ૨) ૦-૬-૦ ૫૪ ગહેલી સંગ્રહ ભા. ૧-૨ ભેગા પાકા બાંધેલા ૦-૧૨૫૫ કમપ્રકૃતિટીકા ભાષાંતર ૩-૦-૦ પ૬ ગુરુગીત ગહું લીસંગ્રહ ૦-૧૨-૦ ૫૭-૫૮ આગમસાર અને અધ્યાત્મગીતા, (આ. ૨) ૦-૬-૦ ૫૯ દેવવંદન સ્તુતિ-સ્તવન સંગ્રહ • ૧-૪-૦ ૬૦ પૂજા સંગ્રહ ભા. ૯ 8 ૧-૮-૦ ૬૧ ભજનસંગ્રહ ભા. ૧૦ B ૧-૦-૦ ૬૨ ભજનપદસંગ્રહ ભાગ ૧૦ ૧-૦-૦ ૬૩ પત્રસદુપદેશ ભાગ ૨ B ૧-૮-૦ ૬૪ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૨ ૧-૦-૦ હ૫ જૈનદષ્ટિએ ઈશાવાસ્યપનિષદ્ ભાવાર્થ વિવેચન૧-૦-૦ ૬૬ પૂજાસંગ્રહ ભાગ ૧-૨ ૨-૦-૦ ૬૭ ૨નાત્રપૂજા, ૦–૨– ૬૮ શ્રીમદ દેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર -જ-૦ ૬૯-૭૨ શુદ્ધોપચેગ વિ. સંસ્કૃત ગ્રંથ : B ૦-૧૨-૦ ૭૩-૭૭ સંધકર્તવ્ય વિ. સંસ્કૃત ગ્રંથ ૫ ૦-૧૨-૦ ૭૮ લાલા લાજપતરાય અને જૈન ધર્મ ૦-૪૭૯ ચિન્તામણિ –– ૮૦-૮૧ જૈનધમ અને ખ્રીસ્તી ધમને મુકાબલે તથા જૈન પ્રીતી સંવાદ ૧-૦-૦ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra - ૮૨ સત્યસ્વરૂપ - ૮૩ ધ્યાન વિચાર www.kobatirth.org (૧૩૫) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ આત્મશક્તિપ્રકાશ (આ. ૨) ૮૫ સાંવત્સરિક ક્ષમાપના (મા. ૩) ૮૬ આત્મદ'ન ( મણિચંદ્રજી કૃત સયાનુ વિવેચન ) ૦ ૮૭ જૈનધાર્મિક શકાસમાધાન ૦ ૮૮ કન્યાવિક્રયનિષેધ + ૮૯ આત્મશિક્ષા ભાવના પ્રકાશ ૯૦ આત્મપ્રકાશ (ત્રીજી આવૃતિ) ૦ ૯૧ શેકિવનાશક ગ્રંથ + ૯૨ તત્ત્વ વિચાર ૯૩–૯૭ અધ્યાત્મગીતા વિ. સાંસ્કૃત ગ્રંથ ૫B ૦ ૯૮ જૈનસૂત્રમાં મૂર્તિ પૂજા + ૯ શ્રી યશેવિજયજી નિધ ૧૦૫ મુદ્રિતન વે. ગ્રન્થગાઈડ B ૧૦૬ કાવલિ-સુખાધ B + ૧૦૭ સ્તવનગ્રહ (દેવવંદન સહિત) + ૧૦૮ પત્ર સદુપદેશ ભાગ ૩ 0-8-0 For Private And Personal Use Only -૮-૦ 0.98-0 ૭-૭-૦ ૫-૦-૦ 0-2-0 -૬-૦ ૧૦=૦ 3-0-0 ૦-૬-૦ +૧૦૦ ભજનપદ સંગ્રહુ ભાગ ૧૧ B ૦-૧૨-૦ ૧૦૧ ભજનપદું સ'. ભા. ૧, ૨ (આ. ૪ થી) ૨-૮-૦ + ૧૦૨ ગુજરાત બૃહદ્ વિજાપુર વૃત્તાંત ૧-૪-૦ ૧૦૩-૪ શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવન ચરિત્ર તથા દેવવિલાસ 01710 -૪-૦ ૦-૪-૦ ૦-૬૦ ૦-૧૨-૦ ૧-૮-૦ -૪-૦ Q-20-0 0-3-0 Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૬) ૧૯ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર સ્મારક ગ્રંથ B ૦-૧૨ ૧૧૦ પ્રેમગીતા સંસ્કૃત ૦-૬-૦ ૧૧૧ ચોગનિષ્ઠ આચાય_શ્રીમદ્ બુદ્ધિસાગર ' સૂરિજીનું વિસ્તૃત જીવનચરિત્ર ૧૧-૦-૦ ૧૧૨ અધ્યાત્મસાર ૦-૧૨૦ ૧૧૩ આંતર જ્યોતિ ભા. ૧ ૫-૦-૦ ૧૧૪ આ ભા. ૨ પ-૦-૦ ૦ આ નિશાનીવાલા ગ્રન્થ સીલકમાં નથી + = + ઇ ૧૫ ૨૫ નકલ છે. આ સિવાય નિશાની વગરના ગ્રન્થ ૧૦૦ થી વધુ નકલ શીલક છે.. મુદ્રા જાદવજી પીતાંબર કાકર, ઉષા પ્રિન્ટરી (પ્રાઈવેટ) લી. દેવારણ મેનન, વિવાદાર રેડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨. ગા -ગૌતમલાલ એ. શાહ. શ્રી આધ્યાત્મિક જ્ઞાન પ્રસારક મંડળ ૩૪૭, કાલબાદેવી રોડ, મુંબઇ ૨. For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - વીરસ્ય ભૂષણમ્ ક્ષમા આ ગ્રંથમાં કાના-માત્રાદિના ટાઈ, કેટલીક જગ્યાએ ] બરાબર ઉઠેલ નથી, તથા કાળજી રાખવા છતાં કેટલીક ભૂલે રહી જવા પામી છે તે સુ ધ્યાન આપી સુધારી વાંચે તેવી | વિજ્ઞપ્તિ છે. - - - - - - - શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફ થી પ્રકટ. થયેલ ગ્રન્થો મળવાનો ઠેકાણાં. - - - - - - - - (1) શ્રી બુદ્ધિ સાગરજીસૂર જૈન જ્ઞાનમંદિર શ્રી વિજા પુર (ગુજરાત) 2) શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-મુંબઇ ઠેઠ 3417_ | કાલબાદેવી રોડ મુંબઈ, 2, ( 3 ) શ્રી મેઘ aa જ પુસ્તક ભંડાર–ઠે ગાડીજીની ચાલ કીકાસ્ટ્રીટ-મુંબઈ, 2, (4) શ્રી અમૃતલાલ શક ર દ હીરાચદ-શ્રી અમદાવાદ | ઠે, ઝવેરીવાડું-અાંબલી પાળ ઉપાશ્રય પાસે. ( 5 ) શ્રી. સોમચ દ ડી. શાહે, પાલીતાણા ( સૌરાષ્ટ્ર ) અને જાણીતા બુકસેલર પાસેથી. - - - - - - - - For Private And Personal Use Only