Page #1
--------------------------------------------------------------------------
________________
॥ মুজিজ্ঞি: ।
sm>
Page #2
--------------------------------------------------------------------------
________________
/શ્રીશહેશ્વરપાર્શ્વનાથાય નમઃ |
॥ तस्स भुवणेक्कगुरुणो नमो अणेगंतवायस्स ।। ॥ तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥
| B નમ: |
सुविहितपूर्वाचार्यविरचिता 'गुरुगुणरश्मि'-आख्यसुरम्यगुर्जरविवृत्त्या समलङ्कृता
આ છે;
गुरुतत्वसिद्धिः
0 0 ??
- વિવેચનપ્રેરક કે દીક્ષાદાનેશ્વરી, ભવોદધિતારક, પ. પૂ. આ. ભ. શ્રી વિ.
ગુણરસૂરીશ્વરજી મહારાજા... પ્રવચનપ્રભાવક, ભવોદધિતારક, પ. પૂ. આ. ભ. શ્રી વિ. મિરછાસૂરીશ્વરજી મહારાજા..
* સંશોધક જ શાસનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય
વિદ્વદ્વર્ય પ. પૂ. મુ. શ્રી ભવ્યશૃંદવિજયજી મ. સા...
– પ્રકાશક * જિનગુણ આરાધક ટ્રસ્ટ
Page #3
--------------------------------------------------------------------------
________________
* પરિચય-પત્રિકા * મૂળગ્રંથ : ગુરુતત્ત્વસિદ્ધિ * ભાષા : સંસ્કૃત * શૈલી ઃ ગદ્ય * રચયિતા : અજ્ઞાત સુવિદિત પૂર્વાચાર્ય.. * વિષય : કેટલાકોની એવી જે માન્યતા છે કે - “વર્તમાનકાળમાં વિચરતા બધા સાધુઓ
પાસત્યાદિરૂપ છે. તેઓને સાચા સુવિહિત માની શકાય નહીં...' તેનું પ્રસ્તુત ગ્રંથમાં સતર્ક ખંડન કર્યું છે.. સાથે સાધુનિંદાના અપાયો... સંઘ-આશાતનાનું મહાપાપ... સત્સંગનું માહાભ્ય... ગુરુનો અપરંપાર મહિમા વગેરે - વગેરે
વિષયો પર સુવિશદ પ્રકાશ પાથર્યો છે.. * ગુરુગુણરશ્મિ ઃ ગુરુતત્ત્વસિદ્ધિ ગ્રંથના પદાર્થોને એકદમ સરળ શબ્દદેહ આપીને સુરમ્ય
શૈલીમાં રજૂ કરતો ભાવાર્થ-વિવેચનમય ગુજરાતી અનુવાદ... * દિવ્યાશીર્વાદ : ૫. પૂ. કર્મસાહિત્યનિષ્ણાત આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા..
પ. પૂ. ન્યાયવિશારદ આ. ભ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા..
૫. પૂ. મેવાડદેશોદ્ધારક આ. ભ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા.. * શુભાશીર્વાદ : પ. પૂ. સિદ્ધાંતદિવાકર, સુવિશાલગચ્છાધિપતિ શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજા.. * વિવેચનપ્રેરક : પ. પૂ. દીક્ષાદાનેશ્વરી આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા..
૫. પૂ. પ્રવચનપ્રભાવક આ. ભ. શ્રી વિ. રસિમરત્નસૂરીશ્વરજી મહારાજા.. * સંશોધક : વિદ્વર્ય પ. પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા.. * સહાયક : વિદ્વદ્વર્ય પ.પૂ. મુ. શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા. તથા
પ. પૂ. મુ. શ્રી તીર્થરત્નવિજયજી મ. સા. * વિવેચક-સંપાદકઃ મુનિ યશરત્નવિજયજી મ. સા. * પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ... (મુંબઈ) * પ્રકાશનવર્ષ : વીર સં. ૨૫૪૧, વિ. સં. ૨૦૭૧, ઈ.સ. ૨૦૧૫... * આવૃત્તિ :પ્રથમ.. « પ્રતિઃ ૫૦૦ *મૂલ્ય રૂ. ૨૫૦/* સૂચના : આ ગ્રંથનું પ્રકાશન, જ્ઞાનનિધિના સદ્ભયથી થયું હોવાથી, ગૃહસ્થોએ તેની માલિકી
કરવી નહીં. * પ્રિન્ટીંગ + ડીઝાઈનીંગઃ નવરંગ પ્રિન્ટર્સ, અપૂર્વભાઈ શાહ (મો.) ૯૪૨૮૫ ૦૦૪૦૧ - અમદાવાદ. * કમ્પોઝીંગ + સેટીંગ મૃગેન્દ્રભાઈ શાહ (મો.) ૯૮૨૪૯ પ૨૩૦૧ - અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
સાદર સમર્પણમ્ છ
શાસ્ત્રસાપેક્ષ, જીવનસંવ્યવહારકુશળ, ત્રિશતાધિક શ્રમણ-શ્રમણીસમુદાય ગુરુમૈયા, દીક્ષાદાનેશ્વરી
પ. પૂ. આ. ભ. શ્રી વિ.
ગુણરાસૂરીશ્વરજી મહારાજાના
પવિત્ર હસ્તોમાં
તથા
પ્રવચનપ્રભાવક, ષગ્દર્શતતિષ્ણાત
પ. પૂ. આ. ભ. શ્રી વિ.
રશ્મિરનસૂરીશ્વરજી મહારાજાના
સુરમ્ય હસ્તોમાં ‘ગુરુતત્ત્વસિદ્ધિ’ ગ્રંથ પરનું ભાવાર્થ - વિવેચનમય
મુાતી વિવેચન
સાળંદ સમર્પિત કરું છું..
કૃપાકાંક્ષી
મુતિ યશરત્નવિજય
Page #5
--------------------------------------------------------------------------
________________
(૨).
• સંક્ષિપ્ત વિષય-નિર્દેશ (૧) આશીર્વચનમ્......
જીવન સફળ પણ છે, સાર્થક પણ છે (પ્રસ્તાવના) (૩) પ્રાસ્તાવિકમ્ (ગુરુકૃપા સે પ્રભુ મિલે..) ......... (૪) માર્ચસર્વસ્વમ્ ગુરુ ... (૫) કૃતજ્ઞતા-અભિવ્યક્તિ....
પ્રકાશકીય નિવેદન + અહો ! સુકૃતમ્ (લાભાર્થી) ................... (૬) સુંદરપદાર્થ-રસાસ્વાદ .......... (૭) વિષયાનુક્રમણિકા ........................................... ૧૭-૧૮ (૮) સાનુવાદ ગ્રંથ .............................................. ૧-૧૪૦ (૯) પરિશિષ્ટ - ૧ (ગ્રંથમાં આવતા શાસ્ત્રપાઠોનો સટીક ઉપન્યાસ) ....... ૧૪૧ (૧૦) પરિશિષ્ટ - ૨ (સંવેગરંગશાલાગત – પ્રસ્તુતગ્રંથસંલગ્ન ગુરુતત્ત્વસ્થાપનાધિકાર) .....................
........ ૨૨૪ (૧૧) પરિશિષ્ટ - ૩ (ગુરુતત્ત્વસ્થાપનાશતક) ..
.................
૧૬
..............
પ્રાપ્તિસ્થાન (૧) શાહ બાબુલાલ સરેમલજી
મહેન્દ્રભાઈ એચ. શાહ C/o. સિદ્ધાચલ, સેન્ટ એન્સ સ્કુલ સામે,
C/o. ૨૦૨/એ, ગ્રીનહીલ્સ એપા, હીરા જૈન સોસાયટી, સાબરમતી,
સ્વામીનારાયણ મંદિર પાસે, અમદાવાદ-૦૫.
અડાજણ, સુરત-૩૯૫૦૦૯. ફોન- ૯૪૨૬૫ ૮૫૯૦૪
ફોન- (રહે.) ૦૨૬૧-૨૭૮૦૭૫૦
(મો.) ૯૬૦૧૧ ૧૩૩૪૪
(૩) જિનગુણ આરાધક ટ્રસ્ટ
(૪) હેમંતભાઈ આર. ગાંધી C/o. શ્રી સીક્વેટીક્સ, ૧/૫
C/o. ૬૦૩,૨૫/B, શિવકૃપા સો. રાજદા ચાલ, અશોકનગર, જુના હનુમાન ભિવંડી, જિ. ઠાણા-૪૨૧૩૦૨ ક્રોસલેન, ૨જો માળ, રૂમ નં.૧૧, મુંબઈ-૧. (મહારાષ્ટ્ર) ફોન- ૯૮૨૦૪ ૫૧૦૭૩
ફોન – (રહે.) ૦૨૫૨૨-૨૪૬૧૨૬ (મો) ૯૮૯૦૫ ૮૨૨૨૦
(૫) ભંવરભાઈ ચુનીલાલજી
C/o. ભૈરવ કોર્પોરેશન S/૫૫, વૈભવલક્ષ્મી કોમ્લેક્ષ, ઘીકાંટા રોડ, અમદાવાદ-૧. (મો) ૯૪૨૭૭ ૧૧૭૩૩.
Page #6
--------------------------------------------------------------------------
________________
<
( ૧ )
आशीर्वचनम्
गुरुतत्त्वस्य माहात्म्यप्रदर्शिका एका सुन्दरा कृतिः श्रीचतुर्विधसङ्घसमक्षं समुपस्थिता । तन्नाम्नैव तद्गता गुणा ज्ञायन्ते एतद्ग्रन्थपरिशीलनेन सर्वेऽपि भव्यजना गुरुचरणसंलीनाः
स्युरित्येवाशास्महे वयम् ।
मच्छिष्यमुनिश्रीयशरत्नविजयेन मुनिश्रीसौम्याङ्गरत्नविजयसाहाय्येन अस्य ग्रन्थस्य विवेचनादिकं कृत्वा सुपरितोषो जनितः, मुनिश्रीभव्यसुन्दरविजयेनापि सूक्ष्मेक्षिकया संशोधनं कृत्वा आह्लादः समुत्पादितः।
सर्वेषामपि आशीर्वादो मे । एवमग्रेऽपि शुभपथि प्रवर्तन्तु इत्यभिलाषा ।
0000000000000
00000000000000
જૈનશાસનની તત્ત્વત્રયી અજોડ છે : દેવ, ગુરુ અને ધર્મ ! એમાં વચ્ચે રહેલ ગુરુતત્ત્વ દેવ અને ધર્મને ઓળખાવે છે...
‘ધર્મજ્ઞ: ધર્માં જ, સવા ધર્મપરાયળ: ।
પંવાશવૃત્તિ
सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ- देशको गुरुरुच्यते ॥ ' ‘પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન;
હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુસમાન..' - પૂ. આનંદઘનજી મ. સા. ‘ગુરુની આરાધના જેવું કોઈ અમૃત નથી...
ગુરુની વિરાધના જેવું બીજું કોઈ હલાહલ ઝેર નથી..' - ધર્માચાર્યબહુમાનકુલક..
આશરે ૪૦૦ વર્ષો પૂર્વે થઈ ગયેલા કો’ક મહર્ષિની ‘ગુરુતત્ત્વસિદ્ધિ’ નામની રચના ધર્મતત્ત્વના મૂળમાં રહેલા ‘ગુરુતત્ત્વ’ ઉપર શ્રદ્ધાના દીપકને પ્રજવલિત કરે છે. પડતા કાળમાં કોઈ એકાદ દોષને જોઈને ગુરુતત્ત્વ પ્રત્યે અભાવ લાવનાર જીવોને આમાં લાલબત્તી ધરવામાં આવી છે..
‘ન યાવિ મોવો ગુરુદ્દીતા' - ગુરુની હીલના કરનારનો મોક્ષ નથી..
શાસ્ત્રના પાને પાને ગુરુતત્ત્વનો મહિમા લખેલો છે, એ જ મહિમાને આ ગ્રંથ દ્વારા વ્યક્ત કરાયો છે. સાધકોને સહાયક બને તે આશયથી ગુજરાતી અનુવાદ સાથે આનું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. મુનિશ્રી યશરત્નવિજયજી મ. સા. એ આ ઉત્તમકાર્ય પૂરું પાડ્યું છે.
દરેક સાધક ગુરુમાં ‘ગૌતમસ્વામી’ના દર્શન કરતો થાય અને સાધ્વીજીમાં ‘ચંદનબાળા’ના દર્શન કરતો થાય તો એમનો આ પુરુષાર્થ સફળ થયો ગણાશે..
તત્ત્વત્રયી અને રત્નત્રયીના સાચા ઉપાસક બની ઘાતિ-અઘાતિકર્મોનો ક્ષય મોક્ષ પામો એ જ શુભેચ્છા..
આસો વદ ૮, તા. ૧૬-૧૦-૨૦૧૪ ગુરુપુષ્યામૃતયોગ, જૈન સોસાયટી, પાલડી
લિ. આચાર્ય વિજય ગુણરત્નસૂરિ
આચાર્ય વિજય રશ્મિરત્નસૂરિ
Page #7
--------------------------------------------------------------------------
________________
...... बन
स ............. सात ए) है. युबड
भी भुसा २0 Ranet er2 8 ever ) tere eोशनी बन चयो. बायोम सागरना भीनमाया लाel जने कान 5518 साधे Reir reनसी युथना ere werejमरियं साधी ----भाभ नामे भारिपडी तो यु मा भुरटी से सजी Gomलामोन्नसाचे पारियु मा न्यादाw भोन्दं सीनता मारिनी भड़काया दाव्यु. - याविना Rens से पारा - श -vis enteen.
पारिनी -405ाला र भुवनाश. भी कमेचीदाना त्याला ता. रमेशन देना) टीena+Scienा साहातभारियु
भी A-Geneal sाराने शयर wwe eartी लालोमा त्रासदी मारियुंडीसी तो नसी
ना सिटायjor जपानी.
|Upcsसमयाभाग टो-visना-मामाभाटियाना सहारे
नारे पलथीन भयो भनेर प्रसन्नताकी भी व्यो . --------
'ARCHIES LTD
Page #8
--------------------------------------------------------------------------
________________
રન દેરા પદ્ધ છે.
ખન ત ક ખ એ છે હું અવસર્પિણ કાળ છે. ને પણ ર ય અ ય ન હ ય છે એ. અતિચારજ આ ૨ વિ ઇન સલ્મ છે અને આપ સત્કાર છે. પ્રત્યેક રચી છે. તં પણ સ્વારથ છે મસ્ત છે અને પ્રસન્ન દે.
કોક એને પૂછે પણ બેસે છે ઝખાવા થી સિ ચા૨ - ર થ મ વનના પાલન થકો તને લાગે છે -બરુ કે તું મ વ સાગ ના કિનારે પ થી જ વાસં ન ફળ બી ન ર છે ? "
અને યિન યિ હ છે એ નવાબ ખા દે છે કે લોખંડના એ હા વાળ કારિયાના સહારે પણ જે યુવડ દ્વારા ૨ના કિનારે રહે છે. નવા સા સફળ બની શકે છે તે અસિ કાર અત્યાર વ મ વનને
હરે પણ મને ભવસાગરના કિનારે પણે છી જવા મ સ કાલા ખી ન રહેવાની છે ? ના હા, છ જ વાતવિકતા છે. ગુરુ ઉદ્મ શ્ય છે છતા ૦િથન મના'ના ૨ કના દરીન થાય છે ય ર વન બ8 - ક ક લ 4 -
ઇકોને એ માં પાટિયા” ન હન થાય છે. અને 4 થી - માધક.
ખા ત્રિક ટિ જ એને કહે અસલ બન્યા કરવા અને તે યકજીવનમંા નારા લ ા વટવા રે વાર અને ૧૯૫૨ ક૨તી રહે . - - * ગુરુત વિત િ' ના મને ગજબનાડ
ARCHIES LTD
Page #9
--------------------------------------------------------------------------
________________
'
(४)
3
ग्रंथ. लेना डली के शेड अज्ञात सुधिहित पूर्वाधार्य यशवंत रखने से ग्रंथ पर निवेशन धुंडे विवदर्थ मुनिशब्द श्री यशरत्वविन
हे राज मां विशुद्ध संयत्रकाननधी, खारा धड संथ भी खो नथी' बगेरे वालो जज्ञान वर्ग तरी रमेश यां प्रसारित धर्म रही डे श्वे राज यां रखा ग्रंथ से मान्य ताना देवा हीरेजोश उडाबी रखो के बने तो बने ग्रंथना विधेशन के न्हे गं मोरताथी बांथो बजे 06 चक शडशे संधयोनी विहाना इटु विचाहो, साधुवेच भारारभ्य, संघहीलनाथी धनाश बुडखाबी, डुझेव नो गलत प्रत्याद, होची जलरवाडला, गुरु तच्चतु सारंचार आएब्य, वंदना गुस्तधन दुरखायां खएंडाराहिनी व रटेल चुद्धि, तीर्थ श्रायडो थी नहीं, निर्णयां कीन थाले के बालनी बर्डबह रज्जुखात रखे बजा थरत्वंबी सांगली विशेषता है.
सावश्यक निर्धाठित खोधनिर्बुडित, उपदेश - भाजा से बोध अठराश, धर्मरत्न प्रত22), प्रাशন सारोद्वार, निशीथ सूत्र, संथनिर्भयी
प्रराश, उत्तराध्ययन सूत्र लगावलीसूत्र, बाहश हुलड़ व्यवहारसूत्र, बंथवस्तु, सहल्यत्यास्य, भाविशीय सूत्र, गुरुतत्वधिनिश्शय श्राबिधि विंशतिर्विशिक्षा, श्रापक धर्म बिधि, विशारसार, *दर्शन शुद्धि सैन्यर्यहन ठंडा लिड, संत्यर्वहनलड, भिय
ह
ARCHIES LTD.
.
Page #10
--------------------------------------------------------------------------
________________
થાન વિ ૨ણ ૩૬ છવા સા સન , પંડકિશુર, પિંડનિકુંw , સવે રં૫રાળ). વાલે
મ્બા વા સંખ્યાબંધ વે હનીય આ સ ચ છે અને અને પ્રક૨ણ ચં થો જ થો સાથ આપના
છે શું ને વ અન લા ય ક તન- મનન લાયક અને ખનક રથ લાયક બનાવવામાં મુનિ ૧૨ શ્રી થરા ૨ન વિજયજી એ દિલ ને પ્ર : અરુષાર્થ કર્યો છે એ કાબિલે છે.
યિ યાર તે એ આવે છે કે બા ઉથ૨ ટનના ખૂનવા ૯ માં અને વિવેચન એ સુનિવરે ને આનદ બચ્ચે હશે ખાને તો હબનક હો!
બ્રા-ત્ર અકેક અત્ત ૨ જ ધ પડેલ બેe - નહે૨ અ લાલ વી. એ શું બૂચ ખેલવું, નહને એ) વા સો અક ત્રાસ કa વહી એનો આનંદ ક૨ત અને દગો આનંદ કરે ખા ર થના અનુવાદ અને વિવેચન અનુભળે ન હશે ને હું પ્રર્વક એરા માટે ક રાક છે કે આખા વિશ્વન એમણે ને કઈ
લખ્યું છે એના પ૨ ) એ ના હયા
ધ જે મ ફા સન જેમ. એ થયમથક કરે કઈ ૯૮ના પરાકાષ્ટ્ર
ના હશે તે પ2 જણાઈ આવે છે. - ખેત ૨ની શુભકામન) થs. કરું છું કે ઇવ) બન્મ અને કરુ, ગ્રંથન) ખાવામાં અને પિન એ
ARCHIES LTD
Page #11
--------------------------------------------------------------------------
________________
अनियमी बोला इलाम सदा - NEPAL
- य
थो मे पशउनी
मान्यता elsवामी, 4-5 संयभीमा स साडी सभ्य भा Geenneyl होला उरवासने मना बारा भोलाना ने शी चरमसिना मानन जनायवाभा सा नी !
Antar शिक्ष-२R
Cof.
'ARCHIES LTD.
Page #12
--------------------------------------------------------------------------
________________
Do
(૭)
પ્રાસ્તાવિકમ ગુરુકૃપા સે પ્રભુ મિલ... (અો ચેવ પરમપુરુસંગોળો... - પંચસૂત્ર)
એક તત્ત્વચિંતકની પાસે એક તેજીલો તોખાર યુવાન આવ્યો અને કહેવા માંડ્યો ‘સાધનામાર્ગ સ્વબળે ખેડવાનો છે, તેમાં ગુરુની કોઈ આવશ્યકતા નથી. ગુરુ શું કરવાના છે ?...' સામે જ નદી હતી. તેમાં એક હોડીને નાવિક હલેસાંથી તરાવી રહ્યો હતો.
તત્ત્વચિંતકે યુવાનને પૂછ્યું, ‘આ હોડી ક્યારે સામે કિનારે પહોંચશે ?’
યુવાને કહ્યું, ‘૧ કલાક તો લાગશે જ..'
તત્ત્વચિંતકે ફરી પૂછ્યું, ‘અને એ હોડીનું લંગર પેલી બાજુ જઈ રહેલી આગબોટમાં ભરાવી દઈએ તો ?’
યુવાને કહ્યું, ‘૧૦ મિનિટમાં પહોંચી જાય..'
સ્મિત કરતાં તત્ત્વચિંતક બોલ્યા, ‘એ જ કાર્ય ગુરુ કરે છે..’
પ્રસંગમાં તો ગુરુ વિના પ્રગતિ ધીમી પડે એવો સાર છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુરુ વિના દિશા જ ખોટી પકડાય છે, પ્રગતિ જ થતી નથી.
અધ્યાત્મમાર્ગમાં ગુરુની અનિવાર્યતા પ્રાયઃ સર્વ દાર્શનિક વિદ્વાનોએ સ્વીકારી છે..
જિનશાસન કદાચ તેમાં શિરમોર છે.. ગુરુતત્ત્વના હાર્દિક સ્વીકાર વિના કઠોરમાં કઠોર સાધના પણ આત્મકલ્યાણ કરી શકતી નથી, એટલું જ નહીં અધોગતિ થઈ શકે છે.. શાસ્ત્રકારોએ આ વાત અત્ર-તંત્ર-સર્વત્ર જણાવી છે..
જિનશાસનમાં પ્રવેશ સમ્યક્ત્વના સ્વીકાર - પ્રતિજ્ઞાથી થાય છે, જેના શબ્દો છે :
अरिहंतो महदेवो, जावज्जीवं सुसाहुणो गुरुणो ।
जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहिअं ॥१॥ ( आव. निर्यु.)
© અરિહંત પરમાત્મા મારા દેવ,
સુવિહિત સાધુ ભગવંતો મારા ગુરુ
© કૈવલિની પ્રરૂપણા એ જ સાચું તત્ત્વ.. આ સમ્યક્ત્વ છે...
Page #13
--------------------------------------------------------------------------
________________
(૮)
( આ પ્રતિજ્ઞાને ઊંડાણથી વિચારીએ - કોઈ વ્યક્તિ અરિહંતને દેવ તરીકે સ્વીકારે, તેમની વાણીને તત્ત્વ તરીકે સ્વીકારે, પણ ગુરુ તરીકે કોઈને ન સ્વીકારે તો? શાસ્ત્રકાર કહે છે – એનામાં સમ્યક્ત નથી.. એટલે જ પ્રતિજ્ઞામાં ગુરુતત્ત્વનો સ્વીકાર પણ મૂકી જ દીધો છે..
ઉપદેશરહસ્યમાં મહો. શ્રી યશોવિજયજી મહારાજે ગુરૂઆશાને છોડનારની જિનાજ્ઞારુચિ એ સ્વરુચિમાં જિનાજ્ઞારુચિનો ભ્રમ છે, એવું કહ્યું છે..
પંચાશક ગ્રંથરત્નમાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ગુર્વાશાને ત્યાગનારા પ્રાયઃ અભિન્નગ્રંથિક છે, તેવું જણાવ્યું છે..
એટલે છે જેમ અરિહંતને પરમાત્મા માનવા જરૂરી છે, © તેમના વચનને ધર્મ માનવો જરૂરી છે, © તેમ સાધુ ભગવંતોનો ગુરુ તરીકે સ્વીકાર પણ અનિવાર્ય છે.. એ વિના મોક્ષમાર્ગ બનતો નથી..
ગુરુતત્ત્વનો સ્વીકાર એટલે? માત્ર તેમને પૂજ્ય માનવા એ નહીં, કારણ કે કોઈપણ ગુણાધિકને પૂજ્ય માનવાના છે. ગુરુનો સ્વીકાર એટલે ગુરુને સમર્પણ.. તેમની દરેક ઇચ્છા અને દરેક વચનનો સ્વીકાર, તેના અમલ માટે યથાશક્ય પુરુષાર્થ એ ખરો ગુરુ તરીકે સ્વીકાર છે, ગુરુપદે સ્થાપના છે.
કાળની એ બલિહારી છે કે શ્રાવકવર્ગ, સાધુભગવંતોને પૂજ્ય માને છે, ભક્તિ કરે છે, પણ વચનપાલનમાં તો સાવ જ બેદરકાર છે. તેને મન તો “ગુરુની નિશ્રા એટલે ગુરુને પાટ પર બેસાડીને પોતાની શોભામાં વૃદ્ધિ કરવી; બાકી તેમની કોઈ વાત માનવાની કે તેમને પૂછવાની કોઈ જરૂર નહીં !!
જિનશાસનમાં અભ્યાસ બે પ્રકારનો જણાવ્યો છેઃ (૧) ગ્રહણશિક્ષા અને (૨) આસેવનશિક્ષા.
ગ્રહણશિક્ષા એટલે સૂત્ર-અર્થનો અભ્યાસ... સૂત્ર કદાચ પુસ્તકોમાંથી મળી જાય.. પણ તેનો વાસ્તવિક અર્થ -રહસ્યાર્થ-ઐદંપર્યાર્થ તો ગીતાર્થ ગુરુ પાસે જ મળી શકે છે. પંડિતો પણ ગુરુગમ વિના તેને પામી શકતા નથી.
અને
આસેવનશિક્ષા એટલે ક્રિયાઓનું જ્ઞાન. તે તો ગુરુ વિના કોણ આપે બધું પુસ્તકોમાંથી ન મળે.. જેમ કે રજોહરણનું માપ, તેના અંગો (દાંડી, દશી, નિષદ્યા વિ.) શાસ્ત્રોમાં બતાવ્યા છે. પણ તે બધામાંથી રજોહરણ કેવી રીતે બનાવવું, તે તો ગુરુ જ બતાવી શકશે !
કાત્રિશદ્ દ્વાત્રિશિકામાં મહો. શ્રી યશોવિજયજી મહારાજે બે પ્રકારનો માર્ગ બતાવ્યો છેઃ (૧) જિનવચન અને (૨) ગુરુપરંપરા (ગુરુવચન).
અર્થાત્ ગુરુ પાસેથી મળેલ માર્ગ, પરમાત્મા પાસેથી મળેલા માર્ગ તુલ્ય છે..
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૯ )
એટલું જ નહીં, જ્યાં જિનવચન અને ગુરુપરંપરા બે જુદા હોય; ત્યાં ગુરુપરંપરાને બળવાન ગણીને તેને જ અનુસરવાનું વિધાન છે. એટલે જ ‘ધર્મપરીક્ષા’માં મહો. શ્રી યશોવિજયજી મહારાજે કેવલીને કેવલજ્ઞાન-દર્શનનો ઉપયોગ યુગપત્ કે ક્રમશ ? એ મતભેદમાં, પ. પૂ. શ્રી જિનભદ્રગણિ કે ક્ષમાશ્રમણ અને પ. પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિ, બેમાંથી એકની માન્યતા જિનવચનથી સર્વથા વિરુદ્ધ હોવાનું નક્કી હોવા છતાં, કોઈને મિથ્યાત્વ માન્યું નથી, કારણ કે તેઓ બંને પોતાની ગુરુપરંપરાને વફાદાર છે ! અહો ! ગુરુવચનની મહત્તા !
અને એટલે જ, ક્યારેક અનાભોગથી ગુરુ અસત્ય બોલ્યા હોય તો પણ ગુરુવચનને તત્તિ કરવામાં કોઈ દોષ બતાવ્યો નથી, ઊલટો ગુણ જ બતાવ્યો છે. (તત્તિ ન કરવામાં દોષ બતાવ્યો છે !) આ માત્ર દિગ્દર્શન છે. . ગુરુતત્ત્વની અનિવાર્યતા, મહત્તા, ઉપયોગિતા, એની ઉપાસના કરનારને પ્રાપ્ત થતાં અગણિત લાભો.. આશાતના કરનારને થતો દુરંત સંસાર વગેરેના અગણિત શાસ્ત્રપાઠો અને દૃષ્ટાંતો મળી શકે.
આપણું એ ૫૨મ સૌભાગ્ય છે કે આવું સુવિશુદ્ધ ગુરુતત્ત્વ આપણને સાંપડ્યું છે.. પોતાની સાધનામાં સદા નિરત અને છતાં નિઃસ્પૃહભાવે આપણને માર્ગ બતાડનારા ઉત્તમ સાધુ ભગવંતોની પ્રાપ્તિ આપણને થઈ છે.. ત્રણ લોકમાં અપેક્ષાએ પ્રભુપ્રતિમાની પ્રાપ્તિ સુલભ છે, કારણ કે અસંખ્ય છે, પરંતુ ગુરુતત્ત્વની પ્રાપ્તિ દુર્લભ છે, કારણ કે પરિમિત છે.
છતાં દુર્ભાગ્ય હોય છે કેટલાકનું કે દૂધમાંથી પોરા કાઢવા જેવી, ગુરુતત્ત્વના દોષદર્શનની પ્રવૃત્તિ કરે છે અને ગુરુનો બહિષ્કાર કરીને જાતને મોક્ષમાર્ગથી વેગળી કરે છે.. તેમના પરની કરુણાથી કોઈ પ્રાચીન શ્રુતધરે તેમને ગુરુતત્ત્વની સિદ્ધિ કરી આપતો આ નાનકડો ગ્રંથ રચ્યો છે, જેમાં સુંદર પદાર્થસંગ્રહ થયો છે. અને સંક્ષેપમાં થયેલા એ સંગ્રહ પર પૂ. મુનિરાજશ્રી યશરત્નવિજયજી મહારાજે વિસ્તૃત વિવેચન લખીને તેને સુબોધ બનાવ્યો છે.
એના અભ્યાસ દ્વારા ભવ્ય જીવોના હૃદયમાં ગુરુતત્ત્વની પ્રતિષ્ઠા થાય, અને એમની કૃપા મેળવીને તેઓ પ્રભુને પ્રાપ્ત કરે એ જ શુભાભિલાષા..
* સંશોધક *
૬. ભવ્યસુંદરવિ.
વિ. સં. ૨૦૬૯, ચૈત્ર સુદ દ્વિતીય સાતમ, વિલેપાર્લે (ઇસ્ટ), મુંબઈ.
Page #15
--------------------------------------------------------------------------
________________
(૧૦)
og
માર્ગસર્વવમ ઃ ગુરુ ? છે. (વિવેચકીય વક્તવ્યમ)
યોગાનન્દજી નામના એક સાધક યોગી, સાધના પ્રત્યેના અદમ્ય આકર્ષણથી ખેંચાઈને ગુરુ યુક્તશ્વરગિરિ પાસે આવી પહોંચ્યા.. ગુરુ ભગવંત તેમને પ્રારંભિક સાધનાના પાઠો શીખવી રહ્યા હતા..
કોણ જાણે કેમ, યોગાનન્દજીને લાગ્યું કે ગુરુજી બહુ જ ધીમી ગતિએ શીખવાડી રહ્યા છે. આ ગતિએ તો સાધનાના શિખર પર ક્યારે પહોંચાય?
ભારતીય યોગીઓની વિદ્યુત પરંપરાથી અજ્ઞાત યોગાનન્દજીને એ ખ્યાલ નહોતો કે અહીં તો ગુરુ જ બધું છે.. પૂરી સાધનાપદ્ધતિ ગુરુના હાથમાં જ હોય છે.. અને તેઓ કો'ક અકળ સૂઝથી શિષ્યો પર કામ કરી રહ્યા હોય છે..
એક રાત્રે, આશ્રમને છોડી યોગાનન્દજી બીજા ગુરુના આશ્રમે ગયા. ત્યાં થોડા દિવસ રોકાયા પછી ત્યાંય સંતોષ ન થતાં અન્ય એક ગુરુના આશ્રમે ગયા. ચાર-પાંચ સ્થાન બદલ્યા પછી થયું કે આના કરતાં તો પોતે પોતાના ગુરુ પાસે હતાં તે જ બરાબર હતું.
એક રાત્રે ગુપચૂપ આવીને તેમણે ગુરુના આશ્રમમાં સ્થાન લઈ લીધું. બીજા દિવસથી ગુરુ પાસે શિક્ષા પણ શરૂ થઈ ગઈ.
બે-ત્રણ દિવસ થયા. ગુરુજી એ જ વાત્સલ્યથી યોગાનન્દજીને ભણાવે છે. યોગાનન્દજીની આંખોમાં આંસુ ભરાઈ ગયા. ડૂસકા સાથે એમણે કહ્યું: ‘ગુરુદેવ! આવો તમારો અપરાધ મેં કર્યો. તેમને કહ્યા વિના અહીંથી નીકળી ગયો.. ફરી ચૂપચાપ આવી ગયો, તો પણ તમે કેમ કાંઈ લડતાં નથી?
એ વખતે ગુરુના શબ્દો બહુ જ પ્યારા હતાઃ “યોગાનન્દ ! ગુરુના વાત્સલ્યની નદીને કિનારા નથી હોતા! પ્રેમની એ નદી, અસીમરૂપે વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે.”
શિષ્યની આંખોનાં હર્ષાશ્રુ ગુરુના એ અપરિમિત દાનને ઝીલી રહ્યા..!
વાત આ છે - દુબુદ્ધિ વગેરેના કારણે શિષ્યના વિચારો બદલાય, વૃત્તિઓ બદલાય, પ્રવૃત્તિઓ બદલાય.. એ બને. પણ ગુરુનો વાત્સલ્યસ્રોત અવિરતપણે વહેતો રહે છે. એમાં કદીઅલના કે પ્રતિબંધ આવે નહીં. અહો ! જગતની તમામ કૂટનીતિના દાવપેચથી પર એવી આ ગુરુભગવંતની હૃદયધારા હોય છે.
કયા શબ્દોમાં તેમનું ગુણવર્ણન કરાય? ખરેખર,
Page #16
--------------------------------------------------------------------------
________________
(૧૧)
૭ ગુરુ એટલે ગુણોનો ભંડાર ! રાજા -મહારાજાઓનો ધનકોશ જ્યાં છીછરો લાગે... 0 ગુરુ એટલે ગુણોનો વિસ્તાર! ચક્રવર્તીની સામ્રાજ્ય - સીમા જેઓની ગુણસૃષ્ટિ પાસે વામણી
સાબિત થાય. © ગુરુ એટલે ગુણોનો ગુણાકાર ! વર્ગગણિત અને બીજગણિતની ગણના જયાં ગણનાપાત્ર ય
નથી..
ગુરુ દીવો; જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે. ગુરુ દેવતા; જે દિવ્યતાનું પ્રદાન કરે છે. ગુરુ આધાર; જે નિરાધારને સ્થાન આપે છે. તે કડક બનીને માર્ગ ઉપર ચાલતા શીખવે છે, સરળ બનીને સ્થિરતા પ્રદાન કરે છે, વાત્સલ્યથી કુવિચારો વિલીન કરાવે છે, જ્ઞાન દ્વારા સુવિચારોનું આરોપણ કરે છે..
આવા અગણિત ગુણોના સ્વામી ગુરુદેવ જ્યારે સાધકના અંતરાત્મામાં પ્રતિષ્ઠિત બને છે, ત્યારે જીવનનો પાપકારી પૂર્વાર્ધ બધો જ ભુલાઈ જાય છે અને ઉત્તમતાનો ઉત્તરાર્ધ શરૂ થાય છે.
ગુરુની લાલ આંખ શિષ્યને પ્રમાદસેવનથી બચાવતી રહે છે, તો ગુરુની અમી નજર શિષ્યને નિરાશાની ગર્તા તરફ ધકેલાઈ જતા બચાવતી રહે છે..
દવા વિના કદાચ આખી જિંદગી ખેંચી શકાય, ખોરાક વિના કદાચ કેટલાક અઠવાડિયાઓ ખેંચી શકાય, પાણી વિના કેટલાક દિવસો કાઢી શકાય. પણ, ઑક્સિજન વિના? એક મિનિટ પણ કાઢી શકાય નહીં..
ગુરુ ભગવંત ઑક્સિજનની ગરજ સારે છે. ઉત્સાહકે આનંદ, શક્તિ કે શુદ્ધિ, ઉન્નતિ કે પ્રગતિ.. એ બધું ગુરુ ભગવંત તરફથી જ મળતી રહેતી બહુમૂલ્ય શ્રીમંતાઈ છે. તેમના શિરછત્ર વિનાનું જીવન દરિદ્રતુલ્ય બની રહે, એમાં બિલકુલ અતિશયોક્તિ નથી.
વાસ્તવમાં, સંયમજીવનમાં આગળ વધવા માટે, અહંકારાદિ દોષોથી છૂટકારો મેળવવા માટે અને લાગણીઓના જળને સાચા સરનામે ઢોળવા માટે ગુરુની જરૂર સહુ કોઈને રહે છે જ. એમાં કોઈ બેમત નથી. એ ગુરુ ભગવંત માટે આદર - અહોભાવની તરબતર લાગણીઓ સાથે એમ કહેવા દિલ લાલાયિત થઈ જાય છે કે,
गुरु का ध्यान, गुरु का ज्ञान, गुरु बिन हर दिन रातसमान ।
गुरु की गरिमा, गुरु की महिमा, गुरु बिन हर पल धूलसमान । આવા ગુરુતત્ત્વનો અપરંપાર મહિમા સુસ્પષ્ટ હોવા છતાં પણ કાળની બલિહારી છે કે કેટલાક જીવો અહંકાર-ઈર્ષ્યા વગેરે તુચ્છ પરિણામના કારણે એ તારક પણ ગુરુતત્ત્વ પર શ્રદ્ધા ધરાવતા નથી.. રે ! આગળ વધીને એ ગુરુતત્ત્વને ગુરુ તરીકે કે સાધુ તરીકે પણ માનવા તૈયાર થતા નથી ! તેઓનું માનવું એ જ છે કે – હમણાં વિચરતા તમામ સાધુઓ શિથિલાચારી - પાસત્કાદિરૂપ છે.. તેઓની પાસે જવું નહીં – વંદનાદિ પણ ન કરવા.. !
Page #17
--------------------------------------------------------------------------
________________
(૧૨)
પણ તેઓની કપોલકલ્પિત માન્યતાઓને જડબેસલાક તર્કોથી ફેંકી દેવા અને આજના કાળમાં પણ સુવિહિતોનું અસ્તિત્વ છે જ – એ વાતની સચોટ તર્કોથી સાબિતી કરવા કોઈક સુવિહિત પૂર્વાચાર્યએ “ગુરુતત્ત્વસિદ્ધિ' નામની સુંદર કૃતિનું નિર્માણ કર્યું છે. જેમાં...
૦ સાધુનિંદાના કડવાં ફળો.. 0 સંઘહીલનાથી થનારાં નુકસાનો.. © ખરાબ સોબતની ભયંકરતા.. ૦ સાધુવેષનું માહાત્મ.. ૭ માત્સર્યપરિહાર અને ગુણાનુરાગની લિપરિણતિ.
ઇત્યાદિ અનેક વિષયો શોભી રહ્યા છે. સંક્ષિપ્ત તથા રોચક શૈલીમાં અનેક વિષયો પર તલસ્પર્શી નિરૂપણ થયું છે..
દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. અને પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા.ની ઇચ્છા હતી કે આ અર્થગંભીર કૃતિ સરળશૈલીમાં યોગ્ય ઢબે રજૂ થાય, તો પાત્ર જીવો પર વિશેષ ઉપકાર થઈ શકે. તેઓશ્રીએ મને પ્રેરણા કરી, અને તેઓશ્રીની જ કૃપાથી વિવેચનનું કાર્ય સુપેરે પૂર્ણ થયું..
અને તેનું સંશોધન શાસનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રત્નસુંદરસૂરિ મહારાજાના શિષ્યરત્ન વિદ્વદર્ય પ. પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિજયજી મ. સા. એ કરી આપીને બેજોડ ઉપકાર કર્યો
ક સંપાદનશૈલી *
૭ ૩ / ૪ હસ્તપ્રતો દ્વારા મૂળ ગ્રંથનું શુદ્ધીકરણ થયું છે. અને મૂળગ્રંથની ફૂટનોટમાં પાઠ
પાઠાંતરાદિનો ઉલ્લેખ પણ થયો છે.. મૂળ ગ્રંથની પંક્તિઓનો પહેલાં સામાન્યથી ભાવાર્થ જણાવીને પછી વિશેષથી પદાર્થનિરૂપણ કરવા વિવેચન કરાયું છે.. વિવેચન અને તેની પાદનોંધમાં બીજા અનેક શાસ્ત્રપાઠો આપીને વિષયને સુસ્પષ્ટ કરાયો છે.. છ મૂળ ગ્રંથમાં જે પણ સાક્ષીપાઠો આપ્યા છે, તે બધાને પાછળ પરિશિષ્ટમાં ટીકા સાથે મૂક્યા છે
અને જે જે શ્લોકોના સાક્ષીપાઠો પરિશિષ્ટમાં મૂકાયા છે, એ બધા શ્લોકો પર 'P' એવી સંજ્ઞા મૂકી છે કે જે વિશદ માહિતી મેળવવા પરિશિષ્ટમાં જોવાની ભલામણ કરે છે. વિશેષ જિજ્ઞાસુઓએ પરિશિષ્ટનું પરિશીલન અવશ્ય કરવું..
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧૩)
0 સંગરંગશાલાગત સાધુસ્થાપનાઅધિકાર અને ગુરુસ્થાપનાશતક -બંને પ્રસ્તુત ગ્રંથને સંલગ્ન
હોવાથી - તેઓનો પણ પાછળ પરિશિષ્ટમાં ઉપન્યાસ કર્યો છે..
ગુરુભગવંત, સંશોધક અને સહવર્તીઓની પરમકૃપાથી આ વિવેચન તૈયાર થયું છે.. જિનાજ્ઞાવિરુદ્ધ મારાથી લેશમાત્ર પણ લખાણ થઈ ગયું હોય, તો તેનું હું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડં માંગું છું..
છેલ્લે એક જ વિનંતી કરું છું કે, આ ગ્રંથ ખૂબ જ ગંભીર છે, તેના પ્રત્યેક વિષયો અંગે નિર્ણય - માર્ગદર્શન ગીતાર્થ ગુરુને પરતંત્ર રહીને લેવાય તો જ ઉચિત રહે.. નહીં તો પોતાની માન્યતા મુજબ અર્થઘટન કરવામાં – કોઈપણ બાબતને એકાંતે પકડી લેવામાં – પારાવાર નુકસાન છે, એ સમજી લેવું. આ ગ્રંથ “તારક' બનવાને બદલે “મારક પણ બની જાય, જો સમજણ પૂર્ણપણે વિકસિત ન થઈ હોય તો...! એટલે, પ્રત્યેક ઘટના - નિરૂપણો કયા સંદર્ભ - પરિસ્થિતિને લઈને નિર્માણ પામ્યા છે – એનું સમ્યગૂ જ્ઞાન ગીતાર્થ ગુરુ ભગવંત પાસેથી મેળવવાની ભારપૂર્વક ભલામણ છે...
* વિવેચક ક શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રગુણ૨-૨માસૂવિચરણલવ
મુનિ યશરાવિજય
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૪)
કૃતજ્ઞતા – અભિવ્યક્ત ક
દીક્ષાદાનેશ્વરી, ત્રિશતાધિક શ્રમણ-શ્રમણીગુરુમૈયા, પરમપૂજય આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાએ કરેલ બેજોડ ઉપકાર... પ્રવચનપ્રભાવક પરમપૂજ્ય આ. ભ. શ્રી વિ. રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજે સુંદર પ્રસ્તાવના લખી આપીને ગ્રંથની શોભામાં અભિવૃદ્ધિ કરી છે... પ્રવચનપ્રભાવક, પડ્રદર્શનનિષ્ણાત, પરમપૂજય આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા દ્વારા થયેલ અનહદ અનુગ્રહ... કુશાગ્રમનીષિ, વિદ્ધકર્ય પરમપૂજય મુનિરાજ શ્રી ભવ્યસુંદરવિજયજી મ. સા.એ પ્રસ્તુત ગ્રંથનું સાદંત સંશોધન કરવા દ્વારા કરેલી નિઃસ્વાર્થ પરમકૃપા... વિદ્યાગુરુવર્ય પ.પૂ. મુનિરાજ શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી તીર્થરત્નવિજયજી મ. સા. (પિતાજી મ. સા.) ની અનન્ય સહાય... સહવર્તી તમામ આત્મીય મુનિવરોનો બેજોડ સહાયકભાવ... વાત્સલ્યનિધિ પ. પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ. સા.ના સુશિષ્યા સા. શ્રી સૌમ્યરેખાશ્રીજી મ. સા.ના શિષ્યા સા. શ્રી નિરુપમરેખાશ્રીજી મ. સા. (બા મ. સા.) અને સા. શ્રી ધન્યરેખાશ્રીજી મ. સા. (બેન મ. સા.) આ બંને સાધ્વીજી ભગવંતોની સતત વહેતી શુભકામના...
આ તમામ ઉપકારીઓના ઉપકારનું હું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું. અને હરહંમેશ તેઓશ્રીની પરમકૃપાનું હું ભાજન બનતો રહું એવા આશીર્વાદને ઇચ્છું છું.
:
જ કૃપાકાંક્ષી 7 મુનિ યશરત્નવિજય
Page #20
--------------------------------------------------------------------------
________________
(૧૫)
(પ્રકાશકીય નિવડળ)
“ગુરુતત્ત્વસિદ્ધિ' નામની એક સુંદર કૃતિનું સાનુવાદ પ્રકાશન કરતાં આજે અમને અનહદ આનંદ અનુભવાઈ રહ્યો છે... પ્રમાણમાં નાની; છતાં અનેક અદ્ભત રહસ્યોથી ભરેલી આ કૃતિ છે..
અનુવાદ પણ ખૂબ રોચક અને સુરમ્ય શૈલીમાં રજૂ થયો છે, જે તત્ત્વરસિકોને અનન્ય આસ્વાદ મણાવશે..
આ ગ્રંથનું કમ્પોઝીંગ-સેટીંગનું કાર્ય મૃગેન્દ્રભાઈએ અને પ્રીન્ટીંગ-ડીઝાઈનીંગનું કાર્ય અપૂર્વભાઈએ ખૂબ જ કુશલતાથી પાર પાડેલ છે, તે બંનેને ધન્યવાદ...
આ ગ્રંથનું વિશાળ પરિશિષ્ટ બનાવવા, “ગીતાર્થગંગા' સંસ્થા તરફથી તે તે ગ્રંથોનો સંશુદ્ધ સોફ્ટડેટા મળેલ છે... વળી સંપૂર્ણ પરિશિષ્ટ સંસ્થા તરફથી નિઃસ્વાર્થપણે તૈયાર કરી આપવામાં આવેલ છે. અમે તેમની શ્રુતભક્તિની અનુમોદના કરીએ છીએ...
દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. તથા પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી સર્જાયેલા આવા અનેક ગ્રંથોના પ્રકાશનનો લાભ અમને સતત મળતો રહે અને આવા સુંદર ગ્રંથો દ્વારા તત્ત્વજિજ્ઞાસુઓ આત્મવિવેકને સાધે એ જ શુભાભિલાષા...
દ. જિનગુણ આરાધક ટ્રસ્ટનું ટ્રસ્ટીગણ...
રે
અહી ! શરૃd
પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેનાર (૧) દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. તથા પ્રવચનપ્રભાવક
આ. ભ. શ્રી વિ. રસિમરત્નસૂરીશ્વરજી મ. સા. ની પાવન પ્રેરણાથી
અઠવાલાઈન્સ છે. મૂ. જૈન સંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાલા ટ્રસ્ટ (૨) પ. પૂ. પ્રવર્તિની સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ. સા. ના સુશિષ્યા પ. પૂ. સૌમ્યરેખાશ્રીજી મ. સા.ની સુંદર પ્રેરણાથી
પાટણ નિવાસી દીપકુમાર સેવંતીલાલ ઝવેરી
ઉજવલાબેન દીપકુમાર ઝવેરી પુત્ર : ભાવેશકુમાર દીપકભાઈ ઝવેરી પુત્રવધૂ ? પ્રિયંકાબેન ભાવેશકુમાર ઝવેરી પત્ર : ક્રિશ ભાવેશકુમાર ઝવેરી પૌત્રી : યસ્થી ભાવેશકુમાર ઝવેરી.
અનુમોદના.. અભિનંદન... ધન્યવાદ...
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
ગુરુતત્ત્વસિદ્ધિ સુંદર પદાર્થ-રસાસ્વાદ...
→ ઘણી વાર શાસ્ત્રાધ્યયનથી જ વિપર્યાસ થવો સંભવિત છે... (પૃ. ૩) → વિદ્યમાન ગુણોને ઢાંકવાથી (૧) પરનિંદા, (૨) અલીકવાદ, (૩) ધર્મ પર અબહુમાન, અને (૪) સાધુ પર દ્વેષ કરાયેલો થાય... અને તેવું થતાં (૫) સંસાર વધારાયેલો થાય... (પૃ. ૨૪)
→ મોક્ષાર્થી જીવે માત્સર્યને છોડીને પરમાર્થ વિચારવો જોઈએ... (પૃ. ૨૫) → છ કાયના રક્ષાપરિણામમાં પણ નિગ્રંથપણું ..... (પૃ. ૪૧)
→ જ્ઞાન આપનારને સંપૂર્ણપણે સમર્પિત રહેવું જોઈએ... (પૃ. ૪૮) → ખરાબ સંગના પ્રભાવમાં બે પોપટની કથા... (પૃ. ૫૦)
→ ઉત્સૂત્ર બોલનારાનું દર્શન કરવામાં પણ પ્રાયશ્ચિત્ત... (પૃ. ૬૨)
→ જે બીજામાં વિચારાય, એ પોતામાં આવી પડે... (પૃ. ૬૭)
→ સૌ પ્રથમ ગુરુની શોધ કરવી.. મૂળ બીજ વિના અંકુર વગેરે અવસ્થાઓ ન થાય... → સમ્યક્ત્વ, ગુણવાન પ્રત્યેના પ્રમોદથી સાધ્ય છે... (પૃ. ૯૦) → અસત્નો સંગ અનર્થહેતુ છે, ચારિત્રઘાતક છે. (પૃ. ૯૦)
→ ગુરુસંબંધી બધું ભોગ્ય નહીં, પણ વંદનીય હોય છે. (પૃ. ૯૮)
→ સર્વે ગુણો ગુણી પ્રત્યેની પરતંત્રતાથી જ સાધ્ય છે.. (પૃ. ૯૯)
→ દોષસેવન + અપશ્ચાત્તાપ = ચારિત્રભ્રંશ... (પૃ. ૧૧૧)
→ વંદન ન કરવામાં ૬ દોષો : (૧) અહંકાર, (૨) અવિનય, (૩) હીલના, (૪) નીચગોત્રકર્મનો બંધ, (૫) અબોધિ, (૬) ભવપરંપરાવૃદ્ધિ... (પૃ. ૧૧૪)
.. (પૃ. ૭૮)
→ સંઘે પ્રમાણ કરેલા માર્ગને અવગણીને કુમતિવાળાએ વિચારેલા વચનો પર કાન ન આપવા... (પૃ. ૧૧૪)
→ સ્વચ્છંદ બુદ્ધિવાળાનું પારલૌકિક હિત ન જ થઈ શકે... (પૃ. ૧૧૫)
→ સંઘવ્યવહારને જે દૂષિત કરે તે હકીકતમાં પોતાના આત્માને ઠગે છે... (પૃ. ૧૧૬) → જે સંઘની હીલના કરે, તે ભવોભવ હીલના પામે. (પૃ. ૧૧૭)
→ વ્યવહારનયને અનુસરવાથી જ ક્રમશઃ નિશ્ચયશુદ્ધિની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે ... (પૃ. ૧૩૮)
Page #22
--------------------------------------------------------------------------
________________
(૧૭)
વિષયાનુક્રમણિકા
વિષય
પૃષ્ઠ વિષય
.......
• ગ્રંથભૂમિકા......................... ૧ ૦ કષાયકુશીલ .................... • મંગલ અને પ્રતિજ્ઞાવાક્ય ............. ૨ • પુલાક વગેરેમાં પણ નિગ્રંથપણું ........ ૩૬ • પ્રકરણભૂમિકા ....................... ૩ • વર્તમાનકાલીન સાધુઓને વંદન
ગુરુલોપકનો પૂર્વપક્ષ ........................ ૪ આવશ્યક ......................... • પાર્શ્વસ્થનું સ્વરૂપ ......... ............ ૫ • સાધુ નથી' એવો અવિશ્વાસ ન કરવો . ૩૯ • અવસગ્નનું સ્વરૂપ..... ...... ૬ • વર્તમાનકાળમાં યતિ હોવાનું વિધાન • કુશીલનું સ્વરૂપ . ....... ૭ યુક્તિગર્ભિત
.. ૩૯ • સંસક્તનું સ્વરૂપ . ................... ૮ • પરમભક્તિથી ગુણપૂજા એ મહત્ત્વનું • યથાશ્ચંદનું સ્વરૂપ .................... ૯ કર્તવ્ય ..........
.... ૪૦ • ઉત્તરપક્ષ.......................... ૧૨ - છ કાયના રક્ષા પરિણામમાં પણ • પૂર્વપક્ષીને વિકલ્પશઃ પૃચ્છા .......... ૧૨ નિગ્રંથપણું ...............
........ ૪૧ • પાર્શ્વસ્થાદિના લક્ષણો : વૃદ્ધવાદ....... ૧૩ : પાર્થસ્થાદિને પણ કારણે વંદન થઈ શકે ૪૨ • વર્તમાનકાલીન બધા સાધુઓમાં • પાર્થસ્થાદિને વંદન કરવામાં વિવેક.... ૪૪
પાર્થસ્થાના લક્ષણો ન ઘટે ........... ૧૭ • કારણે પાર્થસ્થાદિને વંદન ન કરવામાં • બકુશ-કુશીલમાં ચારિત્રધરપણાની
દોષો ...
........... ૪૪ સાબિતી ....................... ૨૧ ૦ પાસત્યાદિને કારણે શ્રાવકો પણ વંદન • બકુશ-કુશીલને ચારિત્રધર ન માનવામાં
•••••••••••••••••......... ૪૫ તીર્થનો ઉચ્છેદ ..................... ૨૩ - શ્રાવકો દ્વારા પાસત્યાદિને વંદન કરવાના સાધુનિંદાથી સંસારસર્જન : નિશીથસૂત્રનું કારણો............. વિચન...
.......... ૨૪ • જ્ઞાન આપનારને સર્વસ્વ અર્પણ....... ૪૯ • માત્સર્યપરિહારનો ઉપદેશ ........... ૨૫ • ભિલ્લની વિનયપૂર્ણ ભક્તિ .......... ૪૯ • પાંચ પ્રકારના નિગ્રંથો............... ૨૬ ખરાબ સંગના પ્રભાવનું દૃષ્ટાંત ....... ૫૦ • બકુશના પ્રકારો ................. ૨૭ • સુવિહિત સાધુઓ પાસે જ જ્ઞાનાદિ લેવું પર છે ઉપકરણબકુશ ........................ ૨૮ • સુવિહિત સાધુઓના અભાવમાં • શરીરબકુશ.................... ૨૯ પાર્થસ્થાદિ પાસે વિવેકપૂર્વક જ્ઞાન• આભોગબકુશાદિનું સ્વરૂપ ........... ૩૧ ગ્રહણાદિ .
...... પર • કુશીલોનું સ્વરૂપ.
૩૧ • આલોચના કોની પાસે લેવી? તેનો ક્રમ ૫૪ • કુશીલના પ્રકારો ................... ૩૨ - સાધુવેષ વિના વંદન નહીં............ પ૭ • પ્રતિસેવનાકુશીલ................... ૩૩ • સાધુવેષનું માહાત્મ ................ ૫૮
••••••. ૪૬
...............
Page #23
--------------------------------------------------------------------------
________________
(૧૮)
વિષય
પૃષ્ઠ વિષય
છે તો,
• સુમતિસાધુનું દૃષ્ટાંત .................૬૧ ૦ સ્વચ્છંદબુદ્ધિવાળાનું સર્વત્ર અહિત ... ૧૧૫ • ઉસૂત્રભાષીઓનું દર્શન સર્વથા છોડી • સંઘવ્યવહારદૂષકની આત્મવંચના .... ૧૧૬ દેવું .....
...૬૩ • સંઘહીલના કરનારને અત્યંત કટુ • ઉપધાન વિના નમસ્કારપાઠથી ઘોર
વિપાકો ........
....... ૧૧૮ આશાતના ....... ....... ૬૬ ૦ પ્રમાણવાક્ય - નયવાક્યનું સ્વરૂપ.... ૧૧૯ • નમસ્કારમંત્રનો પ્રભાવ...........૬૮ • જ્ઞાનની પ્રધાનતા બતાવનારાં • નમસ્કારમાહાભ્યના દૃષ્ટાંતો .......... ૬૮ વાક્યો..........
...................... ૧૨૦ • થોડલા ગુણને પણ નતમસ્તક ઝુકો .... ૭૪ ૦ દર્શનની પ્રધાનતા બતાવનારાં • અવંદનીય કુશીલ + નિગ્રંથકુશીલ......૭૬ વાક્યો..... .............. ૧૨૦ • બકુશાદિ નિગ્રંથોને અવંદનીય માનવામાં ... ચારિત્રની પ્રધાનતા બતાવનારાં શાસનનો ઉચ્છેદ .
૮ વાક્યો .......
................... ૧૨૧ • શાસન શ્રાવકોથી ન ચાલે.......... ૭૯ - ત્રણેની પ્રધાનતા બતાવનારાં વાક્યો.. ૧૨૧ • ગુરુદેશનાનું માહાભ્ય.
૯ ૦ ત્રણ + તપની પ્રધાનતા બતાવનારાં • ગુરુ એ મૂળાધાર - શાસ્ત્રપાઠો ........ ૮૦ વાક્યો.
૧૨૧ • સૂત્રોના સાત પ્રકાર - ધર્મરત્નપ્રકરણ .. ૮૫ ૦ પરમાત્માની આજ્ઞા કુશળબુદ્ધિથી • ઉપદેશમાલાના આધારે દ્રવ્યલિંગી અને જોય ......
........... ૧૨૩ પાસત્યાદિનું સ્વરૂપ................. ૮૮ • વંદન – અવંદનનાં નિષ્કર્ષ.......... ૧૨૫ • પાર્થસ્થાદિમાં સાતિચારચારિત્રની
સામાચારીભેદ વિશે માર્ગદર્શન ...... ૧૩૪ સત્તા ....
....... ૧૦૩ • મતભેદ વિશે માર્ગદર્શન........... ૧૩૬ • પાર્શ્વસ્થમાં સંયમનું આરાધકપણું ..... ૧૦૭ • વ્યવહારનયની અતીવ આવશ્યકતા .. ૧૩૮ • અવસમાં સંયમનું આરાધકપણું .... ૧૦૮ • ગ્રંથોપસંહાર...... ........ ૧૩૯ • દોષસેવન + અપશ્ચાત્તાપ =
• પ્રશસ્તિ .........
૧૪૦ ચારિત્રભ્રંશ........
... ૧૧૧ ૦ પરિશિષ્ટવિભાગ ................. ૧૪૧ • સર્વત્ર પાર્શ્વસ્થપણાની શંકા
• પરિશિષ્ટ - ૧ ગ્રંથમાં આવતા શ્લોકોનો રાખનારાઓની અવ્યક્તનિહ્નવતા ... ૧૧૩ સટીક ઉપન્યાસ ................... ૧૪૧ • સ્વચ્છંદ બુદ્ધિવાળાના વચનો પર ધ્યાન • પરિશિષ્ટ - ૨ સાધુસ્થાપનાધિકાર .... ૨૨૪
ન આપશો ............... ...... ૧૧૪ પરિશિષ્ટ - ૩ ગુરુસ્થાપનાશતક...... ૨૨૯
Page #24
--------------------------------------------------------------------------
________________
|| શ્રીશશ્વરપાર્શ્વનાથાય નમ: |. ।। तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ।।
| છે નમઃ | 'गुरुतत्त्वस्थापना' - आख्यापरनामसंवलिता
सुविहितपूर्वाचार्यप्रणीता 'गुरुगुणरश्मि'-आख्यया गुर्जरविवृत्त्या समलङ्कृता
Joi:
સિદ્ધિ
નમ: શ્રીશ્રુતજ્ઞાનાય .. (૧) સમસ્ત સાધનાઓનો મૂળ આધાર છે “ગુરુતત્ત્વ' ! “ગુરુ વિણ ઘોર અંધકાર” એ ઉક્તિ પણ આ જ વાતનું સમર્થન કરે છે. આ વિષમ કલિયુગમાં માર્ગ બતાડનાર કોઈ તારકતત્ત્વ હોય, તો એ ગુરુ છે.. ગુરુ નિઃસ્વાર્થભાવે ઉપદેશ આપે, ભવ્યપુરુષો તેને સાંભળે, સ્વીકારે અને રાગકેષથી વિરહિત થઈને તેને અમલમાં મૂકે, તેનાથી ઉત્તરોત્તર નિર્મળ અને વિશદ અવસ્થાઓની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ પરમ સામ્યસુખનો આસ્વાદ કરે છે. આ સિદ્ધિનાં સોપાન છે. પણ તેનું પહેલું પગથિયું ચડાવનાર કોણ ? ગુરુ જ ને ? પણ પોતાની વિદ્વત્તાનું અભિમાન ધરાવનારા કેટલાક દુર્બુદ્ધિઓ, શાસ્ત્રનાં મર્મને યથાર્થપણે ન સમજી આવો એકાંત રજુ કરે છે કે, “આજના કાળમાં સાચા ગુરુઓ-સાધુઓ કોઈ રહ્યા નથી”. “સાધુનું સાચું લક્ષણ આજે કોઈનામાં નથી દેખાતું, ઉપરથી પાસત્યાદિનાં લક્ષણો દેખાઈ રહ્યાં છે”. “એટલે આજના કાળમાં ગુરુ તરીકેની પદવી પામે એવું કોઈ હયાત નથી..' એવી એવી અનેક એકાંત માન્યતાઓ તેઓમાં ધરબાયેલી છે..
પણ તે બધાનો નિરાસ કરવા અને આજે પણ સાચા સાધુઓ હોઈ શકે, એની સતર્ક સાબિતિ કરવા કોઈ નિઃસ્પૃહશિરોમણિ સુવિહિત પૂર્વાચાર્યએ “ગુરુતત્ત્વસિદ્ધિ' નામની એક સુંદર કૃતિનું નિર્માણ કર્યું છે..
આ કૃતિમાં પાસત્યાદિનું લક્ષણ શું? સાધુનું સ્વરૂપ કેવું હોય? સાધુનિંદાના વિપાકો શું? તીર્થનો ઉચ્છેદ કેવી રીતે થાય? સંઘની હીલના કરનાર કેવી દુર્દશા પામે? એવી અનેક રસપ્રદ વાતોનો સુમધુર રસથાળ સામે ધર્યો છે.
જ “રુતત્ત્વસ્થાપના' રૂતિ A-પ્રતિપાઠ: |
Page #25
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
અનેક આગમિક - પ્રકીર્ણક શાસ્ત્રપાઠો, તેના આધારે પૂર્વાપર અનુસંધાનથી તારવેલું રહસ્ય, એક પછી એક યુક્તિબદ્ધ મુદ્દાઓથી વિષયનું સ્પષ્ટીકરણ, જીવનસ્પર્શી હિતકારી અનેક સુવાક્યો . આ બધાના કારણે પ્રસ્તુત રસથાળ અત્યંત આકર્ષક અને અવ્વલ બન્યો છે.
તેમાં સૌ પ્રથમ ગ્રંથકારશ્રી ગ્રંથની શરુઆતમાં મંગળ અને પ્રતિજ્ઞાનો નિર્દેશ કરવા શ્રી વર્ધમાનસ્વામીની સ્તવના વગેરે કરે છે -
* મંગળ અને પ્રતિજ્ઞાવાક્ય
श्रीवर्द्धमानप्रभुमद्भुतद्धि, श्रीमत्सुधर्मादिगुरून् गिरं च । जिनागमांश्चाप्यभिवन्द्य हृद्ययुक्त्या ब्रुवे श्रीगुरुतत्त्वसिद्धिम् ।।१।।
– ગુરુગુણરશ્મિ - શ્લોકાર્ચ -અભુત દ્ધિવાળા શ્રી વર્ધમાન પ્રભુને, શ્રી સુધર્માસ્વામી આદિ ગુરુભગવંતોને, જિનવાણીને અને જિનાગમોને પણ સાદર નમસ્કાર કરીને હૃઘ (=મનોહર) યુક્તિથી શ્રી ગુરુતત્ત્વસિદ્ધિને હું કહું છું.
વિવેચન -
અભુત - લૌકિક દેવો કરતાં ચઢિયાતી અને ભવ્ય જીવોને સન્માર્ગ તરફનું આકર્ષણ ઊભું કરાવનારી..
ઋદ્ધિવાળાઃ- (૧) કર્મક્ષયરૂપ અપાયાપગમ અતિશય, (૨) કૈવલ્યલક્ષ્મીરૂપ જ્ઞાનાતિશય, (૩) અષ્ટપ્રાતિહાર્યરૂપ પૂજાતિશય, અને (૪) યથાર્થવાક્યરૂપ વચનાતિશય – આ ચારે અતિશયોરૂપી સમૃદ્ધિવાળા અથવા ૩૪ અતિશયોરૂપી ઋદ્ધિવાળા.
શ્રી વર્ધમાનપ્રભુનેઃ- જેમના ચ્યવન, જન્મમાત્રથી જ પિતાના ઘરે ધન-ધાન્ય-સોનું વગેરે વધવા લાગ્યું તે “વર્ધમાન'! જે યથાર્થ માર્ગ બતાડી સમસ્ત જીવસૃષ્ટિ પર યોગ અને ક્ષેમ કરવા દ્વારા ત્રણલોકના સ્વામીરૂપે બનેલા છે તેવા ચરમતીર્થપતિ શ્રી મહાવીર પ્રભુને..
શ્રી સુધર્માસ્વામી આદિ ગુરુભગવંતોને :- “ગુણાતિ તત્ત્વોપવેશમિતિ પુરુ' એ અર્થ પ્રમાણે વસ્તુસ્વરૂપને, હિતમાર્ગને, સાધનાપથને નિરાશસભાવે યથાર્થપણે બતાવનારા શ્રી સુધર્માસ્વામી અને તેમની પરંપરામાં થયેલા શાસનધુરાવાહી યુગપ્રધાન પુરુષો, સુવિહિત-ગીતાર્થ સંવિગ્નાચાર્યો..તે બધા ગુરુભગવંતોને..
વાણીને - વીતરાગપરમાત્માનાં ‘૩ઃ વા વિગેડુ વા ધુવેર વા' રૂપ ત્રિપદીવાક્યને.
અને જિનાગમોને :- જેનાથી યથાર્થબોધ પ્રાપ્ત થાય તેવા, સર્વજ્ઞભગવંતોના દ્વાદશાંગીમય આગમોને અને તેને અનુસરીને પાછળના મહાપુરુષોએ રચેલા વૃત્તિ-ચૂર્ણિ-ભાષ્ય-વિવરણ-પ્રકરણ વગેરે સુવિશાલ શ્રુતસાહિત્યને.
સાદર નમસ્કાર કરીને મનથી તેમના ગુણો પ્રત્યેનો અહોભાવ રાખવારૂપે, વચનથી અસાધારણ
Page #26
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
ગુણોનું સ્તવન કરવારૂપે અને કાયાથી વિનમ્રશીલ થઈને ઝુકવારૂપે-આમ ત્રિક૨ણયોગે આદરપૂર્વક નમન કરીને.
-
હૃદ્ય યુક્તિથી :- (મનોજ્ઞત્વાત્ હૃવિ સ્પુશ્યતે રૂતિ હૃદ્યમ્ એ અર્થ પ્રમાણે) તર્કબદ્ધ અને શાસ્રસાપેક્ષ હોવાના કારણે અત્યંત મનોહર હોવાથી જે તરત ભીતરમાં સ્પર્શી જાય, તેવી હૃદયંગમ અને પ્રસ્તુત વિષયનું તલસ્પર્શી નિરુપણ કરતી એવી યુક્તિઓથી.
શ્રીગુરુતત્ત્વસિદ્ધિને :- રત્નત્રયીને પામવાનું અનન્ય સાધન એટલે (૧) દેવ, (૨) ગુરુ, અને (૩) ધર્મ એ તત્ત્વત્રયી ! તેમાનું ‘ગુરુ’ નામનું તત્ત્વ આજના કાળમાં પણ સુસાધુઓમાં હયાત છે, એની સતર્ક સાબિતી કરનારો યથાર્થનામા ગ્રંથ એટલે ‘શ્રી ગુરુતત્ત્વસિદ્ધિ’ ! તેને.
३
હું કહું છું :- ભવ્યજીવોના હિત માટે જ્ઞાનરૂપે અંદર તૈયાર થયેલું પ્રકરણ, શબ્દરૂપે બહાર જણાવું છું. આ પ્રમાણે પરમાત્મા આદિની સ્તુતિરૂપ મંગળ કરીને અને ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા જણાવીને હવે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગ્રંથથી જે કહેવાનું છે, તેની ભૂમિકા રજૂ કરે છે -
0
इह केचिद्धर्मार्थिनोऽपि काश्चित्सिद्धान्तगाथाः केषाञ्चित्पार्श्वेऽधीत्य तदध्ययनादेव दुर्दैववशाज्जातमतिविपर्यासा एवं ब्रुवते
૨. ‘ાત્ત્વિજ્ઞાા’ કૃતિ A-C-પ્રતપાન: ।
-
--- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ :- અહીં કેટલાક ધર્માર્થીઓ પણ, કેટલીક સિદ્ધાંતગાથાઓને કોઈકની પાસે ભણીને, તેને ભણવાથી જ દુર્ભાગ્યના વશે ઉત્પન્ન થયેલા બુદ્ધિના વિપર્યાસવાળા તેઓ આ પ્રમાણે બોલે છે.
* પ્રકરણ ભૂમિકા *
વિવેચન ઃ- આ જગતમાં કેટલાક બુદ્ધિશાળી જીવો, મોક્ષના સાધનભૂત શ્રુતધર્મ અને ચારિત્રધર્મને ઝંખનારા છે, પણ તેઓ આવશ્યકસૂત્ર-ઉપદેશમાલા વગેરે સિદ્ધાંતોના કેટલાક શ્લોકોને, કોઈક સ્વચ્છંદબુદ્ધિપૂર્વક ચરનારા અગીતાર્થ પાસે ભણી ચૂક્યા છે.
હવે દુર્ભાગ્યના વશે, તે તે શાસ્ત્રોક્ત કથનો પાછળનો યર્થાથ આશય ન પકડી, તે શાસ્ત્રોના અધ્યયનથી જ તેમને બુદ્ધિનો વિપર્યાસ સર્જાયો છે અને એટલે જ તેઓ શાસ્ત્રના નામે ઉત્સૂત્ર પ્રરૂપણા કરવા તૈયાર થયા છે.
આના પરથી બે વાત જણાય છે
(૧) શાસ્ત્રનું અધ્યયન જેવા-તેવા પાસે નહીં, પણ સંવિગ્ન-ગીતાર્થ પાસે જ કરવું જોઈએ. કારણ કે શાસ્ત્રો ઉત્સર્ગ-અપવાદ, જુદા જુદા નયો.. આ બધી ગંભીર બાબતોથી પરિપૂર્ણ હોય છે,
તેનો
* જે બીના જે રૂપે હોય, તેને તે રૂપે પકડવું – એ ‘યથાર્થ બુદ્ધિ’ છે અને તેને તેનાથી જુદારૂપે કે ઊંધારૂપે પકડવું - એ ‘બુદ્ધિનો વિપર્યાસ’ છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
હાર્દ અને યથાસ્થાનવિનિવેશ ગીતાર્થ પાસે જ મળે, અગીતાર્થ-પંડિતમાની પાસે નહીં.
(૨) શાસ્ત્ર સ્વરૂપથી કલ્યાણકારી ખરું, પણ તેને વાંચનાર વ્યક્તિ જો તેના યથાર્થ આશયને ન સમજે અને તેનાથી જુદા કે ઊંધા આશયને પકડે, તો એ જ શાસ્ત્ર એ જીવના અકલ્યાણ માટે પણ થઈ શકે છે. એટલે શાસ્ત્રનું ભણતર જેટલું આવશ્યક છે, એનાથી પણ વધુ આવશ્યક છે શાસ્ત્રના હાર્દને યથાર્થપણે અવગાહન કરાવનારી માર્ગસ્થ સદ્દબુદ્ધિ ! તેથી તેના પર પણ ખાસ ભાર મૂકવો જોઈએ. એટલે જ અપાત્રને ભણાવવાનો નિષેધ છે, તીર્થોચ્છેદભયે પણ નહીં.
હવે અગીતાર્થો પાસે શાસ્ત્રોનું અધ્યયન કરીને મતિભ્રમવાળા થયેલા તે દુબુદ્ધિ પુરુષો, કેવી ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે? તે જણાવે છે -
-
____ सम्प्रति ये साधवः कालोचितयतनया यतमाना दृश्यन्ते, तेऽपि न वन्द्याः । यतः श्रीआवश्यके -
पासत्थो ओसनो होइ कुसीलो तहेव संसत्तो । अहछंदोऽवि य एए अवंदणिज्जा जिणमयंमि ।।१।। (प्र०) ૨. ‘સાર્ત’ ત્તિ પૂર્વમુદ્રિત-પાઈ, અa A-B-c-પ્રતા : |
- ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - હમણાં જે સાધુઓ કાળ પ્રમાણેની યાતનાથી પુરુષાર્થ કરતા દેખાય છે, તેઓ પણ વંદનીય નથી. કારણ કે આવશ્યકમાં કહ્યું છે કે “પાર્થસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથાÚદ- આ (પાંચ પ્રકારના સાધુઓ) જિનમતમાં અવંદનીય છે.”
ગુરુલોuoો પૂર્વપક્ષ
વિવેચન - હમણાંના જે સાધુઓ, વર્તમાન કાળને ઉચિત પોતાના સંઘયણ, શક્તિ વગેરેને અનુસારે જયણાપૂર્વક ઉદ્યમશીલ થતા દેખાય છે, તેઓને પણ વંદન કરવા જોઈએ નહીં, કારણ કે તેવા સાધુઓ પણ એક પ્રકારના પાર્થસ્થાદિ જ છે અને આવશ્યકનિયુક્તિમાં પાર્થસ્થાદિને વંદન કરવાનો સ્પષ્ટ નિષેધ છે.
જુઓ આવશ્યકનિયુક્તિગત પ્રતિગાથાનું વચન:
“(૧) પાર્થસ્થ, (૨) અવસગ્ન, (૩) કુશીલ, (૪) સંસક્ત, અને (૫) યથાશૃંદ - આ પાંચ પ્રકારના સાધુઓ જિનમતમાં વંદન કરવા યોગ્ય નથી.”
આ ગાથા પ્રસ્તુતમાં અત્યંત ઉપયોગી હોવાથી, આના પર રચાયેલી પૂ. હરિભદ્રસૂરિ મ. સા. ની ટીકાના આધારે આપણે પાર્થસ્થાદિનું સ્વરૂપ વિસ્તારથી સમજીએ.
Page #28
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
.
* (૧) પાર્થસ્થનું સ્વરૂપ * * (પર્વે તિષ્ઠતીતિ પર્થી:. એ અર્થને આશ્રયીને ) જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની પાસે રહે=જુદો રહે, તે પાર્શ્વસ્થ.
* (પશેષ તિકતીતિ પાસ્થ. એ અર્થને આશ્રયીને -) મિથ્યાત્વ વગેરે બંધના કારણોને પાશ=બંધન કહેવાય, તેવા પાશમાં રહેનારો (અર્થાત્ પોતાના શિશિલાચારોના કારણે જે મિથ્યાત્વ વગેરે પાશોથી બંધાય) તે પાશસ્થ કહેવાય.
* સ્વરૂપદર્શક શ્લોકો * 'सो पासत्थो दुविहो सव्वे देसे य होइ णायव्यो । सव्वंमि णाणदंसणचरणाणं जो उ पासंमि ।।१।।
(૧) તે પાર્થસ્થ બે પ્રકારનો છેઃ (ક) સર્વથી, અને (ખ) દેશથી.. તેમાં (ક) જે જ્ઞાન-દર્શનચારિત્રથી જુદો રહે, અર્થાત્ જ્ઞાનાચારાદિનું પાલન ન કરે, તે સર્વપાર્થસ્થ કહેવાય.
देसंमि य पासत्यो सिज्जायरऽभिहड रायपिंडं वा । णिययं च अग्गपिंडं भुंजति णिक्कारणेणं च ।।२।।
(૨) અને દેશપાર્થસ્થ આ પ્રમાણે જાણવો-શૈય્યાતરપિંડ, અભ્યાહતપિંડ અથવા રાજપિંડ, નિત્યપિંડ અથવા અગ્રપિંડને જે નિષ્કારણ વાપરે..
कुलणिस्साए विहरइ ठवणकुलाणि य अकारणे विसइ । संखडिपलोयणाए गच्छइ तह संथवं कुणई ।।३।।'
(૩) * કુલની નિશ્રાએ વિચરે (અર્થાત્ જે શ્રાવકાદિકુલોમાં સ્નિગ્ધાહાર-મિઠાઈ વગેરે સારી સારી વસ્તુઓ મળતી હોય, તેવા કુલોમાં જ ફરે.) * કારણ વગર સ્થાપનાકુલોમાં (=આચાર્ય, ગ્લાન વગેરે માટે સ્થાપેલા કુલોમાં) પ્રવેશ કરે.. * સંખડી વગેરેને કુતૂહલાદિથી જોવા જાય.. * “તમે મારા પિતા જેવા છો' વગેરે રૂપે ગૃહસ્થોનો પરિચય કરે અથવા ગોચરી વહોર્યા પહેલાં કે પછી દાતાની ગુણસ્તુતિરૂપ સ્તવના કરે ..
જેના ઘરે રાતે સૂઈને સવારે પ્રતિક્રમણ કર્યું અથવા રાતે જાગતા રહીને સવારનું પ્રતિક્રમણ કર્યું, તે ઘરવાળો શય્યાતર કહેવાય. અથવા રાતે બીજે સૂઈને સવારે બીજે પ્રતિક્રમણ કર્યું હોય, તો બંને ઘરવાળા શય્યાતર થાય.. તેના અશનાદિ ચાર, પાદપૂંછણ, વસ્ત્ર, પાત્ર, કંબલ, સોય, છરી, કર્ણશોધિકા અને નખ કાપવાનું સાધન-આ બાર પ્રકારનો પિંડ અકથ્ય છે, તે “શય્યાતરપિંડ' કહેવાય.
શ પોતાના કે બીજા ગામમાંથી સાધુના માટે જે લવાય, તેને “અભ્યાહતપિંડ' કહેવાય.
છે. ‘મારે ત્યાં રોજ વહોરવા આવવું એ પ્રમાણે આમંત્રણ મળ્યા બાદ રોજ ત્યાંથી અશનાદિ લેવા, તેને “નિત્યપિંડ’ કહેવાય.
| # તરત જ ઉતારેલી, આખી ભરેલી તપેલીમાંથી ઉપરના ભાગમાંનું લેવું, તેને “અગ્રપિંડ' કહેવાય.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
—
—
—
—
—
Page #29
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
* (૨) અવસગ્નનું સ્વરૂપ + શ્લોકો * રોગથી પીડાયેલા માણસની જેમ, જે સામાચારીને પાલન કરવામાં પીડાયેલો રહે, અર્થાતુદુખીદુઃખી રહે, તેને અવસત્ર કહેવાય. તેનાં સ્વરૂપદર્શક શ્લોકો આ પ્રમાણે છે -
'ओसन्नोऽवि य दुविहो सव्वे देसे य तत्थ सव्वंमि । उउबद्धपीढफलगो ठवियगभोई य णायव्वो ।।१।।'
(૧) અવસગ્ન પણ બે પ્રકારનો છેઃ (ક) સર્વથી અને (ખ) દેશથી.. તેમાં સર્વાવસગ્ન આ પ્રમાણે જાણવો - *જે સાધુ શાસ્ત્રવિધિ પ્રમાણે પડિલેહણ ન કરે અથવા વારંવાર સુવા વગેરે માટે આખો દિવસ સંથારો પાથરેલો જ રાખે, તેને અવબદ્ધપીઠફલક કહેવાય.. * તથા જે સાધુ નિષ્કારણ સ્થાપનાદોષ યુક્ત ભોજન કરે, તે સર્વાવસગ્ન જાણવો.
હવે (ખ) દેશાવસન્ન આ પ્રમાણે જાણવો - आवस्सगसज्झाए पडिलेहणझाणभिक्खऽभत्तठे । आगमणे णिग्गमणे ठाणे य णिसीयणतुयट्टे ।।२।।
(૨) પ્રતિક્રમણાદિ આવશ્યક, સ્વાધ્યાય, પડિલેહણ, ધ્યાન, ગોચરી, અભક્તાર્થ=ઉપવાસ, ઉપાશ્રયમાં પ્રવેશ, ઉપાશ્રયની બહાર જવું, બેસવું, સુવું વગેરે દરેક વિષયમાં દેશાવસન્ન જાણવો. તે આ પ્રમાણે –
आवस्सयाइयाइं ण करे, करेइ अहवावि हीणमधियाइं । गुरुवयण वलाइ तहा, भणिओ एसो य ओसन्नो ।।३।।
(૩) આવશ્યકાદિને કરે જ નહીં અથવા કરે તો હીનાધિક કરે.. * ગુરુના પ્રેરણાત્મક વચનોને સારી રીતે સ્વીકારે નહીં, ઊલટું ગમે-તેમ સામે બોલે. આવો સાધુ દેશથી અવસત્ર સમજવો.
गोणो जहा वलंतो भंजइ समिलं तु सोऽवि एमेव । गुरुवयणं अकरेंतो वलाइ कुणई वा उस्सोढुं ।।४।।
(૪) જેમ માલિક વડે ઘેરાયેલો ગળિયો બળદ, સામો થઈને ગાડાનું લાકડું તોડી નાંખે છે, તેમ દેશાવસન્ન પણ ગુરુના વચનને ન કરતો સામો થાય છે અથવા “શું હું એકલો જ દેખાઉં છું કે જેથી મને જ વારંવાર આદેશ કર્યા કરો છો..” – એવા અનિષ્ટ વચનો કહીને ગુરુનું વચન પાળે..
- - - - - - - - - - - - - - - - - - - - - - - - — — –
ચોમાસામાં એક અખંડ લાકડાથી બનેલો સંથારો જ્યારે ન મળે, ત્યારે ઘણા બધા લાકડાઓ બાંધીને સંથારો તૈયાર કરાય છે, આ સંથારો દર પંદર દિવસે ખોલીને પડિલેહણ કરવાનો હોય છે.
જ આશય એ કે, પ્રતિક્રમણાદિ આવશ્યકો કરે નહીં અથવા હીનાધિક દોષથી દુષ્ટ કરે.. / સ્વાધ્યાય ન કરે અથવા અસઝાયાદિનિષિદ્ધ સમયે કરે. – ‘fક્રમે ડું શિવમવિલે' વગેરે રૂપે ધ્યાન ન કરે અથવા અશુભધ્યાન કરે.. * ગોચરી લેવા જાય નહીં, જાય તો દોષોમાં ઉપયોગ રાખે નહીં.. * માંડલીમાં ગોચરી વાપરે નહીં અથવા ક્યારેક આવે ને ક્યારેક ન આવે. # આવસહી-નિશીહિ સામાચારી સાચવે નહીં, ઈરિયાવહિનો કાઉસ્સગ્ન ન કરે અથવા જેમ-તેમ કરે. (ઈર્યાસમિતિ ન પાળે.) * બેસવા-સુવામાં સંડાસાદિનું પ્રમાર્જન કરે નહીં અથવા ગમે-તેમ કરે.
-
-
-
Page #30
--------------------------------------------------------------------------
________________
गुर्जर विवेचनसमन्विता
* (૩) કુશીલનું સ્વરૂપ + શ્લોકો *
ખરાબ સ્વભાવ જેનો છે, તેને કુશીલ કહેવાય. તેના સ્વરૂપદર્શક શ્લોકો આ પ્રમાણે છે - तिविहो होइ कुसीलो णाणे तह दंसणे चरित्ते य ।
सो अवंदणिज्जो पन्नत्तो वीयरागेहिं । । १ । ।
(૧) કુશીલ ત્રણ પ્રકારે છે : (ક) જ્ઞાનમાં,(ખ) દર્શનમાં, અને (ગ) ચારિત્રમાં..ત્રણે પ્રકારનો કુશીલ વીતરાગો વડે અવંદનીય કહ્યો છે.
હવે તે ત્રણેનું સ્વરૂપ જણાવે છે –
ण णाणायारं जो उ विराहेइ कालमाईयं ।
दंसणे दंसणायारं चरणकुसीलो इमो होइ ।।२।।
(૨) (ક) કાળ-વિનય વગેરે જ્ઞાનાચારોની જે વિરાધના કરે, તે જ્ઞાન વિશેનો કુશીલ સમજવો, અને (ખ) દર્શનાચારોની વિરાધના કરનાર દર્શન વિશેનો કુશીલ સમજવો. (ગ) ચારિત્રકુશીલ આ પ્રમાણે જાણવો -
को भूकम्मे पसिणापसिणे णिमित्तमाजीवे ।
कक्ककुरुए य लक्खण उवजीवइ विज्जमंताई ।।३।।
(૩) કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત, આજીવ, કલ્ફકુરુકા, લક્ષણો, વિદ્યા અને મંત્રો વગેરેના આધારે જીવે (=ગોચરી વગેરે મેળવે) તે ચારિત્રકુશીલ જાણવો.
હવે કૌતુકાદિનું સ્વરૂપ જણાવે છે –
सोभग्गाइणिमित्तं परेसि ण्हवणाइ कोउयं भणियं ।
जरियाइ भूइदाणं भूईकम्मं विणिद्दिद्वं ।।४।।
(૪) સૌભાગ્ય, બાળકાદિ માટે સ્ત્રી વગેરેને ચાર રસ્તે સ્નાનાદિ કરાવે અથવા વિશિષ્ટ દ્રવ્યાદિ સ્નાન માટે આપે તે કૌતુક જાણવું.. તાવ વગેરે દૂર થાય, એ માટે ભસ્મને મંત્રિત કરીને આપવી તે ભૂતિકર્મ કહેવાય.
सुविणयविज्जाकहियं आइंखणिघंटियाइकहियं वा ।
जं सासइ अन्नेसिं पसिणापसिणं हवइ एयं ।।५।। तया भावहणं होइ णिमित्तं इमं तु आजीवं ।
जाइकुलसिप्पकम्मे तवगणसुत्ताइ सत्तविहं ।।६।।
(૫-૬) સ્વપ્રમાં વિદ્યાદેવતાએ જે કહ્યું હોય અથવા આખ્યાયિકાએ—દેવતા વિશેષે, ઘંટડી દ્વારા કાન પાસે જે કહ્યું હોય, તે વાતને બીજા પાસે જઈને કહેવું તેને પ્રશ્નાપ્રશ્ન કહેવાય.. ભૂતકાળ વગેરે ભાવોને કહેવા તેને નિમિત્ત કહેવાય.. આજીવ આ પ્રમાણે સમજવું : જાતિ, કુળ, શિલ્પ, કર્મ,તપ,
Page #31
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
ગણ, સૂત્રાદિ..(“આદિ શબ્દ, આ સાતના જ પેટા ભેદો જણાવે છે) આ પ્રમાણે સાત પ્રકારનું આજીવે છે.
कक्ककुरुगा य माया णियडीए जं भणंति तं भणियं । थीलक्खणाइ लक्खण विज्जामंताइया पयडा ।।७।।
(૭) કલ્કકુરુકા એટલે માયા, અર્થાત્ કપટ કરીને બીજાને ઠગવા માટે જે વચનો બોલવા તે. લક્ષણ તરીકે શ્રીલક્ષણ, પુરુષલક્ષણ વગેરે જાણવા. (વિદ્યા સાધનાથી સાધ્ય હોય, જયારે મંત્ર સાધનારહિત હોય - આ વાત પ્રસિદ્ધ હોવાથી કહે છે કે -) વિદ્યામંત્ર વગેરે (આદિશબ્દથી ચૂર્ણ, યોગ વગેરે) પ્રસિદ્ધ જ છે.
* સંસક્તનું સ્વરૂપ + શ્લોકો * જેમ પાર્થસ્થ વગેરે વંદન કરવા યોગ્ય નથી, તેમ સંસક્ત પણ વંદન કરવા યોગ્ય નથી. આ સંસક્ત જેવો સંસક્ત છે, અર્થાત્ “જેવો સંગ તેવો રંગ' એ ન્યાયે પાર્થસ્થાદિની સાથે રહીને દોષવાળો થાય અને તપસ્વીની=સંયમીની સાથે રહીને ગુણવાળો થાય. તેના સ્વરૂપદર્શક શ્લોકો આ પ્રમાણે છે –
संसत्तो य इदाणीं सो पुण गोभत्तलंदए चेव । उच्चिट्ठमणुच्चिटुं जं किंची छुब्भई सव्वं ।।१।। एमेव य मूलुत्तरदोसा य गुणा य जत्तिया केइ । ते तम्मिवि सन्निहिया संसत्तो भण्णई तम्हा ।।२।।
(૧-૨) હવે સંસક્ત કહેવાય છે - જેમ ગાયના ભોજન માટેના વાસણમાં શુદ્ધ કે અશુદ્ધ(ચોખ્ખું કે એંઠું) જે પણ હોય, તે બધું નંખાય છે તેમ મૂળગુણ અને ઉત્તરગુણસંબંધી જે કોઈ દોષો અને ગુણો હોય, તે બધા તે સંસક્તમાં રહેલા હોય છે. માટે જ તેને સંસક્ત કહેવાય છે.
रायविदूसगमाई अहवावि णडो जहा उ बहुरूवो । अहवा वि मेलगो जो हलिद्दरागाइ बहुवण्णो ।।३।। एमेव जारिसेणं सुद्धमसुद्धेण वाऽवि संमिलइ । तारिसओ च्चिय होति संसत्तो भण्णई तम्हा ।।४।।
(૩-૪) અથવા રાજાને પ્રસન્ન રાખનારા વિદૂષક કે નટ જેમ ઘણા રૂપોને ધારણ કરનાર હોય છે. અથવા જેમ ઘેટો હળદરના રંગાદિ ઘણા રંગવાળો હોય છે. તેમ શુદ્ધ કે અશુદ્ધ જેવા પ્રકારની વ્યક્તિ સાથે ભેગો થાય, તે તેવા પ્રકારનો થઈ જતો હોવાથી તેને સંસક્ત કહેવાય છે.
આશય એ કે, ‘તમે અને હું એક જ જાતિના છીએ” આ પ્રમાણે આહારાદિમાં આસક્ત સાધુના જે વચનો તે જાતિ-આજીવ' કહેવાય. એ જ રીતે તમારું અને મારું કુળ એક છે, શિલ્પ એક છે વગેરે આહારાદિ માટે પ્રગટ કરવું - તે ક્રમશઃ કુલઆજીવ, શિલ્પઆજીવ કહેવાય છે. આ જ પ્રમાણે બીજા ભેદો પણ જાણવા.
& “Bત શબ્દમાં ‘5' અલાક્ષણિક હોવાથી ‘હર્ત શબ્દ જાણવો અને તેનો અર્થ ‘ઘેટો” થાય.
Page #32
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
सो दुविकप्पो भणिओ जिणेहि जियरागदोसमोहेहिं । एगो उ संकिलिट्ठो असंकिलिट्ठो तहा अण्णो ।।५।। पंचासवप्पवत्तो जो खलु तिहि गारवेहि पडिबद्धो । इत्थिगिहिसंकिलिट्ठो संसत्तो संकिलिट्ठो उ ।।६।।
(પ-૬) રાગ, દ્વેષ અને મોહને જીતનારા એવા જિનેશ્વરોએ તે સંસક્ત બે પ્રકારનો કહ્યો છે : (ક) સંક્લિષ્ટસંસક્ત, અને (ખ) અસંક્લિષ્ટસંસક્ત.. તેમાં (ક) જે પાંચે આશ્રવોમાં પ્રવર્તતો હોય, ઋદ્ધિ-રસ-શાતારૂપ ત્રણ ગારવથી યુક્ત હોય, સ્ત્રીને સેવનારો - સ્ત્રીસંક્લિષ્ટ હોય, દ્વિપદ-ચતુષ્પદધન-ધાન્યાદિની ચિંતા કરનારો - ગૃહસ્થસંક્લિષ્ટ હોય, આવા પ્રકારનો જે હોય, તેને સંક્લિષ્ટ સંસક્ત કહેવાય.
पासत्थाईएसुं संविग्गेसुं च जत्थ मिलती उ । तहि तारिसओ भवई पियधम्मो अहव इयरो उ ।।७।।
(૭) વળી (ખ) જે પાર્થસ્થાદિની સાથે ભેગો થાય ત્યારે ઇતર=ધર્મમાં અરુચિવાળો થાય અને સંવિગ્નસંયમવંત સાધુઓની સાથે ભેગો થાય ત્યારે ધર્મપ્રિય બને, તેને અસંક્લિષ્ટ સંસક્ત કહેવાય..
* યથાસ્કન્દનું સ્વરૂપ + શ્લોકો * આગમથી નિરપેક્ષ રહીને જે પોતાની સ્વચ્છંદ બુદ્ધિ પ્રમાણે વર્તન કરે, તેને “યથાછંદ કહેવાય. તેનાં સ્વરૂપદર્શક શ્લોકો આ પ્રમાણે છે –
उस्सुत्तमायरंतो उस्सुत्तं चेव पन्नवेमाणो । एसो उ अहाछंदो इच्छाछंदोत्ति एगट्ठा ।।१।।
(૧) જે ઉસૂત્રનું જ આચરણ કરતો હોય અને ઉત્સુત્રની જ પ્રરૂપણા કરતો હોય, તેને યથાશ્ચંદ કહેવાય. અહીં યથાશ્ચંદ અને ઈચ્છાછંદ એ બે શબ્દો સમાનાર્થી જાણવ.
હવે ઉસૂત્ર કોને કહેવાય? તે કહે છે – उस्सुत्तमणुवदिटुं सच्छंदविगप्पियं अणणुवाइ । परतत्तिपवत्तो तिंतिणेओ इणमो अहाछंदो ।।२।।
(૨) જે તીર્થકર વગેરેએ ન કહ્યું હોય અને પોતાની ઇચ્છા પ્રમાણે કલ્પાયેલું હોય અને એટલે જ આગમને અનુસરનારું ન હોય, તેને “ઉત્સુત્ર” કહેવાય. (હવે યથાશ્ચંદનું સ્વરૂપ બતાવે છે કે જે બીજાની ચિંતા કરવામાં પ્રવર્તેલો હોય અને તિતિણક હોય (એટલે કે કોઈએ થોડોક નાનકડો અપરાધ પણ કર્યો હોય, તો પણ તેને વારંવાર બોલ્યા કરે) તેને “યથાશ્ચંદ' કહેવાય.
અર્થાત્ છન્દ એટલે ઇચ્છા.. યથેચ્છા=ઇચ્છા પ્રમાણે આચરણ અને પ્રરૂપણા કરનાર યથાચ્છન્દ..
-
-
--
—
—
—
—
—
—
—
—
—
—
—
Page #33
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
सच्छंदमइविगप्पिय किंची सुहसायविगइपडिबद्धो । तिहि गारवेहिं मज्जइ तं जाणाही अहाछंदं ।।३।।
(૩) આગમથી નિરપેક્ષ સ્વછંદ બુદ્ધિથી જે સ્વાધ્યાયાદિ કોઈકનું આલંબન લઈને સુખનો સ્વાદ માનનાર (અર્થાત્ સુખના સાધનોને સેવાનાર) અને એવું જ કો'ક આલંબન લઈને જે વિગઈમાં રાગ ધરાવનાર અને ત્રણ ગારોમાં આનંદ માનનાર છે તેવા સાધુને યથાશ્ચંદ' જાણવો.
આ પ્રમાણે પાર્થસ્થાદિ પાંચેનું સ્વરૂપ જોયું. હવે મૂળ વાત એ કે, આ પાંચ પ્રકારના સાધુઓને અરિહંતશાસનમાં અવંદનીય કહ્યા છે. (અર્થાત્ તેઓને વંદન કરી શકાય નહીં.)
અને આવશ્યકનિર્યુક્તિમાં તો છેક ત્યાં સુધી જણાવ્યું છે કે “જે પાર્થસ્થાદિને વંદન કરે, તેની કીર્તિ થાય નહીં અને લેશમાત્ર નિર્જરા પણ થાય નહીં. ઊલટાનું આવું કરવાથી તે જીવ કાયક્લેશ અને કર્મબંધનું સર્જન કરે છે..” (શ્લોક-૧૧૦૯)
હવે વર્તમાન કાળમાં વિચરતા જે સાધુઓ દેખાય છે, તેઓમાં પાસત્યાદિનું કોકને કો'ક લક્ષણ તો આવી જ જાય છે અને એ રીતે જો તેઓ પાસત્યાદિ હોય, તો તેઓને વંદન કરવામાં શાસ્ત્રજ્ઞાનો ભંગ થાય. એટલે જ અમે કહીએ છીએ કે – વર્તમાનકાળમાં વિચરતા કોઈપણ સાધુઓ વંદન કરવા યોગ્ય નથી.
વળી આવશ્યકનિયુક્તિમાં જ બીજું કહ્યું છે કે -
तथा तत्रैव - असुइठाणे पडिआ चंपकमाला न कीरइ सीसे । पासत्थाइठाणेसु वट्टमाणा तह अपुज्जा ।।२।। श्रीउपदेशमालायामपि - पासत्थो १ सन्न २ कुसील ३ णीय ४ संसत्तजण ५ महाछंदं ६ । नाऊण तं सुविहिया, सव्वपयत्तेण वज्जति ।।३५३।। १. उपदेशमालासम्बन्धिनी एषा गाथा पूर्वमुद्रिते उत्तरपक्षरूपेण निर्दिष्टा, अत्र A-B-C-प्रतानुसारेण ।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ -વળી ત્યાં જ - “જેમ અશુચિસ્થાનમાં પડેલી ચંપકમાળા ગળે પહેરાતી નથી, તેમ પાર્થસ્થાદિ
•
=
=
=
=
-
-
-
-
-
"पासत्थाई वंदमाणस्स नेव कित्ती न निज्जरा होइ।
कायकिलेसं एमेव कुणई तह कम्मबंधं च ॥११०९॥" (आवश्यकनियुक्ति) ને અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે - આ પૂર્વપક્ષીનું વિધાન છે. પણ તે વિધાન કેવી રીતે ખોટું છે? અને તે શાસ્ત્ર પંક્તિનું તાત્પર્ય શું? એ બધી વાતોનો સતર્ક ખુલાસો આગળ ઉત્તરપક્ષમાં થશે.
Page #34
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
સ્થાનોમાં રહેતા સાધુઓ પણ અપૂજ્ય છે.” શ્રી ઉપદેશમાલામાં પણ કહ્યું છે કે - “પાર્થસ્થ, અવસાન્ન, કુશીલ, નિત્ય, સંસક્ત અને યથાસ્કંદ - આ છને જાણીને, સુવિહિતોએ તેઓને બધા પ્રયત્નથી વર્જવા.”
વિવેચનઃ- જેમ વિષ્ટાથી ભરેલા સ્થાનમાં પડેલી ચંપાના ફૂલોની માળા, સ્વરૂપથી દેખાવમાં, સારી હોવા છતાં પણ, અશુચિસ્થાનના સંસર્ગને કારણે ગળે પહેરાતી નથી, એ જ રીતે પાર્થસ્થાદિના સ્થાનમાં રહેનારા (=એમના ઉપાશ્રયમાં, એમની સાથે સ્થગિલ જવા વગેરે વખતે સાથે રહેનારા) સુસાધુઓ પણ ખરાબ સંગના કારણે વંદન કરાતા નથી.
અહીં ચંપકમાલાનું ઉદાહરણ આ પ્રમાણે છે –
જેને ચંપકના ફૂલો બહુ ગમે છે, તેવો એક કુમાર ચંપકપુષ્પોની માળાને ગળે પહેરીને ઘોડે સવારી કરે છે.. ઘોડા વડે ઉછાળાયેલા કુમારના ગળામાંથી માળા નીકળીને ઉકરડામાં પડી. ‘પાછી લઈ આવું એવું વિચારીને જ્યાં તે પાછો લેવા જાય છે, તેટલામાં ત્યાં ઉકરડો જોઈને તેણે માળા લીધી નહી.. અલબતુ, એ માળા વિના કુમારને ચેન પડતું નથી, છતાં સ્થાનના દોષથી તેણે તે માળા છોડી દીધી..
આ જ પ્રમાણે ચંપકમાળાના સ્થાને સાધુઓ જાણવા, ઉકરડાના સ્થાને પાર્થસ્થાદિ જાણવા જે વિશુદ્ધ સાધુઓ તેઓ સાથે પરિચય કરે છે અથવા સાથે રહે છે, તે સાધુઓ પણ પરિહરણીય (અર્થાત્ અવંદનીય) જાણવા.. (આવશેકનિયુક્તિ-૧૧૧૨).
આ જ વાત આવશ્યકનિર્યુક્તિમાં દષ્ટાંત સાથે જૈણાવી છે કે “ચૌદ વિદ્યાના પારને પામેલો પણ બ્રાહ્મણ, ગર્વિતકુળમાં રહેતો છતો ગહિત થાય છે. એ જ રીતે સુવિહિત સાધુઓ પણ કુશીલોની વચ્ચે રહેતા ગહિત થાય છે.” (શ્લોક ૧૧૧૩)
આ જ વાતનું સમર્થન ઉપદેશમાલામાં પણ કર્યું છે કે –
“(૧) પાર્થસ્થ જ્ઞાનાદિની માત્ર પાસે રહે એટલું જ, પણ આરાધે નહીં, (૨) અવસન્ન= આવશ્યકાદિમાં શિથિલાચારી, (૩)કુશીલ=ખરાબ શીલવાળો, (૪) નિત્યનિત્ય એક જ સ્થાને રહેનારો, (૫) સંસક્ત=બીજાના ગુણ-દોષમાં ખેંચાઈ જનારો, અને (૬) યથાશ્ચંદ=આગમનિરપેક્ષ સ્વાભિપ્રાયથી ચાલનારો આ છને ઓળખીને સુવિહિત સાધુઓએ એમના સંગનો સર્વપ્રયત્ન ત્યાગ કરવો. (કેમ કે અસતુનો સંગ અનર્થહેતુ છે..)” (શ્લોક. ૩૫૩)
નિષ્કર્ષ - આ પ્રમાણે શાસ્ત્રપાઠો મુજબ પાસત્યાદિને વંદન સર્વથા નિષિદ્ધ જણાય છે અને એટલે વર્તમાનકાળમાં દેખાતા સાધુઓ પણ પાસત્કાદિરૂપ હોઈ તેઓને પણ વંદન કરવા જોઈએ નહીં- એવું ફલિત થાય છે.. | આ પ્રમાણે હમણાંના કાળમાં દેખાતા સાધુઓ સાચા સાધુ નથી, માટે તેઓને વંદન ન કરવા
એવી માન્યતા ધરાવનારાઓનો પૂર્વપક્ષ પૂર્ણ થયો. | | કૃતિ પૂર્વપક્ષસ્થ://
––––––––
*"पक्कणकुले वसंतो सउणीपारोऽवि गरहिओ होइ । इय गरहिया सुविहिया मज्झि वसंता कुसीलाणं ॥१११३॥"
Page #35
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
| | ઉaધ્યક્ષગ્રંથો
હવે પૂર્વપક્ષીએ રજુ કરેલી વાત વિશે જવાબ અપાય છે અને તેની માન્યતાઓનો સચોટતર્કોથી નિરાસે કરાય છે –
મત્રોત્તર
ननु साम्प्रतीनाः साधवः किं भवता पार्श्वस्था उच्यन्ते, अवसन्ना वा, किं वा कुशीलाः, उत संसक्ताः, यद्वा यथाच्छन्दाः ? तत्र यदि पार्श्वस्थाः, तदा सर्वतो देशतो वा । न तावत्सर्वतः, तल्लक्षणं हि श्रीआवश्यके एवं -
'सो पासत्थो दुविहो सब्वे देसे य होइ णायचो । सव्वंमि णाणदसणचरणाणं जो उ पासंमि ।।१।।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ :- અહીં ઉત્તર - તમારા વડે વર્તમાનકાલીન સાધુઓ કેવા કહેવાય છે? પાર્થસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત કે યથાશ્કેદ? જો પાર્થસ્થ કહો, તો તે દેશથી કે સર્વથી? સર્વથી તો ન કહેવાય. કેમ કે, તેનું (=સર્વપાર્થસ્થનું) લક્ષણ શ્રીઆવશ્યકમાં આ પ્રમાણે છે - “તે પાર્થસ્થ સર્વ અને દેશથી બે પ્રકારે જાણવો. સર્વમાં - જ્ઞાન, દર્શન અને ચારિત્રની જે પાસે રહે છે.”
* પૂર્વપક્ષીને વિકાશ પૃચ્છા ક વિવેચનઃ- (ઉત્તરપક્ષ:-) તમે પાસત્યાદિનું લક્ષણ બતાવી, વર્તમાનકાલીન સાધુઓ પર પાસસ્થા આદિનો આરોપ કરીને તેઓને દૂષિત કરવા મથો છો; પણ ઊભાં રહો. પહેલાં અમારા પ્રશ્નોનો જવાબ આપો -
તમે વર્તમાનકાળમાં જયણાપૂર્વક વિચરતાં સાધુઓને કેવાં માનો છો? (૧) પાર્થસ્થ? (૨) અવસ? (૩) કુશીલ? (૪) સંસક્ત? કે (૫) યથાશ્ચંદ?
* પહેલા વિકલ્પની સમીક્ષા જ જો વર્તમાનકાલીન સાધુઓને પાર્થસ્થ માનતા હો, તો કેવા પાર્થસ્થ માનશો? (ક) સર્વપાર્શ્વસ્થ, કે (ખ) દેશપાર્થસ્થ?
જ અહીં એક ખાસ નોંધ લેવી કે, પૂર્વપક્ષીએ આવશ્યક અને ઉપદેશમાલાનો જે શાસ્ત્રપાઠ આપ્યો હતો અને તેના આધારે જે પાસત્યાદિનું સ્વરૂપ બતાવ્યું હતું, તે બધું તો યથાર્થ જ છે. એટલે તેનો નિરાસ ઉત્તરપક્ષમાં નથી થવાનો, પણ તે શાસ્ત્રપાઠોના આધારે પૂર્વપક્ષીએ જે ઊંધું અર્થઘટન કર્યું છે, તેનો નિરાસ કરી તે તે શાસ્ત્રપાઠોનો યથાર્થ હાર્દ શું? તેનું નિરૂપણ અહીં થવાનું છે.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Page #36
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
(ક) સર્વપાર્થસ્થ કહો, તો તે તો ઉચિત નથી, કારણ કે સર્વપાર્થસ્થના જે લક્ષણો બતાવ્યા છે, તે બધા જ લક્ષણો વર્તમાનકાલીન સાધુઓમાં છે જ, એવો એકાંત નથી. આ વાતને સાબિત કરતાં પહેલાં પાર્થસ્થો કેવા હોય? તેમના આચારો કેવા? એ બધું શાસ્ત્રપાઠો દ્વારા બતાવીને, ત્યારબાદ વર્તમાનકાલીન સાધુઓમાં પાર્શ્વસ્થાનું લક્ષણ ઘટે છે કે નહીં? એની વિચારણા કરાશે.
તેમાં સૌ પ્રથમ સર્વપાર્થસ્થાનું લક્ષણ શ્રીઆવશ્યકનિયુક્તિમાં જણાવ્યા પ્રમાણે આ મુજબ છે :
“તે પાર્થસ્થ બે પ્રકારનો છેઃ (ક) સર્વથી, અને (ખ) દેશથી તેમાં જે જ્ઞાન-દર્શન-ચારિત્રથી જુદો રહે, અર્થાત્ જ્ઞાનાચારાદિનું પાલન ન કરે, તે “સર્વપાર્થસ્થ' કહેવાય.” (આવશ્યકનિયુક્તિ પ્રક્ષિપ્તગાથા-૩ ની વૃત્તિ)
પાર્થસ્થાનું લક્ષણ પૂર્વાચાર્યોએ પણ ખૂબ વિશદતાથી સમજાવ્યું છે. તે આ પ્રમાણે –
वृद्धा अपि तल्लक्षणमेवमाहुः - संनिहिमाहाकम्मं जलफलकुसुमाइ सव्वसच्चित्तं । निच्चं दुतिवारभोयण विगइलवंगाइतंबोलं ।।१।। वत्थं दुष्पडिलेहियमपमाणसकनियं दुकूलाई । सिज्जोवाणहवाहणआउहतंबाइपत्ताई ।।२।। सिरतुंडं खुरमुंड रयहरणमुहपत्तिधारणं कज्जे । एगागित्तब्भमणं सच्छंदं चिट्ठियं गीयं ।।३।। ૨. ‘સમ' રૂતિ A-પ્રતિપાd: I
– ગુરુગુણરશ્મિ – વૃદ્ધપુરુષો (હરિભદ્રસૂરિ મ.સા. વગેરે) પણ પાર્થસ્થાનું લક્ષણ આ પ્રમાણે કહે છે - (૧) * પોતાની પાસે સંનિધિ રાખે.
આધાકર્મ દોષવાળા આહાર આદિ વાપરે. * પાણી, ફળ અને પુષ્પ વગેરે (સર્વસચિત્તક) બધી સચિત્ત વસ્તુઓ કે સર્વાશે સચિત્ત વસ્તુઓ
વાપરે
* હંમેશાં (નિષ્કારણ) બે-ત્રણવાર ભોજન કરે. * કારણ વગર જ વિગઈઓનું સેવન કર્યા કરે. *લવિંગ વગેરે તંબોલ (=મુખવાસ) વાપરે.
પૂર્વાચાર્યો એટલે પૂજય હરિભદ્રસૂરિ મ.સા. વગેરે.. પૂ.હરિભદ્રસૂરિ મ.સા.એ રચેલા સંબોધપ્રકરણ ગ્રંથમાં, આગળ કહેવાતી ગાથાઓ દેખાય છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૪
गुरुतत्त्वसिद्धिः
(૨) * બરાબર પડિલેહણ કર્યા વિનાનું અથવા જે વસ્ત્રનું પડિલેહણ વ્યવસ્થિત થઈ જ ન શકે તેવું વસ્ત્ર વાપરે..
* (અપ્રમાણસકર્ણિત=) શાસ્ત્રમાં જે વસ્ત્ર જેટલા પ્રમાણવાળું બતાવ્યું છે, તેનાથી ન્યૂનાધિક પ્રમાણવાળાં વસ્ત્રો વાપરે..
* શવ્યા, પગરખાં, વાહન, હથિયાર, તાંબું વગેરે ધાતુથી બનેલા પાત્રો-આ બધું વાપરે. (૩) * અસ્ત્રાથી મસ્તકનું અને મુખનું (નંદાઢી-મૂછનું) મુંડન કરાવે. * (બહાર જવું વગેરે) કાર્યમાં જ રજોહરણ-મુહપત્તિ ધારણ કરેઃપાસે રાખે.
એકાકીપણે (એકલો રહીને) ભ્રમણ કરે. ત્ર આગમનિરપેક્ષ સ્વચ્છંદપણે ચેષ્ટા કરે. * ગીતો ગાયા કરે. (સંબોધ પ્રકરણ-શ્લો.૩૯૬,૩૯૭,૩૯૯)
ઉ–
-ચ્છ
चेइयमठाईवासं पूयारंभाइ निच्चवासित्तं । देवाइदव्वभोगं जिणहरसालाइकरणं च ॥४॥ न्हाणुव्वट्टणभूसं ववहारं गंधसंगहं कीलं । गामकुलाइममत्तं थीनटुं थीपसंगं च ।।५।। निरयगइहेउजोइस-निमित्ततेगिच्छमंतजोगाई । मिच्छत्तरायसेवं नीयाण वि पावसाहिज्जं ॥६॥
૨. “મહારુ તિ A-B-Bતપાd: I ૨. “વાસત્ત' તિ પૂર્વમુદ્રિતે, સત્ર A-B-C-પ્રતિપાટિ: I રૂ. ‘માના' ત AC-प्रतपाठः । ४. 'थीपरिग्गहो वावि' इति वा पाठः - इत्येवं पाठान्तरनिर्देशः कृतः पूर्वमुद्रिते B-प्रते C-प्रते च ।
– ગુરુગુણરશ્મિ – (૪) * જિનમંદિરમાં અને મઠ વગેરેમાં વાસ કરે (=પોતાનો મઠ-તીર્થ બનાવીને રહે..). * પૂજા વગેરેનો આરંભ કરે.. * હંમેશાં એક જ ઠેકાણે રહે.. * દેવદ્રવ્ય વગેરેનો ઉપયોગ કરે.. * જિનમંદિર અને ઉપાશ્રય વગેરે સ્થાનો બનાવે.
—
—
—
—
—
—
—
—
—
કયા વસૂનું કેટલું પ્રમાણ છે? તે જાણવા માટે ઓઘનિર્યુક્તિ, પંચવસ્તુક, ધર્મસંગ્રહ, પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથોનું અવલોકન કરવું.
શદ આખો દિવસ શય્યા પાથરી રાખે.
૪ એકાકી અને સ્વચ્છંદ વિચરવામાં અનેક દોષો છે, એ વાતની સાબિતી પૂ. મહોપાધ્યાયજી મ. સા. એ ઉપદેશરહસ્ય' નામના ગ્રંથમાં સચોટ તર્કોથી કરી છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
(૫) * ઉદ્વર્તન (=માલિશ), સ્નાન અને વિભૂષા કરે. * વેપાર-ધંધો કરે.. * અત્તર વગેરે સુગંધી પદાર્થોનો સંગ્રહ કરે.
ક્રીડાઓ કર્યા કરે. * ગામ, કુળ આદિ પર મમત્વ રાખે.. * સ્ત્રીનૃત્યનું નિરીક્ષણ કરે..
સ્ત્રીઓની સાથે પરિચય-સંગ-વાતોચીતો કરે.. (૬) *નરકગતિના હેતુ એવા જ્યોતિષ, નિમિત્ત, ચિકિત્સા, મંત્ર, યોગ વગેરેની પ્રવૃત્તિ કરે.. * મિથ્યાત્વી રાજાની સેવા કરે.. *નીચ માણસોને પણ પાપ કરવામાં સહાય કરે.. (સંબોધપ્રકરણ-શ્લોક-૪૦૦,૪૦૧,૪૦૨)
सुविहियसाहुपओसं तप्पासे धम्मकर्जपडिसेहं । सासणपभावणाए मच्छर लउडाइकलिकरणं ।।७।। सीसोदराइफोडणं भट्टित्तं लोहहेउगिहिथुणणं । जिणपडिमाकयविक्कय उच्चाडणखुद्दकरणं च ॥८॥ थीकरफासं बंभे संदेह कलंतरेण धणदाणं । विक्कणे य सीसगहणे नीयकुलस्सावि दवेणं ॥९॥
१. पूर्वमुद्रिते B-प्रतौ च 'कम्म' इति पाठः । २. 'फोडणभट्टित्तं' इति पूर्वमुद्रिते । ३. 'वट्टडय' इति B-प्रते पूर्वमुद्रिते च ।
– ગુરગુણરMિ - (૭) સુવિહિત (સારા આચારવાળા) સાધુઓ પર દ્વેષ રાખે અને તેમની પાસે ધર્મ કરવાનો નિષેધ કરે.
* શાસનપ્રભાવનાદિ કાર્યોમાં બીજાઓની ઈર્ષ્યા કરે. * લાકડી આદિથી બીજાને મારવો, કજીયો-કલહ કરવો વગેરે.
(૮) * (સીસોદરાફડv=) રોષ વગેરેથી બીજાના માથું-પેટ ફાડી નાંખે વગેરે. (આવો અર્થ અમને જણાય છે.)
* (દિતંત્ર) પોતાની પાસે રહેલા વસ્ત્રો, વસતિ વગેરે બીજાને ભાડેથી આપવા દ્વારા પોતાની આજીવિકાનો નિર્વાહ કરવો.. (આવો અર્થ અમને જણાય છે.)
* (વસ્ત્ર-પાત્રાદિના) લોભના કારણે ગૃહસ્થોની પ્રશંસા ( ખુશામત) કરે.
Page #39
--------------------------------------------------------------------------
________________
१६
गुरुतत्त्वसिद्धिः
* જિનપ્રતિમાનો ક્રય-વિક્રય કરે.
* ઉચ્ચાટનૢ વગેરે ક્ષુદ્ર–તુચ્છ કાર્યો કરે.
(૯) * સ્ત્રીના હાથનો સ્પર્શ કરવો.
* પોતાના બ્રહ્મચર્યમાં બીજાઓને શંકા રહે તે પ્રમાણે વર્તવું.
* વ્યાજથી ધન આપવું.
* ધન આપવા દ્વારા નીચ કુળના પણ શિષ્યોને ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરવી. (સંબોધપ્રકરણશ્લો.૩૯૫, ૪૦૩, ૪૦૫)
જી
00
सव्वावज्जपवत्तण मुहुत्तदाणाइ सव्वलोयाणं । सालाइ गिहिघरे वा खज्जगर्पागाइकरणाइ ।।१०।। जक्खाइगुत्तदेवयपू आपूआवणाइ मिच्छत्तं । सम्मत्ताइनिसेहं तेसिं मुल्लेण वा दाणं ।। ११ ।।
૨. ‘વારાફ' કૃતિ પૂર્વમુદ્રિત્તે । ૨. પૂર્વમુદ્રિતે C-પ્રતે ૨ ‘લેવય॰' કૃતિ પાનઃ । --- ગુરુગુણરશ્મિ --
(૧૦) * બધા લોકોને બધા પ્રકારના પાપોમાં પ્રવર્તાવનાર મુહૂર્તનું પ્રદાન વગેરે કરવું.
**
* શાંળામાં કે ગૃહસ્થોના ઘરે ખાજા વગેરે પકાવવાની ક્રિયા કરવી.
(૧૧) * યક્ષ વગેરે ગોત્રદેવની પૂજા કરાવવી વગેરે મિથ્યાત્વ પ્રવર્તાવવું..
* શ્રાવકોને સમ્યક્ત્વ આદિનો નિષેધ કરવો=સમ્યક્ત્વ આદિ ન ઉચ્ચરાવવું, અથવા મૂલ્ય લઈને સમ્યક્ત્વાદિ ઉચ્ચરાવવું. (સંબોધપ્રકરણ-શ્લો.૪૦૮-૪૦૯)
વિશેષ :- સંબોધપ્રકરણમાં આવા બીજા અનેક મુદ્દાઓ બતાવ્યા છે. જેમ કે “કૈવળ સ્ત્રીઓ સમક્ષ સાધુઓ વ્યાખ્યાન કરે. . કેવળ પુરુષોની સમક્ષ સાધ્વીઓ વ્યાખ્યાન કરે.. આવી શાસબાધિત મર્યાદા જે ગચ્છમાં છે, તે ગચ્છના સાધુ-સાધ્વીઓને એક નટની મંડળી સમાન તું જાણ.’’ (શ્લોક ૪૧૧)
આવી શાસ્ત્રબાધિત મર્યાદાઓનું પાલન કરનાર વ્યક્તિની શું પરિસ્થિતિ હોય ? તે જણાવે છે –
इइ बहुहा सावज्जं जिणपडिकुटुं च गरहियं लोए ।
ને સેવંતિ માં રતિ જારિતિ નિદ્ધમ્મા ।।।।
-80
* જેના પ્રભાવથી વસ્તુને તે સ્થાનથી ઉડાવીને ઇષ્ટ સ્થળે લાવી શકાય તેવો મંત્રવિશેષ.
* શાળા તરીકે ધર્મશાળા-પૌષધશાળા વગેરે લઈ શકાય.
: “વતથીાં પુરબો, વવવાનું પુસિમાઓ અન્ના । જ્યંતિ ગસ્ત્ય મેરા, નડવેડામંનિહા ગાળ ।।૪।ા”
Page #40
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
इहपरलोयहयाणं सासणजसघाईणं कुदिट्ठीणं ।
कह जिणदंसणमेसिं को वेसो किं च नमणाइ ।। १३ ।। " इत्यादि ।।
. ‘હ્રારંતિ' કૃતિ B-તે, ‘રતિ’ કૃતિ A-પ્રતે ।
--- ગુરુગુણરશ્મિ --
१७
(૧૨-૧૩) ધર્મ વગરના જેઓ, પરમાત્માએ નિષેધેલા અને લોકમાં નિંદાયેલા એવા અનેક પ્રકારના પાપવાળા કુમાર્ગને સેવે છે, આવા કુમાર્ગને પોતે આચરે છે અને બીજાઓની પાસે આચરણ કરાવે છે તેવા જીવોનો આલોક અને પરલોક બંને હણાયેલા છે અને તેઓ શાસનના યશનો ઘાત કરનારા છે.. રે, યાવત્ મિથ્યાર્દષ્ટિ છે. તેવા જીવોને જિનેશ્વરો પર શ્રદ્ધા કેવી રીતે હોય ? એમનો વેષ પણ શું કામનો ? તેમને નમન વગેરે પણ કેવી રીતે કરાય ? (અર્થાત્ એમને જિનેશ્વરો પર પારમાર્થિક શ્રદ્ધા ન હોય, એમનો વેષ પણ નકામો હોય, તો એમને વંદનાદિ પણ ન જ કરવા જોઈએ.) (સંબોધપ્રકરણ શ્લો.૪૧૩-૪૧૪)
આ થઈ સંબોધપ્રકરણમાં બતાવેલા પાર્શ્વસ્થોનાં લક્ષણની વાત.. હવે વર્તમાનકાળમાં વિચરતાં બધા જ સાધુઓમાં આ પાર્શ્વસ્થોનાં લક્ષણ છે જ – એવો એકાંત નથી, તે વાતને જણાવે છે -
00
D
न चैवंविधलक्षणा एव साम्प्रतिकसाधवः सर्वेऽपि, केषांचित्सम्प्रत्यपि सर्वशक्त्या यतिक्रियासु यतमानानां यतीनां दर्शनात् । अथ देशतः पार्श्वस्थास्तर्हि वदन्तु तल्लक्षणम् । -- ગુરુગુણરશ્મિ :
* વર્તમાનકાલીન બધા સાધુઓમાં પાર્શ્વસ્થાના લક્ષણો ન ઘટે *
ભાવાર્થ + વિવેચન :- પાસસ્થાના લક્ષણો બતાવ્યા, પણ વર્તમાનકાળના બધા જ સાધુઓ તેવા લક્ષણવાળા હોય – એવું નથી, કારણ કે હમણાં પણ કેટલાક સાધુઓ પોતાની સંપૂર્ણ શક્તિ મુજબ સાધુની દિનચર્યાઓમાં ઉદ્યમ રાખતા હોય-એવું દેખાય છે જ..
એટલે આ કાળમાં પણ કેટલાક સુવિહિત સાધુઓ હોય છે જ અને તેથી તેઓને વંદન પણ થઈ જ શકે છે. માટે વર્તમાનકાલીન બધા સાધુઓ પર સર્વપાર્શ્વસ્થપણાનો આરોપ મૂકીને વંદન નહીં કરવાનું વિધાન બિલકુલ ઉચિત નથી.
