Book Title: Gujaratna Chaulukya Kalin Abhilekho
Author(s): Varsha Gaganvihari Jani
Publisher: Lilaben K Jani
Catalog link: https://jainqq.org/explore/023317/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન ਅਮਿal : એક અધ્યયન (੬.ਦ. ੪੨ ਜੀ ੧੨੪) ਹਰਬੰਧਕਾਨਫਬ (UR ਸਰਚਫਸਭਾਰ ਗ cਮੀਗੜਬੜਾcਗਰਸਬਰਟਾ ਸੂਪ ਆਪici॥ ਗਰਟ- ਰਸਤਿਰਦਾਰgਰ ਮਗਈ da#kacਮਖ਼ਸ਼ਰਧਾਸਰਸਬਰਗ, ਵੱਲ SAਜ਼ਬਗ਼0]ka ਗਹਿਰUਸ਼ਮਸਰਬcਪਾਸ F ] ਸG jc,ਰਸਾਰ ਵRMਸ ਸਸਤਾਦ ਧਰਮ Yardਸ ਲ ਵਧcਗਰਿbਅਧ]ਟdਸਵਸਥ ਰਿਗਵਿਜTਨੀਸਟਾਰ ਬਰਬGਅਸਤੀ gਰਿਤਸਗਗਰਰਕ ਬਖਤੂਵਰ ਬnjਰਿਅਰ ॥ ਤੱਕ ਸ ਨਮਾਨ લેખિકા વર્ષા ગગનવિહારી જાની Page #2 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખેઃ એક અધ્યયન (ઈ.સ. ૯૪૨ થી ૧૨૪) : લેખિકા : છે. વર્ષા ગગનવિહારી જાની Page #3 -------------------------------------------------------------------------- ________________ Gujarātnā Chaulukyakajina Adhilekho : Eka Adhyaya na (A.D. 942-1244): by Dr. Varsha Gaganvihari Jani પ્રકાશક : શ્રીમતી લીલાબેન કે. જાની ૩, મહેતા એપાર્ટમેન્ટસ ડુંગરશીનગર સેસાયટી, વિ. ૧ પાસે ભઠ્ઠા, સરખેજ રોડ, અમદાવાદ-૭ જ લેખિકા માર્ચ, ૧૯૯૧ નકલ : ૫૦૦ કિંમત : રૂ. ૧૨૫/ હરજીભાઈ એન. પટેલ, ક્રિષ્ના પ્રિન્ટરી, ૯૬૬, નારણપુરા જુના ગામ, અમHવાદ-૩૮૦૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ મારી વિદ્યાકીય કારકિદીના ઘડતરમાં સક્રિય પ્રેરણા અને બળ પૂરું પાડનાર માણ ગુરુજન ડ-પ્રવીણચંદ્ર પરીખને સાકર અપણ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ આ મુ ખ છે. વર્ષાબહેનને “ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન” શીર્ષકથી ક્ટરેટની પદવી માટે લખાયેલે મહાનિબંધ પ્રસિદ્ધ થઈ રહ્યો છે એ આનંદનો વિષય છે. ઉત્તમ રીતે લખાયેલા આવા મહાનિબંધ છપાયા વિના પડી રહેતા હોય છે. આ મહાનિબંધ થોડા સમયમાં જ પ્રકાશિત થઈ રહ્યો છે, એ અભિનંદનનો વિષય છે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના ઈતિહાસના થોડા જ તેજસ્વી યુગમાં “મૈત્રયુગ” પછી આ “ચૌલુક્યયુગ” કે “ચૌલુક્યકાલ આવે છે, જેમાં ભારતીય સંસ્કૃતિ-સભ્યતાનાં તેજસ્વી તત્વો ઉચ્ચ કક્ષાએ વિકસી આવ્યાં હતાં. આની મીમાંસા મુખ્યત્વે અભિલેખેનો સબળ અભ્યાસ સાધી (ક) લલિત સાહિત્ય, (ખ) અભિલેખસંગ્રહ, (ગ) ગુજરાતી ગ્રંથ, (ઘ) અપ્રસિદ્ધ (ટાઈપ કરેલા) મહાનિબંધ, (ચ) હિંદી-ગ્રંથો અને (૭) અંગ્રેજી ગ્રંથના પણ સબળ અભ્યાસના પરિપાકરૂપે સપ્રમાણ મૂર્ત કરી આપવામાં આવી છે. મને લાગે છે કે આવા સુંદર પ્રયત્નને રમત-ભમતે કરવામાં પરિશિષ્ટો મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે. પરિશિષ્ટ ૧ : અભિલેખમાંથી પ્રાપ્ત થયેલાં ગામોનો સ્થળ–નિર્દેશ, ૨ : અભિલેખોની મિતિઓ અને એની અંગ્રેજી તારીખે, ૩ : ચૌલુક્યકાલીન મુસ્લિમ અભિલેખે, ૪: ચૌલુક્યકાલીન ત્રણ અભિલેખોની વિશિષ્ટ સમીક્ષા તથા “સંદર્ભ સૂચિ આપતાં (૧) મૂળ અભિલેખો, (૨) ચૌલુક્યકાલીન અરબી-ફારસી અભિલેખો અને (૩) પ્રતિમાલેખો મળી ૦૫ અભિલેખોની સુવિશદ યાદી આપવામાં આવ્યા પછી (અ) વિશિષ્ટ સંદર્ભગ્રંથની ઉપર જણાવ્યા પ્રમાણેના શીર્ષકવાળી યાદી આપવામાં આવી છે. બહેને આ પરિશિષ્ટો જેવા માત્રથી પણ "કો ભારે મહત્ત્વનો પ્રયત્ન કર્યો છે એનો ખ્યાલ આવશે. - મહાનિબંધનાં ૯ પ્રકરણ આપતાં અભિલેખોના “પ્રાસ્તાવિક વિલેષણમાં અભિલેખોનું મહત્ત્વ, પઠન-પ્રકાશન–સૂચીકરણ, વગીકરણ, ફલકની દૃષ્ટિમાં પ્રકારે, ભાષા, લિપિ (સુવિશદતાથી), સંકેતચિહ્નો, લખવાની પદ્ધતિ, વિશ્લેષણ –આ વિષને સુયોગ્ય રૂપે નિરૂપી ચૌલુક્યકાલની વિશિષ્ટતા સુલભ કરી આપી છે. બીજા “રાજકીય સ્થિતિ પ્રકરણમાં “ચૌલુક્યવંશ' વિશે પરિચય આપતાં ચૌલુક્યનામ “કુલની ઉત્પત્તિ પૂર્વ અને પછી રાજકીય ઇતિહાસ આપવામાં આવ્યો છે. આમાં ચૌલુક્યો સાથે એના ફાંટારૂપના વાઘેલાઓ વિશે પણ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણિક માહિતી અપાઈ છે. અનેક સંદિગ્ધ બાબતનું નિરાકરણ પણ આમાં જોવા મળે છે. ૩ જુ “સમકાલીન રા'નું પ્રકરણ ૧. કચછને જાડેજા વંશ, ૨. ચૂડાસમા, વંશ, ૩. જેઠવા વંશ, ૪. વાજાવંશ, ૫. માંગરોળને ગૃહિલવંશ, ૬. મેહરરાજય, ૭. લાટને ચાલુક્યવંશ (નાંદિપુર), ૮. દક્ષિણને ચાલુક્યવંશ, ૯. ભરૂચ ને ચાહમાન વંશ, ૧૦. પરમારવંશની ત્રણ શાખા (માળવા, આબુ અને ભિન્નમાલ-કિરાડુની), ૧૧. ચૌહાણ વંશની શાકંભરી નપુલ અને જલરની મળી ૩ શાખા) અને ૧૨. ગોવાને કદંબવંશ, એક જ ગ્રંથમાં આ વિભિન્ન સમકાલીન રાજ્યનું નિરૂપણું ધ્યાન ખેંચી રહ્યું છે. કથા પ્રકરણમાં “ રાજ્યતંત્રને “રાજા” “અધિકારીઓ” “વહીવટી પદ્ધતિ' (વિભાગે અને પેટાવિભાગો સાથે, મંડલેના “સ્થાનનિર્ણયના કોઠા સાથે) આ પૂરી સક્ષમતાથી નિરૂપાયેલાં જોવા મળે છે. આ પછી ૫ માં પ્રકરણથી સામાજિક અભ્યાસ શરૂ થાય છે. “આર્થિક પરિસ્થિતિમાં ખેતી “વેપાર-વણજ અને મહેસુલ–પદ્ધતિ વાહનવ્યવહાર” “ચલણી નાણું-સિકકા, (સારા એવા વિસ્તારથી) આ બતાવ્યા પછી ૬ઠ્ઠા પ્રકરણમાં સામાજિક સ્થિતિ આપતાં વર્ણવ્યવસ્થા વિવિધ જ્ઞાતિઓ : બ્રાહ્મણો (નાગર બ્રાહ્મણ, મઢ બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, ઓદીચ્ય બ્રાહ્મણ, રાયકવાળ બ્રાહ્મણ, કનોજિયા બ્રાહ્મણ અને ગૂગળી બ્રાહ્મણો), ક્ષત્રિય, વૈશ્ય (માહેશ્વરી વણિકો, શ્રીમાળી વણિકો, મોઢ વણિક, ઓસવાળ જ્ઞાતિ, પોરવાડ જ્ઞાતિ, હુંબલ, ખડાયતા, ધરકટ, પહેલીપલ્લીવાલ), કાયસ્થ, ઉપરાંત વિવિધ સમુદાય, મનુષ્યનામોનો વિકાસ વિસ્તારથી), વિવિધ ગેત્રો, વિવિધ અટકે, વધુમાં સ્ત્રીઓની સામાજિક સ્થિતિ (સમાજમાં સ્ત્રીઓનું સ્થાન, લગ્નવિચ્છેદ, દાસી પ્રથા, (અપત્રિકાધનને ત્યાગ), મોજશોખ અને વહેમ–માન્યતા આ વિષયોની તારવેલી માહિતી રેચક બની છે. ૭ મા પ્રકરણમાં ધાર્મિક સ્થિતિ આપતાં ધર્માદાય” “પૂર્તધર્મ (પૂર્ત. કાર્યોની સમીક્ષા સાથે) “ધર્મભાવના' બ્રાહ્મણજીવન” “પંચ મહાયો' ધર્મપરતા” “દેવપૂજ” “આશ્રમો અને વિવિધ સંપ્રદાય (જેમાં શૈવ સંપ્રદાય અને અભિલેખોમાં ઉલિખિત શિવાલયે, શાક્ત સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, આદિત્યપૂજા, ગણેશપૂજા અને સૂર્યપૂજા), જૈનધર્મ (એમાં મૂર્તિપૂજા આપીને વિવિધ સુપ્રસિદ્ધ આચાર્યોને પરિચય અને ગચ્છને પણ), આ ઉપરાંત ઉત્સ-પ' વિશે આપતાં “હિંદુપના પ્રકાર આપવામાં આવ્યા છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૮ મું પ્રકરણ “કાલગણના અને સમયનિદેશ મહત્વ એ રીતે ધરાવે છે કે એમાં ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં ચૌલુક્યકાલીન સંવત્સરે વિશે સારી માહિતી આપી છે, વળી એના ચેકસ આરંભને લક્ષ્યમાં રાખી સમયનિર્દેશ કરવામાં આવ્યા છે. આમાં “વિક્રમ” “શક વલભી' અને “સિંહ (આ ચર્ચાસ્પદ હાઈ એની ચર્ચા પ્રમાણમાં ઘણું વધુ) તથા અલ્પપ્રચલિત “સિદ્ધહેમકુમાર સંવત’ વિશે સપ્રમાણ વિવરણ સુલભ કરવામાં આવ્યું છે. ૯ મું અને છેલ્લું પ્રકરણ ‘કલા” વિશે છે. સ્થાપત્યકલામાં સમગ્ર ભારતીય ઉપખંડમાં ચૌલુક્યકાલ ઉચ્ચ કેટિએ પહોંચ્યો હતો. “કિલ્લાઓ' “જળાશ (સરવરે, વાવ, કુવા) કીર્તિસ્તંભ અને અન્ય સ્થાપત્યો, જેમાં મુખ્યત્વે ધાર્મિક સ્થાપત્ય પ્રધાનતા ભોગવી રહ્યાં છે. આમાં હિંદુધર્મનાં દેવાલ’ અને જૈનધર્મનાં દેવાલયો' વિશે ખૂણે ખાંચરેથી ઊંડી શોધ કરીને માહિતી તે તે સ્થાપત્યના કરાવનારાઓનાં નામ અને સમય આપીને સૂચક રીતે અપાઈ છે. લખવામાં લેશ પણ સંકોચ થતું નથી કે બહેને મહાનિબંધને છેલ્લામાં છેલ્લા પ્રકાશિત સંદર્ભેની સહાય લઈને આ ભારે શ્રમનું સંશોધન રજૂ કરી આપ્યું છે, જે માટે એ અને એમના માર્ગદર્શક વિદ્વાન બંને અભિનંદનને પાત્ર છે. , મધુવન, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ તા. ૧૪–૩–૯૧ કેશવરામ કા. શાસ્ત્રી Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે એક અધ્યયન” નામના પ્રારા મહાનિબ ધ નિમિતે થયેલ સ્વાધ્યાય અને સંશોધનને પુસ્તકરૂપે પ્રગટ કરતાં મને અતિ આનંદ થાય છે. - ગુજરાતના પ્રાચીનકાલના ઇતિહાસમાં ક્ષત્રપાલ મૈત્રકકલ અને ચૌલુક્ય કાલ એ ત્રણે દીર્ઘ કાલે વિશિષ્ટ મહત્વ ધરાવે છે. એમાં ચૌલુક્યકાલ ઈ. સ. ૯૪૨ થી ૧૨૪૪ ના સમય પટને આવરે છે. આ કાળ દરમ્યાન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ જાણવા માટે અનેકવિધ સંશોધન થયાં છે એમાં અભિલેખનું વિશિષ્ટ મહત્વ છે. ચૌલુક્યકાલીન અભિલેખે જુદાં જુદાં સામયિકોમાં છેલ્લા કેટલાય દાયકાથી પ્રગટ થતા રહ્યા છે. એ પૈકીના એતિહાસિક અભિલેખેને ગુજરાતના એતિહાસિક લેખો'માં શ્રી ગિરજાશંકર વલ્લભજી આચાર્યે પ્રગટ કર્યા છે. આ કાલના લેખોની સૂચિ પણ ગુજરાત ઇતિહાસ પરિષદ તરફથી પ્રગટ કરવામાં આવી છે. શ્રી અશોકકુમાર મજુમદારે અભિલેખોને કેટલેક ઉપયોગ કરીને “The Chaulukyas of Gujarat” નામે પુસ્તક રચ્યું છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસમાં અને શ્રી રસિકલાલ છો. પરીખે “કાવ્યાનુશાસન'ની પ્રસ્તાવનારૂપે આપેલ ગુજરાતના ઈતિહાસમાં એને કેટલેક ઉપયોગ કર્યો છે. વળી સોલંકીકાલને લગતા “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ” ગ્રંથ-૪ તેમજ નવીનચંદ્ર આચાર્યો એ નામે લખેલા ઈતિહાસમાં પણ એઓને ઉપયોગ થયો છે, પરંતુ આ બધા ગ્રંથોમાં અભિલેખોને સર્વાગી ઉપયોગ થયો નથી. એમાં ઘણું કરીને ચૌલુક્યોના ઈતિહાસ પર વધુ ઝોક અપાયો છે અને એમાં સાહિત્યિક સાધનનો વિશેષ અને અભિલેખોને પૂરક સાધન તરીકે ઉપયોગ થયો છે. એમાં પણ રાજકીયને મુકાબલે સાંસ્કૃતિક માહિતીને અતિ અલ્પ પ્રમાણમાં વિનિયોગ થયો છે. તાજેતરમાં ડે. હરિપ્રસાદ શાસ્ત્રીનું Historical and Cultural Study of the Inscriptions of Gujarat નામે પુસ્તક પ્રગટ થયું છે તેમાં પણ અતિહાસિક મુખ્યત્વે રાજકીય મહત્ત્વ ધરાવતા અભિલેખોને આવરી લેવાયા છે. અહીં પ્રસ્તુત પુસ્તકમાં અભિલેખને મુખ્ય આધાર તરીકે લઈ, જરૂર પડે આનુષંગિકપણે સાહિત્યિક સામગ્રીને Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ કર્યો છે. અહીં ચૌલુક્ય રાજવંશ ઉપરાંત બધા સમકાલીન રાજવંશને પણ આવરી લીધા છે અને રાજકીયની સાથે શક્ય તમામ સાંસ્કૃતિક માહિતીનું પણ વિશ્લેષણાત્મક રીતે નિરૂપણ કર્યું છે. મારા સ્વાધ્યાયના નિચોડરૂપે આ પુસ્તક તૈયાર થયું છે. આ વિષયના સુજ્ઞ વાચકોને એ ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. મારા સંશોધનકાર્યમાં હમેશાં ઉત્સાહભેર સતત અને સંગીન માર્ગદર્શન આપતા રહેવા માટે તેમજ આ પુસ્તક તૈયાર કરાવવા માટે મારા વિદ્યાગુરુ ડો. પ્રવીણચંદ્ર ચિ. પરીખને હું હૃદયપૂર્વક જેટલો આભાર માનું તેટલે ઓછા છે. આ ઉપરાંત સંશોધન અંગે ઉપસ્થિત થતા કેટલાક મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવા તેમજ આ પુસ્તકને આમુખ' લખી આપવા માટે મહામહિમપાધ્યાય પૂજ્ય કે. કા. શાસ્ત્રીજી ને પણ ઉપકાર માનું છું. મારા સ્વાધ્યાય-સંશોધન દરમ્યાન મને પ્રેરણા પ્રોત્સાહન અને સહકાર આપવા માટે હું પ્રે શેમસ પરમાર, ડો. હરિપ્રસાદ શાસ્ત્રી, ડે. ભારતીબહેન શેલત, ડો. યતીંદ્ર દીક્ષિત અને ડે. રામજીભાઈ સાવલિયાને આ તકે આભાર માનું છું. , મારાં માતાતુલ્ય સાસુશ્રી શ્રીમતી લીલાબહેને વાત્સલ્યભાવે મારા આ પુસ્તકને પ્રકાશિત કર્યું છે એ માટે હું તેમની ઋણી છું. મારા આ કાર્યમાં મને મારા પતિ શ્રી ગગનવિહારી જાનીનાં સાથ, સહકાર અને પ્રોત્સાહન મળતાં રહ્યાં છે તેને હું મારું સદ્ભાગ્ય સમજુ છું. પુસ્તક ઉપરના કવરની ડિઝાઈન માટે શ્રી રમણભાઈ પટેલ તેમજ આ પુસ્તક સાનુકૂળતા પ્રમાણે, ઝડપી તેમજ સરસ રીતે તૈયાર કરવા બદલ ક્રિમના પ્રિન્ટરીના માલિક શ્રી હરજીભાઈને પણ આભાર માનું છું.' ૧૭–૩–૯૧ - વર્ષા જાની ઋણ સ્વીકાર ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ : આકૃતિ ૧૧ અને ૧૩ના બ્લોક પુરાતત્વ ખાતું, ગુજરાત રાજ્ય : આકૃતિ ૧૪ અને ૧૬ ના ફોટોગ્રાફ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ; આકૃતિ ૧૭ને ફોટોગ્રાફ લા. દ. સંગ્રહાલય, અમ: જયસિંહ સિદ્ધરાજની લેખયુક્ત પ્રતિમાને ફોટોગ્રાફ Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા આમુખ પ્રાફિકથન ઋણસ્વીકાર અનુક્રમણિકા સંક્ષેપસચિ પ્રકરણ ૧. ચૌલુક્યકાલીન અભિલેખ : પ્રાસ્તાવિક વિશ્લેષણ [૧-૩૧] - અભિલેખો અને એની અગત્ય – અભિલેખેનું પઠન પ્રકાશન અને સૂચીકરણ – અભિલેખોનું વર્ગીકરણ – અભિલેખોના ફલકની દૃષ્ટિએ પ્રકારે – અભિલેખની ભાષા લિપિ – વર્ણનાં લક્ષણ – અંગર્ગત સ્વરચિહ્નો – સંયુકતાક્ષર-અંકચિહ્નો – સંકેતચિહ્નો – અભિલેખ લખવાની પદ્ધતિ – ચૌલુક્યકાલીન અભિ લેખોનું વિશ્લેષણ ૨. રાજકીય સ્થિતિ : ચૌલુકયવંશ [૩૨-૯૭] પ્રાસ્તાવિક – ચૌલુક્ય નામ – ચૌલુક્યકુલની ઉત્પત્તિ – ચૌલુક્યોના પૂર્વજો–ચૌલુક્યવંશને રાજકીય ઇતિહાસ – મૂળરાજને રાજ્યવિસ્તાર – ચામુંડરાજ-વલભરાજ-દુર્લભરાજ–ભીમદેવ ૧લે-આબુ પરનું સામ્રાજ્યમાળવા સાથે સંઘર્ષ – ભીમદેવની વિવિધ પ્રવૃત્તિઓ - કર્ણદેવ ૧ લેસિદ્ધરાજ જયસિંહ-કુમારપાળ-કુમારપાળના વિજય–અજયપાલ-મૂળરાજ ૨ –ભીમદેવ રજે (પ્રથમ વાર)-રાજ્ય-વિસ્તાર–જયસિંહ કે જયંતસિંહ ૨ જે–ત્રિભુવનપાલ ૩. રાજકીય સ્થિતિ : સમકાલીન રાજયો [૧-૧૧૨] - કચ્છને જાડેજા વંશ – ચૂડાસમાવંશ – જેઠવાવંશ – વાજવંશમાંગરોળ ગૃહિલવંશ – મેહર રાજ્ય – લાટનો ચાલુક્યવંશ – દક્ષિણને ચાલુક્યવંશ – ભરૂચને ચાહમાનવંશ–પરમારવંશ – ચૌહાણ વંશ – ગોવાને કદંબ વંશ ૪. રાજ્યતંત્ર [૧૧૩-૧૩૪] - રાજા–સામંતનાં બિરુદ-રાજાનાં કાર્યો, અધિકારીઓ-રાજ્યનીવહીવટી પદ્ધતિ–વિવિધ મંડળો અને એનાં પથક વિષય અને ગ્રામમંડળોને સ્થાન–નિર્ણય Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૫. આર્થિક સ્થિતિ . [૧૩૫-૧૫o] પ્રાસ્તાવિક–ખેતી-વેપાર-વણજ અને મહેસૂલ-પદ્ધતિ-ચલણનાણું સિક્કા-તેલમાપ-વ્યાજના દર–સમીક્ષા ૬. સામાજિક સ્થિતિ [૧૫૧-૧૭૫. વર્ણવ્યવસ્થા – વિવિધ જ્ઞાતિઓ – કાયસ્થજ્ઞાતિ-વિવિધ સમુદાયોમનુષ્ય નામ-સ્થળનામો-વિવિધ ગોત્ર-વિવિધ અટકે–સ્ત્રીઓની સામાજિક સ્થિતિ મોજશોખ-ખાનપાન-વહેમ-માન્યતા-સમીક્ષા ૭. ધાર્મિક સ્થિતિ [૧૭૬-૨૧૫]. પ્રાસ્તાવિક-ધમદાય-પૂર્તધમ–પૂર્ત કાર્યોની સમીક્ષા-પર્ધભાવનાબ્રાહ્મણ-પંચમહાય-ધર્મપરકતા-દેવપૂજા–આશ્રમે–વિવિધ સંપ્રદાયોશૈવ સંપ્રદાય-અભિલેખોમાં ઉલિખિત વિવિધ શિવાલયો-શાક્તસંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય-આદિત્યપૂજા- ગણેશપૂજા – સર્પપૂજાજેનધર્મ–જૈનધર્મમાં મૂર્તિપૂજા–જેનસૂરિઓ-દ્રોણાચાર્ય–પાáિલગણિ- વટેશ્વરસૂરિ–પૂર્ણકલશરિ દેવચંદ્રસૂરિવિજયસેનસૂરિ-હેમચંદ્રસૂરિ-વિવિધ ગચ્છ-ઉત્સ-પ. ૮. કાલગણના અને સમયનિર્દેશ [૨૧૬-૨૪૫૩ પ્રાસ્તાવિક–વિક્રમ સંવત-શક સંવત-વલભી સંવત-સિંહ સંવતસિંહ સંવતની ઉત્પત્તિ અંગે વિવિધ મંતવ્યો-સિદ્ધહેમકુમાર સંવત ૯. કલા [૨૪૬-૬૯) સ્થાપત્ય-અભિલેખામાં ઉહિલખિત નાગરિક સ્થાપત્ય-કિલા-જળા શ-કીર્તિસ્તંભે–અન્ય સ્થાપત્ય-અભિલેખેમાં ઉલ્લિખિત ધાર્મિક સ્થાપત્ય-અભિલેખેમાં ઉલિખિત પ્રતિમાઓ પરિશિષ્ટ ૧. અભિલેખમાંથી પ્રાપ્ત થયેલાં ગામને સ્થળનિર્ણય. રિ૭૦–૭૮૧ ૨. અભિલેખોની મિતિઓ અને એની અંગ્રેજી તારીખો [૨૭૯-૨૮૪] ૩. ચૌલુક્યકાલીન મુસ્લિમ–અભિલેખ --- રિ૮પ-૨૮૮] ૪. ચૌલુક્યકાલીન ત્રણ અભિલેખ : સમીક્ષા [૨૮૯૨૯૪) સંદર્ભસૂચિ [૨૯૫-૨૨૮] સંસ્કૃત અભિલેખો-ચૌલુક્યકાલીન અરબી-ફારસી અભિલેખો – પ્રતિમા–લેખો Page #13 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ સંદરથાની સૂચિ -- [૩ર૯-૩૩૫ લલિત સાહિત્ય-અભિલેખસંગ્રહો-ગુજરાતી ગ્રંથ-અપ્રસિદ્ધ (ટાઈપ કરેલા) મહાનિબંધ–હિંદી ગ્રંથ-અંગ્રેજી ગ્રંથે. ચિત્રા આકૃતિ ૧ ચૌલુક્યકાલીન વણે ૨ અંતર્ગત સ્વરચિહ્નો ૩ અંતર્ગત સંયુક્ત વ્યંજનો ૪ નૂતન શૈલીનાં અંકચિહ્નો ૫ અનુસ્વાર ૬ વિસગ ૭ હલંત વ્યંજન ૮ અવગ્રહ ૯ વિરામચિહ્નો શંખાકાર અને 3નાં મંગલ ચિહ્નો ચૌલુક્ય રાજાઓની સાલવારી નકશો : ચૌલુક્ય રાજ્યના વહીવટીવિભાગ આકૃતિ ૧૧ મૂલરાજનું વિ. સં. ૧૦૪૩ નું કડી–તામ્રપત્ર ૧ર અજિતનાથની પ્રતિમા પર વિ. સં. ૧૧૧૦ નો લેખ ૧૩ વિ. સં. ૧૧૮૧ ને પ્રતિમા–લેખ (વંથળી) ૧૪ વિ. સં. ૧૫૫ને કચ્છ ખેડા મહાદેવમાં આવેલ જયસિંહ સિદ્ધરાજનો શિલાલેખ ૫ ૧૫ જયસિંહ સિદ્ધરાજને સહસ્ત્રલિંગ સરોવર પર વિ. સં. ૧૧૯૫ નો કીર્તિસ્તંભ લેખ ૧૬ સિં. સં. ૬પ (વિ. સં. ૧૨૩૫)ને રુદ્રમહાલયના સ્તંભ પરને લેખ સિદ્ધપુર) ૭ ૧૭ મહારાણી ઉદયમતિની સલેખ પ્રતિમા (રાણીવાવ, પાટણ) ૮ ૧૮ વિ. સં. ૧૦૭૬ ને લેખયુક્ત પાળિયા (બોડીદર-કોડીનાર). ૧૯ જયસિંહ સિદ્ધરાજને ચાંદીના સિક્કો આવરણ ૪ જયસિંહ સિદ્ધરાજની લેખયુક્ત પ્રતિમા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૩ સક્ષેપન્જારા (ગુજરાતી) { { $ $ - અરબી અ. પ્ર. – અપ્રસિદ્ધ અ. પ્રા. જે. લે. સં. - અબુંદ પ્રાચીન જૈન લેખસંદોહ, ભાગ-૨. – ઈસ્વીસન કે. સં. દ. – કચ્છનું સંસ્કૃતિદર્શન કું. તી. - કુંભારિયાજી તીર્થ ગુ. એ. લે. - ગુજરાતના અતિહાસિક લેખ, ભાગ ૨-૩ ગુ. પ્રા. ઈ. - ગુજરાતને પ્રાચીન ઇતિહાસ - લે. હરિપ્રસાદ શાસ્ત્રી ગુ. મ. રા. ઈ. T - ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ ગુ. મૂ. - ગુજરાતનું મૂર્તિવિધાન ગુ. રા. સાં. ઈ. - ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહા ગુ. સાં. ઈ. – ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ – લે. રત્નમણિરાવ જેટ ચા. જે. તી. ! - ચાર જૈન તીર્થો , , જે. સા. સં. ઈ. . -- જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ " જે. ધા. પ્ર. લે. સં. ' - જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહ, ભાગ ૧-૨ છે. સ. પ્ર. – જૈન સત્યપ્રકાશ છે. પ્ર. લે. સં. – જૈન પ્રતિમાલેખસંગ્રહ તા. – તામ્રપત્ર}" છે. ધા. પ્ર. પા. , પરિ , – ધાતુપ્રતિમા. - પાષાણુ , - પરિશિષ્ટ બુ. શિ. શા. – બૃહદ્ શિલ્પશાસ્ત્ર | (સં. જગન્નાથ અ. સોમપુરા) 2. ચિં , - પ્રબંધચિંતામણિ પ્રા. જે. લે. , - પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભાગ ૨ (૧૯૨૧) Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪. - - - - - હું છું પ્રા. લે. સં. - પ્રાચીન લેખસંગ્રહ, ભાગ ૧ - પ્રાગ્વાટ ઈતિહાસ ફા. - ફારસી ભી. પા. તી. - ભીલડિયા પાર્શ્વનાથતીર્થ ભ. તી. - ભરેલ તીર્થ મે. ગુ. – મૈત્રકકાલીન ગુજરાત રા. પ્ર. લે. સં. – રાધનપુર પ્રતિમાલેખસંદેહ વિ. સં. – વલભી સંવત વિ. સં. - વિક્રમ સંવત - શંખેશ્વર તીર્થ – શિલાલેખ ધ. સં. ઈ. – શૈવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ સિ. સં. – સિંહ સંવત હિ. સં. – હિજરી સંવત સંક્ષેપ સૂચિ (અંગ્રેજી) આ. ડી. બ. એ. એ. પી. – આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઓફ બરોડા સ્ટેટ, - એન્યુઅલ રિપોર્ટ, ૧૯૩૭–૩૮ આ. રી. . સ. – આર્કિપેલેજિકલ રિપોર્ટ, વેસ્ટર્ન સકલ આ. સ. ઈ. – આર્લોિજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, ૧૯૩૬-૩૭ આ. સ. ઓ. ઈ. એ. પી. - આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, એન્યુઅલ રિપટ, ૧૯૦૨-૩ આ. સ. . ઈ. – આર્કિયોલોજિકલ સર્વે ઓફ વેસ્ટ ઈન્ડિયા, # $ # # F G $ & * હં હં આ. સ.. સ. કે. પી. – આર્કિયોલેજિકલ સર્વે ઑફ વેસ્ટર્ન સર્કલ, પ્રોગ્રેસ રિપટ, ૧૯૦૫૬, ૧૯૦૮ ઈ. ઈ. બ. સ્ટે. ' – ઈપેટન્ટ ઈસ્ક્રિપ્શન્સ ફેમ ધી બરડા સ્ટેટ, પુ. ૧ (૧૯૪૩) - ઇન્ડિયન એન્ટિરી ઈ. કા. – ઈસ્ક્રિપ્શન્સ એક કાઠિયાવાડ (૧૯૪૪) ઈ. હિ. . - ઇન્ડિયન હિલ્લિ કાર્ટ રુ. ૨૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ છે. ઈ. - એપિઝાફિયા ઇન્ડિકા છે. ઈ. સ. ૫. સ. – એપ્રિચાફિયા ઇન્ડિકા અરેબિક એન્ડ પર્શિયન સલીમેન્ટ છે. ઈ. ઓ. કે. સે. ૭ – એલ ઈન્ડિયા એરિયેન્ટલ કોન્ફરન્સ સેશનઃ ૭ છે. ઈ. મે. - એપિગ્રાફિયા ઇન્ત–મેસ્લેમિકા છે. પી. ઈ. એ. - એન્યુઅલ રિપેટ ઓફ ધી ઈન્ડિયન એપિગ્રાફી છે. રી. . યુ. - એન્યુઅલ રિપેટ ઓફ ધી વોટ્સન મ્યુઝિયમ, રાજકોટ છે. ભા. ઓ. રી. ઈ. – એનાઉસ ઓફ ધી ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ, ક. સન્ટ – કે સેન્ટ મેગેઝિન, સુરત કો.ઈ.ભા. – કેપસ ઈન્ટિક્રસન્સ, ભાવનગર ગા. આ. સી. ૩ – ગાયકવાડ આર્કિયોલોજિકલ સીરિઝ, (ધી રિમેઈન્સ ઓફ ડભાઈ ઓર દર્ભાવતી ઇન બરોડા સ્ટેટ એ. સે. બે. . - જર્નલ ઓફ ધી એશિયાટિક સોસાયટી ઓફ - બેંગાલ ઓ. ઈ. - જર્નલ ઓફ ધી એરિયેન્ટલ ઈન્સ્ટિટયૂટ છે. બા. એ. સે. – જર્નલ ઓફ ધી બેબે બ્રાન્ચ ઓફ ધી એશિયાટિક સોસાયટી જ. યુ બે. - જર્નલ ઓફ ધી યુનિવર્સિટી ઓફ એ જ રે એ. સ. ઈ. - જર્નલ ઓફ ધી રોયલ એશિયાટિક સેસાયટી ઓફ ઈન્ડિયા, (ન્યૂ સીરિઝ) ત એ. ડે. - તઝકિર એ-એલિઆ-ઈન્ડેક્કન . ઈ. એ. - ન્યૂ ઈન્ડિયન એટિવેરી, પુ ૧ પુ. એ. – પૂના એરિયેન્ટાલિસ્ટ છો. ઓ. કે. પૂ. – પ્રોસિડિંગ્સ આફ ઓરિયેન્ટલ કોન્ફરન્સ, પૂના પ્રો. ઈ. હિ. કે. - એસિડિસ ઓફ ઈન્ડિયન હિસ્ટરી કોંગ્રેસ પ્રો. જે. એ. સે. ૨. સ. - પ્રોસિડિંગ્સ આ રોયલ એશિયાટિક સોસાયટી, વેસ્ટર્ન સર્કલ, ૧૯૦–૮, ૧૯૧૫-૧૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ છે. ગે. ૧. ૧ ભા. પ્રા. સં. ઈ. ' જે છે : જે ભા વિ, (અ) મું. મેં. અ. ઈ. – ગેઝેટિયર ઓફ ધ બેએ પ્રેસિડન્સી, પુ. ૧, ભા. ૧ (૧૮૯૬) - એ કલેકશન ઓફ પ્રાકૃત એન્ડ સંસ્કૃત . ઈક્રિપ્શન્સ પબ્લિષ્ઠ બાય ધ ભાવનગર આર્કિ યોલેજિકલ ડિપાર્ટમેન્ટ - ભારતીય વિદ્યા - મુસ્લિમ મોન્યુમેન્ટસ ઓફ અહમદાબાદ ઇસ્ક્રિશન્સ - રિવાઈઝડ લિસ્ટ એન્ટિવરિયન રિમેઈન્સ ઈન ધી બોમ્બે પ્રેસિડન્સી - એ લિસ્ટ ઓફ ધી ઈસ્ક્રિશન્સ ઓફ નોધને ઇન્ડિયા (એઈ, પૃ. ૧૯-૨૧ ના પરિશિષ્ટ-રૂપે) (૧૯૨૭–૩૧) – વિયેના ઓરિયેન્ટલ કેન્ફરન્સ, આર્યન સેકશન 'રિપોર્ટ – વિયેના ઓરિયેન્ટલ જર્નલ રિ. લિ. એ. પી. * . છે. ઈ. વિ, એ કે, આ સે. વિ. ઓ. જ. * Page #18 -------------------------------------------------------------------------- ________________ ચૌલુક્યકાલીન અભિલેખો : - પ્રાસ્તાવિક વિશ્લેષણુ (૧) અભિલેખે અને તેની અગત્ય અભિલેખ એટલે કેઈ પદાર્થ પર કોતરેલું લખાણ. સામાન્ય રીતે આ પ્રકારનાં લખાણ શિલા પર કોતરવામાં આવતાં હોય છે, જે શિલાલેખ તરીકે ઓળખાય છે. અલબત્ત, કેટલાંક લખાણે તામ્રપત્રો અને ધાતુપ્રતિમાઓ જેવી અન્ય સામગ્રી પર કોતરેલાં જોવા મળે છે, પરંતુ તેને શિલાલેખ તરીકે ઓળખાવાય નહિ. આ પ્રકારના કોતરેલા લેખ માટે “ઉત્કીર્ણ લેખ” એમ કહેવામાં આવે છે. હવે આ અંગે “અભિલેખ” જે પારિભાષિક શબ્દપ્રયોગ રૂઢ કરવામાં આવ્યા છે, જે ઉચિત છે. - અભિલેખોને મુખ્ય હેતુ અમુક વ્યક્તિ કે વૃત્તાંતને લગતી માહિતી મજબૂત પદાર્થ પર કોતરીને એની કાયમી નોંધ રાખવાનું હોય છે. આથી આ લખાણ જે તે વ્યક્તિ કે વૃત્તાંતના ઇતિહાસ માટે સમકાલીન સમયનું મહત્વનું સાધન બની રહે છે. આ લખાણમાં એ સમયની વ્યક્તિ અથવા કેઈ મહત્ત્વની ઘટનાનું નિરૂપણ એ કાલના લેખકે કર્યું હોવાથી લખાણની ઘણી માહિતી શ્રય હોય છે. અલબત્ત, આ લખાણ કાવ્યમય કે પ્રશંસાત્મક હોય તો એવા કિસ્સાઓમાં અતિશયોક્તિ કે કલ્પનાનું ભારણ વધી ગયેલું હોય છે. આમ છતાં અતિશયોક્તિ કે કલ્પનાઓથી અતિરંજિત એવાં વૃત્તાતો પણ તત્કાલીન કે અનુકાલીન અનુશ્રુતિઓ કરતાં વધુ શ્રદ્ધેય હોય છે. અલબત્ત, આમાં ઇતિહાસનું તત્ત્વ ગાળી, ચાળીને લેવું પડે છે તેમ જ જરૂર પડે તેને અન્ય સાધનોથી ચકાસવું પણ પડે છે. આમ આમાંથી એકંદરે સમકાલીન પ્રમાણભૂત માહિતી મળતી હાઈ કોઈ પણ દેશ કે પ્રદેશને ઇતિહાસ તારવવા માટે એને લગતી બધી સાધન-સામગ્રીઓમાં અભિલેખોનો ઉપગ અનિવાર્ય ગણાય. અભિલેખના અભ્યાસમાં સહુથી મહત્વની બાબત તેમના યથાર્થ વાંચનની છે. તે માટે જે તે કાલની લિપિ તેમજ તે તે કાલની ભાષાનું જ્ઞાન આવશ્યક Page #19 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન બને છે. સામાન્ય રીતે અભિલેખો તે તે કાલની પ્રશિષ્ટ ભાષામાં લખાયેલા હોય છે. ચૌલુક્ય કાલના થોડા અરબી લેખોને બાદ કરતાં મોટા ભાગના લેખો સંસ્કૃત ભાષામાં લખાયા છે. લિપિ પરત્વે પણ આ કાલમાં પ્રચલિત આદ્ય સ્વરૂપની નાગરી લિપિ વ્યાપકપણે પ્રચલિત હાઈ સંસ્કૃત ભાષા અને આદ્યસ્વરૂપની નાગરી લિપિના જ્ઞાનથી મોટા ભાગના લેખો ઉકેલી શકાય છે. ભાષા તેમજ લિપિમાં થોડી થોડી વિશિષ્ટતા હોય છે, જે તેને અભ્યાસ કરતાં તરતા ; ખ્યાલમાં આવે છે. અભિલેખોમાં યથાર્થ પઠનથી એમાં નોંધાયેલી મહત્વની હકીકતોની માહિતી. પ્રાપ્ત થાય છે. સાધારણ રીતે અભિલેખોમાં મોટાભાગે જે તે કાલના રાજાઓનાં નામ તેમનું કુલ તથા ઘણે ભાગે પ્રવર્તમાન સંવત્સરના વર્ષમાં સમયનિર્દેશ કરેલ હોય છે. આથી તે કાલના રાજકીય ઈતિહાસ તથા તેની સાલવારી માટે નોંધપાત્ર માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અભિલેખમાં સેંધાયેલી અન્ય વિગતોના આધારે જે તે કાલનાં ધર્મ, સમાજ, અર્થતંત્ર, રાજ્યતંત્ર, સ્થાપત્ય, શિલ્પ વગેરેને લગતી મહત્વની સાંસ્કૃતિક વિગતો ઉપલબ્ધ થાય છે. પ્રાચીન અભિલેખોમાં નિર્દેશ પામેલાં સ્થળે રાજાઓ, વર્ષો વગેરેને નિર્ણય કરે એ અભ્યાસની બાબત બને છે અને આથી જ્યાં સ્પષ્ટ લિખિત ઇતિહાસ મળતો ન હોય ત્યાં મુખ્યત્વે અને જ્યાં લિખિત ઇતિહાસ મળતા હોય તેને પ્રમાણભૂત બનાવવાની દષ્ટિએ અભિલેખોને અભ્યાસ મહત્ત્વનું બની રહે છે. આ દષ્ટિએ અહીં ચૌલુક્યકાલીન અભિલેખોને અભ્યાસ અભિપ્રેત છે. (૨) પ્રસ્તુતકાલીન અભિલેખનું પઠન, પ્રકાશન અને સૂચીકરણ: - ચૌલુક્યકાલીન અભિલેખો જુદા જુદા સામયિકોમાં છેલ્લા કેટલાક દાયકાથી પ્રગટ થતા રહ્યા છે. આ અભિલેખો પ્રગટ કરવામાં નીચેની વ્યક્તિઓએ પિતાને ફાળો આપ્યો છે : - ઈ. હુશ, એચ. લ્યુડસ, એચ. એચ. ધ્રુવ, એચ. એચ. વિલ્સન, કઝીન્સ, કનૈયાલાલ ભા. દવે, કિહેન, કે. એન. દીક્ષિત, કાશીનાથ પાઠક, ગિરજાશંકર વ. આચાર્ય, જે. એસ. કુડાલકર, જે. જી. કુન્હી, જે.એફ. ફલીટ, જી. ખૂલર, 3. એ. દેસાઈ, ડી. આર. ભાંડારકર, ડી. બી. ડિસકળકર, ડી. સી. સરકાર, દ. પૂ. ખખ્ખર, દેવીપ્રસાદ મુન્શી, પિટર્સને પીટર, બનેંસ, પ્રવીણચંદ્ર પરીખ. ભારતી શેલત, ભોગીલાલ સાંડેસરા, મુનિ દર્શનવિજ્યજી, મુનિ જયંતવિજયજી Page #20 -------------------------------------------------------------------------- ________________ ચૌલુક્યકાલીન અભિલેખો : પ્રાસ્તાવિક વિશ્લેષણ મુનિ જિનવિજયજી, રતિલાલ ડી. દેસાઈ, રામકર્ણ પંડિત, રામસિંહ રાઠોડ, વજેશંકર ઓઝા, વી. એસ. સુકથંકર અને હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, વગેરે. આ અભિલેખો પૈકીના ઐતિહાસિક અભિલેખને સંગ્રહ “ગુજરાતના ઐતિહાસિક અભિલેખે”માં શ્રી ગિરજાશંકર વલ્લભજી આચાયે કરેલ છે. આ કાલના લેખોની “સૂચિ” પણ ગુજરાત ઈતિહાસ પરિષદ તરફથી પ્રગટ કરવામાં આવી છે. શ્રી અશોક મજુમદારે આ અભિલેખોની વાચનાને ઉપયોગ કરીને “The Chaulukyas of Gujarat” નામે પુસ્તક રચ્યું છે. દુર્ગાશંકર શાસ્ત્રીએ “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસમાં અને શ્રી રસિકલાલ છો. પરીખે “કાવ્યાનુશાસન”ની પ્રસ્તાવના રૂપે આપેલ ગુજરાતના ઇતિહાસમાં તેને કેટલાક ઉપયોગ કર્યો છે. વળી સોલંકી કાલને લગતા “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” ગ્રંથ ૪ તેમજ શ્રી નવીનચંદ્ર આચાર્યો એ નામે લખેલ ઇતિહાસમાં એમને ઉપયોગ થયો છે, પરંતુ આ બધા ગ્રંથમાં અભિલેખોને સર્વાગી ઉપયોગી થયો નથી. એમાં ઘણું કરીને ચૌલુક્યો ઇતિહાસ પર વધુ ઝોક અપાય છે અને તેમાં સાહિત્યિક સાધનો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોઈ અભિલેખોને તેના પૂરક તરીકે ઉપયોગ વિશેષ થયો છે. અહીં આ અભિલેખોને સર્વાગી અભ્યાસ કરી તેમાં જરૂર પડે આનુષંગિકપણે સાહિત્યિક સામગ્રીને ઉપયોગ કર્યો છે. (૩) અભિલેખેનું વગીકરણ આ સમયની અભિલેખેનું સામાન્ય વર્ગીકરણ કરતાં એમાં કુલ ૬૪૪ અભિલેખ પ્રાપ્ત થાય છે. આમાં શિલાલેખો ૨૩૫ અને પ્રતિમાલેખ ૪૦૦ નો સમાવેશ થાય છે. ર૩૫ શિલાલેખો પૈકી ૧૮૨ લેખે શિલા પર અને પ૩ જેટલા તામ્રપત્રો પર લખાયેલા મળે છે, જ્યારે ૪૦૯ પ્રતિમાલેખમાંથી ૩૩૪ લેખો પાષાણ પ્રતિમાઓ પર કોતરેલા છે, જયારે ૫ લેખ ધાતુ-પ્રતિમાઓ પર કતરેલા જેવા મળે છે. અહીં આ વગીકરણને આધારે બે મુદ્દાઓ વિશેષ સેંધપાત્ર બને છે : ચૌલુક્ય કાલમાં પાષાણ પ્રતિમાઓ પર છેતરાયેલા લેખોની સંખ્યા વધુ છે અને ધાતુ પર પ્રતિમાલેખોની સંખ્યા લગભગ પાંચમા ભાગની છે. એ પરથી એ કાળે પાષાણુ પ્રતિમા કરાવવાનું વલણ વિશેષ પ્રવર્તતું જણાય છે. સમય જતાં ધાતુ પ્રતિમાઓ કરાવવાનું વલણ વધતું જાય છે અને ધાતુ પ્રતિમાઓની સંખ્યા પાષાણ પ્રતિમાઓ કરતાં પણ વધી જતી હોવાનું નજરે પડે છે.' Page #21 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકાલીન અભિલેખે : એક અધ્યયન બીજું, ચૌલુકય કાલની પહેલાં ત્રિક કાલ તેમજ અનુમૈત્રક કાલમાં શિલાલેખોની સરખામણીમાં તામ્રપત્રોની સંખ્યા વિશેષ મળતી હતી. આ કાલમાં તામ્રપત્રોની સંખ્યા ઘટી છે અને શિલાલેખોની સંખ્યા વધીને લગભગ ત્રણ ગણું જેટલી થઈ છે. ઉત્તરાલમાં તામ્રપત્રો પરના લેખો વિરલ બનતા જાય છે, જ્યારે શિલાલેખોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. (૪) અભિલેખોના ફલકની દષ્ટિએ પ્રકારે ફલકની દષ્ટિએ ઉપલબ્ધ અભિલેખેને નીચેના પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય? શિલાલેખ : શિલા એટલે કે પથ્થર કે ખડક પર લખાણ કેતરવાની પ્રથા ભારતની જેમ ગુજરાતમાં અતિ પ્રાચીનકાળથી પ્રચલિત હતી. ઈ. પૂ. ત્રીજી સદીના અશોકના ગિરનાર શૈલલેખો એના આ પ્રકારના પ્રાચીનતમ પુરાવા રૂપ છે. સોલંકીકાળ દરમ્યાન ઘણા લેખ શિલા પર લખાયેલા છે, જેમકે સિદ્ધરાજ જયસિંહને વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૭)ને ગાળાને લેખ આ પ્રકારનું સરસ દષ્ટાંત પૂરું પાડે છે. ભીમદેવ–૨ જાને વિ. સં. ૧૨૯૧ (ઈ. સ. ૧ર૩૫)ને આબુને શિલાલેખ પણ આ પ્રકારને સરસ નમૂને પૂરે પાડે છે. શિલાલક: શિલાફલક એટલે પથ્થરની તકતી. આના પર સાધારણ રીતે નાના કે મધ્યમ કદને લેખ લખાતો. સામાન્ય રીતે શિલાની સરખી ઘડેલી સુંવાળી બાજુ પર આવો લેખ કરવામાં આવતો. આ પ્રકારના લેખ મંદિર, વાવ, મસ્જિદ, કબર વગેરેના નિર્માણ, જીર્ણોદ્ધારને લગતાં લખાણ ધરાવતા હોય છે. આ કાલ દરમ્યાન આ પ્રકારના લગભગ ૪૨ જેટલા લેખો ઉપલબ્ધ થયા છે. જેમકે સિદ્ધરાજના સમયને વિ.સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૮)ને કચ્છભદ્રેશ્વરને ચોખંડા મહાદેવને લેખ આ પ્રકાર છે. કુમારપાલના સમયને વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬) ના માંગરોળની સોઢલી વાવને લેખ તેમજ હિ. સં. ૬૧૫ (ઈ. સ. ૧૨૧૮)ની ખંભાતની સાલ્વામહેલ્લા મસ્જિદને લેખ આના દષ્ટાંતરૂપ છે. શિલાભ : ધણી વાર કેટલાક લેખો શિલા સ્તંભ પર કોતરવામાં આવતા. તેને શિલા સ્તંભ–લેખ કહેવામાં આવે છે. આ કાલ દરમ્યાન આ પ્રકારના બે લેખ પ્રાપ્ત થયેલા છે. વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૮)ને સિદ્ધરાજ જયસિંહના સમયને કીર્તિસ્તંભ લેખ સિદ્ધપુરના Page #22 -------------------------------------------------------------------------- ________________ ચૌલુક્યકાલીન અભિલેખે પ્રાસ્તાવિક વિશ્લેષણ રૂદ્રમહાલયમાં આવેલો છે. જો કે હાલ આ લેખ સ્તંભ પર આવેલ નથી પરંતુ પાટણમાં વિજયકૃઆ નામના મોહલ્લામાં આવેલ શિવમંદિરની દીવાલમાં એને ચણી લેવામાં આવ્યા છે. બીજે લેખ ભીમદેવ–૨ જાના સમયને વિ.સં. ૧૨૩૫ને છે, જે સિદ્ધપુરમાંથી મળી આવેલો છે.’ પાળિયા-લેખ: પતિની પાછળ સતી થયેલી સ્ત્રીની યાદગીરીમાં તેમજ મુદ્ધમાં વીરગતિ પામેલ યોદ્ધાની યાદમાં શિલા-સ્તંભ કે શિલા-ચષ્ટિ પર લેખ કરવામાં આવતા. આવા શિલાલેખને “પાળિયા”—લેખ તરીકે ઓળખવામાં આવે છે. જે સતીને લગતે પાળિયા–લેખ હોય તે પાળિયામાં સતીને કંકણવાળા હાથની કે પતિનું શબ હાથમાં લઈ બેઠેલી સ્ત્રીની આકૃતિ કરવામાં આવેલી હોય છે, જ્યારે ચોદ્ધાને લગતા પાળિયામાં લેખની ઉપર તલવાર, ભાલે કે ઢાલ ધારણ કરેલા ઘોડેસવારની આકૃતિ કરવામાં આવેલી હોય છે.. ચૌલુક્ય કાળ દરમ્યાન જૂનામાં જૂને પાળિયા-લેખ વિ. સં. ૧૦૬૦ (ઈ. સ. ૧૦૦૩-૦૪)ને મળે છે. આ લેખ કચ્છના સિક્કા ગામમાંથી પ્રાપ્ત થયેલ છે. પ્રસ્તુત લેખ સ્પષ્ટ વંચાય નથી. વિ.સં. ૧૦૭૬ (ઈ. સ. ૧૦૨૦) ને પાળિયા–લેખ બોડીદર (કેડીનાર)માંથી પ્રાપ્ત થયો છે.૧૦ આ પછી કચ્છ ગેડીમાંથી વિ. સં. ૧૨૬૮ (ઈ. સ. ૧૨૧૧-૧૨ના વર્ષને પાળિયા–લેખ પ્રાપ્ત થાય છે. આ લેખ ક્ષેત્રપાળના પાળિયાને લગતો છે. લેખના અક્ષરો જમીનમાં દટાઈ ગયા છે, તેથી એ વાંચી શકાતા નથી.૧૧ વિ. સં. ૧૨૭૭ (ઈ. સ. ૧૨૨૧) પાળિયા લેખ પણ કચ્છ ગેડીમાંથી પ્રાપ્ત થયો છે. ૨ આ લેખની બે લીટી વાંચી શકાય છે.૧૩ તે પરથી જાણી શકાય છે કે આ પાળિયો સાચોરા બ્રાહ્મણ દલસુખ જોશીને છે, જે કરણ પધરિયા સાથેના ગરાસ અંગેના ઝઘડામાં બળીને મરી ગયેલો.૧૪ આ પાળિયો ૧૦ ફૂટ ઉંચો છે જે તેની વિશેષતા ગણાય. આ પાળિયામાં ડાબે હાથ જમીન પર ટેકવી ત્રાગાળી મુદ્દા ઉપવેલી છે. પ્રતિમાલેખ : પાષાણ પ્રતિમાની બેસણ પર કે પીઠ પર કેટલીકવાર લેખો કેતરવામાં આવે છે. ધાતુની પ્રતિમામાં સાધારણ રીતે લેખ પાછળની બાજુએ, જ્યાં જ્યાં ખાલી જગ્યા જણાય ત્યાં આડાં, ઊભાં કે અર્ધવર્તુળાકારે લખાણ લેવામાં આવતાં નજરે પડે છે. પ્રતિમાલેખમાં પ્રતિમાના નિર્માણ તથા તેની પ્રતિષ્ઠાને લગતી હકીકત નોંધવામાં આવે છે. ચૌલુક્ય કાળ દરમ્યાન આ પ્રકારના કુલ ૪૦૯ લેખો પ્રાપ્ત થયા છે, જે મોટાભાગના જૈનધર્મને લગતા છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકચઢાલીન અભિલેખા : એક અધ્યયન તામ્રપત્રો : ઘણા પ્રાચીન સમયથી ભૂમિદાનના મહિમા સ્વીકારાયા છે. ભૂમિદાનથી દાન લેનારને કાયમી ઊપજતું સલામત સાધન પ્રાપ્ત થતું હતુ. ભૂમિદાન વંશપરંપરાગત હેાવાથી એ ભૂમિના ભાગવટા પેઢી દર પેઢી ચાલુ રહેતા. આથી ભૂમિદાન સાથે એને લગતું ખત લખી આપવામાં આવતું અને એ રાજશાસનનું ખત તાંબાના પતરા પર કાતરાવી આપવામાં આવતું. તાં” એ દી ટકાઉ . પદાર્થ હેાઈ તેના પરના લખાણના દસ્તાવેજ સૈકાઓ સુધી ટકી રહેતા. દાનશાસન કાતરેલાં તાંબાનાં પતરાંને તામ્રપત્ર”, “તામ્રશાસન” કે દાનપત્ર' કહેવામાં આવે છે. એમાં લેખને અતે રાજના સ્વહસ્ત (દઋત) કરવામાં આવતા હાય છે. પતરાંની આડી કે ઊભી ધાર પાસે એક કે બે કાણાં પાડવામાં આવતાં અને તેમાં તાંબાની સળી પરેાવીને તેની ઠંડી વાળવામાં આવતી. આમાંની એક કડીના સાંધા પર તાંબાના કે કાંસાના ગટ્ટો લગાવીને તેના પર રાજમુદ્રાની છાપ લગાડવામાં આવતી, જેથી જુદાં જુદાં શાસનપત્રામાં પતરાંને આડાં-અવળાં જોડી શકાય નહી. દાનપત્રમાં અક્ષર ઊંડા કાચવામાં આવતા, આથી અક્ષરાની ક્રારા ઉપસેલી રહેતી. સામાન્ય રીતે તામ્રપત્રને જમીનની અંદર, પાણિયારામાં, કાઠીમાં કે દીવાલની અંદર રાખેલા બાકેારામાં મૂકવામાં આવતાં હતાં. વિ. સં. ૧૧૮૪ (ઈ. સ. ૧૧૨૮)નુ સિદ્ધરાજ જયસિંહનું તામ્રપત્ર નદીની ભેખડામાંથી મળી આવ્યું હતુ,૧૫ જ્યારે મૂળરાજ–ર જાનુ વિ. સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૬)નું બ્રાહ્મણવાડામાંથી પ્રાપ્ત થયેલુ. તામ્રપત્ર -પાણિયારામાંથી મળ્યું હતુ..૧૬ તામ્રપત્રના ઉપલા પતરાની અને નીચેના પતરાની બહારની બાજુ કારી રાખવામાં આવતી હતી. એટલે કે પતરાની અંદરની બાજુ પર જ લખાણ કાતરવામાં આવતું હતું. આ લખાણુની નજીકની બાજુએ એક ખીન્ન પાસે ઘસાય નહીં તે માટે એની કિનારાને અંદરની બાજુ સ્હેજ ઉપસાવવામાં આવતી હતી. આ કાલનાં બધાં પતરાં આ પ્રશ્નારનાં દષ્ટિગાચર થાય છે. આ કાલ દરમ્યાન કુલ ૫૩ જેટલાં તામ્રપત્રા ઉપલબ્ધ થયાં છે. આ તામ્રપત્રાને તેનાં પૂર્વાવતી મૈત્રક કાલનાં તથા અનુમૈત્રક કાલનાં તામ્રપત્રા સાથે સરખાવતાં તે ઉત્તરમૈત્રક ઢાલનાં તામ્રપત્રાની સાથે મળતાં જણાય છે. અનુમૈત્રક કાલમાં રાષ્ટ્રકૂટાનાં તામ્રપત્ર ત્રણ પતરાં પર કાતરાયેલાં હતાં, જ્યારે તેની પહેલાં મૈત્રકેાનાં તામ્રપત્ર બે પતરાં પર કાતરેલાં હતાં. અલબત્ત, એમનુ કદ માં રખાતું. ચૌલુકચકાલીન તામ્રપત્રો પણ સાધારણ રીતે માટા કદનાં ખે Page #24 -------------------------------------------------------------------------- ________________ ચૌલુકાકાલીન અભિલેખો પ્રાસ્તાવિક વિશ્લેષણ પતરાં પર એક બાજુએ કોતરાયેલાં મળે છે. માપની દૃષ્ટિએ ભીમદેવ–૧ લાનું વિ. સં. ૧૦૮૬ નું તામ્રપત્ર સૌથી નાનું ૧૦.૧૬ ૪ ૭.૬૨ સે. મી.નું છે, જ્યારે સહુથી મોટું તામ્રપત્ર અભિનવ સિદ્ધરાજનું વિ. સં. ૧૨૮૦ નું છે, જેનું માપ ૩૮.૧ ૪૩૫.૮૬ સે.મી. નું મળે છે. આ કદનું તામ્રપત્ર ભીમદેવ–૨ જાનું વિ. સં. ૧૨૮૭ નું પણ મળે છે.૧૮ તે પરથી એમ લાગે છે કે શરૂઆતમાં લખાણ ટૂકે હાઈ તામ્રપત્ર નાનાં હતાં. ધીમે ધીમે લખાણ વધતાં તેમનું કદ પણ વધતું ગયું. (૫) ભાષા આ કાલ દરમ્યાન મોટા ભાગના અભિલેખો સંસ્કૃત ભાષામાં લખાયા છે, જ્યારે ચેડા અરબી-ફારસી ભાષામાં પણ લખાયા છે. ઉપલબ્ધ સંસ્કૃત અભિલેખો પૈકી કેટલાક પદ્યમાં,૨૨ કેટલાક ગદ્યમાં ૩ અને કેટલાક ગદ્ય તેમજ પદ્ય એમ ઉભય રીતે લખાયેલા જોવા મળે છે.૨૪ આ અભિલેખોમાં પ્રજાયેલ ગદ્ય સામાન્ય પ્રકારનું છે અને તે સ્પષ્ટપણે સમજી શકાય તેવું છે. અલબત્ત, કઈ કઈ વાર સમાસ-બાહુલ્ય ધરાવતાં ગદ્ય લખાણેનું આલંકારિક સ્વરૂપ પણ મળી આવે છે.૨૫ અભિલેખની ભાષામાં બેલચાલની લઢણ અનુસાર કેટલીક વિલક્ષણતાઓ વરતાય છે. તેનાં કેટલાંક દૃષ્ટાંત અત્રે પ્રસ્તુત છે: (૧) લેખન પદ્ધતિમાં વાને માટે વ પ્રયોજેલો છે. દંતસ્થાની ઉષ્માક્ષર ઘણીવાર તાલુસ્થાની માટે અને તાલુસ્થાની ઉષ્માક્ષર દંતસ્થાની ઉષ્માક્ષર માટે વાપરવામાં આવેલ હોય છે.૨૬ (ર) કેટલીકવાર શબ્દોને નાન્યતર જાતિમાં વાપરવામાં આવતા હોય છે. - જેમ કે અજયપાલના વિ. સં. ૧૨૯ ના લેખમાં ગ્રામ શબ્દ બધી જગ્યાએ નાન્યતર જાતિમાં વપરાયેલ નજરે પડે છે.૨૦ (૩) કેટલાક લેખોમાં વ્યંજને તેમજ તાલવ્ય શબ્દોને બેવડાવવામાં આવેલા છે. જેમ કે કુમારપાલના વિ. સં. ૧૨૧૩ના લેખમાં વ્યંજન ને બેવડાવ્યું છે. ૨૯ (૪) સંયુક્તાક્ષરમાં “” પછી આવતા વ્યંજનને બેવડાવવાને વિકલ્પ ખૂબ પ્રચલિત હેવાનું જણાય છે જેમ કે અશ્વેિત, ધર્મ, સુર્ય, વગેરે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખે એક અધ્યયન (૬) લિપિ - ચૌલુક્યકાલીન અભિલેખોને આધારે એ સમયની લિપિનું સ્વરૂપ જાણવા મળે છે. ગુજરાતમાં ૯ મી સદીની દક્ષિણી શૈલીની લિપિના બદલે ઉત્તરી શૈલીની આઘનાગરી લિપિને પ્રયોગ શરૂ થયો હતો અને ટૂંક સમયમાં આ લિપિએ દક્ષિણી લિપિનું સ્થાન લઈ લેતાં સમગ્ર ગુજરાતમાં આદ્ય-નાગરી લિપિને, પ્રયોગ થવા લાગ્યા હતા.૩૦ ચૌલુક્ય કાલની લિપિ એનું સ્વાભાવિક અનુસંધાન ધરાવે છે. આ લિપિને સેલંકી કાલના લાંબા સમય દરમ્યાન વિકાસ થયો હતો. અલબિરૂનીએ લાદેશ (લાટદેશ)માં “લારી” લિપિ પ્રચલિત હેવાનું લખ્યું છે.૩૧ દક્ષિણ ગુજરાતને એ સમયે “લાટ”ના નામથી ઓળખવામાં આવતા હતર તેમજ એ વિસ્તારની લિપિ લારી કહેવાતી હાય. આ સમયમાં સેલંકી રાજવીઓના લેખો ઉપરાંત સમકાલીન રાજવંશ જેવા કે માળવાને પરમારવંશ, મોઢવંશ, લાટને ચૌલુક્યવંશ, આબુ પરમારવંશ, સૌરાષ્ટ્રના જેઠવા અને મહેરવંશ વગેરેના ઉપલબ્ધ લેખોને સમાવેશ થાય છે. એ લેખને લિપિવિષયક સર્વાગી અભ્યાસ “ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીને લિપિવિકાસ” નામના પુસ્તકમાં ડૉ. પ્રવીણચંદ્ર પરીખે કરેલ છે. અહીં તેના આધારે કેટલુંક અવલોકન પ્રસ્તુત છે : અભિલેખામાં પ્રયોજાયેલા વર્ષે અહીં સાથે આપેલ છિક (આકૃતિ ૧)માં ચૌલુકયકાલીન લિપિમાં પ્રયોજાયેલા વર્ણો આ ક્રમમાં ગોઠવેલા છે : (૧) પહેલા ઊભા ખાનામાં મૂળરાજ તેમજ યુવરાજ ચામુંડરાજના લેખોમાંથી, (૨) બીજા ખાનામાં ભીમદેવ-૧, કર્ણ દેવ અને સિદ્ધરાજના લેખમાંથી, (૩) ત્રીજા ખાનામાં કુમારપાળ, મૂળરાજ-રજે, ભીમદેવ-ર જે અને જયસિંહ ૨ જાના લેખમાંથી, (૪) ચોથા ખાનામાં માળવાના પરમાર રાજા સીયક (ર ) અને ભોજદેવના લેખમાંથી, Page #26 -------------------------------------------------------------------------- ________________ जा । डाउडा उप33333 आमा - मावा त 333333333 1303 कई ચૌલુક્યકાલીન અભિલેખ પ્રાસ્તાવિક વિશ્લેષણ ९९ ठटटट। छह एलललल लल लrinme/eMललल जला . वाताना नामानननन तता प धाराaralaajana] दादारद दादा दादा 444444वाया41 निनाना नामानानानानाना लिपापापापापापापा फाहाफफा फस्यफफफफफ्फ बादावादबावावरावा भरू रस सालाना नजान भ मममम मम AARA पर वियो । २ या व २२२ र सर र २२२२| लललल बालन ने लाललाला । परवा (स्वादावर वावरावास्य IMAnaminatanAma| वारकाबाबा बाबा 비오 वातवर दर वर वरविवार वयक्ष DARAMBI यादव ववववववववववव IN AN Anna शान बाब पापा ससासम मतमाम AARARमा हाहाहा हादसा हा हा रिटायरटायर छ83301361 આકૃતિ ૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ - ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે: એક અધ્યયન (૫) પાંચ, છ અને સાતમા ખાનામાં સૌરાષ્ટ્રના અનુક્રમે બાલદેવ, ગુહિલ રાજાઓ અને મહેરવંશના જગમલના લેખોમાં પ્રયોજયેલા વર્ષો ગોઠવ્યા છે. (૬) જ્યારે આઠમા ખાનામાં લાટના ચાલુક્ય (નિમ્બાર્ક) વંશના ત્રિચિનાપાલ અને કીર્તિરાજના લેખમાંથી, (૭) નવમા ખાનામાં કદબવંશના ષષ્ઠ (૨ જાના લેખમાંથી અને (૮) દસમા ખાનામાં મોઢવંશના ચામુંડરાજ અને વિજજલદેવના લેખેમાંથી વણે ગોઠવ્યા છે. આ સમયના લેખોમાં કુલ મળીને ૪૫ વર્ષે ૩૩ પ્રાપ્ત થાય છે: ૧૧ સ્વરો અ, બ, ૨, ૩, ૪, ૫, ૬, , , ; ૨ અગવાહ (અનુસ્વાર અને વિસર્ગ); ૨૪ સ્પર્શ વ્યંજને (અ, લ,, ૫, ૬, , ગ, શ, ઝ, ટ, ઠ, ૨, ૪, , ત, , , , R, , , , મ, મ); ૪ અંતઃસ્થ (૧, ૨, ૩, ૩) અને ૪ ઉષ્મા (૪, ૫, , ). વણેનાં લક્ષણે ચૌલુક્યકાલીન વર્ણોનાં કેટલાંક નોંધપાત્ર સામાન્ય લક્ષણો નીચે પ્રમાણે જણાય છે:૩૪ - (૧) આ સમયે , ૪, ત, ને અને મના વણેમાં વિકાસની બાબતમાં એકસમાન પ્રક્રિયા થતી નજરે પડે છે. વર્ષોમાં ઉપરની બાજુએ થતી નાનીશી ઊભી રેખા, જે નીચેલે છેડેથી વર્ષોના અંગભૂત બહિર્ગોળની પીઠ ઉપર મધ્યમાં જોડાતી હતી, તે રેખા જમણી બાજુએ ખસીને બહિર્ગોળની જમણી ભુજા સાથે સળંગ ડાઈ, અને એ રેખા અને બળિર્ગોળની જમણી ભુજા એક સીધી ઊભી રેખાનું સ્વરૂપ ધારણ કર્યું. એ રેખાની ડાબી બાજુએ, વર્ણોના બાકીના ભાગ યથાવત સ્વરૂપે જોડાયા. આ પ્રક્રિયા વખતે શિરોરેખાને યથાવત રહેવા દેવામાં આવતી, જેથી ટોચની નાની ઊભી રેખા જમણી બાજુએ ખસતાં શિરોરેખા તેની બહુધા ડાબી બાજુએ જોડાતી નજરે પડે છે. (૨) શિરોરેખાને પ્રચાર અને વિકાસ વર્ણના સ્વરૂપમાં વિકાસની સાથેસાથ થતો રહ્યો છે. અને હું ને મથાળે શિરોરેખા પ્રજાવી શરૂ થઈ છે. જ કરા ની ટોચ પર શિરોરેખા કરવાને ચાલ નજરે પડે છે. ૨, ૬, ૪, ૫, ૬ અને ૪ જેવા બે ટોચવાળા ની બંને ટોચ પર અલગ અલગ થતી શિરોરેખાને બદલે બંને ટોચને એક સળંગ શિરોરેખા વડે સાંકળવાની પ્રથા નિશ્ચિત બની ચૂકી છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : ચૌલુકયકાલીન અભિલેખ : પ્રાસ્તાવિક વિશ્લેષણ જે વની ટચ એક જ ઊભી રેખાવાળી હોય ત્યાં ઊભી રેખાની ડાબી બાજુએ આડી રેખા કરવામાં આવતી, જેમ કે ૩, ૪, ઝ, ટ, ઠ, ૩, ૪, ૪, ૫, ૬, ૧, ૧, ૨, , ૩ અને દૃના મોટા ભાગના મરોડમાં. આથી વિપરીત, ૪ (૪–૨), ઢ (૧૦–૧), ૨ (૧-૨) અને ૬ (૨-૧)માં શિરોરેખા વર્ણની ટોચે માત્ર જમણું દિશામાં જોડી છે, જે અપવાદ રૂપ ગણી શકાય. મહદંશે શિરોરેખા સુરેખાત્મક સ્વરૂપ ધરાવે છે અને મોટે ભાગે શિરોરેખા પૂર્ણવિકસિત આડી રેખા સ્વરૂપે પ્રયોજાતી નજરે પડે છે, છતાં ક્યારેક શિરોરેખાને કલાત્મક બનાવવા માટે (અ) ઊંધા ત્રિકોણાકારે જોડવામાં આવે છે. આ જાતની પ્રવૃત્તિને ખાસ કરીને પરમાર સીયક (૨ જ) ના વિ. સં. ૧૦૨૬ ના અમદાવાદ લેખમાં (ખાના નં. ૪માં) ગ, ત, ૨, ન, ૪ અને દૃના મરોડમાં તેમ જ મોઢવંશના ચામુંડરાજના શ. સં. ૯૫૬ ના ચિંચણ તામ્રલેખમાં (ખા. નિં. ૧૦માં) ૫, ૬ અને ૪ ના મરોડમાં નજરે પડે છે; કયારેક (આ) શિરોરેખા તરંગાકારે પણ કરવામાં આવતી જોવા મળે છે. ચૌલક્ય મૂલરાજ (૧ લો) ના વિ. સં. ૧૦૪૩ ના કડી તામ્રલેખમાં (ખાના ૧ માં) ૩, , , , ૯, , ૨ અને ૬ ના મરોડમાં એ નજરે પડે છે. (૩) અહીં બ, ભ, , , , , , મ અને ૪નાં બેવડાં સ્વરૂપો ઉપલબ્ધ છે, જેમાં ૨, ૪, મ અને તેનું પર્યાય સ્વરૂપ-એ સિવાયનાં સ્વરૂપ તેમની વર્તમાન અવસ્થાને પામ્યાં છે. (૪) આ સમયના કેટલાક વર્ષોના સ્વરૂપ પરસ્પર ઘણું સમાનતા ધરાવતાં હાઈને તેમને પારખવામાં ભ્રાંતિ થવાનો સંભવ ઊભો રહે છે. ખાસ કરીને જ અને તેમ જ ના કેટલાક મોડ ઘણું સરખા સ્વરૂપના છે. તેવી રીતે ૬ અને ૪ ના મરડ પણ પરસ્પર ખૂબ જ સરખાં સ્વરૂપ ધરાવે છે. ૨ અને ૩ નાં સ્વરૂપ તો બહુધા એક જ સરખાં રહેતાં જણાય છે. જોકે આ સમયથી વે ના સ્વરૂપમાં મના ગોળ અવયવમાં ત્રાંસી રેખા ઉમેરવાને કારણે રૂપાંતર થવાને આરંભ થયો છે. " (૫) આ કાલના સમગ્ર વર્ણો મોટાભાગે કલાત્મક મરોડવાળા છે. આ કાલ પૂર્વે અનુમૈત્રક કાલમાં કેટલાક વર્ષોએ તેમનું વિકસિત સ્વરૂપ ધારણ કરેલું હતું.૩૫ આ કાળ દરમ્યાન ૩, ૬, ૪, ૫, ૭, ૩, ૫, ૧ અને ૨ નાં સ્વરૂપોમાં સતત વિકાસ થયેલ જણાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકઐકાલીન અભિલેખે : એક અધ્યયન શીલક દ્ધા અંતર્ગત સ્વરચ્છિતો Z她所fy we 哈 65 saob 伤后西g 6 Gerbunky S M - FUE宠Guy FRANGのGene m $ $ mos IN www 口 Wa己研司又到。 11 विजनमे ५ गतो तो व सिपाल આકૃતિ ૨. Page #30 -------------------------------------------------------------------------- ________________ ચાલુક્યકાલીન અભિલેખે : પ્રાસ્તાવિક વિશ્લેષણ ૧૩ અંતર્ગત સ્વરચિહ્નોનું સ્વરૂપ અને તેમનાં લક્ષણે: (આકૃતિ ૨) (૧) ચૌલુક્યકાલીન અભિલેખોમાં ઉલ્લેખિત અંતર્ગત સ્વરચિતોનું સ્વરૂપ નીચે પ્રમાણે વર્ણવી શકાય? –આ સ્વરૂપનો અહીં પૂર્ણ વિકાસ થયેલો જણાય છે અને તે અર્વાચીન પદ્ધતિ અને સ્વરૂપે વર્ણની ટોચની જમણી બાજુએ જોડાય છે. આમાં અંતર્ગત મા ની ઊભી રેખાને મોટા ભાગના મૂળાક્ષરને જમણું ભાગને સમાંતર દર્શાવવામાં આવે છે. જેમ કે, ૨ (૧–૧) ઝા (૧-૬), ચા (૧-૭), શ (૨-૮)ના મરોડ. , –આ અંતર્ગત સ્વરચિત અહીં અર્વાચીન સ્વરૂપે વિકસેલાં જણાય છે. તેના વળાંકદાર તેમજ સુરેખાત્મક બંને મરોડ નજરે પડે છે. - ૩, ૩ તથા ૪–આ અંતર્ગત સ્વરચિહ્નો અર્વાચીન પદ્ધતિએ વર્ણની નીચે જોડાતાં નજરે પડે છે. જો કે એમના સ્વરૂપનો હજી પૂર્ણ વિકાસ નજરે પડતો નથી. ચામુંડારાજના વિ. સં. ૧૦૩૩ ના લેખમાં અંતર્ગત ન સ્વરચિહ્નને પ્રયોગ થયેલો છે. એ (૧૩–૧) માં અંતઃસ્થ પરના મરોડને નીચેના છેડે એક નાની ઊભી રેખા ઉમેરીને આ ચિત્ર બનાવવામાં આવેલ છે. | g–અગાઉની જેમ જ આ વર્ણને મથાળે માત્રારૂપે વર્ણની આગળ અગ્ર કે ડિમાત્રા સ્વરૂપે પ્રયોજાયેલાં છે. આ સમયે માત્રાના બદલે પડિમાત્રા કરવાને રિવાજ જણાય છે. છ નું ચિહ્ન જ્યારે પડિમાત્રા સ્વરૂપે જોડાય છે ત્યારે આ વર્ણના ડાબા ભાગ સાથે પડિમાત્રાની ઊભી રેખાને સ્પર્શ થઈ જવાને સંભવ રહે છે. આથી તે સ્પર્શ દૂર કરવા વણની શિરોરેખાની ડાબી બાજને સહેજ વધારે લંબાવી તેને છેડે પડિમાત્રા જોડવામાં આવે છે. જેમ કે રે (૧૪–૧), ૨ (૧૪–૨), ને (૧૪–૫), રે (૧૪–૭) ના મરોડ. ઘે (૧૪–૪) માં ઘની ઉપલી ડાબી ટોચ આગળ વધેલી હેવાથી પડિમાત્રા જેવાથી ઉપરની મુશ્કેલી દૂર થાય છે. અહીં રે (૧૪–૩) અને શો (૧૫-૮)માં અંતર્ગત જુના મરોડ પ્રાથમિક કલાત્મક બન્યા છે. 9 (૧૪–૪) માં પડિમાત્રાને નીચલે છેડેથી જમણું તરફ સહેજવાળી છે. . મે, ગ – આમાં ની માત્રા ઉપરમાત્રા અને પડિમાત્રા બંને પ્રકારે પ્રયોજાયેલી જણાય છે, પણ પઢિમાત્રાને ઉપગ વિશેષ થયેલો જણાય છે. જેમ છે . (૧૬-૧), ડો (૧૬-૨), aો (૧૬–૩), હો (૧૬-૬), અને શો (૧૬-૮) ના મરોડ. નો (૧૬-૪) તથા ગો (૧૬-૫) માં અંતર્ગત 9 ની રેખા ઉપરમાત્રા સ્વરૂપે જોડાઈ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ १४ ચૌલુચ કાલીન સંયુક્ત વ્યંજનો. ४. ५ ૧૦ २ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન दु यों लु य एय तवा न ६ कुंकृ य का का क्र ल ल कि मैं भी नद्या शु ब् ग्म द्या नऊ ठिक कुरे ज़ु क्रू हा शा ज्ञा ज्ञाघ 61 चट्टी का 8 नशा राई ह्य लाभ सु अ ३ मैं जा छ्या ६ ऊ द्र द्वा एवं था 1 का मू ) ऩ के प्र ११ व्रा का जा ना या म्र भू भा a त ८ ल्ड हर 50 या य 3 श के तप त्म ४ ची वा वास ह्नि ती ९ ५ આકૃતિ ૩ त म द्य ६ l वू 1. २. १२ मूल मूर्स 13 12 ले व के ल्प ला ला नहीं है १४ था व य श्री श्री ধ ী १५. कृ क्ष ष्ट ष्टां ति 8 2} . ४ ५. t ७ ८ वि 9 14 का स्फु स्म 12 वही ह्म यः गि ३ ६ १७ १४ Page #32 -------------------------------------------------------------------------- ________________ ચૌલુકયકાલીન અભિલેખા : પ્રાસ્તાવિક વિશ્લેષણુ ૧૫. જો (૧૬૧) અને શો (૧૬-૮)માં પિંડમાત્રા નીચલે છેડેથી જમણી તરફ વળેલી છે. ઢો (૧૬-૬)માં પિંડમાત્રાનેા ગાળ મરેડ પ્રયાાયેલા છે. A સંયુકતાક્ષરોનાં લક્ષણા : (આકૃતિ ૩) સંયુક્તાક્ષરા (સ યુક્ત વ્યંજના) ના મરેાડનું નિરીક્ષણ કરતાં તેને આધારે તેમનાં કેટલાંક લક્ષણા નજરે પડે છેઃ (૧) અનુ મૈત્રક ઢાલની પ્રચલિત ત્રણ પદ્ધિતિએ જ આ કાલના વ્યંજના જોડાયેલાં જણાય છે : (૧) પૂર્વ વ્યંજનની નીચે ઉત્તર વ્યંજનને સીધા ઊભા જોડવાની પ્રથા, જેમ કે (૧, ૧,) (૧-૬), મા (૨–૩), મૈં (૩–૧), જ્ઞ (૪–૧), ૩૩ (૫–૧), ત્રી (૭–૫)માં. (૨) પૂર્વ વ્યંજનના છેડે સામાન્ય રીતે એ ટાચવાળા ઉત્તર વ્યંજનની ડાખી ટાંચ જોડવાની પદ્ધતિ, જેમ કે ય' (૧–૩), રમ્ય (૨–૫), ૫ (૪–૩), ત્ય’ (૭–૧), ૫ (૯-૩), ય (૧૭–૧) વગેરે. (૩) પૂર્વ વ્યંજનની જમણી ઊભી રેખા સાથે ઉત્તર વ્યંજનની ડાખી રેખા એકાકારે જોડવાની પદ્ધતિ, જેમ કે થય (૧-૫), ક્ષ્મી (ર–૪), રત્ન (૭–૮), સ્ત્ય (૧૩–૫) વગેરે. આ કાલ દરમ્યાન આ ત્રણે પદ્ધતિઓને પ્રયાગ થતા હતા, પરંતુ તેમાં સૌથી વિશેષ પ્રથમ પદ્ધતિ પ્રયાનતી. (૨) ય ના પ્રાચીન મરેાડ ઉત્તર વ્યંજન તરીકે કયાંક પ્રયેાાયેલા નજર પડે. છે. જેમ કે રમ્ય (૨-૫), ન્ય (૨-૭), ય, (૩-૨), ન્ય (૫-૭) વગેરે. (૩) કેટલાક વ્યંજનેામાં વણુના વિકસિત સ્વરૂપ હેાવા ઉપરાંત તેમના પ્રાચીન મરેડ પણ પ્રયેાજવામાં આવતા. જેમ કે બ્ર્ય (૩-૨), ય (૫-૭), 7 (૬-૬) વગેરે. (૪) સંયુક્તાક્ષરા સ્વાભાવિક રીતે સપ્રમાણ છે. તેમ છતાં કયારેક તેમાં અનિયમિતતા જણાય છે. જેમ કે ૬ (૩૩), છે (૩-૫), સ્ત્ય (૭-૩) વગેરે. (૫) આ વ્યંજના સામાન્ય રીતે કલાત્મક મરાડ પણું ધરાવે છે, જેમાંના કેટલાકમાં તા એ ખાસ તરી આવે છે. જેમ કે સ્ય (૭-૨), થૈ (૧૦૩), ñ (૧૨-૫), ૯ (૧૬-૪), ૨ (૧૭-૧) અને સ્ત્ર (૧૭-૩) વગેરે. આમ ચૌલુક્રયઢાલીન સંમુક્તાક્ષરા એક ંદરે તેમની અર્વાચીન નાગરી. અવસ્થાએ પહેાંચ્યા હતા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગુજરાતના ચૌલુકચઢાલીન અભિલેખા : એક અધ્યયન અભિલેખામાં પ્રત્યેાજાયેલ આ ચિહ્નોનાં લક્ષણા : (આકૃતિ ૪) ચૌલુકચઢાલીન અભિલેખામાં પ્રયાાયેલાં અ`કચિહ્નો તપાસતાં એનાં કેટલાંક નોંધપાત્ર લક્ષણા નજરે પડે છે. ૩૦ (૧) આ કાલના ૧ થી ૯ સુધીનાં ૯ ચિહ્નો અને ખાલી સ્થાનસૂચક ચિહ્ન (૦) શૂન્ય છે. આ દસ ચિહ્નોથી સ ંખ્યાલેખનના સમગ્ર વ્યવહાર ચાલતા હતા. આને નૂતન શૈલીનાં અ ચિહ્નો તરીકે ઓળખવામાં આવે છે. અ નૂન, રોલાં એક ચિહનો. ૧ Tr ૧ (૨ ૨૩૨૨ ૨૩૨૨ ૨ ૩} ૨| ૩૨૨૩ *૯૪૪૪ ૪ ૧૫૧ પપ ६ ६६६६ | १६६ ૭| 333 3339 {qFt< G E GT w U ૦. ઇ . આકૃતિ ૪ (૨) આ દશ ચિહ્નો સ્થાનમૂલ્યના સિદ્ધાંત અનુસાર પ્રયાાયાં છે. તદ્નુસાર એકમ, દશક, શતક, વગેરે પ્રત્યેક સ્થાન પર આવી શકે છે. આ સ્થાન જમણી તરફ ખસતાં દરેક અંકનું સ્થાનિક મૂલ્ય દસગણું વધી જાય છે. દા. ત. ૮, ૮૮, ૮૮૮ આમાં છયે અા ૮' છે પરંતુ જમણેથી ડાખી બાજુ લેતાં પહેલા ૮ ના, ખીજો ૮૦ના, ત્રીજો ૮૦૦ ના ચેાથેા ૮૦૦૦ ના, પાંચમા ૮૦૦૦૦ ના અને ૬ઠ્ઠો ૮૦૦૦૦૦ ના સૂચક છે. આ સંખ્યાસૂચક ક્રમને દસ ગુણેાત્તર સ ંખ્યા અથવા તે સ્થાનમૂલ્યના સિદ્ધાંત કહેવાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ચૌલુકયકાલીન અભિલેખા : પ્રાસ્તાવિક વિશ્લેષણ .૧૭ (૩) મરાડ પરત્વે આ 'ચિહ્નો તેમના અર્વાચીન નાગરી સ્વરૂપની નિકટના જણાય છે. જોકે કાંક કયાંક તેમના પ્રાચીન મરાડ પણ પ્રચાાય છે. આ કાલમાં પૂર્વ કાલમાં પ્રચલિત પ્રાચીન શૈલીએ અહ્નિો લખવાની પદ્ધતિના લાપ થયેલા જોવામાં આવે છે. લિપિની પ્રાદેશિક વિશેષતા :૩૭ ચૌલુકયકાલીન અભિલેખાના અભ્યાસને આધારે આ કાલના લેખાની લિપિની કેટલીક વિશેષતાઓ જણાય છે: (૧) અનુમૈત્રકકાલ દરમ્યાન પ્રત્યેાજેલી આદ્યનાગરી લિપિ અહીં લગભગ વત માન અવસ્થાને પહોંચી હતી. (૨) આ ઢાલમાં વર્ણા અને અંતગત સ્વરચિહ્નો મુખ્યત્વે વિકાસ પામ્યાં હતાં. (૩) વર્ષાની શિરારેખા અર્વાચીન રીતે પ્રયાનતી હતી, જ્યારે સંમુક્ત વ્યંજના હજુ અવિકસિત રહ્યા હતા. (૪) કેટલાક વોર્ડનાં બેવડાં સ્વરૂપા પ્રાપ્ત થાય છે, જેમ કે અ, જ્ઞ, ળ, ભ, લ અને શ. હાલમાં પ્રવર્તમાન ઉત્તરી નાગરી અને દક્ષિણી બાળમેાધના ભેદને ધ્યાનમાં લેતાં કહી શકાય કે આ વૈકલ્પિક સ્વરૂપો પૈકી ઉત્તરી શૈલીનાં સ્વરૂપે અહીં વિશેષ પ્રમાણમાં પ્રયોજાયેલાં છે. (૫) કેટલાંક વર્ણાનાં બેવડા સ્વરૂપા જણાય છે. જેમ કે અ,ળ અને લ આ સ્વરૂપે આ કાલમાં અર્વાચીન સ્વરૂપને પામેલાં છે. આમ ચૌલુકય કાલમાં રજૂ થયેલી લિપિ નાગરી લિપિના છત માન સ્વરૂપની નજીક આવેલી છે. એનાં જે જે અક્ષરાનાં વૈકલ્પિક સ્વરૂપે ઘડાયાં છે, તેમાં ઉતરી સ્વરૂપની સાથે દક્ષિણી સ્વરૂપ પણ પ્રયેાજાયેલું છે. સ કેત ચિહ્નો : ચૌલુકયકાલીન અભિલેખામાં અક્ષરા અને અા ઉપરાંત અનુસ્વાર, વિસ, સ્વરરહિત વ્યંજના, અવગ્રહ, વિરામચિહ્નો તેમજ મોંગલચિહ્નો વગેરે વિશે પણ માહિતી પ્રાપ્ત થાય છે: Page #35 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખઃ એક અધ્યયન અનુસ્વાર (આકૃતિ ૫) . 'ચૌલુક્યકાલીન અભિલેખોમાં અનુસ્વાર કરવાની પ્રથા હતી. આ અનુસ્વારે પિલા મીંડાવાળા કરવામાં આવતા હતા. આ પ્રકારની પદ્ધતિ વ્યાપકપણે પ્રચલિત. હતી. આની સાથે સાથે બિંદુ સ્વરૂપને પ્રયોગ પણ થતા હતા, જેમ કે જં, ૪, વગેરે: ) અનુસ્વા૨ આકૃતિ ૫ વિસર્ગ (આકૃતિ ૬) - અનુસ્વારની જેમ ચૌલુક્ય કાલમાં વિસર્ગનું ચિહ્ન પણ કરવામાં આવતું હતું. આ ચિલો વિવિધ પ્રકારે કરવામાં આવતાં હતાં. તેમાં એ બિંદુસ્વરૂપ, નાની આડી રેખા સ્વરૂપે, પિલા શૂન્યરૂપે કરવામાં આવતું હતું. આ કાલમાં ખાસ કરીને પોલા શૂન્યરૂપે વિસર્ગ ચિહ્નો કરવામાં આવતાં હતાં. જેમ કેઃ (oવિશ્વ આકૃતિ ૬ પૂ. . સ્વરરહિત વ્યંજને (હયંત વ્યંજને) (આકૃતિ ) ' સ્વરરહિત વ્યંજનોને જુદી જુદી રીતે ઓળખવામાં આવે છે. આ વ્યંજનો હલંત વ્યંજને અથવા રૂઢ ગુજરાતીમાં “ખોડા વ્યંજને” તરીકે ઓળખાય છે. આમાં વ્યંજનને મુખ્ય આકાર મૂળ વ્યંજન જેવો હોય છે, પણ હલંત સ્વરૂપ દર્શાવવા માટે નીચે અમુક પ્રકારનાં ચિહું કરવામાં - આવે છે, જે અહીં આપેલ ચિત્રમાં સ્પષ્ટ થાય છે. સ્વરાત્મક મૂળાક્ષરોની માફક | વ્યંજનાત્મક મૂળ અક્ષરોમાં પણ અલગ ચિહ્નોની આશા રહે. પરંતુ ઉચ્ચારણમાં અકાર ઉમેરાતા હોવાથી વ્યંજન ચિહ્નો અકારઃ હેવાનું માનવામાં આવે છે. ચૌલુક્ય કાલમાં વ્યંજનને સ્વરરહિત સૂચવતી રેખાને ઉપરને છેડે ગાંઠ ! કરાતી નજરે પડે છે. જેમ કે , મૂ, ન, વગેરે (જુઓ અહીં આપેલ ચિત્રમાં).! પ - Page #36 -------------------------------------------------------------------------- ________________ ચૌલુક્યકાલીન અભિલેખઃ પ્રાસ્તાવિક વિશ્લેષણ હવત બૅન્કતી | | | | | | | . આકૃતિ ૭ અવગ્રહ (આકૃતિ ૮) . * આ કાળ દરમ્યાન મોટાભાગે અવગ્રહોને વિકાસ થયેલે જણાય છે. આ અવગ્રહની સંસ્કૃત ભાષામાં ખાસ જરૂર પડે છે. આ મુખ્ય અને તો પછી આવે ત્યારે તેની જરૂરિયાત જણાય છે. સ્વરસંધિના નિયમ પ્રમાણે ઈ અને મેં પછી મને લેપ થવાથી મૂળ ઉત્તરપદના પ્રારંભમાં જ રહેલો છે કે નહિ તે માટે શંકા થાય છે. આથી આ કારણોસર લુપ્ત મ દર્શાવવા માટે અવગ્રહનું ચિહ દર્શાવવામાં આવે છે. છે " ચૌલુકય કાલમાં આવાં ચિહ્નો પ્રયોજાયેલાં નજરે પડે છે. અહીં આપેલ ચિત્રમાં જોતાં જણાય છે કે તેના પૂર્ણ વિકસિત ઉપરાંત ' ને મળતા આવતા તેના પ્રાચીન સ્વરૂપને પ્રચાર પણ હતા. , - અ. વર્ડ | | આકૃતિ ૮ વિરામચિહ્નો (આકૃતિ ૯) આ કાલ દરમ્યાન વિરામચિહ્નો પણ પ્રયોજવામાં આવતાં હતાં. સામાન્ય રીતે વિરામચિહો લેખ, વાક્ય, શ્લેક અને કાના અંતે કરવામાં આવતાં હોય છે. અત્યારની માફક વાકયખડ કે સમાન શબ્દસમૂહ બતાવવા માટે વિરામચિતો કયારેક કરાતાં હતાં. એકસરખા અનેક શબ્દો સમાસની અંદર આવતા હોવાથી શબ્દોને અલગ કરવા માટે ક્યારેક વિરામચિતોને પ્રયોગ થતો હતો. તેમને પ્રયોગ દર્શાવતા કેટલાક નમૂના આ પ્રમાણે છે: Page #37 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકસાલીન અભિલેખો: એક અધ્યયન વિરામ, ચિકનું મા યજ્ઞા|ના |દમાં આકૃતિ ૯ ચૌલુક્યકાલમાં વિરામચિહ્નોની રેખાને વળાંકદાર અને કલાત્મક કરવામાં આવતી હતી. ક્યારેક આ ચિહોમાં બે રેખા હોય તો ડાબી બાજુની વચ્ચે નાની આડી રેખા ડાબી તરફ જોડાયેલી જણાય છે. આ પ્રકારનાં ચિહ્નો અકોટાના પ્રતિમા લેખે, પરમાર સાયક-ર જાના લેખમાં, લાટના ચૌલુક્યો કતિરાજ અને ત્રિલેચનપાલના લેખોમાં તેમજ મોઢવંશના વિજલદેવના લેખોમાં જોવા મળે છે. અલબત્ત, આવું ચિહ્ન અક્ષરની સાથે વિસર્ગ હોય ત્યારે જ પ્રજાયેલું નજરે પડે છે. આ કાલ દરમ્યાન શબ્દોને અલગ અલગ બતાવવા માટે વિરામચિહ્યો કવચિત નાની રેખારૂપે મળે છે. મોટાભાગે એ સૂચવવા માટે એક ઊભો દંડ કે ઊભી રેખા કરેલી હોય છે.૩૯ મંગલચિત્રો (આકૃતિ ૧૦) ચૌલુક્યકાલીન અભિલેખમાં લેખના પ્રારંભમાં વિવિધ પ્રકારનાં મંગલચિહ્નો પ્રયોજવામાં આવતાં હતાં (જુઓ અહીં આકૃતિ). આ કાલ દરમ્યાન બે પ્રકારનાં મંગલચિહ્નો પ્રયોજાતાં હતાં. શંખાકાર મંગલચિહ્ન અને છ નું મંગલચિહ્ન. ખાકાર અને ના મંગલ શિકની. Ple cer Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ચૌલુક્યકાલીન અભિલેખો : પ્રાસ્તાવિક વિશ્લેષણ શંખાકાર મંગલચિહ્ન : આ કાલમાં આ પ્રકારના ચિહ્નો કલાત્મક રૂપે પ્રયોજતાં હતાં. એમાં દક્ષિણાવર્ત અને વામાવતે સરેડ મુખ્ય હતા.૩૦ આમાં વામાવર્તવું વિણ વિશેષ જણાય છે. દક્ષિણા રૂy # કોલ દરમ્યાન લુપ્ત થતું જણાય છે. વામાવર્ત સ્વરૂપને વિકાસ ચૌલુકામાં થયેલે મને તે પછીના કાલોમાં પણ ચાલુ રહેલો હતો. બીજા પ્રકારના સ્વરૂપમાંથી એને સાદો મરોડ બન્યો. ધીમે ધીમે તેનાં કલાત્મક સ્વરૂપ ઘડાયાં. નું મંગલચિહ્ન: ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરામાં ને શુભ મંગલકારી ગણવામાં આવેલ છે. તેમાંય યોગશાસ્ત્ર અને આધ્યાત્મિક દૃષ્ટિએ ને વિશેષ મહિમા છે. આ કાલ દરમ્યાન » ના મંગલચિહને પ્રયોગ થતો હતો. આ કાલમાં મેં ના મરોડના વિકાસની સાથે આ સ્વરૂપને પણ વિકાસ થયો હતો. આ કાલમાં ય ના મરોડમાં ઉપરની આડી રેખાને જમણે છે. નાની ઊભી રેખા ઉમેરાતી હતી. આ રેખા કયારેક જમણી બાજુ પણ થતી હતી.૪૧ આ ના મરોડની ટોચે અનુસ્વાર ઉમેરીને એ મરેડ પ્રજાવા લાગ્યો. આમ ચૌલુક્યકાલીન લિપિ-સ્વરૂપ વર્તમાન નાગરી લિપિના સ્વરૂપની ઘણુ નિકટનું બન્યું છે, છતાં તેમાં પડિમાત્રાને પ્રગ, અમુક અક્ષરોના વિલક્ષણ મરોડ, કેટલાક અક્ષરનું પરસ્પરનું સામ્ય, શબ્દશબ્દ વચ્ચે અંતર નહિ રાખવાની પદ્ધતિ, વગેરેને લઈને વિશેષ મહાવરા વગર તેમજ સંસ્કૃત ભાષાના જ્ઞાન સિવાય આ કાલના લેખે સરળતાથી ઉકેલી શકાય તેમ નથી. આ સમયમાં ૧૨ અભિલેખો અરબી-ફારસીમાં લખાયેલા પ્રાપ્ત થાય છે. આ લેખમાં હિજરી સંવત પ્રયોજેલ છે. હિજરી સં. ૪૪૫ (ઈ. સ. ૧૦૫૩)ને લેખ અરબી-ફારસી ભાષામાં લખાયો છે, તે સિવાયના ૧૧ લેબો અરબી ભાષામાં લખાયેલા છે. આ અભિલેખો બહુધા કુફી શૈલીમાં લખાયા છે.' અરબી-ફારસી લખાણમાં અક્ષરોને ઘણું કરીને એકબીજા સાથે જોડીને સળંગ કલમે લખવામાં આવે છે. આ અક્ષરોને જોડતી વખતે જે રેખાઓ ખેંચવામાં આવે છે તેને બંધ કહે છે. આ બંધને લઈને સુલેખનની વિશિષ્ટ શૈલીઓ વિકસી છે. આમાં “નખ” અને “ફી” એવા બે મરેડ ઘણા વહેલા વિકસ્યા હતા. કુકી શૈલી ઇરાકના કુફા શહેરમાં વિકસેલી હેઈ તેના પસ્થી તેનું નામ “ભૂ પડેલું. આ શૈલીમાં અક્ષર ઊભી, આડી કે ત્રાસી રેખાઓના દેણીય કે ખૂણાદાર સયાજનો વડે લખાય છે. આ Page #39 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકચાલીત અભિલેખા : એક અધ્યયન ૨૨ (૭) અભિલેખો લખવાની પદ્ધતિ: શિલાલેખ, તામ્રપત્રલેખ વગેરેના નિર્માણમાં લેખ લખાવનાર ઉપરાંત લેખનુ લખાણ તૈયાર કરનાર અને લેખ કાતરનારના પણ ફાળા રહેલા હાય છે. લેખક : અભિલેખનું લખાણ તૈયાર કરનાર લેખક તરીકે ઓળખાતા. અભિલેખામાં લેખના અ ંતે લેખકનું નામ પણ આપેલુ હાય છે.૪૩ આ લેખકા દ્વારા લખાયેલાં દાનશાસના પ્રચલિત પદ્ધતિનાં સાદાં ટૂંકાં અને મુદ્દાસર હેાય છે. માટેભાગે આવા લેખા દસ્તાવેજ પ્રકારના નજરે પડે છે. અલબત્ત, કેટલાક સાહિત્યિક કાટિના પણ છે. દાનશાસનેામાં આપેલી રાજાઓની પ્રશસ્તિ ઉચ્ચ ગદ્યશૈલીના કે સુંદર પદ્યરચનાના સરસ નમૂનારૂપ હાય છે. ચૌલુક ઢાલમાં સાદાં દાનશાસના કાયસ્થાએ લખેલાં છે, જ્યારે શિલાલેખમાં કાતરાયેલી ઉત્તમ પ્રશસ્તિ શ્રીપાલ અને સેામેશ્વરદેવ જેવા સિદ્ધહસ્ત કવિઓએ રચેલી છે.૪૪ સામાન્ય રીતે પ્રશસ્તિ-રચના યશસ્વી પરાક્રમાને લગતા અથવા વાવ, મંદિર વગેરે પૂ નિર્માણનાં કાર્યને લગતા અભિલેખામાં કરવામાં આવે છે. ભૂમિદાનને લગતાં શાસનામાં દાન આપનાર રાજા તથા એના પૂર્વજોની માહિતી આપવાની પ્રથા હતી. આ કારણેાસર પ્રાચીન દાનશાસનામાં રાજાઓનાં ચરિતની પ્રશસ્તિ આપવામાં આવતી હતી.૪૫ લહિયા : લેખકે રચેલું લખાણ પહેલાં લહિયા પાસે જતું. લહિયા અભિલેખના પદાર્થ પર પદ્ધતિસર શાહીથી એ લખાણ લખતા. અભિલેખામાં આવું લખાણ કરી આપનાર લહિયાનું નામ ભાગ્યે જ લખવામાં આવતું. ઘણીવાર લેખના મુસદ્દા ધડનાર લેખક પોતે અભિલેખનના પદાર્થ પર નકલ કરી આપતા અથવા તેા સલાટ કે સારા પાતે જ એના પર નકલ કરી લેતેા.૪૬ Ο લેખન પદ્ધતિ : સામાન્ય રીતે અભિલેખ માટે તૈયાર કરેલા લખાણને શિલા કે તામ્રપત્ર પર લિખિત નકલ પ્રમાણે શાહીથી લખીને અક્ષરા, આંકડાઓ તથા ચિહ્નો કાતરવામાં આવતાં. પ્રાચીન અભિલેખામાં લખાણના વાકયમાં શબ્દ—શબ્દ વચ્ચે જગ્યા ભાગ્યે જ રાખવામાં આવતી. વિરામચિહ્નો જૂજ પ્રમાણમાં કરવામાં આવતાં.૪૭ લેખેામાં અવગ્રહનું ચિહ્ન કયારેક જ લખવામાં આવતું. કયારેક પ્રચલિત શબ્દના સક્ષેપરૂપ તરીકે એના આદ્ય અક્ષર વપરાતા. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ચૌલુકયકાલીન અભિલેખા : પ્રાસ્તાવિક વિશ્લેષણુ ચૌલુકય કાલ દરમ્યાન આ પ્રકારે અભિલેખા લખવામાં આવતા નજરે પડે છે. લેખની શરૂઆત : અભિલેખાના લખાણની શરૂઆત પહેલાં કેટલાક મંગલ શબ્દ કે મંગલચિહ્નો દ્વારા થતી હતી. આ મંગલ શબ્દો કે ચિહ્નોમાં સ્વસ્તિક, , સિદ્ધ, શ્રી, વામાવત ગૂ ંચળાં, ત્રિરત્ન, ધર્માંચક્ર, પદ્મ, શ્રી વત્સ, નંદિ, ત્રિશૂલ, મત્સ્ય, વરાહ વગેરે અનેક ચિહ્નો પ્રયાજવામાં આવતાં નજરે પડે છે. ચૌલુકયકાલીન અભિલેખેામાં પણ લેખની શરૂઆતમાં આ પ્રકારનાં મંગલ ચિહ્નો કરવામાં આવતાં. જેમકે વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯) ના પરમાર સીયક–ર જાના હરસેાલના તામ્રપત્રમાં લેખની શરૂઆતમાં “ૐ” ચિહ્ન રૂપે આપેલ છે.૪૮ સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૭)ના સૂણુસરના તામ્રપત્રની શરૂઆતમાં સ્વસ્તિનું ચિહ્ન આપેલુ છે.૪૯ વિ. સં. ૧૨૦૧ (ઈ. સ. ૧૧૪૪–૪૫)ના કુમારપાલના લેખમાં સ્વસ્તિકનું ચિહ્ન પ્રયાાયેલુ છે.પ॰ તેવી જ રીતે વિ. સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૪)ના અજયપાલના ઉંઝાના શિલાલેખની શરૂઆતમાં સ્વસ્તિકનું ચિહ્ન પ્રયાાયેલું છે.૫૧ આ સમયના કેટલાક અભિલેખામાં મ ગલચિહ્નોની સાથે મોંગલ શબ્દો જેવા કે ॐ नमो भगवते वासुदेवाय नमः । ॐ नमः शिवाय नमः | श्री गणेशाय नमः | વગેરેથી લેખની શરૂઆત કરેલી હેાય છે. મંગલ શબ્દો ઉપરાંત મ ંદિરને લગતા લેખામાં ઘણી વાર પ્રારંભમાં ઇષ્ટદેવની સ્તુતિના એક કે એકથી વધુ લેક આપવામાં આવતા હતા. જેમ કે, વિ. સ`. ૧૧૩૧ (ઈ. સ. ૧૦૭૪)ના કહ્યું દેવ— ૧ લાના નવસારીના તામ્રપત્રમાં લેખની શરૂઆત ૐ નમાં માવતે વાસુદેવાય થી કરેલી છે.પ૨ કુમારપાલના વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ના માંગરેળના શિલાલેખની શરૂઆત'' છે નમ: શિવાય થી કરેલી છે.૫૩ વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના ભીમદેવ ૨ જાના આશ્રુના શિલાલેખમાં લેખની શરૂઆતમાં સરસ્વતી દેવીને વંદન કરીને ખીજા શ્લેાકમાં નેમિનાથની આશિષ માંગેલી છે.૫૪ વિ. સં. ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૩)ના સામનાથ-વેરાવળ શિલાલેખમાં પ્રારંભના પહેલા બે લેાક શિવની સ્તુતિને લગતા અને ત્રીજો શ્લા૪ સરસ્વતીની -સ્તુતિને લગતા છે.૫૫ ક્ષિપ્ત રૂપા અભિલેખામાં કેટલાક પૂરા શબ્દોને બદલે એના એકાદ અક્ષર લખીને એનું Page #41 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના કયકાલીન અભિલેખે : એક અધ્યયન સંક્ષિપ્ત રૂપે પ્રયોજવામાં આવતું. આવા અક્ષરોમાં સમય-નિર્દેશને લગતા શબ્દોમાં ખાસ કરીને , સવ કે સંવત વગેરે શબ્દ પ્રયોજાતા. અધિકારદર્શક શબ્દોમાં દૂત માટે ૨, મહાક્ષત્રસ્ટ માટે માગ, મહાસાંધિવિઘgવા માટે મહાસા જેવાં સંક્ષિપ્ત રૂપે પ્રયોજવામાં આવતાં. બીજા શબ્દો જેવા કે % માટે , Íવા માટે , દ્રશ્ન માટે , ઠાકુર માટે ૪, વંદિત માટે , સાંવત્સાર માટે સાં વગેરે શબ્દ પ્રયોજવામાં આવતા હતા. ઉ. ત. વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ના કુમારપાલના માંગરોળના શિલાલેખમાં મહાસાંધિવિત્રરંવ માટે મહારા,૫૬ કુમારપાલન વિ. સં. ૧૨૨૫ (ઈ.સ. ૧૧૬૮-૬૯)ના વેરાવળના શિલાલેખમાં સૂત્રધાર ને માટે સૂત્રપ૭, વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના ભીમદેવ–૨ જાના. આબુના શિલાલેખમાં સંવત ને માટે સંપૂ૫૮ વિ. સં. ૧૨૯૫ (ઈ. સ. ૧૨૩૮)ના. ભીમદેવ–૨ જાના કડીના તામ્રપત્રમાં ટાકુરને બદલે ટા. પ્રયોજાયેલ છે.પ૮ મુદ્રાંક રાજ શાસનમાં તામ્રપત્રોને જોડતી એક કડીના સાંધા ઉપર રાજમુદ્રાની છાપ લગાડવામાં આવતી, જેથી પતરાનું સંયોજન અકબંધ રહેતું. સામાન્ય રીતે રાજમુદ્રાની છાપનાં ઉપલા ભાગમાં એ રાજવંશના લાંછન(પ્રતીક)ની આકૃતિ અને નીચલા ભાગમાં એ રાજાનું નામ કરવામાં આવતું. અલબત્ત, ચૌલુક્ય-- કાલીન લેખમાં આ પ્રકારનાં મુદ્રાં કે જોવા મળતાં નથી. જે કે મૂળરાજ-૧લાના વિ. સં. ૧૦૪૩ ના કડીના તામ્રપત્રમાં આ પ્રકારનું રાજચિહ્ન નજરે પડે છે. એમાં નંદીનું રાજચિહ્ન આપવામાં આવેલું છે. ° પરમાર સાયક-ર જાના. વિ. સં. ૧૦૦૫ ના હરસોલના તામ્રપત્રમાં તામ્રપત્રની નીચે ઉડતા ગરુડનું રાજચિત અંકિત કરેલું છે. પરંતુ આ બંને કિસ્સામાં રાજાનું નામ અપાયેલું નથી. જો કે ચાલુકય કાલનાં બધાં તામ્રપત્રોમાં છેવટે રાજાના હસ્તાક્ષર કરેલા મળે છે. (૮) ચૌલુક્યકાલીન અભિલેખોનું વિશ્લેષણ આ સમયના અભિલેખોને અભ્યાસ કરતાં આ લેખોને ચાર પ્રકારોમાં વહેંચી શકાય છે : પ્રકાર લેખોની સંખ્યા. દાનશાસન પૂર્ત નિર્માણને લગતા પ્રતિમા-પ્રતિષ્ઠાને લગતા ४०८ પ્રશસ્તિ-લેખો ૮૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ ચૌલુક્યકાલીન અભિલેખઃ પ્રાસ્તાવિક વિશ્લેષણ ૨૫ (૧) દાનશાસન આ સમયના અભિલેખોમાં આ પ્રકારના લેખોની સંખ્યા કુલ ૫૩ની છે. જો કે પૂર્તનિર્માણને લગતા લેખોની સરખામણીએ આ પ્રકારના લેખો ઘણું ઓછા પ્રાપ્ત થાય છે. ધાર્મિક હેતુથી કરાયેલા દાનને “ધર્મદાય” કહેવામાં આવતું. ધર્મશાસ્ત્રમાં દાનને ઘણો મહિમા ગવાયો છે. આ દાનમાં ધેનુ, ભૂમિ અને વિદ્યાનાં દાને પૈકી ભૂમિદાનને શ્રેષ્ઠ ગણવામાં આવતું હતું. તદનુસાર આ કાલમાં ઘણાં દાને ભૂમિદાનને લગતાં આપવામાં આવેલાં હતાં. દાન લેનારને ભૂમિદાન એ કાયમી ઊપજનું અક્ષય સાધન પ્રાપ્ત થતું, જે એને જીવનપર્યંત ઉપયોગી નીવડતું. આથી ભૂમિદાનની કાયમી નેંધ રહે એવું એને લગતું રાજશાસન લખાવી આપવામાં આવતું હતું. આ લખાણ દાન લેનારને હકનામાના પુરાવા તરીકે કામ લાગતું. આ ઉપરાંત ભૂમિદાનને લાભ દાન લેનારના પુત્રપૌત્રાદિકને પણ વારસાગત રીત પેઢીઓને પેઢીઓ સુધી ચાલુ રહેતો. આથી દાનશાસનની પ્રત દાન લેનારના કુટુંબે કાયમ માટે સાચવીને રાખવી પડતી. તેથી આ પ્રકારનાં લખાણે તાબાનાં પતરાં પર લખવામાં આવતાં. ભૂમિદાનને લગતાં દાનશાસનમાં દાન આપનાર અર્થાત “દાતા”, દાન લેનાર અર્થાત “પ્રતિગ્રહતા અને દાનમાં આપવાની વસ્તુ અર્થાત “દેય” એમ ત્રણ મુખ્ય બાબત હોય છે. આ ઉપરાંત મિતિ, સ્વહસ્ત વગેરે અન્ય બાબત. જણાવેલી હોય છે. આ દાનશાસનને પ્રારંભ સિદ્ધમ સ્વસ્તિ કે » સ્વસ્તિ જેવાં મંગલપદેથી કરવામાં આવેલો હોય છે. ઘણીવાર એમાં દેવોની સ્તુતિ જણાવેલી. હોય છે. દાનશાસને સામાન્ય રીતે રાજધાનીમાંથી અને ક્યારેક વિજયછાવણી કે યાત્રા સ્થાનેથી ફરમાવવામાં આવતાં. દાનશાસનમાં અને ક્યારેક નિર્દેશ પણ કરવામાં આવતા. જેમકે ભીમદેવ–૧ લાના વિ. સં. ૧૧૨૦ (ઈ. સ.૧૦૬૬)ના પાલનપુરના દાનપત્રના આધારે જણાય છે કે ભીમદેવે પિતાની છાવણી ઈલા. (હાલનું કલ) મુકામે હતી ત્યારે જાનક નામના મોઢ બ્રાહ્મણને વરણવાડા ગામમાં ત્રણ હળ જમીન દાનમાં આપી હતી.૬૨ દાનશાસનેમાં રાજકુલ અને વંશાવળીની વિગત,દાતાના સંદર્ભમાં આપવામાં આવતી હતી. ઘણીવાર વંશાવળી સાદી સીધી રીતે ટૂંકમાં આપવામાં આવતી હતી.૬૩ ઘણીવાર એમાં પ્રત્યેક પુરોગામી રાજાની પ્રશસ્તિ આવતી હતી. Page #43 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો: એક અધ્યયન દાનશાસને શાસન કે નિવેદન રૂપે હોવાથી દાન આપનાર રાજ લાગતા-વળગતા અધિકારીઓને તથા અન્ય લોકોને સંબોધીને દાનની હકીકત જણાવતો. દાનને લગતી મુખ્ય માહિતીમાં દાન આપવાના હેતુ, પ્રતિગ્રહીતાનાં નામ-ઠામ, દાનનાં અને એને માટેનાં પ્રયોજન, દેયભૂમિની વિગતો, દયભૂમિ પર પ્રતિગ્રહીતાના હકે વગેરેની માહિતી ઉપલબ્ધ થાય છે. દાન લેનાર બ્રાહ્મણ, દેવાલય તેમજ વહીવટી વિભાગો અને પેટા વિભાગ, ગામો, ખેતરો વગેરેને લગતી પણ ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. દાન આપનાર રાજ લાગતાવળગતાઓને દાનની જાણ કરી પ્રતિગ્રહીતાને દેવભૂમિની બાબતમાં કનડગત નહિ કરવા આદેશ આપતા તેમજ એનું પરિપાલન કરવાને નૈતિક અનુરોધ પણ કરતો હતો. આપેલું દાન આગામી રાજા પાળે તો તે પણ દાનના પુણ્યને ભાગીદાર થાય અથવા લઈ લેનારને કેટલું પાપ લાગે તે દર્શાવતા શ્લોકો પણ ચાલી આવતી પદ્ધતિ મુજબ ટાંકવામાં આવતા.૧૪ દાનશાસનમાં દાનની મિતિ જણાવવી જરૂરી ગણાતી. એમાં સંવત, -વર્ષ, માસ, પક્ષ, તિથિ અને વાર જણાતા હતા અને અંતમાં રાજાના નામે કઈ બનાવટી દાનશાસન તૈયાર ન કરાવી દે એટલા માટે છેવટે રાજાના સ્વહસ્ત પણ આપવામાં આવતા હતા. પૂર્વ-નિર્માણને લગતા લેખો આ સમયના અભિલેખમાં પૂર્તનિર્માણને લગતા ૮૭ જેટલા લેખો પ્રાપ્ત થયા છે. - ધર્મશાસ્ત્રોના ગ્રંથમાં દાનની જેમ જ પૂર્ણ કાર્યોને મહિમા ઘણે ગવાય છે. આ પૂર્ત કાર્યોમાં કિલા, સરોવર, વાવ, કૂ, સત્રાગાર, પાઠશાળા, પગથિયાં અને મંદિરો વગેરે કરાવવાનો સમાવેશ થાય છે. ચૌલુક્ય કાલમાં આ પ્રકારનાં અનેક બાંધકામ અથવા જીદ્ધાર થયેલો જણાય છે, જે પૈકી થોડાં દષ્ટાંત પ્રસ્તુત છે : વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨) ના લેખમાં તેમજ વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૮-૫૯) ના લેખમાં કિલાઓ કરાવ્યાને નિર્દેશ મળે છે. ૫ - સિદ્ધરાજ જયસિંહના સમય દરમ્યાન વિ. સં. ૧૧૮૫ (ઈ. સ. ૧૧૩૯)ના શિલાલેખમાં સહસ્ત્રલિંગ સરોવરને નિદેશ થયેલ છે. ૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ચૌલુકન્યકાલીન અભિલેખો : પ્રાસ્તાવિક વિશ્લેષણ જ્યારે વિ.સં. ૧૧૪૮ (ઈ. સ. ૧૦૯૨),૬૭ વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬),૬૮ વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૫૮-૬૯), ૬૮ વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. “૧૨૧૦) અને વિ. સં. ૧૨૭૫ (ઈ. સ. ૧૨૧૯)ના વર્ષોનાં લેખોમાં વાવ કરાવ્યાના ઉલ્લેખો મળે છે. તેવી જ રીતે કૂવો કરાવ્યાને લગતા ત્રણ લેખો અનુક્રમે ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના સિદ્ધરાજના, વર્ષ વગરના લેખમાં તેમજ વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦) ના લેખમાં મળે છે. ને શસ્ત્રાગાર અને પાઠશાળાના ઉલ્લેખો વિ. સં. ૧૧૩૪ (ઈ. સ. ૧૦૭૭), વિ.સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૪), વિ. સં. ૧૨૬૩ (ઈ. સ. ૧૨૯૭), વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧) અને વિ. સં. ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૩)ના લેખમાં થયેલા છે. ૫ આ ઉપરાંત મંદિર-નિર્માણને લગતા લેખો તેમજ જર્ણોદ્ધારને લગતા ઘણું લેખ પ્રાપ્ત થયા છે. (૩) પ્રતિમાલેખે ચૌલુક્યકાલીન અભિલેખમાં દાનશાસને અને પૂર્વ નિર્માણના લેખો પૈકી પ્રતિમા લેખોની સંખ્યા સૌથી વધારે છે. આ પ્રતિમાલેખોની સંખ્યા ૪૦૯ની છે. પ્રતિમા બનાવરાવી તેની પ્રતિષ્ઠા કરાવવી એ ભારે પુણ્યપ્રદ મનાતું. કેટલીક પ્રતિમાઓ પર તેના નિર્માણ તથા તેની પ્રતિષ્ઠાને લગતા લેખ કોતરેલ હોય છે. આ લેખમાં જેણે એ પ્રતિમા કરાવી હોય તે વ્યક્તિનું નામ, જે દેવ-દેવીની પ્રતિમા કરાવી હોય તે દેવતાનું નામ અને મૂર્તિની પ્રતિષ્ઠા ન કરાવનાર આચાર્યનું નામ તથા પ્રતિષ્ઠા વર્ષ અને તેને સમયનિર્દેશ વગેરે વિગતો આપવામાં આવતી. આ સમયની મોટા ભાગની પ્રતિમાઓ અને તેને લગતા લેખો જૈન ધર્મને લગતા છે. (૪) પ્રશસ્તિ લેખે - ચૌલુક્ય કાળ દરમ્યાન આ પ્રકારના ૯ લેખો મળ્યા છે. સાધારણ રીતે સ્મારક અભિલેખાને તથા પૂર્તનિર્માણના લેખોને “પ્રશસ્તિ” કહેવામાં આવે છે. આ લેખમાં પરાક્રમ કે પરમાર્થની ઘટના નિમિત્ત હેમ છે અને એ નિમિત્તે -એના નાયકની પ્રશંસાત્મક લાંબી પ્રશસ્તિ રચવામાં આવેલી હોય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકન્યકાલીન અભિલેખા : એક અધ્યયન આ પ્રશસ્તિ એ સંસ્કૃત સાહિત્યના એક રસપ્રદ પ્રકાર છે. પ્રશસ્તિનાં કાવ્યા. આલંકારિક રીતે રચાયાં હેાવા છતાં તેમાંથી ઘણી ઉપયાગી ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ થાય છે. પ્રશસ્તિની રચના બહુ સરળ રીતે કરવામાં આવેલી હાય છે. તેમાં મંગલાચરણ પછી પૂત કાર્ય કરાવનારનું કે દાતાનું વણુ ત આવે છે. જેનું વણ ન કરવામાં આવ્યું હોય એ વ્યક્તિ જે તત્કાલીન રાજ્યકર્તાથી જુદી હૈય તા એવા કિસ્સામાં રાજાનું વન પણ કરવામાં આવે છે અને તેની વંશાવળી પણ આપવામાં આવે છે. દાનની વિગતાનું વર્ણન કાવ્યમય રીતે કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રશસ્તિમાં સ્થપતિનું, પ્રતિષ્ઠા કરનાર પુરેાહિત અથવા ધર્મગુરુનું, પ્રશસ્તિ રચનાર કવિનું તથા લેખ કાતરનાર કારીગરનુ નામ, લેખની મિતિ વગેરે ઉમેરવામાં આવે છે. આવી પ્રશસ્તિ ખાસ કરીને મિદરામાં તેમજ જાહેર ઉપયેાગના કાઈક સ્થળે મૂકવામાં આવેલી હેાય છે. કેટલીકવાર મૂર્તિ ની ઉપર કે તામ્રપત્રમાં પણ આવી પ્રશસ્તિ કાતરેલી જોવામાં આવે છે. હસ્તપ્રતાને અતે પણ ઘણી પ્રશસ્તિઓ હેાય છે. પ્રશસ્તિમાં આપવામાં આવેલી વંશાવળી તેમજ રાજાઓના પરાક્રમનું વર્ણન ઇતિહાસની દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું હોય છે. કેટલીક પ્રશસ્તિઓમાં શ્લાકની સંખ્યા અલ્પ હેાય છે, તેા કેટલીકમાં એ સેા કરતાં પણ વધારે સ ંખ્યામાં હોય છે. કેટલીક પ્રશસ્તિએ ગદ્યમાં રચાયેલી હેાય છે, પરંતુ મેાટાભાગની પ્રશસ્તિ પદ્યમાં રચાયેલી જોવામાં આવે છે.૭૬ ૨૮ • ७७ (૧) આ કાલ દરમ્યાન રચાયેલી પ્રશસ્તિ આ પ્રમાણે ગણાવી શકાય : વિ. સં. ૧૦૫૩ (ઈ. સ. ૯૯૭)ના ધવલના હસ્તિક ડી શિલાલેખ પ્રશસ્તિ-લેખ છે. આ પ્રશસ્તિ સૂર્યાચાયે રચેલી છે. આ પ્રશસ્તિ રાષ્ટ્રકૂટ રાજવી ધવલે હસ્તિસ્ક્રુ ડિમાં મંદિર કરાવ્યું હતુ. તેને લગતી છે. (૨) વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯) ના વર્ષના સિદ્ધરાજ જયસિ`હુના સમયના લેખ આ પ્રકારના છે. આ પ્રશસ્તિના કર્તા કવિ શ્રીપાલ હતા. પ્રશસ્તિના મુખ્ય હેતુ સિદ્ધરાજ જયસિંહે કરેલા માળવા વિજ્યની યશેગાથા નિરૂપવાના છે.૮ (૩) માંગરાળની સાઢલી વાવના પ્રશસ્તિ લેખ વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬) ના સમયને છે. આ પ્રશસ્તિના રચનાર પાશુપતાચાય પ્ર” સર્વજ્ઞનુ નામ આપેલું છે. આ પ્રશસ્તિ ગૃહિલ વંશના મૂલુના ભાઈ સેામરાજે આત્મશ્રેયાથે કરાવેલ સહજિજ્ઞેશ્વર મંદિરને લગતી છે,૯ (૪) વિ. સ: ૧૨૦૭ (ઈ. સ. ૧૧૫૯)ના પ્રશસ્તિ લેખ કુમારપાલને ચિતાડ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચૌçકથકલીન અભિલેખઃ પ્રાસ્તાવિક વિશ્લેષણ ગઢનો છે. આ પ્રશસ્તિના રચયિતા રામમૂતિ છે. આ પ્રશસ્તિ કુમારપાલને લગતી છે.૮૦ (૫) વડનગરની વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૧) ની પ્રશસ્તિના રચયિતા કવિ શ્રીપાલ છે. આ પ્રશસ્તિ કુમારપાલને લગતી છે. (૬) વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૮-૬૯)ને પ્રશસ્તિ લેખ પ્રભાસપાટણના ભદ્રકાળી મંદિરમાં આવેલો છે. આ પ્રશસ્તિના રચનાર ભાવબૃહસ્પતિ છે. આ પ્રશસ્તિમાં કુમારપાલે કરેલાં પૂર્ણ કાર્યોની પ્રશંસા કરેલી છે.૮૨ વિ. સં. ૧૨૭૩ (ઈ. સ. ૧૨૧૭)ને પ્રશસ્તિ લેખ ભીમદેવ–૨ જાના સમયને છે. આ પ્રશસ્તિના રચનાર કવિ શ્રીધર છે. આ પ્રશસ્તિમાં ભીમદેવ–૨ જાની સાથે શ્રીધરના પ્રાણ ઉલ્લેખ કરેલા છે.૮૩ કવિ સોમેશ્વરે રચેલી વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧) ની પ્રશસ્તિ આણ પરના નેમિનાથના મંદિરમાં આવેલી છે. આ પ્રશસ્તિ વસ્તુપાલ તેજપાલને લગતી છે.૮૪ (૮) ભીમદેવ–રા નો વિ. સં. ૧૨૯૯(ઈ.સ. ૧૨૪૩) ને લેખ પણ આ પ્રકાર છે. આમાં ભીમદેવ–૨ જાની પ્રશસ્તિ કરવામાં આવી છે.૮૫ (૮) પાદટીપ ૧. જુઓ ત્રિવેદી ઇન્દ્રવદન–ગુજરાત ઈતિહાસ સંદર્ભ સૂચિ, ખંડ ૪-૫ ૨. અ. નં. ૧૭ ૩. અ. નં. ૧૫૬ ૪. અ. નં. ૨૮ ૫. અ. નં. ૩૮ ક. અ. નં. ૯૯૨ ૭. અ. નં. ૨૮-એ ૮. અ. નં. ૭૩–આ ૯. ડે. શેલત ભારતી : કચ્છના અભિલેખમાંથી પ્રાપ્ત થતો કચ્છને ઇતિહાસ, વિદ્યાપીઠ-અંક ૧૧૩, સપ્ટેમ્બર, ઓક્ટોબર ૧૯૮૧, પૃ. ૩૩. ૧૦. જુઓ ચિત્રને પટ્ટ ૧૧–૧૨. અ. નં. ૫૩-અ, ૬-અ - ૧૩. આ લેખનું વર્ષ શ્રી ખોખરે અમે તેમને અનુસરીને શ્રી રામસિંહ રાઠોડ અને છે. ભારતી શેલતે વિ. સં. ૧૨૧૭ (ઈ. સ. ૧૬ – ૧) આપેલું છે, પરંતુ તેઓ પૈકી કોઈએ અમો પાઠ આપ્યો નથી. તેથી તેને ખાતરી થઈ શકતી નથી. શ્રી નાગજીભાઈ ભટ્ટીએ ઉપમિતિ ૧૨૧૭ને બદલે Page #47 -------------------------------------------------------------------------- ________________ 39: ગુજરાતના ચોલુજ્યકાલીન અભિલેખે : એક અધ્યયન ૧૨૭૭ છે એમ ખાતરીપૂર્વક ખેંચ્યું છે. ભદ્દી નાગજીભાઈ, “કચ્છને સાંસ્કૃતિક વારસો: પાળિયા પૃ. ૫૪ ૧૪. ભટ્ટી નાગજીભાઈ, ઉપર્યુક્ત, પૃ. ૫૪ ૧૫. ગુ. એ. લે, ભા. ૩, નં. ૧૪૩–બની પ્રસ્તાવના ૧૬. ગુ. એ. લે., ભા. ૩, નં. ૧૫૭–બ ની પ્રસ્તાવના ૧૭. અ. નં. ૯ ૧૮. અ.નં. ૧૦૪ ૧૯. અ. નં. ૧૧૩ ૨–૨૧. શાસ્ત્રી, હ. ગં. “ભારતીય અભિલેખવિદ્યા”, પૃ. ૧૦૩ ૨૨. અ. નં. ૫, ૨૧, ૬૧, ૧૧૦, ૧૮૨ વગેરે ૨૩. અ. નં. ૫૫, ૧૨, ૧૧૧ વગેરે ૨૪. અ. નં. ૧૮, ૧૯, ૪૩, ૪, ૬૯ વગેરે ૨૫. અ. નં. ૪૩, ૪૪, ૬૯ વગેરે ર૬. દા. ત. અ. સૂ. નં. ૪૩ ૨૭. અ. સૂ. નં. ૬૮ ૨૮. જુઓ આ વર્ષના અભિલેખોની વિગતો ર૯. અ. સુ. નં. ૫૦ ૩૦. પરીખ, પ્ર. ચિ. “ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધી લિપિવિકાસ', પૃ. ૧૪૯૩૧. સચાઉ, ઈ. સી., “અલબિરૂનીઝ ઇન્ડિયા', ગ્રંથ ૧-૨, પૃ. ૧૭૩ ૩૨. શાસ્ત્રી, હરિપ્રસાદ, ગુજરાતને પ્રાચીન ઇતિહાસ', પૃ. ૪ ૩૩. હેમચંદ્રાચાર્ય કૃત શબ્દાનુશાસન, (1, ૧ પૃ. ૪, ૧૧૬)માં વર્ષોની સંખ્યા ૫૧ આપી છે, જેમાં ઉપરના ૪૫ વર્ણો ઉપરાંત ઋ, , , જિહવામૂલીય, ઉપમાનીય અને ૬ એ ૬ વર્ણ જણાવ્યા છે. ૩૪. પરીખ, પ્ર. ચિ, ઉપર્યુક્ત, પૃ. ૧૫ર. ૩૫. પરીખ, પ્ર. ચિ, ઉપમુક્ત, પૃ. ૧૭૮, પાદટીપ નં. ૧૦ ૩૬ પરીખ, પ્ર, ચિ, ઉપરક્ત પૃ. ૨૨૪ ૩૭. પરીખ, પ્ર. ચિ, ઉપક્ત, પૃ. ૧૭૭ ૩૮. પરીખ પ્ર. ચિ., : ઉપર્યુક્ત, પૃ. ૨૩૧ ૩૯. જુઓ અ. સૂ. નં. ૧૧૩ ૪૦. પરીખ, પ્ર. ચિ., ઉપર્યુક્ત, ર૩૯ થી ૨૪૧ , ૪૧. જુઓ, પૃ. ૯ ઉપર પ્રસ્તુત કરેલ ચૌલુક્યકાલીન વર્ગો (આકૃતિ ૧) ૪૨. જુઓ ગ્રંથને અંતે પરિશિષ્ટ - કર-અ. ઝિ. અ. દેસાઈ, “ઇસ્લામી સુલેખનકળા', “કુમાર”, અંક ૫૭૩, પૃ. ૩૪૪-૪૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ ચૌલુકયકાલીન અભિલેખા : પ્રાસ્તાવિક વિશ્લેષણુ ૩૧. ૪૩. જેમકે વિ. સ. ૧૦૮૭ ના ભીમદેવ–૧લાના સમયના લેખામાં લેખક તરીકે. કાયસ્થ કાંચનના પુત્ર વટેશ્વર હતા. અ. નં. ૯-૧૦ ૪૪. અ. નં. ૪૪, ૬૧, ૯૯, ૧૧ ૪૫. અ.નં. ૧૮, ૧૯, ૨૬, ૩૬,૮૩, ૯૧, ૯૫, ૧૦૨, ૧૦૭, ૧૧૩, ૧૩૩, ૧૭૬ ૪૬. ફૂલર, ઇન્ડિયન પેલિયેાગ્રાફી', પૃ. ૧૫૧ ૪૭. પાંડે, ઇન્ડિયન પેલિયેાગ્રાફી.' પૃ. ૧૦૫ ૪૯. અ. નં. ૨૮ ૫૩. અ. નં. ૩૯ ૫૭. અ. નં. ૬૦ ૬૧. અ. નં. ૨ ૪૮. અ. નં. ૧ ૫૨. અ. નં. ૧૮ અ. નં. ૧૧૦ અ. નં. ૧૧૧ ૫૬. અ. નં. ૩૯ ૬૦. અ. નં. ૬ અ. નં. ૧૭ ૬૩. અ. નં. ૮૩, ૯૧, ૯૫, ૧-૪, ૧૦૭, ૧૧૩, ૧૩૩, ૧૭૬, ૧૭૭, ૧૮૩ ૬૪. જુએ આ મહાનિબંધમાં પ્રસ્તુત કરેલ ધામિ ક સ્થિતિનું પ્રકરણ ૬૫. અ. નં. ૪૪, ૬૧ ૬૬. અ. નં. ૨૯–અ ૫૦. અ. નં. ૩૬ ૫૪. ૫૮. ૬૨. ૭૭. અ. ત. ૭-અ ૭૮. અ. ન. ૩૯ ૮૧. અ. નં. ૪૪ ૮૪. અ. ન. ૧૧૦ ૫૧. અ. નં. ૭૦ ૫૫. અ નં. ૧૮૨ ૫૯. અ ત. ૧૭૬. ૬૭–૭૧ અ. નં. ૨૧, ૩૪, ૬૧, ૯૫, ૧૦૨ ૭૨–૭૪. અ. નં. ૬-અ, ૩૫, ૯૫ ૭૫. અ. નં. ૭૦, ૯૧, ૧૩૩, ૧૮૩ અને ૧૯–અ ૭૬. સાંડેસરા ભાગીલાલ, મહામાત્ય વસ્તુપાલનું સાહિત્ય મંડલ તથા સસ્કૃતઃ સાહિત્યમાં તેના ફાળા', પૃ. ૧૭૬–૧૭૭ આચાય ત. આ., અધ્યયન અને સ ંશાધન, પૃ. ૧ ૭૮. આચાય ન. આ., ઉપર્યુક્ત પૃ. ૨ ૮૦. અ. ન. ૪૩ ૮૩, અ. નં. ૯૯ ૮૨. . . ૬૧ ૮૫. અ. નં. ૧૮૨ * Page #49 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ પ્રાસ્તાવિક : ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં ચૌલુક્ય કાલ અત્યંત મહત્ત્વનો ગણાય છે. ચૌલુક્યકાલીન ગુજરાતે સંસ્કૃતિનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી હતી. એટલે ચૌલુક્ય કાલને પ્રાચીન ગુજરાત જાહેરજલાલીને કાલા ગણવામાં આવે છે. આ કાલમાં ચૌલુકયોનું રાજ્ય ગુજરાતનું સહુથી પ્રબળ રાજ્ય હતું. એના રાજવીઓ ભારે ઉત્સાહી, પ્રતાપી અને પ્રેરક વ્યક્તિત્વ - ધરાવતા હતા. આ રાજ્યને વિસ્તાર હાલના ગુજરાત રાજ્યના વિસ્તાર કરતાં - ઘણો વધારે હતો. આ કાળ દરમ્યાન ગુજરાતની પ્રજાએ સાહિત્ય, ધર્મ, કલા વગેરે ક્ષેત્રમાં વ્યાપક પ્રગતિ કરી હતી. સિદ્ધરાજ અને કુમારપાલ જેવા સમર્થ - ચૌલુક્ય રાજવીઓના લાંબા શાંતિભર્યા શાસન કાલને લઈને વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગો વગેરેને ભારે પ્રોત્સાહન મળ્યું હતું તેથી ગુજરાતની આર્થિક - સમૃદ્ધિ વિપુલ પ્રમાણમાં વધી હતી. અહીં વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે, આ કાલ દરમ્યાન ગુજરાતને સૌ પ્રથમવાર “ગુર્જરદેશ”, “ગુર્જરત્તા” એવું - નામ પ્રાપ્ત થયું. આ કાલના રાજકીય ઇતિહાસના મુખ્ય પ્રભાવક બળ તરીકે ચૌલુક્યો હાઈ તેમના વિશે અભિલેખોમાંથી મળતો ઇતિહાસ પ્રથમ નિરૂપી ત્યારબાદ તેમના સમકાલીન રાજવંશોને રાજકીય ઇતિહાસ તારવવાને પ્રયત્ન કરીએ. - ચૌલુક્ય નામ: ચૌલુક્યકાલીન અભિલેખોમાં તથા સાહિત્યમાં આ વંશના નામનાં વિવિધ રૂપે પ્રયોજાયાં છે. મૂળરાજ ૧લાના વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના કડીના તામ્રપત્રમાં - “ચૌકિક” અને તેના જ સમયના ચામુંડરાજના વિ. સં. ૧૯૩૩ (ઈ. સ. ૯૭૬-૭૭)ને તામ્રપત્રમાં “ચૌદિઠક”ને પ્રેગ થયેલો મળે છે, જ્યારે વિ. સં. • ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૩)ના અજયપાલના કડીના તામ્રપત્રમાંક “ચૌલકિક” રૂપ Page #50 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુકય વ શ પ્રયેાજાયું છે. પરંતુ આ સિવાયના મેાટા ભાગના ચૌલુકય રાજવીઓના લેખામાં જેમ કે -ભીમદેવ રજાના વિ. સં. ૧૨૮૩ (ઈ. સ. ૧૨૨૬) તથા વિ. સ. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના તામ્રલેખામાંપ, શ્રીધરની વિ. સ. ૧૨૭૩ (ઈ. સ. ૧૨૧૭)ની પ્રશસ્તિમાં આછુ પરના વસ્તુપાલ-તેજપાલના વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના લેખમાં ચૌલુકચ' રૂપ પ્રયાાયુ છે. 33 “તિ મુદી”, સુકૃતસ કી ન”, સુકૃતતિ કલ્લોલની’” અને “પ્ર ધન ચિંતામણિ” જેવાં આ કાલને લગતાં સાહિત્યિક સાધનામાં પણ ચૌલુક’ રૂપ પ્રયેાજાયું છે. અલબત્ત, ૢચાશ્રય”માં ચુલુક’’ ૩૯ અને કુમારપાલરિત’માં “ચુન્નુગ” કે “ચુન્નુષ્ક” અને કવચિત્ ચાલુ... જેવાં રૂપા મળે છે. ટૂંકમાં, અભિલેખા અને સાહિત્યમાંથી પ્રાપ્ત ઉલ્લેખાને તુલનાત્મક રીતે જોઈએ તા ચૌલુકય” રૂપના વ્યાપક પ્રયાગ થતા નજરે પડે છે.