Page #1
--------------------------------------------------------------------------
________________
리리리리되지
સને
વર્ષ.
A
પાચમું
www
AKIL
પ્રકાશક ગુજરાત વર્નાક્યુલર
૧૯૩૪
અમરાપર
Page #2
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
પુસ્તક : ૫ :
લેડી વિદ્યાબહેન ૨. નીલકંઠ
ના
ગ્રંથપરિચય સાથે
સને ૧૯૩૪
તૈયાર કરનાર,
હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, બી. એ;
આસિ॰ સેક્રેટરી—અમદાવાદ.
કિસ્મત એક રૂપિયા
Page #3
--------------------------------------------------------------------------
________________
સંવત્ ૧૯૯૦ આવૃત્તિ ૧ લી
ઇ. સ. ૧૯૩૪
પ્રત ૧૫૦૦
અમદાવાદ-ધી ડાયમંડ જ્યુબિલિ પ્રિન્ટીંગ પ્રેસમાં, પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.
પ્રકાશક :
ગુજરાત વર્નાક્યુલર સાસાઈટી તરફથી, હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, બી. એ., આસિ. સેક્રેટરી–અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ પરિચય.
ગ્રંથ અને ગ્રંથકારનું પાંચમું પુસ્તક ગુર્જર વાચક સમક્ષ સાદર કરતાં આનંદ થાય છે. આ પુસ્તકમાળાની યેજના એકે અવારે વખણાઈ છે જે જાણી કાકર્તાને મહેનતને પૂરેપૂરા બદલા મળી ગયા છે. આ ઐતિહાસિક ઉપયેાગિતાવાળું પુસ્તક વિદ્ર તેમ જ સાધારણ ભણેલાં સની પ્રશંસા પામ્યું છે એજ તેનાં આંતર મહત્ત્વનું સૂચક છે. પ્રતિવર્ષ આવે। એક ગ્રંથ બહાર પાડવાની યેાજના હમેશને માટે જરૂરની રહેશે એમ લાગે છે, હજી તો ઘણા ગ્રંથકારો બાકી છે અને નવા નવા ગ્રંથકારા નીકળતા જાય છે. ગુજરાતી ભાષામાં સરેરાશ ખસા અઢીસા પુસ્તકો બહાર દરવર્ષે પડે તેમાં વીસ પચીસ નવા ગ્રંથકારા હેાવાના પૂરા સંભવ છે. પાછળના રહેલા અને આવા નવા મળી લેખકેાની સંખ્યા વાર્ષિક પ્રકાશન માટે પૂરતી થવાને સંભવ છે. વધારે જાણીતા અને એછા પરિચિત એવા પુસ્તકકારાની હકીકતની ફુલગુથણી પ્રત્યેક પુસ્તકમાં કરવામાં આવે છે જેથી વાંચનારને રસની ક્ષતિ ન થાય. આવી ‘ રેફરન્સ ’માટે અતિ મહત્ત્વની ગ્રંથમાળા વર્નાકયુલર સાસાઈટી તરફથી પ્રસિદ્ધ થાય છે એથી સંસ્થાને સંતાષ થાય એ સ્વાભાવિક છે.
આ માળાનાં પ્રત્યેક પુસ્તક પેઠે આ પુસ્તકમાં પણ ખાસ આકર્ષણા છે. ગુર્જર-સાહિત્યનું સિંહાવલેાકન, છેલ્લાં વર્ષની ઉત્કૃષ્ટ કાવ્યકૃતિ તેમ જ માસિોના મહત્ત્વના લેખાની સુચી એ હંમેશ મુજબની વાનગીએ છે. તે ઉપરાંત ગુજરાતી ભાષાના પ્રથાની સાલવારી એ ગુજરાતી સાહિત્યની પ્રગતિપર નવીન પ્રકાશ પાડનાર લેખ ગણાય. ગુજરાતી ભાષાના સાહિત્યનું અતિ મહત્ત્વનું અંગ-પરિપૂર્ણ કાષ-તે હજી પ્રસિદ્ધ થયા નથી; એ કાર્ય ગુજરાત વર્નાક્યુલર સાસાઈટીએ પાર પાડવાનું માથે લીધેલું છે પણ અનેક મુશ્કેલીએને લઇને તે કામ આગળ વધી શક્યું નથી. નાણાંની સવડ તેમ જ કામ પાર પાડવાની ખત છતાં એ કામ ઉત્તમ રીતે થાય એ અપેક્ષાએ જેમ તેમ કરાવી લેવા મન થતું નથી. આ કામને લગતા લેખ શ્રીયુત વિઠ્ઠલરાય ગૌ. વ્યાસે લખ્યા છે જે આ પુસ્તકની વિશિષ્ટતા છે. માત્ર ગ્રંથકારાની હકીકત અને તેમનાં પુસ્તકાની વિગત ઉપરાંત સાસાઈટીની પ્રવૃત્તિએ તેમ જ ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષની સામગ્રીએ સંગ્રહી રાખવા જેવી હોય તે પ્રતિવર્ષ આ પુસ્તકમાં મુકવાની પ્રથા પાડી છે જેને અંગે એની લેાકપ્રિયતામાં વધારો થવાની આશા રહે છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
માત્ર નાણાં ખર્ચવાની શક્તિ અને કામ કરવાની ઈચ્છાવડે આ ગ્રંથ સરખાં પુસ્તકેની સફળતા સિદ્ધ થતી નથી. ગ્રંથકારે અગર તેમના સંબંધીઓને સંપૂર્ણ સહકાર મળે તે જ એ પ્રયોજન યથાયોગ્ય થાય. તે માટે ગુજરાતી ભાષા તેમ જ સાહિત્યના શુભેચ્છકોને બનતી સહાયતા આપવા નમ્ર વિનંતિ છે. નાના મોટા સર્વ ગ્રંથકારેને અહીં સ્થાન મળે અને કઈ લાયક લેખક અંધારામાં ન રહી જાય એ સંચાલકોની તીવ્ર ઈચ્છા છે અને એ ફળીભૂત થવા યથાશક્તિ પ્રયાસ કરવામાં આવે છે એ વાંચનાર જોઈ શકશે.
અમદાવાદ, તા. ૪–૧૦–૩૪
વિદ્યાબહેન ર. નીલકંઠ
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ગુજરાતી ભાષાના કેાશે। વિષે બને તેટલી સંપૂર્ણ હકીકત એકઠી કરી . એક વિસ્તૃત લેખ, એ કાર્ટીમાં, જેમનું જીવન ઘણુંખરૂં વ્યતીત થયલું છે, તે, ઈંગ્રેજી ગુજરાતી સ્ટાન્ડર્ડ ડિક્ષનેરીના પ્રયેાજક શ્રીયુત વિઠ્ઠલરાય ગેાવનપ્રસાદ વ્યાસે, લખી આપ્યા છે તે માટે તેમને હું અત્યંત આભારી છું.
મારા ઉદ્દેશ તે ગુજરાતી કોશનું સ`પાદન કાર્ય કેમ થવું ઘટે, તેની રચનામાં આવશ્યક સાધને ક્યાં ક્યાં છે ? તેમાં શી શી અડચણા નડે છે, તે માટે કેવી તૈયારી હાવી જોઇએ ? અગાઉ જુના કાળમાં કાશ લખાતા તેનું ધેારણ શું હતું અર્વાચીન કાશ જીની પદ્ધતિથી ક્યાં જુટ્ઠા પડે છે ? અને એક આદર્શો કાશ કેવા હેાય, એ સઘળા મુદ્દાએ ચા લેખ તૈયાર કરાવવાના હતા અને એક મિત્રને તે કાર્ય સાંપ્યું પણ હતું. તેની ભૂમિકા તરીકે પ્રસ્તુત લેખ ઘણા ઉપયેાગી થશે.
છેલ્લાં સે સવાસે વર્ષમાં ગુજરાતી ભાષામાં હારા પુસ્તકો પ્રગટ થયલાં છે, તેમાંથી જે મહત્વનાં અને કિંમતી લાગ્યાં તેની સાલવારી આપવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. એ સાલવારી સાહિત્યના અભ્યાસીને કેટલીક રીતે ઉપકારક થઈ પડશે.
શ્રીયુત બચુભાઈ રાવત તે ગ્રંથ અને ગ્રંથકાર ” કુમાર કાર્યાંલયનું એક પ્રકાશન હોય એવી મમતાથી તેમાં હમેશાં સહાયતા આપતા રહ્યા છે; તેમજ તે માટે જે લેખ હર વખતે લખી આપે છે, તે થાડા મૂલ્યવાન હેાતા નથી.
શ્રીયુત દેશળજી પરમાર નવા કવિએમાં આગળ પડતા છે; અને એમની કાવ્યમીમાંસા હંમેશ ગંભીર અને મનનીય માલુમ પડે છે. વર્ષની ઉત્તમ કવિતાની એમની પસંદગી, એટલી જ કાળજીથી અને વિવેકપૂર્ણાંક થયલી જોવામાં આવશે.
લેડી વિદ્યાબહેન, આ પ્રકાશનમાં સક્રિય રસ લઈ રહ્યાં છે, એ એમના દરેક ગ્રંથના પરિચયના લેખ પરથી લક્ષમાં આવશે.
હું ઇચ્છું છું કે આવા સહૃદયી સહાયકાના સહકાર આ ગ્રંથના સંપાદનમાં મતે વધુને વધુ મળતા રહે !
ગુ. વ. સાસાટી, અમદાવાદ, તા. ૨૧-૯-૧૯૩૪
હીરાલાલ ત્રિ. પારેખ સંપાદક
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
વિષય
પષ્ટ
૧ ગ્રંથ પરિચય
૩ થી ૪ ૨ પ્રસ્તાવના ૩ સન ૧૯૩૩ને સાહિત્ય પ્રવાહ
૧ થી ૪૦ ૪ પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૩
૧ થી ૧૫ ૫ સન ૧૯૩૩માં માસિકોમાં પ્રસિદ્ધ થયેલા મહત્વના લેખેની સૂચી
૧૬ થી ૩૪ ૬ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા કેટલાક મહત્વના ગ્રંથેની સાલવારી
૩૫ થી ૬૪ ૭ ગુજરાતી ભાષાના શબ્દોષ
૬૫ થી ૧૦૯ શ્રીયુત વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસ ૮ ૧૯૩૩ની કવિતા
૧૧૦ થી ૧૪૮ સંપાદક શ્રીયુત દેશળજી પરમાર ૯ ગ્રંથકાર ચરિત્રાવળી [ વિદ્યમાન ]
૧૫૦ થી ૧૯૦ ૧ ઈમામખાન કયસરખાન
૧૫૦ ૨ કેશવલાલ હિંમતરામ કામદાર
૧૫૧ ૩ કેશવલાલ કાશીરામ શાસ્ત્રી–“ગાર્મે”
૧૫૩ ૪ ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય
૧૫૫ ૫ ગવર્ધનદાસ કહાનદાસ અમીન
૧૫૬ ૬ ગોરધનદાસ ડાહ્યાભાઈ એજીનીયર
૧૫૮ ૭ જટાશંકર જયચંદભાઈ આદીલશાહ ૮ મુનિશ્રી જિનવિજયજી
૧૬૦ ૯ જેઠાલાલ જીવણલાલ ગાંધી ૧૦ રૂસ્તમજી બરજોરજી પિમાસ્તર
૧૬૩ ૧૧ નગીનદાસ નારણદાસ પારેખ
૧૬૬ ૧૨ ભેળાશંકર પ્રેમજી વ્યાસ
૧૬૮ ૧૩ ભેગીલાલ જયચંદ સાંડેસરા
૧૫૯
૧૬૨
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦
૧૪ માણેકલાલ ગોવિંદલાલ જોશી ૧૫ મુનિશ્રી મંગલવિજયજી
૧૬
૧૭
૧૮ રમણલાલ નરહરિલાલ વકીલ
૧૯ આચાય વિજ્યેન્દ્ર સૂરિ
ડૉ. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક રમણલાલ પી. સેાની
२०
શાન્તિલાલ ગુલાબદાસ તાલાટ
૨૧ સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા
૨૨ સુંદરલાલ નાથાલાલ જોષી
૨૩ સુંદરજી ગોકળદાસ એટાઇ ૨૪ હામીદમીયાં ડેાસામીયાં સૈયદ
૨૫ હરિશંકર એધડભાઇ ઠાકર ૨૬ મુનિશ્રી હેમાંશુવિજયજી (અનેકાન્તી)
ગ્રંથકાર ચરિત્રાવલી [અર્વાચીન વિદેહી]
૧ કરસનદાસ મૂળજી
શ્રીયુત કેશવપ્રસાદ છેટાલાલ દેસાઇ
નર્મદ જીવનની રૂપરેખા
શ્રીયુત શંકરપ્રસાદ છગનલાલ રાવળ
૩ નંદશંકર અને તેમના જમાના
શ્રીયુત મંજુલાલ રણછેાડલાલ મજમુદાર
૧૧ શાસ્રાચાર પરિશુદ્ધ જોડણી
શ્રી. કેશવરામ કાશીરામ શાસ્ત્રી
૧૨ પુરા ગ્રંથસંગ્રહ [ સચિત્ર ]
શ્રીયુત બચુભાઇ પોપટભાઇ રાવત
૧૭૦
૧૭૧
૧૭૪
૧૭૬
૧૭૮
૧૭૯
૧૮૧
૧૮૨
૧૮૪
૧૮૫
૧૮૬
૧૮૭
૧૮૮
૧૯૩થી
૧૯૩
૧૩
૨૧૯
૨૪૬
૨૪૯
Page #10
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ ના સાહિત્ય પ્રવાહ
સારાં સારાં પુસ્તકાની દૃષ્ટિએ તેમજ સાહિત્ય સૃષ્ટિમાંના મ્હોટા અનાવાને લઈને સન ૧૯૩૩ નું વર્ષ ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં મહત્વનું સ્થાન લે છે. એ વર્ષનાં પ્રકાશના અવલેાકતાં આપણે જોઈ શકીએ છીએ કે સાહિત્યનાં જુદાં જુદાં અંગેામાં આપણા જાણીતા અને પ્રતિષ્ટિત લેખમાંના ઘણાખરાએ, ન્હાનામેાટા સૌએ કિમતી અને મહુત્વના ફાળા આપેલા છે, અને તે પુસ્તકા જેમ નવીન તેમ વિચારણીય માલુમ પડે છે.
વળી શતાબ્દી ઉત્સવા, પાણી શતાબ્દી નિમિત્ત અભિનંદને, અગીઆરમી સાહિત્ય પરિષદની ખેટક લાઠીમાં અને સાતમી પૌર્વાત્ય કાન્ફરન્સનું અધિવેશન વડેદરામાં એ સ પ્રસંગે અને બનાવા વર્ષ દરમિયાન ગુજરાતી જનતાનું વિશેષ ધ્યાન ખેંચી રહ્યા હતા, અને તે ચાલુ સાહિત્ય પ્રવાહમાં ભરતી કરનારાં તત્ત્વા હતાં એમ આપણે કહી શકીએ,
આપણા અર્વાચીન સાહિત્યયુગ વાસ્તવિક રીતે કવિ દલપતરામથી શરૂ થાય છે, પણ તેને નવું દૈવત અને એજસ, પ્રેરક ભાવવાહિતા અને લાગણીના તલસાટ, વિષયની નવીનતા અને વિવિધતા અપવાનો યશ કવિ નર્મદાશંકર જ ખાટી જાય છે; એટલું જ નહિ પણ એક પ્રભાવશાળી કવિ અને પ્રતાપી ગદ્ય લેખક, આદિ કાશકાર અને કુશળ ઇતિહાસ નવીશ તરીકે કવિ નર્મદાશંકરનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં ઉંચુ અને અને ખુ` છે. ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ અર્થે એમને જે તમન્ના હતી અને તેની સિદ્ધિ પાછળ ફકીરી ધરી હતી તે, તેમજ એમની એ સાહિત્ય સેવા વૃત્તિ અપ્રતિમ અને અનુકરણીય હેાઈ ને એમના સારૂ આપણામાં અત્યંત માનની લાગણી ઉદ્ભવે છે. કવિ ન દાશંકર આપણે ઈંગ્રેજી સાહિત્યના એગસ્ટન યુગના સર્વશ્રેષ્ઠ સાક્ષર ડે. જોનસનનું સ્મરણ કરાવે છે, અને એમને એવેલ જેવા સાથી અને અનુયાયી મળ્યા હાત અને એમનું જીવનવૃત્તાંત આલેખ્યું હોત તે! તે કાંઈક નવીન પ્રકાશ, એ સમયના સાહિત્ય જીવન પર પાડત; નČદ જ્યંતિ પ્રસ ંગે ખેાલવા ઉભા થતા એક વખતે સ્વસ્થ રા. સા. જમિયતરામ શાસ્ત્રીએ કવિને મકાને સાહિત્ય રસિકો અને વિદ્યા
૧
Page #11
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
નાના ડાયરા જામી રસાકસીભરી સાહિત્ય ચર્ચા થતી તેના ઉદાહરણરૂપ લાગણી શબ્દ કેવી રીતે પસંદ કરવામાં આવ્યે તેને વૃત્તાંત આપ્યા હતા. કવિએ એમનું આભ ચરિત્ર થા ુક-લખી રાખીને એ ઉણપ કાંઈક અંશે પૂરી પાડેલી છે; અને આ શતાબ્દીના વર્ષમાં એ આત્મવૃત્તાંતનું પુસ્તક, સટીક અને ઉપયુક્ત પરિશિષ્ટ સહિત, જાણીતા “ગુજરાતી” સાપ્તાહિકના તંત્રી, નટવરલાલે પ્રસિદ્ધ કરી, એ પત્રે કવિ નર્મદનું ઘણુંખરૂં લખાણ પૂર્વ ઉપલબ્ધ કરી આપ્યું છે, તેમાં અપૂર્વ ઉમેરા કર્યો છે, એમ કહેવું પડશે.
સન ૧૯૩૩માં કવિ નદને જન્મ થયે સેા વર્ષ પૂરાં થતાં હતાં; અને આપણા એ યુનિર્માતાની શતાબ્દી ગુજરાતી પ્રજાએ યેાગ્ય રીતે અને કૃતજ્ઞતાપૂર્વક ઉજવવી જોઈ એ, એવા સંકલ્પ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપ-પ્રમુખ અને આપણા એક પ્રતિભાશાળી અને આગેવાન લેખક શ્રીયુત કનૈયાલાલ મુનશીએ જેલમાં રહે રહે કરી, તે સારૂ એક સુંદર કાર્યક્રમ યેાજ્યા હતા; શ્રી કનૈયાલાલ મુનશીનેા સંકલ્પ એટલે રા. ચંદ્રેશ કરના શબ્દોમાં કહીએ તેા કાર્ય સિદ્ધિ, અને જે પ્રમાણે એ ઉત્સવ ગુજરાતમાં સ્થળે સ્થળે ઉજવાયા તે જોઇને આપણે કહી શકીએ કે તે એના પ્રયે!જકની કાર્ય કુશળતાની સાક્ષીરૂપ છે. એ નિમિત્તે જે સાહિત્ય પ્રકટ થયું છે, તે પણ એ પ્રસંગને શેાભતું, વિધવિધ દૃષ્ટિવાળુ અને માહિતીપૂર્ણ જણાયું છે, નર્મદ શતાબ્દી સમિતિએ પ્રસિદ્ધ કરેલ નદ શતાબ્દી સ્મારક ગ્રંથ અને નદ ચિત્રાવળી, અને ગુજરાત સાહિત્ય સભાએ, શ્રીયુત વિશ્વનાથ મગનલાલ ભટ્ટ પાસે લખાવેલું ‘વીર નર્મી'નું પુસ્તકં, કવિ જીવનપર સારા પ્રકાશ પાડે છે અને કવિની કીર્તિને ઉજ્જવળ કરતાં એ પ્રકાશને એ મહાન પુરુષને ઉચિત અને ભાવભરી અંજલિ અર્પે છે.
એ અવસર સારૂ શ્રીયુત મુનશીએ એક લેખ લખવા માંડયા પણુ એમની મનની સ્થિતિ એટલી ઉત્કટ લાગણીવાળી, કવિના વિચારામાં તલ્લીન બની રહી હતી, કે એ લાગણીના પ્રવાહમાં ખેચાઈ, એમાંથી અનાયાસ એક પુસ્તક તૈયાર થઇ ગયું; અને એ પુસ્તકમાંથી થોડીક વાનગી આપણને પ્રાપ્ત થયલી છે. સદરહુ પુસ્તક બહાર પડે કવિ નદ અને નદ યુગ વિષે તે મનનીય થઇ પડશે, એ વિષે અમને શંકા નથી.
કરસનદાસ મૂળજી જાતના કપાળ વિણક હતા; ન્હાનપણમાં અનાથ થઈ પડયા હતા; પણ સ્વાશ્રયથી આગળ વધી સારી પ્રતિષ્ઠા અને આબરૂ
ર
Page #12
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૭૩ ના સાહિત્ય પ્રવાહે
મેળવ્યા હતા. એક સાહિત્યકાર તરીકે એમની સેવા પ્રશસ્ય છે; પણ એમની નામના એક પત્રકાર તરીકે અને તેથી વિશેષ જબરજસ્ત અને સાહસિક સુધારક તરીકે પ્રસરેલી છે.
વિધવાવિવાહના કાયદા તા. ૨૫ મી જુલાઈના રાજ અમલમાં આવ્યા તેની ઉજવણી સાથે કરસનદાસની જન્મતિથિ પણ અગાઉ વર્ષો વર્ષી સભાએ ભરીને ઉજવાતી, અને તે સભાએમાં એમનાં સુધારાનાં કાર્યાંની, એમને જાહેર જુસ્સા અને હિંમત, સાહસ અને વીરતા જીવનમાં કટોકટીના પ્રસગાએ એમણે બતાવી હતી, તેની મુક્તકંઠે પ્રશંસા થતી. મહીપતરામ પછી સમુદ્ર પ્રયાણ કરનાર ગુજરાતીઓમાં એ બીજા બહાદુર નર હતા. એમણે તે પ્રવાસનું એક પુસ્તક લખેલું છે તે અને એમનું અન્ય લખાણુ માહિતીવાળુ અને પ્રખેાધક માલુમ પડશે. મુંખાઈએ, જ્યાં એમની પ્રવૃત્તિ, વિશેષ કરીને હતી, એમની શતાબ્દી ઉજવવાની પહેલ કરી તે યેાગ્ય થયું હતું અને એમાં ગૌરવભર્યું એ હતું કે એ શતાબ્દી સિમિત વડાદરા નરેશ શ્રીમંત મહારાજા સયાજી રાવને, જેમણે સમાજ સુધારા પ્રત્યે બહુ સ્તુત્ય કાર્યો આરભેલા છે;–પ્રમુખ તરીકે મેળવી શકી હતી.
26
ઘણાં વર્ષોં ઉપર કરસનદાસનાં લખાણોના પુનરાહાર કરવાના પ્રયાસ સ્ત્રીમેાધના તંત્રી શ્રીયુત કેશવપ્રસાદ ટાલાલ દેસાઇએ કર્યો હતેા અને જ્ઞાનવ કમાળાના સયાજક અને સંપાદક શ્રીયુત જીવણલાલ મહેતાને સહકાર મેળવી એમનું “ નીતિવચન ” નામનું પુસ્તક ફરી પ્રગટ કર્યું હતું. તેમાં શ્રીયુત કેશવપ્રસાદે કરસનદાસને પરિચય કરાવતા એક ચરિત્ર લેખ, તેની પ્રસ્તાવનારૂપે, લખ્યા હતા, તે ઉપયાગી હોઇ અન્યત્ર; ચારે ગ્રંથકાર ચરિત્રાવળીના ‘ વિદેહી વિભાગ ’માં આપ્યા છે.