આ પ્રમાણે પહેલો વિકલ્પ (=સર્વપાર્શ્વસ્થપણાનો આરોપ) ખોટો જણાવ્યો, હવે બીજા વિકલ્પ અંગે વિચારીએ -
(ખ) જો વર્તમાનકાલીન બધા સાધુઓ દેશપાર્શ્વસ્થ હોય, તો પહેલા દેશપાર્શ્વસ્થ કોને કહેવાય ? તેનું લક્ષણ જણાવો. હવે પૂર્વપક્ષી આવશ્યકનિયુક્તિની વૃત્તિને અનુસારે દેશપાર્શ્વસ્થનું લક્ષણ જણાવે છે -
Page #41
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
अथ - "देसंमि य पासत्थो सिज्जायरऽभिहड रायपिंडं वा । णिर्ययं च अग्गपिंडं भुंजति णिक्कारणेणं च ।।१।। कुलणिस्साए विहरइ ठवणकुलाणि य अकारणे विसइ । संखडिपलोयणाए गच्छइ तह संथवं कुणई ॥२॥" इति श्रीआवश्यकोक्तं प्रसिद्धमेव ।
१. 'अथ' इति पाठो नोपलभ्यते पूर्वमुद्रिते । २. 'नीयं च' इति A-C-प्रतपाठः ।
- गुरगुहारश्मि :પૂર્વપક્ષ:- દેશપાર્થસ્થ આ પ્રમાણે જાણવો શય્યાતરપિંડ, અભ્યાહતપિંડ અથવા રાજપિંડ, નિત્યપિંડ અથવા અગ્રપિંડને જે નિષ્કારણ વાપરે. કુલની નિશ્રાએ વિચરે, કારણ વગર સ્થાપનાકુળોમાં પ્રવેશ કરે, સંખડી વગેરેને જોતો જાય, ગૃહસ્થોનો સંસ્તવ કરે.
આ પ્રમાણે આવશ્યકનિયુક્તિની વૃત્તિમાં કહેલું દેશપાર્થસ્થનું લક્ષણ પ્રસિદ્ધ જ છે ને? તેમાં પૂછવાનું શું? હવે ઉત્તરપક્ષી જવાબ આપે છે કે –
-80 ननु एतत्सर्वं समुदितं तल्लक्षणं पृथक् पृथग् वा, नैतावत् पृथक् पृथक्, एवं हि स्थूलभद्रादीनामपि कोशागृहस्थितौ चतुर्मासीं यावत् तद्गृह एवाहारग्रहणेन शय्यातरपिण्डदोषाद्देशपार्श्वस्थत्वप्रसङ्गः ।
यदुक्तं आवश्यकबृहवृत्तौ योगसंग्रहेषु - "थूलभद्दसामीवि तत्थेव गणियाघरे भिक्खं गेण्हइ" इति । १. 'पार्श्वस्थप्रसङ्ग' इति A-प्रतपाठः । २. पूर्वमुद्रिते लुप्तो 'वि' इति पाठः ।
- गुरगुरश्मि -- ભાવાર્થ - ઉત્તરપક્ષ - અરે! આ બધાં સમુદિતપણે તેનાં લક્ષણ છે? કે જુદા જુદા? જુદા જુદા તો ન કહેવાય, કારણ કે આવું હોવામાં કોશાના ઘરે રહેતાં ચાર મહિના સુધી તેના ઘરે જ આહાર લેવા દ્વારા તો સ્થૂલભદ્ર વગેરેને પણ શય્યાતરપિંડનો દોષ લાગવાથી દેશપાર્થસ્થ માનવાનો પ્રસંગ આવશે ! આવશ્યકબૃહદ્રવૃત્તિમાં યોગસંગ્રહ-અધિકારમાં જણાવ્યું છે કે- “સ્થૂલભદ્રસ્વામી પણ ત્યાં જ ગણિકાના ઘરે ભિક્ષાલે છે.”
- - - - - છેઆ બંને ગાથાઓનો વિસ્તારથી અર્થ, પૂર્વે પાર્થસ્થાના સ્વરૂપનિર્દેશ વખતે બતાવ્યો છે જ..
-
-
-
-
Page #42
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
વિવેચન - ઉત્તરપક્ષ - તમારા કથન વિશે અમે વિકલ્પો રજુ કરીએ છીએ તમે આવશ્યકનિયુક્તિના આધારે દેશપાર્થસ્થ લક્ષણ કહ્યું, પણ (૧) તે બધા લક્ષણો જેમાં હોય તેને “દેશપાર્થસ્થ કહેવાય? કે (૨) તેમાનું એકાદું લક્ષણ જેમાં હોય, તેને પણ દેશપાર્થસ્થ” કહેવાય?
* પૃથક પક્ષનો નિરાસ * (૨) જો એકાદુંલક્ષણ હોય તેને પણ તમે દેશપાર્થસ્થ કહેશો, તો સ્થૂલભદ્રસ્વામીને પણ દેશપાર્શ્વસ્થ કહેવાનો પ્રસંગ આવશે!
પ્રશ્નઃ પણ સ્થૂલભદ્રસ્વામીમાં ક્યાં કોઈ દેશપાર્થસ્થનું લક્ષણ હતું ?
ઉત્તરઃ અરે ! કેમ નહીં? જુઓ - તેઓશ્રીએ જ્યારે કોશાવેશ્યાને ત્યાં ચોમાસું કર્યું, ત્યારે ચાર મહિના સુધી તેઓ તે વેશ્યાના ઘરે જ આહાર વગેરે લેતા હતા. આ વાત આવશ્યકની બૃહદ્ઘત્તિમાં યોગસંગ્રહના અધિકારમાં જણાવી છે કે -
“સ્થૂલભદ્રસ્વામી પણ ત્યાં જ વેશ્યાના ઘરે ભિક્ષાને લે છે..”
હવે આ પ્રમાણે ત્યાંનો આહાર લેવામાં તો તેમને શય્યાતરપિંડનો દોષ લાગે અને આવો એકાદો દોષ લાગવાથી તો તમારી માન્યતા પ્રમાણે સ્થૂલભદ્રસ્વામીને પણ દેશપાર્શ્વસ્થ માનવાનો પ્રસંગ આવશે ! અને તો તેમને પણ વંદન નહીં થઈ શકે!
એટલે એકાદ-બે દોષ હોય, તેટલા માત્રથી દેશપાર્શ્વસ્થ માની તેમને અવંદનીય માનવા ઉચિત નથી. તેથી આ પક્ષ (એકાદું લક્ષણ હોવા માત્રથી દેશપાર્શ્વસ્થ હોવાનો પક્ષ) ન મનાય..
ટૂંકમાં નિષ્કારણ સેવાતા દોષો અતિચારનું કે યાવત્ વ્રતભંગનું કારણ પણ બની શકે, પણ કાળસંઘયણ-પ્રમાદ આદિવશ સેવાતા કેટલાક દોષના સેવનમાત્રથી અસાધુત્વ-અવંદનીયત્વ નથી.
સ્પષ્ટતા:-અહીં સ્થૂલભદ્રસ્વામીનું દૃષ્ટાંત લઈ સાધુપણામાં નાના-નાના દોષો તો ચાલે – એની વાત નથી, પણ તે નાના-નાના દોષો હોવા માત્રથી તેઓને દેશપાર્થસ્થ માની અવંદનીય માનવાની ગંભીર ભૂલ ન સર્જાય-એની વાત છે.. બાકી નાના-નાના દોષો અતિચાર તો લગાડે જ અને તેનું પ્રાયશ્ચિત્ત પણ આવે જ, પણ તેટલા માત્રથી તેઓનું સાધુપણું જતું જ રહે એવો એકાંત નથી – આ વાત હમણાં જ આગળ સ્પષ્ટ થશે..
અલબત્ત, મોટા દોષો સેવાતા હોય કે નાના નાના દોષો પણ પરંપરાએ ઉપેક્ષા અને બેદરકારીનું રૌદ્રસ્વરૂપ ધારણ કરી લેતા હોય, તો તે નિષ્ફરપરિણામીઓનું સાધુપણું જતું પણ રહે. પણ અહીં
ઓઘથી વાત ચાલી રહી છે, અર્થાત્ જયણાપૂર્વક સાધ્વાચારોનું પાલન કરનારાઓમાં સાધુપણું સિદ્ધ કરાઈ રહ્યું છે અને તેમાં બે-ચાર દોષો હોવા છતાં પણ તેવી નિષ્ફરતા ન હોવાથી જ તેઓમાં સાધુપણું અક્ષત છે, એ વાત જણાવાઈ છે.
=
=
=
=
=
છે આ બધી વાતો ખૂબ જ ગંભીર છે, ક્યાંય એકાંત ન પકડાઈ જાય એની ખાસ કાળજી રાખશો.. અને આગળનો વિષય પણ અત્યંત ગંભીર હોવાથી તટસ્થપણે વિષયનું અવગાહન કરવાની વિનમ્ર ભલામણ..
Page #43
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
હવે સમુદિત પક્ષ વિશે જણાવે છે -
____ अथ समुदितमिति पक्षः, तर्हि साम्प्रतिकसाधुष्वपि केषुचिच्छय्यातराभ्याहृतराजपिण्डग्रहणादिरूपसमुदिततल्लक्षणस्याभावात् कथं देशपार्श्वस्थत्वम् ?, अनया दिशा अवसनादित्वमपि निषेध्यम् ।।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - હવે જો સમુદિત એવો પક્ષ લો, તો હમણાંના કેટલાક સાધુઓમાં પણ શય્યાતર, અભ્યાહત, રાજપિંડને લેવાદિરૂપ સંપૂર્ણ દેશપાર્થસ્થનું લક્ષણ ન હોવાથી કેવી રીતે તેઓને દેશપાર્થસ્થ મનાય? આ દિશાને અનુસરી અવસત્રાદિપણાનો પણ નિષેધ કરવો.
* સમુદિત પક્ષ વિશે વિચારણા * (૧) જો દેશપાર્થસ્થના બધા લક્ષણો જેમાં હોય, તેને જ તમે દેશપાર્થસ્થ કહેશો, તો વર્તમાનકાલીન બધા સાધુઓ પર દેશપાર્શ્વસ્થપણાનો આરોપ નહીં થાય.. કારણ કે વર્તમાનમાં કેટલાક સાધુઓ એવા પણ છે કે જેઓ શય્યાતરપિંડ નથી લેતા, અભ્યાહતપિંડનથી લેતા, રાજપિંડનથી લેતા.. અને જયણાપૂર્વક નિર્દોષ સંયમચર્યનું પાલન કરી રહ્યા છે. તો આ પ્રમાણે તેઓમાં દેશપાર્થસ્થનું સંપૂર્ણ લક્ષણ ન હોવાથી કેવી રીતે તેઓને દેશપાર્થસ્થ મનાય?
આ પ્રમાણે વર્તમાનકાલીન સાધુઓમાં અવસગ્નપણાદિનો પણ નિષેધ કરવો..(અર્થાત્ વર્તમાનકાલીન સાધુઓ સર્વાવસગ્ન કે દેશાવસ? એવા વિકલ્પો પાડીને, જે પ્રમાણે પાર્શ્વસ્થપણાનો નિષેધ કર્યો, તે પ્રમાણે અવસગ્ન-કુશીલાદિપણાનો પણ નિષેધ કરવો.)
સારઃ એટલે વર્તમાનકાલીન બધા સાધુઓ પાસત્કાદિરૂપ જ છે – એવું ન કહેવું અને તેથી તેઓને વંદન નહીં કરવાની વાત પણ ઉચિત જણાતી નથી.
હવે એક બીજી યુક્તિ જણાવે છે -
વિષ્ય – “નિબંધ-સિગાવાનું પુના સહિયાળ તિg લુચ્છેગો / समणा बउसकुसीला जाव तित्थं ताव होहिंति ।।"
तेषां च बकुशानां कुशीलानां अवश्यम्भाविनः प्रमादजनिता दोषलवाः, यतस्तेषां द्वे गुणस्थानके प्रमत्ताप्रमत्ताख्ये अन्तर्मुहूर्तकालमाने । तत्र यदा प्रमत्तगुणस्थानके वर्तते, तदा प्रमादसद्भावाद् अवश्यम्भाविनः सूक्ष्मदोषलवाः, तथापि साधोः परं
Page #44
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
यावत् सप्तमप्रायश्चित्तापराधमाप्यते तावत् स चारित्रवान् एव, ततः परं न चारित्रं થાત્ |
तथा चोक्तम् - "छेयस्स जावसाणं, तावयमेगंपि नो अइक्कमइ । gi મફતે કફને પંર મૂર્તા ” રૂતિ | १. एतच्चिह्नान्तर्गतपाठस्तु पूर्वमुद्रिते B-प्रते च लुप्तः । २. ‘अन्तर्मुहूर्तकालावस्थायिनी' इति A-प्रतपाठः ।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ:- વળી -“પુલાકની સાથે નિગ્રંથ અને સ્નાતક એ ત્રણનો વ્યુચ્છેદ થયો છે અને બકુશ-કુશીલ શ્રમણો જ્યાં સુધી તીર્થ હશે, ત્યાં સુધી રહેશે.” અને તે બકુશ-કુશીલોને પ્રમાદથી થનારા દોષના અંશો અવશ્ય હોવાના, કારણ કે તેઓને અંતર્મુહૂર્તકાળવાળા પ્રમત્ત-અપ્રમત્ત નામના બે ગુણઠાણા છે. હવે ત્યાં જ્યારે પ્રમત્તગુણઠાણામાં વર્તે, ત્યારે પ્રમાદ હોવાથી સૂક્ષ્મ દોષો અવશ્ય હોવાના, તો પણ સાધુને સાતમું પ્રાયશ્ચિત્ત આવે ત્યાં સુધી તે ચારિત્રવાળો જ કહેવાય, તેના પછી ચારિત્રન રહે. કહ્યું છે કે- “છેદના અવસાન સુધી એક પણ વ્રતને ઓળંગતો નથી. એકને ઓળંગાતા પાંચને ઓળંગાયેલા થાય છે, તે મૂળથી.”
* બકુશ-કુશીલમાં ચાસ્ત્રિધરપણાની સાબિતી * - વિવેચન - પૂજ્ય જંબૂસ્વામી પછી (૧) નિગ્રંથ,(૨) સ્નાતક, અને (૩) પુલાક - આ ત્રણે ચારિત્રધરોનો વિચ્છેદ થઈ ગયો છે. એટલે તેના પછી તો માત્ર બકુશ અને કુશીલ ચારિત્રવાળા જ હોવાના અને તેઓ જ્યાં સુધી તીર્થ ચાલશે, ત્યાં સુધી પ્રવર્તશે..
આ વાત પ્રવચનસારોદ્ધારમાં જણાવી છે –
પુલાકની સાથે નિગ્રંથ અને સ્નાતક-એ ત્રણનો વિચ્છેદ થયો અને બકુશ-કુશીલો જ્યાં સુધી તીર્થ હશે, ત્યાં સુધી રહેશે.” (શ્લોક-૭૩૦)
આ જ વાત ધર્મરત્નપ્રકરણની વૃત્તિમાં કહી છે કે-“જિનશાસનમાં પાંચ પ્રકારના સાધુઓ હોય છેઃ (૧) પુલાક,(૨) બકુશ, (૩) કુશીલ,(૪) નિગ્રંથ, અને (૫) સ્નાતક. તેમાં નિર્ગથ અને સ્નાતક નિયમા અપ્રમાદી જ હોય, પણ તેઓ ક્યારેક જ હોય છે. કારણ કે તેઓ શ્રેણિ પર આરૂઢ થતા અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ વખતે જ હોય છે, એટલે તેઓ તીર્થના પ્રવાહનું કારણ નથી, તથા પુલાક પણ કોઈક વખતે જ હોય (અર્થાત્ પુલાક નામની લબ્ધિ પ્રાપ્ત થાય ત્યારે જ તે સંભવે છે – આ બધી વાતોને મનમાં રાખીને કહે છે કે, બકુશ અને કુશીલ તીર્થ છે..” (શ્લોક-૧૩૫ વૃત્તિ)
છે “ઝનૂસ્વામિનોનસ્તરતે ત્રયો ન ખાતા: ” (પ્રવઘનસારોદ્વારકૂનવૃત્ત જ્ઞો. રૂ૦)
* तत्र नियमेनाप्रमादिनो निर्ग्रथाः स्नातकाश्च, किन्तु ते कदाचिदेव श्रेणिमस्तकारोहणे केवलज्ञानोत्पत्तौ च भवन्तीति न तीर्थप्रवाहहेतवः । पुलाकोऽपि कदाचिदेव लब्धिसद्भावे सम्भवतीति चेतस्याधायाह - "बकुसकुसीला" गाहा।
-
-
-
--
=
=
=
=
=
=
=
Page #45
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
આ પ્રમાણે તીર્થમાં બકુશ-કુશીલ જ હોવાના અને તેમાં પ્રમાદના કારણે સૂક્ષ્મ દોષો પણ હોવાના જ..
પ્રશ્ન:- પણ ચારિત્રવાળા તેઓમાં પ્રમાદ હોઈ શકે ?
ઉત્તર:- હા, કારણ કે તેઓને બે ગુણઠાણા કહ્યા છેઃ (૧) પ્રમત્તગુણઠાણું, અને (૨) અપ્રમત્તગુણઠાણું.. આ બંને ગુણઠાણા અંતર્મુહૂર્ત કાળ સુધી રહે છે અને ક્રમશઃ બદલાયા કરે છે. હવે તેઓ
જ્યારે પ્રમત્ત ગુણઠાણે રહે, ત્યારે પ્રમાદ હોવાથી સૂક્ષ્મદોષો પણ હોવાના જ. (સાવ તેઓ નિર્દોષ રહે એવું ન બને.)
પ્રશ્નઃ પણ દોષવાળા હોય, તો પણ તેઓને “ચારિત્રધર' કહી શકાય?
ઉત્તરઃ હા, (અલબત્ત મોટા-ગંભીર દોષવાળા કે નિષ્ફર પરિણામવાળા સાધુને નહીં પણ) જ્યાં સુધી સાતમા છેદપ્રાયશ્ચિત્તને લાયક અપરાધ કર્યો હોય, ત્યાં સુધી તે ચારિત્રવાળો જ હોય છે અને તેનાથી વધુ પ્રાયશ્ચિત્તપ્રાયોગ્ય અપરાધ કરે તો ચારિત્રરહિત થાય છે. આ વિશે જણાવ્યું છે કે -
“જ્યાં સુધી છેદ પ્રાયશ્ચિત્ત આવે, ત્યાં સુધી તેણે એક પણ વ્રત ઓળંગ્યું - ભાંગ્યું નથી એમ જાણવું. અને જેણે એક પણ વ્રત ઓળંગ્યું હોય, તેણે પાંચે વ્રતો ઓળંગ્યા છે – એમ જાણવું. તેને મૂળ પ્રાયશ્ચિત્ત છે.”
એટલે ઉપદેશાત્મક ફલિતાર્થ એ કે, વર્તમાનકાળના સાધુઓમાં નાના નાના દોષો દેખાય એટલા માત્રથી તેમને “અચારિત્રી માની લેવાની ગંભીર ભૂલ ન કરવી.
પણ આવા દોષવાળાને ચારિત્રધર માનવા જ શું કામ? એવી આશંકાનું સમાધાન આપવા જણાવે છે કે -
तदेवं बकुशकुशीलेषु नियमभाविनो दोषलवाः, यदि च तैर्वर्जनीयो यतिः स्याद्, अवर्जनीयस्ततो नास्त्येव । तदभावे च तीर्थस्याप्यभावप्रसङ्ग इति । अभिहितञ्च धर्मरत्नप्रकरणे -
"इयं भावियपरमत्था, मज्झत्था नियगुरुं न मुंचंति । સત્ર/સંગોri, ગપ્પાજંલિ વિ છંતા રદ્દ ” ચાર્તિ १. - एतच्चिह्नान्तर्गतपाठस्तु पूर्वमुद्रिते B-प्रते च लुप्तः ।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ:- આ પ્રમાણે બકુશ-કુશીલોમાં અવશ્ય દોષો હોવાના... જો તેનાથી યતિ વર્જવા યોગ્ય થાય, તો નહીં વર્જવા યોગ્ય કોઈ નહીં રહે અને તેના અભાવમાં તીર્થના પણ અભાવનો પ્રસંગ આવે. ધર્મરત્નપ્રકરણમાં કહ્યું છે કે- “આ પ્રમાણે પરમાર્થને જાણનાર મધ્યસ્થી પોતાના ગુરુને મૂકતા નથી, કારણ કે તેઓ પોતાને વિશે પણ સર્વગુણની સામગ્રી જોતા નથી..”
Page #46
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
* બકુશ-કુશીલને ચાસ્ત્રિધર ન માનવામાં તીર્થનો ઉચ્છેદ * વિવેચનઃ- ઉપર બતાવ્યા પ્રમાણે બકુશ અને કુશીલમાં અવશ્ય નાના નાના દોષો હોવાના.. હવે જો તેવા દોષલવોથી તે સાધુ વર્જવા યોગ્ય થાય, તો નહીં વર્જવા યોગ્ય કોઈ જ નહીં રહે – સર્વ વર્જવા યોગ્ય થશે! (કારણ કે નાના નાના દોષો તો બધામાં છે.) અને તો બકુશ-કુશીલ વિના કોઈ સાધુ જ ન હોય તો તીર્થનો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવશે ! કારણ કે સાધુથી જ તીર્થ ચાલે છે.
આ વાતનો સારસંક્ષેપ ધર્મરત્નપ્રકરણમાં ખૂબ સુંદર રીતે જૈણાવ્યો છે -
બકુશ અને કુશીલ તીર્થ કહેવાય છે. તેઓમાં દોષના લેશો અવશ્ય સંભવે છે.. જો તેવા દોષલવોથી યતિ વર્જવા યોગ્ય હોય તો ન વર્જવા યોગ્ય કોઈપણ નહીં થાય, સર્વે વર્જવા યોગ્ય જ થશે..” (શ્લોક-૧૩૫)
અને ત્યાં (=ધર્મરત્નપ્રકરણમાં) છેલ્લે ઉપદેશ આપ્યો છે કે -
“આ પ્રમાણે પરમાર્થને જાણનારા મધ્યસ્થ પુરુષો પોતાના ગુરુને મૂકતા નથી, કારણ કે તેઓ પોતાને વિશે પણ સર્વગુણની સામગ્રી જોતા નથી.. (ત ગુરુમાં પણ સર્વગુણ ન હોય, તેટલા માત્રથી ગુરુને ત્યાય ન માને.)” (શ્લોક-૧૩૬)
તાત્પર્યાર્થઃ મધ્યસ્થ બુદ્ધિમાન આ પ્રમાણે વિચારે કે - “જે પ્રમાણે આગમમાં કહ્યું છે તે પ્રમાણે કરવું દુષ્કર છે અને યથોક્તવાદને વિશે રહેલા (=અર્થાત્ શક્તિથી ઉપરવટ થઈને પણ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ કરવું એવું માનનારા) સીદાય છે, માટે શક્તિ પ્રમાણે ચારિત્રની શુદ્ધિ કરવી એ જ નિયત માર્ગ છે. આ મારા ગુરુ પણ ઉત્સર્ગ તથા અપવાદ માર્ગને જાણે છે, શક્તિ પ્રમાણે ક્રિયા કરે છે, શુદ્ધ માર્ગનો ઉપદેશ આપે છે, સદ્ભાવની તુલના કરે છે, ઉત્કૃષ્ટ કષ્ટ કરનારની સ્તુતિ કરે છે, અને જ્ઞાનીઓને સહાય કરે છે. માટે તેઓ પૂજાનું સ્થાન છે.
કહ્યું છે કે -
“હાલમાં કાળના દોષને લીધે શરીર તુચ્છ છે, છેલ્લું સંઘયણ છે અને ઉત્તમ વીર્ય નથી, તો પણ મુનીંદ્રો ધર્મને માટે ઉદ્યમ કરી રહ્યા છે, તે વિદ્વાનોને પૂજવા લાયક કેમ ન હોય?”
તેથી આ અત્યંત ઉપકારી ગુરુની હું આદરથી સેવા કરું. આગમમાં જણાવ્યું છે કે : “જેમ યજ્ઞ – – – – – – – – –
* 'बकुसकुसीला तित्थं, दोसलवा तेसु नियमसंभविणो। जइ तेहिं वज्जणिज्जो, अवज्जणिज्जो तओ नत्थि ॥१३५॥ જ “કુવર તુ નઇત્ત ગદુત્તવાદિયા વિસત્તિા एस नियओ हु मग्गो जहसत्तीए चरणसुद्धी ॥' (धर्मरत्नप्रकरणवृत्तौ श्लो. १२३)
'तुच्छं वपुः संहननं कनिष्ठं वीर्यं न वयं किल कालदोषात्। तथाऽपि धर्माय कृतप्रयत्नाः कथं न पूज्या विदुषां मुनीन्द्राः ?॥" (धर्मरत्नप्रकरणवृत्तौ श्लो.१३६) * "जहाहियग्गी जलणं नमसे नाणाहई मंतपयाभिसित्तं । एवायरियं उवचिट्ठएज्जा अणंतनाणोवगओवि सत्तो॥
जस्संतिए धम्मपयाइँ सिक्खे तस्संतिए वेणइयं पउंजे । सक्कारए सिरसा पंजलीओ कायग्गिराहो मणसावि निच्चं ॥" (धर्मरत्नप्रकरणवृत्तौ श्लो० १३६)
-
-
-
-
-
-
-
-
-
-
-
Page #47
--------------------------------------------------------------------------
________________
२४
गुरुतत्त्वसिद्धिः
કરનાર વિવિધ પ્રકારની આહુતિ અને મંત્રોનાં પદોથી અભિષેક કરેલા અગ્નિને નમે છે. તેમ મનુષ્ય અનંત જ્ઞાન પામવા છતાં પણ આચાર્યની સેવા કરવી જોઈએ.. જેમની પાસે હું ધર્મના પદો શીખ્યો, તેમની પાસે મારે મન, વચન, કાયાથી નિરન્તર વિનય કરવો જોઈએ. મસ્તક વડે સત્કાર કરવો જોઈએ અને બે હાથ જોડવા જોઈએ. વચનથી પ્રશંસાપરક વાક્યો અને મનથી પણ અહો-અહો એવો તેમના પ્રત્યેનો પરિણામ હરહંમેશ રહેવો જોઈએ.”
આ પ્રમાણે વર્તમાનકાલીન સાધુઓ=ગુરુઓ પર અત્યંત અહોભાવ રાખવો જોઈએ એવો ઉપદેશ આપીને, હવે જે લોકો ‘વર્તમાનકાળમાં ચારિત્ર છે જ નહીં' એવું કહે છે તે લોકોને હિતશિક્ષા આપતા જણાવે છે કે –
किञ्च - सौम्य! किमेवं मुधा सम्यक्सिद्धान्तानभिज्ञोऽपि पार्श्वस्थत्वादिदोषारोपेण साम्प्रतिकसाधून दूषयसि ? । यतः श्रीनिशीथे -
संतगुणायणा खलु, परपरिवाओ य होइ अलियं च । ___ धम्मे य अबहमाणो, साहुपदोसे य संसारो ॥५४२९।।
૨. નિશીથસૂત્રે ‘પાસનાકૃતિ પd: I ૨. ‘મરક્નમાળો' તિ પૂર્વમુદ્રિત, શત્ર A-B-C પ્રતાd., નિશીથસૂત્રપાઠશ્વ |
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ-વળી- સૌમ્ય! સારી રીતે સિદ્ધાંતને ન જાણનાર પણ તું પાર્થસ્થપણાદિનું દોષારોપણ કરીને વર્તમાનકાલીન સાધુઓને ફોગટ કેમ વખોડે છે? શ્રીનિશીથસૂત્રમાં કહ્યું છે કે- “વિદ્યમાન ગુણોને ઢાંકવાથી પરપરિવાદ અને અલીકવાદ થાય છે. અને ધર્મ પર અબહુમાન થાય અને સાધુ પર દ્વેષ હોતે છતે સંસાર થાય છે..”
* સાધુનિંદાથી સંસારસર્જન-નિશીથવચન * વિવેચન - ઉપર કહેલા ઢગલાબંધ શાસ્ત્રપાઠોથી સિદ્ધ થાય છે કે વર્તમાન કાળમાં પણ સાચા સાધુઓ છે જ અને તેઓમાં ચારિત્ર હોવાનું પણ સિદ્ધ જ છે; તો તેઓને અવંદનીય શી રીતે કહી શકાય?
એટલે કે સૌમ્ય ! હકીકતમાં તું સિદ્ધાંતના મર્મનો જાણકાર નથી. તો પછી “વર્તમાનકાલીન સાધુઓ પાર્થસ્થાદિ જ છે' - એવો આરોપ મૂકીને હમણાના સાધુઓને કેમ વખોડે છે? અને આવું બોલવા દ્વારા ફોગટનું સંસારસર્જન કેમ કરે છે.?
નિશીથસૂત્રમાં તો સ્પષ્ટ જણાવ્યું છે કે – આવું બોલનાર નિયમા પોતાનો સંસાર વધારી દે છે. (શ્લોક-૫૪૨૯) જુઓ તે નિશીથસૂત્રનું સ્પષ્ટ વિધાનઃ
Page #48
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
२५
M
“હમણાંના કાળમાં ચારિત્ર નથી એવું બોલનારાઓ દ્વારા સાધુઓમાં વિદ્યમાન ચારિત્રગુણનો નાશ કરાયેલો થાય છે અને સાધુનિંદા દ્વારા જિનપ્રવચનનો પરાભવ કરાયેલો થાય છે અને અલીકવચન (=મૃષાવચન) બોલાયેલું થાય છે. ચારિત્રધર્મનો લોપ કરાતા ચારિત્રધર્મ પર અબહુમાન કરાયેલા થાય અને સાધુઓ પર દ્વેષ કરાયેલો થાય.. રે, યાવત્ સાધુ પરના ઢેષના કારણે નિયમો સંસાર વધારાયેલો થાર્ય છે.
એટલે ક્યાંય પોતાનો નિર્ણય આપવામાં ખૂબ જ સાવધગીરી રાખવી અત્યંત આવશ્યક છે. અન્યથા એ વચન ઉન્માર્ગ તરફ દોરવી જતાં વાર ન લાગે. એટલે માત્ર આગમવાક્ય પકડીને તેનો ઉપરછલ્લો અર્થ ન કરાય, પણ તે આગમવાક્ય કઈ અવસ્થાને ઉદ્દેશીને છે? તેની પાછળનો હાર્દ શું છે? એ બધું જાણવું પણ અત્યંત આવશ્યક છે; નહીંતર આગમવાક્યને અનુસરીને થનારો અર્થ પણ ઉત્સુત્રરૂપ થઈ શકે છે.. એટલે જ તો નંદીસૂત્રમાં સ્વરૂપથી સમ્યકશ્રુત પણ વ્યક્તિવિશેષને માટે મિથ્યાશ્રુત થઈ શકે છે, એવું કહ્યું છે ને? તેથી આગમનું ઊંધું અર્થઘટન ન થઈ જાય એની ખાસ કાળજી રાખવી.
હવે ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને મધુર આલાપપૂર્વક હિતોપદેશ આપતા કહે છે કે -
ततः शृणु सम्यक् तत्त्वं मात्सर्यमपहाय यदि मोक्षार्थ्यसि । शास्त्रे पुलाकादयः पञ्च निर्ग्रन्था उक्ताः, तत्र बकुशकुशीलौ सर्वतीर्थकराणां तीर्थं यावत् प्रवर्त्तते । तल्लक्षणं चेदम्-श्रीभगवतीपञ्चविंशतिशतकषष्ठोद्देशकार्थसंग्रहिण्यां श्रीअभयदेवसूरिकृतपञ्चनिर्ग्रन्थसंग्रहिण्यां, तथाहि -
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - તેથી જો તું મોક્ષાર્થી હોય તો માત્સર્યને છોડીને તત્ત્વને બરાબર સાંભળ. શાસ્ત્રમાં પુલાક વગેરે પાંચ પ્રકારના નિર્ચથો કહ્યા છે, તેમાં બકુશ અને કુશીલ બધા તીર્થકરોના તીર્થ સુધી પ્રવર્તે છે. અને તેનું લક્ષણ ભગવતીસૂત્રના ૨૫મા ઉદ્દેશાના અર્થસંગ્રહરૂપ અભયદેવસૂરિકૃત પંચનિર્ચથી પ્રકરણમાં જણાવ્યું છે. તે આ પ્રમાણે -
એ માત્સર્યપરિહારનો ઉપદેશ * વિવેચનઃ-એટલે હે વત્સ! જો તું મોક્ષનો અર્થ છે, તો માત્સર્યને (=ગુણ પરના દ્વેષને=ઈર્ષાને) છોડીને સિદ્ધાંતના મર્મને બરાબર સાંભળ.
જ આવું કહેવા દ્વારા ક્યાંય કોઈના પર ખોટો દોષારોપ ન મૂકાઈ જાય - એની સાવચેતી રાખવાની ખાસ ભલામણ કરાઈ.
સદ “ઇર્ષા એ વાસ્તવિક હકીકતને સમજવામાં રોકાણ ઊભું કરે છે. તેનો બીજો પર્યાય છે દ્વેષ, અરુચિ ! તેના કારણે જ વસ્તુ કે વ્યક્તિ પર ગુણાનુરાગયુક્ત દષ્ટિ થઈ શકતી નથી.. એટલે પહેલાં આ દોષને દૂર કરવો અત્યંત
=
=
=
=
=
-
-
—
—
—
—
—
—
—
—
—
—
—
Page #49
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
હવે ગ્રંથકારશ્રી સાધુ કોને કહેવાય અને તેઓ ક્યાં સુધી રહે ? એ બધી વાતો જણાવે છે – * પાંચ પ્રકારના નિગ્રંથો *
શાસ્ત્રમાં પાંચ પ્રકારે નિગ્રંથો કહ્યાં છે : (૧) પુલાક, (૨) બકુશ, (૩) કુશીલ, (૪) નિગ્રંથ, અને (૫) સ્નાતક..
(૧) અસાર ધાન્ય સરખું જેનું ચારિત્ર હોય તેને પુલાક ચારિત્રી કહેવાય.. (૨) અતિચારથી કલંકિત હોય. તેને બકુશ ચારિત્રી કહેવાય.
(૩) જેનું શીલ-ચારિત્ર કુત્સિત હોય તેને કુશીલ ચારિત્રી કહેવાય.
(૪) મોહરૂપ ગ્રંથ (=ગાંઠ) જેમાં ન હોય તેને નિગ્રંથ ચારિત્રી કહેવાય..
२६
(૫) ઘાતીકર્મરૂપી મળથી રહિત જે હોય તેને સ્નાતક ચારિત્રી કહેવાય છે.
આ પાંચમાંથી બકુશ અને કુશીલો જ્યાં સુધી તીર્થ પ્રવર્તે ત્યાં સુધી હોય છે. હવે પ્રસ્તુતમાં બકુશ અને કુશીલોની વાત ચાલતી હોવાથી તેમનું સ્વરૂપ શું ? તેમના કેટલા ભેદો હોય ? એ બધું જણાવવા ગ્રંથકારશ્રી કહે છે.
—
ભગવતીસૂત્રના ૨૫મા શતકના છઠ્ઠા ઉદ્દેશાની અર્થસંગ્રહણીમાં પૂજ્ય આ. અભયદેવસૂરિ મહારાજે પંચનિગ્રંથી નામનું પ્રકરણ રચ્યું છે. તેને અનુસરી ગ્રંથકારશ્રી બકુશ-કુશીલોનું વિસ્તારથી સ્વરૂપ જણાવે છે –
30
“बेउसं सबलं कब्बुरमेगट्टं तमिह जस्स चारित्तं । अइयारपंकभावा सोबउसो होइ निग्गंथो || १ ॥ उवगरणसरीरेसुं स दुहा दुविहो होइ पंचविहो । आभोग अणाभोगे अस्संवुडसंवुडे हुमे ।।२।।
0
१. बकुशं शबलं कर्बुरमिति एकार्थं एकाभिधेयं तदिति तादृशं यस्य चारित्रमतिचारपङ्कसद्भावात् । स बकुशो भवति निर्ग्रन्थः ।। १ ।।
२. स बकुश उपकरण - शरीरभेदाद्द्वेधा । तत्र वस्त्रपात्राद्युपकरणविभूषानुवर्त्तनशीलः उपकरणबकुशः । करचरणनखमुखादिदेहावयवविभूषानुवर्त्तनशीलः शरीरबकुशः । स द्विविधोऽपि पञ्चधा । तद्यथा - साधूनामकृत्यमेतदिति जानन् कुर्वन्नाभोगबकुशः १ । अजानन् कुर्वन्ननाभोगबकुशः २ । मूलगुणैरुत्तरगुणैश्च संवृतः कुर्वन् संवृतबकुशः ३ । असंवृतः कुर्वन्नसंवृतबकुशः ४ । नेत्रनासिकामुखादिमलापनयनं कुर्वन् सूक्ष्मो भवति ५ ।। २ ।।
આવશ્યક છે. અને એ કારણે જ મુક્તિઅદ્વેષને ધર્મનો પહેલો પાયો કહ્યો છે.
* હવે ગ્રંથકારશ્રી પંચનિગ્રંથી પકરણની ૧૭ ગાથાઓ દ્વારા વિસ્તારથી બકુશ-કુશીલોનું સ્વરૂપ બતાવશે અને પછી પ્રસ્તુતમાં તેના પરથી શું ફલિત કરવું છે ? તે વાત આગળ જણાવશે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૭
गुर्जरविवेचनसमन्विता ૭
– ગુરુગુણરશ્મિ –
* બકુશ ચારિત્રનું સ્વરૂપ * શ્લોકાઈ - બકુશ, શબલ, કબૂર એ એકાર્યવાચી છે. અતિચારરૂપી કાદવના કારણે તે નિગ્રંથ બકુશ થાય છે. (૧)
વિવેચન - બકુશ, શબલ અને કબૂર એ બધા એક અર્થને કહેનારા શબ્દો છે અને તેઓનો અર્થ - “કાબરચીતરું” એવો થાય છે. જેમ શુદ્ધ વસ્ત્ર પણ મળસંપર્કથી મલિન બને છે તેમ જે ચારિત્ર અતિચારરૂપી દોષથી મલિન બને તેને “બકુશચારિત્ર' કહે છે (૧)
૯ બકુશના પ્રકારો : શ્લોકાર્થ - તે (=બકુશ) ઉપકરણ અને શરીરના ભેદથી બે પ્રકારે છે. વળી, તે બંને પ્રકારના પાંચ પાંચ પ્રકાર છે આભોગ, અનાભોગ, સંવૃત, અસંવૃત અને યથાસૂક્ષ્મ. (૨). - વિવેચન :- બકુશનિગ્રંથના બે પ્રકાર છે: (૧) ઉપકરણબકુશ, અને (૨) શરીરબકુશ.. તે બંનેના પાંચ પ્રકારો છેઃ (ક) આભોગબકુશ, (ખ) અનાભોગબકુશ, (ગ) સંવૃતબકુશ, (ઘ) અસંવૃતબકુશ અને (૨) યથાસૂક્ષ્મબકુશ.
(૧) વસ્ત્ર, પાત્ર વગેરે સંયમનિર્વાહના હેતુ ઉપકરણોને પણ જે વિભૂષાદિ માટે બનાવે, વસ્ત્રાદિની ટાપટીપ કરે, તેનો કાપ વારંવાર કાઢે, તેને ઉપકરણબકુશ કહેવાય.
(૨) હાથ-મુખ-નખ વગેરે અવયવોને ધોવા, ચોખા રાખવા અને તેને શોભાવવા નિરંતર પ્રયત્ન કરનારને શરીરબકુશ કહેવાય.
(ક) સાધુઓ માટે આ અકર્તવ્ય છે – એવું જાણવા છતાં જે કરે, તેને આભોગબકુશ કહેવાય..
(ખ) સાધુઓ માટે આ અકૃત્ય છે-એવો ખ્યાલ ન હોય અને સહેજે દોષ લાગી જાય, તેને અનાભોગબકુશ કહેવાય.
(ગ) જે ચારિત્રી મૂળગુણ અને ઉત્તરગુણોથી યુક્ત છે તેવો દેખાય છે) અને જેને લાગેલા દોષો લોકમાં પ્રસિદ્ધ નથી, તેને સંવૃતબકુશ કહેવાય..
(ઘ) જે ચારિત્રીના દોષો લોકમાં પ્રસિદ્ધ હોય, તેને અસંવૃતબકુશ કહેવાય. (ચ) આંખ, મુખ, નાક વગેરેના મેલને સાફ કરનારને યથાસૂક્ષ્મબકુશ કહેવાય. (૨) હવે ગ્રંથકારશ્રી, આ બકુશોના લક્ષણો કેવા હોય? તે જણાવે છે –
जो खगरणे बउसो सो धुवइ अपाउसेवि वत्थाई । इच्छइ य लण्हयाइं किंचि विभूसाइ भुंजइ य ॥३॥
१. उपकरणे यो बकुशो भवति, सोऽप्रावृष्यपि वस्त्राणि धावयति, इच्छति च ‘लक्ष्णानि' सूक्ष्माणि वस्त्राणि किञ्चिद् ‘विभूषायै' विभूषार्थं समुपभुङ्क्ते च ।।३।।
Page #51
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
- ગુરુગુણરશ્મિ --
શ્લોકાર્થ :- જે ઉપકરણબકુશ છે, તે વર્ષાઋતુ વિના પણ વસ્ત્રોને ધુવે છે ને પાતળા વસ્ત્રો ઇચ્છે છે અને કંઈક વિભૂષા માટે તેને વાપરે છે.. (૩)
२८
* ઉપકરણબકુશ *
વિવેચન :- લજ્જા વગેરે ન આવે, સ્વ-પરને મોહનો ઉદય ન થાય, ઠંડી વગેરેમાં વિરાધના ન કરવી પડે. . એ બધા વસ્ત્ર પહેરવાનાં પ્રયોજનો છે. અને વર્ષાઋતુમાં તેમાં નિગોદ વગેરે ન થાય, રોગ ન આવે, શાસનમાલિન્ય ન થાય. . એના માટે કાપનું વિધાન છે. પણ ઉપકરણબકુશ, ચોમાસા વિના પણ નિષ્કારણ કપડાંઓ વે.. અને વસ્ત્રો પણ પાતળાં સુંવાળાં વાપરે.. આવું બધું કરવા દ્વારા વિશુદ્ધચારિત્ર અતિચારોથી મલિન થાય છે.. (૩)
O
તેહ પત્તવંડયા, યત્નું મટ્યું સિળે વત્તે ં
धारे विभूसा बहुं च पत्थेइ उवगरणं ।।४।
-00
१. तथा पात्रदण्डकादि घृष्टं खरपाषाणादिना, मृष्टं श्लक्ष्णपाषाणादिना सुकुमालं कृतं, तथा स्नेहादिना कृततेजस्कं ધારયતિ ‘વિભૂષાયે’ વિભૂષાર્થ, વધુ ૨ પ્રાર્થયતે ૩પરાં ||૪||
-- ગુરુગુણરશ્મિ --
શ્લોકાર્થ :- તેમજ કઠણ પથ્થર વડે ઘસેલા, સુંવાળાં પથ્થર વડે મસળેલાં, તેલ વગેરે દ્વારા ચકચકિત કરેલા પાત્રાદિ વિભૂષા માટે વાપરે - રાખે અને ઘણાં ઉપકરણોની પ્રાર્થના કરે.. (૪)
D
વિવેચન :- જીવાદિકની વિરાધના ન થાય એ પ્રમાણે નિર્દોષ આહારથી જીવન ટકાવનારા મુનિઓ માટે પાત્રાદિક ઉપકરણો પણ સંયમની રક્ષા માટે વાપરવાનું વિધાન છે. . તે છતાં, કઠણ પથ્થર વડે ઘસેલા, સુંવાળાં પથ્થર વડે મસળેલાં, તેલ વિગેરે દ્વારા ચકચકિત કરેલા પાત્રા-દાંડા વગેરે વિભૂષા માટે વાપરે-રાખે, જરૂરિયાત કરતાં વધારે ઉપકરણો રાખે.. એ બધું વિશુદ્ધ સંયમને મલિન કરવાનું કારણ છે..(૪)
હવે શરીરબકુશ કોને કહેવાય ? તે જણાવે છે –
-00
देहबउसो अकज्जे, करचरणनहाइअं विभूसेइ । दुवि वि इमो इडि, इच्छइ परिवारपभिइयं ॥ ५ ॥ पंडिच्चतवाइकयं जसं च पत्थेइ तम्मि तुस्सई य । सुहसीलो न य बाढं, जयइ अहोरत्तकिरियासु ||६ ॥
१. देहबकुशः 'अकार्ये' कार्याभावेऽशुचिनेत्रविकारादि विना करचरणनखादिकं विभूषयति । उपकरणशरीरबकुशो
Page #52
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
द्विविधोऽप्ययं परिवारप्रभृतिकामृद्धिं इच्छति ।।५।।
२. पाण्डित्यतपआदिकृतं यशश्च प्रार्थयते । 'तस्मिन्' यशसि जाते सति 'तुष्यति' हृष्यति । सुखशीलः न च बाढं यततेऽहोरात्रं 'क्रियासु' धर्मानुष्ठानेषु ।।६।।
– ગુરુગુણરશ્મિ - શ્લોકાર્થ:- દેહબકુશ કાર્ય વિના પણ હાથ, પગ, નખ વગેરેને શણગારે.. આ બંને પ્રકારના બકુશો પરિવાર વગેરે ઋદ્ધિને ઇચ્છે છે.(૫)
* શરીરબકુશ * વિવેચનઃ-પગ વગેરે મેલ ભરેલા હોય, તેમાં રોગાદિ થયા હોય, અર્જન ડૉક્ટરાદિ પાસે જવાનું થાય, ત્યારે શાસનઅપભ્રાજનાની શક્યતા ન રહે એ માટે અથવા અશુચિથી હાથાદિ ખરડાયા હોય એ માટે – એવા બધા અનેક હેતુઓથી મુનિ હાથ-પગ વગેરે વિભૂષિત કરે (અર્થાત્ મેલ ઉતારે) એ તો બરાબર છે.. પણ કારણ વગર જ હાથ-પગાદિને ધુવે, રંગ, શણગારે અને તેવું કરવા પાછળ શરીર સારું દેખાવવાની વિભૂષાવૃત્તિ હોય, તો ચારિત્ર મલિન બને છે. ટૂંકમાં સંયમવિરાધના-આત્મવિરાધનાપ્રવચનવિરાધનાથી બચવા કરે તો પુષ્ટાલંબન છે અને વિભૂષા માટે કરે તો ઉન્માર્ગ છે.
આ બંને પ્રકારના બકુશોને, સાંસારિક તમામ સંબંધો છોડી દીધા પછી પણ માનાપમાન-વૈભવની ઇચ્છા એ બધું રહ્યા કરે છે.. અને તેઓને, શ્રાવક-શ્રાવિકાદિને પોતાના ભક્ત બનાવવાની, ઘણાં શિષ્યો વધારવાની, પોતાની વાહ-વાહ અને યશ-પ્રતિષ્ઠા વિસ્તારવાની તીવ્ર લોલુપતા હોય છે. આવું બધું કરવાથી તેઓનું નિર્દોષ ચારિત્ર સદોષ બને છે. (૫)
શ્લોકાર્ચ- પાંડિત્ય અને તપાદિ દ્વારા થયેલા યશની ઇચ્છા રાખે, તેમાં ખુશ થાય, સુખશીલ એવો તે અહોરાત્રની ક્રિયાઓમાં અત્યંત યતના ન રાખે. (૬)
વિવેચન - જ્ઞાન, વસ્તુતત્ત્વને જાણી ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી અટકવા માટે છે અને તપ ક્લિષ્ટકર્મોના નાશ માટે છે – આમ બંને નિર્જરાના હેતુભૂત છે.. છતાં તે બંને દ્વારા જે પોતાનો યશ વધારવાની ઝંખના રાખે.. તેમજ કોઈને પોતાનો યશ બોલતો સાંભળી અત્યંત હર્ષ પામે.. શરીરને કષ્ટ ન આપવાની ઇચ્છાવાળો તે સુખશીલ હોય અને તેથી દૈનિક ક્રિયાઓમાં ઉદ્યમશીલ ન રહે, આળસ કરે-વેઠ ઉતારે. (૬) છ
परिवारो य असंजम अविवित्तो होइ किंचि एयस्स । घंसिअपाओ तिल्लाइ मसिणिओ कत्तरियकेसो ॥७॥ तह देससब्बछेआरिएहिं सबलेहिं संजुओ बउसो । मोहक्खयट्ठमन्भुट्ठिओ अ सुत्तमि भणि च ।।८।।
Page #53
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
उवगरणदेहचुक्खा रिद्धीजसगारवासिआ निच्चं । बहुसबलछेअजुत्ता निग्गंथा बउसा भणिया ॥९॥
१. एतस्य परिवारः ‘असंयमः' असंयमवान्, 'अविविक्तः' वस्त्रपात्रादिस्नेहादपृथग्भूतः 'घंसिअपाओ' इति घर्षितपादः तैलादिना मसृणितः कतितकेशः ।।७।।
२. तथा देशच्छेदसर्वच्छेदाहैः शबलचारित्रैः संयतो बकुशो मोहक्षयार्थमभ्युत्थितः सूत्रे भणितं च ।।८।।
३. उपकरणदेहशुद्धा ऋद्धियशःसातागारवाश्रिता अविविक्तपरिवाराश्छेदयोग्य-शबलचारित्रयुक्ता निर्ग्रन्था बकुशा भणिताः TIST
– ગુરુગુણરશ્મિ - શ્લોકાર્ધ - આનો પરિવાર કંઇક અસંયમવંત અને અવિવિક્ત હોય છે અને ઘસેલા પગવાળો, તેલાદિ વડે સુંવાળો કરાયેલો ને કાતરેલા વાળવાળો હોય છે..(૭)
વિવેચનઃ - તે બકુશચારિત્રીનો પરિવાર પણ અસંયમવાળો હોય છે અને (અવિવિક્ત=) વસ્ત્રપાત્રાદિ પ્રત્યેના મોહ-મમત્વભાવથી રહિત ન હોય.. તે પરિવાર હાથ-પગાદિને સાફ કરે, તેલાદિથી પગ વગેરેની માલિશ કરે, વાળને કાતરથી કાપે (લોચ ન કરે) અને આવું બધું કરવા દ્વારા તે આખું વૃંદ સંયમ પ્રત્યે શિથિલ-આદરવાળું થાય છે.. (૭)
શ્લોકાર્ચ - તે બકુશ દેશચ્છેદ અને સર્વચ્છેદને યોગ્ય શબલથી યુક્ત હોય અને તે મોહક્ષય માટે અભ્યસ્થિત થયો છે - એવું સૂત્રમાં કહ્યું છે.(૮)
વિવેચનઃ- (૧) જે અપરાધ દ્વારા ચારિત્રનો પર્યાય ઘટાડવો પડે, ત્યારે દેશચ્છેદ' પ્રાયશ્ચિત્ત, અને (૨) જે અપરાધ દ્વારા ચારિત્રનો પૂર્વપર્યાય સર્વથા નાશ કરી નવેસરથી ચારિત્ર ઉચ્ચરાવવું પડે, ત્યારે “સર્વચ્છેદ' (મૂળ) પ્રાયશ્ચિત્ત.. બકુશ, આ બંને પ્રકારના પ્રાયશ્ચિત્તને યોગ્ય શબલ ચારિત્રોથી યુક્ત હોય છે.
સૂત્રમાં જણાવ્યું છે કે-બકુશ ચારિત્રી મલિનતાવાળો હોવા છતાં પણ મોહક્ષય માટે નિરંતર ઉદ્યમવંત હોય છે. અને તેથી જ તેને પાંચમાંનો એક નિગ્રંથ કહેવાય છે.) મોહક્ષય માટે ઉદ્યમ એટલે દોષહાસ માટે આદર અને સાતત્યપૂર્વક ઉપાયસેવન.(૮).
શ્લોકાઈ - ઉપકરણ-દેહને શુદ્ધ રાખનારા, નિત્ય ઋદ્ધિગારવ અને રસગારવને આશ્રયીને રહેનારા, છેદને યોગ્ય ઘણા શબલચારિત્રવાળા નિગ્રંથો બકુશ કહેલા છે. (૯)
વિવેચન - તે બકુશ નિગ્રંથો વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોને અને શરીરને શુદ્ધ રાખનારા હોય છે, ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવમાં મત્ત થયેલા હોય છે, તેમજ દેશચ્છેદ અને સર્વચ્છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય એવા ઘણા શબલ ચારિત્રીઓના પરિવારવાળા હોય છે.
તે છતાં તેઓ, શુદ્ધકરૂપક, ભવભીરુ, સંઘપ્રભાવના માટે ઉદ્યત અને મોક્ષના માટે ચારિત્રને ધારણ કરનારા હોવાથી નિગ્રંથ' કહેવાય છે. (૯)
Page #54
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
-
હવે ગ્રંથકારશ્રી આભોગબકુશાદિનું સ્વરૂપ જણાવે છે -
आभोगे जाणतो करेइ दोसं अजाणमणभोगे । मूलुत्तरेहिं संवुड विवरीय असंवुडो होइ ।।१०।। अच्छिमुहमज्जमाणो होइ अहासुहमओ तहा बउसो । सीलं चरणं तं जस्स कुच्छि सो इह कुसीलो ।।११।। ___१. साधूनामकृत्यमेतदिति जानन् कुर्वन्नाभोगबकुशः १ । अजानन् कुर्वन्ननाभोग-बकुशः २ । मूलोत्तरगुणैर्युक्तो लोकेऽविज्ञातदोषः संवृतबकुशः ३ । विपरीतो लोके प्रकटदोषोऽसंवृतबकुशः ४।।१०।। २. 'अक्षिमुखादिमार्जयन्' नेत्रमलाद्यपनयन् यथासूक्ष्मबकुशः ५ । शीलं चरणं तद्यस्य कुत्सितं स इह कुशीलः ।।११।।
– ગુરુગુણરશ્મિ – શ્લોકાર્ધ - જાણતો દોષને કરે તે આભોગ, અજાણતાં કરે તે અનાભોગ.. મૂલોત્તર ગુણો વડે સંવૃત અને તેનાથી વિપરીત અસંવૃત.. (૧૦)
* આભોગબકુશાદિનું સ્વરૂપ વિવેચન :- (ક) જે ચારિત્રી પોતે જે દોષસેવન કરે, તેમાં પોતાને ખ્યાલ હોય કે આ કાર્યમાં અમુક દોષો લાગે છે અને મારે તે ન કરી શકાય; છતાં તે કરે, તો તેને “આભોગબકુશ” કહેવાય છે.
(ખ) જે સંયમી અસંયમમાં પ્રવર્તે, પણ આ અસંયમ છે, તેવી જાણકારી જેને નથી તેને અનાભોગબકુશ' કહેવાય છે..
(ગ) જે ચારિત્રી મૂળ અને ઉત્તરગુણોથી યુક્ત દેખાય અને જેને લાગેલા દોષો લોકોમાં પ્રસિદ્ધ ન થયા હોય, તેને “સંવૃતબકુશ' કહેવાય છે..
(ઘ) જે ચારિત્રીના મૂળગુણ અને ઉત્તરગુણમાં લાગેલા દોષો લોકમાં પ્રસિદ્ધ હોય, તેને “અસંવૃતબકુશ' કહેવાય.. (૧૦)
શ્લોકાર્ચ - આંખ-મુખને સાફ કરતો યથાસૂક્ષ્મ બકુશ થાય.. જેનું શીલ અને ચારિત્ર કુત્સિત હોય, તે કુશીલ.. (૧૧)
વિવેચન:- (ચ) જે આંખ-મુખ વગેરેના મેલને દૂર કરે, તેને યથાસૂક્ષ્મ બકુશ કહેવાય.. આ પ્રમાણે બકુશનું સ્વરૂપ બતાવીને, હવે કુશીલ કોને કહેવાય? તે જણાવે છે –
* કુશીલોનું સ્વરૂપ * જેનું શીલ અને ચારિત્ર ખરાબ હોય, તેને “કુશીલનિગ્રંથ' કહેવાય છે. આના કેટલા ભેદો હોય? તે જણાવે છે –
Page #55
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
पंडिसेवणाकसाए दुहा कुसीलो दुहा वि पंचविहो । नाणे दंसणचरणे तवे अहसुहमए चेव ।।१२।। इह नाणाइकुसीलो उवजीवं होइ नाणपभिईए । अहसुहमो पुण तस्सं एस तवस्सि त्ति संसाए ।।१३।।
१. स कुशीलो विपरीताऽऽराधना प्रतिसेवना तया कुशीलः १ । कषायैः सञ्चलनोदयादिरूपैः कुशीलः कषायकुशीलः ર I fથાપિ પડ્યૂયા-જ્ઞાન-વર્શન-વારિત્ર-તપવિષયો યથાસૂક્ષ્મા સારા
___२. इह ज्ञानादिकुशीलो ज्ञानदर्शनचारित्रतपांस्युपजीवंस्तत्तत्प्रतिसेवनाकुशीलः । एषः तु तपस्वीत्यादिप्रशंसया यस्तुष्यति स यथासूक्ष्मः प्रतिसेवनाकुशीलः ।।१३।।
– ગુરુગુણરશ્મિ – શ્લોકાર્થ પ્રતિસેવના અને કષાય વડે કુશીલ બે પ્રકારના છે. અને તે બંને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને યથાસૂમના ભેદે પાંચ પ્રકારના છે..(૧૨)
* કુશીલના પ્રકારો * વિવેચનઃ-કુશીલના બે પ્રકાર છે: (૧) પ્રતિસેવનાકુશીલ, અને (૨) કષાયકુશીલ. અને આ બંને પ્રકારના પાંચ ભેદો છેઃ (ક) જ્ઞાનકુશીલ, (ખ) દર્શનકુશીલ, (ગ) ચારિત્રકુશીલ, (ઘ) તપકુશીલ, અને (ચ) યથાસૂક્ષ્મકુશીલ..
તેમાં સૌ પ્રથમ પ્રતિસેવના કુશીલનું સ્વરૂપ જણાવે છે -
શ્લોકાર્ધ - જે જ્ઞાનાદિ વડે ઉપજીવિકા કરે તે જ્ઞાનાદિકુશીલ. અને “આ તપસ્વી છે એવી પ્રશંસા સાંભળી જે ખુશ થાય તે યથાસૂક્ષ્મ કુશીલ.(૧૩)
* (૧) પ્રતિસેવના કુશીલ * વિવેચનઃ- જેનું સ્વરૂપ પૂર્વે બતાવી દીધું છે, તે પ્રતિસેવનાકુશીલના પાંચ ભેદ છે.
(૧) જ્ઞાનપ્રતિસેવનાકુશીલઃ જે જ્ઞાન ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી અટકવારૂપી ફળવાળું છે, તે જ્ઞાનનો ઉપયોગ આહાર-વસ્ત્ર-પાત્ર-વસતિ વગેરેની પ્રાપ્તિ માટે કરે છે.
(૨) દર્શનપ્રતિસેવનાકુશીલઃ જે દર્શન શિવતરુના બીજરૂપ છે, તેનો ઉપયોગ વસ્ત્રાદિના લાભ માટે કરે તે.
(૩) ચારિત્રપ્રતિસેવનાકુશીલઃ શુદ્ધ ક્રિયાકાંડ અને દૈનિક અનુષ્ઠાનો જે કર્મનિર્જરા માટે છે, તેનો ઉપયોગ કોઈકને આકર્ષવા આદિ માટે કરે તે.
(૪) તપપ્રતિસેવનાકુશીલ દુષ્માપ્ય વસ્તુને પણ તરત મેળવી આપનાર, દેવોને પણ કંપિત કરનાર અને કઠિન કર્મોને પણ શિથિલ કરનાર એવા તપનો ઉપયોગ વસ્ત્રાદિની પ્રાપ્તિ માટે કરે તે.
Page #56
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
(૫) યથાસૂક્ષ્મપ્રતિસેવનાકુશીલ : ‘અહો ! આ મહાતપસ્વી છે, જ્ઞાની છે, ત્યાગી છે, વૈરાગી છે’ એવી બધી પ્રશંસા સાંભળી જે અત્યંત આનંદ પામે છે તે.. (૧૩) હવે કષાયકુશીલનું સ્વરૂપ બતાવે છે –
00
३३
30
जो नणदंसणतवे अणुजुंजइ कोहमाणमायाहिं । सोनाणाइकुसीलो कसायओ होइ नायव्वो ।।१४।। चारित्तम्मि कुसीलो कसायओ जो पयच्छई सावं । मणसा कोहाईए निसेवयं होई अहासुमो ।।१५।। अहवा वि कसाएहिं नाणाईणं विराहओ जो य । सोनाणाइकुसीलो नेओ वक्खाणभेएणं ।। १६ ।।
१. तथा ज्ञानदर्शनतपांसि यः सञ्ज्वलनकषायोदययुक्तः स्वस्वविषये व्यापारयति स तत्तत्कषायकुशीलो ज्ञातव्यः
||o૪||
२. चारित्रकुशीलः स यः कषायाविष्टः शापं प्रयच्छति । मनसा क्रोधादीन्निषेवन् यथासूक्ष्मकषायकुशीलः ।। १५ ।। રૂ. ‘હો અહા સુહુમો’ કૃતિ પૂર્વમુદ્રિત ।
४. अथवा कषायैर्ज्ञानादीनां यो विराधकः स ज्ञानादिकुशीलो ज्ञेयः 'व्याख्यानभेदेन' व्याख्याप्रकारभेदेन ।। १६ ।। - ગુરુગુણરશ્મિ નુ
શ્લોકાર્થ :- જે જ્ઞાન, દર્શન અને તપનો ઉપયોગ ક્રોધ, માન, માયા દ્વારા કરે, તે કષાયથી જ્ઞાનાદિકુશીલ જાણવો .. (૧૪)
* (૨) કષાયકુશીલ *
વિવેચન ઃ- જેનું સ્વરૂપ પૂર્વે બતાવી દીધું છે, તે કષાયકુશીલના પણ પાંચ ભેદ છે.
(૧) જ્ઞાનકષાયકુશીલ ઃ- જે સંજ્વલનકષાયના ઉદયથી ક્રોધ, માન ને માયાવાળો થઈને પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે તે.
(૨) દર્શનકષાયકુશીલ :- જે સંજ્વલનકષાયના ઉદયથી ક્રોધાદિવાળો થઈને પોતાના દર્શનનો ઉપયોગ કરે તે.
(૩) તપકષાયકુશીલ :- જે સંજ્વલનકષાયના ઉદયથી ક્રોધાદિવાળો થઈને પોતાના તપનો ઉપયોગ કરે તે. (૧૪)
હવે બાકીના બે ભેદો વિશે જણાવે છે –
શ્લોકાર્થ :- જે કષાયથી શાપ આપે, તે ચારિત્રમાં કુશીલ જાણવો અને મનથી ક્રોધાદિકને સેવે, તે યથાસૂક્ષ્મ.. (૧૫)
Page #57
--------------------------------------------------------------------------
________________
३४
गुरुतत्त्वसिद्धिः
વિવેચનઃ- (૪) ચારિત્રકષાયકુશીલ - જે મુનિ મિત્ર પર રાગ અને શત્રુ પર દ્વેષ રાખ્યા વિના, પ્રાણીમાત્ર પર સમાનદૃષ્ટિ રાખનાર છે, તે જો સંજવલન કષાયને લઈને શાપ આપે તે..
(૫) યથાસૂમકષાયકુશીલ - જે ચારિત્રધર મનથી કષાયોને સેવે, પણ વચનાદિથી તેને પ્રગટ ન કરે તે.. (૧૫) કેટલાક વળી કષાયકુશીલની વ્યાખ્યા બીજી રીતે કરે છે, તે આ રીતે -
*મતાંતરે કષાયકુશીલ ક શ્લોકાર્ધ - અથવા જે કષાયો વડે જ્ઞાનાદિનો વિરાધક થાય, તે જ્ઞાનાદિકષાયકુશીલ જાણવો - એ વ્યાખ્યાનભેદ છે..(૧૬)
વિવેચન - પૂર્વે “જે ચારિત્રી ક્રોધ-માનાદિથી યુક્ત થઈને જ્ઞાન, દર્શન અને તપનો કષાય વિશે ઉપયોગ કરે” -તેને જ્ઞાનાદિકુશીલ કહ્યો હતો. જ્યારે અહીં- “કષાયો વડે જે જ્ઞાનાદિનો વિરાધક થાય” -તે જ્ઞાનાદિકુશીલ. એવો અર્થઘટાવ્યો છે. આ પ્રમાણે બંને મતે જુદી જુદી વ્યાખ્યાઓ છે. (૧૬)
સંદર્ભ આ પ્રમાણે વિસ્તારથી બકુશ-કુશીલોનું સ્વરૂપ બતાવ્યું. હવે પાંચ પ્રકારના કયા ભેદોમાં મૂળગુણસંબંધી વિરાધના છે? અને ક્યા ભેદોમાં ઉત્તરગુણસંબંધી વિરાધના છે? તે જણાવે છે -
मूलुत्तरगुणविसया पडिसेवासेवए पुलाए अ । उत्तरगुणेसु बउसो सेसा पडिसेवणारहिआ ॥१७॥
१. मूलगुणाः प्राणातिपातविरमणादयः, दशविधप्रत्याख्यानादयस्तूत्तरगुणाः, तद्विषया प्रतिसेवा मूलोत्तरगुणप्रतिसेवा तस्या आसेवकः पुलाकः प्रतिसेवाकुशीलश्च । बकुश उत्तरगुणप्रतिसेवकः । शेषाः प्रतिसेवनारहिताः ।।१७।।
– ગુરુગુણરશ્મિ – શ્લોકાર્થઃ-પુલાક અને પ્રતિસેવનાકુશીલને મૂળગુણ અને ઉત્તરગુણસંબંધી પ્રતિસેવના હોય. બકુશને ઉત્તરગુણની પ્રતિસેવના... અને બાકીના પ્રતિસેવનારહિત.(૧૭)
વિવેચન :- પ્રતિસેવના એટલે વિરાધના.
(૧) પુલાક અને પ્રતિષેવનાકુશીલને મૂળગુણસંબંધી (મહાવ્રતસંબંધી) વિરાધના અને ઉત્તરગુણસંબંધી (પચ્ચકખાણાદિસંબંધી) વિરાધના-બંને પ્રકારની વિરાધના હોય છે..
(૨) બકુશને ઉત્તરગુણસંબંધી વિરાધના હોય છે..
(૩) કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક – એ ત્રણ પ્રતિસેવના રહિત(=મૂળગુણસંબંધી-ઉત્તરગુણ-સંબંધી વિરાધનાથી રહિત) હોય છે..
આ પ્રમાણે પંચનિગ્રંથ પ્રકરણને અનુસારે બકુશ-કુશીલોનું સ્વરૂપ અને પાંચ નિગ્રંથોમાં કોને કઈ વિરાધના હોય? તે બધું જણાવીને, હવે પ્રસ્તુતમાં તે બધાનો અર્થોપનય કરવા ગ્રંથકારશ્રી જણાવે છે કે -
Page #58
--------------------------------------------------------------------------
________________
00
गुर्जरविवेचनसमन्विता
-
अत्र मूलगुणोत्तरगुणविषया विराधना पुलाके प्रतिसेवनाकुशीले च, उत्तरगुणविषया च बकुशे, शेषाः प्रतिसेवनारहिता इति श्रीउत्तराध्ययनबृहद्वृत्तावपि षष्ठाध्ययनेऽयमर्थः सविस्तरमुक्तोऽस्ति । तथा तत्रैव बकुशो द्विविधः उपकरणबकुशः शरीरबकुशश्च । तत्रोपकरणाभिष्वक्तचित्तो विविधविचित्रमहाधनोपकरणपरिग्रहयुक्तः, विशेषयुक्तोपकरणकाङ्क्षायुक्तो नित्यं तत्प्रतिकारसेवी भिक्षुरुपकरणबकुशो भवति । शरीराभिष्वक्तचित्तो करचरणनखमुखादिदेहावयवविभूषानुवर्त्तनशीलः शरीरबकुशः । प्रतिसेवनाकुशीलो मूलगुणान् विराधयन् उत्तरगुणेषु काञ्चिद्विराधनां प्रतिसेवन्ते । भगवतीसूत्रे तु
"बउसे णं पुच्छा, जाव णो मूलगुणपडिसेवए होज्जा पडिसेवणाकुसीले નહીં પુત્તા ।”
...
३५
- ગુરુગુણરશ્મિ –
ભાવાર્થ +વિવેચનઃ- અહીં (=પંચનિગ્રંથીપ્રકરણમાં) પુલાક અને પ્રતિસેવનાકુશીલમાં મૂળગુણ અને ઉત્તરગુણ બંને સંબંધી વિરાધના કહી છે અને બકુશમાં ઉત્તરગુણ સંબંધી વિરાધના કહી છે.. અને તે સિવાયના (=કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક) પ્રતિસેવનારહિત=વિરાધનારહિત કહેવાયા છે.. શ્રીશાંતિસૂરિવિરચિત ઉત્તરાધ્યયનસૂત્ર પરની બૃહત્તિમાં છઠ્ઠા અધ્યયનમાં પણ આ જ અર્થ વિસ્તાર સાથે કહેવાયો છે..(અર્થાત્ ત્યાં પણ આ પ્રમાણે જ બકુશ-કુશીલોનું સ્વરૂપ અને તેઓ દ્વારા થનારી મૂળોત્તરગુણવિષયક વિરાધનાનું નિરૂપણ વિસ્તાર સાથે જણાવ્યું છે.)
વળી બકુશ બે પ્રકારે છે ઃ (૧) ઉપકરણબકુશ, અને(૨) શરીરબકુશ.. તેમાં
(૧) જે વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોમાં આસક્ત ચિત્તવાળો હોય, અનેક પ્રકારના અને અલગઅલગ પ્રકારના મહામૂલ્યવાન ઉપકરણોના પરિગ્રહવાળો હોય, વિશિષ્ટ એવા ઉપકરણની ઝંખનાવાળો હોય અને હંમેશાં તેના પ્રતિકારને સેવનારો હોય અર્થાત્ ઉપકરણ રાખવાનો જે ઉદ્દેશ છે, તેનાથી વિપરીત ઉદ્દેશને રાખવા દ્વારા તેના પ્રતિકારને સેવનારો (આવો અર્થ અમને જણાય છે.) તેવો ભિક્ષુ ઉપકરણબકુશ થાય છે..
(૨) જે શરીર વિશે આસક્ત ચિત્તવાળો હોય, હાથ, પગ, નખ, મુખ વગેરે શરીરના અવયવોની વિભૂષાને અનુસરવાના સ્વભાવવાળો હોય, તેવો ભિક્ષુ શરીરબકુશ થાય છે..
(હવે વિરાધના વિશે જણાવે છે -)
પ્રશ્ન ઃ પ્રતિસેવનાકુશીલ જ્યારે મૂળગુણની વિરાધના કરે, ત્યારે તે ઉત્તરગુણની વિરાધના કરે કે નહીં?
उत्तराध्ययनबृहद्वृत्तौ तु 'मूलगुणानविराधयन्' इत्युक्तमस्ति तत्त्वं त्वत्र केवलिगम्यम् ।
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૬
गुरुतत्त्वसिद्धिः
Ow
ઉત્તર : (પ્રતિસેવના.) મૂળગુણોને વિરાધતો પ્રતિષેવનાકુશીલ, ઉત્તરગુણોની પણ કંઇક વિરાધના કરે છે..
ભગવતીસૂત્રમાં પ્રસ્તુત વિષયને સંપૂર્ણપણે આવરી લેતું સુંદર નિરૂપણ છે. તે આ પ્રમાણે - “ગૌતમસ્વામી - બકુશ વિશે પ્રશ્ન છે (તે વિરાધક છે કે અવિરાધક?)” પરમાત્મા:- ગૌતમ ! તે બકુશ પ્રતિસેવક(=વિરાધક) છે, અવિરાધક નહીં, ગૌતમસ્વામી - પ્રભુ! જો વિરાધક હોય, તો તે મૂળગુણનો વિરાધક કે ઉત્તરગુણનો વિરાધક?
પરમાત્મા :- ગૌતમ ! બકુશ મૂળગુણનો વિરાધક નથી, પણ માત્ર ઉત્તરગુણનો વિરાધક છે. અને ઉત્તરગુણની વિરાધના કરતો તે ૧૮ પચ્ચખ્ખાણમાંથી અન્યતર પચ્ચખ્ખાણને વિરાધ છે.
ગૌતમસ્વામી પ્રતિસેવનાકુશીલ વિશે પ્રશ્ન છે. (તે વિરાધક કે અવિરાધક?).
પરમાત્માઃ ગૌતમ!તેનું બધું પુલાક મુજબ સમજવું. (અર્થાત્ જેમ પુલાકનું મૂળગુણવિરાધકપણું અને ઉત્તરગુણવિરાધકપણું છે, તેમ પ્રતિસેવનાકુશીલમાં પણ બંનેનું વિરાધકપણું સમજવું..” (ભગવતીસૂત્ર-શતક-૫.ઉદ્દેશો-૬)
હવે આવા પુલાક વગેરેનું પણ નિર્ગથપણું=શ્રમણપણું હોય છે એ વાત જણાવવા કહે છે
अत्र च यत्पुलाकादीनां मूलोत्तरगुणविराधकत्वेऽपि निर्ग्रन्थत्वमुक्तं, तज्जघन्यजघन्यतरोत्कृष्टोत्कृष्टतरादिभेदतः संयमस्थानानामसङ्ख्यतया तदात्मकतया च चारित्रपरिणतेरिति भावनीयम् इति श्रीउत्तराध्ययनबृहद्वृत्तौ ।।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ:- અહીંપુલાક વગેરેનું મૂળ-ઉત્તરગુણસંબંધી વિરાધકપણું હોવા છતાં પણ જે નિર્ગથપણું કહ્યું છે, તે જઘન્ય-જઘન્યતર-ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટતરાદિ ભેદો વડે સંયમસ્થાનો અસંખ્ય હોવાથી અને ચારિત્રપરિણતિ તેના રૂપ (=સેવા સંયમસ્થાનરૂપ) હોવાથી સમજવું આપ્રમાણે શ્રીઉત્તરાધ્યયનસૂત્રની બૃહદ્રવૃત્તિમાં જણાવ્યું છે.
* પુલાક વગેરેમાં પણ નિગ્રંથપણું * વિવેચનઃ-પ્રશ્નઃ-પુલાક વગેરે જો મૂળ-ઉત્તરગુણના વિરાધક હોય, તો તેમાં સંયમ હોઈ શકે?
— — — — — — — — — — —
*"बउसे णं पुच्छा । गोयमा ! पडिसेवए होज्जा णो अपडिसेवए होज्जा, जइ पडिसेवए होज्जा किं मूलगुणपडिसेवए होज्जा उत्तरगुणपडिसेवए वा होज्जा? गोयमा ! णो मूलगुणपडिसेवए होज्जा उत्तरगुणपडिसेवए होज्जा, उत्तरगुणपडिसेवमाणे दसविहस्स पच्चक्खाणस्स अन्नयरं पडिसेवेज्जा, पडिसेवणाकुसीले जहा पुलाए ॥" (भगवतीसूत्रं शतक-५, उद्देसो-६, સૂત્ર-૭૧૧)
*"दसविहस्स पच्चक्खाणस्स' त्ति, तत्र दशविधं प्रत्याख्यानं 'अनागमइक्कंतं कोटीसहिय'मित्यादि प्राग्व्याख्यातस्वरूपम्, अथवा 'नवकारपोरिसीए' इत्याद्यावश्यकप्रसिद्धम् ॥" (भगवतीसूत्रवृत्तौ)
—
—
=
=
=
=
=
-
-
-
-
-
-
-
-
—
—
—
Page #60
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
३७
ઉત્તરઃ- જુઓ - જઘન્ય, જઘન્યતર, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતર એવા ભેદે સંયમસ્થાનો અસંખ્યાતા છે, અર્થાત્ જઘન્યાદિ ભેદે સંયમના અસંખ્ય અધ્યવસાયસ્થાનો છે.
તે આ પ્રમાણે – જઘન્ય (=પહેલા) અધ્યવસાયસ્થાન કરતાં બીજું અધ્યવસાયસ્થાન સંયમપરિણામની અપેક્ષાએ અનંતભાગવૃદ્ધ હોય, બીજા કરતાં ત્રીજું અનન્તભાગવૃદ્ધ..એ રીતે અનંતભાગવૃદ્ધિવાળા અસંખ્ય અધ્યવસાયસ્થાનો હોય, ત્યાર પછીનું અધ્યવસાયસ્થાન અસંખ્યાતભાગવૃદ્ધિવાળું હોય અને એક અસંખ્યાતભાગવૃદ્ધ સ્થાન પછી કંડકપ્રમાણ ફરી અનંતભાગવૃદ્ધ સ્થાનો હોય, પછી ફરી એક અસંખ્યાતભાગવૃદ્ધ સ્થાન હોય..આવા ઉત્તરોત્તર અસંખ્યાતભાગવૃદ્ધિવાળા અધ્યવસાયસ્થાનો પણ અસંખ્યાતા હોય.. એ જ રીતે સંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ અને અનંતગુણવૃદ્ધિવાળા અધ્યવસાયસ્થાનો પણ અસંખ્યાતા-અસંખ્યાતા સમજવા. આ પ્રમાણે સંયમસ્થાનો ષસ્થાનપતિત છે.
હવે મૂળ વાત પર આવીએ. ચારિત્રના પરિણામો પણ સંયમસ્થાનના અધ્યવસાયરૂપ જ છે. તેથી ચારિત્ર પરિણામના પણ ઉત્કૃષ્ટ-જઘન્યાદિ ભેદે અસંખ્ય પ્રકારો થાય. આવું ઉત્તરાધ્યયનસૂત્ર પરની બૃહવૃત્તિમાં જણાવ્યું છે..
એટલે કોઈકનો ચારિત્રપરિણામ એકદમ ઊંચો હોય, તો કોઈકનો તેનાથી થોડો નીચો હોય, તો કોઈકનો સાવ જ નીચો-જઘન્યકોટીનો હોય, છતાં પણ તે જઘન્યકોટીનો પરિણામ પણ ચારિત્રપરિણામ તો કહેવાય જ.. (તેને કંઈ જઘન્ય હોવા માત્રથી અસંયમનો પરિણામ નથી કહેવાતો..) તેથી પુલાક વગેરે મૂળ-ઉત્તરગુણના વિરાધક હોવાથી, તેમને ભલે ઉત્કૃષ્ટ ચારિત્ર ન હોય, પણ અનુષ્ટ-જઘન્યજઘન્યતરાદિ ચારિત્ર તો તેમને પણ હોઈ શકે જ છે. એટલે જ તેઓને નિગ્રંથ-શ્રમણ કહેવાય છે..
ઉપદેશ આ પ્રમાણે પુલાકાદિ મૂળ-ઉત્તરગુણોના વિરાધકોને પણ જો નિગ્રંથ કહ્યા હોયે, તો વર્તમાનકાળમાં જયણાપૂર્વક વિચરતા સાધુઓમાં નાના-નાના દોષો દેખાય તેટલા માત્રથી તેઓને
- - - - છે. અહીં એક વાતની સ્પષ્ટતા અત્યંત આવશ્યક છે કે પુલાક વગેરે મોહક્ષય માટે ઉદ્યમશીલ હોય છે અને પ્રાયશ્ચિત્ત-પશ્ચાત્તાપ દ્વારા પોતાના વડે થયેલી વિરાધનાની શુદ્ધિ કરવામાં તત્પર હોય છે અને ફરી તેવી વિરાધના ન થાય તેની કાળજીવાળા હોય છે.. પણ તેઓ જો સાવ નિષ્ફરપરિણામી થઈ જાય, તો તેઓ પણ સંયમસ્થાનથી શ્રુત થાય
જ..
એટલે-“મૂળ-ઉત્તરગુણની વિરાધનામાં પણ સંયમપરિણામ રહે છે જ અને તેથી તેની વિરાધના કોઈ મોટો દોષ નથી..” – એવી ખોટી ભ્રમણામાં ન રહેવું..
બીજું વંદનમાં આટલો વિવેક જણાય છે-નાના-નાના દોષો હોય. અને મોટા દોષોમાં પણ પ્રાયશ્ચિત્ત-પ્રશ્ચાત્તાપ અને પુનઃઅકરણના પરિણામો હોય, તો તેઓને વંદન કરી શકાય.. (તેઓમાં નિગ્રંથપણું શાસ્ત્રસિદ્ધ છે..)
પણ જેઓ સ્ત્રીસ્પર્શ કરવા વગેરે રૂપે નિષ્ફરપણે વિરાધનાઓ કરી રહ્યા છે, તેઓ શાસનના શત્રુ છે, સંવેગીપંથના લોપક છે.. તેઓને વંદન કરી શકાય નહીં – એ ઉચિત જણાય છે.. તેઓને વંદન કરવામાં, લોકષ્ટિએ તેઓમાં રહેલા સ્ત્રીસ્પર્શ વગેરે તિરસ્કરણીય દોષોનું બહુમાન કરાયેલું થાય છે. એટલે આ વિશે શાસ્ત્રદિશાને અનુસરી ગુરુ-લાઘવાદિ વિચારણાપૂર્વક ઔચિત્યથી પ્રવર્તવું - એ સન્માર્ગ છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
३८
गुरुतत्त्वसिद्धिः
અસંયમી શી રીતે કહી શકાય? (તેઓ સંયમી જ છે અને તેથી તેઓને વંદન કરવામાં પણ કોઈ બાધ નથી. એવું જણાય છે.)
હવે આ વિશે ફલિતાર્થ જણાવે છે –
____ तस्मादलं पार्श्वस्थादिलक्षणगवेषणक्लेशेन, किन्तु कालोचितयतनया यतमानाः साधवो बकुशकुशीलत्वं न व्यभिचरन्तीति वन्द्या एव ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ:- તેથી પાર્થસ્થાદિના લક્ષણોને શોધવાના ફ્લેશથી સર્યું. પણ કાળોચિત યતનાથી યત્ન કરતા સાધુઓ બકુશ-કુશીલપણાને છોડતા નથી, એટલે વંદનીય જ છે..
* વર્તમાનકાલીન સાધુઓને વંદન આવશ્યક * વિવેચન :- તેથી વર્તમાનકાળમાં વિચરતા સાધુઓ પાર્થસ્થ છે કે અવસગ્ન વગેરે ? તેઓમાં પાસત્થાના લક્ષણો છે કે સંવિગ્નના?' એવી બધી વિચારણા કરવાના ક્લેશથી સર્યું..
અને તેવો ક્લેશ ન આદરવાનું કારણ એ જ કે, વર્તમાનકાળના સાધુઓમાં નાના-નાના થોડા દોષો તો હોવાના જ. હવે તેવા દોષોને સામે રાખીને જો તેઓને પાસત્યાદિ માની લેવાય, તો જીવ પોતે જ તેમની પાસેથી થનારા ધર્મલાભથી વંચિત રહી જાય અને તો તે પોતે જ સન્માર્ગભ્રષ્ટ થઈ જાય!
હા, “મારા ગુરુમાં રહેલા દોષો મને ઉન્માર્ગ તરફ તો નહીં દોરવી જાય ને? વધુ સંસારનું કારણ તો નહીં બને ને?' - એવી તપાસ અવશ્ય કરવી.. સંવિગ્ન-ગીતાર્થ ગુરુ હોય તો તેવા ઉન્માર્ગે લઈ જનારા દોષો તેઓમાં હોય જ નહીં.. પણ નાના-નાના દોષો જોઈને “આ પણ પાર્થસ્થાદિ છે - આ પણ પાર્થસ્થાદિ છે એવું માનવું અને એવું માની બધા સાધુઓથી વિમુખ થઈને ફલતઃ ધર્મથી વિમુખ બની જવાનું ન થાય, એની ખાસ કાળજી રાખવી – એ શિખામણ છે..
ફલિતાર્થ:- તેથી વર્તમાનકાળને ઉચિત યતનાપૂર્વક પોતાની શક્તિસામર્થ્યના અનુસાર જે સાધુઓ સંયમયોગોમાં ઉદ્યમ કરી રહ્યા છે, તેઓ નાના દોષવાળા હોવા છતાં પણ એક પ્રકારના બકુશનિગ્રંથ અને કુશીલનિJર્થ જ છે. અને તેથી તેઓને વંદન કરવા જ જોઈએ. આ વિશે શ્રીજિનવલ્લભસૂરિ મહારાજે દ્વાદશકુલક નામના ગ્રંથમાં સરસ વાત કહી છે કે –
–99 यदुक्तं श्रीजिनवल्लभसूरिभिादशकुलक्यां - कालाइदोसओ जइवि कह वि दीसंति तारिसा न जई। सव्वत्थ तह वि नस्थित्ति नेव कुज्जा अणासासं ॥१॥ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - * "कालोचियजयणाए, मच्छरसहियाण उज्जमंताणं।
નગનત્તાહિયા, હો નન્ન નળ સયા | "(સવોથu૨-૮૪, નાદ્ધિાર-૨૭૨ )
-
Page #62
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
થતા – कुग्गहकलंकरहिआ जहसत्ति जहागमं च जयमाणा । जेण विसुद्धचरित्तत्ति वुत्तमरिहंतसमयम्मि ॥२॥ सम्मत्तनाणचरणानुवाइ आणाणुगं च जं जत्थ । जाणिज्जा गुणं तं तत्थ पूअए परमभत्तीए ।।३।। इति ।।
१. एषा गाथा दर्शनशुद्धिप्रकरणेऽपि समुपलभ्यते । २-३. एते गाथे ‘दंसणसुद्धिपयरणं' नाम्नि ग्रंथेऽपि सादृश्यरूपेण समुपलभ्यते ।
– ગુરુગુણરશ્મિ -
* સાધુ નથી' એવો અવિશ્વાસ ન કરવો * શ્લોકાર્ધ - જો કે કાળાદિદોષથી તેવા યતિઓ કોઈ પણ રીતે દેખાતા નથી, તો પણ બધે ઠેકાણે નથી' એવો અવિશ્વાસ ન કરવો.(૧)
વિવેચન :-ચારિત્રને પ્રતિકૂળ દુઃષમા વગેરે હૂડા અવસર્પિણી કાળાદિનો જ એવો દોષ છે કે જે બહુધા અસત્યવૃત્તિ જ કરાવે છે અને તેવા દોષના કારણે જો કે તેવા (=સમસ્ત સાધુગુણોથી યુક્ત) યતિઓ પરીક્ષામાં કુશળ બુદ્ધિ ન હોવાથી કોઈ પણ રીતે દેખાતા નથી, તો પણ આખા ભારતવર્ષમાં કોઈ ચારિત્રધર છે જ નહીં- એવો અનાશ્વાસ (=પરમાત્માના વચન પર શ્રદ્ધા ન રાખવારૂપ અવિશ્વાસ) નકરવો, કારણ કે દુખસહસૂરિ સુધી યાવત્ ૨૧ હજાર વર્ષ ચારિત્રે રહેશે, એવું પરમાત્માએ સિદ્ધાંતમાં કહ્યું છે. (૧) (દ્વાદશકુલક-૪.૧૩, દર્શનશુદ્ધિપ્રકરણ-૧૭૭)
પૂર્વપક્ષ:- ભોજનની થાળીમાં સામે જ થૂક દેખાતું હોય ને કોઈક કપટકુશળ કુટ્ટિની એમ કહે કેઅહીં થંક નથી' તો તેનું વચન જેમ અપ્રમાણ બને છે.. તેમ હમણાંના કાળમાં બધા અતિ (યતિલક્ષણશૂન્ય) જ દેખાય છે ને છતાં તમે યતિ હોવાનું વિધાન કરો છો, તો તે કપટકુશળનાં વચનનું જ અનુસરણ થયું ને? અને તો તમારું વચન પણ પ્રમાણ શી રીતે ?
એ આશંકાનો નિરાસ કરવા અને વર્તમાનકાળમાં યતિ હોવાનું વિધાન યુક્તિગર્ભિત છે-એવું જણાવવા ગ્રંથકારશ્રી ઉત્તરપક્ષ કહે છે -
* વર્તમાનકાળમાં યતિ હોવાનું વિધાન યુક્તિગર્ભિત * શ્લોકાર્ધ - કારણ કે કુગ્રહ રૂપી કલંકથી રહિત, યથાશક્તિ અને યથાગમ યત્ન કરતા હોવાથી તેઓ વિશુદ્ધચારિત્રી છે, એવું અરિહંતના આગમમાં કહ્યું છે.. (૨)
-------- હુપદંતં , નં મળિયે માવા રૂદ્દે વિજેતા आणाजुत्ताणमिणं, न होइ अहुणोत्ति वामोहो ॥८५३॥" (श्रीसम्बोधप्रकरणम्) "दुःप्रसभान्तस्य चरणस्य भगवता सिद्धान्तेऽभिधानात् ॥" (दर्शनशुद्धिप्रकरणवृत्त्याम्-श्लो.४/१३)
Page #63
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
વિવેચન - ઉત્તરપક્ષ:- જેમ ઉજ્જવલ કપડા માટે કાજળનો ડાઘો એ કલંક છે, તેમ નિર્મળ સ્વભાવવાળા જીવ માટે અભિનિવેશ (aખોટી પક્કડ, વિપરીત માન્યતા) એ કલંક છે, કારણ કે તે જીવના શુદ્ધસ્વભાવને દૂષિત કરે છે. તેવા અભિનિવેશરૂપ કલંક વગરની જીવો, પોતાની શક્તિ પ્રમાણે અને આગમ-અનુસારે સંયમયોગોમાં યત્ન કરી રહ્યા છે, તે કારણથી તેઓ જિનશાસનમાં ગૌતમ વગેરે ગણધરોની જેમ વિશુદ્ધ ચારિત્રવાળા કહેવાયા છે.
પરમાર્થઃ છ મહિનાદિ ભીખ તપનું અનુષ્ઠાન કરનારા, સનત્કમારાદિની જેમ સર્વથા નિષ્પતિકર્મ (=ઔષધ ઉપચારાદિથી રહિત) શરીરવાળા જે હોય, તેઓને જ સાધુ કહેવાય એવું નથી. પણ જે લોકો કપટવગર પોતાનું બળ છુપાવ્યા વિના સમસ્ત ક્રિયાઓમાં પ્રવર્તી રહ્યા છે, કુગ્રહને છોડનારા છે, તેઓ પણ આ કાળમાં સુસાધુઓ જ છે..
સંબોધપ્રકરણમાં જણાવ્યું છે કે –
“તે તે કાળને ઉચિત યતનાથી ચારિત્ર પાળનારા, ઇર્ષ્યાથી રહિત, પ્રતિલેખનાદિ અનુષ્ઠાનોમાં ઉદ્યમ રાખનારા અને લોકવ્યહારથી રહિત સાધુઓને સદા માટે ચારિત્ર હોય છે..” (શ્લોક-૮૫૪)
વાત આ છે- જે લોકો વિશુદ્ધ અધ્યવસાયપૂર્વક કાળ-બળાદિને અનુસાર સાધુક્રિયાઓમાં ઉદ્યમ કરનારા છે. તે લોકો પણ દૂરગડુ વગેરેની જેમ સુસાધુઓ જ છે. અહીં આ પ્રમાણે અનુમાનપ્રયોગ કરવો –“સમ્રતીના થયો.fપ સુસાધવ: સન્તિ, વિશુદ્ધાંધ્યવસાયત્વે સતિ વતીનુલારિતિક્રિયાડનુષ્ઠાયિત્વા, તૂરફુલિવત્ ” (૨) (દ્વાદશકુલક-૪/૧૪, દર્શનશુદ્ધિપ્રકરણ-૧૭૮)
આ પ્રમાણે વર્તમાનકાળમાં પણ સુસાધુઓ છે – એવું જણાવીને, હવે વર્તમાનકાળમાં મહત્ત્વનું કર્તવ્ય શું છે? તે જણાવે છે -
* પરમભક્તિથી ગુણપૂજા એ મહત્ત્વનું કર્તવ્ય * શ્લોકાર્ધ :- સમ્યક્ત, જ્ઞાન અને ચરણને અનુસરનારો અને આશાનુસારી જે ગુણ જ્યાં જણાય, તે ગુણને ત્યાં પરમ ભક્તિથી પૂજે.(૩)
વિવેચન :- સાધુ-સાધર્મિક વગેરે કોઈમાં પણ (૧) સમ્યક્ત,(૨) જ્ઞાન, અને (૩) ચારિત્રને અનુસરનારા જે ક્ષમા વગેરે ગુણો હોય.. હવે આ ક્ષમા વગેરે ગુણો પરમાત્માની ગુરુની આજ્ઞા વગર પોતાની સ્વચ્છંદબુદ્ધિથી પણ થયેલા હોઈ શકે છે, તો તેવા ગુણોની બાદબાકી કરવા કહે છે કે - જે ગુણો પરમાત્માની આજ્ઞા અને ગુર્વાજ્ઞાને અનુસરનાર હોય, તે સાધુમાં રહેલા તે ગુણોને પરમભક્તિથી (=ગુણ વિશેના પ્રકૃષ્ટ બહુમાનથી) પૂજે.. ( પ્રશંસા વગેરે દ્વારા તે ગુણોને માન આપે.)
– – – – – આવું કહેવા દ્વારા વર્તમાનકાલીન સાધુઓ નિર્મળ અને વિશદ બોધવાળા છે, એવું કહેવાયું..
જ્ઞા અને ગુરુ-આજ્ઞા વગર તપ-ચારિત્ર વગેરે પણ અનંત સંસારના કારણ તરીકે સંભળાય છે. કહ્યું છે કે – “તાઝાવૈવેન્ચે તપશ્ચરાવિવિ ૩ નગ્નસંસારત્વેન શ્રવUતા”- (વિશનવૃત્તી નો. ૪/૨૧)
"सम्मत्तनाणचरणानुवाइमाणाणुगं च जं जत्थ । जिणपन्नत्तं भत्तीए पअए तं तहाभावं ॥८५१॥"- इति श्रीसम्बोधप्रकरणम्॥
Page #64
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
४१
ભાવ એ કે, વૈયાવચ્ચ કરનાર, સ્વાધ્યાય કરનાર, સેવા-ભક્તિ કરનાર વગેરે પુરુષોમાં જે જે ગુણો આજ્ઞાનુસારી હોય, તે બધા ગુણોની માત્સર્ય વિના બહુમાનભાવે પ્રશંસા કરવી.
સંબોધપ્રકરણમાં કહ્યું છે કે
સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રને અનુસરનારું અને જિનાજ્ઞાને અનુસરનારું જે કાંઇ જે પુરુષમાં દેખાય, તેવા પ્રકારના તે જિનપ્રજ્ઞ સમ્યગ્દર્શનાદિ ગુણોને ઉચિત ભક્તિથી પૂજા કરવી..” (શ્લોક૮૫૧)
આ પ્રમાણે વર્તમાનકાળમાં પણ સાધુઓ છે અને તેઓ વિશે પરમ આદર રાખવો –એવું જણાવ્યું. (૩) (દ્વાદશકુલક-૪ ૧૫, દર્શનશુદ્ધિપ્રકરણ-૧૬૮)
હવે આ વિશે વ્યવહારસૂત્રના પહેલા ઉદ્દેશામાં જે જણાવ્યું છે, તેનું વૃત્તિ સાથે ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે -
व्यवहारप्रथमोद्देशकेऽपि - चोयग! छक्कायाणं तु, संजमो जाऽणुधावए ताव ।
मूलगुण-उत्तरगुणा, दोण्णिवि अणुधावए ताव ।।४६७।। अत्र वृत्तिः- हे नोदक! यावत् षड्जीवनिकायेषु संयमः प्रतिबन्धेन वर्त्तते । तावन्मूलगुणा उत्तरगुणाश्च द्वयेऽप्येतेऽनुधावन्ति, वर्तन्ते इति ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - વ્યવહારના પ્રથમ ઉદ્દેશામાં પણ - નોદક! જ્યાં સુધી છકાયમાં સંયમ વર્તે છે, ત્યાં સુધી મૂળગુણો-ઉત્તરગુણો બંને પણ વર્તે છે.” (વૃત્તિનો અર્થ ગાથાર્થ મુજબ સુગમ છે.)
* છકાયના રક્ષાપરિણામમાં પણ નિગ્રંથપણું * વિવેચનઃ-આચાર્યઃ-જેમ તાલવૃક્ષના અગ્રભાગમાં (મસ્તકસૂચિમાં) થયેલો ઘાત, તાલવૃક્ષના મૂળનો પણ ઘાત કરે છે અને મૂળનો ઘાત પણ અગ્રનો ઘાત કરે છે. તેમ મૂળગુણોનો નાશ ઉત્તરગુણોનો નાશ કરે છે અને ઉત્તરગુણોનો નાશ મૂળગુણોનો નાશ કરે છે..
પ્રશ્નકારઃ- તો વર્તમાનકાળમાં તેવો કોઈ સાધુ જ નથી કે જે મૂળગુણ અને ઉત્તરગુણ બેમાંથી એકમાં પણ અતિચાર ન લગાડતો હોય.. હવે એકમાં પણ અતિચાર લગાડે એકનો પણ નાશ થાય, તો બીજાનો પણ નાશ થતાં તો સામાયિકાદિ સંયમનો પણ અભાવ થાય..રે, યાવ બકુશાદિ નિગ્રંથનો અભાવ થતાં તો આખું તીર્થ ચારિત્ર વગરનું થઈ ગયું એવું માનવું પડે !.
- - *अग्गग्घाओ मूलं, मूलग्घाओ अ अग्गयं हंति। * तम्हा खलु मूलगुणा, ण संति ण य उत्तरगुणा य ॥
-
-
-
Page #65
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
પ્રશ્નકર્તાએ જ્યારે આવી આપત્તિ આપી, ત્યારે આચાર્યશ્રી વ્યવહારસૂત્રના પહેલા ઉદ્દેશામાં જણાવે છે કે –
આચાર્ય :- હે પ્રશ્નકાર ! જ્યાં સુધી છ જીવનિકાયમાં સંયમ, પ્રતિબંધપૂર્વક=અનુરાગપૂર્વક= રુચિપૂર્વક પ્રવર્તે છે, ત્યાં સુધી મૂળગુણ અને ઉત્તરગુણ એ બંને પણ પ્રવર્તે છે.. (એટલે જ્યાં સુધી છ જીવનિકાયની રક્ષાનો પરિણામ હોય, ત્યાં સુધી સંયમ હોય છે જ..) એટલે પૂર્વોક્ત સંયમાભાવતીર્થોચ્છેદ વગેરે આપત્તિઓ નહીં આવે.. (વ્યવહારસૂત્ર - ૧/૪૬૭, ગુરુતત્ત્વવિનિશ્ચય - ૧/૯૧) સંબોધપ્રકરણમાં જ્ણાવ્યું છે કે -
“આ ભરતક્ષેત્રમાં દુષ્પ્રસહ નામના આચાર્ય સુધી ચારિત્ર રહેશે-એવું ભગવાને કહ્યું છે. તેથી આજ્ઞાયુક્ત આત્માઓને અનુલક્ષીને પણ ‘આ દુઃષમા કાળમાં ચારિત્ર નથી' એમ નિશ્ચિત કરવું – એ મૂઢતા છે..” (શ્લોક-૮૫૩)
,,
નિષ્કર્ષ :- એટલે વર્તમાનકાળમાં પણ ચારિત્રધર આત્માઓ છે જ અને તેથી તેઓને વંદન પણ થઈ જ શકે છે અને વર્તમાનકાલીન યતનાપૂર્વક વિચરતા સાધુઓ પાસસ્થાદિરૂપ નથી – એ વાતની પણ સતર્ક સાબિતી કરી દીધી છે. તેથી હવે પૂર્વપક્ષની માન્યતા ધરાશાયી બને છે..
અવતરણિકા :- અલબત્ત પાર્થસ્થાદિને વંદન ન થઈ શકે, પણ કારણવિશેષ-અવસ્થાવિશેષ આવી પડે, તો તેઓને પણ વંદન કરી શકાય છે – એવું શાસ્ત્રવિહિત છે. . જ્યારે પૂર્વપક્ષીએ ‘પાર્શ્વસ્થાદિને વંદન કોઈ હિસાબે ન થાય' એવો એકાંત પકડી લીધો છે.. એ એકાંતનો નિરાસ ક૨વા અને પાર્શ્વસ્થાદિને વંદન શાસ્ત્રવિહિત છે – એવું જણાવવા ગ્રંથકારશ્રી કહે છે –
00
४२
<<0–
-00
न च पार्श्वस्थादीनामपि सर्वथा अवन्द्यत्वम् । आगमे तु कारणे जाते प्रकटप्रतिसेविनामपि वन्द्यत्वाभिधानात् ।
दुक्तमा
· ગુરુગુણરશ્મિ :
ભાવાર્થ :- અને પાર્શ્વસ્થાદિનું સર્વથા અવંદનીયપણું નથી, કારણ ઊભું થયે પ્રકટસેવીઓનું પણ વંદનીયપણું આગમમાં કહ્યું છે. જુઓ આવશ્યકસૂત્રમાં –
* પાર્શ્વસ્થાદિને પણ કારણે વંદન થઈ શકે *
વિવેચનઃ- ‘અવંખિન્ના નિળમયમ્મિ’, ‘સવ્વપયજ્ઞેળ વપ્નતિ.. એ બધા શાસ્ત્રપાઠોના આધારે
* ‘“દુખસદંત વરળ, નં મળિયું ભાવયા હૈં વિત્તે ।
आणाजुत्ताणमिणं, न होइ अहुणोत्ति वामोहो ॥८५३॥ - इति श्रीसम्बोधप्रकरणम् ।
‘વર્તમાનકાલીન સાધુઓ પાસસ્થાદિરૂપ હોવાથી તેઓને વંદન ન થાય' એવાં પૂર્વપક્ષીનાં વિધાન પરથી જણાય છે કે, તેની એવી માન્યતા હશે - ‘જે પાસસ્થાદિ હોય, તેમને વંદન થાય જ નહીં. .’
Page #66
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
४३
પાર્થસ્થાદિને વંદન થઈ શકે નહીં એવું જણાય છે. પણ તેમાં એકાંર્ત નથી, જ્યાં કોઈક કારણવિશેષ આવી પડે, ત્યારે તેઓને પણ વંદન કરી શકાય છે..
એટલે જ્ઞાનાદિના કારણે સંધરક્ષાદિના પ્રયોજને.. વગેરે-વગેરે અનેક કારણોસર પ્રકટસેવી પાર્થસ્થાદિને પણ યથાયોગ્ય વંદન-નમસ્કાર કરવા અને તેવું કરવા દ્વારા પોતાના કાર્યો પૂર્ણ કરવા.
આ વિશે આવશ્યકસૂત્રની નિયુક્તિમાં જણાવ્યું છે કે
मुक्कधुरा संपागडसेवी चरणकरणपन्भटे । लिंगावसेसमित्ते जं कीरइ तं पुणो वोच्छं ।।१।। वायाइ नम्मुक्कारो हत्थुस्सेहो य सीसनमणं च । संपुच्छणऽच्छणं छोभवंदणं वंदणं वावि ।।२।। एताइं अकुव्वंतो जहारिहं अरिहदेसिए मग्गे । न भवइ पवयणभत्ती अभत्तिमंतादओ दोसा ॥३॥
-- ગુરુગુણરશ્મિ – શ્લોકાઈ - સંયમપૂરાને મૂકનાર, જાહેરમાં અતિચારોનું સેવન કરનાર, ચરણ-કરણથી ભ્રષ્ટ અને એટલે જ માત્ર વેષધારી સાધુ વિશે જે કરાય, તે હું કહીશ..(૧)
વિવેચન :- (૧) મૂકાયેલી સંયમની ધૂરાવાળો, અર્થાત્ સંયમવ્યાપારોને છોડી દેનારો, (૨) મૂળગુણસંબંધી અને ઉત્તરગુણસંબંધી અતિચારોને આચરવાના સ્વભાવવાળો, (૩) વ્રતાદિ ચરણોથી અને પિંડવિશુદ્ધિ વગેરે કરણોથી અત્યંત ભ્રષ્ટ થયેલો, અર્થાત્ તેઓનું શક્તિ પ્રમાણે પણ પાલન ન કરનારો..
આવા પ્રકારના માત્ર વેષધારી સાધુ વિશે કારણો ઉપસ્થિત થયે છતે વંદનાદિ વ્યવહારો કેવા રાખવા? તેની વિધિ શું? એ બધું હું (=આચાર્ય ભદ્રબાહુસ્વામી) કહીશ. (આવશ્યકનિર્યુક્તિ શ્લોક૧૧૨૭)
આ વિશે ગુરુતત્ત્વવિનિશ્ચયમાં પણ કહ્યું છે કે - જેણે સંયમની ધુંસરી મૂકી દીધી છે, જે શાસન અપભ્રાજનાની ઉપેક્ષા કરીને સમસ્ત લોકની
જ ઉત્સર્ગવાક્ય-અપવાદવાક્ય વગેરે છ પ્રકારના વાક્યો હોય છે – એવું ઉપદેશરહસ્યની વૃત્તિમાં (શ્લોક૧૩૩) જણાવ્યું છે. એટલે તે તે શાસ્ત્રવચનો ક્યા વાક્યરૂપ છે? કઈ અવસ્થા અને કયા પુરુષવિશેષને અનુસરીને તેનો નિર્દેશ છે? એ બધું સમજવું અત્યંત આવશ્યક છે.. અન્યથા એકાંતે શાસ્ત્રવચન પકડાઇ જતાં અવસ્થાવિશેષમાં ઉન્માર્ગ સર્જાવાની શક્યતા રહે..
* “મુવધુરા સંપાળેિ વળ#Rપરિહીને તિવિમિત્તે, ગં શીર તારિણં ગુૐ i' - (ગુરુતત્ત્વવિનિશ્ચય: સ્નો: રૂ/૨૬૦)
-
-
-
Page #67
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
સમક્ષ મૂળગુણ-ઉત્તરગુણોમાં દોષો સેવે છે અને જે મહાવ્રતાદિ મૂળગુણો અને પિંડવિશુદ્ધયાદિ ઉત્તરગુણોથી રહિત માત્ર વેષધારી છે, તેને વંદન કરવા - ન કરવા સંબંધી યતનાને હું કહું છું..” (શ્લોક-૩/૧૫૦) હવે તેવા વેષમાત્રધારી સાધુ વિશે જે કરવાનું છે, તે કહે છે -
* પાર્થસ્થાદિને વંદન કરવામાં વિવેક * શ્લોકાર્થ: વાચાથી નમસ્કાર, હાથ જોડવા, મસ્તક નમાવવું, શાતા પૂછવી, સાથે રહેવું, થોભવંદન કે સંપૂર્ણ વંદન કરવા..(૨)
વિવેચન:- (૧) ગામ-નગરની બહાર આવવાના માર્ગ વગેરે સ્થળે પાર્થસ્થાદિને દેખે, તો દૂરથી વાચિક નમસ્કાર કરે, અર્થાત્ “હે દેવદત્ત! તું કેમ છે?” એમ બોલે અથવા “આપને અમે વંદન કરીએ છીએ' એમ બોલે..
(૨) જો તે પ્રભાવશાળી કે ઉગ્રસ્વભાવવાળો હોય, તો વાચિક નમસ્કાર ઉપરાંત બે હાથ ઉંચા કરી અંજલિ કરે..
(૩) એથી પણ વિશેષ પ્રભાવશાળી કે અતિઉગ્ર કષાયી હોય, તો વાચિક નમસ્કાર, અંજલિ અને ત્રીજો શીર્ષપ્રણામ ( મસ્તક ઝુકાવવાનું) પણ કરે.
(૪) એનાથી આગળે વધીને સન્મુખ ઊભા રહીને બાહ્ય ભક્તિનો દેખાવ કરતો “આપને કુશળ છે?” એમ શારીરિક કુશળ પૂછે..
(૫) કુશળતા પૂછીને થોડી વાર માટે તેમની સેવા કરતા ઊભા રહેવું..
(૬-૭) પુરુષની તેવી વિશેષતા જાણીને તો તેના ઉપાશ્રયમાં પણ જાય, અને થોભવંદન (=રભડાપૂર્વક થોભવંદન= ખોટી રીતે અવિધિયુક્ત વંદન) કરે અથવા તો સંપૂર્ણ વંદન પણ કરે.. (આવશ્યકનિયુક્તિ-શ્લોક-૧૧૨૮, ગુરતત્ત્વવિનિશ્ચય-૩/૧૫૧)
હવે કારણો ઉપસ્થિત થવા છતાં પણ જે પાર્થસ્થાદિને વંદન ન કરે, તેને કેવા દોષો લાગે? તે વાત જણાવે છે -
* કારણે પાર્થસ્થાદિને વંદન ન કરવામાં દોષો * શ્લોકાર્ધ - આ બધું યથાયોગ્ય ન કરનાર સાધુની અરિહંતપ્રજ્ઞપ્ત માર્ગ વિશે પ્રવચનભક્તિ થતી નથી અને તેથી અભક્તિ વગેરે દોષો લાગે. (૩)
આ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષ વંદન કરવામાં કારણ - તે તે પુરુષના કાર્યની વિશેષતા અને લૌકિક ઉપચારને અનુસરવાપણું સમજવું..
છે “ોમવં' તિ બારમટયા છોકવન્દ્રનું ચિતે ” – માવરથનિર્યુmિ: . ૨૨૨૮-વૃતિ ! ત્ર “વિપરીત થરાં તતારમટાળેનો ખ્યા' - મોનિમિાણેટીવ સ્નો. ૨૬૨ .
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
Page #68
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
વિવેચનઃ - અરિહંત ભગવંતે બતાવેલા માર્ગમાં રહેલો જે સાધુ પ્રબળ કષાયના કારણે પૂર્વોક્ત કારણે પણ પાર્થસ્થાદિને વંદન ન કરે, તેમની અરિહંતપ્રજ્ઞત માર્ગ વિશે પ્રવચનની ભક્તિ થતી નથી.. આગળ વધીને અભક્તિ (=પ્રવચનની અપભ્રાજના) વગેરે દોષો થાય છે. (આજ્ઞાભંગથી અભક્તિ થાય..)
આ ઉપરાંત “આદિ શબ્દથી સ્વાર્થનાશ, અભ્યાખ્યાન અને બંધન વગેરે દોષોની પણ પ્રાપ્તિ સમજવી..
આશયઃ વિનય ન કરનાર સાધુનું પોતાનું કામ સદાય, ક્યારેક એવું બને કે પાર્થસ્થાદિના ક્ષેત્રમાં વિહાર કરીને જતાં જો ત્યાં યથાયોગ્ય વિનય ન કરો, તો તેને ગુસ્સો આવતા સાધુને બાંધે વગેરે દોષો લાગે. માટે અહંકારાદિ ન કરવા, પણ યથાયોગ્ય વિનય કરવો જોઈએ. (આવશ્યકનિર્યુક્તિ શ્લોક-૧૧૩૦, ગુરુતત્ત્વવિનિશ્ચય-૩/૧૫૫)
આ પ્રમાણે કારણો ઉપસ્થિત થયે છતે પાર્થસ્થાદિને વંદન-નમસ્કારાદિ કરવા શાસ્ત્રવિહિત જ છે. એટલે તેઓને વંદન ન કરવાનો એકાંત ઉચિત જણાતો નથી.
હવે આ વિશે પૂર્વપક્ષની એક માન્યતાનો નિરાસ કરવા સાથે ગ્રંથકારશ્રી કહે છે કે -
ननु एतत्साधूनाश्रित्य, न तु श्राद्धान् । नैवम्, यतः"उप्पन्नकारणमि किइकम्मं जो न कुज्ज दुविहं पि । पासत्थाईआणं उग्घाया तस्स चत्तारि ॥६॥" इति श्राद्धजीतकल्पे श्राद्धानाश्रित्य भणनात् ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ-પૂર્વપક્ષ - આ (આવશ્યકનું કથન) તો સાધુને આશ્રયીને છે, શ્રાવકોને આશ્રયીને નહીં. ઉત્તરપક્ષ - આવું નથી, કારણ કે “કારણ ઉત્પન્ન થતાં જે પાસત્યાદિને બંને પ્રકારના વંદન ન કરે, તેને ચાર ઉદ્દઘાત (પ્રાયશ્ચિત્ત) આવે' - એવું શ્રાદ્ધજીતકલ્પમાં શ્રાવકોને આશ્રયીને કહ્યું છે..
* પાસત્યાદિને કારણે શ્રાવકો પણ વંદન કરે જ | વિવેચનઃ- પૂર્વપક્ષ - આવશ્યકસૂત્રમાં પાસત્યાદિને જે વંદન-નમસ્કારાદિ કરવાનું કહ્યું છે, તે બધું સાધુઓને આશ્રયીને વિધાન છે. (સાધુઓને તેવા કાર્યો ઊભા થાય, તો તેના નિર્વાહ માટે પાસત્યાદિને વંદન કરવા પડે.) હવે તે વિધાન શ્રાવકોને આશ્રયીને નથી, એટલે શ્રાવકોએ તો પાસત્યાદિને વંદન નહીં કરવાના ને?
ઉત્તરપક્ષ એવું નથી, શ્રાવકોને પણ કારણો ઊભા થાય, તો તેઓએ પણ પાસત્યાદિને વંદન કરવાના જ છે.. કારણ કે શ્રાદ્ધજીતકલ્પમાં કહ્યું છે કે –
Page #69
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
કારણો ઉત્પન્ન થવા છતાં પણ જે શ્રાવક, પાસત્થા વગેરેને (૧) અભ્યસ્થાન, અને (૨) વંદન - એ બંને પણ પ્રકારના વંદનન કરે, (તે શ્રાવક પ્રાયશ્ચિત્તને યોગ્ય હોવાથી) તેને ચાર ઉઘાત (ચતુર્માસ= ચતુર્લધુ) પ્રાયશ્ચિત્ત આવે..” (શ્લોક-૬૨, ગુરુતત્ત્વવિનિશ્ચય શ્લોક-૩/૧૪૬)
આ પ્રમાણે શ્રાદ્ધજીતકલ્પમાં શ્રાવકોને આશ્રયીને પણ પાસત્યાદિને વંદન કરવાનું કહ્યું છે જ..
હવે શ્રાવકોએ પાસત્યાદિને વંદન કેમ કરવા? એવા કયા કારણો બને? તે બધું જણાવવા કહે છે –
ननु किं नाम कारणेन श्राद्धोऽपि पार्श्वस्थादीन् वन्दते ? उच्यते – ज्ञानादिग्रहणरूपग्रहणशिक्षाऽऽवश्यकविध्यादिशिक्षणरूपाऽऽसेवनाशिक्षे कारणतयोक्ते एवागमे ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - પ્રશ્ન - કયા કારણે શ્રાવક પણ પાર્થસ્થાદિને વંદન કરે? ઉત્તર કહેવાય છે - જ્ઞાનાદિને લેવારૂપ ગ્રહણશિક્ષા અને આવશ્યકવિધિ આદિને શિખવા રૂપ આસેવનશિક્ષા-આબેને કારણ તરીકે આગમમાં કહ્યાં છે..
* શ્રાવકો દ્વારા પાસત્યાદિને વંદન કરવાના કારણો * વિવેચનઃ-પ્રશ્નઃ સાધુને તો વસ્ત્ર-પાત્ર-આહાર વગેરેનું પ્રયોજન છે અને તેથી તેઓ પાસત્યાદિને વંદન કરે - એ તો બરાબર છે; પણ શ્રાવકોએ વંદન કેમ કરવા? તેઓનું એવું શું સીદાય છે કે જે પાસસ્થાદિ વિના ન થાય?
ઉત્તરઃ જુઓ - શ્રાવકોને પણ શ્રુતનો અભ્યાસ કરવાનો હોય છે અને વંદન, સામાયિક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ.. એ બધા આવશ્યકોનું વિધાન કેવી રીતે કરવું? એ પણ શીખવાનું હોય છે. આને જ શાસ્ત્રમાં બે પ્રકારની શિક્ષા કહેવાય છે : (૧) ગ્રહણશિક્ષા=જ્ઞાનાભ્યાસાદિરૂપ, અને (૨) આસેવનશિક્ષા=આવશ્યકની વિધિ વગેરે શીખવારૂપ..
હવે સંવિગ્ન સાધુઓના અભાવમાં જો તે શ્રાવકો જ્ઞાનાભ્યાસાદિ ન કરે, તો તેઓની ધર્મપ્રગતિ અટકી જાય, તેઓ વિશુદ્ધિ તરફ આગળ ન વધી શકે. તો તેવા કારણે પાર્થસ્થાદિ પાસે ગ્રહણશિક્ષાઆસેવનશિક્ષા લેવી જોઈએ એવું શાસ્ત્રોક્ત વિધાન છે.. અને તેવી શિક્ષા લેવામાં તેઓને વંદનઅભ્યત્થાન કરવાના થાય જ..
(સાર આટલો કે શ્રાવકોએ પણ ગ્રહણ-આસેવન શિક્ષા લેવાના નિમિત્તે પાસત્યાદિને વંદન કરવાના હોય છે જ.)
હવે તેવું કયા આગમ પરથી જણાય? કે શ્રાવકોએ પણ ગ્રહણ-આસેવન શિક્ષાના નિમિત્તે પાસત્યાદિને વંદન કરવાના હોય? તે જણાવે છે –
Page #70
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
यदुक्तं श्रीव्यवहारे प्रथमोद्देशकान्ते - "चोयइ से परिवारं, अकरेमाणे भणेइ वा सड्डे ।
अव्वोच्छित्तिकरस्स उ, सुयभत्तीए कुणह पूयं ।।९६०॥" इत्यादि । एतद्व्याख्या-प्रथमतः 'से' तस्याऽलोचनार्हस्य परिवारं वैयावृत्त्यादिकमकुर्वन्तं चोदयति= शिक्षयति । यथा-ग्रहणाऽसेवनाशिक्षानिष्णात एषः, तत एतस्य विनयवैयावृत्त्यादिकं क्रियमाणं महानिर्जराहेतुरिति । एवमपि शिक्ष्यमाणो यदि न करोति ततस्तस्मिन्नकुर्वाणे स्वयमाहारादीनुत्पादयति । अथ स्वयं शुद्धं प्रायोग्यमाहारादिकं न लभते ततः श्राद्धान् भणतिप्रज्ञापयति, प्रज्ञाप्य च तेभ्योऽकल्पिकमपि यतनया सम्पादयति । न च वाच्यं तस्यैवं कुर्वतः कथं न दोषाः, यत आह-अव्वोच्छित्तीत्यादि । अव्यवच्छित्तिकरस्य पार्श्वस्थादेः श्रुतभक्त्या हेतुभूतया अकल्पिकस्याप्याहारादेः सम्पादनेन पूजां कुरुत यूयं, न च तत्र दोषः, एवमत्रापि । इयमत्र भावना - यथा कारणे पार्श्वस्थादीनां समीपे सूत्रमर्थं च गृह्णानोऽकल्पिकमप्याहारादिकं यतनया तदर्थं प्रतिसेवमानः शुद्धः, ग्रहणशिक्षाया क्रियमाणत्वात्, एवमालोचनार्हस्यापि निमित्तं प्रतिसेवमानः शुद्ध एव, आसेवनाशिक्षायास्तत्समीपे क्रियमाणत्वादिति ।।९६०।।
१. पूर्वमुद्रिते ‘एतदस्य' इति पाठः, अत्र A-C-प्रतपाठः । २. पूर्वमुद्रिते ‘शिक्षमाणो' इति पाठः, अत्र A-Cप्रतपाठः ।
- गुरगुरश्मि - ભાવાર્થ - વ્યવહારસૂત્રમાં કહ્યું છે કે - “પહેલા તેના પરિવારને પ્રેરણા કરે, પરિવાર ન કરે તો શ્રાવકોને કહે (અને તેમાં કોઈ દોષ પણ નથી, કારણ કે, અવિચ્છેદ કરનાર પાર્થસ્થની તમે શ્રુતભક્તિથી પૂજા કરો છો ४ने ?" (मानी नो भावार्थ विवेयन भु४५ समवो.)
વિવેચન - શ્રમણે સૌ પ્રથમ તો પોતાના ગચ્છના આચાર્ય પાસે આલોચના લેવાની છે, તે ન હોય તો ઉપાધ્યાયાદિ પાસે.. તે ન હોય તો સાંભોગિક ગચ્છના આચાર્યાદિ પાસે.. તે પણ ન હોય તો અસાંભોગિક ગચ્છના સંવિગ્ન આચાર્યાદિ પાસે... - હવે ધારો કે તે પણ ન હોય, તો સંવિગ્ન-ગીતાર્થ પાર્થસ્થ પાસે આલોચના લેવાનું વિધાન છે. પાર્થસ્થ પાસે આલોચના લેતા પહેલા તે સાધુનું આ પ્રમાણેનું કર્તવ્ય છે -
આલોચના જણાવવાને યોગ્ય એવા પાર્થસ્થનો સાધુપરિવાર, જો તે પાર્થસ્થની વૈયાવચ્ચ (गोयरी-९ll equ६३५ मस्ति) न. ४२तो डोय, तो ते साधुपरिवारने (=श्रमावृन्हने) ५८i શિખામણ આપે કે-“અરે સાધુઓ ! તમારા આ ગુરુ તો ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં નિષ્ણાત
Page #71
--------------------------------------------------------------------------
________________
४८ गुरुतत्त्वसिद्धिः
-> છે, એટલે આમના વિશે કરાતી વિનય-વૈયાવચ્ચ વગેરે રૂપ ભક્તિ મહાનિર્જરાનું કારણ છે. તેથી તમે આમની ખૂબ ભક્તિ કરો.”
આ પ્રમાણે સમજાવવા છતાં, જો તે સાધુવૃન્દ પાર્થસ્થગુરુની ભક્તિ ન કરે તો પાર્શ્વસ્થ ગુરુ સદાય અને તેઓ સદાય તો પોતાનું આલોચના લેવાનું કાર્ય સિદ્ધ ન થાય તો પછી તે સુવિહિત સાધુ પોતે જ તેમના માટે ( પાર્થસ્થ માટે) આહાર વગેરે લાવી આપે છે.
તેમાં વિધિ આ પ્રમાણે છે –
જો તે ( આલોચના લેવા માટે આવેલો સાધુ) પોતે શુદ્ધ અને પાર્થસ્થને પ્રાયોગ્ય (પાર્થને અનુકૂળ આવે એવો) આહાર વગેરે ઘરોમાંથી ન મેળવી શકે, તો તે ત્યાંના શ્રાવકો પાસેથી અકલ્પિક (=આધાકર્માદિ દોષવાળો) પણ આહાર વગેરે ચૈતનાથી લાવી આપે છે.
પૂર્વપક્ષ:- આ પ્રમાણે તમે પાર્થસ્થ માટે દોષિત આહારાદિ લાવો, તો તમને દોષ ન લાગે?
સાધુ:-ના, કારણ કે જેમ કારણોસર તમે (પૂર્વપક્ષીઓ) જ્યારે અવિચ્છેદ કરનાર પાર્થસ્થાદિની પાસે સૂત્ર અને અર્થને લો છો, ત્યારે તેઓના માટે તમે અકથ્ય પણ આહાર વગેરે યતનાથી લાવી આપો છો અને છતાં તમે શુદ્ધ કહેવાઓ છો.. તેમાં કારણ એ જ કે, તેઓની પાસે ગ્રહણશિક્ષા કરાઈ રહી છે..
તેમ આમની (=આ પાર્થસ્થની) પાસે આલોચના લેવા આવેલો વ્યક્તિ પણ તેમના માટે અકથ્ય પણ આહાર વગેરે લાવી આપે, તો તે ઉચિત જ છે.. અને છતાં તે નિર્દોષ જ રહે. (વ્યવહારસૂત્ર શ્લોક૯૬૦, નિશીથસૂત્ર શ્લોક-૬ર૭૦)
અહીં જણાવ્યું છે કે – પાર્થસ્થાદિ ગ્રહણ-આસેવનશિક્ષામાં નિષ્ણાત હોય, તો એમની ભક્તિ મહાનિર્જરાનું કારણ છે.. એટલે જયારે સુવિહિત સાધુઓ મળે જ નહીં, ત્યારે શ્રાવકો ગ્રહણઆસેવનશિક્ષાના પ્રયોજન ગ્રહણ-આસેવનશિક્ષામાં નિષ્ણાત એવા પાસત્યાદિ પાસે જાય, વંદનભક્તિ વગેરે કરે, તો એ અનુચિત નથી...
