Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan
Catalog link: https://jainqq.org/explore/008238/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનસ્વભાવ અને શેયસ્વભાવ આત્માના જ્ઞાનસ્વભાવનો તથા યપદાર્થોના વ્યવસ્થિત ક્રમબદ્ધ પરિણમનનો નિર્ણય કરાવી જ્ઞાયક સ્વભાવ તરફ લઈ જનાર પૂજ્ય શ્રી કાનજી સ્વામીના ખાસ પ્રવચનોનો સંગ્રહ કુલ પ્રવચનો ૧૩ [ ભાગ પહેલો પ્રવચન ૧ થી ૮ * ભાગ બીજો પ્રવચન ૧ થી ૫] -:- પ્રકાશક –:શ્રી કહાનગુરુ સસાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ -:- જ્ઞાન પ્રચાર કમીટી –:શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, રાજકોટ ૫, પંચનાથ પ્લોટ, રાજકોટ. This shastra has been kindly donated by Anant Mohanlal Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Gnaan Svabhaav ane Gney Svabhaav is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન આજથી ચોત્રીસ વર્ષ પહેલાં એટલે વીર સંવત ૨૪૮૦-૮૧માં પૂજ્ય ગુરૂદેવશ્રીએ શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્રની ગાથા ૩૦૮ થી ૩૧૧ તથા તેની ટીકા ઉપર ““સર્વજ્ઞતા'' અને ક્રમબદ્ધ પર્યાય જેવા અતિશય અગત્યના વિષય ઉપર આત્મા શાયક છે તથા ક્રમબધ્ધ પર્યાયના સિદ્ધાંતને લક્ષમાં રાખીને એકધારા તેર પ્રવચનોની જે અદભૂત અમૃતધારા વરસાવી તે ખરેખર મુમુક્ષુઓના મહાન સદભાગ્ય છે આત્માના અતીન્દ્રિય સુખને સ્પર્શીને બહાર આવતી પૂ. ગુરુદેવશ્રીની સુમધુર વાણી દુનિયાના દુ:ખી જીવોને સુખનો માર્ગ દેખાડે છે. મુંઝાયેલા માનવીને મુક્તિની પ્રેરણા જગાડે છે. અને જૈન શાસનના ઉંડા હાર્દને સ્પષ્ટપણે સમજાવીને મુમુક્ષુ જીવોને નવી જ દષ્ટિ તરફ દોરી જાય છે. - ઉપરોક્ત પ્રવચનો ““આત્મધર્મ'માં કમસર પ્રકાશિત થયેલ હતા અને ત્યારપછી આ પ્રવચનો ““જ્ઞાનસ્વભાવ ઔર શેયસ્વભાવ'' નામથી હિન્દીમાં પ્રકાશિત થયેલ જેની ચાર આવૃતિઓ બહાર પડી ચુકેલ છે. ગુજરાતી સમાજમાં મુમુક્ષુઓને પરમાગમાં રહેલા સુક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વયં સમજવાં ઘણા જ કઠિન છેઆ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલાં પ્રવચનો પુસ્તકરૂપે પ્રકાશવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર પરમાગમનાં અતિગૂઢ રહસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને અધ્યાત્મરસિકોને આ પુસ્તક પોતાની આત્મસાધનામાં ઉપયોગી થશે. આ પુસ્તક પ્રકાશનમાં સંસ્થાને કિંમતી મદદ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ રાજકોટના મેનેજર આત્માર્થી ભાઈશ્રી શાંતિલાલ ગોપાલજી પટેલ તરફથી મળી છે પૂજ્ય ગુરુદેવશ્રીએ નિરૂપણ કરેલ તત્વ જેમાં જેમાં પ્રકાશન થવા પામ્યું છે તે પુસ્તકો તથા સામયિકોની માહિતી શ્રી શાંતિલાલ ગોપાલજી પટેલ પાસે એવી રીતે સંગ્રહીત છે કે જયારે જે માહિતી જોઈએ કે તુરત જ તેઓ આપી શકે છે આ કારણે આ અગાઉ પુસ્તકો જેમ કે જ્ઞાનગોષ્ઠી જ્ઞાયકભાવ વગેરે પુસ્તકોના પ્રકાશનમાં તેમની સારી સહાય મળી હતી “જ્ઞાયકભાવ' પુસ્તક પ્રકાશનમાં તો તેમણે પૂજ્ય ગુરુદેવશ્રીના ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉપરથી હસ્તલેખીત કર્યા આ રીતે ભાઈશ્રી શાંતિલાલ ગોપાલજી પટેલની પુસ્તક પ્રકાશનમાં ઘણા સમય થયા મદદ મલતી આવે છે તે બદલ આ સંસ્થા તેમનો ખુબ ખુબ આભાર માને છે. મુમુક્ષુભાઈ શ્રી દેવશીભાઈ કરમશી ચાવડાએ પ્રુફ સંશોધનનું કાર્ય કરી આપેલ છે તથા મુમુક્ષુભાઈ શ્રી મહેશભાઈ શાંતિલાલ શાહે આ પ્રકાશનમાં કિંમતી સેવાઓ આપી હતી તે બદલ આ સંસ્થા તેઓનો ખુબખુબ આભાર માને છે. આ પુસ્તક ચીવટપૂર્વક સુંદર પ્રીન્ટીંગ કરી આપવા બદલ જ્યોતિ પ્રીન્ટીંગ પ્રેસ રાજકોટનો પણ આ સંસ્થા આભાર માને છે. આ પુસ્તકની કિંમત રૂા. ૧૫ થવા સંભવ છે, તેમાં દસહજાર રૂપિયાથી વધારે દાનરાશિ મળેલ હોય, આ પુસ્તકની વેંચાણ કિંમત રૂ. ૮આઠ રાખવામાં આવી છે. દાતાઓની નામાવલિ તથા તેમના તરફથી મળેલ દાનરાશિની વિગત આ પુસ્તકમાં આપવામાં આવેલ છે. વૈશાખ શુદ-૨, સં. ૨૦૪૪, તા. ૧૮-૪-૮૮ શ્રી કહાનગુરુ સસાહિત્ય ગ્રંથમાળા પ્રકાશક સમિતિ-રાજકોટ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિષય ૧ ૨ ૬ ৩ ૩ ૪ ક્રમબદ્ધપર્યાયના ભણકાર. ૫ ८ ૯ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૦ આત્મા જ્ઞાયક છે. ક્રમબધ્ધપર્યાયનું વિસ્તારથી સ્પષ્ટીકરણ અને અનેક પ્રકા૨ની વિપરીત કલ્પનાઓનું નિરાકરણ પ્રવચન પહેલું અલૌકિક ગાથા ને અલૌકિક ટીકા જીવ અજીવનાં ક્રમબદ્ધ પરિણામ અને આત્માનો જ્ઞાયકસ્વભાવ. સર્વજ્ઞભગવાન ‘જ્ઞાયક, છે, ‘ કારક ’ નથી અ નુ ક્ર મ ણિ કા ભાગ પહેલો 6 કુંદકુંદ ભગવાનનાં મૂળ સૂત્રો અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા ગુજરાતી રિગીત ટીકાનો ગુજરાતી અનુવાદ જ્ઞાયકસ્વભાવ સમજે તો જ ક્રમબદ્ધપર્યાય સમજાય. આમાં જ્ઞાયકસ્વભાવનો પુરુષાર્થ છે તેથી આ નિયતવાદ નથી ભયનું સ્થાન નહિ પણ ભયના નાશનું કારણ જ્ઞાયકપણું' તે જ આત્માનો પ૨મ સ્વભાવ છે. ‘ રોગચાળો ’ નહિ પણ વીતરાગતાનું કારણ. અમુક પર્યાયો ક્રમે ને અમુક પર્યાયો અક્રમે-એમ નથી. પાના નં. ૧૨ ૨. ૧૩ ૩ ૩ ૪ ૧૫ ૧૬ ૪ ૫ ૫ ૬ ૧૧ ૬ ૬ ૧૪ ૧૭ ૧૮ ૧૯ ___? ૨૦ ૨૪ ૧ ૧ ૨ ૨ આવી સત્ય વાતના શ્રવણની પણ દુર્લભતા. ક્રમ અને તે પણ નિશ્ચિત. જ્ઞાનસ્વભાવનો પુરુષાર્થ, અને તેમાં એક સાથે પાંચ સમવાય. કાર્તિકી-અનુપ્રેક્ષા અને ગોમટ્ટસા૨ના કથનની સંધિ. એકવાર... આ વાત તો સાંભળ! રાગની રુચિવાળો ક્રમબદ્ધપર્યાય સમજ્યો નથી. ઊંધો પ્રશ્ન-‘નિમિત ન આવે તો?’ બે નવી વાત !–સમજે તેનું કલ્યાણ. આત્મા અનાદિથી જ્ઞાયકભાવપણે જ રહ્યો છે. કચિત્ ક્રમ-અક્રમપણું કઈ રીતે છે? કેવળીને માને તે કુદેવને ન માને. જ્ઞાયકસ્વભાવ. ક્રમબદ્ધ ન માને તે કેવળીને નથી માનતો. જ્ઞાનસ્વભાવ તરફ પુરુષાર્થને વાળ્યા વગર ક્રમબદ્ધપર્યાય સમજાતી નથી. 66 ,, Please inform us of any errors on rajesh@AtmaDharma.com જી ) ८ ८ ८ (૯ ૩ ૭ ૩ 8 8 8 × ૧૦ ૧૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭ ૧૧૧ ૩૩ ૩૪ ૨૫ પોતપોતાના અવસરોમાં પ્રકાશે છે. ર૬ “સ” અને તેને જાણનાર જ્ઞાનસ્વભાવ જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પાંચે સમવાય આવી જાય છે. ઉદીરણા-સંક્રમણ વગેરેમાં પણ કમ બદ્ધપર્યાયનો નિયમ. ૨૯ દ્રવ્ય સત, પર્યાય પણ સત્. ૩) જ્ઞાયકના નિર્ણય વિના બધું ભણતર ઊંધું છે. ““તો જ્ઞાયક છું.'' ૩ર બધું ફેરવીને આ વાત સમજવી પડશે. કમબદ્ધ પરિણમતા જ્ઞાયકનું અકર્તાપણું. પુરુષાર્થનો મોટો પ્રશ્ન. ૩પ “જ્ઞાયક’ અને ‘કારક'. પ્રવચન બીજું ૩૬ જેનો પુરુષાર્થ જ્ઞાયક તરફ વળ્યો તેને જ ક્રમબદ્ધની શ્રદ્ધા થઈ. ૩૭ સર્વશદેવને નહિ માનનાર. ૩૮ આત્માનું જ્ઞાયકપણું ન માને તે કેવળી વગેરેને પણ માનતો નથી. ૩૯ પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં, પુરુષાર્થ વાળાને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય થાય છે. ૪૦ “અનિયતનય” કે “અકાળનય' સાથે ક્રમબદ્ધપર્યાયનો વિરોધ નથી. ૪૧ જૈનદર્શનની મૂળવસ્તુનો નિર્ણય. ૪૨ હારના મોતીના દષ્ટાંતે ક્રમબદ્ધ પર્યાયની સમજણ અને જ્ઞાનને સમ્યફ કરવાની રીત. ૧૧ ૪૩ શાકભાવનું પરિણમ કરે તે જ ૧૨ સાચો શ્રોતા. જ્યાં સ્વછંદ છે ત્યાં ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા નથી, સાધકને જ ક્રમબદ્ધ પર્યાયની ખરી શ્રદ્ધા છે. ૧૨ ૪૫ આ સમજે તો બધા ગોટા નીકળી જાય. વજભીંત જેવો નિર્ણય. કેવળીની માફક બધાય જીવો જ્ઞાનસ્વરૂપ છે. નિમિત્ત તે ખરેખર કારક નથી પણ અકર્તા છે. ૪૯ જ્ઞાયકના નિર્ણયમાં જ સર્વજ્ઞનો નિર્ણય. ૧૪ ૫૦ પર્યાયમાં અનન્યપણું હોવાથી, પર્યાય પલટતાં દ્રવ્ય પણ પલટે છે, ઘટીના નીચલા પડની જેમ તે સર્વથા કૂટસ્થ નથી. ૫૧ જીવનું સાચું જીવતર પર દષ્ટિ અનુસાર ક્રમબદ્ધપર્યાય થાય છે. ૧૫ પ૩ ‘ જ્ઞાયક’ના લક્ષ વગર એક પણ ન્યાય સાચો ન આવે પદાર્થનું પરિણમન વ્યવસ્થિત કે અવ્યવસ્થિત ?' જીવ કે અજીવ બધાની પર્યાય ક્રમબદ્ધ છે, તેને જાણતો જ્ઞાની તો જ્ઞાતા ભાવપણે જ ક્રમબદ્ધ ઊપજે છે પ૬ અજીવ પણ તેની ક્રમબદ્ધપર્યાયપણે સ્વયં ઊપજે છે. સર્વે દ્રવ્યોમાં “અકાર્ય કારણશક્તિ.” પુદગલમાં કમબદ્ધપર્યાય હોવા છતાં ૫૯ ક્રમબદ્ધપર્યાય નહિ સમજનારની ૧૮ કેટલીક ભ્રમણાઓ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬) જીવના કારણ વગર જ અજીવની ક્રમબદ્ધપર્યાય. પ્રવચન ત્રીજું ૬૧ અધિકારની સ્પષ્ટતા. ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતાનો ક્રમ કયારે ચાલુ થાય ? અકર્તાપણું સિદ્ધ કરવા ક્રમબદ્ધ પર્યાયની વાત કેમ લીધી ? ૬૪ ક્રમબદ્ધ છે તો ઉપદેશ કેમ? વસ્તુસ્વરૂપનો એક જ નિયમ. જ્ઞાયકસ્વભાવની દષ્ટિ પ્રગટ કર્યા વિના, ક્રમબદ્ધપર્યાયની ઓથ લઈને બચાવ કરવા માંગે તે મોટો સ્વછંદી છે. ૬૭ અજર..પ્યાલા! ૬૮ ક્રમબદ્ધપર્યાયમાં ભૂમિકા અનુસાર પ્રાયશ્ચિતાદિનો ભાવ હોય છે. ૬૯ કમ-અક્રમ સંબંધમાં અનેકાન્ત અને સપ્તભંગી. અનેકાન્ત કયાં અને કઈ રીતે લાગુ પડે ? (સિદ્ધનું દષ્ટાંત) ૭૧ ટ્રેઈનના દષ્ટાંતે શંકા અને તેનું સામાધાન. ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા કોણ? ભાષાનો ઉત્પાદક જીવ નથી. ૭૪ જ્ઞાયકને જ જાણવાની મુખ્યતા ૭૫ “ઇબ્દોપદેશ !'ની વાત -કયો ઉપદેશ ઈષ્ટ છે? આત્માનું જ્ઞાયકપણું ને પદાર્થોના પરિણમનમાં ક્રમબદ્ધપણું. આવી છે સાધકદશા !–એક સાથે દશ બોલ. ૭૮ આ લોકોત્તર દષ્ટિની વાત છે. આનાથી વિપરીત માને તે લૌકિકજન છે. સમજવા માટે એકાગ્રતા. અંદર નજર કરતાં બધો નિર્ણય થાય છે. જ્ઞાતા સ્વ-પરને જાણતો થકો ઊપજે છે. ૩૬ લોકોત્તર દષ્ટિની વાત સમજવા માટે જ્ઞાનની એકાગ્રતા. સમકિતી નિર્મળ કમબદ્ધપર્યાયપણેજ ઊપજે છે. ક્રમબદ્ધ પરિણામમાં છ છ કારક. –આ વાત કોને બેસે ? કરે છતાં અકર્તા ' એમ નથી. જો કુંભાર ઘડાને કરે તો... ૮૮ “યોગ્યતા’ કયારે માની કહેવાય ? ૨૯ ૮૯ ક્રમબદ્ધનો નિર્ણય કરનારને અભાગ્ય’ હોય જ નહિ. સ્વાધીનદષ્ટિથી જોનાર-જ્ઞાતા. સંસ્કારનું સાર્થકપણું, છતાં પર્યાયનું કમબદ્ધપણું. ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા કોણ ? પ્રવચન ચોથું ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં સાત તત્ત્વોની શ્રદ્ધા. સદોષ આહાર છોડવાનો ઉપદેશ અને ક્રમબદ્ધપર્યાય-તેને મેળ. ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં જૈનશાસન આચાર્યદેવના અલૌકિક મંત્રો. સ્પષ્ટ અને મૂળભૂત વાત“જ્ઞાનશક્તિનો વિશ્વાસ.” ૭૨ ૭૩ $ 95 5. $ $ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૩ ૧૧૭ ૯૮ અહો ! જ્ઞાતાની કમબદ્ધ ધારા. ૯૯ જ્ઞાનના નિર્ણયમાં કમબદ્ધનો નિર્ણય, ૧OO “નિમિત્ત ન આવે તો?'...આમ કહેનાર માણસ નિમિત્તને જાણતો નથી. નિમિત્ત વિના ન થાય' એનો આશય શું? ૧૦૨ શાસ્ત્રોના ઉપદેશ સાથે ક્રમબદ્ધ પર્યાયની સંધિ. ૧૦૩ સ્વયં પ્રકાશી જ્ઞાયક. ૧૦૪ દરેક દ્રવ્ય “નિજ-ભવન’માં જ બિરાજે છે. આ વાત નહિ સમજનારાઓની કેટલીક ભ્રમણાઓ. ૧૦૬ “જ્ઞાની શું કરે છે –તે અંતરદૃષ્ટિ વિના ઓળખાય નહિ. ૧૦૭ બે લીટીમાં અદ્દભુત રચના ! ૧૦૮ અભાવ છે ત્યાં “પ્રભાવ” કઈ રીતે પાડે ? ૧૦૯ દરેક દ્રવ્ય પોતાની કમબદ્ધપર્યાય તદ્રુપ છે. ૧૧૮ ૪૬ ૧૧૨ વસ્તુનો કાર્યકાળ. નિષેધ કોનો? નિમિત્તનો નિમિત્તાધીન દષ્ટિનો ? યોગ્યતા અને નિમિત્ત. (બધા નિમિત્ત ધર્માસ્તિકાયવત્ છે.) દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન જાણ્યા વિના ભેદજ્ઞાન થાય નહિ. ૧૧૬ પર્યાયમાં જે તન્મય હોય તે જ તેનો કર્તા. જ્ઞાતા રાગનો અકર્તા નિશ્ચય-વ્યવહારનો જરૂરી ખુલાસો ૧૧૯ ક્રમબદ્ધપર્યાયનું મૂળિયું. ૧૨૦. ક્રમબદ્ધપર્યાયમાં શું શું આવ્યું? ૧૨૧ જયાં ચિ ત્યાં જોર. ૧૨૨ તદ્રુપ અને કદ્રુપ (જ્ઞાનીને દિવાળી, અજ્ઞાનીને હોળી.) ૧૨૩ –આ છે જૈનશાસનનો સાર! ૧૨૪ “–વિરલા બૂઝે કોઈ ?' પર ૧૨૫ અહીં સિદ્ધ કરવું છે-આત્માનું અકર્તાપણું. પ૩ ૧ર૬ એક 'નો કર્તા તે બે નો કર્તા નથી. ( જ્ઞાયકના અકર્તાપણાની સિદ્ધિ.) ૧૨૭ વ્યવહાર-કયો? અને કોને ? પ્રવચન છઠ્ઠ ૧૨૮ જ્ઞાયક વસ્તુસ્વરૂપ, અને અકર્તાપણું. ૫૪ ૧૨૯ દષ્ટિ પલટાવીને સમ્યગ્દર્શન પ્રગટ કરે તે જ આ ઉપદેશનું રહસ્ય સમજ્યો છે. પ્રવચન પાંચમું ૧૧) ક્રમબદ્ધપર્યાયે ઊપજતો જ્ઞાયક પરનો અકર્તા છે. ૧૧૧ કર્મના કર્તાપણાનો વ્યવહાર કોને લાગુ પડે ? પપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૭ ૬૮ ૧૫૦ ““–નિમિત્ત વિના....??' ૧૫૧ આ ઉપદેશનું તાત્પર્ય અને તેનું ફળ. પ્રવચન સાતમું ૧૩) જૈનધર્મની મૂળ વાત. ૩) “સર્વમાવતરઝિવે' ૧૩ર જ્ઞાનમાં પરને જાણવાની શક્તિ છે તે કાંઈ અભૂતાર્થ નથી. ૧૩૩ સર્વજ્ઞ-સ્વભાવનો નિર્ણય કરે તેને પુરુષાર્થની શંકા રહેતી નથી. ૧૩૪ નિર્મળ કર્મબદ્ધપર્યાય કયારે શરૂ થાય? ૧૩૫ “માત્ર દષ્ટિકી ભૂલ હૈ.' ૧૩૬ “પુરુષાર્થ' ઊડે નહિ...ને “દમ” પણ તૂટે નહિ. ૧૩૭ અજ્ઞાનીએ શું કરવું? ૧૩૮ એક વગરનું બધુંય ખોટું. ૧૩૯ પંચ તરીકે પરમેષ્ઠી, અને તેનો ફેંસલો. ૧૪) જીવના અકર્તાપણાની ન્યાયથી સિદ્ધિ. ૧૪૧ અજીવમાં પણ અકર્તાપણું. ૧૪૨ “–નિમિત્તકર્તા તો ખરો ને?' ૧૪૩ જ્ઞાતાનું કાર્ય. ૧૪૪ “અકાર્યકારણશક્તિ અને પર્યાયમાં તેનું પરિણમન. ૧૪૫ આત્મા પરનો ઉત્પાદક નથી. ૧૪૬ “બધા માને તો સાચું'-આ વાત ખોટી (સાચા સાક્ષી કોણ ?) ૧૪૭ “ગોશાળાનો મત ?' -કે જૈનશાસનનો મર્મ ? ૧૪૮ કર્તા-કર્મનું અન્યથી નિરપેક્ષપણું. ૧૪૯ સર્વત્ર ઉપાદાનનું જ બળ. ૧૫ર અધિકારનું નામ. ૧૫૩ “ક્રમબદ્ધ’ અને ‘કર્મબંધ’ ૭૦ ૧૫૪ “જ્ઞાયક” અને “ક્રમબદ્ધ' બંનેનો નિર્ણય એક સાથે ૧૫૫ આ વાત કોને પરિણમે ? ૧૫૬ ધર્મનો પુરુષાર્થ. ૧૫૭ ક્રમબદ્ધ 'નો નિર્ણય અને તેનું ફળ. ૧૫૮ આ છે સંતોનું હાર્દ. ૧૫૯ આ વાત સમજે તેની દષ્ટિ પલટી જાય. ૧૬૦ જ્ઞાયકસ્વભાવની દષ્ટિની જ મુખ્યતા. ૭૪ ૧૬૧ જેવું વસ્તુસ્વરૂપ, તેવું જ જ્ઞાન અને તેવી વાણી. ૭૫ ૧૬૨ સ્વચ્છદીના મનનો મેલ : નંબર ૧. સ્વછંદીના મનનો મેલ : નંબર ૨. ૧૬૪ સ્વચ્છંદીના મનનો મેલ : નંબર ૩. ૧૬૫ સમકિતીની અદ્દભુત દશા ! ૭૭ ૧૬૬ જ્ઞાતાપણાથી ટ્યુત થઈને અજ્ઞાની કર્તા થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૧ ૧૮૮ ૧૬૭ સમ્યક, શ્રદ્ધા-જ્ઞાન કયારે થાય ? ૧૬૮ મિથ્યા શ્રદ્ધા-જ્ઞાનનો વિષય જગતમાં નથી. ૧૬૯ આમાં શું કરવાનું આવ્યું? ૧૭૦ જ્ઞાયકસન્મુખ દષ્ટિનું પરિણમન, એ જ સમ્યકત્વનો પુરુષાર્થ. જ્ઞાયકસ્વભાવના આશ્રયે જ નિર્મળપર્યાયનો પ્રવાહ. ૧૭ર એકલા જ્ઞાયક ઉપર જ જોર. ૧૭૩ -તારે જ્ઞાયક રહેવું છે? કે પરને ફેરવવું છે? ૧૭૪ જ્ઞાની જ્ઞાતા જ રહે છે, ને તેમાં પાંચ સમવાય આવી જાય છે. અહીં જીવને તેનું જ્ઞાયકપણું સમજાવે છે. ૧૭૬ જીવને અજીવની સાથે કારણ કાર્યપણું નથી. ૧૭૭ ભૂલેલાને માર્ગ બતાવે છે, રોગીનો રોગ મટાડે છે. ૧૭૮ વસ્તુનું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત ? જ્ઞાતાના પરિણમનમાં મુક્તિનો માર્ગ. છે = = ઇ 3 ઇ ક્રમબદ્ધ પરિણમતા દ્રવ્યોનું અકાર્ય કારણપણું ભેદજ્ઞાન વગર નિમિત્તનૈમિત્તિકસંબંધનું જ્ઞાન થતું નથી. “ –પણ વ્યવહારથી તો કર્તા છે ને...' સમ્યગ્દર્શનની સૂક્ષ્મ વાત. ફરવું પડશે, જેને આત્મહિત કરવું હોય તેણે ! ૧૮૭ ગંભીર રહસ્યનું દોહન આખા દ્રવ્યને સાથે ને સાથે રાખીને અપૂર્વ વાત! ૧૮૯ -છૂટવાનો માર્ગ. ૧૯૦ જ્ઞાયક' જ યોનો જ્ઞાતા છે. ૧૯૧ આ છે, જ્ઞાયકસ્વભાવનું અકર્તાપણું. ૧૯ર “જીવંત વસ્તુવ્યવસ્થા અને શાયકનું જીવન'-તેને જે નથી જાણતો તે મૂઢમાને છે-મરેલાને જીવતું ને જીવતાને મરેલું! ૧૯૩ કર્તાકર્મપણું અન્યથી નિરપેક્ષ છે, માટે જીવ અકર્તા છે, જ્ઞાયક છે. આ “કમબદ્ધપર્યાયના પારાયણનું સપ્તાહ” આજે પૂરું થાય છે.... ૧૯૫ આ સમજે તે શું કરે? બધા ઉપદેશોનો નીચોડ! ૧૯૬ જ્ઞાયક ભગવાન જાગ્યો...તે શું કરે છે? ૧૯૭ ‘ક્રમબદ્ધ 'ના જ્ઞાતાને મિથ્યાત્વનો ક્રમ ન હોય. થી જી. પ્રવચન આઠમું ૧૮૦ હે જીવ! તું જ્ઞાયકપણે જ રહે. ૧૮૧ ભાઈ તું જ્ઞાયક ઉપર દષ્ટિ કર, નિમિત્તની દષ્ટિ છોડ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૯ ૧OO ૧૯૮ “ચૈતન્ય ચમત્કારી હીરો' ૧૯૯ ચૈતન્ય રાજાને જ્ઞાયકભાવની રાજ ગાદીએ બેસાડીને સમ્યકત્વના તિલક થાય છે, ત્યાં વિરોધ કરીને પરને ફેરવવા માંગે છે તેનો દી” ફર્યો છે! (“–રા” નથી ફરતો... રા’ નો દી' ફરે છે.') ૨OO “કેવળીના નંદન' બતાવે છે કેવળજ્ઞાનનો પંથ ! ૧૦૧ ક્રમબદ્ધપર્યાય : ભાગ બીજો ક્રમબદ્ધપર્યાયનું વિસ્તારથી સ્પષ્ટીકરણ ૧૦૭ ૧૦૪ ૧૦ ૧૦૮ ૧/૪ ૧૧ ૧૦૮ ૧/૪ ૧૨ પ્રવચન પહેલું અલૌકિક અધિકારનું ફરીને વાંચન. જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કરવાનું પ્રયોજન છે. જ્ઞાયકસ્વભાવી જીવ રાગનો પણ અકર્તા છે. જ્ઞાનીની વાત, અજ્ઞાનીને સમજાવે છે. કઈ દષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થાય. “સ્વસમય' એટલે રાગાદિનો અકર્તા. ‘નિમિત્તનો પ્રભાવ” માનનાર બાહ્યદષ્ટિમાં અટકયા છે. જ્ઞાતાના ક્રમમાં જ્ઞાનની વૃદ્ધિ ને રાગની હાનિ. અંતરમુખ જ્ઞાનની સાથે જ આનંદ-શ્રદ્ધા વગેરેનું પરિણમન; અને તે જ ધર્મ. જેવું વસ્તુસ્વરૂપ, તેવું જ જ્ઞાન, અને તેવી જ વાણી. જ્ઞાયકસ્વભાવની દષ્ટિ-એ જ મૂળતાત્પર્ય. વારંવાર ઘૂંટીને અંતરમાં પરિણમાવવા જેવી મુખ્ય વાત. જીવતત્ત્વ. જીવનનું ખરું કર્તવ્ય. પ્રભુ! તારા જ્ઞાયકભાવને લક્ષમાં લે. નિર્મળ પર્યાયને જ્ઞાયકસ્વભાવનું જ અવલંબન. પુરુષ પ્રમાણે વચન પ્રમાણે ? એ કયારે લાગુ પડે ? ક્રમબદ્ધની કે કેવળીની વાત કોણ કહી શકે ? ૧/૯ ૧૦૯ ૧/૯ ૧૦૯ ૧૦૫ ૧૦૫ ૧૧) ૧૭ ૧/૬ ૧૧૦ ૧૮ ૧૦૬ ૧૧૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯ ૧૧૧ પ્રવચન બીજું ૧૧૧ - ૩૩ ૧૧૭ ૧૧૧ ૩૪ ૧૧૨ ૧૧૮ ૧૧૨. ૧૧૮ ૧૧૮ ૧૧૩ ૧૧૩ ૧૧૯ જ્ઞાનના નિર્ણય વિના બધુંય ખોટું. જ્ઞાયકભાવરૂપી તલવારથી સમકીતિએ સંસારને છેદી નાખ્યો છે. સમ્યકષ્ટિ મુક્ત; મિથ્યાષ્ટિ ને જ સંસાર. સમ્યગ્દર્શનના વિષયરૂપ જીવતત્ત્વ કેવું? નિમિત્ત અકિંચિત્કર હોવા છતાં, સમાં સત્ જ નિમિત્ત હોય. આત્મહિત માટે ભેદજ્ઞાનની સીધી સાદી વાત. હે જ્ઞાયકચિદાનંદ પ્રભુ! તારા જ્ઞાયક્તત્ત્વને લક્ષમાં લે. અરે મૂરખ ! એકાંતની વાત એક કોર મૂકીને આ સમજ! સમકાતિ ને રાગ છે કે નથી ? ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય ક્યારે થાય ? જ્ઞાની રાગના અકર્તા છે; “જેની મુખ્યતા તેનો જ કર્તા”. ક્રમબદ્ધપર્યાય સમજવા જેટલી પાત્રતા કયારે ? ભગવાન ! તું કોણ? ને તારા પરિણામ કોણ? જ્ઞાનીની દશા. અકિંચિત્કર હોય તો, નિમિત્તની ઉપયોગિતા શું?” અજ્ઞાનીનો પ્રશ્ન. ૧૧૪ “જીવ' અજીવનો કર્તા નથી 'કેમ નથી ? કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તોડયો તેણે સંસાર તોડયો. ઈશ્વર જગતકર્તા,’ને “આત્મા પરનો કર્તા” એ બંને માન્યતાવાળા સરખા ! જ્ઞાનીની દષ્ટિ અને જ્ઞાન. દ્રવ્યને લક્ષમાં રાખીને ક્રમબદ્ધપર્યાયની વાત. પરમાર્થે બધા જીવો જ્ઞાયકસ્વભાવી છે; પણ એમ કોણ જાણે ! ક્રમબદ્ધપર્યાય' અને તેના ચાર દષ્ટાંતો. હે જીવ! તું શાયકને લક્ષમાં લઈને વિચાર. ક્રમબદ્ધપણું કઈ રીતે છે? * જ્ઞાન અને શેયની પરિણમનધારા; * કેવળીભગવાનના દષ્ટાંત સાધકદશાની સમજણ. જીવ' કેવો? અને જીવની પ્રભુતા શેમાં? પર્યાયે પર્યાયે જ્ઞાયકપણાનું જ જ કામ'. ૧૧૪ ૧૧૯ ૧૧૫ ૧૧૯ ૧૧૫ ૧૨૧ ૧૨૧ ૧૧૫ ૧૨૨ ૧૧૬ ૧૧૬ ૩૧ શાન ૪૩ ૩ર ૧૨૩ ૧૧૬ ૪૪ ૧૨૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ ૧૯ ૧૩૧ ૪૫ ૪૬ SO ૧૨૪ ૧૨૫ ४७ મૂઢ જીવ જેમ આવે તેમ બકે છે અજ્ઞાનીની ઘણી ઊંધી વાત; જ્ઞાનની અપૂર્વ દષ્ટિ. મૂરખ....' ઊંધી માન્યતાનું જોર !!(તેના ચાર દાખલા) જ્ઞાયક સન્મુખ થા!—એ જ જૈનમાર્ગ છે. ૪૮ ૧૩ર ૧૨૫ ૬૧ ક્રમબદ્ધના નામે મૂઢ જીવના ગોટા. જ્ઞાયક અને ક્રમબદ્ધનો નિર્ણય કરીને સ્વાશ્રયનું પરિણમન થયું તેમાં વ્રતપ્રતિક્રમણ વગેરે બધું જૈનશાસન આવી જાય છે. અભાવ, અતિભાવ ( વિભાવ), અને સમભાવ.” અજ્ઞાનીઓ વિરોધનો પોકાર કરે તો, કરો તેથી તેમની માન્યતા મિથ્યા થશે, પણ કાંઈ વસ્તુનું સ્વરૂપ નહીં ફરે ! પ્રવચન ચોથું ૪૯ ૧૩રા ૧ર૬ ૬ર પ્રવચન ત્રીજું ૧૩૩ ૧૨૬ ૧૨૭ ૬૩ ૧૨૭ ૧૩૪ ૫૩ ૬૪ ૫૪ ૫O સમ્યગ્દષ્ટિ-જ્ઞાતા શું કરે છે? પર નિમિત્તિનું અસ્તિત્વ કાર્યની પરાધીનતા નથી સૂચવતું. શ્રીરામચંદ્રજીના દષ્ટાંતને ધર્મીના કાર્યની સમજણ. આહારદાનપ્રસંગના દૃષ્ટાંતે જ્ઞાનીના કાર્યની સમજણ, રામચંદ્રજીના વનવાસના દષ્ટાંતે જ્ઞાનીના કાર્યની સમજણ જ્ઞાની જ્ઞાતા રહે છે, અજ્ઞાની રાગનો કર્તા થયા છે, ને પરને ફેરવવા માંગે છે. પ૬ જૈનના લેબાસમાં બૌદ્ધ. પ૭ સાચું સમજનાર જીવનો વિવેક કેવો હોય ? ૫૮ પોતાની પર્યાયમાં જ પોતાનો પ્ર..ભાવ છે. ૧૩પ ૧૩૬ ૧૩૬ ૧૨૮ પપ ક્રમબદ્ધમાં જ્ઞાયક સન્મુખ નિર્મળ પરિણમનની ધારા વહે-એની જ મુખ્ય વાત છે. જ્ઞાયકભાવના કમબદ્ધ પરિણમનમાં સાત તત્ત્વોની પ્રતીત. અજ્ઞાનીને સાત તત્ત્વોમાં ભૂલ. ભેદજ્ઞાનનો અધિકાર. ક્રમબદ્ધપર્યાય ’ની ઉત્પત્તિ પોતાની અંતરંગ યોગ્યતા સિવાય બીજા કોઈ બાહ્યકારણથી થતી નથી. નિમિત્ત અને નૈમિત્તિકની સ્વતંત્રતા. જ્ઞાયકદષ્ટિમાં જ્ઞાનીનું અકર્તાપણું. જીવના નિમિત્તે વિના મુદ્દગલનું પરિણમન. ૧૨૯ ૧૩૬ ૬૮ ૧૩૭ ૧૩૮ ૧૩૬૯ ૭૦ ૧૩૧ ૧૩૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૭ ૭૮ ૭૯ ૮૦ ૮૧ ૮૨ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates જ્ઞાયકભાવપણે ઊપજતો જ્ઞાની કર્મનો નિમિત્તકર્તા પણ નથી. જ્ઞાનીને કેવો વ્યવહાર હોય ?–ને કેવો ન હોય? મૂળભૂત જ્ઞાનકળા, –તે કેમ ઊપજે ? ‘વ્યવહારનો લોપ !! '–પણ કયા વ્યવહારનો ? અને કોને? પ્રવચન પાંચમું ક્રમબદ્ધપર્યાય કયારની છે?અને તે નિર્મળ કયારે થાય? ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું મૂળ. અત્યારે પર્યાયનું ૫૨માં ‘ અકર્તાપણું ’ સિદ્ધ કરવાની મુખ્યતા છે, નિરપેક્ષપણું સિદ્ધ કરવાની મુખ્યતા નથી. સાધકને ચારિત્રની એક પર્યાયમાં અનેક બોલ; તેમાં વર્તતું ભેદજ્ઞાન; અને તેના દુષ્ટાંતે નિશ્ચય વ્યવહારનો જરૂરી ખુલાસો. ક્રમબદ્ધપર્યાયની ઊંડી વાત. ‘મોતીનો શોધક’ ઊંડા પાણીમાં ઉતરે છે;–તેમ ઊંડે ઊતરીને આ વાત જે સમજશે તે ન્યાલ થઈ જશે ! કેવળજ્ઞાનનો કકકો. ક્રમબદ્ધપર્યાય તે વસ્તુસ્વરૂપ છે. ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૨ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪૬ ૮૩ ૮૪ ૮૫ ૮૬ ૮૭ ८८ ૮૯ ૯૦ ૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ક્રમબદ્ધપર્યાયમાં નિશ્ચય વ્યવહારની સંધિ નિમિત્ત-નૈમિત્તિકની સંધિ, વગેરે બાબતનો જરૂરી ખુલાસો; અને તે સંબંધમાં સ્વછંદીઓની વિપરીત કલ્પનાઓનું નિરાકરણ. જ્ઞા....ય...ક શું કરે ? જ્ઞાયકસ્વભાવની દષ્ટિપૂર્વક ચરણાનુ યોગની વિધિ. સાધક દશામાં વ્યવહારનું યથાર્થ જ્ઞાન. ‘કેવળીના જ્ઞાનમાં બધી નોંધ છે’ ૫૨ને જાણવાનું જ્ઞાનનું સામર્થ્ય છે તે કાંઈ અભૂતાર્થ નથી. ભવિષ્યની પર્યાય થયા આ પહેલા કેવળજ્ઞાન તેને કઈ રીયતે જાણે ?તેનો ખુલાસો. કેવળીને ક્રમબદ્ધ, ને છદ્મસ્થને અક્રમબદ્ધ–એમ નથી. જ્ઞાન અને શૈયનો મેળ, –છતાં બંનેની સ્વતંત્રતા. આગમને જાણશે કોણ ? કેવળજ્ઞાનના ને ક્રમબદ્ધપર્યાયના નિર્ણય વિના ધર્મ કેમ ન થાય? નિર્યંચ-સમકીતિને પણ ક્રમબદ્ધપર્યાયની પ્રતીત. ક્રમબદ્ધપર્યાય નિર્ણયનું ફળ‘ અબંધપણું ’ ‘ જ્ઞાયકને બંધન નથી.' સ્વછંદી જીવ આ વાતના શ્રવણને પણ પાત્ર નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com ૧૪૭ ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૨ ૧૫૨ ૧૫૩ ૧૫૩ ૧૫૪ ૧૫૪ ૧૫૫ ૧૫૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ ૧૦૧ ૧૫૮ કમબદ્ધપર્યાય અને તેનું કર્તાપણું. ૯૮ ઝીણું-પણ સમજાય તેવું! ૯૯ સાચો વિસામો... ૧OO સમકિતિ કહે છે-“શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે.'' “ “કેવળજ્ઞાનના કકકા'' ના તેર પ્રવચનો..અને કેવળજ્ઞાન સાથે સંધિપૂર્વક તેનું અંતમંગળ. ૧૫૯ ૧૬૨ ૧૫૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Changes compared to the printed version Date | Page No. 18 Sept 2001 18 Sept 2001. Line Change No. 29 |(૩) સર્વજ્ઞ ભગવાન “જ્ઞાપક” છે. “કારક” નથી. | નથી. સર્વજ્ઞભગવાન તો જ્ઞાપકપ્રમાણ છે, તે કાંઈ 31 | (૩૫) જ્ઞાપક અને કારક' 36 | “જ્ઞાપક' છે એટલે કે જણાવનાર છે, તે 33 | ‘જ્ઞાપક ' 12 | જ્ઞાપક હો કે કારક હો, પણ પદાર્થની | 18 Sept 2001 | 18 Sept 2001 | 18 Sept 2001 | 18 Sept 2001 | 14 20 21 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ''आत्म। ॥य छे.'' * पद्धपर्यायन विस्तारथी स्पष्टी.४२.९३ २४ने * અનેક પ્રકારની વિપરીત કલ્પનાઓનું નિરાકરણ [ સમયસાર ગા. ૩૦૮ થી ૩૧૧ તથા તેની ટીકા ઉપર પૂ. ગુરુદેવનાં ખાસ પ્રવચનો ] - પૂ. ગુરુદેવે આ પ્રવચનોમાં સળંગપણે એક બાબત ઉપર ખાસ ભાર મૂક્યો છે કે : જ્ઞાયક સામે નજર રાખીને જ આ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરનારની દષ્ટિ કાળ સામે નથી હોતી, પણ જ્ઞાયકસ્વભાવ ઉપર હોય છે. જ્ઞાયક સન્મુખની દષ્ટિના અપૂર્વ પુરુષાર્થ વગર ખરેખર ક્રમબદ્ધ-પર્યાયનો નિર્ણય થતો નથી ને તેને નિર્મળ ક્રમબદ્ધપર્યાય થતી નથી. આ વાત દરેક મુમુક્ષુએ બરાબર લક્ષમાં રાખવા જેવી 'मा रे! साभार्ग तो छूटा।नो छ, -2 धावानो? माम तो જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને છૂટકારાની વાત છે; આ વાતનો યથાર્થ નિર્ણય કરતાં જ્ઞાન છૂટું ને છૂટું રહે છે. જે છૂટકારાનો માર્ગ છે તેના બહાને જે સ્વછંદને પોષે છે, –અથવા તો तेने 'रोगयागो' हे छ, ते 4ने छूट।२।नो अवस२. ध्यारे भाव ?'' -पू. गुरुदेव [[छु भगवानन भूण सूत्रो] दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु अणण्णं। जह कडयादीहिं दु पज्जएहिं कणय अणण्णमिह।। ३०८ ।। जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिया सुत्ते। त जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि।।३०९ ।। ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्ज ण तेण सो आदा। उप्पादेदि णकिंचि वि कारणमवि तेण ण स होइ।।३१० ।। कम्मं पडुच्च कत्ता कत्तार तह पडुच्च कम्माणि। उप्पज्जति य णियमा सिद्धी दु ण दीसए अण्णा।। ३११ ।। [अमृतयंद्रायाविनी 21st] जीवो हि तावत्क्रमनियमितात्मपरिणामैरुत्पधमानो जीव एव नाजीवः, एवमजीवोऽपि क्रमनियमितात्मपरिणामरुत्पद्यमानोऽजीव एव न जीवः, सर्वद्रव्याणां स्वपरिणामैः सह तादात्म्यात् कंकणादिपरिणामैः कांचनवत्। एवं हि जीवस्य स्वपरिणामैरुत्पद्यमानस्याप्यजीवेन सह कार्यकारणभावो न सिव्यति, सर्वं द्रव्याणां द्रव्यांतरेण सहोत्पाद्योत्पादकभावाभावात; तदसिद्धौ चाजीवस्य जीवकर्मत्वं न सिध्यति, तदसिद्धौ च कर्तृकमणोरनन्यापेक्षसिद्धत्वात् जीवस्याजीवकर्तृत्वं न सिध्यति। अतो जीवोऽकर्ता अवतिष्ठते। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ગુજરાતી હરિગીત ] જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય છે, જયમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩/૮ જીવ અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહીં, તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ૩૦૯ ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે, | ઉપજાવતો નથી કોઈને તેથી જ કારણ પણ ઠરે. ૩૧૦ રે! કર્મ-આશ્રિત હોય , કર્મ પણ ર્તા તણે, આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧ [ ટીકાનો ગુજરાતી અનુવાદ ] પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે. જીવ નથી; કારણ કે જેમ (કંકણ આદિ પરિણામોથી ઊપજતા એવા) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદામ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાભ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાધ-ઉત્પાદક ભાવનો અભાવ છે; તે (કાર્યકારણભાવ) નહિ સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી, અને તે (-અજીવને જીવનું કર્મપણું) નહિ સિદ્ધ થતાં, ક્ન-કર્મની અન્યનિરપેક્ષપણે (-અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું ર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અર્જા ઠરે છે. [-સમયસાર ગુજરાતી બીજી આવૃત્તિ] સમયસાર ગા. ૩૦૮ થી ૩૧૧ તથા તેની ટીકા ઉપરનાં આ પ્રવચનો છે, મૂળ ગાથા તથા ટીકામાં રહેલા ગંભીર રહસ્યને પૂ. ગુરુદેવે આ પ્રવચનોમાં બહુ જ સ્પષ્ટપણે ખૂલ્લું કરીને સમજાવ્યું છે. [૧] પ્રવચન પહેલું [વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ ૧૨] [૧] અલૌકિક ગાથા ને અલૌકિક ટીકા આ અલૌકિક ગાથાઓ છે અને અમૃતચંદ્રાચાર્યદેવે ટીકા પણ એવી જ અલૌકિક કરી છે. ટીકામાં ક્રમબદ્ધપર્યાયની વાત કરીને તો આચાર્યદેવે જૈનશાસનનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિયમ અને જૈનદર્શનનું રહસ્ય ગોઠવી દીધું છે. ભગવાન આત્માનો જ્ઞાયકસ્વભાવ છે, તે તો જ્ઞાતા-દષ્ટાપણાનું જ કાર્ય કરે છે. કયાંય ફેરફાર કરે એવો તેનો સ્વભાવ નથી, ને રાગને પણ ફેરવવાનો તેનો સ્વભાવ નથી, રાગનો પણ તે જ્ઞાયક છે. જીવ ને અજીવ બધા પદાર્થોની ત્રણે કાળની અવસ્થા ક્રમબદ્ધ થાય છે, આત્મા તેનો જ્ઞાયક છે.-આવો જ્ઞાયક આત્મા તે સમ્યગ્દર્શનનો વિષય છે. [૨] જીવ-અજીવનાં ક્રમબદ્ધ પરિણામ અને આત્માનો જ્ઞાયક સ્વભાવ. (ટીકા) ““નીવો દિ તાવત નિયમિતાભપરિણામંત્પદ્યમાનો નીવ ઈવ नाजीवः, एवमजीवोऽपि क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानोऽजीव एव न जीवः,।।." આચાર્યદવ કહે છે કે ““પ્રથમ તો” એટલે કે સૌથી પહેલાં એ નિર્ણય કરવો કે જીવ ક્રમબદ્ધ-ક્રમનિયમિત એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી. જુઓ આ મહા સિદ્ધાંત! જીવ કે અજીવ દરેક વસ્તુમાં ક્રમબદ્ધપર્યાય થાય છે, તેમાં આડુંઅવળું થતું જ નથી. અત્યારે ઘણા પંડિતો અને ત્યાગી વગેરે લોકોમાં આની સામો મોટો વાંધો ઊઠ્યો છે, કેમ કે આ વાતનો નિર્ણય કરવા જાય તો પોતાનું અત્યાર સુધી માનેલું કાંઈ રહેતું નથી. ૨૦૦૩ ની સાલમાં (પ્રવચન-મંડપના ઉદ્ઘાટન પ્રસંગે) હુકમીચંદજી શેઠની સાથે દેવકીનંદજી પંડિત આવેલા, તેમને જ્યારે આ વાત બતાવી ત્યારે તે આશ્ચર્ય પામ્યા હતા કે અહો ! આવી વાત છે!! આ વાત અત્યાર સુધી અમારા લક્ષમાં નહોતી આવી. જીવો છે ને જીવ કરતાં અનંતગુણા અજીવ છે, તે બધાય દ્રવ્યો પોતપોતાના ક્રમ નિયમિત પરિણામે ઊપજે છે. જે સમયે જે પર્યાયનો ક્રમ છે તે એક સમય પણ આગળ પાછળ ન થાય. ૧OO નંબરની જે પર્યાય હોય તે ૯૯મા નંબરે ન થાય, તેમજ ૧૦૦ નંબરની પર્યાય ૧૦૧ મા નંબરે પણ ન થાય. આ રીતે દરેક પર્યાયનો સ્વકાળ નિયમિત છે, ને બધાંય દ્રવ્યો ક્રમબદ્ધપર્યાયે પરિણમે છે. પોતાના સ્વભાવનો નિર્ણય થયો ત્યાં ધર્મી જાણે છે કે હું તો જ્ઞાયક છું, હું કોને ફેરવું? એટલે ધર્મીને પરને ફેરવવાની બુદ્ધિ નથી, રાગને પણ ફેરવવાની બુદ્ધિ નથી, તે રાગનો પણ જ્ઞાયકપણે જ રહે છે. [૩] સર્વજ્ઞ ભગવાન “જ્ઞાયક છે. “કારક' નથી. પહેલાં તો એમ નિર્ણય કરવો જોઈએ કે આ જગતમાં એવા સર્વજ્ઞભગવાન છે કે જેમને આત્માનો જ્ઞાનસ્વભાવ પૂર્ણ ખીલી ગયો છે, અને મારો આત્મા પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates એવો જ જ્ઞાનસ્વભાવી છે. જગતના બધાય પદાર્થો ક્રમબદ્ધપર્યાયપણે પરિણમે છે, પદાર્થના ત્રણકાળની પર્યાયનો ક્રમ નિશ્ચિત છે; સર્વજ્ઞદેવે ત્રણકાળ ત્રણલોકની પર્યાયો જાણી છે. સર્વજ્ઞ જાણું તે ફરે નહિ.-છતાં સર્વજ્ઞદવે જાણ્યું માટે તેવી અવસ્થા થાય છે-એમ પણ નથી. સર્વજ્ઞભગવાન તો જ્ઞાયકપ્રમાણ છે, તે કાંઈ પદાર્થોના કારક નથી; કારક રૂપે તો પદાર્થ પોતે જ છે, દરેક પદાર્થ પોતે જ પોતાના છ કારકરૂપે થઈને પરિણમે છે. [૪] ક્રમબદ્ધપર્યાયના ભણકાર આચાર્યદેવ પહેલેથી જ ક્રમબદ્ધપર્યાયના ભણકાર મૂક્તા આવ્યા છે જીવ પદાર્થ કેવો છે તેનું વર્ણન કરતાં બીજી ગાથામાં કહ્યું હતું કે “ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણ-પર્યાયો અંગીકાર કર્યા છે.'' પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે. એમ કહીને ત્યાં જીવની ક્રમબદ્ધપર્યાયની વાત બતાવી દીધી છે. ત્યાર પછી ૬રમી ગાથામાં કહ્યું કે ““વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ (અર્થાત્ પર્યાયો) વડ પુદ્ગલ દ્રવ્યની સાથે રહેતા થકા, પુદગલનું વર્ણાદિ સાથે તાદામ્ય જાહેર કરે છે.'' અહીં અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ” પામવાનું કહીને અજીવની કમબદ્ધપર્યાય બતાવી દીધી છે. ક્નકર્મ અધિકારમાં પણ ગા. ૭૬-૭૭-૭૮માં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એમ ત્રણ પ્રકારના કર્મની વાત કરીને ક્રમબદ્ધપર્યાયની વાત ગોઠવી દીધી છે. પ્રાપ્ય” એટલે, દ્રવ્યમાં જે સમયે જે પર્યાય નિયમિત છે તે ક્રમબદ્ધપર્યાયને તે સમયે તે દ્રવ્ય પ્રાપ્ત કરે છેપહોંચી વળે છે, તેથી તેને “પ્રાપ્ય કર્મ' કહેવાય છે. [૫] જ્ઞાયક સ્વભાવ સમજે તો જ ક્રમબદ્ધપર્યાય સમજાય. જુઓ, આમાં જ્ઞાયકસ્વભાવ તરફથી લેવાનું છે. જ્ઞાયક તરફથી ભે તો જ આ ક્રમબદ્ધપર્યાયની વાત યથાર્થ સમજાય તેવી છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્માને માટે સમજવા માંગતો હોય તેને આ વાત યથાર્થ સમજાય તેવી છે. બીજા ધીઠાઈવાળા જીવો તો આ સમજ્યા વિના ઊંધું લે છે ને જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધપર્યાયના નામે પોતાના સ્વછંદને પોષે છે. જેને જ્ઞાનની શ્રદ્ધા નથી, કેવળીની પ્રતીત નથી, અંતરમાં વૈરાગ્ય નથી, કષાયની મંદતા પણ નથી, સ્વછંદતા છૂટી નથી ને ક્રમબદ્ધપર્યાયનું નામ લ્ય છે–એવા ધીઠા-સ્વછંદી જીવની અહીં વાત નથી. આ ક્રમબદ્ધપર્યાય સમજે તેને સ્વછંદ રહે જ નહિ, તે તો જ્ઞાયક થઈ જાય. ભગવાન! ક્રમબદ્ધપર્યાય સમજાવીને અમે તો તને તારા જ્ઞાયક આત્માનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્ણય કરાવવા માંગીએ છીએ, અને આત્મા પરનો અર્તા છે એ બતાવવા માંગીએ છીએ. જો તારા જ્ઞાયક સ્વભાવનો નિર્ણય ન કર તો તું ક્રમબદ્ધપર્યાયને સમજ્યો જ નથી. જીવ ને અજીવ બધા પદાર્થોની ત્રણેકાળની પર્યાયો ક્રમબદ્ધ છે, –તે બધાને જાણું કોણે?-સર્વજ્ઞદવે. “સર્વજ્ઞદેવે આમ જાણું” એમ સર્વજ્ઞતાનો નિર્ણય કોણે કર્યો?-પોતાની જ્ઞાનપર્યાયે. - વર્તમાન જ્ઞાનપર્યાય અલ્પજ્ઞ હોવા છતાં તેણે સર્વજ્ઞતાનો નિર્ણય કોની સામે જોઈને કર્યો? જ્ઞાનસ્વભાવની સામે જોઈને તે નિર્ણય કર્યો છે. આ રીતે જે જીવ પોતાના જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ કરે છે તેને જ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થાય છે, અને તે જીવ પરનો ને રાગનો અક્ત થઈને જ્ઞાયકભાવનો જ ક્ત થાય છે. આવા જીવને જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પુરુષાર્થ, સ્વકાળ વગેરે પાંચ સમવાય એક સાથે આવી જાય છે. [૬] આમાં જ્ઞાયકસ્વભાવનો પુરુષાર્થ છે તેથી આ નિયતવાદ નથી. પ્રશ્ન:-ગોમટ્ટસારમાં તો નિયતવાદીને મિથ્યાદષ્ટિ કહ્યો છે ને? ઉત્તરઃ-ગોમટ્ટસારમાં જે નિયતવાદ કહ્યો છે તે તો સ્વછંદીનો છે; જે જીવ સર્વજ્ઞને માનતો નથી, જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતો નથી, અંતરમાં વળીને સમાધાન કર્યું નથી, વિપરીત ભાવોના ઉછાળા ઓછા પણ કર્યા નથી, ને “જેમ થવાનું હશે તેમ થશે” એમ કહીને માત્ર સ્વછંદી થાય છે અને મિથ્યાત્વને પોષે છે એવા જીવને ગોમટ્ટસારમાં ગૃહીત મિથ્યાષ્ટિ કહ્યો છે. પરંતુ જ્ઞાનસ્વભાવના નિર્ણયપૂર્વક જો આ ક્રમબદ્ધ-પર્યાયને સમજે તો જ્ઞાયકસ્વભાવ તરફના પુરુષાર્થ વડે મિથ્યાત્વ ને સ્વછંદ છૂટી જાય. [૭] ભયનું સ્થાન નહિ પણ ભયના નાશનું કારણ. પ્રશ્ન-ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવા જતાં કયાંક સ્વછંદી થઈ જવાશે એવો ભય છે, માટે એવા ભયસ્થાનમાં શા માટે જવું? ઉત્તર:-અરે ભાઈ ! ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવો એટલે તારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો, તે કાંઈ ભયનું કારણ નથી, તે તો સ્વછંદના નાશનું ને નિર્ભયતા થવાનું કારણ છે. જ્ઞાનસ્વભાવની પ્રતીત વગર, હું પરને ફેરવી દઉં-એવી íબુદ્ધિથી સ્વછંદી થઈ રહ્યો છે, તેને બદલે, પદાર્થોની પર્યાય તેના પોતાથી જ ક્રમબદ્ધ થાય છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હું તેનો કે ફેરવનાર નથી, હું તો જ્ઞાયક છું-એવી પ્રતીત થતાં સ્વછંદ છૂટીને સ્વતંત્રતાનું અપૂર્વ ભાન થાય છે. આ ક્રમબદ્ધપર્યાયની સમજણ તે ભયનું સ્થાન નથી, ભય તો મૂર્ખાઈ અને અજ્ઞાનમાં હોય, આ તો ભયના ને સ્વછંદના નાશનું કારણ છે. [૮] “જ્ઞાયકપણું” તે જ આત્માનો પરમસ્વભાવ છે. આત્મા જ્ઞાયક વસ્તુ છે, જ્ઞાન જ તેનો પરમસ્વભાવ ભાવ છે. “જ્ઞાયકપણું” આત્માનો પરમભાવ છે, -તે સ્વપરના જ્ઞાતાપણા સિવાય બીજું શું કરે? જેમ “છે'ને જેમ થાય છે” તેનો તે જાણનાર છે. દ્રવ્ય અને ગુણ તે ત્રિકાળ સને પર્યાય તે એકેક સમયનું સત, તે સત્નો આત્મા જાણનાર છે, પણ કોઈ પરનો ઉત્પન્ન કરનાર, નાશ કરનાર, કે તેમાં ફેરફાર કરનાર નથી. જો ઉત્પન્ન કરવાનું, નાશ કરવાનું કે ફેરફાર કરવાનું માને તો ત્યાં શાકભાવપણાની પ્રતીત રહેતી નથી. એટલે જ્ઞાનસ્વભાવને જે નથી માનતો ને પરમાં ફેરફાર કરવાનું માને છે તેને જ્ઞાયકપણું નથી રહેતું પણ મિથ્યાત્વ થઈ જાય છે. [૯] રોગચાળો' નહિ પણ વીતરાગનું કારણ. કેટલાક કહે છે કે “અત્યારે ક્રમબદ્ધપર્યાયનો રોગચાળો ફેલાયો છે.” અરે ભાઈ ! આ ક્રમબદ્ધપર્યાયની પ્રતીત તે તો વીતરાગતાનું કારણ છે. જે વીતરાગતાનું કારણ છે તેને તું રોગચાળો કહે છે? ક્રમબધ્ધપર્યાય ન માનો તો કાંઈ વસ્તુ જ રહેતી નથી. ક્રમબધ્ધપર્યાયપણું તે તો વસ્તુનું સ્વરૂપ છે તેને રોગચાળો કહેવો એ તો મહા વિપરીતતા છે. દ્રવ્ય સમયે સમયે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે એવો તેનો ધર્મ છે, ક્રમબદ્ધપર્યાયમાં જે સમયે જે પર્યાયનો સ્વકાળ છે તે સમયે દ્રવ્ય તે જ પર્યાયને દ્રવે છેપ્રવહે છે એવો જ વસ્તુસ્વભાવ છે; ને પોતાનો જ્ઞાયક સ્વભાવ છે. આવા સ્વભાવને માનવો તે રોગચાળો નથી, પરંતુ આવા વસ્તુસ્વભાવને ન માનતાં ફેરફાર કરવાનું માનવું તે મિથ્યાત્વ છે ને મિથ્યાત્વ તે જ મોટો રોગચાળો છે. [૧૦] અમુક પર્યાયો ક્રમે ને અમુક પર્યાયો અજમે-એમ નથી. દરેક દ્રવ્યની ત્રણકાળની પર્યાયોમાં ક્રમબદ્ધપણું છે તેને જે ન માને તે સર્વજ્ઞતાને માનતો નથી, આત્માના જ્ઞાનસ્વભાવને માનતો નથી; કેમ કે આત્માના જ્ઞાનસ્વભાવની જો યથાર્થ પ્રતીતિ કરે તો તેમાં ક્રમબદ્ધપર્યાયની પ્રતીત પણ જરૂર આવી જાય છે. અહીં ક્રમબદ્ધપર્યાય કહેવાય છે તેમાં અનાદિ અનંત કાળની બધી પર્યાયો સમજી લેવી. દ્રવ્યની અમુક પર્યાયો ક્રમબદ્ધ થાય ને અમુક પર્યાયો અક્રમે થાય-એમ બે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભાગલા નથી. કોઈ એમ કહે છે કે “અબુદ્ધિપૂર્વક પર્યાયો તો જ્ઞાનમાં પકડાતી નથી એટલે તે તો કમબદ્ધ થાય, પરંતુ બુધ્ધિપૂર્વકની પર્યાયોમાં ક્રમબદ્ધપણું લાગુ ન પડે, તે તો અક્રમે પણ થાય.''-એ વાત સાચી નથી. અબુદ્ધિપૂર્વકની કે બુદ્ધિપૂર્વકની કોઈ પણ પર્યાય ક્રમબદ્ધ જ થાય છે. જડ ને ચેતન બધા દ્રવ્યોની બધી પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે. વળી કોઈ એમ કહે કે ““ભૂતકાળની પર્યાયો તો થઈ ગઈ એટલે તેમાં હવે કાંઈ ફેરફાર ન થઈ શકે, પરંતુ ભવિષ્યની પર્યાયો હજી થઈ નથી એટલે તેના ક્રમમાં ફેરફાર કરી શકાય.” આમ કહેનારને પણ પર્યાયનો કમ ફેરવવાની બુધ્ધિ છે તે પર્યાયબુધ્ધિ છે. આત્મા જ્ઞાયક છે એની પ્રતીત કરવાની આ વાત છે. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો “મેં આનું આમ કર્યું ને આનું આમ કર્યું ને આનું આમ ન થવા દીધું’ એવી íબુધ્ધિની બધી વિપરીત માન્યતા-ઓનો ભૂકકો ઊડી જાય છે ને એકલું જ્ઞાયકપણું રહે છે. [૧૧] આવી સત્ય વાતના શ્રવણની પણ દુર્લભતા. હજી કેટલાક જીવોએ તો આ વાત સત્સમાગમ યથાર્થપણે સાંભળી પણ નથી. “હું જ્ઞાન છું, જગતની દરેક વસ્તુ પોતપોતાની કમબધ્ધપર્યાયપણે ઊપજે છે, તેનો હું જાણનાર છું, પણ કોઈનો કયાંય ફેરવનાર હું નથી –આવું યથાર્થ સત્ય સત્સમાગમ સાંભળીને જેણે જાણ્યું પણ નથી, તેને અંતરમાં તેની સાચી ધારણા કયાંથી હોય? અને ધારણા વિના તેની યથાર્થ રુચિ અને પરિણમન તો કયાંથી થાય? અત્યારે આ વાત બીજે સાંભળવા પણ મળતી નથી. આ વાત સમજીને તેનો યથાર્થ નિર્ણય કરવા જેવો છે. [૧૨] ક્રમ અને તે પણ નિશ્ચિત. “નવો દિ તાવમનિયમિતાભપરિણામે ત્વદ્યમાનો નીવ ઇવ, નાનીવ:...'' આ મૂળ ટીકા છે, તેના હિંદી અર્થમાં જયચંદ્રજી પંડિતે એમ લખ્યું છે કે- “ની પ્રથમ શ્રી #મ #ર નિશ્ચિત અને પરિણામે ર ઉત્પન્ન ટુ નવ દી હૈ, મનાવ નદી હૈ' કમ તો ખરો, અને તે પણ નિયમિત, એટલે કે આ દ્રવ્યમાં આ સમયે આવી જ પર્યાય થશે-એ પણ નિશ્ચિત છે. કોઈ એમ કહે કે “પર્યાય ક્રમબદ્ધ છે એટલે કે તે એક પછી એક ક્રમસર થાય છેએ ખરું, પણ કયા સમયે કેવી પર્યાય થશે તે નિશ્ચત નથી –તો એ વાત સાચી નથી. ક્રમ અને તે પણ નિશ્ચત છે, કયા સમયની પર્યાય કેવી થવાની છે તે પણ નિશ્ચિત છે. જો એમ ન હોય તો સર્વજ્ઞ જાણ્યું શું? અહો ! આ ક્રમબદ્ધ-પર્યાયની વાત જેની પ્રતીતમાં આવે તેને જ્ઞાનસ્વભાવની દષ્ટિ થઈને મિથ્યાત્વનો ને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનંતાનુબંધી કષાયનો નાશ થઈ જાય; તેને સ્વછંદતા ન થાય પણ સ્વતંત્રતા થાય. [ ૧૩] જ્ઞાનસ્વભાવનો પુરુષાર્થ, અને તેમાં એક સાથે પાંચ સમવાય. અજ્ઞાનીઓ કહે છે કે ““આ ક્રમબદ્ધપર્યાય માનો તો પુરુષાર્થ ઊડી જાય છે.'' – પણ એમ નથી. આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરતાં ક્નબુદ્ધિનું ખોટું અભિમાન ઊડી જાય છે ને જ્ઞાયકપણાનો સાચો પુરુષાર્થ થાય છે. જ્ઞાનસ્વભાવનો પુરુષાર્થ ન કરે તેને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ સાચો નથી. જ્ઞાનસ્વભાવના પુરુષાર્થ વડે ક્રમબદ્ધ-પર્યાયનો નિર્ણય કરીને પર્યાય સ્વસમ્મુખ થઈ ત્યાં એક સમયમાં તે પર્યાયમાં પાંચ સમવાય આવી જાય છે. નાટકસમયસારમાં પં. બનારસીદાસજી પણ કહે છે કે टेक डारि एकमैं अनेक खोजै सौ सुबुद्धि , खोजी जीवे वादी मरै सांची कहवति है।। ४५ ।। -दुराग्रह छोड़कर एकमें अनेक धर्मं ढूंढना सम्यग्ज्ञान है। इसलिये संसार में जो कहावत है कि 'खोजी पावे वादी मरे' सो सत्य है।। પુરુષાર્થ, સ્વભાવ, કાળ, નિયત અને કર્મનો અભાવ એ પાંચ સમવાય એક સમયની પર્યાયમાં આવી જાય છે. [૧૪] કાર્તિકી-અનુપ્રેક્ષા અને ગોમટ્ટસારના કથનની સંધિ. સ્વામી કાર્તિકીઅનુપ્રેક્ષામાં ગા. ૩૨૧-૨૨-૨૩માં સ્પષ્ટ કહ્યું છે કે જે સમયે જેમ થવાનું સર્વજ્ઞદેવે જોયું છે તે સમયે તેમ જ થવાનું, તેને ફેરવવા કોઈ સમર્થ નથી.-જે આવું શ્રદ્ધાન કરે છે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ છે, ને તેમાં જે શંકા કરે છે તે પ્રગટપણે મિથ્યાદષ્ટિ છે, તેને સર્વજ્ઞની શ્રદ્ધા નથી. જે જીવ જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કરતો નથી, ને ક્રમબદ્ધપર્યાયનું ફક્ત નામ લઈને સ્વછંદથી વિષય કષાયને પોષે છે તેને ગોમટ્ટસારમાં ગૃહીત મિથ્યાદષ્ટિ ગણ્યો છે; પરંતુ જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને જે જીવ ક્રમબદ્ધપર્યાયને માને છે તે જીવને કાંઈ ત્યાં મિથ્યાષ્ટિ નથી કહ્યો. [૧૫] એકવાર..આ વાત તો સાંભળ! અહો, આત્માનો જ્ઞાનસ્વભાવ જેમાં ભવ નથી, તેનો જેણે નિર્ણય કર્યો તે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો, તેને ભેદજ્ઞાન થયું, તેણે કેવળીને ખરેખર માન્યા. પ્રભુ! આવું જ વસ્તુસ્વરૂપ છે ને આવો જ તારો જ્ઞાનસ્વભાવ છે; એકવાર આગ્રહ છોડીને, તારી પાત્રતા ને સજ્જનતા લાવીને આ વાત તો સાંભળ ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૬] રાગની રુચિવાળો ક્રમબદ્ધપર્યાય સમજ્યો નથી. પ્રશ્ન:-આપ કહો છો કે ક્રમબદ્ધપર્યાય થાય છે, તો પછી ક્રમબદ્ધપર્યાયમાં રાગ પણ થવાનો હોય તે થાય ! ઉત્તર:-ભાઈ! તારી રુચિ કયાં અટકી છે? તને જ્ઞાનની રુચિ છે કે રાગની? જેને જ્ઞાનસ્વભાવની રુચિ અને દૃષ્ટિ થઈ છે તે તો પછી અસ્થિરતાના અલ્પ રાગનો પણ જ્ઞાતા જ છે. અને “રાગ થવાનો હતો તે થયો' એમ કહીને જે રાગની રુચિ છોડતો નથી–તે તો સ્વછંદી મિથ્યાદષ્ટિ છે. આ ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ સમજે એની તો દષ્ટિ પલટી જાય. [૧૭] ઊંધો પ્રશ્ન-નિમિત્ત ન આવે તો....?' આવું નિમિત્ત આવે તો આમ થાય, ને નિમિત્ત ન આવે તો ન થાય'-આમ જેને નિમિત્તાધીન દષ્ટિ છે તેને ક્રમબદ્ધપર્યાયની ખરી પ્રતીત નથી. “કમબદ્ધ-પર્યાય થવાની હોય પણ નિમિત્ત ન આવે તો !'—એ પ્રશ્ન જ ઊંધો છે. ક્રમબદ્ધ-પર્યાયમાં જે સમયે જે નિમિત છે–તે પણ નિશ્ચિત્ત જ છે; નિમિત્ત ન હોય એમ બનતું જ નથી. [૧૮] બે નવી વાત !-સમજે તેનું કલ્યાણ. એક નિયમસારની “શુદ્ધ કારણપર્યાય ની વાત, ને બીજી આ “કમબદ્ધપર્યાય 'ની વાત, એ બે વાત સોનગઢથી નવી કાઢી-એમ કેટલાક કહે છે; લોકોમાં અત્યારે આ વાત ચાલતી નથી તેથી નવી લાગે છે. શુદ્ધ કારણપર્યાયની વાત સૂક્ષ્મ છે, ને બીજી આ ક્રમબદ્ધપર્યાયની વાત સૂક્ષ્મ છે, –આ વાત જેને બેસે તેનું કલ્યાણ થઈ જાય ! આ એક ક્રમબદ્ધપર્યાયની વાત બરાબર સમજે તો તેમાં નિશ્ચયવ્યવહારના ને ઉપાદાન-નિમિત્તના વગેરે બધાય ખુલાસા આવી જાય છે; વસ્તુની પર્યાય ક્રમબદ્ધ ને હું તેનો જ્ઞાયક-એ સમજતાં બધા સમાધાન થઈ જાય છે. ભગવાન! તારા જ્ઞાયકસ્વભાવને ભૂલીને તું પરનું કરવાની માન્યતામાં રોકાઈ ગયો? પરમાં તારી પ્રભુતા કે પુરુષાર્થ નથી, આ જ્ઞાયક ભાવમાં જ તારી પ્રભુતા છે. તારો પ્રભુ તારા જ્ઞાયકમંદિરમાં બિરાજમાન છે તેની સન્મુખ થા, ને તેની પ્રતીત કર. [૧૯] આત્મા અનાદિથી જ્ઞાયકભાવપણે જ રહ્યો છે. જગતમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના દરેક જીવ, તેમજ સિદ્ધ અને અનંતાનંત પરમાણુઓમાં દરેક પરમાણુ, તે બધાય ક્રમબદ્ધપણે પરિણમી જ રહ્યા છે, હું તેમનું શું ફેરવું? હું તો જ્ઞાયક છું-આવો નિર્ણય કરે તેને સમ્યગ્દર્શન થઈ જાય. આત્માનો જ્ઞાનસ્વભાવ છે તે અનાદિ-અનંત જાણવાનું જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧) કાર્ય કરે છે. આત્મા તો અનાદિનો જ્ઞાયકભાવ પણે જ રહ્યો છે, પણ અજ્ઞાનીને મોહ વડે તે અન્યથા અધ્યવસિત થયો છે, એ વાત પ્રવચનસારની ૨૦૦ મી ગાથામાં કરી છે. આત્મા તો જ્ઞાયક હોવા છતાં અજ્ઞાની તેની પ્રતીત નથી કરતો, ને “હું પરનો ર્જા” એમ મોહ વડ અન્યથા માને છે. [૨૦] કંથચિત્ ક્રમ-અક્રમપણું કઈ રીતે છે? કોઈ એમ કહે છે કે જીવની પર્યાયમાં કેટલીક ક્રમબદ્ધ છે ને કેટલીક અક્રમરૂપ છે; તેમજ શરીરાદિ અજીવની પર્યાયમાં પણ કેટલીક ક્રમબદ્ધ છે ને કેટલીક અક્રમરૂપ છે.'-તે બધી વાત વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાયથી વિપરીત છે, જ્ઞાનસ્વભાવથી વિપરીત છે અને કેવળીથી પણ તે વિપરીત છે. વસ્તુમાં એવું ક્રમ-અક્રમપણું નથી, પરંતુ પર્યાય અપેક્ષાએ ક્રમબદ્ધપણું; ને ગુણો સહવર્તી છે તે અપેક્ષાએ અક્રમપણું –એ રીતે વસ્તુ ક્રમ-અક્રમસ્વરૂપ છે. [૨૧] કેવળીને માને તે કુદેવને ન માને. કોઈ એમ કહેતું હતું કે “કેવળીએ જેમ દીઠું તેમ થયું છે, માટે જે વાડો (-સંપ્રદાય) મળ્યો અને જેવા ગુરુ મળ્યા (–તે ભલે ખોટા હોય તો પણ) તેમાં ફેરફાર કરવાની ઉતાવળ ન કરવી, કેમકે કુદરતના નિયમમાં એમ આવ્યું છે માટે તે બદલવું નહીં.” -પણ ભાઈ તને કેવળજ્ઞાન બેઠું છે? અને કુદરતનો નિયમ એટલે વસ્તુ-સ્વરૂપ તને બેઠું છે? જેની પ્રતીતમાં કેવળજ્ઞાન બેઠું અને વસ્તુ સ્વરૂપ સમજાયું તેના અંતરમાં ગૃહીતમિથ્યાત્વ રહે જ નહિ, કુધર્મને કે કુગુરુને માને એવો ક્રમ તેને હોય જ નહિ. માટે સમકીતિ જીવ કુધર્મ-કુગુરુનો ત્યાગ કરે તેથી કાંઈ તેને પર્યાયનું ક્રમબદ્ધપણું તૂટી જાય છેએમ નથી. સવળા પુરુષાર્થમાં નિર્મળ ક્રમબદ્ધ પર્યાય થાય છે. [૨૨] જ્ઞાયકસ્વભાવ. જે દ્રવ્ય જે ગુણોથી ઊપજે-એટલે કે જે પર્યાયપણે પરિણમે તેની સાથે તે તન્મય છે. અહો ! દ્રવ્ય પોતે તે પર્યાય સાથે તન્મય થઈને પરિણમ્યું છે, ત્યાં બીજો તેને શું કરે? આત્મા તો પરમ પારિણામિક સ્વભાવરૂપ જ્ઞાયક છે, જ્ઞાયક-ભાવપણે રહેવું એ જ તેનો સ્વભાવ છે. આવા સ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં સ્વભાવ તરફના પુરુષાર્થથી શુદ્ધપર્યાય થતી જાય છે. [ ૨૩] “ક્રમબદ્ધ ન માને તે કેવળીને નથી માનતો.'' “બસ! જેવું નિમિત્ત આવે તેવી પર્યાય થાય, અમે ક્રમબદ્ધને માનતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૧ નથી.’–એમ કહેનાર કેવળી ભગવાનને પણ નથી માનતો, ને ખરેખર આત્માને પણ તે નથી માનતો. ક્રમબદ્ધપર્યાયની ના કહેવી તે જ્ઞાનસ્વભાવની જ ના કહેવા જેવું છે. ભાઈ ! આ ક્રમબદ્ધપર્યાય તે કાંઈ કોઈના ઘરની કલ્પના નથી પરંતુ તે તો વસ્તુના ઘરની વાત છે, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. કોઈ ન માને તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ ફરી જાય તેમ નથી. [૨૪] જ્ઞાનસ્વભાવ ત૨ફ પુરુષાર્થને વાળ્યા વગર ક્રમબદ્ધપર્યાય સમજાતી નથી. ‘શુભ-અશુભ ભાવ પણ ક્રમબદ્ધ હતા તે આવ્યા,' એમ કહીને જે જીવ રાગના પુરુષાર્થમાં જ અટકી રહ્યો છે ને જ્ઞાનસ્વભાવ તરફ પુરુષાર્થને વાળતો નથી તે ખરેખર ક્રમબદ્ધપર્યાયને સમજ્યો જ નથી, પણ માત્ર વાતો કરે છે. જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં રાગની રુચિ છૂટી જાય છે અને ત્યારે જ ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય થાય છે. ભાઈ! તું કોની સામે જોઈને ક્રમબદ્ધપર્યાય માને છે? જ્ઞાયકસ્વભાવ સામે જોઈને જેણે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો, તે રાગનો પણ જ્ઞાતા જ થઈ ગયો, આ રાગ પલટીને આ સમયે આવો જ રાગ લાવું-એમ રાગને ફેરવવાની બુદ્ધિમાંથી તેનું વીર્ય ખસી ગયું ને જ્ઞાનસ્વભાવ તરફ વળી ગયું; તેને રાગ ટળવાનો ક્રમ ચાલુ થઈ ગયો છે, વર્તમાન સાધકદશા થઈ છે, ને એ જ પુરુષાર્થથી ક્રમબદ્ઘપર્યાયના ક્રમમાં અલ્પકાળે કેવળજ્ઞાન પણ આવશે, –તેનો પુરુષાર્થ ચાલુ છે. જ્ઞાનીને ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં સ્વભાવની દૃષ્ટિથી પ્રયત્ન ચાલુ જ છે, તે જ્ઞાનની અધિક્તારૂપે જ પરિણમે છે એટલે કે ભૂતાર્થના આશ્રયે જ પરિણમે છે, તેમાં ઉતાવળ પણ નથી ને પ્રમાદ પણ નથી. પ્રવચનસારની ૨૦૨ મી ગાથામાં હેમરાજજી પંડિત કહે છે કે-વિભાવપરિણતિ નહી છૂટતી દેખીને સમ્યગ્દષ્ટિ જીવ આકુળવ્યાકુળ પણ થતો નથી તેમજ સમસ્ત વિભાગ પરિણિતને ટાળવાનો પુરૂષાર્થ કર્યા વિના પણ રહેતો નથી; ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરીને વર્તે છે તેમાં તેનો પુરૂષાર્થ ચાલુ જ છે. એક સાથે પાંચે સમવાય તેમાં આવી જાય છે. [૨૫] પોતપોતાના અવસ૨ોમાં પ્રકાશે છે... પ્રવચનસાર ગા. ૯૯ ‘સવવકિવં સહાવે દ્દવ્યં...' ઇત્યાદિમાં આચાર્યદેવે ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત અલૌકિક રીતે મૂકી દીધો છે. હારના મોતીના દષ્ટાંતે, દ્રવ્યના પરિણામો પોતપોતાના અવસરોમાં પ્રકાશે છે-એ વાત સમજાવીને ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ એકદમ ખૂલ્લું કરી દીધું છે. વળી એક જ સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ હોવા છતાં, તે ત્રણેનું ભિન્ન ભિન્ન લક્ષણ છે, નાશ એટલે કે વ્યય તે નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટક્તા ભાવને આશ્રિત છે.-એ રીતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ સમયે-સમયે ઉત્પાદ-વ્યય-ધ્રુવ કહીને તેમાં પણ ક્રમબદ્ધપર્યાયની જ સાંકળ ગોઠવી દીધી છે. (જુઓ ગાથા ૧૦૧) [૨૬] “સત” અને તેને જાણનાર જ્ઞાનસ્વભાવ. અહો ! આચાર્ય ભગવંતોએ જંગલમાં વસીને, પોતાના જ્ઞાનમાં વસ્તુસ્વરૂપને પકડીને આબેહૂબ વર્ણન કર્યું છે. એક તરફ આખું સનું ચોસલું જગતમાં પડયું છે ને આ તરફ તેને જાણનારો જ્ઞાનસ્વભાવ છે. મહાસત્તા સત, અવાંતરસત્તા સત, જડચેતન દરેક દ્રવ્ય ત્રિકાળ સત્ ને તેની એકેકે સમયની પર્યાય પણ ક્રમબદ્ધ પ્રવાહમાં તેના સ્વકાળે સત, એ બધાને જાણનારી જ્ઞાનપર્યાય પણ સત્.