૧૧ આ પરથી જણાય છે કે “ચૌલુકચ' શબ્દના મૂળમાં “ચુલુક” હાવાનું પ્રતીત થાય છે. ૧૦ આ ચૌલુકય શબ્દનું ચાલુકય” સાથે સામ્ય જણાયું છે. તે સોંદર્ભમાં આ મુદ્દે વિગતે તપાસીએ. ૬ ઠ્ઠી સદી દરમ્યાન કર્ણાટકમાં વાતાપિ (બાદામી)માં “ચલિકય” કે “ચલુક’ વંશની સત્તા હતી. આગળ જતાં એ વંશ ચાલુકચ” નામથી પ્રસિદ્ધ થયા. આ વંશની એક શાખા ઈ. સ.ની ૭ મી સદી દરમ્યાન વેંગી પ્રદેશમાં સ્થપાઈ હતી. તેમના લેખામાં “ચકિ”, “ચલ્કિ” વગેરે નામેા પ્રત્યેાજેલાં છે.૧૨ ૮ મી સદીમાં આ ચૌલુકચોની સત્તા રાષ્ટ્રકૂટાએ લઈ લીધેલી પણ ૧૦ મી સદીમાં ચાલુકયોઆએ એ પુનઃ હસ્તગત કરી લઈ વાતાપિને બદલે કલ્યાણીમાં પેાતાના વંશની સત્તા સ્થાપી. દરમ્યાનમાં ૯ મી સદીમાં સૌરાષ્ટ્રમાં ઊના વિસ્તારમાં બલવર્મા અને અનિવર્મા નામના ચાલુકયોની સત્તા પ્રવર્તતી હતી. ૧૩ બધા રાજવંશ ચાલુક'' તરીકે ઓળખાય છે.૧૪ દખ્ખણના પશ્ચિમી ચાલુકય વંશમાંની શાખાના લેખામાં “ચાલુકયુ’૧૫ લિકચ’૧૬ અને ચાલુકય’૧૭ રૂપા પ્રયાાયાં છે. એ બધાં પણ ચાલુકય”નાં સૂચક છે. આ દખ્ખણુના ઉત્તરકાલીન ચાલુકયો(લગભગ ઈ. સ. ૯૯૫–૧૧૮૯)ના લેખામાં તા સ્પષ્ટતઃ ચાલુક' રૂપ જ પ્રાજાયું છે.૧૮ ચાલુક' રૂપ મૂલતઃ “ચલક” પરથી સાધિત થયેલું પ્રતીત થાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે: એક અધ્યયન - મૂળમાં આ વંશનું નામ “યુલિક” કે “શુલિક” નામની પતિ પરથી પડયું હોય તેમ જણાય છે. પુરાણ, બૃહત્સંહિતા” તેમજ “ચરક સંહિતામાં એમને એક પ્રાચીન જાતિ તરીકે ઉલ્લેખ થયેલ છે. “ચુલિક” કે “શુલિક” એ મૂળ નામ ભૂંસાઈ જતાં તેનાં વિવિધ રૂપે પ્રયોજાયાં. એમાંથી આ વંશને ઉદ્દભવ બ્રહ્માના “ચુલુક”(બો કે કમંડળ)માંથી થયાની માન્યતા પ્રચલિત થઈ.” ટૂંકમાં દક્ષિણના ચાલુક્યો અને અણહિલવાડના ચૌલુક્યો એક જ જાતિના છે. “ચલુક્ય” કે “ચાલુક્ય” શબ્દ “ચલુક” પરથી અને “ચૌલુક્ય” શબ્દ “ચુલુક” પરથી ઉત્પન્ન થયેલા જણાય છે. સંસ્કૃતમાં “ચલક” અને “ચુલક” એ બંને શબ્દોને એક જ અર્થ ખોબો કે કમંડળ એવો થાય છે. આથી “ચાલુક્ય” અને “ચૌલુક્ય” એ એક જ શબ્દનાં બે વૈકલ્પિક રૂપ હોવાનું અને દક્ષિણના રાજવંશમાં “ચાલુક્ય” રૂ૫ અને અણહિલપુર પાટણના વંશ માટે “ચૌલુક્ય” રૂપ જાણીતું થયું.' ચૌલુક્યો માટે પ્રયોજાયેલ “સાસુકિ૨૨ અને “શૌલિક્ક”માંથી “સોલંકી” રૂપ પ્રચલિત થયું જણાય છે. ૨૩ આ વંશે અલગ હોવાનું જણાયું નથી, કેમ કે તેઓ બંને પિતાને ઉદ્દભવ બ્રહ્માના ચુલુકમાંથી થયાનું જણાવે છે. વળી દક્ષિણના ચાલુક્ય વંશની જેમ ગુજરાતને ચૌલુક્ય વંશ માનવ્ય ગોત્ર કે હારિતની સાથે સંબંધ ધરાવતા નથી. દક્ષિણના ચાલુક્યોએ એ ઉલ્લેખ કદંબો પાસેથી અપનાવ્યો હતો.૨૪ દક્ષિણના ચાલુક્યોનું રાજચિહ્ન વરાહ હતું જ્યારે ગુજરાતના ચૌલુક્યોનું રાજચિહ નંદી હતું૨૫ આથી એક નજરે એમ લાગે કે આ બંને એક જાતિના ન હોય પરંતુ આ અંગે એવો ખુલાસો અપાય છે કે કદાચ લાંબા સમય દરમ્યાન એઓમાં આ સાંપ્રદાયિક ફેરફાર થયો હોય. આથી એકંદરે જોતાં આ બંને રાજકુલે એક જ જાતિનાં હવાનું પ્રતીત થાય છે.૨૬ ચૌલુક્ય કુલની ઉત્પત્તિ - ચૌલુક્ય કુલની ઉત્પત્તિ અંગે ભારે મતભેદ પ્રવર્તે છે. આ કુલના પ્રથમ રાજવી મૂળરાજ-૧ લાએ તેના વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭) ના કડીના તામ્રપત્રમાં પિતાને ચૌલક્તિ વંશને ગણાવ્યા છે, પરંતુ આ વંશ વિશેના મૂળ પુરુષ વિશે સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થતી નથી.. કાશ્મીરના કવિ બિહણે “વિક્રમાંકદેવચરિત” નામના મહાકાવ્યમાં આ આ વંશના મૂળ પુરુષની ઉત્પત્તિ વર્ણવી છે. તેમાં બ્રહ્માના ચુલુક (ખોબા)માંથી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫ રાજકીય સ્થિતિ : ચૌલુકય વંશ એક વીર ચાહો ઉત્પન્ન થયા અને તેમાંથી આ વંશ ચાલ્યા હેાવાનું જણાવ્યુ છે. તેમના જણાવ્યા પ્રમાણે આ વંશમાં ચુલુક પછી ક્રમશઃ હારિત અને માનવ્ય નામના વીરા થયા. આ વંશનું મૂળ સ્થાન અચેાધ્યા હતું. સમય જતાં આ વંશની એક શાખાએ દક્ષિણમાં રાજ્ય સ્થાપ્યું.૨૮ કવિ બિલ્હણે જણાવેલી અનુશ્રુતિ ગુજરાતમાં પછી વ્યાપકપણે સ્વીકારાયાનું જણાય છે. ચૌલુકચ રાજ કુમારપાલના વિ. સં. ૧૨૦૭ (ઈ. સ. ૧૧૫૦-૫૧) ના ચિત્તોડગઢના લેખમાં૨૯ તેમજ વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨) ના લેખમાં૩૦ તથા ખંભાતના કુંથુનાથના મ ંદિરના લેખમાં૩૧ ચૌલુકયોની ઉત્પત્તિ બ્રહ્માના ચુલુકમાંથી થઈ હાવાનુ નાંધાયુ છે. “ ચાશ્રમ'ની વિ. સં. ૧૩૧૦ ની અભયતિલકણુની ટીકામાં, વિ. સં. ૧૩૦૦ માં લખાયેલ બાલચંદ્રસૂરિ–રચિત “વસંતવિલાસ'માં, વસ્તુપાલતેજપાલની વ. સ. ૧૨૮૭ ની પ્રશસ્તિમાં અને વિ. સં. ૧૩૬૧ માં વઢવાણુમાં લખાયેલી મેરુત્તુ ંગની પ્રબંધચિંતામણિ'માં પણ ચૌલુકયોના મૂળ પુરુષની કલ્પના બ્રહ્માના ચુલુકમાંથી થઈ હેાવાનુ જણાવ્યું છે.૩૨ કુમારપાલચરિત'માં બ્રહ્માના ચુલુકમાંથી આ વંશની ઉત્પત્તિ થયાની અનુશ્રુતિને બદલે પ્રાચીનકાળમાં ચુકય નામના કાઈ ક્ષત્રિય વીર પુરુષમાંથી આ વંશ ઊતરી આવ્યાનું જણાવ્યું છે. તેમાં જણાવ્યા પ્રમાણે એ પુરુષે પેાતાનાં પરાક્રમેાથી શત્રુઓના સંહાર કરી પેાતાનું નવું રાજ્ય સ્થાપ્યું. તેના વંશજો ઉત્તરકાલમાં ચાલુકયોના નામે જાણીતા થયા. ચુલુયે મથુરામાં પેાતાના વંશ પ્રવર્તાવ્યા. આ વંશમાં સિહવિક્રમ નામના રાજવી થયા. એણે પેાતાના નામના સંવત પણ પ્રચલિત કર્યાં અને એના પુત્ર વિક્રમમાંથી અનુક્રમે ૮૫ તેજસ્વી રાજવીએ થયા. આ પછી રામ, ભટ, દડક્ક, કાંચિકવ્યાલ, રાજ અને મૂળરાજ થયા.૩૩ આ વૃત્તાંતમાં આપેલ રાજાઓનાં નામ પૈકી કેટલાક મૂળરાજના જ્ઞાત પૂજો છે અને તેમને ઉત્તરભારત સાથે જોડી દીધલા જણાય છે. આમાં કેટલાક રાજવીઓનાં નામેા કલ્પિત ઉમેરેલાં હાવાનુ જણાય છે.૩૪ વસ્તુતઃ “કુમારપાલચરિત”ના વૃત્તાંતમાં ખાસ કાઈ ઐતિહાસિક તથ્ય જણાતુ નથી. ખીજી બાજુ ભાટચારણાએ પરમાસ, પ્રતીહારા અને ચાહમાનાની જેમ ચૌલુકયોની ઉત્પત્તિ પણ આજી પર વિશઋષિએ કરેલા. યજ્ઞ વખતે અગ્નિ Page #53 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ: એક અધ્યયન કુંડમાંથી થઈ હેવાનું ક૯યું છે. વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧) ના ભીમદેવ–રજાના આબુ પરના ચોલુકોના અભિલેખમાં આ પ્રકારને ઉલેખ છે, પણ તે તો પરમારોને લગતા છે.૩૬ અહીં એક મુદ્દો એ નોંધવો જોઈએ કે કેટલીક અનુશ્રુતિઓમાં ચૌલુકોને પ્રતીહારો સાથે સરખાવ્યા છે અને પ્રતીહારો ગુર્જર જાતિના હેવાનું મનાય છે. આથી કેટલાક આધુનિક ઇતિહાસકારોએ ચૌલુક્યોને પણ ગુજર જાતિના ગણાવ્યા છે. જો કે ગુજરાતને “ગુજરદેશ” કે “ગુજરાત” નામ ચૌલુક્ય કાલમાં પ્રાપ્ત થયું હતું અને આ વંશને સ્થાપક મૂળરાજને પિતા રાજિ કલ્યાણકટક અથવા કને જનો હોવાથી ગુજરોની રાજધાની સાથે તે સંકળાયેલા રહે તે સ્વાભાવિક છે. આથી ભાંડારકરે એવું અનુમાન કર્યું કે, ગુર્જરોને એક સમૂહ ૬ ઠ્ઠી સદીમાં શિવાલિક પ્રદેશમાંથી આવી દક્ષિણ સુધી ફેલાયે હતો અને તે “ચાલુક્ય” નામથી પ્રસિદ્ધ થયો. જ્યારે ૧૦ મી સદીમાં કનોજથી બીજે સમૂહ આવી ગુજરાતમાં વસ્યો અને તે “સોલંકી” કે ચૌલુક્ય” તરીકે ઓળખાયો.૩૮ પરંતુ ચૌલુક્યો ગુર્જર જાતિના હતા એ નક્કી નથી. બીજુ, પ્રતીહારે સાથે ચૌલુક્યોને સાંકળતી અનુશ્રુતિ “પૃથવીરાજ રાસો” પર આધારિત છે અને આ રાસાની વિગતોની ઐતિહાસિકતા પ્રત્યે શંકા પ્રવર્તે છે.૪૦ પ્રતીહારો તેમજ ચૌલુક્યો સાથે પ્રજાતે “ગુજર” શબ્દ તેઓની જાતિ માટે નહીં પરંતુ તેઓના પ્રદેશ કે વતનને સૂચક હેવાનું વધારે સંભવિત છે.૪૧ મૈત્રક કાળ દરમ્યાન ભિલમાલની નજીક પ્રદેશ “ગુજરદેશ” તરીકે ઓળખાતો હતો. પરંતુ આગળ જતાં આ ગુજરદેશના દક્ષિણ ભાગમાં ચૌલુ. ક્યોનું રાજ્ય જેમ જેમ વિસ્તરતું ગયું તેમ તેમ આ નામ નવાં ઉમેરાતાં મંડલોને લાગુ પડતું ગયું.૪૨ અને ગુજરદેશ અધિપતિ હાઈ ચૌલુક્યો પણ “ગુર્જરપતિ” અને “ગુર્જરનૃપ” કહેવાયા. ૪૩ ચૌલુક્યના પૂર્વજો ચૌલુક્ય વંશને ૧લે રાજવી મૂળરાજ હતા. મૂળરાજના વિ. સં. ૧૦૪૩ તા કડી તામ્રપત્રમાં તેના પિતા “રાજિ”ને ઉલ્લેખ મળે છે. મૂળરાજનો પુત્ર યુવરાજ ચામુંડરાજના વિ. સં. ૧૩૩ (ઈ. સ. ૯૭૬) ના. તામ્રપત્રમાં મૂલરાજ ચૌકિ વંશના તિલકરૂપ શ્રી વ્યાલાચિપ્રભુનો પુત્ર હતો તે ઉલેખ થયેલ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ ચૌલુક્ય વંશ ૩૭ સાહિત્યમાં મૂળરાજના પૂર્વજોની જુદી જુદી વંશાવળી આપેલી છે. દ્વયાશ્રયમાં મૂળરાજને રાજિના પુત્ર તરીકે અને દંડક રાજિના ભાઈ તરીકે ઉલ્લેખ થયેલો છે.૪૪ “પ્રબંધચિંતામણિમાં રાજ, બીજ અને દંડક નામના ત્રણ ભાઈઓ કજના રાજવી ભૂયરાજના વંશજ અને મુંજાલદેવના પુત્ર હતા તેવા નિર્દેશ જોવા મળે છે.૪૫ “કુમારપાલભૂપાલચરિત”માં રામ, સહજ રામ, ભટ, દંડક, કાંચિક વ્યાલ, રાજિ અને મૂળરાજ એમ વંશાવલી આપેલી છે. ૪૬ - જ્યારે “કુમારપાલ-પ્રબંધ” અને “રત્નમાલ"માં ભૂયડ, ક્ષત્યિ , ચંદ્રાદિત્ય, સમાદિત્ય, ભુવનદિત્ય અને રાજ એ પ્રમાણે વંશાવળી મળે છે.૪૭ ઉપર્યુક્ત ઉલ્લેખને આધારે સ્પષ્ટ થાય છે કે મૂળરાજના પિતાનું નામ જિ” કે “રાજ” હતું. ચામુંડરાજના લેખમાં જણાવેલ મૂળરાજના પૂર્વજ વ્યાલકાંચિપ્રભુને “કુમારપાલભૂપાલચરિત”ની વંશાવળી સાથે સરખાવતાં જણાય છે કે “કાંચિકવ્યાલ” ઉફે વ્યાલકાંચિપ્રભુ મૂળરાજના પિતામહ હશે.૪૮ જો કે “પ્રબંધચિંતામણિ”માં રાજિના પિતાનું નામ “મુંજાલદેવ” આપેલું છે તે કદાચ “કાંચિકવ્યાલ”નું બીજુ નામ હેય અથવા એનું મૂળ, નામ મુંજાલદેવ હેાય અને “કાંચિકવ્યાલ” તેનું બિરુદ હોય.૪૮ - “પ્રબંધચિંતામણિમાં તેમજ “રત્નમાલમાં મૂળરાજને પૂર્વજ ભૂયરાજ અથવા ભૂયડ હોવાનું જણાવ્યું છે અને એ ભૂયડ કનોજને રાજા હોવાને ઉલ્લેખ થયો છે.પ૦ આ પરથી મૂળરાજને પૂર્વજ કને જ સાથે સંકળાયેલ હોવાનું કહેવાય. પરત આ ભૂયડ એ કનેજિના પ્રતીહાર વંશને રાજા ભેજ હોવાનું પ્રતિપાદિત થયું છે અને ચૌલુક્યો ને પ્રતીહારો એક જ નથી. આથી ભૂયડ મૂળરાજને પૂર્વજ હોવાની શક્યતા નથી. આ સંજોગોમાં દુ. કે. શાસ્ત્રીના મત પ્રમાણે મૂળરાજને પિતા, કનોજના ગૂજ°૨ પ્રતીહાર રાજા વતી ગુજરદેશ તરીકે જાણીતા ભિન્નમાલની આસપાસના પ્રદેશને સામંત હા જોઈએ.૫૧ મૂળરાજના વિ. સં. ૧૦૪૩ના કડીના તામ્રપત્રમાં આ “જિ”ને “મહારાજાધિરાજ' કહ્યો છે. “પ્રબંધચિંતામણિ” અને “કુમારપાલભૂપાલચરિત”ના ઉલ્લેખ પ્રમાણે મૂળરાજને પિતા રાજિ તેના ભાઈઓ સાથે સેમિનાથની યાત્રાએ ગયે હતો Page #55 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન ત્યારે પાછા ફરતાં તેઓ અણહિલપુરમાં રોકાયા હતા. પાટણમાં આ વખતે ચાવડા વંશને છેલ્લો રાજવી સામંતસિંહ રાજ્ય કરતા હતા. આ રાજિની ઘડેસવારીની કલાથી પ્રભાવિત થયેલા રાજા સામંતસિંહે એની વેરે પિતાની બેન પરણાવી. એમના પુત્ર મૂળરાજે પોતાના મામા સામંતસિંહને મારી અણહિલપુર પાટણની સત્તા પિતાને હસ્તગત કરી.૫૨ આ ઘટનાને સંકેત મૂળરાજના વિ. સં. ૧૦૪૩ ના લેખમાં, મૂળરાજે પિતાના બાહુબળથી સારસ્વત મંડલ મેળવ્યું તેવા ઉલેખમાં મળે છે.આ વિ. સં. ૧૨૦૮ ના કુમારપાલના વડનગર પ્રશસ્તિલેખમાં તે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, “મૂલરાજે ચાવડા રાજાઓની રાજલક્ષ્મીને સ્વછંદ રીતે પોતાની દાસી બનાવીને વિદ્વાને, વિપ્રો વગેરેને ભાગ્ય બનાવી.૫૩ વિ. સં. ૧૨૩૦ ના સમયગાળા દરમ્યાન લખાયેલી “મહરાજપરાજ્ય”—નાટિકામાં “ચાપોત્કટ રાજા મદિરાયુક્ત હતો અને તેથી એણે રાજ્ય ગુમાવ્યું હતું” તેવા ઉલ્લેખ થયેલાં છે,પ૪ જ્યારે સુકૃતસંકીર્તન અને સુકૃતકીર્તિકર્લોલિનીમાં પણ મૂળરાજને ચાપોત્કટ. વંશના છેલ્લા રાજવીને ભાણેજ કહ્યો છે અને તેણે અણહિલપુર પાટણની ગાદી. લઈ લીધી તેવા ઉલ્લેખ મળે છે.૫૫ ચૌલુક્ય વંશને રાજકીય ઇતિહાસ પ્રાચીન ગુજરાતના ઇતિહાસનો સૌથી ઉજજવળકાલ તે ચૌલુક્ય કાલ જણાય છે. આ કાલ દરમ્યાન ગુજરાતમાં પ્રવર્તેલી આબાદીનું મુખ્ય શ્રેય ચૌલુક્ય રાજકુલને ફાળે જાય છે. ઈ. સ. ૯૪૨ માં અણહિલપાટણમાં ચાવડા, વંશની સત્તાને અંત આવતાં ચૌલુક્યવંશની સ્થાપના થયેલી. આ ચૌલુક્ય વંશને સ્થાપક રાજિનો પુત્ર મૂળરાજ-૧ લો હતો. “પ્રબંધચિંતામણિ”માં મૂળરાજના રાજ્યાભિષેકનું વર્ષ વિ. સં. ૮૯૩ કે ૯૯૮ જણાવેલ છે,પ૬ જ્યારે “વિચારશ્રેણીમાં વિ. સં. ૧૦૧૭ જણાવેલ છે. પરંતુ સિદ્ધરાજ જયસિંહના વર્ષ વગરના સાંભર શિલાલેખમાંપ૮ મૂળરાજ-૧ લો વિ. સં. ૯૯૮ માં સત્તા પર આવ્યો એવી સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થાય છે. આમ ચૌલુક્ય રાજવીઓના અભિલેખો તેમજ સાહિત્યમાંથી મળતી. વિગતેને આધારે તેમની સાલવારી આ પ્રમાણે તારવી શકાય છે : Page #56 -------------------------------------------------------------------------- ________________ ત્રિભુવનપાલ વ. ભીમદેવ ૨જીવ) વાઈ ઈ. પર ૧ વર્ષ) ૧૧૦ નામવર બીઝન ૨) ભીમદેવ રાજેન્દ્રબવાવ) કરવા ઇ-મ. ૧૧૦ ઇમ છ .૧ જળરાજ ૨૮૨ વર્ષ) '. " ! કપાળ(3વર્ષ ઉમરn (3 વર્ષ સિદ્ધરાજ જયસિંહ જ થઈ છે. ૧૫ - 1 કપ ૧ ૮૦૦વક ઇ.સ.૧૦૬૪ : ૧દેવ કરવાં ઈ. સ.ખર ઈ.સ. ૧૦ દુર્લભરાજ (૧૨વર્ષ વલ્લી (અમ) ચામડલ) ทุกเชจผi (นนท์) ૌલુક્ય રાજાઓની સાબવારી Page #57 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન મૂળરાજ ૧ લે આ રાજવીના સજ્યકાલ દરનના કુલ ચાર અભિલેખ પ્રાપ્ત થયા છે, જે નીચે પ્રમાણે છે: (૧) વિ. સં. ૧૦૩૦ (ઈ. સ. ૯૭૪) માં મૂળરાજે વછકાચાર્યને ગંભૂતા (ગાંભૂ, જિ. મહેસાણા) વિષયનું એક ગામ દાનમાં આપ્યાને લગત,૫૯ (૨) વિ.સં. ૧૩૩ (ઈ. સ. ૯૬)માં રાજપુત્ર ચામુંડરાજે વરુણશર્મક (વડસમા, જિ. મહેસાણા) માં જૈનગ્રહને ભૂમિદાન કર્યું તેને લગતા,૬૦ (૩) વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭) માં મૂળસ સારસ્વત મંડલમાંના મહેરક ૭૫૦ વિભાગનું એક ગામ વદ્ધિ–વિષયમાં મંડલી ગામમાં આવેલા મૂલનાથ દેવને આપ્યું હતું તેને લગતું, અને (૪) વિ. સં. ૫૦૫૧ (ઈ. સ. ૯૯૫) માં મૂળરાજે સત્યપુર (સાંચોર) મંડલમાંનું એક ગામ દીર્વાચાર્યને દાનમાં આપ્યું તેને લગત છે આ ઉપરાંત મૂળરાજના સમયના સમકાલીન રાજવીઓના લેખમાં પણ એને લગતા ઉલલેખે થયેલા છે. જેમકે : (૧) વિ. સં. ૧૦૦૧ (ઈ. સ. ૯૪૮)ના પરમાર સીયકર જાના તામ્રપત્રમાં ૩ (૨) વિ. સં. ૧૦૫૩ (ઈ. સ. ૯૯૭)ના રાષ્ટ્રકૂટ રાજ ધવલના બીજાપુરના લેખમાં.૬૪ વળી આ વંશના અનુકાલીન ચૌલુક્ય રાજવીઓના લગભગ બધા અભિલેખમાં મૂળરાજને આપેલ વંશાવળીમાં ઉપરાંત કેટલાકમાં પ્રસંગોપાત્ત ઉલ્લેખ પણ થયેલો છે. આમાં બે લેખો વિશેષ મહત્ત્વના છે :(૧) સિદ્ધરાજ જયસિંહના વર્ષ વગરના સાંભર લેખમાં મૂળરાજ વિ. સં. ૯૯૮ માં ગાદી પર બેઠાને નિ દેશ થયેલ છે. ૫ (૨) વિ.સં. ૧૨૦૮(ઈ. સ. ૧૧૫ર) ના કુમારપાલના વડનગર પ્રશસ્તિ લેખમાં મૂળરાજને ઉલેખ. આ રીતે થયેલો છે– “સ્વેચ્છાએ બન્દિવાન કરેલા ચાકરની રાજલક્ષ્મીને એણે વિદ્વાને, બધુજને, દ્વિજો, કવિઓ અને ત્યાનાઉપ ભોગની વસ્તુ બનાવી.”૬૬ Page #58 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુકય વંશ ઉપરોક્ત બધા આભિલેખિક તેમજ આ અંગે મળતા વિપુલ સાહિત્યિક ઉલ્લેખ પરથી જણાય છે કે ચૌલુક્ય વંશને પહેલો રાજવી મૂળરાજ-૧ લે હતા. જો કે ચૌલુક્ય વંશના એક પણ અભિલેખોમાં મૂળરાજને ચૌલુક્ય વંશના સ્થાપક તરીકે નિર્દેશ થયેલ નથી. પરંતુ પ્રબળે અને સાહિત્યમાં મૂળરાજને ચોલ વંશના સ્થાપક તરીકે ગણાવેલ છે અને અભિલેખોમાં પણ ઉત્તરકાલીન રાજવીઓની વંશાવળીને પ્રારંભ મૂળરાજથી થતા હાઈ તે આ વંશને સ્થાપક હેવાનું પ્રમાણિત થાય છે. મૂળરાજ તેની યુવાનીમાં અત્યંત પરાક્રમી હતો. એના વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના કડીના તામ્રપત્રમાં જણાવ્યા પ્રમાણે એણે પોતાનું રાજ્ય બાહુબળથી પ્રાપ્ત કર્યું હતું. તેણે પોતાના મામા સામંતસિહની હત્યા કરી અણહિલપુર પાટણમાં ચૌલુક્ય વંશની સ્થાપના કરી હતી. શ્રી દુ. કે. શાસ્ત્રીના મત પ્રમાણે મૂળરાજને પિતા રાજિ સંભવતઃ કેનેજના પ્રતીહાર રાજ્યમાં ગુર્જર દેશને સામંત હતો.૮ મૂળરાજને રાજ્યવિસ્તાર: સાહિત્યિક સાધને પરથી મૂળરાજે વિ.સં. ૧૯૯૮ થી ૧૦૫૩ સુધી એટલે કે લગભગ ૫૫ વર્ષ સુધી રાજ્ય કર્યું હેવાનું પ્રમાણિત થયું છે. મૂળરાજે આટલા લાંબા વર્ષો દરમ્યાન રાજ્ય કર્યુ હૈવા છતાં તેનાં કેવળ ચાર જ દાનપત્રો ઉપલબ્ધ થયાં છે અને તેય એના રાજ્યકાલના છેવટના સમયનાં છે. વિ. સં. ૧૦૩૩ (ઈ. સ. ૯૭૬)ના યુવરાજ ચામુંડરાજના લેખના આધારે - જાણવા મળે છે કે મૂળરાજની પત્ની માધવી ચાહમાન (ચૌહાણ) વંશની હતી. મૂળરાજનાં ચારેય દાનપત્રના આધારે મૂળરાજના રાજ્યવિસ્તારને ખ્યાલ આવે છે. મૂળરાજના વિ.સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના તામ્રપત્રને આધારે તેમજ વિ. સં. ૧૦૫૧ (ઈ. સ. ૯૯૫)ના લેખના આધારે જણાય છે કે એ સત્યપુર મંડલ તથા સારસ્વત-મંડલ પર ચોક્કસપણે રાજ્ય કરતો હશે. સત્યપુરને પ્રદેશ તેના પિતા તરફથી તેને વારસામાં મળ્યો હતો જ્યારે સારસ્વતને પ્રદેશ તેણે પોતે પિતાના બળથી મેળવ્યો હતો. સારસ્વત-મંડલ સરસ્વતી નદી પર આવેલું હતું. આ મંઠલમાં અણહિલવાડ, સિદ્ધપુર, ગાંભુ, મોઢેરા, માંડલ, વિરમગામ અને મહેસાણાને સમાવેશ થતો હતો. સારસ્વત-મંડલની Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે: એક અધ્યયન ઉત્તરે સત્યપુરમંડલ આવેલું હતું. આ મંડલની રાજધાની સત્યપુર હતી. સત્યપુર એ હાલનું સાંચોર (જિ. જોધપુર–રાજસ્થાન) છે. | મૂળરાજના લેખેમાંથી તેનાં પરમભટ્ટારક,” મહારાજાધિરાજ,”પરમેશ્વર” અને “રાજાધિરાજ' જેવાં બિરુદ જાણવા મળે છે. તેના આધારે કહી શકાય કે મૂળરાજ સ્વતંત્ર, સમર્થ રાજવી અને કેટલાક સામંતોને અધિરાજ પણ હતા. સમકાલીન અભિલેખેને આધારે મૂળરાજ વિશે કેટલીક પ્રાસંગિક વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે. વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)ના પરમાર સીયક૨ જના તામ્રપત્રને આધારે જણાય છે કે, ખેટક મંડલમાં રાષ્ટ્રકૂટ રાજા અકાલવર્ષ (કૃષ્ણરાજ-૩ જ)નું રાજ્ય હતું અને એમાં મોહડવાસક (મોડાસા) વિષય પર પરમાર સીયક–રજાની આણ પ્રવર્તતી હતી. વિ. સં. ૧૦૨૬ (ઈ. સ. ૯૭૦)માં સીયકની સત્તા ચાલુ રહેલી હતી. આ પછી થોડાક વર્ષોમાં જ પરમાર સીયકે રાષ્ટ્રકૂટોનું આધિપત્ય ફગાવી દીધું અને એની સાથે દખણના રાષ્ટ્રકૂટ રાજ્યને ગુજરાતમાંથી અંત આવ્યા હતા.૭૧ આ પરિસ્થિતિમાં મૂળરાજે ખેટકમંડલ પર પિતાની સત્તા ફેલાવી શક્યો હશે. જોકે પરમારોની મોડાસા વિષય પરની સત્તા મૂળરાજના પૌત્ર દુર્લભરાજના સમય સુધી ચાલુ રહેતી હતી એમ દુર્લભરાજના વિ. સં. ૧૦૬૭ (ઈ. સ. ૮૦૧૩)ના તામ્રપત્રને. આધારે જાણવા મળે છે. હસ્તિકુંડીના ધવલના બીજાપુરના વિ. સં. ૧૦૫૩ (ઈ. સ. ૯૯૭)ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે મૂળરાજે ધરણીવરાહ રાજની સત્તાને નાશ કર્યો હતો અને રાષ્ટ્રકૂટ રાજા ધવલે તેને આશરો આપ્યા હતા. આમાંને ધરણીવરાહ એ આબુ પરમાર રાજા ધરણીધર હોવાનું મનાય છે.છ૪ મૂળરાજના પૌત્ર ભીમદેવના સામંત તરીકે ધરણીધરને પૌત્ર ધંધુક હોવાનું જણાયું છે. આના પરથી કદાચ શક્ય છે કે ધરણીવરાહે મૂળરાજના સામંતનું પદ સ્વીકારી પિતાનું રાજ્ય પાછું મેળવ્યું હોય.૭૫ એકંદરે જોતાં મૂળરાજની આણ અણહિલપાટકની આસપાસ આવેલા સારસ્વતમંડલ, જોધપુર, સાર, સત્યપુરમંડલ, ખેટકમંડલ, કચ્છ અને આબુ સુધી વિસ્તરેલી હશે.૭૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૩ રાજકીય સ્થિતિ : ચૌલુકય વંશ મૂળરાજની કેટલીક પ્રવૃત્તિઓ : અભિલેખાને આધારે મૂળરાજની કેટલીક પ્રવૃત્તિઓના ખ્યાલ આવે છે. જેમકે વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના લેખમાં જણાવ્યા પ્રમાણે મૂળરાજે મંડલી ગામમાં મૂલનાથ–મૂલેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. આ જ લેખમાં મૂળરાજના શ્રી સ્થલ (સિદ્ધપુર)ના રુદ્રમહાદેવના ભક્ત તરીકે નિર્દેશ થયેલા છે. વિ. સ. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨)ના કુમારપાલના વડનગરના લેખના આધારે જણાય છે કે મૂળરાજે રાજ્યમાં કરના દર ઘટાડીને પ્રજાના પ્રેમ પ્રાપ્ત કર્યાં હતા. વિ. સ’. ૧૨૭૩(ઈ. સ. ૧૨૧૭)ના ભીમદેવ ૨ જાના લેખમાં જણાવ્યા પ્રમાણે વડનગરના ઊયા ભટ્ટના પુત્ર માધવ, લાલ અને ભાભને મૂળરાજે વાપી વગેરે પૂ કાર્યોની દેખરેખનુ કામ સોંપ્યું હતું. ચામુંડરાજ આ રાજા મૂળરાજના પુત્ર હતા. ચામુંડરાજના રાજ્યાભિષેક ધણી મેટી ઉંમરે થયા હતા.૮ તેમ છતાં તે છેક મૂળરાજના સમયથી એટલે કે વિ. સં. ૧૦૩૩ થી યુવરાજ તરીકે નિયુક્ત હતા અને એ હાદ્દાની રૂએ તે ભૂમિદાન આપવાના હક પણ ધરાવતા હતા. આ બાબત એણે યુવરાજ તરી કે આપેલ દાનશાસના પરથી પ્રતીત થાય છે. ચામુંડરાજે વિ. સં. ૧૦૫૩ થી ૧૦૬૬ સુધી ૧૩ વર્ષ જેટલું રાજ્ય કર્યુ હતું. જો કે તેના આ રાજ્યકાલ દરમ્યાનની કાઈ આભિલેખિક માહિતી પ્રાપ્ત થઈ નથી. અલબત્ત, તેના વિશેની માહિતી સાહિત્યિક પ્રમાણેામાંથી ઠીકઠીક પ્રાપ્ત થાય છે. .. વિ. સ. ૧૨૦૮ ના કુમારપાલના વડનગરના લેખમાં જણાવ્યા પ્રમાણે ચામુંડરાજના હસ્તિઓના મદની ગંધ દૂરથી આવવાના કારણે સિરાજ ભાગી ગયા હતા અને તેણે યશ ગુમાવ્યા હતા. સિંધુરાજ એ માળવાના પરમાર રાજા સિરાજ હેાવાનુ જણાય છે.૮૧ આ પરથી જણાય છે કે ચામુ ડરાજે માળવા પર વિજય મેળવ્યા હશે.૮૨ વસ્તુપાલ-તેજપાલ પ્રશસ્તિમાં ચામુંડરાજને અત્યંત પરાક્રમી દર્શાવ્યા છે૮૩ તે આ સંદર્ભમાં હાય. સેાલશર્માના પુત્ર લલ્લ ચામુંડરાજના પુરાહિત હતા. ૪ પ્રબંધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે ચામુંડરાજે શ્રીપત્તન(પાટણ)માં ચંદ્રનાથદેવ તથા Page #61 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભલેખા : એક અધ્યયન ાચિગેશ્વરદેવના પ્રાસાદ કરાવ્યા હતા.૯૫ ચાય”માં જણાવ્યા પ્રમાણે ચામુંડરાજે વલ્લભરાજને ગાદીએ બેસાડી પાતે શુકલતીથ જઈ ત્યાં દેહત્યાગ કર્યા હતા.૮૬ ૪૪ વલ્લભરાજ • વલ્લભરાજે વિ. સં. ૧૦૬૬-૬૭ (ઈ. સ. ૧૦૧૦) દરમ્યાન માત્ર છ માસ જેટલું જ રાજ્ય કર્યું હતું અને તે શીતળાના રાગથી અકાળ અવસાન પામ્યા હતા. એણે આટલા ટૂંકા ગાળા દરમ્યાન રાજ્ય કર્યું હેાવાને કારણે ચૌલુકયકાલના કેટલાક અભિલેખેામાંની વંશાવળીમાં એનું નામ લુપ્ત થયેલ છે, જ્યારે ખીન કેટલાક અભિલેખામાં એનું નામ આપેલુ છે.૮૮ દુભિરાજ ચૌલુકય રાજવી વલ્લભરાજનું ઓચિંતુ મૃત્યુ થતાં દુ`ભરાજ સત્તા પર આવ્યા. દુલ ભરાજે વિ. સ. ૧૦૬૭ થી ૧૦૭૮ સુધી લગભગ ૧૧ વર્ષ સુધી રાજ્ય કર્યું" હૈાવાનું મનાય છે.૮૯ આ રાજના સમયનુ કેવળ એક જ દાનપત્ર તાજેતરમાં મળયુ છે અને તે પણ તેના મંત્રી ક્ષેમરાજનુ છે. વિ. સં. ૧૦૬૭ ના એ દાનપત્રમાં ૦ જણાવ્યા પ્રમાણે મહારાજાધિરાજ દુર્લભરાજના તંત્રપાલ ક્ષેમરાજે ભિલ્લમાલ તિવાસી ગાવિંદના પુત્ર બ્રાહ્મણ નન્નુને ભિલ્લમાલ-મોંડલમાંના ક્ષત્રિયપાદ ગામનું દાન આપ્યું હતું. આ ઉલ્લેખાના આધારે સ્પષ્ટ જણાય છે કે ભિલ્લમાલ ઉપર દુ ભરાજની આણુ પ્રવતતી હેાવી જોઈએ. એ પરથી એમ લાગે છે કે વિ. સં. ૧૦૬૭ માં ભિલ્લમાલ પરમારાની આણુ નીચેથી નીકળીને ચૌલુકય રાજ્યમાં આવી ગયું. હતુ. દશરથ શર્મા ધારે છે તેમ, સભવતઃ આ વિજય કુલ ભરાજે કર્યો હતા. દુલભરાજે ભિલ્લમાલ–મંડલના હવાલા ક્ષેમરાજને સોંપ્યા હતા. ક્ષેમરાજ સંભવતઃ પરમારવશના હેાવાનુ દશરથ શર્મા ધારે છે.૮૨ ક્ષેમરાજ માટે તેને પાદપદ્મોપજીવી અને ‘સ્વભુજચમાન ભિલ્લમાલમડલ’ કહ્યો છે. આ પરથી એમ લાગે છે કે દુ`ભરાજે ભિલ્લમાલના પ્રદેશને ખાલસા નહી કયા હૈાય પરંતુ પેાતાની આણુ નીચે લાવી તેનું શાસન તંત્રપાલ ક્ષેમરાજને સોંપ્યું.હાય. લાંટના કીર્તિ રાજના શક સંવત ૯૪૦ (ઈ. સ. ૧૦૧૮)ના તામ્રપત્રમાં ૩ ફુલ ભરાજા નિર્દેશ થયેલે છે. તદનુસાર લાટ પર કીતિ રાજની સત્તા હતી. Page #62 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુકથ વંશ ૪૫ શ્રી એ. કે. મજુમદારના જણાવ્યા પ્રમાણે કાતિરાજ કલ્યાણીના ચાલુક્ય રાજ્યને મહામંડલેશ્વર હતા. કલ્યાણીનરેશ ઈ. સ. ૧૦૧૮ થી ૧૦૨૪ સુધી ચોળ રાજ્ય સામે યુદ્ધમાં રોકાયેલો હતો ત્યારે દુર્લભરાજે કીતિરાજને હરાવી લાટ પ્રદેશ જીતી લીધું.૯૪ આ પ્રકારના ઉલ્લેખો કુમારપાલના વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨)ના વડનગરના પ્રશસ્તિલેખમાં પણ આપેલા છે. પરંતુ શ્રી દુ. કે. શાસ્ત્રીના મત પ્રમાણે પરમાર ભેજરાજે ટૂંક સમયમાં જ અર્થાત વિ સં. ૧૦૬૭ માં લાટ અને કેકણ વચ્ચેના પ્રદેશ પર આધિપત્ય પ્રવર્તાવ્યું હતું. પણ - “વાશ્રય”માં થયેલા નિદેશોને આધારે જણાય છે કે દુર્લભરાજને ચૌહાણ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા. દુર્લભરાજે નડુલના રાજવી મહેન્દ્રની બહેન દુર્લભદેવી વેરે લગ્ન કર્યા હતાં. “યાશ્રય”ના આ ઉલ્લેખો એ સમયના લેખમાં પણ થયેલા છે. વિ. સં. ૧૦૫૩ ના ધાના લેખમાં ૯૭ મહેન્દ્ર નડ્રલનો રાજવી હતો તેમ વારંવાર નિર્દેશ થયેલ છે. મહાસામતાધિપતિ કૃષ્ણરાજનું વિ. સં. ૧૦૭૯ (ઈ. સ. ૧૦૧૩)ના સમયનું તામ્રપત્ર પ્રાપ્ત થયું છે જેમાં દૂર્લભરાજને ઉલ્લેખ થયેલો છે. “પ્રબંધચિંતામણિ”માં જણાવ્યા પ્રમાણે દુર્લભરાજે શ્રીપત્તન (અણહિલપાટણ)માં દુર્લભ સરોવર કરાવ્યું હતું તેમજ કેશગ્રહ, હસ્તિશાલા અને ઘટિકાગ્રહ સાથેનું સાત મજલાનું ધવલગ્રહ કરાવ્યું હતું.૯૮ ભીમદેવ ૧લે ભીમદેવ ૧ લો ચૌલુક્ય કુલ પાંચમો રાજવી હતો. તે દુર્લભરાજ પછી સત્તા પર આવેલો. સગપણ પરત્વે તે તેના પૂર્વવતી રાજા દુર્લભરાજનો ભત્રીજો હતા. દુર્લભરાજ નિઃસંતાન હોવાથી તેણે પિતે જ વિ. સં. ૧૦૭૮ (ઈ. સ. ૧૦૨૨)માં ભીમદેવ ૧ લાને રાજ્યાભિષેક કર્યો હતો.૯૯ ભીમદેવ ૧ લાના રાજ્યકાલના કુલ ૧૦ અભિલેખો પ્રાપ્ત થયા છે જેમાં પહેલો લેખ વિ. સં. ૧૦૮૩ (ઈ. સ. ૧૦૨૬-૨૭) વર્ષ અને અંતિમ લેખ વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૦૬૪) વર્ષ છે. (૧) વિ. સ. ૧૦૮૩ (ઈ. સ. ૧૦૨૬-૨9નો લેખ, જે મેઢેરાના મંદિરમાંથી પ્રાપ્ત થયો છે.૧૦૦ આ લેખમાં મિતિ સિવાય અન્ય કોઈ વિગત આપેલ નથી. (૨) વિ.સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩૦)ને રાધનપુરમાંથી પ્રાપ્ત થયેલ લેખ, Page #63 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખઃ એક અધ્યયન જેમાં વદ્ધિ-વઢિયારના મંડલ ગામની જમીન દાનમાં આપ્યાની વિગત મળે છે. ૧૦૧ (૩) વિ. સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩૦)માં ભીમદેવે કચ્છમંડલમાં આવેલા ઘહિકા-દ્વાદશનું મસૂરા ગામ મંગલશિવના પુત્ર અજયપાલને દાનમાં આપ્યું હતું તેને લગતી વિગત નોંધાયેલી છે. ૧૦૨ (૪) વિ. સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૩૨)ના લેખમાં ભીમદેવ ૧ લાના મંત્રી વિમલે આબુ પર વિમલવસહી કરાવી તેને લગતી વિગત છે.૧૩ (૫) વિ. સં. ૧૦૯૩ (ઈ. સ. ૧૦ : ૩૬-૩૭)ના લેખમાં પ્રસન્નપુરના ગોવિંદને કચ્છમાં જમીનનું દાન આપ્યું હતું તેની વિગત અપાઈ છે.૧૪ (૬) વિ. સં. ૧૧૧૨ (ઈ. સ. ૧૦૫૬) પાળિયાદ લેખ, જેમાં વદ્ધિ વિષયના ઉદીચ્ય બ્રાહ્મણને દાન આપ્યાને લેખ છે.૧૦૫ છ) વિ. સં. ૧૧૧૭ (ઈ. સ. ૧૦૬૧)ને કચ્છ ભદ્રેશ્વરને લેખ, જેમાં પ્રસન્ન પુરથી આવેલા બ્રાહ્મણોને દાન આપ્યાની નેધ છે.૧૦૬ (૮) વિ. સં. ૧૧૧૮ (ઈ. સ. ૧૦૬૨-૬૩)ને આબુ પર આવેલા વિમલવસહી મંદિરને લગતા લેખ.૦૭ આ લેખમાંથી વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. (૯) વિ. સં. ૧૧ર૦ (ઈ. સ. ૧૦૬૪)ના પાલનપુરના લેખમાં ધાણદા આહારમાં એક મોઢ બ્રાહ્મણને વરણાવાડા ગામમાં ત્રણ હળ જમીન દાનમાં આપી હતી તેવો ઉલ્લેખ છે. ૧૦૮ સમકાલીન તથા અનુકાલીન અભિલેખોમાં ભીમદેવને નિર્દેશ હોય તેવા લેખો આ પ્રમાણે મળે છે, જેમકે સમકાલીન સુંધાના લેખમાં ભીમદેવ ૧ લાને ઉલ્લેખ થયેલ છે. ૧૦૮ કુમારપાલના વિ.સં. ૧૨૦૮ ના વડનગર પ્રશસ્તિ લેખમાં માળવા સાથેના સંઘર્ષ સંબંધી ભીમદેવ-૧ લાને ઉલ્લેખ થયેલ છે.૧૧૦ જ્યારે કુમારપાલની વિ. સ. ૧૨૨૫ ની સેમિનાથની ભાવબૃહસ્પતિ પ્રશસ્તિમાં ભીમદેવે સોમનાથનું મંદિર કરાવ્યાને નિર્દેશ થયેલ છે. ૧૧ ઉપરોક્ત પ્રાપ્ત થયેલ માહિતીને આધારે ભીમદેવ–૧ લાની વિગત નીચે પ્રમાણે તારવી શકાય ' Page #64 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ, આબુ પરનું સામ્રાજ્ય: ભીમદેવ–૧ લાના લેખમાં તેના મંત્રી તરીકે વિમલના ઉલ્લેખ થયેલા છે. ભીમદેવે આ વિમલ મંત્રીને આબુ પર દંડનાયક તરીકે નીચે હતો તેમ તેના વિ. સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૩૨)ના શિલાલેખ પરથી પ્રતીત થાય છે. આ વિમલમંત્રીને આબુ પરના વિમલવસહી મંદિરમાંને આ વિ. સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૩૨)ને તેમજ એ જ મંદિરમાં વિ. સં. ૧૧૧૯ (ઈ. સ. ૧૦૬૨-૬૩)ને શિલાલેખ એમ સૂચવે છે કે આબુ પર ભીમદેવ ૧ લાનું આધિપત્ય પ્રવર્તતું હતું પણ તેને ખાલસા કરવામાં આવ્યું નહોતું. પાછળથી આ પ્રદેશને તેણે પોતાના રાજ્યમાં જેડી દીધો હતો અને ત્યાં વિમલમંત્રીને પિતાના દંડનાયક તરીકે નીમ્યો હતો. આ પહેલાં આબુમાં પરમાર રાજા ધંધુક રાજ્ય કરતા હતા. તે દુર્લભરાજને સામંત હતો.૧૧૨ ભીમદેવ–૧ લાના સમયમાં એણુ સ્વતંત્ર થવા માટે ઘણું પ્રયત્નો કર્યા હતા, પરંતુ ભીમદેવે તેને પોતાને અધીન જ રાખ્યો હતો. આ ધંધુકે પછી માળવાના પરમાર રાજ્યમાં આવેલ ચિત્રકૂટમાં આશરો લીધ૧૧૩ હતો અને આ પ્રદેશને ખાલસા કરી ભીમદેવે ત્યાં વિમલમંત્રીને દંડનાયક નીમી આબુને વહીવટ સૅ હતા. | માળવા સાથે સંઘર્ષ: કુમારપાલના વડનગરના વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨)ના પ્રશસ્તિ લેખમાં ભીમદેવે ગુજરાતને પૂર્વ તરફનો પંચમહાલને માળવા અને ગુજરાત વચ્ચે આવેલો ડોક ભાગ પિતાને તાબે કર્યો હોવાનું જણાય છે. સાહિત્યિક ઉલેખોમાં પણ ભીમદેવ ૧ લો અને માળવાના રાજવી ભોજ સાથે સતત સંઘર્ષ હેવાના ઉલલેખ મળે છે. “પ્રબંધચિંતામણિ”માં જણાવ્યા પ્રમાણે ભીમદેવ અને ભેજ વચ્ચે ઘણું લાંબા સમય સુધી મુત્સદ્દીગીરીભર્યા સંબંધો ચાલુ રહેલા હતા.૧૪ દયાશ્રય”માં અને “પ્રબંધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે ચેદિના કલચુરિ રાજા કર્ણને માળવાના રાજા ભેજ સાથે સર્વોપરિતા માટે સ્પર્ધા હતી. આથી કણે ભીમદેવને માળવાનું અધું રાજ્ય આપવાનું વચન આપી બન્ને ભેગા થઈ માળવા જીત્યું.૧૧૫ આ બન્ને ઉલલેખ પરથી કહી શકાય કે ભીમદેવે ચેદિપતિ કર્ણની મદદથી માળવા છતી તેણે માળવા અને ગુજરાત વચ્ચે આવેલે કેટલાક પ્રદેશ તાબે કર્યો. Page #65 -------------------------------------------------------------------------- ________________ ४८ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખેઃ એક અધ્યયન નડલના ચાહમાન સાથેના સંબંધ: નડુલના ચાહમાન સાથે ભીમદેવના સંબંધે સંઘર્ષભર્યા હતા. આ પ્રકારની માહિતી દુર્લભરાજના સાળા મહેન્દ્રના પુત્ર અણહિલ અને પાત્ર આહિલના સુંધાના લેખમાંથી મળે છે. એમાં લખ્યું છે કે, “એણે ગુજરરાજા ભીમની સેનાને હરાવી હતી.” શ્રી દુ. કે. શાસ્ત્રીના મત મુજબ અણહિલ અને આહિલ બન્ને એક જ મુદ્ધમાં ભીમના લશ્કર સામે લડયા હોવા જોઈએ. આ ઉપરાંત અણહિલ પછી નડુલની સત્તા પર બાલપ્રસાદ આવ્યું જે ભીમદેવને સામંત જણાય છે. આ બાલપ્રસાદે ભીમદેવને સમજાવી કૃષ્ણદેવને કેદમાંથી છોડાવ્યો હતો. - આ પરથી શક્ય છે કે વિમલમંત્રીએ ચંદ્રાવતી પર ચડાઈ કરી ત્યારે તેનું લશ્કર નડુલ પર પણ ચડયું હશે અને એ રીતે અણહિલ અને આહિલે તેને હરાવ્યો હશે.૧૧૭ પરંતુ આ અણહિલ તેમજ તેને ઉત્તરાધિકારી બાલપ્રસાદ સ્વતંત્ર રહી શક્યા નહિ અને તેઓ ભીમદેવની અર્ધ સત્તા સ્વીકારી તેનું સામંત પદ ધરાવતા હોવાનું જણાય છે. પ્રો. કિહાનના મત મુજબ સામંત બાલપ્રસાદે ભીમદેવને મનાવી તેના કેદખાનામાંથી કૃષ્ણદેવને છેડાવેલો તે કૃષ્ણદેવ આબુને રાજા કૃષ્ણદેવ હોવો જોઈએ.૧૧૮ કૃષ્ણદેવના મોટાભાઈ પૂર્ણપાલને વિ.સં. ૧૧૦૨ (ઈ. સ. ૧૦૨૬) લેખ મળે છે. ૧૧૯ તેના આધારે જણાય છે કે, ભીમદેવે આબુ પર ચડાઈ કરી કૃષ્ણદેવને કેદ કર્યો હોય. ભીમદેવની વિવિધ પ્રવૃત્તિઓ આભિલેખિક તેમજ સાહિત્યિક અભ્યાસને આધારે જણાય છે કે ચૌલુક્ય રાજવી મૂળરાજે સ્થાપેલા ગુજરાતના ચૌલુક્ય રાજ્યને વિકાસ કરવાનું મુખ્ય કાર્ય ભીમદેવ ૧ લાએ કર્યું. મૂળરાજે જીતેલ ઉત્તરનો આબુ સુધીનો પ્રદેશ ભીમે પિતાને તાબે રાખે. આ ઉપરાંત નડ્રલના રાજવીને પણ પોતાના સામંત બનાવ્યું જ્યારે ભોજ જેવા પરાક્રમી રાજા સામે ટકી ચેદીના કર્ણને મદદ કરીને એણે ગુજરાતની સીમા વિકસાવી. સમય જતાં સિદ્ધરાજ એને પગલે આગળ વધીને માળવા વિજય હાંસલ કરી શક્યો. અભિલેખોના આધારે જણાય છે કે ભીમદેવના બધા જ લેખોમાં તેના નામની આગળ “સમસ્ત રાજાવલી વિરાજિત મહારાજાધિરાજ” એવું વિશેષણ લગાડેલું છે, પણ એમાં અગાઉના રાજવીઓની જેમ પરમભટ્ટારક, પરમેશ્વર, રાજાધિરાજ Page #66 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ ' , જેવાં બિરુદ પ્રયોજેલાં નથી. અભિલેખોમાં પ્રયોજેલાં બિરુદમાં “મહારાજાધિરાજ શબ્દ તેના ચક્રવર્તીત્વનું સૂચન કરે છે. અહીં અભિલેખોને આધારે તેના ત્રણ ચાર અધિકારીઓનાં નામ જાણવા મળે છે. એમાં પહેલાં મંત્રી અને પછી આબુને દંડનાયક બનેલ વિમલશાહ, દૂતક તથા મહાસાંધિવિગ્રહકને સંયુક્ત હે ધરાવતા ચંડ શર્મા તથા તેના પછી એ જ હોદ્દો ધરાવતા ભોગાદિત્ય વિશે પણ માહિતી ઉપલબ્ધ થાય છે. અભિલેખો પરથી જણાય છે કે ભીમદેવના રાજયકક્ષા દરમ્યાન ગુજરાતમાં સ્થાપત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. જેમ કે વિ. સં. ૧w૩ (ઈ. સ. ૧૨૬ર૭)ના લેખને આધારે જણાય છે કે મેઢેરાનું વિખ્યાત સૂર્યમંદિરે ભીમદેવ ૧ લાના મંત્રી વિમલે વિ. સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૩૨)માં બંધાવ્યું હતું. આ ઉપરાંત કુમારપાલના વિ. સં. ૧રર૫ (ઈ.સ. ૧૧૬૮-૬૯)ના સોમનાથ-પાટણની પ્રશસ્તિને લગતા લેખમાં ભીમદેવે વિ. સં. ૧૦૮૪માં સોમનાથનું મંદિર પત્યારથી બંધાવ્યું હોવાને નિર્દેશ થયેલો છે. ભીમદેવની દાનપ્રવૃત્તિ: અભિલેખને આધારે ભીમદેવની ધાર્મિકપ્રવૃત્તિને ખ્યાલ આવે છે. ભીમદેવે અનેક ભૂમિદાન કર્યા હતાં. ભૂમિદાનને લગતાં એનાં કુલ છ તામ્રપત્રો પ્રાપ્ત થયાં છે. આ ભૂમિદાને વિ. સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૨૯)થી વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૯૬૩) દરમ્યાન અપાયાં છે. આ પૈકી ત્રણ દાન કચ્છમંડેલની ભૂમિને લગતાં છે. એમાંનું એક દાનપત્ર કચ્છમાં નવણીસકથી આવેલા આચાર્ય મંગલશિવના પુત્ર અજયપાલને અપાયું હતું. એમાં દેયભૂમિ તરીકે મસૂરા ગામ અપાયેલું છે. બીજા બે દાન પ્રસન્નપુરથી આવેલા બ્રાહ્મણોને અપાયાં છે. એ પણ ભૂમિદાનને લગતાં છે. બીજી બે દાન પ્રસન્નપુરથી આવેલા બ્રાહ્મણોને સારસ્વતમ ડલનાં ગામો દાનમાં આપ્યાની નોંધ ધરાવે છે. એમાંનું એક દાન વદ્ધિવિષયમાં એક ઉદીચ્ય બ્રાહ્મણને આપ્યું હતું, જ્યારે બીજું દાન પ્રસન્નપુરથી આવેલા બ્રાહ્મણને મુંડક ગામની જમીન દાનમાં આપી હતી. ત્રીજું દાનપત્ર વરણાવાડા ગામમાં એક મોઢ બ્રાહ્મણને ત્રણ હળ જમીન દાનમાં આપી હોવાનું નોંધે છે. આ દાનશાસને કાયસ્થ વટેશ્વર અને એના પછી એના પુત્ર કેક દ્વારા લખાયેલાં હતાં. દાનશાસનને દૂતક મહાસધિવિગ્રહ ચંડશમાં અને એ પછી તેને પુત્ર ભોગાદિત્ય હતો.. Page #67 -------------------------------------------------------------------------- ________________ ગુજરાના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન કણદેવ ૧ લે તો વિ. સં. ૧૧૨૦ (ઈ.સ. ૧૦૫૪)માં ચૌલુક્ય રાજવી ભીમદેવ ૧લાએ તેના અંતિમ સમયમાં કર્ણદેવ ૧લાને રાજ્યાભિષેક કર્યો હતો.૧૨૦ કર્ણદેવ ૧લાના રાજ્યકાળ દરમ્યાનના ત્રણ અભિલેખો પ્રાપ્ત થયા છે, : (૧) વિ. સં. ૧૫૩૧ (ઈ.સ. ૧૦૭૩) માં નાગસારિકા (નવસારી) વિષયમાંનું એક ગામ પંડિત મહીધરને દાનમાં આપ્યું હતું તેને લગતું તામ્રપત્ર પ્રાપ્ત થયું છે.૧૨૧ આ પછી બીજા જ મહિને નાગસારિકાના મહામંડલેશ્વર દુર્લભરાજે આ દાન પિતાના નામે કરવાનો પ્રયત્ન કરેલ છે.૧૨૨ આ દાનપત્રની બે નકલે પ્રાપ્ત થાય છે. આ પૈકીનું બીજુ દાનપત્ર છે તે પૂરેપૂરું છે અને તેને ગિરજાશંકર વ. આચાર્યો કર્ણદેવના દાનપત્ર તરીકે પ્રસિદ્ધ કર્યું છે. ૨૩ આ બને તામ્રપત્રોની એ વિશેષતા રહી છે કે તેમાં છેલ્લે રાજાના દસ્તત કરી આપેલા નથી. આ બન્ને તામ્રપત્રો વચ્ચે એક મહિનાને ગાળે છે અને દાનને પ્રતિગ્રહીતા અને દેવભૂમિ બને એક જ છે. એટલે અહીં બે વસ્તુ વચ્ચે ફરક પડે છે : (૧) દાતા, (૨) દાનની મિતિ. આ સાથે ત્રીજો ફરક એ પડે છે કે દુર્લભરાજવાળા દાનપત્રમાં દૂતક અને લેખકનું નામ તેમજ રાજાની સહી આપેલ નથી. જ્યારે કર્ણદેવના તામ્રપત્રમાં દૂતક અને લેખકનું નામ છે. પરંતુ રાજાની સહી નથી. આ પહેલાં આ બાબત પ્રત્યે કોઈનું ધ્યાન ગયું હોય તેમ જણાતું નથી. અહીં ઉપસ્થિત થતા મુદ્દાઓને એક સાથે લેતાં, તેના માટે સંભવિત અર્થઘટન એમ કરી શકાય કે દાનના પ્રતિગ્રહીતા વિદ્વાન બ્રાહ્મણને ગામ દાન આપવાની દરખાસ્ત સામંત દુર્લભરાજે કરીને રાજાને તે મોકલાવી હશે અને એ વખતે એણે જે વિગત આપી હશે તે વિગતને આધારે કર્ણદેવના દસ્તરે (કાર્યાલયે) મુસદ્દો તૈયાર કરીને એ આખું દાનપત્ર દુર્લભરાજ ઉપર જેવા માટે મોકલ્યું હશે, અને એ વખતે દુર્લભરાજે એ દાનપત્ર રહેવા દઈને નવેસરથી દક્ષિણ ગુજરાતમાં પ્રચલિત દાનશાસનની પદ્ધતિએ મુસદ્દો તૈયાર કરીને જાણે પિતે એ દાન ફરમાવતું હોય તેવો મુસદ્દો તૈયાર કરીને દાન આપવા માટે એક મહિના પછીની તિથિ નક્કી કરીને મુસદ્દો રાજાની મંજૂરી માટે મોકલ્ય હશે અને તેમાં દૂતક, લેખકનાં નામ તેમજ દસ્તક કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલવાનું રાખ્યું હશે. પરંતુ આ દાનપત્ર અધૂરું રહેલું હોવાના કારણે અથવા તો મંજુર થયેલ હોય પણ એ દાન આપવા માટે કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય Page #68 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ ૫૧ અથવા પ્રતિગ્રહીતા અંગે રાજા પાસે કે ઈરાદ ગર' અને તેથી . દાન બ્રાહ્મણને અપાયું નહીં હોય. મૂળ પતરામાં પણ રાજાની સહી નથી તેથી એ બાબત પણ આમ જ સૂચવે છે. (૨) બીજ દાનપત્ર કર્ણદેવે વિ. સં. ૧૧૪૦ (ઈ. સં. ૧૦૮૪)માં ગંભૂતામાં તીર્થકર સુમતિનાથદેવના મંદિરને ભૂમિદાન કર્યું હતું તેને લગતું છે. ૨૪ (૩) વિ. સં. ૧૧૪૮ (ઈ. સ. ૧૦૯૨)માં કર્ણદેવે આનંદપુર (વડનગર) વિભાગમાંની અમુક ભૂમિ સુણક ગામની વાવના નિભાવ અથે આપેલી તેની આ લેખમાં નોંધ છે. ૧૨૫ કર્ણદેવ ૧ લાનાં પરાકામે ? કર્ણદેવના અભિલેખોના આધારે તેનાં વિવિધ પરાક્રમ જાણવા મળે છે. કર્ણદેવના વિ. સં. ૧૧૪૦ (ઈ. સ. ૧૦૮૪)ના ગંભૂતાના લેખમાં ૨૬ તેના નામની આગળ “શૈલેજ્યમલ્લ” બિરુદ આપેલું છે. આ બિરુદને વિગતે જોતાં આ પ્રકારની માહિતી પ્રાપ્ય થાય છે. ત્રિલોચનપાલના શક. સં. ૯૭૨ (ઈ. સ. ૧૦૫૧)ના તામ્રપત્રના ૧૨૭ આધારે જાણવા મળે છે કે ભીમદેવના રાજ્યકાલ દરમ્યાન ચાલુક્ય બારપ વંશજ ત્રિલોચનપાલ રાજ્ય કરતો હતો. આ પછી કલચુરિ કર્ણદેવે લાટ પર આક્રમણ કરી અજુનકુલના યશને મારી નાંખે એટલે કે કલચુરિ રાજા યશઃકર્ણનું શાસન દૂર : ૧૨૮ આ બનાવ ઈ. સ. ૧૦૭૩ની આસપાસ બન્યો અને તે પછીના વર્ષ એટલે કે ઈ. સ. ૧૦૭૪ માં કર્ણદેવ ૧ લાનો એ નાગસારિકા (નવસારી) વિષયમાં એક ગામ પંડિત મહીધરને દાન આપવા અંગે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૧૨૮ તે સુચક છે. આમ કર્ણદેવે લાદેશના નવસારી પ્રદેશ પર પિતાની સીધી અને સંપૂર્ણ સત્તા પ્રવર્તાવી. જોકે આ સત્તા બહુ લાંબો વખત ટકી ન હતી. આ પ્રકારની માહિતી ત્રિવિક્રમપાલના શક સંવત ૯૯૯ (ઈ.સ. ૧૯૩૭)ના શુકલતીર્થની પાઠશાલાના નિર્વાહ માટે નંદિપુર વિષયમાં એક ગામ દાનમાં આપ્યું હતું તેને લગતા લેખને ૩૦ આધારે જાણવા મળે છે. આ લેખ પરથી સ્પષ્ટ થાય છે કે બાર૫ના વંશજોએ લાટને પ્રદેશ ત્રણચાર વર્ષમાં જ પાછો મેળવ્યો હશે. જો કે આ પછી બાર૫ વંશની સત્તાના ઉલ્લેખો મળતા નથી, આથી સંભવ છે કે કર્ણદેવે થોડા સમયમાં લાટ પર પાછી સત્તા મેળવીને “રોલેક્યમલ્લ” બિરદ પ્રાપ્ત કર્યું હોય. તેનું આ બિરુદ નવસારીના વિ. સં. ૧૧૩૧ (ઈ. સ. Page #69 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન ૧૦૭૩)ના લેખમાં નથી, પરંતુ એ પછીના વિ. સં. ૧૧૪૦ (ઈ. સ. ૧૦૮૪)ના લેખમાં નજરે પડે છે. આથી આ બનાવ ઈ. સ. ૧૦૮૪ પહેલાને ગણી શકાય. આ બિરુદ સાધારણ રીતે દખણના ચાલુક્ય રાજાઓનાં તામ્રપત્રોમાં પ્રજાતું જોવા મળે છે, તે પરથી આ બાબતમાં દખણના ચાલુક્યોની અસર પ્રવતી હોવાનું કહી શકાય. કર્ણદેવના ઉપરોક્ત દર્શાવેલ દાનના આધારે જણાય છે કે કર્ણદેવ ધાર્મિક વૃત્તિને હતે હતે. શ્રી રસિકલાલ પરીખના મત પ્રમાણે કર્ણદેવ શૈવ હતે. પરંતુ તેની ઉત્તરાવસ્થામાં તે લક્ષ્મી અને વિષ્ણુની પણ આરાધના કરતા હતા.' આમ કર્ણદેવે વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૦૬૪)થી વિ. સં. ૧૧૫ (ઈ. સ. ૧૦૯૪) સુધી રાજ્ય કર્યું હતું. સિદ્ધરાજ જયસિંહ ચૌલુક્ય કાલમાં કર્ણદેવ ૧ લા પછી સાતમે રાજવી સિદ્ધરાજ સિંહ થયે. આ રાજવી ચૌલુક્ય કાલને સૌથી પ્રતાપી રાજવી ગણાય છે. કર્ણદેવ ૧ લાના સમયમાં ગુજરાતની રાજકીય અને સાંસ્કૃતિક પ્રગતિ થઈ હતી, તે સિદ્ધરાજના સમયમાં તેની ચરમસીમાએ પહોંચી હતી.૧૩૨ સિદ્ધરાજ સિંહે વિ. સં. ૧૧૫૦ થી ૧૧૯૯ (ઈ. સ. ૧૦૯૪ થી ૧૧૪૩) સુધી લગભગ ૪૯ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેના આટલા લાંબા, રાજ્યકાળ દરમ્યાન ૧૫ જેટલા અભિલેખ પ્રાપ્ત થાય છે. તેને સૌથી પહેલે અભિલેખ વિ. સં. ૧૧૫૬ (ઈ. સ. ૧૧૦૦)ને લાડોલમાંથી પ્રાપ્ત થયેલ છે, જ્યારે છેલ્લે અભિલેખ વિ. સં. ૧૧૯૬ : દાહદને શિલાલેખ છે.૧૩૩ કાલાનુક્રમ પ્રમાણે આ અભિલેખોની વિગતે જોઈએ. (૧) વિ. સં. ૧૧૫૬ (ઈ. સ. ૧૧૦૦)ને લાડોલમાંથી પ્રાપ્ત લેખમાં મહામાત્ય પૂજકના પુત્ર વિલહલે ટકધી ગામમાં બંધાયેલી વાવના નિભાવ માટે દાન ર્યાને નિર્દેશ છે.૧૩૪ (૨) વિ. સં. ૧૧૮૪ (ઈ. સ. ૧૧૨૮)નું તામ્રપત્ર સૂણસરમાંથી પ્રાપ્ત થયું છે. આ તામ્રપત્રનું એક જ પતરું પ્રાપ્ત થયું છે. આથી અન્ય માહિતી | ઉપલબ્ધ થતી નથી.૧૩૫ (૩) વિ. સં. ૧૧૮૬ (ઈ. સ. ૧૧૩૦)નું તામ્રપત્ર ભિન્નમાલમાંથી ઉપલબ્ધ થયું - , છે આ, તામ્રપત્રમાંથી વિગતો પ્રાપ્ત થતી નથી. ૩૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચાલુક્ય વંશ (૪) વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૭)ના તામ્રપત્રમાં ભરાણું ગામમાં દાન આપ્યાના નિર્દેશ થયેલા છે.૧૩૭ આ તામ્રપત્રનું એક જ પતરું મળ્યું હોવાથી દાન અંગેની અન્ય માહિતી પ્રાપ્ત થતી નથી. (૫) વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૭)ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજના ખજાનચી અંબપ્રસાદે અને તેના સંબંધીઓએ ગાળામાં ગણેશ તેમજ ભટ્ટારિકાનું મંદિર કરાવ્યાં હતાં.૧૩૮ (૬) વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)ના ઉજજૈનના લેખમાં નાગર બ્રાહ્મણ દંડનાયક દાદાના પુત્ર મહાદેવને અવંતીમડલ સાંપ્યું હતું તેની વિગત મળે છે. ૧૩૯ (૭) વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)ના કચ્છ ભદ્રેશ્વરના ખંડા મહાદેવના શિલાલેખમાં તેના મંત્રીએ ઊદલેશ્વર અને કુમારપાલેશ્વરનાં મંદિરે પ્રજાથે કરાવ્યાના નિર્દેશ છે.૧૪૦ (૮) વિ. સં. ૧૧૯૮ (ઈ. સ. ૧૧૪૧-૪૨)ને લેખ કિરાતુમાંથી પ્રાપ્ત થયે છે.૧૪૧ આ લેખમાં સિદ્ધરાજે કિરાડુમાં શિવમંદિર કરાવ્યા ' ઉલ્લેખ છે. (૯) વિ. સં. ૧૧૯૮ (ઈ. સ. ૧૧૪૧-૪૨)ના લેખમાં અજયપાલદેવના રાજ્યમાં -જયસિંહદેવે મંદિર કરાવ્યાની માહિતી પ્રાપ્ત થાય છે.૧૪૨ (૧૦) વિ. સં. ૧૨૦૦ (ઈસ. ૧૧૩૩)ના બાલીના શિલાલેખમાં જ્યસિંહના સામત આસરાજે બહુસુણુદેવીની પૂજા માટે દાન આપ્યું હતું તેને લગતી વિગત મળે છે.૧૪૩ (૧૧) વિ. સં. ૧૧૯૬ : ૧૨૦૨ (ઈ. સ. ૧૧૩૯-૪૬)ના દાહોદના શિલાલેખમાં ગોગાનારાયણદેવની પૂજા માટે દાન આપ્યું હતું, તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.૧૪૪ (૧૨) સિદ્ધરાજના વર્ષ વગરના લેખોમાં પાટણમાંથી એક શિલાલેખ પ્રાપ્ત થયો છે.૧૪૫ કેટલાક વિદ્વાનોના મતે આ લેખ સહસ્ત્રલિંગ સરેવરની પ્રશ સ્તિને ટુકડે છે. (૧૩) સિદ્ધરાજના મંત્રી સજ્જનને લેખ પ્રાપ્ત થયું છે. આ મંત્રી સૌરાષ્ટ્રને દંડનાયક હતિ. લેખની માહિતી ગ્રૂટક છે.૧૪૬ ,, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ગુજરાત ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન (૧૪) આ લેખ ઉદયપુરમાં પ્રાપ્ત થયેલ છે. આ લેખ ત્રુટિત છે.૧૪૭ પ્રસ્તુત લેખને પ્રસિદ્ધ કરતાં છે. કિહોને લખ્યું છે કે આ લેખમાં તારીખ આપેલ નથી. પરંતુ લેખની ત્રીજી પંક્તિમાં આ લેખ જયસિંહના રાજ્યકાળમાં લખાયો હોવાનું જણાવેલું છે. ૧૪૮ જ્યારે શ્રી મુનશીએ આ લેખને પ્રશ્નચિહ્ન સાથે ઈ. સ. ૧૧૨૩ને અને સિદ્ધરાજને માન્ય છે. ૧૪૮ પરંતુ આ લેખને સિદ્ધરાજનો માનવામાં મુશ્કેલી છે. કારણ કે માળવાને વિજ્ય કર્યા પહેલાં સિદ્ધરાજની પ્રશસ્તિ ઉદયપુર (વાલિયર)માં શક્ય બને નહિ, એટલે કદાચ આ લેખ સિદ્ધરાજનાં છેટલાં વર્ષોમાં લખાયો હોય કે એ પછી એના અનુગામીના લેખમાં સિદ્ધરાજનું નામ મુકાયું હોય.૧૫૦ (૧૬) આ લેખ સાંભરના કૂવામાંથી પ્રાપ્ત થયું છે, પરંતુ દાન અંગેની માહિતી, ઉપલબ્ધ થતી નથી. ૧૫૧ (૧૭) તલવાડા ગામની ગણેશની પ્રતિમા નીચેથી ત્રુટિત વર્ષ વગરને લેખ પ્રાપ્ત થયે છે.૧૫ર આ લેખમાં જણાવ્યા પ્રમાણે જયસિંહે નરવર્માનું માનખંડ કર્યું અને પરમદીને કચડી નાંખ્યો હતે. સિદ્ધરાજ જ્યસિંહના સમકાલીન તથા અનુકાલીન લેખમાં પણ સિદ્ધરાજના ઉલ્લેખે થયેલા જણાય છે. જેમકે યશોવર્માના વિ.સં. ૧૧૯૨ (ઈ. સ. ૧૧૩૬)ના દાનપત્રમાં સિદ્ધરાજે માળવાને વિજ્ય કર્યો હતો તેવા નિર્દેશ થયેલા છે.૧૫૩ જ્યારે કુમારપાલના વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨)ને વડનગરના લેખમાં૧૫૪ તેમજ વિ. સં. ૧૨૧૮ (ઈ. સ. ૧૧૬૨)ના શિલાલેખમાં સિદ્ધરાજે સિંધુરાજને હરાવ્યા હતા તેવા ઉલ્લેખ થયેલા છે. ૧૫૫ સિદ્ધરાજ જ્યસિંહના ઉપલબ્ધ અભિલેને આધારે તેના વિશે વિશેષ માહિતી નીચે પ્રમાણે જાણવા મળે છે. સિદ્ધરાજ જયસિંહના વિજય : સિદ્ધરાજને લગતા પ્રબંધોમાં જે વૃત્તાતે મળે છે તેમાં કયાંય કાલાનુકમ આપેલે નથી૧૫૬ પરંતુ અહીં ઉપલબ્ધ અભિલેખમાં જણાવેલ બિરુદો તેમજ પ્રસંગોને આધારે તેના વિવિધ વિજે. નિરૂપવાનો પ્રયત્ન કર્યો છે. (૧) અબરક પર વિજય : સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૮)ના ગાળાનાં શિલાલેખમાં સિંહના નામની આગળ “બર્બરકજિષ્ણુને એવું બિરુદ પ્રયોજેલું છે. આ બિરુદ સૌ પ્રથમ નિદેશ ઉપરોક્ત શિલા-- Page #72 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ પષ લેખમાં થયેલું છે. આ પછી તેના ઘણુંખરા લેખમાં આ બિરુદ પ્રયોજેલું જણાય છે. પણ જો કે તેનું આ બિરુદ વિ. સં. ૧૧૮૪ (ઈ. સ. ૧૧૨૮)ના તામ્રપત્રમાં પણ પ્રોજેલું છે પરંતુ આ તામ્રપત્ર બનાવટી સાબિત થયું છે.૫૦ આ સિદ્ધરાજના લેખમાં જણાવેલ આ બર્બરક કોણ તે એક પ્રશ્ન છે. તે શા માટે બબર તરીકે ઓળખાતો હતો તેના વિવિધ મતભેદો પડે છે. જેમકે હેમચંદ્રાચાર્યે બર્બરકને રાક્ષસ તરીકે ઓળખાવ્યા છે, ૧૫૦ જ્યારે સોમેશ્વર અને અરિસિંહે એને સ્મશાનમાં રહેનારે રાક્ષસ હતો એમ કહ્યું છે. આ રાક્ષસરાજને બાંધીને તેને જીતવામાં સફળતા પ્રાપ્ત થતાં જયસિંહ પિતે એ “રાજને કાબૂમાં લેનાર સિદ્ધ તરીકે અર્થાત “સિદ્ધરાજ” તરીકે જાણીતે થયે.૧૬૦' આ બર્બરક ગુજરાતના લોકસાહિત્યમાં “બાબરભૂત” તરીકે જાણીતું થયું છે. ડે. ન્યૂલરના મત પ્રમાણે આ બાબ કે બર્બરક કોળી, ભીલ કે કદાચ મેર હોઈ શકે.૧૬૧ ડો. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ આ મતને અનુમોદન આપીને બર્બરક એ નામની અનાય લડાયક કોમને સરદાર હોવાનું સૂચવ્યું છે. ૬૨ ઉપરોક્ત અનુમાનને સિદ્ધરાજના સમકાલીન વાડ્મટનું “બરે શિપ્રા નદીના પાણીને બાંધ્યું હતું.” એ વાક્ય અનુમોદન આપે છે. ૧૬૩ આમ સિદ્ધરાજના સત્તા પર આવ્યાના થોડાક જ વર્ષોમાં તેણે આ બર્બર પર વિજય પ્રાપ્ત કર્યો હશે. માળવા પર વિજય : વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૮)ના ગાળાના શિલાલેખમાં “બર્બરકજિષ્ણુ”ની સાથે “અવંતીનાથ”નું બિરુદ પ્રયોજેલું છે. આ પરથી અનુમાન થઈ શકે કે બર્બર–વિજ્ય અને માળવા પરને વિજ્ય સિદ્ધરાજે નજીક નજીક પ્રાપ્ત કર્યા હશે. સિદ્ધરાજ જયસિંહના ગાળાના શિલાલેખ તથા બાદના અન્ય લેખોમાં પણ આ બિરુદને વારંવાર નિદેશ પ્રાપ્ત થાય છે. - સિદ્ધરાજના લેખેની સાથે સાથે તેના સમકાલીન તેમજ અનુકાલીન રાજવીઓના લેખમાં તેના આ પરાક્રમને ઉલ્લેખ થયેલું છે. સિદ્ધરાજના જ વિ. સં. ૧૧૯૬ (ઈ. સ. ૧૧૪૭)ના દાહોદના શિલાલેખમાં સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્માને હરાવ્યો હતો તેવો સ્પષ્ટ નિર્દેશ થયેલ છે. આ યશવમ સિદ્ધરાજને સમકાલીન હતો. યશોવર્માના વિ. સં. ૧૧૯૨ (ઈ. સ. ૧૧૪૬)ના દાનપત્રમાં સિદ્ધરાજના માળવા પરના આક્રમણને ઉલ્લેખ થયેલ છે.૧૬૪ વડનગરની કુમારપાલની પ્રશસ્તિમાં સિદ્ધરાજે માળવાના રાજાને કેદ કર્યાને ઉલ્લેખ મળે છે.૧ ૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન ઉપરોક્ત આમિલેખિક પુરાવાઓ જોતાં જણાય છે કે સિદ્ધરાજે માળવા પર વિજ્ય કર્યો હતો અને આ ઘટના વિ. સં. ૧૧૯૨માં અથવા તે પૂર્વે બની હોય. માળવા પરને વિજય એ સિદ્ધરાજનું એક યશસ્વી પરાક્રમ ગણાય છે. ચૌલુક્ય રાજવીઓ અને માળવાના પરમાર રાજવીઓ વચ્ચે ઘણું લાંબા સમ્યથી સંઘર્ષ ચાલ્યો આવતું હતું જેની ચર્ચા અગાઉ મૂળરાજ ૧ લે અને ભીમદેવ ૧ લાના સંદર્ભમાં કરેલી જ છે. માળવામાં ઉદયાદિત્ય પછી તેને પુત્ર લક્ષ્મણદેવ પછી તેને ભાઈ નરવર્મા ઈ. સ. ૧૯૮૪ સુધી ગાદીએ આવ્યું હતું. નરવ પછી ઉત્તરાધિકાર તેના પુત્ર યશોવર્માને મળ્યું હત૬૬ અને આ યશવર્મા સિદ્ધરાજને સમકાલીન હતે. | હેમચંદ્રાચાર્યે માળવા વિજયનાં કારણે દર્શાવેલાં છે તેમાં જણાવ્યા પ્રમાણે કાલિકાના પૂજન માટે સિદ્ધરાજને ઉજ્જન જવું હતું. આ ઉજ્જન માલવપતિ યશોવર્માના તાબા નીચે હતું. આથી સિદ્ધરાજે માળવાની તરફ પ્રયાણ કર્યું અને રસ્તામાં કિરાતેની મદદથી એણે માળવાની રાજધાની ધારણદુર્ગ જીતી યશવને કેદ કર્યો. ૧૬૭ . મેરૂતુંગે “પ્રબંધચિંતામણિમાં માળવા-વિજ્યને વૃત્તાંત જુદી રીતે આપે છે. તેમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજ સોમનાથની યાત્રાએ ગયે એ દરમ્યાન યશવર્માએ ગુર્જરદેશ પર ચડાઈ કરી હતી. સિદ્ધરાજને આની જાણ થતાં તેણે માળવા તરફ પ્રયાણ કર્યું.૧૪૮ સેમેશ્વરે “કતિકૌમુદીમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજે ધારા પતિને કાષ્ઠપિંજરમાં નાંખીને ધારાનગરી પર કબજો મેળવ્યું હતું. ૧૬૮ જયસિંહસૂરિએ “કુમારપાલભૂપાલ–ચરિત'માં તેમજ જયમંડને “કુમારપાલપ્રબંધ”માં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજને ધારાનગરી કબજે કરતાં બાર વર્ષ લાગ્યાં હતાં.૧૭૦ ઉપરોક્ત અભિલેખિક તેમજ સાહિત્યિક પુરાવા જોતાં જણાય છે કે સિદ્ધરાજે વિ. સં. ૧૧૯૨ (ઈ.સ ૧૧૩૫-૩૬)માં માળવા વિજ્ય કર્યો હતે.૧૭૧ પંચમહાલ જી : સિદ્ધરાજના સમયમાં વિ. સં. ૧૧૯૬૦ના દેહદના શિલાલેખને આધારે જણાય છે કે સિદ્ધરાજે માળવા છતતા પહેલાં રસ્તામાં આવેલ પંચમહાલ પ્રદેશને છ હતું. આ લેખમાં જણાવ્યા પ્રમાણે જ્યસિંહે Page #74 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ ૫૭ સેનાપતિ કેશવને દધિપદ્ર (દેહદ) મંડલ અધિકારી નીમ્યા હતા અને એ કેશવે ગેહક (ગોધરા)માં પિતાની માતાના કલ્યાણ અથે ગમ્યનારાયણની પ્રતિમા કરાવી હતી. આ નિમિત્તે ગેહકના સ્વામી વાપલના સેવક રાણક સાકરસિંહે અમુક જમીન દાનમાં આપી હતી. આ લેખના સંદર્ભમાં વિચારતાં જણાય છે કે આ વિસ્તારમાં સિદ્ધરાજે દંડનાયક ની હોઈ તે એની હકુમતમાં હતું. આ પ્રદેશ પર સિદ્ધરાજના પૂર્વજોએ આધિપત્ય જમાવ્યું હોવાનું પ્રતીત થતું નથી. આથી સિદ્ધરાજે આ પ્રદેશ જીત્યો હોવાની સંભાવના વધુ છે. ડે. ખૂલર આ સંદર્ભમાં જણાવે છે કે માળવાની સરહદ પાસે તથા માળવાના રસ્તામાં એ સ્થળ હેવાની સિદ્ધરાજે દોહદમાં લશ્કરી થાણું રાખેલું હોવું જોઈએ.૧૭૨ વાંસવાડા પર આધિપત્ય : વિ. સં. ૧૧૮૫ (ઈ. સ. ૧૧૩૯)ના ઉજજન શિલાલેખમાં નાગર બ્રાહ્મણ દંડનાયક દાદાના પુત્ર મહાદેવને અવંતીમંડલના દંડનાયક તરીકે નીમ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વાંસવાડા રાજ્યના તલવાડા ગામમાં ગણપતિની મૂર્તિની પાટલી પર એક ત્રહિત લેખ પ્રાપ્ત થયું છે. આ લેખના આધારે સ્પષ્ટ જણાય છે કે વાંસવાડા પ્રદેશ સિદ્ધરાજ જ્યસિંહના તાબા નીચે આવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહના સમગ્ર ઉત્કીર્ણ લેખને આધારે સ્પષ્ટ થાય છે કે સિદ્ધરાજે યશવર્માને હરાવીના માળવા, ચિત્તોડ, ડુંગરપુર અને વાંસવાડાના પ્રદેશ મેળવેલા જે છેક ભીમદેવ જા સુધી ચૌલુક્ય સત્તા નીચે રહ્યા હતા. ૧૭૩ સેરઠ વિજ્ય : સિદ્ધરાજના સોરઠ— વિજ્યને નિર્દેશ એના વિ. સં. ૧૧૯૬ (ઈ. સ. ૧૧૪૦)ના દેહદ શિલાલેખમાં મળે છે. એમાં જણાવ્યું છે કે એણે સેરઠના રાજાને કારાગૃહમાં નાંખ્યું હતું. આ અંગે સાહિત્યિક ઉલ્લેખે એમ નોંધે છે કે સિદ્ધરાજને સોમનાથની યાત્રાએ જવું હતું અને માર્ગમાં આવતા જૂનાગઢમાં શાસન કરત સેરઠને રાજા રા'ખેંગાર તેને જવા દે તેમ ન હતા. આથી સિદ્ધરાજે સોરઠ પર આક્રમણ કરી ખેંગારને માર્યો અને તેની પત્ની રાણકદેવીને પિતાની સાથે એ લઈ જતે હતો પરંતુ માગમાં વઢવાણુ પાસે તે સતી થઈ.૧૭૪ આ સાહિત્યિક ઉલ્લેખને ઉપયુક્ત અભિલેખના પ્રમાણુ સાથે સરખાવવા ઉપરાંત અહીં એક બીજી બાબત પણ લક્ષ્યમાં લેવી જોઈએ. કુમારપાલે તેના વિ. સં. ૧૨૦૯ના કિરાડુ લેખમાં નફૂલના Page #75 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિખા : એક અધ્યન ચૌહાણોની મદદથી સૌરાષ્ટ્ર-વિજ્ય કર્યાનું જણાવેલું છે.૧ ૭૫ આથી દાહોદને સિદ્ધરાજનો લેખ અને કુમારપાલને કિરાડને લેખ જોતાં સિદ્ધરાજે સોમનાથ યાત્રા નિમિત્તે જવા માટે સોરઠ પર આક્રમણ કર્યું હોય અને રા'ખેંગારને એણે પકડ્યો હોય અને ત્યારબાદ શ્રી નત્તમ પલાણ ધારે છે તેમ, સોમનાથની યાત્રા દરમ્યાન પાટણ પર માળવાનું આક્રમણ થવાના ભયને લીધે તે તરત જ પાટણ પાછો ફર્યો હોય અને જૂનાગઢમાં રા'ખેંગાર ફરીથી સ્વતંત્ર થયો હોય.૧૭૬ આ સ્વતંત્ર થયેલા સેરઠને ત્યાર પછી કુમારપાલે છ હોય. અહીં આ સંદર્ભમાં બીજે પણ એક મુદ્દો વિચારવા જેવો એ છે કે સિદ્ધરાજે સોરઠ વિજય ક્યારે કર્યો હશે ? ચૌલુક્યોના તેમજ સમકાલીન રાજ્યના અભિલેખોમાં આનો નિર્દેશ થયો નથી. “પ્રબંધચિંતામણિ”માં સેરડ–વિજ્યનું વર્ષ વિ. સં. ૧૧૭૦નું આપ્યું છે.૧ ૭૭ વળી જૈન પ્રબંધોમાં એમ કહેવાયું છે કે સિદ્ધરાજે સર–વિય કરીને ત્યાં દંડનાયક તરીકે સજ્જનમંત્રીને નીમેલે અને સજ્જનમંત્રીએ સોરઠની ત્રણ વર્ષની ઊપજમાંથી ગિરનાર પર નેમિનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ૧૮ ગિરનાર પર આ અંગે સજ્જનમંત્રીને વર્ષ વગરને લેખ પ્રાપ્ત થયો છે.૧૭૮ વંથળીમાંથી પાર્શ્વનાથની પ્રતિમા પરની પીઠિકા પરના વિ. સં. ૧૧૮૧નો લેખ પ્રાપ્ત થયો છે. આ લેખમાં શેભનદેવને દંડનાયક કહ્યો છે. જો કે આ લેખમાં વંથલી કે સોરઠના નામનો નિર્દેશ નથી. આથી એમ જણાય છે કે સજન મંત્રી પછી શનિદેવ દંડનાયક બન્યું હોય. શ્રી નરોત્તમ પલાણ ધારે છે કે સજ્જનમંત્રી સિદ્ધરાજના દંડનાયક તરીકે ગાળામાંથી અમલ ચલાવતિ હશે અને કુમારપાલના સમય સુધી સોલંકીઓની ગાળા સુધી જ સત્તા પ્રવતી હશે. કુમારપાલના વખતમાં સોરઠ છતાયુ તેમ છતાં તે વિસ્તારનું મુખ્ય મથક ગાળા ચાલુ રહ્યું હોવાનું ત્યાંના ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૪૯ ના૧૮૦ લેખ પરથી પ્રતીત થાય છે. સ્વાભાવિક છે કે ગાળામાંથી દંડનાયક તરીકે વહીવટકર્તા સજજન મંત્રીએ ગિરનાર અને વંથળી જેવાં જૈનતીર્થોમાં પૂર્ણ કાર્યો કરાવ્યાં હોય અને સોરઠના રાજાએ એ સામે વાધે લીધે ન હોય.૮૧ ઉપર્યુકત મુદ્દાઓને સમગ્રતયા જોતાં એમ જણાય છે કે દાહોદના લેખ અન્વયે સિદ્ધરાજે સેરઠ જીતીને રાખેંગારને કેદ કરેલે. પણ તેને મનાથની યાત્રા કર્યા પછી પાટણ તુરત પાછું ફરવાને લઈને રા'ખેંગારે એનું આધિપત્ય ફગાવી દીધું હોય.. કારણ ત્યાર પછી સોરઠમાં રા'ખેંગારના ઉત્તરાધિકારીઓને અમલ ચાલતે જણાય. છે. પરંતુ સોરઠને પુનઃ પ્રાપ્ત કરવામાં રાખેંગારને ઓછામાં ઓછાં ૧૦ થી ૧૫ Page #76 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચાલુક્ય વંશ ૫૯ - વર્ષ લાગ્યાં હશે અને તે ગાળામાં સિદ્ધરાજના દંડનાયક તરીકે અનુક્રમે સજ્જનમંત્રી. અને તેના પછી શું મનદેવે અમલ ચલાવ્યું હશે. અહીં રાણકદેવીવાળી વાતને પણ નિર્દેશ કરવો ઘટે. રાણકદેવીને સિદ્ધરાજ પોતાની સાથે લઈ જતા હતા ત્યારે તે માગમાં વઢવાણ પાસે સતી થયાની જે વાત લેકસાહિત્યમાં તેમજ “પ્રબંધચિંતામણિ” વગેરેમાં મુકાયેલી છે તે કપોલકલ્પિત લાગે છે. સિદ્ધરાજ જેવો નામાંકિત રાજા આવી રીતે કોઈ રાજાની પરણેતરની ઉઠાવી જાય એ શક્ય નથી.. બીજુ વઢવાણમાં રાણકદેવી સતી થયા અંગે જે દેરી બતાવવામાં આવે છે, તે તો સિદ્ધરાજના સમયની નથી. પુરાતત્ત્વવિદો અને વાસ્તુવિદ્યાના વિશારદો એ સ્મારકને રાણકદેવી-સિદ્ધરાજથી સહેજે ૧૦૦ વર્ષ વહેલું અર્થાત ઈસવીસનની દશમી સદીનું ગણુવે છે. ૧૮૨ સિદ્ધરાજે સોરઠ છ એ ઘટના અગત્યની હોઈ તેની સ્મૃતિમાં એણે સિંહ સંવત પ્રવર્તાવ્યો હોય એવી અટકળ થયેલી છે. આ સંવત સોરઠના ચાર અભિલેખોમાં પ્રજાયેલે મળે છે. એ અંગે કાલગણનાવાળા પ્રકરણમાં વિગતવાર નિરૂપણ કર્યું છે, તેથી અહી એની ચર્ચા બેવડાવી નથી. | સિંધ–વિજય : સિદ્ધરાજના વિ. સં. ૧૧૯૬ (ઈ. સ. ૧૧૪૦)ને દેહદના શિલાલેખમાં સિદ્ધરાજે સિંધુરાજ વગેરે રાજાઓને નાશ કર્યો હતો તેવા ઉલ્લેખ થયેલા છે. સમકાલીન સાહિત્યમાં પણ સિંધુ વિજ્યના નિર્દેશો થયેલા છે. વાટાલંકારમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજે સિંધુરાજ વગેરે રાજવીઓને હરાવ્યા હતા.૧૮૩ પરંતુ કુમારપાલના વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨)ના કિરાના શિલાલેખમાં સિદ્ધરાજની કૃપાથી સેમેશ્વરને સિંધુરાપુરનું રાજ્ય પાછું મળ્યું તેવા ઉલ્લેખ છે.૧૮૪ આ સિંધુરાજ કે તે ચર્ચાસ્પદ છે. શ્રી રસિકલાસ પરીખના સૂચન પ્રમાણે લાટને મંડલેશ્વર ચાહમાન શંખ હતો, જે વસ્તુપાલને સમકાલીન હતું. આ શંખને પિતા સિંધુરાજ એ આ સિંધુરાજ હશે.૧૮૫ જે કે દુ. કે. શાસ્ત્રીના મત પ્રમાણે વસ્તુપાલનો સમય (લગભગ ઈ. સ. ૧૨૨૦-૧૨૪૦) જેતા શંખના પિતાને સમય આટલે વહેલે હોઈ શકે નહીં.૧૮૬ કુમારપાલના કિરાડુના લેખમાં જણુવ્યા અનુસાર મરુમંડલના પરમાર વંશના રાજા સોમેશ્વરે જયસિંહદેવની મદદથી સિંધુરાપુર પાછું મેળવ્યું હતું. આ સોમેશ્વરને અહીં સિંધુરાજ ગણાવ્યો છે. ૧૮૭ અશોકકુમાર મજુમદારના મત પ્રમાણે સોમેશ્વર અને તેના પિતા Page #77 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન સિદ્ધરાજના મિત્ર હતા આથી સિંધુરાજ એ સિંધને કોઈ સુમરા ઠાકર લેવાની શક્યતા જણાય છે.૮૮ ડો. હ. ગં. શાસ્ત્રી અશોકકુમારના આ મંતવ્યને સ્વીકારતા જણાય છે. શ્રી મજુમદારને આ મત ગ્રાહ્ય લાગે છે. અન્ય રાજઓ સાથેના સંબંધે ? પ્રાપ્ત થતા અભિલેને આધારે સિદ્ધરાજ જ્યસિંહના અન્ય રાજાઓ સાથેના સંબંધો કેવા હતા તેના વિશે પણ જાણવા મળે છે. વિ. સં. ૧૧૯૬ : (ઈ. સ. ૧૧૩૮–૪૬) ના દોહદના લેખમાં ઉત્તરના રાજ જયસિંહની આજ્ઞાને અનુરતા હતા તેમ જણાવ્યું છે.૧૯૦ પરંતુ આ ઉત્તરના રાજાઓ કોણ તે એક પ્રશ્ન છે. શ્રી દુ. કે. શાસ્ત્રીના મત પ્રમાણે, અજમેરને ચૌહાણ રાજા વિવક્ષિત હોય. પરંતુ એમ જણાય છે કે સિદ્ધરાજના વખતમાં અજમેર વસાવનાર અજયદેવને પુત્ર આનાક કે અનલદેવ તે એ પ્રદેશને રાજા હતે. સિદ્ધરાજના વર્ષ વગરના સાંભરના લેખના આધારે જણાય છે કે સિદ્ધરાજે આ આનાકને હરાવ્યું હશે. પરમદી_મદન : સિદ્ધરાજના જયસિંહના વર્ષ વગરના તલવાડા શિલાલેખમાં સિંહને પરમદમન કરનાર કહ્યો છે. આ પરમર્દી કેણ તે ચર્ચાસ્પદ છે. કારણ કે દખણને ચાલુક્ય રાજવી વિક્રમાદિત્ય ૬ઠ્ઠો જે પરમદ કહેવાતું હતું તેને સિદ્ધરાજે હરાવ્યું તેવું એક સૂચન થયેલું છે, ૧૯૧ પરંતુ જે સિદ્ધરાજે આવા પરાક્રમી રાજાને વિજય કર્યો હોય તે એનું વિગતે વિવરણ થયું હતું. આથી શક્ય છે કે, પરમદી નામને કઈ સામંત કે મંડલેશ્વર હોઈ શકે. ૧૯ર ચૌલુક્ય કાળ દરમ્યાન પરમદી નામના ઘણા સામંત હતા.૧૯૩ આ પરથી જણ્ય છે કે સિદ્ધરાજે પરમદી નામના કેઈ સામતનું મર્દન કર્યું હશે. સિદ્ધરાજને રાજ્યવિસ્તાર : સિદ્ધરાજ જ્યસિંહ ચૌલુક્ય રાજ્યને એક વિશાળ સામ્રાજ્યમાં ફેરવી નાંખ્યું હતું. ગુજરાતમાં સિદ્ધરાજનું શાસન દક્ષિણે છેક લાટ દેશ સુધી પ્રવતતું હતું.૧૮૪ વિ. સં. ૧૧૯૩ના ગાળાના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજના મંત્રી અંબપ્રસાદે અને તેના સંબંધીઓએ ગાળામાં ભટ્ટારિકાનું મંદિર કરાવ્યું હતું. વિ. સં. ૧૧૯૫ના કચ્છ-ભદ્રેશ્વરના ચોખંડા મહાદેવમાંના શિલાલેખમાં કચ્છ મંડલને નિર્દેશ થયેલ છે. ત્યારે સિદ્ધરાજના દંડનાયક સજ્જનને વર્ષ વગરને Page #78 -------------------------------------------------------------------------- ________________ રાજકીય રિસ્થતિ : ચૌલુકય વંશ ૬૧ લેખ પ્રાપ્ત થાય છે. તેણે જૂનાગઢમાં જૈન મદિરના જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. ૧૯૫ આ બધા ઉલ્લેખો પરથી જણાય છે કે સિદ્ધરાજની સત્તા સૌરાષ્ટ્ર તેમજ કચ્છ પર પણ પ્રવતતી હતી. વિ. સ. ૧૧૯૫ના ઉજ્જૈનના શિલાલેખમાં દંડનાયક દાદાકના પુત્ર મહાદેવને અવ તીમ`ડલ સાંપ્યાના નિર્દેશ થયેલા છે. વિ.સ. ૧૧૯૬ના શિલાલેખ દોહદમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉલ્લેખાના આધારે જણાય છે કે સિદ્ધરાજની સત્તા પૂમાં છેક માળવા સુધી ફેલાયેલી હતી. માળવાના વિજયની સાથે સાથે વાગડ અને મેવાડના રાજ્યના પણ ચૌલુકય સામ્રાજ્યમાં સમાવેશ થતા હતા. વિ. સ. ૧૧૮૬નુ એક તામ્રપત્ર ભિન્નમાલમાંથી પ્રાપ્ત થાય છે. વિ. સં. ૧૧૯૮ના કિરાડુના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજે કિસડુમાં શિવાલય કરાવ્યું હતું. વિ. સં. ૧૨૦૦ના બાલીના લેખમાં સિદ્ધરાજના સામત આસરાજે બહુસુણાદેવીની પૂજા માટે દાન આપ્યુ હતુ.. ઉપરોક્ત લેખાના આધારે માહિતી પ્રાપ્ત થાય છે કે ઉત્તરમાં છેક રાજસ્થાનનાં કેટલાક ભાગોમાં તેમજ દક્ષિણ રાજસ્થાનમાં પણ સિદ્ધરાજની સત્તા પ્રવત`તી હતી. સિદ્ધરાજના વ વગરના એક લેખ સાંભરના એક કૂવામાંથી પ્રાપ્ત થયા છે જ્યારે તલવાડા ગામમાં ગણેશની પ્રતિમા નીચેથી વર્ષ વગરના ત્રટિત લેખ પ્રાપ્ત થાય છે. તેમાં જણાવ્યા અનુસાર સિદ્ધરાજે નરવર્માનું માનખ`ડ કર્યુ અને પરમદી'ને કચડી નાંખ્યો. આ પુરાવાના આધારે જણાય છે કે શાકંભરી પણ સિદ્ધરાજની સત્તા નીચે હતું. ઉપરોક્ત માહિતીના આધારે સ્પષ્ટ થાય છે કે સિદ્ધરાજના રાજ્યકાલ દરમ્યાન ચૌલુકયોની સત્તા વર્તમાન ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને માળવાના ઘણા વિસ્તારોમાં વિસ્તરી હતી. સિદ્ધરાજ જયસિંહની વિવિધ પ્રવૃત્તિઓ : આભિલેખિક તેમજ સાહિત્યિક અભ્યાસને આધારે જણાય છે કે ચૌલુકય રાજવી સિદ્ધરાજે, મૂળરાજે સ્થાપેલ ચૌલુકય રાજ્યને એક વિશાળ સામ્રાજ્યમાં ફેરવવાનુ` મહત્ત્વનું કાર્યં કયુ` હતુ`. સિદ્ધરાજે ગુજ્જર દેશ ઉપરાંત રાજસ્થાન, માળવા, લાટદેશ, કચ્છ-સૌરાષ્ટ્ર, મેવાડ અને શાક ભરી સુધી તેની સત્તા ફેલાવી હતી. Page #79 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન અભિલેખોમાં પ્રયોજાયેલ કેટલાંક વિશેષ બિરુદે ઘણું કરીને તેના વિના જ સૂચક છે. સિદ્ધરાજનાં બિરુદોમાં રાજા ધિરાજ,” “પરમેશ્વર,” “પરમભટ્ટારક”ની સાથે સાથે “બર્બરકજિષ્ણુ,” અવંતીનાથ,” “સિદ્ધચક્રવતી, “ત્રિભુવનગંડ” વગેરે મળે છે. આ બિરુદના આધારે સિદ્ધરાજના વિશાળ રાજ્યના સ્વામીત્વનું સૂચન મળે છે. અભિલેખમાંથી સિદ્ધરાજના અધિકારીઓનાં નામ જ્ઞાત થાય છે. એમાં સોરઠને દંડનાયક સજ્જન તથા તેના અનુગામી શૈભનદેવ, દધિપદ્રમંડલને અધિકારી કેશવ, અવંતિમંડલનો દંડાહીપતિ મહાદેવ, કચ્છમંડલને મહામાત્ય નાગર દાદાક વગેરેનો સમાવેશ થતો હતો. તે સિદ્ધરાજે તેના રાજ્યકાળ દરમ્યાન સ્થાપત્યકીય પ્રવૃત્તિને વેગ આપ્યો હતો. તેના અભિલેખોમાંથી એણે કરાવેલ કેટલાંક સ્થાપત્યની વિગતો જાણવા મળે છે. જેમકે વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)ના વર્ષને એક શિલાલેખ પાટણમાંથી પ્રાપ્ત થયું છે.૧૯૬ આ લેખ તેણે કરાવેલ કીતિસ્તંભને લગતે છે. એક અનુમાન પ્રમાણે સિદ્ધરાજે માળવા વિજ્યના ઉપલક્ષમાં આ કીતિ સ્તંભ કરાવ્યો હશે.૧૮૭ આ લેખના આધારે કેટલીક ઐતિહાસિક માહિતી પણ ઉપલબ્ધ થાય છે. કમભાગે આ લેખ આખે મળે નથી. જે આ લેખ આખો હોત તે તેમાં ચાવડાઓ અને ચૌલુક્યોના ઈતિહાસની સાથે સિદ્ધરાજનાં પરાક્રમોનું વર્ણન જાણવા મળત. આ લેખના આધારે નીચેની બે બાબતો પર વધુ પ્રકાશ પડે છે : - (૧) પ્રસ્તુત લેખની પ્રથમ પંકિતના આધારે જણાય છે કે સિદ્ધરાજે કેટકિલ્લા અને જળાશયો ઉપરાંત પાઠશાળાઓ પણ બંધાવી હતી. હેમચંદ્રાચાર્ય પણ જણાવે છે કે સિદ્ધરાજે સહસ્ત્રલિંગ સરોવરના કિનારા ઉપર બ્રાહ્મણના અધ્યયન માટે આશ્રમે અને દેવગૃહો બંધાવ્યાં હતાં.૧૮ (૨) લેખની ૬ઠ્ઠી પંક્તિમાં સરસ્વતીના જળથી સરોવર ભરાયાને ઉલ્લેખ છે. અહીં એ નોંધવું જોઈએ કે “પ્રબંધચિંતામણિ” પ્રમાણે સરોવરમાં પ્રથમ પાણી નહોતું નીકળ્યું પરંતુ વરસાદના પાણીથી એ ભરાયું હતું. બીજી બાજુ લોકકથા એમ જણાવે છે કે સમાજના શાપથી સહસ્ત્રલિંગ - સરવર સુકાઈ ગયું હતું પરંતુ આયા ઢેડના બલિદાનથી એ ભરાયું હતું. Page #80 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ આ લેકકથાને અહીં આ લેબથી છેદ ઉડી જાય છે. સરસ્વતી નદીમાંથી નહેર ખોદીને અથવા તો નદીનું વહેણ એમાં વાળીને સરોવરમાં પાણી ભરવામાં આવ્યું હશે. અત્યારે પણ આ પ્રવાહ સંવરને અડીને વહે છે.૧૯૮ ભીમદેવ ર જાના સમયને સિંહ સંવત ૬૫, વિ. સં. ૧૨૩૫ (ઈ. સ. (૧૧૭૮)ને એક શિલાલેખ સિદ્ધપુરમાંથી પ્રાપ્ત થયો છે, આ લેખમાં સિદ્ધપુરમાં બંધાવેલ રૂદ્રમહાલયના સ્તભોના સમારકામને લગતો છે. આ લેખ પરથી સ્પષ્ટ થાય છે કે રુદ્રમહાલયને વિસ્તાર સિદ્ધરાજે કરાવ્યો હશે. વિ. સં. ૧૧૮૩ (ઈ. સ. ૧૧૩૭)ના સિદ્ધરાજ જ્યસિંહના સમયના ગાળાના શિલાલેખમાં ઉલ્લેખ્યા પ્રમાણે સિદ્ધરાજના ખજાનચી અંબપ્રસાદે અને તેના સંબંધીઓએ ગાળામાં ભટ્ટારિકા તેમજ ગણેશનું મંદિર કરાવ્યાં હતાં. જ્યસિંહના કચ્છ ભદ્રેશ્વરના ચોખંડા મહાદેવના શિલાલેખમાં તેના મંત્રીએ ઉદલેશ્વર અને કુમારપાલેશ્વરનાં મંદિરે પ્રજાથે કરાવ્યાને નિર્દેશ થયેલ છે.૨૦૦ કિરાડુમાંથી પ્રાપ્ત થયેલ વિ. સં. ૧૧૯૮ (ઈ. સ. ૪૧-૪૨)ના લેખમાં કિરાડુમાં શિવમંદિર કરાવ્યાનો ઉલ્લેખ થયેલ છે. - આ ઉપરાંત તલવાડામાંથી વર્ષ વગરને લેખ પ્રાપ્ત થયેલ છે. આ લેખમાં સિંહે તલવાડામાં ગણેશનું મંદિર કરાવ્યું હતું તેવા ઉલ્લેખ થયેલા છે. સિદ્ધરાજ પિતે શૈવધર્મી હતો. ઉપરોક્ત જણાવેલ સ્થાપત્યકીય સ્મારકોમાં ઘણાં શિવાલયે છે. તેણે તેના રાજ્યકાળ દરમ્યાન અનેક શિવાલયોને દાન આપ્યાં હતાં તેમજ કેટલાંક શિવાલયોનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. દયાશ્રયમાં જણાવ્યા અનુસાર સિદ્ધરાજે ભગવાન સોમનાથની યાત્રા પગપાળા કરી હતી. સિદ્ધરાજ જયસિંહના સિક્કા વિશેના ઉલ્લેખ સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. જોકે તેના થોડા સિક્કા જાણમાં આવ્યા છે, પરંતુ તેનું પ્રમાણ જૂજ મળે છે. આ અંગે આ મહાનિબંધમાં અન્યત્ર ચર્ચા કરવામાં આવી છે. ૨૦૧ કુમારપાલ સિદ્ધરાજ જ્યસિંહ પછી ચૌલુક્ય સત્તા પર આવનાર કુમારપાલ આઠમે. રાજવી હતો. સિદ્ધરાજ પિતે અપુત્ર મૃત્યુ પામતાં તેના પછી તેને ભત્રીજો કુમારપાલ પાટણની ગાદીએ આવ્યા હતા. આ કુમારપાલ ૫૦ વર્ષની પ્રૌઢ Page #81 -------------------------------------------------------------------------- ________________ १४ ગુજરાતના ચૌલકર્થકાલીન અભિલેખે : એક અધ્યયન વયે સત્તા પર આવ્યો હતો. કુમારપાલે વિ. સં. ૧૧૯૯ થી ૧૨૨૯ સુધી ૩૨ વર્ષ રાજ્ય કર્યું હોવાનું જણાય છે. આ રાજવીના અભિલેખોની સંખ્યા સિદ્ધરાજ સિંહના લેખ કરતાં પણ વધુ મળે છે. એના ૩૫ લેખે મળ્યા છે. આમાંના મોટા ભાગના લેખો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને લગતા છે. જો કે જૂજ લેખમાંથી રાજકીય વિગતે પણ પ્રાપ્ત થાય છે. * કુમારપાલને સૌથી પહેલે લેખ વિ. સં. ૧૨૦૧ (ઈ. સ. ૧૧૪૪–૪૫)ના વર્ષને છે જે ગાળામાંથી પ્રાપ્ત થયો છે. ૨૦૨ જ્યારે છેલ્લે લેખ વિ. સં. ૧૨૨૭ (ઈ. સ. ૧૧૭૧)ને ગિરનારમાંથી પ્રાપ્ત થાય છે.૨૦૩ કુમારપાલને લેખ ઉપલબ્ધ અભિલેખોમાંથી કેવળ રાજકીય વિગતને લગતા લેખનું અહીં વિવરણ કરેલું છે. આ લેખોને નીચે મુજબ ગણાવી શકાય ? – વિ. સ. ૧૧૦૨ (ઈ. સં. ૧૧૪૫)ના માંગરોળના શિલાલેખમાં કુમારપાલે શાકંભરી વિજય કર્યો હતો તે ઉલ્લેખ મળે છે. ૦૪ વિ. સં. ૧૨૦૭ (ઈ. સ. ૧૦૫૦-૫૧)ના ચિત્તોડગઢના સમિલ્લેશ્વર મહાદેવના લેખથી જણાય છે કે કુમારપાલે શાકભરીને રાજાને હરાવ્યા હતા.૦૫ વિ. સ. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૬)ના વડનગરના પ્રશસ્તિ લેખમાં જણાવ્યા પ્રમાણે કુમારપાલે આનંદપુર (વડનગરમ)માં કિલ્લે બંધાવ્યું હતું. આ લેખમાં જણાવ્યા પ્રમાણે એણે શાકભરીના રાજા અર્ણોરાજને હરાવ્યો હતોરે ૦૬ વિ. સં. ૧૨૦૯ (ઈ. સ. ૧૧૫૩)નો અમારિને લગતો લેખ કિરાડમાંથી પ્રાપ્ત થયે છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે અમુક પવિત્ર દિવસોએ વધ કરે નહીં. આ આજ્ઞાને ભંગ કરી જીવહિંસા કરનારને દંડની સજા કરવામાં આવશે. ૦૭ વિ. સં. ૧૨૧૮ (ઈ. સ. ૧૧૬૨) લેખ કિરાડુમાંથી પ્રાપ્ત થયેલ છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે કુમારપાલના સામંત સોમેશ્વરે જેસલમીરના રાજા જજક પાસેથી ૧૭૦૦ ઘોડાનો દંડ લીધે તેમજ તણકોટ (જેસલમીર) અને નવસર(નૌસર–જોધપુર રાજ્ય) એ બે કિલ્લા લીધા તથા ! થોડાક વખત સુધી જકને સેવક બનાવ્યા પછી તેને એનું રાજ્ય પાછું સોયું હતું.૨૮, Page #82 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ - કુમારપાલના ધોળકાના વર્ષ વગરના એક લેખમાં તેણે (શિલાહાર રાજા) 1. મલ્લિકાર્જુનનો વધ કર્યો હોવાને ઉલ્લેખ છે.૨૦૯ : - આમ કુમારપાલના પિતાના લેખમાં તેમજ સમકાલીન તથા અનુકાલીન લેખોમાં તેની કેટલીક રાજકીય વિગતે વિશે જાણવા મળે છે. - કુમારપાલને રાજ્યાભિષેક : કુમારપાલના રાજયભિષેક વિશે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૨૦૦ (ઈ.સ. ૧૧૪૩)ના - બાલીના શિલાલેખના વાંચનના આધારે શ્રી એ. કે. મજુમદારે કુમારપાલના રાજ્યાભિષેકનું વર્ષ હેમચંદ્રાચાર્યની આગાહીમાં જણાવેલ “વીર નિર્વાણથી ૧૬૬૯ વર્ષ વીતતાં” વિ. સં. ૧૨૦૦ હોવાનું જણાવ્યું છે. | પ્રબંધચિંતામણિમાં કુમારપાલને રાજ્યાભિષેક વિ. સં. ૧૧૯૯ના કારતક વદ ૬ને રવિવારે થયેલ હોવાનું જણાવ્યું છે,૨૧૧ જ્યારે, “વિચારશ્રેણીમાં વિ. સં. ૧૧૯૪માં સિદ્ધરાજના મૃત્યુ પછી ૩૦ દિવસે કુમારપાલને રાજ્યાભિષેક થયો હોવાની વિગત નોંધાયેલ છે.૨૨ “સુપાસનાહચરિત'ની પ્રશસ્તિમાં સં. ૧૧૯૯ ' ના માઘ સુદ ૧૦ ને ગુરુવારે કુમારપાલનો રાજ્યાભિષેક થયો હેવાનું જણુવ્યું છે.૨૧૩ | - ઉપરોક્ત વિવિધ મત જોતાં શ્રી દુ. કે. શાસ્ત્રીના મત મુજબ સિદ્ધરાજના વિ. સં. ૧૨૦૦ (ઈ. સ. ૧૧૪૩)ના બાલીના શિલાલેખના વાંચનામાં હજુ શંકા રહે. પરંતુ પ્રબંધોમાં આપેલું વર્ષ સંભવિત ગણી શકાય. આ પ્રમાણે સિદ્ધરાજનું મૃત્યુ ઈ. સ. ૧૧૪રના ઍકટોબરમાં થયું હોય અને કુમારપાલનો રાજ્યાભિષેક લગભગ એ પછીના મહિને થયે હોય.૨૧૪ કુમારપાલના વિજ્ય : કુમારપાલના અભિલેખોને આધારે તેણે કરેલા વિર્યો વિશે જાણવા મળે છે. . શાભરી વિજય : શાકંભરીના રાજા અર્ણોરાજનો પરાજય કરવામાં ? કુમારપાલને મળેલી સફળતા એ એની મોટી રાજકીય સિદ્ધિ હતી. . કમરપાલ સત્તા પર આવ્યો તે પછી ટૂંક સમયમાં જ એણે અર્ણરાજને પરાભવ કર્યો. કુમારપાલના આ વિજ્યની નોંધ તેના પિતાના અભિલેખે તેમજ અનુકાલીન અભિલેખોમાં પણ થયેલી છે. આમાં દૃષ્ટાંત રૂપે કુમારપાલના પિતાના વિ. સં. ૨૦૮ના વડનગર પ્રશસ્તિ લેખ તેમજ તેના વિ. સ. ૧૨૦૮ અને વિ. સ. ૧૨૧ના લેખોમાં થયેલ નિર્દેશને ગણી શકાય. ' : Page #83 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન કુમારપાલના આ વિજયનાં કારણો અભિલેખોમાં ચર્ચાયાં નથી, પરંતુ સાહિત્યિક સાધનમાંથી આ અંગેનાં જુદાં જુદાં કારણ જાણવા મળે છે. મેરૂતુંગના જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજના માનેલા પુત્ર ચાહડકુમારે અર્ણોરાજને કુમારપાલ સામે ઉશ્કેર્યો હતું. તેથી એ લડાઈ થઈ હતી ૧૫ જ્યારે જિનમંડન, રાજશેખર અને જસિંહસૂરિએ આ અંગે જણાવ્યું છે કે કુમારપાલની બહેન દેવલદેવી સાથે ઘત રમતાં એના પતિ અર્ણોરાજે કુમારપાલ માટે અપમાનજનક શબ્દો બોલતાં કુમારપાલે અર્ણોરાજ પર ચડાઈ કરી હતી. ૨૦૧૬ આ ઉપરથી લાગે છે કે કુમારપાલે અર્ણોરાને બે વાર પરાજ્ય આપે . હશે. આબુના પરમાર રાજા વિક્રમસિંહે કુમારપાલને દો દેતાં કુમારપાલે એને પદભ્રષ્ટ કરી એનું રાજ્ય એના ભત્રીજા યશધવલને આપેલું .૨૧૭ આ યશૈધવલના વિ. સં. ૧૨૦૨ (ઈ.સ. ૧૧૪૫)ના લેખર ૧૮ પરથી જણાય છે કે કુમારપાલે અર્ણોરાજ પર પહેલી ચડાઈ વિ. સં. ૧૨૦૨ પહેલાં કરી હશે૧૯ જ્યારે બીજી ચડાઈ વિ. સં. ૧૨૦૭માં થઈ હોવાનું કુમારપાલના એ વર્ષના ચિત્તોડના શિલાલેખને આધારે જણાય છે. ૨૨૦ અહલાલ સામે વિજય : વિ. સં૧૨૦૮ (ઈ.સ. ૧૧૫૨)ના વડનગરના પ્રશસ્તિ લેખમાં કુમારપાલે માલેશ્વરના શિરને દરવાજે લટકાવ્યાને ઉલ્લેખ થયેલું છે. આ માલેશ્વર એ માળવાને રાજા બલ્લાલ હોવાનું જણાય છે. આ ઉપરાંત વિ.સં. ૧૨૨૫(ઈ. સ. ૧૧૬૯)ના વેરાવળના ભદ્રકાળી મંદિરમાંના કુમારપાલના શિલાલેખમાં પણ બલ્લાલ–વિજયને ઉલ્લેખ થયેલું છે. કુમારપાલના સમકાલીન રાજવીઓના લેખમાં પણ તેના આ પરાક્રમનો નિર્દેશ થયેલ છે. આબુના પરમાર રાજા યશેધવલના સમયની ત્યાંની તેજપાલ મંદિરની પ્રશસ્તિમાં યશોધવલે કુમારપાલની સામે આવેલા માળવાના રાજ બલ્લાલને માર્યો એવા ઉલ્લેખ થયેલા છે.૨૨૧ સાહિત્યિક ઉલ્લેખમાં પણ કુમારપાલના આ વિજયને સમર્થન મળે છે. હેમચંદ્રાચાર્યે નોંધ્યા પ્રમાણે પૂર્વના રાજા બલ્લાલે અર્ણોરાજની ચડાઈ વખતે ગુજરાત પર ચડાઈ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે કુમારપાલે નંદીપુરના સૈન્યને બલ્લાલ સામે મોકલ્યું હતું. ૨૨ આ વખતે કુમારપાલના પાંચ સામંએ ભેગા મળીને બલ્લાલને હરાવ્યું હતું. આ પાંચે સામતેમાં આ બંને રાજવી થશેધવલ મુખ્ય હતે. ૨૨૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ આ બલ્લાલ કણ તે સ્પષ્ટ કહી શકાતું નથી. એક મત પ્રમાણે બલાલને માળવાને રાજવી ગણવામાં આવ્યું છે. પરંતુ પુરાતત્ત્વ–સંશાધકોને મળવાનો પરમાર રાજાઓની વંશાવળીમાં બલ્લાલનું નામ મળતું નથી.૨૪ આથી શ્રી દુ. કે. શાસ્ત્રીના મત મુજબ માળવાન રાજા યશોધમ સિધ્ધરાજને હાથે કેદ થયા પછી તેનો પુત્ર જયવર્મા સંભવતઃ ગુજરાતના રાજાના સામંત તરીકે માળવામાં રાજ્ય કરતે હશે ત્યારે કદાચ ધારસમુદ્રના હોયસલ રાજા બલ્લાલેર ૨૫ (વીર–બલ્લાલ ૨ જાએ) કર્ણાટકના ચાલુક્ય સેનાપતિ બનીને નબળા પડી ગયેલા માળવાના રાજાને હરાવી પિતાની સત્તા સ્થાપી હશે. આ અંગે શ્રી ડી. સી. ગાંગુલી તક કરતાં કહે છે કે આ બલાલને કુમારપાલે મારીને આખા માળવા પર પિતાની સત્તા સ્થાપી અને માળવાને જુદા જુદા પ્રાંતોમાં વહેંચી નાંખ્યું હશે.૨૨૬ ઉપર જણાવેલી સંભાવનાના સમર્થનમાં કુમારપાલના મહાસાંધિવિગ્રહકનો ભીલાસા પાસે વિ.સં ૧૨૨૧ના ઉદયપુરના ઉદીલેશ્વરને દાન આપ્યાનો લેખ ટાંકી શકાય.૨૨૭ ઉપરોક્ત પુરાવાને જોતાં એમ કહી શકાય કે કુમારપાલે બલ્લાલનો વિજ્ય કરી ઉદયપુર-ભીલસા પ્રદેશમાં પણ પિતાની આણ પ્રવર્તાવી હશે. મહિલકાન–વધ = કુમારપાલના વર્ષ વગરના ધોળકામાંથી પ્રાપ્ત થયેલા શિલાલેખમાં કુમારપાલે મલ્લિકાર્જુનનો શિરચ્છેદ કર્યો હતો તેવા ઉલ્લેખ છે. મલ્લિકાર્જુન એ ચૌલુક્ય રાજ્યની ઉત્તરમાં આવેલ શિલાહાર રાજ્યને રાજવી હતા. કુમારપાલના આ વિજ્યની વાત સાહિત્યમાં કરેલી છે અને તેમાં પણ આ પરાક્રમને સ્વીકારેલું છે. રીતિકૌમુદીમાં પણ તેના આ વિજ્યને નિર્દેશ થયેલે છે. ૪૨૮ આ પછી હેમચંદ્રાચાર્યે આનું વિસ્તારથી વર્ણન કરેલું છે. ૨૮ શ્રી રસિકલાલ પરીખને મતે કુમારપાલને આ અંતિમ વિજય હોઈ શકે ૨૩૦ સરનું બંડ સમાયુ - ચૌલુક્યોના નફૂલના સામત આલ્હણદેવનાં વિ.સં. ૧૩૧૯ (ઈ. સ. ૧૨૬૩)ને સુંધાના લેખમાં જણાવ્યા પ્રમાણે આહણદેવે ગુજરેશની ઈચ્છાથી સૌરાષ્ટ્રના કુટિલ કાંટાને ઉખેડી નાંખ્યો.૨૩૧ આ આલ્પણુદેવને કિરાડુમાંથી વિ. સં. ૧૨૦૯ને લેખ મળે છે. આ લેખમાં તેણે પિતાને કુમારપાલને સામંત હોવાનું કહ્યું છે.૨૩૨ આ ઉપરાંત આલ્હણદેવના પુત્ર કાતિપાલને વિ. સં. ૧૨૧૮ને લેખ મળેલ છે તેમાં પણ આહણે સૌરાષ્ટ્રને હરાવ્યા હતા તેવા ઉલ્લેખે છે.” Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન ઉપરોક્ત આભિલેખિક પુરાવાઓ જોતાં શ્રી દુ. કે. શાસ્ત્રીના મત મુજબ સોરઠમાં કેઈએ બંડ કરેલું અને તેને દબાવવા માટે જે જે સામતે મોકલ્યા. તેમાં આ ચૌહાણ સામત આહણ મુખ્ય હતો તેમ કહી શકાય.૨૩૪ કુમારપાલને રાજ્યવિસ્તાર : કુમારપાલના રાજ્યકાળ દરમ્યાન જે અભિલેખે પ્રાપ્ત થયા છે તેના આધારે તેના સમગ્ર રાજ્યવિસ્તારનો ખ્યાલ આવે છે. સૌરાષ્ટ્રના લેખમાં વિ. સં. ૧૪૦૧ (ઈ.સ. ૧૧૪૫)ને મહામાત્ય મહાદેવને વિ. સં ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ને માંગરોળ પાસે ગુહિલવંશના રાજા મૂલુકો અને વિ. સ. ૧૦૨૫માં (ઈ. સ. ૧૧૬૯) કુમારપાલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાને ઉલ્લેખ મળે છે. તે પરથી કુમારપાલની આણ સૌરાષ્ટ્રના લગભગ બધા ભાગો પર પ્રવર્તતી હોવાનું પ્રતીત થાય છે. કુમારપાલના વિ. સ. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬) ના લેખમાં જણાવ્યા પ્રમાણે ગોદ્રહક(ગોધરા)માં મહામંડલેશ્વરનો વહીવટ હતિ. વિ. સં. ૧૨૦૩ (ઈ.સ. ૧૧૫૧)ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે આબુના રાજા યશધવલે કુમારપાલનું આધિપત્ય સ્વીકાર્યું હતું. વિ. સં. ૧૧૦૯ (ઈ. સ. ૧૧૫૩) ના લેખના, આધારે જણાય છે કે મારવાડની પલિકા(પાલી)માં પણ કુમારપાલની આણ પ્રવર્તતી હતી. વિ. સં. ૧૨૨૦-૨૧ (ઈ. સ. ૧૦૬૪-૬૫)ના શિલાલેખને આધારે જણાય છે કે માળવાના ઉદયપુર રાજ્યમાં પણ કુમારપાલનું સામ્રાજ્ય પ્રવતતું હતું. વિ. સં. ૧૨૧૩ (ઈ. સ. ૧૧૫૭)ના કુમારપાલના સમયમાં નાડોલમાં કુમારપાલના ખંડિયા રાજા મહામાંડલિક પ્રતાપસિંહે ત્રણ જૈન મંદિરને દાન આપ્યું હતું. તેના આધારે જણાય છે કે નાડોલમાં પણ કુમારપાલનું રાજ્ય હતું. વિ.સં. ૧૨૧૮ (ઈ. સ. ૧૧૬૨)ના શિલાલેખના આધારે જણાય છે કે કિરાડુમાં કુમારપાલના સામંત તરીકે સેમેશ્વરનું શાસન હતું. આમ અભિલેખોના આધારે જણાય છે કે કુમારપાલને રાજ્યવિસ્તાર સારસ્વત મંડલ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગોધરા, આબુ, મેવાડ, મારવાડ, ઉદ્યપુર, માળવા તેમજ ઉત્તરમાં સાંભર–અજમેર તથા દક્ષિણમાં ઉત્તર કેકણના શિલાહાર રાજા Page #86 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ કુમારપાલનાં બિરુદો કુમારપાલના અભિલેખેમાં તેના નામની આગળ વિવિધ બિરુદ પ્રયોજેલાં છે. આ બિરમાં પરમભટ્ટારક સમસ્ત રાજાવલી વિરાજિત પરમેશ્વર વગેરે; ખાસ બિરુદોમાં “શાક ભરીભૂપાલ” તેમજ “ઉમાપતિવર–લબ્ધપ્રસાદ” વગેરે પ્રજામાં છે. શાકંભરીભૂપાલનું બિરુદ તેના શાકંભરી–વિજ્યનું સૂચક છે, જ્યારે ઉમાપતિવરલબ્ધપ્રસાદ એ તેના શૈવધર્મ પ્રત્યેના અનુરાગનું સૂચન કરે છે. કુમારપાલનાં ચરિત્ર અને કારકિદી વિ. સં. ૧૨૦૮ના શિલાલેખમાં કુમારપાલના ગુણેનો ઉલ્લેખ થયેલ છે. તેમાં કુમારપાલને અત્યંત પ્રતાપી, હરિસમાન ગુણોવાળો, શુદ્ધ આચરણવાળે સદ્ધનાં કર્મોને પ્રાદુર્ભાવ કરવાવાળ, ચતુરનયનોવાળે, કૃતયુગ પ્રવર્તાવનાર, કાલવ્યવસ્થાને વશ કરનાર અને ધર્મ ફેલાવનાર કહેવામાં આવેલ છે. કુમારપાલના ઘણા લેખોમાં એને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ” બિરુદ આપેલું છે. વિ. સં. ૧૨૧૬, ૧૨૨૦, તેમજ વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૯)ના લેખમાં એને “ઉમાપતિલબ્ધવરૌઢપ્રતાપ” કહ્યો છે, જે બાબત એના શૈવધર્મ પ્રત્યેના અનુરાગની સૂચક છે. પરંતુ હેમચંદ્રાચાર્યના સંપર્કમાં આવતાં કુમારપાલનો જૈનધર્મ પ્રત્યે અનુરાગ વધ્યો હતો. એમ કહેવાય છે કે કુમારપાલે વિ. સં. ૧૨૧૬ (ઈ. સ. ૧૧૬૦)માં જૈનધર્મ અંગીકાર કર્યો હતો. જૈનધર્મ સ્વીકાર્યા પછી એણે અહિંસા, ત્યાગ વગેરે સિદ્ધાંત અપનાવી લીધા હતા. જોકે તેના અભિલેખમાં આ * પ્રકારની અસર ક્યાંય જણાતી નથી. જો કે તેના રાજ્યકાલ દરમ્યાન મારવાડના બે સામતના લેખમાં અમારિ ઘોષણું (જીવહિંસા નહિ કરવાના ફરમાન)ના ઉલ્લેખ થયેલા છે. બીજી બાજુ વિ. સં. ૧૨૧, ૧૨૨૭ અને ૨૮ના લેખમાં એને પરમ . આહત અને પરમશ્રાવક કહ્યો છે. આ ઉપરાંત વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૮)ના લેખમાં ૩૫ જણાવ્યા પ્રમાણે તેણે સોમનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેવી રીતે તેણે કેદારેશ્વર મંદિરને પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતે ર૩૬ અણહિલપુરમાં તેણે કુમારપાલેશ્વર નામને શિવમંદિર પણ કરાવ્યું હતું.૨૩૭ આમ આમિલેખિક અને સાહિત્યિક Page #87 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન પુરાવા જોતાં એમ જણાય છે કે કુમારપાલે તેના વંશપર પરાગત શૈવ ધર્મ ચાલુ રાખીને જૈન ધર્મ અપનાવ્યો હશે.૨૩૮ ho કુમારપાલ પોતે ઘણા ધાર્મિક હોવાથી તેના સમય દરમ્યાન ગુજરાતમાં અનેક દેવાલયો બધાયાં. તેમાંનાં કેટલાંક દેવાલયોના જીર્ણાહાર પણ કરવામાં આવ્યો હતા. દેવાલયા ઉપરાંત એણે ઘા વાવ, કૂવા, તળાવ વગેરે પણ કરાવ્યાં હતાં જેને કેટલેક નિર્દેશ અભિલેખામાંથી પ્રાપ્ત થાય છે. અજયપાલ કુમારપાલ અપુત્ર મૃત્યુ પામતાં એના ભાઈ મહીપાલના પુત્ર અજ્યપાલ સત્તા પર આવ્યા.૨૩૯ અપાલે વિ. સ. ૧૨૨૯ થી ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૩ થી. ૧૧૭૬) સુધી અર્થાત ત્રણ વર્ષ જેટલું ક્રૂ રાજ્ય કર્યુ હતું. અજયપાલના રાજ્યકાલ દરમ્યાનના ત્રણ અભિલેખો પ્રાપ્ત થયા છે. વિ. સ. ૧૨૨૯ના શિલાલેખથી જણાય છે કે અયપાલ માળવાના ભીલસા પ્રદેશ પર આધિપત્ય ધરાવતા હતા ત્યાં એના વતી મહામાત્ય સામેશ્વર અમલ ચલાવતા હતા. વિ. સ`. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૪)ના શિલાલેખના આધારે જણાય છે કે મડલેશ્વર વયજલદેવનદાતટમ ડલના વહીવટ કરતા હતા. અજયપાલના ઉત્તરાધિકારીના લેખને આધારે અજયપાલ વિશે કેટલીક માહિતી જાણવા મળે છે. ભીમદેવ ૨ જાના વિ. સ. ૧૨૫૬ના પાટણના તામ્રપત્રના આધારે જાય છે કે અજયપાલ અજમેરના રાજા પાસેથી કર લેતા હતા. આ માહિતીને સાહિત્યિક ઉલ્લેખા પણુ સમર્થન આપે છે.૨૪૦ શાક ભરીમાં એ વખતે સિદ્ધરાજના ક્રીહિત્ર સેામેશ્વર સત્તા પર હતા. અજયપાલે સામેશ્વરને વશ કરી એની પાસેથી. હાથીએ અને સાનાની મ`પિયા લીધાં હતાં.૨૪૧ મૂળરાજ ર્ જો મૂળરાજ ૨ જો અજયપાલના મોટો પુત્ર હતા. પ્રખધચિંતામણિ”માં તેને બાલમૂલરાજ” તરીકે અને “વિચારશ્રેણી”માં ‘લઘુમૂળરાજ” તરીકે ઓળખાવ્યો. છે. પ્રશ્નધચિંતામણિમાં આ મૂળરાજના રાજ્યકાલ વિ. સં. ૧૨૩૩ થી ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૭ થી ૧૧૭૯)ના જણાવ્યો છે,૨૪૨ જ્યારે “વિચારશ્રેણી’માં૨૪૩ વિ. સ. ૧૨૭૨ થી ૧૨૩૪ (ઈ. સ. ૧૧૭૬ થી ૧૧૭૮) જણાવ્યો છે, પરંતુ મૂળરાજ ૨ જાનુ` વિ. સ. ૧૨૩૨ના ચૈત્ર સુદ ૧૧નુ તામ્રપત્ર મળ્યુ છે.૨૪૪ Page #88 -------------------------------------------------------------------------- ________________ રાય સ્થિતિ : ચૌલુક્ય વંશ બ્રાહ્મણવાડાના તેના આ તામ્રપત્રમાં તેને “પરમભટ્ટારક” “મહારાજાધિરાજ” અને “પરમેશ્વર” કહ્યો છે. આ દાનપત્રમાં અજયપાલની પત્ની કરદેવીની મરણોત્તર શૈયા લેનાર નાગર બ્રાહ્મણ ધૂહડસુત પ્રભાકરને બ્રાહ્મણવાડા ગામની થોડી જમીન દાનમાં આપ્યાની વિગત નોંધાઈ છે. આ દાનપત્રમાં જણાવેલ વર્ષ એ “વિચાશ્રેણીમાં આપેલ વર્ષ સાથે બંધ બેસે છે. આથી મૂળરાજ ર જાના રાજ્યપાલનું આરંભવર્ષ વિ. સં. ૧૨૩૨ બરાબર જણાય છે. મૂળરાજ ર જાના સમયમાં તેના ઉત્તરાધિકારીઓના ઘણું લેખમાં૨૪૫ મૂળરાજે ગર્જનકના દુજેય અધિરાજને યુદ્ધમાં પરાભૂત કર્યાને નિર્દેશ થયેલ છે. જ્યારે બીજા દાનપત્રોમાં એને પ્લેચ્છરૂપી તરાશિથી છવાયેલા મહીવલયને ઉજાસ આપનાર બાલાક” તરીકે ઓળખાવ્યું છે. સાહિત્યમાં “વસંતવિલાસ” “કીતિ કૌમુદી,” “સુતસંકીર્તન” અને “સુકૃતકીતિકલ્લેલિની”માં મૂળરાજે મુસલમાનને હરાવ્યા હતા તેને નિર્દેશ થયેલ છે.૨૪૭ મૂળરાજે કદાચ આ વિજય તેના દાનશાસનમાં જણાવેલ વર્ષ વિ. સં. ૧૨૩૨ અને વિ. સં. ૧૨૩૪ દરમ્યાન કર્યાનો સંભવ છે. મૂળરાજની મુસલમાન સાથેની વિજયની માહિતી પ્રબંધ ઉપરાંત મુસ્લિમ ઈતિહાસોમાંથી પણ ઉપલબ્ધ થાય છે. " વિ. સં. ૧૨૩૪ (ઈ. સ. ૧૧૭૮, હિજરી સંવત ૧૭૪)માં પરપ્રાંતને મુઇઝુદ્દીન મહમ્મદ બિન સામ પાટણ પર ચડી આવ્યું ત્યારે એ વિશે મિન્હાઝ-ઉલૂ શિરાઝ લખે છે કે “મહમ્મદ” ઉચછ અને મુલતાનને રસ્તે પિતાના લશ્કરને નહરવાલા (અણહિલપુર) તરફ લઈ ગયો. આ વખતે નહાવાલાને રાજા ભીમદેવ બાળક હતો પરંતુ તેની પાસે મોટું લશ્કર અને હાથી હતા. યુદ્ધમાં મુસલમાન હારી ગયા અને સુલતાનને પાછા હઠવું પડયું. આ બનાવ હિજરી સંવત ૧૭૪ (ઈ. સ. ૧૧૭૪)માં બન્યો.