આ વિશે ઉપદેશમાલામાં પણ કહ્યું છે કે -
उपदेशमालायामपि - सुगइमग्गपईवं, नाणं दितस्स हुज्ज किमदेयं ? । जह तं पुलिंदएणं, दिनं सिवगस्स नियगच्छिं ।।१।। इति ।
– ગુરગુણરશ્મિ – ભાવાર્થ - (રાગનિગ્રહ સમ્યજ્ઞાનથી થાય, માટે) શ્રેષ્ઠગતિ મોક્ષના માર્ગને દીપકની જેમ પ્રકાશનારા સમ્યજ્ઞાનને આપનારા ગુરુને બદલામાં શું આપવા યોગ્ય નથી? જેમ કે એક ભિલ્લે શિવને પોતાની આંખ આપી દીધી.
જ કેવી યતના રાખવી ? તેની વિધિ અન્ય ગ્રંથોમાંથી સમજવી.
Page #72
--------------------------------------------------------------------------
________________
-
गुर्जर विवेचनसमन्विता
४९
* જ્ઞાન આપનારને સર્વસ્વ અર્પણ *
વિવેચન :- રાગાદિનો નિગ્રહ સમ્યજ્ઞાનથી થાય છે, માટે તેને આપનાર અત્યંત પૂજનીય છે – એવું જણાવવા કહે છે..
મોક્ષનો સાચો માર્ગ બતાવે તેવું જ્ઞાન આપનારને આપણું જીવન આપી દઈએ, તો પણ ઓછું છે, અર્થાત્ તેઓ મહાન ઉપકારી છે.. જેમ કે શિવના ભક્ત એક ભિલે, શિવની મૂર્તિનું એક નેત્ર ઊખડી ગયેલું જોઈને તરત જ પોતાનું નેત્ર ઉખેડીને તે મૂર્તિ પર લગાવી દીધું. . તેની કથા આ પ્રમાણે
છે
* ભિલ્લની વિનયપૂર્ણ ભક્તિ *
એક અટવીમાં પર્વતની ગુફામાં વ્યતંરદેવથી અધિષ્ઠિત શિવની પ્રતિમા હતી.. તેનો પૂજારી દ૨૨ોજ સ્નાન-વિલેપનથી પૂજા કરીને પોતાના ગામમાં પાછો આવતો હતો.. કોઈક દિવસે સવારે પૂજારી પૂજા કરવા આવ્યો, ત્યારે પોતે આગલા દિવસે કરેલી પૂજાના પુષ્પ વગેરે જમીન પર પડેલા જોઈ વિચારવા લાગ્યો કે – “મારી કરેલી પૂજા જમીન ૫૨ કોણે નાંખી ? !” બે-ત્રણ દિવસ સુધી તેવી જ ઘટના બનતી રહી. તેથી તેનું કારણ જાણવા તે આજુબાજુમાં ક્યાંક છૂપાઇને ઊભો રહ્યો..
એટલામાં જમણા હાથમાં ધનુષ-બાણ રાખી, ડાભા હાથમાં આકડાનાં પુષ્પોવાળો, મુખમાં પાણીનો કોગળો સ્થાપીને, ધૂળવાળા પગ ધોયા વગર એક મોટો ભિલ્લ ત્યાં આવી પહોંચ્યો.. તેણે પૂજારીએ કરેલી શિવની પૂજા પગથી ઘસેડી દૂર કરી દીધી.. અને મુખના કોગળાથી પ્રતિમાને સ્નાન કરાવી પૂજા કરી, પુષ્પો ચડાવ્યાં, અને હર્ષથી તેની સાથે વાતો કરવા લાગ્યો..
-
બીજા દિવસે પૂજારીએ તે શિવપ્રતિમાને ઠપકો આપતા કહ્યું કે – “હું હંમેશાં મહાશુદ્ધિપૂર્વક પ્રયત્નથી તમારી પૂજા કરું છું, છતાં મારા પર તમે પ્રસન્ન થતા નથી.. જ્યારે પેલો તદ્દન અશુચિથી તમારી પૂજા કરે છે, તેવા અધમ ભિલ્લની સાથે તમે વાતચીત કરો છો ? નક્કી જેવો ભિલ્લ છે, તેવો તું પણ કૃતપૂતન-હલકો દેવ છે..’’
ત્યારે વ્યંતરે તેને કહ્યું કે – હકીકતને ન જાણનાર હે પૂજારી ! સવારે તારામાં અને ભિલ્લમાં જે તફાવત છે, તે આપોઆપ જણાશે.. બીજા દિવસે અધિષ્ઠાયક દેવે પોતાની માયાથી શિવનું એક નેત્ર ઉખેડી નાંખ્યું. . તે પૂજારીએ જોયું અને શોક કરતો તે ત્યાં જ તે પ્રમાણે બેસી રહ્યો. તે જ સમયે ત્યાં ભિલ્લ આવ્યો. શિવનું નેત્ર ઉખડી ગયેલું જોઈને બાણથી પોતાનું નેત્ર ઉખાડીને તરત જ ત્યાં સ્થાપન કરી દીધું..
આ હતી ભિલ્લની અત્યંત ભક્તિ ! તેની જેમ બધાએ જ્ઞાન આપનારને સર્વસ્વ સોંપી દેવું જોઈએ.. (શ્લોક-૨૬૫)
શ્રુત આપનાર વિશે કેવો વિનય કરવો ? તે માટે ઉપદેશમાલામાં Öણાવ્યું છે કે –
* ‘સિદાસળે નિસળ, સોવાળું સેળિઓ નાવરિંવો ।
વિખ્ખું મારૂ પયો, રૂમ સાદુનળસ્સ સુગવિળઓ રદ્દદ્દા. - ૩૫વેશમાનાપ્રવામ્ ।
Page #73
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
->
“ચંડાળને સિંહાસને બેસાડીને શ્રેણિક રાજાએ એની પાસે વિનયપૂર્વક વિદ્યાની પ્રાર્થના કરી, એ પ્રમાણે સાધુજને શ્રુતજ્ઞાનનો (શ્રુતદાતાનો) વિનય કરવો જોઈએ..” (શ્લોક-૨૬૬)
નિષ્કર્ષ :- એટલે શ્રુતજ્ઞાન આપનાર ગુરુ જો પાસ્થાદિ હોય, તો તેમને પણ વંદન-નમસ્કારાદિ કરવા – એ ઉચિત હોઈ આદરણીય જ છે..
હવે આ વિશે પૂર્વપક્ષ-ઉત્ત૨૫ક્ષ જણાવે છે –
O
ननु तत्रैव
आलावा संवासो, वीसंभो संथवो पसंगो य ।
રૂ।.
ઢોળાયારેતિ સમ, સવ્યનિખિલેäિ પડિકો इति वचनाद्यैः सह आलापाद्यपि त्यज्यते, तेषां पार्श्वे ज्ञानग्रहणादि कथं युज्यते ? उच्यते यदि तेभ्योऽधिकगुणाः साधवो लभ्यन्ते तदा न युज्यते एव तेषां पार्श्वे ज्ञानग्रहणादि । तदभावे तु तेषामपि पार्श्वे ज्ञानग्रहणादि युक्तमेव, आगमप्रामाण्यात् ।
-
-00
-
- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ :- પૂર્વપક્ષ :- ‘આચારહીનોની સાથે આલાપ, સંવાસ, વિશ્રંભ, સંસ્તવ અને પ્રસંગ - આ બધું સર્વજિનેશ્વરો દ્વારા નિષેધ કરાયું છે' - એવા ત્યાંનાં વચનથી જ જેઓની સાથે આલાપ વગેરે પણ છોડવાનો છે, તેઓની સાથે જ્ઞાન લેવાદિરૂપ વ્યવહાર શી રીતે યોગ્ય ગણાય ?
ઉત્તરપક્ષ - કહેવાય છે - જો તેઓ કરતા અધિક ગુણવાળા સાધુઓ મળતા હોય, તો તેઓની પાસે જ્ઞાન લેવાદિનો વ્યવહાર યોગ્ય નથી જ. પણ તેવા સાધુઓના અભાવમાં તેઓની પાસે પણ જ્ઞાન લેવાદિનો વ્યવહાર યોગ્ય જ છે, કારણ કે તેવું કરવામાં આગમવચન પ્રમાણ છે.
--
--
વિવેચન :- પૂર્વપક્ષ :- તમે ઉપદેશમાલાના આધારે પાસસ્થાદિની પાસે ભણતી વખતે વંદનાદિ ક૨વાનું જણાવ્યું.. પણ ઉપદેશમાલામાં જ પાસસ્થાદિ સાથે સંગ કરવાનો પણ નિષેધ કર્યો છે. . જુઓ એ ઉપદેશમાલાનું વચન -
“આચારહીનોની સાથે વાતચીત, એક મકાનમાં સહવાસ, મનમેળ-વાતવીસામો, પરિચયસંસ્તવ, અને પ્રસંગ (=વસ્ત્રાદિ લેવા-દેવાનો વ્યવહાર) એ બધા જિનેશ્વરોએ નિષેધ કર્યો છે..” (શ્લોક-૨૨૩) (સંબોધપ્રકરણ શ્લોક-૪૫૦)
પાસસ્થાદિ ખરાબનો સંગ છોડવા માટે, ઉપદેશમાલામાં ગિરિશક અને પુષ્પશુકનું સરસ ઉદાહરણ આપ્યું છે. તે આ પ્રમાણે –
* ખરાબ સંગના પ્રભાવનું દૃષ્ટાંત *
કાદંબરી અટવીમાં એક વડલાના ઝાડ પર એક જ મેનાના બે જોડીયા પોપટ હતા.. એક મ્લેચ્છ
Page #74
--------------------------------------------------------------------------
________________
गुर्जर विवेचनसमन्विता
તેમાંથી એકને પોતાને ત્યાં લઈ ગયો, તે પર્વતની પલ્લીમાં મોટો થયો હોવાથી ‘ગિરિશુક’ તરીકે ઓળખાતો.. સંગ-અનુસારે તે ક્રૂરપરિણામવાળો થયો..
બીજો પોપટ પુષ્પસમૃદ્ધ તાપસના આશ્રમમાં મોટો થયો હોવાથી ‘પુષ્પશુક’ નામે જાણીતો થયો.. એક વખતે વિપરીત શિક્ષાવાળા ઘોડાએ, વસંતપુર નામના નગરથી કનકકેતુ રાજાને હરણ કરીને ભિલ્લની પલ્લી પાસે ખેંચી લાવ્યો.. ત્યારે મ્લેચ્છની બુદ્ધિથી ભાવિત થયેલા પોપટે રાજાને જોયો.. અને તરત જ બોલાવા લાગ્યો કે –“અરે ! ભિલ્લો ! અહીં ઘરે બેઠા જ રાજા આવી ગયો છે, તેને જલ્દી પકડો..”
५१
ત્યારે રાજાએ વિચાર્યું : ‘જ્યાં પક્ષીઓ પણ આવા છે, તે દેશ દૂરથી જ છોડવા યોગ્ય છે.’ એવું માનીને રાજા ત્યાંથી ભાગી તાપસના આશ્રમે આવી પહોંચ્યો. . તેને જોઈને તરત જ પુષ્પશુક બોલ્યો કે “અરે, તાપસકુમારો ! ચાર આશ્રમોના ગુરુ એવા રાજા અતિથિરૂપે આવી રહ્યા છે, તેમને જલ્દી આસન આપો. . એમની બરાબર સારસંભાળ કરો..’’ – આ પ્રમાણે તાપસોને ઉત્સાહિત કર્યા, તેઓએ રાજાને ભોજન કરાવ્યું અને ખેદ દૂર કરાવ્યો.. રાજાએ ગિરિશકનું વૃત્તાંત પુષ્પશુકને જણાવ્યું..
ત્યારબાદ એક જાતિમાં ઉત્પન્ન થવા છતાં બંને વચ્ચે આટલું આંતરું કેમ ?” એવું પૂછતાં, પુષ્પશુકે જણાવ્યું કે -“અમારા માતા-પિતા એક છે. . પણ મને મુનિ અહીં લાવ્યા અને તેને ભિલ્લ લઈ ગયો. તે ક્રૂર શિકારીઓની વાણી સાંભળીને તેમના સંપર્કથી કડવું બોલતાં શીખ્યો.. અને હું મુનિપુંગવોની વાણી સાંભળીને મધુર બોલતાં શીખ્યો.. આ પ્રમાણે સંગના પ્રભાવે દોષો અને ગુણો ઉત્પન્ન થયા. .’’
ત્યારે ખુશ થયેલા રાજાએ કહ્યું કે “પાણીનું ટીપું તપેલા લોખંડ પર પડે, ત્યારે તેનું અંશમાત્ર પણ અસ્તિત્વ ન રહે.. કમળ પર પડતા તે મોતી જેવું દેખાય.. ને છીપમાં પડતા મોતી જ બની જાય. . આમ બહુધા જઘન્ય-ઉત્કૃષ્ટભેદે ગુણો, સહવાસથી થાય છે.. આંબો અને લીમડો બંનેનાં મૂળિયાં ભેગાં થાય, તો લીમડાના સંસર્ગથી આંબો વિનાશ પામીને કડવો થઈ જાય છે, પણ લીમડો કદી આંબાના સહવાસથી મધુર ન બને..’’ (શ્લોક-૨૨૭)
આના પરથી સ્પષ્ટ જણાય છે કે, પાર્શ્વસ્થાદિ શિથિલાચારીઓનો કુસંગ અંશમાત્ર પણ કરવો જોઈએ નહીં.. અન્યથા તેમના દુર્ગુણોથી સારો વ્યક્તિ પણ દૂષિત થઈ જાય છે..
ઉપદેશમાલામાં તો પાસસ્થાદિના પ્રભાવે છેક ધર્મથી ભ્રષ્ટ થઈ જવા સુધીના દોષો કહ્યા છે.
જુઓ –
“પાસત્યાદિની મધ્યે રહેવામાં સુસાધુ બલાત્ (અનિચ્છાએ) પણ કુસંગના પ્રભાવે પરસ્પર વાતચીતમાં પડે છે. ને (હર્ષના ઉછાળામાં એની સાથે) હસવાનું – ખીલવાનું થાય છે, એમાં રોમાંચ અનુભવે છે, એથી વ્યાકુળ થાય છે, અર્થાત્ ધર્મ-સ્વૈર્યથી ભ્રષ્ટ થાય છે.” (શ્લોક-૨૨૪) પંચવસ્તુકમાં પણ કહ્યું છે કે –
* अन्नुन्नजंपिएहिं हसिउद्धसिएहिं खिप्पमाणो य । पासत्थमज्झयारे, बलाऽवि जई वाउली होई ॥२२४॥ जीवो अनाइनिहणो, तब्भावणभाविओ य संसारे । खिप्पं सो भाविज्जइ, मेलणदोसाणुभावेण ॥७३५॥
Page #75
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
“જીવ અનાદિ અનંત છે, અને સંસારમાં રહેલો જીવ પાસસ્થાદિએ આચરેલા પ્રમાદ વગેરે ભાવોથી ભાવિત બને છે.. આથી તે જીવ સંસર્ગદોષના પ્રભાવે તરત જ પ્રમાદ વગેરેથી ભાવિત થઈ જાય છે..” (શ્લોક-૭૩૫) (સંબોધપ્રકરણ શ્લોક- ૪૪૭)
,,
ઓઘનિયુક્તિમાં કહ્યું છે કે -
५२
“(નદીનું) મધુર પાણી અને સાગરનું પાણી એ બે ક્રમથી ભેગા થયા. તેમાં સંસર્ગદોષના પ્રભાવે મધુર પાણી ખારું બની ગયું.” (શ્લોક-૭૭૭) (આવશ્યકનિયુક્તિ-૧૧૩૧, સંબોધપ્રકરણ શ્લોક
,,
૪૪૮)
આવા અનેક શાસ્ત્રપાઠો, દાખલા-દલીલો, યુક્તિ-પ્રયુક્તિઓથી પાસસ્થાદિ હીનાચાર વ્યક્તિઓની સાથે જ્યારે આલાપાદિનો પણ નિષેધ કર્યો હોય, ત્યારે તેઓ પાસે ભણવા જવું, આવશ્યકની વિધિ શીખવી..એ બધું શી રીતે યોગ્ય ગણાય ?
* સુવિહિત સાધુઓ પાસે જ જ્ઞાનાદિ લેવું *
ઉત્તરપક્ષઃ- તમારી વાત બરાબર છે, કારણ કે જીવ નિમિત્તવાસી હોવાથી પાર્શ્વસ્થાદિના સંગના પ્રભાવે તેની આત્મમલિનતા થાય જ..
એટલે જ આવું શાસ્ત્રીય વિધાન છે કે - જો પાર્શ્વસ્થાદિ કરતાં અધિકગુણવાળા, શાસ્ત્રવિહિત આચારમાં કુશળ, જ્ઞાનપરિણતિસંપન્ન એવા સુવિહિત સાધુઓ મળતા હોય, તો તેઓની પાસે જ જ્ઞાન લેવું વગેરે કલ્પે. . તે વખતે પાર્શ્વસ્થાદિની પાસે જ્ઞાનગ્રહણ કે આવશ્યકવિધિને શીખવા વગેરેનો વ્યવહાર કરે, તો તે યોગ્ય નથી જ. તેવું કરવામાં ઉપર બતાવેલા શાસ્ત્રોક્ત દોષો આવે જ..
* સુવિહિતસાધુઓના અભાવમાં પાર્શ્વસ્થાદિ પાસે વિવેકપૂર્વક જ્ઞાનગ્રહણાદિ
હવે ઘણી તપાસ કર્યા પછી પણ જો તેવા સુવિહિત સાધુઓ ન મળે, તો છેવટે પાર્શ્વસ્થાદિ પાસે જ્ઞાન લેવું, આવશ્યકવિધિને શીખવું વગેરે યોગ્ય જ છે.. કારણ કે તેમાં આગમ વચન પ્રમાણ છે. . (ગ્રહણ
* जह नाम महुरसलिलं, सागरसलिलं कमेण संपत्तं । पावेइ लोणभावं, मेलणदोसाणुभावेण ॥७७७॥
* અહીં એક વાતની સ્પષ્ટતા આવશ્યક જણાય છે કે – અપવાદમાર્ગ અવસ્થાવિશેષને લઈને હોય છે. એટલે તેવી અવસ્થા સર્જાય, ત્યારે જ તે અપવાદમાર્ગનું સેવન કરવાનું હોય છે, તે સિવાયની અવસ્થામાં પણ તેનું સેવન કરાય, તો તે અપવાદ, અપવાદ ન રહેતાં ઉન્માર્ગ બની જાય છે. શિથિલાચાર બની જાય છે.
દા.ત. આધાકર્મ ન જ વપરાય - એ ઉત્સર્ગમાર્ગ છે. પણ ગ્લાનાદિ અવસ્થાવિશેષમાં આર્તધ્યાન ન થાય એ માટે આધાકર્મ વાપરવું – એ અપવાદમાર્ગ છે.. હવે ગ્લાનાદિ અવસ્થા ન હોય, છતાં આસક્તિ-પ્રમાદ વગેરેના કારણે આધાકર્મ વાપરવાનું ચાલુ રહે, તો તે પ્રક્રિયા અપવાદમાર્ગ ન રહેતાં ઉન્માર્ગ બની જાય છે.
પ્રસ્તુતમાં - પાર્શ્વસ્થાદિની સાથે આલાપાદિ ન કરવા, તેમનો સંગમાત્ર પણ ન કરવો - એ ઉત્સર્ગ છે. હવે સુવિહિત સાધુઓ ન મળે, તો સાવ જ સાધનામાર્ગથી અજ્ઞાત ન રહી જવાય તે માટે પાર્શ્વસ્થાદિ પાસે બાહ્ય-વંદનાદિપૂર્વક જ્ઞાન લઈને પણ આત્મહિત સાધવું – એ અપવાદ છે. (ચાલુ...)
Page #76
--------------------------------------------------------------------------
________________
गुर्जर विवेचनसमन्विता
આસેવન શિક્ષા માટે શ્રાવકો પાર્શ્વસ્થાદિ પાસે જાય, તેમને વંદન-નમસ્કારાદિ કરે – એવું શાસ્ત્રવચન પૂર્વે જ બતાવ્યું છે.)
પ્રશ્ન:- પણ આવું કરવામાં પેલો દોષ તો ઉભો જ રહેશે ને ? કે પાર્શ્વસ્થાદિના કુસંગના પ્રભાવે તેઓનો પણ આત્મા મલિન થઈ જશે વગેરે..
५३
ઉત્તર ઃ- હા, જો તે વ્યક્તિ શાસ્ત્રસાપેક્ષ વિધિને ન અનુસરે, તો જરૂર તેવા દોષો રહે ! પણ (૧) માત્ર બહારથી જ ભક્તિનો દેખાવ કરવો, (૨) મનથી લેશમાત્ર પણ તેમના અસદ્ આચારોની અનુમોદના ન કરવી, (૩) ભાવથી સુવિહિતોનો જ પક્ષપાત રાખવો, (૪) પાર્શ્વસ્થાદિમાં રહેલા જ્ઞાનાદિ ગુણો મારા માટે પૂજનીય છે - એટલા માત્ર ઉદ્દેશથી જ તેમને વંદન-નમસ્કારાદિ કરવા.. આવી બધી શાસ્ત્રવિધિનું પાલન કરવામાં, પાર્શ્વસ્થાદિના સંગથી મલિન દોષો પણ ન આવે અને પોતાનાં જ્ઞાનાદિના પ્રયોજનો પણ સિદ્ધ થતા જાય..
આ પ્રમાણે અવસ્થાવિશેષમાં પાર્શ્વસ્થાદિ પાસે પણ જ્ઞાન લેવા વગેરેનું વિધાન છે જ.. એટલે એકાંતે તેઓ પાસે જ્ઞાનાદિ ન જ લઈ શકાય - એવું નથી.
આ જ વાતની સાબિતી વધુ એક તર્કથી કરે છે -
હવે શાસ્ત્રસાપેક્ષ પોતાની શક્તિ-સામર્થ્યને અનુસારે જીવનવ્યવહારકુશળ એવા સારા સુવિહિત મહાત્માઓ મળતા હોય, છતાં પણ આશંસાઓ સાથે જો પાર્શ્વસ્થાદિ પાસે જઇને તેમની ભક્તિ વગેરે કરવાનો વ્યવહાર કરે, તો તે પણ અપવાદ ન રહેતાં ઉન્માર્ગ બને છે.
હવે જો તેવી મલિન આશંસા ન હોય, છતાં સુવિહિત સાધુઓને છોડીને અસમજના કારણે (બાહ્ય વેષાદિને દેખીને પાર્શ્વસ્થાદિને પણ ઊંચા માની લેવાના કારણે) પાર્શ્વસ્થાદિની પાસે ભણવા વગેરેનો વ્યવહાર કરે, તો તે પણ પરંપરાએ આત્મહિતકારક નથી, કારણ કે તેવું કરવામાં ભણવાદિનું થોડું થાય, પણ તેઓના સંગના પ્રભાવે અનેક મલિન દોષો અંતઃપ્રવેશ થવા લાગે. એટલે સુવિહિત સાધુઓ હોય, ત્યારે પાર્શ્વસ્થાદિ પાસે ભણવું વગેરે હિતાવહ માર્ગ નથી.
બીજી વાત, સુવિહિત સાધુઓના અભાવમાં ભણવા વગેરે આત્મહિત માટે જે પાર્શ્વસ્થાદિ પાસે જવાનું વિધાન છે, તે માત્ર ગીતાર્થ પાર્શ્વસ્થાદિ માટે જ સમજવું, અગીતાર્થ પાર્શ્વસ્થાદિ માટે નહીં. (તેવા અગીતાર્થો પાસે તો માત્ર તે તે કાર્યોના નિર્વાહ પૂરતું જવાનું હોય છે, આત્મહિત લેવા માટે નહીં.) આ વાત વ્યવહારસૂત્રના આલોચનાધિકાર પરથી ફલિત થાય છે. ત્યાં પૂર્વક્રમવાળા સાધુઓ ન મળે, ત્યારે ઉત્તરક્રમવાળા ગીતાર્થ એવા જ પાર્શ્વસ્થાદિ પાસે આલોચન લેવાનું વિધાન કર્યું છે..
અને આ વાત ઉચિત પણ છે જ, કારણ કે અગીતાર્થ પાર્શ્વસ્થાદિ પાસે જવામાં આત્મહિતનો યથાર્થ માર્ગ તો ન મળે, ઊલટું તેમનું ખોટું વર્તન, પાસે આવનારી વ્યક્તિના વિચારરૂપ બની જાય. . અને તેથી સારું વર્તન કરનારાઓ પણ તે વ્યક્તિને ‘વેદીયા’ તરીકે જણાવા લાગે.. આ વિષય ખૂબ ગંભીર છે, સુવિહિત ગીતાર્થોની સલાહ લઈને પ્રવર્તવું. (ટૂંકમાં (૧) ઉત્સર્ગથી સુવિહિત પાસે, અને (૨) અપવાદે પાર્શ્વસ્થ ગીતાર્થ પાસે, અગીતાર્થ પાસે નહીં.)
* આ વાત સુવિહિત સાધુઓના અભાવ વખતે જ છે, તે સિવાયના વખતે નહીં - એ વાત હૃદયમાં ખાસ કોતરી દેવી.. અને પાર્શ્વસ્થાદિની પાસે ભણતી વખતે, તેમના સંપર્કથી તેઓમાં રહેલા દોષો આપણામાં આવી જાય એવું તો ન જ બનવું જોઈએ – એની ખાસ કાળજી રાખવી..
Page #77
--------------------------------------------------------------------------
________________
५४
-00
गुरुतत्त्वसिद्धिः
यदि हि यदर्थं द्वादशवर्षं सुगुरून् प्रतीक्षते साऽपि आलोचनागुर्वभावे पार्श्वस्थादिपार्श्वे
ग्राह्यतयोक्ता,
आयरियाइ सगच्छे संभोइय- इअरगीअपासत्थे ।
સાવી-પછાત-વયહિમા-અરિ-સિદ્ધે
-∞
।।૨।।
इत्यादिजीतकल्पवचनप्रामाण्यात्, तदानीं प्रतिदिनविधेयाऽऽवश्यकविधिशिक्षणादि तत्पार्श्वे सुतरां कार्यं, शुद्धचारित्र्यभावे ।
-- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ :- જો જેના માટે બાર વર્ષ સુધી સુગુરુની પ્રતીક્ષા કરે, તે આલોચના પણ તેવા સુગુરુ ન હોવામાં પાર્શ્વસ્થાદિ પાસે લેવાની કહી છે. કારણ કે જીતકલ્પમાં કહ્યું છે કે -“(આલોચના કોની પાસે લેવી ? તો કે - પહેલાં) પોતાના ગચ્છના આચાર્યાદિ પાસે, સાંભોગિક પાસે, અસાંભોગિક પાસે,ગીતાર્થ એવા પાર્શ્વસ્થ-સારૂપિકપશ્ચાત્કૃત પાસે, દેવતા પાસે, પ્રતિમા પાસે, અરિહંત-સિદ્ધ સાક્ષીએ..’’ તો શુદ્ધ ચારિત્રધરના અભાવમાં પ્રતિદિન કરવા યોગ્ય આવશ્યકની વિધિને શીખવાદિ વ્યવહાર તો તેમની (પાર્શ્વસ્થાદિની) પાસે સુતરાં કરી
શકાય..
વિવેચન :- પાપભીરુ આત્મા પોતાના દોષોની આલોચના લેવા માટે ૧૨ વર્ષ સુધી સદ્ગુરુની પ્રતીક્ષા કરે, તે છતાં જો સદ્ગુરુ ન મળે, તો પાર્શ્વસ્થાદિ પાસે પણ આલોચના લઈને આત્મશુદ્ધિ કરે - એવું જીતકલ્પમાં જણાવ્યું છે..
હવે જો આલોચના પણ તેમની પાસે લઈ શકાય, તો જ્ઞાન ભણવું-આવશ્યક કરવાની વિધિ શીખવી..એ બધું જે દ૨૨ોજ કરવાનું છે, તે તેમની પાસે કેમ ન કરી શકાય ? (અર્થાત્ એ તો સુતરાં કરી શકાય.)
હવે જીતકલ્પમાં કેવા સંજોગવશાત્ પાર્શ્વસ્થાદિ પાસે આલોચના લેવાનું કહ્યું ? તે વિસ્તારથી જોઈએ –
* આલોચના કોની પાસે લેવી ? તેનો ક્રમ *
(૧) પ્રાયશ્ચિત્તસ્થાનને પામેલા (=અપરાધ કર્યો હોવાથી જેને પ્રાયશ્ચિત્ત આવે) તેવા સાધુ કે શ્રાવકે પહેલાં પોતાના ગચ્છના આચાર્ય પાસે આલોચના લેવી જોઈએ. . આચાર્ય ન હોય તો ઉપાધ્યાય પાસે.. એ ન હોય તો પ્રવર્તકની (–જ્ઞાનાદિ મોક્ષમાર્ગમાં પ્રવર્તાવનાર મહાત્માની) પાસે. . એ ન હોય તો સ્થવિર પાસે. . અને એ પણ ન હોય તો ગણાવચ્છેદક (=ગણ માટે વસ્ત્ર-પાત્રાદિના નિર્વાહ માટેની દેખરેખ રાખનાર મહાત્મા) પાસે..
હવે ધારો કે પોતાના ગચ્છના આચાર્યાદિ કોઈ ન હોય, તો..
Page #78
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
(૨) સાંભોગિકગચ્છન (સમાન આચારવાળા) આચાર્ય પાસે.. તે ન હોય તો સાંભોગિકગચ્છના ઉપાધ્યાય પાસે.. એ ન હોય તો ઉત્તરોત્તરક્રમે યાવત્ સાંભોગિકગચ્છના ગણાવચ્છેદક પાસે..હવે ધારો કે સાંભોગિક ગચ્છના પણ આચાર્યાદિ કોઈ ન હોય, તો..
| (૩) સંવિગ્ન એવા અસાંભોગિક (=પોતાના ગચ્છની સામાચારી કરતાં જુદી સામાચારીવાળા) ગચ્છના આચાર્ય પાસે.. એ ન હોય તો એ ગચ્છના ઉપાધ્યાય પાસે .. એમ ઉત્તરોત્તર ક્રમે યાવતું એ ગચ્છના ગણાવચ્છેદક પાસે. હવે ધારો કે સંવિગ્ન-અસાંભોગિક ગચ્છમાં પણ આચાર્યાદિ કોઈ ન મળે, તો..
(૪) ગીતાર્થ પાર્થસ્થ પાસે આલોચના લેવી.. અહીં “ગીતાર્થ પાર્થસ્થ’ કહેવા દ્વારા અગીતાર્થ પાર્થસ્થ પાસે ન લેવી – એવું કહી દીધું.. હવે જો ગીતાર્થ પાર્શ્વસ્થ ન હોય, તો..
(૫) ગીતાર્થ સારૂપિક પાસે આલોચના લેવી.. સરૂપિક એટલે જે સાધુના વેષમાત્રનો ધારક હોય, પણ વાસ્તવમાં ગૃહસ્થ જેવો જ હોય.. જે મસ્તક મુંડાવે, ઓઘો ન રાખે, તુંબડાના પાત્રથી ભિક્ષા માટે ફરે અને પત્નીથી રહિત હોય, તે સારૂપી છે.. આવો સારૂપી ન હોય, તો ..
(૬) ગીતાર્થ પશ્ચાત્કૃત પાસે આલોચના લેવી. પશ્ચાત્કૃત એટલે ચારિત્રનો વેષ છોડી દીધા પછી જે ગૃહસ્થ તરીકે વર્તે છે તે..
હવે પાર્થસ્થાદિ પાસે આલોચના લેવાની વિધિ આ પ્રમાણે છે –
પહેલાં પાર્થસ્થાદિ પાસે જઈને તેમની પાસે ઔચિત્યપૂર્વક સ્વીકારાવવું કે - “આપ શ્રી મારા વંદનાદિ લ્યોને!” તેઓ હા કહે, તો તેમની પાસે આલોચના લેવી, અન્યથા નહીં. કારણ કે ધર્મનું મૂળ વિનય છે.
હવે પાર્થસ્થાદિ એવું માનતા હોય કે - “મારો આત્મા હનગુણવાળો છે, એટલે તમારા વંદન હું ના લઉં.” તો ત્યારે પાર્થસ્થાદિનું આસન પાથરીને તેમને પ્રણામમાત્ર કરીને આલોચના લેવી..
જ પોતાના ગચ્છમાં જે પ્રમાણે ગોચરી-પાણી-વંદન વગેરેનો વ્યવહાર ચાલે છે, તેના સમાન વ્યવહારવાળો ગચ્છ તે “સાંભોગિક ગચ્છ' કહેવાય, અર્થાત્ એકસરખી સામાચારીવાળો ગચ્છ. (જે ગચ્છની સાથે ગોચરી-પાણી વગેરેનો વ્યવહાર ચાલુ હોય તે..)
ત્ર આ વ્યાવર્તક વિશેષણ છે, તેનાથી અસાંભોગિક પણ જો અસંવિગ્ન હોય, તો તેમની પાસે આલોચનાન લઈ શકાય - એવું કહેવાયું..
* 'गीतार्थस्य सारूपिकस्य पार्श्वे संयतवेषस्य गृहस्थस्य, लिङ्गमात्रधारिण इत्यर्थः ।' इति जीतकल्पवृत्तौ (श्लो.
૨૨ ).
* “વ્યવહા૨વૂળ્યમુ- .. સાવિમો નામ સિરમુખ્તો ગરબોદરનો મતાર્દિfમવરd fev_૩ મળ્યો વા ” – अष्टकवृत्तौ - ५/८॥ 'पश्चात्कृतचरणस्य-परित्यक्तचारित्रवेषस्य गृहस्थस्य' जीतकल्पवृत्तौ ( श्लो.१२)
* તેઓ હા કહે તો પણ બધા લોકોની સામે તેમને વંદન ન કરવા, કારણ કે તેવી રીતે વંદન કરવામાં લોકોની દૃષ્ટિએ જૈનશાસનનો ઉપહાસ થાય કે – “કેવી મર્યાદા? કે હીનાચારવાળા પાર્થસ્થાદિ મોટા ને સારા આચારવાળા સુવિહિતો નાના!?'.. અને આવું થવાથી પ્રવચનની લઘુતા થાય. એટલે પાર્થસ્થાદિને કોઈક ગુપ્તસ્થાને વંદનાદિ કરવા અને પછી આલોચના-પ્રાયશ્ચિત્ત લેવા..
Page #79
--------------------------------------------------------------------------
________________
५६
गुरुतत्त्वसिद्धिः
જો પશ્ચાત્કૃત પાસે આલોચના લેવાની હોય, તો પહેલાં તેને સાધુનો વેષ પહેરાવીને ઇવરસામાયિક ( થોડા કાળ પૂરતું સામાયિક) આપવું અને પછી તેની પાસે વિધિ પ્રમાણે આલોચના લેવી..
હવે જો પાર્શ્વસ્થ, સારૂપિક કે પશ્ચાદ્ભૂત કોઈ ન હોય, તો..
(૭) જ્યાં મુનિસુવ્રતસ્વામી કે વર્ધમાનસ્વામી વગેરે ભગવાન સમવસર્યા હોય, ત્યાં તીર્થંકરગણધરો વડે ઘણા જીવોને અનેક પ્રકારનું પ્રાયશ્ચિત્ત અપાયું હોય છે. અને તે અપાતાં પ્રાયશ્ચિત્તો, ત્યાં રહેલી દેવતા વડે દેખાયા હોય છે.. એટલે ત્યાં જઈને સમ્યક્તધર દેવતાની આરાધના માટે અક્રમ કરવો અને તેનાથી ખેંચાઇને આવેલ દેવતાની આગળ ઉચિત આદરપૂર્વક આલોચના લેવી.. અને તે દેવતા પછી યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપે છે..
હવે ધારો કે જૂની દેવતા અવી ગઈ હોય ને બીજી નવીદેવતાએ તીર્થકરને ન જોયા હોય, તો પણ તે નવી દેવતાની આરાધના માટે અઠ્ઠમ કરવો.. અને તેનાથી ખેંચાઈને આવેલી તે દેવતા કહે છે કે - “હું મહાવિદેહમાં તીર્થકરને પૂછીને આવું..” અને પછી તે તીર્થકરને પૂછી આવીને સાધુને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપે છે..
હવે તેવી દેવતા પણ ન હોય, તો..
(૮) અરિહંત ભગવાનની પ્રતિમાની આગળ તે વ્યક્તિ પોતાના દોષો જણાવે.. અને તે પોતે પ્રાયશ્ચિત્ત આપવામાં કુશળ હોવાથી પોતાના દોષોને ઉચિત જે પ્રાયશ્ચિત્ત આવે, તેને સ્વીકારે છે.. હવે જો તેવી પ્રતિમા પણ ન હોય, તો..
(૯) પૂવદિ દિશાને અભિમુખ રહીને, તે દિશામાં અરિહંત-સિદ્ધની કલ્પના કરીને તેમની પાસે આલોચના લે, અને પ્રાયશ્ચિત્ત આપવામાં કુશળ એવો તે વ્યક્તિ પોતે જ પોતાના દોષોને ઉચિત યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વીકારે. આવી રીતે પ્રાયશ્ચિત્તને સ્વીકારતો પણ શુદ્ધ જ છે, કારણ કે તે શાસ્ત્રોક્ત વિધિએ પ્રવર્તે છે.. (જીતકલ્પ શ્લોક-૧૨, દ્રવ્યસતતિકા-૧૨).
ફલિતાર્થ - કારણે પાર્થસ્થ પાસે પણ આલોચના લેવાનું કહ્યું છે. હવે જો આલોચના લેવાય, તો જ્ઞાનપ્રણાદિતો સુતરાં કરી શકાય. એટલે કારણે પાર્થસ્થાદિ પાસે જ્ઞાન લેવું, આવશ્યકવિધિ શીખવી - એ બધું કરી જ શકાય છે. અને તેવું કરવામાં તેઓને વંદનાદિ પણ કરાય જ. એટલે “પાર્થસ્થાદિને વંદન કોઈપણ અપેક્ષાએ ન જ કરાય એવો એકાંત ન પકડવો..
હવે આ વિશે પૂર્વપક્ષી બીજી આપત્તિ આપે છે, તેનું નિરાકરણ કરવા સાથે ગ્રંથકારશ્રી જણાવે
ननु एवं पश्चात्कृतादीनामपि वन्द्यत्वं स्यात्, तेषामपि आलोचनाधिकारेऽधिकृतत्वात्, नैवं, तेषां साधुवेषाभावात् । साधुवेषाभावे हि प्रत्येकबुद्धादिरपि न वन्द्यः स्यात्, किं पुनरितरः ?
Page #80
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
५७
- ગુરુગુણરશ્મિ - ભાવાર્થ - પૂર્વપક્ષ - આવું માનવામાં તો પશ્ચાદ્ભૂત વગેરે પણ વંદનીય થાય, કારણ કે આલોચનાના અધિકારમાં તેઓ પણ અધિકૃત છે. ઉત્તરપક્ષ - ના, કારણ કે તેઓની પાસે સાધુવેષ નથી અને સાધુવેષના અભાવમાં પ્રત્યેકબુદ્ધ વગેરે પણ વંદનીય ન થાય, તો બીજાની શું વાત?
* સાધુવેષ વિના વંદન નહીં* વિવેચન :- પૂર્વપક્ષ :- જો આલોચનાના અધિકારમાં પાર્થસ્થાદિ સંભળાતા હોવાથી તેમની પાસે જ્ઞાનગ્રહણ-વંદનાદિ કરી શકાતાં હોય, તો પશ્ચાદ્ભૂતને પણ વંદન કેમ ન કરી શકાય? આલોચનાના અધિકારમાં તો તેઓનો પણ નામનિર્દેશ કર્યો છે જ. અને તો તેમની પાસે પણ જ્ઞાનપ્રહણ-વંદનાદિ થઈ જ શકે ને?
આ રીતે પાર્થસ્થાદિને વંદન કરવા જતાં તો, પશ્ચાદ્ભૂતાદિને ( સાધુવેષછોડી દીધેલા ગૃહસ્થાદિને) પણ વંદન કરવાની આપત્તિ આવી..
ઉત્તરપક્ષ - આવી આપત્તિ ન આવે, કારણ કે પશ્ચાદ્ભૂત વગેરેએ સાધુવેષ છોડી દીધો છે અને સાધુવેષ ન હોવાથી તેમને વંદન થાય નહીં..
અરે! સાધુવેષ ન હોય તો પ્રત્યેકબુદ્ધ કે યાવત્ કેવલજ્ઞાનીઓ પણ વંદન કરાતા નથી, તો પશ્ચાત્કૃત વગેરેની તો શું વાત?
જો કોઈક ગૃહસ્થ-અવસ્થામાં બોધ પામે, પ્રત્યેકબુદ્ધ થાય તો દેવો પહેલાં તેમને સાધુવેષનું અર્પણ કરે, તેઓ વેષને સ્વીકારે, ને પછી દેવસહિત બધા લોકો તેમને વંદન કરે.. એટલે અત્યંત ઊંચી અવસ્થા પામવા છતાં પણ વેષ વિના તેમને વંદન થતા નથી, તો પછી વેષ વગરના પશ્ચાત્કતને વંદન શી રીતે થાય?
વેષ આટલો બધો કેમ પ્રમાણ? તે આશંકાનું સમાધાન કરતું ઉપદેશમાલાનું વૈચન છે કે –
“વેષ ધર્મનું કારણ હોવાથી મુખ્ય છે.. વેષ ચારિત્રધર્મનું રક્ષણ કરે છે. વેષથી જીવ કુંકાર્યો કરતાં લજ્જા પામે કે – હું સાધુ છું. જેમાં રાજા લોકોને ઉન્માર્ગથી અટકાવે છે, તેમ વેષ ઉન્માર્ગમાં પડતાંને અટકાવે છે..” (શ્લોક-૨૨)
હવે ગ્રંથકારશ્રી, “સાધુવેષ હોય તો જ વંદનાદિ થાય એ વાતને રજૂ કરતી પંચકલ્પભાષ્યની ગાથાઓ જણાવે છે -
यदुक्तं श्रीपञ्चकल्पे - एवं तु दवलिंगं भावे समणत्तणं तु णायव्वं । को उ गुणो दवलिंगे भण्णति इणमो सुणसु वोच्छं ।।१४६१।।
જ “ધH રવ વેસો, સંજ વેસેળ વિવિઘોષિ મહં.
उम्मग्गेण पडतं, रक्खइ राया जणवउ व्व ॥२२॥' (उपदेशमाला)
Page #81
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
सक्कारवंदणनमंसणा य पूआंकहणा य लिंगकप्पम्मि । पत्तेयबुद्धमादी लिंगे छउमत्थतो गहणं ।।१४६२।। वत्थासणसक्कारो वंदण अब्भुट्ठाणं तु णायव्वं । पणिवाओ उ णमंसण संतगुणकित्तणा पूआ ।।१४६३।। दठूण दव्वलिंगं कुव्वंते ताणि इंदमाइवि । लिंगम्मि अविज्जंते न नज्जती एस विरओत्ति ।।१४६४।। पत्तेयबुद्धो जाव उ गिहिलिंगी अहव अनलिंगी उ । देवावि ता ण पूर्यति मा पुजं होहिति कुलिंगं ।।१४६५।। ૨. પૂર્વમુદ્રિત ‘UT' તિ પાયો નુતઃ |
– ગુરગુણરશ્મિ -
* સાધુવેષનું માહાભ્ય * શ્રી પંચકલ્પભાષ્યમાં જણાવ્યું છે કે -
શ્લોકાર્ધ - આ પ્રમાણેનું દ્રવ્યલિંગ અને ભાવમાં શ્રમણપણે સમજવું. દ્રવ્યલિંગમાં શું ગુણ? અહીં કહેવાય છે - હું ગુણોને કહીશ, તું સાંભળ.. (૧) | વિવેચનઃ- લિંગ બે પ્રકારના હોય છેઃ (૧) દ્રવ્યલિંગ, અને (૨) ભાવલિંગ. (૧) દ્રવ્યલિંગ એટલે વસ્ત્ર-પાત્ર વગેરે ઉપધિઓ સમજવી, જે સાધુપણાનું બાહ્ય ચિહ્ન છે.
(૨) ભાવલિંગ એટલે શ્રમણપણું, જીવમાત્ર પ્રત્યે સામ્યપણું, રાગ-દ્વેષથી રહિતપણું વગેરે.. દશવૈકાલિકનિર્યુક્તિમાં ભાવલિંગનું સ્વરૂપ આ પ્રમાણે જૈણાવ્યું છે કે -
“જો તે સારા મનવાળો છે, ભાવથી પાપમનવાળો નથી, સ્વજન અને લોકમાં સમાન છે અને માન-અપમાનમાં સમાન છે, તો તે શ્રમણ છે.” (શ્લોક-૧૫૬)
હવે દ્રવ્યલિંગની (=રજોહરણ, વસ્ત્રાદિબાહ્યવેષ વગેરેની) શું વિશેષતા છે?તે પંચકલ્પભાષ્યકાર જણાવે છે..(૧) (પંચકલ્પભાષ્ય શ્લોક-૧૪૬૧, જીવાનુશાસન શ્લોક-૧૭૨)
તે આ પ્રમાણે -
શ્લોકાર્ધ - લિંગકલ્પમાં સત્કાર, વંદન,નમસ્કાર, પૂજા અને કથન થાય. અને પ્રત્યેકબુદ્ધ વગેરે લિંગ હોવામાં છઘ0ોથી આદેય બને. (૨)
સત્કાર-વસ્ત્ર-આસન આપવું. વંદન અભ્યથાન.. નમસ્કાર પ્રણિપાત અને પૂજા વિદ્યમાન ગુણનું કીર્તન. (૩)
તો સમો નફ સુમો, ભાવે ય નફ ન હોટું પવિમળા सयणे य जणे य समो, समो य माणावमाणेसु ॥१५६॥' (दशवैकालिकनियुक्तिः)
Page #82
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
૧૨.
વિવેચન :- (૧) વસ્ત્રો આપવા, આસન પાથરવું.. વગેરેને “સત્કાર કહેવાય.. (૨) ઊભા થવું, સામે લેવા જવું, આગતા-સ્વાગતા કરવી.. એ બધાને ‘વંદન કહેવાય. (૩) પંચાંગ પ્રણિપાતપૂર્વક નમવું, ઝુકવું, વંદન કરવા.. તેને “નમસ્કાર કહેવાય.. (૪) સામેવાળામાં રહેલા વાસ્તવિક ગુણોની બહુમાનથી સ્તવના કરવી.. તેને “પૂજા' કહેવાય. (૫) પર્ષદા સમક્ષ મધુર ધ્વનિથી દેશના આપવી.. તેને “કથના' કહેવાય.
પ્રસ્તુતમાં વાત એ જ કે – પ્રત્યેકબુદ્ધ અને ગૃહસ્થાવસ્થામાં કે અન્યલિંગાવસ્થામાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલ કેવલીએ જો સાધુનો વેષ સ્વીકાર્યો હોય, તો જ તેમને સત્કાર, વંદન વગેરે ચાર વસ્તુઓ થઈ શકે અને તો જ તેઓ દેશના આપી શકે.. (વેષ ન હોય તો ઇન્દ્ર વગેરે કોઈ તેને નમસ્કાર ન કરે – એવું હમણાં જ આગળ જણાવશે.).
પ્રશ્ન:- વેષ વિના જ તે પ્રત્યેકબુદ્ધ વગેરે દેશના આપે તો?
ઉત્તર- તો તે પ્રત્યેકબુદ્ધાદિ, છદ્મસ્થ પુરુષોને આદેય ન બને..(અર્થાત્ છમસ્થ પુરુષો તેની વાત ન સ્વીકારે.)આનું કારણ જણાવતાં પંચકલ્યભાષ્યની ચૂર્ણિમાં કહ્યું છે કે -
જો સાધુનો વેષ પહેરીને દેશના આપે, તો તે લોકોમાં સંમત બને છે, (ફરહા=) અને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ જો સાધુનો વેષ વિના જ ગૃહસ્થના પહેરવેશે કે અન્યલિંગના પહેરવેશે દેશના આપે, તો તેમના વિશે છદ્મસ્થ લોકોને શ્રદ્ધા જ ન થાય. અને તેઓ આવું વિચારે કે –
આના કહેવા મુજબ જો શ્રમણપણું જ શ્રેષ્ઠ હોય, તો આ પોતે કેમ શ્રમણપણારૂપ ધર્મને સ્વીકારતો નથી? પોતે ગૃહસ્થાવસ્થામાં જ કેમ રહ્યો છે? ઇત્યાદિ..”
એટલે સાધુવેષમાં જ દેશના અપાય.. અને એ વેષ હોય, તો જવંદન-સત્કાર વગેરે થઈ શકે..(૨૩) (પંચકલ્પભાષ્ય શ્લોક-૧૪૬૨/૧૪૬૩, જીવાનુશાસન શ્લોક-૧૭૩)
એ વાતને જણાવવા જ કહે છે -
શ્લોકાર્ચ - ઈન્દ્ર વગેરે પણ દ્રવ્યલિંગને જોઈને વંદનાદિ કરે છે. તે લિંગ વિદ્યમાન ન હોય, તો જણાય નહીં કે - આ વિરત છે.(૪)
વિવેચન - ઇન્દ્ર વગેરે પણ સામેવાળાએ સાધુનો વેષ પહેર્યો હોય, તો જ તેમને સત્કાર-વંદનાદિ કરે છે. અને સાધુવેષ વિના સામેવાળો કેવળજ્ઞાની હોય, તો પણ તેમને વંદનાદિ ન કરે.. આવશ્યકનિયુક્તિમાં ભરતમહારાજાના ચરિત્રમાં જણાવ્યું છે કે- “ગૃહસ્થાવસ્થામાં કેવલજ્ઞાની
- *"एतेसिं पुण दव्वभावलिंगाणं दव्वलिंगे इमे गुणा भवंति - सक्कारिज्जइ इंदाइहिं केवलज्ञानोत्पत्तौ, कहितो य संमओ सलिंगेण । इहरहा गिहिलिगेण अन्नलिंगेण वा केवलनाणे वि उप्पन्ने कहयंतस्स छउमत्थो जणो न सद्दहइ - तुमं कीस મધુ ન જેf? ....... તં છ૩મન્થા રાખેવ ના છ ” –
પ લ્પમાણે નો. ૨૪૬૨-તૂ I *"चिन्तन्तस्स अपुव्वकरणज्झाणमुवट्ठिअस्स केवलनाणं समुप्पण्णंति । सक्को देवराया आगओ भणति - दव्वलिंग पडिवज्जह, जाहे निक्खमणमहिमं करेमि, ततो पंचमुट्ठिओ लोओ कओ, देवयाए रओहरणपडिग्गहमादी उवगरणमुवणीअं, दसहिं रायसहस्सेहिं समं पव्वइओ। सेसा नव चक्किणो सहस्सपरिवारा निक्खंता, सक्केणं वंदिओ॥" आवश्यकनियुक्तिवृत्तौ સ્નો. કરૂદ્દ |
-
-
-
-
-
-
Page #83
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
થયેલા તેમને, શક્રમહારાજાએ દ્રવ્યલિંગ સ્વીકારવા માટે વિજ્ઞપ્તિ કરી, તે સ્વીકારી, તેનો નિષ્ક્રમણ મહોત્સવ થયો, તે દ્રવ્યલિંગ સ્વીકાર્યું, ને પછી શક્રએ તેમને વંદન કર્યા..” (નિર્યુક્તિ-૪૩૬-વૃત્તિ).
જો લિંગ વિદ્યમાન ન હોય, તો છબસ્થ પુરુષો જાણી શકે નહીં કે - આ વિરત છે.. ભાવ એ કે, આ વ્યક્તિમાં હમણાં “સંયત પરિણામ છે? દેશવિરતપરિણામ છે? અવિરતપરિણામ છે?' - એવા આંતરિકભાવો, છદ્મસ્થ પુરુષો તો ન દેખી શકે અને તેના આધારે તેઓ સંયતાદિનો નિર્ણય ન કરી શકે.. તેઓ માટે તો બાહ્ય વેષ એ જ સંયતાદિ માનવામાં પ્રમાણ બને.. એટલે પ્રત્યેકબુદ્ધાદિ પણ બાહ્યવેષ સ્વીકારે અને પછી જ શક્ર વગેરે તેમને વંદન કરે. (૪) (પંચકલ્પભાષ્ય શ્લોક-૧૪૬૪, જીવાનુશાસન શ્લોક-૧૭૪)
વેષ વિના પણ વંદન કરવામાં દોષ શું? એ વાતને જણાવે છે -
શ્લોકાર્થ - પ્રત્યેકબુદ્ધ જ્યાં સુધી ગૃહલિંગી અથવા અન્યલિંગી હોય, ત્યાં સુધી દેવો પણ તેમને પૂજે નહીં કે જેથી કુલિંગ પૂજ્ય ન બની જાય. (૫)
વિવેચનઃ- જે પ્રત્યેકબુદ્ધ ગૃહસ્થલિંગ કે તાપસ વગેરે અન્ય લિંગમાં કેવલજ્ઞાન પામ્યા હોય, તેમને જો તે અવસ્થામાં જ દેવો આવીને પૂજે, તો જોનાર લોકોને લાગે કે - “આ ગૃહસ્થવેષ કે તાપસ વગેરેનો વેષ અત્યંત પૂજનીય છે.” અને આવું લાગવાથી તેઓ તે વેષનું જ મહત્ત્વ રાખે.. જેનાથી ઉન્માર્ગનું સર્જન થાય. તેઓ એવું ન સમજે કે - “દેવો કેવળજ્ઞાનનું મહત્ત્વ આપી રહ્યા છે અને એ કેવલજ્ઞાનનું કારણ તેમના પરિણામ જ છે, તાપસ વગેરેનું લિંગ નહીં.. ઇત્યાદિ..”
એટલે તેઓને સાધુવેષ અપાય, પછી દેવો વંદન કરે અને તેનાથી “સાધુવેષ કેટલો મહત્ત્વપૂર્ણ છે' એવું લોકોને સમજાય અને લોકો પણ તે માર્ગે આગળ વધે..
વિશેષાવશ્યકભાષ્યમાં જૈણાવ્યું છે કે “સાધુનો વેષ તો છેક કેવળજ્ઞાનનું કારણ છે, એટલે તે અત્યંત પૂજનીય છે, કુલિંગ વગેરે નહીં.' (શ્લોક-૩૨૯૩)
એટલે વેષ હોય, તો જ વંદન થાય, તે વિના નહીં.(૫) (પંચકલ્પભાષ્ય શ્લોક-૧૪૬૬, જીવાનુશાસન શ્લોક-૧૭૫)
સાર-પાર્થસ્થાદિને વેષ હોવાથી કારણે વંદન થાય અને પશ્ચાત્કૃતને વેષ ન હોવાથી વંદન થાય નહીં. એટલે પૂર્વપક્ષે આપેલી આપત્તિ (પશ્ચાત્કૃતને પણ વંદન કરવાની આપત્તિ) આવતી નથી. (કારણ કે પશ્ચાદ્ભૂતને વેષ નથી.)
હવે આ વિશે પૂર્વપક્ષી નવો તર્ક રજૂ કરે છે -
નનું – "जीवे सम्मग्गमोइण्णे घोर-वीरतवं चरे । अचयंतो इमे पंच कुज्जा सव्वं निरत्थयं ।।१६८।।
-- - - - - -- - ન વૈવતં તિવિ હો તં માતાવિન તો 1 मणिलिंगमंगभावं भवेज्जाइ जओ तेण तं पुज्जं ॥३२९३॥" (विशेषावश्यकभाष्यम्)
–
Page #84
--------------------------------------------------------------------------
________________
गुर्जर विवेचनसमन्विता
कुसीलोसण्ण-पासत्थे सच्छंदे सबले तहा ।
दिट्ठीए वि इमे पंच गोयमा ! न निरिक्खए ।। १६९ ।। तथा -
पंचेए सुमहापावे जो न वज्जिज्ज गोयमा ! ।
संलावादीहिं कुसीलाई, भमिही सो सुमती जहा ।।१३५ ।।
इति श्रीमहानिशीथे तेषां दर्शनमात्रमपि निषिध्यते । तत्कथं तेषां पार्श्वे ज्ञानग्रहणादि
યુતે ?
६१
- ગુરુગુણરશ્મિ
ભાવાર્થ :- પૂર્વપક્ષ :- અરે ! મહાનિશીથસૂત્રમાં તો પાર્શ્વસ્થ વગેરેનું દર્શનમાત્ર પણ નિષિદ્ધ છે, તો તેઓની પાસે જ્ઞાનગ્રહણ વગેરે શી રીતે યોગ્ય ગણાય ? (મહાનિશીથની ગાથાઓનો ભાવાર્થ વિવેચન મુજબ સમજવો..)
વિવેચન :- પૂર્વપક્ષ :- અરે ! મહાનિશીથસૂત્રમાં તો પાર્શ્વસ્થાદિનું દર્શનમાત્ર પણ ન કરાય – એવું જણાવ્યું છે. જુઓ એ મહાનિશીથસૂત્રનું વચન ઃ
‘(૧) સન્માર્ગમાં અવતરેલો=રહેલો જીવ, ઘોર અને પરાક્રમવાળો તપ કરે. . છતાં પણ જો તે આ (=નીચેની ગાથામાં કહેવાતા) પાંચને ન છોડે, તો તેનું બધું (=વ્રતપાલન, તપ વગેરે અનુષ્ઠાન) નિરર્થક થાય. (મહાનિશીથ શ્લોક-૨/૧૬૮)
(૨) હે ગૌતમ ! (ક) કુશીલ, (ખ) અવસન્ન, (ગ) પાર્શ્વસ્થ, (ઘ) સ્વચ્છંદ, અને (ચ) શબલ (સાતિચાર ચારિત્રી) - આ પાંચને દૃષ્ટિથી પણ ન જોવાય.. (તેઓ મહાપાપી છે, તેમનું દર્શન પણ અનર્થનું કારણ છે..) (મહાનિશીથ શ્લોક-૨/૧૬૯)
(૩) કુશીલ, અવસન્ન વગેરે આ પાંચ અત્યંત મહાપાપીઓને જે આલાપાદિ દ્વારા ન છોડે (અર્થાત્ તેઓની સાથે આલાપ-રહેઠાણ વગેરે કરે) તે વ્યક્તિ સુમતિસાધુની જેમ અનંતકાળ સંસારમાં ભમશે.. (મહાનિશીથ શ્લોક-૩/૧૩૩)
* સુમતિસાધુનું દૃષ્ટાંત *
સુમતિ અને નાગિલ બે ભાઈઓ હતા, બંને જણે વિદેશ જવા પ્રસ્થાન કર્યું.. રસ્તામાં જ પાંચ સાધુ અને એક શ્રાવક – એમ કુલ છનું વૃંદ મળ્યું. નાગિલને લાગ્યું કે સાધુ મહાત્મા છે, તો આમની સાથે જ આગળ આગળ પ્રસ્થાન કરીએ.. ભાઈ સુમતિને વાત કરી, બંને તેમની સાથે સાથે ભળી ગયા. એકાદ દિવસ પસાર થયો, ને નાગિલ ચોંકી ઉઠ્યો કે – અરે ! આ સુસાધુઓ નથી - આ તો પાર્શ્વસ્થા છે, હીનાચારવાળા છે.. મેં નેમિનાથ પરમાત્મા પાસે જે સુવિહિતોનું વર્ણન સાંભળ્યું હતું, તેમાંના કોઈ
Page #85
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
ગુણો આ સાધુઓમાં દેખાતા નથી.. રે,યાવત્ આગને અડવું - સ્ત્રીને જોવું વગેરે ભયાનક દોષોને આ લોકો સેવે છે, આમની સાથે હરગિઝ નથી રહેવું!
આ વાત પોતાના ભાઈ સુમતિને જણાવી પણ સુમતિ થોડા જ સમયમાં તેમના રંગે રંગાઈ ગયો હતો, ભાઈની વાત લેશમાત્ર પણ માનવા તૈયાર નહોતો. ભાઈએ લાગણીશીલતાથી ઘણા તર્કોથી સમજાવ્યું, છતાં તે ટસના મસ ન થયો.. અને ભાઈની સામે ગાળો ભાંડવા માંડ્યો કે - “અરે ! તારી જેમ તારા ગુરુનેમિનાથ પણ ઊંધી બુદ્ધિવાળા જ હશે વગેરે..'નાગિલે તરત તેનું મોઢું દબાવીને કહ્યું કે
રે ! મારા ગુરુની આશાતના ન કર, તે તો સર્વજ્ઞ છે, ત્રિકાળદર્શી છે, તેમનું જણાવેલું બધું યથાર્થ જ છે.. પછી ઘણું સમજાવવા છતાં પણ સુમતિ ન જ માન્યો.. નાગિલ થાક્યો.. બંને ભાઈઓ છુટા પડી ગયા.. સુમતિએ પેલા શિથિલાચારી વૃન્દની પાસે આવીને પ્રવ્રજ્યા લીધી. તે પાંચ સાધુઓના વૃન્દમાં જે મુખ્ય હતો, તે અગીતાર્થ – મિથ્યાદષ્ટિ ને યાવતું અભવ્ય હતો, તેના માર્ગદર્શન-અનુસારે ચાલતા સુમતિ પણ શિથિલાચારી થઈ ગયો ને યાવત્ અનંત સંસારનું ઉપર્જન કરી બેઠો ! (સુમતિસાધુનું વિસ્તારથી વર્ણન મહાનિશીથસૂત્રના ચોથા અધ્યયનમાં મળે છે.)
આ દષ્ટાંત પરથી ઉપદેશ મળે છે કે ખરાબ લોકોના સંગમાં પળમાત્ર પણ ન રહેવું, તેમનું દર્શન પણ દૂરથી જ છોડી દેવું.. બોલવા વગેરેનું તો સુતરાં નહીં!
આ પ્રમાણે જો પાર્થસ્થ વગેરેનું દર્શનમાત્ર પણ નિષિદ્ધ હોય, તો તેમની પાસે ભણવું-આવશ્યકની વિધિ શીખવી. એ બધું શી રીતે યોગ્ય ગણાય?
હવે આ વિશે પોતાનું મંતવ્ય રજુ કરવા, ગ્રંથકારશ્રી જણાવે છે -
सत्यं, तेषां दर्शनमुत्सूत्राणामेव तत्रापि निषिद्धं नान्येषां । વેતિ – "जो उस्सुत्तं भासइ, सद्दहइ करेइ कारवे अन्नं । अणुमनेइ करतं मणसा वायाइ काएणं ॥१॥ मिच्छदिट्ठी नियमा सो, सुविहिअसाहुसावएहिं पि ।
હિરાબ્લો નં ફંસો વિરૂદ જીિત્ત ારા રૂર્તિ ૨. પૂર્વમુકિતે ' અશ્વિનાંતતા દો રસ્તો સુતો !
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - ઉત્તરપક્ષ - સાચી વાત છે, પણ ત્યાં પણ તે ઉસૂત્રભાષીઓનું જ દર્શન નિષિદ્ધ છે, બીજાઓનું નહીં, કારણ કે કહ્યું છે. આ બે ગાથાનો ભાવાર્થ વિવેચન મુજબ સમજવો.)
Page #86
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
* ઉસૂત્રભાષીઓનું દર્શન સર્વથા છોડી દેવું * વિવેચન - ઉત્તરપક્ષ:- મહાનિશીથસૂત્રના આધારે તમે બતાવેલી વાત એકદમ સાચી છે, કારણ કે તેવા અગીતાર્થ, ઉસૂત્રપ્રરૂપક, મિથ્યાદષ્ટિનો સંગ સંસારનું સર્જન કરે જ.. પણ અહીં એક વાત ખાસ સમજવાની જરૂર છે કે – મહાનિશીથસૂત્રમાં પણ જેઓ ઉસૂત્રની (સૂત્રવિરુદ્ધની) પ્રરૂપણા કરે છે, તેવા જ પાર્થસ્થાદિના દર્શનનો નિષેધ કહ્યો છે. તે સિવાયના સન્માર્ગ,રૂપક - ગીતાર્થ પાર્થસ્થાદિનો નહીં.
અને તેવા ઉત્સુત્રપ્રરૂપકો મિથ્યાદૃષ્ટિ છે અને તેમનું દર્શન પણ દોષકારક છે – એવું જણાવ્યું છે જ.. જુઓ
(૧) જે વ્યક્તિ (ક) સૂત્રવિરુદ્ધ બોલે છે, (ખ) સૂત્રવિરુદ્ધ વચન પર શ્રદ્ધા રાખે છે, (ગ) સૂત્રવિરુદ્ધ આચરણ કરે છે, (ઘ) બીજા પાસે તેવું આચરણ કરાવે છે, અને (ચ) સૂત્રવિરુદ્ધ આચરણ કરનારની મનથ, વચનથી અને કાયાથી અનુમોદના કરે છે..
(૨) તે વ્યક્તિ નિશે મિથ્યાદષ્ટિ છે. સુવિહિત સાધુઓ અને શ્રાવકો વડે પણ તે વ્યક્તિ છોડવા યોગ્ય છે, કારણ કે તેના દર્શનમાં પણ પ્રાયશ્ચિત્ત આવે છે.. (ચૈત્યવંદનકુલક શ્લોક-૧૨/૧૩, દર્શનનિયમાનુલક શ્લોક-૧૧/૧૨)
આ વિશે પરમપૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે સંબોધપ્રકરણમાં કહ્યું છે કે –
“જે ઉસૂત્ર ( સૂત્રવિરુદ્ધ) બોલે છે, શ્રદ્ધા કરે છે, આચરે છે, બીજાની પાસે કરાવે છે=આચરાવે છે, કરતા એવા બીજાની મનથી, વચનથી કે કાયાથી અનુમોદના કરે છે, તે નિયમા મિથ્યાદષ્ટિ છે. શ્રાવકોએ પણ તે કુસાધુનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેનું દર્શન કરવામાં પણ પ્રાયશ્ચિત્ત કહ્યું છે.” (શ્લોક-૮૦૪૮૦૫)
હવે મહાનિશીથસૂત્રની વાત ઉસૂત્રપ્રરૂપકોને આશ્રયીને છે – એવું જે પૂર્વે કહ્યું, તેને સતર્ક પુરવાર કરવા, ગ્રંથકારશ્રી મહાનિશીથસૂત્રનો જ પાઠ આપે છે. જુઓ -
यतस्तत्रैवाधिकारे अन्तरा एता गाथाः सन्ति -
સવ્ય જુવેસિયં મ સત્ર-તુવ-પાસ છે सायागारवगुरुए वि अनहा भणिउमुज्झए ।।१७०।।
મનથી - “અહો ! આ ઉત્કૃષ્ટ ક્રિયા કરે છે' - એવા રૂપે.. #દ વચનથી - ધન્ય છે, તમે બહુ સારી ક્રિયા કરો છો' - એવા રૂપે.. #ક કાયાથી – મસ્તક ધુણાવવું, હાથ ઊંચા કરી આશ્ચર્ય વ્યક્ત કરવા વગેરે રૂપે. * “નો સ્તુત્ત મારૂ, સદઃ ગુરૂ ગરવે મન્ના
अणुमन्नइ कीरंतं, मणसा वाया वि काएणं ॥ ८०४॥ मिच्छद्दिवी नियमा, सावएहिं पि सो वि मुणिरूवो। परिहरियव्वो जं दंसणे वि पच्छित्तं तस्स चउगुरुयं ॥८०५॥" श्रीसम्बोधप्रकरणम
Page #87
--------------------------------------------------------------------------
________________
६४
गुरुतत्त्वसिद्धिः
पयमक्खरं पि जो एगं सव्वण्णूहिं पवेदियं ।
ण रोज्ज अण्णा भासे, मिच्छद्दिट्ठी स निच्छियं । । १७१ । । एवं नाऊण संसग्गिं दरिसणालावसंथवं ।
संवासं च हियाकंखी सव्वोवाएहिं वज्जए । । १७२ ।। " इत्यादि ।
--- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ + વિવેચન :- મહાનિશીથસૂત્રમાં સંસર્ગને છોડવાના અધિકારમાં જ વચ્ચે આ ગાથાઓ આવે છે કે જેનાથી ઉત્સૂત્રપ્રરૂપક પાર્શ્વસ્થાદિનો જ નિષેધ થાય છે. સન્માર્ગપ્રરૂપક પાર્શ્વસ્થાદિનો નહીં.. જુઓ તે ગાથાઓ -
(૧) સર્વજ્ઞ ભગવંતે બતાવેલો માર્ગ બધા દુઃખોને નાશ કરનાર છે, પણ શાતાગારવથી (સુખશીલતામાં આસક્તિના સંસ્કારથી) ભારે થયેલા મૂઢ જીવો, અન્યથા કહીને (=સૂત્રના અર્થને ઊંધો બતાવીને) તે સર્વજ્ઞના માર્ગને છોડી દે છે.. (શ્લોક-૨/૧૭૦)
(૨) જે વ્યક્તિ સર્વજ્ઞએ બતાવેલા પદાર્થોમાંથી એક પદ કે અક્ષરમાત્રની પણ અરુચિ રાખે અને તેની અન્યથા (સૂત્રના યથાર્થ આશયને છોડીને ઊંધા-ચત્તા અર્થોને બતાવવારૂપે) પ્રરૂપણા કરે, તે મિથ્યાર્દષ્ટિ છે – એવું નિશ્ચિત્ત સમજવું.. (શ્લોક-૨/૧૭૧)
(૩) આ પ્રમાણે જાણીને (=ઉત્સૂત્રપ્રરૂપકો અનર્થનું કારણ છે - એવું જાણીને ) હિતાકાંક્ષી જીવે – તેમનો સંસર્ગ, તેમનું દર્શન, તેમની સાથે બોલવું, તેમની સ્તુતિ કરવી, તેમની સાથે રહેવું.. આ બધું સર્વ ઉપાયોથી છોડી દેવું.. (શ્લોક-૨/૧૭૨)
આ જ વાત સંબોધપ્રકરણમાં પણ જણાવી છે કે –“આ પ્રમાણે જાણીને હિતાકાંક્ષી જીવ કુશીલોના સંગનો, તેમની પ્રશંસાનો, અને તેમની સાથે રહેવાનો સર્વ ઉપાયોથી ત્યાગ કરે છે..’ (શ્લોક-૫૦૬)
સાર એટલો જ કે, મહાનિશીથસૂત્રમાં જે દર્શન-આલાપાદિનો નિષેધ કર્યો છે, તે ઉત્સૂત્રપ્રરૂપક પાર્શ્વસ્થાદિને લઈને સમજવો.. (સન્માર્ગપ્રરૂપક ગીતાર્થ પાર્શ્વસ્થાદિને લઈને નહીં..) એટલે કા૨ણે તેવા ગીતાર્થ પાર્શ્વસ્થાદિ પાસે જ્ઞાનગ્રહણ વગેરે કરવામાં કોઈ બાધ જણાતો નથી..
હવે ગ્રંથકારશ્રી મહાનિશીથસૂત્રની જ વાત (પાર્શ્વસ્થનું દર્શનમાત્ર પણ ન કરવું - એ વાત )
* પણ બાકીના પદાર્થો પર રુચિ રાખતો હોય, તો પણ મિથ્યાર્દષ્ટિ ? હા જરૂર ! કારણ કે બાકીના પદાર્થો ‘પરમાત્માએ કીધા છે, એટલે ગમે છે’ – એવું નથી, પણ પોતાની બુદ્ધિમાં બેસે છે, પોતાને અનુકૂળ છે, એટલે ગમે છે. અને એકાદ-બે પદાર્થો પોતાની તુચ્છ બુદ્ધિમાં જતા નથી, અનુકૂળ નથી, માટે જ ગમતા નથી.. આવા વર્તન દ્વારા હકીકતમાં તેણે પરમાત્માની આજ્ઞાને નહીં, પણ પોતાની ઇચ્છાને જ પ્રધાન બનાવી છે. અને આજ્ઞાનિરપેક્ષ રહીને સ્વચ્છન્દ રહેવાપણું, પોતાની ઇચ્છાને પ્રધાન બનાવીને વર્તવાપણું એ જ મિથ્યાત્વનું ચિહ્ન છે.. (બાળ ૬ અવવંતો હ્માણ્ડા ળફ સેમં) આ વિષયમાં ઘણું વિચારવું.
શ્રી ‘ä નાગનું સંનિ, સીતાળ ૬ સંથવું ।
संवासं च हियाकंखी, सव्वोवाएहिं वज्जए ||५०६ ॥ ' इति सम्बोधप्रकरणे ।
Page #88
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
49 अपेक्षाभे घटाव छ, तेोsa -
किञ्च - श्रीमहानिशीथेऽतिपरिणामकानामपि परमसंवेगजनकतया भयवाक्यान्येव प्रायो दृश्यन्ते । यथा -
"गोयमा! जे केइ अणोवहाणेणं सुपसत्थं णाणमहीयंति अज्झावयंति वा अहीयंते इ वा अज्झावयंते इ वा समणुजाणंति वा, ते णं महापावकम्मे महती सुपसत्थणाणस्सासायणं पकुव्वंति ।"
तथा -
"गोयमा! जे णं केइ ण इच्छेज्जा एवं नियंतणं, अविणओवहाणेणं चेव पंचमंगलाइ सुयणाणमहिज्जिणे अज्झावेइ वा अज्झावयमाणस्स वा अणुण्णं वा पयाइ । से णं ण भवेज्जा पिय-धम्मे, ण हवेज्जा दढ-धम्मे, ण भवेज्जा भत्ती-जुए, हीलेज्जा सुत्तं, हीलेज्जा अत्थं, हीलेज्जा सुत्त-त्थ-उभए, हीलेज्जा गुरुं । जे णं हीलेज्जा सुत्तत्थोभए जाव णं गुरुं, से णं आसाएज्जा अतीताऽणागय-वट्टमाणे तित्थयरे, आसाएज्जा आयरिय-उवज्झाय-साहुणो जे णं आसाएज्जा सुयणाणमिति ।" इत्यादि तत्रैव तृतीयाध्ययने ।
-: गुस्सुधारश्मि :ભાવાર્થ - બીજી વાત - મહાનિશીથસૂત્રમાં, અતિપરિણામી જીવોને (=અપવાદરુચિવાળાઓને) પણ ५२मसंवे। उभो ४२॥ भाटे प्राय: शने भयवायो हेपाय छे. म 'गोयमा ! जे केइ..' अवाश्य.. (आवायनो भावार्थ विवेयन भु४५ समवो..)
विवेयन :- प्रा२न। भूढ वो होय छे : (१) अपरित, अने (२) मतिपरित..
(૧) અપરિણત એટલે મરીને કે આર્તધ્યાન કરીને પણ ઉત્સર્ગ જ પકડી રાખવો - એવી માન્યતા यशवना२। वो.. (44वामयिवाण).
(૨) અતિપરિણત એટલે અપવાદની રુચિવાળા, અપવાદ તરફના ઢલાણવાળા, સુખશીલતાને पोषना२॥ पो. (अपवा२यिवस).
આ બેમાંથી અતિપરિણત જીવો સાવ જ અપવાદનું આલંબન લઈને શિથિલાચારી ન બની જાય - એ માટે તેઓને પરમસંવેગ ઊભો કરાવવો પડે કે - “આવું ન કરાય, આવું કરવાથી અત્યંત
હવે ગ્રંથકારશ્રી અનેક યુક્તિથી અને શાસ્ત્રપાઠોથી મહાનિશીથસૂત્રનું અર્થઘટન કઇ અપેક્ષાએ કરવું? તે ४९॥शे.
Page #89
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
દુર્વિપાક પ્રાપ્ત થાય.. જેમ કે આધાકર્મી ખાવું, એ માંસ ખાવા બરાબર..’
અને આવું કહેવાથી તે તે દોષો સેવતી વખતે ખચકાટ ઊભો રહે અને તેથી કારણે જ તે દોષોનું સેવન થાય, તે સિવાય તે તરફ રુચિ ન રહે અને એવું થવાથી સન્માર્ગ ઊભો રહે ને ઉન્માર્ગથી બચી જવાય.. (નહીંતર તે જ દોષો ફરી ફરી સેવવા દ્વારા કુસંસ્કારો ઊભા થાય અને તેનાથી નિષ્ઠુરતાના પરિણામો થવા દ્વારા અનંત સંસાર વગેરે ઉન્માર્ગનું સર્જન થાય જ.)
એટલે મહાનિશીથસૂત્રમાં તેવા અપવાદરુચિવાળા જીવોને પરમસંવેગ ઉત્પન્ન થાય, તેઓ નિષ્કારણ અપવાદ સેવનથી પાછા ફરે, ઉત્સર્ગ તરફ ઢલાણવાળા થાય..એ બધા માટે પ્રાયઃ કરીને ભયવાક્યો જ બૈતાવાયા છે..
જેમ કે –
६६
* ઉપધાન વિના નમસ્કારપાઠથી ઘોર આશાતના *
“હે ગૌતમ ! જે જીવો ઉપધાન (યોગોદ્ધહન) કર્યા વિના સુપ્રશસ્તજ્ઞાનને(=નમસ્કારપાઠાદિ, દશવૈકાલિક, આચારાંગ વગે૨ે શ્રુતજ્ઞાનને) ભણે છે, બીજાને ભણાવે છે, ઉપધાન વગર ભણનારની અનુમોદના કરે છે, તે જીવો મહાપાપી છે અને તેઓ સુપ્રશસ્ત જ્ઞાનની મોટી આશાતના કરે છે..” (સૂત્ર - ૩/૯)
તથા -
જે કોઈ આવું નિયંત્રણ (=ઉપધાન કરીને જ શ્રુત ભણવાનું નિયંત્રણ) ન ઇચ્છે, વિનયઉપધાન કર્યા વિના જ પંચમંગલાદિ (=નવકારાદિ) શ્રુતજ્ઞાનને ભણે કે ભણાવે કે ભણાવનારને અનુજ્ઞા આપે, તે જીવો પ્રિયધર્મી નથી, દૃઢધર્મી નથી, ભક્તિથી યુક્ત નથી..
તેવા જીવો સૂત્રની હીલના કરે છે, અર્થની હીલના કરે છે, સૂત્ર-અર્થ ઉભયની હીલના કરે છે, ગુરુની હીલના કરે છે.. અને જેઓ સૂત્ર, અર્થ, ઉભય કે યાવત્ ગુરુની હીલના કરે, તેઓ અતીત, અનાગત અને વર્તમાન ત્રણે કાળના તીર્થંકરોની આશાતના કરે છે, આચાર્ય-ઉપાધ્યાય અને સાધુની આશાતના કરે છે..
અને આવી રીતે જે શ્રુતજ્ઞાન, અરિહંત, સિદ્ધ, સાધુની આશાતના કરે છે, તે દીર્ઘતર કાળ સુધી અનંતસંસારરૂપી સાગરમાં ભમતો રહે છે. વગેરે..” (સૂત્ર-૩/૨૭)
આ પ્રમાણે મહાનિશીથસૂત્રમાં ઉપધાન વગર શ્રુતજ્ઞાન ભણનારાઓને પ૨મસંવેગ ઊભો ક૨વા
♦ અને આવું બતાવવું ઉચિત જ છે, કારણ કે આશ્રવ તરફના ઢલાણવાળા જીવોને – સંવરનું મહત્ત્વ બતાવવું, તેનું પુષ્ટીકરણ કરવું, સંવર ન સેવનારની દુર્દશા બતાવવી – એ બધું યોગ્ય જ છે, અન્યથા તેઓનું તે તરફનું ઢલાણ ઓછું ન થાય.. આ વિધિ સ્યાદ્વાદગર્ભિત છે.. જેમ કે એકાંત અનિત્યવાદીનો એકાંત દૂર થાય, તે માટે તેને નિત્યતાની સાબિતી માટેના જ તર્કો અપાય છે અને આવું કરવા પાછળનો ઉદ્દેશ માત્ર એટલો જ કે – તેઓનો અનિત્યત્વ તરફનો એકાંત દૂર થાય. . પ્રસ્તુતમાં - અપવાદની રુચિ.. આદિ બધું દૂર થાય, એ માટે જ તેવા ભયવાક્યો બતાવાય છે – એમ સમજવું..
Page #90
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
૬૭
અને ઉપધાન તરફ પ્રેરિત કરવા આવું ભયવાક્ય બતાવાય છે. અને આને ભયવાક્ય જ માનવું જોઈએ, વિધિવાક્ય (નિયમ કરનાર વાક્યો નહીં..
જો નિયમવાક્ય માનવામાં આવે, તો તમે પણ નહીં જોવા યોગ્ય થશો. તે જ જણાવે છે –
इति युष्माकमपि विनयोपधानवहनादिविधिमविधाय पञ्चमङ्गलाद्यधीयानानां महापापत्वेनातीतानागतवर्तमानतीर्थकराशातनाकारित्वेनाद्रष्टव्यत्वमेव स्यादिति । 'यच्चिन्त्यते परस्मिन् तदायाति स्वस्मिन्' इति न्याय एवोपढौकते ।
– ગરગુણરાશ્મિ – ભાવાર્થ :- એટલે વિનય-ઉપધાનની વિધિને કર્યા વિના પંચમંગલ વગેરેને ભણતા એવા તમે પણ મહાપાપી હોઈ અતીત-અનાગત-વર્તમાનના તીર્થકરોની આશાતના કરનારા હોવાથી તમારું પણ અદર્શન થાય. જે બીજામાં વિચારાય તે પોતામાં આવે’ - એ ન્યાય જ આવી પડે છે.
વિવેચન - જો મહાનિશીથસૂત્રનું ઉપરોક્ત વચન વિધિવાક્યરૂપ માનો, તો જે જે ઉપધાન વગર શ્રુતજ્ઞાન ભણે, તે બધાને મહાપાપી માનવા પડે ! તીર્થંકરાદિની આશાતના કરનાર માનવા પડે!
અને તો તમે પણ ઉપધાન કર્યા વગર પંચમંગલ (નવકાર) વગેરે ભણતા હોવાથી, તમે પણ મહાપાપી થશો અને તો તમે પણ અતીત, અનાગત અને વર્તમાન ત્રણે કાળના તીર્થકરોની આશાતના કરનાર બનશો ! પછી તો તમારું પણ દર્શન નહીં કરી શકાય !
આ તો “જે બીજામાં વિચારાય, તે પોતામાં આવી પડે” – એ ન્યાય લાગુ પડ્યો..
તાત્પર્ય એ જણાય છે કે, જેમ બીજા ઉપધાન વગર શ્રુત ભણવાથી અદર્શનીય થાય, તેમ તમે પણ ઉપધાન વગર શ્રુત ભણો તો અદર્શનીય જ થાઓ. અથવા ભયવાક્યરૂપ સૂત્રને નિયમવાક્ય માની લેવાની ભૂલથી, જેમ પાર્થસ્થો એકાંતે અદર્શનીય છે, તેમ ઉપધાન વગર શ્રુત ભણનાર પણ એકાંતે અદર્શનીય થાય અને તો તમે પણ અદર્શનીય જ ( નહીં જોવા યોગ્ય) થયા.. આ પ્રમાણે પાર્થસ્થાનું દર્શન નહીં કરવાનો ન્યાય તમારા પર પણ લાગુ પડ્યો..
અને બીજી વાત - જો મહાનિશીથના એ સૂત્રને નિયમવાક્ય જ માનશો, તો અનેક શાસ્ત્રપાઠોનો વિરોધ આવશે. તે આ પ્રમાણે -
कथञ्चैवं - "अन्नाणी वि हु गोवो आराहित्ता गओ नमुक्कारं । चंपाए सिट्ठिसुओ सुदंसणो विस्सुओ जाओ ।।८१॥" इति भक्तपरिज्ञायाम् ।
Page #91
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
"इहलोगमि तिदंडी १ सादिव्वं २ माउलिंगवण ३ मेव । परलोइ चंडपिंगल ४ हुंडिअ जक्खो ५ अ दिटुंता ।।१०१२।।"
इति आवश्यके चोक्तं कथं सङ्गच्छते ? अनुपधानेनापि नमस्कारपाठिनां सुगतिप्रतिपादनात् ।
– ગુરગુણરશ્મિ – ભાવાર્થ - (જો ઉપધાન વગર ભણનારાઓની દુર્ગતિ જ થાય) તો ભક્તપરિજ્ઞા અને આવશ્યકમાં કહેલી વાત શી રીતે સંગત થશે? ત્યાં તો ઉપધાન વિના પણ નમસ્કાર ભણનારાઓની સદ્ગતિ થાય-એવું કહ્યું
જુઓ ભક્તપરિણાનું વચન-“અજ્ઞાની પણ ગોવાળીયો, નમસ્કારને આરાધીને મર્યો, તો ચંપાનગરીમાં શ્રેષ્ઠીનો પુત્ર સુદર્શન તરીકે વિખ્યાત થયો..”
અને જુઓ આવશ્યકનું વચન- “ઈહલોકમાં -ત્રિદંડી, દેવનું સાન્નિધ્ય, બીજોરાનું વન, તથા પરલોકમાં - ચંડપિંગલ નામનો ચોર, હુંડિકયક્ષ આ દષ્ટાંતો જાણવા.”
* નમસ્કાર મંત્રનો પ્રભાવ વિવેચન - જો મહાનિશીથસૂત્રના વાક્યને નિયમવાક્ય માની, ઉપધાન વિના ભણનારાઓની દુર્ગતિ જ માનવામાં આવે, તો ભક્તપરિજ્ઞામાં અને આવશ્યકનિયુક્તિમાં જે જણાવ્યું છે, તે શી રીતે સંગત થશે? ત્યાં તો ઉપધાન વિના પણ નમસ્કાર ભણનારાઓની સદ્ગતિ થાય - એવું કહ્યું છે.
ભક્તપરિજ્ઞામાં કહ્યું છે કે -
“અજ્ઞાની પણ ગોવાળીયો, નમસ્કારને આરાધીને મર્યો, અને ચંપાનગરીમાં શ્રેષ્ઠીનો પુત્ર સુદર્શન તરીકે પ્રસિદ્ધ થયો.” (શ્લોક-૮૧)
તો અહીં ઉપધાન વગર પણ ગોવાળની સદ્ગતિ કહી છે જ ને?
વળી આવશ્યકમાં એવા અનેક ઉદાહરણો બતાવ્યા છે કે જેમાં ઉપધાન વિના માત્ર નમસ્કારપાઠથી પણ સદ્ગતિ વગેરે થઈ હોય - એવું જણાય છે.. જુઓ તે આવશ્યકનિયુક્તિની ગાથા -
ઈહલોકમાં-(૧) ત્રિદંડી, (૨) દેવનું સાન્નિધ્ય, (૩) બીજોરાનું વન.. તથા પરલોકમાં -(૪) ચંડપિંગલ નામનો ચોર, અને (૫) હુંડિકયક્ષ.. આ બધા દૃષ્ટાંતો જાણવા.” (શ્લોક-૧૦૧૨) વિશેષાર્થનમસ્કાર ધનસમૃદ્ધ બનાવનાર છે. તેના પરનું ઉદાહરણ -
* (૧) ત્રિદંડીનું દૃષ્ટાંત * એક શ્રાવકનો દીકરો ધર્મને શરણ નથી થતો, તે શ્રાવક પણ જતાં દિવસે મૃત્યુ પામ્યો.. પછી આપત્તિઓથી હણાયેલો તે પુત્ર દિવસો પસાર કરવા લાગ્યો.. એક વખત શ્રાવકોના ઘર પાસે કોક પરિવ્રાજક રહ્યો, તેણે શ્રાવકપુત્રની સાથે મૈત્રી બાંધી..
Page #92
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
હવે એકવાર પરિવ્રાજકે પુત્રને કહ્યું કે “અનાથ અને અખંડ એવું એક મડદું લાવ, જેથી હું તને ઈશ્વર બનાવું.” પુત્ર મડદું શોધવા નીકળ્યો તેવામાં તેને ફાંસો ખાધેલા મનુષ્યનું મડદું મળી આવ્યું. હવે પરિવ્રાજક તે શ્રાવકપુત્રને અને મડદાને શ્મશાનમાં લઈ ગયો, સાથે જરૂરી સાધન સામ્રગીઓ પણ લઈ લીધી..
પિતાએ તે પુત્રને નવકાર શીખવાડ્યો હતો અને કહ્યું હતું કે - “જયારે તને ડર લાગે, ત્યારે નવકાર બોલવો, આ એક શ્રેષ્ઠ મંત્ર-વિદ્યા છે.” હવે પરિવ્રાજકે તે પુત્રને મૃતકની આગળ ઊભો રાખ્યો અને મૃતકના હાથમાં તલવાર પકડાવી ! ત્યારપછી તે પરિવ્રાજક વિદ્યા બોલવાનું ચાલુ કરે છે, તેનાથી મૃતકમાં પ્રવેશેલ ભૂતને કારણે તે મૃતક ઊભું થવા લાગ્યું. પુત્ર એકદમ ગભરાઈ ગયો અને હૃદયમાં નવકાર બોલવા લાગ્યો.. અને તેના પ્રભાવે તે ભૂત નીચે પડી ગયું.
પરિવ્રાજક ફરી વિદ્યા બોલવા લાગ્યો અને ફરી તે ભૂત ઊભું થવા લાગ્યું ! પુત્ર વધુ સારી રીતે નવકાર બોલવા લાગ્યો અને તેનાથી ભૂત ફરી પડી ગયું.. પરિવ્રાજકને આશ્ચર્ય થયું અને તેણે શ્રેષ્ઠીપુત્રને પૂછ્યું કે - “તું કંઈ મંત્ર-તંત્ર જાણે છે?” તેણે કહ્યું – “ના, મારી પાસે કશું જ નથી.” પરિવ્રાજકે ફરી મંત્ર જપ્યો , ત્રીજીવાર પણ એ જ થયું.. તેથી પરિવ્રાજકે પુત્રને ફરી પૂછ્યું અને પુનઃ તેવો જ જવાબ મળતાં પરિવ્રાજક ફરી જાપ કરે છે.. પુત્ર પણ મનમાં નમસ્કાર ગણવાનું શરૂ રાખે છે.
ત્યારે ગુસ્સે થયેલા વાણવ્યંતરે તે તલવાર લઈને ત્રિદંડી એવા તે પરિવ્રાજકના જ બે ટુકડા કરીને હવનમાં હોમી દીધા, જેથી તે પરિવ્રાજકનું શરીર સુવર્ણનું બની ગયું.. અને તેને લઈને તેના યોગ્ય ટુકડાઓ કરી શ્રાવકપુત્રે પુષ્કળ ધન મેળવ્યું.. આ પ્રમાણે નવકારના પ્રભાવે તે શ્રાવકપુત્ર ઈશ્વર (અત્યંત ધનવાન) થયો.. (જો નવકાર ન હોત, તો તે ભૂતે તેને મારી નાંખ્યો હોત અને તેનું શરીર સોનાનું બની ગયું હોત.). હવે નવકારના પ્રભાવે કામની પ્રાપ્તિ કેવી રીતે? તેના માટેનું ઉદાહરણ -
* (૨) દેવનું સાંનિધ્ય * એક શ્રાવિકાનો પતિ, મિથ્યાદષ્ટિ એવી બીજી પત્નીને લાવવા તપાસ કરે છે. પણ શોક્યા બનવું પડે એવા ભયથી, તે શ્રાવિકાના કારણે પતિને બીજી કોઈ કન્યા મળતી નથી. તેથી પતિ વિચારે છે કે - “આ શ્રાવિકાને કોઈપણ રીતે મારી નાંખું.”
એકવાર પતિ કાળા સાપને ઘડામાં નાંખી તે ઘડો ઘરે લઈ આવ્યો અને તેને બરાબર જગ્યાએ રાખી દીધો. જમ્યા પછી પતિએ શ્રાવિકાને કહ્યું- “અંદર રહેલા ઘડામાંથી પુષ્પો લઈ આવ.” તે શ્રાવિકા
ઓરડામાં ગઇ, અંધારું હોવાથી મનમાં નવકારનું સ્મરણ કરવા લાગી કે કદાચ કોઈ જીવજંતુ કરડે તો પણ મરતી વખતે મારો નવકાર દૂર ન થાય. ઘડામાં હાથ નાંખ્યો, તે પહેલા જ દેવતાએ તેમાંથી સાપ કાઢી નાંખ્યો હતો અને તેના સ્થાને પુષ્પમાળા મૂકી હતી. શ્રાવિકાએ પુષ્પમાળા લીધી અને પતિને આપી. પતિએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે - “તું આ પુષ્પો ક્યાંથી લાવી?” શ્રાવિકાએ કહ્યું - “તમે બતાવેલા સ્થાનેથી જ..”
Page #93
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
હકીકત સમજાતાં, પતિ ઓવારી ગયો. પાછળથી તે શ્રાવિકા જ ઘરની સ્વામિની થઈ. આ પ્રમાણે નમસ્કાર કામની પ્રાપ્તિનો ઉપાય છે.
હવે નવકારના પ્રભાવે આરોગ્ય અને અભિરતિની પ્રાપ્તિ કેવી રીતે થાય ? તેના માટેનું ઉદાહરણ - * (૩) બીજોરાના વનનું દૃષ્ટાંત *
નદીના કિનારે એક નગર હતું. કઠોર કાર્યને કરનારા, શરીર ચિંતા માટે નીકળેલા એક પુરુષે નદીમાં વહેતું બીજોરાનું ફળ જોયું. તે લઈ પુરુષ રાજા પાસે આવ્યો. રાજાએ રસોઇયાના હાથમાં આપ્યું. જમવા બેઠેલા રાજાને તે ફળ પીરસાયું. પ્રમાણ, ગંધ અને વર્ણથી ભરપૂર તે ફળ હતું. ફળને તે ખાધા પછી રાજા, જેણે ફળ લાવ્યું હતું તે પુરુષ ઉપર ખૂબ જ ખુશ થયો અને તે પુરુષને સારી ભોગસામગ્રી આપી.. રાજાએ તે પુરુષને કહ્યું - ‘આ ફળ ક્યાંથી આવ્યું છે ? તે તું નદીની પાછળ પાછળ જઈને શોધી
લાવ.'
७०
તે પુરુષે સ્થાન શોધી લીધું. ભાતુ લઈને પુરુષો તે સ્થાનમાં ગયા. ત્યાં વનખંડ જોયું. ‘જે તે વનમાંથી ફળો ગ્રહણ કરે તે મરી જાય' – એવો તે વનનો પ્રભાવ હતો.. આ વાત રાજાને ક૨વામાં આવી. રાજાએ આજ્ઞા કરી કે - ‘ગમેતેમ કરીને ફળો લાવો.. એના માટે વારા પાડો.’ આ પ્રમાણે ગયેલા તેઓ ફળો લાવે છે, અર્થાત્ એક પુરુષ વનમાં પ્રવેશે, તે ફળો તોડીને બહાર ફેંકે, બહાર ફેંકેલા ફળો અન્ય લોકો રાજા પાસે લાવે. જે અંદર પ્રવેશેલો હોય તે મરી જાય..
આ પ્રમાણે કાળ પસાર થતાં હવે એક શ્રાવકનો વનમાં પ્રવેશવાનો વારો આવ્યો. તે ત્યાં ગયો. ગયેલો તે વિચારે છે કે – “આ ઉપદ્રવ નક્કી કોઈ વ્યંતર કરે છે જે પૂર્વભવમાં કદાચ વિરાધિત સંયમવાળો હોવો જોઈએ.” એમ વિચારી તે નિસીહિ અને નમસ્કારનું ઉચ્ચારણ કરતો વનમાં પ્રવેશે છે. આ સાંભળી વાણવ્યંતર વિચારમાં પડ્યો – “આવું મેં ક્યાંક પૂર્વે સાંભળ્યું છે.’” તે બોધ પામ્યો અને શ્રાવકને વંદન કરે છે. કહે છે કે – ‘હું રોજેરોજ ફળોને તમારા નગરમાં લાવીશ.'
શ્રાવક પાછો ફર્યો. રાજાને વાત કરી. રાજાએ શ્રાવકનું સન્માન કર્યું. આ પ્રમાણે શ્રાવકે નવકા૨ના પ્રભાવે આનંદ અને ભોગો પ્રાપ્ત કર્યા.. મૃત્યુથી બચી ગયો. જીવન પ્રાપ્ત થયું. અને જીવન એ જ મોટું આરોગ્ય છે.
હવે નમસ્કારના પ્રભાવે પરલોકમાં શું ફળ મળે ? તેના માટેનું ઉદાહરણ –
* (૪) ચંડપિંગલનું દૃષ્ટાંત
વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો. તેની ગણિકા એ શ્રાવિકા હતી.. તે ચંડપિંગલ નામના ચોર સાથે રહે છે. એકવાર તે ચોરે રાજાના ઘરમાં ખાતર પાડ્યું. હાર ચોર્યો. ડરેલા એવા ગણિકા અને ચોર તે હારને છુપાવી દે છે. એક વાર મહોત્સવમાં ઉજાણી માટે જવાનું થયું. શણગાર સજીને બધી ગણિકાઓ મહોત્સવમાં જાય છે. ‘બધી ગણિકાઓમાં મારો વટ પડે' એમ વિચારી તે ગણિકાએ પેલો હાર પહેર્યો..
Page #94
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
રાણીનો તે હાર હતો તેની દાસીએ તે હાર ઓળખી લીધો. રાજાને વાત કરી. રાજાએ પૂછ્યું - ‘તે કોની સાથે રહે છે ?' દાસીએ વાત કરતાં ચંડપિંગલને પકડ્યો અને શૂલીએ ચઢાવ્યો. ગણિકાએ વિચાર્યું કે – “મારા કારણે બિચારા આનું મૃત્યું થશે.” એમ વિચારી તેણીએ ચોરને નવકાર આપ્યો અને કહ્યું કે - ‘તું નિયાણું કર કે આ રાજાનો પુત્ર થાઉં.' તેણે નિયાણું કર્યું. પટરાણીની કુક્ષીએ તે અવતર્યો. પુત્રરૂપે જન્મ થયો. તે ગણિકારૂપ શ્રાવિકા બાળકને રમાડનારી ધાત્રી બની.
,,
-
એકવાર તેણી વિચારે છે કે – “ગર્ભનો અને મરણનો કાળ એક સરખો હતો. તેથી કદાચ આ તે જ હશે.’’ બાળકને રમાડતાં કહ્યું – “હે ચંડપિંગલ ! તું રડ નહીં.” ચંડપિંગલ નામ સાંભળતા જ તેને જાતિસ્મરણ થયું. તે બોધ પામ્યો. રાજાનું મૃત્યુ થયું. તે રાજા બન્યો. ઘણા કાળ પછી બંનેએ દીક્ષા લીધી. આ પ્રમાણે નવકારના પ્રભાવે સુકુળમાં જન્મ અને પરંપરાએ સિદ્ધિગમન થયું..
હવે આ વિશે બીજું ઉદાહરણ -
७१
* (૫) હૂંડિકયક્ષનું દૃષ્ટાંત *
મથુરા નગરીમાં જિનદત્ત નામનો શ્રાવક હતો. તે નગરીમાં હુંડિક નામે ચોર ચોરી કરતો હતો. એકવાર ચોરી કરતાં તે પકડાયો અને રાજાએ તેને ફૂલીએ ચઢાવ્યો. રાજાએ પોતાના પુરુષોને કહ્યું - “આ મરે નહીં ત્યાં સુધી તમે અહીં જ ધ્યાન રાખો. જેથી તેને સહાય કરનારા પણ ઓળખાય..’ રાજપુરુષો ધ્યાન રાખે છે..
એવામાં તે જિનદત્ત શ્રાવક બાજુમાંથી પસાર થાય છે. ત્યારે તે ચોર શ્રાવકને કહે છે કે – “હે શ્રાવક ! તું અનુકંપા કરનારો છે, મને પાણીની તરસ લાગી છે, તેથી થોડું પાણી આપ, જેથી હું સુખેથી મરું..’’ શ્રાવકે કહ્યું - ‘‘જ્યાં સુધી હું પાણી લઈને ન આવું, ત્યાં સુધી તું આ નમસ્કાર મંત્રનો જાપ કર, જો નવકાર ભૂલી જઇશ. તો લાવેલું છતાં પાણી આપીશ નહીં.”
તે ચો૨ પાણીની લાલસાએ નવકાર બોલે છે. શ્રાવક પણ પાણી લઈને આવ્યો. હું તેને પાણી પીવડાવું એવો જ્યાં શ્રાવક વિચાર કરે છે, તેવામાં નમસ્કારનું રટન કરતાં તે ચોરનો જીવ નીકળી ગયો. યક્ષ તરીકે ઉત્પન્ન થયો. ‘ચોરને પાણી પીવડાવનાર છે' માટે આ પણ ગુનેગાર છે એમ જાણી રાજપુરુષોએ શ્રાવકને પકડ્યો. રાજાને વાત કરી. રાજાએ ‘આને પણ ફૂલીએ ચઢાવો' એવો આદેશ આપ્યો.
શ્રાવક મારવાના સ્થાને લઈ જવાયો. યક્ષ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. તેમાં તે શ્રાવક અને પોતાના શરીરને જુએ છે. પર્વતને ઉપાડીને નગર ઉપર સ્થાપિત કરીને તે બોલે છે – “હે દુષ્ટો ! તમે આ પૂજ્ય શ્રાવકને શું ઓળખતા નથી ? એની પાસે ક્ષમા માંગો, નહીં તો બધાને ચૂરી નાંખીશ.” એટલે શ્રાવકને મુક્ત કર્યો. લોકોએ તે યક્ષનું મંદિર બનાવ્યું.
પ્રસ્તુત સાર :- આ પ્રમાણે ઉપધાન કર્યા વિના પણ નમસ્કારના પાઠમાત્રથી સદ્ગતિ થાય છે - એવું આવશ્યક વગેરેમાં જણાવ્યું છે, એની સંગતિ તમે શી રીતે કરશો ?
Page #95
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
એટલે મહાનિશીથસૂત્રનું આ વાક્ય (=ઉપધાન વિના શ્રુત ભણનાર વગેરે મહાપાપી છે – એવું જણાવનારું વાક્ય) ભયવાક્ય જ માનવું રહ્યું, નિયમવાક્ય નહીં.
આના પરથી ફલિત થાય કે, મહાનિશીથના મોટા ભાગના સૂત્રો ભયવાક્યરૂપ છે અને તો પાર્શ્વસ્થોનાં દર્શનમાત્રનો નિષેધ કરનારું વાક્ય પણ ભયવાક્ય જ સમજવું, નિયમવાક્ય નહીં.. એટલે અપવાદે પાર્શ્વસ્થાદિની પાસે જ્ઞાનગ્રહણ કરવામાં દોષ આવે નહીં. .
७२
હવે ગ્રંથકારશ્રી, મહાનિશીથસૂત્રનું બીજું એવું વાક્ય બતાવે છે કે જેને પણ ભયવાક્યરૂપ જ માનવું રહ્યું, અન્યથા શાસ્ત્રવિરોધ થાય. જુઓ –
00
किञ्च श्रीमहानिशीथे स्वल्पेऽपि प्रमादे साधोः कुशीलत्वोक्तेस्तस्य च त्वदभिसन्धिनाऽचारित्रित्वात् सर्वागमोक्तं साधोः प्रमत्ताप्रमत्तस्वरूपं गुणस्थानकद्वयं कथं सङ्गच्छते ?
- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ :- વળી શ્રી મહાનિશીથસૂત્રમાં થોડો પણ પ્રમાદ થયે સાધુનું કુશીલપણું કહ્યું છે અને તો તમારી મુજબ । તેઓ અચારિત્રી થવાથી, બધા આગમમાં કહેલું સાધુનું પ્રમત્ત-અપ્રમત્તરૂપ બે ગુણઠાણું કેવી
વિચારણા
રીતે સંગત થાય ?
વિવેચન :- બીજી વાત, શ્રીમહાનિશીથસૂત્રમાં તો એવું પણ જણાવ્યું છે કે – જો સાધુ લેશમાત્ર પણ પ્રમાદ કરે, તો તે કુશીલ થઈ જાય છે ! જુઓ તેનું વચન :
“અઢાર હજાર શીલાંગરથમાંથી, જે સાધુ જે પદમાં પ્રમાદી થાય, તે સાધુ તે તે પ્રમાદના દોષથી કુશીલ સમજવો..” (સૂત્ર-૩/૪૧)
એટલે લેશમાત્ર પણ પ્રમાદ કરનાર સાધુ કુશીલ થઈ જાય !.. હવે પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ.. એ બધાને તો તમે અચારિત્રી (ચારિત્ર વગરના) જ માનો છો અને તો આવો કુશીલ પણ અચારિત્રી જ માનવો પડશે !
એનો મતલબ એ થયો કે, જે સાધુ લેશમાત્ર પણ પ્રમાદ કરે, તે સાધુ જ ન રહે, અચારિત્રી થઈ જાય. પણ આવું માનવામાં બધા આગમોમાં સાધુનાં જે પ્રમત્ત-અપ્રમત્તરૂપ બે ગુણઠાણાં કહ્યાં છે, તેનો વિરોધ આવે..
તાત્પર્ય : સાધુ (૧) સંયમયોગોમાં અપ્રમાદી રહે, તો તેનું ‘અપ્રમત્તગુણઠાણું’ હોય, અને (૨) સંયમયોગોમાં પ્રમાદવાળો થાય, તો તેનું ‘પ્રમત્તગુણઠાણું' આવે. આવું બધા શાસ્ત્રોમાં કહ્યું છે.. તો
♦ નિયમવાક્ય માનવામાં આવશ્યક વગેરે ગ્રંથોનો વિરોધ આવે.. ત્યાં જે ઉપધાન વિના પણ શ્રુત ભણનારાઓની સદ્ગતિ કહી છે – તે અસંગત થાય.
* "एवं अट्ठारसहं सीलंगसहस्साणं जं जत्थ पए पमत्ते भवेज्जा से णं तेणं तेणं पमायदोसेणं कुसीले ए ॥" ( મહાનિશીથસૂત્રમ્-૩/૪૬)
Page #96
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
७३
અહીં પ્રમાદ કરનારનું પણ સાધુપણું તો કહ્યું છે જૈ.. (ભલે પ્રમત્તગુણઠાણું, પણ અચારિત્રીપણું તો નથી જ કહ્યું ને?) હવે તમે લેશમાત્ર પણ પ્રમાદ કરનારને “અસાધુ” કહો, તો ઉપરોક્ત શાસ્ત્રોનો (=પ્રમાદ કરનારને પણ “સાધુ” કહેનારા શાસ્ત્રોનો) વિરોધ આવે જ.
એટલે મહાનિશીથસૂત્રમાં લેશમાત્ર પણ પ્રમાદ કરનારનું જે કુશીલપણું કહ્યું છે, તે ભયવાક્યરૂપ સમજવું. (નિયમવાક્યરૂપનહીં.) અને જો નિયમવાક્યરૂપમાનો, તો પણ તેવો કુશીલ સર્વથા અચારિત્રી ( ચારિત્ર વગરનો) જ છે – એવું ન કહેવું. તે જણાવે છે –
यदि च कुशीलादीनामेकान्तेनाचारित्रित्वं सम्मतं स्यात्, तदा तत्रैव महानिशीथे गणाधिपत्ययोग्यगुरुगुणानुक्त्वा
___ 'से भयवं! उड्डे पुच्छा । गोयमा! तओ परेण उड्डं हायमाणे काल-समए तत्थ णं जे केई छक्काय-समारंभ-विवज्जी से णं धण्णे पुण्णे वंदे पूए नमंसणिज्जे ।' (अ0 લ, સૂ૦ ૨૭૨) इति पञ्चमाध्ययने षट्कायसमारम्भविवर्जिनामपि कथं पूज्यत्वमवादि ?
– ગુરગુણરશ્મિ - ભાવાર્થ - જો કુશીલ વગેરેનું એકાંતે અચારિત્રપણું સમ્મત હોય, તો ત્યાં મહાનિશીથસૂત્રમાં જ ગણાધિપતિને અયોગ્ય એવા ગુરુના ગુણોને કહીને માત્રછકાયનો આરંભ વર્જનારાઓને પણ પૂજ્ય કેમ કહ્યા? (મહાનિશીથનાં સૂત્રનો ભાવાર્થ વિવેચન મુજબ સમજવો.)
વિવેચનઃ-મહાનિશીથમાં કયો ગુરુ ગણના અધિપતિ બનવા અયોગ્ય છે? તેવા ગુરુના ગુણોને ( લક્ષણોને) કહીને પછી જણાવ્યું છે કે – આ હીન કાળ-સમયમાં જે માત્ર છકાયના સમારંભનું વર્જન
આ વિધાન પરથી એટલું નિશ્ચિત કરવું કે લેશમાત્ર પણ બીજામાં ભૂલ દેખાય તેટલા માત્રથી તેને “અચારિત્રી છે, સંયમના પરિણામ જ નથી, સાધુપણું જ નથી રહ્યું એવું માની લેવાની ગંભીર ભૂલ ન કરવી..
બીજું, આ વિધાન પરથી - હું પ્રમાદ કરીશ, તો પણ સાધુપણું તો રહેશે જ એવું માનીને નિર્ભય થવાની ચેષ્ટા બિલકુલ ન કરવી. કારણ કે પ્રમાદ થયા પછી તીવ્રપશ્ચાત્તાપ - ફરી તેને ન કરવાનો સંકલ્પ - તેના પ્રત્યે લેશમાત્ર પણ લગાવ ન હોવો. એવા બધા પરિણામો થાય, તો જ તેનું સાધુપણું ટકે, નહીં તો પતન થાય જ.. (પ્રમત્તગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્તનો છે.. અંતમુહૂર્ત પછી વિશુદ્ધ પરિણામ ન આવે, તો તે અપ્રમત્તગુણઠાણે ન જઈ શકે અને પ્રમત્તગુણઠાણાનો કાળ પૂરો થઈ ગયો હોવાથી ત્યાં પણ ન રહી શકે. ફલતઃ તે નીચે પડે.) અને પ્રમાદસેવન પછી વિશુદ્ધપરિણામ આવવો અત્યંત દુષ્કર છે.. ઊલટું પ્રમાદના સંસ્કારો, તે તરફનું ઢલાણ, તેના પર અનુરાગ - એ બધું થવાનો વધુ સંભવ છે, જેનાથી પાપનો પક્ષપાત ઊભો થવા દ્વારા પરંપરાએ મિથ્યાત્વનું સર્જન થાય ! એટલે કાદવથી ખરડાઈને સ્નાન કરવા કરતાં બહેતર છે કે કાદવમાં ખરડાવવું જ નહીં. તેથી જીવનમાં લેશમાત્ર પણ પ્રમાદ ન આવે - એની ખાસ કાળજી રાખવા પ્રયત્ન કરવો..
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૪
गुरुतत्त्वसिद्धिः
કરે છે, તે ધન્ય છે, પૂજનીય છે વગેરે. જુઓ તે મહાનિશીથસૂત્રમાં બતાવેલો ગૌતમ અને પ્રભુવીરનો આલાપે –
“ગૌતમ ગણાધિપતિને યોગ્ય ગુણોવાળી સુવિહિતોની પરંપરા કેટલા કાળ સુધી ચાલશે?
પ્રભુઃ હે ગૌતમ! જ્યાં સુધી કલ્કી રાજાના વખતમાં શ્રીપ્રભ નામના મહાસત્ત્વશાળી અણગાર થશે, ત્યાં સુધી ચાલશે.
ગૌતમઃ પરમાત્મન્ ! તેના પછી?
પ્રભુઃ ગૌતમ! તેના પછી તો કાળ-સમય હીન થતાં, જે કોઈ પણ છકાયના સમારંભનું વર્જન કરનાર હોય, તે બધા ધન્ય છે, પુણ્યવંત છે, વંદનીય છે, પૂજનીય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, તેમનું જીવન સારી રીતે જીવાયેલું છે..” (સૂત્ર-૫(૧૭)
- હવે કુશીલ વગેરે જો એકાંતે અચારિત્રી જ હોય, તો માત્ર છકાયના સમારંભનું વર્જન કરનારા પણ એક પ્રકારના કુશીલ જ હોવાથી તેઓ પણ અચારિત્રી થશે અને તો તેમને પણ વંદન-નમસ્કાર નહીં થઈ શકે!
એટલે તો મહાનિશીથસૂત્રમાં જે છકાયના સમારંભને છોડનારાઓનું પણ વંદનીયપણું કહ્યું છે, તેનો વિરોધ થશે ! તેથી તેવા કુશીલને એકાંતે અચારિત્રી ન માનવો..
આ વિશે પંચકલ્પભાષ્યમાં પણ જણાવ્યું છે કે – છ–
तथा श्रीपञ्चकल्पेऽपि - "दसणनाणचरित्तं तवविणयं जत्थ जत्तिअं पासे । जिणपन्नत्तं भत्तीइ पूअए तं तहा भावं ॥१॥"
– ગુરુગુણરશ્મિ – શ્લોકાર્થ - (ગસ્થ5) જે પાર્થસ્થ વગેરેમાં (વંસના વરિત્ત તવવિયં ગત્તિયંત્ર) દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય જેટલું (પાક) જુએ, (તર્દિક) તેમાં = પાસત્યાદિમાં (ત નિપત્રિરં માવંત્ર) તે જિનપ્રજ્ઞપ્ત ભાવને (મીટ્ટ ) ભક્તિથી (પૂય=) પૂજવો જોઈએ.
થોડલા ગુણને પણ નતમસ્તક ઝુકો જ વિવેચન - વર્તમાનકાળમાં સંઘયણ-સામર્થ્યના હૃાસના કારણે અણિશુદ્ધ સંયમ ભલે ન દેખાતું. હોય, તો પણ જેમાં જેટલું દેખાય, તેને ભક્તિથી પૂજવું જોઈએ. જુઓ પંચકલ્યભાષ્યનું વચન -
“જે પાસત્થા આદિમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય - આ ભાવોમાંથી જે જિનોક્ત ભાવ થોડો કે વધારે જાણવામાં આવે, તે પાસત્યાની તે જ ભાવોને મનમાં ધારીને વંદન-અભુત્થાન વગેરે
– – – – – – – – – – "से भयवं! उड्ढं पुच्छा, गोयमा ! तओ परेणं उड्ढं हायमाणे कालसमए, तत्थ णं जे केइ छक्कायसमारंभविवज्जी से णं धन्ने पुन्ने वंदे पूए नमंसणिज्जे सुजीवियं जीवियं तेसिं ॥५/१७॥" ( श्रीमहानिशीथसूत्रम्)
Page #98
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
રૂપ ભક્તિથી પૂજા કરવી જોઈએ.. (અર્થાત્ પાસત્યાદિમાં દર્શનાદિ જે ભાવ હોય, તે ભાવને લક્ષમાં રાખીને જેટલા પ્રમાણમાં દર્શનાદિ ભાવ હોય, તેટલા પ્રમાણમાં તેની વંદનાદિરૂપ ભક્તિ કરવી.)” (બૃહત્કલ્પભાષ્ય-શ્લોક-૪૫૫૩, જીવાનુશાસન શ્લોક-૩૩, ગુરુતત્ત્વવિનિશ્ચય શ્લોક-૧/૧૨૨)
એટલે પ્રમાદ કરનારા કુશીલો સર્વથા અચારિત્રી જ છે - એવું ન કહેવું.. જેટલા અંશે તેઓ સંયમનું પાલન કરે છે, તેટલા અંશે તેઓ ચારિત્રી છે જ અને તેથી તેઓ વંદનીય પણ છે જ..
આ વિશે ગુરુતત્ત્વવિનિશ્ચયમાં જણાવ્યું છે કે –
“જે કારણથી જ પાસસ્થામાં ભાવભેદે થોડું પણ ચારિત્ર (છે) તે કારણથી જ કલ્પભાષ્યમાં પાસત્થામાં રહેલા તે તે ભાવનું આલંબન લઈને વંદન કરવાનું કહ્યું છે.” (શ્લોક-૧/૧૨૧)
,,
ફલિતાર્થઃ- ‘કુશીલોનું દર્શનમાત્ર પણ ન કરવું, તેઓ અવંદનીય છે' – એવું જે મહાનિશીથસૂત્રનું વચન છે, તે ભયવાક્યરૂપ જ સમજવું, નિયમવાક્યરૂપ નહીં.. બાકી ઉપરોક્ત રીતે યથાશક્તિ પાલન કરનારા કુશીલોનું પણ સંયમ છે જ અને તેથી તેઓ વંદનીય પણ બને જ..
હવે અવંદનીય તરીકે કહેલો કુશીલ અને નિગ્રંથ તરીકે કહેલો કુશીલ-તે બંને એક છે, એવું જણાવવા ગ્રંથકારશ્રી કહે છે.
00
७५
-
अपि च अवन्द्यमध्योक्तकुशीलस्य निर्ग्रन्थमध्योक्तकुशीलस्य च लक्षणे विचार्यमाणे एकत्वमेव दृश्यते । तथाहि - अवन्द्यकुशीलः श्री आवश्यके ज्ञानदर्शनचारित्राचारविराधकभेदात् त्रिविध उक्तः । श्रीमहानिशीथे तु
" अणेगविहा, तं जहा - १ नाणकुसीले २ दंसणकुसीले ३ चारित्तकुसीले ४ तवकुसीले ५ वीरियकुसीले इति । "
૭
निर्ग्रन्थमध्योक्तकुशीलश्च श्रीभगवत्यां ज्ञानदर्शनचारित्रतपसां विराधको मनसा क्रोधाद्यासेवकश्च पञ्चधोक्तः । एवं च 'ज्ञानदर्शनचारित्राणि विराधयन् कुशील' इत्युच्यते । इति तत्त्वतो द्वयोरपि लक्षणमेकमेव ।
* ‘નત્તોન્દ્રિય પાપત્યે નાાિં હોફ ભાવમેળ |
वंदणयमणुण्णायं, इत्तो च्चिय भावकारणओ || १ / १२१ ॥ ' ( इति गुरुतत्त्वविनिश्चये )
- ગુરુગુણરશ્મિ -
ભાવાર્થ :- વળી - અવંદનીયોની મધ્યમાં કહેલો કુશીલ અને નિગ્રંથોની મધ્યમાં કહેલો કુશીલ - આ બેનું લક્ષણ વિચારતાં એકપણું જણાય છે. તે આ પ્રમાણે - અવંદનીય કુશીલ આવશ્યકમાં જ્ઞાન, દર્શન અને
* આવું જણાવવા પાછળનો ઉદ્દેશ એ જણાય છે કે – જો બંને એક હોય, તો તેવા નિગ્રંથ કુશીલને અવંદનીય શી રીતે કહેવાય ? (નિગ્રંથ તો વંદનીય જ હોય) એટલે મહાનિશીથસૂત્રનું જે કુશીલને અવંદનીય કહેનારું વાક્ય છે, તે માત્ર ભયવાક્યરૂપ સમજવું, નિયમવાક્યરૂપ નહીં.. આ વાત આગળ સ્પષ્ટ થશે.
Page #99
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
ચારિત્રાચારના વિરાધક ભેદે ત્રણ પ્રકારે કહેવાયો છે અને મહાનિશીથસૂત્રમાં જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ, તપકુશીલ અને વીર્યકુશીલ - એમ અનેક પ્રકારે કુશીલ કહેવાયો છે..
७६
<<0
અને શ્રીભગવતીમાં-નિગ્રંથોની મધ્યમાં કહેલો કુશીલ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનો વિરાધક તથા મનથી ક્રોધાદિનું આસેવન કરનાર - એમ પાંચ પ્રકારે કહેવાયો છે.. અને આ પ્રમાણે ‘જ્ઞાન, દર્શન, ચારિત્રને વિરાધતો કુશીલ’ એવું કહેવાય અને તો પરમાર્થથી બંનેનું પણ લક્ષણ એક જ થયું..
વિવેચન :- બીજી વાત, કુશીલોનું વર્ણન બે વખતે થાય છે ઃ (૧) એક તો ‘પાર્શ્વસ્થ, અવસત્ર, કુશીલ વગેરે અવંદનીય છે, તેમનો સંગમાત્ર પણ ન કરવો' એમ અવંદનીયોના નિર્દેશ વખતે, અને (૨) બીજું ‘નિગ્રંથો પાંચ પ્રકારના છે – પુલાક, બકુશ, કુશીલ વગેરે’ એમ નિગ્રંથોના નિર્દેશ વખતે.. હવે બંને પ્રકારના કુશીલોનું લક્ષણ વિચારતા તેઓ બે એક છે – એવું જણાય છે. પહેલાં તે બેનું લક્ષણ જોઈ લઈએ –
* (૧) અવંદનીય કુશીલ *
આવશ્યક સૂત્રમાં- (૧) જ્ઞાનવિરાધક, (૨) દર્શનવિરાધક, અને (૩) ચારિત્રવિરાધક – એમ ત્રણ પ્રકારનો કુશીલ કહ્યો છે.. જુઓ તે આવશ્યકનિયુક્તિની વૃત્તિનું વચન
“કુશીલ ત્રણ પ્રકારે કહ્યો છે ઃ (૧) જ્ઞાનાચારમાં, (૨) દર્શનાચા૨માં, અને (૩) ચારિત્રાચારમાં – આ ત્રણે પ્રકારનો કુશીલ વીતરાગો વડે અવંદનીય કહ્યો છે.”
શ્રી મહાનિશીથસૂત્રમાં પણ જ્ઞાનકુશીલ વગેરેરૂપે અનેક પ્રકારનો કુશીલ કહ્યો છે. જુઓ તે મહાનિશીથસૂત્રનું વચન :
“કુશીલો અનેક પ્રકારના છે ઃ (૧) જ્ઞાનકુશીલ, (૨) દર્શનકુશીલ, (૩) ચારિત્રકુશીલ, (૪) તપકુશીલ, અને (૫) વીર્યકુશીલ.” (સૂત્ર-૩/૪)
* (૨) નિગ્રંથ કુશીલ *
શ્રી ભગવતી સૂત્રમાં-નિગ્રંથોના વર્ણન વખતે (૧) જ્ઞાનવિરાધક, (૨) દર્શનવિરાધક, (૩) ચારિત્રવિરાધક, (૪) તપવિરાધક, અને (૫) મનથી ક્રોધાદિનું આસેવન કરનાર - આ પ્રમાણે પાંચ પ્રકારનો કુશીલનિગ્રંથ કહ્યો છે. અને તેનાથી ‘જ્ઞાન, દર્શન, ચારિત્રની વિરાધના કરતો કુશીલ’ એ પ્રમાણેનું કુશીલનું લક્ષણ ફલિત થાય..
'तिविहो होइ कुसीलो णाणे तह दंसणे चरित्ते च ।
एसो अवंदणिज्जो पन्नत्तो वीयरागेहिं ॥ प्रक्षिप्ता ॥' (आवश्यकनिर्युक्तिवृत्तौ वन्दनाध्ययने )
શ્રી ‘‘નાળે હંસળવરળે, તને ન અદકુદ્રુમણ્ ય વોન∞ ।
पडिसेवणाकुसीलो, पंचविहो उ मुणेयव्वो ।" (उत्तराध्ययनसूत्रभाष्यगाथा - ९)
આ વિશે વિસ્તારથી વર્ણન – ભગવતીસૂત્રના ૨૫/૫ માં ૩૬ દ્વા૨ોથી કર્યું છે.. અને પ્રવચનસારોદ્વારમાં ૯૩મા દ્વારમાં અને સ્થાનાંગસૂત્ર-૫/૩ સૂત્ર-૪૪૬માં પણ વિસ્તારથી વર્ણન છે..
Page #100
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
બંનેનું એક લક્ષણ - ઉપર કહ્યા મુજબ (૧) અવંદનીય તરીકે કહેલો કુશીલ, અને (૨) નિગ્રંથ તરીકે કહેલો કુશીલ – તે બંનેનું પરમાર્થથી લક્ષણ (જ્ઞાન, દર્શન, ચારિત્રની વિરાધના કરનાર – એવું ) એક જ છે..
એટલે તો ભગવતીસૂત્રમાં જે નિગ્રંથ તરીકે બકુશ-કુશીલ કહ્યા છે, તેઓને જ મહાનિશીથસૂત્રમાં અવંદનીય કુશીલ તરીકે બતાવ્યા છે. તે જ વાત જણાવે છે –
**
श्रीमहानिशीथे च
60
-
D
" एवं अट्ठारसहं सीलंगसहस्साणं जं जत्थ पए पमत्ते भवेज्जा, से णं तेणं तेणं पमायदोसेणं कुसीले णेए य ।"
इति सूक्ष्मविराधकस्याप्यवन्द्यकुशीलत्वेनोक्तेर्बकुशकुशीलानां निर्ग्रन्थानामपि श्रीभगवत्यामुत्तरगुणज्ञानादिविराधकत्वेनोक्तानां कथं नावन्द्यकुशीलत्वं ? - ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ :- શ્રીમહાનિશીથસૂત્રમાં - અઢાર હજાર શીલાંગરથમાંથી જે જ્યાં પદમાં પ્રમત્ત થાય, તે તેવા પ્રમાદદોષથી કુશીલ સમજવો - આ પ્રમાણે સૂક્ષ્મવિરાધકને પણ અવંદનીય કુશીલ તરીકે કહ્યો છે અને તો બકુશ-કુશીલ નિગ્રંથો પણ શ્રીભગવતીમાં ઉત્તરગુણના વિરાધક તરીકે કહ્યા હોવાથી તેઓનું પણ અવંદનીય કુશીલપણું કેમ ન થાય ?
વિવેચન :- બકુશ અને કુશીલો ઉત્તરગુણની, જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધના કરનાર છે - એવું ભગવતીસૂત્રમાં જણાવ્યું છે. (જે આપણે હમણાં જ પૂર્વે જોઈ ગયાં..)
હવે આ વિરાધક બકુશ-કુશીલ નિગ્રંથો તો મહાનિશીથ સૂત્રના આધારે ‘અવંદનીય એવા કુશીલ’ તરીકે માનવા પડશે.. કારણ કે મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે –
“આ પ્રમાણે અઢાર હજાર શીલાંગરથમાંથી, જે વ્યક્તિ જે પદમાં (–જે સંયમસ્થાનમાં) પ્રમાદવાળો થાય, તે વ્યક્તિ, તે તે પ્રમાદના દોષથી કુશીલ સમજવો. (અને આવાનું દર્શનમાત્ર પણ ન કરવું.)” (સૂત્ર-૩/૪૧)
આ વચન પ્રમાણે (=આ વચનને નિયમવાક્યરૂપ માની લેવાની ભૂલના કારણે) તો લેશમાત્ર પણ વિરાધના કરનાર જો અવંદનીય-કુશીલ હોય, તો જ્ઞાનાદિની વિરાધના કરનાર બકુશ-કુશીલ નિગ્રંથો તો સુતરાં ‘અવંદનીયકુશીલ’ સાબિત થશે ! અને તો તેવા બકુશ-કુશીલ નિગ્રંથોને વંદન જ નહીં થઈ શકે !
તેવા નિગ્રંથોને વંદન ન થાય, તેઓ અવંદનીય કુશીલ રહે - તો તેમાં વાંધો શું ? એ આશંકાનું
* આ વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે જુઓ ભગવતીસૂત્ર શતક-૨૫, ઉદ્દેશો-૫, સૂત્ર-૭૪૯,૭૫૦
વગેરે..
Page #101
--------------------------------------------------------------------------
________________
७८८
गुरुतत्त्वसिद्धिः
સમાધાન કરવા ગ્રંથકારશ્રી જણાવે છે -
तेषां च तथात्वे शासनोच्छेद एव, यतो यत्तीर्थं श्रीवीरेण स्वयमेव प्रवर्तितम्, यच्च समयोऽपि अव्यवच्छेदेन दुःप्रसहसूरिपर्यन्तं यावद् यास्यति, तत्तीर्थं नैव विना साधुभिः ते च तीर्थाभावे निर्ग्रन्था (न) भवन्ति ।। ૨. પ્રષ્યિતાનતરીઈતરપીટતુ પૂર્વમુદ્રિત સુત્ત: |
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ: - તેઓ અવંદનીયકુશીલ હોવામાં શાસનનો ઉચ્છેદ જ થાય, કારણ કે જે તીર્થ શ્રીવીરપ્રભુએ પોતે જ પ્રવર્તાવ્યું અને જે શાસન પણ અવ્યવચ્છિન્નપણે દુઃપ્રસહસૂરિ સુધી જશે, તે તીર્થ સાધુઓ વિના નહોઈ શકે. અને તીર્થ વિના સાધુઓ પણ ન હોય.
* બકુશાદિ નિગ્રંથોને અવંદનીય માનવામાં શાસનનો ઉચ્છેદ * વિવેચન :- પૂર્વપક્ષ :- બકુશ-કુશીલો જ્ઞાનાદિના વિરાધક છે, એટલે તો મહાનિશીથસૂત્રના આધારે તેઓને પણ અવંદનીય કુશીલ જ માનવા જોઈએ, અર્થાત્ તેઓને પણ વંદન ન કરાય..(વિરાધક એવા તેઓ પાર્શ્વસ્થ-કુશીલાદિરૂપ હોઈ અનિગ્રંથ જ છે.)
ઉત્તરપક્ષ - અરે ! જો તેઓને અનિગ્રંથ-અવંદનીય માનશો, તો તો શાસનનો ઉચ્છેદ જ થઈ જશે ! કારણ કે પાંચ પ્રકારના નિગ્રંથોમાંથી પુલાક, નિર્ગથ અને સ્નાતક- આ ત્રણનો તો પહેલાં જ વિચ્છેદ થઈ ગયો છે. હાલમાં તો માત્ર બકુશ-કુશીલ નિગ્રંથો જ રહ્યા છે, હવે જો તેઓને પણ “અનિગ્રંથ' કહી અવંદનીય માનશો, તો હાલમાં કોઈ નિગ્રંથ-સાધુ જ નહીં રહે અને તો તીર્થ પણ નહીં રહે..
આ જ વાતને જણાવે છે –
જે શાસન શ્રી વીરપરમાત્માએ પોતે જ પ્રવર્તાવ્યું છે અને જે શાસન અવિચ્છિન્નપણે દુ:પ્રસહસૂરિ સુધી ચાલશે, તે શાસન સાધુઓ વિના ન જ રહે (જ્યાં સુધી સાધુઓનું અસ્તિત્વ, ત્યાં સુધી જ તીર્થશાસનનું અસ્તિત્વ, તે સિવાય નહીં..) અને તીર્થ વિના સાધુઓ પણ ન જ રહે..
એટલે વર્તમાનકાળમાં શાસનનું અસ્તિત્વ માનવા, તે શાસન જેના પર આધારિત છે. તેવા નિગ્રંથ-સાધુઓનું અસ્તિત્વ માનવું જ રહ્યું. (અને તો વર્તમાનકાલીન બકુશ-કુશીલોને નિગ્રંથ-વંદનીય માનવા જ રહ્યા..)
હવે કેટલાકોની કમાન્યતા છે કે, સાધુઓ વિના પણ તીર્થ પ્રવર્તી શકે – તેનો નિરાસ કરવા, ગ્રંથકારશ્રી જણાવે છે -
– यच्च कैश्चिद् इष्यते - श्रावकैः संविग्नसाधुपक्षपातिभिः ज्ञान-दर्शन-चारित्रिभिः उपयास्यति, तत्पुनः अनुपासितगुरोः वचः, यतो न हि मूलबीजाभावे तदुत्तरकालभाविन्यः
Page #102
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
अङ्कुराद्यवस्थाः सम्भवन्ति । तथाहि - प्रथमं तावत् सर्वश्रेयोमूलकल्पो गुरुः अन्वेषणीयः, ततः तन्मुखविनिर्गतदेशनाश्रवणात् सञ्जातशुभपरिणामः समुच्छलितजीववीर्यः समुदितसम्यक्त्वगुणादिग्रहणबुद्धिः समागत्य गुरोः समीपे, नमस्कृत्य परमभक्त्या गुरोः पादपङ्कजम्, सम्यक्त्वसामायिकादि प्रतिपद्यते ।।
– ગુરુગુણરશ્મિ –
* શાસન શ્રાવકોથી ન ચાલે * ભાવાર્થ+વિવેચન -પૂર્વપક્ષ - વર્તમાનકાળમાં સાધુઓ ભલે ન હોય, પણ સંવિગ્ન સાધુઓના પક્ષપાતવાળા, જ્ઞાન-દર્શન-ચરિત્રનું પાલન કરનાર એવા શ્રાવકો છે જ અને આવા શ્રાવકોથી જ તીર્થ ચાલી જશે (માટે શાસન-ઉચ્છેદની આપત્તિ નહીં આવે..)
ઉત્તરપક્ષ - આવું જ કેટલાકો દ્વારા બોલાય છે, તે પણ ગુરુની ઉપાસના ન કરેલાનું વચન છે, કારણ કે ગુરુઓ- સાધુઓ એ તો મૂળ બીજ છે. અને મૂળ બીજ વિના, ઉત્તરકાળમાં થનારી (=પછીના સમયમાં આવનારી) અંકુર વગેરે અવસ્થાઓ સંભવી શકે નહીં.
(તથાદિક) તે આ પ્રમાણે -
સૌ પ્રથમ સર્વ કલ્યાણના મૂળ સમાન ગુરુની શોધ કરવી જોઈએ.. (ગુરુથી જ યથાર્થ માર્ગ પામવા દ્વારા કલ્યાણ થવું સંભવિત છે. તે જણાવે છે.) ગુરુ શોધ્યા પછી, ગુરુના મુખકમળથી નીકળેલી દેશના સાંભળે..
ગુરુદેશનાનું માહામ્ય * તે દેશના સાંભળવાથી (૧) શુભ પરિણામો (રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પોના હ્રાસથી નિર્મળતમ અધ્યવસાયધારાઓ) ઉત્પન્ન થાય છે, (૨) આત્મવીર્ય (=જિનશાસનના યોગોને આત્મસાત્ કરવાનો ઉલ્લાસ) ઊછળે છે, અને (૩) સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, શ્રુતજ્ઞાન વગેરે ગુણોના સમુદાયને લેવાની (=પોતાના જીવનમાં તે ગુણો ઊતારવાની) બુદ્ધિ જાગે છે..
એટલે આવો (=ઉત્પન્ન થયેલા શુભપરિણામવાળો, ઊછળેલા જીવવીર્યવાળો અને સમ્યક્વાદિ ગુણોને લેવાની બુદ્ધિવાળો એવો) જીવ, ગુરુની પાસે આવીને, પરમ ભક્તિથી ગુરુના ચરણકમળને નમીને સમ્યક્તસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક વગેરે સ્વીકારે
છે..
તો અહીં બધા ગુણોને પામવાનું મૂળ બીજ ગુરુ જ કહ્યું છે.. હવે જો વર્તમાનકાળમાં કોઈ નિગ્રંથ ગુરુ માનો જ નહીં, તો – મૂળ બીજ વિના તેનાથી આગળ થનારા અંકુરારિરૂપ - સમ્યક્તાદિ ગુણો આવી શકે જ નહીં.
જ અહીં ચારિત્ર તરીકે દેશચારિત્ર લેવું , કારણ કે પૂર્વપક્ષની માન્યતાનુસાર સર્વચારિત્ર હાલ રહ્યું જ નથી..
Page #103
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
હવે ગુરુ એ મૂળ છે અને શાસનની ધુરાને વહન કરનાર ગુરુઓ - સાધુઓ જ છે, એ વાતને પુષ્ટ કરવા ગ્રંથકારશ્રી શાસ્ત્રપાઠો બતાવે છે -
यत उक्तम् - "गुरुमूले सुअधम्मो, संविग्गो इत्तरं व इयरं वा । वज्जित्तु तओ सम्म, वज्जेज्ज इमे अ अइआरा ।।१।।"
(विंशतिविंशिका १६६, श्राद्धविधि ७९, पंचाशक ९) "इय मिच्छाओ विरमिय, सम्म उवगम्म भणइ गुरुपुरओ । अरहंतो०" इत्यादि ।
(श्राद्धविधि० १४४, वि. सा. ८६९) आवश्यकेऽपि प्रत्याख्यानाध्ययने – “अहण्णं भंते ! तुम्हाणं समीवे मिच्छत्ताओ पडिक्कमामि, सम्मत्तं उवसंपज्जामि" इत्यादि ग्रन्थेन गुरु एव अग्रतः कृतः ।
उपदेशमालायामपि - "कईयावि जिणवरिंदा पत्ता अयरामरं पहं दाउं । आयरिएहिं पवयणं धारिज्जइ संपयं सयलं ।।१२।।" इत्यादि । न चैतत् क्वापि दृश्यते - श्रावकैः तीर्थं यास्यतीति ।।
___- गुरारमि :
* गुरमे भूजाधार - शास्त्रपाठी * भावार्थ + विवेयन :- सर्व साधनामोनू भूप गुरुछ. १२९५ 3 ४॥व्युंछ ? -
ગુરુના ચરણમૂળમાં સાંભળેલા ધર્મવાળો, સંવેગને પામેલો જીવ, ત્યાર પછી સ્થૂળ પ્રાણાતિપાત વગેરેનું ઇત્વરકાલીન =થોડા સમય પૂરતું) કે યાવત્કાલીન (=આજીવન સુધી) સારી રીતે વર્જન કરે छ.. भने तमोनुं न शने ॥ (=ते ते ग्रंथोमा भाडेवात) मतियारीनु न ३ छ.." (पंया २८18-१/८,
श्राविधिश-७८) આ જ વાત વિંશતિવિંશિકા પ્રકરણમાં પણ કૅહી છે કે –
“ગુરુના મૂળમાં સાંભળેલા ધર્મવાળો કોઈ સંવિગ્ન આત્મા,ઇતરકાલીન કે યાવત્કાલીન વ્રતોને छ भने ते प्रभारी ४ तेसोनु नितियार पासन ३ .” (9413-८/६, १६६)
- - - - - - - - - - - - - - - * "गुरुमूले सुयधम्मो संविग्गो इत्तरं व इयरं वा।
गिण्हइ वयाई कोइ पालइ य तहा निरइयारं ॥१६६॥" (विशंतिविशिकाप्रकरणम्)
-
-
Page #104
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
બીજે પણ કૈહ્યું છે કે –
“(5=) આ પ્રમાણે મિથ્યાત્વથી અટકીને અને સમ્યક્ત્વ પામીને તે જીવ, ગુરુભગવંતોની આગળ કહે છે કે - સંગ રહિત એવા અરિહંત મારા દેવ છે વગેરે.” (શ્રાદ્ધધર્મવિધિ શ્લોક-૪૪, વિચારસાર શ્લોક-૮૬૯)
આવી જ વાત આવશ્યકસૂત્રમાં પણ પચ્ચક્ખાણ અધ્યયનમાં જણાવી છે કે –
“(મદ્દળ..) હે ગુરુભગવંત ! હું આપશ્રીની પાસે, મિથ્યાત્વથી પાછો ફરું છું અને સમ્યક્ત્વને સ્વીકારું છું વગેરે.’’
તો આવા અનેક શાસ્ત્રોમાં ધર્મની પ્રાપ્તિ ગુરુ પાસેથી જ જણાવી છે. એટલે ગુરુ વિના શ્રાવકોનો જ સંભવ ન હોવાથી શ્રાવકોથી શાસન ન ચાલે..
८१
ઉપદેશમાલામાં કહ્યું છે કે –
“શ્રી જિનેશ્વરો તો મોક્ષનો માર્ગ (=જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ) બતાવીને કેટલાય કાળ પૂર્વે સિદ્ધિને પામી ગયા છે.. વર્તમાનમાં એમના વિરહમાં સમસ્ત શાસનને, આગમને તથા ચતુર્વિધ સંઘને આચાર્ય ભગવંતો જ ટકાવનારા હોય છે.” (શ્લોક-૧૨)
D
અહીં બધે શાસનની ધુરાને વહન કરનારા તરીકે નિગ્રંથ સાધુઓ – આચાર્યોનો જ નિર્દેશ છે.. ક્યાંય ‘શ્રાવકો તીર્થ ચલાવે’ એવું દેખાતું નથી. માટે વર્તમાનકાળમાં યથાશક્તિ ઉદ્યમ કરનારા બકુશકુશીલો વંદનીય નિગ્રંથ જ છે અને તેમનાથી જ તીર્થ-શાસન ચાલે છે – એવું માનવું જ રહ્યું.. આના માટેની અનેક યુક્તિઓ દર્શનશુદ્ધિ નામના ગ્રંથમાં બતાવી છે. તે આ પ્રમાણે -
एता युक्तयो दर्शनशुद्धौ उक्ताः, sil:, યતઃ
न विणा तित्थं निअंठेहिं नातित्था य निअंठया । छक्कायसंजमो जाव ताव अणुसज्जणा दुण्हं । । १ । । सव्वजिणाणं निच्चं बउसकुसीलेहिं वट्टए तित्थं ।। इति ।।
-
m
( दर्शनशुद्धिप्रकरण १७३, १७५, संबोधप्रकरण ८५६) - ગુરુગુણરશ્મિ -
ભાવાર્થ + વિવેચન :- દર્શનશુદ્ધિ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે -
-
“સાધુઓ વિના તીર્થ હોતું નથી અને તીર્થ વિના સાધુઓ હોતા નથી (આ પ્રમાણે બંનેનો
* ‘‘ડ્સ મિચ્છાઓ વિમિય, સમાં વામ્મ મળફ ગુરુપુરો ।
अरहंतो निस्संगो, मम देवो दक्खिणा साहू ||" ( श्रावकधर्मविधौ श्लो. ४४, विचारसारे श्लो. ८६४ ) * આ વાત માત્ર પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલને લઈને સમજવી.. બાકી કષાયકુશીલ, પ્રત્યેકબુદ્ધ, તીર્થંકર, નિગ્રંથ, સ્નાતક - તેઓ બધા તીર્થ વિના પણ હોય છે.. આવું દર્શનશુદ્ધિની વૃત્તિમાં જણાવ્યું છે. જુઓ - (ચાલુ)
Page #105
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
અવિનાભાવ છે..) જ્યાં સુધી છ જવનિકાયનો સંયમ હોય છે (છ જીવનિકાયની રક્ષા કરવાનો પરિણામ હોય છે), ત્યાં સુધી તીર્થ અને સાધુ એ બંનેનો પરસ્પર સંબંધ રહે છે.” (શ્લોક-૧૭૩) (સંબોધપ્રકરણ શ્લોક-૮૫૭, સાધુસ્થાપનાધિકાર શ્લોક-૩૮, ગુરુતત્ત્વસ્થાપનાશતક શ્લોક-૧૦)
વળી દર્શનશુદ્ધિપ્રકરણમાં જ જણાવ્યું છે કે - “બધા જિનવરોનું તીર્થ હંમેશાં બકુશ અને કુશીલોથી ચાલે છે.” (શ્લોક-૧૭૫) આ જ વાત થોડા ફેરફાર સાથે સંબોધપ્રકરણમાં જણાવી છે –
બધા તીર્થકરોનું તીર્થ સદા બકુશ-કુશીલોથી ચાલે છે. માત્ર વિશેષતા એટલી છે કે કષાયકુશીલ પ્રમાદી સાધુઓ વિશેષથી હોય છે.” (શ્લોક-૮૫૬)
સાર:- પરમાત્માનું શાસન બકુશ-કુશીલોથી જ ચાલે છે.. અને તેઓ ઉત્તરગુણાદિના વિરાધક હોવાથી મહાનિશીથસૂત્રના આધારે જો તેઓને અવંદનીય કુશીલ માનશો, તો વર્તમાનકાળમાં વંદનીય નિગ્રંથ કોઈ રહે જ નહીં અને તો શાસનનો જ ઉચ્છેદ થઈ જાય.!
એટલે મહાનિશીથનું વાક્ય ભયવાક્યરૂપ જ માનવું જોઈએ - એવો ફલિતાર્થ બતાવવા કહે છે.
ततः पार्श्वस्थादीनामेकान्तेनावन्द्यत्वाक्षराणि भयवाक्यतयैव स्वीकर्त्तव्यानि, नमस्काराद्युपधानवाक्यवत्, भयवाक्यं च श्रुत्वा मन्दसंवेगोऽपि तीव्रश्रद्धः स्यात् ।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ:- એટલે પાર્થસ્થાદિને એકાંતે અવંદનીયપણાનાં અક્ષરો ભયવાક્ય તરીકે જ સ્વીકારવા. જેમ કે નમસ્કારાદિનું ઉપધાનવાક્ય. અને ભયવાક્ય સાંભળીને મંદસંવેગવાળો પણ તીવ-શ્રદ્ધાવાળો થાય.
વિવેચનઃ- “પાર્થસ્થ-કુશીલાદિનું દર્શનમાત્ર પણ ન કરવું, તેમની સાથે આલાપ પણ ન કરવો, તેઓને વંદન ન કરવા.” એ વાક્યને જો નિયમવાક્યરૂપ મનાય, તો વર્તમાનકાલીન બકુશ-કુશીલ નિગ્રંથોને પણ અવંદનીય માનવાની અને તેનાથી શાસન-ઉચ્છેદ થવાની આપત્તિ આવે !
એટલે એ વાક્યને ભયવાક્યરૂપ જ સમજવું. જેમ “ઉપધાન વિના નમસ્કાર ભણનારાદિ મહાપાપી છે, અરિહંતાદિની હીલના કરનારો છે.' - એવું વાક્ય ભયવાક્યરૂપ છે, તેમ પાર્થસ્થાદિને અવંદનીય કહેનારું વાક્ય પણ ભયવાક્યરૂપ જ સમજવું.
પ્રશ્નઃ આવા ભયવાક્યો કહેવાનું પ્રયોજન શું? ઉત્તર પ્રયોજન એ જ કે, આવું સાંભળીને મંદસંવેગવાળો પણ તીવ્રશ્રદ્ધાવાળો થઈ જાય.. - - - - - --
'इह च पुलाकबकुशप्रतिषेवनाकुशीलानामेवायं नियमः । तथा च प्रज्ञप्ति:- पुलाएणं भंते ! कि तित्थे हुज्जा अतित्थे हुज्जा? गोयमा ! तित्थे होज्जा नो अतित्थे होज्जा, एवं बउसे पडिसेवणाकुसीलेवि। कसायकुसीले पुच्छा, गोयमा ! तित्थे वा होज्जा अतित्थे वा होज्जा.. एवं नियंठेवि, एवं सिणायेवि।' (दर्शनशुद्धिवृत्तिः श्लो. १७३)
સબૂના તિલ્થ, વસતીનેfહં વટ્ટ રૂલ્યાં. नवरं कसायकुसीला पमत्तजइणो विसेसेण ॥८५६॥" (श्रीसंबोधप्रकरणम्)
-
-
Page #106
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
દા.ત. ગ્લાનાદિ અવસ્થાવિશેષમાં આધાકર્મ સેવનારા સાધુની સામે કોઈ ભયવાક્ય ન હોય, તો તે દોષના સેવનમાં તેની એકાકારતા અને આગળ વધીને કારણ વગર પણ તે દોષનું સાતત્ય થવું સંભવિત છે.. અને આવું થવા દ્વારા તેનો ઉન્માર્ગ સર્જાય - એવી પૂરી શક્યતા છે. પણ જો તેને ભયવાક્ય બતાવાય કે - “આધાકર્મ એ તો માંસ બરાબર છે તો ગ્લાનાદિ અવસ્થાવિશેષમાં પણ તેની તે વિશે સકંપ પ્રવૃત્તિ થાય. મંદસંવેગ તીવ્રસંગ બની જાય.. તે દોષસેવનની લાલસા કે સાતત્ય લેશમાત્ર પણ ન રહે.. અને અપવાદ પછી અપવાદના સ્થાને જ રહેતાં ઉન્માર્ગ ન બને..
તેમ પ્રસ્તુતમાં પણ પાર્થસ્થાદિની સાથે રહેનારા વ્યક્તિ સામે, જો કોઈ ભયવાક્ય ન હોય, તો તે પાર્થસ્થાદિનો સંગ સારો માની બેસે.. તેમના શાસ્ત્રવિરુદ્ધ વર્તનોને પણ ધર્મ માની આદરણીય માની બેસે.. પછી તો સુવિહિત સાધુઓ હોવા છતાં પણ પાર્થસ્થાદિનો જ સંગ રાખે.. ફલતઃ તેમના વર્તનાનુસારે પોતે પણ પાર્થસ્થાદિરૂપ બની જાય. એટલે જ બતાવાય છે કે – “તેમનું દર્શનમાત્ર પણ ન કરવું' - આવું બતાડવા પાછળનો ઉદ્દેશ એટલો જ કે તેમના વર્તનો આપણે પણ આચરવા લાગીએ – એવું ન બને.. આપણો મંદસંવેગ, તીવ્રસંગ બની જાય. નાની નાની શિથિલતાઓ દૂર થાય.. સુવિહિતના આચારોને પાલવામાં ઉદ્યમશીલ થઈએ.. - આ જ વાત જણાવે છે – છ–
પર્વ ૨ - पासत्थो ओसत्रो० ॥१॥ कुसीलोसनपासत्थो सच्छंदे सिढिले तहा । दिट्ठीए वि इमे पंच गोयमा ! न निरिक्खए ।।२।। असुइट्ठाणे पडिआ०॥३॥
इत्यादि वाक्यानि भयवाक्यत्वेन पार्श्वस्थादिकारणशय्यातरपिण्डादानादित्याजनपराणि पार्श्वस्थादिसंसर्गनिषेधनपराणि च बोद्धव्यानि, न तु तेषां अवन्द्यत्वख्यापनપાનિ
- ગુરુગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચન - એટલે..
(૧) પાર્થસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથાસ્કંદ - આ પાંચ પ્રકારના સાધુઓ જિનમતમાં વંદન કરવા યોગ્ય નથી. (આવશ્યકનિર્યુક્તિ-પ્રતિગાથા)
(૨) હે ગૌતમ! કુશીલ, અવસગ્ન, પાર્શ્વસ્થ, સ્વછંદ અને શિથિલાચારી- આ પાંચને દૃષ્ટિમાત્રથી પણ ન જોવા.. (મહાનિશીથસૂત્ર-૨/૧૬૯)
Page #107
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
(૩) જેમ અશુચિસ્થાનમાં પડેલી ચંપકમાલા ગળે પહેરાતી નથી, તેમ પાર્શ્વસ્થાદિસ્થાનોમાં રહેતા સાધુઓ પણ અપૂજ્ય છે.. (આવશ્યકનિયુક્તિ-૧૧૧૨)
(૪) પાર્શ્વસ્થ, અવસત્ર, કુશીલ, નિત્ય, સંસક્ત અને યથાચ્છંદ- આ છને જાણીને, સુવિહિતોએ તેઓને બધા પ્રયત્નથી વર્લ્ડવા.. (ઉપદેશમાલા-૩૫૩)
८४
આવા બધા વાક્યો ભયવાક્યરૂપ છે અને તેઓ એટલું જ જણાવે છે કે – “શય્યાતરપિંડ લેવો વગેરે પાર્શ્વસ્થપણાનું-કુશીલપણાદિનું કારણ છે, એટલે તે બધું છોડવું.. અને પાર્શ્વસ્થાદિનો સંગ ન કરવો, કારણ કે તેમના સંગથી તેમના દોષો આપણામાં આવે – એવી સંભાવના છે.”
-
પણ તે ભયવાક્યો ‘પાર્શ્વસ્થાદિ એકાંતે અવંદનીય જ છે' એવું બતાવનારા નથી.. આ જ વાતને ઉદાહરણ સાથે સમજાવે છે -
O
यथा हि लोके दुर्विनीतं पुत्रादिकं प्रति एतस्य भोजनं न दातव्यमित्यादिवाक्यानि दुर्विनयशिक्षणपराणि, न तु भोजननिषेधपराणि ।
- ગુરુગુણરશ્મિ --
:
ભાવાર્થ + વિવેચન :- જેમ લોકમાં દુર્વિનીત (=વિનય ન કરનારા) પુત્ર વગેરેના પ્રત્યે ‘આજે આને જમવા ન આપવું' એવાં વાક્યો માત્ર તેના અવિનયની શિક્ષા કરવા પૂરતા હોય છે (તેવો અવિનય ફરી ન થાય – એવું શીખવાડવા પૂરતા હોય છે..) બાકી તેને જમવાનો નિષેધ કરવા માટે નથી હોતા.. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું.. (પાર્શ્વસ્થોને વંદન ન કરવા - એવું વાક્ય એટલું જણાવે છે કે, પાર્શ્વસ્થાપણાનાં કારણરૂપ શય્યાતરપિંડ લેવા વગેરેનો દોષ ન આવે એનું ધ્યાન રાખવું. . બાકી પાર્શ્વસ્થો એકાંતે અવંદનીય છે – એવું આ વાક્ય જણાવતું નથી.)
પ્રશ્ન :- પણ આવી રીતે સૂત્રનો ભયવાક્યરૂપ અર્થ હોઈ શકે ?
ઉત્તર ઃ- હા, કારણ કે સૂત્રો અનેક પ્રકારના હોય છે – કોઈ વિધિવાક્યરૂપ, કોઈ ઉદ્યમવાક્યરૂપ, કોઈ પ્રશંસાવાક્યરૂપ, કોઈ ભયવાક્યરૂપ વગેરે.. એટલે પ્રસ્તુતમાં પાર્શ્વસ્થાદિના સંગનો નિષેધ કરનારા વાક્યો ભયવાક્યરૂપ માનવામાં કોઈ બાધ નથી..
જી
ધર્મરત્નપ્રકરણ નામના ગ્રંથમાં સૂત્રો અનેક પ્રકારના હોય છે અને તેનો યથાયોગ્ય વિભાગ ન જાણનાર મોહ ઊભો કરે છે - એવું જણાવ્યું છે. જુઓ તેનું વચન –
* અલબત્ત, તેઓને વંદન કરવામાં, તેઓની પાસે જવામાં, તેમના દોષોથી આપણે ભાવિત થઈએ એવી પૂરી સંભાવના છે.. એટલે જ જ્યારે સુવિહિત સાધુઓ મળે, ત્યારે તેમનો (=પાર્શ્વસ્થાદિનો) લેશમાત્ર પણ સંગ નથી કરવાનો.. પણ જ્યારે સુવિહિત સાધુઓ મળે જ નહીં, ત્યારે પણ ‘પાર્શ્વસ્થાદિ એકાંતે અવંદનીય છે’ એવું માનીને તેમના પાસેથી જ્ઞાનાદિ ન લઈને, ધર્મના લાભથી સાવ જ વંચિત રહેવું – એવું ન થાય, તે માટે ત્યારે પાર્શ્વસ્થાદિને વંદન પણ સ્વીકાર્ય છે જ. પણ ત્યારે કાળજી રાખવી કે તેમના દોષો આપણામાં ન આવે.. આમ સર્વત્ર મોટા દોષોને ટાળવા, નાના દોષનો આદર કરીને પણ ગુરુલાઘવની વિચારણાપૂર્વક પ્રવૃત્તિ કરવી - એ ઉચિત જ છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
યતઃ શ્રીરત્નપ્રવેરો – ननु किं चरित्रवतोप्यसद्ग्रहः संभवति ? "विहि-उज्जमवनयभयउस्सगवववायतदुभयगयाइं । सुत्ताइं बहुविहाई, समए गंभीरभावाइं ।।१०६ ।। एसिं विसयविभाग, अमुणंतो नाणावरणकम्मुदया । मुज्झइ जीवो तत्तो, सपरेसिमसग्गहं जणइ ।।१०७॥" इति ।
– ગુરુગુણરશ્મિ - શ્લોકાર્ધ - વિધિ, ઉદ્યમ, વર્ણક, ભયવાક્ય, ઉત્સર્ગ, અપવાદ અને તે બંનેમાં રહેલાં -એમ સિદ્ધાંતમાં ગંભીર ભાવાર્થવાળાં ઘણાં પ્રકારનાં સૂત્રો છે. (૧)
* સૂત્રોના સાત પ્રકાર - ધર્મરતનપ્રકરણ * વિવેચન - જૈનસિદ્ધાંતમાં સૂત્રો અનેક પ્રકારનાં હોય છે. તે ક્રમશઃ આ પ્રમાણે -
(૧) વિધિવાક્ય - કેટલાક સૂત્રો વિધિને બતાવનારા હોય છે. જેમ કે –“ભિક્ષાકાળ થઈ જાય, ત્યારે મુનિઓએ સંભ્રાંતિ રહિત અને મૂચ્છરહિત થઈને આ ક્રમના યોગ વડે ભોજન - પાણીની ગવેષણા કરવી..”એવાં પિંડગ્રહણાદિની વિધિને જણાવનારાં વાક્યો..
(૨) ઉદ્યમવાક્ય - કેટલાક સૂત્રો ઉદ્યમ માટે ઉત્સાહિત કરનારા હોય છે. જેમ કે – “રંગનો સમૂહ જતો રહી પીળાં પડી ગયેલાં વૃક્ષોનાં પાંદડાં જેમ પડી જાય છે, તેમ હે ગૌતમ! આ મનુષ્યજીવન ક્ષણિક છે, માટે એક સમય પણ પ્રમાદ ન કરવો.”
- તથા - “જિનેન્દ્રની પ્રતિમા કરાવવી, તેમનું જિનાલય બનાવવું, ધૂપ, પુષ્પ અને ગંધ-ચંદન વડે તેમની પૂજા કરવી, આવા કાર્યોમાં યુક્ત થયેલો અને સ્તવતથા સ્તુતિમાં તત્પર થયેલો શ્રાવક બંને કાળ ચૈત્યવંદન કરે..” - આ શ્લોકમાં જે (ઉભય) કાળનું નિરૂપણ કર્યું છે, તે માત્ર ઉદ્યમના હેતુ તરીકે સમજવું (અર્થાત્ તે કાળે ઉદ્યમ કરવો – એટલું જણાવવા પૂરતું સમજવું, બાકી તે જ કાળે કરવો, અન્ય કાળે નહીં – એવું જણાવવા માટે નહીં.) તેથી અન્ય કાળે પણ ચૈત્યવંદન કરે તો પણ તે અધર્મને માટે થતું નથી.
––––––––––––– * "संपत्ते भिक्खकालंमि असंभंतो अमुच्छिओ।
इमेण कमजोएण, भत्तपाणं गवेसए ॥" (दशवैकालिकसूत्रम् श्लो. ६०) * "दुमपत्तए पंडुयए जहा निवडइ राइगणाण अच्चए।
एवं मणुयाणं जीवियं समयं गोयम ! मा पमायए ॥" (उत्तराध्ययनसूत्रम् श्लो. २७३) *"वंदइ उभओ कालंपि चेइयाइं थयथईपरमो। जिणवरपडिमाघरधुपपुष्पगंधच्चणे जुत्तो॥"(उपदेशमाला श्लो. २३०, चेइयवंदणमहाभासम् -श्लो.१६२)
–
–
–
–
–
–
–
–
–
–
–
Page #109
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
આ બધા સૂત્રો ઉદ્યમને જણાવવાના પ્રયોજનવાળા છે..
(૩) વર્ણકવાક્ય - કેટલાક સૂત્રો વર્ણન માટેનાં હોય છે, તે ચરિત્રના અનુવાદરૂપ કહેવાય. જેમ કે-“દ્રૌપદીએ પાંચ પુરુષના કંઠમાં વરમાળા નાંખી.” – એવું વાક્ય..
તથા, જ્ઞાતાધર્મકથા વગેરે આગમોમાં જે નગરાદિના વર્ણનો આપ્યા છે, તે બધાં પણ વર્ણકસૂત્રો કહેવાય..
(૪) ભયવાક્ય:- કેટલાક સૂત્રો ભય દેખાડનારા હોય છે. જેમ કે નરકાદિના દુઃખો બતાવનારા વગેરે વાક્યો.. કૅહ્યું છે કે - “નરકમાં જે માંસ-લોહી વગેરેનું વર્ણન કર્યું છે તે ભય દેખાડવા માટે માત્ર પ્રસિદ્ધિને લીધે જ કર્યું છે, બાકી હકીકતમાં તો તેઓનું વૈક્રિયશરીર હોવાથી માંસાદિ હોતા જ નથી.”
અથવા દુઃખવિપાકમાં જે પાપી જીવોનાં ચરિત્રો કહ્યાં છે, તે ભયસૂત્રો જાણવાં, કારણ કે તેના ભયથી પ્રાણીઓ પાપકર્મથી નિવૃત્ત થઈ શકે છે.
(૫) ઉત્સર્ગવાક્ય - કેટલાક સૂત્રો ઉત્સર્ગમાર્ગનો નિર્દેશ કરનારા હોય છે. જેમ કે - “આ છ જવનિકાયનો દંડ પોતે ન આરંભે” એવાં બધાં છે જીવનિકાયની રક્ષાને કહેનારાં સૂત્રો..
(૬) અપવાદવાક્ય:- કેટલાક સૂત્રો અપવાદમાર્ગનું વિધાન કરનારા હોય છે, તે પ્રાયઃ કરીને છેદસૂત્રોમાં કહેલાં છે.
અથવા - “જો વધારે ગુણવાળો કે સમાન ગુણવાળો સહવર્તી ન મળે, તો પાપકર્મોને છોડીને અને કામભોગની આસક્તિનો ત્યાગ કરીને એકલો પણ વિચરે.” – એવાં બધાં સૂત્રો..
(૭) તદુભય વાક્ય - જેમાં ઉત્સર્ગ અને અપવાદ એકસાથે કહેલા હોય, તેવા સૂત્રો. જેમ કે - “આર્તધ્યાન ન થતું હોય, તો સારી રીતે રોગો સહન કરવાનું પણ આર્તધ્યાન થાય તો વિધિપૂર્વક તેના પ્રતિકારમાં પ્રવર્તવું..”
આ સાત તો માત્ર ઉદાહરણ પૂરતાં જણાવ્યા છે, બાકી સ્વસમય, પરસમય, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા વગેરે જુદા જુદા નયોને લઈને જુદા જુદા અનેક સૂત્રો જૈનસિદ્ધાંતમાં હોય છે અને તેઓ સૂક્ષ્મબુદ્ધિથી જ જણાતાં હોવાથી ગંભીર ભાવાર્થવાળાં હોય છે. (ધર્મરત્નપ્રકરણ શ્લોક-૧૦૬)
તેથી શાસ્ત્ર ભણનારાઓનું કર્તવ્ય શું? અને તે કર્તવ્ય ચૂકનારાઓ કેવી સ્થિતિ સર્જે છે? તે જણાવે છે –
શ્લોકાર્થ:- જ્ઞાનાવરણ કર્મના ઉદયથી તેઓના વિષયવિભાગને ન જાણતો જીવ મૂંઝાય છે, અને તેથી સ્વ-પરને અસગ્રહ ઉત્પન્ન કરે છે.. (૨)
– – – – જ “નરણ મંદિર ફર્જ સંસદ્ધિમેરેજ મહેલ દર તેfસ વેબ્રિયમાવો ને તયં શા” () * 'न यालभेज्जा निउणं सहायं गुणाहियं वा गुणओ समं वा। ___ एक्कोवि पावाई विवज्जयंतो, विहरेज्ज कामेसु असज्जमाणो॥' (दशवैकालिकसूत्रम् श्लो. ५०९) * 'अट्टज्झाणाभावे सम्म अहियासियव्वओ वाही।
तब्भावम्मि उ विहिणा पडियारपवत्तणं णेयं ॥' (पुष्पमाला श्लो.५४३)
Page #110
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
૮૭
| વિવેચન - સૂત્રોનો વિષયવિભાગ એટલે “આ સૂત્રનો વિષય ઉત્સર્ગ છે, આ સૂત્રનો વિષય અપવાદ છે, આ સૂત્ર નિશ્ચયને કહે છે, આ સૂત્ર વ્યવહારને કહે છે.. વગેરે.”
પણ જ્ઞાનાવરણ કર્મના ઉદયથી આવા સૂત્રવિભાગને ન જાણતો જીવ મૂંઝાય છે (=મોહ પામે છે) અને તેથી કરીને પોતાને અને બીજાને, જમાલિ વગેરેની જેમ વિપર્યાસ ઉભો કરે છે.. (ધર્મરત્નપ્રકરણ શ્લોક-૧૦૭)
પ્રસ્તુતમાં અર્થ એટલો જ છે કે, પાર્થસ્થાદિને અવંદનીય જણાવનારા જે સૂત્રો છે, તે માત્ર ભયવાક્યરૂપ માનવા.. નિયમવાક્યરૂપ માનવામાં શાસનોચ્છેદ વગેરે આપત્તિઓ આપી છે જ..
અને આ વિશે વધુ એક તર્ક રજૂ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે –
किञ्च - यदि पार्श्वस्थादिसतिनिषेधकवाक्यानि न भयवाक्यतया अङ्गीक्रियन्ते, किन्तु विधिवाक्यतयैव, तदानीं श्रीआवश्यके श्रीसम्यक्त्वदंडके तदतिचारपञ्चके च परतीर्थिकाणामालापानदानप्रशंसादिवर्जनवत्पार्श्वस्थादीनामपि तद्वर्जनं कृतमभविष्यत् ।
– ગુરુગુણારશ્મિ – ભાવાર્થ - વળી જો પાર્થસ્થાદિના સંગનો નિષેધ કરનારા વાક્યો ભયવાક્ય તરીકે ન મનાય, પણ વિધિવાક્યરૂપે જ મનાય, તો આવશ્યકમાં સમ્યક્તદેડકમાં તેના પાંચ અતિચારોમાં, પરતીર્થિકોની સાથે આલાપઅન્નદાન-પ્રશંસા વગેરેના નિષેધની જેમ પાર્થસ્થાદિની સાથે પણ આલાપાદિનો એકાંતે નિષેધ કર્યો હોત...
વિવેચનઃ- આવશ્યકસૂત્રમાં સમ્યત્ત્વના નિરૂપણ વખતે, તે સમ્યક્તના પાંચ અતિચારો બતાવ્યા છે. તેમાં પરતીર્થિકોની (=ઇતરદર્શનવાળાઓની) સાથે વાર્તાલાપ, તેમને ભોજન આપવા વગેરેનો વ્યવહાર, તેમની પ્રશંસા.. એ બધો વ્યવહાર પણ એક પ્રકારનો અતિચારરૂપ ગૅયો છે..
હવે જો પાર્થસ્થાદિના સંગનો નિષેધ કરનારા વાક્યો ભયવાક્યરૂપ ન હોય અને નિયમવાક્યરૂપ જ હોય, તો તેઓનો લેશમાત્ર પણ સંગ ન થાય.. અને એવું હોય તો શ્રી આવશ્યકસૂત્રમાં, પરતીર્થિકોની જેમ પાર્થસ્થા વગેરેની સાથે પણ આલાપાદિનો સ્પષ્ટ નિષેધ કર્યો હોત..
પણ નથી કર્યો – એના પરથી જ જણાય છે કે, પાર્થસ્થાદિના સંગનો નિષેધ કરનારા વાક્યો માત્ર ભયવાક્યરૂપ જ માનવા જોઈએ, નિષેધવાક્યરૂપ નહીં.
હવે આ વિશે પૂર્વપક્ષીની એક નવી આશંકાનું સમાધાન કરવા ગ્રંથકારશ્રી જણાવે છે -
-
-
-
चतुर्विधमिथ्यात्वे च लोकोत्तरं गुरुगतं मिथ्यात्वं 'दगपाणं पुष्फफल'मित्याधुपઆનો આખો પાઠ પાછળ પરિશિષ્ટમાં સટીક મૂક્યો છે, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ..
-
-
-
-
-
-
Page #111
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
देशमालागाथोक्तलक्षणसर्वपार्श्वस्थाद्यसंयतवन्दन एव सम्भाव्यते, न तु किञ्चिद्विराधकदेशपार्श्वस्थादिवन्दने ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ-ચાર પ્રકારના મિથ્યાત્વમાં જે ગુરુ વિશેનું લોકોત્તર મિથ્યાત્વા કહ્યું છે, તે પણ ઉપદેશમાલામાં કહેલા ‘રાણા પુષ્કપત્ન' વગેરે લક્ષણવાળા સર્વપાર્થસ્થાદિ અસંયતોના વંદનમાં જ સંભવે છે. બાકી (તેવું મિથ્યાત્વ) કંઇક વિરાધના કરનાર દેશપાર્થસ્થાદિને વંદન કરવામાં ન સંભવે.
વિવેચનઃ-પૂર્વપક્ષઃ- તમારા કહેવા મુજબ પાસત્યાદિ પણ અપેક્ષાએ વંદનીય છે એવું ફલિત થયું.. પણ શાસ્ત્રમાં ચાર પ્રકારનું મિથ્યાત્વ બતાવ્યું છે :
(૧) લૌકિકગુરુગત મિથ્યાત્વઃ- બ્રાહ્મણ, તાપસ, સંન્યાસી વગેરેને ગુરુ માનીને વંદન કરવા.. (૨) લૌકિકદેવગતમિથ્યાત્વ:-અન્યતીર્થિક હરિહર, બ્રહ્મા, શંકર વગેરેને પૂજા-વંદનાદિ કરવા..
(૩) લોકોત્તરગુરુગતમિથ્યાત્વઃ- સાધુગુણોથી શૂન્ય માત્ર રજોહરણાદિ લોકોત્તર વેષને ધારનારાઓને વંદનાદિ કરવા..
(૪) લોકોત્તરદેવગતમિથ્યાત્વઃ- જે પ્રતિમાઓ પરતીર્થિકો દ્વારા ગૃહીત હોય (જેમ કે બદરીનાથ, જગન્નાથપુરી, તિરુપતિ..વગેરે) તેમને વંદન-પૂજનાદિ કરવા..
તો આમાં લોકોત્તર ગુરુ વિશેનું મિથ્યાત્વકહ્યું છે અને આ મિથ્યાત્વ પાર્થસ્થાદિને ગુરુ માનવાથી લાગે છે, એ સ્પષ્ટ છે. હવે જો પાર્થસ્થાદિને વંદનીય માનો, તો તેઓને વંદન કરવા દ્વારા આ મિથ્યાત્વ લાગે જ ને?
ઉત્તરપક્ષઃ આ વાત સર્વપાર્થસ્થાદિ અસંયતોને વંદન કરવામાં સમજવી, આંશિક વિરાધક દેશપાર્થસ્થાદિને વંદન કરવામાં નહીં..
આશય એ કે, ઉપદેશમાલામાં ટૂંકાવાનું પુરૂં.' ઇત્યાદિ ગાથાઓથી જે સર્વપાર્થસ્થોનું લક્ષણ બતાવ્યું છે, તે જીવો માત્ર વેષધારી છે, લેશમાત્ર પણ સંયમના પરિણામ નથી, હકીકતમાં તેઓ અસંયત જ છે - આવા અસંયત સર્વપાર્થસ્થોને વંદન કરીએ, તો જ લોકોત્તર મિથ્યાત્વ લાગે..
બાકી થોડીઘણી વિરાધના કરનાર દેશપાર્થસ્થરૂપ બકુશ-કુશીલ નિગ્રંથોને વંદન કરવામાં તેવું મિથ્યાત્વ ન લાગે એ ધ્યાનમાં રાખવું.
હવે ગ્રંથકારશ્રી, માત્ર વેષધારી-અસંયત એવા સર્વપાર્થસ્થ કોને કહેવાય? કે જેને વર્તમાનકાળમાં પણ વંદન ન કરાય.. તેનું સ્વરૂપ ઉપદેશમાલા ગ્રંથના આધારે બતાવે છે -
–
अत्र लिंगधारिस्वरूपमित्थं श्रीउपदेशमालायाम् - दगपाणं पुष्फफलं, अणेसणिज्जं गिहत्थकिच्चाई । अजया पडिसेवंती, जइवेसविडंबगा नवरं ।।३४९।।
આ બધી ગાથાઓ હમણાં જ આગળ સાનુવાદ જણાવાશે..
Page #112
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
ओसन्नया अबोही, पवयणउन्भावणा य बोहिफलं । ओसनो वि वरं पिहु, पवयणउन्भावणापरमो ।।३५०।।
– ગુરગુણરશ્મિ - શ્લોકાર્ધ - સચિત્ત પાણી, પુષ્પો, ફળો તથા આધાર્મિકાદિ દોષિત સેવનારા અને ગૃહસ્થના કાર્યો યતના વિના સેવનારા- તેઓ મુનિગુણરહિત માત્ર વેષવિડંબક છે.. (૧)
વિવેચનઃ* સચિત્ત પાણી પીનારા..
* ગુલાલ-કેવડા વગેરે પુષ્પો, આંબા વગેરે ફળો, આધાકર્માદિ દોષવાળો આહાર - આ બધું લેનારા..
* ગૃહસ્થનાં વેપાર વગેરે કાર્યો કરનારા.. * સંયમધર્મની સાથે લેશમાત્ર પણ મેળ ન બેસે, તેવું આચરણ કરનારા..
આવા અસંયમી-શિથિલાચારી સાધુઓ, માત્ર સાધુવેષની વિડંબના કરનાર છે, લેશમાત્ર પણ પરમાર્થને સાધનારા નથી.. (ઉપદેશમાલા શ્લોક-૩૪૯)
તેમને કેવાં અપાયો સર્જાય? તે કહે છે –
શ્લોકાર્થ - શિથિલાચારી લોકમાં અવસન્નતા-હીલના પામે છે અને તેઓ અબોધિવાળા (=જૈનધર્મની પ્રાપ્તિ વિનાના) બને છે. (કારણ કે) શાસનની પ્રભાવના જ બોધિરૂપ કાર્યને પેદા કરે છે. પોતે શિથિલ છતાં સુસાધુનાં ગુણપ્રકાશનાદિથી મુખ્યપણે શાસનની પ્રભાવના કરે છે, તે ઓસન્નો છતાં સારો છે. (૨)
વિવેચન - તે સર્વ-ઓસન્નો શિથિલાચારી જીવ, પોતાના શિથિલ આચારનાં કારણે આ લોકમાં પરાભવ-હીલના-અવસન્નતા પામે છે.. (લોકો તેને શિથિલાચારી માનીને તુચ્છ ગણે.) અને આવતા ભવમાં તેને જૈનધર્મની પ્રાપ્તિરૂપ બોધિ દુર્લભ બને છે, કારણ કે તે વીતરાગની આજ્ઞાની વિરાધના કરે છે.. તેના આચારોને જોઈને લોકો પણ જૈનશાસનની નિંદા કરે. આ પ્રમાણે બીજામાં દુર્ભાવ પેદા કરવા દ્વારા પોતે દુર્લભબોધિ બને છે..
- જ્યારે સાધુ પોતાને કર્મપરતંત્ર માને છે અને પોતાના અવગુણોને પ્રકાશિત પણ કરે છે. તે જીવ વાદલબ્ધિ-વ્યાખ્યાન વગેરે દ્વારા શાસનની પ્રભાવના કરે છે અને તે ઓસન્નો હોવા છતાં પ્રશંસનીય છે, સારો છે. (ઉપદેશમાલા શ્લોક-૩૫૦)
હવે જે ગુણહીન હોવા છતાં પોતાના આત્માને ઊંચો-ગુણવાન માને છે, તે મિથ્યાદષ્ટિ જ છે - એવું જણાવતા કહે છે..
गुणहीणो गुणरयणायरेसु, जो कुणइ तुल्लमप्पाणं । सुतवस्सिणो य हीलइ, सम्मत्तं पेलवं तस्स ।।३५१।।
Page #113
--------------------------------------------------------------------------
________________
९०
गुरुतत्त्वसिद्धिः
ओसन्नस्स गिहिस्स व, जिणपवयणतिव्वभावियमइस्स । कीरइ जं अणवज्जं, दढसम्मत्तस्सऽवत्थासु ।। ३५२ ।। पासत्थोसन्नकुसील - णीयसंसत्तजणमहाछंदं । नाऊण तं सुविहिया, सव्वपयत्त्रेण वज्जिति ।। ३५३ ।। – ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ + વિવેચન :
(૩) ચારિત્ર વગેરે ગુણોથી હીન જે જીવ (‘અમે પણ સાધુ છીએ, તપસ્વી છીએ, જ્ઞાની - ગીતાર્થ છીએ’ એમ કરી) પોતાને ગુણસાગર (ગુણોરૂપી રત્નોથી ભરેલા સમુદ્રસમાન) સાધુઓની તુલ્ય માને-મનાવે છે, તે જીવ ઉત્તમ તપસ્વી-જ્ઞાની-સંયમી વગેરેને (‘આ તો માયાવી ને લોકને ઠગનારા છે, પોતાનું સારું બતાવવા આવું બધું કપટ કરે છે' એમ કરીને) હલકા પાડે છે, (તે મિથ્યાદૃષ્ટિ જ છે, કારણ કે) તેનું સમ્યક્ત્વ નિઃસારસાર વગરનું છે.. (સમ્યક્ત્વ, ગુણવાન પ્રત્યેના પ્રમોદથી સાધ્ય છે.) (ઉપદેશમાલા શ્લોક-૩૫૧)
હવે સાધુ, સમ્યક્ત્વધર અવસન્નાદિ કે ગૃહસ્થને જે ઉચિત-નિરવઘ કાર્ય હોય, તે કરી શકે છેએવું જણાવતાં કહે છે –
(૪) જિનશાસનની ભક્તિને વરેલો સુસાધુ, જિનાગમથી ગાઢ રંગાયેલા ચિત્તવાળા, દૃઢસમ્યક્ત્વી એવા પાસસ્થાદિ શિથિલાચારી કે એવા સુશ્રાવકનું જે નિરવદ્ય (=ઉચિત) કાર્ય હોય, તે કરે અથવા તેવા અવસત્ર | ગૃહસ્થનું કાર્ય પણ સાધુ કરે તો તે નિરવઘ=નિર્દોષ છે.. પરંતુ તે (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, આપત્તિ વગેરે) અવસ્થામાં (કારણે) જ કરે, સર્વદા નહીં.. (ઉપદેશમાલા શ્લોક-૩૫૨)
એ જ વાત જણાવે છે –
(૫) પાસસ્થો—જ્ઞાનાદિની માત્ર પાસે રહે એટલું જ, તેને આરાધે નહીં, ઓસન્નો=આવશ્યકાદિમાં શિથિલાચારી, કુશીલ=ખરાબ શીલવાળો, નીય=નિત્ય એક જ સ્થાને વસનારો, સંસક્ત=બીજાના ગુણ-દોષમાં ખેંચાઈ જનાર, અહાછંદો=આગમની અપેક્ષા રાખ્યા વિના પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્સૂત્રની પ્રરૂપણા કરનારો.. આ છને ઓળખીને સુવિહિત સાધુઓએ એમના સંગનો સર્વપ્રયત્ને ત્યાગ કરવો.. (કેમ કે અસત્નો સંગ અનર્થહેતુ છે, ચારિત્રઘાતક છે.) (ઉપદેશમાલા શ્લોક-૩૫૩)
હવે પાર્શ્વસ્થાદિ સાધુઓ કેવા હોય ? તેમના લક્ષણો શું ? તેઓમાં કેવી શિથિલતાઓ હોય ? તે જણાવવા હવેની બધી ગાથાઓ કહે છે –
00
बायालमेसणाओ, न रक्खड़ धाइसिज्जपिंडं च । आहारेइ अभिक्खं, विगईओ सन्निहिं खाइ ।। ३५४ ।।
-00
Page #114
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
सूरप्पमाणभोई, आहारेई अभिक्खमाहारं ।
न य मंडलिए भुंजइ, न य भिक्खं हिंडइ अलसो ।। ३५५ ।। कीवो न कुणइ लोयं, लज्जइ पडिमाइ जल्लमवणेइ । सोवाहणो य हिंडड़, बंधइ कडिपट्टयमकज्जे ।। ३५६ ।। - ગુરુગુણરશ્મિ –
ભાવાર્થ + વિવેચનઃ
(૬) * ગોચરીમાં ૪૨ દોષ છોડવારૂપ એષણાસમિતિ ન પાળે..
* ગૃહસ્થનાં બાળકો રમાડવાથી આહાર મળે, તેવો ધાત્રીપિંડ લે.. * શય્યાતરના ઘરનો આહાર લે વગેરે..
D
-
* કારણ વગર દરરોજ દૂધ, દહીં, ઘી વગેરે વિગઇઓ વારંવાર વાપરે..
* સંનિધિને આગલા દિવસે કે રાત્રે પોતાની પાસે રાખી મૂકે અને બીજા દિવસે તેને વાપરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૫૪)
(૭) * જ્યાં સુધી સૂર્ય અસ્ત ન પામે, છેક ત્યાં સુધી આહાર-પાણી વાપર્યા કરે..
* વારંવાર આહારને ખા ખા કરે..
९१
* માંડલીમાં સાધુઓ સાથે ન વાપરે..
* આળસુ થઈને ભિક્ષા માટે ઘરોમાં ન ફરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૫૫)
(૮) * સત્ત્વહીન બન્યો રહી કેશલુંચન ન કરે..
* કાઉસ્સગ્ગમાં રહેતા શરમ રાખે..
* હાથથી ઘસીને કે પાણીથી શરીરનો મેલ ઉતારે..
* પગરખાં પહેરીને ચાલે..
* કારણ વિના ચોલપટ્ટાને કંદોરાથી બાંધે..(શ્રી આર્યરક્ષિતસૂરિજી પહેલાં ચોલપટ્ટા ઉપર કંદોરો બાંધવાનો આચાર ન હતો, માટે આ દોષ જણાવ્યો છે.) (ઉપદેશમાલા શ્લોક-૩૫૬)
વળી –
गामं दे च कुलं, ममायए पीढफलगपडिबद्धो ।
घरसरणेसु पसज्जइ, विहरइ य सकिंचणो रिक्को ।। ३५७ ।। नहदंतकेसरोमे जमे उच्छोलधोयणो अजओ ।
वाहेइ य पलियंकं अइरेगपमाणमत्थुरइ ।। ३५८ ।
-00
અલબત્ત ધાત્રીપિંડ વગેરે ૪૨ દોષમાં જ આવી જાય છે, તે છતાં અલગ કહેવાનું પ્રયોજન એ જ કે, ગૃહસ્થનો સંબંધ-પરિચય અત્યંત અનર્થ કરનાર છે..
Page #115
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
सोवइ य सव्वराई, नीसठुमचेयणो न वा झरइ । न पमज्जंतो पविसइ, निसीहियावस्सयं न करे ॥३५९॥ पायपहे न पमज्जइ, जुगमायाए न सोहए इरियं । पुढविदगअगणिमारुय-वणस्सइतसेसु निरविक्खो ।।३६०॥
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચનઃ(૯) * અમુક ગામ, નગર, દેશ, ઉગ્રાદિકુળ, જગ્યા વગેરે પર “આ મારા છે' એવી મમતા
રાખે..
* ઋતુબદ્ધ=શેષકાળમાં પણ પાટ-પાટલા પર પ્રતિબદ્ધ રહે, અર્થાત્ તેઓના સેવનમાં આસક્ત રહે..
* “ઘરશરણ'= ઘરના સમારકામમાં, ઉપાશ્રયાદિને રંગાવવા વગેરેમાં અથવા ઘરસ્મરણ'= ઘરે ભોગવેલા ભોગોનાં સ્મરણમાં મગ્ન રહે..
* સુવર્ણ-પૈસા વગેરે સાથે રાખીને ફરે, છતાં હું કોઈપણ ગ્રંથ વગરનોનિગ્રંથ છું' એમ બોલે.. (ઉપદેશમાલા શ્લોક-૩૫૭)
(૧૦) *નખ, દાંત, કેશ, રોમની શોભા કરે (અર્થાતુ નખ કાપ્યા પછી સુઘડ કરે, વાળ ઓળે, દાંત ઘસે વગેરે..).
* ઘણા પાણીથી હાથ, પગ અને મોટું ધોયા કરે.. * અને આ પ્રમાણે કરવાથી ગૃહસ્થ સરખો હોઈ યતનારહિત બને.. * પલંગ વાપરે.. * સંથારા-ઉત્તરપટ્ટા સિવાય અધિક ઉપધિ સંથારામાં પાથરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૫૮)
(૧૧) * જડ લાકડાની જેમ નિશ્રેષ્ટ બની આખી રાત સૂતો રહે – ઊંધે. અથવા આમાં જ બે અર્થ : (૧) આખી રાત ચારે પ્રહર સૂતો રહે, અને (૨) સૂએ ત્યારે જડની જેમ ઊંધે - ગાઢનિદ્રાવાળો રહે..
* રાત્રી સ્વાધ્યાયન કરે (વાત-વિકથા કરવા દ્વારા સ્વાધ્યાય કરવાનું છોડી દે..) * રાતે પૂજ્યા-પ્રમાર્યા વિના જ વસતિમાં ચાલે.
* ઉપાશ્રયાદિમાં પેસતાં નિહિ અને નીકળતાં આવસહી ન કરે. (ઉપદેશમાલા શ્લોક૩૫૯).
(૧૨) * માર્ગમાં (વિજાતીય પૃથ્વી પર પ્રવેશતાં) ગામ-નગરમાં પ્રવેશ-નિર્ગમન કરતાં પૂર્વ રજવાળા પગને ન પ્રમાર્જે.
પહેલાની રજ પ્રમાર્યા વિના સીધા વિજાતીય પૃથ્વી પર ચાલીએ, તો પહેલાની રજ અને વિજાતીયપૃથ્વી અરસપરસ શસ્ત્ર બને અને તો વિજાતીય પૃથ્વીનો કે વિજાતીય પુથ્વી દ્વારા પહેલાની રજનો ઉપઘાત-હિંસા થાય..)
-
---
-
---
-
—
—
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
Page #116
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
* માર્ગે જતાં ધૂસરી પ્રમાણ ભૂમિને જોયા વગર - ઈર્યાસમિતિના ઉપયોગ વિના ચાલે.
* પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ - એ છકાય જીવોની નિઃશંકપણે વિરાધના કરે. (ઉપદેશમાલા શ્લોક-૩૬૦)
તથા
सव्वं थोवं उवहिं, न पेहए न य करेइ सज्झायं । सद्दकरो झंझकरो, लहुओ गणभेयतत्तिल्लो ।।३६१।। खित्ताईयं भुंजइ, कालाईयं तहेव अविदिनं । गिण्हइ अणुइयसूरे, असणाई अहव उवगरणं ।।३६२।। ठवणकुले न ठवेई, पासत्थेहिं च संगयं कुणइ । निच्चावज्झाणरओ, न य पेहपमज्जणासीलो ।।३६३।। रीयइ य दवदवाए, मूढो परिभवइ तहय रायणिए। परपरिवायं गिण्हइ, निट्ठरभासी विगहसीलो ॥३६४।।
– ગુરગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચનઃ(૧૩) મુહપત્તિ વગેરે બધી કે થોડી પણ ઉપધિનું પડિલેહણ ન કરે.. * દિવસે પણ સ્વાધ્યાય ન કરે. * રાત્રે લોક સૂતું હોય ત્યારે મોટા શબ્દથી બોલે. * કલહ-કજીયો-ઝગડાઓ કરે.. (રાડો પાડવાનો પ્રેમી હોય.)
* તુચ્છ પ્રકૃતિવાળો તે ગણભેદ (=ગચ્છમાં પરસ્પર ચિત્તભેદ) કરવામાં તત્પર રહે અથવા આમાં જ બે મુદ્દા વિચારવા (૧) અગંભીર હોય, અને (૨) ગણભેદ કરે.. (ઉપદેશમાલા શ્લોક૩૬૧)
(૧૪) * ક્ષેત્રાતીત (=બે ગાઉ ઉપર વહોરેલા) આહાર-પાણી વાપરે.. * કાલાતીત (==ણ પ્રહર પૂર્વે વહોરેલા) આહારાદિ વાપરે.. * માલિકે અથવા ગુરુએ ન આપેલું વાપરે..
* સૂર્ય ઉગ્યા પહેલાં અશનાદિ કે ઉપકરણ વહોરે.. (આ રીતે વહોરવું જિનાજ્ઞાસંમત નથી.) (ઉપદેશમાલા શ્લોક-૩૬૨)
(૧૫) * ખાસ પ્રયોજને આહારાદિ મેળવવા ગુરુએ સ્થાપી રાખેલા અને રોજના માટે ત્યાગ કરેલા શ્રીમંતના કે ભક્તના ઘરોને “સ્થાપનાકુલ' કહેવાય.. આવા સ્થાપનાકુલને સ્થાપી ન રાખે, અર્થાત્ એમાં નિષ્કારણ ગોચરીએ જાય.
Page #117
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
* પાસત્થાઓની સાથે સંગતિ-મૈત્રી કરે.. * હંમેશા અપધ્યાનવાળો (=દુષ્ટ-સૃષ્ટિ ચિત્તવાળો) રહે.
*પ્રમાદથી વસતિ-ઉપાધિ આદિલેવા-મૂકવામાં પ્રેક્ષણ-પ્રમાર્જનશીલ ( જોવા-પ્રમાર્જવા વગેરેના સ્વભાવવાળો) ન રહે.. (ઉપદેશમાલા શ્લોક-૩૬૩)
(૧૬) * માર્ગમાં ‘દવદવાએ=i-તં=જલ્દી-જલ્દી ઉતાવળે ચાલે.. * એ મૂઢ-મૂર્ખ, રત્નાધિકનો (=વિશિષ્ટ જ્ઞાનાદિથી યુક્તનો) તિરસ્કાર કરે છે.. * બીજાની નિંદા, ટીકા-ટીપ્પણી કર્યા કરે.. * કડવાં-કઠોર વચનો બોલે.. * સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા વગેરે વિકથાઓમાં લાગ્યો રહે. (ઉપદેશમાલા શ્લોક-૩૬૪) વળી તે જીવ -
છે.
विज्जं मंतं जोगं, तेगिच्छं कुणइ भूइकम्मं च । अक्खरनिमित्तजीवी, आरंभपरिग्गहे रमइ ।।३६५॥ कज्जेण विणा उग्गह-मणुजाणावेइ दिवसओ सुयइ । अज्जियलाभं भुंजइ, इथिनिसिज्जासु अभिरमइ ।।३६६।। उच्चारे पासवणे, खेले सिंघाणए अणाउत्तो । संथारगउवहीणं, पडिक्कमइ वा सपाउरणो ।।३६७।। न करेइ पहे जयणं, तलियाणं तह करेइ परिभोगं । चरइ अणुबद्धवासे, सपक्खपरक्खओमाणे ॥३६८।।
– ગુરગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચન -
(૧૭) * (દેવી-અધિષ્ઠિત) વિદ્યા, (દવાધિષ્ઠિત) મંત્ર, (વિશિષ્ટ દ્રવ્યના જોડાણરૂપ) યોગનો પ્રયોગ કે ચિકિત્સા (અર્થાત્ દવાનો ઉપચાર) કરે અને ભૂતિકર્મ કરે, અર્થાત્ મંત્રેલી રાખનો પ્રયોગ કરે. (આ બધું તે ગોચરી માટે અથવા સામાનું માન રાખવા કે સત્કાર-સન્માન મેળવવાદિ માટે કરે
છે.)
* અક્ષરનિમિત્તના આધારે (પાઠશાળા-જોષીપણાના આધારે) આજીવિકા ચલાવે..
» આરંભમાં (=પૃથ્વીકાયાદિ જીવોના નાશમાં) અને પરિગ્રહમાં (=અધિક ઉપકરણો ભેગા કરવામાં) રમતો રહે.. (ઉપદેશમાલા શ્લોક-૩૬૫)
(૧૮) * વિના પ્રયોજને ઇન્દ્ર-રાજા વગેરેના અવગ્રહની અનુજ્ઞા માંગે..(દા.ત.થોડી જગ્યાની જરૂર હોય અને ઘણી જગ્યાઓનો અવગ્રહ માંગી રાખે.)
Page #118
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
* દિવસે શયન કરે.. * સાધ્વીએ લાવી આપેલા આહાર વગેરે વાપરે..
સ્ત્રીના ઊડ્યા પછી તેની બેઠકનો ઉપભોગ કરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૬૬)
(૧૯) * ચંડિલ, માત્રુ, બળખો, ગ્લેખ વગેરેને પરઠવવામાં ઉપયોગ ન રાખે, અજયણા કરે.
* સંથારામાં રહીને કે ઉપધિ ઉપર રહીને અથવા વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરે. (ઉપદેશમાલા શ્લોક-૩૬૭)
(૨૦) માર્ગમાં ચાલતાં સચિત્ત પાણી વગેરેની જયણા ન કરે (જોવું, સંઘટ્ટાથી બચવું વગેરે કાળજી ન રાખે.)
* (પગરખા વિના ચાલવા સશક્ત છતાં) પગરખાનો ઉપયોગ કરે.. * ચોમાસાના કાળમાં પણ વિહાર કરે..
* જયાં ઘણા સ્વપક્ષી (=જૈનસાધુઓ) અને બૌદ્ધાદિ પરપક્ષી સાધુઓ હોય, તેવા ક્ષેત્રમાં સુખશીલતાના કારણે એ રીતે વિચારે કે જેથી અપમાન-લઘુતા થાય.. આમ પ્રવચનની લઘુતાના કારણરૂપ ક્ષેત્રમાં વિચરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૬૮)
તથા તે જીવ
संजोयइ अइबहुयं, इंगाल सधूमगं अणट्ठाए । भुंजइ रूवबलट्ठा, न धरेइ य पायपुंछणयं ।।३६९।। अट्ठमछट्टचउत्थं, संवच्छरचाउमासपक्खेसु । न करेइ सायबहुलो, न य विहरइ मासकप्पेणं ।।३७०।। नीयं गिण्हइ पिंडं, एगागी अच्छए गिहत्थकहो । पावसुयाणि अहिज्जइ, अहिगारो लोगगहणम्मि ।।३७१।। परिभवइ उग्गकारी, सुद्धं मग्गं निगूहए बालो । विहरइ सायागुरुओ, संजमविगलेसु खित्तेसु ।।३७२।।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ +વિવેચન : -
(૨૧) * સંયોજનાદોષ :- દૂધમાં સાકર, શાકમાં મસાલો-મરચાં વગેરે સ્વાદની લોલુપતાથી ભેગું કરીને વાપરે
* પ્રમાણાતીતદોષ :- વધુ પડતા પ્રમાણમાં આહારાદિ વાપરે.
Page #119
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
* અંગારદોષ :- ભોજનમાં રાગ કરે. ભોજન અને તેને આપનારની પ્રશંસા કરે. * ધૂમદોષ:- ભોજન પર અરુચિ કરે, ષ કરે કે તેને આપનારની ષથી નિંદા કરે.. * અહેતુકદોષ:- સુધાની વેદના વગેરે ૬ કારણો વિના વાપરે.. આ પ્રમાણે ભોજનમાંડલીના પાંચ દોષો સેવે.. * શરીરનું સૌંદર્ય અને પુષ્ટિ વધારવા વાપરે.. * રજોહરણ પોતાની પાસે ન રાખે.. (ઉપદેશમાલા શ્લોક-૩૬૯) (૨૨) સુખશીલતાથી વાર્ષિકનો અટ્ટમ, ચોમાસીનો છઠ્ઠ, અને પાક્ષિકનો ઉપવાસ ન કરે..
= (તે કાળે વિહિત હોવા છતાં, માસકલ્યાદિ નવકલ્પી વિહારથી ન વિચરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૦)
(૨૩) * નીયં હંમેશાં એક ઘરનો આહાર વાપરે.. * એકાકી વિચરણ કરે, અર્થાત્ એકલો રહે.. * ગૃહસ્થો વિશેની વાતો-પંચાતો કરે.. * ખગોળ-જયોતિષ-પ્રચાર વગેરેના પાપશાસ્ત્રો ભણે..
2 લોકરંજનમાં (=લોકોને પોતાના તરફ આકર્ષવામાં) અધિકાર=સંતોષ માને..(પોતાના અનુષ્ઠાનોમાં સંતોષ ન માને..) (ઉપદેશમાલા શ્લોક-૩૭૧)
(૨૪) * જે ઉગ્રવિહારી-અપ્રમાદી સાધુઓ હોય, તેમનો પરાભવ (અવગણના-નિંદા) કરે.. * બાળ-મંદબુદ્ધિવાળો તે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શુદ્ધ આચારરૂપ માર્ગને ગોપવે..
* શાતાગારવીયો બનીને (ઉત્તમ સાધુઓથી અભાવિત) સંયમ-પ્રતિકૂળ ક્ષેત્રોમાં સુખશીલતા પોષાય એ ઉદ્દેશથી વિચરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૨)
વળી તે જીવ
છે
उग्गाइ गाइ हसइ, असंवुडो सइ करेइ कंदप्पं । गिहिकज्जचिंतगो वि य, ओसने देइ गिण्हइ वा ।।३७३।। धम्मकहाओ अहिज्जइ, घराघरं भमइ परिकहंतो य । गणणाइपमाणेण य, अइरित्तं वहइ उवगरणं ।।३७४।। बारस बारस तिनि य, काइयउच्चारकालभूमीओ। अंतो बहिं च अहियासि, अणहियासे न पडिलेहे ॥३७५ ।। गीयत्थं संविग्गं, आयरियं मुयइ वलइ गच्छस्स । गुरुणो य अणापुच्छा, जं किंची देइ गिण्हइ वा ।।३७६।।
Page #120
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચન:(૨૫) * મોટા અવાજથી ગાય અથવા સામાન્ય સંગીત કરે.. * ખુલ્લાં મુખે (જોરથી ખડખડાટ) હસે.. * (હાસ્યોદ્દીપક વચનો બોલીને કે ચાળા પાડીને) સદા કંદર્પ (હાસ્ય-મજાક) કરે.. * ગૃહસ્થનાં કાર્યોની ચિંતા કરે..
ઓસન્નોને શિથિલાચારીઓને વસ્ત્ર વગેરે આપે.. અથવા તેમની પાસેથી લે.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૩)
(૨૬) * (આજીવિકાદિ માટે કે લોકોને ખુશ કરવા) ધર્મકથાઓને (શાસ્ત્રોને) કરે.. * ઘેર ઘેર ધર્મકથાને કરતો (=ઉપદેશ આપતો) ફરે..
* ગણતરીથી (=સંખ્યાથી) તથા માપથી (પ્રમાણથી) વધારે (ઘણાં તથા મોટા) ઉપકરણો રાખે.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૪)
(૨૭) લઘુનીતિ પરઠવવાની બાર ભૂમિ, વડીનીતિ પરઠવવાની બાર ભૂમિ, કાળગ્રહણ લેવા યોગ્ય ત્રણ ભૂમિ - એમ ઉપાશ્રયની અંદર અને બહાર મળીને સત્તાવીશ અંડિલ ભૂમિઓ છે. તેમાં સમર્થ સાધુએ દૂર જવું યોગ્ય છે.. તો આવી ભૂમિને ન પડિલેહે, અર્થાત્ ઉપયોગપૂર્વક ન દેખે, (તે પાસત્નો સમજવો.)
તે ભૂમિઓ બધી દિશામાં જઘન્યથી પોતાના હાથપ્રમાણ અને નીચે ચાર આંગળ જેટલી અચિત્ત હોવી જોઈએ.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૫)
(૨૮) * ગીતાર્થ (=આગમના જ્ઞાતા), સંવિગ્ન (=મોક્ષાભિલાષી, ઉઘતવિહારી) એવા આચાર્યને કારણ વિના જ છોડી દે.. (અગીતાર્થ-અસંવિગ્નને આગમોક્ત ક્રમથી છોડે એમાં દોષ નથી.)
* ક્યારેક પ્રેરણા આપનાર (છત્ર) ગુરુને (વનડું=) ઉત્તર દેવા સામો થાય..
* ગુરુને પૂછયા વિના (કોઈકને) કોઈક (વસ્ત્રાદિ) આપે, અથવા (કોઈક પાસેથી) લે.. અર્થાત્ પૂછ્યા વિના જ આપવા-લેવાનો વ્યવહાર રાખે.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૬).
વળી તે જીવ -
गुरुपरिभोगं भुंजइ, सिज्जासंथारउवगरणजायं । किं ति य तुमं ति भासइ अविणीओ गविओ लुद्धो ॥३७७।। गुरुपच्चक्खाणगिलाण, सेहबालाउलस्स गच्छस्स । न करेइ नेव पुच्छइ, निद्धम्मो लिंगमुवजीवी ।।३७८।।
Page #121
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
पहगमणवसहिआहार-सुयणथंडिल्लविहिपरिट्ठवणं । नायरइ नेव जाणइ, अज्जावट्टावणं चेव ।।३७९।। सच्छंदगमणउट्ठाण-सोयणो अप्पणेण चरणेण । समणगुणमुक्कजोगी, बहुजीवखयंकरो भमइ ।।३८०।।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચનઃ
(૨૯) * ગુરુ વાપરતા હોય તે શય્યા (=શયનભૂમિ), (સંથાર ) પાટઆદિ, તથા (વર્ષાકલ્પ= ખાસ કામળી વગેરે) ઉપકરણસમૂહને પોતે વાપરે..(હકીકતમાં ગુરુસંબંધી બધું ભોગ્ય નહીં, પણ વંદનીય હોય છે.)
* ગુરુ બોલાવે ત્યારે શું છે? એમ કહે..(માથું ઝુકાવી ‘સ્થા વંfમ' ન કહે.)
* ગુરુ સાથે વાત કરતાં, ‘તમે-તમે કહે! (‘આપ’ એવું માનભર્યું વચન કહેવાય, તો વિનીત ગણાય.. પણ આ) અવિનીત, ગર્વિષ્ઠ અને (સુદ્ધોત્ર) વિષયાદિમાં ગૃદ્ધ હોવાથી આ રીતે બોલે છે. (ઉપદેશમાલા શ્લોક-૩૭૭)
(૩૦) * ગુરુ, અનશની, બિમાર, શૈક્ષક ( નૂતનદીક્ષિત) અને બાળમુનિથી ભરેલા ગચ્છનું (=ગચ્છમાં રહેલા સાધુઓનું) કરવા યોગ્ય સેવાકાર્ય એ ન કરતો હોય, અરે !) પૂછતો ય ન હોય (ક મહાનુભાવ! મારે યોગ્ય સેવા છે?)
* નિધર્મી આચારોનું પાલન ન કરનારો.. * માત્ર વેષના આધારે આજીવિકા ચલાવનારો.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૮)
(૩૧) * માર્ગે ગમન, મુકામ, આહાર, શયન, ચંડિલભૂમિ અંગેની વિધિ (=કેવો આહાર કલ્પે? વગેરે વિધિ) અને પરિઝાપનની (=અધિક અશુદ્ધ આહારાદિ લાવ્યા હોય તો તેને પરઠવવાની) વિધિ (જાણવા છતાં નિર્ધમી હોઈ) ન આચરે..
* અથવા તો તેવી વિધિને જાણતો જ ન હોય..
*સાધ્વીજીઓને સંયમની રક્ષા માટે વિધિપૂર્વક પ્રવર્તાવવાનું કરે નહીં, અથવા જાણે પણ નહીં. (ઉપદેશમાલા શ્લોક-૩૭૯)
(૩૨) * (ગુર્વાજ્ઞા વિના) સ્વેચ્છાથી ગમન, ઊઠવાનું (=આસન પરથી ઊભા થવાનું), અને શયનને કરનારો..
* (સ્વેચ્છાચારી હોવાથી જ) પોતાની બુદ્ધિથી કલ્પેલા આચરણ પ્રમાણે વિચરનારો.. * શ્રમણપણાના જ્ઞાનાદિ ગુણોમાં પ્રવૃત્તિ વિનાનો..
* (અને જ્ઞાનાદિમાં ન પ્રવર્તતો હોવાથી જ) ઘણા જીવોને નાશ કરતો વિચર્યા કરે છે.. (ઉપદેશમાલા શ્લોક-૩૮૦)
Page #122
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
તથા તે જીવ -
बत्थिव्व वायपुत्रो, परिन्भमइ जिणमयं अयाणंतो । थद्धो निम्विन्नाणो, न य पिच्छइ किंचि अप्पसमं ।।३८१।। सच्छंदगमणउट्ठाण-सोयणो भुंजए गिहीणं च । पासत्थाईठाणा, हवंति एमाझ्या एए ।।३८२।। इत्यादि ।।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ+વિવેચન:-(૩૩) * (મદરૂપી રોગને શમાવવા ઔષધસમાન) શ્રી સર્વજ્ઞના વચનને ન જાણનારો..
* (છતાં પણ) જેમ વાયુથી ભરેલી મશક ઊછળે, તેમ મોટા મોટા ગર્વથી ઊછળવા પૂર્વક વિચરનારો.
થો શરીરે પણ ગર્વના ચિહ્નવાળો, અક્કડ થઈને રહેનારો..
* જ્ઞાનહીન હોવા છતાં કોઈને પોતાના જેવો મહાન ન જુએ – સૌને ન્યૂન દેખે.(જ્ઞાનીને આવો ગર્વ ન હોય, ગર્વ અજ્ઞાનીને હોય..) (ઉપદેશમાલા શ્લોક-૩૮૧)
(૩૪) * સ્વચ્છેદ ગમન, શયન અને ઉત્થાનવાળો.. (આ ફરીથી કહીને એ સૂચવ્યું કે, સર્વે ગુણો ગુણી પ્રત્યેની પરતંત્રતાથી જ સાધ્ય છે.)
* (એ પરતંત્રતા વિનાનો શું કરે ? તો કે-) ગૃહસ્થોની વચ્ચે બેસીને આહાર-પાણી વાપરે..
ઉપસંહાર :- આવાં-આવાં ઉપર બતાવેલાં સ્થાનો પાર્થસ્થ-કુશીલ વગેરેનાં હોય છે.. (ઉપદેશમાલા શ્લોક-૩૮૨).
પ્રસ્તુત સાર :- ઉપદેશમાલાની ઉપર કહેલી ગાથાઓમાંથી પહેલી પાંચ (૩૪૯-૩૫૦) ગાથાઓથી માત્ર લિંગધારી-સર્વપાર્થસ્થોનું સ્વરૂપ બતાવ્યું છે..
તો મહાનિશીથ-આવશ્યકાદિમાં પાર્શ્વસ્થોનું દર્શનમાત્ર પણ ન કરવું એવું જે જણાવ્યું છે, તે લિંગમાત્રધારી-સર્વપાર્થસ્થ વગેરેને લઈને સમજવું, (જેઓનું વર્ણન પાંચ=૩૪૯-૩૫૦ ગાથાઓથી કર્યું..)
તે વાત આંશિક વિરાધક (૩૫૧-૩૮૨ ગાથાઓથી) કહેલા લક્ષણવાળા સામાન્ય પાર્થસ્થોને લઈને ન સમજવી.. તે સામાન્ય પાર્થસ્થો પશ્ચાત્તાપાદિના પરિણામવાળા હોવાથી તત્કાલ અસંયત ન થાય, તેઓને પણ ચારિત્રપરિણામ કથંચિત્ હોય છે જ. અને તેથી તેઓ અપેક્ષાએ સંયમી કહેવાય જ. એટલે તેઓને વંદન કરવામાં કોઈ બાધ નંથી..
દેશપાર્શ્વસ્થોને વંદનીય સાબિત કરવા પાછળનો આશય એટલો જ કે, વર્તમાનકાલીન બકુશ-કુશીલ નિગ્રંથો પણ આંશિક વિરાધક હોવાથી દેશપાર્થસ્થરૂપ છે અને તેઓ અવંદનીય હોવામાં તો કોઈ વંદનીય નિગ્રંથ રહે જ નહીં
Page #123
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
(આ બધી વાતો હમણાં જ આગળ સ્પષ્ટ થશે..)
શ્રી ચૈત્યવંદનકુલક નામના ગ્રંથમાં આ જ વાતના પ્રસંગે લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ કોને કહેવાય ? તેનું સ્વરૂપ બતાવ્યું છે –
જ
१००
यदुक्तं चैत्यवन्दनकुलके तदधिकारे
जे लोगुत्तरलिंगालिंगि अदेहावि पुप्फतंबोलं ।
आहाकम्मं सव्वं जलं फलं चेव सच्चित्तं ॥ १ ॥
(मिथ्यात्वस्थानविवरणकुलक गाथा - ३१, चैत्यवंदनकुलक गाथा-२२)
भुंजति थीपसगं ववहारं गंथसंग्रहं भूसं । एगागित्तब्भमणं, सच्छंदं चिट्ठिअं वयणं ।।२।।
(मिथ्यात्वस्थानविवरणकुलक गाथा- ३२, चैत्यवंदनकुलक गाथा- २३)
चेइअमठाइवासं वसहीसु वि निच्चमेव संठाणं ।
गेअं निअचरणाणं अच्चावणं कणयकुसुमेहिं | | ३ ॥
(मिथ्यात्वस्थानविवरणकुलक गाथा - ३३, चैत्यवंदनकुलक गाथा - २४) - ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ + વિવેચન :- (૧) જે જીવો લોકોત્તર લિંગવાળા (=રજોહરણ, મુખવસ્ત્રિકા વગેરેને ધારણ કરનારા) છે અને જેઓ અલિંગી (=રજોહરણાદિ સાધુવેષ ન રાખનારા) છે.. તે બંને પ્રકારના સાધુઓ જો નીચે પ્રમાણે કહેલા દોષો સેવે, તો તેઓ નામમાત્ર જ સાધુ રહે..
તે દોષો જણાવે છે –
* પુષ્પોની માળા વગેરે પહેરનારા..
* તાંબૂલભક્ષણ કરનારા, મુખવાસ વાપરનારા..
* સચિત્ત પાણી, પોતા માટે બનાવેલા આહાર-પાણી વગેરે લેવા દ્વારા આધાકર્મ દોષનું સેવન કરનારા.. સચિત્ત ફળ વગેરે બધી સચિત્ત વસ્તુઓને વાપરનારા.. (ચૈત્યવંદનકુલક-શ્લોક-૨૨, મિથ્યાત્વ-સ્થાનવિવરણકુલક શ્લોક-૩૧)
(૨) * સ્ત્રીની સાથે વાર્તાલાપ, હસી-મજાક, સંગ વગેરે કરનારા..
* પૈસાના આદાન-પ્રદાન વગેરે ગૃહસ્થોના જેવા વ્યાપાર-ધંધા કરનારા..
અને તો શાસન-ઉચ્છેદ થાય ! એટલે દેશપાર્શ્વસ્થરૂપ બકુશ-કુશીલ નિગ્રંથોને વંદનીય સાબિત કરવા માટે જ, દેશપાર્શ્વસ્થોના વંદનીયપણાની સાબિતી કરાઈ રહી છે.. (અને સર્વપાર્શ્વસ્થો માત્ર તે તે આગાઢ અવસ્થામાં જ વંદનીય છે.)
* બીજી ગાથામાં રહેલા ‘મુંદ્ગતિ’ પદનો અહીં અન્વય કરવો..
Page #124
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
१०१
* ગ્રંથનો બિનજરૂરી ઉપકરણ, ધન વગેરેનો સંગ્રહ કરનારા..
સ્નાન, બહુમૂલ્ય વસ્ત્રો પહેરવા વગેરે દ્વારા શરીરાદિની વિભૂષા કરનારા..
સમુદાયમાં ન રહેતાં એકલા ભમનારાં.. ત્ર પોતાની ઇચ્છાનુસારે કલ્પલાં સ્વછંદ વચનોને બોલનારા.. અને સ્વચ્છંદ વર્તન કરનારા.. (ચૈત્યવંદનકુલક શ્લોક-૨૩, મિથ્યાત્વસ્થાનવિવરણકુલક શ્લોક-૩૨)
(૩) ચૈત્ય, મઠ વગેરેમાં રહેનારા.
સાધુપ્રાયોગ્ય વસતિમાં પણ સદા કાળ માટે-નિત્ય રહેનારા.. * ગીત-સંગીતો ગાયા કરનારા..
* સુવર્ણકુસુમોથી બનેલી સ્વર્ણમુદ્રા-રજતમુદ્રા વગેરે મૂકાવવા દ્વારા પોતાના ચરણોની પૂજા કરાવનારા.. (ચૈત્યવંદનકુલક શ્લોક-૨૪, મિથ્યાવસ્થાનવિવરણકુલક શ્લોક-૩૩)
આવા સાધુઓ માત્ર નામધારી સાધુઓ છે – એવું જણાવવા કહે છે –
तिविहं तिविहेणेअं मिच्छत्तं जेहिं वज्जिअं दूरं । निच्छयओ ते सड्डा अन्ने उण नामओ चेव ।।४।।
___(मिथ्यात्वस्थानविवरणकुलक गाथा ३४, चैत्यवंदनकुलक गाथा २५) अत एव - सेसी मिच्छदिट्ठी गिहलिंगकुलिंगदव्वलिंगेहिं ।
– ગુરગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચન:
(૪) ઉપર કહેલા સાધુઓ માત્ર નામધારી સાધુઓ છે. એટલે જ... જે શ્રાવકો દ્વારા તિવિહં તિવિદેf (મનન, વચન, કાયાથી કરણ-કરાવણ-અનુમોદન દ્વારા) આ=કુસાધુ સાથેના સંગરૂપમિથ્યાત્વ ત્યાગ કરાયેલું છે, તે શ્રાવકો જ નિશ્ચયથી પરમાર્થથી શ્રાવકો છે. બાકીના શ્રાવકો તો નામમાત્રથી જ શ્રાવકો છે. (ચેત્યવંદનકુલક શ્લોક-૨૫, મિથ્યાત્વસ્થાનવિવરણકુલક-૩૪)
એટલે જ પરમપૂજ્ય ધર્મદાસગણિએ ઉપદેશમાલામાં પણ જણાવ્યું છે કે –
“(૧) સર્વપાપ-પ્રવૃત્તિના ત્યાગના કારણે યતિધર્મ-સાધ્વાચાર એ સર્વોત્તમ મોક્ષમાર્ગ છે,(૨) બીજો માર્ગ શ્રાવકધર્મ, અને (૩) ત્રીજો માર્ગ સંવિગ્નપાક્ષિક ધર્મ છે.” (શ્લોક-૫૧૯) – – – – – – – – – – - - - - --
– – – – – જ “સીવનનો પરિવજ્ઞMI ૩ સબુત્તમો ગફુધખો !
बीओ सावगधम्मो, तइओ संविग्गपक्खपहो ॥५१९॥' ( उपदेशमालाप्रकरणम्)
ત્ર પાછલા બે ધર્મ મોક્ષમાર્ગરૂપ ચારિત્ર પ્રત્યે કારણ હોવાથી એ પણ મોક્ષમાર્ગ છે, કારણમાં કાર્યનો ઉપચાર થાય..
–
Page #125
--------------------------------------------------------------------------
________________
१०२
गुरुतत्त्वसिद्धिः
(ઉપરોક્ત ત્રણ માર્ગ સિવાયના) સેના–બાકીના જીવો (૧) ગૃહિલિંગ=ગૃહસ્થપણે ગુરુ,(૨) કુલિંગ=તાપસાદિનું લિંગ, અને (૩) દ્રવ્યલિંગ=માત્ર દ્રવ્યથી સાધુવેષનું ધારણ - આ ત્રણ માર્ગના કારણે મિથ્યાષ્ટિ છે..( વિપરીત દુરાગ્રહથી સંસારમાર્ગે છે..) જેમ ત્રણ મોક્ષમાર્ગ છે, તેમ ત્રણ સંસારમાર્ગ જાણવ.” (શ્લોક-૫૨૦)
હવે ચૈત્યવંદનકુલક અને ઉપદેશમાલાના શાસ્ત્રપાઠો આપવા દ્વારા પ્રસ્તુતમાં શું કહેવું છે? તે જણાવે છે –
इत्यत्र द्रव्यलिगिनोऽनन्तरोक्तलक्षणा एव ग्राह्याः, न तु शय्यातरपिण्डादि कियद्दोषदूषितदेशपार्श्वस्थाः, तेषां हि सातिचारचारित्रसद्भावेऽपि मिथ्यादृष्टित्वे प्रोच्यमाने महत्याशातना स्यात् ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - તો અહીં પૂર્વે કહેલા લક્ષણવાળા દ્રવ્યલિંગીઓ જ લેવા, શય્યાતરપિંડાદિ કેટલાક દોષથી દુષ્ટ દેશપાર્થસ્થો ન લેવા. કારણ કે સાતિચાર ચારિત્ર હોવા છતાં તેઓને મિથ્યાત્વી કહો, તો મોટી આશાતના થાય.
વિવેચનઃ- શ્રાવકોએ જે સાધુનો સંગમાત્ર પણ નથી કરવાનો, તે સાધુ તરીકે દ્રવ્યલિંગી (=માત્ર નામ પૂરતો સાધુનો વેષ ધારણ કરનારા) લેવા.. જેઓનું સ્વરૂપ-લક્ષણ ‘પાં પુwi' ઇત્યાદિ ઉપદેશમાલાની ગાથાઓથી અમે પૂર્વે બતાવ્યું. આવા સાધુઓને મિથ્યાદૃષ્ટિ કહેવામાં કોઈ બાધ નથી, તેઓનો માર્ગ મિથ્યાત્વનો માર્ગ છે – એવું ઉપદેશમાલાના વિધાન પરથી સ્પષ્ટ છે..
પણ શય્યાતરપિંડને લેવા વગેરે રૂપ કેટલાક દોષોવાળા જે દેશપાર્થસ્થો છે, તેઓને અહીં અવંદનીય-અસંસર્ગનીય-મિથ્યાષ્ટિ તરીકે ન લેવા.. કારણ કે તેઓનું સાતિચાર ચારિત્ર હોય છે. (અતિચારવાળું પણ ચારિત્ર તો હોય છે જ..)
હવે સાતિચાર ચારિત્ર હોય, છતાં તમે તેઓને મિથ્યાદૃષ્ટિ કહો, તો મોટી આશાતના થાય.. (ચારિત્રધરને મિથ્યાત્વી કહેવા દ્વારા તેમની ઘોર હીલના કરાયેલી થાય..) ' હવે દેશપાર્થસ્થોમાં સાતિચાર ચારિત્ર હોય છે જ, એ વાતની સાબિતી માટે ગ્રંથકારશ્રી પ્રવચનસારોદ્ધારની વૃત્તિનો પાઠ બતાવે છે -
_____ न च सातिचारचारित्रित्वं तेषामसिद्धम् । यदुक्तं श्रीप्रवचनसारोद्धारसूत्रवृत्तौ - "एतेषु पार्श्वस्थं सर्वथैवाचारित्रिणं केचिन्मन्यन्ते, तत्तु न युक्तं प्रतिभाति, यतो यद्येकान्तेन
-
-
-
-
-
-
જ “સેતા મિચ્છદ્દિકી, દિતિતિ વિદ્ગતિર્દિા
- - - - - - जह तिण्णि च मुक्खपहा, संसारपहा तहा तिण्णि ॥५२०॥' (उपदेशमालाप्रकरणम्)
Page #126
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
१०३
पार्श्वस्थोऽचारित्री स्यात् तदा सर्वतो देशतश्चेति विकल्पद्वयकल्पनमसङ्गतं स्यात् चारित्राभावस्योभयत्रापि तुल्यत्वात् । तस्माज्जायते पार्श्वस्थस्य सातिचारचारित्रसत्ताऽपि । यतो निशीथचूर्णावपि -
'पासत्थो अच्छइ सुत्तपोरिसिं अत्थपोरिसिं वा न करेइ । दसणाइआरेसु वट्टइ । चारित्ते न वट्टइ, अइआरे वा न वज्जेइ । एवं सत्थो अच्छइ पासत्थोत्ति ।' एतावता चास्य न सर्वथा चारित्राभावोऽवसीयते ।" इति प्रवचनसारोद्धारवृत्तौ ।
– ગુરુગુણરશ્મિ –
* પાર્થસ્થોમાં સાતિચાર ચાસ્ત્રિની સત્તા * ભાવાર્થ + વિવેચનઃપ્રશ્ન:- પણ તેવા પાર્થસ્થોમાં સાતિચાર ચારિત્ર હોય છે? ઉત્તર :- હા હોય છે, તે વાત અસિદ્ધ નથી. જુઓ પ્રવચનસારોદ્ધારસૂત્ર પરની વૃત્તિમાં કહ્યું છે
આ બધાઓમાં (=પાર્થસ્થ, અવસ, કુશીલ વગેરેમાં) પાર્થસ્થને કેટલાક લોકો સર્વથા જ અચારિત્રી (=સાવ જ ચારિત્ર વગરનો) માને છે, પણ તેવું માનવું યોગ્ય નથી લાગતું, કારણકે જો પાર્થસ્થ એકાંતે અચારિત્રી હોય, તેમાં લેશમાત્ર પણ ચારિત્રનું અસ્તિત્વ ન હોય, તો તેના ( તે પાર્થસ્થના) “દેશપાર્શ્વસ્થ અને સર્વપાર્થસ્થએવા જે બે વિકલ્પો આવશ્યકાદિમાં વિચારાયા છે, તે અસંગત જ થાય.
અને તેનું (=બે વિકલ્પો અસંગત થવાનું) કારણ એ જ કે, બંને ઠેકાણે ચારિત્રનો અભાવ તો એક સરખો જ છે..
(તાત્પર્ય - પાર્થસ્થો સર્વથા અચારિત્રી જ હોય, તો દેશપાર્થસ્થ અને સર્વપાર્થસ્થ - બંને પ્રકારના પાર્થસ્થો, અચારિત્રરૂપ એક સ્વભાવવાળા જ ફલિત થાય, તેઓનું જુદું-જુદું રૂપ ન રહેતાં તેઓ એકરૂપ થાય.. અને તો પછી તેઓની જુદી જુદી કલ્પના કેવી રીતે થાય? એટલે પાર્થસ્થોને અચારિત્રી માનવામાં સર્વપાર્શ્વસ્થ અને દેશપાર્થસ્થ” એવા બે વિકલ્પોની કલ્પના અસંગત ઠરે..)
પણ તેવા બે વિકલ્પો કર્યા તો છે જ. તેના પરથી ફલિત થાય છે કે – પાર્થસ્થોને સાતિચાર ચારિત્ર હોય છે જ..
(આશય - પાર્થોનું સાતિચાર ચારિત્ર માનવામાં, જેઓ દેશપાર્થસ્થ છે-તેમનું સાતિચાર ચારિત્રીપણું અને જેઓ સર્વપાર્થસ્થ છે-તેમનું અચારિત્રીપણું સાબિત થાય. અને આ પ્રમાણે તે બંને જુદાં-જુદાં રૂપવાળા હોઈ તે બેના જુદાં-જુદાં વિકલ્પો પણ ઉચિત ઠરે..)
આ વિશે નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે -
Page #127
--------------------------------------------------------------------------
________________
१०४
गुरुतत्त्वसिद्धिः
“પાર્થસ્થ તે બેઠો રહે છે. સૂત્રપોરિસી કે અર્થપોરિસીને પણ કરતો નથી.. સમ્યગ્દર્શન વગેરેના અતિચારોમાં વર્તે છે, તે અતિચારોનું સેવન કરે છે. (સર્વપાર્થસ્થ-) ચારિત્રમાં વર્તતો નથી, અથવા (દશપાર્થ0) ચારિત્રમાં રહેવા છતાં અતિચારોને વર્જતો નથી (અર્થાત્ સાતિચાર ચારિત્ર પાળે છે)..આ પ્રમાણે સ્વસ્થ રહે (=પોતાના સ્થાને જ ઊભો રહે, ધર્મમાં આગળ ન આવે) તે પાર્થસ્થ” સમજવો.”
આના પરથી સ્પષ્ટ જણાય છે કે, પાર્થસ્થોને સર્વથા ચારિત્રનો અભાવ નથી હોતો..(દેશપાર્થસ્થાને સાતિચાર ચારિત્ર પણ હોય છે..)” (ઇતિ પ્રવચનસારોદ્ધારસૂત્ર શ્લોક-૧૨૩ વૃત્તિ)
હવે ગ્રંથકારશ્રી પ્રવચનસારોદ્ધારસૂત્રવૃત્તિ અને નિશીથચૂર્ણિ વિશે પોતાનો અભિપ્રાય જણાવે છે -
अत्र च निशीथचूर्णी - ‘चारित्ते न वट्टइ' इति सर्वपार्श्वस्थग्रहणं । 'अइआरे न वज्जइ' इति च देशपार्श्वस्थग्रहणं संभाव्यते । “पार्श्वस्थं च केचिदचारित्रिणं मन्यन्ते" इति वचनादवसन्नादीनां सुतरां चारित्रसद्भावो निर्णीयते ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ+વિવેચનઃ- (૧) અહીં નિશીથચૂર્ણિમાં બે પદો જણાવ્યા છે - (ક) વારિ ર વદ, અને (ખ) મારે નવેક્નડું.. તો અહીં (ક) પહેલા પદથી, સર્વથા ચારિત્રશૂન્ય અસંયત જેવા સર્વપાર્શ્વસ્થનું લક્ષણ બતાવ્યું છે, અને (ખ) બીજા પદથી, અતિચારસહિતનું ચારિત્ર પાળનારા એવા દેશપાર્થસ્થોનું લક્ષણ બતાવ્યું છે..
આના પરથી પાર્થસ્થોને (દેશપાર્થસ્થોને) સાતિચાર ચારિત્ર હોય છે - એવું ફલિત થયું.
(૨) પ્રવચનસારોદ્ધારસૂત્રવૃત્તિમાં “પાર્થશંકર વારિત્રિ મને એવું પદ છે. તેના પરથી કેટલાકો પાર્થસ્થને અચારિત્રી માને છે, તે સિવાયના અવસગ્ન વગેરેને નહીં – એવું ફલિત થયું. અને તો અવસગ્ન વગેરેને ચારિત્રનું અસ્તિત્વ છે – એવો નિર્ણય સુતરાં સિદ્ધ થાય..
નિષ્કર્ષ - પાર્થસ્થ-અવસન્ન આદિમાં પણ ચારિત્ર છે જ.. અને ચારિત્ર હોવામાં તેવા દેશપાર્થસ્થાદિને (=વર્તમાનકાલીન સાતિચાર ચારિત્રી બકુશ-કુશીલોને) વંદન કરવામાં કોઈ બાધ નથી.
હવે ગ્રંથકારશ્રી, પાર્થસ્થોનાં ચારિત્રની સિદ્ધિ જ બીજી યુક્તિથી કરે છે -
सर्वथा चारित्राभावे च तेषामागमोक्तं कारणे जाते वंद्यत्वमपि तेषां न सङ्गच्छते । न हि क्वापि महत्यपि कारणे परतीथिकानां वंद्यत्वं सिद्धान्ते प्रतिपादितम् ।
Page #128
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
- ગુરુગુણરશ્મિ !
ભાવાર્થ + વિવેચનઃ- જો પાર્શ્વસ્થાદિમાં સર્વથા ચારિત્ર ન હોય, તો આગમમાં કારણે જે પાર્શ્વસ્થોને વંદનીય કહ્યા છે, તે સંગત નહીં થાય.. તેનું કારણ કહે છે –
કેટલું પણ મોટું કારણ આવી પડે, તો પણ સિદ્ધાંતમાં (=આગમશાસ્ત્રમાં) ક્યાંય પરતીર્થિકોને વંદન કરવાનું કહ્યું નથી. તેનું કારણ શું ? એ જ કે તેઓ અસંયત છે, લેશમાત્ર પણ તેઓમાં ચારિત્ર નથી..
તો જેમ ચારિત્ર ન હોવાથી પરતીર્થિકો અવંદનીય છે, તેમ પાર્શ્વસ્થો પણ એકાંતે અવંદનીય થશે ! કારણ કે તમારી માન્યતા મુજબ તેઓમાં પણ ચારિત્ર નથી. (એટલે તો આગમવિહિત કારણે પણ પાર્શ્વસ્થોને વંદન નહીં થાય.)
१०५
એટલે માનવું જ રહ્યું કે, પાર્શ્વસ્થોમાં પણ લેશચારિત્ર હોય છે જ અને તેથી જ તેઓને તે કારણે વંદન થાય છે.. (તેથી તેઓને મિથ્યાદષ્ટિ માનવાની ગંભીર ભૂલ ન કરવી..) આ જ વાતની સાબિતી, ગ્રંથકારશ્રી ઓઘનિર્યુક્તિગ્રંથના અનુસારે કરે છે -
જી
तथा श्री ओनिक्
एस गमो पंचण्हवि नियाईणं गिलाणपडिअरणे ।
–
-
फासुअकरणनिकायण कहण पडिक्कामणागमणं ।। ३९ ।। (भा.) इत्यत्र पार्श्वस्थादीनां ग्लानत्वे प्रतिजागरणं संविग्नविहारं प्रत्यभ्युत्थितत्वे सति साधुना सङ्घाटकरणं च न हि तेषां मिथ्यादृष्टित्वे सति संभवतीति । -- ગુરુગુણરશ્મિ નુ
ભાવાર્થ :- તથા શ્રી ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે - “ગ્લાનની સેવાના વિષયમાં નિત્યવાસી વગેરે પાંચેયમાં પણ આ જ વિધિ જાણવી (માત્ર) પ્રાસુક વડે કરવું, નિકાચના કરવી, કથન-પ્રતિક્રમણ-આગમન કરવું..”
હવે જો પાર્થસ્થાદિ મિથ્યાર્દષ્ટિ હોય, તો (૧) તેઓ ગ્લાન થાય તો તેમની સેવા કરવી, (૨) સંવિગ્ન વિહાર પ્રત્યે અત્થિત થાય તો સાધુએ તેને પોતાના સંઘાટક તરીકે બનાવવો.. એ બધું કેવી રીતે સંભવે ?
વિવેચનઃ- ઓઘનિયુક્તિમાં પાર્શ્વસ્થ વગેરે ગ્લાન થાય, તો તેઓની વૈયાવચ્ચ કરવાનું, તેમની સાથે રહેવાનું, તેમને સંઘાટક બનાવવાના એ બધું કહ્યું છે જ.. જુઓ તે ઓઘનિર્યુક્તિભાષ્યનું વચન : “ગ્લાનસેવાની જે વિધિ કહી, તે જ વિધિ (૧) નિત્યવાસીગ્લાન, (૨) પાર્શ્વસ્થગ્લાન, (૩) અવસન્નપ્લાન વગેરેની સેવા કરવાના અવસરમાં નીચે પ્રમાણે સમજવી –
જ
(ક) નિત્યવાસી ગ્લાન વગેરેની વૈયાવચ્ચ પ્રાસુક ભોજન – પાણી વગેરેથી જ કરવી..
Page #129
--------------------------------------------------------------------------
________________
१०६
गुरुतत्त्वसिद्धिः
(ખ) વૈયાવચ્ચ પહેલાં એની પાસે નિર્ણય કરાવવો કે “તું સ્વસ્થ થાય ત્યારે હું જે કહું તે કરવું પડશે.”
(ગ) પછી તે સાજો થયા બાદ તેને ધર્મકથા કરે.. અથવા તો ‘' શબ્દનો એવો પણ અર્થ થાય કે, આ સાધુ ત્યાંના લોકોને કહે કે “શું સાધુની વૈયાવચ્ચ અશુદ્ધ ( દોષિત-સચિત્ત) ભોજનાદિ વડે થઈ શકે? ન જ થઈ શકે..”
(ઘ) હવે જો આ ગ્લાન પોતાના પાર્શ્વસ્થપણાદિથી પાછો ફરે, સંવિગ્નવિહાર માટે (=ઉદ્યમશીલ થઈ આચારપાલન માટે) તૈયાર થાય, તો પછી એ ગ્લાનને પોતાનો સંઘાટક બનાવીને આ સાધુ ત્યાંથી ગમન કરે.” (ઓઘનિયુક્તિભાષ્ય શ્લોક-૩૯)
હવે જો પાર્થસ્થાદિ એકાંતે મિથ્યાત્વી જ હોય, તો ગ્લાનપણામાં તેમની વૈયાવચ્ચ, સંવિગ્ન વિહાર માટે તૈયાર થાય તો તેમને પોતાનો સંઘાટક બનાવવો.. એ બધું કેવી રીતે સંભવે? (તેથી તેઓને મિથ્યાત્વી માનવા ઉચિત નથી.)
આ વિશે ઉપદેશમલામાં પણ કહ્યું છે કે –
श्रीउपदेशमालायामपि - एगागी पासत्थो, सच्छंदो ठाणवासि ओसनो । दुगमाई संजोगा, जह बहुआ तह गुरू हुंति ।।३८७।। अत्र द्विकादियोगा गुरवो बहुदोषाः, पदानां वृद्ध्या दोषवृद्धेः । गच्छगओ अणुओगी, गुरुसेवी अणियओ गुणाउत्तो । संजोएण पयाणं, संजमआराहगा भणिया ।।३८८।।
अत्र गच्छगतो न एकाकी । अनुयोगी न पार्श्वस्थः । गुरुसेवी न स्वच्छन्दः । अनियतवासी न नित्यवासी । आयुक्तो नाऽवसनः । अत्र च पदानां वृद्ध्या गुणवृद्धिः । अत्र गच्छगतत्वादिपदचतुष्कयोगेऽनुयोगित्वायुक्तत्वयोरन्यतरस्यायोगे पार्श्वस्थत्वस्यावसन्नत्वस्य वा भावेऽपि संयमाराधकत्वं भणता भणितमेव पार्श्वस्थादीनामपि चारित्रित्वम् ।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ +વિવેચનઃ- “(૧) એકાકી, (૨) પાર્થસ્થ,(૩) સ્વચ્છંદ–ગુર્વાજ્ઞારહિત, (૪) સદા સ્થિરવાસી, અને (૫) અવસગ્ન=આવશ્યકાદિમાં શિથિલ - આ પાંચ પદો છે. તેઓના બ્રિકસંયોગી વગેરે ભાંગાઓથી જેમ જેમ બહુપદો મળે, તેમ તેમ તે જીવો વધુ ભારે દોષવાળા ગણાય.” (ઉપદેશમાલા શ્લોક-૩૮૭)
Page #130
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
૧૦૭
તાત્પર્ય - કોઈ ફક્ત એકાકીપણાનો જ દોષ સેવતો હોય, તો કોઈ ફક્ત પાર્શ્વસ્થપણાનો જ દોષ સેવતો હોય.. એવા એકેકના પાંચ ભાંગા થાય. બન્નેના સંયોગવાળા ૧૦ ભાંગા થાય. દા.ત. કોઈ એકાકી અને પાસFો હોય, કોઈ એકાકી અને સ્વચ્છેદ હોય.. એવી જ રીતે ૩-૩ના સંયોગવાળા ૧૦ ભાંગા થાય. દા.ત. કોઈ એકાકી, પાસત્યો અને સ્વચ્છંદ હોય.. એમ ૪-૪ ના સંયોગવાળા ૫ ભાંગા અને પાંચના સંયોગવાળો એક ભાગો થાય..
તો અહીં પૂર્વ-પૂર્વ કરતાં બ્રિકસંયોગી વગેરે ઉત્તરોત્તર ભાંગાઓ વધારે મોટા દોષવાળા સમજવા, કારણ કે પાર્થસ્થ વગેરે જેટલા પદો વધે તેટલા દોષોનો વધારો થાય..
અને પાર્થસ્થાદિથી વિપરીત સુસાધુઓમાં, જેટલા પદો વધે તેટલા ગુણોનો વધારો થાય - એવું જણાવવા કહે છે -
“(પાસત્યાદિથી ક્રમશઃ વિપરીત સુસાધુ-) (૧) ગચ્છવાસી હોય, (૨) જ્ઞાન-દર્શન-ચારિત્રની સાથે સંબંધવાળો, (૩) ગુરુપરતંત્ર, (૪) અનિયત=માસકલ્યાદિ મર્યાદાયુક્ત વિચરવાવાળો, અને (૫) કુળg=રોજની ક્રિયાઓમાં ગાયુf=અપ્રમાદી હોય.. તો અહીં પદોના જોડાણથી તેઓ સંયમના આરાધક કહેવાયા છે. અર્થાત્ જેટલા વધુ પદો ભેગા મળે, તેટલા તેઓ વધુ સંયમના આરાધક બને.” (ઉપદેશમાલા શ્લોક-૩૮૮)
અહીં ગચ્છવાસી વગેરે પાંચ અનુક્રમે એકાકી આદિરૂપ ન હોય - તે જણાવવા કહે છે - (૧) ગચ્છમાં રહેલો સુસાધુ એકલો ન હોય.. (૨) અનુયોગી ( જ્ઞાન, દર્શન, ચારિત્રની સાથે સંબંધ રાખનારો) સુસાધુ, પાર્શ્વ ન હોય.. (૩) આજ્ઞાધીન રહી ગુરુને સેવનારો સુસાધુ સ્વછંદ ન હોય.. (૪) અનિયતવાસી એક ઠેકાણે સદાસ્થાયી ન હોય.. (૫) આયુક્ત (ત્રક્રિયાઓમાં ઉદ્યમી) સુસાધુ, અવસત્ર=શિથિલાચારવાળો ન હોય..
અને અહીં પદોના વધારાથી ગુણોનો પણ વધારો થાય છે. (દા.ત.ગચ્છવાસ-અનુયોગી કરતાં, ગચ્છવાસી અનુયોગી-ગુરુપરતંત્રમાં ગુણોનો વધારો હોય છે..) તો આનો ફલિતાર્થ -
* પાશ્વસ્થમાં સંયમનું આરાધકપણું* (૧) કોઈ જીવ ગચ્છવાસી-ગુરુપરતંત્ર-અનિયતવાસી અને આયુક્ત એમ૪ પદોના જોડાણવાળો હોય, તો તે જીવમાં અનુયોગીપણું ન હોવામાં અને તેના બદલે તેના વિરોધી પાર્શ્વસ્થપણું હોવામાં પણ - તે ચતુઃસંયોગી ભાંગાવાળો હોવાથી - સંયમનો આરાધક કહેવાયો છે. અને સંયમનો આરાધક કહેવા દ્વારા તેવા પાર્થસ્થનું પણ ચારિત્રીપણું કહેવાયું જ..
ઉપદેશમાલામાં જ કહ્યું છે કે પદોની વૃદ્ધિથી ગુણવૃદ્ધિ થાય અને ગુણવૃદ્ધિવાળો જીવ સંયમનો આરાધક થાય.. એટલે ચાર પદના જોડાણવાળો પાર્થસ્થ પણ ગુણવર્ધક હોઈ સંયમનો આરાધક છે જ..
-
-
-
-
-
--
Page #131
--------------------------------------------------------------------------
________________
१०८
गुरुतत्त्वसिद्धिः
* અવસગ્નમાં સંયમનું આરાધકપણું * (૨) કોઈ જીવ ગચ્છવાસી-અનુયોગી-ગુરુપરતંત્ર અને અનિયતવાસી એમ ૪ પદના જોડાણવાળો હોય, તો તે જીવમાં આયુક્તપણું ન હોવાથી અને તેના બદલે તેનો વિરોધી અવસગ્નપણું હોવામાં પણ - તે ચતુઃસંયોગી ભાંગાવાળો હોવાથી - સંયમનો આરાધક કહેવાયો છે.. અને સંયમનો આરાધક કહેવા દ્વારા તેવા અવસગ્નનું પણ ચારિત્રધરપણું કહેવાયું જ..
એટલે આ પ્રમાણે પણ પાર્થસ્થ વગેરેને ચારિત્રની સત્તા હોય છે - એવું સાબિત થયું.. (એટલે પાર્થસ્થો સર્વથા અચારિત્રી – અવંદનીય છે, એવું ન કહેવું.)
હવે ગ્રંથકારશ્રી આ વિશે એક બીજો તર્ક જણાવે છે –
तथा - पासत्थोसनाणं कुसीलसंसत्तनीयवासीणं । जो कुणइ ममत्ताई परिवारनिमित्तहेउं च ।।१०६३।। तस्स इमं पच्छित्तं० ।।१०६४॥
अह पुण साहम्मित्ता संजमहेउं च उज्जमिस्सति वा । कुलगणसंघगिलाणे तप्पिस्सति एव बुद्धी तु ।।१०६६ ।। एव ममत्तकरेंते परिवालण अहव तस्स वच्छल्लं । दढ आलंबणचित्तो सुज्झति सव्वत्थ साहू तु ।।१०६७॥
इति श्रीजीतकल्पस्य भाष्ये पार्श्वस्थादीनां ममत्वादि ममायं परिवारो भविष्यतीत्यादिकारणैरेव निषिद्धम्, साधर्मिकत्वादिकारणैस्तु अनुमतमेव ।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચન - આ વિશે શ્રી જીતકલ્પભાષ્યમાં કહ્યું છે કે –
(૧-૨) પાર્થસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને નિત્યવાસી - આ બધા પર જે મમત્વ વગેરે કરે છે, “આ સાધુઓ મારા વંદને વધારવા - મારા પરિવારને વધારવા કારણ બનશે એવું વિચારી જે તેઓ પર મમત્વાદિ કરે, તે ભિક્ષુ વગેરેને અનુક્રમે આ (= જીતકલ્પભાષ્યમાં જે આગળ કહેવાયું છે એ) પ્રાયશ્ચિત્ત આવે.. (શ્લોક-૧૦૬૩,૧૦૬૪)
(૩-૪) “પાર્થસ્થાદિ સાધુઓ મારા સાધર્મિક છે” એવા ઉદ્દેશથી અથવા “વાત્સલ્ય આપવાથી આ લોકો સંયમ માટે ઉદ્યમ કરશે. કુલ, ગણ, સંઘ અને ગ્લાનની ચિંતા કરશે..” એવાં દઢ આલંબનોને લઈને જો સાધુ તેઓ પર મમત્વભાવ કરે, તેમની પરિપાલના-સારસંભાળ કરે અથવા તેમને વાત્સલ્ય આપે, તો તે સાધુ સર્વત્ર શુદ્ધ રહે છે.. (કારણ કે તેનો આશય કલુષ નથી..) (શ્લોક-૧૦૬૬-૧૦૬૭)
- - - *'तस्स इमं पच्छित्तं, निव्वीयादी तु अंत आयामं । भिक्खुमादीयाणं, चतुण्ह वि होती जहकमसो ॥१०६४॥'
=
=
=
=
=
=
Page #132
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
१०९
પ્રસ્તુતમાં વાત એ કે - અહીં જીતકલ્પભાષ્યમાં “આ પાર્થસ્થાદિ મારા પરિવારરૂપ થશે’ એવાં બધાં કારણોથી જ પાર્થસ્થાદિ પર જે મમત્વાદિ થાય છે, તેનો નિષેધ કરાયો છે..
બાકી “આ મારો સાધર્મિક છે – સંયમમાં ઉદ્યમ કરશે’ એવાં બધાં કારણોથી તો પાર્થસ્થાદિ પરનો મમત્વભાવ માન્ય જ છે..(અને આ પ્રમાણેનો મમત્વભાવ માન્ય હોવાથી જ ફલિત થાય છે કે પાર્થસ્થાદિ સર્વથા અચારિત્રી જ નથી.)
બીજું -
___यच्च श्रीमहानिशीथे सुमतिश्राद्धस्यानन्तसंसारित्वमुक्तम्, तन्न कुशीलसंसर्गमात्रजनितम्, किन्तु नागिलनाम्ना भ्रात्रा प्रतिबोधनेऽपि शुद्धचारित्रिसद्भावेऽपि तादृक्कुशीलनिर्ध्वंसपरिवारस्य सचित्तोदकपरिभोगादिबहुदोषदुष्टस्यैकान्तमिथ्यादृष्टेरभव्यस्य ज्येष्ठसाधोः पार्श्वे दीक्षाग्रहणेन 'जारिसउ तुम अबुद्धिउ तारिसो सोवि तित्थयरो' इति श्रीतीर्थकराशातनाकारित्वेन च वेदितव्यम् ।
– ગુરગુણરશ્મિ – ભાવાર્થ - મહાનિશીથસૂત્રમાં જે સુમતિશ્રાવકનું અનંતસંસારીપણું કહ્યું છે, તે માત્ર કુશીલોના સંગથી નથી થયેલું, પણ નાગિલ નામના ભાઈએ પ્રતિબોધ કર્યો, અને ત્યારે શુદ્ધ ચારિત્રધર હતા, તે છતાં પણ, તેવા કુશીલ અને નિર્ધ્વસ પરિવારવાળા, સચિત્ત પાણી પીવાદરૂપ મોટા દોષથી દુષ્ટ, એકાંત મિથ્યાષ્ટિ અને અભવ્ય એવા જ્યેષ્ઠ સાધુની પાસે દીક્ષા લેવા દ્વારા અને “જેવો તું અબુદ્ધિ છે, તેવો જ તારો તીર્થકર પણ છે એ પ્રમાણે શ્રીતીર્થકરની આશાતના કરવા દ્વારા (તેનું અનંતસંસારીપણું થયેલું) સમજવું.
વિવેચનઃ-પૂર્વપક્ષ - જો પાર્શ્વસ્થ-કુશીલાદિમાં કોઈક અપેક્ષાએ ચારિત્ર હોય, તો શ્રીમહાનિશીથસૂત્રમાં કુશીલના સંગથી સુમતિ શ્રાવકનું અનંતસંસારીપણું કેમ કહ્યું?
ઉત્તરપક્ષઃ- સાંભળો, મહાનિશીથસૂત્રમાં જે સુમતિ શ્રાવકનો અનંત સંસાર કહ્યો છે, તે અનંતસંસાર માત્ર કુશીલોના સંગથી નથી થયો, પણ તેમાં બીજા અનેક કારણો ભાગ ભજવે છે –
(૧) સુમતિ શ્રાવક, જે પાંચ સાધુઓના છંદમાં દીક્ષા લેવાનો હતો, તે વૃંદમાંનો મોટો સાધુ સચિત્તપાણી પીવારિરૂપ મોટા દોષોને સેવતો હતો અને તે એકાંતે મિથ્યાત્વી ને યાવત્ અભવ્ય હતો! અને તેનો આખો પરિવાર કુશીલ તથા નિર્ધ્વસપરિણામી હતો..(આવા સાવ જ નીચલી કક્ષાના પરિણામવાળાની સાથે રહેવાથી પોતાના પણ પરિણામ નિર્ધ્વસ થાય જ..)
(૨) તેણે જ્યારે તેવાઓની પાસે દીક્ષા લીધી, ત્યારે શુદ્ધચારિત્રી - સુવિહિત મહાત્માઓ હતા જ.. (એટલે ત્યારે તો સુવિહિતોની પાસે જ દીક્ષા લેવી જોઈએ. તે છતાં શિથિલતાઓના અનુરાગથી તેનું તે તરફનું ઢલાણ હતું.)
Page #133
--------------------------------------------------------------------------
________________
११०
गुरुतत्त्वसिद्धिः
(૩) ઉપકારી એવા “નાગિલ” નામના ભાઈએ ખૂબ સમજાવ્યો, તે છતાં તેની નિષ્ફરતા એટલી હદે હતી કે તે લેશમાત્ર પણ સમજ્યો નહીં..
(૪) નાગિલે જ્યારે કહ્યું કે - “શ્રીનેમિનાથ ભગવાનના કહેવા મુજબ આવા સાધુઓ સુવિહિત ન કહેવાય.” ત્યારે તે સુમતિએ રોષમાં આવીને કહ્યું હતું કે - “જેવો તું અબુદ્ધિ છે, તેવો જ તારો તીર્થકર પણ બુદ્ધિ વગરનો છે.. અને આવું કહેવા દ્વારા તેણે તીર્થંકરની ઘોર આશાતના કરી હતી..
એટલે આ બધા કારણો ભેગા મળ્યા હોવાથી જ તે સુમતિ શ્રાવકનું અનંતસંસારીપણું થયું હતું - એમ સમજવું.
બીજી વાત -
किञ्च - यदि पार्श्वस्थादीनां लिङ्गधारित्वमेवेष्टं स्यात् तदा 'दगपाणं पुष्फफल'मित्यादि पूर्वोक्तोपदेशमालागाथापंचकेन लिगमात्रधारिणां लक्षणानि, 'बायालमेसणाओ' इत्यादिपूर्वोक्तगाथासमुदायेन च पार्श्वस्थादिस्थानादि कुतः पृथक् पृथक् प्रतिपादितानि ?
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ-વિવેચનઃ-ઉપદેશમાલામાં (૧) ‘પાળ પુBwd' વગેરે પૂર્વે કહેલી પાંચ =૩૪૯૩૫૦) ગાથાઓથી માત્ર લિંગધારીઓનું (=વેષમાત્ર ધારણ કરી રાખનારાઓનું સ્વરૂપ બતાવ્યું છે, અને (૨) દેવાયાતનામો’ વગેરે પૂર્વે કહેલી (૩૫૧-૩૮૨) ગાથાઓથી પાર્શ્વસ્થ વગેરેનું સ્વરૂપ બતાવ્યું છે..
- હવે આ વિશે અમારું કહેવું છે કે – જો પાર્શ્વસ્થ વગેરે લિંગધારી તરીકે જ માન્ય હોત, તો ઉપદેશમાલામાં તેઓનું જુદું લક્ષણ કેમ બનાવ્યું? માત્ર લિંગધારી હોઈ તેઓનું લક્ષણ પણ ‘પાળ પુ સ્ત' ઇત્યાદિથી જ કહેવાઈ જતું હતું ને?
એટલે જણાય છે કે, પાર્થસ્થાદિ માત્ર લિંગધારી નથી, તેઓમાં પણ અપેક્ષાએ (=સાતિચાર) ચારિત્ર છે જ અને એટલે જ લિંગધારી કરતાં તેઓનું જુદું લક્ષણ બતાવ્યું..