-આમ બધું ક્રમબદ્ધ અને વ્યવસ્થિત સત્ છે. તેનો નિર્ણય કર્યો ત્યાં પોતાને જ્ઞાતાપણું જ રહ્યું ને ર્તાપણાની મિથ્યાબુદ્ધિ મટી. સનો જ્ઞાતા ન રહેતાં તે સને ફેરવવા માંગે તે મિથ્યાબુદ્ધિ છે. [૨૭] જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પાંચ સમવાય આવી જાય છે. બધી પર્યાયો તો ક્રમબદ્ધ જ છે પણ તેનો નિર્ણય કોણ કરે છે? જ્ઞાતાનું જ્ઞાન જ તેનો નિર્ણય કરે છે. જે જ્ઞાને આવો નિર્ણય કર્યો તે જ્ઞાને પોતાનો (જ્ઞાનસ્વભાવનો) નિર્ણય પણ ભેગો જ કર્યો છે. જ્યાં સ્વભાવસમ્મુખ થઈને આવો નિર્ણય કર્યો ત્યાં (૧) સ્વભાવ તરફનો સમ્યક્ “પુરુષાર્થ ” આવ્યો, (૨) જે શુદ્ધતા પ્રગટી છે તે સ્વભાવમાંથી પ્રગટી છે, તેથી “સ્વભાવ” પણ આવ્યો, (૩) તે સમયે જે નિર્મળપર્યાય પ્રગટવાની હતી તે જ પ્રગટી છે તેથી નિયત ” પણ આવ્યું. (૪) જે નિર્મળદશા પ્રગટી છે તે જ તે વખતનો સ્વકાળ છે, એ રીતે “સ્વકાળ' પણ આવી ગયો, (૫) તે વખતે નિમિત્તરૂપ કર્મના ઉપદમાદિ સ્વયં વર્તે છે, એ રીતે કર્મ' પણ અભાવરૂપ નિમિત્ત તરીકે આવી ગયું, -ઉપર પ્રમાણે સ્વભાવસમ્મુખ પુરુષાર્થમાં પાંચ સમવાય એક સાથે આવી જાય છે. [૨૮] ઉદીરણા-સંક્રમણ વગેરેમાં પણ ક્રમબધ્ધ પર્યાયનો નિયમ. કર્મની ઉપશમ, ઉદીરણા, સંક્રમણ વગેરે અવસ્થાઓનું શાસ્ત્રમાં વર્ણન આવે છે તે બધી અવસ્થા પણ કમબધ્ધ જ છે. શુભભાવથી જીવે અસાતાપ્રકૃતિનું સાતારૂપે સંક્રમણકર્યુંએમ કથન આવે; પરંતુ ત્યાં, કર્મની તે અવસ્થા થવાની ન હતી ને જીવે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ કરી-એમ નથી, પણ તેવી અવસ્થા થવા વખતે જીવના તેવા પરિણામ નિમિત્ત હોય છેએમ જણાવ્યું છે. બધે ઠેકાણે એક જ અબાધિત નિયમ છે કે પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ છે ને આત્મા જ્ઞાયક છે, ફેરફાર કરનાર નથી. જીવે શુભભાવ કર્યા અને કર્મમાં અસાતા પલટીને સાતા થઈ, ત્યાં તે કર્મની અવસ્થામાં ફેરફાર તો થયો છે, પરંતુ તેથી કાંઈ નની અવસ્થાનો ક્રમ તૂટયો નથી, તેમજ જીવે શુભભાવ કરીને તે અજીવમાં ફેરફાર કર્યો એમ પણ નથી; અસાતા પલટીને સાતા થઈ ત્યાં એવો જ તે અજીવની અવસ્થાનો ક્રમ હતો. [ ૨૯] દ્રવ્ય સત્. પર્યાય પણ સત્ જીવ બધું છોડીને ચાલ્યો ગયો એમ લોકો કહે છે, પણ ત્યાં કંઈ જીવપણું તેણે છોડયું છે? જીવ જીવપણે રહીને બીજે ગયો છે ને! જેમ જીવ જીવપણે સત્ રહ્યો છે તેમ જીવની એકેક સમયની પર્યાય પણ તે તે સમયનું સત્ છે, તે પલટીને બીજા સમયની પર્યાયપણે થઈ જતી નથી. [૩૦] જ્ઞાયકના નિર્ણય વિના બધું ભણતર ઊંધું છે. હું જ્ઞાન છું-જ્ઞાયક છું એમ ન માનતાં પરમાં ફેરફાર કરવાનું માને છે તે બુદ્ધિ જ મિથ્યા છે. ભાઈ ! આત્મા જ્ઞાન છે-એ વાતના નિર્ણય વિના તારું ભણતર ઊંધું છે, તારા તર્ક અને ન્યાય પણ ઊંધા છે. જ્ઞાનસ્વભાવની ગમ પડયા વગર આગમ પણ અનર્થકારક થઈ પડે છે. શાસ્ત્રમાં નિમિત્તથી કથન આવે ત્યાં અજ્ઞાની પોતાની ઊંધી દષ્ટિ પ્રમાણે તેનો આશય લઈને ઉલટો મિથ્યાત્વને પોષે છે. [૩૧] “હું તો જ્ઞાયક છું.' બધાય જીવોની પર્યાય ક્રમબદ્ધ છે તો હું કોને ફેરવું? બધાય અજીવની પર્યાય પણ ક્રમબદ્ધ છે તો હું કોને ફેરવું?-હું તો જ્ઞાયક છું, જ્ઞાયકપણું જ મારો પરમ સ્વભાવ છે. હું જ્ઞાતા જ છું, કોઈનો ફેરવનાર નથી. કોઈનું દુઃખ મટાડી દઉં કે સુખ કરી દઉં એ વાત મારામાં નથી-આમ પોતાના જ્ઞાયક આત્માનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શન છે. [૩૨] બધું ફેરવીને આ વાત સમજવી પડશે. સોલાપુરમાં અધિવેશન વખતે વિદ્વત્ પરિષદે આ ક્રમબદ્ધપર્યાય સંબંધમાં ચર્ચા ઉપાડી હતી, પણ તેનો કાંઈ નિર્ણય બહાર ન આવ્યો, એમ ને એમ ભીનું સંકેલી લીધું કેમકે જો આ વાતનો નિર્ણય કરવા જાય તો, નિમિત્તને લીધે કયાંય ફેરફાર થાય એ વાત રહેતી નથી. ને અત્યાર સુધી ઘૂંટેલું બધું ફેરવવું પડે છે. પણ તે બધું ફેરવીને, ક્રમબદ્ધપર્યાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ જે રીતે કહેવાય છે તેનો નિર્ણય કર્યા વગર કોઈ રીતે શ્રદ્ધા-જ્ઞાન સાચાં થાય તેમ નથી. [૩૩] ક્રમબદ્ધ પરિણમતા શાયકનું અલ્તપણું. આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, જ્ઞાન તેનો પરમસ્વભાવ છે, ને જ્ઞાન સાથે શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વિર્ય વગેરે અનંત ગુણો રહેલા છે. દ્રવ્ય પરિણમતાં તે બધા ગુણોનું ક્રમસર પરિણમન થાય છે. આત્મા જ્ઞાયક છે એટલે તેનો સ્વભાવ સ્વ-પરને જાણવાનો છે; પરને કરે કે રાગ વડ પરનું કારણ થાય એવો તેનો સ્વભાવ નથી, તેમજ પર તેનું કાંઈ કરે કે પોતે પરને કારણ બનાવે-એવો પણ સ્વભાવ નથી; આ રીતે અકારણકાર્યસ્વભાવ છે. અહીં સર્વવિશુદ્ધજ્ઞાન-અધિકારમાં આ ક્રમબદ્ધપર્યાયની વાત લઈને આચાર્યદેવે જીવનું અર્તાપણું સિદ્ધ કર્યું છે, એટલે કે જીવ જ્ઞાયક જ છે-એમ સમજાવ્યું છે. જ્ઞાનસ્વભાવી જીવે છે તેના અનંત ગુણોની સમય સમયની પર્યાયો ક્રમબદ્ધ જ ઊપજે છે અને તે જીવની સાથે એકમેક છે. ત્રણકાળની દરેક પર્યાય પોતાના સ્વકાળે જ ઊપજે છે, કોઈ પણ પર્યાય આડીઅવળી ઊપજતી નથી. [૩૪] પુરુષાર્થનો મોટો પ્રશ્ન. આમાં મોટો પ્રશ્ન છે કે “તો પછી પુરુષાર્થ કયાં રહ્યો ?' તેનું સમાધાન :-આ નિર્ણય કર્યો ત્યાં એકલું જ્ઞાતાપણું જ રહ્યું, એટલે પરમાં ફેરફાર કરવાની બુદ્ધિથી ખસીને પુરુષાર્થનું જોર સ્વભાવ તરફ વળી ગયું. આ રીતે જ્ઞાન સાથે વીર્યગુણ (પુરુષાર્થ ) પણ ભેગો જ છે. જ્ઞાનની ક્રમબદ્ધપર્યાય સાથે સ્વભાવ તરફનો પુરુષાર્થ પણ ભેગો જ વર્તે છે. ક્રમબધ્ધપર્યાયમાં પુરુષાર્થ કાંઈ જુદો નથી રહી જતો. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરીને જ્ઞાન સ્વ-તરફ વળ્યું ત્યાં તેની સાથે વીર્ય, સુખ, શ્રદ્ધા, ચારિત્ર, અસ્તિત્વ વગેરે અનંતા ગુણો એક સાથે જ પરિણમે છે, માટે આમાં પુરુષાર્થ પણ ભેગો જ છે. [૩૫ ] “જ્ઞાયક અને કારક” અનાદિ અનંત કાળમાં કયા સમયે કયા દ્રવ્યની કેવી પર્યાય છે-તે સર્વજ્ઞદેવે વર્તમાનમાં પ્રત્યક્ષ જાણી લીધું છે, પરંતુ-સર્વશદેવે જાણું માટે તે દ્રવ્યો તેવી ક્રમબધ્ધપર્યાયે પરિણમે છે-એમ નથી. પણ તે તે સમયની નિશ્ચિત ક્રમબદ્ધપર્યાયપણે પરિણમવાનો દ્રવ્યોનો જ સ્વભાવ છે. સર્વજ્ઞનું કેવળજ્ઞાન તે તો “જ્ઞાયક’ છે એટલે કે જાણનાર છે, તે કાંઈ પદાર્થોનું કારક નથી. છએ દ્રવ્યો જ સ્વયં પોતપોતાના છ કારકપણે પરિણમે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ [૨] પ્રવચન બીજું [વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ ૧૩] પર્યાય દમબદ્ધ હોવા છતાં શુદ્ધસ્વભાવના પુરુષાર્થ વિના શુધ્ધ પર્યાય કદી થતી નથી. જ્ઞાનસ્વભાવની પ્રતીતનો અપૂર્વ પુરુષાર્થ કરે તેને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય ક્રમબધ્ધ થાય છે. [૩૬] જેનો પુરુષાર્થ જ્ઞાયક તરફ વળ્યો તેને જ દમબદ્ધની શ્રદ્ધા થઈ. “અહો ! હું જ્ઞાયક છું, જ્ઞાન જ મારો પરમ સ્વભાવ છે, એવા નિર્ણયનો અંતરમાં પ્રયત્ન કરે તેને એમ નક્કી થઈ જાય કે વસ્તુનો આવો જ સ્વભાવ છે ને સર્વશદેવે કેવળજ્ઞાનથી આમ જ જાણું છે. જે જીવે પોતાના જ્ઞાનમાં આવો નિર્ણય કર્યો તેને સર્વજ્ઞથી વિરુદ્ધ કહેનારા (એટલે કે નિમિત્તને લીધે કાંઈ ફેરફાર થાય કે રાગથી ધર્મ થાય એવું મનાવનારા) કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા છૂટી ગઈ છે, જ્ઞાનસ્વભાવ તરફ તેનો પુરુષાર્થ વળ્યો છે અને તેને જ સર્વજ્ઞદેવની તથા ક્રમબદ્ધ-પર્યાયની યથાર્થ શ્રદ્ધા થઈ છે. [૩૭] સર્વશદેવને નહિ માનનાર. કોઈ એમ કહે કે “સર્વજ્ઞદેવ ભવિષ્યની પર્યાયને અત્યારે નથી જાણતા, પરંતુ જ્યારે તે પર્યાય થશે ત્યારે સર્વજ્ઞદેવ તેને જાણશે !'-તો આમ કહેનારને સર્વજ્ઞની શ્રદ્ધા પણ ન રહી. ભાઈ રે! ભવિષ્યના પરિણામ થશે ત્યારે સર્વજ્ઞદેવ જાણશે-એમ નથી, સર્વજ્ઞદેવને તો પહેલેથી જ ત્રણકાળ, ત્રણલોકનું જ્ઞાન વર્તે છે. તારે જ્ઞાયકપણે નથી રહેવું પણ નિમિત્ત વડે ક્રમ ફેરવવો છે-એ દષ્ટિ જ તારી ઊંધી છે. જ્ઞાનસ્વભાવની દષ્ટિ કરતાં પર્યાયનો નિર્મળ ક્રમ શરૂ થઈ જાય છે. જીવ-અજીવના બધા પરિણામો ક્રમબદ્ધ જેમ છે તેમ સર્વજ્ઞદેવે જાણ્યા છે' અને સૂત્રમાં પણ તેમજ જણાવ્યા છે; તેથી આચાર્યદવે ગાથામાં કહ્યું કે ““નીવર્સીનીવર્સી ટુ ને પરિણામ ટુ ફેસિયા સુત્તે.....'' જીવઅજીવના ક્રમબદ્ધપરિણામ જેમ છે તેમ સર્વજ્ઞદેવ તેના જાણનાર છે, પણ તેના કારક નથી. [૩૮] આત્માનું જ્ઞાયકપણું ન માને તે કેવળી વગેરેને પણ માનતો નથી. સમયે સમયે પોતાના ક્રમબદ્ધ પરિણામપણે જીવ ઊપજે છે; જીવમાં અનંત-ગુણો હોવાથી એક સમયમાં તે અનંતગુણોના અનંત પરિણામો થાય છે, તેમાં દરેક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૬ ગુણના પરિણામ સમયે સમયે નિયમિત ક્રમબદ્ધ જ થાય છે. આવા વસ્તુસ્વભાવનો નિર્ણય કરતાં જ્ઞાન સ્વસન્મુખ થઈને અક્તપણે-સાક્ષીભાવે પરિણમ્યું; ત્યાં, સાધક-દશા હોવાથી હજી અસ્થિરતાનો રાગ પણ થાય છે પરંતુ જ્ઞાન તો તેનુંય સાક્ષી છે. સ્વ-૫૨પ્રકાશક જ્ઞાન ખીલ્યું તેની ક્રમબદ્ધપર્યાય એવી જ છે કે તે સમયે જ્ઞાયકને જાણતાં તેવા રાગને પણ જાણે. આવું જ્ઞાયકપણું જે ન માને ને પર્યાયના ક્રમમાં ફેરફાર કરવાનું માને તો તે જીવ આત્માના જ્ઞાનસ્વભાવને માનતો નથી, કેવળીભગવાનને પણ તે નથી માનતો, કેવળીભગવાને કહેલાં શાસ્ત્રોને પણ તે નથી માનતો અને કેવળજ્ઞાનના સાધક ગુરુ કેવા હોય તેને પણ તે જાણતો નથી. ક્રમબદ્ધ-પર્યાયની પ્રતીત કરીને જેણે પોતાના જ્ઞાનસ્વભાવને પ્રતીતમાં લીધો તેને સમ્યગ્દર્શનાદિ થયા છે, અને તેણે જ ખરેખર કેવળીભગવાનને, કેવળીના શાસ્ત્રોને તથા ગુરુને માન્યા છે. [ ૩૯ ] પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં, પુરુષાર્થવાળાને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાય થાય છે. જુઓ, આમાં આત્માના જ્ઞાયક સ્વભાવના પુરુષાર્થની વાત છે. ‘ ક્રમબદ્ધ-પર્યાય ’નો એવો અર્થ નથી કે જીવ ગમે તેવા કુધર્મને માનતો હોય છતાં તેને સમ્યગ્દર્શન થઈ જાય ! અથવા ગમે તેવા તીવ્ર વિષયકષાયોમાં વર્તતો હોય કે એકેન્દ્રિયાદિ પર્યાયમાં વર્તતો હોય છતાં તેને પણ ક્રમબદ્ધપણે તે પર્યાયમાં સમ્યગ્દર્શનાદિ થઈ જાય-એમ કદી બનતું નથી. જે કુધર્મને માને છે, તીવ્ર વિષય-કષાયમાં વર્તે છે, કે એકેન્દ્રિયાદિમાં પડયા છે, તેને કયાં પોતાના જ્ઞાનસ્વભાવની કે ક્રમબદ્ધપર્યાયની ખબર છે? પર્યાય ક્રમબધ્ધ હોવા છતાં શુદ્ધસ્વભાવના પુરુષાર્થ વિના શુદ્ધપર્યાય કદી થતી નથી. જ્ઞાનસ્વભાવની પ્રતીતનો અપૂર્વ પુરુષાર્થ કરે તેને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય ક્રમબદ્ધ થાય છે, અને જે તેવો પુરુષાર્થ નથી કરતો તેને ક્રમબદ્ધ મલિન પર્યાય થાય છે. પુરુષાર્થ વગર જ અમને સમ્યગ્દર્શનાદિ નિર્મળ દશા થઈ જશે એમ કોઈ માને તો તે ક્રમબદ્ધપર્યાયનું રહસ્ય સમજ્યો જ નથી. જે જીવ કુદેવને માને છે, કુગુરુને માને છે, કુધર્મને માને છે, સ્વછંદપણે તીવ્ર કષાયોમાં વર્તે છે-એવા જીવને ક્રમ-બદ્ધપર્યાયની શ્રદ્ધા જ થઈ નથી. ભાઈ! તારા જ્ઞાનસ્વભાવના પુરુષાર્થ વગર તે ક્રમબદ્ધપર્યાયને કયાંથી જાણી? જ્યાં સુધી કુદેવ-કુધર્મ વગેરેને માને ત્યાં સુધી તેની ક્રમબદ્ધપર્યાયમાં સમ્યગ્દર્શનની લાયકાત થઈ જાય એમ બન્ને નહિ. સમ્યગ્દર્શનની લાયકાતવાળા જીવને તેની સાથે જ્ઞાનનો વિકાસ, સ્વભાવનો પુરુષાર્થ વગેરે પણ યોગ્ય જ હોય છે, એકેન્દ્રિયપણું વગેરે પર્યાયમાં તે પ્રકારના જ્ઞાન, પુરુષાર્થ વગેરે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ હોતાં નથી, એવો જ તે જીવની પર્યાયનો ક્રમ છે. અહીં તો એ વાત છે કે પુરુષાર્થ વડે જેતે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તેને સમ્યગ્દર્શન થયું, એટલે પરનો તેમજ રાગાદિનો તે અર્જા થયો, અને તેણે જ ક્રમબદ્ધપર્યાયને ખરેખર જાણી છે. હજી તો કુદેવ અને સુદેવનો નિર્ણય કરવાની પણ જેના જ્ઞાનમાં તાકાત નથી તે જીવમાં જ્ઞાયકસ્વભાવનો ને અનંત ગુણોની ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવાની તાકાત તો કયાંથી હોય? ને યથાર્થ નિર્ણય વગર ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતા થાય-એમ બનતું નથી. [૪૦] “અનિયતનય” કે “અકાળનય’ સાથે ક્રમબદ્ધપર્યાયને વિરોધ નથી. પ્રવચનસારના પરિશિષ્ટના ૪૭ નયોમાં ૨૭ માં અનિયતનયથી આત્માને અનિયત” કહ્યો છે, પરંતુ અનિયત એટલે અક્રમબદ્ધ એવો તેનો અર્થ નથી. ત્યાં પાણીની ઉષ્ણતાનો દાખલો આપીને સમજાવ્યું છે કે જેમ ઉષ્ણતા તે પાણીનો કાયમી સ્વભાવ નથી પણ ઉપાધિભાવ છે, તે કાયમી સ્વભાવ નથી માટે અનિયમિત છે, તેમ વિકાર આત્માનો કાયમી સ્વભાવ નથી પણ ઉપાધિભાવ છે, તેથી તે વિકાર અપેક્ષાએ આત્માને અનિયત કહ્યો છે. એ જ પ્રમાણે ૩૧માં બોલમાં ત્યાં ““અકાળનય'' કહ્યો છે, તેમાં પણ આ ક્રમબદ્ધપર્યાયના નિયમથી કાંઈ વિરુદ્ધ વાત નથી, કાંઈ ક્રમબદ્ધ-પર્યાય તોડીને તે વાત નથી. (આ અનિયતનય તથા અકાળનય બાબત વિશેષ સમજણ માટે આત્મધર્મમાં પ્રસિદ્ધ થતાં પૂ. ગુરુદેવનાં પ્રવચનો વાંચો.) [૪૧] જૈનદર્શનની મૂળવસ્તુનો નિર્ણય. મૂળ વસ્તુસ્વભાવ શું છે તેનો પહેલાં બરાબર નિર્ણય કરવો જોઈએ. આત્માનો જ્ઞાતા-દષ્ટા સ્વભાવ શું? અને જ્ઞય પદાર્થોનો ક્રમબદ્ધ સ્વભાવ શું? તેના નિર્ણયમાં વિશ્વદર્શનરૂપ જૈનદર્શનનો નિર્ણય આવી જાય છે; પણ અજ્ઞાનીને તેનો નિર્ણય નથી. જુઓ, આ મૂળવસ્તુ છે, તેનો પહેલાં નિર્ણય કરવો જોઈએ, આ મૂળવસ્તુના નિર્ણય વગર ધર્મ થાય તેમ નથી. જેમ કોઈ માણસ બીજા પાસે પાંચ હજાર રૂા.ની ઉઘરાણીએ જાય, ત્યાં સામો માણસ તેને લાડવા જમાડે, પણ આ તો કહે કે ભાઈ ! જમવાની વાત પછી, પહેલાં મુદ્દાની વાત નક્કી કરો, એટલે કે હું પાંચ હજાર રૂા. લેવા આવ્યો છું, તેની પહેલાં સગવડ કરો-એ રીતે ત્યાં પણ મુદ્દાની વાતને મુખ્ય કરે છે, તેમ અહીં મુદ્દાની રકમ એ છે કે આત્મા જ્ઞાનસ્વભાવ છે તેનો નિર્ણય કરવો. આત્મા જ્ઞાયક સ્વભાવ છે ને પદાર્થોની પર્યાયનો ક્રમબદ્ધસ્વભાવ છે એનો જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૮ નિર્ણય કરતો નથી, ને ‘આવું નિમિત્ત જોઈએ ને આવો વ્યવહાર જોઈએ' એમ વ્યવહારની રુચિમાં રોકાઈ જાય છે તેને જરા પણ હિત થતું નથી. અહો! હું જ્ઞાયક છું-એ મૂળ વાત જેને પ્રતીતમાં આવી તેને ક્રમબદ્ધપર્યાય બેઠા વગર રહે નહિ; અને જ્યાં આ વાત બેઠી ત્યાં બધા ખુલાસા થઈ જાય છે. [૪૨] હા૨ના મોતીના દષ્ટાંતે ક્રમબધ્ધપર્યાયની સમજણ; અને જ્ઞાનને સમ્યક કરવાની રીત. પ્રવચનસારની ૯૯ મી ગાથામાં લટક્તા હારનું દૃષ્ટાંત આપીને ઉત્પાદ-વ્યય-ધ્રુવ સિદ્ધ કર્યા છે, તેમાં પણ ક્રમબદ્ધપર્યાયની વાત આવી જાય છે. જેમ લટક્તા હારમાં દરેક મોતી પોતપોતાનાં સ્થાનમાં પ્રકાશે છે, તેમાં પછી પછીના સ્થાને પછી પછીનું મોતી પ્રકાશે છે ને પહેલાં પહેલાંના મોતીઓ પ્રકાશતા નથી; તેમ લટક્તા હારની માફક પરિણમતા દ્રવ્યમાં સમસ્ત પરિણામો પોતપોતાના અવસરોમાં પ્રકાશે છે; તેમાં પછી પછીના અવસરોએ પછી પછીના પરિણામો પ્રગટ થાય છે ને પહેલાં પહેલાંના પરિણામો પ્રગટ થતા નથી. (જુઓ ગાથા ૯૯ની ટીકા) લટક્તા હારના દોરામાં તેનું દરેક મોતી યથાસ્થાને ક્રમબદ્ધ ગોઠવાયેલું છે, જો તેમાં આડુંઅવળું કરવા જાય-પાંચમા નંબરનું મોતી ત્યાંથી ખસેડીને પચીસમા નંબરે મૂકવા જાય-તો હારનો દોરો તૂટી જશે એટલે હારની સળંગતા તૂટી જશે. તેમ જગતના દરેક દ્રવ્યો ઝૂલતા એટલે કે પરિણમતા છે. અનાદિ અનંત પર્યાયરૂપ મોતી ક્રમબદ્ધ ગોઠવાયેલા છે, તેને ન માનતાં એકપણ પર્યાયનો ક્રમ તોડવા જાય તો ગુણનો ને દ્રવ્યનો ક્રમ તૂટી જશે, એટલે કે શ્રદ્ધા જ મિથ્યા થઈ જશે. હું તો જ્ઞાયક છું, હું નિમિત્ત થઈને કોઈની પર્યાયમાં ફેરફાર કરી દઉં એવું મારું સ્વરૂપ નથી એમ જ્ઞાયકસ્વભાવની પ્રતીત વડે અર્દાપણું થઈ જાય છે અર્થાત્ સમ્યગ્નાન થાય છે, અને તે જ જીવ સ્વપરપ્રકાશક જ્ઞાન વડે આ ક્રમબદ્ધપર્યાયને યથાર્થ પણે જાણે છે. આ રીતે હજી તો જ્ઞાનને સમ્યક્ કરવાની આ રીત છે; આ સમજ્યા વગર સમ્યજ્ઞાન થાય નહિ. [૪૩] શાયકભાવનું પરિણમન કરે તે જ સાચો શ્રોતા. આ ક્રમબદ્ધપર્યાયના વિષયમાં અત્યારે ઘણી ગરબડ જાગી છે તેથી અહીં તેનું વિશેષ સ્પષ્ટીકરણ થાય છે. હજી તો આ વાતના શ્રવણનો પણ જેને પ્રેમ ન આવે તે અંતરમાં પાત્ર થઈને પરિણમાવે કયાંથી? અને એકલા શ્રવણનો પ્રેમ કરે પણ જો સ્વછંદ ટાળીને અંતરમાં જ્ઞાયકભાવનું પરિણમન ન કરે તો તેણે પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૯ ખરેખર આ વાત સાંભળી નથી. એ જ વાત સમયસારની ચોથી ગાથામાં આચાર્યદેવે મૂકી છે, ત્યાં કહ્યું છે કે એકત્વ-વિભક્ત શુદ્ધાત્માનું શ્રવણ જીવે પૂર્વે દી કર્યું નથી; અનંતવાર સાક્ષાત્ તીર્થંકર ભગવાનના સમવસરણમાં જઈને દિવ્ય-ધ્વનિ સાંભળી આવ્યો, છતાં આચાર્યભગવાન કહે છે કે તેણે શુદ્ધાત્માની વાતનું શ્રવણ કર્યું જ નથી.-કેમ ? કારણ કે અંતરમાં ઉપાદાન જાગૃત કરીને તે શુધ્ધાત્માથી રુચિ ન કરી તેથી તેને શ્રવણમાં નિમિત્તપણું પણ ન આવ્યું. [૪૪] જ્યાં સ્વછંદ છે ત્યાં ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા નથી, સાધકને જ ક્રમબદ્ધપર્યાયની ખરી શ્રદ્ધા છે. પ્રશ્ન:-ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા થાય પણ પર્યાયના ક્રમમાંથી સ્વછંદ ન ટળે તો? ઉત્ત૨:-એમ બને જ નહિ, ભાઈ! ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા કરે તેને પર્યાયમાં સ્વછંદનો ક્રમ રહે જ નહિ, કેમકે જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેણે તે પ્રતીત કરી છે. જ્ઞાનસ્વભાવની ઓળખાણના પુરુષાર્થ વિના એકલી ક્રમબદ્ઘપર્યાયનું નામ લ્યે, તેની અહીં વાત નથી, કેમકે જ્ઞાનસ્વભાવની ઓળખાણ વગર તે ક્રમબદ્ધપર્યાયને પણ સમજ્યો નથી. જ્ઞાનસ્વભાવ તરફ વળીને ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરી ત્યાં તો અનંત ગુણોનો અંશ નિર્મળરૂપે પરિણમવા માંડયો છે; શ્રદ્ધામાં સમ્યગ્દર્શન થયું જ્ઞાનમાં સમ્યાન થયું; આનંદના અંશનું વેદન થયું, વીર્યનો અંશ સ્વ તરફ વળ્યો, એ રીતે બધા ગુણોની અવસ્થાના ક્રમમાં નિર્મળતાની શરૂઆત થઈ ગઈ. હજી જેને શ્રદ્ધા-જ્ઞાન સમ્યક્ થયા નથી, આનંદનું ભાન નથી, વીર્યબળ અંતરસ્વભાવ તરફ વળ્યું નથી, તેને ક્રમબદ્ધપર્યાયની ખરી પ્રતીત નથી. ક્રમબદ્ધપર્યાયની પ્રતીતની સાથે તો સ્વભાવ તરફનો પુરુષાર્થ છે, શ્રદ્ધા-જ્ઞાન સમ્યક થયા છે, આનંદ અને વીતરાગનો અંશ પ્રગટ થયો છે, એટલે ત્યાં સ્વછંદ તો હોતો જ નથી. સાધકદશામાં અસ્થિરતાનો રાગ આવે પણ ત્યાં સ્વછંદ તો હોતો જ નથી. અને જે રાગ છે તેનો પણ પરમાર્થે તો તે જ્ઞાની જ્ઞાતા જ છે. આ રીતે આમાં ભેદજ્ઞાનની વાત છે. સમ્યગ્દર્શન કહો, ભેદજ્ઞાન કહો, કે જ્ઞાયકભાવનો પુરુષાર્થ કહો, કે ક્રમબદ્ધ પર્યાયની પ્રતીત કહો–એ બધું ભેગું જ છે. ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધાવાળાને હઠ પણ નથી રહેતી તેમજ સ્વછંદ પણ નથી રહેતો. સમ્યક્શ્રદ્ધા થવા ભેગું જ તેણે તે ક્ષણે જ ચારિત્ર પ્રગટ કરીને મુનિ-પણું લઈ લેવું જોઈએ-એમ હઠ ન હોય, અને ગમે તેવો રાગ થાય તેનો વાંધો નથી એવો સ્વછંદ પણ ન હોય, શાયભાવરૂપ મોક્ષમાર્ગનો ઉધમ તેને ચાલ્યા જ કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ [૪૫] આ સમજે તો બધા ગોટા નીકળી જાય. અત્યારે ઉપાદાન-નિમિત્તના ને નિશ્ચય-વ્યવહારના ઘણા ગોટા ચાલે છે, જો આ ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ બરાબર સમજે તો તે બધા ગોટા નીકળી જાય તેમ છે. “દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ પરિણામ પણે ઊપજે છે” એમ કહ્યું તેમાં તે તે પર્યાયનું ક્ષણિક ઉપાદાન આવી જાય છે. એકેક સમયની પર્યાય પોતપોતાના ક્ષણિક ઉપદાનથી જ ક્રમબદ્ધપણેનિયમિતપણે ઊપજે છે; પોતાના પરિણામોથી જ એટલે કે તે સમયની ક્ષણિક લાયકાતથી જ ઊપજે છે, નિમિત્તથી ઊપજતાં નથી. દરેક ગુણમાં પોતપોતાના ક્ષણિક ઉપાદાનથી ક્રમબદ્ધપરિણામ ઊપજે છે, એ રીતે અનંત ગુણોના અનંત પરિણામો એક સમયમાં ઊપજે છે, આ જે ક્રમબદ્ધપણું કહેવામાં આવે છે તે “ઉદ્ધર્વતાસામાન્ય” અપેક્ષાએ એટલે કે કાળપ્રવાહની અપેક્ષાએ કહેવાય છે. [૪૬] વજભીંત જેવો નિર્ણય. ભાઈ ! તારા જ્ઞાનને અંતરમાં વાળીને એકવાર વજભીંત જેવો યથાર્થ નિર્ણય તો કર. વજભીંત જેવો નિર્ણય કર્યા વગર મોક્ષમાર્ગ તરફ તારું વીર્ય ઊપડશે નહિ. આ નિર્ણય કરતાં તારી પ્રતીતમાં જ્ઞાનની અધિક્તા થઈ જશે ને રાગ તે જ્ઞાનનું જ્ઞય થઈ જશે આ સિવાય પરને હું કરું ને પરને હું ફેરવું-એવી બુદ્ધિ તે તો સંસારભ્રમણના કારણરૂપ છે. [૪૭] કેવળીની માફક બધાય જીવો જ્ઞાનસ્વરૂપ છે. આત્મા જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન કોને ફેરવે? જેમ કેવળીભગવાન જગતના જ્ઞાતાદિષ્ટા જ છે, તેમ આ આત્મા પણ જ્ઞાતા-દષ્ટાપણાનું જ કાર્ય કરી રહ્યો છે. ભગવાન પૂરું એક સમયમાં જાણે છે ને આ જીવ અલ્પ જાણે છે, એટલો જ ફેર છે. પણ પોતાના જ્ઞાતાદાપણાની પ્રતીત ન કરતાં, અન્યથા માનીને જીવ સંસારમાં રખડે છે. ઓછું ને વધારે એવા ભેદને ગૌણ કરી નાખે તો બધા જીવોમાં જ્ઞાનનો એક જ પ્રકાર છે, બધા ય જીવો જ્ઞાનસ્વરૂપ છે ને જાણવાનું જ કાર્ય કરે છે; પણ જ્ઞાનપણે પોતાનું અસ્તિત્વ છે તેને પ્રતીતમાં ન લેતાં, જ્ઞાનના અસ્તિત્વમાં પરનું અસ્તિત્વ ભેગું ભેળવીને પર સાથે એકપણું માને છે, તે જ દુઃખ અને સંસાર છે. [૪૮] નિમિત્ત તે ખરેખર કારક નથી પણ અર્તા છે. સર્વજ્ઞભગવાનને તો પરિપૂર્ણ જ્ઞાન ખીલી ગયું છે, તે ભગવાન તો “જ્ઞાયક છે માટે તે પરમાં કાંઈ ફેરફાર ન કરે-એ વાત તો બરાબર, પણ આ જીવ તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧ નિમિત્તપણે કારક થઈને પોતાની ઇચ્છા પ્રમાણે પદાર્થોમાં ફેરફાર-આડું અવળું કરી શકે!'' એમ કોઈ કહે તો તે પણ સત્ય નથી. જ્ઞાયક હો કે કારક હો, પણ પદાર્થની ક્રમબદ્ધપર્યાયને ફેરવીને કોઈ આડી-અવળી કરતું નથી. દરેક દ્રવ્ય પોતે જ પોતાનું કારક થઈને ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, નિમિત્તરૂપ બીજું દ્રવ્ય તે ખરેખર કારક નથી પણ અકારક છે, અકારકને કારક કહેવું તે ઉપચારમાત્ર છે; એ જ પ્રમાણે નિમિત્ત તે અર્જા છે, તે અર્જાને ર્તા કહેવો તે ઉપચાર છે-વ્યવહાર છે-અભૂતાર્થ છે. [૪૯] શાયકના નિર્ણયમાં જ સર્વજ્ઞનો નિર્ણય. ભગવાન સર્વના જ્ઞાયક છે-એવો નિર્ણય કોણે કર્યો? જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને પોતે જ્ઞાયક થયો ત્યારે જ ભગવાનના જ્ઞાયકપણાનો યથાર્થ નિર્ણય થયો. [૫૦] પર્યાયમાં અનન્યપણું હોવાથી, પર્યાય પલટતાં દ્રવ્ય પણ પલટે છે, ઘંટીના નીચલા પડની જેમ તે સર્વથા કૂટસ્થ નથી. અહીં એમ કહ્યું કે ક્રમબદ્ધ પરિણામપણે દ્રવ્ય ઊપજે છે– રવિર્ય નું ઉપૂન મુહિં તે તેહિં નાણુ મU' દ્રવ્ય પોતાના જે ગુણોથી જે ક્રમબદ્ધ પરિણામપણે ઊપજે છે તેમાં તેને અનન્ય જાણ. એટલે, એકલી પર્યાય જ પલટે છે ને દ્રવ્ય-ગુણ તો ‘ઘંટીના નીચલા પડની જેમ' સર્વથા કૂટસ્થ જ રહે છે-એમ નથી. પર્યાય પલટતાં તે તે પર્યાયપણે દ્રવ્ય-ગુણ ઊપજે છે. પહેલા સમયની પર્યાયમાં જે દ્રવ્ય-ગુણ અનન્ય હતા તે બીજા સમયે પલટીને બીજા સમયની પર્યાયમાં અનન્ય છે. પહેલા સમયે પહેલી પર્યાયનો જે ક્ત હતો તે પલટીને બીજા સમયે બીજી પર્યાયનો ક્ત થયો છે. એ જ પ્રમાણે ર્તાની માફક કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ એ બધા કારકોમાં સમયે સમયે પલટો થાય છે. પહેલા સમયે જેવું ર્તાપણું હતું તેવું જ ર્તાપણું બીજા સમયે તે રહ્યું નથી, પર્યાય બદલતાં ર્તાપણું વગેરે પણ બદલ્યું છે. ર્તા-કર્મ વગેરે છે કારકો જેવા સ્વરૂપે પહેલા સમયે હતા તેવા જ સ્વરૂપે બીજા સમયે નથી રહ્યા; પહેલા સમયે પહેલી પર્યાય સાથે તદ્રુપ થઈને તેનું ર્તાપણું હતું, ને બીજા સમયે બીજી પર્યાય સાથે તદ્રુપ થઈને તે બીજી પર્યાયનું ર્તાપણું થયું. આમ પર્યાય અપેક્ષાએ, નવી નવી પર્યાયો સાથે તદ્રુપ થતું-થતું આખું દ્રવ્ય સમયે સમયે પલટી રહ્યું છે; દ્રવ્ય અપેક્ષાએ ધ્રુવતા છે. આ જરાક સૂક્ષ્મ વાત છે. પ્રવચનસારની ૯૩ મી ગાથામાં પણ કહ્યું છે કે “તેડુિં પુણો પૂMાયા...' એટલે દ્રવ્ય તથા ગુણોથી પર્યાયો થાય છે. દ્રવ્ય પરિણમતાં તેના અનંત ગુણો પણ ક્રમબદ્ધપર્યાયપણે ભેગા જ પરિણમી જાય છે. પર્યાયમાં અનન્યપણે દ્રવ્ય ઊપજે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates એમ કહેતાં, પર્યાય પરિણમતાં દ્રવ્ય પણ પરિણમ્યું છે એ વાત સિદ્ધ થાય છે; કેમકે જો દ્રવ્ય સર્વથા ન જ પરિણમે તો પહેલી પર્યાયથી છૂટીને બીજી પર્યાય સાથે તે કઈ રીતે તદ્રુપ થાય? પર્યાય પલટતાં જો દ્રવ્ય ન પલટે તો તે જુદું પડયું રહે! એટલે બીજી પર્યાય સાથે તેને તદ્રુપપણું થઈ શકે જ નહિ. પરંતુ એમ બનતું નથી, પર્યાય પરિણમ્યું જાય ને દ્રવ્ય જુદું રહી જાય-એમ બનતું નથી. કોઈ એમ કહે કે ““પહેલા સમયની જે પર્યાય છે તે પર્યાય પોતે જ બીજા સમયની પર્યાયરૂપ પરિણમી જાય છે, દ્રવ્ય નથી પરિણમતું'”—તો એ વાત જૂઠી છે. પહેલી પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી, પર્યાયમાંથી પર્યાય આવે એમ માનનારને તો “પર્યાયમૂઢ કહ્યો છે. પર્યાય પલટતાં તેની સાથે દ્રવ્ય ક્ષેત્રને ભાવ પણ [પર્યાય અપેક્ષાએ] પલટી ગયાં છે. જો એમ ન હોય તો સમય સમયની નવી પર્યાય સાથે દ્રવ્યનું તદ્રુપપણું સિધ્ધ થઈ શકે નહિ. “સર્વ દ્રવ્યોને પોતાનાં પરિણામો સાથે તાદાભ્ય છે”—એમ કહીને આચાર્યદવે અલૌકિક નિયમ ગોઠવી દીધો છે. ચિવિલાસમાં પણ એ વાત લીધી છે. [ જુઓ ગુજરાતી પાનું ૩૦-૩૧] [૫૧] જીવનું સાચું જીવતર. જીવ પોતાના ક્રમબધ્ધ પરિણામપણે ઊપજતો થકો, તેમાં તન્મયપણે જીવ જ છે, અજીવ નથી. અજીવના કે રાગના આશ્રયે ઊપજે એવું જીવનું ખરું સ્વરૂપ નથી. વળી ક્રમબધ્ધપરિણામ ન માને તો તેને પણ વસ્તુસ્વરૂપની ખબર નથી. “જીવતો જીવ’ તો પોતાની કમબધ્ધપર્યાયપણે ઉપજે છે, તેને બદલે અજીવ વગેરે નિમિત્તને લીધે જીવ ઊપજે એમ માને, અથવા તો જીવ નિમિત્ત થઈને અજીવને ઊપજાવે એમ માને, તો તેણે જીવના જીવતરને જાણ્યું નથી. જીવનું જીવતર તો આવું છે કે પરના કારણકાર્ય વગર જ પોતે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે. [ પર ] દષ્ટિ અનુસાર ક્રમબધ્ધપર્યાય થાય છે. આત્મા જ્ઞાયકસ્વરૂપ....સમભાવી સૂર્ય છે, એવા સ્વભાવને જે જાણતો નથી ને સ્વછંદી થઈને મિથ્યાત્વની વિષમબુધ્ધિથી પણું માને છે–પરમાં આડું અવળું કરવા માંગે છે-તેણે ખરેખર જીવને માન્યો નથી, જ્ઞાયકસ્વરૂપ જીવતત્ત્વને તેણે જાણ્યું નથી. ર્તાપણું માનીને કયાંય પણ ફેરફાર કરવા ગયો ત્યાં પોતે જ્ઞાતાપણે ન રહ્યો, ને ક્રમબધ્ધપર્યાય શેયપણે છે તેને પણ ન માની; એટલે અક્તસાક્ષીસ્વરૂપ જ્ઞાયક જીવતત્ત્વ તેની દષ્ટિમાં ન રહ્યું. જ્ઞાયકસ્વભાવ ઉપર જેની દષ્ટિ છે તે જ્ઞાતા છે-અર્જા છે, અને નિર્મળ ક્રમબધ્ધપર્યાયપણે તે ઊપજે છે; જ્ઞાતાસ્વભાવ ઉપર જેની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩ દષ્ટિ નથી ને પર સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ઉપર જ જેની દષ્ટિ છે તેને ઊંધી દષ્ટિમાં ક્રમબદ્ધર્યાય અશુધ્ધ થાય છે. આ રીતે દષ્ટિ ફેરવવાની આ વાત છે, પરની દષ્ટિ છોડીને જ્ઞાયક સ્વભાવની દષ્ટિ કરવાની આ વાત છે; એવી દષ્ટિ પ્રગટ કર્યા વગર આ વાત યથાર્થપણે સમજાય તેવી નથી. [ પ૩] “જ્ઞાયક’ના લક્ષ વગર એક પણ ન્યાય સાચો ન આવે. પાણીના લોઢનો જે પ્રવાહ છે તે આડોઅવળો થતો નથી, પહેલાંનો પ્રવાહ પાછળ, ને પાછળનો પ્રવાહ આગળ એમ બનતું નથી, તેમ દ્રવ્ય પોતાના અનાદિ-અનંત પર્યાયોના પ્રવાહુકમને દ્રવે છે-પ્રવહે છે, તે પ્રવાહુક્રમમાં જે જે પર્યાયને તે દ્રવે છે તે તે પર્યાયની સાથે તે અનન્ય છે. જેમ મકાનના બારીબારણાં નિયત છે, નાના-મોટા અનેક બારીબારણામાં જે ઠેકાણે જે બારી કે બારણું ગોઠવવાનું હોય તે જ બંધ બેસતું આવે; મોટું બારણું કાપીને નાના બારણાની જગાએ ગોઠવી દે તો તે મોટા બારણાની જગ્યાએ શું મૂકશે? મોટા બારણાને ઠેકાણે કાંઈ નાનું બારણું બંધ બેસતું નહીં આવે ત્યાં તો સૂતાર દરેક બારીબારણા ઉપર નંબર લખી રાખે છે. જો તે નંબરમાં આઘુંપાછું થાય તો બારી-બારણાનો મેળ તૂટી જાય છે. તેમ આત્મા જ્ઞાયક સ્વરૂપ છે ને પદાર્થો તેના જ્ઞય છે, તે પદાર્થોની કમબદ્ધપર્યાયમાં જે પર્યાયનું જે સ્થાન (–સ્વકાળ) છે તે આઘુંપાછું થતું નથી. જો એક પણ પર્યાયના સ્થાનને (પ્રવાહમને) ફેરવીને આઘુંપાછું કરવા જાય તો કોઈ વ્યવસ્થા જ નહિ રહે, કેમ કે એક પર્યાય ફેરવીને બીજે સ્થાને મૂકી તો બીજા સ્થાનની પર્યાયને ફેરવીને વળી ત્રીજા સ્થાને મૂકવી પડશે-એ રીતે આખું દ્રવ્ય ચૂંથાઈ જશે, -એટલે કે તે જીવની દષ્ટિમાં દ્રવ્ય ખંડખંડ થઈને મિથ્યાત્વ થઈ જશે, સર્વજ્ઞતા કે જ્ઞાયકપણું તો સિદ્ધ જ નહિ થાય. “હું જ્ઞાયક છું –એ વાતનું જ્યાં સુધી લક્ષ ન થાય ત્યાં-સુધી એક પણ ન્યાય સાચો સમજાય તેમ નથી. આત્મા જ્ઞાયક અને બધા પદાર્થો શેય, આમ જ્ઞાન અને શય બંને વ્યવસ્થિત છે. જેવા પદાર્થો છે તેવું જ્ઞાન જાણે છે, ને જેવું જ્ઞાન જાણે છે, તેવા જ પદાર્થો છે, છતાં કોઈને કારણે કોઈ નથી–આવું વસ્તુસ્વરૂપ છે. આવું વસ્વરૂપ જાણીને જે જ્ઞાતા થયો તે રાગનો પણ જ્ઞાતા જ છે ને તે રાગ પણ તેના જ્ઞાનનું ય થઈને રહે છે. પદાર્થોની વ્યવસ્થાનો જ્ઞાયક ન રહેતાં ફેરફાર કરવાનું માને છે તેને પોતાના જ્ઞાનનો જ વિશ્વાસ નથી. [ ૫૪] “પદાર્થોનું પરિણમન વ્યવસ્થિત કે અવ્યવસ્થિત?'' ભાઈ, તું જ્ઞાન છો; જ્ઞાન શું કરે? વસ્તુ જેમ હોય તેમ જાણે. તારું સ્વરૂપ જાણવાનું છે. તે વિચાર તો કર કે પદાર્થોનું પરિણમન વ્યવસ્થિત હોય કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ અવ્યવસ્થિત? જો વ્યવસ્થિત છે એમ કહો તો તેમાં કયાંય ફેરવવાનું રહેતું નથી, જ્ઞાતાપણું જ રહે છે, અને જો અવ્યવસ્થિત કહો તો જ્ઞાને જાણ્યું શું? પદાર્થોનું પરિણમન અવ્યવસ્થિત કહેતાં જ્ઞાન જ અવ્યવસ્થિત ઠરશે. કેમ કે અવ્યવસ્થિત હોય તો કેવળીભગવાને જાણ્યું શું? એટલે કેવળજ્ઞાન જ સિદ્ધ નહિ થાય અને આત્માનો જ્ઞાનસ્વભાવ પણ સિદ્ધ નહિ થાય, જ્ઞાનસ્વભાવની ઓળખાણ વગર મિથ્યાત્વ ટળે નહિ ને ધર્મનો અંશ પણ થાય નહિ. [ ૫૫] જીવ કે અજીવ બધાની પર્યાય ક્રમબદ્ધ છે, તેને જાણતો જ્ઞાની તો જ્ઞાતાભાવપણે જ ક્રમબદ્ધ ઊપજે છે. કોઈ કહે કે ““જીવ કયારેક ક્રમબધ્ધ પરિણામે પરિણમે અને કયારેક અક્રમે પણ પરિણમે, તેમ જ અજીવ પણ કયારેક ક્રમબધ્ધ પરિણમે ને કયારેક જીવ તેને અક્રમે પણ પરિણમાવી દે.''–તો એમ નથી. ભાઈ ! જીવ કે અજીવ કોઈનું એવું સ્વરૂપ નથી કે અક્રમે પરિણમે. કેવળજ્ઞાન ચોથા ગુણસ્થાને થઈ જાય ને સમ્યગ્દર્શન તેરમા ગુણસ્થાને થાય-એમ કદી બનતું નથી, પહેલાં કેવળજ્ઞાન થઈ જાય ને પછી મુનિદશા ત્યે એમ પણ કદી બનતું નથી, એવો જ વસ્તુના પરિણમનનો સ્વભાવ છે, ધર્મીને સ્વભાવદષ્ટિમાં જ્ઞાયકભાવનો પુરુષાર્થ ચાલુ જ છે, જ્ઞાનમાં ધીરજ છે, ચારિત્રમાં અ૫રાગ થાય છે તેને પણ જાણે છે, પણ તેને મૂંઝવણ નથી, ઉતાવળ નથી, હઠ નથી, તે તો ક્રમબધ્ધ પોતાના જ્ઞાતાભાવપણે ઊપજતો થકો તેમાં તદ્રુપ છે. [ પ ] અજીવ પણ તેની ક્રમબધ્ધપર્યાયપણે સ્વયં ઊપજે છે. જેમ જીવ પોતાની કમબધ્ધપર્યાયે ઊપજે છે, તેમ અજીવ પણ પોતાની ક્રમબધ્ધપર્યાયપણે ઊપજે છે, જીવ તેનો ર્તા નથી. આ શરીર હાલ-ચાલે, ભાષા બોલાય, તે બધી અજીવની ક્રમબધ્ધપર્યાયો છે. તેનામાં જે સમયે જે પર્યાય થાય છે, તે તેનાથી થાય છે, તે પર્યાયપણે તે અજીવ પોતે ઊપજે છે, જીવ તેનું કારણ નથી, ને તે જીવનું કાર્ય નથી. આમ અકાર્યકારણપણું જીવમાં પણ છે, ને અજીવમાં પણ છે એટલે તેમને પરસ્પર કાંઈપણ કારણકાર્યપણું નથી; આવું વસ્તુસ્વરૂપ બતાવીને અહીં આત્માનો જ્ઞાયક-સ્વભાવ ઓળખાવવો છે. [ ૫૭] સર્વે દ્રવ્યોમાં “અકાર્યકારણશક્તિ.” સર્વે દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદકઉત્પાધભાવનો અભાવ છે, એટલે કે બંધાય દ્રવ્યોને પર સાથે અકાર્યકારણપણું છે. આ રીતે “અકાર્યકારણશક્તિ” બધાંય દ્રવ્યોમાં છે. અજ્ઞાનીઓ કહે છે કે ““અકાર્યકારણશક્તિ તો સિધ્ધમાં જ છે ને સંસારી જીવોને તો પર સાથે કાર્ય-કારણપણું છે' –એ વાત જૂઠી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૨૫ [ ૫૮ ] પુદ્ગલમાં ક્રમબધ્ધપર્યાય હોવા છતાં..... પુદ્દગલમાં કર્મ વગેરેની અવસ્થા પણ ક્રમબદ્ધ છે; પુદ્દગલમાં તે અવસ્થા થવાની ન હતી અને જીવે વિકાર કરીને તે અવસ્થા ઊપજાવી-એમ નથી. પુદ્ગલકર્મમાં ઉપશમઉદીરણા-સંક્રમણ-ક્ષય વગેરે જે અવસ્થાઓ થાય છે તે અવસ્થાપણે પુદ્ગલ પોતે જ ક્રમબદ્ધપર્યાયથી ઊપજે છે. આમ હોવા છતાં એવો નિયમ છે કે જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિથી જ્ઞાતા થઈને જીવ જ્યાં અર્દાપણે પરિણમ્યો, ત્યાં જગતમાં એવી ક્રમબદ્ધપર્યાયની લાયકાતવાળા કોઈ પરમાણુ જ નથી કે જે તેને મિથ્યાત્વપ્રકૃત્તિરૂપે બંધાય. મિથ્યાત્વપ્રકૃતિ સાથેનો નિમિત્તનૈમિત્તિકસંબંધ જ તેને જ્ઞાયકષ્ટિમાં છૂટી ગયો છે. આ વાત આચાર્યદેવ હવે પછીની ગાથાઓમાં બહુ સરસ રીતે સમજાવશે. [૫૯] ક્રમબધ્ધપર્યાય નહિ સમજનારની કેટલીક ભ્રમણાઓ. અજીવમાં જ્ઞાન નથી એટલે તેની અવસ્થા તો જેમ થવાની હોય તેમ ક્રમબદ્ધ થયા કરે, પણ જીવની અવસ્થા ક્રમબદ્ધ ન હોય, તે તો અક્રમે પણ થાય-એમ કોઈ માને તો તે વાત જૂઠી છે. અજીવમાં જ્ઞાન નથી માટે તેની અવસ્થા જીવ જેવી કરવા ધારે તેવી થાય એટલે તેની અવસ્થા ક્રમબદ્ધ નથી પણ અક્રમ છે, –પાણી ભર્યું હોય તેમાં જેવો રંગ નાખશો તેવા રંગનું તે થઈ જશે-એમ કોઈ માને તો તેની વાત પણ જૂઠી છે. ક્રમબદ્ધપર્યાય છે માટે આપણે કાંઈ પુરુષાર્થ ન કરવો—એમ કોઈ માને તો તે પણ અજ્ઞાની છે, ક્રમબદ્ઘપર્યાયને તે સમજ્યો નથી. હું જ્ઞાયક છું–એવા સ્વભાવનો પુરુષાર્થ કરતાં બધા દ્રવ્યોની ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થાય છે, તે યથાર્થ છે. આ તરફ આત્માનો જ્ઞાયકસ્વભાવ ન માને, તથા બીજી તરફ પદાર્થોમાં ક્રમબદ્ધપરિણામ ન માને ને ફેરફાર કરવાનું માને તો તે જીવ વસ્તુ સ્વરૂપને જાણતો નથી ને પંચપરમેષ્ઠી ભગવંતોને પણ ખરેખર માનતો નથી. [૬૦] જીવના કા૨ણ વગ૨ જ અજીવની ક્રમબદ્ધપર્યાય. શરીરની અવસ્થા પણ અજીવથી થાય છે. હું તેની અવસ્થાને ફેરવું અથવા તો અનુકૂળ આહાર-વિહારનું બરાબર ધ્યાન રાખીને હું શરીરને સરખું રાખી દઉં-એમ જે માને છે તે મિથ્યાદષ્ટિ છે. આહારના એક રજકણને પણ ફેરવવો તે જીવની ક્રિયા નથી. ‘દાણે દાણે ખાનારનું નામ' એવી પુરાણી કહેવત છે તે પણ શું સૂચવે છે?-કે જેના પેટમાં જે દાણો આવવાનો તે જ આવવાનો; જીવ તેનું ધ્યાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬ રાખીને શરીરને સાચવી ઘે-એમ નથી. જીવના કારણ વગર જ અજીવ તેની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે. આત્માનો સ્વભાવ પોતાના શાયકભાવપણે ઊપજવાનો છે. “અરે! આ શરીરનો હાથ જેમ ઊંચો નીચો કરવો હોય તેમ આપણે કરી શકીએ, શું આપણામાં એટલી શક્તિ નથી કે પરમાણુને ફેરવી શકીએ?'' એમ અજ્ઞાનીઓ દલીલ કરે છે. જ્ઞાની કહે છે કે અરે ભાઈ ! શું પરમાણુમાં એવી શક્તિ નથી કે તે તેના ક્રમબદ્ધપરિણામથી ઊંચાનીચા થાય? શું અજીવદ્રવ્યોમાં કાંઈ તાકાત નથી? ભાઈ ! અજીવમાં પણ એવી તાકાત છે કે તારા કારણપણા વગર જ સ્વયં તે પોતાની હુલન ચલનાદિ અવસ્થારૂપે ઊપજે છે, તેની અવસ્થામાં તે તદ્રુપ છે; તેનામાં કાંઈપણ ફેરફાર કરવાની જીવની શક્તિ નથી. જીવમાં તેને જાણવાની શક્તિ છે. માટે તું તારા શાયકસ્વભાવનો નિર્ણય કર, ને અજીવના ર્તાપણાની બુદ્ધિ છોડ. [૩] પ્રવચન ત્રીજું [ વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ ૧૪] જે સમજવાથી આત્માનું હિત થાય એવો ઉપદેશ તે ઇષ્ટોપદેશ છે. આ “યોગ્યતા” કહીને સમય સમયની પર્યાયની સ્વતંત્રતા બતાવાય છે તે જ ઉપદેશ ઈષ્ઠ છે, આ સિવાય પરને લીધે કાંઈ થવાનું બતાવે એટલે કે પરાધીનતા બતાવે તે ઉપદેશ ઇષ્ટ નથી-હિતકારી નથી-પ્રિય નથી. સમય સમયની દમબદ્ધપર્યાય બતાવીને આત્માને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ લઈ જાય તે ઉપદેશ ઇષ્ટ છે. [૬૧] અધિકારની સ્પષ્ટતા. આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, “સર્વવિશુદ્ધજ્ઞાન' એટલે એકલો જ્ઞાયકભાવ. જ્ઞાયકસ્વરૂપ જીવ કર્મનો ર્જા નથી એ વાત અહીં સિદ્ધ કરવી છે. ક્રમબદ્ધપર્યાયના વર્ણનમાં આત્માનો જ્ઞાયકસ્વભાવ સિધ્ધ કરીને તેને અર્જા બતાવ્યો છે, આત્મા નિમિત્ત તરીકે પણ જડકર્મનો નથી–એવો તેનો સ્વભાવ છે. [૬૨] ક્રમબધ્ધપર્યાયમાં શુદ્ધતાનો ક્રમ કયારે ચાલુ થાય? પ્રથમ તો જીવની વાત કરી કે જીવ પોતાના અનંતગુણોના પરિણામોથી ક્રમબદ્ધ નિયમિતપણે ઊપજે છે, અને તે પરિણામમાં અનન્યપણે તે જીવ જ છે, અજીવ નથી. આમાં દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણે આવી ગયા. પોતાના અનાદિઅનંત પરિણામોમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭ ક્રમબદ્ધપણે ઊપજતો જ્ઞાયકસ્વભાવી જીવ કોઈ પરના કાર્યમાં કારણ નથી અને કોઈ પર તેના કાર્યમાં કારણ નથી; કોઈને કારણે કોઈની અવસ્થાના ક્રમમાં ફેરફાર થાય એમ બનતું નથી. “હું જ્ઞાયક છું” એવી સ્વભાવન્મુખ દષ્ટિ થતાં ધર્મીને ક્રમબદ્ધપર્યાય નિર્મળપણે પરિણમવા લાગે છે, પરંતુ પર્યાયને આધીપાછી ફેરવવા ઉપર તેની દષ્ટિ નથી. આ રીતે જ્ઞાયકસ્વભાવની દષ્ટિનો પુરુષાર્થ થતાં ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ચાલુ થઈ જાય છે. [૬૩] અર્તાપણું સિદ્ધ કરવા ક્રમબદ્ધપર્યાયની વાત કેમ લીધી? કોઈને એમ પ્રશ્ન થાય કે અહીં તો આત્માને અર્જા સિધ્ધ કરવો છે, તેમાં આ ક્રમબદ્ધપર્યાયની વાત કેમ લીધી?–તો તેનું કારણ એ છે કે જીવ ને અજીવ બધાં દ્રવ્યો સ્વયં પોતપોતાની ક્રમબદ્ધપર્યાયથી ઊપજે છે-એ વાત બેઠા વિના, “હું પરને ફેરવી દઉં.' એવી íબુદ્ધિ છૂટતી નથી ને અર્તાપણું થતું નથી. હું જ્ઞાયકસ્વભાવ છું-ને દરેક વસ્તુની અવસ્થા ક્રમબદ્ધ થયા કરે છે તેનો હું જાણનાર છું પણ ફેરવનાર નથી, આવો નિશ્ચય થતાં íબુદ્ધિ છૂટી જાય છે ને અર્તાપણું એટલે કે સાક્ષીપણું-જ્ઞાયકપણું થઈ જાય છે. સ્વભાવથી તો બધા આત્મા અર્જા જ છે, પરંતુ પર્યાયમાં અર્તાપણું થઈ જાય છે તેની આ વાત છે. [૬૪] ક્રમબદ્ધ છે તો ઉપદેશ કેમ? પર્યાય તો ક્રમબદ્ધ જ થાય છે તો શાસ્ત્રમાં આટલો બધો ઉપદેશ કેમ આપ્યો એમ કોઈ પૂછે, તો કહે છે કે ભાઈ ! એ બધા ઉપદેશનું તાત્પર્ય તો જ્ઞાયક-સ્વભાવનો નિર્ણય કરાવવાનું છે. ઉપદેશની વાણી તો વાણીના કારણે ક્રમબદ્ધ નીકળે છે. આ કાળે આવી જ ભાષા કાઢીને હું બીજાને સમજાવી દઉં-એવી íબુદ્ધિ જ્ઞાનીને નથી. [૬૫] વસ્તુસ્વરૂપનો એક જ નિયમ. સૌ દ્રવ્ય પોતપોતાના પરિણામના ર્તા છે, કોઈ બીજાની લ૫ તેમાં નથી. “આવું નિમિત્ત આવે તો આમ થાય ને બીજું નિમિત્ત આવે તો બીજી રીતે થાય એવું વસ્તુસ્વરૂપમાં નથી. વસ્તુસ્વરૂપનો એક જ નિયમ છે કે દરેક દ્રવ્ય કમબદ્ધ-પર્યાયપણે ઊપજતું થયું પોતે જ પોતાની પર્યાયનું ક્ત છે, અને બીજાથી તે નિરપેક્ષ છે. વસ્તુ પોતે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે એમ ન માનતાં, બીજો તેમાં કોઈ ફેરફાર કરે એમ જે માને છે તેને પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ રહે છે, તેથી પર તરફથી ખસીને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ તે વળતો નથી એટલે તેને જ્ઞાતાપણું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates થતું નથી–અર્વાપણું થતું નથી, ને ક્નબુદ્ધિ છૂટતી નથી. અહીં “દરેક દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, બીજો તેનો ર્તા નથી” એ નિયમ વડે આત્માનું અર્તાપણું સમજાવીને તે ક્નબુદ્ધિ છોડાવે છે. [ ૬૬] જ્ઞાયકસ્વભાવની દષ્ટિ પ્રગટ કર્યા વિના, ક્રમબદ્ધપર્યાયની ઓથ લઈને બચાવ કરવા માંગે તે મોટો સ્વછંદી છે. આ ક્રમબદ્ધપર્યાયની ઓથ લઈને સ્વચ્છેદે કોઈ એમ બચાવ કરે કે “અમને ક્રોધ પણ થવાનો હતો તે ક્રમબદ્ધ થઈ ગયો, તેમાં અમે શું કરીએ ?'' તો તેને કહે છે કે અરે મૂઢ જીવ! આત્માનું જ્ઞાયકપણું હજી તને બેઠું નથી તો તું ક્રમબદ્ધપર્યાયની વાત કયાંથી લાવ્યો? જ્ઞાયકસ્વભાવના નિર્ણયથી જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે. તારી દૃષ્ટિ જ્ઞાયક ઉપર છે કે ક્રોધ ઉપર? જો જ્ઞાયક ઉપર દૃષ્ટિ હોય તો જ્ઞાયકમાં વળી ક્રોધ થવાનું કયાંથી આવ્યું? તારા જ્ઞાયકભાવનો નિર્ણય કરીને તું પહેલાં જ્ઞાતા થા, પછી તને ક્રમબદ્ધપર્યાયની ખબર પડશે. જ્ઞાયકસ્વભાવ તરફ વળીને તેને જ્ઞાનનું જ્ઞય બનાવવું-તેની આમાં મુખ્યતા છે, રાગને જ્ઞય કરવાની મુખ્યતા નથી. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં જ્ઞાનની જ અધિક્તા રહે છે, ક્રોધાદિની અધિક્તા થતી જ નથી, એટલે જ્ઞાતાને અનંતાનુબંધી ક્રોધાદિ તો થતા જ નથી; અને તેને જ ક્રમબદ્ધપર્યાય યથાર્થપણે બેઠી છે. ક્રોધ વખતે જ્ઞાનસ્વરૂપ તો જેને ભાસતું નથી, ક્રોધની જ રુચિ છે, અને ક્રમબદ્ધપર્યાયની ઓથ લઈને બચાવ કરવા માંગે છે તે તો મોટો સ્વછંદી છે. ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાયકભાવનું પરિણમન ન ભાસતાં, ક્રોધનું પરિણમન ભાસે છે એ જ તેની ઊંધાઈ છે. ભાઈ રે! આ માર્ગ છૂટકારાનો છે, કે બંધાવાનો ? આમાં તો જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરીને છૂટકારાની વાત છે; આ વાતનો યથાર્થ નિર્ણય થતાં જ્ઞાન છૂટું ને છૂટું રહે છે. જે છૂટકારાનો માર્ગ છે તેના બહાને જે સ્વછંદને પોષે છે તે જીવને છૂટકારાનો અવસર કયારે આવશે !! [ ૬૭] અજર... પ્યાલા! આ તો અજર-અમર પ્યાલા છે; આ પ્યાલા પચાવવા મોંઘા છે. પાત્ર થઈને જેણે આ પ્યાલો પીધો ને પચાવ્યો તે અજર-અમર થઈ જાય છે, એટલે કે જન્મ-મરણ રહિત એવા સિદ્ધપદને પામે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯, [૬૮] ક્રમબદ્ધપર્યાયમાં ભૂમિકા અનુસાર પ્રાયશ્ચિતાદિનો ભાવ હોય છે. લાગેલા દોષોનું પ્રાયશ્ચિત કરવાનું વર્ણન તો શાસ્ત્રમાં ઘણું આવે છે, દોષ થયો તે પર્યાય પણ ક્રમબદ્ધ છે તો પછી તેનું પ્રાયશ્ચિતાદિ શા માટે?''—એમ કોઈને શંકા ઊઠે તો તેનું સમાધાન એ છે કે સાધકને તે તે ભૂમિકામાં પ્રાયશ્ચિતાદિનો તેવો વિકલ્પ હોય છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. સાધકદશા વખતે ક્રમબદ્ધપર્યાયમાં તેવા પ્રકારના ભાવો આવે છે તે બતાવ્યું છે. “ક્રમબદ્ધપર્યાયમાં અમારે દોષ થવાનો હતો તે થઈ ગયો, માટે તેનું પ્રાયશ્ચિત શું? ”—એમ કોઈ કહે તો તે મિથ્યાદષ્ટિ-સ્વછંદી છે; સાધકને એવો સ્વછંદ હોતો નથી. સાધકદશા તો પરમ વિવેકવાળી છે. તેને હજી વીતરાગતા નથી થઈ તેમ સ્વછંદ પણ રહ્યો નથી, એટલે દોષોના પ્રાયશ્ચિત વગેરેનો શુભવિકલ્પ આવે એવી જ એ ભૂમિકા છે. ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા હોવા છતાં સમીતિને ચોથા ગુણસ્થાને એવો ભાવ આવે કે હું ચારિત્રદશા લઉં, મુનિને એવો ભાવ આવે કે લાગેલા દોષોની ગુરુ પાસે જઈને સરળપણે આલોચના કરું ને પ્રાયશ્ચિત લઉં-“કર્મ તો ખરવાના હશે ત્યારે ખરશે, માટે આપણે તપ કરવાની શી જરૂર છે?'' એવો વિકલ્પ મુનિને ન આવે; પણ તપ વડે નિર્જરા કરું-શુદ્ધતા વધારું-એવો ભાવ આવે.-આવું જ તે તે ભૂમિકાના ક્રમનું સ્વરૂપ છે. ચારિત્રદશા તો ક્રમબદ્ધપર્યાયમાં જ્યારે આવવાની હશે ત્યારે આવી જશે” એમ કહીને સમકીતિ કદી સ્વછંદી કે પ્રમાદી ન થાય; દ્રવ્ય-દષ્ટિના જોરમાં તેને પુરુષાર્થ ચાલુ જ છે. ખરેખર દ્રવ્ય દષ્ટિવાળાને જ ક્રમબદ્ધપર્યાય યથાર્થ સમજાય છે. ક્રમ ફરે નહિ છતાં પુરુષાર્થની ધારા તૂટે નહિ, -એ વાત જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ વિના બની શક્તી નથી. શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત વગેરેનું વર્ણન કરીને વચલી ભૂમિકામાં કેવા કેવા ભાવ હોય છે-તેનું જ્ઞાન કરાવ્યું છે. ખરેખર તો જ્ઞાતાને જ્ઞાનની અધિક્તામાં તે પ્રાયશ્ચિત વગેરેનો વિકલ્પ પણ શેયપણે જ છે. [૬૯] ક્રમ-અક્રમ સંબંધમાં અનેકાન્ત અને સપ્તભંગી. કોઈ એમ કહે છે કે “બધી પર્યાયો કમબદ્ધ જ છે એમ કહેવામાં તો એકાંત થઈ જાય છે, માટે કેટલીક પર્યાયો કમબદ્ધ છે ને કેટલીક અક્રમબદ્ધ છે-એમ અનેકાન્ત કહેવું જોઈએ ''–તો એમ કહેનાર મૂઢને એકાન્ત-અનેકાન્તની ખબર નથી. બધી પર્યાયો ક્રમબદ્ધ જ “હું” ને અક્રમરૂપ “નથી”—એવો અનેકાન્ત છે; અથવા ક્રમ-અક્રમનો અનેકાન્ત લેવો હોય તો આ પ્રમાણે છે કે બધા ગુણો દ્રવ્યમાં એક સાથે સહભાવપણે વર્તે છે તેથી તે અપેક્ષાએ દ્રવ્ય અક્રમરૂપ છે, અને પર્યાય અપેક્ષાએ ક્રમરૂપ છે, એ રીતે કથંચિત્ ક્રમરૂપ ને કથંચિત્ અક્રમરૂપ એવો અનેકાન્ત છે, પરંતુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩) કેટલીક પર્યાયો કમરૂપ ને કેટલીક પર્યાયો અક્રમરૂપ એમ માનવું તે તો અનેકાન્ત નથી પણ મિથ્યાત્વ છે. પર્યાય અપેક્ષાએ તો ક્રમબદ્ધપણું જ છે-એ નિયમ છે. છતાં આમાં અનેકાન્ત અને સપ્તભંગી આવી જાય છે. ગુણો અપેક્ષાએ અક્રમપણું-ને પર્યાયો અપેક્ષાએ કમપણું એવું અનેકાન્ત સ્વરૂપ છે તે ઉપર કહેવાઈ ગયું છે. તથા વસ્તુમાં (૧) સ્યાત્ ક્રમપણું, (૨) સ્યાદ્ અક્રમપણું, (૩) સ્યાત્ ક્રમ-અક્રમપણું, (૪) સ્યાદ્ અવક્તવ્યપણું, (૫) સ્યાત્ કમ અવક્તવ્યપણું, (૬) સ્યાત્ અક્રમ-અવક્તવ્યપણું, અને (૭) ચાત્ ક્રમ-અક્રમ અવક્તવ્યપણું-એ પ્રમાણે કમ-અક્રમ સંબંધમાં સપ્તભંગી પણ ઉતરે છે, કઈ રીતે? તે કહેવાય છે (૧) પર્યાયો એક પછી એક ક્રમબધ્ધ થાય છે તેથી પર્યાયોની અપેક્ષાએ કહેતાં વસ્તુ ક્રમરૂપ છે. (૨) ગુણો બધા એકસાથે સહભાવી છે તેથી ગુણોની અપેક્ષાએ કહેતાં વસ્તુ અકમરૂપ છે. (૩) પર્યાયો તથા ગુણો-એ બંનેની અપેક્ષા (એકસાથે) લઈને કહેતાં વસ્તુ ક્રમ-અક્રમરૂપ (૪) એક સાથે બંને કહી શક્તા નથી તે અપેક્ષાએ વસ્તુ અવક્તવ્ય છે. (૫) વસ્તુમાં ક્રમપણું ને અક્રમપણે બંને એક સાથે હોવા છતાં ક્રમરૂપ કહેતી વખતે અક્રમપણાનું કથન બાકી રહી જાય છે, તે અપેક્ષાએ વસ્તુ ક્રમ-અવક્તવ્યરૂપ છે. (૬) એ જ પ્રમાણે અક્રમરૂપ કહેતાં ક્રમપણાનું કથન બાકી રહી જાય છે, તે અપેક્ષાએ વસ્તુ અક્રમ-અવક્તવ્યરૂપ છે. (૭) કમપણું તથા અક્રમપણે બંને અનુક્રમે કહી શકાય છે પણ એક સાથે કહી શકાતા નથી, તે અપેક્ષાએ વસ્તુ ક્રમ-અક્રમ-અવક્તવ્યરૂપ છે. –એ પ્રમાણે ક્રમ-અક્રમ સંબંધમાં સપ્તભંગી સમજવી. [૭૦] અનેકાન્ત કયાં અને કઈ રીતે લાગુ પડે? (સિધ્ધનું દષ્ટાંત) યથાર્થ વસ્તુસ્થિતિ શું છે તે સમજ્યા વગર ઘણા લોકો અનેકાન્તના નામે કે સ્યાદવાદના નામે ગપગોળા ચલાવે છે. જેમ અસ્તિ-નાસ્તિમાં વસ્તુ સ્વપણે અતિરૂપે છે ને પરાણે નાસ્તિરૂપ છે–એવો અનેકાન્ત છે; પણ –વસ્તુ સ્વપણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૩૧ અસ્તિરૂપ છે ને ૫૨૫ણે પણ અસ્તિરૂપ છે એવો અનેકાન્ત નથી, તે તો એકાંતરૂપ મિથ્યાત્વ છે. તેમ અહીં ક્રમ-અક્રમમાં પણ સમજવું. પર્યાયો ક્રમબદ્ધ છે ને ગુણો અક્રમ છે– એમ અનેકાન્ત છે, પણ પર્યાયો ક્રમબદ્ધ છે ને પર્યાયો અક્રમ પણ છે–એમ માનવું તે કાંઈ અનેકાન્ત નથી, તે તો મિથ્યાદષ્ટિનો એકાંત છે. પર્યાયો તો ક્રમબદ્ધ જ છે ને અક્રમ નથી એવો અનેકાંત છે. પર્યાયમાં અક્રમપણું તો છે જ નહિ, તેથી તેમાં ‘કચિત્ ક્રમને ચિત્ અક્રમ ' એવો અનેકાન્ત લાગુ ન પડે. વસ્તુમાં જે ધર્મો હોય તેમાં સપ્તભંગી લાગુ પડે પણ વસ્તુમાં જે ધર્મો હોય જ નહિ તેમાં સપ્તભંગી લાગુ ન પડે. ‘સિદ્ધ ભગંવતો એકાંત સુખી જ છે' એમ કહેતાં કોઈ અજ્ઞાની પૂછે કે સિદ્ધ ભગવાનને એકાંત સુખ જ કેમ કહો છો ? કથંચિત્ દુઃખ એમ અનેકાંત કહોને? તેનું સમાધાન : ભાઈ, સિધ્ધ ભગવાનને જે સુખ પ્રગટયું છે તે એકાંત સુખ જ છે, તેમાં દુઃખ જરાપણ છે જ નહિ, તેથી તેમાં સુખ-દુ:ખનો તેં કહ્યો તેવો અનેકાન્ત લાગુ ન પડે; સિધ્ધ ભગવાનને શક્તિમાં કે વ્યક્તિમાં કોઈ રીતે દુ:ખ નથી તેથી ત્યાં સુખ-દુ:ખનો એવો અનેકાન્ત કે સપ્તભંગી લાગુ ન પડે; પણ સિધ્ધ ભગવાનને એકાંત સુખ જ છે ને દુઃખ જરાપણ નથી-એમ અનેકાન્ત લાગુ પડે. (જુઓ, પંચાધ્યાયી ગાથા ૩૩૩-૪-૫) તેમ અહીં પર્યાયમાં ક્રમબધ્ધપણું છે ને અક્રમપણું નથી-એવો અનેકાન્ત લાગુ પડે, પણ પર્યાયમાં ક્રમપણું છે ને પર્યાયમાં અમપણું પણ છે–એવો અનેકાન્ત નથી; કેમકે પર્યાયમાં અક્રમપણું નથી. પર્યાયથી ક્રમરૂપ ને પર્યાયથી જ અક્રમરૂપ એવું ક્રમ-અક્રમરૂપ જીવનું સ્વરૂપ નથી, પણ પર્યાયથી ક્રમવર્તીપણું ને ગુણથી અક્રમપણું-એવું ક્રમ-અક્રમરૂપ જીવનું સ્વરૂપ છે. [ ૭૧ ] ટ્રેઈનના દષ્ટાંતે શંકા અને તેનું સમાધાન. પ્રશ્ન:-એક માણસ ટ્રેઈનના ડબામાં બેઠો છે, ને ટ્રેઈન પૂર્વ દિશા તરફ જાય છે, ત્યાં ટ્રેઈન ચાલતાં માણસનું પણ પૂર્વ દિશા તરફ જે ગમન થાય છે તે તો ક્રમબધ્ધ છે, પણ તે માણસ ડબામાં ઊભો થઈને પશ્ચિમ તરફ જાય તો તે ગમનની અવસ્થા અક્રમરૂપ થઈને ? ઉત્તર:-અરે ભાઈ! તને હજી ક્રમબધ્ધપર્યાયની ખબર નથી. પર્યાયનું ક્રમબધ્ધપણું કહેવાય છે તે તો ઊર્ધ્વ પ્રવાહ અપેક્ષાએ (−કાળપ્રવાહ અપેક્ષાએ) છે, ક્ષેત્ર અપેક્ષાએ નહિ. તે માણસ પહેલાં પૂર્વમાં ચાલે ને પછી પશ્ચિમમાં ચાલે તેથી કાંઈ તેની પર્યાયના કાળનો ક્રમ તૂટી ગયો નથી. ટ્રેઈન પૂર્વમાં જતી હોય ને તેમાં બેઠેલો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates માણસ ડબામાં પશ્ચિમ તરફ ચાલતો હોય, તેથી કાંઈ તેની તે પર્યાય અક્રમપણે નથી થઈ. અરે! ટ્રેઈન પૂર્વમાં જતી હોય ને આખી ટ્રેઈન પાછી ચાલીને પશ્ચિમમાં જાય, તો તે પણ ક્રમબધ્ધ જ છે. પર્યાયોનું ક્રમબધ્ધપણું દ્રવ્યના ઊર્ધ્વપ્રવાહુ ક્રમની અપેક્ષાએ છે. આ ક્રમબધ્ધપર્યાયની વાત ધણા જીવોએ તો હજી યથાર્થપણે સાંભળી પણ નથી. ક્રમબધ્ધપણું શું છે અને કઈ રીતે છે, તથા તેનો નિર્ણય કરનારનું ધ્યેય કયાં જાય છે-તે વાત લક્ષમાં લઈને સમજે પણ નહિ, તો તેની પ્રતીત કયાંથી થાય? વસ્તુમાં અનંત ગુણો છે તે બધા એક સાથે પથરાયેલા-તિર્યકુપ્રચયરૂપ છે તેથી તે અક્રમરૂપ છે, અને પર્યાયો એક પછી એક-વ્યતિરેકરૂપ-ઊર્ધ્વપ્રચયરૂપ છે તેથી તે ક્રમરૂપ છે. [૭૨] ક્રમબધ્ધપર્યાયનો જ્ઞાતા કોણ? જુઓ, ક્રમબધ્ધપર્યાય તો જીવ તેમ જ અજીવ બધા દ્રવ્યોમાં છે; પરંતુ આ વાત કાંઈ અજીવને નથી સમજાવતા, આ વાત તો જીવને સમજાવે છે કેમ કે જીવ જ જ્ઞાતા છે. જ્ઞાતાને પોતાના જ્ઞાયકસ્વભાવનું ભાન થતાં તે ક્રમબધ્ધપર્યાયનો પણ જ્ઞાતા થઈ જાય છે. [૭૩] ભાષાનો ઉત્પાદક જીવ નથી. પાંચે અજીવ દ્રવ્યો પણ પોતપોતાના ગુણોથી પોતાના ક્રમબધ્ધ નિયમિત પરિણામપણે ઊપજતા થકા અજીવ જ છે, જીવ નથી. અજીવદ્રવ્યો-તેનો એકેક પરમાણુ પણ-પોતે પોતાના છ કારકરૂપે થઈને પોતાની ક્રમબદ્ધપર્યાયપણે સ્વયં ઊપજે છે; તે કોઈ બીજાના ર્તા નથી, તેમજ બીજાનું કાર્ય થઈને તેને પોતાનું ર્જા બનાવે એમ પણ નથી. ભાષા બોલાય તે અજીવની કમબધ્ધપર્યાય છે, ને તે પર્યાયપણે અજીવદ્રવ્ય ઊપજે છે, જીવ તેને ઉપજાવતો નથી. પ્રશ્ન-કેવળીભગવાનની દિવ્યવાણી તો ઇચ્છા વગર સહજપણે નીકળે છે તેથી તે ક્રમબધ્ધપર્યાય છે અને તેને તો જીવ ઉપજાવતો નથી-એમ ભલે કહો, પરંતુ છદ્મસ્થની વાણી તો ઈચ્છાપૂર્વક છે તેથી છદ્મસ્થ તો પોતાની ઈચ્છા મુજબ ભાષાને પરિણમાવે છે ને ? ઉત્તર:-ભાઈ; એમ નથી. કેવળીભગવાનને કે છદ્મસ્થને જે વાણી નીકળે છે તે તો અજીવના પોતાના તેવા ક્રમબદ્ધ પરિણામોથી જ નીકળે છે, જીવને લીધે નહિ. છદ્મસ્થને તે કાળે ઈચ્છા હોય, પણ તે ઇચ્છાએ વાણીને ઉપજાવી નથી. અને ઇચ્છા છે તે પણ જ્ઞાતાનું શેય છે, જ્ઞાનની અધિક્તામાં ધર્મી જીવ તે ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩ [૭૪] જ્ઞાયકને જ જાણવાની મુખ્યતા. ખરેખર તો, ઇચ્છાને જાણવી તે પણ વ્યવહાર છે, જ્ઞાનને અંતરમાં વાળીને જ્ઞાયકને જાણવો તે પરમાર્થ છે. ક્રમબધ્ધપર્યાયના નિર્ણયમાં રાગને જાણવાની મુખ્યતા નથી પણ જ્ઞાયકને જાણવાની મુખ્યતા છે. જ્ઞાનમાં જ્ઞાયકની મુખ્યતા થઈ ત્યારે રાગને તેનું વ્યવહાર ય કહ્યું; જ્ઞાતા જાગ્યો ત્યારે રાગને રાગરૂપે જાણ્યો અને ત્યારે જ રાગને વ્યવહાર કહેવાયો. આ રીતે નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય છે, કેમકે જ્ઞાન અને રાગ બંને એક સાથે ઊપજે છે, પહેલો રાગરૂપ વ્યવહાર ને પછી નિશ્ચય-એમ નથી. જો રાગને અર્થાત્ વ્યવહારને પહેલો કહો તો જ્ઞાન વગર (એટલે કે નિશ્ચય વગર) તે વ્યવહારને જાણ્યો કોણે? વ્યવહાર પોતે તો આંધળો છે તેને કોઈ સ્વ-પરની ખબર નથી. નિશ્ચયનું અવલંબન કરીને સ્વ-પર પ્રકાશક જ્ઞાતા જાગ્યો તે જ, જ્ઞાયકને જાણતાં રાગને પણ વ્યવહાર જ્ઞય તરીકે જાણે છે. ક્રમબદ્ધ-પર્યાયના નિર્ણયમાં નિશ્ચય-વ્યવહાર બંને એક સાથે છે; પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય એમ માને, એટલે કે રાગના અવલંબને જ્ઞાન થવાનું માને, તો તે ખરેખર ક્રમબધ્ધપર્યાયને સમજ્યો જ નથી. [ ૭૫ ] “ઇબ્દોપદેશ!' ની વાત -કયો ઉપદેશ ઈષ્ટ છે? દ્રવ્ય પોતાની કમબદ્ધપર્યાયપણે ઊપજે છે-એમ કહેતાં તેમાં સમય સમયની ક્ષણિક યોગ્યતાની વાત પણ આવી ગઈ. કોઈ કહે કે- “યોગ્યતાની વાત તો “ઇબ્દોપદેશ માં આવી છે. આમાં ક્યાં આવી છે?'' તેનો ઉત્તર-આ પણ ઈષ્ટ-ઉપદેશની જ વાત છે. ઇષ્ટ-ઉપદેશ એટલે હિતકારી ઉપદેશ. જે સમજવાથી આત્માનું હિત થાય એવો ઉપદેશ તે ઇષ્ટોપદેશ છે. આ “યોગ્યતા” કહીને સમય સમયની પર્યાયની સ્વતંત્રતા બતાવાય છે તે જ ઉપદેશ ઇષ્ટ છે, આ સિવાય પરને લીધે કાંઈ થવાનું બતાવે એટલે કે પરાધીનતા બતાવે તે ઉપદેશ ઇષ્ટ નથી–હિતકારી નથી–પ્રિય નથી. સમય સમયની કમબદ્ધપર્યાય બતાવીને આત્માને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ લઈ જાય તે ઉપદેશ ઈષ્ટ છે, પણ પર્યાયમાં ફેરફાર-આઘુંપાછું થવાનું જણાવીને íબુદ્ધિને પોષે તે ઉપદેશ ઈષ્ટ નથી એટલે કે સાચો નથી, હિતકારી નથી. “આત્માને જે હિતમાર્ગમાં પ્રવર્તાવે તે ગુરુ છે; ખરેખર આત્મા પોતે જ પોતાની યોગ્યતાથી પોતાના આત્માને હિતમાર્ગમાં પ્રવર્તાવે છે તેથી પોતે જ પોતાનો ગુરુ છે, નિમિત્તરૂપે જ્ઞાની ગુરુ હોય પણ તે નિમિત્તને લીધે આ આત્મામાં કાંઈ થાય-એમ બનતું નથી.' જુઓ, આ ઇષ્ટ ઉપદેશ ! આ પ્રમાણે ઉપદેશ હોય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates उ४ તો જ તે ઇષ્ટ છે-હિતકારી છે–સત્ય છે, આનાથી વિરુદ્ધ ઉપદેશ હોય તો તે ઇષ્ટ નથીહિતકારી નથી–સત્ય નથી. [૭૬] આત્માનું જ્ઞાયકપણું ને પદાર્થોના પરિણમનમાં ક્રમબદ્ધપણું. આત્મા જ્ઞાયક છે, જ્ઞાતાદષ્ટાપણું તેનું સ્વરૂપ છે. જેમ કેવળીભગવાન જગતના બધા દ્રવ્ય-ગુણ-પર્યાયના જ્ઞાતા છે. તેમ આ આત્માનો સ્વભાવ પણ જ્ઞાતા છે. જ્ઞાને જાણ્યું માટે પદાર્થોમાં તેવી ક્રમબદ્ધપર્યાય થાય છે એમ નથી, તેમ જ પદાર્થો તેવા છે માટે તેમનું જ્ઞાન થયું એમ પણ નથી. આત્માનો જ્ઞાયકસ્વભાવ ને પદાર્થોનો ક્રમબદ્ધ પરિણમન સ્વભાવ છે. આમ કેમ” એવો વિકલ્પ જ્ઞાનમાં નથી તેમ જ પદાર્થોના સ્વભાવમાં પણ એવું નથી. “આમ કેમ' એવો વિકલ્પ કરીને જે પદાર્થોને ફેરવવા માગે છે તેણે જ્ઞાનના સ્વભાવને જાણ્યો નથી. જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં સાધક જીવ જ્ઞાતા થઈ જાય છે, આમ કેમ એવો મિથ્યાબુદ્ધિનો વિકલ્પ તેને થતો નથી. [૭૭] આવી છે સાધકદશા !