Book Title: Gujratna Aetihasik Lekho Part 1
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha
Catalog link: https://jainqq.org/explore/008961/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ RST - CELL શ્રેય જીર્ણોદ્ધાર -: સંયોજક :શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો. ૯૪૨૬૫ ૮૫૯૦૪ (ઓ.) ૦૭૯-૨૨૧૩૨૫૪૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ “અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ગુજરાતના ઐતિહાસિક લેખ-૧ : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005 (મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૬૭ ઈ.સ. ૨૦૧૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrut Gyanam" Page #4 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ 238 286 54 007 810 850 322 280 162 302 અહો શ્રુતજ્ઞાનમ ગ્રંથ જીર્ણોદ્ધાર- સંવત ૨૦૬૫ (ઈ. ૨૦૦૯- સેટ નં-૧ ક્રમાંક પુસ્તકનું નામ કર્તા-ટીકાકાસંપાદક 001 | श्री नंदीसूत्र अवचूरी पू. विक्रमसूरिजीम.सा. 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी पू. जिनदासगणिचूर्णीकार । | 003 श्री अर्हद्रीता-भगवद्गीता पू. मेघविजयजी गणिम.सा. 004 श्री अर्हच्चूडामणिसारसटीकः पू. भद्रबाहुस्वामीम.सा. 005 | श्री यूक्ति प्रकाशसूत्रं | पू. पद्मसागरजी गणिम.सा. 006 | श्री मानतुङ्गशास्त्रम् | पू. मानतुंगविजयजीम.सा. अपराजितपृच्छा | श्री बी. भट्टाचार्य 008 शिल्पस्मृति वास्तु विद्यायाम् | श्री नंदलाल चुनिलालसोमपुरा 009 शिल्परत्नम्भाग-१ | श्रीकुमार के. सभात्सवशास्त्री 010 | शिल्परत्नम्भाग-२ | श्रीकुमार के. सभात्सवशास्त्री 011 प्रासादतिलक श्री प्रभाशंकर ओघडभाई 012 | काश्यशिल्पम् श्री विनायक गणेश आपटे 013 प्रासादमञ्जरी श्री प्रभाशंकर ओघडभाई 014 | राजवल्लभ याने शिल्पशास्त्र श्री नारायण भारतीगोसाई 015 शिल्पदीपक | श्री गंगाधरजी प्रणीत | वास्तुसार श्री प्रभाशंकर ओघडभाई 017 दीपार्णव उत्तरार्ध | श्री प्रभाशंकर ओघडभाई જિનપ્રાસાદમાર્તડ શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા | जैन ग्रंथावली | श्री जैन श्वेताम्बरकोन्फ्रन्स 020 હીરકલશ જૈનજ્યોતિષ શ્રી હિમ્મતરામમહાશંકર જાની न्यायप्रवेशः भाग-१ | श्री आनंदशंकर बी.ध्रुव 022 | दीपार्णवपूर्वार्ध श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्तजयपताकाख्यं भाग पू. मुनिचंद्रसूरिजीम.सा. | अनेकान्तजयपताकाख्यं भाग२ | श्री एच. आर. कापडीआ 025 | प्राकृतव्याकरणभाषांतर सह श्री बेचरदास जीवराजदोशी तत्पोपप्लवसिंहः | श्री जयराशी भट्ट बी. भट्टाचार्य | 027 शक्तिवादादर्शः श्री सुदर्शनाचार्यशास्त्री 156 352 120 88 110 018 498 019 502 454 021 226 640 452 024 500 454 188 026 214 Page #5 -------------------------------------------------------------------------- ________________ 028 029 030 031 032 033 034 035 036 037 038 039 040 041 042 043 044 045 046 047 048 049 050 051 052 053 054 क्षीरार्णव वेधवास्तु प्रभाकर शिल्परत्नाकर प्रासाद मंडन श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय? श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्यायर श्री सिद्धम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय३ (१) श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय (२) (३) श्री सिद्धम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय ५ વાસ્તુનિઘંટુ તિલકમન્નરી ભાગ-૧ તિલકમન્નરી ભાગ-૨ તિલકમન્નરી ભાગ-૩ સપ્તસન્માન મહાકાવ્યમ્ સપ્તભઙીમિમાંસા ન્યાયાવતાર વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વાલોક સામાન્યનિયુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક સપ્તભઙીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા નયોપદેશ ભાગ-૧ તરકિણીતરણી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી ન્યાયસમુચ્ચય સ્યાદ્યાર્થપ્રકાશઃ દિન શુદ્ધિ પ્રકરણ બૃહદ્ ધારણા યંત્ર જ્યોતિર્મહોદય श्री प्रभाशंकर ओघडभाई श्री प्रभाशंकर ओघडभाई श्री नर्मदाशंकर शास्त्री पं. भगवानदास जैन पू. लावण्यसूरिजीम. सा. પૂ. ભાવબ્યસૂરિનીમ.સા. પૂ. ભાવન્યસૂરિનીમ.સા. पू. लावण्यसूरिजीम. सा. પૂ. ભાવબ્યસૂરિનીમ.સા. પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી પૂ. પં. શિવાનન્દવિજયજી સતિષચંદ્ર વિદ્યાભૂષણ શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) પૂ. લાવણ્યસૂરિજી શ્રીવેણીમાધવ શાસ્ત્રી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. દર્શનવિજયજી પૂ. દર્શનવિજયજી સં. પૂ. અક્ષયવિજયજી 414 192 824 288 520 578 278 252 324 302 196 190 202 480 228 60 218 190 138 296 210 274 286 216 532 113 112 Page #6 -------------------------------------------------------------------------- ________________ પાદક | પૃષ્ઠ ! 160 202 48 322 અહો શ્રુતજ્ઞાનમ ગ્રંથ જીર્ણોદ્ધાર- સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦ - સેટ નં-૨ ક્રમ પુસ્તકનું નામ ભાષા કર્તા-ટીકાકા(સંપાદક 055 | श्री सिद्धहेम बृहद्वत्ति बूदन्यास अध्याय-६ पू. लावण्यसूरिजीम.सा. 296 056 | विविध तीर्थ कल्प पू. जिनविजयजी म.सा. 057 | भारतीय हैन श्रम संस्कृति सने मना शु४. पू. पूण्यविजयजी म.सा. 164 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः | सं श्री धर्मदत्तसूरि । 059 व्याप्ति पञ्चक विवृत्ति टीका श्री धर्मदत्तसूरि 0608न संगीत राजमाता | . श्री मांगरोळ जैन संगीत मंडळी 306 061 चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश) | श्री रसिकलाल एच. कापडीआ | 062 व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय सं श्री सुदर्शनाचार्य 668 | 063 चन्द्रप्रभा हेमकौमुदी पू. मेघविजयजी गणि 516 064 विवेक विलास सं/J. | श्री दामोदर गोविंदाचार्य 268 065 | पञ्चशती प्रबोध प्रबंध सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 सन्मतितत्त्वसोपानम् |सं पू. लब्धिसूरिजी म.सा. 0676शमादा ही गुशनुवाई | गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 मोहराजापराजयम् सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश सं/हिं श्री मोहनलाल बांठिया 428 070 | कालिकाचार्यकथासंग्रह सं/J. श्री अंबालाल प्रेमचंद | 071 सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका सं. श्री वामाचरण भट्टाचार्य | 308 072 | जन्मसमुद्रजातक सं/हिं श्री भगवानदास जैन 128 073| मेघमहोदय वर्षप्रबोध सं/हिं श्री भगवानदास जैन 532 0748न सामुद्रिनi iय jथी J४. श्री हिम्मतराम महाशंकर जानी 0758न यित्र इल्पद्र्भ साग-१ ४४. श्री साराभाई नवाब 374 420 406 Page #7 -------------------------------------------------------------------------- ________________ 076 | જન વિને જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 7 સંગીત નાટ્ય રૂપાવલી 7 | ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 079 | શિલ્પ ચિતામણિ ભાગ-૧ 080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧ 114 08 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨ 082 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083 આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧ 084 | કલ્યાણ કારક 085 | વિશ્વનયન વોશ 086 | કથા રત્ન કોશ ભાગ-1 087 કથા રત્ન કોશ ભાગ-2 હસ્તસગ્નીવનમાં | ગુજ. | શ્રી સારામાકું નવાવ 238 | ગુજ. | શ્રી વિદ્યા સરમા નવાવ 194 ગુજ. | શ્રી સારામારૂં નવાવ 192 ગુજ. | શ્રી મનસુહાનાન્ન મુવમન | 254 ગુજ. | શ્રી ગગન્નાથ મંવારીમ 260 ગુજ. | શ્રી નાગનાથ મંવારમ 238 ગુજ. | શ્રી નવીન્નાથ મંવારમ 260 ગુજ. | પૂ. વરાન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પાર્શ્વનાથ શાસ્ત્રી 910 सं./हिं श्री नंदलाल शर्मा 436 ગુજ. | શ્રી લેવલાસ નવરાન કોશી 336 | ગુજ. | શ્રી લેવલાસ નવરાન તોશી | 230 સં. | પૂ. મે વિનયની પૂ.સવિનયન, પૂ. पुण्यविजयजी | आचार्य श्री विजयदर्शनसूरिजी 560 088 . 322 114 089 એ%ચતુર્વિશતિકા 090 સમ્મતિ તક મહાર્ણવાવતારિકા Page #8 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार पृष्ठ 272 92 240 93 254 282 95 118 466 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार-संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची।यह पुस्तके वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम पुस्तक नाम कर्ता/टीकाकार भाषा संपादक/प्रकाशक |91 स्याद्वाद रत्नाकर भाग-१ वादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना स्यादवाद रत्नाकर भाग-२ वादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना स्यादवाद रत्नाकर भाग-३ वादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना स्यावाद रत्नाकर भाग-४ वादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना स्यावाद रत्नाकर भाग-५ वादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना 96 पवित्र कल्पसूत्र पुण्यविजयजी सं./अं साराभाई नवाब 97 समराङ्गण सूत्रधार भाग-१ | भोजदेवसं . टी. गणपति शास्त्री समराङ्गण सूत्रधार भाग-२ भोजदेव टी. गणपति शास्त्री 99 . | भुवनदीपक पद्मप्रभसूरिजी सं. वेंकटेश प्रेस | 100 | गाथासहस्त्री समयसुंदरजी सं. सुखलालजी भारतीय प्राचीन लिपीमाला गौरीशंकर ओझा हिन्दी मुन्शीराम मनोहरराम 102 शब्दरत्नाकर साधुसुन्दरजी हरगोविन्ददास बेचरदास 103 | सुबोधवाणी प्रकाश न्यायविजयजी सं./गु हेमचंद्राचार्य जैन सभा 104 लघु प्रबंध संग्रह जयंत पी. ठाकर ओरीएन्ट इस्टी. बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३ माणिक्यसागरसूरिजी आगमोद्धारक सभा 106 | सन्मतितर्क प्रकरण भाग-१,२,३ सिद्धसेन दिवाकर सुखलाल संघवी सन्मतितर्क प्रकरण भाग-४,५ सिद्धसेन दिवाकर सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका सतिषचंद्र विद्याभूषण एसियाटीक सोसायटी 342 98 362 134 70 101 316 224 612 307 250 514 107 454 354 Page #9 -------------------------------------------------------------------------- ________________ 109 सं./हि 337 110 सं./हि 354 111 372 112 सं./हि सं./हि सं./हि 142 113 336 364 सं./गु सं./गु पुरणचंद्र नाहर पुरणचंद्र नाहर पुरणचंद्र नाहर जिनदत्तसूरि ज्ञानभंडार अरविन्द धामणिया यशोविजयजी ग्रंथमाळा | यशोविजयजी ग्रंथमाळा | नाहटा ब्रधर्स | जैन आत्मानंद सभा जैन आत्मानंद सभा | फार्बस गुजराती सभा फार्बस गुजराती सभा | फार्बस गुजराती सभा 218 116 656 122 जैन लेख संग्रह भाग-१ पुरणचंद्र नाहर जैन लेख संग्रह भाग-२ पुरणचंद्र नाहर जैन लेख संग्रह भाग-३ पुरणचंद्र नाहर | जैन धातु प्रतिमा लेख भाग-१ कांतिसागरजी जैन प्रतिमा लेख संग्रह दौलतसिंह लोढा 114 राधनपुर प्रतिमा लेख संदोह विशालविजयजी प्राचिन लेख संग्रह-१ । विजयधर्मसूरिजी बीकानेर जैन लेख संग्रह अगरचंद नाहटा 117 प्राचीन जैन लेख संग्रह भाग-१ जिनविजयजी 118 | प्राचिन जैन लेख संग्रह भाग-२ जिनविजयजी 119 | गुजरातना ऐतिहासिक लेखो-१ गिरजाशंकर शास्त्री 120 गुजरातना ऐतिहासिक लेखो-२ गिरजाशंकर शास्त्री गुजरातना ऐतिहासिक लेखो-३ गिरजाशंकर शास्त्री ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. | पी. पीटरसन 122 __ इन मुंबई सर्कल-१ ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. | पी. पीटरसन 123 इन मुंबई सर्कल-४ ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. पी. पीटरसन । इन मुंबई सर्कल-५ कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत पी. पीटरसन __ इन्स्क्रीप्शन्स | 126 | विजयदेव माहात्म्यम् जिनविजयजी 764 सं./हि सं./हि सं./हि सं./गु सं./गु सं./गु 404 404 121 540 रॉयल एशियाटीक जर्नल 274 रॉयल एशियाटीक जर्नल 41 124 400 अं. रॉयल एशियाटीक जर्नल भावनगर आर्चीऑलॉजीकल डिपार्टमेन्ट, भावनगर जैन सत्य संशोधक 125 320 148 Page #10 -------------------------------------------------------------------------- ________________ Shree Forbes Gujarati Sabha Series No. 15 Historical Inscriptions of Gujarat (From ancient times to the end of Vaghela dynasty) PART I Edited by: Acharya Girjashankar Vallabhaji B. A; M. K. A. S. Curator Archological Section, Prince of Wales Museum, Bombay. Published by The Forbes Gujarati Sabha No. 365 Girgaum, Back road Bombay N. 4 V. 8. 1989) Rs. 8-0 (A. D. 1843 "Aho Shrut Gyanam Page #11 -------------------------------------------------------------------------- ________________ Can be had at Messrs N, M. Tripathi & Co. Booksellers and Publishers Princess Street Bombay No. 2 * * * પ્રકાશક- . ર. અંબાલાલ બુલાખીશમ જાની, બી. એ. સહાયક મંત્રી શ્રી ફર્મસ ગુજરાતી સભા-મુંબઈ. | શ્રી કામ ગુજરાતી સભામંદિર, ૫ ગીગ્રામ, મુંબઈ નં. મુદ્રક-રા. ૨. નટવરલાલ ઇચ્છારામ દેસાઈ બી. એ. ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ એલ્ફીન્સ્ટન સર્કલ કે, મુંબઈ નં. 1. - - - - - - - મળવાનું ઠેકાણુંમેસર્સ એન. એમ. ત્રિપાઠી બેસેજર્સ એન્ડ પીસર્સ પ્રિન્સારટ્રીટ મુંબઈ ૨ "Aho Shrut Gyanam" Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભામૂન્યાવલિ ૧૫ ગુજરાતના ઐતિહાસિક લેખો પ્રાચીન યુગથી વાઘેલા વંશની સમાપ્તિ પતના ભાગ ૧ લે સંગ્રહ કરનાર આચાર્ય ગિરજાશંકર વલ્લભજી બી. એ, એમ. આર. એ. એસ. કયુરેટર અકોલેજીટલ સેકશન, પ્રિન્સ એફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ પ્રકાશક : ધી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ નંબર ૩૬૫ ગિરગામ બેકડ મુંબઈ - ૪ વિ. સં. ૧૮૯] કિંમત રૂ. ૪-૮-૦ [ ઈ. સ. ૧૯૩૩ "Aho Shrut Gyanam" Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રીફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલના સંગ્રહ માટે અડધી કિંમતની ગોઠવણ સાહિત્યચારને ઉત્તેજનની યોજના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઇલાકાનાં, સરકારી, દેશી રાજ્યનાં તેમ જ મુનિસિપાલીટીઓ અને લેકલ બેડેનાં કેળવણી ખાતાંઓમાં અભ્યાસ તથા વાચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઈનામ દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાની તથા સાર્વજનિક લાઈકરીઓ અને પુસ્તકાલયમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહેળા પ્રમાણમાં સહેલાઇથી ઓછા ખરચે થઈ શકે તે માટે પિતાની માલીકીનાં નીચે જણાવેલાં પહેલાં, દશ સુધીના આંકવાળા પુસ્તકો (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અધ કિસ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકુળતા કરી આપવાને ભેજના કરી છે. રાસમાળા ભાગ ૧૨(સચિત્ર) ઉપલી સંસ્થાઓને ૧૨ ટકામાં કમીશનથી વેચાતી મળશે. આ પેજનાનો લાભ લેવા તે તે કેળવણી ખાતા અને સંરથાઓ પ્રેરાય તે માટે પિતાની માલીકીનાં પુસ્તકનો પરિચય તૈયાર કરી પ્રક્ટ કરેલ છે. જેને તે જોઈ હશે તેને મંગાવ્યેથી મફત મોકલવામાં આવશે. આ પુસ્તકે અડધી કિમતે વેચાતાં લેવા ઈચ્છતી સંસ્થાએ નીચેના સરનામે પત્રવ્યવહાર કરે. રા અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા. ૩૬૫ ગિરગામ, શ્રીફાર્બસ ગુજરાતી સભામંદિર લેમન રોડની બાજુમાં કોંગ્રેસ સ્ટ્રીટ, મુંબઈ નં. ૪ "Aho Shrut Gyanam Page #14 -------------------------------------------------------------------------- ________________ FORE The Forbes Gujarati Sabha has great pleasure in placing before the public interested in historical researches, this collection of Inscriptions, Copperplates and other writtings relating to Gujarat which have been carefully edited and annotated by a learned scholar Mr. G. V. Acharya B. A. the curator of the Archaeological section of the Prince of Wales Museum, Bombay. Some of the materials forming part of this collection were the property of the late Mr. Ranjitram Vavabhai, who was a very enthusiastic student of the antiquarian literature and folklore of Gujarat and the Sabba purchased his materials which have formed the nucleus of the present compilation. This publication is one and a very important one-of the series of publications relating to historical researches connected with Gujarat and Gujarati literature, for which the Sabha has laid down a definite programme. The other parts of this series which have been already published are Prabandha Chintamani, Chaturvinshati Prabandha (both with anota tions and Gujarati translations), A description and the genoologies of the ruling dynasties and the fortresses of Gujarat, treatises on Vaishnava, Shaiva and Shakta seots of religion prevailing in Gujarat, and various other minor publications. The other works which are next to be undertaken are translation of Ratnamal a Hindi historical poem on Gujarat and treatise on Baudha religion, its extent in Gujarat and effect on Gujarati Litarature. A new poetical version of the Mahabharat in Gujarati by differant ancient poets is also in the press, the first part-of which is near completion. Over and above these publications, The Sabha has recently published a third edition of the Gujarati translation of the welknown historical work Rasmala by Mr. Alexander Kinlock Forbes. The Sabha hopes that the learned world of Gujarat and elsewhere will derive appreciable help and profit by these publications of the Sabha and it will be a great source of gratification to it if the object of the Sabha is thus fulfilled. Bombay 1-5-33 H. V. Divatia Hon Secretary, The Forbes Gujarati Sabha, "Aho Shrut Gyanam" Page #15 -------------------------------------------------------------------------- ________________ સભાની માલિકીના પ્રસિદ્ધ ગ્રન્થા—૧૭ ( ૧–૨ ) રાસમાળા, ભાગ ૧-૨, રચનાર ( અંગ્રેજીમાં ) સ્વ, એલેકઝાન્ડર કિન્લૉક ફાર્બસ; ભાષાન્તર કરનાર અને ટિપ્પણીએ અને પરિશિષ્ટ યાજનાર દિ. અ. રહ્યુંછે.ડભાઈ ઉદયરામ દવે. તૃતીય સચિત્ર આવૃત્તિ, દરેકનું મૂલ્ય રૂ. ૫-૮-૦ (૩) કામ સજીવનચરિત (રાસમાળા ભાગ ૧ સાથે ) રચનાર રા. શ. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, જે. પી. (૪) માર્કસ ઓરેલિયસ એન્ટોનીનસના સુવિચારો—( માળખાધ લિપિમાં) ભાષાન્તરકાર ઇડનરેશ સ્વ. મહારાજશ્રી સર કેસરીસિંહજી; ઉપેાત લખનાર અને સમાન સંસ્કૃત ભાષાનાં સુભાષિતાની નોંધ કરનાર રા. ૧, નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવી મૂલ્ય રૂા. ૨૦૦૦૦. (૫-૬) શ્રી ફાલ્મસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકેાની સવિસ્તર નામાવલિ ભાગ લે તથા ૨ જે-તૈયાર કરનાર રા. રા. અંબાલાલ બુલાખીરામ ાની, બી. એ. દરેકનું મૂલ્ય રૂ.૨-૦-૦, (૬–૧ ) શ્રી ફાર્બસ ગુજરાતી સમાનાં હસ્તલિખિત પુસ્તકની વિગતવાર યાદી તૈયાર કરનાર રા. રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. (૭)ગુજરાતનાં ઐતિહુાસિક સાધના,૧-૨-તૈયાર કરનાર રા.રા. નર્મદાશંકર વર્તુભજી દ્વિવેદી, ઐતિહાસિક સાધના, ૧-૨- તૈયાર કરનાર શ. શ. નર્મદાશ’કર વલ્લભજી દ્વિવેદી, મૂલ્યરૂ. ૧-૦-૦૦ (૮) રસક્લાલ-માળાએ એ ગાવાનાં જીવનનાં પ્રચલિત ગીતેને સંગ્રહ-સંપાદક શ રા. છગનલાલ વિધારામ રાવળ મહેતાજી. મૂલ્ય રૂ. ૦-૧૦-૦, 1. (૯) કવિ માંડણુ અંધારાકૃત “ પ્રખાધમંત્રીશી” અથવા ઉખાણા–સંગ્રહ, મંત્રીશ વીશીભૈ અને કવિ શ્રીધરકૃત “ રાવણ-મંદોદરી સંવાદ”-( જૂની ગુજરાતીના ગ્રંથે) સંશેાધકઃ સ્વ. મણિલાલ બકાભાઈ વ્યાસ, અને ટીકા તથા ઉપેાાતના લેખક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ, રાવળ. મૂલ્ય ૦-૧૨-૦. ( ૧૦ ) - પ્રાચીન કાવ્યવિનોદ ’ ભાગ ૧ લે, કવિ નાકર આદિનાં અપ્રસિદ્ધ આખ્યાન આફ્રિ પ્રાચીન કાવ્યેાના સંગ્રહઃ ( અર્વાચીન ગુજરાતી ) સંગ્રહી સંશોધન કરનાર રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળ. મૂલ્ય રૂ. ૧. * ( ૧૧ ) “ અર્જુનવર-એ નામને સર્જનજૂને મંત્ર. ” પારસી ધર્મતત્ત્વનું વૈદિક દૃષ્ટિએ અવલેાકન, નિબ ંધલે. રા. રા. માનશંકર પીતાંખરાસ મહેતા. મૂલ્ય ---. ( १२ ) चतुर्विंशतिप्रबन्धः श्रीराजदोखर सुरिसदब्धः प्रबन्धकोशेति अपराहृल्यः परिशिष्टेन समलङ्ककृतः संशोબ્રિતત્ર મ. છે. ધ્રુવવધારા મો. રાજાન (૨૪ રાજા, કવિએ વગેરેના વૃત્તાન્ત) મૃત્યમ્ ૪. ર૮-૦. (१३) प्रबन्धचिन्तामणिः श्रीमेरुतुंगाचार्यकृतः ( नवीन संस्करणम् ) संशोधितः पुनर्मुद्रितश्च शास्त्री તુર્થાંશ મેળ મૂલ્યમ ૬ ?–૮–૦, ( ૧૪) શાક્તસંપ્રદાય, તેના સિદ્ધાન્ત, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાÎિત્ય ઉપર તેની અસર. ‘ કાદિ’ અને હાર્દિ મતનાં એ શ્રીચકો સાથે. નિબંધલેખક ક્રિ. ખ. નર્મદા કર દેવશંકર મહેતા. મૂલ્ય રૂ. ૧–૮–૦. (૧૫) ગુજરાતના ઐતિહાસિક લેખા, પ્રાચીન યુગથી ( મૌર્યવંશીઅોથી, ગુર્જર વૈશની સમાપ્તિપર્યન્તના, ભાગ ૧ લે ) અંશથી ગુર્જર વંશ પર્યન્ત ગાડવી, સંશોધી, ભાષાન્તર, ટિપ્સન આદિ સાથે તૈયાર કરનાર. રા. રા. ગિરજાશ’કર ભજી આચાર્ય, એમ. એ., યુરેટર પ્રીન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમ. પાકું પૂછું. મૂલ્ય રૂા. ૪-૮-૦, (૧૬) મહાભારત પ્રાચીન ગુજરાતી અનુવાદ. ભાગ ૧ લેડ ( કવિ શ્રી હરિદાસવિરચિત આદિ પર્વ અને કવિ શ્રી વિષ્ણુદાસવિરચિત સભા પર્વ –સંપાદક અને સંશોધક રા. રા. કેશવરામ કાશીરામ શાસ્ત્રીજી, માંગરોળ, કાઠિયાવાડ, પાકું પઠું. મૂલ્ય રૂા. ૧-૪-૦. ( ૧૭ ) ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગા તથા વાર્તાઓ, વા ગુજરાતી રાસમાળા સંગ્રહ કરનાર અને લખનાર સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ મૂલ્ય રૂા. ૦-૧૨-૦. મળવાનું ઠેકાણું——મેસર્સ એન, એમ, ત્રિપાઠી બ્રુસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, સુ*બઈ ર "Aho Shrut Gyanam" Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના “ આદર્યા અધૂરાં રહે, ને હરિ કરે સે હૈાયઃ”—ર્ષો પહેલાં મારા સહાધ્યાયી સ્વ. શુજિતરામ વાવાભાઇ મહેતાને ગુજરાતના ઇતિહ્રાસનાં સાધને ભેળાં કરવાનો વિચાર સ્ફુર્યો હતા. તેમણે સમય તથા સ્થળની સાનુકૂળતા મળતી ગઈ તેમ તેમ તેનાં સાધના સંબધી ટુંક નોંધ, ઉતારા, તથા વિવેચને ટપકાવવા માંડ્યાં અને થોડા સમયમાં ચાર દળદાર પુસ્તકા ભરાવા આવ્યાં. તેઓના અકાળ અવસાનને લીધે તે પ્રવૃત્તિ અધુરી રહી અને શ્રીફાર્મસ સભાએ તે પુસ્તકો ખરીદી લઈ તેના સદુપયોગ માટે સ્વાધીન કર્યાં. ત્યારબાદ તે પુસ્તફાની મદદથી તેમ જ તે વિષયનાં પ્રસિદ્ધ થએલાં બીજાં પુસ્તક ઉપરથી ગુજરાતના ઇતિહાસને ઉપયોગી થઈ પડે તેવા લેખ પ્રશસ્તિ, તામ્રપત્ર, વિગેરે સંગ્રહિત કર વાનું કામ સ્વ. સાક્ષર શ્રી ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીને સોંપવામાં માન્યું. એક એ વખ્ત આ બાબતમાં તેઓશ્રીએ મને બેાલાવ્યે હતેા અને પુસ્તકે વગેરેની યાદી કરી આપી હતી. પ્રસ્તુત કાર્યમાં કોઈ પણ ચાકસ પ્રગતિ થઈ તે પહેલાં તેઓશ્રી પણ સ્વર્ગસ્થ થયા અને પરિણામે ઇ. સ. ૧૯૨૪ ની આખરમાં આ કાર્ય મને સેાંપવામાં આવ્યું. મેં તે કાર્ય સ્વીકાર્યું કે તરતમાં જ મને મંદાગ્નિ વિગેરે દેખીતી નમ્ર પણ હવાફેર તેમ જ ખાવાપીવાની પહરેજી વિગેરેથી કષ્ટથી નિર્મૂળ થાય તેવી વ્યાધિ લાગુ પડી. દોઢ બે વર્ષ બીલકુલ પ્રગતિ થઇ શકી નહીં અને ત્યાર બાદ જ્યારે બધા સંગ્રહ પૂરા થઈ રહેવા આવ્યા ત્યારે એટલે ઇ. સ. ૧૯૩૦ આખર ફરી હું અકસ્માતમાં સપડાયા અને અસ્થિભગને પરિણામે લાંબે વખત પથારીવશ રહેવું પડ્યું. ઉપર બતાવેલા બે કરૂણ કિસ્સાથી પડેલે શિરસ્તે મારા પરત્વે પણ સાચા પડશે કે શું એમ ઘડીભર માનસિક નિર્બળતાને લીધે શંકા પણ થઈ. પણ આટલાં આટલાં વિઘ્ન છતાં આ કાર્ય મારે હાથે જ પૂર્ણ થવાનું નિર્માણુ થયું હશે, તેથી તેમ જ સંપૂર્ણ પ્રભુકૃપાથી આખરે આ પ્રથમ વિભાગ ઇતિહાસપ્રેમી જનસમાજ પાસે રજુ કરી કૃતકૃત્યતા અનુભવું છું. કાર્પસ ઇક્રિપશીએનમ ઇંડિકારસ એપિગ્રાફિયા ઈંડિકા, એપિગ્રાફિયા મસ્લેમિકા જેવાં માત્ર લેખેની જ પ્રસિદ્ધિ માટે ચાલુ ચાપાનીઆં અસ્તિત્વમાં હાવા છતાં ગમે માર્રસક્રામાં છૂટાછવાયા લેખે પ્રસિદ્ધ થએલ છે. તે બધાંના બધા અંકે તપાસી જેટલા જાણી શકાયા તેટલા લેાના આમાં સંગ્રહ કરવામાં આવેલ છે. તેમ છતાં માહિતીના અભાવથી કાઈ લેખે રહી ગયા હાય, એ સંભવિત છે. પણ તેટલા માટે આ સંગ્રહ તરફ દોષની દૃષ્ટિએ નહિ શ્વેતાં સહુકારવૃત્તિથી તેવા લેખે તરફ ધ્યાન ખેંચવામાં આવશે તે ઉપકાર સહિત નાંથી લેવામાં આવશે. મા સંજોગે પ્રથમથી જ જાણવામાં હતા તેથી આ ગ્રંથને રિઅન ખાઈન્ડીંગમાં રાખવાની મેં સૂચના કરી હતી. પણ ખર્ચ વધી જવાને કારણે તેના સ્વીકાર થઇ શકયા નહીં. પરંતુ પ્રત્યેક વંશના લેખેાનાં પાનાંને અનુક્રમનબર જા રાખેલ છે તેમ જ દરેક લેખ પણ નવા પાને શરૂ કરવામાં આવેલ છે; જેથી જે વ્યક્તિઓને પેાતાના સંગ્રહ હરહમેશ સંપૂર્ણ રાખવાની ઇચ્છા હૈાય તેને નવા ઉપલબ્ધ લેખા ચેપગ્ય અનુક્રમમાં તથા સ્થળે ટાંકી દેવાય એવી સગવડતા છે. લેખેના અનુક્રમનખર માત્ર, ઉલ્લેખ કરવાની સાનુકૂળતા માટે, સળ'ગ રાખવામાં આવેલ છે. એટલે નવા લેખેના નંબર એ. બી. સી. એમ મૂળ નબર સાથે ઉમેરીને વાંચવાથી સંગ્રહના અનુક્રમ સાચવી શકાશે. આ મૂળ સંગ્રહ પ્રેસમાં ગયા બાદ નવા મળેલા લેખાનું લિસ્ટ પ્રતિવર્ષના ફાર્બસ સભાના રીપોર્ટમાં, વ્યવસ્થાપક મંડળને ચેાગ્ય લાગશે તે, પ્રસિદ્ધ કરવામાં આવશે. કેટલાક લેખનું અસ્તિત્વ જાણ્યા છતાં તેના માલિક પાસેથી તેને લગતી અથી હકીકત ન મળી શકવાથી અટકે ટુકી નાંધે તેઓએ "Aho Shrut Gyanam" Page #17 -------------------------------------------------------------------------- ________________ (૨) પૂરી પાડી તેવી આમાં દાખલ કરેલ છે. તે બષા વિગતવાર પ્રસિદ્ધ થાય ત્યારે તે ટુકી ને કાઢી તે જ નંબરમાં વિસ્તૃત હકીકત દાખલ થઈ શકશે. અમુક લે છે તેમ જ તામ્રપત્રે બનાવટી મનાય છે તેવા પણ આ સંગ્રહમાં દાખલ કરવામાં આવેલ છે; કારણ તેમાંયે અમુક ઐતિહાસિક તો ઓછાવત્તા પ્રમાણમાં મળી આવવા સંભવ રહે છે. બધા લેખે ભિન્ન ભિન્ન વ્યક્તિ દ્વારા પ્રકટ થએલા છે, તેથી સ્વાભાવિક રીતે અમુક કિલ શબ્દ તેમ જ વાકયેના અર્થ ભિન્નભિન્ન તેમ જ યથામતિ કરવામાં આવેલ છે. તે બધાનું દેહન કરી, બહમતિવાળા પક્ષને અર્થ માન્ય કરવાનું કામ બહુ મુશ્કેલીવાળું હોવા ઉપરાંત તેમ કરવામાં બીજા બે દે હેરી લેવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. એક તે બધાના ભિન્ન ભિન્ન મતને સંપૂર્ણ સંગ્રહ થઈ શકતું નથી ( જે મારું આ કાર્યપરત્વે મુખ્ય કર્તવ્ય છે), અને બીજું તેમ કરવાથી હું મારી પ્રવૃત્તિમાંથી ચુત ચતે હેઉં, એમ પણ લાગવા માંડ્યું. ઐતિહાસિક સાધનેને સંગ્રહ કરે તે એક પ્રવૃત્તિ અને તે બધાં સાધનનું દહન કરી, તેમાંથી ઐતિહાસિક તર તારવી, તેની સંકલન કરવી તે તદ્દન નિરાળી જ પ્રવૃત્તિ ગણી શકાય. ઉપરાંત આ સંગ્રહ સદાકાળ અપૂર્ણ દશામાં જ રહેવાને, તેથી જે પક્ષ અત્યારે માન્ય ગણાય તે હવે પછીનાં નવાં સાધનની પ્રાપ્તિને અંગે કદાચ ત્યાજ્ય ગણુાય, એ પણ સંભવ છે. તેથી આ બધાં કરણાને અંગે જેના તેના અભિપ્રાય તેની તે જ સ્થિતિમાં આમાં સંગ્રહ કરવાને નિશ્ચય સ્વીકારે છે. એક જ વંશના ઉત્તરોત્તર જૂદા જુદા લેખમાં કેટલાક વંશવનવિભાગ સામાન્ય મળી આવે છે તે ફરી ફરી આખે છાપવાને બદલે માત્ર એક વાર છાપી બીજામાં પાકફેર બતાવે એમ ધારણા હતી, પણ તેમ કરવામાં અક્ષરાન્તરવિભાગ ઘણે કિલસ્ટ, નેટ થી ભરપૂર અને ત્રુટક થઈ જાય છે. તેથી મળી શકયા મુજબ અક્ષરાન્ડરવિભાગ બધી જગ્યાએ સંપૂર્ણ જ મૂકવામાં આવેલ છે. પારિભાષિક શબ્દ લેખકેએ આપેલા અર્થ સહિત તેમ જ સ્થળ અને દેશનિર્દેશ કરનારાં નામ પણ લેખકોની ટીપ સહિત આપેલાં છે. આવા શબ્દોના અર્થ શોધવાના તેમ જ સ્થળ વિગેરેને નિર્ણય કરવાના જૂદા જાદા પ્રયાસ થએલા છે. પણ હવે આ એક્ટર આ સંગ્રહ છપાયા બાદ બધા શબ્દો તેમ જ સ્થળે માટે એકહથ્થુ પ્રયાસ કરી, એક ગ્રંથના રૂપમાં પ્રસિદ્ધ કરવાની જરૂર હરકોઈને જણાશે. કેઈ સાક્ષર તે કામ ઉપાડી લે તે તે સર્વથા ઈષ્ટ છે. તેમ નહીં થાય તે નિવૃત્ત થયા બાદ હાથ ધરવાનાં કાર્યોની ટીપમાં મેં તે ઉમેરી રાખેલ છે, પણ તે અભિલાષા પાર પાડવી તે પ્રભુના હાથમાં છે, આ ગિ, વ. "Aho Shrut Gyanam Page #18 -------------------------------------------------------------------------- ________________ . ન.. લેખની વિગત ૧ કાઠિયાવાડમાં સેરઠની રાજધાની જૂનાગઢમાંનાં મૌયવંશી રાજા બરોકનાં ધર્મશાસને સંગ્રહીત લેખાની અનુક્રમણિકા મૌર્યવ શી ૨૫ રામનના સમયના કચ્છ માંના અન્યાઉમાંથી શકે પર ક્રૂા. ૧.૨ મળેલા ચાર શિલાલેખા ઇ.સ.૧૩૦ છ ક્ષત્રપ રૂદ્રસિંહના સમયના ગુદામાંના શિકારેખ હું જાનાગઢમાંના ખડક ઉપર ના રૂદ્રદામનને શિલાલેખ શકેર.સ.૧૫૦ ૮ મહાક્ષત્રપ રૂદ્રસેનના સમયના ગઢ( જસદણ પાસે )તે શિલાલેખ ૯ ક્ષત્રપ જયદામનના પૌત્રના સમયને જૂનાગઢનિ શિલાલેખ ૧૦ સ્વામી દ્રસિંહ બીના શિવાલેખ સાલ ૧૧ મુલવાસરમાંથી મળેલા સૌરાષ્ટ્રમાં દ્વારકાના રાજા રૂદ્રસેનને શિલાલેખ ૧૨ મેવાસાના શિલાલેખ ક્ષત્રપવ‘શી ' શકે૨૮ વૈ. સુ, છ ઇ. સ. ૩૦૬ ક્યાં પ્રસિદ્ધ કા, ઇ. ઇ. વે.૧ પા. ૧ શ. ૨૩૨ ૧, વ. ૫ ૪, સ. ૧૫૧ 8. ૩૧+ કા.સુ. ૫ જૂનાગઢ વેટસન શકે૧૦૩૪,સ.૧૮૧ એ.ઇ.વા. ૧૬ પા.૨૩૩ મુઝીમમ રાજકાઢ વેટસન કે૧૨.સ.૨૦૫ એ. ઈ.વા. ૧૬૫!. ૨૩૬ મુઝીયમ રાજાટ એ.ઈ.વ.૧૬૫૫-૧૯-૨૫ કચ્છમ્યુઝિયમ એ. ઇ. વે, ૮ પા, ૩૬ હાલ કર્યાં છે. એ.ઇ.વ.૧૬ ૫૫, ૨૩૯ વા. મુ. રી. ૧૯૧૯-૨૦ પી. છ જૂનાગઢ ભા.પ્રા.સ. ૪, ૫૫૮ ૨૩ વેલ. મ્યુ. રી. ૧૯૨૩-૨૪ ૫૫. ૧૨ "Aho Shrut Gyanam" જૂનાગઢ જૂનાગઢ ત્રૈકૂકવ’શી ૧૨ દહૂસૈનનાં પારડીમાં તામ્ર-કલચુરી સં. ૨૦૭ એક વે, ૧૦ પા. ૫૧ પ્રિન્સએફ વેલ્સ પુત્ર વૈ. સુ. ૧૩ ઈ. સ. ૪૫૬-૫૭ મુઝીયમ મુંબઈ દ્વારકાં લાઇબ્રેરી મેવાસા ૧૪ જ્યાધ્રસેનનાં સુરતનાં તામ્ર-કલ્ચુરી સ, ૨૪૧ એ.જી.વે. ૧૧ પા. ૨૧૯ પ્રિન્સએફ વસ મુઝીયમ મુંબઇ પા ઇ.સ. ૯૯૦-૯૧ 38 ' 9 ૧૨ ૧૪ ૧૬ s ૧૮ ૧૮ ૩ ૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહીત લેખેની અનુક્રમણિકા ગુપ્તવંશી અ. ન. લેખની વિગત સાલ કયા પ્રસિદ્ધ હાલ કયાં છે પૃષ્ઠ ૧૫ સ્કંદગુપ્તને જૂનાગઢમને ગુપ્ત સં. ૧૩૬-૩૮ કે.ઈ.૪. લે. ૩ ૫. ૫૬ જૂનાગઢ. ખડકઉપરનો શિલાલેખ ઈ. સ. ૪૫૭-૫૮ વલભીવંશી કોણસિંહ (ગુ. સ. ૧૮૦-૨૦૦ ) ઈ. સ. ૪૯૮ થી ૨૧૯ ૧૬ ભાદરામોટામાંથી મળેલું ૧૮૩ શ્રાવણ એ, ઈ . ૧૬ ૫. ૧૭ મિ. એ. કે. મ્યુ. મું. ૩ તામ્રપત્ર સુ. ૧૫ ધ્રુવસેન ૧ લે (ગુ. સં. ૨૦૦-૩૦) ઇ. સ. ૫૧૮ થી ૪૯ ૧૭ પાલીતાણાનાં તામ્રપત્રો ૨ ભાદ્રપદ સુપ એઇ..૧૧ પ૧૫ પ્રિ. એ. વે. મ્યુ. મું. ૧ ૧૮ દાનપત્રનું બીજું પતરું માત્ર ૨૦૬ આધિન.સ૩ એ.ઇ.વ. ૧૭ પા. ૧૯ ૧૮ તામ્રપત્ર ૨૦૭ કાર્તિક સુ. ઇ.એ.વ.૫૫, ૨૦૪ ૨૦ તામ્રપત્ર ર૭ વૈશાખ, વિ.૫ એ.. ૧૭ પ. ૧૦૫ પ્રિ. એ. વે. મ્યુ. મું. ૧૩ ૨૧ ગણેશગઢનાં તામ્રપત્ર ૨૦શાખ.૧.૧૫ એ. ઈ. . ૩ પ. ૩૧૮ વડેદરા મ્યુઝિયમ ૧૬ ૨૨ ભાવનગરનાં તામ્રપત્રે ૨૧૦ શ્રાવણસ.૧૩ એ.ઈ..૧૫ પા. ૨૫ પ્રિ. એ.વે. મ્યુ. મું. ૨૧ ૨૩ પાલીતાણાના તામ્રપત્રે ૨૧ શ્રાવણ સુ.૧૫ એ.ખ.વે.૧૧પ,૬૦૯ , ૨૪ ર૪ તામ્રપત્રો પતરૂં પહેલું ૨૧૦ ભાદ્રપદ વ. ૮ એ ઇ.વ. ૧૭ પા.૧૮ પતરૂં બીજું એ.ઈ.-૧ પા. ૧૨૫ વ. મ્યુ. રા. ૨૫ તામ્રપત્રો ૨૧ભાદ્રપદવ.૧૩ જ, બે છે. ર, એ.સા. મિ. એ. કે. મ્યુ. મું. ૩૦ સુ. સી.વ. ૧પ.૬૫ ૨૬ પાલીતાણાનાં તામ્રપત્રો ૨૧૦ આશ્વિન વ૨ એ... ૧૧ પા.૧૧૨ ર૭ તામ્રપત્ર ૨૧૬ માધ. વ. ૩ ઇ. એ. કે. ૪પ.૧૪ ? ૩૬ ૨૮ તામ્રપત્ર ૨૧ન્માશ્વિન વ.૧૩ જ. રો. એ. સે. %િ, મુ. ૩૯ ૧૮૮૫ પા. ૩૯ ૨૯ વાવડી ગીયાનાં તામ્રપત્ર ૨૨૧આશ્વિન વ.૫ વી.એ.જીજા.૨૯૭ તામ્રપ રરકાર્તિક સુ. ૧૫ જ..ઍ.રે.એ.સો.ન્યુ. સી.. ૧ પા. ૧૬ ૩૧ પહેલું પતરૂં માત્ર ૩૨ પહેલું પતરૂં માત્ર , , પા. ૨૦ ગુહસેન (મુ. સં. ૨૩૫-૨૫) ઈ. સ. પપ૪-૫૬૮ ૩૩ તામ્રપત્ર ૨૪૦ શ્રાવણ સુ. ઇ. એ. વ. ૭૫, ૬૬ ૩૪ વળાનું તામ્રપત્ર ૨૪૬ માધ. ૩. એ.ઇ. ૧૩ પા. ૩૩૮ જિ. મ્યુ. ૫૫ ૩૫ ગુહસેનના સમયના માટી ના ઘડાના કટકા ઉપરને લેખ २४७ ઈ. એ., ૧૪૫, ૭૫ કે તામ્રપત્ર ૨૪૮આવિનવ.૧૪ ઇ. એ. . ૫૫. ૨૬ - પા. ૧૮ "Aho Shrut Gyanam" Page #20 -------------------------------------------------------------------------- ________________ અ.ન. સુખની વિગત ૭૬ બાંકડીમાંથી મળ્યો લાલા ૫ ૩૮ કરમાંથી મળેલાં તાસના ૫ર ચૈત્ર યુ. ધ ૯ મહુવા પાસે ઋતપુરમાંથી મળેલાં તામ્રપત્ર - સાડવામાંથી મળેલા તામ્ર રપર વૈશાખ.વ.૫ ૪૬ ૪૭ ४८ પત્રા વૈ. ૪ યા, ૩૩ ૨પ૨વૈશાખ.૧૧૫ ૪૧ પાવાણાના રાષ્ટ્રપત્રો ૨૫રવૈશાખ.૧૧૫ એ.જી. 1. ૧૧ પા. ૮૦ ૪૨ માળીયાનાં તામ્રપત્રો ૨પ૨વૈશાખ ૧,૧૫.૩ ૧૫. ૬૪ વૈશાખ ૩૫ ૪. એ. વૈ।. ૪ ૫ ૬ ૨પવૈશાખ ૧.૧૫ વ.. . વી. નામપ જ ખેતીવાવાળા તામ્રપત્રો નાના તામ્રપત્રા તાપવા નાય સંગ્રહીત લેખાની અનુક્રમણુંકા કર્યા પ્રસંગ આ. પ્રા. સં, ઇ. પા. ૩૦ ધરસેન ૨ જે ( ગુ. સં. ૨૬૦-૨૮૦ ) ઇ. સ. ૧૬૯-૯૯ ઇ.એ.વી. ૧૫ ૫૫ ૧૨૫ કરે પહેલું પત માત્ર ૫૦ બનાવટી તામ્રપત્રો પ પાણીતાણનાં પહેલું પતરૂં બીજું પતરું સાવ પર તામ્રપત્રો ૩ નવલખીમાંથી મળેલાં નાસપત્રા ૧૪ પતરૂં સ્ત્રીઓ માત્ર ૨૬૯ ચૈત્ર. વ. ૨ ૨૭૦માધ, સુ. ૧૦ ૨૭૦ાલ્ગુન વ. ૧૦ ૨૮૬ જ્યેષ્ઠ વ. ૬ ભા. પ્રા, સં., પા, રૂપ આા. મ્યુ. ભા. એ. ભા. આ. ૪. ૨૮૬ આષાઢ વ. ૮ ૨૮૬ શ્રાવણ. ૧૭ ટા, સ. ૪૦૦ વૈશાખ સુ. ૧૫ શીલાદિત્ય ૧ લા ( ૩. સ. ૨૮૦૨૮૧ ) ઇ. સ. ૧૯-૬૧૪ તામ્રપત્રા ૫૫ તામ્રા ૨૮૭ માર્ગ. ૧. ૭ પાવળામાંથી મળેલાં તામ્રપત્રા ૨૮૭ પ૭૪ તામ્રપત્રા ૨૯૦ ભાદ્ર. વ. ૮ ૫. ૨૪ 17 ઇ.એ.વે.૧, પા, ૨૭૭ હાલ કર્યાં છે. પૃષ્ઠ ન્યુ. સી.વે. ૧ પા. ૬૬ ઇ. એ. વા. ૭ પા. ૭૦ જ, મા છે.રા. ગેસે. . . ન્યુ.સી. વેદ. ૧ પા. ૨૧ યા. ૨૮ 33 નાટ ગે. ડી. ઝા. ૪. એ. વી. ૯ ૫૫, ૨૩૭ વા. મ્યુ. રા. * પ્રિ. ઓ. ૧. મ્યુ. શું, ૪ ૧. મુ. ૧૯૨૫-૨૬, ૫, ૧૩ જી. એ. વૈ. ૬ પા. હું જ. ો.બ્રેરી. એ. સે, ત્રિ. એડ, વૈ. મ્યુ. મું. ૯૪ એ.કા. ૧૧ પા, ૧૯૪ અ. મ્યુ. જૂ જ. ો.કો. ..એ. સ. ન્યુ. સી. વ. ૧ પા. ૨૬ "Aho Shrut Gyanam" ૧ ર ય. મ્યુ. વે, મ્યુ. રા. આ રાનનું એ વધુ દાનપત્ર સં. ૨૫૨ વૈ, ૧, ૧૫ તું ભાગ ખીન્નમાં પૂરવણી તરીકે પ્રસિદ્ધ થશે. ×આ રાજ્યનું એક વધું દાનપત્ર સં. ર૯૦ ચૈ,સુ. જેનું ભાગ બીજામાં પૂરણી તરીકે પ્રસિદ્ધ થરો. ૪ ૨૧,વૈશાખ. . ૬ એ.ઈ.વ.૧૧ પા, ૧૧૫ પ્રિ.મેં..મ્યુ.યુ. ૧૧૧ જી. એ. વા. ૧ પા. ૪૬ ૪. એ. વો. ૧૪ધા.૩૨૭ મિ.એ.વ.મ્યુ.મું. ૧૧૫ > < 49& ફૂંક ૧૧ ૧૦× ૧૦૬ ૧૧૯ ૧૨૩ ૧૨૫ ૧૨૫ ૧૨૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ અ. નં. લેખની વિગત ૫૮ વેળામાંથી મળેલાં માત્રા પુટ વળામાંથી મળેલાં તામ્રપત્ર ૬ તામ્રપત્ર ૬૩ તાપના ૪ તા.પત્રા પ ગારસનાં તામ્રપત્ર હું થળામાંથી મળેલાં તામ્રપત્રો દુષ્ક તામ્રપત્રના ધરસેન ૩જો (?) ( ગુ, સઁ, ભાવનગરમાંથી મળેલાં ૨૪ રાષ. સુ. ૭ નામના ૬૨ શેપનાાિંથી મળેલું પતરૂ’ પહેલું માત્ર ૬૮ નાકવાનાં તામ્રપરા કર ગગાવાનાં તાપનો ધર્સેન ૩૭ શ્રીઓ પતર માત્ર છ તાના હું તામ્રપત્રો ૭૨ મલીશુાનાં તામ્રપત્ર છફ ખેડાનાં તામ્રપા છ કપડવંજનાં તામ્રપત્ર છપ બીને પતરૂં માત્ર સંગ્રહીત લેખાની અનુક્રમણિકા માં પ્રસિદ્ધ નેટ ગા. ડી. ગો ૨૯૦ ૨૯૦ સાલ ૩૨૪ ) ઇ. સ. ૧૨૭-૪૨ પ્રસેન ૨ જો (ગુ. સ. ૩૦૮ થી ૩૧મ્બાધિન વપર. જે. વા. ૬ પા. ૧૨ ૩૧૨ પેટ, સુ જ જ. મા છે. રા . સ. યુસી બેન. પા. છડ તાપી ૬૮ તામ્રપત્રનું બીજાં પતા માત્ર ૩૨૦ ભાદ્રપદ. ૧.૫ ૨૧ ચૈત્ર. વ. ૩ ૪ યા (શ. સ. ૧ સુ૪ .. પા. પ નાટક. ગ. વી. ગા ૨૨૦ અષાઢ સુ. જમા છે. રી, એ. સા. ૧૯ વે. ૨૦ પા. એ. ઇ. વે. ૮ પ્ર. ૧૮૮ . . તા. ૮ પ. ૧૯૪ ૩૨૬ આષાઢ. મુ. ૧૦ 13 જ. ગી. છે. રા. એસા, ન્યુ. સી. વેદ ૧ પા. ૩૧ ૩૦૦-૩૦૮ ) ઇ. સ. ૬૧૯-૬૨૭ વા.મ્યુ.રી. ૧૯૬૫-૬ મા. સુ. સા. પા. ૧૪ ૩૨૬ માય. વ. ૫. ઈ.એ.વા.૧૨ પા. ૧૪૯ ૩૩૭આષાઢ પ શીલાદિત્ય ૩ જો (ગુ. સ. ૨૪૨૫:૧૧,૪ ૩૪૩ દિ. આષાઢ વ. ૩૨૩-૩૩૧ : ઈ. સ. ૪૨-૫૦ ઈ.એ. વી. ૧ પા. જય જ. એ. જે.. સા. વી, ૧૦ ા. યા ૪. એ. વા, ૧ પા. ૧૪ ઇ. એ વેશ. છ પા. ૭૩ 4. મ્યુ. ખર્મનુ ૨ જો (ગુ. સ. ૩૩૫-૪૦ ) ઇ. સ. ૬૫૪-૫૯ પ. જે. વા, કે પા. ૩૩. માગ શીર્ષ. સુ. ૩ ૩૩.ભાગ.મુ.૨ ઇ.એ.વા. ૧૫ પા. ૩૩૫ પ્રવસેન ૩ જો ( જી. સ, ૩૩૧-૩૭૫) ઇ. સ. ૬૫૦-૫ રૂસર માય. સુ. હું દાલ ક્યાં છે. ા, મ્યુ. ભા. ૧. મ્યુ. "Aho Shrut Gyanam" ૧૪૪ ખા. કુ. શા. ત્રિ. એ..મ્યુ.મું. ૧૪૯ પૃષ્ઠ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૪૪૦-૭૦ ) /, સ. ૬-૬૮ ર. જે. વા. પ પા. ૨૦૦ જબ છે,રા.એ.સા.ન્યુ. સી. વા, ૬ પા. ૩૫૦ ૧૩૯ ૧૫. ૧૫૬ પ્ર.આ.વે.મ્યુ.મું. ૧૫૭ ૧૪૦ 11 પ્રિ.એ.વે.મ્યુ.મું. ૧૭૫ ૧૭ ૧૬૨ ૧૬૨ મેં, ઇ. ચા. ૧ ૫, ૮૫ પ્રિક,વ.મ્યુ મું. ૧૯૫ જ. એ.જે. રા. જે. સ. યુ વા. ૧ ૩. ૩૧ २०३ ૧૨૪ ૧૨૯ ૨૦૧ ૨૧૦ ૨૧૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ૨૩ ૨૪૬ ૨૪૯ સંશલા લેખની અનુક્રમણિકા અ. નં. લેખની વિગત સાલ માં પ્રસિદ્ધ હાલ કયાં છે • તામ્રપત્રો ૩૪૬ માર્ગ. વ. ૩ , ૭૬ ડિ.એ. મ્યુ.મું. ર૧૮ ૩૪૬ પૈષ રુ. ૭ - ૭૩ ૮૧ ભાવનગરવાળાં તામ્રપત્ર ૩૪૭ વૈ. સુ. ૧૫ આ. સ.રી. ૨. સ. બા. મ્યુ. ભા. ૨૨૨ ૧૯૧૫-૧૬ ૫.૫૫ ૮૨ લુંસડીમાંથી મળેલાં તાજા ૩૫૦ ફાગુન વ. ૩ એ. ઇ. . ૪ ૫. ૧૭૪ ૮૩ તામ્રપત્રો ૩૫ર ભા. સુ. ૧ ઈ.એ.વ. ૧૧ પા. ૩૦૫ બા. ૩. ભા. ૨૩૦ ૮૪ તામ્રપત્રો ૩૫૬ .? છ જ છે.બે..એ સો.ન્યુ. ૨૩૬ સી. વ. ૧ ૫, ૫૭ અને વે. મ્યુ. રા. ૮૫ ખેડાનાં તામ્રપત્ર ૩૬ હૈ. સુ. ૧ જ. એ. એ. સે. વ. ૭ ૨૪૨ ૫. ૯૬૮ ૮૬ તામ્રપત્રનું પહેલું પતરું માત્ર – જ...રા.એ.સો.ન્યુ. પ્રિ.ઓ. મ્યુ. ર૪પ સી. ૧. ૧ પા. ૭૦ ૮૭ તામ્રપત્રનું બીજું પતરું માત્ર – એ પ. ૪૦ છે. મ્યુ. શીલાદિત્ય ૪ થા (ગુ. સં. ૩૭૦-૯૦) ઇ. સ. ૬૪૯-૭૦૯ ૮૮ દેવળીનાં તામ્રપત્રો ૩૭૫ ૪ વ. ૫ ભા. પ્રા. સં. ઈ.પા. ૫૪ બા, મુ. ભા. ૮૯ તામ્રપત્ર ૩૭૬ માર્ગ.સ.૧૫ એ.ઈ., એપેન્ડીકસ ૨૫% ને, ૪ર ૫૬૯ ૯૦ તામ્રપત્રો ૩૮૧ માર્ગ. સ. ૬ જ છે..એ..ન્યુ. પ્રિ.ઓ.મ્યુ.એ. ૨૬ સી. જે. ૧ પા. ૭૫ ૯૧ તામ્રપત્ર ૩૮૨ માર્ગ. સુ. ૬ એ.ઈ.. પ.એપેન્ડીકસ 4. ૪૯૭ પા, ૬૯ ૯૨ તામ્રપત્રો ૩૮૭. પૈષ ૧૪ આ. સ. રી. ૧, સે. બા. સુ. ભા. ૨૬૨ ૧૯૧૫-૧૬ . ૧૫ શીલાદિત્ય ૫ મ. (. સ. ૩૯-૪૨૦) ઇ. સ. ૭૦૯-૩૯ ૯૩ ગોંડળનાં તામ્રપત્રે ૪૦૩ માલ વ. ૧૨ જ, બે. એ.. એ.. પ્રિ.ઓ.કે.મ્યુ.મેં. ૨૬૩ . ૧૧ પા. ૩૩૫ ૯૪ ડિળનાં તામ્રપત્રો ૪૩વજ્ઞાખ રુ.૧૩ શીલાદિત્ય ૬ો (ગુ. સ. ૪ર૦-૪૫) ઈ. સ. ૭૩૯-૬૪ ૯૫ તાત્રય ૪૧ કાર્તિક સુ ૫ ઇ. એ. વ. ૬ પા. ૧૬ ૨૮૦ શીલાદિત્ય ૭ મે (ગુ. સ. ૪૪૫-૪૫૦) ઈ. સ. ૭૬૪-૬૯ ૯૬ અલીણાનાં તામ્રપત્રો ૪૪૭ જેમાં સુ. ૫ કે.ઈ.ઇ.વ.૩ પા. ૧૭૧ પ્રિ. એ.વે.મ્યુ.કું, ૨૮૮ દાતા તથા સાલ ન જણાએલાં (વલભી) તામ્રપત્રો ૯૭ તામ્રપત્રનું પતરું પહેલું જ..રો.એ.સે.ન્યુ. ૩૦૨ સી. જે. ૧ પા. ૪૩ , પા જ ૫. ૪૬ ૧૦૦ તામ્રપત્રના પહેલા પતરાને ટુકડે – - છ ૫.૪૮ ૩૦૮ ૫. ૪૯ ૩૮ - ર૭૫ ૧૦૧ ” "Aho Shrut Gyanam" Page #23 -------------------------------------------------------------------------- ________________ જન્મની વિત અ. ન. ૧૦૨ વિજયરાજના તામ્રપત્રો ૧૦૩ કાશ્રય શીલાદિત્યના નવસારીનાં તામ્રપત્રા ખેડાંના ૧૪ શ્રમ શીલાદિત્યની સુર તનાં તામ્રપત્ર ૧૫ મંગળાજનાં બબ્રહ્મચારનાં સામત્રા ૧૦૬ પુલકેશિ જનાશ્રયનાં નવસારીનાં તામ્રપત્રો ૧૦ નાગવર્ધનનાં નિષ્ણુનાં તા સંગ્રહીત લેઞાની અનુક્રમણિકા ગુજરાત ચાલુક્ય વંશી સાક્ષ ચે. સ. ૯૪ વૈ, સુ. ૧૫ Å. સ. ૪ર૧ માય સ. ૧૩ ચૈ. સ. ૪૪૩ શ્રા, સ. ૧૫ સ. સ. ૧૩ ચૈ. સ. ૪૯૦ ક્રા. સુ. ૧૫ + ર્યાં પ્રસિદ્ધ જી. એ. વા. ૭ ૧૮ ૨૪૧ એક વે. ૮ પા, ૨૨૯ વ. આ, કા, રી. આ. સે. પા, ૨૨૫ જ. છે. બ્રે. ા, જે.સા. યા. ૧૬ પા, ૫ વિ. એ. કે. રી. એ. સ. પા. ર૩૦ ૪. એ. વા. ૪૮ ૫૧,૧૨૩ "Aho Shrut Gyanam" હાલ ક્યાં છે. પૃષ્ઠ ૩ ८ ૧૨ ૧૩ પ્ર.આ...મું. ૧૪ દ Page #24 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત શબ્દસૂચી આ. સ. . સ. સી. આહીએજીકલ સર્વે વેસ્ટને સરકલ રીપોર્ટ એપિગ્રાફિઆ ઇતિકા એ. ભા. એ. ઈ. એના ભાંડારકર એરીએન્ટલ ઇન્સ્ટીટયુટ દડિયન એન્ટીકરી કોપર્સ ઇન્સિકપશિએનમ ઇન્ડિકારમ ગુસ–વલભી સંવત જ, બૅ. એ. સે. જરનલ બેંગાલ એશિઆટિક સોસાઈટ જ. . મેં. રે. એ. સે. જરનલ બે બ્રેન્ચ શિયલ એસિઆટિક સેસાઈટી , ન્યુ. સી , ; , યુ. સીરીઝ જ ર. એ. સે. જરનલ રોયલ એશિયાટિક સોસાઈટી નેટ, ગે. હી. આઝા. નેટ ગૌરીશંકર હીરાચંદ ઝાકૃત મા, સં. ઈ. ભાવનગર પ્રાકૃત અને સંસ્કૃત ઈકિપશન્સ પ્રિ. એ.વે. મ્યુ. મું. પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ મુંબઈ બ. મ્યુ. જૂ બહાદુરખાનજી મ્યુઝિયમ જૂનાગઢ બી. યુ. ભા. બાર્ટન મ્યુઝિયમ ભાવનગર બ્રિટિશ મ્યુઝિયમ લંડન ભા. પ્રા. સં. ઈ. ભાવનગર પ્રાકૃત અને સંસ્કૃત ઈન્ડિક્રપશન્સ રો. જી. એ. પી. એ. કે. રીવાઈઝડ લીસ્ટ એન્ટીકવેરીઅન રીમેઈન્સ બૅબે પ્રેસીડન્સી વળા મ્યુઝીયમ વી. એ. કે.રા. આ. સે. વીએના ઓરીએન્ટલ કેસ રીપેર્ટ આર્યન સેકશન વી. એ. જે. વીએના રીયેન્ટલ જરનલ છે. મ્યુ. રા. રી. વોટસન મ્યુઝિયમ રાજકોટ રીપેર્ટ શ. સં. શક સંવત "Aho Shrut Gyanam" Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨ સભાના પારિતોષથી પ્રસિદ્ધ ગ્રન્થા પ (૧) મેટલીકના નિબંધ— ભાષાન્તર ) રા. શે. ધનસુખલાલ કુ, મહેતા, (૨) વૈષ્ણવધર્મના સંક્ષિપ્ત ઇતિહાસ—ા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૩) શૈવમતના સંક્ષિપ્ત ઇતિહાસ——રા. . દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૪) દેહૂં, જીવ અને આત્માની વૈજ્ઞાનિક મીમાંસા ( ભાષાન્તર )રા. રા. પ્રેમશંકર નાહજી દવે. (૫) લેર્ડ મારલીકુત કમ્પ્રોમિસ ( ભાષાંતર ), સત્યાગ્રહની મર્યાદા-રા. રા. મહાદેવ હૅભિાઈ દેશાઈ, બી. એ. એલએલ. બી. ૩ સભાના આશ્રયથી પ્રસિદ્ધ ગ્રન્થા દ્ (૧) નર્મàાષ–સ્વ. કવિ નર્મદાશંકર લાલશંકર દવે, (૨) “ ભક્તકવિ શ્રી દયારામનું જીવનચરત્ર ''–à, રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ, પ્રકાશક રા. રા. નારાયણુદાસ પરમાનંદદાસ ભાઇવાળા. ( ૩-૪) કાઠિયાવાડનું કંઠસ્થ સાહિત્ય, ભાગ ૧ લે। તથા ૨ જે { પ્રાચીન વાર્તાસંગ્રઢા )રા. રા. હરમેવિન્દ પ્રેમશંકર ત્રિવેદી, (૫) અભિમન્યુચ્યાખ્યાન—જન તાપીકૃત ( ૨. સં. ૧૭૮૫) રા. ૨. મંજુલાલ રણછેડલાલ મજમુદાર, બી. એ. એલએલ ખી. (૬) સંયુક્તાખ્યાન ( કાવ્ય ) રા. રા. ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા, એમ. એ. ૪ મુદ્રણાલયમાં ૭ (૧) રૂરતમ અટ્ઠાદુરના પવાડા (શામળ) રા. શ. અંખાલાલ જી. ાની, બી. એ. (૨) કેશવકૃત ભાગવત દશમસ્કંધ–રા. રા. અંબાલાલ છુ. જાની, પી. એ. (૩) રા. રા. નરસિંહરાવ ભેળાનાથ દીવેટીયાનાં “ ફાઈલોજીકલ લેક્ચર્સ” ભાગ ૧ લા નું ભાષાન્તર ( સટિપ્પન )–શ. રા, રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી, શ્રી. એ. (૪) “ ચતુર્વિશતિપ્રબંધ -ગુજરાતી અનુવાદ; લેખક પ્રે. હિરાલાલ સિંકદાસ કાપડીયા, એમ. એ. ( ૫ ) પ્રમ'ધચિંતામણિ—મેરૂતુંગાચાર્યકૃત ગુજરાતી અનુવાદ, તૈયાર કરનાર રા. રા. દુર્ગા. શર કેવળરામ શાસ્ત્રી. (૬) મહેભારત ગુજરાતી, ભાગ ૨ જો સ્મારણ્યક પર્વ, સંશાધક ા. રા. કેશવરામ કાશીરામ શાખી, માંગરોળ. (૭) નરપતિકૃત “ પંચદંડ ’” ( સં. ૧૫૪૫ ) સંશોધક રા. રા. શરપ્રસાદ છગનલાલ રાવળ. પ તૈયાર થતાં ધ ( ૧ ) રાસમાળાની પૂણિકા ઢિ, ખ. રણછેડભાઇ ઉદયરામ દવેએ સંહીત, ગઢવી લખનાર રા. રા. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય એમ. એ. (૨) “ રૂકિમણીરી વેલી ” પ્રાચીન ) તૈયાર કરનારા. રા. નટવરલાલ ઇચ્છારામ દેસાઈ બી. એ. (૩) મધુસૂદન ભ્યાસકૃત હંસાવતીની વાર્તા. સં. ૧૬૫૪ ( પ્રાચીન ) સંÀષક રા. રા. શ’કર પ્રસાદે છગનલાલ રાવળ. (૪૫ ) શૈવધર્મ અને વૈષ્ણવધર્મ, તેના સિદ્ધાન્તા, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર, દ્વિતીય આવૃત્તિ, કર્તા ૨. ૨.. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, મળવાનુ ડેકાણુ - મસર્સ એન, એમ. ત્રિપાઠી બ્રુસેલસ એન્ડ પબ્લીશર્સ, પ્રિન્સેસટ્રીટ, મુંબઈ ૨ "Aho Shrut Gyanam" Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી; गुजरातना ऐतिहासिक लेख મૌર્યવંશી રાજા અશોકનાં ધર્મશાસનો "Aho Shrut Gyanam Page #27 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrut Gyanam" Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી गजरातना ऐतिहासिक लेख • मौर्यवंशी राजा अशोकनां धर्मशासनो કાઠિયાવાડ દ્વીપકલ્પમાંના જૂનાગઢ રાજ્યના રાજધાનીના શેહર જાનાગઢની પૂર્વે આશરે એક માઈલ છેટે અશકનાં પ્રસિદ્ધ ચિત્ર શાસને મળી આવ્યાં છે તે મહેટા અને પવિત્ર ગિરનાર પર્વતની આસપાસની ખીણમાં જવાના સાંકડા માર્ગ ઉપર આવેલાં છે. જમીનની સપાટીથી બાર ફીટ ઉંચાઈવાળા અને નીચેના ભાગમાં ૭૫ ફીટના પરિધવાળા વિશાળ મેળ કરેલા અને લગભગ શંકુ આકતિવાળા ગ્રેનાઈટના ખડકની સે ચોરસ ફીટથી પણ વધારે ખડબચડી સપાટી ઉપર આ લેખ પથરાયેલું છે. અશોકનાં શાસને ઉપરાંત આ ખડક ઉપર બીજા બે લેખે કોતરેલા છે, જેમાં એક મૌર્ય રાજા ચન્દ્રગુપ્તના પ્રાંતિક સુખ વૈશ્ય પુષ્યગુપ્ત બંધાવેલા સુદર્શન તળાવમાં સમારકામ સંબંધી મહાક્ષત્રપ દહામનના સમયને છે, બીજો લેખ ગુપ્તરાજા અદગુપ્તના સમયને છે અને સુરાષ્ટ્રના સુબા અને પર્ણદત્તના દીકરા થપાલિત ઇ. સ. ૪પદ-૭ માં કરાયેલા વિશેષ સમારકામ સંબંધી છે. અશાકને લેખ અડકની ઈશાન બાજુ ઉપર છે. ચૌદ શાસને પડખેપડખ બે હાર ગો વેલાં છે. અને સીધી લીટીથી એક બીજાથી જાદાં પડાયેલાં છે, ડાબી બાજુની હારમાં એકથી પાંચ અને જમણી બાજુએ છથી ૧૨ શાસને છે. તેરમું અને ચંદમું શાસન અનુક્રમે પાંચમા અને બારમા શાસન નીચે છે. મેજર જેમ્સ ટોડ ઈ. સ. ૧૮૨૨ના ડીસેમ્બરમાં ગિરનાર ઉપર ગએલ ત્યારે આ લેખ આબાદ સ્થિતિમાં હતા. ત્યાર બાદ જાનાગઢથી ગિરનાર જવાને બધુ બાંધતી વખતે આ લેખના પાંચમાં અને તેરમા શાસનના અમુક ભાગ સુરંગથી ઉપાડી દીધા હતા. અત્યારે આ લેખ ઉપર ડો. જેમ્સ બરસની ભલામણથી છાપરું ઉભું કરવામાં આવ્યું છે. તેરમા શાસનના ગુમ થએલ ભાગના બે કટકા હાલમાં મળ્યા છે અને તે જૂનાગઢ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. "Aho Shrut Gyanam" Page #29 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख प्रथम शासन १ (अ) इयं धमलिपी देवानं प्रियेन २ प्रियदसिना राजा लेखापिता ( ब ) इध न किं३ चि जीवं आरभिप्ता प्रजूहितव्यं ४ ( क ) न च समाजो कतव्यो ( ड ) बहुकं हि दोसं ५ समाजम्हि पसति देवानंप्रियो प्रियदसि राजा ६ (इ) अस्ति पि तु एकचा समाजा साधुमता देवानं ७ प्रियस प्रियदसिनो राजो (फ) पुरा महानसहिम ८ देवानप्रियस प्रियदसिनो रामो अनुदिवसं ब९ इनि प्राणसतसहस्रानि आरभिसु सूपाथाय १० (ग) से अज यदा अयं धमलिपी लिखिता ती एव प्रा११ णा आरमरे सूपाथाय द्वो मोरा एको मगो सो पि १२ मगो न ध्रुवो (ह ) एते पि त्री प्राणा पछा न आरभिसरे શાસન ૧ લું અ. આ નીતિલેખન દેવના પ્રિય પ્રિયદર્શિ રાજાએ લખાવેલ છે, અહી કેઈ પણ જીવતા પ્રાણીને મારવું નહીં, તેમ જ હેમ વું નહીં. ક. અને કેાઈ પણ ઉત્સવસંમેલન ભરવું નહીં. કારણ કે દેવેન પ્રિય પ્રિયદર્શ રાજા ઉત્સવસંમેલનમાં બહુ દોષ જુએ છે. પણ વળી કેટલાંક એવાં ઉત્સવસંમેલને છે કે જે દેવેને પ્રિય પ્રિયદર્શિ રાજાથી સારાં મનાય છે. પર્વે દેવના પ્રિય પ્રિયદાશ રાજીના રસેડામાં સપ બનાવવા માટે ઘણાં લાખ પ્રાણીઓ જ મારવામાં આવતાં હતાં. પણ હવે જયારે આ નીતિલેખન લખાયું છે ત્યારે સપને માટે માત્ર ત્રણ પ્રાણી મારવામાં આવે છે; બે મોર અને એક હરણ, વળી આ હરણ પણ હમેશ નહીં. આ ત્રણ પ્રાણીઓ પણ ભવિષ્યમાં મારવામાં આવશે નહીં. "Aho Shrut Gyanam" Page #30 -------------------------------------------------------------------------- ________________ राजा अशोकनां धर्मशासनो बीजुं शासन १ (अ) सर्वत विजितमि देवानंप्रियस पियदसिनो राजो २ एवमपि प्रचंतेसु यथा चोडा पाडा सतिययुतो केतलपुतो आ तंब३ पंणी अंतियको योनराजा ये वा पि तस अंतियकस सामीपं ४ राजानो सर्वत्र देवानंप्रियस प्रियदसिनो राजो द्वे चिकीछ कता ५ मनुसचिकीछा च पसुचिकीछा च ( ब ) ओसुढानि च यानि मनुसोपगानि च ६ पसोपगानि च यत यत नास्ति सर्वत्रा हारापितानि च रोपापितानि च ७ (क) मूलानि च फलानि च यत यत्र नास्ति सर्वत हारापितानि च रोपापितानि च ८ (ड) यंथेसू कूपा च खानापिता ब्रछा च रोपापिता परिभोगाय पसुमनुसानं શાસન બીજું અ, દેવોના પ્રિય રાજાના (જિતેલા ) પ્રદેશોમાં બધે તેમ જ સરહદ ઉપરના રાજાઓ જેવા કે ચેડ, પાશ્કય, સંતિયપુત, કેતલપુત તેમજ તામ્રપણું અને કેનરાજા અંતિયક અને વળી આ અંતિયકની પડાશામાં જે રાજાઓ છે તેમાં બધે દેવાના પ્રિય રાજથી બે પ્રકારની ચિકિત્સા સ્થાપવામાં આવી : માણસની ચિકિત્સા અને પશુની ચિકિત્સા. છે. અને ત્યાં ત્યાં મનપગી અને પશુપાગી ઔષધે નહતાં ત્યાં ત્યાં તે મંગા વવામાં આવ્યાં અને પાવવામાં આવ્યાં. જ્યાં જ્યાં મૂળે અને ફળે નહાતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યો અને રોપવવામાં આવ્યાં પશ અને મનુષ્યના ઉપચાર માટે રસ્તાઓ ઉપર કુવાઓ બાદાવવામાં આવ્યા અને આડે રોપાવવામાં આવ્યાં. - - - - त्रीजु शासन १ (अ) देवानंपियो पियदसि राजा एवं आह (ब) द्वादसवासामिसितेन मया इदं आअपितं २ (क) सर्वत विजिते मम युत्ता च राजूके च प्रादेसिके च पंचसु पंचसु वासेसु अनुसंરૂ થા નિયા, તાવ અથાગ રૂમાય ધમાનુસદિય થથા બગા४ य पि कमाय (ड) साधु मातरि च पितरि व सुसूसा मित्रसंस्तुतञातीनं ब्राह्मण५ समणानं साधु दानं प्राणानं साधु अनारंभो अपव्ययता अपमाडता साधु ६ (इ) परिसा पि युते आअपयिसति गणनायं हेतुतो च व्यंजनतो च શાસન ત્રીજું અ. દેવના પ્રિય રાજા આ પ્રમાણે લે છે : બ રાજ્યાભિષેક થયાને બાર વર્ષ થયાં ત્યારે મારાથી નીચે હકમ કાઢવામાં આવે દરેક પાંચ પાંચ વર્ષ હારા પ્રદેશોમાં બધે યુક્ત રાજીક અને પ્રાદેશિક સંપૂર્ણ મુસાફરીએ નિકળશે અને તે આ હેતુ માટે (એટલે કે ) નીચેના નીતિશિક્ષણ માટે તેમ જ બીજા કામકાજ માટે: ડ. માતા અને પિતા તરફ સુશ્રુષા સારી છે. મિત્ર, એાળખીતા, સંબંધી, બ્રાહાણ અને શ્રમણ તરફ ઉદાર વૃત્તિ સારી છે. પ્રાણીઓની અહિંસા સારી છે, એ છે ખર્ચ અને ઓછું સંઘરવું સારું છે. ઈ. (આ નિયમો હેતુપુરસર અને અક્ષરશઃ નેધવા માટે પરિષદ પણ યુક્ત” ને ફરમાવશે. "Aho Shrut Gyanam" Page #31 -------------------------------------------------------------------------- ________________ गुजरातमा ऐतिहासिक लेख चोथुं शासन १ (अ) अतिकातं अंतरं बहूनि वाससतानि वाढतो एव प्राणारंभो विहिंसा च भूतानं जातीसु २ असंप्रतिपती ब्राह्मणसमणानं असंप्रतीपती ( ब ) त अज देवानंप्रियस प्रियदसिनो राम्रो ३ मचरणेन भेरीघोसो अहो धंमघोसो विमानदर्सणा च हस्तिदसणा च ४ अगिखंधानि च अत्रानि च दिव्यानि रूपानि दसयिता जनं ( क ) यारिसे बहुहि वाससहि ५ न भूतपुत्रे तारिसे अज वढिते देवानंप्रियस प्रियदसिनो राजो धंमानुसस्टिया अनारं ६ भो प्राणानं अविहीसा भूतानं नातीनं संपटिपती ब्रह्मणसमणानं संपटिपती मातरि पितरि ७ नुसार सा (ड) एस अत्रे च बहुविधे धमचरणे वढिते (ए) वढयिसति चेव देवानं प्रियो ८ प्रियदसि राजा धमचरणं इदं (फ) पुत्रा च पोत्राच प्रपोत्रा च देवानंप्रियस प्रियदसिनो राओ ९ प्रवधयिसंति इदं धमचरणं आव सवटकपा धमझि सीलहि तिस्टंतो घमं अनुसासिसंति १० ( ग ) एस हि सेस्टे कंमे य धंमानुसासनं ( ह ) धमचरणेपि न भवति असीलस (इ) इम अथ ११ वधी च अहीनी च साधु (ज) एताय अथाय इदं लेखापितं इमस अथस वाघ युजंतु हीनि च १२ नो लोचेतव्या ( क ) द्वादसवासामिसितेन देवानंप्रियेन प्रियदसिना राजा इदं लेखापितं શાસન ચાલુ . પૂર્વ સમયમાં ઘણાં સાં સુધી પ્રાણીઓના વધ અને જીવાની હિંસા નિરન્તર વધતી જાતી હતી. ( તેમ જ) જ્ઞાતિજન તરફ અવિવેક અને બ્રાહ્મણ અને શ્રમણ તરફ અવિવેક ( પણુ વધ્યા જતા હતા ). મ. . $. * ot. હું ૮. 8. પણ હુવે દેવાના પ્રિય રાજાની નીતિયોને લીધે ઢોલના અવાજ હુવે નીતિના અવાજ ( થયા છે. ) લેને વિમાન, હાથી, અગ્નિસમૂહ અને મીર્ઝા દ્વિવ્ય રૂપે અતાવીને. ઘણાં સૈકાં સુધી પૂર્વે અસ્તિવમાં નહાતાં એવાં હવે દેવાના પ્રિય રાજાના નીતિશિક્ષણને લીધે પ્રાણીઓના વધને અટકાવ, જીવાની આહંસા, જ્ઞાતિજન તરફ્ વિવેક, માતાપિતાની સેવા, બ્રાહ્મતા અને શ્રમા તરફ વિવેક, અને વૃદ્ધની સેવા ( એ બધાં ) વધ્યાં છે, આ અને બીજી ઘણી રીતે નીતિચાઁ વધી છે. અને આ નીતિચર્યા દેવાના પ્રિય રાજા હંમેશાં વધારશે, દેવાના પ્રિય રાજાના પુત્રો પૌત્ર અને પ્રપૌત્રો આ નીતિચમૅને પ્રલયપર્યન્ત વધારશે. નીતિ અને શીલ પાળીને નીતિનું શિક્ષણુ આપશે. આ નીતિનું શિક્ષણ તે શ્રેષ્ઠ કામ છે. શીલ વિનાના પુરૂષ માટે નીતિચર્ચા હાતી નથી, તેટલા માટે આ અર્થની વૃદ્ધિ અને અનુણુપ સારી છે. નીચેના હેતુ માટે આ લખવામાં આવેલ છે. એટલે કે આ આચરણની વૃદ્ધિ ચેાજવી અને તેની હાનિ પસંદ કરવી નહીં. દેવેના પ્રિય રાજાએ, અભિષેકને બાર વર્ષ થયે લખાવેલ છે. "Aho Shrut Gyanam" Page #32 -------------------------------------------------------------------------- ________________ खजा अशोकनां धर्मशालनी पांच शासन १ (अ) देवानंप्रियो पियदसि राजा एवं आह ( ब ) कलाणं दुकरं ( क ) यो आदिकरो कासोदुकरं करोति २(ड) तमया बहु कलाणं कर्त ( ए ) त मम पुता च पोता च परं च तेन य मे अपने आव संवटकपा अनुवतिसरे तथा ३ सो सुकतं कासति (फ) यो तु एत देसं पि हापेसति सो दुकतं कासति ( ग ) सुकरं हि पापं (ह) अतिकात अंतरं 8 न भूतभुवं ममहामाता नाम ( इ ) त मया त्रैदसवासाभिसितेन धममहामाता कता ( ज ) ते सवपासंडे व्यापता धामधिस्थानाय ક્ ७ . ९ ક્ .. *. છે. . જ. 24. . . જે કલ્યાણ કરવાની શરૂવાત કરે છે તે દુષ્કર (કર્મ) કરે છે. હવે હું અહુ કલ્યાણું કર્યું છે. 3. એ. તેથી મ્હારા પુત્રો, પૌત્રો અને તેના પછી પ્રલયપર્યંત થનારા વંશજો જે તે પ્રમાણે વર્તશે મેં સુકૃત કરશે. પણ જે આને લેશ પણ અનાદર કરશે તે દુષ્કૃત કરશે. मयुतस च योणकंबोजगंधारानं रिस्टिकपेतेणिकानं ये वापि अंजे आपराता ( ૪ ) મતમયેષુ વ ૧. सुखाय मयुतानं अपरिगोधाय व्यापता ते ( ल ) बंधन बधस पटिविधानाय प्रजा कताभीकारेसु वा थैरेसु वा व्यापता ते ( म ) पाटलिपुते च बाहिर च ये वापि मे असे जातिका सर्वत व्यापता ते ( न ) यो अयं धमनिखितो तिव ते ममहामाता ( ओ ) एताय अथाय अयं वंमलिपी लिखिता શાસન પ સુ દેવાના પ્રિય રાજા આ પ્રમાણે કહે છે. કલ્યાણ કરવું દુષ્કર છે, કારણ કે પાપ સુર છે. પૂર્વસમયમાં નીતિના મહામાત્રો નામે નહાતા. પણ અભિષેકને તેર વર્ષ થયેથી મ્હેં નીતિના મહામાત્રો કર્યા ( નીમ્યા ). બધા પન્થામાં નીતિ સ્થાપવામાં તે મચ્યા રહે છે. ચૈાન, કમ્બેજ, ગન્ધાર, રિસ્ટિક અને પૈતણિક અને ખીજા જે પશ્ચિમ સરહદ ઉપરના છે તેમાં જે નીતિમાન છે તેના... માટે અને તેને 206 માટે મચ્યા રહે છે. સંતતિ અગર નજર લાગેલાએાને અને વૃદ્ધને * ... તે તાર અને શેઠ માટે ( સંસાર ) તૃષ્ણામાંથી મુક્ત કરવા અંધીવાનને મદદ કરવામાં ... (મદદ કરવામાં ) મા રહે છે. મ. તે પાટલીપુત્રમાં અને અહારના ભાગમાં ... બીજા મ્હારા જ્ઞાતિજને હાય છે તેમાં. .. આ નીતિરક્ષ દરેક નીતિ માટે ઉત્સુક છે કે નહીં ... આ. આ હેતુ માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું છે. ... ... .. ww નીતિમાનના સુખ ... "Aho Shrut Gyanam" અધે મચ્યા રહે છે ... ... ... અને Page #33 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख छटुं शासन ? (અ) લેવા ........... સિરાના પર્વ દ (૨) ગતિતિ અંતર ૨ ન મૃતપુર સવ .. અ ને દિવેવન વ ત મચ પર્વ શાં ३ (ड) सवे काले झुंजमानस मे ओरोधनमि गभागारह्मि वचह्मि व ४ विनीतमि च उयानेसु च सवत्र पटिवेदका स्टिता अथे मे जनस ५ पटिवेदेथ इति ( ए ) सर्वत्र च जनस अथे करोमि (फ) य च किंचि मुखतो ६ आजपयामि स्वयं दापकं वा सावापकं वा य वा पुन महामात्रेसु ७ आचायिके अरोपितं भवति ताय अथाय विवादो निझती व संतो परिसायं ८ आनंतरं पटिवेदेतव्यं मे सर्वत्र सर्वे काले (ग) एवं मया आमपितं (ह) नास्तिहि मे तोसो ९ उस्टानमि अथसंतीरणाय व (इ) कतव्यमते हि मे सर्वलोकहितं १० (ब) तस च पुन एस मूले उस्टानं च अथसंतीरणा च ( क ) नास्ति हि कंमतरं ११ सर्वलोकहितप्ता ( ल ) य च किंचि पराक्रमामि अहं किंति भूतानं आनंणं गछेयं १२ इध च नानि सुखापयामि परवा च स्वगं आराधेयतु त ( म । एताय अथाय १३ अयं धमलिपी लेखापिता किति चिरं तिस्टेय इति तथा च मे पुत्रा पोता च प्रयोत्रा च १४ अनुवतरं सर्वलोकहिताय ! न) दुकरं तु इदं अमत्र अगेन पराक्रमेन શાસન ૬ ડું અ. દેવોના પ્રિય રાજા આ પ્રમાણે કહે છે : બ, ભૂતકાળમાં કામને નિકાલ તેમ જ અહેવાલ રજુ કરવાને ( રિવાજ) પૂર્વે અસ્તિ ત્વમાં નહોતે. પણુ(તેથી) હેં આ પ્રમાણે વિષ્ણુ કરી છે, હું જમતે હેઉ અગર જનાનામાં હોઉં અગર અંદરના ઓરડામાં હોઉં અગર ગોશાળામાં પાલખીમાં કે વાડીમાં હોઉં ત્યાં બધે પ્રજાનું કામકાજ ગમે ત્યારે મને નિવેદન કરવા માટે ખબર આપનારાઓ રાખવામાં આવ્યા છે. બધે ઠેકાણે પ્રજાનું કામકાજ કરું છઉં, હું જે મેથી દાન અગર હેરાનો હકમ કરું તે સંબંધી તેમજ જે તાકીદની બાબત મહામાત્રને મેંપવામાં આવી હોય તે સંબંધી પરિષદમાં વિવાદ થાય અગર સુધારે સૂચવવામાં આવે તે ગમે તે વખતે ગમે ત્યાં તે મહને નિવેદન કરવું જોઈએ, એમ હેં હુકમ કર્યો છે. હ. કારણ કે કાર્યને નિકાલ કરવામાં અને તે સંબંધી) શ્રમ લેવામાં અને કદિ સલ્લેષ થતું નથી. ઈ. બધા લેકેનું હિત એ હારું કર્તવ્ય માનું છઉં. જ. પણ તેનું મૂળ શ્રમ લે અને કાર્યને નિકાલ છે. બધા લોકોનું હિત જાળવવા માટે બીજું કઈ વધારે ઉપગી કાર્ય નથી. જે પ્રયાસ કરું છઉં તે એટલા માટે કે હું પ્રાણીઓના કરજમાંથી મુક્ત થાઉં. આ સંસારમાં તેમને હું સુખ આપું અને પરલેકમાં તેઓ સ્વર્ગ મેળવે. મ. આ હેતુ માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું છે કે તે લાંબે વખત ટકે અને મહારા પુત્રો, પત્ર અને પ્રપત્ર બધા લોકના હિત માટે આ પ્રમાણે વર્તે. ન ઉગ્ર પરાક્રમ સિવાય આ દુષ્કર છે. "Aho Shrut Gyanam" Page #34 -------------------------------------------------------------------------- ________________ राजा अशोकनां धर्मशासनो सातमुं शासन १ (अ) देवानंपियो पियदसि राजा सर्वत इछति संवे पाडा वसेयु ( ब ) सवे ते समं च २ भावसुधिं च इछति ( क ) जनो तु उच्चावचछंदो उ श्रवचरागो ( उ ) ते सर्व व कासंति एकदेसं व कसंति ३ (इ) विपुले तु पि दाने यस नास्ति सयमे भावसुधिता व कतंञता व दढभतिता च निचा बाढ શાસન હતું અ. મ. દેવેના પ્રિય રાજા ઇચ્છે છે કે બધા પન્થે! બધે વસવા જોઈએ. તે બધા સંયમ અને માનસિક શુદ્ધિની અપેક્ષા રાખે છે. પણ મનુષ્યા ઉંચી નીચી તૃષ્ણા અને આવેશે ધરાવે છે, કાં તે તે બધી ( તૃષ્ણા *. હ. પરિપૂર્ણ કરે છે અગર અમુક અંશે સફળતા મેળવે છે. ઈ. વિપુલ દાન કરનારામાં એ સંયમ, માનસિક શુદ્ધિ, કૃતજ્ઞતા, અને ઢઢ ભક્તિ ન હેાય તે (તે) બહુ જ નીચા છે. आठमुं शासन १ ( अ ) अतिका अंतरं राजानो विहारयातां यासु ( ब ) एत मगव्या अज्ञानि च एतारिसनि २ अभीरमकानि अहं ( क ) सो देवानंप्रियो पियदसि राजा दसवर्सामिसितो संतो अयायसं ३ (ड) तेनेसा घमयाता (इ) एतयं होति बाह्मणसमणानं दसणे च दाने च थैरानं दसणे च ४ हिंरणपटिविधानो च जानपदस च जनस दस्पनं घमानुसस्टीच धमपरिपुछा च ५ तदोपया (फ) एसा भुय रति भवति देवानंपियस प्रियदसिनो राम्रो भागे अंबे શાસન ૮ મું અ. ભુતકાળમાં રાજાએ વિહારયાત્રા કરવા નિકળતા, મ. તેમાં મૃગયા અને છ તેવી મજા ( ભેગવાતી } હતી. 3. પશુ જયારે દેવાના પ્રિય રાજાને અભિષેક થયાને દસ વર્ષ થયાં ત્યારે તે સંધિ ( યુદ્ધ ગયા ) એ ગયે. હ. તેથી આ ધર્મયાત્રા ( શરૂ કરાઇ ). ઇ. આમાં નીચે પ્રમાણે થાય છે. બ્રાહ્મણુ અને શ્રમણુનાં દર્શન, ( તેને ) દાન, વૃદ્ધાના દર્શન અને સેનાથી પાણ, ગામડાંનાં માણસાનાં દર્શન, (તેથ્યને ) ધર્મનું શિક્ષણ અને પ્રાસંગિક ધર્મસંબંધી પ્રશ્નો પૂછવાનું. દેવાના પ્રિય રાજાના (રાજ્યના ) આ ા ભાગથી ઘણી પ્રીતિ ઉત્પન્ન થાય છે, "Aho Shrut Gyanam" Page #35 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख नवमुं शासन .. १ (अ ) देवानंपियो प्रियदसि राजा एव आह (ब) अस्ति जनो उचावचं मंगलं करोते आबाधेसु वा २ आवाहवीवाहेसु वा पुत्रलाभेसु वा प्रवासंझि वा एतमी च अअलि च जनो उचावचं मंगलं करोते ३ (क) एत तु महिडायो बहुकं च बहुविधं च छुदं च निरथं च मंगलं करोते (ड) त कतव्यमेव तु मंगलं (ए) अपफलं तु खो ४ एतरिसं मंगलं (फ ) अयं तु महाफले मंगले य धममंगले [ग] ततेत दासभतकमि सम्यप्रतिपती गुरुनं अपचिति साधु ५ पाणेसु सयमो साधु बह्मणसमणानं साधु दानं एत च अञ च एतारिसं घंममंगलं नाम (ह) त वतव्यं पिता व ६ पुतेन वा भात्रा का स्वामिकेन वा इदं साधु इदं कतव्य मंगलं आव तस अथस निस्टा नाय [इ ] अस्ति च पि दुतं ७ साधु दन इति [ज] न तु एतारिसं अस्ता दानं व अनगहो व यारिसं धंमदान व धम नुगहो व ( क ) त तु खो मित्रेन व सुहृदयेन वा ८ अतिकेन व सहायन व ओवादितव्यं तमि तमि पकरणे इदं कचं इंदं साध इति इमिना सक ९ स्वगं आराधेतु इति (ल) कि च इमिना कतव्यतरं यथा स्वगारधी શાસન નવમું અ. દેવના પ્રિય રાજા આમ કહે છે. બ, મંદવાડમાં, પુત્ર તેમ જ પુત્રીનાં લગ્નમાં, પુત્રજન્મવખતે તેમ જ યાત્રાએ જતી વખ્ત માણસે જદી જૂદી વિધિઓ કરે છે. આ અને બીજા ( પ્રસંગોએ) માણસે જૂદી જૂદી વિધિઓ કરે છે. ક. પણ આ પ્રસંગે સીએ બહું અને બહુજાતની ક્ષુદ્ર અને નિરર્થક વિધિઓ કરે છે. હવે વિધિઓ કરવી જોઈએ. એ. પણ આ જાતની વિધિ અઢ૫ ફળવાળી છે.. પણ નીચેની વિધિ એટલે કે ધર્મ સંબંધી વિધિ બહ ફાવાળી છે. તેમાં નીચેની વિધિનો સમાવેશ થાય છે)ગુલામ અને નેકરને ચોગ્ય સભ્યતા, વૃદ્ધ તરફ પૂજ્યભાવ પ્રાણીઓ તરફ સંયમ અને બ્રાહ્મણ અને શ્રમણ તરફ દાનવૃત્તિ. આ અને એવી બીજી વિધિ ધર્મવિધિ કહેવાય છે. તેટલા માટે પિતા, પુત્ર, ભાઈ અગર સ્વામીએ કહેવું જોઈએ કે આ સારું છે, હેતુ પાર પડે ત્યાં સુધી આ વિધિ કરવી જોઈએ, અને એમ પણ કહેવામાં આવ્યું છે કે દાન દેવું તે સારું છે. ધર્મનું દાન અને ધર્મના અનુગ્રહ જેવું બીજું એકે દાન અથવા અનુગ્રહ નથી. તેટલા માટે મિત્ર, સુહૃદય જ્ઞાતિજન અને સોબતીએ તે તે પ્રકરણમાં (બીજાને ) ક્યાં જોઈએ કે આ કરવું જોઈએ, આ સારું છે, આ કરવાથી સ્વ મેળવવું શક્ય છે. અને સ્વર્ગ મેળવવા કરતાં બીજું વધારે શું ઈષ્ટ છે. ॐ ॐ ॐ "Aho Shrut Gyanam" Page #36 -------------------------------------------------------------------------- ________________ $. . राजा अशोकनां धर्मशासनो दशमं शासन १ (अ) देवानंधियो प्रियदसि राजा यसो व कीति व न महाथावहा मते अत तदात्मनो दिधाय च मे जनो २ घमसा सुखसता धंमवुतं च अनुविधियतां ( ब ) एतकाय देवानंपियो पियदसि राजा यसो व किति व इछति શાસન ૧૦ શું અ. હમણાં અને ભવિષ્યમાં મ્હારી પ્રજા ધર્મ સેવે અને ધર્મત્રતાનું પાલન કરે તે સેવા અને પાલન ) સિવાય યશ અને કીર્તિનો કાંઈ મ્હાટો ફાયદો નથી. મુ. આ માટે દેવાના પ્રિય રાજા યશ અને કીર્તિની ઇચ્છા રાખે છે. ક. ३ ( क ) यं तु किचि परिक्रमते देवानं प्रियदसि राजा स सर्व पारत्रिकाय किंति सकले अपपरिस्रवे अस ( ड ) एस तु परिसवे य अपुंअं 5. ४ (इ) दुकरं तु खो एतं छुदकेन व जनेन उसटेन व अजत्र अगेन पराक्रमेन सर्व परिचजित्था ( फ ) एत तु खो उसदेन दुकरं પણ ભય આ છે, એટલે કે અપુણ્યત્વ. પણ ક્ષુદ્ર તેમ જ ઉંચા માણસથી ઘણી જ ખંત અને બીજું બધું તજી દીધા વિના આ ( સાધવું ) દુષ્કર છે. ક્ પણ ઉચ્ચ માણસને માટે આ ખારા દુષ્કર છે. 3. પણ જે પ્રયત્ન દેવાના પ્રિય રાજા કરે છે તે બધા પરલેક માટે છે કે જેથી બધાં માણુસ આછા ભય ખેડે. अगीआरमुं शासन १ ( अ ) देवानंपियो पियदसि राजा एवं आह (ब) नास्ति एतारिसं दानं यारिसं धमदानं धमसंस्तवो वा धमसंविभागो वा धमसंबधो व २ (क) तत इदं भवति दासभतकीि सम्यप्रतिपती मातरि पितरा साधु सुखुसा मितस्तत्रातिकानं बाह्मणस्रमणानं साधु दानं અ. દેવેના પ્રિય રાજા આમ કહે છે . ધર્મના દાન જેવું બીજું દાન નથી, નથી, ધર્મની લ્હાણી જેવી ખીરું બીજે સંબન્ધ નથી. ३ प्राणानं अनारंभो साधु ( ख ) एत बतव्यं पिता व पुत्रेन व भाता व मितसस्तुतजातिकेन व आव पीसियेहि इद साधु इद कतव्यं ४ (इ) सो तथा कर इलोकचस आरधो होति परत च अनंतं पुइअं भवति तेन धंमदानेन શાસન ૧૧ મું ધર્મ ( દ્વારા ) એળખાણુ જેવી બીજી આળખાણુ લ્હાણી નથી, અને ધર્મ ( દ્વારા ) સંઅન્ય જેવા તેમાં આના સમાવેશ થાય છે—દાસ અને નેકરા તરફ સદ્ભાવ, માતા અને પિતાની સેવા, મિત્ર ઓળખીતા અને સંબન્ધી બ્રાહ્મણ અને શ્રમણુ તરફ ઉદારતા અને પ્રાણીની અહિંસા. આ બાબતમાં પિતા, પુત્ર, ભાઈ, મિત્ર, એળખીતા સંબન્ધી અને પાડોસીએ પણ કહેવું જોઈએ કે આ સારું છે, આ કરવું જોઇએ. ઈ. તે પ્રમાણે જે ( કેાઈ ) કરે તે આ લોકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને તે ધર્મદાનથી પરલોકમાં પણ અનન્ત પુણ્ય થાય છે. ३ "Aho Shrut Gyanam" Page #37 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख बारभु शासन १ (अ) देवानंपिये पियदसि राजा सवपासंडानि च पवजितानि च घरस्तानि च पूजयति दानेन च विवाधाय च पूजाय पूजयति ने २ (ब) न तु तथा दानं व पूजा व देवानंपियो मंजते यथा किति सारवढी अस सवपा संडानं ( क ) सारवढी तु बहुविधा ३ ( ड ) तस तु इदं मूलं य वचिगुती किंति आत्पपासंडपूजा व परपासंडगरहा व नो भवे अप्रकरणझि लहुका व अस ४ तमि तमि प्रकरणे (ए) पूजेतया तु एव परपासंडा तेन तन प्रकरणेन (फ) एवं करूं आत्पपासंडं च वढयति परपासंडस च उपकरोति ५ (ग ) तदअथा करोतो आप्तपासंड च छणति परपासंडस च पि अपकरोति (ह) योहि कोचि आत्पपासडं पूजयति परपासंडं व गरहति ६ सर्व आत्पपासंडभतिया किंति आत्पपासंडं दीपयेम इति सो च पुन तथ करातो ___ आत्यपासंडं बाढतरं उपहनाति (इ) त समवायो एव साधु ७ किंति अञमंजस धर्म झुणारु च सुसुंसेर च (ज) एवं हि देवानंपियस इछा किति सवपासंडा बहुसुता च असु कलाणगमा च असु ८ ( क ) ये च तत्र तत प्रसंना तेहि वतव्यं (ल) देवानंपियो नो तथा दानं व पूजां व मंत्रते यथा किंति सारवढी अस सर्वपासडानं ( म ) बहका च एताय ९ अथा व्याफ्ता धंममहामाता च इथीझखमहामाता च वचभूमीका च अने च निकाया (न) अयं च एतस फल य आत्पपासंडवढीच होति धंमस च दीपना "Aho Shrut Gyanam" Page #38 -------------------------------------------------------------------------- ________________ राजा अशोकनां धर्मशासनो શાસન ૧૨ સુ અ. દવેના પ્રિય રાજા બધા પન્થાને માન આપે છે. સાધુને તેમ જ ગૃહસ્થાને માન આપે છે, દાનથી અને વિવિધ જાતની પૂજાથી માન આપે છે. . અધા પન્થેનાં સારભૂત તત્ત્વની વૃદ્ધિના જેવાં બીજાં એકે જ્ઞાન અગર પૂજા માનવા નથી, તત્ત્વોની વૃદ્ધિ ખતુ જાતની ( હોય છે ). પણ તેનું મૂળ ખેલવામાં સંભાળ એ પ્રશંસા અગર બીજાના પન્થની નિંદા સ ૐ. ઈં. * . જ. 3. લ. He છે. ( એટલે કે ) પ્રસંગ વગર પેાતાના પન્થની ઉદ્ભવે નઠુિં અને પ્રસંગે પણ તે પ્રમાણુસર થાય. દરેક પ્રકરણમાં શ્રીાના પન્થાને માન આપવું જોઇએ, એમ કરે છે તે પન્થની વૃધ્ધિ કરે છે અને ખીજાના જો અન્યથા વતં તા પોતાના પન્થને ધક્કો પણ ઉપર પશુ અપકાર કરે છે. ર પન્થના ઉપર ઉપકાર કરે છે. પહોંચાડે છે અને બીજાના પન્થની છે. તેટલા માટે સલાડુસંપ જ ક્લ્યાણકારક છે. એટલે કે એક ખીજાને ધર્મ સાંભળે અને ધર્મની આજ્ઞા પાળે. કારણ કે જે પેાતાના પન્થને પૂજે છે અને બીજાના પન્થને નિંદે છે અને તે બધું પેાતાના પન્થ તરફની શક્તિને લીધે એટલે કે પેાતાના પન્થ કીર્તિ પામે તેવા હેતુથી તે તેમ કરવાથી પેાતાના પન્થને ઘણે દરજ્જે નુકશાન પહોંચાડે છે. કાણું કે દેવાના પ્રિય રાજાની એવી ઇચ્છા છે કે બધા પન્થા બહુજ્ઞાનવાળા અને કલ્યાણકારક મતવાળા હૈાવા જોઇએ. અને જેઓ પાતપાવાના પન્થમાં પ્રસન્ન રહે છે તેઓને કહેવું જોઇએ કે બધા પન્થીના મુખ્ય તત્ત્વની વૃદ્ધિ જેટલાં દાન અગર પૂજાને દેવેના પ્રિય રાજા ગણુતા નથી. અને આ માટે બહુ અમલદારા રોકવામાં આવ્યા છે જેવા કે નીતિના મહામાત્ર, સ્ત્રીને કાબુમાં રાખનારા મહામાત્ર, ગૌશાળાની દેખરેખ રાખનારા અને બીજા દરજાના અમલદારા. અને તેનું કુલ આ છે—-પેાતાના પન્થની વૃદ્ધિ થાય છે અને ધર્મની કીર્તિ ( વધે છે. ) "Aho Shrut Gyanam" Page #39 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख तेरसुं शासन १ (अ)... ओ कलिंगा वज........(ब) वढे सतसहस्रमानं तत्रा हृतं बहुतावतकं मत ( क ) तता पछा अधुना लधेमु कालिंगेसु तीवो धमवायो २ ....... सयो देवानंप्रियस बज ........ वधो व मरणं व अपवाहो व जनस त बाद वेदनमत च गुरुमत च देवानपि .... स ३ ........ बाह्मणा व समणा व अजे ........ सा मात्रि पितरि सुसुंसा गुरुसुसुंसा मितसंस्ततसहायनातिकेसु दासभ ........ ४ .........अभिरतानं व विनिखमण (ह) येसं वा य ........ हायजातिका व्यसनं प्रापुणति तत सो पि तेस उपघातो हाति ( इ ) पटीभागो चेसा सव...... ५ .........स्ति इमे निकाया अमत्र योने ........मि यत्र नास्ति मानुसानं एकतरह्मि पासंडलि न नाम प्रसादो (क) यावतको जनो तदा ६ ... सभागो व गरुमतो देवान.......न य सक छमितवे (म ) या च पि अटवियो देवानंपियस पिजिते पाति ७ ... चते तेसं देवानपियस ....सवभूतानां अछति च सयमं च समचैरं च मादव च ८ ...... लघो...नप्रियस इध सवेसु च.......योनराज परं च तेन चत्पारो राजानो तुरमायो च अंतेकिन च मगा च ९ .........इध राजविसयाझ योनकंयो....... ध्रपारिंदेसु सवत देवानंपियस धमानुसस्टिं - अनुवतरे ( स ) यतणि दृति १० .........नं धमानुसस्टि च धर्म अनुविधियरे ...... विजयो सवथा पुन विजयो पीतिरसो सा (उ) लधा सा पीती होति धमवीजयनि ११ ...... प्रियो ( क्स ) एताय अथाय अयं धंभल ...... वे विजयं मा विजेतव्यं मंना सरसके एव विजये छाति च १२ ...... किको च पारलोकिको ...... इलोकिका च पारलोकिका च "Aho Shrut Gyanam" Page #40 -------------------------------------------------------------------------- ________________ ના ગોવાનાં ધારનો શાસન ૧૩ મું બ. ... ... ... એક હજાર લાખ)ની કતલ થઈ હતી અને તેનાથી કેટલાક ગણ મરી ગયા. ત્યાર પછી હવે કલિગ દેશ જિતાયે તેથી ધર્મને તીવ્ર અભ્યાસ ... ... ... દેવેના પ્રિયને (પશ્ચાત્તાપ) એ. લોકેને વધ, મરણ, અને હદપારકરવું તે દેવના પ્રિય રાજાને બહુ વેદનાવાળું અને ભારે થઈ પડે છે. ... ... બ્રાહ્મણે અગર શ્રમણે અગર બીજા ... ... ... માતા અને પિતાની સુશ્રષા ગુરૂની સુશ્રષા, મિત્ર ઓળખીતા સેબતી અને સંબન્ધી તરફ . . દાસ તરફ ...... અથવા તેનાં પ્રિયજનનું હૃદપાર કરવું ... ... .. . ... સેબતી અને સંબન્ધી ત્યારે દુઃખ પ્રાપ્ત કરે છે અને તે તેઓને હાનિ કરે છે .. ., તે બધા વચ્ચે વેચાય છે. જ. ... .. .. આ વગો ... .. ચેન લેકમાં સિવાય ... .. જ્યાં મનુષ્યને એક પભ્ય તરફ પક્ષપાત નથી. ક, તે વખતે જેટલા ... ... તેટલા બધા લેકે... ... દેવેના પ્રિય રાજાથી ભાગ દિલગીર થવા જેવું મનાય છે. ... ... .. જે માફ થઈ શકે છે. અને જંગલે પણ જે દેના પ્રિય રાજાના રાજયમાં છે. તેઓને ( કહેવામાં) આવે છે ... ... દે. પ્રિ. ... .. એ. બધાં પ્રાણ તરફ ઉપદ્રવને અભાવ, સંયમ, સમભાવ, અને મૃદુતા કયુ. દેવના પ્રિયથી મેળવાયેલ છેઅહીં અને બધામાં ... ... ..ન રાજા અને તેની પેલી બાજુ ચાર રાજા તુરમાય અતિકિન, મગ, ... ... ... .. અહીં રાજાના પ્રદેશમાં ... ... યેન અને કંબે ..... આંધ્ર અને પારિદામાં બધે દેવેના પ્રિય ના ધમપદેશ પ્રમાણે વર્તે છે. સ. વળી જય દૂતે ... ... ધમપદેશ ... ... ધર્મપ્રમાણે વર્તે છે. વિજય અને સર્વથા પુનર્વજય પ્રીતિ ઉત્પાદન કરે છે. ઉ. ઘર્મવિજયથી આ પ્રીતિ હું મેળવી છે. ૩. દેના પ્રિય કસ. આ હેતુ માટે આ ધર્મલિ ... ... ... ( ફરી) વિજય મેળવી જોઈએ એમ વિચારવું નહીં. જે વિજય તેઓને ખુશી કરે. શાંતિ ... ઈ. ... ... ... પરલોકમાં ..... અઅ. ... ... ... આ લેકમાં અને પરલોકમાં. "Aho Shrut Gyanam" Page #41 -------------------------------------------------------------------------- ________________ १४ गुजरातना ऐतिहासिक लेख चौदमुं शासन १ ( अ ) अयं धमलिपी देवानंप्रियेन प्रियदसिना राजा लेखापिता अस्ति एव २ संखितेन अस्ति मझमेन अस्ति विस्ततन ( ब ) न च सर्वं सर्वत घटितं १ (क) महालके हि विजितं बहु च लिखितं लिखापयिसं चैव (ड) अस्ति च एत कं ४ पुन पुन बुतं तस तस अथस माधूरताय किंति जनो तथा पटिपजेथ ५ (ए) तत्र एकदा असमातं लिखितं अस देतं व सछाय कारणं व ६ अलोचेत्या लिपिकरापरधेन व શાસન ૧૪ મુ 24. આ ધર્મલિપિએ દેવાના પ્રિય રાન્તએ સંક્ષિપ્ત, મધ્યમ, અગર વિસ્તૃત સ્વરૂપમાં લખાવી म. छे. अने ते भाजी मधे अनुज नहोती. ॐ. 2. મ્હારૂં રાજ્ય વિસ્તારવાળું છે. અહુ લખાયું છે, અને હજી અહુ લખાવાશે. અને તે તે અર્થની મધુરતાને લઈને આમાંથી કેટલુંક ફરી ફરી કહેવાયું છે. તેથી લેફે તે પ્રમાણે વર્તે. 5. દેશને લઈને અગર મ્હારા હેતુ ન પસંદ પડવાથી અગર લેખકના દેષથી આમાંનું કેટલુંક કેટલીક જગાએ મધુરૂં લખાયું છે. "Aho Shrut Gyanam" Page #42 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ક્ષત્રપ વંશના લેખો "Aho Shrut Gyanam" Page #43 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrut Gyanam" Page #44 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રપ વંશના લેખો રુદ્રદામનના સમયના અત્પાઉમાંથી મળેલા શિલાલેખ નં. ૨ થી ૫ સને ૧૯૦૬ ના જાન્યુઆરીમાં ડે, દેવદત્ત જેમકૃણુ ભાંડારકરે ભુજમાં રાજમહેલ પાસે ઈજનેર ખાતાના કોઠારમાંથી છ પત્થર ઉપરના લેખે શોધી કાઢયા. આ લેખો પહેલા ખાવડે અગર પચ્છમમાં અલ્પાઉમાંથી મળી આવ્યા હતા. એ લેખે ત્યાં યાદગીરિ તરીકે એક ટેકરા ઉપર ઉભા હતા. પરંતુ સ્વ૦ દિવાન દિ. બ. રણછોડભાઈ ઉદયરામ પોતાના પ્રાચીન વસ્તુઓના શેખને લીધે તેને ભુજ લાવ્યા હતા. ભુજના ફરગ્યુસન મ્યુઝિયમમાં એકંદર પથરના છ લેખે છે. તેમાંના પાંચમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રની બીજા વંશની એટલે ચપ્ટન કુમ્બની હકીકત છે. અને બાકીને એક પાંચમી અને છઠ્ઠી સદીના લેખનો રહેલ શેડો ભાગ છે. ચાર લેખે રદ્રદામન ના રાજયના સમયના છે અને સૌરાષ્ટ્રના ક્ષેત્રના શિકઠા તથા લેખમાં લખેલ સંવતના પર માં વર્ષમાં કેરેલા છે, જ્યારે પાંચમે લેખ મહાક્ષત્રપ સિંહ પહેલાના રાજ્યના સમયને છે અને તે જ સંવતના ૧૧૪ માં વર્ષમાં કોતરેલે છે. ડો. ભાંડારકરે સને ૧૯૧૪-૧૫ ના વાર્ષિક રીપેર્ટના ભાગ ૨ (બ) ના ૧પ મા પેરેગ્રાફની છેલ્લી બે લીટીઓમાં ઉલ્લેખ કરેલે પાંચમો લેખ હજી તેના મૂળ સ્થાને જ હોય તેમ લાગે છે. આ રથળે પ્રકટ કરેલા દામનના પરમા વર્ષના લેખો કચ્છના દિવાન દિ. બ, રણછોડભાઈ ઉદયરામે અલ્પાઉથી ભુજ આણેલા તે જ છે. આ લેખે ભુજના ફરગ્યુસન મ્યુઝિયમની મુશ્ય સીડી નીચે લાકડાના માંચડા ઉપર ગોઠવેલા છે. અલ્પાઉ અગર અર્ક કરછ સ્ટેટમાં ખાવા અગર પચ્છમ પાસે એક ન્હાનું ગામડું છે અને લેટીટયુડ ૨૩૪૬ ૧૦” લે છ ટયુડ ૬૯પ૩ ૫૫” ઉપર આવેલું છે. લેખ પથરના લાંબા અને સાંકડા કકડાઓ ઉપર કતરેલા છે. અને તેમાંના ઘણા લાંબા ને લાંબા જ કતરેલા છે. તે કઠણ પથરી છીમે ધીમે ખવાઈ ગયેલા છે. ચારે લેખે જયદામનના પુત્ર રામનના રાજ્યના સંબંધના છે. તેના નામ પહેલાં તેના દાદા, સામતીકના પુત્ર ચાટનનું નામ તરતજ આવેલું છે. પણ દ્ધદામન અને ચાસ્ટનનું સમ"પણ બતાવનારે એક પણ શબ્દ ચારમાંથી કોઈ પણ લેખમાં વાપરેલ નથી. બધા લેખો એક જ દિવસે એટલે પર માં વર્ષના ફાગુન વદિ ૨ ને દિવસે કેતરેલા છે. આમાંના ત્રણ લેખમાં સાલમાં વર્ષ શબ્દ તથા અંક અને માં બતાવેલ છે, જ્યારે ધામાં એકલા અંકથી જ બતાવેલું છે. તિથિ ચારેમાં શબ્દ અને અંક બન્નેથી બતાવેલી છે. ઈ. સન ૭ થી શરૂ થતા શક સંવતનું આ વર્ષ ગણવું જોઈએ, તેથી સાલ ઈ. સન ૧૩૦ ની બરાબર થશે. ચાર લેખેને હેતુ મરણ પામેલાઓના સંબંધીઓ તરફથી તેઓની પાછળ કીર્તિસ્થંભો ઉભા કરવાને છે. લેખોમાં જ આ સ્થને લષ્ટી કહેવામાં આવ્યા છે. (પ્રાકૃત લકૃ-લાકડી ). લેખ “અ” માં આ સ્થંભ ઉસે કર્યાનું વર્ણન છે. તે સીહિલના પુત્ર મદને પિતાની બેન અને * એ. ઈ. છે. ૧૬ નં. ૫ પાનું ૧૯-૨૫ "Aho Shrut Gyanam" Page #45 -------------------------------------------------------------------------- ________________ ૮ गुजरातना ऐतिहासिक लेख પતિ ( ઔપતિક ) ગેત્રના સીહિલની પુત્રી જેષ્ટથીરા( જ્યેષ્ઠવીરા )ની યાગીરિમાં પર મ વર્ષના ફાલ્ગુન વદ ૨ ને દિવસે સામેાતિકના પુત્ર ચાષ્ટ્રનના પૌત્ર જયઢામનના પુત્ર રુદ્રદામનના સમયમાં ઉભા કરેલે છે. લેખ ખ' તે જ વર્ષે માત્ર અને દિવસે એપતિક (ઔપશતિક) ગાત્રના સીહિલના પુત્ર ઋષભદેવના મૃત્યુની યાદગીરિમાં તેના ભાઈ અને સીડ્રિલના પુત્ર મદને ઉલ્લે કરેલ છે, લેખ ‘ કે ’ પશુ સીદ્ગિલના પુત્ર મદને સૈનિક (શ્રેણિક) ગોત્રના સિદ્ધમિત (સિંહુમિત્ર)ની પુત્રી અને પતાની યશકતા ( ચોદત્તા )ની યાદગીરમાં તે જ દિવસે ઉભે કરેલા છે. આ પ્રમાણે સીહિલના પુત્ર મદને લેખ ‘ ’બ’ અને ‘ક' માં પોતાના ભાઈ ઋષભદેવ, એન જેષ્ઠત્રીશ અને સ્રી થશે!દત્તાની યાદગાર રાખેલી છે. ચેથા લેખમાં આપતિ ( ઔપશતિક ) ગેત્રના એક શ્રેષ્ટદત નામના શ્રામોરે પેતાના પુત્ર ઋષભદેવના મૃત્યુની યાદગીર • અં મ ? તથા ક લેખમાં લખેલી તિથિએ રાખેલી છે. આ લેખ મને પેાતાના ભાઈ અને શ્રેષ્ઠઠતના પુત્ર એપતિ ગેત્રના ઋષભદેવની યાગીરિમાં ઉભે કરેલે છે એવું પ્રેસર ડી આર, ભાંડારકર કહે છે તે તદન ખોટું છે. આપશિત ગોત્રના શ્રેષ્ટતતના પુત્ર ભદેવની યાદગરિના આ સ્થંભ છે. "Aho Shrut Gyanam" Page #46 -------------------------------------------------------------------------- ________________ खदामनना समयना अन्धाउनांथी मळेला शिलालेख પત્થરની એક જ શિલા ઉપર લખેલી ત્રણ પંક્તિઓનો આ લેખ છે. કોતરેલી સપાટી માપ ૪ ”x૧'-૫"નું છે. અને અક્ષરોની સરાસરી ઉંચાઈ ૧” છે. લેખને હેત સાહિલના પુત્ર મદને પિતાની બેન અને ઓપશતિ (પશતિક ) ગેત્રના સીલિની પુત્રી જેવીરા ( ચેષ્ટવીરા)ના મૃત્યુની યાદગીરિ રાખી તે બતાવવાનું છે. अक्षरान्तर १ राज् [ओ ] चाष् [८] अनस यसामोतिकपुत्रस राज्ञो रुद्रदामस जयदामपुत्रस ૨ [૧] [૨] [ વિ ] = [૧] [ વારે ૧૦ ] २ फगुण बहुलस द् [व] इतिय व २ मदनेन सीहिलपुत्रेन [ I] નિ વેદવારે ३ [ सी ] हि [ल घि] त ओपशतिसागोत्राये लष्टि उथापित ભાષાન્તર સામતિકના પુત્ર, રાજા ચાષ્ટનના (પૌત્ર) જયદામનના પુત્ર રાજા રામનના વર્ષ બાવન (૫૦ ને ૨ ફાગણ (ફાગુન) વદી ૨ ને દિને સીડિલા સિંહિલ)ને પુત્ર મદનથી નિજ ભગિની આપશતિ ( ઔપશતિક ) ગોત્રના સીહિલા સિલિ)ની પુત્રી, જેણવીર જયેષ્ઠવીરા )ની યાદગીરી અર્થે (આ) લષ્ટિ (સ્થ) ઉભી કરાઈ. આ લેખમાં આઠ પંકિતઓ છે. કતરેલી સપાટીનું માપ ૧૮” x'-૧” નું છે. અને અક્ષરાની સરાસરી લંબાઈ ૧૩માં છે, તેમાં સાહિલના પુત્ર મદને એપશતિ ( આપશતિક) ગોત્રના સીહિલના પુત્ર અને પિતાના ભાઈ ઋષભદેવના મૃત્યુની યાદગીરિ રાખેલી છે. अक्षरान्तर १ राज्ञो च् [ आ] टनस यसामोतिक ૨ [2] ર રા [૩] રામ ३ जयदामपुत्रस वर्षे द्विप [म् ] ४ [चा) शे ५०,२ फगुणबहुलस ५ द्वितियं व २ ऋषभदेवस ६ सीहिलपुत्रस ओपशतिसगोत्रस ૭ માત્ર [ સા ] મન [ સા ] ૪ ( लष्टि उथापित ભાષાન્તર સામેતિકના પુત્ર, રાજ ચાણન (ના પૌત્ર), જયદામનના પુત્ર રાજા રુદ્રદામનના રાજ્યના વર્ષ બાવન પર (૫૦,૨,) ફાગુણ (ફાગુન) વદિ બીજ વ. ૨ ને દિને એપશતિ ( પશતિક ) ગેત્રના સીહિલા સિંહિલ)ના પુત્ર, ઋષભદેવની યાદગીરિમાં તેના ભાઈ સીહિલા મિહિલ)ના પુત્ર મદનથી (આ) લષ્ટિ ( સ્થમ્સ ) ઉભી કરાઈ કએ. ઈ. છે. ૧૬ ૫. ૧૬ "Aho Shrut Gyanam Page #47 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख આ લેખમાં ત્રશુ પંક્તિઓ છે. કેરેલી સપાટીનું માપ ૪'- ફ” x ૭ -૨”નું છે. અને અક્ષરેની સરાસરી ઉંચાઈ ૧” ની છે. એને હેત શેનિક ગેત્રના સિમિતની પુત્રી યશદતાના મૃત્યુની યાદગીરિમાં તેના પતિ, અને સીફિલના પત્ર મદને ઉભા કરેલ મરણ્યમ્સને નોંધ લેવાનો છે. રાતર १ राज्ञो चाप्टनस यस[1]मोतिकपुत्रस राज्ञो रुद्रदामस जयदामपुत्रस वर्षे द्विपंचाशे ५०,२ २ फगुणबहुलस द्वितियं वा २ यशदताये सीमितधिता शेनिकसगोत्राण - शामणेरिये ३ मदनेन सीहिलपुत्रेन कुटुबिनिये [ लष्टि ] उथापिता ભાષાન્તર સામેતિકના પુત્ર, રાજી ચાટન ( ના પૈવ ), જયદામનના પુત્ર રાજા રુદ્રદામનના રાજ્યના બાવન વર્ષે, ફગુરુ ( ફાગુન ) વદિ બીજ ૧, ૨ ને દિને સીડિલ સિંહિલ)ના પુત્ર મદનથી હેની પત્ની, સેનિક (શ્રેણિક ) ગોત્રની, સીહમિંત સિંહમિત્ર)ની પુત્રી, શ્રામણેરી યશદતા (યશોદા)ની યાદગીરિ અર્થે (આ) લટિ ( સ્થ) ઉભી કરાઈ હતી. આ લેખમાં ચાર પંક્તિઓ છે. અને તે પણ અધુરી સાચવણને ભેગા થયેલી માલુમ પડે છે. પહેલી બે પંક્તિઓના અર્ધા ભાગ લગભગ ભૂંસાઈ ગયા છે, કેઈ કેઈ શબ્દ ફકત કઇક ઠેકાણે જોઈ શકાય છે. લેખને તળીએ પત્થરને ભાગ ભાંગી ગયું છે અને તેની સાથે “શ્રીના “” નો નીચેનો ભાગ તથા “ શ્રમણેરેન” ના “હું” ના “ર” ને નીચે અર્ધો ભાગ પણ ગયેલે છે. આ લેખને હેતુ વર્ષ પ૨ ( બાવન ) માં થયેલ એક બૌદ્ધ સાધુ દતે પિતાના પુત્ર રૂષભદેવના મૃત્યુની યાદગીરિ રાખવા માટે આ સ્થભ ઉમે કરેલ છે તેની નોંધ લેવાને છે. તેનું માપ ૩'-૫” x ૧–રનું છે. अक्षरान्तर ? રાણો જાણનાં સામતિ વસ] [ મ ] = [ ] [ વામન ! નર્યા. २ पुत्र स ] वर्षे ५०,२ फगु[ न ]बहुलस द्वितियं व २ ३ ऋषभदेवस त्रेप्टदत पुत्रस ओपशतिगोत्रस। ૪ [ ] ગેરવર્તન શામળ [ ] રન દ ૪થાપિત ભાષાન્તર સામેતિકના પુત્ર, રાજા ચાઈનના (પત્ર), જયદામાના પુત્ર રાજા રુદ્રદામનના પર વર્ષે કુરાન (ફાલ્ગન) વદિ બીજ વ. ૨ ને દિને ભેદત (ત્રીસ) ના પુત્ર ઋષભદેવની ( યાદગીરિ અથે) તેના પિતા એપશતિ (પશતિક ) ગોત્રના, ઝામર 2ષ્ટદત્તથી ( આ ) લષ્ટિ ( સ્થભ) ઉભી કરાઈ હતી. * વાંચો “સત્ર 5 એ ઈ. ૧૬ પ. ૨૫. "Aho Shrut Gyanam Page #48 -------------------------------------------------------------------------- ________________ જૂનાગઢમાં ખડક ઉપર રુદ્રદામનને શિલાલેખ વર્ષ હર મું કાઠિયાવાડમાં જૂનાગઢ શહેરથી પૂર્વમાં આશરે એક માઈલ છેટે ગિરનારના રસ્તા ઉપર જે ખડક ઉપર અશોકનાં શાસન અને ગુપ્તવંશી રાજા સ્કન્દગુપ્તનો શિલાલેખ છે તે ખડકની પશ્ચિમ બાજુએ મથાળાના ભાગમાં આ લેખ કેરેલે છે. ૧૧ ફુટ ૧ ઇંચ પહોળાઈ અને ૫ ફૂટ ૫ ઇંચ ઉંચાઈવાળી જગામાં સાદી કેરેલી ન્હાની માટી વીસ પંક્તિને આ લેખ છે, છેલી ચાર પંક્તિ માત્ર સુરક્ષિત છે, જ્યારે બાકીની બધી પંક્તિઓને અમુક અમુક ભાગ ઘસાઈ ગયા છે. એકંદર લેખની લંબાઈ ૧૯૦૦ ઈંચ ગણુતાં ર૭૫ ઈંચ જેટલા ભાગ એટલે કે આખા લેખન છે ભાગ નષ્ટ થએલ છે, બાકિીના ભાગમાં અક્ષરશે સુરક્ષિત છે અને નિઃસંશય વાંચી શકાય છે. અક્ષરની ઉંચાઈ સરેરાસ ઇંચ છે. છે. ફલીટના મત અનુસાર લેખની લિપિ તે જ ખડક ઉપરના સ્કન્દગુપ્તના લેખની દક્ષિણ બાજુની લિપિના પૂર્વ રવરૂપ જેવી છે. ભાષા સંરત છે અને લેખ આ ગદ્યમય છે. લેખની ઇબારત સાદી અને સરળ છે. જે સુદર્શન તળાવ પાસે લેખ કેતરાએલે છે તેને મહાક્ષત્રપ રુદ્રદામાએ દુરૂસ્ત કરાવ્યું તે સેંધવાનૅ આશય લેખમાં છે. - પંડિત ૧-૩ માં તળાવની અત્યારની ઉત્તમ સ્થિતિનું વર્ણન છે. પં. ૩-૭ માં દામનના સમયમાં તે તુટ્યાની હકીકત છે. બધું પાણી નીકળી જવાથી સુદર્શન દુદર્શન થયાનું વર્ણન ૫. ૭-૮ માં છે. મૈર્ય ચન્દ્રગુપ્તના સમયમાં બંધાયું અને મૈય અશેના સમયમાં પૂર્ણ શાએ પહોંચ્યાનું ૫ ૮-૯ માં વર્ણન છે. રુદ્રદામાના પ્રાંતિક સુખ સુવિશાખે ફરી સમરાવ્યું, એમ ૫, ૯-૨૦ સુધીમાં માલુમ પડે છે. આ લેખમાં ઉપરની હકીકત ઉપરાંત સંશોધન કરવા લાયક કેટલીક હકીકત છે. લેખમાં મુખ્ય પુરૂષ પાશ્ચાત્ય મહા ક્ષત્રપ રાજા રુદ્રદામન છે. તેના પિતા ક્ષત્રપ જયદામનનું નામ પં. ૪ થી માં છે, પણ તે વંચાતું નથી. તેના પિતામહુ મહાક્ષત્રપ રવામિ ચષ્ટનનું નામ પં. ૪ માં છે. ૫, ૧૫ માં આપેલા બીરૂદ ઉપરથી સમજાય છે કે રુદ્રદામાએ મહાક્ષત્રપ ઈલ્કાબ પિતે મેળવ્યું હતું. પં. ૧૧ અને ૧૨ માં આપેલાં બીજાં બીરૂદ ઉપરથી માહિતી મળે છે કે રુદ્રદામાં પોતાના બાહુબળથી પૂર્વ અને પશ્ચિમ આકરાવનિ, અનુપદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, સ્વ, મરૂ, કચ્છ, સિધુ સૌવીર, કુકુર, અપરાન્ત, નિષાદ અને બીજા દેશોને પ્રભુ બન્યા હતા તેમ જ તેણે યૌધેયનું નિકન્દન કાર્યું અને દક્ષિણપથના શતકને બે વાર હરાવ્યા છતાં નજીકના સંબને લીધે હુયે નહોતો. જે તેફાનથી સુદર્શન તુટયું તેની તિથિ ર માં વર્ષના માર્ગશીર્વના કૃષ્ણપક્ષની પ્રતિપદા આપેલી છે ૭૨ મું વર્ષ રુદ્રદામાનું કર્યું છે, પણ તેને અર્થે સુધમાન સમયમાં પ્રચલિત સંવતનું ૭૨ મું વર્ષ એમ હું જોઈઍ. તે સંવત શકસંવત છે, એમ સર્વમાન્ય છે અને તે ગણત્રી મુજબ તે તિય ઈ. સ. ૧૫૦ ની ૧૬ મી નવેમ્બરે હેવી જોઈએ. આ લેખ તેથી ૧૧ કે ૧૫રે માં છેતરાયેલે હા જોઈએ. ' આ પંક્તિ ૧૮-૧૯ માં સ્પષ્ટ જણાય છે કે બન્ધનું કાર્ય જે સુવિશાખે પાર મૂક્યું તે ફર્લપને દીકરે અને પહહુલ હતા અને તેને આનર્ત અને સુરાષ્ટ્રને સૂબે રુદ્રદામાએ નિમેલ હતા, ચન્દ્રગુપ્ત અને અશોકના સમયમાં તે સંબન્ધી બાંધકામ કરનારા તરીકે વૈશ્ય પુષ્યગુપ્ત અને યવન રાજા સુક્ષનાં નામ આપેલા છે. પ્રસ્તુત સુદર્શન તળાવ ઉપરાંત બીજા સ્થળનાં નામે નીચે મુજબ મળી આવે છે. ગિરિનગર ( પ. ૧) ઊર્જયત (પ. ૫) અને સુવર્ણસિકતા અને પલાશિની નદીનાં નામ પ. ૫ અને ૬ માં આપેલ છે. આમાનું ગિરિનગર તે જાનાગઢનું પ્રાચીન નામ છે અને ઊર્જયત અત્યારે ગિરનાર તરીકે પ્રસિદ્ધ છે. બે નદીમાંથી સુવર્ણસિકતાને નરેખા છે. ભગવાનલાલ ઈન્દ્રજીએ માનેલ છે. પલાશિની તે અત્યારને પલાશિએ વોકળ હવે જોઈએ, એમ હું માનું છું. "Aho Shrut Gyanam" Page #49 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर (१) सिद्धं [1] इदं तडाक सुदर्शनं मिर् [इ ] नगरादप् [ इ ] [ द् ] { ऊ ] रम [न?] त् [अ]... ... ... ... ... ... ... ... [त् ] इकोपलविस्तारायामोच्छ्रयनिःसन्धिबद्धदृढसर्वपाळीकत्वात्पर्खतपा (२) दप्पतिस्पर्द्धिसुश्लिष् [ ] अ [ब] [न्ध? ] म् ... ... ... .... [4] जातेनाकृत्रिमेण सेतुबन्धेनोपपन्नं सुप्पतिविहितप्पनाळीपरी [ व् ] आह (३) मीढविधानं च त्रिस्कन् [ध ?! ... ... ... ... ... ... ... .... नादिभिरनुग्रहैमहत्युपचये वर्तते [ 1 ] तदिदं राज्ञो महाक्षत्रपस्य सुगृही (४) तनाम्नः स्वामिघटनस्व पौत्र ... ... ... ... ... ... ... ... ... ... ...: पुत्रस्य राज्ञो महाक्षत्रपस्य गुरुभिरभ्यस्तनाम्नो सानो वर्षे द्विसप्ततितम् [ए] ७०-२ ( ५ ) मार्गशीर्ष बहुलपत् [इ ] ... ... ... ... ... ... ........ ... ... ... ... ... ....: सृष्टवृष्टिना पर्जन्येन एकार्णवभूतायामिव पृथिव्यां कृतायां गिरेलर्जयतः सुवर्णसिकता(६) पलाशिनीप्रभृतीना नदीनां अतिमात्रोद्भुतैवेगैः सेतुम् [ अ?} ... ... .... ... ... ... ... [य] माणानुरूपप्रतीकारमपिगिरिशिखरतरु तटाट्टालकोपतल्पद्वारशरणोच्छ्यविध्वंसिना युगनिधनसह(७) शपरमधोरवोगेन वायुना प्रमथितसलिलविक्षिप्तजर्जरीकृताव [दी ! ] ... ... ... ... { क् ] [ [इ ] साश्मवृक्षगुल्मलताप्रतानं आ नदी [ त ] ला [ द् ] इत्युद्घाटितमासीत् [1] चत्वारि हस्तशतानि वीशदुतराण्यायतेन एतावत्येव विस्तीर्णेन (८) पञ्चसप्ततिं हस्तानवगाढेन भेदेन निस्सृतसवतोयं मरुधन्वकल्पमतिभूशं दुर्द [ ] अ ... ... ... ... ... ... ... ... [स् ] य् [आ ] थे मौर्यस्य रामः चंद्रग् [3] [प्त ] [म् ] [य] [२] आष्ट्रियेण { ] ऐश्येन पुष्यगुप्तेन कारितं अशोकस्य मौर्यस्व ते मानराकेन तुष् [ आ सेनाधिष्ठाव "Aho Shrut Gyanam" Page #50 -------------------------------------------------------------------------- ________________ जूनागढमा खडक उपरनो रुदामनमो शिलालेख (९) प्रनाळीमिरल [ म् ] कृत [म् ] तत्कारितया च राजानुरूपकृतविधामया • तस्मि भेदे दृष्टया प्रनाड्या विस् [तृ तसेत् [ उ ] ... ... ... ... णा आ गर्मात्प्रभृत्त्यविहतसमुद् [३] [ त ?] र [ आ] जलक्ष्मी ध् [ आर] णागुणतस्सवगैरभिगम्य रक्षणार्थ पतित्वे वृतेन आ प्राणोच्यासात्पुरुष वनिवृत्तिकृत(१०) सत्यप्रतिज्ञेन अन्य [ त् ] र संग्रामेश्वभिमुखागतसदृशशत्रुपहरणवितरणत्वा विगुणरि [ पु] ... ... ... त कारुण्येन स्वयमभिगतजनपदप्रणिपति [ त् ?] आ [ य् ] [उ ?] पशरण देन दस्युव्याळमृगरोगादिभिरनुपसृष्टपूर्वनगरनिगम(११) जनपदानां स्ववीर्यार्जितानामनुरक्तस-प्रकृतीनां पूर्वीपराकरावन्त्यनूपनीवृदान तसुराष्ट्र श्व [ भ् र [ म] रु [कच्] छ [ स् ] इ [ न् ] धुस् [ औ ] व् [ई र कुकुरापरांतनिषादादीनां समग्राणां तत्प्रभावाद् [य] अ ... ... ... ... र [स्थ ] कामविषयाणा [म् ] विषयाणां पतिना सर्व्वक्षत्राविष्कृत(१२) वीरशब्दजातोत्सेकाविधेयानां यौधेयानां प्रसस्रोत्सादकेन दक्षिणापथपतेस्सात कर्णेरिपिनीाजमवजीत्यावजीत्यसंबंधाव् [ई ] दूरया अनुत्सादनात्प्राप्तयशसा माद] ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... 1 ] विजयेन भ्रष्टराजप्रतिष्ठापकेन यथार्थहस्तो {१३) च्छ्याजितोर्जितधर्मानुरागेन शब्दार्थगान्धय॑न्यायाद्यानां विद्यानां महतीनां __पारणधारणविज्ञानप्रयोगावाप्तविपुलकीर्चिना तुरंगगजरथच-सिचर्मनियुधाचा ..... ... ... [ ति ] परबललाघवसौष्ठवक्रियेण अहरहानमानान(१४) वमानशीलेन स्थूललक्षेण यथावत्प्राप्तलिशुल्कभागैः कनकरजतवज्जवैदूर्यरत्नो पचयविष्यन्दमानकोशेन स्फुटलधुमधुरचित्रकान्तशब्दसमयोदारालंकृतगद्यपद्य ... ... ... न प्रमाणमानोन्मानस्वरगतिवर्णसारसत्त्वादिभिः ( १५ ) परमलक्षणव्यंजनैरुपेतकान्तमूर्तिना स्वयमधिगतमहाक्षत्रपनाम्ना नरेंद्रकान्या स्वयंवरा-कमाल्यप्राप्तदाम्न् [आ ] महाक्षत्रपेण रुद्रदामा वर्षसहस्राय गोब्राह् [म् ] अ ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... .[त्थ ] म् धर्मकीर्तिवृद्धयर्थं च अपीडयित् [ ] आ करविष्टि "Aho Shrut Gyanam" Page #51 -------------------------------------------------------------------------- ________________ ♦ गुजरातना ऐतिहासिक लेख (१६) प्रणयक्रियाभिः पौरजानपदं जनं स्वस्मात्कोशा महता धनौघेन अनतिमहता च ાએન ત્રિમ્ ૩ ] નદદતરવિસ્તારાયામ સેતું વિષા [થ ] [ [ વ્ ] યજ્ઞ [ટ્ ! ] T... *** *** [ પ્} જીદ્દીનતાં જારસમિ [ ... ૬ ( २० ) स्वधितिष्ठता धर्मकीर्तियशांसि भरभिवर्धयातानुष्ठितमिति । # [ મૈં ? ] ( ૬ ) મિન્નર્સે ( १७ ) महाक्षत्रप (स् ) य मतिसचिवकर्मसचिवैरमात्यगुणसमुद्युक्तैरप्यतिमहत्वाद्भेदस्यानुत्साह विमुखमतिभि ( : ) प्रत्य् ( आ ) ख्यातारंभं ... સ ? ] { (१८) पुनः सेतुबन्धनैर् ( आ ) इया दहाहाभूतासु प्रजासु इहाधिष्ठाने पौरजानपदजनानुमहार्थं पार्थिवेन कृत्स्नानामानर्त्तसुराष्ट्रानां पालनार्थन्नियुक्तेन ... ( १९ ) पह्नवेन कुलैपपुत्रेणामात्येन सुविशाखेन यथावदर्थधर्मव्यवहारदर्शनैरनुरागमभिवयता शक्तेन दान्तेनाचपलेना विस्मितेनाय्येण [हाय्येण ... *** ] = [ ! ] ભાષાતર ( ૧ ) સિદ્ધ થાએ. આ સુદર્શન તળાવ ગિરિનગરથી હરિફાઈમાં ઉતરી શકે એવી રીતે જેડેલા ખાંધકામવાળું; કારણ કે મજબુત છે. પહેાળાઈ લખાઈ અને ઉંચાઈ પથ્થરની હાઇને ખાડાવગરની બાંધેલી છે. [ માટી ] કુદરતી બંધ પ્રાપ્ત થયે થી બનેલ પર્વતની ટુંકની સાથે તેના બધા કાંઠાએ પરિવાહા અને કચરામાંથી બચવાના ઉપાયે સુવ્યવસ્થિત પ્રણાલી ત્રણ વિભાગા થી "Aho Shrut Gyanam" અને જી સગવડ ઉત્તમ સ્થિતિમાં છે. ... ... ૩ તે આ (તળાવ) મંગળનામવાળા મહાક્ષત્રપ સ્વામી ચષ્ટનના પૌત્ર ... ના પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રદામન કે જેનું નામ પૂજ્ય પુરૂષ જપે છે તેના ૭૨ મા વર્ષમાં માર્ગશીર્ષન કૃષ્ણ પક્ષની પહેલી( તિથિ )એ જ્યારે વૃદ્ધિ વરસાવતાં વાદળાંને લીધે પૃથ્વી જાણે કે એક સમુદ્ર ખની ગઈ હતી ત્યારે ઊર્જયતુ પર્વતનાં સુવર્ણસિકતા, પલાશિની અને બીજાં નાળાં એના અતિ ચઢેલા પૂરથી તે અંધ જો કે ચેાગ્ય સાવચેતી ( રાખી હતી ) તે પશુ, પર્વતનાં શિખરો, ઝાડા, કાંઠાઓ, અગાસીએ, મેડીએ, દરવાજાએ અને ઉંચા વિસામા ફાડી નાંખતાં, યુગના અંત લાયક પરમ ધાર વેગવાળા, તોફાનથી વલાવાતા પાણીએ વિખેરી નાંખ્યાં, ભાંગીને ભૂકા કર્યો; ફાડી નાંખ્યાં ... આસપાસ વિખરાયેલા પથ્થર, ઝાડ, ઝાડી અને વેલેથી નદીના તળીયાપર્યંત ખુલ્લું થઈ ગયું. ... (૭) ચારસાવીસ હાથ લાંખા, તેટલા જ પહેાળા અને પંચતેર હાથ ઉંડા ગામડામાંથી મધુ' પાણી વહી ગયું જેથી રતાળ રણના જેવું દર્શન [થયું ]. ... 6 ... HIS ... ... મર્થ રાજા ચન્દ્રગુપ્તના પ્રાંતિક સમા વૈશ્યમુક્તથી રચાયેલ, મૈર્ય અને માટે રાજ્ય કરતાં યવન રાજા તૃષાથી પ્રણાલિકા વડે શણગારાએલ, અને રાજાને લાયક ઢબથી અન્યાયેલ અને ગામડામાં દેખાતી પ્રણાલી વડે તે વિસ્તારવાળા બંધ truth ૯ ગર્ભથી માંડીને અવિચ્છિન્ન અને સમૃદ્ધ રાજલક્ષ્મી ધારણ કરવા રૂપી ગુણુથી સર્વે વર્ષે જઈને જેને રક્ષણ માટે પાલક તરીકે પસંદ કરેલ હતા, Page #52 -------------------------------------------------------------------------- ________________ जूनागढमां खडक उपरनो रुद्रदामननी शिलालेख ન્યાય અને બીજા એક કરીને જેણે ધનલા રાજાને જે ફરી એક જે લડાઈસિવાય પુરૂષને વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને છેલ્લા શ્વાસોચ્છવાસ સુધી પાળી હતી. જે સામે આવેલા સમો વડીયા શત્રને પ્રહાર કરવાનું ન ચૂકીને,.. .. કરૂણાબિતાવી]. પિતાથી આવેલ માને તેમ જ પગે પડતાઓને આયુષરૂપી શરણ જેણે આપ્યું છે, જે પ્રદેશોનાં શહેરો, બજાર અને ગામડાંઓમાં ચોર, સર્ષ, પશ { જંગલી) અને રેગ વિગેરેનો ત્રાસ નથી, જે પ્રદેશમાં બધી પ્રજા તેને ચાહે છે અને જેમાં ધર્મ, અર્થ અને કામ તેના પરાક્રમથી (સાધી શકાય છે, તેવા પિતાના જ બાહુબળથી મેળવેલા પૂર્વ અને પશ્ચિમ આકરાવન્તિ, અનપદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, બ્ર, મરૂ કૐ, સિન્ધ સૌવિર, કકર, અપરાન્ત, નિષાદ અને બીજા પ્રદેશને જે સ્વામી છે, | સર્વ ક્ષત્રિમાં વીરત્વ બતાવવાથી ઉત્પન્ન થએલ મગરૂરીને લીધે તાબે થવા આનાકાની કરવા યૌધેયને જેણે જબરદસ્તીથી હણ્યા, દક્ષિણ પથના સ્વામી સાતકર્ણને ધર્મયુદ્ધમાં સંપૂર્ણ રીતે બે વાર હરાવ્યા છતાં નજીકના સંબંધને લઇને ન હણીને જેણે યશ મેળવ્યું છે, જેણે વિજય મેળવે ] . . પદભ્રષ્ટ થએલા રાજાઓને જે ફરી સ્થાપે છે, યથાર્થ રીતે હાથ ઉચા કરીને જેણે ધર્મને અનુરાગ સંપાદન કર્યો છે; વ્યાકરણ, સંગીત, ન્યાય અને બીજું હેટાં શાસ્ત્રને અભ્યાસ કરીને યાદ રાખીને જ્ઞાન મેળવીને અને પ્રવેશ કરીને જેણે વિપુલ કીર્તિ મેળવી છે, જે . . . હા, હાથી અને રથચય, તરવાર અને ઢાલને ઉપયોગ, કુસ્તી અને બીજા .. ... ... ... , વાવાળાં કર્મ અને લકરની સામે થવાની ઉસ્તાદી - ... જેને, રોજ રોજ દાન અને માન આપવાની અને અપમાનને દાખવાની ( હલકું પાડ વાની ટેવ છે, જેનું લક્ષ્ય સ્થૂલ છે (જે ઉદાર છે) ખંડણી, કર અને ભાગે ન્યાયપુરઃસર પ્રાપ્ત કરવાથી જેને ભંડાર સેનું રૂપું, હીરા વૈર્ય, ( અને બીજ જે . . . . સ્કુટ લધુ, મધુર, ચિત્ર અને કાન્ત અને શબ્દસંગથી અલંકૃત અને ઉત્તમ એવા ગદ્ય અને પદ્ય પ્રમાણે, માન ઉંચાઈ, સ્વર, ગતિ, વર્ણ બળ અને સત્વ વિગેરે ઉત્તમ લક્ષણ અને નિશાનીઓવાળું જેનું સુંદર શરીર છે, મહાક્ષત્રપ નામ જેણે પોતે પ્રાપ્ત કર્યું છે, રાજાઓની કન્યાના સ્વયંવ વિખે જેને અનેક માળા પહેરાવાઈ છે તે મહાક્ષત્રપ સહાઆએ . . ... હજાર વર્ષ સુધી ગાયો અને બ્રાહા .. . . ને માટે અને ધર્મ અને કીર્તિની વૃદ્ધિની માટે, કર વેઠ અને નજરાણાં વિગેરેથી શહેરના તેમ જ ગામડાંના લોકોને પાડયા વગર પિતાના ભંડારમાંથી મોટી રકમથી (ખરચીને ) અને ઝાઝા વખત લીધા વગર લંબાઈ અને પહોળાઈમાં ત્રણગણું મજબુત એ બંધ બંધાવ્યું ... .. બધા તટ [ઉપર) . આ તળાવને વધારે સુદર્શન (સારા દેખાવવાળું ) કર્યું. (૧૬) જ્યારે આ બાબતમાં મહાક્ષત્રપના મત્રિ અને કારભારીઓ કે જેઓ અમાત્યના ગુણની બક્ષીસવાળાં હોવા છતાં ગાબડાના મોટા વિસ્તારને લઈને અનુત્સાહી મતિના હેવાથી આ કામના આરંભ સામે થયા અને ત્યારે ફરી બંધ બાંધવાની નાસીપાસીને લીધે પ્રજામાં હાહાકાર થઈ રહ્યા હતા ત્યારે શહેર અને ગામડાંની વસ્તીના લાભ માટે આખા આનર્ત અને સુરાષ્ટ્રના ઉપર રાજ્ય ચલાવવા માટે આ રાજ્યમાં રાજાથી નિમાએલા કલપના પુત્ર અમાત્ય પહ સુવિખ્યા, કે જેણે અર્થ અને ધર્મસંબંધી રોગ્ય વ્યવહારને લીધે ( પ્રજાની) પ્રીતિ વધારી હતી, જે શક્તિમાન, ધૈર્યવાન, દ્રઢ મનવાળે, અભિમાન વિનાને, પ્રામાણિક, લાંચ ન લે તે હતા અને જે સારા કારભારથી પોતાના સ્વામીના ધર્મ, કીર્તિ અને યશ વિધાર્યા હતાં એવા સુવિચાખે તે પાર પાડયું "Aho Shrut Gyanam" Page #53 -------------------------------------------------------------------------- ________________ ર गुजरातना ऐतिहासिक लेख નં૦૭ ૧ ક્ષત્રપ રૂદ્રસિંહના સમયને ગુદામાંના લેખ વર્ષ ૧૦૩ કાઠિયાવાડના પંડિત વલ્લભાચાર્ય હરિદત્ત (વલ્લભજી હરિદત્ત આચાર્યે ) આ લેખની હાથે કરેલ નકલ તથા તેનું અક્ષરાન્તર પ્રસિદ્ધ કરવા સારૂ મેજર વાટસને બુદ્ધુર પાસે મૂકેલાં. તેના ઉપરથી લેખ ઇન્ડીયન મેન્ટિકવેરી વાલ્યુમ ૧૦ પાને ૧૫૭ મે યે ખુન્નુર ૧૮૮૧ માં ભાષાન્તર સાથે પ્રથમ પ્રસિદ્ધ કર્યો હતા. મેજર વાટસને ૧૮૮૦ માં ઉત્તર કાઠિયાવાડમાં હાલાર પ્રાંતમાં આવેલ ગુંદાના એક પુસણા અને પડી રહેલા ફૂવામાંથી આ લેખ શેધી કાઢયા હતે. રાજકાટના વોટસન મ્યુઝીયમ એક્ એન્ટિવિટિઝમાં લઈ જતાં પહેલાં તે જામનગરમાં દ્વારકાનાથના મંદિરમાં રાખ વામાં આવ્યા હતા. લેખમાં સારી રીતે કતરેલી પાંચ પંક્તિ છે. લખાણમાં લગભગ ૨ ફૂટ ૨ ઇંચ પહાળી તથા ← ઇંચ ઉંચી જગ્યા રાકાયેલી છે. એકંદર લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. એ કે કાઇ કાઇ સ્થળે એકાદ શબ્દ ભૂંસાયેલ છે. ન્, મ, પૂ, તથા મૂ જેવા અક્ષરનું સરાસરી કઈ ?” છે. લેખ રુદ્રસિંહ( રુદ્રસિંહના સમયના છે અને નીચે પ્રમાણે તેની વંશાવલિ આપે છે રાજા અને મહાક્ષત્રપ ચાઇન, તેને પુત્ર ક્ષત્રપ રાજા જયદામન, તેના પુત્ર મહાક્ષત્રપ રાજા રુદ્રદામન, તેને પુત્ર ક્ષત્રપ રાજા રુદ્રસીંહ, ( રુદ્રસિંહ )-આ પ્રમાણે આ કુળની વંશાવળી છે, પણ તે રાજવંશાવળી નથી, અને તેટલા જ માટે ચાઇન અને રુદ્રસિહુ વચ્ચેના કેટલાક રાજાઓએ શજ્ય કર્યું હતું. છતાં એક જ વંશના ન હોવાને લીધે તેએનાં નામ આપવામાં આવ્યાં નથી. લેખ ઉપરની તિથિ શબ્દ અને આંકડાએમાં વર્ષ ૧૦૩ ના રાહુણી નક્ષત્રમાં વૈશાખ શુદ પ ની આપવામાં આવી છે. આ લેખમાં લખેલ વર્ષે શક સંવતનું છે, એ નિઃશંક વાત છે, એટલે તેઈ. સ. ૧૮૧ માં લખાએલા ગણાય. રુદ્રસિંહ પ્રથમ ક્ષત્રપ તરીકે ૧૦૨-૩ માં રાજ્ય કરતે હતા, પછી ૧૦૩ થી ૧૧૦ સુધી મહાક્ષત્રપ તરીકે ત્યાર બાદ ક્રીથી ૧૧૦ થી ૧૧૨ સુધી ક્ષત્રપ તરીકે અને છેવટે ૧૧૩ થી ૧૧૮ ( અગર ૧૧૯ ) સુધી મહાક્ષત્રપ તરીકે રાજ્ય કરતા હુંતે, એમ તેના સમયના સિક્કા તથા ગાયા ઉપરથી માનવાને કારણું મળે છે. આ ઉપરથી તે ક્ષત્રપ તરીકે પ્રથમ રાજ્ય કરતા હતા તે સમયના આ લેખ છે, એમ માનવું જોઈએ. તેજ રાજ્યના વહેલામાં વહેલે સમય કનીંગહ્રામના સંગ્રહના સિક્કાઓ ઉપરથી ૧૦રનું વર્ષ છે એમ માલુમ પડે છે. સેનાપતિ બાપટ, આભિરના પુત્ર સેનાપતિ રુદ્રભૂતિએ રસેાપદ્ર નામના ગામડામાં કરાવેલ કૂવાનું ખેદ કામ તથા બાંધકામનું વર્ણન આપવાને હેતુ આ લેખને છે. આ વર્ષોંનમાં સ્થળ ફકત રસેપ્દ્ર જ આપવામાં આવ્યું છે. અને તે પણ હજી સુધી એળખવામાં આવ્યું નથી. * એ. ઈ. વે. ૧૯ પા. ૨૩૭ બેનરજી અને સુર "Aho Shrut Gyanam" Page #54 -------------------------------------------------------------------------- ________________ रुद्रदामनना समयना अन्धाउमाथी मळेला शिलालेख अक्षरान्तर १ सिद्ध [ म् ] [॥ ] राज्ञो महक्षत्र पस् ]य *स्वमिचास्टनप्रपौत्रस्य राज्ञो क्षत्रपस्य "स्वमिजयदामपौत्रस्य २ [स्य ] रान् । ओ ] महक्षत्रपस्य स्व् [ आ] मिरुद्रदामपुत्रस्य राज्ञो क्षत्रपत्य स्वामिरुद्र ३ सीहस्य [व] ] [ त्रि ]युत्तरशते १०० ३ वैशाखशुद्धे पंचम् [इ ] ___घ [त् ] त्यतिथौ रो [ हि ] गिनक्ष४ त्रमुहूर्त [ए] आभीरेण सेनापतिबापकस्य पुत्रेण सेनापतिरुद्रम [ 7 ] तिना ग्रामे रसो५ [प] द्रिये वा पी] [ख]नि[ तो ] [बंद्ध ] आपितश्च सर्वसत्वानां हितसुस्वार्थमिति [1] मापान्तर વસ્તિ! નૃપ મહાક્ષત્રપ સ્વામિ ચાષ્ટનના પ્રપૌત્ર, નૃપ ક્ષત્રપ સ્વામિ જ્યદામનના પૌત્ર, નૃપ મહાક્ષત્રપ સ્વામિ રુદ્રદામનના પુત્ર, નૃપ ક્ષત્રપ રુદ્રસીહ( રુદ્રસિહ)ના રાજ્યમાં એક અને ત્રણુ-૧૦૦,૩ વર્ષ વૈશાખ શુદિ. ૫. હિણિ નક્ષત્રના મંગળ સમયે, સેનાપતિ બાપક આભીરના પુત્ર, સેનાપતિ રુદ્ધભૂતિએ રસેપ૮ ગામમાં સર્વ જીવલેકના હિત અને સુખાર્થે વાવ ખેદાવી અને બંધાવી. स्वामि "Aho Shrut Gyanam" Page #55 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૮ મહાક્ષત્રપ રુદ્રસેનના સમયને ગઢ( જસદણ પાસે) લેખ વર્ષ ૧૨૭ (અથવા ૧૨૬) ડે. ભાઉ હાજીએ જ, એ. બ્ર. જે. એ. એ. વ. ૮ પા. ર૩૪ ઉપર ૧૮૬૮ માં કદાચ હાથની કરેલી નકલ ઉપરથી લીગ્રાફ સાથે પ્રથમ આ લેખ પ્રસિદ્ધ કર્યો હતે. - કાઠિયાવાડમાં જસદણની ઉત્તરે બે માઈલ ઉપર આવેલ ગઢમાં આ લેખ મળી આવેલ કહેવાય છે. એક તળાવના કાંઠા ઉપર ઉભા રહેલા જાડા અને વાંકાચૂંકા પત્થરના કકડા ઉપર તે કોતરેલો છે. પાછળથી તે રાજકેટને ટસન મ્યુઝીયમ ઓફ એન્ટિવિટિઝમાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં અત્યારે પણ સુરક્ષિત છે. લેખમાં જુદી જુદી લંબાઈની વિચિત્ર છ પતિએ છે. અને તે ૩ ફેટ ૭ ઈ. પહોળા અને ૧ કટ ૧૦ ઈ. ઉંચે વાંકી લંબચોરસ આકૃતિ છે. કેતરકામ છીછરું પણ સુરક્ષિત રિથતિમાં છે. ન, , ૨, બ, જેવા અક્ષરોની સરાસરી ઉંચાઈ ૧” છે. મહાક્ષત્રપ રાજા રુદ્રસેનના સમયને આ લેખ છે. અને તેમાં માનસ ગેત્રના પ્રતાશકના પુત્ર ખર( રૂ)પત્યના ભાઈઓએ ઉભા કરેલ સત્રની હકીકત છે. પહેલાના પ્રસિદ્ધકતોએ એ ૫. ૬ માં પ્રકાશકને બદલે પ્રનાથક અને ખર [ ] પત્થને બદલે ખરપૌત્ર વાંચેલું છે. લેખમાં નીચે પ્રમાણે વંશાવળી આપી છે મહાક્ષત્રપ ભદ્રમુખ ચાષ્ટન, તેને પુત્ર રાજા ક્ષત્રપ જયદામન, તેને પુત્ર રાજા મહાક્ષત્રપ ભદ્રમુખ રુદ્રદામન, તેને પુત્ર રાજા મહાક્ષત્રપ ભદ્રમુખ અકસીહ (રુદ્રસિંહ), તેને પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રસેન, એક જ લેખમાં રમાયેલી સુરાષ્ટ્ર અને માળવાના ક્ષત્રપોની આ લાંબામાં લાંબી વંશાવળી છે. “ભદ્રમુખ’ને ઈલકાબ કેટલાક મહાક્ષત્રપોનાં નામ પહેલાં લગાડેલો છે, પણ ફકત ક્ષત્રપ અથવા છેલ્લા મહાક્ષત્રપ સકસેન જેના સમયમાં લેખ કેતરાયા હતા, તેના નામ પહેલાં તે ઈલકાબ લગાડેલ નથી. છેવટના નામ પહેલાં તે ન લગાડવાનું કારણ જણાતું નથી. પણ એટલું તે માલુમ પડે કે તે ઇલ્કાબ મહાક્ષત્રપોનાં નામ સાથે જ વાપરવામાં આવતો હતે. આ ફકત સળંગ પિઢીની વંશાવળી છે. એટલે સદ્ધસેન પહેલાં રાજ્ય કરતે કામસહ પહેલો, અને જીવદામન એ સીધી પેઢીના ન હોવાને લીધે તેઓના નામ આપવામાં આવ્યાં નથી. સંવત ૧૭ ( અથવા ૧૨૬ ) ના ભાદ્રપદ વદ ૫ ને આ લેખ છે. આ વર્ષ શક સંવતનું છે એટલે લેખને સમય ૧૨૭ (અગર ૧૨૬) + ૭૮ ઈ. સ. ૨૦૫ (અગર ૨૦૪) ગણી શકાય. લેખમાં કેઈ સ્થળનાં નામે નથી, - એ. ઇ, કે, ૧૬ પા. ર૬ બેનરજી અને સાકર "Aho Shrut Gyanam" Page #56 -------------------------------------------------------------------------- ________________ रुद्रसेनना समयनो गढ ( जसदण पासे )नो लेख अक्षरान्तर १ [व] १००,२० [ ७ ] [ भा ] द्रपदबहुलस ५ [1] र् [ आ ] ज्ञो महाक्षत्] [[ ] अपस २ भद्रमुखस स्वम् [ अ ] चाष्टनपुत्रपौ [त् ] त्रस्य राज्ञो क्ष (त्र ) पस ३ स्वामि जयद् [ अ ] मपुत्रपौत्रस्य राज्ञो महाक्षत्रपस्य भद्रमुखस्य ४ [ स्व] मरुद्[र] अदामपौ [त्र ] स्य राज्ञो म [ ह ] क्ष [त्र ] पस्य भद्रमुखस्य खा [ म् ] इ ५ रुद्रसीह [ पुत्र ] स्य राज्ञो महक्षत्रपस्य खामिरुद्रसेनस्य [1] इदम् श ६ मानस गोत् [ र् ] अस्य प्र [ता ] शकपुत्रस्य खर [ र् ] पथस्य भात्रभिः उत्त्थविन [ म् ] स्व [ ] ७ 2006 १५ ભાષાન્તર વર્ષ ૧૦૦,૨૦, [૭] ભાદ્રપદ નિં. ૫. ને દિને ભદ્રસુખ નૃપ મહાક્ષત્રય સ્વામિ ચાષ્ટ્રનના પુત્રના પ્રપૌત્ર, નૃપ ક્ષત્રપ સ્વામિ જયદામના પુત્રનાં પૌત્ર, ભદ્રમુખ નૃપ મહુાક્ષત્રપ સ્વામિ રુદ્રદામના પૌત્ર, ભદ્રસુખ નૃપ મહાક્ષત્રપ સ્વામિ રુદ્રસીહના (પુત્ર), નૃપ મહાક્ષત્રપ સ્વામિ રુદ્રસેનના ( રાજ્યમાં ) આ શત્ર માનસ ચૈત્રના પ્રતાશકના પુત્ર ખર (૨) પત્ત્વના ભાઇઆથી બંધાવેલું હતું સ્વર્ગે "Aho Shrut Gyanam" Page #57 -------------------------------------------------------------------------- ________________ ૬ गुजरातना ऐतिहासिक लेख તું હું ક્ષત્રપ જયદામનના પૌત્રના સમયના જૂનાગઢના લેખ *ઇ. સ. ૧૮૭૬ માં ખુલ્હરે પ્રથમ ભાષાન્તર તથા ટેગ્રાફ સાથે આ સ. વે. ઈ. વે. ર પા. ૧૪૦ અને બ્લેટ ૧૧ ઉપર આ લેખ પ્રસિદ્ધ કર્યાં હતા. બ્લેક જરા ન્હાની અને અભ્યાસ સારૂ લગભગ નકામે છે. હાલમાં બાવા પ્યારાના મઠના નામથી એળખાતા મઠ પાસે જૂનાગઢથી પૂર્વમાં આવેલી મહાન શુકાઓના જૂથ સામેના એકાદ ભોંયરામાંથી ખેાદકામ ચાલતું હતું ત્યારે આ લેખ મળી આવ્યા છે. કાઈ તાજા અકસ્માતને લીધે તેના બે ભાગ થઈ ગયા છે. ભાવનગરના સંસ્કૃત અને પ્રાકૃત લેખાના સંગ્રહમાં પ્રસિદ્ધ થયેલી પ્રતિકૃતિમાં જે સ્થાને ફ્રાટ જણાય છે તે જ સ્થળેથી કદાચ કકડા થયા હશે, એમ લાગે છે. કળી ચુનાના ગુવાળા નરમ અને ૨ ફૂટ લાંબા તથા પહેાળા અને ૮ ઈંચ જાડા પત્થરની શિલાની સાફ કરેલી એક ખાજુ ઉપર લેખ ફાતરવામાં આવ્યેા છે. તેમાં ચાર પંક્તિએ છે. અને લગભગ ૧ ફૂટ ૯ ઇંચ પેહેળી અને ૢ ઇં. ઉંચી જગ્યામાં લખાણુ છે. ત્, મ્, પ્, તથા ગ્, જેવા અક્ષરાનું સરાસરી માપ ૢ છે. લેખના ઘણા ખરા ભાગ બહુ જ ખરાબ થઇ ગયા છે. વચ્ચેની બે પંક્તિઓ સુરક્ષિત સ્થિતિમાં છે, પણ પહેલી પક્તિના મેટલ ભાગ અને ચોથી પંક્તિના ઘેાડા ભંગ વાંચી શકા તે નથી, વળી લેખ પણ ખંડિત છે, કારણ પત્થરના કેટલાક ભાગ ભાંગી ગયા છે. મુહૂર માને છે કે ખીજીથી ચેાથી પંક્તિમાં ફક્ત છેલ્લા એક શબ્દે સિવાય લેખ મૂળ સ્થિતિમાં જ છે. પરંતુ તે ચાસ ન કહેવાય. રક્ષિત ભાગની અને મનુએ કેટલા ભાગ ગયે છે તે અમારા માનવા પ્રમાણે ચેકકસ રીતે કહી શકાય તેમ નથી. અમે એટલું તે કહી શકીએ કે ખ્રીજી અને ત્રીજી પંક્તિઓના ભાંગી ગયેલા ભાગમાં જયદામનના પુત્ર તથા પૌત્રનાં નામ, તથા કદાચ શબ્દ અને આંકડા વડે બતાવેલ સંવત્ હાવે જોઇએ. રાજા ક્ષત્રપ જયદામનના પૌત્ર અને ચાષ્ટનના પ્રપૌત્ર એક ક્ષત્રપ અથવા મહાક્ષત્રપ રાજાના સમયને આ લેખ હાવા જોઇએ. ભાંગી ગયેલા કડા સાથે રાજ્ય કરતા રાજાનું નામ પણ ગયેલું છે. લેખમાં બતાવેલ ક્ષત્રપ દામસદ પહેલે અથવા રુદ્રસિંહ પહેલા હાવે જોઇએ. tr લેખના આશય સમજી શકાતા નથી, કારણ તે આશય બતાવનારા ભાગ ખેડવાઈ થયે છે, પરંતુ લેખમાં આવતાં કૈવલિજ્ઞાનસં( પ્રાપ્ત ) ( કેલીનેનું જ્ઞાન પ્રાપ્ત કરેલ એવે છ વાકય ઉપરથી જૈન લેાકેા સાથે સંબંધ ધરાવતા આ લેખ ડાય એવું અનુમાન કરી શકાય છે. કારણ જૈન સાહિત્યમાં ‘કૈવલિન’ શબ્દને બહુ ઉપયેગ કરવામાં આવે છે. તિથિ ચૈત્ર શુદ જ લખેલી છે. પરંતુ સંવત તે ભાગ ગયેલ હાવાથી ચોક્કસ થઈ શકે તેમ નથી. ગિરનાર પર્વત નીચે આવેલ જાનાગઢનું અસલ નામ ગિરિનગર હતું, અને તેના ઉલ્લેખ લેખમાં છે. * એ. ઈ. વે!. ૧૬ પા, ૨૩૯ બેનરજી અને સુક્રય કર “Aho Shrut Gyanam" Page #58 -------------------------------------------------------------------------- ________________ जूनागढमां खडक उपरनो रुद्रदामननो शिलालेख अक्षरान्तर . .. ... તથા મુળુ [ ] [ ક્ષત્રા ] વથ [મ! .. .. ૨ .. ... ... વાંદરા [ પ ] ત્રએ સT: ક્ષત્રપ 3 થ સ્વામિ નામ [ ઔ ]ત્ર રાસો મ [ હા ]...... ... . . ... .. ... [૨] ત્રશુરા વિશે રમે છે [૬] જિરિનાર સેવાસુરના [ H] રા [ લ ] ... ... .. ૪ . . ધન્ [૩] રવિ . .. કેવ િ[ 1 ] ન. . નાં ... ... રામરણ [ અ. ... ... ... ... .. .. . ભાષાન્તર . ... ... ... તથા . સુરગણ . ક્ષેત્રમાં પ્રથમ ... ..... ચાણનના પૌત્ર, નૃપ ક્ષત્રપ સ્વામિ જયદામના પૌત્ર, પ મહાક્ષત્રપ .. ..., નૃપ મ [ હાક્ષત્રપ ] ... ... ... (ના રાજ્યમાં ) વર્ષ .... ચૈત્ર સુદ પાંચમ (૫) ને દિને અહીં ગિરિનગરમાં, દેવ, અસર, નાગે, યા, અને રાક્ષસે ... ... ... પુર (?) ... ...