આ જ વાત ફલિતાર્થરૂપે જણાવે છે - – ___ततोऽयमाशयः – 'दगपाणं पुष्फफलं' इत्यादि लक्षणभृतो द्रव्यलिगिनोऽसंयता एव । 'बायालमेसणाओ न रक्खइ' इत्यादि पार्श्वस्थादिस्थानानि तु पुनः पुनः सेवमानः पश्चात्तापमुक्तो गुरोः पुरस्तदनालोचयन् शनैः शनैः कियता कालेनासंयतो भवति ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચન - તેથી ઉપદેશમાલાનો આશય આ પ્રમાણે જણાય છે કે -
Page #134
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
१११
(૧) “પાળ પુwi' ઇત્યાદિ લક્ષણવાળા જે દ્રવ્યલિંગી (=માત્ર વેષધારી સાધુઓ) છે, તેઓ અસંયત જ છે, તેઓમાં લેશમાત્ર પણ સંયમના પરિણામ નથી..
અને,
(૨) “વીયામેણIો ન રવરવરૂ' એ બધા જે સ્થાનો બતાવ્યાં, તે પાર્થસ્થાદિનાં સ્થાનો છે.. તે સ્થાનોને વારંવાર સેવતો, લેશમાત્ર પણ પશ્ચાત્તાપ વગરનો અને પાછો ગુરુની પાસે તે સ્થાનોની આલોચના ન કરતો જીવ ધીમે-ધીમે કેટલાક કાળ પછી અસંયત =ચારિત્રપરિણામથી શૂન્ય) બને છે.. (તત્કાળ અસંયત બને એવું નથી. આલોચના-પશ્ચાત્તાપ-પુનઃઅકરણસંકલ્પ વગેરે હોય, તો ચારિત્ર રહે છે જ..).
આ વાત અમે માત્ર પોતાની બુદ્ધિથી નથી કહી, પણ બૃહત્કલ્પમાં પણ જણાવી છે – એવું બતાવવા, ગ્રંથકારશ્રી કહે છે -
न चायमर्थः स्वमनीषिकयोच्यते, यदुक्तं श्रीकल्पेऽपि तृतीयखण्डे - एसणदोसे सीयइ, अणाणुतावी ण चेव वियडेइ । णेव य करेइ सोथिं, ण य विरमति कालतो भस्से ॥४५२०।।
अत्र वृत्तिः - एषणादोषेषु सीदति । तद्दोषदुष्टं भक्त-पानं गृह्णातीत्यर्थः, पुरःकर्मादिदोषदुष्टाहारग्रहणेऽपि न पश्चात्तापवान् । न चाशुद्धाहारग्रहणाद्विरमति । न विकटयति गुरूणां पुरतः स्वदोषं प्रकाशयति । विकटयति वा परं गुरुदत्तं प्रायश्चित्तं न करोति । एवं कुर्वन् कियताऽपि कालेन चारित्रात् परिभ्रश्येदिति ।
– ગુરુગુણરશ્મિ –
* દોષસેવન + અપશ્ચાત્તાપ=ચાસ્ત્રિભ્રંશ ભાવાર્થ+વિવેચન - ઉપર કહેલી વાત ( દોષ સેવનારો તત્કાળ અસંયત ન બને, પણ પ્રાયશ્ચિત્તપશ્ચાત્તાપશૂન્ય કાળાંતરે અસંયત થાય – એ બધી વાતો અને પોતાની બુદ્ધિમાત્રથી નથી કહી, પણ બૃહત્કલ્પગ્રંથમાં પણ (ત્રીજા ભાગમાં) કહી છે. તે આ પ્રમાણે
“એષણા દોષોને સેવે , પશ્ચાત્તાપ વગરનો, ગુરુ પાસે આલોચના ન લે, શુદ્ધિ ન કરે, અટકે નહીં - તે કાળાંતરે ભ્રષ્ટ થાય.” (શ્લોક-૪૫૨૦)
વૃત્તિ-અર્થ:(૧) જે જીવ એષણાદોષોમાં સીદાય છે, અર્થાત્ તેવા દોષવાળા આહાર-પાણી લે છે..
(૨) અને તેવો પુર:કર્મ વગેરે દોષવાળો આહાર લીધા પછી પણ “અરે ! મારા વડે આ ખોટું કરાયું” એવા માનસિક સંતાપરૂપ પશ્ચાત્તાપને રાખતો નથી..
Page #135
--------------------------------------------------------------------------
________________
११२
गुरुतत्त्वसिद्धिः
(૩) અને (તેવો પશ્ચાત્તાપ ન હોવાનું કારણ એ જ કે -) તે ગુરુની આગળ જઈ પોતાના દોષોને કહેતો નથી..
(૪) અથવા દોષોને કહે, પણ પછી ગુરુએ આપેલાં પ્રાયશ્ચિત્તને તે કરતો નથી (ઉપવાસાદિ દ્વારા તેને વાળતો નથી.)
(૫) અશુદ્ધ આહાર લેવા વગેરેથી અટકતો નથી..
આવા પ્રકારનો જીવ કેટલાક કાળ પછી નિષ્ફરપરિણામી થઈ ચારિત્રથી ભ્રષ્ટ થાય છે.. અને જે મૂળગુણોની વિરાધના કરે છે, તે તરત જ ભ્રષ્ટ થાય છે..
આ પરથી સ્પષ્ટ જણાય છે કે, પાર્થસ્થાદિના સ્થાનોને સેવનારો પણ જો પશ્ચાત્તાપાદિના પરિણામવાળો હોય, તો તેઓમાં પણ ચારિત્ર રહે છે જ. (તત્કાળ તેઓ અસંયત ન બને.)
એટલે વર્તમાનકાલીન બકુશ-કુશીલ નિગ્રંથો, કેટલાક પાર્શ્વસ્થસ્થાનોને સેવતા હોવા છતાં પણ, પશ્ચાત્તાપાદિના પરિણામવાળા હોઈ અને શક્તિ-સામર્થ્ય મુજબ યત્ન કરતાં હોઈ વંદનીય જ છે - એવું જણાવવા કહે છે -
તતો – "गुणाहिए वंदणयं छउमत्थो गुणागुणे अयाणंतो । વંરિષ્ના ગુનાહીને દિવં વાવિ વંલાવે ?૪૭ના”
इति आवश्यकवचनप्रामाण्यात् कालोचितयतनया यतमाना यतयो गुणाधिकत्वात् श्राद्धानां वन्द्या एव ।
—- ગુરગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચનઃ - તેથી આવશ્યકમાં કહ્યું છે કે -
“ઉત્સર્ગે ગુણાધિક સાધુઓને વંદન કરવાના છે. (પણ આ મહાત્મા ગુણાવિક છે કે ગુણહીન? એવું સ્પષ્ટ જણાય નહીં. એટલે તો) બીજા આત્મામાં રહેલા ગુણ કે અવગુણને નહીં જાણતો છvસ્થ શું કરવાનો? – એ જ કે પોતાનાથી ગુણહીનને વંદન કરશે અને ગુણાધિક પાસેથી વંદન લેશે.”
(અને આ બંને રીતે દોષ લાગે - ગુણહીનને વંદન કરવામાં, તેનામાં રહેલા અવગુણોની=દોષોની અનુજ્ઞા થાય અને ગુણાધિક પાસેથી વંદન લેવામાં વિનય છોડાયેલો થાય.. એટલે તો આ વિષયમાં મૌન રહેવું જ શ્રેષ્ઠ છે, વંદન કરવાથી સર્યું..)
એવી શિષ્યની આશંકા શમાવવા, વ્યવહારનયને અનુસરી ગુણાધિકપણું જાણવાનું કારણ બતાવતાં આવશ્યકમાં આગળ કહ્યું છે કે -
“આલય, વિહાર, સ્થાન, ગમન, ભાષા અને વિનય -આ બધા પરથી ‘આ સુવિહિત છે એવું જાણવું શક્ય જ છે..” (આવશ્યકનિયુક્તિ શ્લોક-૧૧૪૮,૧૧૪૯)
Page #136
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
११३
પ્રસ્તુતમાં વાત એટલી જ કે, જે ગુણાધિક હોય તે વંદનીય છે – એવું આવશ્યકસૂત્રનું વિધાન
છે..
તેથી વર્તમાનકાળને ઉચિત યતનાપૂર્વક છ જવનિકાયની યતના કરતા મુનિઓ શ્રાવકોને વંદનીય જ છે, કારણ કે તેઓ ગુણાધિક છે અને ગુણાધિકને વંદન કરવાનું આવશ્યકનું વચન છે જ..)
ननु न वयं सर्वथा साधूनामभावं वदामः । किन्तु मा पार्श्वस्थादयोऽभूवन मा तद्वन्दनदोषश्चाभूत्, इति न वन्दामहे । तर्हि जातं युष्माकमप्यषाढाचार्यशिष्यवदव्यक्तनिह्नवत्वं ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - પૂર્વપક્ષ - અમે સર્વથા સાધુનો અભાવ નથી કહેતાં, પણ તેઓ પાર્થસ્થાદિ હોય અને તેઓને વંદન કરવાનો દોષ ન લાગી જાય, એની વાત છે. ઉત્તરપક્ષ - આ તો તમારું અષાઢાચાર્યના શિષ્યની જેમ અવ્યક્ત નિહ્નવપણું જ આવી ગયું.
* સર્વત્ર પાર્થસ્થપણાની શંકા રાખનારાઓની અવ્યક્તનિલવતા * વિવેચનઃ-પૂર્વપક્ષઃ અમે કંઈ એવું નથી કહેતા કે વર્તમાનકાળમાં કોઈ સાધુઓ જ નથી. પણ કહેવાનો ભાવ એ કે, વર્તમાનકાળમાં વિચરતા સાધુઓ ધારો કે પાર્થસ્થ વગેરરૂપ હોય, તો તેવા પાર્થસ્થ વગેરેને વંદન કરવાનો દોષ લાગે ! (એટલે જ અમે વર્તમાનકાલીન સાધુઓને વંદન કરતા નથી.)
ઉત્તરપક્ષઃ અરે ! આ રીતે તો તમે અષાઢાચાર્યના શિષ્યોની જેમ અવ્યક્તનિહ્નવ જ સાબિત થયા. (અષાઢાચાર્યના શિષ્યો “કોણ સાધુ? કોણ અસાધુ?” એ વ્યક્ત જણાતું ન હોવાથી વંદન ન માનનારા હોવાથી અવ્યક્તનિહ્નવ છે અને તો તેની જેમ સર્વત્ર પાર્થસ્થપણાની શંકા રાખનારા પણ અવ્યક્તનિલવ થશે.)
અષાઢાચાર્યના શિષ્યો, પરસ્પર એકબીજાને વંદન નહોતા કરતા. તેનું કારણ એ જ કે તેઓને શંકા થયા કરતી કે - “આ મહાત્મા કદાચ દેવ જ હશે, દેવ જ આમના શરીરમાં પ્રવેશીને બોલવાનું - ચાલવાનું કરતો હશે.” હવે જો આ મહાત્માને વંદન કરીશું, તો દેવના વંદન દ્વારા અવિરતને વંદન કરવાનો દોષ લાગશે! એના કરતાં બહેતર છે કે વંદન જ ન કરવું..
પણ આવા જીવોને નિહ્નવ કહ્યા છે, પરમાત્માની આજ્ઞાના લોપક કહ્યા છે અને તમે પણ વર્તમાનકાલીન સાધુઓ પર પાર્થસ્થાદિની આશંકા રાખીને, તેઓને વંદન ન કરવા દ્વારા પોતાનું અવ્યક્તનિહ્નવપણું (આજ્ઞાલોપકપણું) જ પ્રગટ કર્યું..
બીજી વાત -
Page #137
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
___यथा पार्श्वस्थादिवन्दनदोषात् भीयते । तथा – “माणे १ अविणय २ खिंसा ३, नीअगोअं ४ अबोहि ५ भववुड्डी ६ । अनमंते छद्दोसा ।।" इति साध्ववन्दनजनिताबोध्यादिदोषेभ्यः कस्मान भीयते ? ।।
- ગુરુગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચનઃ- જેમ તમે “આ પાર્થસ્થોને વંદન કરીશું તો દોષ લાગશે એમ વિચારીને પાર્થસ્થ વગેરેને વંદન કરવાથી ડરો છો, તેમ સાધુને વંદન ન કરવાથી થનારા અબોધિ-ભવવૃદ્ધિ વગેરે દોષોથી કેમ ડરતા નથી?
કહ્યું છે કે
(૧) અહંકાર, (૨) અવિનય, (૩) હીલના, (૪) નીચગોત્ર કર્મનો બંધ, (૫) અબોધિ= જૈનધર્મની પ્રાપ્તિનો અસંભવ, અને (૬) ભવપરંપરાની વૃદ્ધિ - આ પ્રમાણે વંદન-નમન ન કરવામાં છ દોષો લાગે.”
એટલે તાત્પર્ય એ કે, વર્તમાનકાળમાં યતનાપૂર્વક વિચરતા સાધુઓને જોઈને, પહેલો વિચાર તમને એવો જ કેમ આવે છે? કે આ સાધુઓ કદાચ પાર્શ્વસ્થ હશે ને તેમને વંદન કરવાથી અમને દોષ લાગશે.. વગેરે.
આના બદલે એવો વિચાર કેમ નથી આવતો? કે આ સાધુઓને જો હું વંદન નહીં કરું, તો મને દુર્લભબોધિ વગેરે દોષો સર્જાશે!.
તેથી સ્પષ્ટ જણાય છે કે તમારી માન્યતા માત્ર એકતરફી છે. એટલે પહેલાં તટસ્થ બનો અને તથ્યને વિચારો - એવું જણાવવા ગ્રંથકારશ્રી કહે છે -
___ ततो मोक्षार्थिन् ! सकलसङ्घप्रमाणीकृतं मार्गमवगणय्य साम्प्रतमेवास्मदादिदृष्टचरेणाग्राह्यनामधेयेन केनापि पुरुषाधमेन साधूनामुपरि जातमत्सरेण निजकुमतिपरिकल्पितेषु च वचनेषु मा कर्णं देहि ।
– ગુરુગુણરશ્મિ - * સ્વછંદ બુદ્ધિવાળાનાં વચનો પર ધ્યાન ન આપશો * ભાવાર્થ - તેથી હે મોક્ષાર્થિનું! આખા સંઘે પ્રમાણ કરેલા માર્ગને અવગણીને, હમણાં જ અમારા જોવામાં આવેલા, જેનું નામ પણ ન લઈ શકાય અને જેને સાધુઓ પર તીવ્રરોષ ભર્યો છે, તેવા કોઈક પુરુષાધમ વડે પોતાની બુદ્ધિથી કલ્પાયેલાં વચનો પર કાન ન આપ...
વિવેચનઃ-આલય-વિહારાદિ શાસ્ત્રોક્તવિધિ મુજબ શક્તિ-સામર્થ્યને અનુસાર યથાવત્ આચરણ
Page #138
--------------------------------------------------------------------------
________________
गुर्जर विवेचनसमन्विता
<0
કરનારા અને દોષ સેવાઈ ગયા પછી પણ પ્રાયશ્ચિત્ત-પશ્ચાત્તાપ વગેરે દ્વારા શુદ્ધિને રાખનારા મુનિભગવંતો નિગ્રંથરૂપ હોઈ વંદનીય જ છે - એવો માર્ગ આખા સંઘે પ્રમાણ તરીકે માન્ય રાખ્યો છે..
પણ છતાં હમણાં જ અમારી નજરમાં આવેલો, જેનું નામ પણ લેવા યોગ્ય નથી, જેને સાધુઓ ઉપર ઇર્ષ્યાભાવ પેદા થયો છે.. તેવા કોઈક અધમ પુરુષે પોતાની સ્વચ્છંદ બુદ્ધિથી આવા વચનો ફેલાવ્યા છે કે – “વર્તમાનકાલીન સાધુઓ પાર્શ્વસ્થાદિ છે, તેઓને વંદન ન થાય..વગેરે’
એટલે હે જીવ ! જો તું મોક્ષને ઝંખતો હોય, તો સકળસંઘે પ્રમાણ કરેલા માર્ગને અવગણીને તેવા પુરુષાધમની વાતોને ન સાંભળ..
તેવા સ્વચ્છંદ બુદ્ધિથી ચાલનારાનું લેશમાત્ર પણ હિત નથી, એવું ઉપદેશમાલામાં સ્પષ્ટ કહ્યું છે.. તેનું જ વચન ગ્રંથકારશ્રી કહે છે –
00
यतः श्रीउपदेशमालायां
निअंगमविगप्पियचिंतिएण सच्छंदबुद्धिरइएण । ત્તો પાર્ત્તત્તિય, ીરફ મુરુગનુવસેળ ।।૨૬।। કૃત ।। -- ગુરુગુણરશ્મિ –
* સ્વચ્છંદબુદ્ધિવાળાનું સર્વત્ર અહિત *
११५
ભાવાર્થ + વિવેચન ઃ- ઉપદેશમાલામાં કહ્યું છે કે –
“જે ગુરુના ઉપદેશ વગર પોતાની મતિકલ્પનાથી તત્ત્વાતત્ત્વને કલ્પે-વિચારે, સ્વચ્છંદ બુદ્ધિથી આચરણ કરે એનું પારલૌકિક=પરલોકસંબંધી હિત શી રીતે થાય ?” (શ્લોક-૨૬)
ત્યાં તેવા જીવ માટે આગળ વધીને એટલા કડક શબ્દો વાપર્યા છે કે –
तथा बृहद्भाष्ये.
" संसिज्ज निअकिरिआ दूसिज्जइ सयलसंघववहारो । कत्तो इत्तो वि परा विमाणणा हंदि ! संघस्स ।। १३२ ।।
“અભિમાનથી અક્કડ, કૃતઘ્ન, અવિનીત, ગર્વિષ્ટ-આપ બડાઇ કરનારો, ગુરુને પણ નહીં નમનારો અને એથી સજ્જનોમાં નિંઘ એવો માણસ લોકમાં પણ હલકાઇને પામે છે..’’ (શ્લોક-૨૭) આવો જીવ તો શુદ્ધ માર્ગથી ભ્રષ્ટ થાય છે અને આત્મવંચના કરવા દ્વારા ભવપરંપરાને સર્જે છે – એવું ચૈત્યવંદનમહાભાષ્યમાં કહ્યું છે. જુઓ તેનું વચન –
0
-
-
* ‘થન્દ્રો નિરુવયારી, અવિળીઓ વ્નિો નિરુવળામો ।
साहुजणस्स गरहिओ, जणे वि वयणिज्जयं लहइ ||२७||' (उपदेशमालाप्रकरणम् ॥ )
-00
Page #139
--------------------------------------------------------------------------
________________
११६
गुरुतत्त्वसिद्धिः
उप्पन्नसंसया जे सम्मं पुच्छंति नेव गीअत्थे ।
चुक्कंति सुद्धमग्गा ते पल्लवगाहि पंडिच्चा ।। ८३३ ।। जो मोहकलुसिअमणो, कुणइ अदोसे वि दोससंकप्पं । सो अप्पाणं वंचइ पेआवमगो वणिसुउव्व । । १०३ ।। अवसउणकप्पणाए सुंदरसउणो असुंदरं फलइ ।
इय सुंदरावि किरिआ असुहफला मलिणहि अयस्स ।। १०५ ।। " इति । -- ગુરુગુણરશ્મિ --
* સંઘવ્યવહારદૂષકની આત્મવંચના *
ભાવાર્થ + વિવેચન :- આ વિશે બૃહદ્ભાષ્ય=ચૈત્યવંદનમહાભાષ્યમાં પણ જણાવ્યું છે કે શ્લોકાર્થ ઃ- પોતાની ક્રિયાને વખાણવી અને સકળ સંઘના વ્યવહારને દોષિત કરવો (=આ ખોટું છે એવો દોષારોપ મૂકવો) એનાથી પણ અધિક સંઘની અવજ્ઞા બીજી કઇ હોઈ શકે ? અર્થાત્ એનાથી અધિક સંઘની બીજી કોઈ અવજ્ઞા નથી.. (૧) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૧૩૨)
શ્લોકાર્થ :- સૂત્ર અને અર્થમાં સંશયવાળા જેઓ, બીજા ગીતાર્થોને બરાબર પૂછતાં જ નથી. (પલ્લવાહિ=) ઉ૫૨-ઉ૫૨થી થોડું થોડું ભણીને પંડિત બનેલા તેઓ શુદ્ધમાર્ગથી ભ્રષ્ટ થાય છે.. (૨) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૮૩૩)
શ્લોકાર્થ :- મોહથી કલુષિત મનવાળો જે જીવ નિર્દોષમાં પણ દોષની કલ્પના કરે છે, તે જીવ (પેયાવમ=) રાબડીની ઊલટી કરનાર વણિકપુત્રની જેમ પોતાને જ છેતરે છે.(૩) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૧૦૩)
તાત્પર્યાર્થ ઃ- રાબડીની ઊલટી કરનાર વણિકપુત્રનો પ્રસંગ આ પ્રમાણે છે –
એક નગરમાં એક શેઠ હતો, તેની પત્ની બાળકને જન્મ આપી મૃત્યુ પામી.. એટલે શેઠે બીજીવાર લગ્ન કર્યા. બીજી પત્નીએ એક બાળકને જન્મ આપ્યો.. માતા, પક્ષપાત વગર બંને બાળકો પ્રત્યે સમભાવ રાખે છે.. બાળકો પાઠશાળામાં ભણતા હતા.. હવે એક વખત સ્નેહવાળી માતાએ, કોઈ જુએ નહીં એ માટે એકાંતમાં તે બંને બાળકોને મતિ-બુદ્ધિને વધારનારી ઔષધયુક્ત અડદની રાબ પીવા માટે આપી.. રાબને પીતાં પીતાં સાવકાપુત્રે વિચાર્યું કે- “ખરેખર ! આ તો મરેલી માખીઓ છે, મને મારી નાખવા માટે મારી સાવકી માતાએ આમ કર્યું છે..” આવી શંકા રાખી તેણે રાબ પીધી. . પહેલા માનસિક દુઃખ થાય અને તેના પછી શારીરિક દુઃખો થાય.. આ શંકાના કારણે ઊલટીઓ થવા લાગી અને છેવટે તે મૃત્યુ પામ્યો. એટલે તે આ લોકના ભોગસુખોનો ભાગી ન થયો.. બીજાએ વિચાર્યું કે – મારી માતા અહિત ન ચિંતવે, શંકા વિના તેણે રાબ પીવાનું શરૂ કર્યું, રાબ તેના શરીરમાં પરિણમી ગઇ. તેનું શરીર આરોગ્યવાળું થયું. તે ઘણી વિદ્યાઓ ભણ્યો અને તેથી આ લોકના ભોગોનો ભાગી થયો..
Page #140
--------------------------------------------------------------------------
________________
गुर्जर विवेचनसमन्विता
વાત આ છે - શંકાનું કા૨ણ ન હોવા છતાં, શંકા કરીને તે સાવકો બાળક જેવી રીતે આ લોકના અનર્થને પામ્યો, તેવી રીતે અવિતથ એવા જિનમતમાં શંકા કરનારો જીવ પોતાના આત્માને અનર્થનું સ્થાન બનાવે છે..
११७
--
શ્લોકાર્થ :- શુભ શુકન પણ અપશુકનની કલ્પનાથી અશુભ ફળ આપે છે. એ પ્રમાણે શુભ પણ ક્રિયા મલિન હૃદવાળાને અશુભ ફળ આપે છે..(૪)
તાત્પર્યાર્થ ::- શુભ શુકન પણ અપશુકનની કલ્પનાથી અશુભ ફળ આપે છે, એ વિશે ઉદાહરણ આ પ્રમાણે છે –
બે યુવાનો પોતપોતાના કામ માટે ઘરમાંથી બહાર નીકળ્યા..સામે જ એક મુનિરાજ આવતા હતાં..(૧) એક યુવાને વિચાર્યું કે - ‘અહો ! પૂજ્ય મહાત્મા સામે મળ્યા છે, એટલે મારું કામ થઈ જ જશે..’ ખરેખર, તેનું કામ થઈ ગયું ! (૨) બીજા યુવાને વિચાર્યું કે - ‘નીકળતાં જ આ મુંડિયો સામે આવવાથી અપશુકન થયા, એટલે મારું કામ નહીં થાય.’ ખરેખર તેનું કામ ન જ થયું.. (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૧૦૫)
–
પ્રસ્તુતમાં અર્થ એ કે, વર્તમાનકાલીન નિગ્રંથો વાસ્તવમાં પૂજનીય જ છે, પણ સામેવાળો તેઓને પાર્શ્વસ્થાદિ માની અવંદનીય માને, તો તે બધા દોષો-અનર્થોનો ભાગીદાર તે પોતે જ બને.. વળી ગ્રંથકારશ્રી બીજી એક હિતશિક્ષા આપતા કહે છે કે -
-00
-00
न च शासने केषांचिद्दोषान् दृष्ट्वा सर्वेषां सदोषत्वमारोपयितुं युक्तं, यतो बृहद्भाष्ये
" जो जिणसंघ हीलइ संघावयवस्स दुक्कयं दठ्ठे । सव्वजणहीलणिज्जो भवे भवे होइ सो जीवो । । १३३ ।। जइ कम्मवसा केई असुहं सेवंति किमिह संघस्स ? | विट्टालिज्जइ गंगा कयाइ किं कागसबरेहिं ? ।। १३४ ।। जो पुण संता संते दोसे गोवेइ समणसंघस्स । विमलजसकित्तिकलिओ सो पावइ निव्वुइं तुरिअं । । १३५ ।। जह कणरक्खणहेउं रक्खिज्जइ जत्तओ पलालंपि ।
सासणमालिन्नभया, तहा कुसीलंपि गोविज्जा ।। १३६ ।। " इति ।
(પેડ્વવંદ્રમહામાસ)
- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ + વિવેચન :- બીજી વાત, શાસનમાં કેટલાક જીવો એવા પણ હોય છે કે જેઓ અનુચિત
Page #141
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
આચરણ કરતા હોય છે, પણ તેવા કેટલાંક જીવોના દોષોને જોઈને આખા શાસન ૫૨-શાસનમાં રહેલા બધા જીવો પર દોષારોપ મૂકવો (અને તેવો આરોપ મૂકવા દ્વારા શાસનની બદનામી કરવી, બે-ચારના વ્યક્તિગત દોષોના આધારે સમસ્ત જૈનસંઘને દોષી જાહેર કરવો..) એ બધું લેશમાત્ર પણ યોગ્ય નથી..
११८
* સંઘહીલના કરનારને અત્યંત કટુવિપાકો *
તે પ્રમાણે સંઘની હીલના કરનારો જીવ, અત્યંત કટુવિપાકો પ્રાપ્ત કરે છે - એવું ચૈત્યવંદનમહાભાષ્યમાં જણાવ્યું છે. જુઓ તેનું વચન –
શ્લોકાર્થ :- સંઘના અવયવનું (=સંઘની અમુક વ્યક્તિઓનું) અનુચિત આચરણ જોઈને જે જીવ સંપૂર્ણ જૈનસંઘની અવહીલના કરે છે, તે જીવ ભવોભવ સર્વ લોકોથી અવહીલના કરવા યોગ્ય થાય છે.. (૧) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૧૩૩)
શ્લોકાર્થ :- જો કર્મવશથી કેટલાકો અનુચિત આચરણ કરે, તો એમાં સંઘને શું ? સંઘનો શો દોષ ? શું કાગડા કે ભીલ વડે ક્યારેય ગંગા અપવિત્ર કરાય છે ? (૨) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક૧૩૪)
તાત્પર્યાર્થ :- ગંગા નદી અત્યંત પવિત્ર છે, ક્યારેક કોઈ સ્થળે કાગડો પગ નાંખી જાય કે પાણી પી જાય,કે ભીલ જેવા લોકો સ્નાન કરી જાય તો પણ ગંગા નદી અપવિત્ર બનતી નથી. તેમ પ્રસ્તુતમાં સંઘમાં કેટલીક વ્યક્તિઓ અનુચિત આચરણ કરે તેથી આખો સંઘ દોષિત બની જતો નથી.
શ્લોકાર્થ :- વળી જે શ્રમણ સંઘના સાચા કે ખોટા દોષોને છુપાવે છે, તે નિર્મળ યશકીર્તિને પામીને શીઘ્ર મોક્ષને પામે છે.. (૩) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૧૩૫)
શ્લોકાર્થ :- જેવી રીતે ધાન્યણોના રક્ષણ માટે પરાળનું (=જેમાં અનાજના ડૂંડા હોય તેવી લાંબી સોટીઓનું) પણ યત્નથી રક્ષણ કરવામાં આવે છે, તેવી રીતે શાસનની મલિનતાના ભયથી કુશીલની (=અનુચિત આચરણ કરનારની) પણ રક્ષા કરવી જોઈએ, અર્થાત્ તેના અનુચિત આચરણને છુપાવવું જોઈએ.. (૪) (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૧૩૬)
એટલે અનુચિત આચરણ કરનારા કેટલાક જીવોના દોષોને જોઈને, શાસનમાં રહેલા બધા પર તેવો દોષારોપ મૂકવો ઉચિત નથી..
સાર ઃ- જે સાધુઓ શક્તિ-સામર્થાનુસારે યતનાપૂર્વક સુવિહિત આચારોનું પાલન કરી રહ્યા છે, તે સાધુઓ વંદનીય છે.. અલબત્ત, પ્રમાદાદિના કારણે કેટલાક દોષોનું સેવન કરતા હોવાથી તેઓ પાર્શ્વસ્થાદિરૂપ પણ છે, તે છતાં પ્રાયશ્ચિત્ત-પશ્ચાત્તાપાદિના પરિણામવાળા હોઈ તેઓ શુદ્ધ છે અને એટલે જ તેઓને વંદન કરવામાં કોઈ બાધ નથી..
* શ્રમણસંઘના અનુચિત આચરણનો છાપાઓ દ્વારા કે મોબાઈલના sms આદિ દ્વારા પ્રચાર કરનારાઓએ આ વાતને ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે..
Page #142
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
હવે આ વિશે પૂર્વપક્ષની આશંકાનું સમાધાન કરવા ગ્રંથકારશ્રી જણાવે છે કે -
–
तथा ननु पार्श्वस्थादीनां वन्द्यत्वे, कथं पासत्थो ओसन्नो' इत्यादिवाक्यैः सह न विरोधः ? उच्यते - सर्वदेशपार्श्वस्थादीनामुक्तयुक्त्या वन्द्यत्वमवन्द्यत्वं चास्ति ।
- ગુરુગુણરાશ્મિ - ભાવાર્થ + વિવેચન:-પૂર્વપક્ષ:- ‘પાસભ્યો ગોસન્નો..' એ બધા ઉપદેશમાલા – આવશ્યકાદિના પાઠ પરથી સ્પષ્ટ વિધાન જણાય છે કે – પાર્થસ્થાદિને વંદન થઈ શકે જ નહીં (તેઓ જિનમતમાં અવંદનીય છે.) અને હવે ઉપર કહેલી દલીલોથી જો તમે પાર્થસ્થાદિને વંદનીય કહો, તો તે વાક્યોની સાથે વિરોધ કેમ ન આવે?
ઉત્તરપક્ષ - કહેવાય છે - ઉપર કહેલી યુક્તિ પ્રમાણે સર્વપાર્થસ્થો (નિષ્ફરપરિણામવાળા) હોઈ અવંદનીય છે અને દેશપાર્થસ્થો (દોષ સેવવા છતાં પણ પશ્ચાત્તાપાદિના પરિણામવાળા હોઈ) વંદનીય છે..
એટલે ભાવ એ કે, પાર્થસ્થાદિને અવંદનીય જણાવનારાં જે આવશ્યકાદિનાં વાક્યો છે, તે સર્વપાર્થસ્થ વગેરેને લઈને સમજવા, દેશપાર્થસ્થ વગેરેને લઈને નહીં. (કારણ કે દેશપાર્થસ્થ વગેરે પશ્ચાત્તાપાદિના પરિણામવાળા હોઈ તત્કાળ અસંયત ન બને અને અસંયત ન હોવાથી તેઓને વંદનીય માનવામાં કોઈ બાધ નથી..) આગમવાક્યો જુદી જુદી અપેક્ષાએ અનેક પ્રકારનાં હોય છે, તે જણાવવા ગ્રંથકારશ્રી કહે છે -
-9 आगमवाक्यानि च नयवाक्यप्रमाणवाक्यत्वेन द्विधाऽपि भवन्ति । यतः श्रीउपदेशમનાય –
नाणाहिओ वरतरं, हीणो वि हु पवयणं पभावितो । न य दुक्करं करितो, सुट्ट वि अप्पागमो पुरिसो ॥४२३।। श्रीआवश्यके ( लोक-११४० टीकायाम्) - 'णाणं मुणेह (गिण्हइ) णाणं गुणेह णाणेण कुणउ किच्चाई । भवसंसारसमुदं णाणी नाणेण (णाणे ठिओ) उत्तरइ ॥३॥'
– ગુરુગુણરશ્મિ -
* પ્રમાણવાક્ય-નયવાક્યનું સ્વરૂપ * ભાવાર્થ + વિવેચનઃઆગમનાં વાક્યો બે પ્રકારે હોય છેઃ (૧) નયવાક્ય, અને (૨) પ્રમાણવાક્ય.
Page #143
--------------------------------------------------------------------------
________________
१२०
गुरुतत्त्वसिद्धिः
(૧) વસ્તુના એક અંશને લઈને નિરૂપણ કરનારા વાક્યને “નયવાક્ય કહેવાય. (જેમ કે રત્નત્રયીમાંથી માત્ર જ્ઞાનાદિ એકેકને લઈને નિરૂપણ કરનારા વાક્યો.)
(૨) વસ્તુના બધા અંશોને લઈને નિરૂપણ કરનારા વાક્યોને “પ્રમાણવાક્ય' કહેવાય. (જેમ કે સમસ્ત રત્નત્રયીનું સ્વરૂપ બતાવનારાં વાક્યો..) હવે ગ્રંથકારશ્રી બંને પ્રકારનાં વાક્યોનાં કેટલાંક ઉદાહરણો બતાવે છે..
* જ્ઞાનની પ્રધાનતા બતાવનારાં વાક્યો * શ્રી ઉપદેશમાલામાં કહ્યું છે કે -
“(કાંઇક ક્રિયારહિત જ્ઞાની, અને કંઈક જ્ઞાનરહિત ક્રિયાવાળો, બેમાં કોણ સારો? તો કે –). ચારિત્રથી હીન પણ વાદ-વ્યાખ્યાનથી) પ્રવચનની પ્રભાવના કરનારો જ્ઞાનાધિક એ વધુ સારો છે, પણ માસક્ષમણાદિ) દુષ્કરને સારી રીતે કરનારો પણ અલ્પજ્ઞાની તેવો નહીં..” (શ્લોક-૪૨૩)
શ્રી આવશ્યકમાં પણ કહ્યું છે કે -
“જ્ઞાનને જાણો, જ્ઞાનનું પરાવર્તન કરો અને જ્ઞાનના આધારે જ તમામ કાર્યો કરો.(કારણ કે) જ્ઞાની પુરુષ જ્ઞાનના બળે (વસંસાર સમુત્ર)ચતુર્ગતિરૂપ સંસારસમુદ્રનો પાર પામે છે.” ' હવે દર્શનની પ્રધાનતા બતાવનારાં આગમવાક્યો જણાવે છે –
तथा भक्तपरिज्ञाप्रकीर्णके - दसणभट्ठो भट्ठो न हु भट्ठो होइ चरणपब्भट्ठो । सिझंति चरणरहिआ दंसणरहिआ न सिझंति ।।६५।।
– ગુરુગુણરશ્મિ –
* દર્શનની પ્રધાનતા બતાવનારું વાક્ય * શ્રી ભક્તપરિસ્સામાં કહ્યું છે કે -
“ચારિત્રથી ભ્રષ્ટ થયેલો સર્વભ્રષ્ટ થાય એવું નથી,પણ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલો તો બધાથી ભ્રષ્ટ થાય છે. ચારિત્ર વિનાના સિદ્ધ થઈ શકે છે (ગૃહીલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ વગેરે જીવો..) પણ દર્શન વિનાના કોઈપણ જીવો સિદ્ધ થાય નહીં.” (શ્લોક-૬૫)
હવે ચારિત્રની પ્રધાનતા બતાવનારાં આગમવાક્યો જણાવે છે -
तथा श्रीआवश्यके - दसारसीहस्स य सेणिअस्स, पेढालपुत्तस्स य सच्चइस्स । अणुत्तरा दंसणसंपया तया, विणा चरित्तेणऽहरं गई गया ।।११६०।।
Page #144
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
– ગુરુગુણરશ્મિ –
* ચારિત્રની પ્રધાનતા બતાવનારું વાક્ય શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે -
“દશારસિંહ અરિષ્ટનેમિના પિતરાઈ ભાઈ કૃષ્ણમહારાજા, પ્રસેનજિતના પુત્ર શ્રેણિક મહારાજા અને પેઢાલપુત્ર સત્યકી - આ ત્રણે પાસે અનુત્તરકક્ષાયિકસમ્યક્તની સંપદા હતી.. તે છતાં ચારિત્ર વિના તેઓ અધોગતિ=નરકગતિને પામ્યા!” (શ્લોક-૧૧૬૦)
તથા -
तथा श्रीआवश्यके - इय नाणचरणहीणो सम्मविट्ठीवि मुक्खदेसं तु । પાડડ઼િ ને નાગાફસંજુ વેવ પાડVI III (To)
– ગુરુગુણરશ્મિ –
* ત્રણેની પ્રધાનતા બતાવાનારું વાક્ય * શ્રી આવશ્યકનિક્તિની પ્રક્ષિપ્ત ગાથામાં જણાવ્યું છે કે –
“(એ જ પ્રમાણે ) જ્ઞાન અને ચારિત્ર વિનાનો સમ્યગ્દષ્ટિ જીવ પણ (તત્ત્વો પરની શ્રદ્ધા હોવા છતાં માત્ર સમ્યક્તના પ્રભાવે) મોક્ષરૂપ દેશને પામી શકતો નથી; પણ જો તે જ્ઞાનાદિથી યુક્ત થાય, તો જ મોક્ષદેશને પામી શકે..” (શ્લોક-૧૧૫૭ પછીની પ્રક્ષિપ્તગાથા-૩)
વળી -
तथा श्रीउत्तराध्ययने - नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । एस मग्गुत्ति पन्नत्तो, जिणेहिं वरदंसिहिं ॥१॥
– ગુરુગુણરશ્મિ –
* ત્રણ + તપની પ્રધાનતા બતાવનારું વાક્ય * શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે
(૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર, અને (૪) તપ - આ ચાર તે મોક્ષનો માર્ગ છે, એવું સર્વજ્ઞ-સર્વદર્શી શ્રી વીતરાગ પરમાત્મા વડે કહેવાયું છે.” (શ્લોક-૨૮/૨)
વળી -
Page #145
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
श्रीआवश्यके - णाणं पयासगं सोहओ तवो संजमो य गुत्तिकरो । तिण्हंपि समाजोगे मोक्खो जिणसासणे भणिओ ।।१०३।।
– ગુરુગુણરશ્મિ – શ્રી આવશ્યકનિયુક્તિમાં જણાવ્યું છે કે -
“જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે અને સંયમ ગુપ્તિ કરનાર છે – આ ત્રણેનું જોડાણ થતાં મોક્ષ થાય, એવું જિનશાસનમાં કહેવાયું છે.” (શ્લોક-૧૦૩)
વિશેષાર્થ:- જેમ ઘરનો કચરો દૂર કરવા, (૧) દીવો પ્રકાશ કરવા દ્વારા ઉપકાર કરે છે, (૨) શોધક-ઝાડું, કચરાને બહાર કાઢવા દ્વારા ઉપકારક કરે છે, અને (૩) બારી નવા કચરાને અટકાવવા દ્વારા ઉપકાર કરે છે. તેમ આત્માના કર્મરૂપી કચરાને દૂર કરવા, (૧) જ્ઞાન પ્રકાશ કરવા દ્વારા ઉપકાર કરે છે, (૨) તપ શુદ્ધિ કરવા દ્વારા ઉપકાર કરે છે, અને (૩) સંયમ ગુપ્તિ કરવા દ્વારા ઉપકાર કરે છે.
હવે આ બધા વાક્યો વિશે ગ્રંથકારશ્રી પોતાનું મંતવ્ય રજુ કરે છે –
___इत्यादिषु क्वचित्केवलस्य ज्ञानस्य क्वचिद्दर्शनस्य क्वचिच्चारित्रस्य क्वचित्तत्त्रयस्य क्वचिज्ज्ञानदर्शनचारित्रतपसां च मोक्षसाधनत्वं प्रतिपाद्यते । न चात्र कश्चिद्विरोधः, न चापि मतिमतामत्र मतिमोहः कर्तुं युक्तः ।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ +વિવેચન - ઉપર બતાવેલા શાસ્ત્રોમાં (૧) ક્યાંક કેવળજ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે, (૨) ક્યાંક કેવળદર્શનને મોક્ષનું કારણ કહ્યું છે, (૩) ક્યાંક કેવળચારિત્રને, તો (૪) ક્યાંક દર્શન, જ્ઞાન અને ચારિત્ર - એ ત્રણેને મોક્ષનું કારણ કહ્યું છે, અને ક્યાંક તો વળી (૫) દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ - એમ ચારને મોક્ષનાં કારણ તરીકે કહ્યાં છે..
અને આ પ્રમાણે જુદી-જુદી અપેક્ષાએ જુદું-જુદું નિરૂપણ કરવામાં કોઈ વિરોધ કે બુદ્ધિમાન જીવોએ મતિમોહ (=“આવું તો વળી કેવી રીતે હોઈ શકે ?' એવી આશંકા કે વિપર્યાસરૂપ મોહ) કરવો પણ ઉચિત નથી..
તેનું કારણ એ જ કે, આવું નિરૂપણ યુક્તિસંગત છે. હવે કેવી રીતે યુક્તિસંગત છે? તે જણાવવા ગ્રંથકારશ્રી કહે છે -
आगमे हि कानिचित् एकैकांशग्राहकतया नयवाक्यानि भवन्ति, कानिचिच्च
Page #146
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
१२३
संपूर्णार्थग्राहकतया प्रमाणवाक्यानि, अत एवातिनिपुणमतीनामेव भगवदाज्ञा अवगन्तुं શક્યા
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચન - આગમમાં બે પ્રકારનાં વાક્યો હોય છેઃ (૧) કેટલાંક વાક્યો વસ્તુના એકેક અંશોને લઈને પ્રવર્તતા હોવાથી “નયવાક્ય રૂપ હોય છે, અને (૨) કેટલાંક વાક્યો સંપૂર્ણ વસ્તુને લઈને પ્રવર્તતા હોવાથી “પ્રમાણવાક્ય રૂપ હોય છે..
(૧) જ્ઞાનાદિ પ્રત્યેકને પ્રધાન બતાવનારાં વાક્યો નયવાક્યરૂપ સમજવાં, કારણ કે તેઓ એકેક અંશને લઈને પ્રવર્તે છે, અને (૩) જ્ઞાનાદિના સમુદાય-સંયોગ-સમાયોગને પ્રધાન બતાવનારાં વાક્યો પ્રમાણવાક્યરૂપ સમજવાં, કારણ કે તેઓ બધા અંશને લઈને પ્રવર્તે છે..
એટલે જ આવાં અનેક વાક્યરૂપ પરમાત્માની આજ્ઞા (ઉપરછલ્લી બુદ્ધિવાળા ન સમજી શકે, પણ) અત્યંત નિપુણ બુદ્ધિવાળા (=પ્રમાણ-નવ્યવહારકુશળ, સૂક્ષ્મક્ષિકસંપન્ન) પુરુષો જ સમજી શકે છે.. (તે સિવાયના પુરુષો તેના હાર્દ સુધી ન પહોંચી શકે.)
આ વિશે કહ્યું છે કે –
यदावश्यके - झाईज्जा निरवज्जं जिणाणमाणं जगप्पईवाणं । अणिउणजणदुण्णेयं नयभंगपमाणगमगहणं ॥४६॥ તથા "पुचावरेण परिभाविऊण सुत्तं पयासिअव्वं ति । जं वयणपारतंतं एअंधम्मत्थिणो लिङ्गं ॥१॥"
– ગુરુગુણરશ્મિ -
* પરમાત્માની આજ્ઞા કુશળબુદ્ધિથી 3ય * ભાવાર્થ + વિવેચનઃ- શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે –
“જગતમાં દીપકસમાન એવા જિનેશ્વરોની, અનિપુણ-અકુશળ લોકોથી દુર્સેય દુઃખેથી સમજી શકાય તેવી, અને નૈગમ વગેરે નયો, દ્વિસંયોગી વગેરે ભાંગાઓ, દ્રવ્ય-ક્ષેત્રાદિ પ્રમાણો અને સૂત્રમાર્ગરૂપ ગમો-આ બધાથી ગહન (=અર્થગંભીર) એવી નિરવદ્ય (=નિર્દોષ) આજ્ઞાને વિચારવી..” (આવશ્યકનિર્યુક્તિ અંતર્ગત ધ્યાનશતક શ્લોક-૪૬)
બીજે પણ કહ્યું છે કે
Page #147
--------------------------------------------------------------------------
________________
१२४
गुरुतत्त्वसिद्धिः
“પૂર્વાપર વિચાર કરીને (Fઆગળ-પાછળનું વિચારીને) સૂત્ર બોલવું અર્થાત્ સૂત્રનું અર્થવ્યાખ્યાન કરવું જોઈએ.) કારણ કે વચન પરતંત્રતા (=વચનને આધીન રહેવાપણું) એ ધર્મના અર્થીનું (=ધર્મને ઇચ્છનારાઓનું) લિંગ છે (લક્ષણ છે.)” (પાક્ષિક સપ્તતિકા શ્લોક-૬૫)
એટલે પ્રમાણ-નયગંભીર શાસ્ત્રવચન કઈ અપેક્ષાએ છે? કોને લઈને છે? એ બધું સૂક્ષ્મક્ષિકાથી સમજવું અત્યંત આવશ્યક છે..
હવે આ વાતનો ઉપસંહાર કરી પ્રસ્તુતમાં અર્થઘટન કરતાં કહે છે –
ततश्च पार्श्वस्थादीनां क्वचिदवन्धत्वमेव प्रतिपाद्यते । क्वचिच्चावश्यकजीतकल्पादौ कारणे साधून श्राद्धांश्चाश्रित्य वन्द्यत्वम् । जीवानुशासनग्रन्थादौ तु -
किं च जइ सावयाणं नमणं नो सम्मयं भवे एअं। पासत्थाईआणं ता कह उवएसमालाए ॥१६॥ सिरिधम्मदासगणिणा न वारिअं वारिअंच अन्नेसिं । 'परतित्थिआण पणमण' इच्चाईवयणओ पयडं ।।१६७।। संघेण पुणो बाहिं जो विहिओ हुज्ज सो उ नो वंदे । पासत्थाई सड्डाण सव्वहा एस परमत्थो ।।१७०।
इत्यादि युक्त्या श्राद्धानाश्रित्य निष्कारणेऽपि वन्द्यत्वम् । क्वचिच्चासंयतत्वं क्वचिच्च चारित्रित्वं प्रतिपाद्यते ।।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચન - એટલે આગમવાક્ય જુદી જુદી અપેક્ષાઓને લઈને જુદું-જુદું નિરૂપણ કરનારું હોય છે. તેથી પ્રસ્તુતમાં પણ જુદી-જુદી અપેક્ષાએ - (૧) ક્યાંક પાર્શ્વસ્થ વગેરે અવંદનીય જ છે, એવું કહેવાયું છે, અને ક્યાંક (૨) આવશ્યક-જતકલ્પ વગેરેમાં સાધુ અને શ્રાવકોને આશ્રયીને કહ્યું છે કે - “તે પાર્શ્વસ્થ વગેરેને કારણસંજોગે સાધુ-શ્રાવકોએ વંદન કરવા..”
(૩) જીવાનુશાસનવગેરે ગ્રંથમાં તો એવું જણાવ્યું છે કે- “શ્રાવકોએ કારણ વગર પણ પાર્થસ્થાદિને વંદન કરવા..” જુઓ તે જીવાનુશાસનનું વચન -
(૧-૨) (શ્રાવકો પાર્થસ્થ વગેરેને વંદન કરી જ શકે છે) જો પાર્થસ્થ વગેરેને શ્રાવકો વંદનનમન કરે એવું સંમત ન હોત, તો ઉપદેશમાલામાં શ્રી ધર્મદાસગણિએ તેનું =શ્રાવકો દ્વારા પાર્થસ્થાદિનાં વંદનનું) વારણ કેમ ન કર્યું? બીજાઓનાં (પરતીર્થિક વગેરેનાં) વંદનનું વારણ તો ત્યાં ‘રતિત્વિયા પામMo' ઇત્યાદિ વચનથી કર્યું છે જ..(તો તેની જેમ પાર્થસ્થાદિનાં વંદનનું વારણ પણ કરત જ ને?
Page #148
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
१२५
પણ નથી કર્યું - તેના પરથી જ જણાય છે કે, શ્રાવકોને પાર્થસ્થાદિને વંદન કરવામાં કોઈ બાધ નથી.)” (જીવાનુશાસન શ્લોક-૧૬૬,૧૬૭)
તાત્પર્ય - શ્રી ઉપદેશમાલામાં જણાવ્યું છે કે -
“(શ્રાવકો-) પરતીર્થિક-મિથ્યાદષ્ટિ બૌદ્ધાદિ સાધુને શિરથી પ્રણામ, બીજાઓ આગળ એમના ગુણવર્ણનરૂપ ઉદ્દભાવન, અને એમની સ્તવના, તથા એ કુગુરુઓ પર હાર્દિક ભક્તિરાગ, વસ્ત્રોથી સત્કાર, (વળી) એમને વળાવવા જવા કે અનુસરવાદિરૂપ સન્માન અને એમના ચરણ ધોવાદિરૂપ વિનય કરવાનું વર્જે..” (શ્લોક-૨૩૭)
આ ગાથામાં પરતીર્થિકોને વંદન કરવાનો સ્પષ્ટ નિષેધ છે. હવે જો શ્રાવકોએ પાર્થસ્થ વગેરેને પણ વંદન કરવાના ન હોત, તો પરતીર્થિકોની જેમ પાર્શ્વસ્થ વગેરેને પણ વંદન કરવાનો નિષેધ કરત! પણ કર્યો નથી..
(૩) શ્રાવકો માટે બધી રીતે આ જ પરમાર્થ છે કે – જે પાર્શ્વસ્થ વગેરે સંઘ વડે બહાર કરાયા હોય, તેમને વંદન ન કરવા બાકી તે સિવાયનાને વંદન કરી શકાય કે જે સંઘ વડે બહાર ન કરાયા હોય..)” (જીવાનુશાસન શ્લોક-૧૭૦)
તો અહીં જવાનુશાસનમાં- “શ્રાવકોએ કારણ વગર પણ પાર્થસ્થાદિને વંદન કરવા” એવું જણાવ્યું છે. (૪) ક્યાંક વળી પાર્થસ્થો અસંયત છે - એવું જણાવ્યું છે, તો ક્યાંક વળી (૫) પાર્થસ્થો ચારિત્રવાળા છે – એવું જણાવ્યું છે..
આ પ્રમાણે જુદી-જુદી અપેક્ષાએ જુદું-જુદું નિરૂપણ મળે છે. તો આ બધા વાક્યનો પરમાર્થ શું? બહુશ્રુતોએ છેલ્લો નિષ્કર્ષ શું કર્યો? તે જણાવવા ગ્રંથકારશ્રી કહે છે -
____तदेषां सर्वेषां वाक्यानामयं भावो बहुश्रुतैरभिधीयते । सर्वपार्श्वस्थसर्वावसन्नयथाच्छन्दा बहुदोषत्वेनावन्द्या भवन्तु । देशपार्श्वस्थादयस्तु तादृगपरशुद्धचारित्र्यभावे प्रागुक्तयुक्तिभिश्चारित्रसत्तायाः प्रतिपादितत्वेन बकुशकुशीलादिलक्षणान्तःपातित्वेन च प्रागुक्तज्ञानग्रहणादिकारणैश्च वन्द्या एव ।
– ગુરુગુણરશ્મિ –
* વંદન-અવંદનનો નિષ્કર્ષ ભાવાર્થ + વિવેચન - ઉપર કહેલાં આ બધાં વાક્યોનો ભાવ બહુશ્રુત પુરુષો વડે આ પ્રમાણે કરાય છે કે –
છે ‘પતિસ્થિવા પામ-સન્માવM-થાળ-ત્તિરા વા .
सक्कारं सम्माणं, दाणं विणयं च वज्जेइ ॥२३७॥' (उपदेशमाला)
Page #149
--------------------------------------------------------------------------
________________
१२६
गुरुतत्त्वसिद्धिः
(૧) સર્વપાર્થસ્થ, સર્વઅવસન્ન અને યથાછંદ –આ ત્રણ પ્રકારના જીવો ઘણા દોષવાળા હોવાથી અવંદનીય થાઓ, અર્થાત્ તેઓને વંદન ન કરવા.
અને,
(૨) તેવા સુવિહિત - આચારસંપન્ન બીજા કોઈ શુદ્ધ ચારિત્રધર ન હોય, તો પૂર્વે કહેલી યુક્તિ પ્રમાણે દેશપાર્શ્વસ્થ વગેરેમાં પણ ચારિત્રનું અસ્તિત્વ હોવાથી અને તેઓ બકુશ-કુશીલ નિગ્રંથોની અંદર ગણાતા હોવાથી, પૂર્વે કહેલાં જ્ઞાન લેવા-આવશ્યક શીખવાદિનાં કારણે તેઓ વંદનીય જ છે, અર્થાત્ તેઓને ( દેશપાર્શ્વસ્થ વગેરેને) વંદન કરી જ શકાય છે..
સુવિશુદ્ધ ચારિત્રધર ન મળે ત્યારે ઓછા ગુણવાળા પણ પૂજનીય બને – એ વાતની સાબિતી શાસ્ત્રપાઠો દ્વારા જણાવે છે –
उक्तमपि - पलए महागुणाणं हवंति सेवारिहा लहुगुणा वि । अत्थमिए दिणनाहे अहिलसइ जणो पईवंपि ।।१।। (दर्शनशुद्धि श्लोक १६७) गुणगणरहिओ अगुरू दट्टब्बो मुलगुणविउत्तो जो । न य गुणमित्तविहीणित्थं चंडरुद्दो उदाहरणं ।।२।। (दर्शनशुद्धि श्लोक १७०)
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ +વિવેચન - કહ્યું પણ છે કે –
“(૧) સ્નાતકાદિ નિગ્રંથોના (સુવિશુદ્ધ ચારિત્રાદિરૂપ) મહાન ગુણોનો જયારે પ્રલય (=અભાવ) થાય, ત્યારે બકુશ-કુશીલ વગેરેના યથાશક્તિ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનારૂપ) નાના ગુણો પણ સેવાને યોગ્ય છે. આ વાતને ઉદાહરણથી સમજાવે છે કે લોકો મોટા ગુણવાળો) સૂર્ય અસ્ત થયા પછી (નાના ગુણવાળા) દીવાને પણ ઝંખે છે.” (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૬૭)
બીજી વાત, કોઈમાં લેશમાત્ર ગુણો ઓછા હોય, તેટલામાત્રથી તેઓ અગુરુ ન બને (અર્થાત ગુરુ બનવાને અપાત્ર ન બને..) આ વિશે ઉદાહરણ સાથે કહ્યું છે કે -
“(૨) જે પ્રાણાતિપાત વિરમણ વગેરે મૂળગુણોથી રહિત હોય, તે ગુણગણથી (ગુણોના સમુદાયથી) રહિત હોઈ અગુરુ સમજવો, અર્થાત્ તે તે ગુરુ બનવાને પાત્ર જ નથી. પણ જે લેશમાત્ર ગુણોથી વિહીન-રહિત હોય, તે અગુરુન બને તે તો ગુરુ બનવાને યોગ્ય જ છે.) આ વિશેચંડરુદ્રાચાર્યનું ઉદાહરણ સમજવું.. (તેઓ ક્ષમા વગેરે ગુણોથી રહિત હતા, તે છતાં પશ્ચાત્તાપવાળા અને યથાશક્તિ
‘પદાર્થને જોવા દ્વારા પોતાનું કાર્ય સાધવું એ લોકોનું પ્રયોજન છે. હવે સૂર્ય અસ્ત થયા પછી અંધારામાં દીવાના આધારે પણ પદાર્થને જોવા દ્વારા લોકો પોતાનું પ્રયોજન પૂરું કરે છે જ, સાવ બેઠા નથી રહેતા. એટલે પોતાનું પ્રયોજન પૂરું કરવા અલ્પગુણવાળા પણ પૂજનીય બને જ..
-
-
-
-
-
-
-
-
-
Page #150
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
१२७
સંયમપાલનમાં ઉદ્યમશીલ હોઈ તેઓને પણ શાસ્ત્રોમાં ગુરુ તરીકે કહ્યા છે જ.)” (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૭૦)
આ જ વાત ૩૫૫ ગાથા પ્રમાણ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રભાષ્યમાં પણ કરી છે કે -
तथा ३५५गाथामाने श्राद्धप्रतिक्रमणसूत्रभाष्येऽप्युक्तं । किञ्च - सम्मग्गगुणजु पत्तं पाविज्जए न दुसमाए । ईअरम्मि वि तो भत्ती कायव्वा तम्मि भणि च ।।१।। पलए महागुणाणं०॥२॥ भूरिगुणो विरलोच्चिअ, इक्कगुणो वि हु जणो न सव्वत्थ । निदोसाण वि भदं, पसंसिमो थेव दोसे वि ।।३।। હંસાનાવિત્તિ તવ પાસા રૂતિ /
– ગુરુગુણરશ્મિ ભાવાર્થ +વિવેચનઃ- વળી આ વિશે જાણવું કે
“(૧) આ દુઃષમાકાળમાં સમગ્ર ગુણોથી યુક્ત એવું પાત્ર ( ગુરુ બનવાને યોગ્ય બધા ગુણોથી યુક્ત એવું પાત્ર તો) ન મેળવી શકાય. તેથી બીજામાં પણ ( ઓછા ગુણવાળા વિશે પણ) ભક્તિ કરવી, આંતરિક બહુમાન રાખવું. કારણ કે તે વિશે કહ્યું છે કે
(૨) મોટા ગુણોના અભાવમાં નાના ગુણો પણ સેવાને યોગ્ય બને છે. લોકો સૂર્ય અસ્ત થયે છતે દીવાને પણ ઝંખે છે.
(૩) (ક) ઘણા ગુણોવાળા જીવો વિરલા જ હોય છે, (ખ) એક ગુણવાળો પણ માણસ બધે મળતો નથી.(ગ) નિર્દોષ જીવોનું પણ કલ્યાણ થાય. (ઘ) અલ્પદોષવાળા જીવોની પણ પ્રશંસા કરીએ છીએ.. (પુષ્પમાલા શ્લોક-૪૫૮)
વિશેષાર્થ:- (૧) જે જીવો ઘણા ગુણવાળા છે, અને (૨) જેમનામાં કેટલાંક ગુણો છે, અથવા (૩) જેમનામાં કેવળ સર્વથા દોષાભાવ છે, અથવા (૪) દોષો થોડા છે, તે બધા જીવો પ્રશંસા કરવા યોગ્ય જ છે.
(૪) જે જીવોમાં (પાર્થસ્થ વગેરેમાં) જિનપ્રણીત દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય * 'पलए महागुणाणं हवंति सेवारिहा लहुगुणा वि।
अत्थमिए दिणनाहे अहिलसइ जणो पईवंपि ॥' - इति पूर्णश्लोकः।। 2 અહીં ઘણાગુણો, અલ્પગુણો, દોષાભાવ અને અલ્પદોષ એમ ચાર મુદ્દા છે.
* 'दंसणनाणचरितं, तवविणयं जत्थ जत्तिअंपासे। जिणपन्नत्तं भत्तीइ, पूअए तं तहिं भावं ।' - इति पूर्णश्लोकः।' (ભૂહિત્પમાળે-૪૩, તિનક્ષ/સમુદ-૧૨૪)
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Page #151
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
જેટલા અંશે દેખાય, તે જીવોમાં રહેલા તે ભાવને ભક્તિથી પૂજવા.” (શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રભાષ્ય..) શ્રી મહાનિશીથસૂત્રમાં પણ જણાવ્યું છે કે
१२८
00
श्रीमहानिशीथेऽपि पूर्वगुरुयोग्यगुणौघमुक्तः श्रीवीराद्वर्षद्विसहस्यनन्तरं षट्कायारम्भवर्ज्येव गुरुर्वन्द्यतयोक्तः ।।
--- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ :- શ્રી મહાનિશીથમાં પણ, પ્રભુવીરના બે હજાર વર્ષ પછી પૂર્વ ગુરુને યોગ્ય એવા ગુણોના સમુદાયથી રહિત, છકાયના આરંભને છોડનારા ગુરુ જ વંદનીય તરીકે કહ્યા છે..
૭
વિવેચન :- મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે, મહાયશ-મહાસત્ત્વશાળી-મહાનુભાગ વગેરે ગુરુ બનવાને યોગ્ય ગુણોના સમુદાયવાળો જીવ બે હજાર વર્ષ સુધી મળશે, ત્યાર પછી તેવા ગુણોથી રહિત માત્ર છકાયના આરંભને છોડનારો ગુરુ પણ શ્રેષ્ઠ-પ્રશંસનીય માનવો..
જુઓ તે મેંહાનિશીથસૂત્રનું વચન -
“ગૌતમ ઃ- પ૨માત્મન્ ! તેના પછી ?
પ્રભુ ઃ- ગૌતમ ! તેના પછી તો કાળ-સમય હીન થતાં, જે કોઈ પણ છકાયના સમારંભનું વર્જન કરનાર હોય, તે બધા ધન્ય છે, પુણ્યવંત છે, વંદનીય છે, પૂજનીય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, તેમનું જીવન સારું જીવાયેલું છે.” (સૂત્ર-૫/૧૭)
એટલે સમગ્ર ગુણોવાળો જ ગુરુ બની શકે એવું નથી, વર્તમાનકાળમાં પોતાનાં શક્તિ-સામર્થ્યને છુપાવ્યા વિના નિષ્કપટભાવે સંયમની આરાધના કરનારા પણ ગુરુ બની જ શકે છે..
આ વિશે ઉદાહરણ સાથે રહસ્ય જણાવવા, ગ્રંથકારશ્રી કહે છે –
O
तदत्र रहस्य
यथा “वंतुच्चारसुरागोमंससममिमं "ति इत्यादिनाऽऽधाकर्मणो अतिनिन्द्यत्वप्रतिपादनेऽपि
-
सोहंतो अ इमे तह जइज्ज सव्वत्थ पणगहाणीए ।
उस्सग्गववायविउ जह चरणगुणा न हायंति ॥ १ । । ( पिंडविशुद्धि १०१ ) इत्यादिवचनात्पञ्चकहान्यादियतनया देहयात्रार्थमाधाकर्म गृह्णानोऽपि शुद्ध एव । एवं 'असुइठाणे पडिआ चंपगमाला न कीरइ सीसे' इत्यादि वाक्यैः पार्श्वस्थादीनां
* 'से भयवं ! उङ्कं पुच्छा, गोयमा ! तओ परेणं उड्डुं हायमाणे कालसमए, तत्थ णं जे केइ छक्कायसमारंभविवज्जी से णं धन्ने पुन्ने वंदे पूए नम॑सणिज्जे सुजीवियं जीवियं तेसिं ॥५/१७||' ( श्रीमहानिशीथसूत्रम् )
Page #152
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
संगतिमात्रनिषेधेऽपि विशिष्टविशिष्टतरविशिष्टतमगुणसाध्वयोगे क्रमेण तेभ्यो हीनहीनतरहीनतमगुणानामपि साधूनां वन्दनादि सङ्गतमेव ।
1. ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ :- અહીં રહસ્ય આ પ્રમાણે છે - જેમ ‘તંતુન્નારમુī..' ઇત્યાદિ સૂત્રથી આધાકર્મી ભોજન અત્યંત નિંદ્ય છે એવું કહેવા છતાં, ‘સોહંતો અ મે.' ઇત્યાદિ સૂત્રથી પંચકની પરિહાણિ વગેરે યતનાથી દેહયાત્રા માટે આધાકર્મ લેતો પણ શુદ્ધ જ છે.. તેમ ‘અફાળે..' ઇત્યાદિ સૂત્રથી પાર્થસ્થાદિનો સંગમાત્ર પણ નિષેધ કર્યો હોવા છતાં, વિશિષ્ટ-વિશિષ્ટતર-વિશિષ્ટતમ ગુણવાળા સાધુઓ ન હોવામાં ક્રમથી તેઓ કરતાં હીનહીનતર-હીનતમ ગુણવાળા સાધુઓને પણ વંદનાદિ સંગત જ છે.
१२९
વિવેચન :- ઉપર કહેલી તમામ વાતોનું રહસ્ય આ પ્રમાણે જણાય છે –
જેમ -‘જંતુજ્વારસુરાોમંસસમિમ્'=આ આધાકર્મ દોષવાળું ભોજન, વમન=ઊલ્ટી, વિષ્ઠા, દારુ ગોમાંસ – આ બધા સરખું છે.' ઇત્યાદિ વક્યોથી આધાકર્મ ભોજન અત્યંત તુચ્છ છે, નિંદનીય છે - એવું કહ્યું છે..
પણ જો સર્વથા નિર્દોષ આહાર ન જ મળતો હોય, તો શરીર ટકાવવા કરવું શું ? તે માટે જણાવ્યું છે કે – નિર્દોષ આહાર ન મળતાં જેનાથી પંચકસંજ્ઞાવાળું પ્રાયશ્ચિત્ત આવે તેવો ઓછા દોષવાળો આહાર લેવો અને તેનાથી શરીરનો નિર્વાહ કરવો. . પણ તેવો આહાર પણ ન મળે, તો જેનાથી દશકસંજ્ઞાવાળું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષવાળો આહાર લેવો.. આ પ્રમાણે ક્રમશઃ ઊતરતાં-ઊતરતાં (પહેલાંના નાના નાના દોષવાળો આહાર ન મળતાં ક્રમશઃ મોટા-મોટા દોષવાળો આહાર લેવાના ક્રમે) છેલ્લે છેવટે કંઇ ન મળતા આત્મ-સંયમની રક્ષા માટે આધાકર્મ લે, તો પણ તે સાધુ શુદ્ધ જ છે.. (કારણ કે તેણે પૂરેપૂરી તે યતનાનું પાલન કર્યું છે.) કહ્યું છે કે -
“ઉત્સર્ગ અને અપવાદનો જાણકાર સંયમી, આ અતિચારોની શુદ્ધિ રાખતો, બધે ઠેકાણે પંચકાદિની હાનિથી તે પ્રમાણે યત્ન કરે કે જેનાથી ચારિત્રના ગુણો હાનિ ન પામે.” (પિંડવિશુદ્ધિ શ્લોક-૧૦૧) આ પ્રમાણે પૂર્વ-પૂર્વ શુદ્ધ આહારના અભાવમાં ઉત્તરોત્તર અશુદ્ધ આહાર ને યાવત્ આધાકર્મ લે, તો પણ જેમ તે સાધુ શુદ્ધ છે..
તેમ – “અશુચિસ્થાનમાં પડેલી ચંપકમાળા ગળે પહેરાતી નથી, તેવી રીતે પાર્શ્વસ્થાદિ સ્થાનોમાં
રહેતા સાધુઓ પણ અપૂજ્ય છે.” đત્યાદિ વાક્યોથી પાર્શ્વસ્થોને વંદન ન કરવા, તેમનો લેશમાત્ર પણ
સંગ ન કરવો – એવું કહ્યું છે..
પણ જો વિશિષ્ટ-વિશિષ્ટતર-વિશિષ્ટતમ ગુણવાળા સાધુઓ ન મળે, તો શું કરવું ? સાવ જ
'जह वंतं तु अभोज्जं भत्तं जइवि य सुसक्कयं आसि ।
एवमसंजमवमणे अणेसणिज्जं अभोज्जं तु ॥१९१॥" ( पिण्डनिर्युक्तिः )
* 'असुइठाणे पडिआ चंपगमाला न कीरइ सीसे ।
पासत्थाइठाणेसु वट्टमाणा तह अपुज्जा ॥ १११२॥' (आवश्यकनिर्युक्तौ १११२ )
Page #153
--------------------------------------------------------------------------
________________
१३०
गुरुतत्त्वसिद्धिः
જ્ઞાનાદિથી વંચિત રહી જવું? શાસનનો લેશમાત્ર પણ સ્પર્શ ન કરવો? તો કહે છે કે - ના. ત્યાર પછી થોડાંક ઓછા ગુણવાળા સાધુઓનો સંપર્ક કરવો, તેવા સાધુ ન મળે તો તેનાથી પણ ઓછા ગુણવાળા સાધુઓનો સંપર્ક કરવો - એમ ક્રમશઃ હીન-હીનતર-હીનતમ ગુણવાળા સાધુઓનો સંગ અને તેમની સાથે વાર્તાલાપ-વંદન વ્યવહાર વગેરે સંગત જ છે..
(એટલે વર્તમાનકાલીન સાધુઓ ક્યાંક ને ક્યાંક વિરાધક હોઈ ભલે તમારી દષ્ટિએ દેશપાર્થસ્થાદિરૂપ હોય, પણ તે છતાં તેઓને વંદન ન જ કરી શકાય એવો એકાંત નથી.. સુવિશુદ્ધ ચારિત્રધરના અભાવમાં તેઓ પણ પૂજનીય જ છે.)
અથવા – વર્તમાનકાલીન સાધુઓને પાર્થસ્થ માની લેવાની તમે ભ્રમણા જ કેમ રાખો છો? તેઓ તો એક પ્રકારના બકુશ-કુશીલ નિગ્રંથો જ છે.. અને આવા નિગ્રંથો તો નિર્વિવાદ વંદનીય જ હોય - એ જણાવવા ગ્રંથકારશ્રી કહે છે -
यद्वा साम्प्रतकालोचितयतनया यतमाना यतयः प्रमादादिपारवश्येन किञ्चित् किञ्चित् विराधयन्तोऽपि मोक्षार्थमुद्यताः प्रागुक्तलक्षणबकुशकुशीलत्वं न व्यभिचरन्तीति तीर्थाधारत्वेन निर्ग्रन्थत्वेन च निर्विवादं वन्दनीया एव ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ+વિવેચનઃ- અથવા તો વૈર્તમાનકાલીન શક્તિ-સામર્થ્યના અનુસારે ઉચિત યતનાપૂર્વક જયણા પાળતા સાધુઓ, પ્રમાદ વગેરેને પરવશ (=પરાધીન) થઈ કંઈક-કંઈક વિરાધના કરે, તો પણ તેઓ (પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્તાદિ દ્વારા) મોક્ષ માટે ઉદ્યમશીલ હોઈ એક પ્રકારના બકુશ-કુશીલ જ ગણાય. બકુશ-કુશીલોનું પૂર્વે કહેલું લક્ષણ તેઓમાં યથાવસ્થિત ઘટે છે, લેશમાત્ર પણ વ્યભિચાર આવતો નથી..
તો આવા બકુશ-કુશીલો તો તીર્થના આધારે હોવાથી અને પાંચ પ્રકારના નિગ્રંથોમાંથી એક પ્રકારના નિગ્રંથરૂપ હોવાથી, વિવાદ વગર તેઓ વંદનીય જ છે, તેમાં અંશમાત્ર પણ શંકાને અવકાશ નથી..
આ વિશે દર્શનશુદ્ધિપ્રકરણમાં જણાવ્યું છે કે -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
યત: –
બકુશ-કુશીલો વિરાધના કરતા હોવા છતાં પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત-પુનઃઅકરણસંકલ્પ વગેરેવાળા હોવાથી નિગ્રંથરૂપ છે અને આવું તેઓનું લક્ષણ વર્તમાનકાલીન સાધુઓમાં બંધબેસતું છે. એટલે વર્તમાનકાલીન યતનાશીલ સાધુઓને બકુશ-કુશીલ જ સમજવા..
* “સબૂનાં નિર્વ, વક્ષસીત્તેદિં વદ તિબ્લ્યુ ' (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૭૫, સંબોધપ્રકરણ શ્લોક૮૫૨) એ વચનથી સ્પષ્ટ છે કે, તીર્થનો આધાર, બકુશ-કુશીલ જ છે, તેથી જ તીર્થ ચાલે છે..
Page #154
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
१३१
अज्ज वि तित्रपइन्ना गरुयभरुव्वहणपच्चला लोए । दीसंति महापुरिसा अक्खंडियसीलपन्भारा ॥१७९॥ अज्ज वि तवसुसियंगा तणुअकसाया जिइंदिया धीरा । दीसंति जए जइणो वम्महहिययं वियारंता ।।१८०।। अज्ज वि दयसंपन्ना छज्जीवनिकायरक्खणुज्जुत्ता । दीसंति तवस्सिगणा विगहविरत्ता सुईजुत्ता ।।१८१।। अज्जवि दयखंतिपइट्ठियाइं तवनियमसीलकलियाई । विरलाइं दूसमाए दीसंति सुसाहुरयणाई ।।१८२।। इय जाणिऊण एयं मा दोसं दूसमाइ दाऊण । धम्मुज्जमं पमुच्चह अज्जवि धम्मो जए जयइ ।।१८३।।
– ગરણરશ્મિ – ભાવાર્થ + વિવેચનઃ- (૧) આજે વર્તમાનકાળમાં પણ ‘કમ મને ! સીમાફ' ઇત્યાદિરૂપે) તીર્ણપ્રતિજ્ઞા=પ્રતિજ્ઞાનું વહન કરનારા, (સુવિહિત સંયમાચારોના) મોટા ભારને વહન કરવામાં પ્રત્યલ-સમર્થ, અખંડિત એવા શીલના પ્રાશ્મારવાળા (=બ્રહ્મચર્યમાં ક્ષોભન પામનારા), અને એટલે જ મહાપુરુષ બનેલા એવા જીવો લોકમાં દેખાય છે.. (દર્શનશુદ્ધિપ્રકરણ-શ્લોક ૧૭૯)
(૨) જગમાં તપથી શોષાયેલા શરીરવાળા, પાતળા કષાયવાળા, જીતાયેલી ઇન્દ્રિયવાળા, ધીર (=ભૂખ વગેરે પરિષહોને સમતાથી સહન કરનારા) મન્મથના હૃદયનું વિદારણ કરનારા (=વેદોદયનું મૂળકારણ સંકલ્પ-વિકલ્પોને ઉખેડી નાંખનારા) એવા સાધુઓ આજે પણ દેખાય છે. (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૮૦)
(૩) દયાળુ , છ જવનિકાયના સંયમમાં (છ જીવનિકાયને રક્ષણ કરવામાં) ઉદ્યમશીલ, વિકથાઓથી વિરક્ત થયેલા, શ્રુતિ-સ્વાધ્યાયથી યુક્ત એવા તપસ્વીગણો-સાધુઓ આજે પણ દેખાય છે.. (દર્શનશુદ્ધિ-પ્રકરણ શ્લોક-૧૮૧)
(૪) દુઃષમાકાળમાં વિરલ વિભૂતિરૂપ, દયા અને ક્ષમામાં પ્રતિષ્ઠિત ( દયાદિને પાલન કરવામાં સ્થિર રહેલા), તપ, નિયમ (ગદ્રવ્યાદિને આશ્રયીને અભિગ્રહો) અને બ્રહ્મચર્ય – આ બધાથી યુક્ત એવા સુવિહિત સાધુઓરૂપી રત્નો આજે પણ દેખાય છે. (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૮૨)
(૫) રૂચ=આ પ્રમાણે, gi>આને-દુઃષમા કાળમાં પણ ચારિત્રનાં અસ્તિત્વને જાણીને, (હે ભવ્ય-પુરુષો !) દુઃષમાને દોષ આપીને (અર્થાત્ “આ અવસર્પિણીનો પાંચમો આરો–દુઃષમાકાળ ચારિત્રને પ્રતિકૂળ છે, આ કાળમાં ચારિત્ર પાળી શકાય જ નહીં” એમ કાળને દોષ આપીને)
Page #155
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
ચારિત્રધર્મનો ઉદ્યમ ન છોડો, કારણ કે આજે પણ ચારિત્રરૂપ ધર્મ જગતમાં જય પામે છે.. (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૮૩)
હવે આ વાતનો નિષ્કર્ષ જણાવતાં કહે છે
१३२
૭
ता तुलियनियबलाणं सत्तीइ जहागमं जयंताणं ।
संपुन्नच्चिय किरिया दुप्पसहंताण साहूणं । ।१८४ ।। इति दर्शनशुद्धौ ।
--- ગુરુગુણરશ્મિ --
શ્લોકાર્થ :- તેથી (સંયમયોગોમાં) પોતાનાં બળ-શક્તિ સામ્યર્થને તોલનારા-વિચારનારા અને શક્તિ મુજબ આગમ પ્રમાણે યત્ન કરનારા એવા દુઃપ્રસહસૂરિ સુધીના સાધુઓની ક્રિયા સંપૂર્ણ જ છે..(૬) (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૮૪)
--
સાર - નિષ્કર્ષ :- વર્તમાનકાળમાં જયણાપૂર્વક વિચરતા સાધુઓ સંપૂર્ણ ચારિત્રધર હોઈ સુવિહિત-નિગ્રંથ જ છે અને તેથી જ તે માર્ગને આચરવો-આદરવો ઉચિત જ છે, લેશમાત્ર પણ તેનો અપલાપ કરવો નહીં..
હવે આ વિશે કેટલાકોની આશંકાનું સમાધાન કરવા કહે છે
-00
न च प्रायः प्रतिगच्छं सामाचारीणां भेददर्शनान्न ज्ञायते का सत्या असत्या वेति ? तदकरणमेव वरमिति चिन्तयितुं युक्तम् ।
-- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ + વિવેચન :- પૂર્વપક્ષઃ- પ્રાયઃ દરેક ગચ્છમાં સામાચારી જુદી જુદી દેખાય છે અને તેથી જ કઈ સામાચારી સાચી ? અને કઈ ખોટી ? એ જણાતું નથી. એટલે તો (=હવે નિશ્ચય કર્યા વિના એ બધા વિખવાદોમાં પડવું એના કરતાં તો) એ બધી સામાચારીઓ ન પાળવી, ન માનવી – એ જ શ્રેષ્ઠ છે
ને?
ઉત્તરપક્ષ :- ના, એવું વિચારવું યોગ્ય નથી. કારણ કે તે તે ગચ્છના તે તે ગીતાર્થોને દેશ-કાળપોતાનો ગચ્છ-શિષ્યો વગેરેને આશ્રયીને જે ઉચિત લાગ્યું હોય, તે આચરણ તરીકે બંધાયું હોય છે અને તે આચરણ તે-તે જીવો માટે કલ્યાણકારી હોઈ ઉચિત જ છે..
અરે ! ભગવતીસૂત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે, જે જીવ જુદી-જુદી સામાચા૨ીઓને જોઈને વ્યામોહ કરે છે, તે જીવ દર્શનમોહનીય કર્મને ભોગવે છે.
હવે ગ્રંથકારશ્રી ભગવતીસૂત્રનું જ વચન મૂળપાઠ અને વૃત્તિ સાથે જણાવે છે –
यदुक्तं श्रीभगवत्यां प्रथमशते द्वितीयोदेशके
00
-
-00
Page #156
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
" अत्थि णं भंते ! समणा वि निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेअंति ? हंता अत्थि, कहन्नं भंते ! समणा निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेएइ ? गोयमा ! तेहिं तेहिं नाणंतरेहिं दरिसणंतरेहिं चरित्तंतरेहिं लिंगंतरेहिं पवयणंतरेहिं पावयणंतरेहिं कप्पंतरेहिं मग्गंतरेहिं मयंतरेहिं भंगंतरेहिं नयंतरेहिं निअमंतरेहिं पमाणंतरेहिं संकिया कंखिया वितिगिच्छिया भेअसमावन्ना एवं खलु समणा निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेअंति । ” -- ગુરુગુણરશ્મિ --
સૂત્રાર્થ-વિવેચન :
--
શ્રી ગૌતમ ઃ- પ૨માત્મન્ ! નિગ્રંથો તો જિનાગમથી નિર્મળ થયેલી બુદ્ધિવાળા હોય છે, તો તેઓ શું કાંક્ષામોહનીય કર્મને વેદે છે ? (અર્થાત્ દર્શનમોહનીય કર્મને અનુભવે છે ? તે કર્મનો ઉદય તેમને થાય છે ?)
પ્રભુ ઃ- હે ગૌતમ !
१३३
હા, વેદે છે..
શ્રી ગૌતમ ઃ- પરમાત્મન્ ! શ્રમણ નિગ્રંથો કાંક્ષામોહનીય કર્મને કેવી રીતે વેદે છે ?
કે
પ્રભુ :- હે ગૌતમ ! તે તે (૧) જુદા-જુદા શાનો, (૨) જુદા-જુદા (ઔપશમિક-ક્ષાયોપશમિક સમ્યક્ત્વરૂપ) દર્શનો, (૩) જુદા-જુદા (સામાયિક-છેદોપસ્થાપનીય આદિરૂપ) ચારિત્રો, (૪) જુદાજુદા (પહેલા-છેલ્લા અને વચલા તીર્થંકરના સાધુઓના) લિંગ-વેષો,(૫) જુદા-જુદા (ચાર વ્રતરૂપ પાંચ વ્રતરૂપ) પ્રવચનો, (૬) જુદા-જુદા (અલગ અલગ આચરણ કરનારા) પ્રાવચનિકો-બહુશ્રુતો, (૭) જુદા-જુદા (જિનકલ્પાદિરૂપ) કલ્પો, (૮) જુદા-જુદા (સામાચારીરૂપ) માર્ગો, (૯) જુદા-જુદા (એક જ વસ્તુ વિશે અભિપ્રાયભેદ ધરાવનારા) મતો, (૧૦) જુદા-જુદા (દ્રવ્ય-ભાવ હિંસાદિને લઈને દ્વિસંયોગી-ચતુઃસંયોગી વગેરેરૂપ) ભાંગાઓ, (૧૧) જુદા-જુદા (નૈગમાદિ કે નિશ્ચય-વ્યવહાર આદિરૂપ) નયો, (૧૨) જુદા-જુદા (સર્વવિરતિ-પૌરુસી વગેરેરૂપ) નિયમો-અભિગ્રહો, અને (૧૩) જુદા-જુદા (પ્રત્યક્ષ-આગમાદિરૂપ) પ્રમાણો.. આ પ્રમાણે બધું જુદું-જુદું જોઈને વિભ્રમ પામેલા (=આ બે જુદા કેમ ? લક્ષણ એક દેખાતું હોવાથી એક કેમ નહીં ? બધાનાં મત-માન્યતાઓ જુદા કેમ ? જુદા-જુદા તીર્થંકરોના સાધુઓના જુદા-જુદા વેષ – એવું કેમ ? આવી બધી અનેક શંકાઓ મનમાં દબાવી રાખવાના કારણે, તે બધા વ્રતભેદાદિ પાછળનું યથાર્થ રહસ્ય ન શોધવાના કારણે અને તેનું સમાધાન બહુશ્રુતો પાસે ન મેળવવાના કારણે વ્યામોહને પામેલા) એવા તે જીવો શંકાવાળા, કાંક્ષાવાળા, વિચિકિત્સા
-
* પૂ. અભયદેવસૂરિ મ.એ કરેલી ભગવતીસૂત્ર પરની વૃત્તિના આધારે આ પદોનો ભાવાર્થ જોઈએ - (૧) શંકાવાળા :- ‘‘દ્વૈિતા:-નિનોપવાર્થાત્ પ્રતિ સર્વતો વેશતો વા સજ્જતસંશયા:' પરમાત્માએ કહેલા પદાર્થો વિશે સર્વથા કે થોડે ભાગે સંશયને પામેલા.
* (૨) કાંક્ષાવાળા :- ‘‘ક્ષિતા:-વૈશતઃ સર્વતો વા સન્નાતાન્યાન્યર્શનપ્રહા:' બીજા બીજા દર્શનને સર્વથા કે દેશથી ગ્રહણ કરનારા..
Page #157
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
વાળાઁ, ભેદસમાપન્ન અને કલુષસમાપન્ન થઈને, તેવા શ્રમણનિગ્રંથો કાંક્ષામોહનીય કર્મને વેદે છે, અનુભવે છે.. (ભગવતીસૂત્ર, શતક-૧,ઉદ્દેશો-૩, પ્રશ્ન-૧૪૩/૧૪૪)
પ્રસ્તુતમાં, ‘માંતરેહિં – મયંતહિં' આ બે પદોની વાત છે. જ્યાં સામાચારીભેદ અને મતભેદ દેખાય, ત્યાં શંકાદિ રાખનારો જીવ કાંક્ષામોહનીય કર્મને અનુભવે છે.. તો તે વખતે શું સમાધાન મેળવવું ? શું વિચારવું ? કોને સાચું માનવું ? એ બધી વાતો આપણે,પ.પૂ.અભયદેવસૂરિજીએ રચેલી ભગવતીસૂત્ર પરની વૃત્તિના આધારે વિચારીએ -
00
१३४
-00
अत्र वृत्तौ ' मग्गंतरेहिं मयंतरेहिं' इति पदद्वयव्याख्या यथा માર્ગ: પૂર્વपुरुषक्रमागता सामाचारी, तत्र केषांचित् द्विश्चैत्यवन्दना अनेकविधकायोत्सर्गकरणादिका आवश्यकसामाचारी तदन्येषां तु न तथेति किमत्र तत्त्वं ? समाधिः - गीतार्थाऽशठप्रवर्त्तिता असौ सर्वापि न विरुद्धा, आचरितलक्षणोपेतत्वात्, आचरितलक्षणं चेदम् असढेण समाइण्णं, जं कत्थइ कारणे असावज्जं ।
ण णिवारियमणेहिं य, बहुमणुमयमेतमाइण्णं ।।१।। - ગુરુગુણરશ્મિ --
* સામાચારીભેદ વિશે માર્ગદર્શન *
-
વ્યાખ્યાર્થ + વિવેચન :- અહીં વૃત્તિમાં ‘(૧) મન્વંતરેહિં, અને (૨) મયંતહિં' એ પદ પર જે વ્યાખ્યા કરાઈ છે, તેનો અર્થ ક્રમશઃ આપણે જોઈએ -
(૧) ‘માર્ગ’ એટલે પૂર્વ પુરુષોની પરંપરાથી ચાલી આવેલી સામાચારી (=આચરણાદિની પદ્ધતિ).. તેમાં કોઈકની આવશ્યકસામાચારી - બે વાર ચૈત્યવંદન અને અનેક પ્રકારના કાઉસ્સગ્ગ કરવા વગેરેરૂપ છે, જ્યારે બીજાની સામાચા૨ી તેવી નથી..
પ્રશ્ન ઃ- તો અહીં શું કરવું ? યથાર્થ તત્ત્વ શું ?
ઉત્તર ઃ- સાંભળો, આ બંને સામાચારીઓ ગીતાર્થ અને અશઠ પુરુષો વડે પ્રવર્તાવાઈ છે (અર્થાત્ તેઓના પ્રવર્તક–સામાચારીને શરૂ કરનાર વ્યક્તિઓ ગીતાર્થ અને અશઠ હતાં. . તેઓને તે-તે કાળમાં
* (૩) વિચિકિત્સાવાળા :- ‘‘વિવિિિત્સતા:=સજ્જાતંતવિષયજ્ઞા:' ફળ વિશે શંકા રાખનારા.
* (૪) ભેદસમાપન્નઃ- “મેવસમાપન્ના:=‘વિમ્ તું નિનશાસનં ? આહોસ્વિવિવમ્ ?' ત્યેવં બિનશાસનસ્વરૂપ પ્રતિ मतेर्द्वैधीभावं गताः, अनध्यवसायरूपं वा मतिभङ्गं गताः, अथवा यत एव शङ्कितादिविशेषणाः अत एव मतेद्वैधीभावं गताः ।' શું જિનશાસન આ છે ? એ પ્રમાણે જિનશાસનના સ્વરૂપ વિશે બુદ્ધિભેદને પામેલા અથવા અનિશ્ચયરૂપ મતિભંગને પામેલા..અથવા પૂર્વોક્ત શંકાવાળા હોવાથી જ બુદ્ધિભેદને પામેલા..
* (૫) કલુષસમાપન્ન :- ‘“તુષસમાપન્ના:=‘નૈતવેવ’ ત્યેવં મતિવિપર્યાસ પતાઃ” ‘આવું ન જ હોઈ શકે, આ વાત બિલકુલ ઘટતી નથી’ એ પ્રમાણે વિપરીત બુદ્ધિને પામેલા..
Page #158
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
જે ઉચિત અને કલ્યાણકારી જણાયું, તે તેમણે આચરણા તરીકે પ્રવર્તાવ્યું.) અને એટલે જ તે બે જુદી સામાચારીઓમાં કોઈ વિરોધ નથી (બંને છેવટે તે તે જીવો માટે કલ્યાણકારી હોઈ અવિરુદ્ધ છે.)
અને તેમાં વિરોધ ન હોવાનું કારણ એ જ કે, તે તે સામાચારીઓ આચરિતના લક્ષણથી યુક્ત છે, અર્થાત્ તેઓ આચિરતરૂપે છે.
१३५
‘આચરિત’ કોને કહેવાય ? તેનું લક્ષણ બતાવે છે –
“અશઠ (=રાગ-દ્વેષથી રહિત) પ્રામાણિક એવા કોઈ ગીતાર્થે કોઈ તેવા પુષ્ટ કારણે સ્વભાવથી અસાવદ્ય (=પાપથી રહિત) એવું જે કંઇ આચરણ કર્યું હોય અને યોગ્ય હોવાથી જ તેનો બીજા ગીતાર્થોએ નિષેધ ન કર્યો હોય (એથી જ ઘણાને અનુમત હોય) તેને ‘આચરણા’ કહેવાય. આ આચરણા ઘણાઓને સંમત હોય છે.’’ (બૃહત્કલ્પ શ્લોક-૪૪૯૯)
(આગમઅષ્ટોત્તરી-૨૦, પંચવસ્તુક-૪૭૬, ગાથાસહસ્રી-૨૪૦, ઉપદેશપદ-૮૧૪, સ્વપ્નસપ્તતિકા-૭, વિચારસાર-૮૯૫)
આવું આરિતનું લક્ષણ બંને સામાચારીઓમાં ઘટતું હોવાથી, તે તે જીવો માટે આ સામાચારી પ્રામાણિક અને અવિરુદ્ધ છે.. (એટલે તે વિશે વ્યામોહ કરવો નહીં..) હવે મતભેદ હોય, ત્યાં શું કરવું ? તે જણાવે છે –
-00
-
W
तथा मतं समाने एवागमे आचार्याणामभिप्रायविशेषः । तत्र सिद्धसेनदिवाकरो मन्यते युगपत्केवलिनो ज्ञानं दर्शनं च, अन्यथा तदावरणक्षयनिरर्थकता स्यात् । जिनभद्रगणिक्षमाश्रमणस्तु भिन्नसमये ज्ञानदर्शने, जीवस्वरूपत्वाद्यथा तदावरणक्षयोपशमे समानेऽपि क्रमेणैव मतिश्रुतोपयोगी, न चैकतरोपयोगे इतरक्षयोपशमाभावः । तत्क्षयोपशमस्योत्कृष्टतः षट्षष्टिसागरोपमप्रमाणत्वात् । अतः किं तत्त्वं ? अत्र समाधिः यदेव मतमागमानुपाति तदेव सत्यमिति मन्तव्यमितरत्पुनरुपेक्षणीयम् । अथ अबहुश्रुतेन नैतदवसातुं शक्यते, तदेवं भावनीयम् - आचार्याणां संप्रदायादिदोषादयं भेदो मतः, जिनानां तु मतमेकमेवाविरुद्धं च रागादिरहितत्वात् । आह
१
“अणुवकयपराणुग्गहपरायणा जं जिणा । जिअरागदोसमोहा य नण्णहा वाइणो तेण । । १ । । " इति ।
૨. પૂર્વમુદ્રિત ‘યથા બહુશ્રુતેન' કૃતિ અશુદ્ધપાઠઃ ।
* પાંચ વ્યવહાર છે : (૧) આગમવ્યવહાર, (૨) શ્રુતવ્યવહાર, (૩) આશાવ્યવહાર, (૪) ધારણાવ્યવહાર, અને (૫) જીતવ્યવહાર - આ પાંચે વ્યવહારો પ્રમાણ મનાય છે.. સામાચારી પણ ‘જીતવ્યવહાર=આચરિત’રૂપ હોઈ પ્રામાણિક માનવી જોઈએ અને તેથી જ તે પ્રામાણિક સામાચારીઓમાં કોઈ વિરોધ ન હોય - એવું ફલિત થયું..
Page #159
--------------------------------------------------------------------------
________________
१३६
गुरुतत्त्वसिद्धिः
– ગુરુગુણરશ્મિ –
* મતભેદ વિશે માર્ગદર્શન ક વ્યાખ્યાર્થ+વિવેચનઃ-(૨) ‘મત' એટલે સરખા જ શાસ્ત્રમાં આચાર્યોના જુદા-જુદા અભિપ્રાયો, એક જ વસ્તુ વિશેનાં જુદાં જુદાં મંતવ્યો..
(ક) તેમાં સિદ્ધસેનદિવાકરસૂરિ નામના આચાર્ય એવું કહે છે કે, કેવળી પરમાત્માને જ્ઞાન અને દર્શન એક સાથે જ હોય છે. જો એવું માનવામાં ન આવે, તો કેવળજ્ઞાનાવરણ અને કેવળદર્શનાવરણના ક્ષયની નિરર્થકતા થાય.. (બંને આવરણના ક્ષય પછી જો બંનેના (=બંને ક્ષયના) કાર્યરૂપ જ્ઞાન-દર્શન થાય, તો જ તે ક્ષય સાર્થક બને, અન્યથા નહીં.. આવરણક્ષય થવા છતાં પણ જો જ્ઞાન-દર્શન ન થાય, તો તે આવરણક્ષય કહેવાય જ શી રીતે ?)
(ખ) વળી એ જ વાત વિશે જિનભદ્રગણિક્ષમાશ્રમણ નામના આચાર્ય એવું માને છે કે, કેવળી પરમાત્માને જ્ઞાન અને દર્શન એક કાળે નહીં, પણ જુદા-જુદા કાળ હોય છે અને તેનું કારણ જીવનો તેવો ( ક્રમિક ઉપયોગ હોવાનો) સ્વભાવ છે.. જેમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના આવરણનો ક્ષયોપશમ સરખો જ છે, તો પણ તે બંને જ્ઞાન ક્રમપૂર્વક જ થાય છે એક સાથે નહીં.) અને જ્યારે તે બેમાંથી એક જ્ઞાનનો ઉપયોગ હોય, ત્યારે બીજા જ્ઞાનનો જ્ઞાનાવરણક્ષયોપશમ નથી હોતો એવું નથી. કારણ કે તેના ક્ષયોપશમનો સમય ૬૬ સાગરોપમ જેટલો કહ્યો છે..(તો જેમ અહીં મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ એકી સાથે હોવા છતાં મતિ-શ્રુતનો ઉપયોગ ક્રમિક જ હોય છે, તેમ કેવળજ્ઞાનાવરણ અને કેવળદર્શનાવરણનો ક્ષય એકીસાથે હોવા છતાં તે બે જ્ઞાન-દર્શન ક્રમિક જ માનવા જોઈએ, એકી સાથે નહીં..).
પ્રશ્ન:- તો અહીં શું કરવું? બેમાંથી યથાર્થ કોણ? કયો મત સાચો માનવો?
ઉત્તરઃ- સાંભળો, બે મતમાંથી જે મત આગમને અનુસારી જણાય, તે જ મત સાચો છે - એવું માનવું અને તે સિવાયના બીજા મતની ઉપેક્ષા કરવી.
પ્રશ્ન:- પણ જે વ્યક્તિ અબહુશ્રુત હોય, તે તો કેવી રીતે જાણી શકે? કે આ મત આગમાનુસારી છે ને બીજો મત આગમાનુસારી નથી, વગેરે..
ઉત્તરઃ- જો તે તેવું ન જાણી શકે, તો તે પુરુષે આ પ્રમાણે વિચારવું કે- આચાર્યોનો આ પ્રમાણેનો મતભેદ સંપ્રદાય વગેરેના દોષથી હોઈ શકે છે, પણ જિનેશ્વર ભગવંતોનો મત તો એક જ છે અને તે અવિરુદ્ધ જ છે (તેમાં લેશમાત્ર પણ વિરોધ ન હોવાનો..) કારણ કે જિનેશ્વરો રાગાદિથી રહિત છે..
આ વિશે કહ્યું છે કે -
જેઓએ ઉપકાર નથી કર્યો તેવા બીજા જીવો ઉપર અનુગ્રહ કરવામાં જે જિનો તત્પર છે.. વળી જે જિનો યુગપ્રવર છે તથા રાગ, દ્વેષ અને મોહને જીતનારા છે, તેઓ કદી અન્યથા કહેનારા (Fખોટું બોલનારા) હોય જ નહીં.” (ભગવતીસૂત્રટીકા શતક-૧, ઉદ્દેશો-૩)
Page #160
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
१३७
હવે મૂળ વાત પર આવીએ - વર્તમાનકાળમાં પણ સામાચારીભેદ, મતભેદ એ બધું તો હોવાનું જ. પણ તેટલા માત્રથી વ્યામોહ કરવામાં કાંક્ષામોહનીય કર્મનો ઉદય થાય. એટલે તેનું બહુશ્રુતો પાસે સમાધાન મેળવી લઈને નિઃશંક થઈ જવું. અને પછી યોગ્ય માર્ગ અમલમાં મૂકવો (બાકી સામાચારીભેદ વગેરે હોવા માત્રથી તે સામાચારી વગેરેનું પાલન જ ન કરવું - એ યોગ્ય માર્ગ નથી..).
| નિષ્કર્ષ - વર્તમાનકાળમાં પોત-પોતાની સામાચારી મુજબ યતનાપૂર્વક સંયમનું પાલન કરનારા સાધુઓ સુવિહિત-નિગ્રંથો જ છે.. એટલે તેમનો નિગ્રંથ' તરીકે જ વ્યવહાર કરવો અને તેથી જ તેઓને વંદનાદિ પણ કરવા જ..
આ જ વાતને જણાવે છે -
तस्माद् व्यवहारतो यतमाना यतयो धर्मार्थिना वन्द्या एव । यतः श्रीउत्तराध्ययने - "धम्मज्जियं च ववहारं, बुद्धेहाऽऽयरियं सया । તમારતો વણાર, રિહં નમ/છ I૪રા” (સૂત્ર)
– ગરગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચનઃ- અંદર રહેલો ચારિત્રપરિણામ એ તો છદ્મસ્થ પુરુષો જાણી શકે નહીં.. એટલે વ્યવહારનયને આશ્રયીને આલય-વિહાર વગેરે શાસ્ત્રવિહિત આચારોનું જેઓ યથાસામર્થ્ય યતનાપૂર્વક આચરણ કરે છે, તેઓ સુવિહિત-નિગ્રંથ જ છે અને ધર્મના અભિલાષકે તેઓને વંદન કરવા જ જોઈએ.
કારણ કે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવ્યું છે કે - “આલય-વિહાર વગેરે સાધુઓના કર્તવ્યરૂપ જે વ્યવહાર (
ધન્નયંત્ર) ક્ષમા વગેરે ધર્મોથી યુક્ત હોય, અને (વૃદ્ધહારિબંકો જાણેલા તત્ત્વવાળા એવા જીવો વડે આચરાયેલો હોય, તથા જે (વ્યવહાર=) વિશેષથી પાપકર્મોનો અપકાર કરનાર હોય, તેવો વ્યવહાર હંમેશાં આચરતો જીવ કદી નિંદાને ન પામે.” (ઉત્તરાધ્યયનસૂત્ર ૧/૪૨)
વ્યવહારનયની પ્રધાનતા બતાવતા બીજે પણ કહ્યું છે કે
श्रीआवश्यके - "ववहारोऽवि हु बलवं जं छउमत्थंपि वंदई अरहा । ના તો ગામો નાતો ઘમર્ષણં શરરા” (1) जई जिणमयं पवज्जह ता मा ववहारनिच्छए मुअहा । ववहारनउच्छेए तित्थुच्छेओ हवइ जम्हा ।।२३८२।। (विशेषावश्यके)
Page #161
--------------------------------------------------------------------------
________________
१३८
गुरुतत्त्वसिद्धिः
व्यवहारनयमनुसरत एव हि क्रमेण निश्चयशुद्धिप्राप्त्या निःश्रेयसप्राप्तिर्भवति ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચનઃશ્રી આવશ્યકનિયુક્તિમાં પણ કહ્યું છે કે -
“વ્યવહારનય પણ બલવાન છે=વ્યવહારનું પણ ઉલ્લંઘન કરી શકાય નહીં. કારણ કે, વ્યવહારના અતિશયબળને જાણનારા કેવળીઓ પણ, જ્યાં સુધી કેવળી તરીકે જ્ઞાત થાય નહીં, ત્યાં સુધી આ વ્યવહારનું પાલન ધર્મ છે એમ જાણતાં છદ્મસ્થ એવા પણ રત્નાધિક ગુરુ વગેરેને વંદને કરે છે..” (આવશ્યકભાષ્ય શ્લોક-૧૨૩)
પંચવસ્તુક શ્લોક-૧૦૧૬, ગુરુતત્ત્વવિનિશ્ચય શ્લોક-૧,૭૨, પુષ્પમાલાશ્લોક-૨૨૯ વિચારસાર શ્લોક-૮૮૫, ગાથાસહસ્ત્રી શ્લોક-૨૦૯.)
બીજે પણ કહ્યું છે કે –
“જો તમે જિનમતને સ્વીકારો છો (માનો છો) તો વ્યવહાર અને નિશ્ચય એ બેમાંથી એકેયને ન મૂકો. કારણકે વ્યવહારનો ઉચ્છેદ થાય તો અવશ્ય તીર્થનો (શાસનનો) ઉચ્છેદ થય.” (વિશેષાવશ્યકભાષ્ય શ્લોક-૨૩૮૨).
(તીર્થોદ્ગારિકાયન્ના શ્લોક-૮૬૯, સાધુસ્થાપનાધિકાર-૩૪, પંચવસ્તુક-૧૭૨, સંગ્રહશતક૨૨, પુષ્પમાલા-૨૨૮, વિચારસાર-૮૮૪.)
ફલિતાર્થ વ્યવહારથી પણ આલય-વિહારાદિ સુવિહિતાચારોનું પાલન કરનારો જીવ સુવિહિત જ છે. એટલે વ્યવહારનયને અનુસરનારાઓએ તે જીવને સુવિહિત માની તેમને વંદનાદિ કરવા જ જોઈએ.
વ્યવહારનયનું જ મહત્ત્વ બતાવતાં કહે છે -
વ્યવહારનયને અનુસરવાથી જ ક્રમશઃ નિશ્ચયશુદ્ધિની (નિશ્ચયનયથી પરિણામશુદ્ધિની) પ્રાપ્તિ દ્વારા નિઃશ્રેયસની (=મોક્ષની પ્રાપ્તિ થાય છે.
બાકી વ્યવહારનયનો અપલાપ કરવામાં નિશ્ચયશુદ્ધિ પામી શકાય નહીં અને તો મોક્ષ પણ ન પામી શકાય.. (દા.ત. વંદનવ્યવહારનો અપલાપ કરવામાં અહોભાવરૂપે પરિણામની શુદ્ધિ ન થાય. પ્રતિક્રમણ-વ્યવહારનો અપલોપ કરવામાં પશ્ચાત્તાપરૂપે પરિણામની શુદ્ધિ ન થાય ઇત્યાદિ..).
એટલે હે ભવ્યજીવો! વ્યવહારનયનો અપલાપ ન કરવો. વ્યવહારનયને અનુસરી વર્તમાનમાં પણ સુવિહિતોનું અસ્તિત્વ માનવું જ અને તેઓને વંદનાદિ પણ કરવા જ..
–– – – – – – – – – – – – – જુઓ બૃહત્કલ્પસૂત્ર ગાથા-૪૫૦૬, ૪૫૦૭.
વ્યવહારનો ઉચ્છેદ થાય એટલે વ્યવહારનયને સંમત લિંગગ્રહણ, જિનપ્રતિમા, ચૈત્યનિર્માણ, પ્રતિમાનંદનપૂજન વગેરે સઘળાંય અનુષ્ઠાન કરવા યોગ્ય ન થાય અને તો તીર્થનો શાસનનો વિનાશ થાય એ સુપ્રસિદ્ધ જ છે..
Page #162
--------------------------------------------------------------------------
________________
गुर्जरविवेचनसमन्विता
१३९
આ પ્રમાણે શાસ્ત્રપાઠો અને યુક્તિ-પ્રયુક્તિઓથી વર્તમાનકાળમાં પણ સુવિહિતસાધુઓનું અસ્તિત્વ સિદ્ધ કરાયું..
अत्र साधुस्थापनाधिकारः संवेगरङ्गशालाग्रन्थतस्तद्गाथाभिरेव लिख्यते यथा - "इत्थंतरम्मि सड्डो आसधरो नाम" इत्यादि ज्ञातव्यः ।
યકુ – उस्सुत्तभासगा जे ते दुक्करकारगावि सच्छंदा । ताणं न दंसणं पि हु कप्पड़ कप्पे जओ भणिअं ॥१॥ जे जिणवयणुत्तिन्नं वयणं भासंति जे अ मन्नति । सम्मट्ठिीणं तहसणं पि संसारबुड्डिकरं ॥२॥
| (ચૈત્યવંદનવૃત્ત, સંદેહલોત્તાવત્ની રસ્તો ૨૦-૧૨) इति साम्प्रतसमयोचितयतनया यतमानाः साधवः वन्दनीया एव ।।
॥ इति श्रीसुविहितपूर्वाचार्यप्रणीता गुरुतत्त्वसिद्धिः समाप्ता ।।
- ગુરુગુણરશ્મિ –
ભાવાર્થ + વિવેચન - હવે અહીં સંવેગરંગશાળા ગ્રંથમાં રહેલો સાધુસ્થાપનાધિકાર, તેની જ ગાથાઓથી લખાય છે – ‘રૂસ્વંતમિસો માસધરો નામ.' વગેરે ૫૯ ગાથાઓ સમજવી. (આ ગાથાઓ પાછળ પરિશિષ્ટ-૨ માં મૂકાયેલી છે, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ..)
એટલે જે લોકો કહે છે કે વર્તમાનકાળમાં કોઈ સાધુઓ રહ્યા નથી, જે છે તે બધા પાર્થસ્થાદિ જ છે અને તેઓને વંદનાદિ ન થાય - તે બધું ઉત્સુત્રરૂપ સમજવું, તેમની મિથ્યા વાતોનું લેશમાત્ર પણ શ્રવણ ન કરવું..
અરે ! તેવાઓનું તો દર્શન કરવું પણ ન કલ્પે, કારણ કે કહ્યું છે કે –
“જે જીવો ઉસૂત્રભાષક (આજ્ઞાવિરુદ્ધ પ્રલાપ કરનારા) છે અને સ્વચ્છંદ (=ગુજ્ઞાથી બાહ્ય સ્વેચ્છાપૂર્વક વિચરનારા) છે, તે જીવો દુષ્કર કાર્ય કરનારા હોય, તો પણ તેઓનું દર્શનમાત્ર પણ કહ્યું નહીં, કારણકે તેવું કલ્પના ગ્રંથોમાં કહેવાયું છે..” (સંદેહદોલાવલી શ્લોક-૯૦)
શું કહેવાયું છે? તે જ જણાવે છે -
જે જીવો જિનવચનથી ઉત્તીર્ણ (=જિનાજ્ઞાબાહ્ય એવું) વચન બોલે છે અને જેઓ તેને માને છે, તે જીવોનું દર્શન પણ સમ્યગ્દષ્ટિ જીવો માટે સંસારને વધારનારું બને છે..” (સંદેહદોલાવલીશ્લોક૯૧)
Page #163
--------------------------------------------------------------------------
________________
१४०
गुरुतत्त्वसिद्धिः
એટલે તેવા જીવોનો આજ્ઞાબાહ્યપ્રલાપ લેશમાત્ર પણ શ્રવણીય નથી.
ફિલિતાર્થ એટલે વર્તમાનકાળને ઉચિત યતનાપૂર્વક સંયમયોગોમાં ઉદ્યમ કરતા યતિઓ વંદનીય જ છે.. તેઓને અવંદનીય માનવા, અયતિ માનવા - તે ઉસૂત્રવચન છે..
// આ પ્રમાણે શ્રી સુવિહિત પૂર્વાચાર્ય વડે રચાયેલી “ગુરુતત્ત્વસિદ્ધિ સમાપ્ત થઈ In
)
Re જ
|આ પ્રમાણે તપાગચ્છાચાર્ય પ. પૂ. આ. ભ. શ્રી વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજારૂપ સંવિગ્નગીતાર્થપરંપરામાં થયેલા દીક્ષાદાનેશ્વરી પ.પૂ. આ. ભ. શ્રી વિજય
ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના
ચરણલવ-મુનિ યશરત્નવિજયજી દ્વારા રચાયેલું અને વિદ્વદર્ય મુનિ શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. દ્વારા સંશોધિત થયેલું, ગુરુતત્ત્વસિદ્ધિ ગ્રંથ પરનું ભાવાર્થ-વિવેચનમય ગુરુગુણરશ્મિ' નામનું છે ગુજરાતી વિવરણ સાનંદ સંપૂર્ણ થયું...
:)
માગસર સુદ ૧૧,મૌન એકાદશી પર્વ, વિ.સં. ૨૦૬૯ નવરંગપુરા, અમદાવાદ..
॥शुभं भूयात् श्रमणसङ्घस्य ॥
I રૂતિ શમ્ |
Page #164
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१ ।। गुरुतत्त्वसिद्धौ समुपदर्शितानां साक्षिपाठानां सवृत्तिकं उपन्यासः ।। (१) पृ. ४ पं. ११
(आवश्यकनियुक्ति) साम्प्रतं यदुक्तं 'पञ्चानां कृतिकर्म न कर्तव्यम्' अथ क एते पञ्च ?, तान् स्वरूपतो निदर्शयन्नाह - पासत्थो ओसन्नो होइ कुसीलो तहेव संसत्तो । अहछंदोऽविय एए अवंदणिज्जा जिणमयंमि ॥१॥ (प्र०)
व्याख्या-किलेयमन्यकर्तृकी गाथा सोपयोगा चेति व्याख्यायते । तत्र पार्श्वस्थः दर्शनादीनां पार्श्वे तिष्ठतीति पार्श्वस्थः, अथवा मिथ्यात्वादयो बन्धहेतवः पाशाः पाशेषु तिष्ठतीति पाशस्थः -
'सो पासत्थो दुविहो सब्वे देसे य होइ णायव्वो । सव्वंमि णाणदंसणचरणाणं जो उ पासंमि ।।१।। (स पार्श्वस्थो द्विविधः-सर्वस्मिन् देशे च भवति ज्ञातव्यः । सर्वस्मिन् ज्ञाद्रनदर्शनचरणानां यस्तु पार्श्वे ।।१।।) देसंमि य पासत्थो सिज्जायरऽभिहड रायपिंडं वा । णिययं च अग्गपिंडं भुंजति णिक्कारणेणं च ।।२।। (देशे च पार्श्वस्थः शय्यातराभ्याहृते राजपिण्डं वा । नित्यं चाग्रपिण्डं भूनक्ति निष्कारणेन च ।।२।।) कुलणिस्साए विहरइ ठवणकुलाणि य अकारणे विसइ । संखडिपलोयणाए गच्छइ तह संथवं कुणई ॥३॥' (कुलनिश्रया विहरति स्थापनाकुलानि चाकारणे विशति । संखडीप्रलोकनया गच्छति तथा संस्तवं करोति ।।३।।) अवसन्नः-सामाचार्यासेवने अवसन्नवदवसन्नः, 'ओसन्नोऽवि य दुविहो सब्वे देसे य तत्थ सव्वंमि । उउबद्धपीढफलगो ठवियगभोई य णायव्यो ।।१।।' (अवसन्नोऽपि च द्विविधः सर्वस्मिन् देशे च तत्र सर्वस्मिन् । ऋतुबद्धपीठफलकः स्थापितभोजी च ज्ञातव्यः ।।१।।) देशावसन्नस्तु - 'आवस्सगसज्झाए पडिलेहणझाणभिक्खऽभत्तढे । आगमणे णिग्गमणे ठाणे य णिसीयणतुयट्टे ।।२।। (आवश्यकस्वाध्याययोः प्रतिलेखनायां ध्याने भिक्षायामभक्तार्थे । आगमने निर्गमने स्थाने च निषीदने त्वग्वर्त्तने ।।२।।) आवस्सयाइयाइं ण करे करेइ अहवावि हीणमधियाइं । गुरुवयण वलाइ तथा भणिओ एसो य ओसन्नो ।।३।।
Page #165
--------------------------------------------------------------------------
________________
१४२
गुरुतत्त्वसिद्धिः
(आवश्यकादीनि न करोति अथवाऽपि करोति हीनाधिकानि (वा) । गुरुवचनं वलति तथा भणित एष चावसन्नः ।।३।।) गोणो जहा वलंतो भंजइ समिलं तु सोऽवि एमेव । गुरुवयणं अकरेंतो वलाइ कुणई वा उस्सोढुं ।।४।।' (गौर्यथा वल्गन् भनक्ति समिलां तु सोऽप्येवमेव । गुरुवचनमकुर्वन् बलात् करोति साधवः ।।४।।) 'भवति कुशीलः' कुत्सितं शीलमस्येति कुशीलः - तिविहो होइ कुसीलो णाणे तह दसणे चरित्ते य । एसो अवंदणिज्जो पनत्तो वीयरागेहिं ।।१।। (त्रिविधो भवति कुशीलो ज्ञाने तथा दर्शने चारित्रे च । एषोऽवन्दनीयः प्रज्ञप्तो वीतरागैः ।।१।।) णाणे णाणायारं जो उ विराहेइ कालमाईयं । दंसणे दंसणायारं चरणकुसीलो इमो होइ ।।२।। (ज्ञाने ज्ञानाचारं यस्तु विराधयति कालादिकम् । दर्शने दर्शनाचारं चरणकुशीलोऽयं भवति ।।२।।)
पसिणापसिणे णिमित्तमाजीवे । कक्ककुरुए य लक्खण उवजीवइ विज्जमंताई ।।३।। (कौतुकं भूतिकर्म प्रश्नाप्रश्नं निमित्तमाजीवम् । कल्ककुहुकञ्च लक्षणं उपजीवति विद्यामन्त्रादीन् ।।३।।) सोभग्गाइणिमित्तं परेसि ण्हवणाइ कोउयं भणियं । जरियाइ भूइदाणं भूईकम्मं विणिद्दिटुं ।।४।। (सौभाग्यादिनिमित्तं परेषां स्नपनादि कौतुकं भणितम् । ज्वरितादये भूतिदानं भूतिकर्म विनिर्दिष्टम् ।।४।।) सुविणयविज्जाकहियं आइंखणिघंटियाइकहियं वा । जं सासइ अन्नेसिं पसिणापसिणं हवइ एयं ।।५।। (स्वप्नविद्याकथितमाइलिनी-घण्टिकादिकथितं वा । यत् शास्ति अन्येभ्यः प्रश्नाप्रश्नं भवत्येतत् ।।५।।) तीयाइभावकहणं होइ णिमित्तं इमं तु आजीवं । जाइकुलसिप्पकम्मे तवगणसुत्ताइ सत्तविहं ।।६।। (अतीतादिभावकथनं भवति निमित्तमिदं त्वाजीवनम् । जातिकुलशिल्पकर्माणि तपोगणसूत्राणि सप्तविधम् ।।६।।) कक्ककुरुगा य माया णियडीए जं भणंति तं भणियं । थीलक्खणाइ लक्खण विज्जामंताइया पयडा ।।७।।' (कल्ककुहुका च माया निकृत्या यद्भणन्ति तद्भणितम् । स्त्रीलक्षणादि लक्षणं विद्यामन्त्रादिकाः प्रकटा: ।।७।।)
Page #166
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१४३ 'तथैव संसक्त' इति यथा पार्श्वस्थादयोऽवन्द्यास्तथाऽयमपि संसक्तवत् संसक्तः, तं पार्श्वस्थादिकं तपस्विनं वाऽऽसाद्य सन्निहितदोषगुण इत्यर्थः, आह च -
'संसत्तो य इदाणीं सो पुण गोभत्तलंदए चेव । उच्चिट्ठमणुच्चिटुं जं किंची छुब्भई सब् ।।१।। (संसक्तश्चेदानीं स पुनर्गोभक्तलन्दके चैव । उच्छिष्टमनुच्छिष्टं यत्किञ्चित् क्षिप्यते सर्वम् ।।१।।) एमेव य मूलुत्तरदोसा य गुणा य जत्तिया केइ । ते तम्मिवि सन्निहिया संसत्तो भण्णई तम्हा ।।२।। (एवमेव च मूलोत्तरदोषाश्च गुणाश्च यावन्तः केचित् । ते तस्मिन् सन्निहिताः संसक्तो भण्यते तस्मात् ।।२।।) रायविदूसगमाई अहवावि णडो जहा उ बहुरूवो । अहवा वि मेलगो जो हलिहरागाइ बहुवण्णो ।।३।। (राजविदूषकादयोऽथवाऽपि नटो यथा तु बहुरूपः । अथवाऽपि मेलको यो हरिद्ररागादिः बहुवर्णः ।।३।।) एमेव जारिसेणं सुद्धमसुद्धण वाऽवि संमिलइ । तारिसओ च्चिय होति संसत्तो भण्णई तम्हा ।।४।। (एवमेव यादृशेन शुद्धेनाशुद्धेन वाऽपि संवसति । तादृश एव भवति संसक्तो भण्यते तस्मात् ।।४।।) सो दुविकप्पो भणिओ जिणेहि जियरागदोसमोहेहिं । एगो उ संकिलिट्ठो असंकिलिट्ठो तहा अण्णो ।।५।। (स द्विविकल्पो भणितो जिनैर्जितरागद्वेषमोहैः ।। एकस्तु संक्लिष्टोऽसंक्लिष्टस्तथाऽन्यः ।।५।।) पंचासवप्पवत्तो जो खलु तिहि गारवेहि पडिबद्धो । इत्थिगिहिसंकिलिट्ठो संसत्तो संकिलिट्ठो उ ।।६।। (पञ्चाश्रवप्रवृत्तो यः खलु त्रिभिगौरवैः प्रतिबद्धः । स्त्रीगृहिभिः संक्लिष्टः संसक्तः संक्लिष्टः स तु ।।६।।) पासत्थाईएसुं संविग्गेसुं च जत्थ मिलती उ । तहि तारिसओ भवई पियधम्मो अहव इयरो उ ।।७।।' (पार्श्वस्थादिकेषु संविग्नेषु च यत्र मिलति तु । तत्र तादृशो भवति प्रियधर्मा अथवा इतरस्तु ।।७।।)
एषोऽसंक्लिष्टः, 'यथाछन्दोऽपि च' यथाछन्दः-यथेच्छयैवागमनिरपेक्षं प्रवर्तते यः स यथाच्छन्दोऽभिधीयते, उक्तं च -
'उस्सुत्तमायरंतो उस्सुत्तं चेव पन्नवेमाणो । एसो उ अहाछंदो इच्छाछंदोत्ति एगट्ठा ।।१।।
Page #167
--------------------------------------------------------------------------
________________
१४४
गुरुतत्त्वसिद्धिः
(उत्सूत्रमाचरन् उत्सूत्रमेव प्रज्ञापयन् । एष तु यथाच्छन्द इच्छाछन्द इति एकार्थों ।।१।।) उस्सुत्तमणुवदिटुं सच्छंदविगप्पियं अणणुवाइ । परतत्तिपवत्ते तिंतिणे य इणमो अहाछंदो ।।२।। (उत्सूत्रमनुपदिष्टं स्वच्छन्दविकल्पितमननुपाति । परतप्तिं प्रवर्त्तयति ज्ञेयोऽयं यथाच्छन्दः ।।२।।) सच्छंदमइविगप्पिय किंची सुहसायविगइपडिबद्धो । तिहि गारवेहिं मज्जइ तं जाणाही अहाछंदं ॥३॥' (स्वच्छन्दमतिविकल्पितं किञ्चित्सुखसातविकृतिप्रतिबद्धः । त्रिभिगौरवैर्माद्यति तं जानीहि यथाछन्दम् ।।३।।)। एते पार्श्वस्थादयोऽवन्दनीयाः, क्व ?-जिनमते, न तु लोक इति गाथार्थः ।
एवं तावत्पार्श्वस्थादीन् वन्दमानस्य दोषा उक्ताः, साम्प्रतं पार्श्वस्थानामेव गुणाधिकवन्दनप्रतिषेधमकुर्वतामपायान् प्रदर्शयन्नाह
जे बंभचेरभट्ठा पाए उडुति बंभयारीणं । ते होंति कुंटमंटा बोही य सुदुल्लहा तेसिं ।।१११०।।
व्याख्या-ये-पार्श्वस्थादयो भ्रष्टब्रह्मचर्या अपगतब्रह्मचर्या इत्यर्थः, ब्रह्मचर्यशब्दो मैथुनविरतिवाचकः, तथौघतः संयमवाचकश्च, 'पाए उडुंति बंभयारीणं' पादावभिमानतो व्यवस्थापयन्ति ब्रह्मचारिणां वन्दमानानामिति, न तद्वन्दननिषेधं कुर्वन्तीत्यर्थः, ते तदुपात्तकर्मजं नारकत्वादिलक्षणं विपाकमासाद्य यदा कथञ्चित्कृच्छ्रेण मानुषत्वमासादयन्ति तदाऽपि भवन्ति कोंटमण्टाः ‘बोधिश्च' जिनशासनावबोधलक्षणा सकलदुःखविरेकभूता सुदुर्लभा तेषां, सकृत्प्राप्तौ सत्यामप्यनन्तसंसारित्वादिति गाथार्थः ।।१११०।।
(२) पृ. १० पं. १७
(आवश्यकनियुक्ति) एवं वन्दकवन्द्यदोषसम्भवात्पार्श्वस्थादयो न वन्दनीयाः, तथा गुणवन्तोऽपि ये तैः सार्द्ध संसर्ग कुर्वन्ति तेऽपि न वन्दनीयाः, किमित्यत आह
असुइट्ठाणे पडिया चंपगमाला न कीरई सीसे । पासत्थाईठाणेसु वट्टमाणा तह अपुज्जा ।।१११२।।
व्याख्या-यथा 'अशुचिस्थाने' विट्प्रधाने स्थाने पतिता चम्पकमाला स्वरूपतः शोभनाऽपि सत्यशुचिस्थानसंसर्गान क्रियते शिरसि, पार्श्वस्थादिस्थानेषु वर्तमानाः साधवस्तथा 'अपूज्याः' अवन्दनीयाः, पार्श्वस्थादीनां स्थानानि-वसतिनिर्गमभूम्यादीनि परिगृह्यन्ते, अन्ये तु शय्यातरपिण्डाद्युपभोगलक्षणानि व्याचक्षते यत्संसर्गात्पार्श्वस्थादयो भवन्ति, न चैतानि सुष्टु घटन्ते, तेषामपि तद्भावापत्तेः, चम्पकमालोदाहरणोपनयस्य च सम्यगघटमानत्वादिति । अत्र कथानकं-एगो चंपकप्पिओ कुमारो चंपगमालाए सिरे कयाए आसगओ वच्चइ, आसेण उद्भूयस्स सा चंपगमाला अमेज्झे पडिया, गिण्हामित्ति अमिज्झं
Page #168
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१४५
दद्रुण मुक्का, सो य चंपएहिं विणा धितिं न लभइ, तहावि ठाणदोसेण मुक्का । एवं चंपगमालत्थाणीया साहू अमेज्झत्थाणिया पासत्थादयो, जो विसुद्धो तेहिं समं मिलइ संवसइ वा सोऽवि परिहरणिज्जो ।।१११२।।
अधिकृतार्थप्रसाधनायैव दृष्टान्तान्तरमाहपक्कणकुले वसंतो सउणीपारोऽवि गरहिओ होइ । इय गरहिया सुविहिया मज्झि वसंता कुसीलाणं ।।१११३।।
व्याख्या-पक्कणकुलं-गर्हितं कुलं तस्मिन् पक्कणकुले वसन् सन्, पारङ्गतवानिति पारगः, शकुन्याः पारगः, असावपि 'गर्हितो भवति' निन्द्यो भवति, शकुनीशब्देन चतुर्दश विद्यास्थानानि परिगृह्यन्ते, 'अङ्गानि चतुरो वेदा, मीमांसा न्यायविस्तरः । पुराणं धर्मशास्त्रं च, स्थानान्याहुश्चतुर्दश ।।१।।' तत्राङ्गानि षट्, तद्यथा- 'शिक्षा कल्पो व्याकरणं, छन्दो ज्योतिर्निरुक्तयः' इति, 'इय' एवं गर्हिताः ‘सुविहिताः' साधवो मध्ये वसन्तः 'कुशीलानां' पार्श्वस्थादीनाम् ।। अत्र कथानकम्-एगस्स धिज्जाइयस्स पंच पुत्ता सउणीपारगा, तत्थेगो मरुगो एगाए दासीए संपलग्गो, सा मज्जं पिबइ, इमो न पिबइ, तीए भण्णइ-जइ तुमं पिबसि तो णे सोभणा रत्ती होज्जा, इयरहा विसरिसो संजोगोत्ति, एवं सो बहुसो भणंतीए पाइत्तो, सो पढमं पच्छण्णं पिबइ, पच्छा पायडंपि पिबिउमाढत्तो, पच्छा अइपसंगेण मज्जमंसासी जाओ, पक्कणेहिं सह लोट्टेउमाढत्तो, तेहिं चेव सह पिबइ खाइ संवसइ य, पच्छा सो पितुणा सयणेण य सव्वबज्झो अप्पवेसो कओ, अण्णया सो पडिभग्गो, बितिओ से भाया सिणेहेण तं कुडिं पविसिऊण पुच्छइ देइ य से किंचि, सो पितुणा उवलंभिऊण णिच्छूढो, तइओ बाहिरपाडए ठिओ पुच्छइ विसज्जेइ से किंचि, सोवि णिच्छूढो, चउत्थो परंपरएण दवावेइ, सोवि णिच्छूढो, पंचमो गंधपि ण इच्छइ, तेण मरुगेण करणं चडिऊण सव्वस्स घरस्स सो सामीकओ, इयरे चत्तारिवि बाहिरा कया लोगगरहिया जाया, एस दिदंतो, उवणओ से इमोजारिसा पक्कणा तारिसा पासत्थाई जारिसो धिज्जाइओ तारिसो आयरिओ जारिसा पुत्ता तारिसा साहू जहा ते णिच्छूढा एवं णिच्छुब्भंति कुसीलसंसग्गिं करिता गरहिया य पवयणे भवंति, जो पुण परिहरइ सो पुज्जो साइयं अपज्जवसियं च णेव्वाणं पावइ, एवं संसग्गी विणासिया कुसीलेहिं । उक्तं च- 'जो जारिसेण मित्तिं करेइ अचिरेण(सो)तारिसो होइ । कुसुमेहिं सह वसंता तिलावि तग्गंधया होति ।।१।।' मरुएत्ति दिद्रुतो गओ, व्याख्यातं द्वारगाथाशकलम् ।।१११३।।
अधुना वैडूर्यपदव्याख्या, अस्य चायमभिसम्बन्धः-पार्श्वस्थादिसंसर्गदोषादवन्दनीयाः साधवोऽप्युक्ताः, अत्राह चोदकः-कः पार्श्वस्थादिसंसर्गमात्राद्गुणवतो दोषः ? तथा चाह
सुचिरंपि अच्छमाणो वेरुलिओ कायमणीयउम्मीसो । नोवेइ कायभावं पाहण्णगुणेण नियएणं ।।१११४।।
व्याख्या-'सुचिरमपि' प्रभूतमपि कालं तिष्ठन् वैडूर्यः-मणिविशेषः, काचाश्च ते मणयश्च काचमणयः कुत्सिताः काचमणयः काचमणिकास्तैरुत्-प्राबल्येन मिश्रः काचमणिकोन्मिश्रः 'नोपैति' न याति 'काचभावं' काचधर्मं 'प्राधान्यगुणेन' वैमल्यगुणेन 'निजेन' आत्मीयेन, एवं सुसाधुरपि पार्श्वस्थादिभिः सार्द्ध संवसनपि शीलगुणेनात्मीयेन न पार्श्वस्थादिभावमुपैति, अयं भावार्थ इति गाथार्थः ।।१११४।।
अत्राहाऽऽचार्यः-यत्किञ्चिदेतत्, न हि दृष्टान्तमात्रादेवाभिलषितार्थसिद्धिः संजायते, यतः
Page #169
--------------------------------------------------------------------------
________________
१४६
गुरुतत्त्वसिद्धिः भावुगअभावुगाणि य लोए दुविहाणि होति दव्वाणि । वेरुलिओ तत्थ मणी अभावुगो अन्नदव्वेहिं ।।१११५ ।।
व्याख्या-भाव्यन्ते-प्रतियोगिना स्वगुणैरात्मभावमापाद्यन्त इति भाव्यानि-कवेल्लुकादीनि, प्राकृतशैल्या भावुकान्युच्यन्ते, अथवा प्रतियोगिनि सति तद्गुणापेक्षया तथाभवनशीलानि भावुकानि, लषपतपदस्थाभूवृषेत्यादावुकञ् (पा. ३-२-१५४) तस्य ताच्छीलिकत्वादिति, तद्विपरीतानि अभाव्यानि च-नलादीनि लोके 'द्विविधानि' द्विप्रकाराणि भवन्ति 'द्रव्याणि' वस्तूनि, वैडूर्यस्तत्र मणिरभाव्यः 'अन्यद्रव्यैः' काचादिभिरिति गाथार्थः ।।१११५।।
(३) पृ. १० पं. २०
(उपदेशमाला हेयोपादेया टीका) तथा चाह - पासत्थो १ सन २ कुसील ३ णीय ४ संसत्तजण ५ महाछंदं ६ । नाऊण तं सुविहिया, सव्वपयत्तेण वग्जिंति ।।३५३।।
(हेयो०) 'पासत्थो' गाहा, पार्श्वे ज्ञानादीनां तिष्ठतीति पार्श्वस्थः आवश्यकादिष्ववसदनादवसत्रः, कुत्सितं शीलमस्येति कुशीलः, नित्यमेकत्र वासयोगान्नित्यः, परगुणदोषेषु संयोगात् संसक्तः, पार्श्वस्थश्चासाववसन्नश्चेत्यादिद्वन्द्वस्त एव जनस्तं तथा यथाच्छन्दं स्वाभिप्रायमागमनिरपेक्षतया प्रवर्तत इति यथाछन्दस्तं पृथक्करणमस्य गुरुतरदोषख्यापनार्थम्, ज्ञात्वा तं पार्श्वस्थादिजनं सुविहिताः साधवः सर्वप्रयत्नेन वर्जयन्ति तत्सङ्गमस्यानर्थहेतुत्वादिति ।।३५३।।
(३) पृ. १० पं. २०
(उपदेशमाला दोघट्टी टीका) तदेवाहपासत्थो १ सन्न २ कुसील ३ णीय ४ संसत्तजण ५ महाछंदं ६ । नाऊण तं सुविहिया, सव्वपयत्तेण वज्जिति ।।३५३।। "पासत्थो" गाहा । पार्श्वे ज्ञानादीनां तिष्ठतीति पार्श्वस्थः । पासे नाणाईणं चिट्ठइ तब्भावमल्लियइ नेव । देसेण सव्वओ वा, विराहई एस पासत्थो ।।१।। आवश्यकादिष्ववसीदति स्म प्रमादाद्यः सोऽवसन्नः । आवस्सयाइयाई, न करे अहवाऽवि हीणमहियाइं । गुरुवयणवलाइ तहा, भणिओ एसो उ ओसत्रो ।।२।। 'वलाइ' त्ति व्याख्यातिगोणो जहा बलवंतो, भंजइ समिलं तु सो वि एमेव । गुरुवयणं अकरितो, वलाइ कुणई च उस्सोढुं ।।३।।
Page #170
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१४७
कुत्सितं शीलमस्येति कुशीलःकोउयभईकम्माइएहिं निद्धंधसो स नाणाईणुवजीवइ, एस कुशीलो त्ति निद्दिवो ।।४।।
नित्यमेकत्र वासान्नित्यः परमार्थतोऽयमवसन एव विहारादिष्ववस(सी)दनात्, परं नित्यवासस्य बहुतरदोषत्वाद्भिन्नतयोपात्तः ।।
परगुणदोषेषु संगात्संसक्तःपुरिसेण जारिसेणं, सुद्धमसुद्धेण वा वि संमिलइ । तारिसओ च्चिय होई, संसत्तो भन्नए तम्हा ॥५॥ यथाच्छन्दमागमनिरपेक्षतया वर्तत इति यथाच्छन्दःउस्सुत्तमायरंतो, उस्सुत्तं चेव पनवेमाणो । एसो हु अहाछंदो इच्छाछंदो त्ति एगट्ठा ।।६।। उस्सुत्तमणुवइटुं, सच्छंदविगप्पियं अणणुवाई । परतत्तिपवत्ते तिंतिणो य इणमो अहाछंदो ।।८।। विशेषतश्च पार्श्वस्थानां स्वरूपं भेदाश्चपासत्थो ओसन्नो, होइ कुसीलो तहेव संसत्तो । अहछंदो वि य एए, अवंदणिज्जा जिणमयंमि ।।९।। इत्यादिवन्दनानियुक्तिसमस्तगाथाभ्योऽवसेयानि । एतांश्च ज्ञात्वा सुविहिता सर्वप्रयत्नेन वर्जयन्ति ।।१०।।
यदुक्तमत्रैव-'आलावो संवासो' इत्यादि । उत्सर्गश्चायमपवादेन त्ववश्यकार्यत्वापत्तौ यथोचितमाचरणीयम् । यदत्रैव वक्ष्यति
सुबहुं पासत्थजणं, नाउणं जो न होइ मज्झत्थो । स न साहेइ सकज्जं, कागं च करेइ अप्पाणं ।।११।। आवश्यकनिर्युक्तावप्युक्तम्वायाइ नमोक्कारो, हत्थुस्सेहो य सीसनमणं च । संपुच्छणऽच्छणं थोभवंदणं वंदणं वावि ॥१२॥ ॥३५३।।
(४/१) पृ. २० पं. २१
(प्रवचनसारोद्धार) __ अथैते पुलाकादयः पञ्चापि कियन्तं कालं यावत्प्राप्यन्ते ?, तत्राह-निर्ग्रन्थस्नातकानां पुलाकसहितानां त्रयाणामपि निर्ग्रन्थभेदानां व्यवच्छेदः-अभावो ‘मणपरमोहिपुलाए' इत्यादिवचनात् जम्बूस्वामिनोऽनन्तरमेते त्रयोऽपि न जाता इत्यर्थः, बकुशकुशीललक्षणाः पुनः श्रमणाः-साधवो यावत्तीर्थं तावद्भविष्यन्ति, 'बकुसकुसीलेहिं वट्टए तित्थं' इति वचनात् ९३।।७३०।।
Page #171
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
(४/२) पृ. २० पं. २१
तेषां चावश्यंभाविनः प्रमादजनिता दोषलवाः, यदि तैः साधुर्वर्जनीयस्ततः सर्वेषामपि परिहरणीयता समायातेत्येतदेव चेतस्याधाय सूत्रकारः प्राह
१४८
कुसकुसीला तित्थं, दोसलवा तेसु नियमसंभवि ।
जड़ तेहि वज्जणिज्जो अवज्जणिज्जो तओ नत्थि ।। १३५ ।।
'जस्स हु जा तवदाणं, ता वयमेगंपि नो अइक्कमइ ।
एगं अइक्कमंतो, अइक्कमे पंच मूलेणं ।।' इति ।
बकुशकुशीला व्यावर्णितस्वरूपाः, तित्थंति भामा सत्यभामेति न्यायात् सर्वतीर्थकृतां तीर्थ संतानकारिणः संभवन्ति, अत एव दोषलवाः - सूक्ष्मदोषास्तेषु- बकुशकुशीलेषु नियमसंभविनः, यतस्तेषां द्वे गुणस्थानके प्रमत्ताप्रमत्ताख्ये अन्तर्मुहूर्त्तकालावस्थायिनी, तत्र यदा प्रमत्तगुणस्थानके वर्त्तते तदा प्रमादसद्भावादवश्यंभाविनः सूक्ष्मा दोषलवाः साधोः परं यावत् सप्तमप्रायश्चित्तापराधमापनीपद्यते तावत् स चारित्रवानेव ततः परमचारित्रः स्यात् । तथा चोक्तम्
(५) पृ. २२ पं. २२
तदेवं बकुशकुशीलेषु नियमभाविनो दोषलवाः, यदि तैर्वर्जनीयो यतिः स्यादवर्जनीयस्ततो नास्त्येव, तदभावे तीर्थस्याप्यभावप्रसङ्ग इति ।।१३५।।
अस्योपदेशस्य फलमाह
-
***
(६) पृ. २४ पं. १९
(धर्मरत्नप्रकरण)
***
इय भावियपरमत्था, मज्झत्था नियगुरुं न मुंचन्ति । सव्वगुणसंपओगं, अप्पाणमि वि अप्पिच्छंता ।। १३६ ।।
इति - पूर्वोक्तप्रकारेण भावितो - मनसि परिणामितः परमार्थो यथावस्थितपक्षो यैस्ते भावितपरमार्थामध्यस्था अपक्षपातिनो निजगुरुं-धर्माचार्यं मूलगुणमुक्तामाणिक्यरत्नाकरं न मुञ्चन्ति नैव व्युत्सृजन्ति सर्वगुणसंप्रयोगं - समग्रगुणसामग्रीमात्मन्यप्यपश्यन्तोऽनवलोकयन्त इति । । १३६ ।।
(धर्मरत्नप्रकरण)
(निशीथसूत्र )
संतगुणणासणा खलु, परपरिवाओ य होइ अलियं च । धम् य अबहुमाणो, साहुपदोसे य संसारो ।। ५४२९ ।।
चरणं णत्थि त्ति एवं भणंतेहिं साधूहिं संतगुणणासो कतो भवति, पवयणस्स परिभवो कतो भवति, अलियवयणं च भणितं भवति, चरणधम्मे पलोविज्जंते चरणधम्मे य अबहुमाणो कतो भवति, साधूण य पदोसो कतो भवति, साधुपदोसे य णियमा संसारो वुड्ढितो भवति । । ५४२९ ।।
****
Page #172
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
(७) पृ. ३५ पं. ३
(उत्तराध्ययनसूत्र अध्ययन-६) त्रैविध्यमेवाहजाणगसरीरभविए तव्यतिरित्ते य निण्हगाईसुं । भावंमि नियंठो खलु पंचविहो होइ नायवो ।।२३८।।
व्याख्या-'जाणगसरीरभविए'त्ति ज्ञशरीरनिर्ग्रन्थो भव्यशरीरनिर्ग्रन्थश्च पश्चात्कृत-पुरस्कृतनिर्ग्रन्थपर्यायतयाऽयं घृतकुम्भ इत्यादिन्यायतः प्राग्वद्भावनीयः, तद्व्यतिरिक्तश्च निह्नवादिषु, आदिशब्दात् पार्श्वस्थादिपरिग्रहः, भावनिर्ग्रन्थोऽप्यागमतो नोआगमतश्च, तत्रागमतस्तथैव, नोआगमतस्तु स्वत एवाह नियुक्तिकृत्-भावे निर्ग्रन्थः, खलुक्यालङ्कारे, ‘पञ्चविधः' पञ्चभेदो भवति ज्ञातव्य इति गाथार्थः ।।२३८।।
- पञ्चविधनिर्ग्रन्थस्वरूपं च वृद्धसम्प्रदायादवसेयं, स चायम्-णोआगमतो णियंठत्ते वट्टमाणा पञ्च, तंजहा-पुलाए बकुसे कुसीले णियंठे सिणाए । पुलातो पंचविहो, जो आसेवणं प्रति, णाणपुलातो दरिसणपुलाओ चरित्तपुलातो लिंगपुलातो अहासुहुमपुलागो त्ति । पुलागो णाम असारो, जहा धनेसु पलंजी, एवं णाणदंसणचरित्तणिस्सारत्तं जो उवेति सो पुलागो, लिंगपुलागो लिंगाउ पुलागी होतो, अहासुहुमो य एएसु चेव पंचसुवि जो थोवं थोवं विराहेति, लद्धिपुलाओ पुण जस्स देविंदरिद्धिसरिसा रिद्धी, सो सिंगणादियकज्जे समुप्पणे चक्कवदिपि सबलवाहणं चुण्णेउं समत्थो । बउसा सरीरोपकरणविभूषाऽनुवर्तिनः ऋद्धियशस्कामाः सातगौरवाश्रिताः अविविक्तपरिवाराः छेदशबलचारित्तजुत्ता णिग्गंथा बउसा भण्णंति, ते पंचविहा, तंजहा-आभोगबकुसा अणाभोगबकुसा संवुडबकुसा असंवुडबकुसा अहासुहुमबकुसा । आभोगबकुसा आभोगेण जो जाणतो करेइ, अणाभोगेण अयाणंतो, संवुडो मूलगुणाइसु, असंवुडो तेसु चेव, अहासुहुमबकुसो अच्छासु पूसिया अवणेति सरीरे वा धूलिमाइ अवणेति । कुत्सितं शीलं यस्य पञ्चसु प्रत्येकं ज्ञानादिषु, सो कुसीलो दुविहो-पडिसेवणाकुसीलो कसायकुसीलो, सम्माराहणविवरीया पडिगया वा सेवणा पडिसेवणा पंचसु णाणाइसु, कसायकुसीलो जस्स पंचसु णाणाइसु कसाएहिं विराहणा कज्जति सो कसायकुसीलोत्ति । णियंठो अन्भिंतरबाहिरगंथणिग्गतो, सो उवसंतकसातो खीणकसातो वा अंतोमुत्तकालितो, सो पंचविहो-पढमसमयणियंठो अपढमसमयनियंठो, अहवा चरमसमयनियंठो अचरमसमयनियंठो अहासुहुमणियंठोत्ति, अंतोमुत्तणियंठकालसमयरासीए पढमसमए पडिवज्जमाणो पढमसमयनियंठो, सेसेसु समयेसु वट्टमाणो अपढमसमयनियंठो, चरमे-अंतिमे समए वट्टमाणो चरमसमयणियंठो, अचरमा-आदिमज्झा, अहासुहुमो एएसु सव्वेसुऽवि । सिणातो-स्नातको मोहणिज्जाइघातियचउकम्मावगतो सिणातो भण्णति, सो पंचविहो-अच्छवी असबलो अकम्मंसो संसुद्धणाणदंसणधरो अरहा जिणो केवली, अच्छवी-अव्यथकः, सबलो सुद्धासुद्धो एगंतसुद्धो असबलो, अंशा-अवयवाः कर्मणस्ते अवगया जस्स सो अकम्मंसो, संसुद्धाणि णाणदंसणाणि धारेति जो सो संसुद्धणाणदंसणधरो, पूजामर्हतीति अरहा, अथवा नास्य रहस्यं विद्यत इति अरहा, जितकषायत्वाज्जिनः, एसो पंचविहो सिणायगो । आह च भाष्यकृत्
तत्थ णियंठपुलातो बकुसकुसीलो णियंठ पहातो य । तत्थ पुलाओ दुविहो आसेवण लद्धितो चेव ।।१।।
Page #173
--------------------------------------------------------------------------
________________
१५०
गुरुतत्त्वसिद्धिः
पुलागबकुसकुसीला नियंठसिणायगा य णायव्वा । एएसिं पंचण्हवि होइ विभासा इमा कमसो ।।२।। तत्थ पुलातो दुविहो लद्धिपुलातो तहेव इयरो वा । लद्धिपुलातो संघाइकज्ज इयरो य पंचविहो ।।३।। णाणे दंसणचरणे लिंगे अहसुहुमए य णायव्यो । णाणे सणचरणे तेसिं तु विराहण असारो ।।४।। लिंगपुलातो अन्नं णिक्कारणतो करेति सो लिंगं । मणसा अकप्पियाईणिसेवओ होयहासुहुमो ।।५।। सरीरे उवकरणे वा बाउसियत्तं दुहा समक्खायं । सुक्किलवत्थाणि धरे देसे सव्वे सरीरंमि ।।६।। आभोगमणाभोगं संवुडमसंवुडे अहासुहुमे । सो दुविहोऽवी बउसो पंचविहो होइ णायव्यो ।।७।। आभोगे जाणंतो करेति दोसं तहा अणाभोगे । मुलुत्तरेहि संवुडो विवरीय असंवुडो होति ।।८।। अच्छिमुहमज्जमाणो होइ अहासुहुमतो तहा बउसो । पडिसेवणाकसाए होइ कुसीलो दुहा एसो ।।९।। णाणे दंसणचरणे तवे य अहसुहुमए य बोद्धव्वे । पडिसेवणाकुसीलो पंचविहो ऊ मुणेयव्यो ।।१०।। णाणादी उवजीवति अहसुहुमो अहा इमो मुणेयव्यो । सातिज्जंतो रागं वच्चति एसो तवच्चरणी ।।११।। एमेव कसायंमिवि पंचविहो होइ ऊ कुसीलो उ । कोहेणं विज्जाति पउंजए एव माणादी ।।१२।। एमेव दंसणंमिवि सावं पुण देति ऊ चरित्तंमि । मणसा कोहाईणि उ करेइ अह सो अहासुहुमो ॥१३।। पढमापढमा चरिमे अचरिम सुहुमे य होंति णिग्गंथे । अच्छवि अस्सबले या अकम्मसंसुद्ध अरहजिणो ।।१४।।
ते च संयमश्रुतप्रतिसेवनातीर्थलिङ्गलेश्योपपातस्थानविकल्पतः साध्याः, एते पुलाकादयः पञ्च निर्ग्रन्थविशेषाः एभिः संयमादिभिरनुगमविकल्पैः साध्या भवन्ति, तत्र संयमे तावत् पुलाकबकुशकुशीलाः एए तिण्णिवि दोसु संजमेसु-सामाइते छेओवट्ठावणीए य, कसायकुसीला दोसु-परिहारविसुद्धीए सुहुमसंपराए य इति सम्प्रदायः ।
प्रज्ञप्तिस्त्वाह-कसायकुसीले णं पुच्छा ?, सामाइयसंजमे वा हुज्जा, जाव सुहुमसंपरायसंजमे वा हुज्जा, णो अहक्खायसंजमे हुज्जा, णियंठा सिणायगा य एए दोऽवि अहक्खायसंजमे ।'
पुलागबकुसपडिसेवणाकुसीला य उक्कोसेणं अभिन्नदसपुव्वधरा कसायकुसीलनिर्ग्रन्थौ चतुर्दशपूर्वधरौ ।
Page #174
--------------------------------------------------------------------------
________________
१५१
परिशिष्ट-१ जघन्येन पुलाकस्य श्रुतमाचारवस्तु नवमपूर्वे, बकुशकुशीलनिर्ग्रन्थानां श्रुतमष्टौ प्रवचनमातरः, श्रुतापगतः केवली स्नातक इति सम्प्रदायाभिप्रायः ।
प्रज्ञप्त्यभिप्रायस्तु-'पुलाए णं भंते ! केवतियं सुयं अहिज्जेज्जा ?, गोयमा ! जहण्णेणं णवमस्स पुवस्स तइयं आयारवत्थु, उक्कोसेणं नव पुव्वाइं अहिज्जेज्जा' ।
___ इदानीं प्रतिसेवना-पञ्चानां मूलगुणानां रात्रिभोजनस्य च पराभियोगाद्बलात्कारेण अन्यतमत् प्रतिसेवमानः पुलाको भवति, मैथुनमेवेत्येके ।।
प्रज्ञप्तिस्तु-'पुलाए णं पुच्छा, जाव मूलगुणे पडिसेवेमाणे पंचण्हं आसवाणं अन्नयरं पडिसेवेज्जा, उत्तरगुणे पडिसेवेमाणे दसविहस्स पच्चक्खाणस्स अनयरं पडिसेवेज्जा ।'
बकुशो द्विविधः-उपकरणबकुशः शरीरबकुशश्च, तत्रोपकरणाभिष्वक्तचित्तो विविधविचित्रमहाधनोपकरणपरिग्रहयुक्तः विशेषयुक्तोपकरणकाङ्क्षायुक्तो नित्यं तत्प्रतिकारसेवी भिक्षुरुपकरणबकुशो भवति, शरीराभिष्वक्तचित्तो विभूषार्थं तत्प्रतिकारसेवी शरीरबकुशः ।।
प्रतिसेवनाकुशीलो मूलगुणानविराधयन्नुत्तरगुणेषु काञ्चिद्विराधनां प्रतिसेवते ।
प्रज्ञप्तिस्तु-'बकुसे णं पुच्छा, जाव णो मूलगुणपडिसेवए होज्जा, उत्तरगुणपडिसेवए हुज्जा, पडिसेवणाकुसीले जहा पुलाए ।'
कषायकुशीलनिर्ग्रन्थस्नातकानां प्रतिसेवना नास्ति । तीर्थमिदानी, सर्वेषां तीर्थङ्कराणां तीर्थेषु भवन्ति, एके त्वाचार्या मन्यन्ते-पुलाकबकुशप्रतिसेवनाकुशीलास्तीर्थे नित्यं, शेषास्तु तीर्थेऽतीर्थे वा । ___लिङ्ग मिति लिङ्गं द्विविध-द्रव्यलिङ्गं भावलिङ्गं च, भावलिङ्गं प्रतीत्य सर्वे निर्ग्रन्थलिगे भवन्ति, द्रव्यलिङ्गं प्रतीत्य भाज्याः ।
लेश्याः पुलाकस्योत्तरास्तिस्रो लेश्या भवन्ति, बकुशप्रतिसेवनाकुशीलयोः सर्वा अपि, कषायकुशीलस्य परिहारविशुद्धस्तिस्र उत्तराः, सूक्ष्मसम्परायस्य निर्ग्रन्थस्नातकयोश्च शुक्लैव केवला भवति, अयोगः शैलेशीप्रतिपन्नोऽलेश्यो भवति,
प्रज्ञप्तिस्तु-'पुलाए णं पुच्छा, जाव तिसु लेसासु होज्जा, तंजहा-तेउलेसाए पम्हलेसाए सुक्कलेसाए, एवं बउसस्सवि, एवं पडिसेवणाकुसीलस्सवि । कसायकुसीले पुच्छा, जाव छसु लेसासु होज्जत्ति ।
उपपातः पुलाकस्योत्कृष्टस्थितिषु देवेषु सहस्रारे, बकुशप्रतिसेवनाकुशीलयोविंशतिसागरोपमस्थितिष्वच्युते कल्पे, कषायकुशीलनिर्ग्रन्थयोस्त्रयस्त्रिंशत्सागरोपमस्थितिषु सर्वार्थसिद्धे, सर्वेषामपि जघन्यं पल्योपमपृथक्त्वस्थितिषु सौर्धम्मे,
प्रज्ञप्तिस्तु 'कसायकुसीले जहा पुलाए, णवरं उक्कोसेण अणुत्तरविमाणेसु, णियंठे णं एवं चेव, जाव वेमाणिएसु उववज्जमाणे अजहण्णमणुक्कोसेणं अणुत्तरविमाणेसु उववज्जति,' स्नातकस्य निर्वाणमिति ।
___ स्थानम्-असङ्ख्येयानि संयमस्थानानि कषायनिमित्तानि भवन्ति, तत्र सर्वजघन्यानि संयमलब्धिस्थानानि पुलाककषायकुशीलयोः, तौ युगपदसङ्ख्येयानि स्थानानि गच्छतः, ततः पुलाको व्युच्छिद्यते, कषायकुशीलस्ततोऽसङ्ख्येयानि स्थानान्येकाकी गच्छति, ततः कषायकुशीलप्रतिसेवनाकुशीलबकुशा युगपदसङ्ख्येयानि स्थानानि गच्छन्ति, ततो बकुशो व्युच्छिद्यते, ततोऽप्यसंख्येयानि स्थानानि गत्वा प्रतिसेवनाकुशीलो व्युच्छिद्यते, ततोऽसङ्ख्येयानि स्थानानि गत्वा कषायकुशीलो व्युच्छिद्यते, अत ऊर्ध्वमकषायस्थानानि गत्वा
Page #175
--------------------------------------------------------------------------
________________
१५२
गुरुतत्त्वसिद्धिः
निर्ग्रन्थः प्रतिपद्यते, सोऽप्यसङ्ख्येयानि स्थानानि गत्वा व्युच्छिद्यते ।
प्रज्ञप्तिस्तु-'णियंठस्स णं भंते ! केवइया णं संजमठाणा पन्नत्ता ?, गोयमा ! एगे अजहण्णमुक्कोसए संजमट्ठाणे पण्णत्ते' अत एव ऊर्ध्वमेकमेव स्थानं गत्वा स्नातको निर्वाणं प्राप्नोति, एषां संयमलब्धिरुत्तरोत्तरस्यानन्तगुणा भवतीति एष सम्प्रदायः ।
भाष्यकारोऽप्याहसंयम सुय पडिसेवण तित्थे लिंगे य लेस उववाए । ठाणं च पति विसेसो पुलागमाईण जोएज्जा ।।१।। पुलाग बकुसकुसीला सामाइयछेयसंजमे होति । होति कसायकुसीलो परिहारे सुहुमरागे य ।।२।। णिग्गंथो य सिणातो अहखाए संजमे मुणेयव्यो । दसपुत्वधरुक्कोसा पडिसेव पुलाय बउसा य ।।३।। चोद्दसपुव्वधरातो कसायणियंठा य होति णायव्वा । ववगयसुतो य केवलि मूलासेवीपुलाओ य ।।४।। चित्तलवत्थासेवि बलाभिओगेण सो भवति बउसो । मलगुण उत्तरगुणे सरीरबउसो मुणेयव्वो ।।५।। ण्हाय कसायकुसीले निग्गंथाणं च नत्थि पडिसेवा । सव्वेसुं तित्थेसुं होंति पुलागादि य णियंठा ।।६।। लिंगे उ भावलिंगे सव्वेसिं दव्वलिंग भयणिज्जा । लेसाउ पुलागस्स य उवरिल्लातो भवे तिण्णि ।।७।। बकुसपडिसेवगाणं सव्वा लेसाउ होंति णायव्वा । परिहारविसुद्धीणं तिण्हुवरिल्ला कसाए उ ।।८।। णिग्गंथसुहुमरागे सुक्का लेसा तहा सिणाएसुं । सेलेसिं पडिवण्णो लेसातीए मुणेयव्वो ।।९।। पुलागस्स सहस्सारे सेवगवउसाण अच्चुए कप्पे । सकसायणियंठाणं सबढे व्हायगो सिद्धो ।।१०।। पुलागकुसीलाणं सव्वजहण्णाइं होंति ठाणाई । वोलीणेहिं असंखेहिं होइ पुलागस्स वोच्छित्ती ।।११।। कसायकुसीलो उवरिं असंखिज्जाइं तु तत्थ ठाणाइं । पडिसेवणबउसे वा कसायकुसीलो तओऽसंखा ।।१२।। वोच्छिण्णे उ बउसो उवरिं पडिसेवणा कसाओ य । गंतुमसंखिज्जाइं छिज्जइ पडिसेवणकुसीलो ।।१३।। उवरिं गंतुं छिज्जति कसायसेवी ततो हु सो णियमा । उद्धं एगवाणं णिग्गंथसिणायगाणं त ।।१४।।
Page #176
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१५३
अत्र च यत्पुलाकादीनां मूलोत्तरगुणविराधकत्वेऽपि निर्ग्रन्थत्वमुक्तं तज्जघन्यजघन्यतरोत्कृष्टोत्कृष्टतरादिभेदतः संयमस्थानानामसङ्ख्यतया तदात्मकतया च चारित्रपरिणतेरिति भावनीयं । यदप्येषां संयमित्वेऽपि षड्लेश्याभिधानं तदप्याद्यानां भावपरावृत्तिमपेक्ष्य 'आगारभावमायाए वा से सिया पलिभागमायाए वा से सिया' इत्याद्यागमप्रामाण्यादविरुद्धमेव, इत्यलं प्रसङ्गेनेति ।।
(८) पृ. ३५ पं. ९
(भगवतीसूत्र) रागद्वारे- .
पुलाए णं भंते ! किं पडिसेवए होज्जा अपडिसेवए होज्जा ?, गोयमा ! पडिसेवए होज्जा णो अपडिसेवए होज्जा, जइ पडिसेवए होज्जा किं मूल-गुणपडिसेवए होज्जा उत्तरगुणपडिसेवए होज्जा ?, गोयमा ! मूलगुणपडिसेवए वा होज्जा उत्तरगुणपडिसेवए वा होज्जा, मूलगुणपडिसेवमाणे पंचण्हं आसवाणं अन्नयरं पडिसेवेज्जा, उत्तरगुण पडिसेवमाणे दसविहस्स पच्चक्खाणस्स अनयरं पडिसेवेज्जा । बउसे णं पुच्च्छा, गोयमा ! पडिसेवए होज्जा णो अपडिसेवए होज्जा, जइ पडिसेवए होज्जा किं मूलगुणपडिसेवए होज्जा उत्तरगुणपडिसेवए वा होज्जा ?, गोयमा ! णो मूलगुणपडिसेवए होज्जा उत्तरगुणपडिसेवए होज्जा, उत्तरगुण पडिसेवमाणे दसविहस्स पच्चक्खाणस्स अन्नयरं पडिसेवेज्जा, पडिसेवणाकुसीले जहा पुलाए । कसायकुसीले णं पुच्छा, गोयमा ! णो पडिसेवए होज्जा अपडिसेवए होज्जा, एवं निग्गंथेवि, एवं सिणाएवि ६।। (सू० ७५५)
(टीका) प्रतिसेवनाद्वारे च-'पुलाए ण'मित्यादि, 'पडिसेवए'त्ति संयमप्रतिकूलार्थस्य सज्वलनकषायोदयात्सेवकः प्रतिसेवकः संयमविराधक इत्यर्थः 'मूलगुणपडिसेवए'त्ति मूलगुणाः-प्राणातिपातविरमणादयस्तेषां प्रातिकूल्येन सेवको मूलगुणप्रतिसेवकः, एवमुत्तरगुणप्रतिसेवकोऽपि नवरमुत्तरगुणा-दशविधप्रत्याख्यानरूपाः, 'दसविहस्स पच्चक्खाणस्स'त्ति तत्र दशविधं प्रत्याख्यानं 'अनागतमइक्कंतं कोडीसहिय'मित्यादि प्राग्व्याख्यातस्वरूपम्, अथवा 'नवकारपोरिसीए' इत्याद्यावश्यकप्रसिद्धम् 'अन्नयरं पडिसेवेज्ज'त्ति एकतरं प्रत्याख्यानं विराधयेत्, उपलक्षणत्वाच्चास्य पिण्डविशुद्ध्यादिविराधकत्वमपि संभाव्यत इति ६।।सू. ७५५।।
(९) पृ. ३८ पं. २४
(दर्शनशुद्धिप्रकरण) ननु तथाविधबुद्धिबलाद्यभावात् कथमिदानीं चारित्रसंभवः ? इत्याहुःकालोचियजयणाए मच्छररहियाण उज्जमंताणं ।। जणजत्तारहियाणं होइ जइत्तं जईण सया ॥१७२।।
सुगमा । नवरम्, जनयात्रारहितानां कृतप्रतिकृतिसुखदुःखचिन्तादिलोकव्यवहारमुक्तानाम् । सदेति यावत्तीर्थम् ।।१७२।।
Page #177
--------------------------------------------------------------------------
________________
१५४
गुरुतत्त्वसिद्धिः
(१०) पृ. ३८ पं. २४
(द्वादशकुलक) ननु उक्तविशिष्टगुणाः सुविहिताः नोपलभ्यन्त एव तत् किंविषयोऽयं दानाद्युपदेश इत्यत आहकालाइदोसओ कहवि जइवि दीसंति तारिसा न जई। सव्वत्थ तहवि नत्थि त्ति नेव कुज्जा अणासासं ॥१३॥
कालः अवसर्पिणीरूपः, आदिशब्दाद् दुःषमादिसमस्तसन्निपातग्रहः, तेषां दोषोऽसत्प्रवृत्तिहेतुत्वलक्षणस्ततो यद्यपि 'कथमपि' केनापि प्रकारेण परीक्षापटुबुद्धिमान्द्यादिना न दृश्यन्ते तादृशा यथोक्तगुणा यतयः, तथापि सर्वत्रापि भारवर्षे न सन्तीति 'अनाश्वासो' भगवद्वचना-प्रतीतिलक्षणो न कार्यः, दुःप्रसभान्तस्य चरणस्य भगवता सिद्धान्तेऽभिधानादिति गाथार्थः ।।१३।।
(११) पृ. ३९ पं. २
(दर्शनशुद्धिप्रकरण)
यतः
कुग्गहकलंकरहिया जहसत्ति जहागमं च जयमाणा । जेण विसुद्धचरित्तत्ति वुत्तमरिहंतसमयंमि ।।१७८।।
कुग्रहो-असदभिनिवेशः । स एव कलङ्को दोषस्तेन रहिताः । यथाशक्ति यथागमं च यतमानाः । येन कारणेन विशुद्धचारित्रा इत्युक्तमर्हत्समये जिनमते ।।१७८।।
(१२) पृ. ३९ पं. ४
(दर्शनशुद्धिप्रकरण) आगमोऽप्येवमेव व्यवस्थितस्तथाहिसमत्तनाणचरणाणुवाइमाणाणुगं च जं जत्थ । जिणपन्नत्तं भत्तीइ पूयए तं तहाभावं ।।१६८।।
सम्यक्त्वज्ञानचरणाऽनुपातिनं साक्षादागमाऽनुक्तमप्याज्ञानुगं जिनोक्तानुसारिणं यं भावं-गुणविशेष यत्र, 'पुरुषे पश्येद्' इति शेषः । शेषगुणाऽभावेऽपि तं जिनप्रज्ञप्तमिति मनसि कृत्वा । भक्त्या बहुमानतस्तथा तेन प्रकारेण गुणविशेषानुमानेन । पूजयेत् सत्कारयेदित्यर्थः ।।१६८।।
(१३/१) पृ. ४१ पं. ११
(व्यवहारसूत्र) तथा चात्र दृष्टान्तमाहअग्गग्घातो उ हणे मूलं, मूलघातो उ अग्गयं । तम्हा खलु मूलगुणा, न संति न य उत्तरगुणा य ॥४६६।। यथा तालद्रुमस्याग्रसूच्या घातो मूलं हन्ति मूलघातोपि चाग्रं हन्ति । एवं मूलगुणानां विनाश
Page #178
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१५५
उत्तरगुणानपि विनाशयति, उत्तरगुणानामपि विनाशो मूलगुणान् तस्माद् मूलगुणातिचारा उत्तरगुणातिचाराश्च जिनैः प्रतिक्रुष्टाः । अत्र चोदक आह-यदि मूलगुणानां नाशे उत्तरगुणानामपि नाश उत्तरगुणानां नाशे मूलगुणानामपि, तस्मात् ततः न खलु नैव मूलगुणाः सन्ति, नाप्युत्तरगुणाः, यस्मानास्ति स संयतो यो मूलगुणोत्तरगुणानामन्यतमं गुणं न प्रतिसेवते, अन्यतमगुणप्रतिसेवने च द्वयानामपि मूलोत्तरगुणानामभावः, तेषामभावे सामायिकादिसंयमाभावः, तदभावे बकुशादिनिर्ग्रन्थानामभावः, ततः प्राप्तं तीर्थमचारित्रमिति ॥४६६॥
अत्र सूरिराह - चोयग ! छक्कायाणं तु, संजमो जाऽणुधावए ताव । मूलगुणउत्तरगुणा, दोण्णिवि अणुधावते ताव ॥४६७।।
चोदक ! यावत् षड्जीवनिकायेषु संयमोऽनुधावति अनुगच्छति, प्रबन्धेन वर्तते तावद् मूलगुणा उत्तरगुणाश्च द्वयेप्येते अनुधावन्ति, प्रबन्धेन वर्तन्ते ।।४६७।।
(१३/२) पृ. ४१ पं. ११
(गुरुतत्त्वविनिश्चय उल्लास-१) अग्गग्घाओ मूलं, मूलग्घाओ अ अग्गयं हति । तम्हा खलु मूलगुणा, ण संति ण य उत्तरगुणा य ॥१०॥
'अग्गग्घातो'त्ति । यथा तालद्रुमस्याग्रे-मस्तकशूच्यां घातो मूलं हन्ति, मूलघातोऽपि चाग्रं हन्ति, एवं मूलगुणानां विनाश उत्तरगुणानपि नाशयति, उत्तरगुणानामपि विनाशो मूलगुणानिति द्वयेऽप्येते प्रतिक्रुष्टाः । प्रेरकः प्राह-तस्मात् खलु मूलगुणा न सन्ति उत्तरगुणाश्च न सन्ति, न ह्यस्ति स संयतो यो मूलोत्तरगुणानामन्यतमं न प्रतिसेवते, अन्यतमप्रतिसेवने चोभयाभावः, तदभावे च सामायिकादिसंयमाभावः, तदभावे बकुशादिनिर्ग्रन्थाभावः, ततश्चाचारित्रं तीर्थं प्राप्तमिति ।।१०।।
सूरिराहचोअग ! छक्कायाणं, तु संजमो जाऽणुधावए ताव । मूलगुण उत्तरगुणा, दोण्णि वि अणुधावए ताव ॥११॥
'चोयग'त्ति । हे चोदक । यावत् षड्जीवनिकायेषु संयमः ‘अनुधावति' प्रतिबन्धेन वर्त्तते तावन्मूलगुणा उत्तरगुणाश्च द्वयेऽप्येतेऽनुधावन्ति ।।११।।
(१४) पृ. ४३ पं. ६
(आवश्यकनियुक्ति) साम्प्रतं कारणतः शीतलविहारिगतविधिप्रतिपादनाय सम्बन्धगाथामाह - मुक्कधुरासंपागडसेवीचरणकरणपन्भटे । लिंगावसेसमित्ते जं कीरइ तं पुणो वोच्छं ।।११२७ ।। व्याख्या-धूः-संयमधूः परिगृह्यते, मुक्ता-परित्यक्ता धूर्येनेति समासः, सम्प्रकटं-प्रवचनोपघातनिरपेक्षमेव
Page #179
--------------------------------------------------------------------------
________________
१५६
गुरुतत्त्वसिद्धिः मूलोत्तरगुणजालं सेवितुं शीलमस्येति सम्प्रकटसेवी, मुक्तधूश्चासौ सम्प्रकटसेवी चेति विग्रहः, तथा चर्यत इति चरणं-व्रतादिलक्षणं क्रियत इति करणं-पिण्ड-विशुद्ध्यादिलक्षणं चरणकरणाभ्यां प्रकर्षण भ्रष्टःअपेतश्चरणकरणप्रभ्रष्टः, मुक्तधूः सम्प्रकटसेवी चासौ चरणकरणप्रभ्रष्टश्चेति समासस्तस्मिन्, प्राकृतशैल्या अकारेकारयोर्दीर्घत्वम्, इत्थम्भूते 'लिङ्गावशेषमात्रे' केवलद्रव्यलिङ्गयुक्ते यत्क्रियते किमपि तत्पुनर्वक्ष्ये, पुनःशब्दो विशेषणार्थः, किं विशेषयति ?-कारणापेक्षं-कारणमाश्रित्य यत्क्रियते तद्वक्ष्ये-अभिधास्ये, कारणाभावपक्षे तु प्रतिषेधः कृत एव, विशेषणसाफल्यं तु मुक्तधूरपि कदाचित्सम्प्रकटसेवी न भवत्यपि अतस्तद्ग्रहणं, संप्रकटसेवी चरणकरणप्रभ्रष्ट एवेति स्वरूपकथनमिति गाथार्थः ।।११२७ ।।
किं तक्रियत इत्यत आह - वायाइ नम्मोक्कारो हत्थुस्सेहो य सीसनमणं च । संपुच्छणऽच्छणं छोभवंदणं वंदणं वावि ।।११२८ ।।
व्याख्या- 'वायाए'त्ति निर्गमभूम्यादौ दृष्टस्य वाचाऽभिलापः क्रियते-हे देवदत्त ! कीदृशस्त्वमित्यादिलक्षणः, गुरुतर पुरुषकार्यापेक्षं वा तस्यैव 'नमोक्कारो'त्ति नमस्कारः क्रियते-हे देवदत्त ! नमस्ते, एवं सर्वत्रोत्तरविशेषकरणे पुरुषकार्यभेदः प्राक्तनोपचारानुवृत्तिश्च द्रष्टव्या, 'हत्थुस्सेहो यत्ति अभिलापनमस्कारगर्भः हस्तोच्छ्रयश्च क्रियते, 'सीसनमणं च' शिरसा-उत्तमाङ्गेन नमनं शिरोनमनं च क्रियते, तथा 'सम्प्रच्छनं' कुशलं भवत इत्यादि, अनुस्वारलोपोऽत्र द्रष्टव्यः, 'अच्छणं'ति तत्सन्निधावासनं कञ्चित्कालमिति, एष तावबहि-दृष्टस्य विधिः, कारणविशेषतः पुनस्तत्प्रतिश्रयमपि गम्यते, तत्राप्येष एव विधिः, नवरं 'छोभवंदणं'ति आरभट्या छोभवन्दनं क्रियते, 'वन्दणं वाऽवि' परिशुद्धं वा वन्दनमिति गाथार्थः ।।११२८॥
एताइं अकुव्वंतो जहारिहं अरिहदेसिए मग्गे । न भवइ पवयणभत्ती अभत्तिमंतादओ दोसा ।।११३०।।
व्याख्या-‘एतानि' वाङ्नमस्कारादीनि कषायोत्कटतयाऽकुर्वतः, अनुस्वारोऽत्रालाक्षणिकः, 'यथार्ह' यथायोगमर्हद्दर्शिते मार्गे न भवति प्रवचनभक्तिः, ततः किमित्यत आह-'अभत्तिमंतादओ दोसा' प्राकृतशैल्याऽभक्त्यादयो दोषाः, आदिशब्दात् स्वार्थभ्रंशबन्धनादय इति गाथार्थः ।।११३०।।
(१५) पृ. ४३ पं. ६
(गुरुतत्त्वविनिश्चय उल्लास-३) तत्र पुरुषविशेषं तावदाहमुक्कधुरा संपागडअकिच्चे चरणकरणपरिहीणे । लिंगावसेसमित्ते, जं कीरइ तारिसं वुच्छं ।।१५०।।
'मुक्कधुर'त्ति । धूः-संयमथुरा सा मुक्ता-परित्यक्ता येन स मुक्तधुरः, संप्रकटानि-प्रवचनोपघातनिरपेक्षतया समस्तजनप्रत्यक्षाणि अकृत्यानि-मूलोत्तरगुणप्रतिसेवनारूपाणि यस्य स संप्रकटाकृत्यः, अत एव चरणेन-व्रतादिना करणेन-पिण्डविशुद्ध्यादिना परिहीनो य ईदृशस्तस्मिन् 'लिङ्गावशेषमात्रे'केवलद्रव्यलिङ्गयुक्ते 'यत्' यादृशं वन्दनं क्रियते तादृशमहं वक्ष्ये ॥१५०।।
Page #180
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१५७
वायाइ नमुक्कारो, हत्थुस्सेहो अ सीसनमणं च । संपुच्छण अच्छण छोभवंदणं वंदणं वा वि ।।१५१।।
'वायाए'त्ति । बहिरागमनपथादिषु दृष्टस्य पार्श्वस्थादेर्वाचा नमस्कारः क्रियते-वन्दामहे भगवन्तं वयमित्येवमुच्चार्यत इत्यर्थः । अथासौ विशिष्टतर उग्रतरस्वभावो वा ततो वाचा नमस्कृत्य 'हस्तोत्सेधम्' अञ्जलिं कुर्यात् । ततोऽपि विशिष्टतरेऽत्युग्रस्वभावे वा द्वावपि वाग्नमस्कारहस्तोत्सेधौ कृत्वा तृतीयं शीर्षप्रणामं करोति । एवमुत्तरोत्तरविशेषकरणे पुरुषकार्यभेदः प्राक्तनोपचारानुवृत्तिश्च द्रष्टव्या । 'संपुच्छणं ति पुरतः स्थित्वा भक्तिमिव दर्शयता शरीरवार्तायाः संपृच्छनं कर्त्तव्यं-कुशलं भवतां वर्त्तते ? इति । 'अच्छणं'ति शरीरवार्ता पृष्ट्वा क्षणमात्रं पर्युपासनम्, अथवा पुरुषविशेषं ज्ञात्वा तदीयप्रतिश्रयमपि गत्वा छोभवन्दनं संपूर्ण वा वन्दनं दातव्यम् ।।१५१।।
अथ किमर्थं प्रथमतो वाचैव नमस्कारः क्रियते ? कारणाभावे वा किमिति मूलत एव कृतिकर्म न क्रियते ? इत्याशङ्क्याह
जइ णाम सूइओ मि त्ति वज्जिओ वावि परिहरइ कज्जं । इति वि हु सुहसीलजणो, परिहज्जो अणुमती मा सा ॥१५२॥
'जइ नाम'त्ति । यदि नाम कश्चित्पार्श्वस्थादिग्निमस्कारमात्रकरणे अहो ! 'सूचितः' तिरस्कृतोऽहममुना भङ्ग्यन्तरेणेति सर्वथा कृतिकर्माकरणेन वा 'वर्जितः' परित्यक्तोऽहममीभिरिति पराभवं मन्यमानः सुखशीलविहारितां परिहरति 'इत्यपि' एवंविधमपि कारणमवलम्ब्य परिहार्यः कृतिकर्मणि सुखशीलजनः, अपि च तस्य कृतिकर्मणि विधीयमाने तदीयसावधक्रियाया अप्यनुमतिः कृता भवतीत्यतः सा मा भूदिति बुद्ध्याऽपि न वन्दनीयोऽसौ ।।१५२।।
किञ्चलोए वेदे समए, दिट्ठो दंडो अकज्जकारीणं । दम्मति दारुणा वि हु, दंडेण जहावराहेण ।।१५३।।
'लोए'त्ति । लोके' लोकाचारे 'वेदे' समस्तदर्शनिनां सिद्धान्ते 'समये' राजनीतिशास्त्रे 'अकार्यकारिणां' चौरादीनां 'दण्डः' असंभाष्यताशलाकानि!हणालक्षणः प्रयुज्यमानो दृष्टः, यतः 'दारुणा अपि' रौद्रा अपि ते 'यथापराधेन' अपराधानुरूपेण दण्डेन दीयमानेन 'दम्यन्ते' वशीक्रियन्ते, अत इहापि मूलगुणाद्यपराधकारिणां कृतिकर्मवर्जनादिको दण्डः प्रयुज्यते । एतच्च कारणाभावदशायाम्, कारणे तु वाग्नमस्कारादिक्रमयतना कर्त्तव्यैव ।।१५३।।
आह चवायाए कम्मणा वा, तह चेटुइ जह ण होइ से मन्नू । पस्सति जतो अवायं, तदभावे दूरओ वज्जे ॥१५४॥
'वायाए'त्ति । यतः पार्श्वस्थादेः सकाशात् कृतिकर्मण्यविधीयमाने 'अपायं' संयमविराधनादिकं पश्यति तं प्रति 'वाचा' मधुरसंभाषणादिना 'कर्मणा' शिरःप्रणामादिक्रियया तथा चेष्टते यथा तस्य 'मन्युः' स्वल्पमप्यप्रीतिकं न भवति । अथा वन्दनेऽपि संयमोपघातादिरपायो न भवति ततस्तस्यापायस्याभावे दूरतस्तं
Page #181
--------------------------------------------------------------------------
________________
१५८
गुरुतत्त्वसिद्धिः
सुखशीलजनं वर्जयेत्, एष विषयविभागः कृतिकर्मकरणाकरणयोरिति भावः ।।१५४।।
अथ तेषां कारणप्राप्तवन्दनाऽकरणे दोषमुपदर्शयतिएयाइं अकुव्वंतो, जहारिहं अरिहदेसिए मग्गे । ण हवइ पवयणभत्ती, अभत्तिमंतादओ दोसा ।।१५५।।
'एयाई 'ति । 'एतानि' वाग्नमस्कारादीनि पार्श्वस्थादीनां 'यथार्ह' यथायोग्यं अर्हद्दर्शने मार्ग स्थितः सन् कषायोत्कटतया यो न करोति तेन प्रवचने भक्तिः कृता न भवति, किन्त्वभक्तिमत्त्वादयो दोषाः, प्राकृतशैल्याऽभक्त्यादय इत्यपरे, तत्राभक्तिः आज्ञाभङ्गात्, आदिना स्वार्थभ्रंशाभ्याख्यानबन्धनादिप्राप्तिपरिग्रहः ॥१५५॥
कानि पुनस्तेषां वन्दने कारणानि ? इत्याहपरिवार परिस पुरिसं, खित्तं कालं च आगमं गाउं । कारणजाए जाए, जहारिहं जस्स जं जोग्गं ।।१५६।।
'परिवार'त्ति । परिवार पर्षदं पुरुष क्षेत्रं कालं चागमं ज्ञात्वा, तथा कारणानिकुलगणादिप्रयोजनानि तेषां जातः-प्रकारः कारणजातं तत्र 'जाते' उत्पन्ने सति 'यथार्ह' यस्य पुरुषस्य यद्वाचिकं कायिकं वा वन्दनमनुकलं तस्य तत कर्त्तव्यम् ॥१५६॥
अथ परिवारादीनि पदानि व्याचष्टेपरिवारो से सुविहिओ, परिसगओ साहए स वेरग्गं । माणी दारुणभावो, णिसंसपरिसाधमो परिसो ॥१५७।। लोगपगओ निवे वा, अहवण रायादिदिक्खिओ हुज्जा । खित्तं विहमाइ अभाविअं च कालो य अणुगालो ॥१५८।।
'परिवारो'त्ति । 'लोगपगओ'त्ति । 'से' तस्य पार्श्वस्थादेर्यः परिवारः सः ‘सुविहितः' विहितानुष्ठानयुक्तो वर्त्तते । पर्षदि गतो वा-सभायामुपविष्टः 'वैराग्यं' वेराग्यजनकमुपदेशं कथयति येन प्रभूताः प्राणिनः संसारविरक्तचेतसः संजायन्ते । अन्यत्र तु परिवारस्थाने पर्यायो गृह्यते ब्रह्मचर्यपर्यायो येन प्रभूतकालमनुभूत इत्यर्थः, पर्षच्च विनीता तत्प्रतिबद्धा साधुसंहतिर्गृह्यते । तथा कश्चित्पार्श्वस्थादिः स्वभावादेव 'मानी' साहङ्कारः, तथा 'दारुणभावः' रौद्राध्यवसायः, नृशंसो नाम-क्रूरकर्मा अवन्द्यमानो वधबन्यादिकं कारयतीत्यर्थः, अत एव पुरुषाणां मध्येऽधम एतादृशः पुरुष इह गृह्यते ।।१५७।।
यद्वा 'लोकप्रकृतः' बहुलोकसम्मतो नृपप्रकृतो वा-धर्मकथादिलब्धिसंपन्नतया राज्ञो बहुमतः । 'अहवण त्ति अथवा राजादिदीक्षितोऽसौ शैलकाचार्यादिवत, एवंविधः परुष इह प्रतिपत्तव्यः । क्षेत्रं नामविहादिकमभावितं वा, विहं-कान्तारमादिशब्दात्प्रत्यनीकाद्युपद्रवयुक्तम्, तत्र वर्तमानानां साधूनामसावुपग्रहं करोति, अभावितं नाम संविग्नसाधुविषयश्रद्धाविकलं पार्श्वस्थादिभावितमित्यर्थः, तत्र तेषामनुवृत्तिविदधानः स्थातव्यम्, कालश्च अणुगालो' दुष्काल उच्यते, तत्र साधूनां वर्तापनं करोति । एवं परिवारादीनि कारणानि विज्ञाय कृतिकर्म विधेयम् ॥१५८॥
आगमग्रहणेन च द्वारगाथायां दर्शनज्ञानादिको भावः सूचितोऽतस्तमगीकृत्य विधिमाह
Page #182
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट - १
दंसणनाणचरित्तं तवविणयं जत्थ जत्तियं पासे । जिणपन्नत्तं, भत्तीइ पूयए तं तहिं भावं । । १५९ ।। 'दंसण 'ति । व्याख्यातेयं प्रथमोल्लासे ।।१५९ ।। प्रथमोल्लासवर्तिनी टीका ईदृक् वर्तते ।
'दंसण'त्ति । दर्शनं च- निःशङ्कितादिगुणोपेतं सम्यक्त्वं ज्ञानं च - आचारादिश्रुतं चारित्रं चमूलोत्तरगुणानुपालनात्मकं दर्शनज्ञानचारित्रम्, द्वन्द्वैकवद्भावः । एवं तपश्च- अनशनादि विनयश्चाभ्युत्थानादिस्तपोविनयम् । एतद्दर्शनादि 'यत्र' पार्श्वस्थादौ पुरुषे 'यावद्' यत्परिमाणं स्वल्पं बहु वा जानीयात् तत्र तमेव भावं जिनप्रज्ञप्तं स्वचेतसि व्यवस्थाप्य तावत्यैव 'भक्त्या' कृतिकर्मादिलक्षणया पूजयेदिति । । १२२ ।।
*
Co
(१६/१) पृ. ४५ पं. १५.
उप्पन्नकारणम्मी, कितिकम्मं जो न कुज्ज दुविहं पि ।
(१६ / २) पृ. ४५ पं. १५
पासत्थादीआणं, उग्घाता तस्स चत्तारि ।। ४६ ।।
‘उप्पन्ने’त्ति । उत्पन्ने वक्ष्यमाणे कारणे यः कृतिकर्म 'द्विविधमपि' अभ्युत्थानवन्दनकरूपं पार्श्वस्थादीनां न कुर्यात्तस्य चत्वारः ‘उद्घाताः ' मासा भवन्ति, चतुर्लघुकमित्यर्थः ।। ४६ ।।
܀܀܀
(अत्र सप्रसङ्गं बृहत्कल्पसूत्रस्य गाथा अप्युपन्यस्यन्ते - ) अथ 'सीस'त्ति पदं प्रकारान्तरेण व्याचष्टे
१५९
(गुरुतत्त्वविनिश्चय उल्लास - ३)
(बृहत्कल्पसूत्र)
अहवा लिंग-विहाराओ पच्चुयं पणिवयत्तु सीसेणं ।
भणति रहे पंजलिओ, उज्जम भंते ! तव गुणेहिं ।।४५३९ ।।
अथवा लिङ्गाद् वा संविग्नविहाराद् वा प्रच्युतं स्वगुरुं रहसि शीर्षेण प्रणिपत्य 'प्राञ्जलिकः ' रचिताञ्जलिपुटो भति-भदन्त ! प्रसादं विधाय उद्यच्छ तपो-गुणेषु, अनशनादौ तपः- कर्मणि मूलगुणोत्तरगुणेषु च प्रयत्नं कुर्विति भावः । एवमादिके कारणे श्रेणिबाह्यानामपि 'कृतिकर्म' वन्दनकं कर्त्तव्यम् ।।४५३९ ।। अथ न करोति तत इदं प्रायश्चित्तम्
शिष्यः प्राह
दुविहे किइकम्मम्मिं, वाउलिया मो णिरुद्धबुद्धीया । आतिपडिसेहितम्मिं, उवरिं आरोवणा गुविला ।। ४५४१ ।।
उप्पन्नकारणम्मिं, कितिकम्मं जो न कुज्ज दुविहं पि ।
पासत्थादीयाणं, उग्घाया तस्स चत्तारि ॥। ४५४० ।।
उत्पन्ने वक्ष्यमाणे कारणे यः कृतिकर्म 'द्विविधमपि' अभ्युत्थान- वन्दनकरूपं पार्श्वस्थादीनां न कुर्यात्
तस्य चत्वार उद्घाता मासा भवन्ति, चतुर्लघुकमित्यर्थः । । ४५४० ।।
Page #183
--------------------------------------------------------------------------
________________
१६०
गुरुतत्त्वसिद्धिः
एवं 'द्विविधे' अभ्युत्थान-वन्दनलक्षणे कृतिकर्मणि पूर्वं प्रतिषिध्य पश्चादनुज्ञाते सति 'व्याकुलिताः' आकुलीभूता वयम्, अत एव निरुद्धा-संशयक्रोडीकृता बुद्धिर्येषां ते निरुद्ध-बुद्धिकाः सञ्जाता वयम् । कुतः ? इत्याह-आदौ-प्रथमं प्रतिषिद्धं-'द्विविधमपि कृतिकर्म न वर्त्तते पार्श्वस्थादीनां कर्तुम्' आरोपणा च महती तत् कुर्वतो निर्दिष्टा; 'उवरिं'ति इदानीं पुनस्तेषां वन्दनकमप्रयच्छतो या चतुर्लघुकाख्या आरोपणा प्रतिपाद्यते सा 'गुपिला' गम्भीरा, नास्या भावार्थं वयमवबुध्यामहे इति भावः ।।४५४१।।
सूरिराह-उत्सर्गतो न कल्पते पार्श्वस्थादीन् वन्दितुम्, परम्गच्छपरिरक्खणट्ठा, अणागतं आउवायकुसलेण । एवं गणाधिवतिणा, सुहसीलगवेसणा कज्जा ।।४५४२।।
अवम-राजद्विष्टादिषु ग्लानत्वे वा यदशन-पानाद्युपग्रहकरणेन गच्छस्य परिपालनं तदर्थम् 'अनागतम्' अवमादिकारणे अनुत्पन्न एव 'आयोपायकुशलेन' आयो नाम-पार्श्वस्थादेः पार्थाद् निःप्रत्यूहसंयमपालनादिको लाभः उपायो नाम-तथा कथमपि करोति यथा तेषां वन्दनकमददान एव शरीरवार्ता गवेषयति; न च तथा क्रियमाणे तेषामप्रीतिकमुपजायते प्रत्युत स्वचेतसि ते चिन्तयन्ति-अहो ! एते स्वयं तपस्विनोऽपि एवमस्मासु स्निह्यन्ति; तत एतयोरायोपाययोः कुशलेन गणाधिपतिना ‘एवं' वक्ष्यमाणप्रकारेण सुखशीलानांपार्श्वस्थादीनां गवेषणा कार्या ।।४५४२।।
तत्र येषु स्थानेषु कर्तव्या तानि दर्शयतिबाहिं आगमणपहे, उज्जाणे देउले सभाए वा । रच्छ उवस्सय बहिया, अंतो जयणा इमा होइ ॥४५४३।।
यत्र ते ग्राम-नगरादौ तिष्ठन्ति तस्य बहिः स्थितो यदा तान् पश्यति तदा निराबाधवार्ती गवेषयति । यदा वा ते भिक्षाचर्यादौ तत्रागच्छन्ति तदा तेषामागमनपथे स्थित्वा गवेषणं करोति । एवमुद्याने दृष्टानाम्, चैत्यवन्दननिमित्तं गतैर्देवकुले वा समवसरणे वा दृष्टानाम्, रथ्यायां वा भिक्षामटतामभिमुखागमने मिलितानां वार्ता गवेषणीया । कदाचित् ते पार्श्वस्थादयो ब्रवीरन्-अस्माकं प्रतिश्रयं कदाऽपि नागच्छत; ततस्तदनुवृत्त्या तेषां प्रतिश्रयमपि गत्वा तत्रोपाश्रयस्य बहिः स्थित्वा सर्वमपि निराबाधतादिकं गवेषयितव्यम् । अथ गाढतरं निर्बन्धं ते कुर्वन्ति तत उपाश्रयस्य 'अन्तः' अभ्यन्तरतोऽपि प्रविश्य गवेषयतां साधूनाम् ‘इयं' वक्ष्यमाणा पुरुषविशेषवन्दनविषया यतना भवति ।।४५४३।।
पुरुषविशेषं तावदाहमुक्कधुरा संपागडअक्किच्चे चरण-करणपरिहीणे । लिंगावसेसमित्ते, जं कीरइ तारिसं वोच्छं ॥४५४४।।
धूः-संयमधुरा सा मुक्ता-परित्यक्ता येन स मुक्तधुरः, सम्प्रकटानि-प्रवचनोपघात-निरपेक्षतया समस्तजनप्रत्यक्षाणि अकृत्यानि-मूलोत्तरगुणप्रतिसेवनारूपाणि यस्य स सम्प्रकटाकृत्यः, अत एव चरणेनव्रतादिना करणेन च-पिण्डविशुद्ध्यादिना परिहीनः, एतादृशे 'लिङ्गावशेषमात्रे' केवलद्रव्यलिङ्गयुक्ते 'यद्' यादृशं वन्दनं क्रियते तादृशमहं वक्ष्ये ।।४५४४।।
वायाएँ नमोक्कारो, हत्थुस्सेहो य सीसनमणं च । संपुच्छणऽच्छणं छोभवंदणं वंदणं वा वि ॥४५४५।।
Page #184
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
बहिरागमनपथादिषु दृष्टस्य पार्श्वस्थादेर्वाचा नमस्कारः क्रियते, 'वन्दामहे भवन्तं वयम्' इत्येवमुच्चार्यत इत्यर्थः । अथासौ विशिष्टतर उग्रतरस्वभावो वा ततो वाचा नमस्कृत्य 'हस्तोत्सेधम्' अञ्जलिं कुर्यात् । ततोऽपि विशिष्टतरेऽत्युग्रस्वभावे वा द्वावपि वाङ्नमस्कारहस्तोत्सेधौ कृत्वा तृतीयं शिरःप्रणामं करोति । एवमुत्तरोत्तरविशेषकरणे पुरुषकार्यभेदः प्राक्तनोपचारानुवृत्तिश्च द्रष्टव्या । 'संपुच्छणं ति पुरतः स्थित्वा भक्तिमिव दर्शयता शरीरवार्तायाः सम्प्रच्छनं कर्त्तव्यम्, कुशलं भवतां वर्तत इति । 'अच्छणं'ति शरीरवार्ता प्रश्नयित्वा क्षणमात्रं पर्युपासनम् । अथवा पुरुषविशेषं ज्ञात्वा तदीयं प्रतिश्रयमपि गत्वा छोभवन्दनं सम्पूर्ण वा वन्दनं दातव्यम् ।।४५४५।।
____ अथ किमर्थं प्रथमतो वाचैव नमस्कारः क्रियते ? कारणाभावे वा किमिति मूलत एव कृतिकर्म न क्रियते ? इत्याशङ्क्याह
जइ नाम सूइओ मि, त्ति वज्जितो वा वि परिहरति कोयी । इति वि हु सुहसीलजणो, परिहज्जो अणुमती मा सा ॥४५४६॥
यदि नाम कश्चित् पार्श्वस्थादिर्वाङ्नमस्कारमात्रकरणेन अहो ! 'सूचितः' तिरस्कृतोऽहममुना भङ्ग्यन्तरेणेति, सर्वथा कृतिकर्माकरणेन वा 'वर्जितः' परित्यक्तोऽहममीभिरिति पराभवं मन्यमानः सुखशीलविहारितां परिहरति । 'इय' एवंविधमपि कारणमवलम्ब्य परिहार्यः कृतिकर्मणि सुखशीलजनः, न केवलं पूर्वोक्तं दोषजालमाश्रित्येत्यपिशब्दार्थः । अपि च तस्य कृतिकर्मणि विधीयमाने तदीयायाः सावधक्रियाया अप्यनुमतिः कृता भवति, अतः सा मा भूदिति बुद्ध्याऽपि न वन्दनीयोऽसौ ।।४५४६।।
किञ्चलोए वेदे समए, दिट्ठो दंडो अकज्जकारीणं । दम्मति दारुणा वि हु, दंडेण जहावराहेण ।।४५४७।।
'लोके' लोकाचारे 'वेदे' समस्तदर्शनिनां सिद्धान्ते 'समये' राजनीतिशास्त्रे 'अकार्यकारिणां' चौरिकाद्यपराधविधायिनां 'दण्डः' असम्भाष्यता-शलाका-निर्वृहणादिलक्षणः प्रयुज्यमानो दृष्टः । कुतः पुनरसौ प्रयुज्यते ? इत्याह-'दारुणाः' रौद्रास्तेऽपि 'यथापराधेन' अपराधानुरूपेण दण्डेन दीयमानेन 'दम्यन्ते' वशीक्रियन्ते । अत इहापि मूलगुणाद्यपराधकारिणां कृतिकर्मवर्जनादिको दण्डः प्रयुज्यते । एतच्च कारणाभावमङ्गीकृत्योक्तम्, कारणे तु वाङ्नमस्कारादिकं वन्दनकपर्यन्तं सर्वमपि कर्त्तव्यम् ।।४५४७।।
यत आहवायाए कम्मुणा वा, तह चिट्ठति जह ण होति से मन्न । पस्सति जतो अवायं, तदभावे दूरतो वज्जे ॥४५४८।।
'यतः' पार्श्वस्थादेः सकाशात् कृतिकर्मण्यविधीयमाने 'अपायं' संयमाऽत्मविराधनादिकं पश्यति तं प्रति 'वाचा' मधुरसम्भाषणादिना 'कर्मणा' शिरःप्रणामक्रियया तथा चेष्टते यथा तस्य 'मन्युः' स्वल्पमप्यप्रीतिकं न भवति । अथावन्दनेऽपि संयमोपघातादिरपायो न भवति ततस्तस्य-अपायस्याभावे दूरतस्तं सुखशीलजनं वर्जयेत्, एष विषयविभागः कृतिकर्मकरणाऽकरणयोरिति भावः ।।४५४८।।
न पुनस्तेषां वन्दने कारणानीत्याह
Page #185
--------------------------------------------------------------------------
________________
१६२
गुरुतत्त्वसिद्धिः एताइँ अकुव्वंतो, जहारिहं अरिहदेसिए मग्गे । ण भवति पवयणभत्ती, अभत्तिमंतादिया दोसा ॥४५४९।।
'एतानि' वाङ्नमस्कारादीनि पार्श्वस्थादीनां 'यथाऽहैं' यथायोग्यमर्हदेशिते मार्ग स्थितः सन् कषायोत्कटतया यो न करोति तेन प्रवचने भक्तिः कृता न भवति, किन्तु अभक्तिमत्त्वादयो दोषा भवन्ति; तत्राऽज्ञाभङ्गेन भगवतामभक्तिमत्त्वं भवति, आदिशब्दात् स्वार्थपरिभ्रंशः चारिक-हेरिकाद्यभ्याख्यानप्राप्तिः बन्धनादयश्च दोषा भवन्ति ।।४५४९।।
कानि पुनस्तेषां वन्दने कारणानि ? इत्याहपरिवार परिस पुरिसं, खित्तं कालं च आगमं नाउं । कारणजाते जाते, जहारिहं जस्स कायव्वं ।।४५५०।।
परिवार पर्षदं पुरुषं क्षेत्रं कालं च आगमं ज्ञात्वा तथा कारणानि-कुल-गणादिप्रयोजनानि तेषां जातं-प्रकारः कारणजातं तत्र 'जाते' उत्पन्ने सति 'यथार्ह' यस्य पुरुषस्य यद वाचिकं कायिकं वा वन्दनमनुकूलं तस्य तत् कर्त्तव्यम् ।।४५५०॥
अथ परिवारादीनि पदानि व्याचष्टेपरिवारो से सुविहितो, परिसगतो साहती व वेरग्गं । माणी दारुणभावो, णिसंस पुरिसाधमो पुरिसो ॥४५५१॥
'से' तस्य पार्श्वस्थादेर्यः परिवारः सः ‘सुविहितः' विहितानुष्ठानयुक्तो वर्त्तते । 'पर्षदि गतो वा' सभायामुपविष्टः 'वैराग्यम्' इति कारणे कार्योपचारात् संसारवैराग्यजनकं धर्म स कथयति येन प्रभूताः प्राणिनः संसारविरक्तचेतसः सञ्जायन्ते । तथा कश्चित् पार्श्वस्थादिः स्वभावादेव 'मानी' साहङ्कारः तथा 'दारुणभावः' रौद्राध्यवसायः 'नृशंसो नाम' क्रूरकर्मा अवन्द्यमानो वध-बन्धादिकं कारयतीत्यर्थः, अत एव पुरुषाणां मध्येऽधमः पुरुषाधमः एतादृशः पुरुष इह गृह्यते ।।४५५१।।
लोगपगतो निवे वा, अहवण रायादिदिक्खितो होज्जा । खित्तं विहमादि अभावियं व कालो यऽणाकालो ।।४५५२।।
यद्वा 'लोकप्रकृतः' बहुलोकसम्मतः, 'नृपप्रकृतो वा' धर्मकथादिलब्धिसम्पन्नतया राजबहुमतः, 'अहवण'त्ति अथवा राजादिदीक्षितोऽसौ शैलकाचार्यादिवद्, एवंविधः पुरुष इह प्रतिपत्तव्यः । क्षेत्रं नाम विहादिकमभावितं वा । विहं-कान्तारम्, आदिशब्दात् प्रत्यनीकाद्युपद्रवयुक्तम्, तत्र वर्तमानानां साधूनामसावुपग्रहं करोति । 'अभावितं नाम' संविग्नसाधुविषयश्रद्धाविकलम्, पार्श्वस्थादिभावितमित्यर्थः, तत्र तेषामनुवृत्तिं विदधानः स्थातव्यम् । कालश्च ‘अणागालो' दुष्काल उच्यते, तत्र साधूनां वर्तापनं करोति । एवं परिवारादीनि कारणानि विज्ञाय कृतिकर्म विधेयम् ।।४५५२।।
आगमग्रहणेन च द्वारगाथायां दर्शन-ज्ञानादिको भावः सूचितः, अतस्तमङ्गीकृत्य विधिमाहदसण-नाण-चरितं, तव-विणयं जत्थ जत्तियं जाणे । जिणपन्नत्तं भत्तीइ पूयए तं तहिं भावं ।।४५५३॥ दर्शनं च-निःशङ्कितादिगुणोपेतं सम्यक्त्वं ज्ञानं च-आचारादि श्रुतं चारित्रं च
Page #186
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट - १
१६३
मूलोत्तरगुणानुपालनात्मकं दर्शन - ज्ञान - चारित्रम्, द्वन्द्वैकवद्भावः । एवं तपश्च- अनशनादि विनयश्चअभ्युत्थानादिः तपो - विनयम् । एतद् दर्शनादि 'यत्र' पार्श्वस्थादौ पुरुषे 'यावद्' यत्परिमाणं स्वल्पं बहु वा जानीयात् तत्र तमेव भावं जिनप्रज्ञप्तं स्वचेतसि व्यवस्थाप्य तावत्यैव 'भक्त्या' कृतिकर्मादिलक्षणया पूजयेत् ।।४५५३ ।।
-
***
(१६/३) पृ. ४५ पं. १५
अथ कारणे पार्श्वस्थादीनामवन्दनेऽपि श्राद्धानां प्रायश्चित्तं भवतीत्येतत्प्रतिपादयति “उप्पन्नकारणंमि किइकम्मं जो न कुज्ज दुविहं पि ।
पासत्थाईआणं उग्घाया तस्स चत्तारि ।।६२।। "
(श्राद्धजितकल्पसूत्र )
-
व्याख्या- श्रीसङ्घगच्छादिकार्येऽनन्यसाध्ये उत्पन्ने सति कृतिकर्म-वन्दनकं यः श्राद्धादिर्न कुर्यात् द्विविधमपि-अभ्युत्थानवन्दनकरूपं । केषां ? पार्श्वस्थादीनां पार्श्वस्थावसन्नकुशील-संसक्त-यथाछन्दानां किं तस्य प्रायश्चित्तम् ? इत्याह- 'उग्घाया तस्स चत्तारि 'त्ति । 'उग्घाया नाम जं संतरं दाणं लघुमित्यर्थ' इति निशीथचूर्णिवचनादुद्घाता लघवः तस्य श्राद्धस्य चत्वारः - चतुर्लघुप्रायश्चित्तं भवतीति भावार्थः ।
अत्र किञ्चित् पार्श्वस्थादीनां स्वरूपमावश्यकान्तर्गतवन्दननिर्युक्त्यादिगाथाभिः स्पष्टीक्रियते 'सो पासत्थो दुविहो देसे सव्वे अ होइ नायव्वो ।
सव्वंमि नाणदंसण चरणाणं जो उ पासंमि ।।१।। '
व्याख्या - स पार्श्वस्थो द्विविधो द्विप्रकारः । तद्यथा-देशे - देशतः सर्वस्मिन् सर्वतः । तत्राल्पवक्तव्यत्वात् सर्वत आह- 'सव्वंमी 'त्यादि । सर्वस्मिन् । एष सर्वतः पार्श्वस्थः उच्यते इत्यर्थः । क ? इत्याह-ज्ञानम्आभिनिबोधिकादि दर्शनं सम्यक्त्वं चारित्रम् - आश्रवनिरोधः । एतेषां यः पार्श्वे तटे वर्त्तत इति वाक्यशेषः । ज्ञानादिषु नान्तर्गत इत्यर्थः । देशतः पार्श्वस्थमाह -
-
'देसंमि य पासत्थो सिज्जायरमिहडरायपिंडं वा ।
-
नीयं च अग्गपिंडं भुंजइ निक्कारणं चेव ।।२ ।। '
व्याख्या- 'देसंमी 'ति । देश - एष देशतः पार्श्वस्थ उच्यते । क ? इत्याह-यः शय्यातराभ्याहृतराजपिण्डमग्रपिण्डं च भुङ्क्ते निष्कारणमेव । तथा
'कुलनिस्साए विहरइ ठवणकुलाणि अ अकारणे पविसइ । संखडिपलोयणाए गच्छइ तह संथवं कुणइ || ३ || '
व्याख्या - कुलनिश्रया विहरति, यानि कुलानि तस्याग्रे सम्यक्त्वं प्रतिपन्नानि तानि येषु ग्रामेषु नगरेषु वा वसन्ति तेषु गत्वा तेभ्य आहारादिकमुत्पादयतीत्यर्थः । तथा अकारणे - कारणाभावेऽपि स्थापनाकुलानि प्रविशन्ति । अथवा यानि लोके गर्हितानि कुलानि तानि स्थापितान्युच्यन्ते तेषामपरिभोग्यतया जिनैः स्थापितत्वात् । तेभ्य आहारादिकमुत्पादयति । तथा सङ्खड्याः सततमाहारलौल्यतः प्रलोकनाय गच्छति । तथा संस्तवं द्विविधं मातापित्रादिसम्बन्धयोजनारूपं पूर्वसंस्तवं श्वश्वादिनात्रकयोजनारूपं पश्चात्संस्तवं च करोति । उक्तः पार्श्वस्थः । साम्प्रतमवसन्नमाह
Page #187
--------------------------------------------------------------------------
________________
१६४
गुरुतत्त्वसिद्धिः
'ओसनो वि अ दुविहो सब्वे देसे य तत्थ सव्वंमि । उडुबद्धपीढफलगो ठविअगभोई य मुणेयव्यो ।।१।।'
व्याख्या-अवसन्नोऽपि च द्विविधो ज्ञातव्यो सर्वतो देशतश्च । तत्र सर्वतोऽवसनो य ऋतुबद्धपीठफलकः-ऋतुबद्धकालेऽपि वर्षाकालं विनैवेत्यर्थः पीठफलकसेवकः । 'अबद्धपीठफलगो' इति पाठे तु यः पक्षस्याभ्यन्तरे पीठफलकादीनां बन्धनानि मुक्त्वा प्रत्युपेक्षणं न करोति, यो वा नित्यावस्तृतसंस्तारकः सोऽबद्धपीठफलकः । तथा स्थापितकभोजीस्थापनादोषदुष्टप्राभृतिकाभोजी । देशावसनमाह -
'आवस्सय-सज्झाए पडिहण-झाण-भिक्ख अभत्तढे । आगमणे निग्गमणे ठाणे अ निसीअणे तुयट्टे ।।२।।
व्याख्या-आवश्यकादिष्ववसीदन् देशतोऽवसन्न इत्योघतो गाथाक्षरयोजना । भावार्थस्त्वयंआवश्यकमनियतकालं करोति, यदि वा हीन-हीनकायोत्सर्गादिकरणात् । अतिरिक्तं वा अनुप्रेक्षार्थमधिकाधिककायोत्सर्गकरणात् । अथवा दैवसिके आवश्यके कर्त्तव्यं तद् रात्रिके करोति, रात्रिके कर्त्तव्यं दैवसिके । तथा स्वाध्यायं सूत्रपौरुषीलक्षणम् अर्थपौरुषीलक्षणं वा, कुरुथ्वमिति गुरुणोक्ते गुरुसंमुखीभूय किञ्चिदनिष्टं जल्पित्वा करोति न करोति वा, सर्वथा विपरीतं करोति कालिकवेलायाम् उत्कालिकमत्कालिकवेलायां कालिकं वा । तथा प्रतिलेखनामपि वस्त्रादीनामावर्त्तनादिभिरूनामतिरिक्तां वा विपरीतां वा दोषैर्वा संसक्तां करोति । तथा ध्यानं धर्मध्यानं शुक्लध्यानं वा यथाकालं न ध्यायति । तथा भिक्षां न हिण्डते । गुरुणा वा भिक्षां नियुक्तो गुरुसंमुखं किञ्चिदनिष्टं जल्पित्वा हिण्डते । तथा भक्तार्थ-भक्तविषयं प्रयोजनं सम्यग् न करोति । किमुक्तं भवति-न मण्डल्यां समुद्दिशति । काकशृगालादिभक्षितं वा करोति । अन्ये तु व्याचक्षते 'अभत्तट्ठत्ति । अभक्तार्थग्रहणं सकलप्रत्याख्यानोपलक्षणं । ततोऽयमर्थःप्रत्याख्यानं न करोति, गुरुणा वा भणितो गुरुसंमुखं किञ्चिदनिष्टमुक्त्वा करोति । आगमे नैषेधिकीं न करोति निर्गमने आवश्यकी च । स्थाने-ऊर्ध्वस्थाने निषीदने-उपवेशने त्वग्वर्त्तने-शयने एतेषु क्रियमाणेषु न प्रत्युपेक्षणां करोति । नापि प्रमार्जनां करोति । अथवा प्रत्युपेक्षणप्रमार्जने दोषदुष्टे करोति ।
गतोऽवसत्रः । साम्प्रतं कुशीलमाह - 'तिविहो होइ कुसीलो नाणे तह दंसणे चरित्ते य । एसो अवंदणिज्जो पण्णत्तो वीयरागेहिं ।।१।।'
व्याख्या-त्रिविधः-त्रिप्रकारो भवति कुशीलः । कथमित्याह-जाने तथा दर्शने चारित्रे च । एष कुशीलोऽवन्दनीयः प्रज्ञप्तो-भणितो वीतरागैः- तीर्थकृद्भिः । प्रकारत्रयमेवाह -
'नाणे नाणायारं जो उ विराहेइ कालमाईयं । दंसणे दंसणायारं चरणकुसीलो इमो होइ ।।२।।'
व्याख्या-यो ज्ञानाचारं कालादिकं 'काले विणए' इत्यादिरूपं विराधयति स ज्ञाने-ज्ञानकुशील उच्यते । यस्तु दर्शनाचारं निःशङ्कितत्वादिकं विराधयति स दर्शने-दर्शनकुशीलः । चरणकुशीलोऽयं वक्ष्यमाणलक्षणो भवति । तमेवाह -
'कोउअ भूईकम्मे पसिणापसिणे निमित्तमाजीवीं । कक्ककुरुयाइ लक्खण उवजीवइ विज्जमंताई ।।३।।'
Page #188
--------------------------------------------------------------------------
________________
१६५
परिशिष्ट-१ ____ व्याख्या-कौतुकं नाम आश्चर्यं । यथा मायाकारको मुखे गोलकान् प्रक्षिप्य कर्णेन निःकाशयति नासिकया वा । तथा मुखादग्निं निःकाशयतीत्यादि । अथवा परेषां सौभाग्यादिनिमित्तं यत् स्नपनादि क्रियते एतत्कौतुकम् । उक्तं च -
___ 'सोहग्गाइनिमित्तं परेसिं ण्हवणाइ कोउयं भणिय'मिति । तथा भूत्यादिकर्म नाम यत् ज्वरितादीनामभिमन्त्रितेन क्षारादिना रक्षाकरणम् । 'जरियाइभूइदाणं भूईकम्मं विणिहिटुं' इतिवचनात् । प्रश्नाप्रश्नं नाम यत् स्वप्नविद्यादिभिः शिष्टस्यान्येभ्यः कथनम् । उक्तं च -
'सुविणगविज्जाकहियं आइंखिणिघंटियाइकहिअं वा । जं सासइ अण्णेसिं पसिणापसिणं हवइ एअं ॥१॥'
निमित्तमतीतादिभावकथनम् । तथा आजीवो नाम आजीविका । स च जात्यादिभेदः सप्तप्रकारः । तदुक्तं -
'जाईकुले गणे अ कम्मे सिप्पे तवे सुए चेव । सत्तविहं आजीवं उवजीवइ जो कुसीलो उ ।।१।।
तत्र जात्यादयः प्रागुक्तस्वरूपाः । तपःश्रुते प्रतीते । एनं सप्तविधमाजीवं य उपजीवतिजीवनार्थमाश्रयते । तद्यथा-'जातिं कुलं वात्मीयं लोकेभ्यः कथयति, येन जातिपूज्यतया कुलपूज्यतया वा भक्तपानादिकं प्रभूतं लभेयमिति । अनयैव बुद्ध्या मल्लगणादिभ्यो-गणेभ्यो गणविद्याकुशलत्वं, कर्मशिल्पकुशलेभ्यः कर्म-शिल्पकौशलं कथयति । तपस उपजीवना-तपः कृत्वा क्षपकोऽहमिति जनेभ्यः कथयति । श्रुतस्योपजीवना-बहुश्रुतोऽहमिति जनेभ्यः कथयति ।' इति सप्तविध आजीवनाकुशलः । तथा कल्को नाम प्रसूत्यादिषु रोगेषु क्षारपातनमथवा आत्मनः शरीरस्य देशतः सर्वतो वा रोट्रादिभिरुद्वर्त्तनम् । तथा कुरुका-देशतः सर्वतो वा शरीरस्य प्रक्षालनम् । लक्षणं-पुरुषलक्षणादि, विद्यामन्त्री प्रसिद्धौ । आदिशब्दान्मूलकर्मचूर्णादिपरिग्रहः । एतानि य उपजीवति स चरणकुशीलो निरूपितः कुशीलः । अधुना संसक्तप्ररूपणामाह
'गोभत्तालंदा विव बहुरूअ नडुव्व एलगो चेव । संसत्तो सो दुविहो असंकिलिट्ठो य इयरो वा ॥१॥'
व्याख्या-गोभक्तयुक्तोऽलिन्दो गोभक्तालिन्दः । अलिन्दो भाजनविशेषः स इव । किमुक्तं भवतियथा अलिन्दो गोभक्तं-कुक्कुसा ओदनम्-अवश्रावणमित्यादिसर्वमेकत्र मिलितं भवतीति संसक्त उच्यते । एवं यः पार्श्वस्थादिषु मिलितः पार्श्वस्थसदृशो भवति, संविग्नेषु मिलितः संविग्नसदृशः संसक्त इति । यथा वा नटो रङ्गभूमौ प्रविष्टः कथानुसारतस्तत्तद्रूपं करोति । एवं बहुरूप नट इव सोऽपि पार्श्वस्थादिमिलितः पार्श्वस्थादिरूपं भजते, संविग्नमिलितः संविग्नरूपमिति । यदि वा यथा- एडको लाक्षारसे निमग्नः सन् लोहितवर्णो भवति, गुलिकाकुण्डनिमग्नः सन् नीलवर्ण इत्यादि । स च द्विविधोद्विप्रकारः । तद्यथा-असङ्क्लिष्ट इतरश्च सक्लिष्टः । तत्रासङ्क्लिष्टमाह -
'पासत्थ अहाछंदे कुशील ओसन्न पप्प एमेव । संसत्तो पियधम्मेसु चेव इणमो असंकिलिट्ठो ॥२॥' व्याख्या-पार्श्वस्थे मिलितः पार्श्वस्थः, यथाछन्दे यथाछन्दः, कुशीले कुशीलः, अवसन्नेऽवसन्नः,
Page #189
--------------------------------------------------------------------------
________________
१६६
गुरुतत्त्वसिद्धिः
-
संसक्ते संसक्तः, तथा प्रियधर्मसु मिलितः प्रियधर्मा । एष असङ्क्लिष्टः संसक्तो ज्ञातव्यः । सङ्क्लिष्टमाह
'पंचासवप्पवत्तो जो खलु तिहिं गारवेहिं पडिबद्धो ।
इत्थिगिहि संकिलिट्ठो संसत्तो सो उ नायव्वो ।।३।। '
व्याख्या - य खलु पञ्चसु आश्रवेसु हिंसादिषु प्रवृत्तः, तथा त्रिभिर्गारवैः - ऋद्धिरस-सातलक्षणैः प्रतिबद्धः । तथा स्त्रीषु गृहिषु प्रतिबद्धः स सक्लिष्टः संसक्तो ज्ञातव्यः । व्यावर्णितः संसक्तः । इदानीं
यथाछन्दमाह
'उस्सुत्तमायरंतो उस्सुत्तं चेव पन्त्रवेमाणो ।
एसो य अहाछन्दो इच्छाछन्दो य एगट्ठा ।।१।। '
व्याख्या- सूत्रादूर्ध्वमुत्सूत्रम् । तदाचरन् - प्रतिसेवमानः तदेव यः परेभ्यः प्रज्ञापयन् वर्त्तते । एष यथाछन्दोऽभिधीयते । इच्छाछन्द इत्येकार्थः । यथाछन्द इच्छाछन्दश्चेति तस्य नामद्वयं भवतीत्यर्थः । उत्सूत्रमित्युक्तमत उत्सूत्रं व्याख्यानयति
'उत्सुत्तमणुवइटुं सच्छन्दविगप्पियं अणुवाई |
परतत्तिपवत्तो तिंतिणो अ एसो अहाछन्दो ||२|| '
व्याख्या - उत्सूत्रं नाम यत्तीर्थकरादिभिरनुपदिष्टम् । तत्र या सूरिपरम्परागता सामाचारी । यथानागिला रजोहरणमूर्ध्वमुखं कृत्वा कायोत्सर्गं कुर्वन्ति । चारणानां वन्दनके 'कथमपी' त्युच्यते इत्यादि । साऽप्यङ्गोपाङ्गेषु नोपदिष्टेति तामप्यनुपदिष्टां शङ्केत । ततोऽनुपदिष्टमाह । स्वच्छन्देन - स्वाभिप्रायेण विकल्पितं स्वेच्छाकल्पितमित्यर्थः । अत एवाननुपाति - सिद्धान्तेन सहाघटमानकम् । न केवलमुत्सूत्रमाचरन् प्रज्ञापयँश्च यथाछन्दः । किन्तु यः परतप्तिषु - गृहस्थप्रयोजनेषु करणकारणानुमतिभिः प्रवृत्तः परतप्तिप्रवृत्तः । तथा तिन्तिणो नाम य स्वल्पेऽपि केनचित् साधुनाऽपराद्धेऽनवरतं पुनः पुनः झषन्नास्ते । अयमेवंरूपो यथाछन्दः । तथा -
'सच्छंदमइविगप्पिय किंची सुहसाय - विगइपडिबद्धो । तिहिं गारवेहिं मज्जइ तं जाणाही अहाछंद | | ३॥'
व्याख्या-स्वच्छन्दमतिविकल्पितं किञ्चित् तच्च लोकाय प्रज्ञापयति । ततः प्रज्ञापनगुणेन लोकाद् विकृतीर्लभते, ताश्च विकृतीः परिभुञ्जानः स्वसुखमासादयति । तेन स सुखास्वादनेन तत्रैव रतिमातिष्ठते । तथा चाह- 'सुहसाय' सुखास्वादे विकृतौ प्रतिबद्धः । तथा तेन स्वच्छन्दमतिविकल्पितप्रज्ञापनेन लोकपूज्यो भवति । अभीष्टरसाँश्चाहारान् प्रतिलभते वसत्यादिकं च विशिष्टं । ततः स आत्मनः सभ्येभ्यो बहुमन्यते । तथा चाह-त्रिभिर्गारवैः- ऋद्धिरससातलक्षणैर्माद्यति । य एवम्भूतस्तं यथाछन्दं जानीहीति । उक्तं यथाच्छन्दस्वरूपम् । ततः उक्तं पार्श्वस्थादीनां स्वरूपमित्यलं प्रसङ्गेनेति गाथार्थः ।। ६२ ।।
(१७/१) पृ. ४८ पं. २४
܀܀܀
(उपदेशमाला - हेयोपादेया टीका )
सोग्गइमग्गपईवं, नाणं दिंतस्स हुज्ज किमदेयं ? । जह तं पुलिंदणं, दिनं सिवगस्स नियगच्छिं ।। २६५ ।।
Page #190
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१६७ ___'सोग्गइ' गाहा, सुगतिमार्गप्रदीपं निर्वाणपथप्रकाशकं ज्ञानं ददते भवेत् किमदेयं न किञ्चिज्जीवितमपि तस्मै दीयत इत्यर्थः । दृष्टान्तमाह-यथा तत्पुलिन्दकेन दत्तं शिव एव शिवकस्तस्मै निजमेव निजकं तच्च तदक्षि च तदित्यत्र कथानकम् -
कश्चिद्धार्मिको गिरिकन्दरे व्यन्तराधिष्ठितां शिवप्रतिमामपूपुजत् । प्रतिदिनं पार्श्वतः क्षिप्तां पूजाम् अवलोक्य मत्पूजाविनाशकं पुरुषमद्याहं वीक्षे, गृहीतवामकरकोदण्डः पुष्पव्यग्रदक्षिणकर उदकभृतगंडूषः पुलिंदकः समागत्य चरणेन पूजां प्रेर्य मुखविधृतजलगंडूषेण स्नपयित्वा परिपूज्य शिवं प्रणनाम । स तु हृष्टस्तेन साधु बहु जजल्प । गते तस्मिन् पुलिन्दे धार्मिकः शिवमुपालेभे यदुतानेनाऽशुचिनाऽधमेन सार्थं जल्पसि, न मया । शिवोऽवोचत् प्रातर्विशेषं द्रक्ष्यसि । द्वितीयेऽढ्युत्खातललाटलोचनं शिवं दृष्ट्वा बहु रटित्वा स्थितो धार्मिकः, पुलिंदकः पुनरागत्य मयि सलोचने कथं स्वामी निर्लोचन इत्युत्पाट्य स्वनयनं तत्र ददौ, शिवो धार्मिकं प्रत्याह एवमहं प्रसीदामि, न बाह्यपूजामात्रेणेति । एवं ज्ञानप्रदेऽप्यान्तरो बहुमानः कार्य इति दृष्टान्तः इति ।
अत्र कथानकम्-एगाए महाडवीए पच्चासन्ने गिरिकन्दरे वंतराहिट्ठिया सिवपडिमा अत्थि, तत्थ सुद्धगणो नाम धम्मिओ, सो तं पइदिणं संमज्जणोवलेवणधूवबलिपदीवाईहिं पूजेइ, बितियदिवसे अवणीयं तं पूयं पिच्छिऊण चिंतियं धम्मिएण-केणावणीया पूया ? तओ अनदिणे पच्छन्नेण निरिक्खियं जावागओ पुलिंदो वामकरण गहियधणुबाणो दाहिणेण पुण कुसुमनियरो तओ चरणेणं अवणेऊण धम्मियपूयं मुहधरियजलगण्डूसेण पहाविऊण विरइयपूयं सिवं पणमइ ।।
तओ पुलिंदएण सह सहरिसं जंपिउं पयत्तो, बिइयदिवसे उवालद्धो धम्मिएण-'मए परमसुइभएण पयत्तपूइओ वि ण तूससि, इमिणा पुण अच्चंताहमेण असुइणा विडंबणरूवेण अच्चिओ तेण सह समुल्लवसि ता जारिसो सो पुलिंदो तारिसो तुम पि कडपूयणो ।' सिवगेण भणियं-'कल्लमप्पणो पुलिंदस्स य विसेसं जाणहिसि ।' बिइयदिवसे गओ धम्मिओ न दिटुं तइयमच्छिं विसूरिऊण ठिओ धम्मिओ थेववेलाए चेव पत्तो पुलिंदो तओ तं विचक्टुं दटुं भत्तीए उप्पाडिऊण नियलोयणं दिन्नं सिवगस्स, भणिओ य तेण धम्मिओएवमहमंतरंगबहुमाणेण तोसिज्जामि, न बज्झपूयामित्तेण ।' एवं नाणदायगे वि अंतरो बहुमाणो कायव्वो एएण अंसेण दिटुंतो । पुलिंदकथोक्ता) ।।२६५।।
अन्यच्चसीहासणे निसन, सोवागं सेणिओ नरवरिंदो । विज्जं मग्गइ पयओ, इय साहुजणस्स सुयविणओ ।।२६६।।
'सीहासणे' गाहा, सिंहासने निषण्णमुपविष्टं श्वपाकं चाण्डालं श्रेणिको नरवरेन्द्रो विद्यां 'मग्गइ' त्ति प्रार्थयते प्रयतः सविनयम्, इत्येवं साधुजनस्य यतिलोकस्य श्रुतविनयः, साधुभिः श्रुतं गृह्णद्भिस्तथा विनयः कार्य इति भावः । कथानकमधुना-श्रेणिक-राजपत्न्याश्चेल्लणायाः समुत्पन्ने एकस्तंभप्रासाददोहदेऽभयाराधितदेवेन निर्मिते तस्मिन् सर्वर्तुकारामे तनिवासिनैव विद्यासिद्धमातङ्गेन सदोहदनिजभार्यानोदितेन विद्याबलाच्चोरितेषु तदानेषु बृहत्कुमारीकथानकव्याजेनाभयकुमारेणोपलब्धे तस्मिंस्तस्करे राजा तमुवाचविद्यां देहि मे, नास्त्यन्यथा भवतो मोक्षः, प्रतिपन्नमनेन, ततः सिंहविष्टरोपविष्ट एव राजा तां पपाठ । बहुशोऽभ्यस्यमानापि सा न तस्थौ, चुक्रोध स तस्मै, अभयेनोक्तं-राजन्नायं न्यायः, अयं हि भवतां गुरुवर्तते,
Page #191
--------------------------------------------------------------------------
________________
१६८
गुरुतत्त्वसिद्धिः
ततस्तं सिंहासनेऽवस्थाप्य स्वयं भूमिष्ठो विहितकरमुकुलस्तामेकवारया जग्राहेति । अत्र कथानकम् - रायगिहे नयरे रायसिरिकुलमंदिरं, सेणिओ राया, चिल्लणा सयलंतेउरप्पहाणा से भारिया, अभओ मंती य । अन्नदियहम्मि भणिओ राया चिल्लणाए ‘एगखंभं पासायं मे कुणसु,' राइणा वि समाइट्ठो अभओ, तेण वि भणिओ वडूई, तेण वि अडवीए भमंतेण दिवो थंभनिमित्तं सव्वलक्खणसंजत्तो रुक्खो । कओववासेण वड्डइणा गंतूण गंध-पुप्फ-धूव-बलिपुव्वयं अहिवासियम्मि रुक्खे उद्दरिसियं अभयस्स रुक्खवासिणा वंतरेण मा रुक्खे छिंदह अहं रन्नो एगखंभं पासायं सव्वोउयं चाऽऽरामं सव्ववण-जाइपुष्फफलउववेयं करेमि ।
ओ आणाविओ वड्डइओ देवेण वि निव्वत्तियाणि दोनि वि । एवं च ताण जीवलोगसुहमणुहवंताण समइक्कंतो कोइ कालो । अत्रया तन्नयरनिवासिणो विज्जासिद्धपाणाहिवस्स भारियाए उप्पनो अंबयफलेसु डोहलो, तियसकयनरिंदारामं च मोत्तूण नत्थि अन्नत्थ अंबाणि, तओ दुवारट्ठिएण उण्णामणिपच्चोण्णामणिविज्जाहिं गहियाणि मायंगेण अंबयफलाणि । पभाए य दिट्ठो विलुत्तफलो आरामो, निवेइयं सेणियस्स-देव ! पविट्ठस्स निग्गयस्स वा चिण्हाणि पयाणि वा न दीसंति विलुत्ते वि आरामे, अव्वो जस्सेरिसी अमाणुसा सत्ती तस्स न किंचि असक्कणिज्जाणुट्ठाणमत्थि चिंतितेण भणिओ राइणा अभओझत्ति लहसु चोरं जइ जीविएण कज्जं, 'महापसाउ' त्ति भणंतो गवेसिउं पयट्टो आरामुज्जाणदेवकुलाइसु, वोलीणाणि कइवयवासराणि न दिट्ठो चोरो, अन्नदियहम्मि निव्वत्तियपुवरंगं नट्टियमुदिक्खमाणं पिच्छणयं पिच्छिऊण भणिया रंगजणा अभएण-भो भो ! जाव नट्टिया आगच्छइ ताव इक्कमक्खाणयं निसुणेह । तओ कहिउमाढत्तो-वसंतपुरे नयरे जोण्णसिट्ठिणो दरिद्दस्स वड्डकुमारी दुहिया सा य मयणच्चणत्थं वरवरणत्था आरामे चोरियाए कुसुमाइं उच्चिणंती गहिया मालायारेण, तीए भणियं मा मं कुमारिं विणासेसु मए सरिसा अत्थि ते धूया भगिणी भागिणेईओ, तेण भणियं-जइ उब्बूढमित्ता भत्तुणा अपरिभुत्ता मम समीवमागच्छसि, तओ भे मोक्खो नत्रह त्ति । ‘एवं' ति पडिवज्जिऊण गया नियय-भवणं । पसत्थवासरे य उब्बूढा एसा । इत्थंतरम्मि अत्थमिओ दिणयरो, उच्छलिओ तमो, उग्गओ मियंको, सा वि पत्ता वासहरं भणिओ य भत्तारो मए मालागारस्स वयणं पडिवनं परिणीयमित्ताए मम पासे आगंतव्वं तं करेमि, तए पट्टविया, 'अहो ! सच्चपइन्ना एस' त्ति मण्णमाणेण पट्टविया पइणा, पहं च वच्चंती सव्वालंकारविभूसिया दिट्ठा तक्करहिं, सब्भावे कहिए आगच्छंती मुसिस्सामो त्ति मुक्का पुणोवि अच्चंतछुहियेण दिट्ठा रक्खसेण सब्भावे कहिए तेण वि मुक्का, तओ पत्ता आरामे, दिट्ठा मालायारेण, भणियं चऽणाए-एसा सा अहमागया 'अहो ! सच्चपइन्ना महासई य एसा' भावितेण पाएसु निवडिऊण मुक्का मालायारेण पत्ता रक्खससमीवं, कहिओ मालायारवुत्तंतो, अव्वो महाणुभावा एसा जा मालायारेण वि उवणया मुक्का, तओ पाएसु पडिऊण पट्टविया रक्खसेण पत्ता तक्करसमीवं, सब्भावे निसुए मुक्का तक्करहिं पि पत्ता पइसमीवं कहिओ सव्वो वि वुत्तंतो । तओ तीए सह विसयसुहमणुहवंतस्स वोलीणा रयणी कयं गोसकायव्वं, उग्गओ दिवसयरो त्ति । अवि य- छंदट्ठियं सरूवं, समसुहदुक्खं अनिग्गयरहस्सं । थन्ना सुत्तविउद्धा, मित्तं महिलं च पिच्छंति । एवं भाविंतेण कया सव्वस्स सामिणी । ता साहेह केण दुक्करं कयं ? तओ ईसालुएहिं भणियं पइणा जेण जीवियाओ वि वल्लहा नववहू अवेलाए पुरिससमीवं पट्टविया । पाणेण भणियं तक्करहिं दुक्करं कयं जेहिं तीए वेलाए ससुवण्णा मुक्का, छुहालुएहिं भणियं रक्खसेण दुक्करं कयं जेण अच्चंतछुहिएणावि न भक्खिया, पारदारिएहिं भणियं मालायारेण दुक्करं कयं जेण तीए वाराए सयंवरा पत्ता मुक्का, तओ गिहाविओ अभएण 'तक्करो' त्ति काऊण मायंगो, पुच्छिओ अभएण-कहं तए विलुत्तो आरामो ?, तेण
Page #192
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१६९
भणियं-विज्जाबलेण, णिवेइओ एस वुत्तंतो सेणियस्स, भणिओ य तेण मायंगो जइ परं विज्जं देसि तओ भे मोक्खो न अन्नहा, 'एवं' ति पडिवन्नो सीहासणट्ठिओ सेणिओ पढिउमाढत्तो, न ठाइ, तओ रुद्रुण तज्जिओ राइणा मायंगो, अभएण भणिओ न अविणएण विज्जाओ ठायंति ता मायंगं सीहासणे ठवेऊण सयं भूमीए चिट्ठसु तहा कयं संकंता सेणियस्स विज्जा । एवं अण्णेणावि विणएण सुयं गहियव्वं । श्रेणिकाख्यानकं गतम् ।।२६६।।
(१७/२) पृ. ४८ पं. २४
(उपदेशमाला टीका) सुगइमग्गपईवं, नाणं दितस्स हुज्ज किमदेयं ? । जह तं पुलिंदएणं, दिन्नं सिवगस्स नियगच्छिं ॥२६५ ।। इति ।
व्याख्या-'सुगइ' इति सद्गतिर्मोक्षरूपा तस्या मार्गः पन्थास्तत्प्रकाशनेन प्रदीपं दीपसदृशमेतादृशं ज्ञानं, ज्ञायते परिच्छिद्यते वस्त्वनेनेति ज्ञानं, अत्र श्रुतज्ञानं ग्राह्यम्, तद्ददतां ज्ञानमर्पयता, 'हुज्ज' इति भवेत् किमदेयम् ? एतावता यदि ज्ञानदाता जीवितं मार्गयति तदा सुशिष्येण तदपि देयमित्यर्थः ।।२६५ ।।
(१८) पृ. ५० पं. ७
(उपदेशमाला) उत्सूत्राचरणरताश्च पार्श्वस्थादयो भवन्ति तन्मध्ये सुसाधुना न स्थेयम् यतस्तत्र तिष्ठन्जइ गिण्हइ वयलोवो, अहव न गिण्हइ सरीरवोच्छेओ । पासत्थसंगमो वि य, वयलोवो, तो वरमसंगो ॥२२२॥
'जइ' गाहा, यदि गृह्णाति तत्संबंध्यशनवस्त्रादीति गम्यते, ततो व्रतलोपः आधाकर्मादिदोषदुष्टत्वादागमनिषिद्धत्वाच्चाथवा न गृह्णाति ततः शरीरव्यवच्छेदः, आहाराद्यभावे तत्पातान केवलं तत् सम्बन्धिवस्त्रादिग्रहणं, किं तर्हि ? पार्श्वस्थसङ्क्रमोऽपि च तन्मध्यस्थानलक्षणो व्रतलोपो भगवदाज्ञाभङ्गरूपत्वाद् 'असंकिलिटेहिं समं वसेज्जा, मुणी चरित्तस्स जओ न हाणी' इति वचनात् । ततो वरं श्रेयस्करोऽसङ्गस्तैः सहादित एवामीलक इति ।।२२२।।
किञ्चआलावो संवासो, वीसंभो संथवो पसंगो य । हीणायारेहि समं, सव्वजिणिंदेहिं पडिकुट्ठो ।।२२३।।
'आलावो' गाहा, आलापो वचनैः 'संवास एकोपाश्रये, विश्रम्भश्चित्तमीलकः, संस्तवः परिचयः, प्रसङ्गश्च वस्त्रादिदानग्रहणव्यवहारः, किं? हीनाचारैः पार्श्वस्थादिभिः समं सह, सर्वजिनेन्द्रैः ऋषभादिभिः प्रतिकुष्टः प्रतिषिद्ध इति ।।२२३।।
स्यात् तत्र वसतः को दोष इत्यत आहअनोनजंपिएहि, हसिउद्धसिएहिं खिप्पमाणो उ । पासत्थमज्झयारे, बला वि जई वाउलीहोइ ।।२२४।।
Page #193
--------------------------------------------------------------------------
________________
१७०
गुरुतत्त्वसिद्धिः
'अन्नोन्न०' गाहा, अन्योन्यजल्पितैर्विकथासम्बद्धपरस्परसम्भाषणैर्हसितोद्धुषितैर्हर्षोद्रेकजनितैर्हास्यरोमाञ्चैः, क्षिप्यमाणो धर्मध्यानात्प्रेर्य्यमाणः पार्श्वस्थमध्यकार इति पार्श्वे ज्ञानादीनां तिष्ठन्तीति पार्श्वस्था इति सामान्यव्युत्पत्त्याऽवमग्नादीनामपि ग्रहणात् पार्श्वस्थादिमध्य इत्यर्थः । बलात् कुसंसर्गसार्मथ्याद् यतिः साधुर्व्याकुलीभवति । स्वधर्मस्थैर्यात् च्याव्यत इत्यर्थः । । २२४ ।।
तदेष तावत् तन्मध्यगतस्य दोषोऽभ्यधायि यस्तु सुसाधुमध्येऽपि तिष्ठन् मन्दपरिणामतया तत्संसर्ग विदध्यात्तमधिकृत्याह
लोए वि कुसंसग्गी-पियं जणं दुन्नियच्छमइवसणं ।
निंदs निरुज्जमं पिय- कुसीलजणमेव साहुजणो ।। २२५ ।।
'लोए वि' गाहा, एकारान्तस्य प्राकृते प्रथमान्तत्वाल्लोकोऽपि कुसंसर्गिप्रियं इष्टकुशीलकं जनं 'दुन्नियच्छं 'ति देशीभाषया दुष्परिहितं षिड्गवेषमिति यावद्, अतिव्यसनिनं द्यूतादिव्यसनाभिभूतं निन्दति जुगुप्सते, तथा निरुद्यमं सुसाधुमध्यस्थितमपि शिथिलं, प्रियो वल्लभः कुशीलजनः पार्श्वस्थादिलोको यस्य स तथा, तमेवं साधुजनोऽनुस्वारलोपाद्यथा लोकस्तथा निन्दतीति ।। २२५ ।। स च कदाचित् दुष्टपरिणामो अकार्यमपि कुर्यात्ततश्चनिच्चं संकियभीओ, गम्मो सव्वस्स खलियचारित्तो ।
साहुजणस्स अवमओ, मओ वि पुण दुग्गइं जाई ।। २२६ ।।
'निच्चं' गाहा, नित्यं सदा शङ्कितश्चासौ जल्पांतरेऽपि मदीयमिदं जल्पत इत्युत्त्रासाद् भीतश्च गच्छतो निष्कासनादेः शङ्कितभीतो, गम्योऽभिभवनीयः, सर्वस्य बालादेरपि स्खलितचारित्रः खण्डितशीलः, साधुजनस्यावसतोऽनभिमत इह लोके, मृतोऽपि पुनर्दुर्गतिं नरकादिकां याति, पुनः शब्दादनन्तसंसारी च सम्पद्यत इति ।। २२६ ।।
कुसंसर्गदोष एव दृष्टान्तमाह
गिरिसुयपुप्फसुआणं, सुविहिय ! आहरणकारणविहन्नू ।
वज्जेज्ज सीलविगले, उज्जुयसीले हवेज्ज जई ।।२२७ ।।
'गिरिसुय पुप्फसुय गाहा,' अत्र कथानकं- कादम्बर्यामटव्यामेकस्मिन्यग्रोधतरुकोटरे द्वौ शुकौ सहोदरी जज्ञाते, तत्रैको म्लेच्छैः स्वगृहं नीतः, स च पर्वतपल्लीसंवर्धितत्वाद्गिरिशुक इत्युच्यते, स च तत्सांगत्यवशात्क्रूराध्यवसायो जातः अन्यस्तु कुसुमसमृद्धतापसाश्रमवर्धितत्वात्पुष्पशुक इति । अन्यदा विपरीतशिक्षिताश्वापहृतो वसंतपुरादगमत्तत्र राजा, तं दृष्ट्वा धावत गृहणीत सतुरङ्गमं मनुष्यमिति तस्करप्रोत्साहनाय रारट्यमानं गिरिशुकमाकर्णयनतिक्रम्य गतो तापसाश्रमं तदवलोकनात्पुष्पशुको ऽतिखिन्नोऽतिथिरागच्छति ददध्वमासनं कुरुतातिथेयमिति तापसकुमारकान् प्रोत्साहितवान् सम्पादिते तैर्निर्वर्तिते च भोजने विगतखेदो नृपतिगिरिशुकवृत्तान्तं निवेद्य तस्मै किमेकजातीययोर्भवतोरेतावदन्तरमिति तं पप्रच्छ । सोऽवोचत् संसर्गजा दोषगुणाः, तथाहि
माताप्येका पिताप्येको, मम तस्य च पक्षिणः । अहं मुनिभिरानीतः, स च नीतो गवाशनैः ।।१।।
Page #194
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१७१
गवाशनानां स गिरः शृणोति, अहं तु राजन् ! मुनिपुङ्गवानाम् । प्रत्यक्षमेतद्भवतापि दृष्टं, संसर्गजा दोषगुणा भवंति ।।२।।
ततस्तुतोष राजेति । अत्र कथानकम्-कादम्बर्यामटव्यामेकस्मिन् न्यग्रोधतरुकोटरे द्वौ शुको सहोदरौ जज्ञाते । तत्रैको म्लेच्छैः स्वगृहं नीतः स च पर्वतपल्लीसंवर्द्धितत्वात् 'गिरिशुक' इत्युच्यते, स च साङ्गत्यवशात् क्रूराध्यवसायो जातः । अन्यस्तु कुसुमसमृद्धतापसाश्रमवर्धितत्वात्पुष्पशुक' इति । सोऽपि सङ्गवशाद्धर्मपरोऽभूद् । अन्यदा विपरीतशिक्षाऽश्वापहतो वसन्तपुरात् कनककेतुराजाऽगमत् तत्र पल्लीसमीपे । ततो म्लेच्छभावितमतिना शुकेन वृक्षोपरिस्थितेन कथमपि दृष्टोऽसौ, उक्तं च तेन-अरे ! अरे ! पुलिन्दका ! इहस्थितानामेव भवतां राजाऽऽगतः, तदेनं शीघ्रं गृह्णीथ । ततो राज्ञा चिन्तितम्-यत्र पक्षिणोऽपीदृशाः स देशो दूरतो वर्ण्य इति मत्वा प्रपलायितो गतस्तापसाश्रमं, तदवलोकनात् पुष्पशुकोऽवादीत्-भो भो ! तापसकुमारका ! अतिखिन्नो अतिथिरागच्छति चतुराश्रमगुरुश्चैषोऽतः शीघ्रं ददध्वमासनं कुरुताऽऽतिथेयमिति कुमारकान् प्रोत्साहितवान् सम्पादितं तैः निर्वतिते च भोजने विगतखेदो नृपतिर्गिरिशुकवृत्तान्तं निवेद्य तस्मै किमेकजातीययोर्भवतोरेतावदन्तरमिति तं प्रपच्छ । सोऽवोचत् संसर्गगुणात् तथाहि
माताऽप्येका पिताऽप्येका, मम तस्य च पक्षिणः । अहं मुनिभिरानीतः, स च नीतो गवासनैः ।।१।। गवासनानां स गिरः शृणोति, अहं तु राजन् मुनिपुङ्गवानाम् । प्रत्यक्षमेतद् भवताऽपि दृष्टं, संसर्गजा दोषगुणा भवन्ति ।।२।।
ततस्तुतोष राजेत्येवं मत्वा दुःशीलसाङ्गत्यं हित्वा सुशीलैः सहाऽन्येनाऽपि संवासो विधेय इति । अधुनाक्षरार्थ:-गिरिशुक-पुष्पशुकयोः सुविहित ! शोभनानुष्ठान ! इति शिष्यामन्त्रणम्, आहरणे दृष्टान्ते यत् कारणं संसर्गदोषोपलक्षणं तद् विधिज्ञः प्रस्तुतदृष्टान्ततत्त्वप्रकारज्ञः सनित्यर्थः, किं ? वर्जयेः परिहरेः शीलविकलान् पार्श्वस्थादीन् न च तद्वर्जनामात्रेण तुष्टः स्यात् किं तर्हि ? उद्यतशीलः स्वयं भवेस्त्वं यतिर्मुनिरिति ।।२२७॥
तदेवमसति कारणे पार्श्वस्थादिवर्जनमभिधायाऽधुना कारणतस्तद्वन्दनप्राप्तिः, तैश्च यत् कर्तव्यं तदाह
ओसन्नचरणकरणं, जइणो वंदंति कारणं पप्प । जे सुविइयपरमत्था, ते वंदंते निवारेंति ।।२२८।।
'ओसन०' गाहा, अवसन्नचरणकरणं शिथिलतरमूलोत्तरगुणं यतयः सुसाधवो वन्दन्ते कारणं पर्यायादिकं प्राप्याऽऽसाद्य तत्र ये शीतलविहारिणः सुविदितपरमार्था ज्ञातागमसद्भावा यदुत महतेऽनायेदमस्माकमित्यात्मज्ञास्ते वन्दमानान् सुसाधून निवारयंति एकवचननिर्देशे सति बहुवचननिर्देशः तेषां संविग्नपाक्षिकतया सुन्दरताज्ञापनार्थः ।।२२८।।
व्यतिरेकमाहसुविहियं वंदावेंतो, नासेई अप्पयं तु सुपहाओ । दुविहपहविप्पमुक्को, कहमप्प न जाणई मूढो ।।२२९।। 'सुविहिय०' गाहा, सुविहितान् सुसाधून वन्दयंस्तद्वन्दननिषेधमकुर्वन्नाशयति आत्मानमेव,
Page #195
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
तुशब्दस्यावधारणार्थत्वात् सुपथात् ज्ञानादेर्मोक्षमार्गात् द्विविधपथविप्रमुक्तः साधु श्रावकानुष्ठेयमार्गभ्रष्ट इति हृदयं, तथाहि – नाऽसौ यतिः क्लिष्टपरिणामत्वात् न गृहस्थोऽपि लिङ्गदर्शनादतः कथमात्मानं न मूढो येन सुसाधून् वन्दापयतीति ।। २२९ ।।
१७२
(१९) पृ. ५४ पं. ३
(श्राद्धजितकल्पसूत्र )
अथ सुगुरूणामप्राप्ती पूर्वगाथास्थतुशब्दसंसूचितेन येन क्रमेण येषामन्तिके आलोचना प्रदीयते तं
क्रमं स्पष्टयन्नाह
-
आयरियाइ सगच्छे संभोइय- इअरगी अपात्थे ।
सारूवी - पच्छाकड- देवयपडिमा - अरिह- सिद्धे ।। १२ ।।
व्याख्या - स्वगच्छे आचार्यादौ - आचार्यसमीपे आदिशब्दादुपाध्यायादीनां वा पार्श्वे आलोचना देया । इयमत्र भावना - प्रायश्चित्तस्थानमापन्नेन साधुना श्राद्धेन वा नियमतः प्रथमस्वकीयानामाचार्याणां समीपे आलोचयितव्यम् । तेषामभावे उपाध्यायस्य, तस्याप्यभावे प्रवर्तिनः, तस्याप्यभावे स्थविरस्य, तस्याप्यभावे गणावच्छेदिनो वा समीपे आलोचना देया । अथ स्वगच्छे पञ्चानामप्यभावस्तर्हि किं कार्यम् ? इत्याह'संभोइय'त्ति । स्वगच्छे आचार्यादीनामभावेऽन्यस्मिन् साम्भोगिके-एकसामाचार्यादिवति गन्तव्यम् । तत्राप्याचार्यादिक्रमेणालोचयितव्यम् । साम्भोगिकगच्छेऽपि पञ्चानामाचार्यादीनामभावे 'इयर'त्ति । इतरोऽसाम्भोगिकः संविग्न इति तस्मिन् गन्तव्यम् । तत्राऽप्याचार्यादिक्रमेणैवालोचयितव्यम् । संविग्नाऽसाम्भोगिके गच्छे पञ्चानामभावे 'गीय'त्ति । पदैकदेशे पदसमुदायोपचाराद् गीतार्थः । एतच्च विशेषणं पार्श्वस्थ-सारूप्यपश्चात्कृतानां त्रयाणामपि योज्यम् ।
ततश्चायमर्थः- पार्श्वस्थस्य गीतार्थस्य समीपे आलोचयितव्यम् । तस्मिन्नपि गीतार्थे पार्श्वथे अस गीतार्थस्य सारूपिकस्य पार्श्वे संयतवेषस्य गृहस्थस्य लिङ्गमात्रधारिण इत्यर्थः । तस्मिन्नपि गीतार्थसारूपिके असति पश्चात्कृतस्य गीतार्थस्य पार्श्वे आलोचयितव्यम् । पश्चात्कृतचरणस्य परित्यक्तचारित्रवेषस्य गृहस्थस्य पार्श्वे इति यावत् । पार्श्वस्थादीनां च मध्ये यस्य पुरत आलोचना दातुमिष्यते तमभ्युत्थाप्य तस्य पुरत आलोचयितव्यम् । अभ्युत्थापनं नाम वन्दनकप्रतीच्छनादिकं प्रत्यभ्युपगमकारापणा । अभ्युत्थिते वन्दनाप्रतीच्छनादिकं प्रति कृताभ्युपगमे प्रतिक्रान्तो भवेन्नान्यथा विनयमूलत्वाद्धर्मस्य । यदुक्तम्- 'विणओ सासणे मूलमित्यादि । अथ ते पार्श्वस्थादय आत्मानं हीनगुणं पश्यन्तो नाभ्युत्तिष्ठिन्ति तदा पार्श्वस्थादीनां निषद्यामारचय्य प्रणाममात्रं कृत्वाऽऽलोचनीयम् । पश्चात्कृतस्य इत्वरसामायिकारोपणं लिङ्गप्रदानं च कृत्वा यथाविधि तदन्तिके आलोचनीयम् । यदि पार्श्वस्थादिकोऽभ्युत्तिष्ठति तदा तेनाऽन्यत्र गन्तव्यम् । येन प्रवचनलाघवं न भवति । तत्र च गत्वा तमापन्नप्रायश्चित्तं शुद्धतपो वाहयति मासादिकमुत्कर्षतः षण्मासपर्यवसानम् । अथ स नाभ्युत्तिष्ठति शुद्धं च तपस्तेन प्रायश्चित्ततया दत्तं ततस्तत्रैव तपो वहतीति । पार्श्वस्थादीनामप्यभावे यत्र कोरण्टकादो गुणशीलादौ वा भगवान् मुनिसुव्रतस्वाम्यादिः श्रीवर्द्धमानस्वाम्यादिर्वा समवसृतस्तत्र तीर्थकरैर्गणधरैर्बहूनां बहूनि प्रायश्चित्तानि दत्तानि तानि च दीयमानानि तत्र तया देवतया दृष्टानि, ततस्तत्र गत्वा तत्र च सम्यक्त्वभावितदेवताराधनार्थमष्टमं कृत्वा तत्र सम्यगाकम्पिताया देवतायाः
Page #196
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१७३
पुरतो यथोचितप्रतिपत्तिपुरस्सरमालोचयति । सा च प्रयच्छति यथार्ह प्रायश्चित्तम् । अथ सा देवता कदाचित् च्युता भवेत् पश्चादन्या समुत्पन्ना तया च न दृष्टस्तीर्थकरस्ततः साऽष्टमेनाऽऽकम्पिता ब्रूते महाविदेहे तीर्थकरमापृच्छय समागच्छामि । ततः सा तेनानुज्ञाता महाविदेहे गत्वा तीर्थकरं पृच्छति पृष्ट्वा च समागत्य साध्वादिभ्यः प्रायश्चित्तं कथयति । तासामपि देवतानामभावे अर्हत्प्रतिमानां पुरतः स्वप्रायश्चित्तदानपरिज्ञानकुशल आलोचयति । ततश्च स्वयमेव प्रतिपद्यते प्रायश्चित्तम् । तासामप्यभावे प्राचीनादिदिगभिमुखोऽर्हतः सिद्धानभिसमीक्ष्य जानन् प्रायश्चित्तदानविधिविद्वानालोचयति । आलोच्य च स्वयमेव प्रायश्चित्तं प्रतिपद्यते । स च तथाप्रतिपद्यमानः शुद्ध एव, सूत्रोक्तविधिना प्रवृत्तेः । यदपि च विराधतिं तत्रापि शुद्धः प्रायश्चित्तप्रतिपत्तेरिति ।।
अथ पञ्चानामाचार्यादीनां प्रागुक्तानां किञ्चित्स्वरूपं व्यवहारभाष्यगाथाभिरेव स्पष्टीक्रियते । तत्र प्रथममाचार्यस्वरूपमाह -
सुत्तत्थतदुभएहि उवउत्ता नाणदंसणचरित्ते । गणतत्तिविप्पमुक्का एरिसया हुँति आयरिया ।।१।।
व्याख्या-ये सूत्रार्थतदुभयैरुपेता इति गम्यते । तथा ज्ञानं च दर्शनं च चारित्रं चेति समाहारो द्वन्द्वस्तेषु सततमुपयुक्ताः-कृतोपयोगाः । तथा गणस्य-गच्छस्य या तप्तिः-सारा तया विप्रमुक्ता गणावच्छेदप्रभृतीनां तत्तप्तेः समर्पितत्वात्, उपलक्षणमेतत् शुभलक्षणोपेताश्च । ये एतादृशा-एवंविधगुणोपेता भवन्ति ते आचार्याः । ते चार्थमेव केवलं भाषन्ते, न तु सूत्रमपि वाचयन्ति । तथा चोक्तम् -
'सुत्तत्थविऊ लक्खणजुत्तो गच्छस्स मेढिभूओ य । गणतत्तिविष्पमुक्को अत्थं भासेइ आयरिओ ।।१।।' अथ किं कारणमाचार्याः स्वयं सूत्रं न वाचयन्ति ? तत आह - 'एगग्गया य झाणे वुड्डी तित्थयर अणुगिई गुरुआ । आणाथिज्जमिइ गुरू कयरिणमुक्खो न वाएइ ।।१।।'
व्याख्या-सूत्रवाचनप्रदानपरिहारेणार्थमेव केवलं व्याख्यानयत आचार्यस्यैकाग्रता-एकाग्रमनस्कता ध्याने-अर्थचिन्तनात्मके भवति । यदि पुनः सूत्रमपि वाचयेत् तदा बहुव्यग्रत्वादर्थचिन्तायामेकाग्रता न स्यात् । एकाग्रतयाऽपि को गुण ? इत्यत आह-'वृद्धिः' एकाग्रस्य हि सतोऽर्थचिन्तयतः सूत्रार्थस्य तत्र सूक्ष्मार्थोन्मीलनाद् वृद्धिरुपजायते । तथा तीर्थकरानुकृतिरेवं कृता भवति । तथाहि-तीर्थकृतो भगवन्तः किलार्थमेव केवलं भाषन्ते, न तु सूत्रं नापि गणतप्तिं कुर्वन्ति । एवमाचार्या अपि तथावर्त्तमानास्तीर्थकरानुकारिणो भवन्ति । सूत्रवाचनां तु प्रयच्छतामाचार्याणां लाघवमप्युपजायते । तद्वाचनायास्ततोऽधस्तनपदवृत्तिभिः क्रियमाणत्वाद् । एवं च तस्य तथावर्त्तमानस्य लोके राज्ञ इव महती गुरुता प्रादुर्भवति । तद्गुरुतायां च प्रवचनप्रभावना । तथा आज्ञायां स्थैर्यमाज्ञास्थैर्यं कृतं भवति । तीर्थकृतामेवमाशा पालिता भवतीत्यर्थः । इयं हि तीर्थकृतामाज्ञा यथोक्तप्रकारेण ममानु-कारिणा आचार्येण भवितव्यमिति । इत्यस्माद्धेतुकलापाद् गुरुराचार्यः कृतः ऋणमोक्षो येन स कृतऋणमोक्षः, तेन हि सामान्यावस्थायामनेके साधवः सूत्रमध्यापितास्तत ऋणमोक्षस्य कृतत्वात् सूत्रं न वाचयति ।
उक्तमाचार्यस्वरूपमिदानीमुपाध्यायस्वरूपमाह
Page #197
--------------------------------------------------------------------------
________________
HOM
१७४
गुरुतत्त्वसिद्धिः 'सुत्तत्थतदुभयविऊ उज्जुत्ता नाणदंसणचरित्ते । निष्फायग सीसाणं एरिसया हुंति उज्झाया ।।१।।'
व्याख्या-ये सूत्रार्थतदुभयविदो ज्ञानदर्शनचारित्रेषूद्युक्ता-उपयुक्तास्तथा शिष्याणां सूत्रवाचनादिना निष्पादका एतादृशा भवन्त्युपाध्यायाः । उक्तं च -
'सम्मत्तनाणसंजम-जुत्तो सुत्तत्थतदुभयविहिन्नू । आयरियठाणजुग्गो सुत्तं वाएइ उवज्झाओ ॥१॥' अथ कस्मात् सूत्रमुपाध्यायो वाचयति ? उच्यते-अनेकगुणसम्भवात् । तानेवाह - 'सुत्तत्थेसु थिरत्तं रिणमुक्खो आयई अपडिबंधो ।। पाडिच्छा मोहजओ सुत्तं वाएइ उज्झओ ।।१।।'
व्याख्या-उपाध्यायः शिष्येभ्यः सूत्रवाचनां प्रयच्छन् स्वयमर्थमपि परिभावयति सूत्रेऽर्थे च तस्य स्थिरत्वमुपजायते । तथा अन्येभ्यः सूत्रवाचनाप्रदानेन सूत्रलक्षणस्य ऋणस्य मोक्षः कृतो भवति । तथा आयत्यामागामिनि काले आचार्यपदाध्यासेऽप्रतिबन्योऽत्यन्ताभ्यस्ततया यथावस्थतया स्वरूपस्य सूत्रस्यानुवर्त्तनं भवति । तथा 'पडिच्छे 'त्ति । येऽन्यतो गच्छान्तरादागत्य साधवस्तत्रोपसम्पदं गृह्णते ते प्रतीच्छका उच्यन्ते । ते च सूत्रवाचनाप्रदानेनानुगृहीता भवन्तीति वाक्यशेषः । तथा मोहजयः कृतो भवति, सूत्रवाचनादानव्यग्रस्य सतः प्रायश्चित्तविस्रोतसिकाया अभावात् । यत एवं गुणास्तस्मादुपाध्यायः सूत्रं वाचयेत् ।।
उक्तमुपाध्यायस्वरूपमधुना प्रवर्तिनः स्वरूपमाह - 'तवनियमविणयगुणनिहि-पवत्तया नाणदंसणचरिते । संगहुवग्गहकुसला पवत्ति एआरिसा हुंति ॥१॥'
व्याख्या-तपो-द्वादशप्रभेदम्, नियमा-विचित्रा द्रव्याद्यभिग्रहाः विनयो-ज्ञानादिविनयः । ततश्च तपोनियमविनयानां गुणानां निधय इव तपोनियमविनयगुणनिधयस्तेषां प्रवर्तकाः । तथा ज्ञानदर्शनचारित्रेषूद्युक्ताः-सततोपयोगवन्त इतिवाक्यशेषः । तथा सङ्ग्रहः-शिष्याणां सङ्ग्रहणम् । उपग्रहः- तेषामेव ज्ञानादिषु सीदतामुपष्टम्भकरणं तयोः सङ्ग्रहोपग्रहयोः कुशलाः एतादृशा-एवंरूपाः प्रवर्तिनो भवन्ति । यथोचितं प्रशस्तयोगेषु सीदतः साधून प्रवर्तयन्तीत्येवंशीलाः प्रवर्तिन इति व्युत्पत्तेः । तथा चाह -
'संजमतवनियमेसु जो जुग्गो तत्थ तं पवत्तेइ । असहू अ नियत्तेती गणतत्तील्लो पवत्तिओ ।।१।।'
व्याख्या-तपःसंयमयोगेषु मध्ये यो यत्र योग्यस्तं तत्र प्रवर्त्तयन्ति । असहाँश्चासमर्थांश्च निवर्तयन्ति । एवं गणतप्तिप्रवृत्ताः प्रवर्तिनः ।।१।।
उक्तं प्रवर्तिस्वरूपम् । सम्प्रति स्थविरस्वरूपमाह - 'संविग्गो मद्दविओ पियधम्मो नाणदंसणचरित्ते । जे अटे परिहायइ सारितो तो हवइ थेरो ॥१॥'
व्याख्या-यः संविग्नो-मोक्षाभिलाषी, माईवितः-संजातमार्दवः, प्रियधर्मा-एकान्तवल्लभसंयमानुष्ठानो यो ज्ञानदर्शनचारित्रेषु मध्ये यान् अर्थान् उपादेयान् अनुष्ठानविशेषान् परिहापयति-हानि नयति तं तान् संस्मारयन् भवति स्थविरः । सीदमानान् साधून ऐहिकामुष्मिकापायप्रदर्शनतो मोक्षमार्गे स्थिरीकरोतीति
Page #198
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१७५
स्थविर इति व्युत्पत्तेस्तथा चाह -
'थिरकरणा पुण थेरो पवत्तिवावारिएसु अत्थेसु । जे जत्थ सीयइ जई संतबलो तं पचोएइ ।।१।।'
व्याख्या-प्रवर्त्तिव्यापारितेष्वर्थेषु यो यत्र यतिः सीदति, सद्विद्यमानं बलं यस्य स सद्बलस्तथाभूतः सन् यस्तं प्रचोदयति-प्रकर्षेण शिक्षयति स स्थिरकरणात् स्थविर इति ।
उक्तं स्थविरस्य स्वरूपम् । अधुना गीतार्थस्वरूपमाह - 'उद्धावणा-पहावण-खित्तोवहिमग्गणासु अविसाई । सुत्तत्थतदुभयविऊ गीयत्था एरिसा हुंति ।।१।।'
व्याख्या-उत्-प्राबल्येन धावनमुद्धावनं प्राकृतत्वाच्च स्त्रीत्वनिर्देशः । किमुक्तं भवति- तथाविधे गच्छप्रयोजने समुत्पन्ने आचार्येण सन्दिष्टोऽसन्दिष्टो वा आचार्यान् विज्ञप्य यथैतत्कार्यमहं करिष्यामीति तस्य कार्यस्यात्मानुग्रहबुद्ध्या करणमुद्धावनं, शीघ्रं तस्य कार्यस्य निष्पादनं प्रधावनं, क्षेत्रमार्गणाक्षेत्रप्रत्युपेक्षणा उपधेरुत्पादनम् एतासु येऽविषादिनो- विषादं न गच्छन्ति । तथा सूत्रार्थतदुभयविदः, अन्यथा हेयोपादेयपरिज्ञानायोगात् ते एतादृशा-एवंविधा गीतार्था-गणावच्छेदिन इत्यर्थः । इत्यलं प्रसङ्गेनेति गाथार्थः ।।१२।।
(२०) पृ. ५४ पं. ३
(द्रव्यसप्ततिका) अथ, आलोचनाऽऽचार्यम् उत्सर्गाऽपवादाभ्यामाऽऽहआयरियाऽई सगच्छे, संभोइअ इअर गीयपासत्थे । सारूवी पच्छाकड, देवय पडिमा अरिह सिद्धो ।।५।।
"आयरिया०" ति, व्याख्या- साधुना श्राद्धेन वा नियमतः प्रथमम् स्वगच्छे आचार्यस्य, तदयोगे उपाध्यायस्य, एवम् प्रवर्तिनः, स्थविरस्य गणावच्छेदिनो वा पुरतः आलोचनीयम् । एवम् तदभावे साम्भोगिके एकसामाचारिके गच्छान्तरे आचार्यादिक्रमेण आलोच्यम् । तेषामभावे इतरस्मिन् असाम्भोगिके संविग्नगच्छे, स एव क्रमः । तेषामऽप्यभावे गीतार्थ-पार्श्वस्थस्य पुरः । तदभावे गीतार्थसारूपिकस्य पुरतः । तदभावे गीतार्थपश्चात्कृतस्य पुर आलोच्यम् । अत्र सारूपिक:-शुक्लाम्बरः, मुण्डः, अबद्धकच्छः, रजोहरणरहितः, अब्रह्मचर्यः, अभार्यः, भिक्षाग्राही । सिद्धपुत्रस्तु-सशिखः, सभार्यः । पश्चात्कृतस्तु त्यक्तचारित्रवेषो गृहस्थः । ततः, पार्श्वस्थादेरपि गुरुवद् वन्दनादिविधिः कार्यः, विनयमूलत्वाद् धर्मस्य । यदि तु पार्श्वस्थादिः स्वम् हीनपुण्यं पश्यन् न वन्दनम् कारयति, तदा तस्य निषद्यामारचय्य, प्रणाममात्रं कृत्वा, आलोच्यम् । पश्चात्कृतस्य च इत्वरसामायिकारोपणम्, लिङ्गप्रदानं च कृत्वा, यथाविधि आलोच्यम् । पार्श्वस्थादीनामप्यभावे यत्र राजगृहादिसत्कगुणशीलादौ स्थाने अर्हद्-गणधराद्यैः बहुशो दत्तं प्रायश्चित्तम् यया देवतया दृष्टम्, तत्र तस्याः सम्यग्दृष्टेः अष्टमाद्याराधनेन प्रत्यक्षायाः पुरः आलोच्यम् । जातु सा च्युता, अन्या उत्पन्ना, तदा महाविदेहादौ अर्हन्तं पृष्ट्वा प्रायश्चित्तं दत्ते । तदयोगे अर्हत्प्रतिमानाम् पुर आलोच्यम्, स्वयम् प्रायश्चित्तं प्रतिपद्यते । तासामयोगे पूर्वोत्तराऽभिमुखः, अर्हत्सिद्धसमक्षमपि आलोच-येत् । व्यवहारेऽपि एतदर्थसंवादी पाठः स्पष्ट एव । तद्यथा- "जत्थेव सम्मभाविआई चेइयाइं पासेज्जा, कप्पड़ से तस्संतिए
Page #199
--------------------------------------------------------------------------
________________
१७६
गुरुतत्त्वसिद्धिः
-
आलोइत्तए, जाव पडिवज्जित्तए वा ।" इति । यत्र सम्यग्भावितानि सम्यग्दृष्टिभिर्भावितानि यथागमाज्ञं कारितानि प्रतिष्ठितानि च विधिचैत्यानि पश्येत् तेषां पुरः आलोच्यम्, न तु सर्वपार्श्वस्थादिनिश्रितानां अविधिचैत्यानाम्, आज्ञातिक्रमादिदोषसम्भवात्, अनायतनत्वाच्च । यदुक्तम् हरिभद्रसूरिकृतसम्यक्त्वकुलके“अहिगारिणो असड्ढो वावण्णकुमग्गकुमइरहिओ वा । ते कारइयव्वं जिणभवणं, वंदणिज्जमिणं ।।१४।। णिफाविऊणं एवं जिणभुवणं, सुंदरं तहिं बिम्बम् । विहिकारिअं च विहिआ सुपइट्ठा साहुणो मण्णा ।। १५ ।। व्यवहारभाष्येऽपि
" आगमविहिणा कारिय सुगुरुवएसे सुसावगेहिं च । णायज्जियवित्तेणं, तं आययणं जिणा बिंति ।। १९ ।। सण्णाणचरणदंसणपमुक्कसाहूहिं जा परिग्गहिया । ताओ जिrपडिमाओ अणाययणं हुंति जुत्तीए ।। २० ।। जिणबिम्बमणाययणं कुसाहुपरतंततया समुद्दिट्ठ । दिट्ठतो जिणपडिमा बोडियलिंगाइयाण इह ।। २१ ।। अणाययणं पुण णाणदंसणचरणगुणघायणं ठाणं । मुक्खत्थिसुधम्मिजणवज्जणिज्जं विसुद्धभावेण ।। २२ ।। पुष्टालम्बने तु तदपि वन्दनीयमेव । यदुक्तम् बृहद्भाष्येअसइ विहिचेइयम्मि, सद्धभंगाइकारणं णाऊं । वच्चति तत्थ मुणिणो णो मुणिणो जे अगीयत्था ||
अत एव
“भो ! भो पियंवर, जइऽवि जिणालए, तहऽवि साऽवज्जमिणं” इत्यादि महानिशीथ - पञ्चमाध्ययनवचनात्, (शिला २.२८७ पत्रे पङ्क्ति ३)
सुविहिताऽग्रणी कुवलयप्रभसूरिणा चैत्योद्धारविधानोपदेशः न दत्तः, अविधिरूपमिथ्यात्व - वृद्ध्यापत्तेः, इति । साम्प्रतं तु - "जीतेन अन्यतीर्थीयज्योतिष्काध्ययनवत्, सम्यक्त्वप्रकरण- दर्शनशुद्धिप्रकरणाद्यनुसारेण देशतो विधिचैत्यमपि उत्सर्गत: वन्दनीयतादितया अशठगीतार्थैः प्रतिपन्नम्, जीतस्य च पर्युषणाचतुर्थ्यादिवत् यावत् जिनाज्ञाविच्छेदनिरासार्थम् श्रुताऽनुसारेण न्यूनाधिकतया गीतार्थकृतमर्यादारूपत्वात् । अत्र विशेष:षट्त्रिंशज्जल्पतो बोध्यः ।" इति दिक् ।
किं च, अत्र पार्श्वस्थादीनामपि गीतार्थानामेव पुरः आलोच्यम्, न तु संविग्नस्याऽपि अगीतार्थस्य
पुरः ।
यतः
"अगीओ णवि जाणइ सोहिं च णरस्स देइ ऊणहियं ।
तो अप्पाणं आलोअगं च पाडेइ संसारे ।
अत एव, गीतार्थस्य दुर्लभत्वे कालतः - द्वादशवर्षाणि, क्षेत्रतः - सप्तयोजनशतानि तद्गवेषणा आगमे
Page #200
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१७७
श्रूयते । एवम् आलोचनापरिणतोऽपि समाराधको भवति, निःशल्यत्वात् ।
यतःआलोयणापरिणओ सम्मं संपट्ठिओ गुरुसगासे । जइ अन्तरावि कालं करिज्ज, आराहओ तहवि ।। अतः प्रतिक्रमणेऽपि “पूर्वम् विशुद्धिमूलम् भावालोचनैव प्रवर्तते ।" इत्यपि सिद्धम् ।।५०।।
(२१) पृ. ५७ पं. ७
(जीवानुशासन) ता एवाह - एवं तु दव्वलिंगं भावे समणत्तणं तु नायव्वं । को उ गुणो दवलिंगे भन्नइ इणमो सुणसु वोच्छं ।।१७२।। सक्कारवन्दणनमंसणा य पूयणकहणा य लिंगकप्पम्मि । पत्तेयबुद्धमाई लिंगे छउमत्थओ गहणं ॥१७३।। दठूण दव्वलिंगं कुव्वंते याणि इंदमाईवि । लिंगम्मि अविज्जते न नज्झइ एस विरओत्ति ।।१७४।। पत्तेयबुद्धो जाव उ गिहिलिंगी अहव अन्नलिंगी वा । देवावि ता न पूए मा पुज्ज होहिइ कुलिंगा ॥१७५ ।।
लिङ्गकप्पो पञ्चकल्पो भणितः, प्रकटार्थश्च, विशेषावश्यकेऽपि लिङ्गस्य पूज्यता सपूर्वपक्षोत्तरपक्षभणिता अमूभिर्गाथाभिः ।।
"नणु मुणिवेसच्छन्ने निस्सीले वि मुणिबुद्धीए दितो । पावइ मुणिदाणफलं तह किन कुलिंगदायावि ।।" आचार्याः - "जं थाणं मुणिलिंगं गुणेण सुत्रंति तेण पडिमव्व । पुज्जं थाणमइएवि कुलिंगं सव्वहाजुत्तं ।।" परः प्राह - नणु केवलं कुलिंगेवि होइ तं भावालिंगओवि-(आचार्य) न तओ । मुणिलिंगमंगभावं भवेज्जाइ जओ तेण तं पुज्जं ।। १७२-१७३-१७४-१७५।।
(२२) पृ. ६१ पं. ६
(महानिशीथसूत्र) 'से भयवं ! कहं पुण तेण सुमइणा कुसीलसंसग्गी कया आसी उ, जीए अ एयारिसे अइदारुणे अवसाणे समक्खाए जेण भवकायद्वितीए अणोरपारं भवसायरं भमिही ? । से वराए दुक्खसंतत्ते अलभंते सव्वण्णुवएसिए अहिंसा-लक्खणे खंतादिदसविहे धम्मे बोहिं ति ?