૨૪૮ આ ઉપરાંત “તારિખ એ-ફિરસ્તામાં જણાવ્યું છે કે, “મુહમ્મદ ઘોરી મુલતાન થઈ ગુજરાતના રેતાળ જંગલ તરફ ગયો ત્યારે ભીમદેવ મેટા લશ્કર સાથે સામે આવ્યું અને મુસલમાનોને પાછા નસાડવા.૨૪૯ - ઉપરોક્ત મુસ્લિમ તવારીખમાં મૂલરાજને બદલે ભીમદેવનું નામ છે જે ભૂલ થયેલી જણાય છે. જોકે આ પ્રસંગ પછી તરતમાં મૂલરાજનું મૃત્યુ થયું અને ભીમદેવ સત્તા પર આવ્યું હતું તેથી કદાચ આ ભૂલ-શક્ય બને. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ગુજરાતના ચૌલુકત્રકાલીન અભિલેખો : એક અધ્યયન ભીમદેવ ૨એ (પ્રથમવાર) (વિ. સ’-૧૨૩૪ થી ૧૨૬૬) મૂળરાજ રજાના મૃત્યુ પછી ચૌલુકયોની સત્તા મૂળરાજના નાના ભાઈ ભીમદેવ ૨ જાના હાથમાં આવી. ભીમદેવ ૨ જો વિ. સ. ૧૨૩૪ (ઈ. સ. ૧૧૭૮)માં સત્તા પર આવ્યા અને એણે વિ. સં. ૧૨૯૮ (ઇ. સ. ૧૨૪૨) સુધી લગભગ ૬૩ વર્ષ રાજ્ય કયુ હોવાનું પ્રબંધોમાં નોંધાયું છે.૨૫૦ પરંતુ એણે સળંગ ૬૩ વર્ષી સુધી રાજ્ય કયુ હોવાનું જણાતુ નથી. કારણ કે વિ. સં. ૧૨૬૩ થી ૧૨૮૩ દરમ્યાન યસિહ ૨ જાનુ` ૧૫ વર્ષ જેટલું રાજ્ય હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે.૨૫ ૧ ભીમદેવ ૨ જાના. વિ. સ. ૧૨૭૩૪ થી ૧૨૬૬ (ઈ. સ. ૧૧૭૮ થી ૧૨૧૦) સુધીના ૩૨ વર્ષના રાજ્યકાલ દરમ્યાન ઘણા ઉછીણ લેખા પ્રાપ્ત થયા છે. તેના પ્રથમ અભિલેખ વિ. સ. ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૯)ના કરાડુમાંથી પ્રાપ્ત થાય છે, જ્યારે છેલ્લુ તામ્રપત્ર વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)નુ છે. અહીં બધા અભિલેખાની વિગતા અપ્રસ્તુત હોઈ કેવળ રાજકીય ઇતિહાસને ઉપયોગી લેખાની વિગતો આપી છે, જે નીચે મુજબ છે : ૧. વિ. સં. ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૮)નો લેખ. કિરાડુમાંથી પ્રાપ્ત આ લેખમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવ ૨ જાના સામત તેજપાલે, કિરાડુમાં તુરુષ્કાએ ભાંગેલી મૂતિની જગ્યાએ નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી.૨૫૨ ૨. વિ. સ. ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦)ના તામ્રપત્રમાં ભીમદેવે રાયકવાલ બ્રાહ્મણ જ્યોતિ સા‰લના પુત્ર આસધરને આનલેશ્વરદેવ મંદિરના નિભાવ અર્થે કડાગ્રામની ભૂમિ આપ્યાની નોંધ છે.૨૫૩ ૩. ત્રીજુ તામ્રપત્ર વિ. સ. ૧૨૬૩ (ઈ. સ. ૧૨૦૬૭)નુ છે, એમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવ ૨ જાએ પ્રસન્નપુરથી આવેલા દામોદરના પુત્ર ગોવિંદને સહસચાણા ગામની ભૂમિ દાનમાં આપી હતી.૨૫૪ ૪. વિ. સં. ૧૧૬૩ (ઈ. સ. ૧૨૦૬૭)ના તામ્રપત્રમાં જણાવ્યા પ્રમાણે આ રાજાએ લીલાપુરમાં બધાયેલ ભીમેશ્વર અને લીલેશ્વરનાં મંદિરો તેમજ લીલાપુરના જ પ્રષા અને સત્રાગારને ઈંદિયા ગામની જમીન દાનમાં આપી હતી.૨૫૫ ૫. વિ. સં. ૧૨૬૫ (ઈ. સ. ૧૨૦૯)ના આયુના શિલાલેખમાં ભીમદેવ ૨ જાના સમયમાં કેદારરાશિએ અચલગઢમાં કનખલ તીથમાં સ્મારકો કરાવ્યા તેની નોંધ છે.૨૫૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ ૭૩ ૬. વિ. સં. ૧૨૬૬ (ઈ. ૧૨૧૭)ના અણહિલવાડના તામ્રપત્રમાં નાગરજ્ઞાતિના પારાશરના પુત્ર માધવને ઘટેલાણ ગામમાં વાપી સાથે જોડાયેલું ૫૦ પારાનું ખેતર આપ્યું હતું તેને લગતા લેખ છે. ૨૫૭ સમકાલીન લેખમાં પણ ભીમદેવ ર જાને લગતા નિર્દેશ થયેલા છે. જેમ કે વિ. સં. ૧૨૬૩ ના આહડના તામ્રપત્રના આધારે જણાય છે કે ભીમદેવની સત્તા છેક મેદપાટમંડલ સુધી પ્રવતી હશે. ૨૫૮ વિસં. ૧૨૬૪ (ઈ. સ. ૧૨૦૮ના મહેર જગમલ્લના રિમાણું તામ્રપત્રમાં ભીમદેવ ર જાને ઉલ્લેખ થયેલો છે.૨૫૦ રાજ્ય-વિસ્તાર : ભીમદેવ ર જાના પ્રાપ્ત થતા લેખોને આધારે તેના રાજ્ય વિસ્તારને લગતી માહિતી ઉપલબ્ધ થાય છે. ઉપર જોયું તેમ વિ. સં. ૧૫૩૫ (ઈ. સ. ૧૧૭૮)ના કિરાડુના શિલાલેખના આધારે જણાય છે કે કિરાતુકૂપમાં એટલે કે કિરાડુમાં એનું રાજ્ય હશે. વિ.સં. ૧૨૪ર થી વિ. સ. ૧૨૬૬ (ઈ. સ. ૧૧૮૫ થી ૧૨૧૦)નાં ૬૦ દાનશાસનમાં ભીમદેવ ૨ જાનાં જુદાં જુદા બિરુદ આપેલાં છે. આ બિરમાં “પરમભકારક”, મહારાજાધિરાજ', “પરમેશ્વર” અને તે ઉપરાંત “અભિનવ સિદ્ધરાજ”નું બિરુદ પણ જોવા મળે છે. આ દાનશાસનોમાંથી સારસ્વતમંડલના જુદા જુદા પથકોને નિર્દેશ થયેલ હોઈ તેના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ભીમદેવ ૨ જાએ દેવાલયના નિભાવ માટે ભૂમિદાન પણ આપ્યાં હતાં. વિ.સં. ૧૨૬૩ના તામ્રપત્રના આધારે જાણવા મળે છે કે લીલાપુરમાં ભીમેશ્વરદેવ અને લીલેશ્વરદેવ મંદિર હતાં. લીલાપુર ગામ ભીમદેવની રાણી લીલાદેવીના નામથી વસ્યું હતું. આ ગામ કરીરાગ્રામ અને માલતી ગામની વચ્ચે આવેલું હતું. આ લેખમાં જણાવેલ બન્ને મંદિરે ભીમદેવ અને તેની રાણી લીલાદેવીના નામ પરથી બંધાવવામાં આવ્યાં હતાં. રાણી લીલાદેવી ચૌહાણ સમરસિંહની પુત્રી હતી. સમરસિંહ જાબાલિપુર (જાલેર)ને રાજવી હસ્તે અને એ નફુલના કીતિપાલને પુત્ર હતા. - સૌરાષ્ટ્રના સમકાલીન લેખોને આધારે ભીમદેવ ર જાની સત્તા સૌરાષ્ટ્ર પર હતી તેનો ખ્યાલ આવે છે. સૌરાષ્ટ્રમાં પહેલાં સેમરાજદેવ અને પછી સામંતસિંહ વહીવટકર્તા હતા. પ્રભાસપાટણના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં ભીમદેવે મેઘધ્વનિ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ગુજરાતના ચૌલુકથાલીન અભિલેખ : એક અધ્યયન કે મેઘનાદ નામને મંડપ કરાવ્યો હતે...૨૬૧ આ વખતે મહેર રાજવી જગમલ્લ ટિમાણમાં રાજ્ય કરતું હતું અને તે ભીમદેવ ર જાન સામંત હતે. આમ અભિ લેખના પુરાવાના આધારે જણાય છે કે ભીમદેવના સમયમાં સૌરાષ્ટ્રના જુદા જુદા વિભાગોમાં જુદા જુદા સામંત વહીવટ કરતા હતા. ભીમદેવ ર જાના સમયની વિ.સં. ૧૨૪૭ (ઈ. સ. ૧૧૯૧) ની હસ્તપ્રતના આધારે જણ્ય છે કે ભરૂચમાં પણ ભીમદેવ ર જાની સત્તા હશે. વિ. સં. ૧૨૪૨ (ઈ. સ. ૧૧૮૬)ના તામ્રપત્રના આધારે તેમજ વિ. સં. ૧૨૫૩ના પ્રતિમાલેખના આધારે ૬૩ જણાય છે કે વાગડ (ડુંગરપુર-વાંસવાડા) પ્રદેશમાં ભીમદેવનું રાજ્ય ચાલુ હતું. વિ. સં ૧૨૬૩ (ઈ. સ. ૧૨૦૭) ના તામ્રપત્ર પરથી જણાય છે કે મેવાડમાં પણ ભીમદેવની સત્તા હતી. આ તામ્રપત્રમાં મેદપાટમંડલમાંથી ભીમદેવે ભૂમિદાન કર્યાને નિર્દેશ થયેલ છે. વિ. સં. ૧૨૬૫ (ઈ. સ. ૧૨૦૯) ના શિલાલેખના આધારે જણાય છે કે આબુના પરમાર રાજાઓ પર પણ ભીમદેવનું આધિપત્ય હતું. આ લેખમાં ચંદ્રાવતીના માંડલિક તરીકે ધારાવર્ષદેવને તથા યુવરાજ તરીકે પ્રલાદનદેવનો નિર્દેશ થયેલ છે. આ લેખમાં પ્રહલાદનદેવને પદર્શનમાં તથા બધી જ કલાઓમાં નિષ્ણાત કહ્યો છે. આમ ઉપરોક્ત અભિલેખના આધારે પ્રમાણે જોતાં જણાય છે કે વિ.સં.. ૧૨૩૪ થી વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૧૭૮ થી ૧૨૧૦) દરમ્યાન ભીમદેવે ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર, લાટ, વાગડ, મેવાડ, આબુ અને કિરા સુધી પોતાની સત્તા પ્રવર્તાવી હતી. ' જો કે ભીમદેવ ૨ જાના રાજ્યકાળ દરમ્યાન બાહ્ય આક્રમણે પણ થયાં હતાં.. આ આક્રમણ કરનાર માળવાનો રાજવી અજુનવર્મા હતું. આ અજુનવર્મા પરમાર સુભટવર્માને પુત્ર હતા. અજુનવર્માએ પાટણ પર ચડાઈ કરી તે વખતે પાટણમાં ભીમદેવ ર જાને બદલે જ્યસિંહ ૨ જાની સત્તા હતી. આ યુદ્ધ વિ. સં. ૧૨૬૭ (ઈ. સ. ૧૨૧૧) પહેલાં થયું હતું, કારણ કે અજુનદેવના એ જ વર્ષના દાનપત્રમાં એને ઉલ્લેખ થયેલ છે. ૨૬૪ ભીમદેવનો ઉલ્લેખ એ પહેલાં ઈ.સ. ૧૨૯ સુધીના લેખમાં થયેલ છે.૨૬૫ આ અજુનવર્મા અંગેની વિશેષ ચર્ચા હવે પછીના રાજવી જયસિંહ ૨ જામાં કરેલી છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૫ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ - જયસિંહ કે યંતસિંહ ર (ઈ. સ. ૧૨૧૦ થી ૨૨૩) - ચૌલુક્ય કાલના કેટલાક અભિલેખોને આધારે જણાય છે કે ભીમદેવ ૨ જાએ વિ. સં. ૧૨૩૪ (ઈ. સ. ૧૧૭૪) થી વિ. સં. ૧૨૯૮ (ઈ.સ. ૧૨૪૨) વર્ષ દરમ્યાન સળંગ ૬૩ વર્ષ સુધી રાજ્ય કર્યું નથી પણ વચ્ચેના ઈ.સ. ૧૨૧૦ થી ૧૨૨૩ના પંદર વર્ષના ગાળામાં સિંહ કે યંતસિંહ ર જે નામને રાજા રાજ્ય કરતા હોવાનું જણાયું છે. જોકે આ રાજવીને તેના રાજ્યકાળ દરમ્યાનના બે જ લેખ પ્રાપ્ત થયા છે : ૧. વિ. સં. ૧૨૭૪ (ઈ. સ. ૧૨૧૮) નું ભૂતિયાવાસણું તામ્રપત્રક ૨. વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૩–૨૪) નું કડીનું તામ્રપત્ર આ રાજવીના દાનપત્રમાં અગાઉના ચૌલુક્ય રાજવીનાં દાનશાસનની જેમજ ચૌલુક્ય વંશની વંશાવળી આપેલી છે તથા ચૌલુક્ય વંશના દરેક ર જાની જેમ “સમસ્ત રાજાવલીસમલક્ત” અને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ પ્રૌઢપ્રતાપ” જેવાં બિરુદે લગાડેલાં છે. લેખમાં આપેલી વંશાવળી છેક ભીમદેવ ર જ સુધી ચાલે છે. સિંહે પિતાને માટે “એકાંગવીર” અને “અભિનવસિદ્ધરાજ” એવાં બિરુદે પ્રોજેલાં છે. ચૌલક્ય કાલના ઇતિહાસમાં આ જ્યસિંહ કોણ એ એક સમસ્યા રહી છે. આ કુળમાં સિદ્ધરાજ જયસિંહ થયે, પરંતુ એ તે વિ. સ. ૧૧૫૦ થી ૧૧૯૯ દરમ્યાન ગુજરપતિ હતે. અહીં સિંહે તેના બંને લેખમાં ચૌલુક્ય કુલની જ વંશાવલી આપેલી છે. આથી એ ચૌલુક્ય વંશનો જ હોવો જોઈએ. પ્રબંધમાં જયસિંહનું નામ નથી તેમજ એના લેખમાં પણ મુખ્ય વંશ સાથે એને સંબંધ બતાવ્યા નથી તેથી તે ચૌલુક્ય વંશને કઈ ભાયાત હોવાનું સંભવે છે.૨૬૮ માળવાના પરમાર રાજા સુભટવર્માના પુત્ર અને ઉત્તરાધિકારી અજુનવર્માનાં કુલ ત્રણ દાનશાસને ઉપલબ્ધ થયાં છે. આ દીનશાસન અનુક્રમે વિ. સં. ૧૨૬૭ (ઈ. સ. ૧૨૧૧),૨૬૯ વિ. સં. ૧૨૭૦ (ઈ. સ. ૧૨૧૩)૨૭૦ અને વિ. સં. ૧૨૬૭ (ઈ. સ. ૧૨૧૧)૨૭૧ નાં છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે અજુનવર્માએ ગુર્જરપતિ સિંહને હરાવ્યું હતું.' આ ઉપરાંત ઈ. સ. ૧૮૦૫માં છે. હુશે “ધારા પ્રશસ્તિ” નામનું સંસ્કૃત નાટક પ્રકાશિત કરેલું છે.૨૭૨ આ નાટકમાં પણ અજુનવર્મા અને જયસિંહ વચ્ચેના પર્વ–પર્વત યુદ્ધમાં અર્જુનવર્માની જીત થઈ હોવાનું નોંધાયું છે. આમાં પર્વ પર્વત તે પાવાગઢ હોવાનું મનાય છે.૨૭૩ . Page #93 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચીલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન ઉપર્યુક્ત બન્ને ઉલ્લેખોને આધારે જણાય છે કે અજુનવમાં અને જયસિંહ વચ્ચે પાવાગઢની તળેટીમાં યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં અર્જુનવર્માએ જયસિંહની પુત્રીર૭૪ વિજયશ્રી કે પારિજાતમંજરીનું અપહરણ કર્યું અને પાછળથી સિંહે મૈત્રી સંબંધ ટકાવવા એનું લગ્ન અજુનવમ વેરે કર્યું. ૨૭૫ જોકે આ બને વચ્ચે થયેલા યુદ્ધ વિશે મતભેદ પડેલા છે. દુ. કે શાસ્ત્રી આ અંગે પારિજતમંજરી”માં જણાવેલું પાવાગઢ પાસેનું યુદ્ધ, અજુનવર્માના અભિલેખોમાં તેમજ સોમેશ્વરની “કીતિ કૌમુદી”માં તેમજ “પ્રબંધચિંતામણિમાં જણાવેલ સુભટવર્માના આક્રમણને ગણે છે, તેમજ આ યુદ્ધ અજુનદેવના વિ. સં. ૧૨૬ ના તામ્રપત્ર પહેલાં ઈ. સ. ૧૨૧૦-૧૧માં થયું હોવાનું જણાવે છે. પરંતુ આ મુદ્દાને સ્પષ્ટ કરતાં હ. ગં. શાસ્ત્રી જણાવે છે કે દુ. કે. શાસ્ત્રીની આમાં કંઈ ગેરસમજ થઈ લાગે છે, કારણ કે “પારિજાતમંજરી”માં આ આક્રમણ સ્પષ્ટત : અનવર્માએ કર્યું હોવાનું જણાવ્યું છે.૨ ૭૬ જે કે દુ. કે. શાસ્ત્રીએ -પ્રબંધચિંતામણિ”ના આધારે આગળ જતાં અજુનવમની સાથેના યુદ્ધને ઉલ્લેખ તે કર્યો જ છે. વળી દુ. કે શાસ્ત્રી જયશ્રી–પ્રશસ્તિમાં ઉલ્લેખિત માલવસેનાના આક્રમણને આ યુદ્ધ માને છે. આથી એના આધારે એને સમય વિ. સં. ૧૨૭૩ (ઈ. સ. '૧૨૧૬) પહેલાં જણાવે છે. આ ઉપરાંત તેઓ અજુનવર્માના વિ. સં. ૧ર૭ર (ઈ. સ. ૧૨૧૬) ના તામ્રપત્રમાં આવતા “જયસિંહ ભાગી ગયા”–નો ઉલ્લેખ દર્શાવતી વખતે એ જ્યસિંહ ભીમદેવ તરફથી સામે થયેલ સામંત હોવાનું ધારે છે.૨૭૭ જો કે આગળ જતાં શ્રી દુ. કે. શાસ્ત્રી આ સિંહ જેનું વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૩)નું તામ્રપત્ર મળ્યું છે અને જે છેડા વખત માટે ગુજરાતની સત્તા પર બેઠેલે તે યંતસિંહ જ હોવાને તક પણ રજૂ કરે છે.૨૮ શ્રી એ. કે. મજુમદાર આ બાબતની વિગતે છણાવટ કરતાં જણાવે છે કે પ્રબંધોમાં અજુનવર્માએ ગુજરાત સામે યુદ્ધ કર્યું અને તેમાં તે વિજયી નીવડ્યો તેવા નિર્દેશ છે, પરંતુ તેમાં જ્યસિંહના કેઈ ઉલ્લેખ કરેલા નથી. જોકે અજુનવર્માના અભિલેખ દ્વારા આ બાબત સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત “પારિજાતમંજરી”—નાટિકામાં પણ અજુનવર્માએ સિંહને હરાવ્યાના ઉલ્લેખ આપેલા જ છે. આથી તેઓ એમ સ્પષ્ટ કરે છે કે સિંહ પરના આ વિજ્યનો ઉલ્લેખ અજુનવર્માના ઈ.સ. ૧૨૧૦ના દાનપત્રમાં આવતું હોવાથી આ યુદ્ધ ઈ.સ. ૧૨૧૦ પહેલાં થયું હોવું જોઈએ.૨૭૮ આ ઉપરાંત એ. કે. મજુમદાર એમ પણ જણાવે છે કે વિ.સં. ૧૨૮૦ (ઈ.સ. ૧૨૨૩)ના યંતસિંહના લેખની Page #94 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ માહિતીના આધારે જણાય છે કે યંતસિંહ ઈ.સ. ૧૨૦૫ અને ૧૨૧૦ની વચ્ચે સત્તા પર આવ્યું હશે અને તેણે ઈ.સ. ૧૪૨૩ અને ૧૨૨૬ની વચ્ચે સત્તા ગુમાવી હશે.૨૮૦ ભીમદેવ ર જાએ વિ.સં. ૧૨૩૫ થી ૧૨૯૮ સુધી એમ સળંગ ૬૩ વર્ષ રાજ્ય કર્યું હતું તેવા ઉલ્લેખો “પ્રબંધચિંતામણિમાં કરેલા છે, તેમજ વચ્ચે જ્યસિંહ કે યંતસિંહે કેટલાં વર્ષ રાજ્ય કર્યું હશે તેમ જણાવેલ નથી.૨૮૧ જ્યસિંહના રાજ્યકાલની ઉત્તરમર્યાદા વિશે ખાસ કોઈને શંકા નથી પરંતુ એની (જ્યસિંહની) પૂર્વમર્યાદા અજુનવર્માના લેખમાં જણાવેલ વર્ષ પરથી નક્કી થઈ હોવા છતાં ભીમદેવ આટલાં બધાં વર્ષો દરમ્યાન સત્તા પર હોવાનું સંશયાત્મક જણાય છે. ડો. મજુમદાર, વિ.સં. ૧ર૬ (ઈ.સ. ૧૨૦૪–૫)ની સિદ્ધાંત ચરિતની હસ્તપ્રતની પુષ્યિકામાં ભીમદેવ રાજ્ય કરતો હોવાનું જણાવ્યું હોઈ તેને આધારે જયસિંહની પૂર્વ મર્યાદા એ પછી જણાવે છે. ૨૮૨ આ પહેલાં ભીમદેવ ર જાના વિ.સં. ૧૨૭૫ (ઈ.સ. ૧૨૧૯)ના ભરાણુના લેખના આધારે શ્રી દુ. કે. શાસ્ત્રીએ જયસિંહની પૂર્વમર્યાદા વિ.સં. ૧૨૭૫ પછી મૂકી હતી.૨૮૩ પરંતુ વિ.સં. ૧૨પને આ લેખ પહેલાં ભીમદેવને હોવાનું સાબિત થયેલું હતું ૨૮૪ પણ લેખને વધુ અભ્યાસ કરતાં પ્રસ્તુત લેખ ભીમદેવને નહીં પરંતુ વાઘેલા શાખાના અજુનદેવના સમ્યનો વિ.સં. ૧૩૨૭નો હોવાનું પુરવાર થયું છે. ૨૮૫ આથી શ્રી હ.ગં, શાસ્ત્રી જણાવે છે કે શ્રી દુ. કે. શાસ્ત્રીએ જણાવેલી સિંહની પૂર્વ મર્યાદા હવે અસ્વીકાર્યા ગણાય.૨૮ - આ સંદર્ભમાં ડ. હ.ગં. શાસ્ત્રી જણાવે છે કે ભીમદેવ ૨ જાના વિ.સં. ૧૨૬૩ના કડીના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવે અણહિલપાટકમાંથી ગભૂતા પથકમાં દાન આપ્યું છે. ૨૮૭ આ ઉપરાંત વિ.સં. ૧૨૬૬ (ઈ.સ. ૧૨૧૦)ના લેખમાં પણ એ અણહિલપાટણમાં રાજ્ય કરતો હોવાનું જણાવ્યું છે. આ પરથી ભીમદેવ ૨ જાની સત્તા વિ. સં ૧૬૬ સુધી હશે અને જ્યસિંહના રાજ્યકાલની પૂર્વ મર્યાદા વિ. સં. ૧૨૬૬-૬૭ માં આવતી હોવાનું સ્પષ્ટ થાય છે.૨૮૮ - બીજા તામ્રપત્ર પરથી એમ જણાય છે કે, વિ. સં. ૧૨૮૦માં જ્યસિંહનું અણહિલપાટણમાં રાજ્ય હશે અને એના રાજ્યકાલની ઉત્તર મર્યાદા વિ.સં. ૧૨૮૦ : અને ૧૨૮૩ની વચ્ચે રહેલી છે. પરંતુ અહીં પ્રશ્ન એ થાય કે જ્યસિંહે કહ્યા કારણોસર ભીમદેવ રાજા પાસેથી સત્તા છીનવી લીધી હશે ? આ સદાને Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન ખુલાસો કરતાં દુ. કે. શાસ્ત્રી જણાવે છે કે વિ.સં ૧૨૬૬ થી ૧૨૮૦ દરમ્યાનના કોઈ પણ વર્ષમાં મુસલમાનોના હુમલાઓથી તથા પુષ્કળ દાન કરવાથી ભીમદેવની તિજોરીનું તળિયું દેખાઈ ગયું હતું, આથી ભીમદેવના રાજ્યના બળવાન મંડલિકો તથા મંત્રીઓએ બળવો કર્યો હોય અને તેમાં છેવટે જયસિંહે પાટણની સત્તા પ્રાપ્ત કરી હોય.૨૮૮ આ જ પ્રકારની વાત જ્યસિંહે તેના વિ. સં૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૪) ને દાનપત્રમાં કરેલી છે. તેમાં જણાવ્યા પ્રમાણે જયસિંહે પોતાના વિશે “દુદેવ – દાવાનલ – દષ્પગૂ જેરાબીજ – પ્રહક – પન્ય” એટલે કે દવ રૂપ અગ્નિથી બળી ગયેલી ગૂર્જર ભૂમિમાં બીજ ઊગી શકે એ માટે જેણે એકલાએ વરસાદની જેમ વરસવાનું કામ કર્યું છે. ૨૦૦ વિ. સં. ૧૨૬૬માં અજુનવર્માએ હરાવેલે સિંહ તેમજ વિ. સં. ૧૨૮૦માં જણાવેલ જયંતસિંહ એ બન્ને શું એક છે કે જુદા જુદા છે ? આ પ્રશ્નના સંદર્ભમાં એમ કહી શકાય કે વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૩) ના લેખમાં જણાવ્યું છે કે ભીમદેવ ર જા પછી ગાદીએ આવેલા મહારાજાધિરાજ યંતસિંહદેવે અણહિલપુર રાજધાનીમાંથી ગંભૂતા પથકમાંની ભૂમિનું દાન આપ્યું હતું. આ જયંતસિંહ પણ પિતાને “અભિનવસિદ્ધરાજ” તરીકે ઓળખાવે છે. દાતા તરીકે એનું નામ “યંતસિંહ” આપેલું છે, પરંતુ લેખના અંતે દસ્તકમાં જયસિંહદેવ” એવું નામ લખેલું છે. આથી અહી એ સ્પષ્ટ થાય છે કે વિ.સં. ૧૨૬૬-૬૭માં અજુનવર્માએ હરાવેલ જયસિંહ અને વિ.સં. ૧૨૮૦માં અણહિલપુરમાંથી ભૂમિદાન આપનાર જયંતસિંહ કે સિંહ એક જ છે. વળી અહી એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્યસિંહ વિ.સં. ૧૨૬૬ થી : વિ.સં. ૧૨૮૩ સુધી સળંગ ૧૫–૧૭ વર્ષ રાજ્ય કર્યું હશે ? કારણ, ગિરનારના વિ.સં. ૧૨૭૬ના અભિલેખો ૨૯૧ તેમજ તે સમયની વસ્તુપાલ-તેજપાલ પ્રશસ્તિમાં ૨૮૨ જણાવ્યા પ્રમાણે ધોળકાના રાણુ વીરધવલે વસ્તુપાલ–તેજપાલની મહામાત્ય તરીકેની નિમણૂક કરવા અંગે ભીમદેવને વિનંતી કરી હતી. આ સંદર્ભમાં ડે. મજુમદાર જણાવે છે કે જયસિંહના રાજ્યકાલ દરમ્યાન ભીમદેવના અનેક અભિલેખ લખાયા હોવા જોઈએ. કારણ કે જ્યસિંહે રાજધાની અને આસપાસના પ્રદેશ સિવાય બીજા કોઈ વધારે પ્રાંતે જીત્યા નહી હોય.૨૮૩ આ મુદ્દાના સંદર્ભમાં જણાવવાનું કે ઉપર જણાવ્યા પ્રમાણે ભીમદેવ વિ.સં. ૧૨૬૩–૬૬ સુધી સત્તા ધરાવતા હતા અને વિ.સં. ૧૨૬૬ થી ૧૨૮૦ વર્ષના સમય દરમ્યાન ભીમદેવ ૨ જાને એક જ અભિલેખ વિસં. ૧૨૭૪નો દેવપાટણની Page #96 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુકયં વશ પ્રશસ્તિના ઉપલબ્ધ થાય છે. આ લેખમાં ફક્ત સામનાથ પાટણના સંદર્ભમાં જ ભીમદેવના રાજા તરીકે નિર્દેશ થયેલા છે. આ પરથી સ`શય થાય કે ભીમદેવ આટલો લાંખ સમય સારસ્વતમંડલની બહારના પ્રદેશ પર સત્તા ધરાવતા હશે ખરા ? અને કયા કારણેાસર તેના આ સમય દરમ્યાનના એક પણ લેખ પ્રાપ્ત થતા નથી ? જો કે અહી. આ મુદ્દો ચર્ચાસ્પદ જ રહ્યો છે. કેમકે અહીં રજૂ કરેલા પુરાવા ઉપરાંત અન્ય કોઈ નવા વધુ પુરાવા જો પ્રાપ્ત થાય તો જ આ જટિલ સમસ્યાના ઉકેલ લાવી શકાય. ७८ ઉપરોક્ત ચર્ચાને વિગતે જોતાં એક બીજો મુદ્દો પણ ધ્યાન ખેંચે તેવા છે. ગિરનારના વિ.સ. ૧૨૮૮ના અભિલેખો પરથી જણાય છે કે વસ્તુપાલ તેજપાલની નિમણૂક વીરધવલના મહામાત્યો તરીકે થઈ હતી. આ ઉપરાંત વસ્તુપાલના સમયના કેટલાક પ્રથામાં૨૯૪ વીરધવલની વિનંતીથી ભીમદેવે વસ્તુપાલતેજપાલને મંત્રી તરીકે નિમ્યા હોવાનું જણાવેલુ છે. આ મુદ્દો જોતાં એમ જણાય છે કે પાટણમાં વિ.સ. ૧૨૭૬ (ઈ.સ. ૧૨૧૯૨૦)માં ભીમદેવ રાજ્ય કરતા હતા. તે પરથી જયસિંહને રાજ્યપ્રાપ્તિ સ. ૧૨૭૬-૧૨૮૦ દરમ્યાન થઈ ગણાય. અજુ નવર્મા, જયસિંહ, ભીમદેવ અને જયંતસિ ંહને લગતા સર્વ સમયનિર્દેશાના મેળ મેળવવેા હોય । જયસિહુ એકવાર ૧૨૬૬-૬૭માં અને ખીજી વાર વિ.સં. ૧૨૭૬-૮૩ દરમ્યાન સત્તારૂઢ હતા, જ્યારે ભીમદેવે તેનું રાજ્ય એકવાર વિ.સં. ૧૨૬૭–૭૩ દરમ્યાન અને બીજીવાર સં. ૧૨૮૦–૮૩ દરમ્યાન મેળવ્યું હાવાનું નક્કી થાય. આથી એમ જણાય કે સિ`હે ભીમદેવની ગાદી એ વાર પડાવી લીધી અને ભીમદેવે એ બે વાર પાછી મેળવી. આ હકીકત મળતા અભિલેખાને આધારે તૈયાર કરેલા નીચેના કાઠા દ્વારા તારવી શકાય : વિ.સ. ૧૨૬૧ : ભીમદેવ ૨ જો વિ.સં. ૧૨૬૩ : ભીમદેવ ૨ જો વિ.સ. ૧૨૬૬ : ભીમદેવ ૨ જો વિ.સ’. ૧૨૬૭ : જયસિંહ ૨ જો વિ.સં. ૧૨૭૩ : ભીમદેવ ૨ જો વિ.સ’. ૧૨૭૬ : ભીમદેવ ૨ જો વિ.સ. ૧૨૮૦ : જયસિંહા જો વિ.સ. ૧૨૮૩ : ભીમદેવ ૨ જો Page #97 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન - ઉપરોક્ત રજૂ કરેલા મુદ્દાઓને આધારે એમ સ્પષ્ટ માની શકીએ કે જયસિંહે ભીમદેવ પાસેથી વિ.સં. ૧૨૬૬-૬૭માં રાજસત્તા પડાવી લીધી હશે, એ પછી ભીમદેવે વિ.સં. ૧૨૬૭–૭૩ દરમ્યાન એ પાછી મેળવી હશે. આ પછી જયસિંહે ફરી વિ.સં. ૧૨૭૬-૮૦ દરમ્યાન ફરી તે સત્તા પડાવી લીધી હશે અને ભીમદેવે સં. ૧૨૮૦-૮૩ દરમ્યાન તેને પુન: હસ્તગત કરી હશે.૨૯૫ ઉપર્યુક્ત ૧રજને જે લેખ તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે તેમાં પહેલું પતરું પાટણમાંથી પ્રાપ્ત થયું છે, બીજુ પતરું મળ્યું નથી. આ લેખમાં વર્ષ વિ.સં. ૧૨૭૪ આપેલું છે. આ લેખમાં મૂળરાજ ૧ લાથી ભીમદેવ ૨ જા સુધીની વંશાવળી આપેલી છે. આ પછી અભિનવ સિદ્ધરાજ જયસિંહદેવની પ્રશસ્તિ આવે છે. આ ભૂમિદાન સિંહદેવે વાઉલે પથકમાંથી આપેલું જણાય છે. ૨૮૬ આ લેખના વર્ષના આધારે સ્પષ્ટ જણાય છે કે વિ.સં. ૧૨૭૪માં સિંહદેવ અણહિલપુરમાં રાજ્ય કરતે હતું. આ પરથી તે ભીમદેવે વિ.સં. ૧૨૭૩–૭૪ દરમ્યાન બીજીવાર અને વિ.સં. ૧૨૭૬-૮૦ દરમ્યાન ત્રીજીવાર સત્તા ગુમાવ્યાનું તેમજ વિ.સં. ૧૨૭૪–૭૬ દરમ્યાન બીજી વાર અને વિ.સં. ૧૨૮૦–૮૩ દરમ્યાન ત્રીજીવાર સત્તા પાછી મેળવ્યાનું સ્પષ્ટ થાય. ભીમદેવ ર જ (ત્રીજીવાર) ઉપરોક્ત માહિતીના આધારે સ્પષ્ટ જણાય છે કે વિ.સં. ૧૨૮૩માં ભીમદેવ૨ જાએ તેની ગુમાવેલી સત્તા ફરીથી પ્રાપ્ત કરી હતી અને એ પછી તેણે લગભગ વિ.સં. ૧૨૯૮ (ઈ.સ. ૧૨૪૨) સુધી ૧૫ વર્ષ રાજ્ય કર્યું હતું. વિ.સં. ૧૨૮૦માં ભીમદેવ ર જે પાછે સત્તા પર આવ્યા પછી તેણે કેટલાંક દાનશાસને ફરમાવ્યાં હતાં. તેના આ દાનશાસને વિ.સં. ૧૨૮૩ થી ૧ર૯૮ દરમ્યાનનાં છે. જોકે આ દાનશાસનમાંથી રાજકીય કરતાં સાંસ્કૃતિક વિગતો વિશેષ પ્રમાણમાં જાણવા મળે છે. આ દાનશાસનમાં અભિનવસિદ્ધરાજ, સપ્તમ– ચક્રવતી અને કયારેક બાલનારાયણવતાર જેવાં બિરુદથી એને નવાજેલ છે. આ વખતે ભીમદેવે લવણુપ્રસાદને પોતાના રાજ્યનો સર્વેશ્વર બનાવ્યું હતું અને વિરધવલને યુવરાજ તરીકે નીમ્યો હતો.૨૮૭ ભીમદેવના રાજ્યકાલના થોડા વખતમાંજ દેવગિરિના યાદવ રાજવીએ ગુજરાત પર ચડાઈ કરી હતી. આ દરમ્યાન (વિ.સં. ૧૨૮૮ ઈ.સ. ૧૨૩૨ લગભગ). મારવાડના ચાર રાજવીઓએ પણ ચડાઈ કરી, પરંતુ લવણપ્રસાદ અને વિરધવલે આ બધા સાથે મૈત્રી બાંધી લીધી હતી.૨૯૮ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૧ રાજકીય સ્થિતિ : ચૌલુકય વંશ વિ.સ. ૧૨૯૮માં ભીમદેવ મૃત્યુ પામતાં૨૯૯ તેની જગ્યાએ ત્રિભુવનપાલ સત્તા પર આવ્યા હતા. ત્રિભુવનપાલ ત્રિભુવનપાલ વિ.સં. ૧૨૯૮ (ઈ.સ. ૧૨૪૨)માં સત્તા પર આવ્યા હતા અને તેણે ફક્ત બે વર્ષ સુધી જ એટલે કે વિ.સ’. ૧૩૦૦ (ઈ.સ. ૧૨૪૪) સુધી જ રાજ્ય કયુ` હતુ`.૩૦૦ આ રાજવીના એક લેખ પ્રાપ્ત થાય છે અને તે વિ.સ. ૧૨૯૯ (ઈ.સ. ૧૨૪૩)નું કડીનુ તામ્રપત્ર છે. તેના આધારે જણાય છે કે ત્રિભુવનપાલ ભીમદેવ ૨ જાના ઉત્તરાધિકારી હતા. પ્રશ્નચિતામણિ’માં આના નિર્દેશ થયેલા જોવા મળતો નથી, પરંતુ કેટલીક પટ્ટાવલીમાં ભીમદેવ ૨ જા પછી ત્રિભુવનપાલના ઉલ્લેખ થયેલા છે.૩૦૧ ઉપરોક્ત દાનશાસનમાં જણાવ્યા પ્રમાણે ત્રિભુવનપાલે વિષય પથક તથા દડાહી પથકના એકએક ગામનુ દાન લવણુપ્રસાદની માતા સલખણદેવીના શ્રેય માટે કરાવેલ સત્રાગારના નિભાવ અથે` આપ્યું હતું. આ દાનશાસનમાં “મહારાજાધિરાજ પરમેશ્વર–પરમભટ્ટારક” એ બિરુદા પ્રયાાયાં છે. સુભટકૃત “દૂતાંગદ” નાટકની પ્રસ્તાવનાના આધારે જણાય છે કે ત્રિભુવનપાલના સમયમાં પણ ચૌલુકયોની સત્તા સૌરાષ્ટ્રમાં ચાલુ રહેલી હતી. આમ ત્રિભુવનપાલ મૂળરાજ ૧લાના વંશના અંતિમ રાજવી હતા. ત્રિભુવનપાલના મૃત્યુ પછી ધાળકાના રાણા વીસલદેવે ચૌલુકયાની સત્તા પેાતાના હાથમાં લઈ લીધી. આથી વિ.સં. ૯૯૮ (ઈ.સ. ૯૪૨)માં સ્થપાયેલ મૂળરાજવંશી ચૌલુકયાની સત્તા વિ.સ. ૧૩૦૦ (ઈ.સ. ૧૨૪૪) સુધી એટલે કે લગભગ ૩૦૨ વર્ષ જેટલા લાંબા કાલ સુધી પ્રવતી હોવાનુ જણાય છે. ચૌલુકયકાલીન સમગ્ર અભિલેખાના અભ્યાસ કરતાં ચૌલુકય કુલની વંશાવળી આ પ્રમાણે તારવી શકાય : Page #99 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન સજિ, ૧. મૂળરાજ-૧ (વિ.સં. ૯૯૮ થી ૧૦૫૩) ૨. ચામુંડરાજ (વિ.સં. ૧૫૩ થી ૧૦૬૬) ૩. વલ્લભરાજ (વિ.સં. ૧૦૬૬), ૪. દુર્લભરાજ !: ' નાગરાજ . | (વિ.સ. ૧૦૬૬ થી ૧૦૭૮) .. ૫. ભીમદેવ ૧ લો (વિ.સં. ૧૦૭૮ થી ૧૧૨૦) ક્ષેમરાજ ૬. કર્ણદેવ ૧લે (વિ.સં. ૧૧૨૦ થી ૧૧૫૦) દેવપ્રસાદ ૭. સિદ્ધરાજ જયસિંહ (વિ.સં. ૧૧૫૦ થી ૧૧ee) ત્રિભુવનપાલ . . - ક મહીપાલ ૮. કુમારપાલ (વિ.સં. ૧૧૯૯ થી ૧૨૨૯) ૯. અજયપાલ (વિ.સં. ૧૨૨૯ થી ૧૨૩૨), ૧૦. મૂળરાજ ૨ જો : ૧૧. ભીમદેવ ૨ જે (પ્રથમ વાર) | (વિ.સં. ૧૨૩૨ થી ૧૨૩૪) (વિ.સં. ૧૨૩૪ થી ૧૨૬૬) . ૧૩. ભીમદેવ રજો (બીજી વાર). ' (વિ.સં. ૧૨૭૩–૭૪ થી ૧૨૭૬). ૧૨. જયસિંહ કે જયંતસિંહ ૧૫. ભીમદેવ ૨ (ત્રીજી વાર) (૧૨૬૬ થી ૧૨૭૩) (પહેલી વાર) (વિ.સં. ૧૨૮૩ થી ૧૨૯૮) ૧૪. જ્યસિંહ કે જયંતસિંહ ૧૬. ત્રિભુવનપાલ (૧૨૭૬ થી ૧૨૮૩) (બીજી વાર) (વિ.સં. ૧૨૯૮ થી ૧૩૦૦) Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૩ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ પાદટીપ , ૧. અ. નં. ૬, ૨. અ. નં. ૫. આ લેખમાં ગિરજાશંકર આચાયે “ચૌદ્ધિક વાંચેલું છે, જ્યારે મુનિ જિનવિજયજીએ “શૌલ્કિક” વાંચેલું છે. (ભારતીય વિદ્યા ગ્ર. ૧ ભાગ : ૧, ૫, ૭૩). લેખની છબી જોતાં એમાં સ્પષ્ટતઃ “ચૌલ્કિક” વંચાય છે. ૩. અ. નં. ૧૮૩ –૫. અ. નં. ૧૦૭, ૧૧૩ ૬. અ. ન. ૯૯ ૭. અ. ન. ૧૧૦, ૧૧૧, ૧૧૨ અને ૧૧૬ ૮. દવે, માણેકલાલ ચ. “ચૌલુક્ય વંશના ઇતિહાસ”, ફાર્બસ ગુ.સ. શૈમાસિક, પુ. ૫, સં. ૧, પૃ. ૩૨૨ (ઈ.સ. ૧૯૪૦) ૮. “દયાશ્રય”, સર્ગ ૮, શ્લેક ૧૨૪; સગ ૧૪, શ્લોક ૭૨ ૧૦. હેમચંદ્રાચાર્ય, “કુમારપાલચરિત”, ૧-૨૨, ૬-૮૪, ૯-૯૧ ૧૧. શાસ્ત્રી, હ. ગં. “ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ”, પૃ. ૧૭૬ ૧૨. વેંકટનારાયણ, એન., “ધ ઈસ્ટન ચૌલુક્યઝ ઓફ લેંગી', પૃ. ૮ ૧૩. આચાર્ય, ને. આ. “ગુજરાતનો સેલંકીકાલીન ઇતિહાસ', પૃ. ૧૩ - ૧૪. શાસ્ત્રી, હ. ગં. ઉપર્યુક્ત, પૃ. ૧૭૬ ૧૫–૧૬–૧૭. આચાર્ય, ગિ.વ. “ગુજરાતના ઐતિહાસિક લેખ”, ભાગ : ૨ આ લેખ નં. ૧૦૨, ૧૦૩, ૧૦૭ ૧૮. મજુમદાર, આર. સી. (સં.), “ધ કલાસિકલ એઈજ”, પૃ. ૨૨૭. ક્યારેક “ચલકિક', “ચાલુકિક” કે “સાલકિકપણ લખાતું હતું. . ૧૯-૨૦. મજુમદાર, એ. કે., “ધ ચૌલુક્યાઝ ઓફ ગુજરાત', પૃ. ૧૪ ૨૧. શાસ્ત્રી, હ.ગં, ઉપર્યુક્ત, પૃ. ૧૭૭ ૨૨. મજુમદાર, આર. સી., (સં.), ઉપયુક્ત, પૃ. ૨૨૭ ૨૩. પરીખ, ૨. છે. અને શાસ્ત્રી, હ. ગં.: (સં.) “ગુજરાતને રાજકીય અને - સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, પૃ. ૧૬ -- ૨૪. મજુમાર, આર. સી. (સં.), ઉપર્યુક્ત, પૃ. ૨૨૮ * ૨૫. “ગુ. રા. સ. ઈ.” ગ્રંથ ૪, પૃ. ૧૬ ૨૬. શાસ્ત્રી, દુ. કે.-“ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ", પૃ. ૧૩૫–૧૩૬ ૨૭. “વિક્રમાંકદેવચરિત', સર્ગ ૧, શ્લેક ૩૯ થી ૬૪. ' . ૨૮. ભાંડારકર, રામકૃષ્ણ, “દક્ષિણના પૂર્વ સમયનો ઈતિહાસ,” પૃ. ૮૧ ૨૯-૩૦. અ. નં. ૪૩, ૪૪ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન ૩૧. ઓઝા, ગૌ. હી. “સેલંકીકા પ્રાચીન ઇતિહાસ”, ભા. ૧, પૃ. ૧૧ ૩૨. દવે, માણેકલાલ ચ., ઉપયુક્ત, પૃ. ૩૨૦ ૩૩. સિંહસૂરિ, કુમારપાલચરિત” સગ–૧, બ્લેક ૧૬–૨૧, ૩૪. શાસ્ત્રી, દુ- કે, ઉપયુક્ત, પૃ. ૧૩૩ ૩૫. ટેડ, “એનાલ્સ એન્ડ એસિકિવટિઝ ઓફ રાજસ્થાન,” પૃ. ૬૯, ૭૩. વળી જુઓ શાસ્ત્રી દુ. કે, ઉપયુક્ત, પૃ. ૧૨૬ ૩૬. અ. નં. ૧૧૦–૧૧૧ ૩૭. “ગુ. રા. સાં. ઈ.”, ગ્રં. ૪, પૃ. ૧૭ ૩૮-૩૯. ભાંડારકર, દેવદત્ત રામકૃષ્ણ, “ગુજરાઝ', “જે. બી. બી. આર. એ.. એસ.”, વો. ૨૧, પૃ. ૪૧૩ ૪૦. શાસ્ત્રી, દુ. કે, ઉપયુક્ત, પૃ. ૧૩૪ ૪૧. મુનશી, ક.મા. “ચક્રવતી ગુજરે.” પૃ. ૧-૮ ૪૨. એજન, પૃ. ૮-૧૧ ૪૩. મજુમદાર, એ. કે., ઉપયુક્ત પૃ., ૧૨-૧૩ ૪૪. “દયાશ્રય,” સર્ગ ૪, શ્લેક ૯૯ ૪૫. “પ્રબંધચિંતામણિપૃ. ૧૫ ૪૬. સિંહસૂરિ, ઉપયુક્ત, સગ ૧, લેક ૨૪-૨૮ ૪૭. જિનમંડનગણિ, “કુમારપાલપ્રબંધ,", પૃ. ૨; કૃષ્ણકવિ, “રત્નમાલ”, પૃ. ૨૨ ૪૮. દવે માણેકલાલ ચ., ઉપયુક્ત, પૃ. ૩૨૩ ૪૯–૧૦. “ગુ. રા. સાં. ઇ.,” ગ્રંથ ૪, પૃ. ૨૦ ૫૧. શાસ્ત્રી, દુ. કે. ઉપર્યુક્ત, પૃ. ૧૩૯ . . પર. આચાર્ય, ન. આ “ગુજરાતના ચાવડા રાજ્યને ઇતિહાસ", પૃ. ૧૮; - ભદ્ર, માલતીબેન કા“અનુ મૈત્રકકાલનું ગુજરાત : ઈતિહાસ અને સંસ્કૃતિ” મહાનિબંધ (અપ્રગટ), પૃ. ૮ (ઈ.સ. ૧૯૭૩) ૫૨.અ અ. નં. ૬ ૫૩. અ. નં. ૪૪ ૫૪. “મેહરાજપરાયે”, પૃ. ૧૦૮-૧૦૯ . પ. અરિસિંહ, “સુકૃતસંકીર્તન", સગ ૨, શ્લોક ૧; " ઉયપ્રભસૂરિ, “સુકૃતકાતિ કલ્લેલિની, શ્લેક ૨૩ પ. “પ્રબંધચિંતામણિ”, પૃ. ૧૫, ૧૬, ૧૯; મજુમદાર, એ. કે., ઉપયુક્ત, પૃ. ૧૯૮, ૨૦૦ ૫૭. “વિચારશ્રેણી,”, ખંડ-૨, અંક ૪, પૃ. ૮ ૫૮. અ.નં. ૩૫ ૫૯. અ. નં. ૪ ૬૦. અ. નં. ૫ ૬૧. અ. નં. ૬ ૬૨. અ. નં. ૭ ૬૩. અ. નં. ૧ ૬૪. અ. નં. ૭-અ ૬૫. અ. નં. ૩૫ ११. यश्चापोत्कटराजराज्य कमलां स्व...छंदवंदीकृतां । વિદ્રવાંધવવિઘ ટિમૃતસરયુ વાત, અ. ૪૪, લે. ૫ ૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૫ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ ૬૭. “પ્રબંધચિંતામણિ', પૃ. ૧૫-૧૬ ૬૮. શાસ્ત્રી, દુ. કે., ઉપર્યુક્ત, પૃ. ૧૩૯–૧૪૫ ૬૯. “પ્રબંધચિંતામણિ”, પૃ. ૧૯ ૭૨. અ. નં. ૩ ૭૧. મજુમદાર, આર. સી. “એઈજ ઓફ ઈમ્પિરિયલ કનોજ', પૃ. ૯૫ , ૭ર. શાસ્ત્રી, દુ. કે, ઉપર્યુક્ત, પૃ. ૧૫૧ થી ૧૫૩; “ગુ. રા.સાંઈ” ગ્રં ૪, પૃ. ૨૬-૨૭ ૭૩. અ. નં ૭. ૭૪. શાસ્ત્રી, દુ. કે, ઉપર્યુક્ત, પૃ. ૧૭૦; મજુમદાર, એ. કે., ઉપર્યુક્ત, પૃ. ૩૧ ૭૫. “ગુ. રા. સાં. ઈ” ગ્રં. ૪, પૃ. ૨૭ ૭૬. આ પ્રકારની માહિતી મૂળરાજના તેમજ તેના સમકાલીન અભિલેખોને આધારે જાણી શકાય છે. . ૭૭. અ. નં. ૯૯ ૭૮. “પ્રબંધચિંતામણિ”, પૃ. ૨૦ ૭. જુઓ મૂળરાજનું વિ. સં. ૧૦૩૩નું કડીનું તામ્રપત્ર (અ. નં. ૫). ૮૦. અ. નં. ૪૪ ૮૧-૮૨. મજુમદાર, એ. કે., ઉપયુક્ત, પૃ. ૩૪ ૮૩. દલાલ સી. ડી (સં) “હમ્મીરમદમન”, પરિશિષ્ટ; ૧ પૃ. ૫૮; જયસિંહરિ, વસ્તુપાલ-તેજપાલ–પ્રશસ્તિ', બ્લેક ૮-૯ ૮૪. “પ્રબંધચિંતામણિ”, પૃ. ૨૦. ૮૫. દ્વયાશ્રય”_સર્ગ, ૭, ગ્લૅ. ૮–૨૦ ૮૬. “પ્રબંધચિંતામણિ”, પૃ.૨૦ ૮૭. અ. નં. ૧૮, ૧૯, ૮૩, ૯૧, ૯૫ ૨૮. અ. સૂ. નં. ૪, ૧૦૪, ૧૭, ૧૧૩, ૧૪૩, ૧૭૭, ૧૮૩ ૮૯. “પ્રબંધચિંતામણિ,” પૃ. ૨૦ ૯૦. અ. નં ૮૮ ૯૧. શર્મા દશરથ, ‘(ચૌલુક્ય) મહારાજાધિરાજ શ્રી દુર્લભરાજ કે સમય કા રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હી કા વિ. સં. ૧૦૬૭ કા દાનપત્ર, “મુનિ જિનવિજયજી અભિનંદન ગ્રંથ, તૃતીય ખંડ, પૃ. ૫૯ ૯૩. અ. નં. ૮, ૯૪. મજુમદાર, એ. કે., ઉપયુક્ત, પૃ. ૩૯ ૫. શાસ્ત્રી, દુ. કે., ઉપયુક્ત, પૃ. ૧૯૦–૧૯૧ ૯૬. “દયાશ્રય', સગ ૭, બ્લેક ૬૬–૧૦૬ ૯૭. “એ. ઈ” ગ્રં. ૮ પૃ. ૭૦ ૯૮. “પ્રબંધચિંતામણિ, પૃ. ૯૦ ૯૯. મજુમદાર, એ. કે., ઉપયુક્ત, પૃ. ૨૦૧ ૧૦૦. અ. નં. ૮૬ ૧૦૧. અ. નં. ૯ ૧૦૨. અ. નં. ૧૦ ૧૦૩. અ. ન. ૧૧-અ ૧૦૪. અ. નં. ૧૨ ૧૦૫. અ. ન. ૧૪–બ ૧૦૬. અ. નં. ૧૫ ૧૦૭. અ. નં. ૧૬ ૧૦૮ અ. નં. ૨૦ ૧૦૯. “એ., ઈ.” ગ્રં. ૯, પૃ. ૭૦ ૧૧૦. અ. નં. ૪૪ ૧૧૧. અ.નં. ૬૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન ૮ . ૧૧૨. શાસ્ત્રી, દુ. કે, ઉપર્યુક્ત, પૃ. ૨૧૩–૨૧૪ ૧૧૩. મજુમદાર, એ. કે., ઉપર્યુક્ત, પૃ. ૪૯ - ૧૧૪. “પ્રબંધચિંતામણિ”, પૃ. ૩૩ ૧૧૫. એજન, પૃ. ૫૦–પર; “યાશ્રય”, સ, ૯, શ્લેક ૧-૬૪, ૧૧૬. શાસ્ત્રી, દુ. કે, ઉપર્યુક્ત, પૃ. ૨૨૫. ૧૧૭. “એ. ઈ.” ગ્રં. ૯, પૃ. ૭૦, શ્લેક ૧૮ ૧૧૮. રેઉ, વિશ્વેશ્વરનાથ, “ભારત કે પ્રાચીન રાજવંશ”), ભા. ૧, પૃ. ૨૮૮ ૧૧૯. ઉપર્યુક્ત, પૃ. ૨૮૯ ૧૦. “ગુ. રા. સાં. ઇ.” ગ્રં. ૪, પૃ. ૩૯-૪૦ ૧૨૧. અ. ન. ૧૯ ૧૨૨ અ. નં. ૧૮–૧૯ ૧૨૩. જુઓ “ગુ. એ. લે.” ભાગ-૧, લેખ નં. ૧૪૧–૧૪૨ ની પ્રસ્તાવના.. ૧૨૪. અ. નં. ૨૧ ૧૨૫. અ. ન. ૨૧, ૧૨૬. અ. ન. ૨ ૧૨૭. અ. નં. ૧૪ ૧૨૮. મજુમદાર, એ. કે., ઉપયુક્ત, પૃ. ૫૮ - ૨૯. અ. નં. ૧૮-૧૯ ૧૩૦. એ. નં. ૧૮ ૧૯ અ . ૧૩૧. જુઓ પરીખ, આર. સી., ઇન્ટ્રોડક્શન “કાવ્યાનુશાસન”. ૧૩. “પ્રબંધચિંતામણિ, પૃ. ૭૬ ૧૩૩. અ. નં. ૩ર ૧૩૪. અ. નં. ૨૨ ૧૩૫. અ. નં. ૨૪ ૧૩૬. અ. ન. ૨૫ ૧૩૭. અ. નં. ૨૬ ૧૩૮, અ. નં. ર૭ ૧૩૯. અ. ન. ૨૮, ૧૪૦. અ. નં. ૨૯ ૧૪૧. અ. નં. ૩૦ ૧૪૨, અ. નં. ૩૦–અ ૧૪૩. અ. નં. ૩૧ ૧૪૪. અ. નં. ૩૨ ૧૪૫. અ. ન. ૨૯-અ ૧૪૬. અ. નં. ૩૩ ૧૪૭. અ. નં. ૩૪ ૧૪૮. “ઈ. એ”. ગ્રં. ૧૮, પૃ. ૩૪૧ ૧૪૯. મુનશી, ક. મા. “ગ્લેરી ધેટ વોઝ ગુર્જરદેશ.” પૃ. ૧૬૦ ૧૫૦. શાસ્ત્ર, દુ. કે., ઉપયુકત, પૃ. ૨૬૮ ૧૫૧. અ. નં. ૩૫ ૧૫૨. અ. નં. ૩૫–અ ૧૫૩. “ઈ. એ” ગ્રં. ૧૯, પૃ. ૧૪૯ ૧૫૪–૧૫૫. અ. નં. ૪૪, ૫૪ ૧૫૬. શાસ્ત્રી, દુ. કે., ઉપર્યુક્ત, પૃ. ર૭૧ ૧૫૭. અ. નં. ૨૫ થી ૩૫ ૧૫૮. અ. નં. ૨૪, ૧૫૯. યાશ્રય”, સર્ગ ૧૨ . ૧૬૦. “કીતિ કૌમુદી,”સ. ૨, શ્લોક ૩૮; “કુમારપાલચરિત” સ. ૧, શ્લેક ૧ર ૧૬૧. “ઈ. એ.. . ૬, પૃ. ૧૮૬ . . . . . . ૧૨. શાસ્ત્રી, હ, , “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ”, પૃ ૨૦૦–૨૦૬ ૧૬૩. “વાગ્લટાલંકાર”, પરિચ્છેદ ૪, શ્લેક ૧૨૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુકય વશ : ૧૪. “ઈ. એ. ઝ.૧૯, પૃ. ૩૪k : ", " ૧૬૫. અ. ને જ . ૧૬. “ગુ. રા. સાં. ઈ.”, પ્ર. ૪, ૫. પ૧ ૧૬૭. “ભાશ્રમ', સ. ૧૪ ૧૬૮. “પ્રબંધચિંતામણિ', પૃ. ૫૮–૨૯ . . ૧૬૯. “કીનિ કૌમુદી”, સગ ૨, શ્લોક ૩૧-૩૨ ' . ' ૧૭૦. “કુમારપાલભૂપાલચરિત', સ. ૧ ગ્લૅક ૪૧; “કુમારપાલબંધ", પૃ. 9: ૧૭૧. “ગુ. રા.સાં. ઈ.”, , ૪, પૃ. પર ૧૭૨. “ઈ. એ”, ગ્રં. ૧૦, પૃ. ૧૫૮ ૧૭૩. વિ. સં. ૧૨૨૯નો ઉયપુરમાંથી અજયપાલનો લેખ પ્રાપ્ત થાય છે. આ આ જોતાં જણ્ય છે કે અજયપાલ સુધી માળવા અને બીજા પ્રદેશ પર ગુજરાતની સત્તા હતી. પરંતુ માળવાના પરમાર રાજાઓના લેખના આધારે જણાય છે કે ભીમદેવ ર જાના વખતમાં માળવા સ્વતંત્ર થયું હોય અને મેવાડ ગુજરાતના તાબે રહ્યું હશે. આ પ્રકારની માહિતી ભીમદેવ ર જાન આહડના તામ્રપત્ર વિ. સં. ૧૨૬ ૩ દ્વારા પ્રાપ્ત થાય છે. ૧૭. “પ્રબંધચિંતામણિ”, પૃ. ૬૪-૬૫, ૧૭૫. અ. નં. ૪૫ ' . ' ૧૭૬. પલાણ, નરોત્તમ “સિંહ સંવત” ફ. ગુ. સ. ઐસાસિક, પુ. ૪૦, અં. ર. * પૃ. ૬૮, " ૧૭૭. “પ્રબંધચિંતામણિ”, શ્લેક ૪૬૩ ૧૭૮. દેસાઈ, મોહનલાલ દ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ,” ૧૯૩૩ પૃ. ૨૪૫–૨૪૬; “રેવંતગિરિરાસુ”, કડવું ૧, કડી ૯ ૧૭૯. અ. ન. ૩૩, ૧૮૦. અ. નં. ૮૧ ૧૮૧. પલાણ નરોત્તમ ઉપયુક્ત ૧૮૨. “ગુ. રા. સાં. ઈ.”, ગ્રંથ ૪ પૃ. ૫૦૧, પાદટીપ નં. ૫૭૨ ૧૮૩. “વાગ્લટાલંકાર”, શ્લોક ૪, પૃ. ૧૨૯ ૧૮૪. અ. નં. ૫૪, ૧૮૫. પરીખ, આર. સી., ઉપર્યુક્ત, પૃ. ૧૮૦ ૧૮૬. શાસ્ત્રી, દુ. કે.) ઉપર્યુક્ત, પૃ. ૨૯૪–૨૯૫, ૧૮૭. એજન, પૃ. ૨૯૪ ૧૮૮. મજુમદાર, એ. કે., ઉપયુક્ત, પૃ. ૮૧ . ૧૮૯. “ગુ. રા. સાં. ઈ”, ગ્રં. ૪, પૃ. ૫૩, ૧૯૦. અ. નં. ૩૨ ૧૯-અ. શાસ્ત્રી, દુ. કે., ઉપયુક્ત, પૃ. ૨૫ ૧૯૧. મજુમદાર, એ. કે., ઉપયુક્ત, પૃ. ૨૦૩, ૧૨. “ગુ. રા. સાં. ઈ”, ગ્રં. ૪, પૃ. ૫૫ ૧૯૩. “ગુ. એ. લે.” ન. ૨૦૫, ૧૯૪. મજુમદાર, એ. કે., ઉપર્યુક્ત, પૃ. ૮૪ ૧૯૫. અ. નં. ૩૩ , ૧૯૬. અ. નં. ૨૯-અ . . . . Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખ : એક અધ્યયન ૧૯૭. બોમ્બે ગેઝેટીયર પૃ. ૧૭૭; મેદા . ચુ. “સિદ્ધરાજના કીર્તિસ્તંભના લેખને એક અંશ”, પ્રસ્થાન, પૃ. ૧૨ અંક ૫ પૃ. ૨૯૮ ૧૯૮. “યાશ્રય”, સર્ગ ૧૫, શ્લેક ૧૨૧, ૧૨૨ ૧૯૯. “પ્રસ્થાન, પુ. ૧૨, અં. ૫, પૃ. ૨૯૮ ૨૦૦. અ. ન. ૨૮ ૨૧. વિશેષ ચર્ચા માટે જુઓ આર્થિક સ્થિતિનું પ્રકરણ ૨૦૨. અ. નં. ૩૫બ ૨૦૧૩. અ. નં. ૬૪ ૨૦૪. અ. નં. ૪૦ ૨૦૫. અ. નં. ૪૩ ૨૦૬. અ. નં. ૪૪ ૨૦૭. અ નં. ૪૫ ૨૦૮. અ. નં. ૫૪ ૨૦૯. અ. નં. ૬૮ ૨૧૦. મજુમદાર, એ. કે, ઉપર્યુક્ત, પૃ. ૯૯, ૪૭૩ ૨૧૧. “પ્રબંધચિંતામણિ”, પૃ. ૭૮ ૨૧૨. “વિચારણું, પૃ. ૯ ૨૧૩–૧૪. શાસ્ત્રી, દુ. કે, ઉપયુક્ત, પૃ. ૩૨૩ - ૨૧૫. “પ્રબંધચિંતામણિ” પૃ. ૭૮-૭૯ ૨૧. “પ્રબંધકેશ” પૃ. પ૨; “કુમારપાલપ્રબંધ” પૃ. ૩૯; “કુમારપાલભૂપાલ ચરિત', પૃ. ૪, ૧૭૨, ૨૧૨ ૨૧૭. “ગુ. રા. સાં. ઈ.” ગ્રં. ૪, પૃ. ૬૦ , ૨૧૮. અ.નં. ૪૦ ૨૧૯. મજુમદાર, એ. કે., ઉપર્યુક્ત પૃ. ૧૬ ૨૨૦. અ. નં. ૪૩ ૨૨૧. “પ્રા. જે.લે.સં.” લે. ૬૪ ૨૨૨. “યાશ્રય”, સ. ૧૬, શ્લેક ૮, ૨૩; સ. ૧૯, શ્લેક ૧૫–૧૨૫ ૨૨૩. શાસ્ત્રી, દુ. કે, ઉપયુક્ત, પૃ. ૩૪૪ ૨૨૪–૨૨૫. એજન, પૃ. ૩૪૫, ૩૪૬ પાદ નં. ૧ ૨૨૬. જુઓ “ઈ. એ”, ૧૯૩૨, કટોબર, “પરમારે” ને ખાસ લેખ, ૨૨૭. અ. નં. ૫૫ ૨૨૮. “કીતિકૌમુદી”, સ. ૨ શ્લેક ૪૯ ૨૨૯. “કુમારપાલચરિત', સ. ૬ ૨૩૦. પરીખ, આર. સી., ઉપર્યુક્ત, પૃ. ૨૧૫ ૨૩૧. “એ. ઈ”, ગ્રં. ૯, પૃ. ૭૦, શ્લેક ૩૨-૩૭ ૨૩૨. અ. નં. ૪૫ ૨૩૩. “એ. ઈ”. ચં. ૯, પૃ. ૬૮ ૨૩૪. શાસ્ત્રી, દુ. કે., ઉપયુક્ત, પૃ. ૩૫ર ૨૩૫. અ. નં. ૬૧ ૨૩૬. “થાશ્રય,” સ. ૩૦, બ્લેક ૯૦–૮૭ ૨૩૭. એજન, શ્લોક ૧૦૧ ૨૩૮. શાસ્ત્રી, દુ. કે. ઉપર્યુક્ત, પૃ. ૩૬૭-૩૭૦ ૨૩. “ગુ. રા. સાં. ઈ.”, ગ્રં. ૪, પૃ. ૮૦, પાદટીપ નં. ૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ ૨૪૦–૨૪૧. શાસ્ત્રી, દુ. કે, ઉપર્યુક્ત, પૃ. ૩૯૪ ૨૪૨. “પ્રબંધચિંતામણિ”, પૃ. ૨૦૪ ૨૪૩. “વિચારશ્રેણી', પૃ. ૯ ૨૪૪. અ. નં. ૭૨ ૨૪૫. અ. નં. ૮૩, ૯૧, , ૧૦૪, ૧૧૩, ૧૪૩, ૧૭૬, ૧૮૩ ૨૪૬. અ. નં. ૧૦૭, ૧૭૭ ૨૪૭. મજુમદાર એ. કે, ઉપર્યુક્ત, પૃ. ૧૩૧ ૨૪૮. “મું. ગે”. ચં. ૧, ભા. ૧, પૃ. ૧૯૫ ટિ ૪ તથા પૃ. ૧૯૬ ૨૪૯ બ્રીઝ, “ફિરિસ્તા), ગં. ૧, પૃ. ૧૭૦ ૨૫૦. “પ્રબંધચિંતામણિ”, પૃ, ૯૭; “ગુ. રા. સા. ઈ”, ગ્રંથ ૪, પૃ. ૮૧ ૨૫૧. શાસ્ત્રી હ. ગં.–“સોલંકી રાજા જયસિંહ અને જયંતસિંહને અભેદ અને રાજ્યકાલની સમસ્યા”, “સામીપ”, એપ્રિલ, ૧૯૮૪, અં. ૧, પૃ. ૧, પૃ. ૨૬ ૨પર. અ. નં. ૭૩ ૨૫૩. અ. નં. ૮૩ ૨૫૪. અ. નં. ૮૯ ૨૫૫. અ. ન. ૯૧ ૨૫૬. અ. નં. ૯૪ ૨૫૭. અ.નં. ૯૫ ૨૫૮. અ.નં. ૯૦ ૨૫૯. અ.નં. ૯૨ ૨૬૦. અ.નં. ૬, ૮૩, ૮અ, ૮૮, ૮૯, ૯૦, ૯૧ ૨૬૧. અ. નં. ૧૮૩. ૨૬૨. મજુમદાર, એ. કે. “ઉપયુક્ત” પૃ. ૧૩૮ ૨૬૩. અ. નં. ૭૬ ૨૬૪. “જ. એ. સ. બેં”. ચં. ૫, પૃ. ૩૭૮ ૨૬૫. અ. નં. ૯૪–૮૫ ૨૬૬-૬૭. અ. નં. ૧૦૦ અને ૧૦૪ ૨૬૮. શાસ્ત્રી, દુ. કે., ઉપયુક્ત, પૃ. ૪૧૯ ૨૬૯-૭૦–૭૧. કિહે, “લિસ્ટ ઓફ ધ ઈસ્કિશન્સ ઓફ નેથ ઈન્ડિયા, નં. ૧૯૫ ૨૭૨. ઈ. હુશ, “ધારા પ્રશસ્તિ ઓફ અજુનવર્મા, નાયક એક પારિજાતમંજરી”, એપિગ્રાફીઆ ઈન્ડિકા, વ, ૩ (૧૯૦૫-૦૬), પૃ. ૯૬ ૨૭૩. શાસ્ત્રી, હ.ગં–“સોલંકી રાજા સિંહ અને યંતસિહને અભેદ અને રાજ્યકાલ : એક સમસ્યા”, સામીપ્ટ, એપ્રિલ-૧૯૮૪, અં. ૧, પુ. ૧, પૃ. ૨૬; “સોલંકી રાજા સિંહ ૨ જાનું તાજેતરમાં મળેલું દાનશાસન અને એના રાજ્યકાલને પુનવિમર્શ', સામી, પુ. ૧, અં. ૪, જાન્યુઆરી –માર્ચ, ૧૯૮૫ ર૭૪. “ગુ. રા. સ. ઈ., ગ્રંથ : ૪, પૃ. ૭૬ આ પુસ્તકમાં સરતચૂકથી જયશ્રીને જ્યસિંહની પત્ની કહી છે પણ વસ્તુત : તે એની પુત્રી હતી. Page #107 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન ૨૭૫. શરૂઆતમાં પ્રબંધચિંતામણિ (પૃ. ૯૭) અને એને આધારે હુલ્શ વગેરે વિદ્વાનોએ અજુનવર્માનું યુદ્ધ “અભિનવ સિદ્ધરાજ'નું બિરુદ ધરાવતા ભીમદેવ ૨ જા સાથે થયાનું જણાવ્યું, પરંતુ પાછળથી હુશ વગેરે વિદ્વાને પણ ભીમદેવ ૨ જે અને સિંહ બને જુદા રાજાઓ છે એમ સ્વીકારતા થયા અને અજુનવર્માએ ભીમદેવ જ નહિ પણ જયસિંહને હરાવ્યાનું નિશ્ચિત થયું. જુઓ–છે. કિહે–ઈ. એ, વિ. ૧૧, ૧૯૦–૮, પૃ. ૧૧૮ -ગાંગુલી, ડી.સી., “હિસ્ટરી ઓફ ધી પરમાર ડાયનેટીઝ”, ૫, ૨૦૪, –શાસ્ત્રી, દુ. કે, ઉપર્યુક્ત, પૃ. ૪૧૭ .–મજુમદાર, એ. કે. - ઉપયુક્ત પૃ. ૧૪૮ ર૭૬. શાસ્ત્રી, હ. ગં. ઉપર્યુક્ત, સામીપ્ય, સં. ૧, પુ. ૧ (એપ્રિલ ૧૯૮૪) ૨૭૭. ર૭૮. શાસ્ત્રી, દુ. કે., ઉપર્યુક્ત, પૃ. ૪૧૪–૪૧૫ ૨૭૯. મજુમદાર, એ.કે., ઉપયુક્ત, પૃ. ૧૪૮ ૨૮૦. એજન, પૃ. ૧૬૦ ૨૮૧. “પ્રબંધચિંતામણિ”, પૃ. ૯૭ " ૨૮૨. મજુમદાર, એ. કે., ઉપયુક્ત, પૃ. ૧૬૪ ૨૮૩. શાસ્ત્રી, દુ. કે, ઉપયુક્ત, પૃ. ૪૧૮ ૨૮. અ.નં. ૧૨૦ ૨૮૫. પૂના ઓરિયેન્ટાલીસ્ટ, વે. ૨, ૧૯૩૮, પૃ. ૨૦૨ ૨૮૬. શાસ્ત્રી, હ.ગં, ઉપયુક્ત, પૃ. ૨૭ ૨૮૭. અ.નં. ૯૦' ૨૮૮. શાસ્ત્રી, હ.ગં. ઉપર્યુક્ત, પૃ. ૨૮ ૨૮. શાસ્ત્રી, દુ.કે., ઉપર્યુક્ત, પૃ.૪૧૮ ૨૯૦. અ. નં. ૧૦૪ ૨૯૧. અ.નં. ૧૩૪ થી ૧૩૯ ૨૮૨. અરિસિંહ, “સુકૃતસંકીર્તન” સ. ૩, શ્લેક ૪૧-૬૨ ૨૯૩, જયસિંહસૂરિ “વસ્તુપાલ-તેજપાલ–પ્રશસ્તિ, શ્લેક ૩૯૫૯; . * મજુમદાર, એ. કે. ઉપર્યુક્ત, પૃ. ૪૬૭, ટીપ નં. ૧૨૬ ૨૯૪. અરિસિંહ, “સુકૃતસંકીર્તન", સર્ગ–૩, શ્લેક ૪૧–૬૨. રેલ્પ. શાસ્ત્રી, હ.ગં, ઉપયુકત પૃ. ૨૫ ૨૯: શાસ્ત્રી, - હ.ગં ઉપયુક્ત, સામીપ્ય, જાન્યુઆરી–માર્ચ, ૧૯૮૫ પુ. ૧, - અ. ૪, પૃ. ૧૯૨. ૨૯૭. શાસ્ત્રી, દુ. કે, ઉપર્યુક્ત, પૃ. ૪૨૭ ૨૯૮. એજન, પૃ. ૪૩૩-૪૩૯ . ૨૯. મજુમદાર, એ. કે., ઉપયુક્ત, પૃ. ૧૫૫ ૩૦૦. “ગુરા.સાંઈ”, ગ્રં. ૪, પૃ. ૮૩, પાદ. ૬૬ . . . ૩૦૧. મજુમદાર, એ. કે., ઉપયુક્ત, પૃ. ૧૬૭ Page #108 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : સમકાલીન રાજ્યા ચૌલુકયકાલીન અભિલેખમાંથી ચૌલુકયોનાં સમકાલીન વિવિધ રાજ્યોની વિગતો પ્રાપ્ત થાય છે. અલબત્ત, આ માહિતી અલ્પ પ્રમાણમાં મળે છે. આ સમકાલીન રાજ્યોમાં કેટલાંક રાજ્યો ચૌલુકષો સાથે મૈત્રી સબધા ધરાવતાં, જ્યારે કેટલાંક રાજ્યો સાથે ચૌલુકયોને અણબનાવ પણ રહેતો. કેટલાંક રાજ્યો સાથે તેમને સામાજિક તેમજ આર્થિક સંબંધો પણ હતા. આ સમકાલીન રાજ્યોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, લાટનાં તથા પૂમાં માળવા અને ઉત્તરમાં રાજસ્થાનનાં રાજ્યોના સમાવેશ થાય છે. વળી દક્ષિણમાં કોંકણમાં-મહારાષ્ટ્ર અને કર્ણાટકના રાજ્વીના પણ આ વિસ્તારમાં તેમની પ્રવતે લી આણુના સંદર્ભમાં સમાવેશ થાય છે. ૩ .. ૧. કચ્છના જાડેજા વંશ ભીમદેવ ૧લાના વિ. સ. ૧૦૯૩ (ઈ. સ. ઈ. સ. ૧૦૩૭)ના અભિલેખના આધારે જણાય છે કે કચ્છ મ`ડલ પર ભીમદેવ ૧ લાનુ ં આધિપત્ય પ્રવતું હતું . સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)ના કચ્છ. ભદ્રે શ્વરના ચોખડા મહાદેવના લેખ દ્વારા જણાય છે કે તેના સમયમાં પણ ચૌલુકોની આણ કચ્છમાં પ્રવતતી હતી. જોકે કચ્છમાં આ વખતે જાડેજા વંશની સત્તા હતી. અનુશ્રુતિ મુજબ પુરાની રાણી રાજીએ તેના પતિના મૃત્યુ પછી જામ જાડાનાં દત્તક પુત્ર લાખા જાડેજાને કચ્છનુ` રાજ્ય ચલાવવા લગભગ ઈ. સ. ૧૩૫માં આપ્યું હતું..૧ પરંતુ લાખા જાડેજાને કચ્છના રાજ્યારભ ઈ. સ. ૧૧૪૭થી શરૂ થાય છે. આથી ઈ. સ. આથી કદાચ એ શકય બને કે કેરાકોમાં સમા વશના લાખા ફુલાણી મરાયા હશે, અને તે પછી. મૂળરાજની સત્તા છેક કચ્છના ફોરાકોટના વિસ્તાર સુધી પ્રસરી હશે અને પધરગઢમાં સધારાને હાથે પુઅ’રાને અત આવ્યા પછી તેની રાણીએ લાખા જાડેજાને સત્તા પર આણ્યા હશે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ર. ગુજરાત ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન સૌરાષ્ટ્રમાં આ સમયે સેરઠમાં ચૂડાસમા વંશનું, હાલાર વિસ્તારમાં જેઠવા વંશનું, પ્રભાસપાટણમાં વાજા વંશનું, માંગરોળ વિસ્તારમાં ગૃહિલ વંશનું તેમજ તળાજા વિસ્તારમાં મેહર વંશનું રાજ્ય પ્રવર્તતું હતું, જેની ટૂંકી વિગત નીચે મુજબ છે. ૨. ચુડાસમા વંશ સિંધના સમા જાતિના ચંદ્રચૂડ કે ચંદ્રચૂડે વામનસ્થલી (વંથલી)માં ઈ. સ. ૮૭૫માં પિતાની સત્તા સ્થાપી તેને રાજવંશ ચૂડાસમા નામથી ઓળખાયે.૪ આ વંશના ગ્રાહરિપુને મૂળરાજ ૧ લાએ હરાવ્યાનું હેમચંદ્રાચાર્યે નોંધ્યું છે. વળી દુર્લભરાજે પણ વંથળીને વિજ્ય કરીને તેના પર પિતાનું આધિપત્ય પ્રર્વતાવ્યાનું કહેવાય છે. આ વંશમાં રાખેંગાર ૧ લે ઈ. સ. ૧૯૪૪ થી ૧૦૬૭ દરમ્યાન થયે હતે. ચૌલુક્ય રાજવી ભીમદેવ ૧ લાની રાણી ઉદયમતી આ ખેંગારની પુત્રી હતી. રા'ખેંગાર ૧લા પછી રાઘણ રે જે (૧૯૬૭ થી ૧૦૯૮) સત્તા પર આવેલે. તેને લીમડી પાસે સોલંકી સેનાએ પરાજ્ય આપેલ. સિદ્ધરાજ જયસિંહના અમલ વખતે ચૂડાસમા વંશમાં રાખેંગાર ૨ જે સત્તા પર હતે. વિ. સ. ૧૧૯૬ (ઈ.સ. ૧૧૪૦)ના દાહોદના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજે સુરાષ્ટ્રના રાજાને કારાગૃહમાં નાખ્યો હતે. આ પ્રદેશને સિદ્ધરાજે ખાલસા કરીને ત્યાં સજ્જનમંત્રીની નિયુક્તિ કરી હોવાનું “પ્રબંધચિંતામણિ” પરથી જણાય છે. આ સજ્જનમંત્રીએ ગિરનાર પર નેમિનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને એ માટે તેણે સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઊપજ ખર્ચમાં વાપરેલી. આ કારણે સિદ્ધરાજે નારાજ થઈને સૌરાષ્ટ્રને દંડાધિપતિ તરીકેને હવાલે તેની પાસેથી લઈ લીધે અને તે શનિદેવને સોંપ્યું હોવાનું વંથળીના વિ. સં. ૧૧૮૧ (ઈ. સ. ૧૧૨૫)ની પ્રતિમાલેખ પરથી જણાય છે. અલબત્ત, સજ્જનના વર્ષ વગરના શત્રુંજ્યના લેખમાં તેને મંત્રી તરીકે ઉલ્લેખ થયેલું છે.૧૦ આ ઉપરાંત પ્રભાવક્યરિત માં પણ સજ્જનને મંત્રી તરીકે ઉલ્લેખ થયેલ છે. અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે શનિદેવ ઈ. સ. ૧૧૨૫માં સોરઠને દંડાધિપતિ હતા એ પછી તેની પાસેથી સત્તા ખૂંચવી લઈને સૌરાષ્ટ્રમાં ફરીથી ચૂડાસમા સત્તા કેવી રીતે પ્રવતી ? જેકે ચારણેએ તે ચારણી સાહિત્યમાં સિદ્ધરાજ અને ખેંગારના યુદ્ધમાં ખેંગાર મરાયાની વાત કરી છે, પરંતુ દાહોદના લેખ પરથી જણાય છે કે સિદ્ધરાજે તેને મારી નાંખ્યું ન હતું પરંતુ બંદીવાન કર્યો હતો. આથી એમ Page #110 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ ઃ સમકાલીન રાજે ફલિત થાય છે કે સિદ્ધરાજે તેને કેદ પકડીને પિતાની પિતામહી ઉદયમતીના સગપણના નાતે તેને છોડી દીધું હોય અને પછી એ ચૌલુક્યોનું આધિપત્ય સ્વીકારીને વશવતી રહેશે તેવી ખાતરી પડતાં તેને સોરઠને વહીવટ સોંપે હોય અને શેભનદેવને ત્યાંથી બીજે હરાવ્યું હોય. આ ફેરફાર ઈ. સ. ૧૧૨૫ પછી બે ત્રણ વર્ષ થયા હોય તે ખેંગારને સોરઠની પુનઃ પ્રાપ્તિ માટે ઈ. સ. ૧૧૧૩– ૧૪ થી ઈ. સ. ૧૧૨૭–૨૮ જેટલે અર્થાત ઓછામાં ઓછાં ૧૦ થી ૧૫ વર્ષનો સમયગાળે મળે . ખેંગારે ચૌલુકોનું આધિપત્ય સ્વીકાર્યું હોય તે જ તેને સત્તા પુનઃ પ્રાપ્ત થઈ હોય. - અહીં એક મુદ્દો લક્ષમાં લેવું જોઈએ કે સેરઠ(જિલ્લે જૂનાગઢ)ના છેડા લેખમાં૧૨ સિંહ સંવતનાં ૩૨ થી ૧૫૧ નાં વર્ષો પ્રજાયેલાં મળે છે. આ લેખમાં સિંહ સંવતની સાથે વિક્રમ સંવત અને વલભી સંવતનાં વર્ષો પણ આપેલાં હોવાથી સિંહ સંવત ઈ. સ. ૧૧૧૩ કે ૧૧૧૪માં સ્થપાયો હોવાનું જણાય છે.૧૩ આ સંવત કેવળ સોરઠ પૂરતે જ સિમિત રહ્યો હોવાથી એ સંવત કોણે શરૂ કર્યો એ બાબતે ભારે મતભેદ પ્રવર્તે છે. શ્રી રાયજાદાને મતે ૧૪ આ સંવત વસ્તુતઃ રા'ખેંગારે પિતે જ ચલાવ્યા હતા અને તેથી જ તે સોરઠમાં પ્રચલિત થયે હતું, પરંતુ આ મંતવ્ય સ્વીકાર્ય બન્યું નથી. વધુ સંભવિત તે એ છે કે સિંહ સિદ્ધરાજે સેરઠવિજ્યની સ્મૃતિમાં આ સંવત ચલાવ્યો હોય અને એ રીતે જોઈએ તે સિદ્ધરાજે સોરઠ વિજ્ય ઈ. સ. ૧૧૧૩ કે ૧૧૧૪માં કર્યો હોવાનું જણાય.૧૫ - રા'ખેંગાર પછીથી સોરઠ પર રા'ખેંધણ ૩ જે (ઈ.સ. ૧૧૩૬–૧૧૪૦), રા'કવાત રે જે (ઈ.સ. ૧૧૪૦–૧૧૫૨), રા' જયસિંહ ૧ લે (ઈસ ૧૧૫૨-૧૧૮૦), રા’ રાયસિંહ (ઈ.સ. ૧૧૮૦–૧૧૮૪), રામહીપાલ ૨ જે (ઈ.સ. ૧૧૮૪–૧ર૦૧), રાયમલ (ઈ. સ. ૧૨૦૧-૧૨૩૦), રા'મહીપાલ ૩ જે (ઈ. સ. ૧૨૩૦–૧રપ૩) રા'ખેંગાર ૩ જે (ઈ. સ. ૧૨૫૩–૧૨૬૦), રા'માંડલીક ૧ લે (ઈ. સ. ૧૨૬૯૧૩૦૬) વગેરે રાજાઓ થયા હતા, જેમના વિશે કેઈ અભિલેખિક વિગતો પ્રાપ્ત થતી નથી. ૩. જેઠવા વંશ - પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સૈધવ વંશના રાજાઓએ ઈ. સ. ૭૩૫ થી ઈ. સ. ૯૨૦ દરમ્યાન રાજ્ય કર્યું હતું. આ સેધોની-સજધાની ઘૂમલીમાંથી રાણક બાલ્કલદેવનું વિ. સં. ૧૦૪૫ (ઈ. સ. ૯૮૯)નું તામ્રપત્ર૬ પ્રાપ્ત થય Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ગુજરાના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન છે. આ લેખના આધારે જણાય છે કે આલ્કલદેવે ભૂતાંઅિલી(ભૂમલી–ધૂમલી)માં પોતાની રાજધાની રાખી હતી અને તેને ફરતો રાજ્યવિસ્તાર જ્યેષ્ટુક દેશ તરીકે ઓળખાતા હતા.૧૭ આ બાલદેવ કયા વશતા હતા તે તામ્રપત્ર પરથી નક્કી થઈ શકતું નથી, પરંતુ તે સ'ભવતઃ જેઠવા જાતિને હાવાનુ જણાય છે. આવુ મંતવ્ય બાંધવા માટે તામ્રપત્રમાં ઉલ્લેખાયેલ જ્યેષ્ટુકદેશ તથા તેના પછી ધૂમલીમાંથી રાજ્ય કરતા જેઠવા વંશના રાજાઓની મળતી વિગતો સહાયભૂત થાય છે. ભાટચારણાની અનુશ્રુતિએ માં જેઠવા વાના શરૂઆતના રાજાના જે ઉલ્લેખ થયા છે તેમાં ઐતિહાસિક તથ્ય ભાગ્યે જ જણાય છે. આ વંશના સીધા નિર્દેશવાળા જૂનામાં જૂના અભિલેખ વિસાવાડા (જિ. પોરબંદર)ના સિધ્ધેશ્વર મંદિરમાં વિ. સ`. ૧૨૬૨ (ઈ. સ. ૧૨૦૬)ના “રાશ્રી સીહ”ના રાજ્યને પ્રાપ્ત થયા છે.૧૮ આ લેખમાં રાણુશ્રી વિક્રમાયિની મૂર્તિ વિસાવાડામાં તે જ વર્ષે સ્થાપિત કરાવ્યાના ઉલ્લેખ થયેલા છે. આ રાશ્રી સિંહને ઉલ્લેખ વિ. સં. ૧૨૬૨ (ઇ. સ, ૧૨૦૬)ના આજક ગામમાંથી પ્રાપ્ત થયેલા લેખમાં પણ થયેલા છે. ભાટ ચારણાની વંશાવળી અનુસાર જોઈએ તેા રાશ્રી વિક્રમાદિત્ય તે વિકિયાજી ર જો અને રાત્રી સિંહ તે વિજયસિ ંહ હોવાનુ` પ્રતીત થાય છે.૧૯ મિયાણીના વિ. સં. ૧૨૯૦ (ઈ. સ. ૧૨૩૪)ના સ્તંભલેખમાં૨૦ સ્થાનિક રાજાનું નામ સુવાચ્ય બન્યું નથી પણ તે સ ંભવતઃ આ વંશના હોવાનુ જણાય છે. કારણ કે ભાટચારણાની અનુશ્રુતિ પ્રમાણે જેઠવાઓએ મિયાણીને પણ કેટલાંક વર્ષોં માટે પોતાની રાજધાની બનાવી હતી. પોરબંદરના વિ. સં. ૧૩૧૫ (ઇ. સ. ૧૨૫૯)નો શિલાલેખ૨૧ સૂચવે છે કે ધૂમલીની આજુબાજુના વિસ્તાર ચૌલુકય સજવી વીસલદેવના આધિપત્ય નીચે હતા. તે વખતે સૌરાષ્ટ્રના ઉપરાજ સામંતસિ હુ હતા. જેઠવા વંશની ભાટચારણાની વ`શાવળીમાં આ રાજા સિહના શિયાળ તરીકે ઉલ્લેખ કરેલો છે. આ સિ’હુ ધાળકાના વાઘેલા રાજા વીસલદેવને મામા થતા હતા અને એકવાર ધાળકામાં તે એક પૌષધશાળા નીચેથી જતા હતા ત્યારે પૌષધશાળાના નોકરથી તેના પર કચરો પડતાં તે ગુસ્સે થયા અને પૌષધશાળામાં જઈને અપશબ્દો ખેલી આવ્યો. પરિણામે ગુસ્સે થયેલા મંત્રી વસ્તુપાલે સિ ંહની જમણા હાથની હથેળી ઉતરાવી લીધી. આથી જેઠવાએ ગુસ્સે થયા. રાજા વીસલદેવે એ બાબતનુ કારણ જાણી વસ્તુપાલે યોગ્ય જ કર્યુ છે તેમ જણાતાં સિંહ જેઠવાએ મંત્રી વસ્તુપાલની ક્ષમ્રા માંગીને પૌષધશાળામાં પોતે કરેલ તોફાન માટે ક્ષેાભ અનુભવ્યો હાવાની ઘટના રાજશેખરે ‘પ્રબંધકોશ'માં નોંધી છે.૨૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : સમકાલીન રાજ્ય : ૪, વાજા વંશ ' આ વંશની ઉત્પત્તિ વિક્રમ સંવતની ૧૩ મી શતાબ્દીના અંતિમ ભાગમાં પ્રભાસપાટણમાં થઈ હોવાનું માનવામાં આવે છે. તેના સ્થાપક તરીકે વિજાજીનું નામ અપાયું છે. ૨૩ જેકે વિ. સં. ૧૨૭૩ (ઈ. સ. ૧૨૧૭)ના ભીમદેવ ૨ જાના સમયના શ્રીધરની સોમનાથ પાટણ પ્રશસ્તિ લેખના આધારે જણાય છે કે એ વખતે પ્રભાસપાટણ અને તેની આસપાસનો પ્રદેશ ભીમદેવ. ૨ જાના સીધા આધિપત્ય નીચે હતે. આથી હવે સવાલ એ થાય છે કે વિજાજીએ પ્રભાસપાટણ પર ક્યારે અધિકાર કર્યો હશે. આ બાબતમાં શંભુપ્રસાદ હ. દેશાઈનું માનવું છે કે પ્રભાસપાટણમાં વાજાવંશની સ્થાપના ઈ. સ. ૧૨૪૫ માં થઈ હતી. જ્યારે હરિશંકર શાસ્ત્રીએ આ અંગે વિસ્તૃત ચર્ચા કરીને જણાવ્યું છે કે વાઘેલા અજનદેવના સમયમાં વેરાવળ હરસત માતાના મંદિરમાં વિ. સં. ૧૩૨૦ (ઈ. સ. ૧૨૬૪)ના લેખમાં જણાવ્યા પ્રમાણે પ્રભાસપાટણમાં રાજશ્રી છાડાનું રાજ્ય હતું. આથી વિજાજીના સમય વિશે વિચાર કરીએ તે માત્ર ૨૦ વર્ષના ટૂંકા ગાળામાં અર્થાત ૧૨૪૫ થી ૧૨૬૪ દરમ્યાન પ્રભાસપાટણમાં ત્રણ રાજાઓ, થયા એમ માનવું પડે. આથી વધુ સંભવિત તે એ જણાય છે કે વિજાજીએ ઈ.સ. ૧૨૪૫માં નહિ પરંતુ એ પહેલાં એટલે કે ભીમદેવ ૨ જાના સમયમાં ભીમદેવના મંત્રી શ્રીધર પછીના અધિકારીઓ પાસેથી આ પ્રદેશ જીતી લઈ વાજા વંશની સ્થાપના કરી હશે.૨૭ ૫. માંગરોળને ગૃહિલ વંશ માંગરોળમાં ગૃહિલેની સત્તા ૧૧મી સદીમાં સ્થપાયાનું જણાય છે. આ વંશને પ્રાચીનતમ લેખ વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ને મૂલુકને મળે છે. આ લેખ માંગરોળની સોઢલી વાવમાંથી ઉપલબ્ધ થયો છે. કુમારપાલના સમયના એ અભિલેખમાં કેટલાંક દાનની નેંધ આપી છે. ૨૮ - પ્રસ્તુત દાન ગૃહિલવંશના ઠકકુર મૂલુકે સહજિગેશ્વર મંદિરના નિભાવ માટે આપેલાં હતાં. આ મંદિર મૂલુકના ભાઈ સેમરાજે બંધાવ્યું હતું. આ લેખમાં જણાવ્યા અનુસાર મૂલુક સાહારને પાત્ર અને સહજિગને પુત્ર હિતે. સહજિગ ચૌલકી ચક્રવતિને અંગરક્ષક હતા.-હિલે સૌરાષ્ટ્રમાં ચૌલુક્યોવતી શાસન ચલાવતા હતા. મંગલપુર (માંગરોળ) સંભવતઃ હિલેાની સત્તાનું કેન્દ્ર હતું. મૂલુકે Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન આપેલાં દાન મંગલપુર (માંગરાળ), ચાલુયાવાડ (ચોરવાડ), વલઈજ (બળેજ), લાઠીપદ્ર પથક (લાઠાદરા તાલુકો) અને વામનસ્થલી (વંથલી) સાથે સંકળાયેલાં હતાં. આ લેખ મૂળમાં ચોરવાડના જડેશ્વર મદિરમાં હાવાનુ` ધારવામાં આવે છે. ત્યાંથી તેને વિ. સં. ૧૩૭૫ (ઈ. સ. ૧૩૧૯)માં બધાયેલી સાઢલી વાવની એક દીવાલમાં ચણવામાં આવેલ. ગૃહિલ મૂલુકના પુત્ર રાણકના એક લેખ માંગરાળથી પૂ`દિશાએ પદ્મકુંડ પાસેના કામનાથ મહાદેવ પાસેથી મળેલા છે. વલભી સ. ૯૧૧ (ઈ. સ. ૧૨૨૯) ના આ અભિલેખમાં ઠક્કર મૂ લુકના પુત્ર રાણક રાણાએ માંગરાળ પાસેના ઘેલાણામાં આવેલ ભૃગુમઢમાં દેવની પૂજા અર્થે આસનપટ્ટ આપ્યાનુ નોંધાયુ છે.૩૦ ઉપયુ`ક્ત એ લેખા સિવાય ગૃહિલાના આ કાલના ખીજા લેખો મળતા નથી. સ. ૧૩૨૮ (ઈ. સ. ૧૨૭૨) માં કોડીનાર પ્રશસ્તિ લેખ પરથી જણાય છે કે ગાહિલા પાસેથી ચૌલુકયોંએ એ પૂર્વ સત્તા કબજે કરી હશે.૩૧ અહી ઉપયુ ક્ત લેખામાં આપેલ વિગતો પરથી ગૃહિલ વ ́શની વંશાવળી આ પ્રમાણે તારવી શકાય : સાહાર સહન્ટિંગ મૂ લુક રાણક . સામરાજ મેહર રાજ્ય : ભાવનગર પાસે તળાજાની નિકટ ટીમાણામાં મેહરવંશનું એક નાનું રાજ્ય આ સમયગાળામાં આવેલું હતું. આ વંશના જગમલ્લ નામના રાજવીનુ વિ. સં. ૧૨૬૪ (ઈ. સ. ૧૨૦૭) નું તામ્રપત્ર ટીમાણામાંથી પ્રાપ્ત થાય છે. આ તામ્રપત્રમાં ચૌલુકભ મહારાજાધિરાજ ભીમદેવ ૨ જાના શાસન દરમ્યાન મેહર રાજા જગમલ્લે પેાતાના માતાપિતાના પુણ્ય અથે તળાજાનાં એ મદિરાના નિભાવ માટે ભૂમિ દાનમાં આપ્યાની નોંધ છે. આ ભૂમિદાન અંગે કાંબલઉલિ, ફૂલસર, કુંઠાવલી, ખાલાક અને ટિમ્બાનક ગામાની ભૂમિ આપ્યાના ઉલ્લેખ મળે છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે આ દાનની પૂતિ શ્રેષ્ઠી વલહેલ અને સમસ્ત મહાજને પ્રતિવષ દરેક દુકાન દીઠ એક ‘રૂપક’ આપીને કરી હતી. Page #114 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિઃ સમકાલીન રાજ્ય આ લેખમાં જગમલ્લના પિતાનુ નામ ચડ્ડા અને દાદાનુ નામ હર રાજા આન અપાયું છે. શિયાળબેટના (હાલમાં મહુવામાં રખાયેલ) વિ. સ. ૧૨૭૨ (ઈ. સ. ૧૨૧૬) ના જૈનપ્રતિમા પરના લેખમાં૩૩ ટિખાનકના મેહરુ રાજા સિંહતા ઉલ્લેખ છે, જે સંભવતઃ મેહર જગમલ્લના પુત્ર અને ઉત્તરાધિકારી હોવાનું જણાય છે. ૩૪, આ લેખા પરથી મેહર વ ́શની વ`શાવળી, આ પ્રમાણે તારવી શકાય : મેહરરાજ આન । ચઉ`ડરા જગમલ રસિંહ. * તળ ગુજરાતમાં આ સમયે નાંપુિર (નાંàદ–રાજપીપળા)માં ચાલુકય વંશનું, ત્યારબાદ લાટમાં દક્ષિણના ચાલુકયોન, ભરૂચમાં ચાહમાન વંશનું, પૂર્વ ગુજરાત. અને માળવા તથા આણ્યુ વિસ્તારમાં પરમાર વંશની ભિન્ન ભિન્ન શાખાઓાનું, અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં ચૌહાણુ વાનુ શાસન હતું, આ ઉન્નરાંત દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટ, વંશ તેમજ ગાવાના કખ વંશની સત્તા પ્રવતી, જે વિશે કેટલીક માહિતી અભિલેખામાંથી મળે છે. *ઝ લાના ચાલુક્ય વંશ (નાંદિપુર) ઈ. સ. ૯૮૦ પહેલાં કલ્યાણીના ચાલુકયરાજા તૈલ ૨ જાએ લાટ્ટ પર વિજય મેળવીને ત્યાં ચાલુક વંશની સત્તા સ્થાપી અને પોતાના સામત તરીકે એણે બાપ કે બારપને સેનાપતિ તરીકે નિમ્યો. આ સેનાપતિ બારપ પણ ચાલુકય વંશના હતો. આ ચાલુકય વંશની રાજધાની નાંદિપુર (નાંદા રાજપીપળા) હતી. તેથી આ રાજવંશ નાંપુિરીના ચાલુકય વંશ એ નામે એળખાય છે. કહેવાય છે કે આપે જે સમયે મૂળરાજ ૧ લા પર આક્રમણ કર્યું તે વખતે સપાદલક્ષના ચાહમાન રાજા વિગ્રહરાજ ૨ જાએ પણ ગુજરાત પર આક્રમણ કર્યુ. મૂળરાજે બાપ્પની સામે તેના યુવરાજ ચામુડરાજને માકલ્યા. ચામુડરાજે ચાલુકય સેનાને હરાવી અને તેમના ગજળને કબજે કર્યુ. ૩૫ એટલું જ નહિ પરંતુ સંભવતઃ રાજા બરખ આ યુદ્ધમાં મસયા અને આ રીતે લાત પર અહિલવાડના ચૌલુકયોનો Page #115 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચાલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન અધિકાર થશે. જો કે ત્રિલેચનપાલનું બીજુ તામ્રપત્ર જણાવે છે કે બારપના પુત્ર ગેગ્નિરાજે શત્રુઓના હાથમાંથી પિતાને સમગ્ર પ્રદેશ પાછો મેળવ્યો. સંભવતઃ આ સત્તા પાછી મેળવવામાં અને પશ્ચિમ ચાલુક્યોની સહાય મળી હશે. જેકે દુર્લભરાજે લાટ ફરીથી મેળવ્યું હોવાનું વડનગરપ્રશસ્તિ પરથી જણાય છે. સુરતના ત્રિલેચનપાલના તામ્રપત્ર પરથી જણાય છે કે ગેગ્નિરાજના પુત્ર કાતિરાજે લાટ ગુમાવ્યું હતું. આ કીતિરાજે થોડા જ વખતમાં પોતાનું રાજ્ય મેળવીને તેણે શક સંવત ૯૪ (ઈ. સ. ૧૦૧૮) માં તાપીના તટ પરની જમીન દાનમાં આપી હતી એ અંગેની નોંધ પણ સદર ત્રિલેચનપાલના સુરતના તામ્રપત્રમાં મળે છે. આ વખતે ચાલુક્યરાજા અણહિલપુરના ચૌલુક્યોનું નહીં પરંતુ ધારાનગરીના ભોજ રાજાનું આધિપત્ય સ્વીકારતા હોવાનું જણાય છે. કીર્તિરાજના પુત્ર વત્સરાજે વિ. સં. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧) માં મેહડવાસક–૭૫૦–મંડલમાંથી ભૂમિદાન કર્યું હતું. આ રાજા વત્સરાજ પરમાર ભોજદેવને સામંત હતે. એણે સોમનાથપાટણમાં આવેલ પ્રસિદ્ધ સોમનાથ મંદિરને શક સ. ૯૭૨ (ઈ. સ. ૧૦૫૦-૫૧) માં સોના અને રત્નોથી જડેલું છત્ર ભેટ કર્યું હતું. આ વત્સરાજની પ્રેરણાથી કવિ સેલે “ઉધ્યસુંદરી-કથા' નામના ગ્રંથની રચના કરી હતી. વત્સરાજ પછી તેને પુત્ર ત્રિલોચનપાલ સત્તા પર આવ્યું હતું. આ ત્રિલોચનપાલે શ. સં. ૯૭૨ (ઈ.સ. ૧૦૫ –૫૧)માં માધવ નામના ભાર્ગવ બ્રાહ્મણને એરથાણ-૯૦૦ વિસ્તારમાંનું એક ગામ દાનમાં આપ્યું હતું. - આ પછી ચૌલુક્યરાજવી કર્ણદેવ ૧ લાએ ઈ. સ. ૧૦૭ પહેલાં લાટને જીતી લીધું અને ત્યાં પિતાને સીધે અમલ પ્રવર્તાવ્યા. વિ. સં. ૧૧૩૧ (ઈ.સ. ૧૦૭૪)ના મહારાજાધિરાજ કર્ણદેવના લેખને આધારે જણાય છે કે નાગાસારિકા (નવસારી) વિષય કર્ણદેવની સત્તા નીચે હતો ૩૭ અને એ વિષયમાંથી કર્ણદેવે એક ગામનું દાન કર્યું હતું. આ લેખના આધારે એ પણ જણાય છે કે કર્ણદેવે લાટ જીતીને ત્યાં મહામંડલેશ્વર તરીકે દુર્લભરાજની નિમણૂંક કરી હતી. આ મહામંડલેશ્વર દુર્લભરાજે એ જ દાન પછીના મહિને પિતાના નામ પર કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્રિલેચનપાલના પુત્ર ત્રિવિક્રમપાલના સમયને શક સં. ૯૯૯ (ઈ. સ. ૧૦૭૭) ને લેખ પ્રાપ્ત થયું છે. આ લેખના આધારે જણાય છે કે ત્રિવિકમપાલે ચૌલુક્યરાજવી કર્ણદેવ પાસેથી નાગસારિકા-વિષય પાછો મેળવ્યું હતું. સદર લેખ Page #116 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : સમકાલીન રાજા પરથી એમ જણાય છે કે ત્રિવિક્રમપાલના કાકા સેનાપતિ જગતપાલે વિશ્વામિત્રીને કાંઠે કર્ણદેવની સેનાને હરાવી, આથી ત્રિવિકમપાલે કાકાના પુત્ર પદ્મપાલને ૫૦૦ ગામો ધરાવતે અષ્ટગ્રામ વિષય ભેટ આપે હતે. આ લેખના આધારે જણાય છે કે ત્રિવિક્રમપાલે શુકલતીર્થની પાઠશાળાને નાંદિપુર વિષયમાંનું એક ગામ પણ દાન કર્યું હતું. ત્રિવિક્રમપાલ પછી આ વંશના ઇતિહાસ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. ઉપલબ્ધ લેખેને આધારે આ વંશની વંશાવળી આ પ્રમાણે તારવી શકાય? બાર ૫ , ગેમ્મિરાજ. કતિરાજ વત્સરાજ ત્રિલેચનપાલ ત્રિવિક્રમપાલ ૮. દક્ષિણને ચાલુક્ય વંશ: એમ જણાય છે કે ત્રિવિક્રપાલ પાસેથી લાટ રાજ્યના દક્ષિણ ભાગ 1 ચાલુક્ય સમ્રાટ વિક્રમાદિત્ય ૬ કાના નાનાભાઈ જયસિંહ ૩ જાએ પડાવી લીધો હતો. આ જ્યસિંહ ૩ જાએ વિક્રમાદિત્ય ૬ ઠ્ઠા સામે બંડ કરેલું પણ તે હારી જતાં દક્ષિણ લાટ તરફ નાસી છૂટ્યો અને એ વિસ્તારમાં તે સ્થાયી થયો હોવાનું જણાય છે. દક્ષિણ લાટના સોનગઢ અને વ્યારા તાલુકાઓ તેમજ ડાંગના કેટલાક પ્રદેશમાં ?' તેના પુત્ર વિજયસિંહ નાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું અને મંગલપુરીને રાજધાની. બનાવી.૩૮ આ મંગલપુરી તે વ્યારા તાલુકાનું મંગળીઆ ગામ હોવાનું ઓળખાવાયું છે. વિ. સં. ૧૧૪૯ (ઈ. સ. ૧૦૯૩)ને લેખ પરથી જણાય છે કે૩૯ વિજયસિંહે વનવાસીથી આવેલા એક બ્રાહ્મણને વિજયપુર–મંડલમાં એક ગામ દાનમાં આપ્યું હતું. એણે સંભવતઃ પિતાના નામ પરથી વિજયપુર નામે નગર વસાવ્યું અને ત્યાં પોતાની રાજધાની પણ ખસેડી હતી. જોકે આ વિજયપુરને સ્થળ–નિર્ણય હજુ થયે નથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન આ વંશમાં વિજયસિંહ પછી, ધવલદેવ થયે. વિ. સં. ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૯)ના લેખ પરથી જણાય છે કે વિજયસિંહને અનુગામી ધવલદેવ એ પછી એને પુત્ર મહાસામંત વાસંતદેવ, રામદેવ અને રામદેવને ભત્રીજે વીરસિંહદેવ અનુક્રમે સત્તા પર આવ્યા છે. વીરસિંહના પિતાનું નામ લક્ષ્મણદેવ હતું.. રામદેવે વાસંતપુર નામનું નગર વસાવ્યું હતું જે વ્યારા પાસેનું “બિસનપુર” છે. વીરસિંહદેવે પાટણનું આધિપત્ય ત્યજી દઈ વાસંતપુરમાં પિતાની રાજધાની સ્થાપી અને વિ. સં. ૧૨૩૫ (ઈ.સ. ૧૧૭૯)માં વાસંતપુરના પાંચ બ્રાહ્મણને પૂર્ણા નદી પરનું એક ગામ દાનમાં આપ્યું હતું.૪૨ વીરસિંહ પછી સત્તા પર તેને પુત્ર કર્ણદેવ આવ્યો. આ કર્ણદેવે વિ. સં. ૧૨૭૭ (ઈ. સ. ૧૨૨૦)માં વૈહારિકા વિષય (વ્યારા તાલુકો)માં આવેલું કપૂર. (કાપૂર, તા. વ્યારા, જિ. સુરત)ના ૧૧ બ્રાહ્મણોને દાન આપ્યુ હતુ.૪૩ કર્ણદેવ પછી આ વંશમાં સિદ્ધેશ્વર વિશાલ, ધવલ, વાસુદેવ અને ભીમ. સત્તા પર આવ્યા હતા. ૯. ભરૂચને ચાહમાન વંશ ? ઉત્તર લાટમાં ભરૂચ વિસ્તાર પર આધિપત્ય સ્થાપવા માળવાના પરમારે અને લાટના ચાલુક્યો પ્રયત્ન કરતા હતા એ વખતે ભીમદેવ ૨ જાના સમય દરમ્યાન ભરૂચમાં ચાહમાન વંશના સિંહની સત્તા પ્રવર્તતી હતી. તેને પસ્માર સાથે મૈત્રી સંબંધો હતા પણ દેવગિરિના યાદવોના વારંવારનાં આક્રમણોથી તેણે પરમારોને બદલે અણહિલપુરના ચૌલુક્યો તરફ પિતાનું મુખ ફેરવ્યું. તેણે સંભવત: ભીમદેવ ૨.જાનું સામંતપદ સ્વીકાર્યું હશે.૪૪ છેડા સમય બાદ સિંહના ભાઈ સિંધુરાજના પુત્ર સંગ્રામસિંહ ઉર્ફે શંખની લાટ પર સત્તા સ્થપાઈ. યાદવરાજા સિંઘણે પ્રથમવાર આ વિસ્તાર પર આક્રમણ કર્યું ત્યારે શંખે તેને પાછા હઠવા ફરજ પાડી. પરંતુ આ ઘટના દરમ્યાન ધોળકાના રાષ્ટ્ર વિરધવલે શંખના તાબાનું ખંભાત લઈ લીધું. સિંઘણે જ્યારે બીજીવાર લાટ પર આક્રમણ કર્યું ત્યારે તેણે સિંહને હરાવ્યા. એ વખતે સિંધણના આ વિજ્યથી પ્રભાવિત થયેલા ધોળકાના રાણાએ તેની સાથે સંધિ કરી લીધી. સિઘણની વિજયકૂચ ઉત્તર મારવાડ તરફ આગળ વધી. દરમ્યાનમાં સિંધણની ગેરહાજરીને લાભ લઈ શંખે ખંભાત પર આક્રમણ કર્યું પણ ત્યાં તેને મંત્રી વસ્તુપાલે ભારે શિકસ્ત આપી તેને ભરૂચ ભગાડી મૂક્યો. આથી ગુસ્સે ભરાઈ. Page #118 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ સમકાલીન અને ૧૦૧ એ યાદવ રાજા સિધણને ગુજરાત પર ચડાઈ કરવા પ્રેર્યો. પરંતુ આ વખતે વસ્તુપાલે શંખ અને યાદવ રાજવી સિંધણ વચ્ચે કૂટ પડાવી અને સિ ધણુની કૂચને માળવા તરફ વાળી. ઈ. સ. ૧૨૩૭ના અરસામાં સિંઘની સેના તેના સેનાપતિ રામના નેતૃત્વ નીચે ચડી આવી. તેમને રાણું વીસલદેવે પાછો હાંકી કાઢી કાગ્યા. એ વખતથી શંખે લાટ પ્રદેશને સદાને માટે ગુમાવ્યું હોવાનું જણાય છે. વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૪૪)માં ભરૂચ સ્પષ્ટતઃ વિસલદેવની હકુમતમાં હોવાનું જિણાય છે.૪૭ ૧૦. પરમાર વંશ (૧) માળવા શાખા ગુજરાતના ચીલુક્ય કાળ દરમ્યાન તળ ગુજરાત તેમજ સમીપવતી પ્રદેશમાં પણ કેટલાક રાજવંશની સત્તા હતી. તેમાં પરમારે મુખ્ય હતા. આમા આ પરમારોની ઉત્પત્તિ આબુ પર્વત પર વશિષ્ઠ કરેલા યજ્ઞમાંથી થઈ એ અનુશ્રુતિને આધારે તેઓ અગ્નિકુળના હોવાનો ઉલ્લેખ અભિલેખમાં થયું છે.૪૮ આ વંશને પૂર્વજ ઉપેદ્ર મૂળમાં દક્ષિણના રાષ્ટ્રકૂટોના પદાધિકારી તરીકે માળવા આવ્યું હત૮ અને એણે ઈ. સ. ૮૦૨ થી ૮૧૨ના ગાળામાં માળવા પર પોતાની સત્તા જમાવી હતી-૫૦ ઉપેન્દ્ર પછી આ વંશમાં અનુક્રમે વૈરિસિંહ ૧ લે, સીયક ૧લે, વાસ્પતિ ૧ લે, વૈરસિંહ ૨ જે વગેરે રાજવીઓ થયા. આ વૈરસિંહ ૨ જાના પછી તેને પુત્ર સાયક ર જે થયો. આ સીયક ૨ જાનું ગુજરાતમાંથી વિ સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)નું તામ્રપત્ર મળ્યું છે. હરસોલના આ તામ્રપત્રને આધારે જણાય છે કે સીયકને ગુજરાતમાં ખેટકમંડલ (હાલનું ખેડા અને તેની આસપાસના પ્રદેશ) પર પણ અધિકાર હતો.૫૧ સીયક ૨ જાના હરસોલમાંથી વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)નાં બે તામ્રપત્રો પ્રાપ્ત થયાં છે.પર આ તામ્રપત્રને આધારે જણાય છે કે સીયકે યોગરાજ પર ચડાઈ કરી પાછા ફરતાં રસ્તામાં મહી નદીને કાંઠે સરનાલ પાસે છાવણી નાંખી મોહડવાસક વિષય (હાલનું સાબરકાંઠા જિલ્લાના મેડાસા તાલુકાનું મુખ્ય મથક મોડાસા)ના કુંભારેટકપ૩ (ડાસાથી પૂર્વમાં મેઘરજ તાલુકામાં આવેલ કમરેડા) અને સહકા (મોડાસાથી ૮ માઈલ દક્ષિણમાં આવેલ સકા) ગામ આનંદપુરના લëપાધ્યાય તથા તેના પુત્ર નાના દીક્ષિત નામના બ્રાહ્મણને દાનમાં આપ્યાં હતાં. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ' ગુજરાતના ચીલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન આ તામ્રપત્રમાં રાષ્ટ્રકૂટરાજા પરમ ભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર અમોઘવર્ષ. દેવના અનુગામી પરમ ભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર અકાલવર્ષદેવ પૃથ્વીવલ્લભ શ્રી નરેન્દ્રને ઉલ્લેખ કરે છે અને દાનને દાતા મહામાંડલિક સાયક ૨ જે છે. તેથી આ સમયે સાયકને ખેટકમંડલ પરને અધિકાર સ્પષ્ટ થાય. આ તામ્રપત્રના આધારે એ. એસ. અલકરનું માનવું ગ્ય છે કે ઈ. સ. ૯૪માં સીયક ૨ જે રષ્ટ્રકૂને સામંત હતો.૫૪ વિ. સં. ૧૦૨૬ (ઈ. સ. ૭૦)નું એક ત્રીજુ તામ્રપત્ર અમદાવાદમાંથી ઉપલબ્ધ થયું છે. એ તામ્રપત્રનું બીજુ પતરું પ્રાપ્ત થયું છે.પપ પણ આ પતરામાંથી કઈ સઘન માહિતી પ્રાપ્ત થતી નથી. પરપાર સીયક ૨ જાના શાસનકાળ દરમ્યાન ચૌલુક્ય કુલમાં પાટણમાં મૂળરાજ ૧ લે સત્તા પર હતે. મૂળરાજ જ્યારે સત્તા પર આવ્યો ત્યારે તેની સત્તા નીચે પાટણની આસપાસને સારસ્વત મંડલને પ્રદેશ (હાલને મહેસાણું જિલ્લે અને બનાસકાંઠા જિલ્લો) હતા. આ વખતે પરમારની સત્તા માળવા પર સ્થપાઈ ગઈ હતી અને ખેટકમંડલ તેમજ મોહડવાસકમંડલ પરમારાના તાબામાં હતાં. મૂળરાજના સત્તા પર આવ્યા પછી સીયક ૨ જાના પુત્ર વાપતિરાજ મુજે મેવાડ જીત્યું હતું અને ત્યાંથી એણે ગુજરેશને ભગાડ્યા અંગેની માહિતી વિ.. સં. ૧૦૫૩ (ઈ. સ. ૯૯૭)ના બીજાપુરના લેખના આધારે જણાય છે.પ૬ શ્રી ગાંગુલીના મત પ્રમાણે આ ગુર્જરેશ તે મૂળરાજ હોવાનું જણાય છે, પરંતુ આ ચૌલુક્ય રાજવી મૂળરાજ હોવા વિશે કઈ ચેકસ પુરાવા પ્રાપ્ત થતા નથી.પ૮ - વાપતિ મુંજરાજ પછી સત્તા પર આવેલા તેના નાનાભાઈ સિંધુરાજે લાટ, પર ચડાઈ કરી ત્યાંના ગગિરાજને પોતાને સામંત બનાવ્યા.૫૮ આ ગેગિરાજના પુત્ર કીર્તિરાજે પરમારની ઘૂસરીમાંથી છૂટવા પ્રયત્ન કર્યા હતા. પરંતુ સિંધુરાજ પછી સત્તા પર આવેલા પરમાર ભોજદેવે લગભગ ઈ. સ. ૧૦૧૮માં ચડાઈ કરી કીતિરાજને નમાવી પુનઃ લાટ પર પિતાનું આધિપત્ય પ્રવર્તાવ્યું.૬૦ વિ. સં. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧)નું પરમાર ભજદેવનું એક તામ્રપત્ર મેડાસામાંથી પ્રાપ્ત થયું છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે ભાજદેવના રાજ્યમાં મેહડવા સકમંડલના ૭૫૦ ગામના અધિપતિ મહારાજપુત્ર વત્સરાજે ઉપાસ ગોત્રના ગપાદિત્યના પુત્ર દેરાકને હપુર (હરસેલ) ગામનું શયનપટ (હાલનું શણવાડ; મેધરજ તાલુકો) ગામ દાનમાં આપ્યું હતું. Page #120 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : સમકાલીન રાજ્ય ૧૦૩ આ ઉપરાંત પરમાર ભોજદેવનું વિ. સં. ૧૧૦૩ (ઈ. સ. ૧૦૪૬)નું તામ્રપત્ર તિલકવાડામાંથી પ્રાપ્ત થયું છે. આ બન્ને લેખોને આધારે એમ જણાય છે કે નર્મદાના સંગમ પર ભોજના સામંત સુરાદિત્યના પુત્ર જશરાજે ઘટાપલ્લી (ઘંટોલી, વડોદરા જિલ્લો) ગામના ઘણેશ્વર મહાદેવને વિહુજ (વેલ્પર) ગામ અને ૧૦૦ એકર જમીન દાનમાં આપી હતી. આ સુરાદિત્યે શાહવાહનને હરાવી ભેજની કીતિ વધારી હતી. ૬૧ આમ ઉપરોક્ત પરમાર ભેજરાજના તામ્રપત્રને આધારે સ્પષ્ટ થાય છે કે ઈ. સ. ૧૦૪૬ સુધી ભેજરાજની સત્તા હતી. ત્યારબાદ માળવામાં સિંહ ૧ લે ઉદયાદિત્ય, લક્ષમદેવ, નરવર્મા અને યશોવર્મા સત્તા પર આવ્યા. આમાંના યશવને સિદ્ધરાજ જયસિંહે હરાવી માળવા સર કરી પોતે અવંતિનાથનું બિરુદ ધારણ કર્યું. સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૫ (ઈ. સ. ૧૧૩૯)ના ઉજ્જૈનના શિલાલેખમાં અવંતિનાથ બિરુદ નજરે પડે છે. તે સિદ્ધરાજની ઉત્તરાવસ્થામાં માળવાના રાજવી વર્મા ૧ લાએ માળવાને કેટલેક ભાગ પાછો મેળવેલે, પરંતુ કુમારપાલે તે પુનઃ હસ્તગત કરી લીધો હોવાનું જણાય છે. સમય જતાં ચૌલુક્યોની સત્તા નબળી પડતાં પરમાર રાજવી અજુનવર્માએ ગુજરાત પર આક્રમણ કરી અણહિલપુરના ચૌલુક્ય રાજા જયસિંહ કે યંતસિંહને હરાવી પાવાગઢ અને તેની આસપાસને પ્રદેશ જીતી લીધું હતું, જેની ચર્ચા આ પૂર્વેના પ્રકરણમાં આવી ગયેલી છે. (૨) આબુની શાખા : ચૌલુક્યરાજવી મૂળરાજ ૧ લાએ જ્યારે અણહિલપાટણમાં પિતાની સત્તા સ્થાપી ત્યારે આબુમાં પરમાર વંશનું રાજ્ય પ્રવર્તમાન હતું. આ વંશની રાજધાની ચંદ્રાવતી નગરી હતી. આ પહેલાં ચંદ્રાવતીમાં નાડોલના ચૌહાણ રાજવીઓની સત્તા હતી. આ શાખાને મૂળ પુરુષ ઘૂમરાજ હતું. આ વંશની ઉત્પત્તિ પણ આબુ પર્વત પર વિશિષ્ટ મુનિના યજ્ઞકુંડમાંથી થઈ હોવાનું મનાય છે. અભિલે એમાં તેના ઉલ્લેખ મળે છે. ૬૩ ઘૂમરાજ પછી આ વંશમાં ઉત્પલ થયા, જે માળવાના પરમાર રાજવી વાકપતિ મુંજ હોવાનું મનાય છે. આ રાજવીએ આબુને પ્રદેશ છતી લઈ ત્યાંની સત્તા તેના પુત્ર અરણ્યરાજને સોંપી. અરણ્યરાજ પછી તેને પુત્ર કૃષ્ણરાજ અને Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન તેના પછી તેને પુત્ર ધરણીવરાહ ગાદીએ આવ્યા હતા. ૬૪ આ ઘરણર્વરાહ પર મૂળરાજ ૧ લાએ આક્રમણ કર્યું અને તેને પિતાને સામંત બનાવ્યા.૬૫ ધણીવરાહ પછી તેને પુત્ર મહીપાલ કે ઘુવભટ્ટ અને એ પછી તેને પુત્ર ધંધુક સત્તા પર આવ્યું હતું. ભીમદેવ ૧લાના રાજ્યકાળ દરમ્યાન ધંધુકને ભીમદેવ વચ્ચે ઘર્ષણ થયું એમાં ભીમદેવે આબુ જીતી લઈ ત્યાં પોતાના દડનાયક તરીકે મંત્રી વિમલની નિમણૂક કરી. વિમલે નાસીપાસ થઈ માલવાના પરમાર ભેજને શરણે ગયેલા રાજા ધંધુકને બેલાવી તેને સમજાવ્યો અને ફરીથી સામંતપદે સ્થાપી ચંદ્રાવતીની ગાદી પર બેસાડ્યો. ૬૬ વિ. સં. ૧૮૮૮ (ઈ.સ. ૧૯૩૧) માં વિમલે આબુ પર્વત પર આદિનાથનું ભવ્ય મંદિર કરાવ્યું છે જે વિમલવસહ તરીકે ઓળખાય છે. ધંધુક પછી તેને મેંટો પુત્ર પૂર્ણપાલ ગાદીએ આવ્યું. આ રાજવીના ત્રણ શિલાલેખો પ્રાપ્ત થયા છે. તેમાં બે લેખ વિ. સં. ૧૦૯૯ (ઈ. સ. ૧૦૪૩)ના અને એક લેખ વિ. સં. ૧૧૦૨ (ઈ. સ. ૧૩૪૫) ને છે. તેના વિ. સં. ૧૦૯૯ ના વસંતગઢના લેખમાં ઉત્પલરાજથી પૂર્ણપલની વંશાવળી આપેલી છે. પૂર્ણપાલે ભીમદેવ ૧લાની ધૂંસરી ફગાવી દેવા પ્રયત્ન કર્યો હતે, પરંતુ ભીમદેવે તેને વશ કર્યા હતા. આ પછી આ વશમાં યોગરાજ, રામદેવ, કાકણદેવ અને વિક્રમસિંહ થયા હતા. કુમારપાલના રાજ્યકાલ દરમ્યાન વિક્રમસિંહ કુમારપાલની સામે થયે હતું ત્યારે કુમારપાલે તેને હરાવી કેદ કર્યો હતો અને તેની જગ્યાએ રામદેવના પુત્ર યશોધવલની નિમણૂક કરી હતી. ૬૮ આ યશધવલના સમયના બે લેખ મળ્યા છે. આ લેખ વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૫) અને વિ. સં. ૧૨૦૭ (ઈ. સ. ૧૧૫૦) ના છે. યશધવલે કુમારપાલ અને માળવાના રાજા બલ્લાલ સાથેના યુદ્ધમાં બલ્લાલને મારી નાખ્યું હતું. યશોધવલના બે પુત્રે ધારાવ અને પ્રહૂલાદન હતા.૬૯ યશધવલ પછી કુમારપાલના સામંત તરીકે ધારાવર્ષ આવ્યો. ધારાવર્ષે મલ્લિકાર્જુન સાથેના યુદ્ધમાં કુમારપાલને સાથ આપે હતે. ઈ. સ. ૧૧૯૭માં કુબુદ્દીન ઐબકે ગુજરાત પર ચડાઈ કરી. આબુની તળેટીમાં યુદ્ધ થયું ત્યારે ચૌલુક્યોના સેનાપતિ તરીકે ધારાવષે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. ધારાવર્ષ પછી તેને ભાઈ પ્રહલાદની ગાદી પર આવ્યો હતો. આ પ્રહલાદને ચૌલુક્ય રાજવી અજયપાલની રક્ષા માટે મેવાડના ગુહિલ રાજા સામંતસિંહને Page #122 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ સમકાલીન રાજ્ય ૧૦૫ હરાવી પિતાની વીરતા બતાવી હતી. તેણે આબુની દક્ષિણે પોતાના નામ પરથી પ્રલાદનપુર વસાવ્યું હતું, જે હાલ પાલનપુર તરીકે ઓળખાય છે.૭૦ આ પછી પરમાર વંશમાં ધારાવર્ષનો પુત્ર સામસિંહ સત્તા પર આવ્યા. તેના સમયમાં ધોળકાના રાણ વિરધવલના મહામાત્ય વસ્તુપાલના નાનાભાઈ તેજપાલે વિ. સં ૧૨૮૭ (ઈ.સ. ૧૨૩૧)માં આબુ પર નેમિનાથનું મંદિર (લૂણવસહિ) કરાવ્યું હતું. આ મંદિરને લગતા એ વર્ષના લેખમાં ચંદ્રાવતીના પરમાર વંશના રાજાઓની પણ પ્રગતિ કરેલી છે.૭૧ આ લેખમાં તેજપાલના કુટુંબ ઉપરંત તેજપાલની પત્ની અનુપમાદેવીના કુટુંબને પણ નિર્દેશ કરે છે. સેમસિંહદેવ પછી તેને પુત્ર કૃષ્ણરાજ (કાન્હડદેવ) સત્તા પર આવ્યું હતું. તે પછી તેનો પુત્ર પ્રતાપસિંહ આવ્યું. તેણે મેવાડના રાજા જેસિંહ પાસેથી ચંદ્રાવતીને પ્રદેશ પાછો મેળવ્યો હતો. આ પ્રતાપસિંહ ચૌલુક્યરાજવી સારંગદેવને સામત હતો.૭૨ (૩) ભિનમાલ અને કિડની શાખા : આ શાખાને સ્થાપક આબુના પરમાર વંશના સિંધુરાજને પુત્ર દુઃશલ હતે. આ પછી આ વંશમાં દેવરાજ થયે. દેવરાજના પૌત્ર કૃષ્ણરાજને ભીમદેવ ૧ લાએ કેદ પકડ્યો હતો. ત્યારે તેને નફૂલના ચૌહાણ બાલાપ્રસાદે છોડાવ્યો હતો. એ પછી કૃષ્ણરાજને પુત્ર જ્યસિંહ અને સેછરાજ થયા. આ છરાજના હાથે કિરાડની શાખા સ્થપાઈ હતી.૭૪ આ પછી આ શાખામાં ઉદયરાજ અને સોમેશ્વર થયા. સિદ્ધરાજના સમય દરમ્યાન એઓ અને સામંતપદે હતા. કુમારપાલના વિ. સં. ૧૨૧૮ (ઈ.સ. ૧૧૬૨)ના કિરાડુના લેખને આધારે જણાય છે કે ઉદ્યરાજ અને સોમેશ્વરે જેસલમેર અને જોધપુર પ્રાંતમાંથી તણુકેટ અને નવસર કિલ્લા જીત્યા હતા. ૧૧. રહાણ વંશ: આ વંશના ઉલ્લેખ ચૌલુક્યરાજવી મૂળરાજ ૧લાથી છેક ભીમદેવ રજા સુધીના અભિલેખમાં થયેલા છે. ચૌલુક્ય વંશ સાથે આ કુલના સબંધે લગભગ મૈત્રીપૂર્ણ હતા.૭૫ બીના સિરમાં થયેલા છે. જે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ગુજરાતના ચીલંક્યકાલીન અભિલેખે : એક અધ્યયન (૧) શાકભરીની શાખા : આ શાખાના ઉલ્લેખ કુમારપાલના લેખમાં આવે છે. કુમારપાલના લેખમાં તેમજ એ પછીના અનુકાલીન લેખોમાં કુમારપાલના નામની આગળ “શાકંભરી. ભૂપાલ” બિરુદ પ્રયોજાયેલું નજરે પડે છે.૭૬ આ પહેલાં આ વંશમાં થયેલ વિગ્રહરાજ ૨ જાએ મૂળરાજ ૧ લાને યુદ્ધમાં હરાવ્યું હતું. એ પછી આ શાખામાં દુર્લભરાજ ૨ જે, ગોવિંદરાજ ૨ જે, વાપતિરાજ ૨ જે, વીર્યરાજ, ચામુંડરાજ, સિંઘટ, દુર્લભરાજ ૩ જે, વીરસિંહ અને વિગ્રહરાજ ૩ જો ગાદીએ આવ્યા હતા.૭૭ એ પછી પૃથ્વીરાજ, અજ્યરાજ અને તેને પુત્ર અર્ણોરાજ સત્તા પર આવ્યા હતા. સિદ્ધરાજે અર્ણોરાજ વેરે પિતાની પુત્રી પરણાવી હતી અને અર્ણોરાજે માળવાના નરવર્મા સાથેના યુદ્ધમાં સિદ્ધરાજને મદદ કરી હતી.૭૮ આ પછી કુમારપાલે અર્ણોરાજને યુદ્ધમાં હરાવ્યો હતો. આથી અર્ણોરાજે તેની પુત્રી કુમારપાલ વેરે પરણાવી મૈત્રી સંબંધ બાંધ્યા હતા.૭૯ અર્ણોરાજ પછી વિગ્રહરાજ ૪, પૃથ્વીટ, સોમેશ્વર, પૃથ્વીરાજ ૭ જે વગેરે સત્તા પર આવ્યા હતા. (૨) નડુલની શાખા : ચૌહાણવંશની આ શાખાનો મૂળ પુરુષ લક્ષ્મણ હતું. આ લક્ષ્મણ શાકંભરીના વાપતિરાજને પુત્ર હતા. તેણે શાકંભરીથી આવી નડુલને કિલ્લે બંધાવ્યું અને નડુલને રાજધાની બનાવી હતી. લક્ષ્મણ પછી તેને પુત્ર શોભિત સત્તા પર આવ્યું હતું. એ પછી તેનો પુત્ર બલિરાજ આવ્યું. બલિરાજ પછી તેના કાકા વિગ્રહપાલને પુત્ર મહેન્દ્ર સત્તા પર આવ્યો હતે. ચૌલુક્ય રાજવી દુર્લભરાજે મહેન્દ્રને રંજાડ્યો હતો, ત્યારે રાષ્ટ્રકૂટ ધવલે મહેન્દ્રનું રક્ષણ કર્યું હતું. આ મહેન્દ્ર પિતાની બે પુત્રીઓનાં લગ્ન દુર્લભરાજ અને તેના નાના ભાઈ નાગરાજ સાથે કર્યા હતાં.૮૦ મહેન્દ્ર પછી તેને પુત્ર અશ્વપાલ એ પછી તેને પુત્ર અહિલ સત્તા પર આવ્યા. ભીમદેવ ૧ લે જ્યારે નફુલ પર ચડી આવ્યા હતા ત્યારે અહિલે તેને પાછા કાઢો હતે.૮૧ અહિલ પછી તેને કાકે અણહિલ સત્તા પર આવ્યો હતો. એ પછી તેને પુત્ર બાલાપ્રસાદ આવ્યું હતું. આ બાલાપ્રસાદે ભિન્નમાલના કૃષ્ણરાજને ભીમદેવ ૧ લા પાસેથી છોડાવ્યું હતું. Page #124 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ : સમકાલીન રાજ્ય ૧૨૭ બાલાપ્રસાદ પછી તેને ભાઈ જિંદુરાજ સત્તા પર આવ્યો હતો. એ પછી તેને યેષ્ઠ પુત્ર પૃથ્વીપાલ સત્તા પર આવ્યું. પૃથ્વીપાલના વખતે કર્ણદેવ ૧લાની સેનાએ આક્રમણ કર્યું ત્યારે પૃથ્વીપાલે એ હુમલો પાછો હઠા હતા.૮૨ પૃથ્વીપાલ પછી તેને ભાઈ જોજલ્લ સત્તા પર આવ્યું હતું. જેજલ્લ પછી તેને નાનાભાઈ આશારાજ આવ્યું હતું. આ આશારાજને બે પુત્રો હતા. કટુદેવ અને આહણુદેવ. આશારાજે પૃથ્વીપાલના પુત્ર એટલે કે તેને ભત્રીજો રતનપાલને નડુલની સત્તા આપી પોતે મારવાડના બાલીમાં જઈ પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું.૮૩ - : સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાલ દરમ્યાન વિ. સં. ૧૨૦૦ (ઈ. સ. ૧૧૪૪) ને લેખ બાલીમાંથી પ્રાપ્ત થયું છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે મહારાજાધિરાજ સિંહદેવના રાજ્યમાં સામત આશારાજે બહુસુણદેવીની પૂજા માટે દાન આપ્યું હતું.૮૪ આશારાજ પછી નડુલમાં રત્નપાલ અને પછી તેને પુત્ર રાયપાલ સત્તા પર આવ્યા હતા. પરંતુ ઈ. સ. ૧૧૪૪ દરમ્યાન આશારાજના પુત્ર કહે છેડક સમય દરમ્યાન નડુલની સત્તા લઈ લીધી હતી, પણ ઈ. સ. ૧૧૪૫ માં રાજ્યપાલે ફરી એ સત્તા હસ્તગત કરી હતી.૮૫ સિદ્ધરાજ જયસિંહના સમય દરમ્યાન રાજ્યપાલ અને કટુદેવને જયસિંહ સાથે સારા સંબંધ ન હતા. આથી સિદ્ધરાજના મૃત્યુ પછી કુમારપાલે વિ. સં. ૧૨૦૯-૧૨૧૦ (ઈ. સ. ૧૧૫૩–૧૧૫૪) દરમ્યાન આ બન્નેના પ્રદેશ લઈ લીધા અને ત્યાં વૈજ્જલદેવને દંડનાયક તરીકે મૂક્યો. આ જ સમય દરમ્યાન આશારાજના બીજા પુત્ર આહવે કુમારપાલને સૌરાષ્ટ્રના યુદ્ધમાં સાથ આપે. આથી કુમારપાલે તેને ઈ. સ. ૧૧૫૩–૧૧૫૪ દરમ્યાન કિરાડુ સહિત નડુલનું સામંતપદ પાછું આપ્યું. આહણદેવનો વિ. સં. ૧૨૦૯ (ઈ. સ. ૧૧૫૩) નો કિરાડુમાંથી શિલાલેખ પ્રાપ્ત થયો છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે શાકભરીના વિજેતા કુમારપાલના વિજયરાજ્યમાં સ્વામીની કૃપાથી એને કિરાડનું રાજ્ય પ્રાપ્ત થયું હતું. આ લેખ પ્રમાણે રાજા આહૂણદેવે પિતાના રાજ્યમાં પ્રત્યેક પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિવસોએ જીવહિંસાની મનાઈ કરી. આવ્હેણુદેવ પછી તેના પુત્ર કેલ્હણે કુમારપાલનું સામંતપદ ચાલુ રાખ્યું હતું. વિ. સં. ૧૨૨૮ (ઈ. સં. ૧૧૭૧) ને કેહણનો શિલાલેખ નફુલમાંથી પ્રાપ્ત થાય છે. જો કે આ લેખમાંથી વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ગુજરાત ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન し કેલ્હણે તેના ભાઈ કીર્તિ પાલની મદદથી ફરી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી, પરંતુ જ્યારે મુહમદ ધારીએ નહુલની લૂંટ કરી ત્યારે ચૌલુકયોના સૈન્યની મદદથી કાસદ પાસે મુહમદ ધારીને એણે હાર આપી હતી. કાતિપાલે ઈ. સ. ૧૧૭૮ પછી ગૃહિલ સામતસિંહને હરાવી મેવાડ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. * કેશુના મૃત્યુ પછી તેના પુત્ર જયંતસિહ સત્તા પર આવ્યો હતો. યંતસિંહના રાજ્યકાલ દરમ્યાન કુત્બુદ્દીને નડ્ડલ પર ચડાઈ કરી હતી.૮૬ ઉપરોક્ત માહિતીના આધારે આ શાખાની વંશાવળી આ પ્રમાણે મૂકી શકાય : ૧ લક્ષ્મણરાજ (શાક’ભરીના વાતિરાજ ૧ લાના પુત્ર) ૨ શોભિત I ૩ બલિરાજ ૯ પૃથ્વીપાલ ૧૨ રત્નપાલ ૧૩ રાયપાલ અશ્વપાલ અહીલ છ આલાપ્રસાદ ૧૬ કેલ્હેણુ ૧૭ જય સિદ્ધ ૧૦ જોજલ્લ ૧૪ કટુદેવ ગજસિંહ ૪ વિગ્રહપાલ ૫ મહેન્દ્ર ૬ અણુહિલ્લ ૮ જેન્દ્રરાજ (જિંદુરાજ) ૧૧ આશારાજ ૧૫ આણદેવ કીતિ પાલ Page #126 -------------------------------------------------------------------------- ________________ 1 * * * રાજકીય સ્થિતિ સમકાલીન રાજે ૧૦૯ (૩) જાલેરની શાખા - આ શાખાના સ્થાપક તરીકે કેલ્હણને ભાઈ કીતિપાલ હતો. એ પછી તેને પુત્ર સમરસિંહ ગાદીએ આવ્યું. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૬૩ (ઈ.સ. ૧૨૦૬) ના તામ્રપત્રના આધારે જણાય છે કે આ સમરસિંહે તેની પુત્રી લીલાદેવી ભીમદેવ ૨ જ વેરે પરણાવી હતી. ૭, સમરસિંહ પછી તેના પુત્ર માનવૃસિંહ અને ઉદ્યસિંહ સત્તા પર આવ્યા. ઉલ્યસિંહ પછી તેને પુત્ર ચાસિંગ, તે પછી સામંતસિંહ, કાન્હડદેવ અને તેને પુત્ર વીરમ સત્તા પર આવ્યા હતા. આ વીસ્મને મુસલમાને હરાવી તેના પ્રદેશને દિલ્હી સલ્તનત સાથે જોડી દીધો હતો.૯૯, ૧૨ ગોવાને કદબ વંશ આ વંશને મૂળ સ્થાપક મયૂર શર્મા હતે. સમુદ્રગુપ્તની ચડાઈ વખતે, દક્ષિણમાં પ્રસરેલી અવ્યવસ્થાને લાભ લઈ ગેવાની આસપાસને છેડે પ્રદેશ કબજે કરી બનવાસી (જિ. શિમેગા, મૈસૂર) ને રાજધાની બનાવી ત્યાં સત્તા આ વંશની સ્થપાઈ હતી.૮૮ આ વંશના પ્રથમ રાજવી તરીકે કટકાચાર્ય કિંવા ષષ્ઠ ૧ લા (ઈ. સ. ૯૬૬–૯૮૦)ને ગણવામાં આવ્યો છે. આ રાજવીનું શાસન પહેલાં કોંકણમાં હતું, પરંતુ પાછળથી તેણે ગાવામાં રાજધાની સ્થાપી હતી. વર્ષ ૧ લા પછી આ વંશમાં નાગવર્મા, ગૂહલ્લદેવ અને ષષ્ઠરાજ કે ષષ્ઠ ૨ જે થયા હતા. ગષ્ઠ. ૨ જે ઈ. સ. ૧૦૦૫ થી ૧૦૫૦ સુધી સત્તા પર રહ્યો. ષષ્ઠદેવ ૨ જાનું શક સં.. ૯૬૪ (ઈ. સ. ૧૦૪૨) નું એક તામ્રપત્ર ગણદેવીમાંથી પ્રાપ્ત થયું છે.” પષ્ટદેવ પછી જ્યકેશી ૧ લે સત્તા પર આવ્યે હતો. તેણે તેની પુત્રી મયણલ્લાનાં લગ્ન ચૌલુક્ય રાજવી કર્ણદેવ ૧ લા વેરે કર્યા હતાં, જેનાથી સિદ્ધરાજ જ્યસિંહને જન્મ થયો હતો. આ જયુકેશી ૧ લાએ લાટ પર પણ ચડાઈ કરી હતી.૯૨ તેના પછી તેને પુત્ર ગૂહલ્લદેવ ૩ જો, એ પછી તેને ના ભાઈ વિજ્યાયિ અને પછી તેને પુત્ર જયકેશી ર જે સત્તા પર આવ્યા હતા. ' '' Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખે એક અધ્યયન ૧. જેમ્સ બજેસ, “રીપેટ ઓન ધ એન્ટિવિટી ઓફ કાઠિયાવાડ એન્ડ * કચ્છ, પૃ. ૧૯૮ - ૨. “ગુ. રા. સાં. ઈ.”, ગ્રં ૪, પૃ. ૧૩૦. ૩. એજન, પૃ. ૧૩૧ ૪. એજન, ગ્રં. ૩, પૃ. ૧૪૬ પ દયાશ્રય”, પૃ. ૧૬૭ ૬. “ગુ. રા. સં. ઈ”, ગ્રં ૪, પૃ. ૧૩૭ ૭. જુઓ દેશાઈ શં, હ, “સૌરાષ્ટ્રનો ઈતિહાસ, પૃ. ૨૪૬ ૮. “પ્રબંધચિંતામણિ”, પૃ. ૬૫ ૯. પ્ર. નં. ૧૦૪ અ. આની ચર્ચા અન્યત્ર કરી છે. ૧૦. અ. નં. ૩૩ ૧૧. “પ્રભાવક–ચરિત', પૃ. ૧૯૪–૯૫ ૧૨. અ. નં. ૩૯, ૬૦, ૬૪, ૭૩૫, ૮૯ ૧૩. શેલત ભારતી, “નોલેજિકલ સિસ્ટમ્સ ઓફ ગુજરાત,” પૃ. ૩૩૦-૩૧ ૧૪. રાયજાદા, રાજેન્દ્રસિંહ, “કુમાર”, અં. ૬૧૭ (મે, ૧૯૭૫), પૃ. ૧૬૩ : ૧૫. આ સમગ્ર ચર્ચા હવે પછી એક અલગ પ્રકરણમાં કરી છે. ' ૧૬. અ. નં. ૬ અ. ૧૭. “એ. ઈ.", . ૨૬, પૃ. ૨૨૨, ૨૨૬ ૧૮. ડિસ્કળકર, ડી. બી., “ઈસ્ક્રિપ્શન્સ ઓફ કાઠિયાવાડ”, લે. ન. ૨ ૧૯. “ગુ. રા. સાં. ઈ.”, ગ્ર: ૪, પૃ. ૧૪૨ ૨૦. ડિસ્કળકર ડી. બી., ઉપયુક્ત, લે. નં. ૬ ૨૧. એજન, લે. નં. ૧૧ ૨૨. રાજશેખર, “પ્રબંધકેશ”, પૃ. ૧૨૬-૨૭ ૨૩. શાસ્ત્રી હરિશંકર તથા ત્રિવેદી પ્રભાશંકર, યત્કિંચિત', પૃ. ૫૧ ૨૪. અ. નં. ૯૯ ૨૫. દેશાઈ શં. હે, “પ્રભાસ અને સોમનાથ”, પૃ. ૨૨૯ ૨૬. આચાર્ય, ગિ. વ., “ગુ. એ. લે.”, ભા. ૭, પૃ. ૬૦ ૨૭. શાસ્ત્રી હરિશંકર અને ત્રિવેદી પ્રભાશંકર, “યત્કિંચિત', પૃ. ૨૧-૫૩ ૨૮. શાસ્ત્રી કે. કા, “સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરીઓ; માંગરોળ-સોરઠ” (૧૯૯૭) ૨૯. અ. નં. ૩૯ ૩૦. અ. નં. ૧૦૯ ૩૧. શાસ્ત્રી કે. કા. ઉપર્યુક્ત, પૃ. ૨૨ ૩૨. અ. નં. ૯૨* ૩૩. અ. નં. ૯૮ Page #128 -------------------------------------------------------------------------- ________________ રાજકીય સ્થિતિ: સમકાલીન રાજ્યા ૩૪. ડિસકળકર, ઉપર્યુક્ત, લે. ન. ૪ ૩૫. મજુમદાર એ. કે., ચૌલુકયઝ ઓફ ગુજરાત”, પૃ. ૨૮ ૩૬. પંડયા એ. વી., ન્યૂ ડાયનેસ્ટીઝ ઓફ મીડવલ ગુજરાત”, પૃ. ૫૩ ૩૭. અ. નં. ૧૮ ૩૮-૩૯. પડવા એ. વી., ઉપયુ ક્ત, પૃ. ૫૮ ૪૦. ગુ. રા. સાં. ઈ.”, ગ્ર'. ૪, પૃ. ૧૬૧ ૪૧–૪૩. પડવા એ. વી., ઉપયુક્ત, પૃ. ૫૮ ૪૪. મજુમદાર એ. કે., ઉપયુક્ત પૃ. ૧૪૮-૪૯ ૪૫. શાસ્ત્રી ૬. કે., “ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઋતિહાસ,” પૃ. ૪૩૪-૩૫ ૪૬. એજન, પૃ. ૪૩૫ અને પછીનાં પૃષ્ઠ; મજુમદાર એ. કે., ઉપયુક્ત, પૃ. ૧૪૯ અને પછીનાં પૃષ્ઠ. ૪૭. “કેટલોગ ઓફ ધી એમ એસ એસ ઇન ધ જૈન ભંડાર એટ પા”, નં. ૮૪ ( દેશીનામમાલા), પૃ. ૬૦ ૪૮. અ. ન. ૫૪, ૧૧૦, ૧૧૧ ૪૯. ગાંગુલી, “હિસ્ટરી ઓફ પરમાર ડાયનેસ્ટી”, પૃ. ૧૮–૧૯ ૫૦. આચાય, ન. આ., લેખસંચય”, પૃ. ૨ પર. અ. નં. ૧–૨ ૫૧. અ. ન` ૧ ૫૩. આચાય, ન. ., ૫૪. અલતેકર એ. એસ., ૧૧૧ ઉપયુક્ત, પૃ. ૨ ધ રાંષ્ટ્રકૂટઝ એન્ડ ધેર ટાઇમ્સ”, પૃ ૧૨૧ ૫૬. અ. નં. ૭ ૫૫. અ. ન. ૩ પછ. ગાંગુલી., ઉપર્યુક્ત, પૃ. ૧૯ ૫૮. . ગ... શાસ્ત્રીના મત પ્રમાણે સીયકના રાજકાલ દરમ્યાન માળવામાં ગુજરેશની સત્તા હતી અને તે ગુરેશ તે ગુજરૃર પ્રતીહાર વંશના હતા. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ શૌકિક (ચૌલ્મ્સિ) કુલની સત્તા હતી. એ કુલ પણ ચૌલુકયાની જેમ ભારદ્વાજ ગોત્ર અને માહેશ્વર સંપ્રદાય ધરાવતું હતું. આથી મુ ંજે હરાવેલ ગુરેશ તે મૂળરાજ નહિ, પણ બીજો કોઈ ગુજરેશ હાય.—જુએ હૈં. ગ શાસ્ત્રી., “ગુજરાતના પ્રાચીન ઇતિહાસ”, પૃ. ૨૭૬. પ૯. પંડયા, એ. વી., ઉપયુક્ત, પૃ. ૭ ૬૧. એજન, પૃ. ૪ ૬૨. શાસ્ત્રી હ. ગં., ‘ચદ્રાવતી નગરી’, “મુદ્ધિપ્રકાશ”, પુ. ૧૧૪, (ઈ. સ. ૧૯૬૭), ૬૦. આચાર્યાં, ન. આ., ઉપર્યુક્ત, પૃ. ૩ અક ૧, પૃ. ૨૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન ૬૩. અ. નં. ૧૧૦-૧૧ ૬૪. ઓઝા ગી. હી, “સોલંકીક ઇતિહાસ”, પૃ. ૧૭૧ ૬૫. શાસ્ત્રી દુ. કે., ઉપર્યુક્ત, પૃ. ૧૭૦–૧૭૧ ૬૬. એજન, પૃ. ૨૧૪ ૬૭. અ. નં. ૧૧–અ ૬૮. શાસ્ત્રી, હ. ગં, ‘ચંદ્રાવતી નગરી, ઉપર્યુક્ત છે. ૨૫ ૬૯. એજન, પૃ. ૨૬ ૭૦. ઓઝા, ગૌ, હી., ઉપર્યુકત, પૃ. ૧૭૬ ૭૧. અ. નં. ૧૧૦ ૭૨. શાસ્ત્રી, હ, ગં., “ચંદ્રાવતી નગરી', ઉપયુક્ત, પૃ. ૨૬ ૭૩. શાસ્ત્રી દુ. કે, ઉપર્યુક્ત, પૃ. પર૬ ૭૪. “ગુ. રા. સાં. ઈ”, ગ્રં. ૪, પૃ. ૧૭૬ ૭૫. એજન, પૃ. ૧૮૩ ૭૬. જુઓ ઉપર પ્રકરણ ૨માં કુમારપાલને લગતી સમીક્ષામાં. ૭૭. મજુમદાર, આર. સી. “સ્ટ્રગલ ફોર એમ્પાઅર', પૃ. ૮૧-૮૨ ૭૮. “ગુ. રા. સાં. ઈ”, ગ્રં. ૪, પૃ. ૧૭૮ ૭૯. શાસ્ત્રી, દુ. કે., ઉપયુક્ત, પૃ. ૩૩૯ ૮૦. “ગુ. રા. સાં. ઈ.”, ગ્રં. ૪, પૃ. ૧૮૧, પાદટીપ નં. ૨૦૬ ૮૧. મજુમદાર, આર. સી., ઉપયુક્ત, પૃ. ૮૬; રાય એચ. સી., “ડાયનેસ્ટીક હિસ્ટરી ઓફ નેધન ઈન્ડિયા”, વ. ૨, પૃ. ૧૧૦૩–૧૧૦૬ ૮૨. એજન, પૃ. ૧૧૦૮ ૮૩. મજુમદાર, આર. સી., ઉપયુક્ત, પૃ. ૮૬ - ૮૪. અ. નં. ૩૧ ૮૫. મજુમદાર, આર. સી., ઉપયુક્ત, પૃ. ૮૬ ૮૬. એજન, પૃ. ૮૭ ૮૭. અ. નં. ૯૧ ૮૮. મજુમદાર, આર. સી., ઉપયુક્ત, પૃ. ૮૭-૮૮ ૮૯. “ગુ. રા. સાં. ઈ., ગ્રં. ૪, પૃ. ૧૯૪ ૯૦. અ. નં. ૧૨ અ ૯૧. મોરેસ, જી. એમ, “ધ કદંબ કુલ”, પૃ. ૧૬૭–૬૮ ૯૨. શાસ્ત્રી, દુ. કે., ઉપયુક્ત, પૃ. ૨૪૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ રાજ્યતંત્ર આ પૂર્વે ચૌલુક્યકાલીન અભિલેખોને આધારે આ કાલના રાજવંશની રાજકીય પરિસ્થિતિનું અવલોકન કર્યું. એ પરથી સ્પષ્ટ થાય છે કે ચૌલુક્યોના: સમય દરમ્યાન ગુજરાતને વિસ્તાર વર્તમાન ગુજરાતની સીમાથી પણ વધું થયા હતે. આટલા મોટા રાજ્યની આબાદીને મુખ્ય આધાર સુયોજિત અને કાર્યક્ષમ રાજ્યતંત્ર પર નિર્ભર રહેતા. ચૌલુક્યોએ પિતાના રાજ્યતંત્રને આ માટે વિકાસ કર્યો હતો. તેમણે આ રાજ્યતંત્રને પ્રયોગ પોતાની સીધી હકૂમતવાળા પ્રદેશોમાં કર્યો હતો. અહીં અભિલેખેને આધારે રાજ્યતંત્ર વિશે મળતી માહિતીનું વિહંગાવલન પ્રસ્તુત છે. રાજ રાજા રાજ્યને સર્વોપરિ હતા. એ દરેક પ્રકારના હક ધરાવતે. ચીલુંછ્યુંરાજ્યની શરૂઆતમાં રાજા મહારાજાધિરાજ' બિરુદ ધારણ કરતે હતો. ૧ સમય જતાં એ “પરમભટ્ટારક” “મહારાજાધિરાજ” અને “પરમેશ્વર” એમ ત્રણેય બિરુદ ધરાવતો થયો. કેટલાક રાજાઓ એમનાં વિવિધ પરાક્રમોને આધારે વિશિષ્ટ બિરુદ પણ ધારણ કરતા; જેમકે કર્ણદેવ ૧ લાએ “ૌલેક્યમલ્લ, જ્યારે કુમારપાલે “અપરાજન” રાજનારાયણ”, “લક્ષ્મીસ્વયંવર”, “ઉમાપતિવરલબ્ધપૌઢપ્રતાપ”, “ઉમાપતિવરલબ્ધપ્રસાદ”, “પરમમાહેશ્વર”, “પરમભટ્ટારક” વગેરે, જ્યારે સિદ્ધરાજ જયસિંહે લેગડ”, “સિદ્ધચક્રવતી, “અવંતીનાથ”, અને “બર્બરકજિષ્ણુ”, જ્યારે ભીમદેવ ૨ જાએ “અભિનવ સિદ્ધરાજ', “બાલનારાયણવતાર અને સપ્તમચક્રવતી” અને સિંહ ર એ “એકાંગવીર”, “એકાંગવીરતિલક”, “અભિનવસિદ્ધરાજ જેવાં બિરુદ ધારણ કરેલાં છે. સામંતનાં બિરુદે સામંત રાજવીઓ “મંડલેશ્વર” કે “મહામંડલેશ્વર” તરીકે ઓળખાતા.. કયારેક એઓ માંડલિક” પણ કહેવાતા. ક્યારેક તેઓ “મહામાંડલિક” પણ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન કહેવાતા. મેરા સામંતે “મહારાજ” કહેવાતા હતા, જ્યારે ઠકરાતના માલિકે માટે “રાણક” (રાણે) બિરુદ પ્રજાતું. ચૌલુક્યોમાં પટરાણી માટે “મહારાજ્ઞી” બિરુદ હતું. “યુવરાજ” બિરુદનો સ્પષ્ટ ઉલ્લેખ અભિલેખોમાં થયેલે જણ નથી. મૂળરાજ ૧ લાના શાસનકાળ દરમ્યાન ચામુંડરાજે યુવરાજ તરીકે દાન આપ્યું હતું પરંતુ એને અભિલેખમાં યુવરાજ તરીકે નિર્દેશ થયેલ નથી. અલબત્ત, આબુના રાજા ધારાવર્ષના સમયમાં ધારાવર્ષને ના ભાઈ યુવરાજ તરીકે અધિકાર ધરાવતા હતા. અભિલેખેંમાં ક્યારેક “મહારાજપુત્ર” બિરુદને પણ નિર્દેશ થતો હતો. રાજાનાં કાર્યો - રાજાને મુખ્ય ધર્મ પ્રજા અને પ્રજાના જાનમાલનું રક્ષણ કરવાનું રહેતું. શત્રુઓ સામે યુદ્ધ કરી પ્રજાનું રક્ષણ કરવું એ રાજાની મુખ્ય ફરજ બની રહેતી. એ વહીવટની સુગમતા ખાતર નાના મોટા અધિકારીઓની નિમણૂક કરો અને તંત્ર ચલાવવા માટે આવશ્યક રાજકેશ ઊભો કરવા એ વિવિધ કરવેરા પણ લેત. દુષ્કાળ જેવી વિપત્તિને વખતે એ જમીન–મહેસૂલ પણ માફ કરતે હતિ. અન્યાયી વેરાઓને રદ પણ કરતે; જેમકે કુમારપાલે અપુત્રિકાધનને ત્યાગ કર્યો તેમજ સિદ્ધરાજે યાત્રાવેરે માફ કર્યો હતો. મંદિર, દેરાસરો તેમજ બ્રાહ્મણને રાજાઓ તરફથી નિભાવ માટે દાનરૂપે આર્થિક સહાય પણ મળતી. રાજા તરફથી અપાયેલ દાનનું શાસન રાજા પોતે ફરમાવતો. રાજ્યમાં આવેલાં છ મંદિરને ઉદ્ધાર કરે તથા નવા મંદિરનું નિર્માણ કરવું, પ્રજાને ઉપયોગી એવાં વાવ-કૂવા વગેરે જળાશ કરાવવાં વગેરે કાર્યો રાજા તેમજ રાજપરિવારના સભ્યો કરતા, ઉપરાંત કલા, સાહિત્ય તેમજ વેપાર-ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રાજ રાજ્યને વિકાસ કરવા તત્પર રહેતા હેવાની અભિલેખો પરથી પ્રતીતિ થાય છે. અધિકારીઓ રાજ્યમાં વહીવટની સુગમતા માટે જુદા જુદા વહીવટી વિભાગે હતા અને એમને માટે જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. આ સમયના લેખોમાં આમાંના કેટલાક અધિકારીઓને નિર્દેશ મળે છે. રાજ્યના વહીવટ માટે રાજ્યતંત્રને વિવિધ કારણો, અધિકારણે કે ખાતાઓમાં પણ વહેંચવામાં આવતું, વિવિધ પ્રકારના શાસનલેખોના સંગ્રહરૂપે લખેલા, Page #132 -------------------------------------------------------------------------- ________________ રાજ્યતંત્ર : ૧૧૫ લેખપદ્ધતિ–ગ્રંથમાં ઘણા નમૂના ચૌલુકકાલને લગતા અભિલેખોમાંથી આપવામાં આવેલા છે.૧૦ આ ગ્રંથમાં ૩૨ ખાતાં ગણવામાં આવેલાં છે, જેવાં કે, ૧. શ્રીકરણ એટલે આવકખાતું ૨. વ્યયકરણ એટલે ખર્ચખાતું ૩. ધર્માધિકરણ એટલે ન્યાયખાતું ૪. મંડપાધિકરણ એટલે માંડવી ખાતું ૫. વેલાકુલકરણ એટલે બંદરખાતું ૬. જલપથકરણ એટલે જલમાર્ગો અને માર્ગોનું ખાતું છે. ઘટિકાગ્રહકરણ એટલે શાળાના મકાનનું ખાતું ૮, ટંકશાલાકરણ એટલે ટંકશાળખાતું ૯. દ્રવ્યભાંડાગારકરણ એટલે વસ્તુભડારખાતું ૧૦. અંશુભાંડાગારકરણ એટલે વસ્ત્રભંડારનું ખાતું ૧૧. વારિગૃહકરણ અને એટલે રાજમહેલનું ખાતું ૧૨. દેવમકરણ | ૧૩. ગણિકાકરણ એટલે ગણિકાનું ખાતું ૧૪. હસ્તિશાલાકરણ એટલે હસ્તશાળાનું ખાતું ૧૫. અશ્વશાલાકરણ એટલે અશ્વશાળાનું ખાતું . ૧૬. કલભશાલાકરણ એટલે ઊટશાળાનું ખાતું ૧૭. શ્રેણિકરણ એટલે વેપારખાતું ૧૮. વ્યાપારકરણ એટલે રાજકીય ખાતું ૧૯. તત્રકરણ એટલે રાજકીય ખાતું ૨૦. કેષ્ઠાગારકરણ એટલે કોઠારખાતું ૨૧. ઉપક્રમકરણ એટલે અમાત્ય પરીક્ષાનું ખાતું . ૨૨. કર્મકરકરણ એટલે જાહેર બાંધકામનું ખાતું ૨૩. સ્થાનકરણ એટલે જાહેર બાંધકામખાતું ૨૪. દેવકરણ એટલે દેવસ્થાનનું ખાતું ૨૫. સંધિ(વિગ્રહ)કરણ એટલે વિદેશ ખાતું ૨૬. મહાક્ષપટલીકરણ એટલે દફ્તરનું ખાતુ ૨૭. મહાનસકરણ એટલે રસોડાખાતું ૨૮. જયનશાલાકરણ એટલે આયુધ ખાતું - ૨૯. સત્રાગારકરણ એટલે સદાવ્રત ખાતુ Page #133 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન ૩૦. અંતઃપુરકરણ ૩૧. સુવર્ણકરણ ૩૨. કેણિકા ઉપર દર્શાવેલ વિવિધ ખાતાઓ પૈકી ચૌલુકથકાલના અભિલેખોમાં શ્રીકરણ,૧૨ વ્યયકરણ, વ્યાપાર, ૧૪ દેવકરણ,૧૫, મંડપિકા ૧૬ મહાક્ષપટલ,૧૭ સંધિવિગ્રહ૧૮ અને શ્રેણીના ઉલ્લેખ મળે છે, આથી શક્ય છે કે “લેખપદ્ધતિમાં જણાવેલ મેટાભાગનાં ખાતાંઓ ચૌલુકાના રાજ્યને લગતાં હોય. ચીલુછ્યકાલીન અભિલેખમાં નીચે પ્રમાણેના અધિકારીઓના ઉલ્લેખ મળે છે : મહામાત્ય મહામાત્ય એ રાજયને વરિષ્ઠ અધિકારી હતે. પ્રત્યેક વહીવટી કાર્યમાં રાજા એને અભિપ્રાય પૂછતે. રાજ્યની મહામુદ્રા તેની પાસે રહેતી. એટલા માટે લેખોમાં તેને બીજાતિમતમુદ્રાધ્યાપારાન્જરિથતિ’ કહ્યો છે. આ શબ્દનો અર્થ “નાણાને વેપાર” કે “નાણુંવટીને ધંધે કરતા હતા” એ કર યોગ્ય નથી, પરંતુ લાલચંદ ગાંધીના મતે-“મહારાજા તરફથી મળેલી મંત્રિ–મુદ્રા (અધિકારાણા) દ્વારા રાજ્યકારભાર કરતા” એવો અર્થ ઉચિત, જણાય છે.૧૮ મહામાત્યના હાથ નીચે મંત્રીઓ અથવા સચિવો પણ હતા. મહામાત્યને “મહામંત્રી” અથવા “મહત્તમ” તરીકે પણ ઓળખવામાં આવતા. મંત્રી, પ્રધાન અને સચિવ – અધિકારીઓમાં મંત્રીઓ પ્રધાન અને સચિના વારંવાર નિર્દેશ થયેલા જણાય છે. જેમકે ભીમદેવ ૨ જાને સમયના વિ. સં. ૧૨૭૩ (ઈ. સ. ૧૨૧૭) ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે ચામુંડરાજન મહામંત્રી માધવ હતું તેમજ માધવનો વંશજ વલ કુમારપાલને સચિવ હતો. આબુના વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના લેખમાં વૃણિગ, મલ્લાદેવ, વસ્તુપાલ અને તેજપાલ સચિવ કે મંત્રી હોવાનો ઉલ્લેખ થયેલા છે. સિદ્ધરાજ સિંહને દાહોદના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે દધિપદ્રમંડલને વહીવટી મંત્રી સેનાપતિ કેશવ હ. આ પરથી જણાય છે કે “મંત્રી” અને “સચિવું શબ્દો ઘણું કરીને એક અર્થમાં વપરાતા હશે અને મહામાત્યને “મહામંત્રી પણ કહેતા હશે. Page #134 -------------------------------------------------------------------------- ________________ રાજ્યતંત્ર ૧૧૭ મહાક્ષપટલિક અને મહાસંધિવિગ્રહક - અભિલેખોમાં આ બે અધિકારીઓનો ઉલ્લેખ વારંવાર થયેલું જણાય છે. રાજશાસનના દૂતક તરીકે લગભગ મહાસંધિવિગ્રહકનો અને દાનશાસન લખનાર તરીકે મહાક્ષપટલિક કે અક્ષપટલકનો ઉલ્લેખ થયેલું છે. સંધિ અને વિગ્રહને લગતાં ખાતાંઓનો વડો “મહાસંધિવિગ્રહક' હતો. અન્ય રાજ્ય સાથેના રાજકીય સંબંધે સુધારવાનું કામ એનું રહેતું હતું. ભીમદેવ ૧ લાના સંધિવિગ્રહક તરીકે દામોદર હતો. એને લગતા વિવિધ પ્રસંગેનો પ્રબંધચિંતામણિમાં ઉલ્લેખ થયેલ છે.૨૨ સિદ્ધરાજ જયસિંહના દાહોદના શિલાલેખને આધારે જણાય છે કે ક્યારેક પ્રતીહાર પણ દૂતક તરીકેનું કામ કરતે. ભીમદેવ ૧ લાના. વિ. સં. ૧૦૮૭ના લેખને આધારે જણાય છે કે એને સંધિવિગ્રહક ચંડશ હતો. મહાક્ષપટલિકનું કાર્ય દાનશાસનનું લખાણ તૈયાર કરવાનું રહેતું. આ ખાતાના અધિકારી તરીકે મોટા ભાગે કાયસ્થની નિમણૂક કરવામાં આવતી હતી. આ અધિકારીનું નામ દાનપત્રોના લેખક તરીકે પણ અપાયું છે. તેથી તેને રાજ્યલેખાધિકારી’ પણ કહી શકાય. ગુજરાતી ભાષાનો પટેલ અને મરાઠી ભાષાને પાટિલ' શબ્દ આ “પટલિક ઉપરથી આવ્યો હશે એમ જણાય છે. ગામડામાં રાજ્યને પત્ર-વ્યવહાર કરનાર “પટલિકકહેવાતો હશે.૨૪ મહામુદ્રામાન્ય ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૬૫ (ઈ. સ. ૧૨૦૯)ના શિલાલેખમાં દાભૂનો મહામુદ્રામાત્ય તરીકે ઉલ્લેખ થયેલું છે, જ્યારે એના વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)ના તામ્રપત્રમાં જનદેવને સેરઠના “મહામુદ્રામાત્ય' તરીકે ઉલ્લેખ થયેલું છે. - આ અધિકારીનું મુખ્ય કાર્ય કદાચ પ્રજાનાં ખતપત્રોને સરકારી સંમતિ આપવામાં જુદી જુદી મહોરછાપ મારવા માટેનું પણ હશે. આ અધિકારીઓ પ્રાંત(મંડલ)નાં મુખ્ય મથક માં રહેતા હશે. અન્ય અધિકારીઓ | વિ. સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૫)નું અજયપાલના સમયનું દાનશાસન, દંડનાયક, દેશ–ઠક્કુર, અધિષ્ઠાનક, કરણપુરુષ, શય્યાપાલ, ભદ્રપુત્ર વગેરે રાજપુર તથા બ્રાહ્મણોને ફરમાવવામાં આવ્યું હતું. આમાં “દંડનાયક’ એટલે બેલાધ્યક્ષ –સેનાધ્યક્ષ થાય. અન્ય અધિકારીઓનું પણ અભિધાન થયું છે. દેશકકુકર Page #135 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયના એટલે દેશ મ`ડલના મુખ્ય ઠક્કુર, અધિષ્ઠાનક' એટલે વડા મથકના વહીવટી અધિકારી, ‘કરણપુરુષ’ એટલે સચિવાલયમાં કામ કરતા અધિકારી કે કારકુન ‘શયાપાલક’ એટલે રાજા કે મહામ ક્લેશ્વરના શય્યાગૃહના રક્ષક, ‘ભટ્ટપુત્ર’ એટલે ભટ(સૈનિક).. ૧૧૮ આમાં ભટ્ટને અથ ભર્તા' થાય, પણ અહીં સ્તુતિગાંયક ‘ભટ' અભિપ્રેત હાવાનું લાગે છે. આ દાનપત્રના અંતમાં ઉપરારિ નામના અધિકારીના ઉલ્લેખ થયા છે, કદાચ એનો અર્થ ઉપરિક થતા હશે.૨૮ બલાધિ’એ અધાધિકૃતૂનું ટૂંકું રૂપ છે.૨૯ વિ. સ. ૧૨૬૪ (ઈ. સ. ૧૨૦૮)ના ‘તામ્રપત્રમાં૩૦ “પૂજામાત”નો ઉલ્લેખ થયેલો છે. “પૂજામાત્ય” એટલે દેવકરણના અધિકારી, રાજા દૈવન (જોશી) અને મહાૌતિકની પણ નિમણૂક કરતા હતા.૩૧ કુમારપાલના વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ના શિલાલેખમાં ૨ અગનિગ્રહકના નિર્દેશ થયેલો છે. આ ‘અગનિગૃહક’ એટલે રાજાનો અગરક્ષક હતા. પ્રાદેશિક અધિકારીઓ ચૌલુકયકાલીન રાજ્યના મુખ્ય વહીવટી વિભાગ મ‘ડલ’ તરીકે ઓળખાતા હતા. મ`ડલના વડા અધિકારી મડલેશ્વર’ કે મહામડલેશ્વર’ તરીકે ઓળખાતા હતા. ઘણી વાર આ અધિકાર દંડનાયકને પણ આપવામાં આવતા હતા; જેમકે વયજલ્લદેવની ઘણી વાર મડલેશ્વર તરીકે એક મ`ડલમાંથી ખીજા મડલમાં બદલી થતી હતી.૩ કેટલીક વાર મડલેશ્વર કે દંડનાયક કોઈ નાના વહીવટી વિભાગ પર કે કોઈ અમુક ગામ પર અધિકાર ધરાવતા હતા. ૩૪ ઘણીવાર નવા જિતાયેલા મંડલમાં દંડનાયક કે સેનાપતિની નિમણૂક કરાતી. જેમકે ભીમદેવ ૧ લાએ ચદ્રાવતીમાં દંડનાયક તરીકે વિમલની નિમણૂક કરી હતી, જ્યારે સૌરાષ્ટ્રમાં દંડનાયક તરીકે સજ્જન તથા શાભનદેવની તથા ધિપત્રમાં સેનાપતિ તરીકે કેશવની નિમણૂક કરી હતી. ઘણા અભિલેખોમાં ‘મહાસાધનિક’ નામના અધિકારીના નિર્દેશ થયેલો જણાય છે. આ મહાસાધનિક' એટલે નગરની પોલીસના વડો હશે.૩૫ કેટલાક અભિલેખામાં દેશાધિકારી”નો પણ ઉલ્લેખ થયેલો જણાય છે. આ અધિકારી મડલના મુખ્ય મહેસૂલી અધિકારી હશે.૩૬ વિ. સ. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ના કુમારપાલના લેખમાં ‘નાયકના ઉલ્લેખ થયેલા છે.૩૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ રાજ્યત ત્રા ૧૧૯ રાજ્યની વહીવટી પદ્ધતિ :આ સમયના અભિલેખમાં વહીવટને લગતા કેટલાક ઉલ્લેખ આવે છે તેના આધારે ચૌલુક્યકાળ દરમ્યાન રાજ્યની વહીવટી પદ્ધતિને ખ્યાલ આવે છે. થામ-વહીવટ ? વહીવટનો સૌથી નાને એકમ ગામ હતો. દરેક ગામની ચારે બાજુ સીમાઓ નિર્ધારિત હતી. આ ગામોની સીમાઓ માટે ઝઘડાઓ ન થાય તે માટે કરારનામું એટલે કે “શીલપત્ર” કરવામાં આવતું હતું. - ગ્રામ-વહીવટને લગતા કેટલા હોદ્દેદારોના ઉલ્લેખ લેખોમાં પ્રાપ્ત થાય છે. એમાં તલાર, હિડીપક, પ્રતિસારક, ઠાકર, મહતક વગેરેના ઉલ્લેખ વિશેષ આવે છે. તલાર ઃ ચૌલુક્યકાલીન અભિલેખોમાં તેમજ લેખપદ્ધતિમાં ગામના અધિકારીઆના ઉલ્લેખ થયેલા જણાય છે. કુમારપાલના સમયના વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૫-૪૬)ના શિલાલેખમાં૩૮ તલા”ને ઉલ્લેખ થયેલું જણાય છે. હેમચંદ્રાચાર્યે તલારને અર્થ નગરરક્ષક આપે છે. ૪૦ નગર-તલારની માફક ગ્રામ– તલાર પણ હતા.૪૧ હિંદી૫ક : ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના શિલાલેખમાં ૪૨ હિડીપકનો ઉલ્લેખ થયેલું છે. એને અર્થ હિડીને એટલે કે ફરીને કર ઉઘરાવનાર અધિકારી હશે. પ્રતિસારક ઉપયુક્ત શિલાલેખમાંક પ્રતિસારકને ઉલ્લેખ પણ નજરે પડે છે. પ્રતિસારક એટલે કે એક સ્થાનેથી બીજે સ્થાને જવાની પરવાનગી દેશેત્તાર) મેળવવા માટે નાળિયામાં રોકી રાખેલાં વાહનેની જકાત લઈ આગળ જવા દેનાર અધિકારી અર્થાત જકાત અધિકારી.૪૪ - ઠકકુર : અભિલેખોમાં ઠફફરને નિર્દેશ થયેલે જણાય છે. “ઠકુર” એટલે વડે. એના બે ભેદ હતા : (૧) દેશઠફર૪૫ અને (૨) ગ્રામઠફફર૪૬. દેશઠફકર એટલે દેશનો વડો અને “પ્રામઠક્કર” એટલે ગ્રામપતિ હતા.૪૭ વલપિક : વોલાપિક એટલે વાટમાં સંભાળ રાખનાર વળાવિયે તેને ગુલાપિકા વળામણ) માટે મહેનતાણું પણ મળતું હતું.૪૮ મહંતક : મહતક’ એટલે મહેતે, કારકુન અથવા ગુમાસ્તા.૪૮ બૃહદ્વાજિક ઃ “બૃહદાજિક’ એટલે ઘોડેસવાર પિલીસ અધિકારી.પ૦ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન નિમક નિયમક એટલે પરવાનગીવાળી ચીજોને પસાર થવા દેનાર અધિકારી.૨૧ ગ્રામ-વહીવટમાં આ ઉપરાંત બલોધિકૃત, ખેતમંત્રી (મહેસૂલી અધિકાર) વગેરેના પણ નિર્દેશ થયેલા છે ચૌલુક્યકાલીન અભિલેખોમાં પંચકુલને નિર્દેશ થયેલ છે. પંચકુલ એટલે પાંચ અધિકારીઓથી બનેલું મંડલ. આ પંચકુલના સભ્યને “પંચકુલિક” એટલે કે પંચોળી કહેવામાં આવતું.પર આ પંચકુલની નિમણૂક રાજા દ્વારા થતી હતી.૫૩ આ પંચકુલને નિર્દેશ ખાસ કરી સૌરાષ્ટ્રમંડલના અભિલેખમાં સ્થાનિક વેચાણ તથા વહીવટના સંદર્ભમાં થયેલે છે.પ૪ સ્થાનિક વહીવટમાં પંચકુલને ઘણું પ્રકારની ફરજ બજાવવાની રહેતી. દા. ત. અપુત્રિકાધન જપ્ત કરવાને કાયદો હતા ત્યારે એ પંચકુલને સોંપવામાં આવતું. આ ઉપરાંત મહેસૂલ કે યાત્રાવેરે વસૂલ કરવાનું. બાંધકામની દેખરેખ રાખવાનું તેમજ જીવહિંસાની મનાઈને કાયદાનું પાલન કરવાનું કામ પંચકૂલનું રહેતું;૧પ જેમકે ભીમદેવ ૨ જાના સમયમાં વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)ના લેખમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવ ૨ જાના મહાપ્રતિહાર સેમરાજદેવે વામનસ્થલીમાં પંચકુલેની મંજૂરી લીધી હતી. વિહીવટી વિભાગે અને પેટા વિભાગે - ચૌલુક્યરાજ્યમાં તળગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મેવાડ. અને પશ્ચિમ માળવા વગેરેને સમાવેશ થયેલ હતું. આવડા મેટા વિશાળ રાજ્યમાં વહીવટ માટે ચક્કસ પ્રકારની વ્યવસ્થા કરેલી હોય એ સ્વાભાવિક છે. આ માટે રાજ્યને અનેક વહીવટી વિભાગ તથા પેટા વિભાગમાં વહેંચવામાં આવેલું હતું. અભિલેખોમાંથી આ અંગે કેટલીક સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થાય છે. (ક) દેશ ચૌલુક્યકાલીન અભિલેખેને આધારે જાણી શકાય છે કે આ કાલ દરમ્યાન વહીવટી એકમ તરીકે દેશને જૂજ પ્રમાણમાં ઉપયોગ થયેલ છે. જે બે લેખમાં એનો ઉલ્લેખ થયેલ છે તેમાં લાટ દેશને ઉલ્લેખ કર્ણદેવ ૧ લાના વિ. સં. ૧૧૩૧ (ઈ. સ. ૧૦૭૪)ના તામ્રપત્રમાં અને બીજો ભીમદેવ ૨ જાના વિ. સં. Page #138 -------------------------------------------------------------------------- ________________ રાજ્યતંત્ર ૧૨૧ ૧૨૭૫ (ઈ.સ. ૧૨૧૯)ના ભરાણુના શિલાલેખમાં “સુરાષ્ટ્રદેશ”ના સંદર્ભમાં છે. સામાન્ય રીતે “દેશને અર્થ “પ્રાંત” કરવામાં આવેલું છે. પણ અત્યાર સુધીમાં “દેશ” માટે કોઈ ચોક્કસ અથ થયેલું જોવા મળતા નથી.૫૭ (ખ) વિષય ચૌલુક્યકાલીન અભિલેખ દ્વારા “વિષય” વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. “વિષય” એ વહીવટી વિભાગ હતા, જે મંડલ કરતાં નાનું અને પથક કરતાં માટે હેવાનું જણાય છે. અભિલેખોમાં વદ્ધિ–વિષય,પ૮ નાગસારિકા–વિષય,૫૯ માલવા-કાન્યકુબજ-વિષય,૬૦ પાલિકા–વિષય વગેરેનો નિર્દેશ થયેલે નજરે પડે છે. (ગ) પથક આ વહીવટી એકમ વિષય કરતાં નાના એકમ સ્વરૂપને હતા. નાના વિભાગના ગ્રામ-સમૂહને પથક” તરીકે ઓળખવાને ચાલ હતે. અભિલેખે અને સાહિત્યમાં નીચે પ્રમાણેના પથકનો ઉલ્લેખ મળે છે : (૧) ગભૂતા–પથકર (૨) ગંભૂતા-૪૪ પથક (૨) ઊભલેડ–પથક૬૩ (૩) વિષય–પથક ૬૪ (૪) દધિ—પથક ૬૫ (૫) વારાહી–પથક૬૬ (૬) પૂણું–પથક૬૭ (૭) ડાહાર–પથક૬૮ (૮) તલભદ્રિકા–પથક૬૯ (૯) ભૂંગારિકા–પથક૭૦ (૧૦) ચાલીસા–પથક૭૧ (૧૧) અરિષ્ટા–પથક૭૨ (૧૨) વલય–પથક૭૩ (૧૩) સેડસર–પથક૭૪ (૧૪) લાઠિવદ્ર–પથક૭૫ (૧૫) બેટધરા–પથક૭૬ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ (૧૬) નવસારી–પથક૭૭ (૧૬) મ`ડલિકા-પથક૮ (ઘ) મ`ડલ ચૌલુકયકાલીન રાજ્યત ત્રમાં વહીવટના સૌથી મોટા એકમ “મડલ” હતા. મડલ એટલે જિલ્લા અથવા પ્રાંત. કૌટિલ્યના અર્થશાસ્ત્ર”માં આ શબ્દપ્રયોગ મળે છે; જોકે જૂના લેખામાં આ પ્રયાગ મળતો નથી.૭૯ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખ :: એક અધ્યયન ચૌલુકથ–રાજ્યની સ્થાપના મૂલરાજે સારસ્વત મડલમાં સૌ-પ્રથમ કરી હતી. મૂલરાજ ૧ લો સત્યપુરમ`ડલ પર પણ સત્તા ધરાવતો હતો. દુલભરાજ ભિલ્લમાલમડલ પર રાજ્ય કરતા હતા, જ્યારે કચ્છમ`ડલ પર ભીમદેવ ૧ લાની સત્તા હતી અને લાટમંડલ ઉપર કર્ણદેવની સત્તા હતી. સુરાષ્ટ્રમ`ડલ, અવ`તિમ`ડલ, દધિમ ડલ, ગોદ્રહકમ`ડલ, ભાઇલ્લસ્વામિ-મહાદ્વાદશકમ`ડલ વગેરે પર સિદ્ધરાજ જયસિંહની સત્તા હતી. ભીમદેવ ૨ જાના સમય દરમ્યાન મેવાડના ઉલ્લેખ મેદપાટ–મડલ તરીકે આવે છે. અજયપાલના લેખામાં ન`દાતટમ`ડલના નિર્દેશ થયેલા છે. મ`ડલ અને એના વિભાજન પરત્વે ચૌલુકકાલમાં એક નોંધપાત્ર ફેરફાર થયેલા જણાય છે. વહીવટી એકમ તરીકે મ`ડલનો પ્રયોગ ગુજરાતમાં ૯ મી સદીથી થયા અને ચૌલુકયકાલમાં એને વ્યાપક પ્રયોગ થવા લાગ્યો. બીજી બાજુ ચૌલુકયકાલ પહેલાં વહીવટી એકમ તરીકે વિષયનું પ્રાબલ્ય હતુ. ચૌલુકકાલમાં વિષયોનું સ્થાન વ્યાપકપણે પથકોએ લીધેલું જણાય છે. બાબત શરૂઆતમાં મૂલરાજના તેમજ ભીમદેવ ૧ લાના અભિલેખામાં પ્રયેાજાયેલા વહીવટી વિભાગેાને પછીના સમયમાં અભિલેખામાં પ્રયાજાયેલા વિભાગે સાથે સરખાવવાથી સ્પષ્ટ થાય છે. અહીં દૃષ્ટાંતરૂપે વિદ્ધ ગભૃતા અને નાગસારિકા વહીવટી વિભાગ જોઈ એ. આ વહીવટી વિભાગ (૧) વદ્ધિ વિષય (ર) વિદ્દ પથક (૩) ગભૂતાવિષય (૪) ગભૂતા પથક (૫) નાગસારિકાવિય (૬) નાગસારિકાપથક ઉલ્લેખ મૂલરાજ ૧ લાના લેખમાં૮૦ ભીમદેવ ૨ જાના લેખમાં૧ વિ. સ. ૧૦૪૩ મૂલરાજ ૧ લાના લેખમાં૮૨ વિ. સં. ૧૨૩૨ મૂલરાજ ૨ જાના લેખમાં ૩ વિ. સ. ૧૧૩૧ કર્ણદેવ ૧ લાના લેખમાં૮૪ વિ. સ. ૧૨૮૮ ભીમદેવ ૨ જાના દસ્તાવેજમાં ૫ વિ. સં. ૧૦૪૩ વિ. સં. ૧૨૯૫ અહીં આ ત્રણ વિષયો અને થકાનાં દૃષ્ટાંતનું નિરીક્ષણ કરતાં જણાય છે કે ચૌલુકયકાલના લેખમાં શરૂઆતમાં જૂની પદ્ધતિ મુજબ વિષયના વહીવટી Page #140 -------------------------------------------------------------------------- ________________ રાજ્યતંત્ર * * * ૧૨ ૩ વિભાગ ચાલુ રહ્યો હતો, પરંતુ વર્ગીકરણ કરવું વધુ સુગમ થવા વિષયવાળી પદ્ધતિ છોડી દેવાઈ અને વિષયોને પકવાર રૂપાંતરિત કરવામાં આવ્યા, આથી મંડલેનું વિભાજન પથકમાં થયેલું દૃષ્ટિગોચર થાય છે.૮૬ વિવિધ મંડલો અને એના પથક, વિષય અને ચામ આ કાલના શાસનકાલ દરમ્યાન લગભગ પંદર જેટલાં મંડલે હતાં. આ દરેક મંડલના ઉલ્લેખ આ સમયના ઉત્કીર્ણ લેખોમાં થયેલા નજરે પડે છે.. (૧) સારસ્વત મંડલ - આ ચૌલુક્ય રાજ્યનું “કેન્દ્રવતી” મંડલ હતું. આ મડલમાં સરસ્વતી નદીને કાંઠે આવેલું અણહિલપાટક પત્તન (અણહિલવાડ પાટણ) ચૌલુક્યોની રાજધાની હતું. ભૌગોલિક દૃષ્ટિએ સરસ્વતીતટના પ્રદેશને “સારસ્વતમંડલ” તરીકે ઓળખવામાં આવતા.૦૮ આ મંડલની શરૂઆતમાં એમાં વહિં વિષય અને ગંભૂતા. વિષય હતા ૮૯ એમ વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના મૂલરાજ ૧ લાના તામ્રપત્રમાંથી જણાય છે. આ તામ્રપત્રમાં સારસ્વતમંડલની અંદર મોઢેરકીય અર્ધાષ્ટમ નામની પેટા વિભાગને નિર્દેશ કરેલે છે. કદાચ શરૂઆતમાં આ વિભાગ ૭૫૦ ગામને હશે અને એનું મથક મોટેરક હશે, પણ સમય જતાં એમાં મેટેરકના સ્થાને ગંભૂતા, વદ્ધિ, વાલય, ધાણદા, વિષય, ડાહી, ચાલીસા વગેરે પથકે થયા; જે કે અભિલેખોમાં સ્પષ્ટતઃ આ બધા પથનો નિર્દેશ થયેલો નથી, પરંતુ ભૌગોલિક ઉલ્લેખોના આધારે આ બધા પથકે સારસ્વતમંડલમાં આવ્યા હશે એમ જણાવેલું છે, જે યોગ્ય જણાય છે. અલબત્ત, ૧૩ મી સદીમાં માત્ર પથકો જ હોવાનું જણાય છે. વદ્ધિ અને ગંભૂતા વિભાગ પણ આ પછી પથક તરીકે નજરે પડે છે.૯૩ આ કાલના અભિલેખમાં સૌથી વધારે ઉલ્લેખો આ બે પેટાવિભાગોનાં ગામના છે. ગભૂતાપથક : આ પથકનું મુખ્ય મથક ગંભૂતા મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલું ગાંભુ હતું. આ મથક-પુષ્પાવતી નદીના દક્ષિણના કિનારે વસેલું હતું. ગાંભુની દક્ષિણ-પશ્ચિમે મોઢેરા આવેલું હતું. આ પથકનાં ગામો ચાણસ્મા તાલુકામાં ખારી-પુષ્પાવતી–રૂપેણ એમ ત્રણે નદીના પ્રદેશમાં આવેલાં હતાં. આ પથકમાં ઉત્તરે આવેલા પાટણ તાલુકાના દક્ષિણ પૂર્વ ભાગને (જેમાં સંડેર આવેલું છે) પણ સમાવેશ થતો હશે૪ એમ માનવામાં આવેલું છે, પરંતુ આ ગામની વધુ શક્યતાઓ “વિષય-પથકમાં હોય તેમ લાગે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન વદ્ધિપથક : આ પથક ગભૂતાપથકની પશ્ચિમે તથા દક્ષિણ-પશ્ચિમે આવેલું હતું. ભૌગોલિક રીતે આ પ્રદેશ અત્યારે “વઢિયાર” તરીકે પ્રચલિત થયેલું છે. મંડલી એ આ પથકનું વડું મથક હતું. આ વડા મથકમાં મૂલરાજ ૧ લાએ મૂળેશ્વર નામનું શિવાલય બંધાવ્યું હતું. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું માંડલ એ વદ્ધિ પથકનું મંડલી હોવાનું નક્કી થયું છે. અત્યારનું વીરમગામ છે ત્યાં ઘૂસડી ગામ આવેલું હતું.૯પ વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૩૯-૪૦)ના ભીમદેવ ૨ જાના સમયના લેખના આધારે જાણવા મળે છે કે રાણું લવણપ્રસાદના પુત્ર રાણું વીરમે ત્યાં વીરમેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. આ ગામ વહિંપથકના દક્ષિણ ભાગે આવેલું હતું. આ ગામની દક્ષિણ-પશ્ચિમે આવેલું લીલાપુર ગામ ભીમદેવ ૨ જાની રાણી લીલાદેવીના નામથી વસ્યું હતું. વિ. સં. ૧૨૬ (ઈ. સ. ૧૨૦૭)ના તામ્રપત્રને આધારે જણાય છે કે આ ગામમાં ભીમેશ્વર અને લીલેશ્વરનાં મંદિરે હતાં. ચાણસ્મા તાલુકાના દક્ષિણ પશ્ચિમ ભાગમાં હાલ શંખલપુર આવેલું છે, આ શંખલપુર વદ્ધિ પથકમાં ઉત્તર ભાગમાં આવેલું ગણાય. રાણું લવણપ્રસાદે પિતાની માતા સલખણુદેવીના નામે સલખણપુર વસાવ્યું હતું. તે જ આ હાલનું શંખલપુર છે. વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૩–૪)ના તામ્રપત્રના આધારે અને વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧-૩૨)ના લેખના આધારે જણાય છે કે રાણું લવણપ્રસાદે લખણુપુરમાં માતાના નામથી સલખણેશ્વરનું મંદિર અને પિતાના નામથી આનલેશ્વરનું મંદિર કરાવ્યાં હતાં. શંખલપુરની નજીક બહુચરાજી ગામને બહિચર ગ્રામ” તરીકે ઉલ્લેખ વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૩-૨૪)ના તામ્રપત્રમાં ૧૦° થયેલે છે. વાલોયપથક ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧૩૨)ના તામ્રપત્રમાં આ પથકને નિર્દેશ થયેલ છે. આ પથક અણહિલવાડની ઉત્તરે આવેલ હતો. આ તામ્રપત્રમાં જણાવેલ પથકનું ગામ એ કદાચ મહેસાણા જિલ્લાના પાટણ તાલુકામાં વહે નદીના દક્ષિણ કાંઠે આવેલું બાલવા હશે. ૧૦૨ આ પથકમાં પાટણ તાલુકાની સાથે સાથે સિદ્ધપુર તાલુકાને ઉત્તરના ભાગને પણ સમાવેશ થતો હશે.૧૦૩ ધાણદાહારપથક : ભીમદેવ ૧ લાના વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૦૬૪)ના તામ્રપત્રમાં આ પથકને નિર્દેશ થયેલ છે.૧૦ ૪ આ પથક વાલીયપથકની પૂર્વે આવેલ હતો, જ્યારે સારસ્વત મંડલમાં ઉત્તર બાજુ આવેલું હતું. આ પથકનું મુખ્ય મથક ધાણદા હતું, જે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પૂર્વ ભાગમાં આવેલું અત્યારનું ધાણદા ગામ છે. હાલના પાલનપુર અને ડીસા તાલુકાના વિસ્તાર કદાચ આ પથકમાં સમાવિષ્ટ થતા હશે.૧૦૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ રાજયતંત્ર ૧૨૫ વિષયપથક : વિ. સં. ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૩)ના ત્રિભુવનપાલના તામ્રપત્રમાં આ પથકનો નિર્દેશ થયેલો છે. ધાણદાહાર પથકની દક્ષિણ દિશાએ આ પથક આવેલ હતો. આ પથકમાં આવેલાં ભાષર તેમજ એની નજીકના કેટલાંક ગામો સિદ્ધપુર તાલુકાના દક્ષિણ ભાગમાં હતાં.૧૦ વિ. સં. ૧૧૯૯ (ઈ. સ. ૧૧૪૩)ના કુમારપાલના લેખમાં જણુંવ્યા પ્રમાણે વિષય–પથકમાં આવેલું મૂણવદ ગામ પાટણ તાલુકાના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલું મથૂદ જણાય છે. એટલે વિષય પથક પાટણ તાલુકાની દક્ષિણ-પૂર્વ દિશામાં સિદ્ધપુર તાલુકાની દક્ષિણ દિશામાં અને વિસનગર તાલુકાની ઉત્તર દિશાએ આવેલો ગણાય. કર્ણદેવ ૧ લાના વિ. સં. ૧૧૪૮ (ઈ. સ. ૧૦૯૨)ના ૧૦૭ આનંદપુર-૧૨૬ વિભાગમાં સિદ્ધપુર અને પાટણ તાલુકાઓની દક્ષિણ દિશામાં આવેલાં ગામને સમાવેશ થતો હોવાથી આ વિભાગ આગળ જતાં “વિષય–પથક”માં ફેરવાયું હશે, તેથી સંભવ છે કે એનું મુખ્ય મથક આનંદપુર (વડનગર) હોય. દંડાહી પથક : વિ. સં. ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦)ના ભીમદેવ ૨ જાના તામ્રપત્રમાં તેમજ વિ. સં. ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૨)ના ત્રિભુવનપાલના તામ્રપત્રમાં આ પથકને ઉલ્લેખ થયેલું છે. આ પથક વિષય–પથકની દક્ષિણ દિશાએ આવેલે હતો. ભીમદેવ ૨ જાના તામ્રપત્રમાં ઉલિખિત કડાગ્રામ અને એની આજુબાજુના ગામ તથા મહેસાણા (મહિસાણા) ગામ અત્યારે વિસનગર તાલુકાની દક્ષિણ દિશાએ અને મહેસાણા તાલુકાની ઉત્તર દિશાએ આવેલાં હતાં,૧૦૮ જયારે ત્રિભુવનપાલના તામ્રપત્રમાં ઉલિખિત રાજપુરિગ્રામ અને એની આજુબાજુનાં ગામે કડી તાલુકાની ઉત્તરપૂર્વ દિશાએ આવેલાં હતાં. ચાલીસ–પથક : વિ. સં. ૧૨૮૩ (ઈ. સ. ૧૨૨૭)ના ભીમદેવ ર જાના લેખમાં આ પથકનો નિર્દેશ છે.૧૦૮ આ પથક દંડાહી–પથકની દક્ષિણ પૂર્વે દિશાએ આવેલ હતો. આ લેખમાં ઉલ્લેખિત વડસર તથા સ્થાતિજ ગામ કલેલ તાલુકાની દક્ષિણ–પૂર્વ દિશાએ આવેલાં હતાં. આ પથકનું મુખ્ય મથક ચાલીસા હતું તે કડી તાલુકાની ઉત્તર દિશાએ આવેલું ચલાસણ હોવાનું માનવામાં આવે છે.૧૧ ૦ આમ ઉપયુક્ત પથકોને આધારે સારસ્વત મંડલના વિસ્તારને ખ્યાલ આવે છે. આ મંડલમાં અત્યારના મહેસાણા જિલ્લાના મોટાભાગનો સમાવેશ થત હતો. આ ઉપરાંત આસપાસના જિલ્લાઓના નજીકના ભાગોને પણ સમાવેશ થત હતો. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન (૨) કરછમંડલ . ભીમદેવ ૧ લાના વિ. સં. ૧૦૮૭. (ઈ. સ. ૧૦૩૦)ના લેખમાં તેમજ વિ. સં. ' ૧૦૦૦ (ઈ. સ. ૧૦૩૪)ના લેખમાં આ મંડલને નિર્દેશ થયેલ છે. એના વિ. સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩૦)ને દાનપત્રમાં ધડહડિકા–૧૨ નામના પેટા વિભાગને ઉલ્લેખ છે. આ ધડહડિકા જાણવામાં આવ્યું નથી. સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)ના શિલાલેખમાં કચ્છમંડલને અને ભદ્રેશ્વર વેલાકુલ (બંદર)નો નિર્દેશ થયેલ છે. ભદ્રેશ્વર એ આજનું ગાંધીધામ પાસેનું પ્રસિદ્ધ જૈન તીર્થ ભદ્રેશ્વર છે. (૩) સુરાષ્ટ્રમંડલ * આ મંડલને ઉલ્લેખ માત્ર ત્રણ જ અભિલેખોમાં થયેલું છે. આ ત્રણ અભિલેખે પૈકી ભીમદેવ ર જાના વિ સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)ના તામ્રપત્રમાં એના મુખ્ય મથક તરીકે વામનસ્થલી (વંથળી)ને નિર્દેશ થયેલ છે. વિસલદેવના તેમજ કર્ણદેવ ૨ જાના લેખમાં પણ સુરાષ્ટ્રમંડલને કેવળ નિર્દેશ થયેલ છે. જોકે ભીમદેવ ર ાના વિ. સં. ૧૨૭૫ (ઈ. સ. ૧૨૧૯)ને ભરાણું (તા. જામનગર)ના શિલાલેખમાં “સૌરાષ્ટ્રદેશ” તરીકે ઉલ્લેખ થયેલું છે, બીજી બાજુ વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ના માંગરોળના શિલાલેખમાં મંગલપુર (માંગરોળ), રયાવાડ (ચોરવાડ), વલઈજ (બળેજ) અને વામનસ્થલી (વંથળી) તથા લાઠિદ્રા (લાઠોદરા) પથકને નિર્દેશ થયેલ છે. મૂલરાજ ૧ લાના રાજ્યકાળ દરમ્યાન ઘૂમલીમાં બાક્કલદેવ રાજ્ય કરતો હતો ત્યારે પૂર્વકાલનું અપરસુરાષ્ટ્રમંડલ “નવસુરાષ્ટ્રમંડલ” તરીકે ઓળખાતું થયું હતું, જ્યારે એની અંદર પ્રદેશ “જેટુક” દેશ તરીકે જાણીતું હતું. આ પ્રદેશમાં પૌરવેલાકુલ (પોરબંદર)ને પણ સમાવેશ થયો હતો. આ હકીક્ત બાષ્કલદેવના વિ. સં. ૧૦૪૫ (ઈ. સ. ૯૮૯) ધૂમલીના તામ્રપત્રમાંથી પ્રાપ્ત થાય છે. (૪) ખેટક મંડલ પ્રાકુ-ચૌલુક્યકાલમાં વિષયથી મોટો વિભાગ “મંડલ” કહેવા અને ખેટકમંડલને ત્યાં એ રીતે ઉલ્લેખ થતું જોવા મળે છે.૧૧૧ - ચૌલુક્યોનાં ઉપલબ્ધ તામ્રપત્રોમાં ક્યાંય ખેટક-મંડલને ઉલ્લેખ આવતું નથી; જોકે લેખપદ્ધતિમાં આપેલા વિ. સ. ૧૨૮૮ના ભીમદેવ ર જાના સમયના બે દસ્તાવેજોમાં “ખેટકધારમંડલને ઉલ્લેખ થયેલ છે.૧૧૨ બીજી બાજુ આ સમયના Page #144 -------------------------------------------------------------------------- ________________ રાજ્યત ત્ર ૧૨૭ પરમાર વંશના વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)ના તામ્રપત્રમાં ખેટકમડલ અને એની અંદર મેાહડ વાસકમ`ડલને સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવેલા છે.૧૧૩ વળી એ જ પરમાર વંશના વિ. સ. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧)ના તામ્રપત્રમાં ખેટકમ`ડલને બદલે મેાહડવાસકમંડલના નિર્દેશ થયેલા છે. ૧ ૧૪ ઉપર્યુક્ત ઉલ્લેખાતે તપાસતાં એમ જણાય છે કે પરમારોએ રાષ્ટ્રકૂટો પાસેથી જે પ્રદેશ પડાવી લીધે તેમાં ખેટકમાંડલના સમાવેશ થતા. આ ખેટકમ`ડલ પર પરમારાનું આધિપત્ય લાંબા સભ્ય સુધી એટલે કે ભાજદેવના સમય સુધી પ્રવતું હતુ. સિદ્ધરાજે ભાજને જીતી લીધા પછી ખેટકમ ડલનેા સમાવેશ ચૌલુકથ–રાજ્યમાં થયા હશે એમ લેખપદ્ધતિમાં “ખેટકાધારમડલ”ના પ્રયાગ પરથી જાણી શકાય છે. અહીં બીજી નોંધપાત્ર બાબત એ છે કે રાષ્ટ્રકૂટોના સમયમાં ખેટકમંડલ વહીવટી વિભાગ હતા અને ખેટક (ખેડા) એનું વડું મથક હતું. પરમારેાએ શરૂઆતમાં ખેટકમ`ડલના વિભાગ ચાલુ રાખ્યો અને કદાચ એનું વડું મથક એમણે ખેડા રાખ્યુ હોય. પરંતુ સ્વાભાવિક રીતે જ મેાડાસા પરમારાના શાસનની વધુ કેન્દ્રવતી હોઈ તે એને વિષયના દરજ્જો આપવામાં આવેલા. આ મેહંડવાસક વિષયને વિ. સ. ૧૦૬૭માં માહડવાસકમંડલમાં રૂપાંતરિત કયુ`' એટલે કે મેાડાસાને એનુ વડુ મથક બનાવ્યું, અને સ્વાભાવિક છે કે એટલા સમય સુધી ખેટકમ`ડલને વિસ્તાર મેાહડવાસકમ`ડલ તરીકે ઓળખાતા હોય. આ પરમારાની સત્તા સિદ્ધરાજના સમયમાં ચૌલુકયોએ લઈ લેતાં માહડવાસક–મંડલના સ્થાને પુનઃ ખેટકમ`ડલની રચના કરેલી હોય. ડો. સાંકળિયાએ ખેટકમ`ડલના વિસ્તાર સાબરમતીથી મહી નદી વચ્ચેને જણાવ્યા છે જે યથા જણાય છે.૧ ૧૫ (૫–૬) નાગસારિકા-મડલ અને લાટમ ડલ કણુ દેવ ૧ લાના વિ. સ’. ૧૧૩૧ (ઈ. સ. ૧૦૭૪)ના નવસારી–તામ્રપત્રમાં આ મડલને ઉલ્લેખ થયેલેા છે. આ વિષયનુ મુખ્ય મથક નવસારી (જિ. વલસાડ) હતુ . ઈ. સ. ૧૦૫૦-૫૧ નાં ત્રિલેચનપાલનાં તામ્રપત્રામાં લાટદેશના ધિલ્લીશ્વર કે લિલ્લીશ્વર મથક તેમજ એમાં આવેલા ૪ર ગામેાના સમૂહને તથા એરથાણુ–૯૦૦ ના ઉલ્લેખ આવે છે. એરથાણુ એ સુરત જિલ્લાના એલપાડ તાલુકાનું હાલનુ એરથાણુ હાવાનું માનવાંમાં આવે છે.૧૧૬ આ મંડલના વિસ્તાર દક્ષિણમાં નવસારીથી થાડે સુધી જ હશે. કારણ કે ચૌલુકચકાલ દરમ્યાન સચાન(સ ંજાણુ)મડલ ઉપર ગાવાના કદ અવંશની સત્તા Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ગુજરાતના ચૌલુક્યકાલિન અભિલેખે : એક અધ્યયન હતી.૧૧ ૭ ગેવાના કંદંબવંશના પષ્ટ ર જાના ઈ. સ. ૧૦૬રના લેખ પરથી જણાય છે કે પષ્ટ ૨ જાએ લાટમડલના સંચાનમાં મંડપિકા (માંડવી) કરાવી હતી.૧૧૮ (૭) સંગમખેટકમંડલ વિ. સં. ૧૧૦૩ (ઈ. સ. ૧૪૬)ના પરમાર ભોજના સમયના તામ્રપત્રમાં આ મંડલને નિર્દેશ થયેલ છે.૧૧૮ આ મંડલનું વડું મથક સંગમખેટક હતું. અત્યારે એ સંખેડા (જિ. વડોદરા) તરીકે ઓળખાય છે. (૮) નર્મદાતટ-મંડલ વિ. સં. ૧૨૩૧ (ઈ. સં. ૧૧૭૫)ના અજ્યપાલના લેખમાં આ મંડલને ઉલ્લેખ થયેલું છે.૧૨૦ આ લેખમાં પૂર્ણ—પથકને પણ ઉલ્લેખ કરે છે. પૂર્ણ— પથકનું મુખ્ય મથક પૂર્ણ હતું, જે હાલના અંકલેશ્વર તાલુકાનું પુનગામ કદાચ. હોઈ શકે. (૯) દધિપઢમંડલ સિદ્ધરાજ સિંહના વિ. સં. ૧૧૯૬ અથવા ૧૨૦૨ (ઈ. સ. ૧૧૩૯-૪૬) ના દાહોદ શિલાલેખમાં આ મંડલ જણાવાયું છે. આ મંડલનું મુખ્ય મથક દધિપ હતું, જે અત્યારનું દાહોદ (જિ. પંચમહાલ) હતું. દાહોદમાં ગેગનારાયણનું મંદિર આવેલું હતું. આ મંડલમાં ઊભલેડ મથકનું મુખ્ય મથક ઊભલેડ હતું. ઊભલેડ એ દાહોદ તાલુકામાં આવેલું અભલેડ છે. (૧૦) અવંતિ–મંડલ સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)ના ઉજૈન શિલાલેખમાં આ મંડલને નિર્દેશ થયેલ છે. આ મંડલનું મુખ્ય મથક કયું હતું તે સ્પષ્ટ જાણવા મળતું નથી, પણ સ્વાભાવિકપણે અવંતિ (ઉજજન) હેવાનું માની શકાય. (૧૧) ભાઇલસ્વામિ મહાદ્વાદશ મંડલ - અજયપાલના વિ. સં. ૧૧૨૯ (ઈ. સ. ૧૧૭૩)ના ઉદયપુરના શિલાલેખમાં આ મંડલને ઉલ્લેખ થયેલ છે. આ મંડલમાં ભંગારિકા ૬૪ પથકને પણ સમાવેશ થયેલ હતું. આ પરથી સ્પષ્ટ થાય છે કે ભાઈલ્લસ્વામિમંડલ ૧૨ નહિ, પરંતુ ૧૧ર થી પણ વધુ ગામના સમૂહનું હોવું જોઈએ. આ મંડલનું મુખ્ય મથક ભાઈલ્લસ્વામિ હતું. અત્યારે એ ભોપાલની ઉત્તરપૂર્વ દિશાએ બેટવા નદીની પૂર્વ બાજુએ આવેલું વિદિશા છે. આ મંડલ અવંતિ–મંડલની પૂર્વમાં, આવ્યું હતું. Page #146 -------------------------------------------------------------------------- ________________ રાત ૧૨૯ (૧૨) મેદપાટમડલ ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૬૩ (ઈ. સ. ૧૨૦૬–૭)ના તામ્રપત્રમાં આ મંડલને ઉલ્લેખ થયેલ છે. ૨૧ આ મંડલનું વડું મથક આઘાટ (આહાડ) હતું. આઘાટ અત્યારે ઉદેપુર પાસે આવેલું છે. (૧૩) ભિલમાલમંડલ - વિ. સ. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧)ના દુર્લભરાજના તંત્રપાલ ક્ષેમરાજના તામ્રપત્રમાં આ મંડલને નિર્દેશ થયેલ છે. આ મંડલનું મુખ્ય મથક ભિલ્લમાલ હતું. અત્યારે એ ભીનમાલ તરીકે ઓળખાય છે. ભીનમાલ એ રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આબુની ઉત્તર-પશ્ચિમે શિરેહીની પશ્ચિમે તથા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ઉત્તરે આવેલું છે. (૧૪) સત્યપુરમંડલ કુમારપાલના રતનપુરના શિલાલેખમાં આ મંડલને નિર્દેશ થયેલ છે. વિ. સં. ૧૦૫૧ (ઈ. સ. ૯૯૫)ના તામ્રપત્રના આધારે જણાય છે કે આ મંડલ ભિલ્લમાલમંડલની દક્ષિણ-પશ્ચિમે આવેલું હતું. આ મંડલનું મુખ્ય મથક જયપુર હતું. સત્યપુર એ અત્યારના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની ઉત્તરે આવેલા સાંચોર જિલ્લાનું સાર છે. કુમારપાલના શિલાલેખમાં ઉલિખિત રત્નપુર-૮૪ એ કઈ મંડલને પેટાવિભાગ હોય એમ જણાય છે. એનું મુખ્ય મથક રત્નપુર એ અત્યારનું રતનપુર છે. કુમારપાલના વિ. સં. ૧૨૦૦ (ઈ. સ. ૧૧૫૩)ના શિલાલેખમાં ઉલિખિત પલ્લિકા (પાલી), વિ. સં. ૧૨૧૦ (ઈ. સ. ૧૧૫૪)ના શિલાલેખમાં જણાવેલ ભાટુટ્ટપદ્ર (ભાટુંડા), વિ. સં. ૧૨૧૩ (ઈ. સ. ૧૧૫૬–૭)ના શિલાલેખમાં જણાવેલ નકૂલ (નાડોલ) અને વિ. સં. ૧૨૧૬ (ઈ. સ. ૧૧૬૦)ના શિલાલેખમાં જણાવેલ બાલડી (બાલી) એ ગામ જોધપુરની દક્ષિણ દિશા પાસે આવ્યાં હોવાથી આ બધાને નડડૂલ મંડલમાં સમાવેશ થતો હતે. આમ ચૌલુક્યકાલીન અભિલેખોને સર્વાગીણ અભ્યાસ કરતાં ઉપર્યુક્ત ૧૪ મંડલે વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. છે. આ પૈકીનાં કેટલાંક મંડલના સીમાવિસ્તારના સંદર્ભમાં ડૉ. સાંકળિયાએ નિર્ણય આપેલ છે તેનું કેષ્ઠ એઓના વંત માન સ્થળનિર્દેશ સાથે અત્રે પ્રસ્તુત છેઃ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મ અભિલેખામાં ઉલ્લિખિત મ`ડલા સારસ્વતમડલ ૧ ૨. 3. ૪. સત્યપુરમ`ડલ ખેટકમ લ લામ ડેલ ૫. નૅમ દોલાટ મ`ડલ ૬. ષિપદ્રમ`ડલ અને ગદ્રકમ ડલ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન સડલાના સ્થાન-નિષ્ણુ ય ડા. સાંકળિયાએ જણાવેલ સ્થાન મહેસાણા પ્રાંત, રાધનપુર પાલનપુર અને દહેગામ તાલુકા જોધપુર પ્રાંત અમદાવાદ જિલ્લા, ખેડા અને ભરૂચ જિલ્લાના ઉત્તર ભાગ ભરૂચ જિલ્લામાં દક્ષિણ અર્ધો ભાગ, સુરત જિલ્લા અને થાણા જિલ્લાના ઉત્તરના ભાગ ભાગ, ભરૂચ જિલ્લાના પશ્ચિમ નમ દાપ્રદેશના ભાગ, રાજપીપળા, સંખેડા તાલુકા લગભગ પંચમહાલ જિલ્લા સ‘ભવત : જમુના ભાગ અને * રક્ષામ તમાન સમયનાં સ્થાને મહેસાણા જિલ્લા, રાધનપુર તાલુકો (બનાસકાંઠા જિલ્લો), પાલનપુર તાલુકો (બનાસકાંઠા જિલ્લો), 'દહેગામ તાલુકા, અમદાવાદ જિલ્લાના કેટલાક ભાગ જોધપુર જિલ્લા (રાજસ્થાન રાજ્ય) અમદાવાદ જિલ્લા, ખેડા જિલ્લા, ભરૂચ જિલ્લાના ઉત્તરના ભાગ ભરૂચ જિલ્લાના દક્ષિણના અર્ધા ભાગ, સુરત જિલ્લા, વલસાડ જિલ્લા તથા થાણા જિલ્લાના ઉત્તરના ભાગ ભરૂચ જિલ્લાના પશ્ચિમના ભાગ, રાજપીપળા (ભરૂચ જિલ્લા, નાંદોદ તાલુકો) તથા સંખેડા તાલુકા (વડોદરા જિલ્લા) '' જમ્મુ પંચમહાલ જિલ્લા, (ભરૂચ જિલ્લા, જ તાલુકો), રતલામ જિંલ્લો (મધ્યપ્રદેશ) Page #148 -------------------------------------------------------------------------- ________________ રાજ્યતંત્ર ૭. માળવા અવંતી અને ભાઈલસ્વામી–૧૨ મંડલ માળવા(મધ્યપ્રદેશ)ને ઉજ્જન – રતલામ વચ્ચે પ્રદેશ • .. પાદટીપ ૧. જેમકે મૂલરાજ ૧લાના લેખમાં આમ જોવા મળે છે. - ૨. જેમકે કર્ણદેવ ૧લાના અને એ પછીના રાજાઓના લેખમાં આ બિરુદો નજરે પડે છે. ૩. આની ચર્ચા ઉપર પ્રકરણ ૨માં થઈ ગઈ છે. ૪. અ. નં. ૪૫ ૫. અ. નં. ૯૪, વિ.સં ૧૨૬૫ના ભીમદેવ ર જાના આબુના લેખમાં ધારાવર્ષને “માંડલિક” તરીકે ઉલ્લેખ થયેલ છે. ૬. અ. નં. ૯૨. વિ. સં. ૧૨૬૪ ના લેખમાં મહામાત્ય રાણક ચારિણદેવ કરણદિ સમસ્ત મુદ્રાવ્યાપાર કરતા હોવાનો ઉલ્લેખ છે. ૭. અ. નં ૯૧. વિ. સં. ૧૨૬૪ના ભીમદેવ ૨ જાના તામ્રપત્રમાં મહારાણી લીલાદેવીને ઉલ્લેખ થયો છે. ૮. અ. નં. ૭૩ ૯. “ગુ. રા. સાં. ઈ.”, ગ્રં. ૪, પૃ. ૨૨૪-૨૫, પાદટીપ –૮ ૧૦. આ ગ્રંથમાં ૭૦ જેટલા લેખોની મિતિઓ વિ. સં. ૧૨૮૮ ની. આપવામાં આવી છે, ૧૧. લેખપદ્ધતિ”, (સં. ગોન્ડાકર, જી. કે.), ગ્લસરી, પૃ. ૯૭; મજુમદાર એ. કે, “ચૌલુક્યઝ ઑફ ગુજરાત”, પૃ. ૨૨૨ ૧૨. અ. નં. ૩૦ ૧૩. દેસાઈ મે. દ., “જૈન સાહિત્યને સંક્ષિપ્ત -ઇતિહાસ, વીપન. ૨૩૩; - અ. નં. ૨૮ ૧૪.-૧૬. અ.નં ૭૦ ૧૭–૧૮. અ. નં ૯ ૧૯. ગાંધી,બ્લાલચંદભ, ઐતિહાસિક લેખસંગ્રહ”, પૃ. ૨૯૭ ૨૦. અ. નં. ૯૯ ૨૧-અ. નં. ૧૧૦ ૨૨. “પ્રબંધચિંતામણિ, પૃ. ૩૦–૩૪. ૨૩. અ. નં. ૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન ૨૪. મોદી રા. ચુ., રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ”, ભા. ૨, પૃ. ૯૩ ૨૫. અ. નં. ૯૪ ૨૬. અ. નં ૯૫ ૨૭. મજુમદાર એ. કે., ઉપયુક્ત, પૃ. ૨૨૯-૩૦ ૨૮. એજન, પૃ. ૨૩૧ ૨૯. લેખપદ્ધતિ”, પૃ. ૮ ૩૦–૩૧. અ. નં. ૯૨ ૧૩૨ ૩૨. અ. ન. ૩ ૩૩. ભીમદેવ ૨ જાના સમયમાં વયજલદેવની બીજા મ`ડલમાં બદલી થઈ હતી. જુએ અ. ન. ૧૭૬, ૧૭૯, ૧૮૨. ૩૪. મજુમદાર એ. કે., ઉપયુક્ત, પૃ. ૨૨૫ ૩૫. એજન, પૃ. ૨૨૮ ૩૬. એજન, પૃ. ૨૩૧ ૩૮. અ. ન. ૪૦; લેખપદ્ધતિ', પૃ. ૫૦-૫૧ ૩૭. અ. ન. ૩૯ ૩૯. હેમચદ્રાચાય, “દેશીનામમાલા”, પૃ. ૧૩ ૪૦. લેખપદ્ધતિ,” પૃ. ૮ ૪૧–૪૩. અ. નં. ૧૧૩ ૪૪. લેખપદ્ધતિ”, પૃ, ૧૨૪ ૪૬. મજુમદાર એ. કે., ઉપયુક્ત, ૨૩૬ ૪૭. “થાશ્રય”, સંગ ૩, શ્લો. ૩ ૪૮. લેખપદ્ધતિ”, પૃ. ૮ અને ૯૯ ૪૯-૫૧. એજન, પૃ. ૧૦૦ ૪૫. એન્જન, પૃ. ૮ પર. મજુમદાર એ. કે., ઉપયુક્ત પૃ. ૨૩૯ ૫૩. એજન, પૃ. ૨૪૧ ૫૪. એજન, પૃ. ૨૩૬; ગુ. રા. સાં. ઇ.”, ગ્રૂ. ૪, પૃ. ૨૧૩ ૫૫. મજુમદાર એ. કે. ઉપર્યુક્ત, પૃ. ૨૪૦ ૫૬. અ. ત'. ૯૫. પૃ. ૫૨૫ ૫૮. અ. નં. ૬, ૧ ૬૧. અ. નં. ૪૭ ૫૭. દિક્ષીત, વાય. આઇ., “એ સ્ટડી ઓફ ધ એડમિનિસ્ટ્રેટિવ ગેનિકેશન એન્ડ ઇટ્સ વિક`ગ ગુજરાત ફ્રેમ ધ બિગિનિંગ ઑફ ધ મૈત્રક પિરિયડ ટુ ધ એન્ડ ઑફ ધ ચૌલુકયન પિરિયડ”, મહાનિબધ, (અપ્રકટ) ૫૯. . . ૧૯ ૬૦. અ. નં. ૧ ૬૨. અ. નં. ૨૬, ૩૬, ૬, ૯૧, ૧૦૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ રાજ્યતંત્ર ૧૩૩ ૬૩. અ. નં. ૩૨ ૬૪. અ. ન. ૧૮૨ ૬૫. અ. નં. ૮૩, ૧૮૨ ૬૬. અ. નં. ૧૦૪, ૧૧૩, ૧૭૬, ૧છ૭ ૬૭. અ. નં. ૭૦ ૬૮. અ. નં. ૧૭ ૬૯. અ. નં. ૧૮ ૭૦. અ. નં. ૬૯ ૭૧. અ. નં. ૧૦૭ ૭૨. અ. નં. ૧૧૩ ૧૭૩. અ. નં. ૧૩૩ ૭. અ. નં ૧૧૩ ૭૫. અ. નં. ૧૯ ૭૬. “લેખપદ્ધતિ”, પૃ. ૫ ૭૭. એજન. પૃ. ૬૪ ૭૮. એજન, પૃ. ૨૫ 9. દીક્ષિત, વાઈ. આઈ., ઉપયુક્ત, પૃ. ૫૭ ૮૦. અ. નં. ૬ અ ૮૧. અ. નં. ૧૭૬ ૮૨. અ. નં. ૬ અને ૮૩. અ. નં. ૭૨ ૮૪. અ. નં. ૧૮ ૮૫. જુઓ “લેખપદ્ધતિ', પૃ. ૫૭. ૮૬. મજુમદાર, એ. કે., ઉપયુક્ત, પૃ. ૨૧૦ ૮૭. જુઓ નકશો-૧. ૮૮. જોશી, ઉમાશંકર, પુરાણમાં ગુજરાત,” પૃ. ૨૦૬ ૮૯. સાંકળિયા, એચ. ડી., “સ્ટડીઝ ઇન ધ હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ ગ્રોફી એન્ડ એથગ્રાફી ઑફ ગુજરાત” પૃ. ૩૫ ૯૦. અ. નં. ૬ ૯૧. “ગુ. રા. સાં. ઈ.,” ગ્રં. ૪, પૃ. ૨૧૪ ૯૨. સાંકળિયા, એચ. ડી., ઉપયુક્ત, પૃ. ૩૫ ૯૩. એજન, પૃ. ૩૪ ૯૪. એજન, પૃ. ૩૯ ૫. “ગુ. રા. સાં. ઇ.”, મૃ. ૪, પૃ. ૨૧૫ ૯૬. અ. નં. ૧૭૭ ૯૭. અ. નં. ૯૧ ૯૮–૨૯. અ. નં. ૧૦૪, ૧૩૩ ૧૦૦. અ. નં. ૧૦૪ ૧૦૧. અ. નં. ૧૩૩ ૧૨–૩. સાંકળિયા, એચ. ડી., ઉપયુક્ત, પૃ. ૪૦ ૧૦. અ. ન. ૧૮ ૧૦૫. સાંકળિયા, એચ. ડી. ઉપયુક્ત, પૃ. ૩૫ ૧૦૬. શાસ્ત્રી, હરિપ્રસાદ, “ડાહીપથકને સ્થળનિર્ણય”, વિદ્યાપીઠ, વર્ષ–૨, પૃ. ૮; સાંકળિયા, એચ.ડી., ઉપયુક્ત, પૃ. ૩૪ ૧૦૭. અ. નં. ૨૧ ૧૦૮. શાસ્ત્રી, હરિપ્રસાદ, ઉપયુક્ત, પૃ. ૭ થી ૧૯ ૧૦૯. અ. નં. ૧૦૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ " ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન _ . . . ૧૦, સાંકળિયા, હ. ધો., ઉપર્યુક્ત, પૃ. ૩૪ ૧૧૧. “ગુ. રા. સાં. ઇ.” ગ્રંથ : ૩, પૃ. ૧૮૨ ૧૨. લેખપતિ', પૃ. ૭, ૧૭ ૧૧૩. અ. ન. ૧. '' ૧૧૪. અ. નં. ૮: ૧૫. સાંકળિયા હ. ધી., ઉપયુક્ત, પૃ. ૩૩ ૧૧૬. “ગુ. રા. સાં. ઇ.”, ગ્રં. ૪, પૃ. ૨૧૮ ૧૧૭. શાસ્ત્રી, હગં, “સંજાણના સ્થાનિક ઈતિહાસ પર પડેલે પ્રકાશ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૧ મું સંમેલન, અહેવાલ, ૩૭૮-૨૮૩ ૧૧૮. અ. નં. ૧૨ આ ૧૧૯. અ. નં. ૧૩. ૨૦. અ. નં. ૭૦ ૧૨૧. અ. નં. ૯૦ Page #152 -------------------------------------------------------------------------- ________________ પ 0 માર્થિક સ્થિતિ (૧૫) પ્રાસ્તાવિક : ચૌલુકયોના આર્થિક સ્થિતિ વિશેતીઃ માહિતી. અભિલેખામાંથી ઘણી, આછી અને એછી ઉપલબ્ધ થાય છે, પર ંતુ સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે આ કાલ દરમ્યાન ગુજરાતના વેપારમાં વૃદ્ધિ થઈ હતી અને એ દ્વારા ગુજરાતની સમૃદ્ધિ ખૂબ ખૂબ વધી હોવાનું પ્રતીત થાય છે. જોકે ભરૂચ અને ખ‘ાતનાં બદરાનાં બહોળા વેપારતી ખ્યાતિ આ પહેલાંના સમયમાં, પણ, હતી, પરંતુ ચૌલુકયોના સમયમાં જળમાગે તથા સ્થળમાગે ગુજરાતમાં સાહસિક વેપારીઓએ વેપાર કરીને ગુજરાતમાં ધનની જાણે નદીઓ વહેવરાવી હતી. આ કાલ દરમ્યાન એક વિશિષ્ટ લક્ષણ પ્રથમ વાર નજરે પડે છે તે એ છે કે આ સમૂયના લોકોમાં વેપારી પૈસા મેળવવાની આવડત વધી હતી. પૈસાના આધારે વ્યવહારમાં ઘણાંખરાં ક્ષેત્રમાં રસ્તે કાઢવાની જે કુશળતા આવી તે હજુ આજે પણ ગુજરાતીઓમાં જોવા મળે છે. અભિલેખાના આધારે જે થાડી ધણી માહિતી પ્રાપ્ત થાય છે તેમાં મુખ્યત્વે ખેતી, વેપાર, વાણિજ્ય, વાહનવ્યવહાર, મહેસૂલ, સિક્કા, વ્યાજના દર, તેલમાપ વગેરેતે મુદ્દાસર અહી અવલોકીએ. (૨) ખેતી ચૌલુકયંકાલીન ગુજરાતી લોકોનું જીવન મુખ્યત્વે ખેતીપ્રધાન હતું. જમીનની માપણી એક હળથી, એ હળથી એસ હળથી ખેડી શકાય એ રીતે થતી હતી. દાનશાસનમાં એના માટે ‘હલ' કે ‘હવાહ' શબ્દ પ્રયાગ થયો છે. એક હલ કે હલવાહ એ ભૂમિમાપનો એકમ છે. હલવાહ એટલે એક હળથી ખેડાય તેટલી જમીન.૨ ભીમદેવ ૧લાના લેખમાંક રાજા ભીમદેવે મુડડક ગામમાં એક હળથી ખેડાય વેલી ' ભૂમિ દાનમાં આપ્યાનો ઉલ્લેખ થયેલો છે. અભિલેખામાં દાનમાં આપેલી જે જનીનના ઉલ્લેખા ય! છે તેમાં જમીનના ટુકડાઓ ૧, ૨, ૩, ૪, ૧૮ અને ૨૦ હલ કે હલવાહ માપના દર્શાવ્યા છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન શ્રી આર. એન. સાલેર જણાવે છે કે “મધ્ય ભારતમાં, ખાસ કરીને ઈ. સ. ૬ ઠ્ઠી સદીના પ્રારંભમાં “હલી” એ સંભવત : ભૂમિમાપન તરીકે વપરાતે એકમ હતા. અને “હર્ષચરિતમાને એક ઉલેખ આ બાબતને ટેકે આપે છે.* એમાં જણાવ્યા પ્રમાણે એક હજાર શેર (માપનાં) એવાં ગામોના દાનના ઉલ્લેખ છે. હર્ષવર્ધનના રાજ્ય પછી પણ આ પ્રથા કેટલેક સમય ચાલુ રહી હતી. શ્રી સાલેટર માને છે કે એક “શેર” એટલે એક હળની લંબાઈ જેટલી જમીનને ટુકડે. પરંતુ ડી. સી. સરકારના મત પ્રમાણે એક શેર =ચાર હલ. આમ છતાં શેર અથવા હલની લંબાઈ વિશે ચક્કસ અંદાજ નથી. સામાન્ય રીતે એક હલની લંબાઈ ૧૨ ફૂટ હોય છે. જમીનના ટુકડાની દરેક બાજુ જે ૧ હલ હોય તે જમીનનું માપ હાલની ભાષામાં ૧૨ ફૂટ x ૧૨ ફૂટ = ૧૪૪ સમરસ ફૂટ કહી શકાય. જો આમ હેય. તે ખરેખર આ ખૂબ જ નાને એકમ થાય અને એક હલવાહ જમીન દાનમાં આપી હોય તે બહુ ઓછી ગણાય. “ગણિતસાર” પ્રમાણે ૧ હલવાહ = ૩૧૨૦ હસ્ત એટલે કે ૪૬૮૦ ફૂટ, પરંતુ આ માપ જમીનના માપમાં લઈએ તે ૧ હલવાહ=૨૧૯૦૨૪૦૦ ચે. ફૂટ થાય, એટલે કે આશરે ૮૫૫ વીઘા થાય, પરંતુ આ બહુ મોટું માપ થાય. આમ છતાં એ સત્ય છે કે વ્યક્તિગત જે ભૂમિ દાનમાં આપી છે તે વધુમાં વધુ ૨૦ હલવાહ માપની છે. આથી “હલ' શબ્દનો અર્થ હલની લંબાઈના અર્થમાં ન લેતાં વાસ્તવમાં એમ જણાય છે કે “હલ” એ હલવાહ શબ્દનું સંક્ષિપ્તરૂપ હોવું જોઈએ, કે જે ખેતરમાં હલ ચલાવવાના કાર્યનું સૂચન કરે છે, આથી જમીનના એક ટુકડાને એક હલથી ઓળખાવાય છે. લેખપદ્ધતિના સંપાદક વી. વી. મિરાશી અને ડી. સી. સરકારે આ અથ દર્શાવ્યું છે,૮ પરંતુ આમ છતાં એ સ્પષ્ટ નથી કે એક હલવાહમાં કેટલી ભૂમિના વિસ્તારને સમાવેશ થઈ શકે. ડી. સી. સરકાર નેંધે છે કે એને વિસ્તાર ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા આંકવામાં આવે છે. જેમકે રાજસ્થાનમાં એક હલવાહ બરાબર ૫૦ વીઘા (લગભગ ૨૯.૪૧ એકર)૧૦ ગણાય છે. વી. વી. મિરાશી એ ૫ એકર હોવાનું ગણે છે.૧૧ પરંતુ દુર્ભાગ્યે આ વિદ્વાનોએ એમના આ કથન માટે કઈ ખાસ આધાર ટાંક્યા નથી. | ગુજરાતમાં હાલમાં આ એકમ પ્રચલિત નથી. આ કાળ દરમ્યાન ભૂતકાળના પરિચિત ઉલ્લેખ દ્વારા આપણે એના વિસ્તારના અનુમાન વિશે એધાણી કરી શકીએ એમ છે. સૂણકના વિ. સં. ૧૧૪૮ના દાનપત્રમાં ૪ હલવાહ ભૂમિ= ૧૨ પાઈલાં તરીકે રજૂ કરી છે. પાછલાં એટલે વાવવાના દાણ. ૧ પાઈલા =૪ શેર, આથી Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ આર્થિક સ્થિતિ ૧ હલ ભૂમિમાં ૧૨ શેર જેટલા દાણું વાવી શકાય. સ્વાભાવિક રીતે ભૂમિને વિસ્તાર દાણુના પ્રકાર કે જમીનની જાતને આધારે બદલાતે હેય છે. એમ કહેવાય છે કે, હલવાહ નામના માપનું એકમ મધ્યપ્રદેશના કેટલાંક ભાગમાં પ્રચલિત છે અને ત્યાં તે વિધાના જેટલું ગણાય છે. ૧૨ સંભવત : આ ગુજરાતમાં પણ લાગુ પડે. જી. ડબલ્યુ. ટ્રાઈલ નોંધે છે કે, બીજી ગણતરી એ રીતે થઈ શકે છે, હલવાહ એટલે બે બળદની જેડી વડે ખેડી શકાય તેટલી ભૂમિ.૧૩ સૌરાષ્ટ્રમાં “હલ” કે “હલવાહને સ્થાને “સાંતી શબ્દ પ્રયોજાશ છે ? સાંતીની, ૨ સાંતીની વગેરે. ‘બળદની જોડી એક હળથી જેટલી ખેતી કરી શકે તેટલી જમીન માં અને સામાન્ય અર્થ છે. વિ. સં. ૧૧૦૩ ના માળવાના પરમાર ભોજના દાનશાસનમાં ૪ ભેજરાજના ખંડિયા રાજા સુરાદિત્યના પુત્ર શ્રી જશરાજે ઘટાપલ્લી ગામમાં ઘટેશ્વર મહાદેવના ઉપયોગ માટે વિલહજ ગામ અને શતભૂમિ (૧૦૦ એકર જમીન) દાનમાં અપાયાનો ઉલ્લેખ થયેલે છે. ભીમદેવ ૧લાના વિ. સં. ૧૨૦ ના શિલાલેખમાં૧૫ ભીમદેવ ૧લાએ લુણાવાડા ગામની ૩ હલ જમીન મોઢ બ્રાહ્મણને દાનમાં આપી હતી એને નિર્દેશ થયેલ છે. વિ. સં. ૧૨૧૬ ના કુમારપાલના લેખમાં ૬ નફૂલના દંડનાયક વયજલદેવે એ વાલરી ગામમાં બહસુણાદેવીની પૂજા માટે ગામની ભૂમિમાંથી એક હલ જેટલી જમીન અને વાડી દાનમાં આપી હોવાનો ઉલ્લેખ થયેલું છે. એ પરથી ૧૨ શેર બીજ વાવી શકાય એટલી જમીન દાનમાં આપી હશે. મૂલરાજ ર જાના વિ. સં. ૧૨૩૨ ના લેખમાં૧૭ નાગર બ્રાહ્મણ ધૂડના પુત્ર પ્રભાકરને બ્રાહ્મડવાડા ગામની બે હલવાહ જમીન દાનમાં આપી હતી તે ઉલ્લેખ થયેલે છે. આના પરથી ૨૪ શેર બીજ વાવી શકાય એટલી જમીન આપ્યાનું કહી શકાય. વિ. સં. ૧રપ૬ ના ભીમદેવ ર ાના લેખમાં ૧૮ આસધરને કડાગામની ચાર હલવાહ જમીન દાનમાં આપ્યાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, એટલે કે ઉપર પ્રમાણે જોતાં આમાં ૧૨ પાઈલા બીજ તરીકે વપરાય અને એ પરથી અહી ૧ હલવાહ ભૂમિમાં ૩ પાછલા એટલે કે ૧૨ શેર અનાજ વવાય એવો સામાન્ય હિસાબ મૂકી શકાય. એ પરથી ૪૮ શેર બીજ વવાય એટલી ભૂમિનું દાન કર્યાનું કહી શકાય. વિ. સં. ૧૨૯૫ ના ભીમદેવ ર જાના લેખમાં લૂણપસાકના પુત્ર રાણું વિરમે ઘૂસડીમાં બાંધેલા વિરમેશ્વર અને સૂમલેશ્વર મંદિરમાં પૂજાથે બે હલવાહ ભૂમિને એક બગીચે દાનમાં આપ્યાને ઉલ્લેખ થયેલ છે. આ પરથી ૨૪ શેર બીજ વાય એટલું ભૂમિદાન થયાનું ગણાય. --- Page #155 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યન ખેતરાને ખેડવા માટે ખેડૂતાની નિમણૂક પણ કરવામાં આવતી હતી. વિ. સં. ૧૨૬૪ના દાનપત્રમાં આ પ્રકારનો ઉલ્લેખ થયેલે છે.૨૦ ૧૩૮ ખેતીના મુખ્ય પાકોમાં મગ, તુવેર, અડદ, ઘઉં, ડાંગર અને જુવાર આ ધાન્યોના ઉલ્લેખ મળે છે. વળી નાર ંગી, લીંબુ, કેળ, કોઠાં, કરમદા, ચાાળા, પીલુ, કેરી, સીતાફળ, બિજોરાં, ખજૂર, શેરડી, બ્રુસ વગેરે ઉગાડવામાં આવતાં હતાં. બેશક, આ પ્રકારની માહિતી અભિલેખામાંથી પ્રાપ્ત થાય છે.૨૧ આ બધા ખેતીના પાક માટે તેમજ ખેતી માટે કૂવા તથા એ સાથેના હવાડાના નિભાવ માટે દાન આપ્યાનો ઉલ્લેખ વિ. સં. ૧૨૬૬ ના લેખમાં થયેલા છે.૨૨ આ પરથી ત્યાં કોસથી કદાચ સિંચાઈ પણ થતી હોવાનું કહી શકાય. (૩) વેપાર વણજ, અને મહેસૂલ-પદ્ધતિ : ચૌલુકયકાલના વેપાર–વાણિજ્ય અને મહેસૂલ અંગેની માહિતી અભિલેખામાંથી નહિવત્ મળે છે. જો કે કરવેરાઓ અને લાગાઓના ઉલ્લેખ મળે છે એ પરથી વેપાર-વણજ અંગે કેટલાક અંદાજ મેળવી શકાય છે. આ કાલ દરમ્યાન અનાજની ઊપજ ઉપર તેમજ વિવિધ ઉદ્યોગ-ધંધા પર જુદી જુદી જાતના કર અને લાગા લેવામાં આવતા. વિ. સં. ૧૦૫૩ (ઇ. સ. ૯૯૭)ના હસ્તિક`ડીના ધવલના બીજાપુરના લેખમાં કેટલાક કરવેરા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે,૨૩ જેવી કે (૧) ૨૦ પાઠ દીઠ ૧ રૂપક (૨) દરેક ગાડી દીઠ ૧ રૂપક (ગામમાંથી અથવા ગામની આગળથી પસાર થાય. એ વખતે) (૩) તેલની ઘાણીમાં એક ઘા દીઠ ૧ કપ (કઈ એટલે તાંબાના સિક્કો) (૪) ભટ્ટ લોકોએ ૧૩ પાનનાં ચેાલિકા (ચોલ્લિકા એટલે પાનનાં બીડાં) (૫) વ્રત (જુગાર) રમનારાઓએ ૧ પેલ્લક (૬) દરેક અરઘટ્ટ (રેટવાળા વા) ઘઉં અને જવને ૧ આઢક (ચાર શેર) (૭) પેડ્ડા—દીઠ પ પળા (૮) દરેક ભાર (૨૦૦૦ પલ) દીઢ ૧ વિશેષક (૯) રૂ, કેસર, ગૂદ, ઊન વગેરેના દરેક ભાર દીઠ ૧૦ લ (૧૦) રાળ વગેરે માટે ૧ દ્રોણ દીઠ ૧ માણુક. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ - આ કાળ દરમ્યાન ધર્મસ્થાન માટે પણ કરવેશ–લા લેવામાં આવતા હતા આ વખતમાં ધમwામ માટે લેકે પશે કેવી જાતને કર સજ્ય તરફથી નખાતા હશે એનું દષ્ટાફ વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬) ના કુમારપાલમાં માંગરોળના શિલાલેખમાંથી મળે છે.૨૪ (૧) મદિન (માંડવી) ઉપર રોજ 1 કોષપણુ (ખુશ્કી જકાતની ઊપજ) (૨) લારી પર ૧ કાષપણ (૩) યિાની છાઠ દીઠ ૧ કર્યા પણ તે (ક) દાણ- ભલ્લા ગાડા દીઠ ૪ કાર્લાપણ (૫) ગધેડાની છાટ (છાલકા) દીઠ છો કાર્લાપણ (૬) પાન ભરેલા દરેક ઊંટ દીઠ રા કર્યા પણ (૭) પાનના વેપારીઓ માટે પ્રત્યેક વેપારી દીઠ પાનનાં બીડહરાં ! (૮) પાન ભરેલી ગાડી દીઠ ૧ ક્રમ (૯) ખેતર દીઠ (સારુ, પાકે તે) ૧કાર્લાપણ (૧૦) અગર (મીઠું પાકવાની જગાએ એના કરેલા ઢગલામાં ખૂટી તથા ખરાળી અને હાસા) પર ૧ કાપણું આ લાગો માંગળ સ્વાડ તથા બળેજ ગામ ઉપર નખાયા હતા.. વળી એ લેખ પરથી જણાય છે કે લાઠેદરા પંથકમાં રાહદારીઓ માટેની જકાતની માંડવીમાંથી રજને ૧ રૂપક મંદિરને મળે એ માટે ગૃહિલ રાજા મૂલુકે આદેશ કર્યો હતે. ચૌલુક્યકાલમાં સરોવરના નિભાવ અથે રાજ્ય તરફથી ભાગ, ભગ, કર અને સુવર્ણ લેવામાં આવતાં હતાં. વિ. સં. ૧૧૪૮ (ઈ.સ. ૧૯૨)ના કર્ણદેવ ૧ લાના મૂણકના તામ્રપત્રમાં આ પ્રકારનો નિર્દેશ થયેલ છે.૨૫ આ લેખમાં જણાવ્યા પ્રમાણે ૧૨ પાછલાં (એકલે ૪૮ શેર) બીજ તરીકે લેતી જ હલ જમીન સરોવરના નિભાવ માટે દાનમાં આપી અને એના નિભાવ અર્થે ભાગ, ભગ, કરે અને સુવર્ણ લેવામાં આવતાં હતાં. આમ, ભાગ, ભોગ, કર અને સુવર્ણની વધુ વિગતોની ચર્ચા આ પહેલાં રાજ્યતંત્રના પ્રકારમાં કરેલી છે. વિ. સં. ૧૬૪ (ઈ. સ. ૨૦૮)ના ભીમદેવ ૨ જના સમય દરમ્યાન જગમલ મહેરના રિમાણું અભિલેખમાંથી જાણવા મળે છે કે તળપદની (રાજ્યને ભાડુ આપતી) જમીન પરનું મહેસૂલ પ્રતિદિન ૧૧ રૂપક પ્રમાણે આપવાનું હતું. આ ઉપરાંત જગમલના શ્રેય અથે રિમાણના શ્રેષ્ઠી વલહણ અને સમસ્ત મહાજને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન , પ્રતિવર્ષ દરેક દુકાન માટે એક રૂપક આપવાનું કર્યું હતું. આ ઉપરાંત રિમાણમાં દરેક વેપારીએ દેને પ્રતિ વર્ષ ૧ કન્મ આપવાને હતે. વળી તળાજા અને બીજા સ્થાનમાં દરેક દુકાને પ્રતિ વર્ષ ૧ કમ્મ આપવાને હતે. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૧૨૩) ના કડીના તામ્રપત્રમાં જણાવ્યા પ્રમાણે સેલંકી રાણું લૂણપસાકે જણાવ્યા પ્રમાણે સલખણુપુરમાં બાંધેલા આનલેશ્વર અને સલખણેશ્વર મંદિરના પૂજા–ખર્ચ અને બ્રહ્મભજનના અથે વિવિધ લાગા બાંધી આપ્યા હતા. આ લેખ થોડે તૂટક હોવાથી લાગા વિશેની સ્પષ્ટ માહિતી જાણવા મળતી નથી, પણ કેટલીક માહિતી આ પ્રમાણે મળે છે : ધૂપતેલ માટે ૨ ક્રમે ભૂતપ પર ૧ કમ્મ માંજિષ્ઠ, ત્રિપુષ એક ધાતુ), હિંગુ પર ૧ દ્રશ્ન પટ્ટસૂત્ર, હિંગુલ, શ્રીખંડ, કપૂર, કસ્તૂરી, કંકુ, અગરુ પર પણ લાગા હતા. તમાલપત્ર, જાફળ, જાવંત્રી, લમસી (જટામાસી જેવું સુગંધી દ્રવ્ય),૨૬ કાપડ, નારિયેળ, હરડાં, બહેડાં, ખાંડ, ગોળ, સાકર, મરી, હાથીદાંત, મસમાંસી (એક સુગંધી દ્રવ્ય), મહુવસર (સંભવતઃ સૂઠ), કાશ્યાલેહ (અગરુ), વથલેહ, ખજૂર, ખારેક પ્રત્યેકમાં ૧ કમ્મ. આમ ઉપયુક્ત નિર્દેશ પ્રમાણે ચૌલુક્યકાળ દરમ્યાન વિવિધ કરી લેવામાં આવતા હતા. આ વેરાઓ અને લાગાઓને અભ્યાસ કરતાં જણાય છે કે એ કવચિત મૂળ વસ્તુરૂપે લેવાતા હતા. જ્યારે એ પદાર્થ ઉપયોગી હોય ત્યારે એ વસ્તુરૂપે લેવાય એ સ્વાભાવિક છે. દા. ત. નાગરવેલનાં પાન, પરંતુ એ સિવાય મોટા ભાગના પદાર્થો પર રોકડમાં વેરા લેવામાં આવતા અને એ તત્કાલીન પ્રચલિત સિક્કામાં લેવાતા; જેમકે હિંગુ આદિ પદાર્થો પર એક કલ્મ, જે સંભવતઃ દરેક વેપારી હસ્તાંતરણ (જથ્થાબંધ વેપારી નાના વેપારીને આપે ત્યારે અથવા ખેડૂત વેપારીને આપે ત્યારે) ચૂકવવાને થતું. દેવાલયના નિભાવ અથે કે બ્રાહ્મણને અપાયેલ લાગા માટે સાધારણ રીતે વાર્ષિક ચુકવણી થતી હોવાનું જણાય છે. (૪) વાહનવ્યવહાર : આ સમયના લેખે પરથી જણાય છે કે માલ ગધેડાં, બળદની પિઠ અને ગાડાંઓ મારફતે લઈ જવા.૨૮ માલની હેરફેર વખતે પ્રત્યેક વાહન દીઠ વેરા Page #158 -------------------------------------------------------------------------- ________________ - ૧૪૧ આર્થિક સ્થિતિ - ચૂકવવા પડતા. ઘોડાનો ઉપયોગ સવારી માટે થતું હશે. એને માલસામાન લઈ - જવા કદાચ યુદ્ધ વખતે આકસ્મિક પરિસ્થિતિમાં થયું હોય. હાથીને ઉપયોગ પણ આ અર્થમાં વિરલ જણાય છે. " . (૫) ચલણી નાણું-સિક્કા ચૌલુક્યકાલ દરમ્યાન ગુજરાતમાં વેપારધંધા સારા પ્રમાણમાં વિકસ્યા હતા. અનેક દેશે અને પ્રદેશ સાથે આર્થિક સંબંધો પણ હતા, આમ છતાં પણ ચૌલુક્ય રાજવીઓના ચલણું સિક્કા પ્રાપ્ત થયા નથી. જોકે સાહિત્યિક ઉલ્લેખમાં પ્રબંધ અને “લેખપદ્ધતિ” નામના ગ્રંથમાં સિંહપ્રિય, કુમારપાલપ્રિય, સિલપ્રિય, ભીમપ્રિય, લૂણપ્રિય વગેરે કર્મોના ઉલ્લેખ કરેલા છે.૩૦ અલાઉદ્દીન ખીલજીના સમયના સિકકા વિશે ઠક્કર ફેરુના પ્રાકૃત ગ્રંથ “દવ્ય પરીક્ષામાં (લગભગ ૧૩ મા સૈકા અને ૧૪મા સૈકાને આરંભ) “ગુજરી મુદ્રાનું પ્રકરણ આપેલું છે. તેમાં ચૌલુક્ય રાજવીઓની વિવિધ મુદ્રાઓનાં નામ આપવામાં આવેલાં છે.૩૧ એમાં કુમરપુરી (કુમારપાલની), અજ્યપુરી (અજ્યપાલની), ભીમપુરી (ભીમદેવની) વગેરેની મુદ્રાઓ (સિક્કાઓ) અને એનાં વજન વગેરેનો પણ ઉલ્લેખ કરેલો છે. આ પરથી એક અનુમાન તારવી શકાય કે, ચૌલુક્ય રાજવીઓએ પિતાના ચલણી સિક્કા ચકકસ પડાવ્યા હશે. આ સિક્કાઓનાં કેપ્ટક આ પ્રમાણે આપેલાં છે. ૩૨ ૧/૪ કુમરપુરી ૧૦૦ મળે તોલા ૧૮, માસા ૪ પ/ અજયપુરી ૧૦૦ મળે તોલા ૧૮, માસા ૪ ૧/૪ ભીમપુરી ૧૦૦ મધ્યે તોલા ૧૮, માસા ૪ - પ/ લવણપુરી ૧૦૦ મળે તેલા ૧૮, માસા ૪ ૮ અનપુરી ૧૮ ૦ મળે તેલા ૧૬, માસા ૬ ૬ વિસલપુરી ૧૦૦ મળે તોલા ૧૬, માસા ૮ સિદ્ધરાજ જ્યસિંહના સેનાના બે સિક્કા લખનૌ મ્યુઝિયમમાં આવેલા કહે છે. આ સિક્કા જે ખરેખર સિદ્ધરાજના હોય તો એ માલવાના વિજય પ્રસંગે પાડેલાં હશે, એમ કેટલાક વિદ્વાને માને છે. . હેડીવાલાના સંગ્રહમાં કેટલાય નાના સિક્કાઓ પર “શ્રી મજયસિંહ એવા અક્ષરે વેચાય છે. આ સિકકા સિદ્ધરાજના હોવાનું શ્રી ગિરજાશંકર આચાર્યો સૂચવ્યું હતું ઝાંસી પાસે પડવાહાથી કેટલાક સિક્કાઓ મળી આવ્યા છે. આ સિકકાઓ " પર “સિદ્ધરાજ” એવા અક્ષર વંચાય છે કે , . Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખે : એક અધ્યયન કેટલાક ચાંદીના સિક્કા મહેસાણા પાસેના પિલવાઈમાંથી પ્રાપ્ત થયા છે. -આ સિક્કા ઉપર “શ્રીમસિંહ” એવા આહાર વિચાય છે, તેથી આ સિક્કાઓ સિદ્ધરાજ સિંહના હોવાનું મનાય છે. ૩૫ ૬ થી ૭ ગ્રેઈનના ચાંદીના નાના સિકકા ૮ મી સદીના અંતભાગમાં મધ્ય ભારત તથા ગુજરાતમાં પણ પ્રચલિત હતા. આ પ્રકારના સિક્કા ગુજરાતના ચૌલુક્ય રાજવી સિદ્ધરાજ સિંહના સમયમાં પ્રલિત થયા હતા. એના અગ્ર ભાગ પર હાથીની આકૃતિ અને પૃષ્ઠભાગ પર ત્રણ પત્રિકાઓમાં ગ્રામમિત્ર લખેલું છે. ભેપદ્ધતિ વગેરે ગ્રંથે પરથી જાણવા મળે છે કેચ્ચૌલુક્યકાલમાં તે તે રાજાના ચ્છિાઓ માટે તે તે રાજાના નામપછી “પ્રિય’ શબ્દ પ્રયોજાતે; જેમકે “ભીમપ્રિય', * “ વિલંપ્રિય” વગેરે.૩૬ ઠક્કર ફેરા ઉપર્યુક્ત કોષ્ઠકને ઉપલબ્ધ “યસિંહપ્રિય” લખેલા સિક્કાના સંદર્ભમાં અભ્યાસ કરે જરૂરી છે. આ છેઠકમાં કુમરપુરીથી માંડીને લવણપુરી અર્થાત કુમારપાલ, અજ્યપાલ, "ભીમદેવ અને લવણપ્રસાદના “પુરી” અતવાળા ૧૦૦ સિકકાઓનું વજન ૧૮ તલા અને ૪ માસા આપેલું છે, આથી પ્રત્યેક રાજાના ૧૦૦ સિકકાનું વજન ૧૮૪૧=૨૧૬ +૪ = ૨૨ માસથાય, આથી પ્રત્યેક સિક્કો ૨.૨ માસા વજનને થાય. એ જમાનામાં ચાંદીનું ૧ માપ =૨ રતી વજન ગણતું,૩૭ આથી પ્રત્યેક સિકકો ૨.૨ ૪૨ = ૪.૪ રતીને થાય, રતીને સરેરાશ તલ ૧.૮૩ ગ્રેઈન કે .૧૧૯ ગ્રામ હોઈ એ પ્રમાણે પ્રત્યેક સિક્કો ૪.૪૪ ૧.૮૩ = ૮.૦૫ર ગ્રેઇન અથવા ૪.૪૪ .૧૧૯ =.૫૨૩૬ ગ્રામ વજનને થાય. “જયસિંહપ્રિય”ના ઉપલબ્ધ થયેલ સિક્કાનું વજન પણ ૫ ગ્રામ જેટલું છે.૧૮ (અર્થાત ૫૦૦ મિલીગ્રામ). એ પરથી ઠક્કર કરએ આપેલ કેષ્ઠક સાથે આ સિકકો બંધબેસતે આવે છે, જે કે ફેરએ જયસિંહપુરી’ કે ‘સિદ્ધરાજપ્રિય’ના નામને ઉલ્લેખ કર્યો નથી. ગુજરાત બહારથી પણ કુમારપાલનું નામ અંક્તિ હોય તેવા સિક્કાઓ પ્રાપ્ત થાય છે. આ સિક્કાઓ ચૌલુક્ય રાજા કુમારપાલના હેવાનું શક્ય છે; એ પ્રવાસી કે વેપારીઓ મારફતે બહાર ગયા હોય.૩૯ હરિભદ્રસૂરિકૃતિ પ્રાપ્ત “ચંદ્રપ્રભચરિત” (સં. ૧૨૩૩= ઈ. સ. ૧૧૭૭) તથા અપભ્રંશ “નેમિનાથ ચરિત”ના આધારે ડે. ઉમાકાંત શાહે સાબિત કર્યું છે કે ચૌલુક્યોના બધા જ સિકકાઓ અને રાજકીય મુદ્દાઓ પર લક્ષ્મીની Page #160 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ ૧૪૩ આકૃતિ હતી.૪૦ “વિમલશાહને પિતા ચૌલુકય રાજવીઓની ટંકશાળ ઉપરી હતું. આ વિગત “ચંદ્રપ્રભચરિત”ની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે, જ્યારે માલની ટંકશાળ વિશે અનેક આધારભૂત ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.૪૧ ચૌલુક્યકાલીન અભિલેખમાં પણ ચલણી સિકકાઓના ઉલ્લેખો મળે છે; જેમકે હસ્તિકડીના ધવલના વિ. સં. ૧૦૩૫ ના બીજાપુરના લેખમાં કેટલાંક ચલણી નાણુ ઉલ્લેખ થયેલું છે. આ લેખમાં રૂપક, કર્ણ, વિપક વગેરેને ઉલ્લેખ થયેલ છે. વિ. સં. ૧૧૪૦ના એક તામ્રપત્રમાં રવિપક, ૧૮ રૂપક અને ૩ રૂપક વગેરનો ઉલ્લેખ જોવા મળે છે.૪૩ વિ. સં. ૧૧૪૮ ના લેખમાં સરેવરના નિભાવ અથે રાજ્ય તરફથી ભાગ, ઉપભોગ, કર અને “સુવર્ણ લેવામાં આવતાં હતાં એવા ઉલ્લેખ છે. આમાં “સુવર્ણ” એ સ્પષ્ટતઃ સિક્કાનું નામ લાગે છે.૪૪ માંગરોળની ઢળી વાવના વિ. સં. ૧૨૦૨ ના લેખમાં મંદિરના નિભાવ માટે લોકો પાસેથી વિવિધ કાર રાજ્ય તરફથી લેવામાં આવતા હતા તેમાં કાપણું, કમ્મ અને રૂપકના ઉલ્લેખ કરેલા છે. કુમારપાલના વિ. સં. ૧૨૧૩ ના લેખમાં ઉલ્લિખિત બદરી માંડવીની ઊપજમાંથી રોજના ૧ રૂપકનું દાન ત્રણ જૈન મંદિરને આપવામાં આવ્યું હતું. વિ. સં. ૧૨૩૫ ના લેખમાં પણ વિપક શબ્દને ઉલ્લેખ થયેલ છે.૪૦ ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૬૪ ના લેખમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવ ૨ જાને મંત્રી શ્રીકરણ સમસ્ત મુદ્રા-વ્યાપાર (મુદ્રા-વ્યવહાર) ચલાવતું હતું. આ ઉપરાંત એમાં “શ્મ”ને ઉલ્લેખ પણ કરેલ છે.૪૮ વિ. સં. ૧૨૮૮ ના લેખમાં પણ કમ્મ અને વિપકને નિર્દેશ થયેલ છે.૪૮ વિ. સં. ૧૨૮૮ ના બીજા એક લેખમાં દ્રમ્મ અને વિશોપકને ઉલ્લેખ થયેલે છે.પ૦ વિ. સં. ૧૨૯૧ ના લેખમાં વસ્તુપાલને પુત્ર જયંતસિંહ ખંભાતમાં અબુ ધ્યાપાર (મુદ્રા-વ્યવહાર) કરતા હોવાનું જણાવ્યું છે. ભીમદેવ રજાના ઝુમન વિ. સં. ૧૯રાના લેખમાં કમ્મને ઉલ્લેખ થયેલે છે.પર Page #161 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન ૧૪૪ આમ ઉપર્યુક્ત વિવિધ અભિલેખમાં ચૌલુક્યકાલીન નાણને ઉલ્લેખ મળે છે. આ નાણુને અર્થ આ પ્રમાણે સ્પષ્ટ કરી શકાય : સુવર્ણ = સેનાને સિકકો રૂપક = રૂપાને ચાંદીના સિક્કો દ્રમ્પ = ચાંદીને સિક્ક “વિશાપક” સિક્કાના અર્થ વિશે વિવિધ મતે પ્રવર્તે છે. એક મત પ્રમાણે વિંશપક એટલે કેડી કે દેકડો.પ૩ બીજા મત પ્રમાણે આ સિકકો બીજા કોઈ સિક્કાને ૧/૨ મો ભાગ હોય. પ્ર. ડી. આર. ભાંડારકર માને છે કે “વિશાપક” એ મૂળ દ્રમ્મ કાર્દાપણને ૧૨મા ભાગને ત્રાંબાનો સિક્કો હોવો જોઈએ, પરંતુ વિ. સં. ૧૨૩૫ ના લેખમાં જણાવ્યા પ્રમાણે સોમેશ્વરની પૂજા માટે માત્ર બે વિશાપક રોજના દાનમાં આપેલા છે તેથી આ સિક્કો રૂપાનો સિક્કો હોવા જોઈએ.૫૪ સાધારણ રીતે અહીં “કોષપણુ” એટલે ચાંદીનો સિકકો એવું જણાય છે. વિ. સં. ૧૧૪૦ના તામ્રપત્રમાં વિંશપકને ઉલ્લેખ થયેલું છે, જે રૂપક નામના ચાંદીના સિક્કાને ૨૦ મા ભાગના મૂલ્યને ચાંદીના સિક્કો હેય. પરંતુ બીજા કેટલાકના મતે કાર્દાપણું એટલે ત્રણ ધાતુનું, ચાંદી અને તાંબાનો બનેલે સિક્કો. ઘણી વાર કાર્યાપણુ ચાંદીના સિક્કા માટે પણ વાપરવામાં આવતું હતું.૫૫ અભિલેખોમાંથી મળતા આ સિક્કાનાં અનુપાત આ પ્રમાણે આપી શકાય : ૫૬ ૧૬ માર્ષ = ૧ સુવર્ણ = ૧ પણ કે કાર્લાપણ ૪ કર્થ = " ૧ પલ - 1 કપ ૮૦ ગુંજ ૧ વિશાપક == ૨૦ માપ ૨૦ કડી = 1 વિશોપક ૫ રૂપક = ૧ કર્મો શ્રીધરાચાર્યના “ગણિતસાર” ઉપર સં. ૧૪૪૯ (ઈ. સ. ૧૩૯૩)માં લખાયેલી જૂની ગુજરાતીની ટીકામાંથી નાણાં અને તોલમાપનાં કેષ્ઠક મળે છે.૫૭ આ કેપ્ટક આ પ્રમાણે છે : Page #162 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ ૧૪૫. . = ૧ પણ ૧ વીસુ. (૧) ૨ વારાટક (કડી) = ૧ કાકિણી - ૪ કાંકિણી ( ૧૬ પણ = ૧ પુરાણું ૫ કેડી " પાવીસ જ પાવીસ ૫ વાસુ = ૧ લેહડિયું - જ લેહડિયા ૧ રૂ9 (રૂપક) છ લેહડિયા ૧ વોકડિઉ ૫ રૂઆ ૧ ટ્રમ્પ ૩ વાંકા ૧ દ્રશ્ન ૧૦૦ વીસા ૧ કર્મો ૪૦૦ પાલીસા ૧ દ્રશ્ન (૨) ૨૦ કેડી ૧ વિશેપક ૫ વિશેપક ૧ લેહડિયું ૪ લેહડિયા ૧ રૂપક ૫ રૂપક ૧ કશ્મ (૩) ૧ રૂપક ઉપર્યુક્ત કાષ્ઠકમાં આપેલા સિક્કાઓ પૈકી કેટલાંકનાં નામ અન્ય શિલાલેખોમાંથી પણ મળે છે. નફૂલના આદિનાથ મંદિરમાંના ઠક્કુર : રાજપાલદેવના વિ. સં. ૧૨૦૦ના શિલાલેખમાં “ વિપક” શબ્દ વપરાય છે. પ્રસ્તુત છેષ્ઠકમાં વીસ” એ વિશાપકનું પ્રાકૃત રૂપ છે.પ૮ રાજપાલદેવના સં. ૧૨૦૨ ના શિલાલેખમાં “એ” શબ્દ વપરાય છે. " કાષ્ઠક(નં. ૨)ના સંદર્ભમાં જતાં “વિશાપક” એ ૨૦ કેડી મૂલ્યને તાંબાને સિક્કો હોવાનું વધુ પ્રતીત થાય છે. “ઓ”ને રૂપકના અર્થમાં લેવા જોઈએ અને ઠક અનુસાર ૧ રૂપક = ૨૦ વિશેપક = ૪% કેડી થાય. ચૌલુક્ય–રાજ્યના સિક્કાઓ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય નથી, એને એક સંભવ એ કલ્પી શકાય કે ચૌલુક્ય-રાજ્યના અંત પછી એ સમયના જૂના સિકકાઓને નવા રાજ્ય માન્ય ન પણ રાખ્યા હોય. અથવા તે વધુ સંભવિત તે એ છે કે ગુજરાતમાંથી સેંકડોની સંખ્યામાં અને હજારોની સંખ્યામાં રૂપાના અને તાંબાના ૨ ભાગ, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો એક અધ્યયન મિશ્રિત ગયા નામે ઓળખાતા સિકા પ્રાપ્ત થાય છે. આ સિક્કા ચૌલુકયકાલમાં અને એ પૂર્વે સાર્વત્રિકપણે પ્રચલિત હેઈને ચૌલુક્યકાલમાં ચૌલુક્ય રાજવીઓએ પડાવેલ સિક્કા લેકેએ અપનાવ્યા નહિં હેય. પરિણામે એને વપરાશ મર્યાદિત ક્ષેત્રમાં અને સિમિતપણે થયે હશે. પરિણામે આ રાજ્યના સિકકાએ લુપ્ત થઈ ગયા હોય. તેમ છતાં સમકાલીન અભિલેખે અને સાહિત્યમાં આવતા નિર્દેશે પરથી આ કાળ દરમ્યાન નિશ્ચિત પ્રકારનું નાણુ પ્રચલિત હતું એમ જરૂર કહી શકાય. (૬) તોલમાપ : અભિલેખોમાંથી સિકકાના માપ ઉપરાંત કેટલાક અભિલેખોમાંથી ધાન્ય સુવર્ણ, ઘી, તેલ, જમીન વગેરેના તેલમાપને પણ ઉલ્લેખ થયેલે નજરે પડે છે. વિ. સં. ૧૦૫૩ ના લેખમાં ધાન્યના તેલમાપના નિર્દેશ કરેલા છે. જેમકે દરેક અરઘટ્ટ (રંટવાળો કૂવો) ઘઉં અને જવને –૧ આટક (ચારશેર) –પે દીઠ ૫ પળી – દરેક ભારે (૨૦૦૦ પલ) ૧ વિશેપક –રૂ, કેસર, ગૂદ, ઊન વગેરેના દરેક ભારે ૧૦ પલ –રાળ વગેરેના ૧ દ્રોણે ૧ માણક શ્રીધરાચાર્યના “ગણિતસાર” ઉપર સં. ૧૪૪૯ (ઈ. સ. ૧૩૯૩)માં લખાયેલી જૂની ગુજરાતી ટીકામાંથી નાણુના તોલમાપ ઉપરાંત અન્ય તેલમાપ પણ જાણવા મળે છે. ૬૦ ધાન્યનાં તેલમાપ આ પ્રમાણે છે : ૨ પણ = ૧ પ્રસૂતિ ૪. પાવલા = ૧ પાલી ૨ પ્રસૂતિ = ૧ કુડવા ૪ પાલી = ૧ માણક ૪ કુડવ = ૧ પ્રસ્થ (૬૪ તેલા) ૪ માણક = ૧ સેતિ (મણ) ૪ પ્રસ્થ = ૧ આતંક ૬ સેતિ = ૧ હારિ ૧ આતંક = ૧ દ્રોણ - ૪ હારિ = ૧ માણી ૧ કોણ = ૧ ખારી ૧૬ સેતિ = ૧ કળશી ૧૦ કળશી = ૧ મૂડ Page #164 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ ૧૪૭ થી–તેલ માટે : ૧૩ તિલ = ૧ ટીપ ૪ પાવલી = ૧ કર્ષ - ૪ ટીપ = ૧ લગાર ૪ કર્થ = ૧૫લ જ લગાર = ૧ પાવલી ૪ પલ = ૧ સોહલ ૨ પાવલી = ૧ અળ ૧૬ સોહિલ = ૧ ઘડી જમીનનાં માપ ઃ ૮ સરસવ = ૧ જવ ૩ દંડ = ૧ વાંસ ૩ જવ = ૧ અંગુલ ૧૪ વાંસ = ૧ નેતન ૨૪ અંગુલ = ૧ હસ્ત ૧ નેતન = ૧ હલવાહ ૪ હસ્ત = ૧ દંડ ૧ હલવાહ = ૩૩૬ ૦હસ્ત ૨૦૦૦ દંડ = ૧ કેશ (ગાંડુ) = ૮૦૬૪૦ અંગુલ જ કેશ = ૧ જન ૪૦૮૩૮૪૦ જવ ઉપર્યુક્ત જણાવેલ તોલમાપ ચૌલુક્યકાળ દરમ્યાન અમલમાં રહેલાં જેવા મળે છે. (૭) વ્યાજના દર ચૌલુક્યકાલીન અભિલેખોમાંથી ચલણી નાણું ઉપરાંત વ્યાજના દર વિશે પણ માહિતી પ્રાપ્ત થાય છે; જોકે આ માહિતી ઘણી અલ્પ પ્રમાણમાં જ પ્રાપ્ત થાય છે. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૮૮ ના લેખમાં ૬૧ વ્યાજની ઊપજમાંથી ૧૬ દ્રમ આપ્યાનો ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત આ ૧૬ કમ્પનું વ્યાજ દર મહિને આઠ વિશેપક આવશે એવું પણ જણાવેલ છે અને એમાંથી અર્ધા દ્રવ્યથી મંદિરના મૂલ નાયક અને અધ દ્રવ્યથી દેરીના મૂલનાયકની પૂજા કરવી એ પણ ઉલ્લેખ છે. ઉપર્યુક્ત હિસાબ જોતાં ૧૬ દમનું વાર્ષિક વ્યાજ ૯૬ વિશેષક ઊપજે. ઉપર્યુક્ત કેષ્ઠક અનુસાર ૧૬ કમ= ૧૬ ૪૫ = ૮૦ રૂપક = ૮.૪ ૨૦ = કદ વિશેપક થાય. આથી ૧૬ ૦૦ વિશેપક ઉપર વાર્ષિક વ્યાજ ૯૬ વિશેપક મળતાં વ્યાજ દર ૬ ટકા થયે ગણાય. લેખપદ્ધતિમાંના આપેલ એક દસ્તાવેજમાં વ્યાજ દર માસિક બે ટકા એટલે કે વાર્ષિક ૨૪ ટકા જણાવેલ છે. • Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન નાણાં, વ્યાજ ઉપરાંત વસ્તુવિનિમયની પ્રથા પણ આ સમય દરમ્યાન ચાલુ રહી હશે, કારણ કે આભિલેખિક પુરાવા જોતાં જણાય છે કે રાજ્ય તરફથી જે લાગા કે કર લેવામાં આવતા હતા તેમાં વસ્તુની સાથે વસ્તુ લીધેલી હોવાના. ઉલ્લેખે પણ જણાય છે; જેમકે વિ. સં. ૧૦૫૩ (ઈ. સ. ૯૯૭)ના લેખના ૬૩ ઉલ્લેખ પ્રમાણે રૂ, કેસર, ગૂંદ, ઊન વગેરેના ભારે દસ પલ ભરીને આપી શકાય. અને રાળ વગેરેના એક દ્રોણે એક માણુક આપવાનું કહ્યું છે. સાહિત્યમાં પણ આવા ઉલ્લેખ થયેલા જોવા મળે છે. “યાશ્રયમાં જણાવ્યા પ્રમાણે ધાન્યના બે દ્રોણથી ૬ આખલા અને ઊનના સે કામળાથી એક ઘડી. ખરીદી શકાતી હતી, વગેરે.૬૪ (૮) સમીક્ષા : ઉપયુક્ત માહિતીના આધારે સ્પષ્ટ કહી શકાય કે ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતનું અર્થતંત્ર બરાબર ગોઠવાયેલું હતું. અભિલેખમાં જણાવેલ મંદિરે કરાવવાં, બ્રાહ્મણોને ભૂમિદાન આપવાં વગેરે તેમજ કરવેરાનું માળખું જોતાં ગુજરાતની આબાદી વધી હોવાનું પ્રતીત થાય છે. અલબત્ત, અભિલેખમાંથી. ચૌલુકયોની આર્થિક સ્થિતિ વિશે પ્રાસંગિક માહિતી મળે છે, જે તત્કાલીન, સાહિત્યિક ઉલ્લેખને ભારે સમર્થક બને છે જ. પાદટીપ ૧. શાસ્ત્રી દુ. કે., “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ”, પૃ. ૫૧૧. ૨. સરકાર, ડી. સી. “ઈન્ડિયન એપિગ્રાફી”, પૃ. ૧૨૪ ૩. અ. નં. ૧૦ ૪. સાલેર, આર. એન., “લાઈફ ઈન ધ ગુપ્ત એજ', પૃ. ૩૫૯ . ૫. એજન, પૃ. ૪૬૦ પર ઉદ્ધત ૬. સરકાર, ડી. સી., ઉપયુક્ત, પૃ. ૧૨૫ ૭. સાંડેસરા ભો. જે. “મધ્યકાલીન ગુજરાતનાં તેલમાપ અને નાણાં વિશે કેટલીક માહિતી”, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૨ મું સાહિત્ય સંમેલન, ઇતિહાસ વિભાગ, પૃ. ૩૯ થી ૪૪ જર્નલ ઓફ ધ ન્યુમિન્મેટિક સેસાયટી ઓફ ઈડ્યિા ”, પુ. ૮, પૃ. ૧૭૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સ્થિતિ ૧૪૯ ૮. સરકાર, ડી. સી., ઉપર્યુક્ત, પૃ. 11; વી. વી. મિરાશી, “કોર્પસ ઇસ્કિશનસ ઈન્ડિકેરમ, વૈ. ૪. ભા. ૧, પૃ. ૬૯-૭૦; “લેમપદ્ધતિ', પૃ. ૧૧૮ ૯ સરકાર, ડી. સી. ઉપયુક્ત, પૃ. ૨૨ ૧૦. એજંન, પૃ. ૧૧ ૧૧. “કેમ્પસ ઈસ્ક્રિપ્શનમ ઈન્ડિકેરમ” વિ. ૪, ભા. ૧, પૃ. ૬૯ ૧૨. યતીન્દ્ર આઈ. દીક્ષિત, “એ સ્ટડી ઑફ ધી ઍડમિનિસ્ટ્રેટિવ ઓર્ગેનાઈઝેશન ઍન્ડ ઇટ્સ વર્કિગ ઇન ગુજરાત” (અપ્રસિદ્ધ મહાનિબંધ), પૃ. ૫૫૭ ૧૩. રેઝ એ. એસ., “રિપોસ ઓન કુમાઉં,” પુ. ૧૬, પૃ. ૧૭૮; ઈ. થોમસ, એન્સિયન્ટ ઇન્ડિયન વેઈટ” (૧૮૭૪), પૃ. ૩ર ઉપર ઉદ્દત ૧૪. અ. નં. ૧૪ ૧૫. અ. નં. ૧૭ ૧૬. અ. નં. પર ૧૭. અ. નં. ઉર ૧૮. અ. નં. ૮૩ ૧૯. અ. નં. ૧૭૬ ૨૦. અ. નં. ૯૨ ૨૧. અ. નં. ૧૧૩ ૨૨. અ. નં. ૯૫ ૨૩. અ. નં. ૭ અ ૨૪. અ. નં. ૩૯ ૨૫. અ. નં. ૨૧ ૨૬. વૈદ્ય બાપાલાલ, “નિઘંટુ આદશ(ઈ. સ. ૧૯૬૫), પૃ. ૫ ૨૭. એજન, પૃ. ૫-૬ ૨૮. હેમચંદ્રાચાર્ય; “દેશનામમાલા", પૃ. ૧૦૨ ૨૯. અ. નં. ૭, ૩૯ ૩૦. જિનવિજ્યજી, “પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની સાધનસામગ્રી,પૃ.૫૬ ૩૧. ગુજારવાનું ટુદિમુદ્રા વિનામા, જુઓ ઠક્કર ફેરુ, “દ્રવ્ય પરીક્ષા”, (સંપા. ભંવરલાલ નાહટા), પૃ. ૨૭-૨૮ ૩૨. એજન, પૃ. ૬૩ ૩૩. પ્રસિડિંગ ઓફ સેવન્થ ઑલ ઈન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સ”, બડૌદા, ૧૯૩૭, પૃ. ૬૮૫ ૩૪. ઉમાકાંત શાહ, “કુમારપાલના સિક્કા”, સ્વાધ્યાય, પુ. ૬, પૃ. ૪૯૯ ૩૫. અમૃત વ. પંડ્યા, “મહારાજ જયસિંહ સિદ્ધરાજના ચાંદીના સિકકા,” વિજયવલભસૂરિસ્મારક ગ્રંથ, પૃ. ૧૦૧–૧૧ ૩૬. હ. ગં. શાસ્ત્રી અને પ્ર. ચિ. પરીખ, “ભારતીય સિક્કાશાસ્ત્ર', પૃ. ૧૩૨ ૩૭. એજન, પૃ. ૧૩૩ ૩૮. આ એક સિક્કો અમદાવાદના માજી મેયર શેઠશ્રી ચીનુભાઈ ચિમનભાઈને અંગત સંગ્રહમાં છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન ૩૯. ઉમાકાંત શાહ, ઉપયુક્ત, પૃ. ૫૦૦-૧ ૪૦. ઉમાકાંત શાહ, “કેઈન ઑફ અલી ચૌલુક્યઝ ઑફ અણહિલવાડપાટણ”,. “જર્નલ ઑફ ધ ન્યુમેસ્ટિક સોસાયટી ઓફ ઈન્ડિયા’, . ૧૬, પૃ. ૨૩૯-૪૧ ૪૧. “લેખપદ્ધતિ”, પૃ. ૩૪-૩૭, ૩૦, ૪૧, ૨, ૪૩, ૪૫, વગેરે ૪૨. અ. નં. ૭ ૪૩. અ. નં. ૨૦. ૪૪. અ. નં. ૨૧ ૪૫. અ. નં. ૩૯ ૪૬. અ. નં. ૫૦ ૪૭. અ. નં. ૮૧ ૪૮. અ. ન. ૯૨ ૪૮. “આ. પ્રા. જે. લે. સં” લે. ર૭૭, પૃ. ૧૧૬ ૫૦. એજન, લે.નં. ૮૨, પૃ. ૯૫ ૫૧. અ. નં. ૧૫૭ પર. અ. નં. ૧૬૦ પ૩. “આ પ્રા. જે. લે. સં.", પૃ. ૧૧૬ ૫૪. જુઓ વિ. સં. ૧૨૩૫ ના લેખની પ્રસ્તાવના, “ગુ. એ. લે.’ નં. ૧૫૭–ક ૫૫. હ. ગં. શાસ્ત્રી અને પ્ર. ચિ. પરીખ, ઉપયુક્ત, પૃ. ૩૮ ૫૬. એજન, પૃ. ૨૪૬-૪૭ ૫૭. સાંડેસરા ભોગીલાલ, ઉપયુક્ત, પૃ. ૩૯ થી ૪૨ ૫૮. ડે. ભારતી શેલત, “સોલંકી રાજાઓના સિક્કા”, પથિક, ૧૯૮૧ અં. ૧૨–૧, સપ્ટેમ્બર-ઓકટોબર, પૃ. ૩૯-૪૧ ૫૯. અ. નં 9 અ ૬૦. ભેગીલાલ સાંડેસરા, ઉપયુક્ત, પૃ. ૩૯ થી ૪૪ ૬૧. “આ. પ્રા. જે. લે. સં.”, લે. ર૭૭, પૃ. ૧૧૬ ૬૨. “લેખપદ્ધતિ', પૃ. ૩૩ ૬૩. અ. નં. ૭૨ ૬૪. મોદી રામલાલ ચું, “સંસ્કૃત કથાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ”, પૃ. ૩૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ m . સામાજિક સ્થિતિ વર્ણ વ્યવસ્થા ચૌલુકયકાલના અભિલેખામાંથી તત્કાલીન વધુ વ્યવસ્થાના ખ્યાલ આવે છે. આ સમયમાં પરંપરાગત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર ઉપરાંત નાગર, કાયસ્થ અને અતિશુદ્રોના પણ પેટાસમુદાયો હતા. આ હિન્દુ સમુદાયો ઉપરાંત મુસલમાનો અને પારસીઓની વસ્તી પણ હોવાના પુરાવા મળે છે.૧ હિન્દુસમાજ મુખ્યત્વે અનેક જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓમાં વહેંચાયેલા હતા. આ જ્ઞાતિ જન્મથી જ્ઞાતિના સિદ્ધાંત અનુસાર હતી. એમાં એટીવ્યવહાર ચુસ્તપણે જ્ઞાતિમાં જ થતો. રોટીવ્યવહાર પોતાની જ્ઞાતિમાં અને પોતાની સમાંતર જ્ઞાતિમાં અથવા તે પોતાનાથી ઉપલી વર્ણમાં થઈ શકતા. અલબત્ત, આ વ્યવહાર નિયંત્રિત હતા. અભિલેખાને આધારે પરપરાગત પ્રચલિત ચાર વર્ણા, જેવા કે બ્રાહ્મણા, વૈશ્યા, ક્ષત્રિય અને શૂદ્રો વગેરે જાણવા મળે છે, પરંતુ અભિલેખામાં બ્રાહ્મણાનો વિશેષ ઉલ્લેખ આવે છે. દાનશાસનામાં શૂદ્રોને ઉલ્લેખ જવલ્લેજ પ્રાપ્ત થાય છે. ચૌલુકયકાલીન દાનશાસનાને આધારે આ કાલના સમાજમાં એક મહત્ત્વના સામાજિક ફેરફાર થયા જણાય છે. આ ફેરફાર એ કે સમાજમાં નાતાના વાડા બંધાવા શરૂ થતા જણાય છે. ભીમદેવ ૧ લાએ વિ. સ. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩૦)માં એક દાન ઉદીચ્ય બ્રાહ્મણાને આપ્યું હતું. મૂળરાજના સમયમાં ઉત્તરના બ્રાહ્મણા ગુજરાતમાં આવ્યા અને એએ સમાજમાં “ઉદીચ્ય’” તરીકે ઓળખાવા લાગ્યા. २ મેઢેરા નગરમાં વસેલા અથવા ત્યાંથી નીકળેલા બ્રાહ્મણ કે વણિકો માઢ બ્રાહ્મણ અને માઢ વાણિયા તરીકે જાણીતા થયા. મેાઢો ઉલ્લેખ વિ. સ. ૧૧૨૦ના દાનપત્રમાં થયેલા દૃષ્ટિગોચર થાય છે. આ કાલના અભિલેખો પૈકી મૂલરાજના સમયના વિ. સં. ૧૦૦૫ના (ઈ. સ. ૯૬૯)ના લેખમાં નાગરજ્ઞાતિનુ` સ ંપ્રથમવાર વષઁન મળે છે. ઉપર્યુક્ત માહિતીને આધારે કહી શકાય કે આ સમય દરમ્યાન જૂના ચાર વર્ણ જ્ઞાતિરૂપે અને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન જ્ઞાતિઓ પેટાજ્ઞાતિઓ-રૂપે બંધાવા લાગી હતી. આ અર્થમાં હિંદુસમાજનું બંધારણુ વધુ સંકુલ અને જટિલ થયું હતું. ૨. વિવિધ જ્ઞાતિઓ ચૌલુક્યકાલીન અભિલેને આધારે સમાજમાં એ સમય દરમ્યાન પ્રવર્તતી વિવિધ જ્ઞાતિઓને ખ્યાલ આવે છે. આ જ્ઞાતિઓમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વેશ્ય છે. બ્રાહ્મણોમાં પણ વિવિધ પેટાજ્ઞાતિઓ જણાય છે, જેવી કે નાગર બ્રાહ્મણ, મઢ બ્રાહ્મણે, શ્રીમાળી બ્રાહ્મણે, ઓદીચ્ય બ્રાહ્મણ, રાયકવાલ બ્રાહ્મણ કનોજિયા બ્રાહ્મણ°, વાયડ બ્રાહ્મણે, શ્રીગેડ બ્રાહ્મણે, ગૂગળી બ્રાહ્મણે અને ઉદુમ્બર બ્રાહ્મણે વગેરે. ક્ષત્રિયેની જ્ઞાતિઓમાં રજપૂત, સંધિ, ચૂડાસમા, વાળા, ઝાલા, લાઠી વગેરે, જ્યારે વિયેની વિવિધ જ્ઞાતિઓમાં માહેશ્વરી વણિકે, મોઢ, ઓસવાલ, પિરવાડ, વાયડા, હુંબડ, ખડાયતા, ધરકટ, પલ્લી વણિક વગેરે જાણવા મળે છે. કાયસ્થાની અલગ જ્ઞાતિને નિર્દેશ આ સમયના અભિલેખ દ્વારા જાણવા મળે છે. ઉપર્યુક્ત દર્શાવેલ જ્ઞાતિઓનું વિવરણું નીચે પ્રમાણે રજૂ કરી શકાય. (૧) બ્રાહ્મણે ચૌલુક્યકાલ પહેલાં બ્રાહ્મણની ઓળખાણ ગેત્ર, પ્રવર અને વેદની શાખાઓ દ્વારા થતી હતી, પરંતુ ચૌલુક્યકાલથી એમની ઓળખ ઘણું કરીને સ્થળ કે પ્રદેશવાર થવા લાગી. આ વંશના સ્થાપક મૂલરાજ ૧ લાએ ઉત્તરના જુદા જુદા પ્રદેશે, જેવા કે કાશી, પ્રયાગ, કુરુક્ષેત્ર, નૈમિષારણ્ય, કનોજ, ગડ વગેરેમાંથી કર્મકાંડી બ્રાહ્મણને ગુજરાતમાં તેડાવ્યા અને એમને સિદ્ધપુર, શિહેર. ખંભાત વગેરે સ્થળોએ વસાવ્યા હતા. આ પ્રકારની વિગતે તે તે સ્થળના માહાભ્યમાંથી પ્રાપ્ત થાય છે૧૮. અભિલેખેને આધારે આ હકીકતને સમર્થન પણ પ્રાપ્ત થાય છે. જેમકે વિ. સં. ૧૦૫૧ (ઈ. સ. ૯૯૫)ના બોલેરાના લેખમાં જણાવ્યા પ્રમાણે કાન્યકુબજથી દુર્લભાચાર્યને પુત્ર દીર્ધાચાર્યને સત્યપુર(સાર) મંડલમાં વરણક ગામ દાનમાં આપ્યું હતું. અભ્યાસની દૃષ્ટિએ આ લેખ મહત્ત્વને કહી શકાય. કેમકે એમાં કાન્યકુબજાવિનિર્ગત, અશેષવિદ્યાપારગ તપોનિધિ” આ પ્રમાણે બ્રાહ્મણની ઓળખ છે. આ લેખમાં દાન લેનાર પ્રતિગ્રહીતાની કઈ પેટાજ્ઞાતિને નિર્દેશ નથી એ નૈધવા લાયક છે. આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે ગોત્ર, પ્રવર તથા વેદશાખાનું સ્થાન હવે પ્રદેશોએ લીધું હતું. આ પછી દાનશાસનમાં Page #170 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૧૫૩ ઔદીચ્ય, મોઢ, શ્રીમાલી, નાગર, રાયકવાલ વગેરે જ્ઞાતિભેદોના ઉલ્લેખે મળવા લાગે છે. સ્થળપ્રદેશની સાથે સાથે ગોત્ર, પ્રવર વગેરે દ્વારા બ્રાહ્મણોની ઓળખ આપવાની પરંપરાગત પ્રથા પણ ચાલુ હતી; જેમકે બાષ્પલદેવના ધૂમલીના વિ. સં. ૧૦૪૫ (ઈ. સ. ૯૮૯)ના લેખમાં દાન લેનાર પ્રતિગ્રહીતાની ઓળખ ભારદ્વાજ ગોત્રના અન્વયે બ્રાહ્મણ તરીકે કરેલ છે. દુર્લભરાજના વિ. સં. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧)ના લેખમાં ભિન્નમાલનિવાસી વાજિમાવ્યંતિ શાખના લાસ્યાયન ગોત્રના બ્રાહ્મણ નમ્નકને દાન આપવામાં આવેલ છે. વિ. સં. ૧૦૬૯ (ઈ. સ. ૧૦૧૩)ના લેખમાં નાગકકમંડલમાં આવેલ કાલિવલ્લી ગામના વતની ભારદ્વાજ ગોત્રના પંડિત ગોવિંદને દાન અપાયાનો ઉલ્લેખ છે. વિ. સં. ૧૧૦૬–૭ (ઈ.સ. ૧૯૫૦–૧)ના દાનપત્રમાં કુશિક ગેત્રમાં ભાર્ગવ માધવને અપાયા નિર્દેશ છે. વિ. સં. ૧૧૧૭ (ઈ. સ. ૧૦૬૧)ના લેખમાં પ્રસન્નપુરના વાસ્તવ્ય વચ્છસ ગોત્રના વાજસનેયી શાખાના યજદી બ્રાહ્મણ ગોવિંદને દાન અપાયા ઉલ્લેખ છે. 'વિ. સં. ૧૧૩૪ (ઈ. સ. ૧૭૭)ના લેખમાં કપિલ્યનગરવાસ્તવ્ય ગૌતમ ગોત્રના પંચપ્રવર કાપ્ય શાખાના અધ્વર્યું બ્રહ્મદેવ શર્માને દાન આપ્યાને ઉલ્લેખ છે. - આમ આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રદેશ કે સ્થળ દ્વારા બ્રાહ્મણની ઓળખના પ્રયને વધતા જતા જણાય છે. આ ઉપરાંત ૧૧ મી સદી પછી વેદ, પ્રવર અને ગાત્રને નિર્દેશ થયેલ હોય તેવાં દાનશાસન વિરલ બનતાં જણાય છે. નાગર બ્રાહ્મણે ? નાગર બ્રાહ્મણોને સૌ-પ્રથમ નિર્દે ગુજરાત બહાર ગ્વાલિયર(પાદ્રિ)માંથી પ્રાપ્ત થયેલા લેખમાં મળે છે. વિ. સં. ૯૭૨ (ઈ. સ. ૮૭૫–૭૬)ના આ લેખમાં વજ્જાર કુલમાં, લાટપ્રદેશમાં આનંદપુરનિવાસી નાગર ભટકુમારનો નિર્દેશ થયો છે. ૧૮ આ પછી નાગર બ્રાહ્મણને ચૌલુક્યકાળ દરમ્યાન પરમાર સીયક ૨ જાના વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)ના તામ્રપત્રમાં થયું છે. લેખમાં જણાવ્યા પ્રમાણે આનંદપુરના નાગર બ્રાહ્મણ લલ્લને કુંભારોટક ગ્રામ તથા એના પુત્ર નીના દીક્ષિતને સહકા નામનું ગામ દાનમાં અપાયેલ છે. આ લેખ દ્વારા કેટલીક અગત્યની માહિતી પ્રાપ્ત થાય છે. (૧) ચૌલુક્યકાલીન ગુજરાતમાંથી મળતા નાગવિશેના અભિલેખિક ઉલ્લેખોમાં આ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ગુજરાતના ચીલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન ઉલ્લેખ સૌ-પ્રથમ છે. (૨) ગાલિય ગેત્રને ઉલ્લેખ જોતાં એબાજુથી બ્રાહ્મણની પેટા જ્ઞાતિ “નાગર”ને ઉપગ અભિલેખમાં શરૂ થયે, ત્યારે બીજી બાજુએ ગોત્ર દ્વારા બ્રાહ્મણની ઓળખ ચાલુ રહી છે. નાગર બ્રાહ્મણે પ્રાદેશિક સ્થળભેદને લીધે વડનગરા, વિસનગરા વગેરે પેટા ભેદોમાં વિભક્ત થયા છે. આ પેસ જ્ઞાતિઓના નાગર બ્રાહ્મણમાં બ્રાહ્મણનાં જ ગ, જેવાં કે ભારદ્વાજ, ગાર્ગ, શાંકુત્ય વગેરે જણાય છે. આથી સંભવ છે કે આ બ્રાહ્મણે હાલના નાગર બ્રાહ્મણના પૂર્વજો હશે.૨૦ આનંદનગર (વડનગર)ના બ્રાહ્મણે રાજકીય કુનેહને લીધે ચૌલુક્ય રાજવીઓના પ્રિય બન્યા હતા અને વહીવટનાં વિવિધ પદ સંભાળતા હતા. આ સમયે આનંદનગર “નગર” તરીકે પ્રખ્યાત બન્યું હતું અને નગરમાંથી આવતા વિદ્વાન અને કાર્યકુશળ બ્રાહ્મણો “નાગર” નામથી જાણીતા બન્યા હોય એમ શક્ય છે. આમ પ્રાચીન કાલથી જ આનંદનગર એ બ્રાહ્મણોનું આદિસ્થાન હતું. ત્યાર પછી કાલાંતરે આ બ્રાહ્મણે નજીકમાં વસેલા વિસનગરમાં વસવાટ કરતા થયા એટલે “વડનગરા” અને “વિસનગરા” એવા ભેદ ઊભા થયા. જો કે વિસનગરમાં આ બ્રાહ્મણના વસવાટ અંગે કેઈ આભિલેખિક પુરાવો પ્રાપ્ત થતું નથી. આનંદપુરના નાગર ઋત્વિજોએ પર્યાદ-સાઠોદ ગામ દાનમાં આપીને ત્યાં બ્રાહ્મણોને વસાવ્યા હતા તેમાંથી વખત જતાં સાઠોદરા નાગરને પિટાવિભાગ ઉત્પન્ન થયો. આ ઉપરાંત, જ્યાં જ્યાં નાગરે વસ્યા તેમાંથી કૃષ્ણપરા અથવા કૃષ્ણરા, ચિત્રપુરાચિત્રોડા અને પ્રશ્નપુરા અથવા પ્રશ્નોરા બ્રાહ્મણે એવા પેટાવિભાગે થયા. કાપિણ્ડલ ગેત્રના આનંદપુરીય નાગર બ્રાહ્મણ નાના નામના કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણને પ્રભાસપાટણમાં હવેલી બંધાવી અપાઈ હતી. ભીમદેવ જાના વિ. સં. ૧૦૯૩ (ઈ. સ. ૧૦૩૭)ના લેખમાં પ્રસન્નપુરવાસી વત્સગેત્રના બ્રાહ્મણ દાદરના પુત્ર ગેવિંદને ભૂમિદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસન્નપુર સાથે પ્રશ્નોરા નાગર જ્ઞાતિને કંઈક સંબંધ છે એવું અનુમાન રસિકલાલ પરીખે કર્યું છે. ૨૨ નાગર જ્ઞાતિના બ્રાહ્મણોને ઈ. સ. ૧૧ મા શતકમાં વિલનગર વગેરે ગામો દાનમાં આપ્યાં હતાં ત્યારથી વડનગરા, વિસનગર, સાઠોદરા વગેરે નાગર જ્ઞાતિઓ જુદી પડી એવો વિદ્વાનોને મત છે. ૨૩ મેઢ બ્રાહ્મણે પુરાણોક્ત મોહેરક, હાલનું મહેસાણું જિલ્લામાં આવેલ મોઢેરા, પરથી મોઢેરાના બ્રાહ્મણ અને ત્યાંના વતની વૈશ્ય બહાર જતાં ત્યાંના નામથી ઓળખાયા. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સામાજિક સ્થિતિ હજુ આજે પણ ત્યાં આ બને જ્ઞાતિઓની કુલદેવી માતંગી માતાનું મંદિર છે. વિદ્વાનોએ મોટેરાને આ બને જ્ઞાતિના વતન તરીકે સ્વીકારેલું છે.૨૪ મોઢ બ્રાહ્મણને સ્વતંત્ર જ્ઞાતિ તરીકે ઉલ્લેખ આ સમયના લેખેમાંથી પ્રાપ્ત થાય છે; જેમકે ચિંચણીમાંથી મળેલા શિલાહાર વંશના રાજા છિતુરાજદેવના મહાસામંત અને મહાસાંધિવિગ્રહક શ્રી વેજલદેવ તથા એના પુત્ર ચામુંડરાજના લેખમાં એમને માટે “ઢવંશીય” શબ્દ પ્રયોજાય છે. આ બાબત પરથી એ જાણવા મળે છે કે આવા ઊંચા હોદ્દા પર રાજકાજમાં નિષ્ણાત બ્રાહ્મણોને નીમવામાં આવતા હતા, જેને ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની નેંધપાત્ર ઘટના ગણી શકાય. વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૬૦)ના ભીમદેવ ૧ લાના પાલનપુરના એક લેખમાં મોઢ બ્રાહ્મણ જનકને ભૂમિદાન અપાયાને ઉલ્લેખ છે. વિ. સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૬)ના મૂલરાજ ૨ જાના લેખમાં અંતે, વિતનિ શાસનં મોઢાનવપ્રqતમદાક્ષાસ્ટિ’ | લખેલું વંચાય છે. એમાં મહાક્ષપટલિકના હોદ્દા પર મેઢ વ્યક્તિ હોવાનું સૂચિત થાય છે. શ્રીમાળી બ્રાહ્મણે આ બ્રાહ્મણનું મૂળ વતન શ્રીમાલ કે ભિન્નમાલ નગર છે. વિ. સં. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧)ના દુર્લભરાજના સમયના તામ્રપત્રમાં આ. બ્રાહ્મણોનો ઉલ્લેખ થયેલે છે. ઔદીચ્ય બ્રાહ્મણે અત્યારે ગુજરાતમાં વસતા બ્રાહ્મણમાં ઔદીચ્ય જ્ઞાતિના બ્રાહ્મણોની સંખ્યા સૌથી મોટી છે. “ઉદીચ્ય” શબ્દ એ બહુ વિશાળ ભૌગોલિક સંદર્ભોને વ્યક્ત કરે છે. ઉત્તર દિશાના રહીશ તે “ઉદીચ્ચ". ગુજરાતમાં અને બીજા પ્રદેશોમાં વસતા બ્રાહ્મણો મૂળ ઉત્તરમાંથી નીકળીને બીજે રહેવા ગયા છે. આ જોતાં ઘણીખરી બ્રાહ્મણ જ્ઞાતિઓ મૂળ ઉદી-ગણાય, પરંતુ અહીંયાં “ઉદીચ્ય શબ્દ માત્ર ચૌલુક્ય રાજાઓએ જે બ્રાહ્મણને ઉત્તરમાંથી તેડાવીને ગુજરાતમાં વસાવ્યા તેમના સમૂહના નિર્દેશ માટે પ્રયોજે છે. ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાં મૂલરાજે ઔદિચ્ય બ્રાહ્મણોને આશ્રય આપે હતો. મુલરાજે એની જિંદગીના અંતિમ દિવસે સરસ્વતી નદીના કિનારે આવેલા Page #173 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલકર્થકાલીન અભિલેખો એક અધ્યયન સિદ્ધપુરમાં ગાળેલા. ત્યાં એણે રૂદ્રમહાલય બંધાવ્યું. આ મહાલયની પ્રતિષ્ઠા પ્રસંગે ઉત્તરભારતના અનેક કર્મકાંડી બ્રાહ્મણોને ગુર્જરાતમાં બોલાવીને એમને સિદ્ધપુર, શિહેર, ખંભાત વગેરે ગામે દાનમાં આપી વસાવ્યા હતા એવી અનુશ્રુતિ છે. ૨૫ : ગુજરાતના ઔદીચ્છ, શ્રીગોડ અને કનોજિયા બ્રાહ્મણે ગુજરાતમાં પિતાનું મૂળ મૂલરાજના આ પ્રયત્નને ગણે છે, પરંતુ આભિલેખિક પુરાવાઓ પ્રાપ્ત ન થવાથી આ માન્યતા માની શકાય નહીં. શ્રી દુ. કે. શાસ્ત્રીર૬ તથા ડ. હ. ધી. સાંકળિયા ૨૭ પણ આવી માન્યતા સ્વીકારતા નથી. મૂલરાજના વિ. સં. ૧૮૫૧ (ઈ. સ. ૯૯પ)ના બાલેરાના તામ્રપત્રમાં મૂયરાજે કાન્યકુબ્બથી આવેલા દીધચાયને સત્યપુરમંડલમાં ગામનું દાન કર્યું હતું. ઔદીશ્વને સ્પષ્ટ ઉલ્લેખ ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૦૮૬ (ઈ.સ. ૧૦૩૦)ના દાનશાસનમાં થયેલું છે. આ લેખમાં જણાવ્યા મુજબ ભીમદેવે ઉદીચ્ય બ્રાહ્મણ બલભદના પુત્ર વાસુદેવને ભૂમિદાન કર્યું હતું. રાયકાળ બ્રાહ્મણે ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦)ના તામ્રપત્રમાં આ બ્રાહ્મણને નિર્દેશ થયેલ છે. આ જ્ઞાતિના બ્રાહ્મણે વિશે નોંધ કરતા ડે. હ. ધી. સાંકળિયા લખે છે કે એમાં મોટા ભાગે દક્ષિણ અને કૃષિ પર નિર્વાહ કરતા હતા. એઓની વસ્તી અમદાવાદની આસપાસ મોટા પ્રમાણમાં અને છેડી વડોદરા જિલ્લામાં મળે છે.૨૮ ભીમદેવના તામ્રપત્રમાં એઓને મહેસાણા જિલ્લાની નજીક ભૂમિદાન કરવામાં આવેલું છે તેથી એમની વસ્તી ત્યારે સારસ્વતમંડલ–હાલના ઉત્તર ગુજરાતમાં હોવાનો સંભવ છે. કજિયા બ્રાહણે આ બ્રાહ્મણને ગંગા અને જમનાના અંતરાલ પ્રદેશમાંથી બોલાવવામાં આવેલા હતા. મૂલરાજે કાન્યકુબજ બ્રાહ્મણને દાન આપ્યાને ઉલ્લેખ ઉપર આવી ગયો છે. વિ. સ. ૧૦૫૧ (ઈ. સ. ૯૫)ના લેખમાં આ બ્રાહ્મણનો ઉલ્લેખ છે. ગૂગળ બ્રાહ્મણે વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના આબુના શિલાલેખમાં આ બ્રાહ્મણને ઉલ્લેખ થયેલ છે. આબુ પર તેજપાલે બંધાવેલા નેમિનાથના મંદિરની સંભાળ રાખવાની જવાબદારી જેમને સેંપવામાં આવી હતી તેમની યાદીમાં ગૂગળી બ્રાહ્મણ સમાવેશ કરવામાં આવ્યા છે. આ બ્રાહ્મણે મૂળે ઝાળા (જાલેર Page #174 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ . ૧૫૭૫ રાજસ્થાન) બ્રાહ્મણને ફટ ગણાય છે. વાલમિલ્સ, પુરાણમાં આ બ્રાહ્મણોની વિગતે પ્રાપ્ત થાય છે, એમાં જણાવ્યા મુજબ જાધિરમાં વસતા બ્રાહ્મણે અને વૈ કોઈ કારણોસર સ્થળાંતર કરીને બનાસકાંઠા વિસ્તારમાં આવ્યા. આ બ્રાહ્મણો માંના પાંચસો પાંચ બ્રાહ્મણે દ્વારકા જઈ રહ્યા. તેઓએ ગૂગળને હેમ. કરી રાક્ષસોને નાશ કર્યો તેથી તેઓ ગૂગળી” નામથી વિખ્યાત બન્યા.૩૦ ઉપયુક્ત બ્રાહ્મણોની ચર્ચાના આધારે કેટલીક મહત્ત્વની વિગતો પ્રાપ્ત થાય છે; જેમકે સોલંકીકાલની સ્થાપનાના સાઈઠ વર્ષ પહેલાં ગ્વાલિયરના વલ્લ ભટ્ટસ્વામી મંદિરના વિ. સ. ૯૩૨ (ઈ.સ. ૮૭૫)ના લેખમાં ગુજરાતના આનંદનગરના બ્રાહ્મણો માટે “નાગર” શબ્દ પ્રયોજાયેલ હતું. સોલંકીકાલની સ્થાપનાના ફક્ત સાત વર્ષ પછી “નાગર” શબ્દ પ્રયોગ વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)ના પરમાર સીયક ૨ જાના લેખમાં થયેલો નજરે પડે છે. આમ ઉત્તર ભારતમાં “નાગર” સંજ્ઞાના પ્રયોગને સૌ પ્રથમ આભિલેખિક પુરાવો પ્રાપ્ત થાય છે. મોઢ બ્રાહ્મણોને માટે “ઢ” શબ્દ પણ આવી જ રીતે સેલંકીકાલની સ્થાપના પૂર્વે પ્રજાયો હતો, જે અભિલેખે દ્વારા સ્પષ્ટ થાય છે. સ્થળપ્રદેશ દ્વારા જ્ઞાતિનું સૂચન કરવાની પ્રથા ઘણું કરીને પ્રથમ ગુજરાતની બહાર સંભવતઃ રાજસ્થાનમાં ઉભવી હોય એમ જણાય છે. ગુજરાતમાં સોલંકીકાલની સ્થાપના થતાં પ્રદેશ દ્વારા જ્ઞાતિને સૂચવવાની પ્રથાનું વલણ વધ્યું. એમ છતાં છેક ઈ. સ.ની ૧૧ મી સદી સુધી ગોત્ર–પ્રવર–વેદ દ્વારા બ્રાહ્મણોની ઓળખ આપવામાં આવતી હતી. (ર) ક્ષત્રિય : સોલંકીકાળ દરમ્યાન ક્ષત્રિયે પણ અગાઉની જેમ જ સમગ્ર દેશમાં એક વ તરીકે રહ્યા નહોતા.૩૧ એઓ એમના ગોત્રથી નહિ, પણ કુળો પરથી ઓળખાતા હતા; જેમકે વિ. સં. ૧૦૨૮ (ઈ. સ. ૯૭૨)ના લેખમાં બપકને ગુહિલેત ગોત્રને જણાવવામાં આવ્યું છે.૩૨ આ સમય દરમ્યાન પરમાર, ચાહમાન, ચૂડાસમા, વાળા, ઝાલા, જેઠવા, મેર, રાઠોડ, ગોહિલ, આભીર, કાઠી વગેરે ક્ષત્રિય કુલેના ઉલ્લેખ જોવા મળે છે. (૩) વૈશ્ય : સેલંકીકાલના અભિલેખોમાંથી વણિકોની પ્રાગાર, એસવાલ, શ્રીમાલ, ધરકટ, મોઢ, પલ્લી, હુંબડ વગેરે જ્ઞાતિઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ગુજરતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન માહિતી ઉપરાંત તેમનાં નિવાસસ્થાન, ધર્મ, મનુષ્ય નામે, પદ વિશે પણ વિગતે માહિતી પ્રાપ્ત થાય છે. એક બે લેખોમાંથી ગુર્જર વિષ્ણુકોના ઉલ્લેખા પણુ મળે છે.૩૩ માહેશ્વરી વિષ્ણુકા ભગવાન શિવનું ઉપનામ “મહેશ્વર” છે. એના ઉપાસકો “માહેશ્વરી” તરીકે ઓળખાય છે. ચાલુકયકાલીન અભિલેખા તથા સાહિત્યમાંથી માહેશ્વરી વણિકો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. લેખમાં દાતાના નામ આગળ સ્પષ્ટતઃ વણિક’ શબ્દના પ્રયોગ થયા નથી, પરંતુ એમાં પ્રાપ્ત થતાં મનુષ્યનામેા કે અટકોના આધારે એમને વિણક જ્ઞાતિના ગણી શકાય. વિ. સ ૧૨૨૨ (ઈ. સ. ૧૧૬૬)ના લેખમાં શ્રી ચાહડ ઠાકુરના નામના ઉલ્લેખ થયેલો છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે “ચાહડ” નામ એના વણિકત્વનું સૂચન કરે છે. શ્રીમાળીવર્ણિકા : શ્રીમાળી વણિકોના સ્થળાંતરને લીધે એમનામાં અનેક પેટાવિભાગે પડયા હતા. શ્રીમાળી જ્યાં વસતા તે પ્રદેશના નામ પરથી એમનાં અલગ જ્ઞાતિજૂથે અસ્તિત્વમાં આવ્યાં. જે શ્રીમાળી વણિકો લાટપ્રદેશમાં રહેવા ગયા તે સમય જતાં લાટ–લાડ શ્રીમાળી તરીકે અલગ જ્ઞાતિથી જાણીતા થયા.૩૪ ચાલુકય રાજા કર્ણદેવે લાના વિજ્ય વિ. સં. ૧૧૪૮ (ઈ. સ. ૧૦૯૨)માં કર્યા બાદ શ્રીમાળી વિષુકોને નવા જીતેલા પ્રદેશોના વહીવટ કરવા માટે નીમ્યા હતા. સૌરાષ્ટ્રમાં જે શ્રીમાળી વણિકો વસ્યા હતા તે વખત જતાં કડોળીયા, કપોલ અને સોરરિયા એમ વિવિધ જ્ઞાતિભેદે ઓળખાવા લાગ્યા. ૩૫ એાઢ વણિકા : શ્રીમાળી વણિકોની માફક સ્થળાંતરના લીધે માઢ વિણકોમાં પણ જ્ઞાતિભેદો ઉદ્દભવ્યા હતા. માઢ વણિકોની ઉત્પત્તિ અંગે કેટલીક પૌરાણિક કથા પણ છે.૩૬ ચૌલુકય કાલ દરમ્યાન આ વણિકા લશ્કરમાં સેવા આપતા હતા અને ઉચ્ચ પદે પણ પ્રાપ્ત કરતા હતા. મંત્રી નિમ્ન વનરાજ ચાવડાના સમયમાં ગાંભૂ ગામમાં સૈનિક હતા. આ પછી એના વંશમાં મંત્રી વિમલ થયા હતા જે ચદ્રાવતીના દંડનાયક હતો.૩૭ આ ઉપરાંત સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના સમકાલીન મંત્રી ઉદ્દયન અને એના પુત્રાએ પણ યુદ્ધમાં ભાગ લીધે હતા. Page #176 -------------------------------------------------------------------------- ________________ . સામાજિક સ્થિતિ : ૧૫૯ મેઢ વણિકની જ્ઞાતિ પણ વિભિન્ન પેટાજ્ઞાતિઓમાં વિભાજિત બની હતી. તેમને આવા ભેદો અંગેની માહિતી પવપુરાણાંતર્ગત “ધર્મારણ્ય પુરાણમાંથી પ્રાપ્ત થાય છે. મંડલીપુરના રહેવાસી વણિક મોઢ માંડલિયા” કહેવાયા છે.૩૮ ઓસવાળ જ્ઞાતિ : આ જ્ઞાતિનું નામ રાજસ્થાનના ઓસિયા નગર પરથી પડયું છે. અભિલેખોમાં એને ઉસવંશ, ઉકેશ, ઉપકેશ, ઓસવાલ જ્ઞાતિ વગેરે નામથી ઓળખવામાં આવી છે. ૩૮ શ્રીમાલનગરની વસતિએ ઉસનનગરમાં સ્થળાંતર કર્યું હતું. રત્નપ્રભસૂરિએ ઓસિયાનગરના રાજા ઉત્પલદેવને અને પ્રજાજનોને જૈનધન બનાવ્યા હતા. પિોરવાડ જ્ઞાતિ : ચૌલુક્યકાલીન લેખોમાંથી પિરવાડ જ્ઞાતિના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પિોરવાડ શબ્દ પ્રાગૂવાટ-પૂર્વ દિશા પરથી થયેલ ગણુય છે. વસ્તુતઃ “પ્રાગવાટ” મેવાડના એક પ્રાચીન વિભાગનું નામ હતું. ત્યાંના નિવાસીઓ જુદી જુદી જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં પિતાના મૂળ નિવાસસ્થાનના કારણે “પ્રાગ્વાટ” કહેવડાવતા રહ્યા.૪૦ પરવાડ” કે “પરવાળ”ની વ્યુત્પત્તિના સંદર્ભમાં શ્રી સાંકળિયા જણાવે છે કે આ શબ્દ સામાન્ય રીતે માનવામાં આવે છે તેમ “પ્રાગ્વાટ” શબ્દમાંથી ઉદ્ભવ્યું નથી, પરંતુ પિરિત્યવોડાણું” નામના શબ્દમાંથી ઊતરી આવ્યું હોય. “પોરવાડ”નું સંસ્કૃતમાં રૂપાંતર “પ્રાગ્વાટ” થયું જણાય છે. વળી પિરિયડાણ” અન્વયે કુલ અને વંશ જેવી સંજ્ઞાઓ પ્રાપ્ત થતી હોવાથી એ કઈ સ્થળ વિશેષનું નહિ, પરંતુ વ્યક્તિવિશેષનું નામ હોવાનું સંભવે છે અને મૂળ પુરુષના નામ પરથી જાતિને નામ પ્રાપ્ત થયું હોય. પરંતુ શ્રી મે. દ. દેસાઈના મત મુજબ બ્રાહ્મણની જેમ જ વણિકની મુખ્ય જ્ઞાતિઓ, જેવી કે શ્રીમાળી મોઢ તથા અનેક પેટાવિભાગો સ્થળ પરથી જ ઉત્પન્ન થયા છે, નહિ કે મૂળ પુરુષ પરથી.૪૨ સમય જતાં પોરવાડોમાં બીજા પણ બે ભેદ પડ્યા. જેઓએ સોરઠમાં વાસ કર્યો તે સોરઠિયા પોરવાડ અને જેઓ કંડોલ, (થાનસમીપ) સૌરાષ્ટ્રમાં રહેવા ગયા તેઓ “કપોળકે “કંડોલીયા” વાણિયાના નામથી ઓળખાયા. ચાલુક્યકાલ દરમ્યાન રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં પ્રાગ્વાટ કુલના મહાનુભાવોને ફાળે અનેક રીતે નોંધપાત્ર છે. ઠફકુર નિન્નાના કુટુંબમાં મહાપતિ નેઢ, દંડપતિ વિમલ, સચિવ ધવલ આનંદ, સચિવ પૃથ્વીપાલ, વગેરેએ ગુજરાતની ભારે સેવા કરી હતી.૪૩ આ જ્ઞાતિના વસ્તુપાલ-તેજપાલે કરાવેલાં દેવાલ અને જનસમાજને ઉપયોગી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન સાર્વજનિક કામને લઈને તેઓની ખ્યાતિ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલી છે. અભિલેખમાંથી પણ એની પરિપૂતિ થાય છે. હુંબડ વણિક : આ વણિકને આભિલેખિક ઉલ્લેખ વિ. સં. ૧૨૭૫ ના (ઈ. સ. ૧૨૧૯)ના લેખમાં૪૪ થયેલ છે. હું બડવંશ એ ગુજરાતના વણિકેની એક અલગ જ્ઞાતિ છે. આ વંશમાં મુખ્યત્વે દિગંબર જૈનધર્મના અનુયાયીઓ છે, પરંતુ ઈડરમાં આવેલ આ જ્ઞાતિના શ્વેતાંબર સંપ્રદાયના અનુયાયી પણ હતા. આ બાબત એ લેખ દ્વારા જાણી શકાય છે. - ખડાયતા વણિક : વિ. સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨)ના એક લેખમાં એ વણિકને નિર્દેશ થયેલ છે. ૪૫ આ જ્ઞાતિની ઉત્પત્તિ વિજાપુરથી ૪ માઈલ દૂર આવેલ ખડાત ગામમાંથી થયેલી છે. “ખડાત ના મૂળમાં સૂર્યનું ષડાદિત્ય” (પ્રા. દારૂત્ત, ગુ. ખડાત') નામ સંભવે છે. આ કેમના ઈષ્ટદેવ “કેટય” છે એ ધ્યાનમાં લેવા જેવું છે. ધરક્કટ વણિક : ભીમદેવ જાના સમયમાં વિ. સં. ૧૨૮૪ (ઈ.સ. ૧૨૨૮) અને વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના લેખમાં આ જ્ઞાતિને નિર્દેશ થયેલ છે૪૬; જોકે આજે ગુજરાતમાં આ જ્ઞાતિના વણિકે જોવામાં આવતા નથી. કદાચ રાજસ્થાનના મારવાડના પ્રદેશમાં એઓ વસતા હતા.૪૭ પરંતુ ચૌલુક્ય કાળ દરમ્યાન આ વણિકે ગુજરાતમાં વસતા હતા અને એઓ જૈનધર્મ પણ પાળતા હતા. આ માહિતી આબુ પરના તેજપાલે બંધાવેલા લૂણસહિતાના ઉપયુક્ત લેખેના આધારે જાણવા મળે છે. " સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાળ દરમ્યાન શ્વેતાંબર અને દિગંબર આચાર્યો વચ્ચે વિ. સં. ૧૧૮૧ (ઈ. સ. ૧૧૨૫)માં થયેલા પ્રખ્યાત વાદવિવાદને વર્ણવતું “મુકિતકુમુદચંદ્ર” નામનું પાંચ-અંકી નાટક ધકટ વણિક કવિ યશશ્ચંદ્ર રચ્યું હતુ.૪૮ આમ ચૌલુક્ય કાળ દરમ્યાન ગુજરાતના જુદા જુદા વિભાગોમાં ધરકટ વણિકે વસતા હતા એના નિર્દેશો પ્રાપ્ત થાય છે. એમણે ગુજરાતના સાંસ્કૃતિક ઉત્થાનમાં યથાશક્તિ ફાળો આપ્યો હતો. “ભવિસ્મત્તાકહા”ને લેખક કવિ ધનપાલ. પણ ધરકટ વણિક હતા.૪૯ 'પહલી-પલીવાલ વણિક : ત્રિભુવનપાલના સમયના વિ. સં. ૧૩૬. ' (ઈ. સ. ૧૨૪૪)ના શિયાબેટના અભિલેખમાં આ જ્ઞાતિને નિર્દેશ થયેલ છે. રાજસ્થાનના જોધપુર જિલ્લામાં પાલી નામના ગામ પરથી ત્યાંના વણિકો પલ્લી” કે “પલ્લીવાલ” નામથી ઓળખતા હશે. Page #178 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૧૬૧ () કાયસ્થ જ્ઞાતિ : ચૌલુક્યકાલીન અભિલેખોમાં લહિયા તરીકે કાયસ્થ જ્ઞાતિના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ચૌલુક્ય રાજવી મૂલરાજ ૧ લાના વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭)ના લેખને લેખક કાયસ્થ જેને પુત્ર કાંચન હતું. વિ. સં. ૧૦૫૧ (ઈ. સ. ૯૯૫)ને તામ્રપત્રને લેખક પણ કાયસ્થ કાંચન હતે. ભીમદેવ ૧ લાનાં વિ. સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩૦)નાં બે દાનપત્રોન લેખક કાયસ્થ કાંચનને પુત્ર વટેશ્વર હતું, જ્યારે વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૦૬૪)ના લેખને લેખક વટેશ્વરને પુત્ર કેક હતે. કર્ણદેવ ૧ લાના વિ.સ. ૧૧૩૧ (ઈ. સ. ૧૦૭૫)ને દાનશાસનને લેખક પણ કેક હતે. ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૮૩ (ઈ. સ. ૧૨૨૭)ના લેખમાં લહિયા તરીકે કાયસ્થ સાતિકુમાર અને વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૪૨)ના બન્ને લેખમાં લેખક તરીકે સ્તંભપુરીય વાજડના પુત્ર કાયસ્થ ધ્રુવ જયંતસિંહે સેવા બજાવી હતી. આમ કાયસ્થ લેખકે ઉપરાંત અક્ષપટલિક અને ધ્રુવની ફરજો પણ બજાવતા હતા. ધ્રુવને હોદો તે છેક વલભી સમયથી જણાય છે અને એ હિસાબ રાખનાર તલાટી કે કુલકણ જેવો અમલદાર હતો.પ૦ આમ કાયસ્થ રાજ્યકારભાર અને વહીવટ સાથે સારી રીતે સંકળાયેલા હતા. શ્રી સાંકળિયા કાયસ્થોનાં નામોને અભ્યાસ કરીને એમાં શક અથવા ગુજરની અસર જણાવે છે. એમના અભ્યાસ મુજબ ગુજરાતમાં ઈ. સ. ૬૦૦ જેટલા જૂના કાલથી લહિયાનું કામ કરનાર વગ હતો, જેણે ઈસુની ૧૦ મી સદીની આસપાસ અલગ જ્ઞાતિ-જૂથમાં વિકાસ કર્યો. આ અભ્યાસથી શક્ય છે કે લહિયા કે કારકુન તરીકે ભરતી માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર એમ ચારે વર્ગોમાંથી પસંદગી થતી હશે અને એમની કામગીરી વંશપરંપરાગત નહિ હોય.પ૧ (૫) વિવિધ સમુદાય ચૌલુક્યકાલના લેખોમાં વિવિધ જાતિઓના ઉલ્લેખ પણ જાણવા મળે છે, જેવાકે પલ્લીપર રાઠિય, રાજપૂત,૫૩ આચાર્યો, મહાજન, તંબોળીઓ, કુંભાર, ઠાકર,પ૪ વળિક,૫૫ વડાણપર (રાજપૂત શાખાનું નામ), કળી, વણકર (કૌલિક) વ્યવહારિન, ગોષ્ટિક (ટ્રસ્ટીઓ) નાગર, પ્રાગ્વાટ૫/૧, ચપલ અથવા ચપલીયપર, કાપેટિકેપ વગેરે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન સેલંકીકાલીન અભિલેખોને આધારે આ બધી જાતિઓ વિશે વિશેષ માહિતી પ્રાપ્ય થતી નથી, પરંતુ તત્કાલીન સાહિત્યમાંથી માહિતી ઉપલબ્ધ થાય છે, પણ તેનું અહીં વિવેચન પ્રસ્તુત નથી. ૩. મનુષ્ય-નામ પ૮ : - સેલંકીકાલીન અભિલેખોમાં આવતાં મનુષ્યનામેનું અવલેકન કરવાથી ગુજરાતનાં તત્કાલીન મનુષ્યનામેની પ્રણાલી વિશે ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. આ લેખમાં રાજાઓ, એમના સચિવે, બ્રાહ્મણો અને પ્રશસ્તિકારે ઉપરાંત સમાજના દરેક વર્ણના લેકેનાં નામે પણ આવે છે. આ ગામમાં ઘણું નામે દેવોનાં નામ પરથી પણ પહેલાં જણાય છે, જેવાં કે વિષ્ણુ, મહાદેવ, મધુસૂદન, રામચંદ્ર, કેશવ, માધવ, શંકર, સોમેશ્વરદેવ, શિવરાજ, નીલકંઠ, બૃહસ્પતિ, ગોવર્ધન, બલભદ્ર, વાસુદેવ, બ્રહ્મા, નરસિંહ, બ્રહ્મચંદ્ર, ગેવિંદ, દાદર, વરૂણદેવ વગેરે. કેટલાંક નામે પ્રસિદ્ધ પૌરાણિક સ્ત્રી-પુરુષનાં નામ પરથી પડેલાં જણાય છે, જેવાં કે લક્ષ્મણ, જાનકી, ધર્માદિત્ય, ભીમરાજ, શાંડિલ્ય, રોહિણ, ઇન્દુ, સાવિત્રી, લક્ષ્મી, પરાશર, ભોજ, કપર્દિન, નારાયણ, સહદેવ, રાવણું (રાવણું નામ જોઈને નવાઈ લાગે છે, પરંતુ વસ્તુતઃ એક પ્રતિમાલેખમાં પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ઉપસ્થિત રહેતી વ્યક્તિમાં “રાવણ” નામની વ્યક્તિ ઉપસ્થિત હોવાનું તેંધાયું છે.) સોલંકીકાળ દરમ્યાન જૈનધર્મને ફેલા વ્યાપક બન્યું હતું તેથી સમાજમાં આ ધમની અસર વધુ હતી અને આ કારણોસર ચૌલુક્યકાલીન સમાજમાં નામે તીર્થકર વગેરેનાં નામ ઉપરથી પાડવામાં આવતાં હતાં. જેવાં કે વાસુદેવ, વીરદેવ, રાજિમતી, વિમલ, અજિતદેવ, શાંતિ, પવચંદ્ર, જિનચંદ્ર, નેમિચંદ્ર, વધમાન વગેરે. કેટલાંક નામો ગ્રહો અને નક્ષત્ર પરથી પાડવામાં આવેલાં છે. જેવાં કે સૂર્યાચાર્ય, સેમ, સેમેશ્વર, સોમસિંહ, રોહિણી, બૃહસ્પતિ, ભાસ્કર, મૂલરાજ, ચંદ્ર વગેરે. કઈ કઈ નામે ઋતુઓ પરથી પડેલાં છે. જેવું કે વસંતપાલ. કવચિત પર્વત પરથી પણ નામ પાડવામાં આવતું. જેવાં કે, પાહડ; તે ક્યારેક સંગીતના રાગ પરથી પણ પાડવામાં આવતું, જેવું કે કેદાર. કદાચ આ તીર્થરાજ કેદારના નામ પરથી પણ રાખ્યું હોય એમ લાગે. પણ આ નામ જેને લેખમાં આવેલું છે તેથી એ રાગ પરથી પડવાનું વિશેષ માની શકાય. Page #180 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૧૬૩ કેટલાંક નામે પ્રાણીઓ પરથી પણ પાડવામાં આવતાં હતાં, જેવું કે, ગજાઈલ, ગંડરાજ, અધરાજ, નાગલદેસુ, નાગપાલ વગેરે. અમુક નામે ફળ-ફૂલનાં નામ પરથી પડેલાં જણાય છે, જેમ કે, ફૂલચંદ્ર, પારસ, આમદેવ, આંબવીર, આંબસિરિ, આંબચંદ્ર, પદ્મસિંહ, પવિણિ, પદ્મચંદ્ર, જાસૂ, બકુલસ્વામી વગેરે. કેટલાંક જાતિવાચક કે પદાર્થવાચક નામ પરથી પડતાં જણાય છે. જેમ કે કાંચન, મહિધર, અજપાલ, મહીપાલ, ધરણીગ, બ્રહ્મજા, ભૂદેવ, વસ્તુપાલ, તેજપાલ, ત્રિભુવનપાલ, ત્રિલેક, નરેન્દ્ર, પૃથ્વી, ભુવન, વત્સ, ત્રિભુવનદેવી વગેરે. કેટલાંક નામ ભાવવાચક નામ પરથી પડ્યાં જણાય છે. જેવું કે રૂપાદેવી, લીલુ, ઉદયપાલ, ગુણધર, ગુણચંદ્ર, લાવણ્ય, પ્રતાપદેવી, સંતેષ, પ્રતાપસિંહ, શુભકર, યશપાલ, ઉદયરાજ, રુચિ, ભાવ, મોક્ષ, વિજય, વિક્રમ, વૈરિસિંહ, શાંતિચંદ્ર, સૌભાગ્યદેવી, અભયસિંહ વગેરે. કેટલાંક નામે સમૂહવાચક નામ પરથી પણ પડેલાં જણાય છે, જેવું કે કુલચંદ્ર. કેટલાંક નામો વિશેષણ પરથી પડેલાં જણાય છે. જેવાં કે અનુપમા, દુર્લભાચાર્ય, - દીર્વાચાર્ય, ધવલ, ચંડશમ, શોભાદેવ, અજયસિંહ, અમરચંદ્ર, દુર્લભરાજ વગેરે. - આ ઉપરાંત મનુષ્યનામોના અંતે અનેક પ્રકારનાં ઉપપદ જોવા મળે છે. ધર્મશાસ્ત્રમાં બ્રાહ્મણના નામોને અંતે “શર્મા”, ક્ષત્રિયેનાં નામોને અંતે “વર્મા કે બ્રાત, વૈશ્યનાં નામોને અંતે “ભૂતિ” કે “દત્ત” અને શુદ્રોનાં નામને અંતે “દાસ” શબ્દ પ્રયોજવાનો સાધારણ નિયમ આપે છે. ચૌલુક્યકાલીન મનુષ્યોનાં નામ તપાસતાં એવાં બ્રાહ્મણનાં નામોને અંતે “ઈશ્વર” “અ”, આદિત્ય, “દેવ”નામ વગેરે મળે છે, જેવાં કે સોમેશ્વર, ચંડેશ્વર, બ્રહ્મદેવ, વયજલદેવ, મહાદેવ, ભેગાદિત્ય, અપરાદિત્ય ધર્માદિત્ય, વિશ્વેશ્વર, ચંડપ્રસાદ વગેરે. ચૌલુક્યકાલીન રાજવીઓનાં નામોને અંતે “રાજ”, “દેવ”, “પાલ” વગેરે 'ઉપપદ પ્રયોજાયેલાં દષ્ટિગોચર થાય છે; જેવાં કે, મૂલરાજ, કર્ણદેવ, ભીમદેવ, કુમારપાલ, અજયપાલ, ત્રિભુવનપાલ વગેરે. અધિકારીઓનાં નામોને અંતે “સિંહ”, “પ્રસાદ”, “રાજ” “ધવલ”, “પાલ” વગેરે ઉપપદ પ્રયોજાયેલાં જોવા મળે છે, જેવાં કે જયંતસિંહ, વસ્તુપાલ, સેમસિંહ, જશરાજ, ઉદયપાલ, જગસિંહ, અરિસિંહ, ગંડરાજ વગેરે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ગુજરાતના ચૌલુકયકાલીને અભિલેખે : એક અધ્યયન શૈવધર્મના સાધુઓનાં નામોને અંતે ઘણું કરીને “રશિ” ઉપપદ પ્રયોજવામાં આવતું, જેવું કે વેદગભરાશિ, કેદારરાશિ, વાકલાશિ, ષ્ઠરાશિ, યોગેશ્વરરાશિ. મીન રાશિ, દુર્વાસરાશિ વગેરે. આ કાલ દરમ્યાન જૈનધર્મના સાધુ આચાર્યોના નામને અંતે “સૂરિ” ઉપપદ પ્રજાતું નજરે પડે છે, જેવું કે, દેવસૂરિ, હરિભદ્રસૂરિ, વિજ્યદેવસૂરિ, યશોભદ્રસૂરિ, શાંતિસૂરિ, સર્વદેવસૂરિ, વિજ્યસેનસૂરિ વગેરે. ચૌલુક્યકાલીન સ્ત્રીઓનાં નામોની સાથે “દેવી” ઉપપદ પ્રયોજવામાં આવતું હતું, જેવું કે પ્રેમલદેવી, મહાદેવી, સૌભાગ્યદેવી, વલાદેવી, સલખણદેવી, પ્રતાપદેવી, સુહડાદેવી, કપૂરેદેવી, ગિરિજાદેવી વગેરે. - પુરષોનાં નામની પાછળ બીજા પણ કેટલાંક ઉપપદ પ્રજાતાં હતાં, જેવાં કે એ પાલ, ચંદ્ર, નાથ, દત્ત, કુમાર, વર્મા, સેન, પ્રભ, વીર, ભદ્ર, મલ, શરણુ, શેખર, સ્વામી” વગેરે. ઉપર્યુક્ત નામોના આધારે નીચે પ્રમાણે તારણ કાઢી શકાય? (૧) ચૌલુક્યકાલ દરમ્યાન પ્રચલિત મનુષ્યનામે પ્રજાની ધર્મભાવનાને દર્શાવે છે, જુદા જુદા ધર્મો–સંપ્રદાયે પાળતી પ્રજા પોતપોતાનાં દેવ-દેવીઓ તથા પૌરાણિક પાત્રો પરથી નામ પાડતી હતી. (૨) નામ પાડવા માટેના વિષયનું વૈવિધ્ય હતું. (૩) બ્રાહ્મણ તથા ક્ષત્રિય નામોમાં પરિવર્તન જણાતું નથી. (૪) બ્રાહ્મણનાં મનુષ્યનામેનું સંખ્યા પ્રમાણ ઘટતું જણાય છે, જે સમાજમાં એમના ઘટેલા મહત્વને લઈને સંભવે છે. (૫) વણિકોનાં નામોમાં ઘણી વૃદ્ધિ થયેલી જણ્ય છે, જે હકીક્ત સમાજમાં વાણિકના વધેલા વર્ચસનાં દ્યોતક હોઈ શકે. (૬) ચૌલુક્યકાલીન ગુજરાતનાં સ્ત્રી-પુરુષનાં મનુષ્યનામોમાં દક્ષિણના કન્નડ તથા દ્રાવિડ પ્રદેશની અસર હજી પણ ક્યાંક ક્યાંક વરતાય છે. ૪. સ્થળના ચીલેકકાલના લેખોમાં આવતાં સ્થળનામે તપાસતાં જણાય છે કે આમાં પણ મનુષ્યના જેવી વિવિધતા વરતાય છે. આ સ્થળનામેનું વિષયવાર વગીકરણ કરતાં એમાંથી નીચે પ્રમાણેની માહિતી ઉપલબ્ધ થાય છે : Page #182 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ઘણાં સ્થળાનાં નામ દેવેશ પરથી પાડવામાં આવ્યાં છે, જેવાં કે મુ ડસ્થલપ, મુંડક,F॰ હરિપુરા, બ્રહ્માવત૬૧, સ્ત ંભતીર્થ ૬૨, લિગવટશિવ, ધષ્ટાપલ્લી૬૪, શિવનાથ ૫, સોમનાથ ૬, વામનસ્થલી, શ્કેલાણા, શીવાલીયા, બ્રહ્મપુરી૬૭, ચદ્રાવતી૬૮, ઇદિલા૬૯, ઇંદ્રાવર, કુશલાડ,તળાજા, દેવપત્તન, માલકતરી, સત્યપુર, સૂરયજ, સ્તંભનક વગેરે. ૧૬૫ કેટલાંક ગામેાનાં નામેા પ્રસિદ્ધ સ્ત્રી–પુરુષોનાં નામેા પરથી રાખવામાં આવેલાં છે. જેવાં કે અણહિલપુર, ભેાજ પરથી ભાજુયાળ, ભીમપલ્લી, પ્રહ્લાદનપુર, ધવલક્કુર, સાકળી૩, ભાલસ્વામી૪, વીરમગામ, નંદાવસણપ, પ્રસન્નપુર, રૂપપુર, સાહિલવાડા વગેરે. કેટલાંક ગામોનાં નામેા ટાળી પરથી પણ પહેલાં જણાય છે, જેવાં કે આહીરાણા દાસયજ, હ’ડાઉદ્રાખ્ત, રાણાવાડા, મુંડસ્થલ, મહિસાણા, વગેરે. કેટલાંક ગામાનાં નામે અમુક ધંધા કે કામ કરનાર કોમને વિશેષ નિવાસ હાય એના પરથી પડેલાં જણાય છે, જેવાં કે લાવસણુ, ચડાવસણ-૧, દેઢવસણ૨, ડાંગરૌઆ-૩, ચારાયાવાડજ, બ્રહ્મપુરીપ, બ્રાહ્મણવાડા-૬, લુંડાવસણ વગેરે. કેટલાંક ગામોનાં નામે પ્રાણીઓનાં નામેા પરથી પાડવામાં આવેલાં છે, જેવાંકે ઉદિરા, ઉટયા૮, સમડીયા નાગરાજ॰, નાગજવાળ, નાગસારિકા ૨, વ્યાઘ્રપલ્લી, સિંહપુર, કુરલી વગેરે. કોઈ કાઈ ગામનાં નામ પર્વતના નામ પરથી પડેલાં જણાય છે; જેવુ કે આખુયગ્રામ વગેરે. કેટલાંક ગામેાનાં નામેા વનસ્પતિ તેમજ તળાવના નામ ઉપરથી પડેલાં જણાય છે. જેવાં કે દર્ભાવતી ૩, ઇલિા૪, કડા ૫, કાસ૬ વગેરે. કેટલાંક ગામેાનાં નામેા અનાજનાં નામેા પરથી પડયાં હોય એમ જણાય છે, જેવાં કે બાઈ, ડાંગરૌઆ૮, ડોડિયાપાટક ૯૯ કેટલાંક ગામોનાં નામ ફળાનાં નામ પરથી પડેલાં જણાય છે, જેવુ કે નમ્બુગ્રામ. કેટલાંક ગામેાનાં નામેા દ્રવ્યવાચક નામ પરથી પહેલાં જણાય છે, જેવાં કે કૃષિપ૬૧૦૦, તામ્રપણી, દુઆ વગેરે. . Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન કઈ કઈ ગામનાં નામે ભાવવાચક નામ પરથી પડેલાં જણાય છે, જેવાં કે આનંદપુર૧૦૧, આશાપુરી ૦૨, ઉનાઊઆ વગેરે. મૂળ નામ “ઉન્નતપુર” છે એના. પરથી “ઉનાઉઆ (ઊના) થયું છે. ઉપયુક્ત ગામના નામને આધારે જણાય છે કે ચૌલુકથકાલીન ગામનાં નામોને અંતે મનુષ્યનામની જેમ અનેક પ્રકારનાં ઉપપદ જોવા મળતાં નથી, એમ છતાં “પુર, ગ્રામ, પલ્લી, દુર્ગ, નગર વગેરે ઉપપદ મળે છે ખરાં. જેવાં કે આનંદપુર વડનગર, આબુયગ્રામ, લાટાપલ્લી (લાડોલ), જીર્ણદુર્ગ (જૂનાગઢ), દેવનગર (પ્રભાસપાટણ) વગેરે. ૫. વિવિધ ગેa૧ ૦૩ ચૌલુક્યકાલના લેખોને આધારે એમાંથી કેટલાંક ગોત્ર વિશે માહિતી પ્રાપ્ત થાય છે. જેમાં કે માંડવ; વોરાફદ્રિય, ગે પાલિ, માંડવ્ય, લાઠશિવા, નિવૃત્તિ, શિક વસ, ગૌતમ, વૈદિક, વત્સ, ગાર્ગીય વગેરે. ઉપર્યુક્ત ગેત્રો પૈકીનાં નીચે મુજબનાં ગોત્રની સાથે સંબંધિત વેદશાખાને. પણ ક્યાંક ક્યાંક નિર્દેશ કરે છે. જેવાં કે, (૧) લ ઠશિવા, જેની વેદશાખા સામવેદિક છે. (૨) વચ્છસ, જેની વેદશાખા વાજસનેય અને બ્રાહ્મણ યજુદી છે. (૩) ગાગે, જેનું મંડલ ગંડેશ્વર છે. કેટલાક લેખોમાં ગેત્રને બદલે પ્રવરના ઉલ્લેખ કરેલા છે, જેમ કે માંડવ્યભાર્ગવ, અંગિરાજમિક, જમદગ્નિ, વિશ્વામિત્ર, દેવરાત, ઓછલ વગેરે. આ. બધા પ્રવરેને આધારે એનાં સંબંધધિત ગોત્ર ઓળખવામાં આવે છે. ૬. વિવિધ અટકે ૦૪ ચૌલુક્યકાલના કેટલાક લેખમાં વિવિધ અટકે વિશે પણ માહિતી આવે છે.. આ અટકોને આધારે એ સમયની વિવિધ જ્ઞાતિઓ તેમ વર્ણ, ઘઉં અને કેટલીક અટકેમાંથી વિશેષ પ્રવૃત્તિ પણ જાણવા મળે છે. આ વિવિધ અટકે, જેવી કેશ્રેષ્ઠી, વ્યાપારી, સંઘવી, ઠાકુર, પારેખ, શાહ, દેસી, દીક્ષિત, ઠક્કર, પંડિત, જોષી, રાવલ, ભંડારિ, આચાર્ય, નાયક, મહેતા, ભદ્ર, સેઢલ વગેરેને નિર્દેશ થયેલ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૧૬૭ ઉપર્યુક્ત અટકો પૈકીની ઘણી વમાન સમયમાં અટકે અમુક ધમ કે જ્ઞાતિના લોકોમાં પ્રયાાતી જોવા મળે છે. જેવી કે શ્રેષ્ઠી, સંધવી, પારેખ, શાહ, દોસી વગેરે. આ અટકો સામાન્ય રીતે જૈન સમાજમાં વધુ જાણીતી છે, જ્યારે દીક્ષિત, પંડિત, જોશી, રાવળ, આચાય, મહેતા, ભટ્ટ વગેરે અટકા હિન્દુ સમાજમાં મુખ્યત્વે બ્રાહ્મણામાં છે. મહેતા, પારેખ જેવી અટકો વૈશ્યામાં પ્રચલિત હોય છે, જ્યારે ‘સાઢલ' અટક રાજપૂત લેાકેામાં પ્રચલિત જોવા મળે છે. ૭. સ્ત્રીઓની સામાજિક સ્થિતિ : ચૌલુકયકાલીન અભિલેખાને આધારે માહિતી પ્રાપ્ત કરવી એ જરા કઠિન કાય સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર જાણવા મળતુ નથી એમ શિલાલેખા અને તામ્રપત્રાને આધારે મળતી પ્રમાણે આપી શકાય : તત્કાલીન સ્ત્રીઓની સ્થિતિ વિશે છે. અભિલેખાને આધારે સ્ત્રીઓની છતાં કેટલાક પ્રતિમાલેખા તેમજ માહિતીનું પૃથક્કરણ અહીં આ (૧) સમાજમાં સ્ત્રીઓનુ` સ્થાન : ચૌલુકકાલમાં સમાજનું વલણ વધુ સંકુચિત થતું જણાય છે. અગાઉ જોયુ` તેમ આ સમયમાં જ્ઞાતિ પેટાજ્ઞાતિઓમાં પરિવન પામી જેના લીધે કૌટુ ંબિક જીવન તથા રીતરિવાજોમાં વધુ સંકુચિતતા આવી, જેને સીધા પ્રભાવ સ્ત્રીઓના જીવન પર પડ્યો. એએની સ્થિતિ સમાજમાં વધુ સંકુલ બની; જોકે કોઈ કોઈ સ્ત્રીએ જાહેર સામાજિક કાર્યોમાં ભાગ લેતી જોવા મળે છે. રાજ્યની ગંભીર બાબતા માટે તેમની સલાહ પણ લેવામાં આવતી હતી; જેમકે મીનળદેવી, અનુપમાદેવી, વગેરે. મીનળદેવી રાજમાતા તરીકે પણ સત્તા ધરાવતી હતી. સિદ્ધરાજના રાજકીય ઉધ્યમાં મીનળદેવીને ફાળા નોંધપાત્ર હતા. રાજસત્તાની રૂએ એણે સિદ્ધરાજ દ્વારા કેટલાક કરવેરા માફ કરાવ્યા હતા, જે ઇતિહાસની એક નોંધપાત્ર હકીકત છે. તેજપાલની પત્ની અનુપમાદેવીની પણ સલાહ લેવામાં આવતી હતી. એની કુશળ મુદ્ધિને કારણે ચૌલુકયકાલ દરમ્યાન ગુજરાતમાં અસંખ્ય ધાર્મિક . સ્થાપત્યા બધાયાં હતાં જેમાંનું આણુનું ભ્રૂણવસિંહ કલાના ઉત્તમ નમૂનારૂપ છે, પણ આવી રાજમહિલાઓ અપવાદરૂપ જણાય છે. મોટા ભાગની સ્ત્રીઓનું જીવન ઘરની ચાર દીવાલા વચ્ચે જ પૂરું થતું જણાય છે. સ્ત્રીઓના સામાજિક અધિકારા નહિવત્ હોવાનું પ્રતીત થાય છે. અલબત્ત, એમને ધાર્મિક અધિકારા વિશેષ હતા જ. સમાજના દરેક વર્ગની સ્ત્રીએ પૂ દાન કરી શકતી હતી. સ્ત્રીએ તીથયાત્રા કરી શકતી હતી. ૧૫ વિધવા સ્ત્રીઓ પુનઃલગ્ન Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન પણ કરી શકતી હતી. કેટલાક તત્કાલીન સાહિત્યિક ઉલ્લેખ પરથી જણાય છે કે આ કાલમાં દાસી પ્રથા પણ પ્રચલિત હતી. બહુપત્નીપ્રથાને પણ વ્યાપક પ્રચાર હતા. લેખોમાં એક પતિ અને એની બે પત્નીઓએ કરેલ દાનના ઉલ્લેખ પણ મળે છે. સાધારણ રીતે બહુપત્નીઓ રાજાએ મંત્રીઓ અને શ્રેષ્ઠીઓ કરતા હતા. (૨) લગ્નવિચછેદ : અભિલેખોને આધારે ચૌલુક્યકાલના સમાજમાં લગ્નવિચ્છેદ અથવા છૂટાછેડા સમાજના અમુક વર્ગોમાં પ્રચલિત હોવાનું જણાય છે. આ કાલમાં લખાયેલા “લેખપદ્ધતિ” નામના ગ્રંથમાં લેખ તેમજ દસ્તાવેજોના નમૂના આપેલા છે. આ ગ્રંથમાં “ઠીકનપત્ર” અથવા લગ્નવિચ્છેદને એક લેખ આપેલ છે ૧૬. લેખના સારાનુવાદ પ્રમાણે શ્રીપત્તનમાં મહામાત્ય શ્રી અમુક મેહર શ્રી ચાંઈકને ઢીકનપત્ર આપે છે કે મેહર લૂનીઆકે કુટુંબમંડળ એકત્ર કરીને છે પિતાની પુત્રી ચાંઈક પાસેથી છોડાવી છે. આ પછી દિવસે જતા કુટુંબ સમવાય સહિત મેહર ચાંઈઓકે આત્મીય સ્વજન લેકની જાણપૂર્વક આભીર ઘઉલીઆકને ઢીકન–વ્યવહારથી પિતાની પુત્રી આપી૧ ૦૮. આ ઢીકનપત્ર રાજકુલમાંથી મેળવ્યું છે. કાલાંતરે પણ પૂર્વકાલનાં પતિપત્નીઓ એકબીજાનું મુખ જોતાં નહિ. સં. ૧૨૮૮, વર્ષ વૈશાખ સુદ ૧૫ સેમ. લગ્નવિચ્છેદને આ એક અત્યંત સેંધપાત્ર દસ્તાવેજ છે. લગ્નવિચ્છેદના બન્ને પક્ષના લેકે મેર જાતિના હોય, પરંતુ એમાં સ્ત્રીનું પુનર્લગ્ન આભીર જાતિના પુરુષ સાથે કરવામાં આવેલું છે. આ વિચ્છેદવિધિ જ્ઞાતિની પંચાયત સમક્ષ જ કરવામાં આવેલું છે. આ ઢીકનપત્ર પાટણમાં રાજકુલમાંથી લેવામાં આવેલ છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે મેર, આભીર કે રબારી જેવી જાતિઓ ચૌલુક્યકાળ દરમ્યાન અસ્તિત્વ ધરાવતી હશે. મેર જાતિને આ નોંધપાત્ર પ્રાચીન ઉલ્લેખ છે. (૩) દાસીપ્રથા : ચૌલુક્યકાલીન ગુજરાતમાં પૂર્વકાલથી ચાલી આવતી દાસીપ્રથા ચાલુ રહેલ જોવા મળે છે? ૦૯. જોકે એના આભિલેખિક ઉલ્લેખ પ્રાપ્ત નથી. “લેખપદ્ધતિમાંથી દાસીના વેચાણના વિધિસરના દસ્તાવેજ અથવા એના નમૂનાઓ મળી આવેલ છે.૧૧૦ તેમાંથી પહેલા બેનું શીર્ષક “દાસીપત્રવિધિ” છે જ્યારે બીજા બેનું શીર્ષક “સ્વયમાગતદાસીપત્રવિધિ” એવું છે.૧૧૧ “લેખપદ્ધતિમાં દાસવિષ્યને કઈ દસ્તાવેજ નથી. આ કાલ દરમ્યાન મિલક્તની વહેંચણી અંગેનું વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૩૨) નું વિસંગપત્ર “લેખપદ્ધતિમાં પ્રાપ્ત થાય છે૧૧૨. આ પત્રમાં આપેલી Page #186 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૧૬૯ માહિતીને આધારે ચૌલુક્યકાળ દરમ્યાન મિલક્તની વહેંચણી માટે કદાચ નીચેના નિયમો પ્રવર્તતા હોવાનું સંભવિત છે૧૧૩ : (૧) મિલક્તની વહેચણી અંગે નારદ અને બૃહસ્પતિમાં જણુવ્યા અનુસાર લિખિત દસ્તાવેજ કરવો પડતો હશે. (૨) પિતાની ઉત્તરક્ષિા, ધર્મદેય, રાજકર, દેવકર તેમજ અન્ય દેવું આપવા માટે મિલકતમાંથી વ્યવસ્થા કરવી પડતી. (૩) માતાને સરખો હિસ્સો રાખવામાં આવતો. (૪) મિલકતની વહેચણી વખતે અપરિણીત પુત્રીના લગ્ન માટેની જોગવાઈ કરાતી. (૪) અપુત્રિકાધનને ત્યાગ : કેટલાક સાહિત્યિક ઉલ્લેખને આધારે જાણવા મળે છે કે કુમારપાલે રાજ્યમાંથી લેવાતા અપત્રિકાધનને ત્યાગ કર્યો હત; આ કારણસર કુમારપાલ ચૌલુક્ય રાજવીઓમાં વિશેષ પ્રશંસાપાત્ર બનેલ છે. અપત્રિકાધનને ત્યાગ એટલે કે જે વિધવાને કઈ પુત્ર ન હોય તેનું ધન રાજા લઈ લેતે, આથી એ વિધવાની દુર્દશા થતી. આથી આ ધન “રુદત્તીવિત્ત” ધન તરીકે ઓળખાય છે. ૧૪ આમ અગાઉના રાજવીઓ નહતા કરી શક્યા તે કાર્ય કુમારપાલે કર્યું હતું. એમ કહેવાય છે કે અપુત્રિકાધનને ત્યાગ એ રાજકીય અર્થવ્યવહારની દૃષ્ટિએ વધુ અગત્યનું પગલું છે. આ અપુત્રિકાધનના ત્યાગનો ઉલ્લેખ રજેર ગામના ગુર્જર પ્રતિહાર વંશના રાજા મયનદેવના વિ. સં. ૧૦૧૬ ના લેખમાં પણ જોવા મળે છે. ૧૧૫ આ પરથી સ્પષ્ટ થાય છે કે મધ્યકાલમાં રાજ્યની આવકનાં સાધનોમાં આ અપુત્રિકાધનને પણ સમાવેશ થતો હોવો જોઈએ. ૮. મેજશેખ-ખાનપાન : ચૌલુક્યકાલીન અભિલેખોમાંથી આ સમયના લેકે મોજશેખ અને ખાનપાન માટે શું શું કરતા હશે એને ખ્યાલ આવતું નથી. અભિલેખોમાં એના નિર્દેશને પ્રસંગ પડ્યો નહિ હોવાથી આ પ્રકારની માહિતી પ્રાપ્ત થતી નથી. આ પ્રકારની માહિતી વિશેષતઃ સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે: કુમારપાલના વિ. સં. ૧૨૦૯ (ઈ. સ. ૧૧૫૩)ના લેખમાં ૧૬ જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પ્રત્યેક પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિવસોએ જીવહિંસાની મનાઈ હતી. આ પરથી સૂચિત થાય છે કે ચૌલુક્યકાળ દરમ્યાન જીવહિંસા થતી હતી. આ હિંસાનાં ત્રણ પ્રજને સંભવે છે : Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ (૧) મેાજશાખ માટે, (૨) માંસાહાર માટે, (૩) શિકાર માટે. ગુજરાતના ચૌલુકર્વકાલીન અભિલેખા : એક અધ્યયન આ કાલના લોકો માંસાહાર પણુ કરતા હશે. આ ઉપરાંત મેાજશેખ માટે સૂરાપાન પણ કરતા હશે; જોકે સૂરાપાનની વિગત અભિલેખામાંથી જાણવા મળતી નથી. સોલંકીકાલીન લોકો મનોરજન માટે વ્રત રમતા હતા. આ માહિતી અભિલેખાને આધારે જાણવા મળે છે. વિ. સં. ૧૦૫૩ ના હસ્તિક`ડીના ધવલના ખીજાપુરના લેખમાં ૧૧૭ દ્યૂત રમનારના ઉલ્લેખ થયેલો છે. આ લેખમાંના ઉલ્લેખ પ્રમાણે વ્રત રમનારાઓએ એક પેલ્લક આપવા પડતા હતા. આ ૧ પેલ્લક નૃત રમનાર માટે કર તરીકે આપવા પડતા હશે. ૧૧૮ - રમતગમત અને વિનાદમાં કુટ—યુદ્ધ ૧૧૮ અને આખલાની સાઠમારીને ૧૧ ઉલ્લેખ પણ થયા છે. ગેડીદડાની રમતના ઉલ્લેખા તથા એની માહિતી “ઠ્યાશ્રય”માં૧૨૦ નોંધાઈ છે. આમ ઉપર્યુક્ત ઉલ્લેખા પરથી ાણી શકાય છે કે ચૌલુકયકાલના લોકો રમતગમતના શોખીન હતા. અભિલેખાને આધારે ખાદ્યપદાર્થો વિશે પણ માહિતી પ્રાપ્ત થાય છે. ભીમદેવ ૨ જાના વિ. સ. ૧૨૮૭ ના લેખમાં ખાદ્ય પદાર્થોનાં નામ મળે છે, જેવાં કે માંજિષ્ટ, ત્રપુષ્ટ, હિંગ, પસૂત્ર, હિંગુલ્લ, પ્રવાલક, શ્રીખંડ, કસ્તૂરી, તમાલપત્ર, જાફિલ, જાવંત્રી, નાલિકેર, હરડાં, સાકર, ખજૂર, ખારેક વગેરે. માંગરાળના સોઢળીવાવમાંના વિ. સં. ૧૨૦૨ ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે પાન, કેરી, મડાવા (ફા અથવા લીલું નાળિયેર), પૃગ (સોપારી) વગેરેના ઉલ્લેખા પણ છે. ૯. વહેમ-માન્યતા : ચૌલુકયકાલના સમાજમાં અનેક પ્રકારનાં વહેમ, અંધશ્રદ્ધા, ભૂતપ્રેતની માન્યતા વગેરે પ્રચલિત હતાં. આને લગતી માહિતી અભિલેખાને આધારે બહુ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, પરંતુ સાહિત્યિક સામગ્રીના આધારે આના વિશે. વિગતે જાણી શકાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ સામાજિંક સ્થિતિ ૧૭૧ કુમારપાલના વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨)ના વડનગર–પ્રશસ્તિ લેખમાં કેટલાક ઉલ્લેખા આવે છે. આ ઉલ્લેખા નોંધપાત્ર છે, જેવા કે સિદ્ધરાજ જયસિંહે સિદ્ઘરસ વડે જગતને અનૃણુ (ઋણમુક્ત) કર્યું. આ પ્રકારના ઉલ્લેખામાં પ્રજાની ઋણમુક્તિ કર્યાંના ઉદ્દેશ છે. આ ઉપરાંત કુમારપાલે ચંડીદેવીને વહેતા લાહીથી તૃપ્ત કર્યાનો ઉલ્લેખ છે તે ધાર્મિક માન્યતાના દ્યોતક છે૧૨૧. (આન ંદપુર) વડનગરના. વનમાં સતત ચાલતા યજ્ઞા, દ્વિજોના વૈદ્યાષ, દેવાલયોના ધ્વજોના ફરફરાટ, વિપ્રાંગનાઓના રત્નાલંકાર તથા ગીતધ્વનિના નિર્દેશ એનું દ્વિજમહાસ્થાન તરીકેનું મહત્ત્વ બતાવે છે. એની પાછળ શાંતિક, પૌષ્ટિક કર્મો વડે વિષે નૃપની તથા રાષ્ટ્રની રક્ષા કરે છે એવા પ્રકારની માન્યતા પ્રવતતી હાવાનુ જણાય છે. ૧ વિ. સં. ૧૨૨૫ના કુમારપાલના પ્રભાસપાટણના લેખમાં જણાવ્યા પ્રમાણે સોમનાથ મંદિરના મહંત ભાવબૃહસ્પતિ શિવના નંદીશ્વરનો અવતાર હોવાની માન્યતા એમના સમયમાં પ્રચલિત હતી. આ મદિર ભીમદેવ ૧ લાએ કુમારાવસ્થામાં પથ્થરથી બાંધ્યુ તે પહેલાં લાકડાનું હતું. આ અનુશ્રુતિને વાસ્તવિક ગણાવી શકાય, પરંતુ એની પહેલાં આ મ ંદિર રૂપાનું હતું અને એની પહેલાં સાનાનુ હતું એવી માન્યતા પ્રવર્તીતી હતી. એના ખરાપણાનાં કોઇ પ્રમાણ મળતાં નથી. ભીમદેવ ૨ જાએ સામનાથ પાટણમાં બધાવેલ કુંડમાં સ્નાન કરવાથી કુષ્ઠ (કાઢ) રાગ પૂર્ણ પણે જતા રહે છે એવી માન્યતા ત્યાંના શિલાલેખમાં ઉલ્લિખિત છે. આ હકીકત નોંધપાત્ર ગણી શકાય. આ સમયના લોકોમાં મૃતયુગ (સત્યયુગ), કલિયુગ, સ્વર્ગ–નરક, કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણિ વગેરેને લગતી માન્યતા પણ પ્રચલિત હતી. જેવી કે ઈ. સ. ૧૦૫૦ ના લેખમાં જણાવ્યા પ્રમાણે૧૨૨ દાનના રક્ષણ માટે અન્ય રાજાને લખેલું છે કે “કન્યા, ધેનુ અને તસુ જેટલી જમીન હરી લે છે તે વિશ્વના પ્રલયકાલ સુધી નરકમાં જાય છે.' વિ. સં. ૧૨૧૩ ના લેખમાં ઉલ્લેખ્યા પ્રમાણે આ દાનને જો લેાપ થાય તે બ્રહ્મહત્યા અને ગહત્યા (૧૬ હજાર ગાયા માર્યા) તું પાપ લાગે. વિ. સં. ૧૪૭ ના લેખમાં જણાવ્યા પ્રમાણે૧૨૩ સૂર્યગ્રહણના દિવસે દાન આપતી વખતે નદીમાં સ્નાન કરવું, દેવની પૂજા કરવી, સંસારની અસારતાનુ ચિંતન કરવું. આવી રીતે દાન આપવાથી માતાપિતામાં પુણ્ય વધે છે એવી માન્યતા હતી. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન ૧૦. સમીક્ષા : પ્રાપ્ય માહિતીના આધારે આ કાલના સામાજિક આચારવિચારનું જે નિરૂપણ થયેલું જોવા મળે છે તે પરથી એમાં એકંદરે સમાજની સંસ્કારિતાનું દર્શન થાય છે. અભિલેખેને આધારે એ કાલના રાજાઓની તેમજ પ્રજાજનોની વિદ્યા સંસ્કારિતા અને સમૃદ્ધિનું દર્શન થાય છે. આ સમયની પ્રજા વધુ ધાર્મિક હતી એમ આ સમય દરમ્યાન થયેલાં પૂર્ણ કાર્યોને આધારે જાણી શકાય છે. સમાજમાં ધામિક પર્વે અને પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઊજવવામાં આવતા હતા. આ કાલને સમાજ એના બંધારણીય માળખાના સંદર્ભમાં જોતાં વધુ સંકુચિત બનીને જ્ઞાતિવાડાના વિભાગોમાં વિભક્ત થયા હતા. આ સમયના જે અરબી-ફારસી અભિલેખે ઉપલબ્ધ થયા છે તે પરથી મુસલમાની વસ્તી ભરૂચ, ખંભાત, ઘોઘા, ભદ્રેશ્વર, પેટલાદ, રાંદેર, કર્ણાવતી (અમદાવાદ) વગેરે જગ્યાએ હોવાનું કહી શકાય. અલબત્ત, એના સમાજ કે સામાજિક સ્થિતિ વિશે અભિલેખોમાંથી કઈ જાણકારી મળતી નથી. ૨૪ م પાદટીપ ૧. મુસ્લિમ અભિલેખ માટે જુઓ અલગ પરિશિષ્ટ. ૨. અ. નં. ૧૦ ૩. અ. નં. ૧૭ ૪. અ. નં. ૧ ૫. અ. નં. ૧ ૬. અ. નં. ૧૪– ૭. અ. નં. ૮-એ અ. નં. ૧૦ ૯. અ. ન. ૮૨ ૧૦. અ. નં. ૭ ૧૧. અ. નં. ૧૧૧ ૧૨. અ. નં. ૫૭ ૧૩. અ. નં. ૧૦૧ ૧૪. “ગુ. રા. સાં. ઈ.” ગ્રં. ૪, પૃ. ૨૩૦ ૧૫. અ. નં. ૧૧૦, ૧૩૧ ૧૬. અ. નં. ૧૮૫ ૧૭. અ. નં. ૬, ૭, ૯, ૧૦, ૧૭, ૧૮, ૧૯, ૨૧. ૧૮. શાસ્ત્રી દુ. કે, “ગુ. મ. રા. ઇ.,” પૃ. ૧૭૬ ૧૯. “એ. ઈ.” છે. ૧, પૃ. ૧૫૬-૫૭ ૨૦. જુઓ “નાગર બ્રાહ્મણના જ્ઞાતિભેદો,” પૃ. ૫૯-૬૧ ૨૧. ડે. ર. ના. મહેતાને મતે સાઠોદરા નાગનું આગમન ૧૫–૧૬ મી સદી પહેલાં પુરવાર થતું નથી. જુઓ “નાગર ખંડ–સમયાંકન, “સ્વાધ્યાય,” પુ. ૭ (ઈ. સ. ૧૯૭૦), પૃ. ૧૪૧ Page #190 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૨૨. કાવ્યાનુશાસન : ઉપાદ્ઘાત, પૃ. ૧૩પ ઉપરની પાછીપ ૨૩. શાસ્ત્રી, દુ. કે., “ઐતિહાસિક સશોધન,” પૃ. ૭૦૯ ૨૪. સાંકળિયા હ. ધાં., ધી “આકિયાલાજી ઑફ ગુજરાત,' પૃ. ૨૭૮; શાસ્ત્રી ૬. કે., ઐતિહાસિક સંશોધન,” પૃ. ૬૪૩-૪૪ ૨૫–૨૬. શાસ્ત્રી ૬. કે., ગુ. મ. રા. .,” પૃ. ૧૭૬ ૨૭–૨૮. સાંકળિયા હ. ધી., આર્કિયાલાજી આફ ગુજરાત,” પૃ. ૨૦૮ ૧૭૩ ૨૯. અ. નં. ૧૧૧ ૩૦. દવે, ક. ભા., ગુજરાતનાં જ્ઞાતિપુરાણેા અને ‘તીથ માહાત્મ્યો’, ‘‘સ્વાધ્યાય, નવેમ્બર, ૧૯૬૭, પૃ. ૯૭ ૩૧-૩૨. વૈદ્ય, સી. વી., હિસ્ટરી ઑફ મિડિયવલ હિન્દુ ઇન્ડિયા,” ભા. ૨, મૃ. ૧૭૦-૭૧ ૩૩. સાંકળિયા, હા. ધી., “સ્ટડીઝ ઇન ધી હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ જ્યોગ્રાફી એન્ડ એથનેાગ્રાફી આફ ગુજરાત,” એપેન્ડિક્ષ ૪, પૃ. ૨૦૫-૨૪૫ ૩૪. એજન, પૃ. ૧૪૩-૪૪ ૩૫. દવે, ક. ભા., ઉપર્યુક્ત, “સ્વાધ્યાય’, પૃ. ૧૦૩-૦૪ ૩૬. જુએ “શ્રીધર્મારણ્ય પુરાણ”, અધ્યાય ૫, ૭, ૮, વગેરે. ૩૭. દેસાઈ, મેા. ૬., “જૈન સાહિત્યને સરંક્ષિપ્ત ઇતિહાસ,” પૃ. ૧૭૩-૭૪ 22 ૩૮. ‘શ્રી ધર્મારણ્યપુરાણ,’ ૪૩૭૪ થી ૭૬, ૪૫-૧૦ ૩૯. જુએ જૈન પ્રતિમાઓની લેખસૂચિ. ૪૦. દેસાઈ મા. ૬., ઉપર્યુક્ત, પૃ. ૨૧૨-૧૩ ૪૧. સાંકળિયા, હ. ધી., સ્ટડીઝ ઈન ધી હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ...,' પૃ. ૧૪૩-૪૪ ૪૨. દેસાઈ મા. ૬., ઉપયુક્ત, પૃ. ૧૭૨-૭૩ ૪૩. વ્યાસ, મ. બ. (સંગ્રાહક સંશોધક), “શ્રીમાળી (વાણિયા)ના જ્ઞાતિભેદ,” પૃ. ૧૧૭ ૪૪. અ. નં. ૨૨, ન. ૧૦૧ ૪૫. ગુ. રા. સાં. ઇ.,” ગ્રૂ. ૪, પૃ. ૨૩૦ ૪૬. અ. ન. ૧૧૦, ૧૩૧ ૪૭. સાંકળિયા, હ. ધી., “સ્ટડીઝ ઇન ધી હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ....... પૃ. ૧૪૪ ૪૮. દેસાઈ મે. ૬., ઉપર્યુક્ત, પૃ. ૨૪૭=૪૮ ૪૯. શાસ્ત્રી, કે. કા., આપણા કવિઓ,” ખ. ૧, રાસયુગ, પૃ. ૪૦ "" Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ગુજરાતના ચૌલુકાલીન અભિલેખો એક અધ્યયન ૫૦. શાસ્ત્રી, દુ. કે., “ગુ. મ. રા. ઈ.” પૃ. ૧૯ ૫૧. સાંકળિયા હ. ધી., “ધી સ્ટડીઝ ઈન ધી....” પૃ. ૧૪૬–૪૮ પર. પ્ર. લે. નં. ૪૦૫ ૫૩. “આપ્રાચૅલેસં.”લે. ૨૫૧, પૃ. ૧૦૪ ૫૪. અ. નં. ૬૨ ૫૫. અ. નં. ૫ર ૫૬. અ. નં. ૫૦ * ૫૭. અ. નં. ૯૨ ૫૭/૧. અ. નં. ૯૫ પ૭/ર. અ. નં. ૯૪ ૫૭૩ અ. નં. ૧૮૨ પટ, આ નામ કયા લેખમાં પ્રયોજાયાં છે તે અંગે આ લેખિકાના આ શીર્ષકના | મૂળ મહાનિબંધનાં પૃ. ૨૬૭ થી ૨૭૪ જુઓ. ૫૯. “આપ્રાલેસ,” લે. ૨૫૧, પૃ. ૧૦૪ ૬. અ. નં. ૧૦ ૬૧. અ. નં. ૧૯-અ ૬૨. “જેસર,પુ. ૧૯, પૃ. ૬; ચાર જૈન તીર્થ, પૃ. ૭૨ અ. નં. ૧૪ ૬૪. અ. નં. ૧૩ ૬૫. અ. નં. ૧ અ. નં. ૯૯ ૬૭. અ. ન. ૯૫ ૬૮. અ. નં. ૯૪ ૬૯. અ. નં. ૧૬૭ ૭૦. અ. નં. ૬ ૭૧. અ. નં. ૧૭૬ ૧૭ને. નં. ૧૬૭ ૭૩. અ. ન. ૯૫ ૭૪. અ. નં. ૬૯ ૭૫. અ. નં. ૧૩૪ ૭૬. અ. નં. ૯૬ ૭૭. અ. નં. ૧૮૩ ૭૮. અ. નં. ૧૧૧ ૭૯. અ. નં. ૧૩૩ ૮૦. અ. નં. ૧૧૧ ૮૧. અ. નં. ૧૮૩ ૮૨. અ. નં. ૧૭૭ ૮૩. અ. નં. ૧૮૩ અ. નં. ૩૯ ૮૫. અ. નં. ૬૧ ૮૬. અ. નં. ૭૨ ૮૭. અ. નં. ૧૩૩ ૮૮. અ. નં. ૧૮૩ . અ. નં. ૯૫ ૯૦. અ. નં. ૫ ૯૧. અ. નં. ૧૪ ૯૨. અ. ન. ૧૯આ ૯૩. અ. નં. ૧૩૪ ૯૪. અ. નં. ૮૯ ૯૫. અ. નં. ૮૩ ૬. અ. નં. ૧૧૧, ચાલે; નં. ૨ ૯૭. અ. નં. ૬ ૯૮. અ. નં. ૧૮૩ ૯૯, અ. નં. ૧૦૪ ૧૦૦. અ. નં. ૩૨ ૧૧. અ. નં. ૬ ૧૦૨. અ. નં. ૨૨; “બુદ્ધિપ્રકાશ,” ૧૯૫૧, પૃ. ૪૦ ૧૦૩. અહીં પ્રયોજાયેલ નામે કયા લેખમાં વપરાયાં છે તેની વિગત માટે જુઓ લેખિકાને મૂળ મહાનિબંધ, પૃ. ૨૮૦–૮૧ ૧૦૪. એજન, પૃ. ૨૮૧-૮૨ ૧૦૫. વસ્તુપાલતેજપાલની માતાએ વિધવા પુનઃલગ્ન કરેલ, જે માહિતી ઈતિહાસ પ્રસિદ્ધ છે. ૧૦૬. “લેખપદ્ધતિ”, ૫. પર ૮૪. Page #192 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સ્થિતિ ૧૧૭૫ ૧૦૭. મૂળમાં ‘કુલહર કુટુંબકૃત્વા,” એવા શબ્દો છે. ૧૦૮. આને અર્થ પુત્રીને ઠામ બેસાડી–એ થાય. ૧૦૯. “ગુ. રા. સાં. ઈ.,” ગ્રં. ૩, પૃ. ૧૯૦ ૧૧૦–૧૧૧. લેખપદ્ધતિ, પૃ. ૪૪-૪૭ ૧૧૨. એજન, પૃ. ૪૭ ૧૧૩. આચાર્ય ન. આ., “ગુજરાતને સોલંકીકાલીન ઇતિહાસ,” પૃ. ૨૭૨ ૧૧૪. થાશ્રય,” સગ ૨૦, શ્લ. ૧૦૦ ૧૧પ. જુઓ “એ. ઈ.” ગ્રં. ૩, પૃ. ૨૬; તથા “પ્રાલેમા”ન. ૧૨, જેમાં અપુત્રિકાધન” શબ્દ પ્રજા છે. ૧૧૬. અ. નં. ૪૩ ૧૧૭. અ. નં. ૬–બ ૧૧૮. મજુમદાર, એ. કે, “ચૌલુક્યઝ ઑફ ગુજરાત", પૃ. ૩૬ ૦ ૧૧૯. મોદી રામલાલ ચુ, સંસ્કૃત થાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની | સામાજિક સ્થિતિ, પૃ. ૧૮ ૧૨૦. મજુમદાર એ. કે., ઉપયુક્ત, પૃ. ૩૫૯ ૧૨૧. અ. નં. ૬૧ ૧૨૨ અ. નં. ૧૪ ૧૨૩ અ. નં. ૬ ૧૨૪. આ અંગેની વિગતે અલગ પરિશિષ્ટમાં આપી છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ પ્રાસ્તાવિક : ચૌલુકયકાલીન અભિલેખાના મુખ્ય વિષય દાનશાસનના રહ્યો છે. આ દાનશાસનામાં જે દાનની વિગતો મળે છે તે દાન ધાર્મિ ક હેતુનુ જ જણાય છે. આ કાલનાં તામ્રપત્રો, શિલાલેખા અને પ્રતિમાલેખાના આધારે એ સમયની ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે ઘણી માહિતી ઉપલબ્ધ થાય છે. યસ દાય : એ જમાનામાં દાનનું મહત્ત્વ અંકાયું હતું. ધર્માંશાસ્ત્રમાં તેમજ પુરાણેામાં એને મહિમા જોરશેારથી ગવાયા હતા. પૌરાણિક ધર્માંના પ્રચાર સાથે આ દાન પૂત ધર્માંના પણ ભારે ફેલાવા થયા હતા. કલિયુગમાં દાનને ધર્માંનું પરમ અગ માનવામાં આવ્યું હતું. ગૃહસ્થાને પણ એ પરમ ધ ગણાતા.૧ અભિલેખા તેમજ સાહિત્યમાં થયેલા ઉલ્લેખા તેમજ ઉપલબ્ધ અવશેષો એ બાબતના સમક છે. દાન લેવાનાં વિવિધ દ્રવ્યો પૈકી અમુક દ્રવ્યોનું દાન ઉત્તમ કોટિનુ એટલે કે મહાન ગણવામાં આવતું. એમાં સુવર્ણ, ધેનુ, અશ્વ, હસ્તી, ભૂમિ, કન્યા વગેરેનો સમાવેશ થતા. કયારેક ધેનુ, ભૂમિ અને વિદ્યાનું દાન અત્યુત્તમ અતિયાન કોટિનું માનવામાં આવતું. સાધારણ રીતે ભૂમિદાન સર્વોત્તમ કોટિનુ ગણાતું.૪ સુવ, ઘેનુ, અન્ન વગેરે પદાર્થોનુ દાન કરવાનો અધિકાર સĆમાન્ય હોવાથી બધા વના લાકા એ પ્રકારનાં દાન યથાશક્તિ આપતા હશે. પણ આ જંગમ પ્રકારના દાનને અંગે લખાણ લખવાની ભાગ્યે જ જરૂર રહેતી હાય. જો એનુ ખત કદાચિત લખાવ્યું હોય તો પણ એ પદાર્થાના ઉપયોગ અનિત્ય હોવાથી એને તામ્રપત્ર જેવા અક્ષય પદાર્થ પર કોતરવાની જરૂરિયાત ભાગ્યે જ પડે. આથી વિપરીત, સ્થાવર ભૂમિનું દાન શાશ્વત હોઈ ભૂમિઠ્ઠાનને અંગે હમેશા ખત લખવામાં આવતું ને તે પ્રતિષ્ઠહિતાને તાંબાના પતરા પર લખી આપવામાં આવતુ'. ચૌલુકયકાલ દરમ્યાન આવાં ભૂમિદાન લખાયેલ અનેક પ્રકારનાં તામ્રપત્રા મળી આવ્યાં છે. અલબત્ત, તેના પૂર્વના મૈત્રકકાલની સરખામણીએ ચૌલુકજકાલમાં તામ્રપત્ર પર લખેલાં દાનશાસનની સખ્યા ઓછી મળી છે. આ કાલમાં શિલા પર લખેલા Page #194 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૧૭૭ લેખોની સંખ્યાનું પ્રમાણ વધુ મળે છે. આ દાનશાસનમાં દાતા તરીકે રાજા ઉપરાંત એના મહામાત્ય કે મંત્રી તેમજ રાજકુળના બીજા સભ્યોનાં નામ પણ મળે છે. ચૌલુક્યકાળ દરમ્યાન ખંડિયા રાજાઓ પણું ભૂમિદાન કરી શકતા હતા એ વાત લક્ષ્યમાં લેવા જેવી છે. આથી ભૂમિદાન આપવાને અધિકાર રાજા ઉપરાંત એમના સામે તેને પણ હવાનું પ્રતીત થાય છે. દાતાઓ આ દાન પોતાનાં માતાપિતા તથા પિતાનાં યશ તથા પુણ્યની અભિવૃદ્ધિ માટે તેમજ ધાર્મિક વૃત્તિથી પ્રેરાઈને કરતા હતા. ભૂમિદાનમાં કેટલીક વાર ખેતર, વાવ, કૂવો તેમજ આખા ગામનું પણ દાન અપાતું. ધમેદાનને પ્રતિગ્રહ કરનારને એ ભૂમિની ઊપજના સર્વ અધિકાર આપવામાં આવતા હતા. એ અધિકાર પેઢી–ર–પેઢી સુધી ચાલુ રહે તે રીતે શાશ્વત કાલ માટે આપવામાં આવતો. લગભગ દરેક રાજાનું આવું ઓછામાં ઓછું એકાદ દાનશાસન તે મળેલું છે. ઘણું રાજાઓનાં એકથી વધારે દાનપત્ર પણ મળેલાં છે. ઉપરાંત અન્ય વિગતોની નોંધવાળા પણ ઘણું લેખો મળેલા છે. આ લેખોને આધારે ચૌલુક્યકાલીન ઇતિહાસ તેમજ સંસ્કૃતિને લગતી કેટલીક વિશિષ્ટ માહિતી ઉપલબ્ધ થાય છે, જેમાં તત્કાલીન ધાર્મિક સ્થિતિ વિશે સર્વાધિક માહિતી ઉપલબ્ધ થાય છે. ઉપલબ્ધ સાધનસામગ્રીને લક્ષમાં લેતાં આ કાલમાં અપાયેલ ધમદાને બે વગમાં વહેંચી શકાય : (૧) દેવદેય એટલે કે દેવાલયને અર્પણ કરેલાં અને (ર) પ્રલય એટલે કે બ્રાહ્મણને આપેલાં દાન. ચૌલુક્યકાલીન દાનશાસનમાં ઘણાં દાન બ્રાહ્મણોને આપવામાં આવેલાં જોવા મળે છે, જેમકે ભીમદેવ ર જાના આહડના દાનપત્ર પરથી બ્રાહ્મણને દાન અપાયાને ઉલ્લેખ છે, જ્યારે બાકીના દાન દેવાલય, વાપી, કૂવા, ધર્મશાળા, સત્રાગાર, તેલ માટેની ઘાણી, સરોવર વગેરેના નિભાવ નિમિત્તે આપવામાં આવેલાં છે. કેટલાંક દાન વિદ્યાલયના નિભાવ માટે પણ આપવામાં આવેલાં છે.૧૧ . ગ્રંથોમાં દાન આપનારને ટ્રાતા, દાન લેનારને ઉતરતા અને દાનમાં આપવામાં આવતા પદાર્થને ટેગ કહેવામાં આવે છે.૧૨ દાનપત્રમાં દાન આપવામાં રહેલે દાતાને હતુ તેમજ એ દાન વડે પ્રતિગ્રહીતાને જે લાભ થાય છે તેનો ખ્યાલ આપેલ હોય છે. દાન આપનાર દાતાનો મુખ્ય હેતુ અગાઉ કહ્યું તેમ માતાપિતાનાં તથા પિતાનાં પુણ્ય અને યશની વૃદ્ધિ માટે અથવા માતાપિતાના પુણ્યની અભિ ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન વૃદ્ધિને અને પિતાનાં ઐહિક તેમજ આમુમ્બિક ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે રહેતે. બ્રાહ્મણ વ્યક્તિને જે દાન આપવામાં આવ્યું હોય તે એના પ્રતિગ્રહીતાને ધાર્મિક ક્રિયાઓના અનુષ્ઠાન માટે તેમજ તેના પિતાના તથા એના કુટુંબના નિભાવ માટે દાન આપવામાં આવતું. જે દાન દેવાલયને આપવામાં આવતું તે એનું મુખ્ય પ્રયજન દેવપૂજન, ઉપાસના યથાવત ચાલુ રહે તેમજ દેવાલયના પૂજારીના ભરણપિષણ માટે તથા દેવાલયની સુરક્ષા માટે રહેતું. દેવાલયની સાથે જે સત્રાગાર આવેલ હોય તે સત્રાગારમાં ભોજન તેમજ અન્ય જોગવાઈ માટે પણ જણાવવામાં આવતું. ચૌલુક્યકાલમાં ઘણાંખરાં દાન મુખ્યત્વે રાજધાની અણહિલપુરમાંથી આપવામાં આવેલાં જણાય છે. કેટલાંક દાન જુદી જુદી જગ્યાએ નાખેલી વિજ્ય–છાવણીમાંથી પણ આપેલાં છે. દા.ત. ભીમદેવ ૧ લાએ વિ.સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૦૬૪)માં પિતાની છાવણી છલા (પાલનપુરથી અગ્નિ ખૂણે હાલનું ઈલેલ) મુકામે હતી ત્યારે જાનક નામના મોઢ બ્રાહ્મણને ત્રણ હળ જમીન દાનમાં આપી હતી.૧૩ દાનશાસનમાં જણાવેલી મિતિઓને આધારે કહી શકાય કે દાન માટે મોટે ભાગે પર્વ દિનેની પસંદગી થતી. એમાં પૂર્ણિમા, અમાવાસ્યા, મકરસંક્રાંતિ, સપ્તમી, ચતુર્દશી, સૂર્યગ્રહણ અને અધિક માસની મિતિઓ નોંધપાત્ર જણાય છે. આ બધામાં પૂનમના દિવસે તેમજ અમાસના દિવસે દાન અપાયાના વધુ કિસ્સા સાધારણ રીતે નજરે પડે છે. ૧૪ દાન ધાર્મિક વિધિપૂર્વક કરવામાં આવતું, જેમાં સ્નાન કરીને, સૂર્યપૂજા કરીને જલાંજલિ સાથે અથવા પિતૃતર્પણ કરીને, શ્રાદ્ધ કરીને અથવા જલાંજલિ લઈ કેઈ દેવ કે દેવીની સ્તુતિ કરીને આપવાના વિધિને સમાવેશ થતે. દાન રાજાના સ્વમુખે આજ્ઞા આપીને, રાજ્યની જવાબદાર વ્યક્તિ મારફતે સંદેશ પહોંચાડી જાહેર કરાતું. દાનને લગતું ખત બધી વિગતે મેળવ્યા બાદ તૈયાર કરવામાં આવતું. મહાસાંધિવિગ્રહકોને દાનપત્રને મુસદ્દો ઘડવાનું કામ સેંપવામાં આવતું. આ અધિકાર રાજ્યના કેઈ અન્ય મંત્રીને પણ સોંપવામાં આવતે. આ દાનશાસનના લેખમાં શાસન ફરમાવ્યાનું સ્થળ, દાતાના પૂર્વજો તેમજ એની પિતાની વિગતે, પ્રતિગ્રહીતા, દેવ, દાન આપવાનું પ્રયોજન, દૂતક, લેખક અને મિતિ જેવી અત્યંત મહત્વની જરૂરી વિગતો નોંધવામાં આવતી. લેખના અંત Page #196 -------------------------------------------------------------------------- ________________ ધામિક સ્થિતિ ૧૭૯ ભાગમાં લેખ કોતરનાર તથા મહાસાંધિવિગ્રહક વગેરેનાં નામેાના પણ ઉલ્લેખ કરવામાં આવતા. લેખના અંતે રાજાના હસ્તાક્ષર પણ કરાતા. ચૌલુકયકાલનાં દાનયાસનાની સૌથી નોંધપાત્ર વાત એ છે કે કેટલાંક દાનશાસનામાં રાજાના હસ્તાક્ષર આપવામાં આવેલ નથી૧૫ અને છતાં એ દાનશાસન ઉપયોગમાં લેવાયેલુ સ્પષ્ટ જણાય છે. આ બાબત વિશે હજી વિદ્રાનાનુ ધ્યાન ગયું નથી.૧૬ દાનનું સોાધન મુખ્યત્વે લાગતાવળગતા અધિકારીએ તેમજ સ્થાનિક લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું. રાજા પોતે આપેલા દાનપત્રને જિંદગીપર્યંત ચાલુ રાખે એ વાસ્તવિક છે, પરંતુ પછી આવનાર રાજવીઓ એ દાનને માન્ય રાખશે કે કેમ એવી શંકા ઉપસ્થિત રહેતી હતી, આથી આપેલા ઘનને અનુમાદન આપવા માટે આગ્રહ રાખવામાં આવતા અને એને આગામી ભદ્ર નૃપતિઓની નૈતિક ફરજ માનવામાં આવતી હતી. આ અનુરોધમાં પોતાના દાનશાસનના ભંગ કરનારને અથવા કરવા દેનારને પચમહાપાતકો ને ઉપપાતકો લાગશે એવા ધાર્મિક ભય બતાવવામાં આવતા હતા. પૂવી' મૈત્રક અને અનુમૈત્રક કાલનાં દાનશાસનોની જેમ, ચૌલુકયકાલીન દાનશાસનેામાં પણ દાનથી અને દાનના અનુપાલનથી પ્રાપ્ત થતા પુણ્યને લાગતા તેમજ આપેલા દાનનેા ભંગ કરનારને લાગતા પાપને લગતા બ્લેક ટાંકવામાં આવેલા છે. ઉપલબ્ધ દાનશાસનેમાં નીચે પ્રમાણેના શ્લોકો જોવા મળે છે : षष्टिं वर्षसहस्राणि स्वर्गे मादति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेतू ॥ (અ. સૂચી નં. ૬, ૧૨, ૧૦૩) સ્વ`માં વસે છે અને આપેલી ભૂમિ (ભૂમિદાતા સાઠ હજાર વર્ષો સુધી છીનવી લેનાર એટલાં જ વર્ષ સુધી નરકમાં જાય છે.) यानीह दत्तानि पुरा नरेन्द्रर्दानानि धर्मार्थ यशस्कराणि । निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ (અ. સૂચી નં. ૬) (અગાઉ રાજાએ ધર્મ, અર્થ અને યશ દેનારાં જે દાન અહીં આપેલાં હોય તે નિર્માલ્ય જેવાં દાનાને કયા સતપુરુષ પાછું લઈ લે?) बहुभिर्व्वसुधा भुक्ता राजभिस्सगर!दिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलम् ॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન (સગર વગેરે અનેક રાજાઓ (આ) ભૂમિને ભોગવી ગયા છે. જ્યારે જેની પાસે જે ભૂમિ હોય તેનું તેને ત્યારે ફળ મળે છે.) - (આ શ્લેક લગભગ બધામાં મળે છે). स्वदत्तां परदत्तां वा यो हरेत वसुन्धराम् । . गवां शतसहस्रस्य हन्तुः प्राप्नोति किल्बिषम् ॥ (પતે કે પારકે આપેલી ભૂમિને જે નર હરે છે તેને લાખે ગાય હણ્યાનું પાપ લાગે છે). (અ. સચી નં. ૮૯) इत्त्वा भूमि भाविन: पार्थिवेन्द्रान् भूयो भूयो याचते रामभद्रः । सामान्योऽयौं दानवम्मो नृपाणां स्वे स्वे काले पालनीया भवद्भिः ॥ (ભૂમિનું દાન કરીને રામભદ્ર ભાવી રાજાઓની પાસે વારંવાર યાચના કરે છે. આ રાજાઓને સામાન્ય દાનધમ તે આપ સૌએ પોતપોતાના કાલમાં પાળવો જોઈએ.) विन्ध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः ।। कृष्णाहयो हि जायन्ते भूमिदाय हरन्ति ये ॥ (જે આપેલું ભૂમિદાન છીનવી લે છે તે વિષ્યની નિર્જળ અટવીઓમાં શુષ્ટ કોરમાં વસતા કાળા સાપ તરીકે જન્મે છે.) (અ. સૂચી નં. ૧૭૬) દાનશાસનમાં જણાવેલ ઉપર્યુક્ત કો ભગવાન વેદ વ્યાસ રચિત જણાવવામાં આવેલાં છે. આમાંના ઘણાખરા શ્લેકે પુરાણમાંથી મળી આવે છે તેથી કદાચ એ શ્લેકે પુરાણોમાંથી આવ્યા હશે.૧૭ અલબત્ત, બધાં પુરાણોના કર્તા વેદવ્યાસને માનવામાં આવે છે તેથી વેદ વ્યાસને નામે આ શ્લેકે મૂકવાનું પ્રયજન પણ એ હોઈ શકે. | * ભૂમિના ધર્મદાયને લગતા રાજશાસનના ખતમાં પ્રાચીન પ્રણાલિકાનું અનુસરણ નજરે પડે છે. અલબત્ત, અહીં બધાં જ દાનશાસનમાં આ બધા કલેકે આપેલા હોતા નથી. લેખના અંતે લેખ ઘડનારના નામ પછી દાનશાસનને સંદેશ આપનાર દૂતકનું નામ અને દાનની મિતિ જણ્વી દાનપત્ર પૂરું કરવામાં આવતું અને એના પર રાજાના હસ્તાક્ષર કરાવી એને મુસદો શાહીથી તામ્રપત્ર પર લખવામાં આવતા Page #198 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૧૮૧ અને પછી કંસાર એ પ્રમાણે કોતરતે. આ રીતે તૈયાર થતાં તામ્રશાસનની આ પ્રત દાન લેનારની પાસે કાયમ રહેતી. લેખનદ્રવ્યતાંબાના ટકાઉપણાને લઈને ૧૮ દાનને પ્રતિગ્રહીત પોતે અને પિતાના વંશજોને દાન પરના પિતાના અધિકારના આધાર–લેખ તરીકે એ કાયમ માટે કામ લાગતી. ચૌલુકથકાલીન દાનશાસનમાં તામ્રપત્રોની કડીના સાંધા પર રાજમુદ્રા જોવા મળતી નથી. અલબત્ત, એથી એની વિશ્વસનીયતા ઘટતી નથી. (૩) પૂધમ ધર્મશાસ્ત્રના ગ્રંથમાં પરમાર્થધમને પૂધમ૧૯ કહે છે. આ પૂર્વધર્મ એટલે દેવાલય, વાપી, કૂવા, તડાગ વગેરે લેકે પયગી બાંધકામ કરાવવાં તેમજ સત્રાગર, ધર્મશાળા, પાઠશાળા વગેરે ધમદાય(ધર્માદા)ની સંસ્થાઓ કરાવવી. ' સાધારણ રીતે ભૂમિદાનને અધિકાર લગભગ રાજકુળને જ રહેતો હતો, પરંતુ પૂર્ત દાન કરવાને અધિકાર લગભગ રાજકુળને જ રહે. ભૂમિદાનનો લાભ ઘણુ કરીને બ્રાહ્મણ, પાઠશાળાઓ તેમજ ધર્મશાળાઓ, દેવાલયોને જ મળતું હતું, જ્યારે પૂર્તદાનને લાભ સાર્વજનિક રહેતું, આથી પૂર્તદાનને ઘણે મહિમા પ્રવર્યો હતે. આ પ્રકારના દાનને ચૌલુક્યકાલમાં ઘણું પ્રોત્સાહન મળતું જણાય છે. પ્રા તેમજ રાજ બંનેએ એમાં ખૂબ રસ દાખવ્યું હોવાનું નીચેના વિવરણ પરથી ફલિત થાય છે. (૪) પૂતકાર્યોની સમીક્ષા : ચૌલુકથકાલ દરમ્યાન પૃધમ વિકાસ આ કાલના આરંભથી થત વરતાય છે. કર્ણદેવ ૧ લાના વિ.સં. ૧૧૪૮ના દાનપત્રમાં ૨૦ સૂણુક (જિ. મહેસાણું)ના સરેવરના નિભાવ માટે આનંદપુર વિષયનાં ૧૨૬ ગામોને વહીવટી એકમરૂપ લધુડાભી ગામને એક ટુકડો દાનમાં આપ્યાનું નોંધાયું છે. સાધારણ રીતે સરેવરના નિભાવ માટે દાન અપાયાનું જાણવા મળતું નથી. એમ બને કે સૂણુક જે મહામંદિર (આશરે ૧૧મી સદીના પૂર્વાધ પછીનું)3 આવેલું છે, તે પરથી સૂણુક અગત્યનું તીર્થ ગણાતું હોય અને આસપાસના લેકે મોટી સંખ્યામાં આવતા હોય તેથી ત્યાં ઠક્કર મહાદેવે સાર્વજનિક ઉપગ માટે મંદિર બાંધાવ્યું હોય અને એની સમીપના સાવરને ફરતા ઘાટ (પગથિયા સાથે) મંડપ કે મંડપિકાઓ તથા સંભવતઃ દેવાલય કે દેવકુલિકાએ કરાવી હોય. આ નિત્ય વપરાતા સ્થાનના નિભાવ માટે લોક પાસેથી લાગા લેવામાં આવતા; એમ છતાં એના નિભાવ માટે કાયમી ઊપજ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન મળે એ માટે સ્થાનિક લેકેએ અથવા વહીવટી લેકેએ વિનંતી કરી હોવી જોઈએ અને રાજાએ આ અંગે ચાર હળ (સાંતી) જેટલી ખેડવાણ ભૂમિ સૂણકની પાસે આવેલાં લધુડાભી ગામમાંથી એ સરોવરના નિભાવ અર્થે આપી હશે. વિ. સં. ૧૧૯૩ માં સિદ્ધરાજ જયસિંહના વખતમાં રાજ્યના ખજાનચી અંબપ્રસાદના સંબંધીઓએ ચંદ્રભાગા નદીને કિનારે કમતીર્થમાં (ગાળાને એ વખતે કમતીર્થ તરીકે ઓળખવામાં આવતું હશે) ગણેશ અને ભટ્ટારિકાદેવીનું મંદિર બંધાવેલું હતું. || વિ. સં. ૧૧૯૬માં સિદ્ધરાજ જયસિંહના સમયના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે સિંહના સેનાપતિ કેશવે દધિપદ્ર(હાલનું દાહોદ)માં પિતાની માતાના શ્રેય અથે ગોઝારાયણનું મંદિર બંધાવ્યું હતુ.૨૩ આ વિષ્ણુમંદિર હતું એમ કેટલાક વિદ્વાને ધારે છે, ૨૪ પરંતુ એ બરાબર નથી. આ બાબત તરફ અંગુલિનિર્દેશ કરીને શ્રી રત્નમણિરાવે ગ્ય રીતે જ ગેગનારાયણએ સર્પમંદિર હોવાનું જણાવ્યું છે. તેઓ ઉમેરે છે કે એ વખતે સર્ષપૂજા પ્રચલિત હતી અને ગેમ્સ નામે પૂજાતા સર્પદેવતાનાં મંદિરે પણ બંધાતાં હતા૫ અહીં વધુમાં ઉમેરવાનું કે ગોગા (ઘા)બાપા તરીકે આજે પણ સર્ષદેવતા અને નાગદેવતાની પૂજા ગુજરાતસૌરાષ્ટ્રમાં પ્રચલિત છે. વિ. સં. ૧૨૦૨ ના માંગરોળના સોઢળીવાવના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે કુમારપાલના સમયમાં શ્રી સાહારને પૌત્ર અને સહજીગને પુત્ર ગૃહિલ મૂલૂક રાજ્ય કરતું હતું. તેના નાનાભાઈ સેમરાજે પોતાના પિતાની યાદગીરીમાં સહજિંગેશ્વર મંદિર બંધાવ્યું તેમજ એના નિભાવ માટે દેગુઆ નામની વાવ દાનમાં આપી હતી. આ વાવ હાલમાં માંગરોળ પાસે હોવાનું મનાય છે.૨૬ ચૌલુક્યકાલમાં મોટા ભાગનાં દાન તેમજ પૂર્વ ઘણું કરીને મંદિર, વાવ, સરેવર, કૂવા વગેરેને નિમિત્તે અર્પણ થયેલ જણાય છે. વિ. સં. ૧૨૦૭ના કુમારપાલના શિલાલેખમાં જણુવ્યા પ્રમાણે રાજા કુમારપાલે સમિદેવેર મંદિરમાં પૂજા કરી એના નિભાવ માટે એક ગામ અને તેલની ઘાણી દાનમાં આપેલી.. અત્યાર સુધીનાં પૂર્વકાર્યોમાં આ ઘાણીનું દાન વિશિષ્ટ ભાત પાડે છે. વિ. સ. ૧૨૦૭ માં કુમારપાલે વડનગરની સુરક્ષા માટે ફરતે કટ કરાવ્યું. હતું તેમજ લોકહિત માટે ત્યાં જળાશય કરાવ્યાં હતાં.૨૮ Page #200 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ વિ. સં. ૧૨૧૬ ના કુમારપાલના બાલીના શિલાલેખમાં જણુાવ્યા પ્રમાણે વાલરી ગામ અનુપમેશ્વર દેવને ભેટ આપ્યું હતું તેમજ બહુસુણદેવીની પૂજા માટે ૧ હળ જમીન અને વાડી દાનમાં આપ્યાં હતાં. ૧૮૩ વિ. સં. ૧૨૨૦ ના કુમારપાલના ઉયપુરના લેખમાં જણાવ્યા અનુસાર કુમારપાલે ચંદ્રગ્રહણના દિવસે ઉક્લેશ્વર મંદિરના નિભાવ માટે દાન આપ્યું હતું. વિ. સં. ૧૨૨૨ માં કુમારપાલના સમયમાં ચાહડ ઠાકુરે માતાપિતાના પુણ્યની વૃદ્ધિ માટે ઉઘ્યપુરમાં મદિરના નિભાવ માટે સાંગવટ્ટા ગામના અર્ધા ભાગ દાનમાં આપ્યા હતા.૨૯ આ પરથી કહી શકાય કે મ ંદિરના નિભાવ માટે ગામની ઊપજને અધ ભાગ પણ અપાતા હતા. વિ. સં. ૧૨૨૨ ના ગિરનારના એક લેખમાં રાણિગના પુત્ર આંખાંકે સુવાવડી પરખ નીચે રસ્તાની ઉત્તર બાજુ (આ સ્થળ ગિરનારમાં આવેલુ છે.) પગથિયાં કરાવ્યાં હતાં. આ સુવાવડી એટલે ‘સારી વાવડી’ અર્થાત ‘સારી વાવ’ અને એના પરની પરખ પર ચડવા કરાયેલ પગથિયાંની આ વાત હોવાનું કહી શકાય. આ આંબાકે વિ. સ. ૧૨૨૩ માં ગિરનારમાં ખષુત્રીખાબમાં પગથિયાં કરાવ્યાં હોવાનું ગિરનારના લેખમાં નોંધાયેલું છે. વિ. સ. ૧૨૨૫ માંના એક શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે કુમારપાલના સચિવ ધવલની પત્નીએ આનંદનગર (વડનગર)માં શિવાલય બધાવ્યું હતું તે એના નિભાવ માટે એક ગામ દાનમાં આપ્યું હતુ..૩૦ એ જ વર્ષોંના શિલાલેખમાંક૧ કુમારપાલે કરેલાં અસંખ્ય પૂકાર્યાંના ઉલ્લેખ મળે છે, જેવા કે (૧) કુમારપાલે વૃક્ષ, જળ વગેરે સાથે બ્રહ્મપુરી નામનુ ગામ ઉપભાગ માટે આપ્યું. (૨) દેવાલયના ઉદ્ધાર માટે ૫૫૫ પૂજ્ય જનોની પૂજા કરી. (૩) મંદિરની દક્ષિણ અને ઉત્તર બાજુ મજબૂત દુ બધાવી નગરના વિસ્તાર કર્યા. (૪) ગોંરી, ભીમેશ્વર, કપદી', સિદ્ધશ્વર વગેરેનાં મંદિરે પર સુવ`કળશે મુકાવ્યા. (૫) રાજાઓની સભા માટે દરબારખંડ અનાવરાવ્યા તેમજ રસોડાં અને સ્નાન માટે વાપીની રચના કરાવી. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન (૬) મંદિરના આગળના ભાગમાં સ્તંભના આધારવાળી પરસાળ બનાવી તેમજ રૂપાના જળમાર્ગવાળું મુંડકના આકારનું શિવનું આસન બનાવ્યું. (૭) પાપમોચન દેવમંદિરનો જીણોદ્ધાર કરાવ્યો તેમજ નદીમાં પગથિયાં કરાવ્યાં. (૮) બ્રાહ્મણો માટે વિશાળ ગૃહો બંધાવ્યાં. (૯) સોમનાથના માર્ગ પર નવીન નગરમાં બે વાપી કરાવી અને ત્યાં અપર ચંડિકાની સ્થાપના કરી. કુમારપાલનાં ઉપયુક્ત કાર્યો એની પ્રશસ્તિમાં જણાવ્યાં છે. વિ. સં. ૧૨૩૧ માંના અજયપાલના સમયના તામ્રપત્રમાં જણાવ્યા પ્રમાણે ચાહુયાન વંશના મહામંડલેશ્વર વૈજજલદેવે એક સત્રાગારને, ત્યાં નિયમિત ૫૦ બ્રાહ્મણે ભજન કરે એ માટે એક ગામ દાનમાં આપ્યું હતું. ત્રિભુવનપાલના વિ. સં. ૧૨૫૯ ના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે ત્રિભુવનપાલના સમયમાં રાણ લૂણપ્રસાદે પિતાની માતા સલખદેવીના પુણ્યાર્થે માઉલ તલપદ્રમાં બાંધેલાં સત્રાગારમાં કાપટિકના ભજન માટે સૂર્યગ્રહણના દિવસે એક ગામ દાનમાં આપ્યું હતું. ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૬૩ ના દાનપત્રમાં ભીમદેવે રાણું સમરસિંહ ચક્રમાનની પુત્રી રાણી લીલાદેવીએ કરી અને માલરી ગામ વચ્ચે લીલાપુરમાં બંધાવેલા ભીમેશ્વર અને લીલેશ્વરનાં મંદિરે તેમજ પ્રપા (પરબ) અને સત્રાગારના નિભાવ માટે એક ગામનું દાન કરેલું હતું. વિ. સં. ૧૨૬૪ ના મહેર રાજા જગમલ્લના ટિમાણુના તામ્રપત્રમાં જણાવ્યા પ્રમાણે રાજા જગમલે પોતાના પિતા અને માતાના શ્રેય અથે તળાજામાં દેવશ્રી ચઉડેશ્વર અને પૃથિવિદેવીશ્વરની બે મૂતિઓની સ્થાપના કરી હતી. આ ઉપરાંત આ બને દેના રંગભોગ, પૂજાનૈવેદ્ય, ઉત્સવ દીપોત્સવ તેમજ સ્થાનના સમારકામ માટે તથા પ્રતિવર્ષ ધોળાવવા માટે અપાકવાળી તેમજ પાક વિનાની ૫૫ પારા જમીન દાનમાં આપી. લેખ પરથી જણાય છે કે જેને ખેડવા ત્રણ ખેડૂતોની જરૂર પડે તેટલી આ જમીન હતી. વિ. સં. ૧૨૬૫ માં ભીમદેવ ર જાના સમયમાં ઉજજૈનમાં શિવમઠના મહત કેદારરાશિના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે એણે કેટેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેમજ એ સ્થાનમાં કેટ બધાવ્ય, અતુલનાથના જૂના નિવાસસ્થાનનું સમારકામ કરાવ્યું તેમજ કનખલનાથના આગળના ભાગમાં શૂલપાણિનાં બે નવાં Page #202 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૧૮૫ ભવ્ય મંદિરે કરાવેલાં. કેદારરાશિની બહેન મોક્ષેશ્વરીએ શિવનું મંદિર કરાવેલું. આ ઉપરાંત કેદારરાશિએ કનખલના શંભુમંદિરમાં પથ્થરની ખંભાવલિ કરાવેલી. વિ. સં. ૧૨૬૬ ના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે ખેતી માટે કૂવો તથા એના હવાડાના નિભાવ માટે ભૂમિદાન આપવામાં આવ્યાં હતાં. આ લેખ ભીમદેવ ૨ જાના સમયને છે.૩૨ વિ. સં. ૧૨૭૩ ની શ્રીધરની દેવપાટણની પ્રશસ્તિને લગતા શિલાલેખમાં ભીમદેવ ૨ જાએ મેઘધ્વનિ નામવાળે સોમેશ્વરમંડપ બંધાવ્યાને ઉલ્લેખ છે. વિ. સં. ૧૨૭પ ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવ ૨ જાના રાજ્યમાં સેરઠદેશમાં કારભારી સામંતસિંહે માતરી વાવના નિભાવ માટે ભરાણ ગામની માંડવીની ઊપજ દાનમાં આપી હતી. વિ. સં. ૧૨૮૦ ના અભિનવ સિદ્ધરાજના દાનપત્રમાં એણે આનલેશ્વર અને સલખણેશ્વર મંદિરના નિભાવ માટે ગામ દાનમાં આપ્યું હોવાની નોંધ છે. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૮૩ ના દાનપત્રમાં ભીમદેવે માંડલમાં ભૂલેશ્વરનું મંદિર અને એને જોડેલા મઠના રોગીઓને નિત્ય પૂજા તેમજ ભોજન માટે ગામ દાનમાં આપ્યું હતું. વિ. સં. ૧૨૮૬ (ઈ. સ. ૧૨૩૦)ના શિલાલેખમાં જણુંવ્યા પ્રમાણે મૂલુકના પુત્ર રાણકના રાજ્યમાં ભૃગુમઠમાં (ભૂગુમઠ–માંગરોળ બંદરની પૂર્વ દિશાએ ચાર માઈલ પાસે ઢેલાણા ગામની પાસે નોળી નદીના કાંઠા પર કામનાથ મહાદેવના મંદિરમાં આ મઠ આવેલ છે.) દેવની પૂજા માટે પથ્થરની પાટ આપી હતી. વિ. સં. ૧૨૮૭ ના શિલાલેખમાંના ઉલ્લેખ પ્રમાણે વસ્તુપાલ અને તેજપાલે સરોવર, કૂવા, વનરાજિ, તળાવ, મંદિર વગેરે ઘણું શહેર, ગામ, માર્ગો અને પર્વતનાં શિખરે પર કરાવ્યાં હતાં. વિ. સં. ૧૨૮૭ માં તેજપાલે પિતાના પુત્ર લૂણસિંહના પુણ્ય માટે અબુદાચલ (આબુ) પર નેમિનાથનું મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ છે. વિ. સં. ૧૨૮૭ ના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવ ૨ જાએ આનલેશ્વર અને સલખણેશ્વર મંદિરના નિભાવ માટે દેવાઉ ગામ દાનમાં આપ્યું, જ્યારે વિ. સં. ૧૨૮૮ ના એવા જ દાનપત્રમાં એ મંદિરના બ્રાહ્મણના ભોજનાથે તેમજ સત્રાગાર માટે ગામનું દાન (ગામનું નામ લેખમાં આપેલ નથી) પણ આપેલ છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન વિ. સં. ૧૨૯૧ ના ભીમદેવ ૨ જાના ધોળકાના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે પોતાના પુણ્ય અને આત્મશ્રેય અર્થે વાવ કરાવી, ગળેશ્વર મ ંદિરનો મંડપ કરાવ્યો તેમજ આ મંદિરનાં તારદાર કરાવ્યાં. ૧૮૬ વિ. સં. ૧૨૯૨ ના શિલાલેખમાંના ઉલ્લેખ પ્રમાણે યાયિ મંદિરમાં રત્નાદેવીની મૂતિ તેમજ મદિર કરાવવામાં આવ્યાં હતાં.૩૩ વિ. સં. ૧૨૯૫ ના દાનપત્રમાંના ઉલ્લેખ પ્રમાણે ભીમદેવ ૨ જાએ વીરમેશ્વર અને સૂમલેશ્વર મંદિરમાં પૂજારીના નિભાવ માટે ગામ દાનમાં આપ્યું હતું. ભીમદેવ ૨ જાના અચાક્કસ મિતિવાળા લેખમાં જણાવ્યા પ્રમાણે એણે સોમનાથ મંદિર બંધાવ્યું હતું અને એનુ નામ મેધનાદ' પાડયું હતું.૩૪ હકીકતે એ મહામ`દિરના મેધના–મ`ડપ કરાવ્યાના લગતા ઉલ્લેખ છે. વિ. સં. ૧૨૯૬ માંના ભીમદેવ ૨ જાના સમયના આખુ પરના શિલાલેખમાં ૩૫ વસ્તુપાલ અને તેજપાલે નીચેની વસ્તુ કરાવ્યાની નોંધ છે : ( ૧ ) વૈશાખ સુદિ ૩ ના દિવસે શત્રુંજય તી` ઉપર તેજપાલે નંદીસરના પશ્ચિમ મંડપ આગળ આદિનાથ ભગવાનનું બિંબ તથા ધ્વજાદંડ અને કળશ સહિત દેવકુલિકા કરાવ્યાં. (૨) જ્યારે આમ્રુતીથમાં વસ્તુપાલે નીચેની વસ્તુ કરાવી : —સત્યપુરીય મહાવીરબિંબ અને ખત્તક (ગોખલા) બનાવ્યા. —ત્યાં પાષાણનું બિંબ કરાવ્યું. બીજી દેવકુલિકામાં એ ખત્તક અને ઋષભદેવ વગેરે તીથ કરાની ચોવીસી કરાવી. —ગૂઢ મ`ડપમાં પૂર્વ બાજુના દ્વાર આગળ ખત્તક, મૂર્તિયુગ્મ અને આદિનાથનું બિંબ કરાવ્યાં. —ગિરનાર પરના નેમિનાથના પાદુકામ`ડપમાં નેમિનાથનુ બિબ અને ખત્તક કરાવ્યાં. —આદિનાથની આગળ મ`ડપમાં નેમિનાથનુ બિબ અને ખત્તક બનાવ્યાં. —આબુમાં નેમિનાથના મંદિરની જગતીમાં એ દેવકુલિકા અને ૬ બિબ કરાવ્યાં. જાબાલિપુર (જાલોર, રાજસ્થાન)માં પાર્શ્વનાથના મંદિરમાં આદિનાથનુ ં બિબ અને દેવકુલિકા કરાવ્યાં. Page #204 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૧૮૭ —તારણાઢ(તારંગા)માં અજિતનાથ મંદિરના ગૂઢ મડપમાં આદિનાથ બિંબ અને ખત્તક કરાવ્યાં. —વિજાપુરમાં દેવકુલિકા તથા નેમિનાથ અને પાર્શ્વનાથનાં બિબે ભરાવ્યાં તથા મૂલપ્રાસાદમાં કવલી (ગાદી) અને ખત્તક તથા આાિથ અને મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાએ કરાવ્યાં. —લાપલ્લી (લાડોલ)માં આવેલા કુમારવિહારમાં છાઁહાર સમયે પાશ્વનાથના આગળના મંડપમાં પાર્શ્વનાથનુ બિંબ અને ખત્તક કરાવ્યાં. —પ્રેત્લાદનપુર(પાલનપુર)માં આવેલા પાવિહારમાં ચંદ્રપ્રભ તીર્થંકરના મ`ડપમાં એ ખત્તકો કરાવ્યાનો ઉલ્લેખ પણ છે. આ ઉપરાંત આ સમયની લગભગ ૪૦૯ જેટલી પ્રતિમાઓ પૂતધમ પ્રમાણે પ્રતિષ્ઠા પામેલી જણાય છે. આ હકીકત પ્રતિમાલેખાને આધારે જાણવા મળે છે. પ્રતિમાનિર્માણ તેમજ એની પ્રતિષ્ઠાને લગતા પૂધમ સમાજના ઘણાખરા વર્ગના લોકો સાથે મળીને, ધમસહિષ્ણુતાથી પ્રેરાઈને પળાતા હતા. સાધારણ રીતે વ્યક્તિને જેના પ્રત્યે આસ્થા હાય તે દેવ, દેવી, તીથંકર કે યક્ષ વગેરેની મૂર્તિ એ કરાવતા. આવી મૂર્તિ શાસ્ત્રીય વિધાન અનુસાર થતી. (૫) ધમ ભાવના : દેવ અને પૂધ ને લગતા ઉલ્લેખો પરથી ચૌલુકયકાલીન લોકોમાં રહેલી ધમ માટેની ઉત્કટતાની ઝાંખી થાય છે અને એમાંય દાનશાસનેામાં આવતા સ્પષ્ટ ઉલ્લેખાને કારણે આ ધભાવનાનુ ં ચિત્ર વધુ જીવંત થાય છે. ચૌલુકચ રાજાઓની પ્રશસ્તિઓમાં કળિયુગના વિલાસ દૂર કરી કૃતયુગ પ્રવર્તાવવા માટે મનુ વગેરેએ રચેલી સ્મૃતિઓમાં જણાવેલ ધર્મપાલનના પણુ સ્પષ્ટ ઉલ્લેખ છે. ચૌલુકથ રાજાએ પરાવિદ્યા (અધ્યાત્મવિદ્યા), ત્રણ વેદો તેમજ શાસ્ત્રાભ્યાસ૬ દ્વારા સુચરિત કેળવતા તેમજ ધ`રાજ યુધિષ્ઠિરની જેમ વિનય અને વ્યવસ્થા તેમજ શાંતિ સ્થાપીને પ્રજાના ચિત્તને પ્રસન્ન રાખનાર અર્થાત્ પ્રજાનાં ચિત્તનું રંજન કરનાર હોઈને “રાજા” શબ્દને સાર્થક કરતા સાલકી રાજાઓ રાજલક્ષ્મીનેા ઘણા ભાગ દાન અને પૂત ધમ નિમિત્તે વાપરતા. (૬) બ્રાહ્મણા : ચૌલુકયકાલીન ધાર્મિ ક જીવનમાં બ્રાહ્મણાના ફાળેા મૂલ્યવાન હતા. આ કાલના લેખામાં ઘણા લેખા બ્રહ્મદેયને લગતા ડાવાથી એ સમયના બ્રાહ્મણો વિશે Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ગુજરાતના ચીલુથકોર્લીન અભિલેખો : એક અધ્યયન સારી માહિતી પ્રાપ્ત થાય છે. આમાંના દરેક લેખમાં દાન લેનાર બ્રાહ્મણનું નામ, એના પિતાનું નામ, એનું નેત્ર, એની વેદશાખા, એનું નિવાસસ્થાન તેમજ મૂળ સ્થાન (વતન) જર્ણવવામાં આવે છે. બ્રાહ્મણોનાં નામ મુખ્યત્વે શિવ, વિષ્ણુ, સૂર્ય, ઈન્દ્ર વગેરે દેવતાઓનાં નામ પરથી પાડવામાં આવતાં અને એમાં નામને અંતે ઈશ્વર, દેવ, ભૂતિ, શર્મા વગેરે ઉપપદ લગાડવામાં આવતાં હતાં. બ્રાહ્મણોની જ્ઞાતિઓમાં મુખ્યત્વે શ્રીગેડ, રાયકવાલ, મેવાડા, મેઢ, ગૂગળી, શ્રીમાળી, નાગર, ઉદીચ વગેરે મળે છે. એમનાં નેત્રોમાં કૃષ્ણાય, વત્સ, ચપલ, મૈત્રેય, કૌરુષ, ગાર્મે, કુશિક, બાદરાયણ, શાંડિલ્ય, મનગર, હારીત, ગૌતમ, ભારદ્વાજ, ઉપમન્યુ, પરાશર, વૈજપાય, માંડવ્ય વગેરેના નિર્દેશ મળે છે.૩૭ (૭) પંચમહાયો : બ્રાહ્મણોને ભૂમિદાન આપવાને હેતુ એ હતો કે એઓ પંચમહાયોની ક્રિયાઓ નિયમિત સંપાદિત કરી શકે એ માટે દાન દ્વારા એઓને કાયમી આવકનું સાધન કરી આપવામાં આવતું. આ પરથી ચૌલુક્યકાલીન બ્રાહ્મણ પંચમહાયની ક્રિયાઓ નિયમિત કરતા હોવાનું પ્રતીત થાય છે. આ ધાર્મિક કિયાઓ ગૃહસ્થજીવનની દૈનિક ક્રિયાઓ ગણાતી. પ્રસ્તુત કાલ દરમ્યાન આવા યોની પ્રથા હોય એવું અભિલેખેને આધારે સ્પષ્ટ જણાતું નથી એમ છતાં પણ મોટાં નગરોમાં તેમજ ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં આ પ્રથા હેય એમ જણાય છે; જેમકે કુમારપાલના સમયના વડનગરમાંથી મળેલા પ્રશસ્તિલેખમાં જણુવ્યું છે કે “દિજ વર્ગના અવિરત હોમના અગ્નિના ધુમાડાથી અંધાપાને પામેલે કલિયુગ એ નગરની સમીપ આવી શકતા નથી.”૩૮ એ બાબત નિયમિત અને દરરોજ યાજ્ઞિક કાર્યો થતાં હોવાનું સૂચવે છે. આવી ક્યિા બ્રાહ્મણો માટે નિયમિત દાનની આવકથી જ સંભવી શકે. આ બાબત એમ સૂચવે છે કે બ્રાહ્મણ નિયમિત અગ્નિહોમ કરતા હોવા જોઈએ. બીજા પણ વૈશ્વદેવાદિ આદુનિક ય કરતા હશે. દેવદેય તરીકે આપેલાં ધમદાન દેવાલયને અર્પણ કરવામાં આવતાં હતાં. દેવાલય માટે દાનશાસનમાં જુદા જુદા શબ્દ પ્રયોજેલા જણાય છે. જેવા કે લેવા , પ્રાસાઢ, મંદિર વગેરે. (૮) ધર્મપરતા ? ચૌલુક્ય વંશના રાજવીઓ શૈવધર્મી હતા અને આ કારણસર શૈવધર્મનાં દેવાલયોને એ રાજાઓ તરફથી દાન આપ્યા અંગેની વિગતે વધુ પ્રાપ્ત થાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ધાર્મિક સ્થિતિ મૂલરાજ ૧ લે, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમદેવ ૧ લે, કર્ણદેવ, જ્યસિંહદેવ (સિદ્ધરાજ), કુમારપાલ, મૂલરાજ ર જે અને ભીમદેવ ૨ જો આ બધા ચૌલુક્ય રાજવીઓને એના લેખમાં “ઉમાપતિવરલબ્ધપ્રસાદ કહ્યા છે. આ બાબત એમની શૈવધર્મ પ્રત્યેની આસ્થાની સૂચક છે. શિવપૂજાની સાથે સાથે શક્તિપૂજા પણ પ્રચલિત હતી. વિ. સં. ૧૧૯૩માં સિદ્ધરાજ જયસિંહના ખજાનચીએ ગણેશ તેમજ ભટ્ટારિકદેવીનું મંદિર બંધાવ્યાને ઉલ્લેખ છે;૩૯ જોકે દેવીપૂજા શિવપૂજ જેટલી વ્યાપક ન હતી તેથી દેવીનાં મંદિરનો ઉલ્લેખ જૂજ મળે છે. ભાગવત સંપ્રદાય પ્રમાણેની વિષ્ણુપૂજાના ઉલ્લેખ કેટલાંક દાનશાસનમાં મળી આવે છે. ભાવબૃહસ્પતિએ વિષ્ણુપૂજન નિમિત્તની વૃત્તિઓને ઉદ્ધાર કરેલ.૪૦ ભીમદેવ ૨ જાના સમયમાં વિપ્ર શ્રીધરે માતાના નામ પરથી રહિસ્વામી (બલરામ)નું મંદિર કરાવ્યું હતું.' સૂર્યપૂજા પણ ચૌલુક્યકાલમાં પ્રચલિત હતી. મહામાત્ય વસ્તુપાલે ખંભાત પાસેના નગરક નગરમાં જ્યાદિત્ય નામે સૂર્યની મૂતિ પાસે એમની પત્નીઓ રત્નાદેવી અને રાજદેવીની મૂર્તિઓ પધરાવી હતી.૪૨ વિ. સં.૧૨૯૩ માં ખેરાળમાં સૂર્ય અને એમની બે પત્નીઓની પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ હતી.૪૩ - ચૌલુકાલમાં બૌદ્ધધર્મ સંપૂર્ણપણે લુપ્ત થયેલ જણાય છે. એના સ્થાને જૈન ધર્મને પ્રસાર વ્યાપકપણે જોવા મળે છે. આભિલેખિક પુરાવા જોતાં એમ સ્પષ્ટ જણાય છે કે ચૌલુક્ય રાજાઓ તરફથી જેન ધમને રાજ્યાશ્રય મળ્યો હતો. ચામુંડરાજ, કર્ણદેવ અને સિંહદેવે જિનાલયોને આપેલાં ભૂમિદાનના ઉલ્લેખ પણ મળે છે. ભીમદેવ ૧ લાના સમયમાં દંડનાયક વિમલે આબુ પર વિ. સં. ૧૦૮૮ માં આદિનાથનું આરસથી ભવ્ય મંદિર બંધાવ્યું હતું. આ ઉલ્લેખ સં. ૧૩૭૮ માં થયેલા એના જીર્ણોદ્ધારને લગતા પ્રશસ્તિલેખમાં થયે છે.૪૪ ચૌલુક્ય રાજાઓમાં કુમારપાલના સમ્પમાં જૈન ધર્મને ઠેલાવો સર્વાધિક થયેલ તેમ આમિલેખિક પુરાવા જોતાં ચોકકસ કહી શકાય, જેની ચર્ચા અન્યત્ર કરેલી છે. (૯) દેવપૂજા : દેવાલયને દાન આપવાનું મુખ્ય પ્રયોજન એ હતું કે દેવાલયમાં રહેલ દેવપ્રતિમાની વિધિસરની પૂજા માટે જે ખર્ચો થતા તેની વ્યવસ્થા બરોબર થઈ શકે. દેવપૂજાની વિધિના અનેક પ્રકાર હોય છે. તેને ડર પણ કહેવાય છે. દેવપૂજા પંચોપચાર, દશેપચાર કે ષડશેપચારથી કરવામાં આવતી હતી. પંચોપચાર પૂજા Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યથી કરવામાં આવતી હતી. આ પૂજામાં પાઘ, અર્થ, આચમનીય, સ્નાન ને યજ્ઞોપવીતના બીજા પાંચ ઉપચાર કરવામાં આવે તે તેમને દશેપચાર પૂજા કહેવાય છે. આમાં આવાહન, આસન, વસ્ત્રાલંકાર, નમસ્કાર, પ્રદક્ષિણ અને વિસજનના બીજા છ ઉપચાર ઉમેરવામાં આવે તે એ ષડપચાર પૂજ થઈ કહેવાય.પ ચૌલુકયકાલીન દાનશાસનમાં દેવપૂજાની માહિતીમાં સ્નાન, ગધ, ચંદન, પુષ્પ, દીપ, ધૂપ, નૈવેદ્ય વગેરેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.૪૬ ઉપર્યુક્ત દેવપૂજાની જે વિગતે જણવેલી છે તેમાં પંચોપચાર પૂજાને સ્પષ્ટ ઉલ્લેખ ચૌલુક્યોનાં દાનશાસનેમાં મળે છે. વિ. સં. ૧૨૦૨ ના દાનશાસનમાં આ પ્રકારનો ઉલ્લેખ થયેલ છે. આ ઉપરાંત આ સમયનાં ઘણાંખરાં દાનશાસનમાં દેવપૂજાના ઉલ્લેખ જોવા મળે છે; જેકે ચૌલુક્ય રાજવીઓ શૈવધર્મી હોવાથી શિવપૂજાના ઉલ્લેખ વિશેષ મળે એ સ્વાભાવિક છે; જેમકે વિ. સં ૧૦૫૧ ના મૂલરાજ ૧ના લેખમાં શિવપૂજાને ઉલ્લેખ છે, વિ. સં. ૧૧૪૮ ના કર્ણદેવ ૧ના લેખમાં શિવપૂજાને ઉલ્લેખ છે. દાનશાસનમાં આ દેવપૂજા સામાન્ય દિવસે ઉપરાંત તહેવારના વિશેષ દિવસમાં કરવામાં આવતી હતી, જેમકે વિ. સં. ૧૨૨૫ માં કુમારપાલે ચંદ્રગ્રહણના સમયે તેમનાથની પૂજા કરી હતી. આ ઉપરાંત વિ.સં. ૧૨૩૧ માં અજયપાલે અગિયારસના દિવસે ઉપવાસ કરીને શિવ અને પુરુષોત્તમની પૂજા ક્યના ઉલ્લેખ છે. આ દેવપૂજા અખંડ ચાલુ રહે એ માટે પણ દાન આપવામાં આવેલાં હતાં; જેમકે વિ. સં. ૧૩૦૨ માં કુમારપાલે શિવની પૂજાને પ્રબંધ કર્યાને ઉલ્લેખ છે. વિ. સં. ૧૨૮૩ માં ભીમદેવ ૨ જાએ નિત્યપૂજા માટે દાન આપેલ હતું. શિવપૂજાની સાથે સાથે જૈન તીર્થંકરની પૂજાના પણ ઉલ્લેખ દાનશાસનમાં પ્રાપ્ત થાય છે, જેમકે વિ. સં. ૧૨૮૭ માં ભીમદેવ રજાના લેખમાં નેમિનાથ દેવની અષ્ટભોગ પૂજાને ઉલ્લેખ આવે છે.૪૮ આમ ચૌલુક્યકાલીન દાનશાસનમાંથી દેવપૂજાની માહિતી પણ પ્રાપ્ત થાય છે. (૧૦) આશ્રમે ? દેવાલયની સાથે સાથે સાધુઓ, સંન્યાસીઓ તેમજ મહ તેના નિવાસ માટે આશ્રમ કે મઠ બાંધવામાં આવતા હતા; ચૌલુક્યકાલીન દાનશાસનેમાં એના પણ ઉલ્લેખ મળે છે. આ સમયે શિવાલ સાથે શૈવ મઠો પણ સ્થપાયેલા હતા. આમાં મઠના વડાને “મઠાધિપતિ” કહેવામાં આવતું. આ સમયમાં મંડલી, આબુ અને સોમનાથ જેવાં સ્થાનમાં મુખ્ય મઠ આવેલા હતા. મંડલીમાં મઠના સ્થાન પતિ તરીકે વિ. સં. ૧૨૮૩ માં વેદગર્ભ રાશિ હતા.૪૯ ઈ. સ. ૧૨૪૩ માં ત્રિભુવનપાલે Page #208 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ - ૧૯૧ વિદગર્ભ રાશિને બે ગામનું દાન આપેલું હતું. આ ઉપરાંત અન્ય મઠોમાં મહાકાલદેવમઠ તેમજ૫૦ કનખલ તીર્થમાં શિવમંદિર સાથેના મઠને ઉલ્લેખ વિ. સં. ૧૨૬૫ ના લેખમાં થયેલ છે.૫૧ વિ. સં. ૧૨૬૬ માંના એક લેખમાં વિરમેશ્વરદેવના મઠને તેમજ કેદારદેવના મઠને નિર્દેશ થયો છે.પર (૧૧) વિવિધ સંપ્રદાય ઉપયુક્ત માહિતીના આધારે ચૌલુક્યકાલીન ધાર્મિક પરિસ્થિતિને સામાન્ય ખ્યાલ આવે છે અને એના આધારે ચૌલુક્યકાલમાં વિવિધ સંપ્રદાય હવાનું પણ જણાય છે. શેવ સંપ્રદાય : ચૌલુક્ય રાજવીઓ ધમપરાપણુ રાજવીઓ હતા. એનો કુલ ધમ શૈવ ધમ હોવાનું એઓના પ્રાપ્ત લેખે પરથી સ્પષ્ટપણે કહી શકાય છે. સોલંકીઓ પિતાને ઘરમાર તરીકે ઓળખાવતા હતા. વરમમાÈશ્વર એટલે મહેશ્વર(શિવ)ના પરમ ઉપાસક. ઘણું ઉત્કીર્ણ લેખમાં કેટલાક રાજાઓને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ” તરીકે પણ ઓળખાવેલા છે.૫૩ કુમારપાલનું એ એક ખાસ બિરુદ હતું. દાનશાસનના આધારે શિવપૂજા વિધિ તેમજ એનું મહત્ત્વ જાણવા મળે છે. પૂર્વે ચર્ચા થઈ ગયા મુજબ શિવની પૂજા મુખ્યત્વે પંચોપચારે ગંધ, પુષ્પ ધૂપ, દીપ અને નેવેદ્ય વડે થતી. કુમારપાલના વિ, સં. ૧૨૦૨ ના દાનશાસનમાં આ પ્રકારની પૂજાને સ્પષ્ટ ઉલ્લેખ થયેલું છે. આ સિવાયનાં અન્ય દાનશાસનમાં પણ શિવપૂજાના ઉલ્લેખે ઉપલબ્ધ છે. વિ. સં. ૧૦૫૧ ના મૂળરાજ ૧ લાના લેખમાં, વિ. સિં. ૧૪૮ ના કર્ણદેવ ૧ લાના લેખમાં, વિ. સં. ૧૨૨૫ માં કુમારપાલે, વિ. સં. ૧૨૩૧ માં અજ્યપાલે વગેરેએ શિવપૂજા કરી હતી. કેટલીક વાર કોઈ વિશેષ તહેવાર કે અગત્યના પવે શિવપૂજા વિશિષ્ટ રીતે સંપાદિત થતી. કુમારપાલે વિ.સં. ૧રસ્પ માં ચંદ્રગ્રહણના સમયે સોમનાથની કરેલી પૂજા આનું દૃષ્ટાંત છે. વિ.સં. ૧૨૩૧ માં અજયપાલે અગિયારસના દિવસે ઉપવાસ કરીને શિવપૂજા કરી હતી. ચૌલુક્ય રાજવીઓએ શૈવ ધર્મની આસ્થા ધરાવનારાઓને દાને વધુ આપ્યાં છે; જેમકે મૂલરાજના વિ. સં. ૧૦૩૦ ના તામ્રપત્રમાં લુચ્છકાચાર્યને દાન આપ્યાને ઉલ્લેખ છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખે : એક અધ્યયન મૂલરાજના કડીના વિ. સ. ૧૦૪૩ ના તામ્રપત્રમાં રુદ્રમહાલયદેવને પૂછતે દાન આપ્યાના ઉલ્લેખ છે. એ તામ્રપત્ર પર નંદીનુ ચિહ્ન છે. ચૌલુકયકાલીન તામ્રપત્રોમાં આ એક જ તામ્રપત્ર પર આ પ્રકારનુ` ચિહ્ન દૃષ્ટિગોચર થાય છે, આ લેખ પરથી રુદ્રમહાલય વિ. સં. ૧૦૪૩ પહેલાં બધાયા હોવાનું જણાય છે. મૂલરાજે આ દાન વઢિયાર દેશના મ`ડલી ગામમાં પોતે સ્થાપેલા મૂલનાથદેવને આપેલ છે. મૂલરાજના આ લેખ એની તીત્ર શિવભક્તિના પ્રબળ પુરાવા પૂરા પાડે છે. ૧૯૨ વિ. સ. ૧૦૫૧ ના મૂલરાજના બાલેરાના તામ્રપત્રમાં ચરાચર–ગુરુ ભગવાન ભવાનીપતિને પૂછતે શ્રીદુલ'ભાચા'ના પુત્ર દીર્ઘાચા'ને દાન આપેલું છે. આ પણ શૈવ આચાય છે. શૈવ આચાયેલું ચૌલુકયરાજ્યમાં છેક મૂલરાજના વખતથી રાજમાન્ય હશે એવુ' આ લેખ પરથી સ્પષ્ટ થાય છે. વિ. સં. ૧૦૮૬ ના ભીમદેવના તામ્રપત્રમાં ભગવાન ભવાનીપતિને પૂછને કચ્છમાં મસુર ગામ આચાર્ય મ’ગલશિવના પુત્ર ભટ્ટારક આજપાલને આપ્યા લેખ છે. આ આચાય પાશુપત મતના હોવાનું જણાય છે. કણુ દેવના ધમડાછાના વિ. સ. ૧૧૩૧ ના તામ્રપત્રમાં ચરાચર–ગુરુ મહેશ્વરને પૂછતે કર્ણદેવે દાન આપ્યાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રના ખીજા પતરામાં લાટના મહામ`ડલેશ્વર દુર્લભરાજે નારાયણને પૂછને દાન આપ્યાના ઉલ્લેખ છે. બન્ને પતરામાં વર્ષી (શક ૯૯૬ કે વિ. સ. ૧૧૩૧) એક જ છે અને દાન સરખું જ આપેલ છે. આને અથ એ થાય કે, ગુજરાતના રાજા શિવભક્ત હતો અને એ લાટતા મહામ`ડલેશ્વર વિષ્ણુભક્ત હતા. વિ. સં. ૧૧૪૮ ના સૂણુકના તામ્રપત્રમાં ભગવાન ભવાનીપતિની પૂજા કરીને કર્ણદેવે દાન આપ્યાનો ઉલ્લેખ છે. વિ. સ. ૧૨૦૨ ના કુમારપાલના માંગરાળના લેખમાં લેખનો આરંભ શિવસ્તુતિથી કરેલો છે અને સુરાષ્ટ્રના સામંત ઞામે પોતાના પિતાના નામ પરથી સહજિંગેશ્વર મંદિર બધાવ્યાના ઉલ્લેખ છે. વિ. સુ’ ૧૨૦૭ ના ચિતોડગઢના મોકલજીના મંદિરના શિલાલેખમાં કુમારપાલે સમિધ્યેશ્વર મહાદેવને પૂછને શિવચરણની પૂજા માટે ગામ આખા નિર્દેશ છે. વિ. સ. ૧૨૧૩ ના નાંદોદના તામ્રપત્રમાં તથા વિ. સં. ૧૨૨૫ ના પ્રભુરિત લેખમાં કુમારપાલને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ પ્રૌઢપ્રતાપ” કહેલ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ( ૧૯૩ વિ. સં. ૧૨૨૦ ના ઉદયપુરના શિલાલેખમાં પણ કુમારપાલને “ઉમાપતિ વરલબ્ધપ્રસાદ પ્રૌઢપ્રતાપ” કહ્યો છે તેમજ કુમારપાલના મહાસંધિવિગ્રહક વસંતપાલે ઉલેશ્વદેવ માટે દાન આપ્યાને ઉલ્લેખ છે. વિ. સં. ૧૨૨૫ માં સોમનાથની ભાવબૃહસ્પતિ પ્રશસ્તિ લખાયેલ છે. તેમાં જણાવ્યા પ્રમાણે કુમારપાલના સમયમાં સોમનાથના મઠપતિ ભાવબૃહસ્પતિની દેખરેખ નીચે મંદિરને જીણોદ્ધાર થયો હતો. આ વખતે કુમારપાલે ભાવબૃહસ્પતિને બ્રહ્મપુરી ગામનું દાન આપેલું. આ પાશુપતાચાર્ય ભાવબૃહસ્પતિ વિશે એ પ્રશસ્તિમાં જ લખ્યું છે કે એઓ કાન્યકુબજ બ્રાહ્મણ હતા અને માળવાના રાજાના ગુરુ હતા, એમણે અનેક શિવમંદિર બંધાવ્યાં હતાં. એમણે એમનાથના રસ્તામાં વાવ બાંધી સત્કાર્યો પણ કર્યા હતાં. ઉપયુક્ત દાનશાસનોના આધારે ચૌલુક્યકાલમાં શૈવધર્મ કેટલું વ્યાપક હતા એને સ્પષ્ટ ખ્યાલ આવે છે. આ સમયમાં ગુજરાતમાં મુખ્ય ત્રણ શૈવ મંદિરધામે હોવાનું પ્રતીત થાય છે : . . (૧) મંડલી(માંડલ, તા. વિરમગામમાં મૂળરાજે બંધાવેલ મૂલેશ્વરદેવનું મંદિર, ' (૨) સિદ્ધપુરનું રુદ્રમહાલય . (૩) પ્રભાસનું સેમિનાથનું મંદિર , (૧) અભિલેખેમાં ઉહિલખિત વિવિધ શિવાલ: ચૌલુક્ય રાજવીઓ ધર્મપરાયણ હતા એ ઉપરાંત એઓ શૈવધર્મના પરમ સમથકે પણ હતા. આ કારણે સર ચૌલુક્ય રાજવીઓએ અસંખ્ય શૈવમંદિરે બંધાવ્યાં તેઓના નિભાવ માટે દાન આપ્યાં અને એના જીર્ણોદ્ધાર કરાવ્યા. અભિલેખોને આધારે શિવાલયનાં વિવિધ નામો જાણવા મળે છે. . જોકે આ મંદિરની વધુ વિગતો કલાના પ્રકરણમાં આપેલી છે, જેવી કે વિ. સં. ૧૨૦૭ ના લેખમાં સમિહેરના મંદિરને ઉલ્લેખ છે. લેખમાં જણાવ્યા પ્રમાણે આ મંદિર ચિતોડગઢમાં આવેલું છે. વિ. સં. ૧૧૦૩ ના લેખમાં મણેશ્વરના મંદિરનો ઉલ્લેખ છે. ૫૪ મણેશ્વરનું મંદિર એ હાલનું મણિનાગેશ્વરનું મંદિર (તિલકવાડા) હેવાનું જણાય છે. વિ. સં. ૧૧૭૬ ના લેખમાં સોમનાથ પાટણના સોમનાથ મંદિરનો ઉલ્લેખ આપેલ છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન સિદ્ધરાજ જયસિહના વિ. સં ૧૧૮૪ ના લેખમાં સરના નીલકંઠ મહાદેવના ઉલ્લેખ છે. ૧૯૪ ઉયપુરના ઉલ્લેશ્વર–મંદિરના ઉલ્લેખ વિ. સં. ૧૨૨ ના લેખમાં થયેલો છે. વિ. સં. ૧૨૬૩ માં ભીમદેવ ૨ાના લેખમાં 'ભારિયામાં આવેલ 'ભેશ્વરમહાદેવના નિર્દેશ છે. કુ વિ. સં. ૧૨૬૪ (ઈ. સ. ૧૨૦૭)માંના લેખમાં મિાણામાં આવેલ ચડેશ્વર, પૃથિવીદેવીશ્વર, શ્રીવ માનેશ્વર, સૂઈસરેશ્વર, સાહિણેશ્વર, સીતેશ્વર વગેરે શિવાલયાનાં નામેા મળે છે. વિ. સ. ૧૨૬૫ ના લેખમાં આજી પરના કોટેશ્વર–મદિરનો ઉલ્લેખ છે. વિ. ૧૨૬૬ ના લેખમાં સોમનાથ વિવેશ્વરમા, કેદારદેવને મા તેમજ કપાલેશ્વરી–મદિરના સંદર્ભ' જોવા મળે છે. વિ. સ’. ૧૨૮૦ ના કડીના લેખમાં આનલેશ્વર અને સલખણેશ્વર મદિરાના ઉલ્લેખા છે. વિ. સ’. ૧૨૮૩ ના કડીના લેખમાં મૂલેશ્વર–મંદિરનો ઉલ્લેખ થયા છે. વલભી સંવત ૯૧૧ ના (વિ. સં. ૧૨૮૬, ઈ. સ. ૧૨૩૦) લેખમાં માંગરાળસારથી પૂર્વમાં પાંચેક કિ.મી. ઉપર આવેલા ઢેલાણાની નજીકના તાળી નદી પરના કામદેવ મહાદેવના મદિરના ઉલ્લેખ છે. વિ. સ’. ૧૨૯૧ માંના લેખમાં ધોળકાના ગળેશ્વર મંદિરનો ઉલ્લેખ છે. વિ. સ. ૧૨૯૬ ના લેખમાં વીરમગામના વીરમેશ્વર અને સમલેશ્વરનાં મંદિરા ઉલ્લેખ છે. ઉપયુ`ત વિવિધ મદિરાના આધારે ચૌલુકયકાલમાં શિવનાં નામેાની વિવિધતા પણ જોવા મળે છે. સાધારણ રીતે આમાંનાં ઘણાં નામેા શિવાલય કરાવનાર દાતાના નામની પાછળ ‘ઈશ્વર’ શબ્દ પ્રયાજીને આપેલાં જણાય છે; જેમકે સીતેશ્વર, ઉલ્લેશ્વર ભૂમલેશ્વર વગેરે. શાક્ત સંપ્રદાય : શૈવસ'પ્રદાયની સાથે શાક્તસ`પ્રદાય ઘણા ધનિષ્ઠ સંબંધ ધરાવે છે, પરંતુ ચૌલુકયકાલીન લેખામાં માહેશ્વરાની જેમ શાક્તોના સ્પષ્ટ નિર્દેશ આવતો નથી. અલબત્ત, એમાં દેવીનાં નાનાં મંદિરા બધાવ્યાના ઉલ્લેખા મળે છે ખરા. શક્તિ Page #212 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ પૂજાના સાહિત્યિક ઉલ્લેખ વિશેષ પ્રાપ્ત થાય છે, પરંતુ એના આભિલેખિક પુરાવા નહિવત છે. વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૦૯૪)માં સિદ્ધરાજ સિંહના ગાળાના શિલાલેખમાં સિદ્ધરાજના મહંત અંબપ્રસાદના સંબંધીઓએ ચંદ્રભાગાને કિનારે કૂમતીથમાં ગણેશ તેમજ ભટ્ટારિકાદેવીનું મંદિર કરાવ્યા અંગેની માહિતી મળે છે. વિ. સં. ૧૨૦(૧) (ઈ. સ. ૧૧૪૪–૪૫)માં કુમારપાલના સમયમાં મણ્ડલીના રહીશ આચાર્ય ભાસ્કરના દીકરાએ અક્ષયતૃતીયાના દિવસે ભટ્ટારિકાદેવીની પૂજા માટે અમુક ક્રમે દાનમાં આપ્યાની નેંધ છે.૫૫ વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૮-૬૯)ના શિલાલેખમાં કુમારપાલે કરેલાં અસંખ્ય પ્રકાર્યોને ઉલ્લેખ મળે છે તેમાં એણે ગૌરીમંદિર ૫ર સુવર્ણકલશ ચડાવ્યાનો ઉલ્લેખ થયે છે. ભીમદેવ ર જાના સમયમાં વિ. સં. ૧૨૯૨ (ઈ. સ. ૧૨૩૬)ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે નગરામાં રત્નાદેવીની મૂતિ તેમજ મંદિર કરાવવામાં આવ્યાં હતાં એ ઉલ્લેખ થયેલ છે. પ્રસ્તુત લેખમાં જણાવ્યા પ્રમાણે વસ્તુપાલે ખંભાત પાસેના નગરક-નગરામાં યાદિત્યના મંદિરમાં સૂર્યની મૂતિ પાસે એમની પત્નીઓ રન્નાદેવી અને રાજદેવીની મૂતિઓ પધરાવી હતી.પ૬ વિ. સં. ૧૨૯૩માં ખેરાળમાં સૂર્ય અને એમની બે પત્નીઓની પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ હતી.૫૭" વૈષ્ણવ સંપ્રદાય ચૌલુક્યકાલ પહેલાં ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાયની અસર સારી હતી. અભિલેખ પરથી જણાય છે કે આ કાળ દરમ્યાન હવે વૈષ્ણવ સંપ્રદાયની તુલનાએ શવ અને જૈન ધર્મને પ્રભાવ વધવા લાગ્યું હતું, આમ છતાં વિષચુપૂજા અને પૌરાણિક વૈષ્ણવ (ભાગવત) ધર્મ પ્રવત ચાલુ રહ્યો હોવાના નિર્દેશ મળે છે. વિ. સં. ૧૯૦૫ (ઈ. સ. ૯૪૯)ને લેખની શરૂઆત વિષ્ણુના નૃસિંહાવતારની સ્તુતિથી કરેલ જોવા મળે છે. ગુજરાતમાં ૧૦ મા–૧૧ મા શતકમાં બંધાયેલ મંદિર, જેવાં કે આબુ પરનું વિમલવસતિના મંદિરમાં વૈષ્ણવ સંપ્રદાયને લગતી પ્રતિમાઓ જોવા મળે છે, કર્ણદેવ ૧ લાના નવસારી પાસેના ધમડાછા ગામમાંથી મળેલ વિ. સં. ૧૫૩૧ (ઈ. સ. ૧૦૭૪)ના લેખમાં “નમો માવતે વાવા” માત્રને સ્પષ્ટ ઉલ્લેખ થયેલે છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન વિ. સ. ૧૧૯૬ (ઈ. સ. ૧૧૪૦)ના દાહોદના લેખમાં પણ લેખની શરૂઆત ૩૪ નમા મરતે વાસુવાય” થી કરેલ છે. 66 ૧૯૬ ભાવબૃહસ્પતિએ વિષ્ણુપૂજન વિષયક વૃત્તિઓના ઉદ્ધાર કર્યો હતો એવા ઉલ્લેખા વેરાવળના વિ. સ’. ૧૨૨૫ ના લેખમાં જોવા મળે છે.૫૮ ભીમદેવ ૨ જાના સમયમાં વિપ્ર શ્રીધરે વિ. સ. ૧૨૭૩ માં માતાના નામ પરથી રાહિણીસ્વામીનું મંદિર કરાવેલુ હોવાનુ તેાંધાયુ છે. આ વૈષ્ણવ મદિર હોવાનું પ્રતીત થાય છે. વિ. સ. ૧૨૩૧ માં અયપાલે અગિયારસના ઉપવાસ કરીને શિવ અને પુરુષોત્તમની પૂજા કર્યાના સ્પષ્ટ ઉલ્લેખા છે. ધોળકામાં આવેલા લક્ષ્મીનારાયણ–મઠમાં ચતુર્ભુજ વિષ્ણુની એક પ્રતિમા વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)માં પ્રતિષ્ઠિત કર્યાના ઉલ્લેખ છે.૫૯ આમ ઉપરનાં પ્રમાણા જોતાં સ્પષ્ટ જણાય. ને કે ચૌલુકકાલ દરમ્યાન ગુજરાતમાં વૈષ્ણવ ધર્માંની અસર ઠીક ડીક હશે. આદિત્યપૂજા: પ્રાચીન ભારત વર્ષમાં છેક વેદકાળથી આદિત્યપૂજા પ્રચલિત હતી અને ચૌલુકયકાલમાં પણ આદિત્યપૂજા થાડા પ્રમાણમાં ચાલુ રહેલી જોવા મળે છે. આદિત્યપૂજાના સાહિત્યિક ઉલ્લેખો વિશેષ છે, જ્યારે આભિલેખિક પુરાવા જૂજ ઉપલબ્ધ થાય છે.. આ કાલ દરમ્યાન ૧૧ મી સદીમાં ભીમદેવ ૧ લાના સમયમાં મોઢેરાનું સૂર્ય^મદિર એ પ્રાચીન મહામદિશમાં અત્યંત પ્રસિદ્ધ છે. “સરસ્વતીપુરાણ”માં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજ જયસિહે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે ભાલ્લસ્વામીનું સૂર્યમંદિર અધાવ્યુ` હતુ`. F મહામાત્ય વસ્તુપાલે ખંભાત પાસેના નગરક (નગરા)માં જયાદિત્ય નામે સૂર્યની મૂર્તિ પાસે એમની બે પત્નીએ રન્નાદેવી અને રાજદેવીની મૂર્તિ પધરાવતી હતી૬૧, વિ. સ. ૧૨૯૩માં ખેરાળુમાં સૂર્ય અને એમની બે પત્નીઓની પ્રતિમાની પ્રતિષ્ઠા પણ વસ્તુપાલે કરી હતી, જે બેઉને આ પહેલાં નિર્દેશ થયો છે. ગણેશપૂજા : ગણપતિને વિઘ્નહર્તા દેવ તરીકે ગણવામાં આવે છે અને એમની પૂજા ઘણા પ્રાચીન સમયથી ગુજરાતમાં પણ પ્રચલિત હતી. ચૌલુકયકાલમાં ગણપતિની પૂજા થતી હશે એમ અભિલેખિક પુરાવા લેતાં જણાય છે. જોકે ગણેશનાં સ્વતંત્ર Page #214 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૧૯૭ મંદિર બધાયાનાં ઉલ્લેખા વિરલ છે, પરતુ અન્ય દેશનાં મ`દેિશમાં ગણેશની પ્રતિમા તેમજ પૂજાના ઉલ્લેખા ઠીક ઠીક જોવા મળે છે. લાટ પ્રદેશના ચૌલુકય રાજા ૯૭૦)ના તામ્રપત્રની શરૂઆતમાં ૧૦૨૬ (ઈ. સ. ત્રિભુવનપાલના વિ. સં. વિનાયકને પ્રણામ કરેલા છે. વિ. સ’. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૭)માં સિદ્ધરાજના સમયમાં ભટ્ટારિકા સહિત વિનાયકનું મ ંદિર બધાવવામાં આવ્યુ` હતુ`. ભટ્ટારિકા એ દેવીનું નામ છે. આમ દેવીપૂજાની સાથે સાથે ગણેશપૂજા થતી હશે તેમ જણાય છે. શક સં. ૯૭૨ (ઈ. સ. ૧૦૫૭)ના લેખની શરૂઆતમાં ગણપતિની સ્તુતિ કરેલ છે. પોરબંદરની પૂર્વમાં થોડે દૂર ભાયાવદરમાં સામાયિના મંદિરમાં દ્વાર પર ગણેશ તથા નવગ્રહો કાતરાયેલા જોવા મળે છે. આ મંદિર વિ. સ. ૧૨૦૨ (ઇ.સ. ૧૧૪૬)માં અધાવવામાં આવ્યુ હતું. વિ. સ. ૧૨૬૭ (ઈ. સ. ૧૧ર૧)ના આણુ પરના લેખમાં વીરધવલના લેખમાં ક્રમમાં સરસ્વતી પછી ણેશની સ્તુતિ કરવામાં આવી છે.૬૩ વિ. સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૭૫)માં વસ્તુપાલે ધૂમલીના ગણેશ મંદિરને મડપ બંધાવ્યાને ઉલ્લેખ છે.૬૪ સપ્તપૂજા : ચૌલુકવકાલીન લેખાને આધારે સપ`પૂજા પણ પ્રચલિત હતી એવુ જાણવા મળે છે. વિ. સં. ૧૧૯૬ (ઈ. સ. ૧૧૪૦)ના સિદ્ધરાજ જયસિંહના દાહોદના લેખમાં સિદ્ધરાજના મત્રી સેનાપતિ કેશવે દધિપત્ર (હાલનુ દાહેદ)માં પેાતાની માતાના શ્રેયાર્થે ગાગ્નારાયણનું મંદિર બંધાવ્યું હતું. આ અગેની ચર્ચા અગાઉ કરેલી જ છે, જેમાં ગાગ્નારાયણ એ સદેવ હાવાનુ સ્પષ્ટ થયુ છે. હાલમાં પણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ગાગાબાપા’ કે ‘ધાધાબાપા' તરીકે સદેવતા અને નાગદેવતાની પૂજા થાય છે. જૈન ધમ : ચૌલુકયકાલમાં બૌદ્ધ ધર્મી સદંતર લુપ્ત હતો. આ કાલ દરમ્યાન સારો અભ્યય થયેલા. અલબત્ત, ધર્માં વ્યાપક હતા. ચૌલુકથકાલના મધ્યભાગમાં જૈન બીજી બાજુ જૈન ધર્મોને ચૌલુકયકાલ દરમ્યાન હિન્દુધર્મની અસર વધુ તીવ્ર Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો એક અધ્યયન થયેલી વરતાય છે. પ્રબંધમાં ચૌલુક્ય રાજવીઓએ તેમ એમના સામત અને દંડનાયકેએ કરાવેલ અનેક જિનાલયના ઉલ્લેખો મળે છે. આ ઉપરાંત તત્વજ્ઞાન, તેમજ અનુકાલીન સાહિત્યમાંથી પણ આ સમયના અસંખ્ય જૈન સરિઓની તથા સાહિત્યકારેની માહિતી ઉપલબ્ધ થાય છે. એની સાથે સાથે પુરાવશેષીય તેમજ આમિલેખિક માહિતી પણ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ચામુંડરાજ, કર્ણદેવ અને સિહદેવે જિનાલયોને ઘણાં ભૂમિદાન આપેલાં હતાં. ભીમદેવ ૧ લાના દંડનાયક વિમલે વિ. સં. ૧૦૮૮ માં આબુ પર આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું, જેનો ઉલ્લેખ વિ. સં. ૧૩૭૮ માં એના જીર્ણોદ્ધારને લગતા પ્રશસ્તિલેખમાં થયેલું છે. પણ ચામુંડરાજે એક જૈન મંદિરને ભૂમિદાન આપ્યું હતું. દુર્લભરાજના સમયમાં પાટણમાં એક જૈન શ્રેષ્ઠીએ મહાવીરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી.. કુંભારિયાનાં જિનાલયોને લગતા શિલાલેખ પ્રાપ્ત થયા નથી તેથી એઓના નિર્માણકાલ વિશે એના સ્થાપત્યસ્વરૂપ પરથી જ અનુમાન કરવું પડે છે, જે આ કાળમાં રચાયાનું જણાય છે. કર્ણદેવ અને સિદ્ધરાજ જયસિંહે પણ લાટપલ્લી(લાડોલ) પાસે જૈન મંદિરને ભૂમિદાન આપ્યું હતું. મુંજાલ મંત્રીએ એક જૈન મંદિર પાટણમાં બંધાવ્યું હતું. અભયદેવસૂરિએ સ્તંભનકમાં તેજ દંડનાયક સજજને ગિરનાર ઉપર જૈન મંદિર બંધાવ્યાં હતાં. પાટણમાં રાજવિહાર અને સિદ્ધપુરમાં સિદ્ધવિહાર 'સિદ્ધરાજ સિંહે બંધાવ્યા હતા. જૈન ધર્મને વ્યાપક ફેલાવો કરનાર સેલંકી રાજવી કુમારપાલે ગુજરાતમાં ઠેકઠેકાણે જિનાલય બંધાવ્યાં હોવાના સાહિત્યિક ઉલ્લેખ મળે છે, પરંતુ એ બધાને લગતા શિલાલેખ મળ્યા નથી. પાટણમાં એણે પાર્શ્વનાથને કુમારવિહાર બંધાવ્યો હતો. આ ઉપરાંત એણે ગિરનાર, શત્રુંજય, પ્રભાસપાટણ, ખંભાત, વગેરે સ્થળોએ અસંખ્ય જિનમંદિર બંધાવ્યાં હતાં. હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ ધંધુકામાં એણે એક જિનમંદિર બંધાવ્યું હતું. મંત્રી આમ્રભરે ભરૂચમાં શકુનિકાવિહાર તથા એના ભાઈ વાટે શત્રુંજય પર આદિનાથનું જૈન મંદિર સમરાવેલું - ચૌલુક્ય રાજવી કુમારપાલની જેમ મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ પણ જેન ધર્મના પરમ ચાહક હતા. વિ. સં. ૧૨૮૮ ના ગિરનારના શિલાલેખોને આધારે જણાય છે કે વસ્તુપાલ શત્રુજ્ય, ઉજ્જયંત (ગિરનાર) વગેરે તીર્થોમાં સંઘ કાઢી યાત્રા કરેલી તથા એણે અને તેજપાલે બન્નેએ શત્રુ ય અને આબુની ટૂંક ઉપર Page #216 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૧૯૯ તેમજ અણહિલપુર(પાટણ), ભૃગુપુર(ભરૂચ), સ્તંભનક(થામણા), સ્તંભતીર્થ (ખંભાત), દર્ભાવતી(ડભોઈ) ધવલકકાળકા) વગેરે નગરમાં તેમજ બીજા અનેક સ્થળોમાં ઘણાં નવાં ધર્મસ્થાન કરાવ્યાં હતાં. ૬૭ વળી એમણે અનેક જિનાલયનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યું હતું. વસ્તુપાલે ગિરનાર ઉપર ઋષભદેવ, પાર્શ્વનાથ, મહાવીર તેમજ સરસ્વતીની દેવકુલિકા તથા નેમિનાથદેવની ચાર દેવકુલિકાઓ પણ કરાવી હતી. સાથે સાથે નેમિનાથના મુખ્ય મંદિરમાં સમેતશિખર અને અષ્ટાપદ મહાતીર્થના પ્રાસાદ કરાવ્યા હતા. આને લગતા છ શિલાલેખ સોમેશ્વર, નરચંદ્રસૂરિ, નરેન્દ્રસૂરિ અને ઉદયપ્રભસૂરિએ રચેલા પ્રશસ્તિશ્લોક સહિત કતરેલા છે. | વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના આબુ પર્વત પરના લૂણસહિમાંના લેખમાં તેજપાલે પિતાની બીજી પત્ની સુહડાદેવીના શ્રેય અથે એ જિનાલય કરાવ્યાનો ઉલ્લેખ છે. ૮ આ ઉપરાંત તેજપાલે વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૩૨)માં પોતાનાં કુટુંબીઓના શ્રેયાર્થે એમાં (ઉપર્યુક્ત મદિરમાં) દેવકુલિકાઓ કરાવી હોવાનું પણ સેંધાયું છે. ૬૯ કુમારપાલના સમયના વિ. સં. ૧૨૧૩ ના એક લેખમાં કુમારપાલના ખંડિયા મહામાંડલિક પ્રતાપસિંહે ત્રણ જૈન મંદિરને દાન આપ્યાનું નોંધાયું છે. ત્રણ જિનમંદિર પૈકીનાં બે નડુલડાંગિકા(રાજસ્થાન)માં આવેલ મહાવીર અને અરિષ્ટનેમિનાં મંદિર હતાં, જ્યારે ત્રીજુ મંદિર લવદડી(રાજસ્થાન)માં આવેલ અજિતનાથનું હતું. વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૪૦)માં તેજપાલે શત્રુંજય, ગિરનાર, આબુ જાબાલિ પુરજોધપુર), તારણગઢ (તારંગા) અણહિલપુર પાટણ, બીજાપુર (ઉ. ગુ.), લાટપલ્લી (લાડેલ), પ્રહલાદનપુર (પાલનપુર) વગેરે તીર્થોમાં મંદિર બંધાવેલાં, તેમજ મંદિરોમાં કલાકારીગરી–પૂર્ણ ખત્તકે(ગવાક્ષો) કરાવેલા. વળી એમણે મંદિરને જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. વિ. સ. ૧૨૯૬ ના શિલાલેખમાં આ બાબત નોંધાયેલી છે. ૭૧ જૈનધર્મમાં મૂર્તિપૂજા જૈનધર્મમાં તીર્થકરોની મૂર્તિપૂજા વ્યાપક હતી. મૂતિ બનાવવી અને એની પ્રતિષ્ઠા કરાવવી એ ભારે પુણ્યપ્રદ ગણાતું. અભિલેખો પરતી જણાય છે કે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ગુજરાત ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન દાતાઓ માતાપિતા અને પિતાના શ્રેયાર્થે મૂતિઓ ભરાવતા અને બિંબપ્રતિષ્ઠા કરાવતા. " ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાં સેંકડોની સંખ્યામાં નાના મેટાં જૈનમંદિરો ઠેર ઠેર બંધાયાં હતા. તેમજ જૂનાં મંદિરના દ્ધાર થયેલાં પણ જાણવામાં આવ્યા છે. આ મંદિરમાં દેવલિકાઓ કરાવવા તેમજ મૂતિઓ ભરાવવા અંગેના સંખ્યાબંધ લેખે મળે છે. ગિરનાર, શત્રુંજય, તારંગા, આબુ, પાલિતાણું, પાટણ, ખંભાત વગેરે તીર્થસ્થાનમાં આવા લેખે વિશેષ મળ્યા છે. પ્રાપ્ત લેખોના આધારે જણાય છે કે ચોવીસ તીર્થંકર પૈકી આદિનાથ, ઋષભદેવ, શાંતિનાથ અને પાર્શ્વનાથની મૂતિઓ સર્વાધિક મળે છે. તીર્થકરે ઉપરાંત તેમનાં શાસન દેવતાઓ, વિદ્યાદેવીઓ વગેરેની પૂજા પણ પ્રચલિત હતી એના આભિલેખિક પુરાવા પણ મળે છે.૩ અભિલેખોમાં પંચતીથી અને કાર્યોત્સર્ગની મૂતિઓના ઉલ્લેખ મળે છે. આ બાબત સપરિકર પંચતીથી પ્રતિમાઓ તેમજ કાર્યોત્સર્ગમુદ્રામાં ઊભેલી મૂર્તિઓની સૂચક છે. જૈન સૂરિઓ ચૌલુક્યકાલીન અભિલેખામાંથી જૈન તીર્થ કરે ઉપરાંત જૈન સૂરિઓ વિશેની માહિતી પણ પ્રાપ્ત થાય છે. આ કાલમાં શિલાલેખોની સાથે સાથે પ્રતિમાલેખો અને ધાતુઓ ઘણી સંખ્યામાં પ્રાપ્ત થયા છે. લગભગ પ્રત્યેક લેખમાં એ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવનાર તરીકે કઈ સૂરિનું નામ મળે છે. અહીં જે જે સૂરિઓ અંગે વિશિષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે તેઓ વિશેની વિગતો પ્રસ્તુત છે. દ્રોણાચાર્ય –વિ. સં ૧૦૦૬ (ઈ.સ. ૯૪–૫૦)ની અકોટાની પાર્શ્વનાથની પ્રતિમા પરના લેખમાં નિવૃત્તિકુલના દ્રોણાચાર્યને ઉલ્લેખ છે. એમણે અકોટાના જિનાલયમાં પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. દ્રોણાચાર્ય ભીમદેવ ૧લાના મામા થતા હતા. એઓ નિવૃત્તિકુલના હતા. એમણે પિંડનિયુક્તિ પર ટીકા પણ લખી હતી. પાશ્વિગણિ વિ. સં. ૯૧૦ (ઈ. સ. ૧૦૬૪)ને પ્રતિમાલેખોમાં૭ પાધિંલગણિ ઉલ્લેખ છે. આ લેખ કડીમાંથી મળી આવેલ છે. એમાં જણાવ્યા પ્રમાણે ભૃગુકચ્છ(ભરૂચ)માં મૂલવસહિમાં (એટલે કે મૂલ નામના શ્રાવકે વસતિ બંધાવેલ હશે)માં ત્રણ જિનપ્રતિમાઓ કરાવી અને એની પ્રતિષ્ઠા આ પાધિંલગણિએ કરી હતી. આ સૂરિ નાગેન્દ્રગચ્છના હતા. Page #218 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક રિસ્થતિ ૨૦૧ વટેશ્વરસૂરિ : રામસેનના વિ. સં. ૧૦૮૪ (ઈ. સ. ૧૦૨૭–૨૮)ના પ્રતિમાલેખમાં′ આચાય વટેશ્વરસૂરિના ઉલ્લેખ છે. ચૈત્રી પૂર્ણમાના દિવસે રામસેનમાં થારાપદ્રગચ્છના આ વટેશ્વરસૂરિએ થરાદ્રગચ્છની સ્થાપના કરી હોવાનું મનાય છે. વટેશ્વર પોતે મહાવીરસ્વામીની શિષ્યપર પરામાં વજી શાખાના ચંદ્રકુલમાં થયા હોવાનું આ અભિલેખમાં જણાવેલ છે. વટેશ્વર વિશે જૈન પરપરાના ઇતિહાસમાં ત્રિપુટી મહારાજે કરેલા વિશ્લેષણ પરથી જાય છે કે, વટેશ્વરસૂરિ ગુરુપર પરાએ ચારણગણુની વનાગરી શાખાના ચંદ્રકુલના હતા. ७८ મ સામસૂરિ : વિ. સં. ૧૨૭૫ ના વડાલીના પ્રતિમાલેખમાં સામરિને ઉલ્લેખ થયેલા છે.૮૦ સામસૂરિ ચંદ્રકુલના અને હુબડ શાખાના હતા.૧ પૂર્ણુ કલશસૂરિ : વિ.સ. ૧૨૮૯ ના રામસેનના ધાતુપ્રતિમાલેખમાં પૂર્ણ કલસૂરિએ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી એવા ઉલ્લેખ છે.૮૨ આ સરિ ખરતરગચ્છના હતા. તેના ગુરુ જિનેશ્વરસૂરિ હતા. આ પૂર્ણ કલશસૂરિએ વિ. સં. ૧૩૦૭ માં હેમચંદ્રાચાર્ય કૃત વ્યાકરણની વૃત્તિ રચેલી હતી. આ રિ વિદ્રાન પણ હતા. એમનું મુખ્ય વિહારસ્થાન પાલનપુરની આસપાસને પ્રદેશ જણાય છે.૮૩ દેવચ દ્રસૂરિ : વિ. સ.૧૨૪૫ ના આયુ પરના લેખામાં દેવચંદ્રસૂરિના ઉલ્લેખ થયેલો છે.૮૪ આ સૂરિના ગચ્છ પિપ્પલગચ્છ૫ નામે પ્રસિદ્ધ હતો.૮૬ વિ. સં. ૧૯૬૦ માં હેમચંદ્રસૂરિ પ્રખ્યાત હતા. એમના ગુરુ દેવચ દ્રસૂરિએ ખંભાતમાં “શાંતિનાથચરિત” પ્રાકૃતમાં ગદ્ય-પદ્યમય રચ્યું. તેની તાડપત્રની પ્રત પાટણના ભંડારમાં છે. વળી એમણે પોતાના પ્રગુરુ પ્રદ્યુમ્નસૂરિ—કૃત મૂલશુદ્ધિ અપરનામ સ્થાનકાનિ” પર ટીકા-સ્થાનકવૃત્તિ રચેલી. વિ. સં. ૧૧૬૧ માં ચંદ્રકુલના બૃહદ્ગચ્છના તેમિચંદ્રના શિષ્ય શાંતિસૂરિએ સ્વશિષ્ય મુનિચંદ્ર માટે “પૃથ્વીચંદ્ર -ચરિત્ર” રચેલું. આ શાાંતિસૂરિએ સિદ્ધુ નામના શ્રાવકે બધાવેલા નેમિનાથ ચૈત્યમાં પેાતાની પાટે આઠ આચાર્યાં સ્થાપેલા. તેએમાં દેવચંદ્રસૂરિ પણ હતા.૮૭ વિજયસેનસૂરિ : વિયસેનસૂરિ વસ્તુપાલ અને તેજપાલના ગુરુ હતા. તેથી વસ્તુપાલ અને તેજપાલે કરાવેલાં ઘણું કરીને દરેક પૂ કામ તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા આ વિજયસેનસૂરિએ કરી હતી. વિજયસેનસૂરિ નાગેન્દ્રગચ્છના હતા. એએ આચાય. હરિભદ્રસૂરિના શિષ્ય હતા.૮૮ વિજયસેનસૂરિએ વિ. સં. ૧૨૮૮ (ઈ.સ. ૧૨૩૨)ની આસપાસ ગુજરાતી ભાષામાં “રેવતગિશિસુ” નામનુ` કાવ્ય રચ્યું હતું. Page #219 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન વસ્તુપાલ અને તેજપાલે જે જે સતકાર્યાં કર્યા તેના પ્રેરણાપુરુષ એ હતા. એમના ઉપદેશથી વસ્તુપાલ-તેજપાલે ગિરનારની યાત્રાના મોટા સંધ કાઢયો હતો. આ સંધમાં સ્ત્રીવને ગાવા માટે ગિરનારના ધાર્મિક મહિમાને વ્યક્ત કરતા આ સુંદર અને ઐતિહાસિક રાસ રચેલ. એમણે આ કવિની “વિવેકમજરી” ઉપરની ખાલચંદ્રસૂરિની ટીકાનું સાધન કયુ` હતુ`. એમણે સસ્કૃતમાં એકથી વધુ રચના કરી હતી. એમના સ`સ્કૃત શીધ્રકાવ્યોનો ઉલ્લેખ પ્રબધામાં પણ આવે છે.૮૯ ૨૦૨ (ઈ. સ. ૧૯૫૯)ના પ્રતિમાલેખમાં પૂર્ણ તલગચ્છના હતા. હેમચ’દ્રસુરિ : વિ. સ. ૧૨૧૫ હેમચંદ્રસૂરિના નિર્દેશ થયેલા છે.૮૦ એ ચાલુકયકાલમાં સિદ્ધરાજ અને કુમાપાલના સમય દરમ્યાન આ મૂરિ થયા હતા. ગુજરાતના ઇતિહાસમાં કલિકાલસર્વજ્ઞ તરીકે ખ્યાતિ પામેલા આ હેમચંદ્રન સમય સુવર્ણ કાલ હતા. આ સમય દરમ્યાન આ. હેમચંદ્રસૂરિએ વિદ્યા અને સાહિત્યના ક્ષેત્રમાં ગુજરાત જ નહિ, આખાયે ભારતવર્ષના સાહિત્યાચાય સ્વરૂપે અદ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ હેમચંદ્રસૂરિતા જન્મ વિ. સં. ૧૧૪૫ (ઈ. સ. ૧૦૮૯)માં ધંધુકામાં થયા હતા. એમણે વિ. સં. ૧૧૫૦ (ઇ. સ. ૧૦૯૪)માં આ. દેવચ`દ્રસૂરિ પાસે ખભાતમાં દીક્ષા લીધી હતી. એમણે “સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વ્યાકરણગ્રંથ એની લઘુતિ અને શ્રૃતિ સાથે રમ્યા હતા. એમણે વ્યાકરણની સાથે સાથે “અભિધાનચિંતામણિ”, “અનેકાથસંગ્રહ': “નિધટુકોશ” અને “દેશીનામમાલા” જેવા શબ્દકોશો, “ધાતુપારાયણ”, “લિ...ગાનુશાસન”ની રચના કરી હતી. એમણે એમના સિદ્ધહેમ શબ્દાનુશાસન (વ્યાકરણ)ના છેલ્લા−૮મા અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ અને એના એક ભાગરૂપે ચોથા પાદને અંતે અપભ્રંશ વ્યાકરણની સૌપ્રથમ વાર રચના કરી હતી. આ ઉપરાંત કાવ્યાનુશાસન”ના “અલંકારગ્રંથ”, “છંદોનુશાસન’ જેવું છંદઃશાસ્ત્ર, ‘પ્રમાણમીમાંસા”, “અન્યયોગવાત્રિંશિકા” અને “વેદાંકુશ” જેવા દ"નત્ર થા, સ ંસ્કૃત–પ્રાકૃત દ્વાશ્રય જેવાં ઇતિહાસ—કાવ્યો, “ત્રિષષ્ટિશલકાપુરુષચરિત’ અને “પરિશિષ્ટપવ” જેવાં પુરાણકાવ્યો, “ધોગશાસ્ત્ર” જેવા યોગેવિષયક ગ્રંથ, “અનુન્નીતિ” જેવા નીતિવિષયના ગ્રંથ અને સ્તુતિ–કાવ્યની રચના કરી એમની વિદ્યાવિષયક વૈવિધ્યપૂર્ણ સાહિત્ય કૌશલની ઓળખ કરાવેલી.૯૧ પિટ'ન નામના વિદ્વાને એમની સાહિત્યરચનાઓથી આશ્રમુગ્ધ બની એમને જ્ઞાનમહાદધિ”ના બિરુદથી નવાજ્યા હતા.૯૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૨૦૩ વિવિધ ગછઃ ચાલુક્યકાલે દરમ્યાન પ્રસિદ્ધિ પામેલા જૈનધર્મ પાછળથી ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતવર્ષમાં પ્રવર્તમાન થયું હતું તેથી વિસ્તરેલા જૈન સંઘને સંગઠિત રાખવા માટે (મુનિસંઘની) ગ9પરપરાને વિકાસ થયે. મુનિઓ સતત વિહાર કરી જુદાં જુદાં ક્ષેત્રોમાં ધર્મ પ્રચાર કરતા. આથી સમય જતાં એ મુનિસ કઈ પ્રદેશ, વિશેષ અથવા મુખ્ય નગર, મુખ્ય મુનિ નાયક કે નોંધપાત્ર વિશિષ્ટ ઘટનાના નામથી પ્રસિદ્ધિ પામ્યા અને એ “ગ” તરીકે ઓળખાયા. ધીમેધીમે જૈનોમાં ખાસ કરીને શ્વેતાંબરમાં, ૮૪ (ચેરાસી) ગ બન્યા હતા.૩ - આ પૈકી ચૌલુક્યકાલના અભિલેખમાંથી કુલ ૨૭ ગો વિશે જાણવા મળે છે; જેકે આ ૨૮ ગચ્છો વિશેની પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થતી નથી. આ ગચ્છ નીચે મુજબ છે : (૧) અટ્ટાલિજ ગચ્છ, (૨) આગમ ગચ્છ, (૩) ઉકેશ કે બહુકેશ ગચ્છ કકસૂરિ ગચ્છ, (૫) કાસહદ ગચ્છ, (૬) કરંટ ગચ્છ, (૭) ચંદ્ર ગચ્છ, (૮) ચૈત્ર ગચ્છ, (૯) તપા ગ૭ (૧૦) થારા કે થારાપ૮ ગચ્છ, (૧૧) દેવાચાર્ય ગચ્છ, (૧૨) દેવસૂરિ ગ૭, (૧૩) દેવાનંદિત ગચ્છ, (૨૪) નન્નાચાર્ય ગચ્છ, (૧૫) નાગેન્દ્ર ગ૭, (૧૬) નાળ કે નાળકીય ગચ્છ, (૧૭) ના.....લ ગચ્છ, (૧૮) નિર્વત્તિ ગ9, (૧૯) પિમ્પલ ગચ્છ, (૨૦) બ્રહ્માણ કે બ્રાહ્મણ ગચ્છ, (૨૧) મહાડ ગચ્છ, (૨૨) રાજ ગચ્છ, (૨૩) વટપાલ કે બૃહદ્ ગચ્છ, (૨૪) વાયટીય ગચ્છ, (૨૫) શ્વેતાંબર ગ૭, (૨૬) સરવાલ ગચ્છ, (૨૭) સાવદેવાચાર્ય ગચ્છ, (૨૮) સંડેર કે પુરીય ગચ્છ, (૨૯) સિત ગચ્છ વગેરે. આમાંના કેટલાક ગો વિશે થોડી વધુ વિંગતો પ્રાપ્ત થાય છે, જેવી કે ચિત્રગછ : વિ. સં. ૧૩૦૦ના પ્રતિમાલેખમાં આ ગ૭ને ઉલ્લેખ થયેલ૯૪ છે. આ ગચ્છ આ કાલમાં સ્થપાયે છે. આચાર્ય ધનેશ્વરસૂરિ મહાન પ્રભાવક હતા. એમણે ધારાનગરીના રાજા મુંજ(વિ. સં. ૧૦૩૧ થી ૧૦૫૨)ની રાજસભામાં શાસ્ત્રાર્થ કરી વિજય પ્રાપ્ત કર્યો ત્યારથી આ મુંજરાજા એમને ગુરુ માનતા હતા. આ સૂરિએ પિતાના ૧૮ શિષ્યોને આચાર્ય બનાવ્યા. તેમનાથી ૧૮ શાખાઓ નીકળી, જેમાં “ચૈત્ર ગ૭” અને “ધમષ ગચ્છ” મુખ્ય છે.૨૫ થારા કે થારાપદ્રગચ્છ : આ ગચ્છને ઉલ્લેખ વિ. સં. ૧૦૮૪ ના રામસેનના લેખમાં થયેલ છે.૯૬ ચંદ્રગચ્છના આચાર્ય હરિતસૂરિની શિષ્ય Page #221 -------------------------------------------------------------------------- ________________ २०४ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન પરંપરામાં આચાર્ય વટેશ્વરસૂરિ થયા હતા. તેમણે થરાદમાં આ થારાપદ્ર ગચ્છ પ્રવર્તાવ્યું હતું. આ ગચ્છમાં ઘણા વિદ્વાન આચાર્યો થયા પછી અનુક્રમે વટેશ્વર, જ્યેષ્ઠાચાર્ય, શાંતિભદ્ર, સિદ્ધાંતમહેદધિ, સર્વદેવ, શાલિભદ્ર, પૂર્ણભદ્ર વગેરે થયા છે. આ ગુચ્છ હારિતગચ્છમાંથી ઉદ્ભવ્યો છે. આ ગચ્છમાંથી વિ. સં. ૧૨૨૨ માં પિમ્પલગચ્છ ઉદ્દભવ્યું હતું.૯૭ --- - આ ગચ્છના બીજ ઉલેખે વિ. સં. ૧૧૧૦, ૧૧૧૨, ૧૧૧૯, ૧૧૨૬, ૧૧૩૧, ૧૧૫૭, ૧૧૫૯, ૧૧૬૧, ૧૧૯૧, ૧૧૯૮, ૧૨૯૯ વગેરે વર્ષોના પ્રતિમાલેખમાં થયેલા છે.૯૮ દેવાચાયગ૭ : વિ. સં. ૧૧૯૧ના પ્રતિમાલેખમાં આ ગચ્છો ઉલ્લેખ થયે છે.૮ આચાર્ય વાદિદેવસૂરિને હસ્તે કુમારપાલે જાલેરના સુવર્ણગઢ ઉપર ભગવાન પાર્શ્વનાથને કુમારવિહાર સ્થાપિત કરાવ્યો ત્યારથી આ ગ૭ પ્રસિદ્ધ થયે.૧૦૦ એક મત પ્રમાણે દેવાચાર્યગ૭ વડગચ્છને પેટા-ગછ છે. ૧૦૧ રાજગરછ : વિ. સં. ૧૨૮૫ ના પ્રતિમાલેખમાં આ ગચ્છને નિર્દેશ ચેલે છે. ૧૦૨ આચાર્ય અભયદેવસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિ (વિ. સં. ૧૦૩૧ થી ૧૦૫ર) મુંજ રાજાની સભામાં વિજેતા બન્યા તેથી એ રાજાના માનીતા ગુરુ થયા, જે વિશે ઉપર યથાસ્થાન બતાવ્યું છે. એમણે પ્રવર્તાવેલા ગચ્છનું નામ “રાજગ” પડયું.૧૦૩ બીજા મત પ્રમાણે આ ગ૭ના સ્થાપક આચાર્ય નમ્નસૂરિ હતા અને એમણે વિ. સં. ૮૫૦ માં આ “રાજગ” સ્થાપે હતે.૧૦૪ વાયટીય ગ૭ : વિ. સં. ૧૨૮૫, ૧ર૮૮ અને ૧૩૦૦ ના લેખમાં આ ગછને ઉલ્લેખ થયેલું જોવા મળે છે. ૧૦૫ ગુજરાતના વાયર ગામમાં વાયટીય ગચ્છના પ્રસિદ્ધ જિનદત્તસૂરિ વિ. સં. ૧૨ ૬૫ માં થયા. તેમણે આ ગચ્છ પ્રવર્તમાન કર્યો. આ ગચ્છની સૂરિપરંપરામાં જિનદત્ત, રાશિલ્ય અને જીવદેવસૂરિ થયા હતા.૧ ૦૬ બીજી માન્યતા મુજબ વાયટ નામના પુરમાં રહેનાર આચાર્યોથી વાયટીય ગચ્છ પ્રસિદ્ધિ પામે. એક અનુમાન મુજબ એના મુખ્ય પ્રવર્તક, ગુજરાતના રાજા વિસલદેવના ગુરુ, સમચંદ્રસૂરિ હતા.૧૦ ૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૨૦૫ તપાગચ્છ : આ ગચ્છના નામોલ્લેખવાળે વિ. સં. ૧૨૩૬ ને એક પ્રતિમાલેખ દાંતીવાડામાંથી મળે છે. “જૈન તીર્થ સર્વસંગ્રહ”ના લેખકે નોંધ્યું છે કે રાઉલ ગજસિંહના રાજ્યકાલમાં તપાગચ્છીય શ્રીવિજ્યસમસૂરિએ આ મૂતિની પ્રતિષ્ઠા કરી હતી:૧૦૮ અહીં પ્રશ્ન એ ઊભે થાય છે કે વિ. સં. ૧૨૩૬ માં તપાગચ્છ હતો કે કેમ? જેન પરંપરા અનુસાર વિ. સં. ૧૨૮૫ માં જગશ્ચંદ્રસૂરિએ કરેલા ઉગ્ર તપને લીધે મેવાડના રાજાએ એમને “તપા”નું બિરુદ આપતાં એમનાથી તપાગચ્છની સ્થાપના થઈ.૧૦૮ આ સંદર્ભમાં વિ.સં. ૧૨૩૬ માં તપાગચ્છમાં વિજ્યસેમસૂરિ થયાની વાત ખરી લાગતી નથી. આમાં રાઉલ ગજસિંહને જે ઉલ્લેખ છે તે ગજસિંહ જે દાંતાન હોય તો એનું અવસાન ઈ. સ. ૧૬૭૭ માં થયું હતું ૧૦ એ દૃષ્ટિએ જોતાં આ પ્રતિમાલેખ પરનું વર્ષ ૧૨૩૬ ને બદલે વિ. સં. ૧૭૩૬ હોવાની શક્યતા વધુ બંધ બેસે. આ લેખને પાઠ ઉપલબ્ધ થયે નથી તેમજ દાંતીવાડા જઈને એની ખાતરી થઈ શકી નથી. (૧) ઉત્સવો-પ : ઉત્સવો જીવનને મધુર બનાવે છે. વિવિધ ઉત્સવો અને પર્વો દ્વારા માણસ માણસ વચ્ચેની નિકટતા વધે છે. ઉત્સવ સમાજનું એક પ્રગતિકારક અંગ છે. ચૌલુક્યકાલને સમાજમાં લેકે અનેક જાતના ઉત્સવો અને તહેવાર ઊજવતા હતા. અભિલેખોમાં આને કઈક કઈક જગ્યાએ નિદેશ થયેલે નજરે પડે છે, પરંતુ સાહિત્યિક વર્ણનોમાં ઉત્સવો અને તહેવારની વિશેષ ચર્ચા કરેલી છે. માન્ય રીતે આ ઉત્સવો અને પર્વો ધર્મને અનુલક્ષીને ઊજવવામાં આવતાં જણાય છે. આ સમયમાં અભિલેખમાં એકાદશી, પૂર્ણિમા અને અમાસની તિથિઓને નિર્દેશ વારંવાર નજરે પડે છે. એકાદશી, પૂર્ણિમા, અમાસ ઉપરાંત સૂર્યગ્રહણું, ચંદ્રગ્રહણ વગેરેનો ઉલ્લેખ મળે છે તેથી આ તિથિઓનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાનું જણાય છે. તે વખતે નિશ્ચિત વ્રત કરવામાં આવતાં હશે. હિંદુ પ : એકાદશી દરેક માસની એકાદશીને ધાર્મિક રીતે પવિત્ર ગણવામાં આવે છે, આથી આ દિવસે દાન આપવામાં આવતું હતું. વિ. સં. ૧૨૩૧ ના લેખમાં ૧૧૧ કારતક સુદિ ૧૧ ને સોમવારે ઉપવાસ કરી ધર્મવૃદ્ધિ તથા માતાપિતાના તેમજ પિતાના યશ માટે જડ ચેતન શિવ અને પુરુષોત્તમની પૂજા કરી ભોજનાલયના નિભાવ માટે ગામ દાનમાં આપવાની નોંધ છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ગુજરતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન વિ. સ. ૧૨૩૨ ના લેખમાં ૧૨ ચૈત્ર સુદિ ૧૧ ના દિવસે અજયપાલની રાણીના પુણ્ય માટે ભૂમિદાન આપવામાં આવ્યુ હતું. ૨૦૬ કુમારપાલના સમય વગરના એક લેખમાં૧૧૩ જણાવ્યા પ્રમાણે દરેક માસની અન્ને પક્ષની અગિયારસ, ચૌદસ અને અમાસ તેમજ પુણ્યતિથિએ પ્રાણીઓને અભયદાન આપવું. અમાસના દિવસે આજે પણ જ્યાં એજારા વાપરવામાં આવતાં હોય તેવા વ્યવસાયો કરાતા નથી. દા. ત. કુંભાર, સુથાર, લુહાર, કડિયા, રંગારા વગેરે. આજે પણુ ગુજરાતમાં અમાસના દિવસે પાકી રખાય છે. દીપાસથી : ચૌલુકયકાલના અભિલેખામાં દીપોત્સવીના તહેવારના ઉલ્લેખા પણ આવે છે; જેમકે વિ. સં. ૧૨૨૧, ૧૨૪૨, ૧૨૫૬ ના લેખમાં ૧૪ દીપોત્સવીના વિસે નવા નાટકીય પ્રયોગ માટે મ`ડપમાં સુવર્ણમય કળશારાપણુના વિધિ થતો હતા એના ઉલ્લેખા છે. મકરસક્રાંતિ : મકરસ'ક્રાંતિના વિસે દાન આપવાને ભારે મહિમા હોવાનુ જણાય છે. વિ. સ’. ૧૧૨૦ ના લેખમાં ૧૫ ઉત્તરાયણ પર્વના દિવસે દાન આપવાને મહિમા જણાવેલ છે. વિ. સ’. ૧૧૪૦ ના લેખમાં૧૧૬ ઉત્તરાયણના દિવસે દાન આપવાને ઉલ્લેખ થયેલા છે. વિ. સ’. ૧૧૯૩ ના લેખના ૧૧૭ મકરસંક્રાંતિના દિવસે દાન આપ્યાના ઉલ્લેખ થયેલા છે. સૂર્ય ગ્રહણ : સૂર્ય ગ્રહણના દિવસે દાન આપવાના મહિમા પ્રવતતા હતા. વિ. સ’. ૧૦૪૩ ના લેખમાં સૂર્ય^ગ્રહણના દિવસે દાન આપ્યાના ઉલ્લેખ થયેલા છે.૧ ૧૮ વિ. સં. ૧૦૪૩ ના ભીમદેવ ૧લા ના એક લેખમાં૧૧૯ જેઠ માસની અમાવાસ્યાએ સૂર્ય ગ્રહણ હતું. આ દિવસે દાન આપવામાં આવેલું હતુ. સિદ્ધરાજ જયસિંહના સાલ વગરના એક લેખમાં૧૨૦ પણ `ગ્રહણનો નિર્દેશ થયેલા છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૨૦૭ ત્રિભુવનપાલના વિ. સં. ૧૨૯૯ના એક લેખમાં૧૨૧ સૂર્યગ્રહણના દિવસે દાન અપાયાના ઉલ્લેખ નજરે પડે છે. ચંદ્રગ્રહણ : સૂર્ય ગ્રહણની જેમ જ ચૌલુકયકાલમાં ચદ્રગ્રહણના પણ મહિમા હતો. આ સમયે દાન આપવાથી બહુ પુણ્ય મળે છે એવી માન્યતા પ્રવર્તીતી હતી. વિ. સ’. ૧૦પ૧ ના મૂલરાજના તામ્રપત્રમાં૧૨૨ ચદ્રગ્રહણના દિવસે શિવપૂજા કરી ગામનું દાન આપ્યાના ઉલ્લેખા નજરે પડે છે. કુમારપાલના વિ. સ’. ૧૨૨૦ ના લેખમાં ૧૨૩ આ દિવસે ઉદ્દેશ્વર–મદિરને એના નિભાવ માટે દાન આપ્યાના ઉલ્લેખા થયેલા છે. વૈશાખી પૂર્ણિમા : વૈશાખી પૂર્ણિમાના દિવસને પુણ્ય પ" તરીકે ઓળખવામાં આવતા હતા. હજુ આજે પણ આ પર્વ ઊજવવામાં આવે છે. વિ. સ. ૧૦૮૬ ના એક લેખમાં૧૨૪ વૈશાખી પૂર્ણિમાએ દાન આપ્યાના નિર્દેશ થયેલા છે. ભીમદેવ ૨ જાના આયુ પરના વિ. સં. ૧૨૯૩ ના લેખમાં૧૨૫ વૈશાખી પૂર્ણિમાના નિર્દેશ થયેલા છે. શ્રાણી પૂર્ણિમા : ચૌલુકયકાલના અભિલેખામાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે દાન આપ્યાના ઉલ્લેખા છે. આ દિવસને મોટો ધાર્મિક દિવસ ગણવામાં આવતા હશે. હજુ આજે પણ શ્રાવણી પૂર્ણિમાના દિવસને બળેવ તરીકે ધાર્મિક મહત્ત્વ આપવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૫૬ના લેખમાં૧૨૬ શ્રાવણ સુદિ ૧૫ ના વિસે તીથંકર સુમતિનાથના મંદિરને દાન આપ્યાના ઉલ્લેખ છે. વિ. સં. ૧૨૮૩ ના ભીમદેવ ૨ જાના લેખમાં૧૨૭ ઉલ્લેખ પ્રમાણે માંડલમાં લેશ્વરનું મંદિર અને એને સલગ્ન મઠના યોગીઓના નિત્યપૂજા અને ભોજન માટે શ્રાવણ સુદિ પૂર્ણિમાના દિવસે દાન આપ્યુ હતુ.. અક્ષયતૃતીયા : આ સમયના અભિલેખામાં કેટલીક તિથિએ વૈશાખ સુદિ ત્રીજના દિવસની છે. અક્ષયતૃતીયાના દિવસને મેટું પવ માનવામાં આવતું હતું. આ દિવસે, મૃત્યુ Page #225 -------------------------------------------------------------------------- ________________ २०८ ગુજરાતના ચૌલકથકાલીન અભિલેખો : એક અધ્યયન પામેલા પૂર્વજોને પિંડદાન આપવામાં આવતું હતું. આ પ્રથા આ. હેમચંદ્રના સમયમાં પણ પ્રચલિત હતી. હાલમાં ૨૮ આ પ્રથા પ્રચલિત હોય એમ જણાતું નથી. વિષ્ણુધર્મોત્તરમાં વૈશાખ માસની શુકલતૃતીયાને દિવસે ઉપવાસ કરવાથી સર્વપુણ્યનું અક્ષય ફળ મળે છે એમ જણાવ્યું છે. આ દિવસે અક્ષય પુણ્ય થાય છે માટે એ દિવસને “અક્ષયતૃતીયા કહેવામાં આવે છે. હજુ આજે પણ અક્ષયતૃતીયા(અખાત્રીજ)ની તિથિને મહત્ત્વ આપવામાં આવે છે.૧૨૯ વિ. સં. ૧૨૧ ના કુમારપાલના ગાળાના શિલાલેખમાં અક્ષયતૃતીયાને નિર્દેશ થયેલ છે. અજયપાલના વિ. સં. ૧૨૨૮ ના લેખમાં તૃતીયાને દિવસે ઉદયપુરમાં ભગવાન વૈદ્યનાથને ઉમરથા નામનું ગામ દાનમાં આપ્યાને ઉલ્લેખ છે. મહાશિવરાત્રિ : હિંદુધર્મમાં શિવરાત્રિને મોટો ધાર્મિક ઉત્સવ ગણવામાં આવે છે. એ કાલમાં પણ આ તહેવાર ઉજવવામાં આવતું હશે. આ કાલના અભિલેખમાં આ પર્વને ઉલ્લેખ થયેલું જોવા મળે છે. આ પર્વ હજુ આજે પણ એટલા જ ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. વિ. સં. ૧૨૦૯ ના લેખમાં ૧૩૦ શિવરાત્રીના દિવસે કુમારપાલે પિતાના રાજ્યમાં અમારિની ઘણુ ફરમાવી હતી એવા ઉલ્લેખ છે. ચેત્રી પૂર્ણિમા : ચૈત્રી પૂર્ણિમાના દિવસે મોટો મેળો ભરવામાં આવતું હોય છે. આ પર્વ આજે પણ ઊજવવામાં આવે છે. આ કાલના અભિલેખમાં આ પર્વને પણ ઉલ્લેખ થયેલ નજરે પડે છે. વિ. સં. ૧૨૬૪ ના લેખમાં ચૈત્રીપૂનમના દિવસે દાન અપાયાને ઉલ્લેખ છે.૧૩૧ ઉપરોક્ત જણાવેલ પર્વો અને ઉત્સવોની સાથે સાથે બીજા કેટલાક તહેવાર પણ ઉજવવામાં આવતા હતા. જેમકે સોમવણી એટલે કે સોમવતી અમાસના દિવસે દાન અપાયાના પણ ઉલ્લેખ અભિલેખોમાંથી જાણવા મળે છે. વિ. સં. ૧૧૫૩ના લેખમાં ૩૨ એમપર્વણીના દિવસે દાન આપ્યાને ઉલ્લેખ નજરે પડે છે. જેનપર્વ : આ કાલ દરમ્યાન જેનધમને ફેલાવે ઘણે થયેલ હતું. આ સમયના - પ્રતિમાલે ઘણી સંખ્યામાં પ્રાપ્ત થયેલા છે. આ પ્રતિમાલેખોને આધારે જૈન Page #226 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૨૦૯ તહેવારે વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી, કારણ કે પ્રતિમાલેખમાં વધુ પ્રતિમા કરાવ્યાના જ ઉલ્લેખેને નિર્દેશ થયેલ છે. ડાક લેખમાં મંદિર દેવકુલિકા કરાવ્યાના ઉલ્લેખ થયેલા છે. અક્ષયતૃતીયા : હિંદુધર્મની માફક જૈનધર્મમાં પણ અક્ષયતૃતીયાના પર્વને મહત્ત્વ આપવામાં આવેલું છે. " વિ. સં. ૧૨૨૬ ના લેખમાં ૩૩ અને વિ. સં. ૧૨૮૧ ના લેખમાં ૩૪ અક્ષયતૃતીયા વૈશાખ સુદિ-૩)ના દિવસે ઋષભદેવ અને વીરનાથની પ્રતિમા કરાવ્યાના ઉલ્લેખ છે. સંવત્સરી–મહેન્સવઃ વિ. સં. ૧૨૮૭ માં ભીમદેવ ર જાના સમયના લેખમાં ૧૩૫ સંવત્સરીમહોત્સવને ઉલ્લેખ થયેલ છે. આ લેખમાં આ ઉત્સવની ઉજવણી માટેના કેટલાક નિયમ પણ આપેલા છે, જેવા કે ૦ આ ઉત્સવ પવિત્ર ચૈત્ર માસના કૃષ્ણપક્ષ તૃતીયાને દિવસે શરૂ થઈને ૮ દિવસ સુધી ચાલુ રાખવો જોઈએ. ૦ આ ઉત્સવમાં સ્નાન પૂજા વગેરે ક્રિયાઓ ચંદ્રાવતી પ્રદેશના શ્રાવકોને કરવાની હતી. ઉત્સવને દરેક દિવસ તે તે સ્થળની અમુક જ્ઞાતિ માટે નકકી કરેલ હતું. 0 ઉન્નત મનવાળો જ આ ઉત્સવ કરે, પછી કપાલ, કમંડલ, વલ્કલ, સિત અને રક્ત જટા વગેરેની જરૂર નથી. જે મંદિરમાં સ્થાપિત દેવોની પૂજા કરવા માટે કેટલાક નિયમો હતા. આ સના પ્રતિમાલેખોમાં આવા નિયમો દર્શાવતો લેખ પ્રાપ્ત થયું છે. અત્યાર સુધીના પ્રાપ્ત બધા લેખોમાં ઉત્સવનો વિધિ તેમજ વિવિધ ઉત્સવો અંગેની વાત કરેલી જોવા મળે છે, પરંતુ ઉત્સવોને લગતા નિયમોની માહિતી આપેલ નથી. વિ. સં. ૧૨૮૭ ના ભીમદેવ ર જાના એક અન્ય શિલાલેખમાં૧૩૬ મંદિરની પૂજા કરવા માટે કેટલાક નિયમે રાખ્યા હતા તેની નોંધ આપેલી છે, જે નીચે મુજબ છે : " . " : Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન (૧) ચંદ્રાવતી નગરીના સમસ્ત મહાજન અને બધાં જિનમંદિરના ગેઝિકે કાર્યવાહક વગેરે શ્રાવકોને સમુદાય તથા ઉબરણી અને કીશરઉલી–કીવરલી ગામોના પિોરવાડ જ્ઞાતિના રાસલ, આસધર, મણિભદ્ર, આહણ, દેલ્હણ, ખીમસિંહ, સાવડ શ્રીપાલ, છંદા પામ્હણ, પૂના સાલ્હા, ધરકટ જ્ઞાતિના–નેહા સાહા, ધઉલિગ આસચંદ, વહુદેવ સમ, પાસુ સાદા, શ્રીમાલ જ્ઞાતિનાપૂના સાહા આ બધાએ ગોષ્ઠિઓ નેમિનાથદેવની પ્રતિષ્ઠાની વર્ષગાંઠની યાત્રાના અઠ્ઠાઈ મહત્સવમાં દેવકીય–શાસ્ત્રીય ચૈત્ર વદિ ૩ને દિવસે સ્નાત્ર અને પૂજા-ઉત્સવ કરે. કાસહદ (કાસિંદ્રા) ગામના સવાલ જ્ઞાતિના–સેહી પાહણ, સલખણુ વાલણ, પિરવાડ જ્ઞાતિન–સાંતુય દેલ્હય, ગેસલ આલ્હા, કોલા આંબા, પાસચંદ પૂનચંદ, જસવીર જયા, બ્રાહ્મદેવ રાજ્હા, શ્રીમાલ જ્ઞાતિના–કયરા, કુલધર વગેરેએ ફાગણ વદિ અને દિવસે અષ્ટાનિકાના બીજા દિવસને મહત્સવ કરવો. (૩) બ્રહ્માણ (વરમાણ) નિવાસી પિરવાડ જ્ઞાતિ મહાજન આમિગ પૂનડ, મહા, પામ્હણુ ઉદયપાલ, વીરદેવ અમરસિંહ, ધનચંદ્ર રામચંદ્ર, એસવાલ જ્ઞાતિનાધાંધા સાગર, મહા સટા, વરદેવ મહા, આવોધન જગસિંહ, શ્રીમાલ જ્ઞાતિનામહાવીસલ પાસદેવ વગેરેએ ફાગણ વદિ ૫ ને દિવસે મહોત્સવ કરવો. ઘઉલી (ધવલી) ગામના પિરવાડ જ્ઞાતિના સાજણ પાસવીર, વેહડી પૂના, જસપ જેગણ, સાજણ ભોળા, પાસિલ પૂનુ, રાજુગ સાથદેવ, દુગસરણ સાહગીય, ઓસવાલ જ્ઞાતિના સલખણ, મંત્રી જેગા, દેવકુમાર આસદેવ વગેરે જિનમંદિરના કાર્યવાહકે ફાગણ વદિ ૬ને દિવસે નેમિનાથદેવના અષ્ટાબ્લિકાના ચોથા દિવસને મહત્સવ કરવો. (૫) મુંડસ્થલ : મહાતીર્થ (મૂંગથલા)નિવાસી પિરવાડ જ્ઞાતિના સંધીરણ, ગુણચંદ્ર પાલ્હા, સહિય આંબેસર, જેજા ખાંખણ, ફિલિણી ગામના રહેવાસી શ્રીમાલ જ્ઞાતિના વાપલ, ગાજલ વગેરે જિનમંદિરના ગોષ્ઠિકે-કાર્યવાહકોએ ફાગણ વદિ ૭ ને દિવસે નેમિનાથદેવને વર્ષગાંઠ સંબંધી પાંચમા દિવસનો મહોત્સવ કરવો. (૬) હેડાઉદ્રા (હણુદ્રા) અને ડવાણું (ડમાની) ગામના શ્રીમાલ જ્ઞાતિના– આબય જસરા, લખમણુ આસ, આસલ જગદેવ, સુમિગ ધનદેવ, જિનદેવ જાલા, દેલા વીસલ, આસધર આસલ, વિરદેવ વશ્ય, ગુણચંદ્ર દેવધર વગેરે, (૪) Page #228 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૨૧૧ પિરવાડ જ્ઞાતિના–આસલ સાદા, લખમણ કંયા, વગેરેએ ફાગણ વદિ ૮ ને દિવસે નેમિનાથદેવની વર્ષગાંઠને લગતે ૬ ઠ્ઠા દિવસને મહત્સવ કરે. (૭) મડાહડ (અઢાર)નિવાસી પિરવાડ જ્ઞાતિના દેસલ બ્રહ્મસરણ, જસકર ધણિયા, દેલ્હણુ આલ્હા, વાલ્હા પદ્મસિંહ, આંબુય બહટી, સરી પૂનદેવ, વીરય સાજણ, પાહ્ય જિનદેવ વગેરેએ નેમિનાથદેવની વર્ષગાંઠ નિમિત્તના અઠ્ઠાઈ મહોત્સવના ૭ મા દિવસને મહત્સવ ફાગણ વદિ ૯ ને દિવસે કરો. (૮) સાહિલવાડા (સેલવાડા) નિવાસી એસવાલ જ્ઞાતિના દેલ્હા આહણ, નામદેવ આંબદેવ, કાલ્પણુ આસલ, વોહિય લાખણ, જસદેવ વાહડ, સીલણ દેહણ, વહુદા, મહધરા ધનપાલ, પૂનિગ વાઘા, ગેસલ વાહડા વગેરે, જિનમંદિરના ગેપ્લિકે-કાર્યવાહકોએ ફાગણ વદિ ૧૦ ને દિવસે અઠ્ઠાઈ મહત્સવને ૮ મા દિવસને મહોત્સવ કરે. (૯) આબુ પરના આમ દેઉલવાડા(દેલવાડા)ના રહેવાસી સમસ્ત શ્રાવકોએ નેમિનાથદેવનાં પાંચ કલ્યાણકોના દિવસોમાં દર વર્ષે સ્નાત્રપૂજા અને મહોત્સવ કરે. આ ઉપરાંત ચંદ્રાવતીના રાજા સેમસિંહદેવે તેમના પુત્ર રાજકુમાર કાન્હડદેવ–પ્રમુખ બધા રાજકુમાર રાજ્યના બધા અધિકારીઓ તથા ચંદ્રાવતીના સ્થાનપતિ,ભકારક, (આચાર્યો, મહંતે) ધર્માચાર્યો, ગગુલિ બ્રાહ્મણ, મહાજને, જિનમંદિરના કાર્યવાહક તેમજ આબુ પરના અચલેશ્વર અને વરિષ્ઠ સ્થાનની નજીકનાં ગામે–દેલવાડા ગામ, શ્રીમાતાનું મતબુગ્રામ, હેડફજીગ્રામ, આખીગ્રામ, ધાંધલેશ્વર, દેવનું કેટલીગ્રામ આ બાર ગામના રહેવાવાળા સ્થાનપતિ (આચાર્યો, મહત, મઠપતિઓ), તપ ધન, સાધુઓ, રાઠિય વગેરે તથા ભલિ, ભાડા વગેરે ગામના રહેનારા પ્રતિહારવંશના બધા રાજપૂત વગેરેએ પિતાપિતાની ઈચ્છાથી લુણવસહીના મૂળ નાયક નેમિનાથદેવના મંડપમાં બેસીને મંત્રી તેજપાલ પાસેથી પિતપોતાની રાજીખુશીપૂર્વક આ મંદિરની રક્ષા કરવાને બધે ભાર સ્વીકાર્યો. ચાલુક્યકાળ દરમ્યાન હિંદુ અને જૈનધર્મની સાથે સાથે ઇસ્લામ ધર્મને પણ ફેલાવો શરૂ થયો હતો. આ સમયના બાર જેટલા મુસ્લિમ લેખે મળ્યા છે ૧૩૭ એ બાબત ગુજરાતનાં મુખ્ય મુખ્ય કેન્દ્રોમાં એને ફેલા થયે હોવાનું સૂચન કરે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧છે. ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન પાદટીપ ૧. કાણે, “હિસ્ટરી ઑફ ધ–શાસ્ત્ર', પુ. ૨, પૃ. ૮૩૭ ૨. હેમાદ્રિ, “દાનખંડ,” પૃ. ૧૬ ૦; અગ્નિપુરાણ, ૨૦૯-૨૩, ૨૪ ૩. વશિષ્ઠધર્મ ૦ ૨૯-૧૯ ૪. અનુશાસનપર્વ, ૬૨-૨ ૫. અ. નં. ૪૦, ૮૪ ૬. અ. નં. ૧૯, ૨૦, ૭૩: ૭. દાનપત્ર પૈકી મૂલરાજનું ૧, ચામુંડરાજ અને દુર્લભરાજનાં ૨, ભીમદેવ ૧ લાનાં ૪, કર્ણદેવ ૧ લાનાં ૩, સિદ્ધરાજ જયસિંહનાં ૨૦, કુમારપાલનાં ૧૮, અજ્યપાલનાં ૨, ભીમદેવ ર જાનાં ૧૧ અને સિંહ ૨ જાનાં ૨ મળ્યાં છે. ૮. અ. નં. ૧૦૩, ૧૦૬, ૧૧૨, ૧૩૨, ૧૭૬ વગેરે ૯. અ. નં. ૬, ૭, ૯, ૧૦, ૧૯, ૧૭૬, ૧૭૮ ૧૦. આની વિગતે ગ્રંથને અંતે આપેલા પરિશિષ્ટમાં સમાવિષ્ટ છે. ૧૧. “વલ્લભવિદ્યાનગર સંશોધનપત્રિકા', પુ. ૧, અંક ૨, નં. ૪ ૧૨. હેમાદ્રિ, ઉપયુક્ત, પૃ. ૧૪ ૧૩. અ. નં. ૧૭ ૧૪. દા.ત., અ. નં. ૬, ૧૪ ૧૫. અ. નં. ૧૮-૧૯ ૧. આ અંગેની ચર્ચા આ પૂર્વેના રાજકીય સ્થિતિના પ્રકરણમાં આપણે જોઈ છે. ૧૭. વહૂમિટ્વસુધા મુરતા......ભવિષ્યપુરાણ, ૪–૧૬૪–૨૨ વ૮િ વર્ષ જ્ઞાન......પદ્મપુરાણ, ૬-૩૩–૨૬-૨૭ જુઓ કોણે, ઉપર્યુકત, પુ. ૨, પૃ. ૧૨૭૧-૭૭. ૧૮. “સ્કંદપુરાણ”, ૩-૩૪-૭ ૧૯. “અપરાક", પૃ. ૨૪ ૨૦. અ. નં. ૨૦ ૨૧. સોમપુરા કે. એફ, “ધ ફક્યરલ ટેમ્પલ્સ ઓફ ગુજરાત”, પૃ. ૧૦૩ ૨૨. અ. ન. ૨૭ ૨૩. અ. નં. ૩૨ ૨૪. “ગુ. રા. સાં. ઇ.', ગ્રં. ૪, પૃ. ૩૬ ૬; મજુમદાર એ. કે, “ચીલઝ ઓફ ગુજરાત', પૃ. ૨૯૫; શાસ્ત્રી હ. ગં, “ઇતિહાસના સાધન તરીકે ગુજરાતના અભિલેખ” પૃ. ૨૪ રૂપ. જોકે, રત્નમણિરાવ, “ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ,” ખંડ ૧, ભા. ૧-૨, પૃ. ૧૦૨ ૨૬. હાલ આવી વાવ માંગરોળ પાસે જાગવામાં આવી છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૨૧૩ ૨૭. અ. નં. ૪૩ ૨૮. અ. નં. ૪૪ ૨૯. અ. નં. ૫૭ ૩૦. અ. નં. ૬૦ ૩૧. અ. નં. ૬૧ ૩૨. અ, નં. ૯૪ ૩૩. જેટે, રત્નમણિરાવ, “ખંભાતનો ઇતિહાસ”, પૃ. ૨૬૩ ૩૪. અ. નં. ૧૮૧ ૩૫. અ. નં. ૧૭૮ ૩૬. અ. નં. ૨૧, ૩, ૪૪ ૩૭. આની વિગત ઉપર સામાજિક સ્થિતિના પ્રકરણમાં ચર્ચાયેલી છે. ૩૮. અ. નં. ૪૪ ૩૯. અ. ન. ૨૭ ૪૦. અ. નં. ૬૧ શ્લેક ૨૯ ૪૧. અ. ન. ૯૯, લેક ૪૪ ૪૨. ભેટે, રત્નમણિરાવ, ખંભાતને ઇતિહાસ,” પૃ. ૨૬૩ ૪૩. “ઍન્યુયલ રિપેર્ટ, આર્કિપેલેજિકલ ડિપાર્ટમેન્ટ ઑફ બડૌદા સ્ટેટ, ૧૯૩૫-૩૬, પૃ. ૧૨ ૪૪. જિનવિજ્યજી, “પ્રાચીન લેખસંગ્રહ), ભા. ૨, લે. ૧૩૨ ૫. કાણે, ઉપયુક્ત, પૃ. ૭૨૯-૩૦ ૪૬–૪૭. અ. નં. ૩૯ ૪૮- અ. નં. ૧૧૧ ૪૯. અ. નં. ૧૦૭, ૧૧૩ ૫૦. અ. નં. ૧૮૨ ૫૧. અ. નં. ૯૪ પર. અ. નં. ૯૫ ૫૩. જેમકે કુમારપાલના લેખમાં એને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ કહ્યો છે. ૫૪. અ. નં. ૧૩ ૫૫. અ. નં. ૩૫૪ ૫૬. જેટે, રત્નમણિરાવ, “ખંભાતને ઇતિહાસ, પૃ. ૨૬ ૩ ૫૭. “એન્યુઅલ રિપટ, આકિએલેજિકલ ડિપાર્ટમેન્ટ ઓફ બડૌદા સ્ટેટ, ૧૯૩૫-૩૬, પૃ. ૧૨ ૫૮. અ. નં. ૬૧, શ્લેક ૨૯ પ૯. શાસ્ત્રી હ. ગં., બળકાના કેટલાક પુરાતન અવશેષ', “પથદીપ", પૃ. ૫૫ ૬૦. મજુમદાર એ. કે., ઉપયુક્ત, પૃ. ૨૯૯ ૬૧. “ઍન્યુઅલ રિપોર્ટ, આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઑફ બડૌદા સ્ટેટ,” ૧૯૩૫-૩૬, પૃ. ૧૨ ૬૨. ભેટે, રત્નમણિરાવ, ખંભાતને ઇતિહાસ", પૃ. ૨૬૩ ૬૩. અ. નં. ૯૬ ૬૪. અ. નં. ૧૫૫-અ ૬૫. જિનવિજયજી, “પ્રાચીન જૈન લેખસંગ્રહ,”, ભા. ૨, લે. ૧૩૨ ૬. “ગુ. રા. સાં. ઈ.”, ગ્ર. ૪, પૃ. ૩૦-ર--- Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન ૬૭. જુઓ અ. નં. ૧૩૪ થી ૧૩૯ ૬૮. અ. નં. ૧૧૦. ૬૯. અ. નં. ૧૧૬ થી ૧૩૧, ૧૨૩ થી ૧ર૯ ૭૦. અ. નં. ૫૦ ૭૧. જિનવિજ્યજી, “આબુ પ્રાચીન જૈન લેખસંગ્રહ’, લે. ૩૫ર, પૃ. ૧૪૨ ૭૨. દવે, ક. ભા., “ગુજરાતનું મૂતિવિધાન,” પૃ. ૪૪૧ ૭૩. જેમકે વિ. સં. ૧૨૦૦ માં ચકેશ્વરીદેવીની પ્રતિષ્ઠાને ઉલ્લેખ છે. વિ. સં. ૧૨૧૫ ના લેખમાં અંબિકાની પ્રતિમાની પ્રતિષ્ઠાને ઉલ્લેખ છે. ૭૪. પ્ર. લે. નં. ૨ ૭૫. જે. સી. સ. સ., ભા. ૧, પૃ. ૨૭ ૭૬. જે. ધા. પ્ર. લે. સં.” ભા. ૧, પૃ. ૧૩૨ ૭૭. પ્ર. લે. નં. ૯ ૭૮. પ્ર. લે. નં. ૧૧ ૭૯. ત્રિપુટી મહારાજ, જૈન પરંપરાનો ઇતિહાસ, પૃ. ૪૯ ૮૦. પ્ર. લે. નં. ૨૯૯ ૮૧. ત્રિપુટી મહારાજ, ઉપયુક્ત, પૃ. ૧૬૨ ૮૨. પ્ર. લે. ન. ૩૩૮ ૮૩. દેસાઈ મે., “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ”, કિ. ૫૮૮, પૃ. ૪૧૦ ૮૪. પ્ર. લે. નં. ૨૨૯ થી ૨૪૩ ૮૫. આ ગ૭ અંગે જુઓ આ પ્રકરણમાં ગચ્છ–વિભાગ. ૮૬-૮૭. દેસાઈ મે. દ, ઉપર્યુક્ત, ટિ. ૩૨૭, પૃ. ૨૩૮ ૮૮. એમની ગુરુપરંપરા માટે જુઓ મુનિ જિનવિજ્યજી, ઉપર્યુક્ત, ભા. ૨૦ | પૃ. ૮૪, લે. ૬૪. ૮૯. “ગુ. રા. સાં. ઈ.”, ગ્રં. ૪, પૃ. ૩૧૬ ૯૦. પ્ર. લે. નં. ૧૭૪ ૯૧. ત્રિપુટી મહારાજ, ઉપયુક્ત, પૃ. ૧૩૦. ૯૨. “ગુ. રા. સ. ઈ.”, ગ્રં. ૪, પૃ. ૨૮૮ ૯૩. આ ૮૪ ગચ્છોનાં નામ માટે જુઓ “પટ્ટાવલિસમુચ્ચય,” પરિશિષ્ટ ૫. પૃષ્ઠ ૨૦૩. ૯૪. પ્ર. લે. નં. ૩૯૮ ૫. ત્રિપુટી મહારાજ, ઉપયુક્ત, ભા. ૨, પૃ. ૧૯ ૯૬. પ્ર. લે. નં. ૧૧ ૯૭. ત્રિપુટી મહારાજ, ઉપયુક્ત, ભા. ૨, પૃ. ૪૭૧ ૯૮. પ્ર. લે. નં. ૧૬ , ૧૭, ૨૧, ૨૩, ૨૬, ૮૧, ૮૬, ૯૦, ૧૧૩, ૧૨૧, ૩૯૬ ૯૯. પ્ર. લે. નં. ૧૧૨ ૧૦૦. ત્રિપુટી મહારાજ, ઉપયુક્ત, ભા. ૨., પૃ. ૫૯૬ ૧૦૧. એજન, પૃ. ૬૧૮ ૧૨. પ્ર. લે. નં. ૩૨૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સ્થિતિ ૧૦૩. દેસાઈ મો. દ, ઉપયુક્ત, પૃ. ૩૪૧ ૧૦૪. ત્રિપુટી મહારાજ, ઉપયુક્ત, ભા. ૨, પૃ. ૬૧૦ ૧૫. પ્ર. લે. નં., ૩૨૬, ૩૮૯, ૩૯૮ ૧૬. દેસાઈ મ. ઇ., ઉપયુક્ત, પૃ. ૩૪૦, ૩૭૯, ૪૯૭ ટિ. ૩૯૩ ૧૦૭. ત્રિવેદી ઇન્દ્રવદન વિ. “ગુજરાતના મુસ્લિમકાલીન સંસ્કૃત અભિલેખમાંથી મળતી માહિતી, પૃ. ૪૪૧ (મહાનિબંધ અપ્રકટ) ૧૦૮. “જે. તી. સ. સં”, ભા. ૧, અં. ૧, પૃ. ૩૫; પ્ર. લે. નં. ૨૦૯ ૧૯. “તપાગચ્છ–પટ્ટાવલી,” ભા. ૧, પૃ. ૧૫૦ ૧૧. “ગુ. રા. સાં. ઈ.”, ગ્રં. ૬, મુઘલકાલ, પૃ. ૧૩૪ ૧૧૧. અ. નં. ૭૦ ( ૧૧૨. અ. નં. ૭૨ ૧૧૩. અ. નં. ૬૨ ૧૧૪. અ. નં. ૫૬, ૭૨, ૮૩૪ ૧૧૫. અ. ન. ૧૭ ૧૧૬. અ. નં. ૨૦ ૧૧૭. “જઓઈ,” પુ. ૨, પૃ. ૩૬૯ ૧૧૮, અ. નં. ૬ ૧૧. અ. નં. ૧૫ ૧૨૦. અ. નં. ૩૫ ૧૨૧ અ. નં. ૧૮૩ ૧૨૨. અ. નં. 9 . ૧૨૩. અ. નં. ૫૫ ૧૨૪. અ. ન. ૧૦ ૧૨૫. અ. નં. ૧૭૪ ૧૨૬. અ. નં. ૨૨ ૧૨૭. અ. નં. ૧૦૭ ૧૨૮. અત્રિશક્ટિશલાકાપુરૂષચરિત” (અંગ્રેજી ભાષાંતર), પૃ. ૧૮૧ ૧૨૯, “ત્રતરાજ', પૃ. ૬૧ ૧૩૦. અ. નં. ૪૫ ૧૩૧. અ. નં. ૯૨ ૧૩૨. અ. નં. ૧૩ ૧૩૩. પ્ર. લે. નં. ૧૮૮- ૧૩૪. પ્ર.લે. નં. ૩૨૦ ૧૩૫. અ. નં. ૧૧૧ ૧૩૬. “આપ્રાલે”, નં. ૨૫૧, પૃ. ૧૦૪ ૧૩૭. વધુ વિગતે માટે જુઓ ગ્રંથના અંતે અપાયેલ પરિશિષ્ટ. Page #233 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ પ્રાસ્તાવિક : ચૌલુકયકાલીન અભિલેખાતે આધારે ચૌલુકય રાજવીઓના સમય દરમ્યાન ગુજરાતમાં કેવા પ્રકારની કાલગણનાની પદ્ધતિ પ્રચલિત હતી એની ઘણી માહિતી ઉપલબ્ધ થાય છે. આ મિતિમાં સામાન્ય રીતે વ, માસ, પક્ષ, તિથિ અને વાર આપવામાં આવે છે. આ વર્ષ સામાન્ય રીતે વિક્રમ સંવતનાં હોય છે, સાથે સાથે કેટલાક અભિલેખામાં સિંહ સંવત, શક સંવત, વલભી સંવત અને સિદ્ધહેમકુમાર—સવતનાં વર્ષના આંકડા પણ અપાયા છે. ચૌલુકયકાલીન અભિલેખામાં મોટા ભાગે સંવતનું નામ આપવામાં આવે છે, કયારેક અધ્યાહાર રાખવામાં આવે છે. વિક્રમ સંવત જ એને ગુજરાતને સૌથી વધુ પ્રચલિત સંવત હોવાના લીધે માત્ર સ્વત’” જણાવ્યા હોય ત્યાં વિક્રમ સંવતના અથ જ અભિપ્રેત હોય છે, પરંતુ એના બદલે ખીજો કોઈ સવત જે ઉલ્લિખિત હાય તેા ત્યાં તે સંવતનું નામ સ્પષ્ટ આપવામાં આવે છે. અભિલેખામાં ઉલ્લિખિત સવતા તથા એએની ઉત્પત્તિ નક્કી કરવા માટે વિદ્વાનોએ ઘણા શ્રમ ઉઠાવેલા છે જેની અહીં સમીક્ષા કરવી આવશ્યક ગણાય. આ ઉપરાંત વા પ્રારંભ કયા માસથી ગણાતો અને માસના પ્રારંભ કયા દિવસથી ગણાતા એ પણ સમજવું જરૂરી છે. વર્ષ અને તિથિની સ`ખ્યા મોટા ભાગે આંકડાઓમાં આપવામાં આવતી, કયારેક શબ્દોમાં પણ આપવામાં આવતી. કેટલાક પ્રચલિત શબ્દોના સક્ષેપમાં હાલની જેમ એના અક્ષરોનો પ્રયોગ કરવામાં આવ હતા, જેમકે સ, સવ કે સવત (સ'વત્સર); (શુદ્ધ) વગેરે. ચૌલુકયકાલીન સમગ્ર અભિલેખોને અભ્યાસ કરતાં કુલ લેખામાં પ્રતિમાલેખા, શિલાલેખા અને તામ્રપત્રોની સખ્યા ૬૪૪ છે. આ લેખાને આધારે અભિલેખેમાં કુલ પાંચ પ્રકારના સંવતના પ્રયોગ થયેલા જણાય છે : Page #234 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ ૨૧૭ (૧) વિક્રમ સંવત (૨) શક સંવત . (૩) સિંહ સંવત (૪) વલભી સંવત (૫) સિદ્ધ–હેમ–કુમાર–સંવત આ પાંચ પ્રકારના સંવતમાં મુખ્યત્વે વિક્રમ સંવતને ઉપયોગ વધુ થયેલે છે. કુલ ૬૪૪ લેખોમાંથી ૬૦૩ લેખમાં એને પ્રયોગ થયો છે, જેમાં પ્રતિમાલેખ ૪૦ અને લેખે ૧૯૯ છે. શક સંવતના કુલ ૮ લેખે મળે છે, જેમાં એક પ્રતિમાલેખ છે અને સાત શિલાલેખો છે. સિંહ સંવતના સ્પષ્ટ નિર્દેશવાળા કુલ ૪ લેખ પ્રાપ્ત થાય છે. આ નિર્દેશ શિલાલેખ અને તામ્રપત્રોમાં થયેલ છે. વલભી સંવતના નિર્દેશવાળા કુલ ૪ લેખ પ્રાપ્ત થયા છે, જ્યારે સિદ્ધહેમકુમારસંવતના નિર્દેશવાળો એક પ્રતિમાલેખ જ્ઞાત થાય છે. હવે આ સંવતની કમવાર સમીક્ષા અને કરીએ. વિકમસંવત ઃ આ સંવત અનુશ્રુતિ પ્રમાણે ઉજજેનના પ્રસિદ્ધ રાજા શકારિ વિક્રમાદિત્યના રાજ્યકાલથી પ્રારંભ થયેલું મનાય છે. આ સંવત ઈ. પૂ. પ૭ માં શરૂ થયો છે. પરંતુ આ રાજાનાં ઐતિહાસિકતા, સમય અને અભિજ્ઞાન નક્કી થતાં નથી. આ સંવતને વિક્રમ સંવત તરીકે સૌ-પ્રથમ વાર વર્ષ ૮૯૮માં ઉલ્લેખ થયેલે જેવા મળે છે. આ પહેલાં રાજસ્થાન અને માળવામાં વર્ષ ૨૮૨ થી ૪૮૧ દરમ્યાન “ફૂત” નામે અને વર્ષ ૪૬૧ થી ૯૩૬ દરમ્યાન “માલવગણ” તરીકે અભિલેખમાં નિર્દેશ થયેલ છે. આ પછીના સમયમાં એ “વિક્રમ” તરીકે પ્રચલિત થયેલું. આ સંવતના ઉત્તર ભારતમાં ચૈત્રાદિ વર્ષ અને પૂર્ણિમાન્ત માસની પદ્ધતિ પ્રચલિત છે.૧ ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાં વિક્રમ સંવતને વ્યાપક પ્રયોગ થયેલે જોવા મળે છે. ચૌલુક્યકાલના મિતિના નિર્દેશવાળા કુલ ૬૧૭ અભિલેખે મળ્યા છે, જેમાંથી ૬૦૩ લેખોમાં વિક્રમ સંવતને પ્રયોગ થયેલ છે તેમાં પ્રતિમાલેખ ૪૦૪ અને શિલાલેખે–તામ્રપત્રમાં ૧૯–લેખોમાં વિક્રમ સંવતનાં વર્ષ જણાય Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખે : એક અધ્યયન છે. ચૌલુક્યકાલીન અભિલેખમાં વિક્રમ સંવતનું જૂનામાં જૂનું વર્ષ ૨૦૦૫ (ઈ. સ. ૯૪૯) છે અને છેલ્લું વર્ષ ૧૩૦૦ (ઈ. સ. ૧૨૪૪) છે. આ સમગ્ર લેખેનો અભ્યાસ કરતાં જણાય છે કે જેમાં તિથિ સાથે વાર પણ આપવામાં આવેલ છે. આ મિતિઓનાં તિથિ વાર મેળવી લેતાં જણાય છે કે ચૌલુક્યકાલ દરમ્યાન ગુજરાતમાં વિક્રમ સંવતમાં ઉત્તર ભારતની ચૂત્રાદિ વર્ષની પદ્ધતિને બદલે ગુજરાતની કાત્તિ કાદિ વર્ષની વર્તમાન પદ્ધતિ જ વધુ પ્રચલિત હતી, જ્યારે કચ્છમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આષાઢાદિ વર્ષ ગણાતાં હતાં. ઉત્તર ભારતમાં વિક્રમ સંવતના વર્ષનો પ્રારંભ ચૈત્રમાં થાય છે. ગુજરાતમાં આ વર્ષ આ પછીના કાત્તિક અર્થાત સાત મહિના મોડું શરૂ થાય છે, જ્યારે કચ્છ હાલારમાં આ બન્નેની વચ્ચેના આષાઢમાં એટલે કે ગુજરાત કરતાં ચાર મહિના વહેલું શરૂ થાય છે. આવી રીતે ઉત્તર ભારતમાં માસ પૂર્ણિમાન્ત ગણાય છે, જ્યારે ગુજરાતમાં વિક્રમ સંવતમાં પૂર્ણિમાન્તના બદલે અમાન્ત માસ ગણવાની પ્રથા ચોલુકથકાલમાં સવિશેષ હતી. ઉત્તર ભારતમાં ચૈત્ર માસ ચૈત્ર વદિથી ગણાય છે, જ્યારે ગુજરાતમાં એને ફાગણ વદ કહેવાય છે અને ગુજરાતમાં ચૈત્ર માસ એ પછીના પખવાડિયે ચૈત્ર સુદિથી ગણુય છે, આથી કૃષ્ણ પક્ષમાં માસનું નામ - ચૈત્ર શુકલ ચેત્ર કૃષ્ણ આ તફાવત નીચેના કેપ્ટક દ્વારા વધુ સ્પષ્ટ થઈ શકે ? ઉત્તર ભારત ગુજરાત ચૈત્ર કૃષ્ણ ફાગણ કૃષ્ણ ચૈત્ર શુકલ વૈશાખ કૃષ્ણ શક સંવત ચૌલુકથકાલીન કેટલાક અભિલેખમાં શક સંવત પ્રયોજાયેલે છે, પરંતુ બહુ ઓછા લેખોમાં આ સંવત પ્રજાયેલો નજરે પડે છે : (૧) શક સંવત ૯૪૦ (ઈ. સ. ૧૦૧૮) કીર્તાિરાજના સમયને સુરતને શિલાલેખ (૨) શક સંવત ૯૫૬ (ઈ. સ. ૧૦૩૪) ચામુંડરાજનું ચિંચણીનું તામ્રપત્ર (૩) શક સંવત ૯૬૪ (ઈ. સ. ૧૦૪ર)નું ષષ્ઠ ર જાનું ગણુદેવી તામ્રપત્ર (૪) શક સંવત ૯૬૯ (ઈ. સ. ૧૦૪૮) ને પરમાર દેવને તિલકવાડા શિલાલેખ Page #236 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ ૨૧૯ (૫) શક સવંત ૯૭૨ (ઈ. સ. ૧૦૫૦-૫૧)નું ત્રિલેચનપાલનું સુરતનું તામ્રપત્ર (૬) શક સંવત ૯૭૫ (ઈ. સ. ૧૦૫૪)નું વૈજલદેવનું ચિંચણીનું તામ્રપત્ર (૭) શક સંવત ૯૯૬ (ઈ. સ. ૧૦૭૪)નું કર્ણદેવ ૧ લાનું નવસારીનું તામ્રપત્ર (૮) શક સંવત ૯૯૯ (ઈ. સ. ૧૦૭૭)નું ત્રિવિક્રમપાલનું મોડાસાનું તામ્રપત્ર | વિક્રમ સંવતની સરખામણીએ આ સંવત ગુજરાતમાં સળંગ સંવત તરીકે કાઈમક ક્ષત્રપ રાજાઓના લેખોમાં વહેલે વાપરવાનું શરૂ થયો હતો. આ સંવત વિક્રમ સંવત પછી ૧૩૫ વર્ષે પ્રચલિત થયું હતું. વર્તમાન રાષ્ટ્રિય પંચાગમાં પણ આ સંવત અપનાવાય છે. શક સંવતનાં વર્ષ ચૈત્રાદિ ગણવામાં આવે છે. એના માસ ઉત્તર ભારતમાં પૂર્ણિમાન્ત અને ગુજરાતમાં તથા દક્ષિણ ભારતમાં અમાન્ત છે. ચૈત્રાદિ વિક્રમ સંવતના વર્ષ કરતાં શક સંવતનું વર્ષ ૧૩૫ વર્ષ મોડું હોય છે આથી વિક્રમ સંવતના ચૈત્રાદિ વર્ષમાંથી ૧૩૫ વર્ષ બાદ કરતાં શક વર્ષ આવે છે, કાન્નિકાદિ વિક્રમ સંવતના વર્ષમાંથી કાત્તિકથી ફાલ્ગન સુધીમાં ૧૩૫ અને ચૈત્રથી આધિન સુધીમાં ૧૩૪ બાદ કરતાં શક સંવતનું વર્ષ આવે છે. શક વર્ષ અને ઈ. સ.ના વર્ષ વચ્ચેના તફાવતની બાબતમાં ચૈત્ર સુદ ૧ થી ડિસેમ્બરની ૩૧મી સુધી શેક વર્ષમાં ૭૮ અને એ પછી છેલ્લા બે ત્રણ માસ દરમ્યાન ૭૯ ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે. વલભી સંવત : આ કાલના ચાર જ અભિલેખમાં વલભી સંવતનાં વર્ષો અપાયાં છે ? (૧) જૂનાગઢના ભૂતનાથના મંદિરમાંના કુમારપાલના સમયના વલભી સં. ૮૫૦ (ઈ. સ. ૧૬૯)ના (૨) એના જ સમયના પ્રભાસપાટણના ભદ્રકાળીના મંદિરની દીવાલના વ. સં. ૮પપ ના (૩) વિ. સં. ૯૪૫ ના વેરાવળ હરસિદ્ધિ માતાના મંદિમાંના અને (૪) ભીમદેવ ર જાના સમયમાં માંગરોળથી પાંચ કિ.મી. ઉપર આવેલા ઢેલાણું ગામ નજીકના કામનાથ મહાદેવમાંના વલભી સં. ૯૫૫ (ઈ. સ. ૧૨૩૦)ના ઓરસિયાના લેખમાં. ગુજરાતમાં સ્કંદગુપ્તના મૃત્યુ (લગભગ ઈ. સ. ૪૬૭-૬૮) પછી વલભીના મૈત્રકોની સત્તા પ્રવર્તતી હતી. આ વંશનાં તામ્રશાસનમાં નામનિદેશ વગરના સંવતનાં વર્ષ ૧૮૩ થી ૪૪૭ આપેલાં છે. આ સંવત અને અનુમૈત્રકકાલ દરમ્યાન “વલભી સંવત” તરીકે ઓળખાવેલ સંવત એક જ સંવત છે. વલભી સંવત એ ગુપ્ત સંવતનું રૂપાંતર છે. - Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગુજરાતના ચોલુકWકાલીન અભિલેખે : એક અધ્યયન આ સંવતનાં વર્ષ કાન્નિકાદિ અને એના માસ પૂર્ણિમાન્ત હોવાનું સ્પષ્ટપણે જણાવેલ છે. એના વર્ષમાં ૩૧૮–૧૯ ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે. (૪) સિંહ સંવત ઃ ચૌલુક્યકાલીન અભિલેખમાંના કેટલાક લેખોમાં સિંહ સંવતને નિર્દેશ થયેલ છે. આ સંવતને ઉલ્લેખ કરતા મોટા ભાગના લેખો દક્ષિણ સોરઠના જૂનાગઢ જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે. અભિલેખોમાં આ સંવતનું નામ સ્પષ્ટતઃ “સિંહ સંવત” પ્રોજેલું છે, જેમાં આ સંવતનાં વર્ષ ૩ર થી ૧૫૧ ની મિતિઓ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત સંવતના વર્ષની સાથે બીજા જાણીતા સંવતે વિક્રમ સંવત કે વલભી સંવત કે હિજરી સંવતનો પણ નિર્દેશ થયેલ છે. આ લેખની વિગતે નીચે મુજબ છે : (૧) સિં. સં. ૩૨ વિ. સં. ૧૨૦૨. આ લેખ માંગરોળની ઢળી વાવમાંથી મળી આવેલ છે. આ લેખમાં માંગરોળના શાસક ગૃહિલવંશના મૂલુકના ભાઈ સોમરાજે પિતા સહજિંગના સ્મરણાર્થે મંદિર બંધાવ્યું હતું તેના નિભાવ અથે વાવ તથા જકાતની અમુક આવક બાંધી આપી હતી તે વિષયને લગત છે.૮ (૨) સિ. સં. ૬૦, વ. સં. ૮૫૫ પ્રભાસ પાટણનો. શિલાલેખ આમાં મંત્રી ધવલની પત્નીએ બે મંદિર બંધાવ્યાં અને એના નિભાવ અર્થે ગામ દાન કર્યાના ઉલ્લેખ છે.૧૦ (૨) સિ. સં. ૬, વિ.સં. ૧૨૬૬ નાં વંથલીનાં તામ્રપત્ર. એમાં કોઈ ઊતરતા દરજ્જાનાં માણસોએ વાવ, પરબ, ખેતર, વગેરેનું દાન કર્યું હતું એની વિગતે સેંધાયેલી છે. ૧૧ (૪) સિં. સં. ૧૫૧, વિ. સં. ૧૩૨૦, વ. સં. ૯૪૫, હિ. સ. ૬૬૨, વેરાવળ હરસિદ્ધિ માતાના મંદિરમાંના લેખમાં ઈરાનના અખાતના ખોજ શ્રીમંત પીરાજે સોમનાથ પાટણના વાજા શ્રી ઝાડ પાસેથી જમીન ખરીદી એ ઉપર મસ્જિદ બાંધ્યાની તથા એના નિભાવ અથે કરેલી વ્યવસ્થાની વિગત આપેલી છે. ૧૨ ઉપર્યુક્ત પુરાવાઓ ઉપરાંત કેટલાક લેખમાં સિંહ સંવતના સંભવતઃ નિદેશે થયેલા છે જે નીચે પ્રમાણે છે : Page #238 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ ૨૨૧ ભીમદેવ ર જાના સમયનું એક તામ્રપત્ર મળી આવ્યું મનાયું છે.૧૩ આ તામ્રપત્રની મિતિ ફલીટે સિંહ સંવત ૯૭ વાંચેલી છે. એમણે આ સિંહ સંવતના વર્ષ ૯૩ બરાબર વિક્રમ સંવત ૧૨ ૬૨-૬૩ હોવાને અને ભીમદેવ ૨ જા (વિ. સં. ૧૨૩૫ થી ૧૨૯૮) સાથે ઓળખાવવાને તર્ક કરેલે છે,૧૪ પરંતુ આ લેખની વિગતે ઝીણવટથી તપાસતાં જણાય છે કે એમાં જણાવેલ લેખક અને દૂતક તેમજ ભીમદેવ ૧ લાના રાધનપુરના લેખ૧૫ અને પ્રિન્સ ઓફ વેસ મ્યુઝિયમના લેખ૧૬ (બનેને સમય વિ. સં. ૧૦૯૬)માં જણાવેલ લેખક અને દૂતક બંને એક જ છે. આ જ પ્રમાણે આ લેખના દાતા અને લેખકને ભદ્રેશ્વરના ભીમદેવ ૧ લાના લેખ વિ. સં. ૧૧૧૭ માં નિર્દેશ થયે છે,૧૭ આથી આ લેખમાં જણાવેલ વર્ષ વિ. સં. ૧૧૦૭ માં શરૂ થયેલ સિંહ સંવત તરીકે ઉલ્લેખી શકાય નહિ. વર્ષ સ્પષ્ટ રીતે ભીમદેવ ૧ લાના રાજ્યકાલ વિ. સં ૧૦૮૦ થી ૧૧૨૨ વચ્ચે આવે છે, ૧૮ આથી લેખમાં જણાવેલ સ. ૯૩ એ ખરેખર વિ. સં.ને હવે જોઈએ. એમાં શતકના અંક અધ્યાહત હોય અને એ અધ્યાહત શતકના અંક ૧૦ હોવાનું જણાય છે. આ સંદર્ભમાં એમ પણ કહી શકાય કે કચ્છમાંના ચૌલુક્યોના બધા લેખો વિ. સં.ના છે અને તેમાંના કેઈમાં પણ સિંહ સંવત વપરાયો નથી. બીજુ વર્ષ રાજા સિંહદેવના સમયના અત્રમાંથી મળેલ શિલાલેખમાં સેંધાયેલું છે જે સંભવતઃ સિં. સંનું વર્ષ છે.આ શક્યતાને આધારે આ લેખમાં જણાવેલ રાજાને ચૌલુક્ય રાજા સિદ્ધરાજ સિંહ સાથે ઓળખાવાનું સૂચવાયેલું છે. આને વધુ અભ્યાસ કરતાં દર્શાવાયું છે કે આ લેખમાં જણાવેલ વર્ષ ૧૪ ને વિ. સં. (૧૩) ૧૪ તરીકે ચોક્કસપણે લઈ શકાય અને નિર્દિષ્ટ રાજા માળવાના પરમાર વંશના રાજા સિંહદેવ ૨ જા સાથે ઓળખાવી શકાય. તેના બીજ જાણીતા અભિલેખો વિ. સં. ૧૩૧૧ અને ૧૩૧૨ના છે.)૨૦ આ રાજાઓની સત્તા કેટા પ્રદેશમાં ૧૧ મી સદીથી ૧૩મી સદી સુધી હતી.૨૧ કદેવના સમયના સેવાકીના લેખમાંનું વર્ષ છે. આર. ભાંડારકરે સં. ૩૧ વાંચ્યું છે. એમણે લેખમાં જણાવેલ રાજને નાડોલના ચાહમાન રાજા કટ્ટરાજ તરીકે ઓળખાવ્યું છે, જ્યારે તષ સિંહ સંવત હોવાનું જણાવ્યું છે. સિંહ સં. ૩૧ બરાબર વિ. સં. ૧ર૦૦નું વર્ષ ગણવી શકાય. પંડિત ગીરીશંકર હી. ઓઝાએ આ વર્ષ (વર્ષ ૩૧)ના વાચનની સત્યતા અંગે શંકા કરી છે અને એઓ વધુમાં ઉમેરે છે કે ઉલિખિત વર્ષ સિં સં નું ન હોઈ શકે, કારણ કે નાડોલને ચાહમાન રાજાઓના લેખોમાં ક્યાંય સિંહ સંવત વપરાયો નથી. Page #239 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન પ'ડિતશ્રી ઓઝા સૂચવે છે કે આ વર્ષમાં પણ શતકના અંક અધ્યાહત છે. એ શતકનો અંક વિ. સં.નું વ` (૧૨)૩૧નુ` લઈ ને ગણવુ. જોઇ એ.૨૩ ૨૨૨ રાજા કટુદેવ નાડોલના ચાહમાન રાજા કુટુક હોવાની પૂરી શકયતા છે, કારણ કે સેવાડીના સમાવેશ નાડોલન--ચાહમાન રાજ્યમાં થતા હતા. સેવાડીના વર્ષ વિ. સં. ૧૧૦૬૨૪ થી ૧૨૧૩નાંપ છે. પરંતુ વાંચવામા આવેલું વર્ષ માની શકાય તેવું છે, કારણ કે કટકના જાણીતા લેખ વિ. સં. ૧૧૭ર નો છે.૨૬ કાયપલના લેખા વિ. સ. ૧૧૮૯૨૭ અને ૧૨૦૨ના૨૮ છે. કેહષ્ણુના વિ. સ. ૧૨૨૦૨૯ થી ૧૨૩૬ ના૩૦ છે, એટલે જ કટુદેવના લેખનું વર્ષ ન તે ઈ. સ. ૧૨૦૦ હાઈ શકે (જે કાયપલના રાજ્યનું વર્ષ છે) કે ન તો વિ. સ. ૧૨૩૧નુ` હૈ!ઈ શકે, જે કેણના રાજ્યનુ વ છે. શ્રી એઝા ાંધે છે તેમ આ લેખ સુરક્ષાની દૃષ્ટિએ સારી સ્થિતિમાં નથી તેથી એનુ વાચન ચોક્કસ કહી શકાય નહિ,૩૧ તેથી શકય છે કે કટુદેવના સેવાડીના લેખનુ` વષ (૧૨)૩૧ તે અલે (૧૧) ૭૧ વાંચવું જોઇ એ. આ સંદર્ભમાં એ પણ નાંધવુ' જોઇ એ કે રાજસ્થાનના કાટા અને જોધપુર પ્રદેશના લેખોમાં સામાન્ય રીતે વિ. સં. વપરાયેલા છે અને કોઈ પણ લેખમાં સિંહ સંવતનું. વ. આવ્યું નથી. ગિરનારના પ્રતિમાલેખનુ.. વર્ષાં સ. ૫૮ છે.કર અહીં પણ સંવતનું નામ આપેલ નથી, પરંતુ ઉલ્લિખિત વર્ષ” સિ ંહ સંવતનું છે અને એની તારીખ ૧૩ માર્ચ, ઈ. સ. ૧૧૨૭, વિ. સં. ૧૨૨૮૩૩ કહી શકાય. વ` ૫૮ તે સિ.... સ. નું અનુમાનવાના મુખ્ય આધાર એ છે કે સહીએમાંથી આંકડા દૂર કરવાની પ્રથાની જાણ કિલ્હોન અને બીજાના વખતમાં ખ્યાત ન હતી. ઉપર જણાવ્યા પ્રમાણે શતકના એક અય્યાહત રાખવાની પ્રથા આ સમયમાં સ્પષ્ટ રીતે હતી. ઉપરાંત જે લેખામાં સિંહ સંવતનાં વર્ષા આપવામાં આવેલાં છે તે ચોક્કસ રીતે એ જ સંવતને નિર્દેશ કરે છે અને સિ ંહ સંવતનું વ અનિવાય`પણે એ લેખામાં વિક્રમ કે વલભી સંવતની મિતિ સાથે આપવામાં આવ્યુ છે. આ એ બાબતેા તપાસતાં ઉપયુક્ત સંદિગ્ધ મિતિ સિંહ સંવતની હોવાના અનુમાનની વિરુદ્ધમાં જાય છે. સિદ્ધપુરના રુદ્રમહાલયમાં આવેલા શિલાલેખમાં સં. ૬૫ વર્ષીને નિર્દેશ થયેલા છે,૩૪ જેને સંભવતઃ સિંહ સંવતનું વ માનવામાં આવે છે.૩૫ આ લેખમાં અન્ય કોઈ સંવતને નિર્દેશ થયેલા નથી. Page #240 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ ૨૨૩ ઉપયુક્ત દર્શાવેલ સિંહ સંવત ઉલ્લેખિત હોય તેવા લેખે નીચે પ્રમાણે ગણાવી શકાય સ્પષ્ટ ઉલ્લેખો : ક્રમ સિંહ સંધતના - વર્ષ અન્ય સંત સ્થળ ઈ. સ. વર્ષ તારીખ વાર ૧ ૩૨ વિ. સં. ૧૨૦૨ માંત્રરોળ ૧૧૪૫ ૧૫ ઓકટે. સોમવાર (આશ્વિન વદિ ૧૩) વ. સં. ૮૫૫ પ્રભાસ– ૧૧૭૩ પાટણ ૩ ૯૬ વિ. સં. ૧૨૬૬ વંથલી ૧૨૦૮ ૧૨ નવેમ્બર - ગુરુવાર (માગ.સુદિ ૧૪) ૪ ૧૫૧ વેરાવળ ૧૨૬૪ વિ. સં. ૧૩૨ વ. સં. ૯૪૫ હિ. સ. ૬૬૨ ૨૫ મે રવિ વાર આષાઢ વદિ ૧૩) સંભવિત સિંહ સંવતને લગતા ઉલેએ : ૫ ૫૪ - - ૬ ૩૧ - સેવાડી ૧૧૨૮ ૧૧૪૩ - (૧૦૦) – Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ગુજરાતના ચૌલુકથકાલીન અભિલેખે : એક અધ્યયન ૧૧૭ર ૧૩ માર્ચ ૫૮ – ગિરનાર | (વિ. સં. ૧૨૨૮) ૬૫ (વિ. સં. ૧૨૬૫ સિદ્ધપુર ફો. વ. ૧) (રુદ્રમહાલય) - ૮ ૧૨૦૯ ૨૪ ફેબ્રુઆરી શનિવાર ૯ ૯૩ (૧૨૬૨-૬૩) ધોળકા ૧૨૦૫-૬ માસ અને વર્ષ ગણવાની પદ્ધતિ : સિંહ સંવતની મિતિઓને વિક્રમ અને વલભી સંવતના વર્ષની સાથે જોતાં સિંહ સંવત વલભી સંવત કરતાં ૭૯૪–૭૯૫ વર્ષ અને વિક્રમ સંવત કરતાં ૧૧૬૯–૧૧૭૦ વર્ષ મોડો શરૂ થયું હોવાનું જણાય છે; જેમ કે સિં. વર્ષ વિ. સં. તફાવત વ. સં. તફાવત ૧૨૦૨ ૧૧૭૦ = ૮૫૫ ૭૫ 119 ૧૫૧ ૧૧૬૯ ७८४ ૧૨૬૬ (૧૩૨૦ કાન્નિકાદિ) ૧૩૨૧ ચૈત્રાદિ ૧૧૭૦ ઉપર્યુક્ત પ્રમાણે જોતાં વલભી સંવત પછી ૭૯૪-૭૯૫ ના વર્ષો સિંહ સંવત શરૂ થયો અને ચૈત્રાદિ વિક્રમ સંવત ૧૧૭૦-૭૧ પછી શરૂ થયો ગણાય. બીજી રીતે કહીએ તે ઈસવીસન ૧૧૧૩–૧૪ માં એ શરૂ થયો.. Page #242 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ કિલ્હાને આ સંવતનાં ૩૨, ૯૬ અને ૧૫૧ નાં વર્ષાં તપાસીને તારણ કાઢ્યું છે. આ ત્રણે વર્ષોં જોતાં સિંહ સંવતનાં વર્ષો કાત્તિકાદિ નથી; જોકે ચૈત્રાદિ અથવા આષાદિથી શરૂ હાવાનું પણ નિશ્ચિત નથી. ગિરનારના લેખમાં સિંહ સ’વત ૫૮ નું વર્ષ આપેલું જણાય છે. કિલ્હનના મત પ્રમાણે સિ ંહ સંવત ચૈત્રને ખલે આષાઢથી શરૂ થતા હોવા જોઈ એ,૩૬ પરંતુ ઉપરની રીતે જોતાં આ લેખની મિતિ સિંહ સંવતની નહિ, પરંતુ વિક્રમ સંવતની હોવાનુ જણાયેલુ છે. સિંહ સંવતની સાથે વલભી અને વિક્રમ સંવતનાં વર્ષાના તફાવતનાં જે સમીકરણ! આપેલાં છે તે નવેસરથી ચર્ચા માગી લે છે. વલભી સંવત અને સિંહ સંવતને આ તફાવત નીચે પ્રમાણે આપી શકાય સિંહ સંવત વલભી સંવત તફાવત માસ માસ ૬૦ ૫૧ આશ્વિન મા શિષ આપા આષાઢાદિ આ તફાવત જોતાં આષાઢમાં ૭૯૪ અને બીજા મહિનાઓમાં ૯૫ ના છે. આ સ્પષ્ટ કરે છે કે સિંહ સ ંવત કાત્તિ`કાદિ હાઈ શકે નહી. કારણ કે વલભી સંવતનાં વર્ષ કાત્તિકાદિ હતાં.૩ સિંહ સંવત અને વિક્રમ સંવતના તફાવત નીચે પ્રમાણે આપી શકાય વિક્રમ સંવત સિંહ સંવત ૨૨૫ ૮૫૫ ૯૪૫ ૩૨ ૯ ૧૫૧ ૧૨૦૨ ૧૨૬૬ ૧૩૨૦ ૧૩૨૧ ૭૯૫ ૭૪ તફાવત ૧૧૭૦ ૧૧૭૦ ૧૧૬૯ ૧૧૭૦ આષાદિમાં ઈસ્વીસન ૧૧૬૯ અને આશ્વિનમાં ઈ. સ. ૧૧૭૦ ના તફાવત અહી જણાય છે તેથી અહીં એમ નક્કી કરી શકાય કે આષાઢમાં જણાવેલુ ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન વિક્રમ વર્ષ કાર્નિકાદિ છે અને આધિનમાંનું વિક્રમ વર્ષ ચૈત્રાદિ હોવું જોઈએ.૩૮ એ જ રીતે માર્ગશીર્ષ માંનું વિક્રમ વર્ષ ચૈત્રાદિ હોવું જોઈએ, કારણ કે આશ્વિનમાં જણાવેલ તફાવત અને સિંહ સંવતમાં જણાવેલ તફાવત સરખે છે, આથી ઉપર જણાવ્યા પ્રમાણે સિંહ સંવત કાન્નિકાદિ હોઈ શકે નહિ. તે વિગતે જોતાં એમ જાણી શકાય છે કે સિંહ ચૈત્રાદિ અથવા તે આષાઢાદિ હૈઈ શકે, પરંતુ ચૈત્ર અને આષાઢ વચ્ચેની મિતિઓ ઉપલબ્ધ નહિ હેવાથી દઢ પણે કહી શકાય નહિ, કે સિંહ સંવત એ ચૈત્રાદિ અથવા આષાઢાદિને હશે. વધુમાં તિથિ અને વારની ગણતરી કરતાં નીચે મુજબ તારણ કાઢી શકાય : કુમ સિંહ સંવતમાં આપેલી મિતિઓ ઈસવીસનન તારીખ ઓકટોબર, ૧૫, ઈ. સ. ૧૧૫ ૧ સિંહ સંવત ૩૨ આશ્વિન વદિ–૧૩ - સોમવાર ૨ સિંહ સંવત ૯૬ માર્ગશીર્ષ સુદ-૧૪ ગુરુવાર ૩ સિંહ સંવત ૧૫૧ આષાઢ વદિ-૧૩ નવેમ્બર, ૧૨, ઈ. સ. ૧૨૦૯ મે, ૨૨, ઈ. સ. ૧૨૬૪ તે ઉપર્યુકત જોતાં જણાય છે કે બંને વચ્ચેનો તફાવત ચકકસ રહે છે. આ તકાવત એ છે કે સિંહ વર્ષ માર્ગશીર્ષ સુદિ અને આષાઢ વદિના મહિનાની વચ્ચે શરૂ થયે હવે જોઈએ. એનો અર્થ એ કે સિંહ વર્ષ ચૈત્રાદિ કે આષાઢાદિ હોઈ શકે. મહિનાઓની પદ્ધતિ પ્રમાણે જણાવી શકાય કે સિંહ સંવતની જાણીતી મિતિમાંથી માત્ર બે જ તારીખોમાં વિગતે સંપૂર્ણ આપેલી નથી તેથી વર્ષગણના અને માસગણનાની પદ્ધતિને ખ્યાલ આવી શકે નહીં. સિંહ સંવત ૩રમાં વાર આપે છે,૩૯ જે અમાંત માસની પદ્ધતિએ બંધ બેસે છે, જ્યારે સિંહ સંવત ૧૫૧ માં આપેલ વાર૪૦ પૂર્ણિમાન્ત પદ્ધતિએ બંધ બેસે છે. આમ સિંહ સંવતના માસ પૂર્ણિમાનું કે અમાન્ત હતા એ નિશ્ચિત કરી શકાતું નથી. એ માટે વધુ જાણકારી અપેક્ષિત રહે છે. જોકે ડો. દિનેશચંદ્ર સરકાર એવા સ્પષ્ટ મતના છે કે આ સંવતનાં વર્ષો અમાન્ત આષાઢ સુદિ ૧ થી શરૂ થયેલાં છે.૪૧ પરંતુ બીજી મિતિ મળવાથી જ આ અંગે ચોક્કસ કહી શકાય. પ્રસ્તુત સંવત પ્રથમ માસના શુકલપક્ષમાં શરૂ થયેલ હોવો જોઈએ કે જે ચૈત્ર અથવા આષાઢ હોવો જોઈએ. આ પ્રમાણે સિંહ સંવતનું શુન્ય વર્ષ Page #244 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સનિદેશ ૨૨૭ ઈ. સ. ૧૧૧૩ ની ૨૦મી માર્ચ, ગુરુવારના રોજ શરૂ થયું હોવું જોઈએ અને ઈ. સ. ૧૧૧૪ ૮મી માર્ચ, રવિવારના દિવસે પૂરું થયું હોવું જોઈએ (ચૈત્રાદિ વર્ષ પ્રમાણે). જે આષાઢાદિ હોય તો ઈ. સ. ૧૧૧૩ની ૧૬ મી જૂન, સોમવારના રોજ શરૂ થયું હોવું જોઈએ અને ઈ.સ. ૧૧૧૪ની, ૫ મી જૂન શુક્રવારે પૂરું થયું હોવું જોઈએ. આમ આભિલેખિક ઉલ્લેખને આધારે એમ જાણી શકાય કે (૧) આ સંવતને સિંહ સંવત નામ અપાયેલું છે. (૨) આ સંવત ઈ. સ. ૧૧૧૩–૧૪ માં શરૂ થયો છે. (૩) આ સંવતને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં જ ઉલ્લેખ થયેલ છે. (૪) આ સંવતની સાથે પ્રચલિત સંવના ઉલ્લેખ થયેલા છે (જેમકે, વિક્રમ સંવત, વલભી સંવત, હિજરી સન) (૫) આ સંવતનાં વર્ષો ૩ર થી ૧૫૧ સુધીનાં મળે છે. સિંહ સંવતના આરંભ વિશે શ્રી મોહનપુરી ગોસ્વામીનું માનવું છે કે ઉત્તર ભારતમાં ચૈત્ર વદિ ૧ ના દિવસે વર્ષ બદલાય છે. એ જ દિવસે ગુજરાત સૌરાષ્ટ્રમાં ફાગણ વદિ ૧ હોય છે અને સિંહ સંવતનું વર્ષ આથી ચૈત્રાદિ નહિ. ત્તિકાદિ નહિ, આષાઢદિ નહિ પરંતુ કાળુનાદિ હોઈ શકે. ૨. શ્રી મોહનપુરીના આ મતને શ્રી મણિભાઈ વોરા ટેકે આપતા જણાય છે. પરંતુ એમાં ફરક એ છે કે એઓ સિંહ સંવતને ફાગણિયે સંવત કહે છે,૪૩ પરંતુ આવી ફાગણાદિ કોઈ પદ્ધતિ ગુજરાતસૌરાષ્ટ્રમાં પ્રચલિત હોય એમ જાણમાં નથી અને ફાગુનાદિ કહેવાથી હકીકતે તે ચૈત્રાદિ પદ્ધતિનો જ સ્વીકાર થાય છે, કારણ કે માસગણુનાની પૂર્ણિમાન્ત પદ્ધતિ અનુસાર ઉત્તર ભારતમાં માસના પક્ષને ચિત્ર વદિ ગણવામાં આવે તો એને અમાંત પદ્ધતિમાં ફાગણ વદિ ગણવામાં આવે છે. સિંહ સંવતની ઉત્પત્તિ અંગે વિવિધ મંતવ્ય ચૌલુક્યકાલીન અભિલેખામાં વપરાયેલા સંવતે પૈકી સિંહ સંવત વિશે ભારે વિવાદ સર્જાયેલે છે. અલબત્ત, આ વિવાદ એના આરંભવર્ષ માટે નથી તે જ પ્રમાણે ઉપર જોયું તેમ ગણનાપદ્ધતિ અંગે પણ એટલે વિવાદ નથી, પરંતુ એ સંવત કોણે શરૂ કર્યો અને ઘટનાની સ્મૃતિમાં શરૂ કર્યો એ અંગે -વિવાદ બહુ ચાલે છે. આ મુદ્દાની ચર્ચાની શરૂઆત એક ઈ. સ. ૧૮૩૯ થી શરૂ થઈ અને હજુ પણ એ ચાલુ છે એ અંગે કઈ છેવટને નિર્ણય કરી શકાયું નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ગુજરાતની અભિલેખ : એક અધ્યયન . કેવળ અભિલેખોમાં જ પ્રયોજાયેલ આ સંવત વિશે અહીં ઊડી અને વ્યાપક ચર્ચા કરવી અભિપ્રેત છે. - ઈ. સ. ૧૮૩૮ માં જેમ્સ ટોડે એમના પ્રસિદ્ધ ગ્રંથ “ટ્રાવેલ્સ ઇન વેસ્ટન" ઈન્ડિયા”માં સોરઠના આભલેખેના સંદર્ભમાં અને એમાં પ્રયોજાયેલ સિંહ સંવત વિશે એ અભિપ્રાય આપ્યો કે સિંહ સંવત એ શિવ સંવત છે અને દીવના ગૃહિલ રાજા “શિવસિંહે” એ શરૂ કર્યો હશે.૪૪ ત્યારપછી શ્રી વલ્લભજી હરિદત્ત આચાર્યો બૌએ ગેઝેટીયર (ગ્રંથઃ ૮)માં કાઠિયાવાડ વિભાગ માટે જે લખાણ તૈયાર કર્યું તે ઈ. સ. ૧૮૮૪ માં પ્રગટ થયું તેમાં એમણે સિંહ સંવત માંગરોળના હિલ રાજા સહજિગે શરૂ કર્યો હોવાનું સૂચવ્યું અને દક્ષિણ સૌરાષ્ટ્રના આ સ્થાનિક રાજાએ અણહિલપાટણના ચૌલુક્યોથી સ્વતંત્ર થઈ એ ઘટનાની સ્મૃતિમાં આ સંવત પ્રવર્તાવ્યો હોય એવો મત રજૂ કર્યો.૪૫ જેકે બબ્બે ગેઝેટિયરના ઇતિહાસને લગતે મુખ્ય ગ્રંથ : ૧ ઈ. સ. ૧૮૮૬ માં બહાર પડ્યો તેમાં ભગવાનલાલ ઈન્દ્રજીએ સિંહ સંવત ચૌલુક્ય રાજા -- સિંહદેવે પોતે સોરઠ-જીત્યાનું અલ્મ પરાક્રમ કર્યું હોઈ એ પ્રસંગની યાદગીરીરૂપે એના નામમાં આવતો સિંહ શબ્દ પ્રયોજીને આ સંવત શરૂ કર્યો હોવાની વિચારસરણી આગળ કરી.૪૬ તે પછીના વર્ષે ભારતીય પ્રાચીન શેધસંગ્રહમાં શ્રી વજેશંકર ઓઝાએ આ સંવતની ચર્ચા કરતાં એમ સૂચવ્યું કે, આ સંવત મેરઠના કોઈ સ્થાનિક રાજાએ શરૂ કર્યો હશે અને રિબંદરના એક લેખમાં મંડલેશ્વર સિંહને ઉલ્લેખ છે, કદાચ એ સિંહે આ સંવત શરૂ કર્યો હોય; જો કે કઈ ઘટનાની સ્મૃતિમાં આ સંવત શરૂ કર્યો હોય એ અંગે શ્રી ઓઝાએ કેઈ નિર્દેશ કરેલ નથી.૪૭ ત્યાર પછી ઈ. સ. ૧૯૧૮માં ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ એમના સુપ્રસિદ્ધ ગ્રંથ “ભારતીય પ્રાચીન લિપિમાલા”માં અભિલેખોમાં પ્રવર્તમાન સંવતની ચર્ચા કરતી વખતે સિંહ સંવત વિશે વિગતવાર ચર્ચા કરીને એવો મત બાંધ્યો કે આ સંવત સેરઠના કેઈ સિંહ નામના સ્થાનિક રાજાએ ચલાવ્યો હશે અને સૌરાષ્ટ્રમાં મંડલેશ્વર શ્રી સિંહ નામને રાજા જાણમાં આવ્યો છે તે સંભવતઃ એ સંવતને - પ્રવતક હોય. આમ ગીરીશંકર ઓઝા એમના પૂર્વવતી વજેશંકર ઓઝાના મતને સમર્થન કરતા જણાય છે.૪૮ ઈ. સ. ૧૯૩૮માં શ્રી રૂ. છે. પરીખે “કાવ્યાનુશાસન”ની પ્રસ્તાવનારૂપે આપેલા ઈતિહાસમાં સિદ્ધરાજના સોરઠવિજયના સંદર્ભમાં એમ સ્પષ્ટ વિધાન Page #246 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ ૨૨૯ કર્યું છે કે સિંહ સંવત એ સૌરાષ્ટ્રમાં પ્રચલિત થયેલ છે તે જ્યસિંહ સિદ્ધરાજે પ્રવર્તાવેલે સંવત છે અને એનું પ્રવતન સોરઠવિજ્યની યાદગીરી રૂપે કરવામાં આવ્યું છે એ નિઃસંશય છે. એઓ વધુમાં જણાવે છે કે જે સિંહ સંવત આ ઘટનાની યાદગીરીમાં પ્રવર્તાવ્યો હોય તે ખેંગારને વિ. સં ૧૧૭૦ (ઈ. સ. ૧૧૧૪)માં હરાવ્યા હોવાની ઘટના કહી શકાય. આ મત સ્વાભાવિક રીતે જ પંડિત ભગવાન લાલ ઈન્દ્રજીના મતને મળતે છે; જોકે શ્રી પરીખે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીના નામને નિર્દેશ કરેલ નથી.૪૮ ઈ. સ. ૧૯૬૪માં છે. હરિપ્રસાદ શાસ્ત્રીએ એમના પ્રસિદ્ધ ગ્રંથ “ગુજરાતને પ્રાચીન ઇતિહાસમાંની પ્રથમ આવૃત્તિમાં આ સંવત કોણે સ્થાએ એની ચર્ચા નહિ કરતા ભગવાનલાલ ઈન્દ્રજી અને રસિકલાલ પરીખના મતની નિકટનું મંતવ્ય રજૂ કર્યું. એઓએ “સેરઠ વિજયની અજબ સિદ્ધિની યાદગીરીમાં જયસિંહદેવે સિંહ સંવત શરૂ કર્યો” અને “સિદ્ધચક્રવતી બિરુદ ધારણ કર્યું એવું મંતવ્ય પ્રતિપાદિત કર્યું. સૌરાષ્ટ્રના કેટલાક શિલાલેખોમાં દેખા દેતે આ સિંહ સંવત વિ. સં. ૧૧૭૦થી શરૂ થતા હોઈ જ્યસિંહદેવે સેરઠ જીત્યાને બનાવ એ વર્ષે અન્ય ગણાય.૫૦ સિંહ સંવતના આરંભ વિશે તથા સિંહ સંવતના સ્થાપક વિશે દિનેશચંદ્ર સરકારે એમના પ્રસિદ્ધ ગ્રંથ “ઇન્ડિયન એપિગ્રાફીમાં ઈ. સ. ૧૯૬૫માં ભગવાનલાલ ઈન્દ્રજીના મતની સમીક્ષા કરીને સિંહ સંવત જ્યસિંહ સિદ્ધરાજે પ્રવર્તાવ્યા અંગે કેટલીક શંકાઓ રજૂ કરી, પરંતુ એઓએ આ બાબતમાં કેઈપણ મતનું સમર્થન ન કર્યું તેમજ પિતાનો અંગત મત પણ જણાવ્યું નહિ.પ૧ ડે. ભારતીબહેન ઠાકર ૧૯૬૯ માં એમના ગુજરાતમાની કાલગણનાને લગતા પિતાના મહનિબંધમાં સિંહ સંવતની સ્થાપનાની સર્વાગી સમીક્ષા પ્રથમ વાર ઉપસ્થિત કરી. તેમણે પિતાના પૂર્વવતી બધા જ મતેની ચર્ચા કરીને એવું તારણ કાઢયું કે સિંહ સંવત ધરાવતા અભિલેખ અણહિલપાટણના ચાલુક્ય વંશના તત્કાલીન રાજાઓના આધિપત્યનો નિર્દેશ કરે છે;૫ર જેકે સેરઠ જેવા મર્યાદિત પ્રાંતમાં જ સિંહ સંવત ધરાવતી મિતિઓના લેખે મળે છે એ એમ માનવા પ્રેરે છે કે સૌરાષ્ટ્રના કેઈ સ્થાનિક રાજાએ આ સંવત શરૂ કર્યો હોય અને એ રાજાના ઉત્તરાધિકારીએ એને ચાલુ રાખ્યું હોય, પરંતુ, સેરઠના ચૂડાસમા રાજાઓને ઇતિહાસ એમ સૂચવે છે કે મહારાજાધિરાજ જયસિંહદેવ સિદ્ધરાજે સોરઠને વિજય કર્યા પછી ન સંવત સ્થાપી શકે તે કેઈપણ શક્તિશાળી સ્થાનિક રાજા ત્યાં Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન ન હતા. વળી સિંહ સંવત ધરાવતા અભિલેખ પૈકી કઈમાં એક પણ સ્થાનિક રાજવંશના રાજાને ઉલ્લેખ નથી. જે એમ ધારીએ કે સેરઠના સ્થાનિક રાજાએ સિંહ સંવત શરૂ કર્યો હતો અને સિદ્ધરાજ જયસિંહે ઉમૂલન કરેલ ચૂડાસમા રાજાએ સ્થાપેલા નવા સંવતને ચાલુક્ય રાજ્યના સ્થાનિક દંડનાયકે એ ચાલુ રાખ્યું હતું, પણ આવી દલીલ તે કઈ રીતે ગળે ઊતરે નહિ. આ સમીક્ષા કરીને ડો. ઠાકર એવા સ્પષ્ટ મંતવ્ય પર આવ્યો કે, લગભગ નિશ્ચિત જણાય છે કે સિંહ સંવત સ્થાનિક ચૂડાસમા વંશના રાજાએ સ્થાપ્યો હોવાને બદલે સોરઠના ચૌલુક્ય વિજેતાએ સ્થાપે હોય અને જયસિંહદેવે પોતાના સોરઠ વિજયની યાદગીરીમાં ત એ નવા જિતાયેલા વિસ્તારમાં જ એને પ્રયોગ કર્યો હોય. ડૉ. ઠાકર એમ ઉમેરે છે કે એ જમાનામાં પિતાના નામને “ભલે” સંવત પ્રવર્તાવતી વખતે રાજાએ પ્રજાને ઋણમુક્ત કરવી પડતી એવા ઉલ્લેખ “યાશ્રય”, “કુમારપાલભૂપાલચરિત”, “પ્રભાવક ચરિત” વગેરેમાં આવે છે અને જ્યસિંહદેવે સિદ્ધરસ વડે પ્રાપ્ત કરેલ સ્વર્ગસિદ્ધિ દ્વારા પ્રજાને ઋણમુક્ત કરેલી હોવાનું મનાતું એ પરથી કદાય એમ કહી શકાય કે સિદ્ધરાજે સોરઠના નવા જિતાયેલા પ્રદેશને ઋણમુક્ત કર્યો હોય અને એટલા પૂરતો એના સામ્રાજ્યના એ મંડલ પૂરતા પ્રચલિત કર્યો હોય.પ૩ ડે. હરિપ્રસાદ શાસ્ત્રીએ “સ્વાધ્યાય–૧૯૭૧માં “સિંહ સંવત” નામને. સ્વતંત્ર લેખ લખીને એમાં ડૉ. ભારતી ઠાકરના ઉપયુક્ત વિવેચનને વધુ દઢતાપૂર્વક પ્રગટ કર્યું પ૪ અને એમણે સિંહ સંવત સિદ્ધરાજે પ્રવર્તાવ્યું હોય એવી સંભાવના વધુ છે એમ દર્શાવ્યું. ઈ.સ. ૧૯૭૨ માં છે. ભારતીબહેન શેલતે “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, ગ્રંથઃ ”માં ગુજરાતમાં પ્રચલિત થયેલી કાલગણનાની સમીક્ષા કરતી. વખતે સિંહ સંવત અંગે વિસ્તૃત છણાવટ કરી અને એમાં આ સંવત સિદ્ધરાજે સોરઠવિજ્યની સ્મૃતિરૂપે શરૂ કર્યો હશે એમ ભારપૂર્વક જણાવીને સેરના કોઈ પણ સ્થાનિક રાજાએ એ શરૂ કર્યો હોવાની શક્યતા નથી એમ દર્શાવી એના કારણમાં એમ જણાવ્યું કે જે એ સ્થાનિક રાજાએ શરૂ કર્યો હોત તે એ સૌરાષ્ટ્રના મંડલેશ્વરોએ એ સંવતને ઉપયોગ ચાલુ રાખ્યો હોત જ, પરંતુ એમ જોવામાં આવતું નથી.પપ ઈ. સ. ૧૯૭૩માં ડે. હરિપ્રસાદ શાસ્ત્રીએ એમના “ગુજરાતમાં વપરાયેલા સંવત” લેખમાં અન્ય સંવતે જેવા કે વિક્રમ સંવત, શક સંવત, વલભી. Page #248 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ ૨૩૧ સંવતની સાથે સિંહ સંવતની પણ સમીક્ષા કરેલી છે. આમાં સિંહ સંવત પરત્વે એએ પોતાના અગાઉના સિદ્ધરાજે આ સંવત સ્થાપ્યા હોવા અંગેના મતવ્યને વળગી રહ્યા છે.પ૬ પરંતુ એમના આ લેખથી સિંહ સંવત પરત્વે ભારે વિવાદ—વંટોળ ઊભા થયા અને “કુમાર” માસિકે આ ચર્ચાને મુક્ત મને પ્રગટ કરી. આ ચર્ચા અંક ૬૦૦ થી શરૂ થઈ અંક ૬૨૦ સુધી, અર્થાત્ લગભગ સવાવ સુધી ચાલી, જેના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે : ડો. શાસ્ત્રીના મતની ટીકા કરતાં શ્રી નરોત્તમ પલાણે જણાવ્યું કે સિદ્ધરાજ જયસિંહે વિ. સ. ૧૧૭૦ માં સારડ જીત્યાની યાદમાં આ સવંત શરૂ કર્યાં એવા એમના મત યથા નથી, કારણ કે સિદ્ધરાજે પોતાના કોઈ વિજયની યાદમાં આ સંવત ચલાવ્યો હોય તો એ સમગ્ર ગુજરાતમાં વપરાયેલા હવા જોઈ એ, જ્યારે સિ ંહ સંવત તો માત્ર દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જ મળે છે. આ એક જ હકીકત સિદ્ધરાજે સિંહ સંવત ફેલાવ્યા નથી એની પ્રબળ સાબિતી છે. સિદ્ધરાજના લગભગ દરેક કા'ની નોંધ . હેમચદ્ર જેવા લેખકોએ લીધી છે તે આ એક નવા સંવત શરૂ થાય એની નોંધ કેમ કોઈ ન લે ! આથી સિંહ સંવત સાથે વિશ્વરાજને કોઈ મેળ નથી.૫૭ અહી શ્રી પલાણે આ સંવતના સ્થાપક વિશે પોતે કોઈ સ્વત ંત્ર મતવ્ય આપ્યું નથી. શ્રી મોહનપુરી ગાસ્વામીએ ડો. શાસ્ત્રીના સિંહ સંવતને લગતા મતની ટીકા કરતાં જણાવ્યું છે કે સિદ્ધરાજ ગુજરાતના રાજા હતા તેણે કોઈ સંવત પ્રવર્તાવ્યા હોય તો સૌ-પ્રથમ એના લેખ ગુજરાતમાં મળવા જોઈએ, જ્યારે આ સંવત તે સૌરાષ્ટ્રમાં જ અને એ પણ સામનાથથી દ્વારકા વચ્ચે જ મળે છે. વસ્તુતઃ સિદ્ધરાજે સારટપ્રદેશ જીત્યા હતા ખરા ? એમણે આ શંકા ઉઠાવીને એના અનુસંધાનમાં કહ્યું કે આ સંવત એ પ્રદેશના કોઈ સ્થાનિક રાજવીએ જ ચલાવ્યા હશે. શ્રી માહનપુરીના મતે વસ્તુતઃ સિંહ સ ંવત પ્રવર્તાવનાર તા ધૂમલીના પહેલા રાણા સંગજી જ છે. આ રાણા સ`ગને શિલાલેખમાં ‘સંધ' કે ‘સિંહ’ કહેવામાં આવ્યા છે. આ ધૂમલીના રાણા સંગ વિ. સં. ૧૧૭૦ માં હયાત હતા અને એ સિદ્ધરાજના સમકાલીન હતા તેમજ રાણા સંગથી જ જેવા કુળની સાલવારી મળે છે. પોરબંદરની બાજુમાં વિસાવાડા ગામે સિદ્ધેશ્વર મહાદેવના મદિરમાંના આ સિંહ–સંગનો લેખ આ બાબતમાં સૂચક છે.૫૮ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન “કુમાર”માં પ્રગટ થયેલ ઉપર્યુક્ત ત્રણેય મતેની ચર્ચા કરી એ પૈકીના શ્રી મોહનપુરીના મતને અનુમોદન કરતાં શ્રી કંચનપ્રસાદ છાયા જણાવે છે કે શ્રી મેહનપુરી ગોસ્વામીએ આ સંવતના પ્રવર્તક તરીકે ઘૂમલીને રાણે શ્રી સિંહ કે સંઘ હોવાનું માન્યું છે એમને અને શ્રી વજેશંકર ઓઝાને શ્રી સિંહનું નામ પિોરબંદરના એક લેખમાંથી મળી આવેલ હતું જે લેખમાં એને સૌરાષ્ટ્રને મંડલેશ્વર કહ્યો છે. આ બાબતને લક્ષ કરીને શ્રી છાયા ઉમેરે છે કે એ રાણે સિંહ પાછળથી અધિક સબળ બનતાં એણે વિ. સં. ૧૧૭૦ (ઈ. સ. ૧૧૧૪)થી સ્વતંત્ર સત્તા હાંસલ કરી પિતાને સંવત ચલાવ્યો હેય. ગૌરીશંકર ઓઝાને ટાંક્તા એઓ જણાવે છે કે સૌરાષ્ટ્રથી બહાર આ સંવતને પ્રચાર ન હોવાનું પણ એમ સાબિત કરે છે કે આ સંવત સૌરાષ્ટ્રના સિંહ નામના કેઈ રાજાએ ચલાવ્યું હશે.' પિતાના મૂળ લેખ પરની શ્રી નરોત્તમ પલાણ, શ્રી મોહનપુરી ગોસ્વામી તથા શ્રી કંચનપ્રસાદ છાયાએ કરેલી સમીક્ષા અને એમાંથી પ્રગટેલ વાદને પ્રતિવાદ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ “કુમાર”માં જ કર્યો છે. એઓ જણાવે છે કે શ્રી ગોસ્વામી મત પ્રથમ નજરે સ્વીકાર્ય લાગે, પરંતુ એને સ્વીકારવામાં કેટલીક મુશ્કેલી જણાય છે. વિસાવાડાના લેખના આધારે સિંહ સંવત ઘૂમલીના જેઠવા રાણુ સિંહે (સંગે) શરૂ કર્યાનું તેઓ ધારે છે, પણ આ લેખ વિ. સં. ૧૨૬૨ ને છે અને એમાં રાણું વિક્રમાદિત્યની મૂતિ કરાવ્યાને ઉલ્લેખ છે. બીજુ એ કે લેખની પંક્તિમાં “સી” પછી “ રાધવાંચી એને અર્થ એમણે “રાજાધિરાજ” કર્યો છે અને છતાં સિંહ અને વિક્રમાદિત્ય વચ્ચે અન્વય દર્શાવતે કઈ સ્પષ્ટ શબ્દ લેખમાં દર્શાવી શક્યા નથી. ઘૂમલીના જેઠવા રાણા સિંહના સમયમાં સિંહ સંવત શરૂ કર્યો હોય, થયો હોય તે એ રાજ્ય સરકની નજીક પડે ખરું ? પરંતુ સિંહ સંવતના વર્ણવાળા કોઈ અભિલેખમાં જેઠવા રાણાઓના શાસન કે આધિપત્યને નિર્દેશ સુધ્ધાં નથી અને જેઠવા રાજ્યના પિતાના મૂળ પ્રદેશમાં સિંહ સંવતને ઉપયોગ થયે હોય એવા ઉલ્લેખ પણ પ્રાપ્ત થતા નથી, આથી જેઠવા રાણું સિંહની બાબતમાં આ બે મુદ્દા પ્રતિકૂળ પડે છે. સોરઠને કઈ સિંહ મળી આવે તે સહુથી વધુ બંધ બેસે, નહિ તે ત્યાં સુધી ઉપલબ્ધ ઉલ્લેખના આધારે સિંહની સંભાવના ઊભી રહે. ૬૦ આ “કુમાર”માંની આ ચર્ચાના દરને આગળ લંબાવતા શ્રી મધુસૂદન ઢાંકી જણાવે છે કે સિદ્ધરાજે સોરઠ જીત્યાની હકીક્તમાં શ્રી મોહનપુરી શંકા કરે છે એ અસ્થાને છે. એનાં કારણે નીચે પ્રમાણે ગણાવી શકાય : Page #250 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ ૨૩૩. (૧) ગિરનાર પરનું નેમિનાથનું મ ંદિર સોરઠના દંડનાયક સજ્જને ઈ. સ. ૧૧૨૯ માં બધાવ્યું. આ હકીકત “રેવ...તિગિર રાપુ”માં પણ આપેલી છે. સારઠમાં એ સમયે ચાલુકયોના દંડનાયક તા જ નીમી શકાયા હોય, જો એ પ્રદેશ સિદ્ધરાજને અધીન હાય. (૨) સિદ્ધરાજે શત્રુંજય તીને બાર ગામનું શાસન કરી આપ્યાની વાત ૧૩ માથી ૧૫ મા શતકના ઘણાં જૈન પ્રાધ ચરિતામાં નોંધાયેલી છે. (૩) સિદ્ધરાજે પુત્રપ્રાપ્તિ માટે સોમનાથની યાત્રા પગપાળા કરેલી છે.૬૧ આમ કહી શ્રીં ઢાંકી આ સંદર્ભમાં સિદ્ધરાજની તરફદારી કરતા મતને અનુમોદન આપતા જણાય છે. આ ચર્ચાના જવાબરૂપે શ્રી ગાસ્વામી જણાવે છે કે, વિસાવાડા ગામમાં આવેલી રાણા શ્રી સિંહની પ્રતિમા નીચેના લેખનું વાચન મારા વાચન કરતાં જુદું પડે છે એનુ કારણ એ છે કે આ પ્રતિમાલેખ છે અને એમાં ઊભી તથા બેઠેલી બે આકૃતિ છે, જેમાં બીજી ઊભી આકૃતિ રાણા શ્રી સિંહ રાધેરાજ શ્રી વિક્રમાદિત્યની છે અને તેના ચરણા પાસે બેઠેલી આકૃતિ શ્રી સિંહના ઉત્તરાધિકારી રાણા શ્રી વિક્રમાદિત્યની છે. આ રાણા શ્રી વિકિયાજીએ વિ. સ. ૧૨૬૨ માં શ્રી સિહની મૂતિ કરાવી એ સંબધનો લેખ છે. વિ. સં. ૧૨૬૨ માં હયાત રાણા વિકિયાજીની ૯૨ વર્ષ પહેલાં એટલે કે વિ. સં. ૧૧૭૦ માં રાણા શ્રી સિંહ ધૂમલીની ગાદીએ છે. આના આધારરૂપે એમને જેઠવા વંશના ઇતિહાસનું પુસ્તક મકરધ્વજવી મહિપમાળા” તથા જેઠવા વંશના ચોપડાઓને ગણાવ્યા છે. જેઠવા વંશના સાલવાર ઇતિહાસ પણ ઉપ`ક્ત પ્રથામાં છે. રાણા શ્રી સિંહે ધૂમલીની ગાદીએ ઘણા લાંખા સમય રાજ્ય કયુ છે અને એ “રાધેરાજ (રાજાધિરાજ)”નુ બિરુદ ધરાવે છે તેથી એ સ્વતંત્ર રાજા હોવાનું જાણી શકાય. આ રાણા શ્રી સિંહે વિ. સ. ૧૧૭૦ માં વ્યાઘ્રપલ્લીના કોઈ રાજાને મેારી પાસે હરાવ્યા છે. ધૂમલીના રાજાની આ સૌથી મોટી લડાઈ અને મહાન વિજય છે. મારી પાસે લડાઈ થઈ તે જગ્યાએ આજે પણ જેઠવા ડુંગર કહેવામાં આવે છે.૬૨ આમ કહીને એ જેઠવા રાણા શ્રી સિંહે જ સિંહ સંવત પ્રવર્તાવ્યો હોવાનો મત આગળ કરે છે. આ ચર્ચાના સંદર્ભમાં શ્રી રાજેન્દ્રસિંહ રાયજાદા જણાવે છે કે સિદ્ધરાજે જૂનાગઢના રા'ખેંગારને જીત્યા અને રાણકદેવીનો કિસ્સો બન્યો એ લેકકથામાં છે, પરંતુ અમારી પરપરા જુદી છે. સિદ્ધરાજ સોમનાથનાં દર્શન કરવા ઇચ્છતા પણ હતા, પરંતુ ખે’ગાર એના રાજ્યમાંથી પસાર થવા દે એમ ન હતું. આથી Page #251 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચીલુયકાલીન અભિલેખો : એક અધ્યયન બંને વચ્ચે યુદ્ધ થયું અને ખેંગારને હરાવી, કારાગૃહમાં નાખી, સજજનને દેખરેખ માટે મૂકી સોમનાથ યાત્રા માટે ગયે. આમ કહી શ્રી રાયજાદા ઉમેરે છે કે આ પરથી એમ સિદ્ધ થાય છે કે સિદ્ધરાજનો વિજય ટૂંકા ગાળા પૂરતો જ હોઈ અને એની યાદમાં સંવત પ્રર્વતાવેલ તે વધારે પડતું કહેવાય. અહીં એમ વિચારવું રહ્યું કે આ સંવતના નિર્દેશ કેવળ વંથળી, માંગરોળ અને વેરાવળમાંથી જ મળે છે, આથી આ સંવત કે સૌરાષ્ટ્રના રાજાએ જ પ્રર્વતાવ્યો હોય એ વધુ તાર્કિક લાગે છે, એક અનુમાન કરી શકાય કે સોરઠમાં મળતા આ શિલાલેખ ઉપરથી એ ચૂડાસમા વંશના જ કઈ રાજાએ શરૂ કર્યો હોય. વળી આ સંવત થોડા સમય સુધી પ્રવર્તે છે અને એ પછી લુપ્ત થઈ જાય છે એ વિશે એમ કહી શકાય કે સિદ્ધરાજના આખરી વિગ્રહમાં ખેંગારે એને લાંબા સમય સુધી રોકી રાખ્યું હોય અને પછી એને પરાજ્ય થયેલ હોય તે ગુજરાતના રાજાને લાંબા સમય સુધી રોકી રાખવાની સ્મૃતિમાં આ સંવત ચલાવ્યો હોય, પરંતુ ખેંગાર કેદ પકડાયા પછી, થોડા સમય બાદ, પ્રજાના માનસમાં આ વિજ્યમાં શરૂ કરેલા સંવત પ્રત્યે આગ્રહ રહ્યો ન હોય અને એ લુપ્ત બને. હોય. આમ આ સંવત મેરઠના ચૂડાસમા વંશથી શરૂ થયું હોય એમ અનુમાની શકાય. એઓ બીજાઓની જ એમ એમ જણાવે છે કે સિદ્ધરાજે ખેંગારને કેદ કર્યો અને મોટા વિજ્યમાં ખપાવીને સિંહ સંવત શરૂ કર્યો હોય તે ગુજરાતમાંથી એના આ વિજ્યના અને એના માનમાં સિંહ સંવત શરૂ કર્યાના ઉલ્લેખ ક્યાંક મળવા તે જોઈએ જ.૬૩ આ ચર્ચામાં ઝુકાવતાં શ્રી મણિભાઈ વોરાએ શ્રી મોહનપુરીના મતને ટેકો આપતાં જણાવ્યું કે આ સંવત પ્રવર્તાવનાર રાણો સિંહ ધૂમલીને સંભવે છે. ૬૪ વળી “કુમાર”ના ઓગસ્ટ ૧૯૭૫ ના અંકમાં શ્રી કંચનપ્રસાદ છાયાએ શ્રી રાયજાદાના મતની સમીક્ષા કરતાં જણાવ્યું કે ખેંગારે સિંહ સંવત સિદ્ધરાજના યુદ્ધમાં રોકી રાખવા બદલ ચલાવ્યાની વાત કેઈ પણ ઇતિહાસકારના ગળે ઊતરે એવી નથી. વળી ખેંગારના નામ સાથે સિંહ શબ્દ જોડાયેલું નથી. જે ખેંગારે સિંહ સંવત ચલાવ્યો હોય તે એને ખેંગાર સંવત તરીકે ઓળખાવાત, જે બન્યું નથી. બીજા મતની સમીક્ષા કરતાં એઓ જણાવે છે કે, સિદ્ધરાજ જયસિંહના નામ પાછળ સિંહ શબ્દ આવે છે, પરંતુ સંવતપ્રવર્તક પિતાનું આખું નામ આપે એટલે “સિંહ સંવત” કહેવાત, પરંતુ એમ પણ બન્યું નથી. આ બે તર્કો સાથે શ્રી સ્વામી સ્પષ્ટ રીતે ઘૂમલીના રાણા સિંહે સિંહ સંવત ચલાવ્યાનું Page #252 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ ૨૩૫ મંતવ્ય આધારસહિત રજૂ કરેલું છે. આમ કહી એઓ શ્રી ગોસ્વામીના મંતવ્યને સ્વીકારતા જણાય છે. - આ ચર્ચાના સંબંધમાં શ્રી નરોત્તમ પલાણ સિંહ સંવત સાથે સિદ્ધરાજને કઈ મેળ બેસતા નથી એ જણાવતા મુદ્દા પુનઃ રજૂ કરે છે, પણ પિતાને મત પુષ્ટ કરવા કેઈ નવી દલીલ કરતા નથી.૬૬ શ્રી કે. કા. શાસ્ત્રી શ્રી ગોસ્વામીના મતની ચર્ચા કરતાં કહે છે કે વિસાવાડાના લેખ પરથી જણાય છે કે વિ. સં. ૧૨૬૨ માં બરડાના પથક પૂરતું રાણું સિંહનું આધિપત્ય હતું એટલે સિંહ સંવતને સ્થાપક આ રાણે સિંહ નથી. રાણુઓની સિલવારી મળે છે તેમાં રાણે સંઘજી વિ. સં. ૧૧૭૬-૧૨૦૨ માં જણાવવામાં આવેલ છે. સિંહ સંવત અને વિક્રમ સંવત વચ્ચે ૧૧૭૦ વર્ષો તફાવત હોવાથી સિંહ સંવત શરૂ થયા પછી ૬ વર્ષ પેલે રાણે સંઘજી સત્તા પર આવે છે એટલે એ મોરબીથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં સિંહ સંવત સ્થાપવા આવ્યાની કેઈ શક્યતા વિચારી શકાય નહિં ૬૭ વળી એમણે શ્રી મેહનપુરી પાસેથી વિસાવાડાના લેખની ફોટપ્રિન્ટ મેળવી લેખ વાંચ્યો અને એ વિશે પથિક(ઓકટો. ન., ૧૯૭૪ ના દિવાળી અંક)માં એ સ્પષ્ટતા કરી આપી કે “. ઘ. નહિ, પણ રાચે છે અને એ લેખ સં ૧૨૬૨માં રાણું ‘વિંદ ના રાજય કાલમાં ઉત્કીર્ણ થયેલ છે. આ લેખની માન્ય વાચના” “ઇસ્ક્રિશન્સ ઑફ કાઠિયાવાડ' [‘ન્યૂ ઈન્ડિયન એન્ટિકવરી, . ૧ (૧૯૩૮-૩૯), પૃ. ૬૮૬)માં છપાયેલી પણ છે. આ રાણે “સીહ તે જૂને રાણે સંગ (વિ. સ. ૧૧૭૬–૧૨૦૨) નથી, પરંતુ સં ૧૨૬૨ (ઈ. સ. ૧૨૦૬)માં વિદ્યામાન ‘સીહ છે. આ જ “સીહને માધવપુર-ઘેડથી કેદના ધોરીમાર્ગ ઉપર આવેલા આજકા ગામના પાદરના સીતામાઈને કુડના, અત્યારે રાજકેટના વોટ્સન મ્યુઝિયમમાં સચવાયેલા, સં. • ૧૨૬રના લેખમાં પણ ધૂમલીના શાસક તરીકે ઉલ્લેખ થયેલું છે. આ સીહ એ જેઠવાઓની વંશાવલીમાને “વિજયસિંહ (ઈ. સ. ૧ર૦૬-૧૨૪૫, વિ. સં. ૧૨૬૨-૧૩૦૧) જ છે. આમ શ્રી શાસ્ત્રી દ્વારા શ્રી મેહનપુરી વગેરેની માન્યતાને છેદ જ ઊડી ગયે છે. " શ્રી ગોસ્વામીએ વિસાવાડાના લેખમાં વાંચેલ રા. ધ.ના સંદર્ભમાં ડે. પ્રવીણચંદ્ર પરીખ જણાવે છે કે શ્રી ગોસ્વામીએ પોતે કરેલ વાચન અને મૂતિઓનું અભિજ્ઞાન વસ્તુતઃ લિપિ અને ભાષાની દૃષ્ટિએ જુદાં છે. આ લેખની ૨છ–૩ જી પંકિતઓમાં “રણ શ્રી સિંહ રાધે રાજશ્રી વિક્રમાદિત્યેન” વાંચીને એને આધારે એમણે રાણા શ્રી સિંહના “રાધેરાજ” (રાજાધિરાજ) બિરુદનું પ્રતિપાદન કર્યું છે પરંતુ એમાં “રા...ધેને બદલે રાયે જ વંચાય છે અને તે જ ઉપયુક્ત છે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન આથી “. ધે’ ઉપરથી “રાજાધિરાજ' કરીને જે મત બાંધવામાં આવ્યું છે તેને પા જ રહેતું નથી.૬૮ . આ સંદર્ભમાં શ્રી દેવજીભાઈ વાજાએ પણ એમનો મત રજૂ કર્યો છે. એઓ. જણાવે છે કે અત્યાર સુધીની ચર્ચામાં શ્રી રાયજાદાના મતથી સિંહ સંવત વિશે નક્કી કરવામાં વિશેષ ગૂંચવાડે ઊભે થયો. જોકે મેહનપુરીને જેઠવા રાણું સિંહ અંગેને દાવો કંઈક અંશે વજૂદવાળો છે, પણ એને વિદ્વાનો ત્યારે માન્ય રાખે છે કે જેઠવા રાણા સિંહે તે સંવત ચલાવ્યો હોય તે પણ તેણે વિજય મેળવી રાજ્યવિસ્તાર કયાં સુધી વિસ્તાર્યો હતો કે એવા વિજ્ય પછી રાજાધિરાજપદ ધારણ કરવા વિશે સિંહ સંવતવાળે કઈ લેખ કે સાબિતી એની રાજધાની ઘૂમલીમાંથી મળે. ૬૯ શ્રી ગોસ્વામી જણાવે છે કે ઘુમલીમાં નવલખ “શિવમહાલય” એ વિજ્યસંવતની સ્મૃતિમાં બંધાયેલ છે, પણ એ અંગે કેઈ આભિલેખક કે અન્ય પુરાવો મળતું નથી.૭૦ અંતમાં “કુમાર”ના એ જ અંકમાં આ ચર્ચાના અંતિમ તબક્કામાં મધુસૂદન ઢાંકી જણાવે છે કે જે સિંહ રાણાએ ઈ. સ. ૧૧૭૦ માં સિંહ સંવત પ્રવર્તાવ્યો હોય તે ખુદ જેઠવાઓના જેટલા શિલાલેખે મળ્યા છે એમાંના એકાદમાં પણ એનો પ્રયોગ કેમ જોવા મળતું નથી. રાણક સિંહની પ્રતિમાના વિસાવાડાના ચર્ચાસ્પદ લેખમાં પણ સિંહ સંવત્સરને બદલે વિક્રમ સંવત જ કેમ મળે છે ? સાથે સાથે એ પણ હકીક્ત છે કે ચારે લેખોમાં સિંહ સંવત સ્પષ્ટ રીતે સૂચવવામાં આવેલ છે. આ સંવત ભલે અલ્પ ભાગમાં પ્રયોજાયેલ હોય, ત્યારે ઊલટપક્ષે ચૌલુક્ય રાજાઓના તળપ્રદેશમાં અને એમના પિતાના જ અભિલેખમાં એને ઉપયોગ નથી એ શ્રી ગોસ્વામીને સામે પ્રશ્ન વાજબી છે, પરંતુ એને જવાબ શ્રી શાસ્ત્રીએ આપેલ જ છે. હકીકતમાં રાણું સિંહે આ સંવત પ્રવર્તાવ્યો હોય એવું માનવા જતાં કેટલીક મુશ્કેલી નડે છે. જ્યારે સિદ્ધરાજે પ્રવર્તાવ્ય એવું માનવા માટે ઓછી મુકેલી નડે છે. પરંપરાથી પ્રતિષ્ઠિત વિક્રમ સંવતના સામે સિહ સંવત સ્વીકૃત બનાવવો એ સહેલી વાત નથી, આથી એનાં ચાર દૃષ્ટાંતમાં એમાં આપેલાં વર્ષોના કાલસ્થાને વિસ્કુટ કરવા વિક્રમ સંવત કે વલભી સંવત કે એ બનેનાં નામ એનાં તુલ્યકાલીન વર્ષો સાથે આગળ મૂકવાનું લેખ કરાવનારાઓએ યોગ્ય માન્યું હશે. આ મુદ્દો સિંહ સંવતના અલ્પ પ્રચાર અને તેથી એના નિબળ મૂળનું દ્યોતક બની રહે છે.' Page #254 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ ૨૩૭ - શ્રી મોહનપુરી ગોસ્વામીએ (ઈ. સ. ૧૯૭૪ “પુરાતન)માં “શ્રી સિંહ સંવત” નામને વિસ્તૃત સમીક્ષાત્મક લેખ લખ્યું અને એમણે એમાં એમની પૂર્વેના બધા મતોની સમીક્ષા કરી એમણે વિસાવાડાના સંવત ૧૨૬૨ ના લેખને આધારે એમ સૂચવ્યું કે રાણે શ્રી સિંહ અને વિક્રમાદિત્ય પૈકી રાણે સિંહ ધૂમલીમાં થયો. આ જેઠવા રાણાનું રાજ્ય વિ. સં. ૧૧૬૯-૭૦ માં પ્રવર્તતું હતું અને સિંહ સંવત કદાચ એણે પ્રવર્તાવ્યો હોય. ધૂમલીના રાજા રાણું સિંહની આગળ રાધે” બિરુદ વપરાયું હોવાથી એ રાજાધિરાજ હેય અને તે એ સિદ્ધરાજના સમકાલીન રાજાએ પોતે પણ કંઈક છે એમ બતાવવા ગૌરવ ખાતર પિતાના નામ પરથી સિંહ સંવત ચલાવ્યું હોય.૭૨ - ઈ. સ. ૧૯૭૫ના એપ્રિલ-જૂનમાં શ્રી નરેશત્તમ પલાણે સિંહ સંવત નામના એમના લેખમાં સિંહ સંવતના પ્રવર્તક અંગે ખૂબ વિસ્તારથી ચર્ચા કરી અને એ અંગે ઉપલબ્ધ તેમજ સંભવિત બધા મતની ચર્ચા કરીને એને એવા મંતવ્ય પર આવ્યા કે સિદ્ધરાજની સોરઠ પરની ચડાઈ એ એક તોફાનથી વિશેષ જણાતી નથી. એ વંટોળિયાની જેમ સોરઠ પર ચડી આવ્યા અને ખેંગારને કેદ કરી, સોમનાથની યાત્રા પતાવી પાછો પિતાની રાજધાનીમાં હજ પહોંચે નહિ હોય ત્યાં સેરઠે એની સત્તા ફગાવી દીધી હોવાનું જણાય છે અને સોરઠને ચીલોની સત્તાના હાથથી મુક્ત કરવામાં માંગરોળના ગૃહિલેએ મહત્ત્વને ભાગ ભજવ્યો હતો. આ ગૂહિલોમાં સહજિગ સિદ્ધરાજને સમકાલીન હતો. આ સહજિગને એક શિલાલેખ જે કેવળ સિદ્ધરાજની સોરઠ ચડાઈ પછી ૩૨ વર્ષ પછી લખાયો હતો, જેમાં સિંહ સંવત ૩૨ ને ઉલ્લેખ છે તેમાં સહજિગને “સોલંકીઓની કીતિઓને કલંકિત કરનાર” કહ્યો છે. આ સહચિંગે પિતાના વિશાળ સૈન્યથી બેંગાર સાથેના યુદ્ધ પછી બાકી રહેલા ચૌલુક્ય સૈન્યને ગેપનીય રાખ્યું હતું. સંભવ છે કે સિદ્ધરાજના સૈન્યને પણ કાઢવાના માનમાં માંગરોળના હિલ રાજા સહત્રેિ સિંહ સંવત પ્રવર્તાવ્યું હોય. આમાં “સિંહ” શબ્દ વિક્રમ, પરાક્રમ, બહાદુરી એવા ગુણને સૂચક છે. અને એ સહજિગના પરાક્રમને નિર્દેશ કરે છે, નહિ કે સિદ્ધરાજના.8 - શ્રી નરેમ પલાણના ઉપયુક્ત “સિંહ સંવત’ના લેખની સમીક્ષા કરી એને પ્રત્યુત્તર આપતે વિસ્તૃત લેખ ફાર્બસ સંભાના એ ગૌમાસિકના પછીના અંકમાં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ પ્રગટ કર્યો. એમાં એઓ માંગરોળના લેખને અભ્યાસ કરતાં જણાવે છે કે સહજિગનો પુત્ર મૂલુક વિ. સં. ૧૨૦૨ માં સેરઠ પર શાસન કરતો હતો અને એ રાજા કુમારપાલના આધિપત્ય નીચે હતા. બીજુ, આ લેખના Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યન આરંભમાં સિદ્ધરાજને તથા કુમારપાલને આદરપૂર્વક ઉલ્લેખ કરે છે એ પરથી આ બાબત સ્પષ્ટ થાય છે. સહજિંગના પુત્ર, જેઓમાં મૂલુક મુખ્ય હતો તે “સૌરાષ્ટ્રની રક્ષા કરવામાં સમર્થ” હતે. સહજિગ માટે “ચૌલુક્ય અંગ–નિમૂહક” વિશેષણ વપરાયું છે તેને અર્થ આ સંદભ ને અનુલક્ષીને ઘટા પડે. “અંગ” એટલે શરીર અથવા સૈન્ય. “નિગૃહક” અર્થ સામાન્ય રીતે ઢાંકનાર, છુપાવનાર, સંતાડનાર એવો થાય છે, પરંતુ એ અર્થ અહીં બરાબર બંધબેસતું નથી. આ શબ્દનો બીજો અર્થ રક્ષણ કરનાર એ થાય છે. એ અર્થ અહીં બરાબર બંધબેસે છે. ગૃહિલ સહજિગે સિદ્ધરાજના સમયમાં ચૌલુક્ય સૈન્યનું રક્ષણ કર્યું હશે૭૪ અને પછી એના પુત્રોએ ચૌલુક્ય રાજાના આધિપત્ય નીચે સેરઠના રક્ષણની જવાબદારી સંભાળી લીધી હશે એવું આ ઉલ્લેખ દર્શાવે છે. જેમ ગુપ્ત રાજા સ્કંદગુપ્તની તરફથી પર્ણદત્ત સુરાષ્ટ્રના ગપ્તા (રક્ષક) તરીકે સુરાષ્ટ્ર દેશનું રક્ષણ કરતા હતા તેમ ગૃહિલ મૂ લુક ચૌલુક્ય રાજા કુમારપાલની તરફથી “સુરાષ્ટ્રનાયક' તરીકે સૌરાષ્ટ્રનું રક્ષણ કરતા લાગે છે, અર્થાત આ સોરઠ પ્રદેશ પર અણહિલવાડના ચૌલુક્ય રાજા સિદ્ધરાજનું ને પછી કુમારપાલનું શાસન હતું અને એમાં એઓને આ ગૃહિલ કુલની સક્રિય મદદ મળેલી. વિ. સં. ૧૨૦૨, સિંહ સંવત ૩૨ (ઈ.સ. ૧૧૪૫)માં એ કુલના સહજિગને પુત્ર મૂલક કુમારપાલના આધિપત્ય નીચે આ પ્રદેશને વહીવટ કરતું હતું. આ શિલાલેખમાં “સોલંકીઓની કીતિને કલંક્તિ કરનાર” એવો અર્થ હોવાનું ક્યાંય બંધ બેસે એમ નથી, આથી આ સંવત ગૃહિલ સહજિગે ચૌલુક્ય સૈન્યને હરાવી એની યાદગીરીમાં શરૂ કર્યો હોય એવું સંભવે નહિ. એવું હોય તે મૂલુક પિતાના લેખના આરંભમાં એ બે ચૌલુક્ય રાજાઓને આદરપૂર્વક ઉલ્લેખ કરે નહિ. સિંહ સંવત જેમાં વપરાયે છે તે ચારેય લેખમાં અણહિલવાડને ચૌલુક્ય રાજાઓને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એમાંના છેલ્લા બે લેખમાં તે ત્યાં તે તે વંશના તે તે સમયના ચૌલુક્ય રાજાનું રાજ્ય પ્રવર્તતું હોવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. આ પ્રદેશ(સેરઠ)માં કુલ-પરંપરાગત રાજ્ય તે ચૂડાસમા વંશના રાજાઓનું ચાલતું હતું. સિહ સંવત વિ. સં. ૧૧૭૦ માં શરૂ થયું હોય ત્યારે ત્યાં રાખેંગાર ૨ જાના રાજ્યને અંત આવ્યો હતો અને એના વંશમાં આગળ જતાં રા'નવઘણ ૩ જે (ઈ. સ. ૧૧૦૬-૧૧૮૦), રા' રાયસિંહ (ઈ. સ. ૧૧૮૦–૧૧૮૪), રા'મહીપાલ રજે (ઈ. સ. ૧૧૮૪-૧૨૧) રાયમલ (ઈ. સ. ૧૨૦૧-૧૨૩૦) રામહીપાલ ૩ જે (ઈ.સ. ૧૨૩૦–૧૨૫૩), રા'ખેંગાર ૩ જે (ઈ. સ. ૧૨૫૩–૧૨૬૦) વગેરે રાજાઓ થયા, પરંતુ સેરઠમાંથી મળેલા એ સમયના અભિલેખોમાં એમાંના કેઈ રાજાને ઉલ્લેખ આવતું નથી, ઊલટુ કુમારપાલ પછી અજયપાલ પછી ભીમદેવ ર જે અને Page #256 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ અજુ નદેવનું અર્થાત્ ચૌલુકય્ મૂલરાજના વંશજોનુ અને પછી વાધેલા—ચૌલુકય રાજાઓનું શાસન પ્રવતું હતું, આથી સિ ંહ સ્વત સોરઠના કોઈ ચૂડાસમા રાજાએ શરૂ કર્યા જણાતા નથી, આ ચર્ચાના અ ંતે એએ ઉમેરે છે કે, વિ. સં. ૧૧૭૦ માં શરૂ થયેલા અને સારઠમાં વપરાયેલા સિંહ સંવતના સ્થાપક તરીકે સોરઠના કોઈ સિંહ મળે તે। એ સહુથી વધુ અધ બેસે, પર ંતુ એવા ઉલ્લેખ ન મળે ત્યાંસુધી ચૌલુકય રાન્ન જયસિહદેવ, જેમણે સેારના રાજાને કારાગૃહમાં નાંખ્યા હતા, તેમણે એ સંવત સારના વિજયની યાદગીરીમાં સોરઠ પ્રાંત માટે પ્રવર્તાવ્યા હાય એ સભાવના ઊભી રહે. ૬ ૨૩૯ ઉપયુ ક્ત વિવિધ મંતવ્યાનુ વગી કરણ કરતાં એમાંથી નીચેના મતા પ્રવર્તીતા છે : જણાય (૧) જેમ્સ ટોડે આગળ કરેલા દીવના ગોહિલ રાજા શિવસિંહે સ્થાપેલા સવતને લગતા મત. આ સંવત, જે સિંહ સંવત તરીકે ઓળખાયા. આ મતના પુરાવારૂપે દીવના ગોહિલ રાજા શિવસિંહ વિશે કોઈ આભિલેખિક કે બીજાં સ્પષ્ટ પ્રમાણેા ઉપલબ્ધ થતાં નથી તેથી અનુકાલના કોઈ વિદ્વાને આ મતનું સમર્થાન કર્યું નથી. આ મત સર્વથા અગ્રાહ્ય રહે છે. (૨) શ્રી વલ્લભજી હિરદત્ત આચાયે` આગળ કરેલા અને પાછળથી શ્રી નરોત્તમ પલાણે જેને સુદૃઢ ટેકો આપેલા તે માંગરાળના ગૃહિલ રાજા સહજિંગે આ સંવત પ્ર`તાવ્યાને લગતા મત. આ મતની મુખ્ય દલીલ એ છે કે એમાં ગૃહિલ મૂલુકના લેખમાં સિ ંહ સંવત ૩૨ ને પહેલી વાર ઉલ્લેખ થયેલો છે અને ગૃહિલ સહન્જિંગનો અમલ સોરઠમાંથી મળતા સિ ંહ સંવતના અભિલેખાના વિસ્તારમાં પ્રવતા જણાય છે, પર`તુ પલાણે ચૌલુકયોની કાર્તિને કલકિત કરીને એની સ્મૃતિમાં સહજિંગે આ સંવત પ્ર`તાવ્યાની જે વાત કરી છે તે સ્વીકાય એટલા માટે બનતી નથી કે ખુદ મૂલુકના વિ. સં. ૧૨૦૨ ના લેખમાં સિદ્ધરાજ અને કુમારપાલને આદર કરેલા છે, એટલુ જ નહિ, ડૉ. શાસ્ત્રીએ જે અટન કરેલુ છે તે સંદર્ભમાં ગૃહિલ સહિજંગે સિદ્ધરાજના સમયમાં ચૌલુકય સૈન્યનુ રક્ષણ કયું`· લાગે છે, વસ્તુતઃ ચૌલુકયોની પ્રીતિને કલક્તિ કરનાર એવુ... વિશેષણ સહજિંગ માટે અધબેસતું આવતુ નથી, આથી માંગરાળના ગૃહિલ સહજિંગે સિંહ સંવત શરૂ કર્યાં હોય એવુ પ્રતીત થતું નથી. Page #257 -------------------------------------------------------------------------- ________________ २४० ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન ન (૩) શ્રી ભગવાનલાલ ઇન્દ્રજી, શ્રી રસિકલાલ છો. પરીખ, ડે. હરિપ્રસાદ શાસ્ત્રી, છે. ભારતીબેન શેલત અને શ્રી મધુસૂદન ઢાંકીએ સિંહ સંવત ચૌલુક્ય રાજા સિંહદેવે સેરઠ વિજયની સ્મૃતિમાં વિ. સં. ૧૧૭૦ માં શરૂ કર્યો હોવાનો સંભવ આગળ કર્યો છે. - (ક) આ મતની પણ ખૂબ ટીકા કરવામાં આવેલી છે, જેવી કે જે સિદ્ધરાજે એ શરૂ કર્યો હોય તે સોરઠ સિવાયના એના તળ...ગુજરાતના મુખ્ય શાસન પ્રદેશમાં એને પ્રયોગ કેમ મળતું નથી ? (ખ) એના અનુગામી રાજાએ પણ આ સંતને કોઈ પ્રયોગ કરેલે નથી. ગ) હેમચંદ્રાચાર્ય તેમજ સમકાલીન અને અનુકાલીન ઇતિહાસ અને વૃત્તાંતના નિવેદકેએ આવી મોટી ઘટનાની નોંધ લીધી નથી એ વિસ્મયકારક છે. વળી આ સંવતનું નામ “જ્યસિંહ સંવત’ને બદલે એ નામના ઉત્તર ચરણ “સિંહ”ની સાથે જ કેમ સંયોજાયું એ સમજાતું નથી, આથી સિદ્ધરાજ સિંહે આ સંવત પ્રવર્તાવ્યાનું પણ નિર્વિવાદ કહી શકાતું નથી. (૪) સિંહ સંવત સોરઠના કોઈ સ્થાનિક રાજાએ પ્રવર્તાવ્યો હોય એવો શ્રી વજેશંકર ઓઝા, શ્રી ગીરીશંકર ઓઝા, શ્રી મેહનપુરી ગોસ્વામી, શ્રી કંચનપ્રસાદ છાયા, શ્રી મણિભાઈ વોરા અને શ્રી દેવજીભાઈ વાજાએ આગળ કર્યો. આ વિદ્વાનનાં મંતવ્ય પરથી ફલિત થાય છે કે સેરઠના મહામંડલે— શ્વર સિંહે ચૌલુક્યોથી સ્વતંત્ર થઈ એની સ્મૃતિમાં આ સંવત પ્રવર્તાવ્યો હશે. આ શ્રી સિંહ તે ઘૂમલીને પહેલે જેઠવા રાણું સંઘજી લેવાની સંભાવના એઓએ સૂચવી જ્યારે શ્રી કે. કા. શાસ્ત્રીએ તે વિસાવાડાના લેખવાળા બીહએ તે ઘૂમલીને જેઠવા રાણે “ વિયસિંહ” (ઈ. સ. ૧૨ ૦૨-૧૨૪૫, વિ. સં. ૧૨૬૨-૧૩૦૧) છે એ બતાવી જૂના રાણા સંગને છેદ જ ઉડાડી નાખ્યો છે. આમાં પણ સિંહ સંવત અને રાજાના નામના સામ્ય સિવાય બીજ કઈ પ્રમાણો મળતાં નથી. મહામંડલેશ્વર સિંહના જે લેખો મળ્યા છે તેમાં પણ કઈ જગ્યાએ સિંહ સંવતને પ્રયોગ થયે નથી. વળી જેઠવાઓના બીજા રાજાઓના અભિલેખોમાં પણ આ પ્રયોગ થયો નથી. વળી રાણ સિંહ મહામંડલેશ્વરમાંથી “રાજાધિરાજ” કેવી રીતે બને એ સ્પષ્ટ થતું નથી એટલે આ મંતવ્ય પણ સર્વથા સ્વીકાર્ય બનતું નથી. Page #258 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ છે. ૨૪૧ (૫) શ્રી રાજેન્દ્ર રાયજાદાએ સોરઠના ચૂડાસમા રાજા રા'ખેંગારે પોતે સિદ્ધરાજની સેનાને ભગાડીને પુનઃ સોરઠમાં પોતાની સત્તા પ્રવર્તાવી એના માનમાં આ સંવત શરૂ કર્યો હોવાની સંભાવના રજૂ કરી. આ મંતવ્ય પણ સ્વીકાર્ય બનતું નથી, કારણ કે ચૂડાસમાઓના કેઈ લેખમાં સિંહ સંવતને પ્રયોગ થયું નથી. બીજુ, રા'ખેંગારે સિદ્ધરાજની સેનાને પરાજિત કર્યાના પ્રમાણે પણ મળતાં નથી. ઉપયુક્ત પાંચેય મંતવ્યો અને એનાં વિવેચનેને લક્ષ્યમાં લેતાં એમ સંભવિત જણાય છે કે સિદ્ધરાજ જયસિંહે સોરઠ—વિજયની સ્મૃતિમાં સિંહ સંવત શરૂ કર્યો હોય, કારણ કે એ સંવતને પ્રવેગ જેમાં થયો છે તે અભિલેખે કઈ રીતે ચૌલકી રાજવીઓ સાથે સંકળાયેલા છે જ. અલબત્ત, એ સંવત આ ઘટનાની અતિમાં સોરઠના સ્થાનિક મંડલેશ્વરે શરૂ કર્યો હોય અને એ સંવત સ્વાભાવિક રીતે જ સ્થાનિક લેકેમાં આદર પામ્યું ન હોય. આને લીધે જ્યાં જ્યાં આ સંવત પ્રજામે છે ત્યાં એને ગૌણ સંવત તરીકે પ્રયોગ થયો હોય અને કાદર નહિ પામવાને લીધે આ સંવત -દોઢ વર્ષે લુપ્ત થયું હોય. વસ્તુતઃ શ્રી મધુસૂદન ઢાંકીએ કહ્યું છે તેમ, મૂલતઃ આ સંવતને પ્રયોગ જ નિર્બળ હોઈએ વિક્રમ સંવત કે શક સંવતની પ્રચલિત પરંપરાની સામે ટકી શક્યો નહિ અને એ દેઢ સેકા જેટલું જીવી લુપ્ત થઈ ગયે. સિદ્ધહેમકુમાર સંવત આ સંવત વિશે સર્વ પ્રથમ મુનિશ્રી પુણ્યવિજ્યજીએ ધ્યાન દોર્યું છે. ૭૭ આ સંવત શત્રુજ્ય પર આવેલા ચામુખજીની ટૂંકના મૂળ મંદિરના ડાબી આજના મંદિરમાં આવેલી એક ધાતુપ્રતિમા પર છેતરે છે.૮ લેખ બહુ નાનો છે. આમાં એ સંવતનું વર્ષ આપેલું છે, પરંતુ એની સાથે અન્ય કોઈ સંવતનો નિદેશ કરેલ નથી.૭૮ આ સિવાય સિદ્ધ–ડેમ–કુમાર સંવત વિશે બીજા કોઈ આભિલેખિક ઉલ્લેખ મળતા નથી. સાહિત્યમાં આનો એક સંદર્ભ છે. ભારતીબહેન શેલતે શેધી કાઢયો છે૮૦ એમાં એમના જણાવ્યા પ્રમાણે “અભિધાનચિંતામણિ” ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે પોતે લખેલી ટીકામાં આ સંવતને નિર્દેશ કર્યો છે, પરંતુ આ સાહિત્યિક ઉલ્લેખ સિવાય બીજી કોઈ જગ્યાએ એને ઉલ્લેખ થયું નથી.૪૨ ઉપયુક્ત બને ઉલ્લેખને લક્ષ્યમાં લઈ ડૉ. ભારતીબહેન શેલત એવા અનુમાન પર આવ્યું છે કે આ સંવત કુમારપાલે જનધમ અપનાવ્યું એના સંદર્ભમાં Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ગુજરાતના ચૌલુક્યકાલી અભિલેખ : એક અધ્યયન શરૂ થયો હોય.૮૩ કુમારપાલે જૈનધર્મ વિ. સં. ૧૨૧૬ માં અંગીકાર કરે ૪ એટલે એ હિસાબે અભિલેખનું વર્ષ ૪ આવે અને એ રીતે જોતાં એના બરાબર ઈ. સ. ૧૧૬૪ આ.૮૫ આથી આ સંવત ઈ. સ. ૧૬૦ માં સ્થપાયો કહેવાય.૦૬ પાદટીપ ૧. પરીખ, ર. છે. અને શાસ્ત્રી હ. ગં. (સં.) “ગુ. રા. સાં. ઈ’, ગ્રં. ૧, પૃ.૪૮–૪૯૦; શાસ્ત્રી, હ.ગં, “ભારતીય અભિલેખવિદ્યા”, પૃ. ૧૬૮–૧૭૩ ૨-૪. શેલત, ભારતી, “ધી કૉનૉલેજિકલ સિસ્ટમ્સ ઑફ ગુજરાત', પૃ. ૫૮ ૫. શાસ્ત્રી હ. ગં, ઉપયુક્ત, પૃ. ૧૭૩ થી ૧૭૬ ૬. એજન, પૃ. ૧૭૬ ૭. શાસ્ત્રી, હ. ગં. “મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પૃ. ૫૭૧–૧૮૭ ૮. અ. નં. ૩૯ ૯. અ. નં. ૬૦ ૧૦. શેલત, ભારતી, ઉપર્યુક્ત, પૃ. ૩૩૦-૩૧ પાદ. ૧૧/૨ ૧૧. અ. નં. ૯૫ ૧૨. આચાર્ય ગિ. વ., “ગુ. એ. લે.”, ભા. ૩, લે. ૨૧૭ ૧૩. અ. નં. ૮૯ ૧૪. મજુમદાર, એ. કે, “ચૌલુક્યઝ ઑફ ગુજરાત”, પૃ. ૧૭૮ ૧૫. અ. નં. ૯ ૧૬. “જે. બી. બી. આર એ. એસ.” વાં. ૪ (સપ્લિમેન્ટરી ઇન્સ્પે), પૃ. ૪૯ ૧૭. પંડ્યા, એ. વી., “સમ ન્યૂલી ડિસ્કવર્ડ સ્ક્રિપશન્સ ફેમ ગુજરાતી, “વલ્લભવિદ્યાનગર રિસચ બુલેટિન), ઈસ્યુ ૨, પૃ. ૪ ૧૮. મજુમદાર, એ. કે., ઉપર્યુક્ત, પૃ. ૪૩ ૧૯. દેવવ્રત ભાંડારકરે (સિડિંગ રિપોર્ટ ઑફ આર્કિયોલોજિકલ સર્વે, વેસ્ટ સર્કલ, ૧૯૪૪, પૃ. ૪૮ માં) આ અભિલેખ પ્રત્યે ધ્યાન દોર્યું હતું. એમણે કેઈ બીજે સિંહ હેવાનું પણ સૂચન કર્યું હતું, પરંતુ પછીને રાજા ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જ્યસિંહ કરતાં પહેલે ન હોઈ શકે. આ કારણે તથા લિપિવિદ્યાની દૃષ્ટિએ પણ આ લેખને ૧૨ મી સદી પહેલાં મૂકી શકાય એમ નથી. ૨૦. “ગુ. ઐ. લે.” નં. ૨૧૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ ૨૪૩ ૨૧. ભાંડારકર, ડી. આર., ઉપર્યુક્ત, ૧૯૭૫-૭૬, પૃ. ૫૬, નં. ૨૧૧૧ ૨૨. “એ. ઈ”, વો. ૧૧, પૃ. ૩૪, ૬૯ ૨૩. ઓઝા, ગૌ. હી., “ભારતીય પ્રાચીન લિપિમાલા", પૃ. ૧૮૨ ૨૪-૨૫. ભાંડારકરનું લિસ્ટ નં. ૧૮૨, ૨૮૯ ૨૬. અ. નં. ૧૮૯ ૨૭. અ. નં. ૨૨૬ ૨૮. અ. નં. ૨૬૭ ૨૯. અ. નં. ૨૧૮ ૩૦. અ. નં. ૩૮૪-૮૫ ૩૧. ઓઝા, ગ. હી., ઉપયુક્ત, પૃ. ૧૮૨ ૩૨. ભાંડારકરનું લિસ્ટ, નં. ૧૪૬૨ ૩૩. કિલ્હોન, “એ લિસ્ટ ઑફ ઈસ્ક્રિપ્શન્સ ઓફ ધ સધર્ન ઇન્ડિયા” (“એઈ', વિ. ૫-૬-૭ માં પ્રસિદ્ધ) ૩૪. અ. નં. ૭૩ આ ૩૫. દવે, ક. ભા., “મહાલય અને સિદ્ધપુર', પૃ. ૩૬૫ ૩૬. કિહો, ઉપયુક્ત, ૨૧, પૃ. ૧૦૯; શેલત, ભારતી, ઉપર્યુક્ત, પૃ. ૩૩૭, પાદ. ૩૫ ૩૭. શેલત, ભારતી, ઉપયુક્ત, પૃ. ૩૩૭ ૩૮. લીટ, “કોર્પસ ઈસ્ક્રિપ્શનમ ઇન્ડિકેરમ”, વ. ૭, પૃ. ૮૭ ૩૯. સોમવાર, તા. ૧૫ મી ઓક્ટોબર, ઈ. સ. ૧૧૪૫ ૪૦. રવિવાર, તા. ૨૫ મી મે, ઈ. સ. ૧૨૬૪ ૪૧. ડી. સી. સરકાર, “ઈન્ડિયન એપિગ્રાફી'', પૃ. ૩૦૫ ૪૨. ગેસ્વામી, મોહનપુરી, સિંહ સંવત, “પુરાતન”, પુરાતત્વ સંશાધન મંડળ, પોરબંદર, પૃ. ૧૦૮ (૧૯૭૪). ૪૩. વોરા, મણિભાઈ ‘ધૂમલીના જેઠવા”, “ઊર્મિ નવરચના', ૧૯૭૬, પૃ. ૭૨૩ ૪૪. ટૌડ, જેમ્સ, “ટ્રાવેલ ઇન વેસ્ટ ઇન્ડિયા”, પૃ. ૫૦૬ ૪૫. “બોમ્બે ગેઝેટિયર”, વ. ૮, પૃ. ૫૪૩ - ૪૬. એજન, વૈ. ૧, પૃ. ૧૭૬ ૪૭. ઓઝા, વજેશંકર, “ભાવનગર પ્રાચીન શેધસંગ્રહ), ભા. ૧, પૃ. ૪-૫ ૪૮. ઓઝા, ગૌ. હી., ઉપર્યુક્ત, પૃ. ૧૮૨ ૪૯. પરીખ, આર. સી., “કાવ્યાનુશાસન'ની પ્રસ્તાવના, પૃ. ૧૫૧ ૫૦. શાસ્ત્રી, હ.ગં, “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ”(પ્રથમ આવૃત્તિ), પૃ. ૧૯૩ ૫૧. સરકાર, ડી. સી., ઉપયુક્ત, પૃ. ૩૦૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલુકચકાલીન અભિલેખા : એક અધ્યયન પર-૫૩. ઠાકર, ભારતી, “ધી ક્રોનોલોજિકલ સિસ્ટમ્સ ઑફ ગુજરાત” (મૂળ મહાનિબધ) પૃ. ૧૫-૬ ૦૨ २४४ ૫૪. શાસ્ત્રી, હ. ગં., ‘સિંહ સંવત’, “સ્વાધ્યાય, પૃ. ૮, પૃ. ૪૬૪ અને પછીનાં પૃષ્ઠ ૫૫. ગુ. રા. સાં. ઇ”, શ્ર. ૧, ૪૯૦ ૫૬. શાસ્ત્રી, હ. ગં., ગુજરાતમાં વપરાયેલા સવતા’, “કુમાર”, અ. ૬૦૦, (ડિસેમ્બર, ૧૯૭૩), પૃ. ૪૮૭ પ૭. પલાણુ, નરાત્તમ, “કુમાર”, અં. ૬૦૪ (એપ્રિલ ૧૯૭૪), પૃ.. ૧૧૨ ૫૮. ગોસ્વામી, મોહનપુરી, “કુમાર”, એજન પૃ. ૧૧૨ પ૯. છાયા, કચનપ્રસાદ, “કુમાર”, અંક ૬૦૮ (ગસ્ટ, ૧૯૭૪), પૃ. ૨૪૦ ૬૦. શાસ્ત્રી, હ. ગં. “કુમાર” એજન, પૃ. ૨૪૦ ૬૧. ઢાંક. મધુસૂદન, “કુમાર”, એક ૬૧૧ (નવેમ્બર, ૧૯૭૪), પૃ. ૩૮૪ ૬૨. ગાસ્વામી, માહનપુરી, “કુમાર”, અંક ૬૧૭ (મે ૧૯૭૫), પૃ. ૧૬૩ ૬૩. રાયજાદા, રાજેન્દ્રસિંહ, “કુમાર” એજન, પૃ. ૧૬૩ ૬૪. વોરા, મણિભાઈ, “કુમાર”, એજન, પૃ. ૧૬૩ ૬૫. છાયા, કચનપ્રસાદ, “કુમાર”, એક ૬૨૦ (ઑગસ્ટ, ૧૯૭૫), પૃ. ૨૯૩ ૬૬. પલાણુ નરાત્તમ, “કુમાર”, એજન, પૃ. ૨૯૩ ૬૭. શાસ્ત્રી, કે. કા., “કુમાર”, એજન, પૃ. ૨૯૩ આ પછી શ્રી કે. કા. શાસ્ત્રીએ જે સ્પષ્ટતા કરી છે તે પથિક’માંના લેખ શ્રી કે. કા. શાસ્ત્રી—અમૃત મહોત્સવ–અભિનંદન ગ્રંથ–ર જા (૧૯૮૩)માં પૃ.૧૯૮–૧૯૯ પર પુનઃમુ`દિત થયેલા છે. સીહ' વિશે જુએ ‘ધૂમલી’ : રાજકીય અને સાંસ્કૃતિક’ (૧૯૮૨)માં શ્રી શાસ્ત્રીને ‘રાજકીય વિભાગ’ ૪૨-૪૩ [૧૫૫. વિસિંહ–સીહ (બીજો) (સં. ૧૨૬૧–૧૩૦૫)]. પરીખ પ્ર. ચિ., “કુમાર”, એજન, પૃ. ૨૯૩ ૬૯. વાજા, દેવજીભાઈ, “કુમાર”, એન્જન, પૃ. ૨૯૪ ૭૦. ગાસ્વામી, મોહનપુરી, “કુમાર”, અંક ૬૧૭, (મે, ૧૯૭૫), પૃ. ૧૬૩ ૭૧. ઢાંકી, મધુસૂદન, ઉપ`ક્ત. ૭ર. ગાસ્વામી, મોહનપુરી, શ્રી સિંહ સંવત, “પુરાતન”, પૃ. ૧૦૮ થી ૧૧૮ ૭૩. પલાણુ, નરાત્તમ, ‘સિંહ સંવત’, “ફ્રા. ગુ. સ. શૈ', પુ. ૪૦, અંક ૨ (એપ્રિલ-જૂન, ૧૯૭૫) Page #262 -------------------------------------------------------------------------- ________________ કાલગણના અને સમયનિર્દેશ ૭૪. કલેકશન ઑફ પ્રાકૃત ઍન્ડ સ`સ્કૃત ઈન્ક્રિપ્શન્સ' (ભાવનગર સ્ટેટ), પૃ. ૧પ૯ માં “ચૌલુકય સૈન્યના સેનાપતિ’-અથ આપ્યો છે. શ્રી શંભુપ્રસાદ દેશાઈ પણ સહજિંગ ચૌલુકય સૈન્યના સેનાપતિ હતા એમ અર્થ ધરાવે છે. “સૌરાષ્ટ્રના ઇતિહાસ”, પૃ. ૨૬૧, ૨૯૩ ૨૪૫ ૭૫. એજન, પૃ. ૨૪૮-૯૭ ૬૬. શાસ્ત્રી, હ. ગ., ‘સિંહ સંવતની સમસ્યા’, “ફ્રા. ગુ. સ. થૈ.” પુ. ૪૦, જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૭૫, પૃ. ૧૦૮. 99. મુનિ, પુણ્યવિજયજી, ‘સિદ્ધ—હેમ—કુમાર-સવ’, “જૈન સત્યપ્રકાશ', વ ૮, અ, ૯, પૃ. ૨૫૯ ૭૮. પ્ર. લે. ન. ૧૮૩. ૭૯. મુનિ, પુણ્યવિજયજી, ઉપર્યુક્ત, પૃ. ૨૫ ૮૦. શેલત, ભારતી, ઉપયુક્ત, પૃ. ૩૪૩ ૮૧. “અભિધાનચિંતામણિ”, ૬–૧૭૧ ૮૨. શેલત, ભારતી, પૃ. ૩૨૩ ૮૩. એજન, પૃ. ૩૪૫ ૮૪. જિનમંડન, કુમારપાલપ્રબંધ, પૃ. ૬૭ ૮૫. શેલત, ભારતી, ઉપયુ॰ક્ત, પૃ. ૩૪૧ ૮૬. ડો. ભારતીબહેન શેલતે એમના (ઉપયુક્ત) પુસ્તકના પૃ. ૩૯૧ માં જુદા જુદા સ'વતાની સ્થાપનાને લગતા આલેખ આપ્યા છે તેમાં સિદ્ધ હેમકુમાર— સરતચૂક લાગે છે, વસ્તુતઃ સંવત ઈ. ૧૨૦૪ માં સ્થપાયાનું દર્શાવ્યું છે એ ત્યાં ઈ. સ. ૧૧૬૦ જોઈ એ. Page #263 -------------------------------------------------------------------------- ________________ કલા સ્થાપત્ય આ સમય દરમ્યાન બંધાયેલાં દેવાલય, જળાશ, દુર્ગો વગેરેના ઉલ્લેખે તત્કાલીન ઉપલબ્ધ લેખ, અભિલેખે અને સાહિત્યમાંથી મળી આવે છે. એમાંના કેટલાંક પુરાવશેષીય સ્મારક પણ હાલ મોજુદ છે, જો કે અભિલેખોમાં ઉલ્લેખિત. અનેક સ્થાપત્ય પૈકીનાં ઘણું શેડાં જ સ્થાપત્યો હાલ મોજુદ રહ્યાં છે. અભિલેખેમાં ઉલ્લેખિત નાગરિક સ્થાપત્ય નાગરિક સ્થાપત્યમાં ગ્રામ, નગર, પ્રાસાદ, કિલ્લાઓ, જળાશય વગેરે વિશિષ્ટ બાંધકામને સમાવેશ કરવામાં આવે છે. અભિલેખોને આધારે આ નાગરિક સ્થાપત્ય વિશેની માહિતી ઠીકઠીક પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. (૧) કિલાઓ - ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાં ઘણું કિલ્લાઓનું બાંધકામ થયું હતું .. આ કાલમાં બંધાયેલ કિલ્લાઓના અવશેષો જળવાઈ રહ્યા છે પરંતુ તેમના અભિલેખિક ઉલ્લેખ બહુ જૂજ મળે છે. આ કાલના કિલ્લાઓમાં કંથકેટ, અણહિલપાટણ, પાવાગઢ, ઝીંઝુવાડા, ડભોઈ ધૂમલી, ઉપરકેટ, વડનગર અને પ્રભાસપાટણ વગેરે સ્થળના કિલ્લાઓ જાણીતા છે. વિ. સં. ૧૨૦૪ (ઈ. સ. ૧૧૫૨)ના કુમારપાલના લેખમાં કુમારપાલે વડનગરમાં વડનગરને કેટ બંધાવ્યાના આભિલેખિક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.' આ કેટ પૂર્વવિહિત લેજના પ્રમાણે બંધાયેલ નથી. આ કટને છ દરવાજાઓ છે. જેમાંના ચાર દરવાજાઓ મુખ્ય દિશાઓએ આવેલા છે. પૂર્વમાં અમરપળ, પશ્ચિમનાં રામપળ કે ગાડી, ઉત્તરમાં અજુનબારી અને દક્ષિણમાં ગાંસકુળ દરવાજો આવે છે. બાકીના બે દરવાજાઓ ખૂણુ તરફ આવેલા છે. જેમકે અગ્નિખૂણે પિઠોરી અને વાયવ્યકોણે નદીપળ દરવાજે આવેલું છે. દરવાજાઓની બહાર નગરરક્ષક દેવનાં શિલ્પ છે. આ કિલ્લે ગિરિસમાન દુર્ગ હતા. કેટના બાંધકામમાં ઈટે વાપરવામાં આવી હતી. કાંગરા પથ્થરના બનેલા હતા અને તેની પર ચૂનાને લેપ કરેલ હતો. Page #264 -------------------------------------------------------------------------- ________________ કલા' ૨૪૭ વિ. સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૯)ના પ્રભાસપાટણના ભદ્રકાલીના શિલાલેખમાં “દુર્ગ બાંધ્યો” એવા ઉલ્લેખ છે. આ કિલ્લે કુમારપાલના સમયને છે. અલ્લાઉદ્દીન ખિલજીના આક્રમણ વખતે આ કિલ્લે હતું એમ ઈતિહાસકારો માને છે, એટલે અનુમાન કરી શકાય કે પ્રભાસનો દુર્ગ ૧૨ મી સદીમાં બંધાયો હશે. આ પછી ઈ. સ. ૧૩૮૬ અને ઈ. સ. ૧૭૪૭માં આ દુર્ગને જીર્ણોદ્ધાર થયે હતો તેથી એનું મૂળ સ્વરૂપ જાણી શકાતું નથી." આ કિલ્લાનું ક્ષેત્રફળ ૧૦૦ એકર છે અને એને આકાર ખંડિત ગળ છે. પૂર્વ અને ઉત્તરની દીવાલો ઊભી છે. એની પરના કાંગરાની ઊંચાઈ ૫ ફૂટ છે. દીવાલની ઊંચાઈ ૩૭ કુટ છે. દીવાલ ભૂખરા રેતિયા) પથ્થરની બનેલી છે. ચણતરમાં ચૂને વપરાયું છે. કિલ્લાને ફરતી પરિખાં પણ છે. આ સિવાય અન્ય કિલ્લાઓમાં કંથકોટ, અણહિલપાટણ, પાવાગઢ, ઝીંઝુવાડા, ડભોઈ, ઘૂમલી અને જૂનાગઢ ઉપરકેટના પણ કિલ્લા હતા. કથકેટને કિલ્લે કચ્છમાં આવેલું છે. આ કિલ્લા માટેના આભિલેખિક પુરાવા પ્રાપ્ત થતા નથી, પરંતુ એના પુરાવશેષીય અવશેષોને આધારે આ કિલ્લે ચૌલુકાલને જણાય છે. લાટના બારપે અને શાકંભરી(સાંભર)ના રાજવીએ મૂલરાજ ૧ લા પર ચડાઈ કરી ત્યારે મૂલરાજ કંથકોટના કિલ્લામાં સંતાયે હતું. મહમૂદ ગઝનવીના આક્રમણ સમયે ભીમદેવ ૧ લાએ પણ આ કિલ્લામાં આશ્રય લીધો હતો. આને અર્થ એ થયે કે ચૌલુક્યકાળ દરમ્યાન આ કિલ્લે અસ્તિત્વ ધરાવતે હશે. ઝીઝવાડા : આ કિલ્લે ચૌલકર્થકાલીન છે. “ભારતીય દર્ગવિધાન”માં મધુસૂદન ઢાંકી અને પ્રભાશંકર સોમપુરાએ આ કિલ્લાને મારુગુર્જર શૈલીને કહ્યો છે. કિલ્લાની દીવાલમાં ઘણી જગ્યાએ “મટું શ્રી ૩. એવું લખાણ કોતરેલું છે, આથી કિલ્લેક ફોર્બ્સ માને છે કે આ કિલ્લાનું બાંધકામ ઉદયન મંત્રીની દેખરેખ હેઠળ થયું હશે, પરંતુ જેમ્સ બજેસ આ વાત સ્વીકારતા નથી.૧૦ આ કિલ્લાની રચના સમરસ છે, નૈઋત્ય કોણના પ્રાકારને કેટલેક ભાગ અવશેષરૂપે ઊભે છે, જ્યારે કિલ્લાને બાકીને ભાગ લગભગ નાશ પામે છે. વિ. સં ૧૨૧૮ (ઈ. સ. ૧૧૬૨)ના કુમારપાલના કિરાડુ લેખમાં તાયુકેટને કિલ્લે તેમજ નવસર કિલ્લાના ઉલ્લેખ થયેલા છે. આ કિલ્લાઓની અન્ય કે માહિતી પ્રાપ્ય થતી નથી. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન (૨) જળાશ : . વાસ્તુગ્રંથોમાં પુર કે નગરની રચનાની સાથે જળાશયોની વ્યવસ્થાના પણ ઉલ્લેખ થયેલા નજરે પડે છે. આ ઉપરાંત જળાશયના અનન્ય સ્થાન, પ્રકાર તથા વિવિધ ઘાટે વિશેનું નિરૂપણ પણ જોવામાં આવે છે. ચારે બાજુએ બાંધેલા સવરને મુખ્યત્વે જળાશય કહેવામાં આવે છે. આ સાથે ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથિયાંની રચનાવાળા કુંડ અને વિશિષ્ટ પ્રકારની રચનાવાળી વાવે અગત્યનું સ્થાન ધરાવે છે. આ કાલ દરમ્યાન ગુજરાતમાં કેટલાંક ગણનાપાત્ર ઐતિહાસિક જળાશયેની વિગતે મળી આવે છે. ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કંઈક અંશે ખેંચવાળું છે અને તેથી અહીં વિપુલ પ્રમાણમાં જળાશય બધાયાં હેવાના ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. ૧૧ (ક) સરેવર : સિદ્ધરાજ જ્યસિંહના વિ. સં. ૧૧૫ (ઈ.સ. ૧૧૩૯)ના અરસા શિલાલેખમાં એ રાજાએ સરેવર કરાવ્યાને ઉલ્લેખ થયેલું છે. મુનિ જિનવિજ્યજી અને રામલાલ મોદી આ બન્ને વિદ્વાનોએ આ સરોવરને સિદ્ધરાજનું સહસ્ત્રલિંગ સરેવર હોવાનું જણાવ્યું છે. (ખ) વાવ : નાગરિક સ્થાપત્યમાં વાવનું સ્થાન સવિશેષ છે. ચૌલુક્યકાલ દરમ્યાન જાહેર વેપારમાર્ગો ઉપર મુસાફરોની સગવડ ખાતર છેક નીચે પાણી સુધી જઈને હાથપગ ધોવા, નાહવા તેમજ જરૂરી પાણી લેવા માટે વાવ બંધાવવામાં આવતી હતી. વાવની રચના લંબચોરસ હોય છે અને એક છેડે ક હોય છે. આ કૂવાની સામેના છેડેથી પાણીની સપાટી તરફ નીચે ઊતરવાનાં પગથિયાં હોય છે. આમ વાવ એટલે પગથિયાંવાળે કુવો (સીIિ). આ વાવ પથ્થરથી બનાવવામાં આવતી. કેટલીક વાવ સાદી હોય છે, જ્યારે કેટલીક વા અલંકૃત કરેલી હોય છે. કૂવાના પાણીની સપાટીએ પહોંચવા માટે વાવમાં ત્રણ, પાંચ કે સાત મજલાઓની યેજના પણ કરવામાં આવેલી હોય છે. આ કાલ દરમ્યાન અસંખ્ય વાવનું નિર્માણ થયું હતું, પરંતુ એના આમિલેખિક પુરાવા બહુ જૂજ મળે છે. આ સમયની ગુજરાતમાં જે સુંદર અને અલંકૃત વા જળવાઈ રહી છે તેમાં પાટણની રાણકી વાવ સમગ્ર ગુજરાતના જ નહિ, પણ સમગ્ર ભારતમાંના આ પ્રકારના સ્થાપત્યમાં સર્વોત્તમ જણાય છે. આ વાવ ભીમદેવ ૧ લાની રાણી ઉદયમતિએ બંધાવી હતી. આ વાવની તાજેતરની Page #266 -------------------------------------------------------------------------- ________________ કલા २४८ સાફસૂફી દરમ્યાન ઉદયમતિની મૂતિ મળી આવી છે, જેના પર રાણીનું નામ અંકિત છે. (જુઓ આકૃતિ ૮). વિ. સં. ૧૧૪૮ (ઈ. સ. ૧૦૯૨)ના કર્ણદેવ ૧ લાના સૂણુકના તામ્રપત્રમાં સૂણકના ઠફકુર મહાદેવે વાવ બંધાવ્યાનો ઉલ્લેખ થયેલ છે. આ વાવની અન્ય કઈ માહિતી પ્રાપ્ત થતી નથી. કુમારપાલના વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ના માંગરોળના સેઢળી વાવમાં પાછળથી ચેડાયેલા શિલાલેખમાં એક વાવ (દેગુઆવાવ)ને નિર્દેશ થયેલ છે. ચોરવાડના મહાજને પણ દેગુઆ ગામની વાવ મંદિરના ઉપયોગ માટે અર્પણ ક્યના ઉલ્લેખે આ લેખમાં થયેલા છે. આ વાવ ચોરવાડથી વિસલિ (જિ. જૂનાગઢ, તા. માળિયા) ગામ જતાં રસ્તા પર આવેલી છે. વિ. સં. ૧૨ (ઈ.સ. ૧૧૬૮-૬૯)ના કુમારપાલના વેરાવળના શિલાલેખમાં બે વાવ બેદાવ્યાને નિર્દેશ થયેલ છે. આ વાવ (તા. પાટણ, જિ. જૂનાગઢ) વેરાવળ સોમનાથના માર્ગ પર આવેલી હતી. આ વાવ વિસ્તારમાં ભવ્ય હતી. ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)ના લેખમાં વાવને ઉલ્લેખ થયેલ છે. આ વાવ ઘટેલાણ (જિ. જૂનાગઢ, તા. વંથળી) ગામના દક્ષિણ ભાગમાં આવેલી હતી. ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૭૫ (ઈ. સ. ૧૨૧૯)ના ભરાણું(જિ. જામનગર, તા. ખંભાળિયા)ના શિલાલેખમાં પણ વાવ કરાવ્યાને નિર્દેશ થયેલે છે. (ગ) ફવા : ચાલુક્યકાલીન અભિલેબેમાંથી કૂવા વિશેની માહિતી પણ પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે ૪ હાથથી માંડીને ૧૩ હાથ સુધીના પહોળા કૂવા કરવાનું “રાજવલ્લભ”માં જણાવ્યું છે.૧૩ કૂવાને ગેળ ફરતી પથ્થરની દીવાલ કરવામાં આવતી હોય છે. આ કૂવા જમીનમાં છેક ઊંડે સુધી ખેલા હોય છે. વિ. સં. ૧૦૫૩ (ઈ. સ. ૯૯૭)ના હસ્તિકુંઠિના ધવલના બીજાપુરના લેખમાં પિપલ નામના કૂવાનું દાન કર્યાને નિર્દેશ થયેલ છે. સિદ્ધરાજ જ્યસિંહના વર્ષ વગરના એક શિલાલેખમાં૧૪ એણે સાંભરમાં (રાજસ્થાન)માં કૂ દાવ્યાની માહિતી પ્રાપ્ત થાય છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૫૦ - ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)ના શિલાલેખમાં૧૫ ભીમદેવે ઘેલાણા (જિ. જામનગર-સૌરાષ્ટ્ર) ગામમાં કૂવો ખોદાવ્યો હતો તેવો નિર્દેશ થયેલ છે. (૩) કાતિસ્તંભ : * ચૌલુક્યકાલીન નાગરિક સ્થાપત્યમાં કીર્તિસ્તંભ, અને તોરણોને પણ સમાવેશ કરવામાં આવેલ છે. આમ જોવા જઈએ તે વાસ્તુકલામાં કેટલાયે તેરણાનાં અભિનવ સ્વરૂપો દેશ અને કાળ અનુસાર વિકાસ પામેલાં છે. આ કાળ દરમ્યાન દેવાલયેની સાથે સાથે તેરણો તેમજ કીર્તિસ્તંભનું પણ નિર્માણ કરવામાં આવતું હતું. તેરણોને દેવાલયનું વિશિષ્ટ અંગ માનવામાં આવતું હતું. ચાલુક્યકાળ દરમ્યાન ઘણી સંખ્યામાં આવા કીર્તિસ્તો અને તેણે નિર્માણ પામ્યાં હતાં, જેમાં પાટણ, મોઢેરા, સિદ્ધપુર, શામળાજી, વડનગર વગેરે સ્થળોનાં તારણોને સમાવેશ થાય છે. સિદ્ધપુરના એક કીતિ સ્તંભ પરથી સિદ્ધરાજ સિંહના સમયને એક શિલાલેખ પ્રાપ્ત થયો છે.૧૬ (જુઓ આકૃતિ ૫). જોકે આ લેખમાંથી એનું વષે જાણવા મળતું નથી તેમજ લેખના આધારે આ કીર્તિસ્તંભના સ્થાપત્ય વિશે કઈ વિશેષ માહિતી પણ પ્રાપ્ત થતી નથી. (૪) અન્ય સ્થાપત્ય : અભિલેખ દ્વારા ચાલુક્યકાલીન કિલ્લાઓ અને જળાશયો ઉપરાંત અન્ય પ્રકારનાં સ્થાપત્ય વિશે પણ જાણવા મળે છે, જેમાં સત્રાગાર એટલે કે ભોજનાલય. ઉપરાંત પાઠશાળા, પગથિયાં, હીંચકે વગેરેની માહિતી ઉપલબ્ધ થાય છે. આ સમયના લેખોમાં સત્રાગારને નિર્દેશ થયેલ છે. સત્રાગારનું બાંધકામ ઘણું સાદુ હશે. વચ્ચે ખુલ્લે ચેક અને ફરતે રવેશ હોય એવી આમાં રચના હોવાનું અનુમાની શકાય છે. વિ. સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૪)ના વૈજલદેવના લેખમાં બ્રાહ્મણને ભજન અર્થે એક સત્રાગારને ગામ દાનમાં આપ્યાને નિર્દેશ થયેલ છે. ભીમદેવ જાના વિ. સં. ૧૨૬૩ (ઈ. સ. ૧૨૦૭)ના કડીના તામ્રપત્રમાંના ઉલિખિત નિર્દેશ પ્રમાણે સત્રાગારના નિભાવ અથે ઇદિલા ગામ દાનમાં અપાયું હતું. વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૩ર)ના કડીના તામ્રપત્રમાં પણ સત્રાગારને ઉલ્લેખ થયેલે Page #268 -------------------------------------------------------------------------- ________________ કલા ૨૫૧ ત્રિભુવનપાલના વિ. સં. ૧૨૯૦ (ઈ. સ. ૧૨૪૩)ના લેખમાં સત્રાગારમાં કાપરિકેના ભેજન માટે ભાંખહર ગામ અને રાજપુરી ગામ દાનમાં આપ્યાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અભિલેખોમાં પાઠશાળાને પણ નિર્દેશ થયેલે છે; જેમકે વિ. સં ૧૧૩૪ના (ઈ. સ. ૧૦૭૭) ત્રિવિક્રમપાલના લેખમાં જણાવ્યા પ્રમાણે શુકલતીર્થમાં ૫૦૦ વિદ્યાથીઓની શાળાના નિભાવ માટે દાન આપ્યાને નિર્દેશ થયેલ છે એ પરથી પ૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવું વિશાળ વિદ્યાસંકુલ ત્યાં હોવું જોઈએ. અલબત્ત, એના સ્થાપત્યકીય સ્વરૂપ વિશે કંઈ જાણું શકાતું નથી. કેટલાક લેખમાં પગથિયાં કરાવ્યાના ઉલ્લેખો મળે છે. વિ. સં. ૧૨૨૨ અને ૧રર૩ (ઈ. સ. ૧૨૬૬-૬૭)ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે રાણિકના પુત્ર આંબા, ગિરનારમાં પગથિયાં કરાવ્યાં હતાં. કુમારપાલના પ્રાચી(ગીર)ના વર્ષ વગરના શિલાલેખમાં ૮ હીંચકો કરાવ્યાને ઉલ્લેખ છે. અલબત્ત, એ વિશિષ્ટ પ્રકારનો હેવો જોઈએ તે જ એને અભિલેખમાં નિર્દેશ કરેલ હોય. અભિલેખેમાં ઉહિલખિત ધાર્મિક સ્થાપત્ય આ કાલના મોટા ભાગના અભિલેખે દેવાલયના નિર્માણ અથવા જીર્ણોદ્ધારને લગતા છે. દેવને આપવાનાં ધર્મદે મુખ્યત્વે દેવાલને અર્પણ કરવામાં આવતાં. એવી જ રીતે ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાં દેવાલય બંધાવવા કે બાંધવા માટે દાન આપવામાં આવતાં હતાં, એટલું જ નહિ, પરંતુ જીર્ણમંદિરને જીર્ણોદ્ધાર કરવા માટે પણ વન આપવામાં આવતાં હતાં. આવાં મંદિરમાં શિવમંદિરના ઉલ્લેખે વધુ થયેલા જણાય છે. જોકે સૂર્યમંદિર, વિષ્ણુમંદિર અને કેઈક કઈક શક્તિપૂજાનાં મંદિરના પણ ઉલ્લેખ થયેલા નજરે પડે છે. તદુપરાંત પાશ્વનાથ, શાંતિનાથ, આદિનાથ, મહાવીર અને અન્ય તીર્થકરોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખે વિશેની માહિતી પણ પ્રાપ્ત થાય છે. અભિલેખમાં કવચિત મંદિરનાં અંગઉપાંગેના નિર્દેશ અપાયેલા મળે છે. (ક) હિન્દુ ધર્મમાં દેવાલ : " પરમાર સીયક ર જાના હરસોલના વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)ના તામ્રપત્રમાં સરનામાં શિવમંદિરને નિર્દેશ થયેલ છે. આ મંદિર ગળતેશ્વરના નામથી ઓળખાય છે. આ મંદિર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨પર ગુજરાતના ચાલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન મંદિરની રચનાશૈલીની દષ્ટિએ આ મંદિર ગુજરાતનાં અન્ય મંદિરે કરતાં જુદું પડે છે.૧૯ આ મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરના ગર્ભગૃહનું તલમાન અંદરની બાજુએ (૧૧૪ ૧૧) સમરસ છે. દરેક દિશામાં ભદ્રનિગમોને કારણે સમરસ મડ૫નું તલમાન કેસ કે સ્વસ્તિક આકારનું બન્યું છે. મંડપના મધ્યભાગમાં આઠ સ્તંભ કરેલા છે. આ સ્તંભ ભદ્રકઘાટના બનેલા છે. મંડપની વેદિકા પર વામન કદના યુમ્મસ્તની રચના કરેલી છે. મં૫ની આગળની પ્રવેશએકી સંપૂર્ણપણે નાશ પામી છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત લિંગ અને જલાધારીને પહોંચવા માટે સોપાનશ્રેણીની રચના કરેલી છે. એની આ પ્રકારની રચનાને લઈને ડે. સાંકળિયા આ મંદિરને ચીલુથીલીનું ગણાવે છે.૨૦ શ્રી ઢાંકી આ મંદિરને “અપરાજિતપૃચ્છા” વગેરે ગ્રંથોના આધારે “ભૂમિજ” પ્રકારનું જણાવે છે. આ ઉપરાંત મંદિરનાં તલમાન અને સુશોભનથી દષ્ટિએ કુમારપાલના સમયના સેમનાથના મંલિ સાથે સામ્ય ધરાવતાં હોવાથી તેઓ આ મંદિરને ૧રમી સદીનું માને છે.૨૧ વિ. સં. ૧૦૪૩ (ઈ. સ. ૯૮૭ોના મૂલસજ ૧ લાના કડીના તામ્રપત્રમાં મૂલેશ્વર મંદિરને ઉલ્લેખ થયેલું છે. આ મંદિર હાલ અસ્તિત્વ ધરાવતું નથી. આ મંદિરના સ્થળ માટે જુદા જુદા મત પ્રવર્તે છે. શ્રી સોમપુરાએ આ મંદિરનું સ્થળ વદ્ધિ વિષયમાં દર્શાવ્યું છે.૨૨ વદ્ધિવિષયમાં ચાણસ્મા અને હારીજ તાલુકાના કેટલાક ભાગ સાથેના વીરમગામ તાલુકા સાથેના પ્રદેશને સમાવેશ થતો હિતે. લેખ પ્રમાણે આ મંદિરને વિ. સં. ૧૦૪૩ માં મોઢેરા વિભાગનું એક ગામ દાનમાં આપ્યું હતું. આ દાન રાજા કણે શ્રીસ્થલ(સિદ્ધપુર)ના રુદ્રમહાલયના દેવને પૂજીને આપ્યું હોવાના ઉલ્લેખ મળે છે એ પરથી આ મંદિર એ સમયથી બધાવાનું શરૂ થયું હોવાનું કહી શકાય. ગુજરાતનું હાલનું સુવિખ્યાત સૂર્યમંદિર મોઢેરામાં આવેલું છે. આ મંદિરના બાંધકામ અંગે કોઈ સ્પષ્ટ અને વિગતપૂર્ણ આભિલેખિક પુરાવા પ્રાપ્ય નથી. અલબત્ત, મંદિરની પાછલી દીવાલના એક ભાગમાં “વિક્રમ સંવત ૨૦૮” (ઈ. સ. ૧૦૨૭) એમ લખેલું વંચાય છે.૨૩ આ પરથી સંભવતઃ આ મંદિર એ સમયે બંધાયું હોવાનું જણાય છે. વિ. સં. ૧૧૪૮ (ઈ. સ. ૧૧૨૮)ના સિદ્ધરાજ જ્યસિંહના સુણસરના તામ્રપત્રમાં નીલકંઠ મહાદેવના મંદિરનું નિર્દેશ થયેલ છે. આ પહેલાં આ મંદિર Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૩. કલા વિ. સં. ૧૧૪૮માં કર્ણદેવ ૧ લાએ બંધાવ્યું હોવાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જેકે તામ્રપત્રમાં આ મંદિરને નિર્દેશ થયેલ નથી, પરંતુ લેખમાં “ફર” મહાદેવનો ઉલ્લેખ થયેલો છે, જેનાં વિવિધ અર્થધટન કરવાનો પ્રયાસ થયેલ છે. આ લેખના સંપાદક ઈ. હુડ્ઝ લેખમાં ઉલ્લિખિત વાવ ઠફકુર મહાદેવે બંધાયાનું કહ્યું છે.૨૪ અર્થાત હુઝ ઠફકુર મહાદેવને વ્યક્તિ તરીકે ઓળખાવે છે. જ્યારે ડો. સાંકળિયા એવું અર્થઘટન કરે છે કે “આ વાવ ઠફકુર મહાદેવ માટે બાંધવામાં આવી હતી. સામાન્ય રીતે દેવને “ઠાકુર” કહેવાનો રિવાજ છે એટલે આને, અર્થ એ થયો કે વાવ “ઠાકુર મહાદેવ” નામના મંદિર માટે બાંધવામાં આવી હોય.૨૫ આ મંદિર હાલ મહેસાણું જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલું છે. મંદિર પૂર્વાભિમુખ છે. એ ગર્ભગૃહ, રંગમંડપ અને શૃંગારકીનું બનેલું છે. . સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૭)ના ગાળાના શિલાલેખમાં ગણેશ અને ભટ્ટારિકાદેવીના મંદિરનું નિર્દેશ થયેલ છે. આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના ગાળા ગામ પાસે આવેલ છે. હાલ આ મંદિર ત્યાં અસ્તિત્વ ધરાવે છે. વિ. સં. ૧૧લ્પના (ઈ. સ. ૧૧૩૮) સિદ્ધરાજ સિંહનાં કચ્છ-ભદ્રેશ્વરના શિલાલેખમાં ચોખંડા મહાદેવને ઉલ્લેખ થયેલો છે. આ મંદિર (તા. ભૂજ જિ. કચ્છ)માં આવેલું છે. આ મંદિર પૂર્વાભિમુખ છે. મંદિર ગર્ભગૃહ, મંડપ, પ્રવેશચોકી વગેરે અંગોનું બનેલું છે. વિ. સં. ૧૧૯૬ (ઈ. સ. ૧૧૪૦)માં સિદ્ધરાજ જ્યસિંહના દાહોદના શિલાલેખમાં ગેગ્નારાયણના મંદિરને ઉલ્લેખ થયેલ છે. આ મંદિર વિષ્ણુમંદિર નહિ, પરંતુ સુર્યમંદિર હતું. આ મંદિર દાહોદમાં આવેલું હતું. ૨૬ સિદ્ધરાજ જયસિંહના નામ વગરના વિ. સં. ૧૧૯૮ (ઈ. સ. ૧૧૪૧-૪૨)ના શિલાલેખમાં એક મંદિરને ઉલ્લેખ થયેલે છે, ૭ પણ એમાં મંદિર વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. . . વિ. સં. ૧૨૧ (ઈ. સ. ૧૧૪૪–૪૫)ના કુમારપાલના ગાળાના શિલાલેખમાં ઉપર્યુક્ત ભટ્ટારિકાદેવીના મંદિરનો ઉલ્લેખ થયેલ છે. . વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪)ના શિખાલેખમાં સહચિંગેશ્વર મંદિરને ઉલેખ થયેલ છે. આ મંદિર સહજિંગના નાના પુત્ર સોમરાજે બંધાવ્યું હતું. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન આ મંદિર ચોરવાડ (જિ. જૂનાગઢ)માં આવેલું કહેવાય છે. આ મંદિરને શ્રી કાંતિલાલ સોમપુરાએ જાગેશ્વર મહાદેવ તરીકે ઓળખાવ્યું છે, પરંતુ કે. કા. શાસ્ત્રીનું છેલ્લું મંતવ્ય એવું છે કે માંગરોળના બાગરકેટના જેલ દરવાજાથી કામનાથ મહાદેવના રસ્તે નજીકમાં આવેલા તળાવના દક્ષિણ કાંઠે હોવાની ઘણી શક્યતા છે. ૨૮ વિ. સં. ૧૨૦૭ (ઈ. સ. ૧૧૫૦-૫૧)ના કુમારપાલના ચિત્તોડગઢના શિલાલેખમાં સમિદ્ધિકર મંદિરને નિર્દેશ કરે છે. આ મંદિર ચિત્તોડગઢમાં આવેલું છે. - કુમારપાલના વિ. સં. ૧૨૦૩ (ઈ. સ. ૧૧૫–૫૧)ના ખંડોસણના શિલા લેખમાં હિંગળાજ માતાના મંદિરનો ઉલ્લેખ થયેલ છે. આ મંદિર ખંડોસણ(તા. વિસનગર જિ મહેસાણા)માં આવેલું છે. આ મંદિરમાં ગર્ભગૃહ, મંડપ અને પ્રવેશકી છે. પ્રવેશમંડપના સ્તંભ ઘટપલ્લવ ઘાટના છે અને એના ઉપરની સંવરણે નાશ પામી છે. મંડોવરના ત્રણ બાજુના ગવાક્ષોમાં દેવીઓની મૂતિઓ કરેલી છે. . વિ. સં. ૧૨૦૯ (ઈ. સ. ૧૧૫૩)ના કુમારપાલના પાલીના શિલાલેખમાં સોમનાથ મંદિરનું નિર્દેશ થયેલ છે. આ મંદિર રાજસ્થાનમાં (તા. પાલી, જિ. જોધપુરમાં આવેલું છે. . વિ. સં. ૧૨૧૬ (ઈ. સ. ૧૧૬૦)ના કુમારપાલના બાલી શિલાલેખમાં બહસણદેવી અને અનુપમેશ્વર મંદિરનો નિર્દેશ થયેલ છે. આ મંદિર પણ રાજસ્થાનમાં તા. બાલી (જિ. જોધપુર)માં આવેલું છે. - - વિ. સં. ૧૨૧૮ (ઈ. સ. ૧૧૬૨)ના કુમારપાલના કિરાના શિલાલેખમાં કિરાડ (તા. બાડમેર, જિ. જોધપુર)ના મંદિરનો ઉલ્લેખ થયેલ છે. આ મંદિર હાલ ખંડેર અવસ્થામાં છે. | મારપાલના વિ. સં. ૧૨૨૦ (ઈ. સ. ૧૧૬૪)ના ઉદેપુરના શિલાલેખમાં ઉદલેશ્વર મંદિરને ઉલ્લેખ થયેલ છે. લેખમાં આ મંદિર ઉદેપુરમાં આવ્યું હોવાને નિર્દેશ થયેલ છે અને એ આજે પણ ત્યાં છે. વિ. સં. ૧૨૨૫ના (ઈ. સ. ૧૧૮૮-૬૯)ના કુમારપાલના જૂનાગઢના શિલાલેખમાં આનંદનગર (વડનગર)માં બે શિવાલય બંધાવ્યાને નિર્દેશ થયેલ છે. કુમારપાલના વિ. સં. ૧૦૨૫ના (ઈ. સ. ૧૧૬૯) પ્રભાસપાટણના શિલાલેખમાં તેમનાથના મંદિરનું નિર્દેશ થયેલ છે. આ લેખ ભદ્રકાલીના મંદિરમાં Page #272 -------------------------------------------------------------------------- ________________ કલા ૨૫૫ આવેલ છે. આ મંદિર પાટણ તા. વેરાવળ, (જિ. જૂનાગઢ)ના અત્યારના પ્રસિદ્ધ, સેમિનાથના મંદિરના સ્થાને આવેલું હતું. આ લેખમાં મંદિર માટે “પ્રાસાદ' શબ્દ પ્રોજાયેલ છે, જે “મેરુપ્રાસાદ હતિ. ભીમદેવ ૨ જાની વિ. સં. ૧૨૭૩ (ઈ. સ. ૧૨૧૭)ની સોમનાથ પાટણની શ્રીધરપ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવે સોમનાથના મંદિરની આગળ મેઘધ્વનિ નામને સોમેશ્વર–મંડ૫ કરાવ્યું હતું. અજયપાલન વિ. સં. ૧૨૨૯ (ઈ. સ. ૧૧૭૩)ના ઉદેપુરના શિલાલેખમાં વૈદ્યનાથ મંદિરનો ઉલ્લેખ થયેલ છે. આ મંદિર ઉદેપુરમાં આવેલું છે. વિ સં. ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૮-૭૯)ના ભીમદેવ ૨ જાના કિરાડુના શિલાલેખમાં કિરામાં આવેલ સોમેશ્વર–મંદિરનું નિર્દેશ થયેલ છે. વિ. સં. ૧૨૪૯ (ઈ. સ. ૧૧૯૨–૯૩)ના ભીમદેવ ૨ જાના ગાળાના શિલાલેખ (ગાળા, તા. ધ્રાંગધા)માં આવેલ એક ખંડિત મંદિરને ઉલ્લેખ થયેલ છે. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૯૩ (ઈ. સ. ૧૨૦૭)ના કડીના તામ્રપત્રમાં ભીમેશ્વરના અને લીલેશ્વર મંદિરના ઉલ્લેખ થયેલા છે. આ મંદિરે સમરસિંહ ચાહમાનની પુત્રી રાણી લીલાદેવીએ માલકતરી લીલાપુર ગામમાં બંધાવેલાં હતાં તેમજ બીજી રાણી સુમલાદેવીએ ઘુસડી(તા. વીરમગામ)માં સુમલેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. આ જ સમયના કુંભારિયાના એક શિલાલેખમાં ૨૯ કુંભેશ્વર મહાદેવના એક મંદિરનો ઉલ્લેખ થયેલ છે. આ મંદિર કુંભારિયા (તા. દાંતા, જિ. બનાસકાંઠા)માં જૈનમંદિરના સમૂહની બાજુમાં આવેલું છે. આ મંદિર તદ્દન સાદુ છે. ગર્ભગૃહની સંમુખ ગૂઢ મંડપ આવેલ છે. ગર્ભગૃહ શિખરાન્વિત છે, જ્યારે મંડપ પર ઘૂમટનું છાવણ છે. આ મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ, લક્ષ્મી અને ઉમામહેશ્વરનાં શિલ્પ આવેલાં છે. આ મંદિર આજે પણ અસ્તિત્વ ધરાવે છે. વિ. સં. ૧૨૬૪ (ઈ. સ. ૧૨૦૮)ના ભામદેવ ર જાના સમયના મહેર જગમલ્લના ટિમાણના તામ્રપત્રમાં જગમલ્લ મહેરે તળાજામાં ચઉડેશ્વર અને પૃથિવીદેવીશ્વરનાં મંદિર બંધાવ્યાની નેંધ છે. ભીમદેવ ર જાના વિ.સં. ૧૨૬૫ (ઈ.સ. ૧૨૦૯)ના આબુના શિલાલેખમાં ૩૦ આબુ (જિ. શિહી, રાજસ્થાન)ના કોટેશ્વર મંદિરને ઉલ્લેખ થયેલ છે. લેખમાં જણાવ્યા મુજબ એ મંદિરને એ વખતે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન આ મંદિર હાલ કનખલમાં આવેલું છે. આ મંદિર મોક્ષેશ્વરદેવીએ બંધાવ્યુ હતુ. લેખમાં જણાવ્યા પ્રમાણે આ મંદિરમાં કાળા પથ્થરના સ્ત ંભોની હાર કરાવાઇ હતી. આ પૂર્વે બતાવ્યા મુજબવિ. સ. ૧૨૭૩ (ઈ. સ. ૧૨૧૭)ના ભીમદેવ ૨ જાના સોમનાથ પાટણના શિલાલેખમાં ભીમદેવ ૨ જાએ સોમનાથ પાટણના મદિરમાં મેધધ્વનિ નામવાળા સામેશ્વરમડપ બધાવ્યાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત શ્રીધરે સામનાથ પાટણમાં માતા રાહિણીની યાદમાં છે શિવમ ંદિર કરાવ્યાં હતાં એવા ઉલ્લેખા થયેલા છે. અભિનવ સિદ્ધરાજના વિ. સં. ૧૨૮૦ (ઇ. સ. ૧૨૨૩–૨૪)ના કડીના તામ્રપત્રમાં સણખલપુરમાં આનલેશ્વર અને સલખણેશ્વરનાં મંદિરો બંધાવ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ સલખણુપુર વદ્ઘિ પથકની (એટલે કે હારીજ કે વીરમગામ તાલુકાની) પાસે આવેલાં છે. આ મંદિરે સોલ'કી રાણા લૂપસાકે એની માતા સલખણદેવીના પુણ્યાર્થે કરાવ્યાં હતાં. ભીમદેવ ૨જાના વિ. સ'. મંદિરનો ઊલ્લેખ થયેલા છે. આ ૧૨૮૩ (ઇ. ૧૨૨૬)ના કડી તામ્રપત્રમાં મૂલેશ્વર મંદિર માંડલમાં આવેલુ હતુ . વિ. સં. ૧૨૮૬ (ઈ. સ. ૧૨૩૦)ના ભીમદેવ ૨ જાના સમયના શિલાલેખમાં કામનાથ મ`દિરના નિર્દેશ થયેલા છે. આ મંદિર ઘેલાણા (તા. માંગરાળ, જિ. જૂનાગઢ) ગામની દક્ષિણે થાડા અંતર ઉપર નાળી નદીના પશ્ચિમ કાઠે આવેલુ છે. વિ. સ’. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૭૧)ના ભીમદેવ ૨ જાના કડીના તામ્રપત્રમાં સલખણુપુરમાં બંધાયેલા આનલેશ્વર અને સલખણેશ્વર મદિરાનો નિર્દેશ થયેલો છે. આ પહેલાં વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૩-૨૪)ના ભીમદેવ ૨જાના કડીના તામ્રપત્રમાં પણ આ મંદિરના નિર્દેશ થયેલા હતા. આ પરથી એમ કહી શકાય કે આ મંદિરના નિભાવ અર્થે બે વાર દાન અપાયેલ હતાં. ઉપરાંત વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૭૨)ના તામ્રપત્રમાં ત્રીજી વાર પણ આ જ દિને દાન અપાયાના ઉલ્લેખ મળે છે. વિ. સ. ૧૨૯૦ (ઇ. સ. ૧૨૩૪)ના ભીમદેવ ૨ જાના મિયાણીના શિલાલેખમાં મિયાણી (તા. પાચ્યંદર, જિ. જૂનાગઢ)માં આવેલ નીલક૪ મહાદેવના મંદિરના ઉલ્લેખ થયેલા છે. આ મદિરના મંડોવરની જધાના ગવાક્ષામાં આવેલ કૃતિ શિલ્પેમાં દક્ષિણ બાજુનું લકુલીશનું શિલ્પ ઉલ્લેખનીય છે. મંદિરની દ્વારશાખાના Page #274 -------------------------------------------------------------------------- ________________ કલા ૨૫૭ લલાટબિંબમાં ગણશનું શિલ્પ તથા તરંગમાં નવગ્રહોના પટ્ટ આવેલા છે. ૩૧ મંદિરના શિખરને થોડો ભાગ તૂટી થયેલ છે. મલીના વિ. સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૭૫)ના ભીમદેવ ર જાના શિલાલેખમાં ધૂમલી (તા. ભાણવડ, જિ. જામનગર)માં ગણેશમંદિરને મંડપ કરાવ્યાને નિર્દેશ થયેલ છે. વિ. સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૩૪-૩૫)ના ભીમદેવ ૨ જાના સમયના ધોળકાના શિલાલેખમાં ગળેશ્વર મંદિરને ઉલ્લેખ થયેલ છે. આ મંદિર ગાળઉલગામ (તા. ધોળકા, જિ. અમદાવાદ)માં આવેલું છે. ભીમદેવ ર જાના અણહિલ્લ પાટણના વિ.સં. ૧૨૯૫(ઈ.સ. ૧૨૩૮)ના દાનપત્રમાં વીરમેશ્વર અને સમલેશ્વર મંદિરના ઉલ્લેખ થયેલાં છે. આ મંદિરે વહિંપથકની નજીક આવેલ ઘૂસડી ગામમાં બંધાયેલાં હતાં, જેનો ઉલ્લેખ ઉપર આવેલ છે. વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૩૯૪૦)ના ભીમદેવ ર જાના કડીના તામ્રપત્રમાં અગાઉ વિ. ૧૨૮૦ અને વિ. સં. ૧૨૮૮ માં જણાવ્યા મુજબ ફરી વાર વિરમેશ્વર અને સૂમલેશ્વર મંદિરના ઉલ્લેખ થયેલા છે, જે વિશે આ પૂર્વે કહેવાયું છે. વિ. સં૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૭)ના ભીમદેવ ૨ જાના વેરાવળના શિલાલેખમાં વેરાવળ (તા. વેરાવળ-પાટણ, જિ. જૂનાગઢ)માં આવેલા સોમનાથ મંદિરમાં મેઘનાદ મંડપ કરાવ્યો હતો અને નિર્દેશ થયેલ છે. (ખ) જૈન ધર્મનાં દેવાલય : ચૌલુક્યકાલીન અભિલેખમાં સૌપ્રથમ જૈનમંદિરનો ઉલ્લેખ મૂલરાજ ૧ લાના સમય—વિ. સં. ૧૦૩૩ (ઈ. સ. ૯૭૬-૭૭)ના તામ્રપત્રમાં થયેલું છે. પ્રસ્તુત લેખમાં મંદિરના સ્થળને નિર્દેશ વરુણશમક એટલે કે વડસામા (જિ. મહેસાણા) નામે થયેલે છે. - હસ્તિડિના ધવલના વિ. સં. ૧૫૩ (ઈ. સ. ૯૯૭)ના બીજાપુર (રાજસ્થાન)ના શિલાલેખમાં ઋષભદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાને નિર્દેશ થયેલ છે. આ લેખમાં મંદિરનું સ્થળ જણવ્યું નથી, પણ આ મંદિર સદર શિલાલેખના સ્થળે અર્થાત બીજાપુરમાં હશે એમ કહી શકાય. ભીમદેવ ૧ લાના સમયના વિ. સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૩૨)ના આબુના શિલાલેખમાંકર વિમલવસહિકાના જૈનમંદિરને ઉલ્લેખ થયેલું છે. આ પ્રસિદ્ધ મંદિર આબુ–દેલવાડા (જિ. સિરોહી, રાજસ્થાનમાં આવેલું છે. ૧૭. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન આ મંદિર ભીમદેવ ૧ લાના મંત્રી વિમલશાહે બંધાવ્યું હતું, પરંતુ મંદિરનાં બધાં અંગે વિમલના સમયનાં નથી.૩૩ વિમલની હયાતી દરમ્યાન આ મંદિર આજના સ્વરૂપનું ન હતું. આ મંદિર હાલના સ્વરૂપમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, મંદિરને ફરતી બાવન દેવકુલિકાઓ, એની આગળ સ્તંભયુક્ત પડાળી, બલાનક, હસ્તિશાલા અને તોરણ ધરાવે છે. ૩૫ એમાં કુલ ૧૫૭ મંડપ અને ૧૨૧ સ્તંભ છે. આ સ્તંભોમાં ૩૦ સ્તંભ સુંદર કતરણીવાળા છે. આ મંદિરનો મૂળ પ્રાસાદ, ગર્ભગૃહ અને એની સાથે આવેલ ગૂઢમંડપ વગેરે મંત્રી વિમલના સમયમાં હોવાનું સ્પષ્ટ જણાય છે. આ ગર્ભગૃહ અને ગૂઢમંડપ અંદર તેમજ બહારની બાજુએથી તદ્દન સાદા છે, જ્યારે આગળની નવચોકી, રંગમંડપ અને દેવકુલિકાઓ સામેની પડાળીમાંના સ્તંભ તથા છતા વગેરે સુંદર કોતરણીવાળાં છે. વિમલવસતિની સામે પૂર્વમાં હસ્તિશાળા આવેલી છે તેમાં સૌ-પ્રથમ અશ્વારૂઢ વિમલની પ્રતિમા આવેલી છે. આ હસ્તિશાળામાં પૃથ્વીપાલે એના પૂર્વજો અને વંશજોની પ્રતિમાઓ કરાવેલી હતી. વિ. સં. ૧૨૧૩ (ઈ.સ. ૧૧૫૬-૫૭)ના કુમારપાલના નાડોલના (રાજસ્થાન) શિલાલેખમાં મહાવીર અને અરિષ્ટનેમિના મંદિરનો ઉલ્લેખ થયેલ છે. કુમારપાલના વિ. સં. ૧૨૧૫ (ઈ.સ. ૧૧૫૯)ના ગિરનારના શિલાલેખમાં ૩૭ ગિરનાર(જિ. જૂનાગઢ)ને નેમિનાથના મંદિરનું નિર્દેશ કરે છે. બૉર જિનાલય હોવાને કારણે ગુજરાતનું આ મહત્ત્વનું મંદિર ગણાય છે.૩૮ આ મંદિર પહેલાં લાકડાનું હતું. પાછળથી સિદ્ધરાજના સમયમાં એના મંત્રી સજજને પાષાણમાં બનાવ્યું હતું. આ મંદિર વિશાળ જગતી પર આવેલું છે. મંદિર ગભ ગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ, મંડપ, રંગમંડપ, દેવકુલિકાઓ અને બલાનકનું બનેલું છે. મંદિરના ગર્ભગૃહમાં શ્યામ પાષાણુની નેમિનાથની પ્રતિમા સ્થાપિત કરેલી છે. ભીમદેવ ૨ જાના સમયમાં વિ. સં. ૧૨૫(?) ના પાટણના શિલાલેખમાં મૂલવસહિકોને ઉલ્લેખ થયેલ છે. પ્રસ્તુત લેખમાં આ મંદિરને ઉલ્લેખ પાટણ (જિ. મહેસાણા)માં થયેલું છે. પાટણમાં આ સમયનાં અસંખ્ય મંદિર આવેલાં છે, આથી એમાં સ્પષ્ટ રીતે આ મંદિર અસ્તિત્વ ધરાવે છે કે કેમ એ કહેવું અઘરું છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ કલા ૨૫૯ વિ. સં. ૧૨૬૫ (ઈ. સ. ૧૨૦૯)ના ભીમદેવ ૨ જાના આબુના શિલાલેખમાંના અજિતનાથના મંદિરનું નિર્દેશ થયેલ છે. આ મંદિરને જીર્ણોદ્ધાર ઉજજૈનના શિવમઠના મહંત કેદારરાશિએ કરાવ્યો હતો. આ મંદિર અચલગઢ કનખલતીર્થમાં કરાવ્યું હતું. આ મંદિરનો જીર્ણોદ્ધારની સાથે સાથે કનખલમાં કોટેશ્વરના મંદિરને પુનરુદ્ધાર પણ કરાવ્યો તેમજ કનખલતીર્થની અંદર બધો ભાગ પથ્થરની મોટી લાદીઓથી જડાવ્યો હતે. વળી આ કનખલમાં જ સૂલપાણિનાં બે નવાં મંદિરો કરાવ્યાં હતાં અને કાળા પથ્થરના સ્તંભોની હાર કરાવાઈ હતી. ભીમદેવ ૨ જાના સભ્યના વિ. . ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ને આબુ પરના રિલાલેખમાં ૩૮ લૂણસહિકાને ઉલ્લેખ થયેલ છે. લૂણસહિકા આબુ દેલવાડા (હાલ જિ. શિરોહી, રાજસ્થાન)માં આવેલું છે. લેખમાં આ મંદિરનું વર્ણન કરેલું છે. સમગ્ર મંદિર સફેદ આરસપહાણનું બનેલું છે. મંદિરની આગળ મટે મંડપ આવેલું છે. એની ચારે બાજુ બાવન જિનાલયો આવેલાં છે તથા આગળના ભાગમાં બલાનક કરેલ છે. આ ઉપરાંત આ મંદિરમાં હસ્તિશાળા આવેલી છે તેમાં ચંડપ, ચંડપ્રસાદ, સોમ, અધરાજ, લૂણિગ, મલદેવ, વસ્તુપાલ, તેજપાલ, જેત્રસિંહ અને લાવણ્યસિંહની પ્રતિમાઓ આવેલી છે. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૮૮ (ઈ.સ. ૧૨૪૨)ના આબુના શિલાલેખમાં૪૦ આબુમાં નાના મંદિરે (અર્થાત દેવકુલિકાઓ) બંધાવ્યાનો નિર્દેશ થયેલ છે. એ બધી દેવકુલિકાઓ આબુમાં હાલ પણ મોજૂદ છે. વિ. સં. ૧૨૮૯ (ઈ.સ. ૧૨૩૩)ના ગિરનારના શિલાલેખમાં૪૧ કપર્દિયક્ષના મંદિરનો ઉલ્લેખ થયેલ છે અને આ મંદિર આજે પણ ગિરનાર પર ઊભું છે. આ ઉપરાંત આદિનાથનું મંદિર તેમજ વસ્તુપાલની પત્ની લલિતાદેવીના શ્રેય માટે ચોવીશ જિનાલયનું અષ્ટાપદનું મંદિર બંધાવ્યાના નિર્દેશ થયેલા છે. આ ચાર મંદિરમાંથી બે મંદિરો વિદ્યમાન છે, જ્યારે બીજાં મંદિરે કાળવિલીન થયાં કે જીર્ણોદ્ધાર થવાને લીધે એનું મૂળ સ્વરૂપ લુપ્ત થયું હોઈ એ જાણી શકાતું નથી. વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૩૯)ના ભીમદેવ ૨ જાના સમયના આબુ પરના શિલાલેખમાં ૪૨ વરહડિયા વંશના શેઠ નેમડ અને એનાં કુટુંબીજનોએ આબુ ઉપરાંત અન્ય સ્થળોએ વિવિધ મંદિરે, મંદિરમાં મંડપ, દેવલિકાઓ અને જિનબિંબો કરાવ્યાં હોવાને નિર્દેશ થયેલ છે, જેવાકે— — (૧) શત્રુજ્ય પરના એક મંદિરમાં કલશયુક્ત દેવકુલિકા કરાવી તેમજ આદિનાથનું બિંબ ભરાવ્યું તથા મહાવીર સ્વામીના મંદિરમાં એક બિંબ અને એક ગોખલે Page #277 -------------------------------------------------------------------------- ________________ २१० ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન કરાવ્યાં, ઋષભદેવની ચાવીશી કરાવી, મંદિરના ગૂઢમંડપના પૂર્વારમાં એક ગોખલે કરાવ્યું તેમજ એમાં બે મૂર્તિઓ કરાવી. આ ઉપરાંત ગોખલાની ઉપર આદિનાથનું બિંબ ભરાવ્યું. (૨) ઉજ્જયંત-ગિરનારમાં નેમિવત્થનાં પાદુકામંડપમાં એક ગોખલે અને નેમિનાથનું બિંબ કરાવ્યાં. | ગિરનારના આદિનાથના મંદિરના આગળના મંડપમાં એક ગેખલે અને નેમિનાથનું બિંબ કરાવ્યાં. (૩) અબુદાચલ (આબુ)માં નેમિનાથના મંદિરની ભમતીમાં છ બિંબયુક્ત બે-બે દેવકુલિકાઓ કરાવી. (૪) જાબાલિપુર (તા. જાલેર જિ. જોધપુર મારવાડ)માં પાર્શ્વનાથના મંદિરની ભમતીમાં આદિનાથની દેવકુલિકા કરાવી. (૫) તારણગઢ (તારંગા)માં અજિતનાથના મંદિરના ગૂઢમંડપમાં આદિનાથના બિંબયુક્ત એક ગોખલે કરાવ્યો. (૬) અણહિલપુર પાટણમાં સુવિધિનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવી એમાં સુવિધિનાથનું બિંબ કરાવ્યું. (૭) વીજાપુર (જિ. કડી ઉ. ગુજરાત)ના મંદિરમાં નેમિનાથ અને પાર્શ્વનાથની દેવકુલિકા કરાવી. (૮) લાટાપલ્લી(હાલમાં લાડોલ)માં વીજાપુરની ઉત્તરે ત્રણ ગાઉ દૂર આવેલા કમારવિહારના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી પાર્શ્વનાથના સામેના મંડપમાં પાર્શ્વનાથનું બિંબ અને ગોખલ કરાવ્યાં. (૯) પ્રહલાદનપુર(પાલનપુર)ના પાલહણ વિહારના મંદિરમાં ચંદ્રપ્રભુસ્વામીના મંડપમાં ગોખલા કરાવ્યા. આ ઉપરાંત મંદિરની ભમતીમાં નેમિનાથની આગળના મંડપમાં મહાવીર સ્વામીનું બિંબ કરાવ્યું. (૧૦) લાટાપલ્લીના કુમારવિહારા મંદિરની ભમતિમાં અજિતનાથનું બિંબ તથા - દંડકલશાદિયુક્ત દહેરી કરાવી. એ જ મંદિરમાં શાંતિનાથ અને અજિતનાથની ઊભી મૂર્તિઓ પણ મુકાવી. (૧૧) અણહિલપાટણની નજીક આવેલા ચારેપ(ચારૂપ) ગામમાં આદિનાથનું બિંબ અને ગૂઢમંડપ તથા છ ચોકીઓ સહિત જિનાલય કરાવ્યાં. Page #278 -------------------------------------------------------------------------- ________________ કલા ૨૬૧ વિ. સં. ૧૩૦૦ (ઈ. સ. ૧૨૪૪) ત્રિભુવનપાલના શિયાળબેટના શિલાલેખમાં સહજિગપુરના રહેવાસી પલ્લિવાલ જ્ઞાતિના શ્રાવોએ દેવકુલિકા સહિત મલ્લિનાથનું બિંબ કરાવ્યાને નિર્દેશ થયે છે. આ મંદિર હૈત્રીકઝિન્સના સર્વેક્ષણ સમયે હતું, પરંતુ પાછળથી આ મંદિરનું કેઈ અસ્તિત્વ નથી. કદાચ ગામના લેકેએ આ નધણિયાતા મંદિરના પથ્થરે કામમાં લઈ લીધા હશે.૪૩ વસ્તુપાલ–તેજપાલે ગિરનાર ઉપર પણ અષ્ટાપદાવતાર, સમેતશિખરાવતાર, શત્રુયાવતાર, સ્તંભન તીર્વાવતાર બંધાવ્યાં હતાં. ધોળકાના રાણક ભટ્ટારક મંદિરને, પાટણના પંચાસરા પાર્શ્વનાથ મંદિર, ખંભાતના પાર્શ્વનાથ અને યુગાદિ જિનમંદિર, કાસદના આદીશ્વર અને અંબિકા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. એઓએ અનેક જિનમંદિરોમાં વિવિધ પ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ કરાવી હતી. ધોળકા ખંભાત વગેરે સ્થળોએ નવા ઉપાશ્રયે બંધાવ્યા હતા.૪૪ આમ ઉપર્યુક્ત આભિલેખિક માહિતીના આધારે સ્પષ્ટ કહી શકાય કે આ કાલ દરમ્યાન ગુજરાતમાં અનેક મંદિરનું નિર્માણ થયું હતું, જેમાંના કેટલાંક મંદિરે હજુ આજે પણ એની પ્રતીતિ કરાવતાં ઊભેલાં છે. અભિલેખમાં ઉલિખિત પ્રતિમાઓ : ચૌલુકકાલ દરમ્યાન ગુજરાતમાં સ્થાપત્યની સાથે સાથે મૂર્તિ કલાને પણ 'વિકાસ થયો હતે. આની વિગતે આ સમયના પ્રતિમા–લેખોને આધારે પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે પ્રતિમાની પાછળ મૂર્તિપૂજાને વ્યાપક ખ્યાલ રહેલે હોય છે અને મૂર્તિપૂજા પાછળ ધમની તીવ્ર અસર વરતાય છે. આ કાલમાં અસંખ્ય પ્રતિમાઓ બનાવવામાં આવતી હતી. આ પૈકી હિન્દુ અને જૈન પ્રતિમાઓ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. જૈનધર્મમાં મૂર્તિ કરાવવી અને પ્રતિષ્ઠા કરાવવી એ ભારે પુણ્યપ્રદ ગણાતું અને જૈન સાધુઓ એ માટે શ્રાવકને પ્રોત્સાહિત કરતા. એમના પ્રભાવથી પાષાણપ્રતિમાઓ અને ધાતુપ્રતિમાઓ પણ વિપુલ પ્રમાણમાં કરાવાતી. આમાં પણ ધાતુપ્રતિમા કરાવવી સામાન્ય માણસને પણ પિષાતી હતી તેથી એની સંખ્યા વિશેષ પ્રમાણમાં મળે છે. આવી મૂતિઓ પર જેના શ્રેય અથે મૂર્તિ કરાવી હોય તેનું નામ અને પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું નામ પણ લખવામાં આવતાં. આવાં લખાણને લઈને કેટલાક શ્રાવકે પ્રોત્સાહિત પણ થતા હશે. આવા લેખ સામાન્ય રીતે શુદ્ધ સંસ્કૃતમાં લખાતા. કયારેક એમાં રાજાને ઉલ્લેખ પણ કરવામાં આવતો Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન હતું. આ બધાં કારણોને લીધે જૈન પ્રતિમાઓની સંખ્યા વિશેષ પ્રાપ્ત થાય છે, અને એમાં જવલ્લેજ કઈ પ્રતિમા લેખ વગરની હોય છે. (ક) હિન્દુ પ્રતિમાઓ : જૈન પ્રતિમાની સરખામણીએ હિન્દુપ્રતિમા પર કોતરાયેલા લેખ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ય થાય છે. કુંભારિયાના વિ. સં. ૧૧૫૩ (ઈ. સ. ૧૦૯૬)ના લેખમાં૪૫ શિવપ્રતિમાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૮)ને કુંભારિયાને પ્રતિમાલેખ પણ શિવપ્રતિમાને લગતો છે.૪૬ શિવના સામાન્ય સ્વરૂપની પ્રતિમાઓ ઉપરાંત ઉમા-મહેશ્વરની સંયુક્ત પ્રતિમાઓ પણ પ્રાપ્ત થાય છે. ઉમા-મહેશ્વરની ઘણીખરી પ્રતિમાઓ અધપર્યકાસના અને આલિંગનયુક્ત હોય છે.૪૭ ખંભાતના વિ. સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૫-૭૬)ને પ્રતિમાલેખ૪૮ ઉમા-મહેશ્વરની પ્રતિમા નીચે કતરેલે છે. ધોળકાની વિ. સં. ૧૨૩૬ (ઈ. સ. ૧૧૯)ની વિષ્ણુની એક પ્રતિમા નીચે લેખ પ્રાપ્ત થાય છે. વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧રર૩)ની ખંભાતની સરસ્વતીની પ્રતિમા નીચે. લેખ પ્રાપ્ત થાય છે.પ૦ વિ. સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૩૫)ને ગણેશપ્રતિમાલેખ પ્રાપ્ત થાય છે.પ૧ વિ. સં. ૧૨૯૨ (ઈ.સ. ૧૩૩૭)ના નગરાના લેખમાંપર સૂર્યપત્ની રત્નાદેવીની સ્વતંત્ર પ્રતિમા બનાવ્યાના ઉલ્લેખો નજરે પડે છે, જ્યારે વિ. સં. ૧૨૯૩ (ઈ. સ. ૧૨૩૯)ના ખેરાળુના લેખમાં પ૩ સૂર્ય પ્રતિમા બનાવ્યાને નિર્દેશ થયેલ છે. (ખ) જૈન પ્રતિમાઓ : જૈનધર્મમાં તીર્થકરોની મૂર્તિપૂજા વ્યાપક હતી. મૂતિ ભરાવવી અને એની. પ્રતિષ્ઠા કરાવવી એ ભારે પુણ્યપ્રદ ગણાતું. પ્રતિમાલેખેને આધારે જણાય છે કે દાતાઓ માતાપિતા અને પિતાના શ્રેથે મૂર્તિઓ ભરાવતા અને બિંબ-- પ્રતિષ્ઠા કરાવતા. Page #280 -------------------------------------------------------------------------- ________________ કલા ર૬૩ ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાં સેંકડોની સંખ્યામાં નાનાં મોટાં જૈનમંદિરે ઠેર ઠેર બંધાયાં હતાં, વળી જૂનાં મંદિરનો જીર્ણોદ્ધાર પણ થયા હતા. આ મંદિરોમાં દેવકુલિકાઓ કરાવ્યાના તેમજ પ્રતિમા ભરાવ્યાના અસંખ્ય લેખે પ્રાપ્ત થાય છે. એમાંય ગિરનાર, શત્રુજ્ય, તારંગા, આબુ, પાલિતાણા, પાટણ, ખંભાત વગેરે તીર્થસ્થાનમાંથી આવા લેખે વિશેષ મળ્યા છે. આ લેખના આધારે જણાય છે કે ચોવીસ તીર્થંકર પૈકી આદિનાથ, શાંતિનાથ અને પાર્શ્વનાથની પ્રતિમાઓ અધિક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તીર્થકરે ઉપરાંત એમના શાસનદેવતા, યક્ષયક્ષિણીઓ તેમજ વિદ્યાદેવીઓની પૂજા પણ પ્રચલિત હતી.૫૪ આ સમયના લેખમાંથી પંચતીથી અને કાસગ્ગીય પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ બાબત સપરિકર પંચતીથી–પ્રતિમાને તેમજ કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી મૂતિઓની સૂચક છે. સપરિકર પ્રતિમાઓમાં મુખ્ય તીર્થંકરની પ્રતિમા યોગાસનવાળી બેઠેલી હોય છે. એમાંય મોટા ભાગની પ્રતિમાઓ પદ્માસન કે અધપદ્માસનવાળી બેઠેલી ધ્યાન મુદ્રાવાળી તેમજ મુખ પરના ભાવ અત્યંત નિર્મળ અને વીતરાગપૂર્ણ શરીર નગ્ન કે એક અધોવસ્ત્રથી આચ્છાદિત અને મસ્તક પર શિવેટનયુક્ત હોય છે. આદિનાથની પ્રતિમામાં વિખરાયેલ વાળની છૂટી લટ સ્કંદ પર બતાવવામાં આવે છે. કાત્સગ–અવસ્થામાં તીર્થકર ઊભા રહી તપ કરતા હોય એમ દર્શાવેલ હોય છે. એવી વીસ તીર્થંકર એકસરખી અવસ્થામાં મૂર્ત થતા હોવાથી એમની બધી જ પ્રતિમાઓ એકસરખા કલાવિન્યાસવાળી લાગે છે, આથી એમને ઓળખવા માટે નિર્ધારિત લાંછનો (ઓળખચિહ્નો) અંક્તિ કરવામાં આવે છે. જૈનમંદિરમાં એક કરતાં વધુ તીર્થંકરની પ્રતિમાઓ બેસાડી હોય છે. એમાંની મંદિરના ગર્ભાગારમાં બેસાડેલી પ્રતિમાને મૂળ નાયક તરીકે ઓળખવામાં આવે છે. અલબત્ત, ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાંથી જૈન તીર્થંકરની પ્રતિમા પરના અસંખ્ય લેખ પ્રાપ્ત થયા છે, પરંતુ એ પરથી જે તે તીર્થકરના મૂતિવિધાન વિશેની માહિતી પ્રાપ્ત થતી નથી, કારણ કે તેમાં અમુક તીર્થકરનું બિંબ ભરાવ્યું કે અમુકે મૂતિ કરાવી એવા ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એમાંય પંચતીથી કે કાસગ્ગીયા જેવા ઉલેખે કવચિત જ મળે છે. આ કાલ દરમ્યાન પ્રાપ્ત જૈનપ્રતિમાઓ પૈકીના ૪૦૦ જેટલા લેખો જ્ઞાત થયા છે. આ પ્રતિમાઓનું સંખ્યામક વિશ્લેષણ નીચે મુજબ છે : Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન (૧) જૈનધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવની પ્રતિમાના લગભગ ૩૫ જેટલા ઉલ્લેખ મળે છે. એમાં ઋષભદેવ ઉપરાંત એમનાં આદિનાથ, યુગાદિદેવ, આદિદેવ, યુગધર સ્વામી વગેરે નામો પ્રાયાં છે. ઋષભદેવનું લાંછન વૃષભ છે. બીજા તીર્થકર અજિતનાથની લગભગ ૧૫ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. એમનું લાંછન હાથી છે. ત્રીજા તીર્થકર સંભવનાથ છે. એમની ૧૦ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એમનું લાંછન અશ્વ છે. (૪) ચોથા તીર્થકર અભિનંદનનાથની પ્રસ્તુતકાલ દરમ્યાન લગભગ ૧૦ જેટલી પ્રતિમાઓ જ્ઞાત થાય છે. એમનું લાંછન કપિ (વાન) છે. (૫) પાંચમાં તીર્થકર સુમતિનાથની પાંચ જેટલી પ્રતિમાઓ જ્ઞાત થયેલી છે. એમનું લાંછન કૌચ પક્ષી છે. છા તીર્થંકર પદ્મપ્રભુ છે. એમની આ કાળ દરમ્યાન પાંચ જેટલી પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. એમનું લાંછન લાલ કમળ છે. (૭) સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ છે. એમનું લાંછન સ્વસ્તિક છે. આ ઉપરાંત એની સાથે એક, પાંચ કે નવ ફણવાળા નાગની પણ આકૃતિ હોય છે.પપ (૮) આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુ છે. આ કાળ દરમ્યાન એમની ૧૦ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેમનું લાંછન ચંદ્ર છે.પ૬ (૯) નવમા તીર્થકર સુવિધિનાથ છે. આ સમય દરમ્યાન આ તીર્થકરની આઠ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એમનું લાંછન મકર (મગર) છે. આ તીર્થકરને પુષ્પદંત પણ કહેવામાં આવે છે. પણ (૧૦) દસમા તીર્થંકર શીતલનાથ છે. આ તીર્થકરની લગભગ ૭૦ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એમનું લાંછન શ્રીવત્સ છે. (૧૧) અગિયારમાં તીર્થકર શ્રેયાંસનાથ છે. એમનું લાંછન ગેંડો છે. આ તીર્થ કરની લગભગ દસ જેટલી પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. (૧૨) વાસુપૂજ્ય બારમા તીર્થંકર છે. આ તીર્થકરની લગભગ ૧૫ જેટલી પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. એમનું લાંછન મહિષ (પાડો) છે. આબુ પરની વિમલવસતિની દેરી નં. ૧૩ માં તેમજ લૂણસહિની ૧ લી દેરીમાં વાસુપૂજ્યની પ્રતિમાઓ બેસાડેલી છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ કલા (૧૩) વિમલનાથ તેરમાં તીર્થકર છે. આ તીર્થકરની પાંચ જેટલી પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. એમનું લાંછન વરાહ છે. (૧૪) અનંતનાથ ચૌદમા તીર્થંકર છે. એમનું લાંછન વેતાંબર પરંપરા પ્રમાણે બાજ અને દિંગબર પરંપરા પ્રમાણે રીંછ છે. આ તીર્થકરની પાંચ પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. (૧૫) પંદરમા તીર્થંકર ધમનાથ છે. આ તીર્થકરની સાત જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય થાય છે. એમનું લાંછન વજદંડ છે. (૧૬) જેને પુરાણોના મત મુજબ સેળમા તીર્થંકર શાંતિનાથનું સ્થાન બધા તીર્થક કરતાં વિશેષ છે. એમનું લાંછન હરણ છે. આ તીર્થકરની લગભગ ૨૫ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. (૧૭) કુંથુનાથ એ સત્તરમા તીર્થંકર છે. એમનું લાંછન અજ (બકર) છે. અન્ય તીર્થકરોની સરખામણીએ આ તીર્થકરની પ્રતિમાઓ જૂજ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આ તીર્થકરની ફક્ત ત્રણ પ્રતિમાઓના જ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. (૧૮) અટારમા તીર્થંકર અરનાથે છે. એમનું લાંછન નંદ્યાવર્ત છે. આ કાલ દરમ્યાન એમની પાંચ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. (૧૯) ઓગણીસમા તીર્થકર મહિલનાથ છે. શ્વેતાંબર પરંપરા પ્રમાણે એ સ્ત્રી છે, જ્યારે દિંગબરોના મત પ્રમાણે એ પુરુષ છે. એમનું લાંછન કુંભ છે. આ તીર્થકરની દસ જેટલી પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. અલબત્ત, બંનેમાં સાધારણ રીતે મૃતિ પુરુષ દેહની કરવામાં આવે છે. (૨૦) મુનિ સુવ્રતસ્વામી વીસમા તીર્થંકર છે. એમનું લાંછન ફૂમ (કાચબો) છે. આ તીર્થકરની ૨૦ જેટલી પ્રતિમાઓની માહિતી પ્રાપ્ત થાય છે. ભરૂચમાં આ તીર્થકરનો મહિમા ખૂબ પ્રચલિત હતો. જેના અનુશ્રુતિ પ્રમાણે મુનિસુવ્રતસ્વામીના ચૈત્યથી ભરૂચ તીર્થસ્વરૂપ બન્યું હતું. આ ભૂમિની જૈનતીર્થ તરીકેની પ્રસિદ્ધિ મા હિ મુરર્વત એ પદથી જ્ઞાત થાય છે.૫૮ (૨૧) એકવીસમા તીર્થંકર નેમિનાથ છે. તેમનું લાંછન શ્વેતાંબરના પ્રમાણે નીલકમલ અને દિંગબરના મતે અશોક વૃક્ષ છે.૫૮ આ તીર્થકરની બહુ જ ઓછી પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. આ તીર્થકરની ફક્ત બે જ પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ગુજરાત ચૌલુકવકાલીન અભિલેખા : એક અધ્યયન (૨૨) બાવીસમા તીથ કર નેમિનાથ છે. એમનુ લાંછન શખ છે. એમા યક્ષ ગોમેધ છે અને યક્ષિણી અંબિકા છે. એમનુ અપર નામ અરિષ્ટનેમિ છે. તેમિનાથની અસખ્ય પ્રતિમાએ ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. આ તી``કરની ૨૫ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. (૨૩) ત્રેવીસમા તીથ કર પાર્શ્વનાથ છે. મા તીથ કરને ઐતિહાસક વ્યક્તિ માનવામાં આવે છે. એમનું લાંછન સપ` છે. આ તીર્થંકરની લગભગ ૭૫ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પાર્શ્વનાથની પ્રતિમાએ એ પ્રકારે જોવા મળે છે : કાયાત્સગ વાળી અને ખેડેલી; જોકે એમની બધી પ્રતિમાઓમાં એમના મસ્તક પર ધરણુ નાગની છાયા હોય છે. એમાં કેટલીક પ્રતિમામાં પાંચ, સાત, નવ અને સહસ્ર ફણાએ પણ હોવાનું જણાય છે. (૨૪) ચોવીસમા—છેલ્લા તીથંકર મહાવીર સ્વામીનુ જૈનધમ'માં વિશેષ મહત્ત્વ છે. એમનું લાંછન સિંહ છે. આ તી કરની લગભગ ચાળીસ જેટલી પ્રતિમાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઉપયુ ક્ત ચોવીસ તીથંકરા ઉપરાંત જૈનધર્મીના વીરપ્રભુ, સુબાહુ, ચક્રેશ્વરીદેવી જિતેન્દ્ર, બાહુજિન, અંબિકા, સીમધર સ્વામી, સુબાહુ, શાશ્વતજિન વગેરેની પ્રતિમાઓના લેખ પણ પ્રાપ્ત થાય છે. ચોવીસ તીર્થકરો ઉપરાંત ભવિષ્યના ૨૪ તીથ કરાની પ્રતિમા પણ આ કાલ દરમ્યાન થયેલી જણાય છે, જે પૈકીના કોઈ કોઈના લેખ પણ મળે છે. આ ઉપરાંત આ કાલના જૈનધર્મોના પ્રભાવક સૂરિએ તેમજ આચાર્યાંની પ્રતિમાઓ, જેવા કે હેમચંદ્રસૂરિ, સિ ંહદત્તસૂરિ, દેવભદ્રસૂરિ વગેરેની પણ પ્રતિમાએ લેખસહિત પ્રાપ્ત થાય છે. જૈન તીથ કરા, સૂરિ અને આચાર્યો ઉપરાંત ચૌલુકયકાલ દરમ્યાન થયેલાં પ્રસિદ્ધ સ્ત્રી–પુરુષોની પ્રતિમાએ પણ પ્રાપ્ત થાય છે, જેવી કે વિ. સં. ૧૨૮૫ (ઈ. સ. ૧૨૨૯)ના લેખમાં૬૧ સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા કરાવ્યાનો ઉલ્લેખ થયેલા છે. (જુઓ આકૃતિ છ) વિ. સ’. ૧૨૮૭ (ઇ. સ. ૧૨૩૦-૩૧)ના લેખમાં૬૨ પરમારવની પ્રતિમા તેમજ વસ્તુપાલ–તેજપાલ અને એમની પત્ની તેમજ એમના પુત્રાની પ્રતિમા આયુના વિમલવસહિકાના મદિરની હસ્તિશાળામાં કરાવ્યાની તેાંધ તેમજ મૂતિઓ. પણ મળે છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ કલા ઉપસ હાર ઃ આ ઉપર્યુક્ત કરેલ વિશ્લેષણને આધારે કહી શકાય કે ચૌલુકયકાલીન અભિલેખા અમુક અંશે તત્કાલીન કલા–વૈવિધ્યને પણ વ્યક્ત કરે છે. ચૌલુકયકાલીન અસ`ખ્ય સ્થાપત્યકીય સ્મારકોના નિર્દેશ તેમજ એની વિગત પ્રાપ્ત થાય છે. સ્થાપત્યના એ પ્રકારો પૈકી ધાર્મિક તેમજ નાગરક સ્થાપત્ય બન્નેના ઉલ્લેખા અભિલેખામાં થયેલા છે. આ કાલ દરમ્યાન ઘણાં અજ્ઞાત દેવાલયા જ્ઞાત થયેલાં છે. ૨૬૭ હિંદુ અને જૈન સ્થાપત્ય ઉપરાંત આ કાલ દરમ્યાન કેટલીક મસ્જિદો અને દરગાહ બંધાયાના આભિલેખિક ઉલ્લેખો મળે છે, જેની વિગતોનો સમાવેશ મુસ્લિમ અભિલેખેા નામના પરિશિષ્ટમાં સમાવિષ્ટ છે. પાદટીપ ૧. અ. નં. ૪૪ ૨. સામપુરા, કાંતિલાલ ક્રૂ., વડનગરના કોટ અને શ્રીપાલ પ્રશસ્તિ, “પથિક”, સપ્ટે.—ઓક્ટો. ૧૯૭૧ ૩. અ. નં. ૬૧ ૪. દેશાઈ, શંભુપ્રસાદ, પ્રભાસ અને સામનાથ', પૃ. ૪૫૮ ૫. એજન, પૃ. ૪૫૮-૫૯ ૧૬. અ. નં. ૨૯ ૧૮. અ. નં. ૬૫ ૬. એજન, પૃ. ૪૫૭ ૭. જાની, વર્ષા, ખી., ‘ગુજરાતના દૂર્ગા : સ્થાપત્યની દૃષ્ટિએ”, (ઈ. સ. ૧૩૦૦ સુધી) સમ્માધિ”, પુ. ૧૭ ૮. સામપુરા, પ્રભાશંકર અને ઢાંકી મધુસૂદન, “ભારતીય દુ’વિધાન’, પૃ. ૧૧–૨૨ ૯. કૅબ્સ, એ. કિ., રાસમાળા”, ગ્રં. ૧, પૃ. ૨૧૨ ૧૦. જેમ્સ, બન્નેસ, એન્ટિકિવટીઝ ઓફ કાઠિયાવાડ ઍન્ડ કચ્છ”, પૃ. ૨૧૮ ૧૧. જોટ, રત્નમણિરાવ, ‘ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ, ઇસ્લામ યુગ”, ખંડ ૨, પૃ. ૪૦૮ ૧૨. અ. નં. ૨૯-અ ૧૩. પરમાર, થોમસ, ‘ભારતનું નાગરક સ્થાપત્ય', પૃ. ૮૨ ૧૪. અ. ન. ૩૫ ૧૫. અ. નં. ૯૫ ૧૭. અ. નં. ૫૮-૫૯ ૧૯. ગુ. રા. સાં. .,” ગ્રૂ. ૪, પૃ. ૪૩૦, ૪૫૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન ૨૦. સાંકળિયા, એચ. ડી., “આકિલેજ ઓફ ગુજરાત', પૃ. ૧૧૩–૧૪ ૨૧. ઢાંકી, એમ. એ., ધ કોનોલોજી ઓફ ધ સોલંકી ટેમ્પલ્સ ઑફ ગુજરાત”, (જર્નલ ઑફ મધ્યપ્રદેશ ઈતિહાસ પરિષદ, પુ. ૩, (૧૯૬૧), પૃ. ૧-૨ ૨૨. સોમપુરા, કે. એક, “ધી ક્યરલ ટેમ્પલ્સ ઓફ ગુજરાત'', પૃ. ૯૭ ૨૩. ઢાંકી એમ. એ, ઉપયુક્ત,-પૃ. ૧૯-૨૦ ૨૪. જુઓ “એ. ઈ.” વો. ૧પૃ. ૩૧૬ ૨૫. સાંકળિયા, એચ. ડી., ઉપયુક્ત, પૃ. ૭૪ ૨૬. જુઓ ધાર્મિક સ્થિતિને લગતું પ્રકરણ. ૨૭. અ. નં. ૩૦-અ ૨૮. સોમપુરા કે. એફ, ઉપર્યુક્ત, પૃ. ૧૫૮ ૨૯. અ. નં. ૯૧-અ ૩૦. અ. નં. ૮૪ ૩૧. સોમપુરા, કે. એફ. ઉપર્યુક્ત, પૃ. ૧૧૧, ૧૮૩ ૩૨. અ. . _આ ૩૩. “ગુ. રા. સ. ઈ.”, મૃ. ૪, પૃ. ૫૦૭, પાદટીપ ૨૭૩ ૩૪. ઢાંકી, મધુસૂદન, વિમલવસતિની કેટલીક સમસ્યાઓ”, “સ્વાધ્યાય”, પુ. ૯, પૃ. ૩૪૯ ૩૫. પરીખ, આર. સી., ઇન્ટ્રોડૂકશન, “કાવ્યાનુશાસન,” વ. ૨, પૃ. ૧૪૯ ૩૬. યંતવિજ્યજી, “આબુ”, ભા. ૧, પૃ. ૮૩ ૩૭. અ. નં. ૫૧ ૩૮. સોમપુરા, કે. એક, ઉપયુક્ત, પૃ. ૧૪૨, ૧૬૨; જેસ, બસ, ઉપર્યુક્ત, | પૃ. ૧૬૬-૨૦૬ ૩૯. અ. નં. ૧૧૦, ૧૧૧, ૧૧૨ ૪૦. અ. નં. ૧૧૬ થી ૧૩૦ ૪૧. અ. નં. ૧૪૨ ૪૨. અ. નં. ૧૮૦ ૪૩. હેવી, કઝિન્સ, “સોમનાથ એન્ડ અધર મિડીઅવલ ટેમ્પલ્સ ઈન કાઠિયાવાડ”, લંડન, ૧૯૩૧; ઢાંકી, મધુસૂદન, સેજકપુરનાં સોલંકીકાલીન જિનમંદિરે વિશે, “વિદ્યાપીઠ, અંક ૧૩૨ નવેમ્બર-ડિસેમ્બર ૧૯૮૪ ૪૪. મુનિ, પુણ્યવિજ્યજી, પુણ્યશ્લેક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખ તથા પ્રશસ્તિઓ”, “જ્ઞાનાંજલિ”, ખંડ ૧, પૃ. ૨૯૭ ૪૫. પ્ર. લે. નં. ૮૦ ૪૬. પ્ર. લે. નં. ૧૧૯ ૭. દવે, ક. ભા., “ગુજરાતનું મૂતિવિધાન'', પૃ. ૨૬૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ કલા ૨૬૯ ૪૮. અ. ન’. ૨૦પૃ ૫૦. પ્ર. લે. ન. ૩૧૯ ૫૧. આચાય ન. આ., ગુજરાતના સોલંકીકાલીન ઋતિહાસ”, પૃ. ૪૯ ૫૩. પ્ર. લે. ન. ૩૫૮ પર. અ. નં. ૧૫૮-૫૯ ૫૪. દવે, ક. ભા., ઉપર્યુક્ત, પૃ. ૪૪૧ દા.ત. વિ. સં. ૧૨૦૦ ના લેખમાં ચકેશ્વરીના, ૧૨૧૫ના લેખમાં અંબિકાનો, ૧૨૯૩ ના લેખમાં સીમધર સ્વામીના અને ૧૨૯૩ ના લેખમાં સાશ્વતન્જિનને નિર્દેશ થયેલા છે. ૪૯. અ. નં. ૨૧૦ ૫૫. ભટ્ટાચાર્ય, ખી. સી., ધ જૈન આકાનોગ્રાફી'', પૃ. ૬૦ ૫૬. દવે, ક. ભા., ઉપર્યુક્ત, પૃ. ૪૫૩ ૧૭. એન્જન, પૃ. ૪૫૪ ૫૮. જૈન તી સ`સંગ્રહ”, ભા. ૧, ખંડ ૧, પૃ. ૨૬ પ૯. દવે. ક. ભા., ઉપયુક્ત, પૃ. ૪૫૯ ૬૦. એજન, પૃ. ૪૬-૬૧ ૬૧. આ પ્રતિમા લાલભાઈ દ્લપતભાઈ સંગ્રહાલય, અમદાવાદમાં સુરક્ષિત છે. ૬૨. અ. નં. ૧૧૦ Page #287 -------------------------------------------------------------------------- ________________ २७० ૨૭૦ પરિશિષ્ટ - ૧ અભિલે એમાંથી પ્રાપ્ત થયેલાં ગામને સ્થળનિર્ણય અભિલેખમ મળતું અભિધાના વિસ્તાર ગામનું નામ અભિલેખ સૂચિ મ તાલુકે નબર ૨ અણહિલપાટક, અણહિલપુર અનાવડા પાટણ ઉત્તર ગુજરાત મહેસાણું પોટણ સિધ્ધપુર ૧ ૧ થી ૧૧૩ ૧૩૩ થી ૧૬૦ ૧૭૬ થી ૧૮૫ ૨ ૧૮૩ ૩ ૯૫ ૪ ૧૦ ૨૧, ૪૪, ૧ ૧૧૬ ૭ ૭ અ ૮ ૧૮ ૯ ૩૨ અણહિલ પાટણ અચ્છઉર આકવલીયા આધિવાડા ગ્રામ આનંદપુર આબુય આહડ આમ્પલીસાઢિ આશ્વિહ્યિા ચાણસ્મા ખેરાળુ રાજસ્થાન પાટણ મહેસાણું એઠેર આંકલા સૌરાષ્ટ્ર આદીવાડા મહેસાણું વડનગર આબુ શિરેહી આહડ (ઉદેપુર પાસે) રાજસ્થાન અમલસાડ. દક્ષિણ ગુજરાત સીમતાલયા મધ્ય ગુજરાત (ગેધરા પાસે) આંગરવા ઉત્તર ગુજરાત ઈન્દ્રાડ મહેસાણુ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખો : એક અધ્યયન ૧૦ ૧૩૩ ૧૧ ૧૮૩ આંગણવાડી 'ઈન્દ્રવાડ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩. ૧ ૧૨ ૯૧ ૧૩ ૧૭૭ કલેલ દિલા ઉભડા ઉભલેડ મહેસાણું ઉત્તર ગુજરાત પંચમહાલ પરિશિષ્ટ-૧ ૧૪ ૩ દાહોદ ઈલ ઉભડી આભલેડ (દાહોદ પાસે) પીલુદ્રા ઉંઝા ઉજજૈન ગિરનાર મહેસાણા વિસનગર સિદ્ધપુર ૧૫ ૧૮૩ ૧૬ ૧૮૩ ૧૭ ૧,૨૭,૩૨,૫૨,૬૧ ૧૮ ૫૧, ૮૨, - ૧૩૪ થી ૧૩૯ ૧૯ ૧૩૩ ૧૧૧ ઉલિગ્રામ ઉંઝા - ઉજજન ઉજજ્યન્ત મધ્યપ્રદેશ જૂનાગઢ જૂનાગઢ પાટણ ઉદિરા ઊત્તરછ મહેસાણા રાજસ્થાન ઉવરણી ઉદરા. ઉતરજ (દેલવાડા પાસે) ઉમરણ (દેલવાડાથી દક્ષિણે છ માઈલ) આલિવાડ એકલિયુ એરિયા કાચોલી એરથાણુ ઐયાયિકા ઓરીસા કછોવલી, કડા કોઈ ૨૪ ૧૧૧ ૨૫ ૧૮ ૨૬ ૮૩ ૨૭ ૬ લખનવ પાસે આબુ રાજસ્થાન દક્ષિણ ગુજરાત મહેસાણા -- કડા ૨૭૧ કોઈ વિસનગર Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧ / ૧૯ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪ ૧૭૬ ૯ ૯૨ ૧૧૬ ર ૧૮૩ ૧૭૬ ૧૮૩ ૬,૯,૮૧,૧૦૨ ૧૪ ૩૨ ૪૫ ૭૩ ૧, ૧૪ ૧, ૪૪ ૧૦૨ ૧૦૪ ૩ કાલાત્રામ કાલીયાણા કાલ્હેરી કાંવલલિ જ઼ીસરઉલિ કૃપલ કલા ડ કુલાવસણ કચ્છ, કચ્છમ લ કરુણ ફાડા કોટડી કિરાડુ ખેટક ખેરાળુ ખંભાળીયા ખાંભિલ ४ ખેરગાંવ કાલિયાણુ કાલરી કામાલ વિરલી જ઼ીલ અથવા પ્રીયલ ઉખલાડ ઝુલાસણ કચ્છ પારડી ચાલા, ગડાઈ કોટરા કિરાડુ ખેડા ખેરાળુ ખંભાળિયા ખાંભેલ ૫ નવસારી પાસે દક્ષિણ ગુજરાત "" ,, ભાવનગર રાજસ્થાન (દેલવાડા પાસે) ઉત્તર ગુજરાત "" મહેસાણા કચ્છ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત રાજસ્થાન રાજસ્થાન ખેડા મહેસાણા જૂનાગઢ મહેસાણા તળાજા વિસનગર ખેડા ખેરાળુ માળિયા ચાણસ્મા ૨૭૨ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન Page #290 -------------------------------------------------------------------------- ________________ વિસનગર પરિશિષ્ટ-1 ચાણસ્મા ખંડોસણ ગડાર અથવા ગડાર કચ્છ-ભૂજ પાસે ગાંભુ મહેસાણા ગાભલા મહેસાણું ગેડુ રાજસ્થાન ગોધરા પંચમહાલ ગિરનાર જૂનાગઢ - ગોધરા જૂનાગઢ ગુજરાત ૧ ૨ ૪૫ ૪૩- આ ખંડેસણુ ગડાહડિકા Y9 ૧૦૪ ગભૂતા ૪૮ ૧૭૬ અ : ગાલલા ગુડાઉક ૫૦ ૩૨ ગદ્રહક ૫૧ ૬,૫૧,૫૮,૮૨, ગિરનાર | ૧૩૪ થી ૧૩૯,૧૪૨ ૫૨ ૧૧,૯૧ ગુર્જર-ગુર્જર ઘટેલાણું પર ૯૧ ધાસ્પિાવલી પપ ૧૭૬ ૫૬ ૧૮૩ ચડાવસણુ ૫૭ ૩૯ યાવાડ ૫૮ ૫,૯૪,૧૧૦, ૧૧૧ ચંદ્રાવતી ૫૯ ૭૨ ચાણસ્મા ૬૦ ૬૦,૬૫,૯૫,૧૮૨,૧૮૩ જીણું દુર્ગ ૬૧ ૫૪ જેસલમીર ૬૨ ૭,૭૫,૪૫,૪૯,૭૩ જોધપુર ઝીંઝુવાડા ઘાટીલા ખેરાળ ધૂસડી ગુજરાત સૌરાષ્ટ્ર મહેસાણા અમદાવાદ મહેસાણું જૂનાગઢ રાજસ્થાન મહેસાણું સૌરાષ્ટ્ર રાજસ્થાન રાજસ્થાન ધારિયાલ વિરમગામ ચંડાસણ ચોરવાડ ચંદ્રાવતી ચાણસ્મા જૂનાગઢ જેસલમેર જોધપુર ઝીંઝુવાડા વીરમગામ કડી માળિયા ચાણસ્મા - સુરેન્દ્રનગર Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ૧ ૨ ૬૪ ૯૨ ૬૫ ૧ ૬૬, ૧૭૭ ૬૭ ૧૧૧ ૬૮ ૧૮૩ ૬૯ ૧૭૬ ૭૦ ૧૦૪ ૭૧ ૭૨ ૯૨ ૭૩ ૫૦ ૭૪ ૩૨ - ૭૫ ૧૩૪ થી ૧૩૮ ૭૬ ૧૭૭ ૭૭ ૧૮૩ ૭૮ ૬૯ ૭૯ ૭ ૮૦ ૩૨ ૮૧ ૧૩૪ થી ૧૩૯ _૮૨ ૧૮, ૧૯ ૮૩ ૨૭, ૩પ૪, ૮૧ ટિંબાનક ઠાસરા - હેઠવાસણ ડવાણી, ડાંગરે આ ચાણ ડેડિયાપાટક તોરણ તળાજા તારંગા દધિપદ્ર દર્ભાવતી દાઉદ્ર દાસજ દેઉલી ધણુર દાહોદ–દેહદ ધવલક્ક. ધામલાછી ધ્રાંગધરા ટિમાણુ ઠાસરા ઢેઢાવાસણ ડબાણી ડાંગરવા ડુમાણું ડોડીવાડા તેરણ ગામ તળાજા તારા ગોધરા ડભોઈ ડોલોડ ધસજ ધલી દંતવાર સૌરાષ્ટ્ર ભાવનગર ઠાસરા મહેસાણા સિદ્ધપુર રાજસ્થાન મહેસાણ કડી ખેરાળુ ચાણસ્મા હારીજ ભાવનગર સૌરાષ્ટ મહેસાણા ખેરાળુ પંચમહાલ ગોધરા જિ. વડોદરા મહેસાણું મહેસાણું રાજસ્થાન (દેલવાડા પાસે) ઉત્તર રાજસ્થાન પંચમહાલ અમદાવાદ ધોળકા દક્ષિણ ગુજરાત – સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ડભોઈ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અપયન સિદ્ધપુર દાહોદ ધોળકા ધમડાછાં ધ્રાંગધ્રા Page #292 -------------------------------------------------------------------------- ________________ ર ૧. ૮૪ ૮૫ ૧૭૬ ધંધુકા નીલછી નંદાવસણુ ૮૬ ૨૩૪ ૮૬ ૭, ૧૩, ૩૫, ૫૦, પર નડુલ–નાગેલ ૧૭, ૧૮, ૧૯ નાગસારિકા ८८ પાદલિપ્તપુર ૯૨ ૧૭ પ્રહલ્લાદલપુર ૬, ૨૧, ૭૦, ૮૩, ૧૦૩ પાટણ - t te ૯૦ ૯૧ ૯૩ ૯૪ ૧૧૩ ૯૧ ↑ ૯૨ ૯૬ ૭૫, ૭ ८७ ૩ ૭૧ ૯૮ ૧૦૨ ૯૯ ૬૯ ૧૦૦ ૪૮ : ૧૦૧ ૬ ૧૮૩ ૧૦૨ ૩૫ ૧૦૩ ૧૭૬ પ્રભાસપાટણ પ્રાંતીજ ફીચડી ફૂલસર ખીજાપુર બ્રાહ્મણવાડા ભદ્રાણક ભાલસ્વામી ભાદ્રુપદ્ર ભાંષહર ભૂદરડા ભાજુયા ૪ ધંધુકા નીલકી નંદાસણ નાડોલ નવસારી પાલીતાણા પાલનપુર પાટણ સામનાથ પ્રાંતીજ ફેચડી ફૂલસર ખીજાપુર બ્રાહ્મણવાડા તરાણા ભીલસા ભાટ્ટુ ડા ભાખર ભૂતવાર ભાજવા ૫ અમદાવાદ મહેસાણા મહેસાણા રાજસ્થાન દક્ષિણ ગુજરાત ભાવનગર બનાસકાંઠા મહેસાણા જૂનાગઢ પ્રાંતીજ મહેસાણા સૌરાષ્ટ્ર રાજસ્થાન મહેસાણા સૌરાષ્ટ્ર માળવા દક્ષિણ રાજસ્થાન મહેસાણા સૌરાષ્ટ્ર અમદાવાદ ધંધુકા પાટણ કડી પાલીતાણા પાલનપુર પાટણ પાટણ, વેરાવળ ચાણસ્મા સિદ્ધપુર સિદ્ધપુર (તલસર પાસે) (વીરમગામ પાસે) પરિશિષ્ટ-૧ ૨૭૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ २७६ કચછ : 'મુદ્રા ભદ્રેશ્વર ભરાણું ભરૂચ સૌરાષ્ટ્ર ભરૂચ ભરૂચ ૧૦૪ ૬, ૨૯ ભાર ૧૦૫ ૧૦૨ રાણું ૧૦૬ ૬, ૮૫ ભરુકચ્છ ૧૦૭ ૪૪, ૧૧૦, ૯૨, ૯ છ૩, ૮૬, ૧૦૨ ભાવનગર ૧૦૮ ૪૯ ભૂજ ૧૦૯ ૧૧૧ મુસ્થલ ૧૧૦ ૬ મોઢેરક ૧૧ ૮૩ મહેસણું ૧૧૨ ૩૯ માંગરોળ ૧૧૩ ૬, ૩પ૪, ૧૦૭, ૧૦૯ માંડલ ૧૧૪ ૭૫, ૪૫, ૫૦, ૫૩ મારવાડ ૧૧૫ ૧, ૩, ૬, ૨૭, ૪૪, ૯૫, ૧૧૦ માળવા ૧૧૬ ૬ મેવાડ ૧૭ ૧ મોહડવાસક ૧૧૮ ૧૦૪ રાણેલેય ૧૧૯ ૧૩૩ સાવાડા ૧ર૦ ૧૭૭ રીયડી ભાવનગર ભૂજે મુંગથલા મોઢેરા મહેસાણું માંગરોળ માંડવી મારવાડ ભાવનગર ભાવનગર કચ્છ રાજસ્થાન (દેલવાડા પાસે મહેસાણું - ચાણસ્મા મહેસાણું મહેસાણું સૌરાષ્ટ્ર કચ્છ માંડવી રાજસ્થાન ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન -માળવા મેવાડ * મોડાસા રાનેલા રાણુવાડા રીબડી મધ્યપ્રદેશ રાજસ્થાન સાબરકાંઠા મહેસાણું - મોડાસા ચાણસ્મા સમી Page #294 -------------------------------------------------------------------------- ________________ / Gઇ ૪ રાજસ્થાન રતનપુર રાજપૂતાના રતનપુર રાજપૂતાના પરિશિષ્ટ–૧ રાધનપુર લાટ લૂણસહિકા વરડી વહિયર રાધનપુર દક્ષિણ ગુજરાત આબુ વાલ ઢા બદામ ૧ ર ૧૨૧ ૬૨ ૧૨૨ ૪૩, ૪૪, ૪૮, પર, ૭૩, ૯૨ ૧૨૩ ૬, ૧૭, ૧૦૪ ૧૨૪ ૧૩ ૧૨૫ ૧૧૦ ૧૨૬ ૯૫ ૧૨૭ ૯૫ 1 ૧૨ ૮ ૭ * ૧૨૯ ૧૪ ૧૩૦ ૧૩૧ ૧૦૪ ૧૩૨ ૮૯ ૧૭૩ ૭ ૧૩૪ ૯૫ ૧૩૫ - ૨૪ ૧૩૬ ૧૩૩ ૧૩૭ ૧૧૩ ૧૩૮ ૧૮૩ ૧૩૯ ૩૫ વડેદરા - , ૯૫ વળી શખલપુર વટપદ્રક વમનસ્થલી સણખલપુર સત્યપુર સંડેરગ્રામ સલી બનાસકાંઠા રાધનપુર દક્ષિણ ગુજરાત રાજસ્થાન મહેસાણું પાટણ ઉત્તર ગુજરાત રાજસ્થાન વડેદરા સૌરાષ્ટ્ર મહેસાણું ચાણસ્મા રાજસ્થાન મહેસાણા પાટણ સૌરાષ્ટ્ર(જેતલસર પાસે) – મહેસાણું ઉત્તર ગુજરાત મહેસાણું ચાણસ્મા ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સુબુસર સાંકળી સુસર: સારા વાડા ચાણ સાંપરા સાંયાવાડા સિરસાવિ સીવલીયા ર૭૭ કે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ મહેસાણા ૨૭૮ : સિદ્ધપુર ચાણસ્મા સૂણુક સૂર્યજ સ્તંભતીર્થ સ્તંભનક સૂણુક સૂરજ ખલાત થામણું શેત્રુજ્ય ખેડા ખેડા - ૧૪૦ ૨૧ ૧૪૧ ૨૧ ૧૪૨ ૧૩૪ ૧૪૩. ૧૩૪ થી ૧૩૯ ૧૪૪ ૧૧૬ થી ૧૩૦ ૧૪૨, ૧૩૪ થી ૧૩૯ ૧૪૫ ૧૧૧ - ૧૪૬ ૧૧૩ ૧૪૭ ૧૦૪ ૧૪૮ ૧૧૧ આણંદ પાલીતાણું ભાવનગર હંફાઉદ્દા હાનીઆણું હાંસલપુર હેઠઉછ ઉદવારિયા ભાવીઓની હાંસલપુર હેતમજી રાજસ્થાન ઉત્તર ગુજરાત મહેસાણું રાજસ્થાન (હાંસલપર પાસે) પાટણ (આબુ પાસે) : ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન Page #296 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ અભિલે એની મિતિએ અને તેની અંગ્રેજી તારી અભિલેખ મિતિ અગ્રેજી તારીખ ૧ વિ. સં. ૧૦૦૫, માધ, વ. ૧૫, બુધ ૩૧-૧-૯૪૯ ૩ ૯૭૪ પ' ' ' ' છે એ - ૭ અ ૮ અ - ૮ બ ૮ કે વિ. સં. ૧૦૨૬ આધિ. વ. ૧૫, ગુરુ, ૧૪–૧૦–૭૦ ૧૦૩૦ — ,, ૧૦૩૩ માગી. વ. ૮, શનિ ૧૮–૧૧–૯૭૬ , ૧૦૪૩ મોધ વ. ૧૫, રવિ ૨–૧૯૮૭ ૧૦૪૫ વૈશા. સુ. ૧૫, સેમી ૨૨-૪-૯૮૯ , ૧૦૫૧ માધ સુ. ૧૫, શનિ ૧૯-૧–૯૯૬ ,, ૧૦૫૩ ,, ,, ૧૩, રવિ ૨૪–૧–૯૯૭ ,, ૧૦૬૭ જ્ય. સુ. ૧, રવિ ૬-૫-૧૦૧૧ , , -- – ૧૦૧૧ શક ૯૪૦ – – ૧૦૧૮ વિ. સં. ૧૦૬૯ શ્રા. સુ. ૧૫ – ૨૫–૭–૧૦૧૩ , ૧૦૮૩ –૧૦૨૬–૨૭ ,, ૧૦૮૬ કારિ. સુ. ૧૫, શનિ , ૨૫–૧૦–૧૦૨૦ ,, ૧૦૮૭ વૈશા. સુ. ૧૫, શનિ ૧૦–૪–૧૦૩૦ , , આષા. સુ. ૨, શનિ ૨૪–૭–૧૦૩૦–૩૧ , ૧૦૮૮ --' , – ૧૦૩૨ , ૧૦૯૦ (શક ૯૫૬) – ૧૦૩૪ ૫ (૧૦) ૯૩ – (૧૦)૩૬-૩૭ છે. સં. ૯૬૪ – -- ૧૦૪૨ વિ. સં. ૧૧૦૩ ભાગ. વ. ૧૫, સોમ ૨–૧૧-૧૦૪૫ શ. સં. ૯૬૯ માઘ સુ , ગુરુ ૨૨-૧-૧૦૪૭ ૯ ૧૦ ૧૧. (૧૧ માં ૧૧ બ ૧૨; ૧૨ અ ૧૩. ૧૩. આ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન ૧૪ અ ૧૫ 19 Tટ ૨૧ ૨૨. ૧૪ શ. સં. ૯૭૨ પૌષ વ. ૧૫, મંગલ શ. સં. ૯૭૫ – – ૧૪ બ વિ. સં. ૧૧૧૨ કાત્તિ”. સુ. ૧૫, સોમ.. છે ,૧૧૧૭ જ્ય. વ. ૧મ – , ૧૧૧૯ – ,, ૧૧૨૦ પૌષ સુ. ૧૫, બુધ * ૧૧૩૧ માર્ગ. સુ. ૧૧, મંગલ ,, ૧૧૩ કાત્તિ. સુ. ૧૧, રવિ ૧૧૪, વૈશા. વ. ૭, રવિ ૨૦ અને ૧૧૪૮ ,, સુ. ૧૫, સેમ ૧૧૪૮ , , , , ૧૦૫૬ આષા. સુ. ૧૫, સોમ ૧૧૭૬ ચૈત્ર, સુ. ૧૪, રવિ ૨૪. ૧૧૮૪ ,, ,, ૧૫, એમ ૨૫ ૧૧૮૬ ક્ષધિ સુ. ૩, એમ ૧૧૯૩ ફાગે. વ. ૭. સોમ ,, વૈશા. વ. ૧૪, ગુરુ ૧૧૫ સ્પે. વ. ૧૪(૧) ગુરુ ,, આષા. સુ. ૧૦, રવિ ૧૧૯૮, વૈશા. વ. ૫, બુધ ૩૦ અ ' , , --- ૩૧ ,, ૧૨૦૦ – , ૧૧૯૬–૧૨૦૨ - ૩૫ – ૩૫ અ , ૧૨૧ ચે. વ. ૬, શુક , ,, પી. સુ. ૨(૬) શનિ ૩૭ , , . – શુક્ર , ૩૮ , , , , – ૧, શુક ૧૨૦૨ માઘ, સુ. ૧૪, સેમ ૪૦ ,, ૧૨૦૨ આધિ, વ. ૧૩, રવિ, સેમ ૪૧ , ૧૨૦૪ ફા. સુ. ૧૦(૧૪), શનિ ૧૫–૧–૧૦૫૦ – ૧૦૫૩ ૨-૪-૧૦૫૬ ૨૦–૬–૧૯૬૧ – ૧૦૬૨-૬૩ –૧–૧૦૬૪ ૨-૧૨-૧૭, ૨-૧૧-૧૦૭૪ ૩૧-૩-૧૯૮૪ ૫–૫–૧૮૧ ૫–૫–૧૯૧ ૪-૧૦૯૯ ૩–૪–૧૧૦ ૨૮-૩-૧૯૨૮ ૧૮–૯–૧૧૨૯ ૨૫-૨-૧૩૭ ૨-૪–૧૧૩૭ ૨૮–૧–૧૧૩૯ ૧૦–૬–૧૧૩૯ ૧૮–૩–૧૧૪૨ – ૧૧૪૨ – ૧૧૪૪ -૧૧૩૯, ૪૦-૪૬ ૨૩ ૨૮. ૩૦ ૩૩ થી ૩૫ ૧૬–૩–૧૧૪૪, ૪૫ ૨–૧૨–૧૧૪૫ ૫-૫-૧૧૪૫ ૧૯–૧–૧૧૪૫ ૨૮-૧-૧૧૪૬ ૨૮-૮-૧૧૪૬ ૬–૩–૧૧૪૮ Page #298 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૮૧ ,, ૪૩ આ ,, ,, ,, Ye ,, ,, ૧૨૦૬ જ્ય. સુ. ૯, મંગળ , કા. વ. ૫, શનિ ૧૨૦૭ જે. વ. ૧૨, બુધ ૧૨૦૮ આશ્વિ . સુ. ૫, ગુરુ ૧૨૦૯ માઘ વ. ૧૪; શનિ ૧૨૦૯ . વ. ૪, બુધ | (શુક્ર) ૧૨૧૦ ચે. વ. ૬, મંગલ , પે. સુ. ૬, ગુરુ ૧૨૧૧ વૈ. સુ. ૫, શુક ૧૨૧૩ માર્ગ. વ. ૧૦, ,, ૧૨૧૫ ચે. સુ. ૮, શનિ ૧૨૧૬ શ્રા. વ. ૧, શુક્ર ૧૨૧૭ કા. સુ. ૧૦. – ૧૨૧૮ શ્રા. વ. ૧, શુક્ર ૧૨૨૦ – વ. ૧૫, ગુરુ , જ્ય. સુ. ૧૫, શનિ ૧૨૨૧ જ્ય. સુ. ૯, બુધ ૧૨૨૨ વૈ. સુ. ૩, સોમ ૧૭-૫–૧૪૯, ૫૦ –૪–૧૧૫ ૨૬–૪–૧૧૫૦, ૫૧ * ૫–૯–૧૧પર ૨૫–૧–૧૧૫૩ ૧૩–૫–૧૧૪૩ ' (૧૨-૬ , ) ૧૭–૩–૧૧૪૪ ૨૦–૨–૧૧૫૪ ૮–૪–૧૧૫૫ ૬-૨-૧૧૫૬, ૫૭ ૨૮–૪–૧૧૫૯ ૨૧–૭–૧૧૬૦ ૨૩–૧૦–૧૧૬૧ ૨૮–૩–૧૧૬૨ ૧૧૬૩ ૨૯-૬-૧૧૬૩ (૨૧-૫–૧૧૬૫ ૪–૪–૧૧૬૫, ૬ ૧૧૬૫-૬૬ ૫૦ ૫૧ પર ૫૩ , (૫૪ ૫૫ ૫૫ આ ૫૭ , ૫૮ ૨–૨–૧૧૬૭ ૧૨૨૩ માર્ગ. સુ. ૧૧, ગુરુ ૧૨૨૫ કા. સુ. ૭, બુધ , ફા. સુ. ૫, શનિ ) , ૫ ૯–૧૦–૧૧૬૮ ૨૧–૧૨–૧૧૬૮ (૧૧૪૩–૭૨) ૧૨-૧૧-૧૧૧,૭ર ૧૩–૩–૧૧૭૧, ૨ – ૪ – ૨ ૬૮ અ ૬૯ , ૧૨૨૮ માર્ગ. સુ. ૧૩, સેમ સિંહ સં. ૧૮, ચૈ. વ. ૨, સેમ. -- I – વિ. સં. ૧૨૨૯ વૈ. સુ. ૩, સેમ , ૧૨૩૧, ફા. સુ. ૧૧, ,, ,, ,, .