કેવલિનેનું જ્ઞાન પ્રાપ્ત કરેલ ... ... ... ... જરા અને મરણ ... ... .. નં૧૦ સ્વામિ રુદ્રસિંહ બીજા શિલાલેખ શક સંવત્ ૨૨૮ હૈ. શુ. ૭=૩૦૬ ઈ. સ. જ જીવરામનના પુત્ર અસિહ બીજાનો સંવત્ રર૮ ને શિલાલેખ જૂનાગઢના મ્યુઝીયમમાં પલે છે, તે તદ્દન પૂર્ણ અને ચે છે. તિથિ અંક તથા અક્ષરમાં આપેલી છે. अक्षरान्तर १ सिद्धं राजः क्षत्रपस्य जीवदामपुत्रस्य ૨ ૮ [] હિંદી વર્ષા અપા३ विंशोत्तरे २२८ वैशाखशुद्धसप्तम्यां ભાષાતર સિંહના ર૨૮ મા વર્ષમાં વિશાખ સ. સાતમે. રાજા ક્ષત્રપ છવદામના દીકરા 4 . મ્ય, રીપોર્ટ ૧૯૧૯-૨૦ પા. ૭ ડી. બી, દીલકર "Aho Shrut Gyanam" Page #59 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૧૧ સૌરાષ્ટ્રમાં દ્વારકાના રાજા રૂદ્રસેનના સમયને શિલાલેખ સકસેનને સંવત્ ર૩ર સૌરાષ્ટ્રમાં આવેલા ગાયકવાડના પ્રદેશ ઓખામંડલનાં મુલવાસર નામનાં ગામડાંમાં એક તળાવના કાંઠા ઉપરથી આ લેખવાળા પત્થર મળી આવ્યું છે. ત્યાંથી દ્વારકામાં તેને પુસ્તકાલય પાસે ઉભો કરવામાં આવ્યા હતા. તેમાં ચાર લીટીઓ છે અને તેનું મા૫ ૫-૩૪૧-૧૦ છે. શાહ વંશના કેટલાક રાજાઓનાં નામે ઉપરાંત વાજકના પુત્રે બંધાવેલાં કેટલાંક જળાશ વિષે પણ તેમાં ઉલ્લેખ કરેલો છે. શાહના સમયની લિપિમાં સંસ્કૃત ભાષામાં લેખ લખેલે છે. अक्षरान्तर १ राज्ञो महाक्षत्रस [स्य ] सा । स्वा ] मिरुद्रसेनस्य २ वर्षे २३२ वैशाखबहुलपंचम्यां રે રૂ . . . વાનિઝ પુત્ર છે પ્રતિ નિવિનં ૪ ૫ [૪] મિત્રે [ સા ] હૈિ કિ [ નિગ [ ] ભાષાન્તર રાજા મહાક્ષત્રપ સ્વામિ દ્ધસેનના ર૩ર વર્ષે વૈશાખ વદ ૫ ને દિને વાનિજકના પુત્ર પોતાના મિત્રની જીદગી પોતાના પ્રાણને ભેગ આપીને રક્ષી. નં. ૧૨ મેવાસાને ક્ષત્રપ શિલાલેખ સં. ૩ + + કા સુ. ૫ છે. સ્વ. દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ પાસેથી આલેખનાં રબિગે મળ્યાં છે. આ અક્ષરાન્તર તે ઉપરથી કરેલું છે. પણ મૂળ લેખ જોયા બાદ વધુ અજવાળું પડે એ સંભવ છે. લેખ મરણથંભ ઉપર કોતરેલે હવે જોઈએ અને રબિંગ ઉપરથી તેનું માપ નીચે અજબ અટકળી શકાય છે. ઉંચાઈ ૨'-૧” પહેલાઈ ઉપરના ભાગમાં ૧-”અને નીચેના ભાગમાં ૧'-૫" છેલ્લી બે પંક્તિના અક્ષર બહુ જ ઘસાઈ ગયા છે. ક્ષત્તિ १ सिद्धं राज्ञो महाक्षत्रपस्य स्वामि चष्टण २ पुत्रपुपुत्रस्य राज्ञो महाक्षत्रपस्य भट्टिदाम રૂ પુત્રવૃત્રિય રા મહાક્ષત્રપ વર્ષશત ४ त्रुत्तरके वर्ष ... ... पुत्रस्य आभिरस्य ५ हरिहावेकस (१) गोत्रस्य वसुराकस्यः शुत्तज्ज दुहितुस्य ६ कतीकस्य शु ६ राज्येश्वरस्य मर्तुष्टि पुष्टापि ૭ ... ... ... ... મને - ભ ... V ક . યુ. રીપેર્ટસને ૧૨–૨૪ પા. ડી. બી. દીસ્કલકર "Aho Shrut Gyanam" Page #60 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ત્રિકૂટક વંશના લેખો "Aho Shrut Gyanam" Page #61 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrut Gyanam" Page #62 -------------------------------------------------------------------------- ________________ શૈકૂટક વંશના લેખો નં. ૧૩ વૈકૂટકવંશના દહુસેનનાં પારડીનાં પતરાં સંવત ૨૦૭ વૈશાખ સુ. ૧૩ મુંબઈ ઈલાકામાં ગુજરાતના સુરત પરગણામાં પારડી ગામમાં તળાવનું ખોદકામ ચાલતું હતું ત્યારે આ પતરાંએ ઈ. સ. ૧૮૮૪ માં મળી આવ્યાં હતાં. રિયલ એશીઆટિક સાઈટીની મુંબઈ શાખાના જરનલ હયુમ ૧૬ ના પાને ૩૪૬ મે. ડે. ભગવાનલાલ ઈન્દ્રજીએ ઈ. સ. ૧૮૮૫ માં આ પતરાં પ્રસિદ્ધ કરેલાં છે. પણ લગ્રાફ આપેલ નથી. પતરાં બે છે અને તેનું દરેકનું માપ ક” ૪૩” છે. તે તદ્દન સપાટ છે. અને તેની કોરે વધારે જાડી અગર કાંઠાવાળી પણ નથી. પ્રતિકૃતિ ઉપરથી જણાય છે કે લગભગ આખે લેખ અખંડ અને સુરક્ષિત છે. સાધારણ કડી કે મુદ્દા નથી. પરંતુ બન્ને કડીઓના કાણુમાંથી પતરાંએ લાંબાં અને ?” જડા તારથી બંધેલાં છે. આ તાર કરતાં કાણાં બહુ મેટાં નથી, અને પતરાંએ મળી આવ્યાં છે તરત જ સાચવી લેવામાં આવ્યાં હોય એવું લાગે છે. આ ઉપરથી એવું માલુમ પડે છે કે પતરાઓ અસલથી જ તારથી બાંધવામાં આવ્યાં હશે, એ પતરાંઓનું વજન ૩૧ તેલા છે. અને તારનું વજન ૧૩ તેલા છે. કુલ વજન ૩૨ તોલા = ૧૨ ઓસ છે. ત્રકૂટક વંશના મહારાજ દહુસેને બ્રાહ્મણને આપેલ જમીનનું વર્ણન લેખમાં છે. આ રાજાની આજ્ઞા આમ્રક નામના સ્થળેથી બહાર પાડવામાં આવી હતી. દાન આપેલ ગામનું નામ હનીયતડાકા હતું અને તે અન્તર્મલી પરગણામાં આવ્યું હતું. બક્ષીસ મેળવનાર બ્રાદાણું કાપુરમાં રહેતું હતું. રાજાએ કરેલ બક્ષીસના સમાચાર આપનાર દૂતનું નામ બુદ્ધગુપ્ત હતું. અને તે બક્ષીસ ૨૦૭ માં વર્ષના વૈશાખ સુદ ૧૩ ને દિવસે કરવામાં આવી હતી. પારડીનાં પતરાંઓ પ્રસિદ્ધ કર્યા પહેલાં પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીએ કન્ડેરીના એક તામ્રપત્રમાંથી સૈકૂટકેનું વર્ણન શેધી કાઢયું હતું. પરંતુ તે મૂળ પતરું ખવાઈ ગયું લાગે છે. કહેરીનાં પતરા ઉપર ૨૪૫ મું વર્ષ લખેલું છે. તે જ પ્રદેશના કેટલાક સમકાલીન ઐતિહાસિક લેખમાંથી મળી આવેલ સૂચના આધારે પંડિત એવું અનુમાન કરે છે કે આ પતરાંઓને સંવત ઈ. સ. ર૪૫ લગભગથી શરૂ થતે હવે જોઈએ. જનરલ કેનીંગહામે આ સંવત ઈ. સ. ૨૪૯ થી શરૂ થતે કલચરી અથવા ચેદીને માને છે. અને આ મતનું સમર્થન પંડિત પતે તથા ડે. કુલીટ કરેલ છે. પારડીનાં પતરાંઓની લિપિ તથા જ્યાંથી મળી આવ્યાં તે જગ્યા અને તેમાં ત્રિકૂટકે વર્ણન કરેલું છે એ બે બાબતે ઉપરથી એ પતરાંઓ, ડે. કહે છેવટે પુરવાર કર્યું છે તે પ્રમાણે ઈ. સ. ૧૪૯ થી શરૂ થતા કલચુરી અથવા ચેદી સંવતનાં જ હોવાં જોઈએ એવું માનવાને સબળ કારણ મળે છે. અઠવાડીઆને દિવસ અથવા નક્ષત્ર આપેલું નહિં હોવાથી સમય * એ. ઈ. વ. ૧૦ પા. પ-પ૩ ઈ. હુશ "Aho Shrut Gyanam" Page #63 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નક્કી કરવાને બીજી કઈ હકીક્ત નથી, પરંતુ ડે. કીબહેને જણાવે છે કે જે ચાલુ વર્ષ ગણવામાં આવે તે તે ઈ. સ. ૪૫૬ ના એપીલની ૪ થી તારીખની બરોબર થાય. અને પૂરું થયેલું વર્ષ ઈ. સ. ૪૫૭ ના એપ્રીલની ર૩ મી તારીખ ખરોબર થાય: વૈકુટકના કુટુંબનું વર્ણન આપતું ( ક્લચુરી ) સંવત ૨૪૫નું કહેરીનું પતરું આ વંશના જે રાજાના સમયનું છે તેના નામની માહિતી આપી શકતું નથી. કૂટને રાજા દહન (કલચુરી) સંવત ૨૦૭= ઈ. સ. ૪૫૬ અથવા ઈ. સ. ૪૫૭ માં રાજ્ય કરતા હતા એવું પારડીનાં પતરાંઓ ઉપરથી માલુમ પડે છે. કહુસેનના પિતા ઇંદ્રદત તથા પુત્ર વ્યાસેન નામના તે જ વંશના બીજા બે મારા વિષે પણ સિક્કાઓ ઉપરથી જાણવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ મી. જેકસન પાસે સુરતમાંથી મળેલું એક ( કલચુરીની) ૨૩૧ ની સાલનું તામ્રપત્ર હતું. તેમાં ત્રિકુટક વંશના વ્યાઘને આપેલા દાનનું વર્ણન હતું. હસેન અને વ્યાધસેન પિતાને સિકકાઓ ઉપર પરમ વૈષ્ણવ તરીકે ઓળખાવે છે, એ ધ્યાનમાં રાખવા જેવું છે. જ્યારે પારડીનાં પતરાંઓમાં દહુસેનને તેવા જ અર્થવાળું ભગવક્ષાકર્મકર એટલે ભગવનાં ચરણને સેવક એવું બિરૂદ આપવામાં આવેલ છે. આ લેખમાં બતાવેલ સ્થળે વિષે છે. ફલીટ એમ માને છે કે “અન્તરમન્ડલીવિષય” એ ગુજરાતમાં આવેલ ઉત્તરે સિહોળા અને દક્ષિણ પૂર્ણા નદીની વચ્ચેનો પ્રદેશ હે ઈ. વડેદરા રાજ્યના વ્યારા પરગણાની નૈરૂત્ય કેણુની દક્ષિણ તરફ ત્રણ મેલ ઉપર આવેલ મિઢેળા નદીના કાંઠા ઉપર જરા મોટું ગામડું આવેલું છે તેજ કાપુર તરીખે ઓળખાવે છે. આ સ્થળને ઈન્ડીયન એટલાસ કવાર્ટર શીટ નં. ૨૩ એસ, ઈ (૧૮૮૮) માં અક્ષાંશ ૨૧°૪ રેખાંશ ૭૩ ૨૫ ઉપર કપુર તરીખે બતાવવામાં આવ્યું છે. કનીયરતડાકા સારિકા” એટલે ન્હાના તડાકા. સારિકાને મિઢેળા અને પૂર્ણ વચ્ચે લગભગ અ રસ્તે તથા કપુરથી પશ્ચિમે ૧૫ મિલ ઉપર નકશામાં બતાવેલ તસરિ અથવા તશરિ તરીખે ઓળખાવે છે. દહસેને દાન આપ્યું ત્યારે જ્યાં રહ્યું હતું તે આમ્રકા કદાચ કપુરથી નૈરૂત્ય કેણમાં બે મિલ ઉપર નકશામાં બતાવેલ અમ્બળ અથવા આમ્બા હોય એમ તે માને છે. પરંતુ લેખમાં બતાવેલાં બીજે સ્થળાની નજીક આમ્રકા હોવું જોઈએ એ જરૂરનું માનતા નથી. નાશિકના શિવરાતના એક લેખમાં બતાવેલા. કાપુરાહાર નામના વિભાગનું નામ કાપુર ઉપરથી પડયું છે. અને તે જ લેખમાં બતાવેલ ચિખલપદ્ધ પણ કપુરથી ઈશાન ખૂણે અહી મેલ ઉપર મિઢોળાના દક્ષિણ કાંઠા ઉપર નકશામાં બતાવેલ ચિખદ છે. "Aho Shrut Gyanam" Page #64 -------------------------------------------------------------------------- ________________ राजा दहसेनना पारडीनां पतरां अक्षरान्तर पतरूं पहेलं १ स्वस्ति [1] विजयस्कन्धावारादासकावासकात्रैक्कु [ कू टकानां मातापितृपादानुयातो भग२ वत्पादकर्मकरोष्वमेधाहर्ता श्रीमहाराजदइसेनः सानेवास्म सन्तकानन्त३ मण्डलीविषयवासिनस्समाज्ञापयति यथा कापुरवास्तव्यब्राह्मणनग्न [ण्ण ] स्वामिन ४ अत्रैव विषयान्तर्गतकनीयस्तडाकासारिकाप्रामो मा [ २ ] आपि [त ] रोरात्मनश्चपुण्य पतरूं बीजें ५ यशोभिवृद्धये [य ] आचन्द्र [ आ ] कार्णव [क्षि ] तिस्थि तिकालिका [क] श्चोररो [ रा ] जापत्ययकारिवर्ज ६ सर्वदित्यविष्टिपरिहारेण पुत्रपौत्रान्वयभोज्यस्समतिसृष्टो यतोस्य भुञ्जतः कृषतो [तः] ७ प्रवि [दि ] शतश्च न क [ए] नचि [ ] प्रतिषेधः ___ कार्य इत्युक्तञ्च भगवता व्यासेन [। षष्टि वर्षसहस्रानि [णि ] ८ स्वर्गे वसति भूमिदः [1] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके ___ वसेदिति [ 1 ] बुद्धगुप्तदूतकमाज्ञा ९ सं. २०० ७ वैशाखशुद्धत्रयोदश्या [-] १०. ३ [॥ लापात (પક્તિ ૧) સ્વસ્તિ આમ્રકાના વિજયી નિવાસસ્થાનથી સૈફટકના વંશને) માતાપિતાના પગનું ધ્યાન કરનાર ભગવત વિરુના ચરણને સેવક અને અશ્વમેધ કરનાર શ્રી મહારાજ કહુસેન અખ્તમંડલી વિષયમાં વસતી સર્વ આપણી પ્રજાને ( નિચેનું) શાસન કરે છે - (પંક્તિ ૩ ) કાપરમાં વસતા બ્રહાણ નષ્ણુસ્વામીને કનીયસ્તડાકાસરિક્ષ ગામ એ જે વિષયમાં આવેલું, ( અમારા ) માતાપિતાના અને અમારા પુણ્યયશની વૃદ્ધિ અર્થે, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વ કાળ સુધી લૂંટારા, અને નૃપને વિન્ન કરનાર વર્જ કરી, સર્વ કર અને વેઠેથી મુક્ત, પુત્ર, પૌત્ર અને વંશના ઉપગ માટે અમે આપ્યું છે. (પંક્તિ ૬) આથી જ્યાં સુધી તે ભૂમિને તે ઉપગ કરે, ખેતી કરે, અન્યને સોપે ત્યાં સુધી કેઈએ પ્રતિબન્ધ કરવે નહી. (प७ि ) भने गत व्यासे धुळे:-- [ही या माना - भावे ] (4ति ८) (1) शासन ( २ तु)-सुद्धगुप्त- संवत २०७ वैशाम શુદિ તેરશ-૧૩ને દિને * पायो स्वामिनेत्रव "Aho Shrut Gyanam" Page #65 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख l૦ ૧૪ ત્રૈકૂટક વંશના વ્યાઘ્રસેનનાં સુરતનાં પતરાં સંવત ૨૪૧ મી. એ. એમ. ટી. જૈકસને જણાવ્યા પ્રમાણે આ તામ્રપત્રા સુરતથી મળેલાં છે. પત્રાં એ છે અને તે દરેકનું માપ લગભગ ૯ ઇંચ પેહે અને ૩ર્ફે ઈંચ ઉંચાઇનું છે. લખાણ ફક્ત અંદરની બાજુઓપર જ છે. બીજાં પતરાં કરતાં આ વધુ પાતળાં અને ઉપડતી કાર વગરનાં છે, પણ તેમાંનું લખાણુ એકન્દરે સુરક્ષિત સ્થિતિમાં છે. પારડીનાં પતરાંની માફક આમાં પણ પહેલા પતરાની લખેલી માજી નીચે અને તેવી જ રીતે બીજાની ઉપર એ પ્રમાથે તાર માટેનાં કાણાંઓ છે. આ કાણાંઓમાંથી એક લાંબે ત્રાંખાના તાર જમણી બાજુએથી પસાર કરી વાળી દેવામાં આવ્યા છે. ડાબી ખાજુએ પણુ ાચ આવે; તાર હશે, પણ મળી શકયા નથી. પતરાંઓ તથા તારનું એકન્નુર વજન ૫૦ તાલા છે. ' ત્રક વંશના મહારાજા વ્યાઘ્રસેને · વિજયી અનિરૂદ્ધપુર માં રહી એક બ્રાહ્મણુને આપેલી જમીનની અક્ષીસનું વર્ણન લેખમાં છે. મા શહેર બૈક્તક રાજાઓની રાજધાનીનું શહેર જણાય છે. તે શેહેરને ( કલચુરી) સંવત ૪૦૬નાં બચુસ્રાનાં પતરાંઓમાં દાન લેનારના નિવાસ સ્થાન તરીખે · વિજયી અનિરૂદ્ધપુરિ ' એ પ્રમાણે લખવામાં આવ્યું છે. વ્યાઘ્રસેન આપરાન્ત પ્રદેશમાં રાજ્ય કરવાના દાવે ધરાવે છે. કાલિદાસના રઘુવંશમાંના એ શ્લોકમાં આવતા ત્રિકૂટપર્વત, જેના ઉપરથી ત્રૈકુટકાના વંશનું નામ પડયું હવું જોઇએ, તે અપરાન્તના રાજાના પ્રદેશમાં આવેલે હાવાનું જણાવ્યું છે, તેને ઉપરની હકીક્તથી સાખીતી મળે છે. રઘુવંશ ઉપર મલ્લિનાથે લખેલ વૈજયન્તી પ્રમાણે અપરાન્તનું મુખ્ય સ્થળ શૂર્પોરકર, હાલનું સોપારા જણાય છે, અને તે જ ત્રૈકુટકાનું રાજધાનીનું શહેર અનિરૂદ્ધપુર હું ગણું છું. વ્યાઘ્રસેને આપેલું ગામડું ઈશ્વરની પરગણાનું પુરોહિતપલ્લિકા હતું. પરન્તુ આ આળખી શકાતું નથી. ગામડાના નામ ઉપરથી કદાચ અનુમાન કરી શકાય કે તે મેળવનાર નાગામાં રાજ કુટુંબના પુરાહિત હતા. સંવત ૨૪૧ના કાર્તિક શુદ ૧૫ ને દિને તે આપ્યું હતું. કંહુસેનનાં પારડીનાં પતરાંએ ઉપર ( કલચુરી ) સંવત ૨૦૭ આપેલા છે. અને સિક્કાએ ઉપરથી જણાય છે કે વ્યાઘ્રસેન દહુસેનને પુત્ર હતા. એટલે નવા લેખનું વર્ષ પણ ઈ. સ. ૨૪૯ થી શરૂ થતા કલચુરી સંવતનું હોવું જોઇએ. અને તેમાં આપેલા મહિનાને લીધે લેખનું વર્ષ ઈ. સ. ૪૯૦, અગર ૪૯૧ નું હાવાનું નક્કી થાય છે. અનિરૂદ્ધપુરમાં રહેતા અપરાન્તના ઐક્તક રાજાએ વિષે સિક્કાઓ તથા લેખા ઉપરથી જેટલું જાણવામાં આવ્યું છે તે નીચેની વંશાવળીમાં આવી જાય છે.- મહારાજ ઇન્દ્રદત્ત મહારાજ હુસેન (ઈ. સ. ૪૫૬ અથવા ૪૫૭) મહારાજ વ્યાક્ષસેન ( ઈ. સ. ૪૯૦ અથવા ૪૯૧ ) × એ. ઈ. વે. ૧૧ ૫૩. ૨૧૯ મા. ઈ. ફુગ્ગ "Aho Shrut Gyanam" Page #66 -------------------------------------------------------------------------- ________________ राजा यात्रसेननां सुरतनां पतरांओ अक्षरान्तर पहेलु पतलं अंदरनी बाजु . १ स्वस्ति विजयानिरुद्धपुरात्त्रकूटकान [i] मातापितृपादानुद्धयातो भगवत्पादकर्म कर रगतक्रमागत२ स्फीतापरान्तातिदेशपतिरपरिमितनृपतिनतचरणकमलस्स्वभुजपरिपालनप्रता३ पाधिगतप्रचुरद्रविणविश्राणनावाप्तस-दिग्व्यापिशुक्लयशाश्शारदरजनिकरुचिरवपु४ रनद्यकालीनपुरुषविशेषसदृशोदारचरितस्सुचरितनिदर्शनार्थमिव निर्मित प्रति५ हतसामन्तारातिरन्यनरपतिप्रतिविशिष्टस्स्ववशालकारभूत : प्रभूतप्रवीरसाधना६ धिष्ठितदुर्गनगरसागरस्सागरगम्भीरगिरिगुरुस्थिरप्रकृति प्रकृतिजनमनोहर : प्राज्ञ७ संश्रितगुरुस्वजनमाधुसाधारणधनोभिजनसदृशयन्त्रणोपगृहीतस्पृहणीयश्रीश्श्रीमहा - ८ राजव्याघ्रसेनः सर्वानवेक्षरक्याहारान्तर्गतपुरोहितपल्लिकाप्रतिवासिनो' ९ समाज्ञापयति [1] - विदितमस्तु वो यथास्माभिर्मातापित्रोरात्मनश्च स्वपुण्याभिवृद्धये पतरूं बीजूं : अंदरनी बाजु १० भारद्वाजसगोत्रब्राह्मणनागशर्मणे इयं पल्लिका चोरराजापत्थ्यकारिवर्ज अचाटभट ११ प्रावेश्या सर्वदित्यविष्टिपरिहीणोनाहारस्थित्यान्वयभोज्यो आचन्द्राकार्णव१२ क्षितिस्थितिसमकालीनोतिसृष्टाँ [1] तदस्मद्वझ्यराजभिरन्यैश्च विभवानभावानु___ बद्धानायुबि१३ योगानुगतणांश्च दीर्घकालानुगुणान्विगणय्य दानञ्च गुणवतामवदातमपदान१४ मिति प्रमाणीकृत्य शशिकरशुचिरुचिरचिराय यशश्चिचीषुभिरिय पल्लिकादायो नुमन्तव्य पा१५ लयितव्यश्च [ 1 ] यस्मादुक्तम्भगवता वेदव्यासेन न्यासेन [ 1] पूर्वदत्तान्द्विजा तिभ्योयत्नाद्रक्ष युधि१६ ठिर [1]* महीम्महिमता श्रेष्ठ दानाच्छ्योनुपालनं [॥१॥] षष्टिवर्षसहस्राणि स्वर्गे मोदति १७ भूमिद [:। * आच्छेचा चानुमन्ता च तान्येव नरके वसेदिति [ ॥ २ ॥ प्रतिपच्छय लिखितं मया महासान्धिविन१८ हिककर्केप हालाहलदूतकं सं. २०० ४० १ कार्चिक शु. १०.५ [॥ यो पेशा २ वाया मानेवे ३ वांय वासिन ४ वायो शर्मण ५ या वर्जम् पयो परिही. गामहारं मने भोण्याचा पायो कालीनाति पायाश्य ९पया मिरयं "Aho Shrut Gyanam" Page #67 -------------------------------------------------------------------------- ________________ જે ઉમદા છે. જે જેણે નજીકના गुजरातना ऐतिहासिक लक्ष ભાષાન્તર (પંક્તિ ૧) સ્વસ્તિ ! વિજયી અનિરૂદ્ધપુરમાંથી વૈકુટકેના વંશને, માતાપિતાનાં ચરણનું ધ્યાન ધરનાર, ભગવતના (વિષ્યના) ચરણને સેવક, અપરાન્ત અને (પિતે) મેળવેલા અથવા વારસામાં પ્રાપ્ત કરેલા અન્ય સમદ્ધ દેશના પતિ, જેનાં ચરણકમળને અસંખ્ય નૃપ નમન કરે છે, જેણે નિજ રાજ્યનું શાસન કરીને અને વિજય મેળવીને સ્વભુજથી પ્રાપ્ત કરેલા મહાન સંચયનું દાન આપીને સર્વ દિશામાં પ્રસરતે ઉજજવળ યશ પ્રાપ્ત કર્યો છે, જેનું અંગ શરદઈન્દુ સમાન પ્રકાશે છે, જેને આચાર પ્રાચીન ઉત્તમ જનોના આચાર જે ઉમદા છે, જે સદાચારના ઉદાહરણ રૂપે સજીએ હાય તેવે છેજેણે નજીકના શત્રુઓને હંફાવ્યા છે, જે અન્ય નૃપ કરતાં અધિક સમ્પન્ન છે, જે નિજ કુળનું ભૂષણ બન્યા છે, જેણે અનેક મહાન વિરેની સેનાથી, દુર્ગ, નગરે અને સાગર મેળવ્યા છે, જેની પ્રકૃતિ સાગર સમાન ગંભીર છે, અને હિમાલય સમાન સ્થિર છે, જે પ્રકૃતિ વડે જનનાં હદય અનુજે છે, જેની લક્ષમીને વિદ્વાન, આશ્રિત, વડીલ, ખન્ધજન, અને સંતાથી વ્યય થાય છે, (અને ) જેણે નિજ વંશને છાજવા પ્રકાર વડે નિગ્રહ આચરી, અભિલાષિત વેશ પ્રાપ્ત કર્યો છે, તે મહારાજ શ્રી વ્યાવ્રસેન ઈક્ષરકી આહારમાં આવેલા પુરોહિત પઢિલકાના સર્વ નિવાસિઓને શાસન કરે છે -- (પં. ૯) તમને જાહેર થાઓ કે અમારાં માતપિતા અને અમારા પુણ્યની વૃદ્ધિ અર્થે અમે ભારદ્વાજ ગોત્રના બ્રાહ્મણ નાગશિર્મનને, આ પલિકા, લુટારાઓ કે મહાન દ્રોહના ગુન્હાવાળા જના ( પકડવાના પ્રસંગ ) સિવાય ચાટ ( અને) ભરના પ્રવેશથી મુક્ત, સર્વ કર અને વેઠથી મુકત, દાન લેનાર પુરૂષના વંશના ચન્દ્ર, સુરજ, સાગર અને પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી અહારના નિયમાનુસાર ઉપગ અર્થ આપી છે. વીરની સેનથી, બસપ છે, જે ન (૫. ૧૨) પ્રભુતા (ઐશ્વર્ય) અનિત્ય છે, જીવન વિગથી અનુસરચેલું છે, અને ફક્ત ગુ જ દીર્ઘ કાળ ટકે છે, એ વિચારીને તેમ જ સજજનોને દાન એ ઉમદા કાર્ય છે, એ સત્ય કખલ કરીને, ઈદકિરણ સમાન ઉજજવળ યશના દીર્ય કાળ સુધી સંચયની અભિલાષવાળ, અમારા વંશના કે અન્ય નૃપેએ આ પઢિલકાના દાનને અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ. (પં. ૧૫) કારણ કે ભગવાન વિદવ્યાસે કહ્યું છે કે : (અહીં ચાલું લોકમાંના બે લેક આવે છે. ) (૫. ૧૭) આ (દાનની અગત્યની હકીકત) તપાસી, (આ દાન) જેમાં હાલાહલ કૂતક હતું તે મારાથી, માડામાંધિવિમહિક કર્કથી સં. ર૪૧ કાર્તિક શ. ૧૫ના દિને લખાયું હતું. "Aho Shrut Gyanam" Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી गुजरातना ऐतिहासिक लेख ગુપ્ત વંશના લેખો "Aho Shrut Gyanam" Page #69 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrut Gyanam" Page #70 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તવંશના લેખો નં. ૧૫ સ્કન્દગુપ્તને જૂનાગઢને શિલાલેખ શુ સંવત ૧૩૬,૩૯ અને ૧૩૮ આ લેખની શોધ પ્રથમ મી. જેમ્સ પ્રિન્સેપે ઈ. સ. ૧૮૩૮ માં જ, બે. એ. સે. . ૭ પા. ૩૪૭ ઉપર પ્રસિદ્ધ કરી હતી. ઈ. સ. ૧૮૪૪ માં જ. બે. છે. . . . . ૧ ૫, ૧૪૮ ઉપર તેની શિલાછાપ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તે જનરલ સર જર્જ, લીગ્રેડ જેકબ, મી. એન. એલ. વેસ્ટરગાર્ડ તથા એક બ્રાહ્મણ મદદનીશ એએએ તૈયાર કરી બે વર્ષે પહેલાં એસયટી પાસે મૂકેલી નકલ ઉપરથી બનાવવામાં આવી હતી. ડે. ભાઉ દાજીએ ઈ. સ. ૧૮૬૨ માં તે જ જર્નલનાં વે, પા. ૧ર૧ ઉપર પિતાને પાઠ તથા ભાષાન્તર પ્રસિદ્ધ કર્યો હતાં. તે સાથે ઈ. સ. ૧૮૯૧ માં ડે. ભગવાનલાલ ઈન્દ્રજીએ કપડાંપર ઉપજાવેલ છાપ ઉપરથી બનાવેલી શિલાછાપ પણ પ્રસિદ્ધ કરી હતી. ઈ. સ. ૧૮૭૬ માં ડે, ભાઉદાજીને પ્રઠ તથા પ્રોફેસર ઈગલને તપાસેલ ભાષાન્તર ફરીથી આ. સ. વે. ઈ. વે, ૨ . ૧૩૪ ઉપર પ્રસિદ્ધ થયાં હતાં અને તેની સાથે છે. ભગવાનલાલ ઈન્દ્રજીની નકલ ઉપરથી બનાવેલી જરા નાની શિલાછાપ આપવામાં આવી હતી. મુંબઈ ઈલાકામાં કાઠિઆવાહનાં દેશી સંસ્થાન જૂનાગઢ સંસ્થાનનું મુખ્ય શહેર જૂનાગઢ છે. આ શહેર અથવા તેના અસલ નામધારી શહેરનું વર્ણન આ લેખમાં છે. પણ તેનું અસલ નામ આપેલું નથી. પરંતુ રુદ્રદામનના લેખની પહેલી પંક્તિમાં તેનું નામ ગિરિનગર એટલે ડુંગરનું અથવા ડુંગરપરનું શહેર આપેલું છે. પાછળથી લેખમાં કહેલ ઊયત પર્વતને જ તે ગિરનાર નામ આપવામાં આવ્યું અને આ ઉપરથી એમ માનવાને કારણે મળે છે કે અસલનું શહેર હાલની જગ્યાને બદલે પર્વતની તદ્દન પાસે અગર કદાચ તેની ખીણમાં જ હોવું જોઈએ. આ લેખ એક મહાન પત્થરની શિલાના વાયવ્ય કેણું ઉપર છે અને તેમાં અશેકનાં ચૌદ શાસને તથા મહાક્ષત્રપ રુદ્રદામનને મેટ લેખ પણું ખાસ રક્ષણ માટે હમણાં ઉભી કરેલ છાપરી નીચે છે. આ સ્થળ ગિરનાર પર્વતને ફરતી ખીણ પાસે જવાના નાળાના મુખ આગળ શહેરથી પૂર્વમાં લગભગ એક માઈલ ઉપર આવેલું છે. લખાણ ૧૦ ફૂટ પહોળી અને છ ફૂટ ૩ ઇંચ જગ્યામાં અને સુરક્ષિત સ્થિતિમાં છે. લેખમાં ભાંગી ગએલ પત્થરને લીધે ૨૨ મી પંક્તિમાં જ કુકત કેટલેક ભાગ રહી ગયા છે. આડાંઅવળાં અને છીછરા કેતરકામ, ખડબચડે ખડક, કુદરતી નિશાનીઓનું અક્ષરે સાથે મળી જવું, અને ખડકના ખડબચડાપણાને લીધે કેતરનારે છેડી દીધેલી કેટલીક જગ્યા, વિગેરે કારણોને લીધે તે સહેલાઈથી વાંચી શકાય તે લેખ નથી. અક્ષરનું કદ ઇંચ અને ૧૪ ઇચ વધે છે. "Aho Shrut Gyanam" Page #71 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख - લેખને પહેલા ભાગ પ્રાચીન ગુપ્ત રાજા સ્કન્દગુપ્તનું વર્ણન આપે છે. ભગવાન વિષ્ણુની હતુતિ તથા રાજ્યકર્તાઓના વખાણના પાંચ લેક પછી સ્કન્દગુપ્ત પિતાના સુરાષ્ટ્રના દેશે અથવા કાઠિઆવાડના પ્રદેશો પર રાજ્ય કરવાને એક પર્ણદત્તને નીમે તેનું વર્ણન છે. પર્ણદત્તે લેખ છે તે શહેરમાં રાજ કરવાને પિતાના પુત્ર ચક્રપાલિતને નીમ્યું. તે પછી લેખનો મુખ્ય આથઇ લખે છે તે આ પ્રમાણે છે -- ગુપ્તના સમયના વર્ષ ૧૩૬(ઈ. સ. ૪૫૫-૫૬)માં પ્રોપર (ગષ્ટ-સપ્ટેબર) માસના છઠ્ઠા દિવસે રાતમાં સુદર્શન નામનું તળાવ ( જે ગિરનારની તલાટીની આસપાસ ખીણમાં નાળાને આડે પ્રાચીન સમયમાં બાંધેલ બંધવડે, લેખ છે તે જગ્યા બનાવવામાં આવ્યું હતું તે ) અતિવૃષ્ટિને કારણે તૂટી ગયું. અહિં તથા આગળના જે તેના ભાગોમાં આંકડાને બદલે શબ્દો વડેજ પૂર્ણ રીતે તારીખ આપેલી છે. તૂટી ગયેલ બાગ સરી બાંધકામથી બે માસ કામ ચાલ્યા પછી સંવત ૧૩૭( ઈ. સ. ૪૫૬-૫૭)માં જાતિના હુકમથી સમરાવા હતા. બીજા ભાગમાં, ૨૪ મી પંક્તિથી અંત સુધી સ્કનગુપ્ત અને પર્ણદત્તના નામે ફરીથી આપેલાં લાગે છે. અને તે પછી શરૂવાતની સ્તુતિ ઉપરથી જણાઈ આવતા વૈષ્ણવ વલણ અનુ. સાર નીચેની હકિકત આપેલી છે -- ગુપ્તનાં સંવત ૧૩૮ માં (ઈ. સ. ૪૫૭-૫૮) ચક્રપારિત જગવાન વિષ્ણુમન્દિર બન્યાવ્યુંજેનું નામ “ચકત એટલે ચક ઘરનાર હતું. તે પી છે શહેક બાદ લેખ પૂર્ણ થાય છે. તે લોકોને અર્થ સમજવા પૂરતો ભાગ રહ્યો નથી. "Aho Shrut Gyanam" Page #72 -------------------------------------------------------------------------- ________________ स्कन्दगुप्तना जूनागढना शिलालंख अक्षरान्तर प्रथम विभाग १ सिद्धम् ॥ ] श्रियमभिमतभोग्यां नैककालापनीता त्रिदशपतिसुखार्थ यो बले. राजहार । कमलनिलयनायाः शाश्वतं धाम लक्ष्म्याः २ स जयति विजितातिर्विष्णुस्त्यन्तनिष्णुः तदनु जयति शश्वत् श्रीपरिक्षिप्तवक्षाः स्वभुजजनितवीर्यो राजराजाधिराजः । नरपति३ भुजगानां मानदर्पोत्फणानां प्रतिकृतिगरुडाज्ञा [म् ] निविंशी [ म् ] चावकर्ती ।। नृपतिगुणनिकेतः स्कन्दगुप्तः पृथुश्रीः चतुरुदधिज (?) ल (?) आन्तां स्फीत. पर्यन्तदेशाम् । ४ अवनिमवनतारिर्यः चकारात्मसंस्थां पितरि सुरसखित्वं प्राप्तयत्यात्मशक्त्या ॥ ऑपि च जितम् [-] व तेन प्रथयंति यशांसि यत्य स्पिवोपि आमूलभमदी निय .... .... ...' म्लेच्छदेशेषु ५ क्रमेणे बुद्ध्या निपुणं प्रधार्य ध्यात्वा च कृत्स्नान्गुणदोषहेतून् । व्यपेत्य सर्वा न्मनुजेंद्रपुत्रांलक्ष्मीः स्वयं यं यरयांचकार । तस्मिन्नृपे शासति नैव कश्चिद्धर्मादपेतो मनुजः प्रजासु । ६ आतों दरिद्रो व्यसनी कदयों दण्ड् [ यो ] न वा यो भृशपीडितः स्यात् ॥ एवं स नित्या पृथिवीं समयां भग्नारदर्पा [ न् ] द्विशतश्च कृत्वा । सन्वेषु देशेषु विधाय गोप्तृ [प्त ] न संचिन्तया [ मा ] स बहुप्रकारम् ॥ स्यात्कोनुरूपो ७ मतिमान्विनि [ नी ] तो मेधास्मृतिभ्यामनयेतभावः । सत्यार्जबौदार्यनयोपपन्नो माधुर्यदाक्षिण्ययशोन्वितश्च ॥ भक्तोनुरक्तो नृ व [1] श [-] पयुक्तः सर्वोपधाभिश्च विशुद्धबुद्धिः । आनृण्यभावोपगतान्तरात्माः सर्वस्य लोकस्य हिते प्रवृत्तः ॥ ८ न्यायार्जनेर्थस्य च कः समर्थः स्यादर्जितस्याप्यथ रक्षणे च ! गोपायितस्यापि [च] वृद्धिहेतौ वृद्धस्य पात्रप्रतिपादनाय ॥ सर्वेषु भूत्येप्यपि संहतेषु यो मे प्रशिष्यानिखिलान् सुराष्ट्रान् । आं ज्ञातमेकः खलु पर्णदत्तो भारस्य तस्योद्वहने समर्थः ।। ९ एवं विनिश्चित्य नृपाधिपेन नैकानहोरात्रगुणानस्वमत्या । यः संनियुक्तोर्थनया कथंचित् सम्यक् सुराष्ट्रावनिपालनाय ।। नियुज्य देवा वरुणं प्रतीच्या स्वस्था यथा नोन्मनसो बभूवु [:] [ 1 ] पूर्वृतरस्यां दिशि पर्णदत्तं नियुज्य राजा धृतिमांस्तथाभूत् ! [ ॥ ] ૧ આમાં અને પછીના બે એકમાં માલિની છબ્દ છે ૨ છંદ આર્ય ૩ વાંચે નિર્વકના ૪ - વરુ અને ઉપેન્દ્રવજાને ઉપજાતિ, ૫ આ સ્લોક અને પછીના છ લેકમાં છંદ ઈન્દ્રવજા ૬ વાગે ૭ ઇન્દ્રવજનો ઉપmતિ પછીના બે લોકો પણ તેમ જ, १२ "Aho Shrut Gyanam" Page #73 -------------------------------------------------------------------------- ________________ ३ गुजरातना ऐतिहासिक लेख १० तस्यात्मजो ह्यात्मजभावयुक्तो द्विधेव चात्मात्मवशेन नीतः । सर्वात्मनात्मेव च रक्षणीयो नित्यात्मवानात्मजकान्तरूपः । [ 1 ] रूपानुरूपैर्ललितैर्विचित्रैः नित्यप्र मोदान्वितसर्वभावः । प्रबुद्धपद्माकरपद्मवक्त्रो नृणां शरण्यः शरणागतानाम् । [1] ११ अभवद्भुवि चक्रपालितोसाविति नाना प्रथितः प्रियो जनस्य । स्वगुणैरनुपस्क्रितै रुदात्त [1] : पितरं यश्च विशेषयांचकार । [1] क्षमा प्रभुत्वं विनयो नयश्च शौर्य विना शौर्यमहर्चनं च । वा (?) क्य (?) म् दमो दानमदीनता च दाक्षिण्यमानृण्यमश् [ 7 ] न्यता च । [ ॥ ] सौंदर्यमार्येतरनिग्रहश्च अविस्मयो धैर्यमुदीर्णता च । १२ इत्येवमेतेतिशयेन यस्मिन्नविप्रवासेन गुणा वशन्ति ॥ नविद्यतेसौ सकलेपि लोके यत्रोपमा तस्य गुणैः क्रियेत । स एव कात्स्न्ये न गुणान्वितानां बभूव न [ न ] णामुपमानभूतः इत्येवमेतानधिकानतोन्यान्गुणान्पर [ई ] क्ष्य स्वयमेव पित्रा यः संनियुक्तो नगरस्य रक्षा विशिष्य पूर्वान्पचकार सम्यक् । [1] १३ आश्रित्य विवी] ये सु (१)भु (?)ज (?) द्वयस्य स्वस्यैव नान्यस्य नरस्य दर्प । नोद्वेजयामास च कंचिदेवमस्मिन् पुरे चैव शशास दुष्टाः न ] (1) विसंभमल्पे न शशाम योस्मिन् काले न लोकेषु स नागरेषु । यो लालयामास च पौरवर्गान् [ .... ... ] पुत्रान् सुपरीक्ष्यदोषान् । [॥ ] संरंजयां च प्रकृतित्रभूव पूर्वस्मिताभाषणमानदानैः 1. १४ नियन्त्रणान्योन्यगृहप्रवेश [ : ] संवड़ितप्रीतिगृहोपचारैः । [1] ब्रह्मण्य भावेन परेण युक्तः शक्लः शुचिदानपरो यथावत् । प्राप्यान्स काले विषयान् सिषवे धर्मार्थयोश्चा [प्य ] विरोधनेन । [ 1 ] यो [......... .... ] पर्णदत्तास न्यायवानत्र किमस्ति चित्रं । मुक्ताकलापाम्बुजपाशीताच-द्रात् किमुष्णं भविता कदाचित् । [1] १५ अर्थो क्रमेणाम्बुदकाल आगत् [९] [इ ] दापकालं प्रविदार्य तोयदैः । ववर्ष तोयं बहु संततं चिरं सुदर्शनं येन बिभेद चात्वरात् । [ 1] संवत्सराणामधिके शते तु त्रिंशद्भिरन्यैरपि षड्भिरेव । रात्री दिने प्रोष्ठपदस्य षष्ठे गुप्तप्रकाले गणनां विधाय। [] १६ इमाश्र्थे या रैवतकाद्विनिर्गता [:] पलाशिनीयं सिकताविलासिनी । समुद्र कान्ताः चिरबन्धनोषिताः पुनः पति शास्त्रयथोचितं ययुः । [॥] अवेक्ष्यवर्षा गमजं महोद्भमं महोदधेरुर्जयता प्रियेप्सुना । अनेकतीसन्तजपुष्पशोभितो १७ नदीमयो हस्त इव प्रसारितः । [॥] विशाद्य [ मानाः खलु सर्वतो ज] नाः ___ कथं कथं कार्यमिति प्रवादिनः । मिथो हि पूर्वीपररात्रमुस्थिता विचिन्तयां चापि ૧ તાલીમી હસિ ૨ નિરજા અને ઇજાનો પતિ પછીના ત્રણ લેમાં પણ તે જ ભવજા પછીના પાણીમાં પણ તે જ પ્રમાણે જ વાપ ૫ છે કે આ વચન પાર ARUNABI न बनेमा, "Aho Shrut Gyanam" Page #74 -------------------------------------------------------------------------- ________________ स्कन्दगुप्तना जुनागढना शिलालेख बभूवुरत्सुकाः । [॥] अपीहलोके सकले सुदर्शनं पुमान् ] हि दुर्दर्शनता गतं क्षणात् । १८ भवेन्नु शाम्भो निधितुल्यदर्शनं सुदर्शनं [ .... ..... .... ... ] ! (॥) [.... .... .... ....]' वणे स भूत्वा पितुः परां भक्तिमपि प्रदर्थ । धर्म पुरो धाय शुभानुबन्धं राज्ञा हितार्थ नगरस्य चैव । (1) संवत्सराणामधिके शते तु १९ त्रिंशद्भिरन्यैरपि सप्तभिश्च । प्र [... ... ... ... ...] शास्त्र चेत्ता वि (?) ___ वो (१) प्यनु ज्ञातमहाप्रभावः । (1) आज्यप्रणामैः विबुधानथेष्ट्वा धनैर्द्विजा. तीनपि तर्पयित्वा । पौरांस्तथाभ्यर्च्य यथार्हमानैः भृत्यांश्च पूज्यान्सुहृदश्च दानः । २० प्रैष्मस्थ मासस्य तु पूर्वप [२] [... ... ... ....प्र] थमेहिसम्यक् । मासद्वये नादरवान्स भूत्वा धनस्य कृत्वा व्ययमप्रमेयम् । (1) आयामतो हस्त शतं समग्र विस्तारतः षष्टिस्थापि चाष्टौ । २१ उत्सेधतोन्यत् पुरुषाणि स (?)प्त (?) [... ... ... ..ह ] स्तशतद्व यस्य । (1) बबन्धयत्नान्महता नृदेवान् [ अभ्यर्च्य (!)] सम्यग्घटितो पलेन । अजातिदुष्टम् प्रथितं तटाकं सुदर्शनं शाश्वतकल्पकालम् ! (0) २२ अपि च सुदृढसेतुप्रान्त ( ? ) विन्यस्तशोभरथचरणसमाक्रौंचहंसासधूतम् । विमल सलिल [ ... ... ... ... ] भुवि त [ ... ... ... ... ] द [... अ] कैः शशी च । (।) २३ नगरमपि च भूयाद्धिमत्यौरजुष्टम् द्विजबहुशतगीतब्रह्मनिष्टपापं । शतमपि च समानामीति दुर्भिक्ष [ ... ... ... ... ... ... ... ... ... ... ...] (1] [इति सुद ] नितटाकसंस्कारग्रन्थरचना [ स ] माता ॥ योजो विभाग २४ दृप्तारिदर्पग्रणुदः पृथुश्रियः स्ववंशकेतोः सकलावनीपतेः । राजाधिराज्याद्भुतपुण्य [कर्मणः ] [ ... ... ... ... ... ... ...] ()[ ... ... ... ... ... ........ ... ... ... ... ... ...] (1) द्वीपस्य गोप्ता महतां च नेता दण्ड द्वि (१) [...] नां २५ ... ... ... ... ...द्विशतं दमाय । (1) तस्यात्मजेनात्मगुणान्वितेन गोविन्द पादार्पितजीवितेन । [ ... ... ... ... ... ... + ... ... ... ... ... ] (|) [ ... ... ... ... ... ] ग्धं विष्णोश्च पादकमले समवाप्य तत्र । अर्थव्ययेन ૧ ઇન્દ્રવ અને ઉપેન્દ્રવાન ઉપજાતિ; પછીના પાંચ ોકમાં પશુ એ જ છંદ. ૨ છંદ માષિની પછીના શ્લોકમાં પણ. ૩ ઇંટ વંશ૪-પહેલાં અને ત્રીજા પાદમાં પ્રથમાક્ષર લઘુ હોવાથી છેદભવ થાય છે, ઇન્દ્રવજા અને પછીના લેકમાં. ૧ ઇંદ વસંતતિલકા અને પછીના કલેકમ પણ. "Aho Shrut Gyanam" Page #75 -------------------------------------------------------------------------- ________________ ८ गुजरातना ऐतिहासिक लेख २६ महतां महता च कालेनात्मप्रभावनत पौरजनेन तेन । ( 11 ) चक्रं बिभर्ति Rg [ ... --- ... २९ 93 ... ... 020 ] તત્ત્વ સ્વતંત્રવિધારામાનુણ્ય | ( I ) २७ कारितमवक्रमतिना चक्रभृतः चक्रपालितेन गृहं । वर्षशतेष्टात्रिंशे गुप्तानां काल ( ૫ ) { ...*... मुत्थितामिवोर्जय तोचलस्य आ --] (1) [ २८ कुप्रभुत्व गाति पुरस्य मूर्ध्नि || अन्यच मूर्धनि सु ! * 1 વિમા, વિત્રા તે [... ભાષાન્તર સિદ્ધ થયું છે! જેને નિવાસ કમળ છે તે લક્ષ્મી ( દેવી ) નું શાશ્વત ધામ વિષ્ણુ ( ભગવાન ), આપને વિજેતા, પૂર્ણ વિજયી, જેણે દેવાના પતિ ( ઈન્દ્ર ) ના સુખાર્થે અસિ ( અસુર ) પાસેથી લક્ષ્મી અને શ્રી જે ઉપલેગ ચેાગ્ય લેખાઈ છે અને જે તેની પાસેથી ઘો' દીર્ધકાળ દૂર રાખવામાં આવી હતી તે હરી લીધી! ... ] ( ૫ ) ( ૫.૨ ) તે પછી, જેના વક્ષારથળને લક્ષ્મીથી આલિંગન થયું છે, જેણે નિજમાહુબળથી શાર્ય ખીલવ્યું છે, અને જેણે માન અને દર્ષથી ક્ા ઉંચી કરતા ભુજંગ સમાન રિપુનૃપાના પ્રતિકાર રૂપે ગર્ડ સમાન ( નિજ સ્થાનીય ) નાયકેનું ખળ લઈ તેના ઉપયાગ કર્યા, જેણે જ્યારે તેના પિતાએ નિજ ખળથી ધ્રુવેના મિત્રનું સ્થાન પ્રાપ્ત કર્યું ( મૃત્યુ પામ્યા ) ત્યારે નિજ શત્રુઓને નમાવ્યા અને ચાર સાગરનાં જળથી આવૃત થએલ અને તેના અન્ત ઉપર ઉન્નત દેશોથી પૂર્યું ( અખિલ ) જગત વશ કર્યું, જેના યશ પણ લેના દેશૅમાં તેના શત્રા પણ તેમના દર્ષે જડમૂળ ભગ્ન થવાથી ખરેખર તેનાથી વિજયપ્રાપ્ત થયેલ છે” તે શબ્દાથી જાહેર કરે છે અને જેને લક્ષ્મીએ ક્રમથી અને બુદ્ધિ વડે ચતુરાઈથી ધ્યાનમાં લઈ અને ગુણૅ અને દેાષાના હેતુ વિષે વિચાર કરી અને અન્ય રાજપુત્રાને તેણીના લક્ષ્ય સમાન ન આવત્રાથી તિરસ્કાર કરી સ્વયંવર તરીકે પસંદ કર્યો હતેા તે મહા યશસ્વી, રાજગુઙ્ગાનું સ્થાન રાજ રાજાધિરાજ સ્કન્દગુપ્ત નિત્ય વિજયી છે, ... ( પં. ૫ ) જ્યારે તે નૃપ સજ્જ કરે છે ત્યારે ખરેખર તેની પ્રજામાં ફેઈ જન ધર્મમાંથી પતિત થતા નથી, અને કોઈ દુઃખી, દરિદ્ર, વ્યસની, લેબી, કે શિક્ષાપાત્ર હાઈ ત્રાસ દેવાયે। નથી. "Aho Shrut Gyanam" ( પં. ૬) આમ અખિલ પૃથ્વીને પરાજય કરી, ( અને ) નિજ શત્રુએના દપ ણી, અને સર્વ દેશેમાં રક્ષકો મૂકી તેણે બહુ પ્રકારથી અનુમાન કર્યાં. “ મારા સર્વ ભૃત્યામાં અનુકૂળ, બુદ્ધિસમ્પન્ન, વિનયી, જ્ઞાન અને મરણુક્તિવાળી પ્રકૃતિ, સત્ય, સરળતા, ઉદારતા, અને શીલાચાર, અને મધુર્ય, દાક્ષિણ્ય, અને યશસમ્પન્ન ભક્ત, અનુરક્ત, પુરૂષાર્ધ યુક્ત અને પ્રમાણિકતાની સર્વ પરીક્ષાએથી વિશુદ્ધ જણાએલા મનવાળે : અને ઋણુ અને ઉપકારમાંથી મુક્ત થવાની વૃત્તિથી પૂર્ણ અન્તરામાવાળા, લેાકહિતાર્થે પ્રવૃત્ત--ન્યાયવર્ટ લક્ષ્મી પ્રાપ્ત કરવા શક્તિમાન, અને પ્રાપ્ત કરી તે રક્ષવા શક્તિમાન, અને વળી રક્ષણ ક તેની વૃદ્ધિ કરવા ૧ આર્યાં ૨ વસંતતિલકા પછીના શ્લોકમાં શુ Page #76 -------------------------------------------------------------------------- ________________ स्कन्दगुप्तना जुनागढना शिलालेख સમર્થ અને તે વૃદ્ધિ પામે ત્યારે યાગ્ય જનાને પ્રદાન(આપવા)માં શક્તિમાન ચે. સુજન સુરાષ્ટ્ર દેશનું રાજ્ય કરશે ? મારી પાસે છે; પદત્ત નામે એક જન આભાર ધારણ કરવા શક્તિમાન છે. (૫, ૯ ) ( અને તે આ પદત્ત ) સુરાષ્ટ્રોની ભૂમિ યાગ્ય રીતે રક્ષવા મનમાં ઘણા શતવિસથી અહેાાત્રિ આભ ચિન્તયન કર્યું હતું તે નૃપાધિપથી દબાણુથી અને કષ્ટથી નીમાયે હતા (અને) વરૂણને પશ્ચિમમાં મૂકી જેમ દેવા સુખી થયા અને મન સ્વસ્થ થયું તેમ પશ્ચિમના દેશમાં પણદત્તને નીમ્યા ત્યારે આ નૃપ હ્રદયમાં સુખી થયા. : ( પં. ૧૦ ) તેના પુત્ર જે પિતૃભાવસમ્પન્ન અને તેના બીજા દેતુ સમાન હતા, જે નિગ્રહથી કેળવાએલે હતા, જે સર્વાત્માથી પેાતાનાજ દેતુ જેમ રક્ષવા ચાગ્ય હતા, જે સદા આત્મશ્રદ્ધાવાળા હતા, જે નૈસર્ગિક ક્રાન્તિમાન રૂપસમ્પન્ન હતા, જે તેના રૂપ પ્રમાણે લલિત કૃત્યથી નિત્ય આનન્દ સમ્પન્ન સર્વ ભાવવાળા હતા, જે પૂર્ણ વિકસેલાં કમળની શૈય્યા સમાન વદન કમળ વાળા હતા, જે શરણાગતના આશ્રય હતેા, જે પૃથ્વીપર ચક્રપાલિત નામથી વિખ્યાત થયેા હતેા, જે પ્રજાના પ્રિય હતા, તે નિજ ઉમદા અને સંસ્કૃતિવાળા ગુણા વડે પિતાને યશ આપે છે. (૫, ૧૧ ) જેનામાં ધૈર્ય, પ્રભુત્વ, વિનય, નય, અને પરાક્રમની અતિ ઉંચી તુલના રહિત શૌર્ય, છૂટા (?) સ્વનિગ્રહ, ઉદારતા, વિશાળ મન, દાક્ષિણ્ય, ઋણુ અને ઉપકારમાંથી મુક્તિ અને મગજની શૂન્યતામાંથી મુક્તિ, સૈાન્દર્ય, ખરામ ચીને તરફ તિરસ્કાર, વિસ્મયતાથી મુક્ત, સ્થિરતા અને ઉદારતા, આ સર્વ ગુણા નિત્ય સતત નિવાસ કરે છે. અખિલ જગમાં પણ તેના ગુ@ાની તુલના થાય તેવા ગુણવાળા કેાઈ અન્ય જન નથી; ખરેખર તે પૂર્ણપણે શુળી જનાની ઉપમારૂપ બન્યા છે, *** ( પં. ૧૨ ) અને જાતે જ તેનામાં ઉપર જણાવેલા ગુણાનું તેમ જ તે કરતાં ઉચ્ચ ગુણુના અસ્તિત્વની પરીક્ષા કરી તેના પિતાએ તેને નીચે હતા, અને તેણે આ નગરનું રક્ષણુ એવી રીતે કર્યું કે તે નિજ પૂર્વજો કરતાં અધિક બન્યા. અન્યના મદ ઉપર નહૂિ પણ ઉત્તમ ભુજના પ્રતાપ ઉપર શ્રદ્ધા રાખીને તેણે કેઇને આ નગરમાં કંઈ ચિન્તા કરી નહિ અને દુષ્ટ જનેતે ઘણ્ડ કર્યા. આ કલિયુગમાં પણુ નગરવાસી સહિત જનેમાં વિશ્વાસ ટકાવી રાખવામાં નિષ્ફળ થયા નહિ અને સમ્ભાળ પૂર્વક દોષની તપાસ કરી બાળક . સહિત સર્વ નગરવાસીઓને નવાઈ પમાડી. અને તેણે સ્મિતભર્યા વાતૌલાપથી, માન, દાન, અન્યાઅન્યના ગૃહમાં છૂટતી પ્રવેશ કરી અને પ્રેમની કુળ રીતિઓનું સંભાળથી પાલન કરી પ્રજાને સુખી કરી, પરમ ધર્મ સંપન્ન, સ્નેહાળ, શુદ્ધ, અને ચેાગ્ય રીતે દાનપરાયણ તેવા તેણે ધર્મ અને અર્થના કંઇ પણ વિરોધ વિના ચેગ્ય સમયે પ્રાપ્ત થાય તેવા વિષય ( આનન્દ ) ભાગવ્યા, પર્ણદત્તમાંથી જન્મેલા તે આવા ઉચિત આચારવાળે છે તેમાં શી નવાઈ છે ? મૌક્તિકમાળા કે કુમુદસમાન શીતલ ઇન્દુમાંથી ઉષ્ણુતા કદી પ્રગટે ખરી ? (ચં. ૧૫) પછી ક્રમે ગરમીની ઋતુ ( ઉનાળા ) ને વાદળાંથી ભેદી નાંખનાર વર્ષો ઋતુ આવી જ્યારે દ્વીધે કાળ સુધી સતત અતિ જળવૃષ્ટિ થઈ, જેથી સુદર્શન સરવર ગુપ્ત ગણુના અનુસાર સં. ૧૭૬ પ્રૌણપત (માસ )ની ૬ દિને રાત્રે એકાએક ફાયું. અને આ અન્ય નદીએ જે રૈવતક પર્વતમાંથી નીકળે છે, અને આ પલાશિની પણ જે તેના રેતાળ વિસ્તારથી રમ્ય છે તે સર્વ સમુદ્રની કાન્તાએ દીર્ઘ કાળ બન્ધનમાં રહી હતી તે શાનુસાર પુનઃ તેમના પતિ ( સાગર) પાસે ગઈ, અને અતિ વૃષ્ટિથી થએલું મહાન આશ્ચર્ય નિરખી મહાન સાગરની પ્રિયાએને વાળી લેવા યત ગિરિએ તેના તીરે ઉગતાં અનેક પુષ્પથી અલંકાતિ પલાશની નદી રૂપે કર લંબાવ્યે.. 14 "Aho Shrut Gyanam" Page #77 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (૫. ૧૭) [ પછી સર્વ દિશામાં ] કરવું તે વિવેચન કરતાં લેક નિરાશ થયા અને આખી રાત્રિ વ્યર્થ જાગી મહા ચિન્તામાં તેઓએ વિચાર કર્યો– અહીં એક ક્ષણમાં જળ ન સમાવાથી સુદર્શન સરવરે તે મનુષ્ય હોય તેમ સર્વ લેક તરફ દુર્દશના ધારી છે. જળથી પૂર્ણ સાગરના દેખાવવાળું હોઈ તે સુદર્શન પુનઃ થઈ શકે .... ....... .... ? (પં. ૧૮) .... ... ... ... તે બની . . . અને નિજ પિતા તરફ પરમ ભક્તિ દર્શાવત, અને નાના અને નગરના પણ હિતાર્થે ધર્મ જેનાં આવાં શુભ ફળ છે તે પૂર્ણ લક્ષમાં રાખી, સંવત ૧૩૭ માં જાણીતા મહા પ્રભાવ વાળાં .. . ... ... શાસ્ત્રને ધ્યાન આપી , " ... ... .... પછી દેવેને ધૃતની આહુતિ આપી અને પ્રણામ કરીને અને દ્વિજને ધનથી તુષ્ટ કરી અને ઉચિત માનથી પરિજનોને અને લાયક ભુને માન આપી અને નિજ મિત્રને ઉપહાર આવી–ગ્રીમ માસના પૂર્વ પક્ષમાં પ્રથમ દિને બે માસ સુધી ઉપરના માનભર્યા આચાર કર્યા, ધનને અમાપ વ્યય કર્યો અને એકંદર ૧૦૦ હત વિસ્તારમાં, અને ૬૮ પહેલાઈમાં અને સાત પુરૂષની ઉંચાઈ જેટલી ... ... , , ૨૦૦ હસ્ત દિવાલ કરી. ( આમ) નૃપને માન આપી, અતિ શ્રમથી મહાન કડીકામથી જાતિથી દુષ્ટ નહિ એવી ખ્યાતિવાળું --, મજબૂત બાંધેલી દિવાલના તીર પર સૌન્દર્ય બતાવતા .. . . .. થી અને તેને જળમાં બેસતા કૌંચ અને હસથી ક્ષુબ્ધ ... ... .. નિર્મળ જળવાળું, પૃથ્વી પર ... - . .. સૂર્ય અને ચન્દ્ર . . . . . શાશ્વત કાળ સુધી ટકે તેમ સુદર્શન સરવર સારી રીતે બાંધ્યું. (૫. ૨૩) અને નગર ઉન્નત થાઓ, પરજથી ભરપુર સહમ લિજેની રસુતિ વડે પાપથી શુદ્ધ અને અતિવૃષ્ટિ અને દુકાળથી શતવર્ષ સુધી •• .. • મુક્ત થાઓ. (આમ) સુદર્શન( સરવર)ના સંસ્કાર વર્ણનની રચના પૂર્ણ ( સમાસ) થાય છે. બીજો ભાગ (૫, ૨૪) ... ... ... ... તેનું (સ્કન્દગુપ્ત) જેણે ઉન્મત્ત શએને મદ હ9, જે મહાન યશસમ્પલ છે, જે નિજ વંશને જવજ છે, જે સકળ અવનિને પતિ છે, જેનાં પુણ્ય કર્મ તેના રાજાધિરાજના પદ કરતાં પણ અધિક અદ્ભુત છે .• • • • • • ૫. ર૪) ... ... ... (પર્ણદત્ત) દ્વીપને રક્ષક અને મહાન જનેને નેતા,... - . . ( નિજ) શત્રુઓને શરણ કરવાની સેનાને-- પ. ૨૫) તેના પુત્રથી, જે તેના પિતાના ગુણસંપન્ન છે અને જેણે ગોવિન (દેવ)ના ચરણને જીવિત અર્થ છે .. .. તેનાથી જે સ્વપ્રભાવથી પૌરજનોને નમન કરાવે છે, ત્યાં પ્રાપ્ત કરી . . . . અને વિણ (ભગવાન) ના ચરણકમળ, ધન અને સમયના અતિ વ્યયથી, ચકધારનાર તે વિખ્યાત (વિષ્ણુ ભગવાનનું) ત્યાં મદિર બન્ધાવ્યું હતું... ... આ . .. શત્રએ, અને જે સ્વેચ્છાથી (અવતાર લઈને) મનુષ્ય થયે. (આમ) સરળ મનના ચપાલિતથી ચકભત (દેવ) નું મંદિર ગુપ્ત સમયના સંવત ૧૩૮ માં બન્ધાયું હતું. (પં. ર૭) ... ... ... ... ઊર્જત ગિરિમાંથી ઉશત થતું હોય તેમ નગરના શિર ઉપર તેની પ્રભુતા દશાવતું તે પ્રકાશે છે. (૫, ૨૮) અને અન્ય ... ... ... ... શિર ઉપર • • • • • • • • • • • • • • • • • • • .. . . પક્ષીઓની માગ કd, પ્રકાર છે . ••• .. • • • ••• • • • "Aho Shrut Gyanam" Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી गुजरातना ऐतिहासिक लेख વલભી વંશના લેખો "Aho Shrut Gyanam" Page #79 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrut Gyanam" Page #80 -------------------------------------------------------------------------- ________________ વલભીવંશના લેખો ભમોદરા હેટામાંથી મળેલું દ્રોણસિહનું તામ્રપત્ર વ. સંવત ૧૮૩ શ્રાવણ સુદ ૧૫ નીચે લેખ મૂળ મી. એ. એમ. ટ. જેકસને જ. ફ. બ. બ્રા. ર. એ. સે. વૉ. ર૦, પાને ૫૪ મે નકલ વિના પ્રકટ કર્યો હતે. મી. જેસન જણાવે છે કે આ લેખવાળું પતરું તેમ જ એક બીજું દાનપત્ર “૧૮૯૫ માં ભાવનગર પાસે ભદ્રા મોટા ગામના એક ખેતરમાં દટાએલાં જડયાં હતાં,” અને ભાવનગર સ્ટેટના એજીનીઅર મી. એલ. પ્રકટર સિમ્સ મેળવ્યાં હતાં. આકારમાં તે સહેજ વાયુ છે. હની વધારેમાં વધારે ઉંચાઈ ૪ ઈંચ અને વધારેમાં વધારે પહોળાઈ ૧ ફેટ, ૨ ઈંચ છે. તે તદ્દન સારી સ્થિતિમાં છે. લિપિ તે જ સ્થાન અને સમયનાં બીજ દાનપત્રોની લિપિને મળતી છે, પણ વધારે ખુણાવાળી છે. તેની ભાષા સંસ્કૃત છે. લીટી ૯ અને ૧૦ માંના ચાલુ ૩ હેક સિવાય બાકીને ભાગ ગદ્યમાં છે. વ્યાકરણ ઘણું અશુદ્ધ છે, પણ તે દેષ મુત્સદ કરનારને હો જોઈએ. દાનપત્રને આશય વલભીના મહારાજ દ્રોહે હસ્તવાહરણમાં ત્રિસંગમક નામનું ગામ પાડુરાજ () દેવીના પંથ અર્થ આપ્યું તે નોંધવાને છે. તે દેવીના કમાન્તિક અથવા દેવીની મિલકતના વ્યવસ્થાપક ભિરૂવકની તેમાં સહી છે. અને ષણિદત્તના પુત્ર કુમારિલટિકે (૧) તેની સાફ નકલ કરી હતી. દ્રોણસિંહ વલભીના મિત્રક વંશ સ્થાપનાર ભટ્ટાર્કને બીજે પુત્ર હતું. આ વિષયમાં મેસસ જેકસનની તેમ જ મિથ અલ હિસ્ટરી ઓફ ઈન્ડીયા બીજી આવૃત્તિ પાનું ૩૧૪ )ની ચર્ચા વાંચવી બસ થશે. તિથિ પંક્તિ ૧૧ માં સંવત ૧૮૩ શ્રાવણ સુદ ૧૫ આપી છે જે ઈ. સ. ૧૦૨ ની ૬ ઠી જુલાઈ શનિવાર સાથે મળે છે. વલભી, હસ્તવમાહુરણી, ને ત્રિસંગમક એટલાં જ સ્થળનાં નામ આપ્યાં છે. વલભી તે કાઠિઆવડમાં હાલનું વળી છે. હસ્તવપ્ર, ભાવનગર સ્ટેટમાં ઘેઘાની દક્ષિણે ૬ માઈલ ઉપર હાલનું હાથબ છે; આને માટે હું છું. કેનોની ટીકાએ એ. ઈ. વૈ. ૧૧ પાનું ૧૦૬ વાંચવાનું સૂચવું છઉં, ત્રિસંગમકને હાથબ પાસે તસંમિઆ તરીકે મ. જેકસને ઓળખાવ્યું છે. ૧ એ. ઈ. વિ. ૬૧ પા. ૧૭ એલ. ડી. બારને ૧૪ "Aho Shrut Gyanam" Page #81 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ स्वस्ति वलभीतः परमभट्टारक पादानुध्यातो महाराजद्रोणसिंहम्कुशली स्वविषय [ कान् * ] सानेवास्मत्सन्तकायुक्तकविनियुक्तकमह२ तरद्रालिकध्रुवस्थानाधिकरण (णिक ) चाटभटादी [*] श्च समाज्ञापयत्यस्तु वो विदितं यथा महाविजयायु [र् * ] धर्मकलयशो विषय त्रि( वृ )द्ध३ ये नो वर्ष सहस्राय सर्वकल्याणाभिप्राय संपत्तये च हस्तवपाहरण्यां श्री भग वत्याः पाण्डुराज्या ( जा )याः मातापित्रोः पुण्याप्यायननि४ मित्तमात्मनश्च पुण्याभिन (वृ )द्धये आचन्द्राकार्णव क्षितिस्थिति सरित्सर्वतस__ मकालीनं बलिचरुवैश्वदेवाद्यानां क्रियाणां समुत्सर्पणार्थ [-]५ त्रिसंगमकग्रामो गन्धधूपदीपतैल्य ( ल ) माल्योपयोज्यं देवकुल्यस्य च पतित विशीर्ण प्रतिसंस्करणार्थं सत्रोपयोज्ये ( ज्य ) स्सहिरण्या६ देयस्सहान्यै श्चादानैरेचाटभटप्रावश्यं ब्रह्मदेयस्थित्त्या उदकातिसग्गेण निसृष्टः यतो स्योपचितन्यायते भुनेंतैः कृश (प) तः प्रदिशत७ : कर्षापयतो वा न केनचिस् ( त्*) स्वल्पाबाधा विचारणा वा कार्या यश्चा [ ] छिद्यमानमनुमोदोयुरसौ महापातकैस्सोपपातकैश्च ८ संयुक्तोस्मद्धंशागामिराजमिरन्यैश्च सामान्य भूमिदायमवेत्य् ! आ ] स्मदायो नुमन्तव्यो पि चात्र व्यासकृताः श्लोका भवन्ति९ षष्टिं वर्ष सहस्राणि स्वर्गे मोदति भूमिदः [। *] आच्छेचा चानुमन्ता च तान्येव नरके वशे ( से ) त् [ ॥ १* ] स्वदत्तां परदत्ता [-] वा यो हरेत वसुन्धरा [ 1 *] १० गवां शतसहस्रस्य हन्तु [ : *] प्रामोति किल्विषं [॥२] बहुभिर्वसुधा मुक्ता राजाभिशगरादिमि' (1) यस्य यस्य यदा भूमि (स् ) तस्य तस्य तद् [ आ ] फलं [ ॥ ३ *] ११ भिरुवक देवी कान्तिकः सं १०० ८० ३ श्रावण शुद्ध १० ५ स्वयमाज्ञा लिखितं षष्ठिदत्तपुत्रेण कुम् [ आ ] रिलपतिकेन - ૧ રાબિગ ઉપરથી ૨ ર રહી ગયા હતા જે પંક્તિની નીચે ઉમેર્યું છે. ૩ વાંચે ક્યોતિ ન ૪ વાંચે मुंजतः ५ वांय-मनुमोदेतासौ ६ पांया-राजभिस्सगरादिभिः ७ रु भने व नी वये छ यो मनलागे छ भने भी. सने भिक्षावक पायी तेने ३२ (भूगुकच्छ ? ) साथै समय भानक्ष. ( भी. सन क्षत्रिनके વાંચે છે અને તે વખતે ખરૂં હોય પણ એ માં નો આડે લટિ નથી. છેલો અક્ષર = કે ન હોઈ શકે. "Aho Shrut Gyanam" Page #82 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવસેન ૧ નાં પાલિતાણનાં તામ્રપ વલભી સંવત ૨૦૬. ભાદ. સુ. ૫ આ બે પતરાઓ છે અને દરેકની એક જ આજુ ઉપર લેખ છે. રાવ બહાદુર વિ. વૈશ્યના કહેવા પ્રમાણે “કેડરનારનાં જારેનું કામ અને પતરાંઓની બીજી બાજુ ઉપર દેખાઈ આવે છે.” પતરાઓ દ” લાંબાં અને ”—૭” ઉંચાં છે. દરેક અક્ષરનું માપ !” છે. પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં જણાય છે. પહેલા પતરામાં ૧૪ તથા બીજામાં ૧૬ સારી રીતે કોતરેલી પંક્તિઓ છે. શંકવાટકના રહીશ શાડિલ્ય ગોત્રના કુમાર શર્મનું તથા જરભજિત્ ને હસ્તવમાહરણી દેશનાં મકણા, તાપસીય અને તિનિશિક નામનાં ગામડાંઓમાં કેટલાક જમીનના કકડાઓનાં, મહાસામન્ત મહારાજા ધ્રુવસેને વલભીમાંથી આપેલાં દાનનું વર્ણન આ પતરાંઓ. માં છે. વલભીના કેટલાક બીજા લેખે ઉપરથી હરતવપ્રાહરણું પ્રખ્યાત છે. તે ભાવનગર સ્ટેટમાં ઘઘાથી ૬ મિલ ઉપર આવેલું હાલનું હાથમાં છે. નીચલા વર્ણના લેકે આના ઉચ્ચાર હાથ૫ કરે છે અને તે કદાચ ખરૂં હોય. તેની વ્યુત્પત્તિ હરતક ઉપરથી થઈ શકે છે પણ હસ્તકવઝ અથવા હરતવમ પરથી તે થતી જ નથી, આ રૂપે અસલના હસ્થમ્પનાં સત રૂપે જેવાં જણાય છે. પણ સાચાં લાગતાં નથી. પરિપ્લસનું અષ્ટકમ મૂળ હસ્તકપ્ર હેવું જોઈએ. તે પ્રદેશનાં ત્રણ ગામડાંઓનાં નામે બીજે સ્થળે જણાયાં નથી. વલભી, એટલે ઉતરે ૨૧°પર' પૂર્વે ૭પ૭ ઉપર આવેલ હાલના વળામાંથી દાન આપવામાં આવ્યું હતું. દાન લેનારને રહેવાનું સ્થળ શંકરવાટક હું મેળવી શકતા નથી. સંવત ૨૦૭ ના ધ્રુવસેને આપેલાં બે દાન ને પ્રતીહાર મમ્મક તેજ દૂતક છે. ધ્રુવસેનનાં બાકી રહેલાં શાસને લખનાર કિકકક તે જ આ દાનપત્રને લેખક છે. આ દાન ઈ. સ. પરપ-ર૬ ને મળતા (વલભી) સંવત ૨૦૨ ના ભાદ્રપદ શુદ્ધ અને દિને અપાયું હતું. આ ધ્રુવસેનનું જાણ શકાયેલું વહેલામાં વહેલું દાન છે. ૧ જાઓ ઈ. એ. કે. ૭ પા. ૬૪ ૨ ઈ, એ વે, ૫ * એ. ઈ. . ૧૧ ૫, ૧૦૫ પો. સ્ટેનકેન પા, ૨૦૬ અને એ, . વ. ૭ પા, ૩૨૩ "Aho Shrut Gyanam" Page #83 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलु १ ॐ स्वस्ति [॥ *] वलभीतः प्रसभप्रणतामित्राणा [-] मैत्रकाणामतुल. बलसपत्न२ मण्डलाभोगसंसक्तसंग्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानमानाजतो (यो ) पा३ जितानुरागोनुरक्तमौलभृतमित्रश्रेणी बलावाप्तराजश्रीः पर [ म] माहेश्वरः ४ सेनापति श्रीभटकः तस्य सुतस्तत्पादरजोरुणावनतपविन्नीकृतशिराश्शिरोव५ नतशत्रुचूडामणिप्रभाव( वि )च्छुरितपादनखपशिदीधितिः दीनानाथजनोपजी. ६ न् ( व् ) यमानविभवः परमाहेश्वरस्सेनापतिधरसेनः तस्यानुजस्तत्पादाभिप्र७ णामप्रशा (श ) स्तविमलमौली (लि ) मणिमन्वादिप्रणीतविधिविधान - धर्मा धर्मराज ८ इव विहितविनयन्य (व्य ) वस्थापद्धा ( ख ) तिखिलभुवनमण्डलाभोग स्वामिना परम्९ स्वामिना स्वयमुपहितराज्याभिषेरुमहाविश्राणनावपूतराजश्रीः परममा. १० हेश्वरी महाराज द्रोणसि [ - *] हः सि [*] ह इव तस्यानुजस्स्वभु जबलेन परगज११ घटानीकानामेकविजयी शरणैषिणा [ - ] शरणमि [ म ] वबोद्धा शास्त्रार्थत [ x ] त्याना [-] कल्प १२ तरुरिव सुचत् । हृत् ) प्रणयिनां यथाभिलषितफलोपभोगदः घरममागवतः१३ परमभट्टया (ट्टा) रक पादानुध्यातो महासामन्त महाराज ध्रुवसेनः कुशली१४ सजानेव स्वानायुक्तकविनियुक्तकद्रा :-] मिकमहत्तरा ( र ) चाटभट ध्रुवाधिकरणिक पतरूं बीजुं १५ दाण्डपाशिकादीनन्या [-] श्च [ य । थासंबध्यमानाकानध्य [ धि ] यस्तु व (वो) विदितं यथा १६ हस्तवपाहरण्यां मद्कणाग्रामे कुटुम्बिईश्वरप्रत्ययपादावर्तशतं चत्वारिधिकं १७ सोडैशपादावर्तपरिसरा व (वा) पी च तथा तापसीयग्रामे दिण्डकप्रत्यय पादावा (4)तशत १८ चैत्वारिधिकं तथा "तिनिषकामे पूर्वोत्तरसीनि पादावर्तशतं सह वाप्या शक्करवाटकवा१९ स्तन्य ब्राह्मणकुमारशर्म [ज ] रमज्यभ्या [ - ] शाण्डित्यसगोत्राभ्यां छन्दो गसब्रह्मचारिभ्यं (भ्यां ) मया मा१ ५ .३ पायो राज्यश्रीः ३ बांया पेक ४ वायो मानकाननुदर्शयत्य ५ पाये। चत्वारिंशद् या पोय तथातिनिषक "Aho Shrut Gyanam" Page #84 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेना पालिताणाना ताम्रपत्रो पुण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तिनिमित्तमा २० तापित्रोः चन्द्रार्क् ( अ ) २१ आणव क्षितिसरित्पर्व्वतस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोत्यं बलिच स्वैश्वदेवाद्यानां कि. २२ याणां समुत्सार्थमुदकातिसर्गेण ब्रह्मदायो निस्सृष्टः यतोनयोरुचितया ब्रह्मदाय - २३ स्थित्या भुंजतोः कृषतोः प्रदिशतोर्वा न कैश्चि[ तू * ] स्वल्पाप्यापाघों कार्य्यास्मद्वैन जैरागामिभद्र 激 २४ नृपतिभिश्वानित्यान्यैश्वय्यन्यस्थिर [ ] मानुष्य [ - ] साम ( मा )न्यं च भूमिदानफलमवगच्छद्भिः २५ अपमस्मदा योनुमत्तव्यः [ ॥ ] यस्त्राच्छिन्द्यादाचिद्यमानं वानुमोदात्स पञ्चभिर्महदातकैः २६ सोपपातकैस्स [ षष्टिवर्षसहस्राणि स्व युक्तरस्यादपि चात्र व्यासगीतौ श्लोको भवन्ति [ ॥ * ] २७ मोदति भूमिदः [ ] आच्छेता चानुमना [न्ता] च तान्येव नरके 'वैसेः [ ॥ * ] बहुभिर्व्वसुधा भुक्ता राजभि [ : * ] २८ सगरादिभिः [ । * ] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ( 11 ) स्वहस्तो मम महा २९ सामन्तमहाराज ध्रुवसेनस्य ( : ) [ ॥ * ] दूतकः प्रतिहारसम्मकः [ ॥ * ] लिखितं किक्कक्रेन [ ॥ * ] ३० सं २००६ भाद्रपद शु ५ १ पांथे भोग् २ यि सम्र्पण ३ पांया आवाजा ४ वां वंश ५ । अयम ६ वा मन्तव्य ७ मोतस ८ वा महापातकैः ९ । छोकौ भवतः १० वां वसेत् १५ " Aho Shrut Gyanam" Page #85 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર (પંક્તિ ૧) છે. સ્વરિત . વલભીમાંથી, મિત્રક વંશમાં શત્રુઓને બળથી નમાવનાર, અતુલ બળવાન શત્રના પ્રદેશમાં એક યુદ્ધ કરીને વિજય મેળવનાર, પિતાના પ્રતાપથી નમાલાના અનુરાગને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરનાર, પિતાના વંશપરંપરાના અને ભાડુતી સેકે અને મિત્રોના બળથી રાજલક્ષમી પ્રાપ્ત કરનાર, મહેશ્વરને મહાન ભક્ત સેનાપતિ શ્રીમાન ભટક જપે હતે. (પંક્તિ ૪) હેને પુત્ર, જહેન શિર પ્રણામ કરવાથી હેના પદારજથી રક્ત થઈ પવિત્ર થએલું, જેની પદનઆ પંક્તિ ને નમન કરતા શત્રુઓના મુગટનાં રતનાના તેજથી આભૂષિત થતી, જેની લમીથી દીન અને અનાથનું પાલન થતું તે, મહેશ્વરને મહાન ભકત સેનાપતિ ધરસેન હતા. (પંક્તિ ૬) હે હા ભાઈ, જેને વિમલ મુગટમણિ હેના (ભાઈના) ચરણને નમતાં પ્રશસ્ત થએલે જે મનુ આએિ કરેલા નિયમે, વિધિવિધાનેનું આચરણ કરતે, જેણે ધર્મરાજ માફક સદાચારને માર્ગ નક્કી કરેલ; જેને રાજ્યાભિષેક અખિલ ભૂમંડળના પરમસ્વામીના હસ્તે થએલો અને જેની રાજ્યશ્રી મહાદાથી વિશદ્ધ થએલી તે, મહેશ્વરને મહાન ભકત, મહારાજ કોણસહ હતો. (પંક્તિ ૧૦) હેને અનુજ સિહ માફક વબાહુબળથી જ શત્રની ગજસેનાના વ્યુહેને પરાજય કરનાર શરણાગતને આશ્રયદાતા, શાસ્ત્રાર્થ તત્ત્વજ્ઞાની, કહપતરૂ માફક મિત્ર અને પ્રસુયિ જનેને વાંચ્છિત ફલનો ઉપગ દેનાર, ભગવતને પરમ ભક્ત; પરમ ભટ્ટાર્કને પાદાનુધ્યાત, મહાસામંત મહારાજ ધ્રુવસેન કુશળક્ષેમ હેઈ, સર્વ આયુક્તક, વિનિયુક્તક, પ્રાંગિક, મહુર, સનિક, કવાધિકરણિક, દાશિક આદિ સર્વેને હેમને હેમના સંબંધ અનુસાર જણાવે છે કે (પંક્તિ ૧૫) હમને જાહેર થાએ કે, મકણ ગામમાં હસ્તવપ્ર આહરલ્સિમાં કુટુંબ ઈશ્વરની માલિકીનાં ૧૪૦ પાદાવત અને એક વાપી ૧૬ પાદાવત વિસ્તારવાળી સાથે; તેમ જ તાપસીય ગામમાં હિડકના કબજાવાળાં ૧૪૦ પદાવર્તિ, તે ઉપરાંત વિનિશક ગામની ઈશાન સીમા પર વાપીસહિત ૧૦૦ પાદાવત શંકર વાટકના બે નિવાસી શાડિય ગોત્રના છંદોગ બહાચારીઓ બ્રાહમણ કુમારશર્મન અને જરભજિયને, મહારા અને મારા માતાપિતાની પુણ્યવૃદ્ધિ માટે તથા આ લેક તેમ જ પરલોકમાં મનવાંછિત ફલપ્રાપ્તિ માટે ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીએ, અને પર્વતના અસ્તિત્વ કાળ સુધી, હેમના પુત્ર, પૌત્ર-પરંપરાના ઉપગ માટે, બલિ, ચરૂ, વૈશ્વદેવ વિગેરેની વિધિઓ કરવા હું પાણીને અર્થે કરી બ્રાદાય તરીકે આપ્યાં છે. આથી કરીને આ બે જણને, બ્રહ્માય નિયમાનુસાર ઉપભાગ કરી ખેતી કરતા હોય ત્યારે અથવા તે બીજાને સોંપે ત્યારે કોઈ પણ લેશમાત્ર પ્રતિબંધ કરે નહિ. આ અમારા દાનને, અમારા વંશજો અને ભાવિ ધમરાજાઓએ રાજસત્તા નાશવંત છે, જીવન અનિશ્ચિત છે અને દાનનું પુર્ણય સામાન્ય છે તે મનમાં રાખી, અનમતિ આપવી જોઈએ. અને જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પચમહાપાપ અને બીજા હાનાં પાપને દોષી થશે. (પંક્તિ ૨૬) આને માટે વ્યાસના રચેલા બે કલેક પણ છે. ભૂમિદાન દેનાર વર્ગમાં ૬૦,૦૦૦ વર્ષ વૈભવ ભોગવે છે અને જે તેની જતિ કરે છે અને જપ્ત કરવામાં અનુમતિ આપે છે તે તેટલાં જ વર્ષે નરકમાં વાસ કરે છે. સગરના સમયથી માંડી, આ પૃથ્વી ઘણા નૃપિએ ભેગાવી છે, જે સમયે જે પૃથ્વીપતિ હશે હેને તે સમયે ફલ પ્રાપ્ત થશે. (પંક્તિ ર૮) હારા, મહાસામન્ત મહારાજ પ્રવસેનના, હસ્ત છે. દૂતક પ્રતીહાર મમ્મક લખનાર કિકકે. સંવત ૨૦૬, ભાદ્રપદ, શુદિ પ. "Aho Shrut Gyanam" Page #86 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૮ ધ્રુવસેન ૧ ના દાનનું બીજું પતરું ૨૦૬ આધિન શુ ? ધ્રુવસેનના સં. ૨૦૬ ના દાનને અંતને ભાગ સમાવતું એક નવું વલભી પતરું હારી પાસે આવ્યું છે, જેના સંબંધમાં ભાવનગરનાં પતરાં વિષેની ટીકાના અનુસંધાનમાં થોડા શબ્દ ઉમેરવા ઈચ્છું છઉં. આ નવું પતરું હારા હાથમાં વડોદરાના મહારાજા ગાએકવાડની સરકારમાં, ધર્માધ્યક્ષ મી. જે. સી. શેત્તરથી સ્પષ્ટીકરણ માટે મૂકાયું હતું. હેમના કદ્દા પ્રમાણે તે કાઠીઆવાડમાંથી અધિકારી મારફત સ્પષ્ટીકરણ માટે તેમને મોકલ્યું હતું. તેના પૂર્વ ઈતિહાસ માટે તેમની પાસેથી હું તેટલું જ જાણી શ. પત્ર ૧૧ ઈંચ લાંબું અને હું ઇંચ પહોળું છે. હેની કિનારીઓ પૂર્ણ સચવાએલા લખાણના રક્ષણ માટે ઉંચી કરેલી છે. અને લિપિ પતરૂં જણાવે છે તે સમયની છે. ટુંકમાં દાન વલભી નૃપનાં અત્યાર સુધી જાણવામાં આવેલાં દાનપત્રને દરેક રીતે મળતું છે. આ લેખ મહારાજ ધ્રુવસેન ૧. ને છે અને દાનના ખવાઈ ગએલા ભાગમાં આવતું હોવાથી ગુમ થતા નામના ] ગામનું દાન, અમુક યના અનુકાન માટે, જાણ ગેત્રના, છગ-સબ્રહ્મચારી, સિંહપુર નિવાસી, બ્રાહ્મણ મિત્રને દેવાએલું છે. દાનની તિથિ સં. ૨૦૬ આશ્વિન શુદિ. ૩ છે. વલભી સંવત પ્રમાણે આ સંવત વર્ષ ઈ. સ. ( ૨૦૬+૩૧૯ ) પરપ આપે છે. હમેશ પ્રમાણે દૂતક મમ્મક હતા અને લખનાર દ્ધિક હતા. આ દાનમાં ધ્યાન આપવા જેવું ફકત દાન દેવાએલા પુરૂષના નિવાસસ્થાન તરીકે તેમાં જણાવેલું સિંહપુર નામનું ગામ છે. હેને કાઠીઆવાડ દ્વીપકલપના પૂર્વમાં વલા–-પ્રાચીન વલભી-ની પાસે ભાવનગર-વઢવાણ રેલ્વેના જંકશન સહેર સાથે ઓળખાવવું તે આકર્ષક છે. 1 એ ઈ. ૧૭ પા. ૧૦. વી. એસ. સુખથંકર "Aho Shrut Gyanam" Page #87 -------------------------------------------------------------------------- ________________ १० गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरं १ वक्षितिसरित्पर्व्वतस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोज्यं बलि २ चरु वैश्वदेवाद्यानां क्रियाणां समुत्सर्पणा सिंहपुर वास्तव्यब्राह्मण रोधमित्राय ३ जगण सगोत्राय (च ) छन्दोगसब्रह्मचारिणे ब्रह्मदायं निसृष्टं [ 1 ] यतोस्योचितया ब्रह्म ४ देयस्थित्या भुंजतः कृषतः प्रदिशतः कर्षापयतश्च न कैश्चित्स्वल्पाप्याबाचा विचारणा वा ५ कार्य्यास्मद्वंशजैरागुंमिनृपतिभिश्चानित्यन्यैधैय्र्याण्यस्थिरं मानुष्यं चावेक्ष्य सामान्यं च ६ भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यो यश्चाच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदेत् ७ स पंचभिर्महापातकैस्से | पपातकैस्स्संयुक्तस्स्यादपि चात्र व्यासगीता श्लोको ८ भवतः [ 1 ] षष्टिं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः [। * ] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके ९ वसेत् [ ॥ १] स्वदत्तां परदत्ता [] व्वा यो हरेत वसुन्धरां [1] गव शतसहस्रस्य हन्तु [ : ] प्राप्नोति १० किल्बिषम् [ ॥ २ ] इति स्वहस्तो मम महाराज ध्रुवसेनस्य [ 1 ] दूतकः प्रतीहारमम्मकः [ ॥ * ] ११ लिखितं किक्कन [ [[ ] सं २००६ आश्वयुज शु ३ [ ॥ ] १ भू तरी ते प्रतिकृति उपस्थी व आगामि "Aho Shrut Gyanam" Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૦૧૯ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપા સવત ૨૦૭ કાર્તિક સુ. છ લેખની નકલ હુને મેજર જે. ડબલ્યુ. વૉટસન--એકટીંગ પેાલીટીકલ એજન્ટ, રેવાકાંઠાતરફથી મળી હતી. આ દાન ૧૩ ઇંચ લાંબાં અને ૮ ઈંચ પહેાળાં બે પતરાં ઉપર લખેલું છે. હંમેશની માફ્ક જે કડીએથી તે એકઠાં બાંધેલાં હૈાય છે તે કડીએ તથા મુદ્રા ખાવાયાં છે. તે સિવાય તેમની તે સ્થિતિ પૂર્ણ રક્ષિત છે. તે ભાવનગર સ્ટેટમાંથી જડયાં હતાં. અક્ષરા ઈ. અં. વાઁ. ૪. પાના ૧૦૬ માં ધ્રુવસેન. ૧. ના દાનના અક્ષરાને બહુ મળતા છે. દાન વલભીમાંથી દેવાયું છે. વંશાવળી સંબંધમાં અથવા વંશાવળી આપવા ભાગ સંબંધમાં ગયા વર્ષે પહેલાં પ્રકટ કરેલા દાનમાં આવતાં પાંચ બિરૂદ્દે અહીં ધ્રુવસેનને આપેલાં નથી, પશુ તે પરમભટ્ટારક પરમેશ્વરને પાદાનુધ્યાત છે, એમ આપેલું છે. દાન લેનાર પુરૂષ ટ્રાણાયન ગોત્રના, આથવા વેદના બ્રહ્મચારી બ્રાહ્મણ સચિતિશર્મન હત. ( પતરૂં મીન્ટુ લીટી. ૩–૪ ). દાન લેનાર પુરૂષ ભાવનગર સ્ટેટમાં નીલકંઠના મંદિરને લીધે ઉચ્ચ ગણુાતું હાલનું હાથમ છે તે હસ્તકવપ્રમાં રહેતા. એક કુપ અને શ, એટલે અમુક સ્થાનની જંગલી ઉત્પન્ન, મૂળ ફળ, તૃષુ ઇત્યાદિ—એમ એ વસ્તુ દેવાએલી જશુાય છે. આ બન્ને ઋિષમાર્ä કુશાને આવેલાં આગળ જણાવે છે; જેને હું હસ્તકવપ્ર આહરણીમાં આવેલા કુટ ગામમાં એ અર્થે કરવા પસંદ કરૂ છું. કુષ્કટ, ઘેઘા તાલુકામાં હાથમ શ્રી ચેડા માઇલપર આવેલું હાલનું ફૂડ છે. છેવટે, જ્ઞાનની તિથિ જે તદ્દન સ્પષ્ટ છે તે સંવત ૨૦૭ કાર્તિક શૃ. ૭ છે, * ઈ. એ. વા. ૫ પા. ૨૦૪, ૭ ખુલર 14 "Aho Shrut Gyanam" Page #89 -------------------------------------------------------------------------- ________________ १२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरू पहेलुं १ स्वस्ति वलभीतः प्रसभमणता मित्राणां मैत्रकाणामतुलबल२ सयन्त्रमण्डलाभोगसंसक्तसंप्रहारशतलब्धप्रतायः प्रतापोपनतदा ३ नमानार्ज्जवोपार्जितानुरागानुरक्तमौलभृतमित्रश्रेणीबलावाप्रराज्यश्रीः प-४ रमममाहेश्वरः श्रीसेनापतिभटकः तस्य सुतस्तत्पादरजोरुण नतप५ वित्रीकृतशिराः शिरोवनतशत्रुचुडामणिप्रभाविच्छुरितपादनखपतिदीधि-६ तिः दीनानाथजनोपजीव्यमानदिभवः परममाहेश्वरस्सेनापतिधर७ सेनस्तस्यानुजस्तत्पादाभिप्रशस्तविमलमा लिमणिर्मन्वादिप्रणीतविधिवि८ धानधर्म्मा धर्मराज इव विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलभोग ९ स्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेक महाविश्राणनाव पुतरा१० जश्री परममाहेश्वरो महाराज द्रोणसिंहः सिंह इव तस्यानुजस्खभुजबल - ११ टानीकानामनेकविजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतावानां कल्पतरुरि१२ व सुहृत्प्रतयिनां यर्लाभिलषितफलोपभोगदे परमभागवतः परमभट्टा १३ रकपादानुध्यातो महाराज ध्रुवसेन कुशली पतइंजा सर्व्वानेव स्वानायुक्तकपतरूं बीजुं १ विनियुक्तकद्र मिर्केमहत्तर चाटमटध्रुवस्थानाधिकरनदण्डपाशिकादीनन्याश्च य२ यासंबध्यमानकाननुदर्शयत्यस्तु वस्सैविदितं यथा मया हस्तकवप्राहरण्यं कुक्कटमा३ में योतिलप्रत्यय सीता पादावर्त्तशदं कुपश्च हस्तकवप्रवास्तन्यब्रह्मणं सचितिर्मणे ४ द्रोणयनं सगोत्रायाथर्व्वण सब्रह्मचारिणं मातापित्रोः पुण्याप्यायारमेन चैहिकामुष्पि५ कयथाभिलषितफलावाप्तिनिमित्तमाचन्द्राकीर्णवक्षितिसरित्पर्व्वतसमकालीनं पुत्र६ पौत्रान्वयभोज्यं ब्रह्मदेयमनुज्ञातं यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुंजतः प्र ७ दिशतः कर्षापयतः क्रूपतो वा न कैश्चित्स्वल्पाप्यावाधा कायमनशजैरोगामिनृप - ८ तिमिश्वानित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं चावेक्ष्य सामान्यं च भूमिदानफलमवगच्छद्भि ९ इयैस्मदनुमतिरनुमन्तान्यो यश्चाच्छिन्द्यावाच्छिद्यमानं वानुमोदेत्स पच-महा१० तकैोपपातकै संयुक्तस्थादिपि चात्र व्यासगीतः लोको भवति पष्टिं वहखा११ णि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेदिति १२ स्वहस्तो मम महाराज ध्रुवसेनस्य दूतकः प्रतीहारमम्मकः लिखितं किक्ककेन सं २०७ कार्तिक सु ७ १ मा २६ । २ । भटाः ३ विभव ४ था मौलि ५ वां राज्यश्री ६ यो तत्त्वानां ७ प्रणयि ८ वां यथा ९ च दः १० पां इंगिक ११ धिकरण १२ नन्यांश्च १३ वयो वस्संविदितं १४ । ब्राह्मण १५ वांया दोणायन १६ व चारिणे १७ वया पुण्याप्यायनाया १८ वैश १९ परियम २० पो मन्तव्या २१ व पंचभि २२ वां महाया २३ दित्यपि २४ यांचे कोको २५ वर्ष "Aho Shrut Gyanam" Page #90 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૦ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો (ગુપ્ત) સંવત ૨૦૭ હૈ.વ. ૫ આ બે પતરાંઓ છે, તે દરેક અંદાજે ૧૧” પહેલાં, અને ” ઉંચા છે. દરેકની એક બાજુ એ જ લેખ છે, લખાણના રક્ષણ માટે કાંઠા રહેજ વાળેલા છે. ૧ થી ૪ લીટીના કેટલાક ભાગ શિવાય લખાણ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંઓ ઠીક ઠીક જાડાં છે, તે પણ અક્ષરો ઊંડા કોતરેલા હોવાથી પાછળની બાજુએ જણાઈ આવે છે. કોતરકામ સારી રીતે કરવામાં આવ્યું છે. દરેક પતરા ઉપર બે કાણાં પડેલાં છે. તેમાંથી પસાર કરેલા તાર વડે બને પતરાં એક બાજુએ જેડલાં છે. આવાં પતરાંઓ સાથે સાધારણ રીતે હોવી જોઈએ તેવી મુદ્રા આમાં નથી. બનેનું કુલ વજન ૧૦૨ તલા છે. દરેક ઉપર ૧૨ લીટીએ લખેલી છે. બીજા પતરાની પંક્તિ ૧૧ માં તિથિ આપેલી છે. એ. ઈ. ૧૧ ૫, ૧૦૪ થે આ જ રાજાનાં બી દાનપન્ન ડો. ન કોનો એ પ્રસિદ્ધ કર્યા છે, તેમાં અને આમાં લિપિ, ભાષા વિગેરેને કાંઈ ખાસ તફાવત નથી. મૈત્રક વંશના મહારાજા ધ્રુવસેન ૧ ને લેખ છે. અને તેમાં લખેલું દાન વલભી શહેરમાં કરેલું છે. હિતવપ્રાહરણમાં છાનક (અક્ષરક પ્રાશ્ય કહેવાતા) ગામડાંના રહીશ, છગ મતના શિષ્ય, શનક નેત્રના માધવ નામના બ્રાહ્મણને આપેલી પિતાના ગામની જમીનની દક્ષિણ ધ્રુવસેને ચાલુ રાખી તેની નોંધ કરવાને લેખને હેતુ છે. હસ્તવ હાલને હાથબ (ભાવનગર સ્ટેટમાં ઘોઘાથી દક્ષિણે મૈલ) અને હાલમાં વળા તરીકે ઓળખાતું ( ૨૧પર ઉત્તરે તથા ૭૧૫૭' પૂર્વ તરફ આવેલું ) વલભી આ એ સિવાય બીજા સ્થળે જાણી શકાયાં નથી. લેખની તિથિ સંવત ૨૦૭ ( સાધારણ રીત મુજબ આંકડામાં આપેલ છે.) ના વૈશાખ વદ ૫ આપેલી છે. આ સંવત ગુપ્ત-વલભી સંવત હોવાથી ઈ. સ. (૨૦૭+૩ર૦). =પરછ બરોબર થાય છે. 1 એ, ઈ, . ૧૭ પા, ૧૫. ડા. વિએસ. સુખથંકર. "Aho Shrut Gyanam" Page #91 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं 'अ'१ १० परमभट्टारकपादानुढ्या( ध्या)तो महाराजध्रुवसेनः कुशली सर्वानेव खानायुक्तनियुक्तकचाट ११ भटदाशिकमहत्तरध्रुवस्थानाधिकरणिकदाण्डपाशिकादीनन्याश्च यथासंबद्ध्यमानकेननु१२ दर्शयत्यस्तु वस्संविदितं यथा मया हस्तवप्रहरण्यामक्षसरकप्रावेश्य पतरूं'अ'२ १३ ज्येष्ठानकग्रामे उत्तरसीनि पादावर्तशतं षष्टयधिकं तस्मिन्नव ग्राम व्यशुनक१४ सगोत्राणां छन्दोगसब्रह्मचारीणी ब्रह्मणमाधवपूर्वभुज्यभुज्यमानक (:) मातापित्रोः १५ पुण्याण्यायनायात्मनों चैहिकामुध्मिकयथाभिलषितफलावाप्तिनिमिची माचन्द्राणि वक्षितिसरित१६ पर्वतस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयमोन्य सशैवरं सहि [र* ] ण्यादेयं सभूत ___ वातप्रत्यायविशुद्धी १७ उदकातिसर्गेण ब्रह्मदेयं निसृष्ट' [ । ] यतः एषां ब्रह्मदेयस्थित्या भुताकृषतां प्रदिशताश्च १८ स्वल्पाभ्याबाँ विचारणा वान कास्मिद्वंशजैर गामिभद्रनृपतिभिश्च नित्यान्यैश्वर्या __ण्यस्थिरं मानुष्यं १९ सामान्य च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्य [ : ] (३) यश्चच्छिन्द्या दच्छिद्यमान वानुमोदे२० त्स पंचभिः महापातकैस्सोपपातकैस्संयुक्तस्त्यै दपि चात्र व्यासगीताः श्लोका भवन्ति बहुभिर्वसुधा २१ भुक्ता राजमिस्सगरादिभि [ : ! *] यस्य यस्य यदा भूमिः तस्य तस्य तदा फल [॥ * ] स्वदत्तां परदत्तां वा यो हरेत २२ वसुन्धरां । । * ] गवां शतसहस्रस्य हन्तु [ : * ] प्राप्नोति किल्विषां "[[] पूर्वदत्तां द्विजातिभ्यो यत्नाद्रक्ष युधिष्ठर( :) {! *] २३ महि महिमता श्रेष्ठ दानाच्छ्रेयोनुपालनम्। ॥ ] दूतकः प्रतीहारमम्मकः [ ॥ * ] सं २०७ वैशखें व पू[ ॥ *] | २४ स्वहस्तो मम महाराजधु[ व ]सेनस्य [ 1 ] लिखितं किककेनति" [*] -.-. ... ...... .. ...-- - . २ilk सुधा अक्षरावरी ध्रुवसेन पईसा( संपत २०६)... पहाताला तानपना अक्षराने घल्ला माता मा (गुमे। 2. . . 12. 108) ३ पायो न्यांन ४ पाया काणनु ६ पाया व ७ वायो ग्रामवास्तव्य ८ पाया चारिणा ब्राह्मण ९ वाय। पूर्वभुकभुज्यमान ९० पायो न १५ यिात १२ यांया ज्यू १३ यांया द्धं १४ वाया ए १५ पायो भुजतां १६ पाया तांत्र १७ पाया राधा १८ या रा १९ पायो श्वा २० बांये न्ये २१ पायो यचाग्छिन्यादामि २२ पायो त्या २३ पायो २४ पाया ही २५ वाया पैशाख २६ वांया नेति. "Aho Shrut Gyanam" Page #92 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ साना ताम्रपत्रो ભાષાન્તર [પક્તિા- ચાલુ પ્રસ્તાવના સમાવે છે. તરજુમા માટે, ઉદાહરણ તરીકે છે. કાનેથી પ્રકટ થએલા પાલિતાણ પત્ર.નં. ૧ ની શરૂઆતની પંક્તિ એના તરજુમા સાથે સરખા એ. ઈ. વ. ૧૧, પાનું ૧૦૮ ] (પંક્તિ ૧૨-૧૨ ) તમને જાહેર થાઓ કે મહારાં માતાપિતાના પશ્યની અભિવૃદ્ધિ અર્થ અને આ લેકમાં તેમ જ પરલેકમાં ઈછિત ફળની પ્રાપ્તિ અર્થે, હસ્તવ પ્રાહરણીમાં અક્ષસરકપ્રવેશ્યના ચેષ્ઠાનક ગામની ઉત્તર સીમા ઉપર ૬૦ પાદાવર્ત, જેને ઉપભેગ, પૂર્વ અને હાલ પણ તે ગામને વાસી શુનક ગેત્રને, છગસ બ્રહ્મચારી બ્રાહ્મણ માધવ કરે છે, તે (પાદાવર્ત) ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પોતાના અસ્તિત્વકાળ સુધી પુત્ર, પૌત્ર અને પરંપરાના ઉપભાગ માટે, શૈબર (?) સહિત, હિરણ્ય અને અદેય સહિત, ભૂત, વાત સહિત અને (?) પ્રત્યાય સહિત બ્રહ્મદેય તરીકે પાણીના અર્ધથી મહું મંજૂર રાખેલ છે. (૫તિ ૧૭-૧૮ ) આથી બ્રહ્મદેયના નિયમાનુસાર જ્યારે તે ઉપભેગ કરે, ખેતી કરે અથવા અન્યને સોપે ત્યારે કોઈએ તેને કંઈ પ્રશ્ન અથવા પ્રતિબંધ કરે નહિ. અને અમારા વંશના અને ભાવિ ભદ્ર વૃપિએ ઐશ્વર્ય અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે અને ભૂમિદાનનું ફળ સામાન્ય છે એમ માનીને આ અમારા દાનને અનુમતિ આપવી જોઈએ અને જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપને અન્ય પાપ સહિત દોષી થશે (પંક્તિ ર૦-રર) આને માટે વ્યાસના બે લેક છે [ અહી ચાલુ બ્લેકમાંના બે શ્લોક આવે છે ! (પક્તિર૩) દૂતક પ્રતીહાર મમ્મક છે. સંવત્ ૨૦૭. વૈશાખ વદિ. ૫. (પંક્તિ ૨૪) આ મારા મહારાજ ધ્રુવસેન. . ના સ્વહસ્ત છે. કિઢકથી લખાયું. "Aho Shrut Gyanam" Page #93 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૧ ધ્રુવસેન ૧ લાનાં ગણેશગઢનાં પતરાંઓ [ ગુમ ! સંવત ૨૦૭ વૈશાખ વદ ૧૫ (અમાવાસ્યા) આ તામ્રપત્ર વદરા રાજયના દામનગર તાલુકાના ગણેશગઢના એક ખેતરમાંથી મળી આવ્યાં હતાં. ૧૮૯૪ ના માર્ચમાં તે વખતના વડોદરાના આસિસ્ટંટ એટ ધી ગર્વનર જનરલ મેજર ડ૯. બી. કેરીસે ડૉ. ફલીટને તે તામ્રપત્ર કહ્યાં હતાં. અને તેમણે પ્રસિદ્ધ કરવા માટે મારી તરફ મેક૯યાં. હાલ તે પતરાંઓ વડેદરા પાછી મેકલી આપ્યાં છે. પતરાંઓની સંખ્યા બે છે અને તેનું માપ આશરે ૧૧”૪૭y” થાય છે. લેખના રક્ષણ માટે તેના અંદરના કાંઠાઓ વાળી દીધા છે. કોતરકામ એટલું બધું ઊંડું છે કે ઘણુ અક્ષરે પતરાંએના પાછળના ભાગમાં ચેખા દેખાય છે. પહેલા પતરાને છેડે અને બીજા પતરાની ઉપરના ભાગમાંનાં બબ્બે કાણાંઓમાંથી લગભગ ઇંચ જાડા ત્રાંબાના તારના બે કકડા પસાર કરેલા છે. જમણું તને તાર કડી કરી વાળે છે, પણ સાંધેલ નથી. બીજો તાર પણ તે જ પ્રમાણે વાળલે છે, અને મને પતરાંઓ મળ્યાં ત્યાં સુધી કાપે નહેાતે. તારના બે છેડા એક ૨ ઇંચ ૧ ઇંચની સુરક્ષિત લંબગેળ મુદ્રાની નીચે ગ્રન્થીમાં બાંધી દીધેલા છે. મુદ્રાને પૃષ્ઠભાગ ગળ ઉપડતે છેઉપરનો ભાગ ૧છું ઇંચ X ૧ ઇંચના માપને સપાટ લમ્બ ગેલાકૃતિવાળા એ આડી પંક્તિઓથી બે ખાનામાં વહેંચી નાખેલ છે. આમાંથી ઉપરના ખાનામાં બહાર થોડાક ઉપસી આવેલા ભાગમાં જમણી તરફ મુખવાળા બેઠેલા નંદીની આકૃતિ છે. નીચેના ખાનામાં ઉપસાવેલા અક્ષરમાં હંમેશ મુજબને “શ્રી ભટક” લેખ છે. બે પતરાંઓનું વજન ૩ પાંડ છ ઔસ છે. અને બે કડીઓ તથા મુદ્રાનું વજન ૬ ઑસ છે, કુલ વજન ૩ પૉડ ૧૫ ઓસનું થાય છે. હસ્તકવાહરણીના પેટા વિભાગ અક્ષરસરક પ્રાપના હરિયાનક નામના ગામડાની આઠ પાંડ જમીન તથા બે ટાંકીઓ એક બ્રાહ્મણને દાનમાં આપ્યાં તે શાસન ધવસેન ૧ લાએ પિતાના મુખ્ય શહેર વલભીમાંથી કાઢયું તેનું વર્ણન લેખમાં છે. હરિયાનક તથા જે પેટા વિભાગમાં તે આવેલું છે તે બનેની ઓળખ આપવી શક્ય નથી. હસ્તવપ્રાહરણ, હસ્તકવાહરણ અથવા હસ્તવપ્રહારને પ્રદેશ વલભીના અન્ય ત્રણ પતરાંએમાં પણ બતાવેલ છે. ભાવનગર સ્ટેટના ઘોઘાની દક્ષિણે ૬ મેલપર આવેલું હાલનું હાથબ, તથા ટેલેમી અને પંરિટ્યુસનું “અસ્વકમ” એ જ હસ્તવપ્ર અગર હરતકવઝ છે, એવું માનવામાં આવે છે. દ્વારપાળ મમ્મક તક હતું. અને લેખક કિકક હતા. ધ્રુવસેન ૧ લાનાં પ્રસિદ્ધ થએલાં અન્ય ત્રણ શાસનને લેખક પણ તે જ હતા. અને તેમાંના એક શાસનને દૂતક મમ્મક હતે. નીચે આપેલ લેખ (ગુપ્ત) સંવત ૨૦૭, એટલે, ઈ. સ. પ૨૬-ર૭, ના વૈશાખવદ ૧૫ ને દિવસે લખાયો છે. પ્રોફેસર બુહુરે પ્રસિદ્ધ કરેલ ધ્રુવસેન ૧ લાને એક બીજા લેખ પણ તે જ સંવતને છે. આ સમય અત્યાર સુધી તેને ઉપરથી જાણવામાં આવેલે, વલભી વંશને વહેલામાં વહેલે છે. * બિ, ઇ. . . ૫. ૧૮ઈ, હુe. "Aho Shrut Gyanam" Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ध्रुवसेन १ लानां गणेशगढनां पतरांओ આ લેખના વંશાવળીના ભાગ ઉપરથી જણાશે કે જે ભાગમાં મૈત્રકનું વર્ણન આવે છે તેનું નવું ભાષાંતર વધારેલું છે. પહેલી પંક્તિમાં કંઈ પણું ભૂલ સિવાય દેખી રીતે મૂળ પાઠ ૌત્રાળ-અનુક-રત્ન એમ વાંચી શકાય છે. વલભીના બાકીના પહેલાંના લેખેની પ્રસિદ્ધ થએલી પ્રતિકૃતિઓમાં પણ આ જ પાઠ છે. આ લેખના પ્રસિદ્ધકર્તાઓએ “સંપન્ન” વાંચેલું છે કારણ કે વલભીના પછીના લેખમાં આવતું સંપન્ન તેમના ધ્યાનમાં હતું. પ્રથમના બધા લેખમાં “સપન’ જ આવે છે, અને તેથી તેના વિરૂદ્ધ સબળ કારણુના અભાવે આપણે માનવું જોઈએ કે વલભીની વંશાવળીનાં મૂળ લખાણુમાં આજ પાઠ હતા, અને પછીના લેબેને સંપન્ન” પાઠ લખનારની ભૂલનું જ પરિણામ હતું. આ બાબત ઉપર ચર્ચા કરવાનું કારણ એ છે કે જે “સપન” પાઠ કબૂલ કરીએ તે “મૈત્રકામ’ શબ્દને, પછીના સમાસ સાથે અર્થ બેસાડી શકાતા નથી, અને તેને “ અભવતુ” ક્રિયાપદ જે આપ્યું નથી, પણ વાકયની પૂર્તિ માટે આપણે આપવું પડે, તે સાથે જોડે પડે. મિત્રજામ્ ( એટલે, મૈત્ર) મરડમવા એ પ્રમાણે આ ભાગને અર્થ કરીએ, અથવા મંત્રજામ્ પછી જે ઉમેરીએ તોપણ એટલું તે જણાઈ આવે છે કે વલભી રાજાઓને પૂર્વજ ભટાર્ક પિતે મૈત્રક વંશને હતા. "Aho Shrut Gyanam" Page #95 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे पतरूं पहेलु १ ओं स्वस्ति [ ॥ * ] वलभीतः प्रसभप्रणत [[ ] मित्राणां मैत्रकाणामतुलबल सपत्नमण्डलामोगसंसक्त२ संप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानमानार्जवोपाजितानुरक्तमौलभृतमित्रश्रेणी३ बलावाप्सराज्यश्रिः परममाहेश्वरः श्रीसेनापतिभटकस्तस्य सुतस्तत्पादरजोरुणावनत४ पवित्रीकृतशिराः शिरोक्नतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपंक्तिदीधितिः दीना नाथजनो५ पजीव्यमानविभवः परममाहेश्वरस्सेनापतिघरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रशस्तविमलमौलि६ मणिमन्वादिप्रणीतविधिविधानधर्मा धर्मराज इव विहितविनयन्यवस्थापद्धतिरखि लभुक्नमण्डला७ भोगस्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहाविश्राणनावपूतराजश्रीःपरम ८ माहेश्वरो म (1) हाराजद्रोणसिंहः सिह इव तस्यानुजस्वभुजबलेन परगजब टानीकानामेक९ विजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानांकल्पतरुरिच सुहृत्मणयिनां यथाभिलषित१० फलोपभोगद परमभागवतः परमभट्टारकपादानुयातो महासामन्तमहाराजभुव सेन [:] ११ कुशली सानेवायुक्तकविनियुक्तकद्रागिकमहत्तरध्रुवस्थानाधिकरणिकवाण्डपाशिक. चाटभटादी१२ समाज्ञापयत्यस्तु वसंविदितं यथा हस्तवपाहरण्यौ अक्षसरकपापीयहरियानकामे १३ अपरोत्तरसीन्नि क्षेत्रखण्डचतुष्टयं पूर्वोत्तरसीग्नि क्षेत्रखण्डचतुष्टयं" एवं क्षेत्रस्व - ण्डान्यष्ठौ१४ यत्र पादावर्तशतत्रयं पा ३०० अस्मिनेव' ग्रामे अपरोत्तरसीग्नि जमलवापि चत्व 1] रिंशस्१५ पादावर्त परिसरा द्वितीया वापि" विशवादावर्तपरि सरी एवमेका सर्च [ मैं ] १तात्र ७५२थी-२ विकले ३वा मित्राणां. ४ पार्जितानुरागोनुरकं. ५ पांय श्री ६ पाया भटार्कस्तस्य. ७ वांया पंक्तिदीधितिदीनां ८ वाया सिंह. वायसमा १० वांय इस्पामक्ष ११ पास उपरोत्तर १२ वांया प्रयमिव १३ पायो अस्मिक्षेत्र १४ायो ऽपरोत्तरं १५ पाया यमलवापी १६ 4 वापी विंशतिपादा १५ पाय रैम १८ पांया सर्वम् "Aho Shrut Gyanam" Page #96 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लाना गणेशगढना पतरांओ. पतरूं बीजें १६ पादावर्तशतन्त्रयं [प]ष्टयधिक' अत्रैव वास्तव्यब्राह्मणधम्मिलाय दर्भस१७ गोत्राय वाजिसनयसब्रह्म[ चारि * ]णे मातापित्रोः पुण्याप्यायना [ या *] त्मनश्चै [ हि * ] कामुष्मिक (1) यथाभिलषित१८ फलावाप्तनिमित्तमाचन्द्राकार्णवक्षितिस्थिति सरित्पबतसमकालिन पुत्रपौत्रान्वयभोग्य १९ दानकरविट्टोलककरविशुद्ध भूमिच्छिद्रन्य [1] * येने उदकातिसर्गेण ब्रह्मदायो] ___ तिसृष्टः [१ x ] यतः २० ब्रह्मदेयस्थित्या भुंनतः कृषतः कर्षयतः प्रदिशतश्च न केनॅयित्स्वरूपाप्याबाधा विचारणा वा २१ कार्यस्मद्वंशजैरागामि [ भ ] नृपति [ भिx ] श्च सामान्यभूमिदानफलमगवच्छ नियमस्मिदायोर्नु२२ मन्तव्य : 1 x ] यश्चाच्छिन्द्य [1x ] दाच्छिद्यमानं वानुमोदेत्स पचभिर्महापा तकैः सोपपातकेस्संयुक्तस्स्यात् [+] २३ अपि चात्र व्यासीताः श्लोका भवन्ति ।। षष्ठिं" वर्षसहस्राणि स्वगणे" मोदति भू मिदः [1 x ] आच्छेतो चानु२४ मन्त [rx ] च ताण्येवं नरके वसेत् [ ॥x ] स्वदत्त [ 1 ] परदत्ता वा ___ यो हरेत वसुन्धरां [ 1 ] गवां शतसह [ स ४ ] स्य हन्तुः म [ 1 * ] मोति २५ किल्बिषम् [lx] यानीह दारिद्रनयान्नरन्द्रैः धनानि धर्मायतनीकृतानि [ । * ] निर्माल्यवान्तप्रतिमानि तानि २६ को नाम साधुः पुनराददाति [ll ] पुर्वदत्ता द्विजातिभ्यो यत्नाद्रष” बुधिष्ठिर [*] महीं महिवता श्रेष्ठ २७ दाना योनुपालनमिति [ 1 ] स्वहस्तो मम महासामन्तमहाराजध्रुवसेनस्य [ ॥ * ] २८ दूतकः प्रतीहारमम्मकः [ ॥ *] लिखितं किककेनति" [॥ *] २९ सं २०० ७ ३० वैशाख ब १० ५ [॥*] १ बाय कमत्रैव २ वांया वाजसनेय ३ वाया फलावाप्तिनिमित्तमाचन्द्राणिव ४ पायो कालीन ५ पांया न्यायेनोदका पायो यतो ७ वायो केनचि ८ पांया रयमस्मदायोनुमन्तव्यः ५ वांया पश्चमि १. पायपात१५ पाया पत्रि १२ वायो स्वर्ग १३ पायो आच्छेता १४ पाया तान्येव १५ यि दारियभयानरेदैर्धनानि १६वांया पूर्व १७ या दक्ष १८ वाया युधिष्ठिर १९ पाया महिमतां २०१य केनेति १८ "Aho Shrut Gyanam" Page #97 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર' (પંક્તિ ૧) ૪ સ્વસ્તિ ! વલભીમાંથી. ( પોતાના શત્રઓને બળથી નમાવનાર મિત્રોના કુળમાં. અતલ બળસંપન્ન મહાન શત્રમંડળ સાથે કરેલાં અસંખ્ય યુદ્ધમાં પ્રતાપ પ્રાપ્ત કરનાર, પિતાના પ્રતાપથી નમન કરનારને, નિષ્પક્ષપાતથી કાન અને માનાપંથી અનુરાગ મેળવનાર, અને અનુરત મૌલ-સૈનિકે અને મિત્રોની શ્રેણીના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર, પરમ માહેશ્વર, સેનાપતિ શ્રીભટ્રારક જન્મ્યા હતા. (પંક્તિ ૩) તેને પુત્ર, જેનું નમન કરતું શિર તેના પિતાના ચરણની રજથી રક્ત બનીને પવિત્ર થયું હતું, જેના પાઢ નખનું તેજ શત્રુઓનાં નમન કરતાં શિર પરના ચૂડામણિની પ્રભા સાથે ભળતું, (અને ) જેની લફમીને દીન અને અનાથ જનેથી ઉપભેગા થતા તે પરમ-મહેશ્વર સેનાપતિ ધરસેન હતે. ( પંક્તિ ૫) તેને અનુજ, જેના વિમળ મુગટમણિ(પિતાના જેટબધુ)ના ચરણને પ્રણામ કર્યાથી (અધિક) પવિત્ર થયે હતું, જે મનુ આદિથી નિર્માણ થએલાં વિધિવિધાનમાં પરાયણ હરે, જે સદાચારના નિયમને માર્ગ ધર્મરાજ ( યુધિષ્ઠિરે ) માફક બતાવતા, જેને રાજ્યાભિષેક, અખિલ ભુવનના મહાન મંડળના વાશિ, પરમવામિથી જાતે જ થયે હતે, અને જેણે પોતે દાનથી રાજ્યશ્રી પવિત્ર કરી તે પરમ માહેશ્વર, મહારાજ દ્રોણસિંહ હતે. - (પંક્તિ ૮) તેને અનુજ, જેણે પિતાના બાહુબળથી શત્રુની ગજ( સમાન સેનાને સિહની માફક પરાજય કર્યો હતો, જે શરણાગતને આશ્રય હતા; જે શાસ્ત્રનું વન્ય જાત, ( અને) જે કહપતરૂની માફક મિત્રો અને પ્રયિજનોને અભિલાષ અનુસાર વૈભવ ફળને ઉપભોગ આપતે, તે પરમભટ્ટારકને પાદાનુધ્યાત ભગવતને પરમભક્ત, મહાસામત, અને મહારાજ ધ્રુવસેન, કુશળ હાલતમાં સર્વ આયુકતક, નિયુક્તક, દ્રાંગિક, મહત્તર, પ્રવ, સ્થાનધિકરણિક, દાફડાશક, ચાટ, જટ આદિને (નીચેનું) શાસન કરે છે – (પક્તિ ૧૨ ) તમને જાહેર થાઓ કે હાાં માતાપિતાના પુણ્ય અર્થે અને આ લેકમાં અને પરલોકમાં ઈછિત ફળ પ્રાપ્તિ અર્થે હસ્તવાહરણીમાં અક્ષસરકપ્રાપના હરિયાનક ગામમાં વાયવ્ય સીમા પર ચાર ખંડનું ક્ષેત્ર અને ઈશાન સીમાપર, ચાર ખંડઃ આ પ્રમાણે ૮ ખંડ ભમિ જેમાં ત્રણ પાદાવર્ત પા. ૩૦૦ ( સમાએલાં છે )- અને તે જ ગામની વાયવ્ય સીમા પર યમલવાપી, વિસ્તારમાં ૪૦ પાદાવર્ત, અને એક બીજી વાપી વિસ્તારમાં ૨૦ પાદાવ. આમ એ જ ગામમાં એકંદર ત્રણસે સાઠ પારાવર્ત, તે ગામમાં વસતા, દર્ભનેત્રના વાજસનેય સબ્રહ્મચારી, ધમ્મિલ બ્રાહ્મણને, ચન્દ્ર, સુરજ, સાગર પૃથ્વી, નદીઓ અને પર્વતના અસ્તિવકાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશને ઉપભોગ માટે, દાનના (રૂપમાં) કર અને વેઠના (રૂપમાં) કર મુક્ત, ભૂમિછિદ્રના ન્યાય અનુસાર, પાણીના અર્થથી બ્રહ્મહાય તરીકે મેં આપ્યું છે. (પ. ૧૯) “આથી બ્રહ્મદેય નિયમ અનુસાર તે ખેતી કરે, ખેતી કરે અથવા અન્યને સૌપે ત્યારે કોઈએ તેને લેશ પણ પ્રતિબંધ કરવો નહિ. ( ૫. ૨૧) “ અને અમારા વશના કે અન્ય ભાવિ ભદ્રપએ ભૂમિદાનનું ફળ સર્વ નરેને સામાન્ય છે એમ માની, આ અમારા દાનને અનુમતિ આપવી. . રર ) “ અને જે આ દાન જપ્ત કરે અથવા તે જપ્ત કરવામાં અનુમતિ આપે તે પંચમહાપાતક અને અન્ય અ૫ પાના દેશી થશે. ( ૫, ૨૩ ) આને માટે વ્યાસના રચેલા ( નિચેના ) બ્લેક છે-- લેાકમાંના ચાર શ્લોક, ] ( ૫. ર ) આ મારા મહાસામ અને મહારાજ ધ્રુવસેન, સ્વહસ્ત છે. દૂતક પ્રતી હાર મમ્મક છે. આ ( દાનપત્ર ) કિકકકથી લખાયું હતું. સંવત ૨૦૪, વૈશાખ વદિ ૧૫. "Aho Shrut Gyanam" Page #98 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨ ધ્રુવસેન ૧ નાં ભાવનગરનાં પતરાં [ વલભી ] સંવત ૨૧૦ શ્રાવણ સુદ્ર ૧૩ ભાવનગર દરબારે ૧૯૧૪ માં મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝીયમને ભેટ આપેલાં મૂળ તામ્રપત્રા જે હાલ ત્યાં રાખેલાં છે, તેના ઉપરથી આ લેખ હું પ્રસિદ્ધ કરૂં છું. મ્યુઝીયમને મળ્યા પહેલાંના પતરાંને ઇતિહાસ મળી શકતા નથી. એક જ બાજુ પર લખેલાં અને દરેક ૧૧” પહેાળુ અને દ” ઉંચું એવાં એ પતએ છે, લખાણુના રક્ષણ માટે કાંઠાએ જરા વાળેલા છે, અને આખા લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. પતાં સારી રીતે જાડાં છે તે પણ કેટલેક ઠેકાણે અક્ષરે ઊંડા હાવાથી પૃષ્ઠ ભાગમાં દેખાય છે. દરેકના ઉપર એ ઠાણાએ પાડેલાં છે. દરેક સામસામા કાણામાંથી પસાર કરેલી એક ત્રાંબાન ગોળ કડીથી પતરાંએ એક છેડે વ્હેલાં છે. બીજા છેડાના સામસામા કાણાએમાંથી એક ત્રાંબાના વાળેલા સનીએક પસાર કરેલા છે. આના છેડાઓ વલભીની લમગાલાકુતિની સામાન્ય મુદ્રા વડે આંધી દીધેલા છે. આ મુદ્દા ૧” લાંબી અને ૧” પાહેાળી છે. અને તેના ઉપર વંશના સ્થાપકનું નામ છે. મુદ્રાની સપાટી કટાએલ હાવાથી લેખ ચાક્કસ પણે વાંચી શકાતા નથી. લેખ ઉપર મૈત્રકેાનું ચિહ્ન નન્દી, જમણી તરફ્ મોંઢું કરી ઉપડતી રીતે કાતરેલા છે. પતરાં અને મુદ્રાનું કુલ વજન ૧૨૬ તેલા છે. પહેલા પતા ઉપર ૧૩ અને બીજા ઉ૫૨ ૧૫ પંકિત છે અને આમાંની છેલ્લી બે પંકિતા લેખની તિથિ ટૂંકામાં દર્શાવે છે, પતરાંના ઉપરના વર્ણનથી તેમ જ આ લેખ સાથે આપેલી પ્રતિકૃતિ ઉપરથી વાંચનાર ને જણુાશે કે આજ સુધીમાં પ્રસિદ્ધ થએલ તે જ વંશનાં અસંખ્ય પતરાંમેામાં અને વલભીનાં આ પતરાંએમાં મુખ્ય આમતેમાં ફેર નથી. આ સાથેના પ્રતિલેખ ઉપરથી પણ જણાશે કે તે આ માસિકના પહેલાના અંકમાં ડૉ. સ્ટેન કનેએ પ્રસિદ્ધ કરેલાં ધ્રુવસેનનાં પાલિતાણાનાં તે જ વર્ષનાં પતરાંને લગભગ મળત્તા જ છે અને જૂદાપણું ફકત દાન પૂરતું જ છે. વલભી રાજાઓના વંશજ મઠ્ઠાસામન્ત મહારાજ સેન( 1 )ને આ લેખ છે. તેમાં લખેલું શાસન વલભી, એટલે સાધારણ રીતે મનાતું હાલનું કાર્ડિઆવાડના વળા શહેરમાંથી કાઢયું હતું. હસ્તવપ્ર-હરણીમાં છેઃકપક નામના ગામની કેટલીક જમીન યજ્ઞાદિ કાર્ય માટે વલાપના રહીશ એક બ્રાહ્મણને ધ્રુવસેને દાનમાં આપી હતી તેનું વર્ણન કરવાના હેતુ આ લેખનો છે. હ્રસ્તવપ્ર એટલે હાલનું હાથથ્ય, સિત્રાય ગામના બીજાં નામે ઓળખી શકાતાં નથી. લેખની તિથિ સંવત ૨૧૦ વલભી સંવત સાથે સરખાવતાં ઇ. સ. પર૯ )ના શ્રાવ શુદ ૧૩ છે. સમય આંકડાઓમાં આપ્યું છે, ૧ એ ઈ. સ. ૧૫ પા, ૨૫૫ ૮ ૧૨ વી. એસ. સુથ કર "Aho Shrut Gyanam" Page #99 -------------------------------------------------------------------------- ________________ २२ गुजरातना ऐतिहासिक लेख अक्षरन्तर पहेलुं पत ११ महासामन्त महाराज ध्रुवसेन कुशली सर्व्वानेव स्वानायुक्तकविनि - १२ युक्ताचाटमटद्राङ्गिकमहत्तरवादि' करणिकदाण्डपाशिकादीनन्यांश्च यथासंबद्धय१३ मानकान्बोधयव्यस्तु वो विदितं यथा हस्तवप्राहारण्यां छेदकपद्रक बीजुंपतरूं १४ ग्रामे पूर्व्वसीनि चद्रवकस्कम्भ [ फ्य ] कप्रत्ययपादावर्त्ता पंचाशामालाकारोत्तर सिनि १५ षोडशपादावर्त्तपरिसरोदुम्बरकूपश्च सभूतवातसहिरण्यादेयं वलापद्रवास्तव्य - १६ ब्राह्मण णष्णाय मोनेंसगोत्राय छन्दोग सब्रह्मचारिणे मया मातापित्रोः पुण्याप्यायनाय १७ आत्मनश्चैहिकामुष्मिकयथाभिलषित फलावाप्तिनिमित्तमाचन्द्रार्द्धार्णवक्षितिस्थिति सरित्प तस्थितिस १८ मकालीनः पुत्रपौत्रान्वॉय भोग्यं बलिच स्वैश्वदेवाद्यानां क्रियाणां समु त्सर्पमुदातिसर्गेण १९ ब्रह्मदाय निसृष्टः [1] यतोस्योचितया ब्रह्मदायस्थित्या भुञ्जतेः कृषतः कर्षयतः प्रदिशतो वा २० न कैश्चित्स्वरूपाप्याबाधा विचारणा वा कार्य्यास्मद्वंशजैरागोमिभद्रनृपतिभिश्चानित्यान्यैश्वय्र्याण्य २१ स्थिरं मनुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छद्भिरयमस्मद्दायोनुमन्तव्य [:1 ] यश्चाच्छिन्द्या २२ दाच्छिद्यमानं वानुमोदेत्स पंचभिम् महापातकैस्सोपपातकैस्संयुक्तस्स्या [द] पि चैत्र व्यासंगीता [ : ] लोका २३ भवन्ति [ ॥ ] बहुभिर्व्वसुधा मुक्ता राजभिस्सगरादिभिः [ 1 ] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं [ ॥ ] २४ षष्ठं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः [1] आच्छेता चानुमन्ता च तान्येव नरके वसेत् [ ॥ ] २५ स्वदत्त परदत्तां वा यो हरेत वसुन्धरां [ ] गवां शतसहस्रस्य हन्तुः प्रामोति किल्विषम् [ ॥ ] २६ स्वहस्तो मम महासामन्तमहाराज ध्रुवसेनस्य [ ॥ ] दूतकः प्रतीहारमम्भकः [ ॥ ] लिखितं किक्ककेन [ 1 ] २७ सं २०० १० श्रावण बहुल २८ १०३ [ ॥ ] ૧ હિ સુધી અક્ષરાંતર ધ્રુવસેન, ૧ લાના [ સંવત ૨૧૦ ] પાલિતાણા તામપત્રની સાથે સરખું ४ . [ १११०८२युक्त ३४ त्यस्तु सीनि व पांणार्थमु९ भुंजतः १० व मानुष्यं १९ पथि में १२ व ६ वा मानवस ७ चात्र १३ "Aho Shrut Gyanam" Page #100 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लाना भावनगरना पतरांओ ૨૨ ભાષાન્તર [ પં. ૧-૧૨ ચાલુ પ્રસ્તાવના સમાવે છે. તરજુમા માટે, ઉદાહરણ તરીકે ડો. સ્ટેન કે - થી પ્રકટ થએલા પાલિતાણા તામ્રપત્ર નં. ૧ ની શરૂઆતની પંક્તિઓ ના, તરજુમા સાથે સરખાવે. એ. ઈ. જે. ૧૧ પાનું ૧૦૮] ( પંક્તિ ૧૩-૧૮ ) તમને જાહેર થાઓ કે મારે માતાપિતાના પુણ્યની અભિવૃદ્ધિ અર્થે અને મારા આ લેક તેમ જ પરલોકમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, હસ્તવપ્રહરણી માં છેક પદ્ધક ગ્રામમાં પૂર્વ સીમા પર ૫૦ (પચાસ) પારાવર્ત જે ચઢવક-અભયકની માલિકીનાં છે અને, માલાકારની ઉત્તર સીમા પર ૧૬ માદાવ વિસ્તારને ઉદુમ્બર સહિત કુપ, ભૂત, વાત, હિરણ્ય અને આદેય સહિત, બલિ, ચરૂ, વૈશ્વદેવ આદિ વિધિ અનુષ્ઠાન માટે વલાપદ્રના નિવાસી માણવગેત્રના, છગ-સબ્રહ્મચારી બ્રાહ્મણ ગુણને, ચન્દ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતોના આરિતકાળસુધી, પુત્ર, પૌત્ર, પરંપરાના ઉપલેગ માટે પાણીના અર્થ્યથી બ્રહ્મદાય તરીકે મારાથી અપાયાં છે. (પંક્તિ ૧૦) આથી બ્રહ્રદાયના નિયમાનુસાર, તે ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સંપે ત્યારે તેને કેઈએ લેશ પણ પ્રતિબંધ કરવો નહિ (પંક્તિ ર૧-૨૫-ચાલુ ઉપદેશ અને શાપ સમાવે છે. ) (પંક્તિ ર૬) આ મારા મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના સ્વહસ્ત છે. કૂતક પ્રતીહાર મમક છે, કિકથી લખાયું. ( પંક્તિ ૨૭-૨૮) સંવત ૨૧૨ શ્રાવણ શુદિ ૧૩ ને દિને "Aho Shrut Gyanam" Page #101 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૩ ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણુના પતરાંઓ [ વલભી ] સંવત ૨૧૦ શ્રા. સુ. ૧૫=૧ર૮ ઈ. સ. આ પતરાંઓનું વર્ણન રાય બહાદુર વિ. કયએ આ પ્રમાણે આપ્યું છે...” “કડી અથવા મુદ્રા વગરનાં બે પતરાંઓ છે અને તે દરેકમાં કડીનાં કાણાં છે. પહેલા પતરાના ડાબી બાજુના તળીઆના ખૂણનું કડીનું કાણું સંપૂર્ણ નથી, તેની નીચે થડે ભાગ ભાંગી ગયેલ છે. દરેક પતરાની એક બાજુ ઉપર લખેલું છે. દેડી જગ્યાએ કારીગરનાં હથીયારની નિશાનીઓ અને પતરાંની પાછળના ભાગમાં પણ જણાય છે. પતરાંએની લંબાઈ ૧૦” થી ૧૦ની અને ઉંચાઈ ૬ થી સુધીની છે. દરેક અક્ષત્ની ઉંચાઈ લગભગ ” છે. દરેક પતરા ઉપર સુંદર રીતે કોતરેલી ૧૪ પંક્તિએ છે, અને તે સુરક્ષિત સ્થિતિમાં છે. હસ્તપ્ર-આડરશીમાં આવેલી, ભેલર નામના ગામડાની અને આક્રિલિકા તળાવની નિત્યકોણની સરહદ્દ ઉપર વિશાખ નામને બ્રાહ્મણ ખેડ હતું તે કરડ ખેતરની જમીન, તથા અક્ષરસરમાંથી જઈ શકાતાં વાસુકીય ગામડાંની સરહદ પર ઉત્તર દિશામાં ૫૦ પાદાવત્તાનું દાન સિંહપુરના રહીશ વાજસનેય(. શાખા)ના શિષ્ય, જાવાલ ગોત્રના બ્રાહ્મણ વિષશર્મને કરેલું તે મંજુર કરતું આ શાસન મહાસામg મહારાજ પ્રવસેને વલભીમાંથી કાઢયું હતું. ભલર અને વસુકી નામનાં ગામડાંઓ હું એાળખાવી શકતા નથી. વસુકીયને અક્ષરસરક-પ્રવેશ્ય કહેલું છે. આ ગણેશગઢનાં સંવત ૨૦૭ નાં પતરાંઓમાંનાં “અક્ષરસરક-માપી” જેનો અર્થ છે કેસર હુશ “ અક્ષરપ્રાપનું ” એ કરે છે, તેને મળતું આવે છે. સંવત ૨૪૮ના ગુહસેને આપેલાં તામ્રપત્ર પર નાં દાનની ૫ મી લીટીમાં લખેલ “ વટસ્થલીકા પ્રાપીય” સાથે સરખાવીને આ અર્થ કર્યો છે. મહાસુદેવના ખરીઆરનાં પતરાંઓમાં આવતા પ્રવેશ્ય' શબ્દને અને કાપીયને એકજ અર્થ થાય છે એમ એક્કસ જણાય છે. પરંતુ " અચાત–ભટ–પ્રાવેશ્ય' એ સાધારણ વાક્યમાં જે અર્થ થાય છે તે સિવાય બીજો અર્થ હોવા સંભવ નથી. તે પછી પ્રાપીય ” “ પ્રાપ્ય” નું પ્રાકૃત રૂપ હોવું જોઈએ. તે પ્રમાણે “અક્ષસરક પ્રવેશ્ય” અર્થ હું “અક્ષસરકમાં થઈને જેમાં પ્રવેશ થાય છે” એટલે અક્ષસરની સરહદ ઉપર એ કરીશ. અક્ષરસરની સ્થળ-સીમા હું નકકી કરી શકતું નથી. આ શબ્દને છેલે ભાગ કદાચ સરક એટલે સાવર, તળાવ હોય. બાકીનાં રથમાં વલભી અને હસ્તવપ્રહરણી વિષે ઉપર કહેલું છે. આમિલિકાને અર્થ “ઘણા આંબાવાળ” એ થતા હશે. બેખે છે. જે. એ.સે. જર્નલ, વેલ્યુમ, ૧૦ પ. ૭૭ માં પ્રસિદ્ધ કરેલાં ઘરસેન ૪ થાનાં સંવત ૩૨૬ નાં પતરાંઓમાં પણ દાન લેનારના નિવાસસ્થાન સિહપુરનું વર્ણન છે. તે હાલનું ર૧૯૪૩ ઉત્તરે અને ૭૨૦ પૂર્વમાં આવેલું સિહેર છે. પ્રથમના દાન પ્રમાણે, પ્રતીહાર મમ્મક તક છે, અને લેખક કિકકક છે. ઈ. સ. પર૯ને મળતા ( વલભી ) સંવત ૨૧૦ ના શ્રાવણ શદ ૧૫ ને દિવસે દાન આપેલું છે. પા. ૨૦૬ ૩ એ, ઈ, . ૯ ૧ એ. ઈ. સ. ૧૧ નં. ૯પ. ૧૦૯-૧૦ પો. સ્ટેન કને ૨ ઈ. એ. , ૫ પા, લહર અક્ષરાર પં. ૪, ૪ એ. ઈ. તે ૧ પા. ૮ અને નોટ "Aho Shrut Gyanam" Page #102 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां पालिताणानां पतरांओ अक्षरान्तर पहेलं पतरूं १ ॐ 'स्वस्ति [ ॥ *] बलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकानां मतुलबल सपत्नमण्डलाभोग २ संसक्तसंप्रहारशतलब्धप्रतापः प्रत ( ता ) पो पनतदानम (मा) बार्जवोपाज्जि तानुर ( रा ) गोनुरक्त ३ म् ( औ) लभृतमित्रश्रेणीबलाव ( वा ) स राजश्रीः परममाहेश्वरसेनापति श्री भटकः ४ तस्य सुतस्तस्पादरजोरुणावनतपवित्रीकृत शिसा शिरोवन तशत्रुचुडामणी (णि) ५ प्रभाविच्छुरितपादनखपंक्तिदीधितिः दि ( दी )ना नाथजनोपजीव्यम (मा) नविभवः ६ परममाहेश्वरस्सेनापतिधरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्तविमल ७ मौलिमणी ( णिर्) मन्वादिप्रणीतविधिविध ( धा ) नधर्मराज इव विहित विनय ( अ ) वस्था प ८ ध्वतिरखिलभुवनमण्डलाभोगस्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेक९ महा विद्या (श्रा ) णनपूतराजेश्रीः परममाहेश्वरो महाराजद्रोण सिंह स्सि ( - * )ह इव १० तस्यानुजस्स्वभुजबलेन परगजघटानीकाना ( ) मेकविजयी शरणैषिणा [ - * ] शरण ११ मक्बोद्धा शास्त्रार्थतत्त्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितफलीप१२ भोगदः परमम् ( आ ) गवतः परमभय्या (ट्टा ) स्कपादानुध्यातो महासामन्त महाराज ध्रुव १३ सेनः कुशली स् ( अ ) व नेव स्वानायुक्तकविनियुक्तक च (चा) टभटद्राङ्गिकमहत्तर १४ ध्रुवाधिकरणिकदाण्डपाशिकादीनन्यश्च यथा संबन्ध्यामानक ( का ) ननुदर्श १ ३ २ काणा ३ वां राज्यश्रीः भावपूत "Aho Shrut Gyanam" २५ Page #103 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख बीजं पतरूं १५ यत्यस्तु वो विदी (दि ) तं यथा सिंहपुरवास्तव्य ब्राह्मण विष्णुशर्मणे १६ ज्यावालसगोत्राय याजिसनेयसब्रह्मचारिणे हस्तवप्राहरण्या [ = * ] भल्लर१७ प्रामापरदक्षिणसीनि ब्रामणविशाखप्रभुक्तककरदक्षेत्रं द्वादशपादा१८ वर्त परिसरानिलिका वापि ( पी ) तथाक्षसरकप्रावेश्यवसुकीयग्रामोत्तर१९ सम्न् [ 1] पादावाः पंचाशद्भुक्तभुज्यमानकाः एतन्मया मात (ता) पित्रोः पुण्या२० प्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफल (ला) वाप्तिनिमित्त [- *] पूर्वाचार२१ स्थित्यानुमोदे (दि)तं यतोस्य भुंजतः कृषतः कर्षयतः प्रदिशतो वान कैश्चि [] २२ परिपन्थना कार्यास्मद्वंशजैराग् [1] मि भद्रनृपतिभिश्च साम ( मा ) न्य भु (भू ) मिदान फलमव. २३ गच्छद्भिरयममस्मदनुमतीभन्तव्या ( ॥* ) भवन्ति चात्र व्यासगीताः लो.. का भवन्ति (:) २४ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः [।* ] यस्य यस्य यदा भूमि स्तस्य तस्य तदा २५ फलं (॥ ४ ) षष्ठिं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः (।) आच्छेत्स (चा) चानुमन्त ( ता ) च त ( ता ) न्ये ( व * ) नरके वसे ( ॥ * ) २६ स्वदत्ता ( - *) परदत्तां वा यो हरेत वसुन्धरा (1) गवा [ :- ] शतसहस्रस्य हन्तुः प्र (प्रा) मोति किस्विषं (1) २७ स्वहस्तो मम मह ( हा ) सामन्त मह ( हा ) राजध्रुवसेनस्य (1) दृतकः प्रतीहारमम्मकः ( ॥) लिखितं किक्ककेन (1) सं २०० १० २८ श्रावण शु १०५ १वाय इयमस्मदनुम तिरनुमन्तव्या "Aho Shrut Gyanam" Page #104 -------------------------------------------------------------------------- ________________ वसेन १ लानां पालिताणानां पतरांओ ભાષાન્તર ( ૧-૧૪ પંક્તિમાં સંવત્તુ ૨૦૬ ના દાનપત્રની શરૂઆતને લગભગ મળતી જ છે. ) ( ૫, ૧૫) તમને જાહેર થાએ કે, સિંહપુરના વતની, જ્યામાલ ગાત્રના, વાજસનેય શાખાના પ્રાહ્મણ વિષ્ણુશર્મનને નીચેની મિલ્કત નામે—ભલર ગામમાં, હસ્તવપ્ર હેરણિમાં નૈઋત્ય સીમા પર બ્રાહ્મણું વિશાખના ભાગવટાનું કરદ ક્ષેત્ર ( ખેતર ) અને ૧૬ પાદાવર્ત વિસ્તારવાળી આક્રિલિકા વાપી; તેમજ અક્ષસરક સુધીની હદવાળા વસુકીય ગામની ઉત્તર સીમામાં ૫૦ પાદાવર્ત; જેને તે પહેલાં ઉપોગ કરતા તેમજ હાલ પણ ઉપભેગ કરે છે તેને માટે મેં, મારાં માતાપિતાના પુણ્યવૃદ્ધિ અā તથા આ લેકમાં તેમ જ પરલેકમાં મનવાંછિત કુલપ્રાપ્તિ માટે, પૂર્વેના ઉપલેાગ( ભોગવટા )ના નિયમેટ અનુસાર અનુમેદન આપ્યું છે, આથી કરીને જ્યારે તે હૈના ઉપભાગ કરતા હાય, ખેતી કરતા હાય, ખેતી કરાવતા હાય અથવા ખીજાને સાપતા હાય ત્યારે કોઈ પણ માલુસે તેને પ્રતિબંધ કરવા નહિ. આ અમારા અનુમાદનને અમારા વંશો અને ભાવિધી નૃપાએ, ભૂમિદાનનું પુણ્ય સામાન્ય ગણી, અનુમતિ આપવી એઇએ. (૫.૨૩) આને માટે વ્યાસના રચેલા ભૂમિદાન દેનાર વગેર ભૂમિદાન જે હુરે છે તે શતસહસ્ર ( લક્ષ ) ગાયે વગેરે *** ( પં. ૬૭ ) મ્હારા–મહાસામન્ત મહારાજ લખનાર કિ. સંવત ૨૧૦, શ્રાવણ, સુદિ ૧૫. . લૈકા પણ છે. પૃથ્વીને ઉપભોગ કર્યો છે, પ્રતે કરેલું અથવા અન્ય જને કરેલું મારવાના અપરાધી અને છે. ધ્રુવસેનના હસ્તાક્ષર. દૂતક પ્રતીહાર મમ્મક, "Aho Shrut Gyanam" Page #105 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૪ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો સંવત ૨૧૦ ભાદ્રપદ વદિ ૯ આ શાસનનું પહેલું પતરું પાલીતાણામાં શત્રુંજય દરવાજા પાસેના તળાવમાંથી ગાળ કાઢતી વખતે મળી આવ્યું હતું. રવસ્થાન ભાવનગરના દરબારે તે પતરું મુંબઈમાંના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમને ઈ. સ. ૧૯૧૮ માં ભેટ આપેલું છે. બીજું પતરું કાઠીયાવાડના હિલવાડ પ્રાંતમાંના પાલીતાણાથી નત્રય ખણે ૧૦ માઈલ ઉપર આવેલા એવાવેજ નામના નાના ગામડામાંથી મી. ટયુડર ઓવન આઈ. સી. એસ. એડમીજીસ્ટ્રેટર પાલીતાણા સ્ટેટ ને ઈ. સ. ૧૮૯૪માં મળ્યું હતું અને તે અત્યારે રાજકેટમાંના વોટસન મ્યુઝીયમ ઓફ એન્ટીવીટીઝમાં સુરક્ષિત છે. - અને પતરાંની એક જ બાજુએ લેખ કતરેલા છે. પતરાનું માપ ૧૨ ઇંચ પહોળાઈ અને ૬ ઇંચ ઉંચાઈ છે. પતરાની કેર સહેજ ઉપડતી છે અને તે બને સુરક્ષિત છે. અક્ષરે ઉંડા કેતરેલા છે અને પતરાંની બીજી બાજુએ દેખાય છે. કોતરકામ સારી રીતે કરવામાં આવ્યું છે. પહેલા પતરાનું વજન ૫૬ તલા છે. પતરાંના નીચલા અને ઉપયા છેડા ઉપર બળે કાણું સાથે બાંધવા માટે તેમ જ સીલ માટે છે. બને પતરામાં ૧૫ લીટર કેતરેલી છે. સં. ૨૧૦ માં પ્રવસેન ૧ લાએ આપેલા દાનની હકીકત આમાં છે. (૧) નગરકના રહેવાશી, આત્રેય ગોત્રના, અને વાજસનેય શાખાના શાન્તિશર્મન્ નામના બ્રાહ્મણને સુરાષ્ટ્રમાંના ભણિકા ગામના અગ્નિખૂણુના પાદરમાંની દસ પાદાવર્ત જમીન આપેલી હતી (૨) તેમજ તેજ બ્રાહ્મણના ભાઈ દેવશર્મન ને તે જ પાદરમાં ૧૦૦ પાદાવર્ત જમીન, અને બાર પદાર્ત ક્ષેત્રફળવાળ વાપી ૯લર આપેલું હતું. વાપી ભેલરને અર્થ ખાત્રીપૂર્વક આપી શકાતો નથી પણ માટીથી ભરી દીધેલ વગર વપરાશની વાવ હોય એમ સંભવ છે. ભણિકા અત્યારે મળી શકતું નથી. જ્યારે નગરક ઘણું કરીને નાગર બ્રાહ્મણનું મૂળ વતન વડનગર હેય એ સંભવ છે. દૂતક રુદ્રધર હતા. આની પહેલાનાં દાનપત્રમાં દૂતક મમ્મક આપેલ છે. જ્યારે આ અને આની પછીનાંમાં રૂધિર આપેલ છે. લેખક તે બધાં શાસનમાં તેમજ આમાં કિઝક છે. પહેલું પતરું એ. ઈ. વ. ૧૭ પા. ૧૮ ઠે, વી, એસ સુકથંકર બીજું પતરું એ. ઈ. જે. ૧૯ પા. ૧૨૫ મી. ડી. બી. ડીસલકર "Aho Shrut Gyanam" Page #106 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलं १२ ....... महासामन्तमहाराजध्रुवसेन : कुशली सर्वानेव स्वानायुक्तक१३ विनियुक्तकमहत्तरद्रांगिकध्रुवस्थानाधिकरणिकादीनन्यांश्च यथासंबद्धयमानकान१४ नुदर्शयत्यस्तु वस्संविदितं यथा सुराष्ट्रायां भद्रेणिकाग्रामस्य पूर्वदक्षिणसिम्नि १५ पादावर्तशतं नगरकवास्तव्यशान्तिशर्मणे आत्रेयगोत्रायवाजि पतरूं बीजें १६ सनेयसब्रह्मचारिणे तथा अस्यैव प्रात्रे देवशर्भणे अस्यामेव सीम्नि १७ पादावर्तशतं वापीभोल्लरं च द्वादशपादावर्तपरिसरं मया मातापित्रो * पुण्याप्याय १८ ना[ या ] स्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तिनिमित्तमाचन्द्रार्कार्णव क्षितिस्थितिसरि१९ पर्वतसमकालीनं पुत्रपौत्रान्वयभोग्यं बलिचरुवैश्य (श्व ) देवाद्यानां क्रियाणा (-) समुत्स२० प्र्षणार्थमुदकातिसरर्गेण निसृष्टं यतोनयो * पूर्वब्रह्मदेयस्थित्या मुंजतोः कृषतो [:] २१ कर्षापयतो x प्रदिशतोळ न कैश्चित्स्वरूपाप्यावाधा विचारणा वा कार्यास्मद्वंशजैश्चा२२ गामिनृपतिभिरपि अनित्यान्यैश्वर्याणि अस्थिर मानुष्यं स [ 9 ] सामान्य भूमिदानों २३ लं [ल]मवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः यश्चाच्छिद्यादाच्छिद्यमानं वानुमोदे (त) २४ स पंचभिः महाप( 1 )तकैः सोपपातकैः संयुक्तस्स्यादिति अपि चात्रव्यासगीत२५ श्लोका भवन्ति-पष्ठिं [ष्टिं] र्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चानुमन्ता च २६ तान्येव नरके वसेत् [॥ १ ] स्वदत्तां परदत्तां वा यो हरेत वसुन्धरां से गवां शतसहस्र२७ स्य हन्तुः प्राप्नोति किल्पि[खि पम् (- ॥ २) बहुभिर्वसुधा भुक्ता राज भिः सगरादिभिः यस्य यस्य २८ यदा भूमिस्तस्य तस्य तदा फलमिति ( म् ॥ ३ इति )= सं २०० १० म (1) द्रपद वदि ९ .... (1) २९ स्वहस्तो मम महासामन्तमहाराजध्रुवसेनस्य-दूतको रुद्रधरः (।) लि. खितं किक (क)३० केन (1) ૧ અહી સુધીનું અક્ષરાંતર એ. ઈ૧૧ પા. ૧૦ પામે પ્રસિદ્ધ થએલાં ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણાનાં सं. २०९ ना ताम्रपत्रमाला अक्षतने मातु भा छे. मात्र पnिी भी त्पाभीप्रणाम ने पहले त्पादाभिप्रणाम भने दीना ने मन्वादिना पायवानु छ. २ वाया सीम्नि ३ महाया भीडुं पतई सवार छ...वो १५ पा. १२१.४ निवारे . ५ पांच वर्ष सनभा सभ्य। . "Aho Shrut Gyanam" Page #107 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૫ ધ્રુવસેન ૧ લાનાં પતરાંઓ [ ગુપ્ત ] સંવત ૨૧૦ ભાદ્રપદ વદિ ૧૩ આ બે પતશઓ છે, દરેકનું માપ ૧૦૪” છે–અને તે દરેક એક જ બાજુએ લખેલાં છે. રુદ્રાના ઉપલા અર્ધ ભાગમાં હંમેશ મુજબ ચપટ બેઠેલે નન્દી દેખાય છે. અને નીચલા અર્ધ ભાગમાં “શ્રી-ભટકે એવા શબ્દો લખેલા છે. દરેક પતરાં ઉપર ૧૪ પંક્તિઓ લખેલ છે. ૨૭ મી પંક્તિમાં આપેલ તારીખ ઉપરથી ર૦૦,૧૦ અને ૩ એવા આંકડાઓનાં ચિના દાખલા મળે છે. આ બધાં પતરાંઓ, પહેલેથી છેલ્લે સુધી, એપિઝાફિયા ઇડકા . ૧૧ પા. ૧૦૪ ઉપર પ્રોક એન કોનેએ પ્રસિદ્ધ કરેલાં વલભીનાં પાંચ પતરાંઓમાંના પહેલા ગુમ(સં. ૨૦૬)ને મળતાં આવે છે. પરંતુ આહિ, ધ્રુવસેનનાં પાલિતાણાનાં ગુપ્ત સંવત્ ૨૧૦ ના પતરાંઓ પરથી જાણવામાં આવેલો બ્રધર દૂતક છે. . મિત્રક વંશના ધ્રુવસેન ૧] એ વલભી શહેર( કાઠિવાડમાં વળા)માંથી દાન આપેલું છે. દાન લેનાર હસ્તવપ્ર( ભાવનગર તાબે ઘોઘાથી ૬ મિલ ઉપર આવેલ હાથબ )ને રહીશ, ભાર્ગવ ગોત્રને કદી બ્રાહ્મણ શુભદ્ધિ વર્ણવેલ છે. ભણિકા નામના ગામડાથી અગ્નિકોણમાં અને નકપુર નામના ગામડાની સરહદ મળે છે ત્યાં ૨૦૦ પાદાવર્ત પૃથ્વીનું દાન આપેલું છે. ઈ. સ. ૫૩૦ ને મળતાં [ ગુપ્ત–વલભી સંવત ] વર્ષ ૨૧૦ ના ભાદ્રપદના ૧૩ મા દિવસે લેખ લખેલે છે. * જર્નલ . પ્રા. લિ. એ સે, ન્યુ સી. , ૧ પા. ૫ જી, વી. આચાર્ય. "Aho Shrut Gyanam" Page #108 -------------------------------------------------------------------------- ________________ पतरू पलं १४ मानकनदर्शयत्यस्तु वो विदितं यथा हस्तवमाहरण्यां ध्रुवसेन १ लानां पतरांओ अक्षरान्तरं पतरूं बीजुं १५ भद्रेणिकायामपूर्व्वदक्षिणसीम्नि नट्टकपुत्रग्रामसीमसन्धौ पादा १६ वर्त्तशतद्वयं सभूतवर्ते सहिरण्यादेयं हस्तवप्रवास्तव्य ब्राह्मणभट्टिगुह भट्टिभ्यः १७ भार्गवसगोत्र|भ्यः बहुवृज सब्रह्मचारिभ्यः मया मातापित्रोः पुण्याप्यायनं यात्म २० उदकातिसर्गेण ब्रह्मदायो निसृष्टः २७ शुष्क कोटरवासिनः कृष्णायोहि जायन्ते ब्रह्मदेयं हरन्ति ये सं २०० १० भाद्रपद व १३ २८ स्वहस्तो मम महँ सामन्तमहाराज ध्रुवसेनस्य दृतकः रुद्रवरः लिखितं किककेन २२ ૧ મૂળ પતરાં ઉપરથી. પહેલી ૧૩ પુક્તિ માટે જુએ એ. સ. . ૧૧ પા. ૧૦૪ ૨ વાંચે हरण्यां ४ पांवात ५ बांया नायात्म ६ का ३ महा ३१ "Aho Shrut Gyanam" Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૬ ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણાનાં પતરાં { વલભી~ ] સંવત ૨૧૦ આશ્વિન વદ ૫ આ બે પતરાં એનું વર્ણન રાય મહુાદુર વિ. વચ્ચે આ પ્રમાણે આપ્યું છે.—દરેકમાં ડીએ” નાં બે કાણું છે. દરેકમાં એક માજી ઉપર લખેલું છે. કેટલેક સ્થળે કાતરનારનાં એજારાની નિશાનીએ પાછળના ભાગમાં પણ દેખાય છે. પતરાંએ લગભગ ૧૦” લાંમાં છે, અને ઉંચાઇ છુ” અને ” વચ્ચે છે. પતરાંએ સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા ઉપર ૧૫ અને બીજા ઉપર ૧૨ પંક્તિએનું સારી રીતે કેાતરેલું લખાણ છે. દરેક અક્ષરની સરાસરી ઉંચાઈ ?” ઈંચ છે. અક્રોલક નામના ગામડાની ઉત્તર તરફ્ આવેલ એકત્રીશ પાદાવાનું ખેતર, તથા ખેતી માટે એક કુવા (વાપી ) ત્યાંના રહીશ, વાજીસનેય શાખાના શિષ્ય, ઐપરવસ્તિ ગેત્રના સ્કન્દ નામના બ્રાહ્મણને દૃાનમાં આપ્યાં હતાં તેને અનુમાદન આપતું આ શાસન મહાસામૃત મહારાજા ધ્રુવસેને વલભીમાંથી કાઢયું હતું. આ ગામડું મેળવી શકાતું નથી. બીજે સ્થળે જાણ વામાં નહિ આવેલા રુદ્રધર નામના દૂતક છે. અને પ્રથમના દાનની જેમ લેખક કિક છે. ઇ. સ. પઢ઼ ને મળતા ( વલભી) સંવત્ ૧૧૦ ના અાશ્ર્વયુજ વદ (?) શું આ દાન છે. પખવાડીયું બતાવતા શબ્દ ખેટ લખાયા છે. અને ‘ ' નહીં પણ ' શુ ' તરીકે કદાચ લખવ જોઈએ. આની પહેલાંના શબ્દ ફરીથી ખેાટી રીતે આપ્યા છે, એટલે આ ભૂલ થઈ છે. ૧ એ. જી. વ. ૧૧ પા ૧૧૨ પ્રા. સ્ટેન કાને "Aho Shrut Gyanam" Page #110 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेम १ लानां पालिताणानां पतरांओ अक्षरान्तर पतरूं पहेलु १ ॐ स्वस्ति ( ॥ ४ ) वलभीतः प्रसभप्रणतामित्राणा ( : * ) मैत्रकाना ( णा) मतुलबलसपत्नम२ ण्डलाभोगसंसक्तस ( : * ) प्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानम(मा)नाज३ वोपार्जितानुरागोनुरक्तमौलभृत मित्रश्रेणी बलावाप्तराजश्रीः परममा४ हेश्वरस्सेनापति श्रीभटक्कस्तस्य सुतस्तच्चरणरजोरुणावनतपवित्रीकृत५ शिराः शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छरितपादनखपंक्तिदीधितिर्दीनाना६ थजनोपजीव्यमानविभवः परममाहेश्वरस्सेनापतिधरसेनस्तस्यानुज७ स्तत्पादाभिप्रणामप्रशस्तविमलमौलिमणिमन्वादिप्रणीतविधिविधान८ धा धर्मराज इव विहितविनयव्यवस्थ(1)पद्धतिरखिलभुवनमण्डलाभोग९ स्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहाविश्राणनावपूतरा१० ज ( श् ) रीः परममाहेश्वरी महाराजद्रोणसिहं ( सिंह ) स्सि ( : * ) ह इव तस्यानुजस्स्वभुजबले११ न परगजघटानीका( ना * )मेकविजयी शरणे(गै )षिणां शरणमवबोद्धा शास्त्रात (थ् ) त (त् * ) त्वा१२ नां कल्पतरुरिव सुह ( 1 ) प्रणयिनां यथाभिलषितफलोपभोगदः परम१३ भगवतः परमभट्टारकपादानुद्ध्यातो महासामन्त महाराजध्रुवसेनः १४ कुशली सर्वानेव स्वानायुक्तकविनियुक्तकचाटभटमहत्तरदानिकध्रुवा१५ विकरणिकदाण्डपाशिकादीनन्यांश्च यथासंबध्यमानकाननुदर्श बीजू पतलं १६ यत्यस्तु वो विदितं यथाकालकमामउत्तरम् (1) सिन द्वादशपावा (र) वर्तपरिसरा व (वा) पि (पी) १७ क्षेत्रपादाव (र) ताश्व तु (त्रि ) शत् तत्रैव वास्तव्यन (ब्रा)मणस्कन्दाय ओपस्वस्तिसगोत्राय वाजिसनेय1 यि के २४४ाय राम्यश्री. "Aho Shrut Gyanam" Page #111 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १८ सब्रह्मचारिणे यदेतत् (पू) भुक्तभुज्यमानकं तन्मपा ( या )पि मातापित्रोः पुण्याप्यायन (ना ) य १९ आत्मनश्चैहिकादे ( मु) मिकयथाभिलषितफलावाप्तिनिमित्तं पूर्खाचार स्थित्यानुज्ञातम् २० प ( य ) तोस्य पूर्बभुक्तिमांदया मुंजता ( तः ) कृषत ( : ) कर्षयतः प्रदिशतो वा न केनवि (चि) स्वल्पाप्या२१ व (1) धा विचारणा वा ( न ) कास्मिद्वंशजैरात (गा ) मिभद्रनृपति भिश्च वित्यान्यैश्वान्येस्थिरमोनुर्य्य २२ ता ( सा ) म ( मा ) न्यं च भूमिदानफलमक्गच्छद्भिरिय मस्मदनुमतिरनुम न्तव्या ( व्या) पि चात्र व्यासगीतः २३ श्लोकाभवन्ति (॥ * ) बहुभिर्वसुधा भुक्ता राजभि ( : * ) सगरादिभिः (। * ) यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा २४ फलं (॥ * ) षष्टिवर्षसहस्राणि स्वर्गे मोदति भमिद् ( अ ) : ( 1 * ) आच्छे (त् * ) ता ( च ) चानुमन्त (न्ता ) चा ( च ) नान्ये ( तान्ये) व नरके वे (व) सेत् ( || *) २५ विछया ( विन्ध्या ) टवीष्वतीयासु शुस्क ( शुष्क ) कोटरवासिहन ( :) ( वासिनः ) (! *) कृष्णाहा (ह) यो हि जायन्ते भु (भू ) मिद (दा, यं हरन्ति ये ॥ २६ स्वहस्तो मम महासामन्तमहाराजध्रुवसेनस्य ( 1 ) दृतको रुद्रधरः (॥ * ) लिखितं किकक ( किककेन ) २७ सं २०० १० आ [छ ] ( आश्व) युज ज (ब १) १तरनारे विसन भीमेस.२ पायी चानित्यान्यैश्चर्यान्यस्थिरं मानुष्यं "Aho Shrut Gyanam" Page #112 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां पालिताणानां पतरांओ ‘ ભાષાન્તર ’ [ ૧-૧૫ પંક્તિએ સંવત્ ૨૦૬ ના દાનલેખની આરંભને લગભગ મળતી જ છે ] પંક્તિ ૧૬ તમને જાહેર થાઓ કે-કાલક ગામમાં ઉત્તર સીમાપર ખાર પાદાવર્તના વિસ્તારસહિત વાપી; અને ૭૦ પાદાવર્તનું ખેતર ઉક્ત ગામના વતની આપતિ ગોત્રના, વાજસનેયને શિષ્ય બ્રાહ્મણુ સ્કન્દ, જે પહેલાં તે મન્નેના ઉપભેગ કરતા અને હાલ પશુ ઉપભાગ કરે છે તેને, મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ માટે અને મને આ લેક તેમ જ પરલેાકમાં મનવાંછિત ફલપ્રાપ્તિ થાય તે માટે, પૂર્વેના ઉપભ્રંગના નિયમે અનુસાર ઉપભોગ કરવા મેં અનુમેદન આપ્યું છે. આથી કરીને પૂર્વેના ઉપભેગના નિયમેટ અનુસાર તે તેના ઉપભોગ કરતા હાય, ખેતી કરતા હાય, ખેતી કરાવતા હાય અથવા બીજાને સોંપતા હેાય ત્યારે કાઈએ લેશમાત્ર પણ બધી અથવા તકરાર કરવી નહિ. આ અમારા જૂના દાનના અનુમેદનને, અમારા વંશોએ અને ભાવિ ધર્મી રાાઓએ રાજસત્તા નાશવંત છે અને જીવન ચંચલ છે, અને ભૂમિદાન સામાન્ય છે તેમ ગણીને, અનુમતિ આપવી જોઇએ. ३५ ( ૫. ૨૨ ) આને માટે વ્યાસના કરેલા લેકા પણ છે. પૃથ્વીના ઉપભેગ યા છે વિગેરે...ભૂમિદાન દેનાર વિગેરે...ભૂમિદાન હરનારા વિધ્યનાં જળવિનાનાં વનનાં વૃક્ષાનાં શુષ્ક પાલાણમાં રહેતા કાળા સર્પ તરીકે પુનર્જન્મ લે છે. ( પંક્તિ ૨૯ ) મારા મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના, હસ્તાક્ષર. દૂતક ધર : લખનાર કિ, સંવત ૨૧૦ આશ્વ [યુજ } કૃષ્ણ(?)પક્ષ પ. २२ "Aho Shrut Gyanam" Page #113 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૭ વલભી રાજા ધ્રુવસેન ૧ લાનું એક દાનપત્ર સંવત ૨૧૬ માઘ કૃષ્ણપક્ષ ૩ વળામાં કાળીઓને મળી આવેલું ધ્રુવસેન ૧ પહેલાનું એક દાનપત્ર થોડાં અઠવાડીયા પહેલાં મારા હાથમાં મૂકવામાં આવ્યું હતું. આની પ્રતિકૃતિ તથા ભાષાન્તર નીચે આપેલાં છે. ધ્રુવસેન રાજાએ કહેલું એક બીજું શાસંન પણ આ સાથે હતું. વલભી રાજાઓના બધા લેખે મુજબ આ પણ તારની કડીઓથી જોડી દીધેલાં બે પિતરાંઓની અંદરની બાજુએ લખેલે છે. આ પતરાંઓ મને મળ્યાં ત્યારે ફકત એક જ કડી રહી હતી. બીજી કડી, જેના ઉપર મુદ્રા હશે, તે તૂટી ગઈ હતી. પતરાંઓનું માપ ૧૧”૮” છે. અને તે સુરક્ષિત રિથતિમાં છે. પણ પહેલા પતરાની ડાબી બાજીને ઉપરનો ખૂણે કદાચ શેધી કાઢનારની કુહાડીના અકસ્માત ઘાને લીધે ભાગી ગયેલ છે. એક ચાર ઇંચ લાંબા અને એક ઇંચ પહેાળા કકડાના ચાર ભાગ થઈ ગયા છે, પણ સુભાગ્યે આ કકડા સંભાળી ૨ ખેલા છે. પહેલાંની જેમ બીજ પતરાને નીચે ભાગ પણ જરા ભગી ગયા છે. બીજી ઈજાઓ કરતાં આ વધારે ગંભીર છે; કારણ કે આથી મારાથી કેટલાક અક્ષરો ઓળખી શકાતા નથી. મને પતરાંઓ મળ્યાં ત્યારે તેની ઉપર કઈ કઈ ઠેકાણે કાદવનાં પિડાં બાઝી ગયાં હતાં, અને મોટા ભાગમાં તે ચળકાટ મારતા કાટને થર લાગી ગયેલ હતા. કાંઠાને ભાગ છુટા પડી ગયા હતા. ચૂનાના પાણીમાં ઘણે વખત રાખવાથી કચરો અને કાટ એટલાં બધા સાફ થઈ ગયાં કે લગભગ બંધા અક્ષરો ચેખા ઓળખી શકાય તેવા થઈ ગયા. વલભીનાં પ્રસિદ્ધ થયેલાં શાસને ઉપરથી કેટલાક અસ્પષ્ટ રહેલા અક્ષરે પણ જાણી શકાય છે. પરંતુ તારીખને છેલ્લો આંકડે મુશ્કેલી ઉભી કરે છે. વળાનાં બીજાં પતરાંઓ કરતાં આ પતરાં ઉપરના અક્ષરે વધારે પ્રાચીન દેખાય છે. આખા લખમાં “લ” ગિરનારના જૂના લેખે પ્રમાણે લખાયેલો છે. પ્રાચીન હોવાને લીધે જ આ દાનપત્રની કિમત છે. પ્રસિદ્ધ થયેલાં પતરાંઓમાંથી ભટ્ટાના પ્રપત્ર ધરસેન ૨ાની પહેલાંનું એક પણ નથી. પરંત આહિં તેના ત્રીજા પુત્રને લેખ છે. આ પતરાંએની સાલ શક સંવતની હોવાથી વલભી સંવત ૩૧૮-૧૯ ઈ. સ. )ની શરૂવાત શ્રેણસિંહના રાજ્યાભિષેક સાથે સમકાલીન છે (એટલે કે ત્યાથી થાય છે, તે માન્યતા હું ધારું છું કે આ પતરાંની સાલથી નિર્મલ થાય છે. કારણ કે આ લેખ ઉપરનાં પહેલાં બે ચિઠો ર૧૦, ચોક્કસ છે, એટલે જે શાક સંવત વિવાદ ખાતર એટલે આંકડે ૯ છે. એવું માનીએ તે પણ એમાં લખાયેલ હોય તે ઈ. સ. ર૯૭ થી પહેલા હાય નહિ. વલભીનાં આથી પણ વધારે પતરાંઓ છેડા સમયમાં મળી આવશે એમ હું માનું છું. તેથી આ પતાંઓ ખરેખર કયા સમયમાં લખાયાં તે ચર્ચા પદ પ્રશ્ન વિશે હાલ કંઈ પણ કહીશ નહિ, પ્રોફેસર ભાંડારકરે એ પતરાંએમાંથી કેટલાક ભાગો પ્રસિદ્ધ કર્યા છે, તે ઉપરથી જણાય છે કે વલભી રાજીએ બ્રાહ્મણે ના દેવને માનતા હતા, છતાં બદ્ધ તરફ સહાનુભૂતિ રાખતા હતા. એટલે ધ્રુવસેન ૧ લા એ આપેલું ધાન ગુરોપીય દષ્ટિએ વિચિત્ર જણાય તે પણ આપણને આશ્ચર્યજનક નહિ લાગે કે ધ્રુવસેનની બહેનની પુત્રી દ્ધધર્મના અનુયાયી હતી અને તેણે વૈદ્ધ મઠ બાંધ્યો હતો. જ્યારે તેને મામો વિણવ હતા. હિન્દુસ્તાનના ઈતિહાસમાં પ્રાચીન તેમ જ અર્વાચીન સમયના રાજાઓની ઉદારવૃત્તિના ઘણા દાખલાઓ મળી આવે છે. વળી આ પતરાંઓ ઉપરથી એક બીજી જાણવા જેવી હકીકત એ મળી આવે છે કે ધ્રુવસેનના સમય સુધી વલભી રાજાએ તદ્દન સ્વતંત્ર ન હતા, પનું કઈ બીજી રોજનું સાર્વભૌમત્વ સ્વીકારતા હતા. કઈ પણું સ્વતંત્ર રાજા સામંત, પ્રતિહાર અને દડનાયક એવા ઇલકાબે ધારણ કરે નહિ, દ્રસિંહના રાજ્યાભિષેકથી તેના કુટુંબ અને સાર્વભૌમ સત્તા સાથે સંબંધ તુટ ન હોતે પણ ફક્ત તેનું નામાભિધાન ફેરવાયું હતું, એમ લાગે છે. ૧ છે, એ. , ૪ ૫. ૦૪-૧૦૭ જે, છ, મ્યુલર "Aho Shrut Gyanam" Page #114 -------------------------------------------------------------------------- ________________ वलभी राजा धवसेन १ लानुं एक दानपत्र अक्षरान्तर पतरू पहेलुं १ स्वस्ति जयस्कन्धावारात् खुड्डुवेदीयग्रामवासिकात्प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुल२ बलसंपन्न मण्डलाभोगसंसक्तसंग्रह । रशतलब्धप्रतापः प्रतापोपनतदानमाना३ बोपार्जितानुरागानुरक्तमौलभृतंमित्रश्रेणी लावाप्तराज्यश्रीः श्रीसेनापतिभटार्क :४ तस्य सुतः तच्चरणरजोरुणनतपवित्रीकृतशिराः शिरोवनतशत्रुचूडाम (णि) ५ प्रभाविच्छुरितपादनख पक्तिदीधितिः दीनानाथजनोपजीव्यमान विभवः६ परममाहेश्वरः श्रीसेनापतिधरसेनः तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्त ७ तरविमलमौलिमणिः मन्वादिप्रणीतविधिविधानधर्म्मा धर्मराज इव विहि८ तविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगेकस्वामिना परमस्वा९ मिना स्वयमुपहित राज्याभिषेकमहाविश्राणनावपूतराजश्रीः परम१० माहेश्वरः श्रीमहाराज द्रोणसिंहः सिंह इव तस्यानुजस्स्वभुजबलपरा११ क्रमेण परगजघानीकानामेकविजयि शरणैषिणां शरणमवबोद्धा१२ शास्त्रार्थतत्त्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितकामफल१३ पभोगदः परमभागवतः परमभट्टारकपादानुद्ध्यातो महासामन्त १४ महाप्रतीहारमहादण्डनायक महाकार्त्ताकृतिकमहाराजश्री ध्रुवसेनः कुशली१५ सर्व्वनेव स्वानायुक्तकमहत्तरद्रागिचाटभटादीन्समाज्ञा १३ पयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्या पतरूं बीजुं १ प्यायनायात्मनश्चैहिकामुष्मिक यथाभिलषितफलावाप्ति २ निमित्तमाचन्द्राकार्णवक्षितिस्थितिसमकालीनः विहारस्य पतित३ विशीर्णप्रतिसंस्कारणार्थं धूपदीपतैलपुष्पोपयोगि च सर्वास्मद्रा ४ स्ताप्रक्षेपीयः सादित्यदानकरणः सवातभूतप्रत्यायः भूमिच्छिद्रन्यायेन ५ वलभ्यां स्वभागिनेयीपरमोपासिकादुड्डाकारित विहारप्रतिष्ठापितानां ६ भगवतां सम्यक् संबुद्धानां बुद्धानामाय्र्य्यभिक्षुसंघस्य च पिण्डपातग्लानभेषज७ चीवरिकाद्युपयो गायानुपुंज्यपरान्ते पिप्पलरुङ्घरीग्रामो दत्त [ : ] यतः८ तत्राधिकृतानां यत्तत्रोत्पद्यते तदुग्रहयतां न केनचित्प्रतिषेधो ९ विचारणा वा कार्यास्मद्वंशजैरण्यनित्यं मानुष्यमस्थिर राज्यैश्वय्र्याण्यपे १० क्ष्यायमस्मद्दायानुमन्तव्यः यश्चाच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदेत स पंच ११ भिः महापातकैश्च सोपपातकैश्च संयुक्तः स्यादत्र च व्यासोक्तः श्लोको भवति ॥ स्वदत्तां १२ परदत्तां वा यो हरेत वसुन्धरां गवां शतसहस्रस्य हन्तुः प्राप्नोति किल्विषं १३ (स्व) हस्तो मममह । सामन्तमहा प्रतीहार महादण्डनायक महाकाती कृतिक १४ म (हा ) रा ( ज ) श्री ध्रुवसेनस्य ... भोगिकबैकुन्धः लिखितं किक्केन || सं.