-એક સાથે દસ બોલ. જ્ઞાનને અંતરમાં વાળીને જ્ઞાનસ્વભાવનો જેણે નિર્ણય કર્યો તે (૧) (૪) -કમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો, -તેના જ્ઞાનમાં સર્વજ્ઞની સિદ્ધિ આવી, -તેને ભેદજ્ઞાન ને સમ્યગ્દર્શન થયું, –તેને મોક્ષમાર્ગનો પુરુષાર્થ શરૂ થયો, -તેને અર્તાપણું થયું, -તેણે સમસ્ત જૈનશાસનને જાણ્યું, –તેણે દેવ-ગુરુ-શાસ્ત્રને ખરેખર ઓળખ્યા, –તેને નિશ્ચય-વ્યવહાર બંને એક સાથે આવ્યા, –તેની પર્યાયમાં પાંચ સમવાય આવી ગયાં, -યોગ્યતા દી'નો તેને નિર્ણય થયો એટલે ઇષ્ટઉપદેશપણ તેનામાં આવી ગયો. (૮) (૯) (૧૦) [૭૮] આ લોકોત્તર દૃષ્ટિની વાત છે, આનાથી વિપરીત માને તે લૌકિકજન છે. અહો, આ અલૌકિક–લોકોત્તર વાત છે. એક તરફ જ્ઞાયકસ્વભાવ ને સામે ક્રમબદ્ધપર્યાય-એનો નિર્ણય કરવો તે લોકોત્તર છે. હું જ્ઞાયક છું ને પદાર્થોની પર્યાયો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ક્રમબધ્ધ છે-એમ ન માનતાં, કાંઈ પણ ફેરફાર કરવાનું જે માને છે તે લૌકિકજન છે, લોકોત્તર જૈનદષ્ટિ તેને રહેતી નથી. પોતાના જ્ઞાયકસ્વભાવ સામે નજર રાખીને આત્મા ક્રમબદ્ધજ્ઞાયકભાવપણે જ ઊપજે, અને પદાર્થોની ક્રમબદ્ધ થતી પર્યાયોને જાણે-આવો જે લોકોત્તર સ્વભાવ, તેને જે નથી માનતો તે ભલે સંપ્રદાય તરીકે જૈનમાં રહ્યો હોય તોપણ ભગવાન તેને અન્યમતિ-લૌકિકમતિ-એટલે કે મિથ્યાદષ્ટિ કહે છે. આ “લૌકિકમતિ'' કહેતાં કેટલાકને તે વાત કઠણ લાગે છે. પણ ભાઈ ! સમયસારમાં આચાર્ય ભગવાન પોતે કહે છે કે “યે વાત્માનું વર્તારમેવ પયંતિ તે નોવોત્તરિવા ન लौकिकतामतिवर्तंते; लौकिकानां परमात्मा विष्णु; सुरनारकादिकार्याणि करोति, तेषां तु स्वात्मा तानि करोतीत्यपसिद्धांतस्य समत्वात्। ततस्तेषामात्मनो નિત્યકર્તુત્વાગ્રુપ*માત્ ભૌાિનામિવ નોવોત્તરિવાબામપિ નાસ્તિ મોક્ષ:'' (ગાથા ૩ર૧-૩રર-૩ર૩ ટીકા) –જેઓ આત્માને í જ દેખે છે-માને છે, તેઓ લોકોત્તર હોય તો પણ લૌકિકતાને અતિક્રમતા નથી; કારણ કે લૌકિકજનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવનારકાદિ કાર્યો કરે છે, અને તેમના (–લોકથી બાહ્ય થયેલા એવા મુનિઓના) મતમાં પોતાનો આત્મા તે કાર્યો કરે છે-એમ અપસિદ્ધાંતની (એટલે કે ખોટા સિદ્ધાંતની) બંનેને સમાનતા છે. માટે આત્માના નિત્ય ર્તાપણાની તેમની માન્યતાને લીધે, લૌકિકજનોની માફક, લોકોત્તર પુરુષોનો (મુનિઓનો ) પણ મોક્ષ થતો નથી. તેના ભાવાર્થમાં છે. જયચંદ્રજી પણ લખે છે કે "जो आत्माको कर्ता मानते हैं वे मुनि भी हों तो भी लौकिकजन सरीखे ही हैं, क्योंकि लोक ईश्वर को कर्ता मानते हैं और मुनियोंने भी आत्माको कर्ता मान लिया, इस तरह इन दोनों का मानना समान हुआ। इस कारण जैसे लौकिकजनों के मोक्ष नहीं है उसी तरह उन मुनियों के भी मोक्ष नहीं।'' જુઓ, આમાં મૂળ સિદ્ધાંત છે. દિગંબર જૈન સંપ્રદાયનો દ્રવ્યલિંગી સાધુ થઈને પણ, જો “આત્મા પરને કરે’ એમ માને, તો તે પણ લૌકિકજનોની જેમ મિથ્યા-દષ્ટિ જ છે. હવે, આત્મા પરનો ક્ત છે-એમ કદાચ સીધી રીતે ન કહે, પણ -નિમિત્ત હોય તે પ્રમાણે કાર્ય થાય એમ માને, અથવા આપણે નિમિત્ત થઈને પરનું કાર્ય કરી દઈએ-એમ-માને, -અથવા રાગના વ્યવહારના-અવલંબનથી નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન થવાનું માને, -મોક્ષમાર્ગમાં પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય એમ માને, -અથવા રાગને લીધે જ્ઞાન થયું એટલે કે રાગ ક્ત ને જ્ઞાન તેનું કાર્ય-એમ માને, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉs તો તે બધા પણ ખરેખર લૌકિકજનો જ છે, કેમ કે તેમને લૌકિકદષ્ટ છૂટી નથી.લૌકિકદષ્ટિ એટલે મિથ્યાદષ્ટિ. “જ્ઞાયક’ સામે નજર કરીને ક્રમબદ્ધપર્યાયને જાણનારા સમકાતિ લોકોત્તર-દષ્ટિવંત છે, ને એનાથી વિરુદ્ધ માનનારા લૌકિકદષ્ટિવંત છે. [૭૦] સમજવા માટે એકાગ્રતા. આ વાત સાંભળતા જો સમજે તો મજા આવે તેવી છે, પણ તે સમજવા માટે જ્ઞાનને બીજેથી પાછું વાળીને જરાક એકાગ્ર કરવું જોઈએ. હજી તો જેને શ્રવણમાં પણ એકાગ્રતા ન હોય ને શ્રવણ વખતે પણ ચિત્ત બીજે ભમતું હોય, તે અંતરમાં એકાગ્ર થઈને આ વાત સમજે કયારે? [ ૮૦] અંદર નજર કરતાં બધો નિર્ણય થાય છે. પ્રશ્ન-આપ તો ઘણાં પડખાં સમજાવો છો, પણ અમારી બુદ્ધિ થોડી, તેમાં અમારે કેટલુંક સમજવું? ઉત્તર-અરે ભાઈ ! જે સમજવા માંગે તેને આ બધું સમજાય તેવું છે. દષ્ટિ બહારમાં નાખી છે તેને ફેરવીને જરાક અંદરમાં નજર કરતાં જ આ બધા પડખાં સમજાઈ જાય તેમ છે. સમજનારો પોતે અંદર બેઠો છે કે ક્યાંક બીજે ગયો છે? અંદરમાં શક્તિપણે આખેઆખો શાયકસ્વભાવ પડયો છે, તેમાં નજર કરે એટલી વાર છે. “મારા નૈનની આળસે રે. મેં હરિને નીરખ્યા ન કરી ' તેમ નજર કરતાં ન્યાલ કરી નાંખે એવો ભગવાન આત્મા અંદર બેઠો છે પણ નયનની આળસે અજ્ઞાની તેને નિહાળતો નથી. અંતરમુખ નજર કરતાં આ બધા પડખાનો નિર્ણય થઈ જાય છે. [ ૮૧] જ્ઞાતા સ્વ-પરને જાણતો થકો ઊપજે છે. જ્ઞાતાભાવની દમબદ્ધપર્યાયપણે ઊપજતો ધર્મી જીવ પોતાના જ્ઞાનસ્વભાવને પણ જાણે છે; સ્વ-પર બંનેને જાણતો થકો ઊપજે છે, પણ સ્વ-પર બંનેને કરતો થકો નથી ઊપજતો. í તો એક સ્વનો જ છે, ને સ્વમાં પણ ખરેખર જ્ઞાયકભાવની ક્રમબદ્ધપર્યાયને જ કરે છે, રાગનું ર્તાપણું ધર્મીની દષ્ટિમાં નથી. જ્ઞાન ઊપજતું થયું પોતાને તેમજ રાગને પણ જાણતું ઊપજે છે, પરંતુ “રાગને કરતું થયું” ઊપજે છે-એમ નથી. જ્ઞાન ઊપજે છે અને પોતે પોતાને જાણતું ઊપજે છે. ઊપજવું અને જાણવું બંને ક્રિયા એક સાથે છે, જ્ઞાનમાં તે બંને ક્રિયા એક સાથે હોવામાં કોઈ વિરોધ નથી. ““આત્મા પોતે પોતાને કઈ રીતે જાણે-એ બાબતમાં પ્રવચનસારની ૩૬ મી ગાથામાં આચાર્યદવે શંકા-સમાધાન કર્યું છે. એક પર્યાયમાંથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૩૭ બીજી પર્યાયની ઉત્પત્તિ થવામાં વિરોધ છે, પણ જ્ઞાનપર્યાય પોતે ઊપજે અને તે જ વખતે તે સ્વને જાણે-એવી બંને ક્રિયા એક સાથે હોવામાં કાંઈ વિરોધ નથી, કેમ કે જ્ઞાનનો સ્વભાવ જ સ્વ-૫૨ને પ્રકાશવાનો છે. જ્ઞાન પોતે પોતાને નથી જાણતું–એમ માનનારે ખરેખર જ્ઞાનને જ માન્યું નથી. અહીં તો કહે છે કે જ્ઞાની પોતે પોતાને જાણતો થકો ક્રમબદ્ધ જ્ઞાયકભાવપણે જ ઊપજે છે. આ વાત બરાબર સમજવા જેવી છે. [૮૨] લોકોત્ત૨ દૃષ્ટિની વાત સમજવા માટે જ્ઞાનની એકાગ્રતા. કોલેજના મોટા પ્રોફેસરોના ભાષણ કરતાં પણ આ તો જુદી જાતની વાત છે; ત્યાં તો સમજવા માટે ધ્યાન રાખે તો પણ જેટલો પૂર્વનો ઉઘાડ હોય તે પ્રમાણે જ સમજાય; અને સમજે તો પણ તેમાં આત્માનું કાંઈ કલ્યાણ નથી. અને આ તો લોકત્તરદષ્ટિની વાત છે, આમાં ધ્યાન રાખીને સમજવા માટે જ્ઞાનને એકાગ્ર કરે તો વર્તમાનમાં પણ નવો નવો ઉઘાડ થતો જાય, ને અંત૨માં એકાગ્ર થઈને સમજે તેનું તો અપૂર્વ કલ્યાણ થઈ જાય. [૮૩ ] સમકીતિ નિર્મળ ક્રમબદ્ધપર્યાયપણે જ ઊપજે છે. જીવ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતાં, તેના અનંતગુણો એક સાથે પરિણમે છે, જ્ઞાયકસ્વભાવસન્મુખ ઝુકાવ થયો ત્યાં શ્રદ્ધા-જ્ઞાન-ચરિત્ર વગેરે બધા ગુણોના પરિણમનમાં નિર્મળતાના અંશની શરૂઆત થઈ જાય છે, પછી ભલે તેમાં ઓછો-વધતો અંશ વ્યક્ત હોય; ચોથા ગુણસ્થાને ક્ષાયકશ્રદ્ધા થઈ જાય છતાં જ્ઞાન-ચારિત્ર પૂરાં થઈ જતાં નથી પરંતુ તેનો અંશ તો પ્રગટ થઈ જાય છે. આ રીતે સમકીતિને નિર્મળપર્યાયપણે ઊપજવાની જ મુખ્યતા છે, અસ્થિરતાના જે રાગાદિભાવો થાય છે તે તેની દૃષ્ટિમાં ગૌણ છે, અભૂતાર્થ છે. જ્ઞાયકભાવ ઉપર દષ્ટિ રાખીને સમકીતિ નિર્મળ-ક્રમબદ્ધપર્યાયપણે જ ઊપજે છે, રાગાદિપણે તે ખરેખર ઊપજતો જ નથી. [૮૪ ] ક્રમબદ્ઘપરિણામમાં છ છ કા૨ક. આચાર્યદેવ કહે છે કે ‘જીવ પોતાના ક્રમબદ્ધપરિણામે ઊપજતો થકો જીવ જ છે, 3 અજીવ નથી; ' તેમાં છએ કારક લાગુ પડે છે, તે આ પ્રમાણે ૧ જીવ પોતે પોતાની પર્યાયના ર્દાપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનો ર્તા નથી. ૨ જીવ પોતે પોતાના કર્મપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું કર્મ નથી. ૩ જીવ પોતે પોતાના કરણપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું કરણ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪ જીવ પોતે પોતાના સંપ્રદાનપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું સંપ્રદાન નથી. ૫ જીવ પોતે પોતાના અપાદાનપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું અપાદાન નથી. ૬ જીવ પોતે પોતાના અધિકરણપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું અધિકરણ નથી. વળી એ પ્રમાણે બીજા છ કારકો પણ નીચે મુજબ સમજવા ૧ જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનો બનાવતો નથી. ૨ જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું કર્મ બનાવતો નથી. ૩ જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું કરણ બનાવતો નથી. ૪ જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું સંપ્રદાન બનાવતો નથી. ૫ જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું અપાદાન બનાવતો નથી. ૬ જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું અધિકરણ બનાવતો નથી. તેમજ, અજીવ પણ પોતાની કમબદ્ધપર્યાયપણે ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી–તેમાં પણ ઉપર મુજબ છ-છ કારકો સમજી લેવા. એ રીતે, જીવ-અજીવને પરસ્પર અકાર્યકારણપણું છે. [૮૫] -આ વાત કોને બેસે? જુઓ આ ભેદજ્ઞાન! આવી સ્પષ્ટ વાત હોવા છતાં, આ વાતને “રોગચાળો, એકાંત' વગેરે કહીને કેટલાક વિરોધ કરે છે, કેમ કે પોતાની માનેલી ઊંધી વાતનો આગ્રહ તેમને છૂટતો નથી. અરે! ઊંધી માન્યતાને સાચી માની બેઠા છે તો તેને કેમ છોડે? પં. ટોડરમલજી પણ મોક્ષમાર્ગ-પ્રકાશકમાં કહે છે કે અન્યથા શ્રદ્ધાને સત્ય શ્રદ્ધા માનતો જીવ તેના નાશનો ઉપાય પણ શા માટે કરે? આ તો જેને માન અને આગ્રહ મૂકીને આત્માનું હિત કરવું હોય એવા જીવને બેસે તેવી વાત છે. [ ૮૬]“કરે છતાં અર્જા” એમ નથી. અહીં જે વાત કહેવાય છે તેના ઉપરથી કેટલાક લોકો સમજ્યા વગર એમ કહે છે કે “જ્ઞાની પરનાં કામ કરે છે ખરો પરંતુ તે અર્જા છે.''-પણ એ વાત જૂઠી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯ “અર્ધા'ને વળી પાછો “કરે” એ વાત કયાંથી લાવ્યો? અહીં તો એમ કહેવાય છે કે-જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરના ર્તા નથી, પરનાં કામ કોઈ કરી શક્તો જ નથી. દરેક દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, તેમાં બીજાનું ર્તાપણું છે જ નહિ. ર્તાપણું જોનાર પોતાના જ્ઞાનસ્વભાવથી ભ્રષ્ટ થઈને જુએ છે એટલે ઊંધું દેખે છે; જ્ઞાયક રહીને દેખે તો ર્તાપણું ન માને. વસ્તુસ્વરૂપ તો જેમ છે તેમજ રહે છે, અજ્ઞાની ઊંધું માને તેથી કાંઈ વસ્તુસ્વરૂપ અન્યથા થઈ જતું નથી. [ ૮૭] જો કુંભાર ઘડાને કરે તો.. જીવ ને અજીવ બધાંય દ્રવ્યો પોતપોતાની પર્યાયપણે સ્વયં ઊપજે છે. અજીવનો એકેક પરમાણુ પણ તેની કમબદ્ધ અવસ્થાપણે સ્વયં ઊપજે છે; તેની વર્ણ-ગંધ વગેરે રૂપ અર્થપર્યાય પણ ક્રમબદ્ધ તેનાથી છે, ને ઘડો વગેરેના આકારરૂપ વ્યંજનપર્યાય પણ ક્રમબદ્ધ તેનાથી જ છે. માટી ઘડારૂપે ઊપજી ત્યાં તેની વ્યંજનપર્યાય (આકાર) કુંભારે કરી–એમ નથી. ઘડાપણે માટી પોતે ઊપજી છે ને માટી જ તેમાં વ્યાપી છે, કુંભાર નહીં, માટે કુંભાર તેનો ર્તા નથી. “નિમિત્ત વિના ન થાય—એ વાતનું અહીં કામ નથી. અહીં તો કહે છે કે દરેક દ્રવ્ય પોતાના પરિણામ સાથે તદ્રુપ-તન્મય છે. જીવ જ અજીવની અવસ્થાને કરે (-જેમ કે કુંભાર ઘડાને કરે) તો અજીવની અવસ્થા સાથે તદ્રુપપણું થતાં તે પોતે પણ અજીવ બની જશે! જો નિમિત્ત પ્રમાણે કાર્ય થતું હોય તો અજીવના નિમિત્તે આત્મા પણ અજીવ થઈ જશે, ઇત્યાદિ અનેક દોષ આવી પડશે. [ ૮૮] “યોગ્યતા કયારે માની કહેવાય? પ્રશ્ન-એક પ્યાલામાં પાણી ભર્યું છે, પાસે અનેક જાતના લાલ-લીલા રંગ પડયા છે, તેમાંથી જેવો રંગ લઈને પાણીમાં નાંખશો તેવા રંગનું પાણી થઈ જશે. તેનામાં યોગ્યતા તો બધી જાતની છે, પણ જે રંગનું નિમિત્ત આપશો તે જ રંગનું તે થશે. માટે નિમિત્ત પ્રમાણે કાર્ય થાય છે! ભલે થાય છે તેની યોગ્યતાથી, પણ જેવું નિમિત્ત આવે તેવું થાય! ઉત્તર:-અરે ભાઈ ! તારી બધી વાત ઊંધી છે. યોગ્યતા કહેવી, ને વળી નિમિત્ત આવે તેવું થાય-એમ કહેવું, એ વાત વિરુદ્ધ છે. નિમિત્ત આવે તેવું થાય એમ માનનારે યોગ્યતા માની જ નથી એટલે કે વસ્તુના સ્વભાવને માન્યો જ નથી. પાણીના પરમાણુઓમાં જે સમયે જેવી લીલા કે લાલ રંગરૂપ થવાની યોગ્યતા છે તે જ રંગરૂપે તે પરમાણુઓ સ્વયં ઊપજે છે, બીજો નિમિત્ત લાવી શકે કે તેમાં ફેરફાર કરી શકે એમ નથી. અરે ! રંગના પરમાણુ જુદા ને પાણીના પરમાણું પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ જુદા, એટલે રંગનું નિમિત્ત આવ્યું માટે પાણીના પરમાણુઓનો રંગ બદલ્યો એમ પણ નથી, પાણીના પરમાણુઓ જ સ્વયં પોતાની તેવી રંગ અવસ્થાપણે પરિણમ્યા છે. લોટના પરમાણુઓમાંથી રોટલીની અવસ્થા હોશીયાર બાઈએ બનાવી–એમ નથી, પણ સ્વયં તે પરમાણુઓ જ તે અવસ્થારૂપે ઊપજ્યા છે.-એ વાત પણ ઉપરના દષ્ટાંત પ્રમાણે સમજી લેવી. સ્કંધમાં રહેલો દરેક પરમાણું સ્વતંત્રપણે પોતાની ક્રમબદ્ધયોગ્યતાથી પરિણમે છે; સ્કંધના બીજા પરમાણુઓને લીધે તે સ્થૂળરૂપે પરિણમ્યો એમ નથી પણ તેનામાં જ સ્થૂળરૂપે પરિણમવાની સ્વતંત્ર લાયકાત થઈ છે. જુઓ, એક પરમાણુ છૂટો હોય ત્યારે તેનામાં સ્થળપરિણમન ન થાય, પણ સ્થળસ્કંધમાં ભળે ત્યારે તેનામાં સ્થળ પરિણમન થાય છે, તો તેના પરિણમનમાં એટલો ફેરફાર થયો કે નહિ?-હાં ફેરફાર તો થયો છે, પણ તે કોના કારણે? કે પોતાની જ ક્રમબધ્ધ અવસ્થાના કારણે, પરને કારણે નહિ. એક છૂટો પરમાણુ સ્થૂળ સ્કંધમાં ભળ્યો, ત્યાં જેવો છૂટો હતો તેવો જ સ્કંધમાં તે નથી રહ્યો પણ સૂક્ષ્મમાંથી સ્થૂળસ્વભાવરૂપે તેનું પરિણમન થયું છે. તેનામાં સર્વથા ફેરફાર નથી થયો-એમ પણ નથી અને પરને કારણે ફેરફાર થયો એમ પણ નથી. તેની પોતાની યોગ્યતાથી જ તેનામાં ફેરફાર એટલે કે સૂક્ષ્મતામાંથી સ્થૂળતારૂપ પરિણમન થયું છે. જેમ એક છૂટા પરમાણુમાં સ્થૂળતારૂપ પરિણમન નથી થતું, તેમ ચૂળસ્કંધમાં પણ જો તેનું સ્થળ પરિણમન ન થતું હોય તો આ શરીરાદિ નોકર્મ વગેરે કાંઈ સિદ્ધ જ નહિ થાય. છૂટો પરમાણુ સ્થૂળ સ્કંધમાં ભળતાં તેનામાં સ્થૂળતારૂપ પરિણમન તો થાય છે પણ તે પરને લીધે થતું નથી, તેની પોતાની યોગ્યતાથી જ થાય છે. [૮૯] ક્રમબદ્ધનો નિર્ણય કરનારને “અભાગ્ય’ હોય જ નહિ. અભાગ્યથી કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રનું નિમિત્ત બની જાય તો ઊલટું અતત્વશ્રદ્ધાન પુષ્ટ થઈ જાય”—એમ મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે, પરંતુ ત્યાં પણ તેવા નિમિત્તોના સેવનનો ઊંધો ભાવ કોણ કરે છે? ખરેખર તો પોતાનો જે ઊંધો ભાવ છે તે જ અભાગ્ય છે. આત્માના જ્ઞાયકસ્વભાવ તરફ ઝૂકીને જેણે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો તેને એવું અભાગ્ય હોય જ નહિ એટલે કે કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રનું સેવન તેને હોય જ નહીં. આત્મા જ્ઞાયક છે ને વસ્તુની પર્યાય ક્રમબદ્ધપણે સ્વયં થાય છે-એવા વસ્તુસ્વરૂપને નથી જાણતો તેનું જ્ઞાન સાચું થતું નથી, ને સાચા જ્ઞાન વગર નિર્મળપર્યાય એટલે કે શાંતિ કે ધર્મ થતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧ [ ૯૦] સ્વાધીનદષ્ટિથી જોનાર-જ્ઞાતા. આઈસ (બરફ ) નાંખવાથી પાણીની ઠંડી અવસ્થા થઈએમ નથી; પાણીમાં સાકર નાંખી માટે તે સાકરને લીધે પાણીના પરમાણુઓમાં ગળી અવસ્થા થઈ–એમ નથી; તે પરમાણુઓ સ્વાધીનપણે તેવી અવસ્થાપણે પરિણમ્યા છે. પોતાના આત્માને સ્વાધીનદષ્ટિથી જ્ઞાયકભાવે પરિણમતો જોનાર જગતના બધા પદાર્થોને પણ સ્વાધીન પરિણમતા જુએ છે; તેથી તે જ્ઞાતા જ છે, અર્જા જ છે. આત્મા તો અજીવના કાર્યને ન કરે, પરંતુ એક સ્કંધમાં રહેતા અનેક પરમાણુઓમાં પણ એક પરમાણુ બીજા પરમાણુનું કાર્ય ન કરે. આવી સ્વતંત્રતા છે. [૧] સંસ્કારનું સાર્થકપણું, છતાં પર્યાયનું દમબદ્ધપણું. પ્રશ્ન-પ્રવચનસારના ૪૭ નયોમાં તો કહ્યું છે કે અસ્વભાવનયે આત્મા સંસ્કારને સાર્થક કરનારો છે, જેમ લોઢાના તીરમાં સંસ્કાર પાડીને લૂહાર નવી અણી કાઢે છે તેમ આત્માની પર્યાયમાં નવા સંસ્કાર પડે છે આમ છે તો પછી પર્યાયના ક્રમબદ્ધપણાનો નિયમ કયાં રહ્યો ? ઉત્તર:-આત્મા પોતાની પર્યાયમાં જે સંસ્કાર પાડે તેવા પડે છે. અનાદિથી પર્યાયમાં મિથ્યાશ્રદ્ધા-જ્ઞાન હતા, તેને બદલે હવે જ્ઞાયકસ્વભાવ તરફ વળતાં તે મિથ્યા-શ્રદ્ધાજ્ઞાન ટળીને, સમ્યક શ્રદ્ધા-જ્ઞાનના અપૂર્વ સંસ્કાર પડયા, તેથી પર્યાયમાં નવા સંસ્કાર કહ્યા. તોપણ ત્યાં ક્રમબદ્ધપર્યાયનો નિયમ તૂટયો નથી. શું સર્વજ્ઞભગવાને તેમ નહોતું જોયું ને થયું? અથવા શું ક્રમબદ્ધપર્યાયમાં તેમ નહોતું ને થયું?–એમ નથી. પોતે પોતાના જ્ઞાયકસ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે નિર્મળ પર્યાયપણે ઊપજ્યો ત્યાં, કેવળીભગવાને ક્રમબદ્ધપર્યાયમાં જે નિર્મળ પર્યાય થવાનું જોયું હતું તે જ પર્યાય આવીને ઊભી રહી. આ રીતે, જ્ઞાયકસ્વભાવનો પુરુષાર્થ કરનારને પર્યાયમાં મિથ્યાત્વ ટળીને સમ્યગ્દર્શનના અપૂર્વ નવા સંસ્કાર પડયા વગર રહે નહિ, અને ક્રમબદ્ધપર્યાયનો ક્રમ પણ તૂટે નહિ.-આવો મેળ જ્ઞાયકસ્વભાવની દષ્ટિ વગર સમજાશે નહિ. [૯૨ ] ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા કોણ? જેને જ્ઞાયકસ્વભાવની દષ્ટિ નથી ને કમબદ્ધપર્યાયમાં આદું-પાછું કરવાનું માને છે તેને જીવ-અજીવ દ્રવ્યોની ખબર નથી એટલે મિથ્યાજ્ઞાન છે. જે પરનું ર્તાપણું માને છે તેને તો હજી પરથી ભિન્નતાનું પણ ભાન નથી, પરથી ભિન્નતા જાણ્યા વિના, અંતરમાં જ્ઞાન અને રાગની ભિન્નતા તેના ખ્યાલમાં આવી શકશે નહિ. અહીં તો એવી વાત છે કે જે પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળ્યો તે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે, રાગને પણ તે જ્ઞાનથી ભિન્ન ય તરીકે જાણે છે. આવો જ્ઞાતા રાગાદિનો અર્જા જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ [૪] પ્રવચન ચોથું [ વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ અમાસ ] ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ જ્ઞાયક સ્વભાવની દષ્ટિ વડે જ થાય છે, તેથી તેમાં જૈનશાસન આવી જાય છે. જે અબધ્ધસ્પષ્ટ...આત્માને દેખે છે તે સમસ્ત જિનશાસનને દેખે છે-એમ પંદરમી ગાથામાં કહ્યું, અને અહીં-જે જ્ઞાયકદષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરે છે તે સમસ્ત જિનશાસનને દેખે છે” એમ કહેવાય છે, -તે બંનેનું તાત્પર્ય એક જ છે. દષ્ટિને અંતરમાં વાળીને જ્યાં જ્ઞા...ય..ક ઉપર મીટ માંડી ત્યાં સમ્યક્ર-શ્રદ્ધા-જ્ઞાન સાથે ચારિત્ર, આનંદ, વિર્ય વગેરેનું પણ શુધ્ધ પરિણમન થવા માંડયું, એ જ જૈનશાસન છે. [ ૯૩] ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં સાત તત્ત્વોની શ્રદ્ધા. જીવ ને અજીવ બંનેની અવસ્થા છે તે કાળે ક્રમબદ્ધ સ્વતંત્ર થાય છે, તેમને એક બીજા સાથે કાર્યકારણપણું નથી. જીવનો જ્ઞાયક સ્વભાવ છે, તે જ્ઞાયકને જાણવાની મુખ્યતાપૂર્વક ક્રમબદ્ધપર્યાયનો જાણનાર છે.-આવી પ્રતીતમાં સાતે તત્ત્વોની શ્રદ્ધા પણ આવી જાય છે એટલે તત્વાર્થશ્રદ્ધાન રૂપ સમ્યગ્દર્શન આમાં આવી જાય છે. સાતે તત્ત્વોની શ્રદ્ધા કઈ રીતે આવે છે તે કહે છે (૧-૨) મારા જ્ઞાનાદિ અનંતગુણોના ક્રમબદ્ધ જ્ઞાતાદા પરિણામપણે હું ઊપજું છું ને તેમાં હું તન્મય છું-આવી સ્વસમ્મુખ પ્રતીતિમાં જીવતત્ત્વની પ્રતીત આવી ગઈ; જ્ઞાતાદષ્ટપણે ઊપજતો થકો હું જીવ છું, અજીવ નથી, એ રીતે અજીવથી ભિન્નપણાનુંકર્મના અભાવ વગેરેનું જ્ઞાન પણ આવી ગયું, એટલે અજીવતત્ત્વની પ્રતીત થઈ ગઈ. (૩-૪-૫-૬) જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિથી શ્રદ્ધા-જ્ઞાન નિર્મળ થયા છે, ચારિત્રમાં પણ અંશે શુદ્ધતા પ્રગટી છે, તેમજ હજી સાધકદશા હોવાથી અમુક રાગાદિ પણ થાય છે. ત્યાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રનું જેટલું નિર્મળ પરિણમન છે તેટલા સંવર-નિર્જરા છે, તથા જેટલા રાગાદિ થાય છે તેટલા અંશે આસ્રવ-બંધ છે. તે સાધકને તે શુદ્ધતા અને અશુદ્ધતા બંનેનું જ્ઞાન વર્તે છે, તેથી તેને આસ્રવ-બંધ-સંવર-નિર્જરા તત્ત્વોની પ્રતીત પણ આવી ગઈ. (૭) પરનો અક્ત થઈને જ્ઞાયકસ્વભાવમાં એકાગ્ર થતાં ક્રમબદ્ધ-પર્યાયમાં અંશે શુદ્ધતા પ્રગટી છે, ને હવે આ જ ક્રમે જ્ઞાયકસ્વભાવમાં પૂર્ણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩ એકાગ્ર થતાં પૂર્ણ જ્ઞાતા-દષ્ટાપણું (કેવળજ્ઞાન) પ્રગટી જશે ને મોક્ષદશા થઈ જશે, એવી શ્રદ્ધા હોવાથી મોક્ષતત્ત્વની પ્રતીત પણ તેમાં આવી ગઈ. આ રીતે, જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરતાં તેમાં તત્વાર્થ શ્રદ્ધાનં સ ર્જનમ' પણ આવી જાય છે. [૯૪] સદોષ આહાર છોડવાનો ઉપદેશ અને ક્રમબદ્ધપર્યાય-તેનો મેળો પ્રશ્ન-જો પર્યાય ક્રમબદ્ધ જ થાય છે, આહાર પણ જે આવવાનો હોય તે જ આવે છે, તો પછી-મુનિઓએ સદોષ આહાર છોડવો ને નિર્દોષ આહાર લેવો”—એવો ઉપદેશ શા માટે ? ઉત્તરઃ-ત્યાં એમ ઓળખાણ કરાવી છે કે જયાં મુનિદશા થઈ હોય ત્યાં એ પ્રકારનો સદોષ આહાર લેવાનો ભાવ હોતો જ નથી; તે ભૂમિકાનો ક્રમ જ એવો છે કે ત્યાં સદોષ આહાર લેવાની વૃત્તિ જ ન થાય. આવો આહાર લેવો ને આવો આહાર છોડવો-એ નિમિત્તનું કથન છે. પણ કોઈ એમ કહે કે ““ભલે સદોષ આહાર આવવાનો હશે તો સદોષ આવશે, પણ અમને તે સદોષ આહારના ગ્રહણની વૃત્તિ નથી '”—તો તે તો સ્વછંદી છે, તેની દષ્ટિ જ આહાર ઉપર છે, જ્ઞાયક ઉપર તેની દષ્ટિ નથી. મુનિઓને તો જ્ઞાનમાં એટલી બધી સરળતા થઈ ગઈ છે કે “આ આહાર મારા માટે બનાવેલો હશે !' એટલી વૃત્તિ ઊઠે તો પણ (-પછી ભલે તે આહાર તેમના માટે કરેલો ન હોય ને નિર્દોષ હોય તોપણ-) તે આહાર લેવાની વૃત્તિ છોડી દે છે. અને કદાચિત ઉદ્દેશીક (–મુનિને માટે બનાવેલો) આહાર હોય પણ જો શંકાની વૃત્તિ પોતાને ન ઊઠે ને તે આહાર લે તો પણ મુનિને ત્યાં કાંઈ દોષ લાગતો નથી. આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરનારનું જોર પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ જાય છે. પુરુષાર્થનું જોર જ્ઞાયકસ્વભાવ તરફ વળ્યા વગર ક્રમબદ્ધપર્યાયનો બધા પડખેથી યથાર્થ નિર્ણય થાય જ નહિ. [૯૫ ] ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં જૈનશાસન. જુઓ, પોતાના જ્ઞાતા-દષ્ટા સ્વભાવની પ્રતીતપૂર્વક આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો ત્યાં પોતાની ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાતાપણાની જ અધિક્તા થઈ, ને રાગનો પણ જ્ઞાતા જ રહ્યો; ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ જ્ઞાયકસ્વભાવની દષ્ટિ વડે જ થાય છે, તેથી તેમાં જૈનશાસન આવી જાય છે. જે અબદ્ધસ્કૃષ્ટ...આત્માને દેખે છે તે સમસ્ત જિનશાસનને દેખે છે-એમ પંદરમી ગાથામાં કહ્યું, અને અહીં-“જે જ્ઞાયકદૃષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરે છે તે સમસ્ત જિનશાસનને દેખે છે'—એમ કહેવાય છે, - Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४ તે બંનેનું તાત્પર્ય એક જ છે. દષ્ટિને અંતરમાં વાળીને જ્યાં જ્ઞાયક ઉપર મીટ માંડી ત્યાં સમયકશ્રદ્ધા-જ્ઞાન સાથે ચારિત્ર, આનંદ, વીર્ય વગેરેનું પણ શુદ્ધપરિણમન થવા માંડયું, એ જ જૈનશાસન છે; પછી ત્યાં સાધકદશામાં અસ્થિરતાનો રાગ અને કર્મનું નિમિત્ત વગેરે કેવાં હોય તે પણ સ્વ-પર પ્રકાશક જ્ઞાનમાં જ્ઞયપણે જણાઈ જાય છે. જે જીવમાં કે અજીવમાં, જે સમયે જે પર્યાયની યોગ્યતાનો કાળ છે તે સમયે પર્યાયરૂપે તે સ્વયં પરિણમે છે, કોઈ બીજા નિમિત્તને લીધે તે પર્યાય થતી નથી. આવા વસ્તુસ્વભાવનો નિર્ણય કરનાર જીવ પોતાના જ્ઞાયકભાવનો આશ્રય કરીને જ્ઞાતાદાભાવપણે જ ઊપજે છે, પણ અજીવના આશ્રયે ઊપજતો નથી. સાધક હોવાથી ભલે અધૂરી દશા છે, તો પણ જ્ઞાયકસ્વભાવના આશ્રમની મુખ્યતાથી જ્ઞાયકપણે જ ઊપજે છે, રાગાદિની મુખ્યતા પણે ઊપજતો નથી. જેણે જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો તે જ ખરેખર સર્વશને જાણે છે. તે જ જૈનશાસનને જાણે છે, તેજ ઉપાદાનનિમિત્તને અને નિશ્ચયવ્યવહારને યથાર્થપણે ઓળખે છે. જેને જ્ઞાયકસ્વભાવની દષ્ટિ નથી તેને તે કાંઈપણ યથાર્થ-સાચું હોતું નથી. [૬] આચાર્યદેવના અલૌકિક મંત્રો. અહો ! આ તો કુંદકુંદાચાર્યદેવના ને અમૃતચંદ્રાચાર્યદેવના અલૌકિક મંત્રો છે. જેને આત્માની પરિપૂર્ણ જ્ઞાનશક્તિનો વિશ્વાસ આવે તેને જ આ ક્રમબદ્ધપર્યાય સમજાય તેમ છે. સમયસારમાં આચાર્યદવે ઠેકઠેકાણે આ વાત મૂકી છે મંગલાચરણમાં જ સૌથી પહેલા કળશમાં શુદ્ધાત્માને નમસ્કાર કરતાં કહ્યું હતું કે -સર્વમાવાંતરચ્છિ' એટલે કે શુદ્ધાત્મા પોતાથી અન્ય સર્વ જીવાજીવ, ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્રકાળ સંબંધી, સર્વ વિશેષણો સહિત, એક જ સમયે જાણનારો છે. અહીં સર્વ ક્ષેત્રકાળ સંબંધી જાણવાનું કહ્યું તેમાં ક્રમબદ્ધપર્યાય હોવાનું આવી જ ગયું. (“સ્વાનુમૂલ્ય વસતે') એટલે કે પોતાની અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે-એમ કહીને તેમાં સ્વપ્રકાશપણું પણ બતાવ્યું છે. ) પછી બીજી ગાથામાં જીવનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું કે “ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણ પર્યાયો અંગીકાર કર્યા છે.”—તેમાં પણ કમબદ્ધપર્યાયની વાત આવી ગઈ. ત્યાર પછી “અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ...” એમ ૬૨ મી ગાથામાં કહ્યું તેમાં પણ ક્રમબધ્ધપર્યાયની વાત સમાઈ ગઈ. ત્યાર પછી ક્ત કર્મ અધિકારની ગા. ૭૬-૭૭-૭૮ માં “પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ય, એવા કર્મની વાત કરી ત્યાં ર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી તેમજ વિકાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫ કરીને એટલે કે ફેરફાર કરીને પણ કરતો નથી. માત્ર જેને પ્રાપ્ત કરે છે તે ક્તનું પ્રાપ્ય કર્મ છે, એમ કહ્યું તેમાં પણ પર્યાયનું કમબધ્ધપણું આવી ગયું. દ્રવ્ય પોતાની ક્રમબધ્ધપર્યાયને સમયે સમયે પ્રાપ્ત કરે છે–પહોંચી વળે છે. ત્યાર બાદ પુણ્ય-પાપ અધિકારની ગા. ૧૬૦ “સો સવMIણ રિસી' માં કહ્યું કે આત્મદ્રવ્ય પોતે જ “જ્ઞાન” હોવાને લીધે વિશ્વને (સર્વ પદાર્થોને) સામાન્ય-વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે.....પણ પોતાના પુરુષાર્થના અપરાધથી સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને (અર્થાત્ સર્વ પ્રકારે સર્વ જ્ઞયોને જાણનારા એવા પોતાને) જાણતું નથી તેથી અજ્ઞાનભાવે વર્તે છે. અહીં ““વિશ્વને સામાન્ય-વિશેષપણે જાણવાનો સ્વભાવ'' કહેતાં તેમાં ક્રમબધ્ધપર્યાયની વાત પણ સમાઈ ગઈ. જીવ પોતાના સર્વજ્ઞસ્વભાવને જાણતો નથી તેથી જ અજ્ઞાની છે. જો પોતાના સર્વજ્ઞસ્વભાવને જાણે તો તેમાં ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થઈ જાય ને અજ્ઞાન રહે નહિ. આસ્રવઅધિકારમાં ગા. ૧૬૬ માં “ “પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે'—એમ કહ્યું ત્યાં યોનું ક્રમબદ્ધપણું આવી ગયું. ત્યાર પછી સંવરઅધિકારમાં ““ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધમાં કે કર્મ-નોકર્મમાં ઉપયોગ નથી'' એમ કહ્યું, ત્યાં ઉપયોગના સ્વપરપ્રકાશક સ્વભાવમાં ક્રમબદ્ધપર્યાયની વાત પણ સિદ્ધ થઈ જાય છે. પછી નિર્જરા-અધિકાર ગા. ૨૧૬ માં વેધ અને વેદક બંને ભાવોનું ક્ષણિકપણું બતાવ્યું, તે બંને ભાવો કદી ભેગા થતા નથી-એમ કહીને તેનું ક્રમબદ્ધપણું બતાવ્યું. સમયસમયની ઉત્પન્ન-ધ્વંશી પર્યાય ઉપર જ્ઞાનીની દષ્ટિ નથી પણ ધ્રુવ જ્ઞાયકસ્વભાવ ઉપર તેની દષ્ટિ છે, ધ્રુવ-જ્ઞાયક ઉપર દષ્ટિ રાખીને તે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે. ત્યાર પછી બંધ-અધિકારમાં ૧૬૮માં કળશ (સર્વ સવૈવ નિયત..) માં કહ્યું કે આ જગતમાં જીવોને મરણ, જીવિત, દુઃખ, સુખ-બધુંય સદૈવ નિયમથી પોતાના કર્મના ઉદયથી થાય છે; “બીજો પુરુષ બીજાનાં મરણ, જીવન, દુઃખસુખ કરે છે, આમ જે માનવું તે તો અજ્ઞાન છે. એટલે આત્મા તે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે, પણ તેનો ફેરવનાર નથી-એ વાત તેમાં આવી ગઈ. મોક્ષ-અધિકારમાં પણ ગા. ૨૯૭-૮-૯ માં છે કારકોનું વર્ણન કરીને, આત્માનો ‘સર્વવિશુદ્ધચિન્માત્રભાવ' કહ્યો “સર્વવિશુદ્ધચિન્માત્ર કહેતાં સામા યપદાર્થોનાં પરિણામો પણ ક્રમબધ્ધ છે–એમ તેમાં આવી ગયું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ આ સર્વવિશુધ્ધ-અધિકારની ચાલતી ગાથાઓ ( ૩૦૮ થી ૩૧૧) માં પણ ક્રમબદ્ધપર્યાયની સ્પષ્ટ વાત કરી છે. બીજા શાસ્ત્રોમાં પણ અનેક ઠેકાણે આ વાત કરી છે. પં. બનારસીદાસજીએ શ્રીજિનેન્દ્રભગવાનનાં ૧૦૦૮ નામોમાં “મવર્તી' એવું પણ એક નામ આપ્યું છે. [૯૭] સ્પષ્ટ અને મૂળભૂત વાત-જ્ઞાનશક્તિનો વિશ્વાસ.” આ તો સીધી ને સ્પષ્ટ વાત છે કે આત્મા જ્ઞાન છે, સર્વજ્ઞતાનું તેનામાં સામર્થ્ય છે; સર્વજ્ઞતામાં શું જાણવાનું બાકી રહી ગયું? સર્વજ્ઞતાના સામર્થ્ય ઉપર જોર ન આવે તો ક્રમબદ્ધપર્યાય સમજાય નહિ. આ તરફ સર્વજ્ઞતાના સામર્થ્યને પ્રતીતમાં લીધું ત્યાં શયોમાં ક્રમબદ્ધપર્યાયો છે તેનો નિર્ણય પણ થઈ ગયો. આ રીતે આત્માના મૂળભૂત જ્ઞાયકસ્વભાવની આ વાત છે. આનો નિર્ણય ન કરે તો સર્વજ્ઞની પણ સાચી શ્રદ્ધા થતી નથી. આત્માની જ્ઞાનશક્તિનો જ વિશ્વાસ ન આવે તેને જૈનશાસનની એક્કય વાત સમજાય તેવી નથી. સમકીતિ પોતાના જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરીને જ્ઞાતાપણાના ક્રમબદ્ધ પરિણામે ઊપજતો થકો જીવ જ છે, પણ કર્મનો આશ્રય કરીને ઊપજતો નથી તેથી અજીવ નથી. ત્યાર પછી સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા વડે છઠા-સાતમા ગુણસ્થાનરૂપ મુનિદશા પ્રગટી, તે મુનિદશારૂપે પણ જીવ પોતે જ પોતાના ક્રમબધ્ધપરિણામથી ઊપજતો થકો જીવ જ છે, પણ નિર્દોષ આહાર વગેરેના આશ્રયે તે પર્યાયપણે ઊપજતો નથી માટે અજીવ નથી. ત્યાર પછી કેવળજ્ઞાન દશા થઈ, તેમાં પણ જીવ પોતે જ કમબધ્ધ પરિણમીને તે અવસ્થાપણે ઊપજ્યો છે, તેથી તે જીવ જ છે, પણ ચોથો આરો કે શરીરનું સંહનન વગેરે અજીવના કારણે તે અવસ્થા ઊપજી નથી, તેમજ જીવે તે અજીવની અવસ્થા કરી નથી, તેથી તે અજીવ નથી. [૯૮] અહો ! જ્ઞાતાની દમબદ્ધ ધારા ! જુઓ, આ જ્ઞાતાની કમબદ્ધપર્યાય!—આમાં તો કેવળજ્ઞાન સમાય છે, મોક્ષમાર્ગ આવી જાય છે, સમ્યગ્દર્શન આવી જાય છે. અને આનાથી વિરુધ્ધ માનનાર અજ્ઞાની કેવો હોય તેનું જ્ઞાન પણ આવી જાય છે જીવ અને અજીવ બધા તત્ત્વોનો નિર્ણય આમાં આવી જાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४७ જુઓ; આ સત્યની ધારા!—જ્ઞાયકભાવનો ક્રમબધ્ધ પ્રવાહ!! જ્ઞાનીને પોતાના જ્ઞાયકસ્વભાવમાં એક્તા વડે સમ્યગ્દર્શનથી શરૂ કરીને ઠેઠ કેવળજ્ઞાન સુધી એકલા જ્ઞાયકભાવની કમબધ્ધ ધારા ચાલી જાય છે. શાસ્ત્રમાં ઉપદેશ કથન અનેક પ્રકારનાં આવે, તે તે કાળે સંતોને તેવો વિકલ્પ ઊઠતાં તે પ્રકારની ઉપદેશવાણી નીકળી ત્યાં જ્ઞાતા તો પોતાના જ્ઞાયકભાવની ધારાપણે ઊપજતો થકો તે વાણી અને વિકલ્પનો જ્ઞાતા જ છે, પણ તેમાં તન્મય થઈને તે રૂપે ઊપજતો નથી. જગતનો કોઈ પદાર્થ વચ્ચે આવીને જીવની કમબધ્ધપર્યાયને ફેરવી નાંખે એમ ત્રણકાળમાં બનતું નથી; જીવ પોતાની ક્રમબધ્ધપર્યાયપણે ઊપજતો થકો જીવ જ છે; એ જ પ્રમાણે અજીવ પણ તેની ક્રમબધ્ધપર્યાયપણે ઊપજતું થયું અજીવ જ છે. જે જીવ આવો નિર્ણય અને ભેદજ્ઞાન નથી કરતો તે જીવ અજ્ઞાનપણે ભ્રાંતિમાં ભ્રમણ કરી રહ્યો છે. [ ૯૯] જ્ઞાનના નિર્ણયમાં ક્રમબદ્ધનો નિર્ણય. પ્રશ્ન-ત્રણકાળની પર્યાય ક્રમબધ્ધ છે, છતાં કાલની વાત પણ કેમ જણાતી નથી? ઉત્તર:-એનો જાણનાર જ્ઞાયક કોણ છે તેનો તો પહેલાં નિર્ણય કરો. જાણનારનો નિર્ણય કરતાં ત્રણકાળની કમબધ્ધપર્યાયનો પણ નિર્ણય થઈ જશે. વળી જુઓ, ગઈ કાલે શનિવાર હતો ને આવતી કાલે સોમવાર જ આવશે, ત્યાર પછી મંગળવાર જ આવશે, –એ પ્રમાણે સાત વારનું કમબધ્ધપણું જાણી શકાય છે કે નહીં? “ઘણા કાળ પછી કયારેક સોમવાર પછી શનિવાર આવી જશે તો ? અથવા રવિવાર પછી બુધવાર આવી જશે તો ?એમ કદી શંકા નથી પડતી, કેમ કે તે પ્રકારનો ક્રમબધ્ધ-પણાનો નિર્ણય થયો છે, તેમ આત્માના કેવળજ્ઞાનસ્વભાવની પ્રતીત કરતાં બધા દ્રવ્યોની ક્રમબધ્ધપર્યાયનો નિર્ણય થઈ જાય છે. અહીં તો “ક્રમબધ્ધપર્યાય” કહેતાં જ્ઞાયકનો ક્રમબધ્ધપર્યાયનો નિર્ણય થઈ જાય છે. અહીં તો “ક્રમબધ્ધપર્યાય” કહેતાં જ્ઞાયકનો નિર્ણય કરવાનું પ્રયોજન છે. જ્ઞાતા પોતાના સ્વભાવસમ્મુખ થઈને પરિણમ્યો ત્યાં પોતે સ્વકાળે ક્રમબધ્ધ પરિણમે છે, ને તેનું સ્વપરપ્રકાશક જ્ઞાન ખીલ્યું તે પરને પણ ક્રમબદ્ધ પરિણમતા જાણે છે, એટલે તેનો તે ર્તા થતો નથી. [ ૧૦૦] નિમિત્ત ન આવે તો?” એમ કહેનાર નિમિત્તને જાણતો નથી. પ્રશ્ન:-જો વસ્તુની ક્રમબધ્ધપર્યાય એની મેળે નિમિત્ત વિના જઈ જતી હોય તો, આ પીંછી અહીં પડી છે તેને હાથના નિમિત્ત વિના ઊંચી કરી ધો! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ ઉત્તર:-અરે ભાઈ ! પીંછીની અવસ્થા પીંછીમાં, ને હાથની અવસ્થા હાથમાં, તેમાં તું શું કર? પછી તેના ક્ષેત્રોતરની કમબદ્ધપર્યાયથી જ ઊંચી થાય છે, અને તે વખતે હાથ વગેરે નિમિત્ત પણ તેની ક્રમબદ્ધપર્યાયપણે હોય જ છે, ન હોય એમ બનતું નથી. આ રીતે નિમિત્તનું અસ્તિત્ત્વ હોવા છતાં તેને જે નથી માનતો, અને “નિમિત્ત ન આવે તો...” એમ તર્ક કરે છે તે ક્રમબદ્ધપર્યાયને કે ઉપાદાનનિમિત્તને સમજ્યો જ નથી. “છે” પછી “ન હોય તો...' એ પ્રશ્ન જ કયાંથી આવ્યો? [૧૦૧] “નિમિત્ત વિના ન થાય”-એનો આશય શું? ઉપાદાન-નિમિત્તની સ્પષ્ટતા બહાર આવતાં હવે કેટલાક લોકો એવી ભાષા વાપરે છે કે-“નિમિત્ત ભલે કાંઈ કરતું નથી, પણ નિમિત્ત વિના તો થતું નથી ને!' પણ ઊંડાણમાં તો તેમનેય નિમિત્તાધીન દષ્ટિ જ પડી છે. નિમિત્ત હોય છે તેને પ્રસિદ્ધ કરવા માટે “નિમિત્ત વિના ન થાય”-એમ પણ શાસ્ત્રમાં કહેવામાં આવે છે; પરંતુ-કાર્ય થવાનું હોય, ને નિમિત્ત ન આવે તો ન થાય” એવો તેનો અર્થ નથી. દેવસેનાચાર્ય નયચક્ર પૃ. પર-પ૩ માં કહે છે કે ““જો કે મોક્ષરૂપી કાર્યમાં ભૂતાર્થથી જાણેલો આત્મા વગેરે ઉપાદાન કારણ છે, તો પણ તે સહકારી કારણના વિના સિદ્ધ નથી થતું; તેથી સહકારી કારણની પ્રસિદ્ધિ અર્થે નિશ્ચય અને વ્યવહારનો અવિનાભાવ સંબંધ બતાવે છે.'' આમાં તો, ક્રમબદ્ધપર્યાયમાં ઉપાદાનની યોગ્યતા વખતે તે તે પ્રકારનું નિમિત્ત હોય જ છે-એમ જ્ઞાન કરાવ્યું છે; કોઈ અજ્ઞાની, નિમિત્તને સર્વથા માનતો ન હોય તો, “નિમિત્ત વિના ન થાય” એમ કહીને નિમિત્તની પ્રસિદ્ધિ કરાવી છે એટલે કે તેનું જ્ઞાન કરાવ્યું છે. પરંતુ તેથી નિમિત્ત આવ્યું માટે કાર્ય થયું ને નિમિત્ત ન હોત તો તે પર્યાય ન થાત”—એવો તેનો સિદ્ધાંત નથી. નિમિત્ત વિના ન થાય તેનો આશય એટલો જ છે કે જ્યાં જ્યાં કાર્ય થાય ત્યાં તે હોય છે, ન હોય એમ બનતું નથી. શાસ્ત્રોમાં તો નિમિત્તના ને વ્યવહારના અનેક લખાણો ભર્યા છે, પણ સ્વ-પરપ્રકાશક જ્ઞાતા જાગ્યા વિના તેના આશય ઊકેલશે કોણ ? [૧૦૨] શાસ્ત્રોના ઉપદેશ સાથે ક્રમબદ્ધપર્યાયની સંધિ. કુંદકુંદાચાર્યદેવની આજ્ઞાથી જયસેનાચાર્યદેવે બે દિવસમાં જ એક પ્રતિષ્ઠાપાઠની રચના કરી છે, તેમાં પ્રતિષ્ઠા સંબંધી ક્રિયાઓનું શરૂઆતથી માંડીને ઠેઠ સુધીનું વર્ણન કર્યું છે. પ્રતિમાજી માટે આવો પાષાણ લાવવો, આવી વિધિથી લાવવો, આવા કારીગરો પાસે પ્રતિમા ઘડાવવી; તેમજ અમુક વિધિ માટે માટી લેવા જાય ત્યાં જમીન ખોદીને માટી લઈ લ્ય અને પછી વધેલી માટીથી તે ખાડો પૂરતાં જ માટી વધે તો તે શુભ શુકન સમજવા.ઇત્યાદિ અનેક વિધિનું વર્ણન આવે છે, પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯ આત્માનું જ્ઞાયકપણું રાખીને તે બધી વાત છે. જ્ઞાયકપણું ચૂકીને કે ક્રમબદ્ધપણું તોડીને તે વાત નથી. પ્રતિષ્ઠા કરાવનારને તે પ્રકારનો વિકલ્પ હોય છે અને માટી વગેરેની તેવી ક્રમબદ્ધપર્યાય થાય છે–તેની ત્યાં ઓળખાણ કરાવી છે, પણ અજીવની પર્યાયને જીવ કરી દે છે એમ નથી. બતાવવું. પ્રતિષ્ઠામાં “સિદ્ધચક્રમંડલવિધાન ”ને “યાગમંડલ-વિધાન” વગેરેના મોટા મોટા રંગબેરંગી મંડલ રચાય, ને શાસ્ત્રમાં પણ તેનો ઉપદેશ આવે, છતાં પણ તે બધું ક્રમબદ્ધ જ છે; શાસ્ત્રમાં તેનો ઉપદેશ આપ્યો તેથી કાંઈ તેનું ક્રમબદ્ધપણું ફરી ગયું કે જીવ તેનો ક્ત થઈ ગયો એમ નથી. જ્ઞાતા તો પોતાને જાણતો થકો તેને પણ જાણે છે. ને પોતે પોતાના જ્ઞાયકભાવરૂપ ક્રમબદ્ધપર્યાયે ઊપજે છે. એ જ રીતે સમિતિના ઉપદેશમાં પણ “જોઈને ચાલવું, વિચારીને બોલવું, જતનાથી વસ્તુ લેવી-મૂકવી” ઇત્યાદિ કથન આવે, પણ તેનો આશય શરીરની ક્રિયાને જીવ કરી શકે છે-એમ બતાવવાનો નથી મુનિદશામાં તે તે પ્રકારનો પ્રમાદભાવ થતો જ નથી, હિંસાદિનો અશુભભાવ થતો જ નથી–એવું જ મુનિદશાની ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ છે-તે ઓળખાવ્યું છે. નિમિત્તથી કથન કરીને સમજાવે, તેથી કાંઈ ક્રમબદ્ધ-પર્યાયનો સિદ્ધાંત તૂટી જતો નથી. [ ૧૦૩] સ્વયં પ્રકાશી જ્ઞાયક. શરીર વગેરેનો એકેક પરમાણુ સ્વતંત્રપણે તેની ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમી રહ્યો છે, તેને બીજો કોઈ અન્યથા ફેરવી શકે એમ ત્રણકાળમાં બનતું નથી. અહો ! ભગવાન આત્મા તો સ્વયં પ્રકાશી છે, પોતાના જ્ઞાયકભાવ વડે તે સ્વ-પરનો પ્રકાશક જ છે. પણ અજ્ઞાનીને એ જ્ઞાયકસ્વભાવની વાત બેસતી નથી. હું જ્ઞાયક, ક્રમબદ્ધ-પર્યાયો જેમ છે તેમ તેનો હું જાણનાર છું, -જાણનાર જ છું પણ કોઈનો ફેરવનાર નથી-આવી સ્વસમ્મુખ પ્રતીત ન કરતાં, અજ્ઞાની જીવ ક્ન થઈને પર ફેરવવાનું માને છે, તે મિશ્યામાન્યતા જ સંસારભ્રમણનું મૂળ છે. બધા જીવો સ્વયંપ્રકાશી જ્ઞાયક છે; તેમાં (૧) કેવળીભગવાન “પૂરા જ્ઞાયક છે; (તેમને જ્ઞાયકપણું પૂર વ્યક્ત થઈ ગયું છે. (૨) સમકતિ-સાધક “અધૂરા જ્ઞાયક' છે; (તેમને પૂર્ણજ્ઞાયકપણું પ્રતીતમાં આવી ગયું છે, પણ હજી પૂરું વ્યક્ત થયું નથી.) (૩) અજ્ઞાની “વિપરીત-જ્ઞાયક છે; તેને પોતાના જ્ઞાયકપણાની ખબર નથી.) જ્ઞાયક સ્વભાવની અપ્રતીત તે સંસાર, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૫૦ જ્ઞાયકસ્વભાવની પ્રતીત વડે સાધકદશા તે મોક્ષમાર્ગ, અને જ્ઞાયકસ્વભાવ પૂરો ખીલી જાય તે કેવળજ્ઞાન ને મોક્ષ. [ ૧૦૪ ] દરેક દ્રવ્ય ‘નિજ-ભવન ’માં જ બિરાજે છે. જગતમાં દરેક દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાય સાથે તદ્રુપ છે, પણ પર સાથે તદ્રુપ નથી. પોતપોતાના ભાવનું જે ‘ભવન’ છે તેમાં જ દરેક દ્રવ્ય બિરાજે છે. જીવના ગુણપર્યાયો તે જીવનો ભાવ છે ને જીવ ભાવવાન છે, અજીવના ગુણ-પર્યાયો તે તેનો ભાવ છે ને અજીવ ભાવવાન છે. પોતપોતાના ભાવનું જે ભવન-એટલે કે પરિણમન-તેમાં જ સૌ દ્રવ્ય બિરાજે છે. જીવના ભવનમાં અજીવ ગરતો નથી-પ્રવેશતો નથી. ને અજીવના ભવનમાં જીવ ગરતો નથી. એ જ પ્રમાણે એક જીવના ભવનમાં બીજો જીવ ગરતો નથી તેમજ એક અજીવના ભવનમાં બીજો અજીવ ગરતો નથી. જીવ કે અજીવ દરેક દ્રવ્ય પોતપોતાના નિજ–ભવનમાં (નિજ પરિણમનમાં) બિરાજે છે, પોતાના નિજ-ભવનમાંથી બહાર નીકળીને બીજાના ભવનમાં કોઈ દ્રવ્ય જતું નથી. સુષ્ટિ-તરંગિણીમાં છ મુનિઓનો દાખલો આપીને કહ્યું છે કેઃ જેમ એક ગુફામાં ઘણા કાળથી છ મુનિરાજ રહે છે, પરંતુ કોઈ કોઈથી મોહિત નથી, ઉદાસીનતા સહિત એક ગુફામાં રહે છે, છએ મુનિવરો પોતપોતાના સ્વરૂપસાધનમાં એવા લીન છે કે બીજા મુનિઓ શું કરે છે તેના ઉપર લક્ષ જતું નથી, એક બીજાથી નિરપેક્ષપણે સૌ પોતપોતામાં એકાગ્રપણે બિરાજે છે. તેમ આ ચૌદ બ્રહ્માંડરૂપી ગુફામાં જીવાદિ છએ દ્રવ્યો એક બીજાથી નિરપેક્ષપણે પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યા છે, કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યની અપેક્ષા રાખતું નથી, બધા દ્રવ્યો પોતપોતાના ગુણ-પર્યાયોમાં જ રહેલા છે; જગતની ગુફામાં છએ દ્રવ્યો સ્વતંત્રપણે પોતપોતાના સ્વરૂપમાં પરિણમી રહ્યા છે. તેમાં ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવવાળો છે, આત્મા સિવાયના પાંચે દ્રવ્યોમાં જ્ઞાયકપણું નથી. [૧૦૫ ] આ વાત નહિ સમજનારાઓની કેટલીક ભ્રમણાઓ. આત્મા જ્ઞાયક છે, ને જ્ઞાયકસ્વભાવે પરિણમતો તે ક્રમબદ્ધપર્યાયોનો જ્ઞાતા જ છે. આમાં જ્ઞાયકસ્વભાવની ષ્ટિનું અનંતુ જોર આવે છે, તે નહિ સમજનારા અજ્ઞાની મૂઢ જીવોને આમાં એકાંત નિયતપણું જ ભાસે છે, પણ તેની સાથે સ્વભાવ અને પુરુષાર્થ, શ્રદ્ધા અને જ્ઞાન વગેરે આવી થાય છે તે તેને ભાસતા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૫૧ કેટલાક લોકો આ વાત સાંભળ્યા પછી ક્રમબદ્ધપર્યાયની વાતો કરતા શીખ્યા છે, પણ તેનું ધ્યેય કયાં જાય છે ને તે સમજનારની દશા કેવી હોય તે જાણતા નથી, એટલે તેઓ પણ ભ્રમણામાં જ રહે છે. “ આપણે નિમિત્ત થઈને ૫૨ની અવસ્થામાં ફેરફાર કરી દઈએ ’' એમ કેટલાક અજ્ઞાનીઓ માને છે તેઓ પણ મૂઢ છે. પ્રશ્ન:-જો એમ છે, તો પચીસ માણસને જમવાનું કહીને પછી બેસી રહે તો શું એની મેળે રસોઈ વગેરે થઈ જશે !! ઉત્તર:-ભાઈ, આ તો અંતર્દિષ્ટની ઊંડી વાત છે, એમ અદ્ધરથી બેસી જાય એવી આ વાત નથી. જેને જમવાનું કહેવાનો વિકલ્પ આવ્યો, તે કાંઈ વીતરાગ નથી, એટલે તેને વિકલ્પ આવ્યા વગર રહેશે નહિ; પરંતુ જીવને વિકલ્પ આવે તો પણ ત્યાં વસ્તુમાં ક્રમબદ્ધપણે જે અવસ્થા થવાની છે તેમ જ થાય છે. આ જીવ વિકલ્પ કરે છતાં સામી વસ્તુમાં તેવી અવસ્થા ન પણ થાય; માટે વિકલ્પને લીધે બહારનું કાર્ય થાય છે–એમ નથી. અને વિકલ્પ થાય તેના ઉપર પણ જ્ઞાનીની દૃષ્ટિનું જોર નથી. [ ૧૦૬ ] ‘ જ્ઞાની શું કરે છે ’-તે અંતરદૃષ્ટિ વિના ઓળખાય નહિ. પ્રશ્ન:-શરીરમાં રોગ થવો કે મટવો તે બધી અજીવની ક્રમબદ્ધપર્યાય છે-એમ જ્ઞાની જાણે છે, છતાં પણ તે દવા તો કરે છે, ખાય-પીયે-બધું કરે છે! ઉત્ત૨:-અરે મૂઢ! તને જ્ઞાયકભાવની ખબર નથી એટલે તારી બાહ્યદષ્ટિથી તને જ્ઞાની એ બધું કરતા દેખાય છે, પણ જ્ઞાની તો પોતાના જ્ઞાયકસ્વભાવ ઉપ૨ની દષ્ટિથી જ્ઞાયકભાવમાં જ તન્મયપણે પરિણમી રહ્યા છે, રાગમાં પણ તન્મય થઈને તે પરિણમતા નથી, ને ૫૨ની ર્કાબુદ્ધિ તો તેને સ્વપ્ને પણ રહી નથી. અંતર્દષ્ટિ વિના જ્ઞાનીના પરિણમનની તને ખબર નહિ પડે. જ્ઞાનીને હજી પૂર્ણ વીતરાગતા થઈ નથી તેથી અસ્થિરતામાં અમુક રાગાદિ થાય છે, તેને તે જાણે છે, પરંતુ એકલા રાગને જાણવાની પણ પ્રધાનતા નથી. શાયકને જાણવાની મુખ્યતાપૂર્વક રાગને પણ જાણે છે; અને અનંતાનુબંધી રાગાદિ તો તેને થતા જ નથી, તેમજ જ્ઞાયકદષ્ટિમાં સ્વસન્મુખ પુરુષાર્થ પણ ચાલુ જ છે. સ્વછંદ પોષે એવા જીવોને માટે આ વાત નથી. [ ૧૦૭ ] બે લીટીમાં અદ્ભુત રચના! અહો ! બે લીટીની ટીકામાં તો આચાર્યદેવે જગતના જીવ ને અજીવ બધાય દ્રવ્યોની સ્વતંત્રતાનો નિયમ મૂકીને અદ્ભૂત રચના કરી છે. જીવ પોતાના ક્રમબદ્ધ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે. અજીવ નથી; એવી રીતે અજીવ પણ પોતાનાં ક્રમબદ્ધપરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી. જીવ તે અજીવની પર્યાયને કરે, કે અજીવ તે જીવની પર્યાયને કરે, એમ જે માને તેને જીવ અજીવના ભિન્નપણાની પ્રતીત રહેતી નથી એટલે કે મિથ્યાશ્રદ્ધા થઈ જાય છે. [ ૧૦૮] અભાવ છે ત્યાં “પ્રભાવ” કઈ રીતે પાડે? પ્રશ્ન:-એક બીજાનું કાંઈ કરે તો નહિ, પણ પરસ્પર નિમિત્ત થઈને પ્રભાવ તો પાડે ને? ઉત્તર:-કઈ રીતે પ્રભાવ પાડે?–શું પ્રભાવ પાડીને પરની અવસ્થાને કોઈ ફેરવી શકે છે? કાર્ય થયું તેમાં નિમિત્તનો તો અભાવ છે તો તેણે પ્રભાવ કઈ રીતે પાડ્યો? જીવ પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સત્ છે, પણ પર વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની અપેક્ષાએ તે અસત્ છે, એટલે પરદ્રવ્યની અપેક્ષાએ તે અદ્રવ્ય છે, પરક્ષેત્રની અપેક્ષાએ તે અક્ષેત્ર છે, પરકાળની અપેક્ષાએ તે અકાળ છે, ને પર વસ્તુના ભાવની અપેક્ષાએ તે અભાવરૂપ છે; તેમજ આ જીવના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ બીજી બધી વસ્તુઓ અદ્રવ્ય-અક્ષેત્ર-અકાળ ને અભાવ રૂપ છે. તો પછી કોઈ કોઈનામાં પ્રભાવ પાડે એ વાત રહેતી નથી. દ્રવ્ય, ક્ષેત્ર ને ભાવને તો સ્વતંત્ર કહે, પણ કાળ એટલે કે સ્વપર્યાય તે પરને લીધે (નિમિત્તનેલીધે ) થાય એમ માને તે પણ સ્વતંત્ર વસ્તુસ્વરૂપને સમજ્યો નથી. દરેક વસ્તુ સમયે-સમયે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે એટલે કે તેનો સ્વકાળ પણ પોતાથી –સ્વતંત્ર છે એક પંડિતજી એમ કહે છે, કે “અમુક અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવમાં એવી શક્તિ છે કે નિમિત્ત થઈને બીજામાં પ્રભાવ પાડે'' પણ જો નિમિત્ત પ્રભાવ પાડીને પરની પર્યાય ફેરવી દેતું હોય તો બે વસ્તુની ભિન્નતા જ કયાં રહી? પ્રભાવ પડવાનું કહેવું તે તો ફક્ત ઉપચાર છે. જો પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પોતાની પર્યાય થવાનું માને તો, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પોતે નથી-એમ થઈ જાય છે એટલે પોતાની નાસ્તિ થઈ જાય છે. એ જ પ્રમાણે પોતે નિમિત્ત થઈને પરની અવસ્થાને કરે તો સામી વસ્તુની નાતિ થઈ જાય છે. તેમજ, કોઈ દ્રવ્ય પરનું કાર્ય કરે તો તે દ્રવ્ય પરરૂપે છે–એમ થઈ ગયું એટલે પોતે પોતાપણે ન રહ્યું. જીવના સ્વકાળમાં જીવ છે ને અજીવના સ્વકાળમાં અજીવ છે; કોઈ કોઈના નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૩ વળી નિમિત્તનું બલવત્તરપણું બતાવવા ભુંડણીના દૂધનું દષ્ટાંત આપે છે કે ભુંડણીના પેટમાં દૂધ તો ઘણું ભર્યું છે, પણ બીજો તે કાઢી શક્તો નથી, તેના નાના-નાના બચ્ચાંઓના આકર્ષક મોઢાનું નિમિત્ત પામીને તે દૂધ ઝટ તે બચ્ચાંઓના ગળામાં ઊતરી જાય છે.-માટે જુઓ, નિમિત્તનું કેવું સામર્થ્ય છે!—એમ કહે છે, પણ ભાઈ રે ! દૂધનો એકેક રજકણ તેના સ્વતંત્ર ક્રમબદ્ધસ્વભાવથી જ પરિણમી રહ્યો છે. એ જ પ્રમાણે “હળદર ને ખારો ભેગો થતાં લાલ રંગ થયો, માટે ત્યાં એકબીજા ઉપર પ્રભાવ પડીને નવી અવસ્થા થઈ કે નહિ?' 'એમ પણ કોઈ કહે છે, પણ તે વાત સાચી નથી. હળદર અને ખારાના રજકણો ભેગા થયા જ નથી, તે બંનેના દરેક રજકણ સ્વતંત્રપણે પોતપોતાના ક્રમબદ્ધપરિણામથી જ તેવી અવસ્થારૂપે ઊપજ્યા છે, કોઈ બીજાને કારણે તે અવસ્થા નથી થઈ. જેમ હારમાં અનેક મોતી ગૂંથાયેલા છે, તેમ દ્રવ્યમાં અનાદિ અનંત પર્યાયોની હારમાળા છે, તેમાં દરેક પર્યાયરૂપી મોતી ક્રમસર ગોઠવાયેલું છે. [૧૯] દરેક દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાય સાથે તદ્રુપ છે. પહેલાં તો આચાર્યદેવે મૂળ નિયમ બતાવ્યો કે જીવ અને અજીવ બંને દ્રવ્યો પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે; હવે તેનું દષ્ટાંત તથા હેતુ આપે છે. અહીં દાંત પણ “સુવર્ણ ”નું આપ્યું છે, -સોનાને કદી કાટ નથી લાગતો તેમ આ મૂળભૂત નિયમ કદી ફરતો નથી. જેમ કંકણ વગેરે પર્યાયોરૂપે ઊપજતા સુવર્ણને પોતાના કંકણ આદિ પરિણામો સાથે તાદાભ્ય છે, તેમ સર્વ દ્રવ્યોને પોતાનાં પરિણામો સાથે તાદામ્ય છે. સોનામાં બંગડી વગેરે જે અવસ્થા થઈ, ને અવસ્થારૂપે સોનું પોતે ઊપસ્યું છે, સોની નહિ; જો સોની તે અવસ્થા કરતો હોય તો તેમાં તે તદ્રુપ હોવો જોઈએ. પરંતુ સોની અને હથોડી તો એક કોર જુદા રહેવા છતાં તે કંકણ પર્યાય તો રહે છે, માટે સોની કે હથોડી તેમાં તદ્રુપ નથી, સોનું જ પોતાની કંકણ આદિ પર્યાયમાં તદ્રુપ છે. એ પ્રમાણે બધાય દ્રવ્યોને પોતપોતાના પરિણામ સાથે જ તાદામ્ય છે, પર સાથે નહિ. જુઓ, આ ટેબલ પર્યાય છે, તેમાં તે લાકડાના પરમાણુઓ જ તદ્રુપ થઈને ઊપજ્યા છે; સુતાર કે કરવતના કારણે તે અવસ્થા થઈ એમ નથી. જો તે અવસ્થા સુતારે કરી હોય તો સુતાર તેમાં તન્મય હોવા જોઈએ. પરંતુ અત્યારે સુતાર કે કરવત નિમિત્તપણે ન હોવા છતાં પણ તે પરમાણુઓમાં ટેબલ પર્યાય તો વર્તે છે; માટે નક્કી થાય છે કે તે સુતારનું કે કરવતનું કાર્ય નથી. આ પ્રમાણે દરેક વસ્તુને પોતાની કમબદ્ધ ઊપજતી પર્યાય સાથે જ તાદાભ્યપણું છે, પરંતુ જોડે સંયોગરૂપે રહેલી બીજી ચીજ સાથે તેને તાદાભ્યપણું નથી. આમ હોવાથી જીવને અજીવની સાથે કાર્ય-કારણપણું નથી, તેથી જીવ અર્જા છે-એ વાત આચાર્યદવ યુક્તિપૂર્વક સિદ્ધ કરશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ [૫] પ્રવચન પાંચમું [ વીર સં. ૨૪૮, આસો સુદ એકમ] જુઓ, આ દમબદ્ધપર્યાયમાં ખરેખર તો જ્ઞાનસ્વભાવી આત્માની વાત છે; કેમ કે ક્રમબધ્ધપર્યાયનો જાણનાર કોણ? “જ્ઞાયક”ને જાણ્યા વગર ક્રમબધ્ધપર્યાયને જાણશે કોણ? જ્ઞાયકસ્વભાવ તરફ વળીને જ્ઞાયકભાવ૫ણે જે પરિણમ્યો તે જ્ઞાયક થયો એટલે અર્જા થયો, ને તે જ ક્રમબધ્ધપર્યાયનો જ્ઞાતા થયો. [ ૧૧૦] ક્રમબદ્ધપર્યાયે ઊપજતો જ્ઞાયક પરનો અર્તા છે. આ સર્વવિશુધ્ધજ્ઞાન-અધિકાર છે; સર્વવિશુધ્ધજ્ઞાન એટલે શુધ્ધજ્ઞાયકભાવ, તે પરનો અર્તા છે-એ વાત અહીં સિધ્ધ કરવી છે. પોતાના જ્ઞાયકભાવની કમબદ્ધપર્યાયપણે ઊપજતો જીવ પરનો ર્તા નથી ને પર તેનું કાર્ય નથી. પર્યાય નવી થાય છે તે અપેક્ષાએ તે ““ઊપજે છે'' એમ કહ્યું છે, પહેલાં તે પર્યાય ન હતી ને નવી પ્રગટી-એ રીતે પહેલાંની અપેક્ષાએ, તે નવી ઊપજી કહેવાય છે, પણ તે પર્યાયને નિરપેક્ષપણે જુઓ તો દરેક સમયની પર્યાય તે તે સમયનું સત્ છે, તેની ઉત્પત્તિ કે વિનાશ તે તો પહેલાં અને પછીના સમયની અપેક્ષાએ છે. દ્રવ્ય વિના પર્યાય ન થાય એટલે કે દ્રવ્ય અને પર્યાય એ બે ચીજ વગર ક્નકર્મપણું સિદ્ધ ન થાય''—એ દલીલ તો જ્યારે ક્નકર્મપણે સિદ્ધ કરવું હોય ત્યારે આવે; પરંતુ “પર્યાય પણ નિરપેક્ષ સત્ છે.' 