-.-૧૧, ગુરુ 19૦ ૧૬-૪-૧૧૭૩ ૨૭–૧૦– ૧૫ ૨૯-૩-૧૧૭૫ 9૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨, ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન ૭૨ , , , ૧૨૩ર, ચે. સુ. ૧૧, સેમ ૭૩ , ૧૨૩૫, ફા. સુ. ૧૩, ગુરુ ૭૩ અ સિંહ સં. ૬૫, ફા. વ. ૧, શુક ઉજ, વિ. સં. ૧૨૩૬, - 9૫ , ૧૨૩૭, આકા. સુ. ૮, શનિ ૭૬ , ૧૨૪૨, - , ૧૨૪૫, – , , , વૈ. વ. ૫, ગુરુ ૨૨-૩-૧૧૭૬ ૯–૧૧–૧૧૭૮, ૭૯ ૨૪–૨– ૧૧૮૦ ૬-૬-૧૧૮૧ ૧૦૮૫ ૧૧૮૮-૮૯ ૨૦–૨–૧૧૮૮, ૮૯ * [39. ૮૩ થી ૯૦ ૯૧ અ 1 હર ,, ૧૨૪૯, વૈ. સુ. ૧૫, રવિ ૧૮-૪-૧૦૯૩ ,, ૧૨૫૬, ળે. વ. ૧૩, શુક ૧૨-૫-૧૨૦૦ , , ભા. વ. ૧૫, મંગળ ૧૧-૮–૧૨૦૦ ૧૨૦૦ ૧૨૫૮, શ્રા. સુ. ૭. સોમ ૯ ૭૧૨૦૧ , ૧૨૫૯, કા. સુ. ૧, શુક ૧૮-૧૦-૧૨૦૨, ૦૩ ૧૧–૩–૧૨૦૩. I , ૧૨૬૧, - સુ. ૨, શનિ ૨૫-૧૨-૧૨૦૪ , ૧૨૬૨, માઘ સુ. ૧૦, શુક ૨૦–૧-૧૨૦૬ » , ફા. વ. ૧૪, ,, ૧૦–૩–૧૨૦૬ સિં. સં. ૯૩, ચે. સુ. ૧૧, રવિ ૧૧(૧૨–૩–૧૨૦૬, ૧૨૦૭ વિ. સં. ૧૨૬૩, આશ્વિ. સુ. ૧૦, શનિ ૧૭–૬– , , વૈ. સુ. ૬, ગુરુ ૫–૪–૧૨૦૭ » ), શ્રા. સુ. ૨, રવિ ૯––૧૨૦૭ ,, ,, ફા. સુ. ૧૩, ગુર ૧૩-૩-૧૨૦૧૭ , ૧૨૬૪, આષા. સુ. ૨, સોમ ૧૬-૪-૧૨૦૮ ,, ૧૨૬૫, વૈ. સુ. ૧૫, મંગળ ૧૨-૨-૧૨૦૯ ૧૨૦૯ સિં. સં. ૯૬, માર્ગ. સુ. ૧૪, ગુરુ ૨૯(૩૦-૧૨-૧૨૧૦ વિ. સં. ૧૨૬૮, ફ. વ. ૧૦, સેમ ૩૦–૧-૧૨૧૨ , ૧૨૬૯, – વ. ૨૪, – ૧૨૧૨-૧૩ ,, ૧૨૭૧, આધિ. સુ. ૪, સેમ ૨૮–૧–૧૨૧૪ ૯૪ ૯૫ ૯૬ ૯૭ , ૯૭ અ Page #300 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૮૩. ૧૦૦ ૧૦૨ ૧૬. ૯૮, , ૧ર૭૨, સ્પે. વ. ૨, રવિ ૧ર૭૩, વૈ. સુ. ૪, શુક્ર ૧૦૦ અ ,, , ફા. વ. ૧૫, સોમ, ૧ર૭૪, અશ્વિ. – ૧૦૧ ૧૨૭૫, વૈ. સુ. ૪, શુક્ર ,, ,, ભા. સુ. ——૧૦૩ , ૧૨૭૬, - ૧૦૪ , ૧૨૮, પૌ. સુ. ૩, મંગળ ૧૫ , , , , , , – , ૧૨૮૨, પી. સુ. ૪, શુક ૧૦૭ ) ૧૨૮૩, ફા. વ. ૩, રવિ ૧૦૮ , ૧૨૮૫, ફા. સુ. ર, રવિ ૧૦૯ ૧ર૮૬, – વ. ૪, શુક્ર ૧૧૧, ,, ,, વૈ. વ. ૫, ગુરુ. ,, ફા. સુ. (૬), સોમ ૧૧૦ , ૧૨૮૭ ફા. વ. ૫, રવિ V, ચે. વ. ૬, મંગળ ૧૧૫ , , ચે. વ. ૭, બુધ ૧૨૫ ,, ફા. વ. ૯, ગુરુ ૧૧૩ ,, આષા. સુ. ૧૩, શુક્ર ૧૧૬–૧૨૪ ૧૨૬-૧૩૩ ૧૪૦–૧૪૧ ૧૨૮૮ પૌ. સુ. ૧૫, શુંક ૧૩૫–૧૩૯૮ , , ફ. સુ. ૧૦, બુધ ૧૩૪ , ભા. સુ. ૧, સોમ ૧૪૨ ,, ૧૨૮૯, આંશ્વિ. વ. ૧૫, સેમ ૧૪૩–૧૪૬ ;; ૧૫ર ,, ,, ૧૪૭–૧૫૧ , ૧ર૯૦ –– ૧૫૩–૧૫૪ વિ.સં. ૧ર૯૧, માર્ગ, ૧૪૫–૧૫૭ ,, , - ર૭–૪–૧૨૧૬ રર-૪–૧૨૧૭ ૩૦–૩-૧૨૧૮ સપ્ટે_એકટ, ૧૨૧૮ ૧૯-૪-૧૨૧૯ ઓગસ્ટ, ૧૨૧૯ ૧૨૧૯-૨૦ ર૬-૧૦-૧૨૨૪ ૧રર૪ ૫–૧૨–૧૨૨૫, ૨૬. ૫–૧૨–૧રર૭ ૨૮-૧-૧રર૮, ૨૯ –૧રર૮-૩૦ ર૩–૪–૧૨૩૧ ૧૦–૨–૧૨૩૧ ૨૩–૨–૧૨૩૧ ર૫–૩–૧૨૩૧ ૨૬–૩–૧૨૩૧ ર૭–૨–૧ર૩૧ ૧૩–૨–૧૨૩૧ ૧૨૩૧ ૧ર ૧૧૪ , ૯–૧-૧૨૩૨ ૩–૩–૧૨૩૨ ૨૦–૭–૧૨૩૨ ૫–૯–૧ર૩૩ ૧૨૩૩ ૧૨૩૪ ડિસે–જાન્યુ. ૧૨૩૫ ૧૨૩૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ags કિવકાલીન અભિલે એ પણ અગન ૧૫-૬–૧૨૩૬ ૫–૩–૧૯૩૭ ૬-૩–૧૩૭ ૧૦–૪–૧૨૩૭ ૧૧(૧ર)–૪–૧૬૩૭ ૧૬–ાર, ૧ર૩, , ૧૬૩-છ , વૈ. સુ. ૧૪, , ૭૨–૭૩ ,, ,, વૈ. સુ. ૧૫ શનિ, ૧૭૫ ૧૭૬ ., ૧ર૭૫, માર્ગ. સુ. ૧૪, ગુરુ ૧૭૬ ,, ,, પ. વ. ૮, ગુરુ ૧૭ , ૧ર૯૬ માગ. વ. ૧૪, વિ. ૧૭૮ , ' , વૈ. સુ. ૩, બુધ , , | (ગુરુ) ૧૭૯-૮૦ ,, ૧ર૭ વૈ. વ. ૧૪, ગુરુ ૧૮૧ , ૧ર૭૨૮ - - ૧૮૨ , ૧ર૯૯, – – ૧૮૩ ,, ,, ચે. સુ. ૬, સેમ " . " ૧૮૪ ,, ,, વૈ. સુ. ૧૩, , : ૧૩૦૦ વૈ. વ. ૧૧, બુધ ર૨(૧૮-૧૧-૧ર૩૮ ૩૦–૧૨–૧ર૩૮ ૧૧(૧૨-૧૧-૧ર૪૦ ૨૮–૩–૧૨૪૦ (૨૬-૪-૧ર૪૦) ૧૧–૪–૧૨૪૧ ૧૨૪૧-૪ર. ૧૨૪૩ ૩૦–૩–૧૨૪૩ ૩૦-૪-૧૨૪૩ ૪-૫-૧૨૪૪ Page #302 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ચૌલુક્યકાલીન મુસ્લિમ અભિલેખે ચૌલુક્યકાલમાં ગુજરાતમાં મુસલમાનોની કેટલાક વિસ્તારમાં વસ્તી થઈ હતી. અલબત્ત, એમની વસ્તી વેપારી કેન્દ્રોમાં તેમજ દરિયાકાંઠાનાં સ્થળોએ વિશેષ હોવાનું જણાય છે. આ કાલના એમને લગતા ૧૨ જેટલા અભિલેખો મળ્યા છે. આ અભિલેખે પૈકી ૧૦ અરબીમાં, ૧ અરબી-ફારસીમાં અને ૧ ફારસીમાં લખાયેલ છે. આ લેખે હિ. સ. ૪૩૦, ૪૪૫, ૫૫૪, ૫૬૯, ૫૭૩, ૫૯૧, ૬૧૫, ૬૨૪, ૬૨૫, ૬૩૦, ૬૩૩ ના મળે છે. આમાંના બે લેખ (હિ. સં. ૪૪૫ અને ૬૧૫) મસ્જિદ બંધાવ્યાના ઉલ્લેખ ધરાવે છે, જ્યારે બાકીના ૧૦ લેખે વ્યક્તિવિશેષના મૃત્યુની નોંધ ધરાવતા કબર–લેખ છે. આ લેખ પૈકી એક ભરૂચમાંથી, એક અમદાવાદમાંથી, પાંચ ભદ્રેશ્વર કરછ)માંથી એક ઘા (જિ. ભાવનગર)માંથી, એક ખંભાતમાંથી, એક પિટલાદ (જિ. ખેડા)માંથી અને રાંદેર (જિ. સુરત)માંથી એક લેખ મળે છે. છે આ લેખના વિષયના સંદર્ભમાં જોઈએ તે હિ. સ. ૪૩૦ (ઈ. સ. ૧૦૩૮)ને લેખ ભરૂચની બાબા રેહાન મદ્રેસામાંથી પ્રાપ્ત થયો છે. અમદાવાદની કાચની મસ્જિદમાંથી હિ. સં. ૪૪૫ (ઈ. સ. ૧૦૫૩)ને લેખ પ્રાપ્ત થયો છે, જેમાં મસ્જિદના બાંધકામને નિર્દેશ થયો છે. અલબત્ત, આ લેખ કાચની મસ્જિદ બંધાયાને લગતો નહિ હોય, કારણ કે આ મસ્જિદ એટલી જૂની નથી. હિ. સં. ૫૫૪ (ઈ. સ. ૧૧૫૯-૬૦ના ભદ્રેશ્વરના લાલશાહબાઝ દરગાહના મળેલા કબર–લેખમાં ઈબ્રાહીમ અબુલઝને દીક દફન થયાની નોંધ છે. જયારે ભદ્રેશ્વરના ઝક્કરિયાના ઝામાં એક કબર ઉપર હિ.સ. પ૭૯ (ઈ. સ. ૧૧૭૪)ને લેખ છે. તેમાં અબુલ હીઝ–અલીના મૃત્યુની તારીખ નોંધેલી છે.' ભશ્વરની સળખક્ષી મસ્જિદના હિ. સં. ૫૭૩ (ઈ. સ. ૧૧છ૭)ના કબર લેખમાં એક આશાસ્પદ મુસલમાનના અવસાનની નોંધ છે, જેનું નામ ઉકેલી શકાયું નથી." Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ગુજરાતના ચૌલક્યકાલીન અભિલેખે : એક અધ્યયન ઘાના હિ. સ. ૧૯૧ (ઈ. સ. ૧૧૯૫)ના લેખમાં બહુદ્દીનના પુત્ર બાબા તાજુદ્દીનના અવસાનની તારીખ આપેલી છે; આ લેખ મોડાને, પાછળથી કોતરાઈને મુકાયાનું શ્રી શંભુપ્રસાદ હ. દેસાઈ જણાવે છે. હિ. સં. ૬૧૫ (ઈ. સ. ૧૨૧૮)ના ખંભાતના સાલ્લાહલ્લા મસ્જિદના લેખમાં અબુ શરાફના પુત્ર શયીદે જામીમસ્જિદ બંધાવ્યાની બેંધ છે; જેકે અત્યારે એ જામીમસ્જિદ ખંભાતમાં જોવા મળે છે તે એટલી જતી હોવાનું જણાતું નથી.” - ભદ્રેશ્વર સળખબ્બી મસ્જિદને હિ. સ. ૬૨ (ઈ. સ૧૨૨૭)ને ટૂંક લેખ છે તેમાં ફક્ત તારીખ જ આપેલી છે. એ સિવાય બીજી કોઈ વિગત આપી નથી એટલે કે કબરને લગતે લેખ છે કે દરગાહ મસ્જિદને લગતે લેખ છે એ નક્કી થઈ શકતું નથી.’ હિ. સ. ૬૨૫ (ઈ. સ. ૧૨૨૮) ભદ્રેશ્વરની એ જ સોળખમ્મા મસ્જિદના કબર–લેખમાં ફક્ત તારીખ જ આપી છે, પણ મરનારનું નામ સ્પષ્ટ વંચાય તેવું આપ્યું નથી. ખંભાતની પ્રસિદ્ધ પીર તાજુદ્દીનની દરગાહમાં હિ.સ. ૬૩૦ (ઈ.સ. ૧૨૪૨)ના કબર–લેખ છે, જેમાં અદ્-શિર–અલ–અહલના પુત્ર અમીનુદ્દીન અબુલ–મહાશીનના મૃત્યુની નોંધ છે.૧૦ 'પેટલાદની અજનશાહની દરગાહમાં આવેલ વિ. સ. ૬૩૩ (ઈ. સ. ૧૨૩૬)ના કબર–લેખમાં શેખ અજુનશાહના અવસાનની તારીખ આપેલી છે. તેમાં વધુમાં લેખના લેખક તરીકે અબુ બકમ મહમ્મનું નામ આપેલું છે જ્યારે હિ. સ. ૬૩૩ (૧૨૩૬)ને કબર–લેખ રાંદેરની નાયતવાડા મસ્જિદમાં આવેલું છે.૧૨ તે ઉપર્યુક્ત લેખે જોતાં જણાય છે કે એમાં મસ્જિદના બાંધકામને લગતા બે લેખ મળે છે, જ્યારે બાકીના દસ લેખો કબર–લેખે છે. આ કબર-લેમાં વખતે મરનાર વ્યક્તિઓની તારીખ અપાઈ છે, પરંતુ ક્યારેક એની ભૂમિકારૂપે કલમો અને કુરાનની કેટલીક આયાત પણ લખેલી છે. આ આયાતે મુસલમાનોની ધાર્મિક ભાવનાને વ્યક્ત કરે છે, જેમકે હિ. સ. ૫૫૪ ના ભદ્રેશ્વરના લેખમાં૧૩ કહ્યું છે કે “પપકારી અને થાળુ અલ્લાહના આશીર્વાદ મહમ્મદ અને એના અનુયાયીઓ પર ઊત્તરે.” Page #304 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૨૮૭ હિ સ. પ૭૩ ના ભદ્રેશ્વરના લેખમાં કહ્યું છે કે૧૪ દયાળુ અને મહેરસાગર અલ્લાહના નામે બીજો કોઈ ઈશ્વર નથી, એના સિવાય બધી વસ્તુ નાશવંત છે, એને ન્યાય અફરે અને તમે બધા એની પાસે પાછા જશે. દરેક જીવંત પદાર્થ મૃત્યુનો અનુભવ કરશે. - આમ આ અભિલે કોઈ ખાસ ઐતિહાસિક નેંધ ધરાવતા નથી. એનાથી ગુજરાતનાં કેટલાંક સ્થળોમાં ઈસ્લામનો પ્રચાર થયો હતો, ત્યાં મુસલમાનની વસ્તી થઈ હતી, એમના ઉપયોગ માટે મસ્જિદો બંધાઈ હતી અને અજનશાહ જેવા નામાંકિત પુરુષોની દરગાહ પણ રચવામાં આવી હતી. આ સિવાય આ અભિલેખોમાંથી ખાસ કંઈ ફલિત થતું નથી. અલબત્ત, સાહિત્યિક સાધનામાં આ કાલના ઈસ્લામના ફેલાવા અંગેની કેટલીક નોંધ અવશ્ય મળે છે. મહમદ ગઝનવીએ ઈ. સ. ૧૦૨૬માં ગુજરાત પર આક્રમણ કરી સોમનાથ લૂંટયું હતું અને બાલમૂલરાજના સમયમાં કુબુદ્દીને અને ઈ. સ. ૧૨૭૮ માં સિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર ચડાઈ કરેલી ત્યારે એને શિસ્ત આપીને પાછા કાઢો.૧૫ એ પછી ઈ. સ. ૧૯૫માં કુબુદ્દીન ઐબકે ગુજરાતના સમાવતી આબુ પર આક્રમણ કર્યું ત્યારે ભીમદેવ અને બીજા રાજપૂતોએ મળી એને તગેડી મૂક્યો. પરંતુ ઈ. સ. ૧૨૯૯માં કબુદ્દીન છેક અણહિલવાડ સુધી ચડી આવેલે. એણે અણહિલવાડ જીત્યું અને લૂંટયું. આ ચારે કિસ્સાઓમાં મુસલમાનોનાં આક્રમણો થયાં. પરંતુ અહીં એમની રાજસત્તા સ્થપાઈ નહીં. વસ્તુતઃ એઓ વંટોળિયાની જેમ આવ્યા અને ગયા. અલબત્ત, આ આક્રમણે ઉપરાંત વેપાર-નિમિત્તે મુસલમાનોની કેટલીક વસ્તી થઈ. કહેવાય છે કે બાબા-રહીમાન અને એના નાના ભાઈ ૪૦ દરવેસોની જમાત લઈ ૧૦ મી સદીમાં ઈસ્લામને પ્રચાર કરવા ભરૂચ આવેલા અને ત્યાં શહીદ થયા હતા. ખંભાતમાં ઈ. સ. ૧૦૬૭ માં આવેલા અબદુલ્લા નામના મિસરીએ ઈસ્લામને પ્રચાર કરેલે, જેમનું અવસાન ઈ. સ. ૧૨૩૭(૩) માં થયેલું. એમની દરગાહ પર સિયા વોરાએ ઝિયારત કરવા માટે જાય છે.૧૭ એક માન્યતા એવી છે કે સિદ્ધરાજે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતે. આવી માન્યતા સિયા વેરામાં પ્રચલિત છે. આના કોઈ સ્પષ્ટ પુરાવા મળતા નથી. વસ્તુતઃ સિદ્ધરાજ ઉદાર અને ન્યાયપરાયણ હતા અને ખંભાતમાં પારસીઓએ જ્યારે મસ્જિદને મિનારે તોડી નાખ્યો ત્યારે એણે એ પારસીઓને સજા કરેલ Page #305 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ચૌલક્યકાલીન અભિલેખે : એક અધ્યયન અને મિનારે ફરી બંધાવવા પારસીઓને હુકમ કરેલે. આવી જ બાબત વસ્તુપાલ –તેજપાલે મસ્જિદો કરાવ્યા અંગેની જૈન પ્રબંધમાં સેંધાયેલી વિગતે આપે છે. આ ઉલ્લેખે એમ સૂચવે છે કે ગુજરાતમાં ચૌલુક્યકાલમાં મુસલમાનોને શાંતિભર્યો વસવાટ થયો હતે. • • • પાદટીપ * ૧. અ. નં. ૧૮૬ ૨. અ. ન. ૧૮૭ ૩. અ. નં. ૧૮૮ ૪. અ. નં ૧૮૯ ૫. અા નં. ૧૯૦ ૬. અ. ન. ૧૯૧; શ્રી. શં. હ. દેસાઈ ‘એરબિક ઍન્ડ પર્સિયન ઈન્સ્ક્રિપ્શન્સ ઓફ સૌરાષ્ટ્ર' એ ગ્રંથને અંગ્રેજી અનુવાદવાળો ખંડ, લેખ ૧, પૃ. ૩ ૭. અ. નં. ૧૯૨ ' ૮. અ. નં. ૧૯૩ : ૯. અ. નં. ૧૯૪ ૧૦. અ. નં. ૧૯૫ ૧૧. અ. નં. ૧૯૬ ૧૨. અ, નં. ૧૯૭ ૧૩. અ. ન. ૧૮૯ . . ૧૪. અ. નં. ૧૦૦ ૧૫. “ગુ. રા. સાં. ઇગ્ર. : ૪, પૃ. ૩૭૬ . ૧૬. એજન, . ૧૭. એજન, પૃ. ૩૭૭ Page #306 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ ચૌલુચકાલીન ત્રણ અભિલેખે : સમીક્ષા (૧) વાઘણપાળ (ઝવેરીવાડ)ના અજિતનાથના દેરાસરની ભમતીમાં જતાં ૧લી ઓરડીમાંની અજિતનાથની ઊંભી પ્રતિમા-ધાતુપ્રતિમા પરનો લેખ, વિ. સ’, ૧૧૧૦. પ્રસ્તુત લેખ પબાસન પર આવેલા છે. લેખની લંબાઈ ૨૭.૫ સે. મી. અને પહોળાઈ છ.૫ સે. મી. છે. લેખના લખાણવાળા ભાગની લંબાઈ ૨૫.૫ સે. મી. અને પહેાળાઈ ૬.૫ સે.મી. છે. લેખના અક્ષરાનુ માપ ૫ સે. મી. છે. આ લેખ સ ંસ્કૃત ભાષા અને તત્કાલીન પ્રચલિત દેવનાગરી લિપિમાં લખાયા છે. લેખ છ પ`ક્તિ ધરાવે છે, જેને આર`ભ મગલ-ચિહ્નથી કરેલા છે. થારાપદ્રગચ્છના શાલિભદ્રસૂરિના શિષ્ય પૂર્ણ ભદ્ર પોતાના ગુરુ શાલિભદ્રસૂરિના પુણ્યાર્થે આ અજિતનાથનું બિંબ કરાવીને રઘુસેન જિનાલયમાં સંવત ૧૧૧૦ ના ચૈત્ર સુદિ ૧૩ ના રોજ પ્રતિષ્ઠિત કર્યાંનુ આમાં નોંધાયું છે. આ લેખમાં સ્થળ જણાવ્યું નથી, પર ંતુ રઘુસેનના ઉલ્લેખ ધરાવત એક ધાતુપ્રતિમાલેખ રામણ (તા. ડિસા જિ. બનાસકાંઠા)માંથી મળી આવ્યો છે. સંવત ૧૦૮૪ના એ લેખમાં રઘુસેનના ઉલ્લેખ થયો છે.૧ રધુસેન જૈન પર પરા અનુસાર રામસૈન્યપુરના રાજા હોવાનુ મનાય છે,૨ અને આ રામસૈન્યને આજે ‘રામસેણુ' કહેવામાં આવે છે. અહીં એક ખીજી બાબત નોંધવી જોઈએ કે રામસેણુ પોતે એક પ્રાચીન જૈન તીથ' હતું. ત્યાં સંવત ૧૦૧૦ માં ઋષભદેવ જિનાલયમાં સવ દેવસૂરિએ ચંદ્રપ્રભુ સ્વામીની મૂતિની પ્રતિષ્ઠા કરેલી હાવાનુ` મુનિસુ ંદરસૂ રિએ એની ગુર્વાવલીમાં નોંધ કરી છે. એ પરથી ૧૦૧૦ માં ત્યાં જિનમદિર હોવાનું પ્રતીત થાય છે. ઉપર્યુક્ત ૧૦૮૪ ના રામસેણ પ્રતિમાલેખ પરથી એ વર્ષે રાજા રધુસંતે ઋષભદેવનુ ભિષ્મ કરાવ્યાનુ જણાય છે. આ રઘુસેને પૂર્ણ ભદ્રાચા'ના ઉપદેશથી એ બિબ કરાવ્યું હતું.જ અહીં મૂતિ ભરાવનાર પૂ`ભદ્રસૂરિ પોતે છે અને એમણે આ મૂતિ પોતાના ગુરુ શાલિભદ્રસ,રિના પુણ્ય અંગે કરાવ્યાની સ્પષ્ટ નોંધ છે. અલબત્ત અહી એ ભૂતિને રઘુસેન-જિનાલયમાં પ્રતિષ્ઠિત માંનુ નોંધાયું છે એ બાબત そ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન એમ સૂચવે છે કે રામસેનું મંદિર રઘુસેન રાજાએ બંધાવ્યું હતું, જેમાં અજિતનાથની આ મૂતિ પધરાવી હતી અને ત્યાંથી કાઇક સમયે એને અમદાવાદમાં લાવવામાં આવી હશે. અહી. આ પ્રતિમાલેખને આ પાંઠે સપ્રથમ વાર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.પ पाठ १. ९ || थारापद्रपुरीयगच्छ्गगनोद्योतकभास्वान भूत्सुरि: सागरसी मन्नित्युतगुणः श्री. शालिभद्राभिषः तच्छिष्य: स ૨. મનન્યજ્ઞાનવૃનિનાસનઃ સતાન(ડ)મળી: સૂરિ)ગુનો નૈસતિ:શ્રીપૂર્ણ - भद्राह्वयः ॥ तस्य श्रीशालिभद्र ३. प्रभुरलम(लं)कृतोच्चैः पदं पुण्यमूतिः । विद्वच्चूडामणेः स्वंशतिविसदयशोगान - शेयस्यविश्वं । स्थाने तस्यापि ४. सूरि : समजनि भुवने नन्यसाधारणानां लीलागारं गुणानामनुप[मा] महिमापुर्ण भद्राभिधानः ॥ श्रीशा જિસૂરિમિત્રજીવુબ્યાપૈંગિ(મિ) ૐ વિધાયિત તેન । મજ્ઞિગિનવિ(i)()મતુ नंदतु रघुसेनजिनभुवने ॥ ૬. સંવત્ ૧૧૧૦ ચૈત્ર મુર્તિ રૂ। પાદટીપ ૧. પ્ર, લે. ૧૧ ૩. એજન પૃ. ૩૯ ૨. જૈન તીર્થાંસ સંગ્રહ, ભા. ૧, ખં. ૧, પૃ. ૪૦ ૪. એજન, પૃ. ૪૦ ૫. આ પાઠના વાંચનમાં મારા મા``ક ડૉ. પ્રવીણચંદ્ર પરીખ, ડો. ભારતીબહેન શેલત, પ્રેા. ચૌમસ પરમાર અને ડૉ. રામભાઈ સાવલિયાએ મદ કરી હતી. Page #308 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ ર૯૧ (૨) સિદ્ધરાજ જયસિંહને કચછ-ભદ્રેશ્વર ચોખંડા મહાદેવને વિ. સં. ૧૧૯૫૨નો શિલાલેખ વિ. સં. ૧૧૯૫ ના આષાઢ સુદિ ૧૦ ને રવિવારને લેખ અગાઉ શ્રી ગિરજાશંકર વ. આચાર્ય ગુ. એ. લે. ભા. ૩માં ૧૪૩–બથી પ્રસિદ્ધ કર્યો છે જેની નકલ આગળ નીચે સામેલ છે. શ્રી ગિરજાશંકર આચાર્યને પાઠ વાંચતા તેમજ આ અંગે શ્રી રામસિંહ રાઠોડે એમના પ્રસિદ્ધ પુસ્તક “કચ્છ સંસ્કૃતિદર્શન”માં પાઠ અને એમની છબી તેમજ રતિલાલ દી. દેસાઈએ એમના પ્રસિદ્ધ ગ્રંથ “ભદ્રેશ્વર વસઈ મહાતીર્થમાં આપેલ છબી સાથે શ્રી આચાર્ય અને રાઠોડના પાઠને સરખાવતાં એમાં ઘણી અશુદ્ધિ જણાઈ છે, આથી આ શિલાલેખની ગુજરાત સરકારના પુરાતત્વ ખાતાના કચ્છ વતુળના તત્કાલીન અધીક્ષક શ્રી દિનકર મહેતા મારફતે સ્પષ્ટ છબી મેળવવામાં આવી અને એનું નવેસરથી વાચન કરતાં એમાંથી મળતા શુદ્ધ પાઠ અત્રે રજૂ કર્યો છે. આ પાઠને ઉપયુક્ત ગિરજાશંકર આચાર્યના પાઠ સાથે સરખાવતાં લગભગ ૨૫ જેટલાં સુધારા મળ્યાનું વરતાય છે, જેમાં ત્રણ ચાર બાબતે વિશેષ નોંધપાત્ર છેઃ (૧) શ્રી ગિરજાશંકરે મહામાત્ય શ્રીદારક એવું વાંચ્યું છે (પં. ૩) તેમાં ખરેખર મહામાત્ય શ્રીદાદાક વંચાય છે અને વસ્તુતઃ બીજા અભિલેખોને આધારે જણાય છે કે સિદ્ધરાજના મહામાત્યનું નામ દાદાન હતું. (૨) આ પંક્તિમાં શ્રી ગિરજાશંકરે રુદ મંદ વાંચ્યું છે, જે ખરેખર શૈવ રક છે. આમ કચ્છમંડલને આ અભિલેખમાં સ્પષ્ટ નિર્દેશ થયેલ છે. (૩) ચોથી પંક્તિમાં પ્રમુતિ પંજા વાહ એમ શ્રી આચાર્યો વાંચ્યું છે, જે સ્પષ્ટતઃ કમૃતિ વંajમળે છે. (૪) શ્રી આચાર્યે શ્રીમદ્દેશ્વરવેઢાર વાંચ્યું છે, પણ એ ખરેખર શ્રીમદેશ્વર વૈરાર છે અને વસ્તુતઃ ભદ્રેશ્વર બંદર છે એ બાબતની આનાથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે. (૫) ૫ક્તિ : ૫ માં મધામ મહારાજ્ઞપુત્ર તોફિe તંત્ર શ્રી પ્રાણપ્રસુત્ર શ્રી કુરાન એમ વાંચવામાં આવેલું છે, જ્યારે વસ્તુતઃ એને શુદ્ધ પાઠ આ પ્રમાણે વંચાય છે : મદ્રેશ્વર મ મહારાગ ૩ત્રસીદુ. તથ૦ શ્રીમાતા सुतश्री कुमारपालेन* આ લેખનાં તારણોને ઉપગ આ મહાનિબંધમાં જુદાં જુદાં પ્રકરણોમાં જ્યાં જ્યાં આવશ્યક જણાય છે ત્યાં ઉપયોગ કર્યો છે. * આ લેખના પાકના વાંચનમાં છે. ભારતીબહેન શેલતે સહાય કરી. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન पाठ १. ॐ स्वस्ति विक्रमसंवत् ११९५ वै(वर्षो(र्षे) आषाढ सुदि १० रवौ । - अस्यां संवत्सरमासपक्षदिवसपूर्वायां तिथौऽद्येह श्रीमदणहिलपाटकाधि[ष्ठि] ___तसमस्त्रा[जा]वली [-] २. विराजितमहाराजाधिराज परमें मेश्वरत्रिभुवनगंडसिद्ध चक्रवत्रि[ति]व [ब] व [4] रकजिषु []] अवंती नायधाराविडंषकत्रैलोक्यमल्ल श्रीजयसिंधदेव. अप्रतिहत बलप्रतापक [-] ३. ल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविनि महामात्यश्रीदादाकश्रीश्रीकरणादौ अमात्यचिंता कुर्वतीत्येतस्मिन् काले प्रवर्तमाने इहैव कछमंडले अति. मां ४. करप्रभृति पंचकुलमोह श्रीभद्रेश्वरवेलाकूल-कमंसुरुविकासंजात्या । महं. श्रीदादाप्रतिव[व]द्वबला. व[बहुदेवादिपंचकुल प्रतिपत्रौत्तौ]तो [शा][स] नलिख्यतेथवा [1] ५. इहैव भद्रेश्वरमध्ये महाराजऊदलमोह. तथ. श्री आसपालसुतश्राकुमारपालेन कारित नवतरदेवायतनश्रीऊदलेश्वरश्रीकुमारपालेश्वरदेवयोः पूजाउथें उदीयजात्या बाबा. ६. ...तवली...श्रीमहाह...कदमाणांचन्द्रश्रीतेः सायेनजात विक्रीतं नवनिधिसहितं च युगपारविश्वद्वंदेवराटमदायन (૩) ભીમદેવ ર જાના સમયને સંવત ૬૫ વર્ષને સિદ્ધપુર રુદ્રમહાલયમાં આવેલ શિલાલેખ શ્રી કનૈયાલાલ ભા. દવેના “રુદ્રમહાલય અને સિદ્ધપુર”ના તાજેતરમાં પ્રગટ થયેલા ગ્રંથમાં સંવત ૬૫ વર્ષને સિદ્ધપુર રુદ્રમહાલયમાં આવેલ શિલાલેખ પ્રગટ કરવામાં આવ્યો છે. આ લેખને એમણે નજરે જોયેલે અક્ષરાંતર પાઠ આયો છે, પરંતુ એની છબી આપી નથી. આ લેખની વાચના ઘણી અશુદ્ધ જણાઈ હોઈ પુરાતત્વ ખાતાના નિયામક શ્રી મુકુંદ રાવળની મારફતે ફોટોગ્રાફ મેળવી એને શુદ્ધ પાઠ તૈયાર કર્યો છે. - આ લેખનો શુદ્ધ પાઠ અહીં આવે છે. શ્રી દવેના પાઠ અને અત્રે પ્રસ્તુત કરેલી વાચનાને સરખાવતા એમાંથી થોડાક મુદ્દા સ્પષ્ટ થાય છે : ક, ભા. દવે શુદ્ધ વાંચન रयपाल रघपाल बलिहाल्न आल्हाउ(पु)त्र कल्हण वाह लालतुन चाह० लालासुत त केल्हण - Page #310 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ ૨૯૩ અહીં આ લેખમાં સંવત ૬૫ એ શ્રી કનૈયાલાલ ભા. દવેના મતે સિંહ સંવતનું વર્ષ છે અને એ દૃષ્ટિએ એમના હિસાબે જોઈએ તે વિ. સ’. ૧૨૩૫ આવે, પરંતુ આમાં સિંહ શબ્દનો ઉલ્લેખ નથી. ખીજુ સિ. સં. જ્યાં જ્યાં વપરાયેા છે ત્યાં બીજો પ્રચલિત સંવત અવશ્ય આપવામાં આવ્યા છે, ત્યારે અહી એવા ખીજો કોઈ પ્રચલિત સંવત સાથે આપવામાં આવ્યા નથી. ત્રીજી બાબત એ છે કે સિ. સ. ના જે સ્પષ્ટ ઉલ્લેખવાળા ચાર લેખા મળ્યા છે તે સૌરાષ્ટ્રમાંથી મળ્યા છે. ગુજરાતમાં તેના સ્પષ્ટ નિર્દેશવાળા કોઈ લેખ પ્રાપ્ત થયા નથી. આ બધા મુદ્દા લક્ષ્યમાં લેતાં એમ જણાય છે કે આ લેખમાં સ. ૬૫ લખ્યુ છે તે પ્રચલિત વિ. સ.નું વર્ષ હોઈ એના પહેલા બે આંકડાના લેપ થયા હાય એ ષ્ટિએ જોઈએ તો આ વિ. સં. ૧૨૬૫નું વર્ષ ગણાય અને તેની બરાબર ઈ. સ. ૧૨૦૯ આવે. આ ૧૨૦૯ના સમયે પણ ભીમદેવ ૨ જાનું શાસન પ્રવ`તુ. અલબત્ત, આ લેખમાં રાજા ભીમદેવના કયાંય નિર્દેશ થયા નથી. એની વિગતે જોતાં તેમ લાગે છે કે મૂળરાજે બનાવેલા રુદ્રાલયને સિદ્ધરાજે રુદ્રમહાલયમાં રૂપાંતરિત કર્યાં જેમાં છૂટા ભવ્ય સ્તંભો પણ ઉમેરાયા, જેમાંના એક ચોકીના સ્ત'નો આ અભિલેખમાં નિર્દેશ થયા છે અને એ વિ. સં. (૧ર)૬૫ અર્થાત્ ઈ. સ. ૧૨૦૯ માં કરાવવામાં આવ્ય હતાં. પાઢ (ડાબી બાજુના લેખ) (૨) સં. ૬ વાર્થ જાલ્ગુન ટિ ટુ () A (૨) ટા૪૦ બ્રાહહત્ર વા (૨) નુટાડી૦ યાત્ર સં. (૪) ૩૦ ત્રાઽિત્ર ત્રત્ (५) ऋट० मालउत्र वावक . (૬) નારી૦ મળૐત્રવટ મટ (७) काल० यागादित्य ठत्र मरपाल (૮) વાં૪૦ સ્રાજાપત્ર રાહુન-સા (९) माक० जालहा उत्र वावड (१०) श्रीरुद्र महालया दञ वकार्य (११) वावाड परिटय होग स्त्रांभो निटि * આ લેખના વાંચનમાં મારા માર્ગદર્શક ડૉ. પ્રવીણચંદ્ર પરીખ અને ડો. ભારતીબેન શેલતે મદદ કરી છે તેની સાભારનેધ લઉ છુ. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અભ્ય (१२) प्र १॥ (१३) वाह. लालासुत वीकमर (१४) दाह. लालासुत दिलूप (१५) प्रसीद म्रट डु उमकु (१६) रिजस बवलउ० (१७) -र () श्रीरुद्रम (१८) -ला दिवकार्य त्र (१९) य, का न्वरश (२०) रताद० शाय ड पाठ (orwell uTो से५) १. -१- सं. ६५ वार्ष फाल्गुन वदि १ शु २. टोक लाहडउ(पु)त्र वी... ३. डाडी. रघपाल उ(पु)त्र सं... ४. कुंट, आल्हाउ(पु)त्र अर... ५. कुंट. मोल्हउ (पु)त्र चाचाक.... ६. डाडी. केल्हणउ(पुत्र पदमउ... ७. काल. योगादित्यउ(पु)त्र महपाल.... ८. चाह. लालाउ(पु)त्र राल्हण...भा.... ९. मोक. जाल्हाउ(पु)त्र चाचा १०. श्रीरुद्रमहालय देवकाय" ११. वावड परियहेण स्तंभो निक्षि १२. प्तः ॥ १३. चाह. लालासुत वीकम... १४. चाह. लालासुत केल्ह... १५. प्रसीह ओहउ मुकु १६. रि. जसघवली. १७. राजा श्रीरुद्रम १८. [हा]लादेवकार्ये अ १९. -य- कोन्वरश २०. ना दणाय म Page #312 -------------------------------------------------------------------------- ________________ (અ) મૂળ અભિલેખા સચિન. 1 ૪૩. ૭૧ "" વિ, સ’. ૧૦૦૫ "" "" "9 " ,, २ ... વર્ષ * ૧૦૨૬ ૧૦૩૦.. ૧૦૩૩ ૧૦૪૩ ૧૦૪૫ ૧૦૫૧ ૧૦૫૩ ૧૦૬૦ રાજાનું નામ " ૩ પરમાર સીયક ર્ જે 99 સંદર્ભ સૂચિ (૧) સંસ્કૃત અભિલેખા લરાજ ચામુંડરાજ મૂલરાજ આષ્કલદેવ મૂલરાજ હસ્તિસ્ક્રુ ડીના ધવલ પ્રાપ્તિસ્થાન લેખને પ્રકાર ૫ હરસાલ " અમદાવાદ વડાદરા કડી ધૂમલી માલેરા ખીજાપુર સિકા (કચ્છ) dll. " " "" "" "" "" શિ. "" પ્રકાશન ૬ એ. ઈ. ૧૯, ૨૩૬ ' એ. ઈ. ૧૯, ૧૭૭ ગુ.અ.લે. * આ લેખાની મિતિ અને એના બરાબરની અંગ્રેજી તારીખા અલગ પરિશિષ્ટમાં આપી છે. ७ ૨૩૭મ ૨૩મ ૨૩૮ મ્રુત ૩,૧૪૫ વિજ ૫, ૩૦૦ ભાવિ (૩) ૧, ૧, ૭૩ ઈએ, ૬, ૧૯૧ એઈ, ૩૧, ૧૪ એઈ, ૧૦, ૭૬ ૧૩૮ એ. ઇ., વા. ૧૦, પૃ. ૧૦ ૨૩૮અ ખખ્ખર, ૬. પૂ. આકિયાલાજિલ ઍન્ડ આકિ ટેકચરલ રિમેઈન્સ ઇન ધ પ્રેાવિન્સ આફ કચ્છ ૧૩૬મ ૧૩૭ સંદર્ભ સૂચિ ૨૯૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ,, ૧૦૬૭ ૧૦૬૯ પરમાર ભેજદેવ દુર્લભરાજ - મોડાસા વિડનગર શક. સં. ૯૪૦ કીર્તિરાજ સુરત વિ. સં. ૧૬૭ દુર્લભરાજ | ૧૦૭૬ કોડીનાર શિ. ભાવિ ચં. ૫, પૃ. ૩૭ નં. ૨૪ – ગવર્મેન્ટ એરિયન્ટલ સિરીઝ ક્લાસ બી, નં. ૭ કલાસખી નં.૭, કેમેમરેટિવ એસેઝ પ્રેઝન્ટેડ ટુ છે. કાશીનાથ બાપુજી પાઠક (૧૯૩૪), પૃ. ૨૯૩ મુનિ જિનવિજયજી અભિનંદનગ્રંથ ૧૯૭૧, પૃ. ૬૮-૬૯ ઊર્મિનવરચના, અં. ૫૪૭– ૫૪૮, પૃ. ૫૪૧, ૧૯૭૫ આકિલોજિકલ ઍન્ટિફવિટી ઓફ નર્થ ગુજરાત, પૃ. ૮૧ ઈએ, ૬, પૃ. ૧૯૩, ૧૩૯ ભાપ્રાસં), પૃ. ૧૯૪ જબ્રા વધારાને અંક, ૧૪૦ મુંબઈ, ૨૦-૪૯ ભા. વિ. (૩) ભા. ૭, પૃ. ૨૦૦ – ૧૦૮૩ ભીમદેવ ૧ લો મોઢેરા ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો એક અધ્યયન ૧૮૭ १०८७ , રાધનપુર - ૧૦૮૭ ભીમદેવ ૧ લા મુંડક ૧૧ . . કુંભારિયા , Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૧ ૨ વિ. સં. ૧૦૮૮ સંદર્ભ સૂચિ ભીમદેવ ૧લે આબુ ૪ ૧૧બ શ. સં. ૯૫૬ ચિંચણું તા. ચામુંડરાજ (શિલાહારવંશ) ભીમદેવ ૧લે ૧૨ વિ. સં. ૧૦૯૩ 2 ૧અ શ. સં ૯૬૪ ગણદેવી : પૃષ્ઠ ૨ જે (ગોવાને કદંબવંશ) પરમાર ભોજદેવ વૈજલદેવ ૧૩ ૧૩ વિ. સં. ૧૧૦૩ શ. સં. ૧૬૯ તિલકવાડા ચિંગણું ૪ દં પ્રાચીન જૈન લેખસંગ્રહ – ભા. ૨, લે. ૧૩૨, પૃ. ૧૧૪ એ. ઈ. ૩૨, પૃ. ૬, – પટ્ટ, પૃ. ૬૬-૬૭ ઈએ, ૧૮, ૧૦૮; એઈ, ૧૫૯ ૧, પૃ. ૩૧૭ આડીબસ્ટે, એરી (૧૯૭૮– – ૩૯) પૃ. ૧૨ પ્ર. ઓ. કાપુ. ૩૧૯ ૨૩ બ એઈ, ૩૨, ૯, પૃ. ૭૦– – ૭૧ ઈએ, ૧૨, ૧૯૬ ૨૩૯ એઈ. ૩૨, ૭૩, પટ્ટ, – પૃ. ૭૪૭પ એઈ, ૩૩, ૨૩૫ કસંદ, ૨૭૦, વ.વિ. સં.૫, - ૧, ૨, નં. ૫ એઈ, ૯, ૧૪૯ – એઈ, ૨૧, ૧૭૧ ૧૪૦માં ૧૪ ૯૭૨ સુરત ત્રિલેચનપાલ વેજલદેવ ૧૪ » ૯૭૫ ૪ = ચિંચણ ૧૪બ ભીમદેવ ૧લે વિ. સં. ૧૧૧૨ ૧૧૧૭ પાળિયાદ ભદ્રેશ્વર = = ૧૫. ૧૬ ક ૧૧૧૯ - ૧૧૨૦ આબુ પાલનપુર શિ. તા. હું १७ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૭. | ૨૯૮ ૧૮ શ. સં. ૯૯૬ વિ. સં. ૧૧૩૧ કર્ણદેવ ૧ લો નવસારી તા. બ્રા, ૨૬, ૨૫૦ ૧૪૧ ૧૯ ત્રિવિક્રમપાલા મેડાસા શ. સં. ૯૯૯ વિ. સં. ૧૧૩૪ • ૧૧૩૪ ૧૯માં કર્ણદેવ ૧ લો ભદ્રેશ્વર ૨૦ લાડોલ ૨૦આ ૨૧ ૨૧૮ » ૧૧૪૦ ૧૧૪૭ વિ. સં. ૧૧૪૮ ચાહમાન કર્ણદેવ ૧ લે રણક છોટાઉદેપુર , ૧૪૨ વલ્લભવિદ્યાનગર સંશોધન – પત્રિકા પુ. ૧, અં. ૨, નં. ૪ ભદ્રેશ્વર–વસઈ મહાતીર્થ, – (રતિલાલ દેસાઈ), પૃ. ૧૫૭ જએઈ, ૨, ૩૬૯ – ઈ. એ. વ. ૧૧, પૃ. ૨૮ – એ. ઈ. ૧, ૩૧૭ - ૧૪૩ વ. વિ. સં. ૧, પૃ. ૧, – અ. ૨, નં. ૩૮–૩બ જઈ, ૨૪, ૩૬૪ -- ચરોતર સર્વસંગ્રહ, ભા. ૧, પૃ. ૮૫૭ એભા એરી ઈ, ૫, ૧૭૦ ૨૩૯૮ ગુ. એ. લે. ૩, ૧૯૬ ૧૪૩ Dરીઆસ, વે. સ. ૧૯૦૮, ૩૮ ગુ. અિ. લે, ૩, ૧૯૮ ૧૪૩ ૨૨ ૨૨૮ " ,, ૧૧૫૬ ' જયસિંહ સિદ્ધરાજ ૧૧૫૮ લાડોલ ઉમરેઠ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન શિ. ૨૩ ૨૪ ૧૧૭૬ એ ૧૧૮૪ ક ૧૧૮૬ અપરાદિત્ય (શિલાહારવંશ) સોમનાથ પાટણ જયસિંહ સિદ્ધરાજ સુણસર ભિન્નમાલ ૨૫ ક ૧૧૯૩ સુણસર Page #316 -------------------------------------------------------------------------- ________________ ૪ જયસિંહ સિદ્ધરાજ | ૨૭ ૨૮ ,, ૧૧૯૩ ૧૧૯૫ વિ. સં. ૧૧૯૫ સંદર્ભસૂચિ ગાળા ઉજજૈન ભદ્રેશ્વર પાટણ ૨૮ ૨૯૮ ૩૦ , ૧૧૯૮ કિરાડુ ૩૦૪ ૧૨૦૦ ૧૧૯૬-૧૨૦૨ ૩૩ બાલી દેહદ સાજન ઉદયપુર સાંભર ગાળસ બ્રો, ૨૫, ૩૨૪ ૧૪૪ ઈએ, ૪૨, ૨૫૮ ૧૪૪ આરીસ, ૨, એપેન્ડિક્સ ૧૪૪બ પ્રસ્થાન, પૃ. ૧૨, અં. ૫ – લિઈઓઈ, નં. ૨૫૦ – એ. ઈ. ચં. ૧૧, પૃ. ૪૪ – એ. ઈ. ગ્રં. ૧૧, પૃ. ૩૩ - ઈએ, ૧૦, ૧૫૮ ૧૪૪ બૌ. મેં, ૧, ૧, ૧૭૭ – ઈ. એ. ૧૮, ૩૪૧ ઈ. એ. પ૮, ૨૩૪ ૧૪જક પુના એરિયન્ટ. વ. ૧, ૧૪૪ | ને. ૨૫–૪૦ ગુ. એ. લે. ૩, ૧૯૯ ૧૪૪ઈ એ. ઈ. વ. ૯, પૃ. ૧૫૧ – આ. પ્રાલે સં. ૫૧, પૃ. ૨૪ – ભાપ્રાસંઈ, ૧૫૮ ૧૪૫ ૧૨૦૧- કુમારપાલ ૩૬ સુણસર આબુ ૩૭ ૩૮ ૧૨૦૧ ૩૦ માંગરોળ ૧૨૦૨ સિં.સં. ૩૨ વિ. સં. ૧૨૦૨ ૧૨૦૪ . આ ઈએ, ૫૬, ૧૦ પ્રાલેસ, નં. ૨૪૭ ૨૯ ૪) Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ૧૨૦૬ છે. ૧૨૦૭. આણ ૪૩ ચિત્તોડગઢ ખંડેસણું & = ૪૩ ૪૪ ૧૨૦૮ ૧૨૦૯ ૪૫ આહણદેવ કુમારપાલ ૪૭. ૪૮ ૧૨૧૦ ૫૦. પ્રાચૅલેસ. નં. ૧૫૭ એઈ, ૨, ૪૨૧ ૧૪૬ એલ રિપોર્ટ ઓફ ધ આલિૉજી ડિપાર્ટમેન્ટ, બરૌદા, પૃ. ૩૮ એઈ, ૧, ૨૯૬ ૧૪૭ ભાપ્રાસંઈ, ૧૭૨ ૧૪૮ પુઓ, ૧, ૧, નં.૨, ૪૧ ૧૪૮૮ ૪૦ ૧૩૪ક - ૪૩ ૧૪૮ એઈ. ૨, ૨૮ ૨૪૦ ઈએ, ૪૧, ૨૦૩ ૧૪૮ક રિલિએરી, બેઝે, ૩૫૬ ૧૪૯ પુ. એ. ૧, નં. ૨, ૪૪ ૧૪૯ એઈ, ૨. ૨૮ ૨૪૧ પુ. ૧, નં. ૨૪૭ ઈએ, ૧૮, નં. ૨ ઈએ, ૫૬, પૃ. ૫૧ એઈ, ૧૧, ૫૪ વડનગર કિરાડુ પાલી ગાળા ભાટુડા મુંજપર લાડોલ ગિરનાર બાલી પાલનપુર કિરાડુ ઉદયપુર અંબુ ૧૨૧૧ ૧૨૧૩ ઇ ૧૨૧૫ ૫૧ = = = = = = ૪ ૪ = = = = = = ગુજરાતના ચૌલાયકાલીન અભિલેખે: એક અધ્યયન પર ૫૩ ૫૪ આ ૧૨૧૬ ક ૧૨૧૭ ૧૨૧૮ ૧૨૨૦ ૧૧૨૦ + ૧રર૧ ૫૫ ૫અ પરમાર ધારાવર્ષ કુમારપાલ ૫૬ ઝાલેર Page #318 -------------------------------------------------------------------------- ________________ પાછ ૧રરર કુમારપાલ ઉદયપુર ગિરનાર સંદર્ભ સૂચિ ૫. ઈએ, ૧૮, પૃ. ૩૪૩ ૧૫૧ રિલિએરી બેB ૩૫૯, ૧પર પ્રાચેલેસં. નં ૫૦ રિલિએરી, બેરે, ૩૫૯, ૧૫૩ પ્રાલેસ, નં. ૫૧ ભાપ્રાસંઈ, ૧૮૪ છે ૧રર૩ ૬૦ જૂનાગઢ ૧૫૪ વિ. સં. ૧૨૫ વિ. ૮૫૦ સિં. સં. ૬૦ વ. સં. ૮૫૦ વિ. સં. ૧રર૫ વેરાવળ ભાપ્રાસંઈ, ૧૮૬ ૧૫૫ ૧૨૧૮ | સિં. સં. ૫૮ રતનપુર નાડલાઈ ગિરનાર પ્રાચી ચિત્તોડગઢ ૬૫ છે ૨૫ ૧૫૫૫ એઈ, ૧૧, ૪૮ ૨૪રબ રિલિએરી બૌછે, ૩૫૭ ૨૪૧૭ પુત. , ૧, નં. ૪, ૩૮ ૧૫૫બ આસસ પ્રોરો, ૧૯૫-૬ – પૃ. ૬૧ ન્યુઈએ, ૧, ૬૯૫ – જૈસમ, ૧૯, ૬, ચાજૅતી, ૭૨ ફાગુ . પુ. ૪-૧૯૩૯ – પૃ. ૧૯૪ ૬૭ ગિરનાર ધોળકા પ્રભાસપાટણ ૬૮૫ , ૬ Page #319 -------------------------------------------------------------------------- ________________ * ૩૦૨ અજયપાલ વિ. સં. ૧૨૯ ૧૨૩૧ ઉદયપુર ૧૫૬ ७० તા. ૪ દં ૪ ૭૧ , ૧ર૩ર મૂલરાજ ર જે ઊંઝા બ્રાહ્મણવાડા ૭૩. , ૧૨૩૫ ભીમદેવ જે કિરાડુ ૪ ૭૩માં સિં. સં. ૬૫ વિ. સં. ૧૨૩૫ સિદ્ધપુર = - ઈએ, ૧૮, ૩૪૪ ઈએ, ૧૮, ૮૦ ૧૫૭ પુઓ, ૧, નં. ૪, ૪૦ ૧૫૭માં ઈઈબસ્ટ, ૧, ૭૧, બુટ, ૧૫૭માં ૧૯૩૮, પૃ. ૧૬૩ પુએ, ૧, નં. ૪, ૪૧, ૧૫૭ક એઈ, ૧૧, ૭૨ સહસ્ત્રલિંગ અને રુદ્રમહા- – લય લે, દ. ક. ભા, વડોદરા ૧૯૮૩ વિઓજ, ૩, ૮૭-૮ – પ્રાજેલેસ, નં. ૨૪૭ (૪) – ભાવિ (ગુ.) ૨, ૨, ૨૨૫ – પ્રાજેલેસ, નં. ૨૧૩ ૨૧૫ ૧૯૦ ૧૯૨ – ગુ. એ. લે., ભા. ૩, ૧૯૦ ૧૫૭૭ ઈએ, ૧૧, ૭૧,૭૧, પુ. ૧૫૭ઈ એ. ૧, ૪, ૪૫ ७४ , ૧૨૩૬ પાટણ ૭૫ ૧૩૭ ૧૨૪૨ ૧૨૪૫ આબુ વિરપુર આવ્યું ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ: એક અધ્યયન ૭ , ७८ = = દં ૪ = = = = = છક ૮૧. ક ૧૨૪૯ ગાળા ગિરનાર ૮ર ૧૨૫૬ • Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪ ( ર | ૮૩. પાટણ ૧૫૮ ભીમદેવ ર જે પરમાર ધારાવર્ષ ભીમદેવ ર જે સંદર્ભ સૂચિ ૮૩માં ८४ કુંભારિયા કુડાણું વિ.સં. ૧૨૫૬ , ૧૨૫૬ ,, ૧૨૫૮ , ૧૨૫૯ , ૧૨૫ (-) , ૧૨૬૧ ૮૫ રહે ૮૬ સોમનાથપાટણ કમાણ ૮૬ તા. ૧૨૬૨ વિસાવા. આજક અણહિલપાટણ શિ. તા. ૬ ૭ ઈએ. ૧૧, ૭૧ રાસમાળા ભા. ૧, પૃ. ૫૩૬ – ઈ. કા. નં. ૧ -- એ. ઈ. ૨, ૨૮ ૨૪૨ પુઓ, ૨, ૨૨૨ ૧૫૮૮ ફા. ગુ. સ. સૈમાસિક, . પ્ર. ૪૧, પૃ. ૧૫૯, ૧૬૪ – ઈકા નં. ૨ , નં. ૩ ઈ. એ. વ. ૧૮, પૃ. ૧૫૯ ૧૦૮–૧૦૯ એઈઓકે પ્રોટ્રા-૭ ઈએ, ૬, ૧૯૪ કુંભારિયાતીર્થ, ૧૯૬૧, પૃ. ૧૫૧ ઈએ. ૧૧, ૩૩૭ પુત, ૪, ૨૮૧ ઈએ, ૧૧, ૨૨૦ ભાપ્રાલિ. પૃ. ૨૭ સિ. સં ૯૩ - (૦. વિ. સં. ૧૨૬૩ ૪૧ . અહડ કડી કુંભારિયા = = ૪ ૯૧૮ ૧૨૬૪ ટિમાણા વડાલી ૯૩ ૯૪ ૯૪૮ જગમલ્લ મહેર પરમાર ધારાવર્ષ ભીમદેવ ર જે પરમાર ધારાવર્ષ , અ આવ્યું ૧૨૬૫ » ૪ ૪ = = ઓરિયા (આ આ0) , ૩૦૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩૦૪ ૯૫ ભીમદેવ ર જે વિ. સં. ૧૨૬૬ સિં. સં. ૯૬ વિ. સં. ૧૨૬૭ ,, ૧૨૬૮ ૯૬૪ یه ૪ ૫ - તા. આબુ શિ. ગેડી (કચ્છ) રહે આબુ શિયાળબેટ સોમનાથપાટણ ,, ભૂતિયાવાસણ ૯૭૮ ૯૮ ૧ર૭૧. ૧ર૭ર ૧૨૭૩ ૧૨૭૪ પરમાર ધારાવર્ષ મેહર રસિંહ ભીમદેવ ર જે જયસિંહ ર જે ૧૦૦ ૪ ૧૦૦ ૧ર૭૪ ઈએ, ૧૮, ૧૧૦ , ૧૬૨ ભાપ્રાસંઈ, ૧૭૪ ૨૦૬ કસંદ, પૃ. ૭૫ એઈ, ૨. ૨૯ ૨૪૪ ઈએ, ૫૬, પૃ. ૫૧ રિલિએ રિ પ્રે. ૨૫૩ ૨૪૫ એઈ, ૨, ૪૩૭ ૧૬૩ સામીપ્ય, જુલાઈ, ૧૯૮૪ – પૃ. ૧, અં. ૨, પૃ.૬૩ ઈ. એ. પ૬, પૃ. ૫૧ – પ્રાલેસં. ૧ નં. ૩૩, -- - પુત, ૩, ૨૮૮ ભાપ્રાસંઈ, પા. ૨૦૪-૦૫ ૧૬૪ રિલિએરી છે. ૩૫૫ –– “પાળિયા” ડો. નાગજીભાઈ – ભટ્ટી, પૃ. ૫૪ ઈએ, ૬, ૧૯૬ ૧૬૫ એનાલ્સ ઓફ ધ ભાંડાર. કર એરિયન્ટલ ઇન્સ્ટિટયૂટ, પરમારધારાવર્ષ આ વડાલી ૪ રં ૧.૦૧. ૧ર૭૫ ભીમદેવ ર જ ૧૦૨ ૧૦૩ ૧૦૩ ૧૨૭૫ ૧૨૭૬ ૧૨૭૭ ભરાણ ગિરનાર ગેડી (કચ્છ) ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખે : એક અધ્યયન ? : ,, ૧૯૮૦ જયસિંહ ર જે ૧૦૪ ૧૦૫ કડી ખંભાત રં જે પૃ. ૧૭૩ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૭ ભીમદેવ ર જે પાલનપુર શિ. ૧૦૬ 1.૦૧૭ વિ. સં. ૧૨૮ર : ૧૨૮૩ , ૧૨૮૪ સંદર્ભસૂચિ કડી એઈ, ૨, ૨૮ ઈએ, ૬, ૧૯૯ ફા. ગુગે. પુ. ૪, અં. ૧, ૧૯૩૯, પૃ. ૧૯૨–૧૯૩ ૨૪૬ ૧૬ – ૧૦ આ પાટણ ૧૦૭માં ૧.૦૧૭ ૧૦૮ ૧૦૯ - તારંગા ઘે?)લાણું " , ૧૨૮૫ ૯૧ર ૧૨૮૬ ૧૨૮૭ આબુ ૧૧૧ ૧૨. પ્રાસં. નં. ૫૪૩ – ભાપ્રા.શોસં. ૬૬; ઈકા ૨૪૭ નં. ૫ એઈ, ૮,૨૦૦, પ્રાલેસ. ૧૬૭ નં. ૬૫ એઈ, ૮ ૨૦૪ ૧૬૮ ૨૩૩ ૧૬૯ એઈ ૬, ૨૦૧ ૧૭૦ પ્રાલેસ. નં. ૮૬ નં. ૧૫ – એઈ., નં. ૮, રર; પ્રાસં. ૧૭૧થી નં. ૭૪ થી ૮૧ અને ૧૮૫ ૬૮ થી ૭ ૧ર૮૭ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ થી ૧૩૦. ૩૦૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩ ભીમદેવ– જો ૪ ૫ ૩૦૬ ૧૩૧ વિ. સં. ૧ર૮૭ આશુ ૧૩૨ - ૧૩૩ ૧૩૪ ગિરનાર ૧૩૫ - ૧૩૬ ૩૩૭ ૧૩૭ થી ૧૩૯ એ. ઈ. ૮, ર૩, પ્રાલેસ. – , નં. ૮૨ પ્રાલેસ. નં. ૧૦૪ ૧૩૨ ઈએ, ૬, ૨૦૩ ૧૮૬ રિલિએરી બB ૩૨૮, ૨૦૭ પ્રાજેસં. નં. ૩૮ ,, ૩૩૧, નં. ૩૯ ૨૦૮ રિલિએરી બેંકે ૩૩૩, ૨૦૯ પ્રાચેલેસ. નં. ૪૦ ૨૧થી ૪૧ થી ૪૩ ર૧૨ આકિલોજિકલ સર્વે ઓફ – વેસ્ટ ઈન્ડિયા, રિપોર્ટ ઓફ ધી એન્ટિવિટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ પૃ. ૧૭૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય – સુવર્ણ મહોત્સવ ગ્રંથે, ૧૯૬૮, પૃ. ૩૦૫ . , પૃ. ૩૦૮ – રિલિએરી બોખે, ૩૬૧, ૧૮૭ પ્રાજેલેસ. નં. ૪૪ ૧૩૯અ આવ્યું ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન ૧૪૦ શત્રુંજય ૧૪૧ ૧૪૨ » ૧૨૮૯ ,, ગિરનાર Page #324 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૧૨૮૯ ભીમદેવ ર જે ગિરનાર સંદર્ભ સૂચિ એ ૧૨૯૦ ૧૪૩ થી ૧૪૬ ૧૪૭ ૧૪૮ થી ૧૫૨ ૧૫૩ ૧૫૪ ને = = મિયાણી આબુ : સંદર્ભ સચિન ૫ ૧૨૧. = = : : - ૧૨૯૧ આબુ ૧૫ ,, ૩૫૩, અને ૩૫૭–૯, – ૪૫ થી ૪૮ ઈક નં. ૬ એઈ, ૮, ૨૨૬, પ્રલેસં. ૧૮૮થી નં. ૮૭ થી ૯૧ ૧૯૨ , નં. ૧૦૬ – એઈ, ૮,રર૬, પ્રાજેલેસે. – નં. ૧૦૭-૦૮ એન્યુઅલ રિપોર્ટ ઑફ ધ સન મ્યુઝિયમ રાજકોટ, ૧૯૨૩–૧૪, પૃ. ૧૮ પ્રાલેસ. નં. ૧૦૯ એનાસ ઓફ ધ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિ. ટયૂટ પૃ ૫૦ ખંઈ, ૨૬૩ ૧પપ ધૂમલી ” = : ૧૫૬ : આબુ ધોળકા ૧૫૭ = = ” ૧૨૧. ૧૨ નગરા ) ૧૫૮ ૧૫૯ = = = = : : : : ,, જસદણ આબુ ઈક નં. ૭ એઈ, ૮, રર૭, પ્રાજેલેસ, ૧૯૩ નં. ૧૦૩ ૧૬૧. અ ૧૨૯૩ છે Page #325 -------------------------------------------------------------------------- ________________ ર | 3०८ ” ” , . ૧૦૨ ૧૯૪ , ૯૪ થી ૯૯ ૧૯૫-ર૦૦ ક ૮૫ - ૧૦ ૧૦૧ ૮૩-૮૪ – ૧૬૨ સિં. સં. ૧૨૯૩ ભીમદેવ–૨ જા ૧૬૩ થી ૧૬૮ ૧૬૯ " ૧૭૦ ૧૭૧ ૧૭૨-૭૩. ૧૭૪-૭૫ ૧૭૬ , ૧૨૯૫ ૧૭૭ ૧૭૭ ૧૨૯૬ ૧૭૮ ૧૭૯ ૧૨૯૭ ૧૮૦ ૧૨૯૭ ૧૮૧ ૧૨૮૭–૯૭ ૧૨૯૯ ૧૮૩ ત્રિભુવનપાલ ૧૮૪ ૧૮૫ ૧૩૦૦ - ૨૦૧ ૨૪૮ ૨૦૨ ક ? ? ? ? દેજે રે જ કહ્યું છે રંજે 5 આવ્યું ૨૦૩ ઈએ, ૬, ૨૦૫ એઈ. ૨, પૃ. ૨૪ ઈએ, ૬, ૨૦૬ પ્રા જેલેસ. નં. ૬૬ એઈ, ૮, રર૯ પ્રાલેસ. નં. ૧૧૧ એઈ, ૭, ૨૩ ભાપ્રાસંઈ. નં. ૨૦૮ ઈએ, ૬. ૨૦૮ એઈ વોર પા. ર૯ રિલિએરી બૉB. ૨૫૩ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખે : એક અધ્યયન આવ્યું ૧૮૨ ૨૦૫ આબુ વેરાવળ કડી ઉ. ગુ. શિયાળબેટ ૨૦૪ ૨૪૯ ૨૫૦ Page #326 -------------------------------------------------------------------------- ________________ (૨) ચૌલુક્યકાલીન અરબી ફારસી અભિલેખે સંદર્ભસૂચિ કમ હિજરીસન ઈ. સ. સ્થાન ગામ લેખની ભાષા પ્રકાશન ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ફા. અ. ફા. અ. અ. ત ઓડે પૃ. ૨૦૩ એરીઈએ, ૧૯૫૪–૫૫, સી-૪ એરીઈએ ૧૯૬૧-૬૨, ડી-રર એજન, ડી ૨૫ ૪૩૦ ૨૦૩૮ બાબા રેહાન મદ્રસા ભરૂચ ૪૪૫ ૧૦૫૩ કાચની મસ્જિદ અમદાવાદ પપ૪ ૧૧૫૯-૬૦ લાલશાહબાઝ દરગાહ ભદ્રેશ્વર ૫૬૯ ૧૧૭૪ શેખ અબુમુહમ્મદ ભદ્રેશ્વર ઝકરિયાને રોજે ૫૭૩ ૧૧૭૭ સેળ–અશ્લી મસ્જિદ , ૫૯૧ ૧૧૮૫ કબર ૬૧૫ ૧૨૧૮ સાલ્વા મેહલ્લો મસ્જિદ ખંભાત ૬ર૪ ૧રર૭ સોળખખ્ખી મસ્જિદ ભદ્રશ્વર ૬૨૫ ૧૨૨૮ ૬૩૦ ૧ર૩ર પીર તાજુદ્દીનની દરગાહ ખંભાત ૬૩૩ ૧ર૩૬ અજુનશાહ દરગાહ પેટલાદ ૧૦૦ ૧૯૧ ૧૯૨ ૧૩ ૧૯૪ ૧૯૫ ઘોઘા એજન, ડી ર૭ કેાઈ ભા પૃ. ૧ એરીઈએ ૧૯૫૯-૬૦, ડી ૯૫ એરાઈએ ૧૯૬૧-૬૨, ડી ૨૮ એજન, ડી ર૯ એજન, ૧૯૫૯-૬૦, ડી ૧૧૬ એઈમે, ૧૯૧૫–૧૬ પૃ. ૧૬, પદ ૧૪ એ એરીઈએ ૧૯૬૨-૬૩, ડી ૩૯. ૧૯૬ ૧૯૭ ૬૩૩ ૧ર૩૬ નાયતવાડા મસ્જિદ રાંદેર ૩૦ Page #327 -------------------------------------------------------------------------- ________________ (૩) પ્રતિમા–લેખે પ્રકાશન ક્રમ ૧ વર્ષ ૨ ૧૦૦૧ ૧૦૦૬ ઈ. સ. ૩ ૯૪૫ ૯૫૦ ૯૫૫ ૧૦૧૧. ૬ ૧૦૧૩ '૭ ૧૦૨૪ ૮ (શ) ૯૧૦ ૯ ૧૦૪૨ ૧૦ ૧૦૪૬ ૧૧ ૧૦૮૪ ૧૨ ૧૦૮૭ ૧૩ ૧૦૦ ૧૧૧૦ ૯૫૭ ૯૬૮ ૯૮૬ ૯૮૮ ૯૯૦ ૧૦૨૮ ૧૦૩૧ ૧૦૩૪–૩પ ૧૦૫૪ સ્થાન પદાર્થ બિંબ ૪ ૫ ૬ થરાદ શ્રેયાંસનાથ અકેરા ૫ પાર્શ્વનાથ થરાદ પા , પાર્શ્વયુગ્મ - પાર શાંતિનાથ પા શાંતિનાથ રાધનપુર પાન ખંભાત પા પાશ્વનાથ કડી પા ઈડર પા થરાદ ધા રામસેન પા ( ઋષભદેવ આરાસણ તીર્થંકરદેવ રાધનપુર ધા પા આરાસણ પા સંભવનાથ પા જિનપ્રતિમા અમદાવાદ ધા અજિતનાથ જૈપ્રલેસ, લે. ૩૩૩, પૃ. ૧૬૯ જૈતીસસ, ભા. ૧, પૃ. ૧૮ જૈપ્રલેસંગ, લે. ૩૩૧, પૃ. ૧૬૮ જે પ્રલેસંગ, લે. ૩૨૧, પૃ. ૧૬૫ જૈપ્રલેસ, લે. ૩૨૧, પૃ. ૩૦૧ રાપ્રલેસં., નં. ૧ જૈધાપ્રસં., ભા. ૨, લે. ૯૨૪ જોતીસર્સ., ભા. ૧, પૃ. ૨૭ જૈધાપ્રલેસ: ભા. ૧, પૃ. ૨૫ લે. ૧૪૬૦ જે પ્રસં. નં. ૧૮૭, પૃ. ૨૪૯ જોતીસર્સ, ભા. ૧, ૧, પૃ. ૩૮-૩૯ કુતી, પરિશિષ્ટ લે. ૧૨૧ પૃ. ૧૩૯ રાપ્રસં. નં. ૨ એજન, નં. ૩ કુંતી, પરિશિષ્ટ લે. ૧૨૩ પૃ. ૧૪૯ એજન, પરિશિષ્ટ લે. ૧૨૩ પૃ. ૧૩૯ , ભા. ૧, નં. ૧, પૃ. ૩૮ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન રાધનપુર અ ,, Page #328 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૧૧૨ (૧૧)૧૨ ૧૧૧૪ ૧૦૫૫–૫૬ (૧૦)૫૬ ૧૦૬ર ૧૮ અચલગઢ ખંભાત આરાસણ - પા પા ત્રિતીથી પાર્શ્વનાથ પ્રતિમા–લેખો - ૨૦ પા ૧૧૧૯ , -૬ ૩ આબુ તીથનાયક જિન જિન મૂળનાયક ઋષભદેવ ૧૧૨૧ ૨૪ ૧૧૨૪ ૧૦૬૪-૬૫ ૧૦૬૮ ૧૧૨૬ રૂપપુર અમદાવાદ સાંતેજ જમણુપુર અચલગઢ રાધનપુર લેટાના પા જિનેન્દ્ર 9. ૧૦૭૦ ૧૦૭૧-૭૨ ૧૦૭૩–૭૪ ૧૧૨૮ ૧૧૩૦ અપ્રાજેલે, ૫૦૭ . જૈધાપ્રલેસં. ભા. ૨, સે. ૧૧૨ ) પ્રોજેલેસ, ભા. ૨, . ૨૯૪ કુતી, લે. ૨૨, પૃ. ૪૩ - એજન, લે, ૬૫, પૃ. ૧૧૯ અપ્રાચેલે, ૬૩ જેતીસસ. ભા. ૧, નં. ૧, પૃ. ૫૫ જેધા પ્રલેસ, ભા. ૧, સે. ૧૨૨૧ પ્રાજેલેસં. ૪૬૪ પૃ. ૩૦૬ જૈતીસસ, ભા. ૧, નં. ૧, પૃ. ૪૬ અકાજોલે, ૫૦૮ રાપ્રલેસં. નં. ૪ જૈપ્રલેસે. લે. ૩૧૮, પૃ. ૩૦૦ એજન લે. ૩૧૮, પૃ. ૧૭૪ રામલેસં. નં. ૪ 'રામલેસ. નં. ૫ જૈતીસસં. ભા. ૧, નં. ૧, પૃ. ૫૧ એજન પૃ. ૧૦૫ અકાજેલે, ૪૬૫, ૪૬૬. પ્રાલેસ: ભા. ૧, સે. ૨ પ્રાજેસં. ભા. ૨, લે. ૩૦૨ પાર્શ્વનાથ ૧૧૩૧ ૧૦૭૩–૭૪ ૧૦૭૪-૭૫ - સિંહદત્તસૂરિ રાધનપુર રાધનપુર હારીજ શત્રુજ્ય અચલગઢ વઢવાણ આરાસણ ૧૧૩૪ ૩૫ ૩૬ ૩૭ ૧૧૩૬ ૧૧૩૮ ૧૦૭–૭૮ ૧૦૮૦ ૧૦૮૧-૮૨ પ પાં પા મહાવીર શાંતિનાથ શ્રેયાંસનાથ ૩૧૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૧૧૩૮ ૧૦૮૧-૮૨ પા ૪૧. આરાસણ પા શીતલજિન સુવિધિજિન પા વિમલજિન છે પણ વીરનાથ શાંતિનાથ ચંદ્રપ્રભુ પાશ્વનાથ ૪૨ મેં જ ૧૦૮૧-૮૨ પા | સુવિધિજિન ૪૮ ૧૦૮૨ શ્રીસુવર્ણ નેમિનાથ યુગાદિદેવ એજન, ભા. ૨, લે. ૩૦૩ એજન ભા. ૨, લે. ૩૦૫ એજન ભા. ૨, લે. ૩૦૬ કુંતી પરિ. લે. ૧૨૫, પૃ. ૧૪૦ એજન લે. ૧૨૬, પૃ. ૧૪૧ એજન્મ લે. ૧૨૭, પૃ. ૧૪૧ એજન લે. ૧૨૯, પૃ. ૧૪૨ એજન લે. ૧૩૦, પૃ. ૧૪૨ એજન લે. ૧૩૧, પૃ. ૧૪ર કુંતી લે. ૧૩૨, પૃ. ૧૪૩ એજન લે. ૧૨૪, પૃ. ૧૪૦ એજન લે. ૧૨૮, પૃ. ૧૪૧ એજન લે. ૬૬, પૃ. ૧૨૦ એજન લે. ૬૭, પૃ. ૧૨૦ એજન લે. ૬૮, પૃ. ૧૨૧ એજન લે. ૬૯, પૃ. ૧૨૧ એજન લે. ૭૦, પૃ. ૧૨૧ એજન લે. ૭૧, પૃ. ૧૨૨ જેવા પ્રલેસં. ભા. ૧, પૃ. ૧૧૭૯ કુંતી લે. ૭૨, પૃ. ૧૨૨ જે પ્રભેસં. લે. કર૦, પૃ. ૩૦૦ જેકલેસ. લે. ૩૨૦, પૃ. ૧૬૫ ૧૧૪૦ ૧૦૮૪ ૫૦ ૫૧ ૫૨ ૧૧૪૨ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન ૧૦૮૫-૮૬ ૫૩ સંભવનાથ અભિનંદનજિન સુપાર્શ્વજિન ઍમિજિનેશ્વર ૫૪ ૫૫ અમદાવાદ ૫૬ ૧૧૪૩ ૫૭ ૧૧૪૪ ૧૦૮૬-૮૭ ૧૦૮૭-૮૮ ૧૮૮ ५८ આરાસણ લેટાના પા પા પા અભિનંદનદેવ વધમાન વધમાન 3} ૫૯ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૫ ૧૦૮૮-૮૯ ૧૦૮૯ આરાસણ રાધનપુર અચલગઢ આરાસણ પા પા પા પા ૬૨ પ્રતિમા–લેખો ) અનંતનાથ જિન જિન મુનિસુવ્રતસ્વામી તીર્થકર અજિતનાથ અષભદેવ આદિદેવ ૬૭ ,, ૧૧૪૬ ૧૦૮૯-૯૦ ૧૦૯૦ કે, પા કુરતી, લે. ૭૪, પૃ. ૧૨૩ રાપ્રલેસ. નં. ૬ અપ્રાલે, ૫૦૮ કુંતી લે. ૧૩૮, પૃ. ૧૪૪ એજન લે. ૧૩૯, પૃ. ૧૪૪ એજન લે. ૧૪૦, પૃ. ૧૪૫ એજન લે. ૧૪૧, પૃ. ૧૪પ એજન લે. ૧૪૨, પૃ. ૧૪૬ એજન લે. ૫, પૃ. ૧૨૩ એજન લે. ૧૪૩, પૃ. ૧૪૭ એજન લે. ૧૪૪, પૃ. ૧૪૭ કુતી લે. ૭૬, પૃ. ૧૨૪ એજન લે. ૩૯, પૃ. ૫૭ એજન લે. છ૭, પૃ. ૧૨૪ એજન લે. ૭૮, થી ૮૦, પૃ. ૧૨૫ કુંતી લે. ૧૪૭, પૃ. ૧૪૮ * એજન લે. ૧૪૬, પૃ. , રાખ્રલેસ નં. ૭ કુંતી, પૃ. ૧૫૧, લે. ૧૫૨ રાપ્રલેસં. નં. ૮ પ્રાજેલેસ ભા. ૨, લે. ૪૬૭ જેતલસર્સ, ભા. ૧, નં. ૧, પૃ. ૭૬ પદ્મપ્રભજિન વીરજિનેશ્વર કુંથુનાથ વીરજિન શાંતિનાથ ૧૧૪૭ ૭૨ ૧૦૯૦-૯૧ ૧૦૧–૦૨ ૧૦૯૨ ,, પાન પાશ્વનાથ ૭૩. ૭૪-૭૬ ૧૧૪૮ ૧૧૪૮ ૭૮ ૭૯ ૧૧૪૯ ૮૦ ૧૧૫૩ ૧૧૫૭ ૮૨ ૮૩ રાધનપુર ૧૯૬–૯૭ કુંભારિયા ૧૧૦૦–૧ રાધનપુર રાતે જ ૧૧૦૧ રાંતેજ પા પા ૮૧ શિવમૂતિ - - પાશ્વનાથ પાશ્વનાથ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ૧૧૫૯ ૧૧૦૨-૩ ૮૫ ૨ – પંચતીથી પાર્શ્વનાથ મહાવીર ઋષભદેવ શીતલનાથ ૧૧૦૪ ૮૮ ૧૧૦૭ y, –૮ ૧૧૬૩ ૧૧૬૪ ૧૧૬૫ ૧૧૬ ૬ ૧ ૧૬૮ ૯૬ ૧૧૭૦ ૯૭ ૧૧૭૨ ૯૮ ૧૧૭૪ ૯૯ ૧૧૭૬ ૧૦૦ ૧૧૭૬ ૧૦૧ ૧૧૭૭ ૧૨ ૧૧૭૮ ૧૦૩ ૧૧૮૧ ૧૦૪ ) ૧૦૪ અ » રાધનપુર પા - અમદાવાદ ધા - થરાદ ધા ખંભાત ધા આરાસણ પા આરાસણ ૫ ઘોઘા પા બ્રાહ્મણવાડા પા રાધનપુર પા રાધનપુર ધા અમદાવાદ ધા ખભાત ધા રાંતેજ પા ખંભાત ધા વઢવાણ આરાસણ પા આરાસણ પા અમદાવાદ ૪ અડાલજ લાડેલ પા મારાસણ વંથલી પા ૧૧૦૯-૧૦ ૧૧૧૧-૧૨ ૧૧૧૪ ૧૧૧૬ ૧૧૧૮ ૧૧૨૦ ૧૧૨૦ ૧૧૨૧ ૧૧રર ૧૧૨૫ મહાવીર રાપ્રલેસ. ૯ જેવા પ્રલેસ: ભા. ૧ લે. ૧૩૯ પૃ. ૨૬ જૈપ્રલેસ. નં. ૨૨૭ - જધાપ્રલેસ: ભા. ૨, લે. ૫૮૨ પૃ. ૧૦૮ કુંતી પરિ. લે. ૮૮ પૃ, ૧૨૯ • એજન લે. ૨૪, પૃ. ૪૭ જેસં. ભા. ૨, નં. ૧૭બ૭ જેવાપ્રલેસ: ભા. ૧ લે. ૪૭૩ પ્ર. ૮૧ રાપ્રલેસ. નં. ૧૦ રાપ્રલેસં. નં. ૧૧ , ધાપ્રલેસં. ભા. ૧ પૃ. ૧૪૩ જેધાપ્રલેશે. ભા. ૨ મ. ૧૭૮૩ જેરાલેસં. ભા. ૨ લે. ૪૬૮ પૃ. ૩૦૬ ધાપ્રલેસં. લે. ૯૧૭, પૃ. ૧૬૬ પ્રાજેસં., ભા. ૧, . ૪ કુંતી પરિશિષ્ટ, લે. ૮૧ પૃ. ૧૨૬ એજન લે. ૮૦, પૃ. ૧૨૬ જૈધા પ્રસં., ભા. ૧, લે. ૧૩૮ પૃ. ૨૬ એજન, ભા. ૧ લે. ૭૭૩, પૃ. ૧૩૯ પ્રાલેસ, લે. ૫, પૃ. ૩ કુંતી લે. ૫૮૨ પૃ. ૧૨૬ સામી, પુ. ૧ અં. ૩, પૃ. ૧૨૬, શીતલદેવ શાંતિનાથ અજિતનાથ શાંતિનાથ ધર્મ શાંતિ ધમનાથ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન પાર્શ્વનાથ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧} ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૧૮૨ ૧૧૨૫–૨૬ ૧૧(૮૩) ૧૧૨૯(?) ૧૧૮૬ ૧૧૮૭ >> ૧૧૮૮ ૧૧૯૦ ૧૧૯૧ "" ૧૧૯૧ *,, ૧૧૯૨ ૧૧૯૩ ૧૧૯૪ ૧૧૯૫ ૧૧૯૬ ૧૧૯૮ ૧૨૦૦ ,, ܐܐ ૧૨૦૧ ૧૨૦૨ ૧૧૩૦-૩૧ ૧૧૩૧ ,, ૧૧૩૨ ૧૧૩૩-૩૪ ૧૧૩૪-૩૫ ૧૧૩૫ ૧૧૩૫ ,, ૧૧૩૬ ૧૧૩૭ ૧૧૩૮ ૧૧૩૯ ૧૧૪૦ ૧૧૪૨ ૧૧૪૪ .. ૧૧૪૪-૪૫ ૧૧૪૫-૪૬ રાધનપુર ભચ આયુ કુંભારીયા અચલગ પાટણ વીસનગર અચલગડ અચલગ અચલગઢ આરાસણ અચલગઢ અચલગ વઢવાણ કુંભારીયા વડોદરા વિરમગામ આયુ ઝગડિયા પેાસીના ઝુંડાળ અમદાવાદ પા ધા પા પા પા ધા પા પા પા પા પા પા પા પા પા ધા ધા ધા પા ધા પા પા ચૈતુ. પટ્ટ ઋષભદેવ ચતુર્ભુજ પાર્શ્વનાથ શાંતિનાથ T│ જિન વિમલનાથ શિવમૂતિ વાસુપૂજ્ય મુનિસુવ્રતસ્વમી ચક્રેશ્વરી દેવી અજિતનાથ પાર્શ્વનાથ રાપ્રલેસ.. ન... ૧૨ જેવાપ્રલેસ, ભા. ૨ લે, ૨૯૮ પ્રાલે. ૧૮૪, અપ્રા®લેસ. ૧૧૪ કુતી લે. ૧૫૩ પૃ. ૧૫૧ આપ્રાલેસ, લે. ૫૧૪ પૃ. ૧૩૧ પ્રાલેસ'. ભા. ૧ લે. ૨૮૨ પૃ. ૫૧ એન્જન ભા. ૧ લે. ૫૦૬, પૃ. ૮૮ આપ્રાલેસ'. ભા. ૧, લે. ૫૧૦ પૃ. ૫૩૦ આપ્રાલેસ'. ભા. ૧, લે. પ૧૧ પૃ. ૩૦ કુંતી પરિશિષ્ટ લે. ૧, પૃ. ૮૪ કુતી પરિશિષ્ટ લે. ૧, પૃ. ૨૧ આપ્રલેસ. લે. ૫૧૨, પૃ. ૫૩૭ આપ્રલેસ. લે. ૫૧૨ પ્રાલેસ.. ભા. ૧, નં. ૭ કુતી, લે. ૧૫૪, પૃ. ૧૫૧ જૈષાપ્રલેસ'. ભા. ૨, લે. ૯૩, પૃ. ૧૬ એજન ભા. ૧, લે. ૧૪૯૮ પૃ. ૧૨૬ પ્રાગૈલે. સં. ૨, લે. ૧૫૪ પૃ. ૧૨૬ જૈતીસસ. ભા. ૧, ખ. ૧, પૃ, ૨૯ ધાપ્રલેસ. ભા. ૧, લે. ૧૪૬૮, પૃ. ૨૫૫ એજન, ભા. ૧. લે. ૭૭૪, પૃ. ૧૪૨ એજન, ભા. ૧, લે. ૮૬૮, પૃ, ૧૫૭ પ્રતિમાલેખા ૩૧૫ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૧૨૦૨ ૧૧૪૫-૪૬ ૧૧૪૬ . ૧૨૮ ૩૧૬ પા અરનાથ ધમનાથ ઋષભદેવ શાંતિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ શાંતિનાથ ૧૨૦૩ ૧૨૦૪ ૧૧૪૬-૪૭ ૧૧૪૮ ૧૨૯ ૧૩૦ ૧૦૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ પ ܕܝܕ આખું આંસુ આબુ આબુ અચલગઢ આરાસણ આરાસણ આબુ રાધનપુર આરાસણ આરાસણ આરાસણ થરાદ આરાસણ આરાસણ ખંભાત આરાસણ આરાસણ આરાસણ ડભાઈ ૧૧૪૯ ૧૧૪૮ પા પા પા પા ૧૩૮ અમારેલે, ૪૦, પ્રારૈલે, ૧૪૭ એજન, ૨૪, એજન, પૃ. ૧૩૫ પ્રાચૅલેસ, ૧૫૦, અપ્રાલે, ૪૫ અપ્રાજેલે, ૨૮, પ્રાલેસ, ૧૩૯ અપ્રાજેલે, લે. ૫૧૫ પ્રાચેલેસ, ભા. ૨, લે. ૨૮૬, પૃ. ૧૬૪ - કુંતી, લે. ૩, પૃ. ૨૨ પ્રાલેસ, લે. ૨૪૭, પૃ. ૧૪૭ રામલેસ, નં ૧૩ કુંતી, પરિ. લે. ૩, પૃ. ૮૫ એજન, લે. ૪, પૃ. ૮૬ એજન, લે. ૫, પૃ. ૮૬-૮૭ પ્રલેસ લે. ૧૭૩ કુંતી, લે ૭, પૃ. ૮૭ એજન, લે. ૮, પૃ. ૮૭ જધાપ્રલેસ, ભા. ૨, નં. ૭૯૫, પૃ. ૧૪૬ કુંતી, લે. ૯, પૃ. ૮૯ એજન, લે. ૪, પૃ. ૨૨ પ્રાલેસ, ભા. ૨, સે. ૨૮૯, પૃ. ૧૬૫ જૈધાપ્રલે. ભા. ૧, નં. ૧ પ્રાલેસ, ભા. ૧, સે. ૧૦, ૫૪ જૈધાપ્રલે, ભા. ૧, નં. ૨૩૪ નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ પાર્શ્વનાથ આદિનાથ પાર્શ્વનાથ ૧૨ ૫ ૧૧૪૯ ગુજરાત ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન ૧૨૦૬ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૧૫૦ ૧૨૦૬ પાર્શ્વનાથ પાર્શ્વનાથ પાર્શ્વનાથ મહાવીર અજિતનાથ પાર્શ્વનાથ પા ૧૨૦૭ ૧૨૦૮ ૧૧૫૧ ૧૧૫૧–પર વઢવાણ પાટણ પા Page #334 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૧૨૦૮ ૧૧૫ર . પા નેમિનાથ આરાસણ વઢવાણ ૧૫૦ પા નેમિનાથ પ્રતિમા–લેખે આરાસણ ૧૫૧ ૧૫ર. ૧૫૩ ૧૫૪ ૧૧૫ર–૫૩ ૧૧૫૪ ૧૨૦૯ ૧૨૧૦ ૧૨૧૦ ૧૨૧૧ ૧૨૧૨ મહાવીર શાંતિબિંબ ૧૧૫૫ ૧૧૫૬ ૧૫૬ થરાદ વડેદરા માંડલ વિસનગર. આબુ આબુ આબુ વઢવાણ આબુ ૧૫૭ ૧૫૮ ૧૫ ૧૨૧૨ * ૧૧૫૬ અજિતનાથ પાર્શ્વનાથ વાસુપૂજ્ય સંભવનાથ આદિનાથ શાંતિનાથ પ્રાલેસં. ભા. ૨, સે. ૨૮૮ પૃ. ૧૬૪ પ્રલેસં. ભા. ૧, લે. ૧૧, પૃ. ૪ કુંતી પરિશિષ્ટ, લે. ૧૨, પૃ. ૮૯ પ્રલેસ ભા. ૧, સે. ૨૫૯ જેવા પ્રસં. ભા. ૨, લે. ૧૮૮ પ્રાલેસ ભા. ૧, લે. ૧૨, પૃ. ૪ જેવાપ્રલેસ, ભા. ૧, પૃ. ૮૮ પ્રાલેસં. ભા. ૨, લે. ૨૧૭, પૃ. ૧૪૦ એજન, ભા. ૨, સે. ૨૧૮, પૃ. ૧૪૦ એજન, ભા. ૨, લે. ૨૨૦, પૃ.૧૪૦-૪૧ પ્રાલેસે. ભા. ૧, લે. ૧૫, પૃ. ૫ પ્રાજેલેસ., ભા. ૨, સે. ૨૨૭, પૃ. ૧૪૨ એજન, લે. ૨૪૮, પૃ. ૧૪૮ પ્રાલેસં. ભા. ૨, સે. ૨૨૧, પૃ. ૧૪૧ એજન, ભા. ૨, સે. ૨૨૪, પૃ. ૧૪૧ જૈધાપ્રલેસં., ભા. ૧, લે. ૩૨પ, પૃ. ૫૭ પ્રલેસ, લે. ૩૪૯, પૃ. ૧૭૩ જેધા પ્રલેસ, ભા. ૧, નં. ૧૧૮ કુંતી, પરિ. લે. ૧૩, પૃ. ૯૦ એજન, લે. ૨૫, પૃ. ૪૭ મહેસાણાઃ પ્રાચીન અર્વાચીન, પૃ. ૪૫ ૧૬ પા થા ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૨૧૩ ૧૬૫ ૧૨૧૪ ૧૬૬-૬૭ ૧૨૧૩ ૧૬૮ ૧૨૧૪ ધા 13. પંચતીર્થ ૧૧૫૭ ૧૧૫૮ પાટણ પાલનપુર ચાણસ્મા આરાસણ , પા પા સુપાર્શ્વનાથ – ૧૬૯ , ” ૩૧૧ 190 - મહેસાણું Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ૧૨૧૫ ૧૧૫૮–૧૯ ધોળકા પા જિનપટ્ટ ૩૧૮ ૧૧૫૯ ગિરનાર 2 પા પ ધા અંબિકા મહાવીર પાર્શ્વનાથ શાંતિનાથ પાર્શ્વનાથ ૨૧૬ ૧૧૬૦ ૧૧૬૧ ૧૧૬૩ પાલનપુર સુરત ભીલડિયા આરાસણ થરાદ ગાંભૂ તળાજા વિરમગામ પા ધા પા પદ્મપ્રભુ સુવ્રતસ્વામી ૧૮૦ ” . ૧૭ર ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૨૧૭ ૧૭૮ ૧૨૧૯ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૨૨૦ ૧૮૨ ૧૮૩ ૧૮૩૮ ૧૮૪ ૧૨૨૧ ૧૮૫ ૧૮૬-૮૭ ૧૮૮ ૧૮૯ ૧૨૨૨ ૧૯૦ ૧૯૧ “પયદીપ” એસ.એચ. હાઈસ્કૂલ જોળકાને વાર્ષિક અંક, વર્ષ ૧૯૬૩ પ્રાજેલેસ, ભા. ૨, લે. ૪૯, પૃ. ૬૯ જૈધાપ્રલેસ, નં. ૧૭૨૩, પૃ. ૧૭૧ પ્રાલેસં. ભા. ૧, સે. ૧૭, પૃ. ૬ શ્રી ભીલયિા પાર્શ્વનાથજી તીર્થ, પૃ. ૧૫ કુંતી, પરિશિષ્ટ લે. ૯૧, પૃ. ૧૨૯ પ્રાલેસં., નં. ૨૦૦ જૈધાપ્રલેસ, ભા. ૧, લે. ૭૫, પૃ. ૧૪ જૈધાપ્રલેસ: ભા. ૨, નં. ૧૭૮૪ એજન, ભા. ૧, નં. ૧૫જ એજન, લે. ૧૪૧૮, પૃ. ૨૪૭ જૈપ્રસં. નં. ૮૫ જૈધાપ્રલેસ, ભા. ૨, લે. ૪૪૫, પૃ. ૭૭. જૈન સત્યપ્રકાશ, વર્ષ ૮, . ૯, પૃ. ૨૫૯ રામલેસં. નં. ૧૪ રાપ્રસં. નં. ૧૫ એજન, પૃ. નં. ૧૬, ૧૭ અપ્રાજેલેસ. પ૧૬ ધાપ્રલેસ: ભા. ૨, નં. ૪૮ પ્રાજેસં. ભા. ૨, લે. ૫૦, પૃ. ૭૦ જૈધાપ્રસં. ભા. ૧, લે. ૩૧૬, પૃ. ૫૬ ૧૧૬૪ ઈડર થરાદ ખેડા શંત્રુજય રાધનપુર પાશ્વનાથ મહાવીર ગુજરાતના ચૌલુક્યકાલી અભિલેખે : એક અધ્યયન ૧૧૬૫ ” પા પા શ્રેયાંસનાથ શાંતિનાથ વીરનાથ ૧૧૬૫-૬૬ ૧૧૬૬ અચલગઢ વડોદરા ગિરનાર પાટણ પા ધા – પાર્શ્વનાથ Page #336 -------------------------------------------------------------------------- ________________ "" ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૧૯૫ ૧૯૬-૯૭ ૧૯૮ ૧૯૮ ૧૯૯ ૨૦૦ ૨૦૧ २०२ ૨૦૩ ૧૨૯ ૨૦૪ ૧૨૩૦ ૨૦૧ ૧૨૩૨ ૨૦૬ ૧૨૩૪ ૨૦૭ ૧૨૩૫ ,, ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૧૧ ૨૧૩ "" ૧૨૨૩ "" 77 ૧૨૨૬ ,, 64 ૧૨૨૮ "" "> ૧૨૩૬ ૧૨૩૬ ܐܐ "" "" ૧૧૬૭ "" ,, ૧૧૭૦ "" 44 ૧૭૨ .. "" ૧૧૭૩ ૧૧૭૪ ૧૧૭૫–૭૬ ૧૧૭૭–૭૮ ૧૧૭૯ .. ૧૧૭૯-૮૦ "" ૧૧૮૦ .. ઇડર આયુ અમદાવાદ ગિરનાર આરાસણ આયુ .. ખંભાત પાટણ ખભાંત વઢવાણ ખેડા વાદરા ખંભાત ખંભાત રાધનપુર >> દાંતીવાડા ધોળકા આરાસણ રાધનપુર ધા = = = = = = ધા ધા ધા પા ધા ધા પા ધા ધા વા પા પા પા પા ', "" "" પાર્શ્વનાથ મહાવીર મુનિસુવ્રતસ્વામી શ્રેયાંસનાથ શાંતિનાથ ઉમામહેશ્વર પાર્શ્વનાથ મહાવીર .. મૂળનાયક વિષ્ણુ પાર્શ્વનાથ શાંતિનાથ લે. ન. ૧૪૦૭ એન્જન, ભા. પ્રાલેસ, ભા. ૨, લે. ૨૩૦, પૃ. ૧૪૨ જૈષાપ્રલેસ.., ભા. ૧, લે. ૯૫૭, પૃ. ૧૭૩ પ્રાલેસ, ભા. ર, લે. ૫૧, પૃ. ૭૦ કુંતી પરિ. લે. ૮૩-૮૪ પ્રાલેસ'. ભા. ૨, લે. ૧૬૫, પૃ. ૧ર૮ આ પ્રાર્જલેસ. ૨૩૬, પૃ. ૮૬ જૈષાપ્રલેસ'. ભા. ૨, લે. ૧૦૧૧, પૃ. ૧૮૧ એજન, ભા. ૧, લે. ૩૭૧, પૃ. ૬૩ એજન, ભા. ૧, લે. ૬૬૯ પૃ. ૧૨૩ પ્રાલેસ'. ભા. ૧, લે. ૨૧ ધાપ્રલેસ'. ભા. ૨, રૂ. ૪૨૭, પૃ. ૭૪ રાપ્રલેસ. નં. ૧૮ ખરાડા મ્યુઝિયમ ખુલેટિન, વા. ૭, પૃ. ૪૫ જૈધાપ્રલેસ. ભા. ૧, લે. ૬૨૦, પૃ. ૧૧૪ પ્રાલેસ. ભા. ૧, લે. ૨૨, પૃ. છ રાપ્રલેસ, ન’. ૧૯ જૈતીસસ. ભા. ૧, ખ'. ૧, પૃ. ૩૫ પયદીપ, એસ. એચ. હાઈસ્કૂલના વાર્ષિક અંક, વર્ષ ૧૯૫૭, પૃ. ૫૫ કુતી પર. લે. ૧૫, પૃ. ૯૩ રાત્રલેસ, ન. ૨૦ પ્રતિમાલેખા ૩૧૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ૨૧૨(અ) ૧૧૮૦ ૨૧૩ ૧૨૩૭ ૨૧૪ ૧૨૩૮ ૨૧૫ ૧૨૩૯ ૨૧૬ ૧૨૦૦ ૨૧૭ ૨૧૮ ૧૨૩૬ ૧૧૮૧ L૧૧૮૨ ૧૧૮૩ ૧૧૮૩-૮૪ પાટણ ૧૧૮૪ ૨૧૮ २२० ૧૨૪૧ ૨૨૧ ૧૨૪૩ * ૧૧૮૫ ૧૧૮૬ ૧૧૮૭ ૧૧૮૮ ૨૨૨ ૧ ૧/ ૧ વિદ્યાનગર પા વિષ્ણુ બાડેલ પા નડિયાદ પાર જિન રાધનપુર પા મહાવીર પાશ્વનાથ રાધનપુર પા અરિષ્ટનેમિ અમદાવાદ ધા. પાર્શ્વનાથ પાલનપુર ઊંઝા ધા પંચતીથી વરમાણ ધા વઢવાણ મહાવીર પાલનપુર થરાદ સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભુ આબુ આબુ અનંતનાથ આબુ અનંતનાથ આબુ પા અરનાથ આબુ શ્રેયાંસનાથ આબુ ધમનાથ આબુ અરનાથ સામી પુ. ૧, અં. ૧, પૃ. ૧૯૯ પ્રાલેસભાવ લે. ૨૩, પૃ. ૭ નડિયાદને ઈતિહાસ, પૃ. ૯૧ રાપ્રલેસં., નં. ૨૧ ધાપ્રલેસ: ભા. ૧ લે. ૩૨૭ પૃ. ૫૭ રાપ્રલેસ., નં. ૨૨ જેધાપ્રલેસ: ભા. ૧, લે. ૯૨૯, પૃ. ૧૬૯ જૈપ્રલેસ, લે. ૩૪૯ પૃ. ૧૭૩ જેઘાપ્રલેસં., ભા. ૧૭૪, પૃ. ૩૨ જે પ્રલેસ. નં. ૩૨૮, પૃ. ૧૬૭ પ્રાલેસ, ભા. ૧, સે. ૨૪, પૃ. ૭ પ્રલેસ., ૨-૩૪૫ એજન, નં. ૨૧૬ પ્રાચૅલેસ, ભા. ૨, લે. ૧૭૭, પૃ. ૧૩૧ એજન, ભા. ૨, લે. ૧૮૭, પૃ. ૧૩૪ એજન, ભા. ૨, લે. ૧૮૩, પૃ. ૧૩૨ એજન, ભા. ૨, લે. ૧૮૫, પૃ. ” એજન, ભા. ૨, લે. ૧૮૬, પૃ. એજન, ભા. ૨, લે. ૧૮૮, પૃ. ૧૩૩ એજન, ભા. ૨, લે. ૧૯૦, પૃ. ” એજન, ભા. ૨, લે. ૧૯૫, પૃ. ૧૩૫ એજન, ભા. ૨, સે. ૧૯૦, પૃ. ૧૩૩ ૧૨૪૪ 2 | ૧૨૪૫ આખું ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨૬ ૨૨૭ ૨૨૮ ૨૨૯ ૨૩૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન છ છે ઃ ( ૨૩૨ આ છે હ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ 22 ૧૨૪૫ ૧૧૮૦ આબુ પ્રતિભા–લેખે ૨૩૭ ૨૩૮ ૨૩૯ २४० ૨૪૧ २४२ ૨૪૩ ૨૪૪ ૨૪૫ રાધનપુર ધા ઋષભદેવ આબુ શીતલનાથ સુવિધિનાથ કુંથુનાથ મલ્લીનાથ અજિતનાથ શ્રી પ્રભુ વાસુપૂજ્ય નેમિનાથ પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર મહાવીર પાટણ ચંદ્રપ્રભુ વઢવાણ ગવાડા પાસ શાંતિનાથ ગવાડા વિમલનાથ ખંભાત મહાવીર માંગરોળ સુવ્રતસ્વામી પાટણ પા હેમતિગણિ મહેસાણ ૫ હેમચંદ્રસૂરિ રાપ્રલેસ., નં. ૨૩ પ્રાચેલેસ: ભા, ૨, લે. ૧૯૭, પૃ. ૧૩૫ પ્રાજેલેસેભા. ૨, લે. ૧૯૯, પૃ. ૧૩૫ ' '' લે. ૨૦૦, પૃ. ૧૩૬ ” ” લે. ૨૦૪, પૃ. ૧૩૬ ૦૭, પૃ. ૧૩૭ ” લે. ૧૭૬, પૃ. ૧૩૦ ” લે. ૨૦૫, પૃ. ૧૩૬ ” લે. ૨૦૮, પૃ. ૧૩૭ પ્રાજેલેસં. ભા. ૨, સે. ૨૧૧, પૃ. ૧૩૮ એજન, ભા. ૨, સે. ૨૧૩, પૃ. ૧૩૮ એજન, ભા. ૨, સે. ૨૧૪, પૃ. ૧૩૯ એજન, ભા. ૨, સે. ૨૧૫, પૃ. ૧૩૯ જૈધાપ્રલેસું, ભા. ૧, સે. ૨૬ર, પૃ. ૪૭ પ્રાલેસં. ભા. ૧, લે. ર૫, પૃ. ૮ ધાપ્રલેસ: ભા. ૧, લે. ૬૫ર, પૃ. ૧૧૪ એજન, ભા. ૧, લે. ૬૫૬, પૃ. ૧૧૪ એજન, ભા. ૨, લે. ૯૩૦ જેલેસ., ભા. ૨, નં. ૧૭૮૫ જોતીસસં. ભા. ૧, નં. ૧, પૃ. ૬૨ ” ” પૃ. ૬૮ ૨૪૬ ૨૪૭ ૨૪૮ ૧૨૪૮ ૧૨૪૯ ૧૧૯ર ૧૧૯૩ ૧૧૯૬ નેમિનાથ ૧રપર ૨ ૫૦ ? ' ?? ૨૫૧ ( ) ૨૫. ૧૨૫૩ ઉપર ૨૫૩ ૨૫૪ 2 ૧૨૫૩ ૧૨૫૫ (૧૨)૫૭ ૧૧૭ ૧૧૯૮ ૧૨૦૧ ૩૨૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ૧૨૫૭ ૧૨૦૧ ૧૨૫૮ ૧૨૦૨ મહેસાણું સાણંદ ખંભાત રાધનપુર આરાસણ ૨૫૬ ૨૫૭ ૨૫૮ ૨૫૯ ૨૬૦ ૨૬૧ ૨૬૨ ܕܪ ૧૨૦૩ પા ૧૨૫૯ ૧૨૦૩ આરાસણ ૨૬ ૩ > છે પા પા ૨૬૫ ૨૬૬ ૨૬૭ ૨૬૮ = = = = નેમિનાથ જિન પાશ્વનાથ સુમતિનાથ વાસુપૂજ્ય સંભવનાથ શ્રેયાંસનાથ શીતલનાથ સુવિધિનાથ ચંદ્રપ્રભુ અભિનંદનજિન સુપાર્શ્વનાથ પદ્મપ્રભુ સુમતિનાથ સંભવનાથ પાશ્વનાથ , – » ” પૃ. ૬૭ જૈધાપ્રલેસં., ભા. ૧, નં. ૬૨૫ ” ભા. ૨, લે. ૫૪૭, પૃ. ૧૦૧ રાપ્રલેસ., નં. ર૪ કુંતી, પરિ. લે. ૧૬, પૃ. ૯૩ ” લે. ૨૭, પૃ. ૪૮ ” લે. ૨૮, પૃ. ૪૯ કુંતી, લે. ર૯, પૃ. ૪૯ લે. ૯૪, પૃ. ૧૩૦ લે. ૯૫, પૃ. ૩૦ લે. ૯૬, પૃ. ૧૩૧ લે. ૯૭, પૃ. ૧૩૧ લે. ૧૦૧, પૃ. ૧૩૩ ” લે. ૯૮, પૃ. ૧૩૨ ” લે. ૯૯, પૃ. ૧૩ર ” લે. ૧૦૦, પૃ. ૧૩૩ ” લે. ૧૦૨, પૃ. ૧૦૪ જૈધાપ્રલેસ: ભા. ૨, લે. છર, પૃ. ૧૩ એજન, નં. ૬ ૦૯ એજન, લે. ૯૨૮, પૃ. ૧૬૭ જૈધપ્રસં. ભા. ૧, લે. ૭૫ એજધપ્રસં. લે. ૧૪૦૮, પૃ. ૨૪૫ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન પા પા २७० ૨૭૧ = ર૭૩ ર૭૪ ૨૫ ૨૭૬ વડેદરા ખંભાત ખંભાત વિજાપુર ઈડર પા ૫ ૧૨૬ ૦ ૧૨૬૧ ” ૧૨૦૪ ૧૨૦૫ પાર્શ્વનાથ Page #340 -------------------------------------------------------------------------- ________________ ર૭૭ ર૭૮ પા ધા ર૭૯ ૨૮૦ નેમિનાથ ઋષભનાથ પાર્શ્વનાથ પ્રતિભા–લેખો ૧૨૦૬–૭ ૧૨૦૭ થરાદ ભરેલ પાટડી ખંભાત રાધનપુર થરાદ ખભાત ખંભાત થરાદ અમદાવાદ પાર્શ્વનાથ મહાવીર પાશ્વનાથ છે? ૧૨૦૮ ૧૨૬૪ ૧૨૬૬ ૧૨૭૦ ૨૮૧ ૨૮૨ ૨૮૩ ૨૮૪ ૨૮૫, ૨૮૬ ! ૨૮૭ | ૨૮૮ ૨૮૯ ૨૯૦ ૨૯૧ ૨૯૨ ૨૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૧૨૧૦ આરાસણ ૧૨૧૩–૧૪ રાધનપુર ખભાત જૈપ્રલેસ, ન. ૨૦૩ “ભેરલતીર્થ, પૃ. ૧૯ પ્રાલેસ: ભા. ૧, લે. ર૯, પૃ. ૯ જેધા પ્રલેસે, ભા. ૨ લે. ૮૪૦, પૃ. ૧૫ર રાપ્રલેસ, નં. ૨૫ પ્રલેસ, લે. પ૧, પૃ. ૮૦ ધાપ્રલેસ, ભા. ૨, લે. ૯૨૭, પૃ. ૬૭ એજન, લે. ૬ ૦૧, પૃ. ૧૧૧ જૈપ્રલેસ, લે. ૩૦૮, પૃ. ૧૬૦ જૈધાપ્રલેસ: ભા.૧, લે. ૧૧૧૧, ૫. ૧૯૮ કુંતી, લે. ૧૪૮, પૃ. ૧૪૯ રાપ્રલેસં. નં. ૨૬ જેધાપ્રલેસ: ભા. ૨, લે. ૯૩૨, પૃ. ૧૬૭ એજન, લે. ૯૩૪, પૃ. ૧૬૮ પ્રાઈ, ભા. ૧, પૃ. ૪૪૫ પ્રાલેસ, ભા. ૧, લે. ૩૧, પૃ. ૯ જૈધાપ્રલેસ., ભા. ૧, સે. ૨૪૯, પૃ. ૨૪૫ પ્રાચૅલેસ, ભા. ૨, લે. પ૪૭, જન ઈસ્ક્રિશન્સ, ભા. ૨, લે. ૧૭૭૭ પ્રાલેસભા. ૧, લે. ૩૨, પૃ. ૯ જેતીસસ, ભા. ૧, નં. ૧, પૃ. ૩૩ જૈધાપ્રલેસ: ભા. ૧, લે. ૫૬, પૃ. ૧૦ અષ્ટાપદતીર્થ પાર્શ્વનાથ નેમિનાથ શાંતિનાથ અજિતનાથ અજિતનાથ ૧૨ છે ) ધા ૧૨(૧)૭૦ ધા ૧ર૭૧ ૧૨૧૪–૧૫ ૧૨૧૬ પા પાટણ લીંબડી પાટણ બાબરીયાવાડ શિયાળકેટ વઢવાણ પાલનપુર ડાઈ ૧૨૭૩ ૧૨૭૪ ૧૨૧૭ ૧૨૧૮ પા પા ધા મહાવીર મહાવીર મલ્લીનાથ સર્વદેવસૂરિ ચંદ્રપ્રભુ છે છે ૨૯૮ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ૧૨૭૫ ૧૨૧૯ વડાલી પા ધા ૩૦ ૦. ૩૨૪ ૩૦૧ ૩૦૨ ૧૨૭૬ ૧૨૨ ૦ પાટણ ખંભાત વીરમગામ ઘોઘા આરાસણ o ३०४ ૩૦૫ ૩૦૬ ૩૦૭ ૧૨૭૬ ૧૨૨૦ આરાસણ ૩૦૮ ૩ ૦૯ ૩૧૦ ૩૧૧ શાંતિનાથ પ્રાલેસં. ભા. ૧, લે. ૩૩, પૃ. ૧૦ આદિનાથ જેવાપ્રલેસ, ભા. ૧, લે. ૩૧૭, પૃ. ૫૬ આદિનાથે એજન, ભા. ૨, લે. ૯૫૫, પૃ. ૧૦૨ મહાવીર એજન, ભા. ૧, લે. ૧૪૮૭, પૃ. ૨૫૯ અપ્ર કુંતી, લે. ૩૦, પૃ. ૪૯ - સુમતિનાથ એજન, લે. ૩૧, પૃ. ૫૦ સુવિધિનાથ એજન, લે. ૩૨, પૃ. ૫૧ મુનિસુવ્રતસ્વામી એજન, લે. ૩૩, પૃ. ૫૧ પાર્શ્વનાથ કુંતી, લે. ૧૦૮, પૃ. ૧૩૫ નૈમિનાથ કુંતી, લે. ૧૧ ૯, પૃ. ૧૩૫ એજન, લે. ૧૧૦, પૃ. ૧૩૬ મુનિસુવ્રતસ્વામી એજન, લે. ૧૧૧, પૃ. ૧૩૬ મલ્લીનાથ એજન, લે. ૧૧૨, પૃ. ૧૩૬ પાર્શ્વનાથ જૈધાપ્રલેસ, ભા. ૧, લે. ૧૪૯૭ મહાવીર એજન, ભા. ૨, લે. ૪૯૮, પૃ. ૮૬ પાર્શ્વનાથ એજન, ભા. ૨, લે. ૬૨૨, પૃ. ૧૧૪ પાર્શ્વનાથ એજન, ભા. ૨, લે. પર૦, પૃ. ૮૯ પાશ્વનાથ એજન, ભા. ૨, લે. ૩૬૭, પૃ. ૬૩ આદિનાથ અપ્ર ? સરસ્વતી જેનસત્યપ્રકાશ, વર્ષ ૧૬, અં. ૧૧-૧૨ પૃ. ૨૫૬ ?? ૩૧૨ . ૧ર૭૮ ૧૨૨૧-૨૨ વીરમગામ ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૩૧૭ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન માતર ૧૨:૩૯ - ૧૨૨૨-૨૩ ખભાત ૧૨૨૩ માતર ધા ૩૧૮ સીનેર ઘોઘા ખંભાત ૩૧૯ ૧૨૮૦ ૧૨૨૩–૧૪ ૫ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૧ ૧૨૨૫ પા ૩૨૦ ૩૨૧ ૩૨૨ ૧૨૮૪ ૧૨૨૭–૨૮ ૧૨૨૮ ૧રર૮ ૧૨૨૯ પ્રતિભા-લેખો ૩૨૩ ૩૨૩૧૨૮૫ ૩૨૪ ૩૨૫ અચલગઢ ખંભાત વીસનગર તારગા હારીજ ઈડર લીંચ રાધનપુર સેરિયા આબુ ૩૨૬ ૩૨૭ ૩૨૮ ૧૨૮૬ ૧૨૩૦ - ૩૨૯ ૩૩૦ રાધનપુર ” -વીરનાથ અકાલે, ૫૧૭ જૈધાપ્રલેસ, ભા. ૨, લે. ૬૨૭ પૃ. ૧૧૫ જૈધાપ્રલેસં. ભા. ૧, લે. ૫૧૨–૫૮૯ આદિનાથ જતીસસ, ભા. ૧, નં. ૧, પૃ. ૧૪૮ સિદ્ધરાજ જયસિંહ લા. દ. મ્યુઝિયમ, અમદાવાદ. જૈધાપ્રલેસં., ભા. ૧, નં. ૧૪૧૨ નેમિનાથ પ્રાલેસં. ભા. ૧, લે. ૩૪, પૃ. ૧૧ રાપ્રલેસ., નં. ૨૭ નેમિનાથ જોતીસર્સ, ભા. ૧, નં. 1, પૃ. ૭૯ ઋષભદેવ પ્રાલેસં. ભા. ૨, નં. ૧૮૨ પાર્શ્વનાથ રાપ્રલેસં., નં. ૨૮ પંચતીથી | એજન અજિતસ્વામી પ્રાલેસ, ભા. ૨, લે. ૧૦૫, પૃ. ૧૦૪ શાંતિનાથ આકાજોલે ભા. ૨, લે. ૩૪૩, પૃ. ૧૩૮ શાંતિનાથ જધાપ્રલેસ, ભા. ૨, લે. ૮૪, પૃ. ૧૩ યક્ષ અકાજોલેસં. ૨૫૬ મૂળનાયક એજન, ભા. ૧, સે. ૨૫૮, પૃ. ૪૬ યુગાદિજિન પ્રાલેસ, ભા. ૨, લે. ૧૦૫ જેધાપ્રલે. ભા. ૧, નં. ૩૫૪ શાંતિનાથ આકાજોલે ભા. ૨, લે. ૧૨૫, પૃ. પર તીરાસ, ભા. ૧, નં. ૧, પૃ. ૪૦ અપ્રાચૅલેસ., ૧૧૯ . ૨૮ ૧૨૩૧ ૩૩૧ - ૩૩. રામસેન આબુ વડેદરા . ? ધા ૫ આબુ ૩૩૨૮ * ૩૩૩ ૩૩૪ ૩૩૫ - ૧૨૮૮ 3). ૧૨૩૧-૩૨ ૧૨૩૨ પાટણ " આબુ પાટણ આબુ ૩૩૭ ૩૩૮ ૩૩૯ ૧૨૮૯ ૧૨૯૦ ૧૨૩૩ ૧૨૩૪ - રામસેન અચલગઢ છે Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૧ ૧૨૩૫ ખંભાત આબુ ૩૨૬ પાટણ થરાદ આબુ પદ્મપ્રભુદેવ સાષભદેવ જિનયુગ્મ પદ્મપ્રભુ મહાવીર પાર્શ્વનાથ ૧૨૩૬ ૩૪૦ ૩૪૧ ૩૪૨ ૩૪૩ ૩૪૪ ૩૪૫ ૩૪૬ ३४७ ૩૪૮ ૩૪૯ ૩૫૦ ૩૫૧ ઉપર ૩૫૩ ૩૫૪ ૩૫૫ ૩૫૬ ૩૫૭ ૩૫૮ રાધનપુર કતારગામ અચલગઢ ગાંભુ ખેરાળુ ور આબુ શ્રેયાંસબિંબ મહાવીર નેમિનાથ આદિનાથ ૧૨૯૭ ૧૨૩૭ આબુ જૈધાપ્રલેસ: ભા. ૨, લે. ૭૨૮, પૃ. ૧૭૩ અપ્રારૈલે, લે. ૩૬૧ જધાપ્રલેસં. ભા. ૧,લે. ૩૫૩ પૃ.૬ ૦-૬૧ જે પ્રલેસ, લે. ૩૪, પૃ. ૭૫ અપ્રારૈલે. લે. ૩૪, પૃ. ૭૫ રાપ્રલેસં., ૨૯ પ્રાલેસ, ભા. ૧, લે. ૩૬, પૃ. ૧૧ અપ્રાલેસં., પ૨૦ જૈધાપ્રલેસ, ભા. ૧, લે. ૮૧, પૃ. ૧૫ એજન, ભા. ૧, લે ૭પ૬, પૃ. ૧૩૪ અપ્રાજેલેસે. પર૧ પ્રાલેસં. ભા. ૨, લે. ૧૨૭ પ્રાચેલેસં. ભા. ૨, લે. ૧૨૨ અપ્રાલેસં. ભા. ૨,લે. ૩૫૩, પૃ.૧૪૪ ! અપ્રાજેસં. ૨૩૧, પૃ. ૮૪ અપ્રાલેર્સ, લે. ૩૫, પૃ. ૧૭૮ પ્રાન્ચેલેસં., ભા. ૨, લે. ૧૨૩, પૃ. ૧૧૦ જેવાપ્રલેસ: ભા. ૧, લે. ૩૪૨ પૃ. ૫૯ એન્યુ. રિપોર્ટ ઑફ ધી ડિપા. ઑફ આકાલ છબડા સ્ટેટ, વર્ષ ૧૯૩૫-૩૬ જધાપ્રલેસ: ભા. ૧, લે ૩૪૨ પૃ. ૫૯ ધાપ્રલેસ: ભા. ૨, લે. ૭૯, પૃ. ૧૪ એજન, લે. ૮૩, પૃ. ૮૬ પાર્શ્વનાથ સંભવનાથ મહાવીર પાશ્વનાથ સૂર્યમૂતિ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખ : એક અધ્યયન * ? ? એરાળ ૩૫૮ ૩૫૦ પાટણ પા પા વડોદરા પાર્શ્વનાથ પાર્શ્વનાથ પાશ્વનાથ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ આબુ પા ૧૨૯૩ ૧૨૩૭ પ્રતિભા–લેખે १४ બાહુજિન શાંતિનાથ સીમંધરસ્વામી સંભવનાથ યુગંધરસ્વામી સુબાહુ ઋષભદેવ વર્ધમાન તીથકર ચંદ્રાનન નેમિનાથ ઋષભદેવ १७ ૩૬૮ ૧૨૯૪ ૧૨૩૭–૩૮ ૧૨૩૮ આદિનાથ પ્રાલે. ભા. ૨, લે. ૩૨૭ જૈધાપ્રલેસ: ભા. ૨, લે. ૮૪, પૃ. ૯૬ પ્રારૈલેસ., ભા. ૨, લે. (૪) પ્રાજેસં. ભા. ૨, લે. ૧૨૧, પૃ. ૧૦૯ એજન, લે. ૯૫ અપ્રારૈલે, ૩૨૮, પ્રાર્જ ૯૭ અકાજોલે, લે. ૩૩, લે. ૧૯૯ ગુએલે. ૨૦૦ પ્રાલેસ. ૧૦૦, અપ્રાજલે, ૩૩૨ ગુ. એ. લે. ૧૯૪ પ્રાલેસ. ૯૩, અખાજે. ૩૧૩ જેવાપ્રલેસ: ભા. ૨ લે. ૧૩૩ ' કાજોલેસ., ભા. ૨, ૫૩૦ ધાપ્રાલેસં. ભા. ૨, સે. ૨૩૨, પૃ. ૩૮ રાપ્રસં. ૩૦ અપ્રાલે, પર૪ અપ્ર. અપ્ર. રાપ્રલેસં. ન. ૩૧ ધાપ્રલેસ: ભા. ૧, લે. પ૮૦ જેવાપ્રલેસ: ભા. ૧, લે. ૫૮૩ એજન, ભા. ૧, લે. પ૧૯, પૃ. ૯૦ એજન, ભા. ૧, લે. ૭૬૫, પૃ. ૧૩૬ ૧૨૯૬ ૩૭૦ ૩૭૧ ૩૭૨ ૩૭૩ ૩૭૪ ૩૫ ૩૭૬ ૩૭૭ ૩૭૮ ૩૭૯ ૩૮૦ ૩૮૧ ૩૮૨ ૩૮૩ ૧૨૩૯-૪૦ વડોદરા પાટણ વડોદરા રાધનપુર અચલગઢ ઘોઘા ઘોઘા રાધનપુર વડનગર વડનગર 2}, નેમિનાથ 8ષભદેવ ૧૨૪૦ ૧૨૪–૪૧ ૧૨૯૭ ધા ૩૨ વિસનગર ખેરાળુ આદિનાથ પાર્શ્વનાથ ધા Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ૩૮૫ ૩૮૬ ૩૮૭ ૩૮૮ ૩૮૯ ૩૯૦ ૩૯૧ ૩૯૨ ૩૯૩ ૩૯૪ ૩૯૫ ૩૯૬ ૩૯૭ ૩૯૮ ૩૯૯ ૪૦૦ ૪૦૧ ૪૦૨ ४०३ ૪૦૪ ૪૦૫ "" ,, "" "" ૧૨૯૮ .. "" ૧૨૯૮ ,, >> ,, ૧૨૯૯ >> ' ૧૩૦૦ "" ,, ,, ,, .. ર ,, ૧૨૪૧ "" "" "" ૧૨૪૨ >> "" ૧૨૪૨ ,, "" "" ૧૨૪૨-૪૩ ૧૨૪૩ .. ૧૨૪૩-૪૪ ૧૨૪૪ 22 "" ,, .. ઘેલા અમદાવાદ આ આયુ પારણ વડોદરા વળા પાટણ ડભાઈ ઈડર વેાધા પાટણ ઈડર આયુ પાટણ અચલગઢ ધોળકા થરાદ શિયાળકોટ ધા ધા પા મા પા ધા બા પા ધા | | == ધા ધા ધા ધા ધા વા અજિતનાથ પાર્શ્વનાથ "" વાસુપૂજ્ય નેમિનાથ મહાવીર મહાવીર આદિનાથ પાર્શ્વનાથ ચતુ વિશ`તિ શાંતિનાથ મલ્લીનાથ આયુ મા વીસનગર ધા ખાખરીવાડ પા મલ્લીનાથ અપ્ર. જ્યાપ્રલેસ.. ભા. ૧ ૨, ૯. ૧૦૭૯ અઞા લે. ભા. ૨, સે. ૨૬૧, પૃ. ૧૧ર એજન, લે. ૨૬, પૃ. ૧૧૩ પ્રાલેસ. લા. ૨, લે. ૫૦૬, પૃ. ૩૧૫ પાપ્રલેસ.. ભા. ૨, લે. ૨૧૯, પૃ. ૩૬ પ્રાલેસ. ભા. ૧, લે. ૩૭ સ, વર્ષ ૧ અ. ૪, પૃ. ૧૨૨ ધાપ્રલેસ. ભા. ૧, લે. ર, પૃ. ૧ એજન, લે. ૧૪૮૩ અમ યાપ્રલેસ, ભા. ૧, લે. ૩૫૮, પૃ. ૬૧ એન્જન, ભાગ ૧, લે. ૧૪૩, પૃ. ૨૪૯ પ્રાલેસ. ભા. ૨, લે. ૨૦૧ પાપ્રલેસ, ભા. ૧, લે, ૩૧૫ અપ્રાલેસ.., લે. પર૬ ચાદ્વૈતી, પૃ. ૬૫ *પ્રલે, ૧૦૬, પૃ. ૯૬ જૈન ઇન્ક્રિપ્શન્સ, ભા. ૨, લે. ૧૭૭૮, અપ્રાલે. ૪૩ ધાપ્રલેસ, ભા. ૧, લે. ૫૧૪, પૃ. ૮૯ પ્રાર્જલેસ'. ભા. ૨, લે. ૫૪પ, પૃ. ૩૨૯ ૩૨૮ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન Page #346 -------------------------------------------------------------------------- ________________ (આ) વિશિષ્ટ સંદૅભગ્ર ંથાની સૂચિ (૩) લલિત સાહિત્ય અરિસિંહ–“સુકૃતસંકન”, ભાવનગર, ૧૯૧૭ ઉદયપ્રભસૂરિ—“ધર્માલ્યુય કાવ્ય”, મુંબઈ ૧૯૪૯–સુકૃતકીતિ કલ્લોલિની”, વડોદરા-૧૯૨૮, મુબઈ સ. ૨૦૧૭ કક્કસૂરિ–“નાભિનદનજિતાદ્વાર પ્રાધ”, અમદાવાદ, સ’. ૧૯૮૫ ગુણચંદ્રગણિ—“મહાવીરચરિય', મુંબઈ ૧૯૨૯ ચંદબરદાઈ. પૃથ્વીરાજરાસા (ભા : ૧–૪), બનારસ”, ૧૯૦૪-૧૯૦૮ યસિંહસૂરિ વસ્તુપાલતેજપાલપ્રશસ્તિ” (પરિશિષ્ટ નં. ૧) હમ્મીરમદમર્દાન -વડોદરા ૧૯૨૦ જયસિંહસૂરિ–કુમારપાલચરિત'' મુંબઈ, ૧૯૨૬ જિનમંડનગણિ—‘કુમારપાલપ્રબંધ”, ભાવનગર, સં. ૧૯૭૧ નયચંદ્રસૂરિ——“હમ્મીરમહાકાવ્ય', મુંબઈ, ૧૮૭૯ પદ્મનાભ——કાન્હડદેપ્રબંધ”, અમદાવાદ, ૧૯૨૬ “પૂણૅ કલશગણિ—પ્રાકૃતથાશ્રય–વૃત્તિ”, પૂના, ૧૯૩૬ માલચંદ્ર-વસંતવિલાસ”, વડોદરા, ૧૯૧૭ બિલ્હણ—‘કણ સુંદરી’, મુંબઇ, ૧૯૩૨ મુનિસુંદરસૂરિગુર્વાવલી”, વારાણસી, ૧૯૦૫ સર્વાનંદ—“જગ ુચરિત્ર” (ગુજરાતી અનુવાદ સાથે) મુંબઈ, ૧૮૯૬ સોમપ્રભાચાય .કુમારપાલપ્રતિષેાધ”, બડૌદા, ૧૯૨૦ સામેશ્વર——‘કાતિ કૌમુદી' મુંબઈ, સ. ૨૦૧૭ હેમચ`દ્રાચાય -- વાશ્રયમહાકાવ્ય”, ભા. ૧–૨, મુંબઈ, ૧૯૧૫, ૧૯૨૧–કુમારપાલ ચરિત (પ્રાકૃત દ્વાશ્રય) પૂના, ૧૯૩૬ (ખ) અભિલેખસંગ્રહે ગુજરાતના ઐતિહાસિક લેખા', ભા : ૨-૩, આચાર્યાં, ગ. વ. (સં.) મુ‘બઈ ૧૯૩૪, ૧૯૪૨ એઝા, વ. ગૌ. (સ.)—ભાવનગર પ્રાચીન શાધસંગ્રહ”, ભાવનગર, ૧૮૮૫ મુનિ, જયંતવિજયજી (સં.)——“અમુ`દ પ્રાચીન જૈનલેખસ દાહ” (આયુ, ભા : ૨); ભાવનગર, સ. ૧૯૯૪ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે ઃ એક અધ્યયન –“અબુદાચલપ્રદિક્ષણ જૈન લેખસંદેહ (આબુ ભા. ૫), ભાવનગર સં. ૨૦૦૫ મુનિ, જિનવિજ્યજી—“પ્રાચીન જૈન લેખસંગ્રહ”, ભા. ૨, ભાવનગર ૧૯૨૧ ડિસકળકર, ડી. બી. (સં.—“ઈસ્ક્રિપ્શન્સ ઑફ કાઠીયાવાડ” (ન્યૂ ઈન્ડિયન એન્ટિ કવરી, . ૧૩), પૂના, ૧૯૩૮, ૧૯૪૫ ગ, એ. એસ. (સં.)–ઈમ્પોટન્ટ ઈસ્ક્રિશન્સ ક્રોમ ધ બડૌદા સ્ટેટ, બડૌદા, ૧૯૪૩ -પીટર્સન, પીટર (સં.)—“ કલેકશન ઑફ પ્રાકૃત ઍન્ડ સંસ્કૃત ઇન્ઝિશન્સ”, ભાવનગર (ગ) ગુજરાતી અમીન, જી. પ્ર–ખંભાતનું જૈન મૂર્તિવિધાન”, ખંભાત, ઈ. સ. ૧૯૭૮ આચાર્ય, ન. આ–“અધ્યયન અને સંશોધન, અમદાવાદ ૧૯૮૫– ગુજરાત ઈતિહાસ સંદર્ભ સૂચિ,” નં. ૩ પ્રતિમાલેખે, અમદાવાદ, ૧૯૬૬– “ગુજરાતને સોલંકીકાલીન ઇતિહાસ”, અમદાવાદ, ૧૯૭૩ આચાર્ય વલ્લભજી હ–“કીર્તિકૌમુદી” (અનુવાદ), અમદાવાદ, ૧૯૦૮ આણંદજી કલ્યાણજી (પ્ર.) –“જૈન તીર્થ સર્વસંગ્રહ”, ભાગ ૧-૨, અમદાવાદ, ૧૯૫૩ કવિ, દલપતરામ ડા–“ગુજરાતના કેટલાક ઐતિહાસિક પ્રસંગે અને વાર્તાઓ, મુંબઈ ૧૯૩૩–“રત્નમાલા અને ગુજરાતનાં રાજ્ય તથા રાજવંશીઓની તવારિખેને સંગ્રહ”, અમદાવાદ, ૧૯૦૩ કાપડિયા, હીરાલાલ ૨–“ચતુર્વિશતિપ્રબધ” (અનુવાદ), મુંબઈ, ૧૯૩૪ ખખર, મગનલાલ દ–“શ્રીજગરિત્ર” (ગુજરાતી અનુવાદ), મુંબઈ, ૧૮૯૬ ગાંધી, લાલચંદ્ર ભ–“ઐતિહાસિક લેખસંગ્રહ”, વડોદરા, ૧૯૬૩ જૈનધમપ્રસારક સભા (પ્રકાશક)–“વસ્તુપાલચરિત્ર (અનુ.), ભાવનગર. સં. ૧૯૭૪ શી, ઉમાશંકર—“પુરાણમાં ગુજરાત”, અમદાવાદ, ૧૯૪૬ જેટે, રત્નમણિરાવ-ખંભાતનો ઈતિહાસ, ખંભાત, ૧૯૭૫–“ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ”, ઇસ્લામ યુગ, ખંડ ૧, અમદાવાદ, ૧૦૪૫–૧૯૫૪ –“સોમનાથ, અમદાવાદ, ૧૯૪૯ ત્રિપુટી, મહારાજ—“જૈન પરંપરાને ઈતિહાસ,” અમદાવાદ, ઈ. સ. ૧૯૬૦ ત્રિવેદી આત્મારામ કે –“કચ્છ દેશને ઈતિહાસ” મુંબઈ, ૧૮૭૬ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ વિશિષ્ટ સંદર્ભગ્રંથની સૂચિ દવે, કનૈયાલાલ ભા.-“અંબિકા કોટેશ્વર અને કુંભારિયા,” વડેદરા, ૧૯૬૩ “ગુજરાતનું મૂર્તિવિધાન” અમદાવાદ, ૧૯૬૩–“સરસ્વતીપુરાણ” મુંબઈ ઈ. સ. ૧૯૪૦–“સહસ્ત્રલિંગ અને રુદ્રમહાલય” વડેદરા, ઈ. સ. ૧૯૮૩ દવે. નર્મદાશંકર લ–“ગુજરાત સર્વસંગ્રહ”, મુંબઈ, ૧૯૨૮ દેસાઈ શંભુપ્રસાદ હ.—“પ્રભાસ અને સોમનાથ, જૂનાગઢ, ઈ. સ. ૧૯૬૫– “સૌરાષ્ટ્રને ઇતિહાસ”, જૂનાગઢ, ૧૯૬૯ દેસાઈ, મોહનચંદ દ–“જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧, મુંબઈ, ૧૯૨૬– જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ”, મુંબઈ, ૧૯૩૩ ત્રિવેદી, મણિભાઈ—“પુરાતન દક્ષિણ ગુજરાત”, નવસારી, ઈ. સ. ૧૯૪૦ નદવી, અબુઝફર–“ગુજરાતને ઇતિહાસ ભાગ ૨ (ગુજરાતી અનુવાદ), અમદાવાદ, ૧૯૪૯ નવાબ, સારાભાઈ_“જૈન ચિત્રકલ્પમ”, અમદાવાદ, ૧૯૩૬–“ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય”, અમદાવાદ, ઈ. સ. ૧૯૪૨ નાહર, પૂરણચંદ્ર (સં.)—“જૈન લેખસંગ્રહ”, પ્રથમ ખંડ, બનારસ, ૧૯૧૮ પરમાર, થ્રેમસ બી–“ભારતનું નાગરક સ્થાપત્ય,” અમદાવાદ, ૧૯૮૪ પરીખ, પ્રવીણચંદ્ર સી–“ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૨, અમદાવાદ ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીને લિપિવિકાસ” (ઈ. સ. ૧૫૦૦ સુધી), અમદાવાદ, ૧૯૭૪ પરીખ, ર. છા–“ગુજરાતની રાજધાનીઓ', અમદાવાદ ૧૯૫૮ પરીખ, ર. છે અને શાસ્ત્રી, હ.ગં,–“ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ”, ગ્રંથ ૨, ૩, ૪, અમદાવાદ, ૧૯૭૨, ૧૯૭૪, ૧૯૭૬ પરીખ, રામલાલ (સ ઈ-“ગુજરાત એક પરિચય”, ભાવનગર, ઈ. સ. ૧૯૬૧ પાઠક, જગજીવન કાં-“મકરધ્વજવંશી મહીપમાળા”, પોરબંદર, ૧૯૨૨ પારેખ, હીરાલાલ ત્રિ.—“વસંત રજબ મહોત્સવ સ્મારક ગ્રંથ”, અમ., ૧૯૨૭ ફાર્બસ, એ. કિ–“રાસમાળા”(ગુજરાતી અનુવાદ), પુ. ૧, મુંબઈ, ઈ.સ. ૧૯૨૨ મહેતા, ૨. ના–“ગુજરાતને મળેલ શિલ્પ સ્થાપત્યને વારસો", અમે, ૧૯૬૨ મુનશી, ક. મા.-“ચક્રવતી ગુજરે” મુંબઈ, ૧૯૬૬ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ગુજરાતના ચોલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન મુનિ, જયંતવિજયજી—“અબુંદ પ્રાચીન જૈનલેખસંદેહ”, ભાવનગર ૧૯૩૮ –“અબુદાચલ પ્રદક્ષિણ”, ભાવનગર ઈ. સ. ૧૯૪૮–“આબુ”, ભા. ૧ (તીર્થરાજ આબુ), ભાવનગર, ૧૯૫૦ મુનિ, જિનવિજ્યજી—“પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની સાધનસામગ્રી”, . ગુજરાત સાહિત્ય સભા, ૧૯૩૩-૩, અમદાવાદ, ૧૯૩૪ મુનિ મૃગેન્દ્ર (મુનિજી) (સં.) –“હનલાલ અર્ધ શતાબ્દી ગ્રંથ.” મુંબઈ, ૧૯૬૪ મુનિ વિશાલવિયજી—“કવિ, ગાંધાર, ઝગડિયા” (ત્રણ તીર્થો–ભાવનગર, ૧૯૫૭) --“ઘોઘા તીર્થ”, ભાવનગર, ૧૫૮–“ચાર જૈન તીર્થો–માતર–સોજિત્રા, ખેડા, ધોળકા”, ભાવનગર, ૧૯૫૬–“બે જૈન તીર્થો : ચરૂપ અને મેત્રાણા” ભાવનગર, ૧૯૫૫ મુનિ વિશાલવિયજી—“ભીલડિયા તીર્થ”, ભાવનગર, ૧૯૭૦-“રાધનપુર પ્રતિમા લેખસંગ્રહ”, ભાવનગર, ૧૯૬ –“શ્રી કુંભારિયા તીર્થ, ભાવનગર, ૧૯૬૧ મોદી, છગનલાલ (અનુ.) -“ભોઈનાં પુરાતન કામ” વડેદરા, ઈ. સ. ૧૯૩૬ મેદી, રામલાલ–“પાટણસ્થાપનાનાં તારીખ વાર તિથિ, કાન્તમાલા, મુંબઈ, ૧૯૨૪ –“પાટણ સિદ્ધપુરને પ્રવાસ”, વડેદરા, ૧૯૧૦–“રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ”, ભા. ૨, પાટણ, ૧૯૬૫––“સંસ્કૃત દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ”, અમદાવાદ, ઈ. સ. ૧૯૪૨ રાઠોડ, રામસિંહ—“છિનું સંસ્કૃતિદર્શન”, અમદાવાદ, ૧૯૫૯ વૈદ્ય, પિપટલાલ–“કપડવંજની ગૌરવગાથા”, કપડવંજ, ઈ. સ. ૧૯૮૪ શાસ્ત્રી, દુર્ગાશંકર કે-“ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ’’, ભાગ ૧-૨, અમદાવાદ, ૧૯૫૩ શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. – “ઈતિહાસના સાધન તરીકે ગુજરાતના અભિલેખ”, અમદાવાદ, ૧૯૮૩–“મૈત્રકકાલીન ગુજરાત,” ભાગ ૧-૨ અમ, ૧૯૫૫ –“ગુજરાતને પ્રાચીન ઇતિહાસ” (બીજી આવૃત્તિ), અમદાવાદ, ૧૯૭૩ શાહ, અંબાલાલ પ્રે—-“જૈન તીર્થ સર્વસંગ્રહ”, ભાગ ૧-૨, પ્રકાશ, આણંદજી કલ્યાણજી, અમદાવાદ, ૧૯૫૨ સાંડેસરા, ભો. જ–“અગ્રણ”, મુંબઈ, ૧૯૬૭—“ઇતિહાસ અને સાહિત્ય”, અમદાવાદ, ૧૯૬૬-“ઈતિહાસની કેડી, વડોદરા, ૧૯૪૫–“જેઠીમલ્લ જ્ઞાતિ અને મલ્લપુરાણ,” અમદાવાદ, ૧૯૪૮–“જૈન આગમ સાહિત્યમાં Page #350 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ સંદર્ભગ્રંથની સૂચિ (૩૩૩ ગુજરાત”, અમદાવાદ, ૧૯૫૨–“મહામાત્ય વસ્તુપાલનું સાહિત્ય, મંડલ અને સંસ્કૃત સાહિત્યમાં તેને ફળા”, અમદાવાદ, ૧૯૫૭—“સંશોધનની કેડી”, અમદાવાદ, ૧૯૬૧ સોમપુરા, કાંતિલાલ “ભારતીય સ્થાપત્ય અને શિલ્પ,” અમદાવાદ, ૧૯૬૫–“સૂર્ય મંદિર વિશેષાંક”, અમદાવાદ, ૧૯૬૪ સેમપુરા, જગન્નાથ—“બૃહદ્ શિલ્પશાસ્ત્ર” ભાગ ૩, અમદાવાદ, ૧૯૭૬ સેમપુરા, નર્મદાશંકર —“શિલ્પરત્નાકર,” પ્રાંગધ્રા, ૧૯૩૯ સેમપુરા, પ્ર. ઓ. અને ઢાંકી, મધુસૂદન–“ભારતીય દુર્ગવિધાન, મુંબઈ, ૧૯૭૧ (ધ) અપ્રસિદ્ધ (ટાઈપ કરેલા) મહાનિબંધની યાદી દીક્ષિત, વાય. આઈ–મેં સ્ટડી ઓફ ધી ઍડમિનિસ્ટ્રેટિવ ઓર્ગેનિકેશન ઍન્ડ ઇટ્સ વર્કિગ ઇન ગુજરાત ફોમ ધ બિગિનિંગ ઓફ ધ મૈત્રક પિરિયડ ટુ ધ એન્ડ ઓફ ધ ચૌલુક્ય પિરિયડ, પાર્ટ ૧-૨, અમદાવાદ, ૧૯૭૪ ત્રિવેદી, ઈ. વી–“સંસ્કૃત અભિલેખેમાંથી મળતી માહિતી, ભાગ ૧-૨, અમદાવાદ, ૧૯૭૧ ભટ્ટ, માલતીબહેન કા–“અનુમૈત્રકકાલનું ગુજરાત, ઇતિહાસ અને સંસ્કૃતિ,” અમદાવાદ, ૧૯૭૩ શાસ્ત્રી, ઉષાકાંત ભ–“ગુજરાતમાં સોલંકીકાલીન સમાજજીવન (ઈ. સ. ૯૪૨ થી ૧૩૦૪), અમદાવાદ, ૧૯૮૫ | (ચ) હિંદી ગંધ વંકિત રિવરનાથ કે, “મારત પ્રાચીન રાજવંશ', વર્ડ, . સ. ૧૨ ૨૦ ગોલા, ૦ ૦–“ોવિચ જ પ્રાચીન તિહાસ” મા–૧, નર, ૧૨૦૭ शाह, अंबालाल प्रे.-"जैन साहित्य का बृहद् इतिहास", भाग ५, वाराणसी, १९६९ | (છ) અંગ્રેજી ગ્રંથ Altekar, A, S.- A History of Important Ancient Towns and Cities in Gujarat and Kathiawad, Bombay, 1926 Barbosa, Duarte-The Book of Duarte Barbosa (Eng. Trans.), Vols. _I-II, London, 1918-1921 Banarjee, J. N.—The Development of Hindu Iconography, Calcutta, 1941 Bhandarkar, R. G.-Vaişnavism Saivism and Minor Religious Systems, Poona-1928 Page #351 -------------------------------------------------------------------------- ________________ 337 ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન Bhagvanlal & Jackson-Gazetteer of the Bombay Presidency, Vol. 1, Part 1, History of Gujarat, Bombay, 1896 Bhattacharya, B. C.—Jain Icnography, Lahor, 1939 Buhler, G.-Indian Palaeography Calcutta, 1962 Burgess, James-Report on Antiquitics of Kathiawad and Kachh, London, 1876 -The Architectural Antiquitics of Northern Gujarat, London, 1903 Campbell (Ed.)—Gazetteer of the Bombay Presidency, Vols. II, VIII, IX, Bombay, 1877, 1889, 1899-1901 Commissariat, M. S.-History of Gujarat, Vol 1. London, 1938 ---Mandalslo's Travels in Western India, London, 1931 -Studies in the History of Gujarat, London, 1934 Cousens, H.-Somanath and other Mediaeval Temples In Kathiawad, London, 1931 Dr. Muhammed Ibrahim Literary and Cultural Activities in Gujarat, Bombay, 1965 Desai, Z. A.-Annual Report of Indian Epigraphy, 1956-57 Delhi, 1963 Hodivala, S. C.Studies in Indo-Muslim History, Bombay, 1930 Inamdar, P. A.–Some Archaeological Finds in the Idar State, Himatnagar, 1936 Elliot H. M. and Dowson.J—The History of India as Told by Its Own Historians, Vols. I and III, London, 1967–711" Fergusson, James—History of Indian and Eastern Architecture Pts. 1-II London, 1910 Forbes, A. K.-Rasmala (New Ed.), Vol. 1, London, 1924 Gadre, A. S.-Archaeology in Baroda, Baroda, 1947 -Important Inscriptions from the Baroda State, 1943 Ganguly, D. G.-History of the Parmar Dynasty, Dacca, 1933 --- The Eastern Chalukyas, Banaras, 1937 Majmudar, M. R. (ED).-Chronology of Gajarat, Baroda, 1960 Majumdar, A. K.-Chaulukyas of Gujarat, Bombay, 1956 Majumdar, R. C. (ED).-The History and Culture of the Indian Page #352 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ સંદર્ભ ગ્રંથેની સૂચિ People, Vol. III: Classical Age.-Vol. V: The Struggle for Empire Majumdar, Surendranath-Ancient Geography of India, Calcutta, 1924 ૩૩૧ Pandya, A. V.-New Dynasties of Medieval Gujarat, Vallabh Vidyanagar, 1969 Parikh, R. C.-Introduction to the History of Gujarat as a Background to Life of Hemachandra, 'Kavyanuśāsana, Vol. II, Bombay, 1938 Pillai L. D. Swamikennu-An Indian Ephemeris A.D. 700 to A-D. 1799, Delhi, 1982 Rao, Gopinath-Elements of Hindu Iconography, Vol. I, Part. II, Varanasi, 1971 Ray, H. C.-Dynastic History of Northern India, Vol. II, Calcutta, 1936 Sachau, E. C. Alberuni's India Vols. I-II, London, 1910 Sankalia, H. D.-Archaeology of Gujarat, Bombay 1941 -Studies in the Historical and culture Geography and the Ethnography of Gujarat, Poona, 1949 Shah U. P.-Akota Bronzes, Bombay, 1-959 -Sculptures from Samalājī and Roda- Baroda, 1960 Shastri, Hirananda-Annual Report of the Department of Archaeology, Baroda State, 1935-36, Baroda, 1938 -The Ruins of Dabhoi, Baroda, 1940 Shelat B. K.-The Ahmedabad, 1987 Chronological Systems of Gujarat, Sircar; D. C.-Indian Epigraphical Glossary Varanasi, 1966. -Indian Epigraphy, Patna, 1965 Sompura, K. F.-The Structural temples of Gujarat, Ahmedabad, 1967 Subbarao, B.-Baroda Through the Ages, Baroda 1953 Tod. J.-Annals and Antiquuities of Rajasthan, London, 1920 Vaidya, C. V. History of Medieval Hindu India, Vol. III, Poona, 1926 N.-The Eastern Chalukyas of Vengi, Venkataramanayya, Madras, 1950 Wilberfore-Bell-The History of Kathiawad, London, 1916 Winternitz, M.-A History of Indian Literturea, Vol. II, Calcutta, 1933 Page #353 -------------------------------------------------------------------------- ________________ નકશા ૧ : ચૌલુક્ય રાજ્યના વહીવટી વિભાગ શ્ર્વમંગલ મારવાડ ડિş રા જ પતા સૌરષ્ટ્રમંડલ જોધપુર. ડુલમંડલ ના TEXOT મડલ માલમે સત્વપુર પાÇણપુર (પાલનપુર) 17. ST સાસ્વતમંડલ . એક 9 ઓઠાડ સોહડવાસડ મંડલ ખંટક/ગોધા મંડલ લામંડલ ઉદા ઘિપ અત બુંદી અવંતીમંડળ માળવા નર્મદા ર્ધ્વધ્નપથડ નાનકી મંડલ ܐ ભાઇલ્ડ સ્વામી સેંડલ ઉજ્જૈન ૉ. ૩૩૬ ગુજરાતના ચૌલુકકાલીન અભિલેખો : એક અધ્યયન Page #354 -------------------------------------------------------------------------- ________________ । । ९ रामावली नाडा सविमालामयपमा कमलाया निरि पविततकमलाशयाविधिवविकमा कान इनवा वावति हिनास लाशयशनमद वविदुल नयनताकत्यक्षात याविना हलप यामक निवसईयामसूतायविशण्डसबाशयालय समयका नुकीसंदहिपश्वम दोयानालायाहीवनकरातोमुकिकावयाहारा जाविताडकी लाडामहाराजाविराजश्री वादिसुन नसुहापार्डिनसार न मन्रत्लो माठनकी यादीनामषुकाना कामामयम मराडपुरुषानबाहर लारान्तनिवानितनपानावावयासयविदनायथाशीमरलहिलपर क यूनावलतिर पाक्षिः सूर्यग्रहलवईलिशीतकपातीसमतीवाविति सयपत्रिकरमहालयादवमानसंसारवासारतावितियनलिनीपत गजललवतरल पालितथमानलयात्रहरुमरीलियबामातापितारामन આકૃ િ 1 : મૂળરાજનું વિ. સં. ૧૦૪૩નું કડી તાપ (१. ५ : मे.. . वि.स., २५ ) Page #355 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૨ यावारा पदयुगगनाद्याने साखा बसू नागी नियत गुणः थी शालिक द्वासित: नहिंया: जाजिनागारातालयगोपसर्वकारः शयः॥श्री शालि पलग हतवः परेनन प्रजिनल लिमनिनिनसगर्व विद्यतन यसदगद यसो ग्रान शेयरपदिष्टासान तापि ॥ श्रीगा वानरगुणानामनुयदिमापूरुासवानः जनजिनपिंग ने 4 घुसेन जिन सुवान ॥ आकृति १२ : अक्तिनाथनी प्रतिभा परना वि. सं. १११० नो से (अवेरीवाड, अभहावाह ) Page #356 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૩ કીરિઝર વિના જીવ તારામૈવાનિલwાપ્તિ તેમની રાજધરલાજ જાણી શકઃ ત્રાદિકરીના દid R) 96ી ઊંડાણમા 18T7ી ઇનોવા ટેવી લાવવી જમવાર दिका विद्यमान , 243 ૬ નાકૃવતીdiાયદ્ધિ વસૂm૩૩નતાનમઢ | Rી છે. તે કહે જ શાક, 5 . આકૃતિ ૧૩ : વિ. સં. ૧૧૮૧ને પ્રતિમા–લેખ (વંથળી) (બ્લેક : સૌજન્ય : ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ) Page #357 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૪ कामवतु वध नामात २०० बागी साहितियो घटजीम संपवाय रातिमहाराजविराजमान र विश्व कला का गाठापारा तो शकसी भी कामनाविनीत *निवार का मीरारापतिमा उ रामरतन न इमारास बिक्रलपति abhagnafish આકૃતિ ૧૪ : વિ. સં. ૧૧૯૫ના કચ્છના ચોખંડા મહાદેવમાં આવેલા જયસિંહ સિદ્ધરાજના શિલાલેખ Page #358 -------------------------------------------------------------------------- ________________ ਪ म ਪਸੰਦ ਅਨਵਰ ਸਬਸਕਾਰ ਨਾ ਕਰ ਹਰਿਆ ਆਰਸੀ ਵਿੱਚ ਰਵਾਨੀ ਅਵਸਰਬਜਨਹਿੱਤੇ ਜਵਾਬ ਗਿਰਗਿਟ ਸਰਵਿਸਸਥਿਰ, ਇਹਦਾ ਜੀਉਸਿਰਬਲ ਜਗਮਗ ਫਰੀਮ ਸਰਧਨਗਰਨਿਕਾਸੇਨੀਬੇਸਿਰ ਗੁਰਸਧਰਾ UN,S ਐਸਟਨ ਸੰਗਰਅਰਬਾ੧੩ਸਸਸਸਸਸ व ਵੈਕਸ ਬਲਾਇ॥੮੭॥੧ਰਦਾਸਰਿਵਿਸਕਰਸਨਰਮ ਅਬਰਨ ਬਰਨ ਅਲੱਗ ਵਰਗਲਿਸਿਸਟਿਕਸਿਤ 090 मारिचादिकलक :कम समितिमा ਦਵਾਜ ਅਹਬਿਨਾਸਨਗਰਭਨਿਰਬਿਗੜਵਾਹੇ ਦੀਪ ਨਗਨ ਲਾਗੁਥਾਜਗੋਰਿਅਲ ਤਰਜ ਗੁਰਦਸਾ ਸਹਾਰ नानि આકૃતિ ૧૫ : જયસિંહ સિદ્ધરાજના સહસ્રલિંગ સરાવર પરને વિ. સં. ૧૧૯૫ના કીર્તિ સ્ત’લલેખ Page #359 -------------------------------------------------------------------------- ________________ कक्षा 7333दी डा0याल.. 52013 माडीम ..लाउनमा सरि गाउन लमहरदमनट EEIGH03021. वरंट25 यादEMEM साकडील्या-ना-3 Eमयालयाद कारगारमतवा परिया मानहानि-नगम मदन मला नीमनीच नानासावन उक जस्वलाल આકૃતિ ૧૫ : સં. ૬૫ (વિ. સં. ૧૨૩૫)ને રુદ્રમહાલયના સ્તંભ પરનો લેખ (सिह५२) Page #360 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૭ આકૃતિ ૧૭ : મહારાણી ઉદયમતીની સલેખ પ્રતિમા (રાણીવાવ, પાટણ) ફોટો : સૌજન્ય : ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, (પશ્ચિમ વિભાગ) વડોદરા, Page #361 -------------------------------------------------------------------------- ________________ પટે : કે કરી Rી જો છે છે જ. દરેક હરિ ના કર. જ જ છે કે આ કે આ જ કાર છે આ આકૃતિ ૧૯ : જયસિંહ સિદ્ધરાજ ને ચાંદીનો સિકકો અગ્રભાગ : હાથી (લક્ષ્મીનું પ્રતીક) પૃષ્ઠભાગ : બે પંક્તિનું નાગરી લખાણ. (૨) શ્રીમત (૨) [3]સંહ આકૃતિ ૧૮ : વિ. સં. ૧૦૭૬ના લેખયુકત પાળિયા (બોડીદર-કેડીનાર) Page #362 -------------------------------------------------------------------------- ________________ જયસિંહ સિદ્ધરાજની લેખયુકત પ્રતિમા