સમાજ સુધારાના ક્ષેત્રમાં કરસનદાસના જમાના પછી આપણા સમાજ ખૂબ આગળ વધેલા છે, એટલે એમનાં કાર્યો આજની પ્રજાને સામાન્ય અને પરિચિત લાગશે; પણ તે કાળે એ સુધારાનાં કાર્યો ઉપાડી લેવામાં એમણે જે વિટંબણાએ વેઠી હતી, જે કા સહન કર્યાં હતાં, અને તેની પાછળ કાઇ પણ જોખમે અને ચિવટપણે વળગી રહીને એમણે એમનું ખમીર બતાવ્યું હતું, તે કોઈપણ સ્થળે અને કોઇપણ સમયે પ્રજાના
આદરપાત્ર થાય.
સ્વસ્થ એક. એસ. પી. લેલીએ કરસનદાસ મૂળજી વિષે ગુજરાત
ર
Page #13
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
કોલેજની લિટરરી કલબ સમક્ષ વ્યાખ્યાન આપતા એમને વીરપુરુષ તરીકે સંધ્યા હતા એ અક્ષરસઃ સાચું હતું.
પૂર્વજોને અંજલિ અર્પવાની પ્રથા આપણે અહિં પુરાતન કાળથી પ્રચલિત છે અને તે યોગ્ય છે. વર્ષના એક દિવસ એમનું શ્રદ્ધાપૂર્વક અને પૂજ્ય ભાવથી સ્મરણ કરીએ એ એમના વંશજો અને વારસોનું, અમે માનીએ છીએ, કે, પરમ કર્તવ્ય છે.
વળી ગુરૂ પૂર્ણિમા ઉજવવાને વિધિ સામાન્યતઃ જોવામાં આવે છે; અને ન્હાનપણથી આપણા બાળકોને શિખડાવવામાં આવે છે કે તારા માતપિતાને અને વડિલને માન આપ; તેમની પૂજા કર. આમ વડિલો અને ગુરુ પ્રતિ પૂજ્ય ભાવ અને કૃતજ્ઞતાની લાગણી દાખવવાની આજ્ઞા આપણા ધર્મગ્રંથાએ પરાપૂર્વથી કરેલી છે.
પાશ્ચાત્ય દેશોમાં પણ એમના અગ્રેસર પુરુષ અને વિદ્વાનેનું સન્માન અને કદરસનાશી વિધવિધ રીતે કરવામાં આવે છે; તેની વિગતેમાં આપણે નહિ જઈએ, પણ ત્યાંના પ્રતિષ્ઠિત અધ્યાપકોનું સન્માન એમનું શિષ્ય મંડળ, મિત્રો અને પ્રશંસકે યોગ્ય સમયે પ્રેમાંજલીરૂપે એક ભેટ પુસ્તક
જીને કરે છે; એમાં ગુણપૂજન અને ગુણગ્રાહકતાની સાથે સાહિત્યસેવાને હેતુ પણ રહેલું હોય છે.
આપણા ઈલાકામાં એ પ્રકારનું સન્માન સન ૧૯૨૧માં ડો. સર રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરનું કરવામાં આવ્યું હતું; એટલું જ નહિ પણ એમને પ્રિય એવી સંશોધન વૃત્તિ અને પુરાતત્ત્વના અભ્યાસને ઉત્તેજન મળે એ ઉદ્દેશથી, એવું એક સંશોધન મંદિર અને અભ્યાસગ્રહ એમનું નામ તેની સાથે જોડીને, સ્થાપ્યું હતું, તે સંસ્થા એમનું જીવન કાર્ય આજે બહુ સારી રીતે આગળ વધારી રહી છે.
તે પછી આપણે અહિં એવા બીજા સમારંભો થયા છે, જેવા કે, વસત રજત મહોત્સવ, કવિ ન્હાનાલાલ સુવર્ણ મહોત્સવ, શ્રીયુત ખબરદાર કનકેત્સવ; પણ એ સૌમાં શ્રીયુત નરસિંહરાવ અને દી. બા. કેશવલાલ ભાઈ, એમના પિોણોસોમા વર્ષમાં પ્રવેશ કરતા એ બંનેને અભિનંદન આપવાના પ્રસંગે યોજાયા હતા તે વિશિષ્ટ પ્રકારના છે; તેઓ પણસો મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બિના જાહેર થતાં, આનંદ અને ઉત્સાહભર્યા,
Page #14
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
અભિનંદનના ઉદ્દગારો, ચારે તરફથી સ્વયંભૂ પ્રકટી ઉઠયા હતા, તે એ બે વિદ્વાનો પ્રત્યે ગુજરાતી જનતાના અગાધ માન અને આભારની લાગણીના સૂચક હતા. લગભગ પચાસ વર્ષ થયાં તેઓ એકનિષ્ઠાથી સાહિત્ય સેવા કરતા રહ્યા છે, અને તે સેવા જેમ અપૂર્વ તેમ કિંમતી છે. પંચોતેરમે વર્ષે પણ તેઓ આપણને એમની ઉત્તમ કૃતિઓ, એમના પરિપકવ વિચાર અને બહોળા જ્ઞાનનો નિષ્કર્ષ, આપવાનું ચૂક્યા નથી.
પંદરેક વર્ષપર શ્રીયુત નરસિંહરાવને મુંબઈ યુનિવરસિટિએ વિસન ફાઈલોલોજીકલ લેકચર્સ આપવાને નિમંત્રણ કર્યું હતું. એ એક અસાધારણ માન હતું. અને વ્યાખ્યાતાએ પોતાના વિષયને સંપૂર્ણ ન્યાય આપ્યો છે એમ કોઈપણ તે વ્યાખ્યાનનું પુસ્તક જેનાર કહેશે. એ વ્યાખ્યાનને એક ભાગ સન ૧૯૨૫માં પ્રસિદ્ધ થયા હતા, અને અધુરો રહેલો બીજો ભાગ આ વર્ષે બહાર પડયો હતો. ગુજરાતી ભાષા સાહિત્યને લગતાં પુસ્તકમાં એ એક સંગીન અને ઉત્તમ પુસ્તક છે એમ કહેવામાં અમે અતિશયોક્તિ કરતા નથી. એમના ભાષાશાસ્ત્ર વિષેના વિચાર વિષે અમે કાંઈ અભિપ્રાય આપી શકીએ એમ નથી પણ એમણે ૬ઠ્ઠી વ્યાખ્યાનમાં ગુજરાતી સાહિત્યનું ઐતિહાસિક દિગ્દર્શન વિદ્વતાભર્યું કરેલું છે; તે મનનીય માલુમ પડશે; પણ એમાંના કેટલાક અભિપ્રાયો વિષે અમને ભીતિ છે કે તેના અભ્યાસીઓમાં મતભેદ રહેવાનો.
પ્રાકૃત ભાષાના વિકાસ અને ઉત્ક્રાંતિ વિષે ડે. સર રામકૃષ્ણનાં વિલ્સન ફાઈલોલોજીકલ વ્યાખ્યાનો જેમ સર્વમાન્ય અને અભ્યાસ યોગ્ય નિવડ્યાં છે તેમ શ્રીયુત નરસિંહરાવનાં ગુજરાતી ભાષા ને સાહિત્ય વિષેનાં વ્યાખ્યાનો–બે પુસ્તકમાં-એ વિષયના અભ્યાસીને અવશ્ય માર્ગદર્શક અને મદદગાર થઈ પડશે; તે સંબંધમાં એક ન્હાની પણ નોંધવા જેવી બીના એ છે કે શ્રીયુત નરસિંહરાવે સદરહુ વ્યાખ્યાનોનું પુસ્તક એમના ગુરૂ ડો. સર રામકૃષ્ણ ભાંડારકરને અર્પણ કર્યું છે. એ ગુરુદક્ષિણા પાછળ રહેલ શિષ્યને પૂજ્ય ભાવ ખાસ આદરણીય છે. એવા કૃતજ્ઞી શિષ્યને કોણ ન પ્રશંસે?
સન ૧૯૩૩માં પ્રસિદ્ધ થયેલું એમનું બીજુ પુસ્તક “વિવર્ત લીલા' એ નવીન કૃતિ નથી; પણ “વસન્તમાં અગાઉ “જ્ઞાનબાળ”ની સંજ્ઞાથી એમણે ૧૯ લેખો લખ્યા હતા તે પુસ્તકાકારે એમાં સંકલિત કર્યા છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પ
એ લેખા પ્રકટ થવા માંડયા ત્યારથી તેની નિરૂપણ શૈલીની નવીનતા અને એની વિચારસરણીની વિવિધતા અને સચાટતાને લઈ ને ધણાનું ધ્યાન એ લેખા પ્રતિ ખેંચાયું હતું.
એ લેખન શૈલી નિબંધના સ્વરૂપને અનુરૂપ નહેાતી; તેમ તે અસબંધ છૂટાછવાયા વેરાયલા પડેલા એકલા વિચાર પુષ્પા પણ નહેાતા. એ વિચારાની પાછળ કાંઇક આંતરિક સંકલના દષ્ટિગાચર થાય છે, પણ તે હેતુ પુરઃસરની નહિ. હેતુરહિત બહાર મેાજની ખાતર ફરવાને નિકળી પડીએ, અને મજલ દરમિયાન આસપાસના દૃશ્યા, પ્રાકૃતિક અને સૃષ્ટિસૌન્દર્ય નાં અવલેાકી કાંઈ કાંઇ વિચારા સ્ફુરી આવે અને એક વિચારમાંથી ખીજા વિચારમાં ઉતરી પડીએ, તેમાં સળગતા ન જણાય, છતાં છેવટે કોઈ પ્રકારના વિચાર કે ભાવનાના સૂત્રથી સંકળાયલા તે માલુમ પડે છે; લેખકે, કલમ સાથે રમતા ન હોય એમ-જેમ કવિવર ટાગેરે. કલમ સાથે રમત રમતા અંતરના ભાવાને વ્યક્ત કરતા સુંદર ચિત્રા ઉપજાવ્યા–એકાદ વિચાર સ્ફુરી આવતાં અન્ય વિષયામાંથી તેને અનુરૂપ અને પેષક વિચારેાની જુલગુંથણી કરી આ લેખે। ઉપજાવ્યા છે. અને તે વિચારાત્તેજક તેમ સુરેખ માલુમ પડે છે. ઉપર કહ્યું તેમ એ વિચાર શૈલી રસળતી (rambling) પણ વૈવિધ્યવાળા, ચિ ંતન ભરી પણ કિઠન હિ; અને તે વાચકને જરૂર આકશે. તેને ખ્યાલ આવવા નમુનારૂપે એમાંથી એક ફકરા ઉતારીશુંઃ—
“પણ અભિનયની મૂક શક્તિ કરતાં પણ વિશેષ, શતગુણ, સહસ્રગુણ, મૂકશક્તિ સંગીતની નિર્વિવાદ સ્વીકારાશે. અયુક્ત વાણીમાં પૂરાયલું સંગીત નહિં, પ્રયેાજિત સંગીત નહિં, પણ અલિપ્ત સંગીત, નાદના વિલક્ષણ સ્વરૂપ વડે જ સમ અસર કરે છે; તે શક્તિના અયુક્ત વાણી જોડે સંબન્ધ કશે નથી, અવિયુક્ત નાદ તે જ હેની સામગ્રી છે. માટે જ એ વિશિષ્ટ અર્થમાં જ, હું એ શક્તિને મૂકશક્તિ અહિં કહું છું. (ભાષામાં શબ્દશક્તિ જોડે આમ રમત રમવી એ દોષ ગણાય તે ઉપાય નથી; માનવ વાણીનું અસામર્થ્ય મ્હને આમ પ્રવ્રુત્ત કરે છે.)
ને સંગીતની આ અલૌકિક શક્તિ ઉપર બહુ શ્રદ્ધા છે. મલિન સંસારના રાગદ્વેષ, હષ શાક,
ૐ
Page #16
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૭૩ને સાહિત્ય પ્રવાહ
કહો કપ જનમંડળનાં, વળી દુષ્ટ વિકાર અમંગલતા, અહિં પાર્થિવ જીવનને વળગ્યાં,
સહુ દુઃખદ જે ન રહે અળગાં; હેને અતિ કર્કશ નાદ વિલુપ્ત કરવાનું સામર્થ્ય એ સંગીતશકિતમાં છે. શાથી છે તે હું જાણતો નથી, જાણવાને ઈચ્છતો નથી; એ સંગીત આ લેકમાં ઉત્પન્ન થાય છે છતાં પરજીવનનાં દીપ્તિભર્યા દર્શન કરાવવાને સમર્થ છે, તેથી લાગે છે કે તેનું સ્થૂલ શરીર ભૌતિક છે, પણ સૂક્ષ્મ શરીર કઈ દિવ્ય પદાર્થનું જ બનેલું હશે. આ માનવજીવનમાં અમંગલ અંશોને લુપ્ત કરવાની સંગીતની શક્તિ એક સામાન્ય અંગ્રેજી બાલગીતની ધ્રુવપંક્તિમાં સરસ રીતે સૂચવાઈ છેઃ
Singing sweetens every life and has no thought of wrong.
“સહુ જનનાં જીવનને મધુર બનાવે મનોજ્ઞ સંગીત,
જેમાં લવ નવ વસતો અપકારવિચાર કોઈ પણ રીત્ય.” ટેનિસને પણ આ સંગીતશક્તિને પોતાની તરફથી પ્રમાણ આપ્યું છે: The woods were filled so full with song, There seemed no room for sense of wrong.
(“The Two Voices”). વનમાં સંગીત બધે હેવું ભરિયું રહ્યું'તું ભરપૂર,
અપકારભાનને હાં સ્થાન ન દીસે કહિં જ તલપૂર.” આથી પણ વિશેષ સામર્થ્ય સંગીતનું બીજી દિશામાં પ્રવર્તે છે. સ્નેહીઓનાં સહજીવન' વિશેના લેખમાં માનવ પ્રાણીની પરસ્પર વિયુક્ત દશા વિશે ચર્ચા થયેલી વાંચી જોઈ, હેમાં એક કલ્પના આમ છેઃપ્રત્યેક માનવવ્યક્તિનું હદય અમુક મર્યાદાની પાર આત્મનિયત્રિંત રહી એક અપ્રાપ્ય દ્વીપરૂ૫ રહે છે; હૃદય હૃદયની આસપાસ અગમ્યતાનો સાગર વીંટાઇ વળેલું હોય છે; અને એક દ્વીપમાંથી બીજા દ્વીપમાં હદયધ્વનિ સામુદ્રધુની ઉપર થઈને પેલી પાર પહોંચતા પહોંચતામાં ઝાંખા થઈ જાય છે, બદલાઈ જાય છે; અને માત્ર પરસ્પર ગેરસમઝ ઉત્પન્ન થાય છે; કાંઈ નહિ તો પરસ્પર એકતાનતા તે સધાતી નથી જ. હાવા હદયદ્વીપેને જેડ
Page #17
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
નાર સેતુનું સ્થાન આ અલિપ્ત સંગીત લેઇ સકે છે. પરસ્પર હૃદયખાધ થવામાં અંતરાયરૂપ અનેક સાગરતરંગા એ સૂક્ષ્મ તત્વથી બંધાયલા સેતુને ભંગ નથી કરી સકતા. સંગીતના દીવ્ય ધ્વનિ પ્રગટ થયેા, હેના સ્વરાની અદ્ભુત કમાને રચાઈ, એટલે આપે!આપ હૃદય હૃદય વચ્ચે સંયેાગ થઇ જાય છે,—જે અન્ય સાધનથી થતા નથી. પણ આ અદ્ભુત પરિણામ અન્ને પક્ષનાં હૃદયની તત્પરતા ઉપર આધાર તેા રાખે જ છે; તેમજ સંગીતની અલૌકિકતા ઉપર પણ આધાર છે.
હાલ આપણા દેશમાં રાષ્ટ્રિય પ્રશ્નાને સંબન્ધે આપણા સ્વદેશબંધુએમાં જે અસાધ્ય હૃદયભેદ થયા છે તે ભેદ સાંધવાને, હૃદયદ્વીપાને જોડનારા સેતુ ખાંધનારું કાઇ અલૌકિક સંગીત પ્રગટ નહિં થાય ? હાલના સમયના વિશ્વવ્યાપિ મહાવિગ્રહમાં માનવ પ્રજામાં પ્રચંડ વિચ્છેદ થયા છે, તે મટાડવાને દિવ્ય સંગીતની ધોષણા સ્વર્ગનાં ઊંચાં દ્વારેામાંથી પ્રગટ નહિં થાય ?–મ્સને ઘણીવાર કાંઇક ધેલી ઉમિ થઈ આવે છે કે હું આકાશમાં ચઢું ને હેવી અલૌકિક સંગીતષણા કરી સકું` કે સ માનવજાતિ એકાએક શાન્ત, સ્તબ્ધ થઈ જાય, શસ્ત્ર પડી જાય, અન્યોન્ય અય થઈ જાય :
66
સુણી જે વશર્તિ ખની કરતા
હરણાંસમ અબ્ધિતરંગ બધા. હેવું પરિણામ આવે.×
66
ઘણાં વર્ષો પૂર્વે સ્વસ્થ દયારામ ગિદુમલ અમદાવાદ સેસન્સકોના જડજ હતા ત્યારે તેએ અમદાવાદ સ્ટુડન્સ્ટ બ્રધરહુડના પાંચ સભ્યાને દર રવિવારે કિવ ટેનશનનું જાણીતું ઇન મેમેરિયમ કાવ્ય શીખવતા. આખા કલાકમાં એક કે એ કડીએ પૂરી વંચાતી નહિ પણ તે પર એમાંથી એક કેન્દ્રિત (Central વિચારને લઇ, તેના જુદા જુદા શબ્દો, શબ્દ સમૂહ ઉપમા ઉપર પેાતાના બહેાળા વાંચનમાંથી બંધબેસ્તા ઉદાહરણા આપી એટલી સ્પષ્ટતાથી વિવેચન કરતા કે તેનું તારત્મ્ય ઝટ સમજાતું, અને તે વિવરણ આનંદદાયક તેમ વિચારશક્તિને વિકસાવનારૂં થઈ પડતું. જેઓએ એમનું Leaves from the diary of a Hindu devotee H YA વાંચ્યું હશે તેમને એ પ્રવચન શૈલીને કાંઈક ખ્યાલ આવશે. લન્ડનના સનડે ટાઇમ્સમાં ઈ. વી. લ્યુકાશનું પ્રતિ અંકમાં (The wanderer's note
૪ વિવલીલા પૃ. ૧૪–૧૬.
८
""
,,
Page #18
--------------------------------------------------------------------------
________________
- સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
book) એ મથાળા હેઠળ એક કલમ ઉપરોક્ત લેખન શૈલીનું, એકાદા વિષય પર લખાણ આવે છે. તે લખાણ પણ બહોળું લોકપ્રિય નીવડ્યું છે,
જો કે શ્રીયુત નરસિંહરાવના લખાણમાં તત્વચિંતન, કળા, અને સાહિત્યનું વિવેચન મુખ્ય હોય છે.
આ પ્રકારની લેખનશૈલી શ્રીયુત નરસિંહરાવે નવીન દાખલ કરેલી છે; એમની વિદ્વત્તા, બહુ શ્રતતા, રસિકતા અને ધર્મચિંતન સુવિદિત છે, અને તેને પરિચય આપણને આ “વિવર્તલીલા' નામક લેખ સંગ્રહમાં થાય છે. તે પુસ્તકના નામનું સમર્થન એમણે પ્રથમ લેખમાં વિદ્વત્તાપૂર્વક કર્યું છે પણ એ શબ્દની સાથે વેદાન્તની પરિભાષાના સંસ્કાર જાગૃત થાય છે; અને તેથી તે નામ કાંઈક ખટકે છે; પણ આપણને નામ સાથે નિસ્બત નથીઃ એમાંની વસ્તુ મહત્વની છે; અને તે પ્રતિ વાચકનું લક્ષ દોરી તેના રસપ્રવાહમાં અવગાહન કરવા વિનવીશું.
દી. બા. કેશવલાલભાઈ તરફથી પણ આ વર્ષમાં એમના વિશિષ્ટ અભ્યાસનાં ફળરૂપ બે પુસ્તકો પ્રાપ્ત થયેલાં છે. (૧) પદ્યરચનાની ઐતિહાસિક આલોચના, અને (૨) પ્રેમાનંદના બાર માસ એમાંનું પહેલું પુસ્તક મુંબઈ યુનિવરસિટીનાં નિમંત્રણથી આપેલાં વસનજી માધવજી વ્યાખ્યાનોનો સંગ્રહ છે અને બીજી પ્રેમાનંદે બાર માસ રચેલા તેનું તેર પ્રતે. પરથી સંશોધન કરી કવિની શુદ્ધ ટેસ્ટ આપવાનો એમણે પ્રયત્ન કર્યો છે.
પદ્યરચનાની ઐતિહાસિક આલોચના એ ચર્ચા આપણું સાહિત્યમાં નવીન ને પ્રથમ છે; અને તેની શરૂઆત એમણે સન ૧૯૦૭ માં બીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં “પદ્યરચનાના પ્રકાર” એ વિષય પર નિબંધ લખી મેકલી કરી હતી.
છંદના બંધારણમાં ક્રમે ક્રમે કેમ વિકાસ અને ફેરફાર થતો રહે એ જ્ઞાન સાહિત્યના અભ્યાસીને જે તે કવિનો અભ્યાસ કરવામાં, તેનું સ્થાન નક્કી કરવામાં, તેને કાળ નિર્ણય કરવામાં કેટલીક વાર ઉપયોગી થઈ પડે છે, તેમ કવિની શક્તિના વિકાસની પરીક્ષા કરવાનું પણ એથી સુગમ થાય છે.
અર્વાચીન ગુજરાતી કવિતામાં નવા છંદોની રચના અને પ્રચાર કેણે કોણે કર્યા એ વિષયને શ્રીયુત રામનારાયણ પાઠકે એમના ગત વર્ષે પ્રસિદ્ધ થયેલાં (સન ૧૯૩૩) “આપણું અર્વાચીન ગુજરાતી કવિતા” નામક પુસ્તકમાં શાસ્ત્રીય રીતે અવલોક છે. આપણા જુના કવિઓએ વૃત્તમાં-છંદમાં લખેલી કવિતા બહુ થોડી મળી આવેલી છે, અને પ્રાચીન
Page #19
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
સાહિત્યના ઇતિહાસમાં કેટલીક ત્રુટીઓ છે તેમજ માહિતીને અભાવ છે, તેને નિર્ણય કરવામાં આ છંદરચનાની કસોટી સાહિત્યના અભ્યાસીને ખાસ મદદગાર નિવડે છે.