'એમ સિદ્ધ કરવું હોય ત્યાં એ વાત ન આવે. એકેક સમયની પર્યાય પણ પોતે પોતાથી સત્ છે, “દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધપર્યાય છે,' પર્યાય દ્રવ્યથી આલિંગિત નથી એટલે કે નિરપેક્ષ છે. (જુઓ, પ્રવચનસાર ગા. ૧૭ર ટીકા) અહીં એ વાત સિદ્ધ કરવી છે કે પોતાની નિરપેક્ષ ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતો જીવ તેમાં તદ્રુપ છે. દ્રવ્ય પોતાની પર્યાય સાથે તદ્રુપ-એકમેક છે, પણ પરની પર્યાય સાથે તદ્રુપ નથી, તેથી તેને પર સાથે ક્નકર્મપણું નથી; એ રીતે જ્ઞાયક આત્મા અર્ધા છે. આ ક્નકર્મ અધિકાર નથી પણ સર્વવિશુદ્ધ-જ્ઞાન-અધિકાર છે, એટલે અહીં જ્ઞાયકભાવ પરનો અર્તા છે એવું અર્તાપણું સિદ્ધ કરવું છે. જીવ પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઊપજતો થકો જીવ છે, -અજીવ નથી. “ ઊપજે છે''-કોણ ઊપજે છે? જીવ પોતે. જીવ પોતે જે પરિણામપણે ઊપજે છે તેની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫. સાથે તેને અનન્યપણું-એકપણું છે, અજીવ સાથે તેને અનન્યપણું નથી માટે તેને અજીવ સાથે કાર્યકારણપણું નથી. દરેક દ્રવ્યને પોતે જે પરિણામપણે ઊપજે છે તેની સાથે જ અનન્યપણું છે, બીજાના પરિણામ સાથે તેને અનન્યપણું નથી તેથી તે અર્જા છે. આત્મા પણ પોતાના જ્ઞાયકભાવપણે ઊપજતો થકો તેની સાથે તન્મય છે, તે પોતાના જ્ઞાનપરિણામ સાથે એકમેક છે, પણ પર સાથે એકમેક નથી, માટે તે પરનો અર્તા છે. જ્ઞાયકપણે ઊપજતા જીવને કર્મ સાથે એકપણું નથી, માટે તે કર્મનો ક્ત નથી; જ્ઞાયકદૃષ્ટિમાં તે નવા કર્મબંધનને નિમિત્ત પણ થતો નથી માટે તે અર્જા જ છે. [૧૧૧] કર્મના ર્તાપણાનો વ્યવહાર કોને લાગુ પડે? પ્રશ્ન-આ તો નિશ્ચયની વાત છે, પણ વ્યવહારથી તો આત્મા કર્મનો í છે ને? ઉત્તરઃ-જ્ઞાયકસ્વરૂપ આત્મા ઉપર જેની દષ્ટિ નથી ને કર્મ ઉપર દષ્ટિ છે, એવો મિથ્યાદષ્ટિ જીવ જ કર્મનો વ્યવહારે í છે-એ વાત આચાર્યદવ હવેની ગાથાઓમાં કહેશે. એટલે જેને હજી કર્મની સાથેનો સંબંધ તોડીને જ્ઞાયકભાવરૂપે નથી પરિણમવું પણ કર્મની સાથે ક્ન-કર્મપણાનો વ્યવહાર રાખવો છે, તે તો મિથ્યાષ્ટિ જ છે. મિથ્યાત્વાદિ જડકર્મના ર્તાપણાનો વ્યવહાર અજ્ઞાનીને જ લાગુ પડે છે, જ્ઞાનીને નહિ. પ્રશ્ન: તો પછી જ્ઞાનીને કયો વ્યવહાર? ઉત્તરઃ-જ્ઞાનીના જ્ઞાનમાં તો પોતાના જ્ઞાયકસ્વભાવને જાણવાની મુખ્યતા છે, અને મુખ્ય તે નિશ્ચય છે, તેથી પોતાના જ્ઞાયકસ્વભાવને જાણવો તે નિશ્ચય છે; અને સાધકદશામાં વચ્ચે જે રાગ રહ્યો છે તેને જાણવો તે વ્યવહાર છે, જ્ઞાનીને આવા નિશ્ચયવ્યવહાર એક સાથે વર્તે છે. પરંતુ-મિથ્યાત્વાદિ કર્મપ્રકૃતિના બંધનમાં નિમિત્ત થાય કે તેનો વ્યવહાર ક્ત થાય એવો વ્યવહાર જ્ઞાનીને હોતો જ નથી. તેને જ્ઞાયકદષ્ટિના પરિણમનમાં કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તૂટી ગયો છે. હવેની ગાથાઓમાં આચાર્યદવ આ વાત વિસ્તારથી સમજાવશે. [ ૧૧૨] વસ્તુનો કાર્યકાળ. કાર્યકાળ કહો કે ક્રમબદ્ધપર્યાય કહો; જીવનો જે કાર્યકાળ છે તેમાં ઊપજતો થકો જીવ તેનાથી અનન્ય છે, ને અજીવના કાર્યકાળથી તે ભિન્ન છે. જીવની જે પર્યાય થાય તેમાં અનન્યપણે જીવદ્રવ્ય ઊપજે છે. તે વખતે જગતના બીજા જીવ-અજીવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૫૬ દ્રવ્યો પણ સૌ પોતપોતાના કાર્યકાળે-ક્રમબદ્ધપર્યાયે-ઊપજે છે, પણ તે કોઈની સાથે આ જીવને એક્તા નથી. છે? તેમજ, અજીવનો જે કાર્યકાળ છે તેમાં ઊપજતું થયું અજીવ તેનાથી અનન્ય છે, ને જીવના કાર્યકાળથી તે ભિન્ન છે. અજીવના એકેક પરમાણુની જે પર્યાય થાય તેમાં અનન્યપણે તે પરમાણુ ઊપજે છે, તેને બીજાની સાથે એક્તા નથી. શરીર ચાલે, ભાષા બોલાય ઇત્યાદિ પર્યાયપણે અજીવ ઊપજે છે, તે અજીવની ક્રમબદ્ધપર્યાય છે, જીવને લીધે તે પર્યાય થતી નથી. [૧૧૭] નિષેધ કોનો ? નિમિત્તનો કે નિમિત્તાધીન દૃષ્ટિનો ? પ્રશ્ન:-આપ ક્રમબદ્ધપર્યાય હોવાનું કહો છો તેમાં નિમિત્તનો તો નિષેધ થઈ જાય ઉત્ત૨:-ક્રમબદ્ધપર્યાય માનતાં નિમિત્તનો સર્વથા નિષેધ નથી થઈ જતો, પણ નિમિત્તા-ધીનદષ્ટિનો નિષેધ થઈ જાય છે. પર્યાયમાં અમુક નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ભલે હો, પણ અહીં જ્ઞાયકષ્ટિમાં તેની વાત નથી. ક્રમબદ્ધપર્યાય માનતાં નિમિત્ત હોવાનો સર્વથા નિષેધ પણ નથી થતો, તેમજ નિમિત્તને લીધે કાંઈ થાય-એ વાત પણ રહેતી નથી. નિમિત્ત પદાર્થ તેના ક્રમબદ્ધસ્વકાળે તેનામાં ઊપજે છે, ને નૈમિત્તિકપદાર્થ પણ પોતાના સ્વકાળે પોતામાં ઊપજે છે, આમ બન્નેનું ભિન્નભિન્ન પોતપોતામાં પરિણમન થઈ જ રહ્યું છે. · ‘ ઉપાદાનમાં પર્યાય થવાની યોગ્યતા તો છે, પણ જો નિમિત્ત આવે તો થાય ને ન આવે તો ન થાય ’’–એ માન્યતા મિથ્યાદષ્ટિની છે. પર્યાય થવાની યોગ્યતા હોય ને ન થાય એમ બને જ નહિ. તેમજ અહીં ક્રમબદ્ધપર્યાય થવાનો કાળ હોય ને તે વખતે તેને યોગ્ય નિમિત્ત ન હોય–એમ પણ બને જ નહિ. જો કે નિમિત્ત તે પરદ્રવ્ય છે, તે કાંઈ ઉપાદાનને આધીન નથી. પરંતુ તે પરદ્રવ્ય તેના પોતાને માટે તો ઉપાદન છે, ને તેનું પણ ક્રમબદ્ધ પરિણમન થઈ રહ્યું છે. અહીં આત્માને પોતાના જ્ઞાયકસ્વભાવસન્મુખના ક્રમબધ્ધપરિણમનથી છઠ્ઠાસાતમા ગુણસ્થાનની ભાવલિંગી મુનિદશા પ્રગટે, ત્યાં નિમિત્તમાં દ્રવ્યલિંગ તરીકે શરીરની દિગંબરદશા જ હોય-એવો તેનો ક્રમ છે. કોઈ મુનિરાજ ધ્યાનમાં બેઠા હોય ને કોઈ અજ્ઞાની આવીને તેમના શરીર ઉ૫૨ વસ્ત્ર નાંખી જાય તો તે કાંઈ પરિગ્રહ નથી, તે તો ઉપસર્ગ છે. સમ્યગ્દર્શન થયું ત્યાં કુદેવાદિને માને એવું ક્રમબધ્ધપર્યાયમાં હોય નહિ, તેમજ મુનિદશા થાય ત્યાં વસ્ત્ર-પાત્ર રાખે એવું ક્રમબદ્ધપર્યાયમાં હોય નહિ, એ પ્રમાણે બધી ભૂમિકાને યોગ્ય સમજી લેવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૭ [૧૧૪] યોગ્યતા અને નિમિત્ત. (બધા નિમિત્તો ધર્માસ્તિકાયવત્ છે.) “ઈબ્દોપદેશમાં (ગા. ૩૫માં) કહ્યું છે કે કોઈ પણ કાર્ય થવામાં વાસ્તવિકપણે તેની પોતાની યોગ્યતા જ સાક્ષાત્ સાધક છે, એટલે કે દરેક વસ્તુની પોતાની યોગ્યતાથી જ કાર્ય થાય છે, ત્યાં બીજી ચીજ તો ધર્માસ્તિકાયવ નિમિત્ત માત્ર છે. જેમ પોતાની યોગ્યતાથી સ્વયં ગતિ કરનારા પદાર્થોને ધર્માસ્તિકાય તો પડયું પાથર્યું નિમિત્ત છે, તે કાંઈ કોઈને ગતિ કરાવતું નથી; તેમ દરેક વસ્તુમાં પોતાની કમબધ્ધપર્યાયની યોગ્યતાથી જ કાર્ય થાય છે, તેમાં જગતની બીજી ચીજ તો ફક્ત ધર્માસ્તિકાયવત્ છે. જુઓ, આ ઇષ્ટ-ઉપદેશ. આવો સ્વાધીનતાનો ઉપદેશ તે જ ઇષ્ટ છે, હિતકારી છે, યથાર્થ છે. આનાથી વિપરીત માન્યતાનો ઉપદેશ હોય તો તે ઇષ્ટ-ઉપદેશ નથી પણ અનીષ્ટ છે. જૈનદર્શનનો ઉપદેશ કહો..આત્માના હિતનો ઉપદેશ કહોઈષ્ટ ઉપદેશ કહો...વાજબી ઉપદેશ કહો...સત્યનો ઉપદેશ કહો...અનેકાન્તનો ઉપદેશ કહો કે સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ કહો...તે આ છે કે જીવ ને અજીવ દરેક વસ્તુમાં પોતપોતાની ક્રમબધ્ધ યોગ્યતાથી જ કાર્ય થાય છે, પરથી તેમાં કાંઈ પણ થતું નથી. વસ્તુ પોતાની ક્રમબધ્ધપર્યાયપણે પોતાની યોગ્યતાથી જ સ્વયં પરિણમી જાય છે, બીજી ચીજ તો ધર્માસ્તિકાયવ નિમિત્તમાત્ર છે. અહીં ધર્માસ્તિકાયનો દાખલો આપીને પૂજ્યપાદસ્વામીએ નિમિત્તનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ કરી દીધું છે. ધર્માસ્તિકાય તો આખા લોકમાં સદાય એમ ને એમ સ્થિત છે; જે જીવ કે પુદગલો સ્વયં પોતાની યોગ્યતાથી જ ગતિ કરે છે તેમને તે નિમિત્તમાત્ર છે. ગતિરૂપે સ્વયંપરિણમતાને” જ નિમિત્ત છે, સ્વયં નહિ પરિણમતાને તે પરિમાવતું નથી, તેમ જ નિમિત્ત પણ થતું નથી. યોગ્યતા વખતે નિમિત્ત ન હોય તો?''—એમ શંકા કરનાર ખરેખર યોગ્યતાને કે નિમિત્તના સ્વરૂપને જાણતો નથી. જેમ કોઈ પૂછે કે જીવ-પુદ્ગલમાં ગતિ કરવાની યોગ્યતા તો છે, પણ ધર્માસ્તિકાય ન હોય તો?''–તો એમ પૂછનાર ખરેખર જીવ-પુદગલની યોગ્યતાને કે ધર્માસ્તિકાયને જાણતો નથી. કેમ કે ગતિ વખતે સદાય ધર્માસ્તિકાય નિમિત્તપણે હોય જ છે, જગતમાં ધર્માસ્તિકાય ન હોય એમ કદી બનતું નથી. “યોગ્યતા વખતે નિમિત્ત ન હોય તો ?' “ગતિની યોગ્યતા વખતે ધર્માસ્તિકાય ન હોય તો?' “પાણી ઊનું થવાની યોગ્યતા વખતે અગ્નિ ન હોય તો?' ‘માટીમાં ઘડો થવાની યોગ્યતા વખતે કુંભાર ન હોય તો ?' “જીવમાં મોક્ષ થવાની યોગ્યતા હોય પણ વજર્ષભનારાચસંહનન ન હોય તો?” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૫૮ " -એ બધા પ્રશ્નો એક જ જાતના-નિમિત્તાધીન દષ્ટિવાળાના−છે. એ જ પ્રમાણે ગુરુશિષ્ય, ક્ષાયક સમ્યક્ત્વ અને કેવળી-શ્રુતકેવળી, વગેરે બધામાં સમજી લેવું. જગતમાં જીવ કે અજીવ દરેક દ્રવ્ય પોતપોતાના નિયમિત સ્વકાળની યોગ્યતાથી જ પરિણમે છે, તે વખતે બીજી ચીજ નિમિત્તપણે હોય તે ‘તે: ‘ ધર્માસ્તિાયવત્' કોઈ પણ કાર્ય થવામાં વસ્તુની * યોગ્યતા દી' નિશ્ચય કારણ છે, બીજું કારણ કહેવું તે ‘ગતિમાં ધર્માસ્તિકાયવત્ ’ ઉપચારમાત્ર છે, એટલે કે ખરેખર તે કારણ નથી, પોતાની ક્રમબધ્ધપર્યાયપણે વસ્તુ પોતે જ ઊપજે છે-એ નિયમ સમજે તો નિમિત્તાધીન દષ્ટિના બધા ગોટા નીકળી જાય. વસ્તુ એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ છે. એક સમયમાં પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે, તે જ સમયે પૂર્વ પર્યાયથી વ્યય પામે, ને તે જ સમયે સળંગતાપણે ધ્રુવ ટકી રહે-એમ ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ વસ્તુ પોતે વર્તે છે, એક વસ્તુના ઉત્પાદ-વ્યય-ધ્રુવમાં વચ્ચે કોઈ બીજું દ્રવ્ય ઘૂસી જાય-એમ બનતું નથી. જેમ, ખરેખર મોક્ષમાર્ગ તો એક જ છે, પણ તેનું નિરૂપણ બે પ્રકારથી છે; નિશ્ચયરત્નત્રયને મોક્ષમાર્ગ કહેવો તે તો ખરેખર મોક્ષમાર્ગ છે, અને વ્યવહારરત્ન-ત્રયના રાગને મોક્ષમાર્ગ કહેવો તે ખરેખર મોક્ષમાર્ગ નથી, પણ ઉપચારમાત્ર છે; તેમ, કાર્યનું કારણ ખરેખર એક જ છે. વસ્તુની યોગ્યતા તે જ ખરું કારણ છે, અને નિમિત્તને બીજું કારણ કહેવું તે ખરું કારણ નથી પણ ઉપચારમાત્ર છે; એ જ પ્રમાણે, કાર્યનો ર્તા પણ એક જ છે, બે ર્તા નથી. બીજાને ર્તા કહેવો તે ઉપચારમાત્ર છે. [ ૧૧૫ ] દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન જાણ્યા વિના ભેદજ્ઞાન થાય નહિ. અહીં કહે છે કે દ્રવ્ય ઊપજતું થકું પોતાના પરિણામથી અનન્ય છે, એટલે તે પરિણામના ર્તા બે ન હોય. એક દ્રવ્યના પરિણામમાં બીજું દ્રવ્ય તન્મય ન થાય, માટે બે ર્તા ન હોય; તેમ જ એક દ્રવ્ય બે પરિણામમાં (પોતાના ને પરના બંનેના પરિણામમાં ) તન્મય ન થાય, માટે એક દ્રવ્ય બે પરિણામને ન કરે. નાટક-સમયસારમાં પં. બના૨સીદાસજી કહે છે કે करता परिनामी दरव, करमरूप परिनाम । किरिया परजयकी फिरनी, वस्तु एक त्रय नाम।। ७ ।। અર્થાત્–અવસ્થારૂપે જે દ્રવ્ય પરિણમે છે તે ર્ડા છે; જે પરિણામ થાય છે તે તેનું કર્મ છે; અને અવસ્થાથી અવસ્થાંતર થવું તે ક્રિયા છે. આ ર્ડા, કર્મ અને ક્રિયા વસ્તુપણે ભિન્ન નથી, એટલે કે તે ભિન્ન-ભિન્ન વસ્તુમાં રહેતા નથી. વળી– Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૯ एक परिनाम के न करता दरव दोइ, दोइ परिनाम एक दर्वं न धरतु है। एक करतूति दोइ दर्वं कबहूं न करें दोइ करतूति एक दर्वं न करतु है।। जीव पुदगल एक खेत-अवगाही दोउ, अपनें अपनें रुप कोउ न टरतु है। जड परनामनिकौ करता है पुदगल, चिदानंद चेतन सुभाउ आचरतु है।। १० ।। અર્થાત્ એક પરિણામના ક્ત બે દ્રવ્ય ન હોય; એક દ્રવ્ય બે પરિણામને ન કરે. એક ક્રિયાને બે દ્રવ્ય કદી ન કરે, તેમ જ એક દ્રવ્ય બે ક્રિયાને ન કરે. જીવ અને પુદ્ગલ જો કે એક ક્ષેત્રે રહેલાં છે તો પણ પોતપોતાના સ્વભાવને કોઈ છોડતા નથી. પુદ્ગલ તો તેના જડ પરિણામોનું í છે, અને ચિદાનંદ આત્મા પોતાના ચેતન સ્વભાવને આચરે છે-કરે છે. –આ પ્રમાણે દરેક દ્રવ્યના ભિન્ન ભિન્ન સ્વતંત્ર પરિણમનને જ્યાં સુધી જીવ ન જાણે ત્યાં સુધી પરથી ભેદજ્ઞાન થાય નહિ ને સ્વભાવમાં એક્તા પ્રગટે નહિ, એટલે સમ્યગ્દર્શનાદિ કાંઈ થાય નહિ. [૧૧૬] પર્યાયમાં જે તન્મય હોય તેજ તેનો í. ક્રમબધ્ધપરિણામે પરિણમતું દ્રવ્ય પોતાની પર્યાય સાથે એકમેક છે, એ સિધ્ધાંત સમજાવવા આચાર્યદવ અહીં સોનાનું દષ્ટાંત આપે છે. જેમ સોનામાં કુંડળ વગેરે જે અવસ્થા થઈ તેની સાથે તે સોનું એકમેક છે, જુદું નથી; સોનાની અવસ્થાથી સોની જુદો છે પણ સોનું જુદું નથી. તેમ જગતના જીવ કે અજીવ બધાય દ્રવ્યો પોતપોતાની જે અવસ્થા થાય છે તેની સાથે એકમેક છે, બીજા સાથે એકમેક નથી, માટે તે બીજાના અર્ધા છે. જે પર્યાય થઈ, તે પર્યાયમાં જે તન્મય હોય તે જ તેનો ર્જા હોય, પણ તેનાથી જે જુદો હોય તે તેનો í ન હોય-એ નિયમ છે. જેમ કે ઘડો થયો, ત્યાં તે ઘડારૂપ અવસ્થા સાથે માટીના પરમાણુઓ એકમેક છે, પણ કુંભાર તેની સાથે એકમેક નથી, માટે કુંભાર તેનો અર્જા છે, વસ્ત્ર થયું, ત્યાં તે વસ્ત્રરૂપ પર્યાય સાથે તાણાવાણાના પરમાણુઓ એકમેક છે, પણ વણકર તેની સાથે એકમેક નથી, માટે તે તેનો અર્તા છે. કબાટ થયો, ત્યાં તે કબાટની અવસ્થા સાથે લાકડાના પરમાણુઓ એકમેક છે, પણ સુતાર તેની સાથે એકમેક નથી, માટે તે તેનો અર્તા છે. રોટલી થઈ, ત્યાં રોટલીની અવસ્થા સાથે લોટના પરમાણુઓ એકમેક છે, પણ બાઈ (રસોઈ કરનાર) તેની સાથે એકમેક નથી, માટે બાઈ રોટલીની અર્ધા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬O સમ્યગ્દર્શન થયું, ત્યાં તે પર્યાય સાથે આત્મા પોતે એકમેક છે તેથી આત્મા તેનો ર્તા છે, પણ અજીવ તેમાં એકમેક નથી માટે તે અર્ધા છે. એ પ્રમાણે સમ્યજ્ઞાન, સુખ, આનંદ, સિદ્ધદશા વગેરે બધી અવસ્થાઓમાં સમજી લેવું. તે તે અવસ્થાપણે ઊપજતો થકો જીવ જ તેમાં તતૂપ થઈને તેનો ર્જા છે, તે અજીવ નથી એટલે અજીવ સાથે તેને કાર્યકારકપણું નથી. [૧૧૭] જ્ઞાતા રામાનો અર્તા. અહીં તો આચાર્યદેવ એ સિધ્ધાંત સમજાવે છે કે જ્ઞાયકસ્વભાવ સન્મુખ થઈને જ જીવ જ્ઞાતાપરિણામપણે ઊપજ્યો તે જીવ રાગનો પણ અક્ત છે; પોતાના જ્ઞાતા પરિણામમાં તન્મય હોવાથી તેનો છે, તે રાગનો અર્જા છે, કેમકે રાગમાં તન્મય નથી. શાકભાવમાં જે તન્મય થયો તે રાગમાં તન્મય થતો નથી, માટે તે રાગનો અક્ત જ છે. –આવા જ્ઞાતાસ્વભાવને જાણવો તે નિશ્ચય છે. સ્વસમ્મુખ થઈને આવું નિશ્ચયનું જ્ઞાન કરે તો, કઈ પર્યાયમાં કેવો રાગ હોય ને ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કેવા પ્રકારનો હોય, -તે બધા વ્યવહારનો પણ યથાર્થ વિવેક થઈ જાય. [૧૧૮] નિશ્ચય-વ્યવહારની જરૂરી ખુલાસો. ઘણા લોકો કહે છે કે આ તો નિશ્ચયની વાત છે, પણ વ્યવહારે તો જીવ જડકર્મનો ક્ત છે! તો આચાર્યદવ કહે છે કે અરે ભાઈ ! જેની દષ્ટિ જ્ઞાયક ઉપર નથી ને કર્મ ઉપર છે એવા અજ્ઞાનીને જ કર્મના ર્તાપણાનો વ્યવહાર લાગુ પડે છે, જ્ઞાયકદષ્ટિવાળા જ્ઞાનીને તેવો વ્યવહાર લાગુ પડતો નથી. જ્ઞાયકdભાવી જીવ મિથ્યાત્વાદિ કર્મનો અર્તા હોવા છતાં તેને કર્મનો ર્તા કહેવો તે વ્યવહાર છે, અને તે વ્યવહાર અજ્ઞાનીને જ લાગુ પડે છે. જ્ઞાયકસ્વભાવની દષ્ટિવાળો જ્ઞાની તો અર્જા જ છે. સોનાની જે અવસ્થા થઈ તેનો સોની અર્ધા છે, છતાં તેને નિમિત્ત ર્તા કહેવો તે વ્યવહાર છે. જે ક્ત છે તેને ક્ત જાણવો તે નિશ્ચય, અને અર્જાને ર્તા કહેવો તે વ્યવહાર છે. જીવ પોતાની ક્રમબદ્ધ અવસ્થાપણે ઊપજતો થકો જીવ જ છે, ને અજીવ પોતાની ક્રમબદ્ધ અવસ્થાપણે ઊપજતું થયું અજીવ જ છે. જીવ તે અજીવની અવસ્થાનો અર્જા છે, ને અજીવ તે જીવની અવસ્થાનું અર્ધા છે. આ રીતે જેમ જીવ અજીવને પરસ્પર ર્તાપણું નથી તેમ તેમને પરસ્પર કર્મપણું, કરણપણું, સંપ્રદાનપણું, અપાદાનપણું કે અધિકરણપણું પણ નથી. માત્ર નિમિત્તપણાથી તેમને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧ એકબીજાના ર્તા, કર્મ, કરણ વગે૨ે કહેવા તે વ્યવહા૨ છે. નિમિત્તથી ર્તા એટલે ખરેખર અર્તા; ને અર્તાને ર્તા કહેવો તે વ્યવહાર. નિશ્ચયથી અń ત્યારે વ્યવહારનું જ્ઞાન સાચું થયું. જ્ઞાયકસ્વભાવ તરફ વળીને જે જ્ઞાતા થયો તે રાગને રાગ તરીકે જાણે છે પણ તે રાગમાં જ્ઞાનની એક્તા નથી કરતો, માટે તે જ્ઞાતા તો રાગનો પણ અર્તા છે. [ ૧૧૯ ] ક્રમબદ્ધપર્યાયનું મૂળિયું. જુઓ, આ ક્રમબદ્ધપર્યાયમાં ખરેખર તો જ્ઞાનસ્વભાવી આત્માની વાત છે; કેમ કે ક્રમબદ્ધપર્યાયનો જાણનાર કોણ ? ‘જ્ઞાયક 'ને જાણ્યા વિના ક્રમબદ્ધપર્યાયને જાણશે કોણ ? જ્ઞાયકસ્વભાવ તરફ વળીને જ્ઞાયકભાવપણે જે પરિણમ્યો તે જ્ઞાયક થયો, એટલે અર્કા થયો, ને તે જ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો. ‘જ્ઞાયક’ કહો કે ‘ અર્કા’ કહો;–જ્ઞાયક પરનો અર્તા છે. જ્ઞાયક સ્વભાવ તરફ વળીને આવું ભેદ જ્ઞાન કરે, પછી સાધકદશામાં ભૂમિકા પ્રમાણે જે વ્યવહાર રહ્યો તેને જ્ઞાની જાણે છે, એટલે વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે' એ વાત તેને લાગુ પડે છે. મિથ્યાદષ્ટિ તો શાયકને પણ નથી જાણતો, અને વ્યવહારનું પણ તેને સાચું જ્ઞાન નથી. 6 દ્રવ્ય પોતાની જે ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે તે પર્યાય જ તેનું કાર્ય છે, બીજું તેનું કાર્ય નથી. આ રીતે, એક ર્કાના બે કાર્ય હોતા નથી, તેથી જીવ અજીવને પરસ્પર કાર્યકારણપણું નથી. નિગોદથી માંડીને સિદ્ધ સુધીના બધા જીવો, એક પરમાણુથી માંડીને અચેતનમહાસ્કંધ, તેમજ બીજા ચાર અજીવ દ્રવ્યો, તે સર્વેને પોતપોતાના તે કાળના ક્રમબદ્ધ ઊપજતા પરિણામ સાથે તદ્રુપપણું છે. પર્યાયો અનાદિ-અનંત ક્રમબદ્ધ હોવા છતાં તેમાં વર્તમાનપણે તો એક પર્યાય જ વર્તે છે, અને તે તે સમયે વર્તતી પર્યાયમાં દ્રવ્ય તદ્રુપપણે વર્તી રહ્યું છે. વસ્તુ તો જ્યારે જુઓ ત્યારે વર્તમાન છે, જ્યારે જુઓ ત્યારે વર્તમાન સમયની પર્યાય સત્ છે, તે વર્તમાન પહેલાં થઈ ગયેલી પર્યાયો ભૂતકાળમાં છે ને પછી થનારી પર્યાયો ભવિષ્યમાં છે; વર્તમાન પર્યાય એક સમય પણ આઘીપાછી થઈને ભૂત કે ભવિષ્યની પર્યાયરૂપ થઈ જતી નથી; તેમજ ભવિષ્યની પર્યાય ભૂતકાળની પર્યાયરૂપ થતી નથી કે ભૂતકાળની પર્યાય ભવિષ્યની પર્યાયરૂપ થઈ જતી નથી. અનાદિ-અનંત પ્રવાહક્રમમાં દરેક પર્યાય પોતપોતાના સ્થાને જ પ્રકાશે છે, એ રીતે પર્યાયોનું ક્રમબદ્ધપણું છે, -આ વાત પ્રવચનસારની ગા. ૯૯માં પ્રદેશોના વિસ્તાર-ક્રમનું દૃષ્ટાંત આપીને અલૌકિક રીતે સમજાવી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬ર [૧૨૦] ક્રમબદ્ધપર્યાયમાં શું શું આવ્યું? પ્રશ્ન-ક્રમબદ્ધ' કહેતાં ભૂતકાળની પર્યાય ભવિષ્યરૂપ, કે ભવિષ્યની પર્યાય ભૂતકાળરૂપ ન થાય-એ વાત તો બરાબર, પણ આ સમયે આ પર્યાય આવી જ થશે-એ વાત આ ક્રમબદ્ધપર્યાયમાં કયાં આવી? ઉત્તર-ક્રમબદ્ધપર્યાયમાં જે સમયના જે પરિણામ છે તે સત્ છે, અને તે પરિણામનું સ્વરૂપ કેવું હોય તે પણ તેમાં ભેગું જ આવી જાય છે. હું જ્ઞાયક છું,” તો મારા જ્ઞયપણે સમસ્ત પદાર્થોના ત્રણે કાળના પરિણામ ક્રમબદ્ધ સત્ છે– એવો નિર્ણય તેમાં થઈ જાય છે. જો આમ ન માને તો તેણે પોતાના જ્ઞાયકસ્વભાવના પૂરા સામર્થ્યને જ નથી માન્યું. હું જ્ઞાયક છું ને પદાર્થોમાં ક્રમબદ્ધપર્યાય થાય છે-એ વાત જેને નથી બેસતી તેને નિશ્ચયવ્યવહારના કે નિમિત્ત ઉપાદાન વગેરેના બધા ઝઘડા ઊભા થાય છે, પણ જો આ નિર્ણય કરે તો બધા ઝઘડા ભાગી જાય, ને ભૂલ ભાંગીને મુક્તિ થયા વિના રહે નહિ. [૧૨૧] જ્યાં રુચિ ત્યાં જોર. નિમિત્તથી ને વ્યવહારથી તો આત્મા કર્મનો í છે ને!—એમ અજ્ઞાની જોર આપે છે; પણ ભાઈ ! તારું જોર ઊંધું છે; તું કર્મ તરફ જોર આપે છે પણ “આત્મા અર્જા છે-જ્ઞાન જ છે' એમ જ્ઞાયક ઉપર જોર કેમ નથી આપતો? જેને જ્ઞાયકની રુચિ નથી ને રાગની રુચિ છે તે જ કર્મના íપણા ઉપર જોર આપે છે. ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય કરનાર કાળના પ્રવાહૂ સામે નથી જોતો, પણ જ્ઞાયકસ્વભાવ સામે જુએ છે. કેમ કે વસ્તુની કમબધ્ધપર્યાય કાંઈ કાળને લીધે થતી નથી. કાળદ્રવ્ય તો પરિણમનમાં બધાય દ્રવ્યોને એક સાથે નિમિત્ત છે, છતાં કોઈ પરમાણુ સ્કંધમાં જોડાય, તે જ વખતે બીજો તેમાંથી છૂટો પડે, એક જીવ સમ્યગ્દર્શન પામે ને બીજો જીવ તે જ વખતે કેવળજ્ઞાન પામી જાય, –એ પ્રમાણે જીવ-અજીવ દ્રવ્યોમાં પોતપોતાની યોગ્યતા પ્રમાણે ભિન્નભિન્ન અવસ્થારૂપે ક્રમબદ્ધ પરિણામ થાય છે. માટે, પોતાના જ્ઞાનપરિણામનો પ્રવાહ જ્યાંથી વહે છે-એવા જ્ઞાયકસ્વભાવ ઉપર દષ્ટિ રાખીને જ ક્રમબદ્ધપર્યાયનું યથાર્થજ્ઞાન થાય છે [૧૨૨] તદ્રુપ અને કદ્રુપ; ( જ્ઞાનીને દિવાળી, અજ્ઞાનીને હોળી.) ક્રમબદ્ધપર્યાયપણે પરિણમતું દ્રવ્ય પોતાના પરિણામ સાથે “તદ્રુપ” છે; એમ ન માનતાં બીજો ક્ન માને તો તેણે દ્રવ્ય સાથે પર્યાયને તદ્રુપ ન માની પણ પર સાથે તદ્રુપ માની તેથી તેની માન્યતા “કદ્રુપ' થઈ-મિથ્યા થઈ. પર્યાયને અંતરમાં વાળીને જ્ઞાયકભાવ સાથે તદ્રુપ કરવી જોઈએ, તેને બદલે પર સાથે તદ્રુપ માનીને કદ્રુપ કરી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૬૩ તેણે દિવાળીને બદલે હોળી કરી. જેમ હોળીને બદલે દિવાળીના તહેવા૨માં મોઢા ઉપર મસ ચોપડીને મેલું કરે તો તે મૂરખ કહેવાય. તેમ ‘દિ...વાળી' એટલે પોતાની નિર્મળ સ્વપર્યાય, તેમાં પોતે તદ્રુપ થવું જોઈએ તેને બદલે અજ્ઞાની ૫૨ સાથે પોતાને તદ્રુપતા માનીને પોતાની પર્યાયને મલિન કરે છે એટલે તે દિ...વાળીને બદલે પોતાના ગુણની હોળી કરે છે. ભાઈ, ‘દિ’ એટલે સ્વકાળની પર્યાય તેને ‘વાળ’ તારા આત્મામાં, –તો તારા ઘરે દિવાળીના દીવા પ્રગટે એટલે સમ્યજ્ઞાનના દીવડા પ્રગટે ને મિથ્યાત્વની હોળી મટે. સ્વકાળની પર્યાયને અંતરમાં ન વાળતાં ૫૨ સાથે એકપણું માનીને, તે ઊંધી માન્યતામાં અજ્ઞાની પોતાના ગુણને હોમી દે છે એટલે તેને પોતાના ગુણની હોળી થાય છે-ગુણની નિર્મળદશા પ્રગટવાને બદલે મલિનદશા પ્રગટે છે; તેમાં આત્માની શોભા નથી. સ્વભાવસન્મુખ થઈને ક્રમબદ્ધ આવેલા નિર્મળ સ્વકાળ સાથે તદ્રુપતા ધારણ કરે તેમાં જ આત્માની શોભા ને પ્રભુતા છે. પોતપોતાની પર્યાય સાથે તદ્રુપતા ધારણ કરે તેમાં જ દરેક દ્રવ્યની પ્રભુતા છે, જો તેની પર્યાયમાં બીજો તદ્રુપ થઈને તેને કરે તો તેમાં દ્રવ્યની પ્રભુતા રહેતી નથી; અથવા આત્મા પોતે ૫૨ સાથે તદ્રુપતા માનીને તેનો ર્ડા થવા જાય તો તેમાં પણ પોતાની કે પરની પ્રભુતા રહેતી નથી. પરનો ર્ડા થવા જાય તે પોતાની પ્રભુતાને ભૂલે છે, ક્રમબદ્ધપર્યાયનું જ્ઞાતાપણું ન માનતાં તેમાં આડુંઅવળું તે કરવાનું માને તો તે જીવ પોતાના જ્ઞાતાભાવ સાથે તદ્રુપ ન રહેતાં, મિથ્યાદષ્ટિ કદ્રુપ થઈ જાય છે. [૧૨૩ ] -આ છે જૈનશાસનનો સાર ! અહો, દરેક દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમતું થકું, તે તે પરિણામમાં તદ્રુપ થઈને તેને કરે છે. પણ બીજાને કરતું નથી, -આ એક સિદ્ધાંતમાં છએ દ્રવ્યોના ત્રણે કાળના પરિણમનના ઉકેલની ચાવી આવી જાય છે. હું જ્ઞાયક, ને પદાર્થોમાં સ્વતંત્ર ક્રમબદ્ધ પરિણમન-બસ ! આમાં બધો સાર આવી ગયો. પોતાના જ્ઞાયકસ્વભાવનો ને પદાર્થોના ક્રમબદ્ઘપરિણામની સ્વતંત્રતાનો નિર્ણય કરીને, પોતે પોતાના જ્ઞાયકસ્વભાવમાં અભેદ થઈને પરિણમ્યો, ત્યાં પોતે જ્ઞાયક જ રહ્યો ને પરનો અર્કા થયો, તેનું જ્ઞાન, રાગાદિથી છૂટું પડીને ‘સર્વવિશુદ્ધિ’ થયું. આનું નામ જૈનશાસન, ને આનું નામ ધર્મ. ‘યોગ્યતાને જ' કાર્યની સાક્ષાત્સાધક કહીને ઇષ્ટોપદેશમાં સ્વતંત્રતાનો અલૌકિક ઉપદેશ કર્યો છે. ‘ ઇષ્ટોપદેશ ’ને ‘ જૈનનું ઉપનિષદ' પણ કહે છે. ખરેખર, વસ્તુની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ સ્વતંત્રતા બતાવીને આત્માને પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ લઈ જાય-તે જ ઈષ્ટ-ઉપદેશ છે, –અને તે જ જૈનધર્મનો મર્મ છે તેથી જૈનને ઉપનિષદ છે. [૧૨૪] -વિરલા બૂઝે કોઈ !' આ વાત સમજ્યા વગર ઉપાદાન-નિમિત્તનું પણ યથાર્થજ્ઞાન ન થાય. ઉપાદાન અને નિમિત્ત બને ચીજ છે ખરી, તેનું જ્ઞાન કરાવવા માટે શાસ્ત્રોમાં તેનું વર્ણન કર્યું, ત્યાં અજ્ઞાની પોતાની ઊંધી દષ્ટિથી ઉપાદાન-નિમિત્તના નામે ઊલટો સ્વ-પરની એક્તાબુધ્ધિ પોષે છે; “જુઓ, શાસ્ત્રમાં નિમિત્ત તો કહ્યું છે ને? બે કારણ તો કહ્યા છે ને?'' એમ કહીને ઊલટો સ્વ-પરની એક્તાબુધ્ધિ ઘૂંટે છે. પં. બનારસીદાસજી કહે છે કે उपादान निजगुण जहां तहां निमित्त पर होय। भेदज्ञान परमाण विधि विरला बूझे कोई।। ४ ।। અર્થાત-જ્યાં ઉપાદાનની પોતાની નિશક્તિથી કાર્ય થાય છે, ત્યાં બીજી ચીજ નિમિત્ત હોય છે; આમ ઉપાદાન અને નિમિત્ત બને ચીજ તો છે, પણ ત્યાં ઉપાદાનની પોતાની યોગ્યતાથી જ કાર્ય થાય છે, ને નિમિત્ત તો તેમાં અભાવરૂપ-અકિંચિત્થર છે, - એવી ભેદજ્ઞાનની યથાર્થ વિધિ કોઈ વિરલા જ જાણે છે, એટલે કે સમીતિ જ જાણે છે. [૧૨૫] અહીં સિદ્ધ કરવું છે-આત્માનું અર્તાપણું. અત્યાર સુધીમાં આચાર્યદવે એ વાત સિદ્ધ કરી કે- “પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી; કારણ કે જેમ સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાભ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાભ્ય છે. ' હવે આ સિદ્ધાંત ઉપરથી જીવનું અર્તાપણું સિદ્ધ કરવા માટે આચાર્યદવ કહે છે કે “આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી; xxx'' í થઈને પોતાના જ્ઞાયકપરિણામ પણે ઊપજતો જીવ, કર્મના બંધનનું પણ કારણ થાય-એમ બનતું નથી, એ રીતે તેનું અર્જા-પણું છે. [ ૧૨૬ ]“એકનો í તે “બે”નો ર્તા નથી. (જ્ઞાયકના અર્તાપણાની સિદ્ધિ.) પ્રશ્ન:-જો જીવ પોતાના પરિણામથી ઊપજે છે ને તેમાં તતૂપ થઈને તેને કરે છે, તો એક ભેગું બીજાનું પણ કરે-તેમાં શો વાંધો? “એકનો ગોવાળ તે બેનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૫ ગોવાળ' એટલે જે ગોવાળ એક ગાય ચરાવવા લઈ જાય તે ભેગો બે ગાય લઈ જાય, તો તેમાં તેને શું મહેનત? અથવા “એકનું રાંધવું, ભેગું બેનું રાંધવું.' તેમ ક્ન થઈને એક પોતાનું કરે તે ભેગું બીજાનું પણ કરે તો શું વાંધો? જીવ પોતે જ્ઞાયકપણે ઊપજે પણ ખરો ને કર્મને બાંધે પણ ખરો-એમાં શું વાંધો? ઉત્તર:-દરેક દ્રવ્ય પોતાની પર્યાય સાથે તદ્રુપ છે. તેથી તેને તો કરે, પર સાથે તદ્રુપ નથી તેથી તેનો તે ર્તા નથી. પર સાથે તતૂપ થાય તો જ પરને કરે, પરન્તુ એમ તો કદી બની શક્યું નથી. એટલે “ગાયના ગોવાળ” વગેરે લૌકિક કહેવત અહીં લાગુ ન પડે. સ્વભાવસમ્મુખ થઈને પોતાના શાયકભાવપણે જે જીવ પરિણમ્યો, તે જીવ પોતાના તે જ્ઞાયકભાવ સાથે તદ્રુપ છે, તેથી તેનો તો તે í છે, પરંતુ રાગાદિભાવો સાથે તે તદ્રુપ નથી તેથી તે ખરેખર રાગનો પણ ક્ત નથી, એટલે કર્મના ર્તાપણાનો વ્યવહાર પણ તેને લાગુ પડતો નથી. આથી આચાર્યદવ કહે છે કે “જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી”. કયો જીવ? કે જ્ઞાની; કેવા પરિણામ? કે જ્ઞાતાદષ્ટાના નિર્મળ પરિણામ;-જ્ઞાની પોતાના જ્ઞાતાદરાના નિર્મળપરિણામપણે ઊપજે છે, પણ અજીવ કર્મોના બંધનું કારણ થતો નથી; કેમકે તેને પોતાના જ્ઞાયકભાવ સાથે જ એક્તા છે, રાગાદિ સાથે કે કર્મ સાથે એક્તા નથી, માટે તે રાગાદિનો ને કર્મનો અર્જા જ છે. જીવ પોતાના જ્ઞાયક પરિણામનો ર્જા થાય, ને સાથે સાથે અજીવમાં નવા કર્મો બંધાવામાં પણ નિમિત્ત થાય-એમ બનતું નથી. નવાં કર્મોમાં મુખ્યપણે અહી મિથ્યાત્વ આદિ એક્તાલિસ પ્રકૃતિની વાત લેવી છે, –તેનું બંધન જ્ઞાનીને થતું જ નથી. જ્ઞાનીને પોતાના નિર્મળ જ્ઞાનપરિણામ સાથે કાર્યકારણપણું છે, પરંતુ અજીવ સાથે કે રાગાદિ સાથે તેને કાર્યકારણપણું નથી, તેથી તે અકર્તા જ છે. [૧૨૭] વ્યવહાર-કયો? અને કોને? પ્રશ્ન:-આ તો નિશ્ચયની વાત થઈ, હવે વ્યવહાર સમજાવો. ઉત્તરઃ-આ નિશ્ચયસ્વરૂપ સમજે તેને વ્યવહારની ખબર પડે. જ્ઞાતા જાગ્યો અને સ્વ-પર-પ્રકાશક શક્તિ ખીલી ત્યારે નિમિત્ત અને વ્યવહાર કેવા હોય તેને તે જાણે છે. પોતે રાગથી અધિક થઈને જ્ઞાયકપણે પરિણમતો, અસ્થિરતાનો જે રાગ છે તેને પણ જાણે છે તે જ્ઞાનીનો વ્યવહાર છે. પણ જ્યાં નિશ્ચયનું ભાન નથી, જાણનાર જાગ્યો નથી, ત્યાં વ્યવહારને જાણશે કોણ? તે અજ્ઞાની તો રાગને જાણતાં તેમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ એક્તા માની લે છે, એટલે તેને તો રાગ તે જ નિશ્ચય થઈ ગયો, રાગથી જુદો કોઈ રાગને જાણનાર ન રહ્યો. અહીં તો જ્ઞાતા જાગીને જ્ઞાનની અધિક્તારૂપે પરિણમતો, બાકીના અલ્પરાગને પણ જાણે તે વ્યવહાર છે. પરમાર્થજ્ઞય તો પોતાનો જ્ઞાયકઆત્મા જ છે, ને રાગ તે જ્ઞાનીનું વ્યવહારય છે. પણ જેને જ્ઞાયકસ્વભાવની દષ્ટિ નથી, ને “કર્મનો વ્યવહાર í તો છું ને!' –એવી દષ્ટિ છે, તેને માટે આચાર્યદવ હવે પછીની ગાથામાં કહેશે કે કર્મ સાથે ર્તાપણાનો વ્યવહાર અજ્ઞાની-મિથ્યાષ્ટિને જ લાગુ પડે છે. [૬] પ્રવચન છઠું [ વીર સં. ૨૪૮૦ આસો સુદ બીજ ] ભાઈ, પંચપરમેષ્ઠી ભગવાન જ અમારા “પંચ” છે. જ્ઞાયક સ્વભાવ અને દમબદ્ધપર્યાયનું આ જે વસ્તુ સ્વરૂપ કહેવાય છે તે જ પ્રમાણે અનાદિથી પંચ પરમેષ્ઠી ભગવંતો કહેતા આવ્યા છે, અને મહાવિદેહમાં બિરાજતા સીમંધરાદિ ભગવતો અત્યારે પણ એ જ ઉપદેશ આપી રહ્યા છે. આ સિવાય અજ્ઞાનીઓ બીજું વિપરીત માને તો ભલે માને, પણ અહીં તો પંચ પરમેષ્ઠી ભગવંતોને પંચ તરીકે રાખીને આ વાત કહેવાય છે. [૧૨૮] જ્ઞાયક વસ્તુ સ્વરૂપ, અને અર્તાપણું. આ “સર્વવિશુદ્ધ જ્ઞાન-અધિકાર” ને “શુદ્ધાત્મ-દ્રવ્ય-અધિકાર” પણ કહેવાય છે. જ્ઞાયકસ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્યનું સ્વરૂપ શું છે તે આચાર્યદવ ઓળખાવે છે. આત્માનો સ્વભાવ તો જ્ઞાયક છે, જાણનાર છે; તે જ્ઞાયકસ્વભાવ, નથી તો પરનો ક્ન, કે નથી રાગનો í. થઈને પરની અવસ્થા ઉપજાવે એવું તો શાયકનું સ્વરૂપ નથી, તેમજ રાગમાં ક્નબુદ્ધિ પણ તેનો સ્વભાવ નથી, રાગ પણ તેના શેયપણે જ છે. રાગમાં તન્મય થઈને નહિ, પણ રાગથી અધિક રહીને-ભિન્ન રહીને જ્ઞાયક તેને જાણે છે. આવું જ્ઞાયકવસ્તુસ્વરૂપ સમજે તો જાણપણાના ને ર્તાપણાના બધા ગર્વ ઊડી જાય. અહીં જીવને સમજાવવું છે કે તું જ્ઞાયક છો, પરનો અક્ત છો, “જ્ઞાયક” જ્ઞાતાદટા પરિણામ સિવાય બીજું શું કરે? આવા પોતાના જ્ઞાયક સ્વભાવને જાણીને, સ્વ-સન્મુખ નિર્મળ જ્ઞાનપરિણામે જે પરિણમ્યો તે જ્ઞાની એમ જાણે છે કે સમયે સમયે મારા જ્ઞાનના જે નિર્મળ કમબદ્ધ પરિણામ થાય છે તેમાં જ હું તન્મય છું, રાગમાં કે પરમાં હું તન્મય નથી માટે તેનો હું અí છું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજીવ પણ પોતાના ક્રમબદ્ધ થતા જડ પરિણામ સાથે તન્મય છે ને બીજા સાથે તન્મય નથી, તેથી તે અજીવ પણ પરનું અક્ત છે; પરંતુ અહીં તેની મુખ્યતા નથી અહીં તો જીવનું અર્તાપણું સિદ્ધ કરવું છે; જીવને આ વાત સમજાવવી છે. [૧૨૯] દષ્ટિ પલટાવીને સમ્યગ્દર્શન પ્રગટ કરે તે જ આ ઉપદેશનું રહસ્ય સમજ્યો આત્માના જ્ઞાયકભાવની આ વાત છે; આ સમજે તો અપૂર્વ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થાય, તેમજ તેની સાથે અતીન્દ્રિય આનંદના અંશનું વેદના થાય. દષ્ટિ પલટાવે ત્યારે જીવને આ વાત સમજાય તેવી છે. આ વસ્તુ માત્ર વાત કરવા માટે નથી, પણ સમજીને અંતરમાં દષ્ટિ પલટાવવા માટે આ ઉપદેશ છે. ક્રમબદ્ધપર્યાય તો અજીવમાં પણ થાય છે, પણ તેને કાંઈ એમ નથી સમજાવવું કે તું અક્ત છો માટે દૃષ્ટિ પલટાવ! અહીં તો જીવને સમજાવવું છે. અજ્ઞાની જીવ પોતાના જ્ઞાયક-સ્વભાવને ભૂલીને, “હું પરનો ' એમ માની રહ્યો છે; તેને અહીં સમજાવે છે કે ભાઈ ! તું તો જ્ઞાયક છો, જીવ ને અજીવ બધાય દ્રવ્યો પોતપોતાની ક્રમબદ્ધપર્યાયમાં પરિણમી રહ્યા છે, તે તેનો જ્ઞાયક છો, પણ કોઈ પરનો ર્જા તું નથી. “હું જ્ઞાયક-ભાવ, પરનો અર્જા, મારી જ્ઞાનપર્યાયમાં ક્રમબદ્ધ પરિણમ્ છું”—એમ સમજીને સ્વદ્રવ્યની દૃષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે. દષ્ટિની દિશા સ્વ તરફ વાળે ત્યારે જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે, ને તેને પોતામાં નિર્મળ પર્યાયનો ક્રમ શરૂ થઈ જાય છે. “મારી બધી પર્યાયો ક્રમબદ્ધ-ક્રમસર થાય છે” એમ નિર્ણય કરવા જતાં, તે પર્યાયોપણે પરિણમનારા એવા જ્ઞાયકદ્રવ્ય તરફ દૃષ્ટિ જાય છે. મારું ક્રમબદ્ધપરિણમન મારામાં, ને પરનું કમબદ્ધપરિણમન પરમાં, પરના ક્રમમાં હું નહિ, ને મારા ક્રમમાં પર નહિ, –આવું યથાર્થ ભેદજ્ઞાન કરતાં, “હું પરનું કાંઈ કરું” એવી દષ્ટિ છૂટી જાય છે, ને જ્ઞાયકસ્વભાવસભુખ દષ્ટિ થાય છે. તે સ્વસમ્મુખદષ્ટિનું પરિણમન થતાં જ્ઞાન, આનંદ, વીર્ય વગેરે બધા ગુણોમાં પણ સ્વાશ્રયે અંશે નિર્મળ પરિણમન થયું. [૧૩૦] જૈનધર્મની મૂળ વાત. પંડિત કે ત્યાગી નામ ધરાવનારા કેટલાકને તો હજી “સર્વજ્ઞ ની તેમજ કમબદ્ધપર્યાય ની પણ શ્રદ્ધા નથી. પરંતુ આ તો જૈનધર્મની મૂળ વાત છે, આનો નિર્ણય કર્યા વગર સાચું જૈનપણું હોય જ નહિ. જો કેવળજ્ઞાન ત્રણકાળની સમસ્ત-પર્યાયોને ન જાણે તો તે કેવળજ્ઞાન શેનું? અને જો પદાર્થોની ત્રણેકાળની બધી પર્યાયો વ્યવસ્થિત ક્રમબદ્ધ જ ન હોય તો કેવળીભગવાને જોયું શું? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ [ ૧૩૧] “સર્વમાવતરચ્છિ' સમયસારનું માંગલિક કરતાં પહેલા જ કલશમાં આચાર્યદેવે કહ્યું કે नमः समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे।।१।। સમયસાર ”ને એટલે કે શુદ્ધ આત્માને નમસ્કાર કરતાં આચાર્યદવ કહે છે કે હું સાધક છું તેથી મારું પરિણમન અંતરમાં નમે છે, હું શુદ્ધાત્મામાં પરિણમું છું.-કેવો છે. શુદ્ધાત્મા? પ્રથમ તો સ્વાનુભૂતિથી પ્રકાશમાન છે એટલે સ્વસમ્મુખ જ્ઞાનક્રિયા વડે જ તે પ્રકાશમાન છે, રાગ વડે કે વ્યવહારના અવલંબન વડે તે પ્રકાશતો નથી. વળી કહ્યું કે તે જ્ઞાનસ્વભાવરૂપ વસ્તુ છે, ને પોતાથી અન્ય સમસ્ત ભાવોને પણ જાણનાર છે. આ રીતે, જીવનો જ્ઞાનસ્વભાવ છે ને ત્રણે-કાળની ક્રમબદ્ધપર્યાયોને જાણે છે-એ વાત પણ તેમાં આવી ગઈ. [ ૧૩૪ ] જ્ઞાનમાં પરને જાણવાની શક્તિ છે તે કાંઈ અભૂતાર્થ નથી. પ્રશ્ન-જીવનો જ્ઞાનસ્વભાવ છે, ને કેવળજ્ઞાન થતાં તે બધા પદાર્થોની ત્રણે-કાળની ક્રમબદ્ધ પર્યાયોને જાણે છે-એમ આપ કહો છો, પણ નિયમસારની ગા. ૧૫૯ તથા ૧૬૬માં કહ્યું છે કે કેવળી ભગવાન નિશ્ચયથી અને જાણે-દેખે છે, અને લોકાલોકને તો વ્યવહારથી જાણે-દેખે છે; તથા સમયસારની ગા. ૧૧માં વ્યવહારને અભૂતાર્થ કહ્યો છે. માટે “સર્વજ્ઞા ભગવાને ત્રણકાળની બધી પર્યાયો જાણી છે ને તે પ્રમાણે જ પદાર્થોમાં ક્રમબદ્ધ પરિણમન થાય છે” એ વાત બરાબર નથી! (–આવો પ્રશ્ન છે.) ઉત્તર:-ભાઈ, તને સર્વજ્ઞની પણ શ્રદ્ધા ન રહી? શાસ્ત્રોની ઓથે તું તારી ઊંધી દષ્ટિને પોષવા માંગે છે, પણ તને સર્વજ્ઞની શ્રદ્ધા વગર, શાસ્ત્રના એક અક્ષરનો પણ સવળો અર્થ નહિ સમજાય. જ્ઞાન પરને વ્યવહારે જાણે છે-એમ કહ્યું, ત્યાં જ્ઞાનમાં જાણવાની શક્તિ કાંઈ વ્યવહારથી નથી, જાણવાની શક્તિ તો નિશ્ચયથી છે, પણ પર સાથે એકમેક થઈને-અથવા તો પરની સન્મુખ થઈને કેવળજ્ઞાન તેને નથી જાણતું તેથી વ્યવહાર કહ્યો છે. સ્વને જાણતાં પોતામાં એકમેક થઈને જાણે છે. તેથી સ્વપ્રકાશકપણાને નિશ્ચય કહ્યો, ને પરમાં એકમેક નથી થતું માટે પરપ્રકાશને વ્યવહાર કહ્યો છે. પણ જ્ઞાનમાં સ્વ-પરપ્રકાશક શક્તિ છે તે તો નિશ્ચયથી જ છે, તે કાંઈ વ્યવહાર નથી. ‘સર્વ ભાવાંતરરિઝવે-એમ કહ્યું તેમાં શું બાકી રહી ગયું? તે કાંઈ વ્યવહારથી નથી કહ્યું. વળી ૧૬૦ મી ગાથામાં “સો સવ્વાણરિસી xxx અર્થાત્ આત્મા પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (સર્વ પદાર્થોને) સામાન્ય-વિશેષ પણે જાણવાના સ્વભાવવાળો છે –એમ કહ્યું, તે કાંઈ વ્યવહારથી નથી કહ્યું પરંતુ નિશ્ચયથી એમ જ છે. જ્ઞાનમાં સ્વ-પરને જાણવાની શક્તિ છે તે કાંઈ વ્યવહાર કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૯ અભૂતાર્થ નથી. અરે! સ્વછંદે કહેલી પોતાની વાતને સિદ્ધ કરવા, જ્ઞાનસ્વભાવના સામર્થ્યને પણ અભૂતાર્થ કહીને ઊડાડે, અને વળી કુંદકુંદભગવાન જેવા આચાર્યોના નામે તે વાત કરે-એ તો મૂઢ જીવોનો મોટો ગજબ છે! અને તેઓની એવી વાતને જે સ્વીકારે છે તેને પણ ખરેખર સર્વશદેવની શ્રદ્ધા નથી. [ ૧૩૩] સર્વજ્ઞ-સ્વભાવનો નિર્ણય કરે તેને પુરુષાર્થની શંકા રહેતી નથી. હવે, ઘણા જીવો ઓથે ઓથે (-નિર્ણય વગર) સર્વજ્ઞને માનતા હોય, તેને એમ પ્રશ્ન થાય છે કે : જે સર્વજ્ઞ ભગવાને જોયું તે પ્રમાણે જ ક્રમબદ્ધપર્યાય થાય ને તે ક્રમમાં ફેરફાર ન થાય, –તો પછી જીવને પુરુષાર્થ કરવાનું કયાં રહ્યું? તો તેને કહે છે કે હે ભાઈ ! તે તારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો છે?–સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે? તું તારા જ્ઞાનસ્વભાવનો ને સર્વજ્ઞનો નિર્ણય કર તો તને ખબર પડશે કે ક્રમબદ્ધપર્યાયમાં પુરુષાર્થ કઈ રીતે આવે છે? પુરુષાર્થનું યથાર્થ સ્વરૂપ જ હજી લોકોના સમજવામાં નથી આવ્યું. અનાદિથી પરમાં ને રાગમાં જ હું પણું માનીને મિથ્યાત્વના અનંત દુ:ખનો અનુભવ કરી કહ્યો છે. તેને બદલે જ્ઞાયકસ્વભાવનો નિર્ણય થતાં તે ઊંધી માન્યતા છૂટી ને જ્ઞાયકભાવ તરફ દષ્ટિ વળી, ત્યાં અપૂર્વ અતીન્દ્રિયઆનંદના અંશનો અનુભવ થાય છે, –એમાં જ અપૂર્વ પુરુષાર્થ આવી જાય છે. જ્ઞાયકસ્વભાવને દૃષ્ટિમાં લઈને તેનો અનુભવ કરતાં પુરુષાર્થ, જ્ઞાન, શ્રદ્ધા, આનંદ, ચારિત્ર-એ બધા ગુણોનું પરિણમન સ્વ તરફ વળ્યું છે. સ્વસમ્મુખ થઈને જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો તેમાં કેવળજ્ઞાનનો નિર્ણય, ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય, ભેદજ્ઞાન સમ્યગ્દર્શન, પુરુષાર્થ, મોક્ષમાર્ગ-એ બધું એક સાથે આવી ગયું છે. [ ૧૩૪] નિર્મળ ક્રમબદ્ધપર્યાય કયારે શરૂ થાય? બધાય દ્રવ્યો પોતપોતાની કમબધ્ધપર્યાયપણે ઊપજે છે, અને તેમાં તે તદ્રુપ છે;જીવ પોતાની પર્યાયથી ઊપજતો હોવા છતાં તે અજીવને ઉપજાવતો નથી, એટલે અજીવા સાથે તેને કાર્યકારણપણું નથી. આમ હોવા છતાં, અજ્ઞાની પોતાની દષ્ટિ પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ ન ફેરવતાં, “હું પરને કરું” એવી દષ્ટિથી અજ્ઞાનપણે પરિણમે છે, અને તેથી તે મિથ્યાત્વાદિકર્મોનો નિમિત્ત થાય છે. ક્રમબધ્ધ તો ક્રમબધ્ધ જ છે, પણ અજ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવનો નિર્ણય નથી કરતો તેને ક્રમબધ્ધપર્યાય શુધ્ધ ન થતાં વિકારી થાય છે. જો જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો દષ્ટિ પલટાઈ જાય ને મોક્ષમાર્ગની નિર્મળ ક્રમબદ્ધપર્યાય શરૂ થઈ જાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૭૦ [ ૧૩૫ ] ‘ માત્ર દષ્ટિકી ભૂલ હૈ.’ ચૈતન્યમૂર્તિ આત્મા જ્ઞાનસ્વભાવ છે, તે સ્વ-૫૨નો પ્રકાશક છે એટલે પદાર્થો જેમ છે તેમ તેને જાણનાર છે, પણ કોઈને આવું પાછું ફેરવનાર નથી. ભાઈ! જગતના બધા પદાર્થોમાં જે પદાર્થની જે સમયે જે અવસ્થા થવાની છે તે થવાની જ છે, કોઈ પરદ્રવ્યની અવસ્થામાં ફેરફાર કરવા તું સમર્થ નથી; –તો હવે તારે શું કરવાનું રહ્યું? પોતાના જ્ઞાયકસ્વભાવને ચૂકીને, ‘હું પરનો ર્તા' એવી ષ્ટિમાં અટકયો છે તેની ગૂલાંટ મારીને જ્ઞાનસ્વભાવ તરફ તારી દષ્ટિ ફેરવ! જ્ઞાયક તરફ દષ્ટિ કરતાં ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા રહી જાય છે, તે જ્ઞાતા પોતાના નિર્મળજ્ઞાનાદિ પરિણામનો તો ક્ત છે, પણ રાગાદિનો કે કર્મનો ર્ડા તે નથી. આવા જ્ઞાતાસ્વભાવને જે ન માને અને પરનો ર્ડા થઈને તેની ક્રમબદ્ધપર્યાય ફેરવવા જાય. તો તે જીવને સર્વજ્ઞની પણ ખરી શ્રદ્ધા નથી. જેમ સર્વજ્ઞભગવાન જ્ઞાતાદષ્ટાપણાનું જ કાર્ય કરે છે, કોઈના પરિણમનને ફેરવતા નથી, તેમ આ આત્માનો સ્વભાવ પણ જ્ઞાતાદષ્ટાપણાનું કાર્ય કરવાનો જ છે. પુણ્ય-પાપ અધિકારની ૧૬૦ મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે सो सव्वणाणदरिसी कम्मरएण णियेणवच्छण्णो। संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ।। તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજકર્મ ૨જ-આચ્છાદને, સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. જ્ઞાનસ્વરૂપી આત્મા તો સર્વનો જ્ઞાયક તથા દર્શક છે; પણ પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેની પ્રતીત કરતો નથી તેથી જ તે અજ્ઞાનપણે વર્તે છે. સર્વને જાણનારો જે પોતાના સર્વજ્ઞસ્વભાવ એટલે કે જ્ઞાયકસ્વભાવ, તેને પોતે જાણતો નથી તેથી જ્ઞાતાદષ્ટાપણાનું પરિણમન ન થતાં અજ્ઞાનને લીધે વિકારનું પરિણમન થાય છે. જ્ઞાનસ્વભાવની પ્રતીત પછી જ્ઞાનીને અસ્થિરતાના કારણે અમુક રાગાદિ થાય ને જ્ઞાનનું પરિણમન ઓછું હોય-તેની અહીં મુખ્યતા નથી. કેમકે જ્ઞાનીને જ્ઞાતા-દષ્ટાપણાની જ મુખ્યતા છે, જ્ઞાયકદષ્ટિના પરિણમનમાં રાગનું ર્દાપણું નથી. [ ૧૩૬ ] ‘ પુરુષાર્થ ’ ઊડે નહિ...ને... ‘ ક્રમ ’ પણ તૂટે નહિ. પોતાની ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાતાપણાનું કાર્ય કરતો જીવ બીજાનું પણ કાર્ય કરે એમ બનતું નથી, આ રીતે જ્ઞાયક જીવ અર્તા છે. જડ કે ચેતન, જ્ઞાની કે અજ્ઞાની, બધાય પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે. જ્ઞાયકસ્વભાવના આશ્રયે પુરુષાર્થ થાય, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ, જ્ઞાયકસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૧ જ્ઞાયકસ્વભાવના આશ્રયે ચારિત્રદશા થાય, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ, જ્ઞાયકસ્વભાવના આશ્રયે આનંદ પ્રગટે, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ, જ્ઞાયકસ્વભાવના આશ્રયે કેવળજ્ઞાન થાય, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ; જુઓ, આ વસ્તુસ્થિતિ! પુરુષાર્થ ઊડે નહિ ને ક્રમ પણ તૂટે નહિ. જ્ઞાયકસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરેનો પુરુષાર્થ થાય છે, અને તેવી નિર્મળદશાઓ થતી જાય છે, છતાં પર્યાયનું ક્રમબદ્ધપણું તૂટતું નથી. [ ૧૩૭] અજ્ઞાનીએ શું કરવું? પ્રશ્ન-અમે તો અજ્ઞાની છીએ, અમારે શું કરવું? શું ક્રમબદ્ધ માનીને બેસી રહેવું? ઉત્તર:-ભાઈ! અજ્ઞાનીએ પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો. સ્વસમ્મુખ પુરુષાર્થ વડે જ્યાં જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં ક્રમબદ્ધનો પણ નિર્ણય થયો અને પોતાની ક્રમબદ્ધપર્યાયમાં જે નિર્મળપર્યાયનો ક્રમ હતો તે જ પર્યાય આવીને ઊભી રહી. સ્વસમ્મુખ પુરુષાર્થ વગરની તો ક્રમબદ્ધની માન્યતા પણ સાચી નથી, જ્ઞાન-સ્વભાવનો આશ્રય કરીને પરિણમતાં, જો કે પર્યાયનો ક્રમ આઘોપાછો થતો નથી તો પણ, સમ્યગ્દર્શન વગેરેનું પરિણમન થઈ જાય છે, ને અજ્ઞાનદશા છૂટી જાય છે. માટે, ““અજ્ઞાનીએ શું કરવું”” એનો ઉત્તર આ છે કે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને અજ્ઞાન ટાળવું. પ્રશ્નમાં એમ હતું કે ““શું અમારે બેસી રહેવું?''-પણ ભાઈ ! બેસી રહેવાની વ્યાખ્યા શું? આ જડ શરીર બેસી રહે–તેની સાથે કાંઈ ધર્મનો સંબંધ નથી. અજ્ઞાની અનાદિથી રાગ સાથે એક્તાબુદ્ધિ કરીને તે રાગમાં જ બેઠો છે-રાગમાં જ સ્થિત છે, તેને બદલે જ્ઞાયક સ્વભાવમાં એક્તા કરીને તેમાં બેસે-એટલે કે એકાગ્ર થાય તો અજ્ઞાન ટળે ને સમ્યગ્દર્શનાદિ શુધ્ધતાનો અપૂર્વ ક્રમ શરૂ થાય.-આનું નામ ધર્મ છે. [૧૩૮] એક વગરનું બધુંય ખોટું. હું જ્ઞાતા જ છું ને પદાર્થો કમબધ્ધ પરિણમનારા છે એમ જે નથી માનતો, તે કેવળીભગવાનને નથી માનતો, આત્માના જ્ઞાનસ્વભાવને પણ નથી માનતો, પંચ પરમેષ્ઠી ભગવંતોને કે શાસ્ત્રને પણ તે નથી માનતો, જીવ-અજીવની સ્વતંત્રતા કે સાત તત્ત્વોને પણ તે નથી જાણતો, મોક્ષમાર્ગના પુરુષાર્થને પણ તે નથી જાણતો, દ્રવ્ય-ગુણ-પર્યાયનું ઉપાદાન-નિમિત્તનું નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ પણ તે નથી જાણતો. જ્ઞાનસ્વભાવનો નિર્ણય જેણે ન કર્યો તેનું કાંઈ પણ સાચું નથી. જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે તો તેમાં બધા પડખાંનો નિર્ણય આવી જાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૩૯] પંચ તરીકે પરમેષ્ઠી, અને તેનો ફેંસલો. પ્રશ્ન:-આ સંબંધમાં અત્યારે બહુ ઝઘડા (મતભેદો ચાલે છે, માટે આમાં “પંચ'ને વચ્ચે નાંખીને કાંઈક નીવેડો લાવો ને? ઉત્તર:-ભાઈ, પંચપરમેષ્ઠીભગવાન જ અમારા “પંચ” છે. જ્ઞાયકસ્વભાવ અને ક્રમબદ્ધપર્યાયનું આ જે વસ્તુ સ્વરૂપ કહેવાય છે તે જ પ્રમાણે અનાદિથી પંચપરમેષ્ઠી ભગવંતો કહેતા આવ્યા છે, અને મહાવિદેહમાં બિરાજતા સીમંધરાદિ ભગવંતો અત્યારે પણ એ જ ઉપદેશ આપી રહ્યા છે. આ સિવાય અજ્ઞાનીઓ બીજું વિપરીત માને તો ભલે મને, પણ અહીં તો પંચપરમેષ્ઠી ભગવંતોને પંચ તરીકે રાખીને આ વાત કહેવાય છે. પંચપરમેષ્ઠી ભગવંતો આજ પ્રમાણે માનતા આવ્યા છે ને આજ પ્રમાણે કહેતા આવ્યા છે. જેને પંચપરમેષ્ઠી પદમાં ભળવું હોય તેણે પણ આજ પ્રમાણે માન્ય છૂટકો છે. જુઓ, આ પંચનો ફેંસલો ! હે ભાઈ ! પંચપરમેષ્ઠી ભગવંતોમાં અરિહંત અને સિધ્ધ ભગવંતો સર્વજ્ઞ છેત્રણકાળ ત્રણલોકને પ્રત્યક્ષ જાણનારા છે, એ સર્વજ્ઞતાને તું માને છે કે નથી માનતો ? -જો તું એ સર્વજ્ઞતાને ખરેખર માનતા હો તો તેમાં ક્રમબદ્ધપર્યાયનો પણ સ્વીકાર થઈ જ ગયો. -અને જો તું સર્વજ્ઞતાને ન માનતા હો તો તે “પંચ અને (–પંચપરમેષ્ઠી ભગવંતોને) જ ખરેખર માન્યા નથી. નમો રિહંતાઈ ને નમો સિદ્ધા' એમ દરરોજ બોલે, પણ અરિહંત અને સિદ્ધભગવાન કેવળજ્ઞાન સહિત છે, –તેઓ ત્રણકાળ ત્રણલોકને જાણે છે અને તે જ પ્રમાણે થાય છે–એમ માને તો તેમાં ક્રમબદ્ધપર્યાયનો સ્વીકાર આવી જ જાય છે. આત્માની સંપૂર્ણ જ્ઞાનશક્તિને અને ક્રમબદ્ધ-પર્યાયને જે નથી માનતો તે પંચપરમેષ્ઠી ભગવંતોને પણ યથાર્થ સ્વરૂપે નથી માનતો. માટે જેણે ખરેખર પંચપરમેષ્ઠી ભગવંતોને ઓળખવા હોય તેણે બરાબર નિર્ણય કરીને આ વાત માનવી. –આવો પંચનો ફેંસલો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૩ [૧૪૦] જીવના અર્તાપણાની ન્યાયથી સિદ્ધિ. જ્ઞાયક આત્મા કર્મનો અર્તા છે એમ અહીં આચાર્યદવ ન્યાયથી સિધ્ધ કરે છે! (૧) પ્રથમ તો જીવ ને અજીવ બધાંય દ્રવ્યો પોતપોતાની કમબધ્ધપર્યાયપણે ઊપજે છે; (૨) જે પર્યાય થાય છે તેમાં તે તદ્રુપ છે; (૩) જીવ પોતાનાં પરિણામપણે ઊપજતો હોવા છતાં, તે પરને (-કર્મને) ઉપજાવતો નથી, એટલે તેને પરની સાથે ઉત્પાદ્ય-ઉત્પાદક ભાવ નથી; (૪) ઉત્પાધ-ઉત્પાદકભાવ વગર કાર્ય-કારણપણું હોતું નથી, એટલે જીવ કારણ થઈને કર્મને ઉપજાવે એમ બનતું નથી; અને (૫) કારણ-કાર્યભાવ વગર જીવને અજીવ સાથે ક્નકર્મપણું સિદ્ધ થઈ શક્યું નથી, અર્થાત જ્ઞાયકભાવપણે ઊપજતો જીવ ક્ત થઈને, મિથ્યાત્વાદિ અજીવકર્મને ઉપજાવે, એમ કોઈ રીતે સિદ્ધ થતું નથી. માટે જ્ઞાયકભાવની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમતો જ્ઞાની કર્મનો અર્જા જ છે. ભાઈ ! તું તો જ્ઞાનસ્વભાવ! તું તારા જ્ઞાતાદષ્ટાભાવપણે પરિણમીને, તે પરિણામમાં તતૂપ થઈને તેને કર, પણ જડ-કર્મનો તું ક્ત થા-એવો તારો સ્વભાવ નથી. અહો ! હું. જ્ઞાયક.છું..એમ..અંત... મુ.ખ..થ..ઈ...ને સ.મ.જે તો...જી.વ.ને....કે ટ.લી.શાંતિ ...થ...ઈ...જ ય ! [૧૪૧] અજીવમાં પણ અર્તાપણું. અહીં જીવનું અર્તાપણું સમજાવવા માટે આચાર્યદવે જે ન્યાય આપ્યો છે તે બધા દ્રવ્યોમાં લાગુ પડે છે. અજીવમાં પણ એક અજીવ તે બીજા અજીવનું અર્તા છે. જેમ કેપાણી ઊનું થયું ત્યાં અગ્નિ તેનો અર્તા છે, તે નીચે પ્રમાણે (૧) અગ્નિ અને પાણી બંને પદાર્થો પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે; (૨) પોતપોતાની જે પર્યાય થાય છે તેમાં તે તદ્રુપ છે; (૩) અગ્નિ પોતાનાં પરિણામપણે ઊપજતો હોવા છતાં, તે પાણીની ઉષ્ણ અવસ્થાને ઉપજાવતો નથી, એટલે તેને પાણીની સાથે ઉત્પાદ્ય-ઉત્પાદક ભાવ નથી; (૪) ઉત્પાધ-ઉત્પાદકભાવ વગર કાર્ય-કારણપણું હોતું નથી, એટલે અગ્નિ કારણ થઈને પાણીની ઉષ્ણ અવસ્થાને ઉપજાવે-એમ બનતું નથી; અને (૫) કારણ-કાર્યભાવ વગર અગ્નિને પાણી સાથે ક્નકર્મપણું સિદ્ધ થઈ શક્યું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ -માટે અરિ પાણીની અર્જા જ છે. અગ્નિ અગ્નિની પર્યાયમાં તદ્રુપ છે, ને ઉષ્ણ પાણીની અવસ્થામાં તે પાણી જ તદ્રુપ છે. એ જ પ્રમાણે કુંભાર અને ઘડો, વગેરે જગતના બધા પદાર્થોમાં પણ ઉપર મુજબ પાંચ બોલ લાગુ પાડીને એકબીજાનું અર્તાપણું સમજી લેવું. [નોંધ : અહીં જે અગ્નિ અને પાણીનું દષ્ટાંત આપ્યું છે, તે દષ્ટાંત જીવનું અર્તાપણું સિદ્ધ કરવા માટે નથી આપ્યું, પણ અજીવનું પરસ્પર અલ્તપણે સિદ્ધ કરવા માટે તે દષ્ટાંત છે, –એ વાત લક્ષમાં રાખવી.] [ ૧૪૨] “-નિમિત્તí તો ખરો ને?'' પ્રશ્ન-જીવ ર્તા છે કે નથી? ઉત્તર:-હા; જીવ í ખરો, પણ શેનો? કે પોતાના જ્ઞાયક પરિણામનો:પુદ્ગલકર્મનો નહીં. પ્રશ્ન-પુદ્ગલકર્મનો નિમિત્ત તો ખરો કે નહિ? ઉત્તર:-ના જ્ઞાયકભાવપણે પરિણમતો જીવ મિથ્યાત્વાદિ પુદગલકર્મનો નિમિત્ત-ક્ત પણ નથી. કર્મના નિમિત્ત થવા ઉપર જેની દષ્ટિ છે તે જીવને જ્ઞાયકભાવનું પરિણમન નથી પણ અજ્ઞાનભાવનું પરિણમન છે. અજ્ઞાનભાવને લીધે જ તે પુદ્ગલકર્મનો નિમિત્તí થાય છે, અને તે સંસારનું જ કારણ છે.-આ વાત આચાર્યદવે હવે પછીની ગાથાઓમાં બહુ સરસ સમજાવી છે. [ ૧૪૩] જ્ઞાતાનું કાર્ય. જ્ઞાનસ્વભાવી જીવ ક્ત થઈને કોઈની પર્યાયને આઘીપાછી પલટાવે એમ નથી. પોતે પોતાના જ્ઞાતા પરિણામે ઊપજતો થકો ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે, જ્ઞાતા પરિણામ તે જ જ્ઞાનીનું કાર્ય છે. જેમ ઈશ્વર જગતના ર્તાએ વાત ખોટી છે, તેમ જીવ પરનો ર્જા એ વાત પણ ખોટી છે. જ્ઞાયકમૂર્તિ આત્મા સ્વ-પર પ્રકાશક છે, ખરેખર જ્ઞાયક તો શુભઅશુભ ભાવોનો પણ જાણનાર જ છે; તેમાં એક્તાપણે નહિ પરિણમતો હોવાથી, પણ ભિન્નપણે જ્ઞાનભાવે પરિણમતો હોવાથી, તે રાગનો ર્તા નથી. રાગને જ્ઞાન સાથે ભેળવીને જે તેનો ક્ત થાય છે, તેની દષ્ટિ “જ્ઞાયક' ઉપર નથી પણ વિકાર ઉપર છે, એટલે તે મિથ્યાદષ્ટિ છે. શુભભાવ થાય, ત્યાં “અશુભ થવાના હતા પણ જ્ઞાને તેને પલટીને આ શુભ કર્યા” એમ જે માને છે, તેનું વલણ પણ વિકાર તરફ જ છે, જ્ઞાયક ઉપર તેનું વલણ નથી. જ્ઞાતા તો જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને, પોતાના જ્ઞાતાભાવે જ પરિણમતો, તે તે સમયના રાગને પણ જ્ઞાનનું વ્યવહારજ્ઞય બનાવે છે, પણ તેને જ્ઞાનનું કાર્ય નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૫ માનતો. તે સમયે જે જ્ઞાનપરિણમન થયું તે જ્ઞાનપરિણમનની સાથે સમ્યકશ્રધ્ધા, આનંદ, પુરુષાર્થ વગેરેનું પરિણમન પણ ભેગું જ છે) તે જ જ્ઞાતાનું કાર્ય છે. આ રીતે જ્ઞાની પોતાના નિર્મળ જ્ઞાન-આનંદ વગેરે પરિણામોનો ર્જા છે, પણ રાગનો કે પરનો ર્જા નથી. [૧૪૪] “અકાર્યકારણશક્તિ અને પર્યાયમાં તેનું પરિણમન. જ્ઞાની જાણે છે કે મારામાં અકાર્યકારણશક્તિ છે, હું કારણ થઈને પરનું કાર્ય કરું, કે પર વસ્તુ કારણ થઈને મારું કાર્ય કરે-એવું પર સાથે કાર્યકારણપણું મારે નથી. અરે ! અંતરમાં જ્ઞાન કારણ થઈને રાગને કાર્યપણે ઉપજાવે, અથવા તો રાગને કારણે બનાવીને જ્ઞાન તેના કાર્યપણે ઊપજે, –એવું જ્ઞાન અને રાગને પણ કાર્યકારણપણું નથી. આવી અકાર્યકારણશક્તિ આત્મામાં છે. પ્રશ્ન-અકાર્યકારણપણું તો દ્રવ્યમાં જ છે ને? ઉત્તર-દ્રવ્યમાં અકાર્યકારણશક્તિ છે–એમ માન્યું કોણે?-પર્યાયે. જે પર્યાયે દ્રવ્યસન્મુખ થઈને અકાર્યકારણશક્તિને માની, તે પર્યાય દ્રવ્યની સાથે અભેદ થઈને પોતે પણ અકાર્યકારણરૂપ થઈ ગઈ છે; એ રીતે પર્યાયમાં પણ અકાર્યકારણપણું છે. બીજી રીતે કહો તો, જ્ઞાયકસ્વભાવ તરફ વળીને જે પર્યાય અભેદ થઈ તે પર્યાયમાં રાગનું કે પરનું ર્તાપણું નથી, તે તો જ્ઞાયકભાવરૂપ જ છે. [૧૪૫] આત્મા પરનો ઉત્પાદક નથી. જુઓ, ભાઈ ! જેને પોતાના આત્માનું હિત કરવાની ગરજ થઈ હોય-એવા જીવને માટે આ વાત છે. અંતરની લોકોત્તરદષ્ટિની આ વાત છે, લૌકિક વાતની સાથે આ વાતનો મેળ ખાય તેમ નથી. લૌકિકમાં તો અત્યારે એવી ઝુંબેશ ચાલે છે કે ““અનાજનું ઉત્પાદન વધારો ને વસ્તીનું ઉત્પાદન ઘટાડો.'' અહીં તો લોકોત્તરદષ્ટિની વાત છે કે ભાઈ ! તું પરનો ઉત્પાદક નથી, તું તો જ્ઞાન છો. “અરે! અભક્ષ્ય ચીજ ખાઈને પણ અનાજ બચાવો''—એમ કહેનાર તો અનાર્યદષ્ટિવાળા છે, એવાની વાત તો દૂર રહી, પણ અહીં તો કહે છે કે આત્મા ક્ન થઈને પરને ઉપજાવે કે પરને ઊપજતું અટકાવે-એમ માનનાર પણ મૂઢ મિથ્યાદષ્ટિ છે. જ્ઞાનીને તો અંતરમાં રાગનું પણ અર્તાપણું છે-એ વાત તો હજી આનાથી પણ સૂક્ષ્મ છે. [ ૧૪૬] “બધા માને તો સાચું '-એ વાત ખોટી ( સાચા સાક્ષી કોણ?) પ્રશ્ન:-બધાય હા પાડે તો તમારું સાચું! ઉત્તર:-અરે ભાઈ ! અમારે તો પંચપરમેષ્ઠી જ પંચ છે, એટલે પંચપરમેષ્ઠી માને તે સાચું. દુનિયાના અજ્ઞાની લોકો ભલે બીજું માને. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ જેવો પ્રશ્ન અહીં કર્યો તેવો જ પ્રશ્ન ભૈયા ભગવતીદાસજીના ઉપાદાન નિમિત્તના દોહરામાં કર્યો છે, ત્યાં નિમિત્ત કહે છે કે निमित्त कहै मोकों सबै जानत है जगलोय; તેરો નાંવ જ નાન દી કપાવાન હો હોય ? 8 | –હે ઉપાદાન! જગતમાં ઘરે ઘરે લોકોને પૂછીએ, તો બધા મારું જ નામ જાણે છેઅર્થાત્ નિમિત્તથી કાર્ય થાય એમ બધા માને છે, પણ ઉપાદાન શું છે તેનું તો નામ પણ જાણતા નથી. ત્યારે તેના જવાબમાં ઉપાદાન કહે છે કે उपादान कहे रे निमित्त! तू कहां करै गुमान ? मोकों जाने जीव वे जो है सम्यक्वान।।५।। -અરે નિમિત્ત! તું ગુમાન શા માટે કરે છે? જગતના અજ્ઞાની લોકો મને ભલે ન જાણે, પણ જેઓ સમ્યકત્વવંત જ્ઞાની જીવો છે તેઓ મને જાણે છે. નિમિત્ત કહે છે કે જગતને પૂછીએ. ઉપાદાન કહે છે કે જ્ઞાનીને પૂછીએ. એ જ પ્રમાણે ફરીથી નિમિત્ત કહે છે કે कहै जीव सब जगतके जो निमित्त सोइ होय। उपादान की बातको पूछे नाहीं कोय ।। ६ ।। -જેવું નિમિત્ત હોય તેવું કાર્ય થાય એમ તો જગતના બધા જીવો કહે છે, પણ ઉપાદાનની વાતને તો કોઈ પૂછતું ય નથી. ત્યારે તેને જવાબ આપતાં ઉપાદાન કહે છે કે उपादान बिन निमित्त तू कर न सके इक काज । कहा भयौ जग ना लखे जानत है जिनराज़ ।।८।। –અરે નિમિત્ત! ઉપાદાન વગર એક પણ કાર્ય થઈ શક્યું નથી એટલે કે ઉપાદાનથી જ કાર્ય થાય છે. જગતના અજ્ઞાની જીવો ન જાણે તેથી શું થયું?–જિનરાજ તો એ પ્રમાણે જાણે છે. તેમ અહીં, “આત્માનો જ્ઞાયકસ્વભાવ અને તેના શયપણે વસ્તુની કમબદ્ધ-પર્યાયો” એ વાત દુનિયાના અજ્ઞાની જીવો ન સમજે અને તેની હા ન પાડે તેથી શું? પરંતુ પંચપરમેષ્ઠી ભગવંતો તેના સાક્ષી છે, તેઓએ આ પ્રમાણે જ જાણ્યું છે ને આ પ્રમાણે જ કહ્યું છે, અને જે કોઈ જીવને પોતાનું હિત કરવું હોય-પંચ પરમેષ્ઠીની પંગતમાં બેસવું હોય, તેણે આ વાત સમજીને હું પાડયે જ છૂટકો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ৩৩ [૧૪૭ ] ‘ ગોશાળાનો મત ? ’-કે જૈનશાસનનો મર્મ ? આ તો જૈનશાસનની મૂળ વાત છે. આ વાતને ‘ગોશાળાનો મત ' કહેનાર જૈનશાસનને જાણતો નથી. પ્રથમ તો ‘ગોશાળો' હતો જ કયારે? અને એ વાત તો અનેકવાર સ્પષ્ટ કહેવાય ગઈ છે કે શાયકસ્વભાવ સન્મુખના પુરુષાર્થ વગર એકાંત નિયત માનનાર આ ક્રમબદ્ધપર્યાયનું રહસ્ય સમજ્યો જ નથી; સમ્યક્પુરુષાર્થ વડે જેણે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી અને જ્ઞાતા થયો તેને જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય છે, અને તેણે જ જૈનશાસનને જાણ્યું છે. [ ૧૪૮ ] ર્કા-કર્મનું અન્યથી નિ૨પેક્ષપણું. ઉત્પાદ્ય વસ્તુ પોતે જ પોતાની યોગ્યતાથી ઊપજે છે, બીજો કોઈ ઉત્પાદક નથી; વસ્તુમાં જ તેવી ક્રમબદ્ધપર્યાયપણે સ્વતઃ પરિણમાવવાની શક્તિ છે-તેવી અવસ્થાની યોગ્યતા છે–તેવો જ સ્વકાળ છે, તો તેમાં બીજો શું કરે? અને જો વસ્તુમાં પોતામાં સ્વતઃ તેવી શક્તિ ન હોય-યોગ્યતા ન હોય-સ્વકાળ ન હોય તો પણ બીજો તેમાં શું કરે ?-માટે અન્યથી નિરપેક્ષપણે જ કર્મપણું છે. પૂર્વે ર્ડાકર્મ-અધિકારમાં આચાર્યદેવ એ વાત કહી ગયા છે કે “ સ્વયં અપરિણમતાને ૫૨ વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો ૫૨ પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી.’’ (જુઓ ગાથા ૧૧૬ થી ૧૨૫) [૧૪૯ ] સર્વત્ર ઉપાદાનનું જ બળ. વળી પં. બનારસીદાસજી પણ કહે છે કે उपादान बल जहँ-तहां नहि निमित्तको दाव । " एक चक्रसों रथ चले रविको यहै स्वभाव ।। ५ ।। -જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે, એટલે કે યોગ્યતાથી જ કાર્ય થાય છે, તેમાં નિમિત્તનો કાંઈ દાવપેચ નથી, ‘‘નિમિત્તને લીધે કાર્ય થયું'' એવા નિમિત્તનો દાવ કે વારો કદી આવતો જ નથી, જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનો જ દાવ છે. ‘આમ કેમ ?' કે ઉપાદાનની તેવી જ યોગ્યતા ! ‘નિમિત્તને લીધે થયું ?'−કે ના. [૧૫૦ ] ‘‘ નિમિત્ત વિના......? ' ' પ્રશ્ન:નિમિત્ત કાંઈ કરે નહિ એ સાચું, પણ શું નિમિત્ત વિના થાય છે? ઉત્તર:-હા, ભાઈ! ઉપાદાનના કાર્યમાં તો નિમિત્તનો અભાવ છે માટે ખરેખર નિમિત્ત વિના જ કાર્ય થાય છે. નિમિત્ત છે ખરું, પણ તે નિમિત્તમાં છે, ઉપાદાનમાં તો તેનો અભાવ જ છે, તે અપેક્ષાએ નિમિત્ત વિના જ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates -આવી વાત આવે ત્યાં ઉપાદાન નિમિત્તનું ભેદજ્ઞાન સમજવાને બદલે કેટલાક ઊંધી દષ્ટિવાળા જીવો કહે છે કે “અરે ! નિમિત્તનો નિષેધ થઈ જાય છે!' ભાઈ રે! આમાં નિમિત્તના અસ્તિત્વનો નિષેધ થતો નથી, નિમિત્ત નિમિત્ત તરીકે જેમ છે તેમ રહે છે. તું નિમિત્તને નિમિત્ત તરીકે રાખ, નિમિત્તને ઉપાદાનમાં ન ભેળવ. અજ્ઞાનીઓ નિમિત્તનૈમિત્તિક સંબંધને ર્તા-કર્મપણે માનીને, ઉપાદાન-નિમિત્તની એક્તા કરી નાંખે છે. “ –કાર્ય થાય ઉપાદાનથી, પણ કાંઈ નિમિત વિના થાય છે? -શરીરની ક્રિયા થાય શરીરથી, પણ કાંઈ જીવ વિના થાય છે? -વિકાર કરે જીવ પોતે, પણ કાંઈ કર્મ વિના થાય છે? -જ્ઞાન થાય પોતાથી, પણ કાંઈ ગુરુ વિના થાય છે? -મોક્ષ થાય જીવના ઉપાદાનથી, પણ કાંઈ મનુષ્યદેહ વિના થાય છે? -એમ કેટલાક દલીલ કરે છે; પણ ભાઈ ! ઉપાદાનની પોતાની યોગ્યતાથી જ થાયએમ જે ખરેખર જાણે છે તેને પર નિમિત્ત કેવું હોય તેનું પણ જ્ઞાન હોય જ છે, એટલે નિમિત્ત વિના...''નો પ્રશ્ન તેને રહેતો નથી. તે તો જાણે છે કે ઉપાદાનથી કાર્ય થાય છે, ને ત્યાં યોગ્ય નિમિત્ત હોય જ છે, ગર્લઘર્માસ્તિવયવતા' જે જીવ સ્વ-પર બે વસ્તુને માનતો જ નથી–નિમિત્તને જાણતો જ નથી, એવા અન્યમતિને નિમિત્તનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે ““નિમિત્ત વિના ન થાય' એવી દલીલથી સમજાવવામાં આવે છે; પણ જ્યાં સ્વ-પરના ભેદજ્ઞાનની વાત ચાલતી હોય, ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનું વર્ણન ચાલતું હોય, ત્યાં વચ્ચે “નિમિત્ત વિના ન થાય'એ દલીલ મૂકવી તે તો નિમિત્તાધીન દષ્ટિ જ સૂચવે છે. ““નિમિત્ત હોય જ છે'' પછી નિમિત્ત વિના ન થાય” એ દલીલનું શું કામ છે? પ્રવચનસાર ગા. ૧૬૦ માં આચાર્યદવ કહે છે કે ખરેખર હું શરીર, વાણી અને મનને આધારભૂત નથી, તેમનું કારણ હું નથી, તેમનો ર્જા હું નથી, તેમનો પ્રયોજક કે અનુમોદક પણ હું નથી; મારા વિના જ એટલે કે હું તે શરીરાદિનો આધાર થયા વિના, કારણ થયા વિના, ક્ત થયા વિના, પ્રયોજક કે અનુમોદક થયા વિના, તેઓ સ્વયં પોતપોતાથી જ કરાય છે, માટે હું તે શરીરાદિનો પક્ષપાત છોડીને (અર્થાત્ મારા નિમિત્ત વિના તે ન થાય-એવો પક્ષપાત છોડીને) અત્યંત મધ્યસ્થ-સાક્ષી સ્વરૂપ જ્ઞાયક છું. (જુઓ, પ્રવચનસાર ગા. ૧૬૦) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૯ [૧૫૧] આ ઉપદેશનું તાત્પર્ય અને તેનું ફળ. અહીં આચાર્યદેવ કહે છે કે હે ભાઈ ! સર્વે દ્રવ્યોને બીજાની સાથે ઉત્પાધઉત્પાદકભાવનો અભાવ છે, માટે તું જ્ઞાતા જ રહે. “હું જ્ઞાન છું' એવો નિર્ણય કરીને સ્વસમ્મુખ જ્ઞાતા પરિણામપણે જે ઊપજ્યો તે જીવ પોતાના સમ્યકશ્રદ્ધા-જ્ઞાન-આનંદ વગેરે કાર્યપણે ઊપજે છે તેથી તેનો ઉત્પાદક છે, પણ કર્મ વગેરે પરનો ઉત્પાદક નથી. આમ જીવને સ્વભાવસમ્મુખ દષ્ટિ કરીને નિર્મળ ક્રમબદ્ધપર્યાયપણે પરિણમવા માટે આ ઉપદેશ છે. જ્ઞાયકસ્વભાવની સન્મુખ દષ્ટિ કરીને પરિણમ્યો ત્યાં જ્ઞાનગુણ પોતાના નિર્મળ પરિણામ સાથે તદ્રુપ થઈને પરિણમ્યો, શ્રદ્ધાળુણ પોતાના સમ્યગ્દર્શન પરિણામ સાથે તદ્રુપ થઈને પરિણમ્યો, આનંદગુણ પોતાના આનંદપરિણામ સાથે તદ્રુપ થઈને પરિણમ્યો; -એ પ્રમાણે જ્ઞાયકસ્વભાવ સન્મુખ થઈને પરિણમતાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-વીર્ય વગેરે બધા ગુણોની નિર્મળ પરિણમનધારા વધવા લાગી.-આ છે જ્ઞાયકસ્વભાવની ને ક્રમબદ્ધપર્યાયની પ્રતીતનું ફળ ! [૭] પ્રવચન સાતમું [વીર સં. ૨૪૮૦ આસો સુદ ત્રીજ ] એક તરફ એકલો જ્ઞાયકસ્વભાવ, ને બીજી તરફ ક્રમબધ્ધપર્યાય, એનો યથાર્થ નિર્ણય કરવામાં બધું આવી જાય છે, તે મૂળ વસ્તુધર્મ છે, તે કેવળી ભગવાનનું પેટ છે, સંતોનું હાર્દ છે, શાસ્ત્રોનો મર્મ છે, વિશ્વનું દર્શન છે, અને મોક્ષમાર્ગનું ર્તવ્ય કેમ થાય તેની આ રીત છે. અજ્ઞાની કહે છે કે આ “રોગચાળો ” છે, ત્યારે અહીં કહે છે કે આ તો સર્વશના હૃદયનું હાર્દ છે, જેને આ વાત બેઠી તેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા, તે અલ્પજ્ઞ હોવા છતાં “હું સર્વજ્ઞ જેવો જ્ઞાતા જ છું” એવો તેને નિર્ણય થયો. [૧૫] અધિકારનું નામ. આ સર્વવિશુદ્ધજ્ઞાન-અધિકારની પહેલી ચાર ગાથાઓ વંચાય છે; સર્વવિશુદ્ધ-જ્ઞાનઅધિકાર કહો, જ્ઞાયકદ્રવ્યનો અધિકાર કહો, કે ક્રમબદ્ધપર્યાયનો અધિકાર કહો; જ્યાં જ્ઞાયકદ્રવ્યને પકડીને જ્ઞાન એકાગ્ર થયું ત્યાં તે જ્ઞાન સર્વવિશુદ્ધ થયું, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮) અને તે જ્ઞાનના વિષય તરીકે બધા દ્રવ્યોની કમબદ્ધપર્યાય છે તેનો પણ તેને નિર્ણય થયો. [૧૫૩] “ ક્રમબદ્ધ” અને “કર્મબંધ”! જુઓ, છ દિવસથી આ ક્રમબદ્ધપર્યાયની વાત ચાલે છે, ને આજે તો સાતમો દિવસ છે; ઘણા ઘણા પડખાંથી સ્પષ્ટીકરણ આવી ગયું છે. છતાં કેટલાકને આ વાત સમજવી કઠણ પડે છે. કોઈ તો કહે કે ““મદાર/ન! બાપ યા વેદતે દો, “વફર્મવંધ' માનના ય સભ્યતન હૈ-રેસા મા વહતે દો?''- અરે ભાઈ ! આ “કમબદ્ધ' જુદું ને “કર્મબંધ” જુદું! બંને વચ્ચે તો મોટો ફેર છે. કર્મબંધ વગરનો જ્ઞાયકસ્વભાવ કેવો છે તે વસ્તુની પર્યાયમાં ક્રમબદ્ધપણું કઈ રીતે છે તે ઓળખે તો સમ્યગ્દર્શન થાય. આ ક્રમબદ્ધ” સમજે તો ‘કર્મબંધ’નો નાશ થાય, અને “ક્રમબદ્ધ’ ન સમજે તેને “કર્મબંધ” થાય. [ ૧૫૪]“જ્ઞાયક” અને “દમબદ્ધ” બંનેનો નિર્ણય એક સાથે. જીવમાં કે અજીવમાં સમયે સમયે જે ક્રમબદ્ધપર્યાય થવાની છે તે જ થાય છે; પહેલાં થનારી પર્યાય પછી ન થાય, ને પછી થનારી પર્યાય પહેલાં ન થાય. અનાદિ અનંત કાળપ્રવાહના જેટલા સમયો છે તેટલી જ દરેક દ્રવ્યની પર્યાયો છે; તેમાં જે સમયે જે પર્યાયનો નંબર (ક્રમ) છે તે સમયે તે જ પર્યાય થાય છે. જેમ સાત વારમાં રવિ પછી સોમ, સોમ પછી મંગળ-એમ બરાબર ક્રમબદ્ધ જ આવે છે, આડાઅવળા આવતા નથી, તેમ જ ૧ થી ૧OO સુધીના નંબરમાં એક પછી બે, પચાસ પછી એકાવન, નવ્વાણું પછી સો, એમ બધા ક્રમબદ્ધ જ આવે છે, તેમ દ્રવ્યની ક્રમબદ્ધપર્યાયોમાં જે પ૧મી પર્યાય હોય તે ૫૦ કે “પરમી ન થાય, ૫૦મી કે “પર”મી પર્યાય હોય તે પ૧મી ન થાય. એટલે કે પર્યાયના ક્રમબદ્ધપણામાં કોઈ પણ પર્યાય વચ્ચેથી ખસેડીને આઘી કે પાછી થઈ શક્તી નથી. જેમ પદાર્થની પર્યાયનું આવું ક્રમબદ્ધસ્વરૂપ છે તેમ આત્માનું જ્ઞાયકસ્વરૂપ છે. હું સર્વવિશુદ્ધજ્ઞાનમાત્ર જ્ઞાયક છું, એવા જ્ઞાયક સ્વરૂપના નિર્ણય સાથે ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થઈ જાય છે. આત્માનું જ્ઞાયકસ્વરૂપ અને પર્યાયોનું કમબદ્ધસ્વરૂપ, એ બેમાંથી એકને પણ ન માને તો જ્ઞાન અને શેયનો મેળ રહેતો નથી એટલે કે સમ્યજ્ઞાન થતું નથી. જ્ઞાયકસ્વભાવ અને ક્રમબદ્ધપર્યાય એ બંનેનો નિર્ણય એક સાથે જ થાય છે.-કયારે? કે જ્ઞાન-સ્વભાવ તરફ વળે ત્યારે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૧ [૧૫૫] આ વાત કોને પરિણમે? હજી તો યથાર્થ ગુરુગમે જેણે આવી વાતનું શ્રવણ પણ કર્યું નથી તે તેનું ગ્રહણ ને ધારણ તો કયાંથી કરે? અને સત્યનું ગ્રહણ અને ધારણ કર્યા વગર જ્ઞાન-સ્વભાવન્મુખ થઈને તેની રુચિનું પરિણમન કયાંથી થાય? અહીં એમ કહેવું છે કે જે હજી તો ઊંધી વાતનું શ્રવણ અને પોષણ કરી રહ્યા છે તેને સત્ય રુચિના પરિણમનની લાયકાત નથી. જેને અંતરની ઘણી પાત્રતા અને પુરુષાર્થ હોય તેને જ આ વાત પરિણમે તેવી છે. [૧૫૬] ઘર્મનો પુરુષાર્થ. ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત, અને સત્ તે દ્રવ્યનું લક્ષણ છે; તેમાં પણ ક્રમબદ્ધપર્યાયની વાત સમાઈ જાય છે, ક્રમબદ્ધપર્યાય વગર ઉત્પાદ-વ્યય બની શકે નહિ. દરેક પર્યાયનો ઉત્પાદ-વ્યય પોતપોતાના કાળે એક સમય પૂરતો સત્ છે. એકલી પર્યાય ઉપર કે રાગ ઉપર દષ્ટિ રાખીને આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય નથી થતો, પણ ધ્રુવ જ્ઞાયકસ્વભાવ ઉપર દષ્ટિ રાખીને જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે. ઘણાને એમ પ્રશ્ન થાય છે કે ક્રમબદ્ધપર્યાયમાં વળી ધર્મનો પુરુષાર્થ કરવાનું કયાં રહ્યું? તેને કહે છે કે ભાઈ ! સમ્યકશ્રદ્ધા-જ્ઞાનના અંતર પુરુષાર્થ વગર આ વાત નક્કી જ થતી નથી; “હું જ્ઞાયક છું” એવી દષ્ટિ વગર ક્રમબદ્ધપર્યાયનું જ્ઞાન કરશે કોણ? જ્ઞાનના નિર્ણય વિના શયનો નિર્ણય થતો જ નથી. જ્ઞાનના નિર્ણય સહિત ક્રમબદ્ધ-પર્યાયનો નિર્ણય કરે તો અનંત પદાર્થોમાં કયાંય ફેરફાર કરવાનો અનંતો અહંકાર ઊડી જાય, અને જ્ઞાતાપણે જ રહે.-આમાં જ મિથ્યાત્વના ને અનંતાનુબંધી કષાયના નાશનો પુરુષાર્થ આવી ગયો. આ જ ધર્મના પુરુષાર્થનું સ્વરૂપ છે, બીજો કોઈ બહારનો પુરુષાર્થ નથી. [૧૫૭]ક્રમબદ્ધ’નો નિર્ણય અને તેનું ફળ. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કોને થાય? અને તેનું ફળ શું? -જેની બુદ્ધિ જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈ છે, અને રાગમાં કે પરનો ફેરફાર કરવાની માન્યતામાં જેની બુદ્ધિ અટકી નથી તેને જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થયો છે, અને તે નિર્ણયની સાથે તેને પુરુષાર્થ વગેરે પાંચે સમવાય (પૂર્વોક્ત પ્રકારે) આવી જાય છે. અને, સ્વસમ્મુખ થઈને તે નિર્ણય કરતાં જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો ક્રમબદ્ધપ્રવાહ શરૂ થઈ જાય છે-એ જ તેનું ફળ છે. જ્ઞાયક સ્વભાવની દષ્ટિ કહો, ક્રમ-બદ્ધપર્યાયનો નિર્ણય કહો, કે મોક્ષમાર્ગનો પુરુષાર્થ કહો, –ત્રણે એક સાથે જ છે; તેમાંથી એક હોય ને બીજા બે ન હોય-એમ ન બને. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દરેક પદાર્થ સત્ છે, તેનું જે અનાદિઅનંત જીવન છે તેમાં ત્રણ કાળની પર્યાયો એક સાથે પ્રગટી જતી નથી પણ એક પછી એક પ્રગટે છે, અને દરેક સમયની પર્યાય વ્યવસ્થિત ક્રમબદ્ધ છે. આવા વસ્તુસ્વરૂપનો નિર્ણય કરનારને સર્વજ્ઞના કેવળ-જ્ઞાનનો નિર્ણય થયો અને પોતાના જ્ઞાનમાં તેવું સર્વજ્ઞતાનું સામર્થ્ય છે-એનો પણ નિર્ણય થયો. જ્ઞાનસ્વભાવની સન્મુખતામાં આ બધાનો નિર્ણય એક સાથે થઈ જાય છે. અક્રમ એવા જ્ઞાયકસ્વભાવી દ્રવ્ય તરફ વળીને તેનો નિર્ણય કરતાં, પર્યાયના ક્રમબદ્ધપણાનો નિર્ણય પણ થઈ જાય છે, અક્રમરૂપ અખંડદ્રવ્યની દષ્ટિ વગર પર્યાયના ક્રમબદ્ધપણાનું યથાર્થ જ્ઞાન થતું નથી. ભગવાન ! દ્રવ્ય ત્રિકાળી સત્ છે, ને પર્યાય એકેક સમયનું સત્ છે, તે સત્ જેમ છે તેમ જાણવાનો તારો સ્વભાવ છે, પણ તેમાં કયાંય આડુંઅવળું કરવાનો તારો સ્વભાવ નથી. અરે, સમાં “આમ કેમ?' એવો વિકલ્પ કરવાનો પણ તારો સ્વભાવ નથી. આવા સ્વભાવની પ્રતીત કરતાં મોક્ષમાર્ગની શરૂઆત થઈ જાય છે, ને તેમાં મોક્ષમાર્ગના પાંચે સમવાય એક સાથે આવી જાય છે. [૧૧૮] આ છે સંતોનું હાર્દ. એક તરફ એકલો જ્ઞાયક સ્વભાવ, ને બીજી તરફ ક્રમબદ્ધપર્યાય, –એનો યથાર્થ નિર્ણય કરવામાં બધું આવી જાય છે, તે મૂળ વસ્તુ ધર્મ છે, તે કેવળી–ભગવાનનું પેટ છે, સંતોનું હાર્દ છે, શાસ્ત્રોનો મર્મ છે, વિશ્વનું દર્શન છે, અને મોક્ષમાર્ગનું ર્તવ્ય કેમ થાય તેની આ રીત છે. અજ્ઞાની કહે છે કે આ “રોગચાળો” છે, ત્યારે અહીં કહે છે કે આ તો સર્વજ્ઞના હૃદયનું હાર્દ છે, જેને આ વાત બેઠી તેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા, -તે અલ્પજ્ઞ હોવા છતાં “હું સર્વજ્ઞ જેવો જ્ઞાતા જ છુંએવો તેને નિર્ણય થયો. હજી જેણે આવા વસ્તુ સ્વરૂપનો નિર્ણય કર્યો નથી, અરે ! આ વાત સાંભળી પણ નથી, ને એમને એમ ત્યાગી કે વ્રતીપણું લઈને ધર્મ માની લીધો છે, તેમને ધર્મ તો નથી, પરંતુ ધર્મની રીત શું છે તેની પણ તેમને ખબર નથી. [ ૧૫૯] આ વાત સમજે તેની દૃષ્ટિ પલટી જાય. અહીં જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિની વાત છે, એટલે જ્ઞાનસ્વભાવનો નિર્ણય શું, પુરુષાર્થ શું, સમ્યગ્દર્શન શું, -એ બધું ભેગું જ આવી જાય છે, ને એ દષ્ટિમાં તો ગૃહીત કે અગૃહીત બંને મિથ્યાત્વનો નાશ થઈ જાય છે; જ્ઞાયકસ્વભાવની દષ્ટિ જે કરતો નથી, પુરુષાર્થને માનતો નથી, સમ્યગ્દર્શન કરતો નથી ને “જે થવાનું હશે તે થશે” એમ એકાંત નિયતને પકડીને સ્વછંદી થાય છે, તે ગૃહિતમિથ્યાદષ્ટિ છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates એવા જીવની અહીં વાત નથી. આ વાત સમજે તેને એવો સ્વછંદ રહે જ નહિ, તેની તો દષ્ટિનું આખું પરિણમન પલટી જાય. [૧૬૦] જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિની જ મુખ્યતા. દ્રવ્યદષ્ટિ વગર ક્રમબધ્ધપર્યાયનો નિર્ણય બનતો નથી; કેમ કે ક્રમબદ્ધપણું સમય સમયની પર્યાયમાં છે, અને છદ્મસ્થનો ઉપયોગ અસંખ્ય સમયનો છે, તે અસંખ્ય સમયના ઉપયોગમાં એકેક સમયની પર્યાય જુદી પાડીને પકડી શકાતી નથી, પણ ધ્રુવજ્ઞાયકસ્વભાવમાં ઉપયોગ એકાગ્ર થઈ શકે છે. તેથી સમય સમયની પર્યાયનું ક્રમબદ્ધપણું પકડવા જતાં, ઉપયોગ અંતરમાં વળીને ધ્રુવજ્ઞાયક સ્વભાવમાં એકાગ્ર થાય છે, ને જ્ઞાયકની પ્રતીતમાં ક્રમબદ્ધપર્યાયની પ્રતીત પણ થઈ જાય છે. આ રીતે આમાં જ્ઞાયક સ્વભાવની દષ્ટિ જ મુખ્ય છે. [૧૬૧] જેવું વસ્તુસ્વરૂપ, તેવું જ જ્ઞાન અને તેવી વાણી. જુઓ, આ વસ્તુસ્વરૂપ! પદાર્થનું જેવું સ્વરૂપ હોય તેવું જ જ્ઞાન જાણે, તો તે જ્ઞાન સાચું થાય. બધા પદાર્થોની ત્રણેકાળની પર્યાયો ક્રમબદ્ધ છે એવું જ વસ્તુસ્વરૂપ છે, સર્વજ્ઞભગવાને કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ એ પ્રમાણે જાણ્યું છે અને વાણીમાં પણ તેમજ કહ્યું છે; એ રીતે પદાર્થ, જ્ઞાન અને વાણી ત્રણે સરખાં છે. પદાર્થોનો જેવો સ્વભાવ છે તેવો જ જ્ઞાનમાં જોયો, અને જેવો જ્ઞાનમાં જોયો તેવો જ વાણીમાં આવ્યો; એવા વસ્તુસ્વરૂપથી જે વિપરીત માને છે, –આત્મા ક્ત થઈને પરની પર્યાયને ફેરવી શકે એમ માને છે, તે પદાર્થના સ્વભાવને જાણતો નથી, સર્વજ્ઞના કેવળજ્ઞાનને જાણતો નથી ને સર્વજ્ઞના કહેલા આગમને પણ તે જાણતો નથી, એટલે દેવ-ગુરુ-શાસ્ત્રને તેણે ખરેખર માન્યા નથી. આ “ક્રમબદ્ધપર્યાય' બાબતમાં અત્યારે ઘણા જીવોને નિર્ણય નથી, અને બહુ ગોટા ચાલે છે તેથી અહીં ઘણા ઘણા પ્રકારથી તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. [૧૬] સ્વછંદીના મનનો મેલ : નંબર ૧. પ્રશ્ન-સર્વજ્ઞ ભગવાને જોયું હશે તેમ ક્રમબદ્ધ થશે એમ આપ કહો છો, તો પછી અમારી પર્યાયમાં મિથ્યાત્વ પણ ક્રમબદ્ધ થવાનું હશે તે થશે! ઉત્તર-અરે મૂઢ ! તારે સર્વજ્ઞને માનવા નથી ને સ્વછંદ પોષવો છે!—કાઢી નાંખ તારા મનનો મેલ !! સર્વજ્ઞનો નિર્ણય કરે અને વળી મિથ્યાત્વ પણ રહે એ કયાંથી લાવ્યો? તે સર્વજ્ઞનો નિર્ણય જ કર્યો નથી. માટે અંતરનો મેલ કાઢી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८४ નાંખ...ગોટા કાઢી નાંખ, ને જ્ઞાનસ્વભાવના નિર્ણયનો ઉદ્યમ કર. જ્ઞાનસ્વભાવના નિર્ણય વિના “ક્રમબદ્ધ ની વાત તું કયાંથી લાવ્યો? માત્ર “ક્રમબદ્ધ” એવા શબ્દો પકડી લીધું ચાલે તેવું નથી. જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને ક્રમબદ્ધને માને તો તો પોતાની પર્યાયમાં મિથ્યાત્વ રહેવાનો પ્રશ્ન જ ન ઊઠે, કેમકે તેની પર્યાય તો અંતર-સ્વભાવમાં વળી ગઈ છે, તેને હવે મિથ્યાત્વનો ક્રમ હોય જ નહિ, અને સર્વજ્ઞભગવાન પણ એવું જુએ જ નહિ. જેને જ્ઞાનસ્વભાવનું ભાન નથી, સર્વજ્ઞનો નિર્ણય નથી ને તે પ્રકારનો ઉધમ પણ કરતો નથી, વિકારની રુચિ છોડતો નથી ને ફક્ત ભાષામાં “ક્રમબદ્ધપર્યાય ”નું નામ લઈને સ્વછંદી થાય છે, તેવા જીવો તો પોતાના આત્માને જ છેતરે છે. અરે ! જે પરમ વીતરાગતાનું કારણ છે તેની ઓથ લઈને સ્વછંદને પોષે છે, એ તો તેની મહા ઊંધાઈ છે. [૧૬૩] સ્વછંદીનો મનનો મેલ : નંબર ૨. એક ત્યાગી-પંડિતજીએ વિદ્યાર્થી ઉપર ખૂબ ક્રોધ કર્યો, કોઈએ તેને ટકોર કરી ત્યારે તેણે કહ્યું કે ““અરે! મૈયા! તુમને ગોદૃસર નહીં પઢા, ગોમસારમેં નિરવા હૈ િનવ ભોજા ૩ય માતા હૈ ત દો દી નાતા હૈ''- જુઓ, આ ગોમટ્ટસાર શીખીને સાર કાઢયો ! અરે ભાઈ ! તું ગોમટ્ટસારની ઓથ ન લે, તારા જેવા સ્વછંદ પોષનારને માટે ગોમટ્ટસારનું એ કથન નથી. પહેલાં તો ક્રોધાદિ કષાય થાય તેનો ભય રહેતો, ને પોતાના દોષની નિંદા કરતો, તેને બદલે હવે તો તે પણ ન રહ્યું! ભાઈ રે! શાસ્ત્રનો ઉપદેશ તો વીતરાગતા માટે હોય? કે કષાય વધારવા માટે ? અજ્ઞાનદશામાં જેવો કષાય હતો એવા ને એવા જ કષાયમાં ઊભો હોય તો તે શાસ્ત્રને ભણ્યો જ નથી, ભલે ગોમટ્ટસારનું નામ લ્ય પણ ખરેખર તે ગોમટ્ટસારને માનતો જ નથી. [ ૧૬૪] સ્વછંદીના મનનો મેલ : નંબર ૩. -એ જ પ્રમાણે હવે આ ક્રમબદ્ધપર્યાયની વાતમાં લ્યો. કોઈ જીવ રુચિપૂર્વક તીવ્ર ક્રોધાદિ ભાવો કરે અને પછી એમ કહે કે “શું કરીએ ભાઈ ? અમારી કમબદ્ધ-પર્યાય એવી જ થવાની હતી!'' ક્રમબદ્ધપર્યાય સાંભળીને જ્ઞાયકસ્વભાવ તરફ વળવાને બદલે, જો આવો સાર કાઢે તો તે સ્વછંદી છે. ક્રમબદ્ધપર્યાયને તે સમજ્યો જ નથી. અરે ભાઈ ! તું ક્રમબદ્ધપર્યાયની ઓથ ન લે. તારા જેવા સ્વછંદ પોષનારને માટે આ વાત નથી. પહેલાં તો ક્રોધાદિ કષાયનો ભય રહેતો ને પોતાના દોષની નિંદા કરતો, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૫ તેને બદલે હવે તો તે પણ ન રહ્યું? ભાઈ રે! આ ક્રમબદ્ધપર્યાયનો ઉપદેશ તો પોતાના જ્ઞાયકસ્વભાવની દષ્ટિ કરવા માટે છે? કે વિકારની રુચિ પોષવા માટે ? જે વિકારની રૂચિ છોડતો નથી ને જ્ઞાનસ્વભાવની દષ્ટિ કરતો નથી તે જીવ ક્રમબદ્ધપર્યાયની વાત સમજ્યો જ નથી, ભલે ક્રમબદ્ધપર્યાયનું નામ લ્ય પણ ખરેખર તે ક્રમબદ્ધપર્યાયને માનતો જ નથી. માટે હે ભાઈ ! તારા મનનો મેલ કાઢી નાંખ, સ્વછંદનો બચાવ છોડી દે, ને વિકારની રુચિ છોડીને જ્ઞાનસ્વભાવની પ્રતીતનો ઉદ્યમ કર. [૧૯૫] સમકીતિની અદ્દભૂત દશા! પ્રશ્ન-ક્રમબદ્ધપર્યાયની ખરી સમજણ કેવી રીતે થાય ? ઉત્તર:-હું જ્ઞાયક છું” –એમ જ્ઞાતા તરફ વળીને; પોતાની દષ્ટિને જ્ઞાયક સ્વભાવ તરફ વાળે તેને જ ક્રમબદ્ધપર્યાયની ખરી સમજણ થાય છે, એ સિવાય થતી નથી. આ રીતે ક્રમબદ્ધપર્યાય માનનારની દષ્ટિ ક્રોધાદિ ઉપર ન હોય, પણ જ્ઞાયક ઉપર જ હોય; ને જ્ઞાયકદષ્ટિના પરિણમનમાં ક્રોધાદિ રહેતા નથી. જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિનું આવું પરિણમન થયા વગર જીવને સાચો સંતોષ થાય નહિ, સમાધાન થાય નહિ; ને સમકીતિને આવી દષ્ટિનું પરિણમન થતાં તે કૃતકૃત્ય થઈ ગયા, તેને બધા સમાધાન થઈ ગયા; જ્ઞાયકપણાના પરિણમનમાં તેને કોઈનું અભિમાન પણ ન રહ્યું, તેમજ પોતામાં પ્રમાદ પણ ના રહ્યો ને ઉતાવળ પણ ન રહી. જ્ઞાતાપણાના પરિણમનની જ ધારા ચાલી રહી છે તેમાં આકુળતા પણ કેવી? ને પ્રમાદ પણ કેવો? –આવી સમીતિની અભૂતદશા છે! [૧૬] જ્ઞાતાપણાથી ચૂત થઈને અજ્ઞાની ક્ત થાય છે. એક તરફ જ્ઞાતા-ભગવાન, ને સામે પદાર્થોનું ક્રમબધ્ધપરિણમન, –તેનો આત્મા જ્ઞાતા જ છે, એવો મેળ છે, તેને બદલે તે મેળ તોડીને (એટલે કે પોતે પોતાના જ્ઞાતાસ્વભાવથી ચૂત થઈને), જે જીવ ક્ન થઈને પરના ક્રમને ફેરવવા માંગે છે, તે જીવ પરના ક્રમને તો ફેરવી શક્તો નથી, પણ તેની દૃષ્ટિમાં વિષમતા (મિથ્યાત્વ) થાય છે. જ્ઞાયકપણાનો નિર્મળ પ્રવાહ ચાલવો જોઈએ તેને બદલે ઊંધી દષ્ટિને લીધે તે વિકારના íપણે પરિણમે છે. [૧૬૭] સમ્યફ શ્રદ્ધા-જ્ઞાન કયારે થાય? જેને પોતાનું હિત કરવું હોય એવા જીવને માટે આ વાત છે. હિત સત્યથી થાય પણ અસત્યથી ન થાય. સત્યના સ્વીકાર વગર સાચું જ્ઞાન થાય નહિ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ ને સમ્યક જ્ઞાન વગર ધર્મ કે હિત થાય નહિ. જેણે પોતાના જ્ઞાનમાંથી અસત્યપણું ટાળીને સત્યપણું કરવું હોય તેણે શું કરવું? –તેની આ વાત છે. જેવો પદાર્થ છે તેવી જ તેની શ્રધ્ધા કરે, અને જેવી શ્રધ્ધા છે તેવો જ પદાર્થ હોય, –તો તે શ્રધ્ધા સાચી છે; એ જ પ્રમાણે જેવો પદાર્થ છે તેવું જ તેનું જ્ઞાન કરે, અને જેવું જ્ઞાન છે તેવો જ પદાર્થ હોય, -તો તે જ્ઞાન સાચું છે. આત્મા જ્ઞાયકસ્વરૂપ છે, જ્ઞાયકપણું તે જ જીવતત્ત્વનું ખરું સ્વરૂપ છે; ને પદાર્થો ક્રમબધ્ધપર્યાયપણે સ્વયં પરિણમનારા છે, આ “જ્ઞાયક' પોતાના જ્ઞાન સહિત તેમનો જ્ઞાતા છે, પણ તે કોઈના ક્રમને ફેરવીને આઘુંપાછું કરનાર નથી''-આવા વસ્તુ સ્વરૂપની શ્રધ્ધા અને જ્ઞાન કરે તો તે શ્રધ્ધા-જ્ઞાન સાચા થાય, એટલે હિત અને ધર્મ થાય. [ ૧૬૮] મિથ્યા શ્રદ્ધા-જ્ઞાનનો વિષય જગતમાં નથી. -પણ કોઈ એમ માને કે “હું ક્ન થઈને પરની અવસ્થાને ફેરવી દઉં, એટલે કે મારે પર સાથે કાર્યકારણપણું છે –તો તેની માન્યતા મિથ્યા છે, કેમ કે તેની માન્યતા પ્રમાણે વસ્તુસ્વરૂપ જગતમાં નથી. મિથ્યા શ્રધ્ધાનો (તેમજ મિથ્યા જ્ઞાનનો) વિષય જગતમાં નથી. જેમ જગતમાં “ગધેડાનું શીંગડું' એ કોઈ વસ્તુ જ નથી, તેથી “ગધેડાનું શીંગડું' એવી શ્રધ્ધા કે જ્ઞાન તે મિથ્યા જ છે. તેમ “પર સાથે કાર્ય-કારણપણું હોય' એવી કોઈ વસ્તુ જ જગતમાં નથી, છતાં હું પરનું કરું-એમ પર સાથે કાર્યકારણપણું ” જે માને છે તેની શ્રધ્ધા અને જ્ઞાન મિથ્યા જ છે; કેમ કે તેની માન્યતા પ્રમાણે કોઈ વિષય જગતમાં નથી. અહીં એમ ન સમજવું કે-જેમ ગધેડાનું શીંગડું' અથવા તો “પર સાથે કાર્યકારણપણું” જગતમાં નથી તેમ મિથ્યાશ્રધ્ધા પણ નથી. મિથ્યાશ્રધ્ધા-જ્ઞાન તો અજ્ઞાનીની પર્યાયમાં છે. પણ તેની શ્રધ્ધા પ્રમાણે વસ્તુ સ્વરૂપ જગતમાં નથી. અજ્ઞાનીની પર્યાયમાં મિથ્યાશ્રદ્ધા તો “સત્ય” છે, પણ તેનો વિષય “અસત્” છે અર્થાત્ તેનો કોઈ વિષય જગતમાં નથી. જુઓ, અહીં કહ્યું કે “મિથ્યાશ્રદ્ધા સત્ છે' એટલે શું?-કે જગતમાં મિથ્યા-શ્રદ્ધાનું હોવાપણું (-સપણું) છે, મિથ્યાશ્રદ્ધા છે જ નહિ-એમ નથી; પણ તે મિથ્યાશ્રદ્ધાના અભિપ્રાય પ્રમાણે કોઈ વસ્તુ જગતમાં નથી. જો તે શ્રદ્ધા પ્રમાણે વસ્તુનું સ્વરૂપ હોય તો તેને મિથ્યાશ્રદ્ધા ન કહેવાય. [ ૧૬૯] આમાં શું કરવાનું આવ્યું? અહીં એક વાત ચાલે છે કે આત્માનું જ્ઞાયકપણું અને બધી વસ્તુની પર્યાયોનું ક્રમબદ્ધપણું માન્યા વગર શ્રદ્ધા-જ્ઞાન સાચા થતા નથી, ને સાચા શ્રધ્ધા-જ્ઞાન વગર હિત કે ધર્મ થતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કોઈ પૂછે કે આમાં શું કરવાનું આવ્યું? તો તેનો ઉત્તર એ છે કે પહેલાં પરનું ર્તાપણું માનીને વિકારમાં એકાગ્ર થતો હતો, તેને બદલે હવે જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા કરીને જ્ઞાતા-દષ્ટા રહ્યો. તે જ્ઞાતાદષ્ટાપણામાં અતીન્દ્રિયઆનંદનું વેદન, સ્વભાવનો પુરુષાર્થ વગેરે પણ ભેગું જ છે. [૧૭૦] જ્ઞાયકસન્મુખ દષ્ટિનું પરિણમન, એ જ સમ્યકત્વનો પુરુષાર્થ. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરીને જેણે ક્રમબધ્ધપર્યાય માની તેને સ્વસમ્મુખ પુરુષાર્થ પણ ભેગો જ આવી ગયો છે. જ્ઞાયકસ્વભાવ સન્મુખ જે પરિણમન થયું તેમાં પુરૂષાર્થ કાંઈ જુદો રહી જતો નથી, પુરૂષાર્થ પણ ભેગો જ પરિણમે છે. જ્ઞાયકસ્વભાવની દષ્ટિ, ક્રમબધ્ધપર્યાયનો નિર્ણય, સન્મુખ પુરૂષાર્થ, કે સમ્યગ્દર્શન- એ બધા કાંઈ જુદા જુદા નથી, પણ એક જ છે. એટલે કોઈ એમ કહે કે ““અમે જ્ઞાયકનો ને ક્રમબધ્ધનો નિર્ણય તો કર્યો, પણ હજી સમ્યગ્દર્શનનો પુરૂષાર્થ કરવાનો બાકી રહ્યો છે' તો એનો નિર્ણય સાચો નથી; કેમકે જો જ્ઞાયક સ્વભાવનો ને ક્રમબધ્ધ-પર્યાયનો યથાર્થ નિર્ણય હોય તો સમ્યગ્દર્શનનો પુરૂષાર્થ તેમાં આવી જ જાય છે. [ ૧૭૧] જ્ઞાયકસ્વભાવના આશ્રયે જ નિર્મળપર્યાયનો પ્રવાહ. સ્વસમ્મુખ પુરૂષાર્થ વડે જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય, છતાં તે ક્રમબધ્ધ છે. જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં મુનિદશા થાય, છતાં તે ક્રમબધ્ધ છે. જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં શુકલધ્યાન થાય, છતાં તે ક્રમબદ્ધ છે. જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં કેવળજ્ઞાન અને મોક્ષદશા થાય, છતાં તે પણ ક્રમબદ્ધ છે. આ રીતે જ્ઞાયકસ્વભાવના આશ્રયે જ નિર્મળ પર્યાયનો પ્રવાહ વહે છે. જ્ઞાયકસ્વભાવનો આશ્રય જે નથી કરતો તેને ક્રમબદ્ધપર્યાયમાં નિર્મળપ્રવાહ શરૂ થતો નથી પણ મિથ્યાત્વ ચાલુ જ રહે છે. સ્વસમ્મુખ પુરૂષાર્થ વડે જ્ઞાયકસ્વભાવનો આશ્રય કર્યા વિના કોઈને પણ નિર્મળપર્યાયનો ક્રમ શરૂ થઈ જાય-એમ બનતું નથી. [ ૧૭ ] એકલા જ્ઞાયક ઉપર જ જોર. જુઓ, આમાં જોર કયાં આવ્યું? એકલા જ્ઞાયકસ્વભાવના અવલંબન ઉપર જ બધું જોર આવ્યું. કાળના પ્રવાહ સામે જોઈને બેસી રહેવાનું ન આવ્યું. પણ જ્ઞાયક સામે જોઈને તેમાં એકાગ્ર થવાનું આવ્યું. જ્ઞાનીની દષ્ટિનું જોર નિમિત્ત ઉપર, રાગ ઉપર કે ભેદ ઉપર નથી, પણ અક્રમ એવા ચૈતન્યસ્વભાવ ઉપર જ તેની દષ્ટિનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જોર છે, ને એ જ સાચો પુરૂષાર્થ છે. અંતરમાં પોતાના જ્ઞાયકસ્વભાવને જ સ્વય બનાવીને જ્ઞાન એકાગ્ર થયું, તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ને મોક્ષનું કારણ છે. [ ૧૭૩] તારે જ્ઞાયક રહેવું છે? કે પરને ફેરવવું છે? જ્ઞાયકસ્વભાવસમ્મુખ થઈને ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો તેનું ફળ વીતરાગતા છે, ને તે જ જૈનશાસનનો સાર છે. જેને જ્ઞાનસ્વભાવની ખબર નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, - એવા લોકો આ “ક્રમબદ્ધપર્યાય ની સામે એવી દલીલ કરે છે કે ““ઇશ્વરનું ક્નત્વ માને ત્યાં તો ભક્તિ વગેરેથી ઇશ્વરને રાજી કરીને તેમાં ફેરફાર પણ કરાવી શકાય, પણ આ ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત તો એવો આકરો કે ઈશ્વર પણ તેમાં ફેરફાર ન કરી શકે !''_અરે ભાઈ ! તારે તારામાં જ્ઞાયકપણે રહેવું છે કે કોઈમાં ફેરફાર કરવા જવું છે? શું પરમાં કયાંય ફેરફાર કરીને તારે સર્વજ્ઞના જ્ઞાનને ખોટું ઠરાવવું છે? આત્માના જ્ઞાનસ્વભાવને તારે માનવો છે કે નહિ? જ્ઞાનસ્વભાવી આત્મા પાસેથી જ્ઞાતાદ્રષ્ટાપણા સિવાય બીજું કયું કામ તારે લેવું છે? જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને શાકભાવપણે પરિણમવું તેમાં આખો મોક્ષમાર્ગ સમાઈ જાય છે. [ ૧૭૪] જ્ઞાની જ્ઞાતા જ રહે છે, ને તેમાં પાંચ સમવાય આવી જાય છે. એકવાર આવા જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો જ્ઞાતાપણું થઈ જાય ને પરના ર્તાપણાનું અભિમાન ઊડી જાય, એટલે પર પ્રત્યે એકત્વબુદ્ધિના અનંતાનુબંધી રાગ-દ્વેષ, હર્ષ-શોકનો તો ભુક્કો થઈ ગયો. રાગનો ને પરનો સંગ છોડીને, અંતરમાં જ્ઞાયકસ્વભાવનો સંગ કરે યોની ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થઈ જાય છે એટલે તે જ્ઞાતા જ રહે છે, એકત્વબુદ્ધિપૂર્વકના રાગ-દ્વેષ તેને કયાંય પણ થતા જ નથી. શિષ્યની જ્ઞાનાદિ પર્યાય તેનાથી ક્રમબધ્ધ થાય છે, હું તેનું શું કરીશ? હું તો જ્ઞાતા જ છું—એમ જાણ્યું ત્યાં જ્ઞાનીને તેના પ્રત્યે એકત્વબુધ્ધિથી રાગ કે દ્વેષ (-શિષ્ય હોશિયાર હોય તો રાગ, ને શિષ્યને ન આવડે તો વૈષ) થતો જ નથી, ને એ પ્રમાણે કયાંય પણ જ્ઞાનીને એકત્વબુદ્ધિથી રાગાદિ થતા નથી; તેને તો પોતાના જ્ઞાનસ્વભાવમાં એકત્વબુદ્ધિથી નિર્મળ જ્ઞાનાદિ પરિણામ જ થાય છે. જ્ઞાયકભાવનું જે પરિણમન થયું તે જ તેનો સ્વકાળ છે, તે જ તેનું નિયત છે, તે જ તેનો સ્વભાવ છે, તે જ તેનો પુરુષાર્થ છે, ને તેમાં કર્મનો અભાવ છે. આ રીતે જ્ઞાયકભાવના પરિણમનમાં જ્ઞાનીને એક સાથે પાંચ સમવાય આવી જાય છે. [ ૧૭૫] અહીં જીવને તેનું જ્ઞાયકપણું સમજાવે છે. જીવ કમબધ્ધ પોતાની જ્ઞાનાદિ પર્યાયપણે ઊપજે છે તેથી તેને પોતાની પર્યાય સાથે કારણ-કાર્યપણું છે, પણ પરની સાથે તેને કારણ-કાર્યપણું નથી. એક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૮૯ દ્રવ્યમાં બીજા દ્રવ્યના કારણ-કાર્યનો અભાવ છે. આ દ્રવ્યમાં પોતાની ક્રમબદ્ધપર્યાયનું કાર્યકારણપણું સમયે સમયે થઈ રહ્યું છે, ને તે જ વખતે સામે જગતના બીજા બધા દ્રવ્યોમાં પણ સૌ-સૌની પર્યાયનું કારણ-કાર્યપણું બની જ રહ્યું છે; પરંતુ સર્વે દ્રવ્યોને અન્ય દ્રવ્યો સાથે કારણ-કાર્યપણાનો અભાવ છે. આવી વસ્તુસ્થિતિ સમજે તો, હું કા૨ણ થઈને પ૨નું કાંઈ પણ કરી દઉં-એવો ગર્વ કયાં રહે છે? આ સમજે તો ભેદજ્ઞાન થઈને, જ્ઞાયકસ્વભાવ તરફ ઝૂકાવ થઈ જાય. જીવને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ વાળવા માટે આ વાત સમજાવે છે. પોતાના જ્ઞાયકસ્વભાવ ઉપર જેની દૃષ્ટિ નથી, ક્રમબધ્ધપર્યાયપણે દરેક વસ્તુ પોતે જ સ્વયં ઊપજે છે તેની જેને ખબર નથી, ને રાગાદિ વડે પ૨ની અવસ્થામાં ફેરફાર કરવાનું માને છે એવા જીવને સમજાવે છે કે અરે જીવ! તારું સ્વરૂપ તો જ્ઞાન છે, જગતના પદાર્થોની જે ક્રમબદ્ધ અવસ્થા થાય તેનો તું ફેરવનાર કે કરનાર નથી પણ જાણનાર છો, માટે તારા જાણનાર સ્વભાવની પ્રતીત કર, અને જાણના૨૫ણે જ ૨હે, –એટલે કે જ્ઞાનસ્વભાવમાં જ એકાગ્ર થા; એજ તારું ખરું કાર્ય છે. [૧૭૬ ] જીવને અજીવની સાથે કા૨ણ-કાર્યપણું નથી. જગતના પદાર્થોમાં સ્વાધીનપણે જે ક્રમબદ્ધ અવસ્થા થાય છે તે જ તેની વ્યવસ્થા છે, તે વ્યવસ્થાને આત્મા ફેરવી શકે નહિ. જીવ પોતાના જ્ઞાનપણે પરિણમતો, ભેગો અજીવની અવસ્થાને પણ કરી છે એમ બનતું નથી. આત્મા અને જડ બન્નેમાં સમયે સમયે પોતપોતાનું નવું નવું કાર્ય ઉત્પન્ન થાય છે, અને તે પોતે તેમાં તદ્રુપ હોવાથી તેનું કારણ છે; આ પ્રમાણે દરેક વસ્તુને પોતામાં સમયે સમયે નવું નવું કાર્ય-કારણપણું બની જ રહ્યું છે; છતાં તેમને એકબીજા સાથે કાર્ય-કારણપણું નથી. જેવું જ્ઞાન હોય તેવી ભાષા નીકળે, અથવા જેવા શબ્દો હોય તેવું જ અહીં જ્ઞાન થાય, તો પણ જ્ઞાનને અને શબ્દને કારણકાર્યપણું નથી. ઇચ્છા પ્રમાણે ભાષા બોલાય ત્યાં અજ્ઞાની એમ માને છે કે મારા કારણે ભાષા બોલાણી; અથવા શબ્દોના કા૨ણે મને તેવું જ્ઞાન થયું–એમ તે માને છે. પણ બન્નેના સ્વાધીન પરિણમનને તે જાણતો નથી. દરેક વસ્તુ સમયે સમયે નવા નવા કારણ-કાર્યપણે પરિણમે છે, ને નિમિત્તપણ નવા નવા થાય છે, છતાં તેમને પરસ્પર કાર્ય-કારણપણું નથી; પોતાના કારણ-કાર્ય પોતામાં, ને નિમિત્તના કારણ-કાર્ય નિમિત્તમાં. ભેદજ્ઞાનથી આવું વસ્તુ-સ્વરૂપ જાણે તો જ્ઞાનનો વિષય સાચો થાય, એટલે સમ્યગ્નાન થાય. [૧૭૭] ભૂલેલાને માર્ગ બતાવે છે, રોગીનો રોગ મટાડે છે. જ્ઞાયકસ્વભાવ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે, તેને બદલે ક્રમબદ્ધને એકાંત-નિયત કહીને જે તેનો નિષેધ કરે છે, તે પોતાના જ્ઞાયકપણાની જ ના પાડે છે, ને કેવળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (CO જ્ઞાનને ઊડાડે છે. ભાઈ ! તું એકવાર તારા જ્ઞાયકપણાનો તો નિર્ણય કર..જ્ઞાયકનો નિર્ણય કરતાં તને ક્રમબદ્ધની પ્રતીત પણ થઈ જશે, એટલે અનાદિનું ઊંધું પરિણમન છૂટીને સવળું પરિણમન શરૂ થઈ જશે. આ રીતે ઊંધા રસ્તેથી છોડાવીને સ્વભાવના સવળા રસ્તે ચડાવવાની આ વાત છે. જેમ લગ્નના માંડવે જવાને બદલે કોઈ મસાણમાં જઈ ચડે, તેમ અજ્ઞાની, પોતાના જ્ઞાયકસ્વભાવની લગની કરીને તેમાં એકાગ્ર થવાને બદલે, રસ્તો ભૂલીને પરનું કરું” એવી ઊંધી દષ્ટિથી ભવભ્રમણના રસ્તે જઈ ચડ્યો. અહીં આચાર્યદવ તેને જ્ઞાયકસ્વભાવનું અર્તાપણું બતાવીને સવળે રસ્તે (મોક્ષના માર્ગે) ચડાવે છે. “હું જ્ઞાયકસ્વરૂપ છું –એવી જ્ઞાયકની લગની છોડીને મૂઢ અજ્ઞાની જીવ, પરની ક્નબુદ્ધિથી આત્માની શ્રદ્ધા જ્યાં ખાખ થઈ જાય છે એવા મિથ્યાત્વરૂપી સ્મશાનમાં જઈ ચડ્યો. આચાર્યદવ તેને કહે છે કે ભાઈ ! તારું જ્ઞાયકજીવન છે, તેનો વિરોધ કરીને બાહ્યવિષયોમાં એક્તાબુદ્ધિને લીધે તને આત્માની શ્રદ્ધામાં ક્ષય લાગુ પડ્યો છે, આ તારો ક્ષય રોગ મટાડવાની દવા છે, જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર, તો તારી íબુદ્ધિ ટળે ને ક્ષય રોગ મટે, એટલે કે મિથ્યા શ્રદ્ધા ટળીને સભ્યશ્રદ્ધા થાય. અત્યારે ઘણા જીવોને આ નિર્ણય કરવો કઠણ પડે છે, પણ આ તો ખાસ જરૂરનું છે; આ નિર્ણય કર્યા વગર ભવભ્રમણનો અનાદિનો રોગ મટે તેમ નથી. મારો જ્ઞાયકસ્વભાવ પરનો અર્તા છે, હું મારા જ્ઞાયકપણાના ક્રમમાં રહીને, ક્રમબદ્ધપર્યાયનો જાણનાર છું–આવો નિર્ણય ન કરે તેને અનંત સંસારભ્રમણના કારણરૂપ મિથ્યાશ્રદ્ધા ટળતી નથી. [૧૭૮] વસ્તુનું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત? ભાઈ ! તું વિચાર તો કર, કે વસ્તુનું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત? જો અવ્યવસ્થિત કહો તો જ્ઞાન જ સિદ્ધ ન થાય; અવ્યવસ્થિત પરિણમન હોય તો કેવળજ્ઞાન ત્રણકાળનું કઈ રીતે જાણે? મન:પર્યય અવધિ જ્ઞાન પણ પોતાના ભૂતભવિષ્યના વિષયને કઈ રીતે જાણે ? જ્યોતિષી જોશ શેનાં જુએ? શ્રુતજ્ઞાન શું નક્કી કરે ? હજારો-લાખો કે અસંખ્ય વર્ષો પછી, ભવિષ્યની ચોવીસીમાં આ ચોવીસ જીવો તીર્થકર થશે-એ બધું કઈ રીતે નક્કી થાય? સાત વારમાં કયા વાર પછી કયો વાર આવશે, ને અઠ્ઠાવીસ નક્ષત્રમાં કયા નક્ષત્ર પછી કયું નક્ષત્ર આવશે-એ પણ કઈ રીતે નક્કી થઈ શકે? અવ્યવસ્થિત પરિણમન હોય તો આ કાંઈ પણ પહેલેથી નક્કી થઈ શકે નહિ, એટલે તેનું જ્ઞાન જ કોઈને ન થાય. પરંતુ એવું જ્ઞાન તો થાય છે, માટે વસ્તુનું પરિણમન વ્યવસ્થિતક્રમબદ્ધ-નિયમબદ્ધ જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૧ -અને વ્યવસ્થિત જ પરિણમન દરેક વસ્તુમાં છે, તો આત્મા તેમાં કાંઈ ફેરફાર કરી ઘે-એ વાત રહેતી નથી, જ્ઞાયકપણું જ રહે છે માટે તું તારા જ્ઞાયકપણાનો નિર્ણય કર, ને પર ફેરવવાની બુદ્ધિ છોડ-એવો ઉપદેશ છે. પરને અવ્યવસ્થિત માનતાં તારું જ્ઞાન જ અવ્યવસ્થિત થઈ જાય છે, એટલે કે તને તારા જ્ઞાનની જ પ્રતીત રહેતી નથી. અને જ્ઞાનની પ્રતીત કરે તેને પારને ફેરવવાની બુદ્ધિ રહેતી નથી. [ ૧૭૯] જ્ઞાતાના પરિણમનમાં મુક્તિનો માર્ગ. આવા પોતાના જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરીને, સ્વસમ્મુખ જ્ઞાતાભાવપણે ક્રમબદ્ધપરિણમતા જીવન પર સાથે (કર્મ સાથે ) કાર્યકારણપણે સિદ્ધ થતું નથી, તે જીવ ર્તા થઈને અજીવનું કાર્ય પણ કરે-એમ બનતું નથી. આ રીતે જીવ અર્તા છે-જ્ઞાયક છે-સાક્ષી છે. જ્ઞાયકસ્વભાવસમ્મુખ થઈને આવું જ્ઞાયકપણાનું જે પરિણમન થયું તેમાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર આવી જાય છે, ને તે જ મોક્ષનું કારણ છે. [૮] પ્રવચન આઠમું [વીર સં. ૨૪૮૦ આસો સુદ ચોથ] ભાઈ! આ વાત સમજીને તું સ્વસમ્મુખ થા...તારા જ્ઞાયકસ્વભાવ સન્મુખ થા.આ સિવાય બીજો કોઈ હિતનો રસ્તો નથી. છૂટવાનો રસ્તો તારામાં જ પડયો છે, અંતરના જ્ઞાયકસ્વરૂપને પકડીને તેમાં એક્તા કર તો છૂટવાનો માર્ગ તારા હાથમાં જ છે; આ સિવાય બહારના લાખ ઉપાય કર્યો પણ છૂટકારો (મુક્તિનો માર્ગ) હાથ આવે તેમ નથી. [ ૧૮૦] હે જીવ!તું જ્ઞાયકપણે જ રહે. આત્મા જ્ઞાયક છે; જડ-ચેતનના ક્રમબદ્ધપરિણામ થયા કરે છે, ત્યાં તેનો જ્ઞાયક ના રહેતાં પરમાં ર્તાપણું માને છે તે જીવ અજ્ઞાની છે. અહીં આચાર્યદેવ સમજાવે છે કે–તારે પર સાથે ક્નકર્મપણું નથી; તું અજીવનો ર્જા, ને અજીવ તારું કાર્ય એમ નથી. જીવ ને અજીવ ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, જે સમયે જે પર્યાય થવાની છે તે સમયે તે જ થવાની, તે આઘીપાછી કે ઓછી-વધતી ન થાય; દ્રવ્ય પોતે પોતાની કમબદ્ધપર્યાયપણે ઊપજે છે, તો બીજો તેમાં શું કરે? તેમાં બીજાની અપેક્ષા શું હોય? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨ માટે હે જીવ! તું જ્ઞાયકપણે જ રહે. તું જ્ઞાયક છો, પરનો અર્તા છો, તું તારા જાણનાર સ્વભાવમાં અભેદ થઈને નિર્વિકલ્પ પ્રતીત કર. સ્વસમ્મુખ થઈને જ્ઞાતાભાવપણે જ પરિણમન કર, પણ હું નિમિત્ત થઈને પરનું કામ કરી દઉં-એવી દષ્ટિ છોડી દે. [૧૮૧] ભાઈ, તું શાયક ઉપર દષ્ટિ કર, નિમિત્તની દષ્ટિ છોડ! કેટલાક એમ માને છે કે “નિમિત્ત થઈને આપણે બીજાનું કરી દઈએ—એ પણ ઊંધી દષ્ટિ છે. ભાઈ, વસ્તુની ક્રમબદ્ધપર્યાય સ્વયં તેનાથી થાય ત્યારે બીજી ચીજ નિમિત્તપણે હોય છે એનું નામ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, પણ અવસ્થા ન થવાની હોય ને નિમિત્ત આવીને કરી ધે-એવો કોઈ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી. જડ ને ચેતન બધા દ્રવ્યો પોતે જ પોતાની કમબદ્ધપર્યાયપણે ઊપજે છે, એટલે નિમિત્તથી કાંઈ થાય એ વાત ઊડી જાય છે. આત્મા અજીવનો ક્ત નથી.-એ સમજવાનું ફળ તો એ છે કે તું પર ઉપરથી દષ્ટિ ઉઠાડીને, તારા અભેદજ્ઞાયક આત્મા ઉપર જ દષ્ટિ મૂક, સ્વસમ્મુખ થઈને આત્માની નિર્વિકલ્પ પ્રતીત કર. “હું નથી પણ નિમિત્ત થઈને પરનું કામ કરું” એ વાત પણ આમાં રહેતી નથી, કેમકે જ્ઞાયક તરફ વળેલો પરની સામે જોતો નથી, -જ્ઞાયકની દષ્ટિમાં પર સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું પણ લક્ષ છૂટી ગયું છે, તેમાં તો એકલા જ્ઞાયકભાવનું જ પરિણમન છે. અજ્ઞાનીઓ તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધના બહાને ર્તાકર્મપણું માની લે છે, એની વાત તો દૂર રહી, પરંતુ અહીં તો કહે છે કે એકવાર પર સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધને પણ દષ્ટિમાંથી છોડીને, એકલા જ્ઞાયકસ્વભાવને જ દષ્ટિમાં લે, દષ્ટિને અંતરમાં વાળીને જ્ઞાયકમાં એકાગ્ર કર, –તો સમ્યગ્દર્શન થાય. આવી અંતરની સૂક્ષ્મ વાત છે, તેમાં નિમિત્ત આવે તો થાય ને નિમિત્ત ન આવે તો ન થાય'એવી સ્કૂળ વાત તો કયાંય રહી ગઈ ! –એને હજી નિમિત્તને શોધવું છે, પણ જ્ઞાયકને નથી શોધવો, -જ્ઞાયક તરફ અંતરમાં નથી વળવું. પોતાના જ્ઞાયકપણાની પ્રતીત નથી તે જીવ નિમિત્ત થઈને પરને ફેરવવા માંગે છે. ભાઇ! પરદ્રવ્ય તેની ક્રમબદ્ધપયાર્ય ઊપજે છે, ને તું તારી ક્રમબદ્ધપર્યાયે ઊપજે છે, –પછી તેમાં કોઈ કોઈનું નિમિત્ત થઈને તેના ક્રમમાં કાંઈ ફેરફાર કરી દે-એ વાત કયાં રહી? ક્રમબદ્ધપર્યાય વિનાનો એવો કયો સમય ખાલી છે, કે બીજ આવીને કાંઈ ફેરફાર કરે? દ્રવ્યમાં તેની ક્રમબદ્ધપર્યાય વગરનો કોઈ સમય ખાલી નથી, અને આત્મામાં જ્ઞાયકપણા વગરનો કોઈ સમય ખાલી નથી. માટે જ્ઞાયકસન્મુખ થઈને તું જ્ઞાતા રહીજા. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો બધી ઊંધી માન્યતાના મીંડાં વળી જાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૯૩ [૧૮૨ ] ક્રમબદ્ઘપરિણમતા દ્રવ્યોનું અકાર્ય કા૨ણપણું. દરેક આત્માને દરેક જડ પોતપોતાના ક્રમબદ્ધ પરિણામપણે ઊપજે છે; એ રીતે ઉપજતા થકા, તે દ્રવ્યો પોતાના પરિણામ સાથે તદ્રુપ છે, પણ અન્ય સાથે તેને કારણકાર્યપણું નથી. માટે જીવ ર્ડા થઈને અજીવનું કાર્ય કરે એમ બનતું નથી, તેથી જીવ અર્કા છે. દરેક દ્રવ્ય પોતાની તે તે સમયની ક્રમબદ્ધપર્યાય સાથે અનન્ય છે; જો બીજો આવીને તેની પર્યાયમાં હાથ નાંખે તો તો તેને પરની સાથે અનન્યપણું થઈ જાય, એટલે ભેદજ્ઞાન ન રહેતાં બે દ્રવ્યની એક્તાબુદ્ધિ થઈ જાય. ભાઈ ! ક્રમબદ્ધપર્યાયપણે દ્રવ્ય પોતે ઉપજે છે, તો બીજો તેમાં શું કરશે ?–આવી સમજણ તે ભેદજ્ઞાનનું કારણ છે. વસ્તુસ્વભાવ જ આવો છે, તેમાં બીજું થાય તેમ નથી; બીજી રીતે માને તો મિથ્યાજ્ઞાન થાય છે. [૧૮૩] ભેદજ્ઞાન વગર નિમિત્ત-નૈમિત્તિકસંબંધનું જ્ઞાન થતું નથી. જુઓ, આ શરીરની આંગળી ઊંચી-નીચી થાય છે તે અજીવ-૫૨માણુઓની ક્રમબદ્ધપર્યાય છે, ને તે પર્યાયમાં તન્મયપણે અજીવ ઊપજયું છે, જીવ તે પર્યાયપણે ઊપજયો નથી એટલે આત્માએ આંગળીની પર્યાયમાં કાંઈ કર્યું-એ વાત હરામ છે. અને આ રીતે છએ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી જ પોતાની ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમે છે, આવી સ્વતંત્રતા જાણીને ભેદજ્ઞાન કરે તો જ, નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેવો હોય તેનું યથાર્થજ્ઞાન થાય છે. બીજી ચીજ આવે તો કાર્ય થાય ને ન આવે તો ન થાય-એમ માને તો ત્યાં નિમિત્ત-નૈમિત્તિકસંબંધ સિદ્ધ નથી થતો, પણ ર્ડાકર્મપણાની મિથ્યામાન્યતા થઈ જાય છે. બીજી ચીજ આવે તો કાર્ય થાય-એટલે કે નિમિત્તને લીધે કાર્ય થાય-એમ માનનારા, દ્રવ્યના ક્રમબદ્ધ સ્વતંત્ર પરિણમનને નહિ જાણનારા, જ્ઞાનસ્વભાવને નહિ માનનારા, ને પરમાં ર્તાપણું માનનારા મૂઢ છે. '' [૧૮૪ ] - ‘ પણ વ્યવહા૨થી તો ર્તા છે ને ,, ‘વ્યવહારથી તો નિમિત્ત ર્ડા છે ને?' એમ અજ્ઞાની કહે છે:-પણ ભાઈ ! ‘વ્યવહારથી ર્દાપણું છે' એમ જોર દઈને તારે સિદ્ધ શું કરવું છે. વ્યવહારના નામે તારે તારી એક્તાબુદ્ધિ જ દઢ કરવી છે. ‘પણ વ્યવહારે ક્ત' એટલે ખરેખર અર્કા –એમ તું સમજ. એક વસ્તુની ક્રમબદ્ધપર્યાય વખતે બીજી ચીજ પણ ક્રમબદ્ધપર્યાયથી ઊપજતી થકી નિમિત્તપણે ભલે હો; અહીં જે પર્યાય, અને તે વખતે સામે જે નિમિત્ત, તે બંને સુનિશ્ચિત જ છે. આવું વ્યવસ્થિતપણું જાણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८४ તેને “નિમિત્ત આવે તો થાય ને નિમિત્ત ન આવે તો ન થાય' એ પ્રશ્ન રહે જ નહિ. [૧૮૫ ] સમ્યગ્દર્શનની સૂક્ષ્મ વાત. બીજું–અહીં તો એથી પણ સૂક્ષ્મ વાત એ છે કે, જ્ઞાયક ઉપર દષ્ટિ કરતાં નિમિત્તનૈમિત્તકસંબંધની દષ્ટિ પણ છૂટી જાય છે. નિમિત્ત-નૈમિત્તિકસંબંધ ઉપર જ જેની દષ્ટિ છે તેની દષ્ટિ પર ઉપર છે, અને જ્યાં સુધી પર ઉપર દષ્ટિ છે ત્યાં સુધી નિર્વિકલ્પ પ્રતીતિરૂપ સમ્યકત્વ થતું નથી. એકલા જ્ઞાયકસ્વભાવને દૃષ્ટિમાં લઈને એકાગ્ર થાય ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે ને નિર્વિકલ્પ આનંદનું વેદના થાય છે. આવી દશા વગર ધર્મની શરૂઆત થતી નથી. [૧૮] ફરવું પડશે, જેને આત્મહિત કરવું હોય તેણે! અહો, આત્માના હિતની આવી સરસ વાત !! આવી વાતને એકાંતવાદ કહેવો કે ગૃહીત મિથ્યાદષ્ટિના નિયતવાદની સાથે આની સરખામણી કરવી તે તો જૈનશાસનનો જ વિરોધ કરવા જેવો મોટો ગજબ છે! “સ્યાદવાદ નથી, એકાંત છે, નિયત છે, રોગચાળો છે''-ઇત્યાદિ કહીને વિરોધ કરનારા બધાયને ફરવું પડશે, આ વાત ત્રણ-કાળમાં ફરે તેમ નથી. આનાથી વિરુદ્ધ કહેનારા ભલે ગમે તેવા મોટા ત્યાગી કે વિદ્વાન ગણાતા હોય તો પણ તે બધાયને ફરવું પડશે. -જો આત્માનું હિત સાધવું હોય તો. [૧૮૭] ગંભીર રહસ્યનું દોહન. આચાર્યભગવાને આ ચાર ગાથાઓમાં (૩૦૮ થી ૩૧૧ માં) પદાર્થસ્વભાવનો અલૌકિક નિયમ ગોઠવી દીધો છે, ને અમૃતચંદ્રાચાર્યદવે ટીકા પણ એવી જ અદ્ભૂત કરી છે. કુંદકુંદાચાર્યદવે ટૂંકામાં દ્રવ્યાનુયોગને ગંભીરપણે સમાડી દીધો છે, ને અમૃતચંદ્રાચાર્યદવે ટીકામાં તે સ્પષ્ટ કરીને ખૂલ્લું મૂકયું છે. જેમ ભેંસના પેટમાં દૂધ ભર્યું હોય તે જ દોવાઈને બહાર આવે છે, તેમ સૂત્રમાં ને ટીકામાં જે રહસ્ય ભર્યું છે તેનું જ આ દોહન થાય છે, મૂળમાં છે તેનો જ આ વિસ્તાર થાય છે. [૧૮૮] આખા દ્રવ્યને સાથે ને સાથે રાખીને અપૂર્વ વાત! જીવ પોતાના ક્રમબદ્ધપરિણામોથી ઊપજતો હોવા છતાં, અજીવની સાથે તેને કારણ-કાર્યપણું નથી. અહીં તો આચાર્યદવ કહે છે કે “રવિયં નં ૩UMફ'...એટલે કે સમયે સમયે પોતાના નવા નવા ક્રમબદ્ધપરિણામપણે દ્રવ્ય જ પોતે ઊપજે છે. પહેલા સમયે કારણ-કાર્યરૂપે જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છે તે ચારે બીજા સમયે ગુલાંટ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૫ મારીને બીજા સમયના કારણ-કાર્યરૂપે પરિણમી જાય છે; એકલા પરિણામ જ પલટે છે ને દ્રવ્ય નથી પલટતું-એમ નથી, કેમકે પરિણામપણે દ્રવ્ય પોતે ઊપજે છે. ઘંટીના બે પડની માફક દ્રવ્યને અને પર્યાયને જાદાપણું નથી, એટલે જેમ ઘંટીમાં ઉપલું પડ ફરે છે ને નીચલું તદ્દન સ્થિર રહે છે, તેમ અહીં પર્યાય જ પરિણમે છે ને દ્રવ્ય પરિણમતું જ નથી-એમ નથી. પર્યાયપણે કોણ પરિણમ્યું? કે વસ્તુ પોતે. આત્મા અને તેના અનંતા ગુણો, સમયે સમયે નવી નવી પર્યાયપણે ઊપજે છે, તે પર્યાયમાં તે તદ્રુપ છે. આથી પર્યાયઅપેક્ષાએ જોતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળને ભાવ ચારેય બીજા સમયે પલટી ગયા છે. દ્રવ્ય અને ગુણ અપેક્ષાએ સદશતા જ હોવા છતાં, પહેલા સમયના જે દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ છે તે પહેલા સમયની તે પર્યાયપણે ઊપજેલા (–પરિણમેલા) છે, અને બીજા સમયે તે દ્રવ્ય ક્ષેત્રભાવ ત્રણે પલટીને બીજા સમયની તે પર્યાયપણે ઊપજે છે. એ પ્રમાણે ક્રમબદ્ધપર્યાયપણે દ્રવ્ય પોતે પરિણમે છે. બીજા સમયે પર્યાય એવી ને એવીભલે થાય, પણ દ્રવ્યને પહેલા સમયે જે તદ્રુપપણું હતું તે પલટીને બીજા સમયે બીજી પર્યાય સાથે તદ્રુપપણું થયું છે. અહો, પર્યાય-પર્યાય આખા દ્રવ્યને સાથે ને સાથે લક્ષમાં રાખ્યું છે. દ્રવ્યનું આ સ્વરૂપ સમજે તો પર્યાય-પર્યાય દ્રવ્યનું અવલંબન વર્યા જ કરે એટલે દ્રવ્યની દૃષ્ટિમાં નિર્મળ-નિર્મળ પર્યાયોની ધારા ચાલે...એવી અપૂર્વ આ વાત છે. [૧૮૯]-છૂટવાનો માર્ગ. પર્યાયપણે ઊપસ્યું કોણ? કે દ્રવ્ય! એટલે પોતાને પોતાના જ્ઞાયકદ્રવ્ય સામે જ જોવાનું રહે છે; બીજો આવીને આનું કાંઈ કરી ધે, કે આ કોઈ બીજાનું કરવા જાય-એ વાત કયાં રહે છે? ભાઈ ! આ વાત સમજીને તું સ્વસમ્મુખ થા....તારા જ્ઞાયકસ્વભાવ સન્મુખ થા. આ સિવાય બીજો કોઈ હિતનો રસ્તો નથી. છૂટવાનો રસ્તો તારામાં જ પડ્યો છે, અંતરના જ્ઞાયકસ્વરૂપને પકડીને તેમાં એક્તા કર તો છૂટવાનો માર્ગ તારા હાથમાં જ છે આ સિવાય બહારના લાખ ઉપાય કર્યો પણ છૂટકારો (મુક્તિનો માર્ગ ) હાથ આવે તેમ નથી. [૧૯૦] “જ્ઞાયક જ શેયોનો જ્ઞાતા છે. પોતાના ક્રમબદ્ધપરિણામમાં તદ્રુપ વર્તતું દ્રવ્ય પ્રવાહ ક્રમમાં દોડ્યું જ જાય છે, આયત સામાન્ય એટલે કે દોડતો પ્રવાહું તેમાં તદ્રુપપણે દ્રવ્ય ઊપજે છે. દ્રવ્યના પ્રદેશો બધા એક સાથે (વિસ્તાર સામાન્ય સમુદાય રૂપે) રહેલા છે, ને પર્યાયો એક પછી એક ક્રમબદ્ધ પ્રવાહપણે વર્તે છે. દ્રવ્યના ક્રમબદ્ધ પરિણમનની ધારાને રોકવા, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ તોડવા કે ફેરવવા કોઈ સમર્થ નથી. હું જ્ઞાયક, જગતના દ્રવ્ય-ગુણ-પર્યાય જેમ સત્ છે તેમ તેનો જાણનાર છું–આમ પોતાના જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરવાની આ વાત છે. જ્ઞાયકનો નિર્ણય કરે તે જ જ્ઞયોને યથાર્થપણે જાણે છે. [૧૯૧] આ છે, જ્ઞાયક સ્વભાવનું અર્તાપણું. દ્રવ્ય-ક્ષેત્ર ને ભાવ, પહેલા સમયે તે પર્યાયમાં તદ્રુપ છે, તે પર્યાય પલટીને બીજી પર્યાય થઈ, ત્યારે બીજા સમયે તે પર્યાયમાં તદ્રુપ છે. એ રીતે વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ ચારેય સમયે સમયે પલટીને નવી નવી અવસ્થાપણે ઊપજે છે, તેથી તેની સાથે જ તેને કારણ-કાર્યપણું છે, પણ બીજાની સાથે કારણ-કાર્યપણું નથી. જુઓ, આ જ્ઞાયકસ્વભાવનું અર્તાપણું ! (૧) જ્ઞાયકસ્વભાવ પરથી તો ભિન્ન, (૨) રાગાદિના ભાવોથી પણ ભિન્ન, (૩) એક પર્યાય, આગળ-પાછળની બીજી અનંત પર્યાયોથી ભિન્ન, (૪) એક ગુણ બીજા અનંત ગુણોથી ભિન્ન, અને (૫) દ્રવ્ય-ગુણને પહેલા સમયે જે પર્યાય સાથે તદ્રુપપણું હતું તે તદ્રુપપણું બીજા સમયે નથી રહ્યું, પણ બીજા સમયે બીજી પર્યાય સાથે તદ્રુપપણું થયું છે. -જુઓ આ સત્યનું શ્રદ્ધાન થવાની રીત ! આ વાત લક્ષમાં લેતાં આખું જ્ઞાયકદ્રવ્ય નજર સામે આવી જાય છે. [૧૯૨] “જીવંત વસ્તુવ્યવસ્થા અને શાયકનું જીવન -તેને જે નથી જાણતો તે મૂઢ માને છે-“મરેલાને જીવતું, ને જીવતાને મરેલું!' જેમ કોઈ અજ્ઞાની પ્રાણી મડદાને જીવતું માનીને તેને જીવાડવા માંગે-ખવરાવવા, પીવરાવવા માંગે, તો કાંઈ મડદું જીવતું થાય નહિ ને આનું દુ:ખ મટે નહિ. (અહીં રામચંદ્રજીનો દાખલો નથી આપતા, કેમ કે રામચંદ્રજી તો જ્ઞાની સમકીતિ હતા.) પણ મડદાને મડદા તરીકે જાણે તો તેની ભમણાનું દુ:ખ ટળે. તેમ પર વસ્તુ સાથે ક્નકર્મપણાનો અત્યંત અભાવ જ છે (મડદાની માફક ) છતાં પરનું હું કરું એમ જે માને છે તે અભાવને અભાવ તરીકે ન માનતાં, પરનો પોતામાં સદ્ભાવ માને છે, તે ઊંધી માન્યતાથી તે દુઃખી જ છે. અથવા, જેમ કોઈ જીવતાને મરેલું માને તો તે મૂઢ છે, તેમ આત્મા જ્ઞાયક-સ્વભાવે જીવતો છે, જ્ઞાયકપણું જ તેનું જીવન છે, તેને બદલે તેને પરનો ર્તા માને છે તે જ્ઞાયકજીવને હણી નાંખે છે, એટલે તે મોટો હિંસક છે. વળી પરવસ્તુ પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૯૭ 66 કે જીવતી (–સ્વયં પરિણમતી) છે, તેને બદલે હું તેને પરિણમાવું એમ જેણે માન્યું તેણે ૫૨ વસ્તુને જીવતી ન માની પણ મરેલી એટલે કે પરિણમન વગરની માની. સ્વતંત્ર પરિણમતી વસ્તુને ૫૨ સાથે ર્ડાકર્મપણું જે માને છે તે જીવંત વસ્તુવ્યવસ્થાને જાણતો નથી. સમયસાર (પૃ. ૪૨૩)માં પણ કહ્યું છે જેનું જે હોય તે તે જ હોય, જેમ કે-આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, -આવો તાત્ત્વિક સંબંધ જીવંત છે.'' જુઓ, આ જીવંત સંબંધ !! આત્માને પોતાના જ્ઞાનાદિ સાથે એક્તાનો સંબંધ જીવંત છે, પણ પ૨ સાથે ર્ડાકર્મપણાનો સંબંધ જરા પણ જીવંત નથી. જો પરદ્રવ્ય આત્માનું કાર્ય હોય અર્થાત્ આત્મા ૫૨નું કાર્ય કરે, તો તે પદ્રવ્ય આત્મા જ થઈ જાય; કેમકે જે જેનું કાર્ય હોય તે તેનાથી જુદું ન હોય. પરંતુ જ્ઞાયકઆત્માને ૫૨ સાથે એવો તો કોઈ સંબંધ નથી. છતાં જે ૫૨ સાથે કિર્મનો સંબંધ માને છે તે જ્ઞાયકજીવનને હણી નાંખે છે ને મડદાંને જીવતું કરવા માંગે છે, તે મૂઢ-મિથ્યાદષ્ટિ છે. દરેક દ્રવ્ય સ્વયં પરિણમીને પોતપોતાની ક્રમસર પર્યાયમાં તદ્રુપપણે વર્તે છે, “આવી જીવંત વસ્તુવ્યવસ્થા છે, તેને બદલે બીજા વડે તેમાં કાંઈ ફેરફાર થવાનું માને, તો તેથી કાંઈ વસ્તુવ્યવસ્થા તો ફરશે નહિ પણ તેમ માનનારો મિથ્યાદષ્ટિ થશે. ચારે કોરથી એક જ ધારાની વાત છે, પણ પાત્ર થઈને સમજવા માંગે તેને જ સમજાય તેવું છે. દ્રવ્યના ક્રમબદ્ધ પ્રવાહને કોઈ બીજો વચ્ચે આવીને ફેરવી નાંખે એવું જીવંત વસ્તુમાં નથી, એટલે સ્વભાવસન્મુખ થઈને જ્ઞાયભાવપણે પરિણમ્યો, તેને જ્ઞાયકભાવની પરિણમન ધારામાં વચ્ચે રાગનું ર્દાપણું આવી જાય એવું જ્ઞાયકના જીવનમાં નથી, છતાં શાયકને રાગનો ક્ત માને તો તે જીવંત વસ્તુને જાણતો નથી, શાયકના જીવનને જાણતો નથી. જ્ઞાયકજીવને પોતાના નિર્મળજ્ઞાન પરિણામનું ર્તાપણું થાય-એવો સંબંધ જીવતો છે, પણ જ્ઞાયકજીવને અજીવનું ર્કાપણું થાય-એવો સંબંધ જીવતો નથી. જ્ઞાનીને જ્ઞાયકભાવ સાથે સંબંધ જીવતો છે ને મોહ સાથેનો સંબંધ મરી ગયો છે, –આવું છે જ્ઞાતાનું જીવન ! [૧૯૩ ] òકર્મપણું અન્યથી નિરપેક્ષ છે, માટે જીવ અર્તા છે, જ્ઞાયક છે. આચાર્યદેવ કહે છે કે જીવ ર્તા ને અજીવ તેનું કર્મ-એમ કોઈ રીતે સાબિત થતું નથી, કેમ કે ર્ડાકર્મની અન્યથી નિ૨૫ક્ષપણે સિધ્ધિ છે, એક વસ્તુના ર્ડાકર્મમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વચ્ચે બીજાની અપેક્ષા નથી. ક્રમબદ્ધઅવસ્થાપણે ઊપજતું દ્રવ્ય જ ક્ત થઈને પોતાના પર્યાયરૂપ કર્મને કરે છે, ત્યાં “આ હોય તો આ થાય' એવી અન્ય દ્રવ્યની અપેક્ષા નથી; પરની અપેક્ષા વગર એકલા સ્વદ્રવ્યમાં જ ક્નકર્મની સાબિતી થઈ જાય છે. આ નિશ્ચય છે, આવી નિશ્ચય વસ્તુસ્થિતિનું જ્ઞાન થયું ત્યારે બીજા નિમિત્તને જાણવું તે વ્યવહાર છે. ત્યાં પણ, આ વસ્તુનું કાર્ય તો તે નિમિત્તથી નિરપેક્ષ જ છે, -નિમિત્તને લીધે આ કાર્યમાં કાંઈ પણ થયું એમ-નથી. વ્યવહારથી નિમિત્તને ર્તા કહેવાય, પણ તેનો અર્થ એવો નથી કે તેણે કાર્યમાં કાંઈ પણ કરી દીધું! “વ્યવહાર ક્ત નો અર્થ જ “ખરેખર અર્જા. ક્નકર્મ અન્યથી નિરપેક્ષ છે એટલે નિમિત્તથી પણ નિરપેક્ષ છે, અન્ય કોઈની અપેક્ષા વગર જ પદાર્થને પોતાની પર્યાય સાથે ક્ન-કર્મપણું છે. એકેક દ્રવ્યના છએ કારકો ક્ન-કર્મ-કરણ વગેરે) અન્ય દ્રવ્યોથી નિરપેક્ષ છે, ને પોતાના સ્વદ્રવ્યમાં જ તેની સિદ્ધિ થાય છે: ક્નકર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન અને અધિકરણ એ છએ કારકો જીવના જીવમાં છે, ને અજીવના અજીવમાં છે, આમ હોવાથી જીવને અજીવનું ર્તાપણું કોઈ રીતે સિદ્ધ થતું નથી, પણ જીવ અર્જા જ છે-જ્ઞાયક જ છે-એમ બરાબર સિદ્ધ થાય છે. આ રીતે આચાર્યદવે જીવનું અર્તાપણું સિદ્ધ કર્યું. [૧૯૪] “આ દમબદ્ધપર્યાયના પારાયણનું સપ્તાહ” આજે પૂરું થાય છે...” [૧૯૫] આ સમજે તે શું કરે?-બધા ઉપદેશનો નીચોડ! પ્રશ્ન:-પણ આ વાત સમજ્યા પછી કરવું શું? ઉત્તર-અંદર જ્ઞાયકમાં ઠરવું, -એ સિવાય બીજું શું કરવું છે? શું તારે બહારમાં કૂદકા મારવા છે? કે પરનું કાંઈ કરી દેવું છે? આ જ્ઞાયક સ્વરૂપ સમજતાં પોતે જ્ઞાયકસન્મુખ થઈને જ્ઞાતાપણે જ રહ્યો, ને રાગના íપણે ન થયો; એ જ આ સમજણનું ફળ છે. “હું જ્ઞાયક છું” એમ સમજ્યો, -ત્યાં જ્ઞાયક શું કરે? જ્ઞાયક તો જ્ઞાતા-દષ્ટાપણાનું જ કાર્ય કરે, જ્ઞાયક પાસે પરનું કે રાગનું કામ કરવાનું જે માને છે તે જ્ઞાયકસ્વભાવને સમજ્યો જ નથી ને ક્રમબદ્ધપર્યાયને પણ સમજ્યો નથી. ભાઈ ! જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શનથી માંડીને કેવળ-જ્ઞાન સુધીની ક્રમબદ્ધપર્યાય ખીલતી જાય છે, -ને આ જ બધા ઉપદેશનો નીચોડ છે. સર્વવિશુદ્ધજ્ઞાન-અધિકારની આ ચાર ગાથાઓમાં આચાર્યદવે બધો નીચોડ કરી નાંખ્યો છે. “સર્વ વિશુદ્ધ જ્ઞાન” એટલે જ્ઞાયક માત્ર શુદ્ધ આત્મા! તેની પ્રતીત કર, ને ક્રમબદ્ધપર્યાય જેમ છે તેમ જાણ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૯ [૧૯૬] જ્ઞાયકભગવાન જાગ્યો. તે શું કરે છે? આ જ્ઞાયકની પ્રતીત કરી ત્યાં તે જ્ઞાયકભૂમિમાં જ પર્યાય કૂદે છે, -શાયકનો જ આશ્રય કરીને નિર્મળપણે ઊપજે છે, પણ રાગાદિનો આશ્રય કરીને ઊપજતી નથી. જ્ઞાયકસ્વભાવની સન્મુખતા થઈ ત્યાં પર્યાય કૂદે છે–એટલે કે નિર્મળ-નિર્મળપણે વધતી જ જાય છે. અથવા-દ્રવ્ય કૂદીને પોતાની નિર્મળ ક્રમબદ્ધપર્યાયમાં કૂદકા મારે છે, -તે પર્યાયપણે પોતે ઊપજે છે, પણ કયાંય બહારમાં કૂદકા મારે એમ નથી. પહેલાં જ્ઞાયકના ભાન વગર મિથ્યાત્વ દશામાં સૂતો હતો, તેને બદલે હવે સ્વભાવસમ્મુખ થઈને જ્ઞાયકભગવાન જાગ્યો ત્યાં તે પોતાની નિર્મળપર્યાયમાં કૂદવા લાગ્યો, હવે વધતી વધતી નિર્મળ પર્યાયમાં કૂદતો કૂદતો તે કેવળજ્ઞાન લેશે. [૧૯૭] ક્રમબદ્ધ 'ના જ્ઞાતાને મિથ્યાત્વનો ક્રમ ન હોય. પ્રશ્ન:-ક્રમબદ્ધપર્યાય તો અજ્ઞાનીને પણ છે ને? ઉત્તર:-ભાઈ, એ પ્રશ્નનો ઉત્તર એ છે કે જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ જે સમજે તેને પોતામાં અજ્ઞાન રહે જ નહિ. તે એમ જાણે છે કે જ્ઞાનીને, અજ્ઞાનીને કે જડને, બધાયને ક્રમબદ્ધપર્યાય છે; પણ તેમાં જ્ઞાનીને પોતાના જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિથી નિર્મળ-નિર્મળ ક્રમબદ્ધપર્યાય થાય છે, અજ્ઞાનીને ઊંધી દષ્ટિમાં મલિન ક્રમબદ્ધપર્યાય થાય છે, અને જડની ક્રમબદ્ધપર્યાય જડરૂપ થાય છે. -આવું જાણનાર જ્ઞાનીને પોતામાં તો મિથ્યાત્વાદિ મલિન પર્યાયનો ક્રમ રહે જ નહિ, કેમકે તેનો પુરુષાર્થ તો પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ વળી ગયો છે, તેથી તેને તો સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો ક્રમ શરૂ થઈ ગયો છે. જો આવી દશા ન થાય તો તે ખરેખર ક્રમબદ્ધપર્યાયનું રહસ્ય સમજ્યો નથી પણ માત્ર વાતો કરે છે. [ ૧૯૮] “ચૈતન્ય ચમત્કારી હીરો.” અહીં આચાર્ય ભગવાને જીવને તેનું જ્ઞાયકપણું સમજાવ્યું છે. ભાઈ ! તારો આત્મા જ્ઞાયક છે...“ચૈતન્ય ચમત્કારી હીરો” છે, તારો આત્મા સમયે સમયે જ્ઞાતા-દષ્ટાપણાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજીને જાણ એવો જ તારો સ્વભાવ છે. કોઈ પર પદાર્થોની અવસ્થાને ફેરવવાનો સ્વભાવ નથી; માટે પરની ક્નબુદ્ધિ છોડ ને તારા જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને જ્ઞાયકપણે જ રહે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO [૧૯૯] ચૈતન્ય રાજાને જ્ઞાયકભાવની રાજગાદીએ બેસાડીને સમ્યકત્વના તિલક થાય છે ત્યાં વિરોધ કરીને પરને ફેરવવા માંગે છે તેનો દી' ફર્યો છે! (-રા” નથી ફરતોરા નો દી' ફરે છે.') અહો, આવી પરમ સત્ય વાત સમજાવીને આચાર્યદવ આત્માને તેના જ્ઞાયકસ્વભાવની રાજગાદીએ બેસાડે છે. આત્મામાં સમ્યકત્વનું તિલક કરે છે...પરંતુ, ઊંધી દષ્ટિવાળા મૂઢ જીવો આવી સત્ય વાતનો પણ વિરોધ કરે છે, –એને જ્ઞાયકપણે નથી રહેવું પણ પરના ર્તાપણાનું અભિમાન કરીને હજી સંસારમાં રખડવું છે. રાજા રા'નવઘણને એકવાર કોઈ જુવાન ચારણબાઈ તિલક કરવા આવી; ત્યારે, તે બાઈનું રૂપ જોઈને રાજાની દષ્ટિ બગડી, તેથી જ્યાં તે બાઈ તિલક કરવા જાય છે ત્યાં પોતાનું મોટું બીજી દિશામાં ફેરવી લીધું. બાઈ બીજી દિશામાં તિલક કરવા ગઈ તો રા'એ ત્રીજી દિશામાં મોટું ફેરવ્યું. છેવટે બાઈએ પોતાની સાસુને કહ્યું કે : “રા” ફરે છે.'' તેની સાસુ રાજાનું હૃદય સમજી ગઈ તેથી તેણે જવાબ આપણાં કહ્યું: “બેટા રા' નથી ફરતો. રા' નો દી ફરે છે!'' તેમ અહીં શ્રીગુરુ જીવને તેના જ્ઞાયકસ્વભાવના સિંહાસને બેસાડીને, ત્રણ લોકના જ્ઞાનસામ્રાજ્યનું રાજતિલક કરે છે. “અરે જીવ! અંતરમાં જ્ઞાયકભગવાનની પ્રતીત કરીને રાજ-સ્થાનમાં બેસવાનો (-ઉત્કૃષ્ટ સ્વભાવમાં એકાગ્ર થવાનો) અવસર આવ્યો, સમ્યગ્દર્શનરૂપી રાજતિલક કરવાનું ટાણું આવ્યું...અરે! ચૈતન્યરાજા! બસ તારા જ્ઞાયકભાવની ગાદીએ, આ તને તિલક થાય છે.” ત્યાં, જેને વિકારની રુચિ છે એવા ઊંધી દષ્ટિવાળા મૂઢ જીવો (રા' નવઘણની જેમ મોઢું ફેરવીને) કહે છે કે “અરે! એમ નહિ..એમ નહિ..અમે તો પરનું ફેરવી દઈએ.' એટલે એને જ્ઞાયકપણે નથી રહેવું પણ વિકારી દષ્ટિ રાખીને પરને ફેરવવું છે. પણ અરે મૂઢ! તારાથી કોઈની પર્યાય નહિ ફરે, તું શાયકસન્મુખ નથી થતો ને પર તરફ મોઢું ફેરવે છે તો તારો દી' ફર્યો છે–તારી દષ્ટિ ઊંધી થઈ છે; જ્ઞાયક-સ્વભાવની રાજગાદીએ બેસીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના તિલક કરવાનો અવસર આવ્યો, ત્યારે જ્ઞાયકસ્વભાવની પ્રતીત કરીને સ્વસમ્મુખ થવાને બદલે અજ્ઞાની ઊધું માને છે ને “એકાંત છે, રે! એકાંત છે...' એમ કહીને વિરોધ કરે છે, અરે! એનો દી ફર્યો છે, જ્ઞાયકસન્મુખ થઈને નિર્મળ અકાળ થવો જોઈએ તેને બદલે તે મિથ્યાત્વને પોષે છે તેથી તેનો દી' ફર્યો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૦૧ [ ૨૦૦ ] ‘ કેવળીના નંદન ’ બતાવે છે-કેવળજ્ઞાનનો પંથ ! ભગવાન ! તારો આત્મા તો જ્ઞાયકસ્વરૂપ છે, તે જ્ઞાયક રાગાદિ ભાવોનો અર્તા છે. જ્ઞાયકસન્મુખ થતાં જે જ્ઞાનભાવ પ્રગટયો તથા અતીન્દ્રિય આનંદનું વેદન પ્રગટયું તેનો ભિોક્તા આત્મા છે, પણ રાગાદિનું કે કર્મનું ર્તા-ભોક્તાપણું તેમાં નથી. આવા ચૈતન્યમૂર્તિ જ્ઞાયકસ્વભાવને નક્કી કરીને જ્ઞાતાદષ્ટાપણે રહેવું ને તેમાં ઠરવું એજ કરવાનું છે. જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિથી જ્ઞાતા થઈને પોતામાં ઠર્યો ત્યાં જીવ રાગાદિનો અર્કા જ છે ને કર્મનો પણ અર્તા છે. તે કર્મબંધનનો નિમિત્તક્ત પણ નથી એટલે તેને બંધન થતું જ નથી;-હવે જ્ઞાયકસ્વભાવસન્મુખ રહીને જ્ઞાતાદષ્ટાપણાના નિર્મળ-નિર્મળ પરિણામે પરિણમતાં તેને રાગાદિ સર્વથા ટળી જશે ને કેવળજ્ઞાન થઈ જશે. આ જ કેવળજ્ઞાનનો પંથ અને રાહ છે. 5 ...ન ય હો.... જ્ઞાયકસ્વભાવની સન્મુખ લઈ જઈને ‘ સર્વજ્ઞશક્તિ ’ની..ને ‘ ક્રમબદ્ધપર્યાય ’ની પ્રતીત કરાવનાર કેવળીપ્રભુના લઘુનન્દન શ્રી કહાનગુરુદેવનો જય હો. જ્ઞાયકમૂર્તિનો જય હો..... 5 卐 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧ જ્ઞાન સ્વભાવ અને શેય સ્વભાવ (ભાગ બીજો) પ્રવચન ૧ થી ૫ સમયસાર ગાથા ૩O૮ થી ૩૧૧ તથા તેની ટીકા ઉપર પૂ. ગુરુદેવનાં ખાસ પ્રવચનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૩ આત્મા જ્ઞાયક છે.' ક્રમબદ્ધપર્યાયનું વિસ્તારથી સ્પષ્ટીકરણ અને અનેક પ્રકારની વિપરીત કલ્પનાઓનું નિરાકરણ આત્માના અતીન્દ્રિયસુખને સ્પર્શીને બહાર આવતી, ભેદજ્ઞાનનો ઝણઝણાટ કરતી, અને મુમુક્ષુઓનાં હૈયાંને ડોલાવી મૂક્તી, પૂ. ગુરુદેવની પાવનકારી વાણીમાં, “જ્ઞાયક સન્મુખ લઈ જનારા ક્રમબદ્ધપર્યાયના પ્રવચનો ” ની જે અદ્દભુત અમૃતધારા એક સપ્તાહ સુધી વરસી, તે ગયા અંકમાં આપી ગયા છીએ. ત્યાર પછી મુમુક્ષુઓના વિશેષ સભાગ્યે બીજીવાર આસો સુદ સાતમથી અગીયારસ સુધી એવી જ અમૃતધારા પાંચ દિવસ સુધી ફરીને વરસી.-નિત્ય નવીનતાને ધારણ કરતી એ અમૃતધારા અહીં આપવામાં આવી છે. F હું જ્ઞાતા છું-એમ જ્ઞાનસન્મુખ થઈને ન પરિણમતાં, રાગાદિનો ક્ત થઈને પરિણામે છે તે જીવ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા નથી. ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા તો જ્ઞાયકસન્મુખ રહીને રાગાદિને પણ જાણે જ છે, તેને સ્વભાવસન્મુખ પરિણમનમાં શુદ્ધપર્યાય જ થતી જાય છે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે તેને લક્ષમાં લઈને તે વિચાર કે આ તરફ હું જ્ઞાયક છું-મારો સર્વજ્ઞસ્વભાવ છે, –તો સામે યવસ્તુની પર્યાય ક્રમબદ્ધ જ હોય કે અક્રમબદ્ધ ? પોતાના જ્ઞાન સ્વભાવને સામે રાખીને વિચારે તો તો આ ક્રમબદ્ધપર્યાયની વાત સીધી સટ બેસી જાય તેવી છે; પણ જ્ઞાયકસ્વભાવને ભૂલીને વિચારે તો એક પણ વસ્તુનો નિર્ણય થાય તેમ નથી.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ [૧] પ્રવચન પહેલું [વીર સં. ૨૪૮૦ આસો સુદ સાતમ] [૧] અલૌકિક અધિકારનું ફરીને વાંચન. આ અલૌકિક અચિંત્ય અધિકાર છે, તેથી ફરીને વંચાય છે. મોક્ષ-અધિકારની આ ચૂલિકા છે. સમયસારમાં નવે તત્ત્વોનું વર્ણન કર્યા પછી આચાર્યદેવે આ “સર્વવિશુદ્ધજ્ઞાન’નું વર્ણન કર્યું છે. સર્વવિશુદ્ધજ્ઞાન” એટલે આત્માનો જ્ઞાયકસ્વભાવ, તે સ્વભાવમાં વળીને અભેદ થયેલું જ્ઞાન રાગાદિનું પણ અર્જા જ છે. અહીં સિદ્ધ કરવું છે જીવનું અર્તાપણું! પણ તેમાં ક્રમબદ્ધપર્યાયની વાત કરીને આચાર્યદવે અલૌકિક રીતે અર્તાપણું સિદ્ધ કર્યું છે. [૨] જ્ઞાયકસ્વભાવની દષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે.” એક સાથે જ્ઞાન, આનંદ, શ્રદ્ધા વગેરે અનંત ગુણોની ક્રમબદ્ધપર્યાયપણે જીવદ્રવ્ય ઊપજે છે. જીવ' કોને કહેવો તેનું વર્ણન પૂર્વે (ગાથા વગેરેમાં) કરતા આવ્યા છે, ત્યાં કહ્યું હતું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પોતાની નિર્મળ પર્યાયમાં સ્થિત થઈને જે ઊપજે છે તે જ ખરેખર જીવ છે, રાગાદિ ભાવોમાં જે સ્થિત છે તે ખરેખર જીવ નથી. જીવ જ્ઞાયકસ્વભાવ છે, તે જ્ઞાયક સ્વભાવ ખરેખર રાગપણે ઊપજતો નથી, -એટલે જ્ઞાયક સન્મુખ થયેલો જીવ રાગનો ક્ત થતો નથી, જ્ઞાયકની દષ્ટિમાં તેને રાગની અધિક્તા થતી નથી. માટે તે રાગાદિનો અર્જા જ છે. આવું જ્ઞાયક-સ્વભાવનું અપણું ઓળખાવીને, અહીં તે જ્ઞાયકસ્વભાવની દષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. [૩] જ્ઞાયકસ્વભાવી જીવ રાગનો પણ અર્જા છે. આત્મા જ્ઞાયક છે; અનાદિથી તેના જ્ઞાયકભાવનો સ્વપરપ્રકાશક પ્રવાહ છે, –જ્ઞાન તો સ્વ-પરને જાણવાનું જ કામ કરે છે; પણ આવા જ્ઞાયકભાવની પ્રતીત ન કરતાં અજ્ઞાની જીવ રાગના íપણે પરિણમે છે એટલે કે મિથ્યાત્વપણે ઊપજે છે. અહીં આચાર્યદેવ તે અજ્ઞાનીને તેનો જ્ઞાયક સ્વભાવ સમજાવે છે. આત્મા તો સ્વ-પરપ્રકાશક જ્ઞાયકસ્વભાવી છે, તેનો જ્ઞાયકભાવ ઊપજીને રાગને ઉત્પન્ન કરે. કે મિથ્યાત્વાદિ કર્મોને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦પ બંધાવામાં નિમિત્ત થાય, –એમ નથી; તેમજ તે કર્મોને નિમિત્ત બનાવીને તેના આશ્રયે પોતે વિકારપણે ઊપજે એવો પણ તેનો સ્વભાવ નથી; પણ જ્ઞાયકનાં અવલંબને કમબદ્ધ જ્ઞાયકભાવપણે જ ઊપજે એવો આત્માનો સ્વભાવ છે. પોતે નિમિત્તપણે થઈને બીજાને નહિ ઉપજાવતો, તેમજ બીજાના નિમિત્તે પોતે નહિ ઊપજતો એવો જ્ઞાયકસ્વભાવ તે જીવ છે. સ્વસમ્મુખ રહીને પોતે સ્વ-પરપ્રકાશક જ્ઞાનપણે ક્રમબદ્ધ ઊપજતો થકો રાગને પણ શેય બનાવે છે. અજ્ઞાની રાગને શેય ન બનાવતાં, તે રાગની સાથે જ જ્ઞાનની એક્તા માનીને મિથ્યાષ્ટિ થાય છે, ને જ્ઞાની તો જ્ઞાનસ્વભાવમાં જ જ્ઞાનની એક્તા રાખીને, રાગને પૃથકપણે જ્ઞય બનાવે છે, એટલે જ્ઞાની તો જ્ઞાયક જ છે, રાગનો પણ તે í નથી. [૪] જ્ઞાનીની વાત, અજ્ઞાનીને સમજાવે છે. -આ વાત કોને સમજાવે છે? આ વાત છે જ્ઞાનીની, પણ સમજાવે છે અજ્ઞાનીને. અંતરમાં જેને જ્ઞાનસ્વભાવ અને રાગની ભિન્નતાનું ભાન નથી એવા અજ્ઞાનીને સમજાવે છે કે તું જ્ઞાયક છો જ્ઞાયકભાવ સ્વપરનો પ્રકાશક છે પણ રાગાદિનો ઉત્પાદક નથી; ભાઈ ! જ્ઞાયકભાવ ર્તા થઈને જ્ઞાનને ઉપજાવે કે રાગને ઉપજાવે? જ્ઞાયકભાવ તો જ્ઞાનને જ ઉપજાવે. માટે, જ્ઞાયકભાવ રાગનો ર્તા નથી-એમ તું સમજ, અને જ્ઞાયક સન્મુખ થા. [૫] કઈ દષ્ટિથી દમબદ્ધપર્યાયનો નિર્ણય થાય? અહીં ક્રમબદ્ધપર્યાય બતાવીને જ્ઞાયક સ્વભાવ ઉપર જોર દેવું છે, ક્રમબદ્ધના વર્ણનમાં જ્ઞાયકની જ મુખ્યતા છે, રાગાદિની મુખ્યતા નથી. જીવ પોતાની કમબદ્ધપર્યાયપણે ઊપજે છે, તેમાં જ્ઞાન, શ્રદ્ધા વગેરે બધા ગુણોનું પરિણમન ભેગું જ છે. તે પરિણામપણે કોણ ઊપજે છે?-કે જીવ ઊપજે છે?—તે જીવ કેવો ?-કે જ્ઞાયકસ્વભાવી, આવો નિર્ણય કરનાર પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબને જ્ઞાનભાવે જ (એટલે કે શ્રદ્ધા, જ્ઞાન, આનંદ વગેરે ગુણોના નિર્મળ અંશપણે જ) ઊપજે છે, પણ રાગપણે ઊપજતો નથી. શ્રદ્ધા, જ્ઞાન, આનંદ વગેરેની કમબદ્ધપર્યાયપણે “રાગ” નથી ઊપજતો પણ જ્ઞાયકસ્વભાવી “જીવ” ઊપજે છે. માટે જ્ઞાયકસ્વભાવ ઉપર જેની દષ્ટિ છે તેને જ કમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય છે, ને તેની ક્રમબદ્ધપર્યાયો નિર્મળ થતી જાય છે. [૬] “સ્વસમય ” એટલે રાગાદિનો અર્તા સમયસારની પહેલી ગાથા “વંલિતુ સવ્ય સિદ્ધ..”માં સર્વે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને, બીજી ગાથામાં જીવનું સ્વરૂપ વર્ણવતાં આચાર્યદેવે કહ્યું કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ 'श्रीवो चरित्तदंसणणाणट्ठिउ तं हि ससमयं जाण। पुग्गलकम्मपदेसट्ठियं च तं जाण परसमयं ।। –એટલે કે સ્વસમ્મુખ થઈને પોતાના સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પર્યાયમાં જે આત્મા સ્થિત છે તેને સ્વસમય જાણ. તે તો જીવનું સ્વરૂપ છે; પણ નિમિત્તમાં ને રાગમાં એક્તાબુદ્ધિ કરીને તેમાં જ જે સ્થિત છે તે પરસમય છે; તે ખરેખર જીવનું સ્વરૂપ નથી. ત્યાં જેને “સ્વસમય' કહ્યો તેને જ અહીં “અર્જા” કહીને વર્ણવ્યો છે. જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને પોતાના સમ્યક શ્રદ્ધા જ્ઞાન ને વીતરાગ-ભાવની પર્યાયપણે જે ઊપજ્યો તે “સમય” છે, ને તે રાગાદિનો “અર્ધા છે. [૭]“નિમિત્તનો પ્રભાવ ” માનનાર બાહ્યદૃષ્ટિમાં અટકયા છે. અત્યારે તો, આ મૂળભુત અંતરની વાતને ભૂલીને ઘણા લોકો નિમિત્તના ને વ્યવહારના ઝઘડામાં અટકયા છે. નિમિત્તોનો આત્મા ઉપર પ્રભાવ પડે-એમ માનીને જેઓ નિમિત્તાધીનદષ્ટિમાં જ અટકી ગયા છે તેમને તો જ્ઞાયકસ્વભાવ તરફ વળવાનો અવકાશ નથી. નિમિત્તનો પ્રભાવ પડે એટલે કુંભારનો ઘડા ઉપર પ્રભાવ પડે, કર્મનો આત્મા ઉપર પ્રભાવ પડે, એમ જે માને છે તેને તો હજી મિથ્યાત્વરૂપી દારૂનો પ્રભાવ લઈને મિથ્યાષ્ટિ જ રહેવું છે. જ્ઞાયકસ્વભાવ તરફ વળતાં મારી પર્યાયમાં જ્ઞાયકભાવનો પ્રભાવ પડે-એમ ન માનતાં, નિમિત્તનો પ્રભાવ પડે એમ માને છે તો, હે ભાઈ! નિમિત્ત તરફનું વલણ છોડીને તું સ્વભાવ તરફ કયારે વળીશ? નિમિત્ત તરફ જ ન જોતાં જ્ઞાયકસ્વભાવ તરફ વળે તો કર્મનું નિમિત્તપણું રહેતું નથી. અજ્ઞાનીને તેના ગુણની ઊંધાઈમાં કર્મનું નિમિત્ત ભલે હો, પણ તે તો પરયમાં જાય છે, અહીં તો જ્ઞાનીની વાત છે કે, જ્ઞાની પોતે જ્ઞાયક તરફ વળ્યો છે એટલે તે જ્ઞાતાપણે જ ઊપજ્યો છે, રાગપણે આસ્રવ કે બંધપણે તે ઊપજતો નથી, તેથી તેને કર્મનું નિમિત્તપણું પણ નથી. આ રીતે, ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરીને જ્ઞાયક ઝૂકેલો જીવ, ક્રમબદ્ધપર્યાયમાં રાગપણે નથી ઊપજતો પણ જ્ઞાનપણે જ ઊપજે છે, અને એ જ ક્રમબદ્ધની યથાર્થ પ્રતીતનું ફળ છે. [૮] જ્ઞાતાના ક્રમમાં જ્ઞાનની વૃદ્ધિ ને રાગની હાનિ. પ્રશ્ન:-જો પર્યાય ક્રમબદ્ધ છે, હીન-અધિક થતી નથી. તો ઓછા જ્ઞાનને વધારી તો ન શકાય ? ને રાગને ઘટાડી તો ન શકાય? ઉતર-અરે ભાઈ ! હજી તું આ વાત નથી સમજ્યો, તારું વલણ જ્ઞાયક તરફ નથી ગયું. ભાઈ, જ્ઞાનને વધારવાનો ને રાગને ઘટાડવાનો ઉપાય તો ક્યાંય બહારમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૦૭ છે?-કે અંતરના જ્ઞાયકસ્વભાવના અવલંબનમાં છે? ‘હું જ્ઞાયક છું ને મારા જ્ઞાયકની પર્યાય તો ક્રમબદ્ધ સ્વપર પ્રકાશક જ થાય છે' એવો નિર્ણય કરીને શાયકનું અવલંબન લીધું છે, ત્યાં પર્યાયે પર્યાય જ્ઞાનની વિશુદ્ધતા વધતી જ જાય છે ને રાગ ઘટતો જ જાય છે; હું જ્ઞાન વધારૂં ને રાગ ઘટાડું-એમ પર્યાય સામે જ લક્ષ રાખે, પણ અંતરમાં જ્ઞાયકસ્વભાવનું અવલંબન ન લ્યે તો તેને જ્ઞાન વધારવાના ને રાગ ઘટાડવાના સાચા ઉપાયની ખબર નથી. સાધકને જે રાગ થાય છે તે તો સ્વ-૫૨-પ્રકાશકજ્ઞાનના શેયપણે છે, પણ જ્ઞાનના કાર્યપણે નથી એટલે જ્ઞાની તેનો જ્ઞાતા જ છે, પણ તે રાગનો ર્ડા કે ફેરવનાર નથી. રાગના સમયે પણ જ્ઞાની તો તે રાગના જ્ઞાનપણે જ ઊપજયો છે. જો રાગને આઘોપાછો ફેરવવાની બુદ્ધિ કરે તો રાગનું ર્કાપણું થઈ જાય છે એટલે જ્ઞાતાપણાનો ક્રમ ન રહેતાં મિથ્યાત્વ થઈ જાય છે. સામે જે વખતે રાગનો કાળ છે તે જ વખતે જ્ઞાનીને પોતામાં તો જ્ઞાતાપણાનો જ કાળ છે, જ્ઞાયક તરફ વળીને તે તો જ્ઞાનપણે જ ઊપજે છે, રાગપણે ઊપજતો નથી. [૯] અંતર્મુખ શાનની સાથે જ આનંદ-શ્રધ્ધા વગેરેનું પરિણમન; અને તે જ ધર્મ. જીવને આવું સ્વ-૫૨પ્રકાશકજ્ઞાન ખીલ્યું ત્યાં તે પોતાના આનંદ વગેરે ગુણોની નિર્મળતાને પણ જાણે છે. જ્ઞાન સાથે આનંદ, શ્રદ્ધા વગેરે બીજા અનંતગુણો પણ તે જ સમયે પોતપોતાની ક્રમબદ્ધ નિર્મળ પર્યાયપણે ઊપજે છે ને જ્ઞાન તેને જાણે છે. જ્ઞાનમાં એવી જ સ્વ-૫૨પ્રકાશકપણાની તાકાત ખીલી છે, ને તે વખતે બીજા ગુણોમાં પણ એવું જ નિર્મળ પરિણમન હોય છે, તે જ્ઞાનના કારણે નહિ પણ તે ગુણોમાં જ એવો ક્રમ છે. અહીં જ્ઞાનમાં સ્વ-સન્મુખ થતાં નિર્મળ સ્વપ૨પ્રકાશક શક્તિ ઊઘડી ને તે વખતે શ્રદ્ધા-આનંદ વગેરે બીજા ગુણોમાં નિર્મળ પરિણમન ન થાય-એમ કદી બનતું નથી. શુધ્ધ દ્રવ્યની દષ્ટિમાં દ્રવ્યના જ્ઞાન-આનંદ વગેરે ગુણોમાં એક સાથે નિર્મળ પરિણમનનો પ્રવાહ શરૂ થઈ જાય છે. સમ્યક્ શ્રદ્ધાની સાથે સમ્યક્ ચારિત્ર, આનંદ વગેરેનો અંશ પણ ભેગો જ છે. જુઓ, આનું નામ ધર્મ છે. અંતરમાં આવું પરિણમન થાય તે ધર્મ છે, આ સિવાય બહારના કોઈ સ્થાનમાં કે શરીરાદિ ક્રિયામાં ધર્મ નથી, પાપના કે પુણ્યના ભાવમાં પણ ધર્મ નથી, એકલા શાસ્ત્રોના શબ્દોના જાણપણામાં પણ ધર્મ નથી. અંતર્મુખ થઈને જ્ઞાયકસ્વભાવનું અવલંબન લેતાં, શ્રદ્ધા-જ્ઞાન વગેરે ગુણોનું નિર્મળ પરિણમન શરૂ થઈ જાય તેનું નામ ધર્મ છે. આ રીતે જ્ઞાયકમૂર્તિ આત્માના અવલંબનમાં ધર્મ છે. જ્ઞાયકનું અવલંબન લઈને જ્ઞાનભાવે ઊપજયો તે જ જ્ઞાનીનો ધર્મ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ [૧૦] જેવું વસ્તુસ્વરૂપ, તેવું જ અજ્ઞાન, તેવી જ વાણીને. जीवस्साजीवस्स दु जे परिणामा दु देसियासुत्ते। तं जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि।।३०९।। એટલે કે, સૂત્રમાં જીવના કે અજીવના જે પરિણામ દર્શાવ્યા છે તેની સાથે તે જીવ કે અજીવને અનન્ય -એકમેક જાણ. દરેક દ્રવ્યને પોતાના પરિણામ સાથે અભેદપણું છે, પણ પરથી ભિન્નપણું છે... -આમ સર્વજ્ઞદવે અને સંતોએ જાણ્યું છે, -સર્વજ્ઞના આગમમાં-સૂત્રમાં પણ એમ કહ્યું છે, -અને વસ્તુરૂપ પણ એવું જ છે; એ રીતે જ્ઞાન, શબ્દ અને અર્થ એ ત્રણેની સંધિ છે. દરેક સમયે ક્રમબદ્ધ ઊપજતા પોતાના પરિણામો સાથે દ્રવ્ય તન્મય છે-એવું વસ્તુનું સ્વરૂપ છે, એવું જ સર્વજ્ઞ અને સંતોનું જ્ઞાન જાણે છે, ને એવું જ સૂત્ર બતાવે છે. આથી વિપરીત બતાવે એટલે કે એક દ્રવ્યના પરિણામનું í બીજું દ્રવ્ય છે-એમ બતાવે, તો તે દેવ-ગુરુ કે શાસ્ત્ર સાચાં નથી ને વસ્તુનું સ્વરૂપ પણ એવું નથી. [૧૧] જ્ઞાયકસ્વભાવની દષ્ટિ-એજ મૂળતાત્પર્ય. અહીં ક્રમબદ્ધપર્યાયમાં દ્રવ્યનું અનન્યપણું બતાવીને દ્રવ્યદષ્ટિ જ કરાવવાનું તાત્પર્ય (૧) “વિ દોઢિ અપ્પમત્તો પત્તો નાનો ટુનો માવો एवं भणंति सुद्धं णाओ जो सो उ सो चेव।।' -એમ કહીને ત્યાં છકી ગાથામાં પર્યાયના ભેદોનું અવલંબન છોડાવીને એકરૂપ જ્ઞાયકભાવની દષ્ટિ કરાવી છે. (૨) ત્યાર પછી વવેદારોડમૂલ્યો ફેસિવો ટુ સુદ્ધનો भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो।।' –ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે, એમ કહીને ત્યાં અગીયારમી ગાથામાં પણ એકરૂપ જ્ઞાયકસ્વભાવનો જ અનુભવ કરાવ્યો છે. (૩) વળી, સંવર-અધિકારમાં “સેવકોને ૩૦મો –ઉપયોગમાં ઉપયોગ છે” -એમ કહીને, સંવરની જે નિર્મળ દશા પ્રગટી તેની સાથે આત્માનું અભેદપણું બતાવ્યું, એટલે કે જ્ઞાયકસ્વરૂપમાં અભેદતાથી જ સંવરદશા પ્રગટે છે-એમ બતાવ્યું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૯ આ રીતે આચાર્ય ભગવાન પહેલેથી જ જ્ઞાયકસ્વભાવના અવલંબનની વાત કહેતા આવ્યા છે; અહીં પણ ક્રમબદ્ધપર્યાયમાં દ્રવ્યનું અનન્યપણું બતાવીને, બીજી ઢબથી જ્ઞાયકસ્વભાવની દષ્ટિ કરાવી છે. “વિયં નં ૩UM Tiહિં તે તેહિં બાળસુ |- આમ કહીને, પર્યાયે પર્યાયે અભેદપણે તારો જ્ઞાયકભાવ જ પરિણમી રહ્યો છે-એમ બતાવ્યું છે. (આ સંબંધી વિસ્તાર માટે જુઓ અંક ૧૩૩, પ્રવચન આઠમું, નંબર ૧૮૮) [૧૨] વારંવાર ઘૂંટીને અંતરમાં પરિણમાવવા જેવી મુખ્ય વાત. જુઓ, આવો “જ્ઞાયકભા...વ' તે જીવનું માથું છે, –ને મુખ્ય છે તેથી તેને માથું કહ્યું. આ વાત મુખ્ય પ્રયોજનભૂત હોવાથી વારંવાર ઘૂંટવા જેવી છે, અંતરમાં નિર્ણય કરીને પરિણમાવવા જેવી છે. [૧૩] જીવતત્ત્વ. સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વ કેવું છે તેની આ વાત છે. જીવતત્ત્વનો જ્ઞાયક-સ્વભાવ છે; તેની સન્મુખ થઈને જ્ઞાયકભાવે ઊપજ્યો ને તે પરિણામમાં અભેદ થયો તે જ ખરેખર જીવ છે; રાગમાં અભેદ થઈને ઊપજ્યો તે ખરેખર જીવતત્ત્વ નથી, તે તો આસ્રવતત્ત્વ છે. જ્ઞાનીના પરિણમનમાં રાગની મુખ્યતા નથી, તેને તો જ્ઞાયકની એકની જ મુખ્યતા છે, રાગના તે જ્ઞાતા છે, જ્ઞાયક તરફ વળીને તેને “નિશ્ચયશેય’ બનાવ્યું ત્યાં અસ્થિરતાનો અલ્પરાગ “વ્યવહારજ્ઞય થઈ જાય છે. [૧૪] જીવનનું ખરું ર્તવ્ય. જીવનમાં આ મુખ્ય કરવા જેવું છે, આ સમજણથી જ જીવનની સફળતા છે...અરે ! જીવનમાં આવી અપૂર્વ સમજણ કરવી રહી જાય છે–એમ જેને ચિંતા પણ ન થાયસમજવાની દરકાર પણ ન જાગે, તે જીવ સમજણનો પ્રયત્ન કયાંથી કરે ? સાચી સમજણની કિંમત ભાસવી જોઈએ કે જીવનમાં સત્સમાગમ સાચી સમજણ કરવી એ જ એક કરવા જેવું ખરું કામ છે. આ સમજણ વગર “જગતમાં બહારનાં કામો મેં કર્યા” એમ માનીને મફતનો પરનાં અભિમાન કરે છે, તે તો સાંઢની જેમ ઉકરડા ઉથાપે છે, -તેમાં આત્માનું જરાય હિત નથી. [૧૫] પ્રભુ! તારા જ્ઞાયકભાવને લક્ષમાં લે. ભગવાન! તારો આત્મા અનાદિઅનંત ચૈતન્યઢીમ પડયો છે, એકવાર તેને લક્ષમાં તો લે! અનાદિથી બહાર જોયું છે, પણ અંદરમાં હું કોણ છું-એ કદી જોયું નથી.... Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧) સિદ્ધપરમાત્મા જેવો પોતાનો આત્મા છે તેને કદી લક્ષમાં લીધો નથી. તારો આત્મા જ્ઞાયક છે, પ્રભુ ! જ્ઞાયક ઊપજીને તો જ્ઞાયકભાવને રચે કે રાગને રચે? સોનું ઊપજીને સોનાની અવસ્થાને જ રચે. પણ સોનું કાંઈ લોઢાની અવસ્થાને ન રચે. તેમ આત્માનો જ્ઞાયકસ્વભાવ છે. તે તો જ્ઞાયકભાવનો જ રચનાર છે-જ્ઞાયકના અવલંબને જ્ઞાયકભાવની જ રચના (-ઉત્પત્તિ) થાય છે, પણ અજ્ઞાની પોતાના જ્ઞાયક સ્વભાવને ભૂલીને રાગને રચે છે-રાગાદિનો ર્જા થાય છે. અહીં જ્ઞાયકસ્વભાવ બતાવીને આચાર્યદવ તે રાગનું ર્તાપણું છોડાવે છે. [૧૬] નિર્મળ પર્યાયને જ્ઞાયક સ્વભાવનું જ અવલંબન. જ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવમાં એકાગ્રતાથી જ્ઞાયકભાવપણે જ ક્રમબદ્ધ ઊપજે છે; પોતાના જ્ઞાયકપરિણામ સાથે અભેદ થઈને ઊપજતો થકો તે જીવ જ છે, અજીવ નથી. તે કોઈ બીજાના અવલંબન વડે નથી ઊપજતો, નિમિત્તના કારણે, રાગના કારણે કે પૂર્વ પર્યાયના કારણે નથી ઊપજતો, તેમજ ભવિષ્યની પર્યાયમાં કેવળજ્ઞાન થવાનું છે તેને કારણે અત્યારે સમ્યગ્દર્શનાદિ પર્યાય થાય છે-એમ પણ નથી; વર્તમાનમાં જીવ પોતે જ્ઞાયકસ્વભાવ તરફ વળીને જ્ઞાયકભાવપણે (સમ્યગ્દર્શનાદિ પણે) ઊપજ્યો છે, સ્વ તરફ વળેલી વર્તમાન પર્યાયનો ક્રમ જ એવો નિર્મળ છે. આમ અંતરમાં વળીને જ્ઞાયકસ્વભાવને પકડયો ત્યાં નિર્મળ પર્યાય ઊપજી; વર્તમાન સ્વભાવનું અવલંબન તે જ તેનું કારણ છે, એ સિવાય પૂર્વ-પછીનું કોઈ કારણ નથી તેમજ નિમિત્ત કે વ્યવહારનું અવલંબન નથી. [૧૭] “પુરુષ પ્રમાણે વચન પ્રમાણ એ કયારે લાગુ પડે? પ્રશ્ન-આવું ઝીણું સમજવામાં બહુ મહેનત પડે, તેના કરતાં “પુરુષ પ્રમાણે વચન પ્રમાણ” એમ ધારીને આ વાત માની લઈએ તો ? ઉત્તર:-ભાઈ, એ તો એકલું પરપ્રકાશક થયું; સ્વ પ્રકાશક વગર પરપ્રકાશકપણું સાચું કયાંથી થશે? પુરુષ, પ્રમાણ છે કે નહિ તેનો નિર્ણય પણ જ્ઞાન વગર કોણ કરશે? જ્ઞાનનો નિર્ણય કરીને સમ્યજ્ઞાન થયા વગર પુરુષની પ્રમાણતાની પરીક્ષા કોણ કરશે? આત્મમીમાંસા (-દેવાગમસ્તોત્ર) માં સ્વામી સમન્તભદ્રઆચાર્ય કહે છે કે હે નાથ ! અમે તો પરીક્ષા વડે આપની સર્વજ્ઞતાનો નિર્ણય કરીને આપને માનીએ છીએ. પ્રયોજનરૂપ મૂળભૂત તત્ત્વોનો તો પરીક્ષા કરીને પોતાના જ્ઞાનમાં નિર્ણય કરે, અને પછી બીજા અપ્રયોજનરૂપ તત્ત્વોમાં ન પહોંચી શકે તો તેને “પુરુષ પ્રમાણે વચન પ્રમાણ” કરીને માની લ્ય, તે બરાબર છે. પણ એકાંત “પુરુષ પ્રમાણે વચન પ્રમાણ” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૧ કહીને રોકાઈ જાય ને પોતાના જ્ઞાનમાં મૂળભૂત તત્ત્વોના નિર્ણયનો પણ ઉધમ ન કરે તો તેને સમ્યજ્ઞાન થતું નથી. પુરુષની પ્રમાણતાનો (એટલે કે સર્વજ્ઞનો) નિર્ણય કરવા જાય તો તેમાં પણ જ્ઞાનસ્વભાવનો જ નિર્ણય કરવાનું આવે છે. પુરુષની પ્રમાણતા તો તેનામાં રહી, પણ તે પ્રમાણતા કઈ રીતે છે તે તારા જ્ઞાનમાં તો ભાસ્યું નથી, પુરુષની પ્રમાણતાનો નિર્ણય તારા જ્ઞાનમાં તો આવ્યો નથી, તેથી “પુરૂષ પ્રમાણે વચન પ્રમાણ ” એ વાત તને લાગુ પડતી નથી. [૧૮] ક્રમબદ્ધની કે કેવળીની વાત કોણ કહી શકે? એ જ પ્રમાણે, એકલા પરની કે રાગની ઓથ લઈને કોઈ અજ્ઞાની એમ કહે કે ‘વિકાર ક્રમબદ્ધપર્યાયમાં થવાનો હતો તેથી થયો, અથવા કેવળીભગવાને તેમ જોયું હતું માટે થયો'–તો તે સ્વછંદી છે, ભાઈ રે! તારા જ્ઞાનસ્વભાવની પ્રતીત વગર તું ક્રમબદ્ધપર્યાયની વાત કયાંથી લાવ્યો ? તું એકલા રાગની ઓથ લઈને વાત કરે છે પણ જ્ઞાનસ્વભાવની પ્રતીત કરતો નથી, તો તે ખરેખર કેવળીભગવાનને કે ક્રમબદ્ધપર્યાયને માન્યા જ નથી. કેવળીભગવાનને કે ક્રમબદ્ધપર્યાયને ખરેખર ઓળખનાર જીવની દષ્ટિ તો અંતરમાં પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ વળી ગઈ હોય છે; એને તો જ્ઞાનની જ અધિક્તા હોય છે, રાગની અધિક્તા તેને હોતી જ નથી. જ્ઞાનસ્વભાવ તરફ વળ્યા વગર ધર્મમાં એક પગલું પણ ચાલે તેમ નથી. [ ૧૮ ] જ્ઞાનના નિર્ણય વિના બધુંય ખોટું. જ્ઞાયકભાવરૂપી તલવારથી સમકીતિએ સંસારને છેદી નાંખ્યો છે. પ્રશ્ન:-તો શું અત્યાર સુધીનું અમારું બધું ખોટું? ઉત્તર:-હા, ભાઈ ! બધું ય ખોટું. અંતરમાં “હું જ્ઞાન છું' એવું લક્ષ અને પ્રતીત ના કરે ત્યાં સુધી શાસ્ત્રના ભણતર કે ત્યાગ વગેરે કાંઈ પણ સાચું નથી, તેનાથી સંસારનો છેદ થતો નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ, સર્વજ્ઞતા, અને પદાર્થોની ક્રમબદ્ધપર્યાય એ બધાનો નિર્ણય કરીને જ્યાં જ્ઞાયક તરફ વળ્યો, ત્યાં જ્ઞાયકભાવ-રૂપી એવી તલવાર હાથમાં લીધી કે એક ક્ષણમાં સંસારને મૂળમાંથી છેદી નાખે ! [૨૦] સમ્યગ્દષ્ટિ મુક્ત; મિથ્યાદષ્ટિને જ સંસાર. હવેની ગાથાઓમાં કહેશે કે, જ્ઞાયકસ્વભાવની દષ્ટિમાં સમકાતિને સંસાર જ નથી, જેની દૃષ્ટિ કર્મ ઉપર છે એવા મિથ્યાષ્ટિને જ સંસાર છે. સમકાતિ તો જ્ઞાનાનંદ સ્વભાવની દષ્ટિથી પોતાના શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ હોવાથી ખરેખર મુક્ત જ છે, - શુદ્ધસ્વમાનિયત: ર દિ મુp gવ.” (જુઓ કળશ ૧૯૮) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૧૨ જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિવાળા જ્ઞાનીનું અર્દાપણું સિદ્ધ કરીને, હવેની બે ગાથા ( ૩૧૨-૩૧૩)માં આચાર્યદેવ કહેશે કે જેને જ્ઞાયકસ્વભાવની દષ્ટિ નથી એવા મિથ્યા-દષ્ટિને જ નિમિત્ત-નૈમિત્તિકભાવથી સંસાર છે. કર્મના નિમિત્તનો જીવ ઉપર પ્રભાવ પડે, અથવા નિમિત્ત આવે તેવું કાર્ય થાય, કર્મના ઉદય પ્રમાણે વિકાર થાય-એવી અજ્ઞાનીની માન્યતા તો દૂર રહી, પણ જીવ પોતે મિથ્યાત્વાદિ કરે ત્યારે કર્મને નિમિત્ત કહેવાય, અને જીવ નિમિત્ત થઈને મિથ્યાત્વાદિ કર્મને બાંધે–એ વાત પણ મિથ્યાદષ્ટિને જ લાગુ પડે છે. કર્મનો નિમિત્ત ર્ડા મિથ્યાદષ્ટિ છે, જ્ઞાની તો અર્તા જ છે; જ્ઞાનીને કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિકપણું નથી, તેને જ્ઞાયક સાથે સંધિ થઈ છે ને કર્મ સાથેની સંધિ તૂટી ગઈ છે. [૨૧] સમ્યગ્દર્શનના વિષયરૂપ જીવતત્ત્વ કેવું ? જ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબને ક્રમબદ્ધ જ્ઞાતાભાવપણે જ ઊપજે છે, પણ રાગના ક્તપણે નથી ઊપજતો; ‘રાગનો ર્તા જીવ' તે સમ્યગ્દર્શનનો વિષય નથી, પણ ‘જ્ઞાયકભાવપણે ઊપજતો જીવ' તે સમ્યગ્દર્શનનો વિષય છે. આવા જીવ-તત્ત્વની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. (१) सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः। (२) तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् (३) ज़ीवाजीवास्रवव बंधसंवरनिर्जरामोक्षास्तत्त्वम।' –એમ મોક્ષશાસ્ત્રમાં ઉમાસ્વામી મહારાજે કહ્યું છે, ત્યાં આવા જ્ઞાયકભાવપણે ઊપજતા જીવદ્રવ્યને ઓળખે તો જીવતત્ત્વની સાચી પ્રતીત છે. આવા જીવતત્ત્વની પ્રતીત વગર તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન, કે મોક્ષમાર્ગની શરૂઆત થતી નથી. [૨૨]નિમિત્ત અકિંચિત્કર હોવા છતાં, સતમાં સત્ જ નિમિત્ત હોય. હજી તો સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વ કેવું છે તેની આ વાત છે. આવા જીવને ઓળખે તો સાચી શ્રદ્ધા થાય, ને ત્યાર પછી જ શ્રાવકપણું કે મુનિપણું હોય. વસ્તુનું સ્વરૂપ તો આવું છે, તેમાં કાંઈ બીજુ થાય તેમ નથી. પોતે અંદર પાત્ર થઈને સમજે તો પકડાય તેવું છે; બીજા કોઈ આપી ઘે કે સમજાવી ઘે–એમ નથી. જો બીજો આપે તો વળી બીજો કોઈ આવીને લૂંટી લ્યે! પણ એમ બનતું નથી. આમ છતાં, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૧૩ –એટલે કે નિમિત્ત અકિંચિત્કર હોવા છતાં, સભ્યજ્ઞાન પામનારને નિમિત્ત કેવું હોય તે જાણવું જોઈએ. આત્માનું અપૂર્વ જ્ઞાન પામનાર જીવને સામે નિમિત્ત તરીકે પણ જ્ઞાની જ હોય. ત્યાં, સભ્યજ્ઞાનરૂપે પરિણમેલો સામા જ્ઞાનીનો આત્મા તે ‘અંતરંગ નિમિત્ત’ છે અને તે જ્ઞાનીની વાણી બાનિમિત્ત છે. એ રીતે સમ્યજ્ઞાન આપવામાં જ્ઞાની જ નિમિત્ત હોય છે, અજ્ઞાની નિમિત્ત ન હોય, તેમ જ એકલી જડવાણી પણ નિમિત્ત ન હોય.-આ વાત નિયમસારની ૩૫મી ગાથાના વ્યાખ્યાનમાં બહુ સ્પષ્ટપણે કહેવાઈ ગઈ છે. ( જુઓ, આત્મધર્મ-ગુજરાતી અંક ૯૯) સતમાં કેવું નિમિત્ત હોય તે ન ઓળખે તો અજ્ઞાની-મૂઢ છે, ને નિમિત્ત કાંઈ ધે એમ માને તો તે પણ મૂઢમિથ્યાદષ્ટિ છે. [૨૩] આત્મહિતને માટે ભેદજ્ઞાનની સીધી સાદી વાત. જુઓ, આ તો સીધી સાદી વાત છે કે દરેક દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમે છે, તો બીજો તેમાં શું કરે? એ ઉપરાંત અહીં તો એમ સમજાવવું છે કે ભગવાન આત્મા જ્ઞાયક છે. તે ક્રમબદ્ધ પોતાના જ્ઞાયકભાવપણે ઉપજતો થકો જ્ઞાયકભાવની જ રચના કરે છે, રાગપણે ઊપજે કે રાગને રચે-એવું જીવતત્ત્વનું ખરું સ્વરૂપ નથી, તે તો આસ્રવ અને બંધતત્ત્વમાં જાય છે. અંતરમાં રાગ અને જીવનું પણ ભેદજ્ઞાન કરવાની આ વાત છે. નિમિત્ત કાંઈ કરે-એમ માનના૨ને તો હજી બહારનું ભેદજ્ઞાન પણ નથી-૫૨થી ભિન્નતાનું જ્ઞાન પણ નથી, તો પછી જ્ઞાયકભાવ તે રાગનો ર્તા નથી, એવું અંતરનું (જ્ઞાન અને રાગ વચ્ચેનું ) ભેદજ્ઞાન તો તેને કયાંથી હોય? પણ જેને ધર્મ કરવો હોય-આત્માનું કંઈ પણ હિત કરવું હોય તેણે બીજું બધું એકકોર મૂકીને આ સમજવું પડશે. ભાઈ! તારા ચૈતન્યનો પ્રકાશક સ્વભાવ છે, તે નવી નવી ક્રમબદ્ધપર્યાયે ઊપજતો થકો, શાયકસ્વભાવના ભાનપૂર્વક રાગાદિને કે નિમિત્તોને પણ જ્ઞાતાપણે જાણે જ છે, જ્ઞાતાપણે ઊપજે છે પણ રાગના ક્તપણે ઊપજતો નથી. જીવ રાગના ર્ક્સપણે નથી ઊપજતો, “તો શું તે ફૂટસ્થ છે?-ના; તે પોતાના જ્ઞાતાભાવપણે ઊપજે છે, તેથી કૂટસ્થ નથી. અહીં તો કહ્યું કે ‘જીવ ઊપજે છે’–એટલે કે દ્રવ્ય પોતે પરિણમતું થકું પોતાની પર્યાયને દ્રવે છે, દ્રવ્ય પોતે પોતાની ક્રમબદ્ધ-પર્યાયરૂપે પરિણમે છે, તે કૂટસ્થ નથી તેમ બીજો તેનો પરિણમાવનાર નથી. [૨૪] હે શાયકચિદાનંદ પ્રભુ ! તારા શાયકતત્ત્વને લક્ષમાં લે. સર્વજ્ઞદેવ, કુંદકુંદાચાર્ય-અમૃતચંદ્રાચાર્ય વગેરે સંતો, અને શાસ્ત્રો આમ કહે છે કે જ્ઞાયકસ્વરૂપી જીવ રાગાદિનો અર્તા છે. અરે ભાઈ! તું આવા જીવતત્ત્વને માને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ છે કે નહિ?-કે પછી નિમિત્તને અને રાગને જ માને છે? નિમિત્તને અને રાગને પૃથક રાખીને જ્ઞાયકતત્ત્વને લક્ષમાં લે, નિમિત્તને ઉપજાવનાર કે રાગપણે ઊપજનાર હું નથી, હું તો જ્ઞાયકપણે જ ઊપજું છું એટલે હું જ્ઞાયક જ છું-એમ અનુભવ કર, તો તને સાત તત્ત્વોમાંથી પહેલાં જીવતત્ત્વની સાચી પ્રતીત થઈ કહેવાય, અને તો જ તે દેવ-ગુરુ-શાસ્ત્રને ખરેખર માન્યા કહેવાય. હે જ્ઞાયકચિદાનંદ પ્રભુ! સ્વસમ્મુખ થઈને સમયે સમયે જ્ઞાતાભાવપણે ઊપજવું તે તારું સ્વરૂપ છે; આવા તારા જ્ઞાયકતત્વને લક્ષમાં લે. [૨૫] અરે મૂરખ ! એકાંતની વાત એક કોર મૂકીને આ સમજ! આ વાત સાંભળતાં, “અરે! એકાંત થઈ જાય છે...........એકાંત થઈ જાય છે !' એમ ઘણા અજ્ઞાનીઓ પોકારે છે.પણ અરે મૂરખ ! તારી એ વાત એક કોર મૂકીને આ સમજ ને! આ સમજવાથી, રાગ ને જ્ઞાન એકમેક છે એવું તારું અનાદિનું મિથ્યા એકાંત ટળી જશે, ને જ્ઞાયક સાથે જ્ઞાનની એક્તારૂપ સમ્યફ એકાંત થશે; તે જ્ઞાનની સાથે સમ્યકશ્રદ્ધા, આનંદ, પુરુષાર્થ વગેરે અનંત ગુણોનું પરિણમન પણ ભેગું જ છે, તેથી અનેકાન્ત છે. [ ર૬ ] સમકીતિને રાગ છે કે નથી? અંતસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયા તેની સાથે ચારિત્રનો અંશ પણ ઉઘડ્યો છે, -સ્વરૂપાચરણચારિત્ર પ્રગટી ગયું છે. કોઈને એમ શંકા થાય કે “સમ્યગ્દર્શન થતાં તેની સાથે પૂરું ચારિત્ર કેમ ન થયું?” -તો તેને જ્ઞાન-ચારિત્ર વગેરેના ભિન્નભિન્ન ક્રમબદ્ધપરિણમનની ખબર નથી. ક્રમબદ્ધ પરિણમનમાં કાંઈ એવો નિયમ નથી કે સમ્યકશ્રદ્ધા-જ્ઞાન થતાં તે ક્ષણે જ પૂરું ચારિત્ર પણ પ્રગટી જ જાય. અરે, ક્ષાયિક સમ્યગ્દર્શન થયા પછી લાખો-કરોડો વર્ષો સુધી શ્રાવકપણું કે મુનિપણું (અર્થાત્ પાંચમું કે છઠું-સાતમું ગુણસ્થાન) ન આવે, અને કોઈને સમ્યગ્દર્શન થતાં અંતમુહૂર્તમાં જ મુનિદશા-ક્ષપકશ્રેણી ને કેવળજ્ઞાન થઈ જાય. છતાં, સમકીતિ ચોથા ગુણસ્થાને પણ રાગના જ્ઞાતા જ છે, અહીં પોતાના સ્વ-પરપ્રકાશક જ્ઞાનનું તેવું જ સામર્થ્ય છે, -એમ જ્ઞાનસામર્થ્યની પ્રતીતના જોરે જ્ઞાની તે તે વખતના રાગને પણ શેય બનાવી ધે છે. જ્ઞાયકસ્વભાવની અધિક્તા તેની દષ્ટિમાંથી એકક્ષણ પણ ખસતી નથી, જ્ઞાયકની દષ્ટિમાં તે જ્ઞાતાભાવપણે જ ઊપજે છે, રાગમાં તન્મયપણે ઊપજતો નથી. આ રીતે, ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાનીને રાગની પ્રધાનતા નથી, જ્ઞાતાપણાની જ પ્રધાનતા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૫ રાગ વખતે, “હું આ રાગપણે ઊપજું છું” એવી જેની દષ્ટિ છે ને જ્ઞાયકની દષ્ટિ નથી તે ખરેખર ક્રમબદ્ધપર્યાય વાસ્તવિકસ્વરૂપ સમજ્યો જ નથી. [૨૭] ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય કયારે થાય? ક્રમબદ્ધપર્યાયમાં અમારે મિથ્યાત્વ આવવાનું હશે તો!' –એમ શંકા કરનારને ક્રમબદ્ધપર્યાયનો ખરો નિર્ણય થયો જ નથી. સાંભળ રે સાંભળ, અરે મૂઢ ? તે ક્રમબદ્ધપર્યાય કોની સામે જોઈને માની? તારા જ્ઞાયક દ્રવ્ય સામે જોઈને માની, કે પરની સામે જોઈને ? જ્ઞાયક દ્રવ્યની સન્મુખ થઈને ક્રમબદ્ધની પ્રતીત કરી તેને તો મિથ્યાત્વ હોય જ નહિ. અને જો એકલા પરની સામે જોઈને તું ક્રમબદ્ધની વાત કરતા હો તો તારો ક્રમબદ્ધનો નિર્ણય જ ખોટો છે. તારી ક્રમબદ્ધપર્યાયપણે કોણ ઊપજે છે? –જીવ; જીવ કેવો?-કે જ્ઞાયકસ્વભાવી; તો આવા જીવતત્ત્વને તે લક્ષમાં લીધું છે? જો આવા જ્ઞાયકસ્વભાવી જીવતત્ત્વને જાણીને ક્રમબદ્ધપર્યાય માને તો તો જ્ઞાતાપણાની જ ક્રમબદ્ધપર્યાય થાય, ને મિથ્યાત્વ થાય જ નહિ મિથ્યાત્વપણે ઊપજે એવો જ્ઞાયકનો સ્વભાવ નથી. [૨૮] જ્ઞાની રાગના અર્ધા છે; “જેની મુખ્યતા તેનો જ í.” પ્રશ્નઃ-જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ થયા પછી પણ જ્ઞાનીને રાગ તો થાય છે? ઉતર-તે રાગ જ્ઞાતાનું કાર્ય નથી પણ જ્ઞાતાનું જ્ઞય છે. જ્ઞાયકસ્વભાવ તે પરમાર્થજ્ઞય છે ને રાગ તે વ્યવહાર જ્ઞય છે. જ્ઞાતાના પરિણમનમાં તો જ્ઞાનની જ મુખ્યતા છે, રાગની મુખ્યતા નથી. અને જેની મુખ્યતા છે તેનો જ ર્તા-ભોક્તા છે. વળી, “વ્યવહાર છે માટે પરમાર્થ છે’–એમ પણ નથી, રાગ છે માટે તેનું જ્ઞાન થાય છે-એમ નથી. જ્ઞાયકના અવલંબને જ એવા સ્વ-પરપ્રકાશક જ્ઞાનનું પરિણમન થયું છે, રાગ કાંઈ જ્ઞાયકના અવલંબનમાંથી થયો નથી; માટે જ્ઞાની તેનો અર્તા છે. [ ૨૯] ક્રમબદ્ધપર્યાય સમજવા જેટલી પાત્રતા કયારે? પ્રશ્ન-આપ કહો છો એવા જ્ઞાયકસ્વરૂપ જીવને તેમ જ ક્રમબદ્ધપર્યાયને અમે માનીએ, અને સાથે સાથે કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રને પણ માનીએ, તો શું વાંધો? ઉતર-અરે સ્વછંદી ! તારા કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર પાસે આ વાતની ગંધ પણ નથી, તો તેની પાસેથી તારામાં કયાંથી આવ્યું? કોઈક પાસેથી ધારણા કરી–ચોરી કરીને આ વાતના નામે તારે તારા માનને પોષવું છે, તે મોટો સ્વછંદ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ જેને જ્ઞાયકસ્વભાવ ને ક્રમબદ્ધપર્યાય સમજવા જેટલી પાત્રતા થઈ હોય તે જીવને કુદેવકુગુરુ-કુશાસ્ત્રનું સેવન હોય જ નહિ. કો'કના શબ્દો લઈને ગોખી લ્ય-એમ કાંઈ ચાલે તેવું નથી. બધા પ્રકારની પાત્રતા હોય ત્યારે આ વાત સમજાય તેવી છે. [૩૦] ભગવાન! તું કોણ! ને તારા પરિણામ કોણ? જ્ઞાની પોતાના જ્ઞાયકભાવની કમબદ્ધપર્યાયે ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી. જ્ઞાયકભાવ સિવાય રાગ તે પણ ખરેખર જીવ નથી, જ્ઞાની તે રાગપણે ઊપજતો નથી. કર્મ તે જીવ નથી, શરીર તે જીવ નથી, તેથી જ્ઞાયકપણે ઊપજતો જીવ તે કર્મ-શરીર વગેરેનો નિમિત્તí પણ નથી; જ્ઞાયક તો જ્ઞાયક જ છે, જ્ઞાયકભાવપણે જ તે ઊપજે છે.આવું જીવનું સ્વરૂપ છે. * ભગવાન! તું કોણ? ને તારા પરિણામ કોણ? તેને ઓળખ. * તું જીવ! જ્ઞાયક! અને જ્ઞાયકના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્રની જે નિર્મળ પર્યાય ઊપજી તે તારા પરિણામ ! –આવા નિર્મળ ક્રમબદ્ધ પરિણામપણે ઊપજવાનો તારો સ્વભાવ છે; પણ વિકારનો ક્ત થઈને પરને ઉપજાવે કે પર નિમિત્તે પોતે ઊપજે-એવો તારો સ્વભાવ નથી. એકવાર તારી પર્યાયને અંતરમાં વાળ, તો જ્ઞાયકના આશ્રયે તારી કમબદ્ધ-પર્યાયમાં નિર્મળ પરિણમન થાય. [૩૧] જ્ઞાનીની દશા. જ્ઞાયકસ્વભાવસભુખ થઈને જે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો છે એવા જ્ઞાનીને પ્રમાદ પણ નથી હોતો ને આકુળતા પણ નથી હોતી; કેમકે (૧) જ્ઞાનસ્વભાવની સન્મુખતા કોઈ પણ સમયે ટળતી નથી એટલે પ્રમાદ થતો નથી, દષ્ટિના જોરે સ્વભાવના અવલંબનનો પ્રયત્ન ચાલુ જ છે; અને (૨) ક્રમ ફેરવવાની બુદ્ધિ નથી એટલે ઉતાવળ પણ નથી, -પર્યાયબુદ્ધિની આકુળતા નથી, પણ ધીરજ છે જ્ઞાયક સ્વભાવનું જ અવલંબન કરીને પરિણમે છે, તેમાં પ્રમાદ પણ કેવો ને આકુળતા પણ કેવી? [૩૨] “અકિંચિત્થર હોય તો, નિમિત્તની ઉપયોગિતા શું?-અજ્ઞાનીનો પ્રશ્ન. જેને જ્ઞાયકની દૃષ્ટિ નથી ને ક્રમ ફેરવવાની બુદ્ધિ છે તે પણ મિથ્યાદષ્ટિ છે; તો પછી નિમિત્ત આવીને પર્યાય ફેરવી દે-એ માન્યતા તો કયાં રહી? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૭ પ્રશ્ન-જો નિમિત્ત કાંઈ કરતું ન હોય તો તેની ઉપયોગિતા શું છે? ઉત્તર:-ભાઈ, આત્મામાં પરની ઉપયોગિતા છે જ કયાં? ઉપયોગિતા તો ઉપયોગસ્વરૂપ આત્માની જ છે, નિમિત્તની ઉપયોગિતા નિમિત્તમાં છે, પણ આત્મામાં તેની ઉપયોગિતા નથી. “આત્મામાં નિમિત્તની ઉપયોગિતા નથી'-એમ માનવાથી કાંઈ જગતમાંથી નિમિત્તના અસ્તિત્વનો લોપ થઈ જતો નથી, તે જ્ઞાનનું જ્ઞય છે. જગતમાં યપણે તો ત્રણકાળ ત્રણલોક છે, તેથી કાંઈ આત્મામાં તેની ઉપયોગિતા થઈ ગઈ ? અજ્ઞાનીઓ એમ કહે છે કે ““નિમિત્તની ઉપયોગિતા માનો એટલે કે નિમિત્ત કંઈક કરી ઘે એમ માનો, તો તમે નિમિત્તને માન્યું કહેવાય.'' પણ ભાઈ ! નિમિત્તને નિમિત્તમાં જ રાખ; આત્મામાં નિમિત્તની ઉપયોગિતા નથી એમ માનવામાં જ નિમિત્તનું નિમિત્તપણું રહે છે. પણ નિમિત્ત ઉપયોગી થઈને આત્મામાં કાંઈ કરી ઘે-એમ માનતાં નિમિત્ત નિમિત્તપણે નથી રહેતું, પણ ઉપાદાન-નિમિત્તની એક્તા થઈ જાય છે, એટલે કે મિથ્યાત્વ થઈ જાય છે. માટે નિમિત્તનું અસ્તિત્વ જેમ છે તેમ જાણવું જોઈએ. પણ, જેને શુદ્ધ ઉપાદાનરૂપ જ્ઞાયક સ્વભાવની દષ્ટિ નથી ને એકલા નિમિત્તને જાણવા જાય છે તેને નિમિત્તનું યથાર્થ જ્ઞાન થતું નથી, કેમકે સ્વ-પરપ્રકાશક સમ્યજ્ઞાન જ તેને ખીલ્યું નથી. [૨] પ્રવચન બીજું [ વીર સં. ૨૪૮૦ આસો સુદ આઠમ ] [૩૩] “જીવ ” અજીવનો ર્તા નથી, કેમ નથી? આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં ક્રમબદ્ધપર્યાયનું વર્ણન કરીને આચાર્યદેવે આત્માનું અર્તાપણું બતાવ્યું છે. દરેક દ્રવ્ય પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે ને તેમાં જ તે તન્મય છે, પણ બીજા દ્રવ્યની પર્યાયપણે કાંઈ ઊપજતું નથી, એટલે કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થાનું ર્તા નથી. એ ઉપરાંત જ્ઞાયક-સ્વભાવની દષ્ટિમાં કમબદ્ધ ઊપજતો જીવ રાગનો કે કર્મનો ક્ન નિમિત્તપણે પણ નથી, એ વાત અહીં ઓળખાવવી છે. જીવ અજીવનો ક્ત નથી કેમ નથી ? કે અજીવ પણ પોતાના ક્રમબદ્ધ પરિણામપણે ઊપજતું થયું તેમાં તદ્રુપ છે, ને જીવ પોતાના જ્ઞાયકભાવની કમબદ્ધપર્યાયે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૧૮ ઊપજતો થકો જ્ઞાયક જ છે, તેથી તે રાગાદિનો ર્ડા નથી તેમજ અજીવ કર્મોનો નિમિત્ત ર્તા પણ નથી. અહીં જીવને સમજાવવો છે કે હે જીવ! તું જ્ઞાયક છો, તારી ક્રમબદ્ધપર્યાય જ્ઞાતાદષ્ટાપણે જ થવી જોઈએ, તેને બદલે તું રાગના ક્તપણે પરિણમે છે તે તારું અજ્ઞાન છે. [ ૩૪ ] કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તોડયો તેણે સંસાર તોડયો. જીવ બીજાને પરિણમાવે, અને બીજો નિમિત્ત થઈને જીવને પરિણમાવે-એમ અજ્ઞાની માને છે. વળી કોઈ ભાષા ફેરવીને આમ કહે છે કે બીજો આ જીવને પરિણમાવે તો નહિ, પણ જેવું નિમિત્ત આવે તેવા નિમિત્તને અનુસરીને જીવ પોતે સ્વતઃ પરિણમી જાય, નહિતર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ઊડી જાય છે!''–આમ માનનારા પણ અજ્ઞાની છે; એને હજી નિમિત્તને અનુસરવું છે ને નિમિત્ત સાથે સંબંધ રાખવો છે, પણ જ્ઞાયકસ્વભાવને નથી અનુસરવું.-એવા જીવોને માટે આચાર્યદેવ હવેની ગાથાઓમાં કહેશે કે અજ્ઞાનીને કર્મ સાથેના નિમિત્ત-નૈમિત્તિકભાવને લીધે જ સંસાર છે. જ્ઞાની તો જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિમાં નિમિત્તને અનુસરતો જ નથી, જ્ઞાયકને જ અનુસરે છે; જ્ઞાયકસ્વભાવમાં એક્તા કરીને નિમિત્ત સાથેનો સંબંધ તેણે તોડી નાંખ્યો છે, તેથી દષ્ટિ અપેક્ષાએ તેને સંસાર છે જ નહીં. [૩૫ ] ‘ ઇશ્વર જગતિ ’, ને ‘ આત્મા ૫૨નો ર્ડા’-એ બંને માન્યતાવાળા સરખા! નિમિત્ત પામીને જીવની પર્યાય થાય, અથવા તો જીવ નિમિત્ત થઈને બીજા જીવને બચાવી ઘે–એવું ત્વ માનનારા, ભલે જૈન નામ ધરાવતા હોય તો પણ, ઇશ્વરને જગતના ર્ડા. માનનારા લૌકિકજનોની માફક, તેઓ મિથ્યાદષ્ટિ જ છે.-એ વાત ભગવાન કુંદકુંદઆચાર્યદેવ ૩૨૧-૨૨-૨૩ મી ગાથામાં સમજાવશે. [૩૬] જ્ઞાનીની દૃષ્ટિ અને જ્ઞાન. પોતાની ક્રમબદ્ધપર્યાયપણે દ્રવ્ય પોતે સમયે-સમયે ઊપજે જ છે, તેમાં અન્ય ર્કાની અપેક્ષા નથી, બીજાથી નિરપેક્ષપણે દ્રવ્યમાં ર્ડા-કર્મપણું છે. દ્રવ્ય પોતાની પર્યાયને કરે, ત્યાં ભૂમિકા પ્રમાણે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો સહજ મેળ ભલે હો, પણ જ્ઞાનીની દૃષ્ટિ તો જ્ઞાયકસ્વભાવ ઉપર જ છે, નિમિત્ત સામે જ્ઞાનીની દૃષ્ટિ નથી. જ્ઞાનીને જે સ્વપરપ્રકાશકશાન ખીલ્યું તેમાં નિમિત્તનું પણ જ્ઞાન આવી જાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [૩૭] દ્રવ્યને લક્ષમાં રાખીને ક્રમબદ્ધપર્યાયની વાત. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ વસ્તુ પોતે પરિણમીને સમયે સમયે નવી નવી ક્રમબદ્ધ અવસ્થારૂપે ઊપજે છે; વસ્તુમાં સમયે સમયે આંદોલન થઈ રહ્યું છે, પહેલા સમયના દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ બીજા સમયે સર્વથા એવા ને એવા જ નથી રહેતા, પણ બીજા સમયે પલટીને બીજી અવસ્થારૂપે ઊપજે છે. એટલે પર્યાય પલટતાં દ્રવ્ય પણ પરિણમીને તે તે સમયની પર્યાય સાથે તન્મયપણે વર્તે છે.-આ રીતે દ્રવ્યને લક્ષમાં રાખીને ક્રમબદ્ધપર્યાયની વાત છે. પહેલી વખતનાં આઠ પ્રવચનોમાં આ વાત વિસ્તારથી સરસ આવી ગઈ છે. (જુઓ, અંક ૧૩૩, પ્રવચન આઠમું, નં. ૧૮૮) [ ૩૮ ] ૫૨માર્થે બધા જીવો જ્ઞાયકસ્વભાવી છે;-પણ આમ કોણ જાણે ? ૧૧૯ બધા જીવો અનાદિઅનંત સ્વ-૫૨પ્રકાશક જ્ઞાયક સ્વભાવે જ છે. જીવના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય વગેરે ભેદો છે તે તો પર્યાય અપેક્ષાએ તથા શરીરાદિ નિમિત્તોની અપેક્ષાએ છે; પણ સ્વભાવથી તો બધા જીવો જ્ઞાયક જ છે.-આમ કોણ જાણે ? કે જેણે પોતામાં જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કરી હોય તે બીજા જીવોને પણ તેવા સ્વભાવવાળા જાણે. વ્યવહારથી જીવના અનેક ભેદો છે, પણ પરમાર્થે બધા જીવોનો જ્ઞાયકસ્વભાવ છે, એમ જે જાણે તેને વ્યવહારના ભેદોનું જ્ઞાન સાચું થાય. અજ્ઞાની તો વ્યવહારને જાણતાં તેને જ જીવનું સ્વરૂપ માની લે છે; એટલે તેને પર્યાયબુદ્ધિથી અનંતાનુબંધી રાગ-દ્વેષ થાય છે; ધર્મીને એવા રાગ-દ્વેષ થતા જ નથી. [ ૩૯ ] ‘ ક્રમબદ્ધપર્યાય ’ અને તેના ચાર દૃષ્ટાંતો. અહીં આચાર્યભગવાન કહે છે કે જીવની ક્રમબદ્ધપર્યાયપણે જીવ સ્વયં ઊપજે છે, ને અજીવની ક્રમબદ્ધપર્યાયપણે અજીવ સ્વયં ઊપજે છે, કોઈ કોઈના ર્તા નથી કે ફેરવનાર નથી. પર્યાયનું લક્ષણ ક્રમવર્તીપણું છે, ક્રમવર્તી કહો કે ક્રમબદ્ધ કહો, કે નિયમબદ્ધ કહો; દરેક દ્રવ્ય પોતાની વ્યવસ્થિત ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, આત્મા પોતાના જ્ઞાયકપ્રવાહના ક્રમમાં રહીને તેનો જ્ઞાતા જ છે. (૧) પર્યાય ક્રમવર્તી છે, તે ક્રમવર્તીપણાનો અર્થ ‘પાદવિક્ષેપ’ કરતાં પંચાધ્યાયીની ૧૬૭મી ગાથામાં કહે છે .. __ " अस्त्यत्र य: प्रसिद्धः क्रम इति धातुश्च पादविक्षेपे । क्रमति क्रम इति रूपस्तस्य स्वार्थानतिक्रमादेषः।। 'મ' ધાતુ છે તે ‘ પાદવિક્ષેપ ’ એવા અર્થમાં પ્રસિદ્ધ છે, અને પોતાના અર્થ પ્રમાણે 'મતિ કૃતિ મ:' એવું તેનું રૂપ છે. "" Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨). “પાદવિક્ષેપ' એટલે, માણસ ચાલે ત્યારે તેનો જમણો ને ડાબો પગ એક પછી એક ક્રમસર પડે છે, જમણા પછી ડાબો, ને ડાબા પછી જમણો, એવો જે ચાલવાનો પાક્રમ છે તે આડોઅવળો થતો નથી, તેમ જીવ-અજીવ દ્રવ્યોનું પરિણમન પણ કમબદ્ધ થાય છે. તેની પર્યાયોનો ક્રમ આડોઅવળો થતો નથી. આ રીતે “ક્રમબદ્ધ-પર્યાય” માટે એક દષ્ટાંત તો પાદવિક્ષેપ ”નું એટલે કે ચાલવાના કુદરતી કમનું કહ્યું. (૨) બીજાં દષ્ટાંત નક્ષત્રોનું છે, તે પણ કુદરતનું છે. પ્રમેયકમલમાર્તડ [૩-૧૮ ]માં કમભાવ'ને માટે નક્ષત્રોનું દષ્ટાંત આપ્યું છે. જેમ કૃતિકા, રોહિણી, મૃગશિર્ષ...