Page #201
--------------------------------------------------------------------------
________________
१७८ गुरुतत्त्वसिद्धिः
-00 गोयमा ! णं इमे, तं जहा-अस्थि इहेव भारहे वासे मगहा नाम जणवओ । तत्थ कुसत्थलं नाम पुरं । तम्मि य उवलद्धपुण्णपावे सुमुणियजीवाजीवादिपयत्थे सुमतीणाइल णामधेज्जे दुवे सहोयरे महिड्डीए सड्ढगे अहेसि । अहण्णया अंतरायकम्मोदएणं वियलियं विहवं तेसिं, ण उणं सत्तपरक्कम ति । एवं तु अचलिय-सत्त-परक्कमाणं तेसिं अच्चंतं परलोगभीरूणं विरयकूडकवडालियाणं पडिवण्णजहोवइट्ठदाणाइचउक्खंध-उवासगधम्माणं अपिसुणाऽमच्छरीणं अमायावीणं किं बहुणा ? गोयमा ! ते उवासगा णं आवसहं गुणरयणाणं पभवा खंतीए, निवासे सुयणमेत्तीणं । एवं तेसिं-बहुवासरवण्णणिज्जगुणरयणाणं पि जाहे असुहकम्मोदएणं ण पहुप्पए संपया ताहे ण पहुप्पंति अट्ठाहियामहिमादओ इट्ठदेवयाणं जहिच्छिए पूयासक्कारे साहम्मियसम्माणे बंधुयणसंववहारे य । अह अण्णया अचलंतेसुं अतिहिसक्कारेसुं अपूरिज्जमाणेसुं पणइयणमणोरहेसुं, विहडंतेसु य सुहिसयणमित्त बंधव-कलत्तपुत्तणत्तुयगणेसुं, विसायमुवगएहिं गोयमा ! चिंतियं तेहिं सडगेहि, तं जहा
जा विहवो ता पुरिसस्स होइ आणावडिच्छओ लोओ । गलिओदयं घणं विज्जुला वि दूरं परिच्चयइ ॥१॥ एवं-चिंतिऊण परोप्परं भणिउमारद्धे तत्थ पढमोपुरिसेण माणधणवज्जिएण परिहीण भागधिज्जेणं । ते देसा गंतव्वा जत्थ सवासा ण दीसंति ।।२।। तहा बीओ- जस्स धणं तस्स जणो, जस्सत्थो तस्स बंधवा बहवे । धणरहिओ हु मणूसो होइ समो दासपेसेहिं ।।३।।
अह एवमवरोप्परं संजोज्जेऊण गोयमा ! कयं देसपरिच्चाय-निच्छयं तेहिं ति । जहा वच्चामो देसंतरं ति । तत्थ णं कयाई पुज्जति चिरचिंतिए मणोरहे, हवइ य पव्वज्जाए सह संजोगो, जइ दिव्वो बहु मण्णेज्जा, जाव णं उज्झिऊणं तं कमागयं कुसत्थलं' । पडिवण्णं विदेसगमणं ।
(३) अहण्णया अणुपहेणं गच्छमाणेहिं दिट्ठा तेहिं पंच साहुणो छटुं समणोवासगं ति । तओ भणियं णाइलेण जहा-'भो सुमती ! भद्दमुह ! पेच्छ, केरिसो साहुसत्थो ? ता एएणं
चेव साहुसत्थेणं गच्छामो, जइ पुणो वि, नूणं गंतव्वं ।' तेण भणियं ‘एवं होउ' त्ति । तओ सम्मिलिया तत्थ सत्थे-जाव णं पयाणगं वहति ताव णं भणिओ सुमती णातिलेणं जहा णं 'भद्दमुह ! मए हरिवंस-तिलय-मरगयच्छविणो सुगहियनामधेज्जस्स बावीसइमतित्थगरस्स णं अरिट्ठनेमि नामस्स पायमूले सुहनिसन्त्रेणं एवमवधारियं आसी, जहा, जे एवंविहे अणगाररूवे भवंति ते य कुसीले, जे य कुसीले ते दिट्ठीए वि निरक्खिउं ण कप्पंति । ता एते साहुणो
Page #202
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१७९ तारिसे मणागं, ण कप्पए एतेसिं समं अम्हाणं गमणसंसग्गी, ता वयंतु एते, अम्हे अप्पसत्थेणं चेव वइस्सामो, ण कीरइ तित्थयरवयणस्सातिक्कमो, जओ णं ससुरासुरस्सा वि जगस्स अलंघणिज्जा तित्थयरवाणी, अण्णं च-जाव एतेहिं समं गम्मइ ताव णं चिट्ठउ ताव दरिसणं आलावादी णियमा भवंति, ता किमम्हेहिं तित्थयरवाणिं उल्लंधित्ताणं गंतव्वं ? ‘एवं तमणुभाणिऊणं तं सुमतिं हत्थे गहाय निव्वडिओ नाइलो साहुसत्थाओ, निविट्ठो य चक्खुविसोहिए फासुगभूपएसे । तओ भणियं सुमइणा जहा
(४) गुरूणो मायावित्तस्स जेट्ठभाया तहेव भइणीणं । जत्थुत्तरं न दिज्जइ हा देव ! भणामि किं तत्थ ? ।।४।। आएसमवीमाणं पमाणपुव्वं तह त्ति नायव्वं । मंगुलममंगुलं वा तत्थ वियारो न कायवो ॥५॥ णवरं एत्थ य मे दायव्वं अज्जमुत्तरमिमस्स । खर-फरुस-कक्कसाऽणिट्ठ-दुट्ठ-निट्ठर-सरेहिं तु ॥६॥ अहवा कह उत्थल्लउ जीहा मे जेट्ठभाउणो पुरतो ? । जस्सुच्छंगे विणियंसणो हं, रमिओऽसुइविलित्तो ॥७॥ अहवा कीस ण लज्जइ एस सयं चेव ए पभणंतो । जं नु 'कुसीले एते दिट्ठीए वी ण दट्टब्बे 'साहुणो' त्ति ॥८॥
जाव न एवइयं वायरे ताव णं इंगियागारकुसलेणं मुणियं णाइलेणं-जहा णं अलियकसाइओ एस मणगं सुमती, ता किमहं पडिभणामि ? ति चिंतिउं समाढत्तो । जहा
कज्जेण विणा अकंडे एस पकुविओ हु ताव संचिढे । संपइ अणुणिज्जंतो न याणिमो किं च बहु मण्णे ॥९॥ ता किं अणुणेमिमिणं उयाहु वोलउ खणद्धतालं वा । जेणुवसमिय-कसाओ पडिवज्जइ तं तहा सव्वं ।।१०।। अहवा पत्थावमिणं एयस्स वि संसयं अवहरेमि ? । एस ण याणइ भदं जाव विसेसं ण परिकहियं ॥११॥ त्ति चिंतिऊणं भणिउणाढत्तोनो देमि तुब्भ दोसं ण यावि कालस्स देमि दोसमहं । जं हियबुद्धीए सहोयरा वि भणिया पकुप्पंति ।।१२।। जीवाणं चिय एत्थं दोसं कम्मट्ठजालकसियाणं । जे चउगइनिप्फिडणं हिओवएसं न बुझंति ।।१३।।
Page #203
--------------------------------------------------------------------------
________________
१८०
गुरुतत्त्वसिद्धिः
घण-राग-दोस- कुग्गाह- मोह-मिच्छत्त- खवलिय-मणाणं ।
भाइ विसं कालउडं हिओवएसामय पइण्णं ति ।। १४ ।।
(५) एवमायण्णिऊण तओ भणियं सुमइणा । जहा- तुमं चेव सच्चवादी भणसु एयाई, वरं ण जुत्तमेयं जं साहूणं अवण्णवायं भासिज्जइ । अण्णं तु- किं ण पेच्छसि तुमं एएसिं महाणुभागाणं चेट्ठियं ? छट्ट-ट्ठम- दसम दुवालस-मास-खमणाईहिं आहारग्गहणं गिम्हायावणट्ठाए वीरासण- उक्कुडुयासण-नाणाभिग्गह- धारणेणं च कट्ठ-तवोणुचरणेणं च पसुक्खं मंससोणियं ति ? महाउवासगो सि तुमं, महाभासासमिती विइया तए, जेणेरिसगुणवत्ताणं पि महाणुभागाणं साहूणं 'कुसीले' त्ति नामं संकप्पियंति । तओ भणियं णाइलेणं हा 'मा वच्छ ! तुमं एतेणं परिओसमुवयासु, जहा 'अहयं आसवारेणं परिमुसिओ । अकामनिज्जराए वि किंचि कम्मrखयं भवइ, किं पुण जं बालतवेणं ? ता एते बालतवस्सिणो दट्ठव्वे, जओ णं किं किंचि उस्सुत्तमग्गयारित्तमेएसिं न पइसे । अण्णं च-वच्छ सुमइ ! णत्थि ममं इमाणोवरिं को वि सुमो वि मसावि उ पओसो, जेणाहमेएसिं दोसगहणं करोमि, किं तु मए भगवओ तित्थयरस्स सगासे एरिसमवधारियं, जहा- 'कुसीले अदट्ठव्वे' । ताहे भणियं सुमइणा जहाजारिस तुमं निबुद्धीओ तारिसो सो वि तित्थयरो, जेण तुज्झमेयं वायरियं ति । तओ एवं भणमाणस्स सहत्थेणं झंपियं मुहकुहरं सुमइस्स णाइलेणं, भणिओ य 'जहा- भद्दमुह ! मा जगेक्कगुरुणो तित्थयरस्सासायणं कुणसु । मए पुण भणसु जहिच्छियं, नाहं ते किंचि पडिभणामि' ।
(६) तओ भणियं सुमइणा जहा 'जइ एते वि साहुणो कुसीला ता एत्थं जगे ण कोइ सुसीलो अत्थ' । तओ भणियं णाइलेणं 'जहा - भद्दमुह सुमइ ! एत्थं जयालंघणिज्ज वक्कस्स भगवओ वयणमायरेयव्वं, जं चऽत्थिक्कयाए न विसंवएज्जा, णो णं बालतवस्सीण चेट्ठियं, जओ णं जिणयंदवयणेणं नियमओ ताव कुसीले इमे दीसंति, पव्वज्जा पुण गंध पिणो दीसए एसिं, जेणं पेच्छ पेच्छ ? तावेयस्स साहुणो बिइज्जियं मुहणंतगं दीसइ, ता एस ताव अहिगपरिग्गहदोसेणं कुसीलो । ण एवं साहूण भगवयाऽऽइट्ठ जमहियपरिग्गहविधारणं कीरे, ता, वच्छ ! हीणसत्तेहिं नो एसेवं मनसाज्झवसे जहा 'जइ ममेयं मुहणंतगं विप्पणस्सिहिइ ता बीयं कत्थ कहं पावेज्जा ?' न एवं चिंतेइ मूढो जहा - 'अहिगाऽणुवओगोवहीधारणेणं मज्झं परिग्गहवयस्स भंगं होही' | अहवा किं संजमेऽभिरओ एस मुहणंतगाइसंजमोवओगधम्मोवगरणेणं वीसीएज्जा ? नियमओ ण विसीए । णवरमत्ताणयं 'हीणसत्तोऽहमिड़ पायडे उम्मग्गायरणं च पयंसेइ पवयणं च मइलेइ ति ।
(७) एसो उण पेच्छसि ? सामन्त्रचत्तो एएणं कल्लं तीए विणियंसणाइ-इत्थीए अंगयट्ठि
Page #204
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१ निज्झाइऊण जं णालोइयं ण पडिक्कंतं तं किं तए ण विण्णायं ? एस उ ण पेच्छसि ? परूढ-विष्फोडग-विम्हियाणणो एतेणं संपयं चेव लोयट्ठाए सहत्थेणमदिनछारगहणं कयं । तए वि दिट्ठमेयं ति । एसो उ ण पेच्छसि ? संघाडिए कल्ले एएणं, अणुग्गए सूरिए ‘उटेह ! वच्चामो, उग्गयं सूरियं' ति तया विहसियमिणं । एसो उ ण पेच्छसीमेसिं जिट्ठसेहो एसो अज्ज रयणीए अणोवउत्तो पसुत्तो विज्जुक्काए फुसिओ । ण एतेणं कप्पगहणं कयं । तहा पभाए हरियतणं वासाकप्पंचलेणं संघट्टियं । तहा बाहिरोदगस्स परिभोगं कयं । बीयकायस्सोवरेणं परिसक्किओ अविहिए एस खारथंडिलाओ महुरं थंडिलं संकमिओ । तहापहपडिवण्णेणं साहुणा कम-सयाइक्कमे इरियं पडिक्कमियव्वं ।
(८) तहाचरेयव्वं तहा चिट्ठयव्वं तहा भासेयव्वं तहा सएयव्वं जहा छक्काय-मइगयाणं जीवाणं सुहुम-बायर-पज्जत्तापज्जत्त-गमागम-सव्वजीवपाणभूय-सत्ताणं संघट्टण-परियावणकिलामणोदवणं वा ण भवेज्जा । ता एतेसिं एवइयाणं एयस्स एक्कमवी ण एत्थं दीसए । जं पुण मुहणंतगं पडिलेहमाणो अज्जं मए एस चोइओ । जहा 'एरिसं पडिलेहणं करे जे ण वाउक्कायं फडफडस्स संघटेज्जा' । सारियं च 'पडिलेहणाए संतियं कारणं ति, जस्सेरिसं जयणं एरिसं सोवओगं बहुं काहिसि संजमं, ण संदेहं जस्सेरिसमाउत्तत्तणं तुझं ति । एत्थं च तए हं विणिवारिओ जहा णं 'मूगो ठाहि ण अम्हाणं साहूहिं समं किंचि भणेयव्वं कप्पे । ता किमेयं ते विसुमरियं ? ता भद्दमुह ! एएणं समं संजमत्थाणंतराणं एगमवि णो परिक्खियं, ता किमेस 'साहू' भणेज्जा जस्सेरिसं पमत्तत्तणं? ण एस साहु जस्सेरिसं णिद्धम्मसंपलत्तणं । भद्दमुह ! पेच्छ पेच्छ सूणो इव णित्तिंसो छक्कायनिमहणो कहाभिरमे एसो । अहवा वरं सूणो जस्स णं सुहुमं वि णियम-वय-भंग णो भवेज्जा । एसो उ नियमभंगं करेमाणो केणं उवमेज्जा ? ता वच्छ ! सुमइ भद्दमुह ! ण एरिस कत्तब्वायरणाओ भवंति साहू, एतेहिं च कत्तब्वेहिं तित्थयरवयणं सरेमाणो को एतेसिं वंदणगमवि करेज्जा ?
अण्णं च-एएसिं संसग्गेण कयाई अम्हाणं पि चरण-करणेसुं सिढिलत्तं भवेज्जा, जेणं पुणो पुणो आहिंडेमो घोरं भवपरंपरं' । तओ भणियं सुमइणा जहा-जइ एए कुसीले जई वा सुसीले, तहा वि मए एएहिं समं गंतव्वं जाव एएसिं समं पव्वज्जा कायव्वा । जं पुण तुमं करेसि तमेव धम्म, णवरं को अज्ज तं समायरिउं सक्का ? ता मुयसु करं, मए एतेहिं समं गंतव्वं जाव णं णो दूरं वयंति से साहुणो' त्ति । तओ भणियं णाइलेणं 'भद्दमुह ! सुमइ णो कल्लाणं एतेहिं समं गच्छमाणस्स तुझं ति । अहयं च तुम्भं हियवयणं भणामि एवं ठिए जं चेव बहुगुणं तमेवाणुसेवय । णाहं ते दुक्खेण धरेमि' ।
(९) अह अण्णया अणेगोवाएहिं पि निवारिज्जतो ण ठिओ, गओ सो मंदभागो
Page #205
--------------------------------------------------------------------------
________________
१८२
गुरुतत्त्वसिद्धिः सुमती गोयमा ! पव्वइओ य । अह अण्णया वच्चंतेणं मासपंचगेणं आगओ महारोरवो दुवालससंवच्छरिओ दुभिक्खो । तओ ते साहुणो तक्काल-दोसेणं अणालोइय-पडिक्कंते मरिऊणोववन्ने भूय-जक्ख-रक्खस-पिसायादीणं वाणमंतरदेवाणं वाहणत्ताए । तओ वि चविऊणं मिच्छजातीए कुणिमाहार-कूरज्झवसायदोसओ सत्तमाए । तओ उव्वट्टिऊणं तइयाए चउवीसिगाए सम्मत्तं पाविहिति । तओ य सम्मत्तलभभवाओ तइयभवे चउरो सिज्झिहिंति । एगो ण सिज्झिहिइ जो सो पंचमगो सव्वजेट्ठो । जओ णं सो एगंतमिच्छदिट्ठी-अभब्यो य । 'से भयवं ! जे णं सुमती से भब्वे उयाहु अभब्वे ?' गोयमा ! भब्वे । से भयवं ! जड़ णं भवे, ता णं मए समाणे कहिं समुप्पन्ने ? 'गोयमा ! परमाहम्मियासुरेसुं! से भयवं! किं भव्चे परमाहम्मियासुरेसुं समुप्पज्जइ ? 'गोयमा ! जे केई घण-राग-दोस-मोहमिच्छत्तोदएणं सुववसियं पि परमहिओवएसं अवमवेत्ताणं दुवालसंगं च सुय-णाणमप्पमाणी करीअ अयाणित्ता य समयसब्भावं अणायारं पसंसिया णं तमेव उच्छप्पेज्जा जहा सुमइणा उच्छप्पियं, 'न भवंति एए कुसीले साहुणो, अहा णं एए वि कुसीले ता एत्थं जगे न कोई सुसीलो अत्थि, निच्छियं मए एतेहिं समं पव्वज्जा कायव्वा तहा 'जारिसो तं निबुद्धीओ तारिसो सो वि तित्थयरो' त्ति एवं उच्चारेमाणेणं से णं गोयमा ! महंतंपि तवमणुढेमाणे परमाहम्मियासुरेसुं उववज्जेज्जा । ‘से भयवं ! परमाहम्मियासुरदेवाणं उबट्टे समाणे से सुमती कहिं उववज्जेज्जा ? गोयमा ! तेणं मंदभागेणं अणायारपसंसुच्छप्पणं-करेमाणेणं सम्मग्गपणासणं अभिणंदियं तक्कम्मदोसेणं-अणंतसंसारियत्तणमज्जियं तो केत्तिए उववाए तस्स साहेज्जा जस्स णं अणेगपोग्गलपरियट्टेसु वि णत्थि चउगइसंसाराओ अवसाणं ति, तहा वि संखेवओ सुणसु गोयमा !
(१०) इणमेव जंबुद्दीवं दीवं परिक्खिविऊणं लिए जे एस लवणजलही एयस्स णं जं ठामं सिंधू महानदी पविट्ठा, तप्पएसाओ दाहिणणं दिसाभागेणं पणपण्णाए जोयणेसुं वेइयाए मज्झंतरं अत्थि पडिसंतावदायगं नाम अद्धतेरसजोयणपमाणं हत्थिकुंभायारं थलं । तस्स य लवणजलोवरेणं अद्भुट्ठ-जोयणाणी उस्सेहो । तहिं च णं अच्चंतघोरतिमिसंधयाराओ घडियालग-संठाणाओ सीयालीसं गुहाओ । तासुं च णं जुग जुगेणं निरंतरे जलयारीणो मणुया परिवसंति । ते य वज्जरिसभणारायसंघयणे महाबलपरक्कमे अद्धतेरसरयणी-पमाणेणं संखेज्जवासाऊ महु-मज्ज-मंसप्पिए सहावओ इत्थिलोले परम-दुव्वण्ण-सुउमाल-अणि?-खरफरुसिय-तणू मायंगवइकयमुहे सीहघोरदिट्ठी-कयंत-भीसणे अदावियपट्ठी असणि व्व णिहरपहारी दप्पुद्धरे य भवंति । तेसिं ति जाओ अंतरंडगोलियाओ ताओ गहाय चमरीणं संतिएहिं सेयपुंछवालेहिं गुंथिऊणं जे केइ उभयकण्णेसुं निबंधिऊण महग्घुत्तम-जच्च-रयणत्थी
Page #206
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१८३ सागरमणुपविसेज्जा । से णं जलहत्थि-महिस-गोहिग-मयर-महामच्छ-तंतु-सुंसुमार-पभितीहिं दुट्ठसावतेहिं अभेसिए चेव सव्वं पि सागरजलं आहिंडिऊण जहिच्छाए जच्च-रयण-संगहं करिय अहयसरीरे आगच्छे, ताणं च अंतरंड-गोलियाणं संबंधेण ते वराए गोयमा ! अणोवमं सुघोरं दारुणं दुक्खं पुवज्जिय रोह-कम्म-वसगा अणुभवंति ।
से भयवं ! केणं अटेणं ? 'गोयमा ! तेसिं जीवमाणाणं कोसमझे ताओ गोलियाओ गहेउं जे जया उण ते धिप्पंति, जया बहुविहाहिं णियंतणाहिं महया साहसेणं सण्णद्ध-बद्धकरवाल-कुंत-चक्काइ-पहरणाडोवेहिं बहु-सूर-धीर-पुरिसेहिं बुद्धीपुव्वगेणं सजीवियडोलाए घेप्पंति । तेसिं च घेप्पमाणाणं जाइं सारीर-माणसाइं दुक्खाइं भवंति, ताइं सव्वेसुं नारयदुक्खेसुं जइ परं उवमेज्जा ।
(११) 'से भयवं ! को उण ताओ अंतरंडगोलियाओ गेण्हेज्जा' ? गोयमा ! तत्थेव लवणसमुद्दे अस्थि रयणदीवं नाम अंतरदीवं । तस्सेव पडिसंतावदायगाओ थलाओ एगतीसाए जोयणसएहिं । तं निवासिणो मणुया ।। ____ 'भयवं ! कयरेणं पओगेणं ?' खेत्तसभावसिद्धेणं पुचपुरिससिद्धेणं च विहाणेणं? ‘से भयवं ! कयरे उण से पुवपुरिससिद्धे विही तेसिं' ? ति गोयमा ! तहियं रयणदीवे अस्थि वीसं-एगूणवीसं अट्ठारस-दसट्ठ-सत्त-थणू-पमाणाइं घरट्टसंठाणाई वरवइर-सिलासंपुडाइं, ताई च विघाडेऊणं ते रयणदीवनिवासिणो मणुया पुव्वसिद्धखेत्तसहावसिद्धणं चेव जोगेणं पभूयमच्छियामहूए अब्भंतरओ अच्चंतलेवाडाइं काऊणं तओ तेसिं पक्क-मंसखंडाणि बहूणि जच्च-महु-मज्ज-भंडगाणि-पक्खिवंति । तओ एयाइं करिय सुरुंद-दीह-महद्दम-कट्ठहिं आरुभित्ताणं सुसाउ-पोराण-मज्ज-मच्छिगा महूओ य पडिपुण्णे बहूए लाउगे गहाय पडिसंतावदायगथलमागच्छंति । जाव णं तत्थागए समाणे ते गुहावासिणो मणुया पेच्छंति, ताव णं तेसिं रयणदीवगणिवासिमणुयाणं वहाय पडिधावंति । तओ ते तेसिं य महुपडिपुत्रं लाउगं पयच्छिऊणं अब्भत्थपओगेणं तं कट्ठ-जाणं जइणयरवेगं दुवं खेविऊणं रयणदीवाभिमुहं वच्चंति । इयरे य तं महुमासादियं पुणो सुट्टयरं तेसिं पिट्ठीए धावंति । ताहे गोयमा ! जाव णं अच्चासण्णे भवंति, ताव णं सुसाउ-महु-गंध-दव्व-सक्कारिय-पोराण-मज्जं लाउगमेगं पमोत्तूण पुणो वि जइणयरवेगेणं रयणदीव-हुत्तो वच्चंति । इयरे य तं सुसाउ-महु-गंधदव्व-संसक्करिय पोराण-मज्जमासाइयं पुणो सुदक्खयरे तेसिं पिट्ठीए धावति । पुणो वि तेसिं महुपडिपुण्णं लाउगमेगं मुंचंति ।
(१२) एवं ते गोयमा ! महु-मज्ज-लोलीए संपलग्गे तावाणयंति जाव णं ते घरट्टसंठाणे वइरसिलासंपुडे । ता जाव णं तावइयं भूभागं संपरावंति ताव णं जमेवासण्णं वइरसिला
Page #207
--------------------------------------------------------------------------
________________
१८४
गुरुतत्त्वसिद्धिः संपुडं जंभायमाणपुरिसमुहागारं विहाडियं चिट्ठइ, तत्थेव जाई महु-मज्ज-मस-पडिपुत्राई समुद्धरियाई सेसलाउगाइं ताई तेसिं पिच्छमाणाणं ते तत्थ मोत्तूणं निय-निय-निलएसु वच्चंति । इयरे य महु-मज्ज-लोलीए जाव णं तत्थ पविसंति, ताव णं गोयमा ! जे ते पुबमुक्के पक्कमंसखंडे जे य ते महु-मज्ज-पडिपुण्णे भंडगे जं च महूए चेवालित्तं सव्वं तं सिलासंपुडं पेक्खंति ताव णं तेसिं महंतं परिओसं महंतं तुहिँ महतं पमोदं भवइ । एवं तेसिं महुमज्ज-पक्क-मंसं परिभुजेमाणेणं जाव णं गच्छंति सत्तट्ठदसपंचेव वा दिणाणि, ताव णं ते रयणदिवनिवासीमणुया एगे सन्नद्ध-बद्ध-साउह-करग्गा तं वइरसिलं वेढिऊणं सत्तट्ठपंतीहिं णं ठंति । अण्णे तं घरट्टसिलासंपुडमायालत्तिाणं एगटुं मेलति । तम्मि य मेलिज्जमाणे गोयमा ! जइ णं कहिं चि तुडितिभागओ तेसिं एक्कस्स दोण्हं पि वा णिप्फेडं भवेज्जा, तओ तेसिं रयणदीवनिवासिमणुयाणं स-विडवि-पासाय-मंदिरस्स चउप्पयाणं तक्खणा चेव तेसिं हत्था संघारकालं भवेज्जा । एवं तु गोयमा ! तेसिं-तेणं-वज्जसिला-घरट्टसंपुडेणं गिलियाणंपि तहियं चेव जाव णं सव्वट्ठिए दलिऊणं ण संपीसिए सुकुमालिया य ताव णं तेसिं णो पाणाइक्कम भवेज्जा । ते य अट्ठी वइरमिव दुइले तेसिं तु । तत्थ य वइरसिलासंपुडं कण्हगगोणगेहिं आउत्तमादरेणं अरहट्ट-घरट्ट-खर-सण्हिग-चक्कमिव परिमंडलं भमालियं ताव णं खंडंति जाव णं संवच्छरं । ताहे तं तारिसं अच्चंत-घोर-दारुणं सारीर-माणसं महादुक्खसन्निवायं समणुभवेमाणाणं पाणाइक्कम भवइ । तहा वि ते तेसिं अढिगे णो फुडंति नो दोफले भवंति, णो संदलिज्जंति, णो विदलिज्जंति, णो परिसंति । णवरं जाइं काइं वि संधि-संधाण-बंधणाई ताई सव्वाइं विच्छुडेत्ता णं विय जज्जरी भवंति ।
तओ णं इयरुवल-घरट्टस्सेव परिसवियं चुण्णमिव किंचि अंगुलाइयं अद्विखंडं दणं ते रयणदिवगे परिओसमुब्वहंते सिलासंपुडाइं उच्चियाडिऊणं ताओ अंतरंडगोलियाओ गहाय जे तत्थ तुच्छहणे ते अणेगरित्थ संघाएणं विक्किणंति । एतेणं विहाणेणं गोयमा ! ते रयणदीवनिवासिणो मणुया ताओ अंतरंडगोलियाओ गेण्हति ।
(१३) 'से भयवं ! कहं ते वराए तं तारिसं अच्चंतघोर-दारुण-सुदूसहं दुक्ख-नियरं विसहमाणो निराहार-पाणगे संवच्छरं जाव पाणे वि धारयंति' ? गोयमा ! सकयकम्माणुभावओ । सेसं तु पण्हवागरणवृद्धविवरणादवसेयं ।
से भयवं ! तओ वी मए समाणे से सुमती जीवे कहिं उववायं लभेज्जा ?' 'गोयमा ! तत्थेव पडिसंतावदायगथले तेणेव कमेणं सत्तभवंतरे तओ वि दुह्रसाणे, तओ वि कण्हे, तओ वि वाणमंतरे, तओ वि लिंबत्ताए वणस्सईए । तओ वि मणुएसुं, इत्थित्ताए, तओ वि छट्ठीए, तओ वि मणुयत्ताए कुट्ठी, तओ वि वाणमंतरे, तओ वि महाकाए जूहाहिवती
Page #208
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट - १
१८५
o
गए, तओ वि मरिऊणं मेहुणासत्ते अणंतवणप्फतीए, तओ वि अणंत - कालाओ मणुरसुं संजा | ओ व मणुए महानेमित्ती, तओ वि सत्तमाए, तओ वि महामच्छे चरिमोयहिम्मि, ओ सत्ता तओ व गोणे, तओ वि मणुए, तओ वि विडवकोइलियं, तओ वि जलोयं, ओवि महामच्छे, तओ वि तंदुलमच्छे, तओ वि सत्तमाए, तओ वि रासहे, तओ विसाणे, afa कमी, ओ व दद्दुरे, तओ वि तेउकाइए, तओ वि कुंथू, तओ वि महुयरे, तओ वि चड, तओ वि उद्देहियं, तओ वि वणप्फतीए, तओ वि अनंतकालाओ मणुएस इत्थीरयणं, तओ वि छट्ठी, तओ कणेरु, तओ वि वेसामंडियं नाम पट्टणं- तत्थोवज्झाय-गेहासण्णे लिंबत्तेणं वणसई, तओ वि मणुएसुं खुज्जित्थी, तओ वि मणुयत्ताए पंडगे, तओ वि मणुयत्तेणं दुग्गए, ओ वि दम, तओ वि पुढवादीसुं भवकायद्वितीए पत्तेयं, तओ मणुए, तओ बालतवस्सी, ओ वाणमंतरे, तओ वि पुरोहिए, तओ वि सत्तमीए, तओ वि मच्छे, तओ विसत्तमा, ओवि गोणे, तओ वि मणुए महासम्मद्दिट्ठीए अविरए चक्कहरे, तओ पढमाए, तओ वि इब्भे, तओ वि समणे अणगारे, तओ वि अणुत्तरसुरे, तओ वि चक्कहरे - महासंघयणी भवित्ता णं निव्विण्ण-काम-भोगे जहोवइटुं संपुत्रं संजमं काऊण गोयमा ! से णं सुमइजीवे परिनिव्वुडेज्जा ।
***
(२३) पृ. ६५ पं. १३
( महानिशीथसूत्र अध्ययन - ३)
(१) से भयवं! सुदुक्करं पंच-मंगल- महासुयक्खंधस्स विणओवहाणं पण्णत्तं महती य एसा नियंतणा, कहं बालेहिं कज्जइ ? (२) गोयमा ! जे णं केइ ण इच्छेज्जा एवं नियंतणं, अविणओवहाणेणं चेव पंचमंगलाइ सुय - णाणमहिज्जिणे अज्झावेइ वा अज्झावयमाणस्स वा अणुण्णं वा पयाइ । (३) से णं ण भवेज्जा पिय-धम्मे, ण हवेज्जा दढधम्, ण भवेज्जा भत्ती - जुए, हीलेज्जा सुत्तं, हीलेज्जा अत्थं, हीलेज्जा सुत्त-त्थ - उभए हीलेज्जा गुरुं । (४) जेणं हीलेज्जा सुत्तत्थोभए जाव णं गुरुं, से णं आसाएज्जा अतीताऽऽणागयवट्टमाणे तित्थयरे, आसाएज्जा आयरिय-उवज्झाय - साहुणो । (५) जे णं आसाएज्जा सुयणाणमरिहंत-सिद्ध-साहू, से तस्स णं सुदीहयालमणंत-संसारसागरमाहिंडेमाणस्स तासु तासु संकुड वियडासु-चूलसीइ-लक्ख- परिसंखाणासु सीओसिणमिस्सजोणीसु तिमिसंधयारदुग्गंधाss मेज्झचिलीणखारमुत्तोज्झसिंभ पडहच्छवस - जलुल- पूय दुद्दिण - चिलि-च्चिल- रुहिरचिक्खल्ल-दुद्दंसण-जंबाल-पंक-वीभच्छघोर-गब्भवासेसु कढ - कढ - कढेंत -चल-चल-चलस्स टल-टल-टलस्स रज्झतसंपिंडियंगमंगस्स सुइरं नियंतणा । (६) जे उण एवं विहिं फासेज्जा, नोणं मणयं पि अइयरेज्जा, जहुत्तविहाणेणं चेव पंच- मंगल - पभिइ - सुय-नाणस्स विणओवहाणं
Page #209
--------------------------------------------------------------------------
________________
१८६
गुरुतत्त्वसिद्धिः करेज्जा । (७) से णं गोयमा! नो हीलेज्जा सुत्तं, णो हीलेज्जा अत्थं, णो हीलेज्जा सुत्तत्थोभए । (८) से णं नो आसाएज्जा तिकाल-भावी-तित्थकरे, णो आसाएज्जा तिलोगसिहरवासी विहूय-रयमले सिद्धे, णो आसाएज्जा, आयरिय-उवज्झाय साहुणो । (९) सुट्ठयरं चेवभवेज्जा पियधम्मे, दढधम्मे, भत्तीजुत्ते, एगंतेणं भवेज्जा सुत्तत्थाणुरंजियमाणससद्धासंवेगमावण्णे । (१०) से एस णं ण लभेज्जा पुणो पुणो भवचारगे गब्भवासाइयं अणेगहा जंतनं
ति ।
(२४/१) पृ. ६८ पं. १
__(आवश्यकनियुक्ति हरिभद्रसूरि टीका) (हरि०) साम्प्रतं यथाक्रममेवाादीनधिकृत्योदाहरणानि प्रतिपादयन्नाहइहलोगंमि तिदंडी १ सादिव्वं २ माउलिंगवण ३ मेव । परलोइ चंडपिंगल ४ हुंडिअ जक्खो ५ अ दिटुंता ।।१०१२।।
व्याख्या-अक्षरगमनिका सुज्ञेया, भावार्थः कथानकेभ्योऽवसेयः, तानि चामूनि-नमोक्कारो अत्थावहो, कहति ?, उदाहरणं-जहा एगस्स सावगस्स पुत्तो धमं न लएइ, सोऽवि सावओ कालगओ, सो विवहाराहओ एवं चेव विहरइ । अन्नया तेसिं घरसमीवे परिव्वायओ आवासिओ, सो तेण समं मित्तिं करेइ, अन्नया भणइ-आणेहि निरुवहयं अणाहमडयं जओ ते ईसरं करेमि, तेण मग्गिओ लद्धो उब्बद्धओ मणुस्सो, सो मसाणं णीओ, जं च तत्थ पाउग्गं । सो य दारओ पियरिं नमोक्कारं सिक्खाविओ, भणिओ य-जाहे बीहेज्जसि ताहे एयं पढिज्जसि, विज्जा एसा, सो तस्स मयगस्स पुरओ ठविओ, तस्स य मयगस्स हत्थे असी दिन्नो, परिव्वायओ विज्जं परियत्तेइ, उट्ठिउमारद्धो वेयालो, सो दारओ भीओ हियए नमोक्कारं परियट्टेइ, सो वेयालो पडिओ, पुणोऽवि जवेइ, पुणोवि उढिओ, सुट्टतरागं परियट्टेइ, पुणोऽवि पडिओ, तिदंडी भणइकिंचि जाणसि ?, भणइ-नत्थि, पुणोऽवि जवइ, ततियवारा, पुणोऽवि पुच्छिओ, पुणो णवकारं करेइ, ताहे वाणमंतरेण रुसिएण तं खग्गं गहाय सो तिदंडी दो खंडीकओ, सुवन्नकोडी जाओ, अंगोवंगाणि य से जुत्तजुत्ताणि काउं सवरत्तिं वूढं ईसरो जाओ नमोक्कारफलेणं, जइ ण होन्तो नमोक्कारो तो वेयालेण मारिज्जतो, सो सुवनं होतो ॥
कामनिष्फत्ती, कहं ?, एगा साविगा तीसे भत्ता मिच्छादिट्ठी अन्नं भज्जं आणेउं मग्गइ, तीसे तणएण न लहइ से सवत्तगंति, चिंतेइ-किह मारेमि ?, अण्णया कण्हसप्पो घडए छुभित्ता आणीओ, संगोविओ, जिमिओ भणइ-आणेहि पुप्फाणि अमुगे घडए ठवियाणि, सा पविट्ठा, अंधकारंति नमोक्कारं करेइ, जइवि मे कोइ खाएज्जा तोवि मे मरंतीए नमोक्कारो ण नस्सहिति, हत्थो छूढो, सप्पो देवयाए अवहिओ, पुष्फमाला कया, सा गहिया, दिना य से, सो संभंतो चिंतेइ-अन्नाणि, कहियं, गओ पेच्छइ घडगं पुष्पगंधं च, णवि इत्थ कोइ सप्पो, आउट्टो पायपडिओ सव्वं कहेइ खामेइ य, पच्छा सा चेव घरसामिणी जाया, एवं कामावहो ।। ___आरोग्गाभिरई-एगं णयरं, णईए तडे खरकम्मिएणं सरीरचिंताए निग्गएणं णईए वुझंतं माउलिंगं दिलु, रायाए उवणीयं, सूयस्स हत्थे दिनं, जिमियस्स उवणीयं, पमाणेणं अइरित्तं वनेण गंधेणं अइरित्तं,
Page #210
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१८७
तस्स मणुसस्स तुट्ठो, भोगो दिण्णो, राया भणइ-अणुणईए मग्गह, जाव लद्धं, पत्थयणं गहाय पुरिसा गया, दिट्ठो वणसंडो, जो गेण्हइ फलाणि सो मरइ, रण्णो कहियं, भणइ-अवस्सं आणेयवाणि, अक्खपडिया वच्चंतु, एवं गया आणेन्ति, एगो पविट्ठो सो बाहिं उच्छुब्भइ, अन्ने आणंति, सो मरइ, एवं काले वच्चंते सावगस्स परिवाडी जाया, गओ तत्थ, चिंतेइ-मा विराहियसामन्नो कोइ होज्जत्ति निसीहिया नमोक्कारं च करेंतो ढुक्कइ, वाणमंतरस्स चिंता, संबुद्धो, वंदइ, भणइ-अहं तत्थेव साहरामि, गओ, रण्णो कहियं, संपूइओ, तस्स ओसीसे दिणे दिणे ठवेइ, एवं तेण अभिरई भोगा य लद्धा, जीवयाओ य, किं अनं आरोग्गं ?, रायावि तुट्ठो ॥
परलोए नमोक्कारफलं-वसंतपुरे णयरे जियसत्तू राया, तस्स गणिया साविया, सा चंडपिंगलेण चोरेण समं वसइ । अत्रया कयाइ तेण रण्णो घरं हयं, हारो णीणिओ, भीएहिं संगोविज्जइ । अत्रया उज्जाणियागमणं, सव्वाओ विभूसियाओ गणियाओ वच्चंति, तीए सव्वाओ अइसयामित्ति सो हारो आविद्धो, जीसे देवीए सो हारो तीसे दासीए सो नाओ, कहियं रण्णो, सा केण समं वसइ ?, कहिए चंडपिंगलो गहिओ, सूले भिन्नो, तीए चिंतियं-मम दोसेण मारिओत्ति सा से नमोक्कारं देइ, भणइ य-नीयाणं करेहि जहा-एयस्स रण्णो पुत्तो आयामित्ति, कयं, अग्गमहिसीए उदरे उववण्णो, दारओ जाओ, सा साविया कीलावणधावीया जाया । अनया चिंतेइ-कालो समो गम्भस्स य मरणस्स य, होज्ज कयाइ, रमवेंती भणइ-मा रोव चंडपिंगलत्ति, संबुद्धो, राया मओ, सो राया जाओ, सुचिरेण कालेण दोवि पव्वइयाणि, एवं सुकुलपच्चायाई तम्मूलागं च सिद्धिगमणं ।।।
अहवा बितियं उदाहरणं-महुराए णयरीए जिणदत्तो सावओ, तत्थ हुंडिओ चोरो, णयरं मुसइ, सो कयाइ गहिओ सूले भित्रो, पडिचरह बितिज्जयावि से नज्जिहिंति, मणूसा पडिचरंति, सो सावओ तस्स नाइदूरेण वीईवयइ, सो भणइ-सावय ! तुमंसि अणुकंपओ तिसाइओऽहं, देह मम पाणियं जा मरामि, सावओ भणइ-इमं नमोक्कारं पढ जा ते आणेमि पाणियं, जइ विस्सारेहिसि तो आणीयंपि ण देमि, सो ताए लोलयाए पढइ, सावओवि पाणियं गहाय आगओ, एव्वेलं पाहामोत्ति नमोक्कारं घोसंतस्सेव निग्गओ जीवो, जक्खो आयाओ । सावओ तेहिं माणुस्सेहिं गहिओ चोरभत्तदायगोत्ति, रण्णो निवेइयं, भणइ-एयंपि सूलं भिंदह, आघायणं निज्जइ, जक्खो ओहिं पउंजइ, पेच्छइ सावयं, अप्पणो य सरीरयं, पव्वयं उप्पाडेऊण णयरस्स उवरिं ठाऊण भणइ-सावयं भट्टारयं न याणेह ?, खामेह, मा भे सब्वे चूरेहामि, देवणिम्मियस्स पुवेण से आययणं कयं, एवं फलं लब्भइ नमोक्कारेणेति गाथार्थः ।।१०१२।।
(२४/२) पृ. ६८ पं. १
(आवश्यकनियुक्ति मलयगिरि टीका) (मलय०) सम्प्रति यथाक्रममेवादीनधिकृत्योदाहरणानि प्रतिपादयतिइहलोगम्मि तिदंडी १ सादिव्वं २ माउलिंगवणमेव ३ । परलोइ चंडपिंगल ४ हुंडिअजक्खो ५ य दिटुंता ।।१०२५।।
इहलोके नमस्कारात् फलसम्पत्ती, अत्रोदाहरणम्-त्रिदंडी, एगस्स सावगस्स पुत्तो धम्मं न लएइ, सो य सावगो कालगतो, सो वियाररहितो एवं चेव विहरइ, अन्नया तेसिं घरसमीवे परिवायगो आवासितो,
Page #211
--------------------------------------------------------------------------
________________
१८८
गुरुतत्त्वसिद्धिः सो तेण समं मित्तिं करेइ, अन्नया भणइ-आणेहि निरुवहयं अणाहमडयं जेण ते ईसरियं करेमि, तेण मग्गियं, लद्धो ओबद्धतो मणुस्सो, सो मसाणं नीतो, जं च तत्थ पाउग्गं तं च नीयं, सो य दारगो पियरेण नमोक्कारं सिक्खावितो, भणितो य-जाहे बीहेज्जसि ताहे एयं पढेज्जासि, विज्जा एसा, सो य तस्स मयगस्स पुरतो ठवितो, तस्स मयगस्स हत्थे असी दिनो, परिव्वायगो विज्जं परियत्तेइ, उट्ठेउमारद्धो वेयालो, सो दारगो भीतो, हियएण नमोक्कारं परियत्तेइ, सो वेयालो पडितो, पुणोवि जवइ, पुणोवि उट्ठवितो, सुटुतरागं परियदेइ, पुणोवि पडितो, तिदंडी भणइ-कंचि जाणसि ?, भणइ-किंपि न जाणामि, पुणोवि जवइ तइयवारं, पुणो नमोक्कारं परियत्तेइ, ताहे वाणमंतरेण रुसिऊण तं खग्गं गहाय सो तिदंडी दो खंडीकतो, सुवण्णखोडी जाता, अंगोवगाणि य से जुयजुयाइं काउं सव्वरत्तिं बूढो, ईसरो नमोक्कारपभावेण जातो, जइ न होंतो नमोक्कारो तो वेयालेण मारिज्जंतो, सो सुवण्णं होंतो ।।१।।
___ कामनिप्फत्ती नमोक्कारातो, कह?, एगा साविगा, तीसे भत्ता मिच्छादिट्ठी, अण्णं भज्जं आणेउं मग्गेइ तीसे तणएण न लहइ, ससवत्तगंति, चिंतेइ-किह मारेमि?, अण्णया कण्हसप्पो घडए छुभित्ता आणितो, संगोवितो, जिमितो, भणइ-आणेह पुष्पाणि अमुगे घडए ठवियाणि, सा पविट्ठा, अंधकारंति नमोक्कारं चिंतेइ, जइवि मे कोइ खाएज्जा तोवि मे मरंतीए नमोक्कारो न नस्सिहितीति, छूढो हत्थो, सप्पो देवयाए अवहितो, पुष्फमाला कया, सा गहिया दिना य से, सो संभंतो चिंतेइ-अण्णाणि एयाणि पुष्पाणि, पुच्छइ य, तीए कहियं-ततो चेव घडातो आणीयाणि, गतो तत्थ, पेच्छइ घडगं पुष्पगंधं च, नवि तत्थ कोइ सप्पो, ततो आउट्टो पायवडितो सब्द कहेइ, खामेइ य, पच्छा सा चेव घरसामिणी जाया, एवं कामावहो नमोक्कारो ॥२।।
आरोग्गाभिरईए उदाहरणं-एगं नगरं नदीए तीरे, खरकम्मिएण सरीरचिंतानिग्गतेणं नदीए वुझंतं माउलिंगं दिटुं, रायाए उवणीयं, सूयस्स हत्थे दिनं, तेण जिमियस्स उवणीयं, पमाणेण अइरित्तं, गंधण वण्णेण य, तस्स मणूसस्स राया तुट्ठो, दिण्णा भोगा, राया भणइ-अणुनदीए मग्गह, पत्थयणं गहाय पुरिसा गया, दिट्ठो वणसंडो, जो फलाणि गेण्हइ सो मरइ, रण्णो कहियं, भणइ-अवस्सं आणेयव्वाणि, गोलगपडिया वच्चंतु, एवं गया आणेति, तत्थ जस्स सो गोलगो आगतो सो एगो वणे पविसइ, पविसित्ता फलाणि बाहिं छुभइ, ततो आणेति, जो छुहइ सो मरइ, एवं वच्चंते काले सावगस्स परिवाडी जाया, तत्थ गतो चिंतेइ-इमो विराहियसामन्नो कोवि होज्जत्ति निसीहियं भणित्ता नमोक्कारं पढंतो ढुक्कइ, वाणमंतरस्स चिंता जाया-कत्थ मण्णे एवं सुयपुव्वं ?, णायं, संबुद्धो, वंदइ, भणइ-अहं तत्थेव आहरामि, गतो, रण्णो कहियं, रण्णा सम्माणितो, तस्स ओसीसए दिणे २ ठवेइ, एवं तेण अभिरई भोगा य लद्धा, जीवियातो य किं अनं आरोग्गं ?, रायावि परितुट्ठोत्ति ।।३।। ____ परलोगेवि नमोक्कारफलं-वसंतपुरे नयरे जियसत्तू राया, तस्स गणिया साविया, सा चंडपिंगलेण समं वसति, अन्नया कयाइ तेण रनो घरं हयं, हारो नीणितो, भीएहिं संगोविज्जइ, अण्णया उज्जाणियाए गमणं, सव्वातो विभूसियातो गणियातो वच्चंति, तीए सव्वातो अतिसयामित्ति सो हारो आविद्धो, जीसे देवीए सो हारो तीसे दासीए सो नातो, कहियं रनो, सा केण समं वसइ?, कहिए चंडपिंगलो गहितो, सूले भिन्नो, एतीएवि चिंतियं-मम दोसेण मारिउत्ति, सा से नमोक्कारं देइ, भणइ य-निदाणं करेहि जहाएयस्स रण्णो पुत्तो आयामित्ति, कयं निदाणं, अग्गमहिसीए उदरे उववन्नो, दारगो जातो, सा साविया
Page #212
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट - १
१८९
कीलावणधाती जाया, अण्णया चिंतेड़-कालो समो गब्भस्स मरणस्स य, होज्जा कयाइ, रमावेंती भाइमा रोव चंडपिंगला इति, जाई सरिया, संबुद्धो, राया मतो, सो राया जातो, सुचिरेण कालेण दोवि पव्वइयाणि, एवं सुकुलपच्चायाती तंमूलागं च सिद्धिगमणमिति ।। अहवा बिइयं उदाहरणं - महुराए नयरीए जिणदत्तो सावगो, तत्थ हुंडितो चोरो, नगरं परिमुसइ, सो कयाइ गहियो, सूले भिन्नो, रणा भणियंपडियरह बिइज्जयावि से नज्जिहिंति, ततो रायमणूसा पडिचरंति, सो जिणदत्तो सावगो तस्स नाइदूरेण ardhars, सो चोरो भणइ - सावग ! तुममणुकंपगोऽसि, तिसाइतोऽहं, देहि मम पाणियं जा मरामि, सावगो भाइ - इमं नमोक्कारं पढ, जा ते आणेमि पाणियं, जइ वीसारेहिसि तो ते आणीयंपि न देमि, सो ताए लोलयाए पढइ, सावगोवि पाणियं गहाय आगतो, एतं वेलं पाहामोत्ति, णमोक्कारं घोसंतस्स विणिग्गतो जीवो, जक्खो उववन्नो, सावगो तेहिं मणूसेहिं गहितो चोरभत्तदायगोत्ति, रण्णो निवेइयं, भणइ - एयंपि सूले भिंदह, आघायणं निज्जइ, जक्खो ओहिं पउंजइ, पेच्छइ सावगं, अप्पणो य सरीरं, ततो पत्थ (व्व) यं उप्पाडिऊण नयरस्स उवरिं ठवइ, भणइ य- सावयं न याणइ ?, खामेह, मा भे अन्नहा सव्वे चूरामि, ततो मुक्को खामितो, विभूईए नयरं पवेसितो, नयरस्स पुव्वेण जक्खस्स आययणं कयं, एवं नमोक्कारेण फलं लब्भइ ।। उक्ता नमस्कारनिर्युक्तिः । ।१०२५ ।।
***
Co
(२५/१) पृ. ७४ पं. १७
(बृहत्कल्पसूत्र )
आगमग्रहणेन च द्वारगाथायां दर्शन ज्ञानादिको भावः सूचितः, अतस्तमङ्गीकृत्य विधिमाहदंसण-नाण-चरित्तं, तव विणयं जत्थ जत्तियं जाणे ।
Parvati rais yoए तं तहिं भावं ।। ४५५३ ।।
दर्शनं च - निःशङ्कितादिगुणोपेतं सम्यक्त्वं ज्ञानं च- आचारादि श्रुतं चारित्रं च - मूलोत्तरगुणानुपालनात्मकं दर्शन ज्ञान- चारित्रम्, द्वन्द्वैकवद्भावः । एवं तपश्च- अनशनादि विनयश्च - अभ्युत्थानादिः तो- विनयम् । एतद् दर्शनादि 'यत्र' पार्श्वस्थादौ पुरुषे 'यावद्' यत्परिमाणं स्वल्पं बहु वा जानीयात् तत्र तमेव भावं जिनप्रज्ञप्तं स्वचेतसि व्यवस्थाप्य तावत्यैव 'भक्त्या' कृतिकर्मादिलक्षणया पूजयेत्
।।४५५३ ।।
(२५/२) पृ. ७४ पं. १७
तदेवाह
***
(जीवानुशासन)
दंसणनाणचरितं तवविणयं जत्थ जत्तियं जाण ।
Parvaतं भत्तीए पूयए तत्थ तं भावं ||३३||
व्याख्या - दर्शनज्ञानचारित्रतपोविनयं यत्र साध्वादौ यावन्मात्रं जानीयादवबुध्येत, किमविशेषेण ? नेत्याह-जिनप्रज्ञप्तं सर्वज्ञोक्तं भक्त्या सर्वादरेण पूजयेदर्चयेत् तत्र यत्यादौ तं सम्यक्त्वादिकं भावम् । गुणवत्सु तत्र दर्शनं सम्यक्त्वं, ज्ञानं मत्यादि, चारित्रं शीलतपोऽनशनादि, विनय आचार्याद्यौचित्यकरणमिति । न
Page #213
--------------------------------------------------------------------------
________________
१९०
गुरुतत्त्वसिद्धिः चात्रेदमाशङ्कनीयम्-एकविभक्तिनिर्देशात् समुदिता एवामी पूज्या न वियुताः, ततः पूर्वोक्तव्याहतिः, यतस्तत्रैव निषेधे एकत्रेदमुक्तं-"नाणमंतेसु भत्तीबहुमाणो कायचो ।" "तथा नाणाइमंतेसु भत्ती" इत्यादि । दर्शनज्ञाने तु यद्यपि युक्ते सर्वदैव भवतः, तथापि विशिष्टज्ञानरहितं केवलं दर्शनं भण्यते इत्यादि स्वधियाऽभ्यूह्यं गीतार्थरिति गाथार्थः ।।३३।।
(२५/३) पृ. ७४ पं. १७
(गुरुतत्त्वविनिश्चय उल्लास-१) तथाहिदसणनाणचरित्तं, तवविणयं जत्थ जत्तियं पासे । जिणपन्नत्तं भत्तीइ पूयए तं तहिं भावं ।।१२२।।
'दंसण'त्ति । दर्शनं च-निःशङ्कितादिगुणोपेतं सम्यक्त्वं ज्ञानं च-आचारादिश्रुतं चारित्रं चमूलोत्तरगुणानुपालनात्मकं दर्शनज्ञानचारित्रम्, द्वन्द्वैकवद्भावः । एवं तपश्च-अनशनादि विनयश्चाभ्युत्थानादिस्तपोविनयम् । एतद्दर्शनादि 'यत्र' पार्श्वस्थादौ पुरुषे 'यावद्' यत्परिमाणं स्वल्पं बहु वा जानीयात् तत्र तमेव भावं जिनप्रज्ञप्तं स्वचेतसि व्यवस्थाप्य तावत्यैव 'भक्त्या' कृतिकर्मादिलक्षणया पूजयेदिति ।।१२२।।
(२६/१) पृ. ८० पं. ४
(श्रावकधर्मविधिप्रकरण) स चायं विधिःगुरुमूले सुयधम्मो, संविग्गो इत्तरं व इयरं वा । वज्जित्तु तओ सम्म, वज्जेइ इमे अईयारे ॥७९।।
'गुरुमूले' गाहा व्याख्या- 'गुरुमूले' आचार्याद्यन्तिके 'श्रुतधर्मा' आकर्णिताऽणुव्रतादिः, 'संविग्नः' मोक्षसुखाभिलाषी, न तु ऋद्धिकामः, 'इत्वरं' चातुर्मास्याऽऽदिकालाऽवधिना 'इतरद्वा' यावत्कथिकमेव 'वर्जयित्वा' प्रत्याख्याय वधमिति प्रकृतम् । 'ततः' तदनन्तरं 'सम्यक्' अध्यवसायविशुद्ध्या 'वर्जयति' परिहरते, विरतिपरिणतौ प्रत्याख्याने सत्येवं प्रवृत्तिरेव नाऽस्य संभवतीत्यर्थः । 'इमान्' वक्ष्यमाणलक्षणान्, कान् ? अतिचरणान्यतीचाराः-प्रत्याख्यानमलिनताहेतवो व्यापारास्तान् । इति गाथार्थः ॥७९।।
(पंचाशकप्रकरण)
(२६/२) पृ. ८० पं. ४
विधिनेत्युक्तमथ तमेव वधवर्जनविधिं तदुत्तरविधिं च दर्शयन्नाहगुरुमूले सुयधम्मो संविग्गो इत्तरं व इयरं वा । वज्जित्तु तओ सम्मं वज्जेइ इमे य अइयारे ।।९।। व्याख्या-गुरुः सम्यग्ज्ञानक्रियायुक्तः सम्यग्धर्मशास्त्रार्थदेशकः, यदाह
Page #214
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
'धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मपरायणः । सत्त्वेभ्यो धर्मशास्त्रार्थदेशको गुरुरुच्यते ।।१।।' () अथवा'जो जेण सुद्धधम्मे निओजिओ संजएण गिहिणा वा । सो चेव तस्स भण्णति धम्मगुरू धम्मदाणाओ ॥१॥' ()
तस्य गुरोराचार्यादेर्मूलमन्तिकं गुरुमूलं तत्र गुरुमूले । अनेनान्यत्र धर्मश्रवणप्रतिषेधो दर्शितः, विपर्यस्तबोधसंभवात् । श्रुतधर्माकर्णिताणुव्रतादिप्रतिपादनपराप्तप्रवचनः । अनेन चाश्रुतागमस्य ज्ञानाभावेन व्रतप्रतिपत्तिर्न सम्यगिति तत्प्रतिषेधो दर्शितः ।
यदाह-'जस्स नो इमं उवगयं भवइ इमे जीवा इमे अजीवा इमे तसा इमे थावरा तस्स नो सुपच्चक्खायं भवति, दुपच्चक्खायं भवति, से दुपच्चक्खाइ मोसं भासं भासति, नो सच्चं भासं भासइ त्ति ।' ()
___तथा स्वयमुत्प्रेक्षितशास्त्रस्यापि प्रतिषेध उक्तः, स्वयमुत्प्रेक्षणे हि सम्यक्शास्त्रार्थानवगमेन सम्यक्प्रवृत्यभावात् । यदाह
'न हि भवति निर्विगोपकमनुपासितगुरुकुलस्य विज्ञानम् । प्रकटितपश्चाद्भागं पश्यत नृत्यं मयूरस्य ।।१।।' ()
तथा श्रुतधर्मत्वादेव संविग्नो मोक्षसुखाभिलाषी सन् संसारभीतो वा । अन्यथाविधस्य हि व्रतप्रतिप्रत्तिर्न मोक्षाय स्यात् । इत्वरमल्पकालं यावच्चतुर्मासादिकालावधित्वेनेत्यर्थः । वाशब्दो विकल्पे । इतरं वा बहुकालं यावत् यावज्जीवमित्यर्थः । वाशब्दो विकल्पार्थ एव । स्थूलप्राणवधमिति प्रकृतम् । वर्जयित्वा प्रत्याख्याय । अनेन पूर्वगाथासूचितो वधवर्जनविधि-रुक्तः । 'तओत्ति' तकः श्रुतधर्मादिविशेषणः प्राणी । यदि पुनस्तत इति वधवर्जनानन्तरमिति व्याख्यायते, तदा क्त्वाप्रत्ययेनैवानन्तर्यस्याभिधानात्तत इति पुनरुक्तमापद्यते । अथवा लोकभणित्यपेक्षया निळवधानार्थताकल्पनेन तत इत्यपि न दुष्टम् । तथाहि वक्तारो भवन्ति 'भुक्त्वा पीत्वा ततस्ते गता' इति । कथमित्याह-सम्यग्-भावशुद्ध्या वर्जयति परिहरति नासेवते, वधप्रत्याख्यानेनैवातिचाराणां प्रत्याख्यातत्वात् इह वर्जनमनासेवनं व्याख्यातम् । 'इमे त्ति' इमान् वक्ष्यमाणत्वेन प्रत्यक्षासन्नान् । अतीचारानतिक्रमान् वधविरतिमालिन्यानीति यावत् । ननु सर्वविरतावेवातीचारा भवन्ति, संज्वलनोदय एव तेषामभिधानात् । यदाह
'सव्वे विय अइयारा संजलणाणं तु उदयओ होति । मूलच्छेज्जं पुण होइ बारसण्हं कसायाणं ।।११२।।' (आवश्यकनियुक्ति०)
संज्वलनोदयश्च सर्वविरतानामेव, देशविरतानां तु प्रत्याख्यानावरणोदय इति न देशविरतावतिचारसंभवः । युज्यते चैतदल्पीयस्त्वात्तस्याः कुन्थुशरीरे व्रणाद्यभाववत् । तथाहि-प्रथमाणुव्रते स्थूलसङ्कल्पनिरपराधद्विविधंत्रिविधेनेत्यादिभिर्विकल्पैर्विशेषितत्वेनातिसूक्ष्मतां गते देशाभावात् कथं देशविराधनारूपा अतिचारा भवन्तु? अतः सर्वनाश एव तस्योपपद्यते, कुन्थुशरीरस्येव । महाव्रतेषु तु ते संभवन्ति, महत्त्वादेव, हस्तिशरीरे व्रणपट्टबन्धादिवत् इति । अत्रोच्यते-देशविरतावतिचारा न भवन्तीत्यसंगतं, उपासकदशादिषु प्रतिव्रतमतिचारपञ्चकाभिधानात् । अथ भङ्गा एव ते, न त्वतिचाराः । नैवम्, भङ्गाद्भेदेनातिचारस्यागमे सम्मतत्वात् । यदाह
Page #215
--------------------------------------------------------------------------
________________
१९२
गुरुतत्त्वसिद्धिः
'जारिसओ जइभेओ जह जायइ जह य तत्थ दोसगुणा । जयणा जह अइयारा भङ्गो तह भावणा नेया ।।१।।' (नवपदप्रकरण तथा पञ्चाशक-अवचूर्णि)
न चेयं गाथा न प्रमाणं, पूर्वान्तर्गततयास्याः प्रतिपादनात् । यच्चोक्तम्-'सर्वेऽतिचाराः संज्वलनोदय एवेति' तत्सत्यम्, केवलं सर्वविरितिचारित्रमेवाश्रित्य तदुच्यते, न तु देशविरति-सम्यक्त्वे, यतः 'सव्वेऽविय अइयारे' इत्यादिगाथाया एवं व्याख्या-संज्वलनानामेवोदये सर्वविरतावतिचारा भवन्ति, शेषोदये तु मूलच्छेद्यमेव तस्यामिति, एवं च न देशविरतावतिचाराभावः, यद्यप्यधिकृतगाथा पश्चार्थस्य व्याख्या प्रकारान्तरेणोच्यते, यथा-मूलच्छेदः सर्वविरतेस्तृतीयानामुदये, देशविरतेर्द्वितीयानां, सम्यक्त्वस्य प्रथमानामिति, तेनापि देशविरत्यादौ नातिचाराभावः, तथाहि-यथा संज्वलनोदये सर्वविरतिरवाप्यते, तत्रातिचाराश्च भवन्ति, एवं प्रत्याख्यानावरणोदये देशविरतिस्तदतिचाराश्च, अप्रत्याख्यानावरणोदये सम्यक्त्वं तदतिचाराश्च भवन्तु, न्यायस्य समानत्वात्, विचित्रो ह्युदयः कषायाणां, ततोऽसौ गुण-लाभस्याविबन्धकस्तदतिचारणां च निमित्तं भवति, संज्वलनोदयवदिति, अन्ये पुनराहुः-सम्यक्त्वदेशविरत्यतिचाराः क्रमेण प्रथमद्वितीयकषायोदयाद्भवन्ति, विचित्रो हि तदुदयो देशतः सर्वतश्च विराधनाया हेतुर्भवतीति, यश्च कुन्थुदृष्टान्तोऽसावसङ्गत एव, दृष्टान्तान्तरबाधितत्वात्तस्य, तथाहि-हस्तिनोऽतिलघुर्मनुष्यस्तस्य च व्रणादिः संभवत्येवेति, यच्चोच्यतेअनन्तानुबन्ध्यादिकषायद्वादशकस्य सर्वघातित्वेनाभिधानात्तदुदये सम्यक्त्वादीनां भङ्ग एवेति, तदयुक्तम्, सर्वविरत्यपेक्षयैव सर्वघातित्वेन तस्य व्याख्यातत्वात्, तदेवं देशविरतावतिचारसम्भवोऽस्तीति गाथार्थः ।।९।।
(२७) पृ. ८० पं. ७
(श्रावकधर्मविधिप्रकरण) एवं सम्यक्त्वप्रतिपत्तिप्रसङ्गप्राप्तां मिथ्यात्वनिवृत्ति त्रिविधं त्रिविधेनाभिधाय निगमयतिइय मिच्छाओ विरमिय, सम्म उवगम्म भणइ गुरुपुरओ । अरहंतो निस्संगो, मम देवो दक्खिणा साहू ॥४४॥
'इय मिच्छाओ' गाहा व्याख्या-'इति' उदितनीत्या त्रिविधं त्रिविधेन 'मिथ्यात्वात्' उक्तस्वरूपात् 'विरम्य' विरत्यङ्गीकारं कृत्वा 'सम्यग्' आगमाभिहितेन जिनप्रतिमापूजादिविधिना 'उपगम्य' सामीप्येन गत्वा भणति' प्रतिजानीते 'गुरुपुरतः' दीक्षादायकाचार्यादेरग्रतः । यद्भणति तदाह- 'अर्हन्' इत्यष्टमहाप्रातिहार्यरूपां सुरकृतां सपर्यामर्हतीत्यर्हन्, 'न्तमाणौ शतृशानचोः' इति शत्रन्तादेशः । किंविधोऽसौ ? इत्याह-'निस्सङ्गः' निर्गतो बाह्याभ्यन्तरो रागकषायादिरूपः सङ्गोऽस्मादिति निस्सङ्गः, प्रतिकृतिः प्रवचनादिप्रतीयमानाऽशेषरागादिकालुष्यदोषविरहः, तदुच्यते
'इह हि रमणीशस्त्राक्षालीधराः सुरमूर्तयो, निपुणसुगमान् रागद्वेषभ्रमान् शमयन्त्यलम् । तव पुनरियं त्यक्ताऽऽसङ्गा तनुः कृतकृत्यतां, प्रसभमुशति स्वामिन्! सत्यं प्रवक्ति तदत्ययम्।।१।। य इह गदिताः स्वात्मरामा गवादिकमाश्रिताः, अपि जिन ! जडैस्तेषां तत्त्वं कथं किल तत्त्वतः ?
Page #216
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१९३
तव तु निखिलं बाह्यान्तःस्थं परिग्रहमुज्झतो, मुनिवर! भवेद् युक्त्या युक्तं तदेतदबाधितम्।।२॥' () इत्यादि ।
'मम' इत्यात्मनिर्देशे 'देवः' मोक्षायाराधनीया देवतेत्यर्थः। 'दक्षिणाः' दक्षिणार्हाः पूज्या गुरव इत्यर्थः, 'साधवः' यतयः। इति गाथार्थः।।४४।।
(२८) पृ. ८० पं. १२
(उपदेशमाला हेयोपादेया टीका) किमर्थमियान् गुणगणो गुरोर्मुग्यत इत्याहकइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं । आयरिएहिं पवयणं, धारिज्जइ संपयं सयलं ।।१२।।
कदापि कस्मिन्नपि काले जिनवरेन्द्राः पथं ज्ञानाद्यात्मकं मार्ग दत्वा भव्येभ्यः, अजरामरं जरामरणरहितं मोक्ष प्राप्ता भवन्ति, ततश्च तत्काले तदनुभावादेव प्रवचनं मर्यादावर्ति वर्तेत । तद्विरहे पुनराचार्यैः प्रवचनं तीर्थं चातुर्वर्णसङ्घरूपमागमरूपं च सांप्रतं युक्तमनुच्छंखलं मर्यादार्वत्यविस्मृतं च सकलं सविज्ञानं संपूर्ण च धार्यते ध्रियते, अविच्युत्या स्मर्यते च, न च गुणविकलैरिदं कर्तुं शक्यम, अतस्तदन्वेषणं युक्तमिति ।।१२।।
(२९) पृ. ८१ पं. १९
(दर्शनशुद्धिप्रकरण) एतदेव समर्थयन्तिन विणा तित्थं नियंठेहिं नातित्था य नियंठया । छक्कायसंजमो जाव ताव अणुसज्जणा दुण्हं ।।१७३।।
न विना निर्ग्रन्थैः सामान्येन चारित्रिभिस्तीर्थम् । न चातीर्था निर्ग्रन्थाः-तीर्थं विना तेऽपि न भवन्तीत्यर्थः । पुलाकबकुशप्रतिसेवनाकुशीलानामेव चायं नियमः ।
तथा च प्रज्ञप्तिः- पुलाए णं भंते ! किं तित्थे हुज्जा अतित्थे हुज्जा ? गोयमा ! तित्थे हुज्जा, नो अतित्थे हुज्जा । एवं बउसेवि पडिसेवणाकुसीलेवि । कसायकुसीले पुच्छा, गोअमा ! तित्थे वा हुज्जा अतित्थे वा हुज्जा । जइ अतित्थे हुज्जा, तित्थयरे हुज्जा, पत्तेयबुद्धे हुज्जा ? गोअमा ! तित्थयरे वा हुज्जा, पत्तेयबुद्धे वा हुज्जा एवं नियंठेवि । एवं सिणाएवि ।
तस्मात् षट्कायसंयमो यावत्, तावदनुषञ्जना अनुवृत्तिर्द्वयोः बकुशप्रतिसेवनाकुशीलतयोरेवेत्यर्थः।।१७३।।
एषैव सर्वतीर्थेषु व्यवस्थेत्याहुःसव्वजिणाणं निच्चं बकुसकुसीलेहिं वट्टए तित्थं । नवरं कसायकुसीला अपमत्तजई वि सत्तेण ॥१७५।। सर्वजिनानां भरतैरवतविदेहतीर्थकृताम् । नित्यं बकुशकुशीलाभ्यां वर्त्तते तीर्थम् । पुलाकादीनामल्पत्वात्
Page #217
--------------------------------------------------------------------------
________________
१९४ गुरुतत्त्वसिद्धिः
-ON कादाचित्कत्वाच्च । नवरं केवलमयं विशेषः-सत्त्वेन-कषायसत्तया । अप्रमत्तयतयोऽपि सप्तमगुणस्थानवर्तिनोऽपि कषायकुशीला भण्यन्ते। अत एवंभूताः कषायकुशीला अपि यावत्तीर्थं भवन्तीति भावः ।।१७५।।
(३०) पृ. ८५ पं. ५
(धर्मरत्नप्रकरण) ननु किं चरित्रवतोप्यसद्ग्रहः संभवति ? मतिमोहोऽपि कुत इति चेदुच्यते - विहि उज्जमवनयभयउस्सगवववायतदुभयगयाइं । सुत्ताई बहुविहाइं, समए गंभीरभावाइं ।।१०६।।
विधिश्च उद्यमश्च वर्णकश्च भयं चोत्सर्गश्चापवादश्च तदुभयं चेति द्वन्द्वस्तस्य च स्वपदप्रधानत्वाद्गतानीति प्रत्येकमभिसंबध्यते, सूत्राणि च विशेष्याणि । ततश्चैवं योज्यते - कानिचिद्विधिगतानि सूत्राणि सन्ति, यथा -
'संपत्ते भिक्खकालंमि असंभंतो अमुच्छिओ । इमेण कमजोएण, भत्तपाणं गवेसई' ।। इत्यादीनि पिण्डग्रहणविधिज्ञापकानि । कानिचिदुद्यमसूत्राणि, यथा - 'दुमपत्तए पंडुयए, जहा निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं, समयं गोयम! मा पमायए' ।। इत्यादीनि । तथा - "वंदइ उभओ कालंपि चेइयाइं थयथुईपरमो । जिणवरपडिमा घरधूयपुप्फगंधच्चणे जुत्तो ।।१॥"
कालनिरूपणस्योद्यमहेतुत्वान्न पुनरन्यदाऽपि चैत्यवन्दनं न धर्मायेति । वर्णकसूत्राणि चरितानुवादरूपाणि । यथा द्रौपद्या पुरुषपञ्चकस्य वरमालानिक्षेपः, ज्ञाताधर्मकथाद्यङ्गेषु नगरादिवर्णकरूपाणि च वर्णकसूत्राणि । भयसूत्राणि नारकादिदुःखदर्शकानि । उक्तं च -
'नरएसु मंसरुहिराइवन्नणं, जं पसिद्धिमित्तेण । भयहेउ इहर तेसिं वेउब्बियभावओ न तयं ।।१।।' अथवा दुःखविपाकेषु पापकारिणां चरितकथनानि भयसूत्राणि । तद्भयात्प्राणिनां पापनिवृत्तिसंभवात् ।
उत्सर्गसूत्राणि - 'इच्चेसिं छण्हं जीवनिकायाणं नेव सयं दंडं समारंभेज्जा ।' इत्यादि षड्जीवनिकायरक्षाविधायकानि । अपवादसूत्राणि प्रायश्छेदग्रन्थगम्यानि । यद्वा -
'न यालभेज्जा निउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा । इक्कोवि पावाइं विवज्जयंतो, विहरिज्ज कामेसु असज्जमाणो ।।' इत्यादीन्यपि । . तदुभयसूत्राणि येषूत्सर्गापवादौ युगपत्कथ्यते । यथा - 'अट्टज्झाणाभावे संमं अहियासियव्दओ वाही । तब्भावपि उ विहिणा, पडियारपवत्तणं नेयं ।।१।।' एवं 'सूत्राणि बहुविधानि' स्वसमय-परसमय-निश्चय-व्यवहार-ज्ञान-क्रियादिनानानयमतप्रकाशकानि
Page #218
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट - १
'समये' सिद्धान्ते 'गम्भीरभावानि' महामतिगम्याभिप्रायाणि सन्तीति शेषः । । १०६ ॥
ततः किमित्याह
तेसिं विसयविभागं, अमुणंतो नाणवरणकम्मुदया ।
मुज्झइ जीवो तत्तो, सपरेसिमसग्गहं जणइ ।। १०७ ।। इति ।
तेषां सूत्राणां विषयविभागम् अयमस्य सूत्रस्य विषयोऽयं चामुष्य इत्येवंरूपममुणन्नलक्षयन् ज्ञानावरणकर्मण उदयाद्धेतोर्मुह्यति मोहमुपयाति जीवः - प्राणी, ततः स्वपरयोरात्मनः परस्य च पर्युपासकस्यासद्ग्रहमसबोधं जनयति, जमालिवत् । तत्कथा चातिप्रतीतत्वान्न वितन्यत इति । । १०७ ।।
-
***
१९५
(३१) पृ. ८७ पं. १९
(आवश्यक नियुक्ति)
तत्र यस्मात् श्रावकधर्मस्य तावत् मूलं सम्यक्त्वं तस्माद् तद्गतमेव विधिमभिधातुकाम आह— तत्थ समणोवासओ पुव्वामेव मिच्छत्ताओ पडिक्कमइ, संमत्तं उवसंपज्जइ, नो से कप्पइ अज्जप्पभिई अन्नउत्थिए वा अन्नउत्थि अदेवयाणि वा अन्नउत्थियपरिग्गहियाणि अरिहंतचेइयाणि वा वंदित्तए वा नमंसित्तए वा पुव्विं अणालत्तएणं आलवित्तए वा संलवित्त वा तेसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउं वा अणुप्पयाडं वा, नन्नत्थ रायाभिओगेणं गणाभिओगेणं बलाभिओगेणं देवयाभिओगेणं गुरुनिग्गहेणं वित्तीकंतारेणं, से य संमत्ते पसत्थसमत्तमोहणियकम्माणुवेयणोवसमखयसमुत्थे परमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पन्नत्ते, सम्मत्तस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा न समायरियव्वा, तंजहा- संका कंखा वितिगिच्छा परपासंडपसंसा परपासंडसंथवे (सूत्रम् ) ।।
अस्य व्याख्या-श्रमणानामुपासकः श्रमणोपासकः श्रावक इत्यर्थः, श्रमणोपासकः 'पूर्वमेव' आदावेव श्रमणोपासको भवन् मिथ्यात्वात्-तत्त्वार्थाश्रद्धानरूपात् प्रतिक्रामति- निवर्त्तते, न तन्निवृत्तिमात्रमत्राभिप्रेतं, किं तर्हि ?, तन्निवृत्तिद्वारेण सम्यक्त्वं तत्त्वार्थश्रद्धानरूपं उप-सामीप्येन प्रतिपद्यते, सम्यक्त्वमुपसम्पन्नस्य सतः न 'से' तस्य 'कल्पते' युज्यते 'अद्यप्रभृति' सम्यक्त्वप्रतिपत्तिकालादारभ्य, किं न कल्पते ? - अन्यतीर्थिकान्चरकपरिव्राजक- भिक्षुभौतादीन् अन्यतीर्थिकदेवतानि - रुद्रविष्णुसुगतादीनि अन्यतीर्थिकपरिगृहीतानि वा (अर्हत्) चैत्यानि - अर्हत्प्रतिमालक्षणानि यथा भौतपरिगृहीतानि वीरभद्रमहाकालादीनि वन्दितुं वा नमस्कर्तुं वा, तत्र वन्दनं- अभिवादनं नमस्करणं-प्रणामपूर्वकं प्रशस्तध्वनिभिर्गुणोत्कीर्त्तनं, को दोषः स्यात् ?, अन्येषां तद्भक्तानां मिथ्यात्वादिस्थिरीकरणादिरिति, तथा पूर्व-आदौ अनालप्तेन सता अन्यतीर्थिकैस्तानेवालप्तुं वा संलप्तुं वा तत्र सकृत् सम्भाषणमालपनं पौनःपुन्येन संलपनं, को दोषः स्यात् ?, ते हि तप्ततरायोगोलकल्पाः खल्वासनादिक्रियायां नियुक्ता भवन्ति, तत्प्रत्ययः कर्मबन्धः, तथा तेन वा प्रणयेन गृहागमनं कुर्युः, अथ च श्रावकस्य स्वजनपरिजनोऽगृहीतसमयसारस्तैः सह सम्बन्धं यायादित्यादि, प्रथमालप्तेन त्वसम्भ्रमं लोकापवादभयात् कीदृशस्त्वमित्यादि वाच्यमिति तथा तेषामन्यतीर्थिकानां अशनं घृतपूर्णादि पानंद्राक्षापानादि खादिमं-त्रपुषफलादि स्वादिमं - कक्कोललवङ्गादि दातुं वा अनुप्रदातुं वा न कल्पत इति,
Page #219
--------------------------------------------------------------------------
________________
१९६
गुरुतत्त्वसिद्धिः
-
तत्र सकृद् दानं पुनः पुनरनुप्रदानमिति, किं सर्वथैव न कल्पत इति ?, न, अन्यथा राजाभियोगेनेतिराजाभियोगं मुक्त्वा बलाभियोगं मुक्त्वा देवताभियोगं मुक्त्वा गुरुनिग्रहेण - गुरुनिग्रहं मुक्त्वा वृत्तिकान्तारं मुक्त्वा, एतदुक्तं भवति - राजाभियोगादिना दददपि म धर्ममतिक्रामति ।
(३२ / १) पृ. ८८ पं. २७
܀܀܀
किम्भूतास्तर्हि लिङ्गावशेषा भवन्तीत्याह
दगपाणं पुप्फफलं, अणेसणिज्जं गिहत्थकिच्चाई
अजया पडिसेवंती, जइवेसविडंबगा नवरं ।। ३४९ ।।
'दग०' गाहा, 'दगपाणं' ति सचित्तोदकपानं पुष्पाणि च फलानि चेति द्वन्द्वैकवद्भावात् पुष्पफलं सचित्तमेव, अनेषणीयमाधाकर्मादि गृहस्थकृत्यानि गृहकरणादीनि किम् ? अयता मुत्कलपापद्वाराः सन्तः प्रतिसेवन्ते भजन्ते यतिवेषविडम्बकाः नवरं रजोहरणादिसाधुनेपथ्यविगोपकाः केवलं ये ते लिङ्गावशेषा उच्यन्ते यतिगुणरहितत्वादिति ।। ३४९ ।।
तेषां चापायानाह
-
-
( उपदेशमाला हेयोपादेया टीका)
ओसनया अबोही य पवयणउब्भावणा य बोहिफलं ।
ओसन्नो वि वरं पिहु, पवयणउब्भावणापरमो || ३५० ।।
'ओसन्नया' गाहा, इह लोके एतावदवसन्नता अवमग्नता लोकमध्ये परिभूतता भवति, परलोके चाबोधिर्जिनप्रणीतधर्माप्राप्तिर्भवति भगवदाज्ञाविराधकत्वाद्, यतः प्रवचनोद्भावनैव चशब्दस्यावधारणार्थत्वात् बोधिफलं, कारणे कार्योपचारात् सैव बोधिरूपं कार्यमित्यर्थः । सा च संविग्नविहारिभिरेव क्रियते तदनुष्ठानदर्शनेन प्रवचनश्लाघोत्पतेः, तदिदं सर्वावसन्नानधिकृत्योक्तम् । देशावमग्नस्त्वात्मनः कर्मपरतन्त्रतां बुध्यमानः परेभ्यः प्रकाशयन् वादलब्धि- व्याख्यानादिभिः प्रवचनमुद्भावयन् श्लाघ्यश्चासौ, यत आहअवसन्नोऽपि वरं प्रधानः पृथु इति क्रियाविशेषणं, सविशेषः सुसाधुगुणप्रकाशनादिना सविस्तरं यथा भवतीत्यर्थः । तथा प्रवचनोद्भावनापरम आगमोन्नतिप्रधान इति । । ३५० ।।
व्यतिरेकमाह
गुणहीण गुणरयणायरेसु, जो कुणइ तुल्लमप्पाणं ।
सुतवसिणो य हीलइ, सम्मत्तं पेलवं तस्स ।। ३५१ ।।
'गुण०' गाहा, गुणहीनश्चरणादिशून्यो गुणरत्नाकरैः सप्तमी तृतीयार्थे, साधुभिर्यदि तुल्यमात्मानं, वयमपि साधव इति लोकमध्ये ख्यापयत्यन्यच्च सुतपस्विनश्च हीलयति मायाविनः खल्वेते लोकप्रतारका इत्यादिना तदाऽसौ मिथ्यादृष्टिरेव यतः सम्यक्त्वं गुणवत्प्रमोदसाध्यं पेलवं निःसारम्, तत् कल्पनया विद्यमानमप्यनेन परमार्थतस्तदभावं काक्वा लक्षयति तस्य सुतपस्विहीलकस्येति ॥ ३५१।। साधुभिः पुनः प्रवचनभक्तिमनुवर्त्तयद्भिर्यद् विधेयं तदाह
ओसन्नस्स गिहिस्स व, जिणपवयणतिव्वभावियमइस्स । कीरइ जं अणवज्जं, दढसम्मत्तस्सऽवत्थासु ।। ३५२ ।।
-
Page #220
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
'ओसन्न' गाहा, अवसनस्य सामान्यशब्दतया पार्श्वस्थादेहिणो वा सुश्रावकस्य किम्भूतस्य जिनवचनतीव्रभावितमतेरहंदागमगाढरञ्जितचित्तस्येत्यर्थः क्रियते यदनवद्यं यदुचितमित्यर्थः स च कदाचित् प्रियधर्ममात्रतया भवत्यत आह-दृढसम्यक्त्वस्य, किं सर्वदा क्रियते ? नेत्याह-अवस्थासु द्रव्यक्षेत्रकालभावापदादिषु कारणेषु नान्यदा ॥३५२।।
तथा चाह - पासत्थोसनकुसीलणीयसंसत्तजणमहाछंदं । नाऊण तं सुविहिया, सव्वपयत्तेण वज्जिति ।।३५३।।
'पासत्थो' गाहा, पार्वे ज्ञानादीनां तिष्ठतीति पार्श्वस्थः आवश्यकादिष्ववसदनादवसन्नः, कुत्सितं शीलमस्येति कुशीलः, नित्यमेकत्र वासयोगानित्यः, परगुणदोषेषु संयोगात् संसक्तः, पार्श्वस्थश्चासाववसनश्चेत्यादिद्वन्द्वस्त एव जनस्तं तथा यथाच्छन्दं स्वाभिप्रायमागमनिरपेक्षतया प्रवर्त्तत इति यथाछन्दस्तं पृथक्करणमस्य गुरुतरदोषख्यापनार्थम्, ज्ञात्वा तं पार्श्वस्थादिजनं सुविहिताः साधवः सर्वप्रयत्नेन वर्जयन्ति तत्सङ्गमस्यानर्थहेतुत्वादिति ।।३५३।।
केषु पुनः स्थानेषु वर्तमानेषु वर्तमानः पार्श्वस्थादितां यातीत्याशक्य तान्येवाह - बायालमेसणाओ, न रक्खइ धाइसिज्जपिंडं च । आहारेइ अभिक्खं, विगईओ सन्निहिं खाइ ॥३५४।।
'बायाल०' गाहा, द्विचत्वारिंशदेषणाः पूर्वोक्तस्वरूपा न रक्षति धात्रीशय्यापिण्डं च, तत्र धात्रीपिण्डः यो बालक्रीडनादिना लभ्यते, तस्य चैषणाग्रहणेनागतत्वेऽपि पुनः पृथगुपादानं यतेर्गृहस्थसम्बन्थो महतेऽनयेति दर्शनार्थम्, शय्यापिण्डः शय्यातरपिण्डस्तं च न रक्षति आहारयत्यभीक्ष्णमनवरतं विकृतीः क्षीराद्याः सन्निधिं पर्युषितगुडादिरूपं खादति भक्षयतीति ।।३५४।।
सूरप्पमाणभोई, आहारेई अभिक्खमाहारं । न य मंडलिए भुंजइ, न य भिक्खं हिंडई अलसो ॥३५५।।
'सूर०' गाहा, सूर्यप्रमाणेन यावदादित्यस्तिष्ठति तावद् भोक्तुं शीलमस्येति सूरप्रमाणभोजी, आहारयत्यभीक्ष्णमाहारमशनादिकं न च नैव मण्डल्यां साधुभिः सह भुङ्क्ते न च भिक्षां हिण्डतेऽलसः आलस्योपहतत्वादिति ।।३५५।।।
कीवो न कुणइ लोयं, लज्जइ पडिमाइ जल्लमवणेइ । सोवाहणो य हिंडइ, बंधइ कडिपट्टयमकज्जे ॥३५६।।
'कीवो०' गाहा, क्लीबो हीनसत्त्वो न करोति लोचं केशोत्पाटनम्, लज्जति प्रतिमया कायोत्सर्गेण, जल्लं मलमपनयति करतोयादिभिः सहोपानद्भ्यां वर्तत इति सोपानत्कश्च हिण्डते, बध्नाति कटीपट्टकं कट्यां चोलपट्टकमकार्ये कारणं विना, एतच्च सर्वपदेषु सम्बन्धनीयमिति ।।३५६।।
गामं देसं च कुलं, ममायए पीढफलगपडिबद्धो । घरसरणेसु पसज्जड़, विहरइ य सकिंचणो रिक्को ।।३५७।। 'गामं' गाहा, ग्राममुपलक्षणं चेदं नगरादीनां, देशं च लाटदेशादिकं, कुलमुग्रादिकं, 'ममायए' त्ति
Page #221
--------------------------------------------------------------------------
________________
१९८
गुरुतत्त्वसिद्धिः ममैतदिति मन्यते पीढफलकप्रतिबद्धः ऋतुबद्धेऽपि तत्सेवनासक्त इत्यर्थः गृहसरणेषु भवननीवेषु, गृहस्मरणेषु, वा पूर्वोपभुक्तचिन्तनेषु प्रसज्यते घटते, विहरति च सकिञ्चनो हिरण्यादियुक्तस्तथाऽपि रिक्तो निर्ग्रन्थोऽहमिति प्रकाशयनिति ।।३५७॥
नहदंतकेसरोमे जमेइ उच्छोलधोयणो अजओ । वाहेइ य पलियंकं अइरेगपमाणमत्थुरइ ।।३५८॥
‘णह०' गाहा, नखदन्तकेशरोमाणि यमयति राढया समारचयतीत्यर्थः, उत्सोलनया प्रभूतोदकेनायतनया धावनं हस्तपादादिक्षालनं यस्यासावुत्सोलधावनो अत एवायतो गृहस्थकल्पत्वाद्, वाहयति च परिभुङ्क्ते पल्यङ्कमतिरेकप्रमाणं संस्तारकोत्तरपट्टकादतिरिक्तम् अत्थुरइ त्ति आस्तृणाति संस्तारयतीत्यर्थः ।।३५८।।
सोवइ य सव्वराई, नीसठुमचेयणो न वा झरइ । न पमज्जंतो पविसइ, निसीहियावस्सयं न करे ।।३५९।।
'सोवइ' गाहा, स्वपिति च सर्वरात्रिं 'नीसटुं' ति निःप्रसरमचेतनः काष्ठवत् 'न वा झरइ' त्ति स्वाध्यायं न करोतीत्यर्थः, न प्रमृजन् रजोहरणेन प्रविशति वसतौ तमसीति गम्यते, नैषेधिकीं प्रविशन्नावश्यिकां निर्गच्छन्न करोतीति ।।३५९।।
पायपहे न पमज्जइ, जुगमायाए न सोहए इरियं । पुढविदगअगणिमारुय-वणस्सइतसेसु निरविक्खो ।।३६०।।
‘पाए' गाहा, पादौ पथि मार्गे रजोदिग्धौ विजातीयपृथिवीसंक्रमे न प्रमार्जयति, युगमात्रया दृष्ट्येति गम्यते, न शोधयति ईर्यतेऽस्यामिति ईर्या तं गच्छन् वर्तनीमित्यर्थः पृथिव्युदकाग्निमारुतवनस्पतित्रसेषु एतद्विषये निरपेक्षः, तदुपमर्दनं कुर्वन् निःशङ्क इति ।।३६०॥
सव्वं थोवं उवहिं, न पेहए न य करेइ सज्झायं । सद्दकरो झंझकरो, लहुओ गणभेयतत्तिल्लो ।।३६१।।
'सव्वं' गाहा, अपि शब्दस्य लुप्तनिर्दिष्टत्वात् सर्वस्तोकमप्युपधिं मुखवस्त्रादिकं न प्रेक्षते न च करोति स्वाध्यायमुक्तमेवेदमिति चेन्न, तत्र रात्रावत्र तु दिवापीति विशेषः, यदि वा तत्र गुणनमिह वाचनादिकमिति शब्दकरो रात्रौ सुप्ते जने बृहच्छब्दकरणशीलः झंझा कलहस्तत्करो राटिप्रिय इत्यर्थः । लघुरेव लघुकस्तुच्छत्वाद्गणो गच्छस्तस्य भेदः परस्परं चित्तविश्लेषस्तस्मिन् 'तत्तिल्लो' त्ति तप्तिमान् गणभेदतप्तिमान् गच्छविघटनतत्पर इत्यर्थः ।।३६१।।
खित्ताईयं भुंजइ, कालाईयं तहेव अविदिन्नं । गिण्हइ अणुइयसूरे, असणाई अहव उवगरणं ॥३६२।।
'खेत्ता०' गाहा, क्षेत्रातीतम् अतिक्रान्तद्विगव्यूतं भुङ्क्तेऽशनादीति सम्बन्धः, कालातीतं ग्रहणकालात् पौरुषीत्रयातिवहनेन, तथैवाविदत्तं गृह्णात्यनुदिते सूरेऽशनाद्यथवोपकरणं वस्त्रादि भगवद्भिरननुज्ञातत्वादिति ॥३६२।।
ठवणकुले न ठवेई, पासत्थेहिं च संगयं कुणइ । निच्चावज्झाणरओ, न य पेहपमज्जणासीलो ।।३६३।।
Page #222
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१९९
___'ठवण' गाहा, स्थापनाकुलानि बृहत्प्रयोजनसाधकानि गुरोर्गृहाणि न स्थापयति, निष्कारणं तेषु प्रविशतीत्यर्थः, पार्श्वस्थैश्च सह सङ्गतिं मैत्री कुरुते नित्यापध्यानरतः सदा दुष्टचित्तो न च प्रेक्षाप्रमार्जनाशीलः प्रमत्तत्वादिति ॥३६३।।
रीयइ य दवदवाए, मूढो परिभवइ तहय रायणिए । परपरिवायं गिण्हइ, निद्वरभासी विगहसीलो ।।३६४॥
'रीयइ' गाहा, रीयते च गच्छति च दवदवाएत्ति द्रुतं द्रुतं मूढः परिभवति तिरस्कुरुते तथा च रत्नाधिकान् ज्ञानादिप्रधानान् परपरिवादं गृह्णाति अन्याऽश्लाघां करोति निष्ठुरभाषी कर्कशवचनो विकथाशीलः, स्त्र्यादिकथातत्पर इति ।।३६४।।
विज्जं मंतं जोगं, तेगिच्छं कुणइ भूइकम्मं च । अक्खरनिमित्तजीवी, आरंभपरिग्गहे रमइ ॥३६५।।
"विज्जं' गाहा, विद्यां देव्यधिष्ठितां, मन्त्रं देवाधिष्ठितं, योगं विशिष्टद्रव्यात्मकं, चिकित्सा रोगप्रतीकारात्मिकां करोत्यसंयतानामिति शेषः, भूतिकर्म चाभिमन्त्रितभूतिपरिवेषादिकं करोति, एषणाग्रहणेन गतमेतदिति चेन, तत्राहारार्थमत्र तूपरोधादिनेति विशेषः, तथाऽक्षरनिमित्ताभ्यां लेखशालादैवज्ञत्वाभ्यां जीवितुं शीलमस्येत्यक्षरनिमित्तजीवी तन्मात्रवृत्तिकोऽत एव पूर्वोक्ताद्विशेषः, आरम्भेण सह परिग्रहः आरम्भपरिग्रहस्तस्मिन् पृथिव्याधुपम यथोक्तोपकरणातिरिक्तग्रहणे च रमते सज्जत इति ।।३६५ ।।
कज्जेण विणा उग्गह-मणुजाणावेइ दिवसओ सुयइ । अज्जियलाभं भुंजइ, इथिनिसिज्जासु अभिरमइ ॥३६६।।
'कज्जेण' गाहा, कार्येण विना निष्प्रयोजनमवग्रहं देवेन्द्रादीनामनुज्ञापयति, दिवसतो दिने स्वपिति शेते, आर्यिकालाभं भुङ्क्ते, स्त्रीनिषद्यासु तदुत्थानानन्तरमभिरमत इति ।।३६६ ।।
उच्चारे पासवणे, खेले सिंघाणए अणाउत्तो । संथारगउवहीणं, पडिक्कमइ वा सपाउरणो ।।३६७।।
'उच्चारे' गाहा, उच्चारे प्रश्रवणे खेले सिंघानके पूर्वोक्तरूपेऽनायुक्तोऽयतनया तदुत्सर्गकारित्वात्, संस्तारकगत उपधीनां चोपरिस्थित इति गम्यते किं ? प्रतिक्रामति प्रतिक्रमणं करोति सप्रावरणो वा साच्छादनो वा, वाशब्दस्य व्यवहितः सम्बन्ध इति ।।३६७।।
न करेइ पहे जयणं, तलियाणं तह करेइ परिभोगं । चरइ अणुबद्धवासे, सपक्खपरक्खओ माणे ॥३६८।।
'न करेइ' गाहा, न करोति पथि मार्गे यतनां प्राशुकोदकान्वेषणादिकां तलिकयोरुपानहोस्तथा करोति परिभोगं शक्तोऽपि तद्विना मार्गे गन्तुमत एव प्रागुक्ताद् विशेषश्चरत्यनुबद्धवर्षे वर्षाकाले स्वपक्षपरपक्षापमाने साधुप्रचुरे भौताद्याकुले वा लाघवहेतौ क्षेत्रे विहरतीत्यर्थः ।।३६८।।
संजोयइ अइबहुयं, इंगाल सधूमगं अणट्ठाए । भुंजइ रूवबलट्ठा, न धरेइ य पायपुंछणयं ।।३६९।। 'संजोयइ' गाहा, संयोजयति लोल्यात् क्षीरशर्करादीनां युक्तिं विधत्ते, मकारोऽलाक्षणिकः, अतिबहवे
Page #223
--------------------------------------------------------------------------
________________
२००
गुरुतत्त्वसिद्धिः
वाऽतिबहुकं प्रमाणातिरिक्तं भुङ्क्ते इति सम्बन्धः, 'इंगाल' त्ति सशब्दलोपात् साङ्गारं रागेणेत्यर्थः । सधूमकं द्वेषेणेति यावत् 'अणट्ठाए' त्ति अनर्थं वेदनादिकारणरहितं भुङ्क्ते रूपबलाई सौन्दर्यपुष्ट्योर्निमित्तं, न धारयति च पादपुञ्छनकं रजोहरणमिति ।।३६९।।
अट्ठमछट्ठचउत्थं, संवच्छरचाउमासपक्खेसु । न करेइ, सायबहुलो, न य विहरइ मासकप्पेणं ॥३७०।।
'अट्ठम०' गाहा, अष्टमं च षष्ठं च चतुर्थं चेति द्वन्द्वैकवद्भावस्तद्यथाक्रम संवत्सरश्च चातुर्मासकश्च पक्षश्चेति द्वन्द्वस्तेष्विह तु बहुवचननिर्देशः प्रतिसंवच्छरादिकरणज्ञापनार्थः, न करोति सातबहुलः सुखशीलतया, न च विहरति मासकल्पेन तत्काले सत्यपीति ।।३७०।।
नीयं गिण्हइ पिंडं, एगागी अच्छए गिहत्थकहो । पावसुयाणि अहिज्जइ, अहिगारो लोगगहणम्मि ।।३७१।।
'नीयं' गाहा, नित्यं प्रतिदिनमेकगृहाद् गृह्णाति पिण्डम्, एकाकी केवल आस्ते, गृहस्थानां सत्का कथा यस्य स गृहस्थकथः, पापश्रुतानि दिव्यादीन्यधीते पठत्यधिकारस्तस्य लोकग्रहणे जनचित्तरञ्जने न स्वानुष्ठान इति ।।३७१।।
परिभवइ उग्गकारी, सुद्धं मग्गं निगूहए बालो । विहरइ सायागरुओ, संजमविगलेसु खित्तेसु ॥३७२।।
'परि०' गाहा, परिभवति न्यक्करोत्युग्रकारिण उद्यतविहारिणः सुसाधून शुद्धमकलङ्क मार्ग ज्ञानादिकं निगूहयति प्रच्छादयति बालोऽज्ञो विहरति सातगुरुकः सुखतत्परः संयमविकलेषु सुसाधुभिरवासितेषु संसक्त्यादिदोषयुक्तेषु वा क्षेत्रेष्विति ।।३७२।।
उग्गाइ गाइ हसइ य, असंवुडो सइ करेइ कंदप्पं । गिहिकज्जचिंतगो वि य, ओसन्ने देइ गिण्हइ वा ।।३७३।।
'उग्गाइ' गाहा, उद्गायति महाध्वनिना, गायति मनाक्, हसति चासंवृतो विवृतवदन इत्यर्थः, सदा करोति कन्दर्प, तदुद्दीपकैर्वचनादिभिः परानपि हासयतीत्यर्थः । गृहिकार्यचिन्तको गृहस्थप्रयोजनशीलकः, अपि चेत्यभ्युच्चये अवसन्नाय सप्तमी चतुर्थ्यर्थे ददाति वस्त्रादिकं, गृह्णाति वा तत इति ।।३७३।।
धम्मकहाओ अहिज्जइ, घराघरि भमइ परिकहंतो य । गणणाइपमाणेण य, अइरित्तं वहइ उवगरणं ।।३७४।।
'धम्म०' गाहा, धर्मकथा आजीविकार्थमधीतेऽत एव 'घराघरिं' ति गृहे गृहे भ्रमति परिकथयंश्च ता इति गणनया -
'जिणा बारसरूवाइं, थेरा चोद्दसरूविणो । अज्जाणं पन्नवीसं, तु अओ उड्डे उवग्गहो ।।'
इत्यनया प्रमाणेन च-'कप्पा आयपमाणा अड्डाइज्जा उ आयया हत्था' इत्यादिना अतिरिक्तमुक्तात् समर्गलं वहत्युपकरणमिति ।।३७४।।
Page #224
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
२०१
बारस बारस तिन्नि य, काइयउच्चारकालभूमीओ । अंतो बहिं च अहियासि, अणहियासे न पडिलेहे ॥३७५॥
'बारस' गाहा, द्वादश द्वादश तिस्रश्च यथाक्रमं कायिकोच्चारकालभूमीः प्रश्रवणपुरीषकालग्रहणस्थानानीत्यर्थः, न प्रत्युपेक्षत इति सम्बन्धः, तत्रालयपरिभोगस्यान्तर्मध्ये षड् बहिश्च षडेव कायिकाया उच्चारस्य तथैव अहियासि अणहियासि त्ति सहिष्णोरसहिष्णोश्चार्थाय न प्रत्युपेक्षते, आसां च प्रमाणं तिर्यग् जघन्येन हस्तमात्रमधश्चत्वार्यगुलान्यचेतनमिति ।।३७५।।
गीयत्थं संविग्गं, आयरियं मुयइ चलइ गच्छस्स । गुरुणो य अणापुच्छा, जं किंची देइ गिण्हइ वा ॥३७६ ॥
'गीयत्थं' गाहा, गीतार्थमधिगतागम, संविग्नं मोक्षाभिलाषिणम्, आचार्यं निजगुरुं मुञ्चति निष्प्रयोजनं परित्यज्य गच्छतीत्यर्थः । इह च गीतार्थसंविग्नग्रहणमगीतार्थाऽसंविग्नं पुनरागमप्रतिपादितक्रमेणात्मानं मोचयित्वा मुञ्चतोऽपि न दोष इति ज्ञापनार्थं, वलते तदुत्तरदानायाभिमुखो भवति गच्छस्य क्वचिच्चोदनां कुर्वत इति गम्यते, गुरोश्चानापृच्छया तृतीयार्थे प्रथमा, यत् किञ्चिद् वस्त्रादिकं ददाति कस्मैचिद्, गृह्णाति वा कुतश्चिदिति ।।३७६।।
गुरुपरिभोगं भुंजइ, सिज्जासंथारउवगरणजायं । किं ति य तुमं, ति भासइ अविणीओ गविओ लुद्धो ॥३७७॥
'गुरु०' गाहा, गुरुणा परिभुज्यमानं भुङ्क्ते, किं तदित्याह-शय्यासंस्तारकोपकरणजातं, तत्र शेतेऽस्यामिति शय्या शयनभूमिः, संस्तारकः काष्ठमयादिः, उपकरणजातं वर्षाकल्पादि गुरोश्च सम्बन्धि सर्वं वन्द्यमेव भवति, न भोग्य, तथा आहूतः किमिति च भाषते, तत्र हि मस्तकेन वन्दे इत्यभिधातव्यम्, आलपंश्च त्वमिति गुरुं प्रतिभाषते, यूयमिति तत्र च वक्तव्यं बहुवचनार्हत्वादत एव विपरीतकरणादविनीतः, अविनयहेतुमाह-गर्वितः सोत्सेकः, लुब्धो विषयादौ गृद्ध इति ।।३७७।।
गुरुपच्चक्खाणगिलाणसेहबालाउलस्स गच्छस्स । न करेइ नेव पुच्छइ, निद्धम्मो लिंगउवजीवी ॥३७८॥
'गरु०' गाहा, गुरुः प्रतीतः, प्रत्याख्यानस्तत्सम्बन्धादनशनी क्षपको वा, ग्लानो रोगी, शैक्षकोऽभिनवदीक्षितः, बालः शिशुः, गुरुश्च प्रत्याख्यानश्चेत्यादिद्वन्द्वस्तैराकुलः सङ्कीर्णस्तस्य गच्छस्य न करोति यत् कृत्यं स्वयमेव नैव पृच्छति विदुषः किं मया कर्त्तव्यमित्यत एव निर्धर्मो निराचारो लिङ्गोपजीवी वेषोपजीवक इति ।।३७८।।।
पहगमणवसहिआहार-सुयणथंडिल्लविहिपरिट्ठवणं । नायरइ नेव जाणइ, अज्जावट्टावणं चेव ।।३७९।।
'पह०' गाहा, पथगमनं च वसतिश्च आहारश्च स्वपनं च स्थाण्डिल्यं चेति द्वन्द्वः, एषां विधिरागमोक्तः क्रमः परिष्ठापना अतिरिक्ताऽशुद्धभक्तपानोपकरणादीनां विधिना त्यागः, पथगमनादिविधिना सह परिष्ठापना पथगमनवसत्याहारस्वप्नस्थाण्डिल्यविधिपरिष्ठापना तां नाचरति जाननपि निर्द्धर्मतयाऽथवा नैव जानाति न जानात्येव आर्यावर्त्तनं चैव यथायिका वर्तयितव्याः संवाहनीयाः तज्जानन्नपि नाचरति न जानात्येव वेति ।।३७९।।
Page #225
--------------------------------------------------------------------------
________________
२०२
गुरुतत्त्वसिद्धिः
सच्छंदगमणउट्ठाण, सोयणो अप्पणेण चरणेण । समणगुणमुक्कजोगी, बहुजीवखयंकरो भमइ ॥३८०।।
'सच्छंद' गाहा, स्वच्छन्दं स्वाभिप्रायं गुर्वाज्ञां विना गमनोत्थानस्वपनानि यस्य स तथा अत एवात्मीयेन स्वबुद्धिकल्पितेन चरणेनाचरणेन भ्रमतीति सम्बन्धः । किम्भूतः सनित्याह-श्रमणानां गुणा ज्ञानादयः श्रमणगुणास्तेषु मुक्तस्त्यक्तो योगो व्यापारो येन स श्रमणगुणमुक्तयोगी सर्वधनादिपाठाद् इन्समासान्तोऽत एव बहुजीवक्षयकरोऽनेकप्राणिप्रलयकारी, अनुस्वारोऽलाक्षणिको भ्रमत्यनर्थकमटाट्यत इति ॥३८०।।
बत्थिव्व वायपुनो, परिन्भमइ जिणमयं अयाणंतो । थद्धो निवित्राणो, न य पिच्छइ किंचि अप्पसमं ॥३८१।।
'बत्थिव्व' गाहा, बस्तिवच्चर्ममयो वातपूर्णो वायुपूरितोऽतिगर्वाध्मातत्वात् परिभ्रमति, जिनमतं मदगदौषधकल्पं सर्वज्ञवचनमजाननत एव स्तब्धः शरीरेऽपि दर्शितगर्वचिह्नः, निर्विज्ञानो ज्ञानिनो गर्वाभावात्, न च नैव पश्यति किञ्चिदात्मसममत्युत्सेकाज्जगदपि न्यूनं मन्यत इति ।।३८१।।
सच्छंदगमणउट्ठाणसोयणो, भुंजए गिहीणं च । पासत्थाई ठाणा, हवंति एमाइया एए ।।३८२।।
'सच्छंद०' गाहा, स्वच्छन्दगमनोत्थानस्वपन इति पूर्ववत् किमर्थं पुनरुपादानमिति चेत्, सर्वे गुणा गुणवत्पारतन्त्र्यसाध्या इति ज्ञापनार्थं तद्रहितस्तु तेषामुपायेऽपि न वर्त्तते, दूरतस्तत्सम्बन्ध इति, भुङ्क्ते गृहिणां च मध्य इति शेषः, कियद्वात्र मोहपरतन्त्रचेष्टितं वक्ष्यत इति निगमयन्नाह-पार्श्वस्थादिस्थानानि भवन्त्येवमादीन्येतानि पुल्लिङ्गनिर्देशस्तु प्राकृतत्वाददुष्ट इति ।।३८२।।
(३२/२) पृ. ८८ पं. २७
(उपदेशमाला टीका) किम्भूतास्तर्हि लिङ्गावशेषा भवन्तीत्याह - दगपाणं पुप्फफलं, अणेसणिज्जं गिहत्थकिच्चाई । अजया पडिसेवंती, जइवेसविडंबगा नवरं ॥३४९।।
व्याख्या-'दगपाणं' इति दगपाणं शब्देन सचित्तजलपानं पुष्पं जात्यादीनां, फलमाम्रादीनां, 'अणेसणिज्ज' इति आधाकर्मादिदोषदुष्टमाहारादि, अयता असंयताः प्रतिसेवन्ते प्रतिकूलमाचरन्ति, नवरं केवलं ते वेषविडंबका एव, न तु स्वल्पमपि परमार्थसाधका इत्यर्थः ।।३४९।।
ओसन्त्रया अबोही, य पवयणउन्भावणा य बोहिफलं । ओसनो वि वरं पिहु, पवयणउम्भावणापरमो ॥३५०॥
व्याख्या-'उसनया' इति एतादृशानां भ्रष्टाचाराणामवसन्नता पराभवो भवति, अबोधिर्धर्मप्राप्त्यभावः स्यात् । यतः प्रवचनस्य शासनस्योद्भावनायां प्रभावनायां वर्द्धितायां सत्यां बोधिरूपं फलं भवति, न
Page #226
--------------------------------------------------------------------------
________________
२०३
परिशिष्ट-१ तु प्रवचनहीलनायां कृतायामित्यर्थः । 'उसनोवि'त्ति अवसन्नोऽपि कर्मपारवश्येन शिथिलाचारोऽपि वरं श्रेष्ठः, यदि 'पिहुत्ति पृथुपृथुतरं यथास्यात्तथा प्रवचनस्य शासनस्योद्भावना प्रभावना शोभेति यावत्, तस्यां परमः प्रधानो भवति, व्याख्यानादिना शासनप्रभावकोऽवसत्रोऽपि वरमित्यर्थः ।।३५०।।
गुणहीणो गुणरयणायरेसु, जो कुणइ तुल्लमप्पाणं । सुतवस्सिणो य हीलइ, सम्मत्तं पेलवं तस्स ।।३५१।।
व्याख्या-'गुणहीणो' इतिगुणेन चारित्रादिना हीन एतादृशो गुणरत्नाकरैर्गुणसमुद्रैः साधुभिः सार्धं यः स्वकीयमात्मानं तुल्यं करोति, वयमपि साधव इति मन्यन्ते, तस्य पुरुषस्य सम्यक्त्वं कोमलमसारमर्थात् स मिथ्यादृष्टिरित्यर्थः ।।३५१।।।
ओसन्नस्स गिहिस्स व, जिणपवयणतिब्वभावियमइस्स । कीरइ जं अणवज्जं, दढसम्मत्तस्सऽवत्थासु ।।३५२॥
व्याख्या-'उसनस्से ति अवसनस्य पार्श्वस्थादिकस्य वाऽथवा गृहस्थस्य, कीदृशस्य ? जिनस्तीर्थकरस्तस्य प्रवचने सिद्धान्ते धर्मेण तीव्रभाविता मतिर्यस्य तस्य जिनधर्मरागरक्तस्यैतादृशस्याऽवसन्नस्य श्रावकस्य वा यद्वयावृत्त्यादि क्रियते, तत्सर्वमनवद्यं निष्पापं निर्दूषणमिति यावत्, कीदृशस्य ? दृढसम्यक्त्वस्य निश्चलदर्शनस्य कदा वैयावृत्त्यादि करोति ? अवस्थासु क्षेत्रकालाद्यवस्थासु ।।३५२।।
पासत्थोसत्रकुसील, णीयसंसत्तजणमहाछंदं । नाऊण तं सुविहिया, सव्वपयत्तेण वज्जिति ॥३५३॥
व्याख्या-'पासत्थो' इति पार्श्वे ज्ञानदर्शनचारित्राणां समीपे तिष्ठतीति पार्श्वस्थः, अवसन्त्रश्चारित्रविषये शिथिलाचारः कुशीलः नायशब्देन यो न भणनाद् ज्ञानविराधकः, 'संसत्तं जणं' इति संसक्तो, यो यत्र यादृशो मिलति तत्र तत्संगत्या तादृशो भवति स संसक्त इत्युच्यते, यथाछंदः स्वकीयमत्योत्सूत्रप्ररूपकः, एतेषां स्वरूपं ज्ञात्वा सुविहिताः शोभनानुष्ठानाः साधवस्तं पार्श्वस्थादिकं सर्वप्रयत्नेन सर्वशक्त्या वर्जयन्ति तत्सङ्गतिं न कुर्वन्ति चारित्रविनाशकारित्वादित्यर्थः ।।३५३।।
अथ पार्श्वस्थादीनां लक्षणानि कथयतिबायालमेसणाओ, न रक्खइ धाइसिज्जपिंडं च । आहारेइ अभिक्खं, विगईओ सन्निहिं खाइ ॥३५४।।
व्याख्या- 'बायाल' इति द्विचत्वारिंशत्संख्याका एषणा इति आहारविषया गवेषणास्तान् न रक्षति, न पालयति, आहारदोषान्न निवारयतीत्यर्थः, च पुनर्धात्रीपिण्डं न रक्षति, न निवारयति, 'सिज्ज'त्ति शय्यातरपिण्डं गृह्णाति, अभीक्ष्णं पुनः पुनर्विकृतीर्दुग्धदधिप्रमुखाः कारणं विनाऽऽहारयति 'सन्नीहिं' इति रात्रावथवा रात्रिरक्षितं वस्तु खादति भक्षयतीत्येवंशीलः ॥३५४।।
सूरप्पमाणभोई, आहारेई अभिक्खमाहारं । न य मंडलिए भुंजइ, न य भिक्खं हिंडई अलसो ॥३५५।।
व्याख्या-'सूर' इति सूर्यप्रमाणं उदयादारभ्याऽस्तं यावद्भुङ्क्ते इत्येवंशीलः, अभीक्ष्णं निरन्तरमाहारमशनाद्याहरति भुङ्क्ते, न च साधुमंडल्यां भोजनं करोति, एकाक्येव भोजनं करोति, न च भिक्षार्थं हिंडति
Page #227
--------------------------------------------------------------------------
________________
२०४
गुरुतत्त्वसिद्धिः भ्रमति, गोचर्यां न गच्छति, अलसः सन् स्तोके एव गृहे बहुतरं गृह्णातीत्यर्थः ।।३५५।।
कीबो न कुणइ लोयं, लज्जइ पडिमाइ जल्लमवणेइ । सोवाहणो य हिंडइ, बंधइ कडिपट्टयमकज्जे ॥३५६।।
व्याख्या-'कीबो' इति क्लीबः कातरत्वेन लोचं केशलुञ्चनं न करोति, 'पडिमा' इति कायोत्सर्ग कुर्वन् लज्जते जल्लं शरीरमलं हस्तेनापनयति, 'सोवहाणो अ' इति पादत्राणसहितो हिंडति, बध्नाति कटिप्रदेशे पट्टकं चोलपट्टकं 'अकज्जे' इति कार्यं विना ।।३५६।।
गाम देसं च कुलं, ममायए पीढफलगपडिबद्धो । घरसरणेसु पसज्जइ, विहरइ य सकिंचणो रिक्को ।।३५७।।
व्याख्या-'गामं' इति ग्रामे देशे अथ च कुले ‘ममाए' इति ममतया विचरति, एतानि मदीयानीति ममत्ववान् पीठफलकेषु प्रतिबद्धः वर्षाकालं विनापि शेषकाले तद्रक्षक इत्यर्थः, 'घरसरणेसु' इति गृहाणां पुनर्नवीनकरणे प्रसज्यति प्रसङ्गं करोति चिन्ताकारको भवतीत्यर्थः, विहरति विहारं करोति ‘सकिंचणो' त्ति सुवर्णादिद्रव्यसहितः सन् अहं रिक्तोऽस्मि, द्रव्यरहितो निर्ग्रन्थोऽस्मीति लोकानामग्रे कथयति ।।३५७।।
नहदंतकेसरोमे जमेइ उच्छोलधोयणो अजओ । वाहेइ य पलियंकं अइरेगपमाणमत्थुरइ ॥३५८।।
व्याख्या-'नह' इति नखा दन्ताः केशा मस्तकसम्बन्धिनः रोमाणि शरीरसम्बन्धीनि च, एतेषां द्वन्द्वः तानि 'जमेइ' इति भूषयति अत्थोलशब्देन बहुपानीयेन धावनं हस्तपादादीनां यस्यैतादृशः 'अजओ'त्ति अयतनया युक्तः, 'वाहेइ यत्ति वाहयति गृहस्थवदुपभुङ्क्ते पल्यङ्क मञ्चकमतिरेकप्रमाणं प्रमाणातिरिक्तं संस्तारकोत्तरपट्टाधिकमास्तरति सुखशय्यां करोतीत्यर्थः ।।३५८।।
सोवइ य सव्वराई, नीसठुमचेयणो न वा झरइ । न पमज्जतो पविसइ, निसीहियावस्सयं न करे ॥३५९॥
व्याख्या-'सोवइ य' इति स्वपिति शयनं करोति सर्वस्यां रात्रौ रात्रिप्रहरचतुष्टयेऽपीत्यर्थः 'निसटुं' निर्भरमचेतनश्चेतनारहितः काष्ठवत् शयनं करोतीत्यर्थः, 'न वा झरइत्ति रात्रौ गुणनादिकं स्वाध्यायं न करोति, रात्रौ रजोहरणादिना भूमिमप्रमार्जयन्नुपाश्रये प्रविशति, नैषेधिकीं सामाचारी प्रवेशसमये, निर्गमनसमये चावश्यिकीं न करोति ।।३५९।।
पायपहे न पमज्जइ, जुगमायाए न सोहए इरियं । पुढविदगअगणिमारुय-वणस्सइतसेसु निरविक्खो ॥३६०।।
व्याख्या-'पायपहे' इति पहेति पथि मार्गे व्रजन्, ग्रामसीम्नि प्रविशन् निस्सरना वा न पादौ चरणौ प्रमार्जयति, "युगमात्रायां" युगप्रमाणायां भूमौ ईर्यां न शोधयति, पृथ्वीशब्देन पृथ्वीकायः, दगशब्देनाप्कायः, अगणिशब्देन तेजस्कायः, मारुतो वायुकायः वनस्पतिकायस्त्रसकायश्च, एतेषु षट्सु जीवनिकायेषु निरपेक्षोऽपेक्षारहितो विराधयन्न शङ्कते इत्यर्थः ।।३६०।।
सव्वं थोवं उवहिं, न पेहए न य करेइ सज्झायं । सद्दकरो झंझकरो, लहुओ गणभेयतत्तिल्लो ॥३६१।।
Page #228
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
२०५
व्याख्या-'सव्वं' इति सर्वं स्तोकमप्युपधिं मुखवस्त्रिकामात्रमपि न प्रेक्षते, न प्रतिलेखते, न च करोति स्वाध्यायं वाचनादिकं, रात्रौ शयनानन्तरं गाढं शब्दं करोतीति, झंझशब्देन कलहस्तं करोतीति, लघुको न तु गम्भीरो न गुणयुक्तः, गणस्य संघाटकस्य भेदे भेदकरणे 'तत्तिल्लो'त्ति तत्परः ।।३६१ ।।
खित्ताईयं भुंजइ, कालाईयं तहेव अविदिन्न । गिण्हइ अणुइयसूरे, असणाई अहव उवगरणं ।।३६२।।
व्याख्या-'खित्ताईयं' इति क्रोशद्वयादुपरिक्षेत्रादानीतमाहारं यदाहरेत्तत्क्षेत्रातीतं कालातीतमिति यदानीताहारं प्रहरत्रयानन्तरं भक्षयति, 'अणुइयसूरे' इति अनुद्गते सूर्ये गृह्णाति, सूर्योदयात्प्रथममाहारं गृह्णाति, अशनादिकं चतुर्विधमाहारं, अथवोपकरणं वस्त्रादि, एवंविधः पार्श्वस्थादिः कथ्यते इत्यर्थः ।।३६२।।
ठवणकुले न ठवेई, पासत्थेहिं च संगयं कुणइ । निच्चावज्झाणरओ, न य पेहपमज्जणासीलो ॥३६३।।
व्याख्या-'ठवणा' इति स्थापनाकुलानि वृद्धग्लानादीनामतीव भक्तिकराणि, तानि न स्थापयति न रक्षति, निष्कारणं, तत्राहारार्थं गच्छतीत्यर्थः, च पुनः पार्श्वस्थैर्धष्टाचारैः सार्द्ध संगतं मैत्र्यं करोति, नित्यं निरन्तरमपथ्याने रतस्तत्परः न च प्रेक्ष्य दृष्ट्या विलोक्य वस्तुनो ग्रहणं प्रमार्जना रजोहरणादिकेन प्रमाw वस्तुनो भूमौ स्थापनं, तच्छीलस्तदाचरणस्वभावो नेत्यर्थः ।।३६३।।
रीयइ य दवदवाए, मूढो परिभवइ तहय रायणिए । परपरिवायं गिण्हइ, निट्ठरभासी विगहसीलो ॥३६४।।
व्याख्या-'रीयइ य' इति गच्छति ‘दवदवाए' इति सत्वरं मूर्खः सन् पराभवति 'तहय' इति तथा 'रायणिए'त्ति ज्ञानादिगुणरत्नैरधिका वृद्धास्तान्, तैः सह स्पर्द्धते इत्यर्थः, परेषां परिवादोऽवर्णवादस्तं गृह्णाति निष्ठुरं कठिनं भाषते इत्येवंशीलः, विकथा राजकथाद्यास्तासां शीलः स्वभावो यस्य सः ।।३६४।।
विज्ज मंतं जोगं, तेगिच्छं कुणइ भूइकम्मं च । अक्खरनिमित्तजीवी, आरंभपरिग्गहे रमइ ॥३६५ ।।
व्याख्या-'विज्जं' इति विद्यां देवाधिष्ठितां, मंत्रं देवाधिष्ठितं, योगमदृश्यीकरमादि, 'तेगिच्छं' इति रोगप्रतिक्रिया करोति, च पुनर्भूतिकर्मेति रक्षाद्यभिमंत्र्य गृहस्थेभ्यः समर्पयति, अक्षरशब्देन लेखकानामक्षरविद्याप्रदानं, निमित्तं शुभाशुभयोर्लग्नबलेन प्रकाशनं, तेन जीवतीत्येवंशीलः आरम्भः पृथिव्याधुपमईः, परिग्रहोऽधिकोपकरणरक्षणं, तत्र रमते तत्रासक्त इत्यर्थः ।।३६५ ।।
कज्जेण विणा उग्गह-मणुजाणावेइ दिवसओ सुयइ । अज्जियलाभं भुंजइ, इत्थिनिसिज्जासु अभिरमइ ॥३६६ ।।
व्याख्या-'कज्जेण' इति कार्येण विना निरर्थकमित्यर्थः, अवग्रहं स्थित्यर्थमनुज्ञापयति, गृहस्थानां भूमिकां ज्ञापयित्वा मुञ्चतीत्यर्थः, दिवसे स्वपिति निद्रां करोति आर्यिकाया लाभं साध्वीलब्धमाहारं भुनक्ति, स्त्रीणां निषद्या आसनानि, तत्राभिरमते, स्त्रीणामुत्थानानन्तरं तत्कालमेव तत्र तिष्ठतीत्यर्थः ।।३६६।।
Page #229
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
उच्चारे पासवणे, खेले सिंघाणए अणाउत्तो ।
संथारगउवहीणं, पडिक्कमइ वा सपाउरो || ३६७।।
व्याख्या- 'उच्चारे' इति उच्चारो मलस्तत्र, प्रस्रवणं मूत्रं तत्र तत्परिष्ठापने इत्यर्थः, खेलशब्देन श्लेष्म तत्र 'सिंघाणए 'त्ति नासिकामलेऽनायुक्तोऽवसावधानः, अयतनया तत्परिष्ठापक इत्यर्थः संस्तारकस्योपरि स्थित एव प्रतिक्रमणं करोति कीदृशः ? वासो वस्त्रं तस्य प्रावरणं प्रकर्षेण वेष्टनं, तेन सह वर्त्तमानः, अथवा स इति भिन्नं पदं वा अथवेत्यर्थः, संप्रावरण इति विशेषणम् । । ३६७ ।।
न करेइ पहे जयणं, तलियाणं तह करेइ परिभोगं ।
ers अणुबद्धवासे, सपक्खपरक्खओ माणे || ३६८ ।।
व्याख्या- 'न करेइ' इति न करोति पथि मार्गे यतनां 'तलियाणं'ति पादतलरक्षकाणां पादत्रणभेदानां परिभोगमुपभोगं करोति, चरति गच्छति 'अणुबद्धवासे' वर्षाकालेऽपि विहारं करोति, स्वपक्षाणां साधूनां मध्ये परपक्षाणामन्यदर्शनिनां मध्येऽपमाने सति अयोग्यं विचारयतीत्यर्थः ।। ३६८ ।।
२०६
संजोयइ अइबहुयं, इंगाल सधूमगं अट्ठाए ।
भुंजइ रूवबलट्ठा, न धरेइ य पायपुंछणयं । । ३६९ ।।
व्याख्या- 'संजोअइ' इति संयोजयति भिन्नभिन्नस्थितानां द्रव्याणां आस्वादार्थं संयोगं करोतीत्यर्थः, अतिबहुकं भुङ्क्ते इंगालशब्देन समीचीनं भक्तादि रागबुद्ध्या जेमति, 'सधूमगं' इति अनिष्टभक्तादिमुखविकारेण जेमति, 'अणट्ठाए' इति क्षुधावेदनीय - वैयावृत्त्यादिकारणं विना 'भुंजइति भोजनं करोति, किमर्थं ? रूपबलनिमित्तं इति 'न धरेइत्ति न धारयति च पादप्रोञ्छनकम् ।। ३६९ ।।
अट्ठमछट्टचउत्थं, संवच्छरचाउमासपक्खे ।
न करेइ, सायबहुलो, न य विहरइ मासकप्पेणं । । ३७० ।।
व्याख्या- 'अट्टम' इति अष्टमं तपः षष्ठं तपश्चतुर्थं तपश्च न करोति, कस्मिन् कस्मिन् दिने ? तदाह - सांवत्सरिके पर्वणि अष्टमं चातुर्मासिके षष्ठं, पक्षे पक्षदिवसे चतुर्दशीदिने चतुर्थं तपो न करोति, कीदृशः सन् ? सातेन बहुलः सुखशीलः सन्, न च विहरति विहारं न करोति, मासकल्पेन मासकल्पमर्यादया शेषकाले सत्यपि क्षेत्रे इत्यर्थः । । ३७० ।।
नीयं गिves पिंडं, एगागी अच्छए गिहत्थकहो ।
पावसुयाणि अहिज्जइ, अहिगारो लोगगहणम्मि ।। ३७१ ।।
व्याख्या- 'नीयं' इति नित्यमेतस्मिन् गृहे एतेवान् ग्राह्य इति नियतिपूर्वकं पिण्डं गृह्णाति, एकाकी 'अच्छए' इति तिष्ठति, समुदाये न तिष्ठति, गृहस्थानां कथाप्रवृत्तेर्यत्र तां गृहिप्रवृत्तिं करोति, पापश्रुतानि ज्योतिर्वेदकानि 'अहिज्ज' इति अधीते पठति, अधिकारं करोति, लोकशब्देन लोकानां मनांसि तेषां ग्रहणे रंजने वशीकरणे इति यावत् ।। ३७१ ।।
परिभवइ उग्गकारी, सुद्धं मग्गं निगूहए बालो ।
विहरइ सायागरुओ, संजमविगलेसु खित्तेसु || ३७२ ।।
व्याख्या- 'परिभवइत्ति पराभवति, कान् ? उग्रकारिण उग्रविहारिणामुपद्रवं करोतीत्यर्थः, शुद्धं निर्दूषणं 'मग्गं'ति मोक्षमार्गं निगूहयत्याच्छादयति बालो मूर्खः, 'विहरइ'त्ति विचरति 'सायागुरुओत्ति साते
Page #230
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
२०७ सौख्ये गुरुरेव गुरुकोऽल्लम्पट इत्यर्थः, क्व विहरति ? संयमविकलेषु सुसाधुभिरनधिवासितेषु क्षेत्रेषु ।।३७२।।
उग्गाइ गाइ हसइ य, असंवुडो सइ करेइ कंदप्पं । गिहिकज्जचिंतगो वि य, ओसन्ने देइ गिण्हइ वा ॥३७३।।
व्याख्या-'उग्गाइत्ति उग्रतया महता शब्देन 'गाइ'त्ति गायति, 'हसइत्ति हसति, असंवृतो विकसितमुखः, 'सया' इति सदैव 'कंदप्पं' इति कन्दर्पोद्दीपको प्रवृत्तिं करोति, अपि चेति समुच्चये, गृहिकार्यचिन्तकः, अवसन्नाय ददाति वस्त्रादि, गृह्णाति च तस्मात् ।।३७३।।
धम्मकहाओ अहिज्जइ, घराघरि भमइ परिकहंतो य । गणणाइपमाणेण य, अइरित्तं वहइ उवगरणं ॥३७४।।
व्याख्या-'धम्मकहाओ'त्ति धर्मकथा अधीते भणति, जनचित्तरञ्जनार्थमित्यर्थः, च पुनः परिकथयन् धर्मकथां कथयन् गृहाद्गृहं भ्रमति गच्छति, गणनया साधूनां चतुर्दशसंख्यायाः साध्वीनां च पञ्चविंशतिसङ्ख्याया उपकरणानि, प्रमाणेन यादृशं कल्पते चोलपट्टकादीनां मानं तस्मादतिरिक्तमधिकं संख्यया प्रमाणेन चोपकरणं वहति धारयति ।।३७४।।
बारस बारस तिनि य, काइयउच्चारकालभूमीओ । अंतो बहिं च अहियासि, अणहियासे न पडिलेहे ॥३७५।।
व्याख्या- 'बारस' इति द्वादशसङ्ख्याः 'काइय'त्ति लघुनीतियोग्याः स्थण्डिलभूमयः 'तिनियत्ति तिस्त्र उच्चारकालग्रहणयोग्याः स्थण्डिलभूमयः, एवं सर्वा अपि सप्तविंशतिसङ्ख्याः स्थण्डिलभूमयः, उपाश्रयस्यान्तर्मध्येऽथ बहिश्च 'अहियासित्ति यद्यध्यासितुं शक्यन्ते तदा दूरे योग्याः, 'अणहियासे'त्ति ईक्षितुं न शक्यते सा योग्या समीपवर्तिनी एतादृशी भूमिकां न प्रतिलेखति नावलोकयति ।।३७५।।
गीयत्थं संविग्गं, आयरियं मुयइ चलइ गच्छस्स । गुरुणो य अणापुच्छा, जं किंची देइ गिण्हइ वा ॥३७६॥
व्याख्या-'गीयत्थं' इति गीतार्थं सूत्रज्ञातारं 'संविग्गं'त्ति मोक्षाभिलाषिणं, एतादृशं 'आयरियं'ति स्वकीयं धर्माचार्य 'मुअईत्ति मुञ्चति निःकारणं त्यजति, 'वलइत्ति वलति सन्मुखमुत्तरं ददाति, 'गच्छस्स'त्ति समुदायस्य शिक्षां ददतः सन्मुखं वदतीत्यर्थः, गुरूननापृच्छ्य गुर्वाज्ञां विनेत्यर्थः, यत्किञ्चिद्वस्तु वस्त्रादि ददाति परस्मै, वाऽथवा गृह्णाति स्वयं परस्मात् ।।३७६।।
गुरुपरिभोगं भुंजइ, सिज्जासंथारउवगरणजायं । किं ति य तुमं, ति भासइ अविणीओ गविओ लुद्धो ॥३७७।।
व्याख्या-'गुरु' इति गुरुपरिभोग्यं गुरूणां परिभोग्यं भोक्तुं योग्यं स्वयं भुनक्ति, शय्या शयनभूमिः संस्तारकस्तृणादिमयः, उपकरणानि कल्पककम्बलप्रमुखाणि, तेषां जातः समुदायस्तं, गुरुभिर्भाषितः सन् "कित्तियतुमति किं त्वमिति तुंकारेण भाषते, न तु भगवन् इति बहुमानपूर्वकं अविनीतः सन् गर्वितः सन् ‘लुब्ध' इति विषयादिषु लम्पटः सन् एवं भाषते इत्यर्थः ।।३७७।।
गुरुपच्चक्खाणगिलाण, सेहबालाउलस्स गच्छस्स । न करेइ नेव पुच्छइ, निद्धम्मो लिंगउवजीवी ।।३७८।।
Page #231
--------------------------------------------------------------------------
________________
गुरुतत्त्वसिद्धिः
व्याख्या- 'गुरु' इति गुरुप्रत्याख्याना अनशनादितपः कारकाः, ग्लाना रोगिणः, 'सेह 'त्ति नवदीक्षिताः 'बाला'त्ति लघुक्षुल्लकाः, एतैराकुलस्य भृतस्य गच्छस्य समुदायस्य न करोत्युपेक्षते वैयावृत्त्यादि स्वयं नैव पृच्छति परं ज्ञातारमहं करोमीति 'निद्धम्मो' इति धर्मरहितः सन् लिंगस्य वेषमात्रस्योपजीवी उपजीवकः लिङ्गेनाजीविकाकारीत्यर्थः ।। ३७८ ।।
पहगमणवसहिआहार- सुयणथंडिल्लविहपरिट्ठवणं ।
नायर नेय जाणइ, अज्जावट्टावणं चेव ।। ३७९।।
व्याख्या- 'पहगमण' इति पथि मार्गे गमनं, 'वसहित्ति उपाश्रयः स्थित्यर्थं, आहारशब्देनाहारग्रहणं शयनं, थण्डिल्शब्देन स्थण्डिलशोधनं, एतेषां पदानां यो विधिस्तं, 'परिट्ठवणं 'ति अशुद्धभक्तादीनां परिष्ठापनं त्यजनं, एतत्सर्वं जानन्नपि निर्द्धर्मतया नाद्रियते, अथवा नैव जानाति, अज्जाशब्देन साध्वी, तस्याः 'वट्टावणं' इति लोकभाषया 'वर्त्ताववुं' तदपि न जानाति 'चेव' इति निश्चयेन || ३७९।।
सच्छंदगमणउट्ठाण, सोयणो अप्पणेण चरणेण ।
२०८
समणगुणमुक्कजोगी, बहुजीवखयंकरो भमइ || ३८० ।।
व्याख्या- 'सच्छंद इति' स्वेच्छया गमनमुत्थानमूर्ध्वोभवनं 'सोअणो 'त्ति शयनं यस्यैतादृशः, 'अप्पणेण 'त्ति आत्मना कल्पितेनाचरणेनाचारेण गच्छति, श्रमणगुणा ज्ञानादयस्तेषां मुक्तो योगो व्यापारो येन सः, बहुजीवानां क्षयङ्करो विनाशकरः एतादृशो भ्रमति ।। ३८० ।।
afreव्व वायपुन्नो, परिब्भमइ जिणमयं अयाणंतो ।
थद्धो निव्विन्नाणो, न य पिच्छइ किंचि अप्पसमं ।। ३८१ ।।
व्याख्या–'बच्छि'त्ति बस्तिरिव वायुपूर्णः, यथा वायुपूर्णो बस्तिर्दृतिरुत्फुल्लो दृश्यते, तथा गर्वेण भृतः सन् परिभ्रमणं करोति, जिनानां मतं रागादिरोगौषधमजानन् सन् स्तब्धोऽनम्रः सन् निर्विज्ञानो ज्ञानरहितो न च प्रेक्षते किञ्चिल्लवलेशमपि आत्मना समं तुल्यं, एतावता सर्वानपि तृणसमानो गणयतीत्यर्थः ।।३८१ ।।
सच्छंदगमणउट्ठाणसोयणो, भुंजए गिहीणं च ।
पासत्थाई ठाणा, हवंति एमाइया एए | | ३८२ । । इत्यादि ।।
व्याख्या–‘सच्छंद' इति स्वेच्छया गमनोत्थानशयनः अस्य विशेषणस्य पुनरुपादानं गुर्वाज्ञां विना गुणप्राप्तिर्न भवतीति ख्यापनार्थं च पुनः 'भुंजइ'त्ति भोजनं करोति गृहस्थानां मध्ये, पार्श्वस्थादीनां स्थानकानि, एते पूर्वोक्तानि पार्श्वस्थादीनां लक्षणानि भवन्तीत्यर्थः ।। ३८२।।
(३३) पृ. १०१ पं. १६
܀܀܀
( उपदेशमाला हेयोपादेया टीका)
शेषाणां का वार्त्तेत्यत आह
सेसा मिच्छद्दिट्ठी, गिहिलिंगकुलिंगदव्वलिंगेहिं ।
ae aa 3 मोक्खपहा, संसारपहा तहा तिण्णि । । ५२० ।।
Page #232
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
२०९
'सेसा' गाहा, शेषाः प्रोक्तव्यतिरेकिणो मिथ्यादृष्टयो विपरीताभिनिवेशाद् भवानुयायिन इत्यर्थः । के ते ? अत आह-गृहलिङ्ग-कुलिङ्ग-द्रव्यलिङ्गः करणभूतैर्ये वर्तन्ते, एवं च स्थिते किं सम्पन्नमित्याहयथा 'तिनि उ' त्ति त्रय एव मोक्षपथाः सुसाधु-श्रावक-संविग्नपाक्षिकलक्षणा निर्वाणमार्गाः, संसारपथा भवमार्गास्तथा त्रय एव, गृहस्थचरकादि-पार्श्वस्थादिरूपा इति ।।५२०।।
(३४) पृ. १०५ पं. १४
(ओघनियुक्ति) अथ 'पंचण्हवि होति जयणाए'त्ति एतत्पदं व्याचिख्यासुराह - एस गमो पंचण्हवि णितिआदीणं गिलाणपडिअरणे । फासुअकरणनिकायण कहण पडिक्कामणागमणं ॥३९॥ (भा.)