પ્રસ્તુત વ્યાખ્યામાં દી. બા. કેશવલાલભાઈ છંદરચનાના વિષયને છેક ઋવેદના કાળથી શરૂ કરી, અપભ્રંસ યુગ સુધી આવી પહોંચીને અટકે છે. જે તેઓ એમાં ગુજરાતી છંદ રચનાના પ્રકારને ઉમેરી શક્યા હોત તે ગુજરાતી સાહિત્યના અભ્યાસીને તે ભાગ બહુ કિંમતી થઈ પડત; એ વિષય પર એમાંથી ઘણું ઘણું નવું જાણવાનું મળત. આ છંદરચનાના બંધારણની કસોટી કવિની ટેસ્ટ નક્કી કરવામાં કેવી રીતે ઉપયોગી થઈ પડે છે, એનું દૃષ્ટાંત એમનાં એક વ્યાખ્યાનમાંથી આપીશું:
“પદ્યરચનાની ચર્ચાને અહીં જે મહત્વ આપ્યું છે તેનું કારણ એ છે, કે આપણું જૂનું સાહિત્ય લગભગ બધૂએ પદ્યમાં છે. એને સાક્ષાત્કાર કરવામાં પદ્યરચના ઉપર પરકમ્માવાસીએ અવિચલ દષ્ટિ રાખવાની જરૂર છે. ગદ્યના સંશોધનનું કાર્ય સરળ છે. અનેક ઉપલબ્ધ પાઠમાંથી
યે સારે છે, એટલૅ તેમાં જોવાનું હોય છે. પદ્યના સંશોધનમાં સ્વીકૃત પાઠ પદ્યબંધમાં બેસતો આવે છે કે નહિ, તે પણ વિચારવાનું રહે છે. પ્રેમાનંદના નળાખ્યાનમાં મક્ષિકા પ્રથમ ગ્રાસે’ જેવું બન્યું છે. એ આખ્યાનના પહેલા કડવાની ચોથી કડીમાં “પશુપતાકાસ્ત્ર પશુપતિએ આપ્યું” એ મુદ્રિત પાઠ છે. તેમાં બે પ્રકારની અશુદ્ધિ જોવામાં આવે છે. એક તે એ કે પશુપતાકાસ્ત્ર એ નામનું કેઈ અસ્ત્ર છે નહિ. બીજી એ કે મુકિત પાઠથી પદ્યનું માપ સચવાતું નથી. પદ્યાત્મક કૃતિમાં રચના માપસર હોવી આવશ્યક છે. ઉપયુકત દેશી અહીં છ માત્રા જેટલા માપના શબ્દનો પ્રયોગ માગી લે છે. એની ગરજ પશુપત બેલ પૂરેપૂરી રીતે સારે છે, પશુપતિના અસ્ત્રનું નામ પાશુપત છે. અર્થાત એ બોલ વાપરવા અહિં ઉચિત છે. મહાભારતનાં પાનાં ઉથલાવું છું તો કેરાતપર્વમાં પશુપતા અન્નનો જ ઉલ્લેખ કરેલ જેઉં છું. તેથી કહૂં છું કે ઉપલબ્ધ પાઠ ગમે તે હોય, પણ ગ્રાહ્ય પાઠ તે નિઃસંશય “પશુપન” જ છે. પ્રેમાનંદ જેવો સંસ્કૃતજ્ઞ દેશીકુશળ આખ્યાનકાર “પશુપતા કાત્ર પદ અહિં વાપરે એ બને નહિ. ઉક્ત ઉદાહરણમાં એક જ શબ્દ ભ્રષ્ટ છે. કઈ કઈ વખત તો ભષ્ટતા પદ્યબંધની રગે રગમાં વ્યાપી ગયેલી જોવામાં આવે છે." - + પદરચનાની ઐતિહાસિક આલોચના પૃ. ૫૩
૧૦.
Page #20
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહે
પ્રાચીન કાવ્યાનું સંશોધન કરવામાં દી. ખા. કેશવલાલભાઇએ બહેાળી ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે. મૂળ કાવ્યની ટેક્ષ્ટ નક્કી કરવામાં તે છૂટ લે છે; પણ તેમાં મુખ્યત્વે ઉપલબ્ધ પ્રતેામાંના પાનેા ઉપયેાગ કરે છે, અને જરૂર જણાયે અનુમાન કરી મૂળ પ્રતમાં યેાગ્ય શબ્દોના ઉમેરા કે ફેરફાર કરે છે. કેટલાકને એ પ્રથા પસંદ પડતી નથી; પણ કેશવલાલભાઇની દલીલના સમર્થનમાં એટલું જણાવવું જોઇએ કે એથી મૂળ ટેક્ષ્ટ સુવાસ્થ્ય અને શુદ્ધ અને છે. એ પાટની પસંદગીમાં અને નિર્ણય કરવામાં તેએ એટલી બધી કાળજી, ખંત, ધૈય, દી ઉદ્યાગ, અને ઝીણવટ વાપરે છે કે તેને ખ્યાલ આવવા એમણે તાજેતરમાં બહાર પાડેલું પ્રેમાનંદકૃત કાવ્ય જોઇ જવા સૂચવીશું; અને તે પરત્વે એમના જ વિચારે પ્રસ્તાવનામાંથી ઉતારવા બંધએસ્તું થઇ પડશે.
પ`ક્તિએ રહી ગઈ અને કર્તાનાં નામ
“ હાથપ્રતાની પરપરાગત વાચના વિશે એટલૂ જ કહેવું ખસ છે કે એકેએક પ્રતના પાઠ ભ્રષ્ટ છે, પ૬ ઉડી ગયાં છે; છે; સંવાદને અને અને પ્રાસને હાનિ પહેાંચી છે; પણ અવળસવળ ગાઠવાયાં છે. શિરેાહીની હાથ પ્રતમાં પ્રાંતિક ખેાલીને પાસ મેડો છે અને વડનગરની પ્રતમાં ભટ પ્રેમાનંદના સમય પૂર્વેના જૈન રાસાની ખેાલી એકાએક વાંચનારનું ધ્યાન ખેંચે છે. કઠેથી પત્રે ચડનારા લોકપ્રિય કાવ્યની બહુધા એજ દશા થાય છે. એના ઉતારનાર પુરુષો લહિયાના વના નથી હોતા. પ્રાકૃત મનુષ્યા જીભે ચડે અને હાથે ઉતરે એવું લખે છે. પ્રેમાનંદના સમયમાં આમવર્ગની કેળવણીનું ધારણ ઉતરતું જતું હતું. આ કારણથી લહિયાના હાથે લખાયલી મૃતભાષાના સાહિત્યની હાથપ્રતા બહુ ખામીભરેલી નીવડે એ સ્વાભાવિક છે. આવા આવા સંજ્ઞેગમાં ઉતારનાર કરતાં રચનાર તરફ લક્ષ વિશેષ દેારવું ઘટે છે.’× વર્ષ આખરે નાતાલના તહેવારામાં વડેાદરા રાજ્યની રાજધાની વડેદરામાં શ્રીમંત મહારાજા સર સયાજીરાવના આશ્રય હેઠળ સાતમી પૌર્વાંત્ય કોન્ફરન્સ સુપ્રસિદ્ધ પુરાતત્ત્વદ શ્રીયુત કાશીપ્રસાદ જયસવાલના પ્રમુખપદે અને આપણા રાજવી કવિ કલાપીના પુનિત ધામ લારીમાં હાકેાર સાહેબ પ્રહ્લાદસિંહજીની ઉદાર સહાયતાથી અગીઆરનું ગુજરાતી સાહિત્ય સંમેલન આપણા એક પ્રતિષ્ઠિત સાક્ષર દી. બા. કૃષ્ણલાલ ઝવેરીના નેતૃત્વ નીચે, મળ્યાં હતાં. બંને પ્રવૃત્તિએના આશય સમાન છે; ફક્ત તેમના કા પ્રદેશની
પ્રેમાનદ કૃત બાર માસ, પૃ. ૩
૧૧
બાર માસનું એ કાવ્યમાં
Page #21
--------------------------------------------------------------------------
________________
' ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
મર્યાદામાં તફાવત પડે છે; એક પ્રાંતીય ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના પુનરુદ્ધાર અને અભિવૃદ્ધિ અર્થે પ્રયાસ આદરી રહી છે, ત્યારે ત્યારે બીજીનું ધ્યેય અખિલ ભારતવર્ષ પરત્વે છે; અને અત્યાર સુધીની કાર્યવાહી જતાં તેનું કામકાજ યશસ્વી જણાયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના એ પ્રકારની પ્રવૃત્તિઓમાં પ્રથમ હતી, પણ તેની પ્રગતિ આપણે ઇછિએ એટલી ત્વરિત અને કાર્યસાધક નિવડી નથી. - સાહિત્ય સંમેલનની બેઠકના દિવસે થડા આઘાપાછા રખાયા હતા તે ગુજરાતમાંથી બહુ સારી સંખ્યામાં સાહિત્ય રસિકે કાઠિયાવાડના એ તીર્થધામના દર્શને જાત.
એ બંને સંમેલનોના પ્રમુખનાં વ્યાખ્યાનમાં એકજ પ્રધાન સૂર સંભળાયો હતો અને તે એ કે આપણા દેશને વા પ્રાંતને, પ્રમાણભૂત અને સવિસ્તર ઇતિહાસ આલેખવાનું કાર્ય તાકીદે હાથ ધરાવું જોઈએ છે.
શ્રી. જયસવાલે “ભારશૈવ વંશનો ઇતિહાસ’ પુનઃ પ્રકાશમાં આપ્યો છે. ડે. સર રામકૃષ્ણના અવસાન પછી હિન્દના ઈતિહાસ વિષે જેમના લેખો જિજ્ઞાસાપૂર્વક વંચાતા હોય અને જેમના અભિપ્રાયનું વજન પડતું હોય તે તે શ્રીયુત જયસવાલ છે. કેટલાક વર્ષો પર હિન્દુ રાજનીતિ (Hindu Polity ) વિષે એક કિંમતી પુસ્તક એમણે લખ્યું હતું. તે હિન્દના પ્રાચીન રાજ્યવહિવટ અને રાજબંધારણ ઉપર અપૂર્વ પ્રકાશ પાડે છે. હિન્દમાં પૂર્વે પ્રજાસત્તાક રાજ્ય જેવું કાંઈ નહોતું એમ ઘણું વિદેશી વિદ્વાને ભારપૂર્વક જણાવતા પણ શ્રીયુત જયસવાલે પ્રાચીન સાહિત્ય ગ્રંથ અને તામ્રપટોમાંથી ઉતારા અને દાખલાઓ આપીને એ ભ્રમનું નિરસન કર્યું છે.
એમના એ ગ્રંથનો ગુજરાતી તરજુમે સન ૧૯૩૩ માં સોસાઈટીએ જુજ કિંમતે બહાર પાડેલ છે અને તે તરજુમો ભાષાંતર કળામાં પ્રવિણ થયેલા, મુંબાઈ ઓરિએન્ટલ ટ્રાન્સલેશન ડિપાર્ટમેન્ટના નિષ્ણાત રા. ચંપકલાલ લાલભાઇએ કરેલો છે. પણ પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિમાં રસ લેતા સિાએ આ પુસ્તક વાંચવા જેવું છે.
દી. બા. કૃષ્ણલાલભાઇએ પણ એમનાં વ્યાખ્યાનમાં આપણી ઐતિહાસિક સાધનસામગ્રીની સમાલોચના કરી, એ વિષયને ગ્ય ન્યાય આપી શકે એવા કેટલાક જાણીતા નામોનો ઉલ્લેખ કર્યો હતો; પરંતુ શ્રી. જયસવાલની પેઠે ઇતિહાસ આલેખતી કોઈ યોજના તુરત ઉપાડી
૧૨
Page #22
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
લેવાને બદલે ગુજરાતમાં કોઈ ઓઝા જેવો વિદ્વાન પાકશે એવી આશા પ્રદર્શિત કરી તે કાર્ય ભાવિ પર છોડયું હતું; એ અમને એગ્ય લાગ્યું નથી.
પ્રસ્તુત વર્ષમાં મિરાતે એહમદી . ૨ એ નામના ફારસી ઇતિહાસ ગ્રંથને દી. બા. કૃષ્ણલાલ ઝવેરીએ કરેલે તરજુમે ગુ. વ. સોસાઈટી તરફથી પ્રસિદ્ધ થવા માંડ્યા છે.
સન. ૧૭૫૭ થી ૧૮૫૭ સુધીનો આપણા પ્રાન્તનો ઈતિહાસ સાવ અંધકારમાં છે. એ આખું સૈકું અંધાધુનિ અને લુંટફાટભર્યું હતું. એ સમયને કેાઈ સારે ઇતિહાસ પણ ઉપલબ્ધ નથી. એ વિષે ઉપરોક્ત મિરાતે એહેમદીમાંથી સારી માહિતી મળી આવે છે; એ કાળે મરાઠી સત્તાનું પ્રાબલ્ય વિશેષ હતું; અને એ પેશ્વા સરકારનું દફતર બરાબર તપાસાઈ તેમાંથી મહત્વનો રેકર્ડ પુસ્તકાકારે પ્રકટ થવા માંગે છેઅને તેનાં આજસુધીમાં રા. સા. ગોવિંદ સખારામ સરદેસાઈના તંત્રીપદ હેઠળ ૪૧ પુસ્તકો બહાર પડયાં છે. તદુપરાંત ઈંગ્રેજી સાધનો વિપુલ અને વ્યવસ્થિત મળી આવે છે; માત્ર જરૂર છે, તેનો અભ્યાસ થવાની અને તેનો યથાયોગ્ય ઉપયોગ કરવાની; શ્રી ફાર્બસ સભાના કાર્યકર્તાઓ ઈચછે, તો એ કાર્ય સહેલાઈથી ઉપાડી લઈ શકે એમ છે. અને તે કામમાં “ગુજરાતનું પાટનગર ” ના લેખક શ્રીયુત રત્નમણિરાવની સેવા મદદગાર થઈ પડે.
દી. બા. કૃષ્ણલાલભાઇએ મન પર લીધું હોત તે ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો એક વિભાગ, હિન્દુરાજ્યનો ઈતિહાસ, ચાવડાવંશથી તે વાઘેલાવંશના અંત સુધીનો રા. બા. ગૌરીશંકર ઓઝાની સહાયતા મેળવી અથવા તેમના સામાન્ય તંત્રીપદ હેઠળ, લખાવવાની યોજના રજુ કરી શકત. ' ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું એ એક ઉજજવળ પ્રકરણ છે; અને તે માટે સાધનસામગ્રી પુરતી તેમ સમકાલીન સુભાગ્યે મળી આવે છે; અને વધારામાં તે યુગના ઇતિહાસના સારા અભ્યાસીઓ પણ મળી શકે એમ છે.
રા. બા. ગૌરીશંકરે એ યુગના સાધનોનું સારી રીતે અધ્યયન કરેલું છે, એટલું જ નહિ પણ કુમારપાળના સમય સુધીનો ઇતિહાસ-રેખાત્મક પણ વિશ્વસનીય લખી ચૂકેલા છે; અને દક્ષિણના ચાલુક્યનો ઇતિહાસ એમણે ઘણાં વર્ષો પૂર્વે રચેલો ઈતિહાસ રસિકોને સુપરિચિત છે.
* It is not too much to say that no future history of India can be correct or complete unless “it utilised these Marathi documents, which the Bombay Government have now made accessible to the students.”—Times of India, Ioth Sep. 1934.
Page #23
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર- પુ. ૫
એ આખી જવાબદારી ઉપાડી લેવાની અશક્તિ અવસ્થાને લઈને તેઓ કદાચ દર્શાવે પણ એમના તરફથી પૂરી સહાયતા-માર્ગદર્શક તેમ વ્યવહારોપયોગી -જરૂર સાંપડે. તેઓ એક ગુજરાતી જ છે, અને નડિયાદ સાહિત્ય પરિષદના ઈતિહાસ વિભાગનું અધ્યક્ષ સ્થાને સ્વીકારી તેને દીપાવ્યું હતું. એટલે એમની પાસે થોડી ઘણી મદદની આપણે આશા રાખી શકીએ.
એવા સમર્થ વિદ્વાન બીજા મુનિશ્રી જિનવિજયજી છે. એમણે પ્રબંધ ચિંતામણિ” નું સંપાદન કાર્ય નવેસર હાથ ધરેલું છે અને તેનું પહેલું પુસ્તક આપણને પ્રસ્તુત વર્ષમાં મળી ગયું છે. એમાં દર્શાવેલી એમની વિસ્તૃત યોજના લક્ષમાં લેતાં તે સવ ભાગો પ્રસિદ્ધ થયે ગુજરાતના ઇતિહાસ પર બહુ સારો પ્રકાશ પડશે, અને જેમણે એમના વસનજી માધવજી ઠક્કર વ્યાખ્યાને સન ૧૯૩૩ માં મુંબઈ યુનિવરસિટી તરફથી આપેલાં સાંભળ્યાં હશે તેઓ કહી શકશે કે સોલંકી અને વાઘેલા રાજ્ય વિષે તેમનું વાચન અને જ્ઞાન બહાળું છે.
એમની સહાયતામાં શ્રીયુત દુર્ગાશંકર કેશવરામ શાસ્ત્રી જેવા વિદ્વાનની મદદ મેળવવામાં મુશ્કેલી નડે નહિ.
એ વિદ્વાને સન ૧૯૩૩ માં શ્રી ફેબસ સભાને પ્રબંધ ચિંતામણિ અને ચતુર્વિશંતિ પ્રબંધ એ બે સંસ્કૃત પુસ્તકો નવેસર સંપાદન કરી આપ્યાં હતાં; અને તે યુગના ઇતિહાસમાં તેઓ કેટલા ઉંડા ઉતરેલા છે, તેને
ખ્યાલ એમનું “ ગુજરાતના મધ્યકાલીન હિન્દુ-રાજપુત યુગના ઇતિહાસમાં પ્રબંધાત્મક સાધને” એ વ્યાખ્યાન વાંચેથી આવશે.
- ઇતિહાસ ગ્રંથ અને ઐતિહાસિક સાધનો અભ્યાસીઓને ઉપલબ્ધ થાય એ હેતુથી તેના પુનઃ પ્રકાશન કાર્યનું શ્રી ફોર્બસ સભાએ શરૂ કરેલું છે; પણ તે અમને સંતોષકારક જણાયું નથી મુનિશ્રી જિનવિજયજી સંપાદિત પ્રબંધ ચિંતામણિ અને શાસ્ત્રી દુર્ગાશંકરભાઈ સંપાદિત પ્રબંધ ચિંતામણિ તેમ Tawney ટોની અનુવાદિત અંગ્રેજી ભાષાંતર સટીક, એ પુસ્તકોની સરખામણી કરે તે દરેકનું મૂલ્ય તરત સમજાશે.
એથી વધારે અસંતોષ “ગુજરાતી અતિહાસિક લેખ સંગ્રહ” ભા. ૧ એ જોઈને થયો છે. તે કાર્ય કાંઈ પણ ઉત્સાહ કે રસ વિના, સાવ યંત્રવત-mechanical-થયેલું અમને લાગ્યું છે. તેના સંપાદક શ્રીયુત ગિરિજાશંકર આચાર્ય એ વિષયના આરૂઢ અભ્યાસી છે, અને એમનું સમગ્ર જીવન એ વિષયના અભ્યાસમાં અને તે જ કાર્યમાં વ્યતીત થયેલું છે.
૧૪
Page #24
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
સ્વર્ગસ્થ ભાઈ રણજીતરામે એ કાર્ય આરંભેલું ત્યારે એમના દિલની મુરાદ ગુજરાતના ઈતિહાસનાં સાધનો-શિલાલેખો અને તામ્રપાન એકત્ર સંગ્રહ કરી ઇતિહાસના અભ્યાસીઓને તે સુલભ કરી તેને પદ્ધતિસર અભ્યાસ થાય, એવી વ્યવસ્થા કરવાની હતી; અને એ સંગ્રહમાં માત્ર ગુજરાતમાં મળી આવતા જ નહિ પણ ગુજરાતના ઇતિહાસને લગતા જે કાંઈ લેખે, જ્યાં ત્યાંથી મળી આવે તે સર્વ મેળવવાની અને સંગ્રહવાની હતી; અને તે ગોઠવણું વાસ્તવિક હતી; એકલા ગુજરાત પ્રાંત પુરતે જે કાંઈ સંગ્રહ થાય તે અપૂર્ણ જ રહે અને તે ઈચ્છવાયોગ્ય પણ નથી.
પ્રસ્તુત લેખ સંગ્રહમાં સ્વર્ગસ્થ રણજીતરામે કરેલું કામ કેટલું હતું અને સંપાદકે કરેલું નવું કેટલું છે, તે જાણવાની એમાં કાંઈ નોંધ કરેલી જોવામાં આવતી નથી. એ લેખ સંગ્રહ થી ફેબસ સભાએ ખરીદી લીધો તેથી રણજીતરામની સેવાનું મૂલ્ય ઓછું થતું નથી.
આ લેખમાં વલ્લભી રાજાઓનાં તામ્રપત્રો મોટી સંખ્યામાં સંગ્રહાયેલા છે; ઘણાંખરામાંની હકીકત એકસરખી વા વત્તીઓછી સામાન્ય હોય છે. તેથી એમાંનું એક મહત્વનું તામ્રપત્ર પસંદ કરી તે વિષે વિરતારથી વિવેચન ટીપ્પણુ સહિત ઉમેર્યું હોત તો સામાન્ય વાચકને તે બહુ સહાયક થઈ પડત, એમ અમારું માનવું છે. | મી. ડિસકલકર, જેઓ અગાઉ રાજકોટના વોટસન મ્યુઝિયમમાં રહી ગયા હતા એમણે સંસ્કૃત લેખેનું એક બહાનું પુસ્તક પ્રસિદ્ધ કરેલું છે; તેમાં વલ્લભી વંશનું એક જ તામ્રપત્ર લીધેલું છે, પણ તે એવી સરસ રીતે એડિટ કર્યું છે કે જેટલી ઉપયોગી માહિતી એ વંશ વિષે તે લેખમાંથી પ્રાપ્ત થઈ શકે, તે વિસ્તારપૂર્વક આપેલી છે; તેની સરખામણીમાં આ સંગ્રહમાંથી તેટલી માહિતી મેળવવા સારૂ બહુ શ્રમ લેવો પડે એમ છે. એ બંને સંગ્રહ જોતા જ, કઈ પણ, તેની વચ્ચેના કામને તફાવત પારખી શકશે.
આ પુસ્તકમાંથી દેષ બતાવવા એ અમારે આશય નથી, પણ શ્રી ફાર્બસ સભા એ પાછળ વધુ ખર્ચ ન કરતા તે નાણાંનો વ્યય ઉપર સૂચવ્યું તેમ પ્રાચીન ગુજરાતના હિંદુરાજ્યને અથવા તે બ્રિટિશ સત્તાની સ્થાપનાના આગલા સૈકાને ઇતિહાસ લખાવામાં કરે એ મુદ્દા પર ભાર મૂકવાને છે. સ્વર્ગસ્થ ફાર્બસે ગુજરાતનો ઈતિહાસ લખવાનો સૌથી પ્રથમ પ્રયાસ કર્યો હત; અને એમના સ્મરણમાં સ્થપાયેલી શ્રી ફાર્બસ સભા એ કાર્ય ફરી ઉપાડી
Page #25
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
લે અને આપણને ગુજરાતનો ઈતિહાસ નવેસર લખાવીને આપે તે જેમ સમયાનુસાર, ઉચિત તેમ એ સંસ્થાની પ્રતિષ્ઠા વધારનારું થઈ પડશે.