વગેરે બધા નક્ષત્રો ક્રમબદ્ધ જ છે; વર્તમાનમાં “રોહિણી નક્ષત્ર ઉદયરૂપ હોય તો, તેના પહેલાં “કૃતિકા નક્ષત્ર જ હતું ને હવે “મૃગશિર્ષ નક્ષત્ર જ આવશે, એમ નિર્ણય થઈ શકે છે; જો નક્ષત્રો નિશ્ચિત-ક્રમબદ્ધ જ ન હોય તો, પહેલાં કયું નક્ષત્ર હતું ને હવે કયું નક્ષત્ર આવશે તેનો નિર્ણય થઈ જ ન શકે. તેમ દરેક દ્રવ્યમાં તેની ત્રણે કાળની પર્યાયો નિશ્ચિત ક્રમબદ્ધ જ છે; જો દ્રવ્યની ક્રમબદ્ધપર્યાયો નિશ્ચિત ન હોય તો જ્ઞાન ત્રણ કાળનું કઈ રીતે જાણે? આત્માનો જ્ઞાનસ્વભાવ છે, ને જ્ઞાનમાં સર્વજ્ઞતાની તાકાત છે-એવો નિર્ણય કરે તો તેમાં ક્રમબદ્ધપર્યાયનો સ્વીકાર આવી જ જાય છે. જે ક્રમબદ્ધપર્યાયને નથી સ્વીકારતો તેને જ્ઞાનસ્વભાવનો કે સર્વજ્ઞનો યથાર્થ નિર્ણય થયો નથી. (૩) ક્રમબદ્ધપર્યાયને માટે ત્રીજું દષ્ટાંત, નક્ષત્રોની જેમ “સાત વાર’નું છે. જેમ સાત વારમાં રવિ પછી સોમ, ને સોમ પછી મંગળ બુધ ગુરુ શુક્ર.શનિ એમ ક્રમસર જ આવે છે, રવિ પછી સીધો બુધ, ને બુધ પછી શનિ-એમ કદી થતું નથી, જુદા જુદા દેશમાં કે જુદી જુદી ભાષામાં સાત વારના નામ ભલે જુદા જુદા બોલાતાં હોય, પણ સાત વારનો જે ક્રમ છે તે તો બધે એક સરખો જ છે, બધા દેશોમાં રવિ પછી સોમવાર જ આવે, ને સોમ પછી મંગળવાર જ આવે; રવિવાર પછી વચ્ચે સોમવાર આવ્યા વગર સીધો મંગળવાર આવી જાય એમ કદી કોઈ દેશમાં બનતું નથી. તેમ દ્રવ્યની જે ક્રમબદ્ધપર્યાય છે તે કદી કોઈ દ્રવ્યમાં આડીઅવળી થતી નથી. સાત વારમાં, જે વાર પછી જે વારનો વારો હોય તે જ વાર આવે છે, તેમ દ્રવ્યમાં જે પર્યાય પછી જે પર્યાયનો વારો [ સ્વકાળ] હોય તે જ પર્યાય થાય છે. આ જ્ઞાયક જીવ પોતાના જ્ઞાયકપણાને ભૂલીને તેમાં ફેરફાર કરવા માંગે તો તે મિથ્યાષ્ટિ છે, કેમકે તે પરમાં ર્તાપણું માનીને તેને ફેરવવા માંગે છે. હું જ્ઞાતા. છું—એમ જ્ઞાનસન્મુખ થઈને ન પરિણમતાં, રાગાદિનો ક્ત થઈને પરિણમે છે તે જીવ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા નથી. ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા તો જ્ઞાયકસન્મુખ રહીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૧ રાગાદિને પણ જાણે જ છે. તેને સ્વભાવ સન્મુખ પરિણમનમાં શુદ્ધ પર્યાય જ થતી જાય (૪) “ક્રમબદ્ધપર્યાય'નું ચોથું દષ્ટાંત છે-માળાના મોતીનું. જેમ ૧૦૮ મોતીઓની માળામાં દરેક મોતીનો ક્રમ નિયમિત છે, કોઈ મોતીનો ક્રમ આઘોપાછો થતો નથી; તેમ દ્રવ્યની અનાદિ-અનંત પર્યાયમાળા-પર્યાયોની હાર-છે, તેમાં દરેક પર્યાય ક્રમબદ્ધ છે, કોઈ પર્યાય આડીઅવળી થતી નથી. [–જુઓ, પ્રવચનસાર ગા. ૯૯ ટીકા] જુઓ, આ વસ્તુ સ્વરૂપ ! [૪૦] હે જીવ! તું શાયકને લક્ષમાં લઈને વિચાર. ભાઈ, આ સમજવા માટે કાંઈ મોટા મોટા ન્યાયશાસ્ત્રો ગોખવા પડે એમ નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ છે તેને લક્ષમાં લઈને તું વિચાર કે આ તરફ હું જ્ઞાયક છું-મારો સર્વજ્ઞસ્વભાવ છે, –તો સામે જ્ઞયવસ્તુની પર્યાય ક્રમબદ્ધ જ હોય કે અક્રમબદ્ધ ? પોતાના જ્ઞાનસ્વભાવને સામે રાખીને વિચારે તો તો આ ક્રમબદ્ધપર્યાયની વાત સીધીસટ બેસી જાય તેવી છે; પણ જ્ઞાયકસ્વભાવને ભૂલીને વિચારે તો એક પણ વસ્તુનો નિર્ણય થાય તેમ નથી. નિર્ણય કરનાર તો જ્ઞાયક છે, તે જ્ઞાયકના જ નિર્ણય વગર પરનો કે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરશે કોણ? “હું જ્ઞાયક છું” એમ સ્વભાવમાં એક્તા કરીને સાધકજીવ જ્ઞાયકભાવે જ ઊપજે છે; જેની મુખ્યતા છે તેનો જ ર્તા-ભોક્તા છે, જ્ઞાનીને રાગની મુખ્યતા નથી તેથી તેનો ર્તા-ભોક્તા નથી. રાગને ગૌણ કરીને, વ્યવહાર ગણીને, અભૂતાર્થ કહ્યો છે એટલે જ્ઞાની રાગપણે ઊપજતો જ નથી. આ રીતે અભેદની વાત છે, -જ્ઞાયકમાં અભેદ થયો તે જ્ઞાન-આનંદ-શ્રદ્ધા વગેરે પણે જ ઊપજે છે, રાગમાં અભેદ નથી તેથી તે રાગપણે ઊપજતો જ નથી. શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-આનંદ વગેરેના નિર્મળ ક્રમબદ્ધપરિણામપણે જ જ્ઞાની ઊપજે છે. [૪૧] ક્રમબદ્ધપણું કઈ રીતે છે? અહીં “ક્રમબદ્ધપરિણામ' કહેવાય છે એટલે શું? પહેલાં એક ગુણ પરિણમે, પછી બીજો ગુણ પરિણમે, પછી ત્રીજો ગુણ પરિણમે-એવો ક્રમબદ્ધપરિણામનો અર્થ નથી; અનંતગુણો છે તે કાંઈ એક પછી એક નથી પરિણમતા, ગુણો તો બધા એક સાથે જ પરિણમે છે, એટલે અનંતગુણોના અનંત પરિણામ એક સાથે છે; પણ અહીં તો ગુણોના પરિણામો એક પછી એક [ ઊર્ધ્વમે] ઊપજે છે તેની વાત છે. ગુણો સહભાવરૂપ-એક સાથે-છે, પણ પર્યાયો ક્રમભાવરૂપ-એક પછી એક-છે. એક પછી એક હોવા ઉપરાંત, તે દરેક પર્યાય સ્વકાળમાં નિયમિત-વ્યવસ્થિત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ આ વાત લોકોને બેસતી નથી, ને ફેરફાર કરવાનું-પરનું ર્તાપણું-માને છે. આચાર્ય પ્રભુ સમજાવે છે કે ભાઈ ! જ્ઞાનસ્વભાવ તો બધાને જાણે, કે કોઈને ફેરવે ? તારા જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને તું સ્વ તરફ ફરી જા, ને પરને ફેરવવાની મિથ્થાબુદ્ધિ છોડી [૪૨] * જ્ઞાન અને શેયની પરિણમનધારા; * કેવળીભગવાનના દષ્ટાંત સાધકદશાની સમજણ. કેવળજ્ઞાની ભગવાનને પૂરેપૂરો સ્વ-પરપ્રકાશકભાવ પરિણમી રહ્યો છે ને સામે આખું શેય જણાઈ ગયું છે. જ્ઞયો બધા ક્રમબદ્ધ પરિણમી રહ્યા છે, ને અહીં પૂરું જ્ઞાન તથા તેની સાથે પૂર્ણ આનંદ, વીર્ય વગેરે ક્રમબદ્ધ પરિણમી રહ્યા છે. જ્ઞાન અને શેય બંને વ્યવસ્થિત-ક્રમબદ્ધ પરિણમી રહ્યા છે છતાં કોઈ કોઈને ફેરવતું નથી. કોઈને કારણે કોઈ નથી. યોમાં, પહેલા સમયે જે વર્તમાનરૂપ છે તે બીજા સમયે ભૂત રૂપ થઈ જાય છે, ને ભવિષ્ય તે વર્તમાનરૂપ થતું જાય છે, એ રીતે જ્ઞાનની પર્યાયો પલટે છે, પરંતુ જ્ઞાન તો ભૂત-ભવિષ્યને વર્તમાન ત્રણેને એક સાથે જાણે છે, તે કાંઈ ક્રમથી નથી જાણતું. અહીં પૂરો જ્ઞાયકભાવ, ને સામે બધા યો-એમ જ્ઞાન અને જ્ઞયની પરિણમનધારા ચાલી જાય છે, તેમાં વચ્ચે ભગવાનને રાગાદિ આવતા નથી. અહીં કેવળી ભગવાનનો દાખલો આપીને એમ સમજાવવું છે કે, જેમ ભગવાન એકલા જ્ઞાયકભાવપણે જ પરિણમે છે તેમ સાધકજ્ઞાની પણ પોતાના જ્ઞાયક સ્વભાવના અવલંબને જ્ઞાયકભાવપણે જ પરિણમે છે; તેનું જ્ઞાન, રાગને જ્ઞયપણે જાણતું પ્રવર્તે છે પણ રાગને અવલંબીને પ્રવર્તતું નથી. “ભગવાનનું કેવળજ્ઞાન લોકાલોકને અવલંબીને પ્રવર્તે છે” એમ કહેવાય, પણ તે તો જ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યની વિશાળતા બતાવવા માટે કહ્યું છે, કેવળજ્ઞાનમાં કાંઈ પરનું અવલંબન નથી. તેમ સાધકના જ્ઞાનમાં પોતાના જ્ઞાયકસ્વભાવ સિવાય બીજા કોઈનું અવલંબન નથી. કેવળીભગવાનને તો રાગાદિરૂપ વ્યવહાર રહ્યો જ નથી, સાધકને ભૂમિકા અનુસાર અલ્પરાગાદિ છે તે વ્યવહારજ્ઞયપણે છે; તેથી કહ્યું કે “વ્યવહાર જાણેલો તે કાળે પ્રયોજનવાન છે” પણ સાધકને તે વ્યવહારનું અવલંબન નથી, અવલંબન તો અંતરના પરમાર્થભૂત જ્ઞાયકસ્વભાવનું જ છે. સ્વ-પરપ્રકાશક જ્ઞાનસામર્થ્યમાં તે તે કાળનો વ્યવહાર અને નિમિત્તો શેયપણે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૩ [૪૩] “જીવ” કેવો? અને જીવની પ્રભુતા શેમાં? અહીં સ્વભાવ સાથે અભેદ થઈને જે પરિણામ ઊપજ્યા તેને જ જીવ કહ્યો છે, રાગાદિમાં અભેદ થઈને ખરેખર જ્ઞાની જીવ ઊપજતો નથી. જ્ઞાયકભાવના અવલંબને જે નિર્મળ પરિણામ ઊપજ્યા તે જીવ સાથે અભેદ છે તેથી તે જીવ છે, તેમાં રાગનું કે અજીવનું અવલંબન નથી તેથી તે અજીવ નથી. જુઓ, આ જીવની પ્રભુતા ! પ્રભો! તારી પ્રભુતામાં તું છો, -રાગમાં કે અજીવમાં તું નથી. તારી પ્રભુતા તારા જ્ઞાયકસ્વભાવના અવલંબનમાં છે, અજીવના અવલંબનમાં તારી પ્રભુતા નથી; તારા જ્ઞાયકભાવના પરિણમનમાં તારી પ્રભુતા છે, રાગના પરિણમનમાં તારી પ્રભુતા નથી. કોઈ ભગવાન જગતના નિયામક છે–એ વાત તો જાડી છે, પણ તારો જ્ઞાનસ્વભાવ સ્વ-પરનો નિશ્ચાયક છે-નિશ્ચય કરનાર છે, -જાણનાર છે. જ્ઞયની ક્રમબદ્ધ અવસ્થાને કારણે અહીં તેનું જ્ઞાન થાય છે-એમ નથી, તેમજ જ્ઞાનને કારણે યોનું ક્રમબદ્ધ તેવું પરિણમન થાય છે-એમ પણ નથી. [૪૪] “પર્યાયે પયાયે જ્ઞાયકપણાનું જ કામ.” જાઓ, પાલેજ ગામનું સ્ટેશન બજારથી તદ્દન નજીકમાં છે, ઘરે બેઠા બેઠા ગાડીનો પાવો સંભળાય ને બે મિનિટમાં સ્ટેશન પહોંચી જવાય-એટલું નજીક છે. કોઈવાર ગાડીમાં જવું હોય ને જમવા બેઠા હોય ત્યાં ગાડીનો અવાજ સંભળાય; પહેલાં ધીમે ધીમે જમતા હોય, ને ગાડી આવવાની ખબર પડતાં જ ઉતાવળથી જમવાની ઈચ્છા થાય, ને કોળિયા પણ જલદીથી ઉપડવા માંડે, છતાં બધું ક્રમબદ્ધ પોતપોતાના કારણે જ છે. ગાડી આવી માટે જ્ઞાન થયું-એમ નથી, તેમજ જ્ઞાનને કારણે ગાડી આવી નથી. ગાડી આવવાનું જ્ઞાન થયું માટે તે જ્ઞાનને લીધે જલદી ખાવાની ઇચ્છા થઈ-એમ નથી; જ્ઞાનને લીધે કે ઇચ્છાને લીધે ખાવાની ક્રિયામાં ઝડપ આવી-એમ પણ નથી. -દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પોતપોતાની ક્રમબદ્ધ લાયકાત પ્રમાણે પરિણમે છે, એમ સમજે તો જ્ઞાયકપણું થયા વિના રહે નહિ. એ જ પ્રમાણે, કોઈ માણસ ફરવા જાય ને ધીમે ધીમે ચાલતો હોય, પણ જ્યાં વરસાદ આવે ત્યાં એકદમ ઝડપથી પગ ઉપડવા માંડે, –તેમાં પણ ઉપરના દષ્ટાંતની જેમ જીવ-અજીવના પરિણમનની સ્વતંત્રતા સમજી લેવી, ને એ પ્રમાણે સર્વત્ર સમજી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ લેવું. લોકોમાં કહેવત છે કે જાણે દાણે ખાનારનું નામ' તેમ અહીં “પર્યાયે પર્યાયે સ્વકાળનું નામ’ છે, અને આત્મામાં પર્યાય પર્યાયે જ્ઞાયકપણાનું જ કામ” થઈ રહ્યું છે. પણ મૂઢ જીવ ઊંધી દષ્ટિથી પરનું ર્તાપણું માને છે. [૪૫] મૂઢ જેમ આવે તેમ બકે છે. શરીરની વાત આવે ત્યાં અજ્ઞાની કહે છે કે “જીવ વિના કાંઈ શરીરની ક્રિયા થાય? જીવ હોય તો શરીરની ક્રિયા થાય.” એનો અર્થ એ થયો કે જીવ હોય તો અજીવનાં પરિણામ થાય, એટલે અજીવમાં તો જાણે કાંઈ શક્તિ જ ન હોય !-એમ તે મૂઢ માને છે. વળી જયાં કર્મની વાત આવે ત્યાં તે અજ્ઞાની એમ કહે છે કે “ભાઈ ! કર્મનું જોર છે, કર્મ જીવને વિકાર કરાવે છે ને કર્મ જ જીવને રખડાવે છે!'–અરે ભાઈ ! અજીવમાં કાંઈ બળ ન હતું ને વળી કયાંથી આવી ગયું? કર્મ જીવને પરાણે પરિણમાવે, એટલે જીવમાં સ્વાધીન પરિણમવાની તો જાણે કાંઈ શક્તિ જ ન હોય –એમ તે મૂઢ માને છે. જીવ-અજીવની સ્વતંત્રતાના ભાન વગર અજ્ઞાનીઓ ઘડીકમાં આમ ને ઘડીકમાં તેમ, જેમ આવે તેમ બકે છે. [૪૬] અજ્ઞાનીની ઘણી ઊંધી વાત; જ્ઞાનીની અપૂર્વ દષ્ટિ. વળી, થર્મોમીટરનું દૃષ્ટાંત આપીને કોઈ એમ કહે છે કે, જેટલો તાવ હોય તેટલો થર્મોમીટરમાં આવે તેમ જેટલો ઉદય હોય તે પ્રમાણે જ વિકાર થાય.-તો એ વાત જpઠી છે. ભાઈ, તારી દષ્ટિ ઊંધી છે ને તારું દષ્ટાંત પણ ઊંધું છે. કોઈ વાર ૧૦૫ ડીગ્રી તાવ હોય છતાં થર્મોમીટરમાં તેટલો નથી પણ આવતો. તેમ ઉદય પ્રમાણે જ જીવને વિકાર થાય-એમ કદી બનતું જ નથી. ઉદય પ્રમાણે જ વિકાર થાય” એ વાત તો ઘણી જ ધૂળ ઊંધી છે. પરંતુ જીવ પોતે વિકાર કરીને ઉદયને નિમિત્ત બનાવે એ વાત પણ અહીં નથી. જે અજ્ઞાની જીવ વિકારનો થાય છે તેને જ કર્મની સાથે સંબંધ છે, પણ જ્ઞાની તો જ્ઞાયક-ભાવે જ પરિણમે છે, જ્ઞાયકભાવમાં કર્મ સાથે સંબંધ જ નથી.આવી જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કરીને સ્વસમ્મુખ જ્ઞાતાપણે પરિણમવું તે જ અપૂર્વ ધર્મ છે, ને તે જીવ ખરેખર અર્જા છે. અર્તાપણારૂપ પોતાનો જે જ્ઞાયકસ્વભાવ છે તેનો તે í છે, પણ રાગનો કે કર્મનો ક્ત નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૫. [૪૭] “મૂરખ...” જુઓ શાસ્ત્રમાં એમ આવે છે કે “સ્થવિ વનિમો નીવો, વત્થવ સ્માર હૃતિ વલિયાડુxxx. અર્થાત્ કયારેક જીવ બળવાન થાય છે ને કયારેક કર્મ બળવાન થઈ જાય છે'-પણ અજ્ઞાનીઓ તેનો આશય સમજતા નથી, ને ઊંધું માને છે. જીવે પુરૂષાર્થ ન કર્યો ત્યારે નિમિત્તથી કર્મને બળવાન કહ્યું. પરંતુ કર્મનો ઉદય જ જીવને બળજરથી રાગ-દ્વેષરૂપે પરિણાવે છે-એમ જે માને છે તેને તો પં. બનારસીદાસજી નાટક-સમયસારમાં ‘મૂરખ” 'कोऊ मूरख यों कहै, राग दोष परिनाम। पुग्गलकी जोरावरी, वरतै आतमराम।। ६२।। [૪૮] ઊંધી માન્યતાનું જોર!! (-તેના ચાર દાખલા). (૧) ઊંધી દષ્ટિ જીવને સવળું સમજવા દેતી નથી. જુઓ, ‘ઉદય પ્રમાણે વિકાર થાય છે એમ માનનારને પણ ઉદય પ્રમાણે તો વિકાર થતો જ નથી; તેને શાસ્ત્ર ભણતર વગેરેમાં (ભલે ઊંધી દષ્ટિપૂર્વક પણ) મંદ રાગનો પ્રયત્ન તો વર્તે છે, જ્ઞાનમાં પણ એ પ્રમાણે જ આવે છે, કર્મના ઉદય પ્રમાણે વિકાર થાય છે–એમ કાંઈ તેના જ્ઞાનમાં જણાતું નથી. છતાં તેની ઊંધી દષ્ટિનું જોર તેને એમ મનાવે છે કે ઉદય પ્રમાણે વિકાર થાય. એની ઊંધી માન્યતામાં મિથ્યાત્વનું એટલું જોર પડ્યું છે કે અનંતો ઉદય આવે તો મારે તેવું થયું પડશે એવો તેનો અભિપ્રાય વર્તે છે, એટલે તેમાં નિગોદદશાની જ આરાધનાનું જોર પડ્યું (૨) એ પ્રમાણે ઊંધી દષ્ટિનો બીજો દાખલો : સ્થાનકવાસીના તેરાપંથી લોકો અસંયમી પ્રત્યેના દયા-દાનના ભાવને પણ પાપ મનાવે છે. કોઈ જીવને બચાવવાનો ભાવ કે દાનાદિનો ભાવ થાય ત્યારે તેને પોતાને કોમળ પરિણામરૂપ શુભ ભાવ છે, તે વખતે તેના જ્ઞાનમાં પણ એવો જ ખ્યાલ આવે છે કે આ કંઈક શુભપરિણામ છે, તે વખતે કાંઈ જ્ઞાનમાં “આ પાપ પરિણામ છે” એવો ખ્યાલ નથી આવતો; પણ ઊંધી શ્રદ્ધાનું જોર એવું છે કે પોતાને શુભ હોવા છતાં તેને પાપ મનાવે છે. દયા-દાનને પાપ માનનાર તેરાપંથીને પોતાને પણ દયા-દાન વખતે કાંઈ પાપના ભાવ નથી, છતાં ઊંધી દષ્ટિના જોરને લીધે તે તેને પાપ માને છે. (૩) એ જ રીતે ત્રીજો દાખલો : જિનપ્રતિમાના દર્શન – પૂજન-ભક્તિ વગેરેમાં શુભભાવ છે, છતાં સ્થાનકવાસી તેને પાપ મનાવે છે; Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૨૬ જિનપ્રતિમાના દર્શન વગેરેમાં તેને પોતાના શુભભાવ થતા હોવા તે વખતે આ શુભ છે' એમ આવવા છતાં, ઊંધી માન્યતાનું 6 મનાવે છે. છતાં, અને જ્ઞાનમાં પણ જોર તે શુભને પણ પાપ (૪) વળી એક ચોથો દાખલો લઈએઃ દયા, પૂજા કે વ્રત વગેરેનો ભાવ તે શુભરાગ છે, કાંઈ ધર્મ નથી; છતાં મિથ્યાદષ્ટિ તેને ધર્મ માને છે. તે શુભરાગ વખતે અજ્ઞાનીને પણ જ્ઞાનમાં તો એમ આવ્યું છે કે ‘આ રાગ થયો', પણ કાંઈ ધર્મ થયો–એમ જ્ઞાનમાં નથી આવ્યું, એટલે કે રાગ વખતે તે રાગનું જ જ્ઞાન થયું છે, છતાં ઊંધી દષ્ટિને લીધે રાગને તે ધર્મ માને છે. રાગથી ધર્મ માનનારને પોતાને પણ કાંઈ રાગથી ધર્મ થઈ જતો નથી, છતાં ઊંધી માન્યતાનું જોર તેને એ પ્રમાણે મનાવે છે. –તે ઊંધી માન્યતા કેમ ટળે ?-એ વાત આચાર્યદેવ સમજાવે છે. [૪૯] શાયક સન્મુખ થા ! -એ જ જૈનમાર્ગ છે. હૈ ભાઈ ! એકવાર તું સ્વસન્મુખ થા, ને જ્ઞાયકસ્વભાવને પ્રતીતમાં લઈને શ્રદ્ધાજ્ઞાનને સાચા બનાવ, –તો તને બધું સવળું ભાસશે, ને તારી ઊંધી માન્યતા ટળી જશે. ઉપયોગને અંતરમાં વાળીને ‘હું શાયક છું’ એવું જ્યાં સુધી વેદન ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન થાય નહિ ને ઊંધી માન્યતા ટળે નહિ. બસ! જ્ઞાનને અંતરમાં વાળીને આત્મામાં એકાગ્ર કર્યું તેમાં આખો માર્ગ સમાઈ ગયો, આખું જૈનશાસન તેમાં આવી ગયું. [૩] પ્રવચન ત્રીજું [વી૨ સં. ૨૪૮૦ આસો સુદ નોમ ] [૫૦] સમ્યગ્દષ્ટિ-શાતા શું કરે છે? ‘સર્વવિશુદ્ધજ્ઞાન ’ કહો, કે અભેદપણે જ્ઞાનાત્મક શુદ્ધ દ્રવ્ય કહો તેનો આ અધિકાર છે. શુદ્ધ જ્ઞાયદ્રવ્યની દષ્ટિથી સમ્યજ્ઞાનીને જ્ઞાનમાં શું શું થાય છે તેનું આ વર્ણન છે. સમ્યગ્દર્શન અર્થાત્ શુદ્ધ આત્માનું જ્ઞાન થતાં જીવ શું કરે છે?-અથવા તો સમ્યગ્દષ્ટિ જ્ઞાનીનું શું કાર્ય છે? તે અહીં સમજાવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૭ તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે; સાત તત્ત્વોમાં જીવતત્ત્વ જ્ઞાયક સ્વરૂપ છે. હું જ્ઞાયકસ્વરૂપ જીવ છું એમ જાણતો સમકીતિ પર્યાયે પર્યાયે જ્ઞાતાભાવે જ ઊપજે છે એટલે જ્ઞાતાપણાનું જ કાર્ય કરે છે. જ્ઞાતા પોતે ક્ષણેક્ષણે પોતાને જાણતો થકો ઊપજે છે. જ્ઞાયકસ્વભાવની દષ્ટિથી ઉપજતો જ્ઞાયક જ્ઞાતાદ્રષ્ટાપણાનું જ કાર્ય કરે છે, તે ક્ષણે વર્તતા રાગનો તે જ્ઞાયક છે પણ તેનો ર્તા નથી. જ્ઞાતા તે કાળે વર્તતા રાગાદિને વ્યવહારને જાણે છે, -તે રાગને કારણે નહિ પણ તે વખતના પોતાના જ્ઞાનને કારણે તે રાગને પણ જાણે છે. આ રીતે જ્ઞાની જીવ પોતાના ક્રમબદ્ધ જ્ઞાનપરિણામે ઊપજે છે. [૫૧] નિમિત્તનું અસ્તિત્વ કાર્યની પરાધીનતા નથી સૂચવતું. અજીવ પણ પોતાની કમબદ્ધપર્યાયપણે સ્વયં ઊપજે છે, કોઈ બીજો તેનો ઉપજાવનાર નથી. જુઓ, ઘડો થાય છે, ત્યાં માટીના પરમાણુઓ સ્વયં તે પર્યાયપણે ઊપજે છે, કુંભાર તેને ઉપજાવતો નથી. કુંભારે ઘડો ઉપજાવ્યો-એમ કહેવું તે તો ફક્ત નિમિત્તના સંયોગનું કથન છે. “નિમિત્ત છે તે કાંઈ નૈમિત્તિક કાર્યની પરાધીનતા નથી બતાવતું. એક વસ્તુના કાર્ય વખતે નિમિત્ત તરીકે બીજી ચીજનું અસ્તિત્વ હોય તે કાંઈ કાર્યની પરાધીનતા નથી બતાવતું, પણ જ્ઞાનનું સ્વ-પરપ્રકાશક સામર્થ્ય જાહેર કરે છે. [ પ ] શ્રી રામચંદ્રજીના દાંતે ધર્મીના કાર્યની સમજણ. - શ્રી રામ-લક્ષ્મણ-સીતા જ્યારે વનમાં હતા ત્યારે હાથે માટીનાં વાસણ બનાવીને તેમાં ખોરાક રાંધતા; રામચંદ્રજી બળદેવ હતા ને લક્ષ્મણ વાસુદેવ હતા; તેઓ મહા ચતુર, બૌતેર કળાના જાણનાર શ્લોકા પુરુષો હતા. માટીનાં વાસણ જંગલમાં હાથે બનાવી લેતાં ને તેમાં રાંધતાં. “રામે વાસણ બનાવ્યા” એમ બોલાય, પણ ખરેખર તો માટીના પરમાણુઓ સ્વયં તે વાસણની અવસ્થારૂપે ઊપજ્યા છે. રામચંદ્રજી તો આત્મજ્ઞાની હતા, અને તે વખતે પણ તેઓ પોતાના જ્ઞાયકસ્વભાવની દષ્ટિથી જ્ઞાતાભાવપણે જ ઊપજતા હતા; માટીની પર્યાયને હું ઉપજાવું છું એમ તેઓ માનતા ન હુતા; સ્વ-પરપ્રકાશક જ્ઞાનપણે ક્રમબદ્ધ ઊપજતા થકા તે વખતના વિકલ્પને અને વાસણ થવાની ક્રિયાને જાણતા હતા. જાણનારપણે જ ઊપજતા હતા, પણ રાગના કે જડની ક્રિયાના íપણે ઊપજતા ન હતા. જુઓ આ ધર્મીનું કાર્ય ! આવી ધર્મની દશા છે, એનાથી વિપરીત માને તો તે અજ્ઞાની છે, તેને ધર્મના સ્વરૂપની ખબર નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૨૮ [૫૩] આહા૨દાન પ્રસંગના દૃષ્ટાંતે જ્ઞાનીના કાર્યની સમજણ. સુગુપ્તિ અને ગુપ્તિ નામના મુનિઓને એવો અભિગ્રહ હતો કે રાજકુમાર હોય, વનમાં હોય, ને પોતાના જ હાથે બનાવેલા વાસણમાંથી વિધિપૂર્વક આહાર આપે તો તે આહાર લેવો. બરાબર તે વખતે રામ-લક્ષ્મણ-સીતા વનમાં હતા, હાથે બનાવેલા વાસણમાં આહાર રાંધ્યો હતો ને કોઈ મુનિરાજ પધારે તો આહારદાન દઈએ-એવી ભાવના કરતા હતા; ત્યાંજ કુદરતી તે મુનિવરો પધાર્યા, તેમને વિધિપૂર્વક પડગાહન કરીને નવધા ભક્તિપૂર્વક આહારદાન કર્યું. એ રીતે મુનિઓના અભિગ્રહનો કુદરતી મેળ થઈ ગયો. આવો મેળ કુદરતી થઈ જાય છે. પણ જ્ઞાની જાણે છે કે હું તો શાયક છું; આ આહાર દેવા–લેવાની ક્રિયા થઈ તે મારૂં કાર્ય નથી, મુનિવરો પ્રત્યે ભક્તિનો શુભભાવ થયો તે પણ ખરેખર જ્ઞાતાનું કાર્ય નથી. રામચંદ્રજી જ્ઞાની હતા, તેઓ આમ જાણતા હતા. આહારદાનની બાહ્યક્રિયાના કે તે તરફના વિકલ્પના, પરમાર્થે જ્ઞાની ર્તા નથી; તે વખતે અંતરમાં જ્ઞાયકસ્વભાવના અવલંબને ક્ષણે ક્ષણે જ્ઞાન-શ્રદ્ધા-આનંદ વગેરેની પર્યાયનું પોતે પોતાને દાન આપે છે, આ દાનમાં પોતે જ દેના૨ છે ને પોતે જ લેનાર છે, નિર્મળપર્યાયપણે ઊપજ્યો તેનો ર્તા પણ પોતે, ને સંપ્રદાન પણ પોતે. જ્ઞાન-આનંદની હારમાળા સિવાય રાગાદિનો કે પરની પર્યાયનો આત્મા જ્ઞાતા પણ ર્તા નથી; પોતાની નિર્મળજ્ઞાનઆનંદદશાનો જ જ્ઞાની ર્તા છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી સંત મુનિવરોને જોતાં જ્ઞાની કહે કે ‘હે નાથ ! પધારો... પધારો!! મનશુદ્ધિ-વચનશુદ્ધિ-કાયશુદ્ધિ-આહારશુદ્ધિ...હે પ્રભો ! અમારા આંગણાને પાવન કરો! અમારા આંગણે આજે કલ્પવૃક્ષ ફળ્યાં, અમારે જંગલમાં મંગળ થયા !' ’–છતાં તે વખતે જ્ઞાની તે ભાષાના કે રાગના ક્તપણે પરિણમતા નથી પણ જ્ઞાયકપણાની જ ક્રમબદ્ધપર્યાયના ક્તપણે પરિણમે છે. અજ્ઞાનીઓને આ વાત બેસવી કઠણ પડે છે. [૫૪] રામચંદ્રજીના વનવાસના દષ્ટાંતે જ્ઞાનીના કાર્યની સમજણ. રાજગાદીને બદલે રામચંદ્રજીને વનમાં જવાનું થયું, –તો શું તે અક્રમબધ્ધ થયું? અથવા તો, રાજગાદીનો ક્રમ હતો પણ કૈકેયીમાતાના કારણે તે ક્રમ પલટી ગયો -એમ છે? ના; માતા-પિતાના કારણે કે કોઈના કા૨ણે વનવાસની અવસ્થા થઈ એમ નથી, તેમજ અવસ્થાનો ક્રમ પલટી ગયો એમ પણ નથી. રામચંદ્રજી જાણતા હતા કે હું તો જ્ઞાન છું, આ વખતે આવું જ ક્ષેત્ર મારા જ્ઞાનના શેયપણે હોય, –એવી જ સ્વ-૫૨પ્રકાશકશક્તિપણે મારી જ્ઞાનપર્યાય ઊપજી છે. રાજભવનમાં હોઉં કે વનમાં હોઉં, પણ હું તો પરપ્રકાશકજ્ઞાયકપણે જ ઊપજું છું. રાજમહેલ પણ જ્ઞેય છે ને આ વન પણ મારા જ્ઞાનનું શેય છે, આ વખતે આ વનને જાણે એવી જ મારા જ્ઞાનની સ્વ-૫૨પ્રકાશકશક્તિ ખીલી છે. આ પ્રમાણે જ્ઞાનીને સ્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૨૯ જ્ઞાયકષ્ટિ છૂટતી નથી, જ્ઞાયકદષ્ટિમાં તે નિર્મળ જ્ઞાનપર્યાયે જ ઊપજે છે. [૫૫] જ્ઞાની જ્ઞાતા રહે છે, અજ્ઞાની રાગનો ર્તા થાય છે, ને ૫૨ને ફેરવવા માંગે છે. હું શાયક છું–એવી દષ્ટિ કરીને જ્ઞાતાપણે ન રહેતાં અજ્ઞાની રાગાદિનો ર્ડા થઈને ૫૨ના ક્રમને ફેરવવા જાય છે. એને હજી રાગને કરવો છે ને પરને ફેરવવું છે, પણ જ્ઞાતાપણે નથી રહેવું, તેને જ્ઞાતાપણું નથી ગોઠતું એટલે જ્ઞાન ઉપર ક્રોધ છે; તેમજ પરના ક્રમબદ્ઘપરિણમન ઉપ૨ (એટલે કે વસ્તુના સ્વભાવ ઉપર) દ્વેષ છે તેથી તેના ક્રમને ફેરવવા માંગે છે, આ મિથ્યાદષ્ટિના અનંત રાગ-દ્વેષ છે. અમુક વખતે અમુક પ્રકારનો રાગ પલટીને તેને બદલે આવો જ રાગ કરું-એમ જે હઠ કરીને રાગને ફેરવવા માંગે છે તેને પણ રાગ સાથે એકત્વબુદ્ધિથી મિથ્યાત્વ થાય છે. સાધક, ભૂમિકા-અનુસાર રાગ હોય તેને જાણે છે, તે રાગને જ્ઞાનનું શેય બનાવી દે છે, પણ તેને જ્ઞાનનું કાર્ય નથી બનાવતા, તેમજ રાગ થતાં જ્ઞાનમાં શંકા પણ નથી પડતી. હઠપૂર્વક રાગને ફેરવવા જાય તો તેને તે વખતના (–રાગને પણ જાણનારા) સ્વ-પરપ્રકાશક જ્ઞાનની પ્રતીત નથી એટલે જ્ઞાન ઉપર જ દ્વેષ છે. જ્ઞાની તો શાયકદષ્ટિના જોરમાં જ્ઞાતાપણે જ ઊપજે છે, રાગપણે ઊપજતા નથી; રાગના ય જ્ઞાતાપણે ઊપજે છે પણ રાગના ર્દાપણે નથી ઊપજતા. સમ્યગ્દષ્ટિનું આવું કાર્ય છે. અજ્ઞાની તો શાયકસ્વભાવની પ્રતીત ન રાખતાં, પર્યાયમૂઢ થઈને પર્યાયને ફેરવવા માંગે છે, અથવા ૫૨શેયોને લીધે જ્ઞાન માને છે, એટલે તે જ્ઞેયોને જાણતાં તેમાં જ રાગદ્વેષ કરીને અટકી જાય છે, પણ આમ જ્ઞાયકસ્વભાવ તરફ વળતો નથી. [૫૬] જૈનના લેબાસમાં બૌદ્ધ. * બૌદ્ધમતિ એમ કહે છે કે ‘Âયોને લીધે જ્ઞાન થાય છે; સામે ઘડો હોય તો અહીં ઘડાનું જ જ્ઞાન થાય છે; ઘડા વખતે ઘડાનું જ જ્ઞાન થાય છે પણ ‘આ હાથી છે’ એમ નથી જણાતું, માટે શેયને લીધે જ જ્ઞાન થાય છે.’–પણ તેમની એ વાત મિથ્યા છે. જ્ઞેયોને લીધે જ્ઞાન નથી થતું પણ સામાન્યજ્ઞાન પોતે વિશેષજ્ઞાન પણે પરિણમીને જાણે છે એટલે જ્ઞાનની પોતાની જ તેવી યોગ્યતાથી ઘડા વગેરેનું જ્ઞાન થાય છે, તે જ્ઞાન વખતે ઘડો વગેરે શેયો તો માત્ર નિમિત્ત છે.-એમ યુક્તિપૂર્વક સિદ્ધ કરીને, અકલંક આચાર્ય વગેરે મહાન સંતોએ, ‘શેયોને લીધે જ્ઞાન થાય' એ વાત ઊડાડી દીધી છે. તેને બદલે આજે જૈન નામ ધરાવનારા કેટલાક વિદ્વાનો પણ એમ માને છે કે ‘નિમિત્તને લીધે જ્ઞાન થાય છે, નિમિત્તને લીધે કાર્ય થાય છે’–તો એ પણ બૌદ્ધમતિ જેવા જ મિથ્યાદષ્ટિ ઠર્યા; બૌદ્ધના ને એના અભિપ્રાયમાં કાંઈ ફેર ન રહ્યો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩) * વળી, જેમ શયને લીધે જ્ઞાન નથી, તેમ જ્ઞાનને લીધે શયની અવસ્થા થાયએમ પણ નથી. જેમ જ્ઞયને લીધે જ્ઞાન થવાનું બૌદ્ધ કહે છે, તેમ જૈનમાં પણ જો કોઈ એમ માને કે ““જ્ઞાનને લીધે શયની અવસ્થા થાય છે, -જીવ છે માટે ઘડો થાય છે, જીવ છે માટે શરીર ચાલે છે, જીવ છે માટે ભાષા બોલાય છે તો એ માન્યતા પણ મિથ્યા છે. જ્ઞાન અને શય બંનેની અવસ્થા ક્રમબદ્ધ સ્વતંત્રપણે પોતપોતાથી જ થાય છે. * વળી, રાગ તે પણ જ્ઞાતાનું વ્યવહાર જ્ઞય છે. જેમ શેયને લીધે જ્ઞાન, કે જ્ઞાનને લીધે શય નથી, તેમ રાગને લીધે જ્ઞાન, કે જ્ઞાનને લીધે રાગ-એમ પણ નથી. રાગ હોય ત્યાં જ્ઞાનમાં પણ રાગ જ જણાય, ત્યાં અજ્ઞાનીને એવો ભ્રમ થઈ જાય છે કે આ રાગ છે માટે તેને લઈને રાગનું જ્ઞાન થાય છે, એટલે રાગથી જુદું-રાગના અવલંબન વગરનું-જ્ઞાન તેને ભાસતું નથી. હું જ્ઞાયક છું ને મારા શાયકના પરિણમનમાંથી આ જ્ઞાનનો પ્રવાહ આવે છે એવી પ્રતીતમાં જ્ઞાની રાગનો પણ જ્ઞાતા જ રહે છે. [ પ૭] સાચું સમજનાર જીવનો વિવેક કેવો હોય? પ્રશ્ન:-દરેક વસ્તુની ક્રમબદ્ધપર્યાય પોતપોતાથી જ થાય છે–આવી ક્રમબદ્ધપર્યાયની વાત સાંભળશે તો લોકો દેવ-ગુરૂ-શાસ્ત્રનું બહુમાન છોડી દેશે, ને જિનમંદિર વગેરે નહિ કરાવે ? ઉત્તર:-અરે ભાઈ ! આ સમજશે તેને જ સમજાવનારનું સાચું બહુમાન આવશે. નિશ્ચયથી પોતાના જ્ઞાયકસ્વભાવને જાણ્યો ત્યારે ક્રમબદ્ધપર્યાયનું જ્ઞાન સારું થયું. જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને ક્રમબદ્ધપર્યાયની અપૂર્વ વાત જે સમજ્યો તેને તે વાત સમજાવનારા વીતરાગી દેવ-ગુરૂ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યા વિના રહેશે નહિ. “હું જ્ઞાયક છું” એવી જ્ઞાયકની શ્રદ્ધા કરીને જે ક્રમબદ્ધપર્યાયને જાણશે તે પોતાની ભૂમિકાના રાગને પણ જાણશે. કઈ ભૂમિકામાં કેવો રાગ હોય અને કેવા નિમિત્તો હોય તેનો પણ તે વિવેક કરશે. આ તો જાગતો મારગ છે, આ કાંઈ આંધળો મારગ નથી. સાધકદશામાં રાગ હોય, -તે રાગનું વલણ કુદેવાદિ પ્રત્યે ન જાય, પણ સાચા દેવ-ગુરૂના બહુમાન તરફ વલણ જાય. સાચું સમજે તે સ્વછંદી થાય જ નહિ, સાચી સમજણનું ફળ તો વીતરાગતા છે. વીતરાગી દેવ-ગુરૂનું બહુમાન આવતા બહારમાં જિનમંદિર કરાવવા વગેરેનો ભાવ આવે; બાકી બહારનું તો તેના કાળે થવા યોગ્ય હોય તેમ થાય છે. એ જ રીતે અષ્ટદ્રવ્યોથી ભગવાનની પૂજા વગેરેમાં પણ સમજી લેવું. તે કાળે તેવો રાગ થાય ને તે વખતે જ્ઞાન પણ તેવું જાણે, છતાં તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૧ જ્ઞાનને કારણે કે રાગને કારણે બહારની ક્રિયા નથી. તે વખતે ય જ્ઞાની જીવ તો પોતાના જ્ઞાનભાવનો જ í છે. જ્ઞાનભાવ તે જીવતત્ત્વ છે; રાગ તે આસ્ત્રવતત્ત્વ છે; ને બહારની શરીરાદિની ક્રિયા તે અજીવતત્ત્વ છે. તેમાં કોઈને કારણે કોઈ નથી. આમ દરેક તત્ત્વોનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ઓળખવું જોઈએ, તો જ સાચી તત્વાર્થશ્રદ્ધા થાય. [ ૫૮] પોતાની પર્યાયમાં જ પોતાનો પ્ર ભાવ છે. કોઈ કહે છે કે આપના પ્રભાવથી આ બધું થયું!—એ તો બધી વિનયની ભાષા છે. ખરેખર “પ્રભાવ” કોઈનો કોઈ ઉપર નથી. સૌની પર્યાયમાં પોતપોતાનો જ પ્રભાવ ( વિશેષ પ્રકારે ભવન) છે. આત્મા પોતાના જ્ઞાનરૂપ વિશેષભાવે પરિણમે તેમાં જ તેનો પ્રભાવ છે, પોતે પોતાના જે નિર્મળ ભાવરૂપે પરિણમે તેમાં જ પોતાનો પ્રભાવ છે. પણ જીવનો પ્રભાવ અજીવ ઉપર કે અજીવનો પ્રભાવ જીવ ઉપર નથી; દરેક તત્ત્વો ભિન્ન ભિન્ન છે, એકનો બીજામાં અભાવ છે, તેથી કોઈનો પ્રભાવ બીજા ઉપર પડતો નથી. એક ઉપર બીજાનો પ્રભાવ કહેવો તે ફક્ત નિમિત્તનું કથન છે. (વિશેષ માટે જુઓ, આત્મધર્મ અંક ૧૩૩, પ્રવચન ચોથું, નં. ૧૦૮) [૫૯] ક્રમબદ્ધના નામે મૂઢ જીવના ગોટા. કેટલાક મૂઢ લોકો એમ ગોટા વાળે છે કે “ “પર્યાય ક્રમબદ્ધ જ્યારે થવાની હોય ત્યારે થઈ જાય છે, માટે ગમે તે વેષમાં ને ગમે તે દશામાં મુનિપણું આવી જાય.'' પણ ગમે તેવા ખોટા સંપ્રદાયને માનતો હોય ને ગમે તેવા નિમિત્તમાં ઊભો હોય, છતાં ક્રમબદ્ધમાં મુનિપણું કે સમ્યગ્દર્શન આવી જાય-એમ કદી બનતું જ નથી. અરે ભાઈ ! ક્રમબદ્ધપર્યાય તો શું ચીજ છે તેની તને ખબર નથી, સમ્યગ્દર્શન અને મુનિપણાની દશા કેવી હોય તેની પણ તને ખબર નથી. અંતરના જ્ઞાયકભાવમાં લીન થઈને મુનિદશા પ્રગટી ત્યાં નિમિત્તપણે જડ શરીરની દશા નગ્ન જ હોય. હવે આ વાત પ્રસિદ્ધિમાં આવતાં કેટલાક સ્વછંદી લોકો ક્રમબદ્ધના શબ્દો પકડીને વાત કરતાં શીખ્યા છે. પણ જો ક્રમબદ્ધપર્યાય યથાર્થ સમજે તો તો નિમિત્ત વગેરે ચારે પડખાનો મેળ મળવો જોઈએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ર [60] જ્ઞાયક અને ક્રમબદ્ધનો નિર્ણય કરીને સ્વાશ્રયનું પરિણમન થયું તેમાં વ્રત પ્રતિક્રમણ વગેરે બધું જૈનશાસન આવી જાય છે. પ્રશ્ન:-આ ક્રમબદ્ધપર્યાયમાં વ્રત-સમિતિ-ગુપ્તિ-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-પ્રાયશ્ચિત વગેરે કયાં આવ્યું? ઉત્તર:-જેનું જ્ઞાન પરથી ખસીને જ્ઞાયકમાં એકાગ્ર થયું છે તેને જ ક્રમ-બદ્ધપર્યાયનો નિર્ણય છે, અને જ્ઞાયકમાં એકાગ્ર થઈને પરિણમ્યો તેમાં વ્રત-સમિતિ વગેરે બધું આવી જાય છે. જ્ઞાયકસ્વભાવમાં જ્ઞાનની એકાગ્રતા તે ધ્યાન છે, ને તે ધ્યાનમાં નિશ્ચયવ્રત-તપપ્રત્યાખ્યાન વગેરે બધું સમાઈ જાય છે. નિયમસારની ૧૧૯મી ગાથામાં કહ્યું છે કે આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. નિજ આત્માનો આશ્રય કરીને જ્ઞાન એકાગ્ર થયું તે નિશ્ચયધર્મધ્યાન છે, અને તે નિશ્ચયધર્મધ્યાન જ સર્વે પરભાવોનો અભાવ કરવાને સમર્થ છે; “તમ્હા ણા હવે સબ્ધ'તેથી ધ્યાન તે સર્વસ્વ છે; શુદ્ધ આત્માના ધ્યાનમાં બધા નિશ્ચય આચાર સમાઈ જાય છે. આત્માના જ્ઞાયક સ્વભાવનો અને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય જે નથી કરતો તેને કદી ધર્મધ્યાન હોતું નથી. ધ્યાન એટલે જ્ઞાનની એકાગ્રતા, જ્ઞાયક તરફ વળે નહિ, ક્રમબદ્ધપર્યાયને જાણે નહિ, ને પરમાં ફેરફાર કરવાનું માને એવા જીવનું જ્ઞાન પરસન્મુખતાથી ખસીને સ્વમાં એકાગ્ર થાય જ નહિ એટલે તેને ધર્મધ્યાન હોય જ નહિ; પરમાં એકાગ્રતા વડે તેને તો ઊંધું ધ્યાન હોય. જ્ઞાની તો જ્ઞાયકનો અને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરીને, જ્ઞાયકમાં જ એકાગ્રષ્ટિથી ક્રમબદ્ધજ્ઞાતાપણે જ પરિણમે છે. જ્ઞાયકમાં એકાગ્રતાનું જે કમબદ્ધ પરિણમન થયું તેમાં નિશ્ચય પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-સામાયિક-વ્રતતપ વગેરે બધું આવી ગયું. જ્ઞાતા તો ક્રમબદ્ધ પોતાના જ્ઞાયકભાવપણે જ પરિણમે છેજ્ઞાયકના અવલંબને જ પરિણમે છે, ત્યાં નિર્મળ પર્યાયો થતી જાય છે; વચ્ચે જે વ્યવહારપરિણતિ થાય છે તેને જ્ઞાન જાણે છે પણ તેમાં એકાગ્ર થઈને વર્તતું નથી, સ્વભાવમાં એકાગ્રપણે જ વર્તે છે, ને તેમાં જૈનશાસન આવી જાય છે. [ ૬૧] “અભાવ ” અતિભાવ (-વિભાવ), અને સમભાવ” જ્ઞાયકસ્વભાવના અવલંબને જ ખરો સમભાવ થાય છે, તેને બદલે સંયોગના આશ્રયે સમભાવ થવાનું જે મનાવે, તેને વસ્તુસ્વરૂપની ખબર નથી, -જૈનશાસનની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૩ ખબર નથી. કોઈ અજ્ઞાની એમ કહે છે કે ““ગરીબ લોકો પાસે ધન વગેરેનો અભાવ છે, અને ધનવાન લોકો પાસે તેનો “અતિ ભાવ” છે, તેથી જગતમાં અથડામણ અને કલેશ થાય છે; જે અતિભાવવાળા વધારાનું ત્યાગ કરીને અભાવવાળાને આપી દે તો “સમભાવ” થાય ને બધાને શાંતિ થાય, -માટે અમે અણુવ્રતનો પ્રચાર કરીએ છીએ.''એ બધી અજ્ઞાનીની સંયોગદષ્ટિની વાતો છે. કલેશ કે સમભાવ શું સંયોગને લીધે થાય છે?—એ વાત જ જૂઠી છે. જ્ઞાયક સ્વભાવે બધા જીવો સરખા છે, તેથી જ્ઞાયકસ્વભાવની દષ્ટિમાં જ ખરો “સમભાવ' છે; પરનો આત્મામાં “અભાવ” છે; અને “વિભાવ” છે તે ઉપાધિ ભાવ હોવાથી ત્યાગવા યોગ્ય છે. આ સિવાય બાહ્યમાં “અભાવ, અતિભાવ ને સમભાવ'ની વાત તે સંયોગદષ્ટિની વાત છે, તે કાંઈ સાચો માર્ગ નથી. એ જ પ્રમાણે ““વૈભવ ઘટે તો ખર્ચ ઘટે, ને ખર્ચ ઘટે તો પાપ ઘટે ''—એ પણ બાહ્યદૃષ્ટિની વાત છે. નિગોદના જીવ પાસે એક પાઈનો પણ વૈભવ કે ખર્ચ નથી, છતાં તે જીવો અનંત પાપથી મહા દુઃખી થઈ રહ્યા છે. કોઈ સમકીતિજીવ ચક્રવર્તી હોય, છ ખંડનો રાજવૈભવ હોય ને રોજના કરોડો-અબજોનું ખર્ચ થતું હોય છતાં તેને પાપ ઘણું જ અલ્પ છે; અને ખરેખર તો અખંડ ચૈતન્ય-વૈભવની દૃષ્ટિમાં તેને પાપ નથી, તે જ્ઞાયકભાવપણે જ ઊપજે છે, અલ્પ રાગાદિ છે તે તો શેયમાં જાય છે, તેમાં એકતાપણે જ્ઞાની ઊપજતા નથી. [૬૨] અજ્ઞાનીઓ વિરોધનો પોકાર કરે તો, કરો-તેથી તેમની માન્યતા મિથ્યા થશે, પણ કાંઈ વસ્તુનું સ્વરૂપ નહીં ફરે ! આત્મા પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઊપજતો થકો પોતાની પર્યાય સાથે અનન્ય છે. ને પર સાથે અનન્ય નથી–આવો અનેકાન્ત છે; જીવ પોતાની પર્યાયમાં તન્મય છે માટે તેનો ર્જા છે, ને પરની પર્યાયમાં તન્મય નથી માટે તેનો ર્તા નથી; આવું અનેકાન્તસ્વરૂપ છે. આત્મા પોતાનું કરે ને પરનું પણ કરે-એમ અજ્ઞાની માને છે પણ એવું વસ્તુસ્વરૂપ નથી. વસ્તુનું અનેકાન્તસ્વરૂપ જ એમ પોકાર કરી રહ્યું છે કે આત્મા પોતાનું જ કરે ને પરનું ત્રણકાળમાં ન કરે. અજ્ઞાનીઓ વિરોધનો પોકાર કરે તો કરો, –પણ તેથી કાંઈ વસ્તુસ્વરૂપ ફરી જાય તેમ નથી. “આપ્તમીમાંસા' ગા. ૧૧૦ની ટીકામાં કહે છે કે- ‘‘વસ્તુ ही अपना स्वरुप अनेकान्तात्मक आप दिखावै है तो हम कहा करै? वादी पुकारे है ‘વિરુદ્ધ હૈ રા .વિરુદ્ધ હૈ..” તો પુવારો, છુિ નિરર્થક પુરિને મેં સાચ્ય હૈં નહિં.''વસ્તુ જ પોતે પોતાનું સ્વરૂપ અનેકાન્તાત્મક દેખાડે છે તો અમે શું કરીએ? વાદી-અજ્ઞાની પુકારે છે કે “વિરુદ્ધ છે રે..વિરુદ્ધ છે –તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ ભલે પુકારો, તેમના નિરર્થક પુકારથી કાંઈ સાધ્ય નથી. અજ્ઞાનીઓ વિરોધનો પોકાર કરે તેથી કાંઈ વસ્તુસ્વરૂપ ફરી જવાનું નથી. દરેક વસ્તુ પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ ચતુષ્ટયપણે છે ને પરના ચતુષ્ટયપણે તે નથી, આવું જ તેનું અનેકાન્ત-સ્વરૂપ છે. પરના ચતુયપણે આત્મા અભાવરૂપ છે, તો પરમાં તે શું કરે? અજ્ઞાનીઓ રાડો પાડ તો પાડો, પણ વસ્તુ સ્વરૂપ તો આવું જ છે. તેમ આ ક્રમબદ્ધપર્યાય બાબતમાં પણ અજ્ઞાનીઓ અનેક પ્રકારે વિરુદ્ધ માને છે, તે વિરુદ્ધ માને તો માનો, તેથી તેમની માન્યતા મિથ્યા થશે, પણ વસ્તુસ્વરૂપ તો જે છે તે જ રહેશે, તે કાંઈ નહિ ફરે. જ્ઞાયકઆત્મા એક સાથે ત્રણકાળ ત્રણલોકને સંપૂર્ણપણે જાણે ને જગતના બધા પદાર્થો ક્રમબદ્ધપર્યાય પણે પરિણમે –એવું જે વસ્તસ્વરૂપ છે તે કોઈથી ફેરવી શકાય તેમ નથી. જ્ઞાની આવું વસ્તુસ્વરૂપ જાણીને, ગાયકસન્મુખ જ્ઞાનભાવે ઊપજે છે, અજ્ઞાની વિપરીત માનીને મિથ્યાષ્ટિ થાય છે. [૪] પ્રવચન ચોથું [ વીર સં. ૨૪૮૦ આસો સુદ દસમ ] [૬૩] ક્રમબદ્ધમાં જ્ઞાયકસન્મુખ નિર્મળ પરિણમનની ધારા વહે-એની જ મુખ્ય વાત આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં મુખ્ય વાત એ છે કે પોતાના જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને જે વિશુદ્ધ પરિણામ ઊપજ્યા તેની જ આમાં મુખ્યતા છે; ક્રમબદ્ધ પરિણામમાં જ્ઞાનીને નિર્મળ પરિણામ જ થાય છે. જ્ઞાની સન્મુખ થઈને શ્રદ્ધા-જ્ઞાનઆનંદ વગેરેના નિર્મળ પરિણમનની નિયતધારાએ પરિણમે છે, તેને ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતાનો પ્રવાહ ચાલ્યો જાય છે. બધા પદાર્થોમાં મુખ્ય તો આત્માનો જ્ઞાનસ્વભાવ છે; કેમ કે જ્ઞાન જ સ્વ-પરને જાણે છે” જ્ઞાનસ્વભાવ ન હોય તો સ્વ-પરને જાણે કોણ? માટે જ્ઞાનસ્વભાવ જ મુખ્ય છે. જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં સાતે તત્ત્વનો, તેમજ દેવ-ગુરૂ-શાસ્ત્રનો ને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય સમાઈ જાય છે. અહીં લોકાલોકને જાણવાના સામર્થ્યપણે જ્ઞાન પરિણમે છે, ને સામે લોકાલોક શેયપણે ક્રમબદ્ધ પરિણમે છે; આવો જ્ઞય-જ્ઞાયકનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩પ મેળ છે પણ કોઈને કારણે કોઈ નથી. સૌ પોતપોતાના ક્રમબદ્ધપ્રવાહમાં સ્વયં પરિણમી રહ્યા છે. [ ૬૪] જ્ઞાયકભાવના ક્રમબદ્ધપરિણમનમાં સાત તત્ત્વોની પ્રતીત. પોતાના ક્રમબદ્ધ થતા પરિણામો સાથે તન્મય થઈને દરેક દ્રવ્ય સમયે સમયે પરિણમે છે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેય સમયે સમયે નવી નવી પર્યાણપણે પરિણમી રહ્યા છે. સ્વસ્વભાવસભુખ પરિણમતો આત્મા પોતાના જ્ઞાતાભાવ સાથે અભેદ છે, ને રાગથી જુદો છે.-આવા આત્માની પ્રતીત તે જીવતત્ત્વની ખરી પ્રતીત છે. મારો જ્ઞાયક આત્મા જ્ઞાયકભાવપણે ક્રમબદ્ધ ઊપજતો થકો તેમાં જ તન્મય છે, ને અજીવમાં તન્મય નથી-રાગમાં તન્મય નથી-આવી સ્વસમ્મુખ પ્રતીતમાં સાતે તત્ત્વોની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન આવી જાય છે. (૧) જ્ઞાયકભાવ સાથે જીવને અભેદપણું છે એવી શ્રદ્ધા થઈ તેમાં જ્ઞાયકસ્વભાવી જીવની પ્રતીત આવી ગઈ. (૨) પોતાના જ્ઞાયકભાવની કમબદ્ધપર્યાયપણે ઊપજતા જીવને અજીવ સાથે એકપણું નથી; તેમજ પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઊપજતા અજીવને જીવ સાથે એકપણું નથી, –એ રીતે અજીવતત્ત્વની શ્રદ્ધા પણ આવી ગઈ. (૩-૪) હવે, શાકભાવે પરિણમતો સાધકજીવ તે તે કાળના રાગાદિને પણ જાણે છે, પરંતુ તે રાગાદિને પોતાના શુદ્ધ જીવ સાથે તન્મય નથી જાણતો, પણ આસ્ત્રવ-બંધ સાથે તેને તન્મય જાણે છે; એ રીતે આસ્ત્રવ અને બંધ તત્ત્વોની શ્રદ્ધા પણ આવી ગઈ. (પ-) જ્ઞાયકસ્વભાવના આશ્રયે પોતાને શ્રદ્ધા-જ્ઞાન આનંદ વગેરેના નિર્મળ પરિણામો થાય છે, સંવર-નિર્જરા છે, તેને પણ જ્ઞાની જાણે છે, એટલે સંવર-નિર્જરાની પ્રતીત પણ આવી ગઈ. (૭) સંવર-નિર્જરારૂપ અંશે શુદ્ધપર્યાયપણે તો પોતે પરિણમે જ છે, ને પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ દશા કેવી હોય તે પણ પ્રતીતમાં આવી ગયું છે, એટલે મોક્ષતત્ત્વની શ્રદ્ધા પણ આવી ગઈ. આ રીતે જ્ઞાયકભાવની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમતા જીવને સાતે તત્ત્વોની પ્રતીત આવી જ ગઈ છે. (ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં સાતે તત્ત્વોની શ્રદ્ધા અને જૈનશાસન, –એ માટે જુઓ–અંક ૧૩૩, પ્રવચન ૪, નં ૯૩-૯૫ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ [૬૫] અજ્ઞાનીને સાતે તત્ત્વોમાં ભૂલ. (૧-૨) અજ્ઞાનીને પોતાના જ્ઞાયકભાવની ખબર નથી અને શરીરાદિ અજીવની ક્રમબદ્ધપર્યાયોને હું ફેરવી શકું છું-એમ તે માને છે એટલે અજીવ સાથે પોતાની એક્તા માને છે, તેથી તેને જીવ-અજીવ તત્ત્વની શ્રદ્ધામાં ભૂલ છે. (૩-૪) વળી શુભરાગ વગેરે પુણ્યભાવ થાય તે આસ્ત્રવ સાથે તન્મય છે, તેને બદલે તેને ધર્મ માને છે એટલે શુદ્ધ-જીવ સાથે એકમેક માને છે તેથી તેને આસ્રવ-બંધ તત્ત્વોની શ્રદ્ધામાં ભૂલ છે. (૫-૬) આત્માની શુદ્ધ વીતરાગીદશા તે સંવર-નિર્જરા છે, તેને બદલે પંચ મહાવ્રતાદિ શુભરાગને સંવર-નિર્જરા માને છે, તેને સંવર-નિર્જરા તત્ત્વની શ્રદ્ધામાં ભૂલ છે. (૭) અને મોક્ષનું કારણ પણ તેણે વિપરીત માન્યું તેથી તેને મોક્ષની શ્રદ્ધામાં પણ ભૂલ છે. આમ અજ્ઞાનીને સાતે તત્ત્વોની શ્રદ્ધામાં ભૂલ છે. [૬૬] ભેદજ્ઞાનનો અધિકાર. જીવ-અજીવની કમબદ્ધપર્યાયને ઓળખે તો તેમાં ભેદજ્ઞાન અને સાતે તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા આવી જાય છે. આ રીતે, આ ભેદજ્ઞાનનો અધિકાર છે. [ ૬૭] “ક્રમબદ્ધપર્યાય ”ની ઉત્પત્તિ પોતાની અંતરંગ યોગ્યતા સિવાય બીજા કોઈ બાહ્યકારણથી થતી નથી. ક્રમબદ્ધપર્યાય કહો કે “યોગ્યતા’ કહો, તે પ્રમાણે જ કાર્ય થાય છે. પર્યાયની યોગ્યતા પોતે જ અંતરંગકારણ છે, બીજું નિમિત્ત તે તો બાહ્ય કારણ છે. અંતરંગ કાર્યને અનુસાર જ દરેક કાર્ય થાય છે, બાહ્યકારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી. શ્રી પખંડાગમની ધવલા ટીકામાં વીરસેનાચાર્યદેવે આ સંબંધમાં ઘણું અલૌકિક સ્પષ્ટીકરણ કર્યું મોહનીય કર્મના પરમાણુ ઉત્કૃષ્ટ ૭કોડાકોડી સાગરોપમ સુધી રહે, જયારે આયુષ્ય કર્મના પરમાણુ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ સુધી રહે, –આવી જ તે તે કર્મપ્રકૃતિની સ્થિતિ છે. કોઈ પૂછે કે મોહકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરની અને આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફક્ત ૩૩ સાગરની જ, -એમ કેમ? તો પટખંડાગમમાં આચાર્યદવ કહે છે કે પ્રકૃતિ વિશેષ હોવાથી એ પ્રકારે સ્થિતિબંધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૭ થાય છે, એટલે કે તે તે વિશેષ પ્રકૃતિઓની તેવી જ અંતરંગ યોગ્યતા છે, ને તેની યોગ્યતારૂપ અંતરંગ કારણથી જ તેવું કાર્ય થાય છે. એમ કહીને ત્યાં આચાર્યદેવે મહાન સિદ્ધાંત જણાવ્યો છે કે ““બધે ઠેકાણે અંતરંગકારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે, એવો નિશ્ચય કરવો.'' બીજું દષ્ટાંત લઈએ : દસમાં ગુણસ્થાને જીવને લોભનો સૂક્ષ્મ અંશ અને યોગનું કંપન છે, ત્યાં તેને મોહ અને આયુ સિવાયના છ કર્મો બંધાય છે; તેમાં જ્ઞાનાવરણાદિની અંતર્મુહૂર્તની જ સ્થિતિ પડે છે, ને સાતા વેદનીયની સ્થિતિ ૧૨ મુહૂર્તની, તથા ગોત્ર અને નામકર્મની સ્થિતિ આઠ મુહૂર્ત બંધાય છે. છએ કર્મોનું બંધન એક સાથે થતું હોવા છતાં, આ પ્રમાણે સ્થિતિમાં ફેર પડે છે. સ્થિતિમાં આમ ફેર કેમ પડે છે? એવો પ્રશ્ન થતાં આચાર્યદવ ઉત્તર આપે છે કે “પ્રકૃતિવિશેષ હોવાથી”—એટલે કે તે તે ખાસ પ્રકૃતિનું અંતરંગ કારણ જ તેવું છે, અને તે અંતરંગકારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. ઉપર જુદા જુદા કર્મની જુદી જુદી સ્થિતિ સંબંધમાં કહ્યું તે જ પ્રમાણે વેદનીયકર્મમાં પરમાણુઓની સંખ્યા ઝાઝી, ને બીજામાં થોડી-એમ કેમ?'' એવું કોઈ પૂછે તો તેનું પણ એ જ સમાધાન છે કે તે તે પ્રકૃતિઓનો તેવો જ સ્વભાવ છે. પર્યાયનો સ્વભાવ કહો, યોગ્યતા કહો, કે અંતરંગકારણ કહો-તેનાથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. એ સિવાય બાહ્યકારણોથી કાર્યની ઉત્પત્તિ થતી નથી. જો કદી બાહ્યકારણોથી કાર્યની ઉત્પત્તિ થતી હોય તો ચોખાના બીજમાંથી ઘઉંની ઉત્પત્તિ થવી જોઈએ, પણ એમ કદી બનતું નથી. નિમિત્ત તે બાહ્યકારણ છે; તે બાહ્યકારણના કોઈ દ્રવ્યક્ષેત્ર-કાળ કે ભાવ એવા સામર્થ્યવાળા નથી કે જેના બળથી લીમડાના ઝાડમાંથી આંબા પાકે, કે ચોખામાંથી ઘઉં પાકે, અથવા જીવમાંથી અજીવ થઈ જાય. જો બાહ્યકારણ અનુસાર કાર્યની ઉત્પત્તિ થાય તો તો અજીવના નિમિત્તે જીવ પણ અજીવરૂપ થઈ જશે! પણ એમ કદી બનતું નથી, કેમકે બાહ્યકારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી, અંતરંગકારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. (જુઓ, પટખંડાગમ પુ. ૬, પૃ. ૧૬૪ ) [ ૬૮] નિમિત્ત અને નૈમિત્તિકની સ્વતંત્રતા. દ્રવ્યમાં કયા સમયે પરિણમન નથી?–અને જગતમાં કયા સમયે નિમિત્ત નથી ? જગતના દરેક દ્રવ્યોમાં પરિણમન સમયે સમયે થઈ જ રહ્યું છે અને નિમિત્ત પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૩૮ સદાય હોય જ છે;–તો પછી આ નિમિત્તને લીધે આ થયું-એ વાત કયાં રહે છે? અને નિમિત્ત ન હોય તો ન થાય-પ્રશ્ન પણ કયાં રહે છે? અહીં કાર્ય થવાને, અને સામે નિમિત્ત હોવાને કાંઈ સમયભેદ નથી. નિમિત્તનું અસ્તિત્વ કાંઈ નૈમિત્તિક-કાર્યની પરાધીનતા નથી બતાવતું; પણ નિમિત્ત કોનું?-કે નૈમિત્તિકકાર્ય થયું તેનું;–એમ તે નૈમિત્તિકને જાહેર કરે છે.આવી નિમિત્ત-નૈમિત્તિકની સ્વતંત્રતા પણ જે ન જાણે તેને તો સ્વ-પરનું ભેદજ્ઞાન નથી, અને અંતરની જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ તો તેને હોય જ નહિ. અહીં તો જ્ઞાયકસ્વભાવની દષ્ટિ થતાં નિમિત્ત સાથેનો સંબંધ તૂટી જાય છે-એવી સૂક્ષ્મ વાત છે. જ્ઞાનીની દષ્ટિમાં કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી ગયો છે. [૬૯] શાયકદષ્ટિમાં જ્ઞાનીનું અર્તાપણું. જ્ઞાયકભાવે ઊપજતા જીવને ૫૨ સાથે કાર્યકારણપણું નથી, એટલે કે તે નવા કર્મને બંધાવામાં નિમિત્ત થતો નથી તેમ જ જુનાં કર્મોને નિમિત્ત બનાવતો નથી. કોઈ પૂછે કે રાગનો તો ર્તા છે ને? તો કહે છે કે ના; રાગ ઉ૫૨ દષ્ટિ નહિ હોવાથી જ્ઞાની રાગના ર્તા નથી; જ્ઞાયકદષ્ટિમાં જ્ઞાયકભાવપણે પણ ઊપજે ને રાગપણે પણ ઊપજે-એમ બનતું નથી; જ્ઞાયક તો જ્ઞાયકપણે જ ઊપજે છે ને રાગપણે ઊપજતો નથી, રાગના જ્ઞાતાપણે ઊપજે છે. [ ૭૦ ] જીવના નિમિત્ત વિના પુદ્ગલનું પરિણમન. પ્રશ્ન:-પુદ્દગલ તો અજીવ છે, કાંઈ જીવના નિમિત્ત વિના તેની અવસ્થા થાય? ઉત્ત૨:-ભાઈ, જગતમાં અનંતાનંત એવા સૂક્ષ્મ ૫૨માણુઓ-છૂટા તેમજ સ્કંધ-રૂપેછે કે જેમને પરિણમનમાં કાળદ્રવ્ય જ નિમિત્ત છે, જીવનું નિમિત્તપણું નથી. જીવ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો અમુક પુદ્ગલ સ્કંધોને જ છે, પણ તેનાથી અનંતગુણા પરમાણુઓ તો જીવ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વગર જ પરિણમી રહ્યા છે. એક છૂટો પરમાણુ એક અંશમાંથી બે અંશ લૂખાસ કે ચીકાસરૂપે પરિણમે, ત્યાં કયો જીવ નિમિત્ત છે?—તેને ફક્ત કાળદ્રવ્ય જ નિમિત્ત છે. અજ્ઞાનીને સંયોગથી જ જોવાની દૃષ્ટિ છે એટલે વસ્તુના સ્વાધીન પરિણમનને તે જોતો નથી. (નિમિત્ત ન હોય તો ?...શું નિમિત્ત વિના થાય છે?–ઇત્યાદિ પ્રશ્નોના ખૂલાસા માટે પહેલી વખતના પ્રવચનોમાં નં. ૧૦૦-૧૦૧, ૧૧૪ અને ૧૫૦ જુઓ ) [૭૧] શાયકભાવપણે ઊપજતો જ્ઞાની કર્મનો નિમિત્તર્તા પણ નથી. અહીં તો ‘સર્વવિશુદ્ધજ્ઞાન 'ની એટલે જીવના સ્વભાવની વાત ચાલે છે. જીવનો જ્ઞાન-સ્વભાવ છે તે પરનો અર્કા છે.-નિમિત્તપણે પણ તે પરનો અર્તા છે. ૫૨માં અહીં મુખ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૯ પણે મિથ્યાત્વાદિ કર્મની વાત છે. જ્ઞાનસ્વભાવપણે ઊપજતા જીવને મિથ્યાત્વાદિ કર્મોનું નિમિત્તíપણું પણ નથી. જીવને અજીવ સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે, એટલે જીવ પોતાના જ્ઞાયકસ્વભાવપણે ઊપજતો થકો નિમિત્ત થઈને જડ કર્મને ઊપજાવે-એમ કદી બનતું નથી. સર્વે દ્રવ્યોને બીજા દ્રવ્યો સાથે ઉત્પાધ-ઉત્પાદકભાવનો અભાવ છે. દરેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ પરિણામનું ઉત્પાદક છે પણ બીજાના પરિણામનું ઉત્પાદક નથી. જેમ કુંભાર પોતાના હાથની હુલન-ચલનરૂપ અવસ્થાનો ઉત્પાદક છે, પણ માટીમાંથી ધડારૂપ જે અવસ્થા થઇ તેનો ઉત્પાદક કુંભાર નથી, તેનો ઉત્પાદક માટી જ છે-માટી પોતે તે અવસ્થામાં તન્મય થઈને ઘડારૂપે ઊપજી છે, કુંભાર નહિ. તેમ જીવ પોતાના ક્રમબદ્ધ જ્ઞાનાદિપરિણામોનો ઉત્પાદક છે, પણ અજીવનો ઉત્પાદક નથી. જ્ઞાન-સ્વભાવમાં તન્મય થઈને જ્ઞાનભાવે ઊપજતો જીવ પોતાના જ્ઞાનપરિણામનો ઉત્પાદક છે, પણ રાગાદિ સાથે તન્મય થઈને તે જીવ ઊપજતો નથી તેથી તે જીવ રાગાદિનો ઉત્પાદક નથી; અને રાગાદિનો ઉત્પાદક ન હોવાથી કર્મબંધનમાં તે નિમિત્ત પણ નથી; એ રીતે તે જીવ અર્જા જ છે, આ આખો વિષય જ અંતરદૃષ્ટિનો છે. અંતરની જ્ઞાયકની દષ્ટિ વિના આવું અર્તાપણું કે ક્રમબદ્ધપણું સમજાય તેવું નથી. [ ૭૩ ] જ્ઞાનીને કેવો વ્યવહાર હોય?-ને કેવો ન હોય? જુઓ, તત્ત્વાર્થસૂત્ર (અ. ૫, સૂત્ર ૨૧)માં જીવના પરસ્પર ઉપકારની વાત કરી છે. ત્યાં ઉપકારનો અર્થ “નિમિત્ત” છે. એક જીવે બીજા ઉપર ઉપકાર કર્યો એમ નિમિત્તથી કહેવાય છે. જે જ્ઞાનીગુરુના નિમિત્તે અપૂર્વ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં એમ કહેવાય કે “અહો ! આ ગુરુનો મારા ઉપર અનંત ઉપકાર થયો...'' જો કે ગુરુ કાંઈ શિષ્યના જ્ઞાનના ઉત્પાદક નથી, છતાં ત્યાં તો વિનય માટે નિમિત્તથી ગુરુને ઉપકાર કહેવામાં આવે છે; પરંતુ તેવી રીતે અહીં જ્ઞાનીને તો મિથ્યાત્વાદિ કર્મો સાથે એવો નિમિત્ત-નૈમિત્તિકભાવ પણ લાગુ પડતો નથી. જ્ઞાની નિમિત્ત થઈને મિથ્યાત્વાદિ કર્મને ઊપજાવે એમ બનતું નથી. “ “અહો ! ગુરુ જ મારા જ્ઞાનના ઉત્પાદક છે, ગુરુએ જ મને જ્ઞાન આપ્યું ગુરુએ જ આત્મા આપ્યો''—એમ ગુરુના ઉપકાર નિમિત્તે કહેવાય-એવો વ્યવહાર તો જ્ઞાનીને હોય, પણ નિમિત્ત થઈને મિથ્યાત્વાદિ કર્મના ઉત્પાદક થાય એવો વ્યવહાર જ્ઞાનીને લાગુ પડતો નથી. જ્ઞાયકસ્વભાવની દષ્ટિથી નિશ્ચય અર્તાપણું જાણે, ત્યારે ભૂમિકા મુજબ કેવો વ્યવહાર હોય તેની ખબર પડે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates છે કે ૧૪૦ જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ વગર એકલા વ્યવહારને જાણવા જાય-તે તો આંધળો છે, સ્વપરપ્રકાશકજ્ઞાન જાગ્યા વિના વ્યવહારને જાણશે કોણ? અજ્ઞાની તો વ્યવહારને જાણતાં તેને જ આત્માનું પરમાર્થ સ્વરૂપ માની લેશે, એટલે તેને નિશ્ચયનું કે વ્યવહારનું જ્ઞાન સાચું હોતું નથી. જ્ઞાતા જાગ્યો તે જ વ્યવહા૨ને જેમ છે તેમ જાણે છે. [૭૩] મૂળભૂત જ્ઞાનકળા, -તે કેમ ઊપજે ? મૂળભૂત ભેદજ્ઞાન શું ચીજ છે. એને લોકો ભૂલી ગયા છે. પં. બનારસીદાસજી કહે चेतनरूप अनूप अमूरति, सिद्धसमान सदा पद मेरो । मोह महात्तम आतमअंग, कियो परसंग महातम धरो ।। ज्ञानकला उपजी अब मोहि, कहूं गुन नाटक आगम केरो । जासु प्रसाद सधे सिवमारग, वेगि मिटे भववास वसरो ।। ११।। -આમાં કહે છે કે મને જ્ઞાનકળા ઊપજી; કઈ રીતે ઊપજી? શું કોઈ બહારના સાધનથી કે વ્યવહારના અવલંબનથી જ્ઞાનકળા ઊપજી? ના; અંતરમાં મારું સ્વરૂપ સિદ્ધસમાન ચૈતન્યમૂર્તિ છે-તેના જ અવલંબનથી ભેદજ્ઞાનરૂપી અપૂર્વ જ્ઞાનકળા ઊપજી; જેવા સિદ્ધ-ભગવાન શાયબિંબ છે, તેમ મારો સ્વભાવ પણ જ્ઞાયક છે, –એમ જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ અને અનુભવથી જ્ઞાનકળા ઊપજી. આ સિવાય બીજી રીત માને તો તે સિદ્ધભગવાનને કે પંચપરમેષ્ઠીપદને માનતો નથી. [૭૪]‘વ્યવહા૨નો લોપ !!’-પણ કયા વ્યવહા૨નો ? અને કોને ? અરે! આમાં તો વ્યવહારનો લોપ થઈ જશે !!–એમ કોઈ પૂછે તો તેનો ઉત્તર ભાઈ! કયા વ્યવહારનો લોપ થશે? પ્રથમ તો બહારમાં શરીરાદિ જડની ક્રિયા તો આત્માની કદી છે જ નહિ, એટલે તેનો લોપ થવા-ન થવાનો પ્રશ્ન જ રહેતો નથી. અજ્ઞાનીને ઊંધી દૃષ્ટિમાં કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિકપણાનો વ્યવહાર છે; આ જ્ઞાયકષ્ટિમાં મિથ્યાત્વાદિ કર્મના ર્તાપણારૂપ તે વ્યવહારનો લોપ થઈ જાય છે. અજ્ઞાનીને વ્યવહારનો અભાવ નથી ક૨વો, પણ હજી વ્યવહાર રાખવો છે, –એટલે કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો વ્યવહા૨ ૨ાખીને તેને સંસારમાં ૨ખડવું છે-એવો એનો અર્થ થયો. જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિથી કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ તોડી નાંખ્યો ત્યાં દષ્ટિ અપેક્ષાએ તો સમકીતિ મુક્ત જ છે. આ પ્રમાણે દષ્ટિમાં વ્યવહારનો નિષેધ કર્યા પછી સાધકપણામાં જે જે ભૂમિકામાં જેવો જેવો વ્યવહાર હોય છે તેને તે સમ્યજ્ઞાન વડે જાણે છે. અને પછી પણ, જ્ઞાયકસ્વભાવમાં એકાગ્રતા વડે શુભરાગરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૧ વ્યવહારનો ! અભાવ થશે તો વીતરાગતા થશે. પણ વ્યવહારના અવલંબનની જ જેને રુચિ અને હોંસ છે તેને તો જ્ઞાયકસ્વભાવ તરફ વળીને સમ્યગ્દર્શન કરવાનો પણ અવકાશ નથી. અંતરમાં જ્ઞાયકસ્વભાવના અવલંબન વિના પોતાની ક્રમબદ્ધપર્યાયમાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય થાય નહિ. જ્ઞાની તો પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમે છે, એનું નામ ધર્મ અને મોક્ષનો માર્ગ છે. [ પ ]. પ્રવચન પાંચમું [વીર સં. ૨૪૮આસો સુદ અગીયારસ ] [૩૫] ક્રમબદ્ધપર્યાય કયારની છે? અને તે નિર્મળ કયારે થાય! આત્મા જ્ઞાયકસ્વભાવ છે, તે પરનો અર્તા છે; તે બતાવવા માટે આ ક્રમબદ્ધપર્યાયની વાત ચાલે છે. પ્રશ્ન-આ ક્રમબદ્ધપર્યાય કયારની ચાલે છે? ઉત્તર:-અનાદિથી ચાલે છે. જેમ દ્રવ્ય અનાદિ છે તેમ તેની પર્યાયનો ક્રમ પણ અનાદિથી ચાલી જ રહ્યો છે. જેટલા ત્રણ કાળના સમયો છે તેટલી જ દરેક દ્રવ્યની પર્યાયો પ્રશ્ન-અનાદિથી ક્રમબદ્ધપર્યાય થયા કરતી હોવા છતાં હજી નિર્મળપર્યાય કેમ ના થઈ ? ઉત્તર:-બધા જીવોને અનાદિથી ક્રમબદ્ધપર્યાય થતી હોવા છતાં, જ્ઞાયક તરફના સવળા પુરુષાર્થ વગર નિર્મળ પર્યાય થઈ જાય-એમ કદી બનતું નથી. ઊંધો પુરુષાર્થ હોય ત્યાં ક્રમબદ્ધપર્યાય પણ વિકારી જ હોય છે. અજ્ઞાનીને જ્ઞાયકસ્વભાવના ભાન વગર ક્રમબદ્ધપર્યાયની સાચી પ્રતિત નથી, અને જ્ઞાયકસ્વભાવના પુરુષાર્થ વગર નિર્મળ પર્યાય થતી નથી. જ્ઞાનીને પોતાના જ્ઞાયકસ્વભાવની પ્રતીત થતાં ક્રમબદ્ધપર્યાયની પણ સાચી પ્રતીત છે, અને જ્ઞાયકસ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે તેને નિર્મળ ક્રમબદ્ધ-પર્યાય થાય છે. આ રીતે જ્ઞાયકસ્વભાવસનુખનો પુરુષાર્થ કરવાનો આ ઉપદેશ છે-આવું સમજે તે જ ક્રમબદ્ધપર્યાય સમજ્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ [૭૬] ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું મૂળ. “ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે...” -કોણ ઉપજે છે? દ્રવ્ય ઊપજે છે.' -કેવું દ્રવ્ય ? “જ્ઞાયકસ્વભાવી દ્રવ્ય.” જેને આવા દ્રવ્યસ્વભાવની સન્મુખતા થાય તેને જ ક્રમબદ્ધપર્યાય યથાર્થ સમજાય છે. આ રીતે જ્ઞાયકસ્વભાવની સન્મુખતા તે જ ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું મૂળ છે. [ ૭૭] અત્યારે પર્યાયનું પરમાં “અર્તાપણું ” સિદ્ધ કરવાની મુખ્યતા છે, નિરપેક્ષપણું સિદ્ધ કરવાની મુખ્યતા નથી. અહીં, પર્યાયનું પરમાં અર્તાપણું બતાવવું છે તેથી દ્રવ્ય ઊપજે છે' એ વાત લીધી છે; દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, ને ઊપજતું થયું તે પર્યાયમાં તે તન્મય છે, –એ રીતે દ્રવ્ય-પર્યાય બંનેની અભેદતા બતાવીને પરનું અર્તાપણું સિદ્ધ કર્યું છે. જયારે સામાન્યધર્મ અને વિશેષધર્મ-એમ બંને ધર્મો જ સિદ્ધ કરવા હોય ત્યારે તો એમ કહેવાય કે પર્યાય તે પર્યાયધર્મથી જ છે, -દ્રવ્યને લીધે નહિ. કેમકે જો સામાન્ય અને વિશેષ (અર્થાત્ દ્રવ્ય અને પર્યાય) બંને ધર્મોને નિરપેક્ષ ન માનતાં, સામાન્યને લીધે વિશેષ માનો તો વિશેષધર્મની હાનિ થાય છે; માટે પર્યાય પણ પોતાથી સત્ છે.-પર્યાયધર્મ નિરપેક્ષ સિદ્ધ કરવો હોય ત્યારે એ પ્રમાણે કહેવામાં આવે છે. * સમન્તભદ્રસ્વામી “આપ્ય-મીમાંસા માં કહે છે કે (શ્લોક ૭૩) નો ઘર્મ ઘર્મી ભાવિ કાન્ત રિબાપલિવ સિદ્ધિ માની, તો धर्म धर्मी दोऊ ही न ठहरे। बहुरि अपेक्षा विना एकान्त करि सिद्धि मानीए तो सामान्य विशेषपणां न ठहरे। (શ્લોક ૭૫૦) ધર્મ ભર ધર્મી અવિનાભાવ હૈ સો તો પરસ્પર અપેક્ષા કર સિદ્ધ है, धर्मं विना धर्मी नांही। बहुरि धर्मं , धर्मीका स्वरूप है सो परस्पर अपेक्षा करि सिद्ध नांही है, स्वरूप है सो स्वतःसिद्ध है। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૩ * પ્રવચનસારની ૧૭રમી ગાથામાં “નિંદ' ના અર્થમાં કહ્યું છે કે ““xxx આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગત એવો શુદ્ધપર્યાય છે.'' * વળી ૧૦૧મી ગાથામાં કહે છે કે- “અંશી એવા દ્રવ્યના, નષ્ટ થતો ભાવ, ઉપજતો ભાવ અને અવસ્થિત રહેતો ભાવ એ સ્વરૂપ ત્રણ અંશો ભંગ-ઉત્પાદકધ્રૌવ્યસ્વરૂપ નિજધર્મો વડે આલંબિત એકી સાથે જ ભાસે છે.'' વ્યય નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રોવ્ય ટક્તા ભાવને આશ્રિત છે. * વળી યોગસારમાં કહે છે કે ज्ञानदृष्टि चारित्राणि हियते नाक्षगोचरे :। क्रियते न च गुवधैिः सेव्यमानैरनारतं ।।१८।। उत्पद्यते विनश्यति जीवस्य परिणामिनः। ततः स्वयं सदाता न परतो न कदाचन।।१९।। –આમાં કહે છે કે આત્મામાં જ્ઞાનાદિકની હીનતા કે અધિક્તા પોતાની પર્યાયના કારણે જ થાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્રનું ન તો ઇંદ્રિયોના વિષયથી હુરણ થાય છે, કે ના તો ગુરુઓની નિરંતર સેવાથી તેમની ઉત્પત્તિ થાય છે; પરંતુ જીવ પોતે પરિણમનશીલ હોવાથી સમયે સમયે તેના ગુણોની પર્યાય પલટે છે, –મતિજ્ઞાનાદિક પર્યાયોની ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે, તેથી મતિજ્ઞાનાદિનો ઉત્પાદ કે વિનાશ પરથી પણ નથી તેમજ દ્રવ્ય પોતે પણ તેનું દાતા નથી. સમયે સમયે પર્યાયની યોગ્યતાથી પર્યાય થાય છે, સામાન્યદ્રવ્યને તેનું દાતા કહેવું તે સાપેક્ષ છે; પર્યાયને નિરપેક્ષપણે જુઓ તો તે પર્યાય સ્વય તેવી પરિણમી છે. તે સમયનો પર્યાયધર્મ જ તેવો છે, સામાન્યદ્રવ્યને તેનું દાતા કહેવું તે સાપેક્ષ છે; પણ દ્રવ્ય-પર્યાયની નિરપેક્ષતાના કથનમાં એ વાત ન આવે. નિરપેક્ષતા વિના એકાંત સાપેક્ષપણું જ માને તો સામાન્યવિશેષ બે ધર્મો જ સિદ્ધ ન થઈ શકે. * પ્રવચનસારની ૧૬મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે: શુદ્ધોપયોગથી થતી શુદ્ધસ્વભાવની પ્રાપ્તિ અન્યકારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત આત્માધીન છે. શુદ્ધોપયોગથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તેમાં આત્મા પોતે સ્વયમેવ છે કારકરૂપ થતો હોવાથી સ્વયંભૂ” કહેવાય છે. દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિ રૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ છ કારકરૂપ થઈને પોતાનું કાર્ય નીપજાવવાને સમર્થ છે; તેને આ સામગ્રી કાંઈ મદદ કરી શક્તી નથી. અહો ! એકેક પર્યાયના છએ કારકો સ્વતંત્ર છે. * પખંડાગમ-સિધ્ધાંતમાં પણ કહ્યું છે કે બધે ઠેકાણે અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે-એવો નિશ્ચય કરવો. ત્યાં અંતરંગકારણ કહેતાં પર્યાયની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ યોગ્યતા બતાવવી છે. જુદા જુદા કર્મોના સ્થિતિબંધમાં હીનાધિક્તા કેમ છે? એવા પ્રશ્નના ઉત્તરમાં સિધ્ધાંતકાર કહે છે કે પ્રકૃતિવિશેષ હોવાથી, એટલે કે તે તે પ્રકૃતિનો તેવો જ વિશેષ સ્વભાવ હોવાથી એ પ્રમાણે હીનાધિક સ્થિતિબંધ થાય છે; તેની યોગ્યતારૂપ અંતરંગ કારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે, બાહ્ય કારણોથી કાર્યની ઉત્પત્તિ થતી નથી. (વિશેષ માટે જુઓ-આ અંકમાં પ્રવચન ચોથું, નં. ૬૭). * અહીં (સમયસાર ગા. ૩O૮ થી ૩૧૧ માં) કહે છે કે અન્યદ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ ર્તા-કર્મની સિદ્ધિ છે; અને તેથી જીવ પરનો અર્તા છે. અત્યારે આ ચાલતા અધિકારમાં પર્યાયનું નિરપેક્ષપણું સિધ્ધ કરવાની મુખ્યતા નથી, પરંતુ દરેક દ્રવ્યને પોતાની કમબધ્ધપર્યાય સાથે તન્મયપણું હોવાથી પરની સાથે તેને ક્નકર્મપણું નથી-એમ અર્તાપણું સિધ્ધ કરીને, “જ્ઞાયક આત્મા કર્મનો અર્તા છે”—એમ બતાવવું છે. ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતા દ્રવ્યને પોતાની પર્યાય સાથે અભેદપણું છે. જ્ઞાયકઆત્મા સ્વસમ્મુખ થઈને નિર્મળ પર્યાયપણે ઊપજ્યો તેમાં તે તન્મય છે, પણ રાગાદિમાં તન્મય નથી, તેથી તે રાગાદિનો ર્જા નથી તેમ જ કર્મોનો નિમિત્તí પણ નથી. આ રીતે આત્મા અર્જા છે. [ ૭૮] સાધકને ચારિત્રની એક પર્યાયમાં અનેક બોલ; તેમાં વર્તતું ભેદજ્ઞાન; અને તેના દષ્ટાંતે નિશ્ચયવ્યવહારનો જરુરી ખુલાસો. સાધકદશામાં જ્ઞાનીને શ્રધ્ધા-જ્ઞાન-ચારિત્ર વગેરે અનંત ગુણોની પર્યાયો સ્વભાવના અવલંબને નિર્મળ થતી જાય છે. જો કે હજી ચારિત્રગુણની પર્યાયમાં અમુક રાગાદિનું પણ થાય છે, પરંતુ જ્ઞાનીને તેમાં એક્તા નથી તેથી રાગાદિનું તેને ખરેખર ર્તાપણું નથી. ચારિત્રની પર્યાયમાં જે રાગાદિ છે તેને તે આસવ-બંધનું કારણ જાણે છે, ને સ્વભાવના અવલંબને જે શુધ્ધતા થઈ છે તેને સંવર-નિર્જરા જાણે છે; એ રીતે આસ્રવ અને સંવરને ભિન્નભિન્ન સમજે છે. જુઓ, જ્ઞાનીને ચારિત્રગુણની એક પર્યાયમાં સંવર-નિર્જરા, આસ્રવ અને બંધ એ ચારે પ્રકાર એક સાથે વર્તે છે, તેને સમયભેદ નથી, એક જ પર્યાય એક સાથે ચાર પ્રકાર વર્તે છે, છતાં તેમાં આસ્રવ તે સંવર નથી, સંવર તે આસ્રવ નથી. વળી તેના ર્તા-કર્મ વગેરે છએ કારકો સ્વતંત્ર છે. જે સંવરનું ર્તાપણું છે તે આસ્રવનું ર્તાપણું નથી, અને જે આસ્રવનું ર્તાપણું છે તે સંવરનું ર્તાપણું નથી. આસ્રવ-બંધ સંવર અને નિર્જરા એવા ચારે પ્રકાર એક સાથે તો ચારિત્રગુણની પર્યાયમાં જ હોય છે, અને તે સાધકને જ હોય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૫ અહો, એક પર્યાયમાં આસવને સંવર બંને એક સાથે વર્તે, છતાં બંનેના છ કારકો જુદા ! હજી તો બહારનાં કારણોથી આસ્રવ કે સંવર માને તે અંતરના સૂક્ષ્મ ભેદજ્ઞાનની આ વાત કયાંથી સમજે? આસવને કારણે આસ્રવ, ને સંવરના કારણે સંવર, -બંને એક સાથે છતાં બંનેનાં કારણ જુદાં. જો આસવને કારણે સંવર માને તો તે મિથ્યાદષ્ટિ છે. –એ જ રીતે, વ્યવહાર અને નિશ્ચય બંને એક સાથે “સાધકને” હોય છે; પણ ત્યાં વ્યવહારના કારણે નિશ્ચય માને કે વ્યવહાર-સાધન કરતાં કરતાં તેનાથી નિશ્ચય પ્રગટી જશે-એમ માને તો તે પણ મિથ્યાષ્ટિ છે, તેને આસ્રવ અને સંવર તત્ત્વની ખબર નથી. વ્યવહાર રત્નત્રયનો જે શુભરાગ છે તે તો આસ્રવ છે, ને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તે તો સંવર-નિર્જરા છે; આસ્રવ અને સંવર તે બંને ભિન્ન ભિન્ન તત્ત્વો છે, બંનેના કારણ ભિન્ન છે. તેને બદલે વ્યવહારના કારણે નિશ્ચય થવાનું માન્યું તો તેણે આસ્રવથી સંવર માન્યો એટલે આસ્રવ અને સંવર તત્ત્વને તેણે ભિન્ન ભિન્ન ન માન્યા પણ એક માન્યા, તેથી તત્ત્વાર્થશ્રદ્ધાનમાં જ તેને ભૂલ છે, –તે મિથ્યાષ્ટિ [૩૯]! ક્રમબદ્ધપર્યાયની ઊંડી વાત. અહીં તો જ્ઞાયકદષ્ટિની સૂક્ષ્મ વાત છે. જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિમાં જ્ઞાની નિર્મળ પર્યાયના જ ક્તપણે પરિણમે છે. બીજા કારકોથી નિરપેક્ષ થઈને, પોતપોતાના સ્વભાવના જ છએ કારકોથી શ્રદ્ધા-જ્ઞાન-આનંદ વગેરે અનંતગુણો જ્ઞાયકના અવલંબને નિર્મળ ક્રમબદ્ધ-પર્યાયપણે જ્ઞાનીને પરિણમી રહ્યા છે; આનું નામ અપૂર્વ ધર્મ છે, ને આ જ મુક્તિનો માર્ગ છે. જ્ઞાયક સ્વભાવના જ અવલંબન સિવાય, રાગના કે વ્યવહારના અવલંબને મોક્ષમાર્ગ માને તો તે જીવ આત્માના જ્ઞાયકસ્વભાવને, કેવળીભગવાનને કે સાતતત્ત્વોને જાણતો નથી; નિર્મળ ક્રમબદ્ધપર્યાયની શું સ્થિતિ છે. અર્થાત્ કઈ રીતે ક્રમબદ્ધપર્યાય નિર્મળ થાય છે-તેને પણ તે જાણતો નથી તેથી ખરેખર તે ક્રમબધ્ધપર્યાયને ઓળખતો નથી. આ તો ઊંડી વાત છે, ભાઈ ! [ ૮૦] “મોતીનો શોધક” ઊંડા પાણીમાં ઉતરે છે; તેમ ઊંડે ઊતરીને આ વાત જે સમજશે તે ન્યાલ થઈ જશે! પ્રશ્ન:-ઊંડા પાણીમાં ઊતરતાં બૂડી જવાની બીક છે? ઉત્તર:-આ પાણીમાં ઊતરે તો વિકારનો મેલ ધોવાઈ જાય; આ ઊંડા પાણીમાં ઊતર્યા વગર વસ્તુ હાથ આવે તેમ નથી. દરિયામાંથી મોતી શોધવા માટે પણ ઊંડા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ પાણીમાં ઊતરવું પડે છે, કાંઠે ઊભો ઊભો હાથ લાંબો કરે તો કાંઈ મોતી હાથમાં ન આવી જાય. તેમ અંતરના જ્ઞાયકસ્વભાવની ને ક્રમબધ્ધપર્યાયની આ વાત અંતરમાં ઊંડે ઊતર્યા વિના સમજાય તેવી નથી. આ તો અલૌકિક વાત બહાર આવી ગઈ છે, જે સમજશે તે ન્યાલ થઈ જશે..... ... .. સહેજે સમુદ્ર ઉલ્લસીયો ત્યાં મોતી તણાયા જાય, ભાગ્યવાન કર વાપરે તેની મૂઠી મોતીએ ભરાય.” અહીં “ભાગ્યવાન' એટલે અંતરના પુરુષાર્થવાન! અંતસ્વભાવની દૃષ્ટિનો પ્રયત્ન કરે તેને મૂઠી મોતીએ ભરાય” એટલે કે નિર્મળ-નિર્મળ ક્રમબદ્ધપર્યાયો થતી જાય. પણ જે એવો પ્રયત્ન નથી કરતો તેને માટે કહે છે કે ‘ભાગ્યહીન કર વાપરે તેની શંખલે મૂઠી ભરાય” સમજવાનો પ્રયત્ન કરીને અંતરમાં તો ઊતરે નહિ ને એમ ને એમ એકલા શુભ-ભાવમાં રોકાઈ રહે તો તેને “શંખલે મૂઠી ભરાય” એટલે કે પુણ્ય બંધાય પણ સ્વભાવની પ્રાપ્તિ ન થાય, ધર્મનો લાભ ન થાય. [ ૮૧] કેવળજ્ઞાનનો કક્કો. આ તો કેવળજ્ઞાનનો કક્કો છે. અગાઉના વખતમાં (૫૦-૬૦ વર્ષ પહેલાં) જ્યારે ધૂલી નિશાળે ભણવા જાય ત્યારે સૌથી પહેલા “સિદ્ધો વર્ણ સમાનાય’ એમ ગોખાવતા, એટલે કે વર્ણ ઉચ્ચારનો સમુદાય સ્વયં સિદ્ધ-અનાદિથી ચાલ્યો આવે છે. તે જ અમે શીખવશું, એવો એનો અર્થ છે. તેમ અહીં પણ જે વાત કહેવાય છે તે અનાદિ કેવળજ્ઞાનથી સિદ્ધ થઈ ગયેલી છે. વળી કક્કો શીખવતા તેમાં એમ આવતું કે “કક્કો...કક્કો..કેવડીઓ;' તેમ અહીં પણ આ કેવળજ્ઞાનનો કક્કો શીખવાય છે. આ સમજ્યા વગર ધર્મની શરૂઆત થતી નથી. “કક્કામાં જ કેવળજ્ઞાનની વાત કરતાં “બ્રહ્મવિલાસ'માં કહ્યું છે કે 'कक्का' कहे करन वश कीजे, कनक कामिनी दृष्टि न दीजे। करीके ध्यान निरजन गहिये, केवलपद' इह विधिसों लहिये।। [ ૮૨ ] ક્રમબદ્ધ પર્યાય તે વસ્તુસ્વરૂપ છે. જુઓ, આ ક્રમબદ્ધપર્યાય તે વસ્તુનું સ્વરૂપ છે; જ્ઞાયકનો સ્વભાવ વ્યવસ્થિત બધું જાણવાનો છે, ને શેયોનો સ્વભાવ વ્યવસ્થિત ક્રમબદ્ધ નિયમિત પર્યાયે પરિણમવાનો છે. આ રીતે આમાં યથાર્થ વસ્તુસ્થિતિનો નિર્ણય આવી જાય છે; આથી વિપરીત માને તો તે વસ્તુસ્વરૂપને જાણતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૭ કોઈ એમ કહે કે ““નિશ્ચયથી તો પર્યાયો ક્રમબદ્ધ, પણ વ્યવહારથી અક્રમ''...તો તે વાત મિથ્યા છે. વળી કોઈ એમ કહે કે-“કેવળીભગવાનને માટે બધું ક્રમબદ્ધ છે કેમકે તેમને તો ત્રણ કાળનું પૂરું જ્ઞાન છે, પરંતુ છદ્મસ્થને માટે અક્રમબદ્ધ છે કેમકે તેને ત્રણકાળનું પૂરું જ્ઞાન નથી ''–તો એ વાત પણ ખોટી છે.-એની માન્યતા કેવળી કરતાં વિપરીત થઈ. કાંઈ કેવળીને માટે જુદું સ્વરૂપ ને છદ્મસ્થને માટે બીજું, એમ નથી. [૮] ક્રમબદ્ધપર્યાયમાં નિશ્ચયવ્યવહારની સંધિ, નિમિત્ત-નૈમિત્તિકની સંધિ, વગેરે બાબતનો જરૂરી ખુલાસો; અને તે સંબંધમાં સ્વછંદીઓની વિપરીત કલ્પનાઓનું નિરાકરણ. વળી કમબદ્ધપર્યાયમાં એવું પણ નથી કે વસ્ત્રાદિ સહિત દશામાં પણ મુનિપણાનો કે કેવળજ્ઞાનનો ક્રમ આવી જાય ! આત્મામાં મુનિદશાનો ક્રમ હોય ત્યાં શરીરમાં દિગંબર દશા જ હોય; વસ્ત્ર છોડવા તે કાંઈ જીવનું કાર્ય નથી પણ તે વખતે એવી જ દશા હોય છે. મુનિદશાનું સ્વરૂપ આથી વિપરીત માને તો તેને નિશ્ચય-વ્યવહારની કાંઈ ખબર નથી, તેમ જ ક્રમબદ્ધપર્યાયના નિયમની કે દેવગુરુના સ્વરૂપની પણ ખબર નથી. વળી મુનિપણું હોય ત્યાં, ઉભા ઉભા જ હાથમાં જ આહાર લેવાની ક્રિયા હોય, પાતરાં વગેરેમાં આહારની ક્રિયા ત્યાં ન જ હોય; છતાં અજીવની (હાથની કે આહારની ) તેવી પર્યાય જીવે ઉત્પન્ન કરી છે-એમ નથી; એ પ્રમાણે સદોષ આહારનો ત્યાગ વગેરેમાં પણ સમજી લેવું. તે તે દશામાં એવો જ સહજ નિમિત્ત-નૈમિત્તિક મેળ હોય છે, તેનો મેળ તૂટતો નથી; તેમ જ જીવ જ્ઞાયક મટીને અજીવનો ક્ત પણ થતો નથી. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો અજીવના ર્તાપણાની બધી ભ્રમણા છૂટી જાય, ને મિથ્યાત્વાદિ કર્મોનું નિમિત્તíપણું પણ ન રહે. ઉપર જેમ મુનિદશા સંબંધમાં કહ્યું તેમ બધી પર્યાયોમાં યથાયોગ્ય સમજવું; જેમકે સમીતિને માંસાદિનો ખોરાક હોય જ નહિ. અહીં જીવને સમ્યગ્દર્શન પર્યાયનો ક્રમ હોયને સામે માંસાદિનો ખોરાક પણ હોય-એમ કદી બનતું નથી. તિર્યંચ-સિંહ વગેરે સમકીત પામે, ત્યાં તેને પણ માંસાદિનો ખોરાક છૂટી જ જાય છે.-આવું જ તે ભૂમિકાનું સ્વરૂપ છે. છતાં પરની ક્રિયાનો ઉત્પાદક આત્મા નથી, જ્ઞાયક તો પરનો અર્જા જ છે. “અમે સમકીતિ છીએ, અથવા અમે મુનિ છીએ,” પછી બહારમાં ગમે તેવા આહારાદિનો જોગ હો'', એમ કહે તો તે મિથ્યાષ્ટિસ્વછંદી જ છે, કઈ ભૂમિકામાં કેવો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ વ્યવહાર હોય ને કેવું નિમિત્ત હોય, તથા કેવો રાગ અને કેવા નિમિત્તો છૂટી જાય તેની તેને ખબર નથી—એવા સ્વછંદી જીવને ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કે સમ્યગ્દર્શનાદિ હોતું નથી, મુનિદશા તો હોય જ કયાંથી? જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિમાં નિર્મળ-નિર્મળ ક્રમબદ્ધપર્યાયો થતી જાય છે, અને તે તે પર્યાયમાં યોગ્યનિમિત્ત હોય છે તે પણ ક્રમબદ્ધ છે; એટલે “નિમિત્તને મેળવવું એ વાત રહેતી નથી. જેમકે-“મુનિદશામાં નિમિત્તપણે નિર્દોષ આહાર જ હોય છે, માટે નિર્દોષ આહારનું નિમિત્ત મેળવું તો મારી મુનિદશા ટકી રહેશે”—એમ કોઈ માને તેને નિમિત્તાધીન દષ્ટિ છે, સ્વભાવમાં એકાગ્રતાથી મુનિદશા ટકે છે તેને બદલે સંયોગના આધારે મુનિદશા માને છે તેની દષ્ટિ જ વિપરીત છે. નિમિત્તને મેળવવું નથી પડતું, પણ સહજપણે એ જ પ્રકારનું નિમિત્ત હોય છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સહેજે બની જાય છે. “આપણને જેવું કાર્ય કરવાની ઇચ્છા થાય તેવાં નિમિત્તો મેળવવા'' એમ માને તો તેને જ્ઞાનસ્વભાવની કે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા કયાં રહી?–એને તો હજી ઇચ્છાનું અને નિમિત્તનું ર્તાપણું પડ્યું છે. અરે ભાઈ ! નિમિત્તોને મેળવવા કે દૂર કરવા તે કયાં તારા હાથની વાત છે? નિમિત્ત તો પદ્રવ્ય છે, તેની કમબદ્ધપર્યાય તારે આધીન નથી. [૮૪] “જ્ઞાયક”કરે? જ્ઞાયક ક્રમબદ્ધ પોતાના જ્ઞાયકપ્રવાહની ધારાએ ઉપજે છે, જ્ઞાયકપણે ઊપજતો તે કોને ભે? કોને છોડ? કે કોને ફેરવે? જ્ઞાયક તો જ્ઞાયકભાવનો જ ક્ત છે, પરનો અર્જા છે. જો બીજાનો ર્જા થવા જાય તો અહીં પોતામાં જ્ઞાયક સ્વભાવની દષ્ટિ રહેતી નથી એટલે મિથ્યાષ્ટિપણું થઈ જાય છે. હજી તો જ્ઞાયક પરનો જાણનાર પણ વ્યવહારથી છે, નિશ્ચયથી (-તન્મયપણે ) પોતે જ્ઞાયકનો જાણનાર છે. જ્ઞાયક સન્મુખ એકાગ્રતામાં પરશેયનું પણ જ્ઞાન થઈ જાય છે, પરંતુ પરનો ઉત્પાદક નથી. આ રીતે જ્ઞાયક આત્મા અર્જા છે. સર્વજ્ઞ ભગવાન સ્વ-પરના “જ્ઞાયક' છે, યોને જેમ છે તેમ પ્રસિદ્ધ કરે છે તેથી “જ્ઞાયક’ પણ છે, ને પોતાના “કારક” પણ છે; પરંતુ પરના કારક નથી. પરના જ્ઞાયક તો છે પણ કારક નથી. એ પ્રમાણે બધાય આત્માનો આવો જ્ઞાયકસ્વભાવ છે ને પરનું અર્તાપણું છે. એ વાત અહીં સમજાવી છે. [૮૫] જ્ઞાયકસ્વભાવની દષ્ટિપૂર્વક ચરણાનુયોગની વિધિ. શાસ્ત્રોમાં ચરણાનુયોગની વિધિનું અનેક પ્રકારે વર્ણન આવે, પણ તે બધામાં આ જ્ઞાયકસ્વભાવની મૂળદષ્ટિ રાખીને સમજે તો જ સમજાય તેવું છે. મુનિ-દીક્ષા લેવાના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૯ ભાવ થાય ત્યારે માતા-પિતા વગેરે પાસે જઈને આ રીતે રજા માગવી, તેમને આ રીતે સમજાવવા-એનું વર્ણન પ્રવચનસાર વગેરેમાં ખૂબ કર્યું છે; અને દીક્ષા લેનારને પણ એવો વિકલ્પ આવે ને માતા પાસે જઈને કહે કે ““હે માતાજી ! હવે મને દીક્ષાની રજા આપો! હું આ શરીરની જનેતા ! મારો અનાદિનો જનક એવો જે મારો આત્મા, તેની પાસે જવાની મને આજ્ઞા આપો ! –ભગવતી દીક્ષાની મને રજા આપો.'—છતાં અંતરમાં તે વખતે જ્ઞાન છે કે આ વચનનો ı હું નથી, મારા કારણથી આ વચનનું પરિણમન થતું નથી. માતા-પિતા વગેરેની રજા લઈને પછી ગુરુ પાસે-આચાર્ય મુનિરાજ પાસે જઈને વિનયપૂર્વક કહે કે “ “હે પ્રભો ! મને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિથી અનુગૃહીત કરો...હે નાથ ! આ ભવબંધનથી છોડાવીને મને ભગવતી મુનિદીક્ષા આપો !'”—ત્યારે શ્રી ગુરુ પણ તેને-“આ તને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ”—એમ કહીને દીક્ષા આપે. આ પ્રમાણે ચરણાનુયોગની વિધિ છે; છતાં ત્યાં દીક્ષા દેનાર અને લેનાર બંને જાણે છે કે અમે તો જ્ઞાયક છીએ, આ અચેતન ભાષાના અને ઉત્પાદક નથી, અને આ વિકલ્પના પણ ઉત્પાદક ખરેખર અમે નથી, અમે તો અમારા શાયકભાવના જ ઉત્પાદક છીએ, જ્ઞાયકભાવમાં જ અમારૂં તન્મયપણું છે.-આવા યથાર્થ ભાન વગર કદી મુનિદશા હોતી નથી. હું જ્ઞાયક છું એવું અંતરભાન, અને કમબદ્ધપર્યાયની પ્રતીત હોવા છતાં, તીર્થકરભગવાન વગેરેના વિરહમાં કે પુત્રાદિકના વિયોગમાં સમકાતિને પણ આંખમાંથી આંસુ ચાલ્યા જાય. છતાં તે વખતે તે આંસુના તો ઉત્પાદક નથી, ને અંદર જરાક શોકના જે પરિણામ થયા તેના પણ ખરેખર તે ઉત્પાદક નથી, તે વખતે તે પોતાના જ્ઞાયકભાવપણે જ ઊપજતા થકા જ્ઞાતા જ છે, -હર્ષ-શોકના ર્તા-ભોક્તા નથી અંતરદૃષ્ટિની આ અપૂર્વ વાત છે. આ દષ્ટિ પ્રગટ કર્યા વિના કોઈને કદી ધર્મનો અંશ પણ થતો નથી. [ ૮૬] સાધકદશામાં વ્યવહારનું યથાર્થ જ્ઞાન. જ્ઞાયકસ્વભાવ ઉપર દષ્ટિ રાખીને સાધકજીવ વ્યવહારને પણ જેમ છે તેમ જાણે છે. ક્રમબદ્ધર્યાયના યથાર્થ જ્ઞાનમાં વ્યવહારનું પણ જ્ઞાન આવી જાય છે. વ્યવહારના નીચે પ્રમાણે ચાર પ્રકાર પંચાધ્યાયીમાં વર્ણવ્યા છે (૧) વ્યક્તરાગ, તે અસદ્દભુત ઉપચરિત વ્યવહાર નયનો વિષય, (૨) અવ્યક્તરાગ, તે અસદ્દભુત અનુપચરિત વ્યવહાર નયનો વિષય, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦ (૩) જ્ઞાન પરને જાણે છે, ત્યાં “પરનું જ્ઞાન અથવા તો રાગનું જ્ઞાન' કહવું તે સદભુત ઉપચરિત વ્યવહાર નયનો વિષય છે. (૪) જ્ઞાન તે આત્મા એવો ગુણ-ગુણી ભેદ તે સદ્ભુત અનુપચરિત વ્યવહારનયનો વિષય છે. (“નયના આ ચારે પ્રકારોનું સ્વરૂપ, તથા જ્ઞાયકના આશ્રય-નિશ્ચયના આશ્રયેતેમનો નિષેધ” –એ બાબતમાં પૂ. ગુરુદેવના વિસ્તૃત પ્રવચન માટે જુઓ-આત્મધર્મ અંક ૧OO તથા ૧૦૧) એકાકાર જ્ઞાયકસ્વભાવની દષ્ટિથી જ્યાં નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટયાં, ને રાગાદિથી ભિન્નતા જાણી, ત્યાં સાધકદશામાં ઉપર મુજબ જે જે વ્યવહાર હોય તેને જ્ઞાની પોતાના જ્ઞાનનું શેય બનાવે છે. જો કે દૃષ્ટિ તો જ્ઞાયકસ્વભાવ ઉપર જ પડી છે, પણ “પર્યાયમાં વ્યવહાર છે જ નહિ–રાગ છે જ નહિ” એમ નથી માનતા, તેમ જ તે વ્યવહારને પરમાર્થમાં પણ ખતવતા નથી, એટલે કે તે વ્યવહારના અવલંબનથી લાભ માનતા નથી, તેને જ્ઞાનના યપણે જેમ છે તેમ જાણે છે. અહીં જ્ઞાયકસન્મુખ જ્ઞાનના ક્રમમાં રહીને રાગના ક્રમને પણ જેમ છે તેમ જાણે જ છે, પરંતુ જ્ઞાયકની અધિકતામાં તે રાગનો પણ અર્જા જ છે; આવા જ્ઞાયકસ્વભાવની દષ્ટિ તે ધર્મનો મૂળ પાયો છે. [ ક્રમબદ્ધપર્યાય ઉપરનાં પ્રવચનો અહીં પૂર્ણ થાય છે; આ પ્રવચનો દરમિયાન, આ વિષયને લગતી કેટલીક ચર્ચાઓ થએલી, તે પણ ઉપયોગી હોવાથી અહીં આપવામાં આવી છે.] [૪૭] “કેવળીના જ્ઞાનમાં બધી નોંધ છે 'પરને જાણવાનું જ્ઞાનનું સામર્થ્ય છે તે કાંઈ અભૂતાર્થ નથી. આ ક્રમબધ્ધપર્યાય તે તો વસ્તુનું જ સ્વરૂપ છે; તેને સિદ્ધ કરવા માટે કેવળજ્ઞાનની દલીલ આપીને એમ કહેવામાં આવે છે કે સર્વજ્ઞદેવે કેવળ જ્ઞાનમાં એક સમયમાં ત્રણ કાળ ત્રણલોકના સ્વ-પર સમસ્ત પદાર્થોને પ્રત્યક્ષ જોયા છે, અને તે પ્રમાણે જ પરિણમન થાય છે. ત્યારે આની સામે કેટલાક એમ કહે છે કે-“કેવળી ભગવાન પરને તો વ્યવહારથી જાણે છે, ને વ્યવહાર તો અભૂતાર્થ છે-એમ શાસ્ત્રમાં કહ્યું છે, માટે કેવળી પરને ન જાણે – આમ કહીને તેઓ આ ક્રમબદ્ધપર્યાયની વાતનો વિરોધ કરવા માંગે છે.-પણ ખરેખર તો તે કેવળજ્ઞાનની અને શાસ્ત્રના કથનની મશ્કરી કરે છે. શાસ્ત્રની ઓથ લઈને પોતાનો સ્વછંદ પોષવા માંગે છે. અરે ભાઈ ! કેવળીને સ્વ-પરપ્રકાશક પૂરું જ્ઞાન-સામર્થ્ય ખીલી ગયું છે, તે જ્ઞાન કાંઈ અભૂતાર્થ નથી. શું જ્ઞાનનું પરપ્રકાશક સામર્થ્ય ૧૫૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છે તે કંઈ અભૂતાર્થ છે?-નહિ. જેમ સમયસારની સાતમી ગાથામાં દર્શન-જ્ઞાન-ચારિત્રના ગુણભેદને પણ અભૂતાર્થ કહ્યો, -તો શું આત્મામાં તે ગુણો છે જ નહિ?–છે તો ખરા. તેમ કેવળીભગવાન પરને જાણે-તેને વ્યવહાર કહ્યો, તો શું પરનું જાણપણું નથી ? પરને પણ જાણે તો છે જ. કેવળી પરને જાણતા જ નથી-એમ નથી. કેવળીને પરનો આશ્રય નથીપરમાં તન્મય થઈને નથી જાણતા-પરની સન્મુખ થઈને નથી જાણતા-માટે પરપ્રકાશકપણાને વ્યવહાર કહ્યો છે. પરપ્રકાશકપણાનું જ્ઞાનનું જે સામર્થ્ય છે તે કાંઈ વ્યવહારથી નથી, તે તો નિશ્ચયથી પોતાનું સ્વરૂપ છે. ભગવાનના કેવળજ્ઞાનમાં ત્રણ કાળના પદાર્થોની નોંધ છે. પં. રાજમલ્લજી સમયસાર કલશની ટીકામાં કહે છે કે સંસારી જીવોમાં એક ભવ્યરાશિ છે ને એક અભવ્યરાશિ છે; તેમાં અભવ્યરાશિ જીવ તો ત્રણ કાળમાં મોક્ષ પામતા નથી, ભવ્ય જીવોમાંથી કેટલાક જીવો મોક્ષ જવાને યોગ્ય છે; અને તેનો મોક્ષ પહોંચવાનો કાળ પરિમાણ છે અર્થાત્ આ જીવ આટલો કાળ વીત્યે મોક્ષ જશેએવી નોંધ કેવળજ્ઞાનમાં છે.-“ચંદ ની રૂતના વન વીત્યા મોક્ષ નર્સિ-સૌ ચૌધુ વેdજ્ઞાન માંડે છે' (પૃષ્ઠ ૧૦) કેવળી ભગવાનના જ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોકની બધી નોંધ છે. જે જીવને અંતસ્વભાવના જ્ઞાનનો પુરુષાર્થ થયો તેને અલ્પકાળમાં મોક્ષ થવાનો છે એમ કેવળજ્ઞાનની નોંધમાં આવી ગયું છે. જેના જ્ઞાનમાં સર્વજ્ઞ ભગવાન બેઠા તેની મુક્તિ ભગવાનના જ્ઞાનમાં લખાઈ ગઈ. પ્રશ્ન-કેવળી ભગવાનને વિકલ્પ તો નથી, તો વિકલ્પ વગર પરને શી રીતે જાણે ? ઉત્તર-પૂરને જાણતાં કેવળીને કાંઈ પર તરફ ઉપયોગ નથી મૂકવો પડતો; પણ પોતાનું જ્ઞાનસામર્થ્ય જ એવું સ્વ-પર પ્રકાશક ખીલી ગયું છે કે સ્વ-પર બધું એક સાથેવિકલ્પ વગર-જ્ઞાનમાં જણાય છે. પરને જાણવું તે કાંઈ વિકલ્પ નથી. (જ્ઞાનને સવિકલ્પ કહેવાય છે તેમાં જુદી અપેક્ષા છે. અહીં રાગરૂપ વિકલ્પની વાત છે.) કેવળીભગવાનને જ્ઞાનનું સામર્થ્ય જ એવું પરિણમી રહ્યું છે કે રાગના વિકલ્પ વગર જ સ્વ-પર બધું પ્રત્યક્ષ જણાય છે. અહો આત્માનો જ્ઞાનસ્વભાવ છે, તે સ્વભાવમાંથી જે કેવળજ્ઞાન ખીલ્યું તેનું અચિંત્ય સામર્થ્ય છે. તે કેવળજ્ઞાન અસ્પષ્ટ જાણે નહિ, વિકલ્પથી જાણે નહિ, પરસમ્મુખ થઈને જાણે નહિ, છતાં જાણ્યા વિનાનું કાંઈ પણ રહે નહિ. –આવું કેવળજ્ઞાન છે! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ર આવા કેવળજ્ઞાનને યથાર્થપણે ઓળખે તો આત્માના જ્ઞાયકસ્વભાવની સન્મુખતા થઈને સમ્યગ્દર્શન થયા વિના રહે નહિ. પ્રવચનસારની ૮૦ મી ગાથામાં આચાર્ય ભગવાને એ જ વાત અલૌકિક રીતે કરી છે. [૮૮] ભવિષ્યની પર્યાય થયા પહેલાં કેવળજ્ઞાન તેને કઈ રીતે જાણે? તેનો ખુલાસો. પ્રશ્ન:-ભવિષ્યની જે પર્યાયો થઈ નથી પણ ભવિષ્યમાં થવાની છે, તેને જ્ઞાન વર્તમાનમાં જાણે? ઉત્તર:-હુ; કેવળજ્ઞાન એક સમયની વર્તમાન પર્યાયમાં ત્રણેકાળનું બધું જાણી લે પ્રશ્ન: તો શું ભવિષ્યમાં જે પર્યાય થવાની છે તેને વર્તમાનમાં પ્રગટ રૂપ જાણે ? ઉત્તર:-ભવિષ્યની પર્યાયને ભવિષ્યરૂપે જાણે, પણ કાંઈ તે પર્યાય વર્તમાનમાં પ્રગટ વર્તે છે-એમ ન જાણે. જાણે તો બધું વર્તમાનમાં, પણ જેમ હોય તેમ જાણે, ભવિષ્યમાં જે થવાનું હોય તેને અત્યારે ભવિષ્યરૂપે જાણે. પ્રશ્ન:-જ્ઞાનમાં ભવિષ્યની પર્યાયને પણ જાણવાની શક્તિ છે, એટલે જયારે તે પર્યાય થશે ત્યારે જ્ઞાન તેને જાણશે, –એ પ્રમાણે છે? ઉત્તર-ના; એમ નથી. ભવિષ્યને પણ જાણવાનું કાર્ય તો વર્તમાનમાં જ છે, તે કાંઈ ભવિષ્યમાં નથી. જેમ કે અમુક જીવને અમુક વખતે ભવિષ્યમાં કેવળજ્ઞાન થવાનું છે, તો જ્ઞાન વર્તમાનમાં એમ જાણે કે આ જીવને આ સમયે આવી પર્યાય થશે. પણ જ્ઞાન કાંઈ એમ ન જાણે કે આ જીવને અત્યારે કેવળજ્ઞાન પર્યાય વ્યક્ત વર્તે છે! તેમ જ ભવિષ્યની તે પર્યાય થાય ત્યારે જ્ઞાન તેને જાણશે-એમ પણ નથી. ભવિષ્યની પર્યાયને ભવિષ્યની પર્યાય તરીકે વર્તમાનમાં જ જ્ઞાન જાણે છે. જેમ ભૂતકાળની પર્યાય અત્યારે વર્તતી ન હોવા છતાં વર્તમાન જ્ઞાન તેને જાણે છે, તેમ ભવિષ્યની પર્યાય અત્યારે વર્તતી ન હોવા છતાં જ્ઞાન તેને પ્રત્યક્ષ જાણે છે. [૯] કેવળીને ક્રમબદ્ધ, ને છઘસ્થને અક્રમ, -એમ નથી. . પ્રશ્ન:-બધું ક્રમબદ્ધ છે” એ વાત કેવળી ભગવાનને માટે બરાબર છે. કેવળી ભગવાને બધું જાણું છે તેથી તેમને માટે તો બધું ક્રમબદ્ધ જ છે; પરંતુ છદ્મસ્થને તો પૂરું જ્ઞાન નથી, તેથી તેને માટે બધું ક્રમબદ્ધ નથી, છમસ્થને તો ફેરફાર પણ થાય, –એ પ્રમાણે કોઈ કહે, તો તે બરાબર છે? ઉત્તર-ના; એ વાત બરાબર નથી. વસ્તુ સ્વરૂપ બધાને માટે એક સરખું જ છે, કેવળીને માટે જુદું વસ્તુસ્વરૂપ ને છદ્મસ્થને માટે જુદું, -એમ બે પ્રકારનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૫૩ વસ્તુસ્વરૂપ નથી. કેવળીને માટે બધું ક્રમબદ્ધ ને છદ્મસ્થને માટે અક્રમબદ્ધ એટલે છદ્મસ્થ તેમાં આડુંઅવળું પણ કરી ઘે–એમ માનનારને ક્રમબદ્ધપર્યાયના સ્વરૂપની ખબર નથી. કેવળીભગવાન ભલે પૂરૂં પ્રત્યક્ષ જાણે ને છદ્મસ્થ પૂરું પ્રત્યક્ષ ન જાણે, તો પણ વસ્તુસ્વરૂપનો ( ક્રમબદ્ધપર્યાય વગેરેનો) નિર્ણય તો બંનેને સરખો જ છે. કેવળીભગવાન બધા દ્રવ્યોની ક્રમબદ્ઘપર્યાય થવાનું જાણે, અને છદ્મસ્થ તેને અક્રમે થવાનું માને, તો તો તેના નિર્ણયમાં જ વિપરીતતા થઈ. ‘હું જ્ઞાયક છું ને પદાર્થોની ક્રમબદ્ધ–અવસ્થા છે’–એવો નિર્ણય કરીને જ્ઞાયકસ્વભાવસન્મુખ પરિણમતા જ્ઞાનીને તો જ્ઞાતાભાવનું જ પરિણમન ખીલતાં ખીલતાં અનુક્રમે કેવળજ્ઞાન થઈ જાય છે. પણ જેને હજી તો નિર્ણયમાં જ ભૂલ છે તેને જ્ઞાતાપણાનું પરિણમન થતું નથી પણ વિકારનું જ ર્તાપણું રહે છે. [૯૦] જ્ઞાન અને જ્ઞેયનો મેળ, -છતાં બંનેની સ્વતંત્રતા. પ્રશ્ન:-કેવળીભગવાને જેમ જાણ્યું તેમ આ જીવને પરિણમવું પડે છે? કે આ જીવ જેમ પરિણમે તેમ કેવળીભગવાન જાણે છે? ઉત્તર:-પહેલી વાત એ છે કે કેવળજ્ઞાનનો નિર્ણય કરનારે ‘જ્ઞાનશક્તિ 'ના અવલંબને એ નિર્ણય કર્યો છે એટલે તેનામાં નિર્મળ પરિણમન (સમ્યગ્દર્શનાદિ) થઈ ગયું છે, અને કેવળીભગવાને પણ તેમ જ જાણ્યું છે. કેવળીભગવાનનું જ્ઞાન, અને આ જીવનું પરિણમન' એ બંનેનો શૈયજ્ઞાયકપણાનો મેળ હોવા છતાં, કોઈને આધીન કોઈ નથી. કેવળીભગવાને તો બધા પદાર્થોની ત્રણેકાળની અવસ્થા એક સાથે જાણી લીધી છે, ને પદાર્થમાં પરિણમન તો એક પછી એક અવસ્થાનું થાય છે. કેવળીએ જાણ્યું માટે પદાર્થને તેવું પરિણમવું પડે છે-એમ નથી, અથવા પદાર્થ તેમ પરિણમે છે માટે કેવળી તેવું જાણે છે–એમ પણ નથી. અને આમ હોવા છતાં કેવળજ્ઞાન અને જ્ઞેયની સંધિ તૂટતી પણ નથી; કેવળજ્ઞાને જાણ્યું તેનાથી બીજી રીતે વસ્તુ પરિણમે, અથવા તો વસ્તુ પરિણમે તેનાથી બીજી રીતે કેવળજ્ઞાન જાણે–એમ કદી બનતું નથી. આમાં, કેવળજ્ઞાનની એટલે કે આત્માના શાયકસ્વભાવની મહત્તા સમજવી, ને જ્ઞાયકસન્મુખ થઈને પરિણમવું તે જ મૂળભૂત વસ્તુ છે. [૯૧] આગમને જાણશે કોણ ? પ્રશ્ન:-આ ક્રમબદ્ધપર્યાયની આપ કહો છો એવી વાત આગમમાં મળતી નથી. ઉત્તર:-અરે ભાઈ ! હજી તને સર્વજ્ઞનો તો નિર્ણય નથી, તો સર્વજ્ઞના નિર્ણય વગ૨, ‘સર્વજ્ઞના આગમ કેવાં હોય અને તેમાં શું કહ્યું છે' તેની તને શું ખબર પડે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ ગુરુગમ વગર, પોતાની ઊંધી દષ્ટિથી આગમના અર્થ ભાસે તેમ નથી. આગમ કહે છે કે આત્માનો જ્ઞાનસ્વભાવ છે ને તેમાં સર્વજ્ઞતાનું સામર્થ્ય છે. જો આવા જ્ઞાનસ્વભાવને અને સર્વજ્ઞતાને ન જાણે તો તેણે આગમને જાણ્યા જ નથી. અને જો આવા જ્ઞાન સ્વભાવને માને તો ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય તેમાં આવી જ જાય છે. ક્રમબદ્ધપર્યાય સીધી રીતે ન સમજે તેને સમજાવવા માટે આ કેવળજ્ઞાનની દલીલ આપવામાં આવે છે, બાકી તો વસ્તુ પોતે જ તેવા સ્વભાવવાળી છે, ક્રમબદ્ધ-પર્યાય તે વસ્તુનું જ સ્વરૂપ છે, તે કાંઈ કેવળજ્ઞાનને કારણે નથી. [૨] કેવળજ્ઞાનના ને ક્રમબદ્ધપર્યાયના નિર્ણય વિના ધર્મ કેમ ન થાય? પ્રશ્ન:-આપ કેવળજ્ઞાન અને ક્રમબદ્ધપર્યાય ઉપર આટલો બધો ભાર આપો છો, તો શું સર્વના નિર્ણય વિના કે ક્રમબદ્ધપર્યાયના નિર્ણય વિના ધર્મ ન થઈ શકે? ઉત્તર:-ના; ભાઈ ! આ કેવળજ્ઞાનનો કે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય તો જ્ઞાનસ્વભાવના અવલંબને થાય છે, ને એના વિના કદી ધર્મ થતો નથી. જ્ઞાનસ્વભાવ કહો, કેવળજ્ઞાન કહો કે ક્રમબદ્ધપર્યાય કહો, એ ત્રણેમાંથી એકના નિર્ણયમાં બીજા બેનો નિર્ણય પણ આવી જાય છે, અને જો કેવળજ્ઞાનને કે ક્રમબદ્ધપર્યાયને ન માને તો તે ખરેખર આત્માના જ્ઞાનસ્વભાવને જ નથી માનતો. આ તો જૈનધર્મની મૂળ વાત છે. સર્વજ્ઞતા તો જૈનધર્મની મૂળ વસ્તુ છે, તેના નિર્ણય વિના ધર્મની શરૂઆત થાય એમ કદી બનતું નથી. સ્વસમ્મુખ થઈને “હું જ્ઞાન છું' એવી જ્ઞાતાબુદ્ધિ થતાં સર્વજ્ઞતાનો નિર્ણય પણ થઈ ગયો, ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થઈ ગયો, કયાંય ફેરફાર કરવાની બુદ્ધિ ન રહી, -આનું નામ ધર્મ છે. [ ૯૩] તિર્યંચ-સમઝીતિને પણ દમબદ્ધપર્યાયની પ્રતીત. પ્રશ્ન:તિર્યંચમાં પણ કોઈ કોઈ જીવો (મેઢક વગેરે) સમકીતિ હોય છે, તો તે તિર્યંચ સમકીતિને પણ શું આવી ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા હોય છે? ઉત્તર:-હા; “ક્ર-મ-બ-દ્ધ” એવા શબ્દની ભલે તેને ખબર ન હોય, પણ ““હું જ્ઞાયક છું, મારો આત્મા બધું જાણવાના સ્વભાવવાળો છે.”—એવા અંતર્વેદનમાં ક્રમબદ્ધપર્યાયની પ્રતીત પણ તેને આવી જાય છે; ક્રમબદ્ધપર્યાયની પ્રતીતનું જે કાર્ય છે તે કાર્ય તેને થઈ જ રહ્યું છે. તેનું જ્ઞાન જ્ઞાતાભાવે જ પરિણમે છે. પરનો ર્જા કે રાગનો ક્ન-એવી બુદ્ધિ તેને નથી, જ્ઞાતાબુદ્ધિ જ છે, ને તેમાં ક્રમબદ્ધપર્યાયની પ્રતીત સમાઈ જાય છે. જ્ઞાનપર્યાયને અંતરમાં વાળીને “હું જ્ઞાયક ભાવરૂપ જીવતત્ત્વ છું” એવી પ્રતીત થઈ છે ત્યાં કમબદ્ધપર્યાયનું જ્ઞાતાપણું જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૫ વળી જુઓ, તે દેડકાંને કે ચકલાં વગેરે તિર્યંચને સમ્યગ્દર્શન થતાં, સ્વસમ્મુખ થઈને, સંવર-નિર્જરા દશા પ્રગટી છે પણ હજી કેવળજ્ઞાન નથી થયું. પર્યાયમાં હજી અલ્પતા અને રાગ પણ છે, છતાં તે પર્યાયને જાણતાં તેને એવો વિકલ્પ કે સંદેહ નથી ઊઠતો કે અત્યારે આવી પર્યાય કેમ? ને કેવળજ્ઞાન પર્યાય કેમ નહીં ?'' એવો જ તે પર્યાયનો ક્રમ છે એમ જાણે છે. કેવળજ્ઞાન નથી તેથી કાંઈ સમ્યગ્દર્શનમાં તેને શંકા નથી પડતી. એ જ પ્રમાણે તે પર્યાયમાં રાગ છે તેને પણ જાણે છે. પણ તે રાગને જાણતાં તે તિર્યંચસમકતિ તેને સ્વભાવપણે નથી વેદતા, રાગથી ભિન્ન જ્ઞાયકસ્વભાવપણે જ પોતાને અનુભવે છે. રાગ છે તેટલું તેનું વેદન છે, પણ જ્ઞાયક-દષ્ટિમાં તેનું વેદન છે જ નહિ. જ્ઞાયકસ્વભાવની દિષ્ટિથી જ્ઞાન સમાધાનપણે વર્તે છે, કયાંય પરને આઘુંપાછું કરવાની મિથ્થાબુદ્ધિ થતી નથી, એ જ ક્રમબદ્ધપર્યાયની પ્રતીતનું ફળ છે. -એ રીતે, જે કોઈ સમકતિ જીવો છે તે બધાયને પોતાના જ્ઞાયકસ્વભાવના નિર્ણયમાં, સર્વજ્ઞની તેમજ ક્રમબદ્ધપર્યાયની પ્રતીત પણ ભેગી આવી જ જાય છે; એથી વિપરીત માનનારને સમ્યગ્દર્શન હોતું નથી. સમ્યદર્શન કહો, “કે.વ.ળ” જ્ઞાન (એટલે કે રાગથી જુદું જ્ઞાન) કહો, ભેદજ્ઞાન કહો, ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કહો, જૈનશાસન કહો કે ધર્મની શરૂઆત કહો, –તે બધુંય આમાં એક સાથે આવી જાય છે. [૯૪] ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું ફળ - અબંધપણું (“જ્ઞાયકને બંધન નથી.') જીવ અને અજીવ બંનેની કમબદ્ધપર્યાય પોતપોતાથી સ્વતંત્ર છે; જ્ઞાયકસ્વરૂપ જીવ પોતાના જ્ઞાયકપણાની ક્રમબદ્ધપર્યાયમાં પરિણમતો તેનો જ્ઞાતા છે, પણ પરનો અર્તા છે. આ રીતે અલ્તપણે પરિણમતા શાયકને બંધન થાય જ નહિ. -આમ હોવા છતાં, અજ્ઞાનીને બંધન કેમ થાય છે? આચાર્યદેવ કહે છે કે એ તેના અજ્ઞાનનો મહિમા પ્રગટ છે, તેના અજ્ઞાનને લીધે જ તેને બંધન થાય છે. જ્ઞાયક સ્વભાવનો મહિમા જાણે તો તો બંધન ન થાય; જ્ઞાયકસ્વભાવનો મહિમા ભૂલીને જે પરનો થાય છે તેને અજ્ઞાનનો મહિમા પ્રગટ થયો છે અને તેથી જ તેને બંધન થાય છે. જ્ઞાયકસ્વભાવે પરિણમતો જીવ, મિથ્યાત્વાદિ કર્મના બંધનમાં નિમિત્ત પણ થતો નથી; નિમિત્તપણે પણ તે મિથ્યાત્વાદિનો અર્જા જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૫૬ ‘ ‘ અજીવની ક્રમબદ્ધપર્યાય પણ સ્વતંત્ર છે, માટે તેનામાં જો મિથ્યાત્વકર્મરૂપે પરિણમવાનું ઉપાદાન હોય તો અમારે પણ મિથ્યાત્વભાવ કરીને તેને નિમિત્ત થવું પડે!' '– આવી જેની દૃષ્ટિ છે તેને અજ્ઞાનનો મહિમા પ્રગટ છે એટલે કે તે મોટો અજ્ઞાની છે. જ્ઞાયકસ્વભાવની કે ક્રમબદ્ધપર્યાયની તેને ખબર નથી. જ્ઞાનીએ તો જ્ઞાનસ્વભાવ ઉપર દષ્ટિ રાખીને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો છે, એટલે તેની દૃષ્ટિનું પરિણમન તો સ્વભાવ તરફ વળી ગયું છે, કર્મને નિમિત્ત થવા ઉપર તેની દૃષ્ટિ નથી. મિથ્યાત્વાદિ કર્મ તેને બંધાતું જ નથી. ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય ક૨ના૨ને પોતામાં મિથ્યાત્વનો ક્રમ ન હોય-એ વાત પહેલાં કરી અને નિમિત્ત તરીકે અજીવમાં પણ તેને મિથ્યાત્વનો ક્રમ હોતો નથી. “ જડમાં મિથ્યાત્વનો ક્રમ હોય તો જીવને મિથ્યાત્વ કરવું પડે''–એ દલીલ તીવ્ર મિથ્યાદષ્ટિ અજ્ઞાનીની છે; તે અજીવને જ દેખે છે પણ જીવને નથી દેખતો; જીવના સ્વભાવનો નિર્ણય કરીને જીવ તરફથી ન લેતાં અજીવની દૃષ્ટિ તરફથી લ્યે છે તે ઊંધી દૃષ્ટિ છે–તેને અજ્ઞાનની ગહનતા છે. ક્રમબદ્ધના નિર્ણયનું ફળ તો સ્વ તરફ વળવાનું આવે છે, સ્વભાવ તરફ વળીને જ્ઞાયક થયો તેને મિથ્યાત્વ હોતું નથી ને મિથ્યાત્વકર્મનું નિમિત્તપિણું પણ તેને રહેતું નથી; અજીવમાં દર્શનમોહ થવાનો ક્રમ તેને માટે હોતો જ નથી. આ રીતે કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ તેને છૂટી ગયો છે. * આત્મા નિશ્ચયથી અજીવનો ર્તા નથી, એટલે કોઈ એમ કહે કે– ‘ પુદ્ગલના મિથ્યાત્વનો નિશ્ચયથી અર્કા, પણ તેમાં મિથ્યાત્વકર્મ બંધાય ત્યારે જીવ મિથ્યાત્વ કરીને તેનો નિમિત્તક્ત થાય એટલે કે વ્યવહારે તેનો ક્ત છે.-આ રીતે નિશ્ચયથી અર્કા ને વ્યવહારથી ર્કા-એમ હોય તો?’’ –તો એ પણ મિથ્યાદષ્ટિની જ વાત છે. જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિમાં કર્મનું નિમિત્તર્તાપણું આવતું જ નથી. મિથ્યાત્વાદિ કર્મોનું વ્યવહારર્દાપણું મિથ્યાદષ્ટિને જ લાગુ પડે છે, જ્ઞાનીને તે કોઈ રીતે લાગુ પડતું નથી. અહીં જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કરીને પોતે જ્ઞાયકભાવે (-સમ્યગ્દર્શન આદિ રૂપે) પરિણમ્યો, ત્યાં નક્કી થઈ ગયું કે મારી પર્યાયમાં મિથ્યાત્વ થવાની લાયકાત નથી, અને મારા નિમિત્તે પુદ્દગલમાં મિથ્યાત્વકર્મ થાય-એમ પણ બને જ નહિ એવો પણ નિર્ણય થઈ ગયો. અહો ! અંતરમાં જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરીને ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો, અંતરમાં વળીને જ્ઞાયક થયો...અક્ત થયો, તે હવે બંધનનો ર્તા થાય એ કેમ બને?? ન જ બને. જ્ઞાયકભાવ બંધનનો ર્તા થાય જ નહિ. તે તો નિજ-રસથી-જ્ઞાયકભાવથી શુદ્ધપણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૭ જ પરિણમે છે, -બંધનના અલ્તપણે જ પરિણમે છે. આ રીતે જ્ઞાયકને બંધન થતું જ નથી. આવું અબંધપણું તે ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું ફળ છે. અબંધપણું કહો કે મોક્ષમાર્ગ કહો, કે ધર્મ કહો, તેની આ રીત છે. [૯૫ ] સ્વછંદી જીવ આ વાતના શ્રવણને પણ પાત્ર નથી. જીવ જ્ઞાયકસ્વભાવ છે; તે જ્ઞાયકની ક્રમબદ્ધપર્યાયમાં વિકારના ર્તાપણાની વાત ન આવે. કેમકે જ્ઞાતાના પરિણમનમાં વળી વિકાર કયાંથી આવ્યો? ભાઈ ! તારા જ્ઞાયક પણાનો નિર્ણય કરીને તું પહેલાં જ્ઞાતા થા, તો તને ક્રમબદ્ધપર્યાયની ખબર પડશે. જ્ઞાતાના ક્રમમાં રાગ આવતો જ નથી, રાગ યપણે ભલે હો. ખરેખર તો રાગને ય કરવાની પણ મુખ્યતા નથી, અંતરમાં જ્ઞાયકસ્વભાવને જ શેય કરીને તેમાં અભેદ થાય–તેની જ મુખ્યતા છે. જ્ઞાયકસ્વભાવને જ્ઞય બનાવ્યા વગર, રાગનું યથાર્થ જ્ઞાન થાય નહિ. ક્રમબદ્ધપર્યાયનું નામ લઈને રાગાદિનો ભય ન રાખે, ને સ્વછંદપણે વિષયકષાયોમાં વર્તે એવા મિથ્યાદષ્ટિ જીવોની અહીં વાત જ નથી, તે તો આ વાતના શ્રવણને પણ પાત્ર નથી. ક્રમબદ્ધની ઓથ લઈને સ્વછંદપણે વર્તે તેને તો, ન રહ્યો પાપનો ભય, કે ન રહ્યો સત્યના શ્રવણનો પણ પ્રેમ એટલે સત્યના શ્રવણની પણ તેને તો લાયકાત ન રહી. જ્યાં સત્યના શ્રવણની પણ લાયકાત ન હોય ત્યાં જ્ઞાનના પરિણમનની તો લાયકાત કયાંથી હોય? જે સ્વછંદ છોડાવીને મોક્ષમાર્ગમાં લઈ જનારી વાત છે તેની જ ઓથે જે ધીઠાઈથી સ્વછંદને પોષે છે તેને આત્માની દરકાર નથી, ભવભ્રમણનો ભય નથી. [૬] સમ્યગ્દર્શન કયારે થાય?-કે પુરુષાર્થ કરે ત્યારે ! કેટલાક અજ્ઞાનીઓ આ વાત સમજ્યા વગર એમ કહે છે કે અમારે તો ક્રમબદ્ધપર્યાયમાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય થવાની હશે ત્યારે થઈ જશે.-પણ તેની વાત ઊંધી છે, ને એકલા પરની સામે જોઈને ક્રમબધ્ધપર્યાયની વાત કરે છે, તે યથાર્થ નથી. ભાઈ રે! તું તારા જ્ઞાયકસ્વભાવ તરફનો પુરૂષાર્થ કરીશ ત્યારે જ તારી નિર્મળ પર્યાય થશે. ક્રમબદ્ધપર્યાયની સમજણનું ફળ તો જ્ઞાયક-સ્વભાવ તરફ વળવું તે છે. જ્ઞાયકસ્વભાવ તરફ વળ્યો છે તેને તો સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો ક્રમ થઇ જ ગયો છે. અને જ્ઞાયકસ્વભાવ તરફ જેનું વલણ નથી તે ખરેખર ક્રમબદ્ધપર્યાયને જાણતો જ નથી. અંતરમાં વળીને જ્ઞાયકસ્વભાવ ઉપર જોર દેતાં, ભગવાને ક્રમબદ્ધપર્યાયમાં જે નિર્મળ પર્યાય થવાની જોઈ છે તે જ પર્યાય આવીને ઊભી રહે છે. કોઈપણ જીવને જ્ઞાયકસ્વભાવ તરફના પુરૂષાર્થ વગર નિર્મળ પર્યાય થાય-એમ તો ભગવાને જોયું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ બધી પર્યાયો ક્રમબદ્ધ છે માટે જેવો ક્રમ હશે તેવી પર્યાય થયા કરશે, હવે આપણે કાંઈ પુરૂષાર્થ ન કરવો’-એમ કોઈ માને, તો તેને કહે છે કે ભાઈ ! જ્ઞાયક તરફના પુરૂષાર્થ વગર તું કમબદ્ધનો જ્ઞાતા કઈ રીતે થયો? તારા જ્ઞાયક સ્વભાવના નિર્ણયનો પ્રયત્ન કર્યા વગર ક્રમબદ્ધ-પર્યાયને તું કઈ રીતે સમજ્યો? સ્વસમ્મુખ થઈને જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તેને જ ક્રમબદ્ધપર્યાય સમજાય છે, અને તેની પર્યાયમાં નિર્મળતાનો ક્રમ શરૂ થઈ જાય છે. આ રીતે, સ્વસમ્મુખ પુરૂષાર્થ અને ક્રમબદ્ધપર્યાયના નિર્ણયની સંધિ છે. [૯૭] ક્રમબદ્ધપર્યાય અને તેનું ર્તાપણું. પ્રશ્ન-ક્રમબદ્ધપર્યાય છે તેમાં ર્તાપણું છે કે નહિ ? ઉત્તર:-હા; જેણે સ્વસમ્મુખ થઈને પોતાના જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કર્યો છે તેને પોતાની નિર્મળ કમબદ્ધપર્યાયનું ર્તાપણું છે; અને તેને જ્ઞાયકસ્વભાવની દષ્ટિ નથી ને પરમાં ક્નત્વબુદ્ધિ છે. તેને પોતામાં મિથ્યાત્વાદિ મલિન ભાવોનું ર્તાપણું છે. અજીવને તે અજીવની કમબદ્ધ અવસ્થાનું ર્તાપણું છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરીને જે જીવ જ્ઞાયકસ્વભાવ તરફ વળી ગયો છે તેને વિકારનું ર્તાપણું રહેતું નથી, તે તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ જ્ઞાનભાવનો જ í છે. [૯૮] ઝીણું-પણ સમજાય તેવું! પ્રશ્ન-આપ કહો છો તે વાત તો ઘણી સરસ છે, પણ બહુ ઝીણી વાત છે; આવી ઝીણી વાત! ઉત્તર:-ભાઈ, ઝીણું તો ખરું-પણ સમજાય તેવું ઝીણું છે કે ન સમજાય તેવું? આત્માનો સ્વભાવ જ ઝીણો (અતીન્દ્રિય) છે, એટલે તેની વાત પણ ઝીણી જ હોય. આ ઝીણું હોવા છતાં સમજી શકાય તેવું છે. આત્માની ખરેખરી જિજ્ઞાસા હોય તો આ સમજાયા વગર રહે નહિ. વસ્તુસ્વરૂપમાં જેમ બની રહ્યું છે તે જ સમજવાનું આ કહેવાય છે; માટે ઝીણું લાગે તો પણ “સમજાય તેવું છે, અને આ સમજવામાં જ મારું હિત છે”એમ વિશ્વાસ અને ઉલ્લાસ લાવીને અંતરમાં પ્રયાસ કરવો જોઈએ. આ સમજયા વગર જ્ઞાન કદી સાચું થાય નહિ, ને સાચા જ્ઞાન વગર શાંતિ થાય નહિ. “ઝીણું છે માટે મને નહિ સમજાય”—એમ ન લેવું; પણ ઝીણું છે માટે તે સમજવા માટે અપૂર્વ પ્રયત્ન કરવોએમ બહુમાન લાવીને સમજવા માંગે તો આ અવશ્ય સમજાય તેવું છે. અહો ! આ તો અંતરની અધ્યાત્મકવિધા છે; આ અધ્યાત્મવિધાથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા વગરનું બીજું બધું બહારનું જાણપણું તે તો મ્લેચ્છવિધા સમાન છે, તેનાથી આત્માનું કોઈ પણ હિત નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૯ અનંતકાળમાં પૂર્વે આ વાત નથી સમજયો તેથી સૂક્ષ્મ છે; તો પણ જિજ્ઞાસુ થઈને સમજવા માગે તો સમજાય તેવી છે. ભાઈ ! તું મૂંઝાઈ ન જા...પણ અંદર જા. મૂંઝવણ તે માર્ગ નથી, જ્ઞાનસ્વભાવને લક્ષમાં પકડીને અંતર્મુખ થા..વર્તમાનમાં જે જ્ઞાન જાણવાનું કાર્ય કરી રહ્યું છે તે જ્ઞાન કોનું છે? તે જ્ઞાનના દોરે-દોરે અંતરમાં જઈને અવ્યક્ત ચિદાનંદ સ્વભાવને પકડી લે..અંદરના ચૈતન્ય દરવાજાને ખોલ. આ ચૈતન્યભાવમાં ઊતરતાં બધું સમજાઈ જાય છે, ને મૂંઝવણ મટી જાય છે. [૯૯] સાચો વિસામો... પ્રશ્ન:-ક્રમબદ્ધપર્યાય સમયે સમયે સદાય થયા જ કરે, તેમાં વચ્ચે ક્યાંય જરાપણ વિસામો નહિ? ઉત્તર:-ભાઈ, આ સમજણ તો તારા અનાદિના ભવભ્રમણનો થાક ઉતારી નાખે તેવી છે. ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરીને જ્ઞાયકસ્વભાવ તરફ એકાગ્ર થયો તે જ ખરો વિસામો છે.-તેમાંય સમયે સમયે પર્યાયનું પરિણમન તો ચાલ્યા જ કરે છે, પણ તે પરિણમન જ્ઞાન અને આનંદમય છે તેથી તેમાં આકુળતા કે થાક નથી, તેમાં તો પરમ અનાકુળતા છે ને તે જ સાચો વિસામો છે. અજ્ઞાની જીવ જ્ઞાયકપણાને ભૂલીને ““પરમાં આ કરું'' એવી મિથ્યામાન્યતાથી આકુળ-વ્યાકુળ દુ:ખી થઈ રહ્યો છે ને ભવભ્રમણમાં ભટકી રહ્યો છે; જો આ જ્ઞાયક સ્વભાવની ને ક્રમબદ્ધપર્યાયની વાત સમજે તો અનંતી આકુળતા મટી જાય. અંતસ્વભાવમાં જ્ઞાન-આનંદના અનુભવરૂપ સાચો વિસામો મળે. [ ૧૦૦] સમકાતિ કહે છે શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે.' આ ક્રમબદ્ધપર્યાયના યથાર્થ નિર્ણયમાં જ્ઞાનસ્વભાવનો ને કેવળજ્ઞાનનો નિર્ણય આવી જાય છે. જેમ કેવળી ભગવાન પરિપૂર્ણ જ્ઞાયક જ છે, તેમ મારો સ્વભાવ પણ જ્ઞાયક જ છે-આવો નિર્ણય થતાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું. હજી સાધકદશામાં અલ્પજ્ઞાન હોવા છતાં તે પણ જ્ઞાયકસ્વભાવના અવલંબને જ્ઞાતાપણાનું જ કામ કરે છે, એટલે કેવળજ્ઞાનની શ્રદ્ધા તો થઈ ગઈ અર્થાત્ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે “જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ-જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી પણ જેના વચનના વિચારયોગ શક્તિપણે કેવળજ્ઞાન છે-એમ સ્પષ્ટ જાણ્યું છે, -એમ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, -વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, -ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે; Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬) -મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, –તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજમાત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !' ' જુઓ, આટલા ટુકડામાં કેટલી ગંભીરતા છે !! * સૌથી પહેલાં એમ કહ્યું કે “ જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી''—એ કથનમાં એ વાત પણ ગર્ભિત રાખી છે કે વર્તમાન પ્રગટ નથી પણ શક્તિપણે છે, અને વર્તમાન નથી પણ ભવિષ્યમાં અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ થવાનું છે. * પછી કહ્યું કેઃ “ “ જેના વચનના વિચારયોગ શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે.'' કેવળજ્ઞાન પ્રગટ ન હોવા છતાં કેવળજ્ઞાન પ્રગટવાનું સામર્થ્ય મારામાં છે-એમ જાયું છે, –સ્પષ્ટ જાણું છે એટલે કે સ્વસમ્મુખ થઈને નિઃશંક જાણું છે. કોણે જાણું?-કે વર્તમાનપર્યાયે તે જાણ્યું. સર્વજ્ઞતાનું સામર્થ્ય મારામાં છે એમ પહેલાં નહોતું જાણું, ને હવે, સ્વસમ્મુખ થઈને એટલે પર્યાયમાં નિર્મળતાનો ક્રમ શરૂ થઈ ગયો. મારી શક્તિમાં કેવળજ્ઞાન છે–એમ “સ્પષ્ટ” જાણું છે એટલે કે રાગના અવલંબન વગર જાણ્યું છે, -સ્વભાવના અવલંબનથી જાણ્યું છે, સ્વસંવેદનથી જાણ્યું છે. * જાણવામાં નિમિત્ત કોણ? તો કહે છે કે “ “ જેનાં વચનના વિચારયોગે...જાણું છે'' જેનાં વચન એટલે કેવળીભગવાન, ગણધરદેવ, કુંદકુંદઆચાર્ય આદિ સંતોમુનિઓ, તેમ જ સમકીતિ-એ બધાનાં વચનો તેમાં આવી જાય છે. અજ્ઞાનીની વાણી તેમાં નિમિત્ત ન હોય, સમીતિથી માંડીને કેવળીભગવાન સુધીના બધાયની વાણી અવિરુદ્ધ છે; જેવી કેવળીભગવાનની વાણી છે તેવી જ સમીતિની વાણી છે, ભલે કેવળી–ભગવાનની વાણીમાં ઘણું આવે ને સમીતિની વાણીમાં થોડું આવે, પણ બંનેનો અભિપ્રાય તો એક જ છે. અને“જેનાં વચનના વિચારયોગે જાણ્યું' –એમાં “વિચારયોગ” તે પોતાના ઉપાદાનની તૈયારી બતાવે છે. જ્ઞાનીનાં વચન તે નિમિત્ત, અને તે વચનને ઝીલીને સમજવાની યોગ્યતા પોતાની, –એ રીતે ઉપાદાન-નિમિત્ત બંનેની વાત આવી ગઈ છે. વર્તમાનપર્યાયમાં કેવળજ્ઞાન ન હોવા છતાં, તારા સ્વભાવમાં કેવળજ્ઞાનનું સામર્થ્ય છે એમ જ્ઞાનીનાં વચન બતાવે છે; એટલે તારામાં જે શક્તિ પડી છે તેના અવલંબને તારું કેવળજ્ઞાન પ્રગટશે, બીજા કોઈના (નિમિત્તના કે વ્યવહારના) અવલંબને કેવળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૧ જ્ઞાન નહિ થાય, –આમ જ્ઞાની બતાવે છે, એનાથી વિરુદ્ધ જે કહેતા હોય તે વચન જ્ઞાનીનાં નથી. * “જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગ શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણું છે”—એમ જાણતાં શું થયું? તે હવે કહે છે : –એમ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે....” કેવળજ્ઞાન પ્રગટ ન હોવા છતાં તેની શ્રદ્ધા તો પ્રગટી છે, એટલે શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. જુઓ, અજ્ઞાનીઓ તો કહે છે કે “ભવ્ય-અભવ્યનો નિર્ણય આપણાથી ન થઈ શકે, તે કેવળી જાણે,'' ત્યારે અહીં તો કહે છે કે કેવળજ્ઞાનનો નિર્ણય થઈ ગયો છે, શ્રદ્ધામાં કેવળજ્ઞાન થઈ ગયું છે. જેમાંથી કેવળજ્ઞાન પ્રગટવાનું છે એવો અખંડ જ્ઞાયક-સ્વભાવ જ્યાં પ્રતીતમાં આવી ગયો ત્યાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. * “શ્રદ્ધા ની વાત કરી, હવે જ્ઞાન, –ચરિત્રની વાત કરે છે. “ “ –વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે.'' “ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે....'' વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે એટલે કેવળજ્ઞાન કેવું હોય તે જ્ઞાનમાં આવી ગયું છે-સર્વજ્ઞતાનો નિર્ણય થઈ ગયો છે તથા ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે એટલે કે ભાવના કેવળજ્ઞાનની જ વર્તે છે, રાગની કે વ્યવહારની ભાવના નથી, પણ કેવળજ્ઞાનની જ ભાવના છે. * આટલી વાત તો કેવળજ્ઞાનપર્યાયની કરી, પણ કેવળજ્ઞાન પ્રગટશે કયાંથી? તે વાત ભેગી જણાવે છે. મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે.'' નિશ્ચયનય એટલે મુખ્યનય; અધ્યાત્મમાં મુખ્ય નય તો નિશ્ચયનય જ છે. તે નિશ્ચયનયથી વર્તમાનમાં જ શક્તિપણે કેવળજ્ઞાન વર્તે છે. શક્તિપણે કેવળજ્ઞાન તો બધા જીવોને છે, પણ એમ કહે છે કોણ?- કે જેણે તે શક્તિની પ્રતીત થઈ છે તે. એટલે શ્રદ્ધા તો પ્રગટી છે. આ રીતે આમાં જૈનશાસન ગોઠવી દીધું છે. શક્તિ શું, વ્યક્તિ શું, શક્તિની પ્રતીત શું, કેવળજ્ઞાન શું એ–બધું આમાં આવી જાય છે. * અહો, સમ્યગ્દર્શન થતાં સમકીતિ કહે છે કે “ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું.' અહીં જ્ઞાયકસન્મુખ થઈને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો તેમાં પણ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ર થયું. પ્રતીત તો વર્તમાનમાં પ્રગટી છે. જેમ કેવળીભગવાન જ્ઞાયકપણાનું જ કામ કરે છે તેમ મારો સ્વભાવ પણ જ્ઞાયક છે, મારું જ્ઞાન પણ જ્ઞાયકસન્મુખ રહીને જ્ઞાતાપણાનું જ કામ કરે છે- આમ સમકીતિને પ્રતીત થઈ છે-આ રીતે શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. * સર્વજ્ઞસ્વભાવના અવલંબને આવી શ્રદ્ધા થતાં, જીવ કેવળજ્ઞાન પામવાને યોગ્ય થયો. તેના ઉલ્લાસમાં ભક્તિપૂર્વક નમસ્કાર કરતાં કહે છે કે અહો ! સર્વઅવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર એવું કેવળજ્ઞાન, તે જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સપુરૂષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો...નમસ્કાર હો...! [ 101] “કેવળજ્ઞાનના કક્કા”નાં તેર પ્રવચનો..અને કેવળજ્ઞાન સાથે સંધિપૂર્વક તેનું અંતમંગળ. આ ક્રમબદ્ધપર્યાય ઉપર પહેલી વખતના “આઠ', ને બીજી વખતના “પાંચ', એમ કુલ “તેર” પ્રવચનો થયા; તેરમું ગુણસ્થાન કેવળજ્ઞાનનું છે, ને જ્ઞાયકસન્મુખ થઈને આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવો તે કેવળજ્ઞાનનો કક્કો " છે તેનું ફળ કેવળજ્ઞાન છે. આનો નિર્ણય કરે તેને ક્રમબધ્ધપર્યાયમાં અલ્પકાળમાં કેવળજ્ઞાન થયા વગર રહે નહીં. આ ક્રમબદ્ધનો નિર્ણય કરનાર “કેવળીભગવાનનો પુત્ર” થયો, પ્રતીતપણે કેવળજ્ઞાન પ્રગટયું, તેને હવે વિશેષ ભવ હોય નહિ. જ્ઞાયકસ્વભાવે સન્મુખ થઈને આ નિર્ણય કરતાં અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે છે, પછી નિર્મળ-નિર્મળ ક્રમબદ્ધપર્યાયો થતાં અનુક્રમે ચારિત્રદશા અને કેવળજ્ઞાન થાય છે. આ રીતે કેવળજ્ઞાન સાથે સંધિપૂર્વક આ વિષય પૂરો થાય છે. “કેવળજ્ઞાન સાથે ક્રમબદ્ધપર્યાયની સંધિ કરાવનારા આ તેરે પ્રવચનો જયવંત વર્તો.... જ્ઞાયકસ્વભાવ અને ક્રમબધ્ધપર્યાયોનું અલૌકિક રહસ્ય સમજાવીને, કેવળજ્ઞાન-માર્ગના પ્રકાશનાર –શ્રી કહાનગુરુદેવની જય હો.... Please inform us of any errors on rajesh@AtmaDharma.com