Page #1
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ ૨૧
શ્રીગુરુગુણષત્રિંશદ્ઘત્રિંશિકાકુલક
(પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-વિવૃતિ)
પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
Page #2
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ ૨૧
શ્રીગુરુગુણáશત્કર્વાશકાકુલક
(પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-વિવૃતિ)
જી સંકલન + સંપાદન જ
પરમ પૂજ્ય વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
વીર સં.૨૫૪૦
વિ.સં. ૨૦૭૦
ઈ.સ.૨૦૧૪.
છ પ્રકાશક જ સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ સ્થાપક – શ્રાદ્ધવર્યા મૂળીબેન અંબાલાલ શાહ
Page #3
--------------------------------------------------------------------------
________________
CS
S
S
ન પ્રાપ્તિસ્થાન 8
છ બાબુભાઈ સરેમલજી બેડાવાળા
સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હી૨ા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો. ૯૪૨૬૫ ૮૫૯૦૪.
G
પી. એ. શાહ જ્વેલર્સ
૧૧૦, હીરાપન્ના, હાજીઅલી, મુંબઈ-૪૦૦ ૦૨૬. ફોન : ૨૩૫૨૨૩૭૮/૨૩૫૨૧૧૦૮
દિલીપ રાજેન્દ્રકુમાર શાહ
૪, નંદિત એપાર્ટમેન્ટ, ભગવાનનગ૨નો ટેકરો, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૨૬૬૭૦૧૮૯
ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી
૬/બી, અશોકા કોમ્પ્લેક્ષ, પહેલા ગ૨નાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫. (ઉત્ત૨ ગુજરાત),
ફોન : (૦૨૭૬૬) ૨૩૧૬૦૩
ડો. પ્રકાશભાઈ પી. ગાલા
બી/૬, સર્વોદય સોસાયટી, સાંઈનાથ નગ૨, સાંઘાણી એસ્ટેટ, એલ.બી.એસ.માર્ગ, ઘાટકોપ૨ (વેસ્ટ), મુંબઈ-૪૦૦0૮૬.
ફોન : ૨૫૦૦૫૮૩૭, મો. ૯૮૨૦૫ ૯૫૦૪૯
અક્ષયભાઈ જે. શાહ
૫૦૨, પદ્મ એપાર્ટમેન્ટ, જૈનદેરાસ૨ની સામે, સર્વોદયનગ૨, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦0૮૦. ફોન : ૨૫૬૭૪૭૮૦, મો. ૯૫૯૪૫ ૫૫૫૦૫
પ્રથમ આવૃત્તિ * નકલ ૩૫૦ *મૂલ્ય રૂા.90.00
Printed by
SHREE PARSHVA COMPUTERS,
58, Patel Society, Jawahar Chowk, Maninagar, A'bad-8. Tel.9909424860
Page #4
--------------------------------------------------------------------------
________________
- દિવ્ય વંદના છીપરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય
પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુરીશ્વરજી મહારાજા
અને પરમ પૂજ્ય સમતાસાગર પન્યાસપ્રવર શ્રી પટ્ટવિજયજી મહારાજા આ પૂજ્યોના ચરણોમાં અનંતશઃ વંદના
- શુભશય થીપરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ
આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા
અને પરમ પૂજ્ય વૈરાગ્યદેશના દક્ષ
આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અમીદષ્ટી સદા અમારી ઉપર
વરસતી રહો.
Page #5
--------------------------------------------------------------------------
________________
ઉપકાએ ઉપકાર તમારો કદીય ન વિચરીએ
અમારા કુટુંબમાંથી દીક્ષિત થયેલ
પ.પૂ.વૈરાગ્યદેશનાક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજા
પૂ.પ્રવર્તતી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ
પૂ.સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મહારાજ
પૂ.સાધ્વીજી શ્રી દિધ્યયશાશ્રીજી મહારાજ
આ પૂiા ચરણોમાં ભાવભરી વંદti
Page #6
--------------------------------------------------------------------------
________________
WWપ્રકાશકીય*
પદાર્થપ્રકાશ ભાગ ૨૧' સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. આ પુસ્તકમાં શ્રીરત્નશેખરસૂરિજીકૃત શ્રીગુગુણષટ્રિશસિઁશિકાકુલક અને તેની સ્વોપણ વિવૃતિના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-વિવૃતિનું સંકલન કર્યું છે. આ પૂર્વે પદાર્થપ્રકાશના ભાગ ૧ થી ર૦માં અમે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહસંગ્રહણિ, ક્ષેત્રસમાસ, કર્મપ્રકૃતિ, બાર પ્રકીર્ણક ગ્રંથો, તત્ત્વાર્થાધિગમસૂત્ર, શ્રાવકવ્રતભંગપ્રકરણ, ગાંગેયભંગપ્રકરણ, સિદ્ધપ્રાકૃત, સિદ્ધપંચાશિકા, સંસ્કૃત નિયમાવલી અને વિચારસમતિકા - આ ગ્રંથોના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ-અવચૂરિ-ટીકાનું પ્રકાશન કર્યું છે. આ પદાર્થપ્રકાશશ્રેણિનું સંકલન -સંપાદન પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશ્વરજી મહારાજાએ કરેલ છે. આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં કૃતજ્ઞભાવે નમન કરીએ છીએ.
વિવૃતિ સહિત શ્રીગુરુગુણષત્રિંશષત્રિંશિકાકુલનું પૂર્વે પૂજ્યપાદ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે સંશોધનસંપાદન કરેલ. તે વિક્રમ સંવત્ ૧૯૭૧માં ભાવનગરની જૈનઆત્માનંદસભા તરફથી પ્રકાશિત થયેલ.
આ પુનઃપ્રકાશન પ્રસંગે પૂર્વેના સંશોધક-સંપાદક-પ્રકાશકનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેમને કૃતજ્ઞભાવે ધન્યવાદ આપીએ છીએ.
આ પુસ્તકમાં સુંદર ટાઈપસેટીંગ કરનાર શ્રી પાર્શ્વ કોમ્યુટર્સવાળા વિમલભાઈને આ અવસરે ધન્યવાદ આપીએ છીએ.
ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર ચઢિયાતી શ્રુતભક્તિ કરી શકીએ એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને પ્રાર્થના કરીએ છીએ.
આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ કોઈ ગુરુના ગુણોને જાણીને તેમની પ્રત્યે તીવ્ર અહોભાવવાળા બને અને ભવસાગરને તરે એ જ અભ્યર્થના.
લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તારાચંદ અંબાલાલ શાહ ધરણેન્દ્ર અંબાલાલ શાહ પુંડરીક અંબાલાલ શાહ મુકેશ બંસીલાલ શાહ
ઉપેન્દ્ર તારાચંદ શાહ
Page #7
--------------------------------------------------------------------------
________________
ગુરુ - ગુણના ભંગાર) એકવાર સિકંદર પોતાના ગુરુ એરિસ્ટોટલ સાથે ક્યાંક જઈ રહ્યો હતો. વચ્ચે નદી આવી. સિકંદર બોલ્યો, “ગુરુદેવ! આપ અહીં બેસો. પાણી કેટલું ઊંડું છે તે તપાસીને પછી આપને સામે કિનારે લઈ જઈશ.” ગુરુદેવ બોલ્યા, ના સિકંદર ! પહેલા હું નદી પાર કરીને પાણીની ઊંડાઈ માપીશ, પછી તને સામે કિનારે લઈ જઈશ.” સિકંદરે ગુરુદેવની આજ્ઞા ન માની. તે પાણીમાં કૂદી પડ્યો. તે સામે કિનારે પહોંચ્યો. ત્યાંથી તેણે ગુરુદેવને કહ્યું, ‘ગુરુદેવ! પધારો, પાણી બહુ ઊંડું નથી.” ગુરુદેવે નદી પાર કરી. સામે કિનારે જઈ તેમણે સિકંદરને પૂછ્યું, “પાણી ઊંડું હોત અને તું ડૂબી જાત તો ?' સિકંદર બોલ્યો, “ગુરુદેવ ! હું ડૂબી જાત તો મારા જેવા સેંકડો સિકંદરોને આપ પેદા કરી શકત, પણ આપ પહેલા નદીમાં ઊતર્યા હોત અને ડૂબી જાત તો હું આપના જેવા તત્ત્વચિંતક ગુરુદેવને પેદા ન કરી શકત.” સિકંદરના હૃદયમાં ગુરુનું કેટલું ઊંચું સ્થાન હશે !
આ પ્રસંગ એમ કહે છે કે ગુરુનો મહિમા અપરંપાર છે. માત્ર જૈનદર્શન નહીં પણ બીજા દર્શનોએ પણ ગુરુનો મહિમા ખૂબ ખૂબ ગાયો છે. કહ્યું છે કે,
“સબ પૃથ્વી કાગજ કરું, કલમ કરું વનરાઈ;
સાત સમંદર સ્યાહી કરું, તો ભી ગુરુગુણ લિખ્યા ન જાઈ.” અપેક્ષાએ પરમાત્મા કરતા પણ ગુરુનું મહત્ત્વ વધી જાય છે, કેમકે પરમાત્માની અને પરમાત્માએ બતાવેલા ધર્મની ઓળખાણ કરાવનાર ગુરુ છે. માટે જ આપણે ત્યાં દેવ-ગુરુ-ધર્મ આ તત્ત્વત્રયીમાં ગુરુતત્ત્વને વચ્ચે મૂક્યું છે. અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે –
“ગુરુ ગોવિંદ દોનું ખડે, કાકો લાગુ પાય; બલિહારી ગુરુદેવ કી, જો ગોવિંદ દિયો બતાય.” હરિ સેવા સોલહ બરસ, ગુરુસેવા પલ ચાર; તો ભી નહીં બરાબરી, વેદન કયો વિચાર.”
Page #8
--------------------------------------------------------------------------
________________
ગુરુ પરમાત્માના પ્રતિનિધિ છે. ગુરુમાં પરમાત્માને જોવાના છે. જેવી પરમાત્માની ભક્તિ કરીએ છીએ તેવી ગુરુની ભક્તિ કરવાની છે. ગુરુની પરમાત્મા જેવી ભક્તિ કરનારને બધી સમૃદ્ધિઓ મળે છે. કહ્યું છે કે –
'यस्य देवे परा भक्तिः, यथा देवे तथा गुरौ।
तस्यैते सकला अर्थाः, प्रकाशन्ते महात्मानः॥' ગુરુ આપણને ધર્મ પમાડનાર છે. તેમના ઉપકારનો બદલો વળી શકે એમ નથી. પ્રશમરતિમાં કહ્યું છે -
'दुष्प्रतिकारौ मातापितरौ, स्वामी गुरुश्च लोकेऽस्मिन् ।
तत्र गुरुरिहामुत्र च, सुदुष्करतरप्रतीकारः ॥७१॥' મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પણ કહ્યું છે કે – “સમકિતદાતા ગુરુ તણો, પચ્ચેવયાર ન થાય;
ભવ કોડાકોડે કરી, કરતા કોટિ ઉપાય.” બીજે પણ ગુરુનો મહિમા ગાતા કહ્યું છે –
“ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિના ઘોર અંધાર; જે ગુરુવાણી વેગળા, તે રડવડિયા સંસાર. કુંભે બાંધ્યું જલ રહે, જલ વિણ કુંભ ન હોય; શાને બાંધ્યું મન રહે, ગુરુ વિના જ્ઞાન ન હોય. નિર્લોભી નિર્લાલચી, નિર્મલ નિરહંકાર; નિષ્કારણ બંધુ ગુરુ, શુદ્ધ પ્રરૂપણહાર. ગુરુ ચંદન ગુરુ આરસી, ગુરુ ગૌતમ અવતાર; એવા ગુરુવર કબ મીલે, ટાળે સર્વ વિકાર. મુંગા વાચા પામતા, પંગુ ગિરિ ચઢી જાય;
ગુરુકૃપા બલ ઓર હૈ, અંધ દેખન લગ જાય.” આમ ગુરુની ગરિમા અવર્ણનીય છે. ગુરુ અનેક ગુણોથી અલંકૃત છે. તેમના મુખ્ય ૩૬ ગુણો છે. આ ૩૬ ગુણો “પંચિંદિય સૂત્રમાં બતાવેલા છે. ગુરુના ૩૬ ગુણોની આ તો માત્ર એક જ છત્રીશી બતાવી છે. ગુરુના ગુણોની આવી અનેક છત્રીશીઓ છે. “શ્રીગુરુગુણષત્રિંશષદ્ગિશિકા
Page #9
--------------------------------------------------------------------------
________________
ફુલક' નામના પ્રસ્તુત ગ્રંથમાં ગુરુના ગુણોની આવી છત્રીશ છત્રીશીઓ બતાવી છે. સંબોધપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ગુરુના ગુણોની ૪૫ જેટલી છત્રીશીઓ બતાવી છે. સમ્યક્ત્તપ્રકરણમાં અને પ્રવચનસારોદ્ધારમાં પણ ગુરુના ગુણોની અમુક છત્રીશીઓ બતાવી છે.
વીશસ્થાનકની પૂજામાં શ્રીલક્ષ્મીસૂરિ મહારાજે કહ્યું છે કે - ‘બારસે છઠ્ઠું ગુણે ગુણવંતા, સોહમ જંબૂ મહંતા; આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપ સમાધિ ઉલ્લસંતા.’ સમ્યક્ત્વસમતિકાની ૩૮મી ગાથાની ટીકામાં કહ્યું છે,
‘आचार्यः षण्णवत्यधिकद्वादशशतगुणालङ्कृतः ।' આચાર્ય બારસો છન્નુ ગુણોથી અલંકૃત હોય છે. મોક્ષે જવા માટે ગુરુબહુમાન એ અસાધારણ કારણ છે. એના વિના મોક્ષ શક્ય નથી. ગુરુબહુમાનથી પરમાત્માનો સંયોગ થાય છે. પરમાત્માનો સંયોગ થવાથી અવશ્ય મોક્ષ થાય છે. પંચસૂત્રમાં કહ્યું
‘આયો ગુરુવકુમાળો, અવંદ્ભજળસેળ ।
अओ परमगुरुसंजोगो, तओ सिद्धी असंसयं ।'
-
ગુરુના ગુણોનું જ્ઞાન થવાથી ગુરુ પ્રત્યેનું બહુમાન વધે છે. માટે આપણા હૃદયમાં ગુરુબહુમાનને વધારવા પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારે ગુરુના ગુણોની છત્રીશ છત્રીશીઓ બતાવી છે, એટલે કે ગુરુના ૧,૨૯૬ ગુણો બતાવ્યા છે.
આ મૂળગ્રંથ પ્રાકૃત ભાષામાં રચાયો છે. તેની ૪૦ ગાથાઓ છે.
આ ગ્રંથના રચયિતા બૃહદ્ગચ્છમાં થયેલા શ્રીદેવસૂરિ મહારાજની પરંપરામાં થયેલા શ્રીજયશેખરસૂરિ મહારાજના શિષ્ય શ્રીવ્રજસેનસૂરિ મહારાજના શિષ્ય શ્રીરત્નશેખરસૂરિ મહારાજ છે. તેઓ શ્રીહેમતિલકસૂરિ મહારાજની પાટે બિરાજમાન હતા. તેઓ વિક્રમની ૧૫મી સદીમાં થયા હતા. તેમણે પ્રસ્તુત ગ્રંથ સિવાય શ્રીપાલકથા, ગુણસ્થાનક્રમારોહ, ક્ષેત્રસમાસ વગેરે ગ્રંથો રચ્યા છે.
આ મૂળગ્રંથના રહસ્યોને સમજાવવા ગ્રંથકારે સંસ્કૃતભાષામાં સુંદર વિવૃતિ પણ રચી છે. તે ૧૩૦૦ શ્લોક પ્રમાણ છે. તેમાં તેમણે મૂળગાથાઓના
Page #10
--------------------------------------------------------------------------
________________
પદાર્થોને અનેક શાસ્ત્રપાઠોના આધારે સમજાવ્યા છે.
પ્રસ્તુત પુસ્તકમાં અમે પહેલા મૂળ ગ્રંથ અને વિકૃતિના આધારે પદાર્થસંગ્રહનું સંકલન કર્યું છે. આ પદાર્થસંગ્રહમાં પદાર્થોને સરળ, સંક્ષિપ્ત અને સચોટ રીતે સમજાવ્યા છે. આ પુસ્તકના માધ્યમે એ પદાર્થોનો શીધ્ર બોધ થાય છે. પદાર્થસંગ્રહમાં દરેક છત્રીશી નવા પાને શરૂ કરેલ છે. દરેક છત્રીશીમાં પહેલા સંક્ષેપમાં ૩૬ ગુણો બતાવી પછી તેમને વિગતવાર સમજાવ્યા છે. પુસ્તકની શરૂઆતમાં આપેલ વિસ્તૃત વિષયાનુક્રમમાંથી છત્રીશીઓના વિષયોનું સામાન્ય જ્ઞાન થશે.
પદાર્થસંગ્રહના સંકલન પછી અમે મૂળગ્રંથ અને તેની વિવૃતિનું પણ સંકલન કર્યું છે.
આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ કોઈ ગુરુના ગુણોને જાણીને તેમના પ્રત્યે અપ્રતિમ બહુમાનવાળા થઈને શીધ્ર પોતાની મુક્તિને સાધે એ જ શુભેચ્છા.
પરમ પૂજ્ય પરમગુરુદેવ કર્મસાહિત્યનિષ્ણાત આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય પ્રગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય ગુરુદેવ સમતાસાગર પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજ – આ ગુરુત્રયીની અસીમ કૃપાના બળે જ આ પુસ્તકનું સંકલન-સંપાદન થયું છે. તે પૂજ્યોના ચરણોમાં અનંતશઃ વંદનાવલી.
આ પુસ્તકમાં મતિમંદતા કે પ્રેસદોષના કારણે કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તેની અમે ક્ષમા યાચીએ છીએ અને તેને સુધારવા બહુશ્રતોને વિનંતિ કરીએ છીએ.
- પરમપૂજ્ય સમતાસાગર
પન્યાસકવરથી પઘવિજયજી મહારાજનો મહા સુદ ૧૫,
ચરણોપાસક વિ.સં. ૨૦૭૦,
આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ સેરિસાતીર્થ.
Page #11
--------------------------------------------------------------------------
________________
પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત-સંપાદિત-સંકલિત-પ્રેરિત ગ્રંથોની સૂચિ
મજ ગુજરાતી સાહિત્ય જ (૧) પદાર્થપ્રકાશ ભાગ-૧ (જીવવિચાર-નવતત્ત્વનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૨) પદાર્થપ્રકાશ ભાગ-૨ (દંડક-લઘુસંગ્રહણીનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૩) પદાર્થપ્રકાશ ભાગ-૩ (૧લા, રજા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૪) પદાર્થપ્રકાશ ભાગ-૪ (૩જા, ૪થા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૫) પદાર્થપ્રકાશ ભાગ-૫ (ત્રણ ભાષ્યનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૬) પદાર્થપ્રકાશ ભાગ-૬ (પાંચમા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૭) પદાર્થપ્રકાશ ભાગ-૭ (ઠા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૮) પદાર્થપ્રકાશ ભાગ-૮ (બૃહત્સંગ્રહણિનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૯) પદાર્થપ્રકાશ ભાગ-૯ (બૃહëત્રસમાસ અને લઘુક્ષેત્રસમાસનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૦) પદાર્થપ્રકાશ ભાગ-૧૦ (કર્મપ્રકૃતિ બંધનકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૧) પદાર્થપ્રકાશ ભાગ-૧૧ (કર્મપ્રકૃતિ સંક્રમકરણ, ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણનો પદાર્થસંગ્રહ
તથા ગાથા-શબ્દાથી) (૧૨) પદાર્થપ્રકાશ ભાગ-૧૨ (કર્મપ્રકૃતિ ઉદીકરણાકરણ, ઉપશમનાકરણ, નિધત્તિકરણ,
નિકાચનાકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૩) પદાર્થપ્રકાશ ભાગ-૧૩ (કર્મપ્રકૃતિ ઉદયાધિકાર, સત્તાધિકારનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૪) પદાર્થપ્રકાશ ભાગ-૧૪ (શ્રીફુલકભવાવલિપ્રકરણ, શ્રીસિદ્ધદંડિકાસ્તવ, શ્રીયોનિસ્તવ અને
શ્રીલોકનાલિદ્વાáિશિકાનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૫) પદાર્થપ્રકાશ ભાગ-૧૫ (શ્રીકાયસ્થિતિસ્તોત્ર, શ્રીલઘુઅલ્પબદુત્વ, શ્રીદેહસ્થિતિસ્તવ,
શ્રીકાલસતતિકપ્રકરણ, શ્રીવિચારપંચાશિકા, શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર, શ્રીઅંગુલસત્તરી અને
શ્રીસમવરણસ્તવનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૬) પદાર્થપ્રકાશ ભાગ-૧૬ (શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રનો પદાર્થસંગ્રહ તથા મૂળસૂત્ર-શબ્દાથી (૧૭) પદાર્થપ્રકાશ ભાગ-૧૭ (શ્રીશ્રાવકવ્રતભંગપ્રકરણ અને શ્રીગાંગેયભંગપ્રકરણનો પદાર્થસંગ્રહ
તથા મૂળગાથા-અવચૂરિ). (૧૮) પદાર્થપ્રકાશ ભાગ-૧૮ (શ્રીસિદ્ધપ્રાભૃત અને શ્રીસિદ્ધપંચાશિકાનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા
ટીકા-અવચૂરિ) (૧૯) પદાર્થપ્રકાશ ભાગ-૧૯ (સંસ્કૃત નિયમાવલી) (ર૦) પદાર્થપ્રકાશ ભાગ-૨૦ (શ્રીવિચારસમતિકાનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-વૃત્તિ) (૨૧) મુક્તિનું મંગલકાર (ચતુઃ શરણ સ્વીકાર, દુષ્કતગર્તા, સુકતાનુમોદનાનો સંગ્રહ) (૨૨) શ્રી સીમંધરસ્વામીની આરાધના (મહિમાવર્તન-ભક્તિગીતો વગેરે) (૨૩) ચાતુર્માસિક અને જીવનના નિયમો (૨૪) વીશ વિહરમાન જિન સચિત્ર (૨૫) વિશ વિરમાન જિન પૂજા (ર૬) બંધનથી મુક્તિ તરફ (બારવ્રત તથા ભવ-આલોચના વિષયક સમજણ)
Page #12
--------------------------------------------------------------------------
________________
(૨૭) નમસ્કાર મહામંત્ર મહિમા તથા જાપનોંધ (૨૮) પંચસૂત્ર (સૂત્ર ૧૭) સાનુવાદ (૨૯) તત્ત્વાર્થ ઉષા (લે.પૂ.આ.શ્રી ભુવનભાનૂસૂરિ મ.સા.) (૩૦) સાત્વિકતાનો તેજ સિતારો (૫.પં.પદ્મવિજયજી મ.સા.નું જીવનચરિત્ર) (૩૧) પ્રેમપ્રભા ભાગ-૧ (પૂ.આ.પ્રેમસૂરિ મ.ના ગુણાનુવાદ) (૩૨) પ્રેમપ્રભા ભાગ-૨ (વિવિધ વિષયોના ૧૬૦ શ્લોકો સાનુવાદ) (૩૩) પ્રેમપ્રભા ભાગ-૩ (બ્રહ્મચર્ય સમાધિ અંગે શાસ્ત્રીય શ્લોકો-વાક્યો સાનુવાદ) (૩૪) સાધુતાનો ઉજાસ (લે.પૂ.પં.પદ્મવિજયજી મ.) (પ્રેમપ્રભા ભાગ-૪) (૩૫) વૈરાગ્યશતક, ઈન્દ્રિયપરાજયશતક, સિંદૂરપ્રકરણ, ગૌતમકુલક સાનુવાદ
(પૂ.આ.જયઘોષસૂરિ મ.સા.) (પ્રેમપ્રભા ભાગ-૨) (૩૬) ગુરુ દીવો, ગુરુ દેવતા (પ્રેમપ્રભા ભાગ-૬) (૩૭) પ્રભુ ! તુજ વચન અતિ ભલું (પ્રેમપ્રભા ભાગ-૩) (૩૮) સમાધિ સાર (પ્રેમપ્રભા ભાગ-૮) (૩૯) પ્રભુ ! તુજ વચન અતિ ભલું ભાગ-૨ (પ્રેમપ્રભા ભાગ-૯) (૪૦) કામ સુભટ ગયો હારી (પ્રેમપ્રભા ભાગ-૧) (૪૧) ગુરુની શીખડી, અમૃતની વેલડી ભાગ-૧ (પ્રેમપ્રભા ભાગ-૧૧) (૪૨) ગુરુની શીખડી, અમૃતની વેલડી ભાગ-૨ (પ્રેમપ્રભા ભાગ-૧૨) (૪૩) પરમપ્રાર્થના (અરિહંત વંદનાવલી, રત્નાકર પચ્ચીશી, આત્મનિંદા દ્વાર્કિંશિકા આદિ
સ્તુતિઓનો સંગ્રહ) (૪૪) ભક્તિમાં ભીંજાણા (લે.પં.પદ્મવિજયજી ગણિવર્ય) (વીરવિજયજી મ. કૃત સ્નાત્રનું ગુજરાતીમાં વિવેચન) (૪૫) આદીશ્વર અલબેલો રે (સં.પૂ.ગણિ
કલ્યાણબોધિવિજયજી) (શત્રુંજય તીર્થના ચૈત્યવંદનો-સ્તુતિઓ-સ્તવનોનો સંગ્રહ) (૪૬) ઉપધાનતપવિધિ (૪૭) રત્નકુક્ષી માતા પાહિણી (૪૮) સતી-સોનલ (૪૯) નેમિદેશના
(૫૦) નરક દુઃખ વેદના ભરી (૫૧) પંચસૂત્રનું પરિશીલન (પર) પૂર્વજોની અપૂર્વ સાધના (મૂળ) (૫૩) પૂર્વજોની અપૂર્વ સાધના (સાનુવાદ) (૫૪) અધ્યાત્મયોગી (આ.કલાપૂર્ણસૂરિજીનું સંક્ષિપ્ત જીવનદર્શન) (૫૫) ચિત્કાર (૫૬) મનોનુશાસન (૫૭) ભાવે ભજો અરિહંતને (૫૮) લક્ષ્મી-સરસ્વતી સંવાદ (૫૯-૬૧) અરિહંતની વાણી હૈયે સમાણી ભાગ-૧ થી ૩ (૬૨-૬૫) રસથાળ ભાગ ૧ થી ૪ (૬૬) સમતાસાગર (પૂ.પં.પદ્મવિજયજી મ.ના ગુણાનુવાદ) (૬૭) પ્રભુ દરિસણ સુખ સંપદા (૬૮) શુદ્ધિ (ભવ-આલોચના) (૬૯) ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિભલો (૭૦) જયવીયરાય (૭૧) પ્રતિકાર (૭૨) તીર્થ-તીર્થપતિ (૭૩) વેદના-સંવેદના
અંગ્રેજી અાહિત્ય છે 1. A Shining Star of Spirituality (સાત્ત્વિકતાનો તેજ સિતારોનો અનુવાદ) 2. Padarth Prakash Part-1 (જીવવિચાર-નવતત્ત્વ). 3. Pahini-A Gem-womb Mother (રત્નકુક્ષી માતા પાહિણીનો અનુવાદ)
આ સંસ્કૃત સાહિત્ય ન છે. સમતાસ Rવરિતમ્ (પં. પદ્મવિજયજી મ.નું જીવન ચરિત્ર)
Page #13
--------------------------------------------------------------------------
________________
આ વિષયાનુક્રમ ક્ર. વિષય...................................... પાના નં ક્ર. વિષય... ............... પાના નં. ૧ ગુરુના ગુણોનું કીર્તન શા માટે ? ૧| (i) ૬ પ્રકારના આવશ્યકો..... ૨૧-૨૨ ર પડેલી છત્રીશી..................... ર-૮ (iv) ૬ પ્રકારના દ્રવ્યો.......... ૨૨-૨૩ (i) ૪ પ્રકારની દેશના................... ર (૬ પ્રકારના તર્કો......... ર૩-ર૬ (i) ૪ પ્રકારની કથા................. ર-૩] (vi) ૬ પ્રકારની ભાષા .......... (iii) ૪ પ્રકારનો ધર્મ...........................૩-૫૬ પાંચમી છત્રીશી ............... ૨૭-૨૮ (iv) ૪ પ્રકારની ભાવના .................. | (i) ૭ પ્રકારના ભય........................ (V) ૪ પ્રકારના સ્મારણા વગેરે .... ૫-૬| (ii) ૭ પ્રકારની પિપૈષણા.... ર૭-૨૮ (vi) ૪ પ્રકારના ધ્યાન. .૬-૮(ii) ૭ પ્રકારની પારૈષણા............... ૩ બીજી છત્રીશી.............. ૯-૧૩] (iv) ૭ પ્રકારનું સુખ ............................. ૨૮ ( ૫ પ્રકારનું સમ્યકત્વ ........ ૯-૧૦[(v) ૮ પ્રકારના મદસ્થાનો .. (i) ૫ પ્રકારનું ચારિત્ર. ... ૧૦-૧૧|૭ છઠી છત્રીશી................ ૨૯-૪૩ (ii) ૫ પ્રકારના વ્રત............... ૧૧-૧૨ | (i) ૮ પ્રકારના જ્ઞાનાચાર.. ર૯-૩૫ (iv) ૫ પ્રકારનો વ્યવહાર ...૧૨| (i) ૮ પ્રકારના દર્શનાચાર. ૩૫-૪ર (V) ૫ પ્રકારનો આચાર..................૧૨| (ii) ૮ પ્રકારના ચારિત્રાચાર ..............૪ર (i) ૫ પ્રકારની સમિતિ....... ૧૨-૧૩] (iv) ૮ પ્રકારના આચારવાન (vi) ૫ પ્રકારનો સ્વાધ્યાય..........૧૩| વગેરે ગુણો....... ૪૨-૪૩ (viii) ૧ પ્રકારનો સંવેગ . .............૧૩(૫) ૪ પ્રકારની બુદ્ધિ .....૪૩ * ત્રીજી છત્રીશી............ ૧૪-૧૮૫૮ સાતમી છત્રીશી ............... ૪૪-૪૮ (i) ૫ ઈન્દ્રિયો................. ૧૪-૧૫| (i) ૮ પ્રકારના કર્મો.....................૪૪ (i) ૫ વિષયો........................... ૧૫-૧૬ | (i) ૮ પ્રકારના યોગના અંગો. ૪૪-૪૫ (ii) ૫ પ્રમાદો.... ......................૧૬ | (i) ૮ પ્રકારની મહાસિદ્ધિઓ..........૪૫ (૫) ૫ આસ્રવો ................. ૧૬-૧૭| (iv) ૮ પ્રકારની યોગદૃષ્ટિઓ. ૪૫-૪૭ (V) ૫ નિદ્રા... .......................૧૭ (v) ૪ પ્રકારના અનુયોગ............૪૮ (vi) ૫ કુભાવનાઓ. ... ૧૭-૧૮૫૯ આઠમી છત્રીશી ........... ૪૯-૫૧ (vi) ૬ કાય ..... ........................૧૮૫i) ૯ તત્ત્વો .........૪૯ ૫ ચોથી છત્રીશી ............ ૧૯-ર૬) (i) ૯ બ્રહ્મચર્યની વાડો.... .. ૫૦ (i) ૬ પ્રકારના વચનના દોષો ........૧૯| (i) ૯ પ્રકારના નિયાણા . ૫૦-૫૧ (i) ૬ પ્રકારની લેશ્યાઓ..... ૧૯-૨૦| (iv) ૯ કલ્પી વિહાર ......................૫૧
Page #14
--------------------------------------------------------------------------
________________
૪. વિષય................................ પાના નં. ૪. વિષય.................................... પાના નં. ૧૦ નવમી છત્રીશી ........... પર-પ૩ ૧૬ પંદરમી છત્રીશી .......... ૭૦-૭ર (i) ૧૦ પ્રકારના અસંવર. .| (i) ૧૨ ઉપયોગ................. ૭૦-૭૧ (i) ૧૦ પ્રકારના સંકુલેશ ..... પર-પ૩| (i) ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્ત........૭૧ (ii) ૧૦ પ્રકારના ઉપઘાત . ...પ૩ (ii) ૧૪ પ્રકારના ઉપકરણો... ૭૧-૭૨ () ૬ પ્રકારના હાસ્ય વગેરે ૫૩ ૧૭ સોળમી છત્રીશી....૭૩-૭૬ ૧૧ દશમી છત્રીશી .................. ૫૪-૫૮| (i) ૧૨ પ્રકારના તપ....................૭૩ (i) ૧૦ પ્રકારની સામાચારી.... ૫૪-૫૬ | (i) ૧૨ પ્રકારની (i) ૧૦ પ્રકારના ચિત્તસમાધિસ્થાનો. ૫૬
સાધુની પ્રતિમા .. ૭૩-૭૫ (i) ૧૬ કષાયો.... .... ૫૬-૫૮ | (i) ૧૨ પ્રકારની ભાવના..... ૭૫-૭૬ ૧૨ અગ્યારમી છત્રીશી.............૫૯-૬૨ | ૧૮ સત્તરમી છત્રીશી.......... ૭૦-૮૦ (i) ૧૦ પ્રકારની પ્રતિસેવા .... ૫૯-૬૦| (i) ૧૪ ગુણઠાણા....... ૭૭-૭૯ (i) ૧૦ પ્રકારના
(i) ૧૪ પ્રતિરૂપ વગેરે ગુણો .૭૯ આલોચનાના દોષો..... ૬૦-૬૧ (ii) ૮ સૂક્ષ્મો ..................૮૦ (ii) ૪ પ્રકારની વિનયસમાધિ ...૬૧ ૧૯ અઢારમી છત્રીશી.... ... ૮૧-૮૪ (M) ૪ પ્રકારની શ્રુતસમાધિ...............૬૧| (i) ૧૫ પ્રકારના યોગ............. ૮૧-૮૨ () ૪ પ્રકારની તપસમાધિ .... ૬૧-૬૨ | (i) ૧૫ પ્રકારની સંજ્ઞા ........... ૮ર-૮૩ (i) ૪ પ્રકારની આચારસમાધિ...૬૨ (ii) ૩ પ્રકારના ગારવો .......... ૮૩-૮૪ ૧૩ બારમી છત્રીશી........... ૬૩-૬૪] (iv) ૩ પ્રકારના શલ્યો..............૮૪ (i) ૧૦ પ્રકારની વૈયાવચ્ચ .૬૩ ૨૦ ઓગણીસમી છત્રીશી..... ૮૫-૮૮ (i) ૧૦ પ્રકારનો વિનય. .૬૩-૬૪) (i) ૧૬ પ્રકારના ઉદ્ગમના (ii) ૧૦ પ્રકારનો ધર્મ ................૬૪ |
દોષો ............ ૮૫-૮૬ (iv) ૬ પ્રકારના અકથ્ય..............૬૪| (i) ૧૬ પ્રકારના ઉત્પાદનના ૧૪ તેરમી છત્રીશી................... ૬૫
| દોષો............. ૮૬-૮૮ (i) ૧૦ પ્રકારની રુચિ.
| (ii) ૪ પ્રકારના અભિગ્રહ...............૮૮ (ii) ૧૨ અંગો ............ .......
૨૧ વીશમી છત્રીશી ........... ૮૯-૯૦ (i) ૧ર ઉપાંગો................................ ૬૬| i) ૧૬ પ્રકારના વચનો................૮૯ () ર પ્રકારની શિક્ષા .......................૬૬ | (i) ૧૭ પ્રકારનું સંયમ .. . ૮૯-૯૦ ૧૫ ચૌદમી છત્રીશી. ૭-૬ (ii) ૩ પ્રકારની વિરાધના .૯૦ D ૧૧ શ્રાવકની પ્રતિમાઓ ........૬૭ ૨૨ એકવીસમી છત્રીશી....... ૯૧-૯૪ (i) ૧૨ શ્રાવકના વ્રતો.................૬૮) (i) દીક્ષા માટે અયોગ્ય (i) ૧૨ ક્રિયાસ્થાનો .......... ૬૮-૬૯) પુરુષના ૧૮ દોષો....... ૯૧-૯૩
1 3ી .................
Page #15
--------------------------------------------------------------------------
________________
ક્ર. વિષય.......................... પાના નં ૪. વિષય........................ પાના નં. (i) ૧૮ પાપસ્થાનકો ....... ૯૩-૯૪ (i) ૮ પ્રભાવકો. ............. ૧૨૦-૧૨૧ ર૩ બાવીશમી છત્રીશી......... ૯૫-૯૬ ૩૧ ત્રીશમી છત્રીશી ......૧રર-૧૨૩ (i) ૧૮ હજાર શીલાંગો . ૯૫-૯૬ | (i) ર૯ પ્રકારના પાપકૃતો ૧૨૨-૧૨૩ (i) ૧૮ પ્રકારનું બ્રહ્મચર્ય............૯૬ | (i) ૭ પ્રકારના શુદ્ધિના ગુણો ૧૨૩ ૨૪ ત્રેવીસમી છત્રીશી.......... ૯૭-૯૯૩ર એકત્રીશમી છત્રીશી... ૧૨૪-૧૨૬ (i) ૧૯ કાઉસ્સગ્નના દોષો... ૯૭-૯૮|(i) ૩૦ પ્રકારના મોહનીયના (i) ૧૭ પ્રકારના મરણ...... ૯૮-૯૯| બંધસ્થાનો ..... ૧૨૪-૧૨૫ ર૫ ચોવીસમી છત્રીશી.....૧૦૦-૧૦૪|(i) ૬ પ્રકારના અંદરના શત્રુઓ .૧૨૬ (i) ૨૦ અસમાધિસ્થાનો .. ૧૦૦-૧૦૧,૩૩ બત્રીશમી છત્રીશી..૧૨૭-૧૨૮ (i) ૧૦ એષણાના દોષો.. ૧૦૧-૧૦૪|(i) ૩૧ સિદ્ધગુણો . ૧૨૭-૧૨૮ (i) ૫ ગ્રામૈષણાના દોષો.............. ૧૦૪ | (i) ૫ જ્ઞાન................... ૧૨૮-૧૩૨ (i) ૧ પ્રકારનું મિથ્યાત્વ ..........૧૦૪૩૪ તેત્રીશમી છત્રીશી...૧૩૩-૧૩૭ ૨૬ પચીશમી છત્રીશી ...૧૦-૧૦૭ (i) ૩૨ પ્રકારના જીવો.... ૧૩૩-૧૩૫ (i) ૨૧ શબલો................. ૧૦૫-૧૦૬(i) ૪ પ્રકારના ઉપસર્ગો. ૧૩૬-૧૩૭ (i) ૧૫ સ્થાનો વડે
૩૫ ચોત્રીશમી છત્રીશી...૧૩૮-૧૪૧ શિક્ષાશીલ.. ... ૧૦૬-૧૦૭) વંદનના ૩૨ દોષો ..... ૧૩૮-૧૪૧ ર૭ છવ્વીશમી છત્રીશી...૧૦૮-૧૧૧ (i) ૪ પ્રકારની વિકથા .................. ૧૪૧ () ૨૨ પરીષહો . ૧૦૮-૧૧૧૩૬ પાંત્રીશમી છત્રીશી.....૧૪ર-૧૪૪ (ii) ૧૪ અભ્યતર ગ્રંથી ...........૧૧૧i) ગુરુ પ્રત્યેની ૩૩ ૨૮ સત્તાવીશમી છત્રીશી..૧૧૨-૧૧૪| આશાતના. .. ૧૪ર-૧૪૪ (i) ૫ પ્રકારના વેદિકાદોષો. .... ૧૧૨ (i) ૩ પ્રકારના વર્યાચાર.......... ૧૪૪ ii) પડિલેહણમાં વર્જવાના
|૩૭ છત્રીશમી છત્રીશી...૧૪૫-૧૪૭ ૬ દોષો. .. ૧૧૨-૧૧૭|) ૩૨ પ્રકારની ગણી(iii) ૨૫ પ્રકારનું પડિલેહણ ૧૧૩-૧૧૪
સંપદા.......... ૧૪૫-૧૪૭ ૨૯ અઠ્યાવીશમી છત્રીશી.૧૧૫-૧૧૬ (i) ૪ પ્રકારનો વિનય....................૧૪૭ (i) સાધુના ર૭ ગુણો... ૧૧૫-૧૧૬/૩૮ શ્રીગુરુગુણષટ્રિધ્વંશત્પટ્રિશિકા(i) ૯ કોટી................૧૧૬
કુલકની મૂળગાથા અને ૩૦ ઓગણત્રીશમી છત્રીશી ૧૧૭-૧ર૧ વિકૃતિ ..................૧૪૮-૨૪૨ (i) ૨૮ લબ્ધિઓ ........... ૧૧૭-૧૨૦
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રીરત્નશેખરસૂરિષ્કૃત
શ્રીગુરુગુણર્ષાભ્રંશત્રિંશિકાકુલક સ્વૌપજ્ઞ વિવૃતિ યુક્ત
પદાર્થસંગ્રહ
શ્રીગુરુગુણષત્રિંશષત્રિંશિકાકુલક શ્રીરત્નશેખરસૂરિજીએ રચેલ છે. તેની ઉપર તેમણે વિવૃતિ પણ રચેલ છે. આ બન્નેના આધારે આ પદાર્થોનું સંકલન કર્યું છે.
આ ગ્રંથમાં ગુરુના ગુણોની ૩૬ છત્રીશીઓનું વર્ણન છે. પ્રશ્ન :- આ રીતે ગુરુના ગુણોનું કીર્તન શા માટે કરાય છે ? જવાબ :- આ પાંચમા આરામાં અજ્ઞાનઅંધકારથી સન્માર્ગ ઢંકાઈ ગયો છે. તેથી સન્માર્ગ બતાવવા ગુણવાન ગુરુ તેજસ્વી દીપક સમાન છે. તેથી તે ગુરુ ઘણા ગૌરવને યોગ્ય છે. ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિમાં કહ્યું છે કે, ‘ગુરુના ઉપકારનો બદલો વાળવો આ ભવમાં અને પરભવમાં મુશ્કેલ છે. આ શાસ્ત્રોનું જ્ઞાન ગુરુને આધીન છે. માટે હિતની ઈચ્છાવાળાએ ગુરુની આરાધનામાં તત્પર થવું.' આમ ગુરુ ગૌરવપાત્ર છે. માટે આ રીતે તેમના ગુણોનું કીર્તન કરાય છે.
ગુરુના ગુણોનું કીર્તન શા માટે ?
......
Page #17
--------------------------------------------------------------------------
________________
((૧) પહેલી છત્રીશી) ૪ પ્રકારની દેશના સ્વયં કરવામાં, બીજાને ૪ પ્રકારની કથા
કરાવવામાં અને તેનો ૪ પ્રકારનો ધર્મ
ઉપદેશ આપવામાં ૪ પ્રકારની ભાવના
કુશળ બુદ્ધિવાળા ૪ પ્રકારના સ્મારણા વગેરે ૪ પ્રકારના આર્તધ્યાનને જાણનારા ૪ પ્રકારના રૌદ્રધ્યાનને જાણનારા ૪ પ્રકારના ઘર્મધ્યાનને જાણનારા
૪ પ્રકારના શુક્લધ્યાનને જાણનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો
જી ૪ પ્રકારની દેશના જ (૧) આક્ષેપિણીઃ - જે દેશના વડે આચાર, વ્યવહાર, હેતુ, દષ્ટાંત, દૃષ્ટિવાદ
વગેરે કહીને જીવોને જૈનધર્મ તરફ આકર્ષિત કરાય છે તે આક્ષેપિણી
દેશના. (૨) વિક્ષેપિણી :- જે દેશનામાં પરમતને જાણનારા પરમતના વચનો વડે
જીવોને પરમતથી દૂર કરે છે તે વિક્ષેપિણી દેશના. સંવેજની :- જે દેશનામાં ઉપશમ, વિવેક, સંવર, સમતા, સંતોષથી થતાં સુખનું વર્ણન કરાય છે તે સંવેજની દેશના. સંવેગ એટલે મોક્ષની અભિલાષા, સંવેજની દેશના વડે મોક્ષની અભિલાષા ઉત્પન્ન કરાય છે. નિર્વેદની:- જે દેશનામાં જરા, મરણ, રોગ, શોક વગેરેથી અતિભયંકર એવું સંસારનું સ્વરૂપ વર્ણવાય છે તે નિર્વેદની દેશના. નિર્વેદ એટલે સંસારનો કંટાળો. નિર્વેદની દેશના વડે સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરાય છે.
જી ૪ પ્રકારની કથા જ (૧) અર્થકથા - ધનને પ્રાપ્ત કરવાના ઉપાયો (વ્યવસાયો)ને કહેનારી કથા
......
૪ પ્રકારની દેશના, ૪ પ્રકારની કથા
Page #18
--------------------------------------------------------------------------
________________
તે અર્થકથા. તે ચિત્તને સંક્લિષ્ટ કરતી હોવાથી અને પાપનો બંધ
કરાવતી હોવાથી દુર્ગતિનું કારણ છે. (૨) કામકથા :- કામ સંબંધી કથા તે કામકથા. તે કામોને વિષે રાગ
કરાવનારી હોવાથી અને ભ્રમિત કરનારી હોવાથી દુર્ગતિનું કારણ છે. (૩) ધર્મકથા :- દયા, દાન, ક્ષમા વગેરે ધર્મના અંગો સંબંધી કથા તે
ધર્મકથા. તે ચિત્તને શુદ્ધ કરનારી હોવાથી અને પુણ્યબંધ તથા નિર્જરા
કરાવનારી હોવાથી દેવલોક અને મોક્ષનું કારણ છે. (૪) સંકીર્ણકથા :- ધર્મ-અર્થ-કામના હેતુઓનું પ્રતિપાદન કરનારી કથા
તે સંકીર્ણકથા. તે અનેક ફળ આપનારી અને હોંશિયાર કરનારી હોવાથી સદ્ગતિનું કારણ છે.
જી ૪ પ્રકારનો ધર્મ જ (૧) દાન - દાન ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે :
(1) શાનદાન :- સમ્યજ્ઞાન આપવું તે જ્ઞાનદાન. (ii) અભયદાન :- પોતાની શક્તિ પ્રમાણે જીવોની રક્ષા અને જયણા કરવી તે અભયદાન. (ii) ધર્મોપષ્ટભદાન :- ધર્મની સાધના કરનારા સાધુ ભગવંતોને
આહાર, પાણી, વસ્ત્ર વગેરે આપવા તે ધર્મોપષ્ટભદાન. (૨) શીલ - શીલ ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે :
(i) સદાચારના પાલનરૂપ શીલ. (ii) અઢાર હજાર શીલાંગોના પાલનરૂપ શીલ.
(i) બ્રહ્મચર્યના પાલનરૂપ શીલ. (૩) તપ :- તપ બે પ્રકારનો છે. તે આ પ્રમાણે :
(a) બાહ્ય તપ :- લોકો જાણી શકે એવો તપ, અથવા જેનાથી બાહ્ય શરીર વિગેરેને અસર થાય એવો તપ તે બાહ્ય તપ. તે ૬ પ્રકારનો છે – (I) અનશન - અલ્પકાળ માટે કે ભવના અંત સુધી જૈનસિદ્ધાંતની વિધિપૂર્વક આહારનો ત્યાગ કરવો તે અનશન.
૪ પ્રકારનો ધર્મ
Page #19
--------------------------------------------------------------------------
________________
(i) ઊણોદરી - ભૂખ કરતાં ઓછું વાપરવું તે ઊણોદરી. (ii) વૃત્તિસંક્ષેપ - દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભોજનસંબંધી અભિગ્રહોને ધારણ કરવા તે વૃત્તિક્ષેપ. () રસત્યાગ :- વિગઈઓનો ત્યાગ કરવો તે વૃત્તિક્ષેપ. (W) કાયક્લેશ - લોચ, વિહાર વગેરેના કષ્ટો સહન કરવા તે કાયક્લેશ. (vi) સંલીનતા :- અંગો-ઉપાંગોને સંકોચી રાખવા તે સંલીનતા. (b) અત્યંતર તપ – લોકો જાણી ન શકે એવો તપ, અથવા જેનાથી બાહ્ય શરીર વગેરેને અસર ન થાય એવો તપ તે અત્યંતર તપ. તે ૬ પ્રકારનો છે – I) પ્રાયશ્ચિત્ત :- અતિચારો, દોષો, પાપોને ગુરુ સમક્ષ પ્રગટ કરી તેનો દંડ લેવો અને તેને વહન કરી આપવો તે પ્રાયશ્ચિત્ત. (I) વિનય :- ભગવાન, ગુરુ, સંઘ, સાધર્મિકો વગેરે પ્રત્યે નમ્રતાનો ભાવ રાખવો તે વિનય. (ii) વૈયાવચ્ચ :- બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી વગેરેની સેવા-ભક્તિ કરવી તે વૈયાવચ્ચ. (iv) સ્વાધ્યાય :- તે ૫ પ્રકારનો છે –
વાચના – ભણવું, ભણાવવું. પૃચ્છના - શંકા પડે તો પૂછવું. પરાવર્તના - પાઠ કરવો, આવૃત્તિ કરવી. અનુપ્રેક્ષા – ચિંતન કરવું
ધર્મકથા - બીજાને ધર્મનો ઉપદેશ આપવો. () દયાન - તે બે પ્રકારે છે - ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તેમનું
સ્વરૂપ આગળ (પાના નં.૬-૮ ઉપર) બતાવાશે. (vi) કાઉસ્સગ્ન :- સ્થાન-મૌન-ધ્યાન પૂર્વક કાયાનો ત્યાગ કરવો તે કાઉસ્સગ્ગ. અથવા, બીજી રીતે તપ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે :(1) શારીરિક તપ :- દેવ-અતિથિ-ગુરુ-વિદ્વાનની પૂજા, પવિત્રતા,
...
...
૪ પ્રકારનો ધર્મ
Page #20
--------------------------------------------------------------------------
________________
સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા એ શારીરિક તપ છે. તેનાથી જઘન્ય નિર્જરા થાય છે. (i) વાચિક તપ :- ઉગ વિનાનું - સાચું – પ્રિય - હિતકારી વચન, સ્વાધ્યાય, અભ્યાસ એ વાચિક તપ છે. તેનાથી મધ્યમ નિર્જરા થાય છે. તે શારીરિક તપ કરતા વધુ શુભ છે. (i) માનસિક તપ :- મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્માનો નિગ્રહ કરવો, ભાવની શુદ્ધિ એ માનસિક તપ છે. તેનાથી ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. તે વાચિક તપ કરતા વધુ શુભ છે. અથવા, ત્રીજી રીતે તપ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે - (i) સાત્વિક તપ - ફળની આકાંક્ષા વિના, શ્રદ્ધાપૂર્વક કરાયેલો ઉપર કહેવાયેલો ત્રણ પ્રકારનો તપ તે સાત્વિક તપ છે. (i) રાજસતપ - સત્કાર-માન-પૂજા માટે કરાયેલો, માયાથી કરાયેલો તપ તે રાજસ તપ છે. (i) તામસ તપ - કદાગ્રહથી પોતાને પીડવા કે બીજાનો નાશ કરવા કરાયેલો તપ તે તામસ તપ છે. ભાવ :- ક્ષાયોપથમિક વગેરે શુભ લેગ્યાના પરિણામવિશેષથી દાનશીલ-તપમાં પોતાના રસથી થયેલો ચિત્તનો ઉલ્લાસ તે ભાવ ધર્મ છે.
જી ૪ પ્રકારની ભાવના જ (૧) જ્ઞાન ભાવના :- વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મદશના
એ જ્ઞાનભાવના છે. (૨) દર્શનભાવના - સંવેગ, પ્રશમ, ધૈર્ય, અમૂઢદષ્ટિપણું, માનનો અભાવ,
આસ્તિક્ય, અનુકંપા એ દર્શનભાવના છે. (૩) ચારિત્રભાવના :- પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પરીષહો સહન કરવા
એ ચારિત્રભાવના છે. (૪) વૈરાગ્યભાવના – વિષયોમાં રાગ ન કરવો, શરીરના સ્વરૂપનું ચિંતન
કરવું, જગતના સ્વભાવનું ચિંતન કરવું એ વૈરાગ્યભાવના છે.
૪ પ્રકારની ભાવના
Page #21
--------------------------------------------------------------------------
________________
છ ૪ પ્રકારના સ્મારણા વગેરે બ
(૧) સ્મારણા ઃ
(૨) વારણા :- અનાચારથી અટકાવવું તે વારણા.
(૩) નોદના :- ફરી ભૂલ થાય તો ઠપકો આપવો તે નોદના.
(૪) પ્રતિનોદના :– વારંવાર ભૂલ કરે તો કડક શબ્દોમાં ઠપકો આપવો તે પ્રતિનોદના.
ધર્મક્રિયા ભૂલી જવા પર યાદ કરાવવું તે સ્મારણા.
છ ૪ પ્રકારના ધ્યાન ર
(A)
આર્તધ્યાન :- તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે
(૧) અનિષ્ટયોગાર્ત :- ખરાબ શબ્દ વગેરે વિષયોના વિયોગનું ચિંતન અને ફરી સંયોગ ન થાય એમ વિચારવું તે અનિષ્ટયોગાર્તધ્યાન.
(૨) ઈષ્ટનાશાર્ત:- ઈષ્ટ વિષયો વગેરે અને સુખનો વિયોગ ન થાય એમ વિચારવું અને તેમના સંયોગની ઈચ્છા તે ઈષ્ટનાશાર્તધ્યાન.
-
(૩) રોગાર્ત :- શૂળ, માથુ દુઃખવું વગેરે રોગોના પ્રતિકારનું ચિંતન, તેમને દૂર કરવાનું ચિંતન અને તેમનો સંયોગ ન થાય તેમ વિચારવું તે રોગાર્તધ્યાન.
...E...
:
(૪) નિદાનાર્ત :- દેવેન્દ્રપણું, ચક્રવર્તીપણું વગેરેની ઋદ્ધિની પ્રાર્થનારૂપ નિયાણું કરવું તે નિદાનાર્તધ્યાન.
આર્તધ્યાનથી તિર્યંચગતિ મળે છે.
(B)
રૌદ્રધ્યાન
તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે
(૧) હિંસાનન્દરૌદ્ર :- ક્રૂરમનવાળાનું અંતિક્રોધપૂર્વકનું જીવોના વધ, વેધ, બંધન, ડામ દેવા, ચિહ્ન કરવા, મારવા વગેરેનું તીવ્ર ચિંતન તે હિંસાનંદરૌદ્રધ્યાન.
-
(૨) મૃષાનન્દરૌદ્ર : - બીજાને ઠગવામાં તત્પર એવા માયાવીનું ચાળી ખાવી, અવિદ્યમાનને પ્રગટ કરવું, વિદ્યમાનનો નાશ કરવો વગેરેના વચનોનું તીવ્ર પ્રણિધાન તે મૃષાનન્દરોદ્રધ્યાન.
(૩) ચૌર્યાનન્દરૌદ્ર :- તીવ્ર ક્રોધી અને તીવ્ર લોભીનું પરલોકના નુકસાનથી
૪ પ્રકારના સ્મરણા વગેરે, ૪ પ્રકારના ધ્યાન
Page #22
--------------------------------------------------------------------------
________________
નિરપેક્ષ એવું બીજાના ધનને હરવાનું તીવ્ર ચિંતન તે ચૌર્યાનન્દરૌદ્રધ્યાન. (૪) સંરક્ષણાનન્દરૌદ્ર - બધાની શંકા કરવામાં તત્પર એવું, શબ્દ વગેરે
વિષયોના સાધનરૂપ ધનના સંરક્ષણનું તીવ્ર ચિંતન તે સંરક્ષણાનન્દરૌદ્ર.
રૌદ્રધ્યાનથી નરકગતિ મળે છે. (C) ધર્મધ્યાન :- તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) મૈત્રી - કોઈ પાપો ન કરે, કોઈ દુઃખી ન થાય, બધા જીવોની મુક્તિ
થાય એવી બુદ્ધિ તે મૈત્રી. (ર) પ્રમોદ :- દોષો વિનાના અને વસ્તુના સાચા સ્વરૂપને જોનારા એવા
ગુણવાનોના ગુણોમાં જે પક્ષપાત તે પ્રમોદ. (૩) કારુણ્ય :- દીન, પીડિત, ડરેલા, જીવન માંગનારા જીવોના દુઃખો
દૂર કરવાની બુદ્ધિ તે કારુણ્ય. માધ્યશ્ય - ક્રૂર કાર્યો કરનારા, દેવતા-ગુરુની નિષ્ફરપણે નિંદા કરનારા, પોતાની પ્રશંસા કરનારા જીવોની જે ઉપેક્ષા કરવી તે માધ્યચ્ય.
અથવા, બીજી રીતે ધર્મધ્યાનના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) આજ્ઞાવિચય:- સર્વજ્ઞોની અબાધિત આજ્ઞાને આગળ કરીને પદાર્થોના
સાચા સ્વરૂપને વિચારવો તે આજ્ઞાવિય ધર્મધ્યાન. (૨) અપાયરિચય :- રાગ-દ્વેષ-કષાયો વગેરેથી થતાં નુકસાનોને વિચારવા
તે અપાયરિચય ધર્મધ્યાન (૩) વિપાકવિચયઃ- કર્મના ફળની વિચારણા કરવી તે વિપાકવિચય ધર્મધ્યાન. (૪) સંસ્થાનવિચય :- અનાદિ અનંત અને ઉત્પત્તિ-સ્થિતિ-વ્યય સ્વરૂપ
એવા લોકની આકૃતિને વિચારવી તે સંસ્થાનવિય ધર્મધ્યાન.
અથવા, ત્રીજી રીતે ધર્મધ્યાનના ૪ પ્રકાર છે, તે આ પ્રમાણે - (૧) રૂપસ્થ - જિનેશ્વર પ્રભુના સાચા રૂપનું ધ્યાન કરવું તે રૂપસ્થ ધર્મધ્યાન. (૨) પદસ્થ :- સ્વાધ્યાયમાં, મન્ટમાં કે ગુરુદેવની સ્તુતિમાં ચિત્તની
એકાગ્રતા તે પદસ્થ ધર્મધ્યાન.
૪ પ્રકારના ધ્યાન
Page #23
--------------------------------------------------------------------------
________________
(૩) પિંડસ્થ:- યોગીઓ નાભિમલ વગેરેમાં જે ઈષ્ટદેવતા વગેરેનું ધ્યાન
કરે છે તે પિંડસ્થ ધર્મધ્યાન. (૪) રૂપાતીત - નિર્લેપ, નિરૂપ, ચિદાનંદમય એવા સિદ્ધ પરમાત્માનું
ધ્યાન તે રૂપાતીત ધર્મધ્યાન. (D) શુક્લધ્યાન :- તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે :() પૃથકત્વવિર્તસવીચાર – દ્રવ્યના અનેક પર્યાયોનું વિવિધ નયોને
અનુસારે અર્થ, વ્યંજન અને યોગની પરાવૃત્તિવાળું ચિંતન તે
પૃથકત્વવિતર્કસપ્રવીચાર શુક્લધ્યાન. તે ત્રણ યોગવાળાને હોય છે. (I) એકત્વવિતર્કઅપવીચાર – દ્રવ્યના એક પર્યાયનું અર્થ, વ્યંજન
અને યોગની પરાવૃત્તિ વિનાનું અભેદપ્રધાન ચિંતન તે એકત્વવિતર્ક
અપ્રવીચાર શુક્લધ્યાન. તે એક યોગવાળાને હોય છે. (i) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી - નિર્વાણ સમયે સૂક્ષ્મ કાયયોગના
આલંબનથી બાદર કાયયોગનો નિરોધ કરનારા કેવળીનું ધ્યાન તે
સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી શુક્લધ્યાન. તે કાયયોગવાળાને હોય છે. (૫) વ્યવચ્છિન્નક્રિયાઅપ્રતિપાતી – શૈલેષી અવસ્થામાં રહેલા કેવળીનું
ધ્યાન તે વ્યવચ્છિત્રક્રિયાઅપ્રતિપ્રાતી શુક્લધ્યાન. તે યોગરહિત કેવળીને હોય છે.
વૈષપરિવર્તનની સાથે હૃદયનું પરિવર્તન થવું જોઈએ.
સ્વચ્છેદ અને પ્રમાદ એ બન્ને પતનના કારણ છે. a વાણી કરતા વર્તનનું મૂલ્ય અધિક છે.
આસક્તિ એ જ દુઃખરૂપ બંધન છે. તેથી તેવું બંધન થાય તેવી વસ્તુઓ છોડી દેવી.
૪ પ્રકારના ધ્યાન
Page #24
--------------------------------------------------------------------------
________________
(૨) બીજી છત્રીશી) ૫ પ્રકારના સમ્યક્તમાં રત ૫ પ્રકારના ચારિત્રમાં રત ૫ પ્રકારના વ્રતમાં રત ૫ પ્રકારના વ્યવહારમાં રત ૫ પ્રકારના આચારમાં રત ૫ પ્રકારની સમિતિમાં રત ૫ પ્રકારના સ્વાધ્યાયમાં રત
૧ પ્રકારના સંવેગમાં રત કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો
જી ૫ પ્રકારનું સમ્યq (૧) ક્ષાયિક સમ્યક્ત - મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય
અને અનંતાનુબંધી ૪ – આ ૭ કર્મપ્રકૃતિઓના ક્ષયથી ઉત્પન્ન થતું સમ્યત્વ તે ક્ષાયિક સમ્યકત્વ. તેનો કાળ સાધિક ૩૩ સાગરોપમ છે. તે ભવચક્રમાં એક જ વાર મળે છે. થાયોપથમિક સભ્યત્વ :- જેણે મિથ્યાત્વમોહનીયના સમ્યક્તમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય એમ ત્રણ પુંજ કર્યા છે એવા જીવને અપૂર્વકરણમાં ઉદયમાં આવેલ મિથ્યાત્વમોહનીયનો ક્ષય થવાથી અને ઉદયમાં નહીં આવેલ મિથ્યાત્વમોહનીયનો ઉપશમ થવાથી અનિવૃત્તિકરણમાં ઉત્પન્ન થતું સમ્યત્વ તે ક્ષાયોપથમિક સમ્યક્ત. તેનો કાળ સાધિક ૬૬ સાગરોપમ છે. તે ભવચક્રમાં અસંખ્યવાર મળે છે. વેદક સમ્યક્ત - અનંતાનુબંધી ૪, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીયનો ક્ષય કર્યા પછી સમ્યત્વમોહનીયનો ઘણોખરો ક્ષય થયે છતે સમ્યક્વમોહનીયના છેલ્લા પુદ્ગલોને વેદતાં જે સમ્યક્ત હોય તે વેદક
સમ્યક્ત. તેનો કાળ એક સમય છે. તે ભવચક્રમાં એક જ વાર મળે છે. (૪) ઓપશમિક સમ્યક્ત :- અપૂર્વકરણ વડે ગ્રન્થિભેદ કરીને, ઉદયમાં ૫ પકારનું સમ્યકત્વ
......
Page #25
--------------------------------------------------------------------------
________________
આવેલા મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરીને ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વમોહનીયનો ઉપશમ કરીને અંતરકરણમાં અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વમોહનીયને સર્વથા નહીં વેદનારા જીવનું સમ્યક્ત તે ઓપશમિક સમ્યક્ત. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. તે ભવચક્રમાં પાંચ વાર મળે છે. સાસ્વાદન સમ્યકત્વ :- ઓપશમિકસમ્યક્તથી પડીને મિથ્યાત્વે જનારા જીવને અનંતાનુબંધી ૪ નો ઉદય થયો હોય પણ મિથ્યાત્વમોહનોયનો ઉદય થયો ન હોય ત્યારે તેને સમ્યક્તના કંઈક
સ્વાદનો અનુભવ થતો હોવાથી જે સમ્યક્ત હોય તે સાસ્વાદન સમ્યક્ત. તેનો કાળ જઘન્યથી એક સમય છે અને ઉત્કૃષ્ટથી છ આવલિકા છે. તે ભવચક્રમાં પાંચ વાર મળે છે.
જી ૫ પ્રકારનું ચારિત્ર જ (૧) સામાયિક ચારિત્ર :- સમ એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર. આય એટલે
લાભ. જેનાથી જ્ઞાન-દર્શન-ચારિત્રનો લાભ થાય તે સામાયિક. શ્રાવકનું બે ઘડીનું સામાયિક અને પૌષધ એ ઈત્વરકથિક સામાયિક ચારિત્ર છે. સાધુનું ભવના અંત સુધીનું ચારિત્ર એ યાવત્કથિક સામાયિક ચારિત્ર છે. છેદોપસ્થાપનીય ચારિત્ર:- જૂના ચારિત્રપર્યાયનો છેદ કરી જેમાં પાંચ મહાવ્રતોનું આરોપણ કરાય તે છેદોપસ્થાપનીય ચારિત્ર. તે ત્રણ રીતે હોય છે – (I) નાની દીક્ષાવાળાને વડી દીક્ષાથી આ ચારિત્ર હોય છે. (i) પાર્શ્વનાથ પ્રભુના સાધુ-સાધ્વીજી ભગવંતો ચાર મહાવ્રતવાળું
શાસન છોડી મહાવીર પ્રભુના પાંચ મહાવ્રતવાળા શાસનને
સ્વીકારે ત્યારે તેમને પણ આ ચારિત્ર હોય છે. (ii) મુનિને મૂળગુણના ઘાતે પૂર્વચારિત્રપર્યાયનો છેદ કરી ફરી મહાવ્રતોનું
આરોપણ કરાય ત્યારે તેમને આ ચારિત્ર હોય છે. પરિહારવિશુદ્ધિ ચારિત્ર:- આ ચારિત્ર ૧૮ મહિનાનું છે. એક સાથે ૯ સાધુઓ આ ચારિત્ર સ્વીકારે છે. તેમાં ૪ પરિહારક તપ કરે, ૪ અનુચારક સેવા કરે અને ૧ વાચનાચાર્ય વાચના આપે. આમ ૬ મહિના
કરે. પછી તપ કરનારા સેવા કરે, સેવા કરનારા તપ કરે અને વાચનાચાર્ય ૧૦..
૫ પ્રકારનું ચારિત્ર
Page #26
--------------------------------------------------------------------------
________________
ત૫
ચોથ
| વર્ષો
વાચના આપે. આમ ૬ મહિના કરે. પછી વાચનાચાર્ય તપ કરે, એક સાધુ વાચનાચાર્ય થાય, બાકીના ૭ સેવા કરે. આમ ૬ મહિના કરે. આમ ૧૮ મહિને આ તપ પૂરો થાય છે. તપ કરનારાનો તપ - ઋતુ
જઘન્ય | મધ્યમ | ઉત્કૃષ્ટ ગ્રીષ્મ
છઠ
અઠમ શીત | છઠ | અમ | દશમ* | અમ | દશમ |
દ્વાદશ પારણે અભિગ્રહપૂર્વક આયંબિલ કરે. અનુચારક રોજ આયંબિલ કરે. આ ચારિત્ર પૂર્ણ થયા પછી કોઈ ફરી આ ચારિત્ર સ્વીકારે, કોઈ
જિનકલ્પ સ્વીકારે અથવા કોઈ ગચ્છમાં પ્રવેશ કરે. (૪) સૂટમસપરાય ચારિત્ર:- સૂક્ષ્મ લોભ કષાયનો જ જ્યાં ઉદય છે,
મોહનીયકર્મની અન્ય સર્વ પ્રકૃતિઓનો જ્યાં ક્ષય કે ઉપશમ છે એવું ચારિત્ર તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર. તે ૧૦મા ગુણઠાણે હોય છે. યથાખ્યાત ચારિત્ર:- અતિચાર વિનાનું સંપૂર્ણ નિરતિચાર ચારિત્ર તે યથાખ્યાત ચરિત્ર. તે ૧૧મા, ૧૨મા, ૧૩મા, ૧૪મા ગુણઠાણે હોય છે.
જી ૫ પ્રકારના વ્રત જ (૧) પ્રાણાતિપાતવિરમણ મહાવત :- મન-વચન-કાયાથી ત્રસ-સ્થાવર
જીવોની હિંસા કરવી નહીં, કરાવવી નહીં, અનુમોદવી નહીં તે પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત. મૃષાવાદવિરમણ મહાવત :- ક્રોધથી-લોભથી-ભયથી-હાસ્યથી થતાં
મૃષાવાદનો મન-વચન-કાયાથી ત્યાગ કરવો તે મૃષાવાદવિરમણ મહાવ્રત. (૩) અદત્તાદાનવિરમણ મહાવત :- મન-વચન-કાયાથી સૂક્ષ્મ કે બાદર
પરધનને ગ્રહણ ન કરવું તે અદત્તાદાનવિરમણ મહાવ્રત. (૪) મૈથુનવિરમણ મહાવત :- મન-વચન-કાયાથી ઔદારિક અને વૈક્રિય * દશમ = ૪ ઉપવાસ. - દ્વાદશ = ૫ ઉપવાસ.
૫ પ્રકારના વ્રત
૧૧...
Page #27
--------------------------------------------------------------------------
________________
મૈથુનનો ત્યાગ કરવો તે મૈથુનવિરમણ મહાવ્રત. (૫) પરિગ્રહવિરમણ મહાવત :- મન-વચન-કાયાથી ધન-ધાન્ય વગેરે વસ્તુઓનો અને તેની મૂર્છાનો ત્યાગ કરવો તે પરિગ્રહવિરમણ મહાવ્રત.
જી ૫ પ્રકારનો વ્યવહાર જ (૧) આગમવ્યવહાર:- કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી,
દસપૂર્વી, નવપૂર્વી જે પ્રાયશ્ચિત્ત આપે તે આગમવ્યવહાર. (૨) શ્રુતવ્યવહાર - આઠ પૂર્વથી માંડીને ઘટતાં ઘટતાં એક કે અડધા
પૂર્વ તથા ૧૧ અંગ અને આચારપ્રકલ્પ (નિશીથ) વગેરે શ્રુતના આધારે
જે પ્રાયશ્ચિત્ત અપાય તે શ્રુતવ્યવહાર. (૩) આશાવ્યવહાર - અન્ય દેશમાં રહેલા આચાર્ય પાસે ગૂઢ પદોથી
લખેલ કે કહેલ આલોચના મોકલવી અને તે આચાર્ય દ્વારા ગૂઢ
પદોથી પ્રાયશ્ચિત્ત અપાવું તે આજ્ઞાવ્યવહાર. (૪) ધારણાવ્યવહાર :- ગીતાર્થે આપેલા પ્રાયશ્ચિત્તનું અવધારણ કરીને
તે જ રીતે પ્રાયશ્ચિત્ત આપવું તે ધારણાવ્યવહાર. (૫) જીતત્યવહાર - દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિચારીને સંઘયણ વગેરેની
હાનિને આશ્રયીને જે પ્રાયશ્ચિત્ત અપાય તે, અથવા જે ગચ્છમાં જે રૂઢ હોય તે પ્રાયશ્ચિત્ત અપાય તે જીતવ્યવહાર.
જી ૫ પ્રકારનો આચાર જ (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર,
વીર્યાચાર. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારનો વિસ્તાર છઠ્ઠી છત્રીશીમાં બતાવાશે. પહેલી છત્રીશીમાં તપના ૧ર ભેદ બતાવ્યા તે જ ૧૨ પ્રકારનો તપાચાર. વીર્યાચારનો વિસ્તાર ૩૫મી છત્રીશીમાં બતાવાશે.
જી ૫ પ્રકારની સમિતિ જ (૧) ઈર્યાસમિતિ - લોકોએ ખૂંદેલા, સૂર્યપ્રકાશથી પ્રકાશિત થયેલા માર્ગ
ઉપર સાડા ત્રણ હાથ ભૂમિને દૃષ્ટિ વડે જોતાં જીવોની રક્ષા માટે
ઉપયોગપૂર્વક ચાલવું તે ઈર્યાસમિતિ. (૨) ભાષાસમિતિ :- મુહપત્તિના ઉપયોગ પૂર્વક કારણે નિરવ વચનો ૧૨..
૫ પ્રકારનો વ્યવહાર, ૫ પ્રકારનો આચાર, ૫ પ્રકારની સમિતિ
l
ii
Page #28
--------------------------------------------------------------------------
________________
બોલવા, અકારણે ન બોલવું તે ભાષાસમિતિ. (૩) એષણાસમિતિ:- ૪ર દોષોથી રહિત ગોચરી લાવવી અને પ દોષોથી
રહિત તે વાપરવી તે એષણાસમિતિ. (૪) આદાનનિક્ષેપણાસમિતિ - વસ્તુ લેતાં-મૂકતાં આંખથી જોવું અને
પ્રમાર્જવું તે આદાનનિક્ષેપણાસમિતિ. (૫) પારિષ્ઠાપનિકાસમિતિ:- અંડિલ, માત્રુ, થુંક, બળખો, શ્લેષ્મ, મેલ,
અશુદ્ધ આહાર-પાણી, નિરુપયોગી વસ્ત્ર વગેરેને જંતુરહિત ભૂમિ પર વિધિપૂર્વક પરઠવવા તે પારિષ્ઠાપનિકાસમિતિ.
જી ૫ પ્રકારનો સ્વાધ્યાય જ (૧) વાચના:- પલાઠી-ટેકો-પગ પસારવા-વિકથા-હાસ્ય – આ બધાનો
ત્યાગ કરીને ભણવું-ભણાવવું તે વાચના. (૨) પૃચ્છના :- શંકા પડે તો આસન-શય્યાનો ત્યાગ કરી, ગુરુ પાસે
આવી, ઉભડક પગે બેસી, હાથ જોડી પૂછવું તે પૃચ્છના. (૩) પરાવર્તન :- ઈરિયાવહી કરીને પ્રસન્ન ચિત્તે, મુહપત્તિના ઉપયોગપૂર્વક,
દોષરહિત અને પદોના છેદપૂર્વક સૂત્રોનો પાઠ કરવો તે પરાવર્તના. (૪) અનુપ્રેક્ષા - પૂર્વે જિનપ્રવચનના તત્ત્વોને સમજાવવામાં કુશળ એવા ગુરુ
પાસેથી તત્ત્વો સમજીને એકાગ્ર ચિત્તે સારા વિચારોનું ચિંતન કરવું તે
અનુપ્રેક્ષા. (૫) ધર્મકથા - ગુરુકૃપાથી સારી રીતે જાણેલા ધર્મનો સ્વ-પરના ઉપકાર માટે યોગ્ય જીવોને શુદ્ધ ઉપદેશ આપવો તે ધર્મસ્થા.
જી ૧ પ્રકારનો સંવેગ સિ શ્રદ્ધાથી સમૃદ્ધ મનવાળા જીવોનો સઆગમઅભ્યાસ, સક્રિયાઆચરણ વગેરેમાં આલાદ તે સંવેગ. જેમ જેમ નવા નવા શ્રુતનું અવગાહન થાય તેમ તેમ નવા નવા સંવેગ અને શ્રદ્ધાથી મુનિ ભીનો થાય. સંવેગ વિના તપ, ચારિત્ર, શ્રત, બાહ્ય અનુષ્ઠાન વગેરે નિરર્થક છે. એક વરસમાં એક વાર પણ જેના હૃદયમાં સંવેગ ન ઊછળે તેને દૂરભવ્ય કે અભવ્ય સમજવો.
*
*
*
*
૫ પ્રકારનો સ્વાધ્યાય, ૧ પ્રકારનો સંવેગ
૧૩..
Page #29
--------------------------------------------------------------------------
________________
((3) ત્રીજી છત્રીશી) ૫ ઈન્દ્રિયોના ત્યાગમાં યત્નવાળા ૫ વિષયોના ત્યાગમાં યત્નવાળા ૫ પ્રમાદોના ત્યાગમાં યત્નવાળા ૫ આસ્રવોના ત્યાગમાં યત્નવાળા પ નિદ્રાના ત્યાગમાં યત્નવાળા ૫ કુભાવનાના ત્યાગમાં યત્નવાળા
૬ કાયની રક્ષામાં યત્નવાળા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૫ ઈન્દ્રિયો જ ઈન્દ્રિયો - તે ૫ છે. તે આ પ્રમાણે – શ્રોત્રેન્દ્રિય (કાન), ચક્ષુરિન્દ્રિય (આંખ), ધ્રાણેન્દ્રિય (નાક), રસનેન્દ્રિય (જીભ), સ્પર્શનેન્દ્રિય (ચામડી).
આ દરેકના ર-ર પ્રકાર છે. તે આ પ્રમાણે -
(૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય (૧) દ્રવ્યેન્દ્રિય :- તેના ૨ પ્રકાર છે. તે આ પ્રમાણે -
4) નિવૃત્તિઈન્દ્રિય અને (i) ઉપકરણઈન્દ્રિય (I) નિવૃત્તિ ઈન્દ્રિય - નિવૃત્તિ એટલે ઈન્દ્રિયોનો આકાર. તેના ર પ્રકાર છે. તે આ પ્રમાણે :- (a) બાહ્ય નિવૃત્તિ અને
(b) અત્યંતર નિવૃત્તિ. (a) બાહ્યનિવૃત્તિઈન્દ્રિય - ઈન્દ્રિયોનો બાહ્ય આકાર તે બાહ્યનિવૃત્તિઈન્દ્રિય. તે બધા જીવોની ભિન્ન ભિન્ન હોય છે. (b) અત્યંતરનિવૃત્તિઈન્દ્રિય :- ઈન્દ્રિયોનો અંદરનો આકાર તે અત્યંતરનિવૃત્તિઈન્દ્રિય. તે બધા જીવોની સરખી હોય છે. તે આ પ્રમાણે –
•..૧૪...
૫ ઈન્દ્રિયો
Page #30
--------------------------------------------------------------------------
________________
અંગુલ
૧૨ યોજન
અંગુલ
અંગુલ
સંખ્યાત
અન્નાના
ઈન્દ્રિય | અત્યંતરનિવૃત્તિ જાડાઈ | પહોળાઈ
કેટલે દૂર રહેલા વિષયને ગ્રહણ કરે?
ઉત્કૃષ્ટથી | જઘન્યથી | શ્રોત્રેન્દ્રિય | કદંબપુષ્પના અંગુલ આકાર જેવી અસંખ્ય અસંખ્ય
અસંખ્ય ચક્ષુરિન્દ્રિય મસૂરની દાળના
અંગુલ
સાધિક ૧ લાખ | અંગુલ આકાર જેવી અસંખ્ય અસંખ્ય યોજન ઘણેન્દ્રિય અતિમુક્તપુષ્પના | અંગુલ | અંગુલ ૯ યોજન | અંગુલ આકાર જેવી અસંખ્ય | અસંખ્ય
અસંખ્ય અંગુલ | ૧ અંગુલ ૯ યોજન અંગુલ આકાર જેવી અસંખ્ય
અસંખ્ય સ્પર્શનેન્દ્રિય વિવિધ આકારની અંગુલ | શરીરના ૯ યોજન અંગુલ અસંખ્ય | વિસ્તાર જેટલી
અસંખ્ય (i) ઉપકરણઈન્દ્રિય - નિવૃત્તિઈન્દ્રિયની શક્તિ તે ઉપકરણઈન્દ્રિય. (૨) ભાવેદિય :- તેના ર પ્રકાર છે. તે આ પ્રમાણે -
(0) લબ્ધિઈન્દ્રિય અને (ii) ઉપયોગઈન્દ્રિય. (i) લબ્ધિઈન્દ્રિય :- તે તે ઈન્દ્રિય જન્ય જ્ઞાનને આવરનારા કર્મોનો ક્ષયોપશમ તે લબ્ધિઈન્દ્રિય. (i) ઉપયોગઈક્રિય - મનની એકાગ્રતા તે ઉપયોગ ઈન્દ્રિય.
ઈન્દ્રિયોના સ્વરૂપને જાણીને પોતાના વિષયો તરફ દોડતાં ઈન્દ્રિયોરૂપી ઘોડાઓને જ્ઞાનરૂપી દોરડાઓથી અંકુશમાં રાખવા.
જી ૫ વિષયો જ ઈન્દ્રિયો વિષયો | વિષયની આસક્તિથી નાશ પામનારાઓનું દૃષ્ટાંત | શ્રોત્રેન્દ્રિય | શબ્દ | હરણ
ચક્ષુરિન્દ્રિય રૂપ પતંગિયું ધ્રાણેન્દ્રિય ગંધ સર્પ રસનેન્દ્રિય રસ માછલું
સ્પર્શનેન્દ્રિય | સ્પર્શ | પાડો, હાથી ૫ વિષયો
Page #31
--------------------------------------------------------------------------
________________
પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ વિષયોમાં રાગ ન કરવો અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ ન કરવો. પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં સમાન રહેનારો વીતરાગ બને છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં રાગ કરવાથી જીવો અકાળે નાશ પામે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત થયેલા જીવો આ દુઃખોની પરંપરાથી લેપાતાં નથી.
છ ૫ પ્રમાદો ર
(૧) મઘ ઃ- મદ્ય એટલે દારૂં. તે જીવને મોહિત કરે છે. (૨) વિષય :- તે ૫ પ્રકારના છે. તે ઉપર કહ્યા છે.
(૩) કષાય :- કષ એટલે સંસાર. આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય. તે ૪ પ્રકારના છે. તે આ પ્રમાણે - ક્રોધ, માન, માયા, લોભ. તેમનું સ્વરૂપ આગળ (પાના નં.૫૬-૫૮ ઉપર) બતાવાશે.
આ
(૪) નિદ્રા :- તેના ૫ પ્રકાર છે. તે પ્રચલા, પ્રચલાપ્રચલા, થિણદ્ધિ. તેનું ઉપર) કહેવાશે.
પ્રમાણે - નિદ્રા, નિદ્રાનિદ્રા, સ્વરૂપ આગળ (પાના નં.૧૭
(૫) વિકથા :- વિરૂપ (ખરાબ) કથા તે વિકથા. તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે - સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા. તેમનું સ્વરૂપ આગળ (પાના નં.૧૪૧ ઉપર) બતાવાશે.
આ ૫ પ્રમાદો જીવને સંસારમાં પાડે છે. માટે તેમને ત્યજવા. છ ૫ આસવો
(૧) હિંસા ઃ- પ્રમાદી જીવ મન-વચન-કાયાના યોગોથી સ્વ-પરના આત્માથી પ્રાણોને જુદા કરે તે હિંસા.
(૨) જૂઠ :- પ્રમાદી જીવ મન-વચન-કાયાના યોગોથી જે અસત્ બોલે તે જૂઠ.
(૩) ચોરી :- પ્રમાદી જીવ મન-વચન-કાયાના યોગોથી નહીં દીધેલાનું કે બીજાએ ગ્રહણ કરેલાનું સ્વેચ્છાથી, હઠથી કે ચોરીથી જે ગ્રહણ કરે કે ધારણ કરે તે ચોરી.
...૧૬...
૫ પ્રમાદો, ૫ આસ્રવો
Page #32
--------------------------------------------------------------------------
________________
(૪) અબ્રહ્મ (મૈથુન) - સ્ત્રી-પુરુષના યુગલનું કર્મ તે અબ્રહ્મ એટલે કે
મૈથુન. (૫) પરિગ્રહ :- સચેતન કે અચેતન બાહ્ય કે અત્યંતર પદાર્થોનો સંગ્રહ
કરવો અને તેમની ઉપર મૂચ્છ કરવી તે પરિગ્રહ. આ ૫ આસ્રવોથી નિવૃત્ત થવું.
જી ૫ નિદ્રા જ (૧) નિદ્રા - જેમાંથી ચપટી વગેરેથી સુખેથી જાણી શકાય તે નિદ્રા. (ર) નિદ્રાનિદ્રા - જેમાંથી મુશ્કેલીથી જાગી શકાય તે નિદ્રાનિદ્રા. (૩) પ્રચલા :- જેમાં બેઠા બેઠા કે ઊભા ઊભા ઉંઘે તે પ્રચલા. (૪) પ્રચલામચલા :- જેમાં ચાલતાં ચાલતાં ઉઘે તે પ્રચલપ્રચલા. (૫) થીણદ્ધિ - જેમાં દિવસે ચિંતવેલા કાર્યને રાત્રે નિદ્રાવસ્થામાં કરે તે થીણદ્ધિ.
૫ કુભાવનાઓ જ (૧) કાંદપિંક ભાવના – કંદર્પ (ઊંચા સ્વરે હસવું) કરતો, કોચ્ચ
(ભાંડચેષ્ટા) કરતો, ખરાબ શીલવાળો, બીજાને હસાવતો, બીજાને આશ્ચર્ય પમાડનારો જીવ કાંદપિક ભાવના કરે છે. કિલ્બિષિક ભાવના :- જ્ઞાન, કેવળી, ધર્માચાર્ય, સંઘ અને સાધુના અવર્ણવાદ કરનારો જીવ કિલ્બિષિક ભાવના કરે છે. આભિયોગિક ભાવના :- કૌતુક (બાળકની રક્ષા કરવા માટે સ્નાન કરાવવું વગેરે) કરનારો, ભૂતિકર્મ (વસતિ, શરીર, વાસણની રક્ષા માટે એને ભસ્મ, સૂતર વગેરેથી વીંટવું) કરનારો, પ્રશ્ન કરનારો (અંગુઠા, દર્પણ, તલવાર, પાણી વગેરેમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબો સ્વયં જુવે કે બીજા પાસે જોવડાવે તે), પ્રશ્નપ્રશ્ન કરનારો (સ્વપ્નમાં આવીને વિદ્યા સ્વયં કહે, ઘંટડી વગેરેમાં ઉતારેલ દેવતા શુભાશુભ કહે તે), નિમિત્ત કરનારો, ત્રણ ગારવવાળો જીવ આભિયોગિક ભાવના કરે છે.