પ્રાચીન ઈતિહાસનું સંશોધન કાર્ય કેવી રીતે થવું જોઈએ તેનો ઉષ્કૃષ્ટ નમુને શ્રીયુત માનશંકર મહેતાનો “મેવાડાના ગુહિલ’ એ પ્રબંધ પૂરું પાડે છે. એક સમય એવો હતો કે નાગરની લાગણી દુઃખાય એ કારણે અમે સાંભળ્યું છે કે રાજકોટ સાહિત્ય પરિષદ માટે પ્રો. દેવદત્ત ભાંડારકરે, “ મેવાડના ગુહિલો અને નાગર ” એ નામને લેખ લખી મોકલ્યો હતો એ મુદત બહાર ઠરાવી સ્વીકાર્યો નહતો. સમયની બલિહારી છે કે એજ હકીકતનું એક નાગર વિદ્વાને અન્ય સુપ્રસિદ્ધ ઇતિહાસકારો રા. બા. ઓઝાનું અને રા.બ. ચિંતામણુ વિનાયક વૈદ્યની દલીલનું સપ્રમાણુ નિરસન કરી, મેવાડના ગુહિલેને મૂળ પુરુષ નાગર હતું એમ પ્રતિપાદન કર્યું છે. ગુર્જર પ્રતિહાર વંશને મૂળ પુરુષ પણ બ્રાહ્મણ હતા, એમ ઐતિહાસિક લેખો પરથી જાણી શકાય છે; અને હમણાં જ ડો. દેવદત્તે ઇન્ડિયન એન્ટીકવરીમાં એક લેખ લખતાં નાગરો ને કાયસ્થનું સામ્ય બતાવ્યું છે.
કેટલાકને આ અભિપ્રાય નહિ રૂચે; એમ છતાં ઐતિહાસિક સત્ય ખાતર લેખકે એ ચર્ચા બહુ વિવેકથી અને પ્રતિસ્પર્ધી પ્રતિ પુરા માનથી કરેલી છે, અને ઐતિહાસિક અન્વેષણમાં એ રીતિ જ અમને અનુકરણીય લાગે છે.
ઐતિહાસિક વિગતો એકત્ર કરવામાં અને મેળવવામાં કેટલો બધે શ્રમ લેવો પડે છે; અને એ માહિતી ક્યાં ક્યાં છુટીછવાયી વિખરાયેલી પડેલી હોય છે, તેને કાંઈક ખ્યાલ એ જ લેખકના “ કાઠિયાવાડનું વડનગર” એ લેખ પરથી આવશે; એવું બીજું બહાનું પુસ્તક “મોડાસા ” વિષે શ્રીયુત જોધાણીએ લખેલું જોવા જેવું છે. એ મોડાસાના બત્તડે મુસલમાની સૈન્ય ગુજરાત પર ધસી આવતું અટકાવવા તેની સામી ટક્કર ઝીલી હતી; પૂર્વે મારવાડમાંથી ગુજરાતમાં ઉતરવાને એ ધોરી માર્ગ હતો. ગુજરાત સાહિત્ય સભાએ “ગુજરાતનું પાટનગર અમદાવાદનું પુસ્તક લખાવેલું છે, અને તેજ લેખકે લખેલું “ખંભાત’નું પુસ્તક ચાલુ વર્ષમાં (સન ૧૯૩૪) બહાર પડવાની વકી છે; એવી રીતે સુરત, ભરૂચ, જુનાગઢ, પાટણ, વડોદરા વગેરે ઐતિહાસિક સ્થળોના ઇતિહાસ લખાવવામાં આવે તે મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસનું લેખન કાર્ય સરસ થાય તેમ કેટલીક વિશેષ માહિતી પણ મળી આવે.
Page #26
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ નો સાહિત્ય પ્રવાહ
એ વર્ષમાં “ સાહિત્યકાર ” મટુભાઇનું અચાનક અને દુઃખદ મૃત્યુ થયું એની નેંધ લેવી ઘટે છે. એમનાં “સાહિત્ય” માસિકે એકવીસમા વર્ષમાં પ્રવેશ કરતાં, આપણું બે સમર્થ વિવેચકે શ્રી વિજયરાય અને પ્રો. બલવન્તરાય ઠાકરનાં અભિનંદન તેની યશસ્વી કારકીર્દિ માટે તેઓ મેળવવા શક્તિમાન થયા હતા એ ઓછું ગૌરવભર્યું નહોતું. એ બંને વિવેચકની પ્રકૃત્તિ તોળી તોળીને અભિપ્રાય દર્શાવવાની છે અને એ કપરી કસોટીમાંથી ભટુભાઈ ઉત્તિર્ણ થયા એમાં એમની સાહિત્યસેવાની સફળતા હતી.
સાહિત્ય ”ના કેટલાંક અંગો એવી સરસ રીતે એમણે ખિલાવ્યાં હતાં કે તેને લઈને ગુજરાતી વાચક વર્ગમાં તે માસિક લોકપ્રિય થઈ પડયું હતું. પ્રથમ તો એ માસિકનું પુઠું એક જ રંગનું ચાલુ રહે, એવી ચિવટ એમણે રાખી હતી. બાવીસ વર્ષના અંકનાં પુંઠાં એકસરખા આછા ગુલાબી રંગનાં જોવામાં આવશે; બીજું દર માસની પહેલી તારીખે તે નિયમિત રીતે મળતું હતું. એ એાછું શ્રમસાધ્ય કાર્યું નહોતું. ત્રીજું, પુસ્તકને અવલોકન વિભાગ. એ પત્રમાંની સમાલોચનાથી આખા વર્ષમાં કેટલાં અને કેવાં પુસ્તક પ્રસિદ્ધ થયાં તેની નોંધ અલ્પ પ્રયાસે જાણું શકાતી; અને એમાં વિશિષ્ટતા એ હતી કે જેવું પુસ્તક બહાર પડે કે તરત તેની નોંધ તેમાં આવતી, અને જે કાંઈ અભિપ્રાય, કાંઈ પણ ડંશ વિના, પિતાને જે લાગે તેમ, સ્પષ્ટતાથી અને દઢતાપૂર્વક, પણ નિખાલસપણે દર્શાવાતે; અને તેમાં એમનું વ્યક્તિત્વ વિશેષ રીતે ખીલી ઉઠતું, અને એમના તે અભિપ્રાયનું વજન પડતું હતું. પાંચમું, પ્રાચીન કાવ્યના સંસ્કાર એમના પિતાશ્રી કાંટાવાળા પાસેથી એમને વારસામાં ઉતર્યા હતા, અને પ્રાચીન કાવ્યનું પ્રકાશન એ સાહિત્યનું એક સ્થાયી અને મહત્વનું અંગ થઈ પડયું હતું.
ભટુભાઈ જતાં ગુજરાતી સાહિત્યે એક સારો સેવાભાવી “સાહિત્યકાર” બોલે છે અને કેટલોક સમય સાહિત્ય રસિકોને એમની ઉણપ જરૂર સાલશે. | ગુજરાતી પત્રકારિત્વમાં એવું બીજું દુઃખદ મૃત્યુ “પિજામ’નું હતું.
જામે જમશેદ” દૈનિકના તંત્રી તરીકે એમની સેવા મહત્વની હતી, પણ ગુજરાતી વાચનારી આલમ એમને એક પ્રભાવશાળી નવલકથાકાર તરીકે પીછાનતી હતી; એમણે એમના પિતા મરઝબાનની સાહિત્યકાર તરીકેની
ખ્યાતિને વિશેષ ઉજજવળ કરી હતી. ગુજરાતી અને ગુજરાતી પારસી લેખકો વચ્ચે સાંધનારી સેનેરી સાંકળ રૂપે તેઓ હતા; તે કારણે તેમની ઑટ આપણને વધુ માલુમ પડશે.
Page #27
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
સન ૧૯૩૩ ની મૌલિક અને સરસ કૃતિએ।માં શ્રીયુત મુનશીનાં પુસ્તકા પ્રથમ પદ લે છે. જેલમાં રહીને એમણે નદ શતાબ્દી ઉત્સવ ઉજવવાના ઉપક્રમ યેાજ્યેા હતેા તેને ઉલ્લેખ અમે ઉપર કર્યો છે, અને કવિ ન`દ વિષે એક ઉત્તમ પુસ્તક આપણને પ્રાપ્ત થનારૂં છે, એની પણ નોંધ કરેલી છે. જેલમાં ફરજિયાત નિવાસ દરમિયાન પુષ્કળ સમય અને શાન્તિ, જેને ચાલુ વ્યવસાયી જીવનમાં અભાવ હતા, તે મળતાં, એને સદુપયેાગ શ્રીયુત મુનશીએ સાહિત્ય પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહીને કર્યો; જેના પરિણામે આપણને નરસૈંભક્ત હરિનેા, થોડાંક રસદર્શીતા, લેાપામુદ્રા, સ્નેહસંભ્રમ, શિશુ અને સખી વગેરે પુસ્તકો મળ્યાં છે; અને નિર્વિવાદ તે • ઉત્તમ કૃતિ છે, એટલુંજ નહિ પણ લેખક તેમ ગુજરાતી સાહિત્ય તે સારૂ માન અને મગરૂરી લઇ શકે તેવા અમારા નમ્ર અભિપ્રાય છે.
લેાકમાન્ય તિલકને માંડલે જેલમાં વસવું પડયું ત્યારે એમની તેજસ્વી બુદ્ધિને ઉપયાગ એમણે “ ગીતા રહસ્ય''ની રચનામાં કર્યાં હતા; અને એ પુસ્તકથી મરાઠી સાહિત્ય સમૃદ્ધ અને ગૌરવવંતુ થયું છે, એ વિષે એ મત નથી. સત્યાગ્રહની લડતને લઈ ને આપણા ઘણા સાહિત્ય સેવકાએ જેલને વધાવી લીધી હતી; અને એમની એ તપશ્ચર્યાનાં ફળ તરીકે આપણને કેટલીક ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિએ મળેલી છે; અને નદિકમાં બીજી મળવાની આશા રહે છે. અમે સાંભળ્યું છે કે શ્રીયુત મુનશીનું જે લખાણ પ્રકટ થયું છે, એથી વધુ હજી એમની નેટબુકોમાં લખેલું પડયું છે. આપણે ઈચ્છીશું કે તે સત્વર પ્રસિદ્ધ થવા પામે.
શ્રીયુત મુનશીએ સાહિત્ય સંસની સ્થાપનાના દિવસે જે વ્યાખ્યાને અગાઉ આપ્યાં હતાં, તે સઘળાં ‘ ગુજરાત એક સાંસ્કારિક વ્યક્તિ અને આદિવચના’ પુસ્તકકારે સંકલિત કરવામાં આવ્યાં છે, તે સંગ્રહ સાહિત્યના અભ્યાસીને બહુ સેઇકર થઇ પડશે. એ લેખાએ, જ્યારે તે પ્રગટ થયા ત્યારે સાહિત્ય જગતમાં ખૂબ ખળભળાટ ઉભા કર્યાં હતા અને તે વ્યાખ્યાને વિચારાત્તેજક અને પ્રેરણાત્મક છે, એની કાઈથી ના પાડી શકાશે નહિ.
સ્નેહસંભ્રમ એ “ કાકાની શશી ''ની ઢબનું પણ વાર્તાનું પુસ્તક છે. હળવા વાચન સાહિત્ય તરીકે તેની કિમત છે અને તે વાચતાં ઠીક આનંદ પડે છે; પ્રેાફેસરનાં પત્ની ધનકાર્ùનનું પાત્ર સ્વસ્થ જાગીરદારનાં “ફાઈબ’ જેવું સજીવ બન્યું નથી; પણ સ્ત્રી સ્વભાવને એક નમુના તે રજુ કરે છે જ. પરંતુ એમની તેજસ્વી કૃતિ ‘શિશુ અને સખી' છે. એમાં એમના
૧૮
Page #28
--------------------------------------------------------------------------
________________
સને ૧૯૩૩ નો સાહિત્ય પ્રવાહ
આત્મવૃત્તાંતને આભાસ થાય છે. એમાં એમની નિરૂપણશૈલી જુદું જ વલણ લેતી, કાંઈક રસળતી, કાંઈક ગંભીર, ગતિમાન પણ વેગવંતી, ભૂતકાળનાં દૃશ્યો, પુનઃ ઉભાં કરતી, એવી તાદસ્ય અને અસરકારક, વાચકને તેના વિચાર પ્રવાહમાં, ખેંચે જાય છે; અને જેમ કોઈ સુહદ આપણને વિશ્વાસમાં લઈ એનું અંતર ખોલે અને જે સાંભળીને આપણું હૃદય સહાનુભૂતિથી કવિ ઉઠે છે, તેમ સખી માટે તલસતા શિશુના આત્માને તલસાટ અને તેની પ્રાપ્તિ થતાં જે સુખાનંદ અનુભવે છે, તેનું વર્ણનરસિક વર્ણન-સચેટ વર્ણન વાચકના મન પર સજજડ અસર પેદા કરે છે. જુ, આ એક નમુનો
“જેને સરસ્વતીની સુવર્ણમય પ્રતિમા રૂપે પૂજ્ય હતું, તે દૂરસ્થને દેદીપ્યમાન દેહની કંઠમાળ બની શિશુ બેઠે; અને સરવર સમા સજલ, ગંભીર નયનોમાં જોઈ રહ્યા. કદી ન થાય ત્યાં મંથન થયું. અને એ સરવર જલમાંથી શરમ, લક્ષ્મીસમી, કેડીલીને સંકેચાતી, ઉતરી આવી. સુવર્ણની પ્રતિમા, પૂજ્ય ને અસ્પૃશ્ય, ધીમે ધીમે નીચું ભાળી, તેના ભુજમાં પીગળી પડી. ભાગ્યાં હૈયાં સાજા થયાં. અધર રસ ઢળે અધરે, અખંડ ધારે. જીવન ઝરણાં આત્મવિસર્જને અનુભવતાં, ઉલાસ સાગરમાં લુપ્ત થયાં.
પિ ફાટયો. અંધકાર ભર્યા ખંડમાંથી નિશા નાઠી, છાયા વચ્ચે સંકેલીને, આનંદની અવધિથી તૃપ્ત.”
રોમાંચક કિસ્સાઓ જે પ્રસિદ્ધિ પામેલા છે, તેમાં સિદ્ધિ પાછળની ફનાગીરીનું આકર્ષણ વિશેષ કરીને રહે છે. આદર્શ સિદ્ધ થતા, એમને આનંદ લુપ્ત થાય છે, તે સામાન્ય થઈ પડે છે. ધ્યેય તો દૂર ને દૂર; આગળ ને આગળ વધતું રહે; એ કાંઈ ન્યારીજ વસ્તુ છે. જ્યારે મિલન થાય ત્યારે અહંભાવ રહેજ નહિ; બે, તન્મય થઈ જાય; તેમનું જુદું વ્યક્તિત્વ સંભવે જ નહિ.
ગુજરાતી સાહિત્યમાં આ એક અપૂર્વ કૃતિ છે; આ પ્રકારનું આત્મ નિવેદન જરૂર મનોવેધક ને મનોરંજક થાય; ચરિત્રની જેમ આત્મ ચરિત્રનું મહત્વ ઓછું નથી.
થોડાંક રસદર્શને'માં એમના બે ઉત્તમ લેખ સંગ્રહેલા છે, પહેલા લેખમાં સાહિત્યનું સ્વરૂપ અને સાહિત્યને વિકાસ ક્રમસર વર્ણવ્યો છે
• શિશુ અને સખી, પૂ. ૧૦૧.
Page #29
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
અને તેનું પૃથક્કરણ અને વિવેચન, એવું દલીલપૂર્ણાંક અને હુશિયારીથી કર્યું છે કે લેખકનું વક્તવ્ય ઝટ સમજવામાં આવે છે અને તેની મનપર છાપ પણ સચેાઢ પડે છે.
સાહિત્યના ઉદ્ભવ પ્રથમ કેવા સંજ્ઞેગમાં થયા તેના દાખલાએ પ્રાચીન ઇતિહાસમાંથી નોંધી લેખકે કાળબળે તેની અભિવૃદ્ધિ થતાં એ સાહિત્યના એ ત્રિભાગ કેમ પડયા એ બહુ કુશળતાથી દર્શાવ્યું છે, અને અમને લાગે છે, કે, એટલા ભાગ અહિં ઉતાર્યાંથી, એ વિષયને તેમ લેખકની પ્રતાપી કલમને પરિચય કરાવી શકાશેઃ
લેખનકલા શરુ થતાં સાહિત્યકાના બે પ્રકાર થયા. એક પાતે શું ધારે છે કે કેવે સ્વરૂપે વસ્તુ જુએ છે તે કહેનાર અને બીજો પુરાગામી સાહિત્યકા કહી ગયા છે તે વડે વસ્તુ જોનારને કહેનાર. જેમ પદ્યયુગમાં મંત્રદ્રષ્ટા-સાહિત્ય ઉચ્ચારનાર-ના વગ થયા તેમ લેખન પદ્ધતિએ પડિત વર્ગ પેદા કર્યાં. પંડિતની પ્રેરણા પુસ્તકા છે; તેની શક્તિ પુસ્તકાદ્રારા મેળવેલી છે; તેની મહત્તા પુસ્તકો રચવાની શક્તિમાં છે. મંત્રદ્રષ્ટા આત્મામાં ડુબકી મારે છે. પ્રકૃતિને તીક્ષ્ણ દૃષ્ટિને નીરખે છે અને એ બે ક્રિયાએથી નીપજેલા અનુભવ વ્યક્ત કરે છે. પ'ડિત ખીજાએ રચેલા સાહિત્યમાં મચ્યા રહે છે; તેની દિષ્ટ જ્ઞાનનું પ્રદર્શન જોઈ જ રાચે છે; અને આ પ્રકારની મહેનતથી કરેલા જ્ઞાનસંચયને વ્યક્ત કરવા તે મથે છે. દૃષ્ટાને નિયમ માત્ર પોતાનાજ ને પોતાની રસદષ્ટિના; પંડિતના નિયમે ભેગા કરેલા જ્ઞાનમાંની નીતરતા સિદ્ધાન્તા જેમ જ્ઞાનને સંચય થતા ગયા તેમ વિદ્રત્તાના આદર્શો પ્રગટયા, અને દૃષ્ટાએ વિદ્વત્તાને એક માત્ર સાધનરૂપ બનાવી; પંડિતે તેને પ્રયત્નનું મૂળ તે લક્ષ્ય બંને લેખ્યાં. જેમ સાગરમાં દેખાતા પતરંગનું પ્રતિબિંબ ખરા પર્વતથી પણ સરસ અને મનોહર હોય છે તેમ દ્રષ્ટાના કથનમાં માત્ર કહેલી વસ્તુ સરસ નથી હેાતી, પણ કહેનારનું વ્યક્તિત્વ ને દૃષ્ટિબિંદુ વધારે સરસ હોય છે. આથી દૃષ્ટાના કથનમાં માનવતા વધારે દેખાય છે અને તેથી તે ચિર'જીવ થાય છે. પંડિતના કથનમાં માનવતા કરતાં મહેનત વધારે હાય છે અને તે મહેનતની મદદથી થનાર પતિ વધારે સમૃદ્ધિના ભાર નીચે કથન દાખી નાખે છે. આ મૂલભેદે સાહિત્યના વિકાસના દરેક યુગમાં જુદા જુદા તરંગા ઉપજાવ્યા છે.’’ જાણીતા અંગ્રેજ લેખક ડીકવીન્સીએ સાહિત્યના બે વિભાગ પાડયા છે, * થોડાંક રસદશના પૃ. ૭૮.
"(
૨૦
Page #30
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
knowledge of power પ્રતિભાશાળી સાહિત્ય અને knowledge of Information જ્ઞાનબોધ સાહિત્ય, જે ઉપર જણાવેલા શ્રીયુત મુનશીના લાક્ષણિક ભેદને લગભગ અનુસરતા છે, અને વાચક એ નમુના પરથી જોઈ શકશે કે એમનું વક્તવ્ય સ્પષ્ટ રીતે સમજાવામાં લેખક કેટલા બધા વિજયી નિવડ્યા છે.
શ્રીયુત મુનશી એક બાહોશ એડવોકેટ છે; અને એમની દલીલો એવી મુદ્દાસર અને સચોટ હોય છે કે તેઓ સામા પર ધારી અસર ઉપજાવી શકે છે; કોર્ટના કેસમાં એક પછી એક દલીલ ક્રમસર રજુ કરી, છેવટ ઉપસંહારમાં આખા કેસની સમાલોચના કરી, તેનું તારતમ્ય ખેંચે છે, તેમ પ્રસ્તુત વિષયમાં એમની દલીલ અને ઉપસંહાર નીચેના ઉતારામાં નજરે પડશે.
સાહિત્ય લેખનનું ધ્યેય સરસતા ક્રમસર કેમ પ્રાપ્ત થાય છે, તેનું પ્રથક્કરણ સૂક્ષ્મતાથી એમણે નીચે મુજબ કર્યું છે – (૧) એક વસ્તુના સંસ્કાર માણસ પર સચોટ રીતે પડે છે; (૨) એ સંસ્કારમાંથી કલ્પનાચિત્ર પ્રગટે છે; (૩) રસવૃત્તિ એ ચિત્રમાં અપૂર્વતાની ઝાંખી કરવા મથે છે; અને એમ
કરવા જતાં એમાં સરસતાનું આરોપણ કરે છે;
રસિકતા આ સરસતા જોઈ આનંદ પામે છે; (૫) માણસ આ સરસ કલ્પના ચિત્ર વ્યક્ત કરવા ઈચ્છે છે.
એ માણસમાં સર્જક શક્તિ હોય તે એ ચિત્રને એ સચોટ ને સરસ
રીતે વ્યક્ત કરે છે -કલાત્મક કૃતિ સરજે છે; (૭) એ કલાત્મક કૃતિની સચોટતા સામા માણસ પર ઊંડી છાપ
પાડે છે અને (૮) તેમાં રહેલી સરસતા સામાની રસિકતા પિછી તેને આનંદ પમાડે છે.
અને તેનું વધુ સ્પષ્ટીકરણ કરવા સુપ્રસિદ્ધ અંગ્રેજ કવિ શેલીની કેટલીક પંક્તિઓ આપી કલાત્મક કૃતિની સરસતા વિષે જે ધોરણ તેઓ સ્થાપે છે, તેનું વિવરણ નીચેના એમના લખાણમાં મળી આવે છે;
દષ્ટાંત રૂપે એ શેલી જેવા કવિની વ્યક્ત કરવાની રીત લઈએ... એનાજ શબ્દોમાં –
ગંભીર દર્શન અને ચમકતાં સ્વપ્નાંઓએ તેની કલ્પના પિષી. વિશાલ પૃથ્વીનાં અને સર્વવ્યાપી આકાશનાં દરેક દશ્ય અને નાદે તેના
Page #31
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
હદયમાં સર્વોત્તમ તરંગે મોકલતાં, દૈવી તત્વજ્ઞાનનાં ઝરણું તેના તરસ્યા હોઠ પર પડતાં. અને પૂજ્ય ભૂતકાળે ઇતિહાસ કે કથામાં જે જે મહત્તા, સુજનતા કે સૌંદર્ય અમર કર્યા હતાં તે એ સમજતો અને જાણતો.