२१६ माघवदि ३ १ मौलिनने से मौत भूसा छे. "Aho Shrut Gyanam" ३७ Page #115 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર સ્વસ્તિ! ખુવેદીય ગામમાંના વિજયી નિવાસથાનમાંથી, પિતાના શત્રુઓને બળથી નમાવનાર, મિત્રેના અતુલ પ્રતાપથી સામ્રાજ્ય પ્રાપ્ત કરનાર, સામાસામી કરેલાં અનેક યુદ્ધમાં યશ પ્રાપ્ત કરનાર, દાન, માન, {ભટ્ટારકના) યશનાં ફળ, અને પિતાની સરળતાથી પ્રાપ્ત કરેલા અનુરાગને લઈને અનુરકત મિત્ર નૃપમંડળના પ્રતાપથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર શ્રીમાન સેનાપતિ ભદ્રારક પૂર્વ થઈ ગયે. તેને પુત્ર, જેનું નમન કરતું શિર તેના પિતાના ચરણની રજથી રકત બનીને પવિત્ર થયું હતું, જેના પદના નખની પ્રજા નમન કરતા શત્રુઓનાં ચૂડામણિના તેજથી કંકાઈ જતી, જેની લમી દીન અને અનાથનું પાલન કરતી હતી, તે પરમ માહેશ્વર શ્રી સેનાપતિ ધરસેન હતા. તેને અનુજ, જેને વિમળ ચૂડામણિ બન્યુના ચરણને નમન કરવાથી અધિક તેજસંપન્ન થયું હતું, જે મનુ આદિ મુનિએ)ના જાહેર કરેલાં વિધિ વિધાનમાં યુધિષ્ઠિર સમાન હતું, જેણે ધર્મ પાલનના નિયમ પળાવ્યા, જેની રાજ્યશ્રી મહાદાનથી પવિત્ર થઈ હતી, અને જેને રાજ્યાભિષેક અખિલ પૃથ્વીના પરમસ્વામિથી જાતે જ થયું હતું તે સિંહ- સમાન પરમ માહેશ્વર મહારાજ શ્રી દ્રોણસિંહ હતા, તેને અનુજ, પિતાના ભુજબળ વડે શત્રુઓના ગજેની ઘટાને એકાકી વિજેતા, શરણાગતને આશ્રયસ્થાન, શાસ્ત્રાર્થ અને તત્વમાં નિપુણ, પ્રણય મિત્રને અભિલાવ અનુસાર ઈચ્છિત ફળ આપનાર કલપતરૂ સમાન, પરમ ભટ્ટારકને પાદાનુધ્યાત, પરમભાગવત, મહાસામન્ત, મહાપ્રતીહાર, મહાદચ્છનાયક, મહાકાર્તાકૃતિક, મહારાજ શ્રી ધ્રુવસેન હતા. તે કુશળ હાલતમાં સમસ્ત રાજપુરૂષ, આયુક્તક, મહત્તર, ચાટ, ભટ આદિને અનુશાસન કરે છે - તમને જાહેર થાઓ કે મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે, આ લેકમાં અને પરલોકમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે, અનુપુંજયના અન્ત પર આવેલું પિપ્પલરૂખરી ગામ, રાજપુરૂના હસ્ત પ્રક્ષેપણુ મુક્ત, ... ... ... ... ... ... ... સહિત, તેમાંની સર્વ આવક સહિત, ભૂમિછિદ્રના ન્યાયથી, વલભીમાં મહુારી ભગિનીની પુત્રી, બુદ્ધ ઉપાસિક દુહાએ કરેલા વિહારમાં પ્રતિષ્ઠાપિત, પૂજાપાત્ર અને પૂર્ણ બુદ્ધિસંપન્ન બોદ્ધો અને ત્યાં વસતા મુનિઓના સંઘને, વિહારના પડી ગએલા અને ભાંગી ગએલ ભાગોનું સમારકામ કરવા માટે અને ધૂપ, દીપ, તેલ અને પૂજા માટે) પુષ, અને આખરી જનોનાં અન્ન, ઓસડ, વસ્ત્ર આદિ મેળવવા માટે, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વ કાળ સુધી ઉપભેગ માટે, મેં દાન આપ્યું છેઆથી તે ગામના માલિકને, જ્યારે તે ત્યાં ઉત્પન્ન થતું ભેગું કરે ત્યારે, કંઈ પ્રતિબંધ કરે નહિ. અમારા વંશના નપાએ, માનુષ્ય અનિત્ય છે, અને એશ્વર્ય ચંચળ છે, એમ માની, આ અમારા દાનને અનુમતિ આપવી. જે તે હરી લેશે, અથવા તે હરણ કરવામાં અનુમતિ આપશે, તે પંચ મહાપાપને, અને અન્ય અલ૫ પાપને દોષી થશે. અને અને માટે વ્યાસનો કહેલે એક શ્લોક છે-જે પિતે અથવા અન્યથી આપેલી ભૂમિ હરી લે છે, તે લક્ષ ધેનુના વધનું પાપ લે છે. મહાસામન્ત, મહાપ્રતીહાર, મહાદડનાયકે, મહાકાર્તાકૃતિક, મહારાજ શ્રી ધ્રુવસેનના સ્વહસ્ત ... ... • • • કિકકકથી લખાયું. સંવત. ૨૧૬. માઘ વદિ. ૩. "Aho Shrut Gyanam" Page #116 -------------------------------------------------------------------------- ________________ નં૦૨૮ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો' [ ગુપ્ત ] સંવત્ ૨૧૭ આશ્વિન વદ ૧૩ જે એ પતરાં ઉપરથી અક્ષરાન્તર કરવામાં આવ્યું છે તે ડે. ખરજેસે ડે! ખુલરને પ્રસિદ્ધ કરવા માટે આપ્યાં હતાં અને તેણે મને આપ્યાં હતાં. અત્યારે તે બ્રિટિશ મ્યુઝીયમમાં છે. તેમાં વલભી રાજા ધ્રુવસેન ૧ લાનું શુ. સ. ર૧૭ આશ્વિન વ. ૧૩( ઇ. સ. પ૬–૩૭)નું દાન લખેલું છે. પતરાંઓ બહુ સુરક્ષિત નથી. પહેલા પતરાની ઉપરની કેર અને નીચેના ભાગમાં ડાબી આજીના ખણાના ભાગ તૂટેલાં છે અને બીજા પતરાની જમણી બાજુ પણ તેવી જ સ્થિતિમાં છે તેથી શરૂવાતના ભાગમાં જે સ્થળેથી દાન પાએલું છે તે સ્થળનું નામ નષ્ટ થયું છે. ઉપરાંત અક્ષરેના કેટલાક ભાગ કાળની અસરથી ઘસાઈ ગયા છે અને કેટલાક ઠેકાણે ખીલકુલ વંચાતા નથી. તે પણ બીજાં દાનપત્રાની સરખામણીથી ઘણા ખરા અક્ષર મેળવ્યા છે. જો કે દાનમાં અપાએલા ગામનું નામ મળી શકતું નથી. લેખ આખા ગદ્યમાં છે. જ્યારે છેવટને અમુક ભાગ શ્લેાકમાં છે. કેટલીક લેખકની ભલે સિવાય વ્યાકરણ વિગેરે માટે ખાસ નોંધ કરવાલાયક કાંઈ નથી. શરૂવાતમાં શ્રી સેનાપતિ ભટ્ટાથી માંડીને ધ્રુવસેન ૧ લા સુધીની વંશાવળી, પછી દાનની વિગત અને છેવટમાં દતક વિગેરેનાં નામ આપેલ છે. દાનવિભાગ-રાજજ્જૈન દુડ્ડાએ બંધાવેલા વિહારમાં અને યુદ્ધદાસના બંધાવેલા વિહારમાં રહેતા ભિક્ષુ સંઘને દાન આપેલું છે. દાનમાં માપેલું ગામ વટપ્રયક ? છે અને તે જે પરગણામાં આવેલું છે તેનું નામ વંચાતું નથી. એ વિદ્વાર પૈકીના પહેલા ખીજાં ઘણાં દાનપત્રામાં આવે છે પણ ખીન્ને વિહાર તદ્દન નવે છે. હ્યુએન સંગે વર્ણવેલા ૧૦૦ સંધારામા પૈકીને આ એક હાય એમ સંભવિત છે. ધ્રુવસેન પાતે શિવધર્મી હાવા છતાં બુદ્ધધર્મ માટે આપેલું આ દ્યાન ખાસ ધ્યાન ખેંચનારૂં છે; કારણ તેથી તેની ધર્મ સહિષ્ણુતાનું ભાન આવે છે. તેમ જ શૈવ રાક્ષની વ્હેન દુઠ્ઠા ઐદ્ધધ હતી તે પણ ઉપયેગી હકીકત છે. ગુહુસેન પ્રથમ પેાતાને પરમમાહેશ્વર લખે છે અને પાછળથી પરમે પાસક લખેલ છે. તેથી કદાચ પાછળથી બુદ્ધધર્મમાં આવ્યા હાય એવા સંભવ છે, ઉપરાંત ૬ ડી અને સાતમી શતાબ્દીમાં બુદ્ધધર્મનું મળ આનાથી પુરવાર થાય છે અને આ મધ્યકાલના રાજાએ પણ અશેક અને અકબરની માફક ધર્માંધ નહાતા, એમ પણ સાબીત ધાય છે. * જ. ર. એ. સી. ઈ. સ. ૧૮૯૫ પા. ૩૬૯ કે. ટી. બ્લોગ २३ "Aho Shrut Gyanam" Page #117 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं [] स्वस्ति [ ॥ ] विजयस्कन्ध[ वारात्....वासका ]त्म [सम] प्रण] ___त मि ] Tणां ] म; ऐ] कानामतुलबलस म्] पन्न म[ 0] [ ला]२ भोगसंसक्त संभहारशत[ लब्ध प्रताप]: प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरा गानुरक्तमौलभृत३ मित्रंश्रेणीवलावाप्तराज्यश्रीः परममाहेश्वर श्रीसेनापति भटक्कः तस्यसुतस्तच्च रणरजोरुणावनत ४ [ पद]fत्री ] कृतशिराश्शिरोबनतशत्रुचूडामणिप्रभाविच्छरितपादनख पंक्तिदीधितिः दीनानाथजनोप ५ [जीव्य ] मानविभवः परममाहेश्वरः श्रीसेनापति धरसेनः तस्यानुजस्तत्पादामि प्रणामप्रशस्त६ वि मलमौलिमणिम्मन्वादिप्रणीतविधिविधानधर्मा धर्मराज इव विहितविन यव्यवस्थापद्ध. तिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहा८ ( वि ) श्राणनावपूतराजश्रीः परममाहेश्वरश्रीमहाराजद्रोणसिंहस्सिहैव तस्यानुजस्स्वभु९ जबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमवयोद्धा १० ( शास्त्रा ) त्यं तत्वानां' कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितकामफलोपभोगदः ११ [ परमभट्टारकपादानुध्यातो महाप्रतिहार महादण्डनायक महाकार्ता कृतिक महासामन्त १२ महाराज श्री ध्रुवसेनः [ कुशल ]f सवानेव स्वानायुक्तकविनियुक्तक द्राङ्गिक महत्तर चाट भ. १३ टादिनन्यांश्च यथा सं' ब 'ध्यमानकान् समा । ज्ञापय । त्यस्तुवस्संविदितं यथा मया .... १४ मन् ....स्थल संनिकृष्ट वटप्रज्यक ग्रामः सोपरिकक[ र स्स [ द् ] / [ त्य] दान वात भ [ ऊत प्रत्या] १५ [य] : सहान्यैश्व कीर्तिमा........रिभा....ऐ: भ[ ऊ मिच् [छ ) इ [द्रन्य । येन .... मत्ते सं .२ पाया भटार्कः ३१ शं . ४ साधारण पाठ प्रशस्ततर छे... ५. ५. २०५ भां पर तर नशा. ५ बायो राज्य ६ वाया तत्त्वानां . पहले। मक्षर ૨ અથવા જ જેવો લાગે છે. ત્રીજે હોય પણ માત્ર જ દેખાય છે જૂ પણ અ ચેકકસ છે. ૮ ૨ અને ક અ ચેકસ છે. હું આ ગુટક અક્ષરને અર્થ કટપી શકાતો નથી. છેલી છે આ ચેસ છે. "Aho Shrut Gyanam" Page #118 -------------------------------------------------------------------------- ________________ ध्रुषसेन १ लानां ताम्रपत्रो पतरूं बीजें १३ मातापि ]ोः : पु० ]याप्यायनायात्मनश्च [ऐ ) हिकामुष्मिकयथाभिलषित फलावाप्तिनिम् । इत्तमा ] चन्द्रार् कार्णवक्षितिमरित्पर्बतसमकालीनः वलभीतलस्वमागिनेयी दुड्डाकारित [विहार ?] १८ ... ..[ आ |चार्य भदन्तबुद्धदासकारितविहारकुट्यांप्रतिष्ठापितभगवतां स्सम्य क्संबु ! १९ [ द्धानां बुद्ध नामगन्धधूपपुष्पदीपतैलोपयोगि विहारस्य च खण्डम्फुटितपति त । २० [विशीर्ण प्रतिसंस्कारणार्थ चतुर्दिशाभ्यागतोभयविहारप्रतिवासिभिक्षुसंघस्य २१ [.. पि ]ण्डपातशयनासनग्लानप्रत्यायभैषज्यपरिष्कारोपयोगात्थं च 4२२ [ तिम् ] आदितः । ॥ । यतो भिक्षुसंघाधिकृतानां भुञ्जतां कृषतां प्रदिशतां न कैश्चित्स्वल्पाच्या २३ ६ बाधाक् ] आर्यास्मदवंशजैरागामिनृपतिभिश्चानित्यान्यैश्चण्यिस्थिरं मानुष्यं सामान्य च २५ [ भूमिदानफलगबगच्छद्रियमस्मद्दायोनुमन्तव्यः परिपालयितव्यश्च [॥ यश्चाच्छि २५ [ न्यात् । आच्छिद्यमानं बानुमोदेत स पंचभिर्महापातकैः सोपपातकैस्संयु क्तस्स्यात् [॥ | त्य पि' २६ [ व्या ]स गीतौ श्लोकी भवतः [1] पष्टिं वर्षसहस्राणि स्वर्ग मोदति भूमिदः आच्छेता २७ [ चानुमन्ता ! च ताण्ये नरके वसेत् [॥ बहुभिर्वसुधा भुक्ता राजभिस्सगरा दिमिः यस्य २८ ! यस्य यदा भूमि ]: तस्य तस्य तदा फलमिति स्वहस्तो मम महाप्रतिहार महादण्ड २९ । नायक महाकार्त ] आकृतिक महासामन्त महाराजश्री ध्रुवसेनस्य || दृतको राजस्थानीय भट्टिः ३० [लिखितं किककेनेति ॥ सं २००-१०--७ आश्वयुज । १३ ૧ માં અન બપડા સ ાંકાવાળા છે. પણ છે. અ, લા. ૨ ૫. ૧૦૪ પ્લટ ૨ પ. ૫ અાપેલ પાઠ ५२था धुभेगका सय ७. २ मा पाईयोस डे. ३ [हापि ४वाया तान्येव ५४ હું અને તેને જુજ ભાગ દેખાય છે અને ૧૦ અને ૭નાં ચિહ્નમાં થોડું તૂટે છે, છતાં પાક તદ્દન ચોકકસ છે. "Aho Shrut Gyanam" Page #119 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૯. ધ્રુવસેન ૧ લાનાં વાવડી જોગીયામાંથી મળેલાં તામ્રપત્રો ગુ. સં. રરર આશ્વિન વ, ૧ જૂનાગઢ તાબે ભેસાણથી છેડે છે અને ગાયકવાડના માણેકવાડાથી વાયવ્યમાં ૧૧ માઈલ છેટે આવેલા વાવડીં જોગીયા ગામડામાં રહેતા બે બ્રાહ્મણ ભાઈઓ પાસે આ તામ્રપડ્યા હતાં. આમાંના એક તામ્રપત્રમાં કાંઈક પિયાની વાત હશે એમ માની છેડી પતિની નકલ ઉતારી મને પૂછવા આ. આ વલભીના તામ્રપત્રમાંથી છે એમ તેને સમજાવ્યું ત્યારે મૂળ પતરાં દેખાડવા કબૂલ કર્યું. ચેડા માસ બાદ તે પિતાના ભાઈ સાથે રાજકેટ તે પતરાં લઈને આવ્યો. પત પાર્થો ઉપલબ્ધ નથી. ( પતરાંનું માપ ૧ના ઈ. Xછા ઈ. હતું અને દરેકમાં બબ્બે કાણાં હતાં જેમાં નાંખેલી કડીથી તે બાંધેલાં હતાં. બને પર સુરક્ષિત હતાં માત્ર સાત આઠ અક્ષરેશ ગયેલા હતા તે અા થી બેસારી શકાય તેમ હતા. અક્ષરે સારી રીતે અને ચેખા કતરેલા હતા, પહેલા કરતાં બીજીના ઉપરા અક્ષરો જરા નાના હતા અને તેનું કારણુ એ હતું કે પહેલામાં જ્યારે ૧૫ પંક્તિ હતી ત્યારે બીજા માં હા પક્તિ સમાવવાં પડી હતી. ભાષા સંસ્કૃત હતી. અનુસ્વાર વિગેરેના તેમ જ શબ્દની ફેરબદલી મળી ને લગભગ ચાળીસેક ભૂલ હતી. જે તામ્રપત્ર અંદરની હકીકતમાંથી વલભી વંશના ઇતિહાસ ને લગતી કાંઈ નવી બીના મળતી નથી. તેની અંદર લખેલાં ગામડાંઓ હાલ વાવડી જેગીયા આસપાસ મળતાં નથી. શમિશ્નર (પવું ૧૫. ૬પ), ભપ્સિકમ (પ૨ ૫. ૮), ટેણિક) પડ્યું ૨૫. ૧૭), સરસ્વતિવર, (પત્ર. ૨ ૫. ૨૦) વગેરે ગામડાં વાવડી જોગીયાની આસપાસ મળતાં નથી. અત્યારે તે તેની પૂર્વમાં ગલથ, દક્ષિણે રફાલિયા અને ભેસાણ પશ્ચિમે રાણપુર અને ખંભાલિયા અને ઉત્તરે બરવાલા અને હડમનિઆ નામનાં ગામડાં મળે છે. આ ઉપરથી અટકળ થાય છે કે કાં તે ગામડાંનાં નામ બધાં ફરી ગયાં છે. અગર તો દાનનું સ્થળ ઠિયાવાડની બહાર હોવું જોઈએ. રાણપુર તાલુકામાં સમી નામનું ગામ છે અને તેનાથી ઉત્તરે પાંચ માઈલ છેટે સરસ્વતિ નદી વહે છે, જેના ઉપરથી સરસ્વતિવટ પડેલું હોય પણ તે સિવાય બીજાં ગામડાં આસપાસ મળતાં નથી, એમ કબુલ કરવું જોઈએ. દાન લેનાર દબાત અને ગુહગાત જે ભારદ્વાજ ગોત્રના છે અને છોગસ સબ્રહ્મચારી છે તે નાગર બ્રાહ્મણ છે. આનન્દપુર એટલે કે ઉત્તર ગુજરાતમાંના વડનગરના રહેવાશી હોવાથી તેમ જ તેના નામ ઉપરથી તે અનુમાન બાંધી શકાય છે. તેઓનાં મૂળ નામ સ્કન્દ અને ગુહ હોવાં જોઈએ જ્યારે વાત તે તેઓનાં શર્મ છે. તેવાં તેર શર્મો છે, અને અત્યારે પણ નાગર બ્રાહ્મણોનાં નામ સાથે ધાર્મિક ક્રિયા વખતે તેમાંનું એક છેડવામાં આવે છે. શ્રીમાલી અને ઔદિચ્ય બ્રાહ્મણેમાં પણ વાત શર્મ જોવામાં આવે છે. પણ ભારદ્વાજ અને આત્રેય ગોત્ર સાથે નાગરબ્રાહ્મણ જ્ઞાતિમાં તે શમે મળે છે તેથી આ દાન લેનાર નાગર બ્રાહ્મણ હતા, એ સાબીત થાય છે, દતકનું નામ ભક્ટિ આપવામાં આવ્યું છે. તેના ઇલકાબ નો અર્થ જોક્કસ થઈ શકતા નથી, તે શબ્દ સૂપ અને ક પા વાંચીએ તે ભ િરસેડાને ઉપરી હોય એ અર્થ થાય છે પણ ”સૂ”ને “તું” ને બદલે હાય (ભૂલથી) તે સ્વાતિ ને અર્થ રૂપ અને જેલને અધિકારી એ થઈ શકે. વિશેષ વિવેચન આચાર્ય વિશ્લભજી એ પ્રકટ કરેલા આ નવાં તામ્રપત્રે ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી છે. તેની સાલ ગુ. સં. ૨૨૧=૫૩૯-ઈ. સ. જે સ્પષ્ટ રીતે લખેલ છે તે ધ્રુવસેનની પ્રાપ્તિ સાલથી પાંચ વર્ષ મેડી છે. તેથી ધ્રુવસેન ૧ લે સં. ૨૦૭ થી રર૧ સુધી રાજ્ય કરતા હવે જોઈએ, એમ અનુમાન થાય છે. બી. વલ્લભજીને શર્મ બાબતનું વિવેચન ઉપયોગી છે અને જે બધાં દાનપત્રમાંનાં નામે તથા તેનાં શે વિગેરે સંગ્રહ કરવામાં આવે તે બ્રાહ્મણની પેટા જ્ઞાતિ માંહેના કેટલા પ્રક ને નિકાલ થઈ શકે. મી અાચાયૅ ગામડાંની ઓળખ આપી છે તે તપાસ કરવા જેવી છે. ૧ વિએના એરીયેન્ટલ જરનલ વ. ૭ ૫. ૨૭ આચાર્ય વૃહલ હરિન. ૨ શ્રીમાલી તે શ્રીમાલ હાલના ભિન્નમાલ( માયાડમાંના )ના રહીશ બ્રાહ્મણની પદ્ધતિ હતી. "Aho Shrut Gyanam" Page #120 -------------------------------------------------------------------------- ________________ धवसेन१ लानां वावडी जोगीयामाथी मळेला ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलु १ स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्नमण्ड२ लाभोगसंसक्तं' संप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानमानर्जयोपार्जिता ३ नुरागोनुरक्तमौलभृतमित्रश्रेणीबलावाप्तराज्यश्राः परममाहश्वरः श्रीसेना४ पति भेटार्कस्तस्य सुतस्तत्पादरजोरुणेवेनतपवित्रीकृतशिराशिरोवनतशत्रुचूडा५ मणिविच्छुरितपादनखपतिदीपितिः दीनानाथकृपणजनोपजीव्यमानविभवः ६ परममाहेश्वरः श्रीसेनापतिधरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्तरवि७ मलमौलिमणिर्मन्वादिप्रणीतविधिविधानधर्मा धर्मराज इव विहितविनयव्यवस्था८ पद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वामिना स्वयमपहितराज्यभि९ पेकमहाविश्राणनावपूतराजश्रीः परममाहेश्वरः श्रीमहाराजद्रोणसिंहसिंह १० इव तस्यानुजःस्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणै११ षिणां शरणभवबोद्धा शास्त्रार्थतत्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषित१२ कामफलोपभोगदः परमभाशवतः परमभट्टारकपादानुध्यातो महाराज १३ श्री ध्रुवसेन । ४ कु ]शली सर्वानेव स्वानायुक्तकविनियुक्तकद्रामिर्क महचरचाटभट६४ ध्रुवाधिकरणिकदाण्डपाशिकादीनन्यांश्च यथासंबध्यमानरोत्समनुदर्शयति १५ अस्तु वस्संविदितं यथा शमिहम्बरमामे पूर्वदक्षिणसीनि पतरूं बीजें १६ भद्रणिकासमिापरतः ब्राह्मणस्कन्दसत्कक्षेत्रादुत्तरतः ब्राह्मणस्वामिदत्तसत्क [ क्षेत्रादक्षिणतः ] १७ खुद्दिलकाश्वमित्रपादीयककेसरिकादिप्रत्ययक्षेत्रपादावर्तशतानि सप्त तथा च द्रोणिकासीमा १८ परतः देवब्राह्मण क्षेत्रादुत्तरतः द्रोणब्राह्मणसत्कक्षेत्रात्पूर्वतः यामस्य च पूठबसीनि आदि १९ त्यकप्रत्ययक्षेत्रपादावर्त्तशतं तथानयोरेव सौम्नोः भुद्दादित्याश्वमित्रवुदिलकदा मरकादिप्रत्यय वाया संसक्तसंप्रहार-२ पायो भट्टार्क ३ वांया रजोरणाव. ४ वाया मुपहितराज्या. ५ वायो राज्यश्रीः विस २४ २१, ७ qय भागवतः ८ वायो द्राषिक ९ पाय मानकान्स १० असमाना शह या छ. "Aho Shrut Gyanam" Page #121 -------------------------------------------------------------------------- ________________ ४४ गुजरातना ऐतिहासिक लेख २० वाप्यः पच प्रत्येक' षादशपादावर्तपरिसराः तथा सरस्वतिवटमामे दक्षिणसीम्नि वीतमध्ये वापी २१ पादशपादावर्चपरिसरा एकत्र पादावर्त शतान्यष्टौ वाप्यश्च षट् आनन्दपुर वास्तव्यब्राह्मण-- २२ स्कन्दत्रात गुहत्राताभ्यां भरद्वाजसगोत्राभ्यां छन्दोगसब्रह्मचारिभ्यो मया माता पित्रोः पुण्यध्ययनात्म-- २३ चैहिकामुष्मकयथाभिलषितफलाचाप्तिनिमित्तमाचत्राणिवथित भिसरि सर्वतस्थितिसमका२४ लीनं पुत्रपौत्रान्वयभोग्यं वलिचस्वैश्वदेवाद्यानां क्रियाणां समुत्सर्पणार्थ उदकातिसन्गेण२५ ब्रह्मदयमतिसृष्टं यतोनयोः उचितया ब्रह्मदायस्थित्या भुंजतो कृपतो कर्पतोः प्रदिश २६ तोवी न कैश्चित्स्वल्पाच्याबाधा विचारणा वा कार्यास्मद्वऽशजैराशामनृपतिभिश्वानि त्यान्यैश्वर्याण्य२७ स्थिरं मानुष्य सामान्यं च भूमिदानफलमवगच्छदित्यमस्मदायोनुमन्तव्यः यश्चाच्छिन्व्यात २८ आच्छिद्यमानं बानुमोदेरस पंचभिर्महापातकैरसोपपातकैस्सयुक्तः स्थादपि चात्र व्यास २९ गीता श्लोका भवन्ति ॥ पष्टिं वर्षसहस्राणि स्वरंगे" मोदति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च ताने"३० नरके वसेत् स्वदत्ता परदातों वा यो हेरत्वसुन्धरां शवों गतसहस्रस्य हन्तुः प्राप्नोति ३१ किल्बिर्षे बहुभिर्वसुधा भुको राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिः तस्य तस्यै.... ३२ फलं । स्वहस्तो मम महाराजश्री ध्रुवसेनस्य दूतकस्सूपकारापतिभेट्टिः लिखितं किककेनेति ३३ सं २०० + २० + १ आश्वयंज ब १ पाया प्रत्येक घोड. २ बाय पोडश पाये। ब्रह्मचारिभ्यां ४ पाया पुण्याच्यायनायात्म ५ वाय। नहिफागुष्मिक ६ वायो फलावाप्ति. पाच गन्द्राणिवक्षिति ८ पायो कृषतोः कर्षयतोः ९ पाया जैरागामि १० पाय: मानुष्यं ११ पाया छिन्यात् १२ पायो संयुक्त: १३ पाय स्वर्गे १४ पायो तान्येव १५ वाया परदतां १६ पायो गवां ५ पाया शत १८५यो किल्विषं १९ पाया भुक्ता २० तस्य तस्य तदा २१ पाया ५.ले २ वांया सूपकारपति २३ पाय आयुज "Aho Shrut Gyanam" Page #122 -------------------------------------------------------------------------- ________________ नं0 30 ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો [ ગુમ] સંવત ૨૨૬ કાર્તિક સુ. ૧૫ આ બે પતરાઓના ભાંગીને ઘણું ટુકડા થઈ ગયા છે. પહેલા પતરાના ચાર, અને બીજાના છ ટકડા સાચવેલા છે. તેમની મદદથી દાનપત્રને ભેટો ભાગ વાંચી શકાય છે અને કંઈ બહુ નુકસાનભરેલી બેટ જણાતી નથી. દરેક પતરું ૧૧”x૪ '' ના માપનું છે. લેખને ઇજા એટલી બધી થઈ છે કે તેની છાપ લઈ શકાય તેમ નથી. બીજા પતરાંના, આશીર્વાદ અને શાપ આપના બ્લેક અને તિથિવાળા ભાગે પૂરતા સ્પષ્ટ છે. - વલભીમાંથી જાહેર થયેલું આ દાનપત્ર ધ્રુવસેન ૧ થી આનર્તપુરમાં વસતા એક બ્રાહ્મણને અપાયેલા દાનની નેંધ લે છે. દાન લેનાર પુરૂષ અને દાનની મિલકતનું વર્ણન છેવાએલ છે. પણ તે મિલ્કત સેપકેન્દ્રક મંડલમાં કેટલાંક પાદાવ ભૂમિની છે. દાનપત્રમાં જાણવાલાયક ત્રણ વિશેષ હકીકત છે. ઘુવસેન માટે, તે નૃપનાં બીજા દાનમાં, અને તેનું નામ જણાવતાં અન્ય દાનમાં, ને મળતું એવું એક વધારે ઉપનામ આ દાનમાં આપણે જોઈએ છીએ. તે ઉપનામ પહેલા પતરાની પંક્તિઓ ૧૦ અને ૧૧ માં જણાવેલું છે. બીજી બાબત એ છે કે આ દાનની તિથિ શબ્દમાં અને જંખ્યા બનેમાં આપી છે તેથી તિથિની સંખ્યા સંબંધે કંઈ પણ શક રાખવાની જરૂર નથી. તિથિ અને લખનારનું નામ એક શ્લોકમાં આપ્યાં છે, લખનારનું નામ તદ્દન નવું છે. દૂતકનું નામ આપ્યું નથી. દાનની તિથિ સંવત ર૦૬ નવી છે, અને વલભી સમયના જ્ઞાનને માટે ઘણી મહાન અગત્યની છે. કારણ કે અત્યાર સુધી જાણેલી નૃપ ધ્રુવસેનની તિથિ સંવત ૨૨૧ હતી (વી, એ. જ લો. પા. ૨૯૭) અને તેથી આપણું દાનપત્ર, તેના રાજયનો સમય આમ ઓછામાં ઓછાં પાંચ વર્ષ વધારે છે. વલભી નૃપ ગુહસેનની બીજી તિથિ ૨૪૦ (ઈ. એ., , પા. ૬૬) મળેલી છે. વચ્ચે થએલા નૃપ ઘરપટ્ટે કોઈ પણ દાન કર્યું કે નહિ તે જાણીનું નથી. ૧ જરનલ બે, બ્રા. રે.. એ. સે, ન્યુ રહી. છે. ૧ ૫, ૧૧ ડી. બી. દિસ્કર. "Aho Shrut Gyanam" Page #123 -------------------------------------------------------------------------- ________________ ४६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे पहेलुं पत १ [ओं स्वस्ति वल ] भीतः प्रसभमणता [ मित्राणां मै]त्रकाणामतुलबल सपत्नमण्डला भोग[संप्रहार - ] प्रतापोपनत [दानमाना ]र्जवोपार्जितानुरागानुरक्तमौलभृतमि ३ [ राजश्रीः परम ] माहेश्वरश्रीसेनापतिभटा [केस्त ] स्य सुतस्तत्पादरजोरुणावनतपवित्रीकृतशिरारिश [रोवनत-] ४ शत्रुचूडामणिप्रभाविच्छुरितपादनख पतिदीधितिः दीनानाथजनोपजीव्यमानविभवः २ [शतलब्धता] प [णी लावाप्त-] प[रममा-] १ हेश्वरः सेनापतिधर से नस्तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्ततर बिमलमौलिमणिन्वादिप्रणीत ६ विधिविधान धर्मराज इव विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवन मण्डलाभोगेकस्वामिना ७ परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकं महाविश्राणनावपूतर राज्यश्रीः परममा८ हेश्वरः श्रीमहाराज द्रोणसिंहः सिंह इव तस्यानुजः स्वभुजबलपराक्रमेण परगजघटानी काना ९ मे [क] विजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषि १० [ तका ] मफलोपभोगदः से- षिकसमाशत.... ११ .... शिरप्रणामप्रशस्ततरीकृतबिमलपादक मलयुगलः परमभट्टारकपादानुध्या१२ [तमहासामन्तमहाराज ] ध्रुवसेनः कुशली सर्व्वानेव स्वानन्यांश्चायुक्तकविनियुक्त - कान्यांश्च यथा १३ [ संबध्यमानकाननुदर्श] यति यथा मयानर्त्तपुरवास्तव्य १४ बाय स हर पल्लीक १५. पतरूं बीजुं .... "Aho Shrut Gyanam" **** प-धाम शतमेकं मातापित्रोः [ पुण्यान्यायना - ] ૧ મૂળ પતરાંમાંથી શું વાંચે ધો ૢ આ બિટ્ટુ બી પતરાંમ જોવામાં આવતું નથી, Page #124 -------------------------------------------------------------------------- ________________ १६ मात्मनश्च पुण्ययशोभिवृद्धये ... क्रियोत्सपणार्थमाचन्द्रार्क अवक्षिति• १७ समकालीनं पुत्रपौत्रान्वयभो[ग्यं सो] [ङ्गं सो] परिकरं सभूतयातप्रत्यायं सर्वहिरण्या १८ १९ कीयानामहस्तप्रक्षेपणीयं भूमि सोपोकेन्द्रकमण्डल्यां ब्रह्मदेयः निसृष्टः . ब्रह्मदेयस्थित्या भुंजतः [कृषतः कर्ष ] यतः प्रदिशतो वा न कैश्रिया .... परिपन्ना वा शजैरागामिन्नृपतिभिश्चानित्यान्यैश्व [य]ष्यस्थिरं मानुष्यं सामान्यं च २१ महायो मन्तव्यः पालयितव्यश्च य[श्चैनं] छिद्यावाच्छिद्यमानं चानुमोदेत स पञ्चमहा ....... २२ [ 1 ] तकै संयुक्तरस्यादपि चात्र व्यासे [न गीताः श्लो] का भवन्ति [ 1* ] पष्टि वर्षसहस्राणि स्वर्गे मोदति २० .... .... भूमिदानफलमिति २४ २५ २६ २७ २८ ध्रुवसेन १ लानां ताम्रपत्रो २३ [ भूमिदः आच्छेचा चानुमन्ता च तान्येव नरके [ वसेत् स्वद] परदख वा यो हरेत वसुन्धरां स विष्टा 2 ... **** *** यत्नाद्रक्ष युधिष्ठिर महीं महिमतां श्रेष्ठ . स्वहस्तः श्रीध्रुवसेनस्य [[*]त्रिपुं (2)क शुक्लपक्षस्य पुण्यायां पौणिमा [तिथौ ] भद्रेण लिखितं ताम्रशासनं [ 1 ] सं २०० २०६ कार्तिक शु० १० ५ ... १ वा चन्द्राकार २ वषेधः उसे हे विचारणा या ३ तारीष ताप मा पाय सही २५ ५७ याने महले नीयेना शब्दो होय छे स्वल्पाप्यावाधा देश यावे छे. "Aho Shrut Gyanam" Page #125 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ૩૦ ૩૧ ધ્રુવસેન ૧ લાનું પહેલું પતરૂ એક વલભી દાનપત્રના પહેલા પતરાને આ ટુકડો છે. સુભાગ્યે ધ્રુવસેન ૧ લાનું આ દાનપત્ર છે એટલું દર્શાવતે ભાગ તેમાં માજીદ છે. પતરાંનું માપ આપી શકાતુ નથી, વલભી પતરાં એમાં હેાય છે. તેનાથી જૂદી જ જાતની ન્હાની અને પાતળી ત્રાંબાંની કડીવાળું એક ન્હાનું કાણું તેની જમણી આજુએ છે. અક્ષરા ચાખા અને સંભાળપૂર્વક કાતરેલા છે, પતરાં ઉપર મેનુઢ રહેલે લખેલે ભાગ સરલતાથી વાંચી શકાય છે. ૧ જરનલ બ. પ્રા. . એ સા. ન્યુ. સી, શ્વે. ૬ હું ૫. ૧૮-૧૯ ટી. બી. દિકર "Aho Shrut Gyanam" Page #126 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानुं पहेलुं पतलं अक्षरान्तर . ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ३ [ राज्यश्रीः परममाहेश्वरः सेनापतिश्रीभटक्कस्तस्य सुतस्त]त्पादोरुणावन तप]वित्री४ [कृतशिराः शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपङ्क्तिदीधितिदीनाना. थजनोपजी५ [व्यमानविभवः परममाहेश्वरस्सेनापतिधरसेनः तस्यानुजस्तत्पादा]भिप्रणामप्र शस्तविम६ [ लमौलिमणिभन्वादिप्रणीतविधिविधानधी धर्मराज इव विहित विनय व्यवस्थापद्धतिरखि७ [लभुवनमण्डलाभोगस्वामिना परमस्वामिना स्वयमुपहित]राज्यभिषेको महाविश्राण८ [नावपूतराज्यश्रीः परममाहेश्वर महाराजश्रीद्रोणसिंहस्सिह इव तस्यानुजः स्वभुजबले९ [न परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमयबोद्धा शास्त्रार्थत त्त्वानां कल्पतरुरिय१० [ सुहृत्प्रणयिनां यथाभिलपितफलोपभोगदः परमभागवतः परमभट्टार कपादानुध्यातो ११ [ महाराजध्रुवसेनः कुशली सर्वानेव स्वानायुक्तकविनियुक्तक महत्त रचाटभटदाण्डपाशि१२ [कध्रुवाधिकरणिकादीनन्यांश्च यथासंबध्यमानकाननुदर्शयत्यस्तु यस्संविदितं यथा मया ૧ કેસની અંદર શબ્દો અકળ વાણીને મુક્યા છે ? મારી મણુત્રી સાચી હોય તે મારા માટે આમાં જગ્યા નથી રે છેલ્લી પંક્તિના અક્ષરો ઘસાઈ ગયા છે. "Aho Shrut Gyanam" Page #127 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ૧૦ ૩૨ ધ્રુવસેન ૧ લાનું પહેલું પતરો આ પતરાની બધી બાજીમેએ થતું નુકશાન થયેલું છે. તેનું માપ ૧૧૬” છે. અક્ષરે જોકે તદ્દન સીધી પક્તિમાં નથી તેપણુ ચેખા અને છૂટા છૂટા કતરેલા છે. સરતચૂકને લીધે કેતરનારે કાઈ કંઈ વખતે શબ્દની વચ્ચેના એક અથવા વધારે અક્ષર કાતો નથી. ,0 દાન લેનારનું નામ તેમાં નથી. પશુ છેલ્લી બે પંક્તિએપરથી જણાય છે કે તે ધ્રુવસેન ૧ લાનું દાનપત્ર છે, પતરાના શબ્દોપરથી દેખાય છે કે તે રાજાનાં પ્રથમ દાનાપૈકીનું આ એક છે. ૧ જરનલ બૅ. બ્રા. ૐ. એ. સા. ન્યુ. સી. યાં. ૧ હું પા. ૨૦ ડી, ૮ દસ્કર "Aho Shrut Gyanam" Page #128 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लार्नु पहेलं पतरूं अक्षरान्तर १ ... ... ... ... ... ... ... ... ... ... ... ... लमण्डलाभोगसंसक्तसं२ [महारशतलब्धप्रतापः प्रतापो]पनतदानमानार्जवोपार्जितानुरागोनुरक्तमौ३ [लभूतश्रेणीयलावाप्तराज्यश्रीः परममाहेश्वरः श्रीसेनापतिभटार्कस्त४ [स्य सुतस्तत्पाद रजोरुण[व] तपवित्रीकृतशिराः शिरोवनतशत्रुचूडामणि [प्रभाविच्छु-] ५ [रि ] तपाद [ न ] खपक्लिदीधितिर्दीनानाथजोपजीव्यमानविभवः परममा६ [हेश्वरः सेनापतिधरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रशस्तविमलमौलि[ मणि-] ७ [मन्यादि ] प्रणीतविधिविधानमा धर्मराज इव विहितविनयव्यवस्थाप [द्धतिरखिल-] ८ भुवनमण्डलाभोग कस्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहावि१. श्रा[ [ ]नावपूतराजश्रीः परमभाहश्वरी महाराजद्रोणसिंह [ :*] सिङ्हई [ व तस्यानु.] १० जस्स्वभुजवलेन' परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमव-] ११ [बोद्धा शास्त्रार्थतत्त्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभि [ लषित कामकलोपभो-] १२ [गदः परमभागवतः परमभट्टारकपादानुयातो म[ हाराजश्रीध्रुवसेनः ] १३ "[कुशली सव्वानेव स्वानायुक्तक[ द्राशिकमहत्तरचाटभट] १ मा तरानी मा दीनानाथ पछी कृपण शनयो. २ तेभन पादामि पछी प्रणाम शह नथा. शम्मी सं. २०७ ना ताम्रपत्राने भाता, मी शातना वर्षनु भा हान हश. ३ पाया राज्य ४ महीना भाग पर सं.२०७नतापत्रात भगतले. ५ पाया सिंह. ६ मीनामा स्वभुजबलपराक्रमेण २०१७.७ समाना हे। माया छे. "Aho Shrut Gyanam" Page #129 -------------------------------------------------------------------------- ________________ ન ૩૩ ગૃહસૈનનાં તામ્રપત્રા સંવત રૐ શ્રાવણ સુ. ? આ તામ્રપત્ર ઈંડીયન એન્ટીકવેરીના તંત્રી તરફથી મળેલાં હતાં. તેનું માપ ૧૧૮ ૯ ઇંચ ×૭.૭ ઈંચ છે. સીલ અને કડી ઝુમ થએલાં છે. કાટથી પતરાં ખવાઇ ગયેલાં છે અને બીજું વધુ પડતું ખંડિત છે. શુહુસૈનનાં બીજાં પ્રસિદ્ધ થયેલાં પતરાંમાંના મારથી આ પતરાંમાંના અક્ષર હું જૂદા છે તેએ વધુ રહેાટા અને સુવ્યક્ત છે અને ધ્રુવસેન ૧ લાના પતરામાંના અક્ષરાની ઢઅને વધુ મળતા આવે છે. દાન આપ્યાનું સ્થળ લખેલું નથી અને સ્વસ્તિ શબ્દ લખેલે નથી, એ એ બાબતમાં {ીજાં ખધાં વલભી તામ્રપત્રથી આ પતરાં જુદાં પડે છે. વંશાવળી પણ ખીજાં પતરાંનાથી ખ઼ુદી છે અને ગ્રુહસેનનું વર્ણન તદ્દન નવું છે. તે નીચે મુજબ છે: તેની પછી ધ્રુવસેન રાજ કરે છે. તેના પગે પ્રણામ કરીને અંધાં પાપ જેણે ધોઈ નાંખ્યા છે, પેાતાના દુશ્મનાનાં લશ્કાને હરાવવાથી જે કૃષ્ણ જેવા છે, શુદ્ધ અને કિંમતી રત્નાથી ભરપૂર હાઇને જે સમુદ્ર જેવા છે, બધાં મનુષ્યની દૃષ્ટિએ નેહર હાવાથી જે ચંદ્રના જેવા છે એવે પરમ માહેશ્વર શ્રીમહારાજ ગુહુસેન ... ૬ ૪, ગે. વા. ૭ પા ૬૬ ડૉ. છે. મુલર. 445 વળી એ પણુ ગુંચવાડાભરેલું છે કે ગુહનસેના પેાતાના પિતા ધરપટ્ટનું નામ વંશાવળીમાં નથી અને ધ્રુવસેન ૧ લા પછી તરત જ પોતાનું વર્ણન આવે છે. વધુ આશ્ચય તે એ છે કે તેના પછી શુહુસેનના દીકરાનાં શાસનપત્રમાં ધરપટ્ટનું વર્ણન છે અને તેને મહારાજાનેા ઇલ્કામ આપેલ છે તેથી તે ગાદી ઉપર આવેલા હોવા જોઇએ. આના સમાધાન તરીકે કદાચ સંભવ છે કે પરપટ્ટે બહુ જ ચેડો સમય રાજ્ય કર્યું હાય, જેથી વંશાવળીમાં તેનું વર્ણન અહુ જરૂરનું લાગ્યું નહીં હાય. ચ્યા દાનની સાલ ૨૪૦ ઉપયોગી છે, કારણુ ધ્રુવસેન ૧ લા અને ગ્રુહસેન વચ્ચેના સમય ૬ વસ ટુંકે થાય છે. "Aho Shrut Gyanam" ... ધ્રુવસેન ૧ લાની એનની દીકરી દુઠ્ઠાએ વલભીમાં સ્થાપેલ વિદ્વારમાં રહેતા ઔદ્ધ શ્રમણેને દાન આપવામાં આવેલ છે. આ વિહાર બીજા ઘણુા લેખમાં વર્ણવેલ છે. દાનમાં આપેલા ગામનું નામ નષ્ટ થયું છે. ઐદ્ધ ધર્મનાં બીજા દાન માફક આ દાન આપવાના ઉદ્દેશ પણ નીચે મુજબ છે. વિહારને જીણુંાદ્ધાર, શ્રમણેને અન્ન વસ્ર ઇત્યાદિ, બુદ્ધની પૂજા માટેની સામગ્રી વિગેરે. ઉપરાંત સદ્ધર્મનાં પુસ્તકાની ( ખરીદી ), એ એક નવે ઉદ્દેશ આમાં છે. વિહારમાં પુસ્તકાલયનું અસ્તિત્વ આનાથી પુરવાર થાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ गुहसेननां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलु १ ओं पसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसंसक्तसंप्रहारशत२ लब्धप्रतापः प्रतापोपनतदानमानाञ्जयोपर्जितानुरागानुरक्तमौलभृतमित्रश्रेणी३ वल[ 1 ]वाप्तराज्यश्रीः परममाहेश्वरः श्रीसेनापतिभटार्कस्तस्य सुतस्तत्पादर जोरुणावत४ पवित्रीकृतशिराश्शिविनतशत्रुचूडामणिप्रमाविच्छुरितपादनखपंक्तिदिधितिद्दी नानाथकृप५ णजनोपजीव्यमानविभवः परममहेश्वरः श्रीसेनापतिधरसेनस्तस्यानुजस्तप ।], ६ दाभिप्रणामप्रशस्ततरविमलमोलिमणिमण्वादिप्रणीतविधिविधानधमा धर्मराज. ७ इव विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वामिना ८. स्वयमुपहितरज्याभिषकः परममाहेश्वरः श्रीमहाराजद्रोणसिंहस्सिह इव तस्या९. नुजस्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणेषिणाम१० शरणमवबोद्धा शास्त्रार्थतत्स्वानां कल्पतरुरिवसुहृत्प्रणयिनां यथाभिलषितका११ मफलोपभोगदः परमभट्टारकपादानुध्यातः परमभागवतः श्रीमहाराजध्रुवसेन१२ स्तत्पादाभिप्रणामप्रभावप्रक्षालिताशेषकृष्णः कृष्ण इव निरस्तारातिसनासंगरः १३ सागर इव विश्रुद्धाद्रणमहार्हरलपूर्णः पूर्णचन्द्र इव सर्वजनतादर्शनाभिरामः १४ परममाहेश्वरः श्रीमहाराजगुहसेन कुशली सानेव ... ... ... ... ... ... राजस्थानीयामात्यायुक्तकविनियुक्तकद्राशिकचाटभट पतरूं बीजें १ ... ... ... ... I दी ! नन्यांश्च ] यथा[संबध्यमान... ... ... ... .. २ ... ... [ वलभी पुरे पूज्य दुड्डाकारितवि [ हार ]स्य ... क ... ... ' ___५.१ ५१ अक्षरे। २४२५४ छ. ५.२ वायो वोपार्जिता. ५.३ वाया जाननत, ५. ४ बांया दीधितिः घ. वाय माहेश्वरः ५.६वाया प्रशस्ततर; मौलि; मन्वादि. ५. ७ मण्डल ५२ अनुस्वार ही नाणी. ५.८वांया राज्याभिषेक सिंह. ५.९ पांया नुजः; शरणेषणां. ५.१२ पाये। सेना. ५.१३ विशुद्धादाम ચેકસ રીતે અશુદ્ધ છે. પં. ર ટુ અસ્પષ્ટ છે છતાં બીજા સમાન લેખોને અંગે સંશય વગરને છે. ५.४ चरोवत्तेषु नतुएं मपट. "Aho Shrut Gyanam" Page #131 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ३ ... ... प्रत्याय स्सर्वहिरण्यादयः सदशापराधः [सह ... ... ... श्व ... ४ ... ... चरोवर्तेषु चतुर्यु [ मा तापित्रो : पुण्याप्यायननिमित्तमात्मनश्चैहिका मुष्मिकफलावा प्तिये]... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ५ ... ... तस्य गन्धपुष्पधूपदीपतैलादिक्रियोत्सर्पणार्थ सद्धर्मस्य पुस्तकोपन.... ६. ...नादेशसमत्वागताष्टादशनिकाय( I भ्यन्तरा )यंभिक्षु ( संघ ) स्य चीवि रपिण्डया (त) ... ... ... ... ... ... ... .... ७ ....भ जायविहारस्य च खण्डस्फुटितविशीर्णप्रतिसंस्कारणार्थमाचन्द्राणिवक्षि (तिस्थिति)८ (सरि पर्वतसमकालीनः भूमिच्छिद्रन्यायेन सोदकेन कमण्डलुना विसृष्टः यतोस्योचित... ... ... ... ... ... ९ ... ... परिपन्थना वा कार्यागामिनृपतिभिश्चानित्यान्यैश्वव्ण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफल (लम ) १० ( वगच्छ )द्विरयमस्मदायोनुमन्तव्यः पाललितव्य श्व यश्चाच्छिन्द्यादाच्छिद्य मानं वानुमोदेत स ( पञ्चभि) ११ (महा) पातकैस्सोपपातकैस्संयुक्तस्स्यादपि चात्र श्लोका भवन्ति यानीह दारि द्रभयान्नरेन्द्र(धनानि १२ (धर्माय ) तनीकृतानि निम्माल्यवान्तप्रतिभानि तानि को नाम साधुः पुन सददीत विन्ध्या ( स्वीष्व )१३ ( सोयासु ) श्रुष्ककोटरवासिनः कृष्णाहयो हि जायन्ते पूर्वदाय हरन्ति ये ॥ स्वद(चां परदत्ता) १५ ( योहरे ) त वसुन्धरां गवां शतसहस्रस्य हन्तु प्रामोति किरियपमिति ॥ १५ ... ... ... ... ... ... पुत्रविष्णुसिंहेनेति !! १६ (स्वहस्तो )मम श्रीमहाराजगुहसेनम्य ।। सं २४० श्रावण शु ... ... ... . ५.६ नानादेश ५६ पाया समभ्यागत ५.५ तस्य संशाणुछे. मात्र '२१ ५.७ भवजाय भ२५४. ५.१५ विष्णु अपर थे. "Aho Shrut.Gyanam" Page #132 -------------------------------------------------------------------------- ________________ ને ૩૪ ગુહુસેનનું વળાનુ` તામ્રપત્ર વલભી સંવત ૨૪૬ માધ વિદે આ તામ્રપત્ર પ્રથમ પ્રેફ્સર ખુલ્હેર ઇન્ડીયન એન્ટિકવેરી વેા. ૪ (૧૮૭૫ ) પા ૧૭૪ મે પ્રસિદ્ધ કર્યું હતું. અને પ્રોફેસર કિલ્હાર્નના લિસ્ટ એક નાધર્ન ઇન્સ્ક્રિપ્શન્સ ( ઉપરનું વે. ૫ )માં ન૦ ૪૬૫ તરીકે નોંધાયેલું છે. તે કાઠિઆવાડમાં વળામાં અગર તેની નજદિકમાં જડયું હતું અને તે શહેરના કારભારીએ એમ્બે ઇન્ફન્ટ્રીની ૨૬ મી ૧૦મેન્ટના લેફટનન્ટ એફ. બી. પીલને આપ્યું હતું. તેની પાસેથીખાના હાથમાં ગયું, અને ૧૮૯૦ માં બ્રિટિશ સુઝીયમના ટ્રસ્ટીઓને વેચવામાં આવ્યું હતું. હાલ ત્યાં ડીપાર્ટ મેન્ટ એક્ એ. પી. છુ અને મેન્યુ. માં રાખેલું છે, અને “એરિએન્ટલ ચાર્ટર્સ નં૦ ૪૩” તરીકે નોંધાયેલું છે. તેને અને તેટલું સાફ કરી, તથા બુદ્ધુરના પાઠ સાથે સરખાવીને, હવે હું સુધારેલે, પ્રતિલેખ તથા પ્રતિકૃતિ આપુ છું. લેખ ત્રાંબાના ચાખંડા પતરા ઉપર છે. . આ પતરૂં અખંડ હતું ત્યારે ” પહેાળું અને ” ઉંચું હતું. જ્યારે મુહુરને મળ્યું ત્યારે તેને ખૂણાઓમાં કેટલુંક નુકસાન થયેલું હતું. આ પ્રતિકૃતિ ને ખુલ્હેરના પાઠની સરખામણી કરવાથી દેખાય છે કે ૧૮૭૫ અને ૧૮૯૦ ના સમયમાં થાડા કડાએ કાંઠા ઉપરથી પણ નાશ પામ્યા હતા. પતરાના બાકીના ભાગસુરક્ષિત સ્થિતિમાં છે. લિપિ તે સમયની શુદ્ધ ગુપ્ત લખેલી છે, અને જિન્હામૂલીય તથા ઉપમાનીય અન્ને દેખાડે છે. હંમેશ મુજમના બે ખેાધક ફ્લેાકેા સિવાય લેખ સંસ્કૃત ગદ્યમાં લખેલે છે. વલભીના ઝુહુસેનના લેખના ઉત્તરાર્ધ અને અંતને ભાગ આ પતરામાં છે. તે જ સમયના બીજા લેખે ઉપરથી જણાય છે તેમ આ લેખમાં દુડ્ડાએ સ્થાપેલ ઐદ્ધ મઠના પેષણ માટે દાનમાં આપેલા પાસેના ગામની હકીકત છે. સંવત્ ૨૪૬ એટલે ગુપ્ત સંવત અથવા વલભી સંવત્ ૨૪૬૨ ના માઘ કૃષ્ણપક્ષમાં મંત્રિ સ્કંદભદ્રે આ લેખ લખ્યા હતા. બતાવેલાં ખીજા કોઇ સ્થળે ઓળખી વલા..એટલે હાલનું વળ-સિવાય તેમાં શકાતાં નથી. '' ૧ એ, ઈ. વી. ૧૩ મા. ૩૮, લાયાનેલ ડી. મારને. ૨ જીતુર્ આ તિથિ ૨૬૬ વાંચે છે, પરંતુ તેર્ધા સુધારે કિલ્હનના લિસ્ટમાં કરવામાં આવ્યા હતા. ܕ ܕ "Aho Shrut Gyanam" Page #133 -------------------------------------------------------------------------- ________________ पद गुजरातना ऐतिहासिक लेख __ अक्षरान्तर १ ( समदपरगजघटास्फोटनप्रकाशित ) स त्वनिकषः तत्प्रभावपणतारातिचू (डा___ रत्नप्रभा संसक्तपादनखरश्मि )२ ( संहतिःस ) कल स्मृतिप्रणीतमार्गसम्यक्परिपालन ( प्रजा रञ्जनादन्वर्थराज__ शब्दोरूप)३ ( कान्तिस्थैर्यगाम्भीर्य ) बुद्धिसंपद्भिः स्मरशशाङ्काद्रिराओदधित्रिदशगुरुधने___ शान( तिशयानः शरणा-) ४ (गता ) भयपदानपरतया त्रिणवदपास्ताशेषस्वकार्य्यफल: प्रार्थनाधिकार्थप्रदा नान (न्दितविद्व)५ सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः६ (श्री महा राजगुहसेनः कुशली सर्वानेवायुक्तकविनियुक्तकद्राङ्गिकमहत्तरचाटभ रध्रुवाधिकरणिकदाण्ड ७ भौगि( क्) चोरोद्धरणिकराजस्थानीयकुमारामात्यादीनन्यांश्चयथासंबद्धयमानकान् समाज्ञापयत्यस्तु वस्संविदितं८ बलभीतलसन्निविष्टड्डापादकारितदुड्डामहाविहारे नानादिगभ्यागताष्टादशनिका याभ्यन्तरशाक्यार्थ्याभिक्षुसं. ९ घाय ग्रासाच्छादनशय्यासनग्लानप्रत्ययभैषज्याझुपयोगार्थमानुमंजीमावेश्यपिप्पल रंखरीमावेश्यशमीपद्रवाटक(म्)१० तथा मण्डलीदेंगे सङ्गमानकं देटकहारे नद्दीयं । तथा चोस्सरीं । एवमैतद् ग्रामचतुष्टयं सोङ्ग सोपरिकर सवातभूत११ यान्यहिरण्यादेयं सोत्पद्यमानविष्टिकं सर्चराजकीयाहस्तप्रक्षेपणीयं भूमिच्छिद्रन्या येन मया मातापित्रोरात्मनश्चै( हि )१२ कामुब्मिकयथाभिलषितफलाबाप्तये उदकसणातिसृष्टं यतो स्योचितया शाक्या. ____ य॑भिक्षुसंघस्थित( य* )भुंजतः कृषतः क( र्षय )१३ तो वा न कैश्चित्प्रतिषेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिश्चास्मद्वंशजैरनित्यान्यैश्वर्या____ण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदा( न )१४ फलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्च यश्चैनमाच्छियादाच्छि द्यमानं वानुमोदेत स पंचा(प)१५ ( कर्मफल संयुक्तरस्यात् त्रय्यांच वर्तमानः पंचभिर्महापातकैरसोपपातकैस्संयु रक्तस्यादपिच ॥ यानीह दारिद्रमया(न्न )१६ रेन्द्रर्द्धनानि धर्मायतनीकृतानि ! निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम साधुः पुनरादीत ।। बहुभिर्वसुधा( भुक्ता राजभि )१७ [स्स गरादिभिः । यस्य यस्य यदा भूमिः तस्य तस्य तदा फलमिति ॥ स्वमुसाज्ञा ।। खहरतो मम महाराजश्री( गुहसेन )१८ [ स्य लिखितं संधिविग्रहाधिरणाधिकृतस्कन्दमटेन ॥ सं. २४६ माघ व बांया त्रिणवद २५ तृणवद २ वाय। एवमेत "Aho Shrut Gyanam" Page #134 -------------------------------------------------------------------------- ________________ गुहसेननुं वळानुं ताम्रपत्र ભાષાન્તર તેના પુત્ર, જેણે શત્રુએના સમદ ગોનાં કુમ્સ ભેદીને આત્મમળ પ્રકાશિત કર્યું હતું, જેના પાદનખનાં કિરણા પેાતાના પ્રતાપથી નમેલા શત્રુએના મુગટમણની કાન્તિ સાથે ભળી જાય છે, જેણે સકળ સ્મૃતિમાં નિર્મલા માર્ગનું કાળજીથી પાલન કરીને જનેાનાં હૃદય અનુરંજિત કરી, રાજ ( હૃદય હરનાર ) શબ્દના અર્થ સત્ય કર્યું છે, જે રૂપમાં કામદેવ, કાન્તિમાં ઇન્દુ, સ્થિરતામાં ગિરીશ, ગાંભીર્યમાં સાગર, બુદ્ધિમાં બૃહસ્પતિ કરતાં અધિક છે, શરણાગતને અભયદાન આપવામાં પરાયણુ ઉંડવાથી જે પેાતાના હિત માટે તૃણ્ સરખી પશુ દરકાર રાખતા નથી, જે વિદ્વાન અને પ્રણયી મિત્રાનાં હૃદય, પ્રાર્થના કરતાં અધિક ધન આપી, રજે છે, જે અખિલ ભુવનના સાક્ષાત્ આનંદ હતુ, તે પરમમાહેશ્વર, મહારાજ શ્રી ગુસેન કુશળ હાલતમાં, રાજ્ય સાથે કાઈ પણ સંબન્ધ ધરાવતા સર્વ અાયુક્તક, વિનિયુક્તક, ડ્રાંગિક, મહત્તર, ચાર્ટ, ભટ, ધ્રુવ:ધિકરણિક, દડભેાગિક, ચાદ્ધણિક, રાજસ્થાનીય, કુમાર, અમાત્ય આદિને શાસન ફરે છે. તમને જાહેર થાએ કે મારાં માતાપિતા અને મારા માટે આ લેકમાં અને પરલેકમાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, ભગવતી દુડ્ડાએ કરેલા અને વચ્ચે આવેલા દુડ્ડાના વિદ્વારમાં ૧૮ શાખાના સર્વ દિશામાંથી આવતા શાકય ભિક્ષુસંધને, આજારી આદિ જનેનાં અન્ન, વસ્ત્ર, આસન ઉપાય અને એસડ માટે નીચેનાં ચાર ગામેઃ ५७ 631 આનુમજી અને પિપલરૂ ખરી વચ્ચે આવેલું સમીપટ્ટ( ૬ )વાટક મણ્ડલીવંગમાં સગ માનક, તથા દૈતારમાં નદ્દીય અને ચાસરી, ... ...સર્હુિત, સહિત, લીલી અને સુકી ઉત્પત્તિની આવક સદ્વૈિત, અન્ન અને સુવર્ણ, અને વેના હક્ક સદ્ભુિત, ભૂમિચ્છિદ્રના ન્યાયથી, પાણીના અર્થ્યથી ( દાનને અનુમતિ આપી ) મેં આપ્યાં છે. આથી ભગવાન શાકય—ભિક્ષુસંઘની સાથે સંબંધ ધરાવનાર ફઇ પણ આ ગામેાની જ્યારે ખેતી કરે અથવા ખેતી કરાવે ત્યારે કોઇએ પણ પ્રતિગન્ધ કરવા નહિ અને અમારા વંશન ભાવિ ભદ્ર નૃપે એ, ઐશ્વર્ય અસ્થિર છે, માનુષ્ય અનિત્ય છે અને ભૂમિદાનનું ફળ ( સર્વ રક્ષ નારને ) સામાન્ય છે, એમ માની આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. જે તે હરી લેશે અથવા તે હરી લેવામાં અનુમતિ આપશેતે પાંચ કુકમોને દંડ મેળવશે અને ત્રણ ( જાતનાં ) વિતમાં પંચમહાપાપ અને અન્ય અલ્પ પાિના દેખી થશે. અને કહ્યું છે કે રૃપેાના દારિદ્રયના ભયને લઇને ધર્મ અર્થે આપેલું જે નિર્માલ્ય અને વાન્ત અન્ન સમાન છે તે યે સુજન પુનઃ હરી લેશે ? સગર આદિ અહુ નૃપાએ પૃથ્વીના ઉપભોગ કર્યો છે. જે સમયે જે ભૂપતિ, તેમ તેનું ફળ છે. મારા સ્વમુખે દેવાએલી આજ્ઞા : મારા, મહારાજ ગુહુસેનના સ્વહસ્ત. સંધિવિગ્રહાધિ કરણાધિકૃત કન્દ્રભથી લખાયું. સં. ૧૪૬ ૧ ઇ. એન્ટી. વ. ૪ ૬, ૧૭૫, "Aho Shrut Gyanam" Page #135 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૫ વલભી રાજા ગુહસેનના સમયના માટીના ઘટના અવરોષ ઉપરનો લેખ ( સંવત ૨૪૭ ) વળાના દરબારમાં તરતમાં જ મળી આવેલ એક મોટા માટીના ઘરને ભાગ મને બતાવવામાં આવ્યો હતો. તેના ઉપર નીચે પ્રમાણે વલભી લિપિમાં લખેલા લેખ હતે. તે લિપિની પ્રતિકૃતિ નીચે આપી છે – अक्षरान्तर . ૨૦૦] ૪૦ ૭ ૧ પુનઃ શા ... ... .. . પહો હદ સવિખ્યાત વલભી રાજા પ્રસેનન નામ છે. જેનાં કેટલાંક દાનપત્રો સંવત ૨૪, ૨૪૭ અને ૨૪૮ નાં છે. બીજા શબ્દથી ધટની જ સૂચના સાફ રીતે જણાય છે. ઘટ પહેલાંની સંધિ ભલાઈ ગઈ છે. તિથિનું ત્રીજું ચિહ્ન, ૭ માટેનું, સુરક્ષિત છે. તે પહેલાંનું ચિત્ર થોડું નાશ પામ્યું છે. આ ચિહ્ન કદાચ ૨૦૦, અથવા ૧૦, ૨૦, ૩૦ અથવા ૪૦ હેવું જોઈએ કારણ કે ગુહસેનનું રાજય ધ્રુવસેન ૧( ૨૦૭ )ના સમય અને ધરસેન ૨ જાન પર)ના વહેલામાં વહેલા સમય વરરે હતું. પંડિત ભગવાનલાલ ઇંદરજીના પત્રક પરથી જીણી શકાય છે કે તે ચિહ્ન ૪૦ નું છે. તદ્દન નાશ પામેલું પહેલું ચિહ્ન ખરેખર ૨૦૦ છે. --- - -------------- -- -- -- . . ઈ. એ . ૧૪ પા. ૭૫ ઈ. સુશ, વીએના. "Aho Shrut Gyanam" Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ગ્રુહસેનનાં તામ્રપત્રા સંવત ૨૪૮ આશ્વિન વદ ૧૪ ગુહસેનનું દાન ૧૪” અને હુ” નાં એ પતરાંઓ પર કાતર્યું છે. કડી અને મુદ્રા જે બન્ને પતરાંઓને જોડાએલાં રાખતાં હતાં તે સાચવેલાં છે અને મુદ્રા · શ્રીભટાર્ક ’ લખાણ સહિત બેઠેલા વૃષભનું હંમેશનું નિશાન મતાવે છે. મુદ્દા તેના સ્થાનમાંથી ખળથી તેડી લીધેલી છે તેથી કડીના ફાણુા આગળના પતરાના ભાગોને ઈજા થઈ છે. અને પતરાં ઘટ્ટ કાઢથી ઢંકાએલ છે. પતરા ૧ લા ઉપર ઘણા જ ઘેાડ઼ા શબ્દો વંચાય છે. પણ તે એટલું જણાવવા પૂરત છે કે આ દાનપત્ર વલભીમાંથી લખાયું હતું અને પહેલું પતરું ધ્રુવસેન ૧. અને ધરસેન ૨નાં જ્ઞાનપત્રમાંથી પિરિચત છે તે પ્રમાણે, ભટ્ટારકથી ધરપ≠ સુધી વંશાવળી સિવાય કંઈ ખીજું દર્શાવતું નથી. પતર્ ીજું દાન દેનાર ગુહુસેનના વર્ણનના છેલ્લા ભાગથી શરૂ થાય છે. ત્યાં સર્વેથી મહત્વના હેવાલ આવે છે. કારણુ કે પંક્તિ ૨ માં શ્રીમાન નૃપ શુસેન પરમેાપાસક, બુદ્ધના ‘પરમભક્ત' છે, જેમાંથી જલ્હાય છે કે આ નૃપ ખરેખર યુદ્ધપંથમાં બદલાઈ ગયા હતા. પહેલાં પ્રકટ યુએલા જ્ઞાનપત્રમાં ( ઈ. એ. વા. ૪ પાનું ૧૭૪ ) તે હજી પણ શિવમત પેાતાના કહેતા અને પેાતાને પરમ માહેશ્વર કહેડાવતા. દાનનું પાત્ર, ( પંક્તિ ૬-૭ ), રાજસ્થાનીય શૂરને ( પંક્તિ છ ) અર્પણ થએલા ભટારક વિહારના સમીપમાં શ્રી મિમ્માએ માંધેલા અભ્યન્તર્રારકા વિહારમાં વસતા, અને (હીનયાનના ) ૧૮ મતના અભ્યાગત ભિક્ષુકાના સંધ છે. ભટારક એ વંચાણુ જો તદ્ન નક્કી હેાય તેમ વલભી વંશના સ્થાપનાર યુદ્ધમતને સહાય આપતા તે સાબિત થાય, તેથી તે કંઈક મહત્વનું થઈ પડશે આ “ ભટારક વિહાર ” “ રાજસ્થાનીય શૂરાય પ્રસાદીકૃત ” એ જણાવે છે તેમ પાછળથી તેના મૂળ આશયથી બદલાઈ ગયા હૈાવા જોઇએ. મિમ્મા, ખરેખર, ધ્રુવસેન ૧ અને ગુહુસેનનાં પૂર્વે પ્રકટ થયેલાં દાનપત્રોમાં જેનું નામ આવે છે તે શ્રી હુડ્ડા સમાન બૌદ્ધ બ્રહ્માર્પરણી હતી. દાનની વસ્તુ વઘીબાપ્રાર્થીવ ભૂયામે કુટુમ્બિયામનેશો છે.વાલજાજયઃ ( પંક્તિ ૫ ) છે, જેના અર્થ હું પ્રયાગ તરીકે નટસ્થઢીકાપ્રાય( ? )ના બહુમૂલા ગામમાં ચેડલક ગેપ, કહુબી શ્યામઘેર અને દાસક અસ્રથી આપવાની ઉપજ (આય ) એમ કરૂ છું. તિથિ અને સંવત કદાચ ૨૬૮, આયુજ વદિ ૧૪ છે. પણ બીજી ચિહ્ન જનરલ કનિંગહામે ૪૦, અને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી અને પ્રેસર ભાડારકર ૫૦ વાંચેલ છે. ઈ. એ. વ. ૪ પાનાં ૧૭૪ માં તેને ૬૦ વાંચવાનું પસંદ કરવા માટેનું કારણ આપ્યું છે. હું માનું છું કે આ સવાલ માટે વધુ વિચાર જરૂરને નથી, પણ તેને નિર્ણય કરવા વધારે દાનપત્રો જોઇએ છે. છેલ્લું ચિહ્ન પ્રો. ભાંડારકરે ૬ માટે ગયું છે. પણ માટે દુ ચિહ્ન છે. પંડિત ભગવાનલાલે મ્હારી સાથે ગયે વર્ષે કરેલી આ વિષયની ચર્ચાથી વ્હારૂ ‘વંચાણુ સૂચવાયું હતું. શુહુસેન રૃપે તેનાં શાસન આપેલા રાજપુરૂષે!માં ખીજાં દાનપત્રામાં નહી દર્શાવેલા એ રાજપુરૂષ છે-અનુત્પન્નાદાન સમુદ્યાહુક અને શૌકિક, પાછળના શુલ્ક અથવા કર ઉઘરાવનાર જકાત ખાતાના અધિકારીઓ કદાચ છે. બીજો રાજપુરૂષ જેને આપણું દાન એ વખત ગણાવે છે તે રાજસ્થાનીય ’માટે ક્ષેમેન્દ્રના લેપ્રકાશમાં કેટલીક હકીકત મળી છે. ત્યાં કહ્યું છે કે— પ્રક. ૪ ( શરૂઆત ) प्रजापालनार्थमुद्वहति रक्षयति स राजस्थानीयः ॥ જે પ્રજાપાલનના હેતુ પૂર્ણ કરે છે અને તેમને રમે છે તે રાજસ્થાનીય કહેવાય છે. ૧ ઇ. એ. વા. ૫ યા. ૨૦૧ છે. ક્યુલર ૨૮ "Aho Shrut Gyanam" Page #137 -------------------------------------------------------------------------- ________________ ६० गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं बीजु १ प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवन मण्डलाभोग २ प्रमोदः परमोपासकः महाराजश्रीगुहसेन कुशलीसानेवायुक्तकविनियुक्तक .... ... महत्तर ॥ चाट३ भटध्रुवाधिकरणिकदाण्डपाशिकचोरोद्धरणिकानुत्पन्नादानसमुग्राहकशौकिकरा___जस्थानीयकुमारानमात्यादिकान्यांश्च यथा ४ संवध्यमानकान्समाज्ञापयत्यस्तु वसंविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायना स्मात्मनश्चैहिकामुष्मिकयथाभि५ लषितफलावाप्तये वटस्थलीकापायीयवहुमुलाग्रामे कुटुंबिश्यामणेरगोपकछेण्डवक दासकास्त्रायस्सोद्रङ्ग सोपरि६ करास्सभुतवाप्रत्यायः सळधान्यहिरण्यादेया सोत्पद्यमानविष्टिकः राजस्थानीय शूराय प्रसादीकृत७ भटार्कविहारप्रत्यासन्नमिम्मापादकारिताभ्यन्तरिकाविहारे नानादिगभ्यागताष्टाद शनिकायाभ्यन्तरायंभिक्षुसङ्घाय८ प्रासाच्छादनशयनासनग्लानभैषज्यादिक्रियोत्सर्पर्णाथमाचन्द्रार्कार्णवसरिस्क्षिति स्थितिसमकालीनंभूमिच्छिद्रन्यायेन प्रति९ पादितं यतोस्य न कैश्चित्परिपन्थना कार्यागामिभद्रनृपतिभिश्चास्मुद्वंशजैरनित्या न्यैश्वया॑ण्यस्थिरंमानुष्यं सामान्य च १० भुमिदायफलमयमच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्च यश्चैनमाच्छि न्यादाच्छिद्यमानवानुमोदेत स पञ्चभि११ महापातकैरसोपपातकस्संयुक्तस्सयादपि च । बहुभिर्वसुधा मुक्ता राजभिस्स गरादिभिः यस्ययस्य यदा १२ भूमिः तस्यतस्य तदा फलम् ।। यानीह दारिद्यभयानरेन्द्रर्द्धनानिधर्मायतनीकृतानी निम्माल्यवान्त१३ प्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ लक्ष्मीनिकेतं यदपाश्रयेण प्राप्तासि ... ... .... १४ ... ... पक्षंन्येव च पुण्यान्यभिबाद्धा यथा न कर्शनीयो गुपकारिपक्ष इति १५ स्वमुखाज्ञा ॥ लिखितं सन्धिविग्रहाधिकरणाधिकृतस्कन्दमटेनेति सं आश्वयुजबदि २५.२ महतर १२पष्ट . पं. ५ वटस्थ संशयवाणुछ.. ६ वाया करस्स; देयः ५. ७ भष्टार्क संयम વાળું છે. ૫. ૧૪ છેલ્લા પાંચ શબ્દો સિવાય બધું અસ્પષ્ટ અને ટાસ્પદ છે, "Aho Shrut Gyanam" Page #138 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૭ જામનગર સ્ટેટ તાબે બાસ્કેડી ગામમાંથી મળેલો રાજા ગુહસેનના સમયનો શિલાલેખ કાઠિઆવાડમાં પોરબંદરથી ઈશાન કોણમાં લગભગ ૨૦ માઈલ પર આવેલા રાવળ મહાલનાં બાડિ નામે ગામડામાં આ લેખવાળા પત્થર મળી આવ્યા હતા. તે ભાવનગરના મ્યુઝીયમમાં રાખે છે. લેખ ૩ પતિને છે, અને ૧૮”૪૭” માને છે. જોકે તેની બધી બાજુએ તથા ખૂણએ કપાઈ ગયા છે. તેમાં રાજા ગુહસેનનું નામ આપેલું છે. પણ ઘણુ ખરા અક્ષરે ન હોવાથી તેની તિથિ મળી શકતી નથી. એટલે શી બાબતનો આ લેખ છે તે કહી શકાતું નથી. ભાષા સંસ્કૃત અને લિપિ વલભી છે. જામનગર સ્ટેટના રાવલ તાલુકામાં કલ્યાણપર મહાલનાં બાકડિ ગામના પટેલને કે ખાદાવતાં આ શિલાલેખ મળ્યા હતા, પરંતુ પત્થર ભાગી ગયેલો હોવાથી ગ્રસેનના નામ સિવાયનું બીજું કાંઈ જાણી શકાતું નથી. अक्षरान्तर यविप व दाहेनलमहरगुह सेनरनहोन પા, સં. ઈ. ૫. 59 "Aho Shrut Gyanam" Page #139 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૮ ધરસેન ૨ જાનાં ઝરનાં તામ્રપત્રો ગુ.સં. ૨૫૨ (ઈ. સ. પ૭૧-૭૨) ચિત્ર છે. ૫ કાઠિયાવાડના અમરેલી પરગણામાંના ઝર ગામમાંથી મળેલાં ધરસેન ૨ જાનાં ગુ, સં. ૨૫ ( ઈ. સ. પ૭૧-૭૨ )નાં તામ્રપત્રોની પ્રતિકૃતિ, અક્ષરાન્તર અને ભાષાન્તર કર્નલ. જે. ૩૦૯યુ વિસન પિલીટીકલ એજન્ટ કાઠિયાવાડ મારફત ભાવનગરના મી. વજેશંકર ગૈારીશંકર ઓઝા તરફથી મને મળ્યાં હતાં. તે પતરાં મી. વજેશંકરને મળ્યાં હતાં અને તે તેમની પાસે છે. આખાં તામ્રપત્રો પ્રસિદ્ધ કરવા કોઈ જરૂર નથી પણ તેનું ટુંક વર્ણન આ નીચે આપું છઉં. આ દાનપત્રનાં બે પતરાં છે અને તેનું માપ ૧૧”x૪” છે. તેઓ સુરક્ષિત છે. પહેલા પતરામાં ૧૬ પક્તિ અને બીજામાં ૧૮ પંક્તિઓ છે. લીપિ તે વખતના વલભી પતરાંની જ છે અને ભાષા સંસકૃત છે. આ ઇંડીયન એન્ટીકવેરીમાં પ્રસિદ્ધ થએલ આ જ રાજાનાં સં. ૨૫૨ નાં ત્રણ તામ્રપત્ર (વ. ૭ પા. ૨૮, ૨, ૮ પા. ૩૦૧, વો. ૧૩ પા. ૧૬૦ ) ની માફક જ વંશાવલી વિભાગ છે, તેપણ નીચેના છેડા ભાગે સાચે પાઠ ચાર્કસ કરવા જરૂરના હાઈ નીચે આપું છઉં, પિક્તિ ૩ સેનાપતિ ભટાર્ક. ૪ તેને દીકરો સેનાપતિ ધરસેન હતે. , ૭ તેને નાનો ભાઈ મહારાજ સિંહ હતા. - ૯ તેને નાનો ભાઈ મહારાજ ધ્રુવસેન હતા. , ૧૭ તેને ના ભાઈ મહારાજા ધરપટ્ટ હતે. ૧૫ તેને દીકરે મહારાજા ગુહસેન હતે. , ૧૯ તેને દીકરે સામન્ત મહારાજા શ્રી ધરેરોન હતો. આ ધરસેન કુશળ હોઈને વલભીમાંથી પિતાના આયુક્તક વિગેરે અમલદારોને હેકમ કરે છે કે બલિ, ચરૂ, વિશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિ એમ પંચમહાયાના પિષણ માટે બ્રહાદેવ તરીકે દાન આપેલ છે. તે દાન બ્રહ્મપુરના રહેવાશી ભાવ ગત્રના અને મિત્રાયણુક માનવક શાખાના બ્રાહ્મણ છગ્રહરને આપવામાં આવ્યું છે. દાનમાં નીચે મુજબ આપેલ છે. ( ૧ ) બિવખત સ્થલીમાં દીપનક પેઠમાં વટગ્રામ ( . રર) ( ૨ ) બિકવખતની ઉત્તર સીમમાં સોપારાવર્ત જમીન. તે ભટાકભેદની ઉત્તરે, રાફડાની પૂર્વે અને અગ્રિલિકની પશ્ચિમે હતી. ( ૩ ) તે જ વિભાગમાં આસપાસની ૨૫ પાદાવતું જમીનસહિત વાવ. (૪) ઝરી સ્થલીમાં વેલાપદ્રકની પૂર્વ સીમામાં રાજમાર્ગથી દક્ષિણે, ઝઝઝકના ક્ષેત્રની પૂર્વમાં, દધિકપકની સીમાઓના સંગમથી પશ્ચિમે અને ભ્રામરકલ્પ ગ્રામના રહેવાસી ખડકના ક્ષેત્રથી ઉત્તરે ૧૬૦ પાદાવર્ત જમીન. (૫) તે જ ગામની દક્ષિણ સીમમાં ૨૫ પારાવર્ત જમીન. પિક્તિ ૨૮ થી ૩૨ માં દાનને અવરોધ વિગેરે ન કરવા માટેની આઝાએ તથા શાપસુચક બે લેકો છે. પંક્તિ ૩૩–દૂતક ચિરિ હતો અને લેખક સંધિવિગ્નાધિકૃત સ્કન્દ ભટ હતા. પછી સલ નીચે મુજબ આપેલ છે રપર ચિત્ર વ. ૫. મહારાજા ધરસેનના હસ્તાક્ષર છે. ૧ ઈ. એ. . ૧૫ પા. ૧૮૭ ડે, ફીટ. ભા. પ્રા. , ઈ, પા. ૩૦ "Aho Shrut Gyanam" Page #140 -------------------------------------------------------------------------- ________________ धरसन २ जानां ताम्रपत्रो अक्षरान्तरमाथी अमुक भार्ग पतरूं पहेलं १ ओं स्वस्ति वलभीतः प्रसभ ... ... ... ... १६ सहस्रोपजीव्यमान ... ... ... ... ... ... पतरूं बीजुं १७ घनुर्धरः प्रथमनरपतिसमभिसृष्टानामनुपालयिताः... ... ... ... ... १९ परममाहेश्वरसामन्तमहाराजश्रीधरसेनः कुशली सर्वानेव ... ... ... ... २० ... ... ... ... ... ... ... वस्संविदितं यथा मया माता२१ पित्रोः पुण्याप्यायननिमित्तमात्मनश्चैहिकामुष्मिक यथाभिलषितफलावाप्तये ब्रह्मपुर निवासि भार्गवसगोत्रमैत्रायणरमनकवस २२ ब्रह्मचारित्रामण च्छच्छराय विल्वखाभस्थल्यदीपनक पेथवटम[ग्रामः विल्व खाभस्थलेरु( ल्याउ )त्तरसीनि भट्टाभदोदुत्तरतः वल्मीकात् २३ पूर्वतः अमिलिकवहादपरतः त्रिभिराघाटनैर्विशुद्धं पादावर्तशतं तथा त्रैवाष्टमे दिग्भागे वापी पञ्चविंग( श)त्पादावर्तप्रतिसरा २४ तथा झरिस्थल्यां वेलापकग्रामपूर्वसीनि महापथादक्षिणतः झञ्झकक्षेत्रात्पूर्वतः दधिकूपकसीमसन्ध्यपरतः भ्रामरकृत्य २५ ग्रामनिवासि खण्डकक्षेत्रादुत्तरत एवं चतुर्बि(भि )राघाटनैर्विशुद्धं पादावर्तशतं ____षष्ठ्यधिकं तथास्मिन्नेव दक्षिणसीम्नि पादावर्ताः २६ पञ्चविंश( श )तिः सर्वमेतत्सोद्रङ्गं सोपरिकरं ... २७ .... भूमिच्छिद्रन्यायेन बलिचरुवैश्वदेवाग्निहोत्रातथा( तिथि ) पंचमहायज्ञिकना ( याज्ञिक )क्रियाणां समुत्सर्पणार्थचन्द्राकर की ) ३१ ... ... ... षष्टि वर्ष... ... ... ... ... ... .... ३२ ... ... ... स्वदत्वां परदत्तां वा ... ... ... ... ... ... ३३ स्वहस्तोमम महाराजश्रीधरसेनस्य दुतकश्चिर्बिरः लिखितं सन्धिविग्रहाधिकृत स्कंदभटेन २५२ चैत्र. व. ५ . .. १ .प्र. सं.४. ५.. 31-32 माथी. "Aho Shrut Gyanam" Page #141 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૯ ભાવનગર તાબે મહુવા પાસે કતપુર ગામેથી મળેલાં ધરસેન ૨ જાનાં તામ્રપા સંવત ૨૫ર વૈશાખ વદ ૫ (ઇ. સ. ૧૭૧-૭૨ ) ભાવનગર સામે કાર્ડિઆવાડના દક્ષિણ કિનારાપરનું મહુવા અંદર એક ન્હાનું શહેર છે. અને જ્યાંથી આ પતરાં મળ્યાં છે તે ક્તપુર ગામ તેની પૂર્વમાં એ મેલપર આવેલું છે. આ બન્ને પતરાં, વલભી રાજશ્નેાની મુદ્રા તથા અન્ને પતરાંએ જોડાએલાં રાખવા માટે પસાર કરેલી કડીઓ સહિત, ભાવનગરના મ્યુઝીયમમાં રાખ્યાં છે. કાટને લીધે બીજા પતરાંના ચાડા અક્ષરા આંખા થઈ ગયા છે તેપણ તે સુરક્ષિત સ્થિતિમાં છે. તે ઉકેલવામાં કાટને લીધે કંઈ પણ હરકત થતી નથી. તેનું મા૫ ૧૦×ા છે અને તેમાં અનુક્રમે ૧૬ અને ૧૭ પંક્તિએ ફક્ત એક બાજુએ લખેલી છે. વિશાખ અને અપ્પા નામના કાઈ બ્રહ્મચારીઓને અમુક યજ્ઞા કરવાના અદ્દલામાં કામિરપાટકની પૂર્વ તરફની સરહદ ઉપર એક ખેતરનું દાન બાયતના આ લેખ છે. તે વલભી સવત ૨૫૨ (ઈ. સ. ૫૭૧-૭૨ ) ના છે. તે સંસ્કૃત ગદ્યમાં લખેલા છે. અને લિપિ વલભી છે. "Aho Shrut Gyanam" Page #142 -------------------------------------------------------------------------- ________________ भावनगर साबे महुवा पासे कतपुर गामेथी मळेल धरसेन २ जानां ताम्रपत्रो ६५ अक्षरान्तर पतरू पहेलु १ स्वस्ति विजयस्कंधावारात् भद्रपत्तनकवासकात् प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुल बलसंपन्न मण्डलाभोगसंस २ महारशत लब्धप्रतापः प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागानुरक्तमौलभृता ( त्या ) मित्रमित्रश्रेणी लावातराज्यश्री ( : ) | ५ परममाहेश्वरः श्रीसेनापतिभटार्क ः (कस्त ) तस्यसुतःत ( तस्त )त्पादरजोरुणाबनतक्रतशिरा ( : ) शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादं ४ नखपंक्तिदीधितिद्दनानाथकृपणजनो ( प ) बीव्यमानविभवः परममाहेश्वरः श्रीसेनापतिधरसेनः त ( नस्त ) स्यानुजः त ( जस्त )त्पादाभिप्रणाम ५ प्रशस्ततरबिमलमौलिर्मणिर्म्मन्वादिप्रणि ( णी )तविधिविधानधर्मा धर्मराज व विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगै ६ कस्वामिना परमस्यामिना स्वयमुपहितराज्याभिशे ( षे ) को महाविश्राणनावपूतराज (ज्य ) श्रीः परमा गहेरो ( परममाहेश्वरी ) महाराजश्री द्रोणसिंहः सिंह ७ इव तस्यानुजः स्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैशि (षि) गां शरणमवबोद्धा शास्त्रार्थतत्त्वानां कल्पत ८ रुरिवसुहृत्प्रणयिनां यथाभिलषितकामफलोपभोगदः परमभागवतः महाराजश्री ध्रुवसेनः (स्त ) स्यानुजः त (स्त) च (च ) रणारविन्द प्रणतिप्रवि ९ धौताशेषकल्मषः सुविशुद्धस्वचरितोदकक्षालितसकलकल ( कलि ) कलंकः प्रसभनिर्जितारा तिपक्षप्रथितमहिमा परमादित्यभक्त १० श्रीमहाराजद्ध ( ध )रपट्टः त ( स्त ) स्यात्मजः त ( स्त ) त्यादसपर्यावासपुण्योदयः शैशवात्प्रभृतिखङ्गद्वितीयबाहुरेव समदपरगजघटा ११ स्फोटनप्रकाशितसत्त्वनिकषः त ( स्त ) प्रभावप्रणताराति चूडारत्नप्रभासंस कसरव्य (व्य ) पादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीत १२ मार्गसम्यक्परिपालनप्रजाहृदय रंजनादन्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्य्यगाम्भीर्य बुद्धिसंपद्भिः १३ स्मरशशाङ्काद्विराजोदधित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतयातृ वदपास्ताशेषस्वकार्य १४ फलप्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृदयः पादचारीवसकलभुवनमण्डलामोप्रमोदः परममाहेश्वरः श्रीमहाराज १५ गुहसेनः त ( स्त )स्य सुतः तत्पादनख मयूख संताननिव! स्सु ) तजान्हवी जलौषविक्षालिताशेषकल्मषः प्रणयिशतसहखोपजीव्यमानभोगसंप १६ दूपलोभादिवाश्रितः सरसमाभिगामिकैर्गुणै ( : ) सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्धरः ॥ "Aho Shrut Gyanam" Page #143 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख पतरूं चीजें १ प्रथमनरपतिसमभिसृष्टानामनुपालयिता धर्म्यदायानामपाका प्रजोपघातकारिणा २ मुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगद क्षविक्रमः ॥ . ३ विक्रमोपसंप्राप्तविमलपार्थि( व )श्री(:) परममाहेश्वरः श्रीमहाराजधरसेन 2 कुशली सानेवायुक्तकि( क )विनियुक्तक ४ द्रातिकमहत्तरचाटभ( 2 )ध्रुवाधिकरणिकदण्डपाशिकराजस्थ( स्था )नीयकुमारा मात्यादीनन्यांश्चयथासंबध्यमानकान् ५ समाज्ञापयत्यस्तु वर : ) संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनायात्मनाश्चै हिकामुष्मिकयथाभिलषितफलावाप्तये ६ वहपलिकस्थल्या डामरिपाटकग्रामे पूर्वेसीम्निक्षेत्रपादावर्तषष्टि( : ) साझा सपरिकरा सवातभूत ७ धाण्या( न्य )हिरण्यादेया सोत्पद्यमानविष्टिकासमस्तराजकीयानामहस्तप्रक्षेपणीया भूमिच्छिद्रन्यायेन छन्दोग र सब्रह्मचारिकश्यपसगोत्रब्रामणविशाखबप्पाभ्यांबलिचस्वैश्वदेवामिहोत्रातिथिपञ्चम हायाज्ञिकानांक्रियाणां ९ समुत्सप्पणार्थमाचन्द्राणिवसरिक्षितिस्थिस्ति( ति )समकालीन पुत्रपौत्रान्वयभो. ग्याउदकसग्ण ब्रह्मदेये १० निसृष्टायतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुंजतः कृषतः कर्षयतो ब्बा(वा)न कैश्वि त्पतिषेधे वर्तितत्र्य ११ मागमिभद्रनृपतिभिश्चास्मद्वंशजैरनित्यान्यैश्वव्ण्यस्थिरं मानुष्यं सामान्य च भूमिदानफलमवगच्छद्भिः(श्च) १२ अयमस्मदा( दा )योनुमन्तव्य(:) परिपालयितव्यश्चयश्चैनमाच्छिद्यादाच्छिद्यमा नंबानुमोदेत सपञ्चभिर्महापातकैः सोपपात १३ कै(:) संयुक्तः स्यादित्युक्तंच भगवता वेदव्यासेन व्यासेन षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठतिभूमिदः आच्छेत्ता चानुमन्ता च १४ तान्येव नरके वसेत् । विंध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः कृष्णाहयोहि जाय न्ते भूमिदायहरानराः पूर्वदतां द्विजा१५ तिभ्यो यत्नाद्रक्षयुधिष्ठिर महीं महिमतां श्रेष्ठ दानाच्छेयोनुपालनं बहुभिर्वसुधा मुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य १६ यदा भूमिः तस्य तस्य तदा फलं । यानीहदारिद्रभयान्नरेंद्रर्धनानि धर्मायतनीक तानि निम्मोल्यवान्तप्रतिमानि १७ तानि को नाम साधुः पुनराददीत इति । लिखितं सन्धिविमहाधिकृतस्कन्दम टेन ॥ सं. २५२ वैशाख बहु ५ १८ स्वहस्तोमम महाराजश्री धरसेनस्य ।। है. चिर्बिरः । "Aho Shrut Gyanam" Page #144 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो ભાષાન્તર' પિત્તનકમાં છાવણી નાંખી રહેલી વિજયી સેનામાંથી, મહારાજ ધરસેન. જેણે પિતાના પિતાના પાદનખમાંથી નિકળતાં કિરણારૂપી ગંગાપ્રવાહ વડે પિતાનાં બધાં પાપ ધોઈ નાખ્યાં છે, જે પિતાના સૌંદર્યથી જાણે ખેંચાઈ આવ્યા ન હોય તેવા સઘળા સદ્દગુણે વડે સંપન્ન છે. જેની લમીને પ્રભાવ પિતાના અસંખ્ય મિત્રને આરામ થઈ રહ્યો છે, જેણે પોતાના કદરતી બળ તથા ચાતર્ય વડે ધનુવિધામાં કુશળ એવા સઘળાને આશ્ચર્ય પમાડ્યા છે. જે પ્રથમ રાજાઓના સારાં ધાર્મિક દાને ચાલુ રાખે છે, ને પિતાની પ્રજાને પીડા કરતી દરેક ઉપાધિ હર કરે છે, જેનામાં શ્રી અને સરરવતી બનો વાસ છે, જે શત્રુઓની લહમીને હોશિયારીથી ઉપભેગ કરે છે, જેને રાજ્યપદ સીધી રીતે પ્રાપ્ત થયું છે, અને જે કાંકરને મહાન ભક્ત છે. અને જે મહારાજ શ્રીગુહસેનને પુત્ર હતું, જેણે (ગુહસેને પિતાના પિતાના પાદસેવનથી આધ્યાત્મિક ફુલની પ્રાપ્તિ કરી હતી, જેણે પિતાની બાહયાવસ્થાથી જ ફક્ત એક તલવારની જ મદદથી શત્રુઓના મદાંધ ગજેન્દ્રોનાં મસ્તકો ભેદી અપૂર્વ શૈર્યની નિશાનીઓ બતાવી હતી, જેના ડાબા પાદનખન કિરણે પોતાની સત્તાને નમવા ફરજ પાડેલા શત્રુઓના મુગટનાં જવાહિરાના તેજ સાથે મળેલાં હતાં, જે સ્મૃતિએના બધા આદેશ પ્રમાણે વર્તન કરી, પોતાની પ્રજાનાં હૃદયને રજન કરવા રાજી નામ ધારણ કરવાને સંપૂર્ણ રીતે લાયક હતા, જે સૌદર્યમાં કામદેવથી, શોભામાં ચન્દ્રથી, શ્ચર્યમાં હિમાલયથી, ગભીરતામાં સમુદ્રથી, જ્ઞાનમાં બૃહસ્પતિથી અને લક્ષમીમાં કુબેરથી પણ અધિક હતા, જે શરણાગતને રક્ષણ આપતે, અને એટલા માટે જે પિતાનું સર્વસ્વ એક તૃણવત સમજ આપી દે, જે વિદ્વાનોને તેએાની મહેનત બદલ માગવા કરતાં પણ વધારે આપી તેમનાં હૃદયને ખુશ કરતો, જે જાણે સમરત જગનો સાક્ષાત્ આનંદ જ હોય તે હતા, જે શંકર મહાન ભક્ત હતા, અને જે શ્રી મહારાજ ધરપટ્ટને પુત્ર હતું, જેણે (ધરપટ્ટ) તેને પ્રણામ કરી પિતાના સર્વ પાપે ધંઈ નાખ્યાં હતાં, જેણે પિતાના સુચરિતથી કલિ સાથે આવેલી બધી દુષ્ટતા ધોઈ નાંખી હતી, જેની કીર્તિ શત્રુઓને પરાજય કરવાથી સર્વત્ર પ્રસરી હતી, જે સૂર્યને મહાન્ ભક્ત હતા, અને જે મહારાજ શ્રી ધ્રુવસેનને ન્હાને ભાઈ હતા જેણે (ધ્રુવસેન) પિતાના બાહુબળ વડે શત્રુઓના અસંખ્ય હાથીઓનાં ટેળાઓ પર વિજય મેળવ્યો હતો, જે શરણાગતનું રક્ષણ કરતા હતા, જે ધર્મમાં નિપુણ હતા, જે મિત્ર અને સંબંધીઓની ઇચ્છાઓ પાર પાડવાને લીધે ક૯પતરૂ સમાન હતું, જે ભગવાનને મહાન ભકત હતું, અને જે સિંહસમાન મહારાજ શ્રી દ્રાણસિંહને ને ભાઈ હતા જેના દ્વિહિના) મુગટનું મણિ પોતાના બંધુને નમન કરવાથી પવિત્ર થયું હતું, જે મનુ વગેરેના આદેશનું પાલન એજ ધર્મ માનતો હતા, જે સાક્ષાત ધર્મ જ હતું, જેણે નમ્રતા અને ફરજના નિર્મો કર્યા હતા, જેને રાજ્યાભિષેક પરમસ્વામિએ પોતે કર્યું હતું, જેની રાજ્યલકમી ધાર્મિક દાનેને લીધે પવિત્ર થઈ હતી, જે શંકરને પરમ ભક્ત હતા, અને જે શ્રી સેનાપતિ ધરસેનને હાને ભાઈ હતું, જેનું (ધરસેનનું) મરતક પિતાના પિતાને નમઃ વાથી તેની ચરણરજથી લાલ થયું હતું, જેના પગના નખનું તેજ શત્રુઓનાં નમેલાં મસ્તકેના મુગટેનાં રત્નના તેજમાં ભળવાથી વૃદ્ધિગત થતું હતું, જેના તેજને લીધે ગરીબ, નિરાધાર અને દુઃખી લેકે પિતાનું જીવન ટકાવી શક્તા હતા, જે શંકરને મહાન ભક્ત હતા, અને જે શ્રી સેના પતિ ભટ્ટારકને પુત્ર હતું, જેણે (ભટ્ટારકે) પિતાના અસંખ્ય મિત્રના મેટાં લશ્કરી વડે શત્રુઓને નમાવી કીર્તિ મેળવી હતી, જે પોતાના બળ વડે મેળવેલાં કોમળતા, માન અને દયાળુ ૫ણુનાં સુખ ભાગવત હતું, જેણે વંશપરંપરાના સેવકોનાં બળ વડે રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી, અને જે શંકરને પરમ ભક્ત હતા, તે ધરસેન કુશળ હેઈને પોતાની સર્વ પ્રજા, સેવકે, દ્રાકે (?) મહત્તર, ચાટભટ, ધ્રુવાધિકરણિકે, દઠપાશિક, મંત્રએ, રાજકુમારે, અને આ રાજ્યમાં રહેતા લોકે "Aho Shrut Gyanam" Page #145 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख તેમ જ જેને જેને સંબંધ હોય તેની જાણ માટે પ્રસિદ્ધ કરે છે કે વિશાખ અને બપ્પા નામના કશ્યપગારના બ્રાહ્મણું બ્રહ્મચારીઓને ચગ્ય સંકલ્પ સાથે, પિતાના માતાપિતાના પુણ્ય માટે અને પિતાના આ લેક તથા પરાકનાં ઈચ્છિત ફની પ્રાપ્તિ અર્થે, વહુપલિકસ્થલીમાં આવેલા ડામરિપાટક ગામની પૂર્વની સરહદપર ખેતી માટે (૬૦) સઠિ પાદાવર્તનું દાન કર્યું છે. તેઓ બન્ને સામવેદને અભ્યાસ કરી, સાથે બલિદાન, ચહેમ, વિશ્વદેવ, અગ્નિતુંત્ર, અને અતિથિ નામના પાંચ ય કરે એટલા માટે આ ક્ષેત્ર સાથેની તથા આસપાસની વસ્તુઓ, જેમાં કુદતે ઉપન્ન કરેલો અથવા વાયુથી આણવામાં આવેલ પાક, રોનું લેવાનો અધિકાર, તથા ફરજીયાત મજુરીનું ઉત્પન્ન વિગેરે સહિત આપવામાં આવે છે. આનો ઉપગ તેના વંશ યાવચંદ્રદિવાકર કરશે. આને ઉપભોગ કરવામાં અથવા દાન તરીકે આપેલ ક્ષેત્ર ખેડવામાં કેઈએ પણ તેઓને હરત કરવી નહિ. ઐશ્વર્ય અનિત્ય છે અને મનુષ્ય અસ્થિર છે. તથા આ દાનનું ફલ પણ પિતાને પણ મળવાનું છે, એવું જાણું તેના પછીના રાજાઓએ પણ આ દાનને માન આપવું તથા રક્ષણ કરવું. જો કે આ દાન પાછું લેશે અગર તેમ કરવામાં અનુમોદન આપશે તે હાના અનેક પાપ સાથે મિટાં પાંચ પાપ કરવાના ગુન્હેગાર થશે. ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે –“ જમીનનું દાન કરનાર માણસ સ્વર્ગમાં સાઠ હજાર વર્ષ રહે છે, અને તે પાછું લેનાર અગર લઈ લેવા દેનાર તેટલો જ વખત નરકમાં રહે છે. પાછું લેનારએ કાળા સપ થઈ વિધ્યાચલના પાણી વગરના પ્રદેશની સૂકી ગુફાઓમાં રહે છે. હું યુધિફિર! રાજાઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણને પૂર્વે આપેલાં દાનનું રક્ષણ કર. દાન આપવા કરતાં પણ આપેલાં દાનનું રક્ષણ કરવામાં રાજાઓનું વધારે શ્રેય છે. સગર આદિ ઘણા રાજાઓએ ભૂમિને ઉપભેગ કર્યો છે, પણ જે સમયે જે રાજા હોય છે તે જ તેને ઉપભોગ કરે છે. રાજાઓએ જે ધન ધર્મમાં આપેલું છે, તે નિમય અને વમન કરેલી વસ્તુ સમાન છે, કયો સાધુ પરૂષ નિર્ધનાવરથાની બીકે તે પાછું લેશે?” સંધિવિશ્રાધિકારી સ્કન્ધભટ્ટે આ લખ્યું છે. ( વલભી) સંવત ૨પર ના ‘વૈશાખ કશુપક્ષ ૫ ની તિથિ. આ સ્વહસ્ત મહારાજ શ્રી ધરસેન પિતાના છે. દૂતક ચિમ્બિર છે. "Aho Shrut Gyanam" Page #146 -------------------------------------------------------------------------- ________________ નિટ ૪૦ ઘરસેન ૨ જાનાં ભાડવામાંથી મળેલાં તામ્રપત્ર ગુખ સંવત્ ૨પર વૈશાખ વદ ૧૫ (અમાવાસ્યા) આ બે પતરાઓ ર૭ વર્ષ પહેલાં કાઠિઆવાડના હાલાર પ્રાંતમાં રાજકેટથી અગ્નિકેશુમાં ૧૫ માઈલ ઉપર પડવા નામના મેટા ગામડાંમાંથી મળ્યાં હતાં. તે રાજકોટના વેટન મ્યુઝીયમમાં રાખવામાં આવ્યાં છે. આ બે પતરાંઓ વલભીની સામાન્ય મુદ્રા વડે જોડેલાં છે, અને તે મુદ્દા પહેલાં પતરાંના નીચેના ભાગમાં એક કાણામાંથી બીજા પતરાના ઉપરના એક કાણામાં પસાર કરેલી છે. બન્ને પતરાંની જમણી બાજુનાં બે કાણુઓમાંથી પસાર કરેલી કડી ખોવાઈ ગઈ છે. પતરાંએ એક બાજુ લખેલાં અને ઉત્તમ સુરક્ષિત સ્થિતિમાં છે. તેનું દરેકનું માપ ૧૦૮” છે. લખાણુના રક્ષણ માટે ચારે હાંસીયાના કાંઠાઓ વાળી દીધેલા છે. દરેક પતરાપર ૧૬ પંક્તિઓ લખેલી છે. બધા અક્ષરે તદ્દન સીધી લીટીમાં સુંદર અને ચકૂખા કેરેલા હોઈ દરેક સહેલાઈથી વાંચી શકાય છે. દરેક અક્ષર આશરે પાળો અને ” ઉચે છે. પતરાંઓ પૂરા 3 જાડાં હોવાથી અક્ષરે ઉંડા કોતરેલા છતાં પાછળ દેખાતા નથી. આ દાનપત્ર વલભીમાંથી પરમ માહેશ્વર સામંત મહારાજ શ્રી ધરસેન(૨)એ જાહેર કરેલું છે. અને તે જ રાજાનાં બીજા પાંચ દાનપત્રોનાં વર્ષ તથા તિથિએ, એટલે વૈશાખ (ફલ) ૧૫ સંવત્ ૨પર, આપેલું છે. પ્રશંસાવાળી પ્રસ્તાવના તથા દરેક રાજાનું વર્ણન પણ ધરસેન ૨ જાનાં પ્રસિદ્ધ થયેલાં બીજું સર્વ દાનપત્રો પ્રમાણે જ છે. પરંતુ તેના પૂર્વે ગુહસેને છોડી દીધેલ “સામંત 'ને ઈલ્કાબ ધ્રુવસેન ૧લાની માફક તે પણ ધારણ કરે છે. તેના દાદાનું નામ ધરપડ લખ્યું છે, જ્યારે એક વધારાના અપવાદ સિવાય, તેના બીજા દાનપત્રોમાં ધરપટ્ટ અથવા ધરપઠું લખેલું છે. દાન લેનાર આનર્તપુરના રહીશ, અથર્વવેદના વિદ્યાર્થી, કૌશ્રવણ શેત્રના રૂદ્રાશને રૂદ્રગેપ નામને બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણનું શેત્ર વિચિત્ર છે. આ ગાત્રવાળા બ્રાહ્મણું મારી જાણવામાં નથી. દાનમાં આપેલી વસ્તુ, આંબરે સ્થલી( પ્રદેશ પ્રાપીય)માં આવેલું ગામ ઈષિકાનક શ, પરિશર, વિગેરે સાધારણ હક્કો સહિત છે. દાન આપવાને ઉદ્દેશ બ્રાહ્મણને અપાતી દરેક દક્ષિણના હેતુ મુજબ, પાંચ ય કરાવવાનું છે, દાનપત્રમાં સંબોધન કરાએલા અધિકારીઓમાં અવેલેકિક અને દશાપરાધિક નામના બે છે, જે અત્યાર સુધીમાં મળી આવેલાં તે વંશના કોઈપણ દાનપત્રમાં જોવામાં આવ્યાં નથી. પહેલા શબ્દનો અર્થ સમજાતું નથી. તેનો અર્થ કદાચ, જમીન મહેસુલ માટે ગામડાના લોકોની જમીન ઉપર દેખરેખ રાખનાર અમલદાર એ હોય. દશાપરાધિક અર્થ ધણું કરીને ગામની # એ ભ, ઈ. . ૪ પા. ૭૩-૩૭ ડી. બી, દિરકલાકર "Aho Shrut Gyanam" Page #147 -------------------------------------------------------------------------- ________________ ७० गुजरातना ऐतिहासिक लेख હુદમાં દશ અપરાધ કરનારાઓ ઉપર નાંખેલે દંડ વસુલ કરનાર એવા છે. કાઇ કાઈ વાર અા હક્ક દાન લેનારને આપવામાં આવતા હતા. (જીવે. સારા-ને દાનને લગતા હક્કોમાં મતાવ્યું છે. ) કુતક અથવા આ દાનના અમલકરનાર અધિકારી ચિમ્બિર છે. અને લેખક, સંધિ અને વિદ્ધના મંત્રિ સ્કંદભત છે. આ અધિકારી એ ઘણા લાંખા સમય સુધી, ગુહુસેનના રાજ્યના ઉત્તર ભાગથી ધરસેન રાજાના અંત સુધી, મે અધિકારના ઉપભેગ કર્યો લાગે છે. લેખમાં બતાવેલાં સ્થળામાં, વલ્લભી એ ભાવનગરથી વાયવ્ય કશુમાં ૧૮ મૈલ ઉપર આવેલું હાલનું વાળા કહી શકાય. આનર્ત્તપુર એ, સુવિખ્યાત નાગર બ્રાહ્મણુ જ્ઞાતિનું વતન ઉત્તર ગુજરાતમાં આવેલા હાલના વડનગરનું જૂનું નામ આનંદપુર એ જ મનાય છે. નવાનગર સ્ટેટના એક પ્રવાસગિરાસદારના મુખ્ય શહેર આંમરણુ અંતે આંખરેણુ અન્ને વચ્ચે બહુ જ મળતાપણું છે, પરંતુ ઇષિકાનક ગામ એાળખી શકાતું નથી. પણ આભરેલું સ્થળ કાઠિવાડ ફરતાં ગુજરાતમાં હાવાને વધારે સંભવ છે. તિથિનું વર્ણન અ(હુલ ) ૧૫ તરીકે કરેલું છે તે ઐતિહાસિક દ્રષ્ટિએ જાણવાલાયક છે. મેં ઉપર કહ્યું છે તેમ, તે જ તારીખનાં ખીજા પાંચ દાનામાં, તથા બીજા, માસ અને વર્ષ જુદાં હાય એવાં દાનપત્રામાં પશુ એ આવે છે. તેના અર્થ કૃષ્ણપક્ષના ૧૫ મે દિવસ, એટલે અમાવાસ્યા એ જ છે. હાલના સમયમાં આપણે તે દિવસ વદ્ય ( અથવા માહુલ) ૩૦ એ રીતે તાવીએ છીએ, જયારે પ્રાચીન સમયમાં પખવાડીને છેલ્લે દિવસ શુ૰૧૫ અને અ ૧૫ એ પ્રમાણે બતાવતા હતા, એવું જણાય છે. "Aho Shrut Gyanam" Page #148 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो अक्षरान्तर पहेलं पतरूं १ ओं' स्वस्ति वलमितः प्रसभप्रणतामित्राणां मैत्रकाणांमतुलबलसर्पलमण्डलाभोगसंसक्तसंप्रहारशतलब्धप्रताप २ तापोपनतदानमानाजवोपार्जितानुरागोनुरक्तमौलभृतमित्रश्रेणियलावाप्तराज्यश्री परपपाहेश्वरः श्रिसेनापति ३ भटार्कः तस्य सुतस्तत्यादरजोरुमाननतपवित्रिक्रितशिरी शिरोबनतशत्रुचूडामणि प्रभाविच्छुरितपादनखपंक्तिः" ४ "दिधितिदिनानाथक्रिर्पणजनोपजीव्यमानविभवः परममाहेश्वरः" श्रिसेनापति धरसेनस्तस्याजतत्पादाभि ५ मप्रशास्ततरविमलमौलिमणिमन्वादिप्रणित विधिविधानधर्मा धर्मराज इव विहि- तविनयव्यवस्थापैतिराखिल ६ भूवनमण्डलभोगैस्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषिको" महाविश्रेण___नावपूतराजश्रिः परममहे ७ धरः श्रीमहाराजद्रोणसीङ्घः सिंह इव तस्यानु स्वभुजबलपराक्रमेण परगजघ टानीकानामेकविजयि" शरणैषि ८ णां शरणमवबोद्धा शार्थतत्वानां कल्पतरुरिव सुहित्प्रेणयिनां यथाभिलषितफ लोपभोगदः परमभागवतः श्रीम९ हाराजध्रुवसेनः तस्यनुजस्तच्चरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषे सुविधुंध स्वच रितोदकपालिताशेषकलि • कलंक प्रसभनिर्जितारातिपक्षप्रथितमहिमा परमादियभक्तः श्रीमहाराजघर पै. तम्यसुतस्तत्पादसपर्यावाप्त १ पुग्योदय शैषवात्प्रभृति खड्गद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्व निकषः तत्प्रभावप्रणता १५१ २ पाया वलभीतः ३ पाश मैत्रकाणामतुल ४:-मा वर्षेनी अन्य नपत्रामा नया वो સઘન શબ્દ સાંદિ વપરાય છે કે જે શબ્દ આ દાનપત્ર કરતાં પ્રાચીન દાનપત્રોમાં જોવામાં આવે છે. જુઓ એ. भवा. 341. 3१८५ पाया प्रताप ६ वयोमानाजवो ७ पाया श्रेणी ८ वाय। राज्यश्रीः ९पाय श्री १० वाया शिरा ११-१२ भने १३ वा नखपतिदीधितिदीनानाथ १४ पाया कृपण १५ पाया श्री १६ बांया नुजस्तत्पादा १७ वायो प्रणाम ५८ पांयी प्रणति १९ पाया पद्धतिरखिल २० बाय भुवनमण्डलाभोगैक २१ वा राज्याभिषेको २२ पायो महाविधाण २३ वांया राज्यश्रीः २४ या माहेश्वर २५ पाया दोणसिंह २६ पायो तस्यानुज २७वांया विजयी २८ वाया शास्त्रार्थतत्वानां २९ यि सुहत् ३० पाया तस्यानुज ३१पायो कल्मषः ३२ पाया सुविशुद्ध ३३ पांया कलङ्क ३४ पाया धरपड: ३५ पाया पुण्योदयः ३६ बांया शैशवात् ३७ वाया सत्त्व ३३ "Aho Shrut Gyanam" Page #149 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १२ रातिचूडारनप्रभासंसक्तसख्यपादनखरष्मिसंहति सकतेस्प्रितिप्रणितमार्गसम्य___ परिपालनाप्रजाहिदैयरंजना १३ दन्वर्थराजशब्दो रुपकान्तिस्थैर्यधैर्यगांभीर्यबंधिसंपद्भिः स्मारशशाङ्काद्रिराजो दधित्रिदशगुरुधनेशानतिशयानः श१४ रणागताभयप्रदानपरतया त्रिणवदपास्ताशेषस्वकार्यफल प्रार्थनाधिकार्थप्रजा (दा ) नानन्दितविद्वच्छुहप्रणयिहृद १५ यः पादचारिख सकलभूवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरी महाराजश्रीगु हसेने तस्य सुत तत्पादनखमयू १६ खसन्तानविनितजौहवीजलौघविक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यभोगसंयुत् रुपलोमा बीजुं पत १७ दिवाश्रितः सैरमाभिगामिकौर्गुणैः सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिनि" १८ ष्टानामनुपालयिता द्वैर्मदायानामपाकर्ता प्रजोपघातकरिणांमुपप्लवोनों दरिशयिती श्रीसरस्वत्योरेकाधिवासस्य सं १९ हतारातिपक्षलविपरिभोगदक्पविक्रमक्रमोपसंप्राप्तविमलपार्थिवैश्री परममाहेश्वरी समंन्तमहाराजश्रीधर २० सेनः कुशली सीनेवायुक्तकविनियूक्तवेदानिकमहत्तरचाटभटध्रुवाधिकरणिकदा ण्डपोषिकशौल्किकावलोक्कि २१ प्रतिसारकचोर धरणिकदशापराधिकराजस्थानियकुमारामात्यादीन्यन्यांश्च यथा सम्बध्यमानका समाज्ञापयत्यस्तु बैं २२ संविदितं यथा मया मातापित्रो"पुण्याप्ययनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषित फलावाप्तये आनर्तपुरवास्तव्यकौश्र ।। २३ वससगोत्राय अथर्वणसबैचारिणे ब्राह्मणरुद्रघोषपुत्ररुद्रगोपाय अम्बरेणुस्थली पापीय इषिकानामः सोद्र १ पायो सव्य २ भने ३ पाया रश्मिसंहतिः ४ वाया स्मृतिप्रणीत ५ हृदय ६ पायो रूप ७ वांय! बुद्धि ८ वांया स्मर ९ पाया तृण १० पाये। फल १५ पाय विद्वत्सुहत्प्रणयि १२ वाया पादचारीव १३ पाया मुक्न १४ वांया गुहसेन १५ पांचौ सुत १६ पाया सन्तान १७ पान्थे। विसृत १८ पायो संपत् १९वाय रूप २० पाय सरसमाभिगामिर्गुणैः २१ पाया सुटाना २२ पाया धर्म २३ या कारणामुपालवानां २४ वाया दर्शयिता २५ पाया लक्ष्मी २६ पायो श्रीः २७ पास माहेश्वरः २८ पाय सामन्त २९ वाया विनियुक्तक ३० पाया पाशिक ३१ पांये चौरोद्धरणिक ३२ पाया राजस्थानीय ३३ पाय दीनन्यांश्च ३४ वांया मानकान् ३५ गाय वः ३६ पाय मातापित्रोः ३७ वांया पुण्याप्यायनाय ३८ बाय ब्रह्मचारिणे "Aho Shrut Gyanam" Page #150 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो २४ * सोपरिकरे सभूतवातप्रत्याय सधान्यहिरण्यदेय स्योत्पद्यमानविष्टीके सद शापराध समस्तराजकीयानामहस्त २५ प्रक्षेपणीयः भूमिच्छिद्रन्यायेन बलिचरुवैश्वदेवामिहोत्रातिथिपञ्चमहायाज्ञिकानां क्रयांनां समुत्सर्पणार्थमाचको २६ पूर्णवसरिक्षितिस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोग्य" उदकातिसर्गेण ब्रह्मदेयं निस्रिष्टि" यतोस्योचितया ब्रह्मदेयस्थित्या मूं २७ जैतः क्रुषतः कर्षापयतः प्रदिषतः प्रदिशापयतो वा न कैश्चि प्रतिषेधे वर्तितव्य मागाभिभत्रिपतिभिश्चास्मद्वंशजैर २८ न्यद्वंशजैानित्यन्यैश्वर्यन्यस्थिर" मानुष्यं सामान्यच्च भूमिदानफलमवगच्छद्भि___स्यमस्मदायोनुमन्तव्य परिपालयितव्य २९ च [1] यश्चैनमाच्छिंद्यदाच्छिद्यमानं वानुमोदेत स पश्चभिव्हापातकेः सोपयातकैः संयुक्त स्यादित्युक्तंञ्च भगवता वेदव्यासेन व्यसे ३० ने' ।। षष्टी वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः [1] आच्छेत्ताचामन्ती च तान्येव नरके वसे ॥ पूर्वदत्तां द्विजातिभ्यो यज्ञौद्रक्ष युधिष्ठिरों [1] महीं ३१ महिमतांश्रेष्ठ दानाच्छयेयोनुपालनं ॥ बहुभिर्वसुधाभूका राभि सगरा दिमि" [ 1 ] यस्य यस्य यादी भूमितस्य तस्य तदा फलमिति= [] ३२ स्वहस्तो मम महाराजश्रीघरसेनस्य । लिखितं सन्धिविग्रहाधिकरणाधिक्रित स्कन्दभटेन । चिधिरः । ] से २०० ५० २ वैशाख ब १५ वाया सोश ३ या सोपरिकर ३ सय सभुतवातप्रत्यायः ४ या सधान्यहिरण्यादेयः ५ पाया । सोत्पद्यमानविष्ठीका ६ वाया सदशापराधः ७ क्रियाणां ८ वाया चन्द्रा ९ वांया सरिरिक्षतिसमकालीनः १. पाये। पुत्रपौत्रान्वयभोग्यः ११ वयो ब्रह्मदेयः १२ पायोनिस्रष्ट: १३ पाया भुञ्जतः कृषतः कर्षयतः प्रदिशतः प्रदेशयता १४ वयो कैचित् १५ वाया नृपतिभिधास्मशः १६ या अनित्यान्यैश्वाण्यस्थिर १७ वाया सामान्यश्च १८ पास। मस्मदायोनुमन्तव्यः १९ पायो च्छिद्यादा २० या महापातकैः २१ वांया संयुक्त २२ बाय कञ्च २३ पाया व्यासेन २४ yयो पष्टिं २५ पास चानुमन्ता २६ पाये। वसेत २७ पांया यत्नादक्ष २८ पास युधिष्टिर २९ पाय दानाच्यो ३० पाय भुक्ता ३१ पायो राजमिः ३२ वांया समरादिभिः ३३ बायो यदा ३४ पायो कृत ३५ वयः दूतक. ३६ संवत ३७ वाय। बहुलपक्ष "Aho Shrut Gyanam" Page #151 -------------------------------------------------------------------------- ________________ . નં૦ ૪૧ ધરસેન ૨ જાનાં પાલિતાણાનાં તામ્રપત્રા' [ ગુપ્ત- ] સંવત્ પર વૈશાખ વદ્ય ૧૫ ( અમાસ ) ઈ. સ. પછી કાર્ડિઆવાડમાં પાલિતાણામાંના ભોંયરામાંથી આશરે ૪૦ વર્ષ ઉપર મળી આવેલાં અને હાલ પાલિતાણા સ્ટેટની માલિકીનાં તામ્રપત્રાની સાત જોડીએમાંનાં આ પતરાંએ છે. સિંહાર્દિત્યનાં પતરાંએ માફક આ પણ પ્રથમ ઇન્ડીયન એન્ટિકવેરી વે. ૩૯ પા. ૧૩૦ નં૦ ૫ માં મી, એ. એમ. ટી. જેકસન, (આ ઈ. સી. એસ ) વર્ણવ્યાં હતાં. ડા. વેગેલના કારકુને ખના. વેલી તેની એ શાહીની છાપા ઉપરથી તે ઉપરના લેખ હું પ્રસિદ્ધ કરૂં છું. પાલિતાણાના એડમિનિસ્ટ્રેટર સી. ડબ્લ્યુ. સી. ટયુડર આવને અસલ પતરાંએ કૃપા કરીને રાય. આહાદુર બેંકષ્યને આવ્યાં હતાં, અને તેમણે આ શાહીની છાપો મારા ઉપયેગ માટે મને આપી હતી. આ છે તામ્રપત્ર! છે, અને તે સી. વૈંકય્સના કહેવા પ્રમાણે, ૧૧ ઈંચ પહેાળાં અને ઇંત્ર લાંમાં છે. દરેક પતરાની અંદરની ખાજુએ લેખની ૧૮ પક્તિઓ છે. પહેલા પતરાને નીચે અને બીજાની ઉપર એ કડીઓનાં કાણુાં છે. પરંતુ મળેલી મુદ્રા આ પતરાંએકની છે કે તે સાથે મળેલાં મત્રકાનાં બીન' પાંચ પતરાંની છે, તે કહેવું મુશ્કેલ છે. તે ઉપરના લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. અને લિપિ સામાન્ય વલભી છે. લેખમાં વલભીના રાજા ધરસેન ર ાના જમીનના દાનનું વર્ણન છે, અને તેની તિથિ વર્વ વગેરે તે જ રાજાનાં બીજા ચાર દાને પ્રમાણેની છે. યશગાન કરતી પ્રસ્તાવના લગભગ ધરસેન રજાનાં પ્રસિદ્ધ થયેલાં બીજા દાના પ્રમાણે જ છે. ખાસ જાણવા જેવી હકીકત ફક્ત એ જ છે કે તેના દાદાનું નામ ધપડ લખેલું છે, જ્યારે તેનાં ખીજા' દાનેામાં ધરપટ્ટ અથવા ધરપડુ આપેલું છે. દાનના ભાગ આ પ્રમાણે છેઃ— ( પં. ૧) વલભી માંથી— ( પં. ૨૧ ) મહેશ્વર( શિવ)ના પરમ ભક્ત, યશસ્વી મહારાજ ધરસેન (૨) કુશળ àાઈ, સર્વ અધિકારી, જેવાકે, આયુક્તકે, વિનિયુક્તક, દ્રÇિકે, મહત્તર, કાચા અને પાકા સૈનિક, ધ્રુવાધિકરણિકા, દૃઢપાશિ, ચેારાદ્ધરણિકા, રાજસ્થાનીય, કુમારામાત્યા વિગેરે તથા સંબંધ ધરાવતા સર્વેને શાસન કરે છે કેઃ તમેને જણાવું છું કે મારા માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે તથા આકે તેમ જ પુરલેકમાં કુલ પ્રાપ્તિ અર્થે મેં નીચે પ્રમાણે દાન કરેલું છે:-- ૧૮૦ પાદાવતા—[ભંવૂ] વાનક પ્રદેશના નામેાઢક ગામની ઈશાને,અને એકલિક ગામમાં દારકના ક્ષેત્રની પશ્ચિમે અને આદિત્યના ક્ષેત્રની ઉત્તરે; ૧૨૦ પાદાવતા અને કર પાદાવતાનું નિંખતળાવ જે (નાચેટકની) વાયવ્યના રસ્તાની પૂર્વે છે; નમકૂપ પ્રદેશના દે(વ)રક્ષિતપાટકની નૈરૂત્ય તરફ ડભેદક તળાવની ઉપરના ભાગમાં, અને વત્સવતુક નક્કીના અને કાંઠા પર ગેાક્ષની માલીકના ૧ એ. ઈ. વે. ૧૬૫!, ૮૦ પ્રશ, છૅ. તુશ "Aho Shrut Gyanam" Page #152 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां पालिताणानां ताम्रपत्रो ૧૩૦ પાદાવતાં કદમ્બપદ્ર પ્રદેશનાં ચિત્રકસ્થય ગામની ઉત્તરે ધામિકની માલિકીના ૧૦૦ પાદાવ; અને કદમ્મપદની જમીનની પૂર્વ તરફની સીમા પર કોકની માલકિનું અવતર તળાવ, આ જમીન તે સાથેના 3 દિવસ-રાત-મુa-ધાર-ષિ , તથા ફરજીયાત મજુરીના હક્ક સાથે, કઈ પણ રાજના અધિકારીની દખલગરિ રહિત નિરિજી ત્યારે, તે કેશિક ગોત્રના વાજસનેય-માધ્યદિન શાખાના બે રઘ તથા સ્પેન નામના બ્રાહ્મણને, વર, ર, વૈષેત્ર, ત્રિ, અને સતિ નામના પાંચ મહાય કરવા માટે, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને નદીના અસ્તિત્વ પર્યત તેના પુત્ર, પૌત્ર અને પછીના વંશજેના ઉપભોગ માટે જાહેર તરીકે આપેઢી છે. ત્યાર પછી હમેશ મુજબ બંધ અને વ્યાપના બે કલેકે છે. છેલ્લી પંક્તિ આ પ્રમાણે છે-- મારી, મહારાજા શ્રીધરસેનની સહી (આ છે ) (આ લેખ) વિવિઘgrfપર અંદભાટે લખે છે. દૂતક) ચિર (હત ). સંવત્ ૨પર વૈશાખ વદ ૧૫. તારીખ ગુપ્ત-વલભી સંવત ની ગણવી. અને બતાવેલે મહિને ઈ. સ. પ૭૧ ને આવે છે. ધરસેન ૨ જનાં બીજા પાંચ દાનમાં દતક ચિરિ બતાવેલ છે. લેખક સ્કંદભટ, ધરસેન ૨ જી તથા તેના પિતા અને પહેલા આ વનાર ગુસેન બનેને સેવક હરે લેબમાં બતાવેલાં સ્થળે એાળખી શકાયાં નથી. અનુલેખ, વલભીના દાન વિષેના પહેલાંના બે લેખોમાં મેં ભૂલ કરી છે તે સુધારવાને આ તકને હું લાસ લઉં છું. ૧. . ૩ પા. ૩ર૩.પં. ૧૧ માં વાંચે “હરિયાનક, જે હરતવાહરણીના (એક પેટા ભાગ) અક્ષરકમાં આવેલું છે.” (પ્રાણને બદલે) પ્રાપીય સારૂ જુએ ઉપર, પા. ૮૧ નેટ ૧. ૨. મી. ટી. કે. લહુ એ મારી સાથે નોગાવાનાં પતરાં (વે. ૮ નં ૨૦ ) વાંચતાં યંગ્ય કહ્યું હતું કે મન ને અર્થ “કહ્યું નથી, પરંતુ “કહેવાનું, હવે પછી જણાવવામાં આવતું ? એવે છે. માટે સામાન અને સમાધિ (વે. ૮ પા. ૧૮૯) એ શ નન્નuTHપુર અને ચંદ્રપુત્ર-વિશે ને બદલે છે. તે જ પ્રમાણે, પા. ૧૪ માં પાઠની પંક્તિઓ ૩૮ અને ૪૦ માં ૩માન–-જ્ઞાસુદ-૧ના એ નવા વરસની ને બદલે છે. અને પ. ૧૮ ઉપર પંક્તિ ૪૩ માં તે જ શબ્દ કાદ-જાલિમા ને બદલે છે. તેથી - ૮ના સાંકળીઓમાં નવામ* -મુજ અને ચંદ્રપુત્ર--વિષn એ એ પ્રદેશે આપવા પડશે. "Aho Shrut Gyanam" Page #153 -------------------------------------------------------------------------- ________________ ७६ गुजरातना ऐतिहासिक लेख पतरू पहेलुं १ [ अ ] स्वस्तं [ 1 ] वलभीत [ : ] प्रसभमणतामित्राणां मैत्रकोणांमतुल बलसपत्नमण्डल [ 1 ]भोगसं ( स सक्तसंग्रह । रशतलब्धप्रता २ [][ ]तापोपनतदान[ । ] नार्जवोपार्जिता [ नु ]रागोनुरक्तमौलभूतमित्रश्रीणीबलाबाप्त( | )राज्यश्री [ : ] परममाहेश्वरः ३ श्रीसेनापति भटार्कस्तस्यै सुतस्तत्पादरजोरुणावनतपवित्रिकितशिरा [ : ] शिरावनतशत्रुचूडामणिप्रभावि ४ रितपढ्न खपन्तिदीधितिदीनानाथ किपणजनोपजीव्यमान विभव [ : ] पर [ म् ]माहेश्वरः श्रीसेनापतिघरसेनस्तस्यानु ५ जस्त[त ]पादाभिप्रणाममस्ततस्ततर विमलमौलिमणि ( । ) न्वादिप्रणीत विधिविधर्मा धर्मराज वेि वि[हि ] तविन ६ व्यवस्थापद्धतरखिलभुवनमण्डलाभगैकस्वामिनों परमस्वामिनास्वयमुपहितराज्याभिषकमही विश्राणनाव ७ पूतराजश्री [ : ] परममाहेश्वर महाराजश्री द्रोणसिङ [ : ] सिकेँ इव तस्यानुज [ : ] स्वभुजबलपराक्रमेण परगजध ८ टानीकानामकविजयि* शरणेषिणां " शरणमवबोद्धा शास्त्रार्थतत्वानों कल्पतररिखें " सुहृ[त् ] प्रणयिन यथाभि ९. लषित कामफलोपभोगद [ : ] परमभागवत [ ] श्रीमहाराज ध्रुवसेनस्तस्यानुजस्तच्चरणार[ वि ]न्दप्रणतिप्रविधतीं १० शेषकल्मषः सुविशुद्ध स्वचरितोदकक्षालित ( । ) सकल कलिकलंकः प्रसमनिर्जितारातिपक्षप्रतिमहिम पर ११ मादित्यभक्त [ : ] श्रीमहाराजधरपडस्तस्य [ 1 ]त्मजस्तत्पाद ( । ) सपरिय्यावातपुण्योदय [ : ]" शैशवा[तु] प्रभृतं स्वङ्गद्वितिये' - १२ बाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितस्वत्वनिषः तत्प्रभाव ( 1 ) प्रणताराति - चूड ( 1 ) रत्नप्रभासंस १३ तसव्यपादनखरश्मिसंहति [ : ] सकलस्मितिप्रणितमार्गसम्यत्परिपालनप्रजाहृदय[ अ ] नादन्वर्थराजशब्दो" {रू ] १ स्वस्ति २ वांया मैत्रकाणाम ३ पांच श्रेणी ४ व ६ पायी शिरो ने विच्छु श्रीपादनसतिदीधितिदिनानाथकृपण ८वां इ १० वी पद्धति भने लाभोगेक ११ भिषेक १२ वां वरो १३ वा नामेकविजयी १५ या शरणै १६ पांच तत्त्वानां १७ व हरिव १८ २० वांयामा २१ प २२ पायो प्रभृति २३ द्वितीय २४ सम्यकपरि "Aho Shrut Gyanam" सेनापति ५ पवित्रीकृत प्रशस्ततर ९ वांथे। सिंहः सिंह १४ पांथे। नां १९ वविधता. सत्त्व २५ व स्मृतिप्रणीत Page #154 -------------------------------------------------------------------------- ________________ ७७ धरसेन २ जानां पालिताणानां ताम्रपत्रों १४ पकान्तिस्थिर्यगाम्भिर्यबुद्धिसम्पनि : ' स्मरशश[ । [1]दिराजोदधि त्रिदशगुरुधनेशान[ 1 ]तिशयान[ : ] शरणगताभय१५ प्रदानपरतया तृणवदपास्त। शेषस्वकार्यफल[ : ][]र्थन[ 1]धिका स्थप्रदानानन्दितविद्वत्सुहत् प्रणयिहृद१६ य[ : ] पादचारि सकलभूवनमण्डलाभोगप्रमोद[ : ]" परममाहेशर : ] श्रीमह[ 1 ] राजगुहसेनस्तम्य सुतस्तत्पा१७ दन ख मयूखसन्ताननित्रितजाहविजलोधविक्षालिताशेषकल्मषः प्रणयि शतसहस्रोपजी१८ व्य( : ) भोगसम्पद । [रूपलोभा दि वाश्रीत[ : | सरसम । भिगा मिकैर्गुणे महजशक्तिशीक्षाविशेषविमाषिताखिलधनु र्द्धर ] [ : ]" पतरूं बीजें १९ प्रथम[ न ]रपतिस[ मतिस ]ष्ट [ 1 ] नामनुपालयतों धर्मदायाना[ म पका प्रजोप। तकारिणा( न )मु प २० प्लवान[1] दरिंशयिती श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्ष्मलक्ष्मिपरिक्षो भदक्षविक्रमा : ]" क्रमोप २१ संप्रा । तविमलपास्थिवश्री' : ] परममाहेश्वर[:श्रीमहाराजधरसेन( ॥) ___ कुशली सर्वानेवायुक्तकविनियुक्तकद्रांगिक्र२२ महत्तरचाटभटध्रुवाधिकरणिकदाण्डपाशकचोरोद्धरणिकराजस्थानीयकुमारामात्यादी. (नां ) नन्यांचे य[ था २३ सबद्धमानका न् !" समाज्ञापयत्यस्तु व[:] संविदितं यथा मया म[1]___ तापित्रुपुण्याप्यायना या ] त्मनश्चैहिक[ 1 मुष्मिकर्फ२४ ल ] बाप्तये ॥ [ बंबू वानकस्थलिप । पीये" नाट्योटकामे पुर्वोत्तर सिम्नि तथा एकलिकनामे च[ दारकसत्कक्षेत्राद२५ परत[:] चरिपादावर्तशतं अशीत्यधिक तथा आदित्यक्षेत्राचोतरत [:]* ॥ तथा(द )परोतरसीम्नि' पर्थों पूर्वत : ] पादावर्तशतै १ वांया स्थैर्यगाम्भीर्य्य २ वा शशाङ्काद्रि ३ तृणवद् नाद तरनारे व माथा सुधार्थों छे ४ वांय! चारीच ५ पाया भुवन ६ बांयो हेश्वर वान्यो संताननिवृत्तजाहवीजलौघ ८ वाय। वाश्रित ९ पायो केर्गुणैः १. वांया शिक्षा भने विस्थापिता ११ वाया नामनुपालयिता १२ वायो कारिणामुप १३ पाया दर्शयिता १४ वाया लक्ष्मीपरिभोग १५ वाया पाशिक १६ पांचो संबध्यमान १७ पायो त १८ पाया पितृ १९ वाया स्थलीप्राप्ये २० पाया पूर्वोत्तरसोनि वाया शतमशीत्यधिक २२ पायो क्षेत्राचोत्तरतः २३ सेत्तर २४ वारी पथ: २५ शर्त "Aho Shrut Gyanam" Page #155 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २६ विंशधिक द्वात्रिशपादावर्तपरिसरी निम्बवापी । ] तथा निम्बकुपस्थलिप[1] पीये दे[ व ] रक्षितपाटके अवरदक्षणसीन्मि २७ वत्सवहकस्योभयतटेषु खण्डभेदकतटाकायोदरे च पादावर्त्तशतं त्रिशधिक गोक्ष प्रत्ययं[1] कदम्बप२८ द्रस्थलिपापिये" चित्रकस्थल्याने उत्तरसीम्नि पादावर्तशतं धार्मिकप्रत्ययं । ] शारदम्बपद्रस्वतले पूर्खसी.स्ति कोषकपणा [ अवतर ]. २९ वापी[1] एतत् ] सोन्द्रनं सोपरिकर सब [1] तभूतधान्यहि र ध्यादेयं सोत्पद्यम[ 7 ]नवेष्टिकं समस्तराजकिय[ । ] न (1) महस्तप्रक्षेपेणियं भूमि च्छिद्रन्याये(न)" ३० ( न ) वाजसनेयमाध्यन्दिनकौशिकसगोत्रब( 1 )ह्मणरोघश्येनाभ्यां बलिचरुवैश्व देवाग्निहोत्रातिथिपञ्चमहायाज्ञिकानं । ] ३१ क्रियाणां समुत्सर्पणार्थमाचन्द्रकीर्ण (व) "सिरिक्षितिस्थितिसमकालिनं पुत्रपौ त्रान्वयभोग्यं ब(द )कातिस( 0 ) ब्र ३२ सदेयं निलिष्टे (1) यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भूजत( :) क्रिषत( :) कर्षियत( :)" प्रदिश(य) तो वा व कैश्चि(त् ) प्रतिषेधे वर्णित( व्य) ३३ मागामिभद्रब्रिपतिमिश्चास्वदशजैरनित्यानैश्वर्यान्यस्थिर" म( 1 ) नुष्यं सामा. न्यश्च भुमिदानफलामबगछद्भिस्यमस्मदायोनुमन्तव्य : ] ३४ परिपालयतव्यच ( )यश्चैनमाछिन्ध(1)दाछिद्यम(न(1) वानुमोदेत स पञ्चभिमहापातकै( :)" सोपपातकै( : ) संयुक्त :)" स्यादित्युक्तं च भग वता वैदव्यो३५ सेन व्य( 1 से न ॥ ] षष्टिवरिषसहस्राणि स्वर्गे तिष्ठति भुमिद:( : ।) ऑछेत चानुमन्त(I) च तान्येव नेरके " वसे( त् )। [१] बहुभिर्वसुधा भुक्ता राजभि : ] समरादिभि( : ) यस्य यस्य यदा भु ३६ मि( त )स्य तस्य तदा (फ)लमिति ।। ( २ ) स्वहस्तो मम महाराज (श्री) धरसेनस्य ॥ लिखितं सन्धिविग्रहाधिक्रितस्कन्दभटेन ॥ चिबिर[ : ] ॥ स २०० ५० २ वैश[1]ख व १० ५ (॥) १ यांचा विंशत्यधिकं २ 41 द्वात्रिंशत्पादा ३ पाया कृपस्थलीप्राप्ये. ४ पास अपरदक्षिण ५ पाया तव्योः ६ वां त्रिंशदधिक 40 स्थलीप्राप्ये ८ पाया करं ९ पायो राजकीया भने प्रक्षेपणीयं १. पांच भूमिच्छिद्र ११ पायी सरिरिक्षतिमनेकालीनं १२ वा निसृष्ट १३ वय भुंजतः कृषतः कर्षयतः १४ या नृपतिभिवास्मद्वंशजैरनित्यान्यैश्वाण्यस्थिर. १५ ाय भूमि, गच्छ, भने स्महायो १६ बाय पालयित १. पायो माच्छिन्द्यादाच्छिय. १८ पाया भिर्महा १९ वाया संयुक्तः २० पायो तं २१ १/३ वेद २२ पाय वर्ष २३. व भूमि २४ वायो आच्छेत्ता २५ वाया नरके २६ पाया भूमिस्तस्य २७ धिकृतं २८ दू तेतर्नु ३५ छ "Aho Shrut Gyanam" Page #156 -------------------------------------------------------------------------- ________________ ન કર ધરસેન ૨ જાનાં માળિયાનાં તામ્રપત્રો ગુ. સંવત ૨પર (ઈ.સ. પ૭૧-છર) વૈશાખ વદ ૧૫ આ લેખ તરક પ્રથમ ૧૮૮૪ માં ઈ. એ. વ. ૧૩ ૫, ૧૬૦ માં મેં ધ્યાન ખેંચ્યું હતું મુંબઈ ઇલાકામાં કાઠિવાડને સ્વસ્થાન જુનાગઢના માળિયા મહાલના મુખ્ય શહેર માળયામાંથી મળી આવેલાં કેટલાક તામ્રપત્ર ઉપરથી આ લેખ લખેલે છે. મૂળ પતરાંએ જૂનાગઢના દરબારના હવાલામાં છે. દરેક લગભગ ૧૧૪૭” ના માપનાં એવાં બે પતરાંઓ છે. અને તેની એક બાજુપર લેખ લખેલો છે. લેખના રક્ષણ માટે કાંઠાઓ વાળી દીધેલ છે. અને આ લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંઓ ઠીક ઠીક જાડાં છે, પર્ણ અક્ષરે ઉડા હાઈ પાછળના ભાગમાં એ દેખી શકાય છે. કેતરકામ સારૂં કરેલું છે, પરંતુ અક્ષરોની અંદર કોતરનારનાં ઓજારોનાં નિશાન હમેશ મુજબ દેખાય છે. પહેલા પતરાની નીચે અને બીજાની ઉપરના ભાગમાં કાણામાંથી પસાર કરેલી કડીઓથી પતરાંઓ જોડેલાં છે. મારા લેવામાં આવ્યાં ત્યારે બને કડીએ કાપેલ હતી. એક કડી સાદી ત્રાંબાની છે તે ” જાડી અને ૧” વાસવાળી ગોળ છે. બીજી તેટલી જ જાડી પણું વલભી મુદ્રાઓની કડીઓ પ્રમાણે લખગેળ છે. આના છેડા ઉપરથી ૧રૂર” વાળી લંબગોળ મુદ્રાથી બાંધેલા છે. આ મુદ્રામાં જરા ઉંડી સપાટીમાં ઉપડતી રીતે કોતરેલો જમણી બાજુ મહાવાળે નંદી છે જે વલભી મુદ્રામાં સામાન્ય રીતે કેતરવામાં આવે છે. તેની નીચે બે આડી લીટીએ કરી તેની નીચે ભટકઃ (શ્રીભટાર્ક ) એટલે પ્રતાપી ભટાર્ક એમ લખેલું છે. બે પતરાંઓનું વજન ૩ પૉડ ૧ ઓસ છે. એ કડીઓ તથા મુદ્રાનું વજન ૧૨ ઔસ છે. અને કુલ વજન ૩ પંડ, ૧૩ ઔસ છે. અક્ષરનું માપ રે” અને ” વચ્ચે છે. વલભી વંશના મહારાજા ધરસેન ૨ જાને આ લેખ છે તેમાં લખેલ શાસન વલભી એટલે કાઠીઆવાડમાં ગોહિલવાડ પ્રાંતના વળાસ્ટેટના હાલના મુખ્ય શહેર વળામાંથી કાઢેલું છે. સમય આંકડાએથી આપે છે. તે સંવત ૨પર ઈ.સ. પ૭૧-૭૨ ના વૈશાખ (એપ્રીલ-મે) વદિ ૧૫ છે. આ લેખ કઈ પશુ પંથને નથી. તેને હેતુ ફકત મહારાજા ધરસેન ૨ જાએ એક બ્રહાણુને પંચ મહાયજ્ઞ ચાલુ રાખવા માટે અંતરત્રા ડાંભિગ્રામ, તથા વજગ્યામ નામનાં ગામડઓમાં દાનમાં આપેલા જમીનની નોંધ કરવાને છે. ૧ કે. ઈ. ઈ. વ. ૩૫, ૧૬૪–૧૬૫ ફીટ ૨ જૂનાગઢથી નૈરૂત્ય ખુણામાં આશરે ૨૩ માઈલ ઉપર ઉત્તર માંના માળિયા મીઆણાથી જૂદું પાડવાને આને માજિઆ હાટીના પણ કહે છે. "Aho Shrut Gyanam" Page #157 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलं पतरूं १ ॐ स्वस्ति वलभीतः प्रसभप्रणता मित्राणां मैत्रकाणामतुल बलस [ म् ]पन्नमण्डलाभोगसंसक्तसंप्रहारशत लब्धप्रतापः २ प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागानुरक्तमौलभृतमित्रश्रेणी लावाप्तराज्यश्रीःपरममाहेश्वरः श्रीसेनापति ३ भटार्कः [ ॥ ] तस्य सुतस्तत्पादरजोरुणावनत पवित्रीकृतशिराः शिरोवनतशत्रुचुडामणिप्रभाविच्छुरितपादनखपङ्क्ति दीघितिहीं ४ नानाथ कृपणजनोपजीव्यमानविभवः परममाहेश्वरः श्रीसेनापतिधरसेनस्तस्यानुजस्तत्पाद प्रणामप्रशस्ततरविमल ५ मणिर्मन्वादिप्रणीतविधिविधानधर्म्मा धर्मराज इव विहितविनयव्यस्थापद्धतिरखिलभुवन मण्डलाभोगैकस्वामिना परमस्वामिना - ६ स्वयमुपहितराज्याभिषेकः महाविश्राणानावपूतराज्यश्रीः परममाहेश्वरो महाराजद्रोसिंहः सिंह इव [ ॥ ] तस्यानुजस्वभुज - ७ बलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमवबोधी शास्त्रार्थतत्त्वानां कल्पतरुरिव सुहृत्म ८ णयिनां यथाभिलषित कामफलोपभोगदः परमभागवतः श्रीमहाराज ध्रुवसेनस्तस्यानुजस्तच्चरणारविंदप्रणितप्र ९ विधौताशेषकल्मषः सुविशुद्धभ्य [स्व ] चरितोदक्प्रक्षालितसकल कलिकलङ्कः प्रसभनिर्जितारा तिपक्षप्रथितमहिमा १० परमादित्यभक्तः श्रीमहाराजधर पट्टस्तस्यात्मजस्तत्पाद सपर्यावास पुण्योदय [:] शैशवात्प्रभृतिस्वङ्ग द्वितीयबाहुरे ११ व समदपरगजघटास्फोटनप्रकाशितसत् [ तू ]वनिकषः वभावप्रणताराति चूडा रत्नप्रभासंसक्तसख्य व्य]पा १२ दनखरश्मिसंहति[ : ] सकलस्मृतिप्रणीत मार्गसम्यक् परिपालन प्रजाहृदयरञ्जनादन्वर्थराजशब्द रूपकान्तिस्थैर्य्य १३ गाम्मीर्य बुद्धिसम्पद्भिः स्मरशशांकाद्रि [ द्वि ] राजोदधित्रिदशगुरुधने [शा ] - नतिशयाना [] नो ] भयप्रदानपरतया तृणव ૧ મૂળ પતરા ઉપરથા ર્ છે. અ. વ. ૧૫ ૫ ૧૮૭ મે આપેલા આ જ મહારાજાનું ઝાનું દાપત્ર धारेसा पाठ आये थे - प्रशास्ततर विमलमौलिमणिर् पांये अवबोद्धा ४ मात् भूसी वाये હતા અંતે પાછળથી તેની જગ્યા કરતાં જરા ઉંચા ઉમેરવામાં આવેલ છે. ૫ ઝરના દાનપત્રમાં આંહી अतिशयानः शरणागतअभयप्रदान मे भाड छे. "Aho Shrut Gyanam" Page #158 -------------------------------------------------------------------------- ________________ गुहसेननां ताम्रपत्रो १४ दपास्ताशेषस्वकार्यफल: पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहे__ श्वरः श्रीमहारा१५ जगुहसेनः [॥ ] तस्यसुतस्तत्पादनखमयूखसंताननिर्वृत्तजाह्नवीजलो लौ ]घ विक्षालिताशेषकल्मषः प्रणयिशत१६ सहस्रोपजीव्यभोगसंपतरूपलोभादिवा श्रितस्सरसमाभिगामिकैर्गुणैः सहज शक्तिशिक्षाविशेषविस्मा१७ पिताखिलधनुर्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयित्वा धर्म्य[ M ]दाया नमपाकर्ता १८ प्रजोपघाटकारिणामुपप्लवानाम् दर्शथित्वा श्रीसरस्वत्योरेकाधिवासस्य संहताराति पतरूं बीजें १९ पक्षलक्ष्मीपरिक्षोभदैक्षविक्रमः क्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः महाराज२० श्रि(श्री) धरसेनः कुशली सर्वानेवायुक्तकविनियुक्तकद्रानिक महत्तरचाटभटध्रुवा धिकरणिकदण्डपाशिक२१ राजस्थानीयकुमारामात्यादीनन्यांश्च यथासंबध्यमानकान् समाज्ञापयत्यस्तु वः संविदितं यथा मया माता२२ पित्रोः पुण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तये अन्तर त्रायां शिवकपद्रके वीरसेन२३ दन्तिकप्रत्ययपादावर्चशतं एतस्मादपरतः पादावर्तः पञ्चदश तथा अपरसोम्नि __स्कम्भसेनप्रत्ययपादावर्तशतं विंशाधिक' २४ पूर्वसीम्नि पादावर्तदश डोम्भिग्रामे पूर्वसीम्नि वर्द्धकिप्रत्ययपादावर्त नवति[:] वज्रनामेपरसीम्नि प्रामशिखरपादावशतं २५ वी( १ )कि(१) दिनमहत्तरप्रत्यया अष्टाविंशति पादावर्तपरिसरा यापी। भुम्भुसपद्रके कुटुम्बि( म्बि ) बोटकप्रत्यया[च पादावर्त्तशतं २६ वापी च । एतत्सोद्रकं सोपरिकरं सवातभूतधान्यहिरण्यादेयं सोत्पद्यमानविष्टी [ष्टिकं समस्तराजकीयानाम ૧ઝરના દાનપત્રમાં આંહી મોકા પાઠ છે. ૨ આ વિસર્ગ ઉપરના સ્થાને લીધે જરા નીચે લખવામાં આવેલ છે. કે આ દ# અક્ષરે પ્રથમ કાંઈ કર્યું હતું તેના ઉપર ફરીથી કોતર્યા છે. ૪ આ બને અક્ષરેશના સ્વર ચોખ્ખા છે, પણ વ્યજને શંકાવાળા છે. ત્રાંબામાં કાંઈક દોષ હોવાથી વ્યંજન Bતરેલા નથી. "Aho Shrut Gyanam" Page #159 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २७ हस्तप्रक्षेपणीयं भूमिच्छिद्रन्यायेन उन्नतनिवासी [ सि ] वाजसनेयी[ यि] ___कण्ववत्ससगोत्रब्राह्मणरुद्रभूतये बलिचस्वैश्व२८ देवामिहोत्रातिथि पञ्चमहायाज्ञिकानां क्रियाणां समुत्सर्पणार्थमाचन्द्रार्कार्णव सरिस्क्षितिस्थितिसमकालीनं पुत्रपौ२९ वान्ययभोग्य उदकसर्गेण निसृष्टं[ 1 ] यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुंजतः कृषतः कर्षयतः प्रदिशतो वा ३० न कैश्चित्पत्तिषेधे वर्तितव्यम् [ 1 ] ( आ ) गामिभद्रनृपतिभिश्चास्पद्वंशजैरनि त्या न्यश्वर्याप्यस्थिरम् मानुष्यं सामान्यं च भूमि३१ दानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्च[ 1 ] यश्चैनमाच्छि द्यादाच्छिद्यमानं वानु३२ मोदेत स पञ्चभिर्महापातकै( :) | सोपपातकै : ] ॥ स( सं )युक्तस्स्यादि त्युक्तं च भगक्ता वेदव्यासेन व्यासेन ।। (।) २३ षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छेचा चानुमन्ता च । तान्ये व नरके यसेन् । पूर्वदत्तं ३४ ..... ..... द्विजातिभ्यो यत्नाद्रक्ष युधिष्ठिर ॥ ( १ )मही म् ]महिमतांश्रेष्ठ । ___ दानाच्छ्रेयोनुपालनम् ।। बहुभिर्वसुधा भुक्ता ३५ .... .... राजभिस्सगरादिभिः ॥ (1) यस्य यस्य यदा भूमिः तस्य तस्य ___ तदा फलमितिः । ।(II) लिखित स्[ आन्धिविग्रहिक स्कन्दर्भटेन ॥ ३६ स्वहस्तो मम महाराजश्रीधरसेनस्य || र्दू चिब्धिर[ : ] सं २००, ५०, २, वैशाख व १०, ५ [1] ૧,૨, આ બન્ને જગ્યાએ વિસર્ગને બદલે દ્વિરામચિહ્ન તરેલ છે. ૩ ઇદ અનુગ્રુપ ધાક આ અને પછીના भन्ने शोभा. ४,५, मन्दमा विरामयिनी न . पाया इति । शासनम् । भेट दृतक: "Aho Shrut Gyanam" Page #160 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लाचं पहेलुं पता ભાષcર છે! વસ્તિ વલભી( નગર )માંથી અળથી શત્રુઓને નમાવનાર, મૈત્રકાનાં અતુલ બળવાન મહાન સૈન્ય સાથે અનેક યુદ્ધોમાં યશ પ્રાપ્ત કરનાર, અને પ્રતાપથી વશ કરેલા અને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરેલા અનુરાગથી અનુરક્ત મૌલભૂત અને મિત્રની શ્રેણિના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રીસેનાપતિ ભટાર્ક હતો, (લી.૩) તેને પુત્ર, જેનું શિર તેના ચરણની રકત રજમાં નમન કરવાથી પવિત્ર થયું હતું, જેના પઠનખની પંકિતનાં કિરણે તેને શિર નમાવતા શત્રુઓના ચૂડામણિનાં રત્નની પ્રજા સાથે ભળતાં, (અને જેની લમી દીન, અનાથ અને કપ જનનું પાલન કરતી તે પરમ માહેશ્વર (મહેશ્વરને પૂજક) શ્રી એના પતિ ઘરસેન (૧) હતા. (લી.૪) તેને અનુજ, જેને ચૂડામણિ તેના ચરણને નમન કરવાથી પ્રથમ કરતાં અધિક પ્રકાશવાળે થયે હતું, જે મનુ આદિ મુનિઓએ કરેલા વિધિ અને વિધાનનું પાલન કરતે, જે ધર્મરાજ (યુધિષ્ઠિર )જેમ સદાચારના માર્ગમાં પરાયણ ના પરમ સ્વામિથી જાતે જ થયા હતા, (અને જેની રાજશ્રીને યશ તેના મહાન દાનથી પવિત્ર થયા હતા તે સિંડ સમાન પરમ માહેશ્વર મારાજ સિંહ હતા. - ( લી. ૬) તેને અનુજ, જે નિજ ભુજના પરાક્રમથી શત્રુઓના માતાની સેનાને એક વિજ્યા હતા, જે શરણાગતને આશ્રય હતો, જે શાસ્ત્રાર્થ તત્ત્વને બંધ આપતે, અને જે ક૯પતરૂ સમાન મિત્ર અને પ્રણજિનેને ઈચ્છિત ફળ આપતો તે પરમ ભાગવત મહારાજ શ્રી ધ્રુવસેન (૧) હ. (લી ૮) તેને અનુજ, જેના સર્વ પાપ તેના ચરણકમળને પ્રણામ કરી દેવાઈ ગયાં હતાં, જેનાં અતિશુદ્ધ કયેના જળથી કલિયુગનાં સર્વ કલેક છેવાઈ ગયાં હતા, અને જેણે બળથી શત્રુપક્ષનો મહિમા હરી લીધું હતું તે પરમાદિત્ય ભકત શ્રી મહારાજ ધરપત હતે. (લી ૧૦) તેને પુત્ર, જેણે તેના ચરણની સેવાથી પુણ્યની વૃદ્ધિ પ્રાપ્ત કરી હતી, જેને બાળપણથી તરવાર બીજા કર સમાન હતી, જેનું બળ નિજ શત્રુઓના સમદ્ર માતંગેનાં કપાળ ઉપર કરથી પ્રાર કરી પ્રકાશિત થયું હતું, જેના પદનખની રશ્મિ તેના પ્રતાપથી નમાવેલા શત્ર એના ચૂડામણિની પ્રજા સાથે ભળતી, જેણે સકળ સૃતિથી નિર્માણ થએલા માર્ગનું રેગ્ય પરિપાલન કરી નિજ પ્રજાનાં હૃદય અનુસંજી રાજશબ્દ સત્ય અને ઊંચિત કર્યો હતો, જે રૂપ, કાન્તિ, રિથરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં, મર, ઈન્દુ, અદ્રિરાજ ( હિમાલય), સાગર, દેના ગુરુ (બૃહસ્પતિ) અને ધનેશ કરતાં અનુક્રમે અધિક હતું, જે શરણાગતને અભયદાન દેવામાં પરાયણ હોવાથી નિજ સર્વ કાર્યોનાં ફળ તૃણવત લેખો, અને જે અખિલ ભૂમંડળને સાક્ષાત્ + આનન્દ હતો તે પરમ માહેશ્વર શ્રીમહારાજ ગુહસેન હતા (લી. ૧૫) તેને પુત્ર, જેનાં સર્વ પાપ તેના પિતાના પદનખની રશ્મિના પ્રસારથી બનેલી જાન્હવી નદીના જળના પ્રવાહથી ધોવાઈ ગયાં છે –જેની સંપદ્ધ (લક્ષ્મી) લક્ષ અનુરાગીઓનું પાલન કરે છે, જેનું, સર્વ આકર્ષક ગુણએ જાણે તેના અપના અભિલાષથી (અને મેહથી, અવલંબન કર્યું છે, જે સર્વ ધનુર્ધને નૈસર્ગિક બળ અને શિક્ષાથી (અભ્યાસથી) પ્રાપ્ત કરેલી વિદ્યાની વિશેષતા થી વિરમય પમાડે છે, જે પૂર્વના નૃપેએ કરેલાં દાન રક્ષે છે, જે નિજ પ્રજાને પીડા ૧ અને સંબંધ પંક્તિ ૧૯માં મહારાજા ધરસેન કુશળ હાઈને આજ્ઞા કરે છે તેની સાથે છે. ૨ સેનાને પતિ તે વકરી હોદો છે. ૩ ધી અભિલાષા પૂરનાર ઇન્દ્રના સ્વર્ગમાંનું ઝાડ ૪ અથવા કદાચ બાળપણથી અને હાથે તલવાર ફેરવી શકે એમ પણ અર્થ હોય. ૫ પગે ચાલનાર "Aho Shrut Gyanam Page #161 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख કરનારાં દુઃખને હરે છે, જે શ્રી અને સરસ્વતીના એકત્ર નિવાસને પુરાવે છે, જેને પ્રભાવ શત્રુગણની લહમીને સંતાપવામાં દક્ષ છે; અને જે પરંપરાથી પ્રાપ્ત કરેલી વિમળ રાજ્યશ્રી સંપન્ન છે. તે પરમ માહેશ્વર મહારાજ શ્રીધરસેન (૨) કુશળ હાલતમાં સર્વ આયુકતક, વિનિયુક્ત, દ્રાફિક, મહત્તર, ચાટ, ભટ, ધ્રુવાધિકરણિક, દડયાશક, રાજસ્થાનીય, કુમારામાત્ય, આદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છે (લી. ૨૧) તમને જાહેર થાઓ કે મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે અને આ લોકમાં તેમજ પરલોકમાં મારાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, ઉનતના વાસી, વાજસનેયિકવ સન્નાચારી અને વત્સ ગોત્રના બ્રાહ્મણ રૂદ્રભૂતિને બલિ, ચરૂ, વિશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિના પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અર્થે ચંદ્ર, સૂરજ, સાગર, નદીઓ, અને પૃથ્વીના અસ્તિત્વ કાળ સુધી પુત્ર અને પત્રોના ઉપગ માટે અન્તરત્રા ગામમાં, શિવકક્ષદ્રક કહેવાતા પાદરમાં વીરસેન દક્વિકની માલિકીની ૧૦૦ પાદાવ ભૂમિ, (અને આની પશ્ચિમે ૧૫ પાદાવર્ત, વળી પશ્ચિમ સીમામાં સ્કન્નસેનની માલિકીનાં ૧૨૦ પાદાવર્ત(અને પૂર્વ સીમામાં ૧૦ પાદાવર્ત-ભિગ્રામમાં પૂર્વસીમામાં વધેકિની માલિકીનાં ૯૦ પાદાવા-વાગ્રામમાં પશ્ચિમ સીમામાં સર્વથી ઉંચા ભાગમાં ૧૦૦ પાદાવર્ત અને મહત્તર વકિદિનની માલિકીને ૨૮ પાદાવર્ત વિસ્તારને વાપી (અને ભ્રભુપદ્રકનામના પાદરમાં ભેટક ખેડૂતની માલિકીનાં ૧૦૦ પાદાવર્ત અને ચેક વાપી --આ સર્વ ઉત્કંગ અને ઉપરિકર સહિત, વાત, ભૂત, અશ, સુવર્ણ આદેય સહિત, ઉદ્ભવતી વેઠના હકસહિત, (અ) રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુ મુક્તભૂમિછિદ્રના ન્યાયથી મારાથી, પાણીના અર્ધથી અપાયું છે. (લી. ર૯ ) આથી આ માણસ જ્યારે બ્રહ્રદય અનુસાર ઉપભેગ કરતો હેય, ખેતી કરતે હેય, અથવા ખેતી કરાવે અથવા અન્યને સોંપે તેમાં કેઈએ પ્રતિબંધ કરે નહિ. (લી. ૩૦) અને આ અમારા દાનને અમારા વંશના ભાવિ ભદ્ર તૃપિએ લક્ષમી અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે, અને ભૂમિદાનનું ફળ ( દાન કરનાર અને તે રક્ષનારને) સામાન્ય છે એ મનમાં રાખી અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ. અને જે આ દાન જપ્ત કરશે અથવા તેની જપ્તિમાં અનુમતિ આપશે તે પંચ મહાપાપ અને અન્ય અ૯૫ પાપોને દેશી થશે. (લી. ૩ર) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે--ભૂમિ દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે, ( ૫ણ ) દાનજત કરનાર અને (જપ્તિમાં) અનુમતિ આપનાર તેટલાજ વર્ષ નર્ટમાં વસે છે! નૃપમાં ઉત્તમ છે યુધિષ્ઠિર! બ્રિજેને આપેલ્લી ભૂમિનું સંભાળથી રક્ષણ કર (ખરેખર) દાનનું રક્ષણ દાન કરવા કરતાં અધિક છે! સગરથી માંડીને ઘણું નૃપાએ ભૂમિને ઉપભેગ કર્યો છે, જે સમયે જે ભૂપતિ હશે તે તેનું રક્ષણ કરે તે તેને તે સમયનું (આ હમણાં કરેલાં દાનનું ) ફળ છે! (લી. ૩૫) સાંધિવિગ્રહિક સ્કન્દ ભટથી આ દાનપત્ર લખાયું છે. (અ) મારા મહારાજ શ્રી ધરસેનના સ્વહરત છે. દૂતક ચિાર્બર છે. સંવત્ ૨પર, વૈશાખ વદિ ૧૫. "Aho Shrut Gyanam' Page #162 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૩ ધરસેન ૨ જાનાં તામ્રપત્રો સવત પર વૈશાખ વદ ૧૫ (અમાવાસ્યા ) આ લેખ દરેક ૧૨.૫ ઇંચ૮.૫ ઇંચના માપનાં બે પતરાંઓ ઉપર લખેલે છે. હમેશ મુજબ ચિહ્નો અને લેખવાળી મુદ્રા સહિત જમણી બાજુની કડી તેની એગ્ય જગ્યાએ છે. લિપિ, નીચે આપેલાં ધરસેનના દાનપત્રમાં છે, તેના જેવી છે. પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં છે તથા કાટ લાગેલ નથી. પરંતુ ધી કાઢનારે તે સાફ કયા હોય એવું લાગે છે. કેતરકામ ઘણું જ ખરાબ અને મલીન છે. ૩ અને ૨ માં ભેદ રાખે નથી. ક ને બદલે ઘણી વાર ૩ લખેલે છે. ૪ ની પહેલા ટૂ ની નિશાની કરી નથી. અને વિસર્ગ, અનુનાસિક, તથા આ ઘણી વાર છોડી દીધેલા છે અથવા પેટે ઠેકાણે મૂકેલા છે. તે સિવાય જોડણીમાં અસંખ્ય ભૂલો છે અને કેટલેક ભાગ ખાલી રહે છે. અદ્વિમાં આ પતરાંઓ ઈ, એ. વ. ૬ પા. ૧૨ માં પ્રસિદ્ધ કરેલાં શિલાદિત્ય ૫ માનાં પતરાંઓને મળતાં આવે છે. સંસ્કૃત ભાષા પણ શુદ્ધ નથી. કેટલાક શબ્દોની જાતિનું ચોક્કસપણું તથા ને બદલે વધારે પ્રમાણમાં થતા જ્ઞ ને ઉપગ બતાવે છે કે લેખક સંસ્કૃત કરતાં પ્રાકૃત ભાષા સાથે વધારે પરિચય ધરાવતા હતે. વંશાવળીમાં કાંઈ નવીન જાણવા જેવું નથી. પરંતુ તારીખ સંવત્ ૨પર ની વૈશાખ વદિ ૧૫ એતિહાસિક દૃષ્ટિએ જાણવા જેવી છે. કારણ કે, ધરસેનના પિતા ગુહસેનને જાણવામાં આવેલ છેલે લેખ સંવત ૨૪૮ ને છે. અને આથી પિતાના મૃત્યુ તથા પુત્રના રાજ્યારહણુ વચ્ચેને સમય ચાર વર્ષને થાય છે. દાનની વસ્તુઓમાં, સૂર્યદાસ નામના ગામમાં એક ક્ષેત્ર તથા વાવ, તથા જેતિપદ્રક અને લેશુક ગામમાંના વધારાનાં બે ક્ષેત્રે છે. ધરસેન ૪ થા નાં ઈ. એ. . ૧ પા. ૧૬ માં પ્રસિદ્ધ થયેલાં દાનપત્રો પ્રમાણે, આ ક્ષેત્રોનું માપ ફટ “પાદ' થી આપ્યું છે, “ વસ્થિત નવીન તથા મારાથી ન સમજી શકાય તે શબ્દ છે. દાન લેનારાએ શાડિલ્ય ગોત્રના દશા તથા ષષ્ઠિ નામના બે બ્રાહ્મણ છે. તેઓ, હાલમાં ગુજરાતમાં પ્રસિદ્ધ, સામવેદની ઈદેશ્ય કૌથુમી શાખાના શિષ્ય હતા. કાશ્મીરના માં બ્રાહ્મણોના નામ તરીકે “ષષ્ઠ” શબ્દ વાપરે છે. “દશ' સંસ્કૃત નથી, કદાચ તે દેશી ઉપનામ હય. આ લિસ્ટમાં વર્મપાલ અને પ્રતિસરક એ બે અધિકારીઓનાં નામ આપ્યાં છે. આ અધિકારીઓ પ્રથમના લેખમાં બતાવ્યા નથી. “વર્ભપાલ” નો અર્થ “મારક્ષક” એવો થાય છે. અને કદાચ તે રસ્તા ઉપર ચેરીઓ થતી અટકાવવા રાખેલે ચોકીદાર હય, આધુનિક સમયમાં પણ કાઠિવાડ અને રાજપૂતાનાના રસ્તાઓનું, બે ત્રણ કેસને અંતરે અપડાંઓમાં રહેતા આવા ચેકીદારોથી રક્ષણું કરવામાં આવે છે. * પ્રતિસરક” ને અર્થ સામાન્ય રોકીદાર થાય છે અને ગામડાંઓમાં રાખવામાં આવતા રાત્રિના શૈકીદારને માટે વપરાય લાગે છે. ઈ. એ. જે. છ ૫. ૬૮ છે. પુહર. "Aho Shrut Gyanam" Page #163 -------------------------------------------------------------------------- ________________ गुजरातमा ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं स्वस्ति क्लभीतः प्रसभप्रणातामित्राणामैत्रकाणामतुल बलसंपन्नगण्डलामो गसंसक्तसप्रहारशतलब्धप्रतापः प्र२ तापो( प नतदानमानार्जवोपर्जितनुरगनुरक्तमौलभृत-मित्रश्रेणीबलावप्तरजश्रीः परममहेश्वरः श्रीसेनापतिभटर्क ३ स्तस्य सुतरसत्पदरजोरुणावनतपवित्रीकृतशिरा शिरोवनतयशत्रुचूडमणिप्रभाविछु रितपादनखपक्तिदीधितिर्दीनानाथकृ. ४ पणजनोपजीव्यमनविभव परममाहेश्वरः श्रीसेनापतिधरसेनस्तस्यनुज त्यपद पणामप्रशस्ततरविमलमौलिमणि५ मन्वदिप्रणीतविधिविधानधर्मा धर्मराज इव विहितविनयव्यवस्थापधतिरखिल भुवनमण्डलाभोगै[ कस्वमिना पर६ मस्वमिना स्वयमुपहित रज्यभिशेको महाविश्रणनावपूतराजश्रीः परममाहेश्वर महाराजाश्रीद्रोणसिंहः सिंह इय ७ तस्यनुजः स्वभुजवलपराक्रमेण परगजवटनीकनामेकविजयी शरणेशिणा शरण मवबोध्या शस्त्रार्थतत्वा८ ना कल्पतरुरिष सुहित्प्रणयिना यथाभिलशितफलोपभोगदः परमभावतः महा रजध्रुवसेनस्तस्यानुजः ९ स्तचरणारविन्दप्रणतिप्रविधौताशेशकल्मशः सुविशुधस्वचरितोदकक्षालितासकल. कलिकलंकः प्रसभनिजिता१० रतिपक्षप्रथितमहिमा परमदित्यभक्तः श्रीमहारजघरपट्टस्तस्यात्मजस्तत्पाद सपावाप्तपुणोदयः शैशवत्पभृति खगद्वि११ तीयबहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्त्वनिकशस्तत्प्रभावप्रणतारतिचूड रत्नप्रभसंसक्तसरव्यपादनखरश्मि ५.१ पतभा ही तो इस "वश्यता त लवामा मान्य नथी. वा प्रणतामित्राणां; संप्रहार. ५. २१३ पार्जितानुरागानु, बाप्तराज्यश्रीः; माहेश्वरः; भट्टार्क. ५. ३ पायो त्पाद; शिराः; शत्रु ५३वानी पीनामा. पाय चुडा; पङ्कि ५, ४ पाया जीभ्यमान विभवः; स्तस्यानुजः तत्वादन, ५.५ मन्वादि; पद्धति; स्वामिना ५. वांया स्वामिना; राज्याभिषेक, राज्यश्रीः; माहेश्वरः महाराज पं. ७ वाय! तस्या; ब, घटानीका; शरणैषिणां बोद्धाशा ५.८ पानी ना हत्प्रणयिना; लषित; महाराज; तिन जना विसर्भ 28.1 नामा ५.५ पायी स्त्वरणा; ताशेष; सुविशुद्ध; क्षालित मषः. ५. १० वयः राति; परमादि, महाराज, पुण्यो; शैशवात्प्र. ५. ११ पाया बाहुः स्फोटन; सत्त्वनिकष, तारातिचूड़ा; प्रभा सव्य. "Aho Shrut Gyanam" Page #164 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताभ्रपत्री १२ संहति सकलस्मृतिपिणीतमार्गसंम्यक्परिपालनप्र जह्रिदयरजनावद्वर्थराजशब्दो रु[ प ] कांतिस्थैर्य्यगाम्भीर्य्यबुधि संपद्धि १३ स्मरशशाङ्काद्रिरजोद धितृदशगुरुधेनेशानतिशयान शरणागत्ताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्थ्यफल प्र १४ थेनाधिकार्त्यप्रदानानन्दितविद्वमुत्प्रिणविह्रिदय पदचरीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममा १९ हेश्वर श्रीमहाराजगुहसेनस्तस्य युतस्तत्पदनखमयुखसंतननितजन्हवी जलौघ. विक्षालिताशेशक १६ स्मश प्रणयिशतसहस्त्रोपजीव्य भोगसंपत रुपलोभदिवश्रितः सरसमाभिगमिकै सहजशक् १७ शिक्षाविशेशविस्मपिता खिलधनुर्धरः नुपालयिता १८ दायानामपकती ... ... धर्म पतरू बीजुं १ प्रजेोपघतकरिणा मुपलवान दर्शियिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सं ( ह ) तारतिपक्षल - " २ क्ष्मीपरिक्षोभक्षविक्रम क्रमोपसप्रप्तविमलपात्थिश्रीः परममाहेश्वरो: महाराजश्रीधरसेन ३४ कुशल सवनेवायुक्तकद्राङ्गिकः महतरचटभटध्रुवाधिकरणिकदण्डपाशिकभोगाधरणिकशौ-" ४ ल्किकवर्त्मपल प्रतिसरकराजस्थानीयकुमार मात्यदीनन्याछ यथासबध्यमानका समाज्ञापयत्यस्तु वसं ५ विदितं यथा मया मतापित्रोः पूण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिक यथाभिलशितफलावाप्तये:- सुदासग्रामे दक्षि ६ णपूर्व सीम्नि पदावर्त्तशतद्वयः वापी च जोतिपद्रकग्रमे उत्तरपूर्वसीम क्षेत्रपादाशतद्वयः विंशोत विसर्ग डाड़ी ना कान्समा ५. ३५ प्रथम नरपतिसमतिसृष्टनाम ७ र लेभ्रुदकग्रामे खट्टखट्टाबस्थितपादावती पश्चात्रिशः एतसोदृशं सोपरिकरं सवात भूतधानहिरण्या १. १२ पाया संहतिः; प्रणीत; सम्यक्; प्रजा हृदयरंजनादन्व; रूप; बुद्धिसंपद्भि: ५ १३ पावरा विश धनेशा शयानः, फल: प्रा. ५. १४ १३ वित्सुहृत्प्रः हृदय: पादचारीव ५.१५ या स्पाद; मयूखस तानविसतना - ताशेष. पंडित १६ वय ल्वषः; मानभोगसंपद् रूपलोभादिवा, सरमसभा; भिगाभि; णौ: पं. १७ शनिषक्सिमाः सप्रा.५. १ पाया पातका प्लवानांदर्श; राति प. २ पायो ददाविकमो विक्रमप्राप्त माहे पाल, रामात्यादी त्यांच प उ पांथेो दाह्निकमहत्तरबाट दण्डपाशिक, पं. ४ वाथे! यो माता, पुण्या भिलषित आदास होवाना संभव है. "Aho Shrut Gyanam" ८७ Page #165 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ८ देयः सोत्पद्यमानविष्टिकः समस्तराजकीयानामहस्तप्रक्षेपणीयं भूमिच्छिन्द्रना. येन-शाण्डिल्य९ सगोत्रच्छदोगकौथुमसब्रह्मचारिब्राह्मणदुशाय तथा ब्राह्मणपाठये ॥ बलि चरुवैश्वदेवामिहोत्रा१० तिथिपचमहायज्ञिकाना क्रियाना समुत्सर्पणार्थमाचन्द्रार्कार्णवसारत्क्षितिसम कालीन पूत्रपौत्रान्व११ यभोग्य उदकसगंण ब्रह्मदेय निस्रिष्ट यतो- सोचितायाब्रह्मदेयस्थित्या मुजतः कृशत कर्शयतः १२ प्रदिशती व न कैश्चित्प्रतिषेधे वर्तितव्यमगामिभद्रनृपतिभिश्चास्मशजैरनित्यान्यैश्व यणस्थिर मानुश्य सामान्यच १३ भूमिदानफलमवगछद्भिस्यमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यच्छ यश्चैनमाच्छिद्या दाच्छि१४ व मान वानुमोदेत स पंचभिर्महापातेकैः सोपपातकैः संयुक्त स्यादित्युक्त च मगवता वेदव्यासेन व्यास्येन १५ षष्ठिवर्षसहस्राणिस्वर्गे तिष्ठति भूमिदः । ]आच्छेता चानुमता च तानेव नरके ___ वसेत [ ॥ पूर्वदता द्विनतिभ्यो १६ यत्नद्रक्ष युधिष्ठिर महीमहीमता श्रेष्ठ दानाच्छ्रेयोनुपालनम् । यानीहि दारिद्रभयान्न रेन्द्रर्द्धनानि ध१७ आयतनीकृतानि निर्माल्यवातप्रतिमानि तानि को नाम साधु पुनरावदीत लिखि तस्सद्धिविग्रहा१८ धिकृतस्कन्दभटेन= स्वहस्तो मम महाराजश्रीधरसेनस्य ॥ दु= चिब्बिर सं २५२ वैशाख ब १५ ५.८ पाया सिनेमसे अनुसार, च्छिन्द्र न्यायेन. ५. ८ वाया च्छन्दोग. पं. १० पाया पञ्च; यज्ञादीनां कियाणां; कालीन पं. ११ वाया भोग्यमु; देय; ; यतोस्यो ; भुञ्जतः; कृषतः; कर्षयतः ५.१२ पायावा; मागामि; दंश,Uण्यस्थिर; मानुष्यं सामान्य. पं. १३ पायो मवगच्छद्भि; हायो व्यश्च; माच्छिन्द्या; व्यासेन ५.१४ पाये। मानयुक्तः, पं. १५ पायो षष्टिं; तिष्टति; छेत्ता; मन्ता; तान्येच; उसेत् ; दत्ता. पं. १ यायो यत्नाद्र युधि; महीमतां यानीह; ५. १७ पायो दान्त; साधुः; न्धिविग्रहा. ५. 1८ वाय चिब्बिरः; वैशाख, "Aho Shrut Gyanam" Page #166 -------------------------------------------------------------------------- ________________ નં ૪૪ ધરસેન ૨ જાનાં મ’ટીચાવાળાં તામ્રપા ગુ. સ. ૨૭ વે. વ. ૧૫ બટીયાના માસ્તરે આ તામ્રપત્રોની પ્રતિકૃતિ ૧૯૦૪ માં વેટસન મ્યુઝીયમમાં માકલી હતી. અસલ તામ્રપત્ર મળી શકયાં નથી. પતરાંઓનું માપ આશરે ૧૨”” છે અને તેમાં ૧૭ અને ૧૫ પંક્તિમા છે. આ જ રાજાનાં એ. ઈ. વે. ૧૧ ૫૫, ૮૦ એ પ્રસિદ્ધ થયેલાં તામ્રપત્ર ને આ બહુ અંશે મળતાં આવે છે. શરૂવાતમાં વલભીનું નામ આપેલ છે, જ્યાંથી દાન આપેલ છે. દાન આપનાર ધરસેન બીજા સુધીના રાજાએની વંશાવલ આપેલ છે. જે બ્રાહ્મણને દાન આપવામાં આવેલ છે તેનું નામ દેવદત્ત છે. અને તે મૈત્રાણિ શાખાને છે દાનમાં આપેલું ગામ ભટ્ટકપત્ર છે અને સુરાષ્ટ્રમાં કૈાન્ડીન્યપુરની ઉત્તરમાં આવેલું છે, સુલેહ અને લડાઈ ખાતાના અધિકારિ સ્કન્ધભટે દાન લખેલું છે મને તક ચિષિર્ નામે છે. દાન આપાયાની તિથિ સં, ૨૫૭ ના વૈશાખ વિરૃપ અમાવાયા છે અને તે દિવસે સૂર્યગ્રહણ હતું. પછી ભટ્ટાર્કથી માંડીને ધરસેન ૨ જાનાં ગ્રામ તામ્રપત્રોમાંના સં. ૨૫૨ અને સં. ૨૬૯ ની વચ્ચેનું આ સં. રપ૭નું તામ્રપત્ર તે મારા શાળા અમુક અંશે ટુંકેા કરે છે. વે. મ્યુ. રી. ઈ. સ. ૧૯૨૫-૨૬ પા. ૧૩ ડી. બી. દારકલી તેનું ગોત્ર શાંડિલ્ય છે તે દિવસ સૂર્યગ્રહણ હતું, ચે હકીકત પણ ખાસ આ સંવતની શરૂવાત ચેસ કરવામાં ઉપયેગી થાય, એવા સંભવ છે. "Aho Shrut Gyanam" Page #167 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૫ ધરસેન ૨ જાનાં તામ્રપત્રો સંવત ૧૯ ચૈત્ર વદિ ૨ હાલમાં પ્રસિદ્ધ થયેલાં વલબાનાં ત્રણુ દાનપત્રમાં પ્રથમ દાનપત્ર વલભીનાં ખંડેરોમાંથી જૂની છટા ખેદતાં કેળીએાને મળ્યું હતું. મને તે ૧૮૭૫ ન જાનેવારીમાં મળ્યું હતું. ધરસેન ૨ જાનું દાનપત્ર ૯ ઇચx૧૪ ઇંચનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. મુદ્રા સાથેની કડીઓ અર્ધ બળથી તેડેલી અને અધ કાપેલી છે, તેથી ડાબી બાજુની કડીની આસપાસમાં પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજાના ઉપરના ભાગમાં, અર્ધ ગોળ પતરાંના કકડાઓ નાશ પામ્યા છે. આ અકસ્માતને લીધે બીજા પતરાની પહેલી પંક્તિઓના કેટલાક અક્ષર બહુ ઝાંખા અને અસ્પષ્ટ છે, જે એક મહદર્શક કાચથી જોઈ શકાય છે. બીજા પતરાને જમણી બાજુએ નીચેને એક કકડે પણ નાશ પામ્યો છે. મને મળ્યાં ત્યારે બન્ને પતરાં પર રેતી તથા કાટ લાગેલાં હતાં, અને ચૂનાના પાણીમાં ઘણો સમય રાખવાથી તે સાફ થયાં. તેમ છતાં પહેલું પતરું સહેલાઈથી વાંચી શકાય તેવું નથી, અને ફોટોગ્રાફ લેવા માટે પણ નકામું છે. બીજાને ફેટેગ્રાફ સારે આવે છે. પતરાં પરના અક્ષરે ગુહસેનની જેમ ગળાકારના અને પાતળા છે. દાનપત્રની તારીખ એક “વિજયી છાવણી માંથી નાંખેલી છે. ગામનું નામ ખરાબ થઈ ગયું હોવાથી તે સ્થળ નક્કી થઈ શકાતું નથી. નામની શરૂવાત ભદ્રપાઠુથી થાય છે. વંશાવળીમાં નિયમ પ્રમાણે ભટારકથી ગુહસેનને પત્ર પાસેના સુધીના રાજક્તાઓની ચાદી આપ્યું છે. વલભીમાં આવેલે, આચાર્ય ભદંત સ્થિરમતિએ બંધાવેલા શ્રીપાદન મઠ દાનમાં આપે છે. હું ધારું છું કે, આ વિહાર હિવેનસાંગે "અહત ” “ ઓથેલે” ને કહે છે તે જ છે. તેમાં શંકા નથી. તેણે આ મડ વિરે આ પ્રમાણે કહ્યું છે – - શહેર( વલભી થી છેડે દૂર પ્રાચીન સમયમાં અહંત એલો એ બંધાવેલા એક મઠ છેઃ ગુણમતિ અને સ્થિરમતિ નામના બાદ્ધિસોએ આજ સ્થળે પિતાને નિવાસ રાખ્યા હતા. અને તેમણે પ્રખ્યાત થયેલા કેટલાક ગ્રંથ પણ અહિ જ લખ્યા હતા. આપણા લેખને તથા હિવેનસાંગે લખેલ સ્થિરમતિ વસુબંધુને સુવિખ્યાત શિષ્ય હતે. અને તેણે પોતાના ગુરૂના લેખેની ટીકા લખી હતી એ નિર્વિવાદ છે. દાનમાં છે ગામે આપેલાં છે–એક હસ્તવમ-ખાહરણમાં મહેશ્વરદાસેનક અને બીન્ન ધારાકેઠ સ્થલીમાં દેવભદ્રિપલ્લિકા, ધ્રુવસેન ૧ લાના સંવત ૨૦૭ ના પતરાંમાં “હુર્તવમ” “દુસ્તકવપ્ર તરીકે આપેલું છે. અને તે હાલના હાથબ તરીકે ઓળખાવેલું છે. કર્નલ ચુલે ત્યાર બાદ, હાથબને ગ્રીક અટપ્રોત માનેલું છે. મહેશ્વરદાસેનક કદાચ હાથબની નૈરૂથમાં આવેલું મહાદેવપુર હાય, ધરસેનના દાનમાં રાખતા એ પાઠ એ આપેલ છે, અને તેથી મારે સુધારે પ્રબ અને “આહરણ” એ કઈ પ્રદેશને ભાગ બતાવે છે, એ મતને પુષ્ટિ મળે છે, ઈ. એ. વ. ૬ ૫-૯ છે. મ્યુ . "Aho Shrut Gyanam" Page #168 -------------------------------------------------------------------------- ________________ भरसेन २जानां ताम्रपत्रा દાન આપવાને હેતુ, દરેક બૌદ્ધ મઠને આપવામાં આવતાં દાન પ્રમાણે, બુદ્ધ ભગવાનની પૂજાના ખર્ચ માટે, પૂજ્ય ભિક્ષુઓના કપડાં, ખેરાક તથા ઔષધ વિગેરેને ખર્ચ, તો મઠના સમારકામ વિગેરેને ખર્ચ કરવા માટે છે. દાનની તારીખ વિષે, હું હવે તે ૨૬૯ ચિત્ર વદ ૨ વાંચું છું. બીજી નિશાનીના અર્થ માટે પંડિત ભગવાનલાલ ઇંદ્રજીના મતને હું મળતું આવું છું. મારા અભિપ્રાય પ્રમાણે, તેઓ પિતાની પાસેના કેટલાક ક્ષત્રપના સિક્કાઓની મદદથી, ૪૦ અને ૭૦ માટેની નિશાનીઓની મુશ્કેલી ઉકેલવામાં ફળીભૂત થયા છે. જમીનનાં દાનમાં “દિવિર” અથવા “દ્ધિવિરપતિ’ને ઇલ્કાબ હંમેશાં વપરાય છે, અને શાસને ઘડનાર અધિકારીઓ માટે તે ખાસ વપરાય છે. એટલે દિવિરપતિ અંદભટને અર્થ મુખ્ય કારકુન અથવા સેક્રેટરી રકંદમટ” થાય છે. આ શબ્દની સંસ્કૃત વ્યુત્પત્તિ શોધી શકા નથી. ખીલા આકારના લેખોમાં આવે છે તે પશીઅન “દિવિ ” “ લખાણ” સાથે તે શબ્દને સબંધ કદાચ હોય, "Aho Shrut Gyanam" Page #169 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ स्वस्ति विजयस्कन्धावारा(त्) भद्रोपात्त-वास कात् ] प्रसः प्रणतामित्राणां मैत्र___ काणा* ]मतुलबलसपन्नमण्डला भोगसंसकसंप्रहारशतलब्ध[ प्रताप प्रता २ [ पोपनत दानमानार्जवोपार्जितानुरागानु[ रक्तमौल मृत [ मित्र ] श्रेणीबला वाप्त परममोहश्वरः श्रीसेनापती भटास्तस्य सुत स्तिस्पा] दरजो रु] ण३ नतपवित्रीकृतशिराः शिरोवनतशत्रुचूडामणिप्रमाविच्छुरितपादनखपति-दीधितिः दीनानाथकृपणजनोपजीव्यमानविभवः परममा४ हेश्वरः श्रीसेनापतिधरसेनः तस्यानुजः स्तत्पाद प्रणामप्रशस्ततरविमलमणि___ मन्वादिप्रणीतविधिविधानधर्मा धर्मराज इवविनयविहित ५ व्यवस्थापद्धतिरखिलमुवनमण्डलाभोगैकस्वामिना परमस्वामिना स्वयमुपहित राज्याभिषेकमहाविश्राणनावपूतराज्यश्री: परमबाहे६ श्वरः महाराजश्रीद्रोणसिङ्घ सिङ्घ इन तस्यानुजस्स्वभुजवलपराकमेण परगज घटानिकानामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा ७ शास्त्रार्थतत्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितकामफलभोगदः परम भागवतः महाराजश्रीध्रुवसेनस्तस्यानुजः ८ [ तच्च रणारविन्दप्रणतिप्रविधौतावशेषकल्मषःसुविश्रुद्धस्स्वचरितोदकभक्षालिता शेषकलिकलङ्कप्रसभनिर्जितारातिः ९ ---(य) रमादित्यभक्तः श्रीमहाराजघरपट्टः तस्य सुतस्तत्पादसपर्या वाप्तपुण्योदयश्शैशवात्प्रभृतिखड्गद्वितीबाहुरेव सम१० (दपर ) गजघटास्फोटनप्रकाशितसत्त्वनिकषस्तत्प्रतापप्रणतारातिचूडारत्नप्रभासं सक्तसव्यपादनखपति दीधितिः सकलस्मृति ११ प्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरंजनान्वर्थराजशब्दः रूपकान्तिस्थैर्यधैर्यच द्धिसंपद्भिः स्मरशशाकाद्रिराजोदधित्रिदशगुरु१२ धनेशानतिशयानः शरणागताभय (प्रदान ) परतया तृणवदपास्ताशेषस्वकार्य्यफल: प्रार्थनाधिकार्थप्रदानानंदितविद्वत्सुहृ ( प्रण)१३ विहृदय पादचारीव ( सकलभुवनमण्डलाभोगप्रमोदः) परमाहेश्वरी महाराजश्री सेनः तस्य सुतस्तत्पादनख ( मयूखसंतान )१४ (विस्त ) जान्हवीजलौघप्र (क्षालिताशेषकल्मषः प्रण) यिशतसहस्रोपजी. व्यमानभोगसंपद्रूपलो (भा) दिवाश्रितस्सरसमाभिगामिकैर्गुणैः १५ सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपा___ लयिता (घ) र्मदायानामपकर्ता प्रजो१६ पघातकारिणामुप ( प्लवा ) नां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहताराति पक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमः विक्रमोपसंपा*११-१४ अक्षरे संशयवाणा छे.पं. १ पाया सपत्र, ५. ४ था मौलिमणि. ५, पायो द्रोणसिंद सिंह. ५.७ पाश तत्वानां. ५, १० पाया सत्वनिकष. ५. ११ धैर्य ५७ गाम्भीर्थ मे। "Aho Shrut Gyanam" Page #170 -------------------------------------------------------------------------- ________________ रसेन २ जान ताम्रपत्रो पतरूं बीजुं x * १ तविमलपार्थिव श्रीः परममा ( हेश्वरो) महासामन्तमहाराज श्रीधरसेन कुशली सर्वानेव स्वानायुक्त कद्राङ्गिक महत्तरचाट ( भट ). २ ध्रुवाधिकारणिक विषयपतिरा ( ज ) स्थानीयोपरिककुमारामात्यहस्त्यश्वारोहादीनन्यांश्च यथासंबध्यमानकान्समाज्ञापयत्यस्तु वस्संवि ---- ३ दितं यथा मया मातापित्रोः पुण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषित फलावाप्तये वलभ्यां आचार्य्यभदन्तस्थिरमतिकारितश्रीबप्पपादीय ४ विहारे भगवतां बुद्धानां पुष्पधूपगन्धदीपतैलादिक्रियोत्सर्पणार्थं नानादिगभ्यागतार्य्यभिक्षुसङ्घस्य च त्रीवरपिण्डपातग्लानभैषजाद्यर्थं विहारस्य च ख ५ ण्डस्फुटितविशीर्णप्रतिसंस्कारणार्थं हस्तवप्राहरण्यां महेश्वरदासेन कमामधाराखेट स्थयां च देवभद्रिपल्लिकाग्रामौ सोही सोपरिकरौ सवा- ६ भूतप्रत्यायसधान्यभागभोगहरण्यादेयौ सोत्पद्यमानविष्टिकरो सदशावराधौ समस्तराजकीयानामहस्तप्रक्षेपणीयौ भूमिच्छिद्रन्या ( येन ) ७ आचन्द्रार्कार्णवसरित्क्षितिस्थितिपर्वतसमकालीनौ उदकातिसर्गेण देवदायौ निसृष्टौ यत उचितथा देवविहारस्थित्या भुंजतः कृप ( तः ) ८ कर्षयतः प्रतिदिशतो वा न कैश्चिद्रयाघाते वर्तितव्यौ आगामिभद्रनृपतिभिरस्मद्वं राजैरन्यैर्व्वानित्यान्यैश्वर्य्यायस्थिरां मानुष्यं सामान्यं च ( भूमि ) ९ ( दानफल ) मवगच्छद्भिरयमस्मद्दा योनुमंतव्यः परिपालयितव्यश्च यश्चैनमाच्छि न्यादाच्छिद्यमनां वानुमोदेत स पञ्चभिर्महापातकैः ) o ( स्सोप ) पातकैरसंयुक्तः स्यात् इत्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन || षष्टिवर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च (तान्येव नर-) १ के वसेत् || बहुभिर्वसुधा मुक्ता राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिः तस्य तस्य तदा फलम् || अनोदकेष्वरण्येषु ( शुष्ककोटर - ) २ वासिनः कृष्णसर्पा हि जायन्ते धर्मदायापहारकाः ॥ स्वदत्तां परदत्तां वा यो * हरेत वसुन्धरां । गवां शतस ( हस्रस्य हन्तुः प्राप्नोति ) ३ किल्बिषम् || यानीह दारिद्रभयान्नरेन्द्रैर्द्धनानि धर्म्मायतनीकृतानि । निर्मास्यवान्तप्रतिमानि तानि को नाम ( साधुः पुनराददीत ) ४ लक्ष्मीनिकेतं यदपाश्रयेण प्राप्तो...... कोभिमतं नृपार्थं । तान्येव पुण्यानि विवयेथा न हापनीयो ह्युपकारिपक्षः ॥ मम महाधिराजश्रीधरसेनस्य दूतकः सामन्तशीलादित्यः ॥ १ स्वहस्तो .६ लिखितं सन्धिविग्रहाधिकरणाधिकृतदिवीरपतिस्कन्दभटेन । **** सं २६९ चैत्र ब २ ॥ ९३ પં. ૧ અક્ષરા ૯-૧૨ અને ૧૬-૧૭ તદ્દન ઝાંખા હું પં. ૨ અક્ષરા ૧૧-૧૭ અને ૧૫-૧૮ તદ્દન ઝાંખા છે. પૃ. ૭ અક્ષરે ૯-૧૬ બિલ્કુલ ઝાંખા છે. ૫. ૪ અક્ષરા ૧૧-૧૮ ણાજ ઝાંખા છે અને डेटा संशयवाणा छे. पं. पाय दासेनग्रामो पल्लिकाप्रामो पं. ६ पाय हिरण्या. पं. ७ पांय कालीनावु . पाय वर्तितव्यं स्थिरं पं. पायच्छिद्यमानं, पं, ११ वाया अनुदकेष्व. पं. १६ वा दिविर. "Aho Shrut Gyanam" Page #171 -------------------------------------------------------------------------- ________________ ધરસેન ર જાનાં તામ્રપત્રો ગુપ્ત- સંવત રહ માધ સુદ ૧૦ (ઈ.સ. પ૯૦) આ સંસાયટી તરફથી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝીયમ ઑફ વેસ્ટ ઇન્ડિઆને આપવામાં આવેલાં તામ્રપત્રમાં નં ૭૩ની નિશાનીવાળાં ૪ પતરાંઓના કકડા છે. આ નંબર દેખીતી રીતે સાયટીના લીસ્ટનો છે. આ પતરાંઓમાં સૌથી મોટું આ દાનપત્રનું બીજું પતરૂં છે, જેના નીચેના બે ખૂણાઓ કટાઈને નાશ પામ્યા છે. તેનાથી નાના કકડામાં પહેલાં પતરાંને મધ્ય ભાગ છે. અને તેમાં ફક્ત હંમેશનો વંશાવળીને ભાગ જ સુરક્ષિત છે. બને છેડાની બાજુઓ નાશ પામી છે. બાકીના બે કડામાંને એક, ૯૪રમાપને, કેઈ અન્ય દાનપત્રના બીજા પતરા ઉપર ભાગ છે, અને આ દાનપત્ર સાથે કંઈ પણ સબંધ ધરાવતું નથી. છેલ્લે કકડે, આશરે ૧૪૪ માપને, એક વલભીના દાનપત્રનાં પહેલાં પતરાંનો ભાંગી ગયેલે ભાગ જણાય છે, પણ આ દાનપત્ર સાથે સંબંધ ધરાવતું નથી. આ છેલા બે કકડાઓનું મૂળ મળી આવે ત્યાં સુધી રાખી મૂક્વા પડશે. પહેલા પતરાવાળા કકડે પક્ષ અને બીજે ૧ર૩૮” માને છે. બન્ને એક જ બાજીપર લખેલા છે. પહેલા પતરા ઉપર ૧૫ અને બીજા ઉપર ૧૭ પંક્તિઓ સાચવેલી છે. તારીખ પહેલાં પતરાની છેલ્લી પંક્તિમાં આપેલી છે. અને તેમાંથી ૨૦૦,૭૦,૧૦નાં ચિતો મળી શકે છે. પહેલા પતરામાં આપેલા વંશાવળીને ભાગ છે. એ. ૭ પા. હ૦માં પ્રસિદ્ધ કરેલા ગુપ્ત સંવત ર૭૦ના દાનપત્રમાં છે તેને બરોબર મેળવે છે. બીજા પતરાની બીજી પંક્તિમાં દાન કરનાર ધરસેન(૨)નું નામ આપ્યું છે. તેણે સુરાષ્ટ્રપ્રાંતમાં સુદત્તભાનક પાસે આવેલા ઉટપાલક ગામનું દાન આપેલું છે. આ દાન નીચેનાં ત્રણ કાર્યો માટે આપ્યું છેઃ-(૧)બુદ્ધની મૂર્તિની પૂજા,(૨) પૂજ્ય ભિક્ષુઓનું સ્વાગત (કપડાં, ખોરાક ઓષધ વિગેરે વડે ), (૩) મઠનું સમારકામ. તારીખ ઈસ, પ૯૦ને મળતી ગુ.સં. ૨૭૦ના માઘ શુદ ૧૦ આપેલી છે. દાનને કૂતક સામંત શિલાદિત્ય અને લેખક હિવિરપતિ સ્ક૬ભટ છે. જનમ છે. બ્રા. ર. એ. સે, ૧ પા. ૨૬-૧૭ , જી. આચાર્ય "Aho Shrut Gyanam" Page #172 -------------------------------------------------------------------------- ________________ परसेन २ जानां तापमो अक्षरान्तरे पतसं पहेलु ... ... ... ... असम ........ ... ... .... .... पोपनतदानमानार्जयो ... ... .... ... ... सुतः तत्पादरजोरुणावनतपवित्रीकृतशिराः ... ... .... नाथकृपणजनोपजीव्यमानविभवः प ... ... ... ___... प्रशस्ततरविमलमौलिमणिमन्वादिप्रणितविधिवि ... ... मण्डलाभोगैकस्वामिना परमस्वामिना स्वयमुपहित ..... ... स्यानुजः स्वभुजबलपराक्रमेण परगजघटानीका ... स्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितफलभोगदः ... विन्दप्रणतिप्रविधौताशेषकल्मषः सुविशुद्धस्वचरि रतिपक्षप्रथितमहिमा परमादित्यभक्तः महाराजघरप. ... ... प्रभृति खाद्वितीयबाहुरेव समदपरगजघटाफो .टनप्रकाशि ... ... नखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यकपरि ... ... धैर्यगांभीर्यबुद्धिसंपद्भिः स्मरशशाराद्रिराजो. दषितुदशगुरु १४ ... ... ... ... तृणवदपास्ताशेषस्वकार्यफलिः प्रायनाधिकाk___ प्रदानानंदि ... १५ ... ... ... ... मण्डलाभोगप्रमोदः परममाहे ... ... ... 1 મૂળ પતરા ઉપરથી "Aho Shrut Gyanam" Page #173 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख पतरू बीजूं १६ स्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमः विक्रमोपसंप्राप्सविमला पास्थिव-) श्रीः परममाहे१७ श्वरः महासामन्तमहाराजश्रीधरसेनः कुशली सव्वानेव स्वानायुक्तकद्रांगिकम१८ हा घाटमदध्रुवाधिकरणिकविषयपतिराजस्थानीयोपरिककुमारामात्यादीनन्यांश्च यथासम्बध्य१९ मानकान्समाज्ञापयत्यस्तु वस्संगितिक ा मया मातापित्रोः पुण्याप्यायनाय मात्मनश्चैहिकामुष्मिकयथाभि २० लषितफलावाप्तये दुड्डाविहारस्याभ्यन्तरेव - - - - - - लकारितविहारे भगवत्सम्यग्संबुद्धस्य २१ बुद्धस्य पुष्पधूपदीपतैलादि -- -- -- -- चतुहिंगभ्यागतार्यभिक्षुसंघस्य चाव रिकशयनासन२२ ग्लानभैषज्यात्थं विहारस्य च खण्डस्फुटितविशीर्णप्रतिसंस्करणार्थ च सुराष्ट्रसु सुदत्तभट्टानकसमी२३ पे उट्टपालकमामः सोद्रगः ... ... ... ... ... ... ... २६ ... ... ... ... धर्मदायो निसृष्टः ... ... ... ... ... ... दूतकस्सामन्तशीलादित्यः लिखितं सन्धिविमहाधिका - - ३२ -- दिविरपतिस्कन्दमटेन सं २०० ७० माघ सु १० घहस्तो. मम महाराजश्रीधरसे -- ૧ ડાવિહારને ઉલેખ છે. એ. ૧, ૬ પા.૧૩મે પણ કરેલ છે. "Aho Shrut Gyanam" Page #174 -------------------------------------------------------------------------- ________________ નં ૦ ૪૭ ધરસેન ૨ જાનાં તામ્રપા સંવત્ ર૭૦ કાલ્ગુન વૃદ્ધિ ૧૦ ધરસેન ૧ નું દાનપત્ર ૧૨.૮ ઇંચ×૬.૫ ઇંચના માપનાં એ પતરાં ઉપર લખેલું છે. તે અને પતરાંખાને જોડતી એકઠીએા ખેવાયાનું જ ફ્કત નુકશાન થયું છે. પરંતુ તેના ઉપર હાર્ટના ારા થર લાગેલા હતા અને કેટલેક સ્થળે તે તે દૂર કરવાના પ્રયત્ના નિષ્ફળ થયા અને તેથી કેટલાક અક્ષર શંકાભરેલા રહ્યા છે. અક્ષ। ધ્રુવસેન ૧લાનાં પતરાંએ તથા સેનનાં સંત્ ર૪૦નાં શાસનાને મળવાં છે, અને ચામા અને સારી રીતે ઊતરેલા છે. લખાણુની ભૂલે થાડી છે. વંશાવળી હુંમેશ મુજબ છે. પરંતુ ધરસેન ર જાતે આ જ્ઞાનમાં પણ મહાસામંત ડૅાટા ખંડી રાજા એ ઇન્ફ્રામ આપેલે છે, તે ખાસ નોંધ લેવા જેવું છે. ધરસેન ૨ જાનું એક દાનપત્ર સંવત ર૫ર તથા એક સંવત્ ર૯નું હાવાથી, નવા સંવત્ ૨૭૦નાં દાન આપનારના રાજ્યના વખત વિષે આપણુ જ્ઞાનમાં કંઈ વધારે ઉમેરો કરતાં નથી. દાન લેનાર એટકમાં વસતા, માનત પુરના રહિશ રાક્ષિ ગોત્રના ઋગ્વેદિ બ્રાહ્મણ હતા. 44 ... ખેટક જીલ્લા( આહાર )ના તાલુકા ( પંથક ) ખરિદ્રિમાં અશિક્ષાપલ્લિકા ગામ દાનમાં આપ્યું હતું. ભાષા શબ્દ, ધ્રુવસેન ૧ લા તથા ધરસેન ૨જા ( સંવત્ ૨૬ના ) અને ધરસેન ૪થા (ઈ. એ. વા. ૧. પા. ૪૫ )ના શાસનેામાં આવતા બાળી શબ્દને મળતા આવે છે. અને તે દેખતી રીતે “ વિષય છ * જીલ્લા ના પર્યાય લાગે છે. તેને પેટા વિભાગ ‘વથR શબ્દ ધ્રુવસેન ૨ જા( ઈ. એ. વે. ૬ પા. ૧૩ )ના જ્ઞાનપત્રમાં, તથા ચાલુક્યેાના લેખેામાં મળી આવે છે. " ઈ. એ. વ. છ પા. ૭૦,૭૧ છે. બ્યુહુર મિત્રના પુત્ર વિષ્ણુમિત્ર શા દાન આપવાના હેતુ દરેક બ્રાહ્મણને આપેલાં દાનેા મુજબ, મો કરાવવાના છે. નામથી અતાવેલા અધિકારીએ.માં, દૂતક, સામંત શિલાદિત્ય, અને નાિિવશિસ્ત અને વિવિŕત, એટલે ‘દિવાન ” અને મુખ્ય સેક્રેટરી, સ્કંદભટ છે. રાજાએ દાનપત્રની પ્રસ્તાવનામાં સંબંધેલા અધિકારીઓમાં એક જાથા નામનેા નવીન દ્દેદાર આવે છે. આ શબ્દના અર્થ હું જાણતે ન હેાવાથી ફકત હું તે લખું છું. "Aho Shrut Gyanam" Page #175 -------------------------------------------------------------------------- ________________ ९८ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरू पलं यं. ५ ६. १२ १ ओं ॥ स्वस्ति विजयस्कन्धावारात भर्तृठानकवास कात्प्रसममणतामित्राणांमैत्रकाणामतुलबलसपन्नमण्डलाभोगसंस २ क्तसंप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतवानमानाबादा वितानुरागोनुरक्तमौलभृतमित्रश्रेणी लावाप्त ३ राज्यश्रीः परममाहेश्वरः श्रीसेनापतिभटार्किस्तस्य सुतः स्तत्पादरजोरुणावनतपवित्रीकृतशिरः शरोवन ( त ) शत्रु ४ चूडामणिप्रभाविच्छुरितदादनखपतिदीधितिः दीनानाथकृपणजनोपजीव्यमानविभवः परममाहेश्वरः श्रीसे ५ नापतिधरसेनः तस्यनुजः तत्पाद ( प्रणाम ) प्रशस्ततरबिमलमौलिमणिर्म्मन्वादिप्रणितविधिविधानधर्मा धर्म ६ राज इव विनयविहितव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वामिना स्वयमुपहितरा ७ ज्याभिषेक महाविश्राणनावपूतरज्यश्रीः परममाहेश्वरः महाराज श्रीद्रोणसिंहः सिंह इव तस्यानुजः ८ स्वभुजबलपराक्रमेण परगजघटानी कानामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां ९ कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितकामफलभोगदः परमभागवतः महाराजश्रीधुवसेनः तस्या १० नुजः तच्चरणारविंदप्रणतिप्रविधौतावशेष कल्मषः सुविशुद्धस्वचरितोदकप्रक्षालिताशेषकलिकलक : प्र ११ समविर्जितारतिपक्षमथितमहिमा परमादित्यभक्तः महाराजश्रीधरपट्टः तस्य सुतः तत्पाद सपर्य्यावात - १२ पुण्योदयः शैशवात्प्रभृति वन्तद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभाव - पं. १ व संपन्न थे. २ । पार्जित ने वात पं. तस्याः प्रणित, पं. ६ पांच विहितविनयः पं. ७ ख सुतम्त शिराः शिरो, पं. ४ यि पाद. यो राज्यश्री . ११ यांचे निर्जिताराति, "Aho Shrut Gyanam" Page #176 -------------------------------------------------------------------------- ________________ बरसेन १जानां ताम्रपत्रो १३ प्रणतारातिचूडारसप्रभासंसक्तसझदादनखरश्मिसंहतिः सकलस्मृतिपणीसमास म्यक्परिपालनप्रजाहृदय१४ रंजानादन्वर्थराजशब्दोभिरूपकान्तस्थैर्यधैर्यगांभीर्यबुद्धिसंपद्भिः स्मरशशाका द्विराजोदधितृदशगुरुधनेशानति१५ शयानः शरणागताभयपदानपरतया तृणवदपास्ताशेषस्वकार्यफलिः प्रार्थनाधि___काय॑प्रदानानंदितविद्वसु१६ ह-दयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः पर माहेश्वरः महाराज श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादन१७ खमयूरवसंतानविसृतजाह्नवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहसहस्योपजी व्यमानभोगसद्रूपलोभा१८ विवाश्रितः सरसमाभिगमिकैर्गुणैः सहजशिक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनु र्द्धरः प्रथमनरपतिसृष्टाना१९ अनुपालयिता धर्मदायानामपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्री सरस्वत्योरेकाधिवस२० स्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमः विक्रमोपसंदाप्तविमलपाविश्रीः । परममाहेश्वरः पतरूं बीजें १ महासामन्तमहाराजश्रीधरसेन कुशली सर्वानेव स्वानायुक्तकविनियुक्तकद्रा निकवाहत्तरमट २ चारभटध्रुवाधिकराणिकशौकिकचोरोद्धरणिकबण्डपाशिककावरिकविषयपतिराज स्थानीयो ३ परिककुमारामात्यहस्त्यश्वारोहादीनान्यांश्च यथासंबद्धयमानकान्सम वस्संविदितं यथा ४ मया मातापित्रोः पुण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तये आनर्तपुरविनि५ र्गतरखेटकनिवासिशर्कराक्षिसगोत्रयदृचसब्रह्मचारिब्राह्मण मित्रपुत्रब्रामणविष्णुमित्राय खे काहाविषये आहारजिदिपथकास्तर्गत अशिलापलिकामामः सोटर: सोपरिकरः ५.१३ पांये। सव्यपाद १६ ५.१४ पाया जाना; रुप पसानी मिसनाचा पायो कास्ति'त्रिदश' ५. १५पायो फलः; 'विद्वत्सु ' ५. ११वाय प्रणयिहदयः; हपीनी नामानन पो माग पायी जात नथा; नयना भास र अया . चं, १७ पाया सहस्रो. ५. १८ या दिवाश्रितः माभिगामिकै;-शक्ति; समतिसृष्टाना. पं. १८ पांथा रेकाधिवास ५. २० पाया संप्राप्त. पं. १ पायो महत्तर & A8 30 नामे ५, २ वाशबाट;-दण्ड; पं. उपाय नन्यांश्च ५. ५-बायो 'काहारवि-बण्डरिजिद्रि સંશયવાળું છે કદાચ કોરિમિકે હોઈ શકે ३८ "Aho Shrut Gyanam" Page #177 -------------------------------------------------------------------------- ________________ २०० गुजरातमा ऐतिहासिक लेख ७ सकातभूतप्रत्याय सधान्यमागमोगहिरण्यदेयः सोत्पद्यमानविष्टिकः सदशापराधः समस्त८ रामकीयानामहस्तप्रक्षेपणीयः भूमिच्छिद्रन्यायेन बलिचस्वैश्वदेवामिहोत्रा तिथिपंचमहा९. यशिकानां क्रियाणां समुत्सर्पणार्यमाचन्द्राार्णवसरित्क्षितिस्थितिपर्वतसमका लीनः पुत्रपौत्रान्वय१० भोग्यः उदकातिसर्मेण ब्रह्मदयो निसृष्टः यतो ( स्योचि ) तया ब्रह्मदेयस्थित्या Qजतः । कृषतः कर्ष११ यतः प्रदिशतो वा न कैश्चिद्वयाघाते वर्तितव्यमागामिमद्रनृपतिभिरस्मद्वंशजैरन्यै नित्यान्यैश्वर्याण्य१२ स्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परि पालयितव्य१.३ श्च यश्चैनमाच्छिन्यादाच्छिद्यमानं वानुमोदेत स पंचभिर्महापातकैस्सोपपातकैच संयुक्तस्स्यादित्युक्तं च भगव१४ ता वेदव्यासेन व्यासेन ॥ षष्टिं वर्षसहस्राणि श्वर्गे मोदति भूमिदः आच्छेचा चानुमन्ता च तान्येव नरके १५ वसेत् बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिः तस्य तस्य तदा फलं ।। विध्याटवी१६ ष्यतोयासु-शुष्ककोटरवासिनः कृष्णाहयो हि जायन्ते ब्रह्मदेयापहारकाः ।। स्वदत्तां परदत्तो वा १७ यो हरेत वसन्धरा गवां शतसहस्रस्य हन्तुः प्राप्नोति किल्बिर्ष ॥ पूर्वदत्तां द्विजा तिभ्यो यत्न.दक्ष युधिष्ठिर १८ महीं महिमता श्रेष्ठ दानाच्छ्रेयोनुपालनं || यानीह दारिद्यभयानरेन्द्रैः धनानि धर्मायतनीकृतानि १९ निर्मास्यवान्तप्रतिमानि तानि को नाम साधुः पुनराददीतेति-स्वहस्तो मम महा राज श्रीधरसेनस्य ॥ २० दू-सामन्तशीलादित्यः ॥ लिखितं सन्धिविग्रहाधिकरणाधिकृतदिविरपतिस्कन्द भेटेन ॥ सं २७० फागुन ६ १०----- - -- - ------ -- -- --- ५.७ पाया प्रत्यायः-ण्यादेयः. पं. वांया सरिरपर्वतक्षिति ५. १३ सोपपातकैः ५७ीती व 813 नामा ५. १४ पायो स्वर्ग ५. १७ वाया वसुंधरा ६.१८ पाया महीमता श्रेष्ठ; अरे ५. २० पाय फाल्गुन. "Aho Shrut Gyanam" Page #178 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૮ ઘરસેન ૨ જાનાં બે તામ્રપા આ બે પતરાંઓની સપાટીમાં કેટલાંક ન્હાનાં કાણું પડેલાં છે. તે બહુ જ પાતળાં હોવાથી તરત ભાંગી જાય એવાં છે. દરેક પતરાને જમણી બાજુને ભાગ ભાંગી ગયું છે. દરેક પતરૂં લગભગ ૧૨૮”માપનું છે. તેના દરેકના ઉપર ૧૭ પંક્તિઓ લખેલી છે. પહેલા પતરાના જે ભાગ ઉપર દાન આપવાનું સ્થળ આપ્યું છે તે ભાગ વાંચી શકાય તે નથી. જેકે ભાંગી ગયેલા ભાગ સાથે દાન આપનાર રાજાનું નામ પણ ગયું છે, તે પણ ૨૧ અને રરમી પંક્તિઓ ઉપરથી ચેખું જણાય છે કે ધરસેન ૨ જાએ આ દાન આપ્યું હતું. તે દાન લેનાર વલભીને કોઈ બૌદ્ધ મઠ હતો. તે મને આપેલી મિલક્તની વિગત આપણને મળી શકી નથી, પરંતુ તે હરિયાણક નામના ગામડામાં આવી હશે એવું જણાય છે. ૌદ્ધ હાનેના હેત મુજબ, આ દાનને ઉદશ પણ બુદ્ધોની પૂજા, મઠમાં રહેનારને માટે રહેવા ખાવાની સગવડ, તથા મઠનાં સમારકામ વિગેરે માટે ખર્ચ કરવાને હતે. આ દાનપત્રમાં સંધાએલા કેટલાક અધિકારીઓ નીચે પ્રમાણે છે-આયુક્તક, વિનિયુતક, મહાર, ચાટ, ભટ તથા યુવાષિકરણિક આ દાનપત્રને અમલ કરનાર અધિકારી, દૂતક શીલાદિત્ય હતે. લેખકનું નામ નાશ પામ્યું છે. પણ તેને લગાડવામાં આવેલાં વિશેષ ઉપરથી જણાય છે કે તે પ્રવસેન ૨ જાનાં ઘણું ખરાં દાનપત્રને લેખક, દ્ધિવિરપતિ સ્કન્દ ભટ પિતે જ હતો. કમનશીબે તારીખવાળે પતરાંને ભાગ ખેલાઈ ગયો છે. પરંતુ એટલું કહી શકાય છે કે આ દાનપત્ર તે રાજાના રાજ્યના અંતકાળનું છે. કારણ કે લેખક એક જ છે, છતાં સૂતક સંવત ર૫ર નાં બધાં દાનપત્રોમાં ચિબિંર છે. જ્યારે આ દાનપત્રમાં છે તે પ્રમાણે, ૨૬૯ અને ર૭૦નાં દાનપત્રોમાં કુતક શીલાદિત્ય છે. બીજી ધરસેન ૨ જાનાં આરંભકાળનાં દાનપત્રોમાં પિતે સામંતનો ઈલ્કાબ કવચિત જ ધારણ કરે છે. પરંતુ છેવટનાં દાનપત્રોમાં તે મહાસામંતને ઈલકાબ હંમેશાં ધારણ કરે છે. આ દાનપત્રમાં કઈ પણું ઈલ્કાબ ધારણ કરેલો જણાતો નથી. એટલે, આ દાનપત્ર સં. ૨પર પછીનું પરંતુ સં. ૨૬૯ પહેલાંનું હેવા સંભવ છે. જ છે, બા. . એ સે. ન્ય, સી, લે, ૧ ૫. સનર છે. બી. ફિરાર "Aho Shrut Gyanam" Page #179 -------------------------------------------------------------------------- ________________ १०२ १ २ ३ श्रीः [ परममाहेश्वरः श्रीसेनापति भटाः ] वित्रीकृ गुजरातना ऐतिहासिक लेख अशरान्तर ७ 100 ४ [ श्रीसेनापतिधरसेनस्तस्या- 1 ५ [ नुजस्तत्पाद प्रणामप्रशस्तत र विमलमौलिमणिर्म्मन्वादिप्रणीतविधि[ विधानधर्म्मा धर्मराज इव ] ... भूतमित्रश्रेणी ६ विहित [ विनयव्यवस्था ]पद्धतिरखिलभुवनमण्डला भोगैकस्वामिना परमस्वामिना स्वयमुर्पा हितराज्याभिषेको महा- ] विश्राणनावपूतराज्यश्रीः परममाहेश्वरो महाराजश्री द्रोणसिंहः ] सिह इव तस्यानु ८ नपरगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां क .... ९ नां यथाभिलषितकामफलोपभोगदः परमभागवतः श्रीमहाराज ध्रुवसेनस्तस्थान [ जस्तच्चरणारविन्द - ] www ... ... ... १० प्रणतिप्रविधौताशेषकल्मषः सुविशुद्धस्व[ च* ]रितोदकक्षालिताशेषकलिकल[ः प्रसभनिज्जितारा!तिपक्षप्रथित- ] ११ महिमा परमा[ दित्यभक्तः श्री ] महाराजधर [ पडस्तस्य सु ]तः तत्यादरूप वात तिलब्धप्र *** ... ... १२ भृतिखनाद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशित सत्वनिकषः तत्प्रभा १३ रत्नप्रभासंसक्तसव्यपादन स्वरश्मिसंहति सकलस्मृतिप्रणीतमासम्यक्परिपालन "Aho Shrut Gyanam" [ हृदयरञ्जना-] १४ दम्ब [ राजशब्दः रू ]पकान्तिस्थैर्य्यधर्य्यगाम्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्काद्विराजोदधित्रिदशगुरुधनेशान १५ तिशयान [: शरणा ]गताभयप्रदानपरतया तृणबद पास्ताशेषस्वकार्य्यफलप्रार्थनाधिकार्त्मप्रदानानन्दित १३ [ विद्वत्सुहृ] ][प्रणयिहृदयः पादचारीत्र सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेव[रः महाराज- ] १७ [ श्रीगुहसेन: ] तस्य सुतस्तरपादन खमयूख सन्तान विद्युतभावी जलौघविक्षालिताशेषकरमषः १ वा संहतिः Page #180 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां बे ताम्रपत्रो पतरू बीजें १८ [प्रणयिशतसह ]स्रोप[ जीव्यमानभोग ]संपद्रूपलोभादिवाश्रि[ तः सरसमामि ] गामि[ कैर्गुणैः] १९ [ सहज ]शक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टाना [मनुपालयिता धर्म-] २० दायाना]मपाकर्ता प्रजोपघातकारिणामुषप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवा.... २१ [लक्ष्मी परिभागदक्षविक्रमक्रमोपसंप्राप्तविमलपार्थिवश्री परममाहेश्वरी महाराज [ श्रीधरसेनः कुशली २२ [ सर्बोनेवा |युक्तकविनियुक्तकमहत्तरचाटभटध्रुवाधिकरणिक ... ... ... २३ ... ... ... ... ... यथासंबध्यमानकान्समाज्ञापयत्यस्तुवस्संविदितं यथा मया ... ... ... ... ... ... ... ... ... २४ [नश्चैहिका ]मुष्मिकयथाभिलषितफलावाप्तये श्रीवलभी ... ... ... ... बुद्धस्य बुद्धस्य पुष्पधूपदीपतैलपूजानिमित्तं चतुर्दिगभ्यां गतमिक्षुसंघस्य २६ ... ... र्थ विहारस्य च खण्डस्फाटितविशीर्णप्रतिसंस्करणार्थ ... ... २७ ... ... ... हरियाणकामे पूर्वदक्षिणदि ... ... ... ... २८ ... सभूसवातप्रत्यायः सधान्यगतभागः सहिर ... ... स्य ... २९ प्रक्षेपणीयः भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्णवसरिस्क्षिति ... ... ३. ... ... परिपन्धना कार्यागामिभद्रनृपतिभिरस्मशा ... ३१ दानफलमक्गच्छद्भिरयमस्मदायोनुमन्तव्य ... ... ... ... ... ३२ धर्मायतनीकृतानि निर्माल्यमाश्य ... ... ... ... ... ... ... ३३ ... ... ... ... ... ... ... ... ... ... ... ... ३४ दूतकः [श्री]शीलादित्यः लिखितं सन्धिविग्रहाधिकृत दिविरपतिस्कन्दभटेनीस्व... १ वांया श्रीः २ पाया वंशजैा. "Aho Shrut Gyanam" Page #181 -------------------------------------------------------------------------- ________________ ધરસેન ૨ જાના એક દાનપત્રનું પહેલું પતરું આ પતરાના નીચેના બે અણુઓ ભળેલા છે. પણ તે સિવાય એ સારી સ્થિતિમાં છે. તેનું માપ ૯૪ર છે. તેમાં ૧ પંક્તિઓ લખેલ છે, અને આ લેખ વ્યાકરણની ભૂલ વગરને છે. દાનપત્ર વલભીમાંથી જાહેર કરવામાં આવ્યું હતું. ધરસેન ૨ જાના પ્રાસ્તાવિક વર્ણનના ભાગથી આ લેખ પૂરો થાય છે. પરંતુ દાનપત્ર તે જ રાજાનું છે એમાં સંશય નથી. કારણ કે તેને પ્રસ્તાવના ભાગ, વંશના સ્થાપક ભટ્ટારકથી શરૂ કરી ધરસેન ર જ પછી આવતા શીલાદિત્ય ૧ લાના સમયનાં દાનપત્રોમાં જણાયું છે. તેમ, કંઈ પણ ઓછું કર્યા સિવાય, સંપૂર્ણ વંશાવળી આપે છે. ઘરસેન ર ાનાં દાનપ પછીનાં બધાં દાનપત્રોમાં ગુહસેનનું નામ ભટ્ટારક પછી વંશાવળીમાં તરતજ આવે છે, જ્યારે વચ્ચેના ચાર રાજાઓ, ધરસેન ૧, દ્રોણુસહ, ધ્રુવસેન ૧ અને ધરપદ( અથવા ધરપટ્ટ)નાં નામે તર્ક છેડી દેવામાં આવ્યાં છે. માટે આ દાનપત્રમાં ધરસન ૨ જાના વર્ણનનો ભાગ (તેનાં નામ શિવાય) પહેલા પતરામાં આવતા હોવાથી, તેણે જ તે જાહેર કરેલું હોવું જોઈએ, અને જે દૈવયોગે બીજું પતરું મળી આવે છે. આ બાબત ચક્કસ તેમ જ છે, એવું માલુમ પડશે. વળી, આ દાનપત્ર ધરસેન ૨ જાના રાજ્યના પ્રથમ સમયનું છે, એમ પણ બતાવી શકાય છે. કારણ કે, આ રાજાના આરંભકાળનાં દાનપત્રો એટલે, સં. ૨૪૮ અને ૨પરનાં વલભીમાંથી જાહેર કરાયેલાં છે, અને પછીનાં દાનપત્રો, એટલે સં. ૨૬૯ અને ૨૭૦ ના ભદ્રપન નામની લશ્કરી છાવામાંથી જાહેર થયાં છે. આ દાનપત્ર વલભીમાંથી જાહેર થયું હતું તેથી તે તેના રાજયના આરંભકાળનું હોવાને ઘો સંભવ છે, *જ, બ. ક. ૨. એ. સે, . સો. વે, પા ૨૪ ડી. બી. દિલર "Aho Shrut Gyanam" Page #182 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्री १ ओं स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसपत्नमण्डलाभो. गसंसक्तसंप्रहारशतलब्ध२ प्रतापः प्रतापोपनतदानानार्जवोपर्जितानुरागादनुरक्तमौलमृतश्रेणीबलावाप्तराज्यश्रीः ३ परममाहेश्वरः श्रीसेनापतिभटाकस्तस्य सुतस्तत्पादरजोरुणावनतपवित्रीकृतशिराः शिरोवनत४ शत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपंक्तिदिधितिदिनानाथकृपणजनोपजीव्यमान विभवः परममाहेश्वरः ५ श्रीसेनापतिधरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्ततरविमलमौलिमणिमन्वादि प्रणीतविधिविधानधर्माधर्म६ राज इव विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिनापरमस्वा मिना स्वयमुपहित७ राज्याभिषेकः महाविश्राणनावपूतराजश्रीः परभमाहेश्वरः श्रीमहाराजद्रोणसिंहः ___ सिंह इव तस्यानु८ जः स्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमव__बोद्धा शास्त्रार्थ९ तत्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितफलोपभोगदः परमभाग वतः श्रीमहाराज१. [ ध्रुवसनस्तस्या ]नुजस्तञ्चरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः सविशुद्धस्वच रितोदकक्षालिताशेष११ [ कलिकलङ्क ]: प्रसन्ननिर्जितारातिपक्षप्रथितमहिमा परमादित्यभक्तः श्रीमहा राजधरपडस्तत्य १२ [ सुतस्तत्पादसपर्यावाप्तपुण्योदयः शैशवात्प्रभृतिखड्गद्वितीयबाहुरेव समदपरग___ जघटास्फोटनप्रकाशित १३ [ सत्त्वनिकषस्तत्प्रभावप्रणतारा तिचूडारत्नप्रभासंसक्तसव्यपादनखरश्मिसंहति__स्सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परि१४ [ पालनप्रजाहृदयरंजनादन्वर्थरा जशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदश[ गुरुध-] १५ । नेशानतिशयानः शरणागताभ ]यप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्यफल: प्रार्थनाधिका[ थंप्रदानान-] १६ [न्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः ] पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः पर ममाहेश्वरो [ महाराजश्री.] १७ [ गुहसेनस्तस्य सुतस्तत्पाद नखमयूखसंताननिर्वृत्तजाह्नवीजलौघविक्षालिताशे. प कल्मषः प्रण] १८ [यिशतसहस्रोपजीव्यमान]भोगसंपत् रूपलोभादिवाश्रितस्सरसमाभिगामिकैर्गुणैस्सहज१९ [ शक्तिशिक्षाविशेषवि स्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसम[ तिसुष्टानामनु] १वाय दीधितिना "Aho Shrut Gyanam" Page #183 -------------------------------------------------------------------------- ________________ ધરસેન ૨ જાનાં બનાવટી તામ્રપત્રો શક સંવત્ ૪૦૦. ગુ. સ. (૨૫) વલભીના ધરસેન ૨ જા એ શક સંવત ૪૦૦માં આપેલું હોવાના આશયવાળું નીચે આપેલું દાનપત્ર બ. , . એ. સો.ના મ્યુઝીયમની માલિકીનું છે. તેની પ્રથમ નોંધ સદૂગત મી. ભાઉ દાજી જ . . . . . . ૮ પા ૨૪૪)એ લીધી હતી, અને પછી મહું ( ઈ. એ . , પા ૧૧૦; . ૭ ૫, ૧૬૩) લીધી હતી. ૧૮૮માં બોમ્બે ગવર્નમેન્ટ ને ડો. અર્જસને “ફેટેઝીગ્રાફ કરવા માટે આપ્યું હતું. મૂળ બે કડીઓ વડે સાથે બાંધેલાં 5 ઇંચx૭ ઈંચનાં બે પતરાંઓ ઉપર આ દાનપત્ર કેતરેલું છે. ફક્ત ડાબી બાજુની કડી જેના ઉપર મુદ્રા ચટાડી છે તે જ સાચવેલી છે. મુદ્દા ઉપર ઉભા રહેલા નંદીની છાપ છે, જેનું મુખ જમણી તરફ છે, અને તેપર “વિશેન” એવો લેખ છે દાનપત્ર વલભીથી કાઢેલું છે અને તેની તારીખ, શકસંવત્ ૪૦૦( ઈ. સ. ૪૭૮)ના વૈશાખની પૂર્ણિમા છે. દાન આપનાર, ભટ્ટાર્ક એટલે ભટ્ટાર્ક)નો પિત્ર અને ગુહસેનને પુત્ર ધરસેન દેવ કો છે. દાન મેળવનાર, સામવેદની છ ગ શાખાના, તથા કૌશિક ગાવના, અને દશપુરના રહીશ એક ચતુર્વેદી, ભટ્ટ ઈસર એટલે ઈશ્વરને પુત્ર ભટ્ટ ગેમદ( એટલે ગોવિંદ) છે. દાનની વદતુ, સંતરા કરાર (એટલે કતારગામના સોળસો વિષય અથવા જીલ્લામાં આવેલું) નંદીઅર અથવા નદીસર ગામ છે. ગામની સીમા નીચે મુજબ આપેલ છે. પૂર્વે, ગિરિવિલિ ગામ, દક્ષિણે મદવિ નદી પશ્ચિમે મહાસાગર, અને ઉત્તરે દેથલિ ગામ. વલભી રાજાએ આપેલા કહેવાતા એક દાનમાં ગુર્જર લિપિ તથા શક સંવતને થએલે ઉપયોગ, તેના બીજા અને મુખ્યભાગનું ઉમેટાનાં ગુર્જર શાસન સાથે નિકટ મળતાપણું, તથા વલભી રાજાઓની વંશાવળીમાં દેખીતી ભૂલ, વિગેરે બાબતોને આધારે મી. ભાઉ દાજીએ તથા મેં આ પતરાને બનાવટી હોવાનું જાહેર કરેલ છે. -- -- - - • • • • • -- -- —* ** ૧ ઇ. એ. , ૧૦ ૫. ૨% છે. જી, મ્યુલર "Aho Shrut Gyanam" Page #184 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां बनावटी ताम्रपत्र अक्षरान्तर पहेल्लू पतसं १ ओं स्वस्ति श्रीवलभितः सकलपृथ्वीपालमौलिमालापरिचुंबितचरणारविन्दो मिजभु जस्तम्भोड़तवि२ श्वविश्वांभरभार परममाहेस्वरो निजभुजबलनिहत्तसकलरिपुकुलललनालोचनः कमलविनि३ स्मृतवारिधारापरिशांतकोपानलः कलिकालकलकित्तलोकपापनिर्णाशनचतुरतरा शुभाचरितः श्री४ भट्टार्कस्तस्य सूनुरास्वन्डल इव खन्डितविक्रम पृथुरिव पृथुतरयशोवितानविमली कृतसकल. ५ दिगान्तश्चतुः सागरमेखलाय भुवः पालयिता संस्कृतप्रकृतापमंशाभाषात्रयपति बद्धप्रबन्धरच. ६ नानिपुणातरांतकरणो विपश्चित्समाजमानसरजहंस समरशिरोविदारितरातिकरीघर कुंभस्थलप. ७ क्षालितरुधिरधारनिकुरुंघकालसंध्योजितविश्वांतारालः करीराजइव सदादानार्दिक तकरो हिमाचल८ इवांतसरालोतितुगश्चा रत्नाकर इव बहुसत्वाश्रयोतिगंभिरश्च शिशिरेतरकिरणा इव निजपादच्छाया९ क्रांतमहामहीधरचक्रवालः श्रीगुहसेनस्तस्य सुनुरनुपमगुणगणाधरभूतो भुतनथ१० इव रिपुपूरा भेत चतुरांभोधिवेलामेखलाय भुतधाच्या भर्चा निजभुजबलहठाकृष्णस मस्तसापत्नसंपत्कः ११ पङ्कजनाभ इव सदा लक्ष्मिनिवासो विबुद्धधुनीप्रवाह इव भुवनत्रयपवित्रकरणोद्य तो दिन१२ कर इव करनिकरनिहतबहुतारारिपुतिमिरविसारो विशादतरयशोराशिप्रसरप्रसाधि१३ तासकलदिगंतभुतलः कमलासन इव विबुद्धवृन्दसंसेवित पयोदसमयजलधरनिवाह इव सकलाशा२३ ५. १ पाया भीत:- पं. २ बाधा विश्वंभर; श्वरो; लोचन पं. 3 बाया परिश्रान्त; कलकाधित; तरशुभचारितः-५, ४ पायो भटार्क; राखण्ड; वाखण्डितविक्रमः ५.५ पायो दिगन्त; मेखलाया, प्राकृता. ५.६ पाया निपुणतरान्तः; राजहंमः, तारातिकरिघटा ५. ७ क्यो धारा; करि; नार्दीकृत; 41 पाया इवालिसरको; तुअब, गंभीर; किरण; पं. ४ पायो सुनुरगणधर; भूतनाथ. ५ १. पाय रिपुपुरा भेत्ता; चतुरभो; मेखलाया भूत कृष्ट ५. ११ पां लक्ष्मी; वियुध; 4. १२ वाय! बहुतर; विस्तारो विशद. ५. 13 पाया तसकल; भुतुल:; विबुध;-सेवितः ४ . "Aho Shrut Gyanam" Page #185 -------------------------------------------------------------------------- ________________ १०८ गुजरातना ऐतिहासिक लेख १४ परीपूरणाकुशलो लोकसंतापहारी च वज्रधर इव पटुतरधिषणो बहुद्रेकच महारा__जाधिराजप१५ रमेश्वरपरमभट्टारकः श्रीधरसेनदव कुशली सर्वानेव राष्ट्रपतिविषयपतिग्रामकू टायुक्तका१६ नियुक्तकाधिकमहात्तारादित्समाज्ञापयति अस्तु वो विदितं यथा मय मा१७ तापित्रोरात्मनश्चैवामुष्मिकपुण्यायशोभिवृद्धाये दशपुरविनिर्गत पतरू बीj १ मान्यकौसिकस्यगोत्रच्छंदोगासब्रझचारिभाट्टा इसरस्तस्यसुत२ भादृगोमिंद बलिचस्वैस्वदेवामिहोत्रपञ्चमहायज्ञार्थ कतारग्रामीडशतं वि३ पयंतःपातिनंदीअरकमामो तस्य च घटानानि पुर्वतः गिरिविलिग्रामः दक्षिमतः म. ४ दाविनदि पश्चिमतः समुंद्रो उतरतः देयथलिग्रामः एवमयं स्वचतुराघटनवि शुद्धो ग्रामः सोद्रंग सप५ रिकर सधान्यहिरन्यादेय सोत्पद्यमानवेष्टिक समस्तराजीकयनमप्रवेस्यमाचद्रार्का पर्णवक्षितिसरी६ पर्बतसमानकालिना पुत्रपौत्रांन्वयक्रमोपभोग्य पुर्वप्रतदवब्रह्मदायवर्जमभ्यंतर शिध्य शकनृप७ कालातीतसंवच्छरशतचतुष्टये वैशाख्यं पौर्णमशि उदकातिस्वग्णप्रतिपादितं यतोस्योचि ८ तया ब्रह्मदायस्थित्या कृषतः कर्षयतो मुंजतो भोजयतः प्रतिदिशतो वा न व्या. सेधः प्रवर्ति९ तव्यश्च तथागामिभिरापि नृपतिभिरास्मद्वंस्यैन्योन्या सामान्य भुमिदानफलमवे त्य बिन्दूलो. १० लान्यनित्यैन्यैश्वर्याणि तृणालमाजलबिन्दुचण्चलण्वजिवितमकलय्यस्वदायोनिर्वि सेषोयम११ स्मद्वायोनुमन्तव्य पलयितव्यश्च तथा त्रोक्तं बहुभिर्वसुधा भुक्तराजभिः साग रादिभिः जस्य जस्य य------- - - . .. - ... १४ वाय। परिपूरण; बहुद्च, ५. 1५ पाश देवः; युक्तक ५. १६ पाया महत्तरादीन्स; मया पं. १७ पायो पुण्ययशोभिवृद्धये ५१ पायो तश्चातुर्विद्य; कौशिकसगोच्छदोग;-मह. ५ २ पाया भष्टगोविन्दाय, वैश्वदेवा, प. .३ यथा षयान्त; चाघाटनानि; पूर्वतः ५४ पायो दावी नदी; समुद्र उत्तर, रापाटन सोनंग:-4. ५ वायो करः; ग्यादयः; विष्टिकः; राजकीयानामप्रवेश्यमा, सरि- ५. पायो समानकालीन; पौत्रा. न्यय; भोग्यः पूर्वप्रत्त; माभ्यंतरसिद्धया. पं. ७ वैशाख्यां पौर्णमास्यां; सर्गण प्रतिपादित. ५.५ पाया तव्यः तथा; रापि; रस्मद्वंश्यैर; सामान्यभूमिः बिन्दु. ५. १० पाया नित्यान्य, तृणाचलम चलच; माकलय्य; स्वदायनिविशेषो. पं. 11 वांया स्मद्दा; मन्तव्यः पा; भुक्ता; राजभिः स; यस्य यस्य. "Aho Shrut Gyanam" Page #186 -------------------------------------------------------------------------- ________________ २०२ धरसेन २ जानां बनावटी ताम्रपत्रो १२ दा भुमिस्तस्य तस्य तदा फलंजश्वज्ञनतिमिरवृतमतिराच्छीबदाच्छिचमनमनुमो देता व स पंचभिर्महा१३ पातकैरुपपातकैश्च शंयुक्त स्यादिति उक्त च भागवता वेदव्यासेन व्यासेन षष्टिं वर्षसहस्राणि स्व१४ में तिष्ठति भूमिदः अच्छेत चानुमंत च तानेव नरके वसेत् जनिह दत्तानि पुरतना नि दानानि धर्मा१५ ययषस्कराणि निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः पुनरादादित स्व दत्तां परदत्तां वा यत्ना१६ वषा नराधिपः महीं महिमतां श्रेष्ठ दानाच्छ्योनुपालनं लिखित संधीविग्रहा धिकृतेन माधवसू१७ तेन देवेण स्वहस्तोयं मम श्रीधरसेनदेवास्य ॥ ॥ १२. पांय भूमि; यश्चाज्ञान; राच्छिन्द्याहाच्छिद्यमानम; देत वा. पं. १२वायो संयुक्तः सहस्राणि, ५,१४ पायो भूमिदः आच्छेत्ता चानुमंता; तान्येव; यानीह दत्तानि पुरा; ५, १५ पायो यशस्क; राददीत ५.१६ पाय क्ष. प, महीमतां; लिखित संधि; माधवसु. ५. १७ पाया मम श्रीधरसेनदेवस्य. "Aho Shrut Gyanam" Page #187 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ‘ ભાષાન્તર ’ ૐ સ્વસ્તિ, વિખ્યાત વલભીમાંથી! જેનાં ચરણ--કમળ માળાની પેઠે આવૃત્ત કરતા નૃપાના મુગટથી ચુંખિત થતાં,—જે સ્તંભ સરખા મળવાન કરી અખિલ ભૂમિના ભાર ધારતા-જેના કાગ્નિ ખલસંપન્ન ભુજથી સંહારેલા પેાતાના શત્રુઓની વિનતાઓનાં નેત્રોમાંથી વહેતી અશ્રુધાસથી શાન્ત થયા હતા, જેના સદાચાર કલિકાલથી કલંકિત જગનાં પાપહલુવા અતિ શક્તિમાન હતા તે પરમ માહેશ્વર શ્રી ભટ્ટર્ડ ( ભટાર્ક ) થયે. તેને પુત્ર અખંડિત વિક્રમને લઈને ભાખવુડલ ( ઈન્દ્ર) સમાન અને પૃથુતર યશનાં વિતાન વર્ડ સકળ કિંગન્તે વિમળ થએલ ડાવાથી પૃથુ સમાન મેખલાની પેઠે ચાર સાગરથી ભાવૃત થએલી પૃથ્વીને રક્ષનાર, અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણ ભાષામાં પ્રમુખ્ય રચનામાં અધિક નિપુણુ—પંડિત સમાજના માનસમાં રાજહંસ સરખેડ, યુદ્ધના અર્થે શત્રુઓના માતંગેના સૈન્યનાં કુમ્ભમાંથી વહેતા સંધ્યાકાળ સમા રક્ત રૂધિરની અનેક ધારાએથી પૃથ્વીના સર્વ પ્રદેશોના વિજય કરનાર, સર્વ અંતરભાગને વિજય કરનાર, દાનામાં અનુમતિ માટે પાણીના અર્ધથી ભીંજાયેલા કરવાળા હાવાથી કુમ્બમાંથી અરતા મનથી નિત્ય ભીંજાયેલી સૂંઠવાળા કરરાજ સમાન, અતિ સરળ અને અતિ તુંગ હાઈ હિમાલય સરખા,મહું સવાશ્રય (બહુ હિંમતવાન ) અને અતિ ગંભીર હોવાથી બહુ સવાશ્રય અહુ પ્રાણીઓના શ્રય ) અને અતિ ગંભીર સાગર સમાન, પાદછાયા ઘણા મહાન મહીધરે રાજાએ. ઉપર પડતી હોવાથી અતિ મહાન મહીધરા ( પર્વત ઉપર પડતી પાદછાયા (કરાની પ્રભા ) વાળા સૂર્ય સમાન શ્રી ઝુહુસેન હતા. તેને પુત્ર, અતુલ ગુણસમૂહ સંપન્ન, શત્રુએનાં ત્રિપુર( ત્રણ શહેર)ના નાશ કરનાર હાવાથી ત્રિપુર ણુનાર શિવસમાન, મેખલાની પેઠે સાગરથી આવૃત પૃથ્વીના પતિ, પોતાના સર્વ સ્પર્ધાની શ્રી સ્વ બાહુબળથી પેતાની પાસે ખેંચીલેનાર, વિષ્ણુ જેમ સટ્ટા લક્ષ્મીથી સેવાએલા,ગંગાના પ્રવાહ જેમ નિત્ય ત્રિભુવનની શુદ્ધિમાં પ્રવૃત્ત, પેાતાના માતંગીની સૂંઢના સમૂહથી અસંખ્ય શત્રુનાં તિમિર હણવાથી, અને સકલ ભુવનને અતિ પ્રસરેલા અને અતિ ઉજ્વલ યશવર્ડ શેલાવતા હેાવાથી, કિર@ાના સમૂહથી પ્રસરેલા તિમિર શત્રુને હુનાર અને અતિ પ્રસરેલા ઉજ્જવલ તેજ વડે અખિલ ભુવનને શેાભાવનાર સૂર્ય સમાન, વિષ્ણુદ્ધ મડળથી સેવાતા હાવાથી ફ્રેંજમંડળથી સેવન થતા બ્રહ્માસમાન, જનાની સર્વ અભિલાષ પૂર્ણ કરવામાં નિપુણ હોવાથી અને સંાપ હરનાર ડાવાથી સકળ નભને ભરી દેવા કિતમાન અને સંતાપી જનાના તાપ હરનાર, વર્ષા ઋતુના મેઘસમાન, મઠ્ઠા મતિ અને વિષ્ણુ સંપન્ન હાઇ ધિષણ (અRsપતિ) ગુરૂવાળા અને બહુ નયનવાલાઈન્દ્ર સમાન મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભટ્ટારક શ્રી ધરસેન દેવ હતા. તે કુશળ હાલતમાં સર્વ રાદ્ધપતિ, વિષયપતિ, ગ્રામફ્ટ, આયુકતક, નિયુક્તક, મહત્તર આદિને આ શાસન કરે છેઃ ko તમને જાહેર થાએ કે પરલેાકમાં મારાં માતાપિતા અને મારા પુણ્યની અને માશ યશની વૃદ્ધિ અર્થે, ઇસર ( ઇશ્વર) ભટ્ટના પુત્ર, દશપુરથી આવેલા, તે નગરના ચતુર્વેદી મધ્યેના, અને કૌશિક ગોત્રના, છન્દેગસબ્રહ્મચારી, ગેસિન્હા ગેવિન્ડ )ને, ખલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર, પંચમહાયજ્ઞ આદિ વિધિ અનુષ્ઠાન માટે કન્તારગામોડરાત વિષયમાં આવેલું નન્દીક ગામ જેની સીમા:-પૂર્વે ગિરિવિલિગામ, દક્ષિણે મઢાવીનદી, પશ્ચિમે સાગર; ઉત્તરે કૅથિલ ગામઃ આ ગામ રાજ પુરૂષોની દખલગરિ મુકત, પુત્ર, પૌત્ર અને વંશએના ઉપÈાગ માટે ઉપરની સીમા પ્રમાણે સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, વેટ સહિત દેવા અને દ્વિોને પૂર્વે કરેલાં દાના જે કરી, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી, મેં ભક્તિથી પાણીના અર્ધ્યથી શક સં. ૪૦૦ વૈશાખ પૂણ્ માને દિને દાનમાં આપ્યું છે. આથી જ્યારે તે બ્રહ્મદેયના નિયમ અનુસાર આ ગામની જમીનની ખેતી કરે, ખેતી કરાવે, ઉપભેગ કરે કે અન્યથી ઉપસેાગ કરાવે અથવા અન્યને સંપે ત્યારે કાઈએ પ્રતિબંધ કરવા નહિ *** *** માધવના પુત્ર, સંધિવિગ્રાધિકારી રેવથી લખાયું. આ મારા શ્રી ધરસેન દેવના સ્વહસ્ત છે. "Aho Shrut Gyanam" ... Page #188 -------------------------------------------------------------------------- ________________ નં ૫૧ શીલાદિત્ય ૧ લા(ધર્માદિત્ય )નાં પાલિતાણાનાં તામ્રપા સંવત્ ૨૮૬ વૈશાખ વદ ૬ રાય બહાદુર વિ. વૈંકય્યએ મારા ઉપર કૃપા કરીને આ પતરાનું વર્ણન નીચે પ્રમાણે આપ્યું છે: લેખનું એક જ પતરૂં સાચવેલું છે. તેને નીચેના ભાગમાં એ કડીએનાં કાણાં છે; પરંતુ કડી અથવા તેના પરની મુદ્રા મળી શકતાં નથી. પતરાના એક ન્હાની કકડા ઉપરના ડાબા ખુણાપથી ભાંગી જવાથી ચિહ્નના ચેડા ભાગ બગડી ગયા છે. એ જ પ્રમાણે ૧૦ સી પંક્તિની શરૂવાતના ડૉ ભાગ પણ ગયા છે, પરંતુ એક પણ અક્ષરને નુકશાન થયું નથી. પતરાની એક જ મનુએ કાતર કામ કરેલું છે. અને કાતરનારનાં એજારાનાં ચિહ્નો પાછળની માજીએ સંપૂર્ણ રીતે દેખાય છે. પતરાની લંબાઈ ૧૧ થી ૧૧ૐની છે અને ઉંચાઈ લગભગ ” છે. પતા ઉપર સુંદર રીતે લખેલી ૧૮ પંક્તિઓ છે. દરેક અક્ષરની સરાસરી ઉંચાઈ 3” છે. લિપિ શીલાદિત્ય ૧ લાનાં દાનપત્રામાંની લિપિને મળતી છે. પતરામાં ફક્ત દાનપત્રના નિયમ પ્રમાણેના થ્રેડો ભાગ છે. અને શીલાદિત્ય ૧ લા ધર્મોદાયના વર્ણનથી ભાગી ગયે છે, પરંતુ આ દાનપત્ર તેનું જ છે, એવા મી. જેકસનના મત ખરા છે એ વાત તદ્દન નક્કી છે. ડા. ભાંડારકરે પ્રસિદ્ધ કરેલા સંવત ૨૮૬ વશાખવદ ૬ ના, શીલાદિત્ય ૧ ( ધર્માદિત્ય )ના વળાના બીજા પતરાના અવશેષપરના આ પહેલા શબ્દો છે.ર પ્રસિદ્ધÎના આધાર પ્રમાણે આ પતરૂં ૧૨ લાંષુ' અને ૮}” ઉંચું છે. એટલે આપણા પતરા સાથે માપ પણુ મળતું આવે છે. અને એ પતરાં શેમાં જ છે, એ વિષે કંઈ પણ શંકા નથી. એટલે હવે આખું દાનપત્ર આપણી પાસે મેાજુદ છે. ડા. ભાંડારકરે પ્રસિદ્ધ કર્યું છે તે ઉપરથી એમ જણાય છે કે ખીંનું પતરૂં સંભાળપૂર્વક રાખેલું નથી. પહેલા પતરા સાથે ફરીથી પ્રસિદ્ધ કરી શકાય તે માટે તે પતરૂં મેળવવા માટે મેં રાવ. બહાદુર વિ. વૈધ્યને વિનંતી કરી હતી, પરંતુ એમના પ્રયાસ ફળીભૂત થયો નથી. એટલે હું શરૂવાત જ પ્રસિદ્ધ કરૂ છું. ૬ એ. ઈ, વે, ૧૧ પા. ૧૫-૧૬ પહેલું પતરૂ છે. સ્ટેનકાને ઈ. એ. વા. ૧૫, ૪૬ ખીજું પર્વ ધા ભાંડારાર ૨ જીવે છે, એ વેશ. ૧ યા. ૪૨ ૪૧ "Aho Shrut Gyanam" Page #189 -------------------------------------------------------------------------- ________________ ११२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ॐ स्वस्ति [ ॥] वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्न मण्डलाभोगसंसक्तप्रहा२ रशतलब्धप्रतापात्प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबला३ वाप्तराज्यश्रियःपरममाहेश्वर श्री भवादिव्यवच्छिन्नरा - ]जवंशान्माता पितृचरणारविन्द प्रणतिप्रविधौताशेषकल्म४ षः शैशवात्मभूतिखड्गद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितस[*]त्वनि कषस्तत्प[ *] भा५ वप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंघ[ ह]तिस्सकलस्मृतिप्रणीतमार्ग सम्यक्परिपालन६ प्रजाहृदयरंजनान्वर्थराजशब्दः रूपकान्तिस्थैर्यधैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः स्मरशशा कादिराजो७ दघि तृ[ त्रि] दशगुरुधनेशानतिशयानश्शरणागताभयप्रदानपरतया त्रि[ तृण [ व दपास्ताशेषस्वकार्य८ फल[ :* प्रायनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सक लभुवनमण्डलामो९ गप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखस न्ता ]न विसृत जाहवीजलो१० घप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पदूपलोभादिवाश्रितस्सर भसमाभि११ गामिकैर्गुणैस्सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलबलधर्नुहुरः प्रथमनरपतिसम तिसृष्टाना१२ मनुपालयिता धर्मदायानामपाकर्ता प्रजोपधातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसर स्वत्योरेका१३ धिवासस्य संघ[ ह तारातिपक्षजलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तवि मलपावित्रीः परममाहे१४ श्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातस्सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदय स्थगितसमग्रदिङ्म१५ ण्डलस्समरशतविजयशोभासनाथमण्डलाप्रद्युतिमासुरतरांसपीठोदूदगुरुमनोरथमहाभारः ૧ ચિહ્નરૂપે દર્શાવેલ ---- --- "Aho Shrut Gyanam" Page #190 -------------------------------------------------------------------------- ________________ ११३ शीलादित्य १ लाना पालिताणानां ताम्रपत्रो १६ सर्वविद्यापरावरविभागाधिगमविमलमतिरपि सर्वतस्सुभाषितलवेनापि सुखोपपाद नीयपरि१७ तोष[ :* समग्रलोकागाधगाम्भीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याण स्वभावः खिलीभू१८ तकृतयुगनृपतिये( प ) विशोधनाधिगतोदप्रकीर्तिमानुपरोधो ज* ज्वल ज्वलतरीकृतार्थ अक्षरान्तर (संवत् २८६ वैशाम 4 ) पतरूं बीजें १ सुखसंपदुपसेवानिरुढधद्वित्यदितीयनामापरममाहेश्वरः श्रीशिला२ ... युक्तकविनियुक्तक ... महातरा ... ... दीनन्या ... ... ... ... ३ ... समाज्ञापयत्यस्तुवस्संविदितं यथा मया मातापितृ( पुण्या )प्ययनाय४ ... करितविहारनिवासिचतुर्दिगभ्यागतार्याभिक्षुसंघस्यचीवरपिण्डपातशयनासन. ५ परिष्कारार्थबुद्रानाश्च भगवतां गन्धधुपपुष्पमाल्यदीपतैलाधुपयोगार्थविहारस्य च खण्डस्फुटितप्रतिसं६ स्काराय पालतीरोलले [? रक्षरपुत्र[ ? प्रामे नद्युत्तरतटे ... ... ... ... ७ क्षेत्रं तथोद्रपद्रकमाम ... ... ... ... ... ... क्षेत्रं सोझं सोपरिकर १५ दूतक : ] पुत्रभट्टादित्ययशाः लिखितं संधिविन... ... ... ... ... ... १६ ... ... ... सं २८६ वैशाख व ६ ॥ ... ... ... ... ... ... ... स्वहस्तो म . * ... पा. ४६ श्री ५३ प्री. सांडार "Aho Shrut Gyanam" Page #191 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષા તર ( પ ́ક્તિ ૧ ), વસ્તિ ! વલભીમાં મૈત્રક વંશમાં શત્રુને અળથી નમાવનાર, અતુલ ખલથી પ્રાપ્ત કરેલા ભૂમિમંડળમાં સેંકડો યુદ્ધ કરી પ્રતાપ મેળવતાર, એના પ્રતાપને વશ થઈ ને નમન કરનારને દાન, માન, અને સરળતાથી અનુરાગ જિતનાર, વંશપરંપરાના તેમ જ પગારદાર સેવકગણના ખલથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, મહેશ્વરના પરમ ભક્ત શ્રીમાનુ ભટ્ટાર્કથી શરૂ થઈ અછિન્ન રાજવંશમાં, મહેશ્વરને પરમ ભક્ત શ્રીમાન્ ઝુહુસેન ઉત્પન્ન થયે;–જેનાં પાપ માતાપિતાનાં ચરણકમળને નમન કરવાથી ધાવાઈ ગયાં હતાં, જેને આલપણથી તરવાર બીજા આછું. જેવી જ હતી, જેની શક્તિ શત્રુના મદભરેલા હાથીના કપાલ ભેદીને પ્રકાશિત થઈ હતી, જેના પદ્મનખપંક્તિનાં કરશે તેના પ્રતાપથી તેને નમન કરતા શત્રુએના મુગટનાં રત્નાની પ્રભા સાથે એકમેક થતાં, જેણે અધી સ્મૃતિના માર્ગ અનુસાર પ્રજાનું મનરંજન કર્યું હતું અને એ રીતે પાતાનું રાજપદ અન્વર્થ કરી બતાવ્યું હતું; જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ધૈર્ય, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપન્નમાં અનુક્રમે કામદેવ, ચંદ્ર, મૈરુ, સાગર, બૃહસ્પતિ અને કુખેથી ચઢી. તા હતા, જે રાણુ માગનારને અભયદાન આપવાના દૃઢ નિશ્ચયવાળા હતા એને તેથી પોતાનાં સર્વે કાર્યોનાં ફૂલ તૃણવત્ તજી દેતા, જે પ્રજા, મિત્રા, અને અનુરાગીએનાં હૃદયાને પ્રાર્થના કતાં અધિક ધન આપી રજતે, અને જે અખિલ ભમંડળના મૂર્તિમાન હર્ષ હતા. ( પંક્તિ ૯ ) તેના પુત્ર, પરમમાહેશ્વર શ્રી ધરસેન હતા, જેનાં પાપ તેના પિતાના પદનખની પંક્તિના રશ્મિ સમૂહમાંથી વહેતી ગંગા નદીના પાણીથી ધોવાઈ ગયાં હતાં, જેની લક્ષ્મીના ઉપભેગ તેના સેંડા હજારો અનુરાગી કરતા, આકર્ષક ગુણા જેના રૂપથી ખેંચાઇને તેને અવલંમતા; જે સર્વ સેનાના ધનુર્ધરોને પેાતાની શક્તિ અને ઉત્તમ તાલીમ( વિદ્યા )થી અજાયમ કરતે, જે પહેલાંના નૃપેનાં દીધેલાં ધર્મદાનનું રક્ષણ કરતા, છે પ્રશ્નનાં ત્રાસદાયક દુઃખ હરતા, જેનામાં શ્રી અને સરસ્વતીને સાથે જ વાસ થતે હુંતે, જેનું પરાક્રમ શત્રુગાની સોંપદને ઉપ ભાગ કરવામાં ચતુર હતું, અને જેણે પ્રભાવથી વિમલ રાજ્યશ્રી પ્રાપ્ત કરેલી હતી. ( પંક્તિ ૧૪ ) તેના પુત્ર, અને પાદાનુધ્યાત, સકલ જગતને અનન્તદાયી સથેના ઉદયથી દિશામંડળને ભરતા, સેંકડા યુદ્ધોમાં નિયવતી તલવારથી પ્રકાશિત થતા સ્કંધ ઉપર મનારથાના મહાભારને નિભાવનાર વિદ્યાના સર્વ વિભાગથી વિમલ થયેન્રી મતિવાળે હેવા છતાં ન્હાના સરખા પણુ સુભાષિતથી સટ્ટા જે સંતુષ્ટ થતા, સમસ્ત જગતથી નહિં માપી શકાય એવા ઉંડા હ્રદયાળે, છતાં સદાચારથી સ્પષ્ટ જણાઈ આવતા ઉમદા સ્વભાવવાળે, મુંઝાઈ ને ઉભર રહેલા કૂતયુગના રાજાઓના પથ વિશુદ્ધ કરી મહાકીતે સંપાદન કરનાર, સંપદ, સુખ અને ધારાઓનું અપ્રતિબંધ શાસનથી ઉજ્જવળ કીતિવાળી થએલી શ્રીના ઉપલેગથી ધર્માદિત્ય ઉપનામ મેળવનાર થઇ મહેશ્વરને પરમ ભક્ત, શ્રીમાન્ શિલાદિત્ય હતે. ११४ તમાન થી બંધા થ્રિ શીલા પરમમાહેશ્વર, જેનું બીજું નામ ઉપભોગથી પ્રાપ્ત થયેલું ધર્માદિત્ય હતું, તે અધિકારી, યુક્તક વિનિયુક્તક મહત્તર આદિને શાસન કરે છે કે જાહેર થાએ કે, મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે મેં, પલતિલમ્ડ ( ? ) માં રક્ષ-ર-પુત્ર(?) ગામમાં નદીની ઉત્તરે ... નામનું ક્ષેત્ર, અને ઉદ્મપત્રક ગામમાં ક્ષેત્ર, વાએલા વિહારમાં વસતા, ચાર દિશાઓમાંથી આવતા ભિક્ષુ સંધને, વા, અન્ન, શયન, આસન, અન્ય, ધૂપ, પુષ્પ, શ્રી યુદ્ધના દ્વીપ માટે તેલ અને વિહારના સમાર કામ માટે ( એટલે ખંડિત થયેલા ભાગા સરખા મૂકવા ) આપ્યું છે. આ ક્ષેત્રે પાણીના અર્થથી તે સબંધની વસ્તુએ સહિત આપ્યાં છે. વિગેરે વગેરે. ( બાકીનું હમેશમુજખ છે) પુત્ર ભટ્ટાદિત્ય-યશઃ અહી તક છે લખાયું ૨૮૯ ના વૈશાખ વદ્ય અને ... ભાષાન્તર પરૂં ૨ જું દિન, મારા વહરત. "Aho Shrut Gyanam" ... Page #192 -------------------------------------------------------------------------- ________________ નંવ પર શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો સંવત ૨૮૬ જ્યેષ્ઠ વદ ૬ કાઠિયાવાડમાં ગેહીલવાડ પ્રાંતના સંસ્થાન વળાના મુખ્ય શહેર વળા–પ્રાચીન વલભી–માંથી મળેલાં કાઇ તામ્રપત્ર ઉપરને આ લેખ છે. આ પતરાંએ હાલ ખાં. છે. એક્ સ. એ. સે. ની લાયબ્રેરીમાં રાખ્યાં છે. પતરાઓની સંખ્યા એ છે, અને દરેકનું માપ આશરે ૧૧” ૮” છે. લખાણના રક્ષણુ માટે કાંઠાઓ જાડા વાળેલા છે. લેખને કાને લીધે ઘણું નુક્શાન થયું છે, પરંતુ તે જ વંશના તે જ નમુના ઉપરથી લખેલાં બીજાં દાનાની મદદથી, તે લગભગ આખા વાંચી શકાય છે. પહેલા પતરામ નીચે તથા બીજાને મથાળેથી ચડું ત્રાંબું કપાઈ ગયું હાવાથી થોડી હકીકત તદ્દન નાશ પામી છે. પતરાંઓમાં એ કડીઓ માટે કાણાં છે. પરંતુ તે કડીએ તથા મુદ્રા મળી આવતાં નથી. અન્ને પતરાંનું વજન ૨ પૌંડ ૧૦ સ છે. છેવટ સુધી ભાષા સંસ્કૃત વાપરેલી છે. આ લેખ પ્રથમ એનરેખલ, વિ. એન, મંડલિકે જ. એ. બ્રે. એક્ એ. સે. વેા. ૧૧ પા. ૩૫૯ માં પ્રસિદ્ધ કર્યા હતા. લેખ શિલાદિત્ય ૧ લાના સમયના છે. અને તારીખ આંકડાઓથી, સંવત્ ૧૮૬ ના જ્યેષ્ઠ વદ હું આપેલી છે. આ દાનપત્ર ઉપરથી મળતી ઐતિહાસિક માહિતી આ જર્નલમાં વેલ્યુમ ૯ પા, ૨૩૭ માં પ્રસિદ્ધ કરેલ તે જ રાજાના એક દાનપત્રને ખરેખર મળતી આવે છે. હમ્મેશ મુજબ વંશાવળી ભટ્ટાકુંથી શરૂ થાય છે. વચ્ચેનાં કેટલાંક નામે બાદ કરતાં તેના પછીને સીધે વંશજ ગુહુસેન હતા. તેના પુત્ર ધરસેન ર ો, અને તેને પુત્ર શીલાદિત્ય ૧ હતા, તેણે ધર્માદિત્ય ૧ લે એ નામ પણ ધારણ કર્યુ હતું, અને તેણે વલભીમાંથી શાસન જાહેર કર્યું હતું. વલભીનાં ખીજાં દાનપત્રમાં બતાવેલી રાજવંશી સ્ત્રી કુડ્ડાએ સ્થાપેલા વલભીના એક બૌદ્ધ મને આ દાન માપ્યું છે. અને દાનને હેતુ પણ હુમ્મેશ મુજબને, એટલે, ધાર્મિક પૂજા, મઢમાં રહેનારાએનું પેષણ, તથા મઠના સમારકામ વિગેરેના ખર્ચ કરવાના છે. ... દાનની વસ્તુઓ નીચે મુજબ છેઃ——પદ્મરકૂપિકા (?) નામનું ગામ, કુટુંબિન સૂર્યકની માલિકીનું એક ક્ષેત્ર, અને એક (?)ની માલિકીનું ઉચ્ચાપકમાંનું ક્ષેત્ર, અદ્ધિકની માલિકીનું એક નહેર વતી પાણી પાયેલું ક્ષેત્ર, અને એક કુંભારની માલિકીનું કક્કિજ નામનું ક્ષેત્ર, એક ઇંદ્રાદ્ધિપકમાં ..... ની માલિકીનું ક્ષેત્ર આ બધાં પુણ્યક સ્થલીમાં આવેલાં છે. આ ઉપરાંત વલભીની સીમા ઉપર આવેલી ચાર પુષ્પવાટિકામેાં તથા કૂવા છે. દાનમાં લખેલા અધિકારીશ્મામાં, દૂતક ભટ્ટાહિત્યયશસ, જે પ્રથમ વે. ? પા. ૪૬ ૫. ૧૫ માં પણ બતાવેલ છે, તે અને સંધિવિગ્રાધિકૃત તથા દ્વિવિરપતિ વત્રભટ્ટ છે, આ પાછળના અધિકારીનું નામ ઘણાં દાનપત્રામાં આાવે છે, અને જૂદી જુદી રીતે તેની નકલ કરવામાં આવી છે. ઈ. એ. વ. ૧૪ ૫૫, ૩૨૭ પ્રા. એફ. કિલ્હને ४२ "Aho Shrut Gyanam" Page #193 -------------------------------------------------------------------------- ________________ द गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतलं पहेलं १ ओं स्वस्त वलभितः प्रसभप्रणतामित्राणांमै त्रकाणाम तुलबलसंपन्नमण्डलामो गसंसक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापो२ पनतदानमाना। ज वोपा जिं ]तानुरागादनुरक्तमौलभृतश्रे[ पी ]बलावातरा. ज्यश्रियः परममाहेश्वरश्रीभटादि३ व्यवच्छिन्नरजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवानं. भृतिखाद्वितीयबाहुरेव ४ समदपरगजघटास्फोटनप्रकाशितस त्व निकषस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभा संसक्तपादनखरश्मि५ संघतिस्सरले सतिप्रणीतमार्ग सम्यक्परिपालनप्रजाहृदयरंजनान्वर्थराजशब्द:रूप कान्तिस्थैर्य धैर्य६ गाम्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशाशाकदि राजोदधितृदर्शगुरुधनेशानतिशयानः शर णागताभयप्रदान७ परतया तृणवदपास्ताशे। ष स्वका[ ये फल[ : प्रार्थनाधिकार्थप्रदानानन्दि. तविद्वत्सुहृत्प्रणयिहृदयः पाद८ चारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः पाममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पा दनखमयूर्ख सन्तान९ विसृतजाह्नवीजलौघप्रक्षालिताशेषकरुमषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्मद्रूपलो भादिवा श्रिता : *] १. सरभसमाभिगामिकैग्गुणैस्सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलबलधनुर्द्धरः प्रथ मनरपतिसमतिस११. ष्टानामनुपालयिताधर्मदायानामपाकर्ता प्रजोपधातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरका१२ घिवासस्य संघौरातिपक्षलक्ष्मीयरिमोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थि वश्रीः परममाहेश्व१३ र: श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुयातस्सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थ गितसमप्रदिग्मण्ड वाया स्वस्ति २ वांयस वलभीत 3 पाय राज ४ पायो द्वितीया ५ पाया संहतिस्सकल ६ पाया मार्ग ७ वाया शशाङ्काद्रि ८ बाय त्रिदश वायो मयूख १० बांया संहता "Aho Shrut Gyanam" Page #194 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य १ लानां ताम्रपत्रो १४ लस्समरशतविजयशोभासनाथमण्डलाग्रद्युतिभासुरतरान्स पीठोदूदगुरुमनोरथमम हाभारस्सर्व१५ विद्यापरावरविभागाधिगमविमलमतिरपिसर्वतस्सुभाषितलवेनापि सुखोपपाद[ नी] यपरितोषस्स१६ मग्रलोकागाधगाम्भीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिली भूतकृतयुगनृ१७ पतिपथविशोधनाधिगतोदप्रकीर्तिर्द्धमानुप रो ]घोज्वलनरीकृतार्थसुखसंपदुपसे वानिरू ढघ : 1 [ा दि[ त्य] १८ द्वितीयनामा परममाहेश्वरः श्रीशिलादित्य कुशली सानेवायु[ क्त कविनि १९ हाँ त रचाटभटकुमारामात्यदीनन्यांश्च यथाभिसंबद्धयमानका स ]मा जाप .... .... ... ... .... २० दि[ २ ] यथा मया[ मातपित्रो *]: पुण्याप्या[ यना य वलभी[ प्रतिष्ठि तराज्ञीदुड्डाकारितवि ] ... ... .... .... पतरूं बीजुं २१ ...... ....पिण्डपातशयनासन[ ग्ला ]नप्रत्ययभैषज्यपरिष्कारात्वं बु ] [द्धाना ] ..... ... २२ ..... ..... ष्पमाल्यदीपतैलाधुपयोगार्थ विहारस्य च खण्डस्फुटितप्रति[सं] २३ ... पण्ड( ! स्कूपिका ! पुण्यानकस्थत्यन्तर्गतउच्चापद्रके कुटुम्बिसू____ र्यकप्रत्ययक्षेत्रं [ तथा ] २४ ... .... [प्रत्य ]यक्षे[ ]तथा कक्विजनामेअर्बिकपत्ययापि । तथा ____ कुम्भारप्रत्यवापि तथेन्द्राणिपद्रके २५ .. ... स्प्रत्ययक्षेत्र तथा वलभीस्वतलसीनिपुष्पवाटिकाकूपकचतुष्टयमेवमयं क्षेत्रत्रयवापि२६ द्वयपुप्पवटिकोकूपकचतुष्टयसमेतो प्रामस्सोद्रहस्सोपरिकरस्सवातभूतप्रत्यायस्स धान्यहिरण्या १ पाया रांस २ पाय धोज्ज्वल ३ वाया श्रीशीला, ४ वाय त्यादीन, ५ पायो त्यै चापाके ७ वयो वापी । वायो पुष्प, ४ वाया पुष्पवाटिका. पाया "Aho Shrut Gyanam" Page #195 -------------------------------------------------------------------------- ________________ ११८ गुजरातना ऐतिहासिक लेख २७ देयस्सदशापराधस्सोत्पद्यम विष्टिस्सर्वराजकीयानाम[ हस्तप्रक्षेपणीयः पूर्व प्रत्तदेवबादेय२८ वर्जितः भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्कार्णवक्षितिसरित्पर्वतसमकालीनोव्यवच्छित्ति भोग्यः धर्मदेय त२९ या प्रतिपादितः यत उ[ चित ]या[ च देवाग्राहारस्थिया भुज्यमनकः न कश्चित्परिपन्थनीयः आगा३० मिभद्रनृपतिभिरप्यस्माद्वंश[ जैरन्यानित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सा. मान्यं च भूमिदानफलम३१ वगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्चेति ॥ बहुमिसुधा भुक्ता राजमिस्सगरादि३२ भिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ।। यानीह दारिद्रयभयान्नरन्दै र्द्धननिधर्मीयतनी३३ कृतानि निर्भुक्तमाप्रति मा नि तानि को नाम साधुः पुनराददीत ॥ षष्टिं वर्षसह सा ]णि स्वर्गे मो. ३४ देत भूमिदः आच्छेता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ दूतकश्चात्र भट्टा दित्ययशाः लिखित ३५ संन्धिविग्रहाधिकृतदिविरपतिवत्रभट्टिना ॥ स २०० ८० ६ ज्येष्ठ व ६ ॥ स्वहस्तो मम ॥ १ पाया स्पद्यमान २ वाय। दाय ३ वां भुज्यमानकः ४ पाया रन्था, ५ पाया रेन्त्रैर्द्धनानि १ पाया लिखित "Aho Shrut Gyanam" Page #196 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૩ શીલાદિત્ય ૧ લાનાં નવલખીમાંથી મળેલાં તામ્રપત્રો સં. ર૮૬ આષાઢ વ. ૮ મી. ડી, માર- ભાંડારકરે આપેલી શાહીની છાપ ઉપરથી આ લેખ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જાનાગઢથી ૮-૧૦માઈલ છેટે આવેલા શાહપૂર પાસેના નવલખી ગામડામાંથી ઈ. સ. ૧૯૦૪૫ માં આ તામ્રપત્ર મળેલું છે. તે અત્યારે જૂનાગઢમાંના બહાદુરખાનજી મ્યુઝિયમમાં સુરક્ષિત છે. પતરાં બે છે અને દરેક એકેક બાજુએ કાતરેલું છે. ચારે બાજુના છેડા જાડી કારને જેવા છે. પહેલા પતરાંમાં નીચે અને બીજામાં ઉપર બે કાણાં છે તે ઉપરથી અનુમાન થાય છે કે જાડી કડીથી પતરાંમાં જેકેલાં હશે. કાણાં 3 ઈંચ પહેાળાં છે અને લેખ કર્યા પહેલાં પાડવામાં આવેલાં લાગે છે. સીલ મળી નથી. પતરાંની લંબાઈ પહોળાઈ ૧૦. ૮. અને ૮ ઇંચ છે. પહેલામાં ૨ અને બીજામાં ૧૫ પંક્તિ છે. અક્ષરનું સરેરાશ કદ ઈંચ છે. ગમવત ૨૯૦ ના રાજકેટ ટુજીયમમાંના ડે. બુલરે . એ, . ૯ પા. ૨૩૭ મે પ્રસિદ્ધ કરેલા પતરાની સાથે સરખાવતાં આ દાનપત્રમાં બહુ જ ઓછી ભલે છે. અક્ષર દક્ષણના પશ્ચિમ વિભાગના જેવા છે. ભટાર્કના વંશના શ્રીગસેનના પત્ર અને ધરસેનના પુત્ર શલાદિત્ય ૧ લા ઉર્ફે ધર્માદિત્યને આ લેખ છે. તેની વિધિ સં. ૨૮૬ (ઈ. સ. ૬૦૫ )ના આષાઢ વદિ ૮ છે. આ દાનપત્રને દરેક રાજાના વર્ણનવાળે શરૂવાતને ભાગ ઉપર વર્ણવેલા સં. ૨૯૦ ના દાનપત્રની સાથે મળતો આવે છે. તેની સરખામણી ઉપરથી જણાય છે કે મૂળપુરૂષ ભટાર્ક અને અમાંના રાજના દાદા ગુહસેન વચ્ચેના રાજાઓનું વર્ણન શીલાદિત્યે પ્રથમે છોડી દીધું અને ત્યાર પછીનાં બધાં તામ્રપત્રોમાંથી તે વર્ણન બાતલ કરવામાં આવ્યું છે. વડનગરની હદમાં આવેલા ભેડાનક ગામનું દાન આપ્યાની હકીકત આ દાનપત્રમાં છે. આ વટનગર તે વડેદરા રાજ્યમાંનું વડનગર હશે કે ડે. બુલરે કહયું છે તેમ વડોદ્રા હશે તે હું ખાતરીથી કહી શકતો નથી. કોઈ પણ પ્રકારે ગામ ઓળખી શકાતું નથી. સંગપુરી જે કદાચ જૂનાગઢ પાસેનું શહાપૂર હોય ત્યાંથી નીકળેલા ૪૩ બ્રાહમણને દાન આપેલું છે. કદાય આ દાનથી જ ત્યાં આવીને વસવા માટે લલચાવ્યા હોય એ સંભવ છે. બ્રાહ્મણોનાં નામ વિચિત્ર છે. કેટલાંક નામ ઓડખ જેવાં અગર ગોત્રના નામ જેવાં છે, ત્યારે બાકીનાં સ્પષ્ટ વ્યક્તિનાં નામ છે, બેસ્પસ્વામી તિલંગી બ્રાહ્મણના જેવું લાગે છે, કેટલાંક નામે સંસકૃતનાં પ્રાકૃત રૂપમાં જ છે; જેવાં કે સ્કન્દનું ખરૂડસિંહનું સી, નર્તકનું નક્ક, ગોપશમનું ગાવશર્મા અને ભર્તુમાંથી ભદ્ધિ થએવું લાગે છે. આ એવું નામ ભટ્ટિકાવ્યના કર્તાનું હોઈ પરિચિત છે. બીજું કેટલાંક નામેનાં મૂળ સ્વરૂપ કલ્પી શકાતાં નથી. વત્સ અરે પણ બેત્રનું નામ છે, કેટલાંક નામો જેવાં કે દ્રણ, ભદ્ધિ, આદિત્ય ભદ્ર એક કરતાં વધારે નાં નામે ગણાવ્યાં છે તેથી તે જ નામ બીજી વાર આવે છે ત્યારે તેથી પહેલાં દ્વિ, ત્રિ, ઈત્યાદિ લખેલ છે. આને અર્ધ બીજો ત્રીજો એમ થવું જોઈએ, દાનપત્રમાં નીચેના અધિકારીઓના નામ છે: આયુક્તક, વિનિયુક્તક, દ્વાકિ, મહત્તર, ચાટ, ભટ, કુમારામાન્ય વિગેરે. દાનના ગામ સાથે નીચેનાં વિશેષ લગાડેલાં છેઃ સેદ્રઃ સોપારકર સાતભૂતપ્રત્યાયઃ સધાન્ય હિરાદેયઃ સદશાપરાધ પદ્યમાનવિષ્ટઃ અહરતપ્રક્ષેપણુયઃ અને ભૂમિછિદ્રવાત. પં. ૩૪ માં આપેલા તક શબ્દને અર્થ ત એ કરવામાં આવે છે પણ કેટલીક વખતે રાજપુત્ર હતક તરીકે આવે છે, તેથી એવું અનુમાન થાય છે કે તે ઋતુ અનુસાર દાનના સાક્ષી તરીકે રહેનાર માટે અધિકારી હે જઈ એ. મનુસ્મૃતિ અ. ૭ -૬૩-૫ માં દૂતને રાજીના વિશ્વાસના પાત્ર મુખ્ય પ્રધાન તરીકે વર્ણવ્યા છે. તેની સલાહ લડાઈ તેમ જ સંધિ ઇત્યાદ્રિ પ્રસંગે લેવામાં આવતી. ડો. ભાંડારકરે કર્યા છે તેમ તેને અથ “ પ્રધાન ” અગર અધિકારી” કરશે જોઇએ. દિવીરપત તે મુખ્ય કારકુન અગર મુખ્ય મંત્રી હે જોઈએ. ૧ એ.ઇ. ૧ પા.૧૭૪ છે. એચ. એમ. ભડકંકર ૨ આ બધાના અર્થ વિવેચન માટે અંતમાં આપેલ રાક જુઓ "Aho Shrut Gyanam" Page #197 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ओं' स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणों मैत्रकाणामतुलबलसंपन्नमण्डलामोगसं. सक्तमहारशतलब्ध प्रतापात्म] २ तापोपनतदानमानाजवोपार्जितानुरागादनुरक्तमौलभृत[ श्रेणीबलाबाप्तराज्य श्रियः परममाहेश्वरश्री. ३ भटादिव्यवच्छिन्नराजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृतिखड्गद्वितीयबा४ हुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभा. संसक्तपादनखरश्मि५ संघतित्सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरंजनान्वर्थराजशब्दः रूप कान्तिस्थैर्यधैर्या. ६ म्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशङ्कादिराजोदधिर्तृर्दशगुरुधनेशानतिशयानश्शरणागता भयप्रदानपरतया ७ त्रिणवैदेपास्ताशेषस्वकार्यफल प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्मणयिहृदयः पादचारीवें सकलभुवन८ मण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसे तस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तान विसृतजाहन[ वी जलौघप्र९ क्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादियाश्रितस्सरभसमा भिगामिकैर्गुणैः १० सहजशक्तिशिक्षाविशेषविस्माषिताखिलबलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनु पालयिता धर्मदा૧ ચિહ્ન રૂપે છે. ૨ અને સ્થળ માટે જુઓ “ગુપ્તના શિલાલેખ” પા. ૧૬૫ અને નેટ, ૩ મૈત્રક भाटे नुमाई.मे.वा. १५ ५. ३११ भने नाट. ४ भामा भने म पछीना शासनामा संपन्न पाउथे. પ્રથમના શાસનમાં કપલ્સ પાઠ છે, તેના ઉપર છે, હુશની નેટ જુઓ એ, ઈ. વ. ૭ પા. ૧૦ ५ मामा भने म पछीनामा प्रहारने म प्रथम मा संप्रहार भने छे. पाय सत्त्व ७ पाया संहति ૮ આ, સં. ૨૯ગ્ના અને ધરસેન ૨ જાના (ઈ. એ. . ૭ ૫. ૭૧ ) તામ્રપત્ર સિવાય બીજામાં કયાં બૈર્ય શબ્દ આવતું નથી. તેના અભાવમાં આગળ ઉપરના સમાસમાંના અદ્રિરાજ શબ્દનો અર્થ હિમાલય થાય છે. જ્યારે ધૈર્ષ શબ્દ હોય ત્યારે એ અને પૈણ્ય બને ગુણ માટે અદિરાજને વાડી નખ પડે. અદ્રિ પર્વત અને રાજ એ ધર્મરાજનું ટુંકુ રૂપ ગણું ધિર્ણમા નમુનારૂપ યુધિષ્ઠિરને ઉદ્દેશીને ३५ शय. पायशशाङ्क १० पाय त्रिदशगुरु ११ वये। तृणवद. १२ पायो फलः १३ सुहत्प्रणाय ૧૪ વાર ટ્રક ને અર્થે જાણે કે મૂર્તિમાન હેય એ થાય છે. ૧૫ અભિગામિકેઃ ગુર્ણને અર્થ આકર્વત ગુણ જાય છે. જુઓ ગુસલેખે ૫. ૧૬૮ નેટ ૨. "Aho Shrut Gyanam" Page #198 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य पहेलानां नवलखीमाथी मळेला ताम्रपत्री १२१ ११ यानामपाका प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरकाधिवा सस्य संघेतारातिपक्ष१२ लक्ष्म[ परि भोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवधिः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुस्तस्तत्पदानु१३ द्धयातस्सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिङ्गमण्डलस्समरशतवि जयशोभासनाथमण्डला१४ प्रद्युतिमासुरतरन्सपिठोढंगुरुमनोरथमहाभारस्सर्वविद्यापरावरविभागाधिगम विमलमतिरपि सर्व १५ तस्सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषस्समग्रलोकागाधगाम्भीर्यहृदयोपि सुच रितातिशयसुव्य१६ क्तपरमकल्याणस्वभाव : खिलीभूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदप्रकीर्तिर्द्ध आनुपरोधोज्वलतरीकृता१७ /सुखसंपदुपसेवानिरुढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्य : ___ कुशली सर्बोनेवायुक्त१८ कविनियुक्तकदाशिकमहत्तरचाटभटकुमारामात्यादीनन्यांश्च यथामिसंबद्धयमान कान्समाज्ञापयत्यस्तु वः १९ संविदितं यथा मया मातापित्रो * पुण्याप्यायनाय संगपुरीविनिर्गतनानागोत्र चरणतपस्स्व२० घ्यायोपेतब्राह्मणद्रोण-इंचवसु--वत्स-षष्टि गुहिला-भट्टिसूर्य-दिनभट्टि२१ लुद्रक-आदित्यवसु द्विद्रोण-विद्रोण-कुमारशर्म--भट्टि-आदित्यरवि पतरूं बीजूं २२ [ गणर्क ! )" उ [ ञ्झ ]]-गोपाढयक खन्द-शर्म-भद्र-आदित्य-द्विआदित्य वपटक-मतृशं२३ मा-ईश्वर-बोप्पस्वामि-द्विवप्पटक-गोप-दाम-द्विभद्र-खोक्खक-केशव 1 पाया संहताराति २ वाया पार्थिवश्रीः ३ पाये। भामुरतरांसपीठो ४ पाया ज्ज्वल ५ पायो स्वाध्यायोपेत ९ पाया इन्द्रवमु (1) ७ मा नाम पायो सातु नया ते गणक २५१२ गणर्क (गणार्क ने पहले ) पक्ष ण पीना अक्षरमा लागे छ तथा गणन ( गणरत्न ने पहले ) डामध्ये. ८ नाम मान्य नहीली भात्री ना. तमांथा यातुनथी. वायमातृशर्मा "Aho Shrut Gyanam" Page #199 -------------------------------------------------------------------------- ________________ १२२ गुजरातना ऐतिहासिक लेख २४ गोवशर्मा-अमिशा-द्विगोप-नावुव क कुमारभद्र-सीह-नट्टक-गिंजक गोग्गक-संगम[-] २९ द्विभट्टि--भानु-एवं चतुश्चत्वारितेब्राह्मणेभ्यः वटनगरस्थस्यन्तर्गतभोण्डानक मामस्सोद्रन २६ स्सोपरिकरस्सवातभूतप्रत्यायस्सधान्यहिरण्यादेयस्सदशापराधस्सोत्पद्यम[ 1 ] वि ष्टिसबर[1]२७ जकीयानामहस्तपक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदेयवर्जितः भूमिच्छिद्रन्यायेनाच२८ न्ाानवैक्षितिसरिपर्वतसमकालीनः पुत्रपौत्रान्वयभोग्य उदकातिसर्गेण धर्मदायो २९ निसृष्टः यतः ए[ षां भुजता कृ]षतां कर्षयतां प्रदिशतां वा न कैश्चिद्व्या सेधे वर्तितव्यमागामिभद्र३० नृपतिभिरप्यस्म[ इंशजैरन्यैवी अनित्यान्यैश्वर्याप्यस्थिर मानुष्यं सामान्यञ्च भूमिदानफलम. ३१ वगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्चेति ॥ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सग३२ रादिभिः [1] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दौरिध भयान्नरेन्द्रनानि ध३३ आयतनीकृतानि[ । ] निर्भुक्तमाल्यपतिमानि तानि को नाम साधु - पुनराद दीत ॥ [प]ष्टिं वर्षस३४ हस्राणि स्वर्गे मोदेत भूमिदः [1]आच्छेत्ता चानुमन्ता च तान्यवे नरके वसेत् ॥ दूतकश्चा३५ त्र भट्टादित्ययशाः[ । लिखितं सन्धिविग्रहाधिकृत दिवीरपतिवत्रभट्टिना ॥ ३६ सं २००८०६ आषाढ व ८ ॥ ३७ स्वहस्तो मम || १ धार शुद्ध श्रुत्वारिंशते २ वाय विधिस्स अभर विष्टिकस्स 3 पाये। र्णव ४२६० नानपत्रमा भासोनी ३यात “ उक्तं च भगवता वेदव्यासेन व्यासेन" में शुम्हाथी याय छ. ५ -१ भने ४-१०! भात य! Handi & छ. मोदेत ने पहले भीनमा मोदति ५५ हाय छ, ५५ स्मृतिमा वसति छ.७ भाभा यावत्रभरिना छ, तेने अर्थ थत नथी. २६० नसभा चन्द्र મહિના લખેલું છે તે વધારે સાચી જોડણી લાગે છે. ઈ. એ. વ. ૧ ૫, ૧૭ માં ડો. ભાંડારકરે પ્રસિદ્ધ કરેલ શાસનમાં પણ વર્મદિના હેવું જોઈએ, જે વીમદ વાંચેલું છે. ૮ અહીં શરૂવાતમાં છે તેવું જ ચિહ્ન है, तथा तेने ओं वालेध. "Aho Shrut Gyanam" Page #200 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૪ શલાદિત્ય ૧ લા ઉર્ફે ધર્માદિત્યના સંવત્ ૨૮૬ ના એક દાનપત્રનું બીજું પતરૂ સંવત ૨૮૬ શ્રાવણ વદિ ૭ આ પતરું મને વળામાં મળ્યું ત્યારે તેના પર જાડાં પિડાં બાઝેલાં હતાં, અને બહુ ચેડા અક્ષર વાંચી શકાતા હતા. પરંત આકચેલેજીકલ કેમીસ્ટે સાફ કર્યા પછી તેને દરેક અક્ષર સહેલાઈથી વાંચી શકાય. પતરાની સપાટી ઉપર અસંખ્ય ન્હાનાં કાણાઓ પડેલાં છે, અને બન્ને બાજુઓને, ખાસ કરીને ડાબી બાજુના નીચેના ખુણને ઘણું નુકશાન થયું છે. પતરાની ઉપલી કેર તથા ઉપલા ભાગનાં બે કડીઓ માટેનાં કાણુઓ સુરક્ષિત છે. પતરાએ આશરે ૧૪૭ માપનાં છે, અને લખાણ ૧૫ પંક્તિઓનું છે. અક્ષર પ્રમાણમાં મેટા કદના છે, અને ચાખા ઊંડા તથા સંભાળપૂર્વક કતરેલા છે. તેથી લેખમાં વ્યાકરણની ભૂલે ઓછી છે. વલભીનાં દાનપત્રનાં બીજાં પતરાંમાં દાન આપનાર રાજાનું નામ હોતું નથી. પરંતુ સંવત ર૮ ઉપરથી અનુમાન કરી શકાય કે દાન આપનાર, શીલાદિત્ય ૧ ધર્માદિત્ય, છે. તેનાં તેજ વર્ષનાં ત્રણ દાન પ્રસિદ્ધ થઈ ચૂકયાં છે. આ દાન લેનાર વિષ્ણકટમાં આવેલા બૌદ્ધ મઠ છે. આ મઠ, તે જ રાજાના(નં ૮ નીચેનામાં) જણાવ્યા પ્રમાણેના બીજા દાનપત્ર પરથી જણાય છે તેમ, શીલાદિય ૧ એ પોતે જ બંધાવ્યા હતા. દુભાંગે, દાનમાં આપેલી મિલ્કતનું વર્ણન છેવાઈ ગયું છે, પરંતુ તે કલાપક(૧)પથકમાં આવી હશે, એવું જણાય છે. તે જ વર્ષમાં જાહેર કરેલાં બીજાં દાનપ પ્રમાણે આને દતક પણ ભટ્ટ આદિત્યયશસ છે. લેખકનું નામ દેખાતું નથી, પરંતુ તે જ વર્ષમાં કાઢેલાં તે જ રાજાનાં બીજાં દાનપત્રને લેખક સંધિવિગ્રહાધિકત-દિવિરપતિ વત્રભક્ટિ આ દાનપત્રને પણ લેખક હોવો જોઈએ. ૧ જર્નલ. બે. બ્રા છે. એ. સે. ન્યુ. સી. જે. ૧ પા. ર૬ ડી, બી, દિલકર "Aho Shrut Gyanam" Page #201 -------------------------------------------------------------------------- ________________ १२४ अक्षरान्तर १ युक्तकद्रानि कमहचरचाटभटकुमारामात्यादीनन्यांश्च यथाभिसम्बद्ध्यमानकान्स २ त्यस्तुवस्संविदितं यथा मर्या मतापित्रोः पुण्याप्यायनाय वंशकटप्रति ३ रितविहारनिवासिचतुर्द्दिगभ्यागतार्य्यभिक्षुसंघस्य चीवरपिण्डपातश गुजरातना ऐतिहासिक लेख ११ ४ [ न ] स्यय[ भै ]षज्यपरिष्कारार्थं बुद्धानाञ्च भगवतां गन्धधूपपुष्पमास्य [] ५ रस्य खण्डस्फु[ टि ]तप्रतिसंस्काराय कल्पिकारपाद मूलप्रजीवनाय चै..... कपथके .... ६ सोद्रनस्सोपरिकरस्सवात भूतप्रत्यायस्सधान्य हिरण्यादेयस्सदशापराधस्सोत्पद्य[ मान वि ७ [ ज ]कीयानामहस्तप्रक्षेपणीयः पूर्व्वप्रत्तदेवब्रह्मदेयवर्जितः भूमिच्छिद्रन्याये[ नाचन्द्रा ] ... 210 ... 3442 ८ [ति ] सरित्पर्व्वतसमकालीनः अव्यवच्छिन्नभो[* ] धर्मदायतया निसृष्टः यत उचितया देवत्र ... ९ स्थित्या भुज्यमनकः न कैश्चित्परिपन्थनीयः आगामिभद्रनृपतिभिरप्यस्मद्वंशनैरन्यैव अ १० [ अ ]बर्य्याण्यास्थिरं मानुष्यं सामान्यश्च भूमिदानफलमवगच्छद्भिरयमस्मद्दायो नुमन्तव्यः .... 657 1... ति || बहुभिर्व्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य निह दारिद्र्यमयान्नरेन्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तमा ल्यप्रतिमा... xपुनराददीत || पेष्टिं वर्षसहस्राणि स्वर्गे मोदेत भूमिदः आ 1404 १२ १३ १४ नरके वसेत् ॥ दूतकश्चात्र भठ्ठादित्ययशाः || लिखितं सन्धि 450 .. १५ सं २०० ४० ६ श्रावण व ७ ॥ ॥ स्व 600 "Aho Shrut Gyanam" ... १नियचि २ माता पथस्तु नाम [ ] हो ? ४ भुज्यमानकः ५ वा षष्टिं Page #202 -------------------------------------------------------------------------- ________________ નં. પપ શીલાદિત્ય ૧ લાઉ ધર્માદિત્ય)નાં બે તામ્રપત્ર ગુપ્ત સંવત્ ૨૮૭ માર્ગશીર્ષ વદિ ૭ આ દાનપત્રનું બીજું પતરું બહુ જ સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા પતરાની શોધ કરતાં. સંગ્રહમાંથી મને ચાર કકડાઓ મળી આવ્યા. આ કકડાઓ જોડવાથી પહેલા પતરાને માટે ભાગ થયો છે. બીજા પતરા સાથે હમેશની વલભી મુદ્રા જડેલી છે. તેનું માપ ૧૧”x૪” છે, પહેલા પતરામાં ૧૯ પંક્તિઓ લખેલી હોય એવું જાય છે. બીજામાં ૧૭ પંક્તિઓ છે. અક્ષરે ચેમ્બ અને સંભાળ પૂર્વક કતરેલા છે. પહેલા પતરાને જે ભાગ દાન જાહેર કર્યું તે સ્થળ બતાવતે હતા, તે નાશ પામે છે. પરંતુ તે સ્થળ વલભી હશે એમ લાગે છે. દાન આપનાર રાજાના નામનું પશુ એમ જ થયું છે. પરંતુ બીજા પતરાના સંવત ૨૮૭ ઉપરથી દાન આપનાર શિલાદિત્ય ૧ ઉ ધર્માદિત્ય હવે જોઈએ એમ જણાય છે. તેણે સંવત્ ૨૮૯ નાં (ત્રણ દાનપત્રો) તથા રહ૦નાં (બે દાનપ) દાનપત્રે પણ જાહેર કર્યા છે. એથી આ સંવત ૨૮૭ના દાનપત્ર ઉપરથી તેનું રાજ્ય કેટલો સમય ચાલ્યું તે વિશે વધુ જાણવામાં આવતું નથી. આનર્તપુરમાંથી વલભીમાં આવી વસેલા, સામવેદની કૌથુમ-શાખાના શિષ્ય, અને ભારદ્વાજ ગોત્રના ભદ્રગુહના પુત્ર, ભદ્રિ નામના બ્રાહ્મણને મા દાન આપ્યું છે. તેને આપેલી મિલ્કત આ પ્રમાણે બતાવી છે ?) પૂજ્ય રાણી જજિકાના તાબાના કલાનામક ગામની ઈશાન દિશામાં સીહુદત્તની માલીકીની ૧૨૦ પાદાવર્ત જમીન જે–પિપલા પખ્યમિત્ર ગામને એક રહીશ)ના ક્ષેત્ર તથા કર્ણકના ક્ષેત્રની પશ્ચિમે, મિશ્રભુના ક્ષેત્રની ઉત્તરે, દૂશાક તથા મણુકના ક્ષેત્રેની પૂર્વે, તથા ચેદિયાનક ગામની સીમા ઉપર આવેલાં કણબી વલ્સના ક્ષેત્રની દક્ષિણે આવી છે. (૨) ઈશાન કોણમાં તે જ સીદત્તને ૧૬ પારાવર્તાના ક્ષેત્રફળને, મેચનિકા નામને કુ. આ દાનને કૃતક ભટ્ટ આદિત્યયશસ્ હતું, અને તે સંધિવિગ્રહના મંત્રી તથા મુખ્ય મંત્રી વત્રભદિએ લખ્યું હતું સ્થળના એળખાણ વિશે, મહું ઉપર કહ્યું છે તેમ, વલભી એ હાલનું વળા છે, અને આનર્તપર એ હાલનું વડનગર છે. બીજાં ગામે ઓળખી શકતાં નથી. જ છે, બ્રા. જે. એ. સ. ન્યુ. સી. જે. ૧ પા. ૨૮ , બી. તિહાય "Aho Shrut Gyanam Page #203 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलु १ [ओं स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्नमण्ड[ला भोगसंसक्तप्रहारशतलब्धप्रताप. २ [ प्रतापोपनतद ]निमानाजवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्तराज्य श्रियः परममाहेश्वर३ [ श्रीभटादिव्यव ]च्छिन्नराजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेष___ कल्मषः शैशवात्प्रभृति खड्न४ [ द्वितीयबाहुररेव समद परगजघटा[ स्फोटनप्रकाशितसत्त्वनिकषस्तत्प्रभावप्र णतारातिचूडारत्नप्रभा. ५ । संसक्तपादनखरश्मि सङ्घतिस्सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदय रंजनान्वर्थराज६ [शब्दः रूपकान्तिस्थै य॑धैर्यगाम्भीर्यबुद्धिसम्पद्भिः स्मरशशाङ्कादिराजोदधि [ त्रिद ] शगुरुधनेशान७ (तिशयानः शरणाग ताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्य( फ- )ल (:* ) प्रार्थनाधिकार्थप्रदाना८ (नन्दितविद्वत्सुहृत्म )णयिहृदयः सकलभुवनमण्डला(भोगप्र)मोदः परममाहेश्वरः ९ (श्रीगुहसेनस्तस्य सु)तस्तत्पादनखमयूखसन्तान( वि )सृतजाह्नवीजलौघ(प्र क्षालि ताशेयकल्मषः प्रणयि१० (शतसहस्रोपजीव्यमा )नसम्पपलोभादिवा( श्रितः स )रमसमाभिगा(मिकै ) गैस्सहजशक्तिशिक्षाविशे११ (पविस्मापिताखिलबलधनुर्द्धरः प्रथमनर )पतिसमतिसृष्टानामनुपा( ल )यिता धर्मादायानामपा - १२ (कर्ता प्रजोपघातकारिणामुपप्लवानां वर्श )यिता श्रीसरस्वत्योरेकाधिवा( स. ) स्य संघतारातिपक्ष१३ ( लक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोप )संप्राप्तविमलपार्थिवश्रीः परममाहे. (श्वरः श्रीधर )सेनस्त१४ ( स्य सुलस्तत्वादानुध्यातःसकलज )गदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगि ... ... १५ ... ... प्रद्युतिमासुरतरान्सपीठोदूढगुरुमनोरथम ... ... ... १६ ... ... पिसर्वतस्सुभाषितलवेनापि सुखोपपा..... ... १७ ... ... योपि सुच ... ... .... १९ ... ... ... ... (श्रीशीलादित्यः कुशली) "Aho Shrut Gyanam" Page #204 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य १ ला उर्फे (धर्मादित्य) नांबे ताम्रपत्रो १२७ पतरू बीजें २० सानेवायुक्तकविनियुक्तकद्रातिकमहत्तरचाटभटकुमारामात्या( दीन )न्यांश्च___यथाभिसंबद्धयमान२१ कान्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो. पुण्याप्यायनायानर्तपुर विनिर्गतवलभी२२ वास्तव्यभरद्वार ज )सगोत्रच्छान्दोगकौथुमसब्रह्मचारिब्राह्म( ण )भट्टगुहपुत्रभट्टिन ( ह्मणे राज्ञी जन्जि(?) २३ कापादीयकालासामग्रामे पूर्वोत्तरसीम्नि (पुष्यमित्रग्रामनिवासिपिप्पलस कक्षेत्राकळकसत्कक्षेत्रा२४ च्चापरतः मिश्रणसरकक्षेत्रादुत्तरतः तथा दूषकसत्कक्षेत्रामण्णकसत्कक्षेत्राच पूर्वतः चोट्टिया२५ नकग्रामसीम्नि कुटुम्बिवत्सप्रत्ययक्षेत्त्राक्षिणतः सीहदत्तप्रत्ययपादावर्तशत विंशोत्तर अपरो२६ तरसीम्नि सीहदत्तप्रत्यया एव षोडशपादावर्तपरिसरा मोचनिका संश द्वितवापी । एव२७ मेतद्वापीक्षेत्रं सोद्र सोपरिकरं सवातभूतप्रत्यायं सधान्यहिरण्यादेयं सदशापरावं सोत्य २८ धम[ [* ] नविष्टीकं सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रत्तदेवब्रह्मदेयवर्जितं मु(भूमि२९ च्छिद्न्यायनाचन्द्राकार्णव क्षितिसरित्पतसमकालीनं पुत्रपौत्रान्वयभोग्य मुदकातिसग्गें३० ण धर्मादायतया निसृष्टं यथास्योचितया ब्रह्मदेयस्थित्या भुजंत कृषत कर्ष यतः प्रदिशतो वा न कै. ३१ चिद्वयासेधे वर्तितव्यमागामिभन्नृपतिभिरप्यस्मद्वंशजैरन्यानित्यान्यैश्वर्याण्यस्थ (स्थि )रं मानुष्यं सा३२ मान्यञ्च भूमिद * नफलवमगच्छद्भिरयमम दाया( यो )नुमन्तव्यः परिपाल यितव्यश्चेति ॥ बहुभिर्वसुधा ३३ भुक्ता राजमिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानि (नी)ह दारिद्रयभयान्नरे ३४ न्दैर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधु, पुनराददीत् ।। षष्ठिं वर्ष३९ सहस्राणि स्वर्गे मोदेत( मोदति ) भमिदः आञ्छत्ता चानुमन्ता च ताम्वेव नर के वसेत् ॥ दूतकश्चात्र भट्टादित्ययशाः [*] ३६ लिखितं सन्धिविग्रहाधिकृतदिविस्पतिवत्रभट्टिना ॥ सं २०० ८० ७ मार्गशिर व ७ ॥ स्वहस्तो मम ॥ "Aho Shrut Gyanam" Page #205 -------------------------------------------------------------------------- ________________ નં૫૬ વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો ગુ. સં. ૨૭ ઈ. સ. ઈ. સ. ૧૯૩૦ માં વલભીમાંથી મળેલાં પાંચ તામ્રપત્રો પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું ગુ. સં. ૨૮૭ ના વર્ષનું છે, વંશાવલિ–ભટાર્કના વંશમાં ગુહસેન જન્મ્યા હતા. તેને દીકરે ધરસેન બીજે, તેને દીકર શીલાદિત્ય હતું, જેનું બીજું નામ ધર્માદિત્ય પણ હતું. દાનવિભાગ–ઘાસર પ્રાંતમાં આવેલા નિષ્ણુડ ગામનું દાન કરેલ છે. પાન યક્ષસુર વિહારમાં રહેલી ભિક્ષીઓના સંઘને કપડાં, ખોરાક અને દવા માટે તેમ જ ભગવાન બુદ્ધની પૂજા નિમિત્તે જોઈતાં ચંદન, ધૂપ, પુષ્પ માટે અને વિહારના ત્રુટક ભાગેના જીર્ણોદ્ધાર માટે આપવામાં આવેલ છે. નેટમાત્ર. ગ. હી, એઝા. "Aho Shrut Gyanam" Page #206 -------------------------------------------------------------------------- ________________ મને રક્ષણ બહુ સંભાળ ૧ ૩૬૦ માં પ્રસિદ્ધ વશન બી નં. ૫૭ શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્ર સંવત ૨૦ ભાદ્રપદ વદિ ૮ નીચે આપેલો લેખ જે પતરાંઓ પર લખેલે હો તે પતરાંઓ કેટલાંક વર્ષ પહેલાં કાઠિયાવાડમાં ઢાંકમાંથી મળ્યાં હતાં, અને હાલ તે રાજકેટના મ્યુઝીયમમાં રાખ્યાં છે. કર્નલ એલ, બારટન અને મેજર સી. એચ. વુડહાઉસે કૃપા કરી, મને છેડા દિવસ માટે તે પતરાંઓ આપ્યાં હતાં, અને ત્યાર પછી તે પૂનાની ગવર્નમેન્ટ ટેઝિકે ગ્રાફિક ઓફિસમાં મેકલ્યા હતાં, જ્યાં આ સાથે આપેલી પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. યુતરાંઓનું રક્ષણ બહુ સંભાળપૂર્વક કરેલું છે. અને હમેશનું ચિહ્ન તથા લેખવાળી મુદ્રા હજુ તે ઉપર છે. અક્ષરે, જ. . . . . ૧૧ પા. ૩૬૦ માં પ્રસિદ્ધ કરેલાં પતરાના જેવાજ છે. તે ઊંડા અને સારી રીતે કાપેલા છે. આમાં આવતી લખાણની ભૂલ તે જ વંશનાં બીજાં પતરાઓ કરતાં વધારે નથી. એક, ને બદલે ૪૪ ની ભૂલ સંરક્ત મળ રૂપને બદલે પ્રાકૃત લખવાથી થયેલી લાગે છે. દાનપત્રના પહેલા અથવા વંશાવળીના ભાગના શબ્દો શીલાદિત્યનાં પહેલાંના, સંવત ૨૮નાં શાસનોના શટને લગભગ મળતા આવે છે. તેથી તેમાં કંઈ નવીન હકીક્ત નથી. આમાં દર્શાવેલા વલભીના રાજાઓમાં -૧ ભટાર્ક, ૨ ગુહસેન, ૩ ધરસેન ૨ જે, અને ૪ દાન આપનાર શીલાદિત્ય ૧ ઉ ધર્માદિત્ય છે. ફકત એટલું જ જાણવા જેવું છે કે, ભટાર્કના ચાર પુત્રોનાં નામ છોડી દેનાર પહેલે રાજા શીલાદિત્ય છે, ઘણું કરીને કારણ એ છે કે તેના મંત્રીઓએ વાપરેલાં પતરાંઓ એટલાં બધાં નાનાં હતાં કે રાજાઓની સંપૂર્ણ નોંધ, તેઓ દરેકની આવશ્યક પ્રશંસાસહિત, તેમાં આવી શકે નહિ. બીજી રીતે, આ દાનપત્ર કેટલીક જાણવા જેવી બાબતે રજુ કરે છે, - પહેલું -સે વિનાયકવાર જીમખાનારાણવિદ્ એટલે, “ વલભીના દ્વાર આગળ ખુલ્લી જગ્યામાં આવેલા ફોન ઉપર અથવા અંદર નાંખેલી વિજયી છાવણીમાંથી,” લખેલું છે, અહિ વિચિત્ર “રા' શબ્દ જે દેશી જેવો લાગે છે તે કઈક મુશ્કેલી ઉભી કરે છે. આ શબ્દ બીજા કોઈ દાનપત્રમાં મેં જે નથી, અને તેના ચોક્કસ અર્થ વિષે વળામાં તપાસ કરતા કંઈ જા કર્યો નથીપરંતુ પૂર્વાપર સંબંધ ઉપરથી જણાય છે કે તે કઈ લશ્કરી રહેઠાણ, અથવા તે રાજાએ પિતાના તંબુઓ નાખેલા કેઈ બગીચા હશે. બીજું, દાન લેનાર ઘણાન–વકતનિવિદ-નાસ્થતિ–વા-“ હરિનાથે અર્પણ કરેલા અને બલવર્માનક–વટપદ્રની સીમામાં વસતા પૂજ્ય મહાદેવ” એ જાણવા જેગ છે-કારણ કે, જો કે બે અપવાદો સિવાય પિતાને પરમાર “મહેશ્વરના પરમ ભક” કહેવડાવતા વલભી રાજાઓના ઉકેલેલાં અને ઉકેલી શકાય તેવાં વીસેક પતરાઓ આપણી પાસે છે, તે પણ રાજાનું દાન લેનાર તરીકે કુળદેવને દર્શાવતું આ પહેલું જ દાનપત્ર છે. બીજાં બધામાં બ્રાહ્મણે અથવા બુદ્ધ ને દાન આપ્યાનું જણાવેલું છે. આ દાન ઉપરથી સાબિત થાય છે કે વલભી રાજાઓની શિવની ભક્તિ એકલા શા કરતાં વધારે પ્રકારની હતી. બ્રાહ્મણું લાગતા હરિનાથે જે સ્થળે લિંગ અર્પણ કર્યું હતું તે સ્થળ હું નક્કી કરી શક નથી. વટ હાલના ૧ ઈ. એ. જે. ૯ ૫, ૨૩૭૨૩૯ કે. જી. બ્યુહર "Aho Shrut Gyanam" Page #207 -------------------------------------------------------------------------- ________________ १३० गुजरातना ऐतिहासिक लेख વરાહા અથવા વડોદરાને મળતું આવે છે. પરંતુ કાઠિયાવાડના નકશામાં આ નામવાળાં ઘણાં સ્થળે છે પણ તેમાંનાં એક પણ પાસેઆ દાનપત્રમાં લખેલાં ભદ્રાણ, પુમિલનક, બમિલનક અને દીન્નાનાક નામનાં ગામો આવેલાં નથી. પ્રાચીન સમયમાં પણ વટપદ્ર સાધારણ નામ હશે એમ જણાય છે. કારણ કે, આ દાનપત્રમાં વટપદ્રની આગળ લગાડેલો શબ્દ વન, જેને અર્થ , “ અલવર્મનનું અથવા બલવર્મને સ્થાપેલું” કર્યો છે, તે ફકત આ ગામ તથા તેવાં અને કા ગામ વચ્ચે તફાવત બતાવે છે, દાનમાં આપેલી વસ્તુઓનું વર્ણન આપતે ભાગ નીચે પ્રમાણે છે યમલવાપી, જે, પચીસ ચેરસ ફુટના ઘેરાવવાળી, વટપદ્રની સીમાની અંદર ઉત્તર તરફ આવેલી છે. અને વાણિજ કુવાની પશ્ચિમે, બલભટના કૂવાની દક્ષિણે તથા ચન્દ્રભટના કૂવાની પૂર્વ છે. આ ઉપરાંત ૧૫૦ ચોરસ ફૂટનું પશ્ચિમ તરફની સીમા ઉપરનું એક ક્ષેત્ર, જે ભદ્રાણુક ગામના રસ્તાની દક્ષિણે, વિતખટ્ટાની પશ્ચિમે દીન્નાનાકના રતાના ઉત્તરે, તથા બટકની સીમાની પૂર્વ છે, તથા [ ૧૫૦ ચેરસ ફેટનું એક ક્ષેત્ર] દક્ષિણ તરફની સીમા ઉપર, પૂજ્ય ભગવાન આદિત્યના કવાની પૂર્વે, મોઆ3) કકિત્રિ(કકિ?િ )ના ક્ષેત્રની ઉત્તરે, અમિલન ગામના રસ્તાની દક્ષિણે, પુમલાનક ગામની સીમાની પશ્ચિમે આ રીતે કુવા સહિત આ પલ્પ ચારસ ફૂટ (જમીન) . . ... ... .. ( આપવામાં આવી છે ) આ દાન આપવાને હેતુ હમેશ મુજબને, એટલે, મંદિરની પૂજા તથા સમાર કામના ખર્ચની સગવડ કરવાનો છે. આ બધી હકીકતે કરતાં વધારે જાણવા જેવી હકીકત તૂતક, જે કદાચ વટપદ્ર જ્યાં આવેલું છે તે પ્રદેશને અમલ કરનાર અધિકારી હશે, તેનું નામ, અને દાનની તારીખ છે. દૂતક ખગ્રહ નામને છે. અને પછીનાં પતરાંઓ ઉપરથી આપણે જાણીએ છીએ કે ખરગ્રહ ૧ લે શિલાદિત્ય 1 લાને ન્હાનો ભાઈ અને તેના પછી ગાદીએ આવનાર હતું. અને તે શીલાદિત્યના સમયમાં રાજ્યવહીવટ ચલાવતા હતે. દતક અને રાજાને એક જ કહેવામાં હું જરા પણ સંકોચ રાખતું નથી, તથા આ જવાબદારીવાળી જગ્યાએ તેની નિમણુંક હોવાની અંગે રાજ્યની ખરી સત્તા છેવટે તેના હાથમાં આવી અને પોતાના બંધના આદેશ પ્રમાણે વર્તન કરી, એક કેળવાયલે બળદ સરું ઉપાડે તેવી રીતે, એ કે ઉપેન્દ્ર વિગ)ના વડિલ બંધુ ( ઇન્દ્ર) જેવા પિતાના વડિલ બંધુની બહુ ઈચ્છા જાતે (રાયેલમ) ઉપાડવાની હશે છતાં, પિતે રાજ્યલક્ષમીને ભાર ઉપાડી લીધું હતું આ લેખની તારીખ સંવત ર૦ છે. જ્યારે શિલાદિત્યનાં બીજા બધા જાણુવામાં આવેલ લેખે સંવત ૨૮ ના છે. આ નવી તારીખથી શીલાદિત્યનાં અને બીજા ધ્રુવસેનનાં સંવત ૩૧ નાં દાનપત્રો વચ્ચેનું અંતર ર૦ વર્ષનું જ રહે છે. જે સમયાન્તરમાં બે રાજાઓ થયા, એક ખરગ્રહ ૧ લે અને ધરસેન ૩ છે. તેથી આ દાન શીલાદિત્યના રાજ્યના અંતના સમયમાં આપ્યું હશે અને ત્યાર બાદ થોડા સમયમાં જ તેને પદભ્રષ્ટ કર્યો હશે, એ બંડ સંભવિત છે. "Aho Shrut Gyanam" Page #208 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य १ लानां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलं १ ओ स्वस्ति विजयस्कन्धावारागुलभीपद्वारहोम्यवसकापसभप्रणता मित्राणामैत्रका णामतुलबल २ संपन्नमण्डलाभोगसंसक्ताहारशतलद्धप्रतापालप्रतापोपानतदानमानार्जवोपार्जितानुरा ३ गादनुरक्तमौलभृतश्रेणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वरश्रीभटादिव्यवच्छिन्न राजवंशान्माता ४ पिकृचरणारविन्दप्रणतिप्रविधौताशेषाकल्मषः शैशवत्प्रभृतिखगद्वितीयबाहुरेव सम दपरगज ५ घटस्फोटनप्रकाशितसत्त्वनिकषस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभाससाक्तपादनस्वर श्मिसंहतिस्सक ६ लस्प्रितिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरन्बनान्वर्थराजशब्दः रूपकान्तिस्यै. यंगाम्भीर्य ७ बुद्धिसम्पद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरुधनशानतिशयानश्शरणागताभयप्र दानपरतया ८ तृणवदपास्ताशेषस्ककार्यफलप्रार्थनधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचरीव सकल२ भुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगृहसेनस्तस्य सुतस्तत्पादनखमयूख सन्तानविस्त १० जाह्ववीजलौघप्रक्षालिताशेषकाल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभावि वागृतस्सै ११ रभसमाभिगामिकैगुणैस्सहजशक्तिशिक्षाविशेषविस्मापितखिलबलधनुर्द्धरः प्रथमन स्पातिसम १२ तिसृष्टानामनुपालयितधर्मदायानामपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्श यिता श्रीसरस्व १३ त्योरेकधिवसस्य संहतरातिपक्षलक्ष्मीपारिभोगदक्षविक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः पर १४ ममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुद्धयातस्सकालाजगदनन्दनात्यद्भुतगुण. समुदयस्थगतिसम पं.१ बाय ओं; वास प्रणतामित्रा. पं. २ वाय। संसक्त; लब्ध पोपनत पं.४ बायोपितः प्रविधौताशेषः शैशवात्प्र. पं. ५ वाया संप्रत.. स्मृति: रचना; शब्दो. ५.८ या फल, प्रार्थनाधि; चारीव. प... पायो कल्मषः; वाश्रित ५.११ पाया कैर्गुणे, ताखिलबल रानाभानरपति. ५.१२ पायापालयिता. ५. 13वांया रेकाधिवासस्य; संहताराति; परिभोग. ५. १४ वाया सकलजगदान. "Aho Shrut Gyanam" Page #209 -------------------------------------------------------------------------- ________________ १३२ गुजरातना ऐतिहासिक लेल १५ प्रदिग्मण्डलस्समरशतविजयशोमासनाश्रमण्डलाप्रद्युतिभासुरतरान्सपीठोदृढगुरूम नोरथमहा १६ भरस्थ विद्यापरावरविभागाधिगमविमलमतिरपि सर्वतस्सुभाषितलवेनापि सुखो पपादनीयप १७ रितोपः समालोकागाधगाम्भीर्यहृदयोपिसुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्व ___भावः खिलीभूत १८ कृतयुगनृपतिपथविशोधनाधिगतोदप्रकीर्तिमनुपरोधज्वलतरीकृतार्थसुखसम्पदुपसेवा १९ निरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्य कुशली सर्लानवयु क्तकविनियुक्तकद्रा पतरूं बीजें १ झिकशौलिककचौरोद्धरणिकचाटभटकुमरामात्यादीनन्यांश्च यथासम्बद्धयमानकान्स माज्ञाप२ यत्यस्तु वसंविदितं यथा मया मातापित्रो पुण्याप्यायनाय बलवानकबाट पद्रस्वतलनिविष्टहरिनाथ ३ कारितमहादेवपादानं पूजालपनगन्धधूपपुष्पमाल्यदीपतैलाचव्यवच्छित्तये चाथ गी. तनृत्याधु ५ पयोगाय देवकुलस्य च खण्डस्फुटितप्रतिसस्करयपादमूलपजीवननिमित्तय वटपद स्वतल एवोत्त ५ रसीम्नि वाणिजकघोषसस्क्वाप्या अपरतःतथा बलभटसत्कलवाप्या दक्षिणतः तथा चन्द्रभटसत्कवाप्या ६ पूर्वतः वटपद्रादेवोत्तरतः पंचवित्पादावर्तपरिसरा यमलवापी तथापरसीनि भद्राणक ७ ग्रामपथाइक्षिणतः वीतखट्टायापरतः दिनानाकग्रामप्रथदुत्तरतः बरटकमादपूर्वतः ८ पादावर्तशतं सार्द्ध तथा दक्षिणसीन्नि आदित्यदेवपादीयवाण्या पूर्वतः काकिन्नि मूषकसत्कक्षेत्रादु ९. तरतः मिलनकग्रामपथदक्षिणतः पुष्मिलानकग्रामसीग्नि अपरतः एवमेतत्सह बप्या पादा ५. १५ पाय सनाथ; रांस; गुरुम. पं. १६ पाय। भारस्सर्व; परापर. पं. १७ पाया तोषः. पं. १८ पाया ईर्मानुपरोधोज्ज्वलतरी. ५. 10 यायो नेवायुक्तक, ५, १ वाया कुमार; ५.२ वांया माता. पं. वाया पादानां; वाद्यगीत. ५. ४ पायो संस्काराय, निमित्ताय पं. ५ पाय घोष सत्क चन्द्रभटसत्कवायाः. ५, पाय पधादुसरत; दापूर्वत. पं. ८ वाप्या; य काकिम्भिमूचक पं. ८ वांया पथादक्षि; बाया. "Aho Shrut Gyanam" Page #210 -------------------------------------------------------------------------- ________________ शीलादिस्य १ लानां ताम्रपत्रो १३३ १० दावर्त शतद्वयं पंचनवत्याधिक सोहंग सोपरिकर सवातभूतप्रत्ययं सधान्यहिर __ण्यादेयं सद ११ शापराधं सोत्पद्यमानविष्टिकं सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रत्तब्रह्मदेयवर्जितं १२ भूमिच्छिद्रन्यायेनाचन्द्राकार्णवक्षितिसरित्पर्वतसमकालीन धर्मदेयतया प्रतिपा.: दित यतोपरिलि १३ खितस्थित्या भुज्यमानं न कैश्विद्यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरष्यस्मद्वंशजैर न्यै नित्यान्यै१४ श्वाण्यस्थिरं मानुष्यं सामन्यं च भूमिदानफलमवगच्छद्धिरयमस्मदायोनुम--- न्तव्य ४ परिपा१५ लयितव्यश्चेत्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन । बहुभिर्वसुधाभुक्ता राजमि स्सगरादिभिः य१६ स्य यस्य यदाभूमि तस्य तम्य तदा फलं० यानीह दारिद्यमयान्नरेन्द्रर्द्धनानि धर्मायतनीकृतानि १७ निभुक्तमल्यप्रतिमानि तानि को नाम साधु पुनराददीत =षष्टिं वर्षसहस्राणि स्व मगे मोदति भू १८ मिदः आच्छेचा चानुमता च तान्येव नरके वसेदिति ॥ दृतकश्चात्र श्रीखर ग्रहः लिखितं सन्धिवि१९ ग्रहाधिकृतदिविरपतिचन्द्रमहिना ।। सं [ २९० भद्रपद ब ८ स्वहस्तोममः ५१. दावत मा दा 51 नामा त्यधिक प्रत्यायं. ५. १२ पाया पादित; यत उपरि ५.१६ वाया भूमिस्त. ५, १७ पायो निभुक्तमाल्य. ५.१४ पायो मापद. "Aho Shrut Gyanam" Page #211 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૮ વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧લાનાં તામ્રપત્રો ગુપ્ત. સં ૨૯૦ ઈસ. ૬૦૬ ઈ. સ. ૧૯૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્રે પિકીનું આ એક છે. તે શિલાદિત્ય ૧ લાના સમયનું અને ગુ. સં. ૧૯૦ ના વર્ષનું છે. વંશાવલિ- ભટાર્કના વંશમાં ગુહસેન જન્મ્યા હતા. તેને દીકરો ધરસેન બીજે હતું અને તેને દીકરો શીલાદિત્ય ધર્મોદિત્ય નામે પ્રસિદ્ધ હતે. દાનવિભાગ-દરેશન ગોત્રના દશપુરથી આવેલા અને વલભી( વળા)માં રહેતા બ્રાહત મિત્રશર્મનું અને ગમેશ્વર જે રુદ્રશર્મનના દીકરા હતા, તેને મૉડલી ગામના તાબામાંનું હતુર પુત્ર નામનું ગામડું શીલાદિત્યે દાન આપ્યું, દશપુર તે માળવામાંનું હાલનું મંદાર ગામ છે. ના માત્ર મા, હાં. આઝા "Aho Shrut Gyanam" Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપા ગ્રુપ્ત સં. ૨૦ ઈ. સ. ૬૦૬ ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્રો પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું છે અને ગુ. સં. ર૯૦ ના વર્ષનું છે. વલભી દરવાજા બહાર ભદ્રેશ્વર મુકામેથી દાન અપાએલું છે. વંશાવલિ ભટાર્કના વંશમાં શુસેન જન્મ્યા હતા. તેના દીકરા ધરસેન બીજે હતા અને તેના દીકરા શીલાદિત્ય ધર્માદિત્ય નામથી પ્રસિદ્ધ હતા. દાવિભાગ—પક્ષસુર વિહારમાં રહેતી ભિક્ષુણીએના સંઘને માટે કપડાં, ખાશક તેમજ દવા મેળવવા માટે તેમજ ભગવાનૂં યુદ્ધની પૂજા માટે જોઈતાં ચંદન, ધૂપ પુષ્પા વિગેરે માટે અને વિદ્વારના ત્રુટક ભાગના ગુંદ્ધાર વાસ્તે ઘસરકના પ્રાંતમાં વટવ્રહ પાસેના અમદ્રસપુત્રના ગામનું દાન શીલાદિત્યે કર્યું છે, ૧ મઢ માત્ર. ગૌ. હી. આઝા * "Aho Shrut Gyanam" Page #213 -------------------------------------------------------------------------- ________________ તું શીલાદિત્ય ( ઉર્ફે ધર્માદિત્ય ) ૧ લાનાં તામ્રપા આ બે પતરાંએને બધી માજુએ થૈડું નુકશાન થયું છે. દરેક પતરાનું કડી માટેનું જમણી બાજીનું કાણું ચોખ્ખું દેખાય છે. સહુથી વધારે નુકશાન દાનનું વર્ષ બતાવનારા ભાગને થયું છે, ઉપલી આજીમાં થોડા અક્ષર ઝાંખા થઇ ગયા છે. પરંતુ જેટલા અક્ષર સ્પષ્ટ છે તેટલા મહુ સંભાળપૂર્વક અને સુંઢર રીતે કેર્યાં છે. શીલાદિત્ય ૧ લાનાં દાનપત્રો સાધારણ રીતે લખાણુની ભૂલ વગરનાં છે. તેથી આ દાનમાં પશુ લખાણુની અને કેતરકામની ભૂલ ચિત જ છે. તરાંએ લગભગ ૧૧૮” માપનાં છે. પહેલા પતરામાં ૧૯ પંક્તિએ અને બીજામાં ૨૭ પંક્તિઓ લખેલી છે, જે સ્થળેથી દાન આપ્યું હતું તે સ્થળનાં નામવાળા ભાગ ભાંગી ગયા છે. તેવી જ રીતે રાજાનું ખુદ નામ જે ભાગમાં હતું તે ભાગ ભાંગી ગયા છે. પલુ તેના બીજાં નામને થોડા ભાગ ૧૯ મી પંક્તિમાં જશુય છે. આ એક ઔદ્ધ દાન છે. અને તે વર્ણાકદ્રના વતલમાં દાન આપનાર રાજાએ પેાતે બંધાવેલા વિહારને માપ્યું છે, આ રાજાના સં. ૨૮૬ના એક બીજા દાનપત્રમાં આ જ વિહાર ખવાયૈ છે. પરંતુ તેમાં તે અંધાવનાર રાજાનું નામ આપ્યું નથી. વિહારને દાનમાં એ ગામાં આવ્યાં છે. તેમાંનું એક, વ્યાધ્રતિજ્ઞાનક નામનું, સરક પ્રદેશમાં આપ્યું હતું. ખીજા ગામનું નામ, તથા જે પ્રદેશમાં તે આવેલું હતું તેનું નામ વાંચી શકાતું નથી. તક ખરગ્રહ છે. લેખકનું નામ નાશ પામ્યું છે. પરંતુ તેને લગાડેલાં વિશેષા, જે રક્ષિત છે તેપરથી તથા તે રાજાનાં બીજાં દાને પરથી તે સંધિવિગ્રહાધિકૃત તથા મુખ્ય મંત્રી વાટ્ટિ હાવા જોઈએ, એમ કહી શકાય. ભાંગી ગયેલા ભાગ સાથે દાનનાં વર્ષ તથા માસ નાશ પામ્યાં છે. પણ પખવાડીયું રક્ષિત છે. આ દાનને દૂતક, ખરગ્રડું સં.ર૯૦ નાં દાનપત્રમાં આવે છે, પણ સ. ૧૮૬ ના દાનપત્રામાં આવતા નથી. આ ઉપરથી દાનપત્રનું વર્ષે અકળ નક્કી કરી શકાય. તેથી આ શીલાદિત્યનાં અંતના વખતનાં દાનપત્રોમાંનુ” એક છે, આ દાનનું ખાસ મહત્ત્વ એ છે કે ફક્ત આના ઉપરથી જ આપણને જાણવામાં આવે છે કે શીલાદિત્યે પેાતે એક બૌદ્ધવિહાર બંધાયે હતા. આથી જગાય છે કે તેણે ઉત્તરાવસ્થામાં, શુદ્ધસેનની માફ્ક, બૌદ્ધધર્મ સ્વીકાર્યો હતે. ( ઇં. અ. વ. ૫, પા. ૨૦૬ ) જ. ભૈ, મા, શ, એ. સ. ન્યુ, સી. વે, ૧ ૧ ૩૨ શ બી. વિસ્ફસર "Aho Shrut Gyanam" Page #214 -------------------------------------------------------------------------- ________________ शीलादिस्व १ लाना ताम्रपत्रो १३७ अक्षरान्तर पतसं पहेलं ... मौलभृतश्रेणी ... ... ... ... ... ... .. ... ... वशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशे ... ... .... ... हुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषस्त... ... ..... ... संसक्तपादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्ग सम्यक्प ... ... ... ६ ... ... राजशब्दः रूपकान्तिस्थैर्यधैर्यगाम्भीर्य्यबुद्धिसम्पद्भिः स्मर शशाकाद्रि ... ... ... ७ शानतिशयानश्शरणागताभयप्रदानपरतया तृणक्दपास्ताशेष ... ... ... ८ धिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवन ... ... ९ ... ... ... दः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखस__न्तानबि ... ... ... ... १० ... ... ... ... क्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रु पलोभादि ... ... ... ... ११ ... ... ... भिगामिकैर्गणैस्सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलबल___धनुर्द्धर x प्रथम ... ... ... १२ ... ... सृष्टानामनुपालयिता धर्मदायानामपाका प्रजोपघातकारिणामुप___प्लवानां दे ..... ... ... १३ ... त्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमसंप्राप्त १४ ... ... श्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातस्सकलज____गदानन्दना ... ... ... १५ ... स्थगितसमग्रदिङ्मण्डलस्समरशतविजयशोभासनाथमण्डलायधुतिभासुर ... १६ ... गुरुमनोरथमहाभारः सर्वविद्यापरावरविभागाधिगमविमलमतिरपि स ... १७ ... नापि सुखोपपादनीयपरितोषः समालोकागाधगाम्भीर्यहृदयोपि सुचारे ... १८ ... मकल्याणस्वभावः खिलिभूतकृतयुगनृपतिपथविशोध ... १९ .... ... तार्थसुखसम्पद्रुपसेवानिरूढधर्मा[ दित्यद्वितीयनामा ]' ૧ આ અક્ષરે અટકળે મુક્યાં છે. "Aho Shrut Gyanam" Page #215 -------------------------------------------------------------------------- ________________ 4 गुजरातना ऐतिहासिक ला पतरूं बीजुं २० [ श्रीशीलादित्यः कुशली सर्व्वानेिवायुक्तकविनियुक्त ]कद्रा [ कि ] २१ बद्धयमानकान्स २२ २३ २४ २५ २६ २७ २८ ... *** ... पुण्याप्यायनाय वज्रशकटं स्वतलनिविष्टास्मत्कारितबिहार पिण्डपातशयनासनग्लानप्रत्ययभिषज्य प्रतिस्काराय ( ? ) स्नानगन्धदीपतैलपुष्पमाल्यवाद्यगीतनृत्याद्युपयोगाय च बिहा.... संरकपथकान्तर्गतव्याघ्रदिनानकं । तथा काल ( ? ) का( ? )लण-मेतद्र्यमद्वयं सोनं सोपरिकरं सवातभूतप्रत्याय .. सदशापराधं सोत्पद्यमानविष्टि[ कं ] सर्व्वराजकीयानामहस्त 420 ... ... प्रक्षेपणीयं *** *** ... --- **** ... **** विहारसङ्घ २९... मिभद्रनृपति ३० मि... व अनित्यान्यैश्वय्र्याण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छद्भिः भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्कार्णवक्षितिसरित्पर्व्वतसमकालीनं ... हुल ७ *** स्वहस्तो *** ... उपरिलिखित स्थित्या भुंजमानस्य न कैश्विद्वयासे वर्त्तितव्यमागा ३१ स्मद्दायोनुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन ३२ भुक्ता राजमिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य त यान्नरेन्द्रैर्द्धनानि धर्म्मायतनीकृतानि निब्र्भुक्तै माल्यप्रतिमानि तानि को नाम सा ३३ ... ३४ षष्ठिं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चावमन्ता च ता ३५ दूतकोत्र श्रीखरग्रहः || लिखितं सन्धिविग्रहाधिकृतदिविरपति ३६... ... *** "Aho Shrut Gyanam" *** ... coo ... ૧ આ નામ સં.૩૭૫ ના દાનપત્રમાં તેમ જ ધરસેન ૨ ના દાનપત્રમાં આવે છે. ૨ આ કદાચ મૂક્ષસરઢાય ? ૩ ટ્યું ઉપરનું અનુસ્વાર ભૂલથી મકાયું છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ નં. ૧ ધરસેન ૩જાનાં ભાવનગરમાંથી મળેલાં તામ્રપ ગુ. સ. ૩૦૪ માઘ. સ. ૭ આ પતરાંઓ સંબંધી છે. બી. કે. ઠાકરે માહિતી આપી હતી અને તે ભાવનગરના દાણાના વેપારી દીપસંગ કાનજીના કબજામાં હતાં. પતરાં બે છે અને તેમાં ધરસેન ૩જનું પૂરું દાનપત્ર છે. તેઓ ૧૨ ઈંચ લાંબાં અને ૮ ઈંચ પહોળાં છે અને પહેલામાં ર૪ અને બીજામાં ૨૦ પંક્તિઓ છે. ખરતના દીકરા ધરસેન ૩ જાએ ખેટક પ્રદ્વારમાં લશ્કરી મુકામ હતા ત્યાંથી દાન આપેલું છે. શરૂઆતમાં ભટાર્કથી માંડીને ધરસેન ૩ જા સુધીના વંશના રાજાઓનું વર્ણન છે અને તે ધ્રુવ સેનના સં. ૩૧૦ ના દાનની સાથે લગભગ મળતું આવે છે. - જેને દાન મળ્યું તે બ્રાહ્મણ વિષ્ણુયશસને દીકરો મિત્ર શસ નામે હતે. તે આત્રેય ગોત્રને, અથર્વવેદી અને હસ્તવને રહેવાસી હતા. તેને નીચે પ્રમાણે દાન આપવામાં આવેલું હતું. (૧) સુરાષ્ટ્ર વિષયમાં હસ્તવમ આહારમાં અમકરકપ ગામમાં ૧૦૦ પાદાવ જમીન; (૨) કાલાપક પથકમાં ડભક ગામમાં એક ખેતર, (૩) તેજ ગામમાં ૧૮ પારાવર્ત માપવાળી વાવ(૪) શિરવટક સ્થલીમાં હસ્વિછૂક ગામમાં ઉદબન(?) પદાવર્ત જમીન રાજકુમાર શીલાદિત્ય દતક તરીકે આપેલ છે અને સુલેહ તથા લડાઈ ખાતાના અધિકારી વત્રભટ્રિએ લખેલ છે. દાનની તિથિ ગુ. વ. સં. ૩૦૪ ના માઘ સુ. ૭ છે. આની ઐતિહાસિક ઉપયોગિતા એ છે કે શીલાદિત્યની છેલીમાં છેલ્લી સાલ ર૯ર અને ધ્રુવસેન ૨ જાની હેલામાં વહેલી સાલ ૩૧૦ વચ્ચેની એક પણ સાલ મળી નથી. વળી આ બે સજમાની વચ્ચે ખરગ્રહ અને ધરસેન ૩ જો એમ બે રાજાઓએ રાજ્ય કર્યું હતું, પણ તેમાંથી કોઈને દાનપત્ર અત્યાર સુધી મળ્યું ન હતું. આ દાનપત્રથી તેથી સં. ૨૯૨ અને ૩૦ વચ્ચે ગાળે અમુક અંશે યુકે થાય છે. સુરાષ્ટ્ર (અત્યારનું કાઠિયાવાડ) હસ્તવમ (ભાવનગર સ્ટેટમાંનું હાથબ ) અને પ્રતાપક (હાલનું કાઠિયાવાડની નૈઋય કે આવેલું કાળાવડ), બે ત્રણ સિવાય બીજી જગ્યાઓનાં નામ મળતાં નથી. * . મ્યુ. પી. ઈ. સ. ૧૯૨૫-૧૬ ૫, ૧૪ ડી. બી. દીસલકર "Aho Shrut Gyanam" Page #217 -------------------------------------------------------------------------- ________________ નિં૨૨ વલભી દાનપત્રનું ગેપનાથમાંથી મળેલું પહેલું પતરું પહેલું પતરું પ્રોફેસર મ્યુહરને કાઠિવાડના ડેચુટી એજયુકેશનલ ઇનસ્પેકટર રાવ બહાદુર ગોપાલજી એસ. દેસાઈ તરફથી મળેલી એક કાગળની છાપેલ પ્રત, જે તેમની કૃપાદૃષ્ટિથી મને પ્રાપ્ત થઈ તેના ઉપરથી નીચે આપેલું અધૂરૂં વલભી દાનપત્ર મેં પ્રસિદ્ધ કર્યું છે. જે પતરા ઉપરથી તે છાપ લેવાઈ હતી તે ગોપનાથમાંથી મળ્યું હતું, અને તેનું માપ ૧૪૪૦” છે. પ્રતિકૃતિ ઉપરથી જણાય છે કે તે પતરું સંભાળપૂર્વક રાખેલું નથી. અને પહેલી તથા છેલ્લી પંક્તિના બધા તથા બીજી લગભગ બધી પંક્તિઓને બન્ને છેલના અક્ષર ડેક અંશે નાશ પામ્યા છે. દાનપત્ર ઉપર તારીખ વલભીમાંથી નાખેલી છે. વલભીનાં બીજાં બધાં દાનપત્રો માફક આ દાનપત્રમાં પણ પ્રથમ બે પતરાંઓ હશે. પહેલા પતરાંને છેડે બે કાણુઓ ઉપરથી સાબિત થાય છે કે બીનું પતરું તે સાથે કહ્યું હશે તે નાશ પામ્યું છે. અને તે સાથે તેની તારીખ, દાનના પાત્રનું નામ, દાન આપનારાઓનાં નામ તથા દાનમાં આપેલી વસ્તુઓનાં નામે પણ નાશ થયો છે, સાચવી રાખેલું પહેલું પતરું, પ્રસિદ્ધ થયેલા અન્ય વલભી દાનપત્રોનાં પહેલાં પતરાંએ સાથે સરખાવવાથી અમુક હદમાં તેની તારીખ ચિક્કસ કરી શકાશે. આપણા પહેલા પતરામાં, મુહસેન અને તે પછીના ઉત્તરકાલીન વલભી રાજાઓની વંશાવળી આપેલી છે. તેમાં ધરસેન ૭ જાનું વર્ણન અધુરું રહે છે. આ વર્ણનની એકાદ પક્તિ ખવાયેલ પતરાં ઉપર હેવી જોઈએ. દેરભટના એક પુત્રનું આ દાનપત્ર હોઈ શકે નહીં, કારણુ કે વલભી સંવત્ ૩૩૭ નાં ખરગ્રહ ૨ જાનાં દાનપત્રનાં પહેલાં પતરાંમાં ધરસેન ૪ થા સુધી વંશાવળી આપી છે. તેથી આ દાનપત્ર ધરસેન ૩ જા અથવા ધ્રુવસેન ૪ થા અથવા ધરસેન ૪ થાએ જાહેર કર્યું હશે. આ અનુમાનને નીચેની બાબતથી વધારે ટેકે મળે છે. ધ્રુવસેન ૨ જાનાં વ. સં. ૩૧૦ નાં દાનપત્રોનાં તથા ધરસેન ૪ થાનાં વ. સં. ૩૩૦૨ નાં દાનપત્રોનાં પહેલાં પતરાંએ પણ ખરેખર આપણા પહેલા પતરાની જગ્યાએથી જ ભાંગી ગયાં છે, જ્યારે ધરસેન ૪ થાનાં વ. સં. ૩૨૬ ના એક બીજા દાનપત્રના પહેલા પતરામાં વંશાવળીની લગભગ અઢી (૨) પંકિતઓ વધારે છે. લિપિ ધવસેન ૨ જા અને ધરસેન ૪ ધાનાં પ્રસિદ્ધ થયેલાં દાનપત્રની લિપિને પૂરેપૂરી મળતી આવે છે ઈ. એ. . ર ૫, ૧૪૮ ઈ, હુશે. ૧ છે, મ્યુચ્છેરે પ્રસિદ્ધ કરેલું છે. જુઓ ઈ, એ. કે. ૭ પા. ૭૬. ૧ પ્ર. બુરહરે પ્રસિદ્ધ કર્યા છે. જુએ, ઈ, એ. જે. ૬ ૫-૧૨ અને છે. ૭પ. ૭૩, ૩ છે. ભાન્ડારકરે પ્રસિદ્ધ કરેલું છે. જી, ઈ, એ. જે. ૧૫, ૧૪, "Aho Shrut Gyanam" Page #218 -------------------------------------------------------------------------- ________________ वलभी दानपत्रनुं गोपनाधमांथी मळेलु पहेलुं पतरु अक्षरान्तर १ ओं स्वस्त वलभतः प्रसभप्रणतमित्राणा मत्रकाणामतुल बलसम्पन्नमण्डला भागससक्त महारशतलब्ध २ प्रतापात्पतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृत श्रेणीबलाबासराज्यश्रियः परममाहे ३ वरश्रीभदव्यवच्छिन्न राजवँशान्मातापितृचरणारविन्दप्रणति प्रविधौत। शेष कल्मषः शैशवात्प्रभृति खनद्विती ४ यबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशित सत्वनिकषः तत्प्रभावप्रणतारातिचूडारलप्रभाससंक्तपा ५दनस्व [र]श्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालन प्रजा हृदयरखनान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्य्यगा ६ [ म्भी ] र्घ्य बुद्धिसम्पद्भिः स्परशशाङ्काद्विराजोदधित्रिदशगुरुधनेश। नतिशयानः शरणागताभयप्रदानपरतया तृ ७ वदपास्ताशेषस्व का फलप्रार्थनाधिकार्थप्रदानानन्दितवद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभु ८ वन[ ]ण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुह से नस्तस्य सुतस्तत्पादनख[ म] युखसन्तान विसृतजाह्नवी ९ जलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकै– १० [ गुणै [][सहजशक्तिशिक्षा विशेष विस्मापिताखिलधनुर्द्धरः प्रथमनस्पतिसमतिसृष्टानामनुपालयिता धर्म्मदाया ११ नामपाकर्त्ती प्रजोपधात कारिणामुपष्ठवानां दर्शयिता श्रीसरस्वत्योर काधिवासस्य सहतारा तिपक्षलक्ष्मीप १२ रिभोगदक्षविक्रमो विक्रमाप संप्रसविमलपास्थिव श्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातः १३ सकलजगदानन्दनात्यद्भुत गुणसमुदयस्थागित समग्र दिवमण्डलः समरशतविजयशो भासनाथमण्डलाय. १४ यतिभासुरतरान्सपीठो दूढगुरुमनोरथमहाभारः सर्व्वविद्यापरावर विभागाविगमविमलमतिरपि १४१ पां भं. १ प ओं स्वस्ति वलभीतः; मित्राणां मैत्र भने मण्डलाभोगसंसक - पं. २ ले जा रागा ने अने मौल तो भूसा गया छे. पं. वंशान ना आ लूसाए गये। छे. पं. ४ प्रकाशित ने आज बौं निकषस्तत्प्र. पं. फलः प्रार्थना भने विद्वत् २८ प्रमोदः नमो भूसा गये थे. पं. ११ उपलवानां मनुस्वार छे; वायो रेकाधिवासस्य पं. १२ वा विक्रमोपसंप्राप्त. १४ । युतिभासुरतरास; भासुरतरसा भासुरेतराम्स. ना. ७ "Aho Shrut Gyanam" Page #219 -------------------------------------------------------------------------- ________________ १४२ गुजरातना ऐतिहासिक लेख १५ सर्वतस्सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषः सम प्र लोकागाधगाम्भीर्य्य हृदयोपि सुचरितातिशय१६ सुव्यक्तपरमकल्याणस्वभावः खिलिभूतक[ त युगनृपतिपथविशोधनाधिगतोवा कीर्तिद्भानुपरोधो१७ ज्ज्वलतरिकृतार्थसुखसम्पदुपसेवानरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्री शीलादित्यस्तस्यानुजः १८ तत्पादानुध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता समभिलषणीयामपि राज लक्ष्मी स्कन्धासक्तां पर१९ मभद्र इव धुर्यस्तदज्ञासम्पादनैकरसतयैवोद्वहन्खेदमुखरतिभ्यामनायासितसत्वस म्पत्तिः प्रभावसम्प२० वशीकृतनुपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपिपरावज्ञाभिमानरसानालिक्तिम नोवृत्तिः प्रणतिमे २१ का परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितिप्रति[ कि योपायः कृतनिखिल भुवनामोदविमलगु२२ जसति प्रसभविघटितसकलकलिविलसितगतिनींचजनाधिरोहिमिरशेपैहोषैरनामृ. ष्टात्युन त हृदयः प्रख्यात२३ पौरुषास्त्रकौशलातिशयगणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्रह प्रकाशितप्रवीरपुरुषप्र. थमसख्याधिग२४ मः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तपादानुध्यातः सकलविद्याधिगमविहि तनिखिलविद्वज्जन२५ मनः परितोषातिशयः सत्वसम्पदा त्यागौदार्येण च विगतानुसन्धानाशमाहिता रातिपक्षमनो. २६ [ २ ]थाक्षभङ्गः सम्प[ गुप ] लक्षितानेकशास्त्रकलालोकचरितगहरविभागोपि पर मभद्रम[क] र [ तिक] २७ [त्रि मप्रश्रयविनयशोभाविभूषणः समरशतययपताकाहरण[ प्रत्य ]लोदप्रबाहु. दण्डवि[ ध्वन्सि त नि ]खि[ ल ]. १७ वाय निरूढ भने तस्यानुजस्तत्पादा. ५.१८ पायो राज्यलक्ष्मी, ५. १८ पायो तदाशा मते खेट, २१ पायो सादित, ५, २२ पायो संहतिः ५, २३ पाया तिशयो भने संख्या.-. २५ विगतानुसन्धामा ना ન અને ૪ ની વચ્ચે લાઈન ઉપર એક મડું છે. આ દાનપત્ર કરતાં પ્રથમનાં દાનપ બધાંની પ્રતિકૃતિઓમાં विनतानुसंधानाशमाहिताराति. पाये छे. या मा पाचन संधानासमा ( NASA 3 गर्नु नपत्र ४. मे.वा. पा. २०७) संधानसमा (शयि ५ मा अने हानाहानपत्र... . 18 तयावा.७ या. ७४) मे भुरशर ४२वामी माध्यता . ५.२ पटन-बांया परमभवप्रकृतिरकनिम. ५.२५ भश अक्षरे। भूसा गया. पांय! समरशतजय माने विश्वमित. "Aho Shrut Gyanam" Page #220 -------------------------------------------------------------------------- ________________ बलभी दानपत्रनुं गोपनाथमाथी मळेलु पहेलुं पतरूं ભાષાંતર સ્વરિતા વલભીપુરમાંથી મિત્રોનાં અને બળથી નમાવેલા શત્રુઓનાં મહાન અને અસંખ્ય સૈન્યના પ્રબળ અને સતત પ્રહારથી યશ પ્રાપ્ત કરનાર, પિતાના વિકમમાંથી ઉદ્ભવતાં દાન, માન અને વિનયથી પ્રજાનો અનુરાગ પ્રાપ્ત કરનાર, શરણ થએલા નૃપની શ્રેણીના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, અને અવિચ્છિન્ન રાજવંશવાળા ભટ્ટાર્કમાંથી, તેનો પૌત્ર, માતપિતાનાં ચરણકમળને નમન કરી સર્વ પાપ ધોઈ નાંખનાર, બાળપણથી એક જ મિત્ર સમાન અસિથી શત્રુઓના મસ્ત માતંગેની ઘટ છેઠી બળ પ્રકાશિત કરનાર, જેના પદનખની મહાન પ્રભા પિતાના પ્રતાપ વડે નમન કરતો શત્રુઓના મુગટના મણિની પ્રભા સાથે મળતી, સર્વ રસ્મૃતિમાં જણાવેલા માર્ગનું એગ્ય પાલન કરી પોતાની પ્રજાનાં મન અનુજિત કરીને રાજશબ્દ તેના પૂર્ણ અર્થમાં જેને સારી રીતે બંધબેસતે, જે અપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ, ઈન્દ્ર, હિમાલય, સાગર, બૃહસ્પતિ અને કુબેર કરતાં અધિક હતું, શરણાગતને શરણ આપવામાં નિત્ય ઉધત હોવાથી વાર્થ તૃણુવત્ લેખી ત્યજી દેનાર, વિદ્વાને, બધુજને, અને મિત્રોનાં હદય અભિલાષ કરતાં અધિક આપીને પ્રસન્ન કરનાર, સકળ જગતને ગમન કરતા સાક્ષાત્ નન્દરૂપ, પરમ માહેશ્વર ગુહસેન ઉતરી આવ્યું હતું. તેને પુત્ર, પિતાના પિતાના પદનખમાંથી નીકળતા રમિરૂપી ગંગાના જળમાં સર્વ પાપ ધંઈ નાંખનાર, અસંખ્ય મિત્રના જીવિતનું પાલન કરતા પ્રતાપની અભિલાષથી તેની તરફ આકર્ષાએલા સર્વ સદ્ગુણસંપન્ન, નૈસર્ગિક બળ અને વિશેષ વિદ્યા ( શિક્ષા)થી સર્વ ધનુર્ધરને વિમિત કરનાર, પોતાના પૂર્વજોએ કરેલાં સર્વ ધર્મ દાન રક્ષનાર, પિતાની પ્રજાને હણનારાં સર્વ વિઘોને હરનાર, શ્રી અને સરસ્વતીને એકત્ર નિવાસસ્થાન, શત્રુઓના પક્ષમાંથી લક્ષમી હરી લઈને તેનો ઉપગ કરવામાં દક્ષ વિકમવાળો, પિતાના પ્રતાપથી વિમળ રાજયશ્રી પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રી ધરસેન હતે. તેને પુત્ર, તેના પાદાનુણાત, અખિલ જગતને આનન્દકારી અને અતિ અદ્દભુત ગુણેના તેજથી સર્વ દિશા ભરનાર, અનેક યુદ્ધોના શુદ્ધ તેજ અને સેનાપતિના તેજથી પ્રકાશિત કંધવાળે, અભિલાષને મહાભાર વહનાર, વિદ્યાના પર અને અપર ભાગના જ્ઞાનથી અતિ પવિત્ર થએલી મતિસંપન્ન હોવા છતાં કેઈની પાસેથી એક સુચનથી રહેલાઈથી પ્રસન્ન થાય તે, અગાધ ગાંભીર્યવાળા હદયવાળો હોવા છતાં અનેક કાર્યોથી અતિ ઉમદા સ્વભાવે દર્શાવનાર, સત્યયુગના પર્વના અપના માર્ગ પર ગમન કરી રોમેર પ્રસરેલા યશવાળા, ધર્મકાર્યની સીમા કદાપિ ન ઉલંધી હાવાથી અધિક ઉજજવળ બનેલ લક્ષમી, સુખ, અને પ્રતાપના ઉપભેગથી ધમાદયને વર્ણન આપતું નામ પ્રાપ્ત કરનાર પરમમાહેશ્વર શ્રી શીલાદિત્ય હતો. તેને ભાઈ અને પાદાને ધ્યાત, અન્ય ઉપેન્દ્ર સમાન અને તેના તરફ પ્રેમથી પૂર્ણ હાઈ પિતાના વડીલ બધુથી તેના સ્કપર મકાએલી રમ્ય અને અભિલાષિત રાજ્યશ્રીની ધરી, પિતાના બન્થની અભિલાષાનું પાલન કરવાના આનન્દ માટે જ ફકત, સુખી વૃષભ જેમ ધારનાર, શ્રમ, સુખ કે પ્રેમથી જેની શક્તિ સરા અપશત હતી, તેના વિક્રમના પ્રતાપને નમન કરતા અનેક નૃપના મુગટનાં રત્નાથી તેને પાદપીઠ આવૃત હતું, છતાં જે અન્યનું અપમાન કરવાના લેશ માત્ર દોષથી મુક્ત હતા, જે મદ વાળાં પાક માટે વિખ્યાત અને પાસે ફકત નમન જ થવા દેતે, જે સકળ જગને આનન્દુકારી સર્વ ગુણેથી પૂર્ણ હતો, જેણે કલિયુગના સર્વે માર્ગ બળથી હાંકી મુકયા હતા, જે અતિ ઉમદા હદય દુષ્ટોમાં સદા જણાતા દેમાંના એક પણ દેથી નિત્ય મુકત હતું, જેણે સર્વ જાતનાં પુરૂષાર્થવાળાં શસ્ત્રના પ્રયોગમાં મહાન દક્ષતાથી અસંખ્ય શત્રુ નૃપની લક્ષમી હરી લઇ ને પિતાને પરાક્રમી પુરુષોમાં પ્રથમ સાબીત કર્યો હતો તે પરમ માહેશ્વર શ્રી પરગ્રહ હતા, તેને પછી તેને પુત્ર, અને પાદાનુણાત, સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનના પરમ સંવરુપ, અવ્યવસ્થિત અને અનિયમિત શત્રુઓના મને રથરુપી રથની ધરીને બળ, દાન, અને ઉદારતાથી ભાંગી નાખનાર, લેકચરિત (જગતના અન્ડર વિષય), સર્વ કળા અને વિવાથી અતિ પરિચિત હોવા છતાં અતિ આનન્દી સ્વભાવવાળે, અકૃત્રિમ પ્રેમ અને વિનયથી ભૂષિત, પિતાના વિશ્વાસ સંપન્ન અને અનેક યુદ્ધમાં વિજદવજ હરી લેનાર કરથી સર્વ શત્રુઓમાં સ્પર્ધાના ઉત્સાહને નાશ કરનાર, જેની આજ્ઞા સ્તુતિ પામી હતી • .. •• . ••• .. • • "Aho Shrut Gyanam" Page #221 -------------------------------------------------------------------------- ________________ ०१३ ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રો* આ સંવત ૩૧૦ આધિન વદિ પર ધ્રુવસેન ૨ જાનું દાનપત્ર દરેક ૧૦ ઇંચx૧૨ ઇંચ માપનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. કડીઓ અને સદા તેનાં પાગ્ય સ્થાને છે. અત્યારે પતરાંએ ઘણું જ પાતળાં થઈ ગયાં છે, અને કેઈ કઈ જગ્યાએ ન્હાનાં કાણું પડ્યાં છે. કાટને લીધે સપાટી બહુ ખરાબ થઈ ગઈ હોવાથી, શોધનારે ઉપરનાં પડ ભાંગી નાખ્યાં હોય એવું જણાય છે. સુભાગ્યે નક્કર ત્રાંબાને છેડે ભાગ મદથમાં રહી ન હતું. જેમાં અક્ષરના લીટા દેખાય છે. છતાં જ્યારે મને પતરાંઓ મળ્યાં ત્યારે આ દાનપત્ર ઉકેલી શકીશ કે નહિ તે વિશે મને શંકા હતી. પરંતુ જ્યારે નજરે પડી શકતા બધા લીટાએ ધળા રંગથી પૂરી દીધા ત્યારે મને અતિ આનંદ સાથે માલુમ પડ્યું કે, એકાદ પંકિત જે બીજ પ્રસિદ્ધ થયેલાં પતરાંઓની મદદથી સહેલાઈથી જાણી શકાશે. તે સિવાય આખું દાનપત્ર વાંચી શકાય તેવું હતું. આ દાનપત્ર વલભીમાં લખાયું છે. વંશાવળીમાં કંઈ નવીન જાણવા જેવું નથી, પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે, ધ્રુવસેન ૨ જે, જેને બાલાદિત્ય પણ કહેવામાં આવે છે, તે “ મહારાજ ને ઈદકાબ ધારણ કરતા નથી, તધા તેના પહેલાં થઈ ગયેલામાંથી કોઈને “” “પ્રતાપી” સિવાય બીજું વિશેષણ આપ્યું નથી. આ ભૂલ કદાચ અકસમાત હેાય. પરંતુ ડ્રિદસ્તાનના રાજાઓનું શબgબરપ જોતાં આ બાબત શંકાસ્પદ છે. અને છેવટે જે પ્રેમ માલુમ પડી આવે કે ધ્રુવસેન ૨ જાને પિતાની મહત્તા વિષે મૌન રહેવાનાં સબળ કારણે હતાં, તે તે નવાઈ જેવું નહિ લાગે. આ દાન ગેહકે બંધાવેલા વિહારમાં વસતા ભિસંધને આપ્યું છે. આ વિહાર રાજકુમારી દાએ વલભીમાં બંધાવેલા વિહારની સીમામાં આવેલ છે. દુડા અને તેના વિહાર વિશે ધ્રુવસેન ૧ તથા ગુહસેનના શાસનમાંથી જાણવામાં આવે છે. અહિ જે તેને “રાણી ” “રાણી” કહેવામાં આવી હોય તો, હું ધારું છું કે લેખકનો હેતુ તે “રાજાને પરણેલી હતી,’ એ નહિ પણ “રજકુટુંબની હતી ' એવું બતાવવાને હશે. કારણ કે ધ્રુવસેન ૧ લે તેને મારી બેનની પુત્રી ” કહે છે. મોતજાવિદ એટલે “વલભીની પિતાની સપાટી ઉપર બેઠેલે ” એ શબ્દને ચોક્કસ અર્થ હું કરી શકી નથી. તેને અર્થ મેં ચે છે તેમ, વલભીમાં આવે એટલે ચાર દિવાલાની વચ્ચે” એ થાય. પણ કદાચ “વત” સમાસને કંઈ પારિભાષિક અર્થ હેય, આ દાનનો હેતુ ધ્રુવસેન ૨ જાના પહેલાને દાનમાં આપે છે તે જ છે. સુરાષ્ટ્રમાં કાલાપક પથમાં ભસત નામનું ગામડું દાનમાં આપ્યું છે. સોરઠના એક પેટા ભાગનું નામ કાલાપક પથ હોવું જોઈએ. “સુરાષ્ટ્ર” વિશે ધ્યાનમાં રાખવાનું એ છે કે આ શબ્દ હમેશાં બહુવચનમાં વાપરવામાં આવે છે, જેમ કે સુરજ્ઞા અને તેથી પંજારા, મિરાડ ની માફક તેના અર્થ પણ સુરાષ્ટ્ર દેશમાં વસતા લેક એ થાય છે. સોરઠી કદાચ પુરાણાઃ ને અપભ્રંશ નહિ, પણ સૌરાષ્ટ્રમ મંડલમ)ને હશે. કારણ કે, તદ્ધિત પ્રત્યય લગાડવાથી બનેલે સંસ્કૃત બી નિયમિત રીતે પ્રાકૃત ઓ થી બતાવાય છે. કાઠિયાવાડના ડેપ્યુટી એજયુકેશનલ ઈન્સ્પેકટર રાવસાહેબ ગેપાલજી એસ. દેસાઈ સૂચવે છે કે, ભસંત એ સેરઠ પ્રાંતમાં જૂનાગઢના નવાબના તાબાનું હાલનું ભેસાણ ગામ હશે. સૌરાષ્ટ્રને, વલભી રાજાઓ સાથેના સંબંધ વિશે હિવેનસેંગ પણ કહે છે કે “આ દેશ વલભી રાજ્યના તાબામાં છે.” તારીખમાં, વર્ષ સંવત્ ૩૧૦ અને માસ આશ્વયુજ આપેલાં છે. દિવસ, “બહુપ, એટલે બહુ (લપક્ષ), વદ ૫,” અથવા “બ ૧૫, વદ ૧૫ વંચાય છે. કારણું આ પતરાં પ૨ ‘’ અને ૧૦ ની નિશાની બહ મળતી આવે છે. * ઈ. એ. કે. ૬ ૫. ૧૨-૧૩ જી બ્યુહર "Aho Shrut Gyanam" Page #222 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां ताम्रपत्रो १४५ अक्षरान्तर पतरू पहेलं १ स्वस्ति वलभीतः प्रसभप्रणतामिन्त्रणामैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसंसक्तप्र हारशतलब्धप्रता२ पात्प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलमृतश्रणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वरः श्रीभटादिव्यव३ च्छिन्नराज(शान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषश्शैशवात्प्रभृतिख ड्गद्वितीयबाहुरेवसमदपरगजघटास्फोटन४ प्रकाशितसत्वनिकषस्तत्प्रभावप्रणतारातिचूडारलप्रभाससक्तपादनखराश्मसँहतिस्स कुलस्मतिप्रणीतमार्मसम्यक्परिप५ लनप्रजाहृदयरञ्जनास्थैराजशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः स्मरश शाकादिराजोदधित्रिदशगुरुधनशानतियानश्शर६ णागतभियप्रदानपरतया त्रिणवदास्ताशेषस्वकार्यफलप्रार्थनाधिकार्थप्रदानान न्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारी-* ७ व सकलभुवनमण्डलामोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनरतस्य सुतस्तत्पदन खमयूखसंतानविसृतजान्हवीजलैघ. ८ प्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसंपद्रूपलोमादिवाश्रितस्सरभस मागामिकैर्गुणैस्सहजशक्तिशि९ क्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मदा यानामपाका प्रजोप१० घातकारिणामुपप्लवानां दशयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सहृतारातिपक्षलक्ष्मी परिभोगदक्षविक्रमो विक्रमोपस११ [प्रा]सविमलपर्थिवश्री परममाहेश्वरः श्रीधरसेनस्सस्य सुतस्तत्पादानुध्यात___ स्सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थ१२ [ गि ] तसमग्रदिङ्मण्डलस्समरशतविदशतोभासनाथमण्डलाग्रद्युतिभासुरान्सपी ठोव्यूढगुरुमनोरथमहाभार१३ [ सर्वविद्यापरापरविभागाधिगमविमलमतिरपि सर्वतस्सुभाषितलवेनापि सुखप__पादनीयपरितोषस्समग्रलोकागाध१४ गाम्भीर्य्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभवः खिलीभूतकृतयुगतृ पतिपथविशोधनाधिगतोदग्रकीर्ति५.५ वांया मित्राणां पं. २ पाया श्रेणीमहेश्वरः ५.४वाये। सत्य, संसक्त; परिपा, ५. ५ वांया रंजनान्वर्थ. ५.६ पाया फल, ५.७ पाया स्तत्पाद; जलौघ... वाश दर्शयिता. ५. ११ वाय पायिवधी. ५.१२ वांया विजयशो; संसपीठो; महामारः;-4.13 पाय। मुस्रोप, पं. १४ पाया स्वभावः,-. "Aho Shrut Gyanam" Page #223 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १५ र्द्धानुपरोधोज्ज्वलतरिकृतार्थसुत्रसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितीयनामा परम. माहेश्वरः श्रीशीलादित्यस्तस्या१६ नुजस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्रगुरुमेव गुरुणात्यादरवता समभिलषणीयामपि राज. ____ लक्ष्मीस्कन्धासक्तपरमभद्रइव धु१७ र्यस्तदाज्ञा [ सं ] पादनॅकरसतयैवोद्वहन्खेटसुखरतिभ्यामनायासितसत्वसंपत्तिः प्रभावसंपदशीकृतनृपतिशतशिरो१८ रनच्छायोपगूढपदपीठोपि परावज्ञाभिमानरसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमैकापरि त्यज्य प्रख्यातपरुषाभि [ मानेर ] १९ प्यकतिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलभुवनामोदविमलगुणसँहति प्रसभ [ विघ ] टितसकलविलसितगतिनी [च ] २० जनाधिरोहिमिरशेषैपिरनामृष्टात्युन्नतहृदः प्रख्यातपौरुषास्त्रकौशलातिशयगणति थविपक्षक्षितिपतिलक्ष्मीस्वयग्राह [प्र]. २१ काशितप्रवीरपुरुषप्रथमसंख्यादिगमःपरममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्सा. दानुध्यातः सकलविधाधिगम[ विहित ] २२ निखिलविद्वज्जनमनः परितोषातिशयस्सत्त्वसंप दात्यागौदार्येण च विगतानुसन्धा नाशमहितारातिपक्षमनोरथाक्षभङ्ग२३ स्सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकचरितगव्हरविभागोपि परमभद्रप्रकृतिरप्यकृ. त्रि[मप्रश्न ] २४ य विनयशोभाविभूषणः समरशतजयपता[ काहरणप्रत्यलोदप्रबाहुविध्वंसित ] पतरूं बीजें १ निखिलप्रतिपक्षपर्दोदयः स्वधनुः प्रभावपरिभूतास्त्रकौशलाभिमानसक लनृपतिमण्डला-* २ भिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्तस्यानुजस्तत्पादानुध्यातः सञ्चरि तातिशयित. ३ सकलपू [ वनस्पतिर ]तिदुस्साधानामपि प्रसाध[ यि ]ता विसयाणां मूर्तिमानि व पुरुषकारः परिवृद्धगुणानु४ रागनिर्भर चित्तव ] तिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिर[घि शतकलाकला. पः कान्तिमान्निईतिहेतुरकलङ्क - कुमुद५ नाथः प्राज्यप्रतापस्थगितदिगन्तरालप्रध्वन्सितध्वान्तराशिस्सततोदितस्सविताप्रकृ तिभ्यः परप्रत्ययमर्थवन्तः ६ मतिबहुतिथप्रयोजनानुवन्धमागमपरिपूर्ण विधानस्सन्धिविग्रह समासनिश्चयनि पुणः स्थानेनुरूपमादेशं . १५ वाया ज्वलतरीकृता पं. 1 पायो स्कन्धासक्तां पं. १७ वाया सत्वः. ५, १८ मेकां; पोषा. ५. १६ पाया प्यरातिभिः संहतिः, कळिविलसित. ५.२१ पायो परममाहेश्वरः, ५. २२ पास समाहिता पं. १ एप्पोदय. ५३ पायो विषयाणां. ५. ५ वायो प्रचसित; पर; "Aho Shrut Gyanam" Page #224 -------------------------------------------------------------------------- ________________ १४७ ध्रुवसेन २ जानां ताम्रपत्रो ७ ददद्गुणवृद्धविधानजनितसंस्कारस्साधूनां राज्यसालातुरीयतन्त्रयोरुभयोरपि निष्णा तप्रकृष्टविक्रमोपि क८ रुणामृदुहृदयः श्रुतवानप्यगर्वित x कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योभिनिरसिता दोषवत्तामुदय९ मुपजतितजनतानुरागपरिपिहितभुक्नसमर्थितप्रथितवालादित्य द्वितीयनामा परम ___ माहेश्वरः श्रीध्रुवसे१० + x कुशली सर्वानेव यथासम्बध्यमानकसमाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्ययनाय ११ वलभीस्वतलसन्निविष्टराज्ञीदुड्डाकारितविहारमण्डलंतर्गतगोहक कारितविहारनि वास्यायंभिक्षुसङ्घायचीवरपिण्डपातश[ य] १२ नाशनग्लानप्रत्ययभिषज्य प्रतिस्काराय बुद्धानां च भगवतां पूजास्नानगन्धधूपपु ष्पदीपतैलाद्ययविहार. १३ [स्य ]खण्डस्फुटितप्रतिसंस्काराय पादमूलप्रजीवनाय सुराष्ट्रेषु कालापकपथके मसन्तग्रामः सोद्रगस्सो१४ परिकरः सभूतवातप्रत्यायस्सधान्यहिरण्यदेयस्सदशापराधस्सोत्पद्यमानविष्टिकसर्व राजकीयानामहस्तप्रक्षेपणीय१५ पूर्वदत्तदेवब्रझदेयं रहितः आचन्द्राकर्णिवक्षतसरिपर्वतसमकालीनः आर्य भिक्षुसङ्घपरिभोग्य उदकातिस गें] १६ ण ब्रझदायो प्रसृष्टो यतोस्योचितया देवाग्राहारस्थित्याभुञ्जतः कृषतः कर्षयतः प्र दिशतो वा न कैश्विद्वयासेधे. १७ वर्तितव्यमागामिभद्रनृपतिभिरस्म+शजैरन्यैर्वा अनित्यान्यैश्वर्याण्यस्थरं मानुष्यः सामान्यं च भूमिदानफलमव १८ गच्छद्भिस्यमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तं बहुभिर्वसुधा भुक्ता राज भिस्सगरादिभिः यस्य यस्य१९ यदा भूमिस्तस्य तस्य तदा फलं ।। यानीह दारिद्यभयानरेन्दै धनानि धर्मयत नीकृतानि निर्धान्तमाश्यप्रतिमानि २० तानि को नाम साधुः पुनराददीतः षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ताच तान्येव नरके बस्ये २१ दूतकोत्र सामन्तशिलादित्यः ।। लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिवशभ ट्टिना ॥ सं ३१० आश्वयुजबह ५ स्वहस्तोमम ॥ २ ५.७ वा वृद्धि; शालातुरीय, निष्णातः. ५.८ पाया सौहदव्योपि; दोषवतां. ५.१० वांया बध्यमानकान्. .११ पायो मापडलान्तर्ग. पं. १२ वाया नासन, प्रतिसंस्काराय . १४ पाय हिरण्या; विष्टिकः, प्रक्षेपणीयः.. ५.१५ वांया ब्रह्मदेयरहितः क्षिति. ५.१९ पायो योतिसटो. पं. १७ वयो स्थिरं.२० वायो ददीत; वसेत. -------- "Aho Shrut Gyanam" Page #225 -------------------------------------------------------------------------- ________________ ધુવસેન ૨ જાનાં તામ્રપત્રો (ગુપ્ત) સંવત્ ૩૧૨ જયેષ્ઠ સુદ ૪ આ બે પતરાં એ છે. દરેકને મા૫ ૧૩૧૦” છે, અને બની એક જ બાજુ ઉપર લેખ છે. પહેલા પતરામાં ૨૩ અને બીજામાં ૨૧ પંક્તિઓ છે. ૪૪ મી પંક્તિમાં તારીખ આપી છે તેમાંથી ૩૦૦,૧૦, ૨ અને ૪ એવા આંકડાઓની સંખ્યા-ચિહ્નોના દાખલા પૂર પડે છે. ડૉ. જી. ખુલ્હરે ઈ. એ. ૬, પા.૧૨ માં પ્રસિદ્ધ કરેલાં ધ્રુવસેન ૨ જાનાં પતરાંઓને આ પતરાંએ ઘણાં મળતાં આવે છે. આ લેખ ધ્રુવસેન(૨) છે. દાન લેનાર દેગ શાખાના અને ભારદ્વાજ ગોત્રના છંદવસને પુત્ર બ્રાદાણ માવાકાલ છે. તે ગિરિનગર છોડ્યા પછી ખેટકમાં રહેતા હતા. દાનમાં સારસકેદાર નામનું ક્ષેત્ર આપ્યું છે. આ ક્ષેત્રનું ચોક્કસ માપ તથા સીમા વિગેરે સંપૂર્ણ આપેલાં છે. આમાં આપેલાં સ્થળે નીચે પ્રમાણે છે:-- ૧ ) ગિરિનગર–કાઠિવાડમાં નાગઢની ઈશાન કેણમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું શહેર. (૨) ખેરફતે ખેડા મહેમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં આવેલું હાલનું ખેડા ગણવામાં આવે છે. (૩) કણક-પથક, ખેડા ડિસ્ટ્રિક્ટને પેટમહાલ છે હસ્તિક-પલિકા નામનું ગામ એાળખી શકાતું નથી ... તારીખ ઈ. સ. ૬૩૨ ને મળતાં [ ગુપ્તવલભી સવતુનાં વર્ષ ૩૧૨ ના શકલ પક્ષ ૪ આપેલી છે. સામંત શીલાદિત્ય અને દિવિરપતિ વત્રટિ:( વશભદ્ધિ નહિં) બ ધવસેન ૨ જનાં પતરાંઓ(ઇ, એ, ૬, ૫.૧૪)માંથી તેમ જ બીજાંમાંથી આપણું જાણવામાં આવ્યા છે. જ, બૅ. બા. ર. એ. સે. ન્યુ, સી. . ૫. ૧૯ જી. વીઆચાર્ય "Aho Shrut Gyanam" Page #226 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां ताम्रपत्रो अक्षरान्तरमाथी अमुक भागे पतरूं बीजू ३१ ... ... ... ... ... परममाहेश्वरः श्रीध्रुवसेन कुशली सर्वानेव ___ यथा संबद्धयमानकां ३२ समज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय गिरिनगरवि निर्गतखटकनिवासिभारद्वाजसगोत्रच्छंदोगसब्रह्म ३३ चारिणे ब्राह्मणस्कन्दवसुपुत्रब्राह्मणमात्राकालाय खेटाहारविषये कोणकपथके हस्ति कपल्लिकाग्रेमे अपरोचरसीनि स्वटक३४ माग्न ब्रीहिपिटकचतुष्टयवापं सारसकेदारसंज्ञितं क्षेत्रं सभ्रष्टीकं यत्राघाटमानि पूर्वस्यान्दिशि अङ्कोलिकेदारः जरपथश्च ३५ दक्षिणस्यान्दिशि मलिवापिवहः भीश्वरतशकवहश्च अपरस्यान्दिशि सातके दाराः तथा मलिवापी । वीरवर्मतटाकपरिवाहश्च । ३६ उत्तरस्यान्दिशी वीरवर्मतटाकं । आदित्यभटसकप्रष्टि इन्द्रवर्मसङ्कप्रष्टीच । एवमेतञ्चतुराधाटनविशुद्धं क्षेत्रं सभ्रष्टीकं सोद्रङ्गं ३९ ... ... ... ... ... धम्मेदायो निसृष्टी ... ... ... ... ... ... ... ... दूतकोत्र सामन्तशीलादित्यः ४४ लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिवनभट्रिना ।। सं ३०० १०२ ज्येष्ठ सु ४ स्वहस्तो मम १ भूपतरामाथी. पहली . ५ माटे मे .वा. ६ ५. १२२वाया समाझा पाया खेटक ४ पाय च्छन्दो.-५ यांचा प्रामे है वायो खेटक ७ पायी दिशि. "Aho Shrut Gyanam" Page #227 -------------------------------------------------------------------------- ________________ નં ૬૫ ધ્રુવસેન ૨ જાનાં ગારસનાં તામ્રપત્રા [ ગુપ્ત] સવર્ ૩૧૩ શ્રાવણુ સુદ ૧૪ આ બે પતરાંનું એક સંપૂર્ણ દાન અનેલું છે. તે કાઠિયાવાડમાં ભાવનગર સ્ટેટના મહુવા ડિસ્ટ્રિકટના ગારસ નામના ગામડામાંથી ઇ. સ. ૧૯૦૮ માં મળી આવ્યાં હતાં, અને હાલ ભાવ નગરના ખારટન મ્યુઝીયમમાં રાખ્યાં છે. આ પતરાંએ અતિ સુરક્ષિત સ્થિતિમાં છે અને તેનું વજન આશરે ૧૬ પૉડ છે. વલભી રાજાની હમ્મેશની મુદ્રા વડે તે એક બીજા સાથે જોડેલાં છે. તેની એક જ બાજુ ઉપર લખાણ છે, અને તેનું માપ ૧૫”x૧૧" છે. ચાર હાંસીઆએ ઉપર તેની કેર ઉંડી વાળી લખાણનું રક્ષણ કરેલું છે. પહેલા પતરા ઉપર ૨૪ અને જા ઉપર ૨૫ પંકિત લખેલી છે. અક્ષર મે!ટા અને ચેકબા કાતરેલા હાઈ સહેલાઈથી વાંચી શકાય છે. પરમમહેશ્વર શ્રી ધ્રુવસેન, જેને બાલાદિત્ય પણ કહે છે, તેણે આ દાનપત્ર વલભીમાંથી જાહેર કર્યું છે. પાતાનાં કોઈ પશુ દાનપત્રામાં તે કોઈ રાજકીય ઇકામ ધારણ કરતા નથી, પ્રશંસાવાળી પ્રસ્તાવના, તથા તેના પહેલાંના રાજાનું વર્ણન, ઇં. એ. ૬. પા. ૧૨. માં પ્રસિદ્ધ કરેલાં સંવત્ ૧૧૦ નાં તેનાં દાન મુખ જ છે. દાનપત્રની તારીખ, સંવત્ ૩૧૩ ના શ્રાવણ શુદ્ર ૧૪ છે. આ રાજાનું વહેલામાં વડેલું દાનપત્ર ઉપર કહ્યું તે ( સંવત ૩૧૦ નું ) છે, અને મેડામાં માડુ સ. કર નું છે. ( જીએ, એ. ઇં. ૮, પા.૧૯૪) આ જ રાજાનાં બીજા' એ વધારે દાનપત્રા અન્ને સ. ૩૨૦ ન, જે. બી. ખી. માર. એ. એસ. વા. ૨૦ પા. ૬ અને એ. ઇ. વે. ૮, પા. ૧૮૮ માં પ્રસિદ્ધ કર્યા' હતાં. આ રાજાનું એક વધારે સંવત્ ૩૧૨ નું દાનપત્ર અપ્રસિદ્ધ રહ્યું છે. આ દાન લેનાર સામવેદના અનુયાયી અને કપિકલ ગોત્રતા બે બ્રાહ્મણ્ણા છે. તેએ વેલાપદ્મ છેાઠી ગારકેશ આવી વસ્યા હુતા. એક બ્રાહ્મણુનું નામ દેવકુલ હતું, તે શમ્મેન નામના બ્રાહ્મણના પુત્ર હતેા. ખીજે, જે પહેલાના ભાત્રો હતા, તે બ્રાહ્મણ ક્રુત્તિલના પુત્ર, ભાદ નામના હતે. તેઓને આપેલી મિલ્કતનું વર્ણન નીચે પ્રમાણે છે. ( ૧ ) સુરાષ્ટ્રમાં વપલ્લિકા પ્રદેશમાં આવેલાં બહુમૂલ નામના ગામડામાં એક ૧૦૦ પાદાવર્તનું ત્રણ ભાગવાળું ક્ષેત્ર. પહેલા ભાગ તે ગામની નૈરૂત્યમાં આવેલે છે, તેની સીમા—પૂર્વે આમ્રગત્તાં, દક્ષિણે પણ આમ્રગì, પશ્ચિમે સંઘનું ક્ષેત્ર, ( અને ) ઉત્તરે દેવીનું ક્ષેત્ર છે. તેની પશ્ચિમ દિશામાં બીજે ભાગ આવેલે છે, જેની સીમા—પૂર્વે કુમારભેગને બ્રહ્મય' તરીકે આપેલું ક્ષેત્ર, દક્ષિણે ગેરકેશ ( ગામ )ની હદ, પશ્ચિમે પણ ગેરકેશની હતું, અને છૂટ્ટકનું ક્ષેત્ર છે. એ જ પ્રમાણે તે જ પશ્ચિમ દિશામાં ત્રીજો ભાગ છે. તેની સીમા—પૂર્વે ગારક્ષિત ક્ષેત્ર દક્ષિણે સ્થવિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે ષષ્ઠશ્ર, ( અને ) ઉત્તરે કુટુંમ્બિ કુહુકનું ક્ષેત્ર. આ શબ્દની • જ. મા. માં . એ, સા. ન્યુ, સી, વ. ૧ પા. ૫-૩૩ ડી. બી. દુિલકર ત્રના અર્થમાં વપરાશ માટે જુઓ સિદ્ધાન્તોમુઠ્ઠી પ્ર. ૭ પા. ૩ શ્લો, ૪૧૨ ખીન્ને પ્રાહ્મણુ ભાદ, દેવકુલ અથવા તેના ખાપ શમનને ત્રિો હતા કે નહિ તે સ્પષ્ટ નથી. આગલી હકીકતમાં બન્ને દાન લેનારા કાકા ત્રિજાના સમ્બન્ધી તરીકે છે. જ્યારે પાછલી હકીકતમાં પિત્રાઈ તરીકે છે. ૩ આ કદાચ માનો મઢ હરી કે જેનુ' દાન તે જ ગામમાં ૬૫ વષ પહેલાં અપાયું હતું.(જીએ સ`વત ૨૪૮ નું દાનપત્ર ઈ. એ. વેપ,પા.૨૦૯) ૪ સાધારણ દાન સાથે નાત અપાતા ચેકસ હકા સહિત પ્રદેય દાન હોય છે. પ ઢોરોને ચરવા માટેની જગ્યા (સરખાવા મરાડી શબ્દ ગાયાન) "Aho Shrut Gyanam" Page #228 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां गोरसम ताम्रपत्री १५१ (૨) તથા આ બહુમૂલ નામનાં ગામડામાં જ તેની પશ્ચિમ દિશામાં એક બીજું ૧૦૦ પાદાવર્લ્ડનું ત્રણુ ભાગવાળું ક્ષેત્ર આપેલું છે. પહેલા ભાગની સીમા : પૂર્વે બ્રાહ્મણ ભાવનું ક્ષેત્ર, દક્ષિણે સંઘનું ક્ષેત્ર, પશ્ચિમે સ્થવિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, અને ઉત્તરે કુટુમ્બિ કુણ્ડકનું ક્ષેત્ર છે. બીજા ભાગની સીમા : પૂર્વે સ્થવિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, દક્ષિણે કુમારભેગનું બ્રહ્માદેય ક્ષેત્ર, પશ્ચિમે ણણનું બ્રહ્મદેય ક્ષેત્ર, અને ઉત્તરે છીન્નૂરનું બ્રહ્મદેય ક્ષેત્ર ત્રીજા ભાગની સીમા-પૂર્વે સંઘનું ક્ષેત્ર, દક્ષિણે ગેરકેશની હુંદ, પશ્ચિમે પડ્યુ ગેરકેશની હદ, અને ઉત્તરે કુમાર ભાગનું બ્રહ્મદેય ક્ષેત્ર, આ દાનપત્રને દૂતક, અમલ કરનાર અધિકારી સામંત શીલાત્યિ છે. તે રાજકુટુંબનેા ડાય એવું લાગે છે. સં. ૩૧૦ ના દાનપત્રમાં પણ એ જ માણુસ દ્ભુતક છે. પરંતુ ધ્રુવસેનનાં બીજાં દાનપત્રોમાં દૂતક રાજપુત્ર ખરગ્રહ છે. આ દાનપત્ર મુખ્ય મંત્રી (વિપતિ ) વત્રાટ્ટિ જે સંધિ અને વિહુના પણ મંત્રી હતા, ( સંધિવિગ્નાધિકૃત ) તેણે લખ્યું હતું. સંવત્ =૧૦ ના દાનપત્રને પણ એ લેખક હતે. દાનપત્રમાં લખેલાં સ્થળામાંથી, વેલાપદ્ર ચક્કસપણે એળખી શકાતું નથી, પરંતુ તે સં. ૨૧૦ અને ૨૫૨૧ નાં બીજાં એ દાનપત્રમાં લખેલું છે. સંવત્ ૨૫ર ના દાનપત્રમાં ઝારીસ્થથી માં આવેલું જણાવેલું છે. કાઠિયાવાડના અમરેલી ડિસ્ટ્રિકટના હાલના ' ઝાર ’ સાથે ઝારી આળખાવી શકાય. ગારકેશ, હાલનું, ભાવનગર સ્ટેટના મહુવા ડિસ્ટ્રિકટનું ગેટર્સ ગામડું, જ્યાંથી આ પતરાં મળ્યાં છે તે જ છે. અહુમૂલ ગામ, વટપલ્લિકા સ્થલીમાં આવેલું, સ, ૨૪૮ ના જ્ઞાનપત્રમાં પશુ આપેલુ છે, પણ એળખી શકાતું નથી. ૧ જુએ એ. ઈ વે ૧૫ પા. ૫૫ અને ૧૮૭ ५१ "Aho Shrut Gyanam" Page #229 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलं पतरूं १ ओं' स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणीमतुलबलसम्पन्नमण्डलामो गसंसक्तमहारशतलब्धप्रतापा२ प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनरक्तमौलभृतश्रेणीबलावाप्तराज्यश्रीर्यः परममाहेश्वरश्रीभटाळ३ दव्यवच्छिन्नराजवडान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्म मृत्तिखाद्वितीयवाहुरेव सम ४ दपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रणतारातिचूरिलप्रभासंसवत पादनखरश्मिसतिः सक५ लस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जनान्वर्थराजशब्दः रूपकान्तिस्थै र्यगाम्भीर्य्यबुद्धिसम्पद्भिः स्मरशशा६ कोद्रराजोदधित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया त्रिणवद पास्ताशेषस्वकार्यफले प्रार्थना७ धिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्र मोदः परममाहेश्वरः श्रीगुह८ सेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तानविसृतजाहवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमान९ सम्पद्रूपलोभादिवाश्रितः सरभानमामिगामिकैर्गुणैस्सहजशक्तिशिक्षाविशेषविस्मा पिताखिलधनुर्द्धरः प्रथमनरपति१० समतिसृष्टानामनुपालयिता धर्मदायानां अपाकी प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवा११ सस्य सङ्हतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमोः विक्रमोपसंप्राप्तविमलपार्थि वश्रीः परममाहेश्वरः श्रीधरसेनः १२ तस्य सुतः तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगितसमप्रदि___ मण्डलः समरशतविजयाँशोभा१३ सनाथमण्डला तिभासुरतरान्सपीठोदूदगुरूंमनोरथमहाभारः सर्वविद्यापरा परविभागाधिगमविमलमतिर. म पतमाथी. २ रिसरूप. उपाय मैत्रकाणामतुल ४ पडेसांना ताम्रपत्रमा सफल समेच छ जुस ३.3 1. 3१८ ५ मा श» मारे ग .तो. ४८ पा. २०७ ६ वाय। श्रियः ७ वांया वंशान्माता. ८ वाये। चूडा. पाये। शशाङ्काद्रिराजो. १० पाया तृण. १५ पाया फलः. १२ qया संहता. १३ पाये। विक्रमो. १४ पायो माहेश्वरः 1 पाय! विजय. 15 वांया ति. 19 पांयी तरांस. १८ पाया गुरु. "Aho Shrut Gyanam" Page #230 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेना २ जान गोरसना ताम्रपत्रो १४ पि सर्वतः सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाधगाम्भीर्य्यहृ. दयोपि सुचरितातिशयसुव्यक्तपरम१५ कल्याणस्वभावः खीलीभूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदप्रकीर्तिः धर्मानुपरो धोज्ज्वलतरीकृतार्थसुखसम्पदुपसेवा१६ निरूढयदित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशिलादित्यः तस्यानुजस्त त्पादानु द्धयातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्या१७ दरवता समभिलपनीयामपि राजलक्ष्मीस्कन्धासक्तां परमभद्र इव धुर्थः तदा___ ज्ञासम्पादनैकरसतयैवोद्वहनखेदसुख१८ रतिभ्यामनायासितसत्वसम्पत्तिः प्रभावसम्पद्वशीकृतनृपतिशतशिरोरत्तच्छायोपगू___ढपादपीठोपि परावज्ञाभिमान१९ रसानालिङ्गितमनोवृतिः प्रणतिमेकां परित्यज्य प्रख्यासपौरुषाभिमानैरप्यरातिभि रनासादितप्रतिक्रियोपायः कृतनिखि२० लभुक्नामोदविमलगुणसहति प्रेसभविघटितसकलकली विलसितगतिः नीचजना धिरोहिभिरशेपैदोषैरैनामृष्टात्यु२१ नतहृदयः प्रख्यातपौरुषास्त्रकौशलातिशयगणतिथविपक्षविपतिपतिलक्ष्मास्वयग्र प्रकाशितप्रवीरपुरुषप्रथमसरख्या- . २२ धिगमः परममाहेश्वरः श्रीखरग्रहः तस्य तनयः तत्पादानुध्यातः सकलविद्याधि गमविहितनिखिलविद्वज्जनमनः परितोषातिशयः २३ सत्वसम्पदा त्यागौडायेण च विगतान संधानाशमाहितारातिपक्षमनोरथाक्षभाः सम्यगुपलक्षितानेकशास्त्र२४ कलालोकचरितगहरविभागोपि परमभद्रप्रकृतिः अकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताका पतरूं बीजें २५ हरणप्रत्यलोग्रवाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षददियः स्वधनुः प्रभावप__ रिभूतास्त्रकौशलाभिमानसकलनुपतिमण्ड२६ लाभिनन्दितशासनः परममंहेश्वरः श्रिधरसेन. तस्यानुजः तत्पादानुध्यातः स चरितातिशयितसकलपूर्वनरपतिरतिदु२७ स्साघाना[ ना* मपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगु___णानुरागनिर्भरचित्तवृत्तिभिर्मनुरिव स्वय१वां खिलीभूत. २ पाया लषणीया ३ या संहति.: ४ पायो कलि. ५ पाया शेपैदोपै. । वाया स्वयं. ७ वाया संख्या. ८ वाय त्यागौदार्येण. ४ पास तानुसंधानसमा. १. पाया प्रत्ययो. ११ पाया निवसित १२ भाना साना 6 या. १३ या माहेश्वरः १४ मा श्री. १५ पाय दुस्साधना. "Aho Shrut Gyanam" Page #231 -------------------------------------------------------------------------- ________________ १५४ गुजरातना ऐतिहासिक लेख २८ मभ्युपपन्नः प्रकृतिभिः अधिगतकलाकलापः कान्तिमानित्रितिहेतुरकलङ्क ५कुमु दनाथः प्राज्यप्रतापस्थगितदिगन्तराल प्रध्वन्सि२९ तध्वान्तराशिः सततोदितस्सविता प्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्र योजनानुबन्धमागमपरिपूर्ण विदधानः सन्धिविन३० हसमासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कारस्साधूनां राज्यसौलातुरीयतन्त्रयोरुभयोरपि ३१ निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यगर्वितः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरसिता दोषवतां उदय३२ समयसमुपजनितजनतानुरागीरपिहितभुवनसमर्थितप्राथितवालादित्यद्वितीयना मा परममाहेश्वरः श्रीध्रुवसेन: कुशली ३३ सर्वानेव यथा सम्बद्धयमानकान्समाज्ञापयत्यस्तु वसंदिवितं यथा मया माता पित्रोः पुण्याप्यायनाय बलापद्रविनिर्गतगोरकेशनिवासिकपि३४ छलसगोत्रछन्दोगसब्रह्मचारीब्राह्मणशर्मपुत्रब्राह्मणदेवकुलतथैतद्भातृव्यब्राह्मणदत्ति लपुत्र ब्राह्मणभादाभ्यां सुराष्टेषु वटपल्लिकास्थल्या६५ न्तर्गतबहुम्लग्रामेत्रिखण्डावस्थितपादावर्तशतपरिमाणं क्षेत्रं यत्र दक्षिणापरसी म्नि प्रथमखण्डं यस्य आधाटनानि. पूर्वत: आम्रगऱ्या दक्षिणत आम्रग-- ३६ ची च अपरतः सङधक्षेत्रं उत्तरतः देवीक्षेत्रं तथापरसीम्नी द्वितीयखण्डं यस्या घाटनानि पूर्वतः कुमारभोगब्रह्मदेयषेत्रं दक्षणतः गोरकेशसीमा ३७ अपरतः गोरकेशसिमैव उत्तरत: बुट्टकषेत्रं तथापरसीमन्येव तृतीयखण्डं यस्या आ घाटनानि पूर्वतः गोरक्षितषेत्रं दक्षिणतः स्थविरकब३८ झदेयषेत्रं अपरतः षष्ठिशुरब्रह्मदेयषेत्रं उत्तरतः कुटुम्बिकुहुण्डकषेत्रं तथास्मि नेव बहुमूलनामे अपरसीम्नि द्वितीयत्रिखण्डावस्थितपा३९ दावतशतं यत्र प्रथमखण्डस्याघटनेनि पर्वतः ब्राझणभावक्षेत्रं दक्षिणतः सङ. घषेत्रं अपरतः स्थविरब्रह्मदेयषेत्रं उत्तरतः कुटुम्विकुहुण्डकषेत्रं ४० तथा द्वितीयखण्डस्थाघाटनानि पूर्वतः स्थविरकब्रह्मदेयषेत्रं दक्षिणतः कुम[ मा ] रभोगब्रह्मदेयषेत्रंश्च अपरतः णण्णब्रह्मदेयक्षेत्रं उत्तरतः षष्ठिश४१ रब्रह्मदेयक्षेत्र तथा त्रितीर्यस्खण्डस्याघटनानि पूर्वतः सङघषेत्रं दणतः गोरके. शसीमा अपरतः गोरकेशसीप्रैव उत्तरतः कुमारभोगब्रह्म- ' १वाय निर्वति. २ पोराल. पायो ध्यंसि. ४ शाला. ५ पायो हृदयोपि. पयः सम्बव्य. ७ माना पा४ वेलापद वामध्ये तुमसे.४. यो.१४ पर्नु २५५ मते थे.वा. १४५.१०.८ वाया स्थल्यन्त ૮ . એ. . ૪ પાનું ૧૩૪ ના તામ્રપત્રમાં પણ આ ગામનું નામ છે. બહુમત સાચો પાઠ લાગે છે. ૧૦ વાંચે सीम्नि. ११ पाय दक्षिणतः १२ पाया सीमेव, 13 पायो यस्य. ६४ पाया शुर. १५ वा स्याघाटनानि ११ क्षेत्र. १७ या क्षेत्रं च १८ पायो तृतीय. १४४ वायो स्याघाटनानि.२. पाय दक्षिणतः २१ या सीमैत्र "Aho Shrut Gyanam Page #232 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन२ जानां गोरसनां ताम्रपत्रो ४२ यक्षैत्रं एवमेतदुपरि लिखितषटुण्डावस्थितं भूपादावर्त्तशतद्वयं सोत्र सोपरिकरं समृतवात प्रत्यायं धान्यहिरण्यादेयं सदशापरा ४३ थं सोत्पद्यमानविष्टिकं सर्व्वराजकायानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रत्तदेवत्रह्म देयवज्र्जभूमिच्छिद्रनं येनाचन्द्रार्कार्णवक्षितिसरित्पर्व्वत ४४ समकालीनं पुत्रपौत्रान्वयभोग्यं उदकातिसर्गेण धर्मदायो निसृष्टः यतोनयोः उचितो ब्रह्मदेयस्थित्या भुञ्जातः कृषतः कर्षयेतोः ४५ प्रदिशतो न कैश्चिद्वयासेधे' वर्त्तितव्यमा गामिभवनृपतिभिरप्यस्मद्वङ शैजैरन्यैव अनित्यान्यैश्वय्र्याण्यस्थिरं मानुष्यं सामान्यञ्च भूमि ४६ दानफलमवगच्छद्भिरयमस्मद्दा यो नुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तं च || बहुभिसुधा मुक्ता राजमिस्सगरादिभिः[ ।* }यस्य यस्य ४७ यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारिद्र्यभयान्नरेन्द्रर्द्धनानि धम्मायतनीकृतानि । निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम ४८ साधुः पुनराददिर्त || ष्ठं वर्षसहस्राणि स्वैगे तिष्ठाति भूमिदः[]आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ दूतकोत्र । ४९ सामन्तशीलादित्य : [ 1 ]लिखितमिदं सन्धिविग्रहाधिकृत दिविरर्पतिवत्रभसे ३०० १०३ श्रावण शु १०४ []स्वहस्तो ममsss १ पायो प्रत्यायं. २ यो न्यायेना. थे । यतोनया उचितथा ४ भुञ्जतः १ द्वाषेचे ७ वा वंश ८ पाददीताथ षष्ठि १० पाविति १२ २२ भिड ૧૩ ૫ ઉપરના ૨૪ રદ કરા ५२ "Aho Shrut Gyanam" १५५ पायें कर्षयतः तु नथी. Page #233 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૬ વળામાંથી મળેલાં ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રો ગુ. સ, ૩૧૯ ઈ. સ. ૬૩૮. ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપ પૈકીનું આ એક છે. તે ધ્રુવસેન બીજાના સમયનું અને ગુ. સ. ૩૧૯ ના વર્ષનું છે. તે ... • મુકામેથી અપાયું છે. વંશાવલિ. ભટાર્કના વંશમાં ગહસેન જન્મ્યા હતા. તેને દીકરા ધરસેન બી જે હતું. તેને દિકરા શીલાદિત્ય ઉર્ફે ધર્માદિત્ય નામે હતા. તેને ના ભાઈ અરથ, તેને દીકરા ધરસેન અને તેને ના ભાઈ ધ્રુવસેન બીજો હતે. દાનવિભાગ---વલભીની પડેશમાંના યક્ષસર વિહાર પાસે પન્નભટ્ટ (પૂર્ણભટ્ટ) બંધાવેલા વિહારમાં રહેતી મિશ્નગીઓના સંધ માટે કપડાં ખોરાક તથા દવા મેળવવા વાસ્તે તથા ભગવાન બુદ્ધની પૂજા માટે જોઈતાં ચંદન, પુષ્પ, ધૂપ, દીપ વિગેરે વારો અને વિહારના મુક ભાગના જીર્ણોદ્ધાર વાતે સુરાષ્ટ્રમાં રેહનક પ્રાંતમાંના નગદિસનક નામનું ગામડું ધ્રુવસેને દાનમાં આપ્યું. સામન્ત કકુકની માના આબરૂદાર કુટુંબમાં પૂર્ણભટ્ટ જન્ય હતે. ૧ નેટમાળ ની. હા, એઝા "Aho Shrut Gyanam" Page #234 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૭ ધ્રુવસેન ૨ જાનું તામ્રપત્ર ગુપ્ત સંવત્ ૩૨૦ આષાઢ સુદ. ૬૩૯-૪૦ ઈ.સ. આ દાનનાં બે પતરા છે અને બનેમાં અંદરની બાજુએ લેખ કરેલ છે. તે બે કડીથી બાંધેલાં છે અને એક કડી ઉપર મુદ્રા છે, જેમાં બેઠેલે વૃષ અને શ્રી ભટક: અક્ષરે છે. બીજી પતરું જમણી બાજુએ ઉપરના ભાગમાંથી ખંડિત છે અને પહેલી પાંચ પંક્તિના અમુક અક્ષરે ગયા છે. પશુ બીજ દાનપત્રોમાંથી તે અક્ષરો અટકળી શકાય છે. પતરાંનું માપ ૧૩૪છું” છે અને લેખના રક્ષણ માટે કાર જરા વાળેલી છે. ઈ. એ. . ૬ પા. ૧૭ મે આપેલ પ્રવસેન બીજાના શાસનની સાથે અક્ષરે મળતા આવે છે. ઉપરાંત આમાં આધ “એ” ૫. ૧૭ માં ઇમાં મળે છે. અક્ષરો બહુ ઉંડા કોતરેલા નથી પણ પતરાં પાતળાં હોવાથી અક્ષર પાછળની બાજુ દેખાય છે. અક્ષરની ઉંચાઈ સરેરાસ ” છે. બીજા પતરાની ૧, ૨૨ માં ૩૦૦ ૨૦ અને ૧ ના ચિન્હો છે. ભાષા સંસ્કૃત છે અને બીજા પતરાની પં, ૧૯ થી ૨૧ સુધીમાંના કેલેકે સિવાય આ લેખ ગદ્યમાં છે. લેખ ધ્રુવસેન બીજાના સમયને છે અને ત્રિસંગ્રામના વિતલમાં પ્રતિષ્ઠિત કોટ્ટમ્યુહિક દેવીના લાભાર્થે તે રાજાએ આપેલા દાન સંબંધી છે. તરસમિઆમાં અત્યારે પણ કેદ્રરા દેવીનું મંદિર અતિવમાં છે. દાનવાળા વિભાગમાં પ્રાપીય અને ગુદાદાન શબ્દ છે, જેનો અર્થ કલ્પી શકાતું નથી પણ એમ જણાય છે કે મહારાજા દ્રોણસિંહે કાંઈ દાન આપેલું, પણ તેને ભગવટે થોડા વખત પછી બંધ પડેલો. તેટલા માટે ધ્રુવસેન તે દાન કાયમ કરે છે અને વિશેષમાં હુકમ કરે છે કે મન્દિરના ખર્ચ માટે ત્રિસંગમક તલની તેજુરીમાંથી દરરોજ રૂપાને એક શિકો આપે. લેખને સંવત ૩૨૦ (૩૯-૪૦ ઈ. સ.) છે અને તેથી યુએન સઆંગ ઈ. સ. ૬૪૦ માં પશ્ચિમ હિંદમાં આવ્યો ત્યારે વલભીને રાજ તુલહેપતુ તે આ પ્રવસેન હવે જોઈએ એમ પુરવાર થાય છે. આ રાજાનું બીજું દાનપત્ર સં. ૩૧( દર૯-૩૦ ઈ. સ.)નું ઈ. એ. વ. ૬ પા. ૧૩ મે પ્રસિદ્ધ થયું છે. ઇબારત બનેની સરખી છે પરંતુ તેમાં વલભી સ્વતલમાં રહેતા બુદ્ધ સાધુને દાન આપ્યાની હકીકત છે, 1 જ, બી, બી. આર. એ. એસ. વે. ૨૦ પ, ૬ એ, એમ, ય, જેકસન "Aho Shrut Gyanam" Page #235 -------------------------------------------------------------------------- ________________ * १५८ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरं पतरू पहेल पं. १-२४ औं स्वस्ति विजयवलभीतः प्रसमप्रणता मित्राणां मत्रकानामतुलबलसम्पन्नमण्डलाभोग संसक्तसंप्रहारशतलब्धप्रत [पात्प्रतापापनतदानामानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणी लावाप्तराज्यश्रियः परममाहेश्वर श्रीभटाकादिव्यवच्छिन्न राजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधान्ताशेषकल्मषः शैशवात्प्रभृतिखड्ग द्वितीय बाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशित सत्य निकषः तत्प्रभावप्रणतारा तिचूडा रत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमासम्यक्शरिपालनप्रजाहृदयरंजनान्वराजशब्दो रूपकान्तिस्थैर्ध्यगाम्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्काद्विराजोदधित्रिदशगु रुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया तृणवदयास्ताशेषस्व वीर्य्यफल: प्रार्थनाधिकाप्रदानानन्दित्विद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनः तस्य सुतः तत्पादनखमयूख संतानविस्टतजाह्नवीजलैौघप्रक्षालिताशेषकरूमषः प्रणयिशतसहस्रोपजीव्यमानसंपद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकैः गुणैः सहजशक्ति शिक्षवेशेक्षविस्मा पिताखिलधनुर्धरः प्रथमनस्पतिसम तिसृष्टानामनुपालयिता धर्म्मदायानामपाकर्त्ता प्रजेोपघातकारिणां उपप्लवानां शमयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सहोपपतिपक्षलक्ष्मिपरिभोगदक्षविक्रमः विक्रमोपसंप्राप्तविमलपाथिव श्रीः परममाहेश्वरः श्रीधरसेनः तस्य सुतः तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भुतगुणसमुद्रस्थगतसमग्रदिमण्डलः समरशतविजयशोभासनाथ मण्डला प्रद्युतिभासुरतरांश पीठोव्यूढ गुरुमनोरथमहाभावः सर्वविद्या परावरभागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषितलवेनापि स्वीप - पादनीयपरितोषः समग्रलोकागाढगाम्भीर्यहृदयेोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्यभावः खिलीभूतकृत युगनृपतिपथविशोधनाधिगतोदग्रकीर्त्तिः धर्मानुपरोबोज्ज्वलतरीकृतार्थमुखसंपदुपसेवानि रूठधम्मदित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्यः तस्यानुजः तत्पादानुध्यातः स्वयमुपेन्द्र गुरुणेत्र गुरुणात्यदरसमभिलषणीयामबिराजलक्ष्मी स्कन्धासका परमभद्रइव धुर्यस्तदाज्ञा सम्पादन - करसतयैयोद्वह्नखेड सुखरतिभ्यां अनायासितसत्वसंपत्तिः प्रभावसम्पद्वशीकृतनृपतिशत शिरोरत्नच्छायोपगूढपादपीठापि परावज्ञाभिमानरसनालिङ्गितमनोवृत्तिः प्रणसिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियापायाः कृतनिखिलभुवनामोदविमल गुण संहतिः प्रसभविघटितसकलकलि विलसितगति निचज ૧ કા, ઇ, ઇ, વા, ૩ પા. ૧૭૧ મે અકીાના શીલાદિત્ય ૭ માના સ ંવત્ ૪૪૭ તામ્રપત્રમાંના આા ભાગ મૂળ તરીકે લઈને અને તેમાં પ્રગઢ કર્તાએ આપેલા પાડે ફેર દાખલ કરીને આ અક્ષરાંતર ઉપજાવ્યુ છે. તેથી દરેક પંક્તિની જીવાત જાણી શકાઈ નથી. "Aho Shrut Gyanam" Page #236 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां ताम्रपत्र नाधिरोहिभिरशेषैः दोषैरनामृष्टात्युन्नत हृदयः प्रख्यातपौरुषास्त्रकौशलातिशगोगणतिथविपक्षक्षितिपतिलक्ष्मी स्वयंग्रह प्रकाशित प्रवीरपुरुषप्रथम संख्याधिगमः परममा हेश्वरः श्रीखरग्रहः तस्यतनस्तत्पादानुध्यातः पतरूं बीजें ! पं. २५-३६ सकलविद्याधिगमविहितनिखिलविद्वज्जनमनः परितोपातिशयः सत्वसम्पदात्ययौदार्येण च विगतानुसन्धान समाहितारातिपक्षमनोरथरथाक्षमंगः सम्यगुपलक्षिताने क शास्त्रकला लोकचस्तिगहरविभागोपि परमभद्रप्रकृतिरकृत्रिमप्रश्रयविनयशोभा विभूषणः समरशतजयपताकाहरण प्रत्यलोदप्रबाहुदण्डविध्वन्सित निखिलप्रतिपक्षदप्पदयः स्वधनुः प्रभावपरिभूतास्त्र कौशल। भिमान सकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनः तस्यानुजः तत्पादानुध्यातः सच्चरितातिशयितपूर्व्वनरपति: दुस्साधानामपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकार: परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिः मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमान्निद्रातिहेतुरकलङ्कः कुमुदनाथः प्राज्यप्रतापस्थगित दिगन्तरालः प्रध्वंसितध्वान्तराशिः सततोदितस्सविताप्रकृतिभ्यः परं प्रत्ययमथेवन्तमतिचहुतिथप्रयोजनानुबंधमागमपरिपूर्ण विदधानः सन्धिविग्रहसमासनिश्वयनिपुणः स्थानमनुपदेशं ददतां गुणवृद्धिविधानजनितसंकारस्साधूनां राज्यशालातुरीयतन्त्रयोरुभयोरपि निष्णातः प्रकृतिविक्रमपि करुणामृदुहृदयः श्रुतवानप्यगतिः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरसिता दोषवतामुदयसमलसमुपजनितजनतानुरागपरि पिहितभुवनसमत्थितप्रथितवालादित्य ३७ द्वितीयनामा परमाहेश्वरं श्री धुवसेनः कुशलि सर्व्वानेवयथासंबध्यमानकान्समाज्ञापयत्यस्तुवस्सं विदितं ३८ यथा मया मातापित्रोः पुण्याप्यायनाय त्रिसतिमकस्तलप्रतिष्ठित कोट्टम्महिका देवी पादेव्याः महाराजद्रोणसिंहेन त्रिसङ्गमक ३०. प्रपीयवापीताम्रशासने मिलिरूप गुदादानं प्रतिपादितंन्तराञ्च विश्विगिनीत तेंदस्मभिर्गन्धपुष्पधूपदीपतैलाद्योपयो— ४० गाय देवकुलस्य च खण्डस्फटित प्रतिसंस्करणाय पादमूलजीवनाय च समुत्सम्कलितं तथात्रिसङ्गमक ( स्वतल ) गञ्जत्प्रत्यह १ नुभाने २ पात्रिक शासन प्रतिपादितं विच्छित्ति नीतं १ अस्माभिर् ७ पांयेा गञ्जात् ५३ "Aho Shrut Gyanam" १५९ Page #237 -------------------------------------------------------------------------- ________________ १६० गुजरातना ऐतिहासिक लेख ४१ तन्नियुक्तेन रुपक एको देयो क्षयनीवीत्वेन देव्याः पूजाहेतोर्म्मदायो निसृष्टः यतो न केनचिदव्यासे वर्त्तितव्यं आगामिभद्रनृ ४२ पतिभिरस्मद्वंशज्यैरैन्यैर्व्वा अनित्यन्यैश्वय्यन्यस्थिरमानुष्यसामान्यं दानफचलैमवच्छद्विर् अयमस्मद्दायानुमन्तव्यः प्रतिपालयित ४३ व्यश्व त्युक्तञ्च ॥ बहुभिर्व्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फल यानि ४४ हदारिथभयेन्नरेन्द्रैर्धनानि धर्म्मायतनीकृतानि निर्मुक्तमाल्यप्रतिमानितानी कोनाम साधु पुनराददीत ४५ षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छती चानुमन्ती च तान्येव नरके वसेदिति ॥ दूतको नृराजपुत्र श्री खरग्रहः ४६ लिखितमिदं सन्धिविग्रहाधिकृत दिविरपति चत्रभट्टि पुत्रदिविरपति स्कन्दभटेन || सं ३००/२० आषाढ सु । स्वहस्तो मम १ वंशजैर २ व अनित्य ६ वा अस्मद्दायो १च्छे १२ इत्युक्तं च अनुमन्ता वांया अस्थिरं मानुष्यं ४ दानफलम् ५२ अवगच्छद्भिर् पत्री गयान् १० वषि ८ फलं यावि "Aho Shrut Gyanam" Page #238 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां ताम्रपत्र ભાષાતર ૧૩. પરમ માહેશ્વર ધ્રુવસેન કુશળ હાલતમાં સંબંધિવાળા સર્વને અનુશાસન કરે છે. તમને જાહેર થાઓ કેઃ ૧૪-૧. મહારાજ સિંહે તેનાં માતાપિતાના પુણ્ય અર્થે પ્રાપીમાં ત્રાંબાયત્રપર લખી ત્રિસફમકના વતલમાં સ્થાપિત કેમ્પહિકાદેવી અર્થે ગુદાદાન (?) અને ત્રિસમકનાં સરેવર કર્યો. અને સમય વીતે (તે દાનના ઉપભેગ)નો પ્રતિબંધ થયો હતો. આ (દાન માં અમારાથી ગન્ધ, કુસુમ, ધૂપ, દીપ, તેલ, આદિ માટે અને મંદિરના ખંડિત અથવા જીર્ણ થએલા ભાગના ઉદ્ધાર (સમારકામ ) માટે અને તેના પૂજારીના પાલન માટે અનુમતિ અપાઈ છે. - ૧૬-૧૭ અને ત્રિસફમકના વતલના સંચય( ખજના )માંથી પ્રતિદિન એક રૂપાનો સિક નિત્ય દાન તરીકે, ત્યાં નીમેલા માણસથી દેવીની પૂજા અર્થ દેવાને છે. તે ધર્મદાન તરીકે અપાયું છે, જેથી કેઈએ પ્રતિબધ કરે નહિ. ૧૭-૧૮ અને આ અમારા દાનને, અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર કૃપાએ પ્રભુત્વ અનિત્ય છે, માનુષ્ય લક્ષમી અસ્થિર છે, અને દાનનું ફળ (દેનાર અને રક્ષનારને) સામાન્ય છે, એમ જોઈ અનુમતિ આપવી અને રક્ષવું. ૧૯-ર૦, અને નીચે પ્રમાણે કહ્યું છે -- સગરથી માંડી ઘણું નૃપોએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે અને જે જે સમયે ભૂપતિ તેને તે સમયનું ફળ છે. દારિદ્રયના ભયથી તૃપાએ આ જગમાં સત્પાત્રોમાં દીધેલી લમી જે ઉપગ થએલી માળા સમાન છે તે કયે સુજન પુનઃ ૨૧ ભૂમિદાન દેનાર વર્ગમાં ૬૦૦૦૦ વર્ષ વસે છે, પણ તે હરી લેનાર અથવા હરણમાં અનુમતિ આપનાર તેટલા જ વર્ષ નરકમાં વસે છે. દૂતક રાજપુત્ર પરગ્રહ છે. - ૨૨ સંધિવિગ્રહિક અને દિવિરપતિ કત્રભટ્ટિના પુત્ર દિવિસ્પતિ ઉદભટથી આ લખાયું છે. સ, ૩૨૦ (ઈ. સ. ૫૦-૩ ) અષાઢ શુ. ૧. મારા સ્વહસ્ત, "Aho Shrut Gyanam" Page #239 -------------------------------------------------------------------------- ________________ do ;: ધ્રુવસેન ૨ જાન નોગાવાનાં તામ્રપત્ર ગુપ્ત સંવત ૩ર૦( ઈ. સ. ૩૯-૪૦) ભાદરવા વદ ૫ આ તામ્રપત્રની બે જોડીએ રતલામ દરબારની છે. તે મધ્ય હિન્દુસ્તાનમાં રતલામ સ્ટેટના દિવાને ૧૯૦૨ ના ડિસેમ્બરમાં મારશલ અને કઝીન્સ સાહેબને છેડા સમય માટે આપ્યાં હતાં. મી, મારશલે રતલામના દિવાનને એક પત્ર મતે મે કયે હરે, તે ઉપરથી જણાય છે કે, રતલામની ઉત્તરે ૧૦ મૈલ પર ગાવામાં એક બ્રાહ્મણ કુવે, તેના મકાન પાસે દુરસ્ત થતું હતું ત્યારે, ૧૮૯૬માં, આ પતરાંઓ મળ્યાં હતાં. દરેક જેડી બે તાપની બનેલી છે. તે જોડી ઉપર એક મુદ્રા લગાડેલી છે. આ મુદ્રાની કડી ભાંગેલી અથવા કાપેલી મળેલી છે, અને પ્રથમ કઈ જેડીની તે હશે તે કહી શકાતું નથી. મુદ્રા લંબગોળ છે. અને તેને વ્યાસ આશરે ૨૩ અને ૨” માને છે. તેમાં ખોદેલી સપાટીમાં ઉપડતે જમણી બાજુ મુખ રાખી બેઠેલે એક નદી છે અને તેની નીચે પ્રમ# લખેલું છે. ઈ. સ. ૧૯૦૨–૩ ના એન્યુઅલ રિપોર્ટ ઓફ ધી આર્કેઓલેજીકલ સર્વે ઓફ ઇડીઆમાં આ બેમાનું બીજું દાનપત્ર ( બી ) પ્રતિકૃતિ સાથે પ્રસિદ્ધ કરી ચૂક છું. પહેલું (એ) પ્રસિદ્ધ કરવા સાથે બીજનું અક્ષરાન્તર પણ ફરી છાપું છું. કારણ કે બન્નેના દાનના ભાગો એક બીજા સાથે સંબંધ ધરાવતા હે એક બીજા ઉપર ધણે પ્રકાશ પાડે છે. મી. કઝીન્સ ૧૯૦૫ માં બનાવેલી શાહીની બે છાપ, અને તે જ વર્ષમાં મી. મારશલે મોકલે. લાં રબિંગ ઉપરથી આ લેખ પ્રસિદ્ધ કર્યો છે. ફક્ત અંદરની બાજુ પર લખાણવાળાં બે તામ્રપત્ર ઉપર તે છેતરે છે. પહેલા પતરાની લખેલી બાજુના નીચેના છેડા ઉપર કડીનાં બે કાણાં છે, અને બીજા પતરાને મથાળે તેની સામે બે કાણું છે. છાપ ઉપરથી અનુમાન થાય છે કે તે દરેક પતરાનું માપ, આશરે ૯ ઇંચ ઉંચાઈ અને ૧૧” વિહળાઈતું હશે. આ લેખમાં મૈત્રક રાજા ધ્રુવસેન (૨) એ બે બ્રાહ્મણોને જમીનનું દાન આપ્યાનું લખ્યું . છે. તેણે આ શાસન (પિતાની રાજધાની ) વલભીમાંથી કાઢયું હતું. તેની વંશાવળી તેના સંવત ૩૧૦ ના દાનપત્રના શબ્દોમાં જ છે. દાન મેળવનારા આ બે બ્રાહ્મણે ઉદમ્બરગહર અને જમ્મસર છોડી અગસ્તિકાકાર અને અયાનકાગ્રહારમાં આવી રહેતા હતા. ઉમ્બરગટહુર બી દાનપત્રની પં, ૪૧ માં તથા ધ સેન કથાનાં એક દાનમાં પણ આવે છે. જબુસર તે ખેડા અને ભરૂચ વચ્ચેનું હાલનું જમ્બુસર છે. “ ઉપર કહેલા પ્રદેશમાં માલવકમાં ” ( ભાવ ૩રામન-મુd પં. ૪૧, તથા માણવ અમાન-વિપશે બી દાનપત્રમાં ૫, ૪૪ ) એ વાકય ગુંચવણુવાળું છે. “બી” એકલું પ્રસિદ્ધ કરું ત્યારે મેં સૂચવ્યું હતું કે દાન મેળવનારના વર્ણન પહેલાં ત્રીજી પંક્તિમાં આવતા દશપુર સાથે સુમન શબ્દને સંબંધ હોય. આ વિચાર છેડી દેવું પડે છે. કારણ કે “એ” માં દશપુર ને ઉલેખ જ નથી. દાન મેળવનારનાં વર્ણનમાં તેઓ પહેલાં તરત જ આવતાં અગરિતકાગ્રહાર અને અયાનકાગ્રહાર ગામના નામના સંબંધમાં યુધ્ધમાન શબ્દ બે વખત વાપર્યો છે. તેથી મુ અને વિશે ની પહેલાં જ અને શબ્દ આગળ આવી ગયેલ સપ્તમી “મા ” ને જ લાગી શકે અને કાજે ૩qમાન મુજો અથવા–વિશે અને મુiી અથવા-વિવો એ એક જ છે. એ. ઈ. . ૮ ૫. ૧૮૮ છે. ઈ. હુસ "Aho Shrut Gyanam" Page #240 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां नोगावानां ताम्रपत्रो १६३ ગમે તેમ હાય પણ ધ્રુવસેન ૨ જાનાં આ બે દાનપત્રા ઉપરથી એટલું તે સાબિત થાય છે કે તેના તાબામાં માલવા અગર તેના થોડા ભાગ પણુ હતે. નવગ્રામકમાં આપેલું જમીનનું દાન જેની પૂર્વે વરાહેાટક, દક્ષિણે એક નદી,અને ઉત્તરે પુલિદાનક આવેલાં હતાં, તે આ પ્રાંતનું છે. રતલામના દિવાને મી. મારશલને લખેલા પત્રમાં નવગ્રામકને હાલના રાગાવા તરીકે કે જ્યાંથી આ બે દાને મળ્યાં હતાં, જરહેયકને પૂર્વમાં ભારાડા તરીકે અને પુલિંદાનકને ઉત્તરમાં પટ્ટુના તરીકે ઓળખાવ્યાં છે. દાનના વણૅનમાં આવતી એક ન્હાની નદી પશુ તે પત્ર સાથે મેકલેલા રતલામ સ્ટેટના નકશામાં નાગવાથી અગ્નિકાણુમાં નિશાનીથી તાવેલી છે. શ્યા દાનપત્રને દૂતક રાજપુત્ર ખરચતુ પાછળથી ખરગ્રહ રજા તરીકે શાદીએ આવનાર પોતે જ હશે. લેખક દિવિરતિ સ્કંદભટ ધ્રુવસેન ૨ જા અને ધરસેન ૪ થા નાં બીજાં દાનપત્રમાં ફરીથી આવે છે. તેના પિતા વત્રભટ્ટિ શીલાદિત્ય ૧ લા અને ધ્રુવસેન ૨જાનાં દાનોમાં તથા પુત્ર અનર્હુિલ ધ્રુવસેન ૩ જા ખરગ્રડુ ૨ જા અને શીલાદિત્ય ૨ જાનાં દાનપત્રામાં આવે છે. આ લેખનું વર્ષ | ગુપ્ત- } સંવત્ ૩૨૦ ( એટલે ઇ. સ. ૬૩૯--૪૦) એ, સી. જેકસને પ્રસિદ્ધ કરેલાં ભાવનગર્નાં પતરાંઓનું વર્ષ છે. "Aho Shrut Gyanam" Page #241 -------------------------------------------------------------------------- ________________ १६४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ओं स्वस्ति[ 1 ] वलभितः प्रसभप्रणतामित्र[ 1 ]णां मैत्रकाण[ 1 ]मतुलबल सम्पन्नमण्डलाभोगसंसक्तमहा[ २ ]२ शतलब्धप्रतापात्प्रतापोपनतदानम[ 1]नार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणी बलावाप्सराज्य३ श्रियः परममाहेश्वर[ : Jश्रीमटार्कादव्यवच्छिन्नराजबान्मातापितृचरणारविन्दप्र णतिप्रविधौताशेषकल्मषा :] ४ शैशवात्प्रभृति खाद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकर्षः त स्वभावप्रणता५ रातिचूडा[लप्रभासंसक्तपादनखरश्मिसहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्षरि पालनप्रजाहृदयर६ अनान्वय॑राजशब्दो रूपरोन्तिस्थैर्यगाम्भिय्यबुद्धिसम्पद्भिः स्मरशशाहाद्रिराजो दधित्रिदशगुरुधनेशानति७ शयान[ : ]शरणगताभयप्रदानपरतय : तृणवदपास्त[ 1 ]शेषस्वक[ 1 ]र्यफ. __लप[ 1 ]र्थनाधिकाथ । प्रदानानन्दित८ विद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेन - ९ स्तस्य सुतस्तत्पादनखमयूखसन्त[ 1 न[ वि सृतजाह[ वी जलौघप्रक्षा : ]लि. ताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्य१० मानसम्पद्रूपलोभादिवाश्रितः सरमसम[ ! भिगामिकैर्गुणैत्सहर्जशक्तिशि[ क्षा] विशेषविस्मापिताखिलधनु२१ र्द्धरः प्रथ[ 1 ]ममनरपतिसमसृष्ट[ नामनुप[ 1 ]लयिता धम्मदायानामपाका प्रजापघातकारि१२ ण[ 1 ]मुपप्लव[ 1 ]नां दशयिती श्रीसरस्वत्योरेकाधिपासस्य संहतारातिपक्षल क्ष्मीपरिमोगदक्षविक्रमो विक्रमोपसं - १३ प्राप्तबिमलपायिवश्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुभ्य[ 1 ]तः सकलजा गदा नन्दन[त्यद्भुत[1]१ पिपमा २ वय वंशावांया सस्त्र. ४ वायो सतिः ५ पाया सम्यक्षरि । पाये। रूपकान्ति ७ पायो गाम्भीर्थ ८ वायो गुरु या गैस्सहज. पांया धर्म ११वायो दर्शयिता १२ पांया धिवास्य "Aho Shrut Gyanam" Page #242 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां नोगावानां ताम्रपत्रो १४ गुणसमुदयस्थगितसमप्रदिङमण्डले : समरशतविजय[ शो भासन[ 1 ]थमण्ड___लाप्रथुतिभासुरतरान्सपीठोदूर्द - १५ गुरूमनोरथमहाभ[ 1 ]रः सर्वविद्यापरावरविभागाधिगमविमलमतिरपि सर्वतस्सु भ[षितलवेनापि सुखोपपा१६ दनीयपरितोषः समग्रलोकागाधगाम्भीर्यहृदयौपि सुचरितातिशयसुव्यक्तपरमकल्य स्वभावः खिली१७ भूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदप्रकी चिंद्ध ]ानुपरोधोज्ज्वल[ त ]रि___ कृता । र्थसुखसम्पदुपसेवानि१८ दधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्तत्प[ 1 ]द नुभ्य[ 1 ]तः स्वयमुपेन्द्रगुरुणेव गुरुण[ 1]. १९ त्यादरवता समभिलपणीयामपि राजलक्ष्मि स्कन्ध[ 1 ]स[क] [1]परमभद्रइव धुर्यस्तदाज्ञा : ]सम्प[ : नैक[ र सतयैवोद्वह२० न्खेदैसुखररि[ भ्य ] [ 1 ]मन[ 1 ]य[ 1 ]सितसत्वसम्पत्तिः प्रभावसम्पद्वशीक [त नृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपि २१ परावज्ञामिम[ 1 ]नरसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेको परित्यज्य प्रख्यातपौरुषा भिमानैरण्यरतिमिरनासादित. २२ प्रतिक्रियोपायः कृतनिखिलभुवन[ 1 ]मोदविमलगुणसङ्गतिप्रेसभविघटितसकलक लिविल[ सि ]तगतिनींचजना. २३ धिरोहिभिरशेषैदोषैरन[T]मृष्टात्युन्नतहृदयः प्रख्यातपौ[ २ ]षास्त्रकौशलातिश यगणतिथविपक्षक्षिीतपसिलक्ष्मी२४ स्वयग्रहप्रक[ 1 ]शितप्रवीरपुरुषप्रथमसंख्याधिगम[ : परमम[ 1 ]हेश्वरः श्रीख. राहस्तस्य तनय२५ तपादा नुध्य ][ 1 ]तः सकलबि[ [ 1]धिगमविहितनिखिलविद्वजनमनः____ परितोषातिशयः सत्वताम्पद[ 1 ]त्य[ 1 ]गोदा ये ]२६ णच विग[ त [1][सन्धान[1][ श]म[ हि ]तार[1]तिपक्षमनोर. थाक्षभङ्गः सम्यगुपलक्षिति[1]नेकशास्त्रकलालोकचरित १ वाय: दिबाडलः २ पाया रांस 3 पाया गुरु ४ांय कीर्तिद्धा भने तरीकृता ५ पायो लक्ष्मी ६ वाय, रतिभ्या ७ पायो सस्व ८ पायो मेकां पायो संहति १० पायो क्षितिपति. ११ पाया स्वयमह १२ यांया स्तत्पा 13 412 सत्त्वसम्पदा "Aho Shrut Gyanam" Page #243 -------------------------------------------------------------------------- ________________ १६६ मुजरातना ऐतिहासिक लेख पतरूं बीजें २७ गहर[ वि भागोपि प्ररमभद्रप्रकृतिरकृत्रिमप्रलयवि[ न यशोभाविभूषण: समरशतजयपताकाह२८ रणप्रत्यलोदयबाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदोर्दयः[ स्व ]धनु : प्रभा. वपरिभृतास्त्रको श]लामिमा - २९ [ न ]सकलनृपतिमण्डलाभिन[ न्दि ]तशासना परमम[ 1 ]हेश्वरः श्रीधरसेन___ स्तत्यानुजस्तत्पाद[ 1 ]नुध्य[ 1 ]त: सञ्चरितातिशयित - ३० स[ क Jलपूर्वनरपतिरतिदुस्साधानामपि प्रसाधयिता विपर्याणां मूर्तिमा[ नि ] व पुरु[प]कारः परिवृर्द्धगुणानुराग३१ [निभरचित्तवृत्तिनिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः क[1][न्ति मा[ नि तिहेतुरकलकः ३२ [ कुमुदनाथः प्राज्यप्रतापस्थगितदिगन्त ]रालपध्वन्सितश्वा[ न्त ] राशि स्सततोदितस्सविर्ती प्रकृतिभ्यः परं प्र[ त्य ]श्रम३३ [स्थवन्त ]मतिबहुतिथप्रयोजनानुबन्धम[ 1 ]गमपरिपूर्ण विदधानः पन्धिविग्रह समासनिश्चयनिपुणः[ स्थ ]निनु३४ रुपमादेशं ददद्गुणवृद्धिविधानजनित संस्कारस्स[ 1 ]ना राज्यसालातुरीय[ त ] त्रयोरुभयोरप नि[I]तः ३५ प्रकृष्टविक्रमोपि किरुणामृदुहृदयः श्रुतवान यगचितः कान्तोपि प्रशमी स्थिरसौ हृदय्योपि निरसिता दो३६ षवतामुदयसमयसमुपजनितजनतानुरागपरिपिहितभुवनसमस्थितप्रथितबालादित्यद्वि २७ तीयनामा परममाहेश्वरःश्रीध्रुवसेनकुशली सर्वानेव यथासम्बध्यमानकान्सम[1]ज्ञा पयेत्यस्तु व३८ संविदितं यथा मया मातापित्रो पुण्याण्य[ 1]यीयःदुम्बरगह्वर वि ]निर्गताग स्तिकाग[1]हार[1] [1]वासि[ च्य]३९ मानचातुविद्यसामान्यपाराशरस[ गोत्रयाजसनेयसब्रह्मचारिब्राह्मणकु[ मारस्व [1]मिपुत्रब्राह्मण४० अमिस्वामिने तथा जम्बूसरविनिर्गतायानकाय[ 1 ]हारनिवासि[उ च्यमान - [चा ]तुविद्यसामान्यकौशिकस वायो प्रश्रमाया विध्वसित : पाया परिभुता ४ १j21 शासन ५ वाया स्तस्यानु वांया विषयाण ७पन्यो परिवृद्ध. ८ वाय। प्रध्यसित पायो त्यैव १० यया पुण्णं 1142: सन्धि १२ पाया स्थानेनु 1341 रूप १४ यांये धून १५ । शालान्रीय भने रपि १६ पाया करुणा. १७वांचा पयत्यस्तु .८ पाया गनायोदुम्बर "Aho Shrut Gyanam" Page #244 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां नोगावानां ताम्रपत्रो ४१ गोत्र वाजसनेय सब्रह्मचारिब्राह्मण महेश्वरपुत्रत्र ।ह्मण संगरवये मालवके उच्यमानमु४२ कौ नवग्रामकग्रामपूर्व्व[दी ]'नि भ[ क्ती ]शतं यस्याघाटनानि पूर्व्वतः वराहोट कामकङ्कटःद [क्षिणतो ४३ नदी परतैः लष्मण पट्टिका उत्तरतः पुलिन्दानकग्रामकङ्कटः [ए]वमेतच्चतुराघाटनविशुद्धं भक्तीशतं ४४ सोद्रे सोपरिकरं सभूतवातप्रत्यायं सधान्यहिरण्यादेये सदश[T]पराधं सोत्पचमानविष्टि के सर्व्वराज ४५ कीयानामहस्तप्रक्षपणीयं पूव्वंप्रतदे [व] ] ब्रह्मदेय [ 1 ] ह्मणविङ्गतिरहितं भूमिच्छिद्वन्य[T]येन[ 1 ]चन्द्र[ 1 ] कीर्ण [ वक्षि ] ४६ तिसरित्पर्व्वतसमक[ 1 ]लीनं पुत्रपौत्रान्वयभोग्य उ[ द ]कातिसर्गेण धर्मदाय निसृष्टः यतोनयो [ च ]रुचितया ४७ ब्रह्मदेयस्थित्या गुञ्जंतोः कृषतोः कफयेतोः प्रदिशतोवी न कैश्चिद्वा [1] से वर्त्तितव्यमागामिभद्रनुप ४८ तिभिरप्यस्मद्वजैरण्यैव अनित्य[ 1 ]न्यैश्वर्य्यायास्थिरं म[T] नुध्यस[T][T]न्यञ्च भूमिदानफलमवगच्छद्भिर[य] ४९ मस्मद् [T]योनुमन्तव्यः परिप[ T ]लयितव्यश्चेत्यैतञ्च ॥ बहुभिर्व्वसुध[T]युक्ता [T]राजभिस्सगर्[T]दिभिः [1] यस्य यस्य यद [T]भूमस्त [स्यै ] ५० तस्य तद्[1]फलै[॥ ] [य][नीहद[T]]रिद्र्भय[1]न्नरे[न्द्रै ]द्वनौनि धर्म्म[1]यतनीकृत[ 1 ]नि[ । ]निर्भुक्त[T]ख्यप्रतिम् [1] [T]निको नाम शौधुः - ११ [ न ]रा[य]'दीत ॥ षष्टीव[ ] सहस्र [1] [ णि ]स्व तिष्टतिं भुमिदः[ । ] अच्छेत[ 1 ]चै[ 1 ]नुम[ च ] [] [T][व] ] नरके [ से ]दिति ॥ दूतको राजपुत्र श्रीखरग्रह[ : ] ५२ लिखितमिदं सैन्धिविग्रह[ ]धिगृतदिविरपत्तिवत्र भट्टपुत्रदिविरपतिस्कन्दभटेन ॥ स ३०० २० [द्रपद व ५ स्वहस्तो मम || ૩ રે १ या पूर्वसी २ लक्ष्मण यसो ४ ७ पायो विशति ८ पाये। पौत्रान्वयभोग्य व तो १० १२ वा मानुष्यं १४ पायो त्युक्त १४ पायी भूमिस्तस्य १५ वां १८१८ राददीत २० तिष्ठति भूमिदः २१ तान्येव २४ पधिकृत. २५ । वनमि ५५ देयं कर्षयतो फलं १६ व त्रिष्टकं "Aho Shrut Gyanam" ११ वा दारिद्र्य आच्छेता २२ १६७ प्रक्षेपणीयं पू रध्यस्मद्वंशजरन्यैव १७ व र्द्धनानि मन्ता २३ ि Page #245 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાંતર . (પંક્તિ ૩૬) મહેશ્વરને પરમ ભકત, બાલાદિત્ય નામધારી, શ્રીમાન ધ્રુવસેન કુશળક્ષેમ હતે તે સમયે સર્વે લાગતાવળગતાઓને આજ્ઞા કરે છે ( પંક્તિ ૩૭ ) તમને જાહેર થાઓ કે મારી માતપિતાના પશ્યની વૃદ્ધિ માટે માલવકમાં જણાવેલા વિભાગમાં નવગ્રામક ગામની પૂર્વ સીમા પર એક ભકતી ભૂમિ, ઉદુમ્બરગરથી આવેલા, અગસ્તિકાગ્રહારમાં નિવાસ કરતા ત્યાંના ચતુર્વેદી મધ્યેના પારાશર ગેત્રના, વાજસનેય શાખાના બ્રાહ્મણ કુમારસ્વામીના પુત્ર, બ્રાહ્મણ સ્વામીને તથા જમ્બુસરથી આવેલા અયાનકાગ્રહાનિવાસી, ચતંદી, કૌશિક શેત્રના, વાજસનેય શાખાના, બ્રાદ્વાણુ મહેશ્વરના પુત્ર બ્રાહ્મણ સંગરવિને મેં આપી છે. (પંક્તિ કર ) આ ભૂમિની સીમા-પૂર્વમાં વરાહાટક ગામની સીમા, દક્ષિણે એક નદી, પશ્ચિમે લક્ષમણની પટ્ટિકા અને ઉત્તરમાં પુલિન્દાનક ગામની હદ છે. ( પંક્તિ, ૪૩) ઉપર જણાવેલી સીમાવાળી ૧૦૦ ભક્તી ભૂમિ ઉદ્ર સહિત, ઉપરીકર સહિત, ભૂતવાત પ્રત્યાય સહિત, ધાન્ય અને સુવર્ણની ઉજ સહિત, દશાપરાધ સહિત, - વિષ્ટિક સહિત, અને રાજપુરૂષના પ્રતિબંધ મુક્ત, પૂર્વે મંદિરને અને બ્રાહ્મણે કરેલાં દાન બાદ કરી (વજર્ય કરી) અને બ્રાહ્મણો માટે વીસમો ભાગ વજર્ય કરી, ભૂમિછિદ્ર ન્યાયને અનુસરી, શશી, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વના સમય સુધી, (આ બે પુરુષના) પુત્રે, પગે અને તેમના વંશજોના ઉપગ અર્થે મેં પુણ્યદાન તરીકે પાણીના અર્ધ સાથે આપી છે. (પક્તિ ૪૬-૫૧ ) ચાલુ ધમકી તેમ જ શાપ દેવાના શ્લેકે છે. ( પતિ પ૧ )" આ દાનને હતક રાજપુત્ર શ્રીમાન ખરબદ્ધ છે. દાનપત્રને લખનાર સાંધિવિગ્રહધિકારી, દિવિરપતિ વત્રભદિને પુત્ર, દિવિરપતિ સ્કન્દમટ છે. સંવત્ ૩ર૦ ભાદ્રપદ કૃષ્ણપક્ષ ૫ ને દિને. આ મારા સ્વહસ્તાક્ષર છે.” "Aho Shrut Gyanam" Page #246 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૯ ધ્રુવસેન ૨ જાનાં ગાવાનાં તામ્રપત્રો સંવત ૩૨૧ ચૈત્ર વદ ૩ આ તામ્રપત્રેની બે જોડીએ રતલામ દરઆરની છે. તે મધ્ય હિંદુસ્તાનમાં રતલામ સ્ટેટના દિવાને ૧૯૦૨ ના ડિસેંબરમાં મારશલ અને કઝીન્સ સાહેબને ઘેાડા સમય માટે આપ્યાં હતાં. મી. મારશલે રતલામના દિવાનને એક પત્ર મને મોકલે હો તે ઉપરથી જણાય છે કે, રતલામની ઉત્તરે ૧૦ માઈલ પર ગાવામાં એક બ્રાહ્મણને કે તેના મકાન પાસે દુરસ્ત થતા હતા ત્યારે, ૧૮૯૧ માં, આ પતરાંઓ મળ્યાં હતાં. દરેક ખેડી બે તામ્રપત્રોની બનેલી છે. તે જોડી ઉપર એક મુદ્રા લગાડેલી છે. આ મુદ્રાની કડી ભાંગેલી અથવા કાપલી મળેલી છે. અને પ્રથમ કઈ ડીની તે હશે તે કહી શકાતું નથી. મુદ્રા લંબગોળ છે અને તેને વ્યાસ આશરે ર” અને ૨” માને છે. તેમાં ખાદેલી સપાટીમાં ઉપડતે જમણી બાજુ મુખ રાખી બેઠેલે એક નદી છે, અને તેની નીચે જીમ લખેલું છે. ઈ. સ. ૧૯૦૨-૩ ના એન્યુઅલ રિપોર્ટ ઓફ ધી આર્કેઓલોજીકલ સર્વે ઓફ ઈંડીમાં આ બેમાંનું બીજું દાનપત્ર (બી) પ્રતિકૃતિ સાથે પ્રસિદ્ધ કરી ચૂક્યો છું. પહેલું પ્રસિદ્ધ કરવા સાથે બીજાનું અક્ષરાન્તર પણ ફરી છાપું છું. કારણ કે બના દાનના ભાગે એક બીજા સાથે સંબંધ ધરાવતા હે એક બીજા ઉપર ઘણે પ્રકાશ પાડે છે. આ બી લેખનું અક્ષરાન્તર જે આંહિ બીજી વાર છપાયું છે, તે મી. કઝીન્સે તૈયાર કરેલી બે શાહીવાળી છાપ તથા રબિંગ ઉપરથી લખાયું છે. આ બિગ બહુ સુંદર છે, અને તેનાથી કેટલાક અક્ષરો મૂળને કાટ લાગવાથી શાહીવાળી છાપમાં અધૂરા દેખાય છે, તે સંપૂર્ણ દેખાય છે. આ બે પતરાંઓ છે. અને તેની અંદરની બાજુમાં જ લખાયું છે. પહેલા પતરાની લખેલી બાજુના નીચલે છેડે બે કડી માટે કાણાં છે. અને બીજાને મથાળે તેની સામાં તેવાં જ બે કાણું છે. છાપે ઉપરથી તે દરેક પતરાનું માપ આશરે ૯” ઉંચાઈ અને ૧૧” પહોળાઈનું લાગે છેઃ દાન જે સ્થળથી અપાયું તે સ્થળ, દાન લેનારા બે પુરૂષનાં વર્ણન, દાન દેવાયલી ભૂમિ વર્ણન અને તિથિ સિવાય લેખ “બી,' લેખ “એ ને લગભગ મળતા જ છે. વન્દિતપલીના વિજયી નિવાસસ્થાનથી દાન અપાયું હતું. એ સ્થાનને નિર્ણય થઈ શક્યો નથી. દાન લેનારા બે પુરૂષ ઉદુમ્બરગદ્દરથી આવેલા, અયાનકાગ્રતારનિવાસી, દશપુરને ત્રિવેદી, પારાશર ગેત્રને, માધ્યદિન-વાજસનેય શાખાવાળે અને બ્રાહ્મણું બુધસ્વામીને પુત્ર બ્રાહ્મણે દત્તવામી તથા બીજે અગરિતકાગ્રહાનિવાસી, ચતુર્વેદી, પારાશર ગેત્રને, વાજસનેય શાખાવાળા અને બ્રાહ્મણ બુધસ્વામીને પુત્ર બ્રાહ્મણ કુમારસ્વામી હપિ. દાન માલવકમાં, જણાવેલા વિભાગમાં, ચન્દ્રપુત્રક ગામમાં દક્ષિણ સીમા પર આવેલી એકસે ભક્તી ભૂમિવાળા ખેતરનું હતું. આ ક્ષેત્રની સીમાઃ પૂર્વમાં ધમહડુિકા ગામની હદ, દક્ષિણે દેવકુલપાટક ગામની સરહદ પશ્ચિમે મહત્તર વીરતરમણ્ડલિના ક્ષેત્ર( ખેતર)ની હદ ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) ખૂણે નિર્ગડી નામનું ન્હાનું સરોવર : અને ઉત્તરમાં વિરતર મલીનું ક્ષેત્ર; દાનની તિથિ સંવત્ ૩ર૧, ચૈત્રકુષ્ણપક્ષ. ૩. દાન અપાયલા બે પુરૂષમાં પ્રત્યેક પુરૂષ બુધસ્વામીને પુત્ર, વાજસનેય શાખાવાળે, અને પારાશર ગેત્રને વર્ષ છે. આ સૂચવે છે કે તે બન્ને જણ એક જ પિતાના પુત્રો હતા અને હમ્બરગરથી આવેલા ” એવું જે પહેલા પુરૂષ માટે ( લી. ૪૧) આપ્યું છે તે બીજા પુરૂષને પણ એટલી જ સારી રીતે લાગે છે. પહેલે દાન લેનારે પુરુષ, અયાનકાગ્રહારમાં રહેતા અને ૧ એ. ઈ. ઓ. ૮ પા.૧૪ કે, ઈ. હુશ "Aho Shrut Gyanam" Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ गुजरातना ऐतिहासिक लेख દશપુરને ચતુર્વેદી હતા આ ઉપરથી હું અનુમાન કરું છું કે અયાનકાગ્રહાર એ એક દશપુરનો એક વિભાગ ( ભાગ) હતા. દાન લેનારે બીજો પુરૂષ એ કદાચ પહેલને ભાઈ હતા અને તે અગસ્તિકાગ્રહાર જે દશપુરને બીજો વિભાગ હશે ત્યાંના ચતુર્વેદી મળેને એક હતા અને ત્યાં વસતા હતા. આ શહેર એ હલનું દસર અથવા મદસેર છે. જે સિંધિયા સરકારના રાજ્યના એક વિભાગનું મુખ્ય શહેર છે અને રતલામની ઉત્તરે પર માઈલ દૂર આવેલું છે. “એ” લેખ મુજબ દાન અપાયેલી ભૂમિ માલક વિભાગમાં હતી. તે ચન્દ્રપુત્રની દક્ષિણે આવેલું એક ખેતર હતું અને તેની પૂર્વમાં ધમ્મણહર્ફિકા અને દક્ષિણમાં દેવકુલપાટક હતાં. મી. માર્શલને લખેલા પત્રમાં રતલામના દિવાને આ સ્થળો તે ચોદીઆ, ધુનેદ અને દિવાલ ખેડી એ ગાવાની તૈયે આવેલાં ત્રણ ગામ જ્યાંથી આ બે દાન શોધાયાં હતાં તે જ અનુક્રમે માન્યાં હતાં. પણ એ નામમાં ઉરચારની સમાનતા ફક્ત ઉપર ઉપરની જ ( બાહ્ય ) છે. આ ઉપરાંત ધને ચાદીઆની પૂર્વમાં નથી, પણ નિત્યમાં છે. અને દિવાલ ખેડી દક્ષિણમાં નથી પણ ચોદીને વાયવ્યકોણે છે. આ ઉપરથી દીવાને મુકરર કરેલી એળખ રદ ગણવી જોઈએ. ડૉ. કુલ મટી કુપા કરી નકશા તપાસીને નીચેના પરિ. ણામ સ્થાપ્યાં છે – માસેરની દક્ષિણ-અગ્નિ ખૂણામાં ૧૧ માઈલ પર, “ધી ઈન્ડીઅન એટલાસ શીટ” નં. ૩૫. એસ. ઈ. (૧૮૯૧) માં “ ધનુર” નામે બતાવેલું એક મહાટું ગામ છે. અને ભોપાલ અને માલવા ટેપિોગ્રાફિકલ સર્વે શીટ . ૩૮. (૧૮૮૨) માં ધ—ાર આપેલું છે તે આ દાનપત્રનું ગામ ધમ્મહફ્રિકા છે એમ મને લાગે છે. પરંતુ કઈ પણ નકશામાં બીજાં નામોમાંથી એક પણ બતાવેલું નથી. પણ ચન્દ્રપત્રકની દક્ષિણ અને ધનારની નૈરૂત્ય કેણુથી પશ્ચિમે ૪ મૈલ ઉપર દિલૌદને દેવકુલપાટક માનીએ, અને ધન્નારને ચપુત્રકની પૂર્વનું ગામ ગણીએ તે સંભવિત છે. તેમ છતાં ફક્ત એક જ સ્થળ અનુમાનથી ઓળખવાથી લેખનું ચોક્કસ રથળ નિર્વિવાદ રીતે નક્કી થાય નહિં. આ લેખની તારીખ, [ગુપ્ત સંવત ૩૨૧ (એટલે ઈ. સ. ૬૪૦-૪૧) ને ગાવાનાં પહેલાં દાનપત્રના સંવત ૩૨૦ અને ધરસેન ૪ થાની વહેલામાં વહેલી તારીખ સંવત ૩૨૬ એ બે વચ્ચે છે. અને આ રીતે ધ્રુવસેન ૨ જાના રાજ્યને જણાયેલો વખત એક વર્ષ આગળ વધે છે. "Aho Shrut Gyanam" Page #248 -------------------------------------------------------------------------- ________________ 5वसेन२ जानां नोगावानां ताम्रपत्री १७१ अक्षरान्तरे पर्जु पहेलु १ ओं' स्वस्ति[ ॥ विजयस्कन्धावारा न्दि तपल्लीवासकारप्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसम्पन्नमण्डलाभोग२ संसक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापोपन्तदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौल भृतश्रेणी३ बलावाप्तराज्यश्रियः परममाहेश्वरश्रीभटादिव्यवच्छिन्नराजवङान्मातापितृचरणार विन्दप्रणति'४ प्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृतिखनाद्वितीयबाहुरेवसमदपरगजघट[7]स्फोटनप्र.[का शि[ त - ५ सत्वनिकषःतत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसकृतिः 'सका ल ] स्मृतिप्रणी ६ तमार्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जनाब्वथराजशब्दोरूपकान्तिस्थैर्यगाम्भीर्य्यबु द्धिसम्पद्भि[ : ] स्मरश७ शाङ्गाद्रिराजोदाधित्रदशगुरुधनेशानतिशयानःशरणागताभयप्रदानपरतया तृणवद___ पास्ताशेषस्वकार्य८ फलप्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणायिहृदयःपादचारीव सकलभुवनम___ण्डला[ भोगप्रमोदः ९ परममाहेश्वरःश्रीगुहसेनस्तस्यसुतस्तत्पादनखमयूखसन्तानविसृतजाह्नवीजलोघप्रक्षा लि[ ताशेर्थे१० कल्मषःप्रणयिशवसहस्रोपर्जाव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमामिगामिकै. गर्गुणै[ : ] [ स हज११ शक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरःप्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मदा याना - १२ मपाका प्रजोपघातकारिणामुपप्लवानी दर्शयिता श्रीसरखत्यारेकाधिवासस्य सङ्तारातिपक्षल[ मी ] १३ परिमोगदक्षविक्रमो विक्रमोपसप्रप्तवि[ म ]लपार्थिवश्रीपरममाहेश्वरःश्रीधरसेन स्वस्य सुतस्तप्तादानु१४ ध्यातः सकलजगदानन्दनात्यभुतगुणसमुदयस्थगितसमप्रदिपडलः सम[ र ] शतविजयशोभास१ मे शादी वाणी पो भने में श्मि ५२या २ विल३५मा 3 प्रतापात्प्रना पा भने पनी पश्ये सारी ५२८ ५४ 6ि. ४ पायो वंशा ५ वांया सत्त्व पायो संदति ७ पाया जलौष ८ पाये। लवानां वय संहता १० पाये। संप्राप्त 11 पायो त्यद्भूत "Aho Shrut Gyanam' Page #249 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १५ नाथमण्डलायद्युतिभासुरतरान्सपीठोदू[ ढ ] गु[रु ]मनोरथमहाभा[ २ ]:सर्व [विद्या परावर[ विभागाधिग१६ मयिमलमतिरपि सर्वतस्सुभाषितलवेनापि सुखोपपा[ द ]नीयपरि[ तो ]षः समग्र लोकागाधगाम्भी१७ र्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्व[ भा ]वः खिलीभूतकृतयुगानृप तिपथ[ दि शोध१८ नाधिगतोदप्रकीर्तिर्द्धर्मानुपरोधोज्ज्वल[ त परीकृतार्थसुखसम्पदुपसेवानिरूढधा [दि ]त्यद्विती[ मनामा पर१९ ममाहेश्वरःश्रीशीलादित्यस्तस्यानुजस्तपादानुध्यातः स्य]यमुपेन्द्रगुरुणेव गुरुणात्या दरवत[1]समभिल२० षणीयामपि राजलक्ष्मी' स्कन्धासक्तां परमभद्रहव धुर्य्यस्तदाज्ञासम्पादनैकरसत [2 ]वोद्वहन्मेदसुखरतिभ्या २१ मनायासितसत्वसपत्तिः प्रभावसम्पदशीकृतनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठो पि परावज्ञाभि२२ मानरसाना[ थङ्गित ]मनोवृत्तिः प्रणतिमेका परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्य रातिभिरनासादितप्र[ति ] [ क्रि [ यो]२३ पायःकैतनिखिलभुवनामोदविमलगुणसङ्कतिप्रसभविघटितसकलकलिविलसितगति नीच ]जनाधि२४ रो[ हि]मिरशेषैदेोषैरनामृष्टात्युन्नतहृदयःप्रख्यातपौरुषास्त्रकौशलातिशयगणतिथविद क्ष[क्षि ]तिपाति २५ लक्ष्मीस्वयंग्रहप्रकाशितप्रविरपुरुषप्रथमसेम्याधिगर्मःपरममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादा२६ नुध्यातः स[ क विद्याधिगमविहितनिखिलविद्वज्जनमनः परितोषातिशयः सत्वस म्पदा त्यागौदाव्येण च २७ विगतानुसन्धान[1]शमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षिताणकशा[ ] २८ [ के ]लाथोकचरितगह्वरविभागोपि परमभद्रप्रकृति[ रे कृत्रिमप्रश्र[ यविनय ] १वाय रांस २ वायो लक्ष्मी वाया खेद ४ वायः सत्वसंपत्ति ५ वांया नालिक्षित पायो मेकां ७ पाये। संहति ८ 41 विपक्षक्षितिपतियांश प्रवीरपरुषप्रथममख्याधिगमः १० पायो सत्त्व ११ वाया तानेक १२ वायो कलालोक "Aho Shrut Gyanam" Page #250 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन२ जानां नोगावानां ताम्रपत्रो १७३ पतरूं बीजुं २९ शोभाविभूषणःसमरशतजयपताकाहरणप्रत्यलोदप्रबाहुदण्टविध्वन्सिते ३० निखिलपतिपक्षदर्योदयः स्वधनुःप्रभावपरिभूतास्त्रकौशलामिमानसकलनृपतिम३१ ण्डलाभिवन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेन[ : ]तस्यानुजस्तत्पादानुभ्य[:] त[ : ] सच्चरितातिशयितस३२ कलपूनरपतिरतिदुस्साघानामपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगु३३ णानुरागनिर्भरचित्तवृत्तिभिर्मनुरिव स्वयमभ्युषपन्नःप्रकृतिभिरघिगतकलाकलापः कान्तिमा३४ नितिहेतुरकलङ्ककुमुदनाथः प्राज्यप्रतापस्थ[ गि ]तदिगन्तरालप्रध्वन्सितध्वान्त राशिःसततो३५ दितत्सविताप्रकृतिभ्यः परं प्रत्ययमवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमागमपरिपूर्ण ३६ विदधानःसन्धिविग्रहसमासनिश्चयनिपुणःस्थानेनुरूप[ मादे]शं ददद्गुणवृद्धिविधान जनितसं ३७ स्कास्साधूनां राज्यसालातुरियतन्त्रयोरुभयोरपिनिष्णातः प्रत्कृष्टविक्रमोपि करुणा मृदुहृद्३८ यःश्रुतवानप्यगवितः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्येोपि निरसिता दोषवतामुदर्य समयसमुपै३९ जनितजनतानुरागपरिपिहितभुवनसमर्थतप्रथितवा[ ला ]दित्यद्वितीयनामा परममा हेश्वरःश्री४० ध्रुवसेनकुशली सर्वानेव यथासम्बध्यमानकान्समाज्ञापयत्यस्तु वस्सविदितं यथा मया मातापित्रोः ४१ पुण्याप्यायनाय उदम्बरगह्वरविनिर्मताय[ 1 ]नकार[1]हारनिकासिदशपुरत्रैविद्य सामान्यपाराशरस४२ गोत्रमाध्यन्दिनवाजसनेयसब्रह्मचारिब्राह्मणबुधस्वामिपुत्र ब्राह्मणदत्तस्वामि तथागस्ति काग्रहारनिवासि४३ [उ ]च्यमानचातुविद्यसामान्यपाराशरसगोत्रवाजसनेयसब्रह्मचारित्रामणबुधस्वमि पुत्रब्राह्मणकुमारस्वामिभ्या तायानका " पाया विध्वंसित २ प्रध्वंसित 3 पायाशालातुरीय ४ पाया मुक्य ५१ समस्थित " मा ४२ पति ४० ७ वाया बुधस्यामिपुत्र "Aho Shrut.Gyanam" Page #251 -------------------------------------------------------------------------- ________________ १७४ गुजरातना ऐतिहासिक लेख ४४ मालवके उच्यमानविष[ ये ] चन्द्रपुत्रकामे दक्षिणसीम्ति भक्तीशतप्रमाणक्षेत्रं यस्याघ[ 1 ]टनानि पूर्वतः धम्मणह४५ डिडकाग्रामकङ्कटः दक्षिणतो देवकुलपाट[क]ग्रामकङ्कटःअपरतः वीरतरमण्डलिम हत्चरक्षेत्रमर्यादा उत्तरपश्चि४६ मकोणे निर्गण्डीतडाकिकाउत्तरतःवीरतरमण्डली एवमेतच्चतुराघाटनविशुद्ध भ तीशतप्रमाणक्षेत्रं शो४७ सोपरिकर सभूतवातप्रत्यायं सधान्यहिरण्यादेयं सपशपराधै सोत्पद्यमानावीष्टकं - सर्वराजकीयानामह४८ स्तप्रक्षेपणीय पूर्वप्रत्तदेवब्रह्मदेयब्राह्मणविकतिरहितं भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्का पर्णवक्षितिसरित्पर्व४९ तसमकालीन पुत्रपौत्रान्वयभाग्यं उदकातिसर्गेण धर्मदायोनिसृष्ट[ : Jयतोनयोरु चितया ब्रह्मदेयस्थित्या भुञ्जत५० कृषतः कर्षयतःप्रदिशतोवा न कैश्चिद्यासेधे वर्जितव्यमागामिभद्रनृपतिभिरप्यस्म द्वजैरन्यैा अनित्यान्यै[ श्व ]याण्य५१ स्थिर मानुष्यं सामान्यञ्च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपा लयितव्यश्चेत्युक्तश्च ॥ बहुमिसुधाभु५२ क्ता राजमिस्सगरादिभिः [। ] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदाफल[ 1 ] यानीह दारिद्यभयान्नरेन्द्रर्द्धनानि धर्मायतनीकृतानि[ 1 ] निभुक्तमाल्यप्रति५३ मानि तानि को नाम साधु : पुनराददीत ।। षष्टिवर्षसहस्र[1]णि स्वर्णे तिष्ठति भूमिदा : ।] आच्छेती चानुमन्ता च तान्येव नरके वसेदिति । दूतकोत्र राज५४ पुत्रश्रीखरग्रह [ : लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिवत्रभट्टिपुत्रदिविरपति स्कन्दमटेन । सं ३०० २० १ चैत्र ब ३ स्वहस्तो मम ।। वय कालीन वायसो २ वाय। कर पाया सदशापराधं ४ वाया णीयं ५ बाय। विंशति पाया तोः ८ वाया वंशवाय निर्मुक्त १० पाया आच्छेत्ता. "Aho Shrut Gyanam" Page #252 -------------------------------------------------------------------------- ________________ નિં. ૭૦ ધરસેન થાના દાનપત્રનું બીજું પતરું સંવત ૩૨૬ માઘ વ ૫ ભાવનગરથી પ્રસિદ્ધર્તાને બે તામ્રપત્રોના બીજા અર્ધજાગ અનુવાદ માટે મેકલવામાં આવ્યા હતા, જે પૈકીનું આ પતરું છે. પતરાનું માપ ૧૨”x૧૦” છે, અને તે સુરક્ષિત સ્થિતિમાં છે, જો કે જમણી બાજુનો ખુણે ફક્ત ખંડિત થયું છે. બીજું પતરું જે હાનું છે તેને ઘણું જ નુકશાન થયું છે અને તેમાં અક્ષરે અસ્પષ્ટ છે. તે બીજા પતરાને દાતા શીલાદિત્ય ૧ લે (ધર સેન બીજાને પુત્ર અને ઉત્તરાધિકારી ) છે. આ પવરાને દાતા, ઈ. એ. , ૧ ના મા. ૧૪ મે પ્રસિદ્ધ કરેલ અનુવાદમાં છે તેમ, ધરસેન ૪ થે છે. તારીખ પણ એ જ છે, એટલે કે સં. ૩૨૬ છે. ફક્ત માસ આ પતરાંમાં આષાઢને બદલે માઘ છે. પ્રથમ સાડાનવ પંક્તિઓનો અનુવાદ કરેલ નથી, કારણ કે તેમાં આપેલું રાજાએનું વર્ણન વલભીનાં બીજાં દાનપત્રના એવા જ ભાગેની સાથે મળતું આવે છે. આ પતરૂં અને ઉપર કહેલું શીલાદિત્ય ૧ લાનું બીજું પતરું બને કે ખંડિત અને શબ્દલોપવાળાં છે, છતાં ઘણાં જ જાણવા લાયક છે. અત્યાર સુધી ઉપલબ્ધ વલભી પતરાંઓમાં બ્રાહ્મણને ભૂમિદાન આપ્યાની નોંધ છે. પરંતુ આ બને પતરાંઓમાં બૌદ્ધમઠ અથવા વિહારને દાન કર્યાની નોંધ છે. આ પતરામાં મંત્રી સ્મૃભટથી બંધાવેલ એક વિહારને ચોધાવક ગામ દાનમાં અર્પણ કર્યું છે, જે સ્કન્દમ, એક ધાર્મિક બૌદ્ધ હોય એમ જણાય છે. આ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે વલભી રાજાએ બાહ્મણની પેઠે બૌદ્ધોને પણ આશ્રય આપતા હતા. બ્રાહ્મણ ધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મનો પ્રચાર વલભી રાજાઓના રાજયમાં હતો તે જ મતિપૂજા પણું ધર્મનું એક અંગ હતી. ૧ ઈ. એ . 1 પ. ૪પ છે ભાંડારકર "Aho Shrut Gyanam" Page #253 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર શ્રી ધરલેન, પરમ માહેશ્વર સમ્રાટ જે પોતાના પિતામહના પાદનું સ્મરણ કરે છે, તે કુશળ હાઈ લાગતાવળગતા સર્વને શાસન કરે છે કે તમને જાહેર થાઓ કે મારા માતાપિતાને પુણ્યની વૃદ્ધિ અ મેં, દિવિરપતિ અંદભસુરાષ્ટમાં હસ્તવકાહારમાં ધાક ગામમાં બંધાવેલા વિહારમાં ચારે દિશાઓમાંથી આવતા મહાયાન શાખાના ભિક્ષુસંધને તે ધાવક ગામના ચાર ભાગે આ પ્રમાણે અર્પણ કર્યા છેત્રણ ભાગ તેઓને વસ્ત્ર, અશ, શયન, અાન, -, તથા ઔષધ પૂરું પાડવા માટે તથા શ્રી બુદ્ધની પૂજાનાં અને નાનનાં સાધનો જેવાં કે, ગન્ધ, ધપ, પુપ, દીપ માટે તેલ પૂરાં પાડવા માટે તથા વિહારનાં સમારકામ માટે (એટલે ખંડિત થયેલા ભાગ સરખા મૂકવા માટે) આપ્યા છે. તે જ ગામનો ચોથો ભાગ લિવિરપતિ સ્કંદભ. તે જ સ્થળે ખેદાવેલ તળાવના વધારે ખેદકામ ચેખાઈ અથવા સમારકામ માટે આપ્યો છે, કે જેથી તેઓને પિતાના દ્વાર સમીપ જ જળ મળે. આ પ્રમાણે, આ ગામ પાણીના અર્થ સાથે, તે વિહારને દાનમાં અર્પણ કર્યું છે. અને તળાવ પણું સાથેની વસ્તુઓ સહિત, તેના ઉપર જે કંઈ હોય, તેમાં રહેતાં પ્રાણીઓ, તેની અન્ન અગર સોનાની ઉપજ તેની સ્થિતિમાં ખામીએ, તથા તેમાં કુદરતી રીતે જે ઉત્પન્ન થાય, તે સર્વ સહિત અધ્યું છે. આ દાન દે તથા બ્રાહ્મણે પહેલાં આપેલી વસ્તુઓ શિવાયનું છે. તેમાં અધિકારીઓએ પ્રતિબન્ધ કર નહિં અને તે ભૂમિછિન્યાયને અનુસરીને “થાવત્ ચંદ્રદિવાકરી સમદ્ર. પૃથ્વી, નદી અને પિતાનાં અસ્તિત્વસથી તેઓના ઉપભોગ માટે રહેશે. તેટલા માટે કેઈએ પણ પૂજય ભિક્ષુઓને ખેતર ખેડવા ખેડાવવા તથા દેવાયતન હોવાથી બીજા કોઈને આપવામાં હરકત કરવી નહિ. સત્તા ક્ષણિક અને શરીર ક્ષણભંગુર છે એમ જાણીને તથા ભૂમિદાનનું સારૂં ફળ જાણીને ભાવિ સર્વ અમારા વંશના યા તે અન્યવંશના રાજાઓએ અમારા આ દાનને માન આપવું તથા તેને ચાલુ રાખવું. એમ કહેવાય છે કે વિગેરે . . અહિં દૂતક, કુમાર ધ્રુવસેન છે. કેતણું સંધિવિગ્રહના મંત્ર દિરપતિ વત્ર(?) મલ્ફિના પુત્ર દિવિ પતિ સ્કંદભટે . ૩ર૬ ના માધ વદ ૫ દિને. હારા હુd. "Aho Shrut Gyanam" Page #254 -------------------------------------------------------------------------- ________________ नं. ७१ ધરસેન ૪થાનાં તામ્રપત્ર* सं. ३२१ . १० આ તામ્રપત્ર લગભગ બે માસ પહેલાં મી. બજેસે મને આપ્યાં હતાં. તેનું અક્ષરાંતર આની નીચે આપેલું છે. તેનો તરજુમો અને વિવેચન ઈ. એ. વ. ૧ માં પાને ૧૪ મે આપેલ છે. अक्षरान्तर १ स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसम्पन्नमण्डलाभोगसंस प्रहारशतलब्धप्र. २ तौगात्प्रतापोनतदानमानार्जयोपार्जितानुरागार्दनुरक्तमौलिमृतश्रेणीबलावाप्तराज्य श्रियःपरममाहे. ३ श्वरश्री भटादिव्यवच्छिन्नराजवंशान्मातापितॄचरणारविन्दप्रणतिप्रविधौताशेषक ल्मषःशैशवात्प्रभृतिखड्गद्वितीयबा४ हुरेव समदपरगजघटास्फोटनप्रकाशितप्रकाशितसत्वनिकषःतत्प्रभावप्रणतारातिचू डारत्नप्रभासंसक्तपादनख५ रश्मिसंहतिःसकलस्मृतिप्रणीतमार्मासम्यकपरिपालनप्रजाहृदयरञ्जनान्वर्थ राजशब्दो रुपकान्तिस्थैर्यगाम्भीर्य६ बुद्भिसंपद्भिःस्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरुधनेशानतिशयानःशरणागताभयप्र. दानएरतयातृणवदपास्ता७ शेषरस्वकीयः फलप्रार्थनाधिकार्थमदानानन्दितविद्दस्खुहृत्प्रणयिहृदयःपादचारीव सकलभुवनमण्डलामोगप्रमोदः । ८ परममाहेश्वर:श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूरवसतानविस्तजाबीजली. प्रक्षालिताशेषकल्मषःप्रणयि९ शतसहस्त्रोपजीव्यमानसंपद्रुपलोभादिवश्रितः सरमसमाभिगाभिकैर्गुणैःसहजशक्ति शिक्षाविशेपशेषेविस्मापिता१० खिलधनुर्धरःप्रथमनरपतिसगतिसृष्टानामनुपालयिता धर्मदायानामएकता प्रजोपघा तकारिणामुपप्लवा११ नां दिश[ दर्श पिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहितौरातिपक्षलक्ष्मीपरिभो. गैदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिव* 4. 2. . . . .. यो. १०. था. १९ ताई. . . . पा. १४ 31. भार. ७. Hist३२ १ पायो विजयस्कन्धाकार ... वासक २ लायो सफ्न ३ पाये। संप्रहार ४ का प्रतापःप्रतापोपनतः ५ अनुरागात भ वार छे. पायो मौलिभतमित्र श्रेणी ७ प्रकाशित मे १२ पायी ८ वांय संसक्तसव्यपाद पाया रञ्जनादन्वर्थ १० स्वकार्यफल: पायो अगर स्वकार्यफलप्रार्ध ... 11सभा मण्ड .१२ पायो श्री महाराजगुह ... १३वाय निवृत्त १४ पायो विज्ञालित १५ पाये। उपजीव्यभोगसंपत् ५५ पाई भीर १६ बाय सरसमा १७ व विशेष से १८१या दर्शथिता १५ बाय संहता २० बाय, परिक्षोम २१ जाया कमोप "Aho Shrut Gyanam" Page #255 -------------------------------------------------------------------------- ________________ १७८ गुजरातना ऐतिहासिक लेख १२ श्री परममाहेश्वरः श्री धरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदय स्थगित समग्र १३ दिङ्मण्डलः समरशतविज यशोभासनाथमण्डलाग्रद्युतिभासुरतरां सपीठो दृढगुरुमनोरथ महाभारः सर्व्व १४ विद्यापरावर विभागाधिगमविमलमतिरपि सर्व्वत सुभाषतलखना [] पितलेखेना ]पि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाध - १५ गाम्भीर्यहृदयपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिलीभूतकृतयुगनुपतिपथ विशोधनाधिगतो १६ दद्मकीर्तिर्धर्मानुपरोघोज्ज्वलतरीकृतार्थ सुखसम्पदुपसेवानिरूढधर्मादित्यद्वितीयनामापरममाहेश्वरः श्रीशिला १७ दित्यस्तस्यानुजस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्र गुरुणेव गुरुणात्यादरवता समभिलपजीयामपि राजलक्ष्मी स्कन्धासक्त १८ परमभद्र इव धुर्यस्तदाज्ञासम्पादनै कर सतयैवोद्दहन्खेदमुखर तिभ्यामनायासितसत्वसम्पत्तिः प्रभावसम्पद्वशी १९. कृतनृपतिशतशिरोरत्न च्छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानरसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेकां परि २० त्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभेरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलभुवनामोदविगुण संहति २१ प्रसभविघटित सकल कलिविलसितम तिनचजनाधिरोहिभिरशेपैद्दों पर नामृष्टात्युन्नत - हृदयः प्रख्यात पारुषात्र २२ कौशलातिशयगण तिथविपक्षक्षितिपतिलक्ष्मी स्वयं माहप्रकाशित प्रवीरपुरुषप्रथनसंख्याधिगम्[ : ] परममाहेश्वरः २३ श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकलविद्याधिगमविहितनिखिरुविद्वज्जनमनः परितोषातिशयः सत्वस २४ म्पदा त्यागौदार्येण च विगतानुसंधानसमाहितारा तिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकच रि २५ गम्भीरविभागो [वा ]पि परमभद्रप्रकृतिर कृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताकाहरणप्रत्[ब लोदग्र २६ बाहुदण्डविध्वंसितनिखिलप्रतिपक्षदप्पोंदयः स्वधनुः प्रभावपरिभूतास्त्रकौशलाभि मानसकलनृपति २७ मण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्तन्यानुजस्तत्पादानुध्यातः सच्चरितातिशयित १ वां माहेश्वरी महाराज "Aho Shrut Gyanam" Page #256 -------------------------------------------------------------------------- ________________ धरसेन ४ थाना ताम्रपत्रो २८ सकलपूर्वनरपतिरतिदुस्साध्यानामपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पूरुषकारः परिवृद्ध २९ गुणानुरागनिमरचित्तवृत्तिभिर्मानुरिष स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकला कलापः कान्तिमान्नि३० वृत्तिहेतुरकलक्ककुमुदनाथः प्राज्यप्रतापस्थगितदिशान्तरालप्रध्वंसितध्वान्तराशि स्सततोदितस्स३१ विता प्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमागमपरिपूर्णविद धानः सन्धिविग्रह ३२ समासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कारस्साधूनां राज्यसोलातुरीयतन्त्रयोरु३३ भयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यतिगम्वितः कान्थो [न्तो पि प्रशमी स्थिरसौहृदयोपि निर३४ सिता दोषवतामुदयसमयसमुपजनितजनतानुरागंपरिपीडितभुवनसमर्थितप्रथितया लादित्यद्वितीयनामा परम ३६ माहेश्वरः श्रीध्रुवसेनतस्तस्य सुतस्तत्पादकमलप्रणामधरणिकषणजनितकिणलाञ्छ नललाटचण्द्रशकलः शिशुभाव इव ३६ श्रवणनिहितमौक्तिकालकारविभ्रमामलश्रुतिविशेषः प्रदानसलिलक्षालिसाग्रहस्तार विन्दः कन्याया इव मृदुकरण३७ हणादमन्दीकृतानन्दविधिब्वसुन्धरायाः काम्मुर्के धनुर्वेद इव संभाविताशेषलक्ष्यक लापः प्रणतसामन्तमण्डलोचमाङ्ग३८ धृतचूडारनायमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्र वर्ती श्री अजकपादानुध्यातः ३२ श्री धरसेन ४ कुशली सवानेव यथासंबध्यमानकान्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय ४० सिंहपुरविनिर्गतकिकटापुत्रग्रामनिवासीसिंहपुरचातुविद्यसामान्यभारद्वाजसगोत्र____छन्दोगसब्रह्मचारिब्रामणगु४१ हाढयपुत्रब्राह्मणार्जुनाय सुराष्ट्रेषु कालापकपथकान्तर्गतकिकटापुत्रग्रामोपरिवाटक शर्करापद्रकदक्षिणसीम्निष४२ ट्पञ्चाशत्पादावर्तपरिमाणक्षेत्रखण्डं यस्याघाटनानि पूर्वतः विव्हलसत्कवापी दक्षिणतः वत्तकसत्कक्षेत्रं अपरतः ४३ कुटुम्बिविण्हलसत्कक्षेत्रं उत्तरतः ब्राह्मणषष्टिभवसत्वक्षेत्रं तथासिंहपुरविनिर्गत सिंहपुरचातुर्विद्यसामान्यकिकटा१ पांय कलङ्क २ वायो शालातुरीय 3 पाया कान्तोरि ४ सय जनानुराग "Aho Shrut Gyanam" Page #257 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ४४ पुत्रग्रामनिवासिभारद्वाजसगोत्रछन्दोगसब्रह्मचारिब्राह्मणगुहाढयपुत्रब्राह्मणमकस्वा. ____मिने सुराष्ट्रेषु कालापकप४५ थकान्तर्गतकिकटापुत्रप्रामे अपरसीम्नि षोडशपादावर्तपरिसरा वापी यन्या ____ आघाटनानि पूर्वतश्चत्रसत्कवापी दक्षिणतोप४६ रतश्च कुटुम्बिचन्द्रसत्वक्षेत्रं उत्तरतः महत्तरदासकसरकक्षेत्रं तथा किक्कटापुत्रा मोपरिवाटकशर्करापद्रकमामे अ. ४७ परसीम्नि अष्टाविंशतिपादावर्तपरिमाणं क्षेत्रस्खण्डं यस्याघाटनानि पूर्वतः कुटुम्बि बन्यस्थविरकसत्कक्षेत्रं दक्षिणतः आश्विनिक४८ पुत्रप्रामीण कुटुम्बिबराहसत्कक्षेत्रं अपरतः आश्विनिपुत्र कध[ २ ]पटीयकस रकक्षेत्रं उत्तरतो ब्रह्मदायिकभागीयकसरकक्षेत्र तथा ४९ चतुर्दशपादावत्तपरिमाणं क्षेत्रखण्डं यस्याघाटनानि पूर्वतः बन्यस्थविरकक्षेत्रमेव दक्षिणतः कुटुम्बीश्वरक्षेत्रं अपरतः बप्यटीय५० कक्षेत्रमेव उत्तरतः ब्रह्मदेयिकबारिलकक्षेत्र तथा पट् पत्तकाः येषामाघाटनानि पूर्वतः विश्छीयकक्षेत्रं दक्षिणतः कुटुम्बीश्वरक्षेत्रमेय ५१ अपरतः कु [ टुम्बी Jश्वरक्षेत्रमेव उत्तरतः पटानकग्रामसीमा एवमेतद्विशत्युत्तर पादावर्त्तशतप्रमाणं वापीक्षेत्रं सोहझं स५२ परिकर .... .... सधान्यहिरण्यदेयं सदशापराधं सोत्पद्यमानविष्टिकं सर्व राजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रत्तदेव ५३ ब्रह्मदायवयं .... न्यायेनाचन्द्रागिक्षितिसरित्पर्वतसमकालीनं पुत्रपौत्रा स्वयभोज्यं उदकातिसगर्गेण धर्मदायोनिसृष्टः ५४ यतोस्थोचितया ब्रह्मदायस्थित्या भुञ्जतः कृषतः कर्षयतः प्रदिशतो वा न कैश्चि यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरस्मद्वंशजैरन्यैर्वा । ५५ अनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छभिरयमस्म हायोनुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तं च बहुभिर्वसुधा भुक्ता राजा ५६ भिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं यानीह दारिद्रभया नरेन्द्रधनानि धर्मायतनीकृतानि निभुक्तमाल्यप्रतीमानि तानि को नाम साधुः ५७ पुनराददीत षष्टिवर्षसहस्राणि स्वर्ग तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेदितिदूतकोत्र राजपुत्रध्रुवसेनः लिखितमिदं ५८ संधिविग्रहाधिकृतदिविरपतिवश [ ? ] भटपुत्रदिविरपतिस्कन्दभटेन सं ३२६ आषाढ सु१० स्वहस्तो मम "Aho Shrut Gyanam" Page #258 -------------------------------------------------------------------------- ________________ धरसेन थाना गोरसनां ताम्रपत्रो ભાવાતુર રવરિત ! વલભીમાંથી અતલબળસંપન્ન મિત્રોના મંડળમાં રહી અનેક જખમેથી પ્રતાપ પ્રાપ્ત કરનાર, અતિ બળથી તેમના શત્રુને પરાજય કરનાર, નિજ પ્રતાપના ફળરૂપ, દાન, માન અને સમભાવથી તૃપિને અનુરાગ પ્રાપ્ત કરનાર, અનુરક્ત નૃપોના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર અને અરિચ્છન્ન રાજવંશવાળા પરમ માહેશ્વર ભટારકમાંથી, માતપિતાના ચરણકમળને પ્રણામ કરી સર્વ પાપ ધોઈ નાંખનાર, બાળપણથી કરમાં અસિધારી, શત્રુના મત માતંગેની શ્રેણી ભેદી મહાન પ્રતાપ દર્શાવનાર, જેના પદનમતિની રસિમ તેના વિકમથી ચરણે નમતા શત્રુઓના રચૂડામણિની પ્રભા સાથે ભળતી, સ્મૃતિઓના માર્ગ અનુસાર સુરક્ષણ કરી જનનાં હદય રંજનાર અને આમ રાજ શબ્દને અર્થ સત્ય કરનાર, રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપત્તિમાં કામ, ઈન્દુ, હિમાલય, સાગર, બૃહસ્પતિ, અને કુબેર કરતાં અધિક, શરણાગતને સંકટમાંથી રક્ષણ આપવામાં પરાયણ હાઈ નિજ અર્થ તૃણવત્ લેખી ભેગ આપનાર, અને વિદ્વાન, મિત્રો અને પ્રણયજનોનાં હૃદય પ્રાર્થના કરતાં અધિક ધન આપી રંજનાર, અને સકળ ભુવનને સાક્ષાત્ આનંદ પરમમાહેશ્વર શ્રીગુહસેન પ્રકટ થયો હતો. તેને પુત્ર જેનાં પાપોનાં સર્વ કલંક, નિજ પિતાના પદનની ૨મિના રૂપમાં ગંગાનદીનાં જલથી ધોવાઈ ગયાં હતાં, જેની લમીથી લાખે પ્રણય જનું પાલન થતું, તેના રૂપને લઈને ઘણા પ્રાપ્ત કરેલા ગુણેથી જેનું અવલંબન થતું, જે નિસર્ગક બળ અને પ્રાપ્ત કરેલી વિદ્યાથી સર્વ ધનુધને વિમિત કરતો, જે પૂર્વના પાનાં દાન ચાલ રાખતે, જે નિજ ધાને હણનાર કષ્ટ હરતે, જે શ્રી અને સરસ્વતીનો એકત્ર નિવાસસ્થાન હતો, જેનું વિક્રમ નિજ સંધર શત્રુઓની લમી અને પ્રતાપને ઉપગ આપતાં, અને જે પરાક્રમથી વિમળ રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી તે પરમ માહેશ્વર શ્રીધરસેન હતા. તેને પુત્ર, તેને પાદાનધ્યાત, જે તેનામાં એકત્ર થએલા અને સકળ જગતને આનન્દ આપતા અદૂભુત ગુણેથી સર્વ દિમંડળ ભરતો, અનેક ચુદ્ધમાં જય કરી યશ મેળવનાર, તેના મિત્રેમાં સ્પષ્ટતાથી અન્ય કરતાં અધિક ભૂષિત ઉપર મહાન્ મનોરથને ભાર ધારનાર, જે સર્વ વિદ્યાના અધ્યનથી વિમલ મનવાળો હોવા છતાં બુદ્ધિશાળી લઘુ કવિતા લખી સહેલાઈથી પ્રસન્ન થતો. જેના હૃદયનું ગાંભીર્ય સર્વ જનેથી અગાધ હતું છતાં સદાચારથી સ્પષ્ટ થતા ઉમદા સ્વભાવવાળો હતા, જેણે કુતયુગના નૃપાથી સંચરાતે માર્ગ જે બંધ થઈ ગયુ હતું તે શુદ્ધ કરી મહાયશ પ્રાપ્ત કર્યો, જેની લમીની મધુરતાનો ઉપભોગ ન્યાયપરાયણતાથી વિશદ્ધ થતા, અને આમ ધમદિત્યનું અપર નામ મેળવ્યું હતું તે પરમમાહેશ્વર શિલાદિત્ય હતું. તેને અનુજ, તેને પાદાઅધ્યાત, ઉપેન્દ્રના વડીલ બધુસમાન પ્રેમાળ વડીલ બધુની અભિલાષત રાજ્યસત્તા ધારનાર ધરિ ધારનાર વૃષભ જેમ અન્ય ઉપર કંઈક મહાનું વસ્તુ ધારે છે તેમ નિજ બધુની આજ્ઞાનું પાલન ફક્ત આનન્દ કરનાર, અને તેમ કરતાં આનન્દ અથવા મેહને પ્રેમ વડે તેવા ગુણોનો ઘટાડે ન થવા દેનાર, જેનું ચિત્ત, તેનું પાદપીઠ નિજ પ્રતાપથી શરણ થયેલા અનેક નૃપના મુગટનાં મણિના પ્રકાશથી આવૃત હતું છતાં મદ અથવા અન્ય તરફ હલકાઈથી વર્તવાના શોખથી મુકત હતું. જેના શત્રુઓને પણ તેઓ વિખ્યાત બળ અને મદવાળા હતા છતાં શરણ સિવાય તેના બળ સામે થવાને મા નહતું, જે જગત સુગંધિત કરનાર અનેક ગુ વડે કાલિની લીલાના પ્રસારની સામે અતિ બળથી થતું, જેને હદય અ૫ જનેના સર્વ દોષથી અપર્શત અને ઉમદા હતું, જે વિખ્યાત વિકમ અને શસ્ત્રકળામાં નિપુણ હોવાથી તેને સ્વેચ્છાથી ભેટતા શત્રુ નૃપેન મંડળની ૨ાયલક્ષમી વડે શૌર્યસંપન્ન જમાં પ્રથમ પદ પ્રાપ્ત કરતે તે ૫રમમાહેશ્વર શ્રી ખરગ્રડ હતે. તેને પુત્ર, તેને પાદાનુધ્યાત, જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનોનાં હૃદય અતિ રંજતે, જેણે ગુણસંચય અને દાનમાં ઉદારતાથી શત્રુઓના મનોરથને પરાજય કરવાની યુક્તિ શોધી કહાડી, જે અનેક શાએ, કળા, અને લેકચરિતથી પૂર્ણ પરિચિત હોવાથી હદયમાં ગંભીર વિચારવાળો હોવા છતાં "Aho Shrut Gyanam" Page #259 -------------------------------------------------------------------------- ________________ १८२ गुजरातना ऐतिहासिक लेख અતિ આનન્દી પ્રકૃતિને હતો, જેની અકૃત્રિમ નમ્રતા અને વિનય તેના ભૂષણ હતાં, જેણે અનેક રણક્ષેત્રમાં વિજયદેવજ ધારનાર પ્રબળ અને વિશાળ કરી નિજ સર્વ શત્રઓના મદને નાશ કર્યો હતો, અને જેની આજ્ઞાનો નિજ ધનુષ્યના બળથી પરાજય કરેલી શસ્ત્રકળાવાળા અખિલ નૃપમંડળથી સ્વીકાર થતો, તે પરમ માહેશ્વર શ્રી ધરસેન હતે. હેને અનુજ અને તેને પાદાનુધ્યાત જે સત્કમાં પૂર્વના સર્વ નૃપ કરતાં અધિક હતા, જે અતિ કઠણ કાર્યો પૂર્ણ કરતા, જે પરાક્રમના સાક્ષાત મનુષ્યરૂપે હતા, જેની પ્રજા તે પિતે મનુ હેય તેમ તેના મહાનું ગુણેના પ્રેમથી પર્ણ હદયથી તેને માન આપતી, જે કલંકરહિત, પૂર્ણ, ઉજજવળ અને અન્યને અનન્દ આપનાર સાક્ષાત્ શશિસમાન હતું, જે (તેના મહાન પ્રતાપના) ઉજજવળ તેજથી સર્વ દિશા ભરી તિમિર હણનાર અને નિત્ય પ્રકાશ સૂર્ય હતા, જે અર્થપ્રાપ્તિ, અનેક પ્ર જનની વૃદ્ધિમાં અને ઉન્નતિની વૃદ્ધિ અર્થ નિજ પ્રામાં વિશ્વાસ ઉત્પન્ન કરતે, સમાસ વિગ્રહ અને સંધિનાં કાર્યોના નિશ્ચયમાં નિપુણ [ સંધિ અથવા સ્વરશાસ્ત્રના નિયમમાં-સમાસ છૂટે કરવામાં અને સમાસમાં નિપુણ ] ગ્ય સ્થાને આદેશ કરતે, [ મૂળ સ્થાનમાં આદેશ કરનાર અને સાધુઓને નીચા સ્થાનથી સંસ્કાર કરી માન આપતા [ ગુણ અને વૃદ્ધિના ફેરફારથી શબ્દોને સાચું રૂપ આપતા , અને શાલાતુરીયની કળામાં નિપુણ હતા તે પરમ માહેશ્વર ધ્રુવસેન હતા. તે અતિ વિકમસંપન્ન હતા, છતાં દવાથી મૃદુ હૃદયવાળે હતે, વિદ્વાનું હતું છતાં મદરહિત હતું, તે વલ્લભ હતા, છતાં તેની વાસનાઓ વશ હતી, નિય માયાળુ હતો છતાં દોષીને તે તજી દે તેણે તેના ઉદય સમયે જનેમાં પ્રકટેલા અને ભૂમિમાં પ્રસરેલા અનુરાગથી તેનું બાલાદિત્ય( ઉષાના સૂર્ય)નું બીજું નામ સત્ય કર્યું. તેને પુત્ર, તેના પિતાના ચરણુકમળને પ્રણામ કરતાં ભૂમિ પર ઘર્ષણથી થએલા ચિન્હરૂપી ઈદુકલા લલાટ પર ધારનાર, જેની મહાન વિદ્યા હૈના રમ્ય કર્ણ પર બાળપણુમાં ધારેલાં મૌક્તિક અલંકારસમાન શદ્ધ છે, જેનાં કરકમળ દાન [ આપતાં રેડેલા ] જળથી સદા ધોવાતા, જેને આનન્દ કન્યાના કરના મૃદુગ્રહણુસમાન મૃદુ કરગ્રહ ઉજત થતું, જેણે ધનુર્વેદ માફક પિતાના ધનુષ્યથી જગતમાં સર્વ લક્ષિત વસ્તુઓ કરી છે, જેની આજ્ઞાનું પાલન સર્વ નમન કરતા નૃપના મંડળથી શિર પર ધારેલા રનો માઢ થતું, તે નિજ પિતાને પાદાનુધ્યાત, પરમ માહેશ્વર, પરમભટ્ટારક મહ• રાજાધિરાજ, પરમેશ્વર અને ચકવતી શ્રી ધરસેન હતું. તે કુશળ હાલતમાં આ શાસનની સાથે સંબંધવાળા સર્વને શાસન કરે છે – તેમને જાહેર થાઓ કે મારા માતા પિતાના પુણ્યની વૃદ્ધિઅર્થે ધરપકની દક્ષિણમાં પ પાદાવર્તનું એક ક્ષેત્ર, કિwટાપુત્ર વિષ્ણુ, સુરાષ્ટ્રમાં કાલાપક પથમાં એક ગામ બ્રાહ્મણ ગુહહના પુત્ર, કિક્કીપુત્રમાં વસતા, પૂર્વ સિંહપુરના, સિંહપુરના ચાર વેદ જાણુતા દ્વિજેમાં માન પામેલા, ભારદ્વાજ ગોત્રના અને છગ સબ્રહ્મચારી બ્રાહ્મણ અજુનને આપ્યું છે. ક્ષેત્રની સીમા–પૂર્વે વિહુ કેવાપી, દક્ષિણે વજુકસક ક્ષેત્ર; પશ્ચિમે કુટુંમ્બિ વિન્ડલસઋકક્ષેત્ર, ઉત્તરે બ્રાહણ ષષ્ટિ ભવસલ્કનું ક્ષેત્ર અને વળી બ્રાહ્મણ ગુઢયના પુત્ર, કિકકટાપુત્રમાં વસતા, પૂર્વ સિંહપુરના સિંહપુરના ચાર વેદ જાણતા બ્રિજેથી માન પામેલા, ભારદ્વાજ ગોત્રના, છન્દોગ સબ્રહ્મચારી બ્રહાણ મનુ રવામિનને, સુરાષ્ટ્રમાં કલપ ... ... ... . માં, કિકક ... . ગામની પશ્ચિમ હદપર ૧૬ ( સોળ ) પાદાવને એક વાપી. જેની સીમા:- પૂર્વ ચત્રસત્કક વાપી, દક્ષિણે અને પશ્ચિમે કુટુંમ્બિ ચન્દ્રસહક ક્ષેત્ર અને ઉત્તરે મહક • • • ક્ષેત્રો તથા વર્કરાપદ્રક ગામની પશ્ચિમ હદપર કિકકટાપુત્ર વિષય, ૨૮ પદાવર્તનું ક્ષેત્ર જેની સીમા-... ... ... , તથા ૧૪ પદાવર્તનું એક ક્ષેત્ર જેની સીમાં- .. . . . ... , તથા ૬ પત્તક જેની સીમા-પૂર્વ ... » દક્ષિણે , એ, પશ્ચિમે ... .., અને ઉત્તરે પટાનક ગામની હદપર "Aho Shrut Gyanam" Page #260 -------------------------------------------------------------------------- ________________ धरसेन ४ थानां ताम्रपत्रो ૬૮૩ વાપાત્ર ૧૮ર પાદાવતનું. આ સર્વ સ્થાવર મિલકતના હક સહિત અને તેના પર સર્વ સહિત, તેમાં ઉત્પન્ન થતા સર્વની જાતમાં કે સુવર્ણમાં આવક સહિત, પૂર્વે કરેલાં દેવે અને દ્વિજનાં દાન વજર્ય કરી મેં આપ્યું છે. આ સર્વ રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણમુકત, અને પુત્ર પૌત્રના ઉપભેગ માટે સૂર્ય, ચંદ્ર, સાગર, પૃથવી, નદીઓ અને પર્વતના અસ્તિત્વકાળ સુધી છે. આથી બ્રહ્મદેવના નિયમ અનુસાર કે ઉપભેગ કરે, ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોપે ત્યારે કેઈએ પ્રતિબંધ કર નહિ. અમારા વંશના કે અન્ય ભાવિ નૃપેએ પ્રતાપ ચંચળ છે, મનુષ્યત્વ અસાર છે, એ મનમાં રાખી અને ભૂમિદાનમાંથી ઉદ્ભવતાં સારાં ફળ જાણી આ અમારા દાનને અનુમતિ આપવી અને ચાલુ રાખવું. કહ્યું છે કે આ ભૂમિને સગર આદિ ઘણુ કૃપાએ ઉપભેગ કર્યો છે. જે જે સમયે ભૂપતિ તેને તેનું ફળ છે. દારિદ્રયના ભયથી નથી દાનમાં દેવાએલી વસ્તુઓ, ઉપભેગા થયેલા કુસુમસમાન કયે સુજન પુનઃ હરી લેશે? ભૂમિદાન દેનાર રવમાં ૬૦,૦૦૦ વર્ષ વસે છે અને તે હરી લેનાર અથવા હરી લેવા દેનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. હતક, ધ્રુવસેન કુમાર છે. દિવિરતિ વર્ષ (?) ભટના પુત્ર સંધિવિગ્રહિક દિવિરપતિ સ્કદમથી કાતરાયું સંવત ૩૨૬ અષાઢ શુદિમાં. મારા વહસ્ત. "Aho Shrut Gyanam" Page #261 -------------------------------------------------------------------------- ________________ નં. ૭૨ ધરસેન ૪ થાનાં તામ્રપત્રો* સંવત્ ૩૩૦ માર્ગશીર્ષ સુદિ ૩ આ દાનપત્રનાં પતરાંઓનું માપ ૧૪.૫ ઇંચx૧૧” નું છે. કડીઓ તથા મુદ્રા છવાઈ ગયાં છે. તે સિવાય પતરાંએ સુરક્ષિત સ્થિતિમાં છે. અક્ષરે ઈ. એ. વ. ૧ પા. ૧૬ માં પ્રસિદ્ધ કરેલા દાનપત્રને મળતા, બહ ચોખા અને છુટા છુટા છે. લખાણની ભૂલે બહુ વેડી છે. પરંતુ ખરગ્રહ ૧ લાના વર્ણનને માટે ભાગ ધરસેન ૨ જાને લગતા ભાગની ફક્ત પુનરૂકિત છે. આ ભૂલ અગ્નિ ઠેકાણે આવતા “ શતસહસે ” શબ્દને લીધે થઈ છે. વંશાવળીમાં કંઈ નવીન જાણવા જેવું નથી. પરમમાહેશ્વર રાજાઓને મહાન રાજા પરમેશ્વર રાજાધિરાજ ધરસેન ૪ થાનાં પ્રસિદ્ધ થયેલાં બે દાનપત્રોમાં સંવત્ ૩૨૬ અને ૩૨૮૧છે. સંવત્ ૩રર તથા સંવત ૩૨૮ નાં નુકસાન પામેલાં બે વરઓ, એક વળામાં, તથા બીજું હાલ બો. . . . . ના સંગ્રહમાં, સાચવેલાં મેં જોયાં છે. આપણું દાનપત્રની તારીખ સંવત ૩૩૦, ધરસેનના રાજ્યના અંતથી બહુ દૂર હોવા સંભવ નથી. કારણ, તેના પછી આવતા ધ્રુવસેન ૩ જાના એક અપ્રસિદ્ધ દાનપત્રમાં તારીખ સંવત્ ૨૩૨ લખેલી છે. ધરસેનના રાજ્યની શરૂવાત બહુ ચક્કસ નથી, કારણ કે તેની પહેલાં આવનાર ધ્રુવસેન ૨ જાનું તારીખ ૩૧૦ નું ફક્ત એક જ દાનપત્ર મળ્યું છે. કસર ગામમાં વસતા, આનત પુરના રહીશ કેશવમિત્રના પુત્ર, શાર્કરાક્ષિ ગોત્રના અગ્યેદી બ્રાહ્મણ નારાયણમિત્રને દાન આપ્યું છે. તેને લગાડેલું “ ના-વાર્તા ” એટલે “આનર્તપુરને એક ચતુર્વેદી” એવું વિશેષણ, બ્રાહ્મણ જ્ઞાતિને જે પેટા-ભાગ અથવા ભેદમાં તે હતા તે બનાવે છે, એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. બીજ પતરાંઓ ઉપર ચાતુર્વેદ શબ્દ પહેલાં ત૬ લગાડેલ આપણે જે છે, એટલે હgવંજર હોય છે. આ દાનપત્રમાં જ્યાં જ્યાં લગાડેલું ત્યાં ચતુર્વેદીના નિવાસસ્થાનને સંબોધન કર્યું છે, એમ દેખાય છે. દાનમાં બેટક જલ્લામાં સિહપલિકા તાલુકામાં આવેલું સુરક્ષિતિજજ નામનું ગામ આપેલું છે. દાનને હેતુ હમેશ મુજબને છે. વર્ણવેલા બે અધિકારીઓમાં, હૃતક રાજપુત્રી ભૂપા, અને દિવાન તથા મુખ્ય મંત્રી સ્કંદભટ છે. અધિકારીના દરજામાં એક સ્ત્રી હોવાનું જરા અજાયબી જેવું છે. તે પોતાની ફરજ કેઈના પ્રતિનિધિ તરીકે બજાવતી હતી એવું માનીએ તે જ આ સમજાય તેમ છે. અહિ લખેલે અંદભટ મેં પ્રથમ અનમાન કર્યું હતું તેમ ગુહસેન અને ધરસેન ૨ જાને મંત્રિ કંદભટ નથી, આ બે જુદી વ્યક્તિઓ છે તેની સાબિતીનું કારણ, એક તો એ છે કે, સંવત ૨૪૦ થી સંવત ૩૩૦ સુધી એટલે ૯૦ વર્ષ સુધી એક જ માણસ અધિકાર ભેગવી શકે એ અસંભવિત છે; બીજું, શીલાદિત્ય ૧ લાએ અંદભટના પિતા ચંદ્રભદ્ધિને સંવત ૨૮૬માં પિતાના દિવાન તરીકે રાખ્યા હતા.' ઈ. એ. જે. ૭ પા. ૭૩ ૭, બુહુર. ૧ જુએ છે. એ, . ૧ ૫. ૧૫ અને ૪૫ ૨ સરખા દાખલા તરીકે ઈ. એ. . ૫ ૫. ૨૯ . ૬ ૫. ૧૭ ૩ ઈ. . . ૪ ૫. ૧૭૩ ૪ જ. બે, બ્રા, રે, એ. ર, .૧૧ ૫. ૩૬ "Aho Shrut Gyanam" Page #262 -------------------------------------------------------------------------- ________________ धरसेन ४ थानां ताम्रपत्रो १८५ अक्षरान्तर पहेलं पतरूं १ ओं स्वस्ति विजयस्कन्धावाराद्भर भरुकच्छवासकात्मसभप्रणतमित्राणां मैत्र काणामतुलबल२ [ सं पन्नमण्डलाभोगसंसक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापोपनतदानमानार्जवो पार्जिता३ नुरागादनुरक्तमौलभूतश्रेणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वरश्रीभटार्कादव्यव च्छिन्नराजव४ शान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खङ्गद्वितीय बाहुरेव समद५ परगजघटास्फोटनप्रकाशितसत्यनिकषः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्त पादनखरश्मि६ संहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जनान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्य७ बुद्धिसम्पद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभय प्रदानपरतया तृणव८ दपास्ताशेषखकार्य्यफल प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पाद चारीव सकलभुवन९ मण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तान विसृतजाह्नवीजलौघ१० प्रक्षालिताशेषकरमर्षेः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभस. माभिगामि के गुणैस्स११ हजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपाल यिता धर्मदायानामपाकर्ता १२ प्रजोषघातकारिणामुपलवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सहतारातिपक्ष लक्ष्मीपरिभोगद[क्ष विक्र१३ मो विक्रमोपसंप्राप्तविमलपाथिवश्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पा दानुध्यातः सकलजगदानन्द१४ नात्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिमण्डलः समरशतविजयशोभासनाथमण्डला [अ] द्युतिभासुरतरान्स. ८ पायो फलः पं. १४ पायो रांस. "Aho Shrut Gyanam" Page #263 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १५ पीठो व्यूढगुरुमनोरथमहाभार [ : ] सर्वविद्यापरापरविभागाधिगमविमलमतिर [प] सर्वतस्सुभाषितल१६ वेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाधगाम्भीर्य्यहृदयोपि सुचरितातिशय. सुव्यक्तपरमका ल्या१७ णस्वभावः खिलीभूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदप्रकीर्तिद्धर्मानुपरोधोजव लतरीकृतार्थसुखसम्पदु१८ पसेवानिरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्त त्पादानुध्यातः स्वयमु[ ] १९ गुरुणेव गुरुणात्यादरवता समभिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्तां परमभद्र इव धुर्य्यस्तदाज्ञासम्पा[ द]२० नैकरसतयेवोद्वहन्वेदसुखरतिभ्यामनायासितसत्वसम्पत्तिः प्रभावसम्पद शी ]. कृतनृपतिशतसहस्रो२१ पजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकैर्गुणैस्सहजशक्तिशिक्षावि. शेषविस्मापिता२२ खिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मादायानमपाकर्ता प्रजोप घातकारिणामु२३ पप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सहतारातियक्षलक्ष्मीपरिभोगदक्ष विक्रमो विक्रमो२४ संप्राप्तविमलपाथियश्रीः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकलविद्याधिगम२५ विहितनिखिलविद्वज्जनमनःपरितोषातिशयः सत्वसम्पदा त्यागौदार्येण च वि [ग] तानुसन्धानशमाहिताराति२६ पक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकचरितग[ ह ] रविभागोपि परमभ२७ द्रप्रकृतिरकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताकाहरण ५.२० समारनामाम सहस्रोपजीव्यमान थी पार्थिवश्रीः (५.२४ ) सुधाना सपनारनी भूतथा शिवार समायो, त्यारे भर वर्णन छाडी पाभा माथुछ. ५.२५ पायो समाहित, "Aho Shrut Gyanam" Page #264 -------------------------------------------------------------------------- ________________ घरसेन ४ थानां ताम्रपत्रो १८७ पतरूं बीजूं १ प्रत्यलोदग्रयाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदप्पोदयः स्वधनुःप्रभावपरिभू तास्त्राको २ शलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेन स्तस्यानुजः ३ तत्पादानुध्यातः सञ्चरितातिशयितसकलपूनरपतिरतिदुस्साधानामपप्रसाधयिता विषयाणा मू४ निमानिव पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिभिमनुखि स्वयमभ्युपपन्नः प्रकृति५ भिरधिगतकलाकलापः कान्तिमान्निवृतिहेतुरकलङ्क ४ कुमुदनाथः प्राज्यप्रतापा स्थगितदिगन्तरालप्रध्व६ सितध्वान्तराशिस्सततोदितसविता प्रकृतिभ्यः परंप्रत्ययमर्थवन्तमतिबहुतिथप्र योजनानुपन्धमागम७ परिपूर्ण विदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददगुणवृ द्विविधानजनितसंस्का८ रस्साधूनां राज्यसालातुरीयतन्त्रयोरुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृ दुहृदयः श्रुतवानप्य९ गर्वितः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरसिता दोषवतामुदयसमयसमुपज नितजनतानुरागपरि-- १० पिहित भुवनसमर्थितप्रथितवालादित्य द्वितीय नामा परममाहेश्वरः श्रीधुवसेन स्तस्य सुतस्तत्पादकम११ लपणा[ मध रणिकषणजनितकिणलाञ्छधनललाटचंद्रशकलः शिशुभाव[ एव ] ___ श्रवणनिहितमौक्तिकालङ्कार१२ विभ्रमामलश्रुतविशेषः प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्दः कन्याया इव मृदुकरग्र हगादमन्दकृितानन्द १३ विधिर्वसुन्धरायाः कार्मुकधनुर्वेद इव सम्भाविताशेषलक्ष्यकलापः प्रणतसाम. न्तमण्डलोत्तमानधृतचूड़ा१४ [२]लायमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वर चक्रवर्तिश्रीधरसेन x कुशली १५ सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो - पुण्याच्यायनाया नर्तपुरविनिर्गत कासरग्राम५. १ यो विध्वंसित. ५. वयोमपि; विषयाणां. पं. ५ पाया प्रतापस्थगित. ५.६ वा प्रध्वंसित; नुबन्ध. ६० "Aho Shrut Gyanam" Page #265 -------------------------------------------------------------------------- ________________ १८८ गुजरातना ऐतिहासिक लेख १६ निवास्यानर्तपुरचातुविद्यसामान्यशर्कराक्षिसगोत्रबङ्घचसब्रह्मचारीब्राह्मणकेशव मित्रपुत्रब्राह्मणनारायणा१७ मित्राय खेटकाहारे सिंहपल्लिकापथके देसुरक्षितिजग्रामः सोहङ्गः सोपरिकरः सभूतवातप्रत्यायः सधान्य१८ हिरण्यादेयः सदशापराधः सोत्पद्यमानविष्टिकः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेव१९ ब्रह्मदेयनामणविंशतिरहि [ त ]: भूमिच्छिश्रन्यायेनाचन्द्राकीर्णवक्षितिसरिपर्व तसमकालीनः पुत्रपौत्रा-- २० न्वयभोग्यः उदकातिसर्गेण धर्मदायो निसृष्टः यतोस्योचितया ब्रह्मदेयाग्रहारस्थि त्या भुञ्जतः कृषतः कर्षयतः २१ प्रदिशतो वा न कैश्चिद्वयासेधे वर्तितव्यमामामिभद्रगतिभिरप्पस्मद्वंशजैरन्यैा अनित्यान्यैश्वाण्यस्थिरं मा२२ नुष्यं सामान्यञ्च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्य श्चैत्युक्तश्च२३ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ! यानीह दारिद्यभया२४ नरेन्द्रर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तमात्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ।। षष्टि वर्ष२५ सहस्राणि स्वार्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् दूतकोत्र राजदुहितृभूपा ॥ लिखितमि२६ दे सन्धिविग्रहाधिकृतदिविरपतिचन्द्रभट्टिपुत्रदिविरपतिश्रीस्कन्दभटेनेति सं ३३० मार्गशिर श्रु ३ स्वहस्तो मम || ५. १६ पायो शार्कराक्षि; नारायण. ५. १८ पाया छिद्र. ५. २७ पाया फल. "Aho Shrut Gyanam" Page #266 -------------------------------------------------------------------------- ________________ નં. ૩ ધરસેન ૪ થાનાં તામ્રા સં. ૩૩૦ દ્વિ, માર્ગશીર્ષ સુ. ૨ ટા. જે. બરગેસની કૃપાથી મને મળેલા ઉલટા ફાટેન્કોગ્રાફ ઉપરથી ધરસેન ૪. થાના આ નવા તામ્રપત્રનું અક્ષરાન્તર કરેલું છે. ડો. ખરજેસે જણાવ્યા મુજબ મૂળ પતરાંએ ગયા વર્ષ( ૧૮૮૫ ઈ. સ. )માં ખેડા જીલ્લામાંથી મળેલ છે. તે સાધારણ રીતે સુરક્ષિત છે અને બીજા પતરાના ચેડા અક્ષરો અસ્પષ્ટ છે. તેની લખાઈ પહેાળાઇ આશરે ૧૨ ઇંચ×૧૦ ઇંચ છે. પહેલા પતરામાં ૨૮ પંક્તિ છે, અને બીજામાં ર૯ પંક્તિ છે, જેમાંની છેલ્લી એને ‘સ્વહસ્તે મમ' ની જગ્યા કરવા જરા સંકડાવી છે. ઈ. એ. વેા. ૧ પા.૧૪ મે તથા વેઢે. ૭ પ!. ૭૩ મે પ્રસિદ્ધ થએલાં ધરસેન ૪ થાનાં તામ્રપત્રના અક્ષરને મળતા જ આમાં અક્ષર છે. લેખની ઈમારત સારી છે. કેટલાક લેખન દોષે છે તેમ જ અક્ષરામાં ફેર છે. વંશાવિલમાં સ કાંઇ નવીન નથી, પણ લેખમાં કેટલાક ઉપયાગી મુદ્દા છે. વા. ૭ પા. ૭૩ મે અને વેા. ૧૦ પા. ર૭૮ મે આપેલાં ખીજાં દાનપત્રાની માફક આ દાન પશુ ભકચ્છ( ભરૂચ )માં વિજય ( યાત્રા )ના મુકામ હતેા ત્યાંથી અપાએલ છે. ધસેન ૪ થી તે વન્તે વિજયયાત્રાએ તે માજી ગયા કેય કે માત્ર પેાતાના પ્રદેશમાંથી પસાર થતાં ત્યાં રહ્યો હાય, પણ તે ઉપરથી એટલું તે પુરવાર થઈ શકે કે નર્મદા નદી પર્યંતને ભરૂચ જીલ્લાના ભાગ વલભીના રાજ્ય નીચે હાવા જોઇએ. પં.૪૧-૪૨ માં આપેલ છે કે દાન લેનાર બ્રાહ્મણ અદ્ઘિતિશર્મનૂ બ્રાહ્મણુ ભવીનાગને પુત્ર પરાશર ચૈત્રના અને વાજસનેયી શાખાને હતા. ઉદુમ્બરગન્હેર છેડીને આવેલા અને ખેડામાં રહેતા ઉંદુમ્બરગહુર ચાતુર્વેદી પૈકીના તે હતેા. ઉદુમ્બરગહુર સ્થળના નામ તરીકે કર્દિ જોયું નથી, પણ હાલ ઉમર( ઉદુમ્બરનું અપભ્રંશ)ની સાથે સમાસવાળાં ઘણાં ગામનાં નામ મળી આવે છે તેથી તે મુજબ ઉદુમ્બરગન્તુર પણુ ગામનું નામ હશે, એમ હું અનુમાન કરૂ છઉં. ખેડા પંચમહાલ અને અમદાવાદ જીલ્લામાં અત્યારે રહેતા ઉદ્ગમ્બર બ્રાહ્મણે આ ઉદુમ્બરગષ્ઠુર ચાતુર્વેદીના વંશજ હાવા જોઇએ, માલતીમાધવમાં ભવભૂતિએ પેાતાને ઉદુમ્બર બ્રાહ્મણ અને વિદર્ભે અથવા બરારના રહેવાસી તરીકે વર્ણવ્યે છે . તેથી ઉર્દુમ્બરગવ્હેરનું પ્રાચીનત્વ સિદ્ધ થાય છે. દાનમાં અપાએલી વસ્તુનું વર્ણન ૫. ૪૩ થી ૫૦ માં છે. તિશર્મને બે ખેતી અને ભ્રૂણી દાનમાં આપેલાં છે. ખેટક ( ખેડા) જીલ્લામાં કેટલંબમાં ખેડાના માપ અનુસાર એ ટ્રીપિટુક સાળ વાવી શકાય તેવ ુ વડુસેમાલિકા ગામના અગ્નિપાદરમાં એક ખેતર આપેલું, જેની સીમા નીચે મુજબ છે. પૂર્વે સીહસુહિજ ગ્રામની સીમ, દક્ષિણે વિશ્વપલ્લિ ગામની સીમ, પશ્ચિમે શમીકેદાર ખેતર ટ્રાણુની માલીકીનું અને ઉત્તરમાં ખડિકેદારી મહેશ્વરની માલીકીનું ખેતર છે. ટ્રીગ્ઝ મેટ્રીકલ સર્વેના નકશામાં જોતાં મહુમુદાબાદની પૂર્વે હાલતું વંટવાણી તે વસે માલિકા હાવું જેઈએ. તેની અગ્નિખૂણાની સીમની પૂર્વમાં સીહુજ અથવા મુખ્ય નામનું માઠું ગામડું છે તે સ્પષ્ટરીતે સીદ્ધ મુદ્ધિજ હાવું જોઈએ. વટવાલીની અગ્નિભુની સીમની ખરાખર દક્ષિણે વન્સેાલ નામનું ગામડું છે, જે વિશ્વપલ્લિને મળતું આવે છે. આ પ્રમાણે ગામા નિશ્ચિત કરીએ તો ફાલા તે મહમુદાખાદ તાલુકાના અમુક ભાગ હાવા જોઈએ. * ઈ. સ. વેા. ૧૫ પા, ૩૩૫ ડે, જી, મુલર, "Aho Shrut Gyanam" Page #267 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख બીજું ખેતર કેટલ નામનું હતું અને તે બે પઠક સાળ વાવી શકાય તેવડું હતું અને તે નગરકપથકમાં ( નગરની આસપાસના તાલુકામાં એટલે કે ખેડા તાલુકામાં ) દુહા ગામની સીમમાં હતું. તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વે મહત્તર ગલકનું આટીરમણકેદાર નામનું ખેતર અને સલ્ફીલકનું ખડકેદાર નામનું ખેતર, દક્ષિણે જાઈણપહિલ નામના ગામની સીમ, પશ્ચિમે ગઢપહિલ ગામની સીમ અને ઉત્તરે આલિકેદાર શમીકેદાર અને બે રાફડા હતા; તથા પૂર્વ સીમમાં દહદુહિકાના પાદરમાં ભ્રષ્ટી આપેલી હતી. તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વમાં કપિ ન, દક્ષિણમાં વિશeણા નામનું કેદારિક પશ્ચિમમાં કપિત્થાની અને ઉત્તરમાં બ્રાહ્મણ વિભટના બ્રાદેય ક્ષેત્રની પહેલી બાજુની બે ઉન્ડની. ભઠ્ઠી શબ્દનો અર્થ હાલના ડુિંદી ભીટી અગર ભીટ શબ્દની માફક તળાવ પાસેની ચકીથાતી જમીન એ જે જોઈએ. ઉદનીને અર્થ પાણીને કુંડ અગર ખેતીવાડી માટે પાણીની નહેર હવે જોઈએ. કેશમાં આપેલ શૂન્યવાટિકા તેને અર્થ આંહી થતો લાગતો નથી. દાનની શરતમાં પૂર્વપ્રત્તદેવબ્રહ્મદેય પછી બ્રાહ્મણ વિંશતિ એ શબ્દ બીજ દાનપત્ર માં મળતા નથી, તેથી ખાસ ધ્યાન ખેંચે તેવા છે.' ઈ. એ. વ. ૭ પા. ૭૩ મે આપેલા અલીણાના દાનપત્રમાં છે તેવી રીતે આંહી પણું દૂતક તરીકે રાજપુત્રી ભૂવા આપેલ છે. ધરસેનના દાનપત્રમાં રાજપુત્રી ભૂપે આપેલ છે. સંભવ છે કે અહી પણ તે જ સ્ત્રી હેય અને ભૂપા તે ભૂવાને બદલે ભૂલથી લખાયું હેય. આ લેખની તિથિ સંવત ખાસ ઉપયોગી છે. છેલી પંક્તિમાં સં. ૩૩૦ દ્વિ. માર્ગશર સુ. ૨ એમ આપેલ છે. આમાં આપેલ અધિક માર્ગશિર માસથી આ વલભી દાનપત્રને સંવ કયારે શરુ થયે તે નિશ્ચિત થઈ શકે છે. અત્યારે જો કે માર્ગશીર્ષ, પોષ અને માઘ માસ અધિક આવી શકતા નથી, પણ નેપાલના એક શિલાલેખમાં મી. સી. બેન્ડેલે નેપાલમાંની મુસાફરી નામના પુસ્તકમાં બતાવ્યા મુજબ પ્રથમ પૌષ મળેલ છે. તે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે સમયે તે મહિનાઓ અધિક થઈ શકે છે. આ લેખથી આ પ્રમાણે સમર્થન મળ્યાથી અત્યાર સુધીની ત્રણે જુદી જુદી ગણત્રીની સાલે વિએનાના ડે. સ્કમ પાસે ૨જુ કરવામાં આવી. જનરલ કનગમ પ્રમાણે ૧૬૭ ઈ. સ. થી આ વર્ષે શરૂ થાય છે. સર ઈ. સી. બેઈલી પ્રમાણે ૧૯૦ ઈ. સ. થી શરુ થાય છે અને બેરૂની પ્રમાણે ૩૧૯ ઈ. સ. થી શરૂ થાય છે. આ ત્રણે ગણત્રો પ્રમાણે આ સંવત ૩૩૦ બરાબર ઈ. સ. ૪૯૬-૪૯૮ ઈ. સ. ૫૧૯-પર૧ અને ઈ. સ. ૬૪૯-૬૫૦ પૈકી કઈ સાલમાં માર્ગશિર અધિક હતા તે તપાસ કરતાં માર્ગશીર્ષ અધિક માસ માત્ર ૬૪૮ ઈ. સ. માં જ મળે છે અને તેથી ૩૧૯ ઈ. સ. પહેલાં આ સંવતની શરૂવાત બીલકુલ અસંભવિત થઈ જાય છે, એટલે કે આ ગુપ્ત વલભી સંવત્ ઈ. સ ૩૧૯ થી શરૂ થાય છે તે સિદ્ધ થાય છે. "Aho Shrut Gyanam Page #268 -------------------------------------------------------------------------- ________________ धरसेन ४ थानां ताम्रपत्री अक्षरान्तर पहेलुं पतरूं १ औ स्वस्ति विजयस्कन्धावार। द्भरुकच्छवास कात्य सभप्रणतामित्राणां मैत्रकाणामतुल बलसम्पन्नम २ ण्डलोभोगससक्त प्रहारशत लब्धप्रतापाता पोपनतादान मानार्जवोपार्जितानुरागादनुरक्तमौल ३ भृतश्रेणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वरश्रीभटा कदिव्यवच्छिन्न राजवंशान्मातापितृचरणारविन्दम ४ पतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खड्गद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशित सत्व ५ निकष [ : ] तत्प्रभाव प्रणता तिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपा· ६ लनप्रजाहृदयरञ्जनान्वर्थराजन्दो रूपकान्तिस्थैर्य्यगाम्भीर्यशुद्धिसम्पाद्भिः स्मरशशाङ्काद्रिराजोदधित्रिदश गुरुधनेशान तिशयानः शरणाशताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्य्यफलप्रार्थनाधिका ८ प्रदानानन्दित विद्वत्सुहृत्प्रणयिहृदय: पादचारीव सकलभुवन मण्डलाभोशप्रमोदः परममहेश्वर ७ ९ श्री गुहसेनस्तस्य सुतस्तत्पादनख मयूखसन्तान विसृतजाह्नवी जलौघप्रक्षालिताशेषकमषः प्रणयिशतसह १० खोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमभिगामिकैर्गुणैस्सहनशक्ति शिक्षाविशेषविस्मापिताखिलधनु ११ र्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुषालयिता धर्म्मदायानामपाकर्त्ता प्रजोपघातकारिणामुपलवानां दर्श १२ यिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्ष विक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्री [ : ] १३ परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगितसमप्रदिचण्ड ] १४ लः समरशतविजयशोभासनाथमण्डला प्रद्युतिभासुरतरान्सपीठो दृढ़ गुरुमनोरथमहाभारः सव्वविद्यापरा १९१ पं. ओ. पं. २ पाया पनतदान, पं. ७ वा शरणागता. पं. ८ पाय लाभोग १० वाया माभिगामि . ११ व मनुपाल, पं. १४ सर्व्वविद्या ६१ "Aho Shrut Gyanam" Page #269 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १९ वरविभागाधिगभविमलमतिरपि सर्वतस्सुभासितलवेनापि सुखोपपादनीयपरितोष: समग्रलोकागाध१६ गाम्भीर्थहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिलीभूतकृतयुग नृपतिपथविशोधनाधिगतो. १७ दमकीर्तिर्द्धमानुपरोधोज्ज्वलतरीकृतार्थसुखसम्पदुपसेवानिरूढधादित्यद्वितीयना मा परममाहेश्वरः श्रीशिलादित्यः १८ तस्यानुजस्तपादानुध्यात[ : ] स्वयमुपेन्द्र ]गुरुणेव गुरुणात्यादरवतासभभिल पणीयामपि राजलक्ष्मी स्कन्धसक्तां परमभद्र १९ इव धुर्य्यस्तदाज्ञासम्पादनैकरसतयेवोद्वहन्खेदसुखरतिभ्यामनायासितसत्वसम्पत्तिः प्रभावसम्पदशीकृत२० नृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपिपरायज्ञाभिमानस्सानालिशितमनोवृत्तिः प्रणतिमेका परित्यज्य २१ प्रख्यातपौरुषभिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलभुयनामो दविमलगुणसहतिप्र२२ सभविघटितसकलकलिविलसितगलिनींचजनाधिरोहिभिरशेपैदोषैरनामृष्टात्युन्नतह दयः प्रख्यातपौरुषास्त्र२३ कौशलातिशयगणतिथविपक्षीक्षतिपतिलक्ष्मीस्वयंग्रह प्रकाशितप्रवीरपुरुषः प्रथमसं ख्याधिगमः परममाहेश्वर२४ श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकलविद्याधिशमविहितनिखिलविद्वज्ज नमनःपरितोषातिशयःसत्वस२५ पिदा त्यागौदाव्येण च विगतानुसन्धानाशमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्य गुपलक्षितानेकशास्त्रकला२६ लोकचरितगहरविभागोपि परमभद्रप्रकृतिरकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समर २७ जयपताकाहरणप्रत्योदप्रबाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदर्पोदयः स्वधनुः प्रभावपरि२८ भूतास्त्रकौशलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसे नस्तस्यानुजः पं.१५ पाया सुभाषित. ५, २७ प्रथमपुरुष. "Aho Shrut.Gyanam" Page #270 -------------------------------------------------------------------------- ________________ १९३ धरसेन ४ थानां ताम्रपत्रो पतरूं बीजें २९ तत्पादानुध्यातः सच्चरितातिशयितसकलपूर्वनरपतिरतिदुस्साधानामपिप्रसाधयिता ३० विषयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिभिम्मनुरिव स्वय३१ मम्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमान्निर्वृत्तिहेतुरकलङ्कx कुमुदनाथ प्राज्यप ३२ तापस्थगितदिगन्तरालपध्वन्सितध्यान्तराशिस्सततोदितस्सविता प्रकृतिभ्यः परं प्रत्ययमस्र्थवन्तमतिबहुतिथ३३ प्रयोजनानुबद्धमागमपरपूर्ण विदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः स्थानेनुरू पमादेशं ददद्गुण३४ वृद्धिविधानजनितसंस्कारस्साधूनां राज्गसालातुरीयतन्त्रयोरुभयोरपि निष्णातः ___ प्रकृष्टविक्रमोपि करुणामृदु३५ हृदयः श्रुतवानप्यगम्वितः कान्तोपि प्रशमी स्थिरसौहृदथ्योपि निरसिता दोषवता मुदयसमयमुपजनित३६ जनतानुरागपरिपिहितभुवनसमर्थनप्रथितबालादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्य सुत ३७ तत्पादकमलपणामधरणिकपणजनितकिणलाञ्छनललाटचन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमौक्तिका३८ लङ्कारविभ्रमामलश्रुतविशेषः प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्दः कन्याया इव मृदु___ करग्रहणादमन्दीकृतानन्द३९ विधिर्वसुन्धरायाः कान्मुके धनुर्वेद इव सम्भाविताशेषलक्ष्यकलापः प्रणतसा___मन्तमण्डलोत्तमान्भधृतचूडारनायमा४० नशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधरसेन * कुशली सर्वानेव समाज्ञाप४१ यत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो ५ पुण्याप्यायनाय उदुम्बरंगहरवि निर्गतखेटकवास्तव्योदुम्बरगह्वरचातु४२ व्वद्यसामान्यपराशरसगोत्रवाजसनेयिसब्रह्मचारिब्राह्मणभवीनागशर्मपुत्रत्रामणादि. तिशर्मणे खेटका४३ हारे कोलम्बे वड्डसोमालिकाग्रामपूर्वसीनि खेटकेमानेन त्रीहिटिपिटुकद्वयवापं समृष्टीक क्षेत्रं यस्या५.३० पाया भिर्मनु ५. 33 वांयां परिप; नुरूप. ५. ३४ पाये। शालातुरीय ५३६ पाये। समस्थित; सुत ५. ३४ वयो कार्मुके; तमाङ्ग. पं. ४२ या विद्य ५.४३ पांया खेटका "Aho Shrut Gyanam" Page #271 -------------------------------------------------------------------------- ________________ १९४ गुजरातना ऐतिहासिक लेख ४४ वाटनानि पूर्व्वतः सीह मुहिज्जमामसीमा दक्षिणतो विश्वपल्लिया मसीमा अपरतो द्रोणकरकशमी केदारक्षेत्र ४५ उतरतो महेश्वरसकखभ्गडिकेदारी क्षेत्रं तथा नगरकपथकान्तत दुहुहुहुआ मे दक्षिणा पर सीनिवेदक ४६ मानेन त्रीहिद्विपीठ वापं कोटलिक क्षेत्रं यस्याघाटनानि पूर्व्वतः आटिरमण केदारसंज्ञितं महचरगोल्लकसत्कक्षेत्रं ४७ सन्भीलकसत्कखण्डकेदारश्च दक्षिणतः जाइणपल्लिग्रामसीमा अपरतो गुड्डुपलिग्रामसमा उत्तरतआरीलकेदारः शमी ४८ केदारो वल्मीकद्वयञ्च तथा पूर्व्वसीम्न दुहुदुहिकापद्रके सृष्टी यस्या आघाटनानि पूर्व्वत: कपित्थोन्दन दक्षिणतो विशीष्णोशित ४९ केदारिक अपरतः कपित्थोन्दनी उत्तरतः ब्राह्मणवैर भटसत्कब्रह्म देय क्षेत्रमतिक्रम्य उन्दनीद्वयं एवं क्षेत्रद्वयं सभृष्टीकं ५० सोद्र सोपरिकरं सभूतवात प्रत्यायं सधान्यहिरण्यादेयं सदशापराधं सोत्पद्यमानविष्टिकं सर्व्वराजकीयानामहस्त ९१ प्रक्षेपणीयं पूर्श्वप्र[च] देवब्रह्मदेय ब्राह्मणविशतिरहितं भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्णव क्षितिसरित्पर्व्वतसमकालीनं ५२ पुत्रवौत्रान्वयभोग्यं उदकातिसर्गेण धम्मदायो निसृष्टः यतोस्योचितयाब्रह्मदयस्थित्या भुञ्जतः कृषतः कर्षयतः प्रदिश १३ तो वा न कैश्विद्यासेवे वर्त्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वाजैरन्यैर्वा अनित्यान्यैश्वय्र्याण्यस्थिरं मानुष्यं सामान्यच भूमिदानफलम ५४ वगच्छद्भिरयमस्मद्दायो नुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तश्च || बहुभिर्व्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य ५५ तस्य तदा फलं ॥ यानीह दारिद्र्यभयान्नरेन्द्रैर्द्धनानि धर्म्मायतनीकृतानि निर्मुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत || ५६ [ पष्टि ] वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् दूतको राजदुहितृभूवा ॥ १७ [ लिखित ] मिदं सन्धिविग्रहाधी कृतदिविरपतिवत्रभट्टिपुत्रदिविरपतिश्रीस्कन्दभटेनेति । सं २०० ३० द्वि. मार्गशिर शु २ स्वहस्तो मम धर्म्म. पं. ४७ वा सीमा ५.४८ ३६२२ विशीर्णसंज्ञित वांयन होर्ध शहे. पं. ५२ पांच पौत्रा नरेन्द्र "Aho Shrut Gyanam" Page #272 -------------------------------------------------------------------------- ________________ નં ૭૪ ધ્રુવસેન ૩ જાનાં તામ્રપત્રા સંવત્ ૩૩૪ મધ સુદ ૯ (ઇ. સ.૬પ૩-૫૪ ) ઉપર પ્રસિદ્ધ કરેલા રાષ્ટ્રકૂટના દાનપત્રની પેઠે નીચે આપેલા દાનપત્રને મૂળ લેખ ગુજ રાતમાં કપડવણજમાં મળ્યું હતે. આ લેખ ઉપસાવેલા કાંટાવાળાં બે તામ્રપત્રાના અંદરના ભાગમાં કેતરેલા છે. દરેક પતરાંનું માપ ૧૩”x૧૦"નું છે. જમણી ખાજુની કડી ખેાવાઈ ગઈ છે. ડાબી બાજુની કડી જેના ઉપર સુદ્રા છે તે વિસમ આકૃતિની આશરે ” જાડી છે. લંબગેલાકૃતિની મુદ્રાનું માપ ર ' × ૨‡'નું છે. તેના ઉપર ઉપસાવેલા ભાગમાં ડાબી તરફ મુખવાળા બેઠેલે એક નદી છે. તેની નીચે હંમેશને શ્રીમદા લેખ છે. બન્ને પતરાંએ તથા મુદ્દા સુરક્ષિત સ્થિતિમાં છે. દાન આપ્યાનું સ્થળ સિરિ—સમ્મિણિકા”—જે પ્રાકૃત નામ જેવું દેખાય છે—ની છાવણી છે. લેખમાં હુંમેશ મુજબની ધ્રુવસેન ૩ જા સુધીની વંશાવળી આપી છે. તેમાં લખ્યું છે કે તેણે વાજસનેય શાખાના અભ્યાસ કરતા કૌશિક ગોત્રના, ચતુર્વેદી મહિકના રહીશ અપ્પાના પુત્ર બ્રાહ્મણ ટ્ટિભટને શિવભાગપુર વિષયના દક્ષિણાપટ્ટમાં આવેલું પટ્ટપદ્ર નામનું ગામ આપ્યું છે. આ દાનપત્રમાં એ વાર આવતું મહિછક નામ જરા જુદી લિપિમાં પાછળથી સુધારા તરીકે લખેલું જડ્યુાય છે. કૂક મારૃ નાગ હતા, અને લેખ લખનાર સંપ્રાપિવૃત મુખ્ય મંત્રી કુંડલટના પુત્ર દ્વિવિરતિ અનહિલપ હતે. દાનપત્રની તારીખ [ ગુપ્ત- ) સંવત ૩૩૪ અથવા ઈ. સ. ૬૫૩-૫૪ ના માત્ર શુદ ૯ હતી. * એ. ઈ. વા, ૧ પા, ૮૫ ઈ. દુશ, ૧ ઉપરનું Àા, પાપ૨ ૨ જુએ. ઈ. એ. વૉ, ૭ પા.૭૬ ૩ જુએ ઈ. એ. વે, ૭ ૫૫, ૭૯ જ્યાં પ્રતિકૃતિનું વાંચન શ્રી છે. પણ ના ॥ જે અક્ષરાંતરમાં છે તે પ્રમાણે નથી, વસ્તુઓ. ઈ. એ. વા.છ પા. ૭૬ અને વા, ૧૧ પા, ૩૧૬ ૫ જી, ઈએ. વે.૧ પાછ અને ૪૫ અંતમાં અને વે, ૭ પા. ૭૩ ૬ પ્રે. યુહના મત પ્રમાણે ( ઇ, એ. વા. ૧૫ પા. ૩૩૭ નોટ ૧૦ અને વેશ. ૧૭ મા ૧૯૭ નેટ ૫૦) ધ્રુવસેન ૩ જાનું પ્રસિદ્ધ દાનપત્ર તારીખ ૭૩૨ સંવત નું છે. ધ્રુવસેન ૩ જૂના શસ્ત્યસમયની સીમા તેની પહેલાંના ધરસેન ૪ થા ( ૩૭૦ ) તથા તેની પછીના ખરગડ ર ા ( ૩૩૭) ની વચ્ચે નકકી થાય છે. ६२ "Aho Shrut Gyanam" Page #273 -------------------------------------------------------------------------- ________________ १९६ गुजरातना ऐतिहासिक लेख्न अक्षरान्तर पतरूं पहेलु १ ओं स्वस्ति विजयस्कन्धावारात् सिरिसिम्मिणिकावासकात् प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसंसक्तमहारशत२ लब्धप्रतापात्प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्त राज्यश्रियः परममाहेश्वरश्रीभटादिव्यवच्छि३ नराजवशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खग द्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितस४ त्वनिकषः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसहतिः सकल. स्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरंजनान्व५ स्वराजशब्दो रूपकान्तिस्थैर्यगांभीर्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदश गुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया तृणव६ दपास्ताशेषस्वकार्यफल [ : ] प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयि. हृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्री. ७ गुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तानविस्तजाहवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसंपद्रूफ्लोभादिवाभि८ तः सरमसमाभिगामिकैगुणैस्सहजशक्तिशीक्षा विशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिताधर्मादायानामपा९ कत्ती प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिताश्रीसरस्वत्योरेकाधिवासस्य संहताराति एक्षलक्ष्मीपरिभोगदक्षधिक्रमो विक्रमोपसंप्राप्तविमलपा१० र्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुद्वयातस्सकलजगदानन्द नात्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिङमण्डलः समरशतविजयशो११ भासनाथमण्डलाग्रद्युतिमासुरतरांसपीठोदूढगुरुमनोरथमहाभारः सर्वविद्यापरापरवि भागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषितल-- १२ वेनापि सुखोपपादनीयपरितोषः समप्रलोकागाधगांभीर्यहृदयोपि सुचरितातिशयभु व्यक्तपरमकल्याणस्वभावः खिलीभूतकृतयुगनृपति१३ पथविशोधनाधिगतोदप्रकीर्तिः धर्मानुपरोधोज्वलतरीकृतार्थसुखसंपदुपसेवानिरू ढधादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्यः १४ तस्यानुजस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता समभिलषणीया मपि राजलक्ष्मी स्कन्धासक्तां परमभद्र इव धुर्य्यस्तदाज्ञापायो संहतिः २ पाया शिक्षा "Aho Shrut Gyanam" Page #274 -------------------------------------------------------------------------- ________________ " ध्रुवसेन २ जानां ताम्रपत्रो १५ संपादन करस तयैवोद्वहन् खेदसुखे रेतिभ्यामनायासितसत्वसंपत्तिः प्रभावसंपद्वशीकृतनृपतिशत शिरोरत्नच्छायोपगूढपादपीठोपि १६ परावज्ञाभमानैरसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियोपायः कृत १७ निखिलभुवनामोदविमलगुणसंह तिप्रसभविघटितसकलकलिविलसितगतिन्नचजनाधिरोहिभिरशेषैर्दोषैरन [[ ]भृष्टात्युन्नतहृदयः प्र- १८ ख्यातपौरुषास्त्रकौशलातिशयगणा तिथविपक्षक्षितिपत्तिलक्ष्मी स्वयं ग्राहप्रकाशितप्रवीपुरुषप्रथम संख्याधिगमः परममाहेश्वरः श्रीखरम १९ हस्तस्य तनयः तत्मादानुयातः सकलविद्याधिगमविहित निखिल विद्वज्जनमन परितोषातिशयः सत्वसपद त्यागौदार्येण च विगतानुस - २० न्धानाशमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्र कलालचरित गह्वरविभागोपि परममद्रप्रकृतिर २१ [ क्र ] त्रिमप्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताकाहरण प्रत्यलोदग्रबाहुर्दडविध्वंसित निखिलप्रतिपक्षद पदयः २२ स्वधनुप्रभाव परिभूतास्त्र कौशलाभिमान सकलनृपतिमण्डलाभिनन्दित्तशासनः परममाहेश्वरः श्रीधरसेनः तस्यानुजः तत्प[T]दा २३ नुध्यातः सच्चरितातिशयितसकल पूर्वनरपतिरतिदुस्साधानामपि प्रसाधयिता विणयानी मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगु २४ णानुरागनिर्भरचित्तवृतिभिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगत कलाकलापः कान्तिमान् निर्वृतिहेतुरकलङ्कः कुमुदनाथः २५ प्राज्यप्रताप स्थगित दिगन्तरालप्रध्वन्सितध्वान्तराशिस्ततोदितः सविता प्रकृतिभ्यः परं प्रत्यय मत्वतमतिबहुतिथ २६ प्रयेोजनानुबंधमागमपरिपूर्णवदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुण पतरु बीजुं २७ वृद्धिविधानजनित[ संस्का ]र: [ सा ]धूनां राज्यसालातुरीयँ तन्त्रयेोरुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमपि करुणामृदुहृदयः श्रुतवा २८ नप्यगर्वितः कान्तोपि प्रशर्मस्थिरसौहृदय्योपि निरसितादे । षत्रतामुदयसमयसमु पजनितजनतानुरागपरिपिहित २९ भुवनसमस्थित प्रथितबालादित्य द्वितीयनामा परममाहेश्वरः श्रीधुवसेनस्तस्य सुतस्तत्पादकमलप्रणामधरणिक सुख २ यो ज्ञाभिमान व सत्त्वसंपदा ४ व लोकचरित ५ वां विषयाणां पूर्ण विधानः ७ प शालातुरीय ८ पांच प्रशमी. "Aho Shrut Gyanam" १९७ Page #275 -------------------------------------------------------------------------- ________________ १९८ गुजरातना ऐतिहासिक लेख ३० पणजनितकिणलान्छनललाट चन्द्रशकलः शिशुभात्र एव श्रवणनिहितमौक्तिकाल___ङ्कारविभ्रमामलश्रुतविशेषः प्रदानसलिलक्षा३१ लिताग्रहस्तारविन्दः कन्याया इव मृदुकरप्रणादमन्दीकृतानन्दविधिर्वसुन्ध रायाः कार्मुकेधनुर्वेद इव संभाविताशेषलक्ष्य. ३२ कलापः प्रणतसामन्तमण्डलोत्तमाङ्गधृतचूडारत्न[T]यमान शासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरच३३ क्रवर्तिश्रीधरसेनस्तपितामहम्रातृश्रीशीलादित्यस्य शाङ्गपाणेरियाङ्गजन्मनो भक्तिव धुरावयवकल्पितप्रणतेरतिधवलया दूर तत्पा६४ दारविन्दप्रवृत्तया नखमणिरुवा मन्दाकिन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्य स्यैव राजर्षीक्षिण्यमातन्यानस्य प्रबलधवलिम्नाय३५ शसो वलयेन मण्डितककुभा नभसि यामिनीपतेचिडम्बिताखण्डपरिवेषमण्डलस्य ___पयोदश्यामशिखरचूचुकरुचिरसह्यविन्ध्यस्तनयु३६ गायाः क्षित ५ पत्युः श्रीडेरभटस्याङ्गजः क्षितिपसंहतेरनुरागिण्याः शुचियशेङ्. शुकभृतः स्वयंवरमाल्यामिवराज्यश्रियमप्पियन्त्या x क३७ तपरिग्रहःशौर्यमप्रतिहतव्यापारमानमितप्रचण्डरिपुमण्डलमण्डलाममिवावलम्यमानः ___ शरदि प्रसभमाकृष्टशिल३८ मुखबाणासनापादितप्रसाधनानां परभुवां विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविध वण्णाज्वलेन श्रुतातिशयेनोभासितश्र३९ वणः पुर्णः पुनरुक्तेनेव रत्नालङ्कारणालङ्कृतश्रोत्रः परिस्फुरत्कटकविकटकीटपक्ष रलकिरणमविच्छिन्नप्रदानसलिलनि४० वहावसेकविलसन्नवशैवलाकुरमिवामपाणिमुद्हन् धृतविशालरत्नवलयजलधिवेला__ तटायमानभुजपरिष्वक्तविश्व४१ म्भरः परममाहेश्वरः श्रीध्रुवसेन+कुशली सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो - पुण्याप्यायनाय ४२ महिछ [क विनिर्गतमहिछकवास्तव्यतचातुविद्यसामान्यकौशिकसगोत्रदाज___सनेयसब्रह्मचारिब []झणबप्पपुत्रभट्टिभटाय। ४३ शिवभागपुरविषये दक्षिणपट्टे पट्टपदकग्रामः सोद्रङ्गः सोपरिकरः सभूतवातप्रत्यायः ___सधान्यहिरण्यादेयस्सद४४ शापराधस्सोत्पद्यमानविष्टिकस्स-राजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रसदेवब्रह्म देयरहितः भूमिच्छिद्रन्यायेना४५ चन्द्राकार्णवक्षितिसरित्पर्बतसमकालीनः पुत्रपौत्रान्वयभोग्य उदकातिसग्गेण धर्मदायो निसृष्टः यतोस्योचितया ब्रह्मा१ यिा यशसा २ यायो श्रियमर्पयन्त्याः कृ; 3 पाय शिली; ४ ५३॥ पुनः; ५ पाये येत्युक्त "Aho Shrut Gyanam" Page #276 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन ३ जानां ताम्रपत्रो ४६ देयाग 1] हारस्थित्या भुंजतः कृषतः कर्षयतः प्रतिदिशतो वा न कैश्विद्ध्या सेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वश४७ जैरन्यैवी स्वनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यच्च भूमिदानफलमवगच्छ लियमस्मद्दायोनुमन्तव्य परिपालयितव्यश्चेत्यक्त४८ चै ॥ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः [1] यस्य यस्य यदा भूमि___ स्तस्य तस्य तदा फलम् [॥ ] यानीह दारिश्वभयानरेन्दैर्द्धनानिधर्मायतनीकृ. ४९ तानि । निर्भुक्तमाल्यप्रतिमानि [ तानि ]को नाम साधु ४ पुनराददीत [ 1 ] षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः [1] आच्छेचा चानुमन्ता च तान्येव नरके वसेत् [ 1 ] दूतकोत्र प्रमातृश्रीनागः ५० लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभटपुत्रदिविरपतिश्रीमदनहि लेनेति ।। सं ३०० ३० ४ माघ शु ६ स्वहस्तो मम ॥ १ पावत्युक्त. "Aho Shrut Gyanam" Page #277 -------------------------------------------------------------------------- ________________ २०० गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર પં. ૧ એમ સ્વસ્તિ વિજયશાળી છાવણીમાંથી સિરિસિમ્મિણિક મુકામેથી; જેના શત્રુઓ એકદમ નમી ગયા હતા એવા મૈત્રકોના અતુલ બલથી સંપન્ન મંડલવિસ્તારમાં થયેલી સા સે લડાઈ આથી જેને પ્રતાપ મેળવ્યું હતું, પિતાના પ્રતાપથી નમાલા એને, દાનમાં અને માનમાં બતાવેલી પ્રામાણિકતાથી જે અનુરાગ ઉપરાજિત કર્યો હતો, અનુરાગયુક્ત વંશપરંપરાના, ભાડુતી તથા અધિકારી સૈનિકોની સેનાવડે જેણે રાજ્યલક્ષમી પ્રાપ્ત કરી હતી, એવા રાજવંશને અવિચ્છિન્નરાખનાર પરમ માહેશ્વર શ્રીભટ્ટાર્કથી પરમમાહેશ્વર શ્રીગુહસેન (થયા), જેણે માતાપિતાનાં ચરણારવિંદને પ્રમીને પિતાનાં બધાં પાપ ધોઈ નાખ્યાં હતાં; શૈશવથી ખડુંગયુક્ત કર વડે શત્રુઓની મદમસ્ત ગજધાને ભેદીને જેણે પિતાના સત્ત્વની કસોટી પ્રકાશિત કરી હતી, જેના ચરભુનખને કિરણસમહ રવપ્રભાવથી નમાવેલા શત્રુઓના ચડામણિની પ્રભાથી મિશ્ર થતા હતા; સકલ સૃતિએાએ રચેલા માર્ગને અનુસારે સારા પરિપાલન વડે પ્રજાનું હદય રેજિત કરીને પિતાનું “રાજા” નામ અન્વર્થ બનાવ્યું હતું, રૂપ, કાન્તિ, સ્થિરતા, ગંભીરતા, બુદ્ધિ અને સંપત્તિમાં જે કામદેવ, ચન્દ્ર, શૈલરાજ, સાગર, બૃહસ્પતિ, અને કુબેરથી ચઢીયાત હત; શરણાગતને અભય આપવાની ટેવમાં જે પિતાના અશેષ કાર્યફલને તૃણની માફક ફેંકી દેતે; માગણીથી વિશેષ આપીને જેણે વિદ્વાન, મિત્ર, અને નેહીનાં હૃદયને આનંદિત કર્યા હતાં, જે અખિલ ભુવનમંડલનો, જાણે કે દેહધારી, આનઇ હતે. પં. ૭ એને પુત્ર પરમ માહેશ્વર શ્રીધરસેન હતું, જેણે પિતાના પાદનખના કિરસમૂહથી નીકળતી જાહ્નવીના જલપ્રવાહમાં અશેષ પાપ ધોઈ નાખ્યાં હતાં જેની સંપત્તિ હજારે પ્રણથીને આધાર બનતી; જેને જાણે કે રૂપથી આકર્ષાઈને આકર્ષક ગુણ એકદમ આવી મળતા હતા; સહજશક્તિ અને શિક્ષાના ઉત્કર્ષ વડે જેણે બધા ધનુર્ધને આશ્ચર્ય પમાડ્યા હતા; પૂર્વ નૃપતિઓએ આપેલાં ધમેદાનેનું જે અનુપાલન કરતે પ્રજાને નાશ કરનાર ઉપદ્રવને જે હરતે લક્ષ્મી અને સરસ્વતીના એકત્ર નિવાસનું જે દર્શન કરાવતે હણાયેલા શપક્ષની લક્ષ્મીને પરિભેગા કરવામાં જેનું પરાક્રમ કુશલ હતું અને વિકમ વડે જેણે નિર્મલ રાજલક્ષમી પ્રાપ્ત કરી હતી. ૫. ૧૦ તેને પુત્ર પરમમાહેશ્વર શ્રી શિલાદિત્ય હતું, જે એના ( પિતાના ) પાદનું અનુધ્યાન કરતા, જેણે અખિલ જગતને આનંદ અર્પનારા અત્યભુત ગુણોના સમુદયથી સમગ્ર દિગ્યડિલને વ્યાપ્ત કરી દીધું હતું, એ લડાઈમાં મેળવેલા વિજયથી શેભતી તરવારની દ્યુતિ વડે વિશેષ ઉજવેલ બનેલા પોતાના સ્કંધપીઠ ઉપર જે ડેટા અને રથને જબરે ભાર ઉચકી રહેતો સર્વ વિદ્યાઓના પર અને અપર વિભાગના અધ્યયનથી જેની મતિ વિમય બનેલી હતી છતાં ગમે તેવા એક ન્હાના સુભાષિત વડે પણ જે સહેલાઈથી સંતુષ્ટ કરી શકાતે; સમગ્ર લાકથી પણ તાગ ને પામી શકાય એવો ઊંડા હૃદયવાળ હોવા છતાં જે અત્યન્ત સુચરિતથી વ્યકિત પરમકલ્યાણ સ્વભાવથી યુક્ત હો; કલિયુગના નૃપતિઓના ઉજજડ બનીને રુંધાઈ ગયેલા માર્ગનું વિશાધન કરીને જેણે ઉકષ્ટ કીર્તિ મેળવી હતી. ધર્મને બાધા ન કરવાથી વિશેષ ઉજજવલ બનેલી ધનસુખસંપત્તિને કારણે મેળવેલું જેનું ધર્માદિત્ય એવું બીજું નામ હતું. ૫. ૧૪. તેનો ભાઈ પરમ માહેશ્વર શ્રી ખરડ હતું, જે તેના ચરણનું દયાન કરતે, ઉપન્દ્રના ગુરુ ( વડીલ ભાઈ ) જેવા પિતાના વડીલ ભાઈએ અભિલાષા ઉપજાવે તેવી હોવા છતાં, અત્યંત આદરથી પિતાના સ્કન્ધ ઉપર મૂકેલી રાજલક્ષમીને જે પરમભદ્ર ધરીની માફક એમની આજ્ઞાનું પાલન કરવામાં તત્પર બનીને જ ધરી રાખતે છતાં જેની સત્વસંપત્તિને થાકને કે સુખવાંછાનું વિત નડયું નહોતું; પિતાની પ્રભાવ સંપ વડે વશ કરેલા સે સે નુપતિઓનાં શિરારતનની કાતિ જેના પાદપીડને આલિંગી રહી હતી છતાં જેની વૃત્તિને અન્યની અવજ્ઞા કે અભિમાન "Aho Shrut Gyanam" Page #278 -------------------------------------------------------------------------- ________________ રહેલા વિમલ પાસ કરનાર દેષમાત્ર જેના કાન ગતિને એકદમના Sa ध्रुवसेन ३ जाना ताम्रपत्रो २०१ અડકી શક્તાં નહોતાં, પરુષમાં અને અભિમાનમાં પ્રખ્યાત બનેલા શત્રુઓ પણું જેની હામે પ્રણામ શિવાય બીજો પ્રતિકારને ઉપાય સ્વીકારતા નહિ, આખી સૃષ્ટિને હરખાવી રહેલા વિમલ ગુસમૂહ વડે જેણે કલિકાલના બધા વિલાસની ગતિને એકદમ નાશ કર્યો હતે નીચાં માણસોનું આક્રમણ કરનારા દોષમાત્ર જેના ઉન્નત હૃદયને સ્પર્શ પણ કરી શકતા નહીં, પિતાનાં પ્રખ્યાત પૌરુષ અને અકૌશલવડે સંખ્યાબંધ શપતિઓની લહમીને પકડી આણીને જેણે પ્રવીર પુરુષોમાં પિતાનું પ્રથમ સ્થાન જાહેર પં.૧૯ તેને પુત્ર એના ચરણનું ધ્યાન ધરનાર પરમમાહેશ્વર શ્રી ધરસેન હતા, જેણે સકેલા વિદ્યાના અધ્યયનથી સર્વ વિદ્વજનોનાં મનને અત્યન્ત સંતુષ્ટ કર્યા હતાં, સર્વસંપત્તિ વડે અને દાન ઔદાર્ય વડે જેણે શત્રુઓના મનોરથની ધરી એવી તેડી નાંખી હતી કે એ ફરીથી સંધાવાની આશા જ ન રહે અનેક શાસ્ત્ર, કલા, લેકચરિત, વગેરેના ગૂઢ ભાગે જેણે સારો પરિચય કર્યો હતો છતાં જેની પ્રકૃતિ પરમ ભદ્ર હતી અને અકૃત્રિમ સભ્યતા અને વિનયની શોભા એ જેનું વિભષણ હd, સો સે લડાઈ એમાં જયપતાકાને ઉંચકી લેવાને સમર્થ લાંબા બાહદંડ વડે જેને શત્રુઓના દર્પને નાશ કર્યો હતો. પિતાના ધનુષના પ્રભાવથી જેઓના અઢકૌશલના અભિમાનને પિતે પરિભવ કર્યો હતો તેવા સકલ નૃપતિઓ જેના શાસનને સ્વીકારતા હતા. પં.૨૩ તેને અનુજ, એના ચરણુનું ધ્યાન કરનાર, પરમ માહેશ્વર શ્રી ધ્રુવસેન હતા. જે સચ્ચરિત વડે બધા પૂર્વપતિઓથી ચનયાત હો; દુર્જય દેશ પણ જેણે જિયા હતા, જે મૂર્તિમાન પુરુષાર્થ હતા; મહેટા ગુણે પ્રત્યેના અનુરાગથી ભરપૂર ચિત્તવૃત્તિવાળી પ્રજા સાક્ષાત્ મનુ જેવા જે રાજાના અાશ્રયમાં રહેતી હતી; ચન્દ્રની માફ જે કલાક લાપસંપા, કાન્તિમાન, આનંદહેતુ હતે છતાં અકલંક હતો; સૂર્યની માફક જે વિપુલ પ્રતાપ વડે દિગન્તરાલને વ્યાપ્ત કરીને અશ્વકાર રાશિને ધ્વસકર્તા હતા પણ સદા ઉદયશાલી હતી; અર્શયુક્ત, અનેક પ્રયજનવાળા, આગમપૂર્ણ, પ્રચય પ્રકૃતિને અર્પનાર, સંધિ, વિગ્રહ, તથા સમાસના નિશ્ચયમાં નિપુણ, રસ્થાનને ઊંચત આદેશ આપના, ગુણવૃદ્ધિની ક્રિયા વડે સાધુઓને સરકાર કરનારે, એ જે રાજા રાજ્યતંત્રમાં તેમ જ વ્યાકરણમાં નિપુણ હતે' જે મહાપરાક્રમી પશુ કરુકેમલ હૃદયવાળો હતો, વિદ્વાન પણ અગર્વિત હને, કાન પણ પ્રશમયુક્ત હતો, મિત્રતામાં સ્થિર પણ દોષવાળાઓનું નિરસન કરનારો હતે; જેણે ઉદયસમયે લેકમાં ઉપજાવેલા અનુરાગ વડે આખી સૃષ્ટિને છાવરી દઈને બાલાદિત્ય એવું પિતાનું પ્રખ્યાત બીજું નામ યથાર્થ કરી બતાવ્યું હતું. પંર એને પુત્ર પરમ માહેશ્વર, પરમભટ્ટારક, મહારાજાધિરાજ પરમેશ્વર ચકવતી શ્રી ધરસેન હતું, જેના લલાટમાં પિતાના ચરણકમલના વન્દનમાં ભૂમિઘર્ષણથી થયેલા સાઠાને રૂપે ચન્દ્રખંડ વિરાજતા હતા (= જે શિવની માફક ચન્દ્રમૌલિ હત), જેણે શિશુકાળમાં જતીના અલંકારની પેઠે વિમલ જ્ઞાન શ્રવણુમાં ધર્યું હતું, જેને કમલતુય અગ્રસ્તર દાનજલ થી ધોવાયેલે હ, કન્યાના આનન્દની માફક વસુંધરાને આનન્દ જેણે મૃદુરગ્રહણથી વધાર્યો હતો, ધનુર્વેદની ૧ આ વાક્ય યુક્ત છે, ગ્લિટપદના (૧) રાયતંત્રપર અને (૨ ) વ્યાકરણપર અર્થે આ પ્રમાણે છે અર્થ : ૧) ધન, (૨) તાત્પર્ય આગમ=(૧) શાસ્ત્રનય, (૨) આગન્તુક વર્ણ, પ્રત્યયઃ(૧) ખાતરી (૨)પ્રત્યય-ચિહ્ન, પ્રકૃતિ (1) પ્રજ, (૨)મળ શબ્દ; સંધિ(૧) સુલેહ, (૨) સંહિતા વિગ્રહ (1) યુદ્ધ, (૨) વિશ્લેષ; સમાસ= ૧) સનાનવેર, (૨) પદસમાસ; સ્થાન– ૧) સ્થળ, (૨) મૂળ પદ આદેશ=(૧) આજ્ઞા, (૨) મળપદને સ્થાને આવતું પદક ગુણવૃદ્ધિ1) ગુશેની વૃદ્ધિ (૨) સ્વરાને ગુણુ તથા વૃદ્ધિ. ૨ આ શબ્દમાં અને વાકોમાં રહેલે જ પ્રફટ છે. "Aho Shrut Gyanam" Page #279 -------------------------------------------------------------------------- ________________ २०२ गुजरातना ऐतिहासिक लेख માકફ જેણે કામુક વિષે સકલ લક્ષ્ય સિદ્ધ કર્યા હતાં, અને જેના શાસનને પ્રણત સામન્તવર્ગ મસ્તક ઉપર ચૂડારત્નની માફક ધરતા હતા. ૫૩૩. તેના પિતામહના ભાઈ શ્રી શીલાદયને પુત્ર શ્રી ડેરભટ્ટ હતો, જેનું, મસ્તક, ભક્તિથી ન અવકે વડે પ્રણામ કરવાને સમયે, વિષ્ણુના પાકમળમાંથી નીકળેલી ગંગા જેવી, પિતાના યિતાના ચરણકમળમાંથી નીકળેલી અત્યત શ્વેત નામણિપ્રભા વડે હમેશાં નિર્મલ બનતું હતું; જે રાજર્ષિ અગત્યની માફક દક્ષિણવૃત્તિ રાતે, પિતાના અત્યન્ત ધવલ યશના વલય વડે દિશાસુંદરીઓને શણગારતો, જે આકાશમાં નિશાનાથના અખંડ બિંબનું અનુકરણ કરતા, મેઘ વડે શ્યામ થયેલાં શિખરે રૂપી ડીટીઓવાળાં સહ્ય અને વિધ્ય રૂપી રુચિર સ્તનયુગવાળી પૃથ્વીને જે પતિ હતા; એવા, પ. ૩૬ શ્રી ડેરભદ્રને પુત્ર, જેણે અનુરાગવાળી, શભ્ર યશરૂપી વસ્ત્ર પહેરનારી, સ્વયંવરમાલાની માફક રાજયો અર્ધનારી, નપમંડલીને પરિગ્રેડ કર્યો છે; પિતાના અપ્રતિત, અને પ્રચંડ રિપુઓના મંડલને નમાવનાર, ખગ જેવા શૌર્યને જ અવલંબીને જેણે શર૬ તુમાં ધનુષ્ય વડે ખેંચેલા બાણુથી જ શત્રુભૂમિનું પ્રસાધન કરીને વિધિસર કરગ્રહણ કર્યું છે, વિવિધથી ઉજજવલ ઉત્તમ જ્ઞાન વડે પ્રથમથી જ વિભૂષિત થયેલાં જેનાં શ્રેત્ર પુનરુક્તિ પામતા રતનાલંકાર વડે ફરીથી અલંકૃત થયેલાં છે; જેના હરતનું અગ્ર કડની ઉપર રહેલાં રત્નનાં કિરણેથી વ્યાપ્ત છે અને પ્રદાનજીના છટકાવથી વિલસતા તાજા શૈવલ અંકુર જેવું છે; વિશાલ રનવલયને ધારણ કરી રહેલા અને એથી સમુદ્રના તટ જેવા બનતા ભુજ વડે જેણે વિશ્વભરાને ભીડી લીધી છે. એ શ્રી ડેરભટ્ટને ૫૪૧ પુત્ર પરમમાહેશ્વર શ્રી ધવસેન, કુશલયુક્ત, સર્વને આજ્ઞા કરે છે; તમારે જાણવું જે મેં માતાપિતાના વિસ્તારને અર્થ, મહિછકમાંથી આવેલા, મહિછકમાં રહેનાર ચાતુર્વેદિક એમાંના એક, કૌશિકસગોત્ર, વાજસનેયસબ્રહ્મચારી, બ્રાહ્મણ અગ્યના પુત્ર ભભિટને શિવ. ભાગપુર પ્રાન્તમાં દક્ષિણપારમાં આવેલું પટ્ટપક ગ્રામ, ઉદ્વેગ, ઉપરકર અને ભૂતવાતપ્રત્યાય સહિત, ધાન્ય અને સુવર્ણ સાથે, દંડ અને દશાવરાધને હક્ક સહિત, પ્રસંગે ઉપજતી વેઠ સહિત કેઈ પણ રાજયધિકારી જેમાં હાથ નાંખી શકે નહિ એવું, પૂર્વે બાહ્મણને કે દેવમંદિરને અપાપેલા દાન શિવાયનું, ભૂમિછિદ્રન્યાયે, જ્યાં સૂધી ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદી અને પર્વત કે ત્યાં સૂધી પુત્ર-પૌત્રાદિક વંશજને ભેગવવાનું, ઉદક અંજલિ મૂકીને ધર્મદાય તરીકે આપ્યું છે, જેથી, બ્રાહ્મણને અપાતા અઝહારની રીતે, એને ભેગવતાં, ખેડતાં, ખેડાવતાં કે માંડી આપતાં કેઈએ વિક્સ કરવું નહિ. અને હવે પછી થનારા, અમારા વંશજ કે અન્ય રાજાએ એ, ઐશ્વર્ય અનિત્ય છે, મનુષ્ય અસ્થિર છે. અને ભૂમિદાનનું ફલ બધાને સામાન્ય છે એવું સમજીને આ દાનને માન્ય રાખવું અને એનું પાલન કરવું. પ. ૪૮ કહ્યું છે કે દુમિકા મુwા ઇત્યાદિછે. ૪૯ . .. • • • અહિયાં દૂતક પ્રમાતુશ્રીનાગ છે, સંધિવિગ્રાધિકારી દિવિરપતિ શ્રી કુન્દભટ્ટના પુત્ર દિતિરપતિ શ્રીમદનહિવે આ લખ્યું છે. સં ૩૩૪ માઘ શુ. ૯ મારો સ્વહસ્ત ( દરકત) છે. ૧ આ શબ્દોમાં અને વિકમ રહેલો છેષ પ્રકટ છે. "Aho Shrut Gyanam Page #280 -------------------------------------------------------------------------- ________________ નં ૭૫ ધ્રુવસેન ૩ જાના એક દાનપત્રનું બીજું પતરું આ પતરાને હાંસીયાના ભાગમાં ઘણું નુકશાન થયેલું છે. ડાબી બડાના કાંડાને ફક્ત છેડે ભાગ જ રહ્યો છે. કડી માટેનાં બે કાણુંઓનું કંઈ પણ નિશાન રહ્યું નથી. છેલ્લી પંક્તિ જેમાં સાધારણ રીતે તારીખ હોય છે તે નાશ પામી છે. તે મોટું નુકશાન છે. અત્યારની સ્થિતિમાં પતરાંનું માપ ૧૫” x ૮” છે. અક્ષરે બહ સંભાળપૂર્વક કોતર્યા હતા તેમાં શંકા નથી. પરંતુ પતરાની ખરાબ રિથતિ ને લીધે, આર્કેઓલોજીકલ કેમીસ્ટે સાફ કરવા છતાં, સહેલાઈથી વાંચી શકાતા નથી. દાન ધ્રુવસેન ૩ જા એ આપેલું છે. તેનું ચોક્કસ નામ પતરાં ઉપર નથી. પરંતુ તેના વર્ણન વાળે પ્રસ્તાવનાને ઘણો ખરો ભાગ સુરક્ષિત છે, તેને રાજાના ઈદકો મળ્યા લાગતા નથી. તેના નામ આગળ ફક્ત ઘરમાદેખાનું ધાર્મિક વિષેશણ લગાડેલું છે. આ દાન વલભીના ર૪ માં દુહુએ બંધાવેલા બૌદ્ધ વિહારને આપેલું જણાય છે. કાશહદમાં આવેલું રાક્ષસક નામનું ગામ તે વિહારમાં વસતા ભિક્ષુએના પિષણાર્થે આપ્યું હતું. દતક તથા લેખકનાં નામ સહિત બીજા બધી વિગત નાશ પામી છે. સેન ૩ જાનું ફક્ત સં. ૩૩૪( એ. ઈ. ૧, ૫. ૮૫)નું એક વધારે દાનપત્ર આપણી પાસે છે, સદગત ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજી પોતાના ગુજરાતના ઇતિહાસમાં બો. ગેઝેટીઅર . ૧, ભાગ ૧ પા. ૯૨માં” ધ્રુવસેન ૩ જાનું ઈ. સ. ૬૫૧(ગુ. સં. ૩૩ર)નું એક અપ્રસિદ્ધ તામ્રપત્ર મોરબીના રાજાના તાબામાં” હેવાનું લખે છે. આ દાનપત્ર હજી સુધી પ્રસિદ્ધ થયું નથી, અને તેને પત્તે મેળવવાના મારા બધા પ્રયત્નો નિષ્ફળ નિવડયા છે. જ. છે. બ્રા. જે. એ. સે. (ન્યુ. સી. ) . ૧ ૫. ૩૫, "Aho Shrut Gyanam" Page #281 -------------------------------------------------------------------------- ________________ २०४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर २ [मस्तसामन्त]मण्डलो तमाङ्गधृतांचूडामणीयमानशासनः परममाहेश्वरः (परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधर]३ [ सेन स्तत्पितामहातृश्रीशीलादित्यस्य शाङ्गपाणेरिवाङ्गजन्मनो भक्ति बन्धुरावयवकल्पितप्रणतेरति वलया दूरं तत्पादारविन्दप्रवृ.] ४ [ तया नखमणिरुचा मन्दाकिन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येव राजक्षिण्यमातन्वानस्य प्रबलधवलिम्ना [यससां वल-] ५ येन मण्डितककुभा नभसि यामिनीपतेविरचिताखण्डपरिवेषमण्डलस्य पयो. दश्यामशिखरचूचुकरुचिरसह्यविन्ध्यस्तनयुगायाः ६ क्षितेx पत्युः श्रीडेरभटस्याङ्गजः क्षितिपसंहतेरनुरागिण्याः शुचिय शोकभृतः स्वयंवरमालामिव राज्यश्रियमर्पियन्त्याः ७ कृतपारग्रहः शौर्यमप्रतिहतव्यापारमानमितप्रचंडरिपुमण्डलं मण्डलायमि वावलम्बमानः शरदि प्रसभमाकृष्टशिली[मुखबाणा] ८ [सनापादित प्रसाधनानां परभुवां विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविध वर्णोज्ज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रविणः पुनः-] ९ [ पुनरुक्तेनेव रत्ना लकारणालङ्कृतश्रोत[ : परिस्फुरत्कटकविकटकीट पक्षरत्नकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावसेक१० [ शैवला ]ङ्कुरमिवाप्रपाणिमुद्बहने धृतविशालरत्नवलयजलधिवेलातटायमानभु जपरिष्वक्तविश्वम्भरः परममाहेश्वर : श्री[ध्रुवसेनः) ११ [ सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो पुण्या____ प्यायनाय श्रीवलभीस्वतलनिविष्टड्डा ..... ... ..... १२ [ भिक्षुस ]धाय चीवरपिण्डपातशयनासनग्लानभैषज्याथै भगवतो बुद्ध भट्टौर कस्य पूजास्नपनगन्धपुष्पधूपदीपतैलाद्य[2] ... ... .... १३ प्रतिसंस्का राय मिश[ संघस्य च ! ] पादमूलप्रजीवनाय [ वनौटकान्तर ? ] काशहदान्तर्गतराक्षसकग्रामस्सोद्रगस्सोपरि[करः) १४ ... ......... प्यादेयः सदशापराधः सोत्पद्यमानविष्टीकः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्म ..... .... ..... ..... सरित्पर्वतसमकालीनः अव्यवच्छिन्नभोग्यः उदकातिसर्गेण धर्मदायो निसृष्टः यतोस्य डुड्डाविहारे ....... .... १६ ... ... ... भुंजतः कृषतः कर्षयतः कर्षापयतोः वा न कैश्चिया षेधे [वर्तितव्य मागामिभद्रनृपतिभिः अ ... ... ... પં. ૧ અસ્પષ્ટ છે, પ. ૧૨ આ ઉપરથી સમજી શકાય છે કે બુદ્ધી માતરૂપે તે વખતે પુજા થતા हती. गु ताम्रपत्रमा आदित्य महारक भने नारायण भट्टारक सहवामां आवे. ५. 119-१८ २५ट छे. "Aho Shrut Gyanam" Page #282 -------------------------------------------------------------------------- ________________ મેં હદ ખરગ્રહ ૨ જાનાં તામ્રપત્રા સંવત્ ૩૭ અષાઢ રિતે પ પતરાંઓનું માપ ૧૫ થી ૧૫, ૫૪ × ૧૨ ”તું છે. અને પતરાંએ નીચેથી, ઉપરના ભાગ કરતાં વધારે પહેાળાં છે. કડીએ નીચેના ભાગમાં લગાડી હતી. આ કડીએ તથા મુદ્રા ખેડવાઈ ગયાં છે. એકંદરે પતરાં સુરક્ષિત સ્થિતિમાં છે, ફક્ત કાઈક સ્થળે કાટ લાગવાથી બગડયાં છે. લિપિ શીલાદિત્ય ર જા તથા શીલાદિત્ય ૩ જાનાં પ્રસિદ્ધ થયેલાં પતરાંઓને મળતી આવે છે. માં પત્તાની છેલ્લી પક્તિ શિવાય અને પતરાંએ ચોખ્ખાં ફાતરેલાં અને સ્પષ્ટ છે. લખા જુની ભૂલે પુષ્કળ છે. આ દાનપત્ર પૂલિન્ડક અથવા કદાચ આફ્રિન્ડકમાં આવેલી વિજયી છાવણીમાંથી જાહેર થયું છે. વંશાવળીમાં કંઈ નવીન નથી. ખરગ્રહ ૨ જા એ કાઢેલું, આ પહેલું જ દાનપત્ર હાવાથી તે અગત્યનું છે. આની તારીખ સંવત ૩૩૭ ધરસેન ૪ ના સં, ૩૩૦ અને ધ્રુવસેન ૩ જાના સંવત્ ૯૩૨ તથા શીલાદિત્ય ૨ જાનાં, સંવત્ ૩૪૮ નાં દાનપત્ર સાથે વિચારવાથી જલુાય છે કે ઠેરભાના બે પુત્રાનાં રાજ્યે થાડે સમય રહ્યાં હતાં. ખેટકમાં વસતા આનંદપુરના રહીશ કેશવના પુત્ર, શાર્કરર્રાક્ષ ગાત્રના રુગ્વેઢિ બ્રાહ્મણ નારાયડુને આ દાન આપ્યું છે. તેને મામંતપુર વાસ્તુવિદ્ય, આનંદપુરને એક ચતુર્વેદી ” પણુ હ્યો છે. આ જરા ધ્યાનમાં લેવા જેવું છે. કાઢ્યુ, તે આ આનંદપુર' એ જ વડનગર (સાધારણું, અરનગર ) હાય, તેા ગુજરાતની એક મહુ જ પ્રખ્યાત અને પ્રભાવશાળી નાગર-બ્રાહ્મણુ જ્ઞાતિનું આ પહેલું સૂચન છે. શિવમાગપુર જીલ્લામાં ધૃતાલય નામની ડિસ્ટ્રિકટમાં આવેલા પંગુલપલ્લીકા નામના ગામનું દાન કરેલું છે. આ દાન આપવાના હેતુ હુમ્મેશ મુજબને એટલે યજ્ઞક્રિયા કરાવવાને છે. દાનપત્રમાં લખેલા અધિકારીઓમાં, દૂતક પ્રભાતૃશ્રીના, અને દિવાન સ્કંદભદ્રને પુત્ર દિવાન શ્રીમદ્ અનહિલ છે. ધરસેનના દાનપત્રની લ-ફ્રિત્રિ-મૂવાની માફક આ દ્વૈતક પણ એક સ્ત્રી હાય એમ લાગે છે. પરંતુ વિશેષણુ “ પ્રમાદ ” જે = + મત્યુ નું બનેલું લાગે છે, અને મા માંથી બનેલું નથી, તેને શું અર્થ કરવા તે હું જાણી શક્રતા નથી. પ્રોફેસર ભાંડારકર (જ, ખા છેં. ર. એ. સા. વ. ૧૦ પા, ૭૩ ) દિવાનનું નામ મદનહુલ આપે છે કે જે ફરીથી શીલાદિત્ય ૨ જાતાં ( સં. ૩૪૮ નાં) પતરાંમાં આવે છે. આ મડ઼ે જ અસભ્ય નામ ગણુાય. મારા પાઠ, “ શ્રીમદ ” અનહિલ( શ્રી મદનદ્ગિલને બદલે )ની પુષ્ટિમાં આગ્રહપૂર્વક કહું તે, વનરાજને અણહિલવાડ-પાટણની જગ્યા બતાવનાર ભરવાડનું ગુજરાતી નામ અહિલ અગર અણુહિલ્લ પ્રસિદ્ધ છે. અને તે નામ રજપુતેમાં પણ ાય છે. જીએ, ટૉડ એનાલ્સ, વેા. ૧ પા. ૭૦૮ મદ્રાસ એડીશન પા. ૬૦૭. * ઈ. એ. વા, ૭ પા ૭૬ ડૉ. જી, પૃષ્ઠુર ૧ જીએ। ઉપરનુ` વેશ. ૭ ૫૪, ૭૩ નેટ ૨૦ "Aho Shrut Gyanam" Page #283 -------------------------------------------------------------------------- ________________ २०६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पत पहेलुं १ ओं स्वस्ति विजयस्कन्धावारात् पूलेण्डकवासकात्प्रसभप्रणतमित्राणां मैत्रकाणामतुलबलसंपन्नम् [ ण्डलाभोगसंसक्तप्रहारशत ]लब्धप्रता २ पात्प्रतापापनतदानमानार्जवोपार्जितानुरागाद तुरक्तमौलभृत श्रेणीबलाबात्पराजयश्रिय परमाहेश्वर श्रीभट्टादव्यवच्छिन्नराजवँश[ [त ] ३ मातापितृचरणारविन्दप्रणविप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खड़द्वितीय बाहुरे व समदपरगजघटास्फोटनप्रकाशितशत्वनिकषस्तन्य ४ भावमणतारातिचूडारत्नप्रभासंसक्तपादन खरश्मि संहति सकलस्मृतिप्रणीतमा सम्यपरिपालन प्रजाहृद [ यरञ्जना ] न्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्य्यगाम्भी५ बुद्धिसंपद्धि स्मर [ शशाङ्कादिरा ] जोदधितृदशगुरुधनेशानतिशयानः शरणगताभयप्रदानपरतया तृणवदपास्ताशेष [ स्व ] कार्य्यफल प्रार्थनाधिकार्थप्रदा [ ना ]६ नन्दितविद्वत्सुहृत्प्रणयिहृदय: [ पादचारी ] सकलभुवनमण्डलाभोगप्रमोद • परममाहेश्वरः श्रीगुहंसेन स्तस्य सुतस्तत्पादनख मयूख सन्तान विस्तृत जाह्नवीज७ लौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानभपद्रूपलोभादिवाश्रित सरभसमाभिगामिकैर्गुणैसहजशक्ति शिक्षाविशेषविस्मापि - ८ ताखिलधनुर्द्धर प्रथम नरपतिसमतिसृष्टानामनुपालयिताधर्मदायानामपाकर्त्ता प्रजो पघातकारिणामुपप्लवानां [ दर्शयिता ] श्रीसरस्वत्योरेकाधिवासस्य स ९ [ह]तारातिपक्षलक्ष्मीपरिभोगक्षविक्रमी विक्रमोपसंप्राप्तविमल पस्थिवः श्री परमाहेश्वरः श्रीधरसेनस्तस्या सुतस्तत्पादानुद्ध्यात सकलजगदानन्दना१० त्यद्भुतगुणसमुदयस्थगित समग्र दिङ्गलः समरशतवि [ जय ] शोभासनाथमण्डलाग्रतिभासुरतरासपीठो बूढगुरु मनोरथ महाभारः सर्वविद्यापराप ११ रविभागाधिगाविमलमतिरपि सर्वत सुभाषितलवेनापि सुखेोपपादनीयपरितोष समलोकाध गाम्भीर्यहृदयोपि सुचरिता तिशय सुव्यक्तपरम १२ कल्याणस्वभाव खिलीभूतकृतकृयुनृपतिपथविशेोधनाधिगतोदप्रकीर्त्तिर्द्धम्र्म्मानुपरोधोज्वलतरीकृतार्थसुखरपदुपसेवानिरूढधर्मादित्य द्वितीयनामापरममाहेश्व १३ रः श्रीशीलादित्य तस्यानुजस्तत्पाद | नुध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता सम[ भिलषणीयामपि राजलक्ष्मीं स्कन्धासक्तां परमभद्र इव धुस्तदाज्ञासंपा - पं. १ पुण्डक ने पहले अण्डक पांयी शत्रय मंत्रियः पं व सत्वनिकषस्त पं. ४ पायसंहतिः पं. या संपद्भिः त्रिदश फलः प्रमोदः । संपगुणैः वांग संहता; पं. ८ पाये। पार्थिवधीः स्वस्य ध्यातः थं. १०१ पीटोन्यूढ. पं. ११वाय विभागाधिगमविः सर्वतः तपः पं. १२ भावः; कृतयुग, बोज्ज्वल; सुखसंपदु पं. १३ वांया शिलादित्यः "Aho Shrut Gyanam" Page #284 -------------------------------------------------------------------------- ________________ खरग्रह २ जानां ताम्रपत्रो २०७ १४ दनैकरसतयेवोद्वह खेदमुखरतिभ्यामनायासितसत्वसंपत्ति प्रभावसंपदशी[ ]. तनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानरसानालिङ्गितमनो१५ वृत्ति प्रणतिमेका परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिकृयो___पाय कृतनिखिलभुवनामोदगुणसंहति प्रसभविघटितसकलकलिविलसित गतिर्नीच१६ जनाभिरोहिभिरशेषोषैरनामृष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषास्त्रकौशलाविशयगण तिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंसाहप्रकाशितप्रवीरपुरुषप्रथमसंख्याधिगम पर१७ ममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पदानुध्यात[ : सकलविद्याधिगमविहित निखिलविद्वज्जनमन[ : ]परितोषातिशया : ] सत्वसंपदा त्यागौदार्येण च विग. तानुसन्धानाशमहितारातिपक्षम१८ नोरथाक्षभङ्गः सम्यगुपलक्षिनेकशास्त्रकलालोकचरितगहरविभागोपि परमभद्रप्रक तिरकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताकाहरणप्रत्य१९ लोदप्रबाहुदण्डविध्वन्सितनिखिलपतिपक्षदर्पोदयः स्वधनु ४ प्रभावपरिभूतात्र कौशलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासन परममाहेश्वरः श्रीधरसेनः २० तस्यानुजस्तत्पादानुध्यात सच्चरितातिशयितसकलपूर्णरपतिरतिदुस्साधानामपि प्रसा घयिता विषयाणां मूर्तिमानिव पुरुषकार परिवृद्धगुणानु. २१ रागनिर्भरचित्तवृत्तिभिमनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमामितिहेतुरकलङ्कः कुमुदनाथः प्राज्यप्रतापस्थगितदिगन्त२२ रालप्रध्वन्सितध्वान्तराशिस्सततोदितस्सविता प्रकृतिभ्य परं प्रत्ययमत्वन्तमति___ वहुतिथप्रयोजनानुबन्धमागम [ परिपूर्ण ] विदधानः सन्धिविग्रह२३ समासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कारस्साधूनां राज्यशालातुरीयतन्त्रयोरुभयोर्निष्णातः प्रकृष्टविक [ मो] २४ [पि ]करुणामृदुहृदयः श्रुतवानप्यगचित कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि नि [ रसि ता दोषवतामुदयसमयसदुपजनितजनतानुराग२५ परिपिहितभुवनसमस्थितप्रथितवालादित्यद्वितीय[ नामा ] परममाहेश्वरः श्री ध्रुवसेनस्तस्य सुतः तत्पादकमल [ प्रणा ]मध२६ रणिकषणजनितकिणलान्छनललाटचन्द्रश-[ कलः शिशु भाव ए ] व श्रवण निहित[ मौक्तिका लङ्कारविभ्रमामलश्रुतविशेषत्रदान [ स ]लि 4.१४ पाया वहन् : संपत्तिः ५.१५ वृत्तिः, पायः संहतिः पं. १८१यि: विध्वंसित; शासनः ५. २०वाया ध्यातः; सकलपूर्वनर; कारः ५.२१ पायी वृत्तिभिर्म ५. २२ पाया प्रध्वंसितः; प्रकृतिभ्यः; विदधानः पछी भी 43 छोडी हवाम मी. ५. २४ पाया गर्वितः; समुपजनित. ५.२६ बायो विशेषः "Aho Shrut Gyanam" Page #285 -------------------------------------------------------------------------- ________________ २०८ गुजरातना ऐतिहासिक लेख २७ ल[क्षा ]लितामहस्तारविन्द कन्याया इव मृदुकरग्रहणा [ दमन्दी कृतानन्दवि [धि वसुन्धरायाः ]का[ M ]के धनुर्वेद इव संशोधिताशेषलक्ष्य२८ [ कला ]प: प्रणतसामन्तमण्डलो[ तमाङ्गधृतचूडारनायमानशासनः ]परममाहेश्वरपरमभट्टारकमहाराजाधिराज[ परमेश्वर ] पतरूं बीजें १ चक्रवर्ति श्रीधरसेनस्तत्पितामहम्रातृश्रीशीलादित्यस्य शाङ्गपाणेरिवाज[ न्मनो भ] क्तिबन्धुरावयवकल्पितप्रणतेरतिधलया दूरं तत्पादा२ रविन्दप्रवृत्त्या नखमणिरुचा मन्दाकिन्येव नित्यममलितोतमाङ्गदेशस्यागस्त्य स्येव राजक्षिण्यमातन्वानस्य प्रब[ ल] ३ धवलिना यशसां वलयेन माण्डितककुमानभसि यामिनिपतेविनिम्मताखण्डपरिवेष मण्डलस्य पयोदश्याम [ शि]४ खरचूचुकरुचिरसह्यविन्ध्य ---स्तनयुगायाः क्षितेः पत्युः श्रीदेरभटस्याङ्गजा क्षितिपसंहतेरनुरागिण्याः गुचियशोरों५ कभृतः स्वयंवरमालामिव राज्यश्रियमर्पयन्त्याः कृतपरिग्रहः शौर्यमप्रतिहतिव्या पारमानमितप्रचण्डरिपुमण्डलं मण्डलायमि६ वावलम्बमानः शरदि प्रसभमाकृष्ट [ शिलीमुखबाणासनापादितप्रसाधनानां परभुरों विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विवि७ धवर्णोज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवणः पुनः पुनरुक्तेनेव रत्नालारणालङ्कृत श्रोत्रः परस्फुरत्कटकविकटकीटपक्षरत्नकिर८ णविच्छिन्नप्रदानसलिलनिवहावसेकविलसन्नवशैवषैकरमिवाप्रपाणिमुद्बहनधृतविशा लरत्नवलवजलधिवेलातटायमानभु९ जपरिष्वक्तविश्वम्भरः परममाहेश्वरः श्रीध्रुवसेनः तस्याग्रजोपरमहीपतिस्पर्शदोष तगणाधियेव लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लि. १० टाङ्गयष्टिमतिरुचिरतरचरितगरिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागरसरमस वशीकृतप्रणतसामन्तसामन्तचक्रचूडा११ मणिमयूखखचितचरणकमलयुगलः प्रोद्दामोपारदोर्दण्डदलितद्विषतर्गदर्पः प्रसर्पस्टीय प्रतापप्लोषिताशेषशत्रुम --..--- . . .. ------ ५.२७ वाया रविन्दः ५. वाय. यामिनीपतेविनिर्मिता, १२नी निशानीमा मह र २ छ. पं.४ पांय शुचि. ५.५ पाया प्रतिहत, पं. वाया भुवा ५.७ पायो ज्वलेन, परिस्फुर. पं. ८ पास सन्निव शैवलाकार; दहन, पं. ५ पायनाशनधियेव. पं. १० बायो यष्टिर, पं. ११वांच्या प्रोद्दामोदार; शत्रुवंशः "Aho Shrut Gyanam" Page #286 -------------------------------------------------------------------------- ________________ २०१ खरग्रह २ जानां ताम्रपत्रो १२ “शः प्रणयिपानिक्षित्पलक्ष्मीकः प्रेरितगदोरिक्षप्तसुदर्शनचक्रः परिहृतबालकी___डोनधः कृतद्विजातिरेकविक्रमप्रसाधितनिश्चिः १३ तलोनङ्गीकृतजशय्योपूर्वपुरुषोत्तमः साक्षाद्धर्म इव सम्यगुपस्थापितवणी श्रमचारः परममाहेश्वरः श्रीखरग्रह x कुशली। १४ सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया माता पित्रो पुण्याप्यायना यानन्दपुरविनिर्गतखेटकवास्तव्यनन्दपुरचातुर्विद्यसा१५ मान्यशर्कराक्षिसगोत्रवढचसब्रह्मचारिब्राह्मणकेशवपुत्रब्राह्मणनारायणाय शिवमा गपुरविषये घृतालयभूमौ पङ्गुलपल्लि१६ काग्रामः सोहङ्गः सोपरिकरः समृतवातप्रत्यायः सधान्यहिरण्योदयः सदशापराधः सोत्पद्यमानविष्टिकः सर्वराजकीयानामहस्त१७ प्रक्षेपणीयः पूर्वप्रनदेवब्रह्मदेयब्राह्मणविंशतिरहितभूमिच्छिद्रन्यायेनाचन्द्रार्णव क्षितिसरित्पवतसमकाली [ नः ]पुत्रपौत्रान्वयभोग्य उदकातिसर्गे१८ ण धर्मदायो निसृष्टः यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुंजतः कृषतः कर्षयतः प्रदिशतो वा न कैश्चिद्व्यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिर१९ प्यस्मद्वेशजैरन्यैर्वा अनित्यान्यैश्वर्याप्यस्थिरं मानुष्यं सामान्यश्च भूमिदानफलम वगच्छद्रियमस्मदायोनुमन्तव्य ४ परिपालयितव्यश्चेत्यु२० तं च ॥ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारिद्यभयानरेन्द्रर्द्धनानि धर्मायतनीकृतानि २१ निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधु पुनराददीत षष्ठिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिद आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ दूतकोत्र प्रमातृश्रीना ॥ २२ लिखितमिद सन्धिविग्रहाधिकृत दिविरपतिश्रीस्कन्दभटपुत्रदिविरपतिश्रीमदनहि लेनेति सं ३३७ आषाढ ब (५ स्वहस्तो मम पं. १२ पाया प्रणयिपक्षः प्रसाधितधरित्री. ५.१३ या माचार: पं. १४ वाया वास्तव्यानन्द, शार्कराक्षि. ५.१७ पाया रहितो. ५.१५ बाय गच्छद्रि. ५.२५ वयो को नाम साधुः ५.२२ वांय मिदं. "Aho Shrut.Gyanam" Page #287 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૭ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપગા ( સંવત ૩૪ર શ્રાવણુ દે ૯ ) * શીલાદિત્ય( ૩ જા )નું દાનપત્ર ૧૬” x ૧૩”નાં મેઢાં એ પતરાંએ ઉપર લખ્યું છે. તે તદ્દન સુરક્ષિત છે તથા તેની કડી અને મુદ્રા તેનાં યોગ્ય સ્થળે છે. એનરેબલ રાવ સાહેબ વિ. એન. મંડલિકે જ. મોં. છૅ. . એ. સા, વે. ૧૧ ૫ા. ૩૩૪ માં પ્રસિદ્ધ કરેલાં શીલા ક્રિત્ય ૩ જાનાં એ દાનપત્રોને મળતી લિપિ છે. તેમાં લખેલી ટુકીક્તના માટે ભાગ ઉપરનાં એ શાસને તથા જ. મેં, ૢ સે.. માં પ્રસિદ્ધ થયેલાં શીલાદિત્યનાં એક અન્ય દાનપત્રને બહુ જ મળતા આવે છે. આ દાન “ ખાલાદિત્ય તળાવ પાસે નાંખેલી વિજયી છાવણી ' માંથી આપ્યું છે, અને તેથી તે રાજાના પ્રવાસ માં અપાયું છે. બાલાદિત્ય, જેના ઉપરથી આ તળાવનું નામ પડયું હતું તે કદાચ વલભીના રાજા ધ્રુવસેન ૨ જે હાય. પતરાં ૧ લાંની પંક્તિ ૨૫-૨૬ માં તેનું આ ઉપનામ હેઠવાનું જાય છે. આ દાન મેળવનાર ભૂટ કુમાર છે. તે કૃષ્ણ યજુર્વેદના ભાગ મૈત્રાયણીયા અભ્યાસ કરેલે, ભરદ્વાજ ગાત્રના, ગામૂત્રિકામાંથી દેશાન્તર કરી વલભીમાં રહેતા બ્રાહ્મણુ દ્રોણપુત્રના પુત્ર હતા. તેને સમાણુવિન ટ્રેવિસામામ્ય’એવું વિશેષણ્ પણ લગાડેલું છે. આનો અર્થ સ્પષ્ટ નથી, દાનમાં લેણાપદ્રક નામનું ગામ આપેલું છે. તે લેાણાપદ્મક સ્થલિ, જેને · પોતત્ત્વોષવિસ હિત” એવું એકવધારે અને ન સમજી શકાય તેવુ' વિશેષણ લગાડેલું છે, તેમાં આવ્યાનું વર્ણન છે. દાનપત્રની તારીખ, સંવત્ ૩૪૨ ના શ્રાવણના કૃષ્ણ પક્ષ ૯ મી છે. સંવતનું ત્રીજું ચિહ્ન શંકાવાળું છે. ડૉ. ભાઉ દાજીનાં જ. ખોં. છે. રા. એ. સા. વે, ૮ પા. ૨૩૦ માંના લખાણુના આધાર ઉપરથી હું તે ચિહ્ન ૪૦ ની હાવાના પાઠના પ્રયેાગ કરૂં છું. * ઈ. એ. વેશ. ૫ ૫ા.૨૦૭ છે. બ્યુ ુર ૧ વલભી તથા ગુર્જર દાનપત્રે તેમ જ અન્ય વંશેાનાં દાનપત્રે ઈક વાર જ્યાંથી દાન નહેર થયુ' હાય તે જગ્યાનાં વર્ષોંનથી હમેશાં શરૂ થાય છે. ( જી. ઈ. એ. વા. ૪ પા, ૧૦૧ ) આલેખ સાબીત કરી માપે છે કે જ. એ. બ્રા. રેસ. એ. સે. ૧, ૧૧ પદ્મ, ઉપર ની નાઝમાં જણાવવા પ્રમાણે ધ્રુવસેન ૪ શ પછીનાં અઘાં દાનપત્રા ખેઢામાંથી જ જાહેર થયાં છે તે સાચું નથી, આ ખેટક ગુજરાતનુ ખેડા નહિ, પરંતુ કાદિયાવાડનું' કોઈ એ નામનું ગામડુ ઢાવું જોઈએ. તે જ નેટની અંદર દર્શાવેલી હકીકત ? ગુજરાતમાં ખેડા વલભી રાજા એની રાજધાની થઈ હતી તે હજી સુધી સાબિત થયેલી નથી. "Aho Shrut Gyanam" Page #288 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्री २११ अक्षरान्तर १ स्वस्ति जयस्कन्धावारात् बालादित्यतटाकवासकात् प्रसभप्रणतामित्राणांमत्रकाणा मतुलबलसंपन्नमण्डलाभोगससक्तमहारशतलब्धप्रतापा प्रतापोपनत २ दानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणबिलावाप्तराज्यश्रियः परममाहे श्वरश्रीभटादिव्यवच्छिन्नराजवशान्मातापितृचरणारविंदप्रणतिप्रविधौताशे३ षकल्मषः शैशवात्प्रभृतिखाद्वितीयबाहुरेवसमदपरगजघटास्फोटनप्रकाशितसत्व निकषस्तत्प्रतापप्रणतारातिचूडारत्नप्रभाससक्तपादनख४ रश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गः सम्यपरिपालनप्रजाहृदयरंजनान्वराज शब्दो रूपकान्तिस्थैर्यगांभीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदश५ गुरुधनेशांनतिशयानः शरणागताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्यफल पार्थनाधिकार्थप्रदानानंदितविद्वत्सुहृत्प्रणयिहृदयः प६ दचारिसकलभुवनमण्डलामोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्यसुतस्त त्पादानखमयूखसंतानविसृतजान्हवीजलौघप्रक्षालिताशेषकल्मष ७ प्रणयिशतसहस्रोपजीव्यमानसंपद्रूपलोभादिवाश्रितः सरमसमाभिगामिकैर्गुणै सह जशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरप८ तिसमसिसृष्टानामनुपालयित धर्मदायानामुपकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीप९ रिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपास्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसेन स्तस्य सुतस्तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भुतगुणसमु. १० दयस्थगितसमग्रदिमण्डलः समरशतविजयशोभासनाथमण्डलाप्रद्युतिभासुरररां सपीठो ब्यूदगुरुनोरथमहाभारः सर्वविद्यापरापरविभागा ११ घिगभविमलमतिरपि सर्वतः मुभाषितलवेनापिसुखोपपादनीयपरितोषः समपालो कागाधगांभीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमक१२ ल्याणस्वभावः खिलीभूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदप्रकीर्तिमीनुपरोधो___ ज्वलतरिकृतास्थासुखसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितीय१३ नामा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्तत्पादानुध्यातः खयमुपेद्रगुरुणेव गुरुणात्यादरवता सममिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्तां परम१४ भद्र इव धुर्य्यस्तदाज्ञासंपादनकरसतयैवोद्वहन्खेटसुखरतिभ्यामनायासितसत्वसं पत्तिः प्रभावसंपवशीकृतनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपी घ. पायो मैत्रकाणा; संसक्त; प्रतापः ५.२ पायो राजवंशा. पं. पायो संसक्त पं. ४ पायी मार्गहम्यक् प. ५५ धनेशान ५२नु मनुस्वार ही न.-वाया फलः ५. }; वाया पादचारीय पादनख; कल्मषः ५.८ पायो पालयिता, मुपलवाना. पं. १० पायो द्युतिभासुरतरांस पं. १२ १२॥ तरीकृता पं. १३ पाश मुपेन्द्र "Aho Shrut Gyanam" Page #289 -------------------------------------------------------------------------- ________________ २१२ गुजरातना ऐतिहासिक लेख १५ ठोपि परावज्ञाभिमानरसानालिगितमनोवृत्तिः प्रणतिमेकां परित्यज्यै प्रख्यातपौरुषाभिमांनैरप्यररातिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलभुवनामोद १६ विमलगुण संहतिः प्रसभविघटितसकलकलिविलसितगतिनीचजनाधिरोहिभिरशेषैमृष्टान्तहृदयः प्रख्यातपौरुषास्त्रकौशला - १७ तिशयः गणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्राहप्रकाशितप्रवीरपुरुषप्रथम संख्याधिगमः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य सुतस्तत्पादानुध्यातः १८ सर्वविद्यागम विहित निखिलचिद्वज्जनमनः परितोषातिशयसत्वसंपदा त्यागौदार्येण च विगतानुसंधाना समाहितारातिपक्षमनोरथाक्षिभंगसम्यगुप १९ लक्षितानेकशास्त्र कलालोकचरितगह्रविबाधोपि परमभद्रप्रकृतिरकृत्रिमप्रश्रयविनयशोभा विभूणषसमरशतजयपताकाहरणप्रत्यलोदग्र २० बाहुदण्डविध्वंसनखिलप्रतिपक्षदर्योदय स्वधनुः प्रभावपरिपूतास्त्र कशलाभिमान - सकल नृपतिमण्डलाभिनंदितशासनः परममाहेश्वरः श्रीधरसेन २१ स्तस्यानुजस्तत्यादानुध्यातः सच्चरितातिशयितसकलपूर्व्वनरपतिरतिदुःसाधानामपि - साघयिता विषयाणां मुर्तिमनिव पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृ२२ तिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमान्निव्यतिहेतुरकलंक: कुमुदनाथः प्राज्यप्रतापस्थगित दिगन्तरालप्रध्वंसितध्वान्तराशि २३ सततोदित सविता प्रकृतिभ्यः परं प्रत्ययमर्त्यवन्तमतिबहुतिथप्रयोजकानुबन्धमागमपरिपूर्णां विदधानः सन्धिविग्रहसमास निश्चयनिपुणः २४ स्थानेनुरूपमादेशं ददगुणवृद्धि विधानजनितसंस्कारः साधूनां राज्यशालातुरीयसूत्रयोरुभयोरपि विष्णतः प्रकृष्टविक्रमपि करुणामृदुहृदयः श्रुत २५ वान्यगतिः कान्तोपि प्रशमी स्थिर सौहृदय्योपि निरसिता दोषवतामुदयसमयसमुपजनित जनतानुरागपरिपिहित भुवनसम स्थितप्रथितवाला २६ दित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्य सुतस्तत्पाद कमलपणामधरणि कषणजनितकिणलांछनललाट चन्द्रशकलः शिशुमा २७ व एव श्रवणनिहितमौक्तिकालंकारविभ्रमामलश्रुत विशेषप्रदानसलिलशालिताग्रहस्तारविंदः कन्याया इव मृदुकरग्रहण | दमदीकृता २८ नन्दविधिसुधरायाः कामुके धनुर्वेद इव सभाविताशेषलक्ष्यकलापः प्रणतसामन्तमण्डलोत्तमांगधृतच्चूडा २९ रत्नायमानसाशनः परममाहेश्वरः परमभट्टारक महाराजाधिराजपरमेश्वर चक्रafर्त श्रीधरसेनः पं. १५वा लिंगितः पं. १६ वा गतिनच पं. १८ वयो विद्याधिगम (श्रीपतरांनी भ३३) बातिशयः क्षभंग: पं. १८ वय विभागोषि प्रायः विभूषणः पं. २० पांथे। परिभूता; विध्वंसितनिखिलं दर्पोदयःकौशला. पं. २१ यो मूर्तिमानिव; निर्भरचित्त; पं. २२ वतिभिर्म निर्वृतिः दिगन्तराल; राशिः पं. २३ वां सततोदितः प्रयोजना; परिपूर्ण पं. २४ व निष्णातः २५ ववान २७ । विशेषः मन्दीकृता २८ वसुंधरायाः कार्मुके संभाविता; चूडा. पं. २७ शासनः "Aho Shrut Gyanam" Page #290 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्री पतरूं बोजु १ तत्पितामह भ्रातृश्रीशीलादित्यस्य साईपाणरिव गलन्मनो भक्तिबन्धुविययकल्पितप्रातरं तिधवलयादूरं तत्पादारविन्दप्रवित्तयानखमणिरुचा मन्दाकिन्येव नित्यममलितोतमांग २ देशस्यागस्यस्येव राजर्षेर्दाक्षिण्यमातन्वानस्य प्रबलघवलिन्नायशसां वलयेन मण्डि - तककुभा नभसि यामिनीपतेर्विदलिताखण्ड परिवेषमण्डलस्य ३ पयोदश्याम शिखर चूचुकर चिरसह्यविन्ध्यस्तनयुगाया क्षितेः पत्यु श्रीदेरभटस्यांगनः क्षितिपसंहतेरनुरागिण्याः शुचियशशुकभृतः स्वयंवरमा ४ लामिव राज्यश्रियमर्पयन्त्याः कृतपरिग्रहः शौर्यमप्रतिहतव्यापारमानमितप्रचण्डरिपुमण्डलमण्डलाग्रमिवावलंबमानशरदि प्रसभमाकृष्ट शिलीमुखबाणासना५ पादितप्रसाधनानां परभुवां विधिवदाचिरितकरग्रहणः पूर्व्वमेव विविधवर्णोऽवलेन श्रुतातिशयेनोद्भासितश्रवणपुनः पुनः पुनरुक्तेनैव रत्नालङ्कारेणालंकृतश्रोत्रः ६ परिस्फुरत्कटक विकट कीटप क्षरत्न किरणमविच्छिन्नप्रदानसलिलनिवहाव से कविलसनवशैवलांकुरमिवाग्रपाणिमुद्वहन्धृत विशालरनवलयजलविवेलातटाय मानभुजपरिश्वक्तविश्वंभरः परममाहेश्वरः श्रीधुवसेनरतस्यामजो परमहीपतिस्पर्शदोषनाशनधियेयलक्ष्म्यास्वयमति स्पष्टचेष्टमाश्लिष्टांगयष्टिरतिरुचिर ८ तरचरितगतिगरिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागरसरभसवशीकृता प्रणतसमस्तसामन्तच्चक्रचूडामणिमयूखस्थगित चरणकमलयुगलः प्रोदा ९ मोदारदोर्दण्डदलितद्विषद्दूर्गदर्पप्रसप्पत्पटीयः प्रतापष्लोषिताशेषशत्रुवंशः प्रणयिपक्षनिक्षिप्तलक्ष्मीकः प्रेरितगदोत्क्षिप्त सुदर्शनचक्रः परिह १० तबालक्रीडोनधः कृतद्विजातिरेकविक्रमप्रसाधितधरित्रीतलोनंगीकृत जलश यो पूर्वपुरुषोत्तमः साक्षाद्धर्म इव सम्यग्व्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वैरप्यु ११ वीं पत्तिभिस्तृष्णालवंलुब्धैर्य्यान्यपहृतानि देवत्रह्मदेयानि तेषामप्यतीसरलमनः प्रसरमुत्सङ्कलनानुमोदनाभ्यां परिमुदित त्रिभुवनाभिनंदितेोच्छ्रितोत्कृष्ट १२ धवलधर्मध्वजप्रकाशितनिजवंशो देवद्विजगुरुन्प्रति यथामनवरत प्रवर्त्तितमहोदूंगादिदानव्यसनानुपजातसंतोषोपाचोदार कीर्त्ति पंक्तिपरंपरा १३ दन्तुरितनिखिलदिक्चक्रवालस्पष्टमेव यथार्थं धर्मादित्यापरनामा परममाहेश्वरः श्रीवर ग्रहस्तस्याग्रजन्मनः कुमुदण्ड श्रीविकासिन्या कलावतश्चन्द्रिकयेव १४ कीर्त्य धवलितसकलदिङ्मण्डलस्य खण्डिता गुरुविलेपनपिण्डश्यामलविध्यशैलविपुलपयोधराभोगायाक्षोप्याः पुत्युः श्रीशीलादित्यस्य सूनुर्न्नवप्रालेय ७ १९ किरण इव प्रतिदिन संवर्द्धमानकला चक्रवाल: केसरीन्द्रशिशुरिव राजलक्ष्मीमचलवनस्थलीमिवालंकुर्व्वाणः शिखण्डिकेतन इव रुचिमच्चूडामण्डनः प्रचण्ड २१३ 3 वां हचिर; युगायाः ५. १ वाया शार्ङ्गपाणेरिवासजन्मनोः प्रणतेरतिध. पं. २ | गस्त्यस्येव, पं. थे, ४ पायो बमानः थे, ५ दाचरित; श्रवणयुगलः पुनः पुनरु; लंकृत पं. ६ विल्सन्नव थे. ७ थे। परिष्वक ११ पाया तृणलधैर्यान्य पं. १२ वा गुरून्प्रति. ५. ८ पाय वशीकृत एव दुः प्रसर्प पं. १३वाल: "Aho Shrut Gyanam" Page #291 -------------------------------------------------------------------------- ________________ २१४ गुजरातना ऐतिहासिक लेख १६ शक्तिप्रभावश्च शरदागम इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलयनभोधरानिव पर गजानुदयतंचतपनबालातप इव संग्रामे मुष्णन्नविमु. १७ खानामायुषि द्विषतां परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्री बावपादानुव्यातः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीशीलादित्यस्तस्य १८ सुतस्तत्पादानुध्यातः क्षुभितकलिजलधिकल्लोलाभिभूतमजन्महीमण्डलोद्धारधैर्यः प्रकटितपुरुषोत्तमतयानिखिलजनमनोरथपरिपूरणपरोपर इव १९ चिन्तामणिश्चतुःसागरावरुद्धसीमापरिकरां च प्रदानसमये तृणलवलवधीयसी भुव मभिमन्यमानोपरपृथ्वीनिर्माणध्यवसायासादितपास्मैश्वर्याः कोपाक२० ष्टनिस्त्रिंशविनिपातविदलितारिकरिकुंभस्थलोल्लसत्मसृतमहाप्रतापानलप्राकारपरिगत जगन्मण्डललब्धस्थितिः विकटनिजदोईण्डावलंबिना सकलभुवनाभो२१ गभाना मन्थास्फालविधुतदुग्धसिन्धुफेनपिण्डपाण्डुरंयसोविताननपिहितातपत्रः पर ममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीबप्पपादानुध्यात२२ परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीशीलादित्यदेवः सर्वानेव समाज्ञापय त्यस्तुवः संविदितं यथामया मातापित्रोः पुण्याप्यायनायगोमूत्रिका विनिर्मातश्रीवल२३ भीवास्तव्यतचातुर्विद्यत्रैविद्यसामन्यभरद्वाजसगोत्रमैत्रायणीयसब्रह्मचारिब्रामणद्रोण पुत्रब्राह्मणभूतकुमाराय सुराष्ट्रषु लोणापद्रकस्थल्या खोडस्थलकोपरिपट२४ कसहितलोणापद्रकलामः सोद्वंगः सोपरिकरः सभूतवातप्रत्यायसधान्यहिरण्यादेय शदशापराधः सोत्पद्यमानविष्टिकः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेव. ब्रह्मदेयरहितो भूमिच्छिन्द्रन्या२५ येन चन्द्राकर्णिवक्षितिसरित्पर्वतसमकालीनः पुत्रपौत्रान्वयभोग्य उदकातिसर्गेण धर्मदायोतिसृष्टः यतोस्योचितया ब्रह्मदेयस्थित्या मुंजतः कृषतः कर्षयतः प्रदिशतो वानकैश्चि२६ दव्यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वंशजैरन्यैी अनित्यैश्वर्याण्यस्थिर मानुष्यं सामान्यं च भूमिदानफलभवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपाल थितन्यश्चेत्युक्तं च २७ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा ____ फलम् । यानीहदारिद्यभयान्नरेन्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तमाल्यपति मानि तानि को नाम साधुः पुनरावदीत ।। २९ षष्टी वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चानुमता च तान्येव नरके वसेत् ।। दूतकोत्र राजपुत्रखरग्रह ।। ३० लिखितमिदं बलाधिकृतवप्पभोगिकपुत्रदिविरपतिश्रीहरगणेनेति ।। सं ३४२ श्रावण व [९] स्वहस्तो मम || पं. ११वाय विदलयनभो उदयत्यन; मुष्णन्न ६.१६ पायो लघीयसी पारमैश्वर्यः पं. २१ पाया पाममाहेश्वरः पाडपरयकोवितानेन पं. २३ पायो सामान्य ५.२४ सदशापराधः पं. २८ वाया षष्टिं पं. ३०वाया खरग्रहः, हर. गणेने भानणे छे. "Aho Shrut Gyanam" Page #292 -------------------------------------------------------------------------- ________________ નં. ૭૮ શીલાદિત્ય ૩ જાના એક દાનપત્રનું બીજું પતરું (ગુપ્ત) સંવત ૩૪૭ દ્વિતીય આષાઢ વદ આ પતરાને બધી બાજુએ અને ખાસ કરીને ડાબી અને જમણી બાજુએ નુકશાન થયેલું છે. તેના ઉપર કાટને જાહેર થર જામી ગયા હતા, પરંતુ કેએલેજીકલ કેમીસ્ટે સાફ કર્યા પછી ઘણુ ખરા અક્ષરો ચોક્કસ રીતે ઓળખી શકાયા હતા. પતરાનું માપ ૧૧૪૩૧”નું છે. અને તેના ઉપર વ્યાકરણની એક પણ ભૂલ વગરની ૩૧ પક્તિએ છે. પતરું ધરસેન ૪ થાના વર્ણનથી શરૂ થાય છે. દાન આપનાર રાજા શીલાદિત્ય ૩ જાના વર્ણન સુધીને બધે પ્રસ્તાવના ભાગ લગભગ નીચેના દાનપત્ર તથા ભાવનગર મ્યુઝીયમમાંના નીચે પ્રસિદ્ધ કરેલા સં. ૩૫૬ ના એક બીજ દાનપત્રને મળતું આવે છે. ડુહા-વિહારની સીમામાં આવેલા આચાર્ય ભિક્ષુ સ્થિરમતિના મઠમાં કુકુરાથક ગામના આચાર્ય ભિક્ષ વિમલગુખે બંધાવેલા બૌદ્ધ મઠને આ દાન આપ્યું છે. વિમલગુપ્તને આ મઠ વિષે સંવત ઉપદના એક બીજા દાનમાં પણ લખેલું છે. તે નીચે પ્રસિદ્ધ કર્યું છે. આ મઠ વિષે આ બે દાનપત્રમાંથી જ આપણે જાણીએ છીએ. ડહા-વિહાર એક વિશાળ મઠ હોય તેવું જણાય છે જેમાં કેટલાક બીજા ન્હાના વિહારે બાંધ્યા હશે. આ વિહાર ને આપેલાં ગામનું નામ ચોખ્ખું વંચાતું નથી. પણ તે સુરાષ્ટ્રમાં બાવાસનક(8) સ્થલીમાં આવેલું સહાણુક જણાય છે. દાન આપવાને હેતુ આવાં બૌદ્ધ દાને હંમેશ મુજબને છે. દતકનું નામ વાંચી શકાતું નથી. પણ લેખકનું નામ અણહિલ છે. આ અધિકારી વિષે આ જ રાજાનાં બીજ દાનપત્રોમાં ૫ણું લખ્યું છે. નાશ પામતાં જરાકમાં બચેલી તારીખ સં. ૩૪૩ છે. અને ઉપર પ્રસ્તાવનામાં બતાવ્યું છે તે પ્રમાણે શીલાદિત્ય ૩ જાની આ વહેલામાં વહેલી તારીખ છે. તેનું સં. ૩૬૫નું બીજું દાન નીચે પ્રસિદ્ધ કર્યું છે. તામ્રપત્ર ઉપરથી મળેલી આ રાજાની બીજી તારીખે, ૩૬૬, ૩૪૭, ૩૪૮ ( બધાં અપ્રસિદ્ધ), ૩પ૦ (એ. ઈ. . પ. ૭૬) ૩પર (ઈ. એ. જે. ૧૪ પા. ૩૦૫) અને ૩૬૫ (જે. એ. એસ, બી, ૭, ૯૬૬), ૧ જ છે. બા. ૨. એ. સે. હું સી, વો૧ પા. ૩૭ ડી બી. સ્કિલકર, "Aho Shrut Gyanam Page #293 -------------------------------------------------------------------------- ________________ २१ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर २ महाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधर ... ... ... ... ... ... ३ ... ... ... ... दूरं तत्पदारविन्दप्रवृत्तया नखमणिरुचा मन्दाकि न्येवा नि त्य... ... ... ... ४ ... ... [दक्षिण्यमातन्वानस्य प्रबलधव ]लिना यशसां वलयेन मण्डि. तककुभो ... ....... ५ स्याङ्गजः क्षितिपसहतेरनुरागिण्याः शुचियझोशुकधृतः स्वयं ... ... ... ६ चण्डरिपुमण्डलं मण्डलाममिवावलम्बमानः शरदि प्रसभमाकृष्टशिलीमु ... ७ ... हणः पूर्वमेव विविधवर्णोज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवणः पुनः | ८ ... ... नकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावसेकविलसन्नवशैवलाङ्कुरमि वाप्रपाणिमुबह ... ... ... ९ वक्तविश्वम्भरः परममाहेश्वरः श्रीधृवसेनस्तस्याग्रेजो परमहीपतिस्पर्शदोषनासें नधियेव १० चिरतरचरितगरिमपरिकलितसकलनरपतिरतिपकृष्टानुरागरसरभसवशीकृतपणत समस्त ... ......: ११ ... ... मलयुगल:पोद्दामोदारदोईण्डदलितद्विपद्वर्गदर्पःप्रसप॑त्पटीय: प्रताप___प्लो [ पिताशेषशत्रुव ]... ... ... १२ ... ... सुदर्शनचक्रः परिहतबालक्रीडोनधकृतद्विजातिरेकविक्रमप्रसाधितध स्त्रिी [तलोनङ्गीकृतजल ]... ... ... १३ ... ... म्यग्व्यवस्थापितवर्णाश्रमाचारःपूर्वेरप्यूपितिभिस्त्रिष्णालवलुब्धैर्यान्य___पहृतानि [देवब्रह्मदेयानि ]... ... ... १४ ... ... ... ... ... कलनानुमोदनाभ्यां परिमुदितत्रिभुवनाभिनन्दि___तोछितोत्कृष्टधवलधर्मध्वजन [ काशितनिजवशो ]... ... ... १५ ... ... ... ... ... तिमहोद्रनादिदानव्यसनानुपजातसन्तोषोपा____चोदार कीर्ति पंक्तिपरंपरादन्तु [ रितनिखिल ]... ... ... १६ ... ... ... ... ... मा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मन____xकुमुदण्डश्रीविकासिन्या कलावतश्चन्द्रि ! कयेव कीर्त्या ]... ... ... १७ .... ... ... ... ... लेपनपिण्डश्यामलविन्ध्यशैलविपुलपयोधराभोभ.पष्ट २५.या यशोंशुक पाया प्रजः ४ नो नाश ५ बाया स्तष्णा. नया कीर्तिः "Aho Shrut Gyanam" Page #294 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां दानपत्र बोर्जु पतर गायाः क्षोण्या पत्युः श्रशिीलादित्यस्य [ सूनु ] ... ... ... १८ ... ... ... ... ... नकलाचक्रवाल केसं [रीन्द्र ] शिशु [रि] व राजलक्ष्मीमचलवनस्थलीमिवालकुर्वाणः शिखण्डिकेतन इव रुचि [मच्चूडा ] १९ ... ... ... ... गम इब प्रतापवानुल्लसत्पद्मस्संयुगे विदलयन्नम्भोधरा निव परगजानुदय एवं तपनबाला ... ... ... २० ... ... ... ... ... द्विषतां परममाहे [ श्वरः ] श्रीशीलादित्य कुशली सर्वानेव समाज्ञापयत्यन्तु वसंविदितं य ... ... या मा ... डुड्डाविहार [ मण्डलान्तरगर्ता ] चार्य्यभिक्षुस्थिरमतिकारितविहारे आचार्यभिक्षुविमलगुप्तकारि [ तभगव ]... ... ... २२ ... ... ... ... डुड्डाविहारमण्डल [प्रावेश्य ] कुकुराणकग्रामनिविष्टा____चार्य भिक्षुविमलगुप्तकारित [ विहारे ].... .... २३ ... ... ... ... भैषज्यचावरिकाद्युपयोगाय ... ... ... संबुद्धां च भगवतां बुद्धानां गन्धधूपपुष्प ... ... ... २४ ... ... ... स्य खण्डस्फुटितप्रतिसंस्करणार्थ सुराष्ट्रषु [बावसनक (?)] स्थस्यां सीहाणक( ? )ग्रामः [ सोद्रङ्गः ]... २६ ... ... ... ... सोत्पद्यमानविष्टिकः सर्वराजकीयानामहस्तप्रक्षेपणी[ यः २६ ... ... ... ... [ सरित्प ज्वतसमकालीन उदकातिसम्गेण धर्मदायो निसृष्टो [ यतोj.. .... ... २७ ... ... ... ... [मिभद्रन पतिभिरस्मद्वशजैरन्यैश्च अनित्यानेश्वर्या [ण्यस्थिरं]... ... ... २८ ... ... ... ... [ श्रेत्यु ]क्तञ्च ।। बहुमिव॑सुधा भुक्ता राजमिस्सगरा दिभिः ... ... ... २९ ... ... ... ... [यतनीक ]तानि निर्भुक्तमात्यप्रतिमानि तानि [ को नाम] ... .... ... ... ३० ... ... ... ... [द नहिलेने[ति ] ॥ सं ३०० ४० ३ द्वि आषाढव "Aho Shrut Gyanam" Page #295 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૭૯ શીલાદિત્ય ૩ જાનાં પતરાં [ ગુપ્ત• ] સંવત્ ૩૪૬ નાં આ એ પતરાં છે. તે દરેકનું માપ “૧૪ × ૧૧” છે. બન્ને એક જ ખાજુએ લખેલાં છે. પહેલા પતરામાં ૩૧ અને મનમાં ૩૨ પંક્તિએ લખેલી છે. ૬૩ મી લીટીમાં તારીખ આપી છે. તેમાં ૩૦૦, ૪૦, ૬ અને ૩ માટે ચિહ્નો છે. આ દાનપત્ર એક ‘વિ૨ી છાવણી”માંથી જાહેર થયું છે, પરંતુ ગામનું નામ વાંચી શકા તું નથી. દાન આપનાર વલભીના મૈત્રક વંશને શીલાદિત્ય (૩ જો) છે. દાન મેળવતાર યજ્ઞના નામથી ઓળખાતા ય દત્ત છે. તે આનંદપુર ખેડીને તે વખતે વલભીમાં રહેતે હતેા. તે શ્રીધરઢત્તના પુત્ર, છન્દોગ મતના શિષ્ય, [ ગાગ્યે ]ગેત્રના ચતુર્વેદ્દિન્ હતેા. એ વાવ સહિત એ ખેતરે દાનમાં આપ્યાં હતાં તારીખ ઈ. સ. ૬૬૬ ને મળતા [ મ વલભી સંવતનાં ] વર્ષ ૩૪૬ના માર્ગશીર્ષં વિદ ૩ ની છે. તક રાજપુત્ર ધ્રુવસેન છે. અને લેખક વિરપતિ સ્કંદભટને પુત્ર દિવિપતિ શ્રીમદ્ અનહિલ છે. ૧ જ. ો. ધ્રાં. ર. એ. સે. ન્યુ, સી. કે. દૈ યા ા જી. વી. આચાય. "Aho Shrut Gyanam" Page #296 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां पतरांओ २१९ अक्षरान्तरमाथी अमुक भाग पतरूं बीजूं ४८ ... ... ... ... परममाहेश्वरः श्रीशीलादित्य कुशली सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय आनन्दपुरविनिर्गत ४९ श्रीवलभीवास्तव्यचातुर्विद्यसामान्य [ गाये] सगोत्रछंदोगसब्रह्मचारिब्राह्मणश्रीधर दत्तपुत्र ब्राह्मणयज्ञदत प्रकाशद्धि नामयज्ञाय ५० सुराष्ट्रेषु कलाक्ष्येटके पावटिकग्रामे अपरसी ... ... प्रकृष्टभूपादावर्त्तशतप रिमाणं क्षेत्रं यस्याघाटनानि ५१ पूर्वतः दासकसत्कक्षेत्रं || दक्षिणतः देवकुलपाटकमामसीमा अपरतः देवकल पाटकग्रामसीमा च उत्तरतः ब्राह्मण पर कसत्कक्षेत्रं ५२ तथा अपरसीन्यैव चोत्ररिकं पंचविशतिभूपादावर्त परिसरा वापी यस्याः पूर्वतः ब्राह्मणगोपदिन्नसत्कक्षेत्रं दक्षिमतः बाल्हआरणक५३ ग्रामसीमा अपरतः ब्राह्मणसरस्वतीक्षेत्रं उत्तरतः ब्राह्मण .... ... सत्कक्षेत्र तथा हस्तवप्राहारे ... ... ... प्रामे अपरसीम्नि वटभ५४ लिरिका ... ... भूपापदरपरिसरा वापी यस्याः पूर्वतः ब्रह्मदे[य] मातृशर्म क्षेत्रं दक्षिणतः श्वरक्षेत्रं अपरतः सन्तापुत्र ग्रामसी५६ मसन्धिः उत्तरतः [ कु हास मश्वर क्षेत्रं तथापरदक्षिणसीम्नि भूपादावर्त्तशत परिमाणं प्रकृष्टं क्षेत्रं यस्य पूर्वतः वितिं । दक्षिणतः उम्बक५६ क्षेत्रं । अपरतः खेटकपद्रकग्रामसीमसन्धिः उत्तरतः ___ एवमिदमाघाटनविशुद्धं बापीद्वयसमन्वितं क्षेत्रद्वयं सोद्रगः सोपरि ५७ करसभूत ... ... ... ... ... ... ५९ ... ... धर्मदायः निसृष्टः यतोस्यो ... ... ... ... ... ६२ ... ... .... ... ... दूतकोत्र राजपुत्रध्रुवसेनः ६३ लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभटपुत्रदिविरपतिश्रीमदनहि लेनेति सं ३०० ४ ० ६ मार्गशिर व ३ स्वहस्तो मम तरता ... ... ... ૧ મુળ પતરામાંથી. શરૂવાતની ૪૭ પંક્તિ માટે જુઓ ઇ. એ. વ. ૧૧ પા. ૩૦૫. "Aho Shrut Gyanam" Page #297 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૦ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો ગુપ્ત ] સંવત્ ૩૪૬ પષ સુદ ૭ આ પતરાંઓ મળવાનું સ્થળ જણાયું નથી. પરંતુ બેએ ગેઝેટીઅર, . ૧ ભાગ ૧ પા. ૯૨ નેટ ૩ માં જણાવેલા આ સોસાયટીના મ્યુઝીયમમાં અપ્રસિદ્ધ પડ્યાં રહેલાં બે પતઈએ આ જ હોવાં જોઈએ. આ બે પતરાંનું દરેકનું માપ ૧૬” x ૧૨”નું છે. બન્ને ફક્ત અંદરની બાજુએજ કતરેલાં છે. બે કડીઓમાંથી મુદ્રાવાળી એક કડી મોજુદ છે. અને તે મુદ્રા સહિત ૮ “લાંબી છે. મુદ્દાને માટે વ્યાસ ૨” લંબાઈન છે. પહેલા પતરામાં ૩૦ અને બીજામાં ૩૨ પંક્તિઓ લખેલી છે. તારીખ ૨૨મી પંક્તિમાં આપી છે, અને તેમાં ૩૦૦, ૪૦, ૬ અને ૭ ના અંકનાં ચિહ્નો છે. વલભીના મૈત્રક વંશના શીલાદિત્યે (૩ એ ) આપેલું દાન ચાલુ રાખવાની ને આ લેખમાં છે. દાન મેળવનાર પણ બ્રાહ્મણે છે.(૧)સેમ તે કુશહદમાંથી આચ્ચે હતા. તે દત્તલિકને પુત્ર અને છાંદેગ મતને શિષ્ય અને ભારદ્વાજ-ગોત્રને હતે. (૨)ભટ્ટિ હરિનો પુત્ર વાજસનેય મતને શિષ્ય, વત્સત્રને, સિંઘપુરનો રહીશ, ગરિનગરમાંથી આવેલ પિલેશ્વર (૩) તેને પુત્ર નાગ. દાનમાં આપેલી વસ્તુઓઃ-(૧) સુરાષ્ટ્રમાં હસ્તવકાહારમાં આવેલાં ડચ્ચાણક ગામમાં ત્રણ ભાગનું બનેલું ૫૦ પાઠાવર્તાનું એક ક્ષેત્ર; (૨)સિરીશવાપિ નામની વાવ અને (૩) વાતનુમક ગામમાં ૫૦ પાદાવતના માપના એક ક્ષેત્રનો એક ભાગ. દાનની તારીખ, ઈ. સ. દ૬ ને મળતા [ ગત-વલભી સંવતનાં 3 વર્ષ ૩૪૬ના પૌષ થઇ ૭ ની છે. ૧ જ, બે. બ્રા. જે. એ. સે. ન્યુ. સી. . ૫. ૭૩ જી. વી. આચાર્ય. "Aho Shrut Gyanam Page #298 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो २२१ अक्षरान्तरमाथी अमुक भाग ... परममाहेश्वरः श्रीशीलादित्य कुशली ४६ सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय कुशहृदविनिर्गत तचातुम्वेयं सामान्यभारद्वाजसगोत्रछान्दोगसब्रह्मचारिब्रामण दत्तुलिकपुत्रब्राह्म४७ णसोमो तथा गिरिनगरविनिर्गतसिंघपुरवास्तव्य तचातुविद्यसामान्यवत्ससगोत्र ____ वाजसनेयिसब्रह्मचारिब्राह्मणभट्टिहरिपुत्रब्राह्मण पिट्टलेश्वर तथा तत्पुत्रनगो इत्येतेभ्यः ४८ त्रिभ्यः ब्राह्मणेभ्यः सुराष्ट्रषु हस्तवपाहारे डच्चाणकग्राम त्रिखंडावस्थितं पंचा शद्भपादावतपरिमाणक्षेत्रं खंडकुदुवागुग्गकप्रकृष्टं यत्र प्रथमखर्ड अपरसीम्नि विशति - ४९ दावतपरिमाणं यस्याघाटनानि पूर्वतः कुदुर्वासमुद्रप्रकृष्टं क्षेत्रं दक्षिणतः डमर प्रकृष्टं क्षेत्र अपरतः महेश्वरप्रकृष्टं क्षेत्रं उत्तरतः सिरीषवापी प्रश्वीह । तथा ५० ... ... ... म्येव द्वितीयखंड विशंतिभपादावतपरिमाणं यस्य पूर्वतः नदी दक्षिणतः सैव नदी अपरतः भटिकारामसीमा उत्तरतः नदी तथा तृतीयखंडं उत्तरसीम्नि ५१ दशभूपादावतपरिमाणं यस्य पूर्वतः आदित्यदत्तप्रकृष्टक्षेत्रं दक्षिणतः संगम दिन्नप्रकृष्टक्षेत्रं अपरतः दासकप्रकृष्टं क्षेत्रं उत्तरतः दासक५२ प्रकृष्टक्षेत्रं । तथा अपरसीम्नि कुदु गुग्गकमहेश्वररोत्घसिंहो ब्राकृष्ट सिरीष___ वापीति संज्ञिता पंचाविंशतिभूपादावलयरिसरा वापी यस्याः पूर्वतः १३ समुद्रप्रकृष्टक्षेत्रं दक्षिणतः गुग्गकप्रकृष्टं क्षेत्रं अपरतः महेश्वरप्रकृष्टक्षेत्रं । उत्तरतः ___ संगमदिन्नप्रकृष्टक्षेत्र तथा मपुमचाके वातनुमकामे ५४ अपरसीन्नि कुदु मातृदासप्रकृष्टवडसंज्ञितं पंचाशद्भपादाबतपरिमाणं क्षेत्रं खंडं यस्य पूर्वतः ब्राह्मणदत्तुलिकसत्कक्षेत्रं दक्षिणतः . ५५ तटाकं अपरतः दत्तुलिकसत्कब्रह्मदेयः क्षेत्रं उत्तरतः राजवट एवमिदमाघाटन विशुद्धं वापीसमन्वितं क्षेत्रखंड ... ... ... सोपरिकर सभूत५६ वातपत्यायं सधान्यहिरण्यादेयं सदशापराधः सोत्पद्यमानविष्टकं सर्वराजकीया___ नामहस्तप्रक्षेपणीय पूर्वदत्तदेवब्रह्मदेयरहितं भूमि१७ च्छिद्रन्यायेनाचन्द्राार्णवक्षितिसरित्पर्वतसमकालीनं पुत्रपौत्रान्वयभोग्यमुदका____ तिमर्गेण ब्रह्मदायो निसृष्टः यतोम... ... ... ६७ ... ... ... ... ... ... दूतकोत्र राजपुत्रध्रुवसेनः ६८ मिदं महासन्धिविनहाधिकृतदिविरपतिश्रीस्कन्दभटपुत्रदिविरपतिश्रीमदनहि लेनेति । सं ३०० ४०६ पौष सु ७ स्वहतो मम || १ भण पतरामायी २५ तृर्विद्य. पडेली ४४ पल भाट गुमे .मे.वा. ११ ३.५ उपाय। प्राभे ४ वांया खंद, ५ पायो भुपादा.- वन्य परिमाणे.-७ या क्षेपणीयं "Aho Shrut Gyanam" Page #299 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૧ . શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો ગુ. સ. ૩૪૭૧. સુ. ૧૫. તરતમાં મળેલાં બે વલભી તામ્રપત્રો ભાવનગરમાંના બાટન મ્યુઝીયમના કયુરેટરે તપસવા માટે મોકલ્યાં હતાં. તેમાંનું એક શીલાદિત્ય ૩ જાનું સં. ૩૪૭ વૈશાખ સુ. ૧૫ ની તિથિનું છે. તે દાન પુ િકાશકમાં મુકામ હતું ત્યાંથી દેવામાં અાવ્યું હતું. આ રાજાના વખતનું વહેલામાં કહેલું તામ્રપત્ર સં ૩૫૦નું છે. ( એ. ઈ. . ૪ પા. ૭૬ તેથી આ તામ્રપત્રથી ત્રણ વર્ષ વહેલી સાલ મળે છે. તેને દાન આપવામાં આવ્યું તે બ્રાહ્વણ સાબદત્તને દીકરી કૌશિક શેત્રને, યજુર્વેદી દીક્ષિત નામે ઓળખાતે સગડ નામને હતા. તે મૂળ પુલ્યશખપુરમાંથી આવેલા હતા અને હાલ વલભી. માં રહેતે હતે. દાનમાં જમીનના ત્રણ કટકાએ આપેલા હતા જે એકંદર ૧૦૦ પાદાવ થતા હતા અને તે સુરાષ્ટ્રમાં કાલાપક પથકમાં કકક૫દ્ર ગામમાં આવેલા હતા. આ દરેક કટકાની સીમ આપવામાં આવેલ છે. - આ દાનપત્રને લેખક દિવિરપતિ કદભટને દીકરા દિવિરપતિ મદનાદિત્ય હતા અને દૂતક કુમાર ધ્રુવસેન હતે. આ સ. . સ. રીપેટે ઈ. સ. ૧૯૧૫-૧૬ માં. પ૫ છે, ડી. આર. ભાંડારકર, "Aho Shrut Gyanam" Page #300 -------------------------------------------------------------------------- ________________ નં ૮૨ શીલાદિત્ય ૩ જાનાં લુસડીનાં તામ્રપા સંવત્ ૩૫૦ ાલ્ગુન વિદ્યુ ૩ ( ઇ. સ. ૧૬૯-૭૦ ) નીચે આપેલા દાનની છાપ પ્રેાફેસર ખુલ્હેરે ઉપરનામા પ્રસિદ્ધકર્તાને આપી હતી. કે. બુદ્ધુરને આ છાપ મી. વજેશંકર. જી. એઝા તરફ્થી દેવનાગરી પ્રતિàખ તથા ઘેાડી ગુજરાતીમાં લખેલી ટીકા સહિત આપવામાં આવી હતી. કાઠિવાડના ગોહિલવાડ પ્રાંતના મહુવા પરગણામાં લુસડી ગામમાં એક બ્રાહ્મણના ઘરમાં ગાય આંધવાનાં ખીલા ખેાડવા કરેલા ખાડામાંથી આના મૂળ લેખ મળી આવ્યે હતા. આ લેખ એ તામ્રપત્રની અંદરની આજીમાં કાતરેલે છે. મા પતરાંએ, પહેલા પતરાના નીચેના ભાગમાંથી અને બીજા પતરાના ઉપરના ભાગમાંથી પસાર કરેલી, એ કડીઓથી જોડેલાં છે. [ સી. વજેશંકરે કૃપા કરીને મૂળ પતરાંએ મને તપાસવા માટે માલ્યાં હતાં. તે આ શરે ૧૫ ઈંચ પહેલાં અને ૧૭, ઇંચ ઉંચાં છે. એમાંની એક કડી સાદી અને રેણુ દીધા વગરની છે. બીજી કડી જે ત્રાંબાના મોટા કકડાની બનેલી છે, પરંતુ હાલ કાપી નાંખી છે તેના છેડા સામસામા વાળી દીધેલા છે, અને તે એક મેાટી સુરક્ષિત મુદ્રા વડે જેડેલા છે. આના ઉપર ઉપસાવેલી એક લંગાળાકૃતિની સપાટી ઉપર એક ખોડ ઉપર જમણી તરફ મુખ રાખી એડેલે નંદી ફાતરેલા છે. તેની નીચે વલભી લિપિમાં શ્રમશઃ લેખ છે. પતરાં બહુ જાડાં ન હાવાથી તથા કુતરકામ ઊંડું હાવાથી ઘણા અક્ષર પતરાંની પાછળ દેખાય છે, ૪૨ થી ૪૯ સી પંક્તિઓ ખીન સફાઈદાર રીતે કાતરેલી છે. તેમાં ઘણા અક્ષરા ટપકાટપકાવાળી પંક્તિ. એથી અતાવ્યા છે. અન્ને પતરાંનું વજન ૧૦ પૌંડ; ન્હાની ઠંડીનું પઔંસ, મુદ્રાવાળી ફડીનું ૫ પૌંડ છ ઔંસ છે, કુલ વજન ૧૩ પૌંડ છે. મૂળ પતરાં મેં સાફ કર્યું છે, અને પ્રતિલેખમાં મારી અપ પ્રમાણે સુધારા કર્યા છે.ઇ. એચ. ] અક્ષરાના કદમાં બહુ ફેર છે. વચ્ચેના અક્ષર આદિ અને અંતના કરતાં લગભગ અમા મેટા છે. લિપિ દક્ષિણ તરફના મૂળાક્ષરની છે, અને વલભીનાં પ્રસિદ્ધ થયેલાં ભીજાં દાનપ્રવેશને મળતી આવે છે. આ દાનપત્ર “ ખેટકમાં નાંખેલી વિજયી છાવણીમાંથી ” જાહેર થયુ હતું. આ ખેટક તે હાલનું ખેડા, જ્યાંથી ઘણાં દાન અપાયાં છે તે છે. તેમાં શીલાદિત્ય ૩ જા સુધીના વલભી રાજાએની હંમેશની વંશાવળી આપી છે. એ વર્ષ પહેલાંના એક બીજા લેખ મુજબ, આમાં પણુ રાજાને પરમ માહેશ્વર શિવાય ીજું સમ્રાટનું વિશેષણ લગાડેલું નથી. દાનનું ભાષાન્તર નીચે આપ્યું છેઃ દ્વીપ, એટલે પે!ર્ટુગીઝ લોકોના હાલના દીવના રહીશ ચતુર્વૈદિન એ બ્રાહ્મણુöએને આ દાન આપ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સારઠમાં આવેલાં દેસેના ગામમાં જમીનના ત્રણ ટુકડા તથા એક તળાવ તેગ્માને દાનમાં આપ્યાં હતાં. સીમાના વર્ણનમાં નીચેનાં ભૌગોલિક સ્થળેાનાં નામ આવે છે; ( ૧ ) મધુમતી નહી, એટલે નિકાલની ખાડી [વિ.જી.એ.] ( ૨) શવાđજનું ગામડું હાલનું સમ્રા [વિ. જી. એ.]; ( ૩ )મલ તળાવ; એટલે જીર્ણ થયેલું હાલ કેડસમલ કહેવાતું તળાવ [વિ, જી. એ. ] ( ૪ )માણૈજિકા નટ્ટી એટલે હાલ સૂકાઇ ગયેલા માલન(?)ને પટ [વિ. જી. એ.] દૂતક, રાજપુત્ર ધ્રુવસેને શીલાદિત્ય ૩ જાનું એક બીજું દાનપત્ર' પણ અમલમાં આવ્યું હતું. લેખક શ્રીમદ્ અનહિલે ઉપર જણાવેલું નું દાનપત્ર પણ લખ્યું હતું, તથા અરબહુ ૨જા તથા ધ્રુવસેન ૩જા પાસે સેવા કરી હતી. તારીખ, [ગુપ્ત-] સંવત ૩૫૦ એટલે ઈ. સ. ૬૬૯-૭૦ના ફાલ્ગુન વિદ ૩ની છે, ૧ એ. ઈ. ૧. ૪ ૫૫, ૭૪ વજેશંકર છ. ઓઝા તથા થી. વૉ, સ્ટાૉટસ્કેાઈ ૨ ( છું, એ. વા, ૧૧ ૧,૩૫) ૩ ઈ. એ. તા. ૧૧ ૫. ૩૦૯ ૪ ઈ. એ. બા. ૭ પા. છઠ્ઠું અને એ, ઇ. Àા. ૧ પા. ૮૫ "Aho Shrut Gyanam" Page #301 -------------------------------------------------------------------------- ________________ २२४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर' पतरू पहेलुं २ ओं स्वस्ति [ ॥ ] विजयस्कंन्धावारा [ तू ]खे[ ट ] कवासका [त् ] प्रसभप्रणता* मैत्रकाणां मतुलबलसंपन्नमण्डलामोग संसक्तप्रहारशतलब्धता पापतापोपनतद[1][ ना ] मित्राणां २ जैवोपार्जितानुरागादनुरक्तमौलभृत[ : ]श्रेणीबल[[ ]वाप्तराज्यश्रिय परम माहेश्वरश्रीभट [T]र्वादव्यवच्छिन्नराजवश [T]न्मातापितृचरणारवि[न्द ] प्रणतिप्रविधौताशेष ३ कल्मषः शैशवात्प्रभृति खड्गाद्वि [ ती ] यबाहुरेव समदपरगजघटास्फोट[ नप्र ] काशित सैत्व निकषस्तत्प्रभाव प्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनख रश्मि संहतिरस४ कलस्मृतिप्रणीत ] सम्यक्परिपालन प्रजा हृदयरञ्जनान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्य्यगाम्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशा [ ] द्विराजोदधित्रिदशगुरुधनेशानतिशय [1] - ५ नः शरणागताभयप्रदानपरतथा तृणवदपास्ताशेषस्वकाय्यैफल [ : [प्रार्थनाधिकाप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादच[ ]रीव सकलभुवनमण्डलामोग६ प्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तान विसृतजाह्नवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशत सह स्रोपजीव्यमानसम्पद्र् ७ पलोभादिवाश्रितः सरभसमाभिगा[ मि ]कैर्गुणैस्सहजशक्ति शिक्षाविशेषपिस्मा - पिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मदायानामप[T] ८ [ कर्ता ] प्रजोपघातकारिणामुपलवानांदर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपात्थिवाश्रीः ९ परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्यादानुयातः सकलजगदानन्दमात्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिङ्मण्डलः समरशत विजयशोभासनाथ १० मण्डलाग्रद्युतिभासुरतरासपीठोदुढगुरुमनोरथ महाभ[T]रः सर्व्वविद्यावर [1] परविभागाधिगमविमलमतिरपि सर्व्वतः सुभाषितलवेनापिसुखो ११ पपादनीयपरितोषः समग्र लोकगाथगाम्भीर्यहृदयोपि सुचरिता तिशय सुव्यक्तपरमकल्याणस्वभाव[ : ]खिलीभूतकृतयुगनृपतिपथ [] वि ] शोधनाधिगतो १. शनी छाप उपधा २ ह्नि ३ . वायो मैत्रकाणाम ४ वा वंशा व सत्त्व १ मार्ग ७ पायो विस्मापिता ८ पांच भासुरतरांरापीटो दूड.. "Aho Shrut Gyanam" Page #302 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो २२५ १२ दप्रकीर्तिः धर्मानुपरोधोज्वलंतरिकृतार्थसुखसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितीयना मा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्तत्पादानु१३ द्धयातय स्वयम( पेन्द्रगु[रुणेव[ गु]रुण[]ल्यादरवतासमभिलषणीयामपि राज लक्ष्मी स्कन्धासक्तो परमभद्र इव धुर्य्यस्तदाज्ञासंपादनैकपरतयैवोद्वहन् १४ खेदसुखरतिभ्यामन[ 1 ]यासितसत्वंसंपत्तिःप्रभावसंपद्वशीकृतनृपतिशतशिरोरत्न___च्छायोपगुढं पादपीठोपिपरावज्ञाभिमानरसानालिजित१५ मनोवृत्तिःप्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानेरप्यरातिभिरनासादितप्रति क्रियोपाय : कृतनिखिलभुवनामोदविमलगुणसं-- १६ हति(:)प्रसभविघटितसकलकलि[ विलसिता गतिः नीचजनाधिरोहिभिरशेषैर्दो धैरनामृष्टात्युन्नतहृदयः रूयातपौरुपास्त्रकौ१७ शलातिशयगणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंसाहप्रकाशितप्रवीरपुरुष[ : प्रथमसं. ख्याधिगमःपरममाहेश्वरःश्री १८ खरग्रहस्तस्य तनयस्तत्पादानुद्ध्यातःसकलविद्याधिगमविहितनिखिलविद्वज्जनमन परितोषातिशया : ]सेत्वसंपदा त्यागौ१९ दायण च विगतानुसन्धानासेमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षिता नेकशा[ स्त्र ]कल[ 1 ]लोकचचितगहरविभागोपि प-- २० रमभद्रप्रकृतिरकृत्रिमप्रश्चयविनयशोने विभूषणः समरशतजयपताकाहरणप्रत्यलोद___ प्रबाहुदण्डाविध्वङ्सितं निखिल२१ प्रतिपक्षदप्पोदयः स्वधनु - प्रभावपरिभूतात्रकौशलाभिमानसकलनृपतिमण्डला भिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेन२२ स्तस्यानुजस्तत्पादानुयातः सच्चरितातिशयितसकलपूर्वनरपतिरतिदुस्साधानामपि प्रसाधयिता विषयाणा[i] मूर्तिमानिव २३ पुरुषकारः परिवृद्धगुणानुरागनिभरचित्तवृत्तिभिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृति भिरधिगतकलाकरमघकान्तिमान्नि२४ तिहेतु [र ] कलङ्ककुमुदनाथ : ] प्राज्यमतापस्थगितदिगन्तरालप्रध्वसिते. ___ध्वान्तराशिः सततोदि[ तः स ]विता प्रकृतिभ्यः प. २५ प्रत्ययमत्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमागमपरिपूर्ण विदधानः सन्धिविग्रह. समासनिश्चयनिपुणः स्थानेनुरूवाया कीर्तिः: २ या धोज्ज्वल. 3 41 ध्यातः ४ ५य लक्ष्मी ५ वां। सका. पांया सत्व. पाय! गूढ. ८ वाया मानैर. पायो सत्त्व. १० वी नाश. ११ वायो चरित. १२ पाया शोभा १3 411 ध्वंसित १४ वा व्वंसित. "Aho Shrut Gyanam" Page #303 -------------------------------------------------------------------------- ________________ २२६ गुजरातना ऐतिहासिक लेख २६ पमादेशन्ददद्गुणवृद्धिविधानजनितसंस्कारः साधूनां राज्यसालातुरीयस्तन्त्रयोरुभ योरपि निष्णात ]: प्रकृष्टविक्रमोति क२७ रुणामृदुहृदयः श्रुत[ 1 ]व[1]नप्यगर्विसधान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि . निरसितादोषवतामुदयसमयसमुपजनितजन[ ता ]नुराग२८ परिपिहितभुवनसमर्थितप्रथितबालादित्याद्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुवसेन स्तस्यं स्यतस्तत्पाद[क] मलप्रणामधरणिकष. २९ जनितकिणल [1] न्छनललाटचन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमौक्ति कालकारे विश्रमाम(1) ल [C] तविशेष [:] प्रदानसलिलक्षालिताग्रहस्तार विन्द ३० न्याया इव मृटुकरग्रहणा[ द ] मन्दीकृतानन्दविधि-मुन्धराया भुकेधनुव्वे इव संभाविताशेषलक्ष्यकलापः प्रगतसामन्तमण्डलोत्तमाङ्गकृत३१ जूडा[२] लायमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्र वर्ति[:] श्रीधरसे न ] स्तत्पितामह भ्रा ]३२ [ त्रिश्रीशीलादित्यस्य श[ प[ 1 रिवाजमना मक्तिबन्धुराव[ यव ] कल्पितप्रणतेरतिधव[ ल ]या दूरं तत्पादारविन्दप्रवृत्तया नखमणिरुचा मन्दा किन्येव नित्यममलितोत्तमाङदेशस्यागस्त्य ]३३ स्यैव राजेपदाक्षिण्यमातन्वानस्य प्रबलधवलिना यशसां वलयेन [मण्ड ] मण्डित ककुभा नभसि यामिनीपतेबिडम्बिताखण्डपरिवेषमण्डलस्य पयोदश्यामशिखर चुचूकरुचिरसह्यविन्ध्यस्त३४ [ नयुगा ] [ याः ] बीजु पतलं ३६ क्षिते पत्युः श्रीडेरभटस्य[अज: 'क्षितपसंहतेरनुरागिण्याः शुचियशोशु. ___कभृतः स्वयंवरमालामिव राज्यश्रियमर्पयन्त्या तपरिग्रहः शौ३६ र्यमप्रतिहतव्यापारमानमितप्रचण्डरिपमण्डलं मण्डलाप्रमिवावल[म्ब ]मानः शरदि प्रसभमाकृष्टाशि[ ली मुखबाणासनापादितप्रसाधना३७ नां परभुवा विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविधवर्णोज्वलेन श्रुतातिशये नोद्भासितश्रवणः पु[:] न पुनरुक्तेन रत्नालङ्कारेण[ 1 ]लङ्कृतश्रोत्र[ : 1 ३८ परिस्फुरत्कटकविकटकीटपक्षरत्नकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावसेकविल[क] सन्नवशैवलाङ्कुरभिवाप्रपाणिमुद्वहन् धृतविशालरत्न[ 1 ]. पायो शालातुरीयतन्त्र, २ यांचा विक्रमोफि. 3 वांया सेनस्तस्य सुत. ४ या लंकार. ५ वाया धनु. द. ६ वांय त पाया जन्मनो. ८ वाया चुका । वाया क्षितिप १० वांया यशों शुक. ११५३ मप्रति १२.यांया रिपु 13 पाया भुवा १४ वायो वर्णोज्ज्वलेन, १५ पाया नेव. "Aho Shrut Gyanam" Page #304 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्री २२७ ३९ वलयजलधिवेलातटा [य] मानभुजपरिष्वक्तविश्वम्भरः परममाहेश्वरः श्रीध्रुवसेन स्तस्या[:]यजोपरमहीपतिस्पर्शदोषनाशनधियेद ४० लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टायष्टिरतिरुचिरतरचरितगरिमपरिकलितसकल नरपतिरतिप्रकृष्टानुरागर[स]रभसव. ४१ शीकृतप्रंणतं समस्तसामन्तचक्रचूडामणिमयूखखचितचरणमले युगल [ : ] प्रोद्दामो दारदोर्दण्डदलितद्विषद्वर्गदर्पः प्रस४२ पैत्पधीय (I:)प्रताप[प्लो ]षित[ 1 ] शेषशनावशः' प्रणयिपक्षनिक्षिप्त___ लक्ष्मीकः प्रेरितगदोक्षिप्त सुदर्शनचक्रः परिहृतबालकीडो४३ नतद्विजातिरेकविक्र[ म ] प्रा सा धितधरित्रीतलोन[ ङ्गी ]कतजलशय्योपूर्व____ पुरुषोत्तमः साक्षाद्धम्म इय सम्यग्व्य[ व स्थावितवार्णी४४ श्रमाचार[ : पूर्वैरप्युव्वीपति[ भिस्तृ ष्णालवलुब्धैान्यपहृतानि देवब्रह्मदेयानि तेषांमप्यतिसरलमन प्रसरमुत्सङ्क४५ लनानुमोदनाभ्यां परिमुदिततृभूवै नाभिनन्दितोच्छ्रितोत्कृष्टधवलधर्मध्वजप्रकाशि तनिजवशो देवद्विजगुरुत्पति यथार्ह[ म ] न४६ वरतप्रवर्तितमहोइनादिदानव्यसन[ 1 नुपजातस[ न्तोषो पात्तो [ दा ]रकीर्ति___पंक्तिपरंपराकन्तुरितं निखिलदिक्चक्रवालः ४७ [ स्प ]ष्ट[ मे ]व यथार्थधादित्यापरनामा पर[ म माहेश्वरः श्री[ ख ]रग्र हस्तस्य[ । जन्मन मुदषण्डश्रीविकासिन्या कल[ 1 ]वत४८ श्चन्द्रिकयेव की| धवलित[ स ] कलदिङ्मण्डलस्य स्खण्डितागुरुविलेपनपिण्ड श्यालो विन्ध्यशैलविपुलपयोधराभोगायाः । ४९ क्षोण्या(:) : पत्यु[ क "श्रीशीलादित्यस्य सुनें [नव प्रालेयकिरण इव प्रतिदिनसंवर्द्धमानकलाचक्रवाल ] सरीन्द्रशिशुरिब रा• ५० जलक्ष्मीमचलवनस्थलीमिवालकुळशः शिखण्डिकेतन इव रुचिमच्चूडामण्डनः प्रचण्डशक्तिप्रभावश्च गरदागमैं ५१ इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलयन्नम्भोधरानिव परगजानुदय एव तपन बालातप इव सप्रेमि मुष्ण५२ नभिमुखानामायूष द्विषतां परममाहेश्वरः श्रीशीलादित्य शली सर्वानेव समा ज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया । ५३ मातापित्रो * पुण्याप्यायन [1] य दीपविनिर्गततच्चातुविद्यसामान्यडौण्ड व्यसगोत्रयाजसनेयिसब्रह्मचारिब्राह्मणधनपतिxi प्रणत २ वाया कमल. ३ पाया पटीयः ४ यायो शत्रुवंशः ५ वादोरिक्षप्त. ६ वाया कीडओ.७ पाये। भवःकृत पाया कृतवां स्थापितवर्णा 10वांय तेषाम. ११ वाचा त्रिभुव. १२ वाया वंशोदेवद्विजगुरुन्प्रति, पाय दन्तुरित १४ पायाश्यामल १५वांया पत्युः १९वाया सनु १७१यशर १८वांया सप्रामे १४ वाया यूपि. "Aho Shrut.Gyanam" Page #305 -------------------------------------------------------------------------- ________________ २२८ गुजरातना ऐतिहासिक लेख ६४ पुत्रनामणमटि-ईश्वराभ्यां सोदरभ्रातृभ्यां सुराष्ट्रपु मधुमतीद्वारे देसेनकग्रामे पूर्व सीग्नि पञ्चपञ्च[ 1 ]शद्भूपा५५ दावर्तपरिसरा वापी [1] यस्या आधाटनानि [1] पूर्वतः पिञ्छकुपिको वहः . दक्षिणतः ब्राह्मणवावप्रत्ययक्षेत्रं मल्लतटाको च [1] ५६ अपरतः ग्रामनिपानकूपकः [ ! ] उत्तरतः मूलवभपाटकग्रामसीमा [1] तथा पूर्वदक्षिणसीनों कविठिकाक्षेत्रखण्डं सप्ततिभूपा५७ दायर्तपरिमाणं [ ! ] यस्य पूर्वतः विशालपाटकय[ 1]मसीमा[1] दक्षिणतः शिवत्रातइज्जग्रामसीमा [1अपरतः विशालपटके ग्रामसीमा [ 1 ] उत्तरतः ५८ विशाल[घा ]टकं प्रामसीमा [1] तथा एतत्सीम्नी द्वितीयक्षेत्रखण्डं उच्चासन्धित नवतिभूपादावर्तपरिमाणं [ ! ] यस्य पूर्वतः विशालपाटकग्रामसीमा [1] ५९ दक्षिणतः विशालपाटकग्रामसीमा [ 1 ]अपरतः पिञ्छकूपिकावहः [ 1 ] उत्तरतः थेरकसत्ककौटुम्बक्षेत्रं[:] I] [ तथा पूर्वसीन्नि त्रितीयखण्डं ६० विङ्गतिभूपादावर्चपरिमाणं [1] यस्य पूर्वतः माणइजिका नदी [1] दक्षिणतः [व]प्पकप्रकृष्टक्षेत्रं [1] अपरंतः ब्रामणस्कन्दसत्क६१ हदेयक्षेत्र । उत्तरतः ईश्वरप्रत्ययक्षेत्र[ । एवमिदमाघाटनविशुद्धं वापी ___ समन्वितं क्षे []खण्डत्रयं सोद्रङ्गं सोपरिकरं सभूत६२ वात प्रत्य[ 1 ]यं सधान्यहिरण्यादेयं सदगा प ] राधं सोत्पद्यमानविष्टिक. सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रचदेवब्रह्मदेवरहितं ६३ भूमिच्छिद्रन्याये[न]।चन्द्राकर्णिवक्षितिसरित्पर्बतसमकालीनं पुत्रपौत्रान्वयभोग्यमु क[1]तिसग्गेणे' सर्मद[ 7 ]यो नि ]सृष्टः[ 1 ]यतो तयोः समुचितया ब्रह्मदेयस्थित्या ६४ भुञ्जतो! : कृर्षतो:"कर्षयतोः प्रदिशतो [ स ]का [ न ] कैश्चिम्यासेधे वर्ति तव्य[ म] [ग]मिभमनृपतिभिरप्यस्मयशजैरन्या अनित्यान्यैश्वर्याय स्थिरं मानुषं सामान्यञ्च भूमिदानफैलं६५ मवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्य - परिपालयितव्यश्चेत्युक्तञ्च ॥ बहुभिर्वसुधा भुक्ता राजभि : ] सगरादिभिः [ 1 ] यस्य यस्य यद[1]भूमिदयस्यै तस्य तदा फलं [1] यानीह दारिद्य[ भ ]यान्नरेन्द्रद्धनानि ध. ६६ मायतनीकृतानी [ । निर्भुक्तमात्यप्रतिमानि तानि को नाम साधु * पुन राददीत । षष्टिंवर्षसहस्र । ण ] खग्गे तष्टत भूमिद[:] आच्छेला चानुम[1]न्ता च तान्येव नरके वसेत् ॥ ] दूतकोत्र राजपुत्र [ध्रुव सेन[: ।।] ६७ [ लिखितमिदं स[न्धि विग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दर्मा ट] पुत्रदिविर पतिश्रीमदनहिलेनेति ।। सं ३०० ५० फाल्गुण ब ३ [॥ ] स्वहस्तो मम ॥ ૧ મટિ અને ક્ષર વરીને આડી લાટી બે નામ જુદા પાડવાના ઇરાદાથી મુકે લી હેવી જોઇએ, અહી તેમજ पं. भां ईश्वत कचरा वागे.२वाया कृपिका ३ वांया तटाकञ्च ४ १२ सीनि ५ पाये। हाय पाटक पांय पाटक ७ पांच सीनि ८ पायो संज्ञितं.५ पायो तृतीय. १० पाय विशति. ११ वांया ब्र. १२ पाया देयं सदशा. १३ पाया विष्टिक. १४ यांच्या सांग धर्म 14 या यतस्तयो. ११ वांया कृपतोः १७ वांग प्रदिशतो १८२यो भद्र १५ पायो द्श. २. वाय फलं. या भूमिस्तस्य २२वायाधनानि २३यांया कृतानि २४वाये स्वर्गे तिष्ठति २५ वाया फाल्गुन "Aho Shrut Gyanam" Page #306 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्री ભાષાન્તર (૫. પર) પરમ માહેશ્વર શ્રી શીલાદિત્ય કુશળ હાલતમાં (નીચેનું ) શાસન સર્વેને કરે છે તમને જાણ થાય કે–મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થ, બ્રાહ્મણ ધનપતિના પુત્ર, દ્વીપ માંથી આવતા, અને આસ્થાન)ના ચતુર્વેદી મધ્યેના, ડૉડલ્ટ ગોત્રના અને વાજસનેય શાખાના સબ્રહ્મચારી બ્રાહ્મણ ભક્ટિ અને બ્રાહ્મણું ઈશ્વર નામના બે સહોદર ભાઈઓને સૌરાષ્ટ્ર ભૂમિમાં દેસેનક ગામમાં મધુમતી નદીના મુખ (દ્વાર) આગળ નીચેની જમીનના ખડ આપ્યા છે(૧) (ગામની પૂર્વ સીમા પર એક ક–પપ (પંચાવન) પાદવ ભૂમિના વિસ્તારને, જેની સીમાંકયુર્વે પિછકૂપિકાવહ. દક્ષિણે બ્રાહ્મણ બાવનું ક્ષેત્ર, અને મહલ તડાગ; પશ્ચિમે ગ્રામનિપાન કૃપક (ગામને પાણી પીવાનો છે. ઉત્તરે મૂલવવાટક ગામની રસીમા (૨) ( દેસેનક ગામની ) અગ્નિ કોણની સીમામાં કવિથિકા નામને ૭૦ પાદાવર્ત ખેતી કરાએલી ભૂમિને ખબ્દ, જેની પૂર્વ વિશાલ પાટક ગામની સીમા. દક્ષિણે શિવત્રા તૈજજ ગામની સીમા. પશ્ચિમે વિશાલ પાટકની સીમા ઉત્તરે વિશાલપાટકની સીમા. (૩) ( દેસેનક ગામની) તેજ સીમમાં ઉચા નામને ૯ પાદાવતને ખેતી કરાએલે બીજો ભૂમિનો ખરડ, જેની પૂર્વે વિશાલપાટક ગામની સીમા. દક્ષિણે વિશાલ પાટક ગામની સીમા. પશ્ચિમે પિચ્છકૂપિકાવહ અને ઉત્તરે ચેરકે ( રથવી)નું કૌટુમ્બ ક્ષેત્ર અને (૪) દેસેનકા ગામની પૂર્વ સીમામાં ૨૦ પાદાવ ભૂમિને ત્રીજો ખડ જેની પૂર્વે માર્ણજિજકા, નદી દક્ષિણે બમ્પકનું ઉત્તમ ક્ષેત્ર, પશ્ચિમે બ્રાહ્મણ સ્કન્દનું બ્રહ્મદેય ક્ષેત્ર. ઉત્તરે ઈશ્વરનું ક્ષેત્ર (. ૬૧) આ પ્રમાણે કહેલી તેમની સીમાવાળા આ ત્રણ ખેતી કરેલા ખરડ વાપી (તડાગ) સહિત, ઉદ્વેગ, ઉપરકર, અને ભૂતવાત પ્રત્યાય સહિત અન્ન અને સુવર્ણની આવક સહિત, દશ અપરાધ કરનારના દડની સત્તા સહિત, વેઠના હકક સહિત, રાજપુરૂષની દખલગિરિથી મુક્ત, મંદિર અને દ્વિજોને પૂર્વે કરેલાં દાના સિવાય ભમિછિદ્રના ન્યાયથી ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતના અસ્તિત્વકાળ સુધી આ બે દાન લેનારના પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપગ માટે ધર્મ દાન તરીકે પાણીના અઘેથી મે આવ્યા છે. (પ. ૩) આથી આ બે (દાન લેનારા પુરૂને ) બ્રહ્રદયના સામાન્ય નિયમ અનુસાર (આ ભૂમિને ) ઉપભેગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અથવા અન્યને સોપે ત્યારે કેઈએ પ્રતિબંધ કરવા નહિ. " (પં. ૬૪) અને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્રનોએ રાજ શ્રી ચંચળ છે, જીવિત અસ્થિર છે. અને ભૂમિદાન સર્વ નુપને સામાન્ય છે એમ માની આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું (. ૬પ) “ અને કહ્યું છે કે [ ચાલુ કેમના ત્રણ ક ] (૫. (૬) આ દાન)ને દૂતક રાજપુત્ર ધ્રુવસેન હતો. આ દિવિરપતિ સંધિવિગ્રહધિકૃત શ્રીસ્કન્દુભટના પુત્ર દિવિરપતિ શ્રીમદ્દ અનહિલથી આ (શાસન) લખાયું છે. સં. ૩૫૦, ફાગુણ વદિ. ૩. આ મહારા સ્વહસ્ત છે. "Aho Shrut Gyanam" Page #307 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૩ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો સંવત્ ૩૫ર ભાદ્રપદ સુ ૧ નીચે આપેલું શીલાદિત્ય ૩ જાનું દાનપત્ર જેને ફેટોગ્રાફ ડૉ. બસે મને આ હતો, તે ૧૨ ઇચ૮૧૩ ઇંચના માપનાં બે પતરાં ઉપર લખેલું છે. મુદ્રા ખોવાઈ ગઈ છે. પરંતુ બીજી રીતે લેખ સુરક્ષિત છે. વલભી રાજાઓનાં અન્ય દાનપત્રોની લિપિ કરતાં આની લિપિ કેટલેક અંશે જુદી છે. કારણું કે, લેખ માટે વપરાતા અક્કડ અને પુરાતન અક્ષરેની સાથે સાથે, ઇ. સ. ૪૦૦–અને ૬૦૦ વચ્ચે વ૫રાતી સાહિત્યની લિપિમાંથી લીધેલાં કેટલાંક રૂપ તેમાં બતાવ્યાં છે. સંવત્ ૩૪૮ અને ૩૫૬નાં શીલાદિત્ય ૩(ત્રીજા)નાં આપણી પાસે બે દાનપત્રો હેવાથી સંવત ૩૫ર ના ભાદ્રપદ સુદ ૧નું આ દાનપત્ર વલભીના ઈતિહાસના જ્ઞાનમાં કંઈ નવી માહિતી ઉમેરતું નથી. આ દાનપત્રને આશય ગાગ્યે શેત્રના, યજુર્વેદનું અધ્યયન કરતા બ્રાહ્મણુ કિકક(કીકાભાઈના પુત્ર માપદત્ત (?) ને બે ભૂમિખંડના ત્રનું દાન છે. દાન લેનાર પુરુષ વલભીમાં રહેતા હતા પણ તે આનન્દપુર(એટલે કદાચ વડનગર)ને વતની હતા. પાછળનું નકકી કરેલું જે સાચું હોય તો વલભીમાં નાગર બ્રાહ્મણે હતા તેને આ બીજો દાખલો છે. સુરાષ્ટ્ર અથવા સેરઠમાં ધૂશા ગામમાં તે ખેતર હતું અને જેનું નામ સ્પષ્ટ નથી તે શહેરના કબજાનું હતું. તક એક રાજપુત્ર ધ્રુવસેન, જે નામ પરથી રાજકુટુંબને માણસ ધારી શકાય, તે હતે. હવે પછી પ્રગટ થશે તે એક નવું રાઠોડ દાનપત્ર સ્પષ્ટ બતાવે છે કે દૂતક, મેં હંમેશાં ભાષાંતર કર્યું છે તેમ કાર્યને અમલ કરનાર પુરૂષ નથી, પરંતુ ઘણી વખત તેને, દૂત (સંદેશા લઈ જનાર) અથવા દાનને અમલમાં મૂકવાનું કાર્ય સૈપાયેલા માણસ એમ અર્થ થાય છે. લેખક શ્રી સ્કંદભટ દિવિરપતિને પુત્ર દિવિરપતિ શ્રી અણહિલ છે. અણહિલે પહેલાં અરડ. ૨(બીજ)ની સેવા (નોકરી) કરેલી હતી. • ઈ. એ. વી. ૧ પા. ૩૦૫ કે. જી. જુહુર "Aho Shrut Gyanam" Page #308 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो २३१ अक्षरान्तर पतरूं पहेलु १ ओ स्वस्ति विजयस्कन्धावारा मेघवेनवासकात्मसभप्रणतामित्राणां मैत्रकाणामतुल बलसंपन्नमण्डलाभोगसंसक्ताहारशतलब्धप्रतापात्प्रतापोसनत२ दानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलकृतः श्रेणीबालावाप्तराज्यश्रिय परममावे श्वरश्रीभटाकदन्यवच्छिन्नराजवंशान्मातृपितृचरणारविन्दः ३ प्रणतिप्रविधौताशेषकल्मषः शैशयप्रकृति सङ्गद्वितीयबाहुरेव समदवरगजघटास्फो. टनप्रकाशितसत्रनिकसस्तस्प्रभावप्रणतरातिचूडारत्नप्रभासं४ सतपादनखरश्मिसंहति[ ] सकलस्मृतिप्रणीतमार्गसम्यन्वरिपालनप्रजाहृदय रजानान्वर्थराजशब्दो रूपारात्तिस्थैर्योगाम्भीर्य्यबुद्धिसपद्धिः स्मरशशाङ्का५ हराजोदधित्रिदशगुरुधनेशानलशयानः शरणागताभयप्रदानपरतप तृणवदपास्ता शसस्वकार्य्यफल[ :] प्रार्थनाधिकार्थप्रदानानन्दित६ विद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकालभुत्रनुमण्डलामोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तानवि७ कृतजाहवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसंपद्रूपलोभादि वाश्रितः सरमसमाभिगामिकैर्गुणैस्सहजशक्तिशिक्षावि८ शेसविस्मापिताखिलधनुर्द्धरः प्रनमनरसातिसृष्टानामनुपालयित धर्मदायानामपाका प्रजोपयतकारिणामुपपदानां दर्शयिता श्री९ सरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्ष विक्रमो[ विक्रमो पसं प्राप्तविमलपार्थिश्री [:] परममहेश्वर श्रीभ्रवसेनस्तस्य सुतस्तत्पादा१० नुयातः सकलजजदानन्दनात्यन्यतगुणसमुदयस्थगितसमप्रदिङ्गण्डलः समरशत विजयशोभासनाथमण्डलायद्योतितमासुरतरान्सवीठोधग्रगुभ११ मनोरथमवामारः सर्वविद्यापरापरविभागाधिगमबिमलमतिरपि सर्वतः सुभाषित लवेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोका१२ गावगाम्भीर्यादयोपि सुचरितातिशयासुव्यक्तपरमकल्याणस्वभाव : ] खिली भूतकृतयुगनृपरिपथविशोधनाधिगतोदप्रकीर्तिः धर्मनुपरोधोज्वलतरीकृतार्थ१३ सुखसंपदुपसेवानिरूढधम्मोदित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादितास्त स्यानुधस्तत्पादानुख्यातः स्वयमपेन्द्रगुरुणेवगुरुणात्यादरवता * पं. १ पाय ओं; वारान्म; पोपनत पं.२ पायाभूतश्रेणीबला; श्रियः; भटाको, विन्द. ५. ३ वाय। भैशवात्प्रभृति; घटा; सत्त्वनिकष, ५, ४ पाया सम्यकपरि; कान्ति, ५ पाया द्रिराजो; नति; तया; शेष. ५. पाय सकलभुवन; ५. ७ बांया मृतस्रोप. ५.८ पाया शेष; प्रथमनरपतिसम; यिता; प्रजोपया; मुपल्लवा; पं. ४ वांया माहेश्वरः श्रीधर. ५. १० बाय जगदा; पिठो व्युद्धगुरु. ११ पाया महाभा. ५, १२ पाये। तिशय; नृपति; धर्मानुरोधोज्ज्व. पं. १३ सय दित्य; स्थानुज, मुपे. 14 "Aho Shrut Gyanam" Page #309 -------------------------------------------------------------------------- ________________ २३२ गुजरातना ऐतिहासिक लेख १४ समभिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्तं परमनद्र इव धुर्य्यस्तदाज्ञासंपादनैक परतयोवोद्वहन खेदसुखरतिभ्यामनायासितसव्वसं१५ पतिः प्रभावसंपदशीकृतनृपशतशिरोरत्नच्छायोपगूढपादवीठोपि परावज्ञाभिमानर सानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेका परित्यज्य प्रख्यातपौरुषो १६ भिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियोपाय[:] कृतनिखिलनुवनमेदविमलगुण संहति[:] प्रसभविघटितसकलकलिविलसितगतिः नीचजनागिरो १७ हिगिरशेसैदोषैरनमृष्टत्युन्नतहृदयः प्रज्यातपौरुषास्त्रकौशलातिशये गणतिर्थविपक्ष क्षितिपतलक्ष्मीस्वयंसाहप्रकाशितप्रथारपुरुष१८ प्रथमसत्याधिगमः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकल विद्याधिगमविहितनिखिलविद्वज्जनमन - परितोषातिशय [:] १९ सत्वसंपदा त्यागौदार्येण विशतानुसंधानासमाहितारातिपक्षमनोरथाक्षभन्नाः साम्यगुनलक्षितानेककशास्त्रकलालोकचरितगहरोविभायोपि दाम२० भद्रप्रकृतिरकृत्रिममश्रयविनयाशाभाविभूषणः समरशतजयपताकाहरणप्रत्यलोदन बाहुदण्डविध्वसितनिखिलप्रतिपक्षवद्रोदय [:] २१ स्वधनु - प्रनावधरितशास्त्रकौशलानिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्तस्यानुजस्तपादानुध्यातः सकृरि. २२ तिशयितसकलपुवनस्पतिरतिभुस्साधानामवि प्रसाधयिता दिषयाणां मूर्तिमानिव पुरुषकारः शरिवृद्धिगुणानुरागानिर्भरदित्तप्तबितिम्मनुरिव २३ खयमन्यापन्नः प्रकृति[ मि रधिगतकलाकलापxकन्तमान्नितिहेतुरकालकर कुमुदनाथ [ : ] प्राज्यप्रतापस्थगितदिगन्तरालाप्रन्वक्षितध्वास्तराशिप२४ सततोसतत प्रकृतिसुतिभ्यः परं प्रत्ययमन्वर्थवन्तमतिबहुतिथपयोजनानुबन्धमाग मपरिपूर्ण विदधानसन्धिविग्रहसमासनिश्रयनिपुणाः २५ स्थानुरुपमादेश दद्गुणविद्धिविधानबनितसंस्कारः साधूनां राज्यसालातुरीयस्त न्त्रयोरुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि क२६ रुणामृष्टहृदयो श्रुतवानप्यगर्वितxकान्तोवि प्रशमी स्थिरसौहृदय्योषि निरसिता षेषवतामुत्यसमयसमुपजनितजनतानुरागः ५१४ पाया राज्य, सक्तां; भद्रतयेयो; खट; सत्त्व.-.-५.१५ पायो द्रशी; पीठो; वृत्तिः, पौरुषा पं. १९ वाया भुवनामोद; धिरो.-. १७ पांया हिभिर शेषेर्दो रना, यात्यु, प्रख्यात; तिशयमणतियः पतिः प्रवीर, पं. १८ पायो संख्या. पं. १५ पाया दाव्यग. विगत; भन; सम्य; गहरवि, परम. ५, २० दांया प्रश्रय; यशोभा, ध्वं; दयोदयः , २१ पाया प्रमावपरिसूतानः भिमान; नृपति; सञ्चरिता; पं. २२ पाया पूर्व, रतिदुस्सा; मपि विषया; परिवद्ध चित्तवृत्तिभिध; पं. २३ या मभ्याप; कान्तिमानि; कलक; रालः प्रध्वंसिः ध्वान्तराशिः; पं. २४ वांया सततोदितसविता प्रकृतिभ्यः; प्रत्ययम, निश्चय, णः. ५.२५ वाया स्थानेनुरुप, शं; वृद्धि; शाला; तन्ध.--. २६ वांया हृदयः; न्तोपि; योपि; दोष;--- "Aho Shrut Gyanam" Page #310 -------------------------------------------------------------------------- ________________ २३३३ शीलादित्य ३ जानां ताम्रपत्रो २७ परिविहितभुवनसमर्थितबालादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्य सुतस्तत्पादकमलप्रणामधरणिकष२८ गजनितकिणलाञ्छनललाटचन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमतकोलकार विभ्रममलश्रुतविशेष :] प्रदान२९ सलिलक्षालितामहस्तारविन्दxकन्याया इव मधुकारग्रहणादमन्दीक्रितानंन्दपिधि वसुन्धारायाः काम्मु३० को धनुर्वेद इव संभाविताशेषलक्ष्यकलापः प्रणतसामन्तमण्डलोत्तमाङ्गकृतथूडो कल्ला३१ यमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमे३२ श्वरचक्रवर्तिश्रीधरसेनम्नत्पितामहभ्रातृश्रीशीलादित्यस्य शापाणे .पतरूं वीजें १ तस्पितमहकृतिश्रीशीलादित्यस्य शाङ्गपारिवाजयोरि भत्तिबन्धुरावयवकस्पित प्रणतेततिधवलय दूरं तत्पादारविन्दप्र[ वि]चया नखमणिरूचा मन्दाकिन्येव २ नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येव राजद्दीक्षिण्यमातन्वानस्य प्रबलधवालिना यशासां वलयेन मण्डितकुमा नभसि यामि३ नीपतेवि[ द म्पितम-परिवेषमण्डलस्य पयोदश्यामशिखरचूचुकरुचिरसद्यविन्ध्य___ स्तनयुगलक्षिते ४ पत्यु[:] श्रीदेरभटस्याङ्गजा क्षिती४ पसंहतेरनुरागिण्याः शुचियशोशुकधृतः स्वयंवरमालामिव राज्यश्रीयामप्र्पयस्त्या कृतपरिग्रहः शौर्यमप्रतिहतल्यापारमनमतप्रचण्डारिपुम५ ण्डलं मंण्डलायमिवालम्बः मम शरदि प्रसभमास्तष्टशलीमुषपाणासनपाटितप्रपाभ नानां परभुवा विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विवि६ ध[व]ोज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवण : ] पुन : ] पुनरुक्तेनेव रत्नाल कोरणालङ्कृतश्रोःत्र परिस्फुरकटकविकटकीटपक्षरत्नकिरणमविच्छिन्ना७ प्रधानसलिलनिवहावसकविलसन्नवशैवलाङ्कुरमिवाप्रपाणिमुन धृतविशलेरत्न वलयजलधिवेलातजायमानभुजपरिष्वक्तयिश्वंभरः ८ परममहेश्वरः श्रीध्रुवसेनस्तस्याग्रजोपरमहीपतिसर्शदोषनाशनधियेव लक्ष्या स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टानयष्टारतिरुचिरतरचरितग५. २७ पायो बृहित; थरणी,-- ५. २८ पायो मौक्तिकालंकार: मामल.--. २८ वाया मृदुकरः कृतानन्दवि, कार्मुके. ५.३० पायो चूडारत्ना. . १ तस्पितामह थी पाणे सुधा डीनमा वाया जन्ममो भफि; प्रणतिरति; लया. ५. । विदलिताखण्डपरि; Kज:. ५, ४ पायो नियमपेयन्त्या x; शौर्य; मानमि. ५. ५ वाया मण्डलान; लम्बमानः; माकृष्टशिलीमुखवा; नापादितप्रसा; भुवां. ५.५ पाया उज्वले श्रोत्रः; च्छिन. ५.वाया प्रदान; बसेक दूहन; विशाल; तटा; वि. ५८वाय माहेश्वरः; स्पर्श; यष्टिर. "Aho Shrut Gyanam" Page #311 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ९ रिमपरिकालतसकलनरपतिरतिप्रकृष्टानुरागरसेरभसरशीकृपणतसमस्तसामन्तचक्र चूडामणिमयूखखचितचरणकमल१० युगलः प्रोद्दामोदारदोईण्डदलितद्विसद्वर्गदर्पःप्रसर्फत्पटीय - प्रतापप्लोषिताशेष शत्रुवंशः प्रणयिपक्षनिक्षिप्तलक्ष्मीकः प्रेरितत११ दोरिक्षप्तसुदर्शनचक्रः [ प रिहृतबालक्रीडोनधकृतद्विजातिरेकविक्रमप्रसाधित. धरित्रीतलोकाङ्गीकृतजलशय्योपूर्वपुरुषोतमः साक्षा१२ [द्ध]इव सम्यव्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वैरप्यूर्वीपतिभिस्त्रिष्णालवलुब्धै र्य्यस्यपहतानि देवब्रह्मदेयानि तेषामप्य१३ [ति सरलमन प्रसरमुसङ्कलनानुमोदनाभ्या परिमुदितत्रिभुवनाभिनन्दि तोच्छ्रितोत्कृष्टधवलधर्मध्वजप्रकाशितनिजवंशो देव१४ द्विजगुरून्प्रति यतोर्हमनवरतप्रवर्तितमहोदङ्गादिदानव्यसनानुपजातसन्तोषोपात्तो परकीर्तिपंक्तिपरंपरादन्तुरितनिखि-. १५ लदिव्वक्तवाल स्यष्टमेव यथावं धर्मादित्यापरनामा परममाहेश्वर श्रीखरग्रह स्तस्याग्रज कुमदषण्डश्रीविकासिन्या कालावश्चन्द्रिकयेव । १६ कीर्त्या धवलितसकालदिमण्डस्य खण्डितागुरुविलेपनपिण्डश्यामलविन्ध्यशैलविपु लपयोघराभोगायाः क्षोण्या ४ पत्युः श्रीशीलादित्यस्य . १७ सूनुर्नवप्रालयकिरणा इव प्रतिदिनपवर्द्धमानकालचक्रवाल : ] कसरीन्द्रशिशु रिख राजलक्ष्मीमचलवनस्थलीमिवेलकुर्वाणः शिखण्डिकेतन इव १८ रुचिमचूडामण्डता प्रचण्डशक्तिप्रभावश्च शररागम इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलपन्नमधारनिव परगाजानुदाय एव तपनबा१९ लतपा इव सग्राम मुष्णन्ननिमखानामायून्धि द्विषतां परममाहेश्वरः श्रीशीला दित्य कुशली सवानेव समाज्ञापयामि स्तु वस्संविदितम् २० याथा मया मतापित्रो ४ पुण्याप्यायनाया आनन्दपुरविनिर्गतवलभिवास्तव्यत्रै ___विद्यशामान्यगाय॑सगोत्र अध्वर्युव्राह्मणकिक्कक२१ पुत्रब्राझणमगोपदत्तद्वीनाम-य सुराष्ट्रसु नो-शल्यासास्थल्यां धूषाग्रामे क्षेत्रं द्विख ण्डावस्थितं पञ्चाशदधिकभूपादावर्तशतपरिमाणं यत्रैकं २२ खण्डं दक्षिणसीग्नि कुटुम्बिवावकप्रकृष्टं विशत्यधिकम्पावर्तशतपरिमाणं यस्या घाटनानि पूर्वतो देवशर्मसत्कब्रह्मदेयक्षेत्रं । - पं. पाय वशीकृत. ५. १० पाय द्विषद प्रसप्प. ५. ११ पायो नशीकृत. ५. १२ १३ सम्यम्ब्य; प्युीं ; स्तुष्णा; योन्य. पं. १७ वायो मुत्संकल; दनाभ्यां. ५, १४ १-या यथाई; तोदार पं. १५ पाया दिक्वक्रवालः, स्थ; कलावत. पं. 18वांया सकलदिग्मण्ड. ५.१७ पाया प्रायकिरण; प्रतिदिन संवर्धमानकला; केसरी; मिवा. पं. १८ पाया मण्डन; शारदा; विदलयन्नम्मोध, परगजानुदय. ५.१८ पाया तप; संग्रामे; आभिमु; यूंषि; पयत्यस्तु ५, २.वायो यथा; माता; य; भी; सामान्य. ५.२१ वांया सुराष्ट्रेषु, "Aho Shrut Gyanam" Page #312 -------------------------------------------------------------------------- ________________ शिलादिस्य ३ जानां ताम्रपत्रो २३ दक्षिणतः डाण्डासग्रामसीम अपरतः जज्ज्यल्लकसत्कक्षेत्रं उत्तरतः जज्ज्यलकसत्कक्षेत्रमेव एवभिदामघाटनविशुद्धं क्षेत्रं २४ सोद्वंग सोपरिकरं समूतवातप्रत्यायं सधान्ये हिरण्योदेयं सवशापराधं सोत्पद्यमानविष्टिकं सर्व्वराजकीयानामहस्तप्रक्षेप २५ णीयं पूर्वप्रत्तदेवब्रह्मदेयरहितं भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्काण्णर्वक्षितिसरित्पर्व्वतसमकालीनं पुत्रपौत्रान्वयभोग्य २६ मुदका तिसर्गेण धर्म्मदायोतिसृष्ट[ : ] यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुञ्जतः कलतः कर्षयतः प्रदिशतो वा न कैश्चिव्या सेवे २७ [व] ]र्त्तितव्यमागामिभद्रनृपतिभिरस्यस्मद्वंशजैरन्यैर्व्व अनित्यान्यैश्वर्ययस्थिरं केतुस्यं सामान्यञ्च भूमिदानफलमवर्ग[च्छ ]द्भिरयाम २८ स्मद्दायनुमन्तव्य परिपालयितव्यश्चे [त्यु ]क्तश्व || बहुभिर्वसुधा मुक्ता राजमिस्सकारादिभः यस्य यस्य यदा भूमिस्तःस्य तस्य तदाफलं २९ यानीह दारिद्र्यनयान्नरेन्द्रैर्द्धनानि धर्म्मायतनीकृतानि निर्भुतमास्यपत्रमानि तानि को नाम साधु पुनरामदीत || षष्टिवर्ष ३० सहस्राणि स्वर्गेतिष्ठति भूमिदा आच्छेता चानुमन्ता च तान्यव नरके वसेत् ॥ दूतकोत्र राजपुत्र ध्रुवसेन ॥ ३१ लिखितरिवं सन्धिविग्रहाधिघृतदिविरपति श्री स्कन्दमटपुत्रदिविरपति श्रीमदन हिलेनेति || सं ३५२ भाद्रपद शु १ स्वहस्तो मम ॥ २३५ पं. २३ मिदमा..२४ व सधान्यहिरण्या. २.२१ वाकर्षत, पं. २७ स्याडी ना पांथे। ;; मानुष्यं रयम. पं. २८ ५ िस्सगरारादिभिः तस्य पं. २४ या भयान्न निर्भुक्त; प्रतिमा राददीत; पं. ३० पांच तिष्ठति भूमिदः । तान्येव सेनः २.१ पांये। मिदः धिकृत, ७२ "Aho Shrut Gyanam" Page #313 -------------------------------------------------------------------------- ________________ નં ૮૪ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રા [ ગુપ્ત ] સંવત્ ૩૫૬ - જ્યેષ્ઠ છ ( ? ) શીલાદૃિત્ય ૩ જાનાં સં. ૩૫૬ નાં આ છે પતરાં, જેના ઉપરથી આ લેખ લખ્યું છે, તે જૂદી જૂદી જગ્યાએમાં સાચવેલાં હતાં. પહેલું રાજકાતના વેટસન મ્યુઝીયમમાં અને ખીજું ભાવનગરના મારટન મ્યુઝીયમમાં રાખ્યું હતું. તેઓનાં માપ, ત્રાંબાની કડીઓનાં કાણાં વચ્ચેનું અંતર, તેના અક્ષર, તથા પહેલા પતરાના અંતભાગ અને બીજાને શરૂવાતના ભાગ વગેરે ઉપરથી મને લાગે છે કે આ બંન્ને પતરાં એક જ દાનપત્રનાં છે. પહેલા પતરા વિષે મળી આવતી ઠુકીકત ફક્ત એટલી જ છે કે, તે રાજકેટના મ્યુઝીયમમાં છેલ્લાં ૨૮ વર્ષ થયાં, તે સ્થપાયું ત્યારથી, રાખવામાં આવ્યું છે. અને તે વેટસન મ્યુઝીયમ માટે ખરીદેલા માજી કર્નલ વેટસનના સંગ્રહમાં હતું. બારટન મ્યુઝીયમને બીજું પતરૂં કેવી રીતે મળ્યું' તે વિષે કંઈ જવુાયું નથી. પહેલું પતરૂ સુરક્ષિત નથી. તે બહુ પાતળું અને અરેંડ છે, અને તેની સપાટીમાં ચેડાં નાનાં માટાં કાણાં છે. અક્ષરે પશુ મગડી ગયા છે. પરંતુ લગભગ ખષા વાંચી શકાય છે. બીજું પતરૂ વધારે સુરક્ષિત સ્થિતિમાં છે. તેના કાંઠા ઉપર જરા નુકશાન વાથી દરેક પંક્તિના એક એ અક્ષરો નાશ પામ્યા છે. કાટને કઠણુ થર જામી જવાથી જમણી ખાજીના કેટલાક અક્ષર આળખવાનું મુશ્કેલ થઈ પડયુ છે. છેલ્લી પક્તિના ભાગ બહુ જ ખરડ થઈ ગયેા છે. સુભાગ્યે તારીખ મેનુદ છે. દરેક પતર્ ૧૮×૧૨}” ના માપનું છે. બીજું પરૂ જે વધારે સુરક્ષિત સ્થિતિમાં છે, તે ઉપરથી જણાય છે કે અક્ષર બહુ સુ ંદર રીતે કોતર્યા છે, પરંતુ લેખમાં જોડણીની ભૂલે પુષ્કળ છે. દાખલા તરીકે હસ્ય અને દીર્ધસ્વરાને લાપ અગર ખોટો ઉપયોગ માલુમ પડે છે. ચ્યા દાન શીલાદિત્ય ૩ જાએ આપેલું છે. તેનુ' તથા તેના પહેલાંના રાજાએનુ પ્રાસ્તા1 વક વર્ણન તેનાં વળાનાં બીજાં નાના મુજબ છે. વલભીમાં હુડ્ડા વિહારની સીમા ઉપર આવેલા કુપુરાણુક ગામના આચાયૅ ભિક્ષુ વિમલગુપ્તે બંધાવેલા બૌદ્ધ મઠને દાન આપ્યુ છે. એમ કહી શકાય કે ભિક્ષુ વિમલચુસ અનેં જે ગામના તે રહીશ હતા તે ગામ, અર્ન્સનાં નામે સંવત્ ૪૧૬ નાં અન્ય દાનપત્રમાં જે પ્રસિદ્ધ થયું એ તેમાં આપેલાં છે. સુરાષ્ટ્ર( પ્રાંત )માં આવેલું કસક નામનું ગામ વિહારને આપ્યુ હતું. જે પ્રદેશ સ્થલી )માં તે આવ્યું હતું તેના નામવાળા ભાગ મહુ નુકશાન પામેલ છે. આ દાનના હેતુ આવાં બૌદ્ધ દાનનો હમેશ મુજના જ છે, જેમકે, ઇંદ્રની પૂજાની સગવડ કરવી, તથા વિહારમાં વસતા લેકે માટે જરૂરી ખર્ચ કરવું વિગેરે. આ દાનપત્રના અમલ કરનાર દૂવક રાજકુમાર ખરગ્રહ હતેા અને લેખક, સંધિવિગ્રહના મંત્રિ દ્વિવિરપતિ સ્કંદભદ્રના પુત્ર ક્રિવિરપતિ અણહિલ હતે. આ મતે અધિકારીઓનાં નામ આ રાજાનાં બીજાં દાનામાં છે. આ દાનની તારીષ્મ સં. ૩૫૬ નવી છે, અને તે આ રાજાની મળી આવેલી મેડામાં મેડી તારીખેામાંની એક છે. ૧ જ. છૅ, ભા . એ. સા. ન્યુ. સ. વૈં. ૧ પા.૫૭ ડી, બી. દિકર "Aho Shrut Gyanam" Page #314 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां तापित्रो अक्षरान्तर पतरू पहेलुं १ ओं स्वस्ति विजयस्कन्धावारात पिच्छि[पजि ] (?) बासकात् प्रसभप्रणता मित्राणां मैत्रकाणामतुल बलसंपन्नमण्डल भोग संसक्त प्रहारश तलब्धप्रतापर्यंता२ पोपनतदानमानार्जवोपार्जितानुरागाद नुरक्तमौलभृतैःश्रेणी लावास राज्यश्रिय-परमाहेश्वर श्री भटार्कादिव्यवच्छिन्न राजवशन्मातापित्रि 'च ३ रणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खड्गद्वितीयैबाहुरेव समदपरगज घटस्फोट प्रकाशितसत्त्वनिकषस्तत्प्रभावप्र ४ तारा तिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मि संहतिस्स कलस्मृतिप्रणीतमासम्यक्परिपालनप्रजाहृदयरञ्जनादन्वर्थराजशब्दो रुप - ५ कान्तिस्थै गाम्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्का द्विराजोद घित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया 'त्रिणवदपास्ताशे ६ स्वकार्य्यफलप्रार्थनाधिकार्थप्रदाननन्दितविद्वत्सुहृत्मणयिहृदयः पादचारीब सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहे ७ वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनख मयूख संतानविसृतजाह्नवी जलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रो [पजी ]व्यमान ८ संपद्रूपलोभादिवाश्रितः सरभसमें भिगामिकैर्गुणैस्सहजशक्ति शिक्षाविशेषविस्मापि - ताखिलवनुर्द्धरः प्रथमनरपति [ समतिसृ ष्टाना ९ मनुपालयिता धर्मदायानामपाकर्त्ता प्रजोपघातकारिणामुपवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारा तिपक्षलक्ष्मीप १० रिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वर श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातःस्सकैलजगदानन्दनात्य ११ द्रुतगुणसमुदयस्थगित समयदिङ्मण्डलैः समरशतविजयशोभासनाथ मण्डलाप्रतिभासुरतरांसपठिोदूढगुरु मनोरथ १२ महाभारः सर्व्वविद्याधरा पर विभागाधिगमविमलमतिरपि सर्व्वतः सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषः समग्र लोका १३ गावगाम्भीर्य्यहृदयो [ प ] सुचरता तिशय सुव्यक्तपरमकल्याणस्वभाव खिली भूतकतयुगनृपतिपथविशोधनाधिगतोद [ प्रकीर्त्ति ] १४ नुपरोधो [ज्व] [छतरीकृतार्थ ] सुखसंपदुपसेवानिरूढधम्र्मादित्यद्वितियैनामा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्त [ [त्पादानुद्ध्यातः ! मृत-वंशान्मा-४ पितृ-५ द्वितीय- रूप. व तृण ८ वां शेष. १०५२। फल. ११ मामि १२ का दिनमण्डल: १५ सुचरिता स्वभाव: १६ वां द्वितीय. प्रतापात् -२ ७ वा धैर्य धैर्य आल माहेश्वरः 13 व िध्यातस्कल, १४ २३ "Aho Shrut Gyanam" Page #315 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १५ स्वयमुपेन्द्र गुरु[णे ]व गुरुणात्यादरवता समभिलपणीयामपि राजिलक्ष्मी ___ स्कन्धासक्तां परमभद्र इव धुर्य्यस्तदाज्ञासंपादनैक[२]सत[यै वो ] द्वह१६ न्खेदसुखर[तिभ्याम ]नायासितसत्वसंपत्तिः प्रभावसंपद[शी कृतनृपतिशतशि... रोरत्नच्छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानरसाना१७ लिङ्गितमनोवृत्तिः प्रणतिमेका परित्यज्य प्रख्यातपौरुषाभिमा नै रप्यरातिभिरना सादितप्रतिक्रियोपार्य कृतनिखिलभुवनामोदविमलगु१८ णसंहति' मसभविघटितसकलकलिविलसितगति: "निचजनाधिरोहिमिरशेषैदो... पैरनामृष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषालकौशलातिश१९ या गुण *]गणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्रह प्रकाशितप्रवीरपुरुषप्रथमसंख्या धिगमः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तस्पादानुयातें २० सकलविद्याधिगमविहितनिखिलविद्वजनम परितोषातिशयसत्वसंपदा त्यागौदार्येण विगतानुसन्धानासमैहितारातिपक्षमनोरथाक्षमङ्गः सम्य२१ गुपलक्षितानेकशास्त्रकलालोकचरितगहरविभागोपि परमभद्रप्रकृतिरकृत्रिमप्रश्रयवि- नयशोभाविभूषणः समरशतजयपताकाहरणप्र२२ त्यलोदप्रबाहुदण्डविध्वसितनिखिलप्रतिपक्षदर्पोदयः स्वधनुप्रभावपरिभूतास्त्रको शलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः २३ श्रीधरसेनस्तस्यानुजस्तत्पादानुद्ध्यांत सच्चरितातिशयितसकलपूर्वनरपति" अति दुस्साधीनाापे प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकार परिवृद्धगुणा२४ नुरागानिर्भर चित्तवृतिभिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिमिरधिगतकलाकलापx कान्तिमानितिहेतुरकलङ्ककुमुदनाथ प्रज्यप्रतापस्थगितदिगन्तरौलप्रध्वन्सि२५. तध्वान्तर्राशि सततोदितः सविता प्रकृतिभ्यः परं प्रत्ययं अर्थवन्तमतिबहुतिय प्रयोजनानुबन्धमागमपरिपूणे विदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः २६ स्थानेनुरुमै मादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कारः साधुनी राज्यसालातरि यस्तन्त्रयोरुभयोरपि निष्णात प्रक्रिष्टविक्रमापि करुणामृदुहृदयः २७ श्रुतवानप्यगचितxकान्तोपि प्रशमि स्थिरसौहृदयोपि निरसित दोषवतामुदयः समयसमुपजनितजनतानुरागपरिपिहितभुवनसमर्थितप्रथितबाला२८ दित्यद्वितियनाम परममाहेश्वर श्रीध्रुवसेनस्तस्य सुतस्तत्पादकमलप्रणामधरणिक पणजनितकिणलान्छनललाटचन्द्रशकले शिशुभाव एव श्रवणनिहितPat पायः. २ बायो संहतिः. ३ पाया नीच. ४ पशि नुयातः. पवाय मनः. पांया तिशबः ७वाय सन्धानमाहिता. या विध्वसित. ४ वायो धनुः. १० पायो ध्यातः, ११ वाया पतिः. १२ पाया साधनाना. १६वाय कारः. १४वांय नाथः, १५ वाय। प्राज्य. 184 दिगन्तरालः १७ पाया प्रध्वसित. १८वाय राशिः. १८ वयानुरूप, २. पाय साधुनो. २१ वांया शालातुरीय, २२ पाया निष्णातः. २३ पाया प्रशमी. २४ यि निरसिता. २५ था। द्वितीयमामा. २६ पाया माहेश्वरः. २७ पाया शकलः. "Aho Shrut Gyanam" Page #316 -------------------------------------------------------------------------- ________________ २३९ शीलादित्य ३ जानां ताम्रपत्रो २९ मौक्तिकालङ्कारविभ्रमामलश्रुतिविशेष प्रदानसलिलक्षालितामहस्तारविन्दxकन्याया ____ इव मृदुकरग्रहणादमन्दिाक्रतानन्दा विधिवसुन्धरायाः ३० कार्मुकधनुर्वेद इव संभावितासेषलक्षकलाप प्रणतसामन्तमण्डलोत्तमानधृतचूडा रत्नोपमानशासन- .. ३१ परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधरसेनः बी पतरूं ३२ [तस्थि ]तामभ्रात्रि श्रीशीलादित्यस्य शा[ि पाणे ]रिवाङ्गजन्मनो भक्ति बन्धुरावयवकल्पितप्रणतेरतिधवलया दूरं तत्पादारविन्दप्रवृत्तियानख-]३३ [ म ]णिरुचा मन्दाकिन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येव राजदक्षि ण्यमातन्वानस्य प्रबलधवलिम्ना यशसां वलये न मण्डित-] ३४ ककुभ नभसि यामिनिपतेविडम्बिताखण्डपरिवेषमण्डलम्य पयोदश्यामशिखर. चूचुकरुचिरसविन्ध्यस्तनयुगायाः क्षितेः पत्त्युः श्रीडेरभ[ टस्या-] ३५ [* ]जः क्षितिपसंहतेरनुरगिण्याः शुचियशोशुकभृतः स्वयंवरमालामिव राज्यश्रिममर्पयन्त्या कृतपरिग्रहः हार्य्यमप्रतिहतव्यापारमा- [नमितप्रच.]३६ [ण्ड रिपुमण्डलं मण्डलाममिवावलम्बमानः शरदि प्रसभमाकृष्टशिलीमुखबा णासनापादितप्रसाधनानांपरभुवी विधिवदाचरितकरग्रहणः पू. ३७ वमेव विविधवर्णोज्ज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवर्णी पुनः पुनरुक्तेनेवं रत्ना. ___लकारेणालङ्कृतोत्रे परिस्फुरत्कटकविकटकीटपक्षर लकिरण-] ३८ [म ] विच्छिन्नप्रदानसलिलनिवहावसेकविलसन्नवशैवलाकुरामवाप्रपाणिमुद्वहन् धृतविशालरत्नक्लयजलधिवेलातटायमानभुजप३९ रिवक्तविश्वम्भरः परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्याग्रजोपरमहीपतिस्पर्शदोषनासे नधियेव लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टाङ्ग४० [य]ष्टि[ र तिरुचिरतरच रित] गरिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागरस रभसवशीकृतप्रणतसमस्तसामन्तचक्रचूडामणिमयूख४१ [ख]चितचरणकमलयुगल + प्रोद्दामोदारदोईण्डदलितद्विषद्वर्गदर्पः प्रसप्पत्प टीय - प्रतापप्लोशि[षि ]ताशेषशत्रुक्झे प्रणयिपक्ष४२ [नि]क्षिप्तलक्ष्मीकः प्रेस्तिगदोत्क्षिप्तसुदर्शनचक्रः परिहत्तबालक्रीडोनध - कृतद्वि ___जातिरेकविक्रमप्रसाधितधरित्रीतलोनङ्गीकृतजलशय्योपूर्व४३ पुरुषोत्तमः साक्षाद्धर्म इव सभ्यव्यवस्थापितवर्णाश्रमानारः पूर्वैरप्यूर्वीपतिभि त्रिष्णालक्लुब्धैान्यपहृतानि देवब्रह्मदेया वय विशेषः. २ वाय। मन्दीकृता. 3 पायो शेषलक्ष्यकलापः, ४ पाया शासनः ५ वायो भ्रात. १ पाया ककुभो. ७ वां यामिनी. ८ वायो यशोशुक.. पाया भुवां, १० पथि श्रवणः, ११ पायो श्रोत्रः १२ वांया नाश. १3 पाया वंश. १४ वांया स्तृष्णा. "Aho Shrut Gyanam"| Page #317 -------------------------------------------------------------------------- ________________ २४० गुजरातना ऐतिहासिक लेख ४४ नि तेषामप्यतिसरलमन प्रसरमुत्सङ्कलनानुमोदनाभ्यां परिमुदितत्रिभुवनाभि नन्दितोच्छ्रितोत्कृष्टधवलधर्म्मध्वजप्रकाशितनिजैवशो दे ४५ [व] द्विजगुरून्प्रति येथमनवरत प्रवर्तितमहोदङ्गादिदानव्यसनानुपजातसन्तोषोपाचोदारकीर्ति पतिपरंपरादन्तुरितनिखिल दिक्च ४६ [क्रवाल: ] स्पष्टमेव यथा धर्मादित्यापरनामा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मन कुमुदषण्डश्रीविकासिन्या कलावतश्चन्द्रिक - ४७ [येव की ] धवलितसकल दिग्मण्डलस्य खण्डिता गुरुविलेपन पिण्डश्यामल विन्ध्यशैलविपुलपयोधराभोगायाः क्षोण्या पत्युं श्रीशीला ४८ [दित्य ]स्य सूनुर्भवप्रायकिरण इव प्रतिदिन संवर्द्धमानकलाचक्रवाल केसरि' न्द्र शिशुवि राजलक्ष्मीम चलवनस्थलीमिवा ४९ [ ]कुर्वाणं शिखण्डिकेतर्क इव रुचिमच्चूडामण्डने प्रचण्डशक्तिप्रभावश्व शरदागम इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलय ५० [ नम्भोधरा ]निव परगजानुदय एव तपनबालातप इव संग्रामे मुष्णन्नभिमुखानामान्सि द्विता पर म* ]माहेश्वरः श्री शीलादित्यः ] ५१ [ सर्व्वीने ]व समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो पुण्याप्यायनाय श्रीवलभ्यां [ अभ्यन्त ]रिकापूर्वनिविष्टडुड्डाविहार परिकल्पित[ ? ]क्कुक्कुराणक[ ? ]श्रमनिविष्टाचार्य्यभिक्षुविमलगुप्तकारितविहारे चतुर्द्दिशाभ्यागतार्थभिक्षुसंघाय शयनासनग्लान भैषज्यची वरि कापिण्ड ५२ ५३ VETY beed .... मेतत्परिबद्धपादमूलप्रजीवनाय विहारस्य खण्डस्फुटितप्रतिसंस्कारणाय गन्धकुटी च भगवतां बुद्धानां पूजाखपनगन्धधूपपुष्पादिपरिचयर्थं सुराष्ट्रेषु ] १४ [म. निका]मण्डलीस्थल्यां कसकग्रामः सोद्रङ्गः सोपरिकरः सभूतवातत्ययः सधान्यहिरण्यादेयः सदशापराधः सोत्पद्यमान ५५ विष्टिकै सर्व्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदेयरहितो भूमिच्छिद्र - न्यायेनाचन्द्राकर्णवक्षितिसरित्प ५६ र्व्वतसमकालीनं उदकातिसर्गेण धर्म्मदायो निसृष्टः [ [ ]यतोस्य डुड्डाविहार आर्य्यभिक्षुसंघस्योपरिलिखितक्रमेण विनियोग न कैश्चिद्वया १ ७ । कुर्बाणः ८ केतन मेव। छे. १२ थे। विष्टिक: शो २ वां यथा ३ पांय कीर्तिः ४ मण्डनः १० वा TRAN **** "Aho Shrut Gyanam" **** पङ्क्ति ५ पत्युः केन्द्र माषि. ११ वयो पहेलो कु भूलथी Page #318 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो १७ से वर्त्तितव्य [ मागामिभद्रनृपतिभि ] स्मद्वेश जैरन्यैर्वा अनित्यान्यैश्वय ण्यस्थिरं मानुप्यं सामान्यं भूमिदानफलमवगच्छद्भिरयम ५८ स्महायोनुमन्तव्यः पालयितव्यश्चेत्युक्तंज्च बहुभिर्व्वसुधा मुक्ता राजभिस्सगरादिमि यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ।। यानीह दारि५९ यमयान्नरेन्द्रै[ धनानि धर्मायतनीकृतानि नि ]र्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधु पुनराददीत ] [ ॥* ] [ ष ]ष्टि' व [र्षसहस्रा [णि ] ६० स्वर्गे तिष्ठति भूमिदै आच्छेत्ता चानु[ म ]न्ता च तान्येव नरके वसेत् ॥ दृ [तको ][ राज ]पुत्र खरग्रहः ६१ लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपति श्रीस्कन्दभटपुत्रदिवि[ ति श्रीमद ] नहिलेनेति ॥ स ३०० ५० ६ ज्येष्ठ [ ७ ]स्वहस्तो [ मम ] २४१ १ वा २ वंश सामान्य च ४ पत्युक्तं च भवादिभिः । षष्ठिं. • भूमि, "Aho Shrut Gyanam" Page #319 -------------------------------------------------------------------------- ________________ નં ૮૫ શીલાદિત્ય ૩જાનાં ખેડાનાં તામ્રપત્રા ગુ. સ. ૩૬૫ વૈશાખ સુ. ૧ આ તામ્રપત્રાની હકીકત જૂની ઢબથી આપવામાં આવેલ છે તેથી તેનુ માપ વિગેરે કાંઇ મળી શકતું નથી. વંશાવલિ તથા સંવત્ વિગેરેનું વિવેચન પણ અટકળીયું તથા ભૂલભરેલું છે. અક્ષરાન્તરમાં પશુ ભૂલે ઘણી છે. પણ શરૂવાતના વંશાવલિવાળે વિભાગ છે. ઈ. વે. ૪ યા. ૭૬ મે આપેલાં હુંસડીનાં સં. ૩૫૦ નાં તામ્રપત્રોને ઘણે અંશે મળતા છે, દાનવિભાગનું જ અક્ષરાન્તર તથા તરજુમે આપણા ઉપયેગ માટે આપવાં ખસ થશે. આ સાલ વિક્રમ સંવતની છે એમ ડે. ખન્સ બતાવેલ છે. પણ તે તે ગુપ્ત વલભી સંવતની છે, એમ હવે પૂરવાર થએલ છે અને તે ઇ. સ. ૬૮૪ બરાબર થાય છે. * જ. એ. એ. સા. ૨. છ પા. ૯૬૮ ડૉ. એ. બન્ને "Aho Shrut Gyanam" Page #320 -------------------------------------------------------------------------- ________________ पंक्ति ४७ पछी ४८ धवलसकल शीलादित्य ३ जानां खेडानां ताम्रपत्रो अक्षरान्तर पतरू बीजुं **** पं. ४९-५४ द्विषतां परममाहेश्वरः श्रीशैलादित्यः कुशली सर्व्वानेव समाज्ञापयत्येवमस्तु वा विदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय गिरिनिर्झरविनिर्गत खेटकवादंस्तुस्थितचातुव्विद्यसुमान्यतापस गात्रसब्रह्मचारिब्राह्मण सान्दपुत्रब्राह्मणनाधुलायखेटक केदारे नगरकपथके देयापलिग्रामे दक्षिणपरसीम्नि चरुणा[म्बिलिकवकर केदारक [ शाळेत ] सिद्धक्षेत्रं रज्जुकविरकपन्नए खेटकमानेन श्रीहिपिदकद्दारा षड्भिः खण्डैरवस्थितं यत्र प्रथमखण्डस्याप्याला नपूर्व्वतः प्रामादुत्थितः रोहिणीयर्जग्रामयायी पन्था दक्षिणतः दोध्वकसरोटपरतः कवि स्थाविकमामादुस्थितः गण्डुकप्रामयायी पन्थाः दन्तुरपेचकशालिक्षेत्रं तथा द्वितीयखण्डं यस्य पूर्व्वतः करिल्याविकग्रामादुत्थितः गहन ॥ ५४ ॥ '७४ पं. ५१-६२ ग्रामयायीपन्थाः दक्षिणतः रोहिणीयर्जग्रामसीमा अपरतः तापसपल्लिकाप्रामसीमा उत्तरतः रविकोणक्षेत्रं नवमिदमाप्या[ टनविश्यार्द्धं ]सकेदारिक भूमिक सार्द्धक्षेत्र ३ तथा सुराष्ट्रकष्टका लक्ष्योदकप्रबद्धजम्बुवानरग्रामे पूर्वसीम्न आदि - त्यदास भागिसकाख्या प्रकृष्टपरिखा विंशतिभूपादावर्त्तपरिसरा वापी यस्याः पूर्व्वतः वराह मणिकग्रामसीमा दक्षिणतो बृहत्वापी अपरतः लाभदारेल्लकप्रकृष्टक्षेत्र उत्तरतः ब्राह्मणस्वामिकप्रकृष्टक्षेत्रं भूः खण्डावस्थितं अशीतिभूपादावर्त्तं परिमाणं क्षेत्रद्वयं १ खण्ड दक्षिणपरसीम्नि दधित्थः प्रकृष्टं एकोनपञ्चाशङ्भूपादावर्तपरिमाणं यस्य पूर्व्वतः दिव्यकनक्षेत्रं दक्षिणतः गर्गरक्षेत्रं अपरतः भीमक्षेत्रं उत्तरतः रमसालिकावापी द्वितीयखण्ड दक्षिणपरसीग्नि विनामेश्वरप्रकृष्टं चतुस्त्रिंशदभूपादावर्तपरिमाणं यस्य पूर्व्वतः आदित्यदासक्षेत्रं दक्षिणतः लोहारपादकग्रामसीमा अपरतः ब्राह्मण रौप्यशमसीमा - इककण्डनादीनां क्षेत्रं उत्तरतः रौग्विनदिन्न कामाकृष्ट गर्गक्षेत्र नवमुदवापीसहितं सार्द्धक्षेत्रं इत्थं सोदृङ्क सोपरि करं सम्भूत शालिप्रत्यक्ष सधान्य हिरन्योदयं सहसोपरोधं सोत्पद्यमानवृष्टिकं सर्व्वराजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रत्तदेवब्राह्मणदायत्राह्मणविंशतिरहितं भूमिछिद्रन्यायेनाचन्द्रार्का || ६२ || "Aho Shrut Gyanam" २४३ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ૨ ૪ વાઘ + + જુવારના સિલિના જેસ ६३ पर्णव क्षितिसरित्पतसमकालीनं पुत्रपौत्राद्यन्वयभोग्यमुपकृति स्वर्गति धम्माद ન્નિષ્ઠ અંતગોવિતથા શૈલેયસ્થિત્યા મુd .. • ૪ સરિતણું .... • ... નર્મદ્દો || ६५ नावमन्तव्य परिपालयितव्यश्वेत्युक्तञ्च बहुभिर्वसुधा ... ... ૬૬ .. .. gir of રાગપુત્ર કુવસેનઃ || लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभट्टपुत्र दिविरपति श्रीमदनહિનેતિ II ૨૬૬ ! વૈરાય શુ II II | સ્વતી મમ | ભાષાન્તરે દાનવિભાગ તમને બધાને વિદિત થાઓ કે માતાપિતાના પુણ્યને માટે તે શીલાદિત્યના દીકરાએ બ્રાહ્મણું સાદના દીકરા બ્રાહ્મણ લધુને દાન આપેલ છે, જે ચાતુર્વેદી હતે. ખેટક કેદારમાં નગરક પથકમાં દેયાપહિલગામમાં નૈઋત્ય સીમમાં ૬ અડવાણે ખેતર ( આપ્યું છે). ત્યાર બાદ દરેક ખડની સીમા આપી છે. ઉપરની જમીન તળાવ તથા ટેકરીઓ સહિત લધુલિન વંશવારસના ભેગવટા માટે સૂર્યચંદ્ર પૃપી નદીની સ્થિતિ પર્યત આપેલ છે. રાજાના નેકરાએ તેને હરકત કરવી નહીં ... . આ દાનને કર્તા શીલાદિત્યને દીકરો ધ્રુવસેન હિતે. લેખક દિવિતિ કન્દભટ્ટને દીકરે દિવિરપતિ મદનહિલ હતે. સં. ૩૬પ વિશાખ શુ. ૧ "Aho Shrut Gyanam" Page #322 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૬ એક વલભી (શલાદિત્ય ૩ જાના સમયના) દાનપત્રનું પહેલું પતરું* સં. ૭૨૫ના વૈશાખ સુ. ૧મહાવાતા ભાજી પદ્ધટિકલ એજય કર્નલ. જે, દય. વૉટસને ભેટ આપેલ આ વલભી. નાં એક દાનપત્રનું પહેલું પતરું છે. બીજું પતરું હજી ઉપલબ્ધ નથી. પરંતુ અહિં અપેલાં વર્ણન, માપ તથા બીજી હકીકત ઉપરથી તે મળી આવવા સંભવ છે. રાજકોટના વેટસન મ્યુઝીયમના કયુરેટર મી. દિસ્કલકરે વળામાંથી કેટલાક વધારે પતરાં શેડા વખત પહેલાં મેળવ્યાં છે. તેમાં આ દાનપત્રને બીજો ભાગ હાવાને સંભવ છે કે જેમાં તેને ખાસ મહત્વને ભાગ છે. પતરાંનું માપ ૧૫”x૧૨”નું છે. અને તે એક જ બાજુ ઉપર કતરેલું છે. લેખ ૩૦ પંક્તિએને છે. અને પતરૂં શ્રીધસેન(૪)ના નામથી પૂરું થાય છે. વંશાવલિ ના ભાગમાં, ભટ્ટાર્ક, (૫. ૨)ગુહસેન, (૫. ૬) ધરસેન, ( ૫. ૧૦ ), શીલાદિત્ય, (૫. ૧૩) ખર , (. ૧૮ )ધરસેન ૩ જે, ( ૫. ૨૧ )કુવસેન ૨ જો, ( ૫. ર૭) અને ધરસેન ૪ થે, (૫. ૩૦ )માં આપેલા છે. પતરાની પંક્તિની સંખ્યા ઉપરથી અનુમાન થઈ શકે કે આ દાનપત્ર શીલાદિત્ય ૩ જાનું છે. अक्षरान्तर ૨૦ . . ... [ મ ]ઢારમહારાગાધિરાના મેશ્વર વર્જિશ્રીરને જ, બ, બ્રા. એસે. ન્યુ. સી. . ૧ ૫ હક જી, આચાર્ય "Aho Shrut Gyanam" Page #323 -------------------------------------------------------------------------- ________________ નં ૮૭ શીલાદિત્ય ૩ જાના એક દાનપત્રનુ” જુ` પતરૂ, આ પતરાના કાંઠાએ ભાંગેલા છે, અને તેની સપાટીમાં મેઢાં કાણુાંએ પડેલાં છે આના છેલ્લે ભાગ જેમાં સાધારણ રીતે તારીખ હેાય છે તે નાશ પામ્યા છે, એ મેટુ નુકશાન છે. દાનમાં આપેલી મિલકતનાં વર્ણનવાળા ભાગ પણ નાશ પામ્યો છે. પતરાનું માપ આશરે १५x१०१” छे. અક્ષરો ચોખ્ખા અને સંભાળપૂર્વક કાતરેલા છે. છે ત્યાં ત્યાં અક્ષરા વાંચવામાં હરકત આવતી નથી. વગરને છે. અને જ્યાં જ્યાં પતરૂ સારી સ્થિતિમાં આખે લેખ લગભગ વ્યાકરણની ભૂલે આ દાન શીલાદિત્ય ૩ જાએ આપ્યું છે. તેને માત્ર પરમમાહેશ્વર કહ્યો છે, પરંતુ રાજાના બીજો ઈશ્ક લગાડયા નથી. વલભીની બીજી બાજુએ આવેલા રાણી ડુડ્ડાના વિહારમાં આવેલા એક બૌદ્ધ માને આ छान माथ्यु छे.. આ દાનની ખીજી વિગત મળી શકતી નથી. अक्षरान्तर १ [ प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्दः कन्याया इव मृदुक ]रग्रहणादमन्दीकृतानन्द विधिर्व्वसुन्धराया कार्मुकधनुर्वेद इव संभाविता [ शेषलक्ष्यकलापः ] २ [ प्रेणतसमस्त सामन्तमण्डलोत्तमाङ्ग घृतचूडामणीय ]मानशासन: परममाहेश्वरपरमभट्टारकमहाराजाधिराजपरमेश्र्धा[[ रचक्रवर्त्तिश्रीवर- ] ३ सेनस्तत्पितामह भ्रातृश्री शीलादित्यस्य शार्ङ्गपाणेरि ] बाङ्गजन्मनो भक्तिबन्धुरावयवकल्पितप्रणतेरतिधवलया तत्या [ दारविन्दप्रवृत्तया ४ चरणनखमणिरुचा मन्दाकिन्येव नित्यममलि ]तोत्तमाङ्गदेशस्यागस्यस्त्येव राजर्दाक्षिण्यमातन्वानस्य प्रबलधवलिन्ना [ यशसां वलयेन ] ५ मण्डितककुभा नभसि यामिनीपतेर्विरचिताखण्ड परिवेषमण्डलस्य पयोदश्यामशिवरचू [ चु] करुचिरसह्यविन्ध्यं स्तनयुगा याः क्षितः पत्युः श्रीदेर-] ६ [ भटस्याङ्गजः क्षितिपसंहतेर ]नुरागिय शुचिर्यशो शुकभूतः स्वयवरमालामिव राज्यश्रियमयन्त्या x कृतपरिग्रहः [ शौर्य ][ [तिहतव्यापार-] ७ [ मानमितप्रचण्डरिपुमण्डलं ] मण्डलाग्रमिवावलम्बमानः शरदि प्रसभमाक्रिष्टं शिलीमुखबाणासनापादितप्र[ साधनानां परभुवा ] * थे. सो. न्यू. सी. १५.४० डी. जी. हिस्कर ૧ ધરસેન ૧ માના વર્ણનથી પરૂં શરૂ થાય છે. २ अक्षरी अश्रुवरीपरी भुम्या । विन्ध्य ४ यो रागिण्याः शशुको स्वयं. ७ कृष्ट "Aho Shrut Gyanam" Page #324 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो ८ [विधिवदाचरितकर ग्रहणां पूर्वमेव विविधवर्णोज्वलेन श्रुतातिशयेनोद्भासित श्रवणयुगलः पुनः पुनरुक्तेनेव रत्नालङ्कारेण नालंक[ तश्रोत्रः ] ९ [ परिस्फुरत्क ]टकविकटकीटपक्षरत्नकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावशेक विलसन्नवशैलाङ्कुरमिवाप्रपाणिमुद्वन् धृतविशा१० [ लरत्न ]वलयजलधिवेलातटायमानभुजपरिष्वक्तविश्वम्भरःपरममाहेश्वरः श्रीधु. वसेनस्तस्याग्रजो परमहीपतिस्पर्शदोषनाश११ [घि येव लक्ष्म्या स्वयमपि स्पष्टचेष्टमाश्लिष्टाङ्गयष्टिरतिरुचिरतरचरितगरिमप रिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागसरभ१२ [स]वशीकृतप्रणतसमस्तसामन्तचक्रचूडामणिमयूखस्खचितचरणकमलयुगलः प्रोद्दा मोदारदोर्दण्डदलितद्विपदार्गदर्पः प्रसर्प१३ [ प ]टीयः प्रतापप्लोषिताशेषशत्रुक्शः पर्णयिपक्षनिक्षिप्तलक्ष्मीकः प्रेरितगदो क्षिप्तसुदर्शन चक्रः परिहृतबालक्रीडः अनधः कृत१४ [ द्विजा तिरेकविक्रमप्रसाधितधरित्रीतलः अनङ्गीकृतजलशय्योपूर्वपुरुषोत्तमः साक्षाद्धर्म इव सभ्यव्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वैरप्यूर्वीपति१५ [ भिस्तृ ष्णालवलुब्धैर्यान्यपहृतानि देवनाम[ ण देयानि तेषामप्यतिसर लमनाप्रसरमुत्सङ्कलनानुमोदनाभ्यो म्परिमुदितत्रिभुवनाभि१६ । नन्दितो ]च्छ्रितोत्कृष्टधवलधर्मध्वजप्रकाशितनिर्जक्शो देवद्विजगुरून्प्रतिपू ज्ययथार्हमनवरतप्रवर्तितमहोद्गादिदानव्यवस्थोपजातसन्तोषो१७ । पात्तोदा ]रकीर्तिपरंपरादन्तुरितनिखिलदिक्चक्रवालः स्पष्टमेव यथार्थ धर्मादि त्यापरनामा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मनःकुमुदस्खण्डश्रीविकासि१८ [न्या कलाव ]तश्चन्द्रिकयेव कीयां धवलितसकलदिङ्मण्डलस्य खण्डितागुरु विलेपनपिण्डश्यामलविन्ध्यशैलविपुलपयोधराभोगायाः क्षोण्याः पत्युः श्रीशीला दित्यस्य सू१९ [नु नवप्रालेयकि[ र ]ण इव प्रतिदिनसंवर्द्धमानकलाचक्रवाल केसरीन्द्रशिशु रिव राजलक्ष्मीमचलवनस्थलीमिवालङ्कुाधः शिखण्डिकेतन इव रुचिः २० [मच्चू डामण्डन प्रचण्डशक्तिप्रतापश्च शरदागम इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलयनम्भोघरानिव परगजानुदय एव तपन बा. २१ [लात ]प इव संग्रामे मुष्णान्ने भिमुखानामायून्सिं द्विषतां [पर ]ममाहेश्वरः श्रीशीलादित्यxकुशलीसानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा १ लाया ग्रहणः. २ वाया वसेक, ३ वायो प्रजः, ४ पायो वंश:. ५वाया मोदनाभ्यां परि. वाया वंशो. ७ वायो मण्डनः. ८ यायो नम्भो. ६ पायो मुष्णन्न. पायो मायूषि. "Aho Shrut Gyanam" Page #325 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २२ [मा ]तापित्रो : पुण्याप्यायनयं श्रीवलभ्यभ्यन्तरिकायां सन्निविष्टराज्ञीडुड्डाका रितडुडोविहारनिवासिविहारनिवासिचतुर्दिशाभ्यागता २३ [यंभि ] सङ्घाय शयनासनग्लानभैषज्यचीवरिकपिण्ड ... त्यथ भगवतां च बुद्धानां पूजास्नपनगन्ध ... ... प२४ [तै ]लाबर्थ विहारप्र[ तिबद्धपा दमूल[ ... उप्र जीवनाय विहार स्व ] ___खण्डस्फुटित[ प्रति संस्कारणांय सुरा[ट्रेषु] ... .... २५ ... ... सोद्रङ्गः सोपरिकरः सभूतवात ... ... न्यहिरण्यादेयः ____ सदशापराधः सोत्स २६ ... ... ... ... ... ... ... ... ... ... १ वांया प्यायनाय. २१-या डा. ३ विहारनिवासि सूखयाणे पार समायु. ४ पाया संस्करणाय. २५५ छ. "Aho Shrut Gyanam" Page #326 -------------------------------------------------------------------------- ________________ નં ૮૮ ભાવનગર તાબે તલાજા પાસે દેવલી ગામમાંથી ઉપલબ્ધ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્ર સ, ૩૭૫ ૪ વદ ૫ કાઠીઆવાડના અગ્નિકોણમાં સમુદ્રથી અંદર સાડા ત્રણ માઈલ અને તલાજાથી અશરે ત્રણ માઈલ દૂર આવેલા, દેવલી ગામમાંથી આ પતરાંઓ ઉપલબ્ધ થયાં છે. જ્યારે તે પ્રથમ પ્રાપ્ત થયાં ત્યારે રિવાજ મુજબની મુદ્રા હતી નહીં, જોકે પતરાઓને સાથે રાખવા માટેની કડી માટેનાં કાણું મોજુદ હતાં. પતરાંએ ભાવનગર મ્યુઝીયમમાં રાખેલાં છે અને તેનું માપ ૧૪” x ૧” છે. અનુક્રમે બને ઉપર ૨૯ અને ત્રીશ પંક્તિઓ એક જ બાજુએ કોતરેલી છે. રાજાનાં માતાપિતાનાં શ્રેયાર્થે ત્રિવેદી દેવીલ નામે એક બ્રાહ્મણને સૌરાષ્ટ્રમાં ભારંજ ગામ દાન ક્યનું આ દાનપત્રમાં નોંધ છે. દાનપત્રની તારીખ સં. ૩૭૫ (ઈ. સ. ૬૦૫) છે. લેખ સંસકૃત ગદ્યમાં લખેલું છે. પરંતુ તેમાં ઘણી જ ભૂલે છે. ભાગ્યે જ કોઈ પંક્તિ ભૂલ વગરની હશે. લિપિ વલભી સમયની છે. अक्षरान्तर पतरूं पहेलं. १ ॐ स्वस[ स्ति ] जयस्कंधावारापुत्यूिर्णीकामवसकप्र[वासकात्म सभप्रणतमित्रणां[ तामित्राणां मैत्रकाणामतुलप[व]लसंपनी संपन्न मण्डलाभोगसंस तपहारशतलब्धप्रतापो पः प्रताप[ पो पनत २ दानमानार्जीवोपार्जित ता नुरामा गा]दनुरक्तमौलभृत्यश्रेणीलललप्त[ बलावाप्सरा ]रज्यश्रियः परममाहेश्वरश्रीभटादिव्यच्छिन्नराजवशान्वत[ वंशोमाता ] पितृचरणारविंदप्रणति ३ प्रविधौताशेषकल्मषः शैशवाप्र[ अभृतिखजद्वितीयबाहुर बाहुरे ]व समदपरगजट[ घटा स्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंस क्तपादनख ४ रश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यप[ क्य ]रिपालनप्रजाहृदयरंजनान्वर्थरा जशब्दो रूपक[ कान्तिस्थैर्यगांभीर्य बुद्धिसंपद्भिः स्मरशशांकाद्रिराजोदधि ५ त्रिदशगुरुधनेशायतिग[ नतिश यानःशरणागताभयप्रदानपरतया तृणवदपस्त पास्ता]शेषस्वको[ का]र्यफल: प्रार्थनाधिकार्थप्रदानानन्दितसुहृत्प्रणय[ यि हृदयः ६ पादचारीव सकलभुवनमण्डजा[ ला भोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य मुतस्तत्पादनखमयूखसंतानति निः ]सृतजाहवीजलौघप्रक्षालिताशेषक 4. श्री. सं.६ .५४ "Aho Shrut Gyanam" Page #327 -------------------------------------------------------------------------- ________________ २५० गुजरातना ऐतिहासिक लेख ७ स्मषः प्रन[ ण यिशतसहस्रोपजीव्यमानसंपद्रूपलोभादिवाप्र[ श्रि ]तः सरभस माभिगाभिकैर्गुणैस्सहजशक्तिशिक्षाविशेषविशापत[ स्माापिता खिलधनुर्धरः प्रथ मरन नर ] ८. पतिसमतिसृष्टानामनुपालयिका[ता ]धर्मदायानामपाकर्ता प्रजापघातकारिण[ णा] मुपप्लवान[ नां दर्शयिता श्रीसरस्वत्यारं रे ]काधिवासस्यसंहतारातिपक्षलक्ष्मीप ९ रिभोत[ ग दक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसे नस्तस्य सुतस्तत्पादनुध्यातस्सकलजगदानंदनात्यद्भुतगुणसमुदयस्थगित १० समग्रदिङ्मण्डलः प[ समरशतविजयशोभासनाथमण्डतात्र लाग्र] युतिभासुरत रांसपीठोदू [ न्यू ]ढगुरुमनोपुट[ रथ ]महाभ[ भा ] [ : सर्वविद्यापरापरवि भागाधित[ ग मविमलमा ति रपि ११ सर्वता : सुभापित पित ]लखनोपि लवेनापि ]सुखोपपाट[ द नीयपरितोष [ : प[ स ममलक[ लोका गाधगाम्भीर्यहृदया। यो ]पि सुचरितात[ ति ] शयसुव्यक्तपरमकल्याणस्वभाव[ : ] खिलीभूतकृतयुगनृप १२ तिपक्षविशोधनाधिगतोदप्रकीर्तिः धर्मानुपरोधोज्वलतरीकृतार्थसुखसंपदुपसेवामि___ रूढधर्मादित्यद्वितीयनाम मा ]परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्तत्पादानु१३ ध्यातः स्वयमुपेंद्रगुरुणोग गुरुणेव गुरुणात्यादरवभ[ ता समभिलपणीयामपि राजलक्ष्मी क्ष्मी स्कन्धासक्त तां परमभद्र इव धूर्य्यस्तदाज्ञासंपादनकरसत येवोद्वहन् खेम द ]मुख १४ रतिभ्यामनायासितसत्वसंपत्तिः प्रभावसंपद्वगी[ शी कृतमू[ नृ] पतिशतगि शि] रोरत्नछाय[ यो ]पगूढपादपीठोपिपरावज्ञाभिमानरसानालिजितमनोवृत्तिःप्रण१५ तिमेता का परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरावि[ ति मिरनास[ सा दि. तप्रतिक्रियोपायर्या : ]कृतनिखिलभुवन[ ना मोदविमलगुणसंहति[ तिः प्रसभवि घटितसकल १६ विलपि कलिविलसि ]तगतिः नीचजनापि[ घिहिति[ भि रशेषैर्दोषैरनाम ष्टात्युन्नतहृदयः प्रख्याता[ त पौरुषास्त्रकौशलातिशयः गणतिथगुणतीर्थ विपक्ष क्षितिपतिलक्ष्मीस्वयंपा१५ प्रकाशितप्रवीरभू[ पुरुषप्रथमसंख्याधिगमः परममहश्वर माहेश्वरः ]श्रीखरग्रह___ स्तस्य सुसस्तत्पादानुध्यातः सर्वविद्य[ द्या गमविहितनिख[ खि लविद्वज्जन मना[ नः परिस[ तो] १८ प[पा ]तिशय यः सत्त्वसंपदा त्यागौदार्येणाधिगता ता नुसन्धानासम[ मा ] हितारातिपक्षमनोरथ था ]क्षभङ्ग : ]सम्यगुपलक्षितमुकशाककल[ तानेकशास्त्रकला ]लोकचरितगहरति वि भागोपि परमभ "Aho Shrut Gyanam". . Page #328 -------------------------------------------------------------------------- ________________ २५१ शीलादित्य ४ थाना ताम्रपत्रो १९ प्रकृतिरकृत्रिमत्रश्रपे[ प्रश्रयोपि विनयशा[ शो भाविभूषण[ : समरशतजय पताकाहरणप्रत्यलो[ यो दअप[ बा ]हुदण्डैविध्वन्स[ स्त निखिलप्रतिप[ क्ष ] दप्पोदयः स्वधनु : ] २० प्रभावो[ भाव ]परिभूत[ ता सै[ को शलाभिमानप[ स कलनृपतिमण्डला भिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्तस्यानुजस्तत्पादानुध्यातस्सच्चरिता २१ भि[ ति ]शयितसकलपूर्वनरपतिमतिदुस्साधा[ ध्या]नामपिका सा धयिता विष याणां मूर्तिमानिव पुरुषकाकः[ रः परिगृहगुणानुरागनिर्भरचित्तवृत्तिः मनुरिव २२ स्क्यमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमनिष्ठिति मानिवृति हेतुर कलंकः क[ कुमुदनाथः प्र[प्रा ]ज्यप्रतापस्थगितदिगन्तरल[ रालः ]प्रध्वसं [सि ]तध्वन्तरशि[ध्वांतराशिः] स २३ ततोदितस्सवित[ ता ]प्रकृतिभ्यः परप्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजन[ ना ] नुबन्धमागमपरिपूर्ण विदधानः सन्धि च[ विग्रहसम[मा सनिश्चयनिपुनः[णः स्थानेनुर[रू] २४ पम[ मा देशददद्गुणबृद्धिविधानजनितसंस्कारः साधूना[ नां राज्यता[ शा ] ___ लातुरीयस्तन्न्त्र योरुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुत २५ वानवृशा[ प्य ]गम्वितः कान्तोपिप्रशा[श ]मी स्थिरसौदोपि[ सौहादोंपि ] निरसितो ता दोषवतामुदयसमयसंपुष्टजनितजनानुरागपरिपिहितभुवनसमर्थित प्रथित २६ वालादित्यद्वितीयनाम[ मा परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्य सुतस्तत्पादकमलप्र. णामधरणीकपणजि ज ]नितकिणलांछनललाटचन्द्रशकल: २७ शिशुभाव एवं श्रवणनिहितमौक्तिकाल[ लंकारः विन्न[ भ्र मामलमू[ 0] तविवे[ शे]षप्रदानसलिलक्षालित ता ग्रहत्ता स्ता रविन्दः कन्याया इव मृदुकर२८ ग्रहणादमंदीकृतानन्दा[ न्द विधिर्वसुन्धराया[ याः ]कामुको धनुर्वेद इवयं [सं भाविताशेषकक्षकलाकलापः प्रणतसमस्तसमन[ सामन्त मण्डलोत्तम[मा ] २९ अभृतचूडारत्नोपमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्रवर्ति श्रीधरसेनः पतरूं बीजें १ तत्पितामहभातृश्रीशीलादित्यस्य शाक्ति शार्ग ]पाणेरिवाङ्गजन्त[ न्म नो भ क्तिबन्धुरावयवकल्पितप्रणतेरतिधवलया दूरंतपादारविन्दप्रवृत्तयानखमणिरुचा २ मंदाकिन्या[ न्ये व नित्यममलीत[ लितो ]चर्मा मा ]ङ्गदेशस्यागस्त्यस्येव राजर्षेर्दाक्षिण्यमभन्व[ मातन्वान स्यप्रबलधवलिना यशसां वलल ये नमण्डितककुभो नम "Aho Shrut Gyanam" Page #329 -------------------------------------------------------------------------- ________________ २५२ गुजरातना ऐतिहासिक लेख ३ सियामिनीपतेविडम्बित [ ता ] खंडपरिवेषमण्डलस्य पयोदश्यामशिखरचूचुकरुचिरसचविन्ध्यस्तनयुगायः[ याः ]क्षितेः पत्युः श्रीवेरभटस्याङ्गजः ४ क्षितिपसंहतेरनुरागिण्याः शुवियगङ्गुककृत[ शुचियशशुकभृतः स्वयपरमलभ[ स्वयंवरमालामिव ]राज्यश्रीयमपयत्य [ यंत्याः कृतपरिग्रहः शौर्यमप्रतिहतव्यापारमनचित[ व्यापारमानमित ]तप्रचण्ड[ ण्डा ]खिल ५ मण्डलपमिबोखिलपमानः [ लाग्रमिबावलंबमानः ] [ शरदि प्रसभम मा ] कृष्टशिलीमुखप[ वा ]णासनाषा[ पा ] दितप्रसवनानाप्रसाधनानां ]पर (भु ] वाविविष[ वांविधिव ]दाचरितकरग्रहणः पूर्वमेव विविधवर्णोज्ज्वलेन श्रु ६ तातिशयेनोद्भासितश्रवणः पुनः पुर्वा न ]रुक्तनन[ रुक्तेन ] रत्न [ ना ]लंकारेण[ णा ]लङ्कृतश्रोत्रः परिस्फुरद्विकटकिक[ कि ]टपक्षरत्न किरणमविच्छिन्नप्रदानसलिलभि[ नि ] वहावसेक विलस ७ न[ न ]वशैवलांङ्कुरमिदा [ या अपनि पाणि मुद्वहन्धृतविशालरन्वे[ रत्न ] वलयजलि [ ]धिवेलातटायमानभुजपरिष्वक्तविश्वम्भरः परममाहेश्वरः श्री ध्रुवसेनस्तस्याग्रज परमही ८ पतिस्पर्शदोषनाशनधियेवलक्ष्म्या स्वयमतिस्पष्ठचेष्टमा ग्लिश्लिष्टांगयष्ट [ ष्ठि ] रतिर[ रु ]चिरतरचरितगरिमपरिन [क]तिष [ स कलनरपतिरतिप्रकृष्ठानुरागातिरभसव - ९ शीकृतप्रणतसमस्तस[ सा ] मंतचक्रचूडामणिमयूखखचितचरणकमलयुगल[ : ]प्रोदामोदारदोदंडदलितद्विषद्वर्गादपसर्पत्पटीयः प्रतापष्ठो [षि ] ताशेष १० शत्रुवंशः प्रणय[ यि पक्षनिक्षिप्तलक्ष [ क्ष्मी ]कः प्र प्रेरितगदोत्क्षिप्तसुभि [ दर्श ]नचक्रः परिहृतपद| बाल ]क्रिडोनधो कृर्ता [ धः कृत ] द्विजातिर [ रे ] कविक्रमप्रसाधितघर[ रि ]त्रीतलोमंङ्गीकृतजलशय्यो पूर्ववु[ ५ ] ११ रुषोत्तमः पक्षाधर्म[ साक्षाद्धर्म ]इव सम्यव्यव[ गुव्यव स्थापितवर्णप्रमच [ वर्णाश्रमाचारः ] पूर्वैरप्यूर्वीपतिभिस्तृष्णालवलुब्धैय्या [ र्थ्या ]न्यपहृत ता ]नि देव - ह्मदेयानि तेप[ षा ]मप्यतिसरट [ ल मनः प्रसरमरसं [ मुत्युं ]क १२ नानुम[मो]दनाभ्यां परिमुदितृ [ त्रि ]भुवनाभिनन्दितोच्छ [च्छ्रितोत्कृष्टधवलधर्मध्वजप्रकाशितनिजवशो देवद्वे [ द्वि ]जगुरुं[ गुरुन् प्रतियथामनवरत प्रवर्तित महोद्वंगादिदानव्यसनानुपजा १३ तस [ सं ]तोषोपाचोदारकीर्ति[ : ]पत्तिपरंपरादनु[न्तु ]रितनिखिलदिक्चक्रबालः स्पष्टमेव यथार्थधम्मदित्यापरनामा परममाहेश्वर [ : ] श्रीस्वरग्रहस्तस्याग्रजन्मनः क[ कुमुद "Aho Shrut Gyanam" Page #330 -------------------------------------------------------------------------- ________________ २५३ शीलादित्य ४ थानां ताम्रपत्रो १४ प[ष ]ण्डश्रीविकसिन्य[ कासिन्या कलावतश्चंद्रिकयेव रण्या[ कीया ]धवलित सकलदिङमण्डलस्य खंडित[ ता गुरुविलेपनप[ पि ]ण्डश्यामलविंध्यशैलविपुलप या यो ]घराभोगो[ गा]या क्षोण्याः पत्य[ त्युः ] १५ श्रीशीलादित्यस्य सून[ नु ]र्नवपालेयकिरण इव प्रतिदिनस[ सं ]वर्धमानकला चक्रवालः केसरीदशिशुस्विराजलक्ष्मीमचलवनस्थलीमिवालंकुर्व[ र्वा गणः शिख ण्डिकर[ फेत ] १६ न इव रुचिमच्चूडामण्डनः प्रचण्डशक्तिप्रतापश्चशरदागम इव प्रतापवानुल्लसहा [द्धा : संयुगे विदलयन्नंभोधरनिव परगजानुदयभूधरपनापला बनेबाला ] १७ न[ त ]प इव संत्रमी[ ग्रामे ]मुष्णन्नभिमुखानामयू[ मायू पि द्विषता[ तां ] परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीबप्पपादानुद्धा[ ध्या ]तः परमभट्टारकमहाराजाधिरा१८ जपरमेश्वरश्रीशीलादित्यस्तस्य सुतस्तत्पादानुध्यातः क्षोभितकलिजलधिकल्लोलाभि भूतमजन्महामहीमंडलाद्वा[ लोद्धा धैर्यः प्रकटितपुरुषतम[ षोत्तम ]तयाकिगुल [ कीला ]लजारमणोरह[ : ] १९ परिपूरणपरो पर इव धनमत्तिः[ मूर्तिः ]चतुसगरावरुद्धतिमपरिकराज्ञामदानसम यधनलवलपरियसितुवमभिमनुमानोपरलवितनिम्मनप्पवसयसा [ चतुःसागरावरुद्धक्षितिमुपरिकराज्ञाप्रदानसमयेघनैलविलपुरीयसेतुमिवाभिमन्यमानोऽपरलावितनी र्माणोज्यवसा२० दितपारमैश्वर्यकाप कोपा ]कृष्टनिस्त्रिंक[ श]निपातविदलितकरिकम्मप[ कुम्भस्थ] लोल्लसत्प्रसृतमहाप्रतापबलप[मा]कारपरिगतव[ जगन्मंडललब्धस्थतः[ स्थितिः] विकटभि नि ]जर्दोदण्डाव२१ लम्बिनासर के लभूवानाभोगजाज[ त ]मन्यास्फोटाभिभूतदुग्धसिन्धुफनपण्ड वण्ड[ फेनपिण्डपाण्डु ]यशोबितातेन विहितातपत्रः परममाहेश्वरपरमभट्टारकमहा राजाधिराजपरमेश्वरश्रीबप्प२२ पादानुध्यातः परमभट्टारकमहाराजाधिराजपरम[ मे ]वरश्रीशीलादित्यदेवः सर्वा नेवसमाज्ञापयत्यस्तु वे[ वः ]संविदितं यपा मयामत[ थामयामाता पित्रोः पु. ण्याप्यायनाय विञ्च२३ दसप्पुरविनिरर्गत[ वं ]शकटवास्तव्यतच्चातुर्विद्यसामान्यशाण्डिलसगोत्रमैत्राय णीयमानवकसब्रह्मचारिब्राह्मणपप्यपुत्रब्राह्मणदेविलाय २४ सुराष्ष्ट्रेषु अन्तरत्रायां मोरंजिज्जप्रामस्सोपरिकरस्सभूतवातप्रत्ययरसधान्यहिरण्या देयस्सदशापराधस्सोप्त[स] "Aho Shrut Gyanam' Page #331 -------------------------------------------------------------------------- ________________ २५४ गुजरातना ऐतिहासिक लेख २५ धमानविष्टि के क; सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदेयरहितो भूमिच्छिद्रन्यायेन चंद्राार्णवक्षितिसरित्पर्वतसम२६ कालीनः पुत्रपौत्रान्वयक्रमभोग्य उदकातिसर्गेण धर्मदायो निस[स्स ]ष्टः यतो स्योचितया ब्रह्मदेयस्थ स्थि त्या भुंजत कृषतः कर्षयतः प्रदि२७ शता[ तो वा न कैश्चिन्निषेधे वर्तितव्यमागामिभद्रनृपतिशि भि रप्यस्मद्वंशजै रन्यैर्वाअनित्यानै[ न्यै वाण्यस्थिरं मानुष्यंस[ सामान्यंच भूमिदानफल भवगच्छ२८ द्विरयमस्मद्दायोनुमर पिरिपलयित मन्तव्यः परिपालयित व्यश्चेत्य[ त्यु कञ्च बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं २९ फलं ।। यानीह दारित्र[ छ भयान्नरेदैर्द्धनानि धर्मायतनीकृतानि । निर्भुक्तमा त्यप्रतिमानि तानि को नाम साधू[ धुः पुनराददी३० त । षष्टिवैषसहस्त्राणिस्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येब नरके वसेत् ॥ दूतकोत्र राजपुत्र श्रीखरग्रहः ॥ ३१ लिखितमिदं बलाधिकृतवप्पभोगिकपुनदिविरपतिश्री रघणेनेति सं. ३७६ ज्येष्ठ ब ५ स्वहस्तो मम "Aho Shrut Gyanam" Page #332 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ४ थानां ताम्रपत्रो ર ભાષાન્તર ૐ સ્વસ્વિ. પૂણિક ગામમાં વિજયી નિવાસસ્થાનમાંથી. કલિયુગના તોફાની સાગરના તરંગોથી ગ્રત થયેલા પૃથ્વીના ગોળાને પિતાના વિક્રમથી રક્ષણ કરવાને શક્તિમાન, પુરૂષમાં ઉત્તમ પિતાને દર્શાવીને લક્ષમીના ( પુરૂષોત્તમના સંબંધમાં લક્ષ્મી અને નૃપના સંબંધમાં દેલત) સ્વામિ પુરૂષોત્તમ સમાન, છૂપી રીતે અભિલાષના ત્રાસજનક કાતર (પિલ) ભરતા સાક્ષાત ધન (એટલે બીજે કુબેર) સમાન, જે ચાર સાગરથી આવૃત થયેલી ભૂમિમાંથી કરો લેવા આજ્ઞા કરતે ત્યારે તેને તે કુબેરના લક્ષ્મીના નગરને સેતુ માનતે . ... ... ... ... ... જે કેપથી ખેંચેલી અસના કૂર પ્રહારથી શત્રુઓના માતાના ભેદાએલા કુભમાંથી ઝરતા અને પ્રસરતા અગ્નિ સમાન મહાન યશની દિવાલોથી આવૃત અખિલ જગતમાં પોતાનું રાજય સ્થાપિત કરે છે, જે મંદર પર્વતથી ક્ષુબ્ધ થએલા પદધિના શ્વેત શિશુ સમાન સર્વ દિશામાં પ્રસરતા યશને છત્ર પોતાની ઉપર બનાવીને કરમાં ધારણ કરે છે, તે પરમમાહેશ્વર, શ્રી બ૫ને પાદાનુધ્યાત શ્રી શીલાદિત્ય-શ્રી શીલાદિત્યને પુત્ર, જે કલા સહિત નિત્ય વૃદ્ધિ પામતા નવ ઈની કલા (ઈન્દુ સંબંધમાં કલા અને શીલાદિત્ય માટે વિદ્યા-કળા) સમાન છે. ગિરિ ઉપરના વનની ભૂમિ ભૂષિત કરનાર કેસરી સિંહના બાળ સમાન રાજ્યલક્ષ્મી ભૂષિત કરનાર, મયૂરના નિશાનવાળા દેવના જેમ અલંકાર તરીકે પ્રકાશતા મુગટવાળ, અતિ મહાન પ્રતાપ અને યશસંપન્ન પદ્ધથી (શરના સંબંધમાં પન્ન અને નૃપના સંબંધમાં મહાન નિધિ-ખજાન ) અલંકારિત શરદના આરંભના સમાન પ્રતાપે ગરમી અને વિકમ)થી પૂર્ણ, મહાન મેઘ સમાન શત્રુઓના માતંગે યુદ્ધમાં હણનાર, ઉદય ગિરિના ઉપર ઉદય પામતાં સૂર્ય સમાન, તેના સામે યુદ્ધમાં થનાર શત્રુઓનાં આયુષ્ય ક્ષીણું કરનાર (હરનાર) પરમ માહેશ્વર- શ્રી શીલાદિત્યને પુત્ર, ડોલર કમની, રૌમ્યા સૌન્દર્યથી વિકસાવનાર ઈન્દ્રના પ્રકાશ સરખા ત યશથી સર્વ દિશાએ શ્રત ' કરનાર, વનમાં નિત્ય કપાતા અગુરૂચંદનના લેપથી શ્યામ વિંધ્યાચલના વિશાળ વિસ્તાર સહિત પૃથ્વીને સ્વામિ;- શ્રી પરગ્રહને વડીલ ભ્રાતા, જેના સીધા શરીરને લક્ષમી સ્પષ્ટ રીતે અન્ય તૃપાના પર્શના કલંકમાંથી મુક્ત થવાની અભિલાષથી આલિંગન કરતી, જે સર્વ નૃપેથી અતિ વિખ્યાત આચારના પ્રતાપથી અધિક હતું, જેનાં અને ચરણ નમાવેલા અને માયાળુપણુથી નમ્ર બનેલા અનેક દ્વાના મુગટનાં મણિના કિરણેથી આવૃત હતાં, જે તેના ગદા સમાન વિશાળ અને અળસંપન્ન કરથી શત્રુઓના મદને કચરી નાંખતે, જે પ્રસરતા તેજ વડે પોતાના શત્રુઓની શ્રેણી ભરમ કરી હતી, જે પ્રકૃયિ જનેને ધન આપતા, જે આકરિમક વિપત્તિમાંથી મુક્ત કરેલા અનેક (જનોના) અતિ અલ્હાદજનક દેખાવથી અને બાલિશતાથી મુક્ત હતા, જે સદા દ્વિજોને માન આપતે, અને અતુલ શૌર્યથી સમસ્ત જગત જિર્યું હોવાથી, જેણે બાલ સમાન ઘણાં પરાક્રમ બતાવ્યાં હતાં, જેથી સદા દ્વિજોને માન આપતા અને આ નૃથ્વીને એકજ પદમાં ભરી દેનાર ગદા અને ચક સહિત જળર્શય્યા પરના પ્રથમ દેવ પુરૂષોત્તમ સમાન, જે વિવિધ વર્ણ અને આશ્રમના નિયમે સ્થાપી સાક્ષાત ધર્મ સમાન હતું. પ્રાચીન ગ્રુપએ કરેલાં ધર્મદાન પૂર્વેના લેભી નૃએ હરી લીધાં હતાં તે દેવે અને દ્વિજેનાં મન તુષ્ટ કરીને પ્રસન્ન કરેલા ત્રિભુવનથી આનન્દથી વધાવેલા ધર્મધ્વજથી પિતાના કુળને જેણે પ્રતાપવાળું બનાવ્યું હતું, જેણે, દેવ, દ્વિજ, અને ગુરૂઓને તેમના ગુણ અનુસાર સતત મોટાં અને મુકરર કરેલાં ગામેનું દાન કરતા છતાં સંતુષ્ટ નહતે તે ગુણથી પ્રાપ્ત કરેલા પ્રભાવાળા યશ વડે સર્વ દિશાએ ઉજજવળ કરી હતી. જે આમ અર્થસૂચક ધર્માદિત્યના બીજ નામથી કહેવાતે, અને જે પરમમાહેશ્વર હત--શ્રી ધ્રુવસેનને વડીલ બધુ, જેણે ચશનાં શ્વેત વસ્ત્રથી ભૂષિત થઈ તેને અનુરક્ત અને પસંદગી બતાવતી તેના સ્વયંવર ઉપર માળા એટલે રાજ્યશ્રી અર્પતા મહાન નુ૫ મંડળને સ્વીકાર કર્યો હતો, જે અજિત હતો અને સર્વ શત્રુઓને નમાવવા પૂરતો વિક્રમ સંપન્ન હતા, જે ધનુષ્ય પર બળથી ખેંચેલાં શરાથી ભૂષિત શત્રુની ભુમિમાંથી દરેક શરદમાં પ્રતિવર્ષની "Aho Shrut Gyanam" Page #333 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ખંડણી ઉઘરાવત, જેનું શ્રવણ, વિવિધ વર્ણથી શોભીતા દેખાતા બાળપણથી જ પ્રાપ્ત કરેલા શાસ્ત્રના જ્ઞાનથી સરળ હતું, જેના કર્ણને રનેનાં નવાં અધિક ભૂષણ પણ હતાં, ઘણું કંકણ, ૨, અન્ય ભૂષણેથી વિરાજ અને સતત દાનેમાં રેડાતા પાણીથી ભીંજાએ જેને કર ઉજજવળ શૈવલ વૃક્ષના અંકુર સમાન ચળકતે, ઉછળતા સાગરને રોકતા હોય તેમ અખિલ વિશ્વને જેના કર તેમની વચ્ચે અન્તર ભાગમાં ધારતા, અને જે પરમ માહેશ્વર હત;-શ્રી દેર• ભટ્ટને પુત્ર, જે પિતાના પિતાને ભક્તિથી સતત નમન કરતે .... ... ... (૧) જેનું શિર તેના પિતાના ચરણના રતન સમાન નખની રમિરૂપી ગંગાનાં અતિત જળથી નિત્ય પવિત્ર થયું હતું, જે અગત્યમુનિ જેમ અતિ બુદ્ધિ અને ડહાપણુ બતાવતે, જે અતિ વેત અને સર્વ દિશામાં પ્રસરેલા યશની કળાથી ઈન્દ્રની મહાન કળાની ચેષ્ટા કરતે, જે મેધથી શ્યામ થએલા શિખર રૂપી સ્વનાવાળા સહ્યાદ્ધિ અને વિંધ્યાચળના પાધરવાની પૃથ્વીને પતિ હત;શીલાદિત્યને પુત્ર જે સારંગ ધનુષ્ય કરમાં ધારી સાક્ષાત કૃષ્ણ સમાન ભાસતે--સર્વથી બળવાન ચક્રવત્તિ શ્રીધરસેનના પિતામહને ભાઈ, મહારાજાધિરાજ, જેના ભાલ પર પિતાના પિતાના ચરણકમળ આગળ સતત ભૂમિના ઘર્ષણથી થએલું ઈ-કળા સમાન ચિ હતું, જેના ૨૩ કર્ણ ( શ્રુતિના વિશેષ જ્ઞાનથી ) બાળપણથી વેદના મંત્રના અલંકારથી પવિત્ર હતા, જેના કમળ સરખા કરનું અગ્ર ધર્મ દાન કરવામાં સંક૯૫ના જળથી વાએલું હતું, જે યુવાન કન્યાના કરનું મૃદુતાથી ગ્રહણ કરતા વલભ સમાન અતિ મૃદુ કર ગ્રહ પૃથ્વીને વલલભ હતા, જે સાક્ષાત્ ધનુ જેમ સર્વ લક્ષ્ય નિશાન દૃષ્ટિમાં રાખતા. જેની આજ્ઞા ચડારની માફક નૃપાથી તેમના શિરપર ધારણુ થતી, અને જે પરમ માહેશ્વર હતે;–-શ્રી ધ્રુવસેનને પુત્ર, તેના વડીલ બધુને પાદાનુધ્યાત, જે પોતાના પૂર્વજો કરતાં સદાચારમાં અધિક હતા, જે અન્યથી ન કરેલાં કાર્યો સિદ્ધ કરીને ગમન કરતો પુરૂષાર્થ સાક્ષાત હોય તેમ દેખાતે, જેનું મન પૂર્ણ ગુણના પ્રેમથી ભરેલું હતું, જેને પ્રજા અન્ય મનુ માફક સ્વીકારતી, જે અતિ વિદ્યા પ્રાપ્ત કરી હતી, જે કલંકરહિત : સર્વ તેજસ્વી ઈન્દુ સમાન અને સર્વ શાન્તિને હેતુ હતું, જે મહાન તેજથી દિશાઓના અન્ત. સુધી સકળ તિમિર હણનાર પિતાની પ્રજા ઉપર નિત્ય પ્રકાશતા સૂર્ય મૃમાન હતા, જેનામાં પ્રજાને વિશ્વાસ હતા, જે સદા શાસ્ત્ર અનુસાર પિતાના અનેક અર્થની સિદ્ધિ અર્થે મહાન કાર્યો કરતે, જે સંધિ અને સમાસમાં નિપુણ હતું, જે ૫ આદેશ ગ્ય સ્થાને આપતાં વૃદ્ધિ થએલાના આદેશથી અતિ શુદ્ધ થયે હતું, જે નય અને વ્યાકરણમાં પ્રવીણ હતું, જે મહાન પ્રતાપવાળ હતો છતાં દયાથી પૂર્ણ મૃદુ હૃદયવાળે હતો, જે શાસ્ત્રમાં નિપુણ અને કૃતિના જ્ઞાનવાળે હતેા છતાં મદ રહિત હતો, જે આકર્ષક હતો છતાં સ્વનિગ્રહી હતા, જે મિત્ર તરીકે સ્થિર હતા છતાં દુષ્ટોને હાંકી મકતા, જેણે ઉદય( રાજયાભિષેક)સમયે અખિલ જગને આનન્દથી ભર્યું તેથી બાલાદિત્ય( બાલસ)ના વિખ્યાત અને અર્થસૂચક બીજ નામથી જે કહેવાતે, અને જે પરમમાહેશ્વર હત-શ્રી ધરસેનને અનુજ, જે તેના પિતાને પાદાનુધ્યાત હતા, જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનેને પરમ સંતોષ હતા, જે બળ, ઉદારતા અને દાનથી અભ્ય સ્થિત અને અનિયમિત શત્રુઓના મનોરથ ભાગી નાંખતે, જે જગના અન્તર વિષય, સર્વ કળાઅને વિદ્યા સાથે પરિચિત હતા છતાં અતિ આનન્દકારી સ્વભાવવાળો હતા, જે અકૃત્રિમ પ્રેમ અને વિનયથી ભૂષિત હતું, જેણે અનેક યુદ્ધમાં વિજયદેવજ છીનવી લેવા તૈયાર અને વિશ્વાસથી ભરેલા કરથી તેના શત્રુઓમાં સ્પર્ધાના ઉત્સાહને નાશ કર્યો હતો, અકળાને મદ તેના ધનુષ્યના યશથી ઉતર્યો હતો એવા સર્વ પોથી જેની આજ્ઞાની સ્તુતિ થતી હતી, અને જે પરમમહેશ્વર હતે---શ્રી ખરગ્રહને પુત્ર, જે તેના બન્યુને પાદાનુધ્યાત હતો, જે વડીલ બધુએ તેના સ્કંધ ઉપર મૂકેલી રમ્ય અને અભિષિત રાજ્યશ્રીની ધુરી પિતાના બધુની આજ્ઞાનું પાલન માત્ર આનન્દથી જ કરતાં એક સુખી વૃષભ પેઠે ધારતા, જે અન્ય ઉપેન્દ્ર સમાન હતું અને તેના તરફ પ્રેમથી પૂર્ણ હતો, જેની શાન્તિ શ્રમથી, સુખથી કે પ્રેમથી અતિ હતી. "Aho Shrut Gyanam" Page #334 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ४ थाना ताम्रपत्रो २५७ તેનું પાદપીઠ તેના વિક્રમના પ્રતાપને નમન કરતા અનેક પાને મુગટનાં રત્નોના પ્રકાશથી આવૃત હતું છતાં જે અન્યને અપમાન આપવાની અભિલાષના કણ સરખા રેષથી મુક્ત હતું, જે વિખ્યાત અને મદ ભરેલા વિકમવાળા જ પાસે નમન ફક્ત થવા દેતે, જેનામાં સકળ જગતના સર્વ આન-દકારી ગુણે એકત્ર થયા હતા, જેણે બળથી કલિયુગના સર્વે માર્ગ હાંકી મૂક્યા હતા, જેનું ઉદાર હૃદય દુષ્ટોમાં સદા જણાતા એક પણુ દોષથી મુક્ત હતું, જે સર્વ જાતનાં પુરૂષાર્થવાળાં શાસ્ત્રના પ્રાગની મહાન દક્ષતાથી અસંખ્ય શત્રુનુની લક્ષ્મી હરી લઈ પરાક્રમી જનોમાં પિતાને પ્રથમ સાબીત કરતે, અને જે પરમ માહેશ્વર હતે-શ્રી શીલાદિત્યનિ અનુજ, જે તેના પિતાના પાદાનુધ્યાત હતું, જેણે સકળ જગતને આનન્દ આપતા અતિ અભુત ગુણોના તેજથી સર્વ દિશાએ ભરી, જેના સ્કંધ અનેક યુદ્ધમાં સ્પષ્ટ તેજ વડે અને સેનાપતિના તેજ વડે પ્રકાશતા હતા, જે મહાન અભિલાષને મહાભાર ધરતે, જે વિદ્યાના પર અને અપર વિષયના જ્ઞાનથી અતિ પવિત્ર થએલી મતિવાળો હતો છતાં કેઈ જન પાસેથી એક સુવચનથી સહેલાઈથી તુષ્ટ થાય તે હતું, જેના હૃદયનું ગાંભીર્ય સર્વ જનોથી અગાધ હતું છતાં ઘણાં સત્કાર્યોથી જે અતિ ઉમદા સ્વભાવ દેખાડતા, જેને યશ સત્યયુગને પૂર્વેના નપાના માર્ગ પર ગમનથી મેર પ્રસર્યો હતો, જેણે ધર્મકાર્યની સીમા કદાપિ ઉલંધી ન હોવાથી અધિક ઉજજવળ થએલ લક્ષ્મી, સુખ અને પ્રતાપના ઉપભોગથી ધર્માદિત્યનું વર્ણન આપતું બીજું નામ પ્રાપ્ત કર્યું હતું, અને જે પરમ માહેશ્વર હ;–શ્રીધરસેનને પુત્ર, જેણે પોતાના પિતાના પદનખમાંથી ઉદ્દભવતાં રશ્મિ રૂપી ગંગાનાં જળમાં સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં, જે અસંખ્ય મિત્રોના જીવનના પાલન ૩૫ પ્રતાપની અભિલાષના બળથી આકર્ષાલા સર્વ સદગુણોથી પૂર્ણ હતા, જે નૈસર્ગિક બળ અને વિશેષ વિદ્યા( શિક્ષા)થી સર્વ ધનુર્ધરને વિસિમત કરતે, જે પૂર્વજેએ કરેલાં સર્વ ધર્મદાના રક્ષ, જે પ્રજાને હણનાર સર્વ વિદ્ધ હસ્તે, જેનામાં શ્રી અને સરવતિને એકત્ર નિવાસ હતો, જેણે પિતાના પ્રતાપથી વિમલ રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી, અને જે પરમ માહેશ્વર હત---શ્રીગુહસેનને પુત્ર જેણે માતપિતાનાં ચરબુકમળને નમન કરીને સર્વ પાપ ધંઈ નાંખ્યાં હતાં, જેણે બાળપણથી એક જ મિત્ર સમાન અસિથી શત્રુઓના મરત માતોનાં સૈન્ય છેદીને પિતાનું બળ પ્રકાશિત કર્યું હતું, જેના પદનખની પ્રભા તેના પ્રતાપથી નમન કરતા શત્રુઓના મુગટનાં રત્નની પ્રભા સાથે ભળતી, જે સર્વ સ્મૃતિમાં જણાવેલા માર્ગનું ચેય પાલન કરીને પિતાની પ્રજાનાં હદયનું અનુજન કરીને રાજ શબ્દ પૂર્ણ અર્થ સહિત સારી રીતે શેકાવતે, જે રૂપ, કાતિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ,ઈન્દુ, હિમાલય, સાગર, બુહસ્પતિ અને કુબેર કરતાં અધિક હતો, જે શરણાગતને શરણ આપવામાં નિત્ય ઉદ્યત હાઈ પિતાનાં સર્વ અર્થ (કાર્ય) તૃણવત ગણી ત્યજી દે, જે અભિલાષ કરતાં અધિક આપી વિદ્વાને, બધુજને અને મિત્રેનાં હૃદય જ, જે સકળ વિશ્વને સાક્ષાત ગમન કરતે આનન્દ હતું, અને જે પરમ માહેશ્વર હત–શ્રીભટ્ટાર્કને પત્ર, જેણે મિત્રનાં અને બળથી નમાવેલા શવનાં સૈન્યના પ્રબળ અને સત પ્રહારથી યશ પ્રાપ્ત કર્યો હતો. જેણે ( પ્રજાને ) અનુરાગ નિજ પ્રતાપમાંથી ઉદ્ભવતા દાન, માન, અને નયથી મેળવ્યું હતું, જેણે વશ થએલા નૃપોની શ્રેણીના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી, અને જેને વંશ અછિન્ન હતો તે જાહેર કરે છે કે નમને જાહેર થાઓ કે મારાં માતાપિતાનાં પુણ્ય અર્થે ધર્મ દાન તરીકે, બ્રાહ્મણ પપ્પતિના પુત્ર વિખૂદશપુર ત્યજી, વશકટમાં વસતા, સામાન્ય શાહિડલ્યના ગેત્રના ચતુર્વેદી અને મૈત્રયણિ શાખાના માણુવક બ્રદાચારી બ્રાહ્મણ દેવિલને સૌરાષ્ટ્રમાં અન્તરત્રામાં મોરબ્રિજજ ગામ ચરા સહિત, લીલી અને સૂકી ઉત્પન્ન સહિત, રસ, ધાન્ય, સુવર્ણ આદિ આવક સહિત, દશાપરાધના નિર્ણયની સત્તા સહિત, વેઠ સહિત, રાજપુરૂષના દખલગિરિમુક્ત અને દે અને જેને "Aho Shrut Gyanam Page #335 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख આપેલી ભૂમિ વર્જ કરી, ભૂમિછિદ્રના ન્યાયથી, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતેના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્ર, અને વંશજોના યોગ્ય ઉપગ માટે પાણીના અર્થથી મેં આપ્યું છે. આથી તે ધર્મદાન અનુસાર ઉપભેગ કરે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને પે, તે કેઈએ તેને પ્રતિબંધ કરવો નહીં. અમારા વંશના કે અન્ય ભાવિ નૃપે ઐશ્વર્ય ચંચળ છે, વિત અસ્થિર છે, અને ભૂમિદાનનું ફળ સર્વને સામાન્ય છે એમ માનીને આ અમારા ધમેદાનને અનુમતિ આપવી. કહ્યું છે કે સગર આદિ ઘણા તૃપિએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે પણ જે સમયે જે ભૂમિપતિ હોય તેને તે સમયનું ફળ છે. આગેલા અન્ન અને તેથી નિમય (માલ વિનાનું, પુનઃ હરી લેવા જેવું નહિ તે) સમાન દાનમાં આપેલું ધન કયે સુજન દારિદ્રથી પીડાઈ પુનઃ લઈ લેશે ? ભૂમિનું ધર્મદાન કરનાર ૬૦,૦૦૦ વર્ષ સ્વર્ગમાં વસે છે. પણ તે હરી લે કે હરી લેવા દે છે તે તેટલાં જ વર્ષ નર્કમાં વાસ કરે છે. આમાં દતક રાજપુત્ર પર ગ્રહ છે. આ દિવિરપતિ શ્રોહરધન, સેનાપતિ બપ-ભેજિકના પુત્રથી લખાયું છે. સં. ૩૭૫ જેષ વદિ. ૫. આ મારા સ્વહસ્ત છે. "Aho Shrut Gyanam" Page #336 -------------------------------------------------------------------------- ________________ શીલાદિત્ય ૪થાનાં તામ્રપત્રો ગુ. સં. ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ છે. બજેસે મોકલેલા રઅિગ ઉપરથી લીસ્ટમાં દાખલ થએલ છે. ઈ. એ. . ૫ પા. ૨૦ મે પ્રસિદ્ધ થએલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭૨ ની સાલના તા. પત્રોમાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન વલશિમાંથી આપવામાં આવ્યું છે. આમાં પણ તક તરીકે રાજપુત્ર ખરગ્રહ આપેલ છે. પંક્તિ ૫૯ મે સાલ ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ આપેલ છે. ૧ એ. ઈ. . ૫ એપેન્ડીક્રસ ( ઈ. સ. ઈ. ) - ૪૨, ૫, ૬૯ છે. એક ઝોન "Aho Shrut Gyanam" Page #337 -------------------------------------------------------------------------- ________________ નં૯૦ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો* સંવત્ ૩૮૧ માર્ગશિર સુ. ૬ આ બે પતરાં છે. તે દરેકનું માપ ૧૩૧૨” નું છે. બન્ને એક જ બાજુએ લખેલાં છે. પહેલા પતરામાં ૩ર અને બીજામાં ૩૩ પંક્તિઓ લખેલી છે. તારીખ ૨૫ મી પંક્તિમાં આપેલી છે, અને તેમાં ૩૦, ૮, ૧ તથા ના આંઠાનાં ચિહ્નો છે. દાન આપનાર શીલાદિત્ય કથે છે, અને દાન લેનારનું નામ બાલાદિત્ય જણાય છે. તે આનંદપરમાંથી આવી વલભીમાં રહેતા એક બ્રાહ્મણ હોવાનું વર્ણન કરેલું છે, દાનમાં આપેલાં ગામનું નામ વાંચી શકાતું નથી. તારીખ ઈ. સ. ૭૦૧ને મળતા ગુ. સં. ૩૮૧ના માગશીર્ષ સુદ ૬ ની છે. દૂતક રાજકુમાર ધરસેન છે. અને લેખક દિવિરપતિ હરણને દત્તક પુત્ર દિવિરપતિ આદિત્યા - - છે. શીલાદિત્ય ૩ જાના ગુ. સં. ૩૪૬ ના દાનમાંથી હરગ વિષે જણાયું છે. (ઈ. એ. પા ર૦૭) अक्षरान्तरमाथी अमुक भाग पतलं बीजुं ५७ ....परमेश्वरश्रीशीलादित्यदेवः सर्बोनेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय आनन्दपुरविनिर्गतवलभीवास्तव्यचातुरविद्यसामा ૧૮ - - - - - - - - - - -પ્રાયમેવ ૨ શીવમી યુવા - - -- પ્રિયંત્રિા - -- વાવિયા - - - - - - - - ૨૦ .. .. ... ... કાસિમન થાયઃ નિરાશ થતો ૨૪ .. . . . .. સૂરજોત્ર રાજપુત્ર સેના १६ लिखितमिदं दिविरपतिश्रीहरगणदत्तकपुत्रदिविरपतिश्रीमदादित्यालेनेतिः । सं ३०० ८० १ मार्गशिर सु ६ । स्वहस्तो मम * જ, બે, આ રે. એ. . ન્યુ. સી. જે. ૧ પા. ૭૫ . વી. આચાર્ય. ૧ મૂળ પતરામાંથી. "Aho Shrut Gyanam" Page #338 -------------------------------------------------------------------------- ________________ શીલાદિત્ય ૪થાનાં તામ્રપત્રો . સં. ૨૮૨ માર્ગશીર્ષ સુ. ૬ છે. ફલીટે મેકલેલા રબિંગ ઉપરથી લીસ્ટમાં દાખલ થયેલ છે. ઈ. એ. જે. ૫ પા. ૨૦૯ મે પ્રસિદ્ધ થયેલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭૨ ની સાલના તામ્રપત્રોમાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન ૧લમિમાંથી આપેલ છે. આમાં દૂતક તરીકે રાજપુત્ર ધરસેનનું નામ આવેલ છે. જ. બે. છે. ર. એ. સે. (ત્યુ. સી. ). ૧ પા. ૭૬ આજ રાજાનાં ૩૮૧ માર્ગશીપ સુદ નાં તામ્રપત્રો ઉપર નોટ લખાઈ છે તે કદાચ આ જ હશે. સાલને છેલ્લે આંકડે છે ત્યાં ખાડે છે તેથી એક અને બે દર્શાવનારી આડી લીટી એક છે કે બે તે ચેકસ થઈ શકે તેમ નથી, • એ. ઈ. જે. ૫ એપેન્ડીક્સ. ઈ. કે. ઈ. નઃ ૪૩ ૫. ૬૯ છે. એક કહાન "Aho Shrut Gyanam Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ર શીલાદિત્ય ૪ થાનાં તામ્રપા ગુ. સ. ૩૮૦ દ્વિ. પૌષ. ૧. ૪ તરતમાં મળેલાં એ વલભી તામ્રપત્રા ભાવનગરમાંના ખાર્ટન મ્યુઝીયમના કયુરેટરે તપાસવા માટે મેલ્યાં હતાં તે પૈકીનું આ બીજું છે. તે શીલાદિત્ય ૪ થા સં. ૩૮૭ દ્વિ, પૌષ ્ મીજા પૌત્ર)ની વ. ૪ જે દિવસે મેઘવન મુકામે થી આપેલા દાન સંબંધી છે. આ રાજાની છેલ્લામાં છેલ્લી તારીખ ૩૮૨ જાણવામાં છે તેથી આ તામ્રપત્રથી ૩૮૭ સુધી તે રાજાનેા કાળ સઁખાય છે, જેને દાન અપાયું છે તે કૌશિક ગોત્રના, વાજસનેય શાખાના મૂળ પુષ્યામપુરના બ્રાહ્મણુ સમદત્તના દીકરા બ્રાહ્મણુ દ ક્ષિ ]ત નામે હતેા. મડસર ગામની શાનામાં ૨૫ પાદાવર્ત્ત જમીન અને જાવ દાનમાં આપેલ છે. આના લેખક સમ્ભક છે અને તેને ચાર નીચેના ઈકાબ હતા. સાંધિવિગ્રહિક ક્રિવિ પતિ, મહાપ્રતિહાર અને સામન્ત, કૃતક રાજપુત્ર ખરગ્રહ હતા. ૩ આ. સ. જે. સ, રીપેર્ટ ઈ. સ. ૧૯૧૫-૧૬ યા. ધુપ છે. ડી, આર. ભાંડારકર "Aho Shrut Gyanam" Page #340 -------------------------------------------------------------------------- ________________ નં. ૭ શીલાદિત્ય ૫ માનાં ગોંડળનાં તામ્રપત્ર. સં ૪૦૩ માધ. વ. ૧૨ કાઠિયાવાડમાં આસિસ્ટન્ટ પોલીટીકલ એજંટ કેપટન લીગ્ન જેના તાબામાં ગોંડલ સ્ટેટ હતું તેના તરફથી આ પતરાં મળેલાં હતાં. તે શીલાદિત્ય ૫ માનાં છે અને અત્યાર સુધી પ્રસિદ્ધ થએલાં પતરાંમાં સૌથી છેલ્લામાં છેલું છે. રાજાએ નીચે મુજબ વર્ણવ્યા છે. તેને સીધે વારસ (૨) ગુહુસેન (૩) ધરસેન (૪) શીલાદિત્ય અથવા ધર્માદિત્ય (૫) ખેરગ્રહ (૯) દેશભટ્ટ (૬) ધરસેન (9) કવસેન અથવા ! (૧૦) ધવન બાલાદિત્ય (૧૨) શીલાદિત્ય ખરત્ર અગર ૮) ધરસેન (૧૩) શીલાદિત્ય દેવ ધર્માદિત્ય (૧૪) શીલાદિત્ય દેવ (૧૫) શીલાદિત્ય દેવી ઉપર બતાવ્યા નંબર અનુસાર નામે આ દાનપત્રમાં આપેલ છે. (૫) ખરગ્રહ તે શીલાદિવ્ય ઉ ધમાંદિયને દીકરો કહે છે, પણ બીજી પતરાંમાં તેને અનુજ એટલે નાને ભાઈ વર્ણવ્યો છે. (૮) ઘરસેન પછી (૪) શીલાદિત્યના વંશજના વર્ણનપ્રસંગે (૪) શીલાદિત્યને (૮) ધરસેનના પિતામહના ભાઈ તરીકે વર્ણવ્યું છે અને (૫) ખગ્રહને પણ (૪) શીલાદિત્યના ભાઈ તરીકે વર્ણવ્યે છે તેથી “ અનુજે ” નાના ભાઈ એ સાચા પાઠ છે. (૯) ધરસેનને આમાં ધરસેન કહ્યું છે, પણ બીજી ૪૦૩ ૧. સુ. ૧૩ ના દાનપત્રમાં ધ્રુવસેન કહ્યો છે. પણ ધરસેન એ સાચો પાઠ છે, એમ બીજ દાનપત્રથી સિદ્ધ થાય છે. (૯) દેશભટ્ટને બીજાં દાનપત્રોમાં અજન્મા તરીકે વર્ણવ્યે છે, પણ આમાં અગ્રજન્મા કહ્યો છે. પણ તે ભૂલ લાગે છે. (૧૨) શીલાદિત્યથી (૧૫) સુધીના બધા રાજાઓને માત્ર શીલા. દિત્ય દેવ કહ્યા છે, પણ તેઓને જુદા પાડવાનું કાંઈ સાધન નથી. હવે પછી બીજાં પતશમાંથી કદાચ તે સાધન મળે એવા સંભવ છે. (૧૫) શીલાદિત્ય દાન આપનાર રાજા છે, તેની તિથિ સં. ૪૩ માધ. ૧. ૧૨ છે. દાન દાદર ભૂતિના દીકરા વાસુદેવ ભતિને આપેલું છે. તે કદી ગાર્ચ ગોત્રને ચાતર્વેદી હવે અને વર્ધમાન ભક્તિમાંથી નીકળી આવીને લિમિખંડમાં રહેતો હતો. સુરાષ્ટ્રમાં દિનપત્ર પાસે અંતર પિલિક ગામ દાનમાં આપેલું છે. કેયટન ફીલીપ્સ લખે છે કે આ પતરાં હાંકમાંથી મળેલાં હતાં, તે ઢાંક કાઠિયાવાડમાં છે અને ગાંડળના તાબામાં છે. આની આસપાસ પ્રાચીન ગામો છે જેમાં શોધખોળ કરવા જેવું છે. ૧ જ, બે, ઈ, ૨, એ, છે. ૧૧ પા, ૩૨૫, એમ. રાવ સાહબ વિશ્વનાથ નારાય મંડલ, * આ નંબરે રાજકયા અનુસાર નથી, પશુ દાનપત્રમાં જે ક્રમમાં આવ્યા છે તે ક્રમ અનુસાર છે, "Aho Shrut Gyanam" Page #341 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलु पतरूं १ ॐ स्वस्ति जयस्कन्धावारात्श्रीखेटकवासकात् प्रसभप्रणतामित्राणां मैत्रकाणा... मतुलबलसम्पन्नमण्डलाभोगसन्सैक्तप्रहारशतलब्धप्रता२ पात्प्रतापोपनतदानमानानवोपार्जितानुराग । दनुरक्तमौलभृतश्रेणिवलावाप्तराज्य श्रियः परममाहेश्वरः श्रीभट्टादिव्यवच्छिन्नराजवा३ मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्मभूतिखड्गद्वितीयबा हुरेव समदपरगजघट्टोस्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रणताराति ४ चूडारलप्रमासंसक्तपादनखरश्मिसंहति[ : सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परि पालनप्रजाहृदयरञ्जनान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्यबुद्धिः सम्पद्भिः स्म५ रशशाङ्काराजोदधित्तंदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया तृण वदपास्ताशेषस्वकार्यफल: प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रण६ यिहृदः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्त स्यसुतैः स्तत्पादनखमयूखसन्तानविसृतजाह्नवीजलौघप्रक्षालिताशेष. ७ कल्मषः प्रगयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकै. र्गुणैसहजशक्तिशिक्षाविशेष: विस्मापिताखिलधनुर्धरप्रथमनर८ पतिः समतिसृष्टानामनुपालयिता धर्मदायानीमपाका प्रजोपघातकारिणामुप. प्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहताररातिपक्षऍक्षिप्तलक्ष्मीपरि ९ भोगदक्षविक्रमो विक्रमोपसम्प्राप्तविमलपार्थिवश्री: परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातसकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगितसम१० प्रदिग्मण्डलः समरशतविजयशोभासनाथमडग्लायद्युतिमाँसुरांसपीठो व्यूढगुरुमनो स्थमहाभारः सर्वविद्यापरापरैः विभागाधिगमविमलमतिरपि ११ सर्वतः सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाधगाभार्यहृद योपिसुच्चैरितातिशयितसुव्यक्तपरमकल्याणस्वभावो निखिलकृतयुग १२ नृपतिपथविशोधनाधिगंतोदप्रकीर्तिधानुपरोधोज्वलतरीकृतार्थसुखसम्पदुपसेवा निरूढधर्मादित्यापरमैनामा परममाहेश्वरै श्रीशीलादित्य१३ स्तस्यै सुतस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता समभिलषणीया मपिराजलक्ष्मी स्कन्धासका परमभद्रइव धुर्य्यस्तदाज्ञासम्पादनैकरसतयेवोद्व१ णा २ संसक्त ३ र ४ वैशा पटाद्वि दि ८त्रित १० गै: ११ १२ ति १३ मा १४ समुक्षिप्त १५ र्भा १६ र १७ सच्चरितातिशयित सुचरितातिशयित १८ 'म युन३ति . १८ परनामा २० २ः २१ भी पतरायाने आधारे तस्यानुजः हाईस. "Aho Shrut Gyanam" Page #342 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५ माना ताम्रपत्रो १४ हनखेदमुखरतिभ्यामनायासिसत्त्वसम्पत्तिःप्रभावसम्पदशीकृतनृपतिशतशिरोरत्न___ छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानरसा । नालिङ्गितमनोवृत्तिः १५ प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिः स्नासादितप्रतिक्कयोपायः। कृतनिखिलमुवनामोदविमलगुणसंहतिः प्रसभविघटित१६ सकलकलिविलसितगतिनींचजनाधिरोहिभिरशेषैोषैरनामृष्टात्युन्नतहृदयप्रख्यातपो रुषास्त्रकौशलातिशयः [गतिथविपक्षक्षितिपोतिलक्ष्मीस्वय- . १७ शाहप्रकाशितप्रवीरपुरुषप्रथमनरपतिः प्रथमसङ्ख्याधिगमः परममाहेश्वरः श्रीखर ग्रहस्तस्य सुतस्तत्पादानुध्यातः सर्वविद्याधिगमः विहितनिखिल१८ विद्वज्जनमनः परितोषातिशयः सत्वसम्पदात्यागौदार्येण च विगर्तानुसन्धानस___ माहितारातिपक्षमनोरथरथाक्षभङ्गः सम्यगुप्लक्षितानेकशास्त्रकलालोकचरितगहरवि१९ भागोपि परमभद्रप्रकृतिरकृत॒मप्रश्रयोपि विनयशोभाविभूषणः शैमरशतजयपताकाह रणप्रत्यलोदप्रबाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदर्पोदयः स्वधनुः । २० प्रभावपरिभूतास्त्रकौशलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः ____ श्रीधरसेनस्तस्यमुतस्तत्पादानुध्यातः सच्चरितातिशयसकलपूर्व२१ नरपतिरतिदुस्साधनानामपिप्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगु___णानुरागनिभेरैः चित्तवृत्तिभिर्मनुरिवस्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकला कला]२२ पः कान्तिमान्निवृतिहेतुरकलङ्कः कुमुदनाथः प्राज्यमतापस्थगितदिगन्तरालप्रव. सितध्वांतराशिसततोदितैसेविताप्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुति२३ थप्रयोजनानुबन्धमागमपरिपूर्णः विदधाना : सन्धिविग्रहसमासनिश्चयनिपुणः स्थानानुरूपमादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कार[ : साधूनां राज्यशालातुरीयत २४ न्त्रयोरुभयोरपिनिष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यगवितः कान्तोपि प्रशमी स्थिरसौहार्दोपि निरसितादोषवतामुदयसमुपजनित२५ जनानुरागपरिवंहितभुवनसमर्थितप्रथितबालादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुव सेनस्तस्य सुतैः स्तत्पादकमलप्रणामधरणिकषण२६ किणलाञ्छनललाटचन्द्रशकल: शिशुभावएव श्रवणनिहितमौक्तिकालद्वारविभ्रम [1]मलश्रुतिविशेषा : प्रदानसलिलक्षालितामहस्तारबिन्द[ : कन्या२७ याइव मृदुकरग्रहणादमन्दीकृतानन्दविधिवसुन्धरायाः कार्मुके धनुर्वेदइव सम्भा विताशेषलक्ष्यकलाप : प्रणतसमस्तसामन्त२८ मण्डलोतमाङ्गधृतचूडारनायमानशासनः परममाहेश्वरः परमभट्टारकमाहाराजाधि राजपरमेश्वरः चक्रवर्ती श्रीधरसेनः १न् २ भि. ३ क्रि. ४ ग ५ ५ ६ ति म ८eais नपत्रा अधिगतानुसन्धान पाय छ ९त्रि १० स ११७६य यो.(?) ५२ विध्वंसित १३ सन्तानपत्राने मापारे तस्यानुज हेj . ) ४ शयित बंधारे साईयन छे. १५ ना १६ र १७ प्रध्वंसित १८ शिः १९ तः २० पूर्ण २१ त २२ स. "Aho Shrut Gyanam" Page #343 -------------------------------------------------------------------------- ________________ २६६ गुजरातना ऐतिहासिक लेख पतरूं बीजें १ तत्पितामहभ्रातृश्रीशीलादित्यस्य शाङ्गपाणेरिवाग्रजन्मनो भक्तियंधुराक्यवकस्पि तपणतेरतिधवलया दूरं तत्पादारविन्दप्रवित्तया चरणनखमणिरुचा मन्दाकिन्ये २ वनित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येवराजरिषेद्दाक्षिण्यमातन्वानस्य प्रबलघवलि म्नायनसां वलयेन मण्डितककुभा न[ भ ]सि यामिनीपतेर्विरचिता३ शेष । खण्डपरिवेशमण्डलस्य पयोदश्यामशिखरचूचुकरुचि[ र सविंध्यत्तन युगायाः क्षितेः पत्युः श्रीडेरुभटस्याङ्गजः क्षितिपैः संहते. ४ रनुरागिण्याः शुचियशोशुकभृतः स्वयंवरमालामिव राज्यश्रियमर्पयन्त्याः कृतप रिग्रहः शौर्यमप्रतिहतव्यापारमानमितप्रचण्ड[ ! ]रि५ मण्डलमण्डलाममिवालम्बमान[ : ]शरदि प्रसभमाकृष्टशिलीमुखबाणासनापादि तप्रसाधनानां परभुवां विधिवदारचितकरग्रहणः पूर्वमेव विवि६ धवर्णोज्ज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवणयुगलः पुनः पु( न )रुक्तेनेवरत्नालंङ्का रेणालङ्कृतश्रोत्रः परिस्फुरत्कटकविकटकीटपक्षरत्नवलयमविछिन्नपदा७ नसलिलनिवहावसेकविलसन्निवं शैबालाकारभिवाप्रपाणिपाणिमृगृहन् धृतविशाल रत्नवलयवेलातटायमानभुजपरिष्वक्तविश्वंभरः परममाहेश्वरः ८ श्रीध्रुवसेनस्तस्थाप्रजोपरमहीपतिस्पर्शदोषनाश धियेव लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्ट___ माश्लिष्टाङ्गयष्टिरतिरुचिरतरचरितगरिमपरिकलितसक९ लनरपतिः प्रकृष्टानुरागसरभसवशीकृतनृपतिः प्रतापप्लोषिताशेषशत्रुव ः प्रण विपक्षमुत्क्षिप्तलक्ष्मीकः प्रेरितगदोक्षिप्तसुदर्शनचक्रः परि१० हृताबालकीडोनधः कृतद्विजातिरेकविक्रमोप्रसाधितधरित्रीतलोनाङ्गीकृतजलश थ्योपूर्वपुरुषोत्तमतया साक्षाद्धर्मइव सम्यम्व्यवस्थापितवर्णाश्रमा११ चारः पूर्वैरप्यूर्वीपतिभिः तृष्णालवलुब्धैर्यान्यपहृतानि देवब्रह्मदेयानि तेषामप्य तिसरलमनः प्रसरमुत्सकलनानुमोदनाभ्यांपरिमु१२ दितस्तुभुवनाभिनन्दितोच्छूितोत्कृष्टधवलधर्मध्वजैः प्रकाशितनिजवशी देवद्वि जगुरुन्प्रतिपूज्ययथार्हमनवरतप्रवर्तितमहोद्रोः दिदानव्यवसा[ या ]नु१३ पजातसन्तोषोपात्तोद्दौरकीर्तिपतिः परम्परादन्तुरितनिखिलदिकचक्रवालः स्पष्टमे वयथार्थधर्मादित्यपरमनामा परममाहेश्वरः श्रीखरग्रहः १ २ राजर्षे ३ विन्ध्य ४ प ५ शोशु ६त ७ विलसन्नवर्शवलालझार ८ सपनारनी मछे न १० ११ समुत्क्षिप्तलक्ष्मीको १२ म १३ उर्वी १४ भिस्तष्णा १५ त्रि १६ज १७ वंशो १८४ा १९ दा २. पङ्क्ति २१ २२ धर्मादित्यापरनामा २३ ह "Aho Shrut Gyanam" Page #344 -------------------------------------------------------------------------- ________________ २६७ शीलादित्य ५ मानां ताम्रपत्रो १४ स्तस्याग्रजन्मनः कुमुदषंण्डः श्रीविकासिन्या कलावतश्चन्द्रिकयेवकीयांधवलितसक लदिग्मण्ड[लस्य खण्डितागुरुविलेपनपिण्डश्यामलविन्ध्यशैलविपुलपयोधरायाः १५ क्षितेः पत्युः श्रीशीलादित्यस्य सूनुर्नवप्रालेयकिरण इव प्रतिदिनसंवर्द्धमानकला. ___ चक्रवाल[ : ]केसरीन्द्रशिशुरिव राजलक्ष्मीमचलवनस्थलीमिवालकुर्वाणः १६ शिखण्डकेतनइव चूडामण्डन[ : प्रचण्डशक्तिप्रभावश्च शरदागमइव प्रतापवानु लसत्पद्मः संयुगे विदलयनम्भोधरानिवपरगजानुदयतपनबालातपइव १७ संग्रामेषु मुणनभिमुखानामायुषि द्विषतां परममाहेश्वरः परमभट्टारकमहाराजा धिराजपरमेश्वरः श्रीवात्रपादानुध्यातपरमभट्टारकमहाराजाधि१८ राजपरमेश्वरः श्रीशीलादित्यदेवस्तस्य सुतः क्षुमितकलिजलधिकल्लोलाभिभूतिम___जन्महामहीमण्डलोद्धारधैर्यप्रकटितपुरुषोत्तमतयानिखिलजन१९ मनोरथपरिपूरणपरो परइव चिन्तामणिश्चतुस्सागरावरुद्धसीमापरिकरांच प्रदानस मये तृणमिव लघीयसीम्भुवमभिमन्यमापर पृथ्वीनिर्माणव्यवसा२० यासादितितेपारमैश्वर्य[ : ]कोपाकृष्टनिस्तृशनिपातविदलितारातिकरिकुम्भस्थ लोल्लसत्प्रसृतमहाप्रतापानलः प्रकारपरिगतजगन्मण्डललब्धस्थितिर्विकटनिजदोई२१ ण्डावलम्बिना सकलभुवनाभोगमाजा मन्थास्फालनविधूतदुग्धसिन्धुफेनपिण्डपाण्डुर यशोवितानेन पिहितातपत्रः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वर २२ श्रीवप्पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीशीलादित्यदेवः तत्पुत्रः . प्रतापानुरागमतापानुरागप्रणतसमस्तसाम२३ तचूडामणिमयूखखचितरञ्जितपदारविन्दः परममाहेश्वरपरमभट्टारकमहाराजाधि राजपरमेश्वर श्रीवप्पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वर २४ श्रीशीलादित्यदेवास/नेवसमाज्ञापयत्यस्तु व[ : संविदितं यथा मया मातापित्रोः रात्मनश्चपुण्ययशोभिवृद्धये ऐहिकामुष्मिकफलावात्प्यर्थ श्रीवर्द्धमानभुक्तिविनि गतलिप्ति२५ खण्डवास्तव्यतचातुर्विद्यसामान्यगायेसगोत्रबव्हचसब्रह्मचारिभट्टदामोदरभूतिपु त्रभट्टवासुदेवभूतिनाय बलिचस्वैश्वदेवाग्निहोत्रक्रतुयाद्युत्सर्प२६ णार्थ मुराष्ट्रेषु दिन्नापुत्रसमीपेअंतरपल्लिकाग्रामस्सोदशः सोपरिकरस्सोप्तद्यमा नविष्टीक[ : ]सभूतपातप्रत्यायः सधान्यहिरण्यादेय[ : स[ द शापराध[ : ]. सर्वराजकीयाना२७ महस्तमक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदायरहितोभूमिछिद्रन्यायेनाचन्द्राकर्णिवक्षितिसरि त्पर्वतसमकालीन्नैः पुत्रपौत्रान्वयभोग्यउदकातिसर्गेण धर्मदायो १ षण्ड २ ड्रम ३ यन्न ४ पणन ५ सादित ६ स्त्रिंश ७ ले ८ प्रतापानुराग धुन३ति छ ९वः १० त्रो ११ भूतिनाय ने बस भृतये १२ कि. १३ लीनः "Aho Shrut Gyanam" Page #345 -------------------------------------------------------------------------- ________________ २६८ गुजरातना ऐतिहासिक लेख २८ निसृष्टो यतोस्योचितया धर्म्मदायस्थित्या भुंजतः कृषतः कर्षापर्यंतः प्रदिशतो कैश्चिया वर्तितव्यं आगामिभद्रनृपतिभिः रप्यस्मद्वंशजैरन्यैव नित्या२९ न्यैश्वय्र्याण्यस्थिरं मानुष्यं सामान्यश्च भूमिदानफलम वगर्छद्भिः स्यमस्यायो नुमन्तव्यो परिपालयितव्यश्चेत्युक्तञ्च [ || ] बहुभिर्व्वसुधा मुक्ता राजभिस्सगरादिभिः[||] ३० यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलम् [ ॥ १ ॥ ] यानीह दारिद्र्यभयान्नरेन्द्रैर्द्धनानि धर्म्मायतनीकृतानि [ ॥ ] निर्माल्यवानप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ २ ॥ ] षष्टिं ३१ वर्षसहस्राणि स्वर्गे तिष्ठति [ ॥ ] भूमिदः आच्छेत्ता चानुमन्ताच तान्येव नरके वसेदिति [ ॥ २ ॥ ] दूतकोत्र राजपुत्र श्रीशीलादित्य[ : ]लिखितमिदं ३२ श्रीबुद्धभटपुत्रबलाधिकृत श्रीगिलकेनेति संव ४०३ माघ व १२ स्वहस्तो मम १ कर्षयतः सा वांगन . २ भि ३ द्वंशजैः ४ द्भि ५ हा ६ न्यः "Aho Shrut Gyanam" ७ वान्तप्रतिमानि, Page #346 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५ मानां ताम्रपत्री ભળતાં; ભાષાંતર પહેલું પતરું સ્વતિ | શ્રીખેટક વિજયધામ નગરના નિવાસી પરમમાહેશ્વર શ્રીભટ્ટાર્કમાંથી; જેણે, અતલ શૈધવાળા અને શત્રુઓને બળ વડે નમાવનાર મૈત્રકોના વિશાળ મંડળમાં અનેક યુદ્ધમાં જય પ્રાપ્ત કર્યો હતે. જેણે પ્રતાપ, દાન માન, અને સરળતાથી જિતેલાઓને અનુરાગ મેળવ્યું હતું, જેણે મૌલઈ પરંપરાના સૈનિકે], ભૂત [ ભાડુતી ] અને શ્રેણિ [ થાણામાં શેકેલા માણસેના ત્રણ જાતના] અનુરક્ત સૈન્યના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી. તે ઉક્ત દ્રારક માંથી અવિચ્છિન્ન રાજવંશમાં પરમમાહેશ્વર ગહસેન { આવ્યું - જેણે માતાપિતાની આજ્ઞાના પાલનથી સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં, જેને બાળપણથી અસિ બીજા કર સમાન હતી, અને જેનું બળ શત્રુઓના સમદ માતંગોની ઘટાનાં કુભ ભેદીને પ્રકાશિત થયું હતું જેના પદનઅધકિાનાં કિરણે તેના ભુજથી નમતા શત્રુઓના મુગટૅનાં રત્નની પ્રજા સાથે જેણે સી મૃતિના માર્ગનું પરિપાલન કરીને પ્રજાનું મન અનરંજી રાજા અને સત્ય અર્થ સિદ્ધ કર્યો હતો, જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં, મર, ઈન્દુ, ગિરીશ, સાગર, બૃહસ્પતિ અને કુબેરથી અધિક હો; જે શરણાગતને અભયદાન દેવાના ગુણથી સંપન્ન હવાથી [ તેને લગતાં ] પિતાનાં સર્વ કાર્યોનાં ફળ તૃણવત્ લેખ જેણે પ્રાર્થના કરતાં અધિક ધન આપીને વિદ્વાને, બધુજને અને મિત્રેનાં હૃદય રેયાં છે, જે ગમન કરતા પંથી માફક વિશ્વના અખિલ મંડળને આનન્દ આપે છે, તે પરમ માહેશ્વર શ્રી ગુહસેન હતા. તેને પુત્ર [ શ્રીધરસેન હતો; જેણે જાહ્નવીના વિકૃત પ્રવાહ સમા, તેના પિતાના પદનખ પંક્તિનાં કિરણેમાં સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં, જેની લમી–લા. મિનું પાલન કરતી, જેનું રૂપ–– આશિગામિક અથવા ]રાજ્ય ગુને તેને [ હેના રક્ષણને | આનન્દ સહિત અવલંબવા આકર્ષત જેણે અતિ શક્તિ અને પ્રાપ્ત કરેલી વિદ્યાથી સર્વ ધનુર્ધરને ખાસ કરીને વિમિત કર્યા હતા પૂર્વના નૃપના જૂના ધમઢાયને રક્ષક [ પિતાની પ્રજાને ત્રાસ દેનાર દુઃખેને હણનાર; પિતાના અંગમાં લક્ષ્મી અને સરસ્વતીની એક્તા દર્શાવનાર; પરાજ્ય કરેલા શત્રુઓ પાસેથી મેળવેલી સંપદને (લફીને) ઉપભેગ[ કે રક્ષણ ] કરવાની જેની શક્તિ વિખ્યાત હતી; જેની નિર્મળ જ્યશ્રી પ્રતાપથી પ્રાપ્ત કરેલી હતી; ૧ પાછળના ક્ષત્રપ યોદ્ધાઓની જતિ હોવાનો સંભવ છે. "Aho Shrut Gyanam" Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ गुजरातना ऐतिहासिक लेख તે આ પરમમાહેશ્વર શ્રીધરસેન હતે. તેને પુત્ર [ શ્રી શીલાદિત્ય હતો ] અને પોતાના પિતાના પાદેનું અનુધ્યાન કરતાં જેણે સકલ જગતને આનન્દ આપતા અદૂભુત સદગુણના સમૂહથી અખિલ નભ ભરી દીધું છે; જેને સ્કંધ અનેક યુદ્ધમાં વિજય મેળવનાર અસિના પ્રકાશથી ભૂષિત છે, જે રાજય) કાર્યોને મહાન ભાર વહે છે; જે સર્વ પર અને અપર વિદ્યાના અધ્યયનથી વિમળ મતિવાળા હોવા છતાં સુભાષિત લવમાંથી આનન્દ મેળવવા શક્તિમાન છે, જેના મનનું ગાંભીર્ય સર્વથી અગાધ હતું, અને છતાં જેને સદાચાર અતિ ઉમદે સ્વભાવ સ્પષ્ટ પ્રદર્શિત કરે છે, જેણે કૃતયુગના સર્વ નૃપના પંથ (માર્ગો )ના વિશોધનથી મહાયશ પ્રાપ્ત કર્યો છે, જેણે ( ધર્મ ) ગુણના માર્ગ અનુસરીને સર્વથી ઉજવળ લક્ષ્મી અને સુખને ઉપભેગ મેળ હતો, અને તેથી પિતાને માટે એગ્ય ધર્માદિત્યના અપર નામની પ્રાપ્તિ કરી હતી; આ પરમ માહેશ્વર શ્રીશીલાદિત્ય હતે. તેને પુત્ર [ અનુજ એમ જોઈએ કે તેને પાદાનુધ્યાત; % જેમાં તેને અનઇ 1 ઉપેન્દ્ર તરક આદરથી વર્તતા તમ આદરથી તેની તરફ વર્તતા તેના ભાઈથી અપલી અતિવાંછિત રાજયશ્રી, વૃષ જેમ પુરી વહે છે તેમ, અંધ પર ધારવામાં જેને “ર્ય આનંદ અથવા બેદથી ડરતું નહિ- કારણ કે તેને આત્મા આજ્ઞા પાલનમાં પરાયણ હતા? જો કે તેનું પાઇપીઠ પિતાના પ્રભાવથી શરણ થએલા અનેક નૃપના મુગટમણિના પ્રકાશથી છવાઈ જતું, છતાં તેનું ચિત્ત અન્યનું સ્વમાન ભાવે એવા મદથી મુક્ત હતું, - જેના શત્રુઓ જેકે વિખ્યાત, પ્રબળ અને ઉન્મત્ત હતા છતાં શરણ સિવાય તેના વિમુખ થવાનાં સર્વ સાધને તેમણે ત્યજી દીધાં હતાં, જેના શુદ્ધ ગુણના સમૂહે અખિલ જગત પ્રસન્ન કર્યું હતું, જેણે પ્રતાપથી કલિના બળના દર્શનને પૂર્ણ નાશ કર્યો હતે દુષ્ટોના વિચારો રોકતા દેશો વડે અકલંકિત હોવાથી જેનું મન અતિ ઉન્નત હતું, જેની શકળા ( કૌશલ્ય) અને શૌર્ય અતિ વિખ્યાત હતાં, જેણે અનેક શત્રુપની લક્ષમી મેળવી પૂર્વેના પરાક્રમી અને પ્રબળ તૃપમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું આ પરમ માહેશ્વર પરગ્રહ હતે. તેના પુત્ર, તેને પાદાનુધ્યાત; જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી સંમતિ વિદ્વાનેનાં હદય અતિ અનુરજ્યાં હતાં, જે, પિતાનાં બળ અને ઉદારતાથી, જે સમયે તેને શત્રુઓ સાવચેત ન હતા ત્યારે અરિપક્ષની મહત્વાકાંક્ષાઓ રૂ૫ રથની ધરી ભાંગી નાંખી હતી, જે અનેક શાસ, કળા, અને લેકચરિતના ઉંડા વિભાગોથી પરિચિત હતા, છતાં અતિ આનન્દકારી પ્રકૃતિને હતો જે અકૃતિમ નમ્ર હેવાથી જેને વિનય તેનું ભૂષણ બન્યું હતું, + આ સ્પષ્ટ રીતે બતાવે છે કે શીલાદિત્યે પોતાની ગાદી પિતાના ભાઈની તરફેણમાં છેડી હતી અને તેને પિતાની જીંદગીમાં જ ગાદી પણ કરી હતી અને પિતાના આજ્ઞાંકિત ભાઈને બધી રાજયલમી આપી હતી. "Aho Shrut Gyanam" Page #348 -------------------------------------------------------------------------- ________________ शीलादिस्य ५ मानां ताम्रपत्रो ૨૭૨ જેણે અનેક રણક્ષેત્રમાં વિજય પછી દેવજ હરી લઈને, પિતાના વિખ્યાત કરથી સર્વ શત્રુઓના ગર્વના ઉદયને નાશ કર્યો હત; ' પિતાના ધનુષ વડે યોદ્ધાઓ તરીકે નાશ કરેલા મદવાળા સમસ્ત નુપમંડળથી જેની આજ્ઞાને સ્વીકાર થાય છે, આ પરમ માહેશ્વર શ્રીધરસેન હતે. તેને અનુજ અને પાદાનુધ્યાત, જેના ગુણે પૂર્વેના સર્ષ નૃ૫ કરતાં અધિક હતા, જેણે વિકમથી અતિ દુર્લભ દેશે પ્રાપ્ત કર્યા હતા. પુરૂષને સાક્ષાત અવતાર જેની પ્રજા તેની પાસે– મનુમાફક-તેમનાં હૃદય ભરતા ઉચ્ચ ગુણે તરફના અનુરાગથી આકઈ સ્વેચ્છાએ આવતીક સર્વ કળા અને જ્ઞાન સંપન્ન ઇન્ડસમાનથી ઉજજવળ અને સુખદાયી છતાં જેની કળા શશિ સમાન દેષિત નથીઃ તે સાક્ષાત્ શશિ સમાન છે, - જેના મહાન થશે આકાશના મહાન વિસ્તારમાં સૂર્ય માફક [ અજ્ઞાનનું ઘન તિમિર હણ્યું છેપરંતુ સૂર્ય સતત પ્રકાશિત નથી જ્યારે પોતે સદા ઉદયશાલી હતો. નય અને વ્યાકરણની બે વિદ્યામાં પણ નિપુણ, નય સંબંધી પિતાની પ્રજામાં અર્થથી પૂર્ણ, અનેક પ્રયજનનું દર્ભવસ્થાન અને લક્ષ્મીની પ્રાપ્તિથી પરિપૂર્ણ સર્વથી મહાન વિશ્વાસ ઉત્પન્ન કરતે, [ નય વિષે સંધિ] વિગ્રહ, અને સમાસ, નિશ્ચયમાં નિપુણ વ્યાકરણ વિષે તેજ લગાડેલું સંધિ, વિગ્રહ, અને સમાસ નિશ્ચયમાં નિપુણ ] [ નય વિષે સ્થાન અનુસાર [ જ ને ! આદેશ કરતે, વ્યાકરણ વિશે = આદેશ (વ્યાકરણના ફેરફાર ) ઉચિત સ્થાને કરતે ] અને જેણે સજજનેના ગુણમાં વૃદ્ધિ કરવા સાથનેને પ્રવેગ કર્યો છે...જે | વ્યાકરણને લગાડતાં ] ગુણ અને વૃદ્ધિના પ્રયોગ જેણે કર્યા છે અતિવિક્રમ સંપન્ન છતાં દયાથી મૃદુ હૃદયવાળે, વિદ્યાસંપન્ન છતાં મદ રહિત, રૂપવાન છતાં શાનતઃ મૈત્રીમાં રિથર પણ દુષ્ટાને તજી દેનાર, પોતાના ઉદય( જન્મ )થી ત્રિભવનને આનંદ થયે અને પ્રતાપ અને અનુરાગથી જનેને આશ્રય આપે તેથી ઉદ્ભવતા બાલાદિત્ય( ઉષાને સૂર્ય )ના અપર નામથી વિખ્યાત પરમ માહેશ્વર શ્રી ધ્રુવસેન, તેને પુત્ર, જેનું ઇન્દુ સમાન લલાટ પોતાના પિતાના ચરણકમળને નમતાં ભૂમિ સાથે ઘર્ષણથી થએલા ચિહ્નથી અંકિત હતું જેના કણું બાળપણથી જ એક્તિક અલંકાર સમાન પવિત્ર શ્રુતિસંપન્ન હતા જેના કમળ સમાન કરના અગ્ર અદ્ભુત દાના પાણીથી ભીંજાએલા હુલા. કન્યાના મૃદુ કર સમાન, મૃદુ કર રહીને પૃથ્વીને હર્ષ જાળવતે; જે ધનુવૅદ [ ધનુષ્ય વિદ્યા ! જેમ, સર્વ લક્ષિત વસ્તુ તરફ ધનુષ ધારવામાં નિપુણ હતું, જેની આજ્ઞાનું પાલન સર્વ નમન કરતા સામંતમંડળથી ચૂડારત્ન જેમ થતું, પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, ચક્રવર્તિ શ્રી ધરસેન, ૮િ૧ "Aho Shrut Gyanam Page #349 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख પરૂં ખીજું [ પછી શ્રી ડેરભટ્ટ આવે છે ] તના[ શ્રી ધરસેનના પિતામહના ભાઇ, સારંગપાણિ (વિષ્ણુ) સમાન શિક્ષાદ્રિયના પુત્ર, જેણે શિલાદિત્યને ભક્તિથી નિજ ગાત્રે નમાવી પ્રણામ કર્યાં હતા; જેનું શિર તેના પિતાના પદના રત્ન સમાન નખની, અતિ રમ્ય મન્દાકિની ( ગંગા )સમાન, મહાન તેજથી પ્રકાશિત રહેતું હતું; જે દાક્ષિણ્ય પ્રસારવા( વેરવા )માં અગસ્ત્ય સમાન રાજર્ષિ હતા; ૨૭૨ જેના અતિ ઉજ્જવળ યશે ક્ષિતિજ [ નભની આઠ દશા ] મંડિત કરી અને નભમાં રજનીકાન્ત ( ઈન્દુ ) ની આજુબાજુ પૂર્ણ અશેષ કળા રચી હતી; સહ્ય અને વિધ્યા પર્વત જેનાં શિખર ઘન વાદળથી આવૃત ડેાવાથી સ્તનાગ્ર સમાન દેખાતા એ પયાધરવાળી પૃથ્વીને જે પતિ હતાં; ફૅરભટ્ટ [ આવે! હતા ]* તેના પુત્ર [ ધ્રુવસેન હતા ]; જેણે મિત્ર નૃપાના મૈડળને રક્ષણ આપ્યું હતું; જેએ પાતાનાં શુદ્ધ યશનાં વસ્ત્રધારી, અને [ ચુવતી સ્વયંવરમાં કુસુમમાળા અર્પે તેમ ] પેતાની રાજ્યશ્રી તેને અર્પતા; જે અસહ્ય શૌર્યસંપન્ન હતા, અને જે ( શૌર્ય ) તેણે પ્રમળ શત્રુમંડળને નમાવી અસિ મા ધારણ કર્યું; જેણે શત્રુના મંડળની પ્રાપ્તિ શરમાં પ્રખળ ધનુષ અને શરના પ્રયાગના ખળથી કરી હતી; અને જેણે મંડળામાંથી યોગ્ય કર લીધા છે. જેના.કર્યું જ્ઞાનમય શ્રુતિના શ્રવણથી ભૂષિત થએલા હતા છતાં રત્નથી અધિક અલંકારિત થયા હતા; જેના કરના અગ્ર, સતત દાન સાથેનાં જળના સિંચનથી વૃદ્ધિ પામેલી કુમળી લીલ સમાન ભાસતાં ઝળહળતાં નીલમથી મંડિત કંકણ ધારતાં હતાં; જે તેણે ધારણ કરેલાં રત્નાનાં કંકણવાળા સાગરની અવિધ રચતા કરશ વડે પૃથ્વીને આલિંગન કરા; પરમમાહેશ્વર—આ શ્રી ધ્રુવસેન હતે. તેના જ્યેષ્ટ અન્ધુ [ ખરગ્રહ હતા. ] જેનું અંગ અન્ય નૃપાના પના દેખમાંથી મુક્ત થવાના એક જ આશયવાળા, લક્ષ્મીના આલિંગનના સ્પષ્ટ ચિહ્નોથી અંકિત હતુ; જેણે મહાન વિક્રમના પ્રભાવ વડે સર્વ નૃપે આકર્ષ્યા હતાઃ જેણે અનુરાગથી અન્ય નૃપાને આનન્દથી આકર્ષ્યા હતા; જેણે પરાક્રમથી સર્વ શત્રુકુળને ભસ્મ કર્યો છે. 4 ડૅરભટ્ટને આ પ્રમાણે વચમાં લવાના હેતુ નીચે પ્રમાણે હોઈ શકે: મુખ્ય વંશ ધરસેનથી અટકે છે, અને શીલાદિત્ય—ખરગ્રહના ભાઈ અને ડૅભટ્ટના પિતા રાજાઓને સીધે વાજ હતા નહીં; પરંતુ તેના પુત્ર ડૅરભટ્ટ પ્રતિષ્ટિત અધિકારી હોય એમ જણાય છે, જેણે વિન્ગ્યુ અને સહ્યાદ્રિ પર્વત તરફ ચઢાઈએ કદાચ કરી હતી. મણ તેના પુત્ર ધ્રુવસેન પાછા વલ્લભી ગાદી પર આવે છે. આ ધ્રુવસેન પછીનાં મધાં દાનપત્રો ખેઠકથી નહેર થયાં છે, જ્યારે તે પહેલાનાં દાનપત્ર વલ્લભીથી લખાયાં છે. આ ખેટક ત્રણ કરીને હાલનુ ખેડા હેવાના સાઁભવ છે; અને વલ્લભી રાજ્યમાં સમાવેશ કરતુ હરો એમ જણાય છે. આ પોન પછી એમ દેખાય છે કે વલ્લ્લી રાત વલ્લભીને બલે બેઠકમાં નિવાસ કરી રહેલા હતા. "Aho Shrut Gyanam" Page #350 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५मान ताम्रपत्रो છ3 જે વિષ્ણુથી ઉલટી રીતે નિજ ભમી મિત્રમંડળને આપી છે, જે વ્યાધિ અથવા આપદ્ મુક્ત હો; જે સાચાં શાસ્ત્રને સંગ કદિ ત ન હતા; જે બાળક્રીડા કરે નહિ; જે દ્વિજને તિરસ્કાર નહીં, જેણે નિજ વિક્રમથી જ પૃથ્વી શરણ કરી હતી; જે મૂખજનોમાં નિદ્રા કરતે નહીં કે તેમને સંગ કરતે નહીં, જેણે સાક્ષાત્ ધર્મ સમાન અદ્ભુત સર્વોત્તમ જન હેઈ વર્ણાશ્રમના આચારની સારી વ્યવસ્થા કરી હતી, તેનાથી મુક્ત બની અને પૂર્વના તૃણુના દેલવાળા ભૂપેએ કલંકિત કરેલાં ( હરી લીધેલાં) દે અને દ્વિજોનાં દાનને પણ સરળ પ્રકૃતિથી અનુમતિ આપતા તેથી અતિપ્રસન્ન થએલા ત્રિભુ વનથી સ્તુતિ થએલા અને ઉન્નત બનેલા વિમળ ગુણના દેવજથી જેનું કુળ યશવી બન્યું હતું જે દેવ, દ્વિ અનેં ગુરૂને ચગ્ય આદર આપીને નિત્ય નવાં દાન આપતે છતાં અસંતુષ્ટ હતું અને જેના વિખ્યાત પરાક્રમની પરંપરાનાં કાર્યોએ સ્વર્ગની સર્વ દિશા ભરી હતી; આ પરમ માહેશ્વર જેનું અપર સ્પષ્ટ અને યથાર્થ નામ ધર્માદિત્ય હતું તે ખરગ્રહ હત; તેના જયેષ્ટ બનશીલાદિત્યને, જેણે કુમુદગણનું સૌન્દર્ય વિકસાવતા ઇદુના પ્રકાશ સમાન યશ વડે અખિલ ભૂમિને આનંદ કર્યો, જે, ખાંડેલા અગર લેપના પિડ સમાન શ્યામ વિંધ્ય પર્વતના પાધર વાળી ભૂમિને પતિ હતે અને જેનું નામ શ્રી શીલાદિત્ય હતું, જેને પુત્ર શ્રી શીલાદિત્ય દેવ જે નવ ઈન્દુ માફક પ્રતિદિન કળાચકમાં વૃદ્ધિ કરતે હતે; જે યુવાન સિંહ ગિરિનું વન શોભાવે છે તેમ રાજ્યશ્રી મંડિત કરતો હતો જે કાર્તિકેય દેવ માફક મુગટ ધારતા અને જે પ્રચંડ શક્તિપ્રભાવસંપન્ન હતો; જે શરદ્દ ઋતુ સમાન યશથી પૂર્ણ હતું અને જેની લમી શરદૂના કુમુદ જેમ પૂર્ણ વિકસેલી હતી; જે નિજ શત્રુઓના ઘન સમાન (મહાન) ગજેને સંહાર કરતા; જે ઉષાના સૂર્ય માફક યુદ્ધમાં સામે આવેલા શત્રુઓનાં આયુષ્ય હણ જે, પરમ માહેશ્વર, પરમ ભટ્ટારિક, મહારાજાધિરાજ પરમેશ્વર હતું અને પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બાવને પાદાનુધ્યાત હતે. તેને પુત્ર [ શીલાદિય હતે ] જેણે, કલિના ઉછળતા સાગરના તરંગેના ભાર નીચે ડૂબતી મહાન ભૂમિના ઉદ્ધારમાં પ્રતાપ વડે પિતાનું અદ્ભુત ઉત્તમ સ્વરૂપ બતાવ્યું; જે આવી રીતે સર્વ જનેના મનોરથ પૂર્ણ કરનાર બીજા ચિન્તામણિ સમાન હતું જે દાન કરવાના સમયે, ચાર સાગરથી આવૃત ભૂમિને તૃણવત્ લેખો અને અન્ય પૃથ્વીના નિમણુના પ્રયત્નથી, અપર સર્જનહાર સમાન પિતાનું નામ કર્યું હતું, જેણે, શગુના ગજેનાં કુમ્ભ કેપથી ખેચેલી અસિના પ્રહારથી ભેદીને ઉજજવળ યશના અગ્નિની દિવાલથી આવૃત પૃથ્વીમાં પોતાને માટે સ્થાન કર્યું "Aho Shrut Gyanam" Page #351 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख જેના રાજમ, તેના પ્રમળ કરથી ધારણ થયેલી અખિલ જગત પર છવાઍન્ની, અને મન્દર પર્વતના મંથનથી પર્યેષમાં ઉદ્ભવતા ીષ્ણુના પિણ્ડ સમાન સુંદર યશની છતથી ઢકાયા હતા; ૩૭૪ આવે પરમ માહેશ્વર, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બમ્પને પાદાનુધ્યાત, પરમભટ્ટાર મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી શીલાદ્વિત્ય હતે. તેના પુત્ર [ શીલાદિત્ય હતેા ]; જેનાં ચરણુ કમળ તેના વિક્રમ અને અનુરાગ વડે નમન કરતા આશ્રયી કૃપાનાં મુગટનાં રત્નામાંથી નીકળતાં કિરણેાથી ભૂષિત હતા; ( આ ) પરમમાહેશ્વર, પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી ખપના પાદાનુખ્યાત પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી શીલાદિત્ય દેવ સર્વને શાસન કરે છે— તમને સર્વેને અને પ્રત્યેકને જાડૅર થાઓ કે—મારાં માતાપિતા અને મારા પુણ્ય યશની વૃદ્ધિ માટે અને આ લેક અને પરલેકમાં ફળ પ્રાપ્તિ માટે શ્રી વમાનભુતિ ત્યજી લિપ્તિખણ્ડમાં વાસ કરનાર, ભટ્ટ દામાદર ભૂતિના પુત્ર, ચાર વેદ જાણનાર, ગાગ્યે ગાત્રના,બહુચ્છ્વચ શાખાના, ભટ્ટ વાસુદેવ ભૂતિને, ખલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહાત્ર, જંતુ, આદિના અનુષ્ઠાન માટે, સુરાષ્ટ્ર મંડળમાં દિનપુત્ર સમીપમાં અન્તરપલિકા ગામ, દ્રંગ સહિત, સર્વ ઉપરિકર આદિ સહિત, વેઠ સદ્ભુિત, ભૂતવાત પ્રત્યય સહિત, ધાન્ય અને હ્રિરણ્યની ઉપજ સહિત, દશઅપરાધના નિÎયના હક્ક સહિત, સર્વ રાજપુરૂષોના હસ્તપ્રક્ષેપણમુક્ત, પૂર્વેનાં દેવા અને દ્વિજોનાં દાન વર્જ કરી ભૂમિચ્છિદ્રના ન્યાયથી, ચંદ્ર, સૂર્ય સાગર, પૃથ્વી, પિતાએ અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી, પુત્ર, પૌત્ર, અને વંશજોના ઉપસેગ માટે પાણીના અદ્યથી દાનને અનુમતિ આપી, ધર્મદાન તરીકે, મેં આવ્યુ છે. આથી ધર્મદા ય સ્થિતિ મનુસાર જ્યારે તે તેને ઉપભેગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અને અન્યને સૌપ ત્યારે કેઈએ તેને પ્રતિબંધ કરવે નહીં. અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપાએ લક્ષ્મી અસ્થિર છે, જીવિત ચંચળ છે અને ભૂમિદાનનું ફળ [ સર્વ નૃપાને] સામાન્ય છે એમ જાણીને આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું પાલન કરવું જોઈએ. કહ્યું છે કેઃસગરથી માંડીને બહુ નૃપાએ ભૂમિને ઉપભાગ કર્યાં છે જે સમયનું ફળ છે. સમયે જે ભૂમિતિ તેને તે દારિદ્રયભયથી ભૃપાથી (ધમ ) સ્થાન બતાવેલી લક્ષ્મી, જે નિર્માલ્ય [દેવને અપેલાં કુસુમ ! સમાન છે અને ઉલટી કરેલા અન્ન સમાન છે તે કર્યા સુજન પુનઃ હરી લેશે ? ભૂમિદાન દૈનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે. તે જપ્ત કરનાર અથવા તેમાં અનુતિ આપનાર તેટલાં [ ૬૦ હજાર ] વર્ષ નરકમાં વાસ કરે છે. [ દાન ના દૂતક શીલાદિત્ય છે. આ શ્રી યુદ્ધભટના પુત્ર સેનાપતિ શ્રી ગિલ્લકથી લખાયું છે. સં. ૪૦૩ માત્ર વઘુ ૧૨. મારા સ્વહસ્ત. "Aho Shrut Gyanam" Page #352 -------------------------------------------------------------------------- ________________ નં. ૯૪ શીલાદિત્ય ૫ માનાં ગોંડળનાં તામ્રપત્રો સં ૪૦૩ હૈ. સુ. ૧૩ કાઠ્યિાવાડમાં આસિસ્ટંટ પિોલીટીકલ એજન્ટ કેપટન ફિલીસ જેના તાબામાં ગેંડલ સ્ટેટ હતું તેના તરફથી આ પતરાં મળેલાં હતાં. તે શીલાદિત્ય ૫ માનાં છે અને અત્યાર સુધી મળેલાં પતરાંઓમાં સૌથી છેલામાં છેલ્લાં છે. રાજાઓ અનુક્રમે વર્ણવ્યા છે તે ૪૦૩ માઘ. વ. ૧૨ ના દાનપત્રમાં આપેલા મુજબ જ છે. ઉપર બતાવ્યા નંબર અનુસાર નામે આ દાનપત્રમાં આપેલ છે. (૫) ખરચહ તે શીલાદિત્ય ધમદિત્યને દીકરી કહે છે, પણ બીજાં પતરાંઓમાં તેને અનુજ એટલે ના ભાઈ વર્ણવ્યો છે (૮) ધરસેન પછી ( ૪ ) શલાદિત્યના વંશજના વર્ણનપ્રસંગે ( ૪) શીલાદિત્યને (૮) ધરસેનના પિતામહના ભાઈ તરીકે વર્ણવ્યો છે અને (૫) ખરગ્રહ ને પણ (૪) શીલાદિત્યના ભાઈ તરીકે વર્ણવ્યા છે, તેથી જ અનુજ “ નાનો ભાઈ એ સા પાઠ છે. (૬) ધરસેનને આમાં ધરસેન લખે છે, પણ ૪૦૩ ના માઘ. વ. ૧૨ ના ધાનપત્રમાં તેને ધરસેન કહ્યો છે, જે પાઠ સાચે છે, એમ બીજ દાનપત્રથી સિદ્ધ થાય છે. (૯) ડેરભટ્ટને બીજાં દાનપત્રોમાં અજન્મા તરીકે વર્ણવ્યું છે, પણ આમાં અગ્રજન્મા કહ્યો, પણ તે ભૂલ લાગે છે. (૧૨) શીલાદિત્યથી (૧૫) સુધીના બધા રાજાઓને માત્ર શીલાદિત્યદેવ કહ્યા છે, પણ તેઓને જાદા પાડવાનું કોઈ સાધન નથી. હવે પછીનાં બીજ પતરાંઓમાંથી કદાચ તે સાધન મળે, એવો સંભવ છે. (૧૫) શીલાદિત્ય (૫) દાન આપનાર રાજા છે. સંવત્ ૪૦ વૈશાખ સુદિ ૧૩ આપેલ છે. દાન દાદર ભૂતિના પુત્ર વાસુદેવ ભૂતિ ચાતર્વેદીને આપેલું છે. તે અવેદી ગાગ્યે ગેત્રનો હતો અને વર્ધમાન ભક્તિમાંથી નીકળી આવીને લિતિબંડમાં રહેતો હતો. કાદ્ધજ ગામ દાનમાં આપેલું છે અને તે સુરાષ્ટ્રમાં ઉઆસઘની પાસે આવેલું છે. કેપ્ટન ફીલીસ લખે છે કે આ પતરાં ઢાંકમાંથી મળેલાં હતાં. તે ઢાંક કાઠિયાવાડમાં છે અને એંડળ રાજના તાબામાં છે. આની આસપાસ પ્રાચીન ગામડાંઓ છે, જેમાં શોધખોળ કરવા જેવું છે. ૧ જ. છે. છે. રે, એ. સે, . ૧૧ ૫. ૩૩૫ એ, ૨. સા. વિશવનાથ નારાયણ મંડલિક. "Aho Shrut Gyanam" Page #353 -------------------------------------------------------------------------- ________________ २७६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलं पतरू १ ॐ स्वस्ति जयस्कन्धावारात् श्रीखेटकवासकार प्रसभप्रणतामित्र[णां मैत्र काणामतुलबलसम्पन्नमण्डलाभोगसंसकप्रहारशतलब्धप्रतापात्प्रता २ पापनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलमृतश्रेणिबलावाप्तराज्यश्रियः परम माहेश्वरः श्रीभट्टादिव्यवच्छिन्नराजवशान्माता३ पितृचरणारविन्द्रप्रणतिप्रविधौताशेषकल्मषःशैशवात्मभूतिखड्गद्वितीयवाहुरेव सम__ दपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रण ४ तारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परि पालनप्रजाहवयरंजनान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्यगाम्भी५ र्यबुद्धिसंपद्भिः स्मरसशाकादिराजोदधित्रिदशगुरुघनेशानातिशयानःशरणागताभ यप्रदानपरतयातृणवदपास्ताशेषस्वकार्य्यफलः पार्थनाधिका । ६ प्रदानानन्दितः विद्वत्सुहृत्प्र[ण ] यिहृदयः पादचारीवसकलभुवनमण्डलाभोग प्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्ता७ नविसृतजान्हवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यम[ । नस___ म्पद्रूपलोभाविवाश्रितसरभसमाभिगामिकैर्गुण सहजशक्तिशिक्षाविशे विस्मापिताखिलधनुर्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिताधर्मदायांनाभपाका प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवा । ९ सस्य[ सं हतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमोविक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसेनः तस्यांनुजः तत्पादानुध्यातः सकलजगदानन्द१. नात्यद्भुतगुणसमुदायस्थगितसमादिङमण्डलः समरश[ त ]विजयशोभासनाथम ण्डलाप्रद्युतिभासुरांसपीठोव्यूढगुरुमनोरथमहाभारः सर्वविद्याप ११ रापरः विभागादिगमः विमलमतिरपि सर्वत[ : सुभाषितलवेनापि सुखोपपाद नीयः परितोषः समग्रलोकागाधगांभीर्यहृदयोपिसुचैरितातिशयः १२ सुव्यक्तपरमकल्याणस्वभावोनिखिलकृतयुगनृपतिपथविशोधनाधिगतोधिगतोदप्रकी तिर्धानुपरोधोज्वलतरीकृतार्थसुखसंपदुपसेवानिरूढधर्मादित्य १३ द्वितीर्यनामापरममाहेश्वरः श्रीशिलादित्यस्तस्यसुतस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्र गुरुणेवगुरुणात्यादरवता समभिलषणीयामपिराजलक्ष्मी स्कन्धास १४ का परमभ[ द्र इव धुर्य्यस्तदाज्ञा[ सं ]पादनैकरसा त येवोद्वहनखेदसुखरति भ्यामनायासितसत्वसम्पत्तिःप्रभावसम्पद्वशीकृतनृपतिशतशिरोरत्नछायोपगूढपा. १२२ वैशा ३ संह ४ र ५ मा ६ ततः ८ण: ९११. ना ११ना १२ तस्यसुतः मुल समारपष्ट रीत TA १३ १४ १५ य १६गाम्भी १७य १८ धिगतोधिगतो धुनका सपनारनी भूसने अमेछ. १९स्यानुज (A) Misa' 2' थापडे. (B) मायभाया था , (0) पतरामा भनेमामा ३२ छ "Aho Shrut Gyanam" Page #354 -------------------------------------------------------------------------- ________________ शौलादित्य ५ मानां ताम्रपत्रो १५ दपीठोपिपरावज्ञाभिमानरस[1]नालिङ्गितमनोवृत्तिः प्रणितमेकां परित्यज्य प्रख्या तपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिकृयोपायः कृतनिखिलभुवना १६ मोदविमलगुणसंहतिः प्रसभविघटितसकलकलिविलसितगतिर्नीचजनाधिरोहिभिर शेषैदोषैरनामुष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषाखकौशला१७ तिशयः गुणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयङ्ग्राहाकाशितप्रवीरपुरुषः प्रथमनरस तिः प्रथमसयाधिगमः परममाहेश्वरः श्रीखरग्रहः तस्य १८ सुतस्तत्पादानुध्यातः सर्वविद्याधिगमः विहितनिखिलविद्वज्जनमनः परितोषाति____ शयः सत्वसम्पदात्यागौदार्येण च विगतानुसन्धानसमाहिताराति१९ पक्षः मनोरथरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकचरितगव्हरः विभागोपि परममद्रप्रकृतिरकृत्रिमप्रश्रयोपिविनयसोभावि२० भूषणः समरशतजयपताकाहरणप्रत्यलोदप्रबाहुदण्डविर्वसितप्रतिपक्षदोदयः स्वधनुःप्रभावपरिभूतास्त्रकौशलाभिमान२१ सकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्यानुबस्तत्पा दानुध्यातः सर्वविद्याधिगम[ 1 ]तिशयितसकलपूर्वनरपति२२ रतिदुस्साधनानामपि साधयिता विषयाणां मूर्तिमानिव पुरुसकारः परिवृद्धगुणा____नुरागनिर्भरः" चित्तवृत्तिभिर्मनुरिव स्वयमभ्युप२३ पन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमानिर्वृत्तिः ' हेतुरकलङ्गः कुमुदना थः प्राज्यप्रतापस्थगितदिगन्तरालपध्वंसितध्वान्तराशिः सततोदित :] सविता२४ प्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमागमपरिपूर्ण विद. धान[ : ] संधिविग्रहसमासनिश्चयनिपुणः स्थानानुरूपमा२५ देशं ददगुणवृद्धिः" विधानजनितसंस्कार[ : ] साधूनांराज्यशालातुरीयतन्त्रयो रुभयोरपिनिष्णात[ : ] प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः २६ श्रुतवानप्यगविसः कान्तोपिप्रशमी सिरसौहाहोपिनिरसितादोषवतामुदयसमुप____ जनितजनानुरागपरिविहितभुव२७ नसमर्थितप्रथितबालादित्यद्वितीयनामो परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्यमुतस्तत्पा- दकमलपणामधरणिकषणजनि२८ तकिणलान्छनललाटचन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमौक्तिकालहौरैः विश्र____ मामलश्रुतिविशेषः प्रदानसलिलक्षा२९ लिताग्रहस्तारविन्द[ : ] कन्याया इय मृदुकरग्रहणाद्रमन्दीकृतानन्दः कार्मुके धमुर्वेद इव सम्माविताशेषलक्ष्यकलापः ३० प्रणतसमस्तसामन्तमन्डलोत्तमांगः धृतचूडारनायमानशासनः परममाहेश्वरः पर [म भट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधरसेनः कि १२ ३ ४ ति ५म ६ रातिपक्ष र ८ ध्वसि ९ श्रीधरसेन १० ११र ११ति १३ दि १४ स्थि १५ देहि १६ मा १७ र १८ दविधिर्वसुंधराराः १९ २.ती (D) माह '' ता . (FAAG) अभाव में पानt Rai org. "Aho Shrut Gyanam" Page #355 -------------------------------------------------------------------------- ________________ સ गुजरातना ऐतिहासिक लेख बीजुंपत १ तत्पितामह भ्रातृश्रीशीलादित्यस्यशार्ङ्गपाणेरिवाग्रजन्मनो भक्तिबन्धुरावयवकल्पितप्रणतेर तिघवल्यादूरंतत्पादारविन्दप्रवृत्तया चरण २ नखमणिरुचामन्दाकिन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येव राजर्षेद्दाक्षिण्यमातन्वानस्य प्रबलधवलिना यशशां वलयेन मण्डि - ३ तककुभा नभसियामिनीपतेर्विरचिताशेष [ 1 ] खण्डपरिवेषमण्डलस्य पयोदश्यामशिखरचूचुकरुचि[ र ]सह्यविन्ध्यस्तनयुगायाः क्षितेः ४ पत्युः श्रीडेरभटस्याङ्गज्ञः क्षितिपसंहृतेरनुरागिण्याः शुचियशशुकभूतः स्वयंवर - माला राज्यश्रियमर्पयन्त्याः कृतपरिग्रहः शेर्यमप्रतिहतव्यापारमान ५ मितप्रचण्डरिपु मण्डलमण्डलाग्र मिवावलम्बमानः शरदिप्रसभमाकृष्ट शिलीमुखबाणासंनापादितपोधनां परभुत्रांविधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविधव ६ र्णोज्ज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवण युगल पुनः पुनरुक्तेनेव रत्नालङ्कारेणालङ्कृतश्रोत्रः परिस्फुरत्कट [ क ]विकटकीटपक्षरत्न वलय जलधिवेलातटायमानभुजपरिष्व७ विश्वंभरः परममाहेश्वरः श्री ध्रुवसेनस्तस्याग्रजोपर[म]हीपतिस्पर्श दोषनाशनधियेयलक्ष्म्या स्वयमतिस्पष्ट चेष्टमाश्लिष्टाङ्गयष्टिरतिरुचिरतर चरितगरिम८ परिकलितस कैलनरपति [ : ] प्रसर्पत्पटीय [ : ]प्रतापलोषिताशेषशत्रुशः प्रणयिपक्षमुक्षिप्तलक्ष्मीकः प्रेरितगदोक्षिप्तसुदर्शनचक्रः परिहृत बालक्रीडोनावः कृत ९ द्विजातिरेक विक्रमोप्रसाधितधरित्रीतलोनाङ्गीकृतजलशय्यो पूर्व पुरुषोत्तमस्साक्षाद्धइव सम्यग्व्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वैरप्यूर्वपतिभिः तृष्णालवलु१० वैर्यान्यपहृतानि देवब्रह्मदेयानि तेषामप्यतिसरलमनः प्रसरमुत्सङ्कलनानुमोदनाभ्यां परिमुदितर्तृभुवनाभिनन्दितोछ्रितोत्कृष्टघवलधर्मध्वजःप्रकाशितनिज ११ वंशोदेवद्विजगुरुं 'प्रेतिपूज्य यथार्हमनवरत प्रवर्तितमहोदङ्गादिदानव्यवसा[ या ]नुपजातसन्तोषोपाचोदार कीर्तिपति परम्परादन्तुरितनिखिल दिक्चक्रवाकः १२ स्पष्टमेव यथार्थं धर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मनः कुमुदषण्डश्रीविकासिन्या कलावतश्चन्द्रिकयेव कीर्त्या धवलितसकलदिभण्डेलः १३ खण्डितागुरुविलेपनपिण्डश्यामलविन्ध्यशैलविपुलपयोधरायाः क्षितेः पत्युः श्रीशीलादित्यस्यसूनुर्नवप्रालेयकिरणइव प्रतिदिन संवर्द्धमानकला चक्रवाल: के. १४ सरीन्द्रशिशुरिव राजलक्ष्मीमच लवनस्थलीमिवालकुर्वाणः शिखण्डिकेतनइव चूडामण्डणः प्रचण्डशक्तिप्रभावश्च शरदागमइव प्रतापवानुल्लसत्पद्मः संयुगेवि १५ दलयन्नम्भोधरांनिव परगजानुदयतपनबालातपइव सङ्ग्रामेषु मुष्णनभिमुखानामायूंषि द्विषतां परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरः १ वा २ सां ३ शौर्य ४ लं ५ प्रसा ६ वंशः ७ समुत्क्षि ८ म९ उ १० त्रि ११च्छ्रि १२ रून्प्र १३ लख्य १४ १९२ (E) ' ' पतशर्मा अति. "Aho Shrut Gyanam" Page #356 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५ मानां ताम्रपत्री १६ श्रीवावपादानुध्यातः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरः श्रीशीलादित्यदेवः [तस्य सुतः क्षुभितकलिजलधिकल्लोलाभिभूतिमजन्महामहीमण्डलोद्धारधैर्यप्रक. टितपुरुषोत्त१७ मतया निखिलजनमनोरथपरिपूरणपरोपरइव चिन्तामणिश्चतुस्सागरावरुद्धसीमा परिकराश्चप्रसादनसमये तृणमिव लघीयसीं भुवमभिमन्यमानो परपृ१८ थ्वीनिर्माणव्यवसायासादितपास्मैश्चर्य[ : ] कोपाकृष्टनिस्त्रिंशनिपातविदलिताराति करिकुम्मस्थलोल्लसत्प्रसृतमहाप्रतापनलप्राकारपरिगतजगन्मण्डेलालब्धस्थिति१९ विकटनिजदोईण्डावलम्बिना सकलभुवनाभोगभाजा मन्थानोस्फालनविधूतदुग्ध सिन्धुफेनपिण्डपाण्डुरयशोवितानेन पिहितातपत्र : ] परममाहेश्वरः परमभट्टारक २० महाराजाधिराजपरमेश्वरश्रीवप्पपादानुध्यातः परमभट्टारकमहाराजाधिराजपरमे श्वः श्रीशीलादित्यदेवः तत्पुत्रः प्रतापानुरागप्रणतसमस्तसामन्तचू२१ डामणिमयूखखचितरञ्जितपादारविन्दः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजप रमेश्वरश्रीबप्पपादानुध्यातः परमभट्टारकमहाराजाधिराज २२ परमेश्वरः श्रीशीलादित्यदेवः सानेवसमाज्ञापयत्यस्तु वः संविदितं यथा मया ___ मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये ऐहिकामुष्मिकफलावा२३ त्यर्थं श्रीवर्द्धमानभुक्तिविनिर्गतलिप्तिखण्डवास्तव्यतचातुर्विद्यसामान्यगार्यसगो बढचसब्रह्मचारिभट्टदामोदरभूतिपुत्रभवासु२४ देवभूतिनाय बलिचरुवैश्वदेवामिहोत्रऋतुक्रियाद्युत्सर्पणार्थ सुराष्ट्रेषु उआसिङ्घसमी काण्ढजनामस्सोद्रनस्सोपरिकररसोत्पद्य२५ मानविष्टिकत्सभूतपातप्रत्याय[ : ] सधान्यहिरण्यादेय [1] सदशापराध[ : ] सर्वराजकीयानामहस्तप्रक्षेपणीय[ : ] पूर्वप्रत्तदेवब्रह्मदायरहितो २६ भूमिच्छिद्रन्यायेनाचन्द्राणिवक्षितिसरित्पर्वतसमकालिनः पुत्रपौत्रान्वयभोग्यउ दकातिसर्गेणधर्मदायोनिसृष्टः यतोस्योचितया धर्मादाय २७ स्थित्या भुंजतः कृषतः कर्षापयत : प्रदिशतो वा न कैश्चिद्वयासेधे वर्तितव्य ____ आगामिभद्रनृपतिभिरप्यस्मद्वंशजैरन्यैर्वानित्यान्यैश्वर्याण्यस्थिरश्च २८ मानुष्यं सामान्यञ्चभूमिदानफलमवगच्छद्भिः स्यमस्मदायोनुमन्तव्य(:) परिपाल यितव्यश्चेत्युक्तं [च ] बहुभिर्वसुधामुक्ताराजभिस्सगरादिमिः [1] २९ यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलम [१] यानीह दारिद्यभयान्नरेन्द्रैः' धनानि धर्मायतनीकृतानि [ ॥ ] निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम सा३० धुः पुनराददीत [ ॥२॥] पष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः[ 1] ____ आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके बसेदिति ३१ दूतकोत्र राजपुत्र श्रीशीलादित्यः लिखितमिदं श्रीबुद्धभटपुत्रबलाधिकृतश्रीगि लकेनेति संव ४०३ वैशाखशुद्ध १३ स्वहस्तो मम १ ल ३श्वरः उ भूतये ४ लीनः ५ भुत द्भि७ हा ८ म् । ८३ "Aho Shrut Gyanam" Page #357 -------------------------------------------------------------------------- ________________ શીલાદિત્ય ૬ ઠાનાં તામ્રપત્રો સંવત્ ૪૪૧ કાર્તિક સુદ પા શીલાદિત્ય ૬ નું અા દાન ૧૧૪ ૧૭” ના માપન મેટામાં મેટાં બે પતરાંઓ ઉપર લખેલું છે. ડાબી બાજુની કડી ખોવાઈ ગઈ છે. મુદ્રા લગાડેલી જમણી બાજુની કડી તેને સ્થાનેજ છે. આ મુદ્રા વલભીનાં પતરાંઓ માટે પણ બહુ વજનદાર છે. તેના ઉપર હમેશનું ચિહ્ન તથા લેખ છે. લિપિ સામાન્ય રીતે વડેદરા અને કવીનાં રાષ્ટ્રકૂટનાં પતરાંઓને મળતી છે. પતરાઓને કેતરકામ ઘણુંજ ગંદું છે. દરેક પંક્તિમાં અસંખ્ય ભૂલ છે. તથા આખી પક્તિઓને લોપ થયો છે. એટલું જ નહીં પરંતુ ઘણે સ્થળે કે તરનારે લીટાઓ જોડવાની તસ્દી પણ લીધી ન હોવાથી અક્ષરે અસ્પષ્ટ રહે છે. લગભગ આવા જ બીજા ઘણા લેખે આપણી પાસે ન હેત તે આ પતરું વાંચવું અશકય થાત. પતરાંએ એકંદરે સુરક્ષિત છે. તેમાં ફક્ત બે જ ફાટ છે, એક જમણી બાજુમાં છેક ઉપર અને બીજી ડાબી બાજુમાં છેક નીચે, બીજ પતરા ઉપર છે. દાનપત્રની તારીખ “ગેહકમાં સ્થાપેલી વિજયી છાવણીમાંથી નાંખેલી છે. ગદ્વહક એ પંચમહાલમાં મૂક્યું શહેર ગાધર હોય. “ગેાહક’ શબ્દ “દ્વિ' માંથી વ્યક્તિત્વ “અથવા સંબંધ બતાવતે જ પ્રત્યય સાથે થયેલ છે. અને ગદ્વહનો અર્થ “ગા માટે એક તળાવ” અથવા ગાયનું તળાવ” થાય છે, સરખા “નાગઢહ વાકપતિનાં દાનપત્રમાં. વળી ગેધરામાં એક મોટું તળાવ હોવાથી આ નામ તેને બરાબર લાગુ પડે છે. સેમેસ્વરની “કીર્તિકૌમુદી” ૪૫૭માં પણ બોદ્રહ” નામ આવે છે. તેમાં કહ્યું છે કે ગોઠહ અને લાટના રાજાઓએ પિતાના સ્વામી ધોળકાના રાણા વિરધવલને દગો દઈ તેના દુશમનો મરૂદેશના રાજાઓને જઈ મળી ગયા. તે ફકરામાં ગાદ્રહ શોધશને જ લાગુ પડી શકે. આપણું પતરાંમાં તે આ સ્થળને જ લાગુ પડે છે કે કેમ તે બાબત હું ખાત્રીથી કહી શકતે નથી. કારણ કે, કાઠિયાવાડમાં બીજું ગોધરા હશે, એ બહ સંભવિત છે, જો કે તે હું સાબીત કરવા હાલ અસમર્થ છું. રાવસાહેબ વિ. એન. મંડલિકે ભાષાંતર કરેલાં ગંડલનાં પતરાંએ કરતાં આની વંશાવળી આપણને એક ડગલું આગળ લઈ જાય છે. શીલાદિત્યનું નામ ધારણ કરેલે એક પાંચમ શાજા હતે એવું જણાય છે. આપણાં શાસનમાં આ નવા રાજાનું નીચે પ્રમાણે વર્ણન આપ્યું છે તેને (એટલે ચોથા શીલાદિત્ય દેવને) પુત્ર મહેશ્વરને પરમભક્ત, મહારાજા, મહેશ્વર શ્રીશીલાદિત્યદેવ છે. તે પરમમહેશ્વર મહારાજા, પરમેશ્વર બંખના પાદનું ધ્યાન ધરે છે. તે દુશ્મનનાં લફકરને ગર્વ છેડે છે. તે મોટા વિજયે મેળવાવથી સર્વ મંગળનો આશ્રય છે. તે શ્રીના આલિંગનથી નૃસિંહ રૂપ ધારણ કરવાથી મળેલ અતુલ બળથી તથા જેમ પુરુષોત્તમે પાંખ વગરને પર્વત ઉપાડી ગવાળીઆઓનું રક્ષણ કર્યું હતું, તેમ શત્રુ રાજાઓને નાશ કરી આખી પૃથ્વીનું રક્ષણ કરવાને લીધે પુરુષોત્તમના જેવું છે. તેના પગના નખોની કનિ અસંખ્ય રાજાઓનાં નમેલાં મસ્તકોપરના સગાનાં રતનાં તેજને લીધે વૃદ્ધિ પામે છે, અને તેણે પૃથ્વીની સર્વ દિગ્વધૂઓનાં મુખની જિત મેળવી છે.” ૧ ઈ. એ. વ. ૬૫. ૧૬ જી. બ્યુટર. ૨ જ, બે, બા, જે. એ. . . ૧ પા. ૩૩, "Aho Shrut Gyanam" Page #358 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ६ हानां ताम्रपत्रो શીલાદિત્યદેવ પ મ આ વંશને જાણવામાં આવેલ અઢારમે રાજા છે. હાલ ઉપલબ્ધ શિલાદિની સંખ્યા ગુંચવી નાંખે એવી છે. વલભીના શીલાદિત્યે જૈન ધર્મ ફરી સ્થાએ, એવી જે જૈનેની દંતકથા છે તે દેખીતી રીતે હાસ્યજનક છે. ડહકમાં વસતા ડાતલ્લનો પુત્ર સંભૂલ નામ અને પારાશર ગાત્રને એક અથર્વવેદી બ્રાદાણુ દાન મેળવનાર છે. તેને સ ર્વ એટલે “તે(શહેર)ની ચતુર્વેદીઓની જ્ઞાતિને અંગ કહ્યો છે. ત્રણ નામે સંસ્કૃત નથી પણ દેશી શી જણાય છે. હાલ લુણાવાડામાં અથર્વવેદીએનું એક ન્હાનું થાણે છે તે જાણવાજોગ છે. આ દાન મેળવનાર કદાચ તેઓને કોઈ પૂર્વજ હોય. વાઈક નદીના કાંઠા ઉપર સૂર્યાપુર જીલ્લા વિષયોમાં આવેલું બહુઅટક ગામ દાનમાં આપ્યું છેઃ દાનને હેતુ એક અગ્નિહોત્ર અને બીજા યનું ખર્ચ પૂરું પાડવા માટે છે. તારીખ “સંવત ૪૪૧ ના કાર્તિક શદ પ” અથવા “ સંવત ૪૪૧ ના કાર્તિકના થકલ પક્ષ અને દિવસ” એ પ્રમાણે હું વાંચું છું. પહેલાં બે ચિહ્નો સાથે લઈ ૪૦૦ એમ વાંચવું જોઈએ. આ તદ્દન ચકકસ છે, કારણ શીલાદિત્ય ૪ થનાં ગંડળનાં દાનમાં તારીખ ૪૦૩ છે. તે પછી આવતો અંક ૪ વાંચી શકાય, કારણ કે બીજું ચિહ્ન જે ૧૦૦ નાં ચિહ્ન સાથે લેવું જોઈએ તેને તે મળતા આવે છે. પણ ૧, હોય એવું જણાતો એક આડો લીટે, ત્યાર પછી આવતો હોવાથી, તે ૧૦ અને ૯૦ વચ્ચેનું અંક બતાવે છે એમ ગણવું જોઈએ, અને તે ૪૦ ના ચિકને વધારે મળતી આવે છે તેમ છતાં, છેલ્લે આડે લીટે વાસ્તવિક રીતે ત્રીજી નિશાનીને ભાગ હેય, એમ હું કબુલ કરું છું. એ પ્રમાણે હોય તે એ બધું ૪૦૪ બતાવે છે. ૧ ફારબસ, રાસલા ને. ૧ ૫. ર૪૫ માં રાયપુરને અણહિલવાડ રાજ્યનું એક બંદર કહે છે અને પાર છે કે તે દાચ સુરત હેય. આ ઓળખ ટકી શકે તેમ નથી, કારણ કે સુરત તે અર્વાચીન શહેર છે. આ ગામની ઓળખ વિષે હું કંઈ પણ સૂચવવા અસમર્થ છું. "Aho Shrut Gyanam" Page #359 -------------------------------------------------------------------------- ________________ २८२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरू पहेलुं १ स्वस्ति गोद्रहक समावसितजय स्कन्धावारात्प्रसभमणता मित्राणां मैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसंसक्तप्रहारशतलब्धप्र २ तापात्तापोपनतदानमानार्जवोपा खितानुरागस्वनुरक्त मौलभृतश्रेणी लावाप्तराज्यश्रियः परममाहेश्वरः श्रीभट्टादव्यव ३ छिन्नवंशान्मातापित्रिचरणारविन्दपण तिपवित्रीक्ताशेषकल्मषः शैशवात्प्रभृति खङ्गद्वितीयाहुरेव समदगजघटस्फोट न प्रकाशित सत्वनिक ४ षः तत्प्रभावप्रणतारातिचूडा रत्नप्रवासंसतपादनन रश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्रियापालनप्रजाहृदय रंजनान्वर्धरा ५ जशब्दोरिपकान्तिस्थैर्यगम्भीर्यबुद्धिः संपद्भिः स्मरशशाशाङ्काद्रराजोदिधितृदशगुरूधनेशान तिशयानः शरणागताभयप्रदणपरतया ६ तृणवदुपास्त शेषस्ववीर्यफलः प्रार्थनादिकार्थप्रदानं दिविद्वत्सुहृत्प्रणयिहृदय पादचारीव सकलभुवन संडलाभोग ७ role परममाहेश्वर श्रीगुहसेनः तस्य सुतः तत्पादनखमयूखसंतानपिसृतजाह्नवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशत ८ सहस्रोपजीव्यमानसंपत्प्रपलोभादिवाश्रुतः सरभसमाभिगामिकैर्गुणैः सहजशक्तीः शिक्षादिशष विस्माप्तिः तधनुर्धरः प्रविम ९ नरपतिसमतिसृष्टानामनुपालयिता धर्म्मयज्ञानामषिकता प्रजागातकारिणामुपल्लवाना शमयिता श्रीसरस्वत्योराकाधिवासस्य १० सनादयविपक्षलक्ष्मपरिभोगवृक्षविक्रमः विक्रमोपसंप्राप्तविमलपार्थिव श्रीः परममाहेश्वरः श्रीधरसेनः तस्य सुतः तत्पा ११ दानुध्यात सतलजगदानंद नात्यद्भुत गुणसमुद्रस्थ गितसमग्र दिग्मंडलः समरशतपिजयशोभासनाथमंडलाप्रद्युति भा १२ सुरांसपीठो व्यूढगुरुमनोरथमहाभारः सर्वाविद्यापारपरविभागाधिंगम विमलमतिरपि सर्व्वतः सुभाषितलवेनापि १३ स्वोपपादनीयपरितोषः समग्रलोकागाथगांभीर्यहृदयोपि सच्चरितातिशयमुव्यक्तपरमकल्याणस्वभवः खिलीभूतकृत पं. १ वा समवासित; संसक्त. पं. २ वा परममहेश्वर. पं. ३ पितृः प्रणतिपवित्रीकृता; प्रकाशित. पं. ४ रत्नप्रभासंसक्त; नखः सम्यक् परिपा. पं ५ वां रूप; गाम्भीर्यबुद्धि; हाद्रिराजोदधित्रिदः प्रदान. पं. ६ वांचा वदपास्त; प्रदानानं; हृदयः ७ प्रमोदः विगत ८ संपद्रूप शक्ति शिक्षाविशेषः स्मापितध प्रथम पं.९ वन्य धर्मदायानामुपकर्ता; लवानां; दर्शयिता; रेकाधिवा यो व्यातः सकल, समूह, विजय. पं. १२ या सर्वविधापरा. पं. १३ । सुखोप; गाधः स्वभावः. १० हसंतारातिपक्षलक्ष्मी. १. ११ "Aho Shrut Gyanam" Page #360 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ठानां ताम्रपत्रो १४ युगनृपतिपथविशोधनाधिगतोदप्रकीर्तिः धर्मानुरोधोज्वलतरीकृतार्थसुखसंपदुयसे वानिरूढः मादित्यद्वितीनामा परममा१५ हेश्वरः श्रीशीलादित्यः तस्यानुजः तत्पादानुध्यातस्वयमुपेन्द्रगुरुणेव गुकगुरुणा __दित्यादरवता समभिलषनीयानामपि रा. १६ जलक्ष्मीस्कन्धासक्तपरमभद्राणां धुर्यस्तदाज्ञासंपादनैकरसतयोद्वावहनखेटसुखरति भ्यामनायासितसईसंपत्तिः प्रभावसंपद्वशीकृतन१७ पतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानसानालिग्नितमनोवृत्तिः प्रणतिमेरां परित्यज्य प्रख्यातपोप्रषाभिमानेरप्य१८ रातिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलमुवनामोदविमलगुणसंहति प्रसम विघटितसकलकलिविलसितगतिर्नीच जनाविद्रोहि भि१९ रशेषोषैरनामृष्टात्युन्नतिहृदय प्रख्यातपारुषः शस्त्रकौसलातिशय गुणगणतिथ विपक्षक्षितिपतिलक्ष्मी स्वयंस्मयग्राहप्रकाशितप्र२० वीरपुरुषप्रथमः संख्याधिगमः परममाहेश्वरः श्रीखरग्रहः तस्य सुतः तत्पादानु ध्यातः सर्वविद्याधिगमधिहितनिखिलविद्वज्जनमनः प२१ रितोषातिशय सत्त्वसंपत्यागैः शौर्येण च विगतानुसंधानसमाहितारातिपक्षमनो रथरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकः शास्रकला२२ लोकचरितगव्हरविभाभागोपि परमभद्रप्रकृतिरकृतृमप्रश्रयोपि विनयशोवाविभूषणः समरशतजयपाताकाहरणप्रत्यलोदन२३ बाहुदण्डविध्वंसितप्रतिपक्षदप्पोदयः स्वधनुप्रभावपारभूतास्त्रकौशलाभिमान सकल नृपतिमण्डलाभिनंदितशासनः परमामा२४ हेश्वरः श्रीधरसेनः तस्यानुजः तत्पादानुध्यातः सच्चरिबातिशयित सकलपूर्व नरपतिरतिदुःसाधनामपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पं. १४ पाया दुपसेवानिरूढधर्मा. पं. १५ पाया ध्यातः; गुरुणात्यादर; पणीयामपि. ५१६पाया सकां; भद् इव; योद्वहन; सत्व ५.१७ व रसानालि; मेका; मानैरप्य पं. १८ पाया संहतिः जनाधिरोहिरशेषै. ५ १९ पास थुन्नतहृदयः पौरुषः शयः; 615 नाम गुण; 8sी नां साय. ५. २० पाया प्रथम, .पं. २१ तिनी यातनी 80 नांपा. पायो तिशयः, नेकशास्त्र. ५.२२ पांया कृत्रिमप्रश्रयविनयशोमा; पताका. पं. २३ पायो स्वधनुः प्र; परममा. ५.२४ पाय दुःसाधाना. ८४ "Aho Shrut Gyanam" Page #361 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २५ पुरुषाकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृतिः मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिमिरधिगतकलाकलाप कान्तितिरस्कृतसलांच्छनकुमु २६ दनाथ प्राज्यप्रताप स्थगित दिगंतराल प्रध्वसितध्वान्तराशिः सततोदित सविता प्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमति बहुतिथप्रयोजनानुबन माग २७ मपरिपूर्ण विधान संधिविग्रहसमासनिश्चयनिपुण स्थानमनुपादेशं ददतं गुणवृ द्धिविधाजनितसंस्कारासाधूनां राज्यशालातुरीयं त २८ न्त्रयोरुभयोरपि निष्णातः प्रकृतिविक्रमपि करुणामृदुहृदयः श्रुतवानप्यगर्वितः कान्तोपि प्रश्रमी स्थिरसौहाद्दपि निरसितादोषदोषवतामुद २९ यसमुपजनितजनानुरागपरिबृंहितभुवनसमर्थितप्र थित बालादित्यद्वितीयनामा परमेश्वरः श्रीधरसेनः तस्य सुतः तत्पादकमलप्रणामधरणि ३० कषणजनितहारिण लांच्छन ललाटचंद्रशकल शिशुभाव एव श्रवणनिहितमौतिका - लंकारविभ्रमामश्रुतविशेष प्रदानसलिलक्षालिताग्रहस्ता ३१ विदः व्यास इव मृदुकर ग्रहणादमंदीकृतानन्दविधिः वसुंधरायाः कार्मुकेद धनुर्वेद इव सभावितागमलक्ष्यकलाप प्रणतसमस्त सामन ३२ मण्डलोपमोलिभृतचूडामणिक्रियमनशासनः परमेश्वरः परमभट्टारकमहाराजा - धिराजपरमेश्वर वत्तश्रीधरसेनः ३३ तत्पितामद्दभ्रातृश्रीशीलीदित्यस्य शार्ङ्गपाणेरिवाग्रजन्मनो भक्तिबन्धुरावयव.... रतिधवलेया तत्पादारविंदप्रवत.. .... ३४ चरणनखमणिरुचा मंदाकिन्येव नित्यमलितोत्तमांगदेशस्यागस्त्यस्येव राजर्षेर्दाक्षिण्यमातन्वानस्य प्रबलवन - ३५ लिम्ना ययशसां वलयेन मंडितककुभा नवसिविरलिताशेषाखंडपरि३६ वे मंडलस्या प्रध्वंसित; सततोदितः; नुबन्धन, पं. १७ ५. २५ पस्थे। वृत्तिभिः. कलापः भं. २६ यांचे नाथः प्रताप; तरालः वा विदधानः स्थानेनुरूपमादेशं ददुः विधानजनित; तुरीयत. पं. २८ प प्रशमी पहिले दोष उडाडी ना पं.२९ परममाहेश्वरः श्री ध्रुवसेनः ३० पाया जनितकिणलां; शकलः मौक्तिका विशेष: पं. ३१ वा रविंदः. सामन्त, कन्याया इवः कार्मुके घ; संभाविताशेषल; कलाप, पं. ३२ व मंडलोत्तमांगधूत; मणीक्रियमाणः परममाहेश्वरः; रचक्रवर्त्तिश्री. ४.३३ वा वाङ्गजन्मनो; पत उपरना में पर्शाने छे वार्थी भान्या छ उहाथ वरनारने हस्तनिमित अत सर्वा मुझेवी नही बरी. ५.३४ वा नित्यममलि. पं. ३५ व स्नायशसां; नभसि विदलिताखंड. "Aho Shrut Gyanam" वयव पछी छ यहाँ छोड़ी पांथे। धवल्या; प्रवित्तया. Page #362 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ६ ठानां ताम्रपत्रो पतरूं बीजें १ पयोदश्यामशिखरचूचुकरुचिसमाविन्ध्यस्तस्तनयुगायाः क्षितेः पत्युः श्रीदेरभट स्याग्रजः क्षितिसहते विभा - - स्यशुचियशाशुकभृतः स्वयंवराशिशलाराज्य]२ श्रियमग्रंयन्त्याः कृतपरिग्रहः शौर्यप्रतिहतप्रतगदरपवसिप्रचण्डरिपुमण्डलमण्ड लाममिवालंबमानं शरदि प्रसभमाकृष्टशिलीमुखबाणासना[ पादित ]प्रसा३ धनावा पराभुवां विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविधवर्णोज्वलनश्रुतातिशि नोद्भासितश्रवणयुगलः पुनः पुनरुक्केनेव रत्नालंकारे४ णालङ्कृतश्रोत्रः परिस्फुरत्करकसकटकीटपक्षतनुकिरणमविच्छिन्नप्रदानसलिलनि___वहावसकविसलन्नवशैवलांकुरमिवाप्रपाणमु[ द्व.] ५ हन्धृतविशालरत्नवलनाजलधिवेलातटायमाननपरिष्वतविश्वंवरः परममाहेश्वर श्री. ध्रुवसेनः तस्याग्रजो परममहीपतिस्पर्द्धादोः ६ पनाशनधियेव लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लष्टामयष्टरतिरुचिरतरचरितगरिमपरि कलितसकलनरपतिरतिपकृष्टानुरागसरभ७ सवजीकृतप्रणतसमस्तसामन्तचक्रचूडामणिमयूखखदित चरणकमलयुगलः प्रोदाम___ दारदोर्दण्डदलितद्विषद्वर्गदर्पःप्रसप्पत्पटीयः प्रताप८ प्लोषः ताशेषशत्रुवंशः प्रणयीपक्षनिक्षिप्तलक्ष्मीकः प्रेरितगदोस्क्षिप्तसुदर्शनवारः परि हृतबालेकीडोनद्धः कृतदिजातिरेकविक्रमप्रसाधितधरित्रीतलोन९ श्रीकृतजलशय्योपूर्वपुरुसोत्तमः साक्षाद्धर्म इव सम्यग्व्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वेप्युर्वीपतिभिः तृष्णालवलुब्धैान्यपहृतानि देवब्रह्मदेयानि १० तेषामप्यतिसकलमनः प्रसरमुत्सकलानानुमादनाभ्यां परिमुदिततृभुवनाभनन्दितो च्छ्रितोत्कृष्टधवलधर्मध्वजप्रकाशितनिजवंशो देवद्विजगुरू११ प्रति यथार्हमनवरतप्रवर्तितमः होदृङ्गादिदान व्यसनानुपजातसतापोपाचोदार कीर्ती परादन्तुरितनिखिलदिक्चक्रवालः स्पष्टमेव यथार्थ १२ धर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मनः कुमुदपण्डश्रीवि. कासिन्यांकलापोवतश्चन्द्रिकयेव का धवलितसकलदिङ्म 4.१ रुचिरसविंध्यस्तन, स्याङ्गजः क्षितिपर्सहतेरनुरामिपयाः; स्वयंवरमालामिव. पं. २ पाया प्रतिहतन्यापारमानमित्त. ५. ३ बांय! धवानां; तिशये, पं. ४ पाये। कटकविकट; पक्षरल; नायनी मन भुजनो उ ઉપલી પંક્તિમાં ઘુસી ગયો છે, તેથી એમ દેખાય છે કે કાતરનારે હસ્તલિખિત પ્રતમાંથી નકલ કરી હશે. सेक. ५.५ पायो वलयजलधि; भुजपरिष्वक्त; विश्वंभरः; स्पर्शदो. पं. ६ बाय षनाशनमागियष्टि, पाया वशीकृत; स्थगितचरण; प्रोद्दामोदार. ५. ८ वायो ग्लोषिता; प्रणयि; बाल; चक्र: नधः, पं. ९ पायो पुरुषोत्तमः; इवसम्य; तृणल. ५.१० वान्यो सरलमन, मोदनाभ्यां; त्रिभुवना; ५.१११या महोहंग; संतोषो कीर्ति पत। ५२ यार पहलवामा मच्या. ५, १२ वाय। सिम्या; कळाया की. "Aho Shrut Gyanam" Page #363 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख • १३ डलस्य खण्डितागुकविलेपनपिंडश्यामलविन्ध्यमोलविपुलययोधरायाः क्षितेः पत्युः __श्रीशीलादित्यस्य सूनुर्नवप्रालयकिरण इव प्रतिदिन सं१४ वर्धमानकलाचन्द्रवालः केसरीन्द्राशिशुरिव राजलक्ष्मीसकलवनस्थलीमिवालं कुर्वाणः शिखण्डिकेतन इव द्विषतां परममाहेश्वरः परमभट्टा-. १५ रकमहाराजाधिराजपरमेश्वरश्रीवप्पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराज परमेश्वरश्राशालादित्यदेवः तस्यः सुतः पारमेश्वर्या कोपा१६ कृष्टनिस्तंशपातविदलितारातिकरिकुम्भस्थलोल्लसत्मस्तमहाप्रतापानलप्रपरिगतजग___ण्डललब्धस्थितिः विकटनिजदोईण्डावलंबिना सक१७ लभुवनाभोगभाजा मन्थास्फालिनविधुतदुग्धसिन्धुफेनपिण्डपाण्डुरयशोषितानेन पिहितातपत्रः परमेश्वरः परभट्टारक महाराजाधिराजपरम१८ श्वरश्रीव पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमश्वरश्रीशीलादित्य देपः तत्पुत्रः प्रतापानुरागप्रणतसमस्तसामन्तचूडामणिमयू१९ खनिचितरंजितपादारविन्दः परमश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमश्वर श्रीवप्पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीशीला२० दित्यदेवः तस्यात्मजः प्रशमिताशषवलदर्पा विपुलजयमगलाश्रयः श्रीसमालिक___नलालितवक्षा समपाढनारसिङ्घविग्रहोर्जिताद्भुति२१ शक्तिः समुद्धतविपक्षभूभृतिखिलगोमण्डलारत्यः पुरुषोत्तमः पणतप्रभूतपार्थिवक रीटमाणिक्यमसृणितचरणनखमयूकजिताशेषदि२२ ग्वधूमुखः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमश्वरश्रीबप्पपादानु. ध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वर श्रीशिलादित्यदे२३ वः सर्वानेव समाज्ञापयत्यस्तु वः संविदितं यथा मया मात्रापित्रोरात्मनश्च पुण्य यशोविवृद्धय ऐहिकामुष्मिकफलावाप्यर्थ डहकवास्तव्यतचातुर्विद्यसा२४ मान्यपाराशरसगोत्रायाथर्वणसब्रह्मचारिब्राह्मणसंभुल्लाय ब्राह्मणडाटल्लपुत्राय बलि. चरुकवैश्वदेवामहोत्रक्रतुक्रियात्युत्सर्पिणार्थं २६ सूर्यापुरविसये वप्पोइकानदीताहे बहुअक्टकग्रामः सोदृङ्गः सपरिकरः सोत्पद्य मानविष्टिकाः सभूतपातः सपत्सुन्दया५.१३ पाया गुरु; शैल; पयो; पालेय; ५.१४ या चकवाल: राजलक्ष्मीमचलव; केतन इवं पछी भी छtी मां पीछे. ५. १५ मा ५तशमामा बावपादा; सुतः ५४ी पनि। भी बाधा. पायो पारमैश्वर्य. ५. १६पाय! निस्त्रिंश; प्राकारपरि, जगन्मण्डल. ५. १७ वयो स्फालन; परममाहेश्वरः, परमभः परमे. ५.१८ पायो देवः ५. १९ पायो परममाहेश्वर, परभेश्वरः , २० पाया प्रशमिताशेष; बलदपों; मंगल; वक्षाः समुपोढनारसिंहविग्रहोजिताद्भुत. ५. २१ पायो लारक्षः प्रणत; किरीट; मयूखो. पं. २२ वा। महाराजाधिराज परमेश्वर पं. २३ वायो वाप्त्यर्थ. ५. २४ वांया मिहोत्र; सर्पणार्थ, पं. २५ सर्या संकयात्म ; वप्पोइका, पहेबारे अक्षय वचो है।य, ताहे हाय तटे मगर काठे भाटे प हाय. वांना विधिक सभूतवातप्रत्यायः "Aho Shrut Gyanam" Page #364 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ६ द्वानां ताम्रपत्रो २६ सदशाकरराधः सभोगभोगः सघान्यहिरण्याणयः सर्व्वराजकीयानामहस्तप्रक्षेपणीयः भूमिच्छिददेवब्रह्मदायव २७ भूमिप्रदन्यायेनाचन्द्रार्कार्णवसरित्क्षितिपर्व्वतसमकालीन पुत्रिकापौत्रान्वयभोग्य मुदकातिसमणब्रहृदायत्वेन २८ प्रतिपादितः यत्तोस्योचितया ब्रह्मदायस्थित्या भुंजतः कृषतः कर्षयतोराप्ररिभिशतो वान कैश्विद्याषा वर्तत - २९ व्यमागामिभद्रनृपतिभिरे स्मिस्मद्वंशजरन्यैव्र्वानित्यान्यश्वर्थ्यानस्थिरमानुष्यक सामान्यं भूमिदायफ ३० लमवगच्छद्भिरयमस्मद्दायानुमन्तव्यः परिपालयितव्यश्च ॥ उक्तं च बहुभिर्वसुधा भुक्ता राजमिः समरादिभिः यस्यय ३१ स्य यदा भूमिस्तस्य तस्य तदा फल || यानीह दारिद्रभयानरेन्द्रैर्धनानि धर्मायतनीकृतानि निमाल्य ३२ वान्तप्रतिमानि तानि को नाम साधुः पुनमाददीत ॥ षष्टिर्वर्षसिहस्राणं स्वर्गे तिष्ठ३३ ति भूमिवः आच्छोचा चानुमंता च तान्येव नरके वसेदिति ॥ दूतकोत्र गाअशातिश्रीजज्जुः ३४ लिखितंमिपं लम्पथतरुरन सश्यर्गुप्तनेति || संवत् ४४१ तप्तप्स कार्तिक श्रस्वहस्तो मम थे. २६ पथि सदशापराधः रण्यादेयः; भूमिच्छ्न्यिायेन पं. २७ गत पंडितना संतनी पेठे या पंडितनीश्रमात आा छूम छूटा सीटामोथी थाय छे. वांया समकालीन; ब्रह्म धं. २८ वां वा प्रतिदिशतो या सेवेवर्तित पं. २९ पाथी रस्म और न्यैश्वर्याण्य; मानुष्यकं पं. ३० या हाय. पं. ३१ वां निर्मापं. ३२ वी पुनरा; सहस्राणि पं. ३३ ४६ाय गञ्जपति, पं. ३४ वांया तमिदं सूनुना शशिगुप्तेनेति. ८५ "Aho Shrut Gyanam" २८७ www.... Page #365 -------------------------------------------------------------------------- ________________ નં. ૯૮ શીલાદિત્ય ૭ માનાં અલીનાં તામ્રપત્રો. ગુ. સં. ૪૪૭ (૭૧૬-૧૭ ઈ. સ.) ચેષ્ઠ સુદ ૫ ખેડા અને ભરચના એસીસ્ટન્ટ ડયુટી એજયુકેશનલ ઇન્સ્પેકટર મિ. હરિવલભે આ લેખ શોધી કાઢેલો છે. અને ડૉ. બુલહરે પિતાના અક્ષરાન્તર તથા નેધ સાથે તે પ્રથમ ૧૮૭૮ માં ઈ. એ.વે. ૭ ના પા. ૭૯મે પ્રસિદ્ધ કર્યો હતે. મુંબઈ ઈલાકાના ખેડા ડિસ્ટ્રિકટના નડિઆદ તાલુકા ના મુખ્ય શહેર નડિઆદની ઈશાને લગભગ ૧૪ મેલ ઉપર આવેલા અલીને અગર અલીણું નામના ગામડાની નજીકમાં મળી આવેલાં કેટલાંક તામ્રપત્રો પર આ લેખ છે. પ્રથમ જોવામાં આવ્યાં ત્યારે આ તામ્રપત્રો અલીણામાં એક વેપારીની દુકાનમાં પડ્યાં હતાં. હાલ તે લંડનની રોયલ એશિયાટિક સોસાયટીના તાબામાં ડૉ. મુહુરે ભેટ તરીકે આપવાથી પડયાં છે. આ એક બાજુએ લખેલાં બે પતરાંઓ છે. પહેલું લગભગ ૧૨"x૨– ” માપનું છે. બીજું જરા વાંકુંચૂંકું અને લગભગ ૧-૩” x ૧-૦નું છે. લખાણના રક્ષણ માટે કાંઠા જરા કતરેલા ભાગ કરતાં જાડા છે. પરંતુ કાટને લીધે પતરાં જીર્ણ થઈ ગયાં છે અને કેટલેક સ્થળે કાટના થરને લીધે અક્ષરે એટલા ખરાબ થઈ ગયા છે કે શિલાછાપમાં દેખાતા નથી. એકંદરે લેખ મૂળ પતરાંએ ઉપર વાંચી શકાય છે. ખાસ ઈજા પામેલે ભાગ બીજા પતરાના જમણા ખૂણા ઉપર છે. પતરાંએ જાડાં અને મજબૂત છે. અને અક્ષરે ઉંડા કતરેલા છે, તે પણ પાછળની બાજુએ દેખાતા નથી. જે ભાગે ઈજા પામેલા નથી તે ઉપરથી જણાય છે કે કેતરકામ સારૂં કરેલું છે. પણ અક્ષરની અંદરની બાજુ પરથી કતરનારનાં ઓજારેની નીશાનીઓ હમેશ મુજબ દેખાઈ આવે છે. પહેલા પતરાની નીચે અને બીજાની ઉપર બે કડીએનાં કાણું છે. પણ મુદ્રાવાળી અને બીજી એ બને કડી મળી આવતી નથી. બન્ને પતરાંઓનું વજન ૧૭ ડ ૩રૂ” ઔસ છે. અક્ષરનું માપ” અને ” વચ્ચે છે. શીલાદિત્ય ૭ માને આ લેખ છે. તેને ઈલકાબ વલભીના રાજવંશને “ધૂભટ” એટલે, ધવભટ પણું હતું. તેમાં લખેલું શાસન આનંદપુર ગામમાંના મુકામમાંથી કાઢેલું છે. તેના ઉપરની તારીખ શબ્દ અને અંક બન્નેમાં આપેલી છે. સંવત ૪૪૭૧ ઈ. સ. ૭૬૬-૬૭ ના (મે-જન ) શદ્ધ પ ને લેખ છે. તે કોઈ પણું પિંથને નથી. તેને હેત ફક્ત શીલાદિત્ય ૭ માએ પિતે એક બ્રાહ્મણને પંચ મહાયજ્ઞની ક્રિયા ચાલુ રાખવા માટે મહિલબલી અથવા મહિલામલી નામનું ગામડું જે ખેટક આહારમાં ઉપલહેર પથકમાં આવેલું છે તેના દાનને નેધ કરવાનું છે. આમાં લખેલાં સ્થળમાં ખેટક તે હાલનું ખેડા છે. ઉપલટ તે ખેડાથી પૂર્વમાં ૩૫ મૈલ પર ઠાસરા તાલુકાનું હાલનું ઉપલેટ અથવા ઉપલેટા લાગે છે. અને આનંદપુર ખેડાથી અગ્નિકેશુમાં લગભગ ૨૧ મૈલ પર આનંદ તાલુકાનું હાલનું આનંદ લેવું જોઈએ, ૧ કે, ઈ. ઈ. જે. ૩ ૫, ૧૭૧-૧૭૩ છે. ફલીટ. ૨ ઇં. એ. વ. ૭ પા. ૮૦ મે ડે. બુલરે બતાવ્યું છે તે પ્રમાણે આખું અને ખરૂં નામ ધ્રુવભઢ છે. ધવને બદલે હું ટુંકું રૂપ ગુજરાતીમાં અત્યારે પણ વપરાય છે. અનાજમાંથી રાજ ભાગ વસલ થાય તેથી ઉપર દેખરેખ રાખવાની તેની ફરજ ગણાય છે. ૩ સ્થળવાચક શબ્દ છે, જે અર્થે હજી નિશ્ચિત થયે નથી. પથિનને, પથની સાથે તેને સંબંધ સંભવે છે.” આ પણ વાચા શબ્દ છે, જેનો અર્થ મુકરર થયે નથી. ઈ. એ. વ. ૭૫ ૭૨ મે ધસેન બીજાનું અલીનું તામ્રપત્ર છે તેની લીટી , મે ઘેટાવિય લખેલ છે તે ઉપરથી સમજાય છે કે “આહાર” અને “વિષય”ને અર્થ એક જ હોવો જોઈએ. તે જ અર્થને બીજો શબ્દ અપહરણ ઈ. એ. વિ.૬૫, ૧૨ મે ધરસેન બીજનાં વલભીના તામ્રપત્રમાં આપેલ છે અને હસ્તવમ આહરણી અને આહાર એ મને મયે જોવામાં આવે છે. ૫ અક્ષાંશ રર , ઉ, અને રેખાંશ ૭ર ૪૪, ૫. "Aho Shrut Gyanam" Page #366 -------------------------------------------------------------------------- ________________ अक्षरान्तरे पतरूं पहेलं १ ॐ स्वस्ति श्रीमदानंदपुरसम[ 1]वासित जयस्कन्धावारे प्रसभप्रणतामित्राणां मैत्र___ काणामतुलबलसंपन्नमण्डलामो ग संस]क्त संग्रहार शतलब्धप्रतापा२ अतापोपनतदानमानार्जवापार्जितानुरागादनुरक्तमौलभृतःश्रेणीबलावाप्सराज्यश्रियः परममाहेश्वरैः श्री भटाकीदा द व्यवच्छिन्नवशान्मा३ तापितृचरणारविंदप्रणतिप्रविविक्ताशेषकश्मषः शैशवात्प्रभृतिखड्गद्वितीयः बाहुरेव ___ समदपरगजघटास्फ[ ओटनप्रकाशित[ सत्त्वनि कषः तत्प् [ २ ]अ. ४ [ भा]वमणतारातिचूडार[व]नप्रभास[-]सक्तपादनखरश्मिसंहतिः सकलस्मृतिपणीतित मार्गः सम्यक्कियापालनः प्रजाहृदयरञ्जना दवराजशब्[ ]ओ रूपका५ न्तिस्थे र प्य गाम्भीर्य बुद्धिसंपद्भिः स्मरशश्[ आ]कादिराजोदा[ द]धि तृआ [त्रि दशगुस[ रु ]पनेशानतिशयानः शरणागताभयप्रदानः परतया त्रिणवद्वपा स्ती शेषस्व ]वीर्य६ फलः प्रार्थनाधिकाथं प्रदआना ]नन्दित विद्वत्सुहृत्मणयिहृदय[ : पादचारीव सकलमुवनमण्डलामोग प्रम् []द[ : परम७ माहेश्वरः श्रीगुहसेनः[ ॥ तस्य सुतः तत्पादनखा मयूख ]संतानविसृज[ त ]जाह वीजलोधप्रक्षालिताशेषकल्मषः प्रणधिशतस८ हस्रोपजीव्यमानसम्पद्रूपलोभावि[ वा ][श्रितः सरभा[भ]समाभिगामिकैः गुणैः सहजशैक्तिः शिक्षाविशेषविस्मापितलब्ध धनुर्द्धरः प्रथम[ न ] ९ रपति समतिसृष्टानामनुपालयिती धर्म दाया ]नामपि[पा] कर्ता प्रजोपघाटका रिणां उपलवानां शमयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सहोपैति प१० क्षलक्ष्मीपरिभोगदक्षविक्क्रमः विक्रमोपम सम्प् [ र विमल पार्थिव श्रीः परम माहेश्वरः श्रीधरसेनः ॥]तस्य सुतः तत्पादानध्यातः सकलजगदानात्यात्य द्ध११ तगुणसमुद्रस्थगितसमग्रदिग्मण्डलः समरशतविजयशोभासनाथमण्डलाय [ उ] तिभासुरान्सपीठोव्यू [ दू]ढ गुरुमनोरथ महाभाव र ]: सर्वविद्यापारपरम१२ भागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषितलवेनापि स्वोपपादनीय परितोषः सम__ प्रलोकागाधगांभीर्यहृदयोपि सव्या च ]रितातिशयसुव्यक्तपरम भूग ५ ५२. २ बाय स्कन्धावारात् इतनारे पहला धा अभी पछी न्धा सुधारेर छ. ३ पाया भानुरागानुरक्त. ४ पाये। भृत ५ पाय माहेश्वर यायो द्वितीय पाय मार्ग ८ वायो पालन & पायो प्रदान १.या अपास्त् ११वायो शक्ति १२ वय विस्मापितसर्च अथवा विसमापिताखिल १३ महीना भार લીટીમાં શકયતા પછી અને બીજી જગ્યાએ કઈક ચિહ છે તે અનુસ્વારના જેવું અમર અર્ધા વિસર્ગ જેવું છે, पश्यनुसारनी भयाव्ये नथा. १४ पाया दर्शयिता १५वांया संहताराति ११ बांया मोपसंप्राप्त भयका ओप कमसंप्राप्त १७वांया समुदय १८ याया सुख "Aho Shrut Gyanam" Page #367 -------------------------------------------------------------------------- ________________ २९० गुजरातना ऐतिहासिक लेख १३ कल्याणस्वभावः ख[f]लीभूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदप्रकीर्तिः ध मानुगा[ रो]षा[ ]ज्ञ् [ व् ] अलतरीकृतार्थ सुख स[म् ]पदु[प]सेवानि. रहेढ वर्णादित्य लि[ द्वितीय नामा १४ पा[५]रमम् [ आ ] [ ए ]श्वरः प्री[श्री ]गी[ शी]लादित्यः[ ॥ तस्य सुतः तत्पादानुयातःस्वयम् उपेन्द्रगुरुणेप[व]गुरुः गुरुणात्यादरवता सममिलषणी याणामपि राजलक्ष्मी म्] १५ स्कन्धासक्त[ आं] परमभद्राणी धु[ र यस्तदान[ अ स [-] पादने [ ऐ ]क रसतयोद्वाहन खेदसुखरतिभ्यां अनायासित [ सत्त्व ] संपत्ति [ : ] प्रभावसा[ स ]म्पद् वा [ व ] शीकृत नृपतिशतशिरो१६ रत्ना [ न ना[ च्छा ]योपगृह [ ढ ] पादपीठोपि परमावाभिमान सहसानी लि[ तिमनोवृत्तिः प्रणतीरोको परित्यज्य प्रख्यातपौरुषामिमानैरा[ २ ] प्या अ] रातिभिरनासा दि]. १७ सप्रकृतयोपायः कृतनिख[लभुवनामा[ मो ]दविमलगुणस[ - हतिः प्रस भविघटितसकलकलिविलास[f]तगतिर्भत्रैजनाभिद्रो[ रो हिभिराशेषैः दो धैरनाम१८ [टा ] त्युन्नतहृदय[ : ] प्रख्यातपौरुषः शास्त्रकोटलौतिशय[ ओ गुण गुण तिथ विपक्षक्षितिपतिलक्ष्मीस्वयंस्वयं ग्राहे [ ह प्रकाशितप्रविआ[ वी ]रपुरुष प्रथमः [ संख्या ]. १९ धिगमः या प ]रममाहेश्वरः श्रीखरग्रहः [1] तस्य सुतः तत्पाद[1]नु. ध्यातः स[ २ ] व्यव[f]घाधिगमः पहितनिखिलविद्वजनमनः परितोषितीति ष[शय[ : ] सत्[त्व२० स[ म् ] पत्त्यागैः शौर्येण च विगतानुस[ म् धानसमाहिताराति पक्षमनोरथरथा क्षभंगः सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकचरितगहरवि- 1 વાંચો નિત ૨ વાંચે mરિ વ વિસર્ગ અધુરે છે, માત્ર નીચેનો ભાગ કરે છે. ૪ વાંચે तस्यानुनः। भानी पानी यो सातयिना मानहानी ५, १५-११, ४... ६ पा.१४ क्सन मार्नु . ૩૧૦નું દાન અને પાછળનાં દાન જેવાં કે ઇ. એ. વ. ૧૨ પા. ૧૪૮ પંક્તિ ૧૭ અને ૮.૭૫, ૭૪ ૫. १८ ना आधारे. ५ मा ५०६ २४ ४ वांया समभिलषणीयां ७ वायो परमभद्रइव ८ पाय ओद्वहन् ४ पाया परावा १० वायरस ११ वाया प्रतिमेका १२ वाया प्रतिक्रिय १३ पया नीच १४ पाया अशेषैः १५ पाया कौशल ११६२६ १७२ भी स्वयं २६३।१८ वग प्रथम १८ विसर्ग अधुरी, स्यामा तशयोछ, २. पाय आधिगमविहित २१ वा परितोष "Aho Shrut Gyanam" Page #368 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७ मानां ताम्रपत्रो २९१ २१ भागोपि परमभद्रमा प्रकृतिरकत त्रिमप्रश्रयोपि विभ[ न यशोभाविभूसनाः समरशतजयपताकाहरणप्रत्ययोदप्रबाहुदण्डविध्वंसित प्रतिपक्ष२२ दर्पोदयः स्वधनु : ] प्राप्र]भाव[ परि भूतासकौशलाभिमान सकलनृपति मण्ड[ ला भिनन्दितशासना[ न ]: पर[ ममा हेश्वरः प्री[ श्री घरसा से नः [1] तस्यानुजः त[त् ] [ आदानु]२३ द्वयातः सञ्चरिन् [ आ ]तिरु श ]यित्त सकलपूर वनस्पतिः दुस्साघनाना - मपि प्रसाधयिता विषय[ आपणास् म् [ र][इ ] [ आ ]निव पुरुषकारः परिवृद्धगुणानुराग[ निम]२४ रचित्तवृत्ति मि ]: मनुरिव स्वा स्व ]यमभ्युपपन्नः प्रकृतिभिरवि[ विगतकला कलाप[ : ] कान्तितिरस्कृतसलाछनैः कुमुदा[ द]नाथा : ] प्राज्यप्रतापस्थगितदिग[ २ ]तराल[:] २५ प्रध्वंसितध्वान्तराशिः सततोदितसविता प्रकृतिभ्य[ : ] पर[ म् प्रत्ययमत्यवन्तम तिप[व]हुतिथप्रयोजनानुबंधमम्[ आ ]गमपरिभू [ पूर्ण[ म् विदधाम(न): सन्धिविग्रह२६ समासनिश्चयनिपुण : ] स्थानमनुपदेशं ददंत गुणवृद्धिराजदिनित स[-स्क् [आ रसाधूनां राज्यशाला तु र इधतन्त्रयोरुभयोरपि निश्णातः प्रकृ. २७ तिविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यि( अ गर्व [इ ]तः कान्तोपि प्रशमि [ मी शि[ स्थिरसौह[ आदोपि निरसिता दोषदोषवंतामुदय समुपजन् [इ ] २८ तजनानुराग परिय[ : ]हित भुवनसमर्थितप्रथित बालादित्यि[ त्य द्वितीय ____ नाम[ आ ]परममाहावन ग्री[ श्री ]रसनः [ 1 ] तस्यसुतः तत्पादरदेलं प्रणा२९ मघरणिकषणदि[ज ]नितकिणलांछनललाटचन्द्रस[ श]कल[ : ] शिशुभाव एव श्रवणनिहितमौक्तिकालंकारविभ्रमामलश्रुतविशो[ शे]ष[ : ] प्रदान स३० लिलक्षालितामहस्तारविंदः व्यास इव मृदुकरग्रहणादमन्दीकृतानन्दविधिः वसु [ ]परायाः रा[ कार्मुरा[ का ]धनुब्व[ ए द इव सभाविनाशप्रैलक्ष्यकलाप. [:] प्र १वाय विभूषणः २ वायो सलाञ्छन ३ वायी आनुबंधम् ४ पायो स्थानानुरूपमादेशं ददतं ५ पाये। विधानजनित भीले दोष २६ । ७ पांया माहेश्वर ८४. . . . पा. १५ में सं. ३१० न। नाताना नयन ५-१० तेमन यारपछी भी जाने माधार वाया ध्रुवसेनः ६ १२ पादकमल १.पाया कन्याया 11 वाया संभाविताशेष ८६ "Aho Shrut Gyanam" Page #369 -------------------------------------------------------------------------- ________________ २९२ गुजरातना ऐतिहासिक लेख ३१ णतसमस्तसामन्तमण्डलापमोनिर्मृत चूडामणनियमनेशासनः परम [ माहे ]श्वरः परमभट्टारक महार [T]जाधिराज परम ेश्वर चक्रवर्त्ति श्री ध३२ रसेनः [ ।। ] तत्पितामहभ्रातृ श्री शिलादित्यस्य वा [ शा]पाणेरिवायजन्मनो' भक्तिबन्धुरावयव[ कल्पितप्रणते ]रतिधवलया तत्पादारविन्द प्र[ वृ]चया चरणनखमणि ३३ [ रु]चा मन्दाकिन्येव नित्या[ त्य ]ममलितोत्तमांव[] ग ]देशस्याव[ ग ]स्त्यस्य[ ए ]वराज कचो[र्षे ]: द[ ]क्षिण्यमानतन्वानस्यै प्रबलधवलिन्नो [] म्ना ][ श]सांवलय[]नम ३४ [ ण्डित ]ककुभा नवयाथरलिताशेपिः खङ्ग परिवममण्डलस्यपये [ यो ]दश्याम शिखरचूचुरक चिसमविन्यस्तस्तनयुगायाः क्षित् [ ]: पत्य [ उ ] : श्री[ देरभ ]ट३५ स्थाग्रजः क्षिति [ प ]स[ ]हतेः चरुविभागस्य गु[ शु ]चिर्य्यगोङ्गुर्कभृतः स्वयंवराभिलाषिणीमिवराज् [ य् ] अ श्रियमर्पयन्त्याः कृतपर[]ग्रह [ : शौर्य्यमप्रति ] ३६ तप्रतापानमितंप्रचण्डरिपुमण्डलं मण्डलात्रमपालवधुआंनैः शरदि प्रसभम् [ आ ] कृष्ट शिलीमुख पा[ वाणासनापादितप्रसाध[ नानां ] ३७ परभुवां विधिवदाचरितकरग्रहणः पूर्व्वम् [ ए ]व विविधवर्न् [ ण् ]ओज् [ ज् ] बलेन श्रु[ श्रु ]तातिशय् [ ए ]नो[द्धा ] सित श्रवणयुगलः पुन[ : पुनरुक्तेनेव रत्ना ] ३८ [ ल ] ङ् [ क् ]आरेणालङ्कृतम्रो परिस्फुरत्का [] क] टकविकटकीटपक्षरत्न केरणमिपच्छिन्नप्रदानसलिलनिवहनवसे [ कविलसन्नयशैवलां ] ३९ कुरपापाणिमुद्वह [न् ] धृत विश[ 1 ] लरत्नप[ व ]लयजलधिवेल [ 1 ] तटायम[ 1 ]नभुजपरिष्वक्त विष्वम् [भ] रः परमम् [ ] हेश्वरः श्री ध्रुवसेनस्तस्याय १ प ना धानपत्री पंक्ति ८ मे नीचे २. मे. सो. वे. १० था ૨ ધસેન ૪ થાના પોતાના સં. ૭૨૬ આષાઢ સુ. ૧૦ छे. चक्रवर्तिश्रीअजकपादानुध्यातः श्री. (०४. . . १५ १६) ते तेना ते वर्षना भाव १.५ તરજુમે પ્રાપ્ય છે.) છૅ. એ. વે. ૧ પા. ૪૫ માં પશુ તે જ ते ના જ્ઞાનપત્રમાં ( જેના ીજા પત્રાના જ પાઠ છે. ત્યાર પછીના બધાં દાનપત્રોમાં તેમ જ તેના પોતાના ૩૭૦ મા વર્ષના દાનપત્રમાં (ઇ. એ. વે. ૭ था, ७५ पं. ४१ अने वो, १५ ५. ३४० ४० ) श्री अलकपादानुध्यातः से भी लेवामां यावतु नथी. ૩ ાની પછીની પેઢીના તરતના દાનપત્ર એટલે કે ખરગ્રહ બીજાના ૩૩૦ માં વર્ષના દાનપત્ર( જીં. એ, વા. છ ५. ४८ ) धारे आंगजन्मनो ४ व आतन्वानस्य ५ वा नभसियामिनीपतेर्विरचिताखण्डपरिवेष ६ ि चुंचुकरुचिरसह्य विन्ध्यस्तन ७ पांच उपर पेशी नोटमां पश्य मीलना धनपत्रती पं. ३२ ना व्याधारे अंगजः ८ वा संहतेरानुरागिण्यः । यशशुक १० वांगे अप्रतिहतव्यापारमानमित ११ । इवालम्बमानः १२ प श्रोत्रः १३ अविच्छिन्न १४ निवहावशेक १५ इव मण्डलोत्तमांग धृतचूडामणी यमान "Aho Shrut Gyanam" Page #370 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७ मानां ताम्रपत्रो पतरूं बीजें ४० [ जो पैर म[ हीप ]तिस्पर्द्धर्श दोषनाग श]नध[f][-]व लक्ष्म्या ___ स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टाङ्गय[ टिरतिरुचिरतरचरितगरिमपरिकलितसकलन ] ___रप [ त ]रिति४१ परिकृष्टानुराग स रभसक्शीकृतप्रणतसमस्तसामन्तचक्रचूडामणिमयूख[ खचित चरणकमलयुगलः प्रोद्दामा दर] दो[ ईण्ड दलित द्विषद्व४२ गर्गदर्पः प्रसप्प॑त्पतीयः प्रतापप्लोषिताशेष शत्रुव[ 1 ]शः प्रणयिपक्षनि क्षिप्सल क्ष्मीकः प्रेरितगदोरिक्ष ]प्तसु दर्शन चक्र ]: परिहृत४३ [बालकी ]डो अनधःकृतद्विजातिरेकविक्रमप्रसाधितधरित्रीतलोनङ्गीकृत जलशय्य [पूर्व पुरुषोत्तमः साक्षाद्धर्म इव सम्यग् [व्य ]वस्था४४ पितवर्णाश्रमाचारः पूवैरप्युवि[ वी पतिभिः तृष्णालवलुब्धैः यान्यपहृता [नि देवब्रह्म द[-]या नि तेषामप्य[ तिसरल ]मनः प्र. ४५ [स]रमुत्स[क]ल[नानु ] मोदनाभ्यां परिमुदित[ त्रिभुवनामिनन्दितोच्छ्रितो. स्कृष्टधवलध [M] धू [ वज]: [प्रकाशित नि ]जवंशः द[]वद्विजगुरू [न् प्रतिपूज्य यथार्ह ] मनवरत१६ प्रवर्तितमहोदक[ । दिदानव्यवसनानुपजातसंतोषोपात्तादारकीतिः । परंपरा [दन्तुरित नि ][ Jलदिक्चक्रवाल: [ स्पष्टमेवय ] था! ]धर्मादित्यि[ त्य] ४७ [ द्वितीयनामा पर म ]माहेश्वरः श्रीखरग्रहः [॥ ] तस्यामजन्मनः कुमुदपण्ड श्री[ विकासिन्या कलावतश्चन्द्रिकयेव कीर्त्या धवलित स कलदिग्मण्डल . ४८ लस्य खंडितागुरु विलेपन विडश्यामलविन्ध्य[ शै]लविपुलपयोधरायाः शि[ते. पत्यु ] श्रीशीलादित्यस्य सूनु[ नवप्रालेयकिरण इ]व ४९ प्रतिदिनसंवर्द्धमानहृदयकैलाचन्द्र िक ]वाल: [ केसर ] न्द्र श ]f शुस्विराज लक्ष्मी सकलँवन[ स्थलीमि ]वालंकुणिः [शिख ]ण्डिकेतन इव रुचि[ मच्चू डा मण्डिनः] ५० प्रचण्डशक्तिप्रभावश्च शरदागम इवं द्विशतां परममाहेश्वरः परमभट्टारकमहाराजा धिराजपरमेश्वर श्रीबप्पपादानुध्यातः परमभट् [2]रक [ महारा]૧ ન્હાનાભાઈ પછી મોટાભાઈનું વર્ણન જરા વિચિત્ર છે. પરંતુ મને પાઠ ખમણ પિતાના સં. ૩૩૭ ના દાનપત્ર( ઈ. એ. વ. ૭ પા. ૭૮ )ની છે. રૂમ પણ છે, તેથી તે શંકાથી પર છે. ત્યાર પછીના सनपत्राभारते पाछे. २ बाय व्यवस्थानोपजात अथवा व्यवसायोपजात पाये। कीर्ति ४ाना पछी भीमाना पीनना भाभीन्ने हामीले ५६ अप्रजन्मनः ममग्रजः समायुंछते सिवाय तेस પા નીચેના દાનપત્રોમાં છે, તેથી તે શુદ્ધ છેતે નિઃશંક છે. શીલાદિત્ય ત્રીજાના સં. ૩૫ર ના દાનપત્રની પંક્તિ मेसा छान वानपत्रामा ५१ भीनी भा५४ अग्रजन्मनःछे ५ वाय. पिण्ड मा हृदय ०५ २६३१ ७वांया लक्ष्मीमचल ८ सयभागापाय. मामा मामनाये भुसावा शरदागम इव प्रतापवानुल्लसत्पहाः संयुगे विदलयन्नम्भो धरानिव परगजानुदयतपन बालातप इव संग्रामेषु मुष्णाभिमुखानामायुषि द्विवतां. ४ ४. . . ५. पा. २१२ भने मा.स. ३.४. वा.पा. मास शीसाहित्य ४ थाना "Aho Shrut Gyanam" Page #371 -------------------------------------------------------------------------- ________________ २९४ गुजरातना ऐतिहासिक लेख ५१ जाधिराजपरमेश्वरः श्रीशीलादित्यदेवस्तस्य सुतः पारमैश्वर्य'[ : ] कोपाकृष्ट निस्तु [ स्त्रि]श पातविदलिलारातिकरिकुम्भस्थलोल्लसत्प[ मृत म हामतापानलः प्रा[ कार - ५२ [परिगस ]जगन्मण्डललब्धस्थितिः विकटनिज दोर्दण्डावलम्बिना सकलभुक्नामोग भाजामन्थास्फालनविधु[ तदुग्धसि ]न्धुफे नपिण्डपा ]ण्डुरयशोविता नेन ] ५३ विहितातपत्रः परम[ माहे श्वरः परमभट्टारक महाराजाधिराजपरमेश्वरश्रीबप्प पादानुध्यातः परमभट्टारक महाराजाधिराज प[ रमेश्वर[श्री ]शीलादित्य [देवः ] [1] [ तत्पुत्रः] ५४ प्रतापानुरागप्रणतसमस्तसामन्त चूडामारिनखमयूर्खनिचित र िज इतपादार विन्दः परम[ मा ]हेश्वरः परमभट्टारक महाराजाधिराज परमेश्वर श्री[बप्प पादा ५५ नुध्यातः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीशीलादित्यदेव[ : ॥ तस्या स्मजः प्रशमित रि( ? )पु( १ )बलदर्पः विपुलजयमंगलाश्रयः श्रीसमालिं [गन लालित ५६ वक्षा[ : ] सम् [ उ पोढनारसिंधविग्रहोजितो[ द्]धुरशक्तिः समुद्धा[द्धत विष क्षभूभृत्कृतनिखिलगोमण्डलरक्षः पुरुषोत्तम[ : ] प्रणतनाभूतं पार्थिवकिरीट५७ [ मा ]णिक्य म]णितचरणनखमयूख रंजितागजों दिग्वधूमुखः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीबप्पपा५८ [दा नुद्धयातः परमभट्टारांमहारलधिराजें परमेश्वरश्रीशीलादित्यदेवः परममाहे. श्वरैः [ 1 ] तस्यात्मजः प्रथितदुस्सहवीर्य चक्रो लक्ष्म्यालय[ ]५९ [ नर ]क नाशकृतप्रयत्नः पृथ्वीसमुद्धरणकार्यकृतैकनिष्ठः संपूर्णचन्द्रकरजि. [ र मलजातकीर्तिः [ ॥ ] ज्ञात[ त्रय[ 7 ]म् [ [ ] उणमयोजितवै[ र] पिक्षः संपन. ६० [- म( १ ) सुंखः सुखदः सदैव ज्ञानालय[ : ] सकलवन्दितलोकपालो विद्याधरैरनुगतः प्रथितः मि[ पृथिव्यां[ ॥ ] रत्नोज[ ज् ]वलोवरतनु સ. ૭ ના દાનપત્રની ૫. ૪૬ અનુસાર તેમ જ શીલાદિય પમાન સં. ૪૦૩નાં બે દાન (જ. .. रो.से. सो... ११ पा. ३४३ अनेछ. शीशन नं. १५ भने ११)नी यं. ४५ भने ४६ साधार તેમ જ આ ભાગને નીચે તરજુમે આપેલ છે તેની નેટમાં આપેલ સમજુતીને આધારે”” વાંચે. શીલાहित्य ना. ४४१ नो हातपत्र(४.मे.वा. पा. २०)ी ५.५१ मे भांडीनी भाइ मोटो पाठ बप्प . CR ME स. ३५२ न नपनी ५. ५१ मा (... ११ ५. 30४) परममाहेश्वरः मने श्रीशीलादित्यदेवः सेमे या बाव भने ना ४४14 भी३४३ गत माय भू . मानी पडेला सा शह भी दी. आमो पानीय भुके: तस्य सुतो परपृथ्वीनिम्मणिव्यवसायासादितपारमैश्वर्यः २ पाया चूडामणिमयुख ३ बाय प्रणतप्रभूत ४ पायो आशेष ५ वाया परमभहारक महाराजाधिराज भागली तिभा भाषी गमेव छ तेथा मामी३४ नारी सभ्यु छ ७ विक्ष. તેમ જ પછીના ત્રણ કેમ પણ. "Aho Shrut Gyanam" Page #372 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७ मानां ताम्रपत्रो ६१ [ गुणरत्नराशिः एैश्वर्यविक्रमगुणैः परमैरुपेतः सत [ त् ]वोपकारकरणे सततं प्रवृत्तः स [ 1 ]क्षाज[ ][नार्द्दना [ न ]इवार्दितदुष्टद: [ 1 ] ६२ युद्धोः सकृद् गा[ ग ]जघटाघटनैकदक्षः पुण्यालयो जगति गीतमहाप्रतापः राजाघिराजपरम् [ - ]श्वरवंशजन्मा श्रीभूभटो जयति जा ६३ तमहा प्रमोदां [ ॥ ] [ स च परमेश्वरः परमभट्टारक महाराजाधिराजपरामेश्री प[ ]प्प पापा दा तुयातः पर[ रा ]मभट्टारन ( क ) महाराजा - ६४ धिराजपरमेश्वर श्री शीला दित्यदेवः सर्व्वानेव समाज्ञापयत्यस्तु वः संविदित[ - ] यथा मया म[T]तापित्रोरात्मनश्च पुण्ययशोभिवृ ६५ द्धये ऐहिकामुष्मिकफलावाप्त्यर्थं श्रीमदानन्दपुरवास्तव्यतच्चातुर्व्विद्यसामान्य श[T]केराक्षिसगोश्र [] त्र ]बहुचसब्रह्मचारि ६६ भट्टाखण्डलमित्राये [य]भट्ट विष्णुपुत्राय बलिच स्वैश्वदेवाग्निहोत्रक्रतुकृ[ कि ]याद्युत्सर्पणा थे श्री [ श्री ] खेटकाहारे उप्पलहेट ६७ पथके महिल[ १ ला ]बलीन[ 1 ]मयामः सोद्र;[ : ] स [ 7 ]परिका [ क ]रः सोत्पद्या[ द्य ]मान विष्टिकः सभूतपा[ वा तिप्रत्यादोयैः स्दशापराधः स६८ भोगभागः सधान्यहिरण्याद [ - ] यः सर्वराजकीयानः अहस्तप्रक्षोपशीयः पूर्व्वमदर्त्तदोपदायप्रह्मदायवर्जी भ्आ ( भू )मिच्छिद्रन्याय[ - ]ना चन्[द्र ][ र् ]क्का६९ र्णवक्षितिपर्व्वतसमकालीनः पुत्रपौत्रान्वयभोग्य उदय ( क ) प्रतिसमण ब्रह्मदाय - त्वेन प्रतिपादितः [ 1 ] यतोभ्य [] स्य ] चित्तया ब्रह्मदा [ यस्थि ] ७० त्या भुंजतः कृषतः कर्षापयतः प्रतिदिशतो वा नकश्चितद्वया सेधे वर्त्तितव्य [ - ]॥ आगामिभद्र नॄ[ नृ ]पतिभिः अ ७१ स्मद्वंशजैरन्यैव नित्यानित्यान्यैश्वय्र्याण्यस्थिर []मानुज्य ( ष्य ) कं सामान्यं च भूमिदीनं फलं अवगच्छद्भिः अयम ७२ स्मद्दायोनुमन्तव्यः पालयितव्यश्च[|| ] उक्तञ्च पे (वेद व्यासो[ से ] नव्या से " [ 1 ] बहुभि [ ]वासुर भुक्ता राजभिः सगरादिभिः ७३ यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फ[ - ] | [ || ]यानी है' दत्तानि पुरा न [ न ]रेन्द्रैः धनानि धर्म्यायतनाकू आतानि" निर्माल्यवान्तैः १ वां युद्धे २ प्रमोदः २थि परममाहेश्वरः 9 वां राजकीयानामहस्तप्रक्षेपणीयः ८वी देवदायब्रह्मदायव ૧૧ કાતરનારે પહેલાં કાતરી પછીથી આ સુધા૨ે લાગે છે. व्वसुधा १४ द्रवती उन्नति ने द्रव ८७ परमेश्वर वो आ पाये। प्रत्यायः पां व्वानित्यान्य १० पांच दान ૧૨ છંદ અનુષ્ટુપ શ્લાક ૧૭ વાંચા १५ यथो आयतनीकृतानि १६ वा वान्त. २९५ "Aho Shrut Gyanam" Page #373 -------------------------------------------------------------------------- ________________ २९६ गुजरातना ऐतिहासिक लेख ७४ प्रति [ मा ]नि तानि के [ को ] नाम [ सा ]धु[ : ] प्रतिराददीतेः [ ॥ ] षष्टिवर्ष [ ६ ] सहस्राणि स्व [र् ][ ]तिष्ठति भु[ भू ]मिदः अ [आ]च्छेत्ता चानुमंत [T]च्छ[च]तान्येव नर ७१ [ के व ]सेत् ॥ भुष्बाट विश्वते[ तो ]यासु सुषुकोटरवासिनः कृष्ण[+] इयो हि जायन्तो[ न्ते ]भूमिद[ 1 ]यं हरन्ति य [* ] || दुतके महाप्रतीहा७६ [र].... है [T]क्षपटलिक त्रराजकुलै श्री सिद्धसेन [ : ]श्री [ श्री ]शब्बर्टसुतः [ 1 ][ था ]तन्नियुक्त प्रतिनर्त्तक कुलपुत्रासा[ मा ] ७७ मात्य ग[ ड ]हेन हेम्बटपुत्रेण लिखितमिति || संव[ तू ] सर शतचतुष्ट्ये सप्तचत्वारिंशदधिके येष्टे शुद्ध पञ्चम्य अङ्क ७८ [ : ]सेवं ४००, ४०, ७. श्रे [ ज्ये ]ष्ठ गु[ सु ][ || ] स्वहस्तो [ ॥ ] अनुष्टुप् सो पायो विन्ध्याटवीव ४ प १ वां पुनराददीत २ मा भने सेनी पछी शुष्क व दूतको डी में अगर त्र संभवाणा अक्षरी अंतरेला छे. आ. भुसरे तेते श्रीदेवी देह नाम पे पशु भात्र महाक्षपटलिकनोम ७ पांय पटल्किराजकुल त्रने अर्थ नया अने ते प्रेम समायो ते समभवं नथी. ८ (मेरे। शासनम् ८ वा ज्येष्ट १० त्रय संवत् ११ पसलभां આ બે શબ્દ નીચે સહી સહિત ૭૦-૭૮ પતિને છેડે જુદા પાડેલા વિભાગમાં આપેલ છે. "Aho Shrut Gyanam" Page #374 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७ मान ताम्रपत्रो ભાષાન્તર ૐ ! સ્વરિત ! વિખ્યાત આનન્તપુરમાં વિજયી નિવાસસ્થાનથી --મૈત્રકાની અતુલખાવાની મહાન સેનાએ સાથે અનેક યુદ્ધો કરી યશસઁપન્ન, શત્રુઓને ખળથી નમાવનાર અને પ્રતાપથી વશ કરેલા અને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરેલા અને અનુરાગથી અનુરકત મૌલ ભૃત શ્રેણિના અળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર પરમમાડેશ્વર શ્રીભટ્ટાર્કના અછિન્ન વંશમાં જેણે નિજ માતાપતાનાં ચરણકમળને પ્રણામ કરી સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં, જેને માલ પણુથી તલવાર ખીજા કર સમાન હતી, જેનું બળ નિજશત્રુઓના સમઢ માતંગેાના કપાળ ઉપર કરથી પ્રહાર કરી પ્રકાશિત થયું હતું, જેના પટ્ટનમની રશ્મિ તેના પ્રતાપથી નમાવેલા શત્રુએસના ચૂડામણિની પ્રભા સાથે ભળતી, જેણે સઠળ સ્મૃતિથી નિર્માણ થએલા માર્ગનું સારી રીતે પરિપાલન કરી નિજ પ્રજાનાં હ્રદય અનુરજી રાજ શબ્દ સ્પષ્ટ અને ઉચિત કર્યા હતા, જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિને સંપદમાં અનુ ક્રમે સ્મર, હંન્દુ, અદ્રિશજ ( ર્હિમાલય ), સાગર, વેના ગુરૂ (બૃહસ્પતિ) અને ધનેશ કરતાં અધિક હતા, જે શરણાગતને અભય દેવામાં પરાયણ હાવાથી નિજ સર્વ પરાક્રમનાં કાર્યોનાં મૂળ તુવત લેખતે જે વિદ્વાના, મિત્રો અને પ્રયિજનેાનાં હ્રદય પ્રાર્થના કરતાં અધિક ધન આપી રજતા, ( અને ) અખિલ ભૂમંડળના સાક્ષાત આનન્દે હતા તે પરમ માહેશ્વર શ્રી ગુહુસેન હતા. ( લીટી, ૭) તેના પુત્ર, જેનાં સર્વ પાપ તેના ચેતાના પદનખની રશ્મિના પ્રસારથી બનેલી જાહથી નદીના જળના પ્રવાહથી ધાવાઈ ગયાં હતાં, જેની લક્ષ્મી લક્ષ પ્રણય જનેનું પાલન કરતી, જેનું સર્વ આકર્ષક ગુણાએ તેના રૂપની અભિલાષથી આતુરતાથી અવલંમન કર્યું છે, જે સર્વે ધનુધરાને નૈસાર્બિક મળ અને શિક્ષાથી પ્રાપ્ત કરેલી વિદ્યાની વિશેષતાથી વિસ્મય પમાડતા, જે પૂર્વેના નૃપાએ કરેલાં દાન રક્ષતા, જે નિજપ્રજાનાં દુઃખ હરતા, જે શ્રી અને સરસ્વતીના એકત્ર નિવાસસ્થાન હતા, જેના પ્રતાપ નિજ શત્રુગણની લક્ષ્મીના ઉલ્લેગમાં દક્ષ હતા, (અને ) જે નિજ પ્રતાપથી પ્રાપ્ત કરેલી વિમળ રાજ્યશ્રી સંપન્ન છે તે પરમમાહેશ્વર શ્રી ધસેન( ૨ ) હતેા. (લી. ૧૦ ) તેને પુત્ર, અને પાદાનુધ્યાન, જેણે ધર્મપાલનથી પ્રકાશિત અર્થ, સુખ અને સંપદના સેવનથી ધર્માદિત્યનું અપર નામ પ્રાપ્ત કર્યું હતું, જેણે સકળ જગતને આનન્દકારી અતિ અદ્ભુત ગુથેાથી સર્વ ભિંડળ વ્યાપી દીધુ હતું, જે અનેક યુદ્ધોમાં વિજયની પ્રભાસંપન્ન તલવાર તેજથી પ્રકાશિત કાંધ ઉપર મહુ! મનેરથાને ભાર ધારતા, જેની મતિ સર્વ વિદ્યાના વિભાગમાં પાર ગત હોવાથી શુદ્ધ હાવા છતાં કુચિત સુભાષિતથી સહેલાઇથી તુષ્ટ થતી, જેના હૃદયનું ગાંભી જનાથી અગાધ હતું છતાં અનેક સુકૃત્યથી સ્પષ્ટ થતા પરમ કલ્યાણુ સ્વભાવવાળા હતા, અને જેને કૃતયુગના નૃપાના ( સદાચારને ) પૂરાઈ ગએલા પંથ શુદ્ધ કરી સહાયશ પ્રાપ્ત કર્યાં હત તે પરમ માહેશ્વર શ્રી શીલાદિત્ય ( ૧ ) હુંતે. ( લી. ૧૪)તેના અનુજ અને પાદાનુધ્યાત, તે( ઈન્દ્ર) ઉપેન્દ્ર ના વડીલ અન્ધુ હાય તેમ તેના વડીલ અન્ધથી અભિયાષિત રાજ્યશ્રી કાંધ ઉપર ધારતા; તેના આદેશે પૂર્ણ કરવાના એક જ આશયથી અને સર્વોત્તમ વૃષભની પેઠે જ્યારે પુરી ધારતા ત્યારે શ્રમ કે માનંન્દ્રના ઉપલેગથી ક્ષીણ ન થાય તેવીસંપદ્ય સંપન્ન, જેનું પાદ્યપીઠ તેના પ્રતાપથી વશ થએલા અનેક નૃપાના ચૂડામણિની પ્રભાથી પ્રકાશિત હતું છતાં અન્ય જને તરફ તિરસ્કારને લઈને ઉદ્ભવેલી ઉગ્રતાથી મુક્ત રવભાવવાળા હતા, જેના શત્રુગ્માને પુરૂષાર્થ અને અભિમાન માટે વિખ્યાત હતા છતાં નમન સિવાય અન્ય માર્ગ ન હતેા, જેના વિશુદ્ધ શુણાના સંચય સકલ જગતને આનન્દ આપતા, જેણે કલિયુગના સર્વ માર્ગને અળથી નાશ કર્યાં હતા, જેનું અતિ ઉમદા હૃદય ઉતરતી પદવીના માણસા २९७ ૧ આના સબંધ પંક્તિ ૬૪ માં શ્રીશીલાદિત્ય ૭ મા બધા લકાને હુકમ કરે છેતેની સાથે છે. ૨ ઇન્દ્રને નામે ભાઈ ઉપેન્દ્ર તે વિષ્ણુ છે. કૃષ્ણને ઇન્દ્રની લડાઈ અને કૃષ્ણની જિતના આમાં હલ્લેખ છે. ( વિષ્ણુપુરાણુ વિં, ૫, મ. ૩૦ ) ઉપરના કિસ્સા ઉપરથી અનુમાન થાય છે કે શીલાદિત્ય ૧ લાને અને ખરચત ૧ ઘાને કંઈ ક્લેશ થયા હશે અને તેમાં શીલાદિત્યે પોતાના નાના ભાઈના લાભમાં જતુ કર્યું હાય. "Aho Shrut Gyanam" Page #375 -------------------------------------------------------------------------- ________________ २९८ गुजरातना ऐतिहासिक लेख ઉપર મોટાઈ ભોગવવાના દેષ વિનાનું હતું. જે પુરૂષાર્થ માટે વિખ્યાત હતો, જે શ્રુતિના પરમ જ્ઞાનસંપ હવે, (અને જે એકત્ર થએલા શત્રુનુપને લક્ષમીથી સહસા સ્વયંવર તરીકે ગ્રહણ થવાથી વીર પુરૂમાં પ્રથમ પદની પ્રાપ્તિ સ્પષ્ટ કરતે હવે તે પરમ માહેશ્વર શ્રી પરગ્રહ(૧) હતે. (લી. ૧૯) તેને પુત્ર અને પાદાનુધ્યાત જે સર્વ શાસ્ત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી સર્વ વિદ્વાન તેના મનમાં પરમ આનન્દ ઉપજાવતે, જેણે સત્વ, સંપદ અને દાનથી અને શૌર્યથી તેના બળના વિચારમાં પ્રતિનિમગ્ન થએલા હોવાથી તેના સામે એકત્રપણે થવાની શક્તિ ગુમાવી દીધી હતી તેમના મનોરથની ધરી ભગ્ન કરી નાંખી, જે શાસ્ત્ર, કલા, અને લેકચરિતના અનેક વિભાગથી પૂર્ણ જાણીતું હતું છતાં પરમભદ્ર પ્રકૃતિવાળા હતા, જે નિસર્ગક સનેહાળ હતું છતાં વિનયથી અતિ આભૂષિત હતું, જે સંકડે યુદ્ધમાં વિજય વિજ લેવા નિજ દડ સમાન કર ઉંચે કરતે તેનાથી તેના શત્રુઓને મદ હતો, અને જેની શસ્ત્ર કળાને મદ તેના ધનુષના પ્રભાવ વડે વશ થયું હતું તેવા સકળ નૃપમંડળથી જેના આદેશનું અભિનન્દન થતું તે પરમ માહેશ્વર શ્રીધરસેન (૩) હ. (લી. ૨૨) તેને અનજ અને પાદાનુધ્યાત, જે તેના ઉદયથી ઉત્પન્ન થએલા જનના અનુગથી અખિલ ભુવન ભરાઈ ગયું હતું તેથી યોગ્ય અર્થવાળા બાલાદિત્યના અપર નામથી વિખ્યાત હતું, જે સર્વ કૃપાથી સુચરિતમાં અધિક હતું, જે દુર્લભ અર્થની સાધના કરતા હતા, જે સાક્ષાત્ પુરૂષાર્થ હતા, જેનું તેના સગુણે માટે અતિ પ્રેમવાળી પ્રજાથી મનુ સમાન અવલંબન થતું, જેણે સર્વ વિદ્યા અને શારામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી, જે કાન્તિમાં લંકવાળા ઈન્દુને શરમાવતા હતા, જેણે નિજ અતિ તેજથી (પ્રતાપથી ) દિગન્તર ભરી દીધું છે, જેણે તિમિરને નાશ કર્યો હતો, જે નિત્ય ઉદય પામતા સૂર્યસમાન નિજ પ્રજાને પરમ વિશ્વાસ તેના કલ્યાણના અનેક અર્થમાં પ્રવૃત્ત રહી પૂર્ણ સિદ્ધ કરતો અને જે સતત વૃદ્ધિથી પરિપૂર્ણ હતું, જે સંધિ વિગ્રહ અને સમાસના નિશ્ચયમાં નિપુણ હેઈ ચોગ્ય સ્થાને આદેશ દેનાર ગુણવૃદ્ધિવિધાનના સંસ્કારમાં વિખ્યાત છે તે રાજ્ય અને શાલાતુરીય' બને તંત્રમાં નિપુણ હતા, જે નસાગૅક રીતે વિક્રમવાળા હોવા છતાં કરૂણાથી મૃદુ હદયવાળા હતા, જે શાસ્ત્રથી પૂર્ણ જાણીતા હતા છતાં મદ રહિત હતું, જે કાન્તિવાળે તે છતાં શાન્તિથી ભરેલું હતું, અને જે મિત્રતામાં સ્થિર હતા છતાં દેલવાળા જાને ત્યાગ કરતે, તે પરમ માહેશ્વર શ્રી વસેન (૨) હતે. (લી. ૨૮) તેને પુત્ર, જેનું ઇન્કલા સમાન કપાળ તેના પાદપને પ્રણામ કરતાં ભૂમિ સાથે ઘર્ષણના ચિહ્નવાળું હતું, જેને બાળપણથી જ કર્ણમાં ધારેલા મૌક્તિક અલંકારની સુંદરતા સમાન વિશુદ્ધ અનુરાગ શાસ્ત્ર તરફ હતું, જેની કમળસમાન આંગળીઓ સતત દાનના પ્રવાહથી ભીજાએલી હતી, જે કન્યાને કર મૃદુ રીતે (લગ્નમાં) ગ્રહી તેના સુખની વૃદ્ધિ કરતો હોય તેમ હળવા કરે લઈને પૃથ્વીના સુખની વૃદ્ધિ કરતે, જે ધનુર્વિદ્યાને સાક્ષાત અવતાર હોય તેમ સર્વ લક્ષિત અર્થ સહસા જોઈ લે, અને જેના આદેશે તેને નમન કરતા સર્વ સામતના શિર પરના ચૂડામણિ સમાન હતા તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચક્રવર્તિ શ્રીમાન ધરસેન (૪) હતા. (લી. ૩૨) શ્રી શીલાદિત્ય (૧) જે તેના પિતામહે (ખરગ્રહ ૧)ને વડિલ બન્યું હતું અને જે સારંગપાણિ સાક્ષાત્ હતા તેને પુત્ર, જે અનુરાગથી અંગ નમાવી પ્રણામ કરતે, જેનું શિવ નિત્ય પાદપનાં નખના રત્નની રશ્મિના અતિ તેજથી મંદાકિની જેમ વિશુદ્ધ થતું, જે અગત્ય હોય ૧ ચાલતુર ગામમાં જન્મેલે વ્યાકરણ પાણિની. સંધિવિગ્રહ વિગેરેના સાદા અઈ તથા ચારણી અર્ધ બ્રહી તૂરી રીતે હટાવ્યા છે, ૨ ચક્રવત્તિને અર્થે મોનીયસ્વીલીયમ્સ નીચે મુજબ કર્યો છે જેના રથનાં ચક્ર ગમે ત્યાં વિનાઅવધે ફરે તે જ. અથવા બે દ્રશ્ય વચને પ્રદેશ( ચક્ર )ને રાજા, વિષ્ણુપુરાણ પુ. ૧ . ૧૩ . ૪૬ માં ચક્રવતિને અર્થે નીચે મુજબ છે: બધા ચક્રવર્તિના હાથમાં વિષ્ણુના ચક્રનું લાંછન ય છે, સાધારણ રીતે તેને અર્થે સર્વ પ્રદેશ ઉપર રાજ કરનાર પાન એ થાય છે, ઉપર બતાવેલા ધરસેન ૪ થાને પિતામહ "Aho Shrut Gyanam Page #376 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७ मानां ताम्रपत्रो તેમ સર્વ દિશામાં વિનય દર્શાવતે રાજઋષિ હતું, જેના યશની અતિ પ્રભાવાળી કળા જે સર્વ મંડળને ભૂષિત કરતી તે નભમાં ઈન્દ્રની કલા બનતી, અને જે ઘનશ્યામ વાદળથી સ્તનાગ્ર સમાન શિખરવાળા સા અને વિધ્ય રૂપે રમ્ય પધરવાળી ભૂમિને પતિ હતા તે શ્રી દેરભટનો પુત્ર જે સર્વ નૃપમંડળમાંથી તેઓના યશથી રાજતાં સુંદર વચ્ચે જે તે તેને અર્પતી હતી તે ( વ) ધારી તેના તરફના અનુરાગને લઈને સ્વયંવર તરીકે સ્વીકારતી હતી તે રાજયશ્રીને લગ્નમાં સ્વીકાર કર્યો, જે તેના પ્રચંડ શત્રુઓના મંડળને નમાવનાર તલવાર માફક તેના સફળ શૉર્થ ઉપર આધાર રાખતે, જે શરદ ઋતુમાં તેના ધનુષ જેનાં શર બળથી પૂર્ણ એચેલાં હતાં તેનાથી જેની શાન્તિને નાશ થયો હતો તે શત્રુઓના પ્રદેશમાંથી એગ્ય રીતે કર લેતે, જેના કર્ણ શાસ્ત્રના વિવિધ વર્ણની ઉજવળ કૃતિના અતિશયપણુથી અલંકારિત છતાં પુનઃ શ્રુતિની પુનઃ ઉક્તિથી અલંકારિત થતા હોય તેમ રથી ભૂષિત હતા, અને જે સતત દાન રૂપી જળમાં રમ્ય દેખાતા શૈવલના નવ અંકુર જેમ પ્રકાશતાં કંકણું અને સુંદર જંતુની પાંખેથી અને તેનાં કિરણેથી આવૃત કર ઉંચે કરી રત્ન પ્રવલય ધારણ કરતા હતા તેથી સાગરના તટના કિનારે સમાન ભાસતા ફરથી અખિલ ભૂમિને આલિંગન કરતે તે પરમ માહેશ્વર શ્રીધ્રુવસેન (૩) હતે. (લી. ૩૯) તેને વડીલ બન્યું, જેનું અપર ઉચિત નામ ધર્માદિત્ય બીજે હતું, જેના નાજુક અંગને જાહેર રીતે લક્ષમી દેવીએ અન્ય ગૃપના સ્પર્શના કલંક નાશ કરવાનો નિશ્ચયથી આલિગન કર્યું હતું, જે અન્ય સર્વ નૃપે કરતાં પ્રતાપ કાર્યોમાં અધિકતાવાળા હતા, જેનાં પાદપા તેના તરફના અતિ પ્રેમના બળથી વશ થઈ શિર નમાવતા સર્વ સામંતમંડળના મુગટનાં મણિની રરિમથી આભૂષિત બન્યાં હતાં, જે તેના વિશાળ અને વિપુલ કરના દાણથી શત્રુગણના મદ હણને, જે દૂર ફેલાતા તેના અતિ ઉગ્ર પ્રતાપથી શત્રુઓના સમસ્ત વંશને બાળ, જે નિજ સર્વ સંપદ પ્રણાયિ જનેને આપો, જેની પાસે તે ઉપાડતે તે ગદા હતી અને તે ફેંકતે તે ચક હતું, જે બાલક્રીડાની અવગણના કરતે, જે કદી દ્વિજને તિરસ્કારો નહીં, જેણે નિજ પ્રતાપથીજ સકળ ભૂમિની પ્રાપ્તિ કરી હતી, જે મૂર્ખ જ અંગીકાર કરતા નહીં, જે અપૂર્વ જાતિમાં શ્રેષ્ઠ જનમાંને એક હતા, જે સાક્ષાત ધર્મ હોય તેમ તેણે વિવિધ જાતિ અને આશ્રમના નિયમો ચગ્ય રીતે કર્યા, જેના ધર્મના ઉચ્ચ અને ઉત્તમ વેત વજતું, તેની શુદ્ધ પ્રકૃતિના આનન્દથી સંચય કરતાં અને પછી અહ૫ લેભને લઈને પૂર્વેના નૃપે એ જમ કરેલાં દાનમાં (ભાવિ ઉપભેગમાં દેવ અને દ્વિજોને અનુમતિ આપી તેથી પ્રસન્ન થએલા ત્રિભુવનથી અભિનન્દન થતું, જેણે નિજ વંશને ઉજજવળ કર્યો હતો, અને જે દેવ, દ્વિજે અને ગુરૂઓની સેવા કરી દાન દેવાએલા જનની પાત્રતા અનુસાર સતત ઉદ્વેગ આદિ અન્ય હક્ક સહિત ઉદાર દાનથી ઉદ્ભવેલા સંતોષથી પ્રાપ્ત કરેલા ઉત્તમ યશથી સર્વ ભૂમંડળને ભરતે તે પરમ માહેશ્વર શ્રીખ (૨) હતે. (લી. ૪૭) તેના વડીલ બન્યુ, શ્રી શીલાદિત્ય (૨) જે સર્વ ભૂમિને કુમુદનું સૌદર્ય ખીલવનાર પૂર્ણ ઈન્દુના પ્રકાશ સમાન નિજ યશથી ઉત કરી, (અને) જે ખંડિત અગુરૂ વિલેપનનાં સમાન શ્યામ વિધ્ય પર્વત રૂપે વિપુલ પધર ધારનાર ભૂમિને સ્વામિ હતું, તેનો જે દિન પ્રતિદિન કળામાં વૃદ્ધિ પામતા નવ ચંદ્રની માફક કળામાં વૃદ્ધિ કરતે, જે પર્વતના વનને આભૂષિત કરવા યુવાન ગિરિરાજ (સિંહ)જેમ રાજયશ્રીને આભૂષિત કરતો, જે મયૂર જવાળા કાર્તિકેયની માફક શિર પરની રમ્ય શિખાથી આભૂષિત હતું, જે પ્રચંડ શક્તિ અને પ્રભાવવાળે હતા જે (કમળને વિક્સાવનાર )શરદના આગમનની માફક (પૂર્ણ યશ અને અતિ ધનથી સંપન્ન) જે હતું, જે કિરણ વડે મેઘ ભેદતા ઉદય પામતા બાલ રવિ જેમ શત્રુઓના ગજોને યુદ્ધમાં ભેદ, યુદ્ધમાં નિજ શત્રુઓના પ્રાણ હરતે, તે નિજ શ્રીમાન કાકે પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુણાત પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રી શીલાદિત્યદેવ (૩) હતા. ૮૮ "Aho Shrut Gyanam" Page #377 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (લી. પ૧) તને પુત્ર, જેણે અન્ય ભૂમિની રચના કરી પરમસ્વામિત્વ પ્રાપ્ત કર્યું હતું, જેના મહાન પ્રતાપને પ્રસાર પામેલા અગ્નિ તેની કેપથી ખેંચલી તલવારના પ્રહારથી ભરાતાં ગજેનાં કુચ્છ ઉપર બળ હતું, જેણે દિવાલથી આવૃત કરી ભૂમિ પર સ્થિર પદ પ્રાપ્ત કર્યું હતું, જેને છત્ર જે નિજ કરમાંથી લટકી રહેલો અને જે સકલ ભૂમંડળને આવૃત કરતે તે મંથનહડના મંથનથી થએલા પદધિના વેત સમાન યશનો બનેલો હતે. જે નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનધ્યાત હતા તે પરમ માહેશ્વર પરમ ભારક, મહારાજાધિરાજ, અને પરમેશ્વર શ્રીશીલાદિત્ય (૪) હતા. (લી. ૫૩)તેને પુત્ર, જેનાં પાપ તેના પ્રતાપથી ઉદ્ભવેલા પ્રેમને લઈને નમન કરતા સમસ્ત રામના શિર પરનાં ચૂડામણિના કિરણે આવૃત થઈ રંગાતાં હતાં, જે નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટરક, મહાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતા, તે પરમ માહેશ્વર પરમ ભટ્ટરક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રી શીલાદિત્ય દેવ (૫)હતે. (લી. ૫૫) તેને પુત્ર, જેણે નિજ શત્રુઓના બળને મદ શાન્ત ક્યાં હતું, જે મહાન વિજયનું સ્વસ્તિધામ હતો, જેનું વક્ષ:સ્થળ લેમીના આલિંગનની ક્રીડા કરતું, જેની અબદ્ધ શક્તિ સહ રૂપ ધારનાર વિષ્ણુ ભગવાન કરતાં પણ અધિક હતી, જે શત્રુતૃપને નાશ કરી અખિલ પૃથ્વીનું રક્ષણ કરતે, જે પુરૂષોમાં ઉત્તમ હતું, જે તેને નમન કરતા બળવાન સામંત - ના ચૂડામણિથી વિરાજતા નખનાં કિરણોથી દૂર પ્રદેશ રૂપી સર્વ નારીઓનાં મુખ રંગતે, જે તેના શ્રીમાન પિતા પરમભકારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરના પાદાનુધ્યાત હતા તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીશીલાદિત્યદેવ (૨) હતે. (લી. ૫૮) તેને પુત્ર, જે મહારાજાધિરાજ અને પરમેશ્વરના વંશમાં અવતર્યો છે, અને, મહા સુખસમ્પન્ન છે- જે વિમુખ થવા કઠણું શૌર્યના અતિશયપ માટે વિખ્યાત છે, જે લક્ષમીને નિવાસ છે, જેણે નરકનો નાશ કરવાને યત્ન કર્યો છે, જેણે પૃથ્વીને રક્ષવા પરમ નિશ્ચય કર્યો છે, જેને યશ પૂણેન્દુનાં કિરણ સમાન શુદ્ધ છે, જે ત્રણ વેદના જ્ઞાનને લીધે ગુણથી પરિ પૂર્ણ છે, જેણે શત્રુ શ્રેણીને વિજય કર્યો છે, જે .... સુખસમ્પન્ન છે, જે સદા સુખ આપે છે, જે જ્ઞાનને નિવાસ છે, જે સર્વ લેકથી પ્રશસિત પૃથ્વીને રક્ષક છે, જેને વિદ્વાને સેવે છે, જે પૃથ્વીમાં અતિ દૂર સુધી સ્તુતિ પામ્યું છે, જે રત્નથી આભૂષિત છે, જેનું અંગ રમ્ય છે, જે સદગુણરૂપી રત્નને સાક્ષાત રાશિ (હમ) હતા, જે પ્રભુત્વ અને પ્રતાપના ઉત્તમ ગુણસમ્પન્ન હતું, જે નિત્ય પ્રાણીઓના શ્રેયમાં પ્રવૃત્ત હતા, જે સાક્ષાત્ જનાર્દન (દેવ) હોય તેમ દુષ્ટ જનેને મદ હણે છે -જે નિત્ય યુદ્ધમાં ગજણની રચનામાં મહામતિવાળે હતા, જે પુણ્યનું ધામ હતું, અને જેના મહાન પ્રતાપનું અખિલ પૃથ્વીમાં ગાન થતું તે શ્રીમાન ધૂભટ વિજયી છે. ( લી. ૬૩) અને તે, નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત અને પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીશીલાદિત્યદેવ (૭) સમસ્ત પ્રજાને શાસન કરે છે - ( લી. ૨૪) “ તમને જાહેર થાઓ કે મારાં માતપિતા અને મારા પુણ્યની વૃદ્ધિ અર્થે અને આ લેક તેમ જ પરલોકમાં ફળપ્રાપ્તિ અર્થે ખેટક આહારમાં ઉપલટ પથકમાં મહિને લબલી નામે ગામ, ઉદ્વેગ, ઉપરિકર, ઉદ્ભવતી વેઠના હક સહિત, ભૂત, વાત, પ્રત્યાય સહિત, દશ અપરાધના દડ સહિત ઉપભેગ અને હિસ્સા સહિત, ધાન્ય, સુવર્ણ, અને અદેય સહિત રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુમુક્ત, અને પૂર્વે દેવે અને દ્વિજને કરેલાં દાને. વર્જ કરી, મારાથી ૧ અથવા કદાચ મહિસાબલી, "Aho Shrut Gyanam" Page #378 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७ माना ताम्रपत्रों, ३०१ પાણીના અતિ અર્થે સર્હુિત બ્રહ્મદેય અનુસાર, ભૂમિશ્ચિંદ્રના ન્યાયથી, ચન્દ્ર, સૂરજ, સાગર, પૃથ્વી અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી પુત્ર અને પૌત્રના ઉપભાગ અર્થે ભટ્ટવિષ્ણુના પુત્ર વિખ્યાત માનન્તપુર શહેરના નિવાસી, તે સ્થાનના ચતુર્વેદી જાતિના, શાર્કેરાક્ષિ ગોત્રના, અવૃચ સબ્રહ્મચારી, ભટ્ટ આખાલમિત્રને—ખલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર અને અતિથિના યજ્ઞ અને અન્ય વિધિના નિભાવ અર્થે અપાયુ છે. ” ( લી. ૬૯) “ માંથી આ પુરૂષ જ્યારે બ્રહ્મદેય અનુસાર તેને ઉપસેળ કરે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સાંપે ત્યારે કોઇએ પ્રતિબંધ કરવા નહી. ( લી. ૦) આ અમારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપાએ લક્ષ્મી અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે, અને ભૂમિદ્યાનનું ફળ (દેનાર અને રક્ષનાર મને) સામાન્ય છે એમ મનમાં રાખી અનુમતિ આપવી અને રક્ષવું જોઇએ. ( લી. છર ) અને વેઢગ્યાસે કહ્યું છે કે- “ સગરથી માંડીને ઘણા તૃપાએ ભૂમિના ઉપભેગ કર્યો છે. ( અને હુાલ કરેલા દાનને જો તે રક્ષે તે ) જેની જે સમયે ભૂમિ તેને તે સમયનું ફળ છે. પૂર્વના નૃપાએ આપેલાં ધન તે દેવાને આહુતિ કરેલાની શેષ સમાન છે અને ઉલટી કરેલા અન્ન સમાન છે. ખરે! કયા સુજન તે પુનઃ હરી લેશે ? ભૂમિદાન ફ્રેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષે વસે છે, ( પશુ ) તે દાન જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. જે ભૂમિદાન જપ્ત કરે છે તે નિર્જલ વિન્ધ્યાદ્રિના શુષ્ક વૃક્ષેાના કુતરામાં વસતા કાળા સર્પ જન્મે છે ! ( લી. ૭૫ ) આમાં કૃતક, શ્રી શાર્વતને પુત્ર, મહાપ્રતિહાર મહાપટલિક, રાજવંશી શ્રી સિદ્ધસેન છે. અને આ દાન તેના પ્રતિનિધિ ઝુમ્મટના પુત્ર, પ્રતિનđક, કુલપુત્ર અમાત્ય ગૃહ જેને તે લખવા મેલ્યા હતે તેનાથી લખાયું છે. સુડતાળીશ, જેષ્ટ શુદ્ધિ પંચમી અથવા સંખ્યામાં આ મારા વડુસ્ત છે. ( લી. ૭૭ ) સંવત્ ચારસા અધિક સં. ૪૦૦ અને ૪૦ અને ૭, જેષ્ટ શુ. ૫ "Aho Shrut Gyanam" ... Page #379 -------------------------------------------------------------------------- ________________ × ૯૭ એક વલભી દાનપત્રનું પહેલું પતરૂ આ પતરૂ ખરડ સ્થિતિમાં છે, તેની બન્ને આજુએ તેમ જ નીચેના કાંઠામાં નુકશાન થયુ છે. અને વચ્ચેથી તડ પડી છે. તેની ફેરવાનીને કાંટા કર્યાં છે. તેનું માપ ૮” × ૧૧” છે, અને તેના ઉપર ૧૮ પંક્તિ લખેલી છે. અક્ષરા બીજા કરતાં જરા મેાટા કદના છે અને તે ચેખ્ખા કેતમાં છે. લેખ વ્યાકરણની ભૂલા વગરના છે. આ દાનપત્ર વલભીમાંથી કાઢયું છે, અને શીલાહિત્ય ધર્માદિત્યના વર્ણનમાં છેલ્લા ભાગમાંથી “ધનુરોષો * શબ્દથી ભાંગી ગયું છે. એટલે આ રાતનું સંપૂર્ણ વર્ણન આપતાં જાં પતરાં જેવાથી આપણે કહી શકીએ કે આ દાનપત્રનું બીજું પતર્ નીચેનાં વાકયથી શરૂ થયું નેઈ એ. ज्वलतरीकृतार्थसुखसंपदुपसेवानिरूद्ध धर्मादित्यद्वितीयनामा परममाहेश्वरश्रीशीलादित्यः | મા કદાચ શીલાહિત્ય ૧ લાના એક દાનપત્રનું પહેલું પતરૂ હાય, કારણ કે તે રાજાનાં દાનપત્રાનાં પહેલાં પતરાંઓમાં આ પતરાં પ્રમાણે જ અંત છે. આ દાનપત્રનું માપ, પંક્તિમ્મેત વિગેરે પણ તેના રાજાનાં દાનપત્રોનાં પતરાંએ પ્રમાણે જ છે. દાખલા તરીકે સંવત્ ૨૮૭ નાં દાનપત્ર મુજબ. अक्षरान्तर १ ओं स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणात्रतुलजलसम्पन्नमण्डलामोसंसक्तंप्रहार २ शतप्रतापः प्रतापोपनतदानमा नाज्जैवोपार्जित नुरक्त मालमृत श्रेणीचला वाप्तरा परममाहेश्वरश्री भटाक्कदव्यवच्छिन्नराज व शान्मातापितृचरणारविन्द ३ ज्यश्रीः प्रणतिप्रविधौताशेष ४ कल्मषश्शैशवात्प्रमृति वनद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषस्तत्प्रभा ५ वप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहति स्सकलस्मृति प्रणीतमासम्यक्परिपालन * જ. બા. થા. રા. એ. સ. વી. ૧ ૫, ૪૩ ી, ી, ીસકર "Aho Shrut Gyanam" Page #380 -------------------------------------------------------------------------- ________________ ३०३ एक वलभी दानपत्र पहेलुं पतरूं ६ प्रजाहृदयरन्जनान्वर्थराजशब्दः रूपकान्तिस्थैर्यगाम्भीर्य्यबुद्धिसम्पद्भिस्स्मर शशाकाद्रि७ [ राजा दधित्रिदशगुरुधनेशानतिशयानश्शरणागताभयप्रदानपरतया तृणवद पास्ताशेष८ [स्वकार्यफल: ] प्रायनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पाद चारीव सकलभुवन९ [ मण्डलाभो गप्रमोद परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूख सन्तानविस्त१० [ जावाजलौ ]षप्रक्षालिताशेषकल्मषा प्रणविशतसहस्रोपजीव्यमानसम्पद्रूप लोमादिवाश्रित११ [ स्सरभस ]माभिगामिकैर्गुणैस्सहजशक्तिशि[ क्षाविशेषविस्मा ]पिताखिलष [दुर्द्धरः प्रथमनरपति-] १२ [ समतिसृष्टा ]नामनुपालयिता धर्मदायानामपाकर्ता प्रजोपधातकारिणामुप प्लवानां दर्श१३ [ यिता श्रीसरस्वत्यो रेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरि[ भोगदक्षविक्र मो विक्रमोपसंप्रा-] १४ [प्तविमलपार्थिव ]श्रीः परममाहेश्वरः भीधरसेनस्तस्य सुतस्तत्पादानु बचातस्स१५ [ जगदानन्दनात्यगु ]तगुणसमुदयस्थगितसमग्रदिग्मण्डलस्समरशतविशद [शोभासनाथ-] १६ [ मण्डलाप्रद्युतिमा ]सुरांसपीठो व्यूढगुरुमनोरथमहाभारस्सर्वविधापरापर [विभागाधि-] १७ [ गमविमलमतिरपि सर्वतस्सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषस्समग्न [ लोकागाध-] १८ [ गाम्भीर्यहृदयो ]पि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वमावः [ खिली-] १९ [ भूतकृतयुग नृपतिपथविशोधनाधिगतोवग्रकीर्तिर्धानुपरोधो "Aho Shrut Gyanam" Page #381 -------------------------------------------------------------------------- ________________ ०८. એક વલભી દાનપત્રનું પહેલું પતરું* આ પતરાની જમણી બાજઇને ડો ભાગ ભાંગી ગયો છે. તથા ડાબી બાજુએ પણ એક જાને કાપે પડ્યો છે. જેથી અગીયારમી પંક્તિ પછીથી બધી પંક્તિઓની શરૂવાતના થોડા અક્ષર નાશ પામ્યા છે. તે સિવાય પતરું સંપૂર્ણ છે. નીચે કડીઓ માટેનાં બે કાણુઓ વચ્ચે ૧૭નું અંતર છે. પતરાનું માપ ૮૪૧૩નું છે. અને તેના ઉપર ૨૦ પંક્તિઓ લખેલી છે. અક્ષરે જરા અસ્પષ્ટ થઈ ગયા હોવાથી બહુ મુશ્કેલીથી વાંચી શકાય છે. घरसेन ना वर्णननी २३वातमा भजनी गयो छ. मा वर्णन हाय विगतानुसंधाममाहिताशतिपक्ष शहाथी ईथरी . तो पछी भाग तरानी शात "मनोरथामभंग सम्यगुपलक्षितानेका शहाथी थवी . પ્રવસેન ૨ જાનાં પહેલાં પતરાં સાધારણ રીતે જે પ્રમાણે પૂરાં થાય છે તેમ આ પતરું ‘પણ પૂરું થાય છે. अक्षरांतर १ ओं स्वस्ति स्कन्धावारात् ... .... वासकात् प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसंसक्तपहारशतलब्धप्रताप२ प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्सराज्यश्रियः परममाहेश्वरश्रीभटादिव्यवच्छिन्नराजब.' ३ शान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खाद्वि तीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसस्वनिक४ शस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिः सकलस्मृति प्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जनान्वर्थ५ राजशब्दः रूपकान्तिस्थैर्यधैर्यगाम्भीर्यशुद्धिसम्पद्भिः स्मरशशावादिराजोदधि त्रिदशगुरुवनेशानतिशयानः शरणागताभयप्रदानपरत६ या तृणवदपास्ताशेषस्वकार्य्यफलं प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयि हृदयः पादचारीय सकलभुवनमण्डलाभोग७ प्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसंतानविसृतजावी__ जलौघप्रक्षालिताशेषकश्मयः प्रणयिशतस८ हसोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सम्भसमाभिगामिकैम्गुणैरसहजशक्तिशि क्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरप-- * ..श्री.रा.से.सा.(नापूति)..पा.४४-४५.भी. ह र १वाया वंशा.२ पांया निकष. 3 पायो फलः, "Aho Shrut Gyanam" Page #382 -------------------------------------------------------------------------- ________________ एक वलभी दानपत्र पहेलुं पत ९ तिसमतिसृष्टानामनुपालयता धर्मदायानामपाकर्ता जोपघातकारिणामुपलवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्ष- १० लक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधर - सेनस्तस्य सुतस्तत्पादानुद्ध्यातः सकलजगदानन्द ११ [ ना]त्यद्भुतगुणसमुदयस्थगितसमप्रदिमंडलः समरशतबिजयशोभासनाथमण्डलाप्रतिभासुरतरान्से पीठोदूढगुरुमनोर [थ-] १२ [म]हाभारः सर्व्वविद्यापरापर विभागाधिगमविमलमतिरपि सर्व्वतः सुभाषितलवे - नापि सुखोपपादनीयपरितोषः समग्रलोक [ गाध- } १३ गाम्भीर्यहृदयोपि सुचरितातिशय सुव्यक्तपरम कल्याणस्वभावः खिली भूतकृतयुगनृपतिपथविशोधनाधिगतो [ दग्रकीर्तिः ] १४ [ ६ ] मनुपरोधोज्ज्वलतरी कृतार्थसुखसंपदुपसेवानिरूढधम्मदित्यनामा परम-माहेश्वरः श्रीशीलादित्यः तस्या [] नुजस्तस्पादानु- ] १९ [ या ]तः स्वयमुपेन्द्रगुरुपोव गुरुणात्यादरवता समभिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्तां परमभद्र इव [ धुर्य्यस्तदाज्ञासम्पादनैक- ] १६ [ क ]रसतयेवोद्वहखेदसुख रतिभ्यामनायासित सत्त्वसम्पत्तिः प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिमिर नासादित १७ प्रतिक्रियोपायः कृतनिखिलभुवना मोदविमलगुणसंइति' 'प्रषभविघटितसकल कलिविलसितगतिः नीचजनाविरोहिमिरशेषै १८ द्दषैरनामृष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषास्त्रकौशलातिशयगणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्रह प्रकाशितम १९ वीरपुरुषप्रथमसंख्याधिगमः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुयातः सकलविद्याधिगमविहितनिखिल २० विद्वज्जनमनःपरितोषातिशयः सत्त्वसंपदा त्यागौदाय्र्येण च विगतानुसंधानमाहितारातिपक्ष १ पतरांस २ पथ संहतिः पथिः प्रसभ, "Aho Shrut Gyanam" ३०५ Page #383 -------------------------------------------------------------------------- ________________ ના ૯૯૯ એક વલભી દાનપત્રનું પહેલું પતરું વલભીના એક દાનપત્રનું આ પહેલું પતરું છે. તે દાન, તેમાં લખેલી પંક્તિઓની સંખ્યા તથા તેમાંના મુદ્દા ઉપરથી વલભીવંશના કે અંતકાલીન રાજાએ આપ્યું હોય તેમ જણાય છે. તેમને લેખ ધરસેન ૪ થાનાં વર્ણનથી પુરે થાય છે. તે બધી બાજુએથી સુરક્ષિત છે, યરત પતરાની સપાટીમાં ચાર મોટાં તથા કેટલાંક લ્હાનાં કાણાએ પડેલાં છે. પતરાને માટે ભાગ, ખાસ કરીને જમણી બાજુને, જાડા કાટના થડે ઢંકાયેલ છે. અને તે કંઈ પણ રીતે સાફ થઈ શકતો નથી. સુભાગ્યે દરેક પંક્તિની શરૂવાતમાં થોડા અક્ષરે દેખાય છે. પતરાનું માપ ૧૪૩૪ ૧૨”નું છે. તેને છેડે ત્રાંબાની કડીઓ માટેનાં બે કાણાંઓ છે. આ કીઓ ખવાઈ ગઈ છે. કાટના થર નીચે ઢંકાયેલા અક્ષરે અનુમાનથી આપવાને બદલે પંક્તિની શરૂવાતના જેટલા અક્ષર વાંચી શકાય છે તે નીચે આપું છું. લેખના બાકીના ભાગ માટે આવાં બીજાં પહેલાં પતરાઓમાં વાંચનારે જોઈ લેવું. દાખલા તરીકે ઉપર પ્રસિદ્ધ કરેલું સં. ૩૫૬ નાં દાનપત્રનું પહેલું પતરું. अक्षरान्तर ૧ [ સ્વતિ વિનાષાવાર ! # (2Æ વાત ] . ૨ વનતાનમનળવોવાકિંતાનુરી • • ૨ વિજાતિવવવતારોષ . .. . ४ चूडारलप्रभासंसक्तपादनख ५ स्थैर्यधैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः ૬ : પ્રાર્થનારિર્થકતાનાના િ... .... ७ पादनखमयूखसंतानविस्त ૮ જુબૈરૂત્રતશિક્ષકેશે ... ... . ૧ જ, બે. બ્રા. જે. એ. સે. (નવી આવ્રુત્તિ) છે. ૧ ૫. ૪૬ હી. બી, દિકર "Aho Shrut Gyanam" Page #384 -------------------------------------------------------------------------- ________________ ३०७ एक वलभी दानपत्रर्नु पहेलुं पतरूं ९ रिणामुपप्लवानां दर्शयिता ... ... १० ममाहेश्वरः' श्रीधरसेनस्तस्य सुत ...... ११ सनाथमण्डलाप्रद्युतिभासुर ..... ..... १२ लवेनापि सुखोपपादनीयपरितोषः .... १३ नृपतिपथविशोधनाधिगतोदप्रकीर्ति .... १४ 'दित्यस्तस्यानुजस्तत्पदानुयात . ..... १५ संपादनैकरसतयैवोद्वह ..... .... १६ परावज्ञाभिमानरसानामालिङ्गितमनोवृत्तिः १७ नामोदविमलगुणसंहतिः ... .... १८ रुपास्त्रकौशलातिशयगणतिथविपक्ष .... १९ तस्य' तनयेस्तत्पादानुध्यातः ... २० नासमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः २१ विनयशोमाविभूषणः समरशत ... २२ भूतास्त्रकौशलाभिमान २३ सकलपूर्वनरपतिरतिदुस्साधनामपि २४ रिव स्वयमभ्युपपन्नः प्रकृतिमि २५ सितध्वान्तराशिः सततोदितसविता २६ विग्रहसमासनिश्चयनिपुणः ....... २७ रुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि २८ वतामुदयः समयसमुपजनित .... २९ 'श्रीध्रुवसेनस्तस्थ सुत ... ३० एव श्रवणनिहितमौक्तिकालङ्कार .... ३१ 'मृदुकरग्रहणादमन्दीकृतानन्द । ૧ ધરસેન ૨ જે. ૨ આ શિલાદિત્ય ૧લો છે. તેનું અપર નામ ધમાદિત્ય છે. ૩ આ ખગ્રહનું નામ છે, શિલાદિત્યને કનિષ્ટ બંધુ. * આ વરસે છે. ૫ આ ધ્રુવસેન ૨ જે. ૬ આ ધરસેન જ થાની પ્રશસ્તિને આરંભને ભાગ છે, "Aho Shrut Gyanam" Page #385 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૦૦ એક વલભી દાનપત્રના પહેલા પતરાંને એક કકડેમ વલભીના એક અંતકાલીન રાજાના દાનપત્રના એક પહેલા મેટા તામ્રપત્રને આ હાને કકડે છે. બધી બાજુએ નુકશાન થયું હોવાથી આમાંથી કંઈ પણ ઉપચગી હકીકત મળતી નથી. આ કકડે હાલની સ્થિતિ પ્રમાણે સુરક્ષિત છે. અને જ્યાં જ્યાં અક્ષરે સુરક્ષિત છે, ત્યાં ત્યાં સહેલાઈથી વાંચી શકાય છે. ધ્રુવસેન ૨ જાના બાલાદિત્યના વર્ણન પછી તરૂ अक्षरान्तर તમિરુચિવશ્રી રામાધશ્રધર ... ....જલ્સમાવિનયશોમાનાથન.. - ... વિસરુમત્તિરી ત: સુમતિના સુલો .... . . .. નાસ્ત્રમય: હિૌમૂતરયુ .... . ... હરિચરિતીયનામા પરમાર + જ, બા, બ્રા. ૨એ. . (નવી આત્તિ ). ૧ પા. ૪૮ ૮, બી. ધિર. * ૧ પેલી બે લીટીઓ વાચી શકાતી નથી. ૨ આ ધરસેન ૨ જે હવે જોઈએ. શિલાદિય ૧ લે. "Aho Shrut Gyanam" Page #386 -------------------------------------------------------------------------- ________________ एक वलभी दानपत्रना पहेला पतरानो एक ककडो ... .... सममिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्त ..... सत्वसंपत्तिः प्रमावसंपद्वशीकृतनृपति ... ..... त्यज्यप्रख्यातपौरुषाभिमानैरप्य ..... सकलकढिविलसितगतिनींचजना .... गणतिथविपक्षक्षितिपति ........... .... .... ... .... .... ... .... .... .... ... .... शोभाविभूषणः समरशत परिभूतास्त्रकौशल्गमिमान' ... ...... .... पिता विषयाणां ... .... .... .. .... ... ... ... ........ ૧ આ લીટીમાં ખરગ્રહનું નામ આવવું જોઈએ. ૨ વચાતી નથી. ૩ આ અધ્યાહાર લીટીમાં ધન કે જાનું નામ હોવું જોદ્ધએ, ૪ અહિં છેધ્રુવસેન ૨ જા ઉર્ફે બાલાદિત્યના વર્ણનને ભાગ "Aho Shrut Gyanam" Page #387 -------------------------------------------------------------------------- ________________ नं० १०१ એક વલભી દાનપત્રના પહેલા પતરાંને એક કકડે* વલભી વંશના અંતકાલીન કઈ રાજાનાં દાનપત્રના પહેલા ભાગના એક મોટા પતરાને આ કકડે છે. આ કકડો બધી બાજુએ નુકશાન પામેલ છે. તેમાં અસંખ્ય હાનાં કાણુઓ છે તે ઉપરાંત તે બહુ જ ખરડ સ્થિતિમાં છે. અક્ષરે મોટા કદના અને સારી રીતે કોતરેલા છે અને જ્યાં જ્યાં રક્ષિત છે ત્યાં મુકેલી વગર વાંચી શકાય છે. अक्षरान्तर ....... .... .... परितोषा .... .... ... .... शासकलालोक .... .... .... ..... .... .... प्रत्यलोदग्रबाहु .... .... ... ... .... कलनृपतिमण्डलामिनन्दितशासनः .... ..... .... ... .... पतिरति दुस्साधानाम् प्रसाधयिता .... ... .... नः प्रकृतिभिरधिगतकलाकलाप कान्तिमा .... ८ .... सितध्वान्तराशिः सततोदितसविता प्रकृतिभ्यः परंप९ सन्धिविग्रहसमासनिश्चयनिपुण स्थानेनुरूपमादेशं ... .... ..... १० रुभयोर पि. निष्प्रातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृद ११ दोषवतामुदयसनुपज [ नित ] जनतानुरागप .... ... १२ हेश्वरश्रीध्रुवसेनस्तस्य [ सुतस्त ]त्पादकमल ... .... १३ ..... ..... .... विश्रममल ... ... ..... *. प्रा. ..से.(नवी आवृति) . ४ी . eet. "Aho Shrut Gyanam" Page #388 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ગુજરાત ચાલુક્ય વંશના લેખો "Aho Shrut Gyanam" Page #389 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrut Gyanam" Page #390 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત ચાલુક્ય વંશના લેખો ચાલુકય વિજયરાજનાં ખેડાનાં તામ્રપ ચે. સં. ૩૪ હૈ. સુ. ૧૫=ઈ. સ. ૬૪૨ આ તામ્રપત્રો પ્રો. જે. ડાઉસને રે. એ. સે. ના જરનલમાં ( ન્યુ. સીરીઝ). ૧ પ. ૨૪૭ મે પ્રસિદ્ધ કર્યા હતાં. તે હાલમાં ર. એ. એની લાઈબ્રેરીમાં છે. ત્યાંથી ભાગીને અક્ષરાન્તર તથા તરજુમે વિગેરે ફરીથી કરીને પ્રસિદ્ધ કરૂં છું : આ પતરાં ઈ. સ. ૧૮૨૭ માં ખેડામાંથી મળેલાં છે. તેના વાયવ્ય ખૂણએ વત્રુઆ નદી વહે છે તેને પાણીથી દીવાલ જેવાઈ જવાથી આ તામ્રપત્રો મળ્યાં હતાં. પતરાં બે છે અને તેનું મા૫ ૧૩ ૪ ” છે. તેની કોર તેને સુરક્ષિત રાખવા માટે હેજ વાળેલી છે. બે કડી માટે કાણાં છે પણ કડી તેમજ સીલ ઉપલબ્ધ નથી. ભાષા સંસ્કૃત છે. લિપિ શરૂવાતનાં ચાલુક્ય અને કદા તામ્રપત્ર ઉપરના જેવી જ છે. - વિજયપુર ગામે મુકામ હતું ત્યાંથી દાન આપવામાં આવેલ છે. ચાલુક્ય વંશના જયસિંહના દીકરા બુદ્ધવર્માના વિજયરાજે આ દાન આપેલું છે. જંબુસરને અવર્યું અને બ્રહ્મચારીઓને દાનમાં પરિચય ગામ આપવામાં આવેલ છે. મા, અસર છેડા અને ભરૂચની વચ્ચે ખેડાથી અગ્નિ ખૂણે ૫૦ માઈલ ઉપર અને ભરૂચથી વાયવ્યમાં ૨૫ માઈલ ઉપર આવેલ છે. પરિચય શેધી શકાયું નથી. દાન ૩૪મા વર્ષમાં વૈશાખ સુદ પૂર્ણિમાને દિવસે આપેલ છે. તિથિ પંક્તિ ૩ર બે શબ્દોમાં અને પ. ૩૪ મે અંકમાં આપવામાં આવેલ છે. તેથી ૩૦૦, ૦, ૪, ૧૦ અને ૫ એટલા અંકનાં ચિહ્નો પ્રાપ્ત થાય છે. આ ચિઠ્ઠો. ચાર અને પાંચનાં ચિહ્નો સિવાય, ઈ. એ. વ. ૬ પા. ૪ર મે વલભી અને ચાલુક્ય સમયનાં ચિહ્નો છે. ભગવાનલાલે આપ્યાં છે તેને મળતાં છે. આ દાનની સાલ કયા સંવતની છે તે બાબતમાં પ્રો. ડાઉસને સંવત્સરનો અર્થ વિક્રમ સંવત કરેલ. ત્યારબાદ મી. કે. ટી નિલંગે તે શક સંવતની સાલ છે એમ પૂરવાર કરેલ (જ. . . ૨. એ. . . ૧૦ પા. ૩૪૮). પરંતુ જે ગુર્જર તામ્રપત્રને આધારે તેણે શક સંવત્ ૧૫રાયે છે એમ માનેલ તે તામ્રપત્રે પણ ચેદી સંવતમાં છે એમ સિદ્ધ થયું છે. તેથી આ સાલ પણ ચેતી સંવતની હોવી જોઈએ અને તે ઈ. સ. દર ની બરાબર થાય છે. વિશેષમાં છે. ડાઉસને તેમ જ મી. તિર્લીગે ચાલુયનું વશવૃક્ષ ઉપજાવવાને તેમ જ દક્ષિણના ચાલુક્ય સાથે સંબંધ શોધી કાઢવા પ્રયત્ન કરેલ તે ભૂલભરેલો છે, એમ વિસ્તારથી ડે. ફલીટે બતાવી આપેલ છે. વંશાવળી સંબંધમાં તેઓએ કરેલા ઘણું ઊહાપેહ પછી છેવટ એમ નિર્ણય થાય છે કે વિજયરાજના મૃત્યુ પછી અગર લડાઈમાં હાર અને મરણું પછી ઉત્તરમાં ચાલુકયની સત્તા પડી ભાંગી અને ગુર્જર અથવા વલભી રાજાઓ જેરમાં આવ્યા. પલકેશી ૧ લે તે વંશને વારસ હતો અને તે નાઠે ત્યારે તેની સાથેના અનુયાયીની મદદથી રરતે કદાચ પલ્લવ રાજીએ પાસેથી વાતાપિ પડાવી લઈને ત્યાં નવું રાજ્ય સ્થાપ્યું. અથવા આ વિજયરાજના તામ્રપત્રને દઇ બીજાનાં તામ્રપત્ર સાથે સરખાવતાં એમ પણ સંભવિત છે કે ચાલુકયા ગુર્જરના ખંડીયા હતા પણ પુલકેશીએ સ્વતંત્ર થઈને દક્ષિણુ તરફ પ્રયાણ કરી નવું રાજ્ય સ્થાપ્યું. આ તામ્રપત્રની પાછળ કેરીને છેકી નાંખેલ લેખ છે તે સાફ કરીને વાંચી જતાં બીજી બાજુના પતરામાંની જ હકીકત છે. ૧. ઈ. એ. વ. ૭ ૫. ૨૪ . જે. એફ. ફલીટ -- -- ----- -- "Aho Shrut Gyanam" Page #391 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतलं पहेलं १ स्वास्त विजयस्कन्धाकारात् विजयपुरवासकात् शरदुपगमप्रसन्नगगनतलावमल विपुले विविधपुरुषरत्नगुण२ निकरावभासिते महासत्वापाश्रयदुर्लध्ये गांभीर्यवति स्थित्यनुपालनपरे महोद धाविव मानव्यसगोत्राणां हा. ३ रीतिपुत्राणां स्वामिमहासेनपादानुध्यातानां चालुक्यानामन्वये व्यपगतसजलज लघरपटलगगनतलगतशीशीरकर ४ किरणकुवलयतरयशसः[ यशाः ]श्री जयसिंहराजः ॥ तस्य सुतः प्रबलरिपु तिमिरपटलभिदुरः सततमुदयस्थोनक्कन्दिव५ मप्यखण्डितप्रतापो दी[ दिवाकर इव वल्लमरणविक्रान्त श्री बुद्धवर्मराजः [[ ]तस्य सूनुः नि[ पृथिव्यामप्रतिरथः चतुरुदधिसलिला. ६ स्वादितयशो[ शा ]धनदवरुणेन्द्रान्तकसमप्रभावः स्वबाहुवलोपाचोर्जितराज[ ज्य] श्रीः प्रतापातिशयोपनतसमग्रसामन्त म. ७ ण्डलः परस्परापीडितधम्मा मार्थकामनिमो मो ]चि प्रणतिमात्रसुपरि तोषगंभीरोन्नतहृदयः सम्यक्प्रजापालनाधिगतः दीना८ धकृपणभे शरणागतवत्सलः यथाभिलषितफलप्रदो मातापितृपादानुध्यातः श्रीविजयराजस्सर्वाने विषयपतिराष्ट्र ९ प्राममहत्तराधिकारिकादीन्समनुदर्शयत्यस्तु वस्संविदितमस्माभिर्यथा काशाकूल विषयान्तरगतः सन्धियरपूवि वि ]ण परिय१० य एष ग्रामः सोद्र , ]गः सोपरिकरः सर्वदित्यविष्टिपातिभेदिका परिहीणः . भूमिछि[ च्छि ]द्वन्यायेनाचाटभटमावेश्यः जम्बुस११ र सामान्यमा वा ]जसनेय काण्वाधर्म्य युं ]सब्रह्मचारी[रि ]णां मातापित्रो___ रास्मनश्चपुण्ययशोभिवृद्धये वैशाखपूर्णमास्यामुदकाति १२ सग्गेण प्रतिपादितः[ 1 ]भारद्वाजसगोत्रादित्यरविए: [ वेः ]पत्तिके हे इन्द्रसूराय पत्तिका ताविसूराय द्वयर्धपत्तिका ईश्वरस्या पत्रिका ૧ પહેલાં ૧ મૂકી દીધેલ તે પાછળથી પંક્તિ નીચે ઉમેરેલ છે, "Aho Shrut Gyanam" Page #392 -------------------------------------------------------------------------- ________________ चालुक्य विजयराजमां खेडानां ताम्रपत्री १३ दामाय पत्तिका द्रोणायार्धपत्तिका अत्त[ त स्वामिने अर्धपत्तिका मैलायाध___ पत्तिका षष्टिदेवायार्घयत्तिका सोमायापत्तिका रामश१४ भर्मणेधपत्तिका भाय्यायाधपत्तिका द्रोणधरायार्धपत्तिका धूम्रायणसगोत्रआणुकाय दिवर्धपत्तिका सूरायार्धपत्तिका ॥ दण्डकीय१५ सगोत्रभट्टेः पत्तिका समुद्राय दिवर्धपत्तिका द्रोणाय पत्तिकात्रयं ताविशर्मणे पत्तिके द्वे भट्टिनेपत्तिका व[ च बाय पत्तिका १६ द्रोणशर्मणेर्धपत्तिका द्वितीयद्रोणशर्मणेर्षपत्तिका ॥ काश्यपसगोत्रवप्पस्वामिने त्रिसः पत्तिका दुर्गशर्मणेर्धपत्तिका दत्ताया१७ यार्धपत्तिका !! कौण्डीन[ ण्य ]सगोत्र वादाया .... .... वर्षपत्तिका शेलाय पत्तिका द्रोणाय पत्तिका सोमायापत्तिका सेलायार्धपत्रिका १८ व च]शर्मणेर्धपत्तिका मायिस्वामिनेर्धपत्तिका माघरसगोत्रविशाखाय पत्तिका धरायपत्तिका नन्दिने पत्तिका कुमाराथ पत्तिका १९ रामाय पत्तिका बाश्रस्यार्ध पत्तिका गणायार्धपत्तिका कोर्दुबायार्धपत्तिका भाथिव [भ? हायाधपत्तिका नर्मणेर्धपत्तिका रामशर्मणेर्ध२० पत्तिका हारितसगोत्रधर्मधराय दिवर्धपत्तिका ॥ वैष्णवसगोत्रभट्टिने पत्रिका गौ तमसगोत्र धरायार्धपत्तिका अम्मधरा२१ यार्धपत्तिका सेलायार्धपत्तिका ।। शाण्डिलसगोत्रदामायापत्तिका लक्ष्मणसगोत्र कार्कस्य पत्तिका "Aho Shrut Gyanam" Page #393 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख पतरूं बीजें २२ वत्ससगोत्रगोपादित्याय पत्तिका विशाखायापत्तिका सूरायार्धपत्तिका भाविस्वामि नेपत्तिका यक्षशर्मा२३ धपत्तिका ताविसूरायपत्तिका काई के स्यार्धपत्तिका ताविशम्म[ मणेर्षपत्तिका शम्मणेपत्तिका कुमारायार्घपत्तिका २४ मात्रिश्वरायापत्तिका बाटलायार्धपत्तिका ॥ एतेभ्यः सर्वेभ्यः बलिचस्वैश्वदेवा मिहोत्रादिक्रियोत्सर्पणार्थं आचन्द्रकीर्णवक्षि२५ तिस्थितिसमकालीनः पुत्रपौत्रान्वयभोग्यः यत[ तो स्मद्वंश्यैरन्यैर्वागाभिभोगपति भिस्सामान्यभूप्रदानफलेप्सुभिः नलवेणुकदलि २६ सारं संसारमुदधिजलवीची चपलांच भोगान् प्रबलपवनाहताश्वत्थपत्रचंञ्चलं च भियं कुसुमितशिरीषकुसुमसह. २७ शापाय च यौवनमाकलय्य अयमस्मदायोनुमन्तव्यः पालयितव्यश्च योषाज्ञानतिमि रपटलावृत्तमतिराच्छिया या दाच्छि२८ धमान वानुमोदेत स पञ्चभिर्महापातकैस्संयुक्त[ क्तः ] स्यात् उक्तं च भगवता वेदव्यासेन व्यासेन ।। षष्टिं ... .... .... .... ... २९ #वसति ..... ... ...... ..... वसेत् विन्ध्याटवीश्वतोयासु .... ३० योहिजायन्ते ... ... ... ... ... बहुभिव्वसुधा .. .. ३१ तस्य तदा फलं ।। उर्वदत्तं द्विजातिभ्यो ... ... ..... यानीह ३२ दत्तानि ... ... ... पुनराददीत || संवत्सरश ३३ तत्रये चतुर्तवत्यधिके वैशाख पौर्णमास्यां नन्नवा[चा ]सापक दूतकं लिखितं महासन्धिविग्रहाधिकृतेनखुद्द[ ] स्वा३४ मिना ॥ संवत्सर ॥ ३९४ ॥ वैशाख सु १५ ॥ क्षत्रियमातृसिंहेनोत्कीर्णानि ।। "Aho Shrut Gyanam" Page #394 -------------------------------------------------------------------------- ________________ चालुक्य विजयराजनां खेतानां ताम्रपत्रो ભાષાન્તરમાંથી અમુક ભાગ સ્વતિ વિજાપુર મુકામેથી– હરીતિના વંશને, માનવ્ય ગોત્રના અને સ્વામી મહાસેનના પાદનું ધ્યાન ધરનારા ચાહુના વશમાં– જે વંશ મેટા સમઢ જેવ, શરદસમયમાં પ્રસન્ન ગગનતલ જે વિમલ, અનેક નરરત્નના ગુણથી દેદીપ્યમાન, મહાસના આશ્રય રૂ૫ ઈને જે દુલધ્ય ગાંભીર્યવાન સ્થિતિનું પાલન કરવામાં તત્પર એ હતા તેમાં શ્રીજયસિંહ હતા • • • - તેને દીકરો શ્રી બુદ્ધવર્મન . . . . . . હતે. તેને દીકરે શ્રી વિજયરાજ .. • • • • • • • દેશના બધા મહત્તને તેમ જ અધિકારીને હુકમ કરે છે કે તમને બધાને વિદિત થાઓ કે વૈશાખી પૂર્ણિમાને દિવસે માતાપિતાના પુણ્યની વૃદ્ધિ માટે કશાહુલ પરગણુમાં પ્રથમ સન્ધિયર નામે ઓળખાતું અને હાલનું પરિચય ગામ દાનમાં આપવામાં આવ્યું છે. તે દાન વાજસનેય શાખાના અને કાવ શેત્રના જંબુસરના અધ્વર્યું અને બ્રહ્મચારીઓને આપવામાં આવેલ છે. (૫. ૧૩-૨૪) જૂદી જૂદી વ્યક્તિઓને આપેલ દાનની વિગત આપેલ છે. બલ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને બીજી વિધિઓ માટે સૂર્ય, ચન્દ્ર, સમુદ્ર અને પૃથ્વીની સ્થિતિ પર્યત ટકે તેવી રીતે દાન આપવામાં આવેલ છે અને હવે પછીના રાજાઓએ તે દાનને અનુમતિ આપવી અને પાલન કરવું ત્યાર બાદ દાનને લેપ કરવામાં જે પાપ છે તેને ખ્યાલ આપનારા કે છે. આ દાનને દૂતક નનવાસપક હતા અને લેખક ખુદસ્વામી હતે. દાન ૨૪મા વર્ષમાં વૈશાખ પૂર્ણિમાને દિવસે આપવામાં આવેલ છે. ક્ષત્રિય માતૃસિંહે કર્યું છે, "Aho Shrut Gyanam" Page #395 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૦૩ યાશ્રય શીલાદિત્યના નવસારીનાં તામ્રપગા.' ૨. સં. ૪ર માઘ. સુ. ૧૩ ઈ. સ. ૭૧ વડેદરા સ્ટેટના નવસારી પ્રાંતના મુખ્ય શહેર નવસારીમાંથી આ તામ્રપત્ર મળ્યાં હતાં, જ. એ. છે. . એ. સ. ના વે. ૧૬ પાને ૧ લે છે. ભગવાનલાલે આ તામ્રપત્રો પ્રસિદ્ધ કર્યો છે. ડે, ફલીટે મેકલેલી પ્રતિકૃતિ ઉપરથી હું ફરી પ્રસિદ્ધ કરું છું. તેણે તામ્રપત્ર સંબંધી નીચેની નોંધ મેકલી હતી. ૧૮૮૪ માં શાહીની છાપ બનાવી હતી તેની ઉપરથી મારી દેખરેખની નીચે આ પ્રતિકૃતિઓ બનાવી છે. તે પતરાં મને ડો. ભગવાનલાલ પાસેથી માગવાથી મળ્યાં હતાં. તે વખતે લીધેલા ફેટેગ્રાફ ઉપરથી સીલની પ્રતિકૃતિ કરી છે. તામ્રપત્ર બે છે અને તે ૮૭ લાંબાં છે. પહેળાઈ છેડા ઉપર પ” અને વચમાં ૪” છે. કેર ક્યાંક કયાંક જાડી છે, પણ તે ઘડતર દોષને લીધે છે, નહીં કે રક્ષણ માટે કરો વાળવાનો પ્રયાસ કર્યો હોય. પતરાં દળદાર છે અને અક્ષરે ઊંડા છે, છતાં બીજી બાજુ દેખાતા નથી. કેતરકામ સારું છે. કડી ” જાડી છે અને કયાસ છે. પતરાં મને મળ્યાં તે પહેલાં કડી કપાઈ ગઈ હતી. સીલને હમેશની માફક કડી સાથે રેલી છે, તે ગેળ છે અને તેને વ્યાસ ૧” છે. તેના ઉપર માત્ર જીત્રા એટલા જ અક્ષર છે. બન્ને પતરાંનું વજન ૨ પાઉંડ ( રતલ) છે અને કડી તથા સીલનું ૫ આઉસ (અધેળ) મળી કુલ વજન ૨ પા. પ આ. થાય છે.” ચાલુકયના બીજા લેખેના જેવી જ લિપિ છે. સાલ છેવટે શબ્દમાં તથા અંકમાં લખવામાં આવેલ છે. ભાષા સંસ્કૃત છે અને ઘણે ભાગ ગદ્યમાં છે. પતરાં સારી રીતે કેરેલાં છે તેમ જ સુરક્ષિત છે, છતાં ગંભીર ભૂલેથી ભરેલાં છે, અક્ષરાન્તર ઉપરથી જોઈ શકાશે કે ઘણા અક્ષરે અને શબ્દો મૂકી દીધેલા છે અને ઘણા ખરા લખાયા છે. પંક્તિ ૧૫ માં આ શબ્દ રહી ગ છે, જે અટકળી શકાતા નથી. (પં. ૧) લેખ વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિથી શરૂ થાય છે. ( પ-૬) ચાલિકાના વશમાં પુલકેશી વલલભ જનમે હતે. તેણે પિતાના બાહુબળથી દુશ્મનના સંઘને હરાવ્યું હતું, તે રામ અને યુધિષ્ઠિર જેવો હતો અને સાચા વિકમવાળો હતે. (પં. ને તેને દીકરો ધરાશય જયસિંહ વર્મા હતા. તેની સત્તા તેના મહેટા ભાઈ મહારાજાધિરાજ પરમેશ્વર ભટ્ટારિક વિક્રમાદિત્ય સત્યાશ્રય પૃથિવીવલ્લભે વધારી હતી. તે માતપિતાનાં તેમ જ પવિત્ર નાગવર્ધનનાં ચરણનું પાન કરતા હતા. તેણે અતુલ બલથી પલવ વંશને પરભવ કર્યો હતે. (પ. ૧૩) તેને પુત્ર યુવરાજ કયાશ્રય શીલાદિત્ય હતો. તેણે શરદના પૂર્ણ ચન્દ્રની કિરણ માળા જેવી પવિત્ર કીર્તિના વજ વડે આકાશની બધી દિશાએ ઉજજવળ કરી હતી. તે રાજરાજ ( કુબેર) જે ઉદાર હતા. તે રૂપ અને સૌન્દર્યવાન હાઈને કામદેવ જે હતો અને વિદ્યાધરના મુખી નરવાહન દત્ત)ના જે શૂરવીર અને કળાકૌશલ્યવાન હતા. (પ. ૧૯ ) નવસારકામાં રહીને તેણે બ્રા ઘરા સેવિક્રવામિને આસદ્દેિ ગામ દાનમાં આપ્યું. ૧ એ. ઉં. વ. ૮ પા. ર૯ , ઈ. હશે ૨ ઇઅન એટલાસ શીટ ન ૨૩ દ. ૫. (૧૯૮) અક્ષાંશ ૨૦“૫૭ રેખાંશ ૭૨૫૯ ૩ ચાલુકયના આ પાઠફેર માટે જુએ છે. કુકિત રહીનેસ્ટીઝ કેનેરી ડીસ્પેર પા, ૩૩૬ નેઢ ૩ ૪ સોલા ૧૫. શીલાદિત્યની સાથેના માથયને સંધિ શ્રી પાડીને શ્રી માત્ર એમ લખેલ છે. "Aho Shrut Gyanam" Page #396 -------------------------------------------------------------------------- ________________ ध्याश्रय शीलादित्यनां नवसारीनां ताम्रपत्रो દાન લેનાર સામન્ત શવામિનને દીકરે, મારીશ્વર(?)ને ભાઈ કિકસ્વામીને શિષ્ય અને અધ્વર્યુ હતું. સામતસ્વામી આગામી સ્વામીને દીકરે, અને કાશ્યપ શેત્રને હતો અને નવસારિકામાં રહેતો હતે. દાનમાં આપેલું ગામ માહિરિકના પેટા વિભાગ કહવલાહારમાં આવેલું છે. છેલ્લી બે પંક્તિમાં લખ્યું છે તે મુજબ આ દાન ક૨૧ મા વર્ષમાં માઘ સુ. ૧૩ ને દિવસે ધનંજય કે જે સન્ધિવિગ્રહના અધિકારી હતે તેણે લખ્યું હતું. આ દાનપત્રમાં જે રાજાઓનાં નામ આવે છે તે પૈકીનાં બે બાદામીને પાશ્ચાત્ય ચાલુક્ય રાજાઓનાં છે. એક પુલકેશી વલભ એટલે કે પુલકેશી ૨ છે અને બીજે તેને દીકરો વિક્રમાદિત્ય સયાશ્રય પૃથિવીવલલભ એટલે કે વિક્રમાદિત્ય ૧ લે છે. | વિક્રમાદિત્યને નાગવર્ધનનાં ચરણનું ધ્યાન કરતે તથા પલ્લવ વંશને ર પરાભવ કરતે વર્ણવે છે. તેનાં મહારાજાધિરાજ ઈત્યાદિ બિરૂદેથી જયસિંહવામાં અને શીલાદિત્યથી અધિક દરજજાને પુરવાર થાય છે. જયસિંહ વર્મા પુલકેશી ર ાના દીકરા વિક્રમાદિત્યને ના ભાઈ હતો. દાનપત્રમાં પણ કહેલું છે કે તેની સત્તા તેના હોટા ભાઈથી વધેલી હતી. સંભવિત છે કે નવસારીકાવાળા પ્રાંતના સૂબા તરીકે તેના મ્હોટા ભાઈએ નીમ્યા હોય અને ત્યાં તેને દીકરા રહેતા હોય અને આ આસદ્ધિ ગામ દાનમાં આપ્યું છે. શ્વાશ્રય શીલાદિત્યનું બીજું તામ્રપત્ર સુરતમાંથી મળેલું છે અને તેમાં કામય, સુશ્લલા અને અઘૂરક એમ ત્રણ ગામડાનાં નામ આવે છે. ડે. બુહુરે ઉપલાં બધાં ગામેકને નવસારિ, અસ્ટગામ* કામરેજ, ઉન્મેલ અને અલરાપ તરીકે શોધ્યાં છે. તે બધાં તાપીની દક્ષિણે લાટ અથવા દક્ષિણ ગુજરાતમાં આવેલાં છે. ચાલુકય વંશની ગુજરાત શાખાનાં કુલ ચાર તામ્રપત્રો જણાવ્યાં છે : (અ) કથાશ્રય શીલાદિત્યના નવસારીનાં તામ્રપત્રો. વર્ષ ૪૨૧. , સુરતનાં તામ્રપત્રો વર્ષ ૪૪૩. (ક) તેના ભાઈ જયાશ્રયે મંગલરાજનાં બલસારનાં અપ્રસિદ્ધ તામ્રપત્રો શક સંવત્ ૬પ૩ના (ડ) જયાશ્રય મંગલરાજના નાના ભાઈ અવનિજનાશ્રય પુલકેશીરાજનાં નવસારીનાં તામ્રપત્રો સંવત્ ૪૯૦નાં ઉપરનાં “અ” અને “ બ” અનુસાર જયસિંહ વર્મન અને તેને દીકરે યુવરાજ શીલાદિત્ય વિક્રમાદિત્ય ૧ લા( ઈ. સ. ૬૫૫-૮૦)ના સંવત્ કરી માં તેમ જ વિનયાદિત્ય( ઈ. સ. ૧૮૯૬)ના ૪૪૩ મા વર્ષમાં સમકાલીન હતા. આ ર૪-૫૦૯ ઈ. સ. થી શરૂ થતા ચેદી ( કલચરી) સંવત સિવાય બીજો હોવાનો સંભવ નથી. આ પ્રમાણે શરૂ કરીને શીલાદિત્ય નાં બે દાન ઈ. સ. ૬૭૧ અને ૬૮૨ ના ઠરે છે. યુવરાજ શીલાદિત્યના મૃત્યું પછી જયસિહવર્ધન પછી રાજ કરતા મંગલરાજનાં બલસારના તામ્રપત્રો (ક) શક સંવત ૬૫૧( ઈ. સ. ૭૩૧ ૧૦)નાં છે. “અ” અને “બ” ની માફક “ડ” ની સાલ કલચુરી સંવતની લેવી દેશે. પલશીરાજ જે મંગલરાજનો નાનો ભાઈ હતું તે ઈ. સ. ૭૩૯૧૧માં રાજ કરતે હતે. અંતમાં એટલું કહેવું જોઈએ કે બાહિરિક વિષય અને પિટા વિભાગ કવલાહાર જેમાં આસદ્ધિ ગામ આવેલું છે તે અને શોધી શકાયાં નથી. (1) આઈ. એ. જે. ૯ ૫. ૧૨૭ અને જ, બે. છે, રે. એ . .૧૬ પા. ૫ એક શકમંદ તામ્રપત્રમાં નાગવઈનનું નામ બે વખ્ત આવે છે. ઈ. એ, . ૯૫, ૧૨૩ અને ડીસીઝ કેનેરી ડીસ્ટ્રીકટ પા. ૩૫૭, (૨) સરખા સાઉથ ઇડીયન ઈરકીપશન્સ . ૧ ૫, ૧૪૫ અને ડીને, કેને, ડીસ્ટી: ૫. ૩૬૨.(૩) વીએના એરીયેન્ટલ કેરોસ આર્ચત સેકશન પા.૨૧. (૪)કે. ફલીટ મને ખબર આપે છે કે નવસારીથી અનિખારે સાત માઈલ ઉપર આ ગામ છે લખે છે કે મુંબઈ પોસ્ટલ ડાયરેકટરીમાં તેની સંડણી અગામ કરી છે; જેથી અગ્રામને ઇવનિ થાય છે, નહીં કે આસદ્ધિ ગ્રામ. (૫) ઈ. એ. જે.૧૭ ૫૮.૬૮ (૬) જ. બે, બે રેસ. એ સે. . ૧૬ ૫.૫ (૭) ઉપરની નેટ ૫, 8 જુએ. Sત ઈ. એ. જે. ૧૩ ૫, ૭૭, વિએના એરીએન્ટલ ચેસ આયેન સેરાન ૫. ૨૯, ૩, ભાડારકરની અલ હીટરી ઓફ કી ડાન બીજી આવૃત્તિ પા. ૫૫. (૯) ડીસ્ટીઝ કેનેરી ડીસ્ટ્રીકટ ૫. ૩૬૪ ન, 8 અને ૫. ૩૭૦ ન. ૬. (૧૦)તે જ પુસ્તક પ. ૩૭૪ ન. 11(t!) તે જ પુસ્તક છે. ૩૭૬ ૫, ૬ S૨ "Aho Shrut Gyanam" Page #397 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ओं स्वस्ति[ ॥ जयत्याविष्कृतं विष्णोळराहं क्षोभिताण[व] [ । दक्षि णोमतदम् ष्ट्राप्रवि२ शा(श्रा )न्तभुवन[ म् ]वपुः[ ॥ ]श्रीमतां सकलभुवनसंस्तुय[ मान ]मानन्यस गोत्राणां ३ हारीतीपुत्राणां सप्तलोकमातृमिस्सप्तमातृभि रभि ]वर्द्धितास[ नां ]कार्तिकेय प४ रिरक्षणप्राप्तकल्याणपरम्पराणां भगवन्नारायण प्रसादसमासादितवराहलें५ ब्छनिक्षणे रक्षणे वशेकृताशेषमहीभृतां चलिक्यानामान्वये निजभुजबलपराजिता ६ खिलरिपुमहियालसमेतिविरामयुधिष्टोपमान[ : ] सत्यविक्रम[ : ] श्रीपुलकेशिवल्लभः [1]तस्य७ पुत्रः परममाहेश्वरमातापितृश्रीनागवर्द्धनपादानुध्यातश्रीविक्रमादित्यसय[1] ८ अय पृथिवीवल्लभमहाराजाधिराजपरममाहेश्वरभट्टार[ क् ]एन[ ण ]" अनिवा रित पौरुषा ९ क्रतपैलवान्क्येन ज्यायसा भ्रात्रा सम[ मि]वर्द्धितविभूतिर्धाराश्रयेश्रीजयसिंह१० वर्म[ 1 ] तस्य पुत्रः शरदमलसकलशशधरमरीचिमालावितानविशुद्धकीर्तिपताका (1) 31. डीटनी शाहीनी ७५ 8५२थी. (२)थि ३. (३) अनुस्वार २६ ४२.(४)वांया लानेक्षणक्षणवशीकृत (५) वांय मन्वये (६) पाया जाय समितिरामयुधिष्टिरापमानः (७) पाया परमेश्वरभटारकेशानिवास्ति (८)वयो क्रान्त (१) पाय धराश्रय भने शु . लीना डास. न. सी. ५१.३१४ नोट. ४. "Aho Shrut Gyanam" Page #398 -------------------------------------------------------------------------- ________________ भाव शीलादित्वनां नवसारीनां ताम्रपत्रो पतलं बीजें ११ विभासितलमन्तदिगन्तराहः[ लः प्रदाता रो रा]जराज[३]व रु[4]लावण्यसौ. १२ भाग्यसम्पन्नम्कामदेव सकलकलापवि[ वी ]णः पौरुषवान्विद्याधरचक्र १३ वर्ति[ 1 ]व ध्याभय श्रीश्चीलादित्ययुवराज[ जो नवसारिकामधिवसत् [ सन् ] नवसारि१५ का व[ 1 ]स्तव्यकाश्यपसगोत्रागामिस्वामिनः पुत्रः स्वा[ सा ]मन्तस्वामी । तस्यपुत्रा१५ य ! मात्रिस्ववि[ : तस्यानुज भात्रा[ वे किकस्वामिनः भोगिकस्वामिने ___अध्वर्यु स ब्रह्मचारि. १६ णे बाहिरिकौविषयान्तरर्गतकण्हवलाहारविषये आसट्टियामं सोनं सप१७ परिकरं उदकोत्सापूर्व मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये दत्तवान् १८ वाताहा[ ह ]तदीपशिखाचञ्चलं लक्षी[ मी मनुस्मृत्य सर्वैरागामिनृपतिभि धम्मदायो १९ नुमन्तव्यः बहुमिसुधा भुक्ता राजा[ज ]भि[ : ]सगरादिमि[ : ] यस्य यस्य यदाभू २० मि[स् ] तस्य तस्य तदा फलं माख[ 1 ]शुद्ध त्रयोदश्यां लिखितमिदं सन्धिवि. ग्रहक श्री धनंजयेन २१ संवत्सरशतचतुष्टये"एकविंशत्यधिके ४००, २०, १' ओं.' (1) समस्त. (२) सुतना ताम्रपत्रनी पंति १५ साथे सभापो. पीसना मारीय-26 विस मान सेशन . २२६ (३) इव भी पते भैरव। पडशे. ( ४ ) पाया मातृस्थविरः अयथा मात्रिश्वरः १७६1 48 भाट शुभ। ५. २० सुरतन ताम्रपत्रमा.(५) आय शिष्याय समई उमेश्व। ५७री. (६ )ी ५, १६ भां विषये अने पं. १७ परिकर अभी पि रेख नथा. (७) बाहिरिका न पडला अक्षर बल (५.५) ब्रह्म (५. १५) भने बहु ( 16) भान बने हुन भगत भावे छ. ३. लगवानबासे याहरिक यि छे. (८). अगवानata माने कण्डवलाद्दार पाय छे, पर हम २५. श्री अक्षर व धडा (९)पया नृपतिरयमस्मदायो सरभाव। ५.२५ पुस्ततापमाना (10)पाय सांधिविहिक (११)वया चतुष्टय एकविंशत्य (१२) मंडयातीनी, ५ मां છે, તેથી તેમ ૨ અને તેની વચમાં જગ્યા છે તેથી અટકળી શકાય છે. (૧૩) ચિતરૂપે છે, "Aho Shrut Gyanam" Page #399 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૦૪ જ્યાશ્રય શોલાદિત્યનાં સુરતનાં તામ્રપત્રા -ચેટ્ટી. સં. ૪૪૩ શ્રાવણુ સુ. ૧૫ ઈ. સ. ૬૯ પાશ્ચાત્ય ચાલુકય વિનયાદિત્ય સત્યાશ્રય વલ્લભના સમયના ગુજરાત ચાલુય યુવરાજ પ્રયાશ્રય શીલાદિત્યનાં આ તામ્રપત્રો છે. વૈશાલી મહારાજા સત્યાશ્રય પુલકેશિ વલભ-માખા ઉત્તર વિભાગના રાજા હર્ષવર્ધનને તેણે હરાવ્યા હતા. તેના પુત્ર મહારાજા વિક્રમાદિત્ય સત્યાશ્રય વલ્લભ, તેનેા પુત્ર મહારાજાધિરાજ વિનયાદિત્ય સત્યાશ્રય શ્રીપૃથિવીવલ્લભ. તેના કાકા ધરાશ્રય જયસિંહવમૅન. તેના દીકરે. યુવરાજ ક્યાશ્રય શીલાદિત્ય. ૫. ૨૫ પુળ્યે સિયો વળીીમાલ્યાં ५. ३६स सरशतचतुष्टये त्रिचत्वारिंशदधिके श्रावणशुद्धपौर्णमास्यां सं. ४४३ श्रावण सु. १५ ચે. સતત ૪૪૩ શ્રાવણુ સુ. ૧૫( ઇ. સ. ૬૯૨ ) દાન—કર્મણેય આહારમાં આવેલું એસુલા ગામમાંનું ખેતર દાનમાં આપેલું છે. કાર્મધ્યેય તે હાલનુ કામલેજ પરગણું, તાપી નદી ઉપર સુરતથી વાયવ્યમાં પંદર માઈલ છેટે છે, * વી. એ. કે. રીપેઠે આર્યન સેક્શન ૫૫. ૨૨૫ "Aho Shrut Gyanam" Page #400 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૦૫ મંગળરાજનાં બલસારનાં તામ્રપત્રો શ. સં. ૬૫૩ ( ૭૩ ઈ. સ.) કયાશ્રય શીલાદિત્યના છે. સં. ૪ર૧ ના તામ્રપત્રને અંગે જે નેટ આપી છે તેમાં આ તામ્રપત્રને ઉલલેખ છે. લગભગ ૧૫ વર્ષ પહેલાં (ઈ. સ. ૧૮૬૮ માં) ડે. ભાઉદાજીને માટે ચાલક તામ્રપત્રની નકલ ડે. ભગવાનલાલે કરી હતી. તે પતરાં એક પારસી ગૃહસ્થનાં હતાં. તેમાં ચાલુકાની વંશાવલિ નીચે મુજબ આપેલી છે. કીર્તિવમાં પુલકેશી વલભ --- (જેણે હર્ષવર્ધનને જિ ) સત્યાશ્રય જયસહવર્તન વિક્રમાદિત્ય વિનયાદિત્ય યુદ્ધમલ્લ જયાશ્રય મંગલરાજ ( દાન દેનાર શકે ૬પ૩) યાશ્રય શીલાદિત્યના તામ્રપત્રમાં વિક્રમાદિત્ય અને જયસિંહવમાં તે તેના દિકરા તરીકે લખ્યા છે, તેથી બલસારનાં તામ્રપત્રને પુલકેશી વલભ અને નવસારીનાં તામ્રપત્રોને પુલકેશી વલલભ એ બે એક જ જણ હતા. જયસિંહરમના દીકરા મંગલરાજને આ તામ્રપત્રમાં વિનયાદિત્ય, યુદ્ધમલ અને જયાશ્રયનાં બીરૂદ આપેલાં છે. તે મંગલરાજ દાન આપનાર છે અને દાન મંગલપુરીમાંથી અપાયું છે. * જ, એ. જે. ર. એ. સે, . ૧૬ પા. ૫ છે. ભગવાનલાલ ઈક "Aho Shrut Gyanam" Page #401 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પુલકેશિ જનાશ્રયનાં નવસારીમાંથી મળેલાં તામ્રપત્રો ૨. સ. ૪૯૦ કાર્તિક સુ. ૧૫ ઈ. સ. ૭૪૦ આ તામ્રપત્રો સમ્બન્ધી એક લેખ વીએના ઓરીએન્ટલ કોન્ફરન્સમાં વંચાયું હતું અને તેના રીપેટમાં પા. ૨૩૦ મે પ્રસિદ્ધ થએલ છે. અસલ પતરાં અત્યારે પ્રિન્સ ઓફ વેરસ મ્યુઝીયમમાં છે. મા દાનપત્રનાં કુલ બે પતરાં છે અને દરેકની એક બાજુએ ૨૫ પંક્તિઓ છે. પતર ૧૧ ઈંચ લાંબાં અને ઇંચ પહોળાં છે. પહેલા પતરામાં નીચે અને બીજામાં ઉપર લગભગ ૩ ઇંચ છે. બે કાણું સીલ તેમ જ કડી માટે છે. પરંતુ સીલ તેમ જ કડી ક્રપલબ્ધ નથી. અક્ષર કે બહુ ઊંડા નથી, પરંતુ કતરકામ સંભાળપૂર્વક કરેલું છે અને લગભગ બનને પતશેસુરક્ષિત અને સ્પષ્ટ છે. લિપિ બીજાં ગુર્જર ચાલુક્ય શ્યાશ્રય શીલાદિત્ય વિગેરેનાં તામ્રપત્રોમાંની લિપિને મળતી જ છે અને અક્ષરનું કદ સરેરાસ 3 ઇંચ છે. ભાષા સંત છે અને પ્રાસ્તાવિક ૧ કલેક તેમ જ છેવટે શાપાત્મક અમુક લેકે સિવાય બધે ભાગ ગદ્યમાં છે. મંગળાચરણ તરીકે વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિ પછી વંશાવલી વિભાગ શરૂ થાય છે અને કીર્તિવર્માથી શરૂ કરી પુલકેશિ સુધીના રાજાઓનું ટુંકું ટુંકું વર્ણન છે. પં. ૬ સત્યાશ્રય શ્રી પૃથિવીવલ્લભ મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી કીર્તિવર્મરાજ તેને દીકરા ૫. ૧૧ સત્યાશ્રય શ્રી પુલકેશિ વહલભ તેને દીકરે પં. ૧૪૫. મહે. ૫. ભટ્ટા. સત્યાશ્રય શ્રી વિક્રમાદિત્ય તેને ના ભાઈ ૫. ૧૭ ૫ મા ૫. ભ. ધરાશ્રય શ્રી જયસિંઘવમાં તેને દીકરે ૫. ૨૦ ૫. મા. ૫. ભ. જયાશ્રય શ્રી મંગલસરાજ તેને ના ભાઈ પ. ૨૧-૩૫ અવનિ જનાશ્રય શ્રી પુલકેશરાજ પં. ૩૮-૩૯ આ જનાશ્રય પુલકેશિ રાજાએ દાન આપેલું છે. દાન લેનાર વનવાસીમાંથી નીકળી આવેલે, વત્સગોત્રને ઐતિરિક શાખાને દ્વિવેદી બ્રાપણ [ 1 ] ડ્રદ હતા તે ગેવિન્દને દીકરા હતે. દાનમાં કામધેય આહારમાં પદ્રક ગામ આપેલું છે. તે બલિ, ચરૂ, વિશ્વદેવ અમિત્ર ઇત્યાદિ કરવા માટે આપેલું છે. પં. ૯ સંવત (ચેઢી) ૪૯૦ કાર્તિક શુ ૧૫ ને દિવસે દાન આપેલું છે. લેખક મહાસાત્ર્યિવિહિક અને પાંચ મહાશબ્દ પ્રાપ્ત કરેલ સામન્ત બપ્પ હતું અને તેના પિતાનું નામ હરગ આપેલ છે. સ્તુતિ તથા પરાક્રમે ૧ વી. એ. કે. વી. આર્યન સેકશન ૫. ૨૩૦. ૫, ૨૩-૩૫ જેમાં યુવકેશિની વર્ષમાં છે તે મુ. ગે. ગુજરાત છે. પાર્ટ ૧ ૫. ૧૦૯ માં પણ આપી છે. "Aho Shrut Gyanam" Page #402 -------------------------------------------------------------------------- ________________ पुलकेशी जनाश्रयना नवसारीमाथी मळेला ताम्रपत्रो अक्षरांतरमाथी अमुक भाग ६ ण कमलयुगलस्सत्याश्रयश्रीपथिवीवल्लभमहाराजाधिराजपरमेश्वरश्रीकीर्तिवर्म राजस्तस्य ७ सतस्तत्पादानुध्यातः ..... ... .... .... .... १० थिवीपतिश्रीहर्षवर्धनपराजयोपलब्धोग्रप्रतापः परममाहेश्वरोपरनामासत्याश्र११ यः श्रीपुलकेशिवल्लभस्तस्य सुतस्तत्पादानुध्यातो ......... ...... ... १४ द्य क्रमागतराज्यश्रीयः परममाहेश्वरः परभट्टारकस्सत्याश्रयः श्रीविक्रमादित्यराज स्तस्या १५ नुनः ... ... .. १७ रममाहेश्वरपरमभट्टारकधराश्रयः श्रीजयसिघवर्मराजस्तस्यसुतस्तत्पादानु२० ... ... ... परममाहेश्वरः परमभट्टारकजयाश्रयश्रीमालस्सराजरतस्यानु २१ जस्तस्पादा ... ... ... २३ ... ... ... परममाहेश्वरः परमभधारकः पतसं बीजुं ३५ तायत्रवनिजनाश्रयश्रीपुलकेशिराजस्सानेवात्मीया ... ... ... ३६ ... ... ... समनुदर्शयत्यस्तुवः संविदितं यथा स्माभिमातापि ३७ बोरात्मनश्च पुण्ययशोभिवृद्धये बलिचस्वैश्वदेवामिकियोत्सर्पणार्थ वनवासिविनि मर्गतवत्स ३८ सगोत्रतैत्तिरिकसबझचारिणे दिवेद ब्राह्मण[ अगदे बामणगोविंच दिसुनुने कार्मणेयाहारविषयान्तर्गत ३९ पद्रकमामः सोंग ... ... ... ४. ... ... ... ... धर्मदायत्वेनप्रतिपादितो यतोस्या ४८ ... ... ... ... संवत्सर श ४९ त ४००, ९० [४९० कार्तिकशुद्ध १५ लिखितण्हे[ मे ] तन्महासान्धिवि अहिकप्राप्तपञ्चमहाशब्द[ सा ]मन्तश्रीबप्प ५० दि --- धिकृतहरगणसूनुना उनाक्षरमधिकाक्षरवास - प्रमाण "Aho Shrut Gyanam" Page #403 -------------------------------------------------------------------------- ________________ ને ૧૦૭ નાગવર્ધનનાં નિરપણુમાંથી મળેલાં તામ્રપત્રો સંવત્ + આ તામ્રપત્રો જ, બે. છે. . એ. સે. . ૨ પા. ૪ બાલગંગાધર શાસ્ત્રીએ અને છે. ૧૪ પા. ૧૬ મે છે. ભાંડારકરે પ્રસિદ્ધ કર્યા છે. શિલાછાપ પહેલી જ વાર આંહી પ્રસિદ્ધ થાય છે. મારું અક્ષરાન્ડર મૂળ પતરાંમાંથી કરેલું છે. તે પતરાં નાસિક પરગણાના વિગતપુરી તાલુકામાંના નિરપણ ગામના નન્સ વલઇ કજુની માલકિનાં હતાં. પતરાં બે છે અને દરેક ૮"x પગ માપનાં છે. કાર ચઢાવેલી છે અને લેખ સુરક્ષિત છે. જમણી બાજુની કડી સાદા ત્રાંબાના તારની છે. તાર ” જાડે છે અને કડીને વ્યાસ ૧” છે. કડીના છેડા રેવ્યા હોય એમ લાગતું નથી. ડાબી બાજુની કડી અખંડ હતી અને તે ” જાડી છે અને તેને ૧૫ વ્યાસ છે. તેના ઉપરની સીલ વ્યાસ ૧છુ છે અને નીચી સપાટી ઉપર ઉપડતા અક્ષરે વચમાં વાત્ર લખેલું છે અને તેની ઉપર ચન્દ્રની અને નીચે કમળની આકૃતિઓ છે. પાશ્ચાત્ય ચાલુક્ય સહવર્માના દીકરા નાગવર્ધન ઉર્ફે ત્રિભુવનાશ્રયનું આ દાનપત્ર છે. સીલ ઉપરના લેખથી અટકળ થાય છે કે જયાહવાને પણ જયાશ્રયને ઇલકાબ હતે. દાનપત્રમાં સાલ આપી નથી. રુદ્રમાળ પહેરનાર શિવ કપાલેશ્વરની સ્થાપના માટે ગોપરાષ્ટ્ર પરગણામાં બેલેગ્રામ નામનું ગામ દાનમાં આપ્યું છે. મી. જે. એ. બેઈસે તે ગામ વિગતપુરીથી બાર માઈલ ઉપર બેલગામ તરાળા તરીકે શેડ્યું છે. આ તામ્રપત્ર માટે ચાર મુદા શંકાસ્પદ છે. (૧) તે ગુર્જર લિપિમાં છે. (૨) તે કીતિવમને સ્રયાશ્રયને ઈલકાબ આપે છે. (૩) પુલકેશી બીજાને ચિત્રક8 ડે હોવાનું વર્ણવે છે. (૪) પુલકેશી બીજાને પરમ માહેશ્વર વર્ણવે છે. છતાં એકંદર જોતાં મને તેની સત્યતા માટે શિક નથી. પાશ્ચાત્ય પાટનગર વાતાપીથી એટલું બધું છે. ઉત્તરમાં અને ગુર્જર ચાલુકયના સ્થાનથી એટલું બધું નજીક દાન અપાયું છે કે ગુર્જર લિપિ વપરાય એ બનવાજોગ છે. આ હર હોવાના કારણુ સબબ ચાલુકય વંશાવલિનું ખરું જ્ઞાન ન હોય, એ પણ બનવાજોગ છે. અગર કેનરનારની માત્ર બેદરકારીથી પણ પુલકેશી બીજાને બદલે કીર્તિવમીને સત્યાશ્રયને ઈલકાબ આપ્યો હોય, કે પરમમાહેશ્વર લખાય તે અનન્ય શિવભક્ત પુલકેશી બીજે ન હતે છતાં પશ્ચિમાત્ય ચાલુકયે બ્રહ્મા, વિષ્ણુ અને જીનેન્દ્રની માફક શિવ પૂજાને પણ ઉત્તેજન આપતા. પં. ૧૩ માં વર્ણવેલ નાગવર્ધન પુલકેશી બીજાને ગુરૂ હેવે જોઈએ. પુલકેશીને શ્રી નાગવર્ધન પાદાનધ્યાત કો છે તેને ખરો અર્થ તો તે થ જોઈએ. પરંતુ કેટલાંક તામ્રપત્રમાં તારા સુરા: અગર સાપુત્ર ની સાથે પણ માત્ર વાત્સલ્ય ભાવ બતાવવા વાળા શબ્દ વપરાય છે. (ઈ. એ. વ. ૬૫. ૧૯ નં. ૩ ને ન. ૧૦,, ૪ ૫. ૯૪, વે. ૬ પા. ૧૩ અને ૧૭) તે મુજબ અર્થ કરવામાં નાગવર્ધન તે કીર્તિવમનું બીજું નામ હોય એમ કહપના કરવી જોઈએ તેથી હારી માન્યતા છે કે આંહી તે માત્ર મજાના અર્થમાં વપરાયે છે (સરખા છે. ૭ પા. ૧૯૧૫, ૧ . ૫ પ. ૫૧ ૫, ૧૩-૧૪. પા. ૧૫૫ પં. ૧૨-૧૩), . ૫ નં.૧૨ પં. ૧૪ અને નં. ૧૫ ૫. ૧૩ માં ઉભજ ને ઉપયોગ થએલ છે. –- - - - - -. . . . . . ૧ ઈ. એ. જે. ૯૫. ૧૨૩ છે. જે, એફ. ફીટ. (1) મહાભારતને બીજે ઍક બીજા પતરામાં મુશ્કેલીથી કરવાની જગ્યા છે તેવી સંભવ છે કે સાલ ધન પતરાની પાછળ કેરી હેય. મૂળ પતરાંના અભાવથી તે બાબત મસ કહી ચતું નથી. (અ. ગિ. વ. ) "Aho Shrut Gyanam Page #404 -------------------------------------------------------------------------- ________________ नागवर्धननां निरपणमांथी मळेलां ताम्रपत्रो अक्षरान्तर पतरू पहेलं १ स्वस्ति ॥ जयत्याविष्कृतं विष्णा राहं क्षोभितार्णवं । दक्षिणोनत२ दंष्ट्राप्रविश्रान्तभुवनं वपुः ॥ श्रीमतां सकलभुवनसस्तूयमानमा३ नन्यसगोत्राणां हारीतिपुत्राणां सप्तलोकमात्रिभिः सप्तमात्रिभि ४ रभिवर्धितीनां कार्तिकेयपरिरक्षणावाप्तकल्याणपरंपराणां ५ भगवन्नारायणप्रसादसमासादितवराहलाछै[न्छ ] नेक्षण ६ क्षणवशीकृताशेषमहीभृतां चलुक्याना' कुलमलंकरिष्णोर ७ श्वमेधावभृथस्नानपवित्रीकृतगात्रस्य सत्याश्रयश्रीकीर्तिवर्म८ राजस्यात्मजोनेकनरपतिशतमकुटतटकोटिघृष्टचरणारवि९ न्दो मेरुमलयमन्दरसमानधैोहरहराभिवर्धमानवरकरिर१० थतुरगपदातिबलो मनोजवैककंथचित्रांख्य[ रव्य ]प्रवरदरंग११ मेनो( णो )पार्जितस्वराज्यविजितचेरचोल पाण्डयक्रमागतराज्यत्र यः श्रीमदुत्तरापथाधिपतिश्रीहर्ष पतरूं बीजुं १३ पराजयोपलब्धापरनामधेयः श्रीनागवर्धनपादानु१४ घ्यातः परममाहेश्वरः श्रीपुलकेसिवल्लभः तस्यानुजोधात्राविजिता१५ रिसकलपक्षो धराश्रयः श्रीजयसिंघ[ सिंह वर्मराजस्तस्यसुनुस्ता स्त्रि ]भुवना१६ श्रय : श्रीनागवर्धनरामः सा नेवागामिवर्तमानभविष्यो - चनरप१७ तीन्समनुदर्शयत्यस्तुवः संविदितं यथास्मामिर्गोपराष्ट्रविषयान्त[ ] १८ पाति बलेग्राम[ : ]सोद्रङ्गः सर सो )परिकर अचाटभटप्रवेश्य आचन्द्राकीर्णव१९ क्षितिस्थितिसमकालिन[-]मातापित्रोरुद्दिश्यात्मनश्च विपुलपुण्ययशोभि(૧) પછી કેટલેક ઠેકાણે વજન બેવડો લખ્યા છે અને કેટલેક ઠેકાણે નથી લખે. (૨) જ, બો છે. જે. એ. સ. છે. ૧૦ પા. ૧૯ મે ઈવના ગુર્જર તામ્રપત્રમાં પણ ઉa ને બદલે વન્ય લખે छ. (3) Matण मात्र डी भने ५,२५ सहस्राणि भात . भीमेवरा मर्णवं भो अपे. भी सन यानु२१३५ . १८ मां अर्णवं भां अन छे. (४). Mi1२१२ चालुक्यानां वषि, पत मा . (५) मा अक्षत सूक्षया चित्रकण्ड २ भाट . ) भागामिन् भावी माया भविष्य शुण्या मर्थ वय 2. (७) भाशयाच्या भान हमारानी शाम नथा. ५. २. ५ मा . . . . . न्यु. सी. वी. १ ५.२४७ मे श्री. उसने प्रसि કરેલા ગુજર દાનપત્રમાં છે. ૩૮ માં ખ્યા માં પણ ડબલ “ક તેવી જ રીતે લખેલ છે, "Aho Shrut Gyanam" Page #405 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ૨૦ ] ઢચ ઢ્ય પામરૂર વિજ્ઞક્રિયા શ્વાસ લુગુરુપૂનમg[ ] २१ वनि( नि )वासि महानतिभ्य उपभोगाय सलिलपूर्वकं प्रतिपादितस्तदस्मद्वेश्य २२ रन्यैर्वागामिनृपतिमि : शरदचंचलं जीवितमाकल्या[ लय्या ]यमस्मदायो नुमन्तव्य २३ प्रतिपालयितव्यश्चेत्युक्तं भगवता ब्यासेन ! वहुभिर्वसुधाभुक्ताराज२४ मिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलमिति ॥] २५ स्वदत्ता परददां वा यो हरेत वसुंघरां षष्टिं वरिष[ वर्ष सहस्राणि विष्टायां નાયતે ઃિ ] ભાષાન્તરમાંથી અમુક ભાગ ૫. વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિ ચાલુ બ્લેક પં. ૨-૧૩ શ્રી કીર્તિવર્મા–તેને દીકરે પુલકેશિ વલલભ હતે. પં. ૧૪ તેને નાનો ભાઈ જયસિંહ વર્મા હતા. પ: ૧૫ તને દીકરી શ્રી નાગવર્ધન હતા તે દાન આપે છે. ૫. ૧૭-૧ર બધાને વિદિત થાય કે માતાપિતા તથા અમારા પુણ્યની વૃદ્ધિ માટે ગેપરાષ્ટ પરગણામાં આવેલું બલેગ્રામ ગામ બલાઝ્મ ઠકકુરની વિનતિ ઉપરથી દાનમાં આપવામાં આવેલ છે. તે કપાલેશ્વરની ગુરગુલ પૂજા માટે સૂર્ય, ચન્દ્ર ... ... ... વિગેરેની સ્થિતિ પર્યત આપવામાં આવેલ છે. હવે પછીના રાજાઓએ આ દાનને અનુમતિ આપવી અને પાળવું. પં. ર૩ મહાભારતના બે શ્લેક, "Aho Shrut Gyanam" Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનશાસના જય હો !!! II શ્રી ગૌતમસ્વામીન નમઃ | | શ્રી સુધમસ્વિામીને નમ: || જિનશાસનના અણગાર, કલિકાલના શણગારા પૂજ્ય ભગવંતો અને જ્ઞાની પંડિતોએ શ્રુતભક્તિથી પ્રેરાઈને વિવિધ હરતલિખિત ગ્રંથો પરથી સંશોધન-સંપાદન કરીને અપૂર્વજહેમતથી ઘણા ગ્રંથોનું વર્ષો પૂર્વેસર્જનકરેલછે અને પોતાની શક્તિ, સમય અને દ્રવ્યનો સવ્યય કરીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરેલ છે. કાળના પ્રભાવે જીણ અને લુપ્ત થઈ રહેલા અને અલભ્ય બની જતા મુદ્રિત ગ્રંથો પૈકી પૂજ્ય ગુરુદેવોની પ્રેરણા અને આશીર્વાદિથી સ.૨૦૦૫માં 54 ગ્રંથોનો સેટ નં-૧ તથા .૨૦૦૬માં 36 ગ્રંથોનો સેટ ની 2 સ્કેન કરાવીને મર્યાદિત નકલ પ્રીન્ટ કરાવી હતી. જેથી આપણો શ્રુતવારસો બીજા અનેક વર્ષો સુધી ટકી રહે અને અભ્યાસુ મહાત્માઓને ઉપયોગી ગ્રંથો સરળતાથી ઉપલબ્ધ થાય, પૂજ્યા સાધુ-સાધ્વીજી ભગવંતોની પ્રેરણાથી જ્ઞાનખાતાની ઉપજમાંથી તૈયાર કરવામાં આવેલ પુસ્તકોનો સેટ ભિન્ન-ભિન્ન શહેરોમાં આવેલા વિશિષ્ટ ઉત્તમ જ્ઞાનભંડારોની ભેટ મોકલવામાં આવ્યા હતા. આ બધાજપુસ્તકો પૂજ્ય ગુરુભગવંતોને વિશિષ્ટ અભ્યાસ-સંશોધના માટે ખુબજરુરી છે અને પ્રાયઃ અપ્રાપ્ય છે. અભ્યાસ-સંશોધના જરૂરી પુસ્તકો સહેલાઈથી ઉપલળળની તીમજ પ્રાચીન મુદ્રિત પુસ્તકોનો શ્રુત વારસો જળવાઈ રહે તો શુભ આશયથી આ થોનો જીર્ણોદ્ધાર કરેલ છે. જુદા જુદા વિષયોના વિશિષ્ટ કક્ષાના પુસ્તકોનો જીર્ણોદ્ધાર પૂજ્ય ગુરૂભગવતીની પ્રેરણા અને આશીર્વાદિથી અમો કરી રહ્યા છીએ. લો અભાઈ તથા સંશોધના માટે વધુમાં વઘુઉપયોગ કરીને શ્રુતભક્તિના કાર્યની પ્રોત્સાહન આપશી. લી.શાહ બાબુલાલ સરેમા જોડાવાળાની વંદના મંદિરો જીર્ણ થતાં આજકાલના સોમપુરા દ્વારા પણ ઊભા કરી શકાશે...! = પણ એકાદ ગ્રંથ નષ્ટ થતા બીજા કલિકાલસર્વજ્ઞ કે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ક્યાંથી લાવીશું...???