(૨)
૫ નિદ્રા, ૫ કુભાવનાઓ
૧૭..
Page #33
--------------------------------------------------------------------------
________________
(૪) આસુરીભાવના :- ઝઘડાખોર, સંસક્તતપવાળો, નિમિત્તથી આજીવિકા ચલાવનારો, પશ્ચાત્તાપ વિનાનો, અનુકંપા વિનાનો જીવ આસુરીભાવના કરે છે.
(૫) સંમોહભાવના ઃ- ઉન્માર્ગનો ઉપદેશ આપનારો, માર્ગનો નાશ કરનારો, જ્ઞાન વગેરે પદાર્થોમાં મુંઝાનારો, પરતીર્થિઓની સમૃદ્ધિ જોઈને મુંઝાનારો, માર્ગનો વિપર્યાસ કરનારો, બીજાને અન્ય દર્શનમાં મોહ પમાડનારો જીવ સંમોહભાવના કરે છે.
Ø કાય ભૈ
:
(૧) પૃથ્વીકાય પૃથ્વી એ જ જેનું શરીર છે તે પૃથ્વીકાય (૨) અકાય :- પાણી એ જ જેનું શરીર છે તે અકાય. (૩) તેઉકાય :- અગ્નિ એ જ જેનું શરીર છે તે તેઉકાય. (૪) વાયુકાય :- વાયુ એ જ જેનું શરીર છે તે વાયુકાય. (૫) વનસ્પતિકાય :- વનસ્પતિ એ જ જેનું શરીર છે તે વનસ્પતિકાય. (૬) ત્રસકાય :- તાપ વગેરેથી પીડિત થયે છતે પોતાની ઈચ્છામુજબ એકસ્થાનથી બીજા સ્થાને જઈ શકે તે ત્રસકાય. તે ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય.
-
...૧૮...
* *
સંસારમાં રહેલા દરેક પદાર્થો સતત કંઈક ને કંઈક નવીન બોધ આપે છે. માત્ર તેમની સન્મુખ જો અમૃતદૃષ્ટિથી જોઈએ તો જગતમાંથી અમૃત મળ્યા જ કરશે.
D દુઃખનું કારણ જન્મ-મરણ, જન્મ-મરણનું કારણ કર્મ, કર્મનું કારણ મોહ અને મોહનું કારણ રાગ-દ્વેષ. આમ રાગ-દ્વેષ આખા સંસારનું મૂળ છે.
ત્યાગમાં સનાથતા છે, આસક્તિમાં અનાથતા છે.
૬ કાય
Page #34
--------------------------------------------------------------------------
________________
(૪) ચોથી છત્રીશી
૬ પ્રકારના વચનના દોષોના પરમાર્થને જાણનારા ૬ પ્રકારની લેશ્યાઓના પરમાર્થને જાણનારા ૬ પ્રકારના આવશ્યકોના પરમાર્થને જાણનારા ૬ પ્રકારના દ્રવ્યોના પરમાર્થને જાણનારા ૬ પ્રકારના તર્કોના પરમાર્થને જાણનારા ૬ પ્રકારની ભાષાના પરમાર્થને જાણનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૬ પ્રકારના વચનના દોષો બ
(૧) અલિકવચન : - જૂઠું બોલવું તે અલિકવચન.
(૨) હીલિતવચન :- અસૂયા-ઈર્ષ્યાવાળું વચન તે હીલિતવચન. (૩) ખિસિતવચન :- નિંદાવાળું વચન તે ખિસિતવચન.
(૪) કર્કશવચન :- કઠોર વચન તે કર્કશવચન. દા.ત. કાણાને કાણો કહેવો તે.
(૫) નાત્રકોનવચન :- સંસારી સંબંધોથી બોલાવવા તે નાત્રકો
ઘટ્ટનવચન.
(૬) અધિકરણવચન :- શાંત થયેલા ઝઘડાની ઉદીરણા કરાવનારું વચન તે અધિકરણવચન.
છ ૬ પ્રકારની લેફ્સાઓ ર
કાળા વગેરે દ્રવ્યોના સાંનિધ્યથી આત્મામાં ઊભો થતો પરિણામ તે લેશ્યા. તે ૬ પ્રકારની છે. તે આ પ્રમાણે
(૧) કૃષ્ણલેશ્યા :- કૃષ્ણલેશ્યાવાળો રૌદ્ર, દુષ્ટ, હંમેશા ક્રોધી, ઝઘડા કરવાના સ્વભાવવાળો, ધર્મ વિનાનો, નિર્દય, વૈરવાળો હોય છે. (૨) નીલલેશ્યા :- નીલલેશ્યાવાળો આળસુ, મંદબુદ્ધિવાળો, સ્ત્રીમાં લુબ્ધ, પ્રપંચી, લાંબો સમય ગુસ્સો કરનારો, હંમેશા માની હોય છે.
૬ પ્રકારના વચનના દોષો
-
...૧૯...
Page #35
--------------------------------------------------------------------------
________________
(૩) કાપોતલેશ્યા :- કાપોતલેશ્યાવાળો ચિંતાતુર, વિષાદ કરનારો, બીજાની નિંદા કરનારો, પોતાની પ્રશંસા કરનારો, સંગ્રામમાં મરણને ઈચ્છનારો હોય છે.
(૪) તેજોલેશ્યા :- તેજોલેશ્યાવાળો વિદ્યાવાળો, કરુણાવાળો, કાર્ય-અકાર્યને વિચારનારો, લાભમાં અને અલાભમાં સદા પ્રીતિવાળો હોય છે. (૫) પદ્મલેશ્યા :- પદ્મલેશ્યાવાળો શક્તિશાળી, ક્ષમાવાળો, હંમેશા ત્યાગી, પ્રભુપૂજામાં ઉદ્યમવાળો, પવિત્ર, શીલવાન, હંમેશા આનંદવાળો હોય છે.
(૬) શુક્લલેશ્યા :- શુક્લલેશ્યાવાળો બીજાનું અને પોતાનું કાર્ય કરનારો, સ્વસ્થ, ઈચ્છા અને શોક વિનાનો, રાગ-દ્વેષ-ભય વિનાનો હોય છે. લેશ્યાના પરિણામને સમજવા જાંબુ ખાવા ઈચ્છતાં છ મનુષ્યોનું દૃષ્ટાંત – ૬ મનુષ્યોને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. તેઓ જાંબુના ઝાડ પાસે ગયા. પહેલાએ કહ્યું કે, ‘જાંબુના ઝાડને મૂળથી ઉખેડી નાંખીએ.' બીજાએ કહ્યું કે, ‘માત્ર મોટી ડાળીઓ કાપીએ.’ ત્રીજાએ કહ્યું કે, ‘નાની ડાળીઓ કાપીએ.’ ચોથાએ કહ્યું કે, ‘જાંબુના ઝુમખાં કાપીએ.' પાંચમાએ કહ્યું કે, ‘માત્ર જાંબુ તોડીએ.' છઠ્ઠાએ કહ્યું કે, નીચે પડેલા જાંબુ ખાઈએ.'
લેશ્યાના પરિણામને સમજવા ગામનો ઘાત કરનારા છ મનુષ્યોનું દૃષ્ટાંત - છ મનુષ્યો ગામને લૂંટવા ગયા. પહેલાએ કહ્યું કે, ‘બધાને મારી નાંખીએ.' બીજાએ કહ્યું કે, માત્ર મનુષ્યોને મારીએ.' ત્રીજાએ ક્યું કે, ‘માત્ર પુરુષોને જ મારીએ.’ ચોથાએ કહ્યું કે, ‘માત્ર શસ્ત્રવાળા પુરુષોને જ મારીએ.’ પાંચમાએ કહ્યું કે, ‘માત્ર યુદ્ધ કરનારાઓને જ મારીએ.' છટ્ઠાએ કહ્યું કે, કોઈને મારવા નથી. માત્ર ધન લૂંટીને જઈએ.’
બન્ને દૃષ્ટાંતોમાં પહેલા મનુષ્ય જેવા અત્યંત ક્રુર પરિણામ તે કૃષ્ણલેશ્યા, બીજા મનુષ્ય જેવા ઓછા ક્રુર પરિણામ તે નીલલેશ્યા, ત્રીજા મનુષ્ય જેવા તેનાથી ઓછા ક્રુર પરિણામ તે કાપોતલેશ્યા, ચોથા મનુષ્ય જેવા કંઈક સારા પરિણામ તે તેજોલેશ્યા, પાંચમા મનુષ્ય જેવા વધુ સારા પરિણામ તે પદ્મલેશ્યા, છટ્ઠા મનુષ્ય જેવા અત્યંત સારા પરિણામ તે શુક્લલેશ્યા.
૬ પ્રકારની લેશ્યાઓ
...૨૦...
Page #36
--------------------------------------------------------------------------
________________
∞ ૬ પ્રકારના આવશ્યકો ર
(૧) સામાયિક :- જેનો આત્મા સંયમમાં, નિયમમાં અને તપમાં પરોવાયેલો હોય તથા જે ત્રસ-સ્થાવર બધા જીવોને વિષે સમ હોય તેને સામાયિક હોય.
(૨) ચતુર્વિશતિસ્તવ :- આ અવસર્પિણીમાં થયેલા ૨૪ તીર્થંકરોની સ્તવના કરવી તે ચતુર્વિંશતિસ્તવ. સ્તવ બે પ્રકારે છે ભાવસ્તવ અને દ્રવ્યસ્તવ. ભાવસ્તવ સાધુઓને હોય. શ્રાવકોને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ બન્ને હોય.
(૩) વંદન :- તેના ત્રણ પ્રકાર છે
-
(i) ફેટાવંદન :- બે હાથ જોડી મસ્તક નમાવવું તે ફેટાવંદન. તે ચતુર્વિધ સંઘમાં પરસ્પર કરાય છે.
(ii) છોભનંદન :- બે ખમાસમણા, ઈચ્છકાર, અબ્યુટ્ઠિઓ પૂર્વકનું વંદન તે છોભવંદન. તે સાધુભગવંતો અને સાધ્વીજીભગવંતોને કરાય છે.
(III) દ્વાદશાવર્તવંદન :- વાંદણાપૂર્વક રાઈમુહપત્તિ કરાય છે તે દ્વાદશાવર્તવંદન. તે પદસ્થોને કરાય છે.
-
(૪) પ્રતિક્રમણ :- પ્રમાદને લીધે સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં ગયેલાનું ફરી પોતાના સ્થાનમાં આવવું તે પ્રતિક્રમણ. તેના ૪ પ્રકાર છે -
(i) મિથ્યાત્વનું પ્રતિક્રમણ.
(ii) અસંયમનું પ્રતિક્રમણ.
(iii) કષાયોનું પ્રતિક્રમણ.
(iv) અપ્રશસ્ત યોગોનું પ્રતિક્રમણ.
અથવા, બીજી રીતે પ્રતિક્રમણના ૪ પ્રકાર છે
(i) પ્રતિષિદ્ધના કરણનું પ્રતિક્રમણ.
(ii) કૃત્યો ન કરવાનું પ્રતિક્રમણ. (iii) અશ્રદ્ધાનું પ્રતિક્રમણ.
(iv) વિપરીતપ્રરૂપણાનું પ્રતિક્રમણ.
૬ પ્રકારના આવશ્યકો
...૨૧...
Page #37
--------------------------------------------------------------------------
________________
અથવા, ત્રીજી રીતે પ્રતિક્રમણના ૫ પ્રકાર છે. (I) દેવસી પ્રતિક્રમણ. (i) રાઈ પ્રતિક્રમણ. (iii) પષ્મી પ્રતિક્રમણ. (i) ચોમાસી પ્રતિક્રમણ. (0) સંવત્સરી પ્રતિક્રમણ. પહેલા અને છેલ્લા ભગવાનના સાધુઓએ રોજ પ્રતિક્રમણ કરવાનું હોય છે. વચ્ચેના બાવીશ ભગવાનના સાધુઓએ કારણે (દોષ લાગે ત્યારે) પ્રતિક્રમણ કરવાનું હોય છે. કાઉસ્સગ :- તેના બે પ્રકાર છે - I) ચેષ્ટાનો કાઉસ્સગ્ન :- પ્રતિક્રમણ વગેરેમાં કરાતો કાઉસ્સગ્ન
તે ચેષ્ટાનો કાઉસ્સગ્ન. તે રાઈ પ્રતિક્રમણમાં ર લોગસ્સનો, દેવસી પ્રતિક્રમણમાં ૪ લોગસ્સનો, પક્નીપ્રતિક્રમણમાં ૧૨ લોગસ્સનો, ચોમાસી પ્રતિક્રમણમાં ૨૦ લોગસ્સનો અને સંવત્સરી
પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સ અને ૧ નવકારનો હોય છે. (I) અભિભવનો કાઉસ્સગ્ન :- કર્મક્ષય માટે કરાતો કાઉસ્સગ્ગ તે
અભિભવનો કાઉસ્સગ. તે ઉત્કૃષ્ટથી ૧ વરસનો હોય છે અને
જઘન્યથી અંતર્મુહૂર્તનો હોય છે. (૬) પચ્ચખાણ :- તેના બે પ્રકાર છે - (I) મૂલગુણપચ્ચખાણ :- તે સાધુને ૫ પ્રકારે છે - ૫ મહાવત,
શ્રાવકને ૧૨ પ્રકારે છે - ૧૨ વ્રત. (i) ઉત્તરગુણપચ્ચખાણ :- તે સાધુને અને શ્રાવકને નવકારશી વગેરે અનેક પ્રકારે છે.
જી ૬ પ્રકા૨ના દ્રવ્યો જ (૧) ધર્માસ્તિકાય :- જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરનારું દ્રવ્ય
તે ધર્માસ્તિકાય. તે ચોદરાજલોકવ્યાપી દ્રવ્ય છે.
૨૨..
૬ પ્રકારના દ્રવ્યો
Page #38
--------------------------------------------------------------------------
________________
(૨) અધર્માસ્તિકાય :- જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાય કરનારું
દ્રવ્ય તે અધર્માસ્તિકાય. તે ચૌદ રાજલોકવ્યાપી દ્રવ્ય છે. (૩) આકાશાસ્તિકાય:- જીવ અને પુદ્ગલને રહેવા માટે સ્થાન આપનારું
દ્રવ્ય તે આકાશાસ્તિકાય. તે સર્વવ્યાપી દ્રવ્ય છે. (૪) કાળ :- વર્તના એ કાળનું લક્ષણ છે. તે જૂનાને નવું અને નવાને
જૂનું કરે છે. તે મનુષ્યક્ષેત્રવ્યાપી દ્રવ્ય છે.
જીવ :- ઉપયોગ, જ્ઞાન, દર્શન, સુખ, દુઃખ એ જીવનું લક્ષણ છે. (૬) પુદ્ગલ :- જેનામાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ હોય તે પુદ્ગલ. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તડકો – એ પુદ્ગલના પરિણામ છે.
જી ૬ પ્રકારના તર્કો જ તર્ક એટલે તે તે દર્શનની માન્યતા. તે ૬ પ્રકારની છે. તે આ પ્રમાણે – (૧) જૈનદર્શન -
(i) અરિહંત દેવ છે. (i) જીવ-અજીવ-પુણ્ય-પાપ-આસ્રવ-સંવર-બંધ-નિર્જરા-મોક્ષ – એ - નવ તત્ત્વો છે. ' (i) પ્રત્યક્ષ અને પરોક્ષ - એ બે પ્રમાણ છે. () નિત્યાનિત્ય વગેરે અનેકાંતવાદથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે. (૫) સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્મચારિત્ર – એ મોક્ષમાર્ગ છે. () બધા કર્મોનો ક્ષય થવા પર લોકના અગ્ર ભાગે નિત્ય, જ્ઞાનમય,
આનંદમય એવા આત્માનું રહેવું તે મોક્ષ છે. ઈત્યાદિ માન્યતાઓવાળું જૈનદર્શન છે. (૨) મીમાંસકદર્શન :(i) સર્વજ્ઞ દેવતા નથી, પણ નિત્યવેદવાક્યોથી જ તત્ત્વનો નિર્ણય
થાય છે. (i) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ, અર્થાપત્તિ અને અભાવ
એ જ પ્રમાણ છે.
૬ પ્રકારના તર્કો
...૨૩...
Page #39
--------------------------------------------------------------------------
________________
(ii) નિત્ય વગેરે એકાંતવાદથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે. (iv) વેદમાં કહેલ અનુષ્ઠાન એ મોક્ષમાર્ગ છે.
(૪) નિત્ય અને નિરતિશય સુખનો પ્રાદુર્ભાવ એ મોક્ષ છે. ઈત્યાદિ માન્યતાઓવાળું મીમાંસકદર્શન છે.
(૩) બૌદ્ધદર્શન :
(i) બુદ્ધ દેવતા છે.
(ii) દુઃખ-આયતન-સમુદય-માર્ગ રૂપ આર્યસત્ય નામના ચાર તત્ત્વો છે. (iii) પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ છે.
(iv) ક્ષણિક એકાંતવાદથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે. (v) જેમ દીવો બુઝાઈ જાય તેમ સર્વક્ષણિકત્વ અને સર્વનૈરાત્મ્યની વાસના વડે ક્લેશના સમુદાયનો છેદ કરવો અને જ્ઞાનસંતાનનો ઉચ્છેદ કરવો તે મોક્ષ છે.
...૨૪...
ઈત્યાદિ માન્યતાઓવાળું બૌદ્ધદર્શન છે.
(૪) નૈયાયિકદર્શન :
(i) ઈશ્વર દેવતા છે.
(ii) (૧) પ્રમાણ (૨) પ્રમેય (૩) સંશય (૪) પ્રયોજન (૫) દૃષ્ટાંત (૬) સિદ્ધાંત (૭) અવયવ (૮) તર્ક (૯) નિર્ણય (૧૦) વાદ (૧૧) જલ્પ (૧૨) વિતંડા (૧૩) હેત્વાભાસ (૧૪) છલ (૧૫) જાતિ (૧૬) નિગ્રહસ્થાન - આ ૧૬ તત્ત્વો છે. આ (ii) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ આ ચાર પ્રમાણ છે. (iv) નિત્ય-અનિત્ય એકાંતવાદથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે. (v) આત્મા વગેરે પ્રમેયોનું તત્ત્વજ્ઞાન એ મોક્ષમાર્ગ છે. (vi) ૬ ઈન્દ્રિયો, ૬ વિષયો, ૬ બુદ્ધિઓ, સુખ, દુઃખ અને શરીરઆ ૨૧ ભેદવાળા દુઃખનો અત્યંત છેદ થવો એ મોક્ષ છે. ઈત્યાદિ માન્યતાઓવાળું નૈયાયિકદર્શન છે.
(૫) વૈશેષિકદર્શન :
(i) ઈશ્વર દેવતા છે.
-
૬ પ્રકારના તર્કો
Page #40
--------------------------------------------------------------------------
________________
(ii) (૧) દ્રવ્ય (૨) ગુણ (૩) કર્મ (૪) સામાન્ય (૫) વિશેષ (૬) સમવાય આ ૬ પદાર્થો એ તત્ત્વ છે.
(iii) પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ છે.
(iv) નિત્ય-અનિત્ય એકાંતવાદથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે. (v) આત્માનું શ્રવણ-મનન-નિદિધ્યાસન-સાક્ષાત્કાર એ મોક્ષમાર્ગ છે. (vi) બુદ્ધિ-સુખ-દુઃખ-ઈચ્છા-દ્વેષ-પ્રયત્ન-ધર્મ-અધર્મ-સંસ્કારરૂપ વિશેષગુણોનો અત્યંત નાશ થવો એ મોક્ષ છે. ઈત્યાદિ માન્યતાઓવાળું વૈશેષિકદર્શન છે.
નવ
(૬) સાંખ્યદર્શન :
-
(i) ઈશ્વર કે કપિલ એ દેવ છે.
(ii) આત્મા, પ્રકૃતિ, મહાન્, અહંકાર, ૫ તન્માત્ર (ગંધ-રૂપ-રસસ્પર્શ-શબ્દ), ૫ ભૂત (પૃથ્વી-જલ-તેજ-વાયુ-આકાશ), ૬ બુદ્ધીન્દ્રિય (ઘ્રાણેન્દ્રિય-રસનેન્દ્રિય-ચક્ષુરિન્દ્રિય-સ્પર્શનેન્દ્રિયશ્રોત્રેન્દ્રિય-મન), ૫ કર્મેન્દ્રિય (પાયુ (ગુદા), ઉપસ્થ (ગુહ્યેન્દ્રિય), વચન, હાથ, પગ) આ ૨૫ તત્ત્વો છે.
-
-
૬ પ્રકારના તર્કો
(iii) પ્રત્યક્ષ, અનુમાન, આગમ એ ત્રણ પ્રમાણ છે. (iv) નિત્યએકાંતવાદથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે. (v) ૨૫ તત્ત્વોનું જ્ઞાન થવું તે મોક્ષમાર્ગ છે.
(vi) પ્રકૃતિ અને પુરુષના ભેદના દર્શનથી પ્રકૃતિની નિવૃત્તિ થવા પર પુરુષનું સ્વરૂપમાં રહેવું તે મોક્ષ છે.
ઈત્યાદિ માન્યતાઓવાળું સાંખ્યદર્શન છે.
કેટલાક નૈયાયિકદર્શન અને વૈશેષિકદર્શનનું ભેગું એક જ શૈવદર્શન માને છે. તેમના મતે છટ્યું નાસ્તિકદર્શન છે. (૭) નાસ્તિકદર્શન :
(i) સર્વજ્ઞ નથી, અધર્મ નથી, ધર્મ નથી, જીવ નથી, પરલોક નથી, મોક્ષ નથી.
...૨૫...
Page #41
--------------------------------------------------------------------------
________________
(ii) પ્રત્યક્ષ એ એક જ પ્રમાણ છે. ઈત્યાદિ માન્યતાઓવાળું નાસ્તિકદર્શન છે. છ ઉ પ્રકારની ભાષા ૨
(૧) પ્રાકૃતભાષા :- બાળકો, ગોવાળો, સ્ત્રીઓ વગેરે બધા બોલી શકે તેવી, વચનના સહજ વ્યાપારરૂપ, બીજી બધી વિશેષભાષાઓના મૂળકારણ રૂપ ભાષા તે પ્રાકૃતભાષા. નાટક વગેરેમાં પ્રાકૃતભાષા સ્ત્રીપાત્રો માટે નક્કી થયેલી છે.
(૨) સંસ્કૃતભાષા :- શબ્દોના લક્ષણ (વ્યાકરણ)થી સંસ્કારાયેલી ભાષા તે સંસ્કૃતભાષા. તે દેવોની ભાષા છે.
:
(૩) શૌરસેનીભાષા – શૂરસેન દેશમાં ઉત્પન્ન થયેલી ભાષા તે શૌરસેનીભાષા. નાટક વગેરમાં અધમ અને મધ્યમ પાત્રો માટે શૌરસેનીભાષા નક્કી થયેલી છે.
(૪) માગધીભાષા :- મગધ દેશમાં ઉત્પન્ન થયેલી ભાષા તે માગધીભાષા. નાટક વગેરેમાં માછીમાર વગેરે અતિશય નીચ પાત્રો માટે માગધી ભાષા નક્કી થયેલી છે.
(૫) પૈશાચિકીભાષા :- પિશાચ દેશમાં ઉત્પન્ન થયેલી ભાષા તે પૈશાચિકી ભાષા. ચૂલિકાપૈશાચિકી ભાષા એ પૈશાચિકીભાષાનો જ એક પ્રકાર છે. નાટક વગેરેમાં રાક્ષસ, પિશાચ અને નીચ પાત્રો માટે બે પ્રકારની પૈશાચિકીભાષા નક્કી થયેલી છે.
(૬) અપભ્રંશભાષા :- ભરવાડ વગેરેની ભાષાઓનો સમૂહ તે અપભ્રંશ ભાષા. નાટક વગેરેમાં ચંડાળ, યવન વગેરે પાત્રો માટે અપભ્રંશભાષા નક્કી થયેલી છે.
...૨૬...
*
ખરાબ વિચાર કરવા તે ઝેર પીવા બરાબર છે.
૬ પ્રકારની ભાષા
Page #42
--------------------------------------------------------------------------
________________
((૫) પાંચમી છબીશી) ૭ પ્રકારના ભયથી રહિત ૭ પ્રકારની પિડેષણાથી યુક્ત ૭ પ્રકારની પારૈષણાથી યુક્ત 9 પ્રકારના સુખથી યુક્ત
૮ પ્રકારના સદસ્થાનથી રહિત કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૭ પ્રકારના ભય જ (૧) ઈહલોકભય :- દેવોથી દેવને, મનુષ્યોથી મનુષ્યને, તિર્યચોથી
તિર્યંચને, નારકોથી નારકને જે ભય છે તે ઈહલોકભય. (ર) પરલોકભય :- મનુષ્યો-તિર્યચોથી દેવને, દેવો-તિર્યચોથી મનુષ્યને,
દેવો-મનુષ્યોથી તિર્યંચને, દેવોથી નારકને જે ભય છે તે પરલોકભય. (૩) આદાનભય :- “આ વ્યક્તિ પરાણે મારી આ વસ્તુ લઈ ન જાય.”
એવો ભય તે આદાનભય. (૪) આકસ્મિક ભય:- કોઈ પણ હેતુ વિના માત્ર પોતાના મનના ભ્રમથી
થતો ભય તે આકસ્મિક ભય. આજીવિકાભય - આજીવિકાના ઉપાયની ચિંતાથી થતો ભય તે
આજીવિકાભય. (૬) મરણભય :- મરણનો ભય તે મરણભય. (૭) અશ્લોકભય :- અપયશનો ભય તે અશ્લોકભય.
જી ૭ પ્રકારની પિડેષણા જ (૧) સંસૃષ્ટા :- ખરડાયેલા હાથ અને પાત્રથી અપાય તે, દહીં વગેરે. (૨) અસંતૃષ્ટા :- નહીં ખરડાયેલા હાથ અને પાત્રથી અપાય તે, લાડુ
વગેરે. (૩) ઉદ્ધતા :- કોઈને પીરસવા માટે ઉપાડેલું હોય તે.
૭ પ્રકારના ભય, ૭ પ્રકારની પિડેષણા
..ર૭...
Page #43
--------------------------------------------------------------------------
________________
*
(૪) અલ્પલેપા :- જેનાથી વાસણ વગેરે ખરડાય નહીં તે. (૫) અવગૃહીતા - મોટા વાસણમાંથી નાના વાસણમાં કાઢેલ હોય તે,
વાલ-ચણા વગેરે. (૬) પ્રગૃહીતા :- જમવા માટે પીરસાયેલ હોય તે. (૭) હક્કિતધર્મા:- ત્યજવા યોગ્ય હોય તે.
જી ૭ પ્રકારની પારૈષણા જ (૧) સંસૃષ્ટા - ખરડાયેલા હાથ અને પાત્રથી અપાય તે, ચોખાનું ધોવણ
વગેરે. (૨) અસંસૃષ્ટા - નહીં ખરડાયેલા હાથ અને પાત્રથી અપાય તે, ઉકાળેલું
પાણી વગેરે. (૩) ઉહીતા - કોઈને પીરસવા માટે ઉપાડેલ હોય તે. (૪) અલ્પલેપા:- જેનાથી વાસણ વગેરે ખરડાય નહીં તે, કાંજી વગેરે. (૫) અવગૃહીતા - મોટા વાસણમાંથી નાના વાસણમાં કાઢેલ હોય તે. (૬) પ્રગૃહીત :- જમવા માટે પીરસાયેલ હોય તે. (૭) ઉઝિતધર્મા - ત્યજવા યોગ્ય હોય તે.
જી ૭ પ્રકારનું સુખ જ (૧) સંતોષ, (૨) ઈન્દ્રિયજય, (૩) પ્રસન્નચિત્તવાળાપણું, (૪) દયાળુપણું, (૫) સત્ય, (૬) શૌચ, (૭) દુર્જનનો ત્યાગ.
૮ પ્રકારના મદસ્થાનો જ (૧) જાતિ, (૨) કુળ, (૩) રૂપ, (૪) બળ, (૫) શ્રત, (૬) તપ, (૭) લાભ, (૮) ઐશ્વર્ય. જેનો મદ કરાય તે વસ્તુ ભવિષ્યમાં હલકી મળે. માટે મદસ્થાનોને ત્યજવા, એટલે કે આ ૮ સ્થાનોનો મદ ન કરવો.
..૨૮...
૭ પ્રકારની પાનેષણા, ૭ પ્રકારનું સુખ, ૮ પ્રકારના સદસ્થાનો
Page #44
--------------------------------------------------------------------------
________________
(૬) છઠી છત્રીશી ) ૮ પ્રકારના જ્ઞાનાચારથી યુક્ત ૮ પ્રકારના દર્શનાચારથી યુક્ત ૮ પ્રકારના ચારિત્રાચારથી યુક્ત ૮ પ્રકારના આચારવાન વગેરે ગુણોથી યુક્ત
૪ પ્રકારની બુદ્ધિથી યુક્ત કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૮ પ્રકારના જ્ઞાનાચાર જ (૧) કાળ :- કાળે ભણવું, અકાળે ન ભણવું. ધમકનું દૃષ્ટાંત, સાધુનું
દૃષ્ટાંત. ધમક (શંખ ફૂંકનાર)નું દૃષ્ટાંત :- શાલીગ્રામમાં એક ખેડૂત સાંજથી સવાર સુધી ખેતરનું રક્ષણ કરે. શંખ વગાડીને દુષ્ટ જીવોને દૂર કરે. એકવાર ચોરો ગોધન ચોરી તેના ખેતર પાસે આવ્યા. ખેડૂતે શંખ વગાડ્યો. શંખનો અવાજ સાંભળી ચોરો ગાયો છોડી ભાગ્યા. ખેડૂતને ગોધનનો લાભ થયો. ફરી એકવાર ચોરો ગાય ચોરી ખેતર પાસે આવ્યા. ત્યારે ખેડૂતે શંખ વગાડ્યો. ચોરો વિચારે છે, “આ કોક દુષ્ટ માણસ જીવોને ભગાડવા શંખ વગાડે છે. ગયા વખતે આપણે ફોગટ ગાયો છોડી ભાગી ગયા.” ચોરોએ ખેતરમાં પેસી ખેડૂતને માર્યો. તેનું બધું લુટી લીધું. ચોરો ભાગી ગયા. સવારે ગામ લોકોએ ખેડૂતને પૂછ્યું. ખેડૂતે બધું જણાવ્યું. લોકો બોલ્યા, “અકાળે શંખ ન ફેંકવો.”
જેમ ખેડૂતે અકાળે શંખ ફંક્યો તો ચોરો તેને લૂંટી ગયા, તેમ અકાળે સ્વાધ્યાય કરવાથી દુષ્ટ દેવતા છળી જાય છે. સાધુનું દૃષ્ટાંત - એક સાધુ સાંજનું કાલગ્રહણ લઈને પહેલો પ્રહર પસાર થઈ ગયા બાદ પણ ઉપયોગ ન રહેવાથી કાલિક શ્રુતનો પાઠ કરતા હતા. સમ્યગ્દષ્ટિ દેવે વિચાર્યું, “બીજો હલકો દેવ આ સાધુને
૮ પ્રકારના જ્ઞાનાચાર
.૨૯..
Page #45
--------------------------------------------------------------------------
________________
હેરાન ન કરે !...' એટલે ગાગરમાં છાસ લઈને છાશ લો, છાશ લો' એમ બોલતો તે સાધુની આગળ વારંવાર ગમનાગમન કરે છે. તેનાથી સાધુને સ્વાધ્યાયનો વ્યાઘાત થાય છે.
તેથી સાધુ પેલાને કહે છે, ‘અભણ માણસ, આ વળી છાશ વેંચવાનો કાળ છે ? સમય તો જો,' દેવે પણ કહ્યું, ‘અહો ! આ કયો કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરવાનો કાળ છે.’ પછી સાધુએ જાણ્યું કે, ‘આ સામાન્ય મનુષ્ય નથી.' એટલે એણે ઉપયોગ મૂક્યો. ખબર પડી કે, અડધી રાત થઈ છે. એણે મિચ્છામિ દુક્કડ આપ્યું. દેવે કહ્યું, ‘આવું ન કરશો. કદાચ હલકા દેવતા તમને પરેશાન કરે. તેથી કાળે સ્વાધ્યાય કરવો, અકાળે નહીં.’
(૨) વિનય :- વિનય એટલે બાહ્ય સેવા-ભક્તિ. જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનના સાધનોનો વિનય કરવો. શ્રેણિકનું દૃષ્ટાંત.
શ્રેણિકનું દૃષ્ટાંત :- શ્રેણિક રાજાને ત્યાં એક બગીચો હતો જેમાં બધી ઋતુના પુષ્પો અને ફળો ઊગતાં હતા. એકવાર નગરમાં એક ચંડાળની સ્ત્રીને અકાળે આંબા ખાવાનો દોહલો થયો. તેણે પતિને વાત કરી. ચંડાળ પાસે અવનામિની અને ઉન્નામિની વિદ્યાઓ હતી. તેની સહાયથી તેણે રાજાના બગીચામાંથી આંબા ચોરીને પત્નીને ખવડાવ્યા. રાજાને ચોરીની ખબર પડી. રાજાએ અભયકુમારને ચોર પકડી લાવવા કહ્યું. અભયકુમારે યુક્તિથી ચોરને પકડ્યો. તેને દરબારમાં હાજર કર્યો. ચોરે ગુનો કબૂલ્યો. રાજાએ કહ્યું, ‘જો વિદ્યાઓ આપીશ તો નહીં મારું, નહીંતર શૂળીએ ચડાવીશ.' મરણના ભયથી ચોરે વિદ્યાઓ આપી. પણ રાજાને તે વિદ્યાઓ ચઢી નહીં. રાજા પૂછે છે, ‘વિદ્યાઓ કેમ ચઢતી નથી ?' ચંડાળ બોલ્યો, ‘આપ અવિનયથી શીખો છો. હું નીચે બેઠો છું અને આપ સિંહાસન પર બેઠા છો. માટે વિદ્યાઓ ચઢતી નથી.' રાજાને ભૂલ સમજાઈ. તે ચંડાળ કરતા નીચા આસને બેઠો. વિદ્યાઓ તરત ચઢી ગઈ. આમ વિનયથી ભણવું.
...30...
૮ પ્રકારના જ્ઞાનાચાર
Page #46
--------------------------------------------------------------------------
________________
(૩)
બહુમાન :- બહુમાન એટલે અંદરની પ્રીતિ. જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનના સાધનો ઉપર બહુમાન રાખવું. ભીલનું દૃષ્ટાંત. ભીલનું દૃષ્ટાંત :- એક જંગલમાં એક ભીલ રહેતો હતો. એકવાર તે એક શિવમંદિરમાં જઈ ચડ્યો. શિવજીના દર્શન કરી એને થયું કે, “આ કોઈ મોટા ભગવાન છે, માટે એમની પૂજા કરું.” પણ એને પૂજા કેમ કરવી ? તે આવડતું ન હતું. એટલે નદીએથી મોઢામાં પાણી ભરી શિવજી પર કોગળો કરી તેણે અભિષેક કર્યો. તેણે ડાબા હાથે શિવજીને પુષ્પો ચડાવ્યા. પછી તેણે ડાબો પગ ઊંચો રાખી શિવજીનું ધ્યાન કર્યું. અને તે શિવજીના ચરણમાં પડ્યો. શિવજી તેના પર પ્રસન્ન થયા. તેમણે તેની સાથે વાત કરી. આ જોઈ પૂજારીને ગુસ્સો આવ્યો. ભીલના ગયા પછી એણે શિવજીને ઠપકો આપ્યો,
હું વરસોથી રોજ વિધિપૂર્વક તમારી પૂજા કરું છું, છતાં મારી સાથે કોઈ દિવસ તમે વાત નથી કરી અને આ ભીલ અવિધિથી જેમ તેમ પૂજા કરી ગયો, છતાં પહેલે જ દિવસે તમે એની સાથે વાત કરી. તમે પક્ષપાતી છો.” શિવજીએ કહ્યું, “હું પક્ષપાતી નથી. પણ ભીલના હૃદયમાં મારી ઉપર વધુ બહુમાન છે. માટે મારી તેના પર વધુ કૃપા છે અને તારા હૃદયમાં મારી ઉપર એવું બહુમાન નથી માટે તારી ઉપર મારી એવી કૃપા નથી. જો તને વિશ્વાસ ન આવતો હોય તો કાલે ખાતરી કરાવીશ.”
બીજા દિવસે શિવજીએ પોતાની એક આંખ કાઢી નાખી. સવારે પૂજારી આવ્યો. તેણે તે જોયું. તેણે ચારે બાજુ બૂમો પાડી અને લોકોને ભેગા કર્યા. તે રડવા લાગ્યો. પણ તેણે શિવજીની બીજી આંખ પાછી લાગી જાય તેવા વિશેષ પ્રયત્નો ન કર્યા. રોજના ક્રમ મુજબ ભીલ આવ્યો. શિવજીની એક આંખ તેણે ન જોઈ. એને ખૂબ દુઃખ થયું. તેણે તરત છરીથી પોતાની એક આંખ કાઢી શિવજીની આંખના સ્થાને બેસાડી. તે શિવજીની બંને આંખો જોઈ આનંદિત થયો. શિવજીએ પ્રગટ થઈ પૂજારીને કહ્યું, ‘મારી વાતની તને ખાતરી થઈ ?' તરત તેમણે ભીલની આંખ પાછી સજીવન કરી.
૮ પ્રકારના જ્ઞાનાચાર
...૩૧...
Page #47
--------------------------------------------------------------------------
________________
ભીલના હૃદયમાં શિવજી પ્રત્યે જેવું બહુમાન હતું તેના કરતા પણ ચઢિયાતું બહુમાન જ્ઞાન-શાની-જ્ઞાનના સાધનો પ્રત્યે આપણા હૃદયમાં હોવું જોઈએ.
(૪) ઉપધાન : – તે તે સૂત્રોના ઉપધાન (જોગ) કરવા. માતૃમુનિનું દૃષ્ટાંત, અશકટપિતાનું દૃષ્ટાંત.
અશકટપિતાનું દૃષ્ટાંત ઃ- એક આચાર્ય હતા. તે વાચના આપવાથી ખૂબ થાકેલા હતા. તેથી સ્વાધ્યાયકાળમાં પણ તેઓ ખોટી ખોટી અસજ્ઝાયની ઘોષણા કરવા લાગ્યા. તેથી તેમણે જ્ઞાનાવરણકર્મ બાંધ્યું. તેઓ કાળ કરીને દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને તેઓ ભરવાડના કુળમાં આવ્યા. તે ભરવાડને સંસારના ભોગો ભોગવતા એક દીકરી થઈ. તે ખૂબ રૂપાળી હતી. બધા ભરવાડો ગાયોને ચરાવવા અન્ય ગામોમાં જાય છે. ત્યારે તે છોકરીના પિતાનું ગાડુ બધાથી આગળ ચાલે છે. તે છોકરી તે ગાડાના આગળના ભાગમાં બેઠી છે. યુવાનોએ તેણીને જોવા માટે ગાડા ઉન્માર્ગે આગળ વધાર્યા. તેથી તેમના ગાડા ભાંગી ગયા. તેથી લોકોએ તે છોકરીનું અશકટા નામ પાડ્યું. તેથી તેના પિતાનું નામ અશકટપિતા પડી ગયું. આ પ્રસંગથી અશકટપિતાને વૈરાગ્ય થયો. દીકરીને યોગ્ય પુરુષ સાથે પરણાવી તેણે દીક્ષા લીધી.
દીક્ષા લીધા પછી તેણે ઉત્તરાધ્યયનસૂત્રના યોગોદહન શરૂ કર્યા. તેમાં ત્રણ અધ્યયન સુધી ભણ્યા. ચોથા અધ્યયનનો ઉદ્દેશો થયો. ત્યારે પૂર્વભવનું જ્ઞાનાવરણકર્મ ઉદયમાં આવ્યું. તેથી તે મુનિને તે અધ્યયન યાદ રહેતું નથી. ગુરુ કહે છે, ‘છઠ્ઠ કરી લે, તને અપવાદમાર્ગે આની અનુજ્ઞા કરાવી દઉં.’ તે મુનિ પૂછે છે, ‘ઉત્સર્ગમાર્ગે આ અધ્યયનના યોગ કેવી રીતે થાય ?' ગુરુ કહે, ‘જ્યાં સુધી આ અધ્યયન ન ભણાય ત્યાં સુધી આયંબિલ કરવા પડે.’ મુનિ કહે, ‘હું એ રીતે જ ભણીશ.' એ રીતે ભણતા એ મુનિએ બાર વર્ષમાં તે અધ્યયન કંઠસ્થ કર્યું. ત્યાં સુધી તેમણે આયંબિલ કર્યા. ત્યારે તેમનું જ્ઞાનાવરણકર્મ ક્ષય પામ્યું. આમ જે રીતે અશકટિપતાએ આગાઢ યોગનું પાલન કર્યું તેમ યોગનું (ઉપધાનનું) બરાબર પાલન કરવું.
...૩૨...
૮ પ્રકારના જ્ઞાનાચાર
Page #48
--------------------------------------------------------------------------
________________
(૫) અનિનવન - જ્ઞાનદાતા ગુરુનો અપલાપ ન કરવો. દકસૂકરનું
દષ્ટાંત, પરિવ્રાજકનું દૃષ્ટાંત. પરિવ્રાજકનું દૃષ્ટાંત :- એક હજામની અસ્ત્રાની સામગ્રી વિદ્યાના સામર્થ્યથી આકાશમાં અદ્ધર રહે છે. એક પરિવ્રાજક તેને ઘણી સેવાઓથી ખુશ કરી તેની પાસેથી તે વિદ્યા મેળવી લે છે. પછી અન્ય સ્થાને જઈને તે પોતાના ત્રિદંડને આકાશમાં રાખે છે. તેથી લોકો તેની પૂજા કરે છે. રાજાએ પૂછ્યું, “ભગવાન્ ! શું આ વિદ્યાનો અતિશય છે ? કે તપનો અતિશય છે ?” તે કહે છે કે, “વિદ્યાનો અતિશય છે.” રાજાએ પૂછયું, “કોની પાસેથી આ વિદ્યા શીખ્યા ?” તે બોલ્યો, “હિમાલય ઉપર ફલાહાર કરનારા ઋષિઓની પાસેથી મેં આ વિદ્યા મેળવી છે.” તરત જ ત્રિદંડ ઘડુ કરતું પડી ગયું.
આમ વિદ્યાગુરુનો અપલાપ ન કરવો. (૬) વ્યંજન - અક્ષરો, પદો, વાક્યો વધુ કે ઓછા ન બોલાઈ જાય
તેનો ઉપયોગ રાખવો. દામન્નકનું દૃષ્ટાંત, કુણાલનું દૃષ્ટાંત. કુણાલનું ટર્ણત :- સમ્રાટ અશોકગ્રીને પોતાના પુત્ર કુણાલને ભણાવવા માટે પંડિતના ઘરે મૂકવાનો હતો. તે માટે તેમણે પંડિતને પત્ર લખ્યો. તેમાં તેમણે લખ્યું, “ગથીયતા કુમાર: કુમાર ભણાવાય. પત્ર લખતાં લખતાં રાજા અન્ય કામ માટે ગયા. કુણાલની સાવકી માતા ત્યાં આવી. પત્ર વાંચ્યો. ઈર્ષાથી તેણીએ ૩ ની માથે મીંડું કર્યું. તેથી ‘પંથીયતા ગુમાર' થયું - કુમારને આંધળો કરાય. તે તરત ત્યાંથી ચાલી ગઈ. રાજાએ પાછા આવી પત્ર ફરી વાંચ્યા વિના બંધ કરી મંત્રીઓને પત્ર આપી તેમની સાથે કુણાલને પંડિતના ઘરે મોકલ્યો. મંત્રીઓએ પંડિતને રાજાનો પત્ર આપ્યો. પત્ર વાંચી પંડિત અવાક થઈ ગયો. કુણાલે કારણ પૂછ્યું. પત્ર બતાવ્યો. કુણાલે પત્ર વાંચ્યો. પંડિતને કહ્યું, “વિચાર શું કરો છો ? પિતાજીની આજ્ઞાનું પાલન કરો.” પંડિત કહે, “મારાથી એ નહીં બને.” કુણાલે જાતે
૮ પ્રકારના જ્ઞાનાચાર
..૩૩...
Page #49
--------------------------------------------------------------------------
________________
બે સળીયા લઈ પોતાની આંખો ફોડી નાંખી અને પિતાજીની આજ્ઞાનું પાલન કર્યું.
જેમ ૩ ની ઉપર એક અનુસ્વાર આવી જતાં અર્થનો અનર્થ થઈ ગયો. તેમ સૂત્રોના અક્ષરો, પદો, વાક્યો વધુ કે ઓછા બોલાય
તો અર્થ બદલાઈ જાય. માટે તેવું ન થાય એની કાળજી રાખવી. (૭) અર્થ - સૂત્રોનો અઘટિત અર્થ ન કરવો, યોગ્ય અર્થ કરવો. વસુરાજાનું
દૃષ્ટાંત. વસુરાજાનું દૃષ્ટાંત :- ક્ષીરકદંબક ઉપાધ્યાયને ત્યાં પર્વત, વસુ અને નારદ નામના વિદ્યાર્થીઓ ભણતાં હતા. પર્વત ઉપાધ્યાયનો પુત્ર હતો, વસુ રાજપુત્ર હતો. પિતાએ દીક્ષા લીધા બાદ વસુ રાજા થયો. વસુ રાજા સ્ફટિકની શિલામાંથી વેદિકા બનાવી તેની ઉપર સિંહાસન રાખીને બેસતો. તેથી લોકોમાં તેમની ખ્યાતિ ફેલાઈ કે સત્યવાદીપણાથી રાજાનું સિંહાસન આકાશમાં અદ્ધર રહે છે.
ઉપાધ્યાયે પણ દીક્ષા લીધી. એકવાર પર્વત ‘બૈર્યgવ્ય' એવા શાસ્ત્રવચનનો અર્થ “બકરાથી યજ્ઞ કરવો જોઈએ.' એમ કર્યો. ત્યારે નારદે કહ્યું કે, “ગુરુજીએ મન નો અર્થ ડાંગર કર્યો હતો. તેથી ડાંગરથી યજ્ઞ કરવો જોઈએ.’ એવો અર્થ થાય.” બન્ને વચ્ચે ઝઘડો થયો. સમાધાન કરવા તેમણે નક્કી કર્યું કે વસુરાજાને પૂછવું. જે ખોટો હોય તેણે જીભ છેદવી. પર્વતની માતા સત્ય જાણતી હતી. તેથી પુત્ર મરશે એમ જાણી તેણીએ વસુરાજા પાસે જઈ પુત્રની ભીખ માંગતા કહ્યું, “તે બન્ને પૂછવા આવે ત્યારે મન નો અર્થ બકરો કરજો.” તે બન્ને આવ્યા. અર્થ પૂછ્યો. વસુરાજા ખોટું બોલ્યો. દેવીએ લોહી વમતો કરી સિંહાસન પરથી પાડ્યો.
આમ શાસ્ત્રવચનનો વિપરીત અર્થ ન કરવો. (૮) તદુભય:- સૂત્ર અને અર્થ તે તદુભાય. તે ઉપયોગપૂર્વક બરાબર
બોલવા. કુણાલનું દૃષ્ટાંત.
૩૪...
૮ પ્રકારના જ્ઞાનાચાર
Page #50
--------------------------------------------------------------------------
________________
કુણાલના દૃષ્ટાંતમાં જેમ વાક્ય અને અર્થ બદલાઈ જતાં અનર્થ થયો તેમ શાસ્ત્રના સૂત્ર અને અર્થ બદલાઈ જતાં અનર્થ થાય. માટે સૂત્ર અને અર્થ બન્ને બદલાય નહીં તેની કાળજી રાખવી.
૮ પ્રકારના દર્શનાચાર « (૧) નિઃશંકિત :- જિનવચનમાં શંકા ન કરવી. બે બાળકોનું દષ્ટાંત.
બે બાળકોનું દૃષ્ટાંત - એક ભાઈની પત્ની મરી ગઈ. એટલે એણે બીજા લગ્ન કર્યા. જૂની પત્નીથી તેને એક બાળક હતો. નવી પત્નીથી પણ તેને એક બાળક હતો. નવી પત્ની બન્ને બાળકોને સમાન રીતે પાળતી-પોષતી હતી. પણ જૂની પત્નીના દીકરાને સાવકી માતા પ્રત્યે મનમાં શંકા હતી. એક વાર માતાએ બન્ને પુત્રોને અડદની રાબ પાઈ. તેનો દીકરો તો કોઈ શંકા વિના રાબ પી ગયો. જૂની પત્નીનો દીકરો વિચારે છે કે, “આ રાબમાં મરેલી માખીઓ નાંખી છે.” આવી શંકા સાથે તે રાબ પીએ છે. પછી તે વમન કરે છે. તે વલ્થલી રોગથી મરે છે.
માતા સારી અને સાચી હતી. છતાં જૂની પત્નીના દીકરાએ શંકા કરી તો મરી ગયો. તેમ જિનવચનમાં શંકા કરવાથી સમ્યક્તથી ભ્રષ્ટ થવાથી આધ્યાત્મિક મરણ થાય છે. માટે શંકા ન કરવી. નિષ્કાંતિ :- અન્ય અન્ય દર્શનની કાંક્ષા ન કરવી. સેવકનું દૃષ્ટાંત. સેવક (ઈન્દ્રદત) નું દષ્ટાંત - જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં માલવનગર નામે નગર હતું. ત્યાં પૃથ્વીપાલ નામે રાજા હતો. તેની રતિસુંદરી નામે પટરાણી હતી. તે જ નગરમાં ઈન્દ્રદત્ત નામે કુલપુત્ર હતો. તેની ગુણવતી નામે પત્ની હતી. એકવાર રાજાએ ઈન્દ્રદત્તને ચોમાસામાં રાજ્યના કાર્ય માટે ઉજ્જયિની મોકલ્યો. તેની પત્નીએ ઘરમાં દેવાલય કરી તેમાં યક્ષની પ્રતિમા સ્થાપી. તે દરરોજ તે યક્ષની પૂજા કરીને વિનંતિ કરતી હતી, “હે યક્ષરાજ ! આપ મારા પતિનું રક્ષણ કરજો.” યક્ષ પણ ઈન્દ્રદત્તનું રક્ષણ કરતો હતો. કાર્ય પૂર્ણ થતાં ઈન્દ્રદત્ત
૮ પ્રકારના દર્શનાચાર
૩૫..
Page #51
--------------------------------------------------------------------------
________________
ઉજ્જયિનીથી ઘર તરફ આવતો હતો. વચ્ચે નદીને પાર કરવા તે તેમાં ઉતર્યો. પૂરના કારણે તે નદીમાં તણાવા લાગ્યો. યક્ષે તેને સામા કિનારે પહોંચાડ્યો. તે ઘરે આવ્યો. પત્નીએ કહ્યું, “તમારા ગયા પછી હું યક્ષની પૂજા કરીને વિનંતી કરતી હતી. તેથી તે તમારું રક્ષણ કરતા હતા.” ઈન્દ્રદત્તે કહ્યું, “જો એક યક્ષનો આટલો પ્રભાવ હોય તો હવેથી બધા દેવોની પ્રતિમા દેવાલયમાં સ્થાપી તેમની આરાધના કર.” પત્નીએ એ પ્રમાણે કર્યું.
એકવાર ફરી ચોમાસામાં રાજ્યના કાર્ય માટે તેને બહાર જવાનું થયું. તેણે પત્નીને કહ્યું, “બધા દેવોની વિશેષ પૂજા કરજે.' પત્નીએ તે પ્રમાણે કર્યું. ઈન્દ્રદત્ત પાછો આવતો હતો ત્યારે નદીના પૂરમાં છ યોજન સુધી તણાયો. આયુષ્ય બાકી હોવાથી તે બચી ગયો. ઘરે આવી તેણે પત્નીને ધમકાવી, “તેં કેમ દેવોની પૂજા ન કરી ?' પત્નીએ કહ્યું, “મેં દેવોની પૂજા કરી હતી. તમે જાતે જોઈ લો.” તેણે દેવોની પૂજા કરાયેલી જોઈ. એટલે તે કુહાડી લઈ તે પ્રતિમાઓને તોડવાની તૈયારી કરવા લાગ્યો. પૂર્વેના યક્ષે તેનો હાથ પકડીને કહ્યું, પહેલા જ્યારે મારા એકલાની પૂજા થતી હતી ત્યારે હું મારા અપયશથી ડરીને તને સહાય કરતો હતો. હવે તો તું બધા દેવોને પૂજે છે. તેથી બીજા દેવો તને સહાય કરશે એમ વિચારી મેં તારી ઉપેક્ષા કરી. બીજા દેવોએ પણ એમ જ વિચારી તારી ઉપેક્ષા કરી. માટે કોઈએ તને સહાય ન કરી. ઈન્દ્રદત્ત સમજી ગયો. તેણે તે એક યક્ષ સિવાય બીજા બધા દેવોની પ્રતિમાઓ પાછી મૂકી.
આમ કાંક્ષા કરવાથી જીવ બધી બાજુથી અસહાય બને છે. માટે સમ્યગ્દષ્ટિએ તેને વર્જવી. (૩) નિર્વિચિકિત્સા - ધર્મના ફળમાં શંકા ન કરવી. સાધુ-સાધ્વીની
જુગુપ્સા ન કરવી. પૃથ્વી સાર-કીર્તિદેવનું દૃષ્ટાંત, દુર્ગધિકાનું દષ્ટાંત. પૃથ્વી સાર-કીર્તિદેવનું દૃષ્ટાંત :- શ્રીપુરમાં શત્રુંજય રાજા હતો. તેની
જયશ્રી રાણી હતી. તેમના બે પુત્રો હતા- પૃથ્વીસાર અને કીર્તિદેવ. ૩૬..
૮ પ્રકારના દર્શનાચાર
Page #52
--------------------------------------------------------------------------
________________
પિતા બન્ને પુત્રોને ધર્મ કરવાની ઘણી પ્રેરણા કરતાં હતા. પણ બન્ને માનતાં ન હતા. એકવાર કીર્તિદેવનું શરીર પૂર્વકર્મના દોષથી એકદમ કૃશ અને શક્તિહીન થઈ ગયું. એટલામાં સંયમસિંહસૂરિ નામના કેવળી ત્યાં આવ્યા. રાજાએ વંદન કરીને તેમને પૂછ્યું, મારા બન્ને પુત્રોને આટલી પ્રેરણા કરું છું છતાં તેઓ ધર્મ કેમ નથી કરતાં ? કીર્તિદેવનું શરીર આટલું કૃશ કેમ થઈ ગયું ?' કેવળીએ કહ્યું, ‘તમારા બન્ને પુત્રોને અહીં લાવો, પછી હું એમનો પૂર્વભવ કહીશ.'
બીજે દિવસે પુત્રો સહિત રાજા કેવળી પાસે આવ્યો. કેવળીએ બન્ને પુત્રોનો પૂર્વભવ કહ્યો, ‘તિલકપુરમાં સુરપ્રભ રાજા અને ચન્દ્રશ્રી રાણી હતા. તે નગરમાં નાગશ્રેષ્ઠી અને તેની નાગશ્રી પત્ની પણ રહેતાં હતા. તેમના બે દીકરા હતા - વીરચંદ અને સૂરચંદ. એકવાર મુનિચંદ્રસૂરિ પાસેથી બન્નેએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. અશુભકર્મોદયના કારણે વીરચંદને વિચિકિત્સા થઈ, ‘હું જિનપૂજા વગેરેમાં ઘણું ધન ખર્ચુ છું. ભગવાનની આજ્ઞામુજબ વર્તનારાને સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ થાય છે એ નિશ્ચિત છે. છતાં આ બધાનું મને ફળ મળશે કે નહીં ?' આમ વિચિકિત્સા કરતાં કરતાં તેણે કાળ પસાર કર્યો.
સૂરચંદને ત્યાં પણ એકવાર બે સાધુ ભગવંતો આવ્યા. તેમને જોઈ સૂરચંદને જુગુપ્સા થઈ, જેમ બીજાને પીડા ન કરવી જોઈએ તેમ પોતાને પણ પીડા ન કરવી જોઈએ. દાન-દયા વગેરે સુખેથી થઈ શકે તેવા બીજા ધર્મો છે. તેનાથી મોક્ષ થઈ જશે. બીજા દર્શનોએ પણ મોક્ષનો સહેલો માર્ગ જ બતાવ્યો છે. માટે જો ભગવાને પણ સહેલો ધર્મ બતાવ્યો હોત તો સારું થાત.' આ વિદ્વજ્જુગુપ્સા કરીને તેણે પણ કાળ પસાર કર્યો.
આ બન્ને દોષો વડે સમ્યક્ત્વને દૂષિત કરી બોધિદુર્લભતાવાળું કર્મ બાંધી મરીને તે બન્ને વ્યંતરદેવો થયા. ત્યાંથી ચ્યવી અહીં તે પૃથ્વીસાર અને કીર્તિદેવ થયા છે.' જ્યાં આટલું કહ્યું ત્યાં તે બન્નેને
૮ પ્રકારના દર્શનાચાર
...૩૭...
Page #53
--------------------------------------------------------------------------
________________
જાતિસ્મરણજ્ઞાન થયું. કેવળી ભગવંતને હાથ જોડી તેમણે વિનંતિ કરી, “અમારે યોગ્ય ધર્મ બતાવો.” કેવળીએ તેમને શ્રાવકધર્મ બતાવ્યો. તેમણે ભાવપૂર્વક તેને સ્વીકાર્યો. અને તે બન્ને દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. ત્યાંથી રાજપુરમાં રાજપુત્ર થઈ તેઓ સિદ્ધ થયા.
આમ વિચિકિત્સા કે વિદ્ધજુગુપ્સાથી બોધિ દુર્લભ બને છે. માટે તેને વર્જવી. દુર્ગધિકાનું દૃષ્ટાંત - શાલિ ગામમાં ઘનમિત્ર શેઠની ઘનશ્રી નામે પુત્રી રહેતી હતી. એકવાર ઉનાળામાં શેઠે તેના વિવાહનો મહોત્સવ કર્યો. ત્યારે કોઈ મુનિ શેઠના ઘરે વહોરવા આવ્યા. શેઠે વહોરાવવા માટે પુત્રીને આજ્ઞા કરી. તેણી મુનિને વહોરાવવા ગઈ. મુનિના વસ્ત્રોમાંથી અને શરીરમાંથી પસીનાં તથા મેલ વગેરેની દુર્ગધ આવવાથી તેણીએ મુખ મરડ્યું અને વિચાર્યું, “અહો ! નિર્દોષ જૈનમાર્ગમાં રહેલા આ સાધુઓ જો કદાચ અચિત્ત જળથી પણ સ્નાન કરતાં હોય તો તેમાં શું દોષ છે ?' આમ તેણીએ જુગુપ્સા કરી. આલોચના કર્યા વિના તે મરી અને રાજગૃહીમાં ગણિકાના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેણીના દુષ્કર્મને લીધે ગર્ભમાં પણ તે માતાને અત્યંત ઉગ પેદા કરે છે. માતાએ ગર્ભપાત માટે ઘણા ઔષધો કર્યા. પણ તે ન મરી. તેણીનો જન્મ થયો. જન્મથી જ તેના શરીરમાંથી દુર્ગંધ વછૂટતી હોવાથી માતાએ વિષ્ટાની જેમ તેણીને ત્યજી દીધી. લોકોએ તેણીનું દુર્ગધિકા નામ પાડ્યું. પૂર્વભવમાં બાંધેલ અશુભ કર્મ ભોગવાઈ ગયા પછી દુર્ગધિકા શ્રેણિક રાજાની રાણી બની અને અંતે તેણીએ વીરપ્રભુ પાસે દીક્ષા લીધી.
આમ સાધુ-સાધ્વીની જુગુપ્સા ન કરવી. (૪) અમૂઢષ્ટિ :- પરવાદીઓના આડંબરોથી મૂઢદૃષ્ટિવાળો ન થાય.
સુલસાનું દૃષ્ટાંત. સુલસાનું દૃષ્ટાંત - રાજગૃહી નગરીમાં સુલસા શ્રાવિકા રહેતી હતી.
૩૮..
૮ પ્રકારના દર્શનાચાર
Page #54
--------------------------------------------------------------------------
________________
એકવાર વીરપ્રભુ ચંપાપુરીમાં સમોસર્યા. અંબડ પરિવ્રાજક ભગવાનને વંદન કરીને રાજગૃહી તરફ પ્રયાણ કરતો હતો. પ્રભુએ તેને કહ્યું, “મારા વતી સુલસા શ્રાવિકાને સુખશાતા પૂછજે. અબડ વૈક્રિયલબ્ધિથી રાજગૃહીમાં આવ્યો. તેણે વિચાર્યું, “ભગવાને ભરસભામાં સુલતાને સુખશાતા પૂછાવી, બીજા કોઈને નહીં. રાજગૃહીમાં તો બીજા પણ ઘણા મહાનુભાવો વસે છે. પ્રભુએ આવો પક્ષપાત કેમ કર્યો ? નક્કી બીજા કરતા સુલતામાં કોઈક ગુણ અધિક હોવો જોઈએ. માટે એની પરીક્ષા કરું.” આમ વિચારી રૂ૫-પરાવર્તન કરીને તેણે સુલસા પાસે ભિક્ષા માંગી. સુલતાએ ભિક્ષા ન આપી. એટલે પૂર્વદ્વારે તેણે બ્રહ્માનું રૂપ વિકુવ્યું. સુલસા ન ગઈ. બીજા દિવસે અંબડે દક્ષિણારે વિષ્ણુનું રૂપ વિકુવ્યું. છતાં સુલસા ન ગઈ. ત્રીજા દિવસે અબડે પશ્ચિમ દિશામાં શંકરનું રૂપ વિકુવ્યું. છતાં સુલસા ન ગઈ. ચોથા દિવસે અંબડે ઉત્તરદિશામાં તીર્થકરનું રૂપ વિકુવ્યું. સુલસા ન ગઈ. સખીઓએ કહ્યું, “તારા ભગવાન આવ્યા છતાં કેમ નથી આવતી ?' સુલસાએ કહ્યું, “વીરપ્રભુ ચોવીશમાં તીર્થકર છે. પચીશમાં તીર્થકર ક્યારેય થતાં નથી. આ તો કોઈ ધૂતારો રૂપ વિકુર્તીને લોકોને ઠગે છે.”
આ જોઈ અંબડે વિચાર્યું, “સુલાસાનું સમ્યકત્વ દઢ છે.” બધી માયા સંકેલી અંબઇ સુલસાના ઘરે ગયો. તેણે તેણીને કહ્યું – પ્રભુએ તમને સુખશાતા પૂછાવી છે.” સુલસા પણ એ સાંભળી હરખઘેલી થઈ ગઈ.
આમ બીજા દર્શનોમાં મૂઢવિશ્વાસવાળા ન થવું. (૫) ઉપબૃહણા - તપ, મૃત વગેરે ગુણોની અનુમોદના કરવી. કૃષ્ણનું
દૃષ્ટાંત. કૃષ્ણનું દષ્ટાંત - ઈન્દ્ર સ્વર્ગમાં પોતાની સભામાં, કૃષ્ણના ગુણાનુરાગ ગુણની પ્રશંસા કરી. એક દેવતા પરીક્ષા કરવા નીચે આવ્યો. તે વખતે કૃષ્ણ મહારાજાની સવારી નીકળેલી. તેના રસ્તા પર એણે
૮ પ્રકારના દર્શનાચાર
...૩૯...
Page #55
--------------------------------------------------------------------------
________________
બાજુમાં એક દુર્ગંધમય સડેલું કૂતરીનું મડદું મૂકી દીધું. સવારી નજીક આવી એટલે સિપાઈઓએ મોઢે-નાકે કપડાનો ડૂચો ધરીને ઘોડા દોડાવી મૂક્યા. પણ કૃષ્ણ મહારાજે ઘોડો જેમ ચાલતો હતો તેમ જ ચાલવા દીધો. મડદા તરફ આંગળી ચીંધીને તેણે કહ્યું, જુઓ જુઓ, આ મડદામાં પેલી દાંતની પંક્તિ કેવી મોતીના દાણા જેવી ચમકી રહી છે !'
આમ બીજાના ગુણોની અનુમોદના કરવી.
(૬) સ્થિરીકરણ :- સીદાતાંને ધર્મમાં સ્થિર કરવા. આષાઢાચાર્યનું દૃષ્ટાંત. આષાઢાચાર્યનું દષ્ટાંત :- નિગ્રન્થગચ્છમાં આષાઢાચાર્ય થયા. તેઓ કાળધર્મ પામતાં પોતાના શિષ્યને નિર્યામણા કરાવી હિતશિક્ષા આપતાં, ‘તારે દેવલોકમાં જઈને મને દર્શન આપવું.' આમ તેમણે ઘણા શિષ્યોને કહ્યું. છતાં કોઈ પણ દેવલોકમાંથી ન આવ્યું. એકવાર અત્યંત વ્હાલા પોતાના શિષ્યને નિર્યામણા કરાવીને તેમણે કહ્યું, ‘હે વત્સ ! તારે અવશ્ય મને દર્શન આપવું.' આમ તેમણે ખૂબ પ્રાર્થના કરી. શિષ્ય સ્વીકાર્યું. દેવ થઈને ત્યાંના કાર્યમાં મોડું થતાં તે શિષ્ય જલ્દી ન આવ્યો. એટલે ગુરુએ વિચાર્યું, મેં અનેક શિષ્યોને નિર્યામણા કરાવી, તેમણે મારી વાત માની પણ ખરી. પણ તેમનામાંથી એક પણ મને દર્શન આપવા ન આવ્યો. માટે સ્વર્ગ અને નરક કંઈ નથી. આજસુધી મેં ફોગટ ક્રિયાનું કષ્ટ કર્યું.’ આમ વિચારી તે મિથ્યાત્વ પામ્યા. તેઓ ગચ્છને છોડીને નીકળી ગયા.
દેવે અવધિજ્ઞાનથી પોતાના ગુરુનું સ્વરૂપ જાણ્યું. તેણે ગુરુના જવાના રસ્તામાં એક ગામ પાસે દિવ્ય નાટક બતાવ્યું. સૂરિજીને તે નાટક જોતાં છ મહિના વીતી ગયા. દેવતાઈ પ્રભાવથી તેમને ભૂખતરસ ન લાગ્યા. દેવે તે નાટકનો સંહાર કર્યો. તેઓ આગળ ચાલ્યા. તેમણે વિચાર્યું, ‘અહો ! આજે સુખેથી એક નાટક જોયું.’ દેવે ‘તેમનામાં વ્રત છે કે નહીં ?' એની પરીક્ષા કરી. પછી દેવે પ્રગટ થઈને કહ્યું,
૮ પ્રકારના દર્શનાચાર
...૪૦...
Page #56
--------------------------------------------------------------------------
________________
હું તમારો ગયા ભવનો શિષ્ય છું. તમારી વાણીથી બંધાયેલો હું અહીં આવ્યો છું. દેવલોકમાં ઉત્પન્ન થયા બાદ દેવકાર્યમાં વ્યસ્ત હોવાથી સમય પસાર થઈ ગયો. તેથી હું તરત ન આવ્યો. આગમોમાં દેવતાને મનુષ્યલોકમાં ન આવવાના કારણો કહ્યા છે તે આપ જાણો છો. દિવ્ય નાટકમાં એકતાન એવા આપે પણ છ મહિના અંતર્મુહૂર્તની જેમ પસાર કર્યા. માટે સ્વર્ગ અને નરક બધું છે.” આમ તે દેવે ગુરુને પાછા સ્થિર કર્યા.
આમ ધર્મમાં સીદાતાને સ્થિર કરવા. (૭) સાધર્મિકવાત્સલ્ય:- સાધર્મિકોનું વાત્સલ્ય કરવું. વજસ્વામીનું દૃષ્ટાંત.
વજસ્વામીનું દૃષ્ટાંત - એકવાર બાર વરસનો દુકાળ પડ્યો. સંઘ વ્યાકુળ થયો. વજસ્વામી સંઘને કપડા પર બેસાડી સુકાળવાળી નગરીમાં લઈ ગયા. ત્યાં એકવાર પર્યુષણપર્વ આવ્યા. બૌદ્ધ રાજાએ જિનમંદિરોમાં ફલો આપવાનો નિષેધ કર્યો. શ્રાવકોએ વજસ્વામીને વિનંતિ કરી. વજસ્વામી આકાશગામિની વિદ્યાથી માહેશ્વરીપૂરીમાં પોતાના સંસારી પિતાના મિત્ર માળી પાસે ગયા અને વાત કરી. ત્યારે માળીએ એકવીસ કરોડ ફલો આપ્યા. પછી તેઓ લઘુહિમવંતપર્વત પર ગયા. ત્યાં શ્રીદેવીએ મોટું કમળ આપ્યું. પછી હુતાશનયક્ષના વનમાંથી ફુલો લઈને જંભકદેવે કરેલા વિમાનમાં બેસીને પાછા આવ્યા અને મહોત્સવ કર્યો. જૈનધર્મની પ્રભાવના કરતાં તેમણે બૌદ્ધરાજાને શ્રાવક બનાવ્યો.
આમ વજસ્વામીની જેમ સાધર્મિકોનું વાત્સલ્ય કરવું. શાસનપ્રભાવના :- જિનશાસનની પ્રભાવના કરવી. આર્યરક્ષિતસૂરિ વગેરે આઠ પ્રભાવકોના દૃષ્ટાંતો. આર્યરતિસૂરિનું દૃષ્ટાંત :- દશપુરમાં સોમદેવ બ્રાહ્મણ હતો. તેની રુદ્રસોમા નામે પત્ની હતી. તે શ્રાવિકા હતી. તેનો મોટો પુત્ર આર્યરક્ષિત અંગ-ઉપાંગ સહિત વેદ ભણીને પાછો આવ્યો ત્યારે રાજાએ તેનું
સન્માન કર્યું. તેની મા ન આવી. ઘરે આવી તેણે મને કારણ પૂછ્યું. ૮ પ્રકારના દર્શનાચાર
Page #57
--------------------------------------------------------------------------
________________
મા કહે, ‘તું દૃષ્ટિવાદ ભણે તો મને આનંદ થાય.” તે ભણવા તેણે તોસલિપુત્ર ગુરુ પાસે દીક્ષા લીધી. તે સાડા નવ પૂર્વ ભણ્યા. તેમણે પોતાના કુટુંબને પ્રતિબોધ કર્યો, રાજાને સમ્યક્ત પમાડ્યું.
એકવાર સૌધર્મેન્દ્ર મહાવિદેહક્ષેત્રમાં શ્રીસીમન્વરસ્વામી પાસે સૂક્ષ્મનિગોદનું સ્વરૂપ સાંભળ્યું. પછી પૂછ્યું, “ભરતક્ષેત્રમાં પણ નિગોદનું આવું સ્વરૂપ કહેનાર કોઈ છે ?' પ્રભુએ કહ્યું, “આર્યરક્ષિતસૂરિ છે.' ઈન્દ્ર આવી આર્યરક્ષિતસૂરિજીને વંદન કરીને તેમની પાસેથી નિગોદનું સ્વરૂપ સાંભળ્યું. તે ખુશ થઈને સ્વર્ગે ગયો. પછી આર્યરક્ષિતસૂરિજીએ ચાર અનુયોગ જુદા કર્યા. તેઓ અનશન કરી દેવલોક પામ્યા. આમ આર્યરક્ષિતસૂરિજીની જેમ જિનશાસનની પ્રભાવના કરવી.
જી ૮ પ્રકારના ચારિત્રાચાર જ પ્રણિધાનપૂર્વક ૫ સમિતિ અને ૩ ગુમિનું પાલન કરવું. પાંચ સમિતિનું સ્વરૂપ પાના નં. ૧૨-૧૩ ઉપર બતાવ્યું છે. ત્રણ ગુમિનું સ્વરૂપ આ પ્રમાણે
છે -
(૧) મનગુમિ :- મનને અશુભ વિચારોથી રોકવું અને શુભ વિચારોમાં
પ્રવર્તાવવું તે. (૨) વચનગુમિ - સાવધ વચનોનો ત્યાગ કરી મુહપતિના ઉપયોગપૂર્વક
નિરવદ્ય વચન બોલવા તે. (૩) કાયમુમિ :- કાયાને સાવધ પ્રવૃત્તિથી અટકાવવી અને નિરવદ્ય
પ્રવૃત્તિમાં પ્રવર્તાવવી તે.
છ ૮ પ્રકારના આચારવાન વગેરે ગુણો જ (૧) આચારવાન :- પાંચ પ્રકારના આચારને જાણે અને આચરે તે. (૨) અવધારવાન:- આલોચના કરનારની આલોચનાનું અવધારણ કરે છે. (૩) વ્યવહારવાન :- આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત એ પાંચ
વ્યવહારોને જાણે તે.
..૪૨...
૮ પ્રકારના ચારિત્રાચાર, ૮ પ્રકારના આચારવાન વગેરે ગુણો
Page #58
--------------------------------------------------------------------------
________________
(૪) અપવીડક :- લજ્જાથી જે પોતાના દોષો છુપાવતો હોય તેની લજ્જા
દૂર કરાવી બધી આલોચના કરાવે તે.
પ્રકુર્તી - આલોચકે આલોચના કર્યા પછી જે તેની શુદ્ધિ કરાવે તે. (૬) અપરિસ્ત્રાવી - આલોચના કરનારના દોષો બીજાને ન કહે તે. (૭) નિયમક :- પ્રાયશ્ચિત્તથી પાર ઉતારે છે, એટલે કે આલોચકમાં
જેવું સામર્થ્ય હોય તેને અનુસારે પ્રાયશ્ચિત્ત આપે છે. (૮) અપાયદર્શી - આલોચના નહીં કરવાથી આલોક-પરલોકમાં થતાં અપાયો બતાવી આલોચના કરાવે તે.
જી ૪ પ્રકારની બુદ્ધિ જ (૧) ઓત્પાતિકી બુદ્ધિઃ- જેનાથી પૂર્વે નહીં જાણેલી, નહીં જોયેલી વસ્તુને
વિશુદ્ધ રીતે સમજી શકે તે ઔત્પાતિકી બુદ્ધિ. દા.ત. રોહક વગેરેની
બુદ્ધિ.
વૈનચિકી બુદ્ધિ :- ગુરુ વગેરેનો વિનય કરતાં કરતાં ઉત્પન્ન થતી
બુદ્ધિ તે વૈનયિકી બુદ્ધિ. દા.ત. નિમિરિયા વગેરેની બુદ્ધિ. (૩) કાર્મિકી બુદ્ધિ :- કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થતી બુદ્ધિ તે કાર્મિકી
બુદ્ધિ. દા.ત. સોની વગેરેની બુદ્ધિ. (૪) પારિણામિકી બુદ્ધિ - વયના પરિપાકથી થતી બુદ્ધિ તે પારિણામિકી
બુદ્ધિ. દા.ત. અભયકુમારની બુદ્ધિ.
2 ખિન્નતાથી બુદ્ધિ, મગજ અને શરીરના તમામ અવયવો શિથિલ અને
બેચેન બની જાય છે, માટે હંમેશા ખુશમિજાજમાં પ્રસન્નતાના
વાતાવરણમાં રહેવું a તિરસ્કાર કરવો એ તીર મારવા બરાબર છે.
૮ પ્રકારની બુદ્ધિ
૪૩...
Page #59
--------------------------------------------------------------------------
________________
કર્મ
((૭) સાતમી છત્રીશી) ૮ પ્રકારના કર્મોને જાણે ૮ પ્રકારના યોગના અંગોને જાણે ૮ પ્રકારની મહાસિદ્ધિઓને જાણે ૮ પ્રકારની યોગદષ્ટિઓને જાણે
૪ પ્રકારના અનુયોગમાં હોંશિયાર હોય કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૮ પ્રકારના કર્મો જ વ્યાખ્યા
ભેદ દૃષ્ટાંત જ્ઞાનાવરણીય વસ્તુના વિશેષ બોધરૂપ ૫
આંખે પાટા જ્ઞાનને ઢાંકે તે
બાંધવા જેવું દર્શનાવરણીય વસ્તુના સામાન્ય બોધરૂપ
દ્વારપાળ જેવું દર્શનને ઢાંકે તે વેદનીય જીવને સુખ-દુઃખનો
મધથી લેપાયેલી અનુભવ કરાવે તે
તલવાર જેવું મોહનીય જીવને સાચા-ખોટાના ૨૮
દારૂપાન જેવું | વિવેક વિનાનો કરે તે. | આયુષ્ય જીવને ભવમાં જકડી રાખે છે.*
બેડી જેવું નામ જીવને ગતિ, જાતિ વગેરે |૧૪/૪/૯૩/૧૦૩ ચિત્રકાર જેવું
પર્યાયોનો અનુભવ કરાવે છે. જીવને ઊંચા-નીચા કુળમાં |
કુંભાર જેવું જન્મ અપાવે તે. | * અંતરાય જીવને દાન, લાભ, ભોગ, ૫
ખજાનચી જેવું ઉપભોગ વગેરેથી અટકાવે છે.
- ૬૯/૯૭/૧૪૮/૧૫૮ ૮ પ્રકારના કર્મોનો વિશેષ વિસ્તાર કર્મગ્રંથ-કર્મપ્રકૃતિ વગેરેમાંથી જાણવો.
છ ૮ પ્રકારના યોગના અંગો જ (૧) યમ:- અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ – એ યમ છે.
ગોત્ર
...૪૪...
૮ પ્રકારના કર્મો, ૮ પ્રકારના યોગના અંગો
Page #60
--------------------------------------------------------------------------
________________
(૨) નિયમ :- શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ, દેવનું પ્રણિધાન - એ નિયમો છે.
(૩) આસન :- પદ્માસન વગેરે. (૪) પ્રાણાયામ ઉચ્છ્વાસ નિઃશ્વાસનો નિરોધ કરવો તે પ્રાણાયામ. ઈન્દ્રિયોને વિષયોથી પાછી ફેરવવી તે પ્રત્યાહાર.
(૫) પ્રત્યાહાર
(૬) ધારણા - કોઈક ધ્યેયમાં ચિત્તને સ્થિર બાંધવું તે ધારણા.
(૭) ધ્યાન ધ્યેયમાં એકમેકતા તે ધ્યાન.
(૮) સમાધિ ધ્યેયની સાથે સમાપત્તિ તે સમાધિ.
-
-
-
ઋ ૮ પ્રકારની મહાસિદ્ધિઓ ર
(૨) વશિતા (૩) ઈશિતા
(૧) લઘિમા - જેનાથી આંકડાના રૂ કરતા પણ હલકા થવાય તે લઘિમા. જેનાથી ક્રૂર જંતુઓ પણ વશમાં થાય તે વશિતા. જેનાથી ઈન્દ્ર કરતા પણ વધુ ઋદ્ધિ થાય તે ઈશિતા. (૪) પ્રાકામ્ય – જેનાથી પાણીમાં ભૂમિની જેમ અને ભૂમિ ઉપર પાણીની
જેમ ચલાય તે પ્રાકામ્ય.
(૫) મહિમા – જેનાથી મેરુપર્વત કરતા પણ મોટું શરીર બનાવી શકાય તે મહિમા.
-
—
(૬) અણિમા - જેનાથી સોયના છિદ્રમાંથી પસાર થઈ શકે એવું નાનું શરીર બનાવી શકાય તે અણિમા.
(૭) યત્રકામાવસાયિત્વ જેનાથી ઈચ્છા મુજબ ગમન કરી શકાય તે
યત્રકામાવસાયિત્વ.
—
(૮) પ્રાપ્તિ – જેનાથી ભૂમિ ઉપર રહેલ વ્યક્તિ સૂર્ય વગેરેને સ્પર્શી શકે તે પ્રાપ્તિ. છ ૮ પ્રકારની યોગદષ્ટિઓ ર
(૧) મિત્રાદ્યષ્ટિ :- મિત્રાદષ્ટિવાળાનો બોધ ઘાસના અગ્નિ જેવો હોય છે. ઘાસનો અગ્નિ મંદ પ્રકાશ આપે છે અને થોડીવારમાં બુઝાઈ જાય છે. આ દૃષ્ટિમાં પાંચ યમ સ્વરૂપ વ્રતની પ્રાપ્તિ થાય છે, શુભકાર્યમાં ખેદ થતો નથી, બીજા અશુભ પ્રત્યે દ્વેષ પેદા થતો નથી, યોગના બીજની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યથી નિયમ પાળવા, સાધુભગવંતને ઔષધ વગેરેનું દાન કરવું,
૮ પ્રકારની મહાસિદ્ધિઓ
...૪૫...
Page #61
--------------------------------------------------------------------------
________________
આગમમાં આદર રાખવો, આગમનું લેખન વગેરે કાર્ય કરવું બીજો મિત્રાદષ્ટિમાં પ્રાપ્ત થાય છે.
-
આ યોગના
(૨) તારાદષ્ટિ :- તારાદષ્ટિવાળાનો બોધ છાણના અગ્નિ જેવો હોય છે. છાણનો અગ્નિ થોડો સ્થિર હોય છે અને ક્રમશઃ વધે છે. આ સૃષ્ટિમાં શૌચ-સંતોષ-તપ-સ્વાધ્યાય-ઈશ્વરપ્રણિધાનરૂપ પાંચ નિયમો પ્રાપ્ત થાય છે, હિતકારી ક્રિયામાં ઉદ્વેગ થતો નથી, તત્ત્વની જિજ્ઞાસા હોય છે, યોગની કથામાં ઘણી પ્રીતિ હોય છે, શુદ્ધ યોગવાળા યોગીઓ ઉપર બહુમાન હોય છે, શક્તિ અનુસારે યોગી મહાત્માઓની આહાર વગેરે વડે ભક્તિ કરાય છે, તેનાથી યોગવૃદ્ધિના ફળને પામે છે.
(૩) બલાદષ્ટિ :- બલાદષ્ટિવાળાનો બોધ કાષ્ઠના અગ્નિ જેવો હોય છે. કાષ્ઠનો અગ્નિ એકદમ બુઝાઈ જતો નથી પણ અમુક વખત સુધી રહે છે. આ દૃષ્ટિમાં આસન નામના ત્રીજા યોગાંગની પ્રાપ્તિ થાય છે, તત્ત્વ સાંભળવાની ઈચ્છા ઉત્કૃષ્ટ હોય છે, ધર્મઅનુષ્ઠાનોમાં ક્ષેપ (વિલંબ) થતો નથી, પૌદ્ગલિક વસ્તુની આસક્તિ હોતી નથી, તેથી ધર્મકાર્યોમાં શાંતિ અને સ્થિરતાપૂર્વક સ્થિત થવાય છે.
(૪) દીપ્રાદ્યષ્ટિ :- દીપ્રાદ્યષ્ટિવાળાનો બોધ દીવાની પ્રભા જેવો ઘણો સમય રહેનારો હોય છે અને અવસરે સ્મૃતિ પણ પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં યોગના ચોથા અંગ પ્રાણાયામની પ્રાપ્તિ થાય છે, ઉત્થાન દોષ (ચિત્તની અશાંતિ થવાથી એકાકારતાનો અભાવ) હોતો નથી, તત્ત્વશ્રવણ પ્રાપ્ત થાય છે, પ્રાણ કરતા પણ ધર્મને મહાન મનાય છે. પહેલી ચાર દષ્ટિવાળો જીવ મિથ્યાદષ્ટિ ગુણઠાણે હોય છે. (૫) સ્થિરાર્દષ્ટિ :- સ્થિરાદષ્ટિવાળાનો બોધ રત્નની પ્રભા જેવો સ્થિર હોય છે. આ દૃષ્ટિમાં યોગના પાંચમા અંગ પ્રત્યાહાર (ઈન્દ્રિયોને વિષયોથી પાછી વાળવી) ની પ્રાપ્તિ થાય છે, ભ્રમ દોષ હોતો નથી, સૂક્ષ્મબોધ પ્રાપ્ત થાય છે, ગ્રન્થિભેદ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અહીં ચોથું ગુણઠાણું હોય છે.
(૬) કાંતાઢષ્ટિ :- કાંતાદષ્ટિવાળાનો બોધ તારાની પ્રભા જેવો હોય છે. તારાની પ્રભા ઘણે દૂર સુધી જાય છે અને તેમાં મલીનતા આવતી નથી. આ દૃષ્ટિમાં યોગનું છઠ્ઠું અંગ ધારણા (કોઈ વસ્તુ ઉપર ચિત્તની
...૪૬...
૮ પ્રકારની યોગદષ્ટિઓ
Page #62
--------------------------------------------------------------------------
________________
એકાગ્રતા) પ્રાપ્ત થાય છે, અન્યમુદ્ દોષ (પ્રસ્તુત ક્રિયા છોડી બીજી ક્રિયા ઉપર રાગ થવો) હોતો નથી, મીમાંસા ગુણ (તત્ત્વસંબંધી શુભવિચારશ્રેણી)ની પ્રાપ્તિ થાય છે. અહીં પાંચમું-છ ગુણઠાણું હોય છે.
(૭) પ્રભાઢષ્ટિ :- પ્રભાદષ્ટિવાળાનો બોધ સૂર્યની પ્રભા જેવો સ્થિર અને એકસરખો હોય છે. આ દૃષ્ટિમાં યોગનું સાતમું અંગ ધ્યાન (ધ્યેયમાં ચિત્તની એકાગ્રતા) પ્રાપ્ત થાય છે, રુચ્ દોષ (સારા અનુષ્ઠાનોનો સર્વથા ઉચ્છેદ કરવો, તે લાભ આપનાર નથી – આવો નિર્ણય કરવો અને બીજાને તેવો ઉપદેશ આપવો) હોતો નથી, તત્ત્વપ્રતિપત્તિ (તત્ત્વની આદરણા) સૂક્ષ્મ રીતે થાય છે. મૂળવિષયમાં ચિત્તની એકાગ્રતા એ ધારણા છે, મૂળવિષયના અવાંતર એક વિષયમાં ચિત્તની એકાગ્રતા એ ધ્યાન છે. અહીં સાતમા ગુણઠાણાથી તેરમા ગુણઠાણા સુધીના ગુણઠાણા હોય છે.
(૮) પરાષ્ટિ :- પરાદષ્ટિવાળાનો બોધ ચંદ્રની પ્રભા જેવો શાંતિ આપનાર છે. આ દૃષ્ટિમાં યોગનું આઠમું અંગ સમાધિ (ધ્યેયમાં તદાકારરૂપ થવું-પરમાત્મસ્વરૂપ બની જવું) પ્રાપ્ત થાય છે, આસંગ દોષ (સંસાર ઉપર મમત્વ) હોતો નથી, પ્રવૃત્તિ ગુણ (આત્મગુણોમાં સંપૂર્ણ રીતે પ્રવર્તન) પ્રાપ્ત થાય છે. અહીં ચૌદમું ગુણઠાણું હોય છે.
૮ યોગદષ્ટિઓ
યોગ- કા
દૃષ્ટિ
કા
યોગાંગની દોષનો
પ્રાપ્તિ ?
નાશ?
ખેદ
ઉદ્વેગ
આસન ક્ષેપ
મિત્રા
તારા
બલા
દીપ્રા
સ્થિરા પ્રત્યાહાર ભ્રમ
કાંતા ધારણા
પ્રભા
ધ્યાન
પરા
સમાધિ
યમ
નિયમ
પ્રાણાયામ | ઉત્થાન
૮ પ્રકારની યોગદષ્ટિઓ
કા
ગુણની
પ્રાપ્તિ
શુશ્રૂષા
શ્રવણ
બોધ
અન્યમુદ્ | મીમાંસા
રુગ્
આસંગ
અદ્વેષ
જિજ્ઞાસા
ગુણઠાણા
૧૯
૧૯
૧લું
૧લું
કશું
પમું-૬ઠું તત્ત્વપ્રતિપત્તિ ૭મા થી ૧૩મું
પ્રવૃત્તિ ૧૪મું
બોધ ક્રોના જેવો ?
ઘાસનો અગ્નિ
છાણનો અગ્નિ
કાષ્ઠનો અગ્નિ
દીવાની પ્રભા
રત્નની પ્રભા
તારાની પ્રભા
| સૂર્યની પ્રભા
ચંદ્રની પ્રભા
...૪૭...
Page #63
--------------------------------------------------------------------------
________________
જી ૪ પ્રકારના અનુયોગ છે સૂત્રના અર્થનું વ્યાખ્યાન તે અનુયોગ. તે ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે -
(૧) ચરણકરણાનુયોગ - ચરણ એટલે મહાવત વગેરે ૭૦ પ્રકારના આચરણ, કરણ એટલે આહારશુદ્ધિ વગેરે ૭૦ પ્રકારના કર્તવ્યો. ચરણ અને કરણ સંબંધી અનુયોગ તે ચરણકરણાનુયોગ. તેમાં અગિયાર અંગો વગેરેનો સમાવેશ થાય છે.
(૨) ધર્મકથાનુયોગ - ધર્મસબંધી કથા તે ધર્મકથા. તેના સંબંધી અનુયોગ તે ધર્મકથાનુયોગ. તેમાં ઉત્તરાધ્યયનસૂત્ર, પન્ના વગેરેનો સમાવેશ થાય છે.
(૩) ગણિતાનુયોગ - ગણાય તે ગણિત. તેના સંબંધી અનુયોગ તે ગણિતાનુયોગ. તેમાં સૂર્યપ્રજ્ઞમિ વગેરેનો સમાવેશ થાય છે.
(૪) દ્રવ્યાનુયોગ - તે તે પર્યાયોને પામે તે દ્રવ્ય. તેના સંબંધી અનુયોગ તે દ્રવ્યાનુયોગ. તેમાં દૃષ્ટિવાદ વગેરેનો સમાવેશ થાય છે.
અથવા, જેમ મોટા નગરમાં પ્રવેશવા માટેના દરવાજા હોય છે તેમ અનુયોગ માટેના દ્વારા તે અનુયોગદ્વારો. તે ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે –
(૧) ઉપક્રમ - દૂર રહેલી વસ્તુને સમજાવવાના છે તે પ્રકારો વડે નજીક લાવીને નિક્ષેપને યોગ્ય કરવી તે ઉપક્રમ.
(૨) નિક્ષેપ - વસ્તુની નામ, સ્થાપના વગેરે ભેદો વડે વ્યવસ્થા કરવી તે નિક્ષેપ.
(૩) અનુગમ – સૂત્રને અનુકૂળ અર્થ કહેવો, એટલે કે સૂત્રની વ્યાખ્યા કરવી તે અનુગમ.
(૪) નય - અનંતધર્મવાળી બધી વસ્તુઓના એક અંશને ગ્રહણ કરનારો બોધ તે નય. વસ્તુને જુદા જુદા નયોથી વિચારવી.
*
*
*
*
*.
૪ પ્રકારના અનુયોગ
...૪૮...
Page #64
--------------------------------------------------------------------------
________________
((૮) આઠમી છત્રીશી) ૯ તત્ત્વોને જાણનાર ૯ બ્રહ્મચર્યની વાડોથી ગુપ્ત ૯ પ્રકારના નિયાણા વિનાના
૯ કલ્પી વિહાર કરનાર કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૯ જ તત્ત્વો ૯ છે. તે આ પ્રમાણે – (૧) જીવ :- જેનામાં ચેતના હોય તે જીવ. તેના ૧૪ ભેદ છે. (૨) અજીવ :- જેનામાં ચેતના ન હોય તે અજીવ. તેના ૧૪ ભેદ છે. (૩) પુણ્ય :- જેનાથી સંસારી જીવને સુખનો અનુભવ થાય તે પુણ્ય.
તેના ૪ર ભેદ છે. (૪) પાપ :- જેનાથી સંસારી જીવને દુઃખનો અનુભવ થાય તે પાપ.
તેના ૮૨ ભેદ છે. (૫) આસ્રવ :- જેનાથી આત્મામાં કર્મો આવે તે આસવ. તેના કર
ભેદ છે. (૬) સંવર :- જેનાથી આત્મામાં કર્મો આવતાં અટકે તે સંવર. તેના
પ૭ ભેદ છે. (૭) નિર્જરા - આત્મા ઉપરથી કર્મોનું છૂટું પડવું તે નિર્જરી. તેના ૧૨
ભેદ છે. (૮) બંધ - આત્મામાં કાર્મણ વર્ગણાના પુદ્ગલોની થયેલી એકમેકતા
તે બંધ. તેના ૪ ભેદ છે. (૯) મોક્ષ :- બધા કર્મો દૂર થવાથી શુદ્ધ બનેલો આત્મા તે મોક્ષ. તેના
૯ ભેદ છે. આ ૯ તત્ત્વોનો વિસ્તાર નવતત્ત્વપ્રકરણમાંથી જાણવો.
૯ તત્ત્વો
...૪૯...
Page #65
--------------------------------------------------------------------------
________________
૯ બ્રહ્મચર્યની વાડો જ (૧) વસતિ :- સ્ત્રી, પશુ, નપુંસક રહિત વસતિમાં રહેવું. (૨) કથા - સ્ત્રીની કથાને અને સ્ત્રી સાથે કથાને વર્જવી. (૩) નિષદ્યા :- સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષે બે ઘડી સુધી ન બેસવું.
પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રીએ એક પ્રહર સુધી ન બેસવું. સ્ત્રીનો પરિચય
વર્જવો. (૪) ઈન્દ્રિય :- સ્ત્રીના અંગોપાંગ નીરખવા નહીં. (૫) કુચંતર - જ્યાં દીવાલને આંતરે સ્ત્રી રહેતી હોય ત્યાં ન રહેવું. (૬) પૂર્વક્રીડિત - પૂર્વે કરેલી કામક્રીડાનું સ્મરણ ન કરવું અને તેનું કુતૂહલ
ન કરવું. (૭) પ્રણીતાહાર - ઘી વગેરેથી લચપચ આહાર વાપરવો નહીં. (૮) અતિમાત્રાહાર - અતિમાત્રાવાળો આહાર વાપરવો નહીં. (૯) વિભૂષા :- શરીરની વિભૂષા ન કરવી.
પ્રકારના નિયાણા જ (૧) રાજાપણાનું નિયાણું - ઘણા સુકૃતોને વેંચીને ચક્રવર્તી વગેરે રાજાઓની
પદવીની પ્રાર્થના કરવી તે. (૨) ઉગ્રાદિ કુળના પુત્રપણાનું નિયાણું - ઘણા સુકૃતોને વેંચીને ઉગ્ર
વગેરે કુળોમાં હું પુત્ર થાઉં એવી પ્રાર્થના કરવી તે. (૩) સ્ત્રીપણાનું નિયાણું - ઘણા સુકૃતોને વેચીને પુરુષ પરભવમાં સ્ત્રી
બનવાની ઈચ્છા કરે તે. (૪) પુરુષપણાનું નિયાણું - ઘણા સુકૃતોને વેંચીને સ્ત્રી પરભવમાં પુરુષ
બનવાની ઈચ્છા કરે તે. (૫) પરમવીચારી દેવપણાનું નિયાણું - ઘણા સુતોને વેંચીને બીજા દેવ-દેવીની
સાથે પ્રવીચાર (મેથુન) કરનારા દેવકે દેવી બનવાની પ્રાર્થના કરવી તે. (૬) આત્મપ્રવીચારી દેવપણાનું નિયાણું - જે દેવો કામમાં અતૃપ્ત હોય છે તેઓ પોતાના જ દેવ-દેવીના ઉભયરૂપો વિફર્વીને બન્ને વેદોના
૯ બ્રહ્મચર્યની વાડો, ૯ પ્રકારના નિયાણા
...૫૦...
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રવીચારના સુખને ભોગવે છે. ઘણા સુકૃતો વેંચીને તેવા દેવ બનવાની પ્રાર્થના કરવી તે.
(૭) અપ્રવીચારી દેવપણાનું નિયાણું :- ઘણા સુકૃતોને વેંચીને જ્યાં પ્રવીચારણા નથી તેવા નવ ગ્રેવેયક વગેરેના દેવ બનવાની પ્રાર્થના કરવી તે.
(૮) શ્રાવકપણાનું નિયાણુંઃ- બોધિ માટે શ્રાવકકુળમાં જન્મ લેવાની ઈચ્છા કરવી તે. જો કે આ ઈચ્છા સારી છે, છતાં કરેલા સુકૃતો વેંચાઈ જવાને લીધે એ નિયાણું છે.
•
:
(૯) દરિદ્રપુત્રપણાનું નિયાણું ઃ- ચારિત્ર માટે દરિદ્રના પુત્ર બનવાની ઈચ્છા કરવી તે.
છ ૯ કલ્પી વિહાર ભ
શેષકાળમાં ૮ મહિના ૧-૧ સ્થાનમાં ૧-૧ મહિનો રહેવું અને ચોમાસામાં ૧ સ્થાનમાં ૪ મહિના રહેવું તે ૯ કલ્પી વિહાર.
૯ કલ્પી વિહારના ગુણો - (૧) દર્શનશુદ્ધિ (૨) શ્રાવકોને ધર્મમાં સ્થિર કરવા. (૩) શાસ્ત્રોમાં કુશળ થવું. (૪) દેશોનો પરિચય થવો.
નિત્યવાસના દોષો – (૧) પ્રતિબંધ (રાગ) (૨) લઘુતા (૩) લોકો ઉપર ઉપકાર ન થવો. (૪) દેશોનું જ્ઞાન ન થવું. (૫) જ્ઞાનની વૃદ્ધિ ન થવી.
નિંદા કરનાર પોતાના ઘરનો સાબુ લઈને અન્યના મેલને ધોવે છે. એકાદ મહાપુરુષની મુંગી પવિત્રતા-શુદ્ધ ચારિત્ર સમસ્ત લોકો ઉપર જે અસર કરે છે તે વક્તા તથા ઉપદેશકોના જિંદગી સુધીના ભાષણો પણ કરી શક્તા નથી.
D મૌનપણું એ શક્તિની ચાવી છે.
૯ કલ્પી વિહાર
...૫૧...
Page #67
--------------------------------------------------------------------------
________________
(૯) નવમી છત્રીશી
૧૦ પ્રકારના અસંવરથી રહિત ૧૦ પ્રકારના સંક્લેશથી રહિત ૧૦ પ્રકારના ઉપઘાતથી રહિત ૬ પ્રકારના હાસ્ય વગેરેથી રહિત
કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૧૦ પ્રકારના અસંવ૨ ૯
(૧-૫) ૫ ઈન્દ્રિયોનો અસંવર :- ઈષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયોમાં થતાં રાગ-દ્વેષને ન રોકવા તે.
(૬-૮) ૩ યોગોનો અસંવર :- મન, વચન, કાયાની અકુશલપ્રવૃત્તિને ન રોકવી તે.
(૯) ઔક્ષિક ઉપધિનો અસંવર :- શાસ્ત્રમાં કહેલા સંખ્યાથી અને પ્રમાણથી વિપરીત કે અકલ્પ્ય વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોને ગ્રહણ કરવા, અથવા જ્યાં ત્યાં વેરવિખેર પડેલા વસ્ત્ર-પાત્રાદિને યથાસ્થાને ન મૂકવા તે.
(૧૦) ઔપગ્રહિક ઉપધિનો અસંવર :- સોય, નખરદની (નેલકટર), અસ્ત્રો વગેરે શરીરનો ઉપઘાત કરે તેવી અણીવાળી વસ્તુઓ અને બીજી ઔપગ્રહિક ઉપધિને સુરક્ષિત ન રાખવી તે.
∞ ૧૦ પ્રકારના સંક્લેશ ર
(૧) ઉપધિસંક્લેશ ઃ- સારી કે ખરાબ ઉપધિમાં રાગ-દ્વેષ થવા તે. (૨) ઉપાશ્રયસંક્લેશ ઃ- સારા કે ખરાબ ઉપાશ્રયને વિષે રાગ-દ્વેષ થવા તે. (૩) કષાયસંક્લેશ : - ક્રોધાદિ કષાયોને વશ થવું તે.
ઃ
:
(૪) આહારસંક્લેશ :- આહારાદિમાં રાગ-દ્વેષ થવા તે. (૫) મનસંક્લેશ મનથી રાગ-દ્વેષ થવા તે. (૬) વચનસંક્લેશ :- વચનથી રાગ-દ્વેષ થવા તે. (૭) કાયસંક્લેશ ઃ- કાયાથી રાગ-દ્વેષ થવા તે.
...૧૨...
૧૦ પ્રકારના અસંવર, ૧૦ પ્રકારના સંક્લેશ
Page #68
--------------------------------------------------------------------------
________________
(૮) અજ્ઞાનસંક્લેશ :- જ્ઞાનની અવિશુદ્ધિ (૯) આદર્શનસંક્લેશ :- દર્શનની અવિશુદ્ધિ. (૧૦) અચારિત્રસંક્લેશ :- ચારિત્રની અવિશુદ્ધિ.
જી ૧૦ પ્રકારના ઉપઘાત જ (૧) ઉમઉપઘાત :- ઉદ્ગમના ૧૬ દોષોમાંથી કોઈ દોષ લાગવો તે. (૨) ઉત્પાદનઉપઘાત :- ઉત્પાદનના ૧૬ દોષોમાંથી કોઈ દોષ
લાગવો તે. (૩) એષણાહપઘાત - એષણાના ૧૦ દોષોમાંથી કોઈ દોષ
લાગવો તે. (૪) પરિકર્મણાહપઘાત :- વસ્ત્ર-પાત્ર વગેરેનું પરિકર્મ કરવું તે, એટલે
કે શોભા માટે રંગવા, ધોવા વગેરે. (૫) પરિહરણઉપવાત :- સંયમમાં અકથ્ય, નિષિદ્ધ કે લક્ષણરહિત
ઉપકરણોનો ઉપભોગ કરવો તે.
જ્ઞાનઉપઘાત :- જ્ઞાનાચારમાં અતિચાર લગાડવા તે. (૭) દર્શનઉપઘાત :- દર્શનાચારમાં અતિચાર લગાડવા તે. (૮) ચારિત્રપિઘાત :- ચારિત્રાચારમાં અતિચાર લગાડવા તે. (૯) અમીતિકઉપઘાત - ગુરુ વગેરે સાધુગણ પ્રત્યે અપ્રીતિ વગેરે કરવી તે. (૧૦) સંરક્ષણઉપઘાત :- શરીર વગેરેનું મૂર્છાપૂર્વક સંરક્ષણ કરવું તે.
જી ૬ પ્રકારના હાસ્ય વગેરે જ (૧) હાસ્ય :- નિમિત્તથી કે નિમિત્ત વિના હસવું તે. (૨) રતિ :- બાહ્ય-અભ્યતર વસ્તુ પર પ્રીતિ કરવી તે.
અરતિ :- બાહ્ય-અભ્યતર વસ્તુ પર અપ્રીતિ કરવી તે. ) ભય :- નિમિત્તથી કે નિમિત્ત વિના ભય પામવો તે.
શોક :- ઈષ્ટવિયોગ વગેરેમાં રડવું, નિસાસા નાખવા, માથું કુટવું
વગેરે કરવું તે. (૬) જુગુપ્સા :- સારી કે ખરાબ વસ્તુ ઉપર દુર્ગછા કરવી તે.
(૬)
૧૦ પ્રકારના ઉપઘાત, ૬ પ્રકારના હાસ્ય વગેરે
.૫૩..
Page #69
--------------------------------------------------------------------------
________________
(૧૦) દસમી છત્રીશી) ૧૦ પ્રકારની સામાચારીમાં લીન મનવાળા ૧૦ પ્રકારના ચિત્તસમાધિસ્થાનમાં લીન મનવાળા
૧૬ કષાયોનો ત્યાગ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૧૦ પ્રકારની સામાચારી જ (૧) ઈચ્છાકાર સામાચારી :- કોઈનું કંઈ કામ કરવું હોય અથવા કોઈ
પાસે કંઈ કામ કરાવવું હોય તો “આપની ઈચ્છા હોય તો આપનું આ કામ કરું ?” કે “આપની ઈચ્છા હોય તો મારું આ કામ કરી
આપશો ?” એમ કહેવું તે ઈચ્છાકાર સામાચારી. (૨) મિથ્યાકાર સામાચારી :- પોતાની ભૂલ થઈ હોય તો “મારું આ
દુષ્કૃત મિથ્યા થાઓ.” એમ કહેવું તે મિથ્યાકાર સામાચારી. (૩) તથાકાર સામાચારી - ગુરુજનોની વાતને “તહત્તિ' કહીને સ્વીકારવી
તે તથાકાર સામાચારી. (૪) આવશ્યક સામાચારી :- આવશ્યક કાર્ય માટે વસતિની બહાર જવું
હોય ત્યારે ૩ વાર આવસ્સહી કહીને જવું તે આવશ્યક સામાચારી. (૫) મૈષેલિકી સામાચારી :- વસતિમાં પ્રવેશતાં અન્ય કાર્યોના નિષેધને
સૂચવતી ૩ વાર નિસિહી કહીને પ્રવેશવું તે નેપેધિકી સામાચારી. આપૃચ્છા સામાચારી :- કોઈ કાર્ય કરતાં પહેલા ગુરુજનને પૂછવું
તે આપૃચ્છા સામાચારી. (૭) પ્રતિપૃચ્છા સામાચારી :- પૂર્વે ગુરુએ નિષેધ કરેલ કાર્ય કારણસર
કરવાની ઈચ્છા થાય ત્યારે ફરી ગુરુને પૂછવું તે પ્રતિપૃચ્છા સામાચારી, અથવા પૂર્વે ગુરુએ ફરમાવેલ કાર્યને કરતી વખતે ફરી ગુરુને પૂછવું
તે પ્રતિપૃચ્છા સામાચારી. (૮) છંદના સામાચારી :- પોતે લાવેલા દ્રવ્યનો લાભ આપવા બીજા
સાધુઓને નિમંત્રણ કરવું તે છંદના સામાચારી. ૫૪..
૧૦ પ્રકારની સામાચારી
Page #70
--------------------------------------------------------------------------
________________
(૯) અભ્યુત્થાન સામાચારી :
બહુમાનયોગ્ય આચાર્ય, ગ્લાન વગેરેને ગોચરી જતાં પહેલા પૂછ્યું કે, ‘આપની માટે શું લાવું ?' અને યથોચિત આહાર વગેરે લાવીને તેમની ભક્તિ કરવી તે અભ્યુત્થાન સામાચારી. તેને નિમંત્રણા સામાચારી પણ કહેવાય છે. (૧૦) ઉપસંપદા ઃ - જ્ઞાન માટે, દર્શન માટે, વૈયાવચ્ચ માટે, અંતિમ આરાધના માટે અન્ય આચાર્યની પાસે ‘આટલા કાળ સુધી હું આપની પાસે રહીશ.' એમ કહીને રહેવું તે ઉપસંપદા સામાચારી.
બીજી રીતે ૧૦ પ્રકારની સામાચારી
-
(૧) પ્રતિલેખન :- સવારે અને સાંજે વસ્ત્ર-પાત્રા વગેરેનું પડિલેહણ કરવું
તે.
(૨) પ્રમાર્જન :- સવારે અને સાંજે વસતિની પ્રમાર્જના કરવી તે. (૩) ભિક્ષા :- ૪૨ દોષ રહિત નિર્દોષ ભિક્ષાને ગ્રહણ કરવી તે. (૪) ઈરિયાવહી :- ભિક્ષા લઈને નિસિહીપૂર્વક વસતિમાં પ્રવેશીને ‘નમો ખમાસમણાણું' રૂપ વાચિક નમસ્કાર કરીને યોગ્યદેશને જોઈને અને પ્રમાર્જીને ઈરિયાવહી કરવી તે.
(૫) આલોચના :- કાઉસ્સગ્ગમાં ગોચરીમાં લાગેલા દોષોને વિચારવા. કાઉસ્સગ્ગ પારીને લોગસ્સ બોલવો. પછી ગુરુ સમક્ષ ગોચરીમાં લાગેલા દોષોનું નિવેદન કરવું તે આલોચના.
(૬) ભુજના :- ત્યાર પછી જે એષણા-અનેષણા થઈ હોય કે જેની આલોચના ન થઈ હોય તેની માટે ઈચ્છામિ પડિક્કમિઉં ગોયરચરિયાએ ભિક્ખાયરિયાએ... તસ્સ મિચ્છામિ દુક્કડં, તસ્સ ઉત્તરીકરણેણં... વોસિરામિ' કહીને કાઉસ્સગ્ગ કરવો. તેમાં નવકાર કે ‘જઈ મે અણુગ્ગહં મુજ્જા સાહ્” વગેરે કે ‘અહો જિહિં અસાવજ્જા' વગેરે ગાથાને ચિંતવવી. પારીને લોગસ્સ કહેવો, શ્રમ દૂર કરવા સ્વાધ્યાય કરવો. પછી નવકાર બોલી ‘અનુજ્ઞા આપો, વાપરું છું.' એમ કહી સાગારિકરહિત સ્થાનમાં રાગદ્વેષરહિત વાપરવું તે ભુંજના.
૧૦ પ્રકારની સામાચારી
...૫૫...
Page #71
--------------------------------------------------------------------------
________________
(૭) પાત્રકધાવન :- ભોજન પછી સ્વચ્છ પાણીથી ત્રણ વાર પાત્રા ધુવે.
પછી પચ્ચખ્ખાણ લે. (૮) વિચાર :- ત્યાર પછી સંજ્ઞાનું સુત્સર્જન કરવા બહાર ઈંડિલભૂમિએ
જાય. સ્પંડિલ - સાંજે માતૃવિસર્જન માટે વસતિની અંદર ૬ સ્વડિલભૂમિવસતિની બહાર ૬ સ્પંડિલભૂમિ, મલવિસર્જન માટે વસતિની અંદર ૬ સ્પંડિલભૂમિ – વસતિની બહાર ૬ સ્પંડિલભૂમિ અને કાલગ્રહણ
માટે ૩ ભૂમિ - એમ કુલ ર૭ અંડિલભૂમિ જુવે. (૧૦) આવશ્યકાદિ :- આવશ્યક, કાલગ્રહણ વગેરે કરવા તે.
જી ૧૦ પ્રકારના ચિત્તસમાધિસ્થાનો જ (૧) સ્ત્રી-પશુ-નપુંસકથી સંસક્ત શયન-આસનને વર્જવા. (૨) સ્ત્રીને કથા ન કહેવી. (૩) પ્રણીત (ઘીથી લચપચ) આહાર ન કરવો. (૪) અતિ ઘણો આહાર ન કરવો. (૫) પૂર્વક્રીડાનું સ્મરણ ન કરવું. (૬) સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુધી ન બેસવું. (૭) સ્ત્રીના અંગોપાંગ ન નીરખવા. (૮) શબ્દ, રૂપ, ગંધમાં આસક્ત ન થવું. (૯) યશ-કીર્તિની અપેક્ષા ન રાખવી. (૧૦) સાતાસુખમાં આસક્ત ન થવું. '
જી ૧૬ કષાયો જ કષાયો ૪ પ્રકારના છે. તે આ પ્રમાણે - (૧) ક્રોધ :- અપ્રીતિ, અરુચિ. ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે. (૨) માન :- સ્વઉત્કર્ષ, પરઅપકર્ષ. માનથી વિનયનો નાશ થાય છે. (૩) માયા - અંદરથી જુદું, બહારથી જુદું. માયાથી મિત્રો દૂર થાય છે. (૪) લોભ - તૃષ્ણા, આસક્તિ. તૃષ્ણા એટલે કે ન હોય તે મેળવવાની
૧૦ પ્રકારના ચિત્તસમાધિસ્થાનો, ૧૬ કષાયો
• ૫૬..
Page #72
--------------------------------------------------------------------------
________________
ઈચ્છા. આસક્તિ એટલે જે હોય તે ન છોડવાની ઈચ્છા. લોભથી સર્વનો વિનાશ થાય છે.
આ દરેક કષાયો ૪ પ્રકારના છે. તે આ પ્રમાણે - (૧) અનંતાનુબંધી કષાય :- જેનાથી અનંત સંસારનો અનુબંધ થાય તે
અનંતાનુબંધી કષાય. (ર) અપ્રત્યાખ્યાનાવરણીય કષાય:- જેના ઉદયમાં અલ્પ પણ પચ્ચખાણ
ન થઈ શકે તે અપ્રત્યાખ્યાનાવરણીય કષાય. (૩) પ્રત્યાખ્યાનાવરણીય કષાય - જેના ઉદયમાં અલ્પ પચ્ચખાણ થઈ
શકે પણ સર્વસાવદ્યના પચ્ચખાણ ન થઈ શકે તે પ્રત્યાખ્યાના
વરણીય કષાય. (૪) સંજવલન કષાય - જે કષાય ચારિત્રમાં અતિચાર લગાડે તે સંજ્વલન કષાય. ક્રોધ
માન | માયા | લોભ અનંતાનુબંધી | પર્વતની ફાટ જેવો | પથ્થરના | કઠણ વાસના | કિરમજના
થાંભલા જેવો | મૂળ જેવી રંગ જેવો અપ્રત્યાખ્યાના-] પૃથ્વીની ફાટ જેવો | હાડકાના
કાદવના | વરણીય
થાંભલા જેવો | | સિંગડા જેવી
રંગ જેવો પ્રત્યાખ્યાના- || રેતીમાં રેખા લાકડાના | ગોમૂત્રિકા જેવી ગાડાની મળીના વરણીય થાંભલા જેવો.
રંગ જેવો સંજ્વલન પાણીમાં નેતરની વાંસની હળદરના
રેખા જેવો સોટી જેવો છાલ જેવી રંગ જેવો
કષાય
| ઘેટાના
જેવો
કષાય
કયા ગુણને કેટલો સમય ઢાંકે ?
ટકે ? અનંતાનુબંધી સમ્યક્ત
માવજીવ અપ્રત્યાખ્યાનાવરણીય | દેશવિરતિ ૧ વર્ષ પ્રત્યાખ્યાનાવરણીય | | સર્વવિરતિ
૪ માસ સંજ્વલન
યથાખ્યાત ચારિત્ર | ૧૫ દિવસ
કઈ ગતિ અપાવે ? નરકગતિ તિર્યંચગતિ મનુષ્યગતિ દેવગતિ
૧૬ કષાયો
...૫૭...
Page #73
--------------------------------------------------------------------------
________________
કષાયો ૪ x ૪ = ૧૬ પ્રકારના છે. તે આ પ્રમાણે -
(૧) અનંતાનુબંધી ક્રોધ (૨) અનંતાનુબંધી માન (૩) અનંતાનુબંધી માયા (૪) અનંતાનુબંધી લોભ (૫) અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ (૬) અપ્રત્યાખ્યાનાવરણીય માન (૭) અપ્રત્યાખ્યાનાવરણીય માયા (૮) અપ્રત્યાખ્યાનાવરણીય લોભ
(૯) પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ (૧૦) પ્રત્યાખ્યાનાવરણીય માન (૧૧) પ્રત્યાખ્યાનાવરણીય માયા (૧૨) પ્રત્યાખ્યાનાવરણીય લોભ (૧૩) સંજ્વલન ક્રોધ (૧૪) સંજ્વલન માન (૧૫) સંજ્વલન માયા (૧૬) સંજ્વલન લોભ
*
*
*
*
*
2 આપણા અંતરાત્મામાં જ વિજય તથા પરાજય રહેલો છે.
શ્રદ્ધા વિના કાર્યની સિદ્ધિ થતી નથી, જેમ બને તેમ થોડી જરૂરીયાતોથી ચલાવી લેતાં શીખો.
વેશ પહેરવો સહેલ છે પરંતુ ભજવવો મુશ્કેલ છે. 2 સદ્દગુરુથી જે પ્રાપ્ત કરી શકાય છે તે પુસ્તકોથી પ્રાપ્ત કરી શકાતું ' નથી.
કેવળજ્ઞાન થયું છે એવા વીતરાગ ભગવાનને પણ પૂર્વોપાર્જિત કર્મ વૈદવા પડે છે, તો તેનાથી ઓછી ભૂમિકામાં રહેલા એવી જીવોને કર્મ ભોગવવા જ પડે તેમાં આશ્ચર્ય શું? કોઈ પણ જાતના દુઃખ કે રોગ કુદરતી નથી, પરંતુ મનુષ્ય પોતે જ ગફલતથી તેમને ઉત્પન્ન કરે છે.
...૫૮...
૧૬ કષાયો
Page #74
--------------------------------------------------------------------------
________________
(૧૧) અગિયારમી છત્રીશી
૧૦ પ્રકારની પ્રતિસેવાને જાણનારા ૧૦ પ્રકારના આલોચનાના દોષોને જાણનારા ૪ પ્રકારની વિનયસમાધિને જાણનારા
૪ પ્રકારની શ્રુતસમાધિને જાણનારા ૪ પ્રકારની તપસમાધિને જાણનારા ૪ પ્રકારની આચારસમાધિને જાણનારા
કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો
છ ૧૦ પ્રકારની પ્રતિસેવા જ પ્રતિસેવા એટલે દોષોની સેવના. તે ૧૦ પ્રકારે થાય છે. તે આ પ્રમાણે(૧) દર્ષ પ્રતિસેવના :- દોડવા, કૂદવા વગેરેથી દોષો સેવવા તે. (૨) પ્રમાદ પ્રતિસેવના :- દારૂપાન વગેરે પાંચ પ્રકારના પ્રમાદથી દોષો સેવવા તે.
(૩) અનાભોગ પ્રતિસેવના :- વિસ્મરણ થવાથી દોષો સેવવા તે. (૪) આતુર પ્રતિસેવના :- રોગ, ભૂખ વગેરેથી દોષો સેવવા તે. (૫) આપત્તિ પ્રતિસેવના ઃ- દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ન મળવારૂપ આપત્તિથી દોષો સેવવા તે.
દ્રવ્યથી આપત્તિ પ્રાસુક દ્રવ્ય ન મળવું. ક્ષેત્રથી આપત્તિ – વિહારમાં આવતી આપત્તિ.
-
કાળથી આપત્તિ – દુકાળ વગેરેમાં આવતી આપત્તિ.
ભાવથી આપત્તિ - ગ્લાનપણામાં આવતી આપત્તિ.
(૬) શંકિત પ્રતિસેવના :- શુદ્ધ આહારાદિમાં પણ જે દોષની શંકા રાખે તે દોષ લાગે. તે શંકિત પ્રતિસેવના.
(૭) સહસાકાર પ્રતિસેવના :- અચાનક દોષનું સેવન થવું તે. દા.ત. પહેલા જંતુ ન દેખાવાથી પગ મૂકવા જાય અને પછી જંતુ દેખાય ત્યારે પગને રોકી ન શકે અને વિરાધના થાય તે સહસાકાર પ્રતિસેવના. ૧૦ પ્રકારની પ્રતિસેવા
...૫૯...
Page #75
--------------------------------------------------------------------------
________________
(૮) ભય પ્રતિસેવના :- ભયથી દોષો સેવવા તે. દા.ત. રાજાના ભયથી રસ્તો બતાવવો, સિંહના ભયથી ઝાડ પર ચઢવું વગેરે.
(૯) દ્વેષ પ્રતિસેવના :- ક્રોધ વગેરે કષાયોથી દોષો સેવવા તે. (૧૦) વિમર્શ પ્રતિસેવના :- નૂતનદીક્ષિત વગેરેની ‘શું એ જીવોની શ્રદ્ધા કરે છે કે નહીં ?' એવી પરીક્ષા કરવા માટે સચિત્ત પર ગમન વગેરે ક્રિયા કરવી તે.
છ ૧૦ પ્રકારના આલોચનાના દોષો જ
(૧) આકંપઈત્તા :- ‘મને થોડું પ્રાયશ્ચિત્ત આપે’ એમ વિચારીને વૈયાવચ્ચથી પહેલા આચાર્યને વશમાં કરીને પછી આલોચના કરવી તે.
(૨) અનુમાનઈત્તા ઃ- ધન્ય છે જે તપ કરે છે. હું તપ કરી શકતો નથી. મારી ક્યાં શક્તિ છે ? આપ મારી શક્તિ જાણો છો ?' આમ મીઠા વચનોથી આચાર્યને ખુશ કરીને આલોચના કરવી તે, અથવા આચાર્યના સ્વભાવનું અનુમાન કરીને આલોચના કરવી તે. (૩) જીં દિ。 :- બીજાએ પોતાના જે દોષો જોયા હોય તેટલા આચાર્યને કહેવા, પ્રાયશ્ચિત્તના ભયથી કે આચાર્ય મારો અપરાધ જાણી જશે એવા ભયથી બીજા દોષો ન કહેવા તે.
(૪) બાદર :- મોટા મોટા દોષોની આલોચના કરવી પણ નાના નાના દોષોની આલોચના ન કરવી તે. તે એમ સમજતો હોય કે આચાર્ય એમ માનશે કે, જે મોટા દોષોની આલોચના કરતો હોય તે શું નાના દોષોની આલોચના ન કરે ? અવશ્ય કરે.'
(૫) સૂક્ષ્મ :- નાના નાના દોષોની આલોચના કરવી પણ મોટા મોટા દોષોની આલોચના ન કરવી તે. તે એમ સમજતો હોય કે આચાર્ય એમ માનશે કે, જે નાના દોષોની આલોચના કરતો હોય, તે શું મોટા દોષોની આલોચના ન કરે ? અવશ્ય કરે.'
(૬) છન્ન :- અમુક અપરાધમાં શું પ્રાયશ્ચિત્ત આવે ? એમ પૂછી પોતે જાતે જ પ્રાયશ્ચિત્ત કરવું તે, અથવા એટલું ધીમેથી બોલે કે આચાર્ય પણ સાંભળે નહીં.
...O...
૧૦ પ્રકારના આલોચનાના દોષો
Page #76
--------------------------------------------------------------------------
________________
(૭) શબ્દાકુલ :- પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક પ્રાયશ્ચિત્ત કાળે ઘણા અવાજમાં આલોચના કરવી તે, અથવા એવા મોટા અવાજે બોલે કે આચાર્ય બરાબર સમજી ન શકે, અથવા બીજા પણ સાંભળે તે રીતે આલોચના કરવી તે.
(૮) બહુજન :- એક આચાર્ય પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લઈને તેની શ્રદ્ધા ન કરતા અન્ય અન્ય આચાર્યને પ્રાયશ્ચિત્ત પૂછવું તે. (૯) અવ્યક્ત :- જે શ્રુતથી અને પર્યાયથી અવ્યક્ત હોય તેની પાસે આલોચના કરવી તે. શ્રુતથી અવ્યક્ત એટલે જેણે છેદગ્રંથોનો અભ્યાસ ન કર્યો હોય તે. પર્યાયથી અવ્યક્ત એટલે જેને દાઢી-મૂછના વાળ ન આવ્યા હોય તે.
(૧૦) તત્સવી :- પોતે જે દોષ સેવ્યો હોય તે જ દોષ સેવનારા આચાર્ય પાસે પ્રાયશ્ચિત્ત લેવું તે. તે એમ સમજતો હોય કે આચાર્ય મારી સમાન દોષોને સેવતા હોવાથી મને અલ્પ પ્રાયશ્ચિત્ત આપશે. છ ૪ પ્રકારની વિનયસમાધિ ૨
(૧) ગુરુ અનુશાસન કરે ત્યારે સાંભળવા ઈચ્છે.
(૨) ગુરુનું અનુશાસન સારી રીતે સમજે અને સ્વીકારે.
(૩) આગમમાં કહેલ અનુષ્ઠાન કરવા વડે આગમની આરાધના કરે. (૪) ‘હું વિનીત છું, હું સુસાધુ છું.' એવો પોતાનો ઉત્કર્ષ ન કરે. છ ૪ પ્રકા૨ની શ્રુતસમાધિ ર
(૧) ‘મને શ્રુતજ્ઞાન મળશે'- એમ વિચારીને ભણવું. (ર) ‘હું એકાગ્રચિત્તવાળો થઈશ' – એમ વિચારીને ભણવું.
-
(૩) ‘હું પોતાને જિનશાસનમાં સ્થિર કરીશ' – એમ વિચારીને ભણવું. (૪) ‘જિનશાસનમાં સ્થિર થયેલો હું બીજાને જિનશાસનમાં સ્થિર કરીશ.' એમ વિચારીને ભણવું.
છ ૪ પ્રકારની તપસમાધિ ૨
(૧) આલોક માટે (લબ્ધિ વગેરે માટે) તપ ન કરવો.
૪ પ્રકારની વિનયસમાધિ, ૪ પ્રકારની શ્રુતસમાધિ
...૬૧...
Page #77
--------------------------------------------------------------------------
________________
(૨) પરલોક માટે (પરભવમાં બધી સુખસામગ્રી વગેરે માટે) તપ ન કરવો. (૩) યશકીર્તિ-વર્ણવાદ માટે તપ ન કરવો. (૪) માત્ર નિર્જરા માટે તપ કરવો.
છ ૪ પ્રકારની આચારસમાધિ ૨
(૧) આલોક માટે (માન-સન્માન વગેરે માટે) આચાર ન પાળવા. (૨) પરલોક માટે (પરભવમાં બધી સુખસામગ્રી વગેરે માટે) આચાર ન
પાળવા.
(૩) યશકીર્તિ-વર્ણવાદ માટે આચાર ન પાળવા.
(૪) ભગવાને બતાવેલા હેતુઓ માટે જ આચાર પાળવા.
*
...૬ર...
*
– જ્યારે જ્ઞાની પુરુષો વૃત્તિઓનો (કષાયો-વિષયોનો) ત્યાગ કરવાનું કહે છે ત્યારે જીવ ‘બે દિવસ પછી ત્યાગીશ’ એમ કહે છે, એટલામાં શિથિલપણાના કારણો મળે છે કે ‘આનો ત્યાગ કરવાથી તો રોગ ઉત્પન્ન થશે, માટે આગળ ઉપર ત્યાગીશ.' આવી રીતે વૃત્તિઓ અનાદિકાળથી જીવને છેતરે છે અને જીવ છેતરાય છે.
દાખલા તરીકે કોઈનો વીશ વર્ષનો યુવાન પુત્ર મરી જાય તે વખતે તેના કુટુંબીઓને સંસાર ખારો ઝેર લાગે છે. પરંતુ બીજે જ દિવસે એ વિચારનું બાહ્ય વૃત્તિઓ વિસ્મરણ કરાવે છે અને ‘એ છોકરાનો છોકરો છે. તે કાલ સવારે મોટો થશે. જગતમાં એમ થતું જ આવે છે, શું કરીએ ?' આવા વિચાર કરાવે છે. પરંતુ એમ સ્ફુરણ થાતું નથી કે ‘તે પુત્ર મરી ગયો તેમ હું પણ મરી જઈશ, માટે હવે તો સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉં તો વધારે સારૂં.'
૪ પ્રકારની આચારસમાધિ
Page #78
--------------------------------------------------------------------------
________________
(૩)
તપ*
(૧૨) બારમી છત્રીશી ) ૧૦ પ્રકારની વૈયાવચ્ચને સારી રીતે પ્રકાશિત કરનારા ૧૦ પ્રકારના વિનયને સારી રીતે પ્રકાશિત કરનારા ૧૦ પ્રકારના ધર્મને સારી રીતે પ્રકાશિત કરનારા
૬ પ્રકારના અકથ્યને વર્જનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૧૦ પ્રકારની વૈયાવચ્ચ જ (૧) આચાર્યની વૈયાવચ્ચ. (૨) ઉપાધ્યાયની વૈયાવચ્ચ.
તપસ્વીની વૈયાવચ્ચ. (૪) શૈક્ષક (નૂતન દીક્ષિત) ની વૈયાવચ્ચ. (૫) ગ્લાન (બીમાર)ની વૈયાવચ્ચ. (૬) સાધુની વૈયાવચ્ચ. (૭) મનોજ્ઞ (સમાન સામાચારીવાળા સાધુ)ની વૈયાવચ્ચ. (૮) ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ. (૯) કુલ (એક આચાર્યની પરંપરા) ની વૈયાવચ્ચ. (૧૦) ગણ (કુલોનો સમુદાય) ની વૈયાવચ્ચ.
જી ૧૦ પ્રકારનો વિનય જ (૧) અરિહંત :- વિચરતાં તીર્થકરો. (૨) સિદ્ધ - સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષમાં ગયેલા શુદ્ધ આત્માઓ. (૩) ચૈત્ય :- જિનપ્રતિમા. (૪) શ્રત :- સામાયિક વગેરે અધ્યયનો.
ધર્મ :- ચારિત્રધર્મ. (૬) સાધુવર્ગ - ચારિત્રધરોનો સમૂહ. (૭) આચાર્ય :- ૩૬ ગુણવાળા મહાત્મા. ૧૦ પ્રકારની વૈયાવચ્ચ, ૧૦ પ્રકારનો વિનય
૬૩..
Page #79
--------------------------------------------------------------------------
________________
(૮) ઉપાધ્યાય - ર૫ ગુણવાળા મહાત્મા. (૯) પ્રવચન - સંઘ. (૧૦) દર્શન - સમ્યક્ત.
આ ૧૦ ના ભક્તિ, બહુમાન, વર્ણવાદ, અવર્ણવાદનાશ અને આશાતનાત્યાગ કરવા એ વિનય છે.
જી ૧૦ પ્રકારનો ધર્મ જ (૧) ક્ષમા :- ક્રોધનો નિગ્રહ. (૨) માર્દવ :- માનનો નિગ્રહ. (૩) આર્જવ :- માયાનો નિગ્રહ. (૪) મુક્તિ - લોભનો નિગ્રહ. (૫) તપ - ઈચ્છાનિરોધ. (૬) સંયમ :- પ્રાણીઓની દયા. (૭) સત્ય :- સાચું, હિતકારી અને પરિમિત વાક્ય બોલવું. (૮) શૌચ :- આત્માની વિશુદ્ધિ. (૯) અકિંચના:- નિર્ગસ્થપણું, કોઈ પણ વસ્તુ ઉપર મમત્વ ન રાખવું. (૧૦) બ્રહ્મચર્ય :- મૈથુનનું વર્જન. આ ૧૦ પ્રકારનો યતિધર્મ છે.
જી ૬ પ્રકારના અકથ્ય જ (૧) અકથ્ય વસ્ત્ર, પાત્રા, આહાર, પાણી વગેરે. (૨) ગૃહસ્થનું વાસણ. (૩) પલંગ. (૪) ગૃહસ્થની નિષઘા બેઠક (ખુરસી વગેરે). (૫) સ્નાન. (૬) શોભા.
આ છ વસ્તુઓ સાધુ-સાધ્વીજી ભગવંતો માટે અકથ્ય છે.
*
*
*
*
*
૬૪...
૧૦ પ્રકારનો ધર્મ, ૬ પ્રકારના અકથ્ય
Page #80
--------------------------------------------------------------------------
________________
(૧૩) તેરમી છત્રીશી
૧૦ પ્રકારની રુચિમાં હોંશિયાર ૧૨ અંગોમાં હોંશિયાર
૧૨ ઉપાંગોમાં હોંશિયાર ર પ્રકારની શિક્ષામાં હોંશિયાર કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. છ ૧૦ પ્રકારની રુચિ ર
(૧) નિસરુચિ – ભગવાને બતાવેલા પદાર્થોની સ્વયં શ્રદ્ધા કરવી તે નિસર્ગરુચિ. (૨) ઉપદેશચિ – ભગવાને બતાવેલા પદાર્થોની બીજાના ઉપદેશથી શ્રદ્ધા કરવી તે ઉપદેશરુચિ.
–
(૩) આશારુચિ - ભગવાનની આજ્ઞાને માનવી તે આજ્ઞારુચિ.
(૪) સૂત્રરુચિ - અંગ-ઉપાંગ વગેરે શ્રુતને માનવું તે સૂત્રરુચિ. (૫) બીજરુચિ એક પદથી અનેક પદોને જાણવા તે બીજરુચિ.
-
(૬) અભિગમરુચિ - સૂત્રોને અર્થથી જાણવા તે અભિગમરુચિ.
(૭) વિસ્તારરુચિ – બધા ભાવોને બધા પ્રમાણોથી જાણવા તે વિસ્તારરુચિ. (૮) ક્રિયારુચિ સમિતિ વગેરેમાં ઉપયોગ રાખવો તે ક્રિયારુચિ.
(૯) સંક્ષેપરુચિ – ચિલાતીપુત્રની જેમ સંક્ષેપમાં તત્ત્વને જાણવા તે સંક્ષેપચિ. (૧૦) ધર્મરુચિ - જિનેશ્વરભગવાને કહેલા ધર્મની શ્રદ્ધા કરવી તે ધર્મરુચિ. છ ૧૨ અંગો બ
-
(૧) આચારાંગ
(૨) સૂત્રકૃતાંગ
(૩) સ્થાનાંગ
(૪) સમવાયાંગ
(૫) વ્યાખ્યાપ્રજ્ઞમિ (૬) જ્ઞાતાધર્મકથા
૧૦ પ્રકારની રુચિ, ૧૨ અંગો
(૭) ઉપાસકદશાંગ
(૮) અંતકૃદશાંગ (૯) અનુત્તરોપપાતિકદશાંગ
(૧૦) પ્રશ્નવ્યાકરણ
(૧૧) વિપાકસૂત્ર
(૧૨) દૃષ્ટિવાદ
...૬૫...
Page #81
--------------------------------------------------------------------------
________________
જી ૧૨ ઉપાંગો જ (૧) પપાતિક
(૭) સૂર્યપ્રજ્ઞપ્તિ (૨) રાજપક્ષીય
(૮) કલ્પિકા (૩) જીવાજીવાભિગમ (૯) કલ્પાવતંસિકા (૪) પ્રજ્ઞાપના
(૧૦) પુષ્પિકા (૫) જંબૂઢીપપ્રજ્ઞપ્તિ (૧૧) પુષ્પચૂલિકા (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ
(૧૨) વૃષ્ણિદશાજી ૨ પ્રકારની શિક્ષા જ (૧) ગ્રહણશિક્ષા- અભ્યાસરૂપ શિક્ષા (૨) આસેવનશિક્ષા – આચરણરૂપ શિક્ષા
L નિરયાવલિકા |
ગુણો જ પૂજાય છે, માત્ર વેષ કે વય પૂજાતા નથી. a જેને દેખી આંખમાં અમી-પ્રેમ આવે તે પૂર્વજન્મનો સ્નેહી અને
જેને દેખી આંખમાં ખૂન વરસે-દ્વેષ ઉત્પન્ન થાય તે પૂર્વજન્મનો
વિરોધિ સમજવો. 3જો તમારે આખી દુનિયાને વશ કરવી હોય તો પરના દોષી સામું
ન જુઓ, તેનામાં ગુણ હોય તે ગ્રહણ કરી, હિત અને મિષ્ટ વચન
બોલો તથા ઉદારતામાં વધારો કરતા રહો. a જ્યાં સુધી શરીર સ્વસ્થ છે ત્યાં સુધી તેનાથી જેટલા સુકૃતો થાય
તેટલા કરી લેવા. . ઇંધનથી અગ્નિ તમ થતો નથી, તેમ વિષયભોગોથી તૃપ્તિ થતી નથી.
માટે સંતોષવૃત્તિ સેવવી યોગ્ય છે.
૬૬.•
૧૨ ઉપાંગો, ૨ પ્રકારની શિક્ષા
Page #82
--------------------------------------------------------------------------
________________
(૧૪) ચૌદમી છત્રીશી
૧૧ શ્રાવકની પ્રતિમાઓનો સારી રીતે ઉપદેશ આપનારા ૧૨ શ્રાવકના વ્રતોનો સારી રીતે ઉપદેશ આપનારા ૧૩ ક્રિયાસ્થાનોનો સારી રીતે ઉપદેશ આપનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૧૧ શ્રાવકની પ્રતિમાઓ R
ઉત્તરોત્તર પ્રતિમાઓમાં પૂર્વ પૂર્વ પ્રતિમાઓના અનુષ્ઠાનો અવશ્ય કરવાના હોય છે.
(૧) દર્શનપ્રતિમા :- તેમાં એક માસ સુધી શુદ્ધ સમ્યગ્દર્શન ધારણ કરવું. (૨) વ્રતપ્રતિમા :- તેમાં બે માસ સુધી વિશુદ્ધ અણુવ્રતોનું પાલન કરવું. સામાયિકપ્રતિમા ઃ– તેમાં ત્રણ માસ સુધી દરરોજ શુદ્ધ સામાયિક કરવું. પૌષધપ્રતિમા :- તેમાં ચાર માસ સુધી આઠમ વગેરે પર્વદિવસે સારી રીતે પૌષધ કરવો.
(૩)
(૪)
(૫)
(૬) (૭)
પ્રતિમાપ્રતિમા ઃ- તેમાં પાંચ માસ સુધી પર્વરાત્રીએ નિષ્પ્રકંપ રહીને કાઉસ્સગ્ગ કરવો.
બ્રહ્મચર્યપ્રતિમા ઃ- તેમાં છ માસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. સચિત્તવર્જનપ્રતિમા :- તેમાં સાત માસ સુધી પ્રાસુક આહાર-પાણી
વાપરવા.
(૮) આરંભવર્જનપ્રતિમા ઃ- તેમાં આઠ માસ સુધી સાવદ્ય આરંભનું વર્જન કરવું.
(૯) પ્રેષ્યવર્જનપ્રતિમા ઃ- તેમાં નવ માસ સુધી બીજા પાસે પણ આરંભ ન કરાવવો.
(૧૦) ઉદ્દિષ્ટવર્જનપ્રતિમા ઃ- તેમાં દસ માસ સુધી પ્રાસુક એવા પણ પોતાને ઉદ્દેશીને બનાવેલ આહાર વગેરે વાપરવા નહીં. (૧૧) શ્રમણભૂતપ્રતિમા ઃ- તેમાં અગિયાર માસ સુધી સાધુની જેમ લોચ કરીને પાત્રા અને વેષ ધારણ કરવો.
૧૧ શ્રાવકની પ્રતિમાઓ
......
Page #83
--------------------------------------------------------------------------
________________
જી ૧૨ શ્રાવકના વ્રતો જ (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત - સંકલ્પપૂર્વક નિરપરાધી ત્રસજીવોને
મન-વચન-કાયાથી હણવા નહીં-હણાવવા નહીં. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત:- કન્યાલિક વગેરે સ્થૂલ મૃષાવાદ ન
બોલવું. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત - ખાતર પાડવું વગેરે ચોરી ન કરવી,
બીજાએ નહીં દીધેલ ન લેવું. (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત:- સ્વદારામાં સંતોષ રાખવો કે પદારાનો
ત્યાગ કરવો. (૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત:- ધન-ધાન્ય વગેરે પરિગ્રહનું પરિમાણ
કરવું.
એ.
(૭)
(૬) દિશિપરિમાણ વ્રત - બધી દિશાઓની મર્યાદા કરવી.
ભોગપભોગ વિરમણ વ્રત - મહાવિગઈઓનો ત્યાગ કરવો, વિગઈઓ
વગેરેની સંખ્યા નક્કી કરવી, ૧૫ કર્માદાન વર્જવા. (૮) અનર્થદંડ વિરમણ વ્રત - અનર્થદંડ (બિનજરૂરી પાપો) વર્જવો. (૯) સામાયિક વ્રત :- સામાયિક કરવું. (૧૦) દેશાવળાશિકવ્રત :- બધા વ્રતોનો સંક્ષેપ કરવો. (૧૧) પૌષધદ્રત - યથાશક્તિ દેશપૌષધ અને સર્વપૌષધ કરવા. (૧૨) અતિથિવિભાગવતઃ-ભક્તિથી સાધુઓને શુદ્ધ આહાર વગેરે વહોરાવવા.
જી ૧૩ ક્રિયાસ્થાનો જ અર્થક્રિયા :- કારણે થતી ક્રિયા. સંયમનિર્વાહ ન થાય તેવા પ્રસંગે અથવા ગ્લાન વગેરેને કારણે, એમ પોતાની માટે કે બીજાની માટે દોષિત આહાર વગેરે લેવા વગેરે રૂપ વિરાધના કરવી તે. અનર્થક્રિયા - વિના કારણે થતી ક્રિયા. વિના કારણે વિરાધના
કરવી તે. (૩) હિંસાક્રિયા - પ્રાણીઓનો વધ કરવારૂપ ક્રિયા. દેવ, ગુરુ કે સંઘના
શત્રુઓની હિંસા કરવી તે, અથવા સર્પ વગેરેને એણે હા, હણે ૬૮..
૧૨ શ્રાવકના વ્રતો, ૧૩ ક્રિયાસ્થાનો
Page #84
--------------------------------------------------------------------------
________________
છે કે હણશે, એમ તેઓની ત્રણ કાળ સંબંધી હિંસા માટે દંડ કરવો, માર મારવો તે. અકસ્મક્રિયા :- અચાનક થતી ક્રિયા. કોઈ બીજાને હણવા માટે બાણ વગેરે શસ્ત્ર ફેંકવા છતાં અન્યનો ઘાત થાય તે. દૃષ્ટિકી ક્રિયા :- દૃષ્ટિના ભ્રમથી થતી ક્રિયા. મિત્ર છતાં શત્રુ સમજીને
કે ચોર ન હોય તેને ચોર સમજીને હણવો વગેરે. (૬) મૃષાક્રિયા :- જૂઠું બોલવારૂપ ક્રિયા. પોતાની માટે કે સ્વજન માટે
જૂઠું બોલવું તે. . અદતક્રિયા :- ચોરી કરવારૂપ ક્રિયા. પોતાની માટે કે સ્વજન માટે સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીર્થકરઅદત્ત અને ગુરુઅદત્ત એ ચાર પ્રકારનું અદત્ત ગ્રહણ કરવું તે. અધ્યાત્મક્રિયા :- ચિત્તને કલુષિત કરવારૂપ ક્રિયા. કોંકણ દેશના સાધુની જેમ ચિંતવવું તે, અથવા કોઈ કંઈ કહે નહીં તો પણ પોતે હૃદયમાં ક્રોધ-માન-માયા-લોભથી દુઃખી થાય તે પોતાના આત્મામાં
થતી ક્રિયા. - ' (૯) માનક્રિયા :- અહંકાર કરવારૂપ ક્રિયા. પોતે જાતિ, કુળ વગેરેનો
મદ કરીને બીજાનું અપમાન કરવું તે. (૧૦) અમિત્રક્રિયા - મિત્રદ્વેષરૂપ યિા. માતા-પિતા-સ્વજન વગેરેને અલ્પ
અપરાધ છતાં મારવું, તિરસ્કાર કરવો, બાળવા વગેરે રૂપ સખત દંડ
કરવો તે. (૧૧) માયાક્રિયા :- ચિત્તની કુટિલતાવાળી ક્રિયા. (૧૨) લોભક્રિયા - આસક્તિરૂપ ક્રિયા. લોભથી અશુદ્ધ આહારાદિ ગ્રહણ
કરવા તે, અથવા પાપારંભમાં કે સ્ત્રીભોગમાં આસક્ત જીવ પોતાની
રક્ષા માટે બીજા જીવોને મારે, હણે, બાંધે વગેરે કરે તે. (૧૩) ઈર્યાપથિકીક્રિયા - વીતરાગીને થતી માત્ર યોગરૂપ હેતુવાળી ક્રિયા.
તેમાં પહેલા સમયે કર્મ બંધાય, બીજા સમયે કર્મ ભોગવાય અને ત્રીજા સમયે કર્મની નિર્જરા થાય.
૧૩ ક્રિયાસ્થાનો
...૬૯...
Page #85
--------------------------------------------------------------------------
________________
(૨)
(૩)
(૧૫) પંદરમી છત્રીશી
૧૨ ઉપયોગને જાણનારા
૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્ત આપવામાં હોંશિયાર ૧૪ પ્રકારના ઉપકરણને ધારણ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૧૨ ઉપયોગ ૨
૧૨ ઉપયોગ
૫ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૪ દર્શન. ૫ જ્ઞાન – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. ૩ અજ્ઞાન - મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન.
૪ દર્શન - ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. ૫ જ્ઞાન અને ૩ અજ્ઞાન = ૮ સાકારોપયોગ. દર્શન = ૪ અનાકારોપયોગ.
વસ્તુનો વિશેષ બોધ તે જ્ઞાન.
સમ્યગ્દષ્ટિના વિશેષ બોધને જ્ઞાન કહેવાય છે.
=
મિથ્યાટષ્ટિના વિશેષ બોધને અજ્ઞાન કહેવાય છે.
વસ્તુનો સામાન્ય બોધ તે દર્શન.
પાંચ જ્ઞાનનું સ્વરૂપ આગળ (પાના નં.૧૨૮ થી ૧૩૨ ઉપર) બતાવાશે. ત્રણ અજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) મતિઅજ્ઞાન :- મિથ્યાદષ્ટિને પાંચ ઈન્દ્રિયો અને મનથી થતો વિશેષ બોધ તે મતિઅજ્ઞાન.
...90...
શ્રુત અજ્ઞાન :- મિથ્યાદષ્ટિને શ્રુતના આલંબનથી થતો વિશેષ બોધ તે શ્રુતઅજ્ઞાન.
વિભંગજ્ઞાન :- મિથ્યાષ્ટિને થતો અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો વિશેષ બોધ તે વિભંગજ્ઞાન.
ચાર દર્શનનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) ચક્ષુદર્શન :- આંખથી થતો સામાન્ય બોધ તે ચક્ષુદર્શન.
૧૨ ઉપયોગ
Page #86
--------------------------------------------------------------------------
________________
(૨) અચક્ષુદર્શન :- આંખ સિવાયની ચાર ઈન્દ્રિયો અને મનથી થતો સામાન્ય બોધ તે અચક્ષુદર્શન.
(૩)
અવધિદર્શન :- અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો સાક્ષાત્ સામાન્ય બોધ તે અવધિદર્શન.
(૪) કેવળદર્શન :- લોકાલોકના સર્વ પદાર્થોનો સામાન્ય બોધ તે કેવળદર્શન. છ ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્ત ર
(૧) આલોચન :- ગુરુ સમક્ષ અપરાધોને પ્રગટ કરવા તે આલોચન. (૨) પ્રતિક્રમણ પ્રતિક્રમણ ઃ- દોષો ફરી ન સેવવાના ભાવપૂર્વક મિચ્છામિદુક્કડં આપવું તે પ્રતિક્રમણ.
(૩)
તદ્ભય :- જેમાં આલોચન અને પ્રતિક્રમણ બન્ને હોય તે તદુભય. (૪) વિવેક : - અશુદ્ધ આહાર વગેરેનો ત્યાગ કરવો તે વિવેક. (૫) વ્યુત્સર્ગ :- કાઉસ્સગ્ગ કરવો તે વ્યુત્સર્ગ.
(૬) તપ :- નિવિ વગેરે છ માસ સુધીનો તપ કરવો તે. (૭) છેદ :- અમુક ચારિત્રપર્યાયનો છેદ કરવો તે છેદ. (c)
(૯)
મૂલ :- સમસ્ત ચારિત્રપર્યાયનો છેદ કરી ફરી મહાવ્રતોનું આરોપણ કરવું તે મૂલ.
અનવસ્થાપ્ય ઃ- વિશિષ્ટ તપ ન કરે ત્યાં સુધી અપરાધીને વ્રત અને વેષમાં રોકી રાખવામાં આવે, વિશિષ્ટ તપ પૂર્ણ થતાં વ્રતોની ઉપસ્થાપના કરાય તે અનવસ્થાપ્ય.
(૧૦) પારાંચિત :- જઘન્યથી ૬ મહિના અને ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ સુધી અપ્રગટ લિંગ ધારણ કરવાપૂર્વક, જિનકલ્પીની જેમ આચારપૂર્વક બહાર રહીને, વિપુલ તપ કરવાપૂર્વક અપરાધનું જે પ્રાયશ્ચિત્ત કરાય અને વિશુદ્ધ થયા પછી જ ફરી દીક્ષા અપાય તે પારાંચિત. છ ૧૪ પ્રકા૨ના ઉપકરણો ૨
(૧) મુહપત્તિ. (૨) રજોહરણ.
૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્ત
...૭૧...
Page #87
--------------------------------------------------------------------------
________________
(૩-૫) ૩ કપડા (૧ ઊનનો કપડો, ર સૂતરના કપડા). (૬-૧૨) ૭ પાત્રાના ઉપકરણો (પાત્રા, ઝોડી, પડલા, રજસ્ત્રાણ, ગુચ્છા,
પુંજણી, પાત્રાસન). (૧૩) માત્રક. (૧૪) ચોલપટ્ટો.
0 જેમ શંકર એક વખત ગ્રહણ કરેલું વિષ હજી સુધી પણ છોડતા
નથી, કાચબો પોતે ધારણ કરેલી પૃથ્વીને મૂકી દેતો નથી, સમુદ્ર પણ દુર્વક વડવાગ્નિને વદન કર્યા કરે છે, તેમ પુણ્યવાન પુરુષ પોતે
આદરેલું સત્કાર્ય મોટા વિMી આવવા છતાં પણ છોડતા નથી. a મેઘની ગર્જના, ભવિતવ્યતા, સ્ત્રીચરિત્ર, મેઘનું વરસવું અને જન્મ
મરણ-આટલા વાના દૈવ પણ જાણતો નથી, તો મનુષ્યની શી વિસાત? વૈરી, વહિ (અગ્નિ), વ્યાધિ, વાદ અને વ્યસન એ પાંચ વકાર જો
વધે તો મોટું નુકસાન કરે. a દેવ-ગુરુની પૂજા, દયા, દાન, તીર્થયાત્રા, તપ, જપ, સતશાસ્ત્રનું
શ્રવણ અને પરોપકાર - એ આઠ મનુષ્યજન્મના ફળો છે. કઠોર અને નિષ્ફર મનુષ્ય પણ મૃદુતાથી વશ થાય છે. જુઓ ! કઠોર એવા દાંત મૃદુતાવાળી જીભની સેવા કરે છે, કઠણ પદાર્થો
ચાવીને તેણીને આપે છે. n જે વસ્તુ વિકાસના પંથે લઈ જનારી છે તે જ વસ્તુ ઊલટી થાય
તો નીચે પણ લઈ જાય છે.
...૭ર...
૧૪ પ્રકારના ઉપકરણો
Page #88
--------------------------------------------------------------------------
________________
(૧૬) સોળમી છત્રીશી
૧૨ પ્રકારના તપમાં હંમેશા ઉદ્યમવાળા ૧૨ પ્રકારની સાધુની પ્રતિમામાં હંમેશા ઉદ્યમવાળા ૧૨ પ્રકારની ભાવનામાં હંમેશા ઉદ્યમવાળા
કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૧૨ પ્રકારના તપ ભૈ
૬ પ્રકારનો બાહ્યતપ :- (૧) અનશન, (૨) ઊણોદરી (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયક્લેશ, (૬) સંલીનતા.
૬ પ્રકારનો અત્યંતર તપ :- (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) કાઉસ્સગ્ગ. ૧૨ પ્રકારનો તપ પૂર્વે (પાના નં.૩-૪ ઉપર) પહેલી છત્રીશીમાં બતાવેલ છે.
છ ૧૨ પ્રકારની સાધુની પ્રતિમા ર
સંઘયણ – ધૃતિથી યુક્ત, મહાસત્ત્વશાળી, ભાવિતાત્મા, ગુરુથી અનુજ્ઞાત સાધુ આ પ્રતિમાઓ સ્વીકારે. ગચ્છમાં રહીને તેણે જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન મેળવ્યું હોય અને ઉત્કૃષ્ટથી ન્યૂન દસ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવ્યું હોય. તેણે શરીરની ચિંતા છોડી હોય. જિનકલ્પીની જેમ તે ઉપસર્ગોને સહન કરનારો હોય. તે એષણાના અભિગ્રહ સ્વીકારનારો હોય. તેનું ભોજન અલેપકૃત હોય.
(૧)
એકમાસિકી પ્રતિમા ઃ- ગચ્છમાંથી નીકળીને આ પ્રતિમા સ્વીકારે. તેમાં ભોજનની ૧ દત્તી હોય અને પાણીની ૧ દત્તી હોય. જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાંથી ૧ ડગલું પણ ન ચાલે. એક ગામમાં એક રાત રહે. જો લોકો ન જાણે તો એક ગામમાં એક કે બે રાત રહે. દુષ્ટ હાથી વગેરેના ભયથી એક ડગલું પણ અન્ય માર્ગે સરકે નહીં. આ નિયમોનું પાલન કરતો ૧ માસ સુધી વિચરે. પછી ગચ્છમાં આવે.
૧૨ પ્રકારના તપ
...93...
Page #89
--------------------------------------------------------------------------
________________
(૨) દ્વિમાસિકી પ્રતિમા :- ઉપરની જેમ. ભોજનની ર દત્તી હોય,
પાણીની ર દત્તી હોય. ૨ માસ સુધી આ પ્રતિમા પાળે. ત્રિમાસિકી પ્રતિમા :- ઉપરની જેમ. ભોજનની ૩ દતી હોય, પાણીની ૩ દતી હોય. ૩ માસ સુધી આ પ્રતિમા પાળે. ચતુર્માસિકી પ્રતિમા :- ઉપરની જેમ. ભોજનની ૪ દત્તી હોય,
પાણીની ૪ દત્તી હોય. ૪ માસ સુધી આ પ્રતિમા પાળે. (૫) પંચમાસિકી પ્રતિમા :- ઉપરની જેમ. ભોજનની ૫ દત્તી હોય,
પાણીની ૫ દત્તી હોય. ૫ માસ સુધી આ પ્રતિમા પાળે. પથ્યાસિક પ્રતિમા :- ઉપરની જેમ. ભોજનની ૬ દત્તી હોય, પાણીની ૬ દત્તી હોય. ૬ માસ સુધી આ પ્રતિમા પાળે. સપ્તમાસિકી પ્રતિમા :- ઉપરની જેમ. ભોજનની ૭ દતી હોય,
પાણીની ૭ દતી હોય. છ માસ સુધી આ પ્રતિમા પાળે. (૮) પહેલી સાત રાતદિવસની પ્રતિમા :- તેમાં ચઉવિહાર ચોથને પારણે
ચઉવિહાર ચોથ કરે. પારણે આયંબિલ કરે. દત્તીનો નિયમ નથી. તે ચત્તો સૂવે, પડખે સૂવે કે કાઉસ્સગ્નમાં રહે. તે કંપ્યા વિના
દેવતા વગેરેના ઉપસર્ગોને સહન કરે છે. (૯) બીજી સાત રાતદિવસની પ્રતિમા :- ઉપરની જેમ. તે ગામની બહાર
કરે. તે ઉત્કટુક આસનમાં રહે, વાંકા કાષ્ઠની જેમ રહે કે દંડની
જેમ લાંબો થઈને રહે. (૧૦) ત્રીજી સાત રાતદિવસની પ્રતિમા - ઉપરની જેમ. તે ગોદોવિકાસનમાં
રહે, વીરાસન (સિંહાસન પર બેઠેલાનું સિંહાસન કાઢ્યા પછી તે જ રીતે બેઠા રહેવું તે વીરાસન) માં રહે કે આંબાની જેમ કુન્જ
તરીકે રહે. (૧૧) અહોરાત્રીકી પ્રતિમા :- ચઉવિહાર છઠ કરે. ગામ-નગરની બહાર
હાથ લાંબા રાખીને (કાઉસ્સગ મુદ્રામાં) ઊભો રહે. (૧૨) એકરાત્રીકી પ્રતિમા :- ચઉવિહાર અઠમ કરે. સ્થાનની બહાર રહે. આગળનો ભાગ કંઈક નમાવીને અનિમેષ નયનપૂર્વક એકદષ્ટિવાળો
૧૨ પ્રકારની સાધુની પ્રતિમા
...૭૪...
Page #90
--------------------------------------------------------------------------
________________
છ ૧૨ પ્રકારની ભાવના ૨
(૧) અનિત્ય ભાવના :- ધન, સ્વજન, ઘર, શરીર, આયુષ્ય, રૂપ, યુવાની, સુખ, પ્રભુત્વ વગેરે બધું અનિત્ય છે, કાયમ રહેનારું નથી, એમ ભાવવું તે.
રહે. આ પ્રતિમા પાળતાં સાધુને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.
(૨) અશરણ ભાવના :- પિતા, માતા, ભાઈ, પત્ની, પુત્ર, હાથી, ઘોડા, કરોડો સુભટો શરણરૂપ નથી, મૃત્યુ તેમની વચ્ચેથી પણ રંકની જેમ અશરણ એવા જીવને લઈ જાય છે, એમ ભાવવું તે.
(૩) સંસાર ભાવના :- અન્ય અન્ય શરીર, જાતિ, ગતિ, સંબંધ, વેદ, વયના પરાવર્તનથી સંસારરૂપી રંગમંડપમાં જીવ નટની જેમ નાટક કરે છે, એમ ભાવવું તે.
(૪) એકત્વ ભાવના :- દુઃખ, સુખ, જન્મ, મરણ, બંધ, મોક્ષ વગેરે એકલા જીવના થાય છે, તેથી સ્વજનોને વિષે પ્રતિબંધ (રાગ) ન કરવો, એમ ભાવવું તે.
(૫)
અન્યત્વ ભાવના :- આ શરીર અન્ય છે અને આ જીવ અન્ય છે, માટે દુઃખના ઘર સમાન આ શરીર પર મમત્વ ન કરવું, એમ ભાવવું તે.
(૬) અશુચિ ભાવના :- મળ, મૂત્ર, લોહી, ચરબી, માંસ, પિત્ત, આંતરડા, હાડકા વગેરેથી ભરેલા દુર્ગંધી શરીરને પણ જીવ શુદ્ધ માને છે, એમ ભાવવું તે.
(૭)
(૮)
આસ્રવ ભાવના :- મિથ્યાત્વ, પ્રમાદ, અવિરતિ, કષાય, યોગ રૂપી આસ્રવો રૂપ દ્વારો વડે કર્મો રૂપી પાણીથી આત્મા રૂપી તળાવ ભરાય છે, એમ ભાવવું તે.
સંવરભાવના :- સમ્યક્ત્વ, અપ્રમાદ, વિરતિ, અકષાય, ગુપ્તિ રૂપી દઢ દરવાજા વડે આસ્રવદ્વારોને ઢાંકીને આત્મારૂપી તળાવમાં આવતું કર્મોરૂપી પાણી અટકે છે, એમ ભાવવું તે.
૧૨ પ્રકારની ભાવના
...૭૫...
Page #91
--------------------------------------------------------------------------
________________
(૯) નિર્જરાભાવના :- નવા કર્મો રૂપી પાણીના આગમનને અટકાવ્યા
પછી પૂર્વે કરેલા પાપોરૂપી કાદવમાંથી બાર પ્રકારના તારૂપી તાપથી
જીવનો છૂટકારો થાય છે, એમ ભાવવું તે. (૧૦) ધર્મભાવના :- કોઈ ધર્મમાં ક્રિયા છે પણ દયા નથી, કોઈ ધર્મમાં
દયા છે પણ નિર્મળ સમતા નથી, સમતા-દયા-ક્રિયાથી યુક્ત એવો
જૈનધર્મ જયવંતો છે, એમ ભાવવું તે. (૧૧) લોકસ્વભાવભાવના :- જ્યાં પૂર્વે લાખો યોનિમાં અનંતીવાર જીવ
ભમ્યો તે લોકસ્વરૂપને ચિંતવવું તે. (૧૨) બોધિદુર્લભભાવના - ફરીથી બોધી મળે કે ન પણ મળે, માટે
અહિં બોધિ પામીને ધર્મમાં ઉદ્યમ કરવો, એમ ભાવવું તે.
a મંદતાવાળા વિચારો મંદ પરિણામોને જ પેદા કરે છે. વિચારના
પ્રમાણમાં જ કાર્યની સિદ્ધિ થાય છે. શ્રદ્ધાના પ્રમાણમાં જ ફળની પ્રાપ્તિ થાય છે. જુઓ ! અત્યંત ગરમી લોઢાને પીગળાવી નાંખે છે. વીજળીનું બળ કઠણમાં, કઠણ હીરાને પણ ઓગાળી નાંખે છે. તેમ એક દઢ નિશ્ચય, મજબૂત મનોબળ કે અજેય ઉદ્દેશથી
મનુષ્ય સફળતા મેળવી શકે છે. 2 વખત વગરનું અને જરૂર વગરનું જે બોલ બોલ કરવું તે પણ એક
જાતનું દૂષણ છે. ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાન પણ વશ થાય છે, તો માણસો
કે અન્ય દેવો વશ થાય તેમાં તો આશ્ચર્ય શું ? a અહંકાર એ જ્ઞાનનો આગળીયો છે. અહંકાર ગયો કે ખજાનો ખુલ્લો
થયો સમજવો.
૧૨ પ્રકારની ભાવના
Page #92
--------------------------------------------------------------------------
________________
(૧૭) સત્તરમી છબીશી) ૧૪ ગુણઠાણાઓમાં હોંશિયાર ૧૪ પ્રતિરૂપ વગેરે ગુણોવાળા
૮ સૂક્ષ્મોનો ઉપદેશ આપનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
૧૪ ગુણઠાણા જ (૧) મિથ્યાદષ્ટિ ગુણઠાણું - ભગવાને કહેલા જીવાદિ પદાર્થોની શ્રદ્ધા
ન કરવી, ખોટી શ્રદ્ધા કરવી, વિપરીત પ્રરૂપણા કરવી, શંકા કરવી, અનાદર કરવો તે મિથ્યાત્વ. તે જેનામાં હોય તે મિથ્યાષ્ટિ. તેનું ગુણઠાણું તે મિથ્યાદષ્ટિ ગુણઠાણું. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણઠાણું - ઉપશમસમ્યત્વથી પડીને મિથ્યાત્વે જનારાને અનંતાનુબંધી કષાયોનો ઉદય થયો હોય પણ મિથ્યાત્વમોહનીયનો ઉદય ન થયો હોય ત્યારે તે સમ્યત્ત્વના કંઈક
સ્વાદને અનુભવતો હોવાથી તેને જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા સુધી સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણઠાણું હોય. સમ્યમિથ્યાષ્ટિ ગુણઠાણું - જેમ ગોળ અને દહીંનું મથન કરવા પર મિશ્ર થઈ જાય છે તેમ બન્ને દૃષ્ટિવાળા જીવનું ગુણઠાણું તે સમ્યમિથ્યાદૃષ્ટિ ગુણઠાણું (મિશ્ર ગુણઠાણું). તેને જિનેશ્વર ભગવંતે કહેલા તત્ત્વો ઉપર શ્રદ્ધા કે આશ્રદ્ધા હોતી નથી. અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણઠાણું - ત્રણ પ્રકારમાંથી એક પ્રકારનું સમ્યકત્વ હોય પણ અપ્રત્યાખ્યાનાવરણીય કષાયમોહનીયકર્મના ઉદયથી અલ્પ પણ વિરતિને સ્વીકારી ન શકે તે અવિરતિસમ્યગ્દષ્ટિ. તેનું
ગુણઠાણું તે અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણઠાણું. (૫) દેશવિરતિ ગુણઠાણું - દેશથી વિરતિને સ્વીકારે પણ પ્રત્યાખ્યાના
વરણીય કષાયમોહનીયકર્મના ઉદયથી સર્વથી વિરતિને સ્વીકારી ન શકે તે દેશવિરતિ. તેનું ગુણઠાણું તે દેશવિરતિ ગુણઠાણું.
૧૪ ગુણઠાણા
...૭૭...
Page #93
--------------------------------------------------------------------------
________________
(૬) પ્રમત્તસંયત ગુણઠાણું - સર્વસાવદ્યયોગોના પચ્ચખાણ કર્યા હોવાથી
સંયત હોય, પણ વિકથા, કષાય, નિદ્રા, શબ્દાદિ વિષયોમાં રત
હોય. તેથી તે પ્રમત્તસંયત. તેનું ગુણઠાણું તે પ્રમત્તસંયત ગુણઠાણું. (૭) અપ્રમત્તસંયત ગુણઠાણું - પ્રમાદ વિનાનો સંયત તે અપ્રમત્તસંયત.
તેનું ગુણઠાણું તે અપ્રમત્તસયત ગુણઠાણું. અપૂર્વકરણ ગુણઠાણું - સ્થિતિઘાત, રસઘાત, અપૂર્વ સ્થિતિબંધ, ગુણશ્રેણિ, ગુણસંક્રમ - આ પાંચ અપૂર્વ વસ્તુઓ જ્યાં કરે તે અપૂર્વકરણ ગુણઠાણું. આ ગુણઠાણે એક સમયવર્તી જીવો પણ પરસ્પર વિશુદ્ધિથી નિવૃત્ત થાય છે એટલે કે ભિન્ન ભિન્ન વિશુદ્ધિવાળા હોય છે, માટે આ ગુણઠાણાને નિવૃત્તિ ગુણઠાણું પણ કહેવાય છે. અનિવૃત્તિ બાદરભંપરાય ગુણઠાણું - આ ગુણઠાણાના કોઈ પણ એક સમયવર્તી જીવો પરસ્પર વિશુદ્ધિથી નિવૃત્ત થતાં નથી, એટલે કે એકસરખી વિશુદ્ધિવાળા હોય છે. સંપરાય એટલે કષાય. આ ગુણઠાણે બાદર કષાયોનો ઉદય હોય છે. તેથી આ ગુણઠાણાને
અનિવૃત્તિ બાદરસપરાય ગુણઠાણું કહેવાય છે. (૧૦) સૂમસંપરાય ગુણઠાણું - સૂક્ષ્મ લોભકષાયના ઉદયવાળા જીવોનું
ગુણઠાણું તે સૂક્ષ્મસંપરાય ગુણઠાણું. (૧૧) ઉપશાંતમોહવીતરાગછધસ્થ ગુણઠાણું - મોહનીયકર્મ સર્વથા ઉપશાંત
થઈ જવાથી વીતરાગપણું પ્રાપ્ત થયું છે. પણ જ્ઞાનાવરણદર્શનાવરણ કર્મોના ઉદયને લીધે હજી છવસ્થપણું છે. તેવા જીવનું ગુણઠાણું
તે ઉપશાંતમોહવીતરાગછદ્મસ્થ ગુણઠાણું. (૧૨) ક્ષીણમોડવીતરાગછઘસ્થ ગુણઠાણું - મોહનીયકર્મનો સર્વથા ક્ષય
થઈ જવાથી વીતરાગપણું પ્રાપ્ત થયું છે. પણ જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્મોના ઉદયને લીધે હજી છદ્મસ્થપણું છે. તેવા જીવનું ગુણઠાણું
તે ક્ષીણમોહવીતરાગછબસ્થ ગુણઠાણું. (૧૩) સયોગીકેવળી ગુણઠાણું - ચાર ઘાતી કર્મોનો ક્ષયથી કેવળજ્ઞાન
...૭૮...
૧૪ ગુણઠાણા
Page #94
--------------------------------------------------------------------------
________________
કેવળદર્શન પ્રાપ્ત થયું છે. ત્રણે યોગો વર્તે છે. તેવા જીવનું ગુણઠાણું તે સયોગીકેવળી ગુણઠાણું.
(૧૪) અયોગીકેવળી ગુણઠાણું :- કેવળજ્ઞાન-કેવળદર્શન છે. ત્રણમાંથી એક પણ યોગ નથી. અયોગી એવા કેવળીનું ગુણઠાણું તે અયોગી કેવળી ગુણઠાણું.
છ ૧૪ પ્રતિરૂપ વગેરે ગુણો ર
પ્રતિરૂપ : – તીર્થંકર વગેરે જેવા સુંદર.
(૧)
(૨) તેજસ્વી :- કાંતિવાળા.
(૩)
યુગપ્રધાનઆગમ :- વર્તમાનકાળે વર્તતાં સર્વ શાસ્ત્રના પારગામી, અથવા અન્ય લોકોની અપેક્ષાએ સર્વથી વિશેષ જ્ઞાનવાન. (૪) મધુરવાક્ય :- મીઠા વચન બોલનારા.
(૫)
ગંભીર ઃજાણી ન શકે.
અતુચ્છ હૃદયવાળા હોય કે જેથી બીજા તેના હૃદયને
(૬) ધૃતિમાન :
સંતોષવાળા, નિષ્વકંપ ચિત્તવાળા.
(૭)ઉપદેશમાં તત્પર :- ભવ્ય જીવોને ઉપદેશ આપવામાં તત્પર. અપરિસ્રાવી: – બીજાની ગુપ્તવાતો અન્યને ન કહે.
(૮)
(૯) સૌમ્ય ઃ - દર્શનમાત્રથી આહ્લાદ કરનારા.
(૧૦) સંગ્રહશીલ :- શિષ્ય વગેરે માટે વસ્ત્ર, પાત્રા, પુસ્તક વગેરેનો સંગ્રહ કરવામાં તત્પર.
(૧૧) અભિગ્રહમતિ :- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અભિગ્રહને ધારણ કરવાની બુદ્ધિવાળા હોય. બહુ ન બોલે.
(૧૨) અવિકત્થન :
(૧૩) અચપલ :- સ્થિર ભાવવાળા હોય, ચંચળ પરિણામવાળા ન હોય. (૧૪) પ્રશાંતહૃદય :- ક્રોધ વગેરેથી રહિત ચિત્તવાળા હોય, એટલે કે
શાંતમૂર્તિ હોય.
૧૪ પ્રતિરૂપ વગેરે ગુણો
***60***
Page #95
--------------------------------------------------------------------------
________________
(૪)
છ ૮ સૂમો જ (૧) સ્નેહસૂમ :- ઝાકળ, બરફ, ધૂમ્મસ, કરા, ઘાસ વગેરેના અગ્ર
ભાગ ઉપર જમીનમાંથી આવીને રહેલા પાણીના ટીપા. (૨) પુષ્પસૂક્ષ્મ :- વડના પુષ્પો, ઉદુમ્બરના પુષ્પો. (૩) પ્રાણસૂક્ષમ :- કંથવા.
ઉનિંગસૂમ :- કીડીના નગરા. પનકસૂમ :- પાંચ વર્ણવાળી નિગોદ. બીજભૂમિ - શાલિ (ડાંગર) વગેરે બીજના મુખના મૂળમાં (મુખના મુખ્ય ભાગમાં) કણ હોય છે તે. હરિતસૂક્ષ્મ :- પૃથ્વીના જેવા જ વર્ણવાળી અત્યંત નવી ઊગેલી
વનસ્પતિ. (૮) અંડસૂમ :- માખી, કીડી, ગરોળી, બામણ (ત્રસજીવ), કાચિંડો
વગેરેના ઈંડા.
(૬)
(૭)
*
*
*
a દુઃખી અવસ્થામાં પોતાના કરતા વધારે દુઃખીઓની સ્થિતિનો વિચાર
કરતા પોતાના દુઃખનો ભાર ઘણો ઓછો થઈ જશે. 2. નદી કાંઠે બેસી રહી પાણીના ઊંડાણનો હિસાબ ગણ્યા કરે તે કદી
સામે પાર જઈ શકતો નથી પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. સારી સ્થિતિ તરફ
જવાનું તે પહેલું પગથિયું છે. 3 નમ્રતા એ મહત્તા પ્રાપ્તિની નીસરણી છે. a જેને મોક્ષની ઈચ્છા હોય તેણે સદ્દગુરુ શોધવા, કેમકે સર વિના
મોક્ષપ્રાપ્તિ થાય, એ વાત સ્પોતે પણ બનવા જોગ નથી
૮ સૂક્ષ્મો
Page #96
--------------------------------------------------------------------------
________________
((૧૮) અઢારમી છબીશી) ૧૫ પ્રકારના યોગોને કહે ૧૫ પ્રકારની સંજ્ઞાઓને કહે
૩ ગારવોનો ત્યાગ કરે
૩ શલ્યોને વર્ષે કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૧૫ પ્રકારના યોગ જ • ૪ પ્રકારના મનોયોગ - (૧) સત્ય મનોયોગ :- જીવ છે, સદસત્ છે, દેહમાત્રવ્યાપી છે વગેરે
વસ્તુના સાચા સ્વરૂપને વિચારવું તે સત્ય મનોયોગ. (૨) અસત્ય મનોયોગ :- જીવ નથી, જીવ સર્વવ્યાપી છે વગેરે વસ્તુના
સાચા સ્વરૂપથી વિપરીત વિચારવું તે અસત્ય મનોયોગ. સત્યાસત્ય મનોયોગ :- ઘવ, ખદિર, પલાશ, અશોક વગેરે વૃક્ષોવાળા વન માટે આ અશોકવન છે એમ વિચારવું તે સત્યાસત્ય
મનોયોગ. (૪) અસત્યઅમૃષા મનોયોગ :- “હે દેવદત્ત ! ઘડો લાવ, ધર્મ કર.”
વગેરે આમંત્રણ, સમજાવવા વગેરે રૂપ વિચારવું તે અસત્યઅમૃષા
મનોયોગ. • ૪ પ્રકારના વચનયોગ - (૧) સત્ય વચનયોગ :- જીવ છે, સદસત્ છે, દેહમાત્રવ્યાપી છે વગેરે
વસ્તુના સાચા સ્વરૂપને કહેવું તે સત્ય વચનયોગ. (૨) અસત્ય વચનયોગ :- જીવ નથી, જીવ સર્વવ્યાપી છે વગેરે વસ્તુના
સાચા સ્વરૂપથી વિપરીત કહેવું તે અસત્ય વચનયોગ. સત્યાસત્ય વચનયોગ :- ઘવ, ખદિર, પલાશ, અશોક વગેરે વૃક્ષોવાળા વન માટે આ અશોકવન છે એમ કહેવું તે સત્યાસત્ય
વચનયોગ. ૧૫ પ્રકારના યોગ
૮૧..
Page #97
--------------------------------------------------------------------------
________________
(૪) અસત્યઅમૃષા વચનયોગ :- ‘હે દેવદત્ત ! ઘડો લાવ, ધર્મ કર.’ વગેરે આમંત્રણ, સમજાવવા વગેરે રૂપ કહેવું તે અસત્યઅમૃષા વચનયોગ.
૦ ૭ પ્રકારના કાયયોગ :
(૧)
ઔદારિક કાયયોગ :- ઔદારિક શરીરથી થતી પ્રવૃત્તિ તે ઔદારિક કાયયોગ.
(૨) ઔદારિકમિશ્ર કાયયોગ :- મનુષ્યો અને તિર્યંચોને ઉત્પત્તિના પ્રથમ સમયથી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને કાર્યણ શરીરોની ભેગી પ્રવૃત્તિ તે ઔદારિકમિશ્ર કાયયોગ.
(૩) વૈક્રિય કાયયોગ ઃ- વૈક્રિય શરીરથી થતી પ્રવૃત્તિ તે વૈક્રિય કાયયોગ. (૪) વૈક્રિયમિશ્ર કાયયોગ :– દેવતા અને નારકીને ઉત્પત્તિના પ્રથમ સમયથી વૈક્રિય શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિય અને કાર્યણ શરીરોની ભેગી પ્રવૃત્તિ તે વૈક્રિયમિશ્ર કાયયોગ.
(૫) આહારક કાયયોગ :- આહારક શરીરથી થતી પ્રવૃત્તિ તે આહારક કાયયોગ.
(૬) આહારકમિશ્ર કાયયોગ :- આહારક શરીર કરનારા ૧૪ પૂર્વધર મુનિભગવંતોને આહારક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી આહારક અને ઔદારિક શરીરોની ભેગી પ્રવૃત્તિ તે આહારકમિશ્ર કાયયોગ. (૭) કાર્મણ કાયયોગ :- તેજસ-કાર્મણ શરીરોથી થતી પ્રવૃત્તિ તે કાર્યણ .કાયયોગ.
છ ૧૫ પ્રકારની સંજ્ઞા ર
(૧) આહારસંશા :- ખાવું તે. તે ક્ષુધાવેદનીય કર્મના ઉદયથી થાય છે. જલ વગેરે આહારને ગ્રહણ કરનારા ઘાસની જેમ. (2)
ભયસંજ્ઞા :- ભય પામવો તે. તે ભયમોહનીય કર્મના ઉદયથી થાય છે. સંકોચિની વેલડીની જેમ.
:
(૩) મૈથુનસંજ્ઞા મૈથુન સેવવું તે. તે વેદમોહનીય કર્મના ઉદયથી થાય છે. ચંપક, તિલક, અશોક વગેરેની જેમ.
૧૫ પ્રકારની સંજ્ઞા
...૮૨...
Page #98
--------------------------------------------------------------------------
________________
(૪) પરિગ્રહસંશા : – બધું ભેગું કરવું અને તેની ઉપર મૂર્છા કરવી તે. તે લોભમોહનીય કર્મના ઉદયથી થાય છે. તાંતણાથી વાડને વીંટનારી વેલડીની જેમ.
(૫)
ક્રોધસંશા :- ગુસ્સો કરવો તે. તે ક્રોધમોહનીય કર્મના ઉદયથી થાય છે. કૂવામાંથી ખેંચનારા તરફ દોડનારા પારદની જેમ. (૬) માનસંજ્ઞા :- અભિમાન કરવું તે. તે માનમોહનીય કર્મના ઉદયથી થાય છે. હુંકારા કરતાં કોકનદ(રાતા કમળ)ના કંદની જેમ. (૭) માયાસંશા ઃ- માયા કરવી તે. તે માયામોહનીય કર્મના ઉદયથી થાય છે. પાંદડાથી ફળોને ઢાંકનારી ચીભડીની વેલડીની જેમ. લોભસંજ્ઞા :- લોભ કરવો તે. તે લોભમોહનીય કર્મના ઉદયથી થાય છે. નિધાનને મૂળીયાથી વીંટનારા બિલ્વપલાશ વગેરેની જેમ. ઓઘસંજ્ઞા :- તે જ્ઞાનના ઉપયોગરૂપ છે. જનારા લોકોના માર્ગને વર્જનારી અને વાડ વગેરે ઉપર ચઢનારી વેલડીની જેમ. (૧૦) લોકસંજ્ઞા :- તે દર્શનના ઉપયોગરૂપ છે. સૂર્યોદયથી વિકસતાં કમળ વગેરેની જેમ.
(૮)
(૯)
(૧૧) સુખસંજ્ઞા તે સાતાના અનુભવરૂપ છે. તે અસાતાના અનુભવરૂપ છે.
(૧૨) દુઃખસંજ્ઞા :
(૧૩) મોહસંશા :- તે મિથ્યાદર્શનરૂપ છે. સૂર્ય તરફ હાથ જોડનારી ઔષધિની જેમ.
(૧૪) વિચિકિત્સાસંજ્ઞા :- તે મનના ડામાડોળપણા (ચંચળતા) રૂપ છે. અશુચિના સ્પર્શથી કે દષ્ટિદોષથી મુરઝાઈ જનારી વેલડીની જેમ. (૧૫) શોકસંજ્ઞા :- શોક કરવો તે. તે શોકમોહનીયકર્મના ઉદયથી થાય છે. આંસું પાડનારી રડતી વેલડીની જેમ.
(૧)
-
0 3 પ્રકારના ગારવો જ
ઋદ્ધિગારવ :- ‘મારા વસ્ત્ર-પાત્રા-આસન-ઉપકરણ સુંદર છે, આ મારો વૈભવ છે, હું ઘણા લોકોનો નેતા છું.' - એ પ્રમાણે ગૌરવ કરવો તે ઋદ્ધિગારવ.
૩ પ્રકારના ગારવો
...<3...
Page #99
--------------------------------------------------------------------------
________________
(૨) રસગારવ :- અરસ, વિરસ, લૂખા, સ્વાભાવિક રીતે મળેલા
આહારને ન ઈચ્છવો, સારા અને સ્નિગ્ધ આહારને માંગવો તે રસગારવ. સાતાગારવ :- શરીરની શુશ્રુષા કરવી, શયન-આસન-વાહનનો વારંવાર ઉપયોગ કરવો, દુઃખને સહન ન કરવું તે સાતાગારવ.
જી 3 પ્રકારના શલ્યો જ (૧) માયાશલ્ય :- માયા, પ્રપંચ, કપટ વગેરે કરવા તે. (૨) નિયાણશલ્ય - તપના ફળરૂપે ભૌતિક વસ્તુની આશંસારૂપ નિયાણું
કરવું તે. (૩) મિથ્યાદર્શનશલ્ય - જિનેશ્વર ભગવાનના વચન પર શ્રદ્ધા ન
કરવી તે.
a એક પિતાએ પોતાના પુત્રને નીચેની શીખામણો અંત વખતે આપેલી
(૧) સર્વને પ્રિય થવું. (૨) કદિ પણ પરાધીન થવું નહીં (૩) લેખિત પત્ર વિના લેવડ-દેવડનો વ્યવહાર કરવો નહીં (૪) હીન જાતનું ઋણ લેવું નહીં (૫) સભામાં જુઠી વાત કરવી નહીં (૬) જ્યાં આદર ન હોય ત્યાં બોલવું નહીં. (૭) અનીતિથી અંગબળનો ઉપયોગ કરવો નહીં. (૮) ઘણું અન્ન ખાવું નહીં, તેમ ઘણી નિદ્રા લેવી નહીં. (૯) પોતાની કીર્તિ પોતાને મોઢે કરવી નહીં સાચામાં સાચું ડહાપણ દઢ સંકલ્પમાં રહેલું છે.
• ૮૪.,
૩ પ્રકારના શલ્યો
Page #100
--------------------------------------------------------------------------
________________
(૧૯) ઓગણીસમી છત્રીશી
૧૬ પ્રકારના ઉદ્ગમના દોષોથી રહિત આહાર વાપરનારા ૧૬ પ્રકારના ઉત્પાદનના દોષોથી રહિત આહાર વાપરનારા ૪ પ્રકારના અભિગ્રહમાં નિરત
કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૧૬ પ્રકારના ઉદ્ગમના દોષો ર
(૧) આધાકર્મ :- છ કાયની વિરાધના કરીને સાધુ માટે અશન વગેરે કરવા તે આધાકર્મ.
થ
(૨) ઔદ્દેશિક :- જે ગૃહસ્થે પોતાની માટે કર્યું હોય અને પછી સાધુને ઉદ્દેશીને જુદું કરાય તે ઔદ્દેશિક. તે ૩ પ્રકારે છે –
(i) જેને જે રીતે જુદું કર્યું હોય તેને તે જ રીતે યાવદર્થિક વગેરે ચાર માટે રાખવું તે ઉદ્દિષ્ટઔદ્દેશિક.
(ii) જુદા કરાયેલા ક્રૂર વગેરેને દહી વગેરેની સાથે કે શાક વગેરેની સાથે જીવવિરાધના વિના સંસ્કારાય તે કૃતઔદ્દેશિક.
(iii) જુદા કરાયેલા આહારને જીવવિરાધનાપૂર્વક સંસ્કારાય તે કર્મઔદેશિક.
આ ત્રણેના દરેકના ૪ પ્રકાર છે
-
યાવદર્થિકો (બધા) માટે સંકલ્પેલું હોય તે ઉદ્દેશ.
(i)
(ii) પાખંડિઓ માટે સંકલ્પેલું હોય તે સમુદ્દેશ.
(iii) શ્રમણો (બૌદ્ધ સાધુઓ વગેરે) માટે સંકલ્પેલું હોય તે આદેશ.
(iv) નિગ્રન્થો (જૈન સાધુઓ) માટે સંકલ્પેલું હોય તે સમાદેશ. આમ ઔદ્દેશિકના ૩ ૪ ૪ ૧૨ ભેદ થાય છે. (૩) પૂતિકર્મ :- ઉદ્ગમના દોષથી દુષ્ટ આહારના સંગથી શુદ્ધ આહાર
=
પણ અપવિત્ર બને તે પૂતિકર્મ.
(૪)
મિશ્ર :બન્નેની માટે રાંધવું તે મિશ્ર.
ગૃહસ્થે પહેલાથી પોતાની માટે અને સાધુ ભગવંતો માટે
૧૬ પ્રકારના ઉદ્ગમના દોષો
...૮૫...
Page #101
--------------------------------------------------------------------------
________________
(૬).
(૫) સ્થાપના :- સાધુ માટે ગૃહસ્થ સ્થાપીને રાખવું તે સ્થાપના.
પ્રાકૃતિકા:- સાધુ આવવાના છે અથવા જવાના છે એમ જાણીને ગૃહસ્થે પોતાની માટે પણ આહાર વગેરે પહેલા કે પછી બનાવવા
તે પ્રાકૃતિકા. (૭) પ્રાદુષ્કરણ :- અંધારામાં રહેલ વસ્તુ સાધુ માટે દીવા વગેરેથી
પ્રકાશિત કરવી કે બહાર પ્રકાશમાં લાવવી તે પ્રાદુષ્કરણ. (૮) ક્રિીત :- સાધુ માટે પોતાના કે બીજાના દ્રવ્યથી ખરીદવું તે ક્રીત. (૯) પ્રામીત્ય:- સાધુ માટે ગૃહસ્થ ઉછીનું લાવીને વહોરાવવું તે પ્રામીત્ય. (૧૦) પરાવર્તિત :- સાધુ માટે ગૃહસ્થ પરાવર્તન (વસ્તુની અદલાબદલી)
કરીને વહોરાવવું તે પરાવર્તિત. (૧૧) અભ્યાહત :- સાધુ માટે બીજા ગામમાંથી કે બીજા ઘરમાંથી સામે
લાવવું તે અભ્યાહત. (૧૨) ઉત્રિ - સીલ કરેલા બરણી વગેરેના મોઢા ખોલીને ગૃહસ્થ સાધુને
ઘી વગેરે વહોરાવવું તે ઉદ્ધિa. (૧૩) માલાપહત:- હાથેથી મુશ્કેલીથી ઉતારી શકાય એવી વસ્તુ ગૃહસ્થ
માળીયા ઉપરથી ઉતારીને સાધુને વહોરાવવી તે માલાપહત. (૧૪) આચ્છેદ્ય :- ગૃહસ્થ બીજા પાસેથી પરાણે વસ્તુ લઈને સાધુને
વહોરાવવી તે આચ્છેદ્ય. (૧૫) અનિવૃષ્ટ :- જે વસ્તુ ઘણાની હોય અને તેમાંથી બીજાઓએ ન
આપી હોય તેને એક ગૃહસ્થ વહોરાવવી તે અનિસુખ. (૧૬) અધ્યવપૂરક :- ગૃહસ્થ પોતાની માટે જેને રાંધવાની શરૂઆત કરી હોય તેમાં સાધુ માટે વધુ ઉમેરવું તે અધ્યવપૂરક.
જી ૧૬ પ્રકારના ઉત્પાદનના દોષો જ (૧) ધાત્રીદોષ :- ભિક્ષા માટે ગૃહસ્થના સંતાનોને ખોળામાં બેસાડી
રમાડવા વગેરે ધાવમાતાના કૃત્યો કરવા તે ધાત્રીદોષ. (૨) દૂતીદોષ :- ભિક્ષા માટે ગૃહસ્થનો સંદેશો એક સ્થાનથી બીજે
આજ
૮૬.
૧૬ પ્રકારના ઉત્પાદનના દોષો
Page #102
--------------------------------------------------------------------------
________________
સ્થાને લઈ જવો વગેરે દૂતનું કાર્ય કરવું તે દૂતીદોષ. (૩) નિમિત્તદોષ :- ભિક્ષા માટે લાભ-અલાભ કહેવા તે નિમિત્તદોષ. (૪) આજીવનદોષ :- ભિક્ષા માટે દાતાની જાતિ વગેરે પ્રમાણે પોતાની
જાતિ વગેરે કહેવી તે આજીવનાદોષ. (૫) વનીપકદોષ :- જે દાતા જેનો ભક્ત હોય તેની આગળ પોતાને
તેનો ભક્ત બતાવી ભિક્ષા મેળવવી તે વનપકદોષ. (૬) ચિકિત્સાદોષ :- ભિક્ષા માટે દાતાના ઘરમાં ઔષધ વગેરેથી કે
વમન વગેરેથી ચિકિત્સા કરવી કે વૈદ્ય વગેરે બતાવવા તે ચિકિત્સાદોષ. કોપિંડ:- બળ, વિદ્યા, રાજા, તપશક્તિ, પ્રભાવ વગેરે રૂપ કોપનો ભય દેખાડીને જે મેળવવું તે કોપપિંડ. માનપિંડઃ- કોઈ પ્રશંસા કરે કે અપમાન કરે ત્યારે દાતાને અભિમાન
ઉત્પન્ન કરાવીને જે મેળવવું તે માનપિંડ. (૯) માયાપિંડ :- એક ઘરમાંથી ભિક્ષા લઈને માયાથી બીજું રૂપ કરીને
ફરી એ જ ઘરમાં ભિક્ષા લેવા જવી તે માયાપિંડ. (૧૦) લોભપિંડ :- કોઈ વસ્તુની આસક્તિથી ઘણું ભટકીને તે વસ્તુ
મેળવવી તે લોભપિંડ. (૧૧) પૂર્વપશ્ચાત્સસ્તવદોષ :- ભિક્ષા માટે દાતાની આગળ લગ્નની
પહેલાના અને પછીના સંબંધો કહીને પરિચય કરવો કે દાનની પહેલા
કે પછી દાતાની પ્રશંસા કરવી તે પૂર્વપશ્ચાત્સસ્તવદોષ. (૧૨) વિદ્યાપિંડ :- ભિક્ષા માટે સ્ત્રીદેવતાથી અધિષ્ઠિત અને પૂર્વસેવાથી
આરાધ્ય એવી વિદ્યા (પ્રભાવશાળી અક્ષરોની રચના) નો પ્રયોગ
કરવો તે વિદ્યાપિંડ. (૧૩) મંત્રપિંડ - ભિક્ષા માટે પુરુષદેવતાથી અધિષ્ઠિત અને પાઠસિદ્ધ એવા
મત્ર (પ્રભાવશાળી અક્ષરોની રચના) નો પ્રયોગ કરવો તે મંત્રપિંડ. (૧૪) ચૂર્ણપિંડ - ભિક્ષા માટે અદૃશ્ય કરવામાં કારણભૂત એવું આંખમાં
આંજણ આંજવું વગેરે કરવું તે ચૂર્ણપિંડ.
૧૬ પ્રકારના ઉત્પાદનના દોષો
...૮૭...
Page #103
--------------------------------------------------------------------------
________________
(૧૫) યોગપિંડ - ભિક્ષા માટે સૌભાગ્ય-દૌર્ભાગ્યના ફળવાળા પગના લેપ
વગેરે યોગોનો પ્રયોગ કરવો તે યોગપિંડ. (૧૬) મૂલકર્મ - ભિક્ષા માટે મંગલસ્નાન, મૂલિકા વગેરે ઔષધિ, રાખ
વગેરે વડે ગર્ભ કરાવવો, વિવાહનો ભંગ કરાવવો, વશીકરણ વગેરે કરવું તે મૂલકર્મ.
જી ૪ પ્રકારના અભિગ્રહ જ (૧) દ્રવ્યઅભિગ્રહ :- દ્રવ્યોનો અભિગ્રહ તે. (૨) ક્ષેત્રઅભિગ્રહ :- ક્ષેત્રનો અભિગ્રહ તે. (૩) કાળઅભિગ્રહ :- કાળનો અભિગ્રહ તે. (૪) ભાવઅભિગ્રહ :- ભાવનો અભિગ્રહ તે.
ભગવાન મહાવીરના ૪ પ્રકારના અભિગ્રહ - (૧) દ્રવ્યઅભિગ્રહ :- સૂપડાના ખૂણામાં અળદ હોય.
શેત્રઅભિગ્રહ :- દાતાના બે પગની વચ્ચે ડેલી હોય. કાળઅભિગ્રહ :- દિવસના બે પ્રહર વીતી ગયા હોય. ભાવઅભિગ્રહ :- દાસી બનેલી, બેડીમાં બંધાયેલી, મુંડિત થયેલી, ભૂખી, રડતી રાજાની દીકરી વહોરાવે તો પારણું કરવું.
જગતમાં એવી એક પણ વસ્તુ નથી, એવો એક પણ માણસ નથી, તથા એવો એક પણ સંજોગ નથી કે જે આપણને કોઈ પણ પ્રકારનો બોધ આપી શકે નહીં
વશીકરણ મંત્ર જીભમાં રહેલો છે. a અમૃત અને ઝેર બન્ને જીભમાં રહેલા છે.
દરેક રોગનું મૂળ કારણ અજીર્ણ હોય છે.
...૮૮..
૪ પ્રકારના અભિગ્રહ
Page #104
--------------------------------------------------------------------------
________________
(૨૦) વીશમી છત્રીશી
૧૬ પ્રકારના વચનોને જાણનારા ૧૭ પ્રકારના સંયમમાં ઉદ્યમશીલ ૩ પ્રકારની વિરાધના વિનાના
કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૧૬ પ્રકા૨ના વચનો ૨
(૧-૩) કાળત્રિક :- ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળના વચનો. દા.ત. કર્યું, કરું છું, કરીશ.
(૪-૬) વચનત્રિક :- એકવચન, દ્વિવચન, બહુવચનના વચનો. દા.ત. એક ઘોડો, બે ઘોડા, ઘણા ઘોડા.
(૭-૯) સિંગત્રિક :- સ્ત્રીલિંગ, પુલિંગ, નપુંસકલિંગના વચનો. દા.ત. નદી, પર્વત, ઝરણું.
(૧૦) પરોક્ષવચન :- પરોક્ષનું વચન. દા.ત. તે દેવદત્ત. (૧૧) પ્રત્યક્ષવચન :- પ્રત્યક્ષનું વચન. દા.ત. આ દેવદત્ત. (૧૨) ઉપનીતઉપનીત વચન :- સારું અને સારું વચન. દા.ત. આ પુરુષ ઋદ્ધિવાળો અને ઉદાર છે.
(૧૩) ઉ૫નીતઅપનીતવચન :- સારું અને ખરાબ વચન. દા.ત. આ પુરુષ ઋદ્ધિવાળો છે પણ કૃપણ છે.
(૧૪) અપનીતઉપનીતવચન :- ખરાબ અને સારું વચન. દા.ત. આ પુરુષ દરિદ્ર છે પણ ઉદાર છે.
(૧૫) અપનીતઅપનીતવચન :- ખરાબ અને ખરાબ વચન. દા.ત. આ પુરુષ દરિદ્ર અને કૃપણ છે.
(૧૬) અધ્યાત્મવચન ઃ- મનમાં રહેલું કંઈ પણ બોલવા ન ઈચ્છતો અચાનક તે જ બોલી દે તે.
૦ ૧૭ પ્રકા૨નું સંયમ ૨
(૧) પૃથ્વીકાયસંયમ ઃ- પૃથ્વીકાયની હિંસાનો ત્યાગ કરવો તે. અકાયસંયમ :- અકાયની હિંસાનો ત્યાગ કરવો તે.
(ર)
૧૬ પ્રકારના વચન, ૧૭ પ્રકારનું સંયમ
...૮૯...
Page #105
--------------------------------------------------------------------------
________________
(૩) તેઉકાયસંયમ :- તેઉકાયની હિંસાનો ત્યાગ કરવો તે. (૪) વાયુકાયસંયમ :- વાયુકાયની હિંસાનો ત્યાગ કરવો તે.
વનસ્પતિકાયસંયમ :- વનસ્પતિકાયની હિંસાનો ત્યાગ કરવો તે. (૬) બેઈન્દ્રિયસંયમ :- બેઈન્દ્રિયની હિંસાનો ત્યાગ કરવો તે. (૭) તેઈન્દ્રિયસંયમ :- તેઈન્દ્રિયની હિંસાનો ત્યાગ કરવો તે. (૮) ચઉરિક્રિયસંયમ :- ચઉરિન્દ્રિયની હિંસાનો ત્યાગ કરવો તે. (૯) પંચેન્દ્રિય સંયમ :- પંચેન્દ્રિયની હિંસાનો ત્યાગ કરવો તે. (૧૦) અજીવસંયમ :- પ્રતિલેખના-પ્રાર્થના અને જયણાપૂર્વક પુસ્તક
વગેરે રાખવા તે. (૧૧) પ્રશાસંયમ - આંખથી જોઈને જંતુરહિત સ્થાન ઉપર શયન, આસન,
ચાલવું વગેરે કરવું તે. (૧૨) ઉપેક્ષાસંયમ :- પાપવ્યાપાર કરતા ગૃહસ્થની ઉપેક્ષા કરવી, અથવા
સંયમમાં સીદાતા સાધુને પ્રેરણા કરવી તે. (૧૩) પ્રાર્થનાસંયમ - જોઈને રજોહરણથી પ્રમાજીને શયન-આસન વગેરે
લેવા-મૂકવા તે. (૧૪) પારિષ્ઠાપનસંયમ - આહાર, પાણી, વસ્ત્ર, પાત્રા વગેરે જો જીવથી
સંયુક્ત, અશુદ્ધ કે સંયમને અનુપકારી હોય તો જંતુરહિતસ્થાને
વિધિપૂર્વક પરઠવવા તે. (૧૫) મનસંયમ - મનમાંથી દ્રોહ, ઈર્ષા, અભિમાનની નિવૃત્તિ અને
ધર્મધ્યાન વગેરેમાં મનની પ્રવૃત્તિ કરવી તે. (૧૬) વચનસંયમ - હિંસક, કઠોર વાણીથી નિવૃત્તિ અને શુભ ભાષામાં
પ્રવૃત્તિ કરવી તે. (૧૭) કાયસંયમ - ગમનાગમનમાં ઉપયોગપૂર્વક કાયાનો વ્યાપાર કરવો તે.
જી 3 પ્રકારની વિરાધના જ (૧) શાનવિરાધના :- જ્ઞાનની વિરાધના કરવી તે. (૨) દર્શનવિરાધના - દર્શન (સમ્યક્ત)ની વિરાધના કરવી તે. (૩) ચારિત્રવિરાધના :- ચારિત્રની વિરાધના કરવી તે.
*
*
*
*
*
૯૦...
૩ પ્રકારની વિરાધના
Page #106
--------------------------------------------------------------------------
________________
(૨૧) એકવીશમી છત્રીશી દીક્ષા માટે અયોગ્ય પુરુષના ૧૮ દોષોને વર્જનારા ૧૮ પાપસ્થાનકોને વર્જનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. ∞ દીક્ષા માટે અયોગ્ય પુરુષના ૧૮ દોષો ર (૧) બાલ :- ૭ વર્ષ સુધીનો હોય તે બાલ કહેવાય. (૨) વૃદ્ધ :- ૭૦ વર્ષથી વધુ વયના હોય તે વૃદ્ધ કહેવાય. (૩) નપુંસક :- ત્રીજા વેદવાળો તે નપુંસક.
(૪) ક્લીબ :- સ્ત્રીના ભોગોથી નિમંત્રિત કરાયેલો, સ્ત્રીના ખુલ્લા અંગઉપાંગ જોઈને કે સ્ત્રીનો મીઠો અવાજ સાંભળીને જેને કામની અભિલાષા થાય અને તેને જે સહન કરી ન શકે તે ક્લીબ. જડ :- તે ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે
(૫)
(i)
ભાષાજડ :- તે ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે(a) જલમૂક :– પાણીમાં ડૂબેલાની જેમ જે બુડબુડ કરતો બોલે તે જલમૂક.
-
(b) મન્મનમૂક ઃજે બોલતાં બોલતાં અચકાય તે મન્મનમૂક. (c) એલમૂક :- જે અવ્યક્ત મૂંગો હોવાથી ઘેટાની જેમ માત્ર અવાજ કરે તે એલમૂક.
આ ત્રણમાંથી મન્મનમૂક જો હોંશિયાર હોય તો દીક્ષા આપવી, બાકીના બેને દીક્ષા ન આપવી.
:
(ii) શરીરજડ :– જે બહુ જાડો હોવાથી ચાલવામાં, ગોચરી જવામાં કે વંદન વગેરે કરવામાં શક્તિમાન ન હોય તે શરીરજડ. (iii) કરણજડ :- જે ક્રિયામાં જડ હોય તે ક્રિયાજડ. સમિતિ, ગુપ્તિ, પડિલેહણ, સંયમપાલન વગેરે ક્રિયાઓનો વારંવાર ઉપદેશ આપવા છતાં જે જડ હોવાથી ગ્રહણ ન કરી શકે તે કરણજડ.
દીક્ષા માટે અયોગ્ય પુરુષના ૧૮ દોષો
...૯૧...
Page #107
--------------------------------------------------------------------------
________________
(૬) વ્યાધિત :– ભગંદર, અતિસાર વગેરે રોગો વાળો હોય તે વ્યાધિત. સ્કેન ઃ - ચોર.
(૭)
(૮) રાજાનો અપકારી :- રાજાના ભંડાર, અંતઃપુર, શરીર, પુત્ર વગેરેનો દ્રોહ કરે તે રાજાપકારી.
(૯) ઉન્મત્ત :- ભૂત વગેરેથી ગ્રહણ કરાયેલ તે ઉન્મત્ત. (૧૦) અદર્શન :- કાણો, આંધળો કે થીણદ્ધિનિદ્રાના ઉદયવાળો. (૧૧) દાસ :- દાસ તરીકે અંકિત કરાયેલો કે દાસ થયેલો. (૧૨) દૃષ્ટ :- તે બે પ્રકારે છે. તે આ પ્રમાણે
...૯૨...
-
(i) કાયદુષ્ટ :- ઉત્કટ કષાયવાળો. સરસવની ભાજીના કદાગ્રહવાળા સાધુની જેમ.
(ii) વિષયદુષ્ટ :- પરસ્ત્રી વગેરેને વિષે ખૂબ જ આસક્ત હોય તે. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે
-
(a) સ્વપક્ષવિષયદુષ્ટ :- જૈનસ્ત્રીમાં આસક્ત. (b) પરપાવિષદુષ્ટ :- જૈનેતરસ્ત્રીમાં આસક્ત. અહીં ચતુર્થંગી છે –
(૧) સ્વપક્ષવિષયદુષ્ટ હોય, પરપક્ષવિષયદુષ્ટ ન હોય. (૨) સ્વપક્ષવિષયદુષ્ટ ન હોય, પરપક્ષવિષયદુષ્ટ હોય. (૩) સ્વપક્ષવિષયદુષ્ટ હોય, પરપક્ષવિષયદુષ્ટ હોય. (૪) સ્વપક્ષવિષયદુષ્ટ ન હોય, પરપક્ષવિષયદુષ્ટ ન હોય. બીજી રીતે વિષયદૃષ્ટના ત્રણ પ્રકાર છે - સાધ્વીમાં આસક્ત.
(a) સ્વલિંગવિષયદુષ્ટ (b) ગૃહીલિંગવિષયદુષ્ટ :- શ્રાવિકામાં આસક્ત. (c) અન્યલિંગવિષયદુષ્ટ :- અન્યસ્ત્રીમાં આસક્ત.
(૧૩) મૂઢ : – મૂર્ખ કે મોહાધીન (સ્નેહથી વસ્તુના યથાવસ્થિત જ્ઞાન વિનાનો).
(૧૪) ઋણાર્ત:- ઋણથી પીડાયેલ.
(૧૫) જુંગિત :- દૂષિત. તે ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે –
દીક્ષા માટે અયોગ્ય પુરુષના ૧૮ દોષો
:
Page #108
--------------------------------------------------------------------------
________________
(1) જાતિગિત - ચંડાળ, કોળી વગેરે અસ્પૃશ્ય તે જાતિજંગિત. (i) કર્મગિત :- સ્પૃશ્ય હોવા છતાં પણ સ્ત્રી, મોર, કુકડા વગેરેને
પોષનારા, વાંસ-દોરડા ઉપર ચઢવું-નખ ધોવા-કસાઈપણું
વગેરે નીચ કાર્ય કરનારા તે કર્મજંગિત. (i) શરીરજંગિત :- હાથ, પગ, કાન વગેરે વિનાના હોય તે
શરીરજંગિત. (૧૬) ઉપસ્થિત :- પૈસા લેવાપૂર્વક કે વિદ્યા વગેરે ભણવા માટે પોતાની
જાતને બીજાને પરાધીન કરી હોય, તેંચી હોય તે ઉપસ્થિત. (૧૭) ભૂતક :- પગારદાર નોકર. (૧૮) શૈક્ષનિષ્ફટિક :- રજા વિના જેને દીક્ષા અપાય તે શૈક્ષનિષ્ફટિક.
જી ૧૮ પાપસ્થાનકો જ (૧) પ્રાણાતિપાત :- સૂક્ષ્મ અને બાદર જીવોની હિંસા કરવી.
મૃષાવાદ - નાનું કે મોટું જૂઠ બોલવું. (૩) અદત્તાદાન :- નાની કે મોટી ચોરી કરવી. (૪) મૈથુન - તિર્યચસંબંધી, મનુષ્ય સંબંધી કે દેવસંબંધી મૈથુન સેવવું.
પરિગ્રહ :- થોડો કે ઘણો ધન-ધાન્ય વગેરેનો સંગ્રહ કરવો અને તેની ઉપર મૂચ્છ કરવી.
ક્રોધ :- પોતે ગુસ્સે થવું, બીજાને ગુસ્સે કરવા. (૭) માન :- પોતે અભિમાન કરવું, બીજાને અભિમાની કરવા. (૮) માયા :- પોતે માયા કરવી, બીજાને માયા કરાવવી. (૯) લોભ :- પોતે લોભ કરવો, બીજાને લોભ કરાવવો. (૧૦) રાગ :- પોતે રાગ કરવો, બીજાને રાગ કરાવવો. (૧૧) ૮ષ :- પોતે દ્વેષ કરવો, બીજાને દ્વેષ કરાવવો. (૧૨) કલહ :- પોતે ઝઘડો કરવો, બીજાને ઝઘડો કરાવવો. (૧૩) અભ્યાખ્યાન - પોતે આળ મૂકવું, બીજા પાસે આળ મૂકાવવું.
(ર)
૧૮ પાપસ્થાનકો
...૯૩...
Page #109
--------------------------------------------------------------------------
________________
(૧૪) વૈશુન્ય
:- પોતે ચાડી ખાવી, બીજા પાસે ચાડી ખવડાવવી. (૧૫) રતિ-અતિ :- પોતે રતિ-અતિ કરે, બીજા પાસે રતિ-અરિત
ઃ
કરાવે.
(૧૬) પરપરિવાદ :– પોતે બીજાના દોષો બોલે, બીજા પાસે બીજાના દોષો બોલાવડાવે.
(૧૭) માયામૃષાવાદ :- પોતે માયાપૂર્વક જૂઠ બોલે, બીજા પાસે માયાપૂર્વક જૂઠ બોલાવે.
(૧૮) મિથ્યાત્વશલ્ય :અન્યધર્મોમાં શ્રદ્ધા કરાવે.
પોતે અન્ય ધર્મોમાં શ્રદ્ધા કરે, બીજા પાસે
*
...૯૪...
અજીર્ણ થયે ભોજન કરવું નહીં.
શસ્ત્રનો ઘા કાળાંતરે પણ રુઝાશે પરંતુ મર્મવચનનો ઘા જિંદગી પર્યંત રુઝવો મુશ્કેલ છે.
D કામવિષયનું ચિંતન સર્વનાશનું મૂળ છે અને પ્રભુનું ચિંતન સર્વ દુઃખથી છૂટવાનો મૂળમંત્ર છે.
Q કોઈને પણ મદદ કરીને ભૂલી જાઓ અને તમે ી શું પણ કર્યું જ નથી તેમ માનો.
આરામ નહીં પણ પ્રયત્ન અને સગવડતા નહીં પણ મુશ્કેલી જ માણસને ઉત્તમ બનાવે છે.
માણસને પોતાની દુર્દશાનું જેટલું દુઃખ નથી થતું તેટલું દુઃખ પોતાની દુર્દશાની બીજાને જાણ થાય તેનું થાય છે.
સંસારમાં રખડાવનાર મન છે, તેમ સંસારમાંથી છોડાવનાર પણ મન છે.
૧૮ પાપસ્થાનકો
Page #110
--------------------------------------------------------------------------
________________
(૨૨) બાવીશમી છત્રીશી ૧૮ હજાર શીલાંગોને ધારણ કરનારા ૧૮ પ્રકારના બ્રહ્મચર્યને ધારણ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. 9 ૧૮ હજાર શીલાંગો ર
કરણ
મન આહાર
|કરાવણ ૩૪| વચન3x|ભય
અનુમોદન કાયા
= ૧૮,૦૦૦
=
સ્પર્શનેન્દ્રિય પૃથ્વીકાય
રસનેન્દ્રિય અકાય ઘ્રાણેન્દ્રિય ૫૪ તઉકાય
૪x
મૈથુન પરિગ્રહ | ચક્ષુરિન્દ્રિય શ્રોત્રેન્દ્રિય
બેઈન્દ્રિય
તેઈન્દ્રિય
૧૦૪
વાયુકાય મુક્તિ વનસ્પતિકાય
ચઉરિન્દ્રિય
પંચેન્દ્રિય
અજીવ
ક્ષમા
મૃદુતા
સરળતા
તપ
સંયમ
સત્ય
|શૌચ
અચિનતા
બ્રહ્મચર્ય
૧૦
આહારસંશાને જીતેલા, સ્પર્શનેન્દ્રિયને દમેલા, ક્ષમાથી યુક્ત સાધુએ મનથી પૃથ્વીકાયનો આરંભ કરવો નહીં. આહારસંશાને જીતેલા, સ્પર્શનેન્દ્રિયને દમેલા, ક્ષમાથી યુક્ત સાધુએ મનથી પૃથ્વીકાયનો આરંભ કરાવવો નહીં. આહારસંશાને જીતેલા, સ્પર્શનેન્દ્રિયને દમેલા, ક્ષમાથી યુક્ત સાધુએ મનથી પૃથ્વીકાયના આરંભની અનુમોદના કરવી નહીં. આ મનથી ત્રણ શીલાંગો થયા, એમ વચનથી અને કાયાથી પણ ૩-૩ શીલાંગો થાય. આમ ૯ શીલાંગો થયા.
આ ૯ શીલાંગો આહારસંશાને જીતેલાની અપેક્ષાએ થયા. એમ અન્ય ત્રણ સંજ્ઞાઓને જીતેલાની અપેક્ષાએ પણ ૯-૯ શીલાંગો થાય. આમ ૩૬ શીલાંગો થયા.
આ ૩૬ શીલાંગો સ્પર્શનેન્દ્રિયને દમેલાની અપેક્ષાએ થયા. એમ ૧૮ હજાર શીલાંગો
...૯૫...
Page #111
--------------------------------------------------------------------------
________________
અન્ય ચાર ઈન્દ્રિયોને દમેલાની અપેક્ષાએ પણ ૩૬-૩૬ શીલાંગો થાય. આમ ૧૮૦ શીલાંગો થયા. આ ૧૮૦ શીલાંગો ક્ષમાથી યુક્તની અપેક્ષાએ થયા. એમ અન્ય ૯ યતિધર્મોથી યુક્તની અપેક્ષાએ પણ ૧૮૦-૧૮૦ શીલાંગો થાય. આમ ૧,૮૦૦ શીલાંગો થયા. આ ૧,૮૦૦ શીલાંગો પૃથ્વીકાયનો આરંભ વગેરે ન કરવાની અપેક્ષાએ થયા. એમ અકાય વગેરે ૯ નો આરંભ વગેરે ન કરવાની
અપેક્ષાએ પણ ૧,૮૦૦-૧,૮૦૦ શીલાંગો થાય. આમ કુલ ૧૮,૦૦૦ શીલાંગો થાય.
જી ૧૮ પ્રકારનું બ્રહ્મચર્ય જ (૧) મનથી દેવસંબંધી મૈથુન કરવું નહીં.
વચનથી દેવસંબંધી મૈથુન કરવું નહીં. કાયાથી દેવસંબંધી મૈથુન કરવું નહીં. મનથી દેવસંબંધી મૈથુન કરાવવું નહીં. વચનથી દેવસંબંધી મૈથુન કરાવવું નહીં. કાયાથી દેવસંબંધી મૈથુન કરાવવું નહીં.
મનથી દેવસંબંધી મૈથુન અનુમોદવું નહીં. (૮) વચનથી દેવસંબંધી મૈથુન અનુમોદવું નહીં. (૯) કાયાથી દેવસંબંધી મૈથુન અનુમોદવું નહીં. (૧૦) મનથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન કરવું નહીં. (૧૧) વચનથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન કરવું નહીં. (૧૨) કાયાથી મનુષ્ય-તિર્યંચસંબધી મૈથુન કરવું નહીં. (૧૩) મનથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન કરાવવું નહીં. (૧૪) વચનથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન કરાવવું નહીં. (૧૫) કાયાથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન કરાવવું નહીં. (૧૬) મનથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન અનુમોદવું નહીં. (૧૭) વચનથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન અનુમોદવું નહીં. (૧૮) કાયાથી મનુષ્ય-તિર્યંચસંબંધી મૈથુન અનુમોદવું નહીં.
*
*
*
*
*
૯૬...
૧૮ પ્રકારનું બ્રહ્મચર્ય
Page #112
--------------------------------------------------------------------------
________________
(૧)
(2)
(૩)
(૪)
(૫)
છ ૧૯ કાઉસ્સગના દોષો ર
ઘોટક ઃ
ઘોડાની જેમ પગ ઊંચા-નીચા રાખવા તે.
લતા :- પવનથી હલતી વેલડીની જેમ કંપવું તે. સ્તંભાદિ :- થાંભલાને કે દીવાલને ટેકીને ઊભા રહેવું તે. માળ ઃ- માળ ઉપર માથું ટેકીને ઊભા રહેવું તે.
ઉદ્ધિ :- ગાડાની ઉધની જેમ બે અંગુઠા કે બે પાની ભેગી કરીને ઊભા રહેવું તે.
(૬) શબરી :- વસ્ત્ર રહિત ભીલની સ્ત્રીની જેમ ગુહ્યસ્થાનની આગળ બે હાથ રાખીને ઊભા રહેવું તે.
નિગડ :- બેડીમાં બંધાયેલાની જેમ બે પગ ભેગા કે પહોળા કરીને ઊભા રહેવું તે.
(૮) ખલિણ :- લગામની જેમ રજોહરણ આગળ રાખીને કાઉસ્સગ્ગ કરવો તે. (૯) વહુ :(૧૦) લંબુત્તર :- ચોલપટ્ટો ઢીંચણથી નીચે સુધી પહેરવો તે.
વહુની જેમ મોઢું નીચું રાખવું તે.
(૧૧) સ્તનસંયતી :- મચ્છર વગેરેના દંશથી બચવા માટે કે અજ્ઞાનથી હૃદયને સાધ્વીજીની જેમ ઢાંકવું તે.
(૧૨) ભ્રમર :- ભ્રમર ચલાવવી તે.
(૧૩) અંગુલી ઉપર હલાવવો તે.
(૧૪) વાયસ :- કાગડાની જેમ આંખના ડોળા ફેરવવા તે.
(19)
(૨૩) ત્રેવીશમી છત્રીશી
૧૯ કાઉસ્સગના દોષ વર્જનારા ૧૭ પ્રકારના મરણને કહેનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
o T
-
૧૯ કાઉસ્સગ્ગના દોષો
લોગસ્સ, નવકાર વગેરે ગણવા અંગૂઠો આંગળીઓ
...૯૭...
Page #113
--------------------------------------------------------------------------
________________
(૧૫) કપિત્થ :- પહેરેલું વસ્ત્ર બગડી જવાના ભયથી કે ભમરી વગેરેના
ભયથી તેને કોઠાના ફળની જેમ ગોળ ડુચો કરીને બે જાંઘની વચ્ચે
સંકોચી રાખવું તે. (૧૬) શિરકંપ :- યક્ષાવિષ્ટની જેમ માથું હલાવવું તે. (૧૭) મૂક :- મૂંગાની જેમ “હુ, હુ અવાજ કરવો તે. (૧૮) વારુણી :- દારૂ બનતી વખતે જેમ બુડ બુડ અવાજ આવે તે
રીતે અવાજ કરતાં કાઉસ્સગ કરવો તે. (૧૯) પ્રેક્ષા :- વાંદરાની જેમ હોઠ હલાવવા તે.
૧૭ પ્રકારના મરણ જ આવીચિમરણ :- પ્રતિસમય આયુષ્યકર્મના દલિકોનો ક્ષય થવો તે
આવી ચિમરણ. (૨) અવધિમરણ:- આયુષ્યકર્મના જે દલિકોને અનુભવીને એકવાર કર્યો
હોય તે જ દલિકોને અનુભવીને ફરી મરે તો એ અવધિમરણ છે. આત્યંતિકમરણ - નરક વગેરે આયુષ્યના જે દલિતોને અનુભવીને મરે ફરીવાર તે જ દલિકોને અનુભવીને મરવાનું ન હોય તો એ આત્યંતિકમરણ છે. બલાકામરણ :- સંયમયોગોમાં સીદાતાનું મરણ તે બલાકામરણ. વશર્તમરણ - ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયેલાનું મરણ તે વશાર્તમરણ. સશલ્યમરણ :- પ્રાયશ્ચિત્ત વિનાના જીવનું મરણ તે સશલ્યમરણ. તભવમરણ :- મરીને ફરી તેવા ભવમાં મરવું તે તદ્ભવમરણ. અસંખ્યવર્ષના આયુષ્યવાળા મનુષ્યો – તિર્યંચો, દેવી, નારકીઓ
સિવાયના કેટલાક શેષ મનુષ્યો – તિર્યંચોને આ મરણ હોય છે. (૮) બાલમરણ :- અવિરતનું મરણ તે બાલમરણ. (૯) પંડિતમરણ :- વિરતિધરનું મરણ તે પંડિતમરણ. (૧૦) મિશ્રમરણ :- દેશવિરતનું મરણ તે મિશ્રમરણ.
(૩)
(૪).
(૬)
સશ
.૯૮..
૧૭ પ્રકારના મરણ
Page #114
--------------------------------------------------------------------------
________________
(૧૧) છદ્મસ્થમરણ :- ચારજ્ઞાનવાળા સુધીનાનું મરણ તે છદ્મસ્થમરણ. (૧૨) કેવલીમરણ :- કેવળજ્ઞાનીનું મરણ તે કેવળમરણ. (૧૩) વૃધપૃષ્ઠમરણ - ગીધ વગેરેના ખાવાથી થતું મરણ તે ગૃધ્રપૃષ્ઠમરણ. (૧૪) વૈઠાનસમરણ :- ગળે ફાંસો ખાઈને થતું મરણ તે વહાનસમરણ. (૧૫) ભક્તપરિક્ષામરણ - બધા આહારનો ત્યાગ કરવા પૂર્વક અને
પરિકર્મપૂર્વક મરવું તે ભક્તપરિજ્ઞામરણ. (૧૬) ઈંગિનીમરણ :- બધા આહારનો ત્યાગ કરવા પૂર્વક અને પરિકર્મ
વિના મરવું તે ઈંગિનીમરણ. (૧૭) પાદપોપગમનમરણ :- બધા આહારનો ત્યાગ કરવાપૂર્વક કપાયેલ
વૃક્ષની જેમ નિશ્ચલ રહીને મરવું તે પાંદપોપગમનમરણ.
દીવાના ગ્લાસમાં પાણી અને તેલ બને ભરેલા હતા. પાણીએ તેલને કહ્યું, “હું તારા કરતા શ્રેષ્ઠ છું, છતાં તું શા માટે મારા મસ્તક ઉપર પથરાઈ ગયું છે ?” તેણે જવાબ આપ્યો, “મેં તો અનેક પ્રકારના દુઃખો સહન કર્યા છે. પહેલા તલરૂપે હું ભૂમિમાં ટાયો, છોડ બની કપાયો, કચડાયો, ઘાણીમાં પીલાયો અને છેલ્લે લોકોને પ્રકાશ આપવા અગ્નિમાં બળ્યો. ત્યારે હું બીજાને પ્રકાશ આપવા શક્તિમાન થયો. તેથી જ તારા કરતા મારામાં શ્રેષ્ઠતા આવી છે અને હું તારા માથા
ઉપર ચઢી બેસું છું.” 3 અતિ ઉતાવળ અને અતિ અધિરાઈ - અતિ હાનિરૂપ નીવડે છે. 2 “જો આમ હોત તો આમ થાત” – એવા શબ્દો નિર્બળતાનું પ્રદર્શન
કરે છે, કુશળતાની ગેરહાજરીની કબૂલાત કરે છે. જાતમહેનત તે દુઃખનું ઔષધ છે.
૧૭ પ્રકારના મરણ
•૯૯...
Page #115
--------------------------------------------------------------------------
________________
(૨૪) ચોવીશમી છબીશી) ર૦ અસમાધિસ્થાનોનો ત્યાગ કરનારા ૧૦ એષણાના દોષોનો ત્યાગ કરનારા ૫ ગ્રાસેષણાના દોષોનો ત્યાગ કરનારા
૧ મિથ્યાત્વનો ત્યાગ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
૨૦ અસમાધિસ્થાનો જ (૧) દુહુતચારી :- ઉતાવળથી જોયા વિના ચાલવું. (૨) અપ્રમાર્જિતસ્થાયી :- પ્રમાર્જના નહીં કરેલ સ્થાનમાં રહેવું. (૩) દુષ્યમાર્જિતસ્થાયી - ખરાબ રીતે પ્રાર્થના કરેલ સ્થાનમાં રહેવું.
ઘંઘશાલાદિસેવી :- શાસ્ત્રજ્ઞાથી વધારે શય્યા વાપરવી, ઘંઘશાલા વગેરેમાં રહેવું. અતિરિક્તશયનાદિસેવી :- શાસ્ત્રાજ્ઞાથી વધારે શયન-આસન-વસ્ત્ર
પાત્રા વગેરે ઉપકરણો વાપરવા. (૬) રત્નાધિકપરિભાષી :- રત્નાધિકની સામે બોલવું. (૭) સ્થવિરોપઘાતી :- સ્થવિરનો ઉપઘાત (વિનાશ) કરવો. (૮) ભૂતોપઘાતી - પૃથ્વીકાયાદિ જીવોનો નાશ કરવો. (૯) સંવલનોપઘાતી - ક્ષણિક કોપ કરવો. (૧૦) દીર્ઘકોપી:- લાંબા સમય સુધી ગુસ્સો કરવો. (૧૧) પરાણુખાવર્ણવાદી :- પીઠની પાછળ અવર્ણવાદ કરવા. (૧૨) અભીષણં ચૌરવમિત્યાદિવાદી - કોઈ દોષિતને વારંવાર “તું ચોર
છે.” એમ કહેવું. (૧૩) ઉપશાન્તઅધિકરણોદક - શાંત કરેલા ઝઘડાની ઉદીરણા કરવી. (૧૪) અકાલસ્વાધ્યાયકારી :- અકાળે સ્વાધ્યાય કરવો. (૧૫) સરસ્કપાણિપાદ :- સચિત્ત પૃથ્વીવાળા હાથ-પગ હોવા છતાં
પ્રવૃત્તિ કરવી. ૧૦૦...
૨૦ અસમાધિસ્થાનો
Page #116
--------------------------------------------------------------------------
________________
(૪)
(૧૬) રાત્રાગુચ્ચઃ શબ્દકર :- રાત્રે (દિવસે પણ) મોટેથી અવાજ કરવો. (૧૭) કલહકર :- ઝઘડો કરવો. (૧૮) ગણભેદકારી :- ગણનો ભેદ કરવો. (૧૯) સૂર્યપ્રમાણભોજી :- સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી ભોજન કરવું. (૨૦) એષણાયામસમિત :- એષણાસમિતિનું પાલન ન કરવું.
જી ૧૦ એષણાના દોષો જ (૧) શંકિત - શુદ્ધ એવા ભોજનમાં પણ “આ અશુદ્ધ છે.” એવી શંકા
કરવી તે શકિત. (૨) પ્રતિ :- અચિત્તથી કે આગમમાં નિંદિત વસ્તુથી ખરડાયેલું તે
પ્રક્ષિત. (૩) નિશિત :- સચિત્ત પૃથ્વી વગેરે ઉપર રાખેલું તે નિશ્ચિત.
પિહિત :- સચિત્ત ફળ વગેરેથી ઢંકાયેલું તે પિહિત. સંહત :- વાસણમાં રહેલી વહેરાવવા માટે અયોગ્ય વસ્તુને અયોગ્ય એવા સચિત્ત વગેરેમાં નાખીને તે વાસણથી અપાય તે સંહત. દાયક :- તેના ઘણા પ્રકાર છે. તે આ પ્રમાણે - (i) સ્થવિર :- ૭૦ વર્ષની (મતાંતરે ૬૦ વર્ષની) ઉપરનો હોય
તે સ્થવિર. (ii) અપ્રભુ - માલિક ન હોય તે અપ્રભુ. (ii) નપુંસક :- ત્રીજા વેદવાળો હોય તે નપુંસક, () કંપતો :- ધ્રુજતાં શરીરવાળો હોય તે કંપતો. () વરિત :- તાવવાળો હોય તે જ્વરિત. (vi) અંધ :- આંખ વિનાનો હોય તે અંધ. (ii) અવ્યક્ત :- ૮ વર્ષની નીચેની વયનો હોય તે અવ્યક્ત. (vi) મત્ત :- દારૂ પીધેલ હોય તે મત્ત. (i) ઉન્મત્ત :- અભિમાની કે ગ્રહ-ભૂત વગેરેથી ઘેરાયેલ હોય
તે ઉન્મત્ત. ૧૦ એષણાના દોષો
૧૦૧,...
Page #117
--------------------------------------------------------------------------
________________
...૧૦૨...
(x)
(xi)
(xii)
(xill)
(xiv) પાદુકાઢ :- પાદુકા પહેરેલા હોય તે પાદુકારૂઢ. ખાંડતો :- અનાજ વગેરે ખાંડતો હોય તે.
(xv)
(xvi)
પીસતો ઃ- અનાજ વગેરે પીસતો હોય તે.
-
(xvii) ભૂંજતો ચણા વગેરે ભૂંજતો હોય તે. (xviii) કાંતતો :- રેંટીયાથી રૂની પૂણીને સૂતર રૂપે કરતો હોય
તે.
(xix)
છિશકર :- જેના હાથ કપાયેલા હોય તે છિન્નકર. છિન્નચરણ :- જેના પગ કપાયેલ હોય તે છિન્નચરણ. પ્રગલિત :- ગળતાં કોઢવાળો હોય તે પ્રગલિત. નિગડિત :- બેડીથી બંધાયેલ હોય તે નિગડિત.
(xx)
લોઢતો :- લોખંડની પાટલી પર લોખંડના સળીયા વડે કપાસીયાને છૂટા કરીને રૂ બનાવતો હોય તે.
છૂટું કરતો ઃ
બે હાથ વડે વારંવાર રૂને છૂટું કરતો હોય
તે.
પિંજવા વડે રૂને છૂટું કરતો હોય તે. ઘંટીમાં અનાજ દળતો હોય તે. દહીંનું વલોણું કરતો હોય તે.
(xxi) પિંજતો ઃ(xxii) દળતો :(xxii) મથતો :– (xxiv) ખાતો :- જમતો હોય તે.
(xxv) ગર્ભિણી :- ગર્ભવાળી સ્ત્રી હોય તે.
(xxvi) બાલવત્સા ઃ- નાના બાળકવાળી સ્ત્રી હોય તે.
(xxvii) છ કાયને ગ્રહણ કરતો.
(xxviii) છ કાયનો સંઘટ્ટો કરતો.
(xxix) છ કાયનો આરંભ કરતો.
(xxx) છ કાયને નાંખતો.
(xxxi) અનાજ વગેરેને અન્ય સ્થાને લઈ જતો. (xxxii) ચોરેલું આપતો હોય તે.
૧૦ એષણાના દોષો
Page #118
--------------------------------------------------------------------------
________________
(xxxiil) પારકું આપતો હોય તે. (xxxiv) બીજા માટે આપતો હોય તે. (xxxv) બલીને રાખતો હોય તે. (xxxvi) કોઠી વગેરે ફેરવતો હોય તે.
(xxvii) સપ્રત્યપાય :- જ્યાં અપાય હોય તે સપ્રત્યપાય. આવા દાયકોના હાથે વહોરવું નહીં.
ઉન્મિશ્ર :- કલ્પ્ય અને અકલ્પ્યને ભેગું કરીને આપે તે ઉન્મિશ્ર. અપરિણત :- તે બે પ્રકારે છે
(૭)
(૮)
(૯)
(i)
(ii)
લિમ :- સંસૃષ્ટ-અસંસૃષ્ટ હાથ, સંસૃષ્ટ-અસંસૃષ્ટ વાસણ, સાવશેષનિરવશેષ દ્રવ્ય આ ત્રણ પદના આઠ ભાંગા થાય. તે આ પ્રમાણે –
દ્રવ્ય
નિરવશેષ
સાવશેષ
નિરવશેષ
સાવશેષ
નિરવશેષ
સાવશેષ
નિરવશેષ
સાવશેષ
. હાથ
૧
ર
૪
૫
૬
દ્રવ્યઅપરિણત :- અચિત્ત નહીં થયેલું તે દ્રવ્યઅપરિણત. ભાવઅપરિણત :- દાયકના આપવાના ભાવ ન હોય તે ભાવઅપરિણત.
સંસૃષ્ટ
સંસૃષ્ટ
સંસૃષ્ટ
સંસૃષ્ટ
અસંસૃષ્ટ
અસંસૃષ્ટ
અસંસૃષ્ટ
અસંસૃષ્ટ સંસૃષ્ટ ખરડાયેલ, અસંસૃષ્ટ નહીં ખરડાયેલ, સાવશેષ = વાસણમાં થોડું બાકી રાખેલ, નિરવશેષ = બાકી રાખ્યા વિના, બધું. આ આઠ ભાંગામાંથી ૧લા, ૩જા, પમા, ૭મા ભાંગાવાળું આપે તે લિસ.
८
=
૧૦ એષણાના દોષો
-
વાસણ
સંસૃષ્ટ
સંસૃષ્ટ
અસંસૃષ્ટ
અસંસૃષ્ટ
સંસૃષ્ટ
સંસૃષ્ટ
અસંસૃષ્ટ
અસંસૃષ્ટ
=
...૧૦૩...
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧૦) પરિશાટિ :- ઢોળતાં ઢોળતાં વહોરાવાય તે પરિશાટિ.
૫ ગ્રામૈષણાના દોષો જ (૧) સંયોજના - સ્વાદ માટે બે કે વધુ દ્રવ્યોને ભેગા કરવા તે સંયોજના.
દા.ત. દૂધમાં સાકર નાંખવી તે. પ્રમાણાતિરિક્ત :- પ્રમાણ = હોજરીના છઠા ભાગ જેટલું ઓછું વાપરવું તે. પ્રમાણ કરતા વધુ વાપરવું તે પ્રમાણાતિરિક્ત. પુરુષોનો આહાર ૩૨ કોળિયાનો હોય છે. સ્ત્રીઓનો આહાર ૨૮ કોળિયાનો
હોય છે. નપુંસકોનો આહાર ર૪ કોળિયાનો હોય છે. (૩) ઈંગાલ :- રાગપૂર્વક પ્રશંસા કરીને વાપરવું તે ઈંગાલ. (૪) ધૂમ - દ્વેષપૂર્વક નિંદા કરીને વાપરવું તે ધૂમ. (૫) અકારણ :- વાપરવાના છે કારણો છે. તે આ પ્રમાણે
(1) વેદના :- ભૂખની વેદનાને શાંત કરવા ભોજન કરવું. (II) વૈયાવચ્ચ :- વૈયાવચ્ચ કરવા માટે ભોજન કરવું. (ii) ઈર્યાસમિતિનું પાલન :- ઈર્યાસમિતિનું પાલન કરવા માટે
ભોજન કરવું. (iv) સંયમ :- સંયમનું પાલન કરવા માટે ભોજન કરવું. (૫) પ્રાણવૃત્તિ :- પ્રાણોને ટકાવવા ભોજન કરવું. (vi) ધર્મધ્યાન કે શ્રુતાભ્યાસ કરવા ભોજન કરવું. આ છે કારણો વિના વાપરવું તે અકારણ.
૧ પ્રકારનું મિથ્યાત્વ જ અદેવને વિષે દેવપણાની બુદ્ધિ, અગુરુને વિષે ગુરુપણાની બુદ્ધિ, અધર્મને વિષે ધર્મપણાની બુદ્ધિ ને મિથ્યાત્વ. મિથ્યાત્વ એ પરમ રોગ છે. મિથ્યાત્વ એ પરમ અંધકાર છે. મિથ્યાત્વ એ પરમ શત્રુ છે. મિથ્યાત્વ એ પરમ વિષ છે. રોગ, અંધકાર, શત્રુ અને વિષ એક ભવમાં દુઃખ આપે છે, મિથ્યાત્વ અનેક ભવોમાં દુઃખ આપે છે.
...૧૦૪...
૫ ગ્રામૈષણાના દોષો, ૧ પ્રકારનું મિથ્યાત્વ
Page #120
--------------------------------------------------------------------------
________________
(૨૫) પચીશમી છત્રીશી) ૨૧ શબલોનો ત્યાગ કરનારા ૧૫ સ્થાનોને સ્વીકારવા વડે શિક્ષાશીલ
(૧૫ સ્થાનોને સ્વીકારીને તેનો અભ્યાસ કરનારા) કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૨૧ શબલો જ ચારિત્રને કાબરચીતરું કરે તે શબલ. તે મૂળથી ચારિત્રની વિરાધના ન કરે પણ ચારિત્રને મલિન કરે. તે ૨૧ છે. તે આ પ્રમાણે - (૧) એક મહિનામાં ત્રણ વાર દગલેપ કરવા (નાભિ જેટલા પાણીમાં
ઊતરવું) અને એક મહિનામાં ત્રણ વાર માયા કરવી (ભૂલો કરીને
છુપાવવી). (૨) એક વર્ષમાં દસ વાર દગલેપ કરવા (નાભિ સુધીના પાણીમાં ઊતરવું).
અને એક વર્ષમાં દસ વાર માયા કરવી (ભૂલો કરીને છુપાવવી). ઈરાદાપૂર્વક ૧, ૨ કે ૩ વાર વનસ્પતિને તોડવા વગેરે રૂ૫ હિંસા કરવી. ઈરાદાપૂર્વક ૧, ૨ કે ૩ વાર જૂઠું બોલવું. ઈરાદાપૂર્વક ૧, ૨ કે ૩ વાર અદત વસ્તુ લેવી. અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે દિવ્યાદિ ત્રણ પ્રકારનું દિવ
મનુષ્ય-તિર્યંચ સંબંધી) મૈથુન સેવવું. (૭) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે રાત્રિભોજન કરવું. (૮) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે આધાકર્મી વાપરવું. (૯) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે રાજપિંડ વાપરવો. (૧૦) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે ક્રિીતપિંડ વાપરવો. (૧૧) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે પ્રામિત્યકપિંડ વાપરવો. (૧૨) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે અભ્યાહતપિંડ વાપરવો. (૧૩) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે આચ્છેદ્યપિંડ વાપરવો. ૨૧ શબલો
•..૧૦૫...
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧૪) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે વારંવાર પચ્ચક્ખાણ કરેલ વસ્તુ વાપરવી.
(૧૫) ઈરાદાપૂર્વક કંદ વગેરે વાપરવા.
(૧૬) સચિત્ત પાણીથી ભીંજાયેલા-ગળતાં જળબિંદુવાળા હાથવાળા કે પાત્રવાળા ગૃહસ્થ પાસેથી ભોજન વહોરીને વાપરવું. (૧૭) ઈરાદાપૂર્વક ભીની, કીડી-મંકોડા વગેરેના ઈંડાવાળી, ત્રસ જીવવાળી કે સચિત્ત બીજવાળી જમીન ઉપર, સચિત્ત પથ્થર ઉપર, કીડાવાળા લાકડા ઉપર ઊભા રહેવું, બેસવું.
(૧૮) અંતર (આસન) વિના પૃથ્વી ઉપર બેસવું.
(૧૯) ચિત્ત પાણીથી ભીના અને સચિત્ત રજવાળા શરીરપૂર્વક વાપરવું. (૨૦) જ્ઞાનાદિ પ્રયોજન વિના છ માસમાં એક ગણમાંથી બીજા ગણમાં સંક્રમણ કરવું.
(૨૧) હસ્તકર્મ, અનંગક્રીડા વગેરે કરવા-કરાવવારૂપ અબ્રહ્મ કરવું. છ ૧૫ સ્થાનો વડે શિક્ષાશીલ ર
(૧) નીચવૃત્તિ :- ઉદ્ધત ન હોય, ગુરુજનોને વિષે નમ્રતાવાળો હોય. (૨) અચપળ :- ચપળ ન હોય.
ચપળના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે –
(i) ગતિચપળ :- ઝડપથી ચાલનારો હોય તે.
...20...
(ii) સ્થાનચપળ :- જે બેઠેલો હોવા છતાં હાથ વગેરે ચલાવતો જ હોય તે.
(iii) ભાષાચપળ :- તેના ચાર પ્રકાર છે
(a) અસત્પ્રલાપી :- જે વિદ્યમાન ન હોય તે વિદ્યમાન છે એમ કહે તે. દા.ત. ‘આકાશપુષ્પ છે' એમ કહે.
(b) અસભ્યપ્રલાપી :- કર્કશ, કઠોર ભાષા બોલે તે.
(c) અસમીક્ષ્યપ્રલાપી :- વિચાર્યા વિના બોલે તે.
(d) અદેશકાલમલાપી :- જે કાર્ય થઈ ગયા પછી કહે કે, ‘જો
૧૫ સ્થાનો વડે શિક્ષાશીલ
Page #122
--------------------------------------------------------------------------
________________
ત્યારે ત્યાં આમ કર્યું હોત તો સારું થાત.' તે. (i) ભાવચપળ :- જે પ્રસ્તુત સૂત્ર-અર્થ પૂર્ણ થયા પહેલા જ
અન્ય સૂત્ર-અર્થ ગ્રહણ કરે તે. અમાયી :- માયાવી ન હોય, સારા આહાર વગેરેને પામીને ગુરુ
વગેરેને ઠગે નહીં. (૪) અકુતૂહલી:- કુતૂહલવાળો ન હોય. ઈન્દ્રજાળ વગેરે કૌતુકો જોવામાં
તત્પર ન હોય. (૫) અનધિક્ષેપી - તિરસ્કાર ન કરે.
પ્રબંધ ન કરે :- લાંબો ગુસ્સો ન કરે. મૈત્રી કરનારા પર ઉપકાર કરે :- ઉપકારનો બદલો વાળવા પ્રયત્ન
કરે. ઉપકારનો બદલો વાળવા અશક્ત હોય તો કૃતન ન થાય. (૮) શ્રત પામીને મદ ન કરે - શ્રત પામીને તેનાથી મદના દોષો જાણીને
નમ્ર બને. (૯) અપાપપરિક્ષેપી - આચાર્ય વગેરેની સ્કૂલના થાય તો નિંદા ન કરે. (૧૦) મિત્રો ઉપર ગુસ્સો ન કરે :- કદાચ મિત્ર અપરાધ કરે તો પણ
ગુસ્સો ન કરે. અપ્રિય મિત્રનું પણ એકાંતમાં કલ્યાણકારી કહે - મિત્ર સેંકડો અપકાર કરે તો પણ તેણે કરેલા ઉપકારને યાદ કરીને એકાંતમાં પણ તેના દોષ ન કહે. કલકડમરવજી - કલહ-ડમર ન કરે. કલહ એટલે વચનોથી થતો
ઝઘડો. ડમર એટલે હાથ-પગ વગેરેથી થતો ઝઘડો. (૧૩) અભિજાત :- કુલીન હોય. ઊંચી જાતિના બળદની જેમ ઉપાડેલા
ભારને બરાબર વહન કરે. (૧૪) લજ્જાવાન - લજ્જાળુ હોય. તે ખરાબ ભાવ આવે તો પણ અકાર્ય
કરતાં લજા પામે. (૧૫) પ્રતિસંલીન :- પ્રતિસલીન હોય. ગુરુ પાસે કે અન્યત્ર રહેલો તે
કાર્ય વિના ચેષ્ટા ન કરે.
૧૫ સ્થાનો વડે શિક્ષાશીલ
...૧૦૭...
Page #123
--------------------------------------------------------------------------
________________
((૨૬) છબ્લીશમી છત્રીશી) ૨૨ પરીષદોને સહન કરનારા.
૧૪ અત્યંતર ગ્રંથીનો ત્યાગ કરનારા. કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો
જી ૨૨ પરીષહો જ કર્મની નિર્જરા માટે સંયમ માર્ગનો ત્યાગ કર્યા વિના સમતાપૂર્વક સહન કરવા યોગ્ય પ્રતિકૂળતાઓ તે પરીષહ કહેવાય છે. તેવા બાવીશ પરીષણો છે. પરીષહને સાંભળી, જાણી અને અભ્યાસથી જીતી લેવા જોઈએ, પણ સંયમનો નાશ થવા ન દેવો. (૧) સુધા :- ભૂખને સહન કરવી, પણ દોષિત આહારને ગ્રહણ કરવો
નહિ તથા મનમાં આર્તધ્યાન ન કરવું. તૃષા :- તરસને સહન કરવી, પણ સચિત્ત પાણી કે મિશ્ર પાણીનો ઉપયોગ કરવો નહીં. શીત:- ઠંડી સહન કરવી, પણ અકથ્ય વસ્ત્રાદિ કે અગ્નિની ઈચ્છા
કરવી નહીં. (૪)
ઉષ્ણ :- ઉનાળામાં ગરમીમાં ચાલવા છતાં છત્રીની, સ્નાનવિલેપનની કે શરીર ઉપર પાણીના ટીપા નાંખવાની ઈચ્છા ન કરવી. દંશ - મચ્છર, જુ, માંકડ, ડાંસ વગેરે ડંખ મારે તો પણ ત્યાંથી ખસી અન્ય સ્થાને જવાની ઈચ્છા ન કરવી. તેમને મારવા નહીં, તેમજ દ્વેષ ન કરવો. અચેલ :- વસ્ત્ર ન મળે, અથવા જીર્ણ મળે તો પણ દીનતા ન કરવી, તેમજ બહુ મૂલ્યવાન વસ્ત્રોની ઈચ્છા ન કરવી, પણ જીર્ણ વસ્ત્ર ધારણ કરવા. અરતિ :- સંયમમાં પ્રતિકૂળતાદિ આવે ત્યારે કંટાળો ન કરવો,
પણ શુભ ભાવના ભાવવી, તેમજ સંયમ છોડવા ઈચ્છા ન કરવી. (૮) સ્ત્રી :- સ્ત્રી સંયમમાર્ગમાં વિદનકર્તા છે. તેથી તેના ઉપર રાગપૂર્વક
દૃષ્ટિ પણ કરવી નહિ. તથા તેના અંગોપાંગ જોવા નહીં. તેનું ધ્યાન ૧૦૮.
૨૨ પરીષહો
(૩).
છે
(6
Page #124
--------------------------------------------------------------------------
________________
કરવું નહીં અને તેને આધીન થવું નહીં.
(૯) ચર્યા :- એક સ્થાને સદાકાળ ન રહેતાં ગ્રામાનુગ્રામ વિચરવું, નવકલ્પી વિહાર કરવો, વિહારમાં કંટાળવું નહીં.
(૧૦) નૈષેધિકી સ્થાન :- શૂન્યગૃહ, શ્મશાન વગેરે સ્થાનોમાં રહેવું, અથવા સ્ત્રી, નપુંસક, પશુ, આદિ રહિત સ્થાનમાં રહેવું, પ્રતિકૂળ સ્થાન હોવા છતાં ઉદ્વેગ ન કરવો.
(૧૧) શય્યા :- ઊંચી-નીચી ઈત્યાદિ પ્રતિકૂળ શય્યા (સંથારાની જગ્યા) મળવાથી ઉદ્વેગ ન કરવો, અનુકૂળ શય્યા મળવાથી હર્ષ ન કરવો. (૧૨) આક્રોશ :- કોઈ તિરસ્કાર કરે તો તેના ઉપર દ્વેષ ન કરવો, પણ તેને ઉપકારી માનવો.
(૧૩) વધ :- કોઈ હણી નાખે, મારી નાખે તો પણ મારનાર ઉપર દ્વેષ ન કરવો, તેમજ મનમાં ખરાબ વિચાર ન કરવા.
(૧૪) યાચના – ગોચરી, પાણી, વસ્ત્રાદિની યાચનામાં લજ્જા ન રાખવી. (૧૫) અલાભ :- યાચના કરવા છતાં વસ્તુ ન મળે તો લાભાન્તરાય કર્મનો ઉદય છે એમ વિચારી ઉદ્વેગ ન કરવો.
:
(૧૬) રોગ – રોગ આવે ત્યારે સ્થવિરકલ્પી મુનિ શાસ્ત્રવિધિ મુજબ નિર્દોષ ઉપચારો કરે અને રોગ દૂર ન થાય તો પણ ધીરજ રાખી પોતાના કર્મના ઉદયને વિચારે.
(૧૭) તૃણ :- તૃણ, ડાભનો સંથારો હોય અને તેની અણીઓ શરીરમાં વાગે અથવા વસ્રનો સંથારો કર્કશ હોવાને કારણે ખૂંચે તો પણ ઉદ્વેગ ન કરતાં સહન કરવું.
(૧૮) મલ :- શરીર, કપડાં વગેરે મલિન હોય તો પણ દુર્ગંચ્છા ન કરવી અને તે દૂર કરવાનો પ્રયત્ન ન કરવો.
(૧૯) સત્કાર ઃ- લોકમાં માન, સત્કાર મળે તેથી આનંદ ન પામવું તથા ન મળે તો ઉદ્વેગ ન કરવો.
(૨૦) પ્રજ્ઞા :- બહુ બુદ્ધિશાળી કે જ્ઞાની હોય, તેથી લોકો બહુ પ્રશંસા કરે, તે સાંભળી ગર્વ કે અભિમાન ન કરે, પણ એમ વિચારે કે પૂર્વે મારાથી
૨૨ પરીષહો
...૧૦૯...
Page #125
--------------------------------------------------------------------------
________________
અનેકગુણા બુદ્ધિશાળી અને જ્ઞાની થયેલા છે તો હું કોણ ?
(૨૧) અજ્ઞાન :- અલ્પબુદ્ધિ અને અજ્ઞાન હોવાથી ઉદ્વેગ ન કરે, કંટાળો ન લાવે, પણ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વિચારી સંયમભાવમાં લીન બને.
(૨૨) સમ્યક્ત્વ પરીષ્ઠ :- કષ્ટ કે ઉપસર્ગ આવે અથવા શાસ્ત્રના સૂક્ષ્મ અર્થ ન સમજાય કે પરદર્શનમાં ચમત્કાર દેખાય તો પણ સર્વજ્ઞભાષિત જિનધર્મથી ચલાયમાન ન થવું.
ક્યા કર્મ સંબંધી કેટલા અને ક્યા પરીષહો ?
પરીષહ
પ્રજ્ઞા, અજ્ઞાન
અલાભ
ચારિત્રમોહનીય અરતિ, અચેલ, સ્ત્રી, નૈષિધિકીસ્થાન, યાચના, આક્રોશ, સત્કારપુરસ્કાર
દર્શનમોહનીય સમ્યક્ત્વ
વેદનીય
કર્મ
જ્ઞાનાવરણ
અંતરાય
કુલ
૧૩મું, ૧૪મું
ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશ, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ
ગુણઠાણા
૧લા થી ૯મું
૧૦મું, ૧૧મું, ૧૨મું
...૧૧૦...
ક્યા ગુણઠાણે કેટલા અને ક્યા પરીષહો ?
પરીષહ
સર્વ
ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશ, ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશ, ચર્ચા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ
કુલ
૨
ہے
છ
૧
૧૧
૨૨
કુલ
૨૨
૧૪
૧૧
૨૨ પરીષહો
Page #126
--------------------------------------------------------------------------
________________
એકસાથે એક જીવને જઘન્યથી એક પરીષહ હોય અને ઉત્કૃષ્ટથી ૨૦ પરીષહ હોય, કેમકે શીતપરીષહ અને ઉષ્ણપરીષહ એક જીવને એક સાથે ન હોય તથા ચર્ચાપરીષહ અને નિષદ્યાપરીષહ એક જીવને એક સાથે ન હોય. તત્ત્વાર્થાધિગમસૂત્ર (સૂત્ર ૯/૧૭) માં એક સાથે એક જીવને ઉત્કૃષ્ટથી ૧૯ પરીષહ કહ્યા છે. તેનું કારણ એમ કહ્યું છે કે શીતપરીષ્ઠ અને ઉષ્ણપરીષહ એક જીવને એક સાથે ન હોય અને ચર્યાપરીષહ- નિષવાપરીષહશય્યાપરીષહ એક જીવને એક સાથે ન હોય. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે. છ ૧૪ અત્યંતર ગ્રંથી ૨
(૧)
રાગ :- આસક્તિ.
(૩)
(૨) દ્વેષ :- તિરસ્કાર. મિથ્યાત્વ :- જિનવચનથી વિપરીત માન્યતા. ક્રોધ : – ક્રોધ :- અપ્રીતિ, અરુચિ, ગુસ્સો.
(૪)
(૫)
માન :- સ્વઉત્કર્ષ, પરઅપકર્ષ.
(૬) માયા :- અંદરથી જુદું, બહારથી જુદું, કપટ.
(૭) લોભ :- તૃષ્ણા, મૂર્છા. (૮) હાસ્ય :- હસવું.
(૯) રતિ :- પ્રીતિ. (૧૧) ભય :- ડરવું. :(૧૩) જુગુપ્સા :- દુર્ગંછા, ચીતરી, સખત અણગમો. (૧૪) વેદ :- સ્ત્રી, પુરુષ કે ઉભયને ભોગવવાની ઈચ્છા. છ મતાંતરે ૧૪ અન્વંતર ગ્રંથી જ
(૧) મિથ્યાત્વ
(૪) માયા
(૭) રતિ
(૧૦) શોક
(૧૨) પુરુષવેદ (૧૩) સ્ત્રીવેદ – (૧૪) નપુંસકવેદ
૧૪ અત્યંતર ગ્રંથી
-
-
(૧૦) અતિ :- અપ્રીતિ, કંટાળો. (૧૨) શોક ઃ- ખેદ, સંતાપ.
(૨) ક્રોધ
(૫) લોભ
(૮) અરિત
(૧૧) જુગુપ્સા
સ્ત્રીને ભોગવવાની ઈચ્છા.
પુરુષને ભોગવવાની ઈચ્છા.
સ્ત્રી-પુરુષ બન્નેને ભોગવવાની ઈચ્છા.
*
* *
(૩) માન
(૬) હાસ્ય
(૯) ભય
*
...૧૧૧...
Page #127
--------------------------------------------------------------------------
________________
((૨૭) સત્તાવીશમી છત્રીશી) ૫ પ્રકારના વેદિકાદોષોથી વિશુદ્ધ પડિલેહણ કરનારા ૬ દોષ રહિત પડિલેહણ કરનારા
૨૫ પ્રકારનું પડિલેહણ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૫ પ્રકારના વેદિકાદોષો જ (૧) ઊર્વેદિકા - બંને ઢીંચણની ઉપર બંને હાથ રાખીને પડિલેહણ
કરવું તે. (૨) અધોવેદિકા - બંને ઢીંચણની નીચે બંને હાથ રાખીને પડિલેહણ
કરવું તે. (૩) તિર્યદિકા - બે હાથ બે સંડાસા (વાળેલા પગ) ની વચ્ચે
લઈ જઈને પડિલેહણ કરવું તે. (૪) ઉભયવેદિકા - બે હાથની અંદર બે ઢીંચણ રાખીને પડિલેહણ
કરવું તે.
એકવેદિકા - બે હાથની અંદર એક ઢીંચણ રાખીને પડિલેહણ કરવું તે.
છ પડિલેહણમાં વર્જવાના ૬ દોષો જ (૧) આરભટા - વિપરીત પડિલેહણ કરવું, અથવા ઝડપથી અન્ય અન્ય
વસ્ત્રોને ગ્રહણ કરવા તે. ' (૨) સંમર્દા - પડિલેહણ કરાતાં કપડાના છેડા અંદર હોય, અથવા
પડિલેહણ કરતાં ઉપધિ ઉપર બેસવું તે. (૩) મોસલી :- પડિલેહણ કરતી વખતે કપડા ઉપર માળીયાને, નીચે
ભૂમીને અને તીરછા દીવાલોને અડાડવા તે. (૪) પ્રસ્ફોટના :- પડિલેહણ કરતી વખતે ધૂળ લાગેલા વસ્ત્રની જેમ
વસ્ત્રો ઝાટકવા તે.
...૧૧૨..
૫ પ્રકારના વેદિકા દોષો, પડિલેહણમાં વર્જવાના ૬ દોષો
Page #128
--------------------------------------------------------------------------
________________
(૫) વિશિક્ષા - પડિલેહણ કરેલા વસ્ત્રને પડિલેહણ નહીં કરેલા વસ્ત્રમાં
નાંખવું, અથવા પડિલેહણ કરતી વખતે વસ્ત્રનો છેડો ઊંચે નાખવો
તે.
નર્તિત :- વસ્ત્રને કે પોતાને નચાવે છે. અહીં ૪ ભાંગા છે - (i) વસ્ત્રને નચાવે, પોતાને નહીં. (i) વસ્ત્રને ન નચાવે, પોતાને નચાવે. (ii) વસ્ત્રને નચાવે, પોતાને નચાવે. (iv) વસ્ત્રને ન નચાવે, પોતાને ન નચાવે.
જી ૨૫ પ્રકારનું પડિલેહણ જ (૧) દષ્ટિ પડિલેહણા - વસ્ત્રના પડ ઉખેડીને દૃષ્ટિ સન્મુખ તીરછું પહોળું
કરીને પહેલું પાસું બરાબર તપાસવું. ત્યારબાદ પાસું બદલી બીજું પાસે તપાસવું. આ વખતે પહેલું પાસું તપાસતાં “સૂત્ર અને બીજું
પાસે તપાસતાં “અર્થ, તત્ત્વ કરી સદહું એમ ચિંતવવું. (૨-૭) ઊર્ધ્વપષ્કોડા ૬ - દૃષ્ટિ પડિલેહણ કરી વસ્ત્રનો ડાબા હાથ તરફનો
ભાગ ૩ વાર ખંખેરવો. એ ત્રણ વખત “સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરું એ ત્રણ બોલ ચિંતવવા. પછી વસ્ત્રનું પાસું બદલી જમણા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો. તે ત્રણ વખતે “કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરું'
એ ત્રણ બોલ ચિંતવવા. (૮-૨૫) અફખોડા અને પફોડા ૧૮ :- ઊર્ધ્વ પફોડા થઈ ગયા બાદ
વસ્ત્રનો મધ્યભાગ ડાબા હાથ ઉપર નાખીને મધ્યભાગનો છેડો જમણા હાથે એવી રીતે ખેંચી લેવો કે જેથી બરાબર બે પડ થાય. ત્યારબાદ તરત તેના ત્રણ વધુટક (પાટલી) કરીને જમણા હાથની ચાર આંગળીઓના ત્રણ આંતરામાં ભરાવી ડાબા હાથની હથેળી પર અડે નહીં તે રીતે ત્રણ વાર ખંખેરવાપૂર્વક કાંડા સુધી લઈ જવું. તે ત્રણ અખોડા થયા. ત્યારબાદ નીચે ઉતારતી વખતે ડાબી હથેળીને
૨૫ પ્રકારનું પડિલેહણ
...૧૧૩....
Page #129
--------------------------------------------------------------------------
________________
સ્પર્શ કરે એ રીતે ત્રણ ઘસરકા કરવા તે ત્રણ પશ્નોડા (પ્રમાર્જના). આ એકવાર થયું. એવું ત્રણ વાર કરવું. એટલે ૯ અક્બોડા અને ૯ પક્ષોડા થાય. એમ કુલ ૧૮ થાય. અક્બોડા-પક્ખોડા પરસ્પર આંતરિત છે.
અખોડા-પખોડા વખતે નીચેના બોલ ચિંતવવા :પહેલા ૩ અક્બોડા કરતાં :- સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. પહેલા ૩ પોડા કરતાં કુદેવ, કુગુરુ, કુધર્મ પરિ. બીજા ૩ અક્બોડા કરતાં ઃ- જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. બીજા ૩ પક્ષોડા કરતાં ઃ- જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિē. ત્રીજા ૩ અક્બોડા કરતાં :- મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું. ત્રીજા ૩ પક્ષોડા કરતાં ઃ- મનદંડ, વચનદંડ, કાયદંડ પરિē.
...૧૧૪...
* *
*
* *
એક બાદશાહ પોતાના રંગમહેલમાં સૂતો હતો. ત્યાં અચાનક એક ફકીર આવી ‘મુસાફરખાનું ક્યાં છે ?’ એમ પૂછવા લાગ્યો. બાદશાહે હ્યું, ‘આ મુસાફરખાનું નથી, પણ રંગમહેલ છે.' ફકીર બોલ્યો, પહેલા આ મકાનમાં કોણ રહેતું હતું ?' બાદશાહ હૈં, ‘મારા પિતાજી.’ ઠ્ઠીર કહે, ‘તે ક્યાં છે ?’ બાદશાહ ક્લે, ‘ગુજરી ગયા.’ ફકીર કહે, ‘એમની પહેલા કોણ રહેતું હતું ?’ બાદશાહ ક્લે, ‘મારા દાદા. ફકીર કક્કે, તે ક્યાં છે ?’ બાદશાહ કહે, ‘તે પણ ગુજરી ગયા.’ ફકીર કહે, ‘જ્યારે આ મકાનમાં નવા નવા માણસો આવીને જતા રહે છે તો પછી આ મુસાફરખાનું નહીં તો બીજું શું છે ?' બાદશાહ સમજી ગયો, ‘હું એક મુસાફર છું અને આ રંગમહેલ એ ખરેખર મુસાફરખાનું છે.'
મનુષ્ય જેવું ધ્યાન ધરે છે તેવું જ તેનું આંતરિક વાતાવરણ બની જાય છે અને આખર તે તેવો જ બની જાય છે.
૨૫ પ્રકારનું પડિલેહણ
Page #130
--------------------------------------------------------------------------
________________
(૨)
((૨૮) અઠ્યાવીશમી છત્રીશી) ર૭ સાધુના ગુણોથી ભૂષિત
૯ કોટિથી શુદ્ધ ગ્રહણ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી સાધુના ૨૭ ગુણો જ (૧) પ્રાણાતિપાતવિરમણ મહાવ્રતને ધારણ કરનારા.
મૃષાવાદવિરમણ મહાવ્રતને ધારણ કરનારા.
અદત્તાદાનવિરમણ મહાવ્રતને ધારણ કરનારા. (૪) મૈથુનવિરમણ મહાવ્રતને ધારણ કરનારા. (૫) પરિગ્રહવિરમણ મહાવ્રતને ધારણ કરનારા.
રાત્રિભોજનવિરમણવ્રતને ધારણ કરનારા. (૭) સ્પર્શનેન્દ્રિયનો નિગ્રહ કરનારા. (૮) રસનેન્દ્રિયનો નિગ્રહ કરનારા. (૯) ઘ્રાણેન્દ્રિયનો નિગ્રહ કરનારા. (૧૦) ચક્ષુરિન્દ્રિયનો નિગ્રહ કરનારા. (૧૧) શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ કરનારા. (૧૨) ભાવશુદ્ધિવાળા. (૧૩) પડિલેહણ વગેરે ક્રિયાની શુદ્ધિવાળા. (૧૪) ક્ષમાને ધારણ કરનારા. (૧૫) વૈરાગ્યને ધારણ કરનારા. (૧૬) મનનો નિરોધ કરનારા. (૧૭) વચનનો વિરોધ કરનારા. (૧૮) કાયાનો વિરોધ કરનારા. (૧૯) પૃથ્વીકાયની રક્ષા કરનારા. (૨૦) અપકાયની રક્ષા કરનારા.
સાધુના ૨૭ ગુણો
...૧૧૫...
Page #131
--------------------------------------------------------------------------
________________
(૨૧) તેઉકાયની રક્ષા કરનારા. (૨૨) વાયુકાયની રક્ષા કરનારા. (૨૩) વનસ્પતિકાયની રક્ષા કરનારા. (૨૪) ત્રસકાયની રક્ષા કરનારા. (૨૫) વિનય-વૈયાવચ્ચ-સ્વાધ્યાય વગેરે સંયમના વ્યાપારોનું સેવન કરનારા. (૨૬) શીતાદિ પરીષહોની વેદનાને સહન કરનારા. (૨૭) મારણાંતિક ઉપસર્ગોને સહન કરનારા.
૯ કોટી જ (૧) હણે નહીં. (ર) હસાવે નહીં.
હણતાની અનુમોદના કરે નહીં. (૪) રાંધે નહીં. (૫) રંધાવે નહીં. (૬) રાંધતાંની અનુમોદના કરે નહીં.
ખરીદે નહીં.
ખરીદાવે નહીં. (૯) ખરીદતાંની અનુમોદના કરે નહીં.
(9)
ધંતરાષ્ટ્ર અંધ હતા. તેમની સ્ત્રી ગાંધારી મહાસતી હતી. તેમણે વિચાર્યું, “મારા પતિ અંધ છે અને હું દેખતી છું. આ બરાબર નથી. મારે આંખે પાટા બાંધવા જોઈએ. આમ વિચારી જ્યાં સુધી પોતે જીવ્યા ત્યાં સુધી પોતાની આંખે પાટા બાંધી છતી આંખે અંધ રહ્યા
હતા.
૧૧૬...
૯ કોટી
Page #132
--------------------------------------------------------------------------
________________
(૩)
(૪)
(૨૯) ઓગણીશમી છબીશી) ૨૮ લબ્ધિઓને પ્રગટ કરવામાં હોંશિયાર
૮ પ્રકારના પ્રભાવકપણાને પ્રકાશિત કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૨૮ લબ્ધિઓ જ આમશૌષધિ :- જેનાથી સ્પર્શથી રોગો શાંત થઈ જાય તે. વિમુડીષધિ :- જેનાથી વિષ્ટા અને મૂત્રના બિંદુ સુગંધિ થાય અને રોગ દૂર કરવા સમર્થ થાય છે. ખેલૌષધિ :- જેનાથી શ્લેષ્મ વગેરે સુગંધી થાય અને રોગ દૂર કરવા સમર્થ થાય છે. જલ્લૌષધિ :- જેનાથી શરીરનો મેલ સુગંધી થાય અને રોગ દૂર કરવા સમર્થ થાય તે. સર્વોષધિ :- જેનાથી વિષ્ટા, મૂત્ર, કેશ, નખ વગેરે બધા અવયવો સુગંધી થાય અને રોગ દૂર કરવા સમર્થ થાય છે. સંભિરશ્રોતા :- જેનાથી શરીરના બધા દેશોથી સંભળાય, પાંચે ઈન્દ્રિયોથી પાંચ વિષયો જણાય કે ઘણા પ્રકારના શબ્દો સંભળાય તે. અવધિજ્ઞાન :- જેનાથી અમુક, મર્યાદા સુધીમાં રહેલા રૂપી પદાર્થો જણાય તે. ઋજુમતિમ પર્યવજ્ઞાન :- જેનાથી અઢી દ્વીપમાં રહેલા સંન્ની પંચેન્દ્રિય જીવોએ ચિંતવેલા પદાર્થો સામાન્યથી જણાય છે. વિપુલમતિન પર્યવજ્ઞાન :- જેનાથી અઢી દ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય જીવોએ ચિંતવેલા પદાર્થો વિશેષથી (પર્યાયો સહિત) જણાય
(૬)
(૭)
(૧૦) ચારણઃ- જેનાથી અતિશય ચાલવા સમર્થ થવાય તે. ચારણલબ્ધિવાળા
બે પ્રકારે છે - ૨૮ લબ્ધિઓ
૧૧૭...
Page #133
--------------------------------------------------------------------------
________________
:
(i) જંઘાચારણ – તે સૂર્યના કિરણોનું અવલંબન કરીને જંઘાથી જાય. તે તીરછું એક ઉત્પાતથી રુચકદ્વીપમાં જાય, પાછા ફરતાં બીજા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપમાં જાય અને ત્રીજા ઉત્પાતથી અહીં આવે. તે ઉપર એક ઉત્પાતથી પંડકવનમાં જાય, પાછા ફરતાં બીજા ઉત્પાતથી નંદનવનમાં જાય અને ત્રીજા ઉત્પાતથી અહીં આવે.
(ii) વિદ્યાચારણ :- તે વિદ્યાની સહાયથી ગમન કરે. તે તીરછું એક ઉત્પાતથી માનુષોત્તરપર્વત પર જાય, બીજા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપમાં જાય અને ચૈત્યોને વાંદે, પાછા ફરતાં ત્રીજા ઉત્પાતથી અહીં આવે. તે ઉપર એક ઉત્પાતથી નંદનવનમાં જાય, બીજા ઉત્પાતથી પંડકવનમાં જાય અને પાછા ફરતાં ત્રીજા ઉત્પાતથી અહીં આવે.
(૧૧) આશીવિષ :- જેનાથી દાંતમાં ઝેર થાય તે. તે બે પ્રકારે છે - (i) જાતિથી :- સર્પો વગેરેને હોય.
(ii) કર્મથી :- તપશ્ચર્યાથી કે બીજા ગુણથી સર્પ, વીંછી વગેરેથી સાધ્ય ક્રિયા કરનારા તિર્યંચો, મનુષ્યો, દેવોને હોય.
(૧૨) કેવળી :- કેવળજ્ઞાન-કેવળદર્શનની પ્રાપ્તિ થવી તે. (૧૩) ગણધર :- ગણધરપણું પ્રાપ્ત થવું તે. (૧૪) પૂર્વધર :- પૂર્વધરપણું પ્રાપ્ત થવું તે. (૧૫) અરિહંત :- અરિહંતપણું પ્રાપ્ત થવું તે. (૧૬) ચક્રવર્તી :- ચકવર્તીપણું પ્રાપ્ત થવું તે. (૧૭) બલદેવ :- બલદેવપણું પ્રાપ્ત થવું તે.
•
...૧૧૮...
(૧૮) વાસુદેવ :- વાસુદેવપણું પ્રાપ્ત થવું તે.
(૧૯) ક્ષીરમધુસર્પિરાસ્રવ :- જેનાથી દૂધ જેવા, મધ જેવા, ઘી જેવા શરીર અને મનને સુખકારી વચનો બોલાય તે, અથવા જેનાથી પાત્રામાં પડેલું ખરાબ અન્ન પણ ખીર, મધ અને ઘી જેવી શક્તિ આપે તે.
૨૮ લબ્ધિઓ
Page #134
--------------------------------------------------------------------------
________________
(૨૦) કોષ્ટબુદ્ધિ :- કોઠારમાં નાંખેલા ધાન્યની જેમ જેનાથી સૂત્ર-અર્થ ખૂબ નિશ્ચલ રહે, ભૂલાય નહીં તે.
:
(૨૧) પદ્માનુસારી જેનાથી સૂત્રના એક પદથી ઘણું શ્રુત જણાય તે. (૨૨) બીજબુદ્ધિ :- જેનાથી એક અર્થપદથી ઘણા અર્થપદો જણાય તે. (૨૩) તેજસ :- અતિગુસ્સાથી દુશ્મન ઉપર મુખથી અનેક યોજનો સુધીની વસ્તુઓને બાળવા સમર્થ એવું તેજ મુકાય તે.
(૨૪) આહારક :- જેનાથી આહારકશરીર બનાવાય તે. એક ભવમાં ઉત્કૃષ્ટથી ૨ વાર આહારકશરીર બનાવી શકાય. સમસ્તભવચક્રમાં ઉત્કૃષ્ટથી ૪ વાર આહારકશરીર બનાવી શકાય. આહારકશરીરીનું જઘન્યઅંતર ૧ સમય છે, ઉત્કૃષ્ટઅંતર ૬ માસ છે. આહારકશરીરી ઉત્કૃષ્ટથી ૯,૦૦૦ હોય છે. ચૌદપૂર્વધરને તત્ત્વચિંતનમાં શંકા થાય ત્યારે શંકા નિવારવા કે તીર્થંકરની ઋદ્ધિ જોવા આ શરીર બનાવી તીર્થંકર પાસે જાય. સાધ્વી, અવેદી, પરિહારવિશુદ્ધિચારિત્રવાળા, પુલાકલબ્ધિવાળા, અપ્રમત્તમુનિઓ, ચૌદપૂર્વી, આહારકશરીરીનું ક્યારેય સંહરણ ન થાય.
(૨૫) શીતલેશ્યા :- અતિકરુણાને લીધે આશ્રિત પ્રતિ તેજોલેશ્યાને શમાવવા સમર્થ એવી શીતલેશ્યા મૂકવી તે.
(૨૬) વૈક્રિયશરીર :- જેનાથી વૈક્રિયશરીર બનાવાય તે. તેનાથી અણુની જેવા સૂક્ષ્મ થવાય, મેરુપર્વતની જેવા મોટા થવાય, આકડાના રૂની જેવા હલકા થવાય, એક કપડામાંથી કરોડો કપડા બનાવાય, એક ઘડામાંથી હજારો ઘડા બનાવાય, ઈચ્છિત રૂપ કરી શકાય તે. ઉત્તરવૈક્રિયશરીરનો કાળ :
ગતિ
નરકગતિ
તિર્યંચગતિ, મનુષ્યગતિ
દેવગતિ
૨૮ લબ્ધિઓ
ઉત્તરવૈક્રિયશરીરનો ઉત્કૃષ્ટ કાળ
અંતર્મુહૂર્ત .
૪ મુહૂર્ત ૧૫ દિવસ
...૧૧૯...
Page #135
--------------------------------------------------------------------------
________________
કુલ ર૮
૧૮
(ર૭) અલીણમાનસ - જેનાથી જે વ્યક્તિ ભિક્ષા લાવ્યો હોય તે વાપરે
તો જ તે ખાલી થાય, બીજા ઘણા વાપરે તો પણ તે ખાલી ન થાય તે. અક્ષીણમહાલયલબ્ધિ પણ આની અંતર્ગત જાણવી. જેનાથી ઘણા લોકો રહે તો ય ભરાય નહીં એવો મોટો આલય બનાવાય
તે અક્ષીણમહાલયલબ્ધિ. (૨૮) જુલાક:- સંઘ વગેરેનું કાર્ય આવે ત્યારે જેનાથી ચક્રવર્તીને પણ
ચૂરી નંખાય તે.
કોને કેટલી લબ્ધિ હોય? જીવો
લબ્ધિઓ ભવ્ય પુરુષો | સર્વ ભવ્ય સ્ત્રીઓ અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ,
સંભિન્નશ્રોતા, ચારણ, પૂર્વધર, ગણધર,
પુલાક, આહારક સિવાયની અભવ્ય પુરુષો | ઉપરની વર્જેલી ૧૦ અને કેવલી,
ઋજુમતિમન:પર્યવજ્ઞાન, વિપુલમતિ
મન:પર્યવજ્ઞાન સિવાયની અભવ્ય સ્ત્રીઓ | ઉપરની વર્જેલી ૧૩ અને
ક્ષીરમધુસર્પિરાસ્રવ સિવાયની
જી ૮ પ્રભાવકો , (૧) પ્રવચની:- તે તે કાળને ઉચિત બધા શ્રતને ધારણ કરનારા, તીર્થને
વહન કરનારા. દા.ત. આર્યરક્ષિતસૂરિજી. (૨) ધર્મકથી - ભવ્યજીવોને પ્રતિબોધ કરનારા, ઉપદેશની લબ્ધિવાળા.
દા.ત. નંદીષેણ. (૩) વાદી:- તે પ્રમાણમાં કુશળ હોય. રાજદરબારમાં પણ તેમણે મહત્ત્વ
પ્રાપ્ત કર્યું હોય. દા.ત. શ્રીગુણાચાર્યનો શિષ્ય.
...૧૨૦...
૮ પ્રભાવકો
Page #136
--------------------------------------------------------------------------
________________
(૪) નૈમિત્તિક :- કાર્ય આવે ત્યારે સૂક્ષ્મ નિમિત્તનો પ્રયોગ કરે છે.
દા.ત. ભદ્રબાહુસ્વામીજી. (૫) તપસ્વી :- વિકૃષ્ટ તપ કરીને જિનશાસનની પ્રભાવના કરે તે.
દા.ત. ક્ષપક. (૬) વિદ્યાવાન :- ઘણા વિદ્યા-મંત્રો જેને સિદ્ધ થયા હોય તે. દા.ત.
આર્યખપુટાચાર્યજી. સિદ્ધ :- સંઘ વગેરેના કાર્યના સાધક એવા ચૂર્ણ, અંજન, યોગ
જેને સિદ્ધ થયા હોય છે. દા.ત. આર્યસમિતાચાર્યજી. (૮) કવિ - જિનશાસનને જાણનારા, ઘણા કાવ્યો-શાસ્ત્રો વગેરે રચનારા.
દા.ત. સિદ્ધસેન દિવાકરસૂરિજી. આઠે પ્રભાવકોમાં દૃષ્ટાંત તરીકે બતાવેલા મહાત્માઓના ચરિત્રો દર્શનસપ્તતિકાની ટીકામાંથી જાણી લેવા.
*
*
*
*
*
9 એક ભૂખ્યો ભિક્ષુક એક મનુષ્યના ઘર આગળ જઈ કહેવા લાગ્યો, “ઘણાં
દિવસનો ભૂખ્યો છું, કંઈ ખાવાનું આપો.” પેલા મનુષ્ય કહ્યું, “મારી પાસે સારામાં સારી મીઠાઈ છે પણ અંદર ઝેર ભરેલું છે. તે ચાલશે ?એ સાંભળી તે ભૂખ્યાએ કહ્યું, “તારી મીઠાઈ તારી પાસે રહેવા દે, ગમે એટલો હું ભૂખ્યો છું, પણ કંઈ ઝેરી મીઠાઈ ખાઈને મરું ?” પછી ભૂખ્યો ભિક્ષુક બીજા ઘરે ગયો ત્યાં તેને ખાવાનું મળ્યું. તે જમીને તે પાછો પોતાના સ્થાને જતો હતો. એટલામાં પેલા મનુષ્ય કહ્યું, “ભાઈ, આવો અને જમો. આ મીઠાઈ બહુ જ સ્વાદિષ્ટ છે. તમે જમશો તો ઉપરથી કંઈક પૈસા પણ આવીશ.” ભૂખ્યાએ જવાબ આપ્યો, “હું જ્યારે ભૂખ્યો હતો ત્યારે પણ તારી ઝેર ભરેલી મીઠાઈ ન ખાધી તો હવે મારું પેટ ભરાયા પછી મરવા માટે તારું ભોજન કરું ? અને તે પણ પૈસાની લાલચે. મર્યા પછી એ પૈસા શું કામમાં આવવાના ?” એમ કહી તે ચાલ્યો ગયો. પાંચ વિષયો ઝેરી મીઠાઈ જેવા છે. જેમ ભિક્ષુકે અતિશય ભૂખ લાગવા છતાં ઝેરી મીઠાઈ ન ખાધી તેમ પાંચ વિષયોને ઝેરી સમજી તેમનાથી દૂર રહેવું, નહીંતર આધ્યાત્મિક મરણ થતાં વાર નહીં લાગે.
૮ પ્રભાવકો
...૧૨૧...
Page #137
--------------------------------------------------------------------------
________________
(30) ત્રીશમી છત્રીશી
૨૯ પ્રકારના પાપશ્રુતને દૂરથી વર્જનારા ૭ પ્રકારના શુદ્ધિના ગુણને જાણનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. ૦ ૨૯ પ્રકા૨ના પાપશ્રુતો જ
પાપના કારણભૂત શ્રુત તે પાપશ્રુત. તે ૨૯ પ્રકારે છે. તે આ પ્રમાણે - નિમિત્તશાસ્ત્રના આઠ અંગો છે :
(૧) દિવ્ય :- વ્યંતરાદિ દેવોના અટ્ટહાસ્ય વગેરેના ફળનું વર્ણન જેમાં હોય તે.
(૨) ઉત્પાત ઃ- લોહીના વરસાદ વગેરેના ફળનું વર્ણન જેમાં હોય તે. (૩) અંતરીક્ષ :- આકાશમાં થતાં ગ્રહોના ભેદ વગેરેના ફળનું વર્ણન જેમાં હોય તે.
(૪) ભૌમ :- ભૂમિકંપ વગેરે પૃથ્વીના વિકાર જોઈને જ એના ફળને જણાવે તે.
(૫) સ્વપ્ન :- સ્વપ્નનું ફળ જણાવે તે.
(૬)
સ્વર :- ‘ષડ્ઝ' વગેરે સ્વરો અને પક્ષિઓ વગેરેના સ્વરોનું ફળ જણાવે તે.
(૭) વ્યંજન :- શરીર ઉપરના મસા, તલ વગેરે ઉપરથી તેનું ફળ જણાવે તે. લક્ષણ :- અવયવોની રેખાઓ ઉપરથી તેમનું ફળ જણાવે તે. આ આઠે અંગોના દરેકના ત્રણ-ત્રણ ભેદો છે
(૮)
-
(i) સૂત્ર :- મૂળગ્રંથ.
(ii) વૃત્તિ :- સૂત્રના અર્થનું સંસ્કૃતમાં વિસ્તૃત વિવરણ. (iii) વાર્તિક :- વૃત્તિના કોઈ કોઈ ભાગનું વધુ સ્પષ્ટીકરણ.
આમ ૮ ૪ ૩ =
૨૪ પાપશ્રુત થયા.
-
મતાંતરે અંગ – ‘પુરુષોનું જમણું અંગ ફરકે અને સ્ત્રીઓનું ડાબું અંગ ફરકે તો શુભ થાય.' વગેરે જણાવે તે.
...૧૨૨...
૨૯ પ્રકારના પાપશ્રુતો
Page #138
--------------------------------------------------------------------------
________________
(૨૫) સંગીતશાસ્ત્ર (૨૬) નૃત્યશાસ્ત્ર (૨૭) વાસ્તુવિદ્યા (શિલ્પશાસ્ત્ર) (૨૮) આયુર્વેદ (ઔષધશાસ્ત્ર) (૨૯) ધનુર્વેદ (શસ્ત્રકળાશાસ્ત્ર)
જી ૭ પ્રકારના શુદ્ધિના ગુણો જ લઘુતા :- પૂર્વે ભેગા કરેલા કર્મોનો સમૂહ ઓછો થાય છે.
લાદીજનન :- નવા નવા સંવેગની શ્રદ્ધાથી આનંદ થાય છે. આત્મપરનિવૃત્તિ :- પ્રાયશ્ચિત્તના ભયથી પોતે ફરી પાપ ન કરે. તેને પાપ ન કરતો જોઈ બીજા પણ પાપ ન કરે.
અધ્યાત્મશુદ્ધિ :- અધ્યાત્મની શુદ્ધિ થાય છે. (૫) દુષ્કરકરણ :- અનેક ભવોમાં સદા અભ્યાસ કરાયેલા મહાબળવાન
લજ્જા, અભિમાન વગેરેને નહીં ગણકારીને જે આલોચના કરાય
છે તે દુષ્કર કાર્ય થાય છે. (૬) વિનય :- તીર્થંકરની આજ્ઞાનું પાલન થાય છે, ગુરુજનનો વિનય
થાય છે, જ્ઞાનાદિનો વિનય થાય છે. (૭) નિઃશલ્યપણું - પાપોરૂપી શલ્ય નીકળી જવાથી સ્વસ્થ થવાય છે.
*
*
*
*
*
n મહાપુરુષોને તેમના જીવનકાળ દરમ્યાન ઘણા થોડા મનુષ્યો
ઓળખે છે.
જ અન્ય ગ્રંથોમાં અહીં આર્જવ અને શુદ્ધિ એમ બે ગુણ કહ્યા છે. આર્જવ - પોતાના
મુખે દોષો પ્રગટ કરવાથી માયાનો નાશ થાય છે. શુદ્ધિ - દોષોરૂપ મેલ જવાથી આત્માની શુદ્ધિ થાય છે.
અન્ય ગ્રંથોમાં આને આશા ગુણ કહ્યો છે. 9 પ્રકારના શુદ્ધિના ગુણો
...૧ર૩...
Page #139
--------------------------------------------------------------------------
________________
(૩૧) એકત્રીશમી છત્રીશી
૩૦ પ્રકારના મોહનીયના બંધસ્થાનોને નિવારનારા ૬ પ્રકારના અંદરના શત્રુઓને નિવારનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
0 30 પ્રકારના મોહનીયના બંધસ્થાનો ભ મોહનીયકર્મ બાંધવાના કારણો તે મોહનીયના બંધસ્થાનો. તે ૩૦ છે – (૧) ક્રૂરતાથી પાણીમાં ડુબાડીને સ્ત્રી વગેરે ત્રસ જીવોને હણવા. (ર) હાથથી કે કપડા વગેરેથી બીજાનું મુખ બંધ કરીને નિર્દયપણે તેમને મારી નાખવા.
(૩) રોષથી ચામડાની લીલી વાધર વગેરેથી મસ્તકે વીંટીને જીવોને મારી
નાખવા.
(૪) ક્રૂરતાથી મસ્તકે કુહાડી, હથોડો, ઘણ વગેરે મારીને માથું વગેરે ફોડીને જીવોને મારી નાખવા.
(૫) સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓનું રક્ષણ કરવામાં સમર્થ ધર્મના નાયકગણધર, આચાર્ય વગેરેને હણવા.
(૬) છતે સામર્થ્ય કઠોર પરિણામથી ગ્લાનની ઔષધાદિથી સેવા ન કરવી. (૭) સાધુને કે દીક્ષાર્થીને બળાત્કારે ધર્મભ્રષ્ટ કરવા કે દીક્ષા લેતાં રોક્વા. (૮) મોક્ષમાર્ગની વિપરીત પ્રરૂપણા અને ધર્મ-સાધુ વગેરેની નિંદા વગેરે કરીને લોકોને જૈનશાસનના દ્વેષી બનાવવા.
(૯) કેવળજ્ઞાન છે જ નહીં.’ અથવા ‘કોઈ કેવળી બને જ નહીં.’ વગેરે તીર્થંકરોની કે કેવળજ્ઞાનીઓની નિંદા કરવી.
(૧૦) આચાર્ય, ઉપાધ્યાય વગેરે સાધુવર્ગની નિંદા કરવી.
(૧૧) જ્ઞાનદાન વગેરેથી ઉપકાર કરતાં પોતાના ઉપકારી આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ આદિની સેવા-વૈયાવચ્ચ ન કરવી.
(૧૨) વારંવાર નિમિત્તકથનાદિ દ્વારા અધિકરણ (આહાર, ઉપધિ વગેરે)
મેળવવા.
...૧૨૪...
૩૦ પ્રકારના મોહનીયના બંધસ્થાનો
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૩) તીર્થનો ભેદ (કુસંપ) કરાવવો. (૧૪) વશીકરણ વગેરે કરવું.
(૧૫) ત્યાગ કરેલા ભોગોની ઈચ્છા કરવી.
(૧૬) બહુશ્રુત ન હોવા છતાં પોતાને બહુશ્રુત તરીકે કે તપ ન કરવા છતાં પોતાને તપસ્વી તરીકે વારંવાર જાહેર કરવા.
(૧૭) અગ્નિના ધુમાડામાં ગૂંગળાવીને ઘણાને મારી નાખવા. (૧૮) પોતે પાપ કરીને બીજાને માથે ચઢાવવું.
(૧૯) પોતાના ઉપધિ-પાત્રાને કપટથી છુપાવવા, પોતાના અસદ્ આચરણને કપટથી છુપાવી બીજાઓને ઠગવા, સદાચારીમાં ગણાવવા. (૨૦) સભામાં સત્ય બોલનારને અસદ્ભાવથી જૂઠા ઠરાવવા. (૨૧) નિત્ય ઝઘડો કરવો.
(૨૨) બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરાવીને અટવી વગેરેમાં લઈ જઈને તેનું ધન વગેરે લૂંટી લેવું.
(૨૩) બીજાને વિશ્વાસ પમાડીને તેની સ્ત્રીને લોભાવવી-વશ કરવી. (૨૪) કુમાર ન હોવા છતાં બીજાની આગળ પોતાને કુમાર તરીકે જણાવવો. (૨૫) બ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બ્રહ્મચારી તરીકે જણાવવો. (૨૬) જેની સહાયથી પોતે ધનાઢ્ય થયો હોય તેના ધનનો લોભ કરવો. (૨૭) જેના પ્રભાવથી પોતે લોકપ્રસિદ્ધ થયો હોય તેને જ કોઈ રીતે અંતરાય (દુઃખી) કરવો.
(૨૮) રાજા, સેનાપતિ, મંત્રી, રાષ્ટ્રચિંતક આદિ ઘણા જીવોના નાયકને
હણવા.
(૨૯) નહીં જોવા છતાં ‘હું દેવોને દેખું છું.’ એમ કહી લોકોમાં પ્રભાવ વધારવો.
(૩૦) દેવોની અવજ્ઞા કરવી, અર્થાત્ ‘વિષયાંધ દેવોનું શું પ્રયોજન છે ? હું જ દેવ છું.' એમ બીજાને જણાવવું.
૩૦ પ્રકારના મોહનીયના બંધસ્થાનો
...૧૨૫...
Page #141
--------------------------------------------------------------------------
________________
$
$
જી ૬ પ્રકારના અંદરના શત્રુઓ જ (૧) કામ :- પરણેલી કે નહિ પરણેલી સ્ત્રીઓને વિષે દુષ્ટ પ્રવૃત્તિ તે
કામ. ક્રોધ :- બીજાના કે પોતાના નુકસાનનો વિચાર કર્યા વિના ગુસ્સો કરવો તે ક્રોધ. લોભ :- ધનને યોગ્ય જીવોને પોતાનું ધન ન આપવું અને વિના
કારણે બીજાનું ધન લેવું તે લોભ. (૪) માન - કદાગ્રહ કરવો કે સાચી વાત ન સ્વીકારવી તે માન. (૫) મદ :- જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ, વ્યુત વડે
અહંકાર કરવો કે બીજાનું અપમાન કરવું તે મદ. (૬) હર્ષ - વિના કારણે બીજાને દુઃખ પહોંચાડીને મનમાં ખુશ થવું
કે પોતે જુગાર, શિકાર વગેરે અનર્થોનો આશ્રય કરીને મનમાં ખુશ થવું તે હર્ષ.
a એક શ્રીમંતને પોતાના વૈભવનું બહુ જ અભિમાન હતું. તે બધા
આગળ પોતાના વૈભવની વાતો કરતો. તેના દીકરાને ભણાવવા એક માસ્તર આવતા તેમણે પૃથ્વીનો નકશો કાઢી શેઠના દિકરાને પૂછ્યું, ભારત બતાવ.” દીકરાએ બતાવ્યું. પછી માસ્તરે કહ્યું, “તારા પિતાજીની બંગલો બતાવ. છોકરો ભોંઠો પડી ગયો ને કહેવા લાગ્યો, “સાહેબ! આ પૃથ્વીના નકશામાં મારા પિતાજીનો બંગલો ક્યાંથી દેખાય ?
જ્યાં હિંદુસ્તાન જ સોપારી જેટલો દેખાય છે ત્યાં મારા પિતાજીનો બંગલો શા હિસાબમાં ?” શેઠ આ સાંભળી ભોઠા પડ્યા અને વિચારવા લાગ્યા, “પૃથ્વીના પ્રમાણમાં મારી શું સ્થિતિ ? હું ખોટું અભિમાન કરું છું.” શેઠે અભિમાન છોડી દીધું.
••.૧ર૬.
૬ પ્રકારના અંદરના શત્રુઓ
Page #142
--------------------------------------------------------------------------
________________
((૩૨) બત્રીશમી છત્રીશી) ૩૧ સિદ્ધગુણોનું સારી રીતે કીર્તન કરનારા.
૫ જ્ઞાનનું સારી રીતે કીર્તન કરનારા. કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૩૧ સિદ્ધગુણો જ (૧) અદીર્ઘ :- લાંબા નહીં.
અવૃત્ત :- ગોળ નહીં.' (૩) અભ્યત્ર :- ત્રિકોણ નહીં.
અચતુરસ્ત્ર - ચોરસ નહીં. (૫) અપરિમંડલ :- વલયાકાર નહીં. (૬) અકૃષ્ણ :- કાળા નહીં. (૭) અનીલ :- નીલ નહીં. (૮) અલોહિત :- લાલ નહીં. (૯) અહાલિદ્ર :- પીળા નહીં. (૧૦) અશુક્લ :- સફેદ નહીં. (૧૧) અસુરભિગંધ :- સુગંધી નહીં. (૧૨) અદુરભિગંધ :- દુર્ગધી નહીં. (૧૩) અતિકત :- કડવા નહીં. (૧૪) અકટુ :- તીખા નહીં. (૧૫) અકષાય - તુરા નહીં. (૧૬) અનસ્લ - ખાટા નહીં. (૧૭) અમધુર - મીઠા નહીં. (૧૮) અકર્કશ :- કર્કશ નહીં. (૧૯) અમૃદુ - મૃદુ નહીં. (૨૦) અગુરુ :- ભારે નહીં.
૩૧ સિદ્ધગુણો
...૧૨૭...
Page #143
--------------------------------------------------------------------------
________________
(૨૧) અલવુઃ- હલકા નહીં. (૨૨) અશીત :- ઠંડા નહીં. (૨૩) અનુષ્ણ :- ગરમ નહીં. (૨૪) અસ્નિગ્ધ :- સ્નેહવાળા નહીં. (૨૫) અવૃક્ષ :- લૂખા નહીં. (૨૬) અપુરુષ :- પુરુષ નહીં. (૨૭) અસ્ત્રી :- સ્ત્રી નહીં. (૨૮) અનપુંસક :- નપુંસક નહીં. (૨૯) અસંગ :- સંગરહિત. (૩૦) અરુહ :- જન્મરહિત. (૩૧) અકાય :- કાયારહિત.
અથવા બીજી રીતે ૩૧ સિદ્ધગુણો.
૫ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ, ૯ પ્રકારનું દર્શનાવરણીય કર્મ, ર પ્રકારનું વેદનીયકર્મ, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ ર પ્રકારનું મોહનીયકર્મ, ૪ પ્રકારનું આયુષ્યકર્મ, શુભનામકર્મ અને અશુભનામકર્મ એમ ૨ પ્રકારે નામકર્મ, ૨ પ્રકારનું ગોત્રકર્મ અને ૫ પ્રકારનું અંતરાયકર્મ - એમ ૩૧ પ્રકારના કર્મોનો ક્ષય થવારૂપ ૩૧ સિદ્ધગુણો છે.
જી ૫ જ્ઞાાન જ (૧) આભિનિબોધિકશાન :- અર્થને અભિમુખ થતો નિયત બોધ તે
આભિનિબોધિકજ્ઞાન, એટલે કે યોગ્ય દેશમાં રહેલ વસ્તુ વિષયી પાંચ ઈન્દ્રિયો અને મનથી થતું જ્ઞાન. તેને મતિજ્ઞાન પણ કહેવાય છે. તેના ૨૮ ભેદ છે. તે આ પ્રમાણે - () વ્યંજનાવગ્રહ :- ઈન્દ્રિય અને વિષયનો સંપર્ક થવો તે
વ્યંજનાવગ્રહ. (I) અર્થાવગ્રહ:- વ્યંજનાવગ્રહ પછી આ કંઈક છે તેવો અવ્યક્ત
બોધ તે અર્થાવગ્રહ. (આમાં શબ્દ, રૂપ વગેરેના અવાંતર
ભેદનો નિર્ણય હોતો નથી.) ...૧૨૮.
૫ જ્ઞાન
Page #144
--------------------------------------------------------------------------
________________
(i) ઈહા :- “આ શું હશે ?' એવા સંશય પછી “આવા લિંગો
પરથી આ વસ્તુ આવી હોવી જોઈએ ?' એવો બોધ તે
ઈ.
() અપાય ઃ- “આ વસ્તુ આ જ છે.” એવો વસ્તુનો નિર્ણયાત્મક
બોધ તે અપાય. () ધારણા :- નિર્ણિત વસ્તુને સ્મૃતિરૂપે ધારણ કરી રાખવી
તે ધારણા. આ પાંચમાંથી વ્યંજનાવગ્રહ સિવાયના ચારે પાંચ ઈન્દ્રિયો અને મનથી થતાં હોવાથી તેમના છ-છ ભેદ છે. વ્યંજનાવગ્રહ ઈન્દ્રિય અને વિષયના સંયોગરૂપ છે. ચક્ષુ અને મનથી વિષયના સંયોગ વિના જ બોધ થાય છે. તેથી વ્યંજનાવગ્રહ ચાર ઈન્દ્રિયોથી થતો હોવાથી તેના ૪ ભેદ છે.
વ્યંજનાવગ્રહના ૪ પ્રકાર છે. અર્થાવગ્રહના ૬ પ્રકાર છે. ઈહાના ૬ પ્રકાર છે. અપાયના ૬ પ્રકાર છે. ધારણાના ૬ પ્રકાર છે. આમ આભિનિબોધિકજ્ઞાનના કુલ ૨૮ પ્રકાર છે. (૧) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૧૦) માનસ અથવગ્રહ (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૧૧) સ્પર્શનેન્દ્રિય ઈહા (૩) ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૧ર) રસનેન્દ્રિય ઈહા (૪) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૧૩) ઘ્રાણેન્દ્રિય ઈહા (૫) સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ (૧૪) ચક્ષુરિન્દ્રિય ઈહા (૬) રસનેન્દ્રિય અર્થાવગ્રહ (૧૫) શ્રોત્રેન્દ્રિય ઈહા (૭) ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ (૧૬) માનસ ઈહા (૮) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ (૧૭) સ્પર્શનેન્દ્રિય અપાય (૯) શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ (૧૮) રસનેન્દ્રિય અપાય
૫ જ્ઞાન
...૧૨૯...
Page #145
--------------------------------------------------------------------------
________________
(૨)
(૨)
(૧૯) ઘ્રાણેન્દ્રિય અપાય (૨૪) રસનેન્દ્રિય ધારણા (૨૦) ચક્ષુરિન્દ્રિય અપાય (૨૫) ઘ્રાણેન્દ્રિય ધારણા (૨૧) શ્રોત્રેન્દ્રિય અપાય (ર૬) ચક્ષુરિન્દ્રિય ધારણા (૨૨) માનસ અપાય (૨૭) શ્રોત્રેન્દ્રિય ધારણા (૨૩) સ્પર્શનેન્દ્રિય ધારણા (૨૮) માનસ ધારણા શ્રુતજ્ઞાન :- શ્રવણથી કે શબ્દથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. તેના ૧૪ ભેદ છે. તે આ પ્રમાણે - (૧) અક્ષરદ્યુત :- તેના ૩ પ્રકાર છે – () સંશાક્ષર :- ૧૮ પ્રકારની લિપિ. (m) વ્યંજનાભર :- અ થી ૭ સુધીના પર અક્ષરો. (i) લધ્યક્ષર :- શબ્દશ્રવણ કે રૂપદર્શન વગેરેથી અર્થની
પ્રતીતિ કરાવતું અક્ષરાત્મક જ્ઞાન. અનાશ્રુત - અક્ષર વિના હાથ વગેરેની ચેષ્ટાથી કે છીંક
બગાસા વગેરેથી થતો બોધ. (૩)
સંજ્ઞીશ્રુત :- સંજ્ઞી જીવોનું શ્રુતજ્ઞાન. અસંશાશ્રુત :- અસલી જીવોનું શ્રુતજ્ઞાન.
સભ્યશ્રુત :- સમ્યગ્દષ્ટિ જીવોનું શ્રુતજ્ઞાન. (૬) મિથ્યાશ્રુત - મિથ્યાદષ્ટિ જીવોનું શ્રુતજ્ઞાન.
સાદિષ્ણુત :- શરૂઆતવાળું શ્રુતજ્ઞાન. (૮) અનાદિકૃત:- શરૂઆત વિનાનું શ્રુતજ્ઞાન.
સપર્યવસિતકૃત - સંતવાળું શ્રુતજ્ઞાન. (૧૦) અપર્યવસિતકૃત :- અંત વિનાનું શ્રુતજ્ઞાન. (૧૧) ગમિકશ્રુત :- જેમાં સરખા પાઠ (આલાવા) આવે તેવું
શ્રુતજ્ઞાન. (૧ર) અગમિકશ્રુત - જેમાં સરખા પાઠ (આલાવા) ન આવે
તેવું શ્રુતજ્ઞાન.
(૪).
...૧૩૦...
૫ જ્ઞાન
Page #146
--------------------------------------------------------------------------
________________
(૩)
(૧૩) અંગપ્રવિષ્ટશ્રુત :- ૧૨ અંગોમાં રહેલું શ્રુતજ્ઞાન. (૧૪) અનંગપ્રવિષ્ટશ્રુત :- ૧૨ અંગો સિવાયનું શ્રુતજ્ઞાન. અવધિજ્ઞાન :- અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો ઈન્દ્રિયોથી નિરપેક્ષ આત્મા દ્વારા થતો સાક્ષાત્ બોધ તે અવધિજ્ઞાન. તેના ૬ પ્રકાર છે. તે આ પ્રમાણે
(૧)
(૨)
૫ જ્ઞાન
અનનુગામી :- સાંકળથી બંધાયેલા દીવાની જેમ જ્યાં ઉત્પન્ન થયું હોય ત્યાં જ રહે, પરંતુ અન્યત્ર જતાં સાથે ન આવે એવું અવધિજ્ઞાન.
વર્ધમાન :- ઉત્પન્ન થયા પછી પ્રશસ્ત અધ્યવસાયના કારણે વધતું જાય એવું અવધિજ્ઞાન. આ અવધિજ્ઞાન જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા વિષયનું ઉત્પન્ન થઈ ઉત્કૃષ્ટથી અલોકમાં લોક પ્રમાણ અસંખ્ય ખંડોને જોઈ શકવાના સામર્થ્યવાળું ઉત્પન્ન થાય છે.
હીયમાનઃ– ઉત્પન્ન થયા પછી ઘટતું જાય એવું અવધિજ્ઞાન. પ્રતિપાતી :– પ્રગટ થયા પછી નાશ પામે એવું અવધિજ્ઞાન. અપ્રતિપાતી ઃ- પ્રગટ થયા પછી ક્યારેય નાશ ન પામે એવું અવધિજ્ઞાન.
(i)
(૪) મન:પર્યવજ્ઞાન :- અઢી દ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય મનુષ્યો તથા તિર્યંચોના મનોદ્રવ્યના મન તરીકે પરિણમાવેલ પર્યાયો જેનાથી જણાય તે મન:પર્યવજ્ઞાન. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે – ઋજુમતિમનઃપર્યવજ્ઞાન :- સામાન્યથી જાણે તે. જેમકે, આણે ઘોડો વિચાર્યો છે. વિપુલમતિમનઃપર્યવજ્ઞાન :- વિશેષથી જાણે તે. જેમકે, આણે માટીનો લાલ રંગનો અમુકની માલિકીનો મોટો ઘડો ચિંતવ્યો છે.
(૩)
(૪)
(૫)
(૬)
અનુગામી :- ચક્ષુની જેમ જ્યાં જઈએ ત્યાં સાથે આવે એવું અવધિજ્ઞાન.
(ii)
...૧૩૧...
Page #147
--------------------------------------------------------------------------
________________
(૫) કેવળજ્ઞાન :- લોકાલોકના સર્વદ્રવ્યોના ત્રિકાલિક સર્વ પર્યાયો એક સમયે એક સાથે જેનાથી જણાય તે કેવળજ્ઞાન.
કેવળજ્ઞાનના ૬ અર્થ :
...૧૩૨...
(૧) શુદ્ધ :- તે જ્ઞાનાવરણ કર્મના આવરણથી સંપૂર્ણ રહિત છે. તેથી શુદ્ધ છે.
(૨) સકલ :- તે ઉત્પન્ન થતાંની સાથે બધુ જાણે છે. તેથી સકલ છે.
(૩) અસાધારણ :- તેના સમાન બીજું કોઈ જ્ઞાન નથી. તેથી અસાધારણ છે.
(૪) અનંત :– તે અનંત વસ્તુને જાણે છે અથવા અનંતકાળ રહે છે. તેથી અનંત છે.
(૫) નિર્માઘાત :- તે કોઈપણ જાતના વ્યાઘાતથી રહિત છે. તેથી નિર્વ્યાઘાત છે.
(૬) એક ઃ- તે મતિજ્ઞાન વગેરે ચાર શાનોથી રહિત છે. તેથી એક છે.
*
*
આ સંસારમાં સર્વોત્તમ કાર્ય ક્યું ? પ્રભુ સિવાયની બીજી કોઈપણ બાબત તરફ મને વળગવા માગતું હોય તો ત્યાંથી તેને પાછું વાળીને આપણી જાતને તેમાં પડતી બચાવવી એ જ આ સંસારમાં સૌથી ઉત્તમ કાર્ય છે.
જેણે પ્રભુભક્તિનો રસ ચાખ્યો છે તેને અન્ય બાબતોમાં રસ નથી.
જે જે દિવસ-રાત્રિ-ક્લાક-મિનિટ ધર્મકાર્યમાં-સત્કાર્યમાં જાય છે તે તે સફળ થાય છે.
૫ જ્ઞાન
Page #148
--------------------------------------------------------------------------
________________
(33) તેત્રીશમી છત્રીશી) ૩ર પ્રકારના જીવોનું રક્ષણ કરનારા,
૪ પ્રકારના ઉપસર્ગોને જીતનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
3૨ પ્રકારના જીવો જ એકેન્દ્રિય ૨૨ + વિકસેન્દ્રિય ૬ + પંચેન્દ્રિય ૪ = ૩ર
એકેન્દ્રિય ૨૨ (૧) પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય (૧૨) અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય (૨) પર્યાપ્ત બાદર પૃથ્વીકાય (૧૩) અપર્યાપ્યા બાદર પૃથ્વીકાય (૩) પર્યાપ્તા સૂક્ષ્મ અકાય (૧૪) અપર્યાપ્તા સૂક્ષ્મ અકાય (૪) પર્યાપ્યા બાદર અપકાય (૧૫) અપર્યાપ્યા બાદ અકાય (૫) પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય (૧૬) અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાયા (૬) પર્યાપ્યા બાદ તેઉકાય (૧૭) અપર્યાપ્ત બાદર તેઉકાય (૭) પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય (૧૮) અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય (૮) પર્યાપ્યા બાદર વાયુકાય (૧૯) અપર્યાપ્યા બાદર વાયુકાય (૯) પર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ (૨૦) અપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય
વનસ્પતિકાય (૧૦) પર્યાપ્ત બાદર સાધારણ (૨૧) અપર્યાપ્યા બાદર સાધારણ વનસ્પતિકાય
વનસ્પતિકાય (૧૧) પર્યાપ્યા બાદ પ્રત્યેક (૨૨) અપર્યાપ્યા બાદ પ્રત્યેક વનસ્પતિકાય
વનસ્પતિકાય એકેન્દ્રિય - જેને સ્પર્શનેન્દ્રિયરૂપ એક જ ઈન્દ્રિય હોય તે એકેન્દ્રિય. તેના મુખ્ય ૫ ભેદ છે - (૧) પૃથ્વીકાય ?- પૃથ્વી એ જ જેનું શરીર છે તે જીવો. દા.ત. માટી,
રત્નો, સોનું વગેરે.
૩૨ પ્રકારના જીવો
...૧૩૩....
Page #149
--------------------------------------------------------------------------
________________
(૨) અકાય ઃ- પાણી એ જ જેનું શરીર છે તે જીવો. દા.ત. ભૂમિનું પાણી, વરસાદનું પાણી વગેરે.
(૩) તેઉકાય :- અગ્નિ એ જ જેનું શરીર છે તે જીવો. દા.ત. અંગારા, તણખા, દીવાનો પ્રકાશ વગેરે.
(૪) વાયુકાય :- વાયુ એ જ જેનું શરીર છે તે જીવો. દા.ત. નીચે ફરતો વાયુ, ઊંચે ફરતો વાયુ વગેરે.
(૫) વનસ્પતિકાય :- વનસ્પતિ એ જ જેનું શરીર છે તે જીવો. તેના બે પ્રકાર છે
-
(i) પ્રત્યેક વનસ્પતિકાય :- જે વનસ્પતિકાયના એક શરીરમાં એક જીવ હોય તે. દા.ત. ફળ, ફૂલ, પાંદડા વગેરે.
(ii) સાધારણ વનસ્પતિકાય :- જે વનસ્પતિકાયના એક શરીરમાં અનંત જીવો હોય તે. દા.ત. બટાટા, ગાજર, લસણ વગેરે. (૧) સૂક્ષ્મ – અનંતા જીવોના અસંખ્ય શરીરો ભેગા થાય તો પણ :ચર્મચક્ષુથી જોઈ ન શકાય તે સૂક્ષ્મ.
(2) બાદર :- એક કે બે કે સંખ્યાતા કે અસંખ્યાતા જીવોના શરીર ભેગા થાય ત્યારે ચર્મચક્ષુથી જોઈ શકાય તે બાદર.
(૧) પર્યાપ્તા :- સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી હોય અથવા પૂર્ણ કરીને :જ મરવાના હોય તે પર્યામા.
(૨) અપર્યાપ્તા :- સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના જ મરવાના હોય તે અપર્યામા.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, સાધારણ વનસ્પતિકાયના દરેકના સૂક્ષ્મ-બાદર એમ બે ભેદ છે. પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય છે. આમ ૧૧ ભેદ થયા. આ દરેક પર્યાસા અને અપર્યાપ્તા એમ બે ભેદે હોય છે. તેથી ૨૨ ભેદ થયા. આમ એકેન્દ્રિયના ૨૨ ભેદ થયા.
...૧૩૪...
૩૨ પ્રકારના જીવો
Page #150
--------------------------------------------------------------------------
________________
વિકલેન્દ્રિય ૬
(૨૩) પર્યાપ્તા બેઈન્દ્રિય
(૨૪) પર્યામા તેઈન્દ્રિય (૨૫) પર્યામા ચઉરિન્દ્રિય
(૨૬) અપર્યાપ્તા બેઈન્દ્રિય
(૨૭) અપર્યામા તેઈન્દ્રિય
(૨૮) અપર્યાપ્તા ચઉરિન્દ્રિય
વિકલેન્દ્રિય :- જેને પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયો ન હોય તે વિકલેન્દ્રિય. તેના મુખ્ય ૩ ભેદ છે
(૧)
બેઈન્દ્રિય :- જેને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય રૂપ બે ઈન્દ્રિયો હોય તે બેઈન્દ્રિય. દા.ત. શંખ, કૃમિ, કાષ્ટના કીડા વગેરે. (૨) તેઈન્દ્રિય :- જેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય રૂપ ત્રણ ઈન્દ્રિયો હોય તે તેઈન્દ્રિય. દા.ત. કીડી, મકોડા વગેરે. ચઉરિન્દ્રિય :- જેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય રૂપ ચાર ઈન્દ્રિયો હોય તે ચઉરિન્દ્રિય. દા.ત. ભમરા, માખી, મચ્છર વગેરે.
(૩)
આ ત્રણેના પર્યામા-અપર્યાપ્તા એમ બે-બે ભેદ છે. તેથી વિકલેન્દ્રિયના કુલ છ ભેદ છે.
પંચેન્દ્રિય ૪
(૨૯) પર્યાઞા અસંજ્ઞી પંચેન્દ્રિય (૩૧) અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય. (૩૦) પર્યાપ્તા સંશી પંચેન્દ્રિય. (૩) અપર્યાપ્તા સંશી પંચેન્દ્રિય. પંચેન્દ્રિય ઃ- જેને પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયો હોય તે પંચેન્દ્રિય. દા.ત. દેવ, નારકી, મનુષ્ય, તિર્યંચ. તેના બે ભેદ છે
(i) અસંન્ની :- જેને મન ન હોય એવા પંચેન્દ્રિય તે અસંશી
પંચેન્દ્રિય.
૩૨ પ્રકારના જીવો
-
(i) સંન્ની :- જેને મન હોય એવા પંચેન્દ્રિય તે સંશી પંચેન્દ્રિય. આ બન્નેના પર્યામા-અપર્યામા એમ બે-બે ભેદ છે. તેથી પંચેન્દ્રિયના કુલ ૪ ભેદ છે.
આમ જીવોના કુલ ભેદ ૨૨ + ૬ + ૪
=
૩ર છે.
...૧૩૫...
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧)
જી ૪ પ્રકારના ઉપસર્ગો જ દેવકૃત ઉપસર્ગ - ૩ ૪ પ્રકારના છે - () હાસ્યથી :- ક્રિીડાથી. વ્યંતરીએ ઈડરના ભુલકમુનિને કરેલા
ઉપસર્ગની જેમ. (I) રાગથી :- સ્નેહથી. સીતેન્દ્ર રામચન્દ્રજીને કરેલા ઉપસર્ગની
જેમ. (ii) પ્રàષથી :- દ્વેષથી. સંગમદેવે શ્રીવર્ધમાનસ્વામીને કરેલા
ઉપસર્ગની જેમ. (૫) વિમર્શથી :- “પોતાની પ્રતિજ્ઞાથી આ ચલાયમાન થાય છે
કે નહીં, એવા વિચારથી. શ્રદ્ધા નહીં કરનારા દેવે નંદિષણને
કરેલા ઉપસર્ગની જેમ. મનુષ્યકૃતિ ઉપસર્ગ - તે ૪ પ્રકારે છે – (0) હાસ્યથી - ક્રીડાથી. વેશ્યાની દીકરીએ મુલકમુનિને કરેલા
ઉપસર્ગની જેમ. (i) રાગથી :- સ્નેહથી. કોશા વેશ્યાએ સ્થૂલભદ્રમુનિને કરેલા
ઉપસર્ગની જેમ. (i) મઢેષથી - દ્વેષથી. સૌમિલે ગજસુકુમાલને કરેલા ઉપસર્ગની
(ર)
જેમ.
() વિમર્શથી :- “પોતાની પ્રતિજ્ઞાથી આ ચલાયમાન થાય છે
કે નહીં', એવા વિચારથી. હાથી ઉપર બેઠેલા મહાવતે કરેલા ત્રાસથી ક્રમે કરીને છોડ્યા છે કેટલાક વસ્ત્રો જેણે એવી વૃદ્ધ
સાધ્વીને રાજાએ કરાવેલા ઉપસર્ગની જેમ. તિર્યચકૃત ઉપસર્ગ :- તે ૪ પ્રકારે છે - (I) ભયથી - કૂતરા, સાપ વગેરે ભયથી ઉપસર્ગ કરે તે.
(૩)
મતાંતરે ઉભયપદથી-વિમર્શ, પ્રàષ વગેરે પદોના દ્વિસંયોગ-ત્રિસંયોગથી થનાર ઉપસર્ગ. | મતાંતરે કુશીલપ્રતિસેવનથી - દુરાચારીઓની સોબતથી.
૧૩૬...
૪ પ્રકારના ઉપસર્ગો
Page #152
--------------------------------------------------------------------------
________________
(૪)
(I) Dષથી :- ચંડકૌશિક સાપે વીરપ્રભુને કરેલા ઉપસર્ગની જેમ. (i) આહાર માટે - વાઘણે સુકોશલમુનિને કરેલા ઉપસર્ગની જેમ. () અપત્ય-આલયના સંરક્ષણ માટે :- સંતાન અને ઘરનું સંરક્ષણ
કરવા માટે ગાય-સિંહ વગેરે ઉપસર્ગ કરે તે. આત્મસંવેદનથી :- તે ૪ પ્રકારે છે - () સંઘટ્ટનથી :- આંખમાં રજ જવાથી સ્વયં મસળવાથી થતો
ઉપસર્ગ. (ii) પ્રપતનથી :- પગની સ્કૂલનાથી પડી જવાથી થતો ઉપસર્ગ. (i) સ્તંભનથી :- ઉત્પન્ન થયેલા વાયુના પ્રયોગથી ક્ષણ માટે
હાથ-પગ વગેરે અક્કડ થઈ જવાથી થતો ઉપસર્ગ. (v) લેશનથી :- ગાઢ રોગને લીધે શરીરના ભાગો કૃશ થવાથી
થતો ઉપસર્ગ.
0 એક કીડીએ ફુલમાં જઈને વાસ કર્યો. તે કુલની સુગંધ માણતી.
એક દિવસ માળીએ એ ફુલને પોતાના ગ્રાહકને આપવા ચુંટી લીધું. તેમાં કીડી પણ સાથે હતી. ગ્રાહકે ફુલ રાજાને આપ્યું. રાજાએ ફુલ પ્રભુને ચડાવ્યું. આમ ફુલની સોબતથી કીડી છેક પ્રભુના મસ્તક સુધી પહોંચી ગઈ. તેમ ઉત્તમની સોબતથી ઉત્તમ પદ અનાયાસે મળે છે.
ગ્રહસ્થના ઘરમાં પાંચ સ્થાન પાપના ગણાય - (૧) ચૂલો, (૨) ઘંટી, (૩) સાવરણી, (૪) ખાંડણીયો અને (૫) પાણીયારું.
a જેમ પડી રહેલું લોઢું કાટથી ખવાય છે, તેમ આળસથી મનુષ્યનું
જીવન નકામું થઈ જાય છે.
૪ પ્રકારના ઉપસર્ગો
...૧૩૭...
Page #153
--------------------------------------------------------------------------
________________
(૩૪) ચોત્રીશમી છત્રીશી
૩૨ દોષ રહિત વંદનના અધિકારી ૪ પ્રકારની વિકથા વિનાના
કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ વંદનના ૩૨ દોષો જ
(૧) અનાદત :- અનાદરપણે ચિત્તની ઉત્સુકતા વિના વંદન કરવું તે. (2) સ્તબ્ધ :- જાતિમદ વગેરે મદ વડે સ્તબ્ધ થઈને વંદન કરવું તે. (૩) પવિદ્ધ :- વંદના કરતાં કરતાં વંદના અધૂરી રાખીને ભાગી જવું તે. (૪) પરિપિંડિત :- ઘણાંને એક વંદનથી વાંદવા, અથવા અક્ષરોઆવર્તોને છૂટા ન કરવા, અથવા બે હાથ કેડ ઉપર સ્થાપીને આવર્ત કરવા તે.
(૫) ટોલગતિ :- તીડની જેમ કૂદકા મારતાં વંદન કરવું તે. (૬) અંકુશ :- વંદનાર્થે વંદનીયને કપડું ઝાલીને આસને ખેંચી જવા, અથવા રજોહરણને અંકુશની જેમ બે હાથથી ઝાલવું, અથવા અંકુશથી જેમ હાથીનું મસ્તક ઊંચું-નીચું થાય તેમ મસ્તક ઊંચું-નીચું કરવું તે.
(૭) કચ્છપરિંગિત : – વંદન કરતી વખતે કાચબાની જેમ શરીરને સન્મુખ અને વિમુખ ચલાયમાન કરવું તે.
(૮) મત્સ્યોવૃત્ત :– વંદન કરતી વખતે બેસતાં-ઊઠતાં એકદમ ઊછળવા સરખું શીઘ્ર ઊઠવું અને બેસવું તે, અથવા એક સાધુને વંદન કર્યા પછી બીજા સાધુને વંદન કરવા માટે ત્યાં રહ્યા થકા જ શરીર ઘુમાવવું તે.
(૯) મનઃપ્રદુષ્ટ :- વંદનીયના દોષ મનમાં લાવી અસૂયા-અરુચિપૂર્વક વંદન કરવું તે, અથવા સ્વ કે પર નિમિત્તે થયેલા મનોદ્વેષપૂર્વક વંદન કરવું તે.
...૧૩૮...
વંદનના ૩૨ દોષો
Page #154
--------------------------------------------------------------------------
________________
(૧૦) વેદિકાબદ્ધ :- તે પાંચ પ્રકારે છે -
(i) બે હાથને બે ઢીંચણની ઉપર રાખવા તે. | (i) બે હાથને બે ઢીંચણની નીચે રાખવા તે. (i) બે હાથને બે સંડાસા (વાળેલા પગ)ની વચ્ચે રાખવા તે. (i) બે હાથની અંદર બે ઢીંચણ રાખવા તે. (૫) બે હાથની અંદર એક ઢીંચણ રાખવો તે. આ પાંચ રીતે વંદન કરવું તે વેદિકાબદ્ધ દોષ. ભજંત:- ગુરુ મને ભજે છે અથવા ભજશે એવી બુદ્ધિથી વંદન કરવું તે, અથવા “હે ગુરુજી ! અમે આપને વંદન કરવા ઊભા
છીએ,’ એમ કહીને વંદન કરવું તે. (૧૨) ભય :- વંદન નહીં કરું તો ગુરુ મને ગચ્છ વગેરેમાંથી બહાર
કાઢી મુકશે એવા ભયથી વંદન કરવું તે. (૧૩) ગૌરવ :- સાધુઓ જાણે કે આ સાધુ કે શ્રાવક સમાચારીમાં કુશળ
છે, એવા ગર્વથી વંદન કરવું તે. (૧૪) મૈત્રી :- “આ મારા મિત્ર છે અથવા થશે, એમ જાણીને વંદન
કરવું તે. (૧૫) કારણ :- જ્ઞાનાદિ કારણ સિવાયના “મને વસ્ત્ર આપશે” વગેરે
કારણથી વંદન કરવું તે. (૧૬) સૈન્ય :- “વંદન કરવાથી મારી લઘુતા થશે, એમ ધારી છૂપા
રહીને વંદન કરવું તે, અથવા કોઈ દેખે ન દેખે તેમ વંદન કરવું
(૧૭) પ્રત્યેનીક :- અનવસરે વંદન કરવું તે. (૧૮) રુખ :- ગુરુ ગુસ્સામાં હોય અથવા પોતે ગુસ્સામાં હોય ત્યારે વંદન
કરવું તે. (૧૯) તર્જિત :- ‘લાકડાના શંકરની જેમ આપ ખુશ પણ નથી થતાં
અને ગુસ્સે પણ નથી થતાં.” એમ તર્જના કરતાં અથવા આંગળી વગેરેથી તર્જના કરતાં વંદન કરવું તે.
વંદનના ૩ર દોષો
...૧૩૯...
Page #155
--------------------------------------------------------------------------
________________
(૨૦) શઠ :- વિશ્વાસ ઉપજાવવા માટે વંદન કરવું અથવા માંદગી વગેરે બહાનું કાઢી યથાવિધ વંદન ન કરવું તે.
(૨૧) હીલિત :– ‘હે ગુરુજી ! આપને વાંદવાથી શું ?', એમ અવશા કરીને વંદન કરવું તે.
(૨૨) વિપરિકુંચિત :- અડધી વંદના કરીને દેશાદિની કથા કરવી તે. (૨૩) દૃષ્ટાઢષ્ટ :- ઘણા સાધુઓ વંદન કરતાં હોય ત્યારે કોઈ સાધુની ઓથમાં રહીને વંદન કરવા તે, અથવા અંધારામાં ગુરુ ન દેખે ત્યારે વંદન ન કરવું, દેખે એટલે તુરંત વંદન કરવું તે.
(૨૪) શૃંગ :- આવર્ત કરતી વખતે લલાટની બાજુમાં હાથનો સ્પર્શ કરવો તે.
(૨૫) કર :- ‘વંદન કરવું એ ભગવાનનો કે ગુરુનો કર છે.' એમ માની વંદન કરવું, નિર્જરા માટે વંદન ન કરવું તે.
(૨૬) કરમોચન :- ‘આ કર ચુકવ્યા વિના મોક્ષ નહીં થાય.’ એમ વિચારી વંદન કરવું તે.
(૨૭) આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ :- આવર્ત્ત વખતે રજોહરણને અને મસ્તકને હાથ સ્પર્શે નહીં તે. અહીં ૪ ભાંગા થાય રજોહરણને સ્પર્શે - મસ્તકને સ્પર્શે, રજોહરણને ન સ્પર્શે – મસ્તકને સ્પર્શે, રજોહરણને સ્પર્શે - મસ્તકને ન સ્પર્શે,
-
રજોહરણને ન સ્પર્શે - મસ્તકને ન સ્પર્શે.
અહીં પહેલો ભાંગો શુદ્ધ છે બાકીના ભાંગામાં દોષ લાગે. (૨૮) ઊન :- વંદન કરતાં અક્ષર, પદ કે આવશ્યક ઓછા કરવા તે. (૨૯) ઉત્તરચૂડ :- વંદન કર્યા પછી જોરથી ‘મત્થએણ વંદામિ’ કહેવું તે. (૩૦) મૂક ઃ- મૂંગાની જેમ આલાવાનો ઉચ્ચાર કર્યા વિના વંદન કરવું તે. (૩૧) ૪ર :- મોટા અવાજથી ઉચ્ચાર કરતાં વંદન કરવું તે. (૩૨) ચુડલિક :- ઊંબાડીયાની જેમ ઓઘાને ભમાવતાં થકા વંદન કરવું તે, અથવા હાથ લાંબો કરી ‘વંદન કરુ છું.' એમ કહેતાં થકા
વંદનના ૩૨ દોષો
...૧૪૦...
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧)
વંદન કરવું તે, અથવા હાથ લાંબો કરી ભમાવતાં છતાં “સર્વેને વંદન કરું છું.” એમ કહી વંદન કરવું તે. જે વ્યક્તિ આ ૩ર દોષો રહિત વંદન ગુરુને કરે છે તે શીધ્ર નિર્વાણ પામે છે, અથવા વૈમાનિકદેવપણું પામે છે.
જી ૪ પ્રકારની વિકથા જ સ્ત્રીકથા - સ્ત્રી કે પુરુષ સંબંધી કામોત્તેજક વાર્તાલાપ કરવો તે સ્ત્રીકથા. ભક્તકથા - બળ-રૂપ-સ્વાદ વગેરેને ઉદ્દેશીને રાગ-દ્વેષ થાય તેવી રીતે ભોજનની વાત કરવી તે ભક્તકથા. દેશકથા - રાગ-દ્વેષને વશ થઈ તે તે દેશના સુખ-સંપત્તિ વગેરેની પ્રશંસા-નિંદા વગેરે કરવી તે દેશકથા. રાજકથા - રાગ-દ્વેષથી તે તે રાજાઓના ગુણ-દોષ વગેરે બોલવા તે રાજકથા.
(૪)
એક મહાત્મા કહે છે, એક રાત્રે મેં સ્વપ્ન જોયું તેમાં ઘણાં માણસો એક ધોળા પક્ષીની વાટ જોતાં હતાં. અકસ્માત પેલું પંખી નીચે ઊતર્યું અને એક એક જણને પકડીને સ્વર્ગમાં લઈ જવા લાગ્યું. મેં પૂછુયું કે, “આ પંખીનો મર્મ શો ?' ત્યાં ધ્વનિ સંભળાયો કે, “પરમેશ્વર પોતાના ભક્તો ઉપર કૃપા કરીને ધોળા પંખીને આ લોકમાં મોકલે છે.” પછી અકસ્માત એક કાગળનો કકડો આકાશમાર્ગેથી આવીને મારી પાસે પડ્યો. તે કકડામાં લખેલું હતું તે વાંચ્યું કે, આ પંખી એ વિષય-વૈરાગ્ય છે.
૪. પ્રકારની વિકથા
...૧૪૧...
Page #157
--------------------------------------------------------------------------
________________
((૩૫) પાંત્રીશમી છત્રીશી) ૩૩ ગુરુ પ્રત્યેની આશાતનાને વર્જનારા.
૩ પ્રકારના વીર્યાચારનું પાલન કરનારા. કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ગુરુ પ્રત્યેની 33 આશાતના જ (૧-૩) પુરોગમન, પુરસ્થાન, પુરોનિષાદન - ગુરુની આગળ ચાલવું,
ઊભા રહેવું, બેસવું તે. (૪-૬) પાગમન, પક્ષસ્થાન, પનિષદન:- ગુરુની બાજુમાં ચાલવું,
ઊભા રહેવું, બેસવું તે. (૭-૯) આસનગમન, આસનસ્થાન, આસનિષદન:- ગુરૂની પાછળ
નજીકમાં ચાલવું, ઊભા રહેવું, બેસવું તે. (૧૦)
આચમન :- ગુરુ સાથે સ્પંડિલભૂમિએ ગયા પછી ત્યાં ગુરુ
કરતા પહેલા પોતે શુદ્ધિ કરવી તે. (૧૧)
આલોચન :- બહારથી ઉપાશ્રયમાં પાછા આવ્યા પછી ગુરુ
કરતા પહેલા ઈરિયાવહિ કરવી તે. (૧૨-૧૩) અપતિશ્રવણ - દિવસે ગુરુ બોલાવે તો પણ જવાબ ન આપવો
તે. રાત્રે ગુરુ પૂછે, “ કોણ સૂતું છે ? કોણ જાગે છે ?'
ત્યારે પોતે જાગતો હોવા છતાં જવાબ ન આપવો તે. (૧૪) પૂર્વાલાપન :- ગૃહસ્થાદિને ગુરુએ બોલાવ્યા પહેલા પોતે
બોલાવવા તે. પૂર્વાલોચન :- ગોચરીની આલોચના ગુરુ કરતા પહેલા બીજા
પાસે કરવી તે. (૧૬) પૂર્વોપદર્શન - ગુરુ કરતા પહેલા બીજાને ગોચરી બતાવવી તે. (૧૭). પૂર્વનિમંત્રણ :- ગોચરી વાપરવા માટે ગુરુ કરતા પહેલા
બીજાને નિમંત્રણ કરવું તે. (૧૮) બદ્ધદાન - ગુરુની આજ્ઞા વિના પોતે બીજાને ગોચરી વહેંચવી તે. ૧૪ર.
ગુરુ પ્રત્યેની ૩૩ આશાતના
Page #158
--------------------------------------------------------------------------
________________
(૧૯) ખદ્ધાદન :- ગુરુને થોડું આપી સારું સારું પોતે વાપરવું. (૨૦) ખદ્ધભાષણ :- કર્કશ સ્વરે મોટા ઘાંટા પાડીને ગુરુ સાથે બોલવું તે.
(૨૧) તત્રગત :- ગુરુ બોલાવે ત્યારે ‘મર્ત્યએણ વંદામિ’ કહી તેમના આસને જવું જોઈએ. તેની બદલે પોતાના આસન પર બેઠા થકા જ જવાબ આપવો તે.
(૨૨) કિં ભાષણ :- ગુરુ બોલાવે ત્યારે ‘આજ્ઞા ફરમાવો.’ એમ કહેવું જોઈએ. તેની બદલી કેમ ? શું કહો છો ? શું છે ?' એમ કહેવું તે.
(૨૩) તું ભાષણ :- ગુરુને ‘ભગવંત, પૂજ્ય, આપ' કહી બોલાવવા જોઈએ. તેની બદલે ‘તું, તમે' વગેરે કહેવું તે.
(૨૪) તજ્જાત ભાષણ :- ગુરુને સામે ઊલટો જવાબ આપવો તે. ગુરુ કહે કે, ‘આ ગ્લાન સાધુની વૈયાવચ્ચ કેમ નથી કરતાં ?' ત્યારે સામો જવાબ આપે, ‘તમે પોતે જ વૈયાવચ્ચ કેમ નથી કરતાં ?' વગેરે. (૨૫) નોસુમન :- ગુરુ કે રત્નાધિક ધર્મકથા કરતાં હોય ત્યારે ‘અહો આપે ઉત્તમ ધર્મકથા કહી.’ એમ પ્રશંસા ન કરે પણ મનમાં દુભાય. (૨૬) નોસ્મરણ :- ગુરુ ધર્મકથા કરતાં હોય ત્યારે શિષ્ય એમ કહે, તમને એ અર્થો યાદ નથી. એ અર્થ એ પ્રમાણે ન હોય.' વગેરે. (૨૭) કથાછેદ :- ગુરુ ધર્મકથા કરતાં હોય ત્યારે શિષ્ય ગૃહસ્થોને કહે, ‘એ કથા તમને હું પછીથી સારી રીતે સમજાવીશ.' વગેરે.
(૨૮) પરિષભેદ :- ગુરુની કથામાં સભા એકતાન થઈ હોય ત્યારે શિષ્ય કહે, ‘હવે ક્યાં સુધી કથા લંબાવવી છે ? વાપરવાનો સમય થયો.’ વગેરે.
(૨૯) અનુત્થિત કથા ઃ- ગુરુએ ધર્મકથા કર્યા બાદ એ જ સભામાં પોતાની ચતુરાઈ બતાવવા વિશેષથી ધર્મકથા કહેવી તે.
(૩૦) સંથારપાદટ્ટન :- ગુરુની શય્યા, સંથારા વગેરેને પોતાનો પગ લગાડવો, આજ્ઞા વિના સ્પર્શ કરવો તે.
ગુરુ પ્રત્યેની ૩૩ આશાતના
...૧૪૩...
Page #159
--------------------------------------------------------------------------
________________
(૩૧) સંથારાવસ્થાન - ગુરુની શય્યા, સંથારા, આસન વગેરે ઉપર ઊભા
રહેવું, બેસવું, સૂવું વગેરે. (૩૨) ઉચ્ચાસન - ગુરુ કરતા ઊંચા આસને બેસવું તે. (૩૩) સમાસન :- ગુરુની સમાન આસન ઉપર બેસવું તે. આ ૩૩ આશાતનાઓ વર્જવી.
જી 3 પ્રકારના વીર્યાચાર જ (૧) માનસિક વીર્યાચાર :- ક્રિયાઓમાં મનનો ઉપયોગ, ઉલ્લાસ વગેરે
રાખવો વગેરે. (૨) વાચિક વીર્યાચાર :- સૂત્રો વગેરે અસ્મલિત ઉચ્ચાર વગેરે પૂર્વક
બોલવા. (૩) કાયિક વીર્યાચાર :- ક્રિયા વગેરેમાં કાયાને વિધિપૂર્વક પ્રવર્તાવવી તે.
*
*
*
*
*
2. એક નગરમાં દુકાળ પડ્યો. લોકો હેરાન થઈ ગયા. તેઓ મનુષ્યનું
માંસ પણ ખાવા લાગ્યા. એક મહાત્મા આ દશ્ય જોઈને જતા હતા. ત્યાં તેમણે એક ગુલામને પ્રસન્ન વદને હસતો જોયો. તેમણે તેને પૂછયું, “શું આ આનંદ-ઉલ્લાસનો અવસર છે ? તું જોતો નથી કે અન્ન વગર લોકોની શી દશા થઈ રહી છે ?” ગુલામ - “મારે શી ફિકર ? મારો માલીક એક મોટો જાગીરદાર છે. તેના ભંડારમાં પુષ્કળ દ્રવ્ય અને અનાજ છે. એટલે મારે ભૂખે મરવું નહીં પડે. મહાત્મા બોલ્યા, હે પ્રભુ! આ ગુલામ પોતાના શેઠને લીધે આટલો બધો સંતુષ્ટ અને નિર્ભય છે. તો પછી તું તો આખા બ્રહ્માંડનો અધીશ્વર છે. સર્વ પ્રાણીઓનો પિતા છે. તો પછી અમે નકામી ચિંતામાં શા માટે મુંઝાઈએ છીએ ?
...૧૪૪...
૩ પ્રકારના વીર્યાચાર
Page #160
--------------------------------------------------------------------------
________________
((39) છત્રીશમી છત્રીશી) ૩ર પ્રકારની ગણીસંપદાથી યુક્ત
૪ પ્રકારના વિનયમાં પ્રવૃત્ત કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છે 3૨ પ્રકારની ગણીસંપદા જ ગણીસંપદા ૮ પ્રકારની છે. દરેકના ૪-૪ ભેદ છે. એટલે ગણીસંપદાન કુલ ૮ x ૪ = ૩૨ પ્રકાર છે. (૧) આચારસંપદા :- તેના ચાર પ્રકાર છે -
(1) ચરણસતિયુક્તતા :- ચરણસિત્તરીનું પાલન કરવું. (i) નિર્મદતા :- મદરહિતપણું. (ii) અનિયતવિટારિતા :- અનિયત વિહાર કરવો.
() અચંચલેજિયત્વ :- ઈન્દ્રિયોની ચંચળતાને રોકવી. (૨) શ્રુતસંપદા :- તેના ચાર પ્રકાર છે - () યુગપ્રધાના મન્નતા :- તે તે કાળના બધા આગમશાસ્ત્રો
જાણવા. (i) પરિચિતસૂત્રાર્થતા :- સૂત્ર-અર્થ પરિચિત હોવા. બહુશ્રુતપણું
તે યુગમાં અન્યની અપેક્ષાએ વિશિષ્ટ જ્ઞાન હોવું. (ii) ઉત્સર્ગાદિવેદિત્યમ્ - ઉત્સર્ગ-અપવાદ વગેરેને જાણવા. (iv) ઉદાત્તાદિપટુવર્ણોચ્ચારિત્વમ્ - ઉદાત્ત વગેરે ગુણોથી યુક્ત
વર્ણો ઉચ્ચારવા. (૩) શરીરસંપદા :- તેના ચાર પ્રકાર છે - () સમચતુરઅસંસ્થાનતા - સમચતુરસ્ત્રસંસ્થાનવાળું શરીર હોવું
લક્ષણ-પ્રમાણથી યુક્ત એવી લંબાઈ-પહોળાઈ હોવી. (i) સંપૂર્ણઅંગોપાંગતા :- અંગોપાંગ સંપૂર્ણ હોવા. (ii) અવિકલેજિયત્વમ્ - ઈન્દ્રિયો પરિપૂર્ણ હોવી, અલ્પ ન હોવી
૩ર પ્રકારની ગણીસંપદા
...૧૪૫...
Page #161
--------------------------------------------------------------------------
________________
(iv) તપઃપરિહાદેઃ સહિષ્ણુતા :- તપ, પરીષહ વગેરેને સહન કરવા સમર્થ હોવું.
(૪) વચનસંપદા : - તેના ચાર પ્રકાર છે
(i) અનાહતપ્રતિભાત્વમ્ :- પ્રતિભાની સ્ખલના ન થવી, વચન આઠેય (સર્વમાન્ય) હોવું. (ii) મધુરવાક્યતા – સાંભળનારના મનને પ્રીતિ થાય તેવા મધુર :વચનો બોલવા.
-
(iii) નિર્વિકારવચનતા :- વિકારરહિત અકલુષિત વચનો બોલવા. (iv) સ્ફુટવચનતા :- સ્પષ્ટ વચનો (બધા લોકો સુખેથી સમજી શકે તેવા વચનો) બોલવા.
(૫) વાચનાસંપદા ઃ- તેના ચાર પ્રકાર છે
(i) યોગ્યાયોગ્યપાત્રજ્ઞતા :- યોગ્ય-અયોગ્ય પાત્રને જાણે. (II) પરિણતેઽપરસૂત્રાર્થદાન :- પૂર્વેના સૂત્ર-અર્થ પરિણત થયે છતે બીજા સૂત્ર-અર્થ આપવા.
(i) નિર્યાપણ :- સૂત્ર પ્રત્યે શિષ્યોનો ઉત્સાહ વધારીને જલ્દીથી ગ્રન્થ પૂરો કરાવે, અધૂરો ન મૂકે.
(iv) નિર્વાહિત્વમ્ :- પૂર્વાપર સંગત થાય તે રીતે સૂત્રોના અર્થોને
સમજાવવા.
(૬) મતિસંપદા : - તેના ચાર પ્રકાર છે
-
-
...૧૪૬...
(i) અવગ્રહ :- તે તે ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયોનો અવ્યક્ત બોધ. (ii) ઈહા :- વિચારણા.
(iii) અપાય :- નિશ્ચય.
(iv) ધારણા :- અવિસ્મરણ. અપાય દ્વારા પડેલા સંસ્કારો ધારણ કરી રાખવા.
(૭) પ્રયોગમતિ (વાદબુદ્ધિ) સંપદા :- તેના ચાર પ્રકાર છે (i) સ્વશક્તિપરિજ્ઞાન :- પોતાની શક્તિને જાણવી. (ii) પુરુષપરિજ્ઞાન :- પ્રતિવાદી પુરુષને જાણવો.
૩૨ પ્રકારની ગણીસંપદા
Page #162
--------------------------------------------------------------------------
________________
(iii) સ્વપરઅનુકૂલક્ષેત્રપરિજ્ઞાન :- પોતાને કે પ્રતિવાદીને અનુકૂળ
ક્ષેત્રને જાણવું.
(iv) સ્વપરઅનુકૂલરાજાદિવસ્તુવિજ્ઞાન અનુકૂળ રાજા વગેરેને જાણવા.
(૮) સંગ્રહપરિક્ષાસંપદા :
(i) ગણયોગ્યઉપસંગ્રહસંપદા :- ગણના વિહારને યોગ્ય ક્ષેત્ર વગેરેની તપાસ કરવી.
(ii) સંસક્તસંપદા :- ભદ્રક વગેરે ગૃહસ્થોને ઉપદેશ આપી ગણની ચિંતામાં સ્થિર કરવા.
(iii) સ્વાધ્યાયસંપદા :- સ્વાધ્યાયના અંગરૂપ પુસ્તક વગેરેને એકઠા
કરવા.
:- પોતાને કે પ્રતિવાદીને
(iv) શિક્ષોપસંગ્રહસંપદા :- તપ વગેરેમાં શૈક્ષક વગેરેને યોગ્ય કૃત્યોને જાણવા.
છ ૪ પ્રકારનો વિનય ર
આચારવિનય :- સંયમ, તપ, ગણ, પ્રતિમા, વિહાર વગેરે સામાચારીને પોતે આચરવી અને બીજા પાસે આચરાવવી તે.
(૧)
(૩)
(૨) શ્રુતવિનય :- સૂત્ર, અર્થ, ઉભય અને ભાવરહસ્યોને ગ્રહણ કરવા, બીજાને આપવા, બીજાને પ્રેરણા કરવી, બીજાની અનુમોદના કરવી તે. વિક્ષેપવિનય :- મિથ્યાત્વથી, ગૃહસ્થપણાથી કે પ્રમાદથી દૂર કરીને તેનાથી ચઢિયાતાં ભાવોમાં જીવોને સ્થાપવા તે. તદ્દોષપ્રતિઘાતવિનય :- વિષય-કષાય વગેરે દોષોનો નાશ કરવો તે.
(૪)
* *
જો કે આચાર્ય(ગુરુ)ના ગુણોનું કીર્તન કરવા ઈન્દ્ર પણ સમર્થ નથી. છતાં પણ શ્રુતસમુદ્રમાંથી આ કુલકમાં આચાર્ય(ગુરુ)ના ગુણોના સંગ્રહરૂપ છત્રીશ છત્રીશીઓ કહી છે.
આમ આ ગ્રંથમાં ગુરુના ૩૬ ૪ ૩૬ ૧,૨૯૬ ગુણો બતાવ્યા છે. ॥ શ્રીગુરુગુણષત્રિંશષત્રિંશિકાકુલકનો પદાર્થસંગ્રહ સમાપ્ત ૫
૪ પ્રકારનો વિનય
=
*
...૧૪૭...
Page #163
--------------------------------------------------------------------------
________________
श्रीमद्रत्नशेखरसूरिकृतस्वोपज्ञदीपिकाह्वया विवृत्या समेतं श्रीगुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाकुलकम् ।
Page #164
--------------------------------------------------------------------------
________________
॥ अर्हम् ॥
॥ श्रीगुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाकुलकप्रस्तावना ॥
इह किल केवलज्ञानापूर्वलोचनावलोकिताखिललोकालोकमध्यवर्त्ति
पदार्थसार्थैर्लौकिकदेवातिशायिसहजातिशयसम्पत्सम्भारभासुरैः सतताखण्डनिदेशाखण्डलश्रेणिसंसेवितपादारविन्दैः श्रीमद्देवाधिदेवैः त्रिभुवनवर्त्तिसमग्रजन्तुजातनिःसीमपरोपकृतिकरणाय समस्तप्रवचनोपनिषद्भूतं अर्हत्सिद्धाचार्योपाध्यायसाधुदर्शनज्ञानचारित्रतपोरूपं पदनवकं समुपदिष्टम्। तत्र तृतीयपदवर्त्तिनां जिनशासनप्रोत्तुङ्गप्रासादशिखरकलशारोपणप्रवीणानां सङ्ख्यातीतानवगीतगुणगणगरीष्ठानां श्रीमदाचार्याणां गुणोत्कीर्त्तनं कर्तुकामैराचार्यैः समयसुधाम्बुधेः पृषन्मात्रं समादायेदं स्वोपज्ञदीपिकाह्वविवृतिसमलङ्कृतं गुरुगुणषट्त्रिंशत्षत्रिंशिकाभिधानं कुलकं विरचितमिति कुलकगतस्य–
" जइवि हु सूरिवराणं, सम्मं गुणकित्तणं करेउं जे। सक्कोवि नेव सक्कइ, कोऽहं पुण गाढमूढमई ॥ ३८ ॥ तहवि हु जहा सुआओ, गुरुगुणसंगहमयाउ भत्तीए । इय छत्तीसं छत्तीसियाउ भणियाउ इह कुलए ॥ ३९ ॥ "
इत्येतदार्याद्वयस्यावलोकनेन स्फुटमेवावगम्यते ।
अस्य सदीपिकाकुलकस्य के कर्त्तारः ? इति जिज्ञासायां जातायां कुलकावसानगतायाः
“सिरिवयरसेणसुहगुरु- सीसेणं विरइयं कुलगमेयं ।
99
पढिऊणमसढभावा, भव्वा पावंतु कल्लाणं ॥ ४० ॥ इत्येतद्गाथाया अवलोकनेन, तथा विवृतिप्रान्तोपन्यस्तप्रशस्त्याम्“श्रीमद्बृहद्गच्छपयोजहंसः, समस्तवादीन्द्रशिरोऽवतंसः । प्रज्ञापराभूतसुरेन्द्रसूरिर्जीयाज्जगत्यां गुरुदेवसूरिः ॥ १ ॥ तद्गच्छे स्वच्छमनाः, समजनि जयशेखरो गुरुः श्रीमान् । तत्पट्टगगनभानुः, सूरिः श्रीवज्रसेनाः ॥२॥
श्रीगुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाकुलकप्रस्तावना
...१४९...
Page #165
--------------------------------------------------------------------------
________________
तत्पट्टनायकाः, श्रीहेमतिलकसूरयस्तदादेशात् । श्रीरत्नशेखराख्यः, शिष्यो लिखति स्म विवृतिमिमाम् ॥ ३॥” इत्येतत्पद्यत्रयस्य च निर्वर्णनेन बृहद्गच्छालङ्कारहारोपमवादीन्द्रचूडामणिश्रीमद्देवसूरिसन्तानीय श्रीजयशेखरसूरिशिष्य श्रीवज्रसेनसूरीणां शिष्याः श्रीहेमतिलकसूरिपट्टप्रतिष्ठिताः श्रीरत्नशेखरसूरय एवास्य प्रणेतार इति प्रकटमेवावसीयते ।
अस्य सविवृतिकुलकस्य प्रणेतारः कस्मिन् कालेऽभूवन् ? इति जिज्ञासायां जातायां यद्यपि प्रकरणकारैरस्मिन् प्रकरणे साक्षात् स्वसत्तासमयः क्वापि नोपनिबद्धः तथाऽपि एतन्मुनिनायकनिर्मितप्राकृतश्रीपालकथाऽवसानगतायाः
" तस्सीसहेमचंदेण, साहुणा विक्कमस्स वरिसम्मि | चउदस अट्ठावीसे, लिहिया गुरुभत्तिकलिएणं ॥ ४३ ॥” इत्येतद्गाथाया, अवलोकनेन विक्रमादित्यसम्बन्धिचतुर्दशशतोपर्यष्टाविंशतितमे वर्षे प्रथमादर्शे लिखितत्वेन सूरिशेखराणाममीषां सत्तासमयोऽपि वैक्रमीये पञ्चदशे शते निर्विरोधं निर्णीयते । यद्यपि स्वोपज्ञश्राद्धविधिश्रावकप्रतिक्रमणसूत्रवृत्त्याचारप्रदीपाद्यनेकग्रन्थस्य कर्तारः श्रीमद्रत्नशेखरसूरय एतत्कुलकविवृतिकारानन्यसमयसत्ताकास्तथापि अनन्तरोक्तग्रन्थप्रशस्तौ बृहत्तपागच्छनायकश्रीमन्मुनिसुन्दरसूरीश्वराणां शिष्यत्वेन निरूपणात् प्रस्तुतकुलकविवृतिकारेभ्यो भिन्ना एवेति स्फुटमवगम्यते ।
एतन्मुनिपतिनिर्मितावुक्तव्यतिरिक्तौ स्वोपज्ञविवृतिसमलङ्कृतौ गुणस्थानक्रमारोहक्षेत्रसमासौ दृश्येते, परमेतन्महाशयविरचिता अपरे ग्रन्थरत्ना भवेयुर्न वेति तेषां दृष्टश्रुताद्यभावेन निर्णेतुं न शक्यते ।
अस्य विषयविवेचनं तु पृथक् सम्पादितमस्ति, तस्मात्तदर्थिना तदवलोक
नीयम् ।
अस्य संशोधनसमये द्वे पुस्तके अ-क-सञ्ज्ञके पत्तनीयसङ्घस्य पुस्तकभाण्डागारसत्के पुरातने षड्विंशतिपञ्चविंशतिपत्रात्मके, एकं पुनः ब - सञ्ज्ञकं प्रज्ञांसश्रीमद्वीरविजयमुनिसत्कं पुरातनं अष्टात्रिंशत्पत्रात्मकम्, एकं तु ड सञ्ज्ञकं भावनगरीयसङ्घस्य चित्कोशसत्कं पुरातनं त्रयोदशपत्रात्मकम्, एकं च प्रवर्त्तकश्रीगुरुगुणषट्त्रिंशत् षट्त्रिंशिकाकुलकप्रस्तावना
...१५०...
Page #166
--------------------------------------------------------------------------
________________
श्रीमत्कान्तिविजयमुनिपुङ्गवसम्बन्धि नूतनं एकोनत्रिंशत्पत्रात्मकम्, इत्येवंरूपाणि पञ्च पुस्तकानि समुपलब्धानि । एतत्पुस्तकपञ्चकाधारेण संशोधनकर्मणि साहाय्यं समुपलभमानोऽहं पुस्तकसमर्पणोदाराणाममीषां महाशयानां, प्रेसकोपीनिरीक्षणेन साहाय्यं वितन्वतः पन्यासश्रीमदानन्दसागरस्यापि परोपकृति स्मृतिगोचरतां नयामि।
पूर्वोक्तपुस्तकाधारेण महता प्रयासेन संशोधितेऽप्यत्र निबन्धेऽस्मदृष्टिदोषेणाक्षरयोजकदोषेण वा यत्र क्वचनाशुद्धिः कृता जाता वा भवेत्तत्र संशोधनीयं सदयहृदयैः संविज्ञगीतार्थैरिति प्रार्थयते
न्यायाम्भोनिधिश्रीमद्विजयानन्दसूरीश्वरशिष्यप्रवर्तकश्रीमत्कान्तिविजयचरणचञ्चरीकः
चतुरविजयो मुनिः॥ चन्द्रप्रा॒ङ्केलाब्दे, वैशाखसितप्रतिपदि गुरुवारे। चतुरविजयेन पत्तननगरे प्रस्तावना दृब्धा॥१॥
0 शाम्येन धर्म कपटेन मित्रं, परोपतापेन समृद्धिभावम् ।
सुखेन विद्यां परुषेण नारी, वाञ्छन्ति ये व्यक्तमपण्डितास्ते।। 0 प्रियवाक्यप्रसादेन, सर्वे तुष्यन्ति जन्तवः ।।
तस्मात्तदेव वक्तव्यं, वचने का दरिद्रता ?|| - गुरुं विना न विद्या स्यात्, फलं नैव विना तरुम् ।
नाब्धिपारो विना नावं, धर्मो भावं विना न हि ।। स्वश्लाघा परनिन्दा च, लक्षणं निर्गुणात्मनाम् । परश्लाघा स्वनिन्दा तु, लक्षणं सदगुणात्मनाम् ।।
श्रीगुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाकुलकप्रस्तावना
लकप्रस्तावना
...१५१...
Page #167
--------------------------------------------------------------------------
________________
॥ अर्हम्॥ ॥ श्रीगुरुगुणषट्त्रिंशत्षट्विंशिकाकुलकविषयानुक्रमणिका॥ विषयाः पृष्ठाङ्काः | विषयाः
पृष्ठाङ्काः विवृतिकारमङ्गलाचरणादि ......... १५६ पञ्चविधेन्द्रियविषयस्वरूपम् ... १७३-१७४ नमस्काराभिधेयादि ........... १५७-१५८ पञ्चविधप्रमादस्वरूपम् ........ १७४-१७५ ॥ प्रथमषट्त्रिंशिकाविषयोपक्रमः॥ पञ्चविधास्रवस्वरूपम् ................ १७५
| पञ्चविधनिद्रास्वरूपम् ................ १७५ चतुर्विधदेशनास्वरूपम् ....... १५९-१६०
| पञ्चविधकुभावनास्वरूपम् ..... १७५-१७६ चतुर्विधकथास्वरूपम् ................ १६०
षट्काययतनास्वरूपम् ................ १७६ चतुर्विधधर्मस्वरूपम् .......... १६०-१६२
॥ चतुर्थषट्त्रिंशिकाविषयोपक्रमः॥ चतुर्विधभावनास्वरूपम् ....... १६२-१६३ चतुर्विधस्मारणास्वरूपम् ............ १६३
षड्वचनदोषस्वरूपम् ......... १७७-१७८ चतुर्विधार्तध्यानस्वरूपम् ...... १६३-१६४
.......... १७८-१७९ षड्लेश्यास्वरूपम्
षड्विधावश्यकस्वरूपम्....... १७९-१८१ चतुर्विधरौद्रध्यानस्वरूपम् ............ १६४
षड्द्रव्यस्वरूपम् . ................. १८१ सप्रभेदचतुर्विधध्यानस्वरूपम् .. १६४-१६६
षड्दर्शनस्वरूपम् . ........... १८१-१८२ चतुर्विधशुक्लध्यानस्वरूपम् ... १६६-१६७
षड्भाषास्वरूपम् . ................. १८३ ॥ द्वितीयषट्त्रिंशिकाविषयोपक्रमः॥
| ॥ पञ्चमषट्त्रिंशिकाविषयोपक्रमः॥ पञ्चविधसम्यक्त्वस्वरूपम् ..... १६७-१६८
| सप्तविधभयस्वरूपम् ................. १८४ पञ्चविधचारित्रस्वरूपम् ........ १६८-१६९
सप्तविधपिण्डैषणास्वरूपम्............ १८४ पञ्चविधमहाव्रतस्वरूपम् ....... १६९-१७० सप्तविधपानैषणास्वरूपम् ............. १८४ पञ्चविधव्यवहारस्वरूपम् ............. १७०
| सप्तविधसुखस्वरूपम् .......... १८४-१८५ पञ्चविधाचारदिग्दर्शनम् ...............
| अष्टविधमदस्थानस्वरूपम् ..... १८५-१८६ पञ्चविधसमितिस्वरूपम् ....... १७०-१७१
॥ षष्ठषट्त्रिंशिकाविषयोपक्रमः॥ पञ्चविधस्वाध्यायस्वरूपम् ............ १७१
अष्टविधज्ञानाचारस्वरूपम् ..... १८६-१८७ एकविधसंवेगस्वरूपम् ........ १७१-१७२
अष्टविधदर्शनाचारस्वरूपम् ........... १८७ ॥ तृतीयषट्त्रिंशिकाविषयोपक्रमः॥ अविचारित्राचारस्वरूपम..........१८॥ पञ्चविधेन्द्रियस्वरूपम् ......... १७२-१७३ | अष्टविधवादिगुणस्वरूपम् ..... १८७-१८८ ...१५२...
श्रीगुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाकुलकविषयानुक्रमणिका
१७०
Page #168
--------------------------------------------------------------------------
________________
विषयाः पृष्ठाङ्काः | विषयाः
पृष्ठाङ्काः चतुर्विधबुद्धिस्वरूपम् ......... १८८-१८९ चतुर्विधतपःसमाध्युपदर्शनम् ........... १९८
॥ सप्तमषट्त्रिंशिकाविषयोपक्रमः॥ चतुर्विधाचारसमाध्युपदर्शनम् .......... १९८ अष्टविधकर्मोपदर्शनम् ................ १८९ | ॥ द्वादशषट्त्रिंशिकाविषयोपक्रमः॥ अष्टाङ्गयोगस्वरूपम् ........... १८९-१९० | दशविधवैयावृत्त्योपदर्शनम् ............. १९९ अष्टमहासिद्धिस्वरूपम् ............... १९० | दशविधविनयोपदर्शनम् ............... १९९ अष्टयोगदृष्टिस्वरूपम् ................. १९० | दशविधधर्मोपदर्शनम् ........... १९९-२०० चतुर्विधानुयोगोपदर्शनम् ....... १९०-१९१ षड्विधाऽकल्प्योपदर्शनम् ............. २००
॥ अष्टमषट्त्रिंशिकाविषयोपक्रमः॥ ॥ त्रयोदशषट्त्रिंशिकाविषयोपक्रमः॥ नवतत्त्वनामोपदर्शनम् ................ १९१ दशविधरुचिस्वरूपनिरूपणम् .... २००-२०१ नवब्रह्मचर्यगुप्तिस्वरूपम् ....... १९१-१९२ द्वादशाङ्गोपदर्शनम् .................... २०१ नवनिदानस्वरूपम् ............ १९२-१९३ द्वादशोपाङ्गोपदर्शनम् .................. २०१ नवकल्पविहारस्वरूपम् ............... १९३ द्विविधशिक्षोपदर्शनम् ................. २०१ ॥ नवमषट्त्रिंशिकाविषयोपक्रमः॥
| ॥ चतुर्दशषट्त्रिंशिकाविषयोपक्रमः॥ दशविधासंवरोपदर्शनम् ............... १९४
एकादशश्राद्धप्रतिमादशविधसंक्लेशोपदर्शनम् ............. १९४
स्वरूपोपदर्शनम् .......... २०१-२०२ दशविधोपघातोपदर्शनम् .............. १९४ | श्राद्धद्वादशवतोपदर्शनम .........२०२-२०३ हास्यादिषट्कोपदर्शनम् .............. १९४
त्रयोदशक्रियास्थानोपदर्शनम् ........... २०३ ॥ दशमषट्त्रिंशिकाविषयोपक्रमः॥
| ॥ पञ्चदशषट्त्रिंशिकाविषयोपक्रमः॥ दशविधसामाचारीदर्शनम् ............. १९५
द्वादशोपयोगोपदर्शनम् ................. २०४ दशविधचित्तसमाधिस्थानोपदर्शनम् .... १९५ दशविधप्रायश्चित्तदानोपदर्शनम् ......... २०४ षोडशकषायोपदर्शनम् ......... १९५-१९६ चतुर्दशोपकरणोपदर्शनम् .............. २०४ ॥ एकादशषट्त्रिंशिकाविषयोपक्रमः॥
॥ षोडशषट्त्रिंशिकाविषयोपक्रमः॥ दशविधप्रतिसेवोपदर्शनम् ............. १९६
द्वादशविधतपउपदर्शनम् ............... २०४ दशविधशोधिदोषोपदर्शनम् .... १९६-१९७
द्वादशभिक्षुप्रतिमास्वरूपोपदर्शनम् २०५-२०६ चतुर्विधविनयसमाध्युपदर्शनम् ........ १९८
द्वादशभावनोपदर्शनम् ........... २०६-२०७ चतुर्विधश्रुतसमाध्युपदर्शनम् .......... १९८ | श्रीगुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाकुलकविषयानुक्रमणिका
...१५३...
Page #169
--------------------------------------------------------------------------
________________
पृष्ठाङ्काः
विषयाः
पृष्ठाङ्काः | विषयाः ॥ सप्तदशषट्त्रिंशिकाविषयोपक्रमः॥ ॥ द्वाविंशतितमषट्त्रिंशिकाचतुर्दशगुणस्थानस्वरूपम् ...... २०७-२०८ विषयोपक्रमः॥ प्रतिरूपादिचतुर्दशगुणोपदर्शनम् ....... २०८ | अष्टादशशीलाङ्गोपदर्शनम् ............ २१७ अष्टविधसूक्ष्मोपदर्शनम् ............... २०९ अष्टादशब्रह्मोपदर्शनम् ......... २१७-२१८
॥ अष्टादशषट्विंशिकाविषयोपक्रमः॥ | ॥ त्रयोविंशतितमषट्विंशिकापञ्चदशयोगस्वरूपम् .................. २०९
विषयोपक्रमः॥ पञ्चदशसञ्ज्ञास्वरूपम् ......... २०९-२१०
| एकोनविंशत्युत्सर्गदोषस्वरूपम् ....... २१८ त्रिविधगारवस्वरूपम् ................. २१०
| सप्तदशविधमरणस्वरूपम् ...... २१८-२१९ त्रिविधशल्योपदर्शनम् ................ २१०
| ॥ चतुर्विंशतितमषट्विंशिका॥ एकोनविंशतितमषट्त्रिंशिका
| विषयोपक्रमः॥ विषयोपक्रमः॥
| विंशत्यसमाधिस्थानस्वरूपम् ......... २२० षोडशोद्गमदोषस्वरूप
दशविधैषणादोषस्वरूपम् ...... २२०-२२१ निरूपणम् .......... २११-२१२
| पञ्चविधग्रासैषणास्वरूपम् ............ २२१ षोडशोत्पादनादोषस्वरूपनिरूपणम् .... २१२
| एकविधमिथ्यात्वस्वरूपम् ..... २२१-२२२ चतुर्विधाभिग्रहोपदर्शनम् ............. २१३ | ॥ पञ्चविंशतितमषट्विंशिका॥ विंशतितमषट्विंशिका
विषयोपक्रमः॥ विषयोपक्रमः॥ | एकविंशतिशबलस्थानस्वरूपम् २२२-२२३ षोडशवचनविधिस्वरूपम् ............ २१३ | पञ्चदशविधशिक्षास्वरूपम् ............ २२३ सप्तदशसंयमोपदर्शनम् ................ २१४ | ॥ षड्विंशतितमषट्त्रिंशिकात्रिविधविराधनोपदर्शनम् .............. २१४ | विषयोपक्रमः॥ ॥ एकविंशतितमषट्त्रिंशिका- | द्वाविंशतिपरीषहस्वरूपम् ............. २१४
विषयोपक्रमः॥ चतुर्दशविधाभ्यन्तरग्रन्थोपदर्शनम् ..... २१४ अष्टादशविधनरदीक्षादोषस्वरूप
॥ सप्तविंशतितमषट्त्रिंशिकानिरूपणम् ............. २१४-२१५ विषयोपक्रमः॥ अष्टादशपापस्थानस्वरूप
पञ्चविधवेदिकादोषोपदर्शनम् ......... २२५ निरूपणम् .............. २१६-२१७ | आरभटादिषड्विधदोषोपदर्शनम् ...... २२५
श्रीगुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाकुलकविषयानुक्रमणिका
...१५४...
Page #170
--------------------------------------------------------------------------
________________
विषयाः पृष्ठाङ्काः विषयाः
पृष्ठाङ्काः पञ्चविंशतिप्रतिलेखनोपदर्शनम् ........ २२५ | ॥ त्रयस्त्रिंशत्तमषट्त्रिंशिका॥ अष्टाविंशतितमषट्विंशिका
विषयोपक्रमः॥ विषयोपक्रमः॥
द्वात्रिंशद्विधजीवभेदोपदर्शनम् ........... २३४ सप्तविंशत्यनगारगुणोपदर्शनम् ......... २२५
चतुर्विधोपसर्गस्वरूपम् .......... २३४-२३५ नवकोटिविशुद्धोपदर्शनम् ............. २२६ |
॥ चतुस्त्रिंशत्तमषट्त्रिंशिका
विषयोपक्रमः॥ ॥ एकोनत्रिंशत्तमषट्त्रिंशिका
द्वात्रिंशद्वन्दनकदोषस्वरूपम् ...... २३५-२३७ विषयोपक्रमः॥
चतुर्विधविकथास्वरूपम् ......... २३७-२३८ अष्टाविंशतिलब्धिस्वरूप
॥ पञ्चत्रिंशत्तमषट्त्रिंशिकानिरूपणम् ............. २२६-२२९ |
विषयोपक्रमः॥ अष्टविधप्रभावकस्वरूपम् ............ २२९
त्रयस्त्रिंशदाशातनास्वरूपम् ....... २३८-२३९ ॥ त्रिंशत्तमषट्त्रिंशिकाविषयोपक्रमः॥
त्रिविधवीर्याचारोपदर्शनम् .............. २३९ एकोनत्रिंशत्पापश्रुतोपदर्शनम् ......... २३०
॥ षट्त्रिंशत्तमषट्त्रिंशिकासप्तविधशोधिगुणस्वरूपम् ............ २३०
विषयोपक्रमः॥ ॥ एकत्रिंशत्तमषट्त्रिंशिका
| द्वात्रिंशद्विधगणिसम्पढ़ेदविषयोपक्रमः॥
स्वरूपम् ................. २३९-२४० त्रिंशन्महामोहबन्धस्थान
चतुर्विधविनयस्वरूपम् ................. स्वरूपम् ............... २३१-२३२
सूरिगुणोत्कीर्तने स्वस्य षड्विधान्तरङ्गार्युपदर्शनम् ............ २३२
सामर्थ्याभावदर्शनम् ............. २४१ ॥ द्वात्रिंशत्तमषट्त्रिंशिका
यथाशक्ति गुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाविषयोपक्रमः॥ एकत्रिंशत्सिद्धगुणोपदर्शनम् .... २३२-२३३
करणोपदर्शनम् .................... २४१ पञ्चविधज्ञानस्वरूपम् ................. २३३
कुलककारनामप्रकटनपूर्वकाशीर्वादोप
दर्शनम् ............................ २४१ | विवृतिकारप्रशस्तिः .................... २४२
*
*
*
*
*
श्रीगुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाकुलकविषयानुक्रमणिका
...१५५...
Page #171
--------------------------------------------------------------------------
________________
श्रीमद्रत्नशेखरसूरिकृतस्वोपज्ञदीपिकाख्यविवृत्या समेतं
श्रीगुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाकुलकम् ।
श्रीमदर्हंपदं जीयानू, महोदयमहोज्ज्वलम् । जगत्त्रितयसाम्राज्यं, यत्प्रसादर्द्धिवर्णिका ॥ १ ॥
१
कलाकुलनयज्ञान-सम्पद्विस्तारकारकः। श्रीयुगादिजिनो भूयाद्, भविनां भूरिभूतये ॥२॥ भूर्भुवः स्वस्त्रयीशार्च्यः, कल्याणार्णवचन्द्रमाः । निरस्ताशेषदोषः श्री - शान्तिः शान्तिं तनोतु वः ॥ ३ ॥ स श्रीनेमिजिनो जीयात्, श्यामलाऽपि यदङ्गरुक् । सुधाञ्जनशलाकेव, सुदृशां दृग्विशुद्धये ॥४ ॥ यन्नामस्मृतिमात्रेण, मनोऽभीष्टार्थसिद्धयः । प्राणिनां स्युः सदा स श्री पार्श्वनाथोऽस्तु वः श्रिये ॥ ५ ॥ सर्वज्ञोऽतिशय श्रीमान्, प्रातिहार्यैरलङ्कृतः । वर्धमानो जिनो भूयाद्, वर्द्धमानसमृद्धये॥६॥ श्रीमन्तोऽजितनाथाद्याः, सर्वेऽन्येऽपि जिनेश्वराः । सन्तु श्रेयः श्रियः सिद्ध्यै, वृद्ध्यै च सुखसम्पदाम् ॥७॥ अहंपूर्विकया सर्वा, यं सेवन्ते सुलब्धयः । स गुरुर्गौतमो मे स्ताद्, अद्भुताभीष्टलब्धये॥८॥ अर्हद्विगः सरसीभवं गणधरादित्यप्रभोद्भासितं, त्रैलोक्येश्वरषट्पदैरविरतं चाघ्रातसारं मुदा । हस्ताद् दृष्टिपथान्मुखाच्च मुनिभिर्नित्यं न यन्मुच्यते, तज्जैनागमपङ्कजं मम मनोहंसस्य भूयान्मुदे ॥ ९ ॥ श्रीशारदा शारदशर्वरीश-विभाभिरामोज्ज्वलकायकान्तिः। ममोज्ज्वलध्यानपथावतीर्णा, वर्णानुपूर्वी विमलां तनोतु ॥ १० ॥
१. क - पुस्तके 'जीयात् ' ॥
..१५६...
श्रीगुरुगुणषट्त्रिंशत् षट्त्रिंशिकाकुलकविषयानुक्रमणिका
Page #172
--------------------------------------------------------------------------
________________
श्रीवज्रसेनाभिधसूरिराजैः, सुसूत्रधारैरिव यैर्व्यधायि। अयं जनोऽप्यश्मसमोऽभिवन्द्य-स्तेभ्यो गुरुभ्योऽस्तु मम प्रणामः॥११॥ एवं देवगुरुभ्यः, कृतप्रणामोऽहमल्पबुद्धिरपि। विवृणोमि सुगुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाकुलकम्॥१२॥
इह हि शिष्टसमयानुसारतो मङ्गलार्थमभीष्टदैवतनमस्काराविर्भाविकां सम्बन्धादिगर्भा च सूत्रस्येमामादिगाथामाह
वीरस्स पए पणमिय, सिरिगोयमपमुहगणहराणं च। गुरुगुणछत्तीसीओ, छत्तीसं कित्तइस्सामि॥१॥
व्याख्या- वीरस्य पादौ प्रणम्य गुरुगुणषट्त्रिंशिकाः षट्त्रिंशत्सङ्ख्याकाः कीर्तयिष्यामीति सण्टङ्कः। तत्र विशेषेण ईरयति प्रेरयत्यष्टकर्माणीति वीरः। यदाह
'विदारयति यत्कर्म, तपसा च विराजते।
तपोवीर्येण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः॥१॥' तस्य च श्रीवीरस्य श्रीसिद्धार्थभूपालविशालकुलकमलमार्तण्डमण्डलस्य श्रीत्रिशलादेवीकुक्षिसरसीरुहराजहंसस्य बाललीलादलितप्रसर्पद्दर्पसुपर्वाखर्वगविदातसन्तुष्टाखिलाखण्डलाधमरवृन्दपरिकल्पितवीरइतिनामधेयस्य तीर्थाधिनाथस्य पादौ प्रणम्य तथा श्रीगौतमप्रमुखगणधराणां च श्रीगौतमसद्गोत्रश्रीमदिन्द्रभूतिप्रभृत्येकादशगणनायकानां च। ते च इमे
‘पढमित्थ इंदभूई, बीए पुण होइ अग्गिभूइत्ति। तइए अ वाउभूई, तओ विअत्ते सुहम्मे अ॥१॥ मंडिअमोरियपुत्ते, अकंपिए चेव अयलभाया य।
मेअजे अ पभासे, गणहरा हुंति वीरस्स॥२॥' एतेषां च पादौ प्रणम्य। एते च वक्ष्यमाणनिःशेषगुरुगुणानां आधारभूतत्वाद्विशेषतश्चात्र प्रणामार्हाः। तथा च "गृणाति सद्धर्म इति गुरुः।" स च १. वक्ष्यमाणा हि निरुक्तिरिति भविष्यति मध्यगता निरुक्तिदर्शिका पङ्क्तिर्न तूपलभ्यते कुत्राप्यादर्श इति निरुपाया संसद् भविष्यत्यन्यथा वा सूरेरभिप्रायोऽगोचरो नः॥
नमस्काराभिधेयादि
...१५७...
Page #173
--------------------------------------------------------------------------
________________
गुणवानेव तत्त्वतो विशुद्धसम्यक्तत्त्वावबोधजनकसद्धर्मदेशनादिसमर्थो भवति। यदाह'आयारे वटुंतो, आयारपरूवणाअ संकेतो।
आयारपरिन्भट्ठो, सोऽसुद्धपरूवणे भइओ॥१॥' 'गुणसुट्ठिअस्स वयणं, महुघयसित्तू व्व पावओ भाइ। गुणहीणस्स न रेहइ, नेहविहूणो जह पईवो॥२॥'(संवेगरंगशाला ८९०७) अपि च'वामात्रसाराः परमार्थबाह्या, न दुर्लभाचित्रकरा मनुष्याः। ते दुर्लभा ये जगतो हिताय, धर्मे स्थिता धर्ममुदाहरन्ति॥१॥ केचित् प्रवालमिव रङ्गभृतः स्वयं स्युः, केचिच्च चूर्णकणवत्पररङ्गयोग्याः। कश्मीरजातमिव सौरभपूरगौरा, धन्याः पुनः स्वपररञ्जकतां भजन्ति॥२॥ आत्मप्रबोधविरहादविशुद्धबुद्धेरन्यप्रबोधनविधिं प्रति कोऽधिकारः। सामर्थ्यमस्ति तरितुं सरितो न यस्य, तस्य प्रतारणपरा परतारणोक्तिः॥३॥'
अतो गुणवानेव गुरुरालोक्यते। ते च गुणा ज्ञानदर्शनचारित्रादयो यद्यप्यमेयास्तथाऽपि षट्त्रिंशत्षट्त्रिंशत्सङ्ख्यया कलितानां कतिपयगुरुगुणानां याः षट्त्रिंशत्सङ्ख्याकाः षट्त्रिंशिकास्ताः कीर्तयिष्यामि।
ननु किमित्येवं गुरुगुणाः कीर्त्यन्ते ? उच्यते, गुणवान् गुरुरेव सम्प्रति दुष्षमान्धकारसम्भारतिरोहितसन्मार्गाणां प्राणिनां दीप्रप्रदीपकल्पत्वादनल्पगौरवार्हो भवति। यतः
'गुरुगौरवाो गुरूपक्रियातः, कलौ देवतोऽपीति सम्यग् मतिमें। तमिश्रातमिश्रापहारी कृशानु-वृहद्भानुरित्युच्यते किं न लोकैः ?॥१॥' अपि च'यद्वत्सहस्रकिरणः, प्रकाशको निचिततिमिरमग्नस्य।
तद्वद्गुरुरत्र भवेद्, अज्ञानध्वान्तपतितस्य॥२॥' (योगशास्त्रवृत्तिः ९६९) १. आचारे वर्तमान आचारप्ररूपणायां सङ्क्रान्तः। आचारपरिभ्रष्टः अशुद्धप्ररूपणायां भाज्यः॥१॥ २. ब- पुस्तके 'चित्रकथा'। ३. अ-क-पुस्तके 'दैवतोऽपीति'॥ ...१५८...
नमस्काराभिधेयादि
Page #174
--------------------------------------------------------------------------
________________
Y
४
४
x
१६
वाचकमुख्योऽप्याह'दुष्प्रतिकारौ माता-पितरौ स्वामी गुरुश्च लोकेऽस्मिन्। तत्र गुरुरिहामुत्र च, सुदुष्करतरप्रतीकारः॥१॥' (प्रशमरतिः ७१) 'गुर्वायत्ता यस्मा- च्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि। तस्माद्गुराधनपरेण हितकाङ्क्षिणा भाव्यम्॥२॥' (प्रशमरतिः ६९) इति गाथार्थः॥१॥ अथ यथोक्तगुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकासु प्रथमषट्त्रिंशिकासूत्रगाथामाहचउविहदेसणकहध-म्मभावणासारणाइकुसलमई। चउविहचउझाणविऊ, छत्तीसगुणो गुरू जयउ॥२॥
व्याख्या - चतुर्विधासु देशनासु, चतुर्विधासु कथासु, चतुर्विधेषु धर्मेषु, चतुर्विधासु भावनासु, चतुर्विधासु स्मारणादिषु कुशला निपुणा मतिर्यस्येति स तथा। तथा प्रत्येकं प्रत्येकं चतुर्विधानि चत्वारि ध्यानानि वेत्तीति चतुर्विधचतुर्ध्यानविदिति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति समासार्थः।
व्यासार्थस्त्वयम्- तत्र चतुर्विधा देशना। यथा- आक्षेपिणी१ विक्षेपिणीर संवेगिनी३ 'निर्वेदिनी४ चेति। उक्तं च -
'अक्खेविणी अ विक्खे-विणी य संवेअणी तहा चेव। निव्वेअणिआ एसा, चउव्विहा देसणा होइ॥१॥ आयारं ववहारं, हेऊदिटुंत दिट्टिवायाई। देसिजइ जीए सा, अक्खेविणिदेसणा पढमा॥१॥ परमयविऊहिं परमय-वयणेहिं जीइ परमयाउ जणो। विक्खेविजइ एसा, विक्खेविणिदेसणा बीआ॥२॥ उवसमविवेगसंवर-समयासंतोससंभवं सुक्खं। वण्णिजइ जीए सा, संवेअणिदेसणा तइआ॥३॥
१. अ-ब-पुस्तके 'निर्वेदनी'। चतुर्विधा देशना
Page #175
--------------------------------------------------------------------------
________________
जरमरणरोगसोगा - इएहिँ अइदारुणं भवसरूवं ।
पयडिज्जइ जीए सा, निव्वेअणिदेसणा तुरिया ॥ ४ ॥ '
तथा चतुर्विधा कथा । यथा - अर्थकथा, कामकथा, धर्मकथा, सङ्कीर्णकथा
चेति। यदुच्यते
―
'अर्थं कामं च धर्मं च, तथा सङ्कीर्णरूपताम् । आश्रित्य वर्तते लोके, कथा तावच्चतुर्विधा ॥ १ ॥ सामादिधातुवादादि - कृष्यादिप्रतिपादिका । अर्थोपादानपरमा, कथाऽर्थस्य प्रकीर्त्तिता ॥ १ ॥ सङ्क्लिष्टचित्तहेतुत्वात्, पापसम्बन्धकारिका । तेन दुर्गतिवर्तिन्याः, प्रापणप्रवणा मता ॥ २ ॥ कामोपादानगर्भार्था, वयोदाक्षिण्यसूचिका । अनुरागेङ्गिताद्युत्था, कथा कामस्य वर्णिता ॥ ३ ॥ सा मलीमसकामेषु, रागोत्कर्षविधायिका । विपर्यासकरा तेन, हेतुभूतैव दुर्गतेः ॥ ४ ॥ दयादानक्षमाद्येषु, धर्माङ्गेषु प्रतिष्ठिता । धर्मोपादेयतागर्भा, बुधैर्धर्मकथोच्यते ॥ ५ ॥ सा शुद्धचित्तहेतुत्वात्, पुण्यकर्मर्विनिर्जरे । विधत्ते तेन विज्ञेया, कारणं नाकमोक्षयोः ॥ ६ ॥ त्रिवर्गसाधनोपाय- प्रतिपादनतत्परा । याऽनेकरससारार्था, सा सङ्कीर्णकथोच्यते ॥ ७ ॥ चित्राभिप्रायहेतुत्वादनेकफलदायिका ।
विदग्धताविधानेन हेतु भूतैव सद्गतेः ॥८ ॥ '
-
तथा चतुर्विधो धर्मः । यथा - दानधर्मः १, शीलधर्मः २, तपोधर्मः ३, भावधर्मः ४ चेति । तत्र दानधर्मस्त्रिधा - ज्ञानदानम् १, अभयदानम् २,
धर्मोपष्टम्भदानम् ३ च । तत्र ज्ञानदानं यथा
१. विनिर्जरम् ॥
...१६०...
चतुर्विधा था
Page #176
--------------------------------------------------------------------------
________________
'जीवाजीवाइपयत्थवित्थरं उभयलोअकरणिजं। जेणं जाणंति जणा, तद्दाणं नाणदाणंति॥१॥' अभयदानं यथा - 'जं सुहुमबायराणं जीवाण ससत्तिओ सयाकालं।
कीरइ रक्खणजयणा, तं जाणह अभयदाणंति॥१॥' धर्मोपष्टम्भदानं यथा - 'जं धम्मसाहगाणं, साहूणं असणवसणमाईणि। दिजंति सुपत्ताणं, धम्मोवटुंभदाणमिणं ॥१॥'
अथ शीलमपि त्रिधा-सदाचारशीलं१, अष्टादशसहस्रशीलाङ्गलक्षणं२, ब्रह्मव्रतपालनरूपं३ च। यदुच्यते -
'सुद्धं समायारमनिंदणिजं, सहस्सअट्ठारसभेअभिन्नं। बंभाभिहाणं च महव्वयंति, सीलं तिहा केवलिणो वयंति॥१॥' अथ तपः, तद् द्विविधम्- बाह्यम् १, अभ्यन्तरं २ च। यथा - 'अणसणमूणोयरिया, वित्तीसंखेवणं रसच्चाओ। कायकिलेसो संली-णया य बज्झो तवो होइ॥१॥ पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाणं उस्सग्गोऽवि य, अन्भिंतरओ तवो होइ॥२॥'(दशवै०नियुक्तिः ४७,४८) कैश्चित्तपस्त्रिविधं शारीरादिभेदमप्युच्यते, यथा - 'देवातिथिगुरुप्राज्ञपूजनं शौचमार्जवम्। ब्रह्मचर्यमहिंसा च, शारीरं तप उच्यते॥१॥ अनुद्वेगकरं वाक्यं, सत्यं प्रियं हितं च यत्। स्वाध्यायाभ्यसनं चैव, वाङ्मयं तप उच्यते॥२॥ मनःप्रसादः सौम्यत्वं, मौनमात्मविनिग्रहः। भावसंशुद्धिरित्येतन्, मानसं तप उच्यते॥३॥'(श्रीमद्भगवद्गीता १४-१६) 'शारीराद्वाङ्मयं सारं, वाङ्मयान्मानसं शुभम्।
जघन्यमध्यमोत्कृष्ट-निर्जराकारणं तपः॥४॥' चतुर्विधो धर्मः
....१६१...
Page #177
--------------------------------------------------------------------------
________________
अथवा सात्त्विकं १ राजसं २ तामसं ३ इति त्रिधा। यथा – 'श्रद्धया परया तप्तं, तपस्तत्रिविधं नरैः।
अफलाकाङ्क्षिभिर्युक्तैः, सात्त्विकं परिचक्षते॥१॥ सत्कारमानपूजार्थं, तपो दम्भेन चैव यत्। क्रियते तदिह प्रोक्तं, राजसं चलमध्रुवम्॥२॥ मूढग्राहेण यच्चात्म-पीडया क्रियते तपः। परस्योच्छेदनार्थं वा, तत्तामसमुदाहृतम्॥३॥' (श्रीमद्भगवद्गीता १७-१९)
अथ भावधर्म उच्यते । स च क्षायोपशमिकादिकशुभलेश्यापरिणामविशेषाद्दानादौ सर्वत्र स्वारसिकः चित्तसमुल्लास एव भावधर्म उच्यते। यदाह -
'दाने शीले तपसि च, यत्स्वारसिको मनःसमुल्लासः।
शुभलेश्यानन्दमयो, भवत्यसौ भावधर्म इति॥१॥' विपर्यासे तु न धर्मः। यतः - 'ज्ञाने ध्याने दाने, मौने माने सदोद्यतो भवतु। यदि निर्मलो न भाव-स्तदा हुतं भस्मनि समग्रम्॥१॥' अपि च - 'घनं दत्तं वित्तं जिनवचनमभ्यस्तमखिलं, क्रियाकाण्डं चण्डं रचितमवनौ सुप्तमसकृत्। तपस्तीवं तप्तं चरणमपि चीर्णं चिरतरं, न चेच्चित्ते भावस्तुषवपनवत्सर्वमफलम्॥१॥' (सुक्तिमुक्तावली ८८) अपि च - 'ज्वालाभिः शलभा जलैर्जलचराः स्फुर्जजटाभिर्वटा, मौण्ड्यरूरणकाः समस्तपशवो नाग्न्यैः खरा भस्मभिः। कष्टाङ्गीकरणैर्दुमाः शुकवराः पाठैर्बका ध्यानकैः, किं सिध्यन्ति न भावशुद्धिविकलाः स्युश्चेत् क्रियाः सत्फलाः॥१॥'
चतस्रो भावनाः। यथा – ज्ञानभावना, दर्शनभावना, चारित्रभावना, १. तीर्थकरादिबहुमाने॥
...१६२...
चतुस्रः भावनाः
Page #178
--------------------------------------------------------------------------
________________
वैराग्यभावना चेति। तथा चोच्यते
'भावनाभिरसम्मूढो, मुनिर्ध्याने स्थिरीभवेत् । ज्ञानदर्शनचारित्र - वैराग्योपगताश्च ताः ॥ १ ॥ ' 'वाचना पृच्छना सानु - प्रेक्षणं परिवर्तनम् । सद्धर्मदेशनं चेति, ज्ञातव्या ज्ञानभावना ॥ २ ॥ संवेगः प्रशमः स्थैर्य-मसम्मूढत्वमस्मयः । आस्तिक्यमनुकम्पेति, ज्ञेया सम्यक्त्वभावना ॥ ३ ॥ ईर्यादिविषया यत्ना, मनोवाक्कायगुप्तयः । परीषहसहिष्णुत्व - मिति चारित्रभावना ॥४॥
विषयेष्वनभिष्वङ्गः, कायतत्त्वानुचिन्तनम् ।
जगत्स्वभावचिन्तेति, वैराग्यस्थैर्यभावना ॥ ५ ॥ ' (ध्यानदीपिका ८-११) अथ चतस्रः स्मारणादिकाः । यथा - स्मारणा, वारणा, नोदना, प्रतिनोदना चेति । यदाह
'सारणा वारणा चेव, चोयणा पडिचोअणा ।
सीअंताणं सुसीसाणं, दायव्वा होइ सूरिणा ॥ १ ॥ '
'पम्हट्टे सारणा वुत्ता, अणायारस्स वारणा ।
चुक्काणं चोअणा भुज्जो, निठुरा पडिचोअणा ॥२॥ ' ( विचारसारः २३८ ) 'जहिं नत्थि सारणा वारणा य संचोअणा य गच्छंमि ।
सो गच्छोवि अगच्छो, संजमकामीहिं मुत्तव्वो ॥ ३ ॥ ' ( पुष्पमाला ३४० ) 'जीहाएवि लिहतो, न भद्दओ जत्थ सारणा नत्थि ।
दंडेणवि ताडंतो, स भद्दओ सारणा जत्थ ॥ ४ ॥ ' ( पुष्पमाला ३३६ ) इत्येतेषु देशनाकथाधर्मभावनास्मारणादिपदेषु यथायोगं करणकारणोपदेशादिविधौ कुशलमतिर्गुरुर्भवतीति ।
अथ चतुर्विधानि चत्वारि ध्यानानि । यथा - आर्तध्यानं, रौद्रध्यानं, धर्मध्यानं, शुक्लध्यानं चेति । तच्च एकैकमपि चतुर्विधम् । तत्रार्तं चतुर्धा, यथा-अनिष्टयोगार्तं, १. विस्मृते । २. भूयः स्खलितानाम् ।
चतस्रः
स्मारणादिकाः
..१६३...
Page #179
--------------------------------------------------------------------------
________________
इष्टनाशार्तं, रोगार्तं, निदानार्तं चेति । यदाहुः श्रीजिनभद्रगणिक्षमाश्रमणपादाः
। । 'अमणुन्नाणं सद्दा - इविसयवत्थूण दोसमइलस्स । धणिअं विओगचिंतण-मसंपयोगाणुसरणं च ॥१॥ इट्ठाणं विसयाई - ण वेअणाए अरागरत्तस्स । अविओगज्झवसाणं, तह संजोगाभिलासो अ॥२॥ तह सूलसीसरोगा - इवेयणाए वियोगपणिहाणं । तंदसंपओगचिंतण, तप्पडिआराउलमणस्स ॥३॥ देविंदचक्कवट्टित्तणाइगुणरिद्धिपत्थणामइअं । अहमं नियाणचिंतण-मन्नाणाणुगयमच्वंतं ॥ ४ ॥
२
एअं चउव्विहं रा-गदोसमोहंकिअस्स जीवस्स ।
अट्टज्झाणं संसा-रवणं तिरिअगइमूलं ॥ ५ ॥ ' (ध्यानशतकम् ६-१० ) रौद्रध्यानमपि चतुर्धा। यथा-हिंसानन्दरौद्रं १, मृषानन्दरौद्रं २, चौर्यानन्दरौद्रं
३, संरक्षणानन्दरौद्रं ४ चेति । तथा चाह
'सत्तवहवेहबंधणडहणंकणमारणाइपणिहाणं । अइकोहग्गहघत्थं, निग्धिणमणसोऽहमविवागं ॥ १ ॥ पिसुणासम्भूसन्भू - अभूयघायाइवयणपणिहाणं । मायाविणो अ संधण - परस्स पच्छन्नपावस्स ॥२॥ तह तिव्वकोहलोहा - उलस्स भूओवघायणमणज्जं । परदव्वहरणचित्तं, परलोगावायनिरविक्खं ॥३॥ सद्दाइविसयसाहणधणसंरक्खण-परायणमणिट्टं । सव्वाभिसंकणपरो-वघायकलुसाउलं चित्तं ॥४॥ एअं चउव्विहं रा - गदोसमोहंकिअस्स जीवस्स । रुद्दज्झाणं संसा-रवड्ढणं नरयगइमूलं ॥ ५ ॥' (ध्यानशतकम् १९-२२, २४) अथ धर्मध्यानं, तच्च त्रिभिः प्रकारैश्चतुर्धा -
१. अ-ड-क-पुस्तके 'तह संपओग' इत्यपि । २. ड - पुस्तके ' एवं ' इत्यपि ॥
...१६४...
चतुर्विधानि चत्वारि ध्यानानि
Page #180
--------------------------------------------------------------------------
________________
'मैत्र्यादिभिश्चतुर्भेद, यद्वाऽऽज्ञादि चतुर्विधम्।
रूपस्थादि चतुर्था वा, धर्मध्यानं प्रकीर्तितम्॥१॥'
तत्र मैत्र्यादिभिश्चतुर्धा। यथा-मैत्री १, प्रमोदः २, कारुण्यं ३, माध्यस्थ्यं ४ चेति। यदाहुः श्रीहेमचन्द्रसूरिपादाः -
'मैत्रीप्रमोदकारुण्य-माध्यस्थ्यानि नियोजयेत्। धर्मध्यानमुपस्कर्तुं, तद्धि तस्य रसायनम्॥१॥ मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत्कोऽपि दुःखितः। मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते॥२॥ अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम्। गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः॥३॥ दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम्। प्रतीकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते॥४॥ क्रूरकर्मसु निःशवं, देवतागुरुनिन्दिषु। आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम्॥५॥'(योगशास्त्रम् ४४३-४४७)
तथा आज्ञादिभिश्चतुर्धा। यथा-आज्ञाविचयः १, अपायविचयः २, विपाकविचयः ३, संस्थानविचयः ४ चेति। यदाह -
'आज्ञाऽपायविपाकानां, संस्थानस्य च चिन्तनात्। इत्थं वा ध्येयभेदेन, धर्मध्यानं चतुर्विधम्॥१॥ आज्ञां यत्र पुरस्कृत्य, सर्वज्ञानामबाधिताम्। तत्त्वतश्चिन्तयेदर्थान्, तदाज्ञाध्यानमुच्यते॥२॥ रागद्वेषकषायाद्यै-र्जायमानान् विचिन्तयेत्। यत्रापायांस्तदपाय-विचयध्यानमिष्यते॥३॥ प्रतिक्षणं समुद्भूतो, यत्र कर्मफलोदयः। चिन्त्यते चित्ररूपः, स विपाकविचयो मतः॥४॥ अनाद्यन्तस्य लोकस्य, स्थित्युत्पादव्ययात्मनः । आकृतिं चिन्तयेद्यत्र, संस्थानविचयः स तु॥५॥'
(योगशास्त्रम् ८७५,८७६,८७८, ८८०, ८८२) चतुर्विधानि चत्वारि ध्यानानि
...१६५...
Page #181
--------------------------------------------------------------------------
________________
अथ रूपस्थादि चतुर्धा। यथा – रूपस्थं १, पदस्थं २, पिण्डस्थं ३, रूपातीतं ४ चेति। यदवाचि -
'रूपस्थं च पदस्थं च, पिण्डस्थं रूपवर्जितम्। धर्मध्यानं चतुर्भेदमित्थं वा परिकीर्तितम्॥१॥ पश्यति प्रथमं रूपं, स्तौति ध्येयं ततः पदैः। तन्मयः स्यात्ततः पिण्डे, रूपातीतं ततो व्रजेत्॥२॥ यथाऽवस्थितमालम्ब्य, रूपं त्रिजगदीशितुः। क्रियते यन्मुदा ध्यानं, तद्रूपस्थं निगद्यते॥३॥'
(विवेकविलासः ११/३६, ३७, ३८) 'स्वाध्याये यदि वा मन्त्रे, गुरुदेवस्तुतावपि। चित्तस्यैकाग्रता यत्त-त्पदस्थं ध्यानमुच्यते॥४॥ नाभिपद्मादिरूपेषु, ध्यानं स्थानेषु योगिनाम्। यदिष्टदेवतादीनां, तत्पिण्डस्थं निगद्यते॥५॥' 'निर्लेपस्य निरूपस्य, सिद्धस्य परमात्मनः। चिदानन्दमयस्य स्याद्, ध्यानं रूपविवर्जितम्॥६॥'
(विवेकविलासः ११/५४) अथ शुक्लध्यानं चतुर्धा। यथा – पृथक्त्ववितर्कसप्रवीचारशुक्लं १, एकत्ववितर्काप्रवीचारशुक्लं २, सूक्ष्मक्रियाप्रतिपातिशुक्लं ३, व्यवच्छिन्नक्रियाप्रतिपातिशुक्लं ४ चेति। तत्स्वरूपं चेदम् – 'एकत्र पर्ययाणां, विविधनयानुसरणं श्रुताद्रव्ये।
अर्थव्यञ्जनयोगान्तरेष्वसङ्क्रमणमाद्यं तत्॥१॥ एवं श्रुतानुसारा-देकत्ववितर्कमेकपर्यायम्। अर्थव्यञ्जनयोगा-न्तरेष्वसङ्क्रमणमन्यत्तु॥२॥ निर्वाणगमनसमये, केवलिनो दरनिरुद्धयोगस्य।
सूक्ष्मक्रियाऽप्रतिपाति, तृतीयं कीर्तितं ध्यानम्॥३॥ १. अ-ड-पुस्तके - 'योगान्तरेषु सङ्क्र-' इत्यपि।
चतुर्विधानि चत्वारि ध्यानानि
...१६६...
Page #182
--------------------------------------------------------------------------
________________
केवलिनः शैलेषी-गतस्य शैलवदकम्पनीयस्य। उच्छिन्नक्रियमप्रति-पाति तुरीयं परम-शुक्लम्॥४॥ एकं त्रियोगभाजा-माद्यं स्यादपरमेकयोगवताम्। तनुयोगिनां तृतीयं, निर्योगानां चतुर्थं च॥५॥' (योगशास्त्रम् ८९८-३०२)
इति षट्त्रिंशद्गुणयुतो गुरुर्जयत्विति सर्वोत्कर्षेण प्रवर्तताम्। इति गाथार्थः॥२॥
अथ द्वितीयषट्त्रिंशिकासूत्रगाथामाह - पणविहसम्मचरणवय-ववहारायारसमिइसज्झाए। इंगसंवेगे अ रओ, छत्तीसगुणो गुरू जयउ॥३॥
व्याख्या - प्रत्येकं पञ्चविधेषु सम्यक्त्वचारित्रव्रतव्यवहाराचारसमितिस्वाध्यायेषु, एकस्मिंश्च संवेगे रतः, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सक्षेपार्थः।
विस्तरार्थस्त्वयम् – पञ्चविधं सम्यक्त्वम्- क्षायिकं १, क्षायोपशमिकम् २, वेदकम् ३, औपशमिकं ४, सास्वादनं ५ चेति। यदुक्तम् -
'खइअं १ खओवसमिअं २, वेअग ३ उवसामिअं ४ च सासणयं ५। पंचविहं सम्मत्तं, पन्नत्तं वीयरागेहिं॥१॥' (पुष्पमाला १०६)
एतद्गमनिका यथा-कृतत्रिपुञ्जस्य चतुर्थगुणस्थानकादारभ्य क्षपकत्वे प्रारब्धे अनन्तानुबन्धिचतुष्कस्य मिथ्यात्वमिश्रसम्यक्त्वरूपपुञ्जत्रयस्य च क्षये क्षायिकसम्यक्त्वं भवति। अप्राप्तपूर्वोऽध्यवसायविशेषोऽपूर्वकरणमुच्यते। तत्र कृतत्रिपुञ्जस्य जीवस्य उदीर्णमिथ्यात्वक्षये अनुदीर्णस्य चोपशमे क्षायोपशमिकं सम्यक्त्वं भवति। तेष्वेवानन्तानुबन्ध्यादिषु षट्सु क्षपितेषु सम्यक्त्वपुजे च बहुतरे क्षपिते चरमग्रासीकृतसम्यक्त्वपुद्गलानां वेदने वेदकसम्यक्त्वं भवति। तथा अपूर्वकरणेनैव कृतग्रन्थिभेदस्य उदीर्णे मिथ्यात्वे क्षीणेऽनुदीर्णे चाप्राप्तस्य अन्तरकरणे अन्तर्मुहूर्तं कालं सर्वथैव मिथ्यात्वावेदकस्य औपशमिकं सम्यक्त्वं भवति। उपशमश्रेणिं वा समारूढस्य मिथ्यात्वादीनामुपशमे सति औपशमिकं १. अ-पुस्तके - ‘सासाणं' इत्यपि॥
पञ्चविधं सम्यक्त्वम्
...१६७...
Page #183
--------------------------------------------------------------------------
________________
सम्यक्त्वं भवति। कस्यचिज्जीवस्य औपशमिकसम्यक्त्वात्प्रपततोऽनन्तानुबन्ध्युदयात् कलुषितस्यापि मिथ्यात्वमप्राप्तस्य वमनवद्विरसतत्त्वरसास्वादनेन सास्वादनसम्यक्त्वं भवति । तथा चाह
-
'मिच्छाइखए खइओ, सो सत्तगि खीणि ठाइ बद्धाऊ । चउतिभवभाविमुक्खो, तब्भवसिद्धी उ (द्धिउ ) इअरो उ ॥ १ ॥ '
-
(सम्यक्त्वस्वरूपकुलकम् १८ )
'अप्पुव्वकयतिपुंजो, मिच्छमुइण्णं खवित्तु अणुइनं । उवसामिय अनिअट्टी करणाउ परं खओवसमो ॥ २ ॥ '
(सम्यक्त्वस्वरूपकुलकम् १६ )
'वेअगसम्मत्ती पुण, कए दुपुंजक्खयंमि तइयस्स । खयकालचरमसमए सुद्धाणुअवेअणे होई ॥३॥' 'अकयतिपुंजो ऊसरदवईलियदड्डरुक्खनाएहिं ।
अंतरकरणुवसमिओ, उवसमिओ वा ससेणिगओ ॥ ४ ॥ '
( सम्यक्त्वस्वरूपकुलकम् १७ )
'उवसमअद्धाए ठिओ, मिच्छमपत्तो तमेव गंतुमणो ।
संमं सासायंतो, सासायणिमो इमो होइ ॥ ५ ॥ ' ( षडशीतिभाष्यम् ३) 'अंतमुहुत्तोवसमो, छावलि सासाणु वेअगो समओ ।
साहिअतित्तीसायर, खइओ दुगुणो खओवसमो ॥६॥'
(सम्यक्त्वस्वरूपकुलकम् २१)
'उक्कोसं सासायण, उवसमिआ हुंति पंचवाराउ | वेअगखयगा इक्कसि, असंखवारा खओवसमो ॥७ ॥'
(सम्यक्त्वस्वरूपकुलकम् २२) तथा पञ्चविधं चारित्रम् । यथा - सामायिकं १, छेदोपस्थापनीयं २, परिहारविशुद्धिकं ३, सूक्ष्मसम्परायं ४, यथाख्यातं ५ चेति । यदुक्तम् -
३
'सामाइ यत्थ पढमं, छेओवट्ठावणं भवे बीयं ।
परिहारविसुद्धीयं, सुहुमं तह सम्परायं च ॥ १ ॥
१. ड - पुस्तके 'सम्मत्तं ' । २. ड - पुस्तके - 'वेअगो' । ३. अ-पुस्तके - 'सामाइ इत्थ' ॥
...१६८...
पञ्चविधं चारित्रम्
Page #184
--------------------------------------------------------------------------
________________
तत्तो य अहक्खायं खायं सव्वंमि जीवलोगंमि ।
जं चरिऊण सुविहिआ, वच्चंतयरामरं ठाणं ॥ २ ॥ ' ( रत्नसञ्चयः ३९४,३९५ ) 'सामाइयंमि उ कए, चाउज्जामं अणुत्तरं धम्मं । तिविहेणं फासंतो, सामाइयसंजओ स खलु ॥ ३ ॥ छित्तूणं परियागं, पोराणं जो ठवेइ अप्पाणं । धम्मंमि पंचजामे, छेओवट्ठावणो स खलु ॥४॥ परिहरइ जो विसुद्धं, पंचज्जामं अणुत्तरं धम्मं । तिविहेणं फासतो, परिहारियसंजओ स खलु ॥५॥ लोभाणू वेअंतो, जो खलु उवसामओ व खवगो वा । सो सुहुमसंपराओ, अहखाया ऊणओ किंचि ॥६॥ उवसंते खीणंमि व, जो खलु कम्मंमि मोहणिज्जंमि । छउमत्थो व जिणो वा, अहखाओ संजओ स खलु ॥७॥ ' (सम्बोधप्रकरणम् ७६१, ७६३, ७६५, ७६७, ७६९) तथा व्रतानि साधूनां पञ्चैव प्राणातिपातमृषावादादत्तादानमैथुनपरिग्रह
विरतिरूपाणि महाव्रतानि । यदाह -
"
'पाणिवहमुसावाए, अदत्तमेहुणपरिग्गहे चेव ।
सव्वनिवित्तीइ जई - ण हुंति पंचेव य वयाई ॥ १ ॥ तसाणं थावराणं च, जं जीवाणमहिंसणं । तिविहेणावि जोगेणं, पढमं तं महव्वयं ॥ २ ॥ कोहलोहाइओ वावि, मुसावायस्स वज्जणं । तिविहेणावि जोगेणं, तं च बीयं महव्वयं ॥ ३ ॥
१
सुहुमं बायरं वावि, परदव्वं नेव गिण्ह । २ तिविहेणावि जोगेणं, तं च तइयं महव्वयं ॥४॥
३
'ओरालि अवेउव्विअ, परिवज्जेइ मेहुणं ।
तिविहेणावि जोगेणं, तं चउत्थं महव्वयं ॥ ५ ॥
१. पुस्त 'सचित्ताचित्तवत्थूणं जमदिण्णाण वज्जणं' इत्यपि । २. ब पुस्तके तं' इत्यपि। ३. ब पुस्तके - 'दिव्वमणुस्सतेरिच्छं, मेहुणस्स विवज्जणं' इत्यपि ॥
पञ्च महाव्रतानि
-
-
'तइयं
...१६९...
Page #185
--------------------------------------------------------------------------
________________
धणधन्नाइवत्थूणं, परिग्गहविवज्जणं ।
तिविहेणावि जोगेणं, पंचमं तं महव्वयं ॥ ६ ॥'
तथा व्यवहारपञ्चकम्। यथा - आगमव्यवहारः १, श्रुतव्यवहारः २, आज्ञाव्यवहारः ३, धारणाव्यवहारः ४, जीतव्यवहार ५ श्चेति । यदाह 'आगम सुअ आणा धारणा य जीअं च होइ ववहारो । केवलि-मणोहि-चउदस-दस - नव- पुव्वाइ पढमित्थ ॥ १ ॥ आयारपकप्पाई, सेसं सव्वं सुअं विणिद्दिनं । देसंतरट्ठिआणं, गूढपयालोअणा आणा ॥ २ ॥ गअत्थेणं दिण्णं, सोहिं अवधारिऊण तह चेव । दितस्स धारणा सा, उद्धि अपयधरणरूवा वा ॥ ३ ॥ दव्वाइ चिंतिऊणं, संघयणाईण हाणिमासज्ज । पायच्छित्तं जीयं, रूढं वा जं जहिं गच्छे ॥४॥'
तथा आचारः पञ्चधा । यथा - ज्ञानाचारः १, ३, तपआचारः ४, वीर्याचार ५ श्चेति । यदाह -
'नाणंमि दंसणंमि अ, चरणंमि तवंमि तह य विरियम्मि ।
( प्रवचनसारोद्धारः ८५४, ८५७, ८५८, ८५९) दर्शनाचारः २, चारित्राचारः
आयरणं आयारो, इअ एसो पंचहा भणिओ ॥ १ ॥ '
एतद्विस्तरः षष्ठ्यां षट्त्रिंशिकायां वक्ष्यति ।
-
तथा समितयः पञ्चधा। यथा - ईर्यासमितिः १, भाषासमितिः २, एषणासमितिः ३. आदाननिक्षेपणासमितिः ४ उच्चारादिपरिष्ठापनासमिति ५ श्चेति ।
9
यदाह
'इरिआसमिई भासा - -समिई तह एसणाइ समिई य । आयाणाइपमज्जण-समिई परिठवण समिई य ॥१॥ ' 'जुगमित्तंतरदिट्ठी, पयं पयं चक्खुणा विसोहिंतो । अव्वक्खित्ताउत्तो, इरियासमिओ मुणी होइ ॥ २ ॥ १. अव्याक्षिप्त आयुक्तश्च ॥
...१७०...
व्यवहारपञ्चकम्, पञ्चधा आचारः, पञ्चधा समितयः
Page #186
--------------------------------------------------------------------------
________________
कजे भासइ भासं, अणवजमकारणे न भासइ य। विगहविसुत्तिअपरिव-जिओ अ जइ भासणासमिओ॥३॥ बायालमेसणाओ, भोअणदोसे य पंच सोहेइ। सो एसणाइ समिओ, आजीवी अण्णहा होइ॥४॥ पुब्विं चक्खुपरिक्खिअ, पमजिउं जो ठवेइ गिण्हइ वा। आयाणभंडनिक्खे-वणाइ समिओ मुणी होइ॥५॥ उच्चारपासवणखेलजल्लसिंघाणए अ पाणविही। सुविवेइए पएसे, निसिरंतो होइ तस्समिओ॥६॥' (उपदेशमाला २९६-३००)
तथा स्वाध्यायः पञ्चधा। यथा-वाचना १, पृच्छना २, परिवर्तना ३, अनुप्रेक्षा ४, धर्मकथा ५ चेति। यदुच्यते –
'वायण पुच्छण परिअ-ट्टणा य अणुचिंतणा य धम्मकहा। पंचविहो सज्झाओ, कायव्वो निजरट्टाए॥१॥' तद्विधिश्चैवम् – 'पल्हट्ठियमवटुंभं, तहा पायप्पसारणं।
वजिजा विगहं हासं, अहिजंतो सया सुयं ॥१॥' 'आसणगओ न पुच्छिज्जा, नेव सिजागओ कया।
आगम्मुक्कडुओ संतो, पुच्छिज्जा पंजलीउडो॥२॥' (उत्तराध्ययनसूत्रम् २२) 'इरिअं सुपडिक्कतो, पसन्नचित्तो अ सुटुपिहिअमुहो। सुत्तं दोसविमुक्कं, सपयच्छेयं गुणे निच्चं ॥३॥ जिणवरपवयणपायड-णपउण-गुरुवयणमुणियसमपुव्वे। एगग्गमणो धणियं, चित्ते चिंतिज सुवियारे॥४॥ सुद्धं धम्मुवएसं, गुरुप्पसाएण सम्ममवबुद्धं। सपरोवयारजणगं, जोग्गस्स कहिज धम्मत्थी॥६॥'
तथा संवेगश्चैकविधः, स च श्रद्धासमृद्धमनसां सदागमाभ्याससत्क्रियाचरणादावालादरूपः। यदाह - १. ड पुस्तके - ‘पाणिविही' इत्यपि॥ पञ्चधा स्वाध्यायः, एकविधः संवेगः
...१७१..
Page #187
--------------------------------------------------------------------------
________________
'जह जह सुअमवगाहइ, अइसयरस-पसरसंजुअमपुव्वं। तह तह पल्हाइ मुणी, नवनवसंवेगसद्धाए॥१॥ जह जह संवेगरसो, वन्निजइ तह तहेव धन्नाणं। भिजंति खिप्पजलनि-म्मियामकुंभुव्व हिययाइं॥२॥ सुचिरंपि तवं तविअं, चिन्नं चरणं सुपि बहु पढिअं। जइ न हु संवेगरसो, ता तं तुसखंडणं सव्वं॥३॥ तह संवेगरसो जइ, खणंपि न समुच्छलिज दिवसंतो। ता विहलेण किमिमिणा, बज्झाणुट्ठाणकट्टेणं ॥४॥ पक्खंतो मासंतो,छम्मासंतो व वच्छरंतो वा। जस्स न हु हुज तं जा-ण दूरभव्वं अभव्वं वा॥५॥'
(संवेगरंगशाला १३४२, १३४९, १३५१, १३५२, १३५३) इत्येवंविधषट्त्रिंशद्गुणो गुरुर्जयतु। इति गाथार्थः॥३॥ अथ तृतीयषट्त्रिंशिकासूत्रगाथामाह - इंदियविसयपमाया-संवनिद्दकुभावणापणगछक्के। छसु काएसु सजयणो, छत्तीसगुणो गुरू जयउ॥४॥
व्याख्या- इन्द्रियविषयप्रमादास्रवनिद्राकुभावनापञ्चकषट्के षट्सु कायेषु च सयत्न इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सक्षेपार्थः।
विस्तरार्थस्त्वयम्- तत्र इन्द्रियपञ्चकं श्रवणनयनघ्राणरसनस्पर्शनरूपम्। यदाह -
'पंचेव इंदिआइं, लोअपसिद्धाइँ सोयमाईणि। दग्विंदियभाविंदिय-भेअविभिन्नं पुणिक्किक्कं॥१॥ अंतो बहि निवित्ती, तस्सत्तिसरूवगं च उवगरणं।
दग्विंदियमियरं पुण, लद्धवओगेहिं नायव्वं ॥२॥ १. लब्ध्युपयोगाभ्याम्। ...१७२...
इन्द्रियपञ्चकम्
Page #188
--------------------------------------------------------------------------
________________
कायंबपुप्फगोलअमसूरअइमुत्तयस्स पुप्फ व। सोअं चक्खू घाणं, खुरप्पपरिसंठियं रसणं॥३॥ नाणागारं फासिं-दियं तु बाहल्लओ अ सव्वाई। अंगुलअसंखभागं, एमेव पिहुत्तओ नवरं॥४॥ अंगुलपुहुत्तरसणं, फरिसं तु सरीरवित्थरं भणिअं। बारसहिँ जोयणेहिं, सोयं परिगिण्हई सहं॥५॥ रूवं गिण्हइ चक्खू, जोयणलक्खाओ साइरेगाओ। गंधं रसं च फासं, जोयणनवगांउ सेसाइं॥६॥ अंगुलअसंखभागं, मुणंति विसयं जहन्नओ मुत्तुं। चक्टुं तं पुण जाणइ, अंगुलसंखिजभागाओ॥७॥ इय नायतस्सरूवो, इंदियतुरए सएसु विसएसु।। अणवरयधावमाणे, निगिण्हई नाणरज्जूहिं॥८॥
(पुष्पमाला २६३, २६४, २६८-२७३) विषयपञ्चकं तु तेषामेवेन्द्रियाणां ग्राह्यं शब्दरूपगन्धरसस्पर्शलक्षणम्। यदार्षम् -
'सोयस्स सदं गहणं वयंति, तं रागहेउं तु मणुन्नमाहु। तं दोसहेउं अमणुन्नमाहु, समो अ जो तेसु स वीयरागो॥१॥ सदस्स जो गेहिमुवेइ तिव्वं, अकालि पावइ से विणासं। रागाउरे हरिणमिउव्व मुद्धे, सद्दे अतित्ते समुवेइ मच्चुं॥२॥ सद्दे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण। न लिप्पइ भवमझे वसंतो, जलेण वा पुक्खरिणीपलासे ॥३॥ चक्खुस्स रूवं गहणं वयंति,तं रागहेउं तु मणुन्नमाहु। तं दोसहेउं अमणुन्नमाहु, समो अ जो तेसु स वीयरागो॥४॥ रूवस्स जो गेहिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं।
रागाउरे से जह वा पयंगे, आलोगलोले समुवेइ मचुं॥५॥ १. ज्ञाततत्स्वरूपः। २. ब-ड-पुस्तके-'मज्झेऽवि संतो' इत्यपि॥ विषयपञ्चकम्
...१७३...
Page #189
--------------------------------------------------------------------------
________________
रूवे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण। न लिप्पड़ भवमज्ञ वसंतो, जलेण वा पुक्खरिणि-पलासे ॥६॥ घाणस्स गंधं गहणं वयंति, तं रागहेउं तु मणुन्नमाहु। तं दोसहेउं अमणुन्नमाहु, समो य जो तेसु स वीयराओ॥७॥ गंधस्स जो गेहिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं। रागाउरे से जह गंधगिद्धे, सप्पे बिलाओ परिनिक्खमंतो॥८॥ गंधे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेणं। न लिप्पइ भवमझे वसंतो, जलेण वा पुक्खरिणीपलासे॥९॥ जिब्भाइ रसणं गहणं वयंति, तं रागहेउं तु मणुन्नमाहु। तं दोसहेउं अमणुन्नमाहु, समो य जो तेसु स वीयराओ॥१०॥ रसस्स जो गेहिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं। रागाउरे बिडिसविभिन्नकाए, मच्छे जहा आमिसभोगगिद्धे॥११॥ रसे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेणं। न लिप्पइ भवमझे वसंतो, जलेण वा पुक्खरिणीपलासे॥१२॥ कायस्स फासं गहणं वयंति, तं रागहेडं तु मणुन्नमाहु। तं दोसहेउं अमणुन्नमाहु, समो य जो तेसु स वीयराओ॥१३॥ फासस्स जो गेहिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं। रागाउरे सीअजलावसन्ने, गाहग्गहीए महिसे वऽरण्णे॥१४॥ फासे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेणं। न लिप्पइ भवमझे वसंतो, जलेण वा पुक्खरिणीपलासे॥१५॥' (उत्तराध्ययनसूत्रम् ११७२, ११७४, ११८४, ११५९, ११६१, ११७१, ११८५, ११८७, ११९७, ११९८, १२००, १२१०, १२११, १२१३, १२२३) इति॥
अथ प्रमादपञ्चकं मद्य १ विषय २ कषाय ३ निद्रा ४ विकथा ५ लक्षणम्। यदभिधीयते -
'मज्जं १ विसय ३ कासाया, ३ निद्दा ४ विगहा ५ य पंचमी भणिया।
एए पंच पमाया, जीवं पाडंति संसारे॥१॥' (सम्बोधसप्ततिः ७३) १. '-गाही' इत्यपि।
...१७४...
प्रमादपश्वकम्
Page #190
--------------------------------------------------------------------------
________________
अपि च - 'मजाइया पंच पमायभेया,पावस्स हेऊ पभणंति छेया। मजं तहिं सव्वअणत्थखाणी, मोहिजए तेण जमेस पाणी॥१॥ जे कामभोगेसु अतित्तचित्ता, अन्नन्ननारीसु दढं पसत्ता। ते बंधणाईसु विडंबणाओ, लहंति पजोयनरेसरु व्व॥२॥ पढंति नाणं चरणं धरंति, धम्मोवएसे भवियाण दिति। तवंति तिव्वं च तवं अणेगे, कसायसत्तू विरला जयंति॥३॥ निद्दापमाएण गलेइ नाणं, हवेई बुद्धीवि य अप्पमाणं। सीयंति सव्वेवि हु धम्मजोगा, वजेह णं तं खलु भव्वलोगा ! ॥४॥ इत्थीकहाई विगहा चउद्धा, धम्मीण एसा धणियं निसिद्धा। रागाइदोसाण जओ निमित्तं, विहीयमाणं मइलेइ चित्तं ॥५॥' इति॥
तथा आस्रवपञ्चकं हिंसा १ ऽलीका २ ऽदत्ता ३ ऽब्रह्म ४ परिग्रहप्रवृत्ति ५ रूपम्। यदाह -
'हिंसा १ ऽलीअ २ मदत्तं ३ च, मेहुणं ४ च परिग्गहो ५।
पावस्स आसवा एए, आगमंमि वियाहिया॥१॥' तद्यतना च निवृत्तिरूपा, सा च व्रतपञ्चकावसरे प्ररूपितैव।
अथ निद्रापञ्चकम्। यथा-निद्रा १ निद्रानिद्रा २ प्रचला ३ प्रचलाप्रचला ४ स्त्यानर्धिपलक्षणम्। यदाह -
'निद्दा १ य निद्दनिद्दा २, पयला ३ तह चेव पयलपयला ४ उ । थीणद्धी ५ अ कमेणं, निद्दापणगं वियाणाहि॥१॥ सुहपडिबोहा निद्दा, निद्दानिद्दा य दुक्खपडिबोहा। पयला ठिओवविट्ठ-स्स पयलपयला उ चंकमओ॥२॥ दिणचिंतिअत्थकरणी, थीणद्धी अद्धचक्किअद्धबला। करिदंतरुक्खसाहा-मिउपिंडसिलाइनाएहिं॥३॥'
कुभावनापञ्चकम्। यथा-कान्दर्पिक १ किल्बिषिका २ ऽऽभियोगिका ३ १. अ पुस्तके ‘अपि च' इति नास्ति। २. अ पुस्तके 'कुव्वंति' इत्यपि॥ ३. ज्ञातैः। आस्रवपञ्चकं, निद्रापञ्चकं, कुभावनापञ्चकम्
...१७५...
Page #191
--------------------------------------------------------------------------
________________
ऽऽसुर ४ संमोह ५ भावनालक्षणम्। यदाह -
'कंदप्पदेवकिब्बिसि - अ आभिओगाऽऽऽसुरा य संमोहा ५। एस उ संकिलिट्ठा, पंचविहा भावणा भणिया॥१॥ कंदप्पे कुक्कुइए, दुहसीले आविहांसणकरे । विम्हावंतो अ परं, कंदप्पं भावणं कुणइ॥२॥ नाणस्स केवलीणं, धम्मायरियाण सव्वसाहूणं। भासं अवन्नवायं, किब्बिसि भावणं कुणइ॥३॥ कोऊयभूइकम्मे, पसिणापसिणे निमित्तमाएसी। इड्डिरससायगरुओ, अभिओगं भावणं कुणइ॥४॥ अणुबद्धविग्गहु च्चिअ, संसत्ततवो निमित्तमाजीवी। निक्किवनिरणुकंपो, आसुरिअं भावणं कुणइ॥५॥ उम्मग्गदेसओ म-ग्गनासओ मग्गविपडिवत्ती य। मोहेण य मोहित्ता, संमोहं भावणं कुणइ॥६॥'
(पंचवस्तुकः १६२८, १६३०, १६३६, १६४२, १६४९, १६५५) 'जो संजओवि एया-सु अप्पसत्थासु वट्टई पायं।
सो तविहेसु गच्छइ, सुरेसु भइओ चरणहीणो॥७॥'(आराधनापताका ७२०) इन्द्रियादिपञ्चकषट्के सयत्नो वर्जनविधौ यत्नपरः।
तथा षट्सु कायेषु च पृथ्वीकायादिषु सयत्नो रक्षापरायणः। यदार्षम् – 'पुढविदगअगणिवाऊ,तणरुक्खसबीयगा। तसा य पाणा-जीवुत्ति, इय वुत्तं महेसिणा॥१॥ तेसिं अत्थणजोएणं, निच्चं होयव्वयं सिया। मणसा कायवक्केणं, एवं हवइ संजए॥२॥'
(दशवकालिकसूत्रम् ३३६, ३३७) इत्येवं षट्त्रिंशद्गुणो गुरुर्जयतु। इति गाथार्थः॥४॥ ____ अथ चतुर्थषट्त्रिंशिकासूत्रगाथामाह - १. ड पुस्तके -- हासकरणे अ' इत्यपि। २. ज्ञानादिव्यापारेण रक्षणाय गवेषणाव्यापारेण वा।
...१७६...
षट्सु कायेषु सयत्नः
Page #192
--------------------------------------------------------------------------
________________
छव्वयणदोसलेसा-वस्सयसद्दव्वतक्कभासाण। परमत्थजाणणेणं, छत्तीसगुणो गुरू जयउ॥५॥
व्याख्या - प्रत्येकं षट्प्रकाराणां वचनदोषलेश्याऽऽवश्यकसद्व्यतर्कभाषाणां परमार्थपरिज्ञानेन षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सक्षेपार्थः।
व्यासार्थस्त्वयम् – षड् वचनदोषाः, अलीक १ हीलित २ खिसित ३ कर्कश ४ नात्रकोद्धट्टना ५ ऽधिकरणोदीरक ६ लक्षणाः। यदागमः -
'अलियवयणे १ हीलियवयणे २ खिंसियवयणे ३ कक्कसवयणे ४ अगारत्थियवयणे ५ उवसमियाहिगरणुईरणवयणे ६ त्ति।'
तत्रालीकम् - 'मुसावाओ य लोगंमि, सव्वसाहूहिँ गरहिओ।
अविस्साओ य भूयाणं तम्हा मोसं विवजए॥१॥' हीलितम् - 'सासूयगणियवायग-जिट्टज्जायरियपमुहसद्देहिं।
जमिहामंतणमेयं, हीलियवयणं न भासिजा॥२॥ खिसितम् - 'तहेव होले गोलेत्ति, साणे वा विसुलत्ति य।
दुम्मए दुहए वावि, नेवं भासिज पन्नवं॥३॥' (दशवैकालिकसूत्रम् २९१) कर्कशम् - 'तहेव काणं काणत्ति, पंडगं पंडगत्ति वा। वाहिओ वा वि रोगित्ति, तेणं चोरित्ति नो वए॥४॥'
(दशवैकालिकसूत्रम् २८९) नात्रकोद्घट्टनम् - 'अज्जए पजए वावि, अम्मो माउसिउत्ति य।
पिउस्सिए भायणिजत्ति, धूए नत्तू णियत्ति य॥५॥'(दशवैकालिकसूत्रम् २९५) १. ड पुस्तके - ‘नात्रकोद्घाटन०', ब पुस्तके - ‘द्घट्टिक०', अ पुस्तके - ‘घट्टन०' इत्यपि पाठः। २. तथैव होल ! इति गोल इति नीचामन्त्रणे श्वेति वा वृषल ! इति वा द्रमक ! इति वा दुर्भग ! इति वापि प्रज्ञावान्नैवं भाषते॥ ३. आर्यकः - पितामहादिः। षड् वचनदोषाः
...१७७...
Page #193
--------------------------------------------------------------------------
________________
अधिकरणोदीरकम् - 'खामियउवसमियाई, अहिगरणाइं पुणो उदीरेइ।
जो कोइ तस्स वयणं, अहिगरणोदीरणं भणिअं॥६॥' तथा षड् लेश्याः, कृष्ण १ नील २ कापोत ३ तेजः ४ पद्म ५ शुक्ल ६ लेश्यालक्षणाः। यदागमः -
'किण्हा १ नीला २ काऊ ३, तेऊ ४ पम्हा ५ य सुक्क ६ लेसा य। एयाउ सनामसमा-णचित्तपरिणाम-रूवाओ॥१॥' अपरं च - कृष्णादिद्रव्यसाचिव्यात्, परिणामो य आत्मनः। स्फाटिकस्येव तत्रायं, लेश्याशब्दः प्रयुज्यते॥१॥ रुद्रो दुष्टः सदा क्रोधी, कलही धर्मवर्जितः। निर्दयो वैरसंयुक्तः, कृष्णलेश्य उदाहृतः॥२॥ अलसो मन्दबुद्धिश्च, स्त्रीलुब्धश्च प्रपञ्चवान्। दीर्घरोषी सदामानी, नीललेश्यः प्रकीर्तितः॥३॥ चिन्तातुरो विषादी च, परनिन्दाऽऽत्मशंसकृत् । सङ्ग्राममरणाशंसी, प्रोक्तः कापोतलेश्यकः॥४॥ विद्यावान् करुणासिन्धुः, कार्याकार्यविचारकः। लाभालाभे सदा प्रीत-स्तेजोलेश्य उदाहृतः॥५॥ शक्तः क्षमी सदा त्यागी, देवतार्चन उद्यमी। शुचिः शीलसदानन्दः, पद्मलेश्यः प्ररूपितः॥६॥ परात्मकार्यकृत् स्वस्थो, वाञ्छाशोकविवर्जितः। रागद्वेषभयत्यक्तः, शुक्ललेश्यः प्रदर्शितः॥७॥
एतासां च क्रमेण परिणामविशेषान्तरदर्शकः सहकारादितरुफलस्पृहयालुषट्पथिकपुरूषाणां ग्रामभङ्गोद्यतधाटीपुरुषाणां च दृष्टान्तः सुप्रतीत एव। तत्सङ्ग्रहश्चायम् - १. ड पुस्तके - ‘शीलः सदानन्दो' इत्यपि।
षड् लेश्याः
....१७८...
Page #194
--------------------------------------------------------------------------
________________
'मूलं १ साह २ पसाहा ३, गुच्छ ४ फले ५ भूमिपडिय ६ भक्खणया। सव्वं १ माणुस २ पुरिसा ३, साउह ४ जुज्झंत ५ धणहरणा ६॥१॥'
___(रत्नसञ्चयः ५४२) तथाऽऽवश्यकषट्कम्, सामायिक १ चतुर्विंशतिस्तव २ वन्दनक ३ प्रतिक्रमण ४ कायोत्सर्ग ५ प्रत्याख्यान ६ लक्षणम्। यदार्षम् -
'नमो तेसिं खमासमणाणं, जेहिं इमं वाइयं छव्विहमावस्सयं भगवंतं तं जहासामाइयं चउवीसत्थओ वंदणयं पडिक्कमणं काउसग्गो पञ्चक्खाणंति।'
तत्र सामायिकम्'जस्स सामाणिओ अप्पा, संजमे नियमे तवे। तस्स सामाइयं होइ, इय केवलिभासि॥१॥
जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य। तस्स सामाइयं होइ, इइ केवलिभासि॥२॥'(अनुयोगद्वारसूत्रम् १२७, १२८) तथा चतुर्विंशतिस्तवः - 'इह अवसप्पिणिकाले, इह भरहे उसहनाहपामुक्खा। चउवीसं तित्थयरा, परमपयपहं पयासिंसु॥१॥ तत्तो सयावि तेसिं, चउवीसहंपि परमपुरिसाणं। जो संथवो विहिजइ, तं चउवीसत्थयं बिंति॥२॥ भावत्थयदव्वत्थय-भेएणं सो दुहा सुयक्खाओ। भावत्थओ जईणं, जहजुग्गं दुन्निवि गिहीणं॥३॥' अथ वन्दनकम् - 'वंदणयंपि हु तिविहं, तं फिट्टा छोभ बारसावत्तं। सिरनमणाइसु पढम, पुण्णखमासमणदुगि बीयं ॥१॥ तइयं तु छंदणदुगे, तत्थ मिहो आइमं सयलसंघे।
बीयं तु दंसणीण य, पयट्ठियाणं च तइयं तु॥२॥' (गुरुवन्दनभाष्यम् १,४) १. सायुध॥ २. ड पुस्तके - ‘पयासंतु' इत्यपि। ३. ड पुस्तके - 'समक्खाओ' इत्यपि।
आवश्यकषट्कम्
...१७९...
Page #195
--------------------------------------------------------------------------
________________
'आयरियउवज्झाए, पवित्ति थेरे तहेव रायणिए ।
एएसिं किइकम्मं, कायव्वं निज्जरट्ठा ॥ ३ ॥ ' ( प्रवचनसारोद्धार : १०२ ) अथ प्रतिक्रमणम् -
'स्वस्थानाद्यत्परं स्थानं, प्रमादस्य वशाद्गतः ।
तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥ १ ॥ सक्किमणो धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमाण जिणाणं, कारणजाए पडिक्कमणं ॥ २ ॥ मिच्छत्तपडिक्कमणं, तहेव अस्संजमे पडिक्कमणं । कसायाण पडिक्कमणं, जोगाणं अप्पसत्थाणं ॥ ३ ॥ पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे य पडिक्कमणं । असद्दहणे य तहा, विवरीयपरूवणाए य ॥ ४ ॥'
( आवश्यक निर्युक्तिः १२४४, १२५०, १२७१) 'देवसिय ईयं, पक्खियं चाउम्मासियं च वच्छरियं । पंचविहं पडिकमणं, सविसेसं तत्थ जइयव्वं ॥ ५ ॥'
१
'जह गेहं पड़दिवस, विसोहियं तहवि पक्खसंधीसु ।
सोहिज्जइ सविसेसं, एयं इहयंपि नायव्वं ॥ ६ ॥ ' ( पाक्षिकसप्ततिका ४१ ) अथ कायोत्सर्गः
'उस्सग्गोऽवि य दुविहो, चिट्ठाए अभिभवे य नायव्वो ।
पडिक्कमणाइसु पढमो, कम्मखयट्ठा भवे बीओ ॥ १ ॥ '
'संवच्छरमुक्कोसो, अंतमुहुत्तं च अभिभवुस्सग्गो ।
चिट्ठा उस्सग्गस्स उ, कालपमाणं पुणो एवं ॥ २ ॥ ' (आवश्यकनिर्युक्तिः १४५८ )
'दो चत्तारि दुवालस, वीसं चत्ता समंगलुज्जोया ।
राइय देसिय पक्खिय चाउमासे य वरिसे य॥३॥'
'काउस्सग्गे जह सुट्ठियस्स, भजंति अंगुवंगाई ।
तह भिंदंति सुविहिया, अट्ठविहं कम्मसंघायं ॥ ४ ॥' (आवश्यकनिर्युक्तिः १५५१) १. ड पुस्तके - 'पइदिअहे' इत्यपि । २. ब ड पुस्तके - ' एवं ' इत्यपि ॥
...१८०...
आवश्यकषट्कम्
Page #196
--------------------------------------------------------------------------
________________
अथ प्रत्याख्यानम्‘पच्चक्खाणं दुविहं, मूलगुणे चेव उत्तरगुणे य। मूले पंचविहं खलु, साहूणं होइ नायव्वं ॥१॥ सड्डाणं तु दुवालस - भेअं मूलंमि पच्चक्खाणं तु। उत्तरगुणदुण्हंपि हु, तं नमुक्कारसहियाई॥२॥' इति॥ तथा सद्व्यषट्कम्, धर्माधर्माकाशकालजीवपुद्गललक्षणम्। यदाह - 'धम्मो तहा अहम्मो, नहो य कालो तहेव जीवो य। तह पुग्गला य एयं, भणियं सद्दव्वछक्कंति॥१॥' 'गइलक्खणो य धम्मो, अहम्मो ठाणलक्खणो। भायणं सव्वदव्वाणं, नहं ओगाहलक्खणं॥२॥ वत्तणालक्खणो कालो, जीवो उवओगलक्खणो। नाणेणं दंसणेणं च, सुहेण य दुहेण य॥३॥ सबंधयारउज्जोयपहाछायातवेइया।
वण्णगंधरसा फासा, पुग्गलाणं तु लक्खणं॥४॥' (उत्तराध्ययनसूत्रम् १०५१, १०५२, १०५४) इति॥
तथा तर्कषट्कम्, षड्दर्शनप्रवादलक्षणम्। तानि दर्शनानि चामूनि'जैनं १ मीमांसकं २ बौद्धं ३ नैयायिकं ४ वैशेषिकं ५ साङ्ख्य ६ मिति क्रमात्॥१॥ केचिन्यायविशेषाभ्यां, तर्काभ्यां शैवमेककम्। मन्यन्ते तन्मते ज्ञेयं, षष्ठं नास्तिकदर्शनम्॥२॥'
तेषां षण्णामपि तर्काः स्वस्वमतप्ररूपणरूपाः। तथाहि- जैनदर्शनेऽर्हन् देवता। जीवाजीवपुण्यपापास्रवसंवरबन्धमोक्षनिर्जराख्यानि नव तत्त्वानि। प्रत्यक्षं परोक्षं चेति प्रमाणे द्वे। नित्यानित्याद्यनेकान्तवादः। सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः। सकलकर्मक्षये लोकाग्रप्रदेशे नित्यज्ञानानन्दमयश्च मोक्षः। इत्यादि जैनमतम् १। मीमांसकदर्शने सर्वज्ञो देवता नास्ति। किन्तु नित्यवेदवाक्येभ्य एव १. ब-ड-पुस्तके 'तहा छायातवोवि य' इत्यपि। २. ब - पुस्तके 'दर्शनानां' इत्यधिकम्।।
सद्रव्यषट्कम्
...१८१...
Page #197
--------------------------------------------------------------------------
________________
तत्त्वनिर्णयः। प्रत्यक्षमनुमानमुपमानमागमोऽर्थापत्तिरभावश्चेति षट् प्रमाणानि। नित्याद्येकान्तवादः। वेदविहितानुष्ठानं मोक्षमार्गः। नित्यनिरतिशयसुखाविर्भावश्च मोक्षः। इत्यादि मीमांसकमतम् २। बुद्धदर्शने बुद्धो देवता। दुःखायतनसमुदयमार्गरूपाणि आर्यसत्यसञ्ज्ञानि चत्वारि तत्त्वानि। प्रत्यक्षमनुमानं च द्वे प्रमाणे। क्षणिकैकान्तवादः। सर्वक्षणिकत्वसर्वनैरात्म्यवासनाक्लेशसमुदयच्छेदनं प्रदीपस्येव ज्ञानसन्तानोच्छेदश्च मोक्षः। इत्यादि बौद्धमतम् ३। नैयायिकदर्शने ईश्वरो देवता। प्रमाण १ प्रमेय २ संशय ३ प्रयोजन ४ दृष्टान्त ५ सिद्धान्ता ६ ऽवयव ७ तर्क ८ निर्णय ९ वाद १० जल्प ११ वितण्डा १२ हेत्वाभास १३ च्छल १४ जाति १५ निग्रहस्थानानि १६ षोडश तत्त्वानि। प्रत्यक्षमनुमानमुपमानमागमश्चेति चत्वारि प्रमाणानि। नित्यानित्यैकान्तवादः। आत्मादिप्रमेयतत्त्वज्ञानं मोक्षमार्गः। षडिन्द्रियाणि ६, षड् विषयाः १२, षड्बुद्धयः १८, सुखं १९, दुःखं २०, शरीरं २१ चेत्येकविंशतिप्रभेदभिन्नस्य दुःखस्यात्यन्तं छेदे च मोक्षः। इत्यादि नैयायिकमतम् ४। वैशेषिकदर्शनेऽपीश्वरो देवता। द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायाख्याः षट् पदार्थास्तत्त्वतयाऽभिप्रेताः। प्रत्यक्षमनुमानं चेति प्रमाणद्वयं। नित्यानित्यैकान्तवादः। आत्मनः श्रवणमनननिदिध्यासनसाक्षात्कारो मोक्षमार्गः। बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्काररूपाणां नवानां विशेषगुणानामत्यन्तोच्छेदे च मोक्षः। इत्यादि वैशेषिकमतम् ५। साङ्ख्यदर्शने ईश्वरः कपिलो वा देवः। आत्मा, प्रकृतिः, महानहङ्कारः, गन्धरूपरसस्पर्शशब्दाख्यानि पञ्च तन्मात्राणि, पृथिव्यप्तेजोवाय्वाकाशाख्यानि पञ्च भूतानि, घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्रमनांसीति षड् बुद्धीन्द्रियाणि, पायूपस्थवचःपाणिपादाख्यानि पञ्च कर्मेन्द्रियाणि इत्येवं पञ्चविंशतितत्त्वानि। प्रत्यक्षमनुमानमागमश्चेति प्रमाणत्रयम्। नित्यैकान्तवादः। पञ्चविंशतितत्त्वज्ञानं मोक्षमार्गः। प्रकृतिपुरुषविवेकदर्शनान्निवृत्तायां प्रकृतौ पुरुषस्य स्वरूपेणावस्थानं मोक्षः। इत्यादि साङ्ख्यमतम् ६॥ नास्तिकाः कापालिकाः। तेषां दर्शनाभासे सर्वज्ञो नास्ति, अधर्मो नास्ति, धर्मोऽपि नास्ति, जीवो नास्ति, परलोको नास्ति। इत्यादि तन्मतम्। प्रत्यक्षं चै प्रमाणम्। मोक्षोऽपि नास्त्येव। इति नास्तिकमतम्। इत्येवंभूतषड्दर्शनतर्का इति॥७॥ ...१८२...
तर्कषट्कम्
तक
Page #198
--------------------------------------------------------------------------
________________
तथा भाषाषट्कम्, संस्कृत १ प्राकृत २ शौरसेन ३ मागध ४ पैशाचिक ५ अपभ्रंश ६ लक्षणम्। तत्र संस्कृतं यथा -
'सत्संगत्या जिनपद-नत्या गुरुसेवया सदा दयया। तपसा दानेन तथा, स्यात्सफलं मानुषं जन्म॥१॥ प्राकृतं यथा - 'लच्छी गिहीण लजा, जुवईणं नरवईण सोंडीरं। दिट्ठी मुहाण कव्वं, बुहाण खलु मंडणं परमं॥२॥' शौरसेनी यथा – . 'तायध समग्ग पुट्विं, तायह सग्गंपि भोदु तुह भदं। होदु जयंसुत्तंसो, तुह कित्तीए अपुरवाए॥३॥' मागधी यथा – 'शपलविवस्कालहिदे, पिस्कंदे सव्वमोल्लदिट्ठीए। मिदपिअमाचस्कंदे, चिट्ठदि मग्गंमि मोक्कस्स॥४॥' पैशाचिकी यथा - 'यति अरिहपरममंतो, पठिय्यते कीर ते न जीववधो। याति सनाति सजाति, ततो जनो निव्वुतिं जाति॥५॥' अपभ्रंशभाषा यथा - 'ते धन्ना कन्नुल्लडा, हियडुल्लातिकयत्थ।
जे खणि खणि बुल्लडई, घुटहिं धरइ सुअत्थ॥६॥' इत्येतत्षट्त्रिंशद्गुणो गुरुर्जयतु। इति गाथार्थः॥५॥ अथ पञ्चमषट्विंशिकासूत्रगाथामाह - सगभयरहिओ सगपिं-डपाणएसणसुहेहिं संजुत्तो। अट्ठमयठाणरहिओ, छत्तीसगुणो गुरू जयउ॥६॥
व्याख्या - सप्तभयरहितः सप्तपिण्डैषणासप्तपानीयैषणासप्तसुखसंयुक्तः अष्टमदस्थानरहितश्चेति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति समासार्थः। १. वायध्व स्वमार्ग (समग्रं) पूर्व। २. लोकस्स॥ भाषाषट्कम्
...१८३...
Page #199
--------------------------------------------------------------------------
________________
विस्तरार्थस्त्वयम् – भयसप्तकं इहलोक १ परलोका २ ऽऽदाना ३ ऽऽकस्मिका ४ ऽऽजीविका ५ मरणा ६ ऽश्लोक ७ भयलक्षणम्। यदाह -
'इहपरलोगा २ दाण ३ म-कम्हा ४ आजीव ५ मरण ६ मसिलोइ ७ त्ति।' देवेभ्यो देवस्य नरेभ्यो नरस्य तिर्यग्भ्यस्तिरश्चः नारकेभ्यो नारकस्य यद्भयं तदिहलोकभयम् १। नरतिर्यग्भ्यां देवस्य, देवतिर्यग्भ्यां नरस्य, देवनराभ्यां तिरश्चः, देवान्नारकस्य च यद्भयं तत्परलोकभयम् २। मा अयं इदं मदीयं वस्तु बलादादास्यतीत्यादानभयम् ३। निर्हेतुकं केवलस्वमनोभ्रान्तिजनितं यद्भयं तदाकस्मिकभयम् ४। आजीविका-जीवनवृत्तिः, तदुपायचिन्ताजनितमाजीविकाभयम् ५। मरणभयं प्रतीतम् ६। अश्लोकोऽपयशः, तद्भयमश्लोकभयम् ७। इत्येवंविधभयसप्तकरहितः।
तथा पिण्डैषणासप्तकं संसृष्टा १ असंसृष्टा २ उद्धृता ३ अल्पलेपा ४ अवगृहीता ५ प्रगृहीता ६ उज्झितधर्मिका ७ लक्षणम्। यदाह -
‘संसट्ठ १ मसंसट्ठा २, उद्धिय ३ तह अप्पलेविया ४ चेव। उग्गहिया ५ पग्गहिया ६ उज्झियधम्मा ७ य सत्तमिया॥१॥'
(सम्बोधप्रकरणम् ७८४) तत्र संसृष्टा दध्यादिका १। असंसृष्टा मोदकादिका २। कस्यापि कृते परिवेषणायोत्पाटिता उद्गृहीता ३। वल्लचणकादिका अल्पलेपा ४। पिठराद्भाजनान्तरे क्षिप्ता अवगृहीता ५। भोक्तुं परिवेषिता प्रगृहीता ६। त्यागार्हा उज्झितधर्मा ७। इत्येताभिः पिण्डैषणाभिः संयुक्तः। ___पानैषणाऽप्येवंविधा एव। नवरं संसृष्टा तन्दुलोदकादिका, असंसृष्टा विकटोदकादिका, अल्पलेपा सौवीरादिका, इत्येताभिरपि युक्तः।
सुखसप्तकं यथा-सन्तोष १ करणजय २ प्रसन्नचित्तता ३ दयालुता ४ सत्य ५ शौच ६ दुर्जनपरिहार ७ लक्षणम्। यदाह -
'संतोसो १ करणजओ २, पसन्नचित्तं ३ दयालुभावो ४ य। सच्चं ५ सोयं ६ दुजण-परिहारो ७ इय सुहा सत्त॥१॥'
(पव्वजाविहाणकुलयं ३३) ...१८४...
भयसप्तकं, पिण्डैषणासप्तकं, पानैषणासप्तकं, सुखसप्तकम्
Page #200
--------------------------------------------------------------------------
________________
'तं नत्थि सुहं चक्की-ण नेव इंदाण नमिरअमराणं। जं निजियमयणाणं, मुणीण संतोसनिरयाणं ॥२॥ तरलतरतुरअतुल्ला-णि जेहि करणाणि पंचवि जिणित्ता। सवसीकयाई ते च्चिय, जयंमि सुहिणो पुरिससीहा ॥३॥ सरयससिसरिससुअना-णवारिधाराहिं धोवियं जेहिं। सुपसन्नं निययमणं, विहियं ते सुक्खमणुपत्ता ॥४॥ सव्वेसिं जीवाणं, दयावरा जे हवंति नरवसहा। करकमलतले तेसिं, भमरिव्व सिरी समल्लियइ॥५॥ परदुक्खुप्पायगवय-णभणणविरयाण पुरिसरयणाणं। इहलोए परलोए, कल्लाणपरंपरा परमा॥६॥ सीलकवयं न भिन्नं, जेसिं तिक्खेहिँ कामबाणेहिं। कप्पूरतारकित्तीइ, तेहिं भरियं धरावलयं॥७॥ दुस्सीललोयसंस-ग्गचायबद्धायराण जीवाणं। गुणवल्लीउल्लासं, लहेइ सुविवेयफलजालं॥८॥ एयाइँ ताइँ सत्त य, सुहाइँ जाई जए पसिद्धाई। एएहिं जो य सुहिओ, सुच्चिय परमत्थओ सुहिओ॥९॥' इत्येवंविधैः सप्तभिरपि सुखैः संयुक्तः।
तथा अष्टमदस्थानानि जाति १ कुल २ रूप ३ बल ४ श्रुत ५ तपो ६ लाभ ७ श्री ८ मदरूपाणि। यदाह -
'जाइ १ कुल २ रूव ३ बल ४ सुअ - ५ तव ६ लाभ ७ सिरीहिं ८ अट्ठमयमत्तो। एयाई चिय बंधइ, असुहाइँ बहुं च संसारे॥१॥' (उपदेशमाला ३३०) अपि च - जातिभेदान्नैकविधानुत्तमाधममध्यमान्। दृष्ट्वा को नाम कुर्वीत, जातु जातिमदं सुधीः ?॥१॥ अकुलीनानपि प्रेक्ष्य, प्रज्ञाश्रीशीलशालिनः। न कर्तव्यः कुलमदो, महाकुलभवैरपि॥२॥
अष्टमदस्थानानि
...१८५...
Page #201
--------------------------------------------------------------------------
________________
सप्तधातुमये देहे, चयापचयधर्मिणि ।
जरारुजाभिभाव्यस्य, को रूपस्य मदं वहेत् ? ॥३ ॥
बलवन्तोऽपि जरसि, मृत्यौ कर्मफलान्तरे । अबलाश्चेत्ततो हन्त !, तेषां बलमदो मुधा ॥ ४ ॥ श्रीमद्गणधरेन्द्राणां श्रुत्वा निर्माणधारणे । कः श्रयेत् श्रुतमदं, सकर्णहृदयो जनः ? ॥ ५ ॥ नाभेयस्य तपोनिष्ठां, श्रुत्वा वीरजिनस्य च । को नाम स्वल्पतपसि, स्वकीये मदमाश्रयेत् ॥६॥ अन्तरायक्षयादेव, लाभो भवति नान्यथा । ततस्तु वस्तुतत्त्वज्ञो न लाभमदमुद्वहेत् ॥७ ॥ गुणोज्जवलादपि भ्रश्ये- दोषवन्तमपि श्रयेत् । कुशीलस्त्रीव या श्रीः सा, न मदाय विवेकिनाम् ॥८ ॥ इत्येतैर्मदस्थानैरपि रहितो गुरुः । इति गाथार्थः ॥ ६ ॥ अथ सूत्रतः षष्ठषट्त्रिंशिकामाह - अट्ठविहनाणदंसण-चारित्तायारवाइगुणकलिओ । चउविहबुद्धिसमिद्धो, छत्तीसगुणो गुरू जयउ ॥७॥
व्याख्या- प्रत्येकमष्टविधज्ञानाचारदर्शनाचारचारित्राचारवादिगुणकलितः, चतुर्विधबुद्धिसमृद्धश्चेति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सङ्क्षेपार्थः । विस्तरार्थस्त्वयम् - अष्टविधो ज्ञानाचारः कालविनयादिकः । यदाह - ‘काले विणए बहुमा-णे उवहाणे तंहा अनिण्हवणे। वंजण अत्थ तदुभए, अट्ठविहो नाणमायारो ॥ १ ॥ '
'जं जम्मि होइ काले, आयरियव्वं स कालआयारो । सेसो होइ अकालो, तत्थ य धमएण दिट्ठतो ॥ २ ॥
१. ब पुस्तके 'तह य निण्हवणे' इत्यपि ॥
( दशवैकालिकनिर्युक्तिः १८४ )
...१८६...
अष्टविधो ज्ञानाचारः
Page #202
--------------------------------------------------------------------------
________________
नीयासणमंजलिप-ग्गहाइ विणओ इहं च सेणियओ । बहुमाणो मणपीई, तत्थ पुलिंदेण आहरणं ॥ ३ ॥ दुग्गइपडणुवधरणा, उवहाणं जत्थ जत्थ जं सुत्ते । आगाढमणागाढे, मासतुसाई इहाहरणं ॥ ४ ॥ निण्हवणं अवलावो, तत्थ य दगसूयरेण दिट्ठतो । वंजण अत्थ तदुभए, दामन्नगमाइणो णेया ॥ ५ ॥' अष्टविधो दर्शनाचारो निःशङ्कितादिकः । यदाह -
-
'निस्संकिय १ निक्कंखिय २ निव्वितिगिच्छा ३ अमूढदिट्ठी ४ य । उववूह ५ थिरीकरणे ६, वच्छल्ल ७ पभावणे ८ अट्ठ ॥ १ ॥ '
( दशवैकालिकनिर्युक्तिः १८२ )
'संसयकरणं संका, बालदुगेणित्थ होइ दिट्ठतो । अन्नन्नदंसणाणं, कंक्खाए सेवगो नायं ॥ २ ॥ साहुदुगंछालक्खण विचिगिच्छाए दुगंधिया नायं । परवाइडंबरेहिं, अमूढदिट्ठी उसुलसाई ॥ ३ ॥ तवसुयपमुहगुणाणं, कण्हो उववूहणं सया कुणइ । धम्मंमि कओ सुथिरो, आसाढो खुड्डगसुरेणं ॥ ४ ॥ निच्वंपि सधम्माणं, वच्छल्लं कुणइ वयरसामिव्व । सासणपभावगा पुण, अज्जरक्खियमाइणो अट्ठ ॥५॥' अष्टविधश्चारित्राचारः समितिगुप्तिलक्षणः । यदाह - 'पणिहाणजोगजुत्तो, पंचहिँ समिईहिँ तीहिं गुत्तीहिं ।
-
३
एस चरित्तायारो, अट्ठविहो होइ नायव्वो ॥ १ ॥' (दशवैकालिकनिर्युक्तिः १८५) तथा अष्टविधाचारवदादिगुणा अपि गुरोरेव । ते चामी - आचारवान् १ अवधारणावान् २ व्यवहारवान् ३ अपव्रीडकः ४ कारकः ५ अपरिस्रावी ६ निर्यापकः ७ अपायदर्शी ८ चेति । यदुच्यते
१. ब - पुस्तके - 'णाया' इत्यपि । २. ड - पुस्तके - 'तिहि उ' इत्यपि । ३. 'वादि-गुणाः ' इति प्रकृतम् ।
अष्टविधो दर्शनाचारः, अष्टविधः चारित्राचारः
...१८७...
Page #203
--------------------------------------------------------------------------
________________
'आयारव १ मवहारव २, ववहारो ३ वीलए ४ पकुव्वी ५ अ । अपरिस्सावी ६ निज्जव ७, अवायदंसी ८ गुरू भणिओ ॥ १ ॥ ' (आलोचनाग्रहणविधिप्रकरणम् १२)
-
'आयारवमायारं, पंचविहं मुणइ जो उ आयरइ । अवहारवमवहारे, आलोयंतस्स तं सव्वं ॥ २ ॥ ववहारव ववहारं, आगममाई उ मुणइ पंचविहं । उववीलव गूहतं, जह आलोएड़ तं सव्वं ॥ ३ ॥ आलोइयम्मि सोहिं, जो कारावेइ सो पकुव्वी उ । जो अन्नस्सवि दोसे, न कहेइ अ सो अपरिसावी ॥४॥ निजवओ तह कुणइ, निव्वहई जेण तं तु पच्छित्तं । इहपरलोयावाए, 'दंसेई अवायदंसी उ॥५॥' चतुर्विधा बुद्धिः, औत्पत्तिक्यादिका । यदाह - 'उप्पइया १ वेणइया २, कम्मिय ३ तह पारिणामिया ४ चेव । बुद्धी चउव्विहा खलु, निद्दिट्ठा समयविऊहिं ॥ १ ॥ ' 'पुव्वमदिट्ठमसूइयवेइयतक्खणविसुद्धगहियट्ठा । अव्वाहयफलजोगा, बुद्धी उप्पत्तिया नाम ॥२॥ भरनित्थरणसमत्था, तिवग्गसुत्तत्थगहियपेयाला ( पर्यन्तेत्यर्थः ) । उभओलोगफलवई, विणयसमुत्था हवड़ बुद्धी ॥ ३ ॥ उवओगट्टिसारा, कम्मपसंगपरिघोलणविसाला । साहुक्कारफलवई, कम्मसमुत्था हवई बुद्धी ॥ ४ ॥ '
कर्मप्रसङ्गोऽभ्यासः, परिघोलनं विचारः, ताभ्यां विस्तीर्णेत्यर्थः । 'अणुमाणहेउदिट्ठ-तसाहिया वयवियक्कपरिणामा ।
हियनिस्से असफलवई, बुद्धी परिणामिया नाम ॥ ६॥ ' (आवश्यकनिर्युक्तिः ९४८)
१. ब - पुस्तके - 'अववीलव' इत्यपि । २. ब - पुस्तके - 'कहेइ सो' इत्यपि । ३. ब-पुस्तके
'निज्जावउ' इत्यपि। ४. ब-पुस्तके - 'देसेइ' इत्यपि ॥ ५. ब- पुस्तके - 'उभय' इत्यपि । ६. ब-क-पुस्तके - ‘वयविवक्क' इत्यपि ।
( आवश्यक निर्युक्तिः ९३९, ९४३, ९४६ )
...१८८...
अष्टविधाचारवदादिगुणाः, चतुर्विधा बुद्धिः
Page #204
--------------------------------------------------------------------------
________________
'उप्पत्तिय भरहाई, वेणइयाए निमित्तमाईया | कम्मिय हिरणियाई, परिणामियबुद्धि अभयाई ॥ ७ ॥ ' इत्येवं षट्त्रिंशद्गुणो गुरुर्जयतु । इति गाथार्थः ॥ ७ ॥ अथ सप्तमषट्त्रिंशिकासूत्रगाथामाह अट्ठविहर्कम्मअट्ठ-गजोगमहसिद्धिजोर्गदिट्ठिविऊ । चउविहऽणुओगनिउणो, छत्तीसगुणो गुरू जयउ ॥ ८ ॥ व्याख्या – अष्टविधकर्मणां, अष्टाङ्गयोगस्य, अष्टाङ्गमहासिद्धेः, अष्टाङ्गयोगदृष्टेश्च स्वरूपं वेत्ति इत्यष्टविधकर्माष्टाङ्गयोगमहासिद्धियोगदृष्टिवित्, चतुर्विधानुयोगनिपुणो विचक्षणश्चेति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सङ्क्षेपार्थः ।
४
विस्तरार्थस्त्वयम्- अष्टविधानि कर्माणि ज्ञानावरणीयादीनि मूलप्रकृतिरूपाणि सोत्तरप्रकृति-विस्तराण्यपि विदन् गुरुर्भवति । तानि कर्माणि च ज्ञानावरण १ दर्शनावरण २ वेदनीय ३ मोहनीया४ यु५ र्नाम६ गोत्रा ७ न्तरायलक्षणानि ।
यदाह
-
-
'इह नाण १ दंसणावर - ण२ वेय३ मोहा४ उ५ नाम६ गोयाणि ७ । विग्घं च पण नव दु अ-ट्ठवीस चउतिसय दु पणविहं ॥ १ ॥ '
इत्यादि विस्तरः कर्मविपाकादेरवसेयः ।
तथा अष्टाङ्गो योगो यमनियमादिकः । यदाह -
-
( कर्मविपाकः ३ )
'यम १ नियमा२ सन३ पवन४ - प्रत्याहाराः ५ सुधारणा६ ध्यानम् ७ ।
सुसमाधि८ श्चेत्यष्टावङ्गानि वदन्ति योगस्य ॥१ ॥ अहिंसासूनृतास्तेय-ब्रह्माऽकिञ्चनता यमाः ।
२
नियमाः शौचं सन्तोषः, स्वाध्यायतपसी अपि ॥२॥
देवताप्रणिधानं च, करणं पुनरासनम् ।
प्राणायामः प्राणयमः, श्वासप्रश्वासरोधनम् ॥३॥
१. ब - पुस्तके - 'ज्ञानावरणादीनि' इत्यपि । २. 'नियमाः शौचसन्तोषौ' इति नाममाला ॥
अष्टविधानि कर्माणि, अष्टाङ्गो योगः
...१८९...
Page #205
--------------------------------------------------------------------------
________________
प्रत्याहारस्त्विन्द्रियाणां, विषयेभ्यः समाहृतिः। धारणा तु क्वचिद्ध्येये, चित्तस्य स्थिरबन्धनम्॥४॥ ध्यानं तु विषये तस्मि-नेकप्रत्ययसन्ततिः। समाधिस्तु तदेवार्थ-मात्राभासनरूपकम्॥५॥'
(षड्दर्शनसमुच्चयः १५१-१५४) इति। तथाऽष्टौ महासिद्धयो महदै(है)श्वर्यरूपा लब्धयो लघिमाद्याः। यदाह - 'लघिमा१, वशिते२, शित्वं३, प्राकाम्यं४, महिमा५, ऽणिमा६। यंत्रकामावसायित्वं, प्राप्ति८, रैश्वर्यमष्टधा॥१॥'
(अभिधानचिन्तामणिनाममाला २/११६) 'भवेल्लघिमवानर्क-तूलादपि लघुर्लघुः। वशित्वसिद्धिमान् जन्तून्, क्रूरानपि वशं नयेत्॥२॥ ईशित्वशक्तिमान् शक्रा-देरपि स्यान्महर्द्धिकः। प्राकाम्यवान् भुवीवाप्सु, भुवि वाप्स्विव चङ्क्रमेत्॥३॥ महन्महिमवान्मेरो-रपि कुर्याद्वपुः क्षणात्। विशेदणिमवान् सूची-छिद्रेऽपि तनुतानवात् ॥४॥ भवेत्कामावसायित्वा-त्कामचारी सदाऽपि हि। प्राप्तिप्रभावतोऽर्कादीन्, स्पृशेद्भस्थोऽपि हेलया॥५॥' तथा मित्रातारादयो योगदृष्टयोऽप्यष्टावेव। यदाह'मित्रा १ तारा२ बला३ दीप्रा४, स्थिरा५ कान्ता६ प्रभा परा८। नामानि योगदृष्टीनां, लक्षणं च निबोधतः॥१॥ तृणगोमयकाष्ठाग्नि-कणदीपप्रभोपमा। रत्नतारार्कचन्द्राभा, सदृष्टेर्दृष्टिरष्टधा॥२॥' (योगदृष्टिसमुच्चयः १३,१५) तथा चत्वारोऽनुयोगाः चरणानुयोगाद्याः। यदाह'चत्तारि य अणुओगा, चरणे धम्म गणियाणुओगे य।
दवि अणुओगे य तहा, अहकम्मं ते महिड्डीया॥१॥ १. ड-पुस्तके- 'कामावशायित्वम्' इत्यपि॥ ...१९०...
अष्टौ महासिद्धयः, अष्टौ योगदृष्टयः, चत्वारोऽनुयोगाः
Page #206
--------------------------------------------------------------------------
________________
सविसयबलवत्तं पुण, जुज्जइ तहवि हु महिड्डियं चरणं । चारित्तरक्खणट्ठा, जेणियरे तिण्णि अणुओगा ॥ २ ॥ चरणपडिवत्तिहेऊ, धम्मकहा कालदिक्खमाईया | दविए दंसणसुद्धी, दंसणसुद्धस्स चरणं तु ॥ ३ ॥ जह रण्णो विसएसुं, वयरे कणगे य रयय लोहे य । चत्तारि आगरा खलु, चउण्ह पुत्ताण ते दिण्णा ॥४॥ चिंता लोहागरिए, पडिसेहं कुणइ सो उ लोहस्स । वयराईहि य गहणं, करिंति लोहस्स तिन्नियरे ॥५ ॥ एवं चरणंमि ठिओ, करेइ गहणं विहीइ इयरेसिं ।
एएण कारणेणं, हवइ हु चरणं महिड्डीयं ॥ ६ ॥ ' ( ओघनिर्युक्तिभाष्यम् ५-१०) यद्वा चत्वार्युपक्रमादीन्यनुयोगद्वाराणि । यदाह
'चत्तारि अणुओगदारा पन्नत्ता । तंजहा उवक्कमो१ निक्खेवो२ अणुगमो३ नओ४ य।। ' तेष्वपि निपुणो- विज्ञः ।
इत्येवं षट्त्रिंशद्गुणो गुरुर्जयतु । इति गाथार्थः ॥ ८ ॥
अथाष्टमषट्त्रिंशिकासूत्रगाथामाह
९
नवतत्तण्णू नवबं-भगुत्तिगुत्तो नियाणनवरहिओ । नवकप्पकयविहारो, छत्तीसगुणो गुरू जयउ ॥ ९ ॥
९
व्याख्या - नवतत्त्वज्ञो, नवब्रह्मचर्यगुप्तो, निदाननवकरहितो, नवकल्पकृतविहार:, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सङ्क्षेपार्थः ।
विस्तरार्थस्त्वयम्-नव तत्त्वानि जीवाजीवादीनि । यदाह
'जीवा १ जीवा २ पुण्णं ३, पावा ४ सव ५ संवरो ६ य निज्जरणा ७ । बंध ८ मुक्खो ९य तहा, नव तत्ता हुंति नायव्वा ॥ १ ॥ ' ( नवतत्त्वप्रकरणम् १ ) इत्यादि नवतत्त्वप्रकरणान्नवतत्त्वविस्तरविचारोऽवसेयः ।
नव ब्रह्मचर्यगुप्तयस्तु कुसंसर्गादिदोषरहितवसत्यासेवनाद्याः । यदाह 'वसहि १ कह २ निसिजिंदिय ३, कुडिंतर ४ पुव्वकीलिय ५ पणीए ६ । अइमाया ७ हार ८ विभू-सणा९ य नव बंभगुत्तीओ ॥ १ ॥'
(चरणकरणमूलोत्तरगुणप्रकरणम् १०)
नव तत्त्वानि, नव ब्रह्मचर्यगुप्तयः
-
...१९१...
Page #207
--------------------------------------------------------------------------
________________
'जं विवित्तमणाइन्नं, रहियं इत्थिजणेण य। बंभचेरस्स रक्खट्ठा, आलयं तु निसेवए॥२॥ मणपल्हायजणणी, कामरागविवड्डणी। बंभचेररओ भिक्खू, थीकहं तु विवजए॥३॥ समं च संथवं थीहिं, संकहं च अभिक्खणं। बंभचेररओ भिक्खू निच्चसो परिवजए॥४॥ अंगपच्चंगसंठाणं, चारुल्लवियपेहियं। बंभचेररओ भिक्खु, चक्खुगिझं विवजए॥५॥ कुइयं रुइयं गीयं, हसियं थणियकंदियं । बंभचेररओ भिक्खू, सोयगिज्झं विवजए॥६॥ हासं किडं रयं दप्पं, सयणं चित्तासयाणि य। बंभचेररओ थीणं, नाणुचिंते कयाइवि॥७॥ पणीयं भत्तपाणं तु, खिप्पं मयविवडणं। बंभचेररओ भिक्खू, निच्चसो परिवजए॥८॥ धम्मं लर्बु मियं कालं, जत्तत्थं पणिहाणवं। बंभचेररओ भिक्खू, नाइ निच्चं तु भुंजए॥९॥ विभूसं परिवजिजा, सरीरपरिमंडणं।
बंभचेररओ भिक्खू, सिंगारत्थं न धारए॥१०॥' (उत्तराध्ययनसूत्रम् ४९२५००) तदेताभिर्नवभिर्ब्रह्मचर्यगुप्तिभिर्गुप्तः।
तथा नव निदानानि राजत्वाद्यभिलाषरूपाणि। यदाह'राया १ उग्गाइसुओ २, इत्थी ३ पुरिसो ४ तहेव देवो ५ य।
आयप्पयार ६ अवियार ७ सावओ ८ तह दरिद्दसुओ९॥१॥ जं चक्कहराईणं, पयवीए पत्थणं करे जीवो। बहुसुकयविक्कएणं, रायत्तनियाणमेयंति॥२॥ नरयनिमित्तं रज, तम्हा उग्गाइसुकुलसंभूओ।
हुजाहमिय नियाणं, जं कीरइ तमिह उग्गाइ॥३॥ १. ड-पुस्तके-‘काले' इत्यपि। २. नातिमत्तं । ...१९२...
नव निदानानि
Page #208
--------------------------------------------------------------------------
________________
जं पुरिसो महिलत्तं, अहिलसइ तमिह इत्थियनियाणं। तं पुण पुरिसनियाणं, जं थी पुरिसत्तणं महइ॥४॥ वेमाणियाइसुरवर-रिद्धिकए जं सुरत्तणं जीवो। पत्थइ तवेण तं पुण, देवनियाणं वियाणाहि॥५॥ जे कामेसु अतित्ता, बहुजुयले अत्तणो विउव्वंति। देवा तेसि कए जं, नियाणमेयं अवीयारं॥६॥ बोहिनिमित्तं सावय-कुलाहिलासो सुहो परं तहवि। कयसुकयविक्कएणं, नियाणमेयं भवनिमित्तं॥७॥ एवं चरणत्थी जं, दरिद्दपुत्तत्तणं समहिलसइ। तं नवमनियाणं पि हु, असुहनियाणं मुणेयव्वं॥८॥'
एतैर्निदानै रहितः। 'नवनियाणरहिओ' इति प्राप्ते प्राकृतत्वाच्छन्दोभङ्गनिरासार्थं व्यत्ययेनोपन्यासः।
तथा नवकल्पलक्षणं, तच्च सुप्रतीतमेव। उद्यतविहारित्वं हि सद्गुरुलक्षणम्। यतः -
'समणाणं सउणाणं, भमरकुलाणं च गोकुलाणं च।
अनियाओ वसहीओ, सारइयाणं च मेहाणं॥१॥' (ओघनियुक्ति: १७३) 'दसणसोही थिरकर-णभावणा अइयसत्थकुसलत्तं। जणवयपरिच्छणावि य, अणिययवासे गुणा हुंति॥२॥'
(आराधनापताका १००) नित्यवासे तु दोषः। यदाह - 'पडिबंधो लहुअत्तं, अजणुवयारो अदेसविन्नाणं। नाणाईण अवुड्डी, दोसा अविहारपक्खंमि॥१॥' (पुष्पमाला २०६) इत्येवं षट्त्रिंशद्गुणो गुरुर्जयतु। इति गाथार्थः॥९॥
अथ नवम्याः षट्त्रिंशिकायाः सूत्रगाथामाह - १. ब-ड-पुस्तके 'तेण' इत्यपि॥ २. ब-पुस्तके 'अइपसत्थ' इत्यपि॥
नवकल्पविहारः
...१९३...
Page #209
--------------------------------------------------------------------------
________________
दसभेयअसंवरसं-किलेसउवधायविरहिओ निच्चं। हासाइछक्करहिओ, छत्तीसगुणो गुरू जयउ॥१०॥
व्याख्या - प्रत्येकं दशभेदभिन्नैरसंवरसङ्क्लेशोपघातै रहितः, तथा हास्यादि-षट्करहितश्चेति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सक्षेपार्थः।
विस्तरार्थस्त्वयम्-दशभेदोऽसंवरः, पञ्चकरणत्रियोगौघौपग्रहिकोपधिष्वप्रत्याख्यानरूपः। यदाह - 'दसहा असंवरो खलु, इंदियपणगस्स५ मण६ वय७ तनूणं८ ।
ओहोवग्गहरूवो-वहीइ१० अप्पच्चखाणेणं॥१॥' दशभेदः सङ्क्लेशस्तु, उपध्यु१ पाश्रय२ कषाया३ ऽऽहार४ मनो५ वचः६ काया७ ज्ञाना८ऽदर्शना९ऽचारित्र१० रूपः। यदाह -
'उवहि१ वसहीर कसाया३ऽऽहार४ मणो५ वय६ तणूण७ मन्नाणंट। निइंसण९ मचरित्तं१०, संकिलेसो भवे दसहा॥१॥'
दशधा चोपघातो यथा-उद्गमोपघातः१, उत्पादनोपघातः२, एषणोपघातः३, परिकर्मणोपघातः४, परिहरणोपघातः५, ज्ञानोपघातः६, दर्शनोपघातः७, चारित्रोपघातः८, अप्रीतिकोपघातः९, संरक्षणोपघात१० श्चेति। यदाह –
'दस संजमोवघाया, उग्गम१ उप्पायणे२ स३ परिकम्मे४। परिहरण५ नाण६ दंसण७ चरित्त८ अचिअत्तर संरक्खे१०॥१॥' इत्येतैरसंवरसङ्क्लेशोपघातैर्विरहितः।
हास्यादिषट्कं तु हास्य१ रत्य२ रति३ भय४ शोक५ जुगुप्सा६ लक्षणं सुप्रतीतमेव, तेनापि रहितः।
इति षट्त्रिंशद्गुणो गुरुर्जयतु। इति गाथार्थः॥१०॥ अथ दशमषट्विंशिकासूत्रगाथामाह - दसविहसामायारी, दसचित्तसमाहिठाणलीणमणो। सोलसकसायचाई, छत्तीसगुणो गुरू जयउ॥११॥ व्याख्या - सुगमैव।
नवरं दशविधसामाचारी आवश्यक्यादिका। यदाह - ...१९४... दशभेदोऽसंवरः, देशभेदः सङ्क्लेशः, दशधा उपघातः, हास्यादिषट्कम्
१०
Page #210
--------------------------------------------------------------------------
________________
'गमणे आवस्सियं१ कुजा, ठाणे कुजा निसीहियं२।
आपुच्छणा३ सयंकरणे, परकरणे पडिपुच्छणं४॥१॥ छंदणा५ दव्वजाएणं, इच्छाकारो६ य सारणे। मिच्छाकारो७ सनिंदाए, तहक्कारो८ पडिस्सुए॥२॥ अब्भुट्ठाणं९ गुरुपूआ, अच्छणे उवसंपया १०। एसा दसहा साहुस्स, सामायारी पवेईया॥३॥'(उत्तराध्ययनसूत्रम् ९७८-९८०)
दश चित्तसमाधिस्थानानि स्त्रीपशुपण्डकसंसक्तशयनासनवर्जनादीनि। यदागमः – ‘नो इत्थी-पसुपंडग-संसत्ताई सयणासणाइं सेवित्ता भवइ१, नो इत्थीणं कहं कहित्ता भवइ२, नो पणीयरसभोई भवइ३, नो पाणभोयणस्स अमाइं आहारित्ता भवइ४, नो पुव्वरयपुव्वकीलियाई सेवित्ता भवइ५, नो इत्थीट्ठाणाई सेवित्ता भवइ६, नो इत्थीणं इंदियाइं मणोरमाइं आलोइय आलोइय निज्झाइत्ता भवइ७, नो सद्दरूवगंधाणुवाई भवइ८, नो सिलोगाणुवाई भवइ९, नो सायासुक्खपडिबद्धे भवइ१०॥' इति।
कषायषोडशकं च अनन्तानुबन्ध्यादिचतुर्भेदभिन्नक्रोधादिचतुष्करूपम्। यदाह -
'कोहो माणो माया, लोहो चउरोवि हुँति चउभेया। अण अप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा॥१॥' (पुष्पमाला २८४)
'अण'त्ति अनन्तानुबन्धिनः। तथाऽत्रोपमानादयः सज्वलनानेवादौ कृत्वा दर्शिताः। यदाह -
'जलरेणुपुढविपव्वय-राईसरिसो चउव्विहो कोहो। तिणिसलयाकट्ठट्ठिय-सेलत्थंभोवमो माणो॥१॥ मायावलेहिगोमुत्तिमिंढसिंगघणवंसमूलसमा। लोहो हलिइखंजण-कद्दमकिमिरागसारिच्छो॥२॥ पक्खचउमासवच्छर-जावजीवाणुगामिणो कमसो।
देवनरतिरियनारय-गइसाहणहेअवो भणिया॥३॥' (पुष्पमाला २८६-२८८) १. ड-क-पुस्तके - ‘अमाई मायं' इत्यपि॥ दशविधसामाचारी, दश चित्तसमाधिस्थानानि, कषायषोडशकम्
...१९५...
Page #211
--------------------------------------------------------------------------
________________
१६
'कोहो पीइं पणासेइ, माणो विणयनासणो। माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो॥४॥'
(दशवैकालिकसूत्रम् ३७२) इत्येवं दशविधसामाचारीदशचित्तसमाधिस्थानकेषु लीनमनाः, षोडशकषायत्यागी चेति षट्त्रिंशद्गुणो गुरुर्जयतु। इति गाथार्थः॥११॥
अथैकादशषट्त्रिंशिकासूत्रगाथामाह - पडिसेवसोहिंदोसे, दस दस विणयाइचउसमाहीओ। चउभेयाइ मुणंतो, छत्तीसगुणो गुरू जयउ॥१२॥
व्याख्या - प्रतिसेवादोषान् दश, शोधिदोषांश्च दश, विनयादिचतुःसमाधींश्च प्रत्येकं चतुर्भेदभिन्नान् जानन्निति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति पिण्डार्थः।
स्फुटार्थस्त्वयम्-प्रतिसेवादशकं दर्पादिकम्। यदाह - 'दप्प १ प्पमाय २ ऽणाभोगे ३, आउरे ४ आवईसु ५ य। संकिए ६ सहसागारे ७, भए ८ पओसे ९ य वीमंसा १०॥१॥'
(स्थानाङ्गसूत्रम् १४६) 'दप्पो उ वग्गणाई, कन्दप्पाई तहा पमाउत्ति। विस्सरणमणाभोगो, आउरे रुअखुहाईहिं॥२॥ दव्वाइअलंभे पुण, चउप्पयारा उ आवई होइ। सुद्धमिवि संकाए, जं संके तं समासजे॥३॥ पुट्विं अपासिऊणं, पाए छुढेमि जं पुणो पासे। न चएइ नियत्तेउं, पायं सहसाकरणमेयं ॥४॥ रायसीहाइभयओ, पहकहणाई य रुक्खचडणाई। कोहाईओ पओसो, वीमंसा सेहमाइणं॥५॥' दश शोधिदोषाः आकम्पयित्वेत्यादिकाः। यदाह - 'आकंपईत्ता १ अणुमाणइत्ता २ जं दिटुं ३ बायरं ४ च सुहुमं ५ वा।
छन्नं ६ सद्दाउलयं ७, बहुजण ८ अव्वत्त ९ तस्सेवी १०॥१॥ १. वल्गनादि। २. रुजाक्षुधादिभिः।
प्रतिसेवादशकम्
...१९६...
Page #212
--------------------------------------------------------------------------
________________
वेयावच्चाईहिं, पुव्विं आकंपइत्तु आयरियं । आलोएई कहं मे, थोवं वियरिज्ज पच्छित्तं ? ॥ २ ॥'
(संवेगरंगशाला ४९११, ४९१२ )
3
'धन्नो जो कुणइ तवं, अहं न सक्नेमि कत्थ मे सत्ती ? | तुब्भेवि मज्झ थामं, जाणह अणुमाणणा एसा ॥ ३ ॥ ' 'दिट्ठा उ जे परेणं, दोसा वियडेड़ तच्चिय न अन्ने । सोहिभया जाणंतु य, एसो एयावराहुत्ति ॥ ४ ॥ बायर बहुवराहे, जो आलोएइ सुहमए नेव । अहवा सुहमे वियss, परं मन्नतो उ एवं तु ॥ ५ ॥ जो सुहमे आलोयइ, सो कह नालोइ बायरे दोसे ? | अहवा जो बायरए, वियडइ सो किं न सुहुमे उ ? ॥ ६ ॥ '
(संवेगरंगशाला ४९२१, ४९२४, ४९२५)
'अमुगवराहे पत्ते, किं पच्छित्तंति पुच्छियं छन्नं ।
७
काहं सति अहवा, छन्नं गुरुणोऽवि न सुणंति ॥ ७ ॥ ' 'पक्खियचाउम्मासिय-संवच्छरिएसु सोहिकालेसु । सद्दाउले कहेइ, दोसे सो होइ सत्तमओ ॥८ ॥ आलोइऊण गुरुणो, पायच्छित्तं पडिच्छियं तत्तो । तमसद्दहओ पुच्छ्इ, अन्नन्नं अट्ठमो दोसो ॥ ९ ॥ जो सुअपरियारहिं, अव्वत्तो तस्स निययदुच्चरियं । आलोयंतस्स फुडं, नवमो आलोयणा दोसो ॥ १०॥ ते चेव जोऽवराहे, सेवइ सूरी स होइ तस्सेवी ।
१०
समदोसु मियं दाहि त्ति तस्स आलोयणे दसमो ॥ ११ ॥'
(संवेगरंगशाला ४९३४, ४९३७, ४९३९, ४९४१ )
१. वशीकृत्य । २. वितरेत् । ३. प्रायश्चित्तभयात् । ४. एतदपराध इति । ५. प्रकटयति । ६. आचार्यं प्रति। ७. अकार्षं स्वयमिति अथवा छन्नं गुरवोऽपि न शृण्वन्ति । ८. ब-पुस्तके ‘पडिच्छिउं’ इत्यपि। ९. समदोष इति । १०. दास्यतीति ॥
दश शोधिदोषाः
...१९७...
Page #213
--------------------------------------------------------------------------
________________
चतुर्विधानि चत्वारि विनयश्रुततपआचाररूपाणि समाधिस्थानानि । यदागमः
'चउव्विहा खलु विणयसमाही भवइ। तं जहा-अणुसासिजंतो सुस्सूसइ१ सम्मं संपडिवजइर वेयमाराहइ३ न भवइ अत्तसंपग्गहिए ४। चउत्थं पयं भवइ, भवइ य इत्थ सिलोगो -
पेहेइ हियाणुसासणं, सुसूस्सइ तं च पुणो अहिट्ठए। न य माणमएण मजइ, विणयसमाहिआययट्ठिए॥१॥
चउव्विहा खलु सुअसमाही भवइ। तं जहा-सुयं मे भविस्सइत्ति अज्झाइयव्वं भवइ १। एगग्गचित्तो भविस्सामित्ति अज्झाइयव्वं भवइ २। अप्पाणं ठावइस्सामित्ति अज्झाइयव्वं भवइ ३। ठिओ परं ठावइस्सामित्ति अज्झाइयव्वं भवइ ४॥ चउव्विहा खलु तवसमाही भवइ। तं जहा-नो इहलोगट्ठयाए तवमहिट्ठिज्जा१, नो परलोगट्टयाए तवमहिटिजार, नो कित्तिवण्णसद्दसिलोगट्टयाए तवमहिट्ठिजा३, नन्नत्थ निजरट्टयाए तवमहिट्ठिजा४॥३॥ चउव्विहा खलु आयारसमाही भवइ। तं जहानो इहलोगट्टयाए आयारमहिट्ठिजा १, नो परलोगट्टयाए आयारमहिट्ठिजार, नो कित्तिवण्णसद्दसिलोगट्टयाए आयारमहिट्ठिजा ३, नन्नत्थ आरहंतेहिं हेऊहिं आयारमहिट्ठिज्जा ४॥' (दशवैकालिकसूत्रम् ९/४)
इत्येवं षट्त्रिंशद्गुणो गुरुर्जयतु। इति गाथार्थः॥१२॥ अथ द्वादशषट्विंशिकासूत्रगाथामाह - दसविहवेआवच्चं, विणयं धम्मं च पडु पयासंतो। वजियअकप्प छक्को, छत्तीसगुणो गुरू जयउ॥१३॥
व्याख्या - दशविधवैयावृत्त्यं, दशविधविनयं, दशविधं धर्मं च पटु प्रकाशयन् वर्जिताकल्पषट्कश्चेति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सक्षेपार्थः।
विस्तरार्थस्त्वयम्- दशविधं वैयावृत्त्यं आचार्यादिविषयम्। यदाह
१०
१. मोक्षार्थिकः। २. अध्यापयितव्यं अध्येतव्यं वा। ३. स्वर्लोकादि। ४. अधितिष्ठेत्। ५. अर्हत्प्रणीतैः।
...१९८...
चतुर्विधानि चत्वारि समाधिस्थानानि
Page #214
--------------------------------------------------------------------------
________________
'आयरिय१ उवज्झाए२, तवस्सि३ सेहे४ गिलाण४ साहूस्सुंद। समणुन्न७ संघ८ कुल९ गण१०-वेआवच्चं हवइ दसहा॥१॥'
(प्रवचनसारोद्धारः ५५६) अत्र समनोज्ञाः समानधर्माणः, सङ्घश्चतुर्विधः, कुलमेकपुरुषसन्ततिरूपम्, तत्समुदायो गणः।
तथा दशविधो विनयोऽर्हदादिविषयः। यदाह'अरिहंत१ सिद्ध२ चेइय३, सुए४ य धम्मे५ य साहुवग्गे६ य। आयरिय७ उवज्झाए८, पवयणे९ दंसणे१० विणओ॥१॥ अरिहंता विहरता, सिद्धा कम्मक्खया सिवं पत्ता। पडिमाओ चेइयाई, सुयं च सामाइयाईयं॥२॥ धम्मो चरित्तधम्मो, आहारो तस्स साहुवग्गुत्ति। आयरियउवज्झाया, विसेसगुणसंगया तत्थ॥३॥ पवयणमसेससंघो, दंसणमिच्छंति इत्थ सम्मत्तं । विणओ दसण्हमेसिं, कायव्वो होइ एवं तु॥४॥ भत्ती बहुमाणो व-पणजणण नासणमवण्णवायस्स। आसायणपरिहारो, विणओ संखेवओ एसो॥५॥'
(सम्यक्त्वसप्ततिः १७-२१) तथा दशविधो धर्मः क्षान्त्यादिको यतिधर्मः। यदाह'खंती १ मद्दव २ अजव ३, मुत्ती ४ तव ५ संजमे ३ य बोद्धव्वे। सच्चं ७ सोयं ८ आकिं-चणं ९ च बंभं १० च जइधम्मो॥१॥'
(नवतत्त्वप्रकरणम् २९) 'कोहस्स निग्गहो खंती, मद्दवो माणनिग्गहो। अजवो य अमाइत्तं, मुत्ती लोहस्स निग्गहो॥२॥ तवो इच्छानिरोहो य, संजमो पाणिणं दया।
सच्चं हियं मियं वक्वं, सोअमज्झप्पसोहणं॥३॥ १. नवदीक्षितः। २. ड-पुस्तके-'संपया जत्थ' इत्यपि। ३. ब-पुस्तके-‘एयं' इत्यपि॥ दशविधं वैयावृत्त्यं, दशविधो विनयः, दशविधो धर्मः
...१९९...
Page #215
--------------------------------------------------------------------------
________________
आकिंचणमगंथत्तं, बंभं मेहुणवज्जणं । एसो दसविहो साहु- धम्मो सव्वन्नुदेसिओ ॥ ४ ॥ एयं दसविहं धम्मं, जे चरंति महेसिणो । ते संसारसमुद्दस्स, पारं गच्छंति नीरया ॥५॥' अकल्पनीयादिषट्कं प्रतीतमेव । यदुच्यते'अकप्पाईण छक्कं तु, अकप्पो गिहिभायणं । पलियंकनिसिज्जाए, सिंणाणं सोहवजणं ॥ १ ॥' एतद्विस्तरस्तु श्रीदशवैकालिकादवसेयः । इत्येवं षट्त्रिंशद्गुणो गुरुर्जयतु। इति गाथार्थः॥१३॥ अथ त्रयोदशषट्त्रिंशिकासूत्रगाथामाह -
२
दसभेयाइ रुईए, दुवालसंगेसु बारुवंगेसु । दुविहसिक्खाइनिउणो, छत्तीसगुणो गुरू जयउ ॥ १४ ॥ व्याख्या - दशभेदायां रुचौ, द्वादशाङ्गेषु, द्वादशोपाङ्गेषु द्विविधशिक्षायां च निपुण इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति मुकुलितार्थः । विकसितार्थस्त्वयम्-दशभेदा रुचिर्निसर्गोपदेशादिका । यदाह
'निस्सग्गु १ वएसरुई २, आणारुई ३ सुत्त ४ बीय ५ रुइमेव । अभिगम ६ वित्थाररुई ७, किरिया ८ संखेव ९ धम्म १० रुई ॥ १ ॥ ' ( उत्तराध्ययनसूत्रम् १०५८)
'जो जिणदिट्ठे भावे, चउव्विहे सद्दइ सयमेव । सो होइ निस्सग्गरुई, तव्विवरी ओवएसरुई ॥ २ ॥ जिणआणं मन्नतो, जीवो आणारुई मुणेयव्वो । अंगोवंगाईयं, मन्नतो होइ सुत्तरुई ॥ ३ ॥ एगपयागपए, जस्स मई पसरए स बीयरुई । सो होइ अभिगमरुई, सुत्तं जेणत्थओ दिट्ठ ॥ ४ ॥
१. स्नानम्॥
...२००...
अकल्पनीयादिषट्कं, दशभेदा रुचिः
Page #216
--------------------------------------------------------------------------
________________
जो मुणइ सव्वभावे, सव्वपमाणेहिँ वित्थररुई सो। समियाइसु आउत्तो, जो खलु किरियारुई सो उ॥५॥ सो संखेवरुई जो, चिलाइपुत्तु व्व बुज्झई तत्तं। सद्दहइ जिणाभिहियं, जो धम्मं सो हु धम्मरुई॥६॥' द्वादशाङ्गी तु आचारादिदृष्टिवादान्ता। यदागमः
'नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं दुवालसंगं गणिपिडगं भगवंतं, तं जहा-आयारो १, सूयगडो २, ठाणं ३, समवाओ ४, विवाहपन्नत्ती ५, नायाधम्मकहाओ ६, उवासगदसाओ ७, अंतगडदसाओ ८, अणुत्तरोववाईयदसाओ ९, पण्हावागरणं १०, विवागसुअं ११, दिट्टिवाओ १२॥' (पाक्षिकसूत्रम्) इति।
द्वादशोपाङ्गी तु औपपातिकादिलक्षणा। यदाहुः - 'उववाइयं १ रायपसे-णीयं २ तह जीवाभिगम ३ पन्नवणा ४। जंबूपन्नत्ती ५ चंद ६-सूरपन्नत्ति ७ नामाओ॥१॥ निरयावलिया ८ कप्पा-वयंस ९ पुप्फीय १० पुप्फचूलीय ११। वण्हीदसा उ १२ एवं, बारसुवंगाण नामाइं॥२॥' । द्विविधा शिक्षा, ग्रहणा १ ऽऽसेवना २ लक्षणा। यदाह - 'सिक्खा नाम परिणा, सा पुण दुविहा सुए समक्खाया।
पढमा गहणपरिण्णा १, बीया आसेवणपरिण्णा २॥१॥' इत्येवं षट्त्रिंशद्गुणो गुरुर्जयतु। इति गाथार्थः॥१४॥ अथ चतुर्दशी षट्त्रिंशिकामाह - एगार सड्ढपडिमा, बारसर्वय तेरकिरियठाणे य। सम्म उवएसंतो, छत्तीसगुणो गुरू जयउ॥१५॥
व्याख्या – कण्ठ्या। नवरं एकादश श्राद्धप्रतिमा दर्शनप्रतिमादिकाः। यदाह - 'दंसण१ वयर सामाइय३, पोसह४ पडिमा५ अबंभ६ सच्चित्ते७। आरंभ८ पेस९ उद्दि-४१० वज्जए समणभूए११ य॥१॥'(पञ्चाशकम् ४४७)
द्वादशाङ्गी, द्वादशोपाङ्गी, द्विविधा शिक्षा
...२०१...
Page #217
--------------------------------------------------------------------------
________________
'एगाइमासवुड्डीए, एयाओ हुंति कालओ। अणुट्ठाणं पुणो एवं, पढमाए सुद्धदसणं॥२॥ बीया पडिमा नेया, सुद्धाणुव्वयपालणं। सामाइयपडिमा उ, सुद्धं सामाइयं चिय॥३॥ अट्ठमीमाइपव्वेसु, सम्मं पोसहपालणं। सेसाणुट्ठाणजुत्तस्स, चउत्थी पडिमा इय॥४॥ निक्कंपो काउस्सग्गं तु, पुव्वुत्तगुणसंजुओ। करेइ पव्वराइसुं, पंचमी पडिमा इमा॥५॥ छट्ठीए बंभयारी सो, फासुयाहारसत्तमी। वजे सावजमारंभं, अट्टमिं पडिवण्णओ॥६॥ अवरेणावि आरंभं, नवमी नो करावए। दसमी पुण उद्दिटुं, फासुयंपि न भुंजए ॥७॥ इक्कारसीइ निस्संगो, धरेइ लिंगं पडिग्गहं। कयलोओ सुसाहुव्व, पुव्वुत्तगुणसायरो॥८॥ नाममित्तमिमं वुत्तं, किंचिमित्तं सरूवओ। उवासगपडिमाणं च, विसेसो सुयसायरे॥९॥ तथा द्वादशसङ्ख्यानि श्राद्धव्रतानि स्थूलप्राणातिपातनिवृत्त्यादीनि। यदाह - 'पाणिवह १ मुसावाए २, अदत्त ३, मेहुण ४ परिग्गहे ५ चेव। दिसि ६ भोग ७ दंड ८ समइय ९, देसे १० पोसह ११ ऽतिहिविभागे १२॥१॥ संकप्पनिरवराहं, दुहा तिहा तसजिआ न हंतव्वा। कन्नालियाइपमुहं, थूलालीयं न वत्तव्वं॥२॥ खत्तखणणाइचोरंकारकरमदत्तयं न घेत्तव्वं। परदारपरीहारो, अहवावि सदारसंतोसो॥३॥ धणधन्नाइपरिग्गह-परिमाणं माणवेहिँ कायव्वं ।
किच्चा सयलदिसासुं, अवही अवहीरिउं लोहं॥४॥ १. सकलदिशासु अवधिः कार्यः अवधीर्य लोभम्। ...२०२...
एकादश श्राद्धप्रतिमाः, द्वादश व्रतानि
Page #218
--------------------------------------------------------------------------
________________
महुमंसाईचाया, कायव्वा विगइपमुहपरिसंखा। जहसत्ति-ऽणत्थदंडो, वजेयव्वो अइपयंडो॥५॥ समभावो सामइयं, खणिएणं तं सयावि कायव्वं । देसावगासियं पुण, सगलवयाणंपि संखिवणं॥६॥ देसे सव्वे य दुहा, ससत्तिपोसहवयं विहेयव्वं । साहूण सुद्धदाणं, भत्तीए संविभागवयं॥७॥ एवं दुवालसविहं, गिहिधम्मं पाणिणो विहियविहिणो। कमसो विसोहिउं क-म्मकयवरं जंति परमपयं॥८॥' त्रयोदशक्रियास्थानानि अर्थानादीनि। यदाह - 'अट्ठा १ ऽणट्ठा २ हिंसा ३-ऽकम्हा ४ दिट्टि ५ य मोस ६ दिन्ने ७ य। अज्झत्थ ८ माण ९ मित्ते १०, माया ११ लोहे १२ रिआवहिआ १३॥१॥'
(प्रवचनसारोद्धारः ८१८) तत्रार्थक्रिया अर्थदण्डरूपा १। तद्विपरीताऽनर्थक्रिया २ हिंसाक्रिया प्राणिवधलक्षणा ३। सहसाकारेण आकस्मिकीक्रिया ४। दृष्टिभ्रमाद् दृष्टिकीक्रिया ५। अलीकरूपा मृषाक्रिया ६। अदत्तक्रिया स्तेयलक्षणा ७। अध्यात्मक्रिया चित्तकलमलकरूपा ८। मानक्रिया अहङ्कतिरूपा ९। अमित्रक्रिया द्वेषलक्षणा १०। मायाक्रिया चित्तकौटिल्यप्रधाना ११। लोभक्रिया गृद्धिरूपा १२। ईर्यापथिकीक्रिया केवलिनामेकसामयिकरूपा १३। इति गाथार्थः॥१५॥
अथ पञ्चदशी षट्त्रिंशिकामाह - बारसउवओगविऊ, दसविहपच्छित्तदाणनिउणमई। चउदसउवगरणधरो, छत्तीसगुणो गुरू जयउ॥१६॥
व्याख्या - सुबोधैव। नवरं उपयोगद्वादशकं ज्ञानपञ्चकाऽज्ञानत्रिकदर्शनचतुष्कलक्षणम्। यदाह -
१०
१४
१. ईदृशो हि बन्धस्तेषाम्। त्रयोदश क्रियास्थानानि
...२०३...
Page #219
--------------------------------------------------------------------------
________________
'नाणं पंचविहं तह, अन्नाणतिगं च अट्ठ सागारा । चउ दंसणमणगारा, बारस जियलक्खणुवओगा ॥ १ ॥ '
दशविधप्रायश्चित्तं त्वालोचनादिकम् । यदाह'तं दसविहमालोयण-पडिकमणोभयविवेगउस्सग्गे । तवछे अमूल अणव-ट्ठिए अ पारंचिए चेव ॥ १ उद्धरणमलणपूरण-गालणमिय-भ्रमणअसणजयणा य। तत्तियतयंगछे अण-मफासवाओ वणे उवमा ॥ २ ॥ ' चतुर्दशोपकरणानि मुखवस्त्रिकादीनि । यदाह'मुहपुत्ती रयहरणं, कप्पतियं सत्त पत्तउवगरणे । मत्तं च चोलपट्टो, उवही थेराण चउदसहा ॥१॥ '
'पत्तं पत्ताबंधो, पायट्टवणं च पायकेसरिया ।
पडलाइँ रयत्ताणं, गुच्छओ पार्यनिज्जोगो ॥२॥' (पञ्चवस्तुकः ७८०) इति गाथार्थः॥१६॥
अथ षोडशीं षट्त्रिंशिकामाह
(चतुर्थ: प्राचीनकर्मग्रन्थ : ४२ )
—
१२
१२
बारसभेयंमि तवे, भिक्खूपडिमासु भावणासुं च ।
निच्चं च उज्जमंतो, छत्तीसगुणो गुरू जयउ ॥ १७ ॥
व्याख्या कण्ठ्या। नवरं द्वादशभेदं तपोऽनशनादिरूपम् । यदागमः
'अणसण १ मूणोयरिया २, वित्तीसंखेवणं ३ रसच्चाओ ४ । कायकिलेसो ५ संली-णया ६ य बज्झो तवो होइ ॥ १ ॥ पायच्छितं १ विणओ २, वेयावच्चं ३ तहेव सज्झाओ ४ । झाणं ५ उस्सग्गोऽविय ६, अब्भिंतरओ तवो होइ ॥ २ ॥ ' ( दशवैकालिकनिर्युक्तिः ४७, ४८ )
—
...२०४...
१. ब - पुस्तके - " आलोयण पडिकमणे मीस विवेगे तहेव उस्सग्गे ” इत्यपि । २. उद्धरणं मर्दनं पूरणं (कठामलादेः) गालनं (पूयरुधिरादेः) मितभ्रमणं अशनयतना च। तावत्तदङ्गच्छेदनमस्पर्शवादो व्रणे उपमा ( तथा अत्रालोचनादी ) ॥ ३. पात्रप्रमार्जनचीवरखण्डः । ४. पात्रोपकरणानि ।
उपयोगद्वादशकं, दशविधप्रायश्चित्तं चतुर्दशोपकरणानि, द्वादशभेदं तपः
Page #220
--------------------------------------------------------------------------
________________
द्वादश भिक्षुप्रतिमास्त्वेकमासादिकाः। यदागमः–
'मासाई सत्ता ७, पढमा बीय ८ तइय ९ सत्तराइदिणा १० । अहराई ११ एगराई १२, भिक्खूपडिमाण बारसगं ॥ १ ॥ पडिवज्जइ एयाओ, संघयणधिईजुओ महासत्तो । पडिमाउ भाविअप्पा, सम्मं गुरुणा अणुन्नाओ ॥ २ ॥ गच्छे च्चिय निम्माओ जा पुव्वा दस भवे असंपुण्णा । नवमस्स तइय वत्थं, होइ जहन्नो सुयाभिगमो ॥ ३ ॥ वोसट्टचत्तदेहो, उवसग्गसहो जहेव जिणकप्पी ।
३
एसण अभिग्गहीया, भत्तं च अलेवडं तस्स ॥४॥
५
६
गच्छा विनिक्खमित्ता, पडिवज्जइ मासियं महापडिमं । दत्तेगभोअणस्स व, पाणस्स व तत्थ एग भवे ॥५॥ जत्थsत्थमेइ सूरो, न तओ ठाणा पयंपि चाले । ता एगराइवासी, एगं च दुगं च अन्नाए ॥६॥ दुट्ठाण हत्थिमाईण, नो भएणं पयंपि ओसरइ । एमाइनियमसेवी, विहरइ जाऽखंडिओ मासो ॥७॥ पच्छा गच्छमुवेई, एवं दुमास तिमास जा सत्त । नवरं दत्ती वड्डइ, जा सत्त उसत्तमासीए ॥ ८ ॥ तत्तो य अट्ठमीआ, भवई इह पढम सत्तराइंदी | तीए चउत्थचउत्थेण, अपाणएणं अह विसेसो ॥ ९ ॥ '
७
( प्रवचनसारोद्धारः ५७४- ५८२)
पारणके चाचाम्लं दत्तिनियमो नास्तीति । 'उत्ताणो पासिल्लो, नेसेजिओवि ठाणठाइत्ता ।
सहइ उवसग्ग घोरे, दिव्वाई तत्थ अविकंपो ॥१०॥
१. व्युत्पन्नः (निष्पन्नः ) २. परीषहोपसर्गसहनायार्पणात् संस्कारवर्जनाच्च । ३. भक्तैषणादी साभिग्रहं। ४. अलेपकृत् । ५. सकृत्प्रक्षेपलक्षणा । ६. अपसरति अन्यमार्गे । ७. ब-पुस्तके - “अवि’ इत्यपि। ८. उत्तानः (ऊर्ध्वमुखशायी) पार्श्वशायी नैषधिकः स्थानमूर्ध्वस्थानं कायोत्सर्गस्तेन स्थाता। ९. ड-पुस्तके - 'नेसज्जिओ व ठाणठाइल्लो” इत्यपि ।
द्वादश भिक्षुप्रतिमाः
...२०५...
Page #221
--------------------------------------------------------------------------
________________
दुच्चावि एरिस चिय, बहिया गामाइयाण नवरं तु। उक्कुडलगंडसाई, दंडाययउव्व ठाइत्ता॥११॥ तच्चावि एरिस च्चिय, नवरं ठाणं च तत्थ गोदोही। वीरासणमहवावी, ठाइत्ता अंबखुजो वा॥१२॥ एमेव अहोराई, छटुं भत्तं अपाणगं नवरं। गामनगराण बहिया, वग्घारियपाणिए ठाणं॥१३॥ एमेव एगराई, अट्ठमभत्तेण ठाणबाहिरओ। ईसीपब्भारगए, अणिमिसनयणेगदिट्ठीय।१४॥'(प्रवचनसारोद्धारः ५८३-५८७)
एतस्यामेकरात्रिप्रतिमायां लाभास्त्रयः – ‘एगराइयं भिक्खूपडिमं पालेमाणस्स ओहिनाणे वा मणपजवनाणे वा केवलनाणे वा समुप्पजई' इति॥
द्वादश भावनाश्च अनित्यतादिकाः। तथाहि - 'ताओऽणिच्चमसरणं, भवमेगत्तं अन्नत्त असुइत्तं ।
आसव संवर निजर, सुधम्म तियलोय बोही य॥१॥ धणसयणगेहदेहा-उरूवतारुण्णसुहपहुत्ताई। अच्वंतमणिच्चाई, पडिबंधो तेसु को ? जीव !॥२॥ पियमायभायजाया-सुयहयगयसुहडकोडिमज्झावि। रंकु व्व सरणहीणो, ही हीरइ मच्चुणा जीवो॥३॥
अन्नन्नकायजाईगयनत्तयवेयवयपरावत्ता। रे जिय ! भवरंगओ, नडु व्व नडिओऽसि कह न तुमं ?॥४॥ इह दुहसुहजम्मणमर-णबंधमुक्खाइँ हुंति इक्कस्स। जीवस्स ता तुमं कीस ?, कुणसि सयणेसु पडिबंधं ॥५॥ अन्नं इमं सरीरं, अन्नो जीवुत्ति निच्छओ एसो।
ता किं कुणसि ममत्तं, देहे रे जीव ! दुहगेहे॥६॥ १. उत्कटुकासनः वक्रकाष्ठवच्छेते वा दण्डवदायतः। २. ब-पुस्तके-“तु” इत्यपि॥ ३. अपनीतसिंहासनवत्स्थानम्। ४. आम्रकुब्जतया। ५. प्रलम्बितभुजद्वन्द्वतया। ६. अवनतेषदग्रभागः। ७. कोटिमध्यादपि। ८. वेदवयःपरावर्तात्। ९. अ,ड-पुस्तके-“जीव" इत्यपि।
...२०६...
द्वादश भावनाः
Page #222
--------------------------------------------------------------------------
________________
कलिलमलरुहिरवसमं-सपित्तमुत्तंतअट्ठिभरियंपि। कुहियकलेवरमेयं, हद्धी मुद्धो मुणइ सुद्धं ॥७॥ मिच्छत्तपमायाविर-इजोगपमुहा हु आसवदुवारा। कम्मेहिँ जलेहि व पू-रयंति आयं तलायं व॥८॥ सम्मापमायविरई-गुत्तीपमुहेहिँ दढकवाडेहिं। संवरियासवदारं, आयतलायं लहुं कुणसु॥९॥ खलियनवकलिलसलिला-गमोऽवि पुव्वकयपावपंकाओ। छुट्टसि न जीव ! तवबा-रसप्पतावं विणा कहवि॥१०॥ कत्थवि किया न सुदया, कत्थवि सुदया न निम्मला समया। समयादयाकियाहिं, पवत्तिओ जयइ जिणधम्मो॥११॥ जत्थ भमिओऽसि पुव्विं, अणंतसो जीव ! जोणिलक्खेसु। तं लोगसरूवं चिय, चिंतंतो कुणसु सुहझाणं॥१२॥ को जाणइ लब्भइ वा, न वत्ति बोही पुणोऽवि रे जीव !। ता इह लहिउं बोहिं, सुहोवमं कुणसु रंक ! धुवं॥१३॥' इत्येवं षट्त्रिंशद्गुणो गुरुर्जयतु। इति गाथार्थः॥१७॥ अथ सप्तदशी षट्त्रिंशिकामाह - चउदगुणठाणनिउणो, चउदसपडिरूवपमुहगुणकलिओ। अट्ठसुहुमोवएसी, छत्तीसगुणो गुरू जयउ॥१८॥
व्याख्या - गदितार्था। नवरं चतुर्दश गुणस्थानानि मिथ्यादृष्ट्यादीनि। यदाह -
'मिच्छे सासण मीसे, अविरय देसे पमत्त अपमत्ते। नियट्टि अनियटि सुहुम, उवसम खीण सजोगि अजोगि गुणा॥१॥'
(कर्मस्तवः २) 'जीवाइपयत्थेसुं, जिणोवइडेसु जा असद्दहणा।
सद्दहणा वि य मिच्छा, विवरीयपरूवणाएं य॥२॥ १. समतादयाक्रियाभिः। २. आधाराद्युपमितम्। ३. “विवरीयपरूपणा जा य” इत्यपि। चतुर्दश गुणस्थानानि
...२०७...
१४
१४
Page #223
--------------------------------------------------------------------------
________________
संसयकरणं जंपि य, जो तेसु अणायरो पयत्थेसुं। तं पंचविहं मिच्छं, तद्दिट्टी मिच्छदिट्ठी य॥३॥ उवसमअद्धाइठिओ, मिच्छमपत्तो तमेव गंतुमणो। सम्मं आसायंतो, सासायणिमो मुणेयव्वो॥४॥ जह गुडदहिणी महिया-णि भावसहियाणि हुंति मीसाणि। भुंजंतस्स तहोभय, तद्दिट्टी मीसदिट्ठी य॥५॥ तिविहेवि हु सम्मत्ते, थेवावि न जस्स विरइ कम्मवसा। सो अविरइत्ति भण्णइ, देसे पुण देसविरई य॥६॥ विगहाकसायनिद्दा-सद्दाइरओ भवे पमत्तुत्ति पंचसमिओ तिगुत्तो, अपमत्तजई मुणेअव्वो॥७॥
अप्पुव्वं अप्पुव्वं, जहुत्तरं जो करेई ठिइकंडं। रसकंडं तग्घायं, सो होइ अपुव्वकरणो य॥८॥ विणियटुंति विसुद्धिं, समयपइट्ठावि जं च अनुन्नं। तत्तो नियट्टिठाणं, विवरीयमओ अ अनियट्टी॥९॥ थूलाण लोहखंडा-ण वेयगो बायरो मुणेयव्वो। सुहूमाण होइ सुहुमो, उवएसंतेणं तु उवसंतो॥१०॥ खीणम्मि मोहणिजे, खीणकसाओ सजोगजोगुत्ति। हुंति पउत्ता य तओ, अपवत्ता हुँति हु अजोगी॥११॥'
(षडशीतिभाष्यम् १-१०) चतुर्दश प्रतिरूपप्रमुखा गुणाः प्रतीता एव। यथा - 'पडिरूवो तेयस्सी, जुगप्पहाणागमो महुरवक्को। गंभीरो धिइमंतो, उवएसपरो य आयरिओ॥१॥ अपरिस्सावी सोमो, संगहसीलो अभिग्गहमई य। अविकत्थणो अचवलो, पसंतहियओ गुरू होइ॥२॥' (उपदेशमाला १०,११)
अष्टसूक्ष्माणि स्नेहसूक्ष्मादीनि। यथा - १. युगपत्प्रविष्टा अपि॥ ...२०८...
चतुर्दश प्रतिरूपप्रमुखा गुणाः
Page #224
--------------------------------------------------------------------------
________________
'सिणेहं १ पुप्फसुहमं २ च, पाणु३ तिंगं४ तहेव य । पणगं५ बीय६ हरियं७ च, अंडसुहुमं८ च अट्ठमं ॥ १ ॥ '
(दशवैकालिकसूत्रम् ३४९) इति गाथार्थः ॥ १८ ॥
अथाष्टादशीं षट्त्रिंशिकामाह
१५ १५
३
पंचदसजोगसन्ना-कहणेण तिगारवाण चाएण । सल्लतिगवज्जणेणं, छत्तीसगुणो गुरू जयउ ॥ १९॥
व्याख्या गतार्थैव। पञ्चदश योगाः सत्यमनः प्रभृतयः । यदाह
-
-
'सच्चं १ मोसं२ मीसं३, असच्चमोसं मणं तह वई य ।
१
उरल विउव्वाहारा, मीस्सा कम्मिग पनर जोगा ॥१॥ ' एतद्गमनिका -अस्ति जीवः सदसद्रूपो वा देहमात्रव्यापक इत्यादियथाऽवस्थितवस्तुविकल्पनपरं सत्यं मनः १ । जल्पनपरं सत्यं वचः २ । तद्विपरीतं मनो वचो वाऽसत्यम् ४। धवखदिरपलाशादिषु अशोकसद्भावादसत्यम्, तेषामपि सम्भवात् सत्यमिति मिश्रविकल्पनपरं मनो वचो वा मिश्रम् ६ । आमन्त्रण - प्रज्ञापनादिरूपं हे देवदत्त ! घटमानय, धर्मं कुरु, इत्यादिविकल्पनजल्पनपरं मनो वचो वाऽसत्याऽमृषम् ८। औदारिककाययोगः १, ओदारिकमिश्रकाययोगः २, वैक्रियकाययोगः ३, वैक्रियमिश्रकाययोगः ४, आहारककाययोगः ५, आहारकमिश्रकाययोगः ६, कार्मणकाययोग ७ श्चेति पञ्चदश योगाः ।
पञ्चदश सञ्ज्ञास्त्वाहारसञ्ज्ञादिकाः । यदाह
'चउसन्नाहाराई, दससन्न कसाय ओघलोगजुया ।
पनरससन्ना सुहदु-क्खमोहविचिगिच्छसोअजुया ॥ १ ॥ '
तत्राहारसञ्ज्ञा जलाद्याहार - ग्राहिणस्तृणादेरिव ॥ १ ॥ भयमोहनीयोदयाद्भयसञ्ज्ञा, सङ्कोचिनीवल्ल्यादेरिव २ । लोभमोहनीयोदयात्परिग्रहसञ्ज्ञा, तन्तुभिर्वृत्त्यादि वेष्टयन्त्या वल्ल्यादेरिव ३ । वेदमोहनीयोदयान्मैथुनसञ्ज्ञा, चम्पकतिलकाशोकादीनामिव ४ । क्रोधोदयात्क्रोधसञ्ज्ञा, कूपादाक्रोशकं प्रति
१. ब-पुस्तके - “पलाशादिमिश्रेषु ” इत्यपि । २. धववनमित्यादिवाक्ये।
अष्टौ सूक्ष्माणि, पञ्चदश योगाः, पञ्चदश सञ्ज्ञाः
-
...२०९...
Page #225
--------------------------------------------------------------------------
________________
धावतः पारदादेरिव ५। मानोदयान्मानसञ्ज्ञा, हुङ्कारान्मुञ्चतः कोकनदकन्दादेरिव ६। मायोदयान्मायासज्ञा, दलैः फलान्याच्छादयन्त्याश्चिर्भटिकावल्ल्यादेरिव ७। लोभोदयालोभसज्ञा, निधानं प्ररोहैर्वेष्टयतो बिल्वपलाशादेरिव ८। ज्ञानोपयोगरूपा
ओघसज्ञा, सञ्चरज्जनमार्ग परिहरन्त्या वृत्त्याद्यारोहन्त्या लतादेरिव ९। दर्शनोपयोगरूपा लोकसञ्ज्ञा, सूर्योदयाद्विकसतः कमलादेरिव १०। साताऽसातानुभवरूपे सुखदुःखसझे, सर्वजीवानां प्रतीते १२। मिथ्यादर्शनरूपा मोहसञ्ज्ञा, सूर्याभिमुखहस्तयोजिकोषध्यादेरिव १३। विप्लुतिरूपा विचकित्सा, सा चाऽशुचिस्पर्शादृष्टिदोषादेर्वा म्लानिं भजन्त्यास्तथाविधवल्ल्यादेरिव १४। शोकमोहनीयोदयाच्छोकसञ्ज्ञा, अश्रूणि विमुञ्चन्त्या रुदन्तीवल्ल्यादेरिव १५।
गारवत्रिकं च ऋद्धि १ रस २ सात ३ लक्षणम् । तथा चाह श्रीधर्मदासगणिः - 'पवराई वत्थपाया-सणोवगरणाइँ एस विभवो मे।
अवि य महाजणनेया, अहंति अह इड्डिगारविओ॥१॥ अरसं विरसं जहोववण्णं च निच्छए भुत्तुं। निद्धाणि पेसलाणि य, मग्गइ रसगारवे गिद्धो॥२॥ सुस्सूसई सरीरं, सयणासणवाहणापसंगपरो। सायागारवगुरुओ, दुक्खस्स न देइ अप्पाणं॥३॥'
(उपदेशमाला ३२४, ३२५, ३२६) शल्यत्रिकं माया १ निदान २ मिथ्यादर्शन ३ शल्यरूपम्। यदाह'पढमं मायासल्लं १, नियाणसल्लं २ तहा भवे बीयं। तइयं मिच्छादसण-सल्लं ३ भणियं कडुविवागं॥१॥ एएहिं सल्लेहि, सल्लियहियओ मरेइ जो जीवो। सो असुहासुं गच्छइ, गईसु बहुसो चिणिअपावो॥२॥' इति गाथार्थः॥१९॥
अथैकोनविंशतितमी षट्त्रिंशिकामाह - १. असौ॥ २. चितपापः॥
...२१०...
गारवत्रिकं, शल्यत्रिकम्
Page #226
--------------------------------------------------------------------------
________________
सोलससोलसउर्गम-उप्पार्यणदोसविरहियाहारो। चउविहभिग्गहनिरओ, छत्तीसगुणो गुरू जयउ॥२०॥ व्याख्या - प्रकटार्था। नवरं षोडशोद्गमदोषा आधाकर्मादयः। यदाह – 'आहाकम्मु १ देसिय२-पूइयकम्मे ३ य मीसजाए ४ य। ठवणा ५ पाहुडियाए ६, पाओयर ७ कीय ८ पामिच्चे ९॥१॥ परिअट्टिए १० अभिहडु ११-ब्भिन्ने १२ मालोहडे १३ य अच्छिज्जे १४। अणिसिट्ठ १५ ज्झोयरए १६, सोलस पिंडुग्गमे दोसा॥२॥'
(पिण्डविशुद्धिः ३,४) तद्गमनिका चेयम्-यत् षट्कायविराधनया यतिन आधाय सङ्कल्पेनाशनादिकरणं तदाधाकर्म १। यत्पुनर्गृहिणा स्वार्थं कृतं पश्चाद्यत्युद्देशेन पृथक् क्रियते तदौदेशिकम्। तत्त्रेधा, तत्र यद्यथाभूतं समुद्धृतं तत्तथाभूतमेव यावदर्थिकादीनां चतुर्णामुद्दिश्यमानमुद्दिष्टौद्देशिकम् १। यत्पुनः कूरादि दध्यादिना व्यञ्जनादिना वा जीवविराधनां विना संस्क्रियते तत्कृतौदेशिकम् २। यत्त्वग्न्यादिना जीवविराधनापूर्वं संस्क्रियते तत्कौदेशिकम् ३। तत्त्रिविधमपि चतुर्धा-यावदर्थिकमुद्देशम् १। पाषण्डिकार्थं समुद्देशम् २। श्रमणेभ्य आदेशम् ३। निर्ग्रन्थेभ्यः समादेशम् ४॥ एवं द्वादशधा औद्देशिकम् २। यदुद्गमकोटिदोषप्रदुष्टसङ्गात् शुद्धमपि अपवित्रं तत्पूतिकर्म ३। यदात्मनो हेतोर्गृहस्थेन यावदर्थिकादिहेतोश्च मिलितमारभ्यते तन्मिश्रम् ४। यद्यतिनिमित्तं गृही स्थापयित्वा मुञ्चति तद्गृह्णतः स्थापना ५। यत्स्वनिमित्तमपि गृही व्रतिन आजिगमिषून जिगमिषून् वा ज्ञात्वा अर्वाक् परतो वा तदर्थमारभते तत्प्राभृतिका ६। यन्महान्धकारस्थितस्य यतिनिमित्तं दीपादिना प्रकटनं बहिरालोके नयनं वा तत्प्रादुष्करणम् ७। यत्स्वकीयपरकीयाभ्यां मूल्येन विसाधितं तत्क्रीतम् ८। यदुच्छिन्नं याचित्वा गृही दत्ते तत्प्रामित्यम् ९। यत्पुनः परावर्त्य गृही यतिभ्यो दत्ते तत्प्रा(परा)वर्तितम् १०। यद्ग्रामान्तराद्गृहाद्वा यतिनिमित्तमानीतं तदाहृतम् ११। यन्मुद्रितकुतुपादिमुखं यतिहेतोरुन्मुद्र्य गृही घृतादि दत्ते तदुद्भिन्नम् १२। यत्करदुर्ग्राह्यं मालादिभ्य उत्तार्य गृही दत्ते
षोडशोद्गमदोषाः
...२११...
Page #227
--------------------------------------------------------------------------
________________
तन्मालापहृतम् १३। यद्बलात्कस्मादपि उद्दाल्य गृही दत्ते तदाच्छेद्यम् १४। यद्बहुसाधारणं अन्यैरदत्तं एको गृही दत्ते तदनिसृष्टम् १५। यद्गृहिणा मूलारम्भे स्वार्थकृते तन्मध्ये यतिनिमित्तमधिकावतारणं सोऽध्यवपूरकः १६। इत्युद्गमदोषाः षोडश॥
'धाई दूइ निमित्ते, आजीव वणीमगे तिगिच्छा य। कोहे माणे माया, लोभे य हवंति दस एए॥१॥ पुट्विं पच्छा संथव, विजा मंते य चुण्णजोगे य। उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे य॥२॥'(पिण्डविशुद्धिः ५८,५९)
यदा पिण्डार्थं दातुरपत्यानामङ्कारोपणादिलालनं करोति तदा धात्रीदोषः १। पिण्डार्थमेव संदेशकनयनादिकरणे दूतीदोषः २। पिण्डा) लाभालाभकथने निमित्तदोषः ३। पिण्डार्थं दातुः सत्कजात्यादि स्वस्य प्रकाशयतः आजीवनादोषः ४। यो दाता यद्भक्तस्तस्याग्रतस्तद्भक्तमात्मानं दर्शयतः साधोवनीपकदोषः ५। पिण्डार्थं दातृगृहे औषधादिना वमनादिना वा प्रतिकुर्वतो वैद्यादि सूचयतो वा चिकित्सादोषः ६। बलविद्याराजवर्णकतपःशक्तिप्रभावादिकोपभयाद्यं लभते स कोपपिण्डः ७। प्रशंसितोऽपमानितो वा दातुरभिमानोत्पादनेन यल्लभते स मानपिण्डः ८। एकगृहाद्गृहीत्वा रूपान्तरं कृत्वा मायावशाद्यत्पुनर्ग्रहणार्थं प्रविशति स मायापिण्डः ९। कस्यापि वस्तुनो गृङ्ख्या बहुतरमटतो लोभपिण्डः १०। जननीजनकश्वश्रूश्वशुरादिसम्बन्धपरिचयरूपं कुर्वतः पूर्वं पश्चाद्वा दानाद्दातारं वर्णयतो वा संस्तवदोषः ११। स्त्रीरूपदेवताधिष्ठितं पूर्वसेवाऽऽराध्यं च सप्रभाववर्णाम्नायं पिण्डार्थं प्रयुञ्जानस्य विद्यापिण्डः १२। पुरुषदेवाधिष्ठितं पठितसिद्धं च सप्रभाववर्णाम्नायं प्रयुञ्जानस्य पुनर्मन्त्रपिण्डः १३। अदृशीकरणहेतुं नयनाञ्जनादिकं कुर्वतश्चूर्णपिण्डः १४। सौभाग्यदौर्भाग्यफलान् पादलेपप्रभृतीन् योगान् पिण्डार्थमेव प्रयुञ्जानस्य योगपिण्डः १५। मङ्गलस्नानमूलिकाद्यौषधिरक्षादिना गर्भकरणविवाहभङ्गादि वशीकरणादि च पिण्डार्थं कुर्वतो मूलकर्म १६॥ इत्युत्पादनादोषाः षोडश॥ १. ड - पुस्तके- “प्रकाशने' इत्यपि। २. ब-पुस्तके-“पूर्वसेवोत्तरसेवाराध्यम्” इत्यपि। ...२१२...
षोडशोत्पादनादोषाः
Page #228
--------------------------------------------------------------------------
________________
१७
तथाऽभिग्रहचतुष्कं द्रव्य १ क्षेत्र २ काल ३ भावा ४ भिग्रहरूपम्। यदाह - 'दव्वओ १ खित्तओ २ चेव, कालओ ३ भावओ ४ तहा।
अभिग्गहा उ साहूणं, एवं हुंति चउव्विहा॥१॥' श्रूयते श्रीमन्महावीरस्य चतुर्धाऽप्यभिग्रहः। यथा - 'पृथ्वीनाथसुता भुजिष्यचरिता हंजीरिता मुण्डिता,
क्षुत्क्षामा रुदती विधाय पदयोरन्तर्गतां देहलीम्। कुल्माषान् प्रहरद्वयव्यपगमे मे सूर्पकोणेन चेद्, दद्यात्पारणकं तदा भगवतः सोऽयं महाभिग्रहः॥१॥' इति गाथार्थः॥२०॥ अथ विंशतितमी षट्त्रिंशिकामाह - सोलसवयणविहिन्नू, सत्तरसविहसंजमंमि उज्जुत्तो। तिविराहणाविरहिओ, छत्तीसगुणो गुरू जयउ॥२१॥
व्याख्या – गतार्था। नवरं षोडशधा वचनविधिः कालत्रिकादिकः। यदाह -
'कालतियं ३ वयणतियं ६, लिंगतियं९, तह परुक्खपच्चक्खं। उवणयवणय चउक्कं, अज्झत्थं चेव सोलसमं॥१॥'
कालत्रिकं अतीतादि। यथा-कृतवान् करोति करिष्यति। वचनत्रिकं एकवचनद्विवचनबहुवचनलक्षणम्। लिङ्गत्रिकं स्त्रीपुरुषनपुंसकलक्षणम्। परोक्षं स देवदत्तः। प्रत्यक्षं एष देवदत्तः। ‘उवणयवणय' इति उपनीतोपनीतं वचनं चतुर्धा, तत्र उपनीतोपनीतं यथा-अयं ऋद्धिमान् उदारश्च पुमान् १। उपनीतापनीतं यथाऋद्धिमान् परं कृपणः २। अपनीतोपनीतं यथा-अयं दरिद्रोऽप्युदारः ३। अपनीतापनीतं यथा-अयं दरिद्रः कृपणश्च ४। यद्वा स्त्री सुरूपा सुशीला च १। सुरूपा कुशीला च २। कुरूपा सुशीला च३। कुरूपा कुशीला च ४॥ अज्झत्थं' इति अध्यात्मवचनं यथा-मनोगतं किमप्यवक्तुकामोऽपि सहसा तदेव वक्ति १. “जञ्जीरिता” इत्यपि। २. प्रशंसावचनमुपनतं निन्दावचनं त्ववनतं द्विकयोगे चत्वारः। ३. अध्यात्ममन्यविवदिषोरपि अन्यवादसत्त्वः। अभिग्रहचतुष्कं, षोडशधा वचनविधिः
...२१३...
Page #229
--------------------------------------------------------------------------
________________
तदध्यात्मवचनमिति।
तथा सप्तदशधा संयमः पृथिव्यादियत्नलक्षणः। यदाह - 'पुढविदगअगणिमारुअ-वणस्सइबितिचउपणिंदिअजीवे। पेहुप्पेहपमजण-परिठवणमणोवए काए॥१॥'
(चरणकरणमूलोत्तरगुणप्रकरणम् ६) 'परिठवणत्ति' परिष्ठापनासंयमः। शेषाणि पदानि प्रतीतानि।
विराधनात्रिकं ज्ञानादिविराधनालक्षणम्। यद्यतिप्रतिक्रमणसूत्रम् – 'पडिक्कमामि तिहिं विराहणाहिं, नाणविराहणाए दंसणविराहणाए चरित्तविराहणाए।'
इति गाथार्थः॥२१॥ अथैकविंशतितमी षट्विंशिकामाह - नरदिक्खदोस अट्ठा-रसेव अट्ठार पावठाणाई। दूरेण परिहरंतो, छत्तीसगुणो गुरू जयउ॥२२॥
व्याख्या - कण्ठ्या। नवरं अष्टादश नरदीक्षादोषाः शिशुत्ववृद्धत्वादयः। यदाह
'बाले१ वुड्डेर नपुंसे३ य, कीवे४ जडे५ य वाहिए ६। तेणे७ रायावगारीट य, उम्मत्ते९ य अदंसणे१०॥१॥ दासे११ दुढे१२ य मूढे१३ य, अणत्ते१४ जुंगिए १५ इय। उवट्टिए १६ य भइए १७, सेहनिप्फेडिया १८ इय॥२॥'
(पुष्पमाला १२४, १२५) तत्र सप्ताष्टौ वर्षाणि यावद्वालोऽभिधीयते १। सप्ततिवर्षेभ्य ऊर्वं वृद्धः २। नपुंसकस्तृतीयवेदीयः ३। स्त्रीभोगैर्निमन्त्रितोऽसंवृताया वा स्त्रियोऽङ्गोपाङ्गानि दृष्ट्वा शब्दं वा मन्मनोल्लापादिकं तासां श्रुत्वा समुद्भूतकामाभिलाषोऽधिसोढुं न शक्नोति स क्लीबः ४। जडस्त्रिविधः, भाषया १ शरीरेण २ करणेन ३ च। भाषाजडः पुनरपि त्रिधा-जलमूकः १, मन्मनमूकः २, एलमूकः ३। तत्र जलमग्न इव बुडबुडायमानो यो वक्ति स जलमूकः १। यस्य तु ब्रुवतः खञ्च्यमानमिव १. व्यापारः। २. उपेक्षा॥
...२१४...
सप्तदशधा संयमः, अष्टादश नरदीक्षादोषाः
Page #230
--------------------------------------------------------------------------
________________
वचनं स्खलति स मन्मनमूकः २। यस्त्वेलक इवाव्यक्तमूकतया शब्दमात्रमेव करोति स एलमूकः ३॥ मन्मनमूको मेधाविगुणाद्दीक्षणीयो नेतरौ १। यः पथि भिक्षाटने वन्दनादिषु वाऽतीवस्थूलतया शक्तो न भवति स शरीरजडः २। करणंक्रिया तस्यां जडः समितिगुप्तिप्रत्युपेक्षणासंयमपालनादिक्रियायां पुनः पुनरुपदिश्यमानोऽप्यतीव जडतया यो ग्रहीतुं न शक्नोति स करणजडः ३।५। व्याधितो भगन्दरातीसारप्रभृतिरोगैर्ग्रस्तः ६। स्तेनश्चौरः ७। श्रीगृहान्तःपुरनृपतिशरीरतत्पुत्रादिद्रोहको राजापकारी ८। उन्मत्तो भूतादिगृहीतः ९। अदर्शनः काणोऽन्धः स्त्यानर्द्धिको वा १०। 'दासत्ति' दासोऽङ्कितो दासीजातो वा ११। 'दुट्ठत्ति' दुष्टो द्विधा, कषायदुष्टो १ विषयदुष्टश्च २। यदाह
'दुविहो य होइ दुट्ठो, कसायदुट्ठो १ य विसयदुट्ठो २ य। सासयपुत्तीओलगित्थिसिहरणी पढम आहरणा॥११॥'
तत्र सर्षपभर्जिकाभिनिविष्टसाध्वादिवदुत्कटकषायः कषायदुष्टः १। अतीव परयोषिदादिषु गृद्धो विषयदुष्टोऽपि द्विधा, स्वपरपक्षाभ्यां चतुर्भङ्गी। विषयदुष्टस्त्रिधा, स्वलिङ्गगृहिलिङ्गान्यलिङ्गभेदात्।
'संजइकप्पठिए वा, सिज्जायरि अन्नउत्थिणीए वा। एसो उ विसयदुट्ठो, दुविहोऽवि न अरिहए दिक्खं॥१॥'
१२। 'मूढत्ति' मूढो मूल् व्यामूढो वा १३। 'अणत्तेत्ति' ऋणातः १४। 'जुंगिएत्ति' जातिकर्म-शरीरादिभिर्दूषितो जुङ्गितः, तत्र मातङ्गकोलिकबरडसूचिकादयोऽस्पृश्या जातिजुङ्गिताः, स्पृश्या अपि स्त्रीमयूरकुर्कुटादिपोषका वंशवरत्रारोहणनख-प्रक्षालनशौकरिकत्वादिनीचकर्मकारिणः कर्मजुङ्गिताः, करचरणकर्णादिवर्जिताः शरीरजुङ्गिताः १५। 'उवट्ठिएत्ति' उपस्थितो भोगलाहिकः १६। 'भइएत्ति' भृतको वृत्तिकिङ्करः १७। 'सेहनिप्फेडिआइयत्ति' यो हि अनुज्ञां विनाऽपहृत्य दीक्ष्यते स शिष्यनिःष्फेटिकः १८। एष तृतीयव्रतविलोपनप्रसङ्गान्न दीक्षणीयो निरतिशयैरिति। १. सर्षपभर्जिकार्थमाचार्यस्य परासोरपि दन्तभञ्जकः अवलगिका स्त्री शीखरिणी च। २. संयतो कल्पस्थितायां सव्यां यद्वा संयत्यां बलिकायां वा।
अष्टादश नरदीक्षादोषाः
...२१५...
Page #231
--------------------------------------------------------------------------
________________
अष्टादश पापस्थानानि प्राणातिपातादीनि। यदाह'पाणाइवाय १ मलियं २, चोरिक्कं ३ मेहुणं ४ दविणमुच्छं ५। कोहं ६ माणं ७ मायं ८, लोभं ९ पिजं १० तहा दोसं ११॥१॥ कलहं १२ अब्भक्खाणं १३, पेसुन्नं १४ रइअरइसमाउत्तं १५ परपरिवायं १६ मायामोसं १७ मिच्छत्तसल्लं १८ च॥२॥'
(रत्नसञ्चयः ५२९, ५३०) अपि च'सुहुमे य बायरे वा, जो पाणे उवहिंसइ। रागद्दोसाभिभूयप्पा, लिप्पई पावकम्मुणा॥१॥ जो मुसं भासए किंचि, अप्पं वा जइ वा बहुं। रागद्दोसाभिभूयप्पा, लिप्पई पावकम्मुणा॥२॥ अदत्तं गिण्हई जो उ, अप्पं वा जइ वा बहुं। रागद्दोसाभिभूयप्पा, लिप्पई पावकम्मुणा॥३॥ मेहुणं सेवई जो उ, तिरिच्छं दिव्वमाणुसं। .. रागद्दोसाभिभूयप्पा, लिप्पई पावकम्मुणा॥४॥ परिग्गहं गिण्हई जो उ, अप्पं वा जइ वा बहुं। गेहीमुच्छाभिभूअप्पा, लिप्पई पावकम्मुणा॥५॥ कोहं जो अ उईरेइ, अप्पणो य परस्स य। तन्निमित्ताणुबंधेणं, लिप्पई पावकम्मुणा॥६॥ माणं जो उ उईरेइ, अप्पणो य परस्स य। तन्निमित्ताणुबंधेणं, लिप्पई पावकम्मणा ॥७॥ मायं जो उ उईरेइ, अप्पणो य परस्स य। तन्निमित्ताणुबंधेणं, लिप्पई पावकम्मुणा॥८॥ लोभं जो उ उईरेइ, अप्पणो य परस्स य। तन्निमित्ताणुबंधेणं, लिप्पई पावकम्मुणा॥९॥ रागं जो उ उईरेइ, अप्पणो य परस्स य। तन्निमित्ताणुबंधेणं, लिप्पई पावकम्मुणा॥१०॥
...२१६...
अष्टादश पापस्थानानि
Page #232
--------------------------------------------------------------------------
________________
दोसं जो उ उईरेइ, अप्पणो य परस्स य। तन्निमित्ताणुबंधेणं, लिप्पई पावकम्मुणा॥११॥ कलहं जो उईरेइ, अप्पणो य परस्स य। तन्निमित्ताणुबंधेणं, लिप्पई पावकम्मुणा॥१२॥ अब्भक्खाणं उईरेइ, अप्पणो य परस्स य। तन्निमित्ताणुबंधेणं, लिप्पई पावकम्मुणा॥१३॥ पेसुन्नं जो उईरेइ, अप्पणो य परस्स य। तन्निमित्ताणुबंधेणं, लिप्पई पावकम्मुणा॥१४॥ रइअरई उईरेइ, अप्पणो य परस्स य। तन्निमित्ताणुबंधेणं, लिप्पई पावकम्मुणा॥१५॥ परपरिवायमुईरेइ, अप्पणो य परस्स य। तन्निमित्ताणुबंधेणं, लिप्पई पावकम्मुणा॥१६॥ मायामोसं उईरेइ, अप्पणो य परस्स य। तन्निमित्ताणुबंधेणं, लिप्पई पावकम्मुणा॥१७॥ मिच्छासलं उईरेइ, अप्पणो य परस्स य। तन्निमित्ताणुबंधेणं, लिप्पई पावकम्मुणा॥१८॥' इति गाथार्थः॥२२॥ अथ द्वाविंशतितमी षट्त्रिंशिकामाह - सीलंगसहस्साणं धारतो तह य बंभभेयाणं। अट्ठारसगमुयारं, छत्तीसगुणो गुरू जयउ॥२३॥ व्याख्या - सुगमैव। नवरं अष्टादशसहस्रशीलाङ्गानामियं निष्पत्तिः। यथा'करणे जोए सन्ना, इंदिय भोमाइ समणधम्मे य।
सीलांगसहस्साणं, अट्ठारसगस्स निप्फत्ती॥१॥' (विचारसारः ३५६)
ब्रह्माष्टादशधा दिव्यौदारिकादिभेदभिन्नम्। यदाह - १. ड-पुस्तके-“जे नो करंति मणसा, निज्जियआहारसन्नासोइंदि। पुढवीकायारंभं, खंतिजुआ ते मुणी वदे॥१॥ इत्यादिकरणगाथा ग्रन्थान्तरादवसेयाः। ब्रह्माष्टा -" इत्यपि पाठः॥ अष्टादशसहस्रशीलाङ्गानि, अष्टादशधा ब्रह्म ।
...२१७...
१८
Page #233
--------------------------------------------------------------------------
________________
'दिव्यौदारिककामानां, कृतानुमतिकारितैः। मनोवाक्कायतस्त्यागो, ब्रह्माष्टादशधा मतम्॥१॥' (योगशास्त्रम् २३) इति गाथार्थः॥२३॥ अथ त्रयोविंशतितमी षट्त्रिंशिकामाह - उस्सग्गदोसगुणवी-सवजओ सत्तरभेयमरणविहिं। भवियजणे पयडतो, छत्तीसगुणो गुरू जयउ॥२४॥
व्याख्या - सुबोधैव। नवरं उत्सर्गदोषाणामेकोनविंशतेर्वर्जको गुरुरिति। ते च घोटकादयो दोषाः। यदाह –
'घोडग १ लय २ खंभाई ३, मालु ४ द्धी ५ सबरि ६ नियल ७ खलिण ८ वह ९। लंबुत्तर १० थणसंजई ११, भमुहं १२ गुलि १३ वायस १४ कविढे १५॥१॥ सिरकंप १६ मूय १७ वारुणि १८, पेहत्ति १९ चइज दोस उस्सग्गे। लंबुत्तरवहुयाई, तिय चउ नो समणिसड्डीणं॥२॥'
एतद्गमनिका – अश्ववद्विषमपादः कायोत्सर्गं करोतीति सर्वत्र योज्यम् १ । वाताहतलतावत्कम्पमानः २। स्तम्भे कुड्यादौ वाऽवष्टभ्य ३। माले शिरोऽवष्टभ्य ४। शकटोर्द्धिवदङ्गुष्ठौ पार्णी वा मेलयित्वा ५। विवसनशबरीवद्गुह्याने करौ कृत्वा ६। निगडितवच्चरणौ पृथुलौ सङ्कीर्णौ वा विधाय७। कविकवद्रजोहरणं गृहीत्वा ८ । वधूवदवनतोत्तमाङ्गः ९। जान्वधः प्रलम्बमाननिवसनः १०। दंशादिरक्षार्थं अज्ञानाद्वा हृदयं प्रच्छाद्य संयतीवत्प्रावृत्य ११। आलापकगणनार्थमङ्गुलीभ्रुवौ वा चालयन् १२,१३। वायसवच्चक्षुर्गोलको भ्रा(भ्र)मयन् १४। कपित्थवत्परिधान पिण्डयित्वा १५। यक्षाविष्ट इव शिरः कम्पयन् १६। मूकवत् हूहूकुर्वन् १७। वारुणी सुरा, तद्रुडबुडायमानः १८। अनुप्रेक्ष्य(क्ष)माणो वानर इवौष्ठपुटौ चालयंश्च १९। कायोत्सर्ग करोतीत्येकोनविंशतिर्दोषाः।
तथा सप्तदशभेदं मरणमावीचिमरणादिकम्। यदाह'आवीइ १ ओहि २ अंतिय ३, बलायमरणं ४ वसट्टमरणं ५ च। अंतोसल्लं ६ तब्भव ७, बालं ८ तह पंडियं ९ मीसं १०॥१॥
...२१८...
एकोनविंशतिरुत्सर्गदोषाः, सप्तदशभेदं मरणम्
Page #234
--------------------------------------------------------------------------
________________
छउमत्थमरण ११ केवलि १२, विहाणसं १३ गिद्धपिट्ठमरणं १४ च। मरणं भत्तपरिण्णा १५, इंगिणि १६ पाओवगमणं १७ च॥२॥'
(प्रवचनसारोद्धारः १००६, १००७) एतद्विवरणश्लोकाश्चात्र - 'मरणं सप्तदशधाऽऽवीचिमरणमादिमम्। जीवानां प्रतिसमया-युःकर्मदलिकत्रुटिः॥१॥ यान्यायुःकर्मदलिका-न्यनुभूय मृतः सकृत्। मर्ताऽनुभूय तान्येवावधिमृत्युरयं स्मृतः॥२॥ नानुभूय च मर्ता च, तदन्तिकमितीरितम् ३। संयमयोगसन्नस्य, बलाकामरणं भवेत् ४॥३॥ इन्द्रियार्थवशार्तस्य, वशार्तमरणं भवेत् ५। सशल्यमरणं प्राय-श्चित्तहीनस्य देहिनः ६॥४॥ मुक्त्वासङ्ख्यायुषस्तिर्यग्-नरान् देवांश्च नारकान्। केषांचिदपि शेषाणां, स्यान्मृतिस्तद्भवाभिधा ७॥५॥ बालाख्यं स्यादविरते ८, विरते विरताभिधम् ९। मरणं मिश्रमाख्यातं, विरताविरते पुनः १०॥६॥ चतुर्ज्ञानवतां याव-च्छद्मस्थं मरणं स्मृतम् ११। स्यात् केवलिमरणं तु, केवलज्ञानशालिनाम् १२॥७॥ गृध्रादिभक्षणाद्गार्द्धपृष्ठं मरणमुच्यते १३। उद्बन्धनादिना मृत्यु-र्भवेद्वैहानसाभिधम् १४॥८॥ मृत्युभक्तपरिज्ञाख्यः, सर्वाहारविवर्जनात्। मुक्तनिःशेषसङ्गस्य, जन्तोः सप्रतिकर्मणः १५॥९॥ इङ्गिन्या(ता)ख्यं तदेवान्य-त्प्रतिकर्मविवर्जितम् १६। पादपोपगमाख्यं तु, निश्चलं छिन्नवृक्षवत् १७॥१०॥ मरणेष्वेषु सर्वेषु, त्रयमन्तिममुत्तमम्।
ज्वलनाधुपघातैस्तन्न कर्तव्यं विवेकिना १८॥११॥ १. ड-पुस्तके-“एतद्विवरणं चात्र' इत्यपि॥ २. ड-पुस्तके- "-वेद्वेषानसाभिधम्" इत्यपि।
सप्तदशभेदं मरणम्
...२१९...
Page #235
--------------------------------------------------------------------------
________________
इति गाथार्थः ॥ २४ ॥
अथ चतुर्विंशतितमीं षट्त्रिंशिकामाह वीसमसमाहिठाणे, दसेसणा पंच गासदोसे य ।
—
१
मिच्छत्तं च चयंतो, छत्तीसगुणो गुरू जयउ ॥ २५ ॥
व्याख्या - विंशतिरसमाधिस्थानानि, दशैषणादोषान्, पञ्च ग्रासैषणादोषान्, मिथ्यात्वं च त्यजन्, इत्येवं षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सङ्क्षेपार्थः, विस्तरार्थस्त्वयम्-विंशतिरसमाधिस्थानानि द्रुतद्रुतचारादीनि । यदागमः
' दवदवचारि १ पमज्जिय २, दुपमज्जिय ३ रित्तसिज्ज ४ आणि ५ । रायणियपरिभासी ६, थेर ७ भूओघाई ८ य ॥ १ ॥
संजण ९ कोहणे १० पिट्ठमंसिर ११ भिक्खभिक्खमोहारी १२ । अहिगरणकरोदीरण १३, अकालसज्झायकारी १४ य ॥२॥ ससरक्खपाणिपाए १५, सद्दकरे १६ कलह १७ झंझकारी १८ य । सूरप्पमाणभोई १९, वीसइमे एसणासमिए २०॥३॥' इत्येतत्पदसंस्कारश्चायम्-द्रुतद्रुतचारी १, अप्रमार्जितस्थायी २, दुष्प्रमार्जित - स्थायी ३, घशालादिसेवी ४, अतिरिक्तशयनादिसेवी ५, रत्नाधिकपरिभाषी ६, स्थविरोपघाती ७, भूतोपघाती ८, सञ्ज्वलनोपघाती ९, दीर्घकोपी १०, पराङ्मुखावर्णवादी ११, अभीक्ष्णमभीक्ष्णं चौरस्त्वमित्यादिवादी १२, उपशान्ताधिकरणोदीरकः १३, अकालस्वाध्यायकारी च १४, सरजस्कपाणिपादः १५, रात्रावुच्चैः शब्दकरः १६, कलहकर : १७, गणभेदकारी १८, सूरप्रमाणभोजी १९. एषणायामसमितः २० इति ॥
तथा दशैषणादोषाः शङ्कितादयः यदाह -
'संकिय १ मक्खिय २ निक्खित्त ३ पिहिय ४ साहरिय ५ दायगु ६ म्मी से ७ । अपरिणय ८ लित्त ९ छड्डिय १०, एसणदोसा दस हवंति ॥ १ ॥ '
( पञ्चाशकानि ६२० )
एतद्गमनिका यथा - शुद्धमप्यशुद्धमिति शङ्कितमकल्प्यम् १। प्रक्षितं
विंशतिरसमाधिस्थानानि, दशैषणादोषाः
...२२०...
Page #236
--------------------------------------------------------------------------
________________
सच्चित्तेन आगमगर्हितेन वा खरण्टितम् २। सच्चित्तपृथिव्यादिषु स्थापितं निक्षिप्तम् ३। सच्चित्तेन फलादिना छन्नं पिहितम् ४। अयोग्यसच्चित्तादिषूत्सार्य यद्दीयते तत्संहृतम् ५। दायकदोषा आभिर्गाथाभिरवसेयाः -
'थेरऽपहुपंडवेविरजरियंधव्वत्तमत्तउम्मत्ते। करचरणच्छिन्नपगलिय-नियलंडुपाउयारूढे॥१॥ खंडइ पीसइ भुंजइ, कत्तइ लोढेइ विक्खिणइ पिंजइ। दलइ विरोलइ जेमइ, जा गुव्विणि बालवच्छा य॥२॥ तह छक्काए गिण्हइ, घट्टइ आरभइ खिवइ दटु जई। साहरण चोरियंगं, देइ परक्कं पर8 वा॥३॥ ठवइ बलिं उव्वत्तइ, पिढराइ तहा सपच्चवाया जा। दितेसु एवमाइसु, ओहेण मुणी न गिण्हंति६॥४॥'(पिण्डविशुद्धिः ८५-८८)
योग्यमयोग्यं च सम्मील्य यद्दीयते तदुन्मिश्रम् ७। अपरिणतं द्विधाऽप्रासुकीभूतं द्रव्यापरिणतं, दायकादेरशुद्ध भावे भावापरिणतम् ८। दध्यादिलेपकृतसंसृष्टाभ्यां मात्रकराभ्यां सावशेषद्रव्येण च त्रिभिः पदैरष्टभङ्गयां विषमभङ्गेषु लिप्तम् ९। यत्र दीयमाने परिसाडिस्तच्छर्दितम् १०। एते एषणादोषा दश।।
ग्रासैषणादोषाः पञ्च संयोजनाद्याः। यदाह – 'संजोअणा १ पमाणे २, इंगाले ३ धूम ४ऽकारणे ५ तह य।' इति। संयोजनं लौल्यात् क्षीरशर्करादिमीलनम् १। प्रमाणातिरिक्तं षड्भागोनमात्राधिकम् २। इङ्गालं सरागप्रशंसनम्३। सधूमकं सद्वेषनिन्दितम् ४। अकारणं वेदनादिषट्कारणरहित५मिति॥
एकविधं मिथ्यात्वं चादेवादिष्वपि देवत्वादिबुद्धिलक्षणम्। यदाह - 'अदेवे देवबुद्धिर्या, गुरुधीरगुरौ च या।
अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात्॥१॥'(योगशास्त्रम् ५९) 'मिथ्यात्वं परमो रोगो, मिथ्यात्वं परमं तमः।
मिथ्यात्वं परमः शत्रु-मिथ्यात्वं परमं विषम्॥२॥ १. स्थविराप्रभुपण्डकवेपथुमज्वरिताव्यक्तमत्तोन्मत्ताः। छिन्नकरचरणप्रगलत्कुष्ठनिगडितांदितपादुकारूढः॥ २. अ-पुस्तके-“उवउत्तइ” इत्यपि॥
पञ्चग्रासैषणादोषाः, एकविधं मिथ्यात्वम्
...२२१...
Page #237
--------------------------------------------------------------------------
________________
'जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वान्तं रिपुर्विषम् ।
अपि जन्मसहस्त्रेषु, मिथ्यात्वमचिकित्सितम् ॥३॥' (योगशास्त्रवृत्ति: ९६, ९७ ) इत्येतान् दोषान् त्यजन् षट्त्रिंशद्गुणो गुरुर्जयतु । इति गाथार्थः ॥ २५ ॥
१५
२१
इगवीससबलचाया, सिक्खासीलस्स पनरठाणाणं ।
अंगीकरणेण सया, छत्तीसगुणो गुरू जयउ ॥ २६ ॥ व्याख्या – गदितार्थैव । नवरं शबलतास्थानान्येकविंशतिः दगलेपादीनि ।
यदागमः
' वरिसंतो दस १ मास-स्स तिन्नि दगलेव माइठाणाई । आउट्टिया करतो २, वहा ३ लिया४ दिन्न ५ मेहुन्ने६ ॥ १ ॥ निसिभत्त७ कम्म८ निवपिं - ड९ कीयमाई अभिक्खसंवरिए १४ । कंदाई भुंजतो १५, उदउल्लहत्थाइगहणं च १६ ॥ २ ॥ सच्चित्तसिलाकोले १७, अइरावणिठाण १८ णिद्धससरक्खे १९ । छम्मासंतो गणसं - कर्म च २० करकम्म २१ मिय सबला ॥ ३ ॥ ' एतद्गमनिका यथा - वर्षान्तर्लेपानां दशकमाकुट्ट्या कुर्वतः साधोः प्रथमं शबलस्थानम् १। मासान्तर्दकलेपत्रयं कुर्वतो द्वितीयम् २ | वधं कुर्वतस्तृतीयम् ३। परमत्रानाकुट्ट्येति घटाकोटिमाटीकते । आकुट्टिवधे हि मूलप्रायश्चित्तापत्तिः, शबलता त्वप्राप्तमूलस्येति । यदुच्यते
'अवराहंमि पयणुए, जेणं मूलं न वच्चए साहू । सबलंति तं चरितं, तम्हा सबलत्तणं बिंति ॥ १ ॥'
( दशाश्रुतस्कन्धनिर्युक्तिः १३) तथाऽलीकं जल्पतश्चतुर्थम् ४। अदत्तं गृह्णतः पञ्चमम् ५। मैथुनं सेवमानस् षष्ठम् ६। निशि भुञ्जानस्य सप्तमम् ७। आधाकर्मिकं भुञ्जानस्याष्टमम् ८। नृपपिण्डं भुञ्जानस्य नवमम् ९ । क्रीतं गृह्णतो दशमम् १०। आदिशब्दात्सम्प्रदायाच्च प्रामित्यं गृह्णत एकादशमम् ११ । अभ्याहृतं गृह्णतो द्वादशमम् १२। आच्छिद्य गृह्णतस्त्रयोदशमम् १३ । अभीक्ष्णमसंवरस्याप्रत्याख्यान
एकविंशतिः शबलतास्थानानि
...२२२...
Page #238
--------------------------------------------------------------------------
________________
वतश्चतुर्दशम् १४। कन्दादि भुञानस्य पञ्चदशम् १५। उदकाहस्ताद्गह्णतः षोडशम् १६। सच्चित्तशिलाकोलस्थायिनः सप्तदशम्, तत्र शिला सच्चित्तपृथिवीकायमयी, कोलो घुणस्तद्युक्तं काष्ठादिकमपि कोलमिति १७। तथाऽनन्तरितावनिस्थाने निषीदतोऽष्टादशम् १८। स्निग्धसरजस्कशरीरस्य भुञ्जानस्यैकोनविंशतितमम् १९। षण्मासान्तर्गणाद्गणान्तरसङ्क्रमणं कुर्वतो विंशतितमम् २०। करकर्मानङ्गक्रीडादिककामोपक्रमं कुर्वत एकविंशतितमम् २१। शबलतास्थानमिति। एतेषां परित्यागेन परिहारेणेत्यर्थः।
तथा शिक्षाशीलस्य पञ्चदशस्थानानामङ्गीकरणेन, तानि च नीचैर्वृत्त्यादीनि। यदार्षम् -
'अह पर्नरठाणेहिं, सिक्खासीलुत्ति वुच्चइ। नीयावित्ती १ अचवले २, अमाई ३ अकुतूहले ४॥१॥ अप्पं चाहिक्खिवई ५, पबंधं च न कुव्वई ६। मित्तिजमाणो भयई ७, सुअं लद्धं न मजई ८॥२॥ न य पावपरिक्खेवी ९, न य मित्तेसु कुप्पइ १०। अप्पियस्सावि मित्तस्स, रहे कल्लाण भासई ११॥३॥ कलहडमरवजए १२, बुद्धे अभिजाइए १३। हिरिमं १४ पडिसंलीणे १५, सुविणीउत्ति वुच्चइ॥४॥ वसे गुरुकुले निच्चं, जोगवं उवहाणवं। पियंकरे पियंवाई, से सिक्खं लडुमरिहइ॥५॥'
(उत्तराध्ययनसूत्रम् ३१८-३२२) इति गाथार्थः ॥२६॥ अथ षड्विंशतितमी षट्विंशिकामाह - बावीसपरीसहहियासणेण चाएण चउदसण्हं च।
अभिंतरगंथाणं, छत्तीसगुणो गुरू जयउ॥२७॥
व्याख्या - उत्तानार्थेव। नवरं द्वाविंशतिपरीषहाः क्षुत्पिपासादयः। यदागमः१. ड पुस्तके - “पनरस-" इत्यपि॥
१४
शिक्षाशीलस्य पञ्चदशस्थानानि
...२२३..
Page #239
--------------------------------------------------------------------------
________________
'खुहा१ पिवासार सी३ उण्हं४ दंसा५ऽचेला६ रइथिओट। चरिया९ निसीहिया १० सिजा११, अक्कोस१२ वह१३ जायणा१४॥१॥ अलाभ१५ रोग१६ तणप्फासा१७, मल१८ सक्कार१९ परीसहा। पन्ना२० अन्नाण२१ सम्मत्तं२२, इअ बावीस परीसहा॥२॥'
(नवतत्त्वप्रकरणम् २७,२८) तथा - ‘पन्नाऽन्नाणपरीसह, नाणावरणमि हुंति दो चेव। इक्को अ अंतराए, अलाभपरीसहो चेव॥१॥ अरई अचेल इत्थी, निसीहिया जायणा य अक्कोसा। सक्कारपुरक्कारे, चरित्तमोहंमि सत्तेव॥२॥ दसणमोहे दंसण-परीसहो नियमसो हवइ इक्को। सेसा परीसहा खलु, इक्कारस वेयणिजंमि॥३॥ बावीसं बायरसं-पराइ चउदस य सुहुमरागंमि। छउमत्थवीयरागे, चउदस इक्कारस जिणंमि॥४॥ . वीसं उक्कोसपए, वटुंति जहण्णओ य इक्कं च। सीओसिणचरियनिसीहिया य जुगवं न वटुंति॥५॥'
(गाथासहस्री ४१२-४१६) अभ्यन्तरग्रन्थचतुर्दशकं रागद्वेषादिकम्। यदाह - 'रागो दोसो अ मिच्छत्तं, कसाया हासछक्कगं। एगो वेउत्तिमे गंथा, अंतरंगा चउद्दस॥१॥' इति गाथार्थः॥२७॥ अथ सप्तविंशतितमी षट्त्रिंशिकामाह - पणवेइयाविसुद्धं, छद्दोसविमुक्कं पंचवीसविहं। पडिलेहणं कुणंतो, छत्तीसगुणो गुरू जयउ॥२८॥
व्याख्या - पञ्चविधवेदिकाविशुद्धं षड्दोषविप्रमुक्तं पञ्चविंशतिविधां प्रतिलेखनां कुर्वन्, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सक्षेपार्थः।
...२२४...
द्वाविंशतिपरीषहाः, अभ्यन्तरग्रन्थचतुर्दशकम्
Page #240
--------------------------------------------------------------------------
________________
विस्तरार्थस्त्वयम् - पञ्चविधवेदिकादोषाः प्रसारितपादादयः । यदाह - 'पसरियपय १ जाणुबहिं २, अंतोलग्गंति ३ गेगभुअबाहिं ५ ।
इअ वेइयपणगेणं, सुद्धं पडिलेहणं कुज्जा ॥ १ ॥ '
षड्दोषा आरभटादयः । यदाह
'आरभडा १ संमद्दा २, मोसलि ३ पप्फोडणा ४ य वक्खित्ता ५ । नच्चाविय ६ त्ति पडिले - हणाए वज्जिज्ज छद्दोसे ॥१॥ वितहकरणेण तुरियं, अन्नन्नगिन्हणे व आरभडा । अंतो व हुज्ज कोणा, निसियण तत्थेव संमद्दा ॥ २ ॥ अहउडतिरियभूमा-लभित्तिसंघट्टणा भवे मुसली । पप्फोडण वत्थस्स य, गाढं रयगुंडियस्सेव ॥३॥ वक्खित्ता सुत्ताइसु, विमग्गणेणं च जा कया हो । वत्थे अप्पाणम्मि उ, चउहा नच्चाविआ होइ ॥ ४ ॥ ' प्रतिलेखनायाः पञ्चविंशतिभेदास्तु दृष्टिप्रतिलेखनाद्याः । यदाह - 'दिट्ठिपडिलेह एगा, छ उड्डपक्खोड तिगतिगंतरिया । अक्खोडपमज्जणया, नव नव पणवीस पडिलेहा ॥ १ ॥ '
इति गाथार्थः॥२८॥
अथाष्टाविंशतितमीं षट्त्रिंशिकामाह -
-
२७
सत्तावीसविहेहिं, अणगारगुणेहिं भूसियसरीरो । नवकोडिसुद्धगाही, छत्तीसगुणो गुरू जयउ ॥२९॥
व्याख्या – कण्ठ्या। नवरं अनगारगुणा व्रतषट्केन्द्रियनिग्रहादिकाः ।
यदाह -
—
‘वयछक्कमिंदियाणं, (वि)निग्गहो भांवकरणसच्चं च । खमयाविरागयावि य, मणमाईणं निरोहो अ॥ १ ॥ कायाण छक्कजोग-म्मि जुत्त॑या वेयणाहियासणया । तह मारणंतिअहिया-सणा य एएऽणगारगुणा ॥२॥' नवकोटिविशुद्धं त्वनाहतादिकम् । यदाह -
पञ्चविधवेदिकादोषाः, षड्दोषा आरभटादयः, पञ्चविंशतिविधं प्रतिलेखनम्, सप्तविंशतिरनगारगुणाः
..२२५...
Page #241
--------------------------------------------------------------------------
________________
'न हणइ न हणावेइ, हणंतं नाणुजाणइ ।
न पयइ न पयावेइ, पयंतं नाणुजाण ॥ १ ॥
न किणड़ न किणावेइ, किणतं नाणुजाण ।
जो भिक्खू तस्स तं होड़, नवकोडिविसुद्धयं ॥ २ ॥ ' ( गाथासहस्री ४००, ४०१ ) इति गाथार्थः॥२९॥ अथैकोनत्रिंशत्तमीं षट्त्रिंशिकामाह -
अडवीसलद्धिपयडण - पउणो लोए तहा पयासंतो ।
अंडविहपभावगत्तं, छत्तीसगुणो गुरू जयउ ॥ ३० ॥ व्याख्या – सुबोधैव । नवरं - अष्टाविंशतिलब्धय आमर्षौषध्यादयः। यदाह'आमोसहि १ विप्पोसहि २, खेलोसहि ३ जल्लमोसही चेव ४ । सव्वोसहि ५ संभिन्ने ६, ओहि ७ रिउ ८ विउलमइलद्धी ९ ॥ १ ॥ चारण १० आसीविस ११ केवली य १२ गणहारिणो १३ य पुव्वधरा १९४ । अरिहंत १५ चक्कवट्टी १६, बलदेवा १७ वासुदेवा य १८ ॥ २ ॥ खीरमहुसप्पिआसव १९, कुट्ठयबुद्धी २० पयाणुसारी य २१ । तह बीअबुद्धि २२ तेअग २३, आहारग २४ सीयलेसा य २५ ॥ ३ ॥ वेउव्वियदेहलद्धी २६, अक्खीणमहाणसी २७ पुलागा य २८ । परिणामतववसेणं, एयाओ हुंति लद्धीओ ॥ ४ ॥ ' ( रत्नसञ्चयः ३८६-३८९)
एतद्विवरणगाथाश्चेमाः -
'संफरिसणमामोसो, मुत्तपुरीसाण विप्पुसो वावि ।
अन्ने विडित्ति विट्ठ, भासंति पइत्ति पासवणं ॥ १ ॥ एए अन्नेव बहू, जेसिं सव्वेवि सुरहिणोऽवयवा । रोगोवसमसमत्था, ते हुंति तहोसहिं पत्ता ॥२॥
।
२८
जो
सुणइ सव्वओ
सुइ बहुए व सद्दे, भिन्ने संभिन्नसोओ सो ॥ ३ ॥ रिउ सामन्नं तम्मत्तगाहिणी रिउमई मणोनाणं । पायं विसेसविमुहं, घडमित्तं चिंतियं मुणइ ॥ ४ ॥
...२२६...
मुण-इ सव्वविसए य सव्वसोएहिं ।
नवकोटिविशुद्धग्राही, अष्टाविंशतिलब्धयः
Page #242
--------------------------------------------------------------------------
________________
विउलं वत्थुविसेसं, नाणं तग्गाहिणी मई विउला। चिंतियमणुसरइ घडं, पसंगओ पज्जवसएहिं॥५॥'
(प्रवचनसारोद्धारः १४९६-१५००) 'अइसयचरणसमत्था, जंघाविजाहिँ चारणा मुणओ। जंघाइ जाइ पढमो, निस्सं काउं रविकरेवि॥६॥ एगुप्पाएण गओ, रुअगवरम्मी तओ पडिनियत्तो।
बीएणं नंदीसरमेइ इहं तइयएण पुणो॥७॥' ऊर्ध्वम् – 'पढमेण पंडगवणं, बीउप्याएण नंदणं एइ। तइउप्पाएण तओ, इह जंघाचारणो एइ॥८॥ पढमेण माणुसोत्तर-नगंमि नंदीसरं तु बीएणं। एइ तओ तइएणं, कयचेइयवंदणो इहयं॥९॥ पढमेण नंदणवणं, बीउप्पाएण पंडगवणंमि। एइ इहं तइएणं, जो विजाचारणो होइ॥१०॥'
(प्रवचनसारोद्धारः ५९७-६०१) 'आसीविसा उ दुविहा, जाइकम्मेहिँ तत्थ पढमिल्ला। सप्पाई बीया पुण, मुणिणो खलु निग्गहसमत्था॥११॥ केवलिगणपुव्वधरा-ऽरिहंतबलवासुदेवचक्कित्ति। सत्त महालद्धीओ, पाएणं सुप्पसिद्धाओ॥१२॥' 'खीरमहुसप्पिसाओ-वमाणवयणा तयासवा हुंति। कुट्ठयधन्नसुनिच्चल-सुत्तत्था कुट्टबुद्धी य॥१३॥ जो सुत्तपएण बहुं, सुअमणुधावइ पयाणुसारी सो। जो अत्थपएणऽत्थं, अणुसरइ स बीयबुद्धीओ॥१४॥'
(प्रवचनसारोद्धारः १५०२-१५०३) ‘चत्तारि अ वाराओ, चउदसपुव्वी करेइ आहारं ।
संसारंमि वसंतो, एगभवे दुन्नि वाराओ॥१५॥ अष्टाविंशतिलब्धयः
..२२७...
Page #243
--------------------------------------------------------------------------
________________
समओ जहण्णमंतर, उक्कोसेणं तु जाव छम्मासा। आहारसरीराणं, उक्कोसेणं नवसहस्सा॥१६॥ तित्थयररिद्धिदसण, सुहुमपयत्थोवगाहहेउं वा। संसयवुच्छेअत्थं, गमणं जिणपायमूलंमि॥१७॥'
(प्रवचनसारोद्धारः १५८१, १५८०, १५८२) 'संमणिं अवगअवेअं, परिहारपुलायमप्पमत्तं च।
चउदसपुब्विं आहा-रगं च न कयाइ संहरइ॥१८॥' (सिद्धप्राभृतः २०) 'वेउब्वियलद्धीए, अणु व्व सुहुमा खणेण जायंति। कंचणगिरि व्व गुरुणो, लहुदेहा अक्कतूलं व॥१९॥ पडओ पडकोडीओ, पकुणंति घडाओ घडसहस्सा उ। चिंतिअमित्तं रूवं, खणेण विरयंति किं बहुणा ?॥२०॥' 'अंतमुहत्तं नरए, मुहत्त चत्तारि तिरियमणुएसु।
देवेसु अद्धमासो, उक्कोस विउव्वणाकालो ॥२१॥' (दण्डकप्रकरणम् १०) 'अक्खीणमहाणसिया, भिक्खं जेणाणियं पुणो तेणं। परिभुत्तं चिय खिजइ, बहुएहिवि न उण अन्नेहिं॥२२॥'
(प्रवचनसारोद्धारः १५०४) अक्षीणमहालयाऽप्येतदन्तर्गतैव। 'संघाइयाण कजे, चुण्णिजा चक्कवट्टिमवि जीए। तीए लद्धीइ जुओ, लद्धिपुलाओ मुणेयव्वो॥२३॥'(सम्बोधप्रकरणम् ७४९) 'भवसिद्धियपुरिसाणं, एयाओ हुँति सयललद्धीओ। भवसिद्धियमहिलाणं, जित्तिय जायंति तं वुच्छं॥२४॥ अरिहंतचक्किकेसव-बलसंभिन्ने य चारणा पुव्वा। गणहरपुलाय आहा-रगं च न हु भवियमहिलाणं॥२५॥ अभवियपुरिसाणं पुण, दसपुव्विल्लाउ केवलित्तं च।
उज्जुमई विउलमई, तेरस एयाओ न हवंति॥२६॥ १. “समणं अवगयवेयं” इति सिद्धप्राभृते। २. “चक्कवट्टिसेणंपि” इत्यपि॥ ...२२८...
अष्टाविंशतिलब्धयः
प
Page #244
--------------------------------------------------------------------------
________________
अभवियमहिलाणं पुण, एयाओ न हुंति भणियलद्धीओ। महुखीरासवलद्धी, वि नेव सेसाउ अविरुद्धा ॥२७॥'
(प्रवचनसारोद्धारः १५०५-१५०८) तथाऽष्टविधप्रभावकता प्रावचनिकादिभिर्गुणैः। यदाह – 'पावयणी १ धम्मकही २, वाई ३ नेमित्तिओ ४ तवस्सी य ५। विजा ६ सिद्धो ७ अ कई ८, अट्टेव पभावगा भणिया॥१॥ कालुच्चियसुत्तधरो, पावयणी तित्थवाहगो सूरी। पडिबोहियभव्वजणो, धम्मकही कहणलद्धिल्लो॥२॥ वाई पमाणकुसलो, रायदुवारेऽवि लद्धमाहप्पो। नेमित्तिओ निमित्तं, कजंमि पउंजए निउणं ॥३॥ जिणमयमुब्भासंतो, विगिट्ठखवणेहिँ भुंजइ तवस्सी। सिद्धबहुविजमंतो, विज्जावंतो य उचियण्णू॥४॥ संघाइकजसाहग-चुण्णंजणजोगसिद्धओ सिद्धो। . भूयत्थसत्थगंथी, जिणसासणजाणओ सुकवी॥५॥'
(सम्यक्त्वसप्ततिः ३२-३६) 'अज(ज)रक्ख १ नंदिसेणो २, सिरिगुत्तविणेय ३ भद्दबाहु य ४। खवग ५ जखवड ६ समिया ७, दिवायरो ८ वाइयाहरणा॥६॥ अमीषां चरित्राणि कथानकेभ्योऽवसेयानि। इति गाथार्थः॥३०॥ अथ त्रिंशत्तमी षट्त्रिंशिकामाह - एगूणतीसभेए, पावसुए दूरओ विवजंतो। सगविहसोहिगुणण्णू, छत्तीसगुणो गुरू जयउ॥३१॥
व्याख्या - सुगमैव। नवरं एकोनत्रिंशत् पापश्रुतभेदा अष्टनिमित्ताङ्गाद्याः। यदाह -
१. ब-पुस्तके-“वा इहाहरणा" इत्यपि। २. ड-पुस्तके-“अमीषां चरित्राणि दर्शनसप्ततिकाटीकातो ज्ञेयानि" इत्यपि पाठः॥
अष्टविधप्रभावकता
...२२९...
Page #245
--------------------------------------------------------------------------
________________
'अट्ठनिमित्तंगाई, दिव्वुप्पायंतलिक्खभोमं च ।
अंगं सरलक्खण वं-जणं च तिविहं पुणिक्विक्वं ॥ १ ॥ सुत्तं वित्ती तह व - त्तियं च पावसुअमउणतीसविहं। गंधव्वनट्टवत्थू - माउं धणुवेयसंजुत्तं ॥ २ ॥ ' सप्त शोधिगुणास्तु लघुताह्लादजनकत्वादयः। यदागमः 'लहुया १ ऽऽल्हाईजणणं २, अप्पपरनियत्ति ३ अज्झवसोही ४ । दुक्करकरणं ५ विणओ ६, निस्सल्लत्तं ७ च सोहिगुणा ॥ १ ॥ विडंतस्स उ दोसे, असंकिलिट्ठस्स सुद्धचित्तस्स । सो परिहाइ बहुसो, पुव्वज्जियकम्मपब्भारो ॥२॥ जह जह सुद्धसहावो, दोसे विअडेइ सम्ममुवउत्तो । तह तह पल्हाइ मुणी, नवनवसंवेगसद्धाए ॥ ३ ॥ न कुणइ पुणोऽवराहे, पच्छित्तभया नियत्तिओ अप्पा । तं दट्टु अकुणंतो, पावाओ नियत्तिया अन्ने ॥ ४ ॥ सोही उज्जुयभूयस्स, धम्मो सुद्धस्स चिट्ठा । निव्वाणं परमं जाइ, घयसित्तु व्व पाव ॥५॥ लज्जा अभिमाणाई, महाबलेऽणेगभवसदब्भत्था। विडंति जे अगणिउं, ते दुक्करकारगा भणिया ॥६॥ तित्थयराणापालण, गुरुजणविणओ पसेविओ हो । आलोअणापयाणे, सम्मं नाणाइविणओऽवि ॥ ७ ॥
जं जायइ निस्सल्लो, नियमा आलोइउं कुणइ सत्थो । नो अन्नहत्ति तम्हा, निस्सल्लत्तं गुणो ती ॥ ८ ॥ '
(संवेगरंगशाला ४९९१, ४९९३, ४९९५, ४९९९, ५००३, ५००९, ५०११, ५०१४) इति गाथार्थः॥३१॥
अथैकत्रिंशत्तमीं षट्त्रिंशिकामाह -
३०
महमोहबंधठाणे, तीसं तह अंतरारिछक्कं च ।
लोए निवारयंतो, छत्तीसगुणो गुरू जयउ ॥ ३२ ॥
...२३०...
एकोनत्रिंशत् पापश्रुतभेदाः, सप्त शोधिगुणाः
Page #246
--------------------------------------------------------------------------
________________
व्याख्या- स्फुटाथैव। नवरं त्रिंशन्महामोहबन्धस्थानानि अतिसङ्क्लिष्टपरिणामेन जन्तुघातकत्वादीनि। यदागमः -
'वारिमझेऽवगाहित्ता, तसे पाणे विहिंसइ १। छाएइ मुहं हत्थेणं, अंतोनायं गलेरवं २॥१॥ सीसावेढेण वेढित्ता, संकिलेसेण मारइ ३। सीसम्मि जे य आरंतु, दुहमारेण हिंसइ ४॥२॥ बहुजणस्स नेयारं, दीवं ताणं च पाणिणं ५। साहारणे गिलाणंमि, पहुकिच्चं न कुव्वइ ६॥३॥ साहूण धम्मकम्माओ, जो भंसेइ उवट्ठियं ७। नेयाउयस्स मग्गस्स, अवगारंमि वदृइ ८॥४॥ जिणाणं णंतनाणीणं, अवण्णं जे पभासइ ९।
आयरिय उवज्झाए, खिंसई मंदबुद्धिए १०॥५॥ तेसिमेव य नाणीणं, सम्मं नो पडितप्पइ ११। पुणो पुणो अहिगरणं, उप्पाए तित्थभेयए १२॥६॥ जाणं आहम्मिए जोए, पउंजइ पुणो पुणो १३। कामे वमित्ता पत्थेइ, इहंमि भविए इय १४॥७॥ अभिक्खणं अबहुस्सुत्तं, जे भासंति बहुस्सुए १५। तह य अतवस्सी य, जे तवस्सित्तिऽहं वए १६॥८॥ जायतेएण बहुजणं, अन्तोधूमेण हिंसई १७। अकिच्चमप्पणा काउं, कयमेएण भासइ १८॥९॥ नियंडुवहिपणिहीए, पलिउंचे साइजोगजुत्ते य १९। वेइ सव्वं मुसं वयसि, अज्झीणं झंज्झए सया २०॥१०॥ अद्धाणंमि पवेसित्ता, जो धणं हरइ पाणिणं २१।
वीसंभित्ता उवाएणं, दारे तस्सेव लुप्पइ २२॥११॥ १. मायाविशेषा एते। २. अपलपन्नालोचयति। ३. उत्तमे वस्तुन्यधमस्य योजनं सातियोगः। ४. अविच्छेदेन क्लिश्नाति सदा। ५. विम्रभ्य। त्रिंशन्महामोहबन्धस्थानानि
...२३१...
Page #247
--------------------------------------------------------------------------
________________
अभिक्खमकुमारे उ, कुमारेऽहं च भासए २३। एवमबंभयारीउ, बंभयारित्तिऽहं वए २४॥१२॥ जेणेवेसरियं नीए, वित्ते तस्सेव लुब्भइ २५। तप्पभावुट्ठिए वावि, अंतरायं करेइ से २६॥१३॥ सेणावई पसत्थारं, भत्तारं च विहिंसइ २७। इट्ठस्स वावि निगमस्स, नायगं सिट्ठिमेव वा २८॥१४॥ अपस्समाणे पस्सामि, अहं देवत्ति वा वए २९। अवण्णेणं च देवाणं, महामोहं पकुव्वइ ३०॥१५॥' अन्तरङ्गारिषट्कं तु अयुक्तताप्रयुक्तं कामादिकम्। यदाह'कामो१ कोहोर लोहो३, हरिसो४ माणो५ मओ६ य इअरूवं। दुरियारिछक्कमंतरमलद्धपसरं सया कुजा॥१॥' (संवेगरंगशाला २२१४) इति गाथार्थः॥३२॥ अथ द्वात्रिंशत्तमी षट्त्रिंशिकामाह - इगहियतीसविहाणं, सिद्धगुणाणं च पंच नाणाणं। अणुकित्तणेण सम्मं, छत्तीसगुणो गुरू जयउ॥३३॥
व्याख्या - सुगमैव। नवरं एकत्रिंशत् सिद्धगुणाः संस्थानाद्यभावलक्षणाः। यदाह -
'पडिसेहणसंठाणे, वण्ण गंध रस फासवेए य। पणपणदुपणट्ठतिहा, इगतीसमकायसंगरुहा॥१॥'(प्रवचनसारोद्धारः १५९४)
अकायोऽशरीरः १, असङ्गः सङ्गवर्जितः२, अरुहोऽजन्मा३, एभिः सहैकत्रिंशद्भवन्ति। तथा चोक्तम् – ‘से न दीहे१, न वढेर, न तंसे३, न चउरंसे४, न परिमंडले५, न किण्हे६, न नीले७, न लोहिए८, न हालिद्दे९, न सुकिल्ले १०, न सुरभिगंधे ११, न दुरभिगंधे १२, न तित्ते १३, न कडुए १४, न कसाए १५, न अंबिले १६, न महुरे १७, न कक्कडे१८, न मउए१९, न गुरुए२०, न लहुए२१, न १. ड-पुस्तके-“लुप्पति" ॥ २. अलब्धविस्तारं॥ ३. अकायत्वं असङ्गत्वं अरुहत्वम्॥ ...२३२...
अन्तरङ्गारिषट्कं, एकोनत्रिंशत् सिद्धगुणाः
Page #248
--------------------------------------------------------------------------
________________
सीए२२, न उण्हे२३, न नि २४, न लुक्खे२५, न संगे२६, न रुहे२७, न काए२८, न इत्थी२९, न पुरिसे३०, न नपुंसे३१।' (आचाराङ्गसूत्रम्)
अहवा कम्मे - 'नवदरिसणंमि चत्ता-रि आउए पंच आइमे अंते। सेसे दो दो भेया, खीणभिलावेण इगतीसं॥१॥'(प्रवचनसारोद्धारः १५९३) ज्ञानपञ्चकं आभिनिबोधिकादिकम्। यदाह - 'आभिणिबोहियनाणं, सुअनाणं चेव ओहिनाणं च।
तह मणपज्जवनाणं, केवलनाणं च पंचमयं॥१॥' (पुष्पमाला १७)
एतद्विवरणं यथा-अर्थाभिमुखो नियतो बोधोऽभिनिबोधः, अभिनिबोध एव आभिनिबोधिकम्, इकणि, तच्च तत् ज्ञानं चेति समासः। उत्पन्नाविनष्टार्थग्राहकं साम्प्रतकालविषयं अवग्रहाद्यष्टाविंशतिभेदभिन्नं आत्मप्रकाशकं आभिनिबोधिकं ज्ञानं, मतिज्ञानमित्यपरपर्यायम्। तथा श्रूयते इति श्रुतं शब्दात्मकं, श्रुतं च तज् ज्ञानं चेति श्रुतज्ञानम्। उत्पन्नानुत्पन्नाविनष्टार्थग्राहकं त्रिकालविषयं अङ्गानङ्गादिभेदभिन्नं इति स्वपरप्रकाशकं श्रुतज्ञानमिति। यत उक्तम् -
'सुअनाणं महिड्डियं, केवलं तयणंतरं ।
अप्पणो य परेसिं च, जम्हा तं पवियाहियं॥१॥' 'चः' समुच्चये, ‘एवः' अवधारणे। अवधीयतेऽनेनेत्यवधिः, स च ज्ञानं चेति अवधिज्ञानं, इदमप्युत्पन्नानुत्पन्नविनष्टार्थग्राहकं त्रिकालविषयं अनुगाम्यादिषड्भेदभिन्नं अवधिज्ञानम्। तथा परिः सर्वतो भावे अवनं अवः गमनं वेदनं वा, ततः पर्यवः, मनसि मनसो वा पर्यवः, स एव ज्ञानं मनःपर्यवज्ञानम्। मनुष्यक्षेत्रवर्तिसज्ञिपञ्चेन्द्रियद्रव्यमनोगतभावविज्ञानविषयं, तच्च ऋद्धिप्राप्ताप्रमत्तसंयतसम्यग्दृष्टिपर्याप्तसङ्ख्यातायुष्ककर्मभूमिकगर्भव्युत्क्रान्तिकमनुष्याणामेव संभवि, नैतद्विपरीतानामिति, ऋजुविपुलमतिभेदभिन्नमिति। केवलमसहायं मत्यादिज्ञाननिरपेक्षं, केवलं च तज् ज्ञानं चेति केवलज्ञानं सकललोकालोकप्रकाशकं, तच्च पञ्चमं पञ्चमसङ्ख्यात्मकम्। इति गाथार्थः॥३३॥ १. ब-पुस्तके-“नविन-" इत्यपि। २. तत् प्रकाशकतया प्रत्याख्यातम्। ३. पविगासगं।
ज्ञानपञ्चकम्
...२३३...
Page #249
--------------------------------------------------------------------------
________________
अथ त्रयस्त्रिंशत्तमी षट्विंशिकामाह - तह बत्तीसविहाणं, जीवाणं रक्खणंमि कयचित्तो। जियचउब्विहोवसंग्गो, छत्तीसगुणो गुरू जयउ॥३४॥
व्याख्या – उत्तानार्थैव। द्वात्रिंशद्विधा जीवाः, भूजलानलानिलानन्तवनस्पतिरूपाः पञ्च पञ्चापि सूक्ष्मबादरभेदभिन्नत्वाद्दश, ते च सप्रत्येकवनस्पतिका एकादश, तेऽपि द्वित्रिचतुरिन्द्रियाऽसज्ञिसज्ञियुताः षोडश, ते च षोडशापि पर्याप्तापर्याप्तभेदभिन्नत्वाद् द्वात्रिंशदिति। तथा चाह -
'सुहुमियरभूजलानलवा-उवणणंत दस सपत्तेया। बितिचउसन्नियरजुया सोलस पजेयर दुतीसं॥१॥' ।
चतुर्विधोपसर्गास्तु देवकृतमानवकृततिर्यक्कृतात्मसंवेदनलक्षणाः। तत्र देवकृतोपसर्गाश्चतुर्धा, हास्याद्वा रागाद्वा द्वेषाद्वा विमर्शाद्वा। तत्र हास्याद् व्यन्तरीकृतोपसर्ग ईडरीक्षुल्लकस्येव। रागात् स्नेहरागात् सीतेन्द्रकृतः श्रीरामचन्द्रस्येव। प्रद्वेषात् सङ्गमकृतः श्रीवर्धमानस्येव। विमर्शाद् अश्रद्धानपरामरकृतो नन्दिषेणस्येव॥ तथा मानवकृतोपसर्गोऽपि चतुर्धा, हास्याद्वा रागाद्वा द्वेषाद्वा विमर्शाद्वा। तत्र हास्याद्वेश्यासुताकृतः क्षुल्लकस्येव। रागात्कोशाकृतः श्रीस्थूलभद्रस्येव। प्रद्वेषात्सोमिलकृतो गजसुकुमालस्येव। विमर्शाद्भूपतिकारितो गजाधिरूढमहामात्रोत्पादितत्रासक्रमत्यक्तकतिचिच्चीवराया वृद्धार्यिकाया इव॥ तिर्यकृतोपसर्गोऽपि चतुर्धा, भयाद्वा प्रद्वेषाद्वा आहारहेतोर्वा अपत्यालयसंरक्षणार्थं वा। तत्र भयान् मण्डलकुण्डलिप्रभृतिकृतो भवति इति सुप्रतीतमेव। प्रद्वेषाच्चण्डकोशिकसर्पकृतो भगवद्वीरस्येव। आहारहेतोर्व्याघ्रीकृतः सुकोशलस्येव। अपत्यालयसंरक्षणार्थं गोसिंहादिकृतो भवतीत्यपि सुप्रतीतमेव॥ तथाऽऽत्मसंवेदनोपसर्गोऽपि चतुर्धा, सङ्घट्टनाद्वा, प्रपतनाद्वा, स्तम्भनाद्वा, लेशनाद्वा। तत्र सङ्घट्टनात्स्वयमेवाक्षिरजोमलनादिकृतः स्यादिति। प्रपतनाद्धृश्यत्पादस्य सहसालग्नगाढप्रहारस्येव। स्तम्भनान्मूर्च्छितवातप्रयोगक्षणस्तब्धीभूतहस्तपादादेरिव। लेशनाद्गाढरोगकर्शिताङ्गभाग्यस्येव॥ अन्ये तु देवकृतोपसर्गभेदेषु रागाद्वेति पदं परिहत्य चतुर्थं १. स्फुटाथैव ॥ २. ब-पुस्तके - “चतुर्विधः” इत्यपि॥ ...२३४...
द्वात्रिंशद्विधा जीवाः, चतुर्विधोपसर्गाः
Page #250
--------------------------------------------------------------------------
________________
पदं विमर्ष (र्श) प्रद्वेषादिद्वित्रिसंयोगसम्भवं पठन्ति। तथा मानवकृतोपसर्गभेदेष्वपि रागाद्वेति पदं परिहृत्य कुशीलप्रतिसेवनाख्यं चतुर्थं पदं वदन्ति इति । तथा चोक्तम् - 'उवसज्जणमुवसग्गो, तेण तओ वाऽवसज्जए जम्हा । सो दिव्वमणुयतेरिच्छआयसंवेयणाभेओ ॥१॥ हासप्पओसवीमंसुभयपयभेयओ भवे दिव्वो । एयं चिय माणुस्सो, कुसीलपडीसेवण चउत्थो ॥ २ ॥ तिरिओ भयप्पओसाहारावच्चाइरक्खणत्थं वा ।
घट्टणथंभणपवडणलेसणओ वाऽऽयसंवेओ ॥ ३ ॥ ' ( विशेषावश्यकभाष्यम्
३००५-३००७) इति गाथार्थः ॥ ३४ ॥
अथ चतुस्त्रिंशत्तमीं षट्त्रिंशिकामाह -
३२
बत्तीसदोसविरहिय-वंदणदणस्स निच्चमहिगारी । चडविहविगर्हविरत्तो, छत्तीसगुणो गुरू जयउ ॥ ३५ ॥
व्याख्या कण्ठ्या। नवरं द्वात्रिंशद् वन्दनकदोषाः, अनादृतादयः । यदाह'अणाढियं १ च थद्धं२, च, पविद्धं ३ परिपिंडियं ४ | टोलगइ५ अंकुसं६ चेव, तहा कच्छभरिंगियं ७ ॥ १ ॥ मच्छुव्वत्तं८ मणसा, पउट्टं९ तह य वेड्याबद्धं १० ।
भयसा ११ चेव भयंत १२, मित्ती १३ गारव १४ कारणा १५ ॥ २ ॥ तेणियं १६ पडिणियं १७ चेव, रुट्ठ १८, तज्जियमेव १९ य । सढं २० च हीलियं २१ चेव, तह विप्पलिउंचियं २२ ॥३॥ दिट्ठमदिट्ठ २३ च तहा, सिंगं २४ च करमोयणं २५ । आलिद्ध २६ मणालिद्धं २७, ऊणं २८ उत्तरचूलियं २९ ॥ ४ ॥ मूयं ३० च ढड्ढरं३१ चेव, चुडुलियं च अपच्छिमं३२ । बत्तीसदोसपरिसुद्धं, कि कम्मं पउंज ॥ ५ ॥ आयरकरणं आढा, तव्विवरीयं अणाढियं होइ । दव्वे भावे थद्धो, चउभंगो दव्वओ भइओ ॥६॥
-
द्वात्रिंशद् वन्दनकदोषाः
.२३५...
Page #251
--------------------------------------------------------------------------
________________
पव्विद्धमणुवयारं, जं अप्पंतो णिजंतिओ हो ।
जत्थ व तत्थ व उज्झइ, कयकिच्चो ऽवक्खरं चेव ॥७॥ संपिंडिए वि वंदइ, परिपिंडियवयणकरणओ वावि । टोलु व्व उप्फिडतो, ओसक्कहिसक्कणं कुणइ ॥ ८ ॥ उवगरणे हत्थंमि व, घित्तु निवेसेइ अंकुसं चेव । ठियचिट्ठरिंगणं जं, तं कच्छभरिंगियं नाम ॥९॥ उट्ठित निवेसंतो, उव्वत्तइ मच्छउ व्व जलमज्झे ।
४
वंदिउकामो वऽन्नं, झसु व्व परिअत्त तुरियं ॥ १० ॥'
( प्रवचनसारोद्धारः १५० - १५९)
'अप्पपरपच्चएणं, मणप्पओसो अणेगउट्ठाणो । पंचेव वेइयाई, भयंति निज्जूंहणाईयं ॥ ११ ॥' 'भय व भइस्सइत्ति य, इय वंदइ न्होरयं निवेसंतो । एमेव य मित्तीए, गारवसिक्खाविणीओहं ॥१२॥ नाणाइतिगं मुत्तुं, कारण इहलोगसाहगं होइ ।
पूयागारवहेउं, नाणग्गहणेवि एमेव ॥ १३ ॥ ' ( प्रवचनसारोद्धारः १६२, १६३)
'आयरतरेण हंदी, वंदामि तेण पच्छ पणइस्स । वंदणगमुल्लभावो, न करिस्सइ मे पणयभंगं ॥ १४ ॥ 'हाउं परस्स दिट्ठि, वंदंतो तेणियं हवइ एयं ।
तेो विव अप्पाणं, गूहइ उब्भावणा मा मे ॥ १५ ॥ आहारस्स उ काले, नीहारस्सावि होड़ पडिणीयं । रोसेण धमधमंतो, जं वंदइ रुट्ठमेयं तु ॥ १६ ॥
नवि कुप्पसि न पसीयसि, कट्ठसिवो चेव तज्जियं एयं । सीसंगुलिमाईहिं, तज्जेइ गुरुं पणिवयंतो ॥ १७ ॥
१. वन्दनामर्पयन् नियन्त्रित इव भवति । २. अवकर इव कचवर इव । ३. स्थितोपविष्टः । ४. मत्स्य इव। ५. निष्काशनादिकम् । ६. ब-पुस्तके - " भयस्सइत्ति” इत्यपि । ७. आशाम् । ८. वञ्चयित्वा । ९. अपभ्राजना ।
...२३६...
द्वात्रिंशद् वन्दनकदोषाः
Page #252
--------------------------------------------------------------------------
________________
वीसंभट्ठाणमिणं सब्भावजढे सढं हवइ एयं। कवडंति कयवयंति य, सढयावि य हुंति एगट्ठा ॥१८॥ गणिवायगजिट्टजत्ति हीलियं किं तुमे पणिवएणं। दरवंदियंमि वि कहं, करेइ पलिउंचियं एयं ॥१९॥ अंतरिओ तमसे वा, न वंदइ वंदई उ दीसंतो। एवं दिट्ठमदिटुं, सिंगं पुण कुंभपासेहिं॥२०॥ करमिव मन्नइ दिंतो, वंदणयं आरिहंतियकरोत्ति। लोइयकराओ मुक्का, न मुच्चिमो वंदणकरस्स॥२१॥ आलिद्धमणालिद्धं, गुरुपयसीसे य होइ चउभंगो। वयणक्खरेहिँ ऊणं, जहण्णकाले विसेसेइ॥२२॥ दाऊण वंदणं मत्थएण वंदामि चूलिया एसा। मूउ व्व सद्दरहिओ, जं वंदइ मूयगं तं तु॥२३॥ ढड्डरसरेण जो पुण, सुत्तं घोसेइ ढड्डरं तमिह। चुडुलिं व गिण्हिऊणं, रयहरणं होइ चुडुलीयं ॥२४॥
___ (प्रवचनसारोद्धारः १६४-१७३) 'बत्तीसदोसपरिसुद्धं, किइकम्मं जो पउंजइ गुरूणं। सो पावइ निव्वाणं, अचिरेण विमाणवासं वा॥२५॥ किइकम्मंपि कुणंतो, न होइ किइकम्मनिजराभागी। पणवीसामन्नयरं, साहू ठाणं विराहतो॥२६॥' (गुरुवन्दनभाष्यम् २६,१९) विकथा चतुर्विधा स्त्रीभक्तदेशराजकथारूपा सुप्रतीतैव। यत्प्रतिक्रमणसूत्रम् – पडिक्कमामि चाहिं विकहाहि-इत्थीकहाए भत्तकहाए देसकहाए रायकहाए। (श्रमणप्रतिक्रमणसूत्रम्) अन्यत्रापि पठ्यते –
‘सा तन्वी सुभगा मनोहररुचिः कान्तेक्षणा भोगिनी,
तस्या हारि नितम्बबिम्बमथवा विप्रेक्षितं सुभ्रवः। १. ब-पुस्तके-“विसेसेहिँ" इत्यपि। २. ड-पुस्तके-“चुडुलियं तं तु” इत्यपि। ३. ब-पुस्तके“पउंजए" इत्यपि। ४. ब-पुस्तके-“बत्तीसामन्नयरं” इत्यपि॥ चतुर्विधा विकथा
...२३७...
Page #253
--------------------------------------------------------------------------
________________
धिक् तामुष्ट्रगतिं मलीमसतनुं काकस्वरां दुर्भगामित्थं स्त्रीजनवर्णनिन्दनकथा दूरेऽस्तु धर्मार्थिनाम्॥१॥ अहो ! क्षीरस्यान्नं मधुरमधुरं चाज्यखण्डान्वितं चेद्, रसः श्रेष्ठो दध्नो मुखसुखकरं व्यञ्जनेभ्यः किमन्यत्। न पक्कान्नादन्यद्रमयति मनः स्वादु ताम्बूलमेकं, परित्याज्या प्राज्ञैरशनविषया सर्वदैवेति वार्ता ॥२॥ रम्यो मालवकः सुधान्यजनकः काञ्च्यास्तु किं वर्ण्यते ?, दुर्गा गूर्जरभूमिरुद्भटभटा लाटाः किराटोपमाः। काश्मीरे वरमुष्यतां सुखनिधौ स्वर्गोपमाः कुन्तला, वा दुर्जनसङ्गवच्छुभधिया दैशी कथैवंविधा॥३॥ राजाऽयं रिपुवारदारणसहः क्षेमङ्करश्चौरहा, युद्धं भीममभूत्तयोः प्रतिकृतं साध्वस्य तेनाधुना। दुष्टोऽयं म्रियतां करोतु सुचिरं राज्यं ममाप्यायुषा, भूयो बन्धनिबन्धनं बुधजनै राज्ञां कथा हीयताम्॥४॥' इति गाथार्थः ॥३५॥ अथ पञ्चत्रिंशत्तमी षट्त्रिंशिकामाह - तित्तीसविहासायण-वजणजुग्गो य वीरिआयारं। तिविहं अणिगृहंतो, छत्तीसगुणो गुरू जयउ॥३६॥ व्याख्या - सुगमैव। नवरं त्रयस्त्रिंशदाशातना गुरुपुरोगमनादिकाः। यदाह – 'पुरओ पक्खाऽसन्ने गंता३ चिट्टण६ निसीयणा९ऽऽयमणे१०। आलोअण११-पडिसुणणे १२, पुव्वालवणे१३य आलोए१४॥१॥ तह उवदंस१५ निमंतण१६, खद्धा१७ ययणे१८ तहा अपडिसुणणे१९। खद्धत्ति अ२० तत्थगए२१, किं२२ तुम२३ तजाय२४ नोसुमणे२५॥२॥ नोसरसि२६ कहं छित्ता२७, परिसं भित्ता२८ अणुट्टियाइ कहे२९। संथारपायघट्टण३०, चिठ्ठ३१ च्च३२ समासणे३३ यावि॥३॥'
(गुरुवन्दनभाष्यम् ३५-३७) १. ब-पुस्तके-“काश्मीरे वरमुख्यता” इत्यपि॥
३३
...२३८...
त्रयस्त्रिंशदाशातनाः
Page #254
--------------------------------------------------------------------------
________________
आसां व्याख्या - गुरोः पुरतः पार्श्वयोरासन्ने च पृष्ठतः प्रत्येकं गमनं स्थानं निषीदनं च कुर्वतः ९। गुरोः पूर्वं बहिर्गतेनाचमनम् १०। पूर्वं गमनागमनालोचनम् ११। रात्रौ ‘कः स्वपिति को जागर्ति ?', इति पृच्छति गुरौ जाग्रतोऽप्यप्रतिश्रवणम् १२। साध्वादेरागतस्य प्रथममालापनम् १३। भिक्षां शैक्षकस्य कस्यचिदालोच्य पश्चाद्गुरोरालोचनम् १४। एवमुपदर्शनम् १५। निमन्त्रणं च १६। गुरुमनापृच्छय यथारुचि साधुभ्यः ‘खद्धत्ति' प्रचुरं ददतः १७। गुरोर्यत्किंचिद्दत्त्वा स्वयं स्निग्धमधुराद्युपभोगोऽदनम् १८। अप्रतिश्रवणं रात्रिवच्छेषकालेऽपि १९ । 'खद्धत्ति' गुरुं प्रति निष्ठुरं भणनम् २०। 'तत्थगयत्ति' तत्रस्थस्यैव प्रतिवचनं ददतः २१। गुरुं प्रति किमिति भणनम् २२। त्वंकारश्च २३। गुरुणा इदं कुरु इत्युक्तो यूयमेव किं न कुरुध्वम् ?', इति तथावचनम् २४। गुरौ कथां कथयति उपहतमनस्त्वम् २५ । न स्मरसि त्वं नायमर्थः सम्भवति २६। स्वयं कथाकथनेन कथाछेदनम् २७। 'अधुना भिक्षावेला', इत्यादिमिषैः पर्षद्भेदनम् २८ । अनुत्थितायां पर्षदि सविशेषकथनम् २९। गुरुशय्यादेः पादेन घट्टनम् ३०। 'चिट्ठत्ति' गुरुशयनादौ निषीदनादि ३१। एवमुच्चासने ३२, समासनेऽपीति ३३॥
तथा त्रिविधं वीर्याचारं मनोवचनकायवीर्याचारलक्षणं सुप्रतीतमेव। इति गाथार्थः॥३६॥
अथ षट्त्रिंशत्तमी षट्त्रिंशिकामाह - गणिसंपयट्टचउविह, बत्तीसं तेसु निच्चमाउत्तो। चउविहविणयपवित्तो, छत्तीसगुणो गुरू जयउ॥३७॥
व्याख्या - गणिसम्पदस्तावदष्टाष्टसङ्ख्याकाः ताः प्रत्येकं चतुर्विधाः इति द्वात्रिंशत्, तेषु द्वात्रिंशद्गणिसम्पद्रेदेषु नित्यमायुक्तः, तथा चतुर्विधविनयप्रवृत्तः, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सक्षेपार्थः।। __विस्तरार्थस्त्वयम्- आचारसम्पत् १, श्रुतसम्पत् २, शरीरसम्पत् ३, वचनसम्पत् ४, वाचनासम्पत् ५, मतिसम्पत् ६, प्रयोगमतिसम्पत् ७, सङ्ग्रहपरिज्ञा१. ब-पुस्तके-“स्वयं कथनेन" इत्यपि॥ त्रिविधं वीर्याचारम्, द्वात्रिंशत् गणिसम्पदः
...२३९...
Page #255
--------------------------------------------------------------------------
________________
सम्पत् ८, इत्येता अष्टौ गणिसम्पदः। तत्र चाचारसम्पच्चतुर्धा-चरणसप्ततियुक्तता १, निर्मदता २, अनियतविहारिता ३, अचञ्चलेन्द्रियत्वं ४ चेति। तथा श्रुतसम्पच्चतुर्धा-युगप्रधानागमज्ञता १, परिचितसूत्रार्थता २, उत्सर्गादिवेदित्वम् ३, उदात्तादिपटुवर्णोच्चारित्वम् ४। तथा शरीरसम्पच्चतुर्धा - समचतुरस्रसंस्थानता १, सम्पूर्णाङ्गोपाङ्गता २, अविकलेन्द्रियत्वम् ३, तपःपरीषहादेः सहिष्णुता ४ चेति। तथा वचनसम्पच्चतुर्धा-अनाहतप्रतिभात्वम् १, मधुरवाक्यता २, निर्विकारवचनता ३, स्फुटवचनता ४ चेति। तथा वाचनासम्पच्चतुर्धा - योग्यायोग्यपात्रज्ञता १, पूर्वस्मिन् सूत्रार्थजाते परिणतेऽपरसूत्रार्थदानम् २, सूत्रं प्रति निर्यापणमुत्साहनम् ३, अर्थं प्रति निर्वाहित्वं ४ चेति। तथा मतिसम्पच्चतुर्धाअवग्रहोऽव्यक्तग्रहणम् १, ईहा विमर्शः २, अपायो निश्चयः ३, धारणा अविस्मारणं ४ चेति। प्रयोगमतिर्वादबुद्धिः, साऽपि चतुर्धास्वशक्तिपरिज्ञानम् १, पुरुषपरिज्ञानम् २, स्वपरानुकूलक्षेत्रपरिज्ञानम् ३, स्वपरानुकूलराजादिवस्तुविज्ञानं ४ चेति। सङ्ग्रहपरिज्ञासम्पच्चतुर्धा-गणविहारयोग्यक्षेत्रादिपरीक्षणम्१, भद्रकादीनामुपदेशतो गणचिन्तादौ स्थिरीकरणम्२, स्वाध्यायाङ्गानां पुस्तकादीनां सङ्गच्छनम् ३, तपोऽनुष्ठानादौ शैक्षकादीनां यद्यथायोग्यकृत्यज्ञता४ चेति। एवं गणिसम्पद्भेदा द्वात्रिंशदिति। __ तथाऽऽचारश्रुतविक्षेपदोषप्रतिघातभेदभिन्नत्वाद् विनयोऽपि चतुर्धा। तत्राचारविनयः स्वस्य परस्य वा संयमतपोगणप्रतिमाविहारादिसामाचारीसाधनलक्षणः १, श्रुतविनयः सूत्रार्थोभयभावरहस्यानां दानग्रहणप्रेरणोपबृंहणादिभिः२, विक्षेपविनयो मिथ्यात्वतो गार्हस्थ्यतः प्रमादाद्वा विक्षिप्य तदुत्तरभावेषु स्थापनमिति३, तद्दोषप्रतिघातविनयो विषयकषायादिदोषप्रतिघातनेनेति ४। ___एतदर्थसूचिकाः पूर्वर्षिप्रणीतगाथाश्चात्र – १. ब-पुस्तके-“वर्णोच्चारणम्" इत्यपि। २. ब पुस्तके - “पूर्वसूत्रार्थजाते' इत्यपि। ३. ब पुस्तके-“निर्वाहकत्वं' इत्यपि। ४. नात्र चिन्तार्थता। ५. ब पुस्तके - “परपुरुषपरिज्ञानम्" इत्यपि॥ ६. ड पुस्तके - “राज्यादि” इत्यपि। ७. ब पुस्तके - “गणसहिताहार” इत्यपि॥ ८. “समो गच्छादनटि"। ९. ब पुस्तके “तत्र चाचारः”॥
...२४०...
चतुर्धा विनयः
Page #256
--------------------------------------------------------------------------
________________
'आयार१ सुय२, सरीरे ३, वयणे४ वायण५ मई६ पओगमई ७ । एएस संपया खलु, अट्ठमिया संगहपरिण्णा८ ॥ १ ॥ चरणजुओ१ मयरहिओ२, अनिययवित्ती३ अचंचलो४ चेव । जुग १ परिचय २ उस्सग्गो ३, उदत्तघोसाइ विन्नाया४॥२॥ चउरंस १ अकुंटाई २, बहिरत्तणवज्जिओ३ तवे सत्तो ४ । वाइ१ महुरत्त२ निम्मिय३, फुडवयणो४ संपया वयणे ॥३॥ जोगे१ परिणयवयणो२, निज्जवया३ वायणाइ निव्वहणे४ । उग्गह१ ईह२ अवाया३, धारण४ मईसंपया चउरो ॥४॥ सत्ती १ पुरिसं२ खित्तं३ वत्थं४ नाउं पउंजए वायं । गणजोगं १ संसत्तं२, सज्झाए ३ सिक्खगं४ जाण ॥ ५ ॥ आयारे सुअविणए, विक्खेवे चेव होइ बोद्धव्वे । दोसस्स परिग्घाए, विणए चउहेस पडिवत्ती ॥६॥ '
(प्रवचनसारोद्धारः ५४१ - ५४६ ) इति गाथार्थः ॥३७॥ अथ सूरिवरगुणानामनन्तत्वं स्वस्य चात्यन्तं सामर्थ्याभावं दर्शयितुमाहजइवि हु सूरिवराणं, सम्मं गुणकित्तणं करेउं जे। सक्कोवि नेव सक्कड़, कोऽहं पुण गाढमूढमई ॥ ३८ ॥
कण्ठ्या॥३८॥
व्याख्या
किं च
तहवि हु जहासुआओ, गुरुगुणसंगहमयाउ भत्तीए । इय छत्तीसं छत्तीसियाउ भणियाउ इह कुलए ॥ ३९ ॥ व्याख्या – सुबोधैव ॥३९॥ अथैतद्गुरुगुणषट्त्रिंशिकासङ्ग्रहगाथाकुलकार्यानुसारिणां प्राणिनामाशी -
र्वचनमाह –
सिरिवयरसेणसुहगुरु- सीसेणं विरइयं कुलगमेयं । पढिऊणमसढभावा, भव्वा पावंतु कल्लाणं ॥ ४० ॥
-
,
-
सूरिवरगुणानामनन्तत्वम्
...२४१...
Page #257
--------------------------------------------------------------------------
________________
व्याख्या - सुगमैव ॥४०॥
॥ समाप्ता चेयं सद्गुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाकुलकदीपिका ।। श्रीमद्बृहद्गच्छपयोजहंसः, समस्तवादीन्द्रशिरोऽवतंसः । प्रज्ञापराभूतसुरेन्द्रसूरिर्जीयाज्जगत्यां गुरुदेवसूरिः ॥ १ ॥ तद्गच्छे स्वच्छमनाः, समजनि जयशेखरो गुरुः श्रीमान् । तत्पट्टगगनभानुः, सूरिः श्रीवज्रसेनाह्वः ॥ २ ॥ तत्पट्टनायकाः श्री-हेमतिलकसूरयस्तदादेशात् । श्रीरत्नशेखराख्यः, शिष्यो लिखति स्म विवृतिमिमाम् ॥३॥
॥ ग्रंथाग्रम् १३०० ॥
।। समाप्तमिदं दीपिकासमेतं गुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाकुलकम् ॥
*
*
*
प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः,
प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः,
प्रारब्धमुत्तमजना न परित्यजन्ति ||
कामोऽयं नरके दूतः, कामो व्यसनसागरः । कामो विपल्लताकन्दः, कामः पापद्रुसारणिः ||
...२४२...
क्रोधो मूलमनर्थानां क्रोधः संसारवर्धनः । धर्मक्षयङ्करः क्रोधस्तस्मात्क्रोधं विवर्जयेत् ॥
पूआ पच्चक्खाणं, पडिक्कमणं पोसहो परुवयारो । पंच पयारा जस्स उ, न पयारो तस्स संसारे ॥
विवृतिकृत्प्रशस्तिः
Page #258
--------------------------------------------------------------------------
________________ DUA સુકૃતની કમાણી કરનાર પુણ્યશાળી 'પદાર્થપ્રકાશ ભાગ-૨૧ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પ.પૂ. પ્રવર્તિની શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. ની પ્રેરણાથી શ્રી હેમ-પ્રભા-દિવ્ય-આરાધના ભવન ' ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે. અમે તેમની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. MULTY GRAPHICS [027777777 784???