શેલીની કાવ્ય રચવાની અદ્દભુત શક્તિ દરેક વસ્તુને અપૂર્વતા અર્પ રહે છે, દરેક વસ્તુને જુદા અને મોહક રૂપમાં, મેહક સંબંધમાં તે નીરખ્યાજ કરે છે. તેના મગજમાં આખી સૃષ્ટિનું ભાવનાત્મક સ્વરૂપ તરવર્યા ર્યા કરે છે. અભુત સરસતાની ભાવના તેની દરેક મનોદશાને પ્રેરી રહી છે. જેવી એની રસવૃત્તિ છે તેવી જ એની સર્જક શક્તિ છે. શબ્દ, વા, ટુંકે, શબ્દચિત્ર, અલંકારો, ભાવે, અને ભાવનાઓ–અપ્રતિમ, ઊંચિત, અને સરસ-એની કૃતિઓમાં, અખંડ ધોધ વહ્યા કરે છે. એ જન્મથી કથનકાર છે. એનો શબ્દ સૃષ્ટિને અપૂર્વતા અર્પે છે. એણે રચેલી સૃષ્ટિ ખરી સૃષ્ટિથી સરસ અને સજીવ, સમગ્ર માનવ જીવનને સમૃદ્ધ અને ભાવનાશીલ કરી રહે છે.
માત્ર આવી સૃષ્ટિ સરજવામાં મનુષ્યને પરમાત્માનું દર્શન સંભવે છે એમ કેટલાક તત્વવેત્તાઓ માને છે. એક અગ્રણી જર્મન તત્વવેતા કહે છેઃ “સૃષ્ટિમાં રહેલી, અસ્મિતાને હેતુપૂર્ણ વ્યવસ્થા, અને તે વિનાની વ્યવસ્થાનો વિરોધ નિરંતર ચાલી આવ્યો જણાય છે; અને આખરે કલાત્મક કૃતિના સહેતુક સંવાદમાં વિરામ પામે છે. એમાં બુદ્ધિ આખરે સંપૂર્ણ આત્મદર્શનની પરાકાષ્ઠા અનુભવે છે. સાથે અમર્યાદિત આનંદ પણ રહેલો હોય છે. બધો વિરોધ નાશ પામે છે, ને બધાં રહસ્ય સમજાય છે. દશ્ય અને દૃષ્ટાની અસ્મિતાપૂર્ણ ક્રિયા વચ્ચે અણધારેલો સંયોગ કોઈ અય તત્વ રચી દે છે. એ સંગમાં રહેલું સંપૂર્ણ ને નિશ્ચલ તાદામ્ય દર્શનમય સૃષ્ટિ સરજે છે.
આ તાદામ્ય સામાન્ય સૃષ્ટિને અનુભવ કરનારની દૃષ્ટિથી છુપાયેલું છે. છપાવનાર પડદે કલાકારની દૃષ્ટિ આગળથી ખસી જાય છે. અને કૃતિઓ રચવાની એને સ્વયંભૂ પ્રેરણા થાય છે. કલા, એક ને શાશ્વત એવું દર્શન બની જાય છે. પરમ તત્ત્વ, જે કદી દર્શનનો વિષય થતું નથી, અને છતાં જે દર્શનને વિષય થઈ શકે એવી સૃષ્ટિને હેતુ છે તેના અસ્તિત્વની ખાત્રી આ ચમત્કારથી થાય છે, અને તેથી કલા તત્વજ્ઞાનથી ચઢે છે.
કલાત્મક કૃતિમાંજ દર્શન એ પરમ તત્વને સ્પર્શે છે. તત્વજ્ઞાની કલાને સર્વોત્તમ લેખે છે. “સહેતુક ક્રિયા” અને “અહેતુક આવિર્ભાવ” પ્રકૃતિ અને
Page #32
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
ઇતિહાસમાં કદી સાથે રહેલાં જોઈ શકાતાં નથી, તે જીવન, કર્તવ્ય અને વિચારમાં સદાય વિરોધી બની રહે છે, “શાશ્વત અને મૌલિક ઐક્યના
જે મંદિરમાં, તે બંને એક જવાલા બની ગયાં હોય એમ મળે છે, તેનું ગર્ભદ્વાર તે માત્ર કલાજ ઉઘાડે છે.”
આ વિચાર ખરે હોય કે નહીં પણ એટલું તો નિર્વિવાદ કે કલાભક કૃતિની સરસતા સરજવામાં જ મનુષ્યનું પરમ સાફલ્ય છે. તેથી આવા સ્રષ્ટા, આવા કલાકારો જનતાની પૂજાને પાત્ર થાય છે, અને એમણે પ્રવર્તાવેલો કલાધર્મ, બધા ધર્મથી શ્રેષ્ઠ, સમગ્ર જીવનને અનંતકાલ Dરી રહે છે.”+
એ પુસ્તકના બીજા લેખમાં હિન્દમાં ભક્તિ માર્ગને સંચાર અને ઇતિહાસ લેખકે અવલો છે; એમના પહેલા લેખ જેટલો સફળ આ લેખ થયો નથી; કારણ કે પ્રથમ એ વિષય એટલે જટિલ છે હજાર વર્ષને છે; અને એના નિર્ણયમાં એટલા બધા મતમતાંતરને સમન્વય કરે રહે છે કે તેને પુરતો ન્યાય આપવાનું એ વિષયના નિષ્ણાત માટે પણ સામાન્યતઃ કઠિન થઈ પડે. શ્રીયુત મુનશીનું એ વાચન એક શોખીન (amateur) અભ્યાસી જેવું છે; અને વિશેષમાં પોતે જે કોઈ નિર્ણય બાંધેલા છે તેનું સમર્થન કરવા તેઓ એને ઉપયોગ કરવા આતુરતા ધરાવે છે, એમ અમને લાગે છે. તેઓ ભક્તિ અને માનવ પ્રણયભાવ વચ્ચે સામ્ય જીએ છે, પણ તેમાંથી ઈશ્વરી અંશ જ ઉડી જતો અમને ભાસે છે. તદાકારપણું એમાં આવશ્યક છે; પણ તેથી પર, વ્યક્તિત્વને તદ્દન અલોપ થઈ, મારાપણું–જતું રહેવું, અહંતાનો નાશ થશે અને તેનાપણું-ઇશ્વરને જ અનુભવો, તેમાં એકાકાર થવું એ અમને લાગે છે કે ભક્તિ નું અંતિમ ધ્યેય છે. આ
+ થોડાંક રસદર્શન, પૃ. ૪૦-૪ર
* 2701al: Plotinus taught that the One, being super essential, can only be apprehended in ecstasy, when thought, which still distinguishes itself from its object, is transcer.ded, and knower and known become one. As Tennyson's Ancient Sage' says:
" If thou would'st hear the nameless and descend Into the Temple cave of thine own self, There, brooding by the central alter, thou May'st haply learn the nameless hath a voice,
૨૩
Page #33
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
આ વિષય ચર્ચાસ્પદ છે, પણ અમે માનીએ છીએ કે તે બુદ્ધિના પ્રદેશ નથી. તેના પાયા શ્રદ્દા પર અવલંબે છે; અનુભવ તેની સાચી કસેાટી છે; વાદ નહિ. એટલે એ વિષે શ્રીયુત મુનશીનું મંતવ્ય સ્વીકારાય એમ અમને લાગતું નથી પણ એમણે તે વિષયને એમની પ્રતિભાથી આકર્ષક અને રસપ્રદ બનાવ્યા છે, એમ અમારે આનંદસહ કહેવું પડશે.
સ્વતંત્ર અને નવીન નાટક! આપણે ત્યાં ભુજ લખાય છે; અને તે ઘેાડાં વર્ષોથી લખાવા માંડયાં છે; તેમાં એક અગ્રગણ્ય અને પ્રતિભાશાળી નાટયકાર તરીકે શ્રીયુત મુનશીએ ઉંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી છે, અને કાઈ પણ ભાષામાંનાં ઉત્તમ નાટક સાથે તે સરખામણીમાં ઉભા રહી શકે એવી ઉંચી કેાટિનાં છે.
એ નાટકામાં, તેમાંના પાત્રોનું માનસશાસ્ત્રની દૃષ્ટિએ પૃથક્કરણ થઇ, માનવજીવનની નબળાઇએ તેમ વિશિષ્ટતાનાં, તેના પ્રેરક બળાનાં અને મનુષ્ય સ્વભાવના તાદશ્ય પ્રતિબિંબે પડતાં, એનું આકર્ષણ અને પ્રભાવ બહુ પ્રબળ નિવડે છે, અને તે આદરપાત્ર થઈ પડે છે.
આપણા પવિત્ર વેદ અને પુરાણ ગ્રંથામાંથી એ નાટકની વસ્તુની ગૂંથણી કરી, તેની ઘટનામાં, ઋષિમુનિએ જેમને આપણે પૂજ્ય માનીએ છીએ, તેમનાં નામેા લેખક જોડે છે, તે પતિ સામે પ્રાચીન સંસ્કૃતિપ્રિય એક પક્ષ તરફથી વાંધા લેવામાં આવે છે; તે સિવાય તેની વિરુદ્ધ સાહિત્યની કૃતિ તરીકે કાંઈ પણ દોષ બતાવવામાં આવ્યા હોય એમ અમારા જાણવામાં નથી.
શ્રીયુત મુનશી એક સમર્થ સાહિત્ય સર્જક અને રસિક કળાકાર છે; માનસ સ્વભાવના ઉંડા અભ્યાસી છે; અને માનસશાસ્ત્રથી પુરા પરિચિત હાઇ, એમનાં પાત્રાનું લાગણી અને સ્વભાવનું પૃથક્કરણ એટલું સુંદર અને મનેરમ કરી શકે છે કે એમની કૃતિએ વાંચીને સૌ ધન્યવાદના ઉદ્ગારા ઉચ્ચારે છે અને લેખકની બુદ્ધિ ને શક્તિની પ્રશંસા કરે છે; અને તેની
By which thou wilt abide, if thou be wise, From knowledge is the swallow on the lake, That sees and stirs the surface-shadow there But never yet hath dipt into the Abysm"
'Light, Life and Love'-edited Dean Inge. ૨૪
Page #34
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
મૌલિકતા અને અપૂર્વતાને લઇને ગુજરાતી નાટય સાહિત્યમાં શ્રીયુત મુનશીના નાટકોએ ઉંચું અને ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે.
લોપામુદ્રા નાટકમાં શ્રીયુત મુનશીએ ઇતિહાસના આરંભકાળથી પ્રજાને મુંઝવી રહેલા વર્ણભેદના અને તેના સમન્વયના પ્રશ્ન બાહેાશીથી ચર્ચો છે. જમનીમાં હિલટરે ન્યુજાતિ પ્રતિ સુગ બતાવી છે; અને જર્મનીમાંથી તેમને હાંકી કાઢયા છે, અને આ લાહીની શુદ્ધિ પર ભાર મૂક્યા છે, એ જાણીતી ખીના છે.
એજ પ્રકારે પૂર્વે વસિષ્ઠ ઋષિએ શ્રીયુત મુનશીના કથ્યા પ્રમાણે, આર્યોની શુદ્ધિ સચવાઈ રહે તે માટે, આર્યોની એકહથ્થુ સત્તા, સર્વોપર સત્તા સ્થાપવા, સપ્તસિંધુના પ્રદેશમાં આર્યાંના વસવાટ દરમિયાન પ્રચંડ કાર્ય આરંભ્યું હતું; અને તે પ્રસ્તુત નાટકના કેન્દ્રિત વિષય છે.
દક્ષુઓને ફક્ત દાસ તરીકે રાખવાના અને તેમની સાથે ખીજો કાષ્ઠ પ્રકારના સંબંધ હોઈ શકે કે થઇ શકે નહિ એવા દુરાગ્રહી વિચાર તે ધરાવે છે.
અસ્પૃશ્યતાના પ્રશ્ન હિન્દુ સમાજને આજે ખૂબ મુંઝવી રહ્યા છે, અને તેના ઉજજવળ ઇતિહાસને તે એક કલ કરૂપ છે; એવી રીતે ગારા કાળાને પ્રશ્ન એ કડવાશભર્યો નથી. પરદેશમાં નહિ; પણ આપણા પોતાના વતનમાં યુરેાપીય કલમેામાં અને જીમખાનામાં હિન્દીઓને દાખલ કરવામાં આવતા નથી, તે પણ વર્ણભેદને આભારી છે, તેથી આપણું સ્વમાન હણાય છે.
આ કઠિન અને વિષમ પ્રશ્નને લેખકે દક્ષતાથી અને સફળતાપૂર્વક નિરૂપ્યા છે; અને વિશ્વરથ પાસે જે નિર્ણય કરાવ્યો છે તે ન્યાયપુરઃસર અને સાચેા છે એમ આપણે જોઇ શકીએ છીએ.
આય અને દૃશ્યુ જાતિએ એક બીજા પર હુમલા લઈ જાય છે, તે દરમિયાન એક વખતે ભરતાતિનું નરરત્ન વિશ્વરથ દુશ્મનેાના હાથમાં સપડાઇ જઇ પડે છે. અહિં દૃશ્યુ રાજા શમ્બરની પુત્રી ગ્રા વિશ્વરથ પર મેાહી પડે છે; અને તે આ વીરને વરવા ઇચ્છે છે, પણ વિશ્વરથની રામાં આ લોહી ઉછળે છે; આત્વ માટે તેને અભિમાન છે. ઉગ્રાના એને વશ કરવાના અનેક પ્રયાસાને તે તરછેાડે છે; પણ આખરે એનું માનવ હૃદય ઉગ્રાની ઉત્કટ પ્રેમ લાગણીને આધીન બને છે; તેમ એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે કે તેના નિકાલ કરે એમાંથી છૂટકા થાય એમ છે,
Page #35
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
દશ્ય કુમારી વિશ્વરથને પ્રસન્ન કરવા કાંઈ કાંઈ પ્રયત્ન કરે છે, તેને વશ કરવા પિતે કોઈ પણ ભેગ આપવા તૈયાર છે, તેમજ એ બે પાનું આત્મમંથન કોઈ પણ હદયને હચમચાવી મૂકે એવું વેધક છે.
એ બંને પ્રેમથી જોડાયા પછી એક પ્રસંગ આપીશું; તે પરથી એની સચોટતા ને હદયભેદક્તા સમજાશેઃ
આડા પડેલા બેભાન શરીરની પાસે ઘૂંટણીએ પડી તે શાબરીના માથા પર હાથ ફેરવતો હતો. એનું ગાર, સુંદર મુખ, ચંદ્ર સમું, તે વ્યોમજેવા ખંડના અંધારામાં ચમકતું હતું. શામ્બરીનાં સુકાએલાં સુકુમાર અંગે માંથી પણ વૈવનની સુવાસ કરતી હતી. શરીરની રેખાઓનું લાલિત્ય, ફીકા સુકા ઓઠના મરોડની મોહિની એના મુખપર લખલખતા એકનિષ્ઠાના નિર્મલ તેજને દૈવી બનાવી મુકતાં હતાં.
- તેની આંખ ઉઘડી તેના પર ઠરી રહી, ભીની થઈ. તે બબડીઃ “ જવુ જહુ ! સ્વપ્નામાં આવે છે તે જાગતાં શે નથી આવતે ?” અવાજમાં હતાશનો ધ્વનિ હતા.
“શામ્બરી ! હું આવ્યો છું, આવ્યો છું જીવતો, જાગતે. સ્વપ્ન નથી.”
આંખોમાં વિજળીના ચમકાર સમું જળહળતું ક્ષણિક તેજ આવ્યું. “જç ! જહુ !” તેણે ગદગદ કંઠે ઉચ્ચાર્યું અને તેને નિર્બલ હાથ વિશ્વરથના ગળાને વીંટાઈ વળ્યા.
વિશ્વરથ, તૂટતે હૈયે, એની બાથમાં ભાથું છુપાવી રડી પડે. એ ભરતકુલ શિરેમણિ, કુશિક જેવા રાજષિને પત્ર, અગત્સ્યને શિષ્ય, મંત્રદ્રષ્ટા થવાને ઉત્સુક–આખરે, આખરે–દસ્યકન્યાને પ્રિયતમ; તેના મૂક સમર્પણથી સ્વેચ્છાએ વેચાયેલો દાસ; અને તે વિષમ પળે, અધમતાથી પણ અધમ ગતિ તેણે પ્રાપ્ત કરી. આંખમાંથી ગૌરવભંગનાં લોહીભર્યા આંસુ ખરતાં હતાં. પૂર્વજો, પિતાને ગુરુ એને શાપ આપે એવી દશામાં હતો.
તે સમયે તેની દષ્ટિએ નવું તેજ પડયું. સ્વમાન, સ્વજાતિ, શૈરવ, સંસ્કાર શુદ્ધિ, સઘળાંની દયાની વેદિપર આપેલી આહૂતિથી, જવાલા નીસરતી હતી, અને તેમાં એને સત્ય નજરે પડયું. વિશુદ્ધ હૈયાના ગગનગામી ભાગમાં ભેદ ને દ્વેષથી પર એવું શાશ્વત ઋત હતું. એણે ગર્વ વિના
Page #36
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
હત, શમ્બરી છે માટે અને એ વિનાશમાં વિજયથી વધારે નિર્મલ ઉલ્લાસ વસતે હતા.
“જહુ ! મને છોડી નહીં જતો. હું તું કહેશે તેમ કરીશ. હું તારી સ્ત્રીઓ જેવી થઈ રહીશ. તારા દેવને પૂછશ. મને જોઈએ તે મારજે, કાપી નાંખજે, પણ દેવ ! મને કાઢી નહીં મુકતા.”
રડ નહી, રડ નહી, શામ્બરી ! હું નહી જાઉં. તું આકંદ નહી કર. તું થાકી જશે તો પછી બેભાન થઈ જશે.”
કહે કે તું મને નહી છોડી જાય.” “નહીં છોડી જાઉં. થયું ? તું હવે સુઈ જા. મારું માન.”
માનીશ ! માનીશ. પણ આને આવે રહેજે."*
તે પછી પ્રેમ ખાતર, પતિને બચાવવા આર્યોને શાબરી કિલ્લાને માર્ગ બતાવી દે છે, અને એ રીતે તેના પિતાના અને દશ્ય જાતિના નિકંદનનું તે નિમિત્ત થઈ પડે છે.
એ આત્મ સમર્પણ જેવું તેવું ન હતું. આત્મ સમર્પણથી દેવો પણ રીઝે છે, તે પછી મનુષ્ય કોણ માત્ર ? અને વિશ્વરથ પણ એ પ્રેમને સાચો નિવડે છે, એટલું જ પણ એની બુદ્ધિ અને હૃદયને જે માર્ગ ન્યાયી, સાચો અને માનવભર્યો લાગે છે, તે આખી આય જાતિના પ્રચંડ વિરોધ છતાં એકલે અને અટુલો ઉભો રહી નિડરતાથી ઉગ્રાને પત્ની તરીકે સ્વીકારે છે, અને વર્ણભેદને પ્રશ્ન ઉકેલે છે, તે ભારતના ઇતિહાસમાં એક ઉજવળ દિવસ લેખા જોઈએ. તે નિર્ણય જેમ મહત્વને અને ગંભીર હતો તેમ દુરંદેશીભર્યો અને ડાહ્યો હતો. તે સાચું જ કહે છે, “આર્યત્વ રૂપ ને રંગ વડે નથી. એ તો છે તપ વડે–સત્યમાં, ઋતના અનુસરણથી.”
કર્તાએ નાટકની ભૂમિકા રૂપે વિશ્વરથને પૂર્વ વૃત્તાંત કથા રૂપે પહેલા ભાગમાં આપ્યો છે, અને તે નાટકનું હાર્દ સમજવામાં મદદગાર થાય છે. પરંતુ જાણીતા નાટકકાર બર્નાડ શોની પેઠે એની પ્રસ્તાવનામાં શ્રીયુત મુનશીએ આર્ય દશ્યના વર્ણભેદના પ્રશ્નને ઐતિહાસિક રીતે, સ્વતંત્ર નિબંધરૂપે ચર્ચા હોત તે તે વધુ આવકારપાત્ર થઈ પડત, એમ અમારું માનવું છે.
. પુરાણોમાં વસિષ્ઠ અને વિશ્વામિત્ર એ બેને વિરોધીઓ તરીકે વર્ણવ્યા છે; અને હરિશ્ચંદ્રને જે કષ્ટ આપે છે તેથી વિશ્વામિત્ર અકારા થઈ પડે છે; આ નાટકમાં એ દશ્ય તદન બદલાઈ જાય છે, અને વિશ્વરથ-વિશ્વામિત્ર x પામુદ્રા ભાગ ૧ લો પૃષ્ઠ ૧૦૬, ૧૦૭.
२७
-
-
Page #37
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
આર્ય અને દશ્ય જાતિના મિત્ર જ નહિ, પણ વિશ્વના મિત્ર અને ઉદ્ધારક બને છે, એ નવીન દૃષ્ટિબિંદુ વિચારવા જેવું છે.
નરસૈભક્ત હરિને ” એ ચરિત્ર ગ્રંથ વિષે અમે બુદ્ધિપ્રકાશમાં વિસ્તારથી વિવેચન કરેલું છે, એટલે એ વિષયને અહિં ફરી નહિં ચર્ચાએ પણ એટલું નેંધીશું કે કર્તાએ ભક્ત કવિ નરસૈ મહેતા વિષે ઉપલબ્ધ સાહિત્ય વાંચીને તેમના મન પર જે સંસ્કાર છાપ પડેલી તેનું પ્રતિબિંબ ઉપરક્ત પુસ્તકમાં ઉતાર્યું છે, પણ તેથી એમ નથી કરતું કે એમાં વર્ણવેલી સર્વ વિગતે સાચી અને ઐતિહાસિક છે.
કવિ ન્હાનાલાલનું “દલપતરામ ચરિત્ર,' શ્રીયુત વિશ્વનાથ ભટ્ટનું વીર નર્મદ,” શ્રીયુત માનશંકરભાઈનું રાજાબાહાદુર છબીલારામ, શ્રીયુત બાપાલાલ વૈદ્યકૃત જયકૃષ્ણનું ચરિત્ર, પાર્વતીબાઈ આથવલેનું આત્મવૃત્તાંત, અને સંત કાન્સિસ, શ્રીયુત મહાદેવભાઈ લિખિત, એ પુસ્તકે કોઈને કોઈ દૃષ્ટિએ અમને મહત્વનાં અને મનનીય માલુમ પડ્યાં છે. | સને ૧૯૧૧માં શ્રીયુત -ન્હાનાલાલે ભગવદ્ ગીતાનું સમશ્લોકી ભાષાંતર પ્રસિદ્ધ કર્યું, તે પુસ્તક એમણે કવીશ્વર દલપતરામને અર્પણ કર્યું હતું, એ સુપુત્રે સ્વર્ગસ્થ પિતાને આપેલી અંજલિ અમને ખાસ પસંદ પડી હતી અને તેથી તે બુદ્ધિપ્રકાશ'માં એ વખતે અમે ફરી છાપી હતી. તે સમયે અમને સ્કરેલું કે કવીશ્વરનું જીવનચરિત્ર એ બુદ્ધિશાળી અને તેજસ્વી કલમ બાહદુરના હસ્તે લખાય છે તે એક સુંદર કૃત્તિ થઈ પડે; અને વચમાં અમે મિત્રો પાસેથી સાંભળ્યું હતું કે એવું એક પુસ્તક લખવાને કવિ ન્હાનાલાલનો વિચાર છે, અને તે સારૂ માહિતી પણ સંગ્રહી રહ્યા છે. 1 સોસાયટીએ કવીશ્વરનું ચરિત્ર લખવાનો નિર્ણય કર્યો હતો અને એ વિષયને યોગ્ય ન્યાય આપી શકે એવા એમના સંસર્ગમાં આવેલા એક બે વિદ્વાનોને તે ચરિત્ર લખી આપવાનું સૂચવ્યું હતું, પણ તે માટે હજુ કેટલોક સમય વિત જોઈએ, અને બીજી પણ કેટલીક તૈયારી હોવી જોઈએ, તે કારણ આગળ ધરી, તેઓએ અનીચ્છા દર્શાવી હતી.
તે અરસામાં કે તેની આસપાસના વર્ષોમાં કવીશ્વરના એક પ્રિય 'શિષ્ય અને એમના વિશેષ સમાગમમાં આવેલા કાશીશંકર મૂળશંકરે શ્રી સયાજી સાહિત્ય માળામાં કવિ દલપતરામનું ચરિત્ર લખી આપ્યું હતું કવીશ્વરનાં સ્મરણ એમણે તે અગાઉ બુદ્ધિપ્રકાશમાં આપ્યાં હતાં. આમ
૨૮
Page #38
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ નો સાહિત્ય પ્રવાહ
એ વિષયમાં અમને ખૂબ રસ હતું, અને કવીશ્વરનું જીવનચરિત્ર લખાય તે સારૂ બહુ ઉત્સુક હતા; તેથી કવિ નહાનાલાલનું પુસ્તક પ્રસિદ્ધ થતાં પહેલી તકે જ તે મેળવી અમે સાવૅત વાંચી ગયા હતા, અને કહેવાની જરૂર નથી કે તે અમને પ્રિય થઈ પડ્યું હતું. એવું ઉત્તમ પુસ્તક અમે પૂર્વે નંદશંકરનું ચરિત્ર વાંચ્યું હતું. એ બંનેની નિરૂપણ શૈલીમાં કેટલુંક સામ્ય માલુમ પડશે ઃ એકમાં સુરતનો તાદશ્ય વૃત્તાંત આવે છે, ત્યારે બીજામાં આપણે તે સમયના કાઠિયાવાડના સમાજ જીવનથી, પરિચિત થઈએ છીએ. બંને લેખકેની વિશિષ્ટતા એ છે કે મધ્યસ્થ ચિત્રની આસપાસ સામાજિક પરિસ્થિતિની ભૂમિકા ઉભી કરી, એવું ઐતિહાસિક વાતાવરણ ઉપજાવે છે કે આપણે સમકાલિન દશ્યો અવેલેકતા ન હોઇએ એવો આભાસ થાય છે; અને તે દષ્ટિએ, અન્ય ઐતિહાસિક સાધનના અભાવે, એ પુસ્તકોનું મૂલ્ય થોડું નથી. બંને સમર્થ અને પ્રતિભાશાળી લેખકો છે એટલે એમણે દોરેલાં સમાજ ચિત્રો પણ વિવિધ રંગોથી સારી રીતે ચિતરેલા અને સુરેખ છે, અને તેની છાપ મનગમ નિવડે છે.
કવીશ્વરનાં ચરિત્રનો હજી એક ભાગ બહાર પડેલો છે; બીજા બે ભાગે લખાઈ રહ્યા છે; તે મળે, આખું ચરિત્ર અવલોકવું વધુ સવડભર્યું થઈ પડશે એમ અમે માનીએ છીએ.
એ જ વર્ષમાં કવિશ્રી તરફથી બીજી બે ચોપડીઓ મળી હતી, (૧) “ઓજ અને અગર” અને (૨) “સરસ્વતીચંદ્રનું જગતની કાદંબરીઓમાં
સ્થાન.” પહેલું પુસ્તક એમના આરંભકાળનો પ્રયાસ છે, અને એમનો કાવ્યવિકાસ તપાસવા માટે એ ઉપયોગી છે. સરસ્વતીચંદ્રની સમાલોચનાનું પુસ્તક એ નવલકથા પ્રકટ થઈ તે સમયે લખાયેલું હોત તો તે વધુ આક“ક થાત અને તેની કાંઈક વિશેષ અસર થવા પામત. તે પછી જમાનો વહી ગયો છે; એ જીવનસૃષ્ટિજ બદલાઈ ગઈ છે; સામાજિક નવલકથા તરીકે આજે સરસ્વતીચંદ્રની ઝાઝી અસર માલુમ નહિ પડે, એમાંના રાજકીય પ્રશ્નની ચર્ચાએ નવીન સ્વરૂપ ધારણ કરેલું છે; માત્ર એમાંનો તત્વચિંતનો ભાગ એ વિષયના રસિયાને રસપ્રદ થઈ પડે; પરંતુ એક નવલકથા તરીકે એમાં ઉપરોક્ત વિષયોની લાંબી ચર્ચાઓથી, ઉત્તમ કથાઓમાં તેની ગણના કરવામાં કેટલાક વિવેચકે વાંધો ઉઠાવે છે, અને તે ખોટું નથી. ગમે તેમ હો, ગયા જમાનામાં એના જેવું સરસ અને લોકપ્રિય બીજું કોઈ પુસ્તક નહોતું, અને ગુજરાતી સાહિત્ય એથી ઉજજવળ બન્યું હતું તે
૨૯
Page #39
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
લખીને ગોવધનરામે ગુજરાતની અને ગુજરાતી સાહિત્યની અપ્રતિમ સેવા કરેલી છે અને તે માટે પ્રજા એમની અત્યંત ઋણી છે, અને એમની પચીસમી સંવત્સરી નિમિત્ત જે સમારંભ થયો તે પ્રસંગે પ્રસ્તુત શ્રદ્ધાંજલિ અપને કવિશ્રી ન્હાનાલાલે ખરેખર એક પ્રશસ્ય કાર્ય કર્યું હતું.
કૌમુદીકારે સાહિત્ય સેવક ગણની યોજના ઘડી, તેને અમલમાં આણી તેમાંના સાહિત્ય સેવકેએ સાહિત્ય કાર્યની વહેંચણી કરી તેમાં નર્મદ દલપતયુગનો ઇતિહાસ લખવાનું કાર્ય શ્રીયુત વિશ્વનાથ ભદ્દે ઉપાડી લીધું હતું; જેઓએ એમણે યોજેલો પારિભાષિક કેષ અવલોક્ય હશે તેઓ જાણે છે કે અર્વાચીન ગદ્ય સાહિત્યનું એમનું વાંચન વ્યાપક તેમ ઝીણું છે. એમણે એ નર્મદ દલપતયુગનું સાહિત્ય વાંચીને અસંતોષ માન્ય નથી; પણ સમકાલીન માસિકેની પુરાણી ફાઈલ બને તેટલી ઉથલાવી ગયા છે; અને એ અભ્યાસ ને વાચનના પરિણામે એમનું “વીરનર્મદ”નું પુસ્તક એક ઉત્તમ પુસ્તક નિવડયું છે. એવાં બહુ ચેડાં પુસ્તક, વિવેચનાત્મક, ગુજરાતીમાં મળી આવશે. એ પુસ્તક બહાર પડયું તે પૂર્વે લેરન્સ બિન્યનનું અકબર ચરિત્રનું પુસ્તક અમારા વાંચવામાં આવ્યું હતું, અકબર વિષે મહાટા અને વિસ્તૃત ચરિત્રે લખાયાં છે, અને તે સારૂ સાધન સામગ્રી પણ વિપુલ છે, પરંતુ એક કુશળ ચિત્રકાર આવશ્યક વિગતેનો ઉપયોગ કરી એક ઉત્તમ અને લાક્ષણિક તૈલચિત્ર ઉપજાવી કાઢે છે, અને તે જોનારને મૂળપુરુષને તાદશ્ય ખ્યાલ આપે છે, એ પ્રતિનું પુસ્તક હતું; અને એવી સબળ છાપ વીર નર્મદનું ચરિત્ર વાંચતાં અમારા મન પર પડી હતી. કેટલીક મર્યાદાઓને લઈને લેખકને એ વિષયને ટુંકાવવો પડ્યો હત; તે ચિત્ર સંપૂર્ણ મેળવી શક્યા હોત તે એનો આનંદ કંઈક ઓર જામત. પ્રસ્તુત લખાણ વાંચીને કવિ નર્મદ વિષે વધુ અને વધુ જાણવાને આપણી ઈંતેજારી વધે છે; લેખક એ વિષય ફરી હાથમાં લે અને કવિ નર્મદનું ફુલ સાઈઝ તૈલચિત્ર ચિતરે, તો અમને શ્રદ્ધા છે કે, એક જવલંત કૃતિ થઈ પડશે.
કાઠિયાવાડના ઈતિહાસમાં નાગરોએ વીરતાભર્યો ભાગ ભજવે છે; અને એમની કલમની જેમ એમની બરછી પણ એટલી મશહુર છે. અમરજી દિવાન, રણછોડજી દિવાન, ત્રિકમદાસ અને એમના વંશજો, રાજા બહાદુર દયાબહાદુર અને રાજા છબીલારામનાં પરાક્રમ, એમની હિંમત, મુસદ્દીગીરી અને સાહસિકતા સુપ્રસિદ્ધ છે; અને આપણે સંતેષ પામવા જેવું એ છે કે એ વીર પુરુષોમાંના કેટલાકનાં ચરિત્ર ગુજરાતીમાં લખાયાં છે, તેમાં
Page #40
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ને સાહિત્ય પ્રવાહ છબીલારામના ચરિત્રપુસ્તકથી સંગીન ઉમેરો થયો છે. તેના લેખક શ્રીયુત માનશંકરભાઈએ નાગરોને ઈતિહાસ સંશોધવામાં આખી જીંદગી ગાળેલી છે, અને આપણને કેટલુંક વિચારણીય સાહિત્ય પૂરું પાડેલું છે. થોડા સમયથી એમની આંખ નબળી પડી ગયેલી છે, તેમ છતાં ઉપલબ્ધ હકીકતને વિવેકપૂર્વક ઉપયોગ કરી રાજા છબીલારામ વિષે એક વાંચવા જેવું પુસ્તક એમણે આપ્યું છે; અને તે ઈતિહાસ રસિકોને પ્રિયકર થઈ પડશે.
એમાંની એક બીના પ્રતિ સાહિત્ય રસિક બંધુનું અમે ધ્યાન દોરીશું કે રાજા છબીલારામના જીવનના સંબંધમાં મળેલી કેટલીક સાલે, શંકાસ્પદ, ભૂલભરેલી તેમ પરસ્પર વિરોધી મળી આવે છે; એઓ બાઁ વર્ષ પર થઈ ગયા હતા; તે પછી નરસૈ મહેતા વિષે એમના વંશજો જે સાલવારી રજુ કરે છે, તે કેટલે અંશે આધારભૂત માની લેવી એ એક વિચારવા જેવો પ્રશ્ન છે; અને એવી મુશ્કેલીઓને લઈને ઈતિહાસના કાળ નિર્ણયમાં સાહિત્યના પ્રમાણને તદન ગૌણ સ્થાન અપાય છે.
શ્રીયુત બાપાલાલ વૈદ્ય, એક વૈદ્ય તરીકે હુશિયાર છે, અને લેખન કાર્યમાં પણ સારી પ્રીતિ ધરાવે છે; તેને લઈને કેટલુંક ઉપયોગી સાહિત્ય ' આપણને તેમના તરફથી મળેલું છે. તે વૈદ્યએ તેમ એ વિષયમાં રસ લેનારાઓને જોવા જેવું છે, પરંતુ અમને તે એમનું જયકૃષ્ણભાઈનું જીવનચરિત્ર ખાસ ગમ્યું છે; એમના ગુરૂભાવથી અમે મુગ્ધ થયા છીએ, ગુજરાતીઓમાં વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત તરીકે કેઈની ખ્યાતિ બંધાઈ હોય તો તે જયકૃષ્ણભાઈ હતા, અને ગુજરાત અને કચ્છ પ્રદેશની વનસ્પતિ વિષે એમણે જે બે પુસ્તક લખ્યાં છે, તે ખરેખર અપૂર્વ છે. એક વિદ્વાન તરીકે આપણને એમના માટે માન છે જ; પણ એમની ખાનગી જીવનની હકીકત પ્રસ્તુત પુસ્તકમાંથી આપણે જાણીએ છીએ ત્યારે એ મહાન પુરુષના ચરણે આપણું મસ્તક ઢળી પડે છે.
આપણા સમાજમાં વિધવાની શી સ્થિતિ છે, તે સમજાવવાની જરૂર પડે એમ નથી; પણ તેના પર સારા સંસ્કાર પડતાં અને કેળવણી પ્રાપ્ત કરતાં તે કેટલી હદ સુધી પહોંચી શકે છે, તેનું સુંદર દૃષ્ટાંત પ્રાર્વતીબાઈ આથવલેની જીવન કહાણી પુરું પાડે છે, અને એ પુસ્તકને શ્રીયુત મોતીભાઈ અમીને પરીક્ષા માટે પસંદ કર્યું હતું તે જોઇને અમને બહુ આનંદ થયો હતો. આવાં પુસ્તકનું વાચન જીવન ઘડતરમાં પ્રેરણારૂપ અને માર્ગદર્શક થઈ પડે છે.
૩૧
Page #41
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
સંત ક્રાન્સિસ નામે એક મહાન સંત યુરોપમાં થઈ ગયા છે; તેમનું જીવનપરિવર્તન એક અદ્ભુત કથા છે; અને એમનું સેવાકાર્ય એથી પણ વિશેષ મહત્વનું અને લોકોપકારી નિવડયું છે. અંગ્રેજીમાં એ સંત પુરુષ વિષે પુષ્કળ સાહિત્ય રચાયેલું છે; ગયા વર્ષે “કુમાર” માસિકમાં શ્રીયુત રંગીલદાસ કાપડીઆએ સંત કાન્સિસ પર એક મનનીય લેખ લખ્યો હતો, તે પૂર્વે શ્રીયુત મહાદેવભાઈએ “નવજીવનમાં એ સતપુરુષ વિષે એક લેખમાળા લખી હતી તે પુસ્તકકારે આપણને પ્રાપ્ત થાય છે, એ ખુશી થવા જેવું છે; સંત કાન્સિસ જેવો ચરિત્રનાયક અને શ્રીયુત મહાદેવભાઈ જેવા મર્મગ્રાહી વિવેચક એટલે એ કૃતિની ઉત્તમતા વિષે વધુ કાંઈ કહેવા જેવું હોય જ નહિ.
આજકાલ નવલકથાનાં પુસ્તકમાં શ્રીયુત રમણલાલ અને શ્રીયુત મુનશીનાં પુસ્તકોની માગણી વધુ હોય છે, અને તેઓ કોઈને કોઈ વાર્તા પુસ્તક ચાલુ આપતા રહે છે; એ થોડું સંતેષકારક નથી. શ્રીયુત મુનશીની “સ્નેહ સંભ્રમ ”માં આધુનિક સમાજજીવનમાં જે પરિવર્તન થઈ રહ્યું છે, તેને પરિચય કરાવતાં કેટલાંક સામાજિક ચિત્રો તેમણે દર્યા છે; તે રમુજી છે પણ કોઈ પ્રેરક ભાવના કે આદર્શ એમાં માલુમ પડશે નહિ; કઈ કહેશે કે નવલ કથાનો એ આશય પણ નથી. તેની પડખે “ગ્રામ્ય લક્ષ્મીનું પુસ્તક જુદી ભાત પાડે છે. ગામડાંઓની પુનર્રચનાનો પ્રશ્ન થોડોક સમયથી ખૂબ વિચારાઈ અને ચર્ચાઈ રહ્યો છે, તેમાં આ પુસ્તકનું પ્રકાશન વખતસરનું છે; લેખકે ગ્રામ્યસુધારણાના કેટલાક પ્રશ્નનું વિવેચન કર્યું છે, તે માર્ગદર્શક થશે; શ્રીયુત રમણલાલની સમર્થ લેખિની એ વિષયને એક જીવન પ્રશ્ન બનાવી મૂકે છે, અને તેનું વાંચન આનંદપ્રદ થઈ પડે છે. આ વર્ષની સરસ નવલકથાઓમાંની તે એક છે; આપણને એક ભાગ મળેલો છે, બીજા ભાગ માટે વાચક આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. - શ્રીયુત અંબાલાલ પુરાણીએ “દર્પણના ટુકડા” એ નામક હાની વાર્તામાં એમનાં કોલેજ જીવનનાં સંસ્મરણો ગ્રંથીને એક સુંદર પુસ્તક રચ્યું છે; તેમાં રૂખી ભીખારણનું પાત્ર ખેંચાણકારક થઈ પડે છે. પણ એમનું જીવનકાર્ય તે અરવિંદ બાબુના ઉત્તમ ગ્રંથને ગુજરાતી જનતાને પરિચય કરાવો એ થઈ ? પડેલું છે; એમની એ પ્રવૃત્તિ ચાલુ છે અને આ વર્ષે આપણને એમના તરફથી “ભક્તિયોગ” નામનું પુસ્તક મળ્યું છે. ગુજરાતી સાહિત્યની તેમની એ સેવા ઓછી પ્રશંસનીય નથી; પેન્ડીચેરી આશ્રમમાં નિવાસ કર્યો તે
૩૨
Page #42
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
પહેલા ગુજરાતમાં એમણે વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરી હતી; અને એવે એક ભાવનાશાળી શિષ્યસમૂહ પોતાના આત્મબળના પ્રભાવથી ઉભા કર્યો હતા કે તેઓ એ કબ્યક્ષેત્રમાંથી દૂર ખસી ગયા છે, તેમ છતાં એ કા તે પ્રેમપૂર્વક ચલાવી રહ્યા છે, એ જોઈ ને કાઇ પણ વ્યક્તિ મગરૂરી લઇ શકે,
સૌરાષ્ટ્ર કાર્યાલયે ગુજરાતને એક મેધાણી આપીને રાણપુરની એ સંસ્થાને અમર કરી છે, એમનાં પગલે અનુસરી શ્રીયુત ગુણવંતરાય આચાર્ય પણ સૌરાષ્ટ્રના ભૂતકાળ સજીવ કરવા પ્રયત્ન કરી રહ્યા છે, અને એમની કૃતિ ‘ભૂતકાળના પડછાયા' અને ‘સાગર સંધ્યા' લેાકપ્રિય નિવડી છે, તે બતાવે છે કે એમની કલમ પણ કસાયલી તેમ તેજદાર છે.
""
થાડીક મુદ્દતથી શ્રીયુત મેધાણીની કલમ શાન્ત પડેલી છે; આપણે ઈચ્છીશું કે તેઓ લેખન પ્રવૃત્તિ પાછી હાથ ધરે; એમની સાગરના તીરે તીરે” એ ચેાપડી સૌ કાઈ ને ગમશે; એમની નિરૂપણ શૈલીમાં કાંઇક અજબ આકર્ષણ રહેલું છે.
શ્રીયુત ધુમકેતુ” નવલિકાકાર તરીકે અજોડ છે; ‘પ્રદીપ' અને ‘ભીલકુમાર એકલવ્ય અને ખીજાં નાટકા' એ એ પુસ્તકા વર્ષ દરમિયાન એમણે બહાર પાડયાં છે; તેમાં એમની શક્તિનું દર્શન થાય છે જ, પણુ વાચકનું મન તે વધુ ‘તણખા’ મેળવવાને ઇંતેજાર રહે છે.
ઘણાખરા વાચકો પ્રેા. અલવન્તરાયને, એક સમર્થ સાહિત્ય વિવેચક, ઇતિહાસના અધ્યાપક, રાજકારણના અભ્યાસી, ટૂંકી વાર્તાના લેખક અને કવિ તરીકે ઓળખે છે; પણ તે તે સાથે એક સારા સંસ્કૃતન પણ છે; અને એક પંડિતની પેઠે તેને ઉંડા અભ્યાસ કરેલા છે.
સન ૧૯૦૫માં એમણે કાલિદાસકૃત “શાકુન્તલ” ના ગુજરાતીમાં અનુવાદ કર્યાં હતા; તે પછી પૂણામાં મળેલી પહેલી પૌવ્વત્ય કોન્ફરન્સમાં ‘શાકુન્તલ'ના પાઠ વિષે એક નિબંધ રજુ કર્યાં હતા, તે વાંચ્યાથી એમની વિદ્વત્તાના ખ્યાલ આવશે.
પ્રસ્તુત વ માં પ્રે. બલવન્તરાય એ જ કવિનું નાટક · માલવિકાગ્નિ મિત્ર'ને ગુજરાતીમાં તરજુમેા છપાવ્યા છે. સામાન્ય વાચકને તેની ભાષા વખતે કઠિન લાગે; પણ એ અક્ષરસઃ તરજુમેા, એ નાટકને અભ્યાસ કરનારને જરૂર મદદગાર થઈ પડશે અને કવિના સમય પરત્વે એમણે ઉપેાધાત લખ્યા છે, તે, અને તેમાંના ‘મનિકા’ વિભાગ પુસ્તકનું વિશિષ્ટ અંગ
૩૩
5
Page #43
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
લેખી શકાય; એજ નાટકના બીજો તરજુમા જે એક અભ્યાસી ભાઈ એ કરેલા છે, તેઓ પ્રેા. ઠાકારના આ અનુવાદ વિષે નીચે મુજબ અભિપ્રાય આપે છેઃ
ગુજરાતી ભાષામાં ‘મહાકવિની' કૃતિને અનુવાદ અને તે પણ મહાકવિ કાલિદાસના હૃદયને સ્પર્શ કરતા, તે જમાનાના આદર્શોને આબાદ સ્વરૂપે રજુ કરતા, છતાં વાચકને હાથમાં લીધા પછી પૂરા વાંચ્યા વિના છેડવા ન ગમતા અનુવાદ-અપી શ્રીયુત ઠાકારે ગુજરાતી સાહિત્ય રસિક જનતા ઉપર ઉપકાર કર્યો છે.'
નવી કવિતા સત્ત્વશાળી અને આશાસ્પદ, દિન પ્રતિ દિન ખીલતી જાય છે; અને ઉગતા કવિએની સંખ્યા વધે છે, એ પણ આપણા સાહિત્યની અભિવૃદ્ધિનું સુચિહ્ન છે. અત્યાર સુધી એ નવજુવાન કવિએની કૃતિએ સામાન્યતઃ જુદાં જુદાં માસિકામાં છૂટક છૂટક વાચવાને મળતી; તેમના કોઇ કાવ્ય સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયા નહતા; પણ ચાલુ વર્ષોંમાં એવાં પાંચ સાત પુસ્તકા બહાર પડયાં છે, જેવાં કે, શ્રીયુત ચંદ્રવદનકૃત ઈલા કાવ્યો, શ્રીયુત ઈન્દુલાલ ગાંધીનાં ‘તેજરેખા’ અને ‘જીવનનાં જળ’, શ્રીયુત મનસુખલાલ ઝવેરીનું પુલદેાલ, શ્રીયુત બેટાઈનું ‘જ્યાતિરેખા' અને શ્રીયુત સુંદરમનાં, કાયા ભગતની વાણી અને કાવ્યમગલા, તે જોઇને આપણને આનંદ થાય છે. એ સર્વ કાવ્યપુસ્તકો નવી કવિતાના સુંદર નમુનાએ રજુ કરે છે, એટલુંજ નહિ પણ તેમાં આપણે નવયુવાનુ` માનસ પારખી શકીએ છીએ, એમના અભિલાષ અને આદર્શ, એમના મથન અને મનેાવ્યથા એ સધળું આપણને આકર્ષે છે અને એ ચિત્રામાં તે જે સંસ્કાર છાપ એમના મનપર પડી હોય છે, તેને મૂર્તિમંત કરવા પ્રયત્ન કરતા જોવામાં આવે છે; તેમાં અનુકરણને પાસ કવચિત નજરે પડે છે; અને જે કાંઇ તેએ કવે છે, તે વાચન, નિરીક્ષણ, અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરેલું, સ્વવિચાર ને લાગણીને વ્યક્ત કરતું અને જીવનને સ્પર્શતું હેાય છે. પહેલાંની જેમ ઇંગ્રેજી કવિતાના સાવ તરજુમા ઘેાડાકજ મળી આવે છે. આ પ્રમાણે આ કાવ્ય સંગ્રહો નવશિક્ષિત માનસને રૂચે, આનંદ આપે, ઉન્નત સંસ્કાર બક્ષે, એમનામાં ભાવના પ્રેરે, પ્રેરક બળ આપે, એવા વિવિધ પ્રકારના અને આનંદદાયક માલુમ પડશે. સુન્દરમ્ કૃત ‘કાવ્યમંગલા'ના પાનાં ફેરવતા એક કાવ્ય “જન્મગાંઠ’'; હાથ ચઢયું તે એક વાનગી તરીકે રજુ કરીશુંઃ—
* બુદ્ધિપ્રકાશ, સન ૧૯૩૩, પૃ. ૩૮૫.
૩૪
Page #44
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ ના સાહિત્ય પ્રવાહ
જન્મગાંઠ
: ગુલમકી :
જન્મગાંઠ: કાળના અનંત સૂત્ર પે પડતી
જિન્દગીતણા અનેક આમળાની એક ગાં, રાત્રિ ને અહણાં મહાન ઝૂંડ બાંધનાર વર્ષે કેરી આવતી વળી વળી જ એક ગાંઠ, જન્મગાંઠ,
જીવના પ્રવાસમાં પડેલ એક માનવીની જિન્દગીની એક એ પ્રચંડ ગાંદ,
ત્યાં પડી પ્રભાતમાં,
દિને દિને વધી વધી જડતી અંગ, ચડ બંધ બાંધનાર જન્મગાંઠ,
જન્મગાંઠ, જન્મગાંઠ,
ગાંઠ, ગાંઠ, બંધ, બંધ,
રાચતા મનુષ્ય શું હશે જ જાણી જન્મગાંઠ ?
જન્મવેત આંધી ગાંઠ,
ષ્ટિકેરી માંધી ગાંઠ, ક્લિષ્ટ ગાંઠ માનવીસમાજકેરી,
સભ્યતાની શિષ્ટ ગાંઠ,
સંસ્કૃતિની પુષ્ટ ગાંઠ,
જ્ઞાનકેરી શુષ્ક ગાંઠે,
માત, તાત, પત્ની, પુત્ર, મિત્રતાની મિષ્ટ ગાંઠ, અંતરે અનંત ગાંઠ,
એક પે અનેક ગાંઠ,
છેડતા ન, બાંધતા, છુટી જનારી બાંધતા, તુટી જનારી સાંધતા, નવી નવી ઉમેરતા;
સળંગ સૂત્ર,
સ્નિગ્ધ પૂત્ર, તેજથી પ્રદીપ્ત સૂત્ર,
૩૫
૫
૧૦
૧૫
૨૦
૨૫
Page #45
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
રેશમી સુંવાળું સૂત્ર, આત્મનું અખંડ સૂત્ર, ઈશનું અભેદ્ય સૂત્ર, આમળી જ આમળી, અભેદ્ય ગાંઠ પાડતે, પ્રફુલ્લતા, પ્રદીપ્તતા, અખંડતા, અભેદ્યતા મિચી દગો ઉખેડત,
' ૩૫ મનુષ્ય કેમ હર્ષ તે સુણી જ શબ્દ “જન્મગાંઠ'? માહરી ય જન્મગાંઠઃ ક્યારે પડી જ ગાંઠ . ન સ્મરું, હું વિસ્મરું, કદા હિ મારી જન્મગાંઠ. દિને દિને પડે જ ગાંઠ,
૪૦ નિત્ય નિત્ય જન્મગાંઠ, કોકની ય જન્મગાંઠ છે ઉજાવવાની ગાંઠ; સર્વની, અનંત બદ્ધ લોકની ઉજાવું આજ જન્મગાંઠ, છોડવા મથુંજ ગાંઠ, બાંધશો મને ન ગાંઠ, યાદ આપશે ન ગાંઠ માહરી પરે પડેલ જિન્દગીની જન્મગાંઠ. હું ભથું, તમે મળે, મથું મટાડવા હું ગાંઠ, સળંગ હીરદાર પે પડેલ હું ઉકેલું ગાંઠ, ગાંઠ ગાંઠ છોડું હું, અખંડ સૂત્ર અંતવંત દીસતું જ ગાંઠમાં, ઉકેલી એ બધી જ ગાંઠ, ઈચ્છું હું નિહાળવા, મથું હું સિદ્ધિ પામવા, અનાદિમાં પડેલી એક છેડલે જ દેરને,
૫૫
Page #46
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
અનંતમાં પડેલ અન્ય છેડલા જ દ્વારા, સમગ્ર તે નિહાળવા, સળંગ સ્નિગ્ધ સ્પવા
ચડું, મથુ, પડું, ઊઠું,
ભલે વલે જ થાય જે થવાની હાય. જિન્દગી અનંત સૂત્ર,
ખંડ ના જ, ગાંઠેના નિહાળવા મને ક્રિયા,
દિને દિને જ જન્મગાંઠે
માહરી ઊજાવું હું, ઉકેલું હું, ન બાંધવી વિશેષ ગાંદ.
ધન્યવાદ નાપશે। યદા પડેલ જન્મગાંઠ, ધન્યવાદ આપો છુટે યદા પ્રચણ્ડ ગાંઠ,
જ્ઞાનથી, પ્રકાશથી,
છુટે ન કે કપાઇ જાય
મેાતની છરી થી ભલે કપાઈ જાય ગાંk.
શેાચજો, વિચારો, ઉર્જાવજો,
ભલે પડે જ અન્ય ગાંઠે, અન્ય જિન્દગાનીની,
તમે ન તે નિહાળશેા,
ગણી તુટેલ એક ગાંઠ,
એક જીવ છૂટિયા,
પ્રચણ્ય ગાંઠ જિન્દગીની તાડી જે વટિયા,
ગણી જ ખૂબ રાચો, ખુશી થઈ જ નાચો;
Ο
પરંતુ ના, કદી ય ના,
કરી શકાય એટલું કદીક નહિ,
કદા નહીં, કદી નહીં,
ન ગાંઠ માહરી પરે પડેલ જિન્દગીતણી,
૬૫
૩૭
७०
૭૫
૮૫
જન્મગાંઠ ધન્યવાદશે। નહીં.
નવા કવિએમાં અમને લાગે છે કે સુન્દરમનાં કાવ્યેા લેાકપ્રિય નિવડી, પુષ્કળ વંચાશે.
Page #47
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
પ્રાચીન કાવ્યનાં પ્રકાશનમાં ત્રણ પુસ્તકો વિશેષ ધ્યાન ખેંચે છે, બે શ્રી ફોર્બસ સભાએ પ્રકટ કરેલાં અને એક સાયટીએ છપાવેલું, “રસિક વલ્લભ', પૃ. જેઠાલાલ શાહ સંપાદિત.
કવિ કેશવરામકૃત કૃષ્ણલીલા ચરિત્ર સં. ૧૫૨૬માં રચાયું હતું, એટલાં જુનાં ગુજરાતી કાવ્યો બહુ થોડાં મળી આવેલાં છે; એ રીતે તેનું કેટલુંક મહત્વ છે, તેની સાથે ગુજરાતમાં ભક્તિસંપ્રદાયનો પ્રચાર ક્યારે થયો હતો અને કેવો જામ્યું હતું તેને નિર્ણય કરવામાં પણ તે ઉપયોગી થઈ પડે એમ છે. એ પ્રશ્નને પ્રસ્તુત કાવ્યની પ્રસ્તાવનામાં શ્રીયુત નટવરલાલે વિદ્વત્તાપૂર્વક ચર્ચા છે. અને તે લેખ જેમ અભ્યાસ પૂર્ણ તેમ મનનીય માલુમ પડશે. તેના અનુસંધાનમાં “ગુજરાતી”ના શ્રી કૃષ્ણાંકમાં બિવમંગળ ઉફે લીલાશુક વિષે એમણે લખેલો લેખ પણ વાંચવા જેવો છે. સદરહુ કાવ્યનું સંપાદન કાર્ય એ વિષયમાં સિદ્ધહસ્ત જાણીતા સાક્ષર શ્રીયુત અંબાલાલ જાનીએ કર્યું છે. એ નામ માત્ર તેનાં સંપાદન કામની સરસતા માટે બસ છે.
આપણા મહાન કાવ્યગ્રંથ મહાભારત અને રામાયણના દેશી ભાષામાં અનુવાદ સર્વ પ્રાંતમાં સોળમા સત્તરમા સૈકામાં તૈયાર થયેલા જોવામાં આવે છે.
એ પુસ્તકનું વાંચન અને અધ્યયન હાલમાં કમી થયેલું છે તે પણ પ્રાચીન સાહિત્યના અભ્યાસ સારું અને તેને વિકાસ ક્રમ સમજવાને જુના કવિઓનાં એ પુસ્તકે પ્રસિદ્ધ થવા પામે એ આવશ્યક છે.
આખું મહાભારત એકજ કવિએ રચેલું હજુ મળેલું નથી, તેથી ભિન્ન ભિન્ન લેખકોએ રચેલાં જુદા જુદા પર્વોને સંકલિત કરી, એ પુસ્તક સમગ્ર ઉપજાવી કાઢવું રહ્યું. શ્રી ફેર્બસ સભાએ મહાભારતનું પ્રકાશન કાર્ય ઉપાડી લીધું છે, એ ખુશી થવા જેવું છે, અને તેમને એ કામને યોગ્ય સંપાદક, મળ્યા છે, એમ પહેલું પુસ્તક મહાભારતનું “આદિપર્વ અને સભાપર્વનું સંપાદન કામ જોતાં કોઈપણ સાહિત્ય અભ્યાસી કહી શકશે. સંસ્કૃતના તેઓ સારા જ્ઞાતા છે તેમ જુના ગુજરાતી સાહિત્યનું વાચન અને અભ્યાસ પણ તેમનો બહળે છે.
પહેલા ગ્રંથમાં હરિદાસકૃત આદિપર્વ અને વિષ્ણુદાસ વિરચિત સભાપર્વ, એ બે પર્વોને સમાવેશ કરવામાં આવ્યું છે. તેનું સંશોધન જુદી જીદી મળી આવેલી પ્રત પરથી શ્રીયુત કેશવરામ શાસ્ત્રીએ કાળજીપૂર્વક અને
૩૮
Page #48
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૭૩ ના સાહિત્ય પ્રવાહે
ઝીણવટથી કયું છે; એટલું જ નહિ પણ કવિના સમય નિર્ણિત કરતા એક અભ્યાસપૂર્ણ ઉપેદ્ઘાત લખ્યા છે, તે એ વિષયના જિજ્ઞાસુને ઉપયાગી થશે.
સાહિત્ય ગ્રંથામાંના કેટલાક અગત્યના ગ્રંથાને ઉપર ઉલ્લેખ થઈ ગયેા છે. તેમાં શ્રીયુત વિજયરાયનું “ ખુશ્કી અને તરી” ખાસ વાંચવા જેવું પુસ્તક છે. એ પ્રવાસ નોંધ છે, પણ એમાં એકલું વર્ણન જ નથી; તે નોંધપાથી છે, તેમ છતાં તે નીરસ વિગતાથી ભરી નથી. પરંતુ પ્રવાસ દરમિયાન અને જે તે સ્થળે એમણે મુકામ કર્યો ત્યાં એક સંસ્કારી મગજપર જુદા જુદા વાતાવરણમાં અને પ્રસંગેામાં મૂકાતા જે લાગણી અનુભવેલી, તેનું રસિક બ્યાન, વચમાં વચમાં મર્માળા વાક્યા અને મનનીય વિચારની છાંટવાળું કર્યું છે તે આપણને આનંદદાયક થઈ પડે છે, અને તે વાંચતાં તૃપ્તિ થતી નથી.
વર્ષોંના એક ઉત્તમ પુસ્તક તરીકે ગણી શકાય એવું શ્રીયુત મેાહનલાલ દલીચંદ રચિત જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ '' છે.
66
જૈન કવિએની સૂચી બે ભાગમાં પુષ્કળ પરિશ્રમ ઉઠાવીને એમણે યેાજેલી છે, તેના પ્રવેશક તરીકે આ પુસ્તક લખાયું છે; અને ઉપરાક્ત સૂચીના જેવું તે દળદાર પુસ્તક છે; અને તેમાંની માહિતી જેમ વિસ્તૃત તેમ સંગીન માલુમ પડશે.
એ પુસ્તકની સમાલેાચના, એક જુદા લેખ રૂપે લેવાવીધટે છે; તે કાર્ય અમે અવકાશે હાથ ધરીશું, પણ હાલ તુરત વાચકબંધુનું તે પ્રતિ ધ્યાન દોરીને સંતોષ માનીએ છીએ; અને શ્રીયુત મેાહનલાલભાઈ એ આવી કિંમતી સાહિત્યસેવા કરવા માટે મુબારકબાદી આપીએ છીએ.
આહ્લાદક અને
સરિતાના પ્રવાહ એ કાંઠે રેલાતા અને વેગવંત, સ્ફૂર્તિદાયક નિવડે છે, તેમ સન ૧૯૩૩ના સાહિત્ય પ્રવાહ ઉપર જે મુખ્ય મુખ્ય સાહિત્ય બનાવેા અને વર્ષ દરમિયાન પ્રગટ થયેલી જાણવા જેવી સાહિત્યની ચાપડીએનું અવલાકન કયું છે, તે ઉપરથી જણાશે કે, એ સાહિત્ય પ્રવાહ પણ વિસ્તાર પામતા, પ્રાણવંત, સમૃદ્ધ થતા અને અલિષ્ટ છે.
પુસ્તક પ્રકાશનની સંખ્યાની દૃષ્ટિએ પણ એ વ` ઉતરતું નથી; અને વધારે સંતાષકારક તે એ છે કે લેખકેાની કલમ જોર પકડતી અને સંસ્કારી અને છે અને લેખકોની સંખ્યા પણ વધે જાય છે.
૩૯
Page #49
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
દુનિયાભરમાં નવી નવી ભાવનાએ અને વિચારથી પ્રેાત્સાહિત થઈ ને નવયુવા નવીન ચેતન અનુભવી રહ્યા છે; નવાં સર્જનનાં મનેરથા સેવે છે; અને તે પાછળ પોતાની સર્વ શક્તિએ ખર્ચી નાખવાને તત્પર બનેલા છે.
આપણે અહિં પણ એ જ પરિસ્થિતિ નજરે પડે છે. મહાસભામાં નવા સામ્યવાદી પક્ષ ઉભા થયા છે, તેના હિમાયતી યુવકે જ છે. સંસારમાં પણ તેઓ ક્રાંતિ ઈચ્છી રહ્યા છે, જુના બંધનાને ઠાકરે મારે છે; અને ઇચ્છિત અને સાનુકૂળ સંજોગા ઉભા કરવા મથે છે.
તેઓ સાહિત્યને પણ પાશ્ચાત્ય નામાંકિત લેખકોના ગ્રંથાના તરજુમા કે રૂપાંતર કરીને, સમૃદ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યા છે, એટલું જ નિહ પણ સાહિત્ય એક જીવંત પ્રેરક બળ થઇ પડે એ જોવાની એમને હાંસ છે.
એમના એ પ્રયાસમાં મેટેરાઓની સહાનુભૂતિ જોઈ એ એટલું જ નહિ પણ તેએ માદક અને સહાયક થઈ પડે એ ઇચ્છનીય છે.
જેમ નદીને પ્રવાહ વરસાદના પાણીથી ઉભરાઈ જાય છે, તેના નહેર વાટે ઉપયોગ થાય છે, અથવા તેા હેાટા બંધ બાંધીને એ પાણીના ધોધમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે છે, તેમ આ યુવકેાની શક્તિનું નિયમન થવું ઘટે છે; તેમના ઉપયાગ લેવાવા જોઇએ છે.
એકારી તો સૌને મુંઝવી રહી છે, એમાંથી આપણા શિક્ષિતવર્ગ ખાતલ નથી. અનેક પદિવધરા, નામના વેતને, સાહિત્ય કે શિક્ષણનું કાર્ય કરવાને ઉત્સુક છે.
મહારાષ્ટ્રે કાશનાં અને વિશ્વકેશનાં કાર્યો મર્યાદિત જવાબદારીવાળાં મંડળેા સ્થાપીને ઉકેલ્યાં છે, અને એ રીતે સંખ્યાબંધ વિદ્વાનાનાં જ્ઞાન અને વિદ્વત્તાના લાભ મેળવ્યા છે; આપણે અહિં પણ એવી યેાજના સહેલાઇથી અમલમાં મૂકી શકાય, તેમ થયે આપણે એ કાર્યો સિદ્ધ કરી શકીશું, તેની સાથે અનેક અભ્યાસીઓને સહાયકર્તા થઇ શકીશું.
તેની તૈયારી માટે અમને લાગે છે કે પ્રથમ સ્વાધ્યાય મંડળેા (study groups) જુદા જુદા વિષયનાં નિકળવાં જોઇએ; જેએ ઉપરાંકત કાર્યમાં સહાયક અંગેા બની શકશે, અસ્તુ.
હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ
અમઢાવાદ.
તા. ૨૦-૯-૧૯૩૩,
MY
૪૦
Page #50
--------------------------------------------------------------------------
________________
પુસ્તકોની વર્ગીકૃત યાદી
(સન ૧૯૩) ઈતિ હા સ
પુસ્તકનું નામ,
|
લેખક વા પ્રકાશક. | કિમત,
૦
૦
૦
૦
અમેરિકાનાં સંયુક્ત રાજ્ય | ચીમનલાલ મ. ડોકટર ૧ -૮-૦ ઇતિહાસના ઓજસમાં મહાશંકર ઈન્દ્રજી દવે
૦–૧૪-૦ કાઠીઆવાડનું વડનગર
માનશંકર પી. મહેતા કાઠીઆવાડમાં સાર્વભૌમ સત્તા | નયનસુખલાલ વિ. મજમુંદાર
૨-૦-૦ અને ગાયકવાડ મજમુંદાર ગુજરાતના ઐતિહાસિક લેખ | ગિરજાશંકર આચાર્ય
૪ –૮–૦ ભાગ ૧લો ગુજરાતના કેટલાએક એતિહાસિક દલપતરામ ડાહ્યાભાઈ કવિશ્વર ! ૦–૧૨–૦
પ્રસંગે અને વાર્તાઓ ગુજરાતના મધ્યકાલીન હિન્દુ દુર્ગાશંકર કે શાસ્ત્રી રજપુત યુગના ઇતિહાસના પ્રબંધાત્મક સાધનો જ્યારે તેઓ ઉપકાર કરે છે! સાદીક'
૧ –૦–૦ મધ્યકાલીન ભારતી સંસ્કૃતિ | અનુ. જયંતિલાલ આચાર્ય | ૧ –૦–૦ મિરાતે એહેમદી (વોલ્યુ. ૨ નં. ૧) દી. બા. કૃષ્ણલાલ મો. ઝવેરી ૧ –૦-૦ મેવાડના ગુહિલો માનશંકર પી. મહેતા
૦ – મોડાસા મનુભાઈ જેધાણી
૦–૪–૦ વલ્લભાચાર્યના કનકાભિષેકની એલ. રંગીલદાસ
0-8-0 અતિહાસિકતા વિષે ચર્ચા સેરઠને તીરે તીરે ઝવેરચંદ મેઘાણી
૦ –૮–૦ હિન્દુ રાજ્યવ્યવસ્થા
ચંપકલાલ લા. મહેતા ૧ –૦-૦ હિન્દના ઇતિહાસમાં હિન્દુમુસ્લીમ ઇમામુદ્દિન એસ. દરગાવાળા
૦–૮–૦ એકતા કેનેડાનું જવાબદારી રાજ્યતંત્ર ચીમનલાલ મ. ઠાકોર
૦.
૦.