'एष गमः' एष परिचरणविधिः ‘पंचण्हवि' पञ्चानामपि, केषामत आह-नितिआईणं आदिशब्दात् पासत्थोसण्णकुसीलसंसत्ताणं घेप्पंति गिलाणपडिअरणेत्ति ग्लानप्रतिचरणे एष विधिः- 'फासुअकरण'त्ति यदुत प्रासुकेन भक्तादिना परिचरणं कार्य, 'निकायण'त्ति निकाचनं करोति, यदुत दृढीभूतेन त्वया यदहं ब्रवीमि तत्कर्त्तव्यम् । 'कहण'त्ति धर्मकथायाः, यद्वा 'कहण'त्ति लोकस्य कथयति-किमस्य प्रव्रजितस्य शक्यतेऽशुद्धेन कर्तुम् ? । 'पडिक्कामण'त्ति यद्यसौ ग्लानः प्रतिक्रामति प्रतीपं कामति तस्मात्स्थानात् निवर्त्तत इति यावत् ततः ‘गमणं'ति ग्लानं गृहीत्वा गमनं करोति ।।३९।।
(३५/१) पृ. १०६ पं. १४
___(उपदेशमाला हेयोपादेया टीका) एते चैवंविधाः कर्मपरतन्त्रतया तारतम्येनाऽनेकाकारा भवन्तीत्याह च - एगागी पासत्थो, सच्छंदो ठाणवासि ओसनो । दुगमाई संजोगा, जह बहुया तह गुरू हुंति ।।३८७।।
‘एगागी' गाहा, एकाकी केवलो धर्मबन्धुरहितः, पार्श्वस्थो ज्ञानादिपार्श्ववर्ती, स्वच्छन्दो गुर्वाज्ञाविकलः, स्थानवासी सदैकत्रविहारो नित्यवासीत्यर्थः, अवसनः आवश्यकादिषु शिथिलः, तदेतानि पञ्च पदान्येषां च क्वचिदेकं भवति, क्वचिद् द्वे त्रीणि चत्वारि सर्वाणि वा, अत एवाह - द्विकादयः संयोगा भवन्ति, मकारोऽलाक्षणिकस्तेषां च यथेति वीप्सा प्रधानत्वाद्यथा बहूनि पदानि, पुल्लिङ्गनिर्देशः प्राकृतत्वात्, तथा तथा गुरवः संयोगा भवन्ति, पदवृद्ध्या दोषवृद्धेरिति ।।३८७।।
व्यतिरेकमाह - गच्छगओ अणुओगी, गुरुसेवी अणियओ गुणाउत्तो । संजोएण पयाणं, संजमआराहगा भणिया ।।३८८।।
'गच्छ' गाहा, गच्छगतोऽनेनैकाकित्वविरहं लक्षयति । अनुरूपो ज्ञानादिभिः सह योगः सम्बन्धोऽनुयोगः, सोऽस्यास्तीत्यनुयोगी, अनेन पार्श्वस्थताऽभावं दर्शयति, गुरून् सेवितुं शीलमस्येति गुरुसेवी, अनेन स्वच्छन्दत्वाऽयोगं योजयति, अनियतो मासकल्पादिविहारी, अमुना स्थानवासित्ववैकल्यं द्योतयति, गुणेषु
Page #233
--------------------------------------------------------------------------
________________
२१०
गुरुतत्त्वसिद्धिः प्रतिदिनक्रियादिषु आयुक्तोऽप्रमादी, एतेनावसन्नतावपरीत्यं भावयति, संयोगेनामीषां पदानां द्व्यादिमीलकेन संयमाराधका भणितास्तीर्थकरगणधरैस्तद्वन्त इति गम्यते । अत्रापि यथा यथा पदवृद्धिस्तथा तथा गुणवृद्धिर्द्रष्टव्येति ।।३८८।। __अत्र गच्छगतो न एकाकी । अनुयोगी न पार्श्वस्थो गुरुसेवी न स्वच्छन्दः । अनियतवासी न नित्यवासी । आयुक्तो नाऽवसन्नः । अत्र च पदानां वृद्ध्या गुण-वृद्धिः । अत्र गच्छगतत्वादिपदचतुष्कयोगेऽनुयोगित्वायुक्तत्वयोरन्यतरस्यायोगे पार्श्वस्थत्वस्यावसन्नत्वस्य वा भावेऽपि संयमाराधकत्वं भणता, भणितमेव पार्श्वस्था-दीनामपि चारित्रित्वम् ।
(३५/२) पृ. १०६ पं. १४
(उपदेशमाला हेयोपादेया टीका) एते चैवंविधाः कर्मपरतन्त्रतया तारतम्येनाऽनेकाकारा भवन्तीत्याह च - एगागी पासत्थो, सच्छंदो ठाणवासि ओसनो । दुगमाई संजोगा, जह बहुआ तह गुरू हुंति ।।३८७॥
व्याख्या-'एगागी'त्ति एकाकी धर्मबन्धवशिष्यरहितः १, पार्श्वस्थो ज्ञानादीनां पार्श्ववर्ती २, 'सच्छंदो'त्ति गुर्वाज्ञारहितः ३, स्थाने एकस्मिन्नेव स्थाने वसतीति स्थानवासी ४, 'ओसनो' इति प्रतिक्रमणादिक्रियाशिथिलः ५; एतेषां दोषाणां मध्ये व्यादिसंयोगाः, द्वौ दोषौ, त्रयो दोषाः, चत्वारो दोषाः, पञ्च दोषाः, एवं मिलिताः 'जह' इति यथा यस्मिन् पुरुषे बहवो भवन्ति 'तह' इति तथा स गुरुविराधको भवतीत्यर्थः ।।३८७॥
गच्छगओ अणुओगी, गुरुसेवी अणियओ गुणाउत्तो । संजोएण पयाणं, संजमआराहगा भणिया ।।३८८।।
व्याख्या-'गच्छ' इति गच्छगतो गच्छमध्ये तिष्ठति, 'अणुओगी'त्ति अनुयोगो ज्ञानाद्यासेवनं तत्रोद्यमवान्, गुरुसेवाकारकः, अनियतवासी मासकल्पादिना विहारकारी, आयुक्तः प्रतिक्रमणादिक्रियायां, एतेषां पञ्चपदानां संयोगेन संयमस्य चारित्रस्याराधका भणिताः, यत्रैते गुणा बहवः स विशेषेणाराधक इत्यर्थः ।।३८८।।
(३६) पृ. १११ पं. १२
(बृहत्कल्पसूत्र) तत्र कालेन यथा विनश्यति तथा दर्शयतिएसणदोसे सीयइ, अणाणुतावी ण चेव वियडेइ । णेव य करेइ सोधि, ण त विरमति कालतो भस्से ।।४५२०॥
एषणादोषेषु सीदति, तद्दोषदुष्टं भक्त-पानं गृह्णातीत्यर्थः । एवं कुर्वनपि पश्चात्तापं करिष्यति इत्याह-'अननुतापी' पुरःकर्मादिदोषदुष्टाहारग्रहणाद् अनु-पश्चात् तप्तुं-'हा ! दुष्टु कृतं मया' इत्यादिमानसिकतापं धर्तुं शीलमस्येत्यनुतापी, न तथा अननुतापी । कथमेतद् ज्ञायते ? इत्याह-'न चैव विकटयति'
Page #234
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
२११
गुरूणां पुरतः स्वदोषं न प्रकाशयति, विकटयति वा परं तस्य 'शोध' प्रायश्चित्तं गुरुप्रदत्तं नैव करोति, 'न च' नैव अशुद्धाहारग्रहणाद् विरमति । एवं कुर्वन् ‘कालतः' कियताऽपि कालेन चारित्रात् परिभ्रश्येत् । यस्तु मूलगुणान् विराधयति स सद्यः परिभ्रश्यति ।।४५२०।।
(३७) पृ. ११२ पं. १४
___(आवश्यकनियुक्ति हरिभद्रसूरि टीका) एवमसहायज्ञानपक्षे निराकृते ज्ञानचरणोभयपक्षे च समर्थिते सत्यपरस्त्वाह - गुणाहिए वंदणयं छउमत्थो गुणागुणे अयाणंतो । वंदिज्जा गुणहीणं गुणाहियं वावि वंदावे ।।११४७।।
व्याख्या-इहोत्सर्गतः गुणाधिके साधौ वन्दनं कर्तव्यमिति वाक्यशेषः, अयं चार्थः श्रमणं वन्देतेत्यादिग्रन्थात्सिद्धः, गुणहीने तु प्रतिषेधः पञ्चानां कृतिकर्मेत्यादिग्रन्थाद्, इदं च गुणाधिकत्वं गुणहीनत्वं च तत्त्वतो दुर्विज्ञेयम्, अतश्छद्मस्थस्तत्त्वतो गुणागुणान् आत्मान्तरवर्तिनः 'अजानन्' अनवगच्छन् किं कुर्यात् ?, वन्देत वा गुणहीनं कञ्चित्, गुणाधिकं चापि वन्दापयेत्, उभयथाऽपि च दोषः, एकत्रागुणानुज्ञाप्रत्ययः अन्यत्र तु विनयत्यागप्रत्ययः, तस्मात्तूष्णीभाव एव श्रेयान्, अलं वन्दनेनेति गाथाभिप्रायः ।।११४७।।
(३८/१) पृ. ११५ पं. १२
(उपदेशमाला हेयोपादेया टीका) समदश्च न गुरूपदेशयोग्यस्तथा न स्वार्थसाधक इत्याह - नियगमइविगप्पियचिंतिएण सच्छंदबुद्धिरइएण । कत्तो पारत्तहियं, कीरइ गुरुअणुवएसेणं ॥२६॥
निजकमतिविकल्पितचिन्तितेनेति, विकल्पितं स्थूलालोचनं, चिन्तितं सूक्ष्मालोचनम् । ततश्च गुरूपदेशाभावानिजकमत्याऽऽत्मीयबुद्ध्या विकल्पितचिंतिते यस्य स तथा तेन, अत एव स्वच्छंदबुद्धिरचितेन स्वतन्त्रमतिचेष्टितेनेत्यर्थः, कुतः परत्र हितं क्रियते ? न कुतश्चिदुपायाभावात् । केनेत्याह-उपदेशमर्हतीत्युपदेश्यः, ततोऽन्योऽनुपदेश्यः, गुरोरनुपदेश्यो गुर्वनुपदेश्यः, तेन गुरुकर्मणा शिष्येणेति शेषः ।।२६।।
(३८/२) पृ. ११५ पं. १२
(उपदेशमाला टीका) निअगमइ विगप्पिय चिंतिएण सच्छंदबुद्धिरइएण । कत्तो पारत्तहियं, कीरइ गुरुअणुवएसेणं ॥२६॥ इति ।
व्याख्या-'नियगमइ' इति निजकमत्या स्वकीयबुद्ध्या विकल्पितं स्थूलावलोकनं सूक्ष्मा-वलोकनं, तेन स्वकीयमतिकल्पनयेत्यर्थः, स्वच्छंदबुद्धिरचितेन स्वतन्त्रमतिचेष्टितेनेत्यर्थः । 'कत्तो' इति कुतः 'पारत्त' परत्र परे हितमात्मनो हितं 'कीरइ' इति क्रियते, गुर्वनुपदेशत उपदेशाऽयोग्येन गुरुकर्मणेति भावः, स्वेच्छाचारिणः परत्र हितं न प्राप्नुवन्तीत्यर्थः ।।२६॥
Page #235
--------------------------------------------------------------------------
________________
२१२
गुरुतत्त्वसिद्धिः (३९) पृ. ११९ पं. १८
(उपदेशमाला हेयोपादेया टीका) ननु च यो विशिष्टज्ञानो मनाक्क्रियाविकलो यश्चोत्कृष्टक्रियो मनाग्ज्ञानहीनः, अनयोः कतरः श्रेयानित्याशङ्क्याह -
नाणाहिओ वरतरं, हीणो वि हु पवयणं पभावितो । न य दुक्करं करितो, सुट्ट वि अप्पागमो पुरिसो ॥४२३॥
'नाणाहिओ' गाहा, ज्ञानाधिको वरतरमाविष्टलिङ्गत्वात् प्रथानतरः, हीनोऽपि चारित्रापेक्षया, हुरलङ्कारे प्रवचनं सर्वज्ञागमं प्रभावयन् वादव्याख्यानादिभिरुद्भावयन्, न च नैव दुष्करं मासक्षपणादि सुष्ठ्वपि कुर्वनल्पागमः स्तोकश्रुतः पुरुषो वरतरमिति ।।४२३।।
(३९) पृ. ११९ पं. १८
(उपदेशमाला टीका) नाणाहिओ वरतरं, हीणो वि हु पवयणं पभावितो । न य दुक्करं करितो, सुट्ट वि अप्पागमो पुरिसो ॥४२३।।
व्याख्या-'नाणाहिओ' इति ज्ञानेनाधिकः पूर्णो ज्ञानाधिको वरतरं श्रेष्ठः, हीनोऽपि चारित्रक्रियाहीनोऽपि हु निश्चितं प्रवचनं जिनशासनं प्रभावयन्, एतादृशः क्रियाहीनोऽपि ज्ञानी श्रेष्ठ इत्यर्थः, 'न य' इति न च श्रेष्ठो दुष्करं मासक्षपणादि कुर्वन् सम्यक्प्रकारेण 'अप्पागमो'त्ति अल्पश्रुतः पुरुषः क्रियावानपि ज्ञानहीनो न श्रेष्ठ इत्यर्थः ।।४२३।।
(४०) पृ. १२० पं. १६
(भक्तपरिज्ञाप्रकीर्णक) दसणभट्ठो भट्ठो न हु भट्ठो होइ चरणपन्भट्ठो । सिझंति चरणरहिआ दंसणरहिआ न सिझंति ॥६५॥
दंस०, दर्शनभ्रष्टो यः स भ्रष्ट एव, चरणभ्रष्टस्तु न परिभ्रष्टो भवति, दर्शनमनुप्राप्तस्य पर्यटनं नास्ति संसारे।।६५।।
(४१) पृ. १२० पं. २५
(आवश्यकनियुक्ति हरिभद्रसूरि टीका) इत्थं चोदकाभिप्राय उक्तः, साम्प्रतमसहायदर्शनपक्षे दोषा उच्यन्ते, यदुक्तं-'न श्रेणिक आसीत्तदा बहुश्रुत' इत्यादि, तन्न, तत एवासौ नरकमगमत्, असहायदर्शनयुक्तत्वात्, अन्येऽप्येवंविधा दशारसिंहादयो नरकमेव गता इति, आह च -
दसारसीहस्स य सेणियस्सा, पेढालपुत्तस्स य सच्चइस्स । अणुत्तरा सणसंपया तया, विणा चरित्तेणऽहरं गई गया ।।११६०।। व्याख्या-'दशारसिंहस्य' अरिष्ठनेमिपितृव्यपुत्रस्य 'श्रेणिकस्य च' प्रसेनजित्पुत्रस्य पेढालपुत्रस्य च
Page #236
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट - १
२१३
सत्यकिनः 'अनुत्तरा' प्रधाना क्षायिकेति यदुक्तं भवति, का ? - दर्शनसम्पत् 'तदा' तस्मिन् काले, तथाऽपि विना चारित्रेण 'अधरां गतिं गता' नरकगतिं प्राप्ता इति वृत्तार्थः ।।११६०।।
***
Co
(४२) पृ. १२१ पं. ९
इय नाणचरणहीणो सम्मद्दिट्ठीवि मुक्खदेसं तु । पाउणइ नेय नाणाइसंजुओ चेव पाउणइ ||३|| (प्र०)
व्याख्या-'इय' एवं ज्ञानचरणरहितः सम्यग्दृष्टिरपि तत्त्वश्रद्धानयुक्तोऽपि मोक्षदेशं तु न प्राप्नोति, नैव सम्यक्त्वप्रभावादेव, किन्तु ज्ञानादिसंयुक्त एव प्राप्नोति, तस्मात्त्रितयं प्रधानम्, अतस्त्रितययुक्तस्यैव कृतिकर्म कार्यं, त्रितयं चाऽऽत्मनाऽऽसेवनीयं, 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग' (तत्त्वा. अ. १ सू. १) इति वचनादयं गाथात्रितयार्थः । ।१ - २ - ३ ।।
(४३) पृ. १२१ पं. १८
***
(आवश्यक निर्युक्ति हरिभद्रसूरि टीका )
यदुक्तं 'मोक्षमार्गगतिं शृणुते ति, तत्र मोक्षमार्गं तावदाह नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । एस मग्गुत्ति पत्रत्तो, जिणेहिं वरदंसिहिं ।।२।।
(उत्तराध्ययनसूत्र)
ज्ञायते - अवबुध्यतेऽनेन वस्तुतत्त्वमिति ज्ञानं तच्च सम्यग्ज्ञानमेव ज्ञानावरणक्षयक्षयोपशमसमुत्थं मत्यादिभेदं, दृश्यते तत्त्वमस्मिन्निति दर्शनम्, इदमपि सम्यग्रूपमेव, दर्शनमोहनीयक्षयक्षयोपशमोपशमसमुत्पादितमर्हदभिहितजीवादितत्त्वरुचिलक्षणात्मशुभभावरूपम्, 'एव' अवधारणे भिन्नक्रमश्चोत्तरत्र योक्ष्यते, चरन्तिगच्छन्त्यनेन मुक्तिमिति चरित्रम्, एतदपि सम्यग्रूपमेव चारित्रमोहनीयक्षयादित्रयप्रादुर्भूतसामायिकादिभेदं सदसत्क्रियाप्रवृत्तिनिवृत्तिलक्षणं, तपति पुरोपात्तकर्माणि क्षपणेनेति तपो- बाह्याभ्यन्तरभेदभिन्नं यदर्हद्वचनानुसारि तदेव समीचीनमुपादीयते, इत्थं चैतत् सर्वत्र मोक्षमार्गगतिप्रस्तावाद्विपर्यस्तज्ञानादीनां तत्कारणताऽनुपपत्तेरन्यथाऽतिप्रसङ्गात्तथेति, सर्वत्र चशब्दः समुच्चये, सर्वत्र समुच्चयाभिधानं समुदितानामेव मुक्तिमार्गत्वख्यापकम्, एष एव 'मार्ग' इति मार्गशब्दवाच्यः, अस्यैव मुक्तिप्रापकत्वात् 'प्रज्ञप्तः' प्रज्ञापितः 'जिनैः' तीर्थकृद्भिः वरं समस्तवस्तुव्यापितयाऽव्यभिचारितया च द्रष्टुं प्रेक्षितुं शीलमेषां ते वरदर्शिनस्तैः, इह च चारित्रभेदत्वेऽपि तपसः पृथगुपादानमस्यैव क्षपणं प्रत्यसाधारणहेतुत्वमुपदर्शयितुं, तथा च वक्ष्यति - 'तवसा ( उ ) विसुज्झइति सूत्रार्थः ।।२।।
(४४ / १) पृ. १२२ पं. २
(आवश्यकनिर्युक्ति हरिभद्रसूरि टीका )
आह-ज्ञानक्रिययोः सहकारित्वे सति किं केन स्वभावेनोपकुरुते ? किमविशेषेण शिबिकोद्वाहकवद्, उत भिन्नस्वभावतया गमनक्रियायां नयनचरणादिव्रातवद् इति, अत्रोच्यते, भिन्नस्वभावतया, यत
-
Page #237
--------------------------------------------------------------------------
________________
२१४
गुरुतत्त्वसिद्धिः णाणं पयासगं सोहओ तवो संजमो य गुत्तिकरो । तिण्हपि समाजोगे मोक्खो जिणसासणे भणिओ ।।१०३।।
(हा०) व्याख्या-तत्र कचवरसमन्वितमहागृहशोधनप्रदीपपुरुषादिव्यापारवद् इह जीवगृहकर्मकचवरभृतशोधनालम्बनो ज्ञानादीनां स्वभावभेदेन व्यापारोऽवसेय इति समुदायार्थः । तत्र ज्ञायतेऽनेनेति ज्ञानं, तच्च प्रकाशयतीति प्रकाशकं, तच्च ज्ञानं प्रकाशकत्वेनैवोपकुरुते, तत्स्वभावत्वात्, गृहमलापनयने प्रदीपवत्, क्रिया तु तपःसंयमरूपत्वाद् इत्थमुपकुरुते-शोधयतीति शोधकं, किं तदिति आह-तापयत्यनेकभवोपात्तमष्टविधं कर्मेति तपः, तच्च शोधकत्वेनैवोपकुरुते, तत्स्वभावत्वाद्, गृहकचवरोज्झनक्रियया तच्छोधने कर्मकरपुरुषवत्, तथा संयमनं संयमः, भावे अप्प्रत्ययः, आश्रवद्वारविरमणमितियावत्, चशब्दः पृथग् ज्ञानादीनां प्रक्रान्तफलसिद्धौ भिन्नोपकारकर्तुत्वावधारणार्थः, गोपनं गुप्तिः, स्त्रियां क्तिन् (पा. ३-३-९४) आगन्तुककर्मकचवरनिरोध इति हृदयं, गुप्तिकरणशीलो गुप्तिकरः, ततश्च संयमोऽपि अपूर्वकर्मकचवरागमनिरोधतयैवोपकुरुते, तत्स्वभावत्वात्, गृहशोधने पवनप्रेरितकचवरागमनिरोधेन वातायनादिस्थगनवत्, एवं त्रयाणामेव, अपिशब्दोऽवधारणार्थः, अथवा संभावने, किं संभावयति ?- 'त्रयाणामपि' ज्ञानादीनां, किंविशिष्टानां ?-निश्चयतः क्षायिकानां, न तु क्षायिकौपशमिकानामिति, 'समायोगे' संयोगे 'मोक्षः' सर्वथाऽष्टविधकर्ममलवियोगलक्षणः, जिनानां शासनं जिनशासनं तस्मिन्, 'भणितः' उक्तः । आह-'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः' इत्यागमो विरुध्यते, सम्यग्दर्शनमन्तरेण उक्तलक्षणज्ञानादित्रयादेव मोक्षप्रति-पादनादिति, उच्यते, सम्यग्दर्शनस्य ज्ञानविशेषत्वाद् रुचिरूपत्वात् ज्ञानान्तर्भावाद् अदोष इति गाथार्थः ।।१०३।।
(४४/२) पृ. १२२ पं. २
(आवश्यकनियुक्ति मलयगिरिसूरि टीका) _ (मलय०) ननु ज्ञानक्रिययोः सहकारित्वे सति किं केन स्वभावेनोपकुरुते ?, किमविशेषेण शिबिकोद्वाहकवत्, उत भिन्नस्वभावतया गमनक्रियायां नयनचरणादिवत्, उच्यते, भिन्नस्वभावतया, यत आह -
णाणं पयासगं सोहओ तवो संजमो य गुत्तिकरो । तिण्हपि समाजोगे मोक्खो जिणसासणे भणिओ ।।१०३।।
(मलय०) इह तथा किञ्चिदुद्घाटद्वारं बहुवातायनजालकरूपच्छिद्रं वाताकृष्टादि-प्रचुररेणुकचवरपूरितं शून्यगृह, तत्र चैव वस्तुकामः कोऽपि तत् शुशोधयिषुरवातायनजालकानि सर्वाण्यपि बाह्यरेणुकचवरप्रदेशनिषेधार्थं स्थगयति, मध्ये च प्रदीपं प्रज्वलयति, पुरुषं च कचवराद्याकर्षणाय व्यापारयति, तत्र प्रदीपो रेण्वादिमलप्रकाशनव्यापारेणोपकुरुते, द्वारादिस्थगनं बाह्यरेण्वादिप्रवेशनिषेधेन, पुरुषस्तु रेण्वाद्याकर्षणात् तच्छोधनेन, एवमिहापि जीवापवरक उद्घाटितानवद्वारः सद्गुणशून्यो मिथ्यात्वादिहेत्वाकृष्टकर्मकचवरापूरितो मुक्तिसुखनिवासहेतोः शोधनीयो वर्त्तते, तत्र ज्ञायतेऽनेनेति ज्ञानं, तच्च प्रकाशयतीति प्रकाशकं, ज्ञानं प्रकाशकत्वेनोपकुरुते, तत्स्वभावत्वात्, गृहमलापनयने प्रदीपवदिति भावः, क्रिया तु तपःसंयमरूपत्वादित्थमुपकुरुते, शोधयतीति शोधकं, किन्तदित्याह-तापयत्यनेकभवोपात्तमष्टप्रकारं कर्मेति तपः, तत् शोधकत्वेनोपकुरुते, तत्स्वभावत्वात्, गृहकचवरोज्झनक्रियया तच्छोधने कर्मकरपुरुषवत्, तथा संयमनं संयमः, भावेऽल्प्रत्ययः, आश्रवद्वारविरमणमिति यावत्, चशब्दः पृथग्ज्ञानादीनां प्रक्रान्तफलसिद्धौ भिन्नोपकार
Page #238
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट - १
कर्तृत्वावधारणार्थः, गोपनं गुप्तिः, स्त्रियां क्तिप्रत्ययः, आगन्तुककर्म्मकचवरनिरोध इति हृदयं, गुप्तिकरणशीलो गुप्तिकरो, हेतुतच्छीलानुकूलेष्वित्यादिना टप्रत्ययः, किमुक्तं भवति ? संयमोऽप्यपूर्वकर्म्मकचवरागमननिरोधेनोपकुरुते, तत्स्वभावत्वात्, गृहशोधने पवनप्रेरितकचवरागमननिरोधेन वातायनादिस्थगनवत्, एवं च त्रयाणामेव, अपिशब्दोऽवधारणे, अथवा सम्भावने, किं सम्भावयति ? त्रयाणामपि ज्ञानादीनां किंविशिष्टानाम् ? निश्चयतः क्षायिकाणां न तु क्षायोपशमिकानामपि, समायोगे-संयोगे मोक्षः- सर्वथा अष्टविधकर्ममलवियोगलक्षणः जिनानां शासनं जिनशासनं तस्मिन् 'भणितः ' उक्तः । नन्वेवं सति सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग' इत्यागमो विरुध्यते, सम्यग्दर्शनमन्तरेणोक्तलक्षणज्ञानादित्रयादेव मोक्षप्रतिपादनाद्, नैष दोष:, ज्ञानग्रहणेन तस्यापि ग्रहणाद्, अन्यथा ज्ञानत्वायोगात्, अत एवान्यत्र चतुष्टयमुक्तं
-
"ज्ञानं सुमार्गदीपं सम्यक्त्वं तदपराङ्मुखत्वाय ।
चारित्रमास्रवघ्नं क्षपयति कर्माणि तु तपोऽग्निः ।। १ ।। " इति । । १०३ ।।
(४५) पृ. १२३ पं. १५
(आवश्यक नियुक्ति अंतर्गत ध्यानशतक
झाइज्जा निरवज्जं जिणाणमाणं जगप्पईवाणं । अणिउणजणदुण्णेयं नयभंगपमाणगमगहणं ।।४६।।
(४६) पृ. १२३ पं. १८
व्याख्या- - 'ध्यायेत्' चिन्तयेदिति सर्वपदक्रिया, 'निरवद्या 'मिति अवद्यं पापमुच्यते निर्गतमवद्यं यस्याः सा तथा ताम्, अनृतादिद्वात्रिंशद्दोषावद्यरहितत्वात् क्रियाविशेषणं वा, कथं ध्यायेत् ? - निरवद्यम्इहलोकाद्याशंसारहितमित्यर्थः, उक्तं च- 'नो इहलोगट्टयाए नो परलोगट्टयाए नो परपरिभवओ अहं नाणी 'त्यादिकं निरवद्यं ध्यायेत्, 'जिनानां' प्राग्निरूपित शब्दार्थानाम् 'आज्ञां' वचनलक्षणां कुशलकर्मण्याज्ञाप्यन्तेऽनया प्राणिन इत्याज्ञा तां, किंविशिष्टां ? - जिनानां केवलालोकेनाशेषसंशयतिमिरनाशनाज्जगत्प्रदीपानामिति, आज्ञैव विशेष्यते- 'अनिपुणजनदुर्ज्ञेयां' न निपुणः अनिपुणः अकुशल इत्यर्थः जनःलोकस्तेन दुर्ज्ञेयामिति-दुरवगमां, तथा 'नयभङ्गप्रमाणगमगहनाम्' इत्यत्र नयाश्च भङ्गाश्च प्रमाणानि च गमाश्चेति विग्रहस्तैर्गहना - गवरा तां, तत्र नैगमादयो नयास्ते चानेकभेदाः, तथा भङ्गाः क्रमस्थानभेदभिन्नाः, तत्र क्रमभङ्गा यथा एको जीव एक एवाजीव इत्यादि, स्थापना । स्थानभङ्गास्तु यथा प्रियधर्मा नामैकः नो दृढधर्मेत्यादि । तथा प्रमीयते ज्ञेयमेभिरिति प्रमाणानि द्रव्यादीनि, यथाअनुयोगद्वारेषु गमाः- चतुर्विंशतिदण्डकादयः, कारण वशतो वा किञ्चिद्विसदृशाः सूत्रमार्गा यथा षड्जीवनिकाssदाविति कृतं विस्तरेणेति गाथार्थः । । ४६ ।।
܀܀܀
अमुमेवार्थं सङ्कलय्योपसंहरन्ति
पुव्वावरेण परिभाविऊण सुत्तं पयासियव्वमिणं । जं वयणपारतंतं एवं धम्मत्थिणो लिंगं ॥। ६५ ।।
-
२१५
हरिभद्रसूरि टीका)
(पाक्षिकसप्तति)
Page #239
--------------------------------------------------------------------------
________________
२१६
गुरुतत्त्वसिद्धिः - व्याख्या-पौर्वापर्येण परिभाव्य-पूर्वापरव्यवस्थितसूत्रार्थपरामर्शविरोधसंकलनपूर्व सूत्रमिद मिति-पक्खिए पक्खियमित्येवंरूपं व्याक्रियमाणत्वेन प्रत्यक्ष प्रकाशयितव्यं-पूर्वापरसूत्रार्थाविरुद्धचतुर्दशीलक्षणेऽर्थे व्यवस्थापनीयम् । न पुनर्लोकयात्रामात्रानुवर्तितया निजकुहेवाकसमर्थनाय पञ्चदश्यां योजनीयम् । उत्सूत्रप्ररूपणायाः संसारहेतुत्वात् । यथोक्तं -
'फुडपागडमकहितो जहट्ठियं बोहिलाभमभिहणइ । जह भगवओ वि सालो जरमरणमहोअही आसि' ।। त्ति ।
'जं वयण'त्ति । यद् वचनपारतन्त्र्यं-तीर्थकराज्ञापारवश्यमेतद्धर्मार्थिनो लिङ्ग-चिह्न-मिति । यथोक्तं -
'समयपवित्ती सव्वा आणाबज्झ त्ति भवफला चेव । तित्थगरुद्देसेण वि न तत्तओ सा तदुद्देसा ।।१।। मूढा अणाइमोहा तहा तहा एत्थ संपयट्टता । तं चेव य मण्णंता अवमण्णंता न याणंति' ।।२।। अन्यत्राऽप्युक्तंतित्थयराणा मूलं नियमा धम्मस्स तीए वाघाए । किं धम्मो किमधम्मो मूढा नेवं वियारंति ।।१।। मोहविसपरममंतो सिसोक्खफलस्स कप्पतरुकंदो । तित्थगराणा जम्हा तम्हा एईए जइयव्वं ॥२॥' इति ।।६५।।
(४७) पृ. १२४ पं. ९
(जीवानुशासन) सूत्रकृतसम्बन्धं गाथाद्वयमाह - किंच जइ सावयाणं नमणं नो संमयं भवे एयं । पासत्थाईपाणं ता कह उवएसमालाए ॥१६६।। सिरिधम्मदासगणिणा न वारिअं वारियं च अन्नेसिं । 'परतित्थियाणं पणमण' इच्चाइवयणओ पयडं ।।१६७।।
व्याख्या-किञ्चाभ्युच्चये, यदि विकल्पार्थः, श्रावकाणां श्राद्धानां वन्दनं नमनं नो नैव सम्मतं भवेज्जायेत एतत्पूर्वोक्तम्, केषाम् ? इत्याह-पार्श्वस्थादीनां प्रतीतानां, ततः कथं केन प्रकारेणोपदेशमालायां श्रीधर्मदासगणिना एवंनाम्ना कर्मा न वारितं निषिद्धं, वारितं पुनर्निषिद्धमन्येषां शाक्यादीनां परतीथिकानां प्रणमनमित्यादिवचनतः प्रकटं प्रसिद्धम्, आदिग्रहणात् “उज्झावणत्थुणणभत्तिरागं व सक्कारं सम्माणदाणं विणयं च वज्जेइ' इति दृश्यं सुबोधं चेति गाथार्थः ।।१६६-१६७।।
संघेण पुणो बाही जो विहिओ होज्ज सो उ नो वंदो । पासत्थाई सड्ढाण सव्वहा एस परमत्थो ।।१७०।।
Page #240
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
२१७
व्याख्या-सधेन प्रतीतेन पुनः बहिस्ताद्योऽनिर्दिष्टनामा विहितः कृतः भवेज्जायेत स पुनर्नो नैव वन्द्यो नमस्करणीयः पार्श्वस्थादिः प्रतीतः श्राद्धानां श्रावकाणां सर्वथा सर्वेः प्रकारैरेषो निर्दिष्टरूपपरमार्थस्तत्त्वमिति गाथार्थः ।।
(४८/१) पृ. १२८ पं. २१
(पिंडविशुद्धि) अथैतावदोषरहितपिण्डस्याभावे मुनिः किं कुर्यादित्याहसोहिंतो य इमे तह, जइज्ज सव्वत्थ पणगहाणीए । उस्सग्गऽववायविऊ, जह चरणगुणा न हायंति ।।१०१।।
व्याख्या-'शोधयन्' विशुद्धपिण्डग्रहणार्थमवलोकयन्, चः शब्दः प्राक्तनोपदेशापेक्षयोपदेशान्तरसमुच्चयार्थः, कानित्याह-'इमान्' अनन्तरोक्तदोषान् 'तथा' तेन सर्वथा शुद्धाहाराप्राप्तौ मनागशुद्धादितद्ग्रहणलक्षणेन-प्रकारेण 'यतेत' यतनां कुर्यात् । क्व ? सर्वत्र क्षेत्रकालादौ । कया करणभूतयेत्याहपञ्चकहान्या, इहाऽकृतवीप्सोऽपि पञ्चकशब्दस्तदर्थसम्भवाद्वीप्सार्थो व्याख्येयस्ततश्च पञ्चकेन पञ्चकेनाऽऽगमप्रसिद्धप्रायश्चित्तलक्षणेन कृत्वा यका 'हानिः' स्वानुष्ठानव्ययो, व्येति चाऽशुद्धाहारग्रहणादिनाऽपराधसम्भवे तच्छुद्ध्यर्थं विधीयमानमनुष्ठानं, नृपापराधे दीयमानदण्डद्रव्यवत्, सा पञ्चकपरिहाणिस्तया, एतदुक्तं भवति-सर्वथा शुद्धाहारस्याऽप्राप्तौ लघुगुरुपञ्चकप्रायश्चित्तार्हदोषदुष्टमाहारं गृह्णीयात्, तस्याऽप्राप्तौ लघुगुरुदशकप्रायश्चित्तार्हदोषवन्तं, तस्याऽप्यभावे लघुगुरुपञ्चदशकप्रायश्चित्तार्हदोषदुष्टमित्यादि, न पुनः कारणोत्पत्तावपि गुरुगुरुतरप्रायश्चित्तशोध्यगुरुगुरुतरदोषदुष्टमशनादि प्रथमत एवासेवेतेति । कः ? इत्याह'उत्सर्गापवादौ' कारणाभावसद्भावौ 'वेत्ति' अवगच्छति यः स उत्सर्गापवादविद्वान-सम्यगधीतच्छेदादिश्रुत इत्यर्थः । साधुरिति गम्यते । 'यथा' येन देहोपष्टम्भकरणलक्षणेन प्रकारेण 'चरणगुणा' आवश्यकादयश्चारित्रधर्मा 'न' नैव 'हीयन्ते' हानिमुपगच्छन्तीति गाथार्थः ।।१०१।।
(४९) पृ. १३१ पं. १
(दर्शनविशुद्धि) तादृशाश्च दृश्यन्त एव। तथाहिअज्ज वि तिनपइन्ना गरुयभरुव्वहणपच्चला लोए । दीसंति महापुरिसा अक्खंडियसीलपन्भारा ।।१७९।।
सुगमा । नवरम्, 'तिन्नपइन्ना' तीर्णसामायिकादिप्रतिज्ञाः । 'गुरुयभरुव्वहणपच्चला' दुर्वहसंयमभारोद्वहनसमर्थाः ।।१७९।।
तथाअज्ज वि तवसुसियंगा तणुअकसाया जिइंदिया धीरा । दीसंति जए जइणो वम्महहिययं वियारंता ।।१८०।। स्पष्टैव ।।१८०।।
Page #241
--------------------------------------------------------------------------
________________
२१८
गुरुतत्त्वसिद्धिः
तथाअज्ज वि दयसंपन्ना छज्जीवनिकायरक्खणुज्जुत्ता । दीसंति तवस्सिगणा विगहविरत्ता सुईजुत्ता ।।१८१।। एषाऽपि स्पष्टा। नवरं श्रुतिः स्वाध्यायस्तेन युक्ताः ।।१८१।। तथाअज्जवि दयखंतिपयट्ठियाइं तवनियमसीलकलियाई । विरलाइं दूसमाए दीसंति सुसाहुरयणाइं ॥१८२।। प्रतीतार्था ।।१८२।। ततश्चइय जाणिऊण एयं मा दोसं दूसमाइ दाऊण । धम्मुज्जम पमुच्चह अज्जवि धम्मो जए जयइ ।।१८३।। निगदसिद्धा। नवरम्, एतदिति चारित्राऽस्तित्वम् ।।१८३।। एवमनेकधा चारित्राऽस्तित्वं प्रतिष्ठाय निगमनमाहुःता तुलियनियबलाणं सत्तीइ जहागमं जयंताणं । संपुन्नच्चिय किरिया दुप्पसहताण साहूणं ।।१८४।। सुगमा । नवरम्, संपूर्णव क्रिया, न पूर्वयतिभ्यो न्यूना, स्वसार्मथ्यतुलनायाः समानत्वात् ।।१८४ ।।
܀܀܀
(५०) पृ. १३३ पं. १
__ (भगवतीसूत्र) __भवतु नाम शेषजीवानां काङ्क्षामोहनीयवेदनं निर्ग्रन्थानां पुनस्तन्न संभवति जिनागमावदातबुद्धित्वात्तेषामिति प्रश्नयन्नाह - ___अस्थि णं भंते ! समणावि निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेएइ ?, हंता अस्थि, कहनं भंते ! समणा निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेएइ ?, गोयमा ! तेहिं तेहिं नाणंतरेहिं दसणंतरेहिं चरित्तंतरेहिं लिंगंतरेहिं पवयणंतरेहिं पावयणंतरेहिं कप्पंतरेहिं मग्गंतरेहिं मतंतरेहि भंगतरेहिं णयंतरेहिं नियमंतरेहिं पमाणंतरेहिं संकिया कंखिया वितिगिच्छिया भेयसमावना कलुससमावन्ना, एवं खलु समणा निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेइंति ।
_ 'अत्थि ण'मित्यादि काक्वाऽध्येयम् ‘अस्ति' विद्यतेऽयं पक्षः-यदुत 'श्रमणाः' व्रतिनः, अपिशब्दः श्रमणानां काङ्क्षामोहनीयस्यावेदनसंभावनार्थः, ते च शाक्यादयोऽपि भवन्तीत्याह-'निर्ग्रन्थाः' सबाह्याभ्यन्तरग्रन्थानिर्गताः, साधव इत्यर्थः, 'णाणंतरेहिंति एकस्माज्जानादन्यानि ज्ञानानि ज्ञानान्तराणि तैर्ज्ञानविशेषैर्ज्ञानविशेषेषु वा शङ्किता इत्यादिभिः संबन्धः, एवं सर्वत्र, तेषु चैवं शङ्कादयः स्युः-यदि नाम परमाण्वादिसकलरूपिद्रव्यावसानविषयग्राहकत्वेन सङ्ख्यातीतरूपाण्यवधिज्ञानानि सन्ति तत्किमपरेण मनःपर्यायज्ञानेन ?, तद्विषयभूतानां मनोद्रव्याणामवधिनैव दृष्टत्वात्, उच्यते चागमे मनःपर्यायज्ञानमिति
Page #242
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
२१९ किमत्र तत्त्वमिति ज्ञानतः शङ्का, इह समाधिः-यद्यपि मनोविषयमप्यवधिज्ञानमस्ति तथाऽपि न मनःपर्यायज्ञानमव-धावन्तर्भवति, भिन्नस्वभावत्वात्, तथाहि-मनःपर्यायज्ञानं मनोमात्रद्रव्यग्राहकमेवादर्शनपूर्वकं च, अवधिज्ञानं तु किञ्चिन्मनोव्यतिरिक्तद्रव्यग्राहकं किञ्चिच्चोभयग्राहकं दर्शनपूर्वकं च न तु केवलमनोद्रव्यग्राहकम् इत्यादि बहु वक्तव्यमतोऽवधिज्ञानातिरिक्तं भवति मनःपर्यायज्ञानमिति । तथा दर्शनं-सामान्यबोधः, तत्र यदि नामेन्द्रियानिन्द्रियनिमित्तः सामान्यार्थविषयो बोधो दर्शनं तदा किमेकश्चक्षुर्दर्शनमन्यस्त्वचक्षुर्दर्शनम्, अथेन्द्रियानिन्द्रियभेदाद् भेदस्तदा चक्षुष इव श्रोत्रादीनामपि दर्शनभावात् षडिन्द्रियनोइन्द्रियजानि दर्शनानि स्युन वे एवेति, अत्र समाधिः-सामान्यविशेषात्मकत्वाद्वस्तुनः क्वचिद्विशेषतस्तन्निर्देशः क्वचिच्च सामान्यतः, तत्र चक्षुर्दर्शनमिति विशेषतः अचक्षुर्दर्शनमिति च सामान्यतः, यच्च प्रकारान्तरेणापि निर्देशस्य सम्भवे चक्षुर्दर्शनमचक्षुर्दर्शनं चेत्युक्तं तदिन्द्रियाणामप्राप्तकारित्वप्राप्तकारित्वविभागात्, मनसस्त्वप्राप्तकारित्वेऽपि प्राप्तकारीन्द्रियवर्गस्य तदनुसरणीयस्य बहुत्वात्तद्दर्शनस्याचक्षुर्दर्शनशब्देन ग्रहणमिति । अथवा दर्शन-सम्यक्त्वं तत्र च शङ्का-'मिच्छत्तं जमुदिन्नं तं खीणं अणुदियं च उवसंतं ।' इत्येवंलक्षणं क्षायोपशमिकम्, औपशमिकमप्येवंलक्षणमेव, यदाह -
'खीणम्मि उइन्नम्मी अणुदिज्जंते य सेसमिच्छत्ते । अंतोमुहुत्तमेत्तं उवसमसम्मं लहइ जीवो ॥१॥'
ततोऽनयोर्न विशेषः उक्तश्चासाविति, समाधिश्च-क्षयोपशमो हि उदीर्णस्य क्षयोऽनुदीर्णस्य च विपाकानुभवापेक्षयोपशमः, प्रदेशानुभवस्तूदयोऽस्त्येव, उपशमे तु प्रदेशानुभवोऽपि नास्तीति, उक्तं च -
'वेएइ संतकम्मं खओवसमिएसु नाणुभावं सो । उवसंतकसाओ पुण वेदेइ ण संतकम्मं ति (पि) ॥१॥'
तथा चारित्रं-चरणं तत्र यदि सामायिकं सर्वसावधविरतिलक्षणं छेदोपस्थापनीयमपि तल्लक्षणमेव, महाव्रतानामवद्यविरतिरूपत्वात्, तत्कोऽनयोर्भेदः ? उक्तश्चासाविति, अत्र समाधिः-ऋजुजडवक्रजडानां प्रथमचरमजिनसाधूनामाश्वासनाय छेदोपस्थापनीयमुक्तं, व्रतारोपणे हि मनाक् सामायिकाशुद्धावपि व्रताखण्डनाच्चारित्रिणो वयं चारित्रस्य व्रतरूपत्वादिति बुद्धिः स्यात्, सामायिकमात्रे तु तदशुद्धौ भग्नं नश्चारित्रं चारित्रस्य सामायिकमात्रत्वादित्येवमनाश्वासस्तेषां स्यादिति, आह च -
'रिउवक्कजडा पुरिमेयराण सामाइए वयारुहणं । मणयमसुद्धेवि जओ सामइए हुंति हु वयाइं ॥१॥' इति ।
तथा लिङ्ग-साधुवेषः, तत्र च यदि मध्यमजिनैर्यथालब्धवस्त्ररूपं लिङ्गं साधूनामुपदिष्टं तदा किमिति प्रथमचरमजिनाभ्यां सप्रमाणधवलवसनरूपं तदेवोक्तं ?, सर्वज्ञानामविरोधिवचनत्वादिति, अत्रापि ऋजुजडवक्रजडऋजुप्रज्ञशिष्यानाश्रित्य भगवतां तस्योपदेशः, तथैव तेषामुपकारसम्भवादिति समाधिः । तथा प्रवचनमत्रागमः, तत्र च यदि मध्यमजिनप्रवचनानि चतुर्यामधर्मप्रतिपादकानि कथं प्रथमेतरजिनप्रवचने पञ्चयामधर्मप्रतिपादके ? सर्वज्ञानामविरुद्धवचनत्वात्, अत्रापि समाधिः-चतुर्यामोऽपि तत्त्वतः पञ्चयाम एवासो, चतुर्थव्रतस्य परिग्रहेऽन्तर्भूतत्वात्, योषा हि नापरिगृहीता भुज्यते इति न्यायादिति । तथा प्रवचनमधीते वेत्ति वा प्रावचन:-कालापेक्षया बवागमः पुरुषः, तत्रैकः प्रावचनिक एवं कुरुते अन्यस्त्वेवमिति किमत्र तत्त्वमिति, समाधिश्चेह-चारित्रमोहनीयक्षयोपशमविशेषेण उत्सर्गापवादादिभावितत्वेन च प्रावचनिकानां विचित्रा प्रवृत्तिरिति नासौ सर्वथाऽपि प्रमाणम्, आगमाविरुद्धप्रवृत्तेरेव प्रमाणत्वादिति । तथा कल्पोजिनकल्पिकादिसमाचारः, तत्र यदि नाम जिनकल्पिकानां नाग्न्यादिरूपो महाकष्टः कल्पः कर्मक्षयाय तदा
Page #243
--------------------------------------------------------------------------
________________
२२०
गुरुतत्त्वसिद्धिः स्थविरकल्पिकानां वस्त्रपात्रादिपरिभोगरूपो यथाशक्तिकरणात्मकोऽकष्टस्वभावः कथं कर्मक्षयायेति, इह च समाधिः-द्वावपि कम्मक्षयहेतू अवस्थाभेदेन जिनोक्तत्वात्, कष्टाकष्टयोश्च विशिष्टकर्मक्षयं प्रत्यकारणत्वादिति । तथा मार्गः-पूर्वपुरुषक्रमागता सामाचारी, तत्र केषाञ्चिद्विश्चैत्यवन्दनानेकविधकायोत्सर्गकरणादिकाऽवश्यकसामाचारी तदन्येषां तु न तथेति किमत्र तत्त्वमिति, समाधिश्चगीतार्थाशठप्रवर्तिताऽसौ सर्वाऽपि न विरुद्धा, आचरितलक्षणोपेतत्वात्, आचरितलक्षणं चेदम् -
'असढेण समाइन्नं जं कत्थइ केणई असावज्जं । न निवारियमन्नेहिं बहुमणुमयमेयमायरियं ।।१।।' ति ।
तथा मतं-समान एवागमे आचार्याणामभिप्रायः, तत्र च सिद्धसेनदिवाकरो मन्यते-केवलिनो युगपद् ज्ञानं दर्शनं च, अन्यथा तदावरणक्षयस्य निरर्थकता स्यात्, जिनभद्रगणि-क्षमाश्रमणस्तु भिन्नसमये ज्ञानदर्शने, जीवस्वरूपत्वात्, तथा तदावरणक्षयोपशमे समानेऽपि क्रमेणैव मतिश्रुतोपयोगी, न चैकतरोपयोगे इतरक्षयोपशमाभावः, तत्क्षयोपशमस्योत्कृष्टतः षट्षष्टिसागरोपमप्रमाणत्वादतः किं तत्त्वमिति, इह च समाधिः-यदेव मतमागमानुपाति तदेव सत्यमिति मन्तव्यमितरत्पुनरुपेक्षणीयम्, अथ चाबहुश्रुतेन नैतदवसातुं शक्यते तदैवं भावनीयम्-आचार्याणां संप्रदायादिदोषादयं मतभेदः, जिनानां तु मतमेकमेवाविरुद्धं च, रागादिविरहितत्वात्, आह च -
'अणुवकयपराणुग्गहपरायणा जं जिणा जुगप्पवरा ।। जियरागदोसमोहा य णण्णहावाइणो तेणं ।।१।।' ति ।
तथा भङ्गाः-द्व्यादिसंयोगभङ्गकाः, तत्र च द्रव्यतो नाम एका हिंसा न भावत इत्यादि चतुर्भङ्ग्युक्ता, न च तत्र प्रथमोऽपि भङ्गो युज्यते, यतः किल द्रव्यतो हिंसा-ईर्यासमित्या गच्छतः पिपीलिकादिव्यापादनं, न चेयं हिंसा, तल्लक्षणायोगात्, तथाहि -
'जो उ पमत्तो पुरिसो तस्स उ जोगं पडुच्च जे सत्ता । वावज्जती नियमा तेसिं सो हिंसओ होइ ।।१।।' त्ति,
उक्ता चेयमतः शङ्का, न चेयं युक्ता, एतद्गाथोक्तहिंसालक्षणस्य द्रव्यभावहिंसाश्रयत्वात्, द्रव्यहिंसायास्तु मरणमात्रतया रूढत्वादिति । तथा नया-द्रव्यास्तिकादयः, तत्र यदि नाम द्रव्यास्तिकमतेन नित्यं वस्तु पर्यायास्तिकनयमतेन कथं तदेवानित्यं ? विरुद्धत्वात्, इति शङ्का, इयं चायुक्ता, द्रव्यापेक्षयैव तस्य नित्यत्वात्, पर्यायापेक्षया चानित्यत्वात्, दृश्यते चापेक्षयैकत्रैकदा विरुद्धानामपि धर्माणां समावेशो, यथा जनकापेक्षया य एव पुत्रः स एव पुत्रापेक्षया पितेति । तथा नियमः-अभिग्रहः, तत्र यदि नाम सर्वविरतिः सामायिकं तदा किमन्येन पौरुष्यादिनियमेन ? सामायिकेनैव सर्वगुणावाप्तः, उक्तश्चासौ इति शङ्का, इयं चायुक्ता, यतः सत्यपि सामायिके युक्तः पौरुष्यादिनियमः, अप्रमादवृद्धिहेतुत्वादिति, आह च -
'सामाइए वि हु सावज्जचागरूवे उ गुणकरं एयं । अपमायवुड्डिजणगत्तणेण आणाओ विन्नेयं ।।१।।' ति ।
तथा प्रमाण-प्रत्यक्षादि, तत्रागमप्रमाणम्-आदित्यो भूमेरुपरि योजनशतैरष्टाभिः संचरति चक्षुःप्रत्यक्षं च तस्य भुवो निर्गच्छतो ग्राहकमिति किमत्र सत्यमिति सन्देहः, अत्र समाधिः-न हि सम्यक् प्रत्यक्षमिदं, दूरतरदेशतो विभ्रमादिति ।।सू. ३७।।
Page #244
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
२२१
(५१) पृ. १३४ पं. ११
(बृहत्कल्पसूत्र) अथाचीर्णस्यैव लक्षणमाह - असढेण समाइण्णं, जं कत्थइ कारणे असावज्जं । ण णिवारियमण्णेहिं य, बहुमणुमयमेतमाइण्णं ॥४४९९।।
'अशठेन' राग-द्वेषरहितेन कालिकाचार्यादिवत् प्रमाणस्थेन सता 'समाचीर्णम्' आचरितं यद् भाद्रपदशुद्धचतुर्थीपर्युषणापर्ववत् 'कुत्रचिद्' द्रव्य-क्षेत्र-कालादौ 'कारणे' पुष्टालम्बने 'असावा' प्रकृत्या मूलोत्तरगुणाराधनाया अबाधकम्, 'न च' नैव निवारितम् 'अन्यैः' तथाविधैरेव तत्कालवर्तिभिगीतार्थः, अपि तु बहु यथा भवति एवमनुमतमेतदाचीर्णमुच्यते ।।४४९९।।
(५२) पृ. १३५ पं. २३
(आवश्यकनियुक्ति हरिभद्रसूरि टीका अंतर्गत ध्यानशतक) किमित्येतदेवमित्यत आहअणुवकयपराणुग्गहपरायणा जं जिणा जगप्पवरा। जियरागदोसमोहा य णण्णहावादिणो तेणं।।४९।।
व्याख्या-अनुपकृते-परैरवर्तिते सति परानुग्रहपरायणा-धर्मोपदेशादिना परानुग्रहोद्युक्ता इति समासः, 'यद्' यस्मात् कारणात्, के?- 'जिनाः' प्राग्निरूपितशब्दार्थाः, त एव विशेष्यन्ते- 'जगत्प्रवराः' चराचरश्रेष्ठा इत्यर्थ, एवंविधा अपि कदाचिद् रागादिभावाद्वितथवादिनो भवन्त्यत आह-जिता-निरस्ता रागद्वेषमोहा यैस्ते तथाविधाः, तत्राभिष्वङ्गलक्षणो रागः अप्रीतिलक्षणो द्वेषः अज्ञानलक्षणश्च मोहः, चशब्द एतदभावगुणसमुच्चयार्थः, नान्यथा-वादिनः 'तेने ति तेन कारणेन ते नान्यथावादिन इति, उक्तं च-'रागाद्वा द्वेषाद्वे'त्यादि गाथार्थः।।४९।।
(५३) पृ. १३७ पं. १०
(उत्तराध्ययनसूत्र अध्ययन-१) साम्प्रतं यथा निरपवादतयाऽऽचार्यकोप एव न स्यात् तथाऽऽह - धम्मज्जियं च ववहारं, बुद्धहाऽऽयरियं सया । तमायरंतो ववहारं, गरहं नाभिगच्छइ ॥४२॥ (सूत्रम्)
व्याख्या-धर्मेण-क्षान्त्यादिरूपेणार्जितम्-उपार्जितं धर्मार्जितं, न हि क्षान्त्यादिधर्मविरहित इमं प्राप्नोतीति, 'चः' पूरणे, विविधं विधिवद्वाऽवहरणमनेकार्थत्वादाचरणं व्यवहारस्तं-यतिकर्तव्यतारूपं, 'बुद्धेः' अवगततत्त्वैः आचरितं, 'सदा' सर्वकालं, 'त'मिति सदावस्थिततया प्रतीतमेव 'आचरन्' व्यवहरन्, यद्वा-यत्तदोनित्याभिसम्बन्थात् सुब्ब्यत्ययाच्च धर्मार्जितो बुद्धराचरितश्च यो व्यवहारस्तमाचरन-कुर्वन्, विशेषेणापहरति पापकर्मेति व्यवहारस्तं, व्यवहारविशेषणमेतत्, एवं च किमित्याह-'गर्हाम्' अविनीतोऽयमित्येवंविधां निन्दा 'नाभिगच्छति' न प्राप्नोति, यतिरिति गम्यते । यद्वा-आचार्यविनयमनेनाह, तत्र धर्मादनपेतो धर्यो-न धर्मातिक्रान्तः, 'जियं च ववहारं ति प्राकृतत्वाच्चस्य भिन्नक्रमत्वाज्जीतव्यवहारश्च, अनेन चागमादिव्यवहारव्यवच्छेदमाह, अत एव 'बुद्धेः' आचार्यराचरितः सदा-सर्वकालं त्रिकालविषयत्वात् जीतव्यवहारस्य, य एवंविधो व्यवहारस्तं व्यवहारंप्रमादात् स्खलितादौ प्रायश्चित्तदानरूपमाचरन 'गहाँ दण्डरुचिरयं निघृणो वेत्येवंरूपां जुगुप्सां नाभिगच्छति,
Page #245
--------------------------------------------------------------------------
________________
२२२
गुरुतत्त्वसिद्धिः
आचार्य इति शेषः, न चायं निजक उपकारी वा मम विनेय इति न दण्डनीय इति ज्ञापनार्थं च धर्म्यजीतविशेषणं, पठन्ति च-'तमायरंतो मेहावि'त्ति सुगममेवेति सूत्रार्थः ॥४२॥
(५४/१) पृ. १३७ पं. २३
(आवश्यकनियुक्ति हरिभद्रसूरि टीका) आह-सम्यक् तद्गतभावापरिज्ञाने सति किमित्येतदेवमिति, उच्यते, व्यवहारप्रामाण्यात्, तस्यापि च बलवत्त्वाद्, आह च भाष्यकारः -
ववहारोऽविहु बलवं जं छउमत्थंपि वंदई अरहा । जा होइ अणाभिण्णो जाणतो धमयं एयं ।।१२३ ।।(भा.)
व्याख्या-व्यवहारोऽपि च बलवानेव, 'यद्' यस्मात् छद्मस्थमपि पूर्वरत्नाधिकं गुर्वादिं वन्दते 'अर्हन्नपि' केवल्यपि, अपिशब्दोऽत्रापि सम्बध्यते । किं सदा ?, नेत्याह-'जा होइ अणाभिन्नो 'त्ति यावद् भवत्यनभिज्ञातः यथाऽयं केवलीति, किमिति वन्दत इति, अत आह-जानन् धर्मतामेतां व्यवहारनयबलातिशयलक्षणामिति गाथार्थः ।।१२३॥
(५४/२) पृ. १३७ पं. २३
(आवश्यकनियुक्ति मलयगिरिसूरि टीका) आह-सम्यक्तद्भावापरिज्ञाने सति किमित्येवं क्रियते ?, उच्यते, व्यवहारप्रामाण्यात्, तस्यापि च बलवत्त्वात्, तथा चाह भाष्यकारः -
ववहारोऽविहु बलवं जं छउमत्थंपि वंदई अरहा । जा होइ अणाभिण्णो जाणतो धमयं एवं ।।१२३ ।।(भा.)
व्यवहारोऽपि बलवान् यत्-यस्मात् छद्मस्थमपि पूर्वरत्नाधिकं गुर्वादिं अर्हन्नपि-केवल्यपि वन्दते, अपिशब्दः अत्रापि संबध्यते, किं सदा ?, नेत्याह-'जा होइ अणाभिन्नो'त्ति यावद् भवत्यनभिज्ञातः यथाऽयं केवलीति, किमिति वन्दते इत्याह-जानन् धर्मतामेतां, व्यवहारनयबलातिशयलक्षणामिति ।।१३७ ।। (भा० १२३ हा०)
(५५) पृ. १३७ पं. २५
(पंचवस्तुक) एतदेवाहजइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुअह । ववहारणउच्छेए तित्थुच्छेओ जओऽवस्सं ॥१७२।।
यदि जिनमतं प्रपद्यध्वं यूयं ततो मा व्यवहारनिश्चयो मुञ्चत-मा हासिष्ठाः, किमित्यत्र आहव्यवहारनयोच्छेदे तीर्थोच्छेदो यतोऽवश्यम्, अतो व्यवहारतोऽपि प्रव्रजितः प्रव्रजित एव गाथार्थः।।१७२।।
Page #246
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
२२३
(५६) पृ. १३९ पं. ६
(संदेहदोलावली) इत्युक्तो गाथाऽष्टकेनाऽलोचनातपःकरणविधिः, अथ सुसाधूनां पूजनं कार्यमिति यदुक्तं, ततो दुष्करक्रियामात्रदर्शनेन, भ्रमितमतिरुत्सूत्रभाषिणोऽपि सुसाधुतया मन्वानः कश्चित् तेषां पूजनं तत्पार्श्व चापूर्वपाठश्रवणादिकं मा कार्षीत्, इति तत्प्रतिबोधनार्थमाह
उस्सुत्तभासगा जे ते दुक्करकारगा वि सच्छंदा । ताणं न दंसणं पि हु कप्पड़, कप्पे जओ भणिअं ॥१०॥
व्याख्या-'उत्सूत्रभाषकाः' आभिनिवेशिकमिथ्यात्वविषापहृतसुचैतन्यत्वेन सिद्धान्तो-त्तीर्णवादिनः ये अनिर्दिष्टनामानो यतयः, ते दुष्करकारका अपि दुरनुष्ठेयानुष्ठानकारिणोऽपि, न केवलं क्रियाशिथिला इत्यपेरर्थः, 'स्वच्छन्दाः' यथाच्छन्दाः, तीर्थकराज्ञाबहिर्भूतत्वेन स्वेच्छाचारिण इत्यर्थः, यदुक्तम्
"उस्सुत्तमायरंतो उस्सुत्तं चेव पनवेमाणो ।। एसो उ यहाछंदो इच्छा छंदो त्ति एगट्ठो त्ति ।।१।।"
तथा च तेषां मलधारणादिका इत्युग्राऽपि सा क्रिया निरर्थका एव, भगवदाज्ञान्यथा-करणस्य महानर्थहेतुत्वात्, यदुक्तम्
अल्पादपि मृषावादाद् रौरवादिषु संभवः । अन्यथा वदतां जैनी वाचं त्वहह का गतिः ? ॥१॥
ततः किमित्यत आह-तेषां दर्शनमपि, अवलोकनमपि, दूरे तद्वन्दनपूजनादयः, हुरवधारणे, नैव कल्पते, श्रुतावज्ञाकारित्वेन महापातकित्वात्, यथोक्तं समर्थयितुं सिद्धान्तसंवादमाह, 'कल्पे' कल्पाध्ययने यतो भणितमिति, कल्पोक्तमेव इदम् न स्वमनीषिकोक्तम् इत्यर्थः ।।१०।।
अथ कल्पभणितमेव आह - जे जिणवयणुत्तिनं वयणं भासंति जे य मन्नति । सद्धिट्ठीणं तहसणं पि संसारखुड्ढिकरं ॥९१।।
व्याख्या-'ये' कदवलेपिनो जिनवचनोत्तीर्णम्, आगमबाह्यं, 'वचनं' वाक्यं 'भाषन्ते' ब्रुवते, ये च, 'चः' समुच्चये तद् बहुमानात् मन्यन्ते, श्रद्दघते, सदृष्टीनां सम्यग्दृष्टीनां, तेषाम् उभयेषामपि दर्शनं, तदर्शनं, तदपि दूरे तद्वन्दनपूजनादयः इत्यपेरर्थः, संसारवृद्धिकरम्, अनन्तसंसारपातहेतुः, अर्हद्वचनान्यथाकरणाऽऽस्थाजनकत्वेन तस्यापि महापापत्वादिति, यद्यपि एवमस्ति, तथापि एवंविधानामपि अमीषां कथमपि दर्शनादौ जाते उपदेशयोग्यत्वं ज्ञात्वा अनकम्पा एव कर्तव्या, यथा आः कथम एते भविष्यन्तीति ? पुनर्निन्दनगर्हणादिकम् अमनोज्ञाहारादिदानं वा कार्य, तयोर्मत्सरविस्फूर्जितत्वेन अशुभदीर्घायुष्कताहेतुत्वात् यदुक्तं भगवत्यां, "कहं णं भंते जीवा असुहदीहाउत्ताए कम्मं पकरिति ? गोयमा ! पाणे अइवाइत्ता मुसंवाइत्ता तहा रूवं समणं वा माहणं वा हीलित्ता निंदित्ता खिसित्ता गरहित्ता अवमंणित्ता, अन्नयरेणं अमणुनेणं अपीइकरणेणं असणपाणखाइमसाइमेणं पडिलाभित्ता, एवं खलु जीवा असुहदीहाउत्ताए कम्मं पकरिंति" इति भावः ॥११॥
Page #247
--------------------------------------------------------------------------
________________
२२४
गुरुतत्त्वसिद्धिः
परिशिष्ट-२ ।। संवेगरङ्गशालाग्रन्थ अंतर्गत साधुस्थापनाधिकार ।। इत्थंतरम्मि सड्डो आसधरो नाम भणइ दुब्विअड्डो अ । भयवं जहुत्तसाहू न संति गुरुणो कहं ते य ॥१॥ पिंडविसुद्धिं न तहा कुणंति १ सक्कंपि नायरंति विहिं २ । पासत्थाईहिं समं चयंति नालंबणनमणाई ३।२।। न परूवंति य सुद्धं ४ न धरंति पमाणजुत्तमुवगरणं ५ । थेवेसु वि रोगेसु जह तह सेवंति अववायं ६।।३।। इअ अट्ठारससीलंगसहस्सधरणं विणा कहं समणा । हंति गुरू तदभावे कह वा ते वंदणिज्जा य ॥४॥ भणिअं गुरणा भद्दय ! मा साहूणं अभावमुल्लवसु । तदभावे धम्मस्सवि नूणमभावो तए इट्ठो ? ॥५॥ मिच्छत्तपउरयाए न नज्जईदाणिं देवनामपि । किं पुण कालोचिअ सुमुणिविरहओ मग्गवित्राणं ॥६॥ पिंडविसुद्धिं न कुणंति जं च वुत्तं तयंपि हु न जुत्तं । निअसत्तिकालक्खित्ताणुसारओ तप्पवित्तीए ॥७॥ गिद्धिसढभावविरहा सुद्धी तदभावओ वि जं भणिअं । सुद्धं गवेसमाणो आहाकम्मे वि सो सुद्धो ॥८॥ कह नज्जइ अग्गिद्धी घरधणसयणाई सव्वचागाओ । तं जेसि नासिपुब्बिं ते कह नणु इत्थ चागीओ ॥९॥ सुकरो इच्छाचागो अभावओ वि अ तुम न किं कुणसि । दीणुद्धरणाइ खमा तुज्झ विनोदी सएलच्छी ।।१०।। नेवायरंति सक्कंपि जं च भणि तयंपि निस्सारं । आवस्सयाई किं ते न कुणंति जमेवमुल्लवसि ।।११।। अहविगइचागमणुखणमुस्सग्गं कप्पविहरणाईअं । सक्कंपि नायरंती कह नज्जइ सक्कमेअमहो ।।१२।। सामत्थकालदोसा सक्कंपि कयाइ जायइ असक्कं । आयव्ययतुलणाए तदकरणे वि हु न तो दोसो ।।१३।।
Page #248
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट - २
पासत्थाईसंगो नमणं च न संगयंति जं वयसि । तं पहु मिच्छासिद्धंतवयणओ तप्पवित्तीए । । १४ ।।
सिद्धं तनिसिद्धं आवलणाई वि किं पुणो नमणं । ओसनो पासत्थो इच्छाई भूरि भणणाओ ।। १५ ।। सव्वमिमं ता सुते वायनमोक्कारमाइ किं वृत्तं । परिआयपरिसपुरिसा द (दे ) विक्खओ अ हतयं मूढा ।। १६ ।। जड़ ते फुडं अजोगा ता तन्त्रमणाइ कीसाणुत्रायं । कारणमवि हु इहरा पासंडीणं पि तं होउ ।।१७।। अह ते नो जिणलिंगे का तदविक्खा हु भावसार । अणुअत्तणा य भणिआ तेसिं पि हु जेण वृत्तमिमं ।।१८।। अग्गीयादाइने खित्ते अन्नत्थ ठिइअभावम्मि । भावाणुवघायणुवत्तणाए तेसिं तु वसिअव्वं ।। १९ ।। इहरा सपरुवघाओ उच्छोभाईहिं अत्तणो लहुआ । तेसिं च कम्मबंधो दुगंपि एअं अणिट्ठफलं ।। २० ।। तादव्वओ उ तेसिं अरत्तदुट्ठेण कज्जमासज्ज । अणुवत्तणत्थमेसं कायव्वं किंपि उ ण भावाओ ।। २१ ।। न परुवंतिय सुद्धं एअं पि य दूसणं जहाजोगं । पनवणं चिअ वृत्तं इहरा दोसो त्ति जं भणिअं ||२२|| आमे घडे निहित्तं जहा जलं तं घडं विणासेइ । इय सिद्धंतरहस्सं अप्पहारं विणासेइ ।। २३ ।। जोग्गाजोग्गमबुज्झिय धम्मरहस्सं कहेइ जो मूढो । संघस्स य पवयणस्स य धम्मस्स य पच्चणीओ सो ||२४|| न पमाणजुत्तमुवहिं धरंति एअं पि तुच्छमाभाइ । असढोवदंसि अत्त्रेण तव्विहस्सुवहिनिवहस्स ।। २५ ।। इरा बाहुठि पत्तं एगं तु पडलयच्छन्नं ।
पत्ता बंधकयं पुण बीअं मत्तं अगोअर उ ।। २६ ।। गंग अ रयरणं भवे न इण्हिं विसिट्ठमुणिणो वि । तो एत्थपत्थम्मिय पुव्वमुणिणो च्चिअ पमाणं ।। २७ ।।
२२५
Page #249
--------------------------------------------------------------------------
________________
२२६
गुरुतत्त्वसिद्धिः सेवंति य अववायं दूसणमेअंपि घडइ नो सम्म । तब्विहसंघयणाई विरहा सुत्तुत्ति उ तह य ॥२८॥ सव्वत्थ संजमं संजमाओ अप्पाणमेव रक्खिज्जा । मुच्चइ अइवायाओ पुणो विसोही नयाविरई ।।२९।। किञ्च - काहं अच्छित्तं अदुवा अहीअं तवोवहाणमि अ उज्जमिस्सं । गणं व नीईई व सारइस्सं, सालंबसेवी समुवेइ मोक्षं ॥३०॥ सीलंगाण विभावो नाउं सम्वन्नुवयणओ चेव । कह भणिअमनहेमं बकुसकुसीलेहिं जा तित्थं ॥३१॥ कालानुसारिकिरियारयत्ति चारित्तिणो पवुच्चंति । जह कप्परुक्खविरहे रुक्खा भन्नति निंबा वि ।।३।। अह सम्म मा मुणियंमि मुणिम्मि नमणाइ कीरइ कहं ति । वभिचारदसणाओ एअंपि न सुंदरं जम्हा ।।३३।। छउमत्थसमयवज्जा ववहारनयाणुसारिणी सव्वा । तं ववहारं कुव्वं सुज्झइ सवो वि समईए ॥३४।। जइ जिणमयं पवज्जह ता मा ववहारनिच्छए मुअह । ववहारनउच्छेए तित्थुच्छेओ हवइ जम्हा ।।३५ ।। तथा – धम्मज्जिअं च ववहारं बुद्धेहायरियं सया । तमायरंतो ववहारं गरिहं नाभिगच्छइ ॥३६॥ ता दूसमाए दोसं विउं जत्थ जं पलोएज्जा । नाणे व दंसणे वा चरणे वा तमुववूहेज्जा ॥३७॥ किञ्च - न विणा तित्थं निअंठेहि नातित्था य निअंठिआ । छक्कायसंजमो जाव ताव अणुसज्जणा दुण्हं ।।८।। तहा - जा संजमया जीवेसु ताव मूला य उत्तरगुणा य । इत्तरिअछेअसंजमनिग्गंथबउसा य पडिसेवी ॥३९॥ वीरपुरिसपरिहाणिं नाऊणं मंदधम्मिआ केइ । संविग्गजणं हीलंति ताण पयडा इमे दोसा ॥४०॥ संतगुणछायणा खलु परपरिवाओ अ होइ अलिअं च । धम्मे य अबहुमाणो साहुपउसे य संसारो ॥४१॥
Page #250
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-२
२२७
जइ संपुन एअं हविज्ज सिद्धो विना न वुच्छिज्जा । एअंपि नो मुणिज्जइ अहो महामोहमाहप्पं ॥४२॥ देवगुरुधम्मकिरिअं पुव्वं जुत्तो विआणि ते वि । हीलिज्जंती जइणो ही ही अकयनु(बु)ओ लोगो ॥४३॥ इय नरवर ! किब्बिरमबुहजीवदुविलसिअंनिसामिहिसि । साहूहिं तो वि अपरो मोक्खोवाओ धुवं नत्थि ॥४४॥ आगमतत्तं च नरिंद ! मुणेसु गयरागदोसमोहाणं । एगंतपरहिआणं जिणाण वयणं हिअं अमिअं ॥४५॥ दिलैंतजुत्तिहेऊगंभीरमणेगभंगनयनिउणं ।
आईमज्झवसाणे सुदुरपरिचत्तवभिचारं ॥४६॥ सिवपहरयणपईवं च कुमयपवणप्पणोल्लणासझं । सज्झं व बहुविहाई सयतारतारानिवहजणणं ॥४७॥ इय देवम्मि गुरुम्मि अ आगमविसए य जायबोहस्स । संकाइदोसरहिआ पडिवत्ती होइ सम्मत्तं ॥४८।। एयम्मि पावियम्मि नत्थि तयं जं न पावियं होइ । एयं मूलाउच्चिअमहल्लकल्लाणवल्लीओ ॥४९॥ अह नयणदत्तनरवइसुएहिं संजायपरमतोसेहिं । भणियं भयवं ! साहुप्पसायओ पत्तरिद्धीणं ।।५।। अम्हाणं पि हु पुरओ को एसो साहु दूसणं कुणइ । अहवा होअव्वं एत्थ पुव्वदुच्चरिअदोसेणं ॥५१॥ ता भयवं ! साहह को पुण एस पुवे भवम्मि हुँतोत्ति । मुणिवइणा जंपिअमेगमणसा भो ! निसामेह ॥५२।। एसो सावत्थीए नयरीए गिहीवइस्स बंभस्स । पुत्तो नाम कुबेरोत्ति आसि पिउणो य सो दोसो ॥५३।। संभूयगणिसमीवे पव्वइओ किच्चिराणि वि दिणाणि । विणयनएहिं वड्डिअ पच्छापरिवडिअ उच्छाहो ॥५४।। आवस्सयाइएसुं आलस्सं पइदिणंपि कुणमाणो । गुरुणा सासिज्जंतो साहूहि य कोवमुबहइ ॥५५॥
Page #251
--------------------------------------------------------------------------
________________
२२८
गुरुतत्त्वसिद्धिः
एसिपि साहुखलिअं पिक्खित्ता भण्णइ निययदुच्चरिअं । रक्खंति न थेवंपि हु परस्स पुण दिति उवएसं ॥५६॥ बालगिलाणाईणं वेआवच्चं सया वि किच्चंति । गुरुणो वि परेसिं पन्नवंति न सयं पुण करंति ॥५७।। एमाइ दूसणाई वागरमाणो किलिट्ठमणवयणो । मरिउं असुरनिकाए किब्बिसिआसुं सुरिं पत्तो ।।८।। तत्तो चविऊ इण्डिं सावयभा गओ वि एस इहं । पुवाणुवेहउच्चिअ पडुच्च मुणिणो इअ भणेइ ॥५९॥
Page #252
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-३
२०
परिशिष्ट-३ ।। श्री-श्रीधर-विरचितम् गुरुस्थापनाशतकम् ।। नमिरसुरमउडमाणिक्कतेयविच्छुरियपयनहं सम्म । नमिऊण वद्धमाणं वुच्छं गुरुठावणा-सयगं ॥१॥ हीणमई अप्पसुओ अनाणसिरिसेहरो तहा धणियं । गंभीरागमसायर - पारं पावेउमसमत्थो ॥२॥ जुग्गोहमजुग्गो वि हु जाओ गुरुसेवणाइ तं जुत्तं । जं सूरसेवणाए चंदो वि कलाणिही जाओ ॥३॥ गुरुआगाराओ सुत्तत्थ-रयणाणं गाहगा य तिण्णेव । रागेण य दोसेण य मज्झत्थत्तेण णेयव्वा ॥४॥ पढमो बीओऽणरिहो तइओ सुत्तत्थरयणजुग्गु त्ति । दिलुतो आयरिओ अंबेहि पओयणं जस्स ।।५।। धम्मं विणयपहाणं जे(जं ?) भणियं इत्थ सत्थगारेहिं । सो कायव्वो चउविहसंघो समणाइए सम्मं ।।६।। जं विणओ तं मुखं(क्खं ?) छंडिज्जा पंडिएहिं नो कह वि । जं सुयरहिओ वि नरो विणएण खवेय(इ) कम्माइं ॥७॥ जिणसासणकप्पतरुमूलं साहू सुसावया साहा । मूलम्मि गए तत्थ य अवरं साहाइयं विहलं ।।८।। सिरिपुंडरीयपमुहो दुप्पसहो जाव चउविहो संघो । भणिओ जिणेहि जम्हा न हु तेण विणा हवइ तित्थं ॥९॥ न विणा तित्थं नियंठेहिं नातित्था य नियंठया । छक्कायसंजमो जाव ताव अणुसज्जणा दोण्हं ।।१०।। तम्हा आयरिया वि हु संति नत्थि त्ति जे वियारंति । तं मिच्छा जओ जणे ते च्चिय सुत्तत्थदायारो ।।११।। बहुमुंडे अप्पसमणे य इय वयणाओ य संति आयरिया । जेसिं पसाया सड्डा धम्माधम्म वियाणंति ।।१२।।
Page #253
--------------------------------------------------------------------------
________________
२३०
गुरुतत्त्वसिद्धिः जह दिणरत्तिं सम्मं मिच्छं पुण्णं तहेव पावं च । तह चेव सुगुरु कुगुरु मण्णह मा कुणह मय(इ)मोहं ।।१३।। चरणस्स नव य ठाणा इह य पमत्तापमत्तअहिगारो । तत्थ अपमत्तविसयं कह लम्बेइ इत्थ एगविहं ।।१४।। होइ पमत्तम्मि मुणी चउक्कसायाण तिब्वउदयम्मि । स पमत्तो तेसिं चिय अपमत्तो होइ मंदुदए ।।१५/१।। पमत्ते नोकसायाण उदएणं इत्थ चरणजुत्तो वि । अट्टल्झाणोवगओ तेण विणा होइ अपमत्ते ॥१५/२।। नाणंतरायकम्मं लम्बेइ तिविहं पमत्त-अपमत्ते । बीयं छच्चउ पण नव-भेएहिं बंधुदयसंते ॥१६॥ तेरिक्कारस जोगा हेउणो पुण हवंति छ चउवीसा । लेसाओ छच्च तिण्णे य हुंति पमत्तापमत्तेसु ॥१७॥ अविरय विरयाविरएसु सहसपुहुत्तं हवंति आगरिसा । विरए य सयपुहुत्तं लन् ति पमायवसगेण ।।१९।। ठिइठाणे ठिइठाणे कसायउदया असंखलोगसमा । अणुभागबंधठाणा इय इक्किक्के कसाउदए ॥२०॥ कम्मस्स य पुण उदए अवराहो होइ नेव तचिरहे । इय जाणिऊण सम्म मा कुज्जा संजमे अरुइं ॥२१।। अपमत्तपमत्तेसुं अंतमुहत्तं जहक्कम कालो । समणाण पुवकोडी ता लन्भइ कह ण एगविहं ।।२२।। पढमे य पंचमंगे य वियारिए इत्थ होइ सुहबुद्धी । ता आलंबिय भाउय ! एगपयं गच्छ मा मिच्छं ॥२३॥ साहूणं विणएणं वयणपरेणं च तह य सेवाए । समणोवासगनामं लब्भइ न हु अण्णहा कह वि ॥२४॥ जो सुणइ सुगुरुवयणं अत्थं वावेइ सत्तखित्तेसु । कुणइ य सदणुट्टा(ट्ठा)णं भण्णइ सो सावओ तेण ।।२५।। जं निज्जइ जिणधम्मं जं लब्भइ सुत्त-अत्थपेयालं । सो पुण साहुपसाओ ता मा होहिसि कयग्घेण ।।२६।।
Page #254
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-३
Co
सव्वा सामायारी उवएसवसेण लब्भइ मुणीणं । सा पुण सुंदरबुद्धी कीरइ जं अणुवएसेण ।। २७ ।। भिण्णसुयस्सऽत्थं सुसंजओ वि हु न तीरए कहिउं । ता तुच्छमई सड्डो कह होइ वियारणसमत्थो ।। २८ ।। केवलमभिण्णसुयं मणिज्जइ विवरणासमत्थेहिं । तं पुणमिच्छत्यं ह भणियं पुव्वसूरीहिं ।।२९।। अपरिच्छियसुयनिहस्स केवलमभिण्णसुत्तचारिस्स । सव्वुज्जमेण वि क अण्णाणतवे बहुं पडइ ।। ३० ।। केई भांति इहिं सुसावया संति इत्थ नो साहू । तं पुणवितहं जम्हा न हु कोई कामदेवपए ||३१|| सिरिसुहमसामिणा जं सुत्तम्मि परूवियं तहच्चेव । साहुपरंपरएणं अज्ज वि भासंति भवभीरू ||३२|| जं अण्णाणी कम्मं खवेइ बहुयाहिं वासकोडीहिं । तं नाणी तिहिं गुत्तो खवेइ ऊसासमित्तेण ||३३|| तं पुणविणयाणुगुणं सप्पुरिसाणं हवेइ सुहहेऊ । अविणीयस्स पणस्स अहवा वि विवढए कुमई ।। ३४ ।।
आयरियाण सगासे सुत्तं अत्थं गहित्तु नीसेसं । तेसिं पुण पडिणीओ वच्चइ रिसिघायगाण गई ।। ३५ ।। जाणता fafari केई कम्माणुभावदोसेणं । नेच्छति परंजिता अभिभूया रागदोसेहिं ।। ३६ । संपइ केई सड्डा अलद्धगुरुणो वयाइउच्चारं । कारिति परजणाणं हीही धिट्टत्तणं तेसिं ॥। ३७।। धम्म दुवालसविहो सुसावयाणं जिणेहि पण्णत्तो । साहु - अभावा सो पुण इक्कारसहो हवइ तेसिं ।। ३८ ।। इह अतिहिसंविभागो सुसाहूणं चेव होइ कायव्वो । सामण्णनाणदंसणवुड्डिकए परमसद्धेहिं ।। ३९ ।। जे पुण सड्डाण च्चि बारसमवयं पुणो परूविंति । कारिति य अप्पेच्छा ते णेयव्वा अहाच्छंदा ||४०||
२३१
Page #255
--------------------------------------------------------------------------
________________
२३२
गुरुतत्त्वसिद्धिः केई सुबुद्धिनायं परिभाविय पण्णविंति उच्चारं । कारंति य सा सुंदरबुद्धी न हु होइ निउणमई ॥४१।। जं पुण सुगुरुसमीवे सुबुद्धिणा गहिय-देसियं धम्म । तेण समं समसीसी अलद्धगुरुणो न ते होई ॥४२।। जे पुण अलद्धगुरुणो जहा तहा कारविंति उच्चारं । ते जिणमइ(य)पडिणीया न हुंति आराहगा कह वि ॥४३॥ साहीणे साहुजणे गिहीण गिहिणो वयाइं जो देइ । साहुअवण्णाकरणा सो होइ अणंतसंसारी ॥४४॥ गिहिणो गिहत्थमूले वयाइं पडिवज्जओ महादोसो । पंचेव सक्खिणो जं पच्चक्खाणे इमे भणिया ॥४५।। अरिहंत सिद्ध साहू देवो तह चेव पंचमो अप्पा । तम्हा गिहत्थमूले वयगहणं नेव कायव्वं ॥४६॥ जं सच्छंदमईए रएसु उच्चारिएसु पुण तेसिं । जइ कह वि होइ खलणा ता कह सुद्धी गुरूहि विणा ॥४७॥ , लज्जाइ गारवेण इ बहुस्सुयमएण वावि दुच्चरियं । जे न कहंति गुरूणं न हु ते आराहगा हुंति ॥४८॥ कच्छमाईकिरिया सड्डाणं जाव अणसणं भणिया । साहुवयणेण किज्जइ अण्णो पुण किं वहइ गव्वं ? ॥४९।। संपइ भणंति केई जीवा पावंति अस्सुयं धम्म । सच्चं पुण ते मूढा सुयपरमत्थं न याणंति ॥५०॥ पत्तेयबुद्धिलाभेण जाईसरणेण ओहिनाणेण । दगुण पुव्वसूरि तो पच्छा लहइ जिणधमं ॥५१॥ तत्थ य साहुपसाओ नेयम्बो इत्थ सत्थगारेहिं । सच्छंदमईणं पुण वड्डइ कुमई न संदेहो ।।५२।। संपइ केई सड्डा गाढं किरियं कुणंति गुरुरहिया । न निस्साइं कुणंते हीलंता हुंति अइमूढा ।।५३।।
Page #256
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-३
कुगुरूणं परिहारे सुगुरुसमीवे कियाइ किरियाए । जायइ सिवसुहहेऊ सुसावयाणं न संदेहो ॥५४॥ सूरेण विणा दिवसं अन्भेण विणा न होइ जलवुट्ठी । बीएण विणा धण्णं न तहा धम्मं गुरूहि विणा ॥५५।। छसु अरएसुं जइ वि हु सव्वगईसुं पि लब्भए सम्म । धम्मं तु विरइरूवं लब्भइ गुरुपारतंतेहिं ।।५६/१।। जह आहारो जायइ मणसा किरियाइ देवमणुयाणं । सम्मत्तचरणधम्माण परोप्परं एस दिटुंतो ॥५७।। आवस्सयाइ मुत्तुं केई कुव्वंति निच्चलं झाणं । ते जिणमयवरलोयणरहिया मग्गंति सिवमग्गं ॥५८।। सयलपमायविमुक्का जे मुणिणो सत्तमाइठाणेसु । तेसिं हवेइ निच्चलझाणं इयराण पडिसेहो ॥५९।। धम्मज्झाणं चउब्विहभेयं पकुणंतु भावओ भविया । आवस्सयाइजुत्तं जह सुलहो होइ सिवमग्गो ॥६०॥ विहिअविहिसंसएणं केई गिण्हित्तु किं पि न(नो ?) वायं । किरियं नो भवभीरु कुणंति तेसिं पि अण्णाणं ।।१।। जइ नत्थि च्चिय गुरुणो ता तेण विणा कहं वहइ तित्थं । अरएहिं बहुएहिं तुंबेण विणा जहा चक्कं ॥६२।। अह दव्वखेत्तकालं वियारिऊणं गुरूसु अणुरायं । कुज्जा चइत्तु माणं सुधम्मकुसला जहा होह ॥६३।। नियगच्छे परगच्छे जे संविग्गा बहुस्सुया साहू । तेसिं अणुरागमई मा मुंचसु मच्छरेण हओ ॥१४॥ संविग्गमच्छरेणं मिच्छद्दिट्ठी मुणी वि नायव्यो । मिच्छत्तम्मि न चरणं तत्तो य विडंबणा दिक्खा ॥६५॥ वेसं पमाणयंता केई मण्णंति साहुणो सब्वे । केई सव्वनिसेहं तत्थ य दुण्हं पि मूढमई ।।६।। जह नाइल-सुमईहिं सुहगुरु-कुगुरूण मण्णणं विहियं । ना(ता ?) अज्ज वि भेयदुगं गिण्हसु सुद्धं परिक्खित्ता ॥६७।।
Page #257
--------------------------------------------------------------------------
________________
२३४
गुरुतत्त्वसिद्धिः साहूहिं विणा धम्मो वुच्छिण्णो आसि दुसमसुसमाए । सड़ेहि समत्थेहि वि न रक्खिओ अज्ज का वत्ता ? ॥६८।। समणसमणीहि सावय-सुसावियाहिं च पवयणं अस्थि । मण्णसु चउसमवायं जइ इच्छसि सुद्धसम्मत्तं ।।६९।। संघे तित्थयरम्मि सूरीसुं सूरिगुणमहग्घेसु । अप्पच्चओ न जेसिं तेसिं चिय दंसणं सुद्धं ।।७।। जे उण इय विवरीया पल्लवगाही सुबोहसंतुट्ठा । सुबहुं पि उज्जमंता ते दंसणबाहिरा नेया ।।७१।। जह वि हु पमायबहुला मुणिणो दीसंति तह वि नो हेया । जेसिं सामायारी सुविसुद्धा ते हु नमणिज्जा ॥७२।। जइ एवं पि हु भणिए मण्णिस्सह नेय साहुणो तुब्भे । ता उभओ भट्ठाणं न सुग्गई नेय परलोगो ॥७३॥ जम्हा गुरूण सिक्खं सिक्खंत च्चिय हवंति हु सुसीसा । तेसिं पुण पडिणीया जम्मणमरणाणि पावंति ।।७४।। हंतूण स(से ?) वमाणं सीसे होऊण ताव सिक्खाहि । सीसस्स हुंति सीसा न हुंति सीसा असीसस्स ॥७५। जइ गुरुआणाभट्ठो सुचिरं पि तवं तवेइ जो तिव्वं । सो कूलवालयं पिव पणट्ठधम्मो लहइ कुगइं ॥७६।। अवमण्णंतो नियगुरुवयणं जाणंतओ वि सुत्तत्थं । इक्कारसंगनिउणो वि भवे जमालिव्व लहइ दुहं ॥७७।। संपइ सुगुरूहि विणा छउमत्थाणं न कोई आहारो । साहूण जओ विरहे सड्डा वि हु मिच्छगा जाया ।।७८।। मइभेयाऽसच्चग्गह २ संसग्गीए ३(य) अभिणिवेसेणं । चउहा खलु मिच्छत्तं साहूणमदंसणेणऽहवा ॥७९।। जिणवयणं दुण्णेयं अइसयनाणीहिं नज्जए सम्मं । ववहारो पुण बलवं न निसेहो अस्थि साहूणं ।।८।।
Page #258
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-३
मण्णिज्ज चरणधम्मं मा गव्विज्जा गुणेहि नियएहि । नवम्हओ हिज्जइ बहुरयणा जेण महपुढवी ।। ८१ ।। मा वह कोई गव्वं इत्थ जए पंडिओ अहं चेव । आसव्वण्णुमयाओ तरतमजोगेण मइविहवा ।।८२ ।। भत्तीस अभत्तीसु य गुरुनिण्हवणे य इत्थ दिट्ठता । सिरिइंदभूइ - मंखलिपुत्तोरगसूयरो य तहा ।।८३ ।। गुरुनिहवणे विज्जा गहिया वि बहुज्जमेण पुरिसाणं । जायइ अणत्थहेऊ रयनेउरपवरमल्लुव्व ॥ ८४ ॥ विणओवयार माणस भंजणा पूयणा गुरुजणस्स । तित्थयराणं आणा सुयधम्माराहणा किरिया ।।८५ ।। एए छच्चेव गुणा साहूणं वंदणे पुण हवंति । सग्गाऽपवग्गसुक्खं पएसिराउव्व लहइ जणो ।।८६ ।। एगो जाइ भाइ बहुयपयं किंतु एगमुस्सुत्तं । एगो एतं पहु सुद्धं जह छलुय मासतुसो ॥ ८७ ।। एगे उस्सुयवयणे जंपिए जं हवेइ बहु पावं । तं सयजीहो व नरो न तीरए कहिउ वाससए ॥८८॥ पढमहि मुसावायं दिट्ठीरागं तहेव मिच्छत्तं । आणाभंगं माणं परओ माया वि मेरुसमा ।।८९।। सम्मत्तचरणभेओ तस्स य वयणेण होइ संघम्मि । hasta aओ जायइ अप्पा उ अणंतसंसारी ।। ९० ।।
पुढंति सुत्तं छज्जीवणियाओ सावया उवरिं । सोतेसमयणायारो चउदसपुव्वीहिं जं भणियं । । ११ । ।
२३५
Page #259
--------------------------------------------------------------------------
________________
***ennen
Page #260
--------------------------------------------------------------------------
________________ * સંયમનું અસ્તિત્વ, આ સન્માર્ગની શ્રેણી, h સુવિહિતોનો વંશ, I ho સાધુતાનો ઉજાસ, * શાસનનું તૈર્મલ્ય આજે પણ છે જ માર્ગ ભૂલેલા અનેક કુપથિકોને શાસસંદર્ભ અને યુક્તિ-પ્રયુક્તિઓથી યથાર્થ રાહ બતાવનારી એક અદ્ભુત કૃતિ “ગુરુતત્ત્વસિદ્ધિ” G NAVRANG 9428 500 401,