૦
૦
N
૦
૦
૧–૮–૦
૧
Page #51
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
રાજકારણ
આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસ મહાત્મા ગાંધીજી ગાંધીજીના સહવાસમાં
ઈન્દુલાલ યાજ્ઞિક સ્વાધિનતાના પથ
“યજુર્વેદી ”
૦-૧૨-૦ ૧-૮-૦ ૦–૧૪-૦
જીવનચરિત્ર
ઔદિચ્ય રત્નમાળા ભાગ ૩ | પ્ર. ઔદિચ્યપ્રકાશ કાર્યાલય | ૧–૦-૦ કવીશ્વર દલપતરામ
ન્હાનાલાલ દ. કવિ | ૨-૪-૦ ગિરૂ હીરક ગ્રન્થાવલી યશ હ. શુકલ
૧ -૦-૦ જયકૃષ્ણભાઈ બાપાલાલ ગ. શાહ
૧-૮-૦ દ્વારકાદાસ ત્રિભુવનદાસ જીવનરેખા કેશવલાલ ભીમભાઈ મણિયાર | - નરસ ભક્ત હરિનો
કનૈયાલાલ મા. મુનશી ૧ –૪-૦ પ્રિન્સ બિસ્માર્ક વિજય. મુ. વાસુ
૦ –૮–૦ , બિબિસાર સુશીલ
૦–૧૪-૦ મસ્તફકીર મહાત્મા વસાલી શે. મ. દેસાઈ
૦–૮–૦ મહારી કહાણી
અનુ. ગોમતિબહેન મશરૂવાળા ૦–૮-૦ મુસલની
ભારદ્વાજ મુલુન્દની હિન્દુ વીર મહિલા | નારાયણ વિસનજી ઠકકુર ૨ –૦-૦. રમાબાઈ રાનડે
શ્રી.માલતિબહેન ઈશ્વરપ્રસાદ પંડિત ૦–૬–૦ રાજા છબીલારામ બહાદુર માનશંકર પીતાંબરદાસ મહેતા | ૧-૧૪–૦ વિજયધર્મસૂરિ
ધીરજલાલ ટોકરશી શાહ | ૧-૧૪ - ૦ વીર નર્મદ
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૧-૧૪-૦ વૃદ્ધિચંદ્રજીનું જીવનચરિત્ર પ્ર. શ્રી. જે. પ્ર. સભા ભાવનગર , સંત કાન્સિસ
મહાદેવ હરિભાઈ દેસાઈ ૦ -૩-૦ હિંમતલાલ ગણેશજી અંજારીઆ | કૃષ્ણલાલ વર્મા
૦–૧૨–૦
Page #52
--------------------------------------------------------------------------
________________
પુસ્તકની વર્ગીકૃત યાદી
કવિતા
૦
ઉત્સર્ગ
એજ અને અગર
હનાલાલ દલપતરામ કવિ ( ૧-૪-૦ ઇલાકાવ્ય
ચન્દ્રવદન ચીમનલાલ મહેતા | ૨-૦-૦
ગર્ધનદાસ એજીનિયર ૧ -૪-૦ કડવી વાણી ‘સુન્દરમ્’
૦ –૮-૦ કાવ્યમંગલા ‘સુન્દરમ ”
૧––૮–૦ કાવ્યકુંજ પુષ્પ ૪–૫
પ્ર. મ. ગુ સા. મંડળ-રાંદેર ૦-૪-૦ , પુષ્પ ૬
૦-૪-૦ કોઈને લાડકવાઓ અને બીજા | ઝવેરચંદ મેઘાણી
૦ -૮-૦ ગીત (બીજી આવૃત્તિ) કેશવરામકૃત કૃષ્ણલીલા કાવ્ય અંબાલાલ બુલાખીદાસ જાની ૧–૮–૦ જરથોસ્તનામું
મહેરબાનું બેહરામગોર
અંકલેશ્વરીઆ જીવનનાં જળ ઈન્દુલાલ ગાંધી
૦-૫૦૦ ઝાકળનાં મેતી
રતિલાલ છાયા તરંગમાળા
ગજેન્દ્રશંકર લાલશંકર પંડયા | ૦–૮–૦ તેજરેખા
ઈન્દુલાલ ગાંધી નરનારી સંબોધ
અ-લાલચંદ ભ. ગાંધી પીડિતનાં ગીત
કકલભાઈ કોઠારી પ્રેમાનંદકૃત ૧૨ માસ
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ કુલદેલ
મનસુખલાલ મગનલાલ ઝવેરી ૧–૦-૦ ભજનામૃત પુ. ૧ (બીજી આવૃત્તિ). કાલીદાસ ભગવાનદાસ ભાટીયા ૦–૧૪-૦ મહાભારત આદિપર્વ ગ્રંથ ૧લો | કેશવલાલ કાશીરામ શાસ્ત્રી | ૧-૪-૦ રસિયણના રાસ રેણુમિત્ર ગે. પટેલ
૧૦–૦ રસિકવલ્લભ જેઠાલાલ ગ. શાહ
૧–૦-૦ રાસ રજની
શ્રી મધુરિકા મહેતા
૧૮-૦ વડનગરા નાગર ગરબાવળી પ્રઃ ચન્દ્રવિદ્યાનંદ પંડયા ૧-૦-૦ શંકરવિલાસ
| શ્રી શંકર મહારાજ
૦.
o
N
Page #53
--------------------------------------------------------------------------
________________
અમર બલીદાન અબળાઓની આત્મકથા ( ૨ જી આવૃત્તિ )
અંધારી દુની
અંગાર
ઈન્સાનની આહ
ઉગતા ઉઠાઉગીર કલ્પનાની મૂર્તિએ કલ્પનાનાં ચિત્રા
કિલ્લેદારની કન્યા કાકીલા
ગરીબની ગૃહલક્ષ્મી (ઉત્તરાધ)
ગ્રામ્યલક્ષ્મી ભા. ૧
ચંદ્રનાથ
છખી
જીવનનાં પ્રતિબિંબ
જ્યાહ્ના
ઝંઝાવાત અને ખીજી વાતા તરંગાવતી અને તરંગલાલા ત્રણ વાર્તા
દર્પણના ટુકડા
ધુપદીપ
નયનનાં નીર
નગ્નસત્ય
નારી હૃદય
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
નવલકથા
પતિની પસંદગી
પાટણને પુનરૂદ્વાર પીડિતાની કથાઓ
પૂજાનાં ફૂલ
પ્રતિભા
પ્રદીપ પ્રેમળજ્યાતિ
મેાહનલાલ ચુનીલાલ ધામી ધીરજલાલ અમૃતલાલ ભટ્ટ
સુદર્શન
રમણિકલાલ જ. દલાલ ગુણવતરાય આચાય ચંન્દૂલાલ જેઠાલાલ વ્યાસ શાન્તિલાલ ચુ. તાલાટ બિહારીલાલ ઈચ્છાલાલ
પુસ્કિન રમણલાલ વસંતલાલ દેસાઈ અનુ. ‘ પિયુષ ’ રમણલાલ વ. દેસાઈ નગીનદાસ ના. પારેખ
6
ગાપાલદાસ જી. પટેલ
શાન્તિલાલ ચુ. તાલાટ ભાગીન્દ્રરાવ ૨. દીવેટીઆ
રમણૂલાલ કે. ભટ્ટ પાદલિપ્તાચાય
મહાદેવ હિરભાઈ દેસાઈ
અંબાલાલ ખા. પુરાણી હીરાલાલ લલ્લુભાઈ દવે જેઠાલાલ નારાયણ ત્રિવેદી ચુનીલાલ વર્ધમાન શાહ કલાપી
પતંગીયું
મસ્ત ફકીર ’
પતનના પંથે અને ખીજી વાતેા રમણીક કીશનલાલ મ્હેતા
પક્ષીસમાજ
નગીનદાસ પારેખ
(
પ્ર. ગાંડીવ સાહિત્યમંદિર જેઠાલાલ નારાયણ ત્રિવેદી રજનિકાંત મહેતા
દુર્ગેશ શુકલ ચિનુ હ. શુકલ ધૂમકેતુ માણેકલાલ ગા. જોશી
૪
૧-૦-૦
૩-૦-૦
૦=૪-૦
૧–૪-૦
-૮-૦
૨-૮-૦
૧૮-૦
૧-૦-૦
૧-૦-૦
૨-૮-૦
૧-૮-૦
૨-૦૮-૦
૦-૧૪-૦
૧-૦-૦
૧-૮-૦
૧-૮-૦
0110
૦-૧૦-૦
૦-૧૨-૦
૧-૦-૦
૦-૧૨-૦
૧-૦-૦
૩-૮-૦
૧-૪-૦
૧-૦-૦
01ɣ10
૧-૪-૦
૦-૪-૦
૧-૪-૦
૧-૪-૦ ૧-૪-૦
૦–?—
૧-૮-૦
Page #54
--------------------------------------------------------------------------
________________
પુસ્તકની વર્ગીકૃત યાદી
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૨ - ૮-૦ ૦૪-૦ ૧ -૮-૦ ૧–૪-૦ ૦-૧૨-૦ ૦–૩-૦ ૦–૬–૦ ૧ -૮-૦ ૦-૧૦૦ ૦-૧૦-૦ ૧–૪-૦ ૧–૦-૦ ૦-૧૨-૦ ૧–૪-૦ ૦ -૪-૦ ૧ -૮-૦ ૨ –૮–૦ ૧–૪-૦ ૨ -૮-૦ ૧–૮–૦
૦
બંસરી
રમણલાલ વસંતલાલ દેસાઈ ભવાટવી.
નટવરલાલ વિમાવાળા મહાવીર અને શ્રેણુક
મણિલાલ ન્યાલચંદ મૃદુલા
ભેગીન્દ્રરાવ ૨. દિવેટીઆ યૌવનના ઉલ્લાસ
ઈશ્વરલાલ અમૃતલાલ મલ્લ લીલીની આત્મકથા
નટવરલાલ વીમાવાળા વીરની વાતે
રસિક જોશી વજીસ્વામિ અને જાવડશાહ | મણિલાલ ન્યાલચંદ વિરાજ વહુ (૨જી આવૃત્તિ). મહાદેવ હરિભાઈ દેસાઈ સાગર સામ્રાટ
મૂળશંકર મેહનલાલ ભટ્ટ સિતારનો શેખ (રજી આવૃત્તિ) ભેગીન્દ્રરાવ ૨. દિવેટીઆ સીમંતિની
યજુર્વેદી ' સોરઠી વિભૂતિઓ
મનુભાઈ જોધાણી સોરઠની સંધ્યા
ગુણવંત આચાય સોરઠની સાગર કથાઓ ગુણવંત આચાર્યો સંસાર
ભાનું. પ્ર. દવે સંસારની વાતે
લક્ષ્મી બહેન ડોસાણી સ્નેહ સંભ્રમ
કનૈયાલાલ માણેકલાલ મુનશી સ્નેહયજ્ઞ
રમણલાલ વ. દેસાઈ શૂરવીરની વાતો
મગનલાલ બાપુજી બ્રહ્મભટ્ટ શસ્ત્રહિન શુરવીર
બળવંત ગૌ. સંઘવી ષોડશી
યશ હ. શુકલ હાસ્ય કલાપ
પ્ર. ગાંડીવ–સાહિત્યમંદિર હાસ્ય ઝરણાં હું બંડખોર કેમ બની ? નારાયણ ગો. ડોસાણી હદયનાથ
રમણલાલ વ. દેસાઈ
૦
૦
૧ ૧ ૧ ૨ ૨
–૦-૦ -૮-૦ -૮-૦ -૮-૦ -૮-૦
Page #55
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
સામાન્ય નીતિજ્ઞાન
કાનમાં કહું ? ગારક્ષ કલ્પતરુ ગૃહલક્ષ્મી કેવી હાવી જોઈ એ ? જયાના પત્રા અને કસેાટીમય લગ્ન જીવનપરાગ જીવન જ્યાતિ
ત્યાગમૂર્તિ અને બીજા લેખે નવનીત પુ. ૧ લું નંદનવનને આંગણે નીતિનાશને માગે
પરલેાક પ્રકાશ બાળલગ્નના બળાપા
ભીમસેન ગ્રુપ તથા કંડૂરાજાની
કથા
માનસનાં મેાતી
મંગળ પ્રભાત
લગ્ન દીલનાં કે દેહનાં?
વતનને સાદ
વિજયનું રહસ્ય
વિજયધર્મ સૂરિનાં વચનકુસુમ
વેધર સર્વાં સિદ્ધિ સદાચાર સ્તાત્ર
——
સત્પુરુષ પ્રકાશ સામાજીક ક્રાન્તિ
સુમિત્ર ચરિત્ર ભાષાંતર સુમનાવલી
શુભસંગ્રહ ભાગ મા વિજયમત્ર યાને ફતેહની ચાવી
રમુ પરમાનંદ ટક્કર વાલજી ગાવિંદજી દેસાઈ શ્રી. દીવાળીબ્ડેન વાલજી ભટ્ટ હિંમતલાલ મણિલાલ શાહ કુકલભાઈ કાહારી નાશાકર પીલાં
મહાત્મા ગાંધીજી
મગનલાલ શંકરભાઈ પટેલ હિરલાલ દ્વારકાંદાસ સાંધવી મહાત્મા ગાંધીજી
હીરાલાલ ત્રઞકલાલ દોશી
કાળિદાસ રણછોડદાસ વૈદ્ય પ્ર. શ્રી જૈનધર્મ પ્રસારક સભા
વલ્લભજી ભાણજી મહેતા
મહાત્મા ગાંધીજી ધીરજલાલ પરીખ કકલભાઈ કાહારી
માવજી દામજી શાહે
6
‘પરાગ ’
કવિ દુલ ભજી શ્યામજી ધ્રુવ
શકરમહારાજ
જીવરામ મહારાજ આવચંદ માવજી વડેરા પ્ર. જે. ધ. પ્ર. સભા ભાવનગર મનહરલાલ છેટાલાલ મહેતા પ્ર. ભિક્ષુ અખંડાનંદ
ન્હાનાલાલ નાથાલાલ શાહે
૦-૪-૦
~♥~>
—૨-૦
—}-૦
-2-0
૧-૦૦
૭-૭-૦
31010
૦-૧૨-૦
૦-૪-૦
...
01210
...
૭-૨-૦
01910
...
p=2-0
૦૨-૦
...
૦=૨-૦ ૨-૦-૦
૦=૨૦
૧-૮-૦
...
૧-૮-૦ ૨-૪-૦
Page #56
--------------------------------------------------------------------------
________________
પુસ્તકાની વર્ગીકૃત યાદી
પ્રવાસ
તી યાત્રા દિગ્દર્શન ભા. ૧ લેા | લલ્લુભાઈ કાળીદાસ પડયા
યુરેાપને પ્રવાસ પ્રવાસનાં સંસ્મરણા માઉન્ટ આબુ
નાનજી કાળીદાસ મહેતા રતિલાલ મોહનલાલ ત્રિવેદી અશોક મ. કાંટાવાળા
ઔષધિ તથા વૈદક
ધરગથુ વૈદક તક્રકલ્પ અથવા છાશસેવન વિધિ તુળસી ચમત્કાર ૩૭ પ્રયાગા તંદુરસ્તી અને લાંબી જીંદગી દાંતના દાક્તર દીૉંયુ કેમ થવાય ? પ્રસૂતિ
MEN
શાલીહેાત્ર શાસ્ત્ર યાને અશ્વવિદ્યા ક્ષયરોગ ચિકિત્સા પદ્ધતિ
બાપાલાલ ગ. વૈદ્ય હરિપ્રસાદ ચુનીલાલ ભટ્ટ
છગનલાલ લલ્લુભાઇ શાહે સેલેામન કેખશરૂ સેારામજી
ડેા. પ્રભાકર ત્રી. કાટારી ડા. રિતલાલ ગી. ભટ્ટ મગનલાલ ગુલાબભાઇ દેસાઇ નારાયણુશ કર દેવશંકર વૈદ્ય
01710
૨-૦-૦ ૧-૦-૦
-{~•
૨-૦-૦ ૦-૧૩-૦
૦–૨૦
...
...
૨-૭-૦
૨૦૭
૧--.
Page #57
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
કેળવણું
આપણી શિક્ષણ પદ્ધતિઓની | નટવરલાલ શંકરલાલ પરિખ ૦–૭-૦
ઐતિહાસિક સમીક્ષા ગૃહશિક્ષા
મહાશંકર ઇન્દ્રજી દવે ૧-૪-૦ નિબંધાવલી
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ | ૧-૦-૦ પ્રાથમિક શાળામાં શિક્ષક ગિજુભાઈ
૦-૧૦-૦ પ્રાથમિક શાળામાં શિક્ષણ- ગિજુભાઈ
૦–૮–૦ પદ્ધતિઓ બાળઅભ્યાસ
મૂળજીભાઈ હીરાલાલ ચેકશી મહાન વિગ્રહ પછીની જર્મનીમાં ગજાનન ઉ. ભટ્ટ
૦-૧૨-૦ કેળવણીની પ્રણાલી મૂઝવતું બાળક
હરભાઈ મોન્ટેસોરી શિક્ષણપ્રચારમાળા ગિજુભાઈ અને તારાબ્લેન ૦-૧૦-૦ રખડુ ટાળી ખંડ ૨ ગિજુભાઈ
૦–૮-૦ વિદ્યાર્થીને માર્ગદર્શન છોટાભાઈ શંકરભાઈ પટેલ ૦૪-૦ શિક્ષણ પદ્ધતિ
મૂળજીભાઈ હી. ચોકશી ૧-૮-૦ શિક્ષણનું રહસ્ય
નવલરામ જગન્નાથ ત્રિવેદી ૦ –૩-૦ કેળવણી–તેના પાયા અને સિદ્ધાન્તો સુરેન્દ્ર પાઠકજી
૧ --૦
૧–૦-૦
વિજ્ઞાન
૦–૧૨–૦ ૧-૦-૦ ૧–૪–૦
આરોગ્ય વિજ્ઞાનશાસ્ત્ર
અંબુ. ક. વશી કુદરતનું અવલોકન
માર્તડ શિવભદ્ર પંડયા પદાર્થ પ્રવેશિકા
જયદત્ત શાસ્ત્રી બહદ શિલ્પશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાન અને ચિત્તશાસ્ત્ર પ્રાણજીવન વિશ્વનાથ મનુષ્ય ભ્રમણ ,
મધુકુમાર શિવરાય દેસાઈ સાબુની બનાવટ
શ૫ સૃષ્ટિ નિરીક્ષણ ભાગ ૩ | | દીનકર વિનાયક શેન્ડે
૦-૪-૦ ૦–૧૨-૦ ૨–૦-૦
| ૦-૧૧-૦
Page #58
--------------------------------------------------------------------------
________________
પુસ્તકની વર્ગીકૃત યાદી
સાહિત્ય
૧
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય રામનારાયણ વિ. પાઠક ગુજરાત એક સાંસ્કારિક વ્યક્તિ | કનૈયાલાલ મા. મુનશી
અને આદિવચન ખુશ્કી અને તરી
વિજયરાય કલ્યાણરાય ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને હીરાલાલ ત્રિ. પારેખ | ઈતિહાસ વિ. ૨ ગુજરાતી સાહિત્ય પરિચય | મંજુલાલ ર. મજમુંદાર ૦-૧૪-૦
પુ. ૨જું , ગ્રંથ અને ગ્રંથકાર ૪થું વર્ષ હીરાલાલ ત્રિ. પારેખ
૧–૦-૦ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ મેહનલાલ દલીચંદ દેસાઈ થોડાંક રસદર્શનો
કનૈયાલાલ મા. મુનશી ૨-૮-૦ નર્મદશતાબદી-ચિત્રાવલી ગુ. સા. પરિષદ - મુંબાઈ
૨–૦-૦ નર્મદ શતાબદી ગ્રંથ
સં. વિજયરાય ક. વૈદ્ય અને બીજા ૩-૦-૦ નરસિંહ મહેતાના કોયડાનો ઉકેલ નટવરલાલ ઈ. દેસાઈ નવસારી પહેલા દસ્તુર મહેરજી પ્ર:-મું. પા. પં. ફંડ તથા રાણા લાયબ્રેરી મધેનો એરવેદ મિલ્કતોના ટ્રસ્ટીસાહેબે જામાસજી સોરાબજી દસ્તર મહેરજી રાણાએ તૈયાર કરેલો અસલ દસ્તાવેજોની નકલોને હસ્તલેખ નાગરિક ગાવલી ચન્દ્રશંકર બુચ
૦-૧૨-૦ પદ્ય રચનાની ઐતિહાસિક દી. બા. કેશવલાલ હ. ધ્રુવ | •••
આલોચના બત્રીસનું ગ્રંથસ્થ વાડમય વિજયરાય કલ્યાણરાય
રસ-દર્શન વસુંધરા (વાર્ષિક) વિવર્તલીલા સર્જન સાહિત્યરત્ન ભાગ ૧ સંસ્કૃત નાટક ભાગ ૧ લે શિશુ અને સખી
૦૪૦ ચતુર્ભુજ નાગરદાસ આચાર્ય ૧-૦-૦ નરસિંહરાવ ભોળાનાથ દિવેટીઆ
મા ૧ -૮-૦ બાપુભાઈ વી. ગામી
૦–૧૦–૦ ઈશ્વરલાલ પ્રાણલાલ
૦-૧૦-૦ છે. નર્મદાશંકર ભો. પુરોહિત ૧–૦-૦ કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧-૮-૦
Page #59
--------------------------------------------------------------------------
________________
અનાસક્તિ ચેાગ
ગાંધીજી
અનુભૂતિ પ્રકાશ ( પ્રથમ ભાગ ) મોતીલાલ રિવશંકર ઘેાડા
ઈશ્વરના ઇનકાર એકાધ્યાયી ગીતા
નરસિંહભાઇ ઈશ્વરભાઈ પટેલ જાદવરાય ઝવેરીલાલ ઠાકર
કબીરસાહેબનું ખીજક કમભાગ
ગીતાદેાહન
જૈનદર્શન
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પ
ધ
તત્વમેધ દીક્ષાધિકાર દ્વાત્રિંશિકા દૈવીપુષ્પ રત્નમાળા (પાંચમી) પુષ્ટિમાર્ગીપદેશિકા (ભા. ૧૯૧) (ભા. ૩૪)
29
પ્રમાણસાગર પ્રભાત પ્રાથનામાળા
પ્રશ્નવ્યાકરણ સૂત્ર ભક્તિયોગ
યજુર્વેદીય પુરુષસૂક્ત મૂળસહિત યજ્ઞાપવિત મીમાંસા રતભરા યાને અખાંધ આત્મદર્શન શિક્ષાપત્રી–અર્થદિપીકા સઉપદેશશ્રેણી ઉપદેશ નં ૭૦
સામવેદી સંહિતા
હિંદુધર્માંની આખ્યાયિકાએ
પ્રાણલાલ પ્ર. બક્ષી હરિલાલ બાપુલાલ કાપડીઆ
રામદાસ
નાથાલાલ ડાહ્યાભાઈ શાહે શ્રી અરવિંદ ચેષ હરિલાલ નરસિંહરામ વ્યાસ મણિલાલ જાદવરાય ત્રિવેદી ભાનુપ્રસાદ વ્યાસ
અનુ. માધવલાલ ૬. કાહારી શ્રેય: સાધક અધિકારી વર્ગ
મેાતીલાલ રવિશંકર ઘેાડા નાનાભાઈ કા. ભટ્ટ
--?-૦ ૨-૦-૦
૧૦
૧-૦-૦
મુનિ ન્યાયવિજયજી
‘શકર’ મહારાજ મુનીશ્રી ન્યાયવિજય
માણેકલાલ જમનાદાસ મ્હેલા૭ ૧-.-. ચીમનલાલ હિરશંકર હરિશ’કર વિદ્યાર્થી રાવશંકર અંજારીઆ
૦~૨-૬ ૧–૧૨-૦
-?—૦
01§10
...
–2–.
૦-૧૨-૦
૨-૪-૦
૨-૦-૦
૦-૧૦-૦
—૪-૦
93.
૨-૪-૦
૩-૦-૦
...
૦-૧૦-૦ ૧-૧૨-૦
૦-૮-૦
Page #60
--------------------------------------------------------------------------
________________
પુસ્તકોની વર્ગીકૃત યાદી
નાટક
ઢેઢનું કોઇ ધણી નથી ! નારાયણી પૂજારિણી પીળાં પલાશ પૌરાણિક નાટકો ભુલાએલાં ભાંડુ માલવિકાગ્નિમિત્ર નાટક ભીલકુમાર એકલવ્ય અને ખીજા નાટકા રાજરાજેશ્વરી લાપામુદ્રા ( પ્રથમ ખંડ) સંત ોઅન
હરીન્દ્રનાં એ નાટકા (૨)
હર્ષદિગ્વિજય (૨)
01310
“ મશાલચી’ શિવદન મહેતા નગીનદાસ પારેખ
---
૦-૧૨-૦
૦-૧૨-૦
કૃષ્ણલાલ. શ્રીધરાણી કનૈયાલાલ માણેકલાલ મુનશી | ૧-૧૨-૦ “ મશાલચી’
૦-૩-૦
બળવંતરાય કલ્યાણરાય ઠાકાર ૧-૮-૦ ધૂમકેતુ
૦-૫-૦
""
છેટુભાઇ જોશી કનૈયાલાલ માણેકલાલ મુનશી અનંતરાય પ્રભાશંકર પટ્ટણી અનુ:–છેોટાલાલ માનસિંગ
કામદાર
મૂ. મા. યાજ્ઞિક
રેફરન્સ
પ્રઃ દેવીદાસ હ. શાહ
અર્વાચીન સાજનિક પુસ્તકાલયેા વિજયરાય ક. વૈદ્ય ગુજરાતી પુસ્તકાની વર્ગીકૃત નામાવલી ભાગ ૨જો પેટલાદ મહાલ સર્વસ’ગ્રહના સાર મેાતીભાઈ ન. અમીન
૧૧
૧-૦-૦
૧૦-૦
...
4-63-0
૧-૦-૦
1010
૫-૦-૦
Page #61
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
o.
o
–૬–૦ ૦ – ૨–૬
– ૬-૦ –૩–૦
o
o
o
o
૦–૬–૦ ૦િ–૬–૦ ૦-૩૦ ૦–૨–૬ ૦–૬–૦ ૧–૪–૦
o
o
o
o
૦
બાળસાહિત્ય અભિમન્યુ
રમણલાલ નાથાલાલ શાહ આપણે પાપે
ગિજુભાઈ આપણુ મહારાજ
ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ કળજુગ
રમણલાલ દેવશંકર ભટ્ટ કિલકિલાટ
મગનલાલ વ્યાસ ક્રિસ્ટોફર કોલંબસ
ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ કુમાર વીરસેન
ચંદ્રશંકર મ. ભટ્ટ ક્યારે સમજીશું ?
ગિજુભાઈ ગણિત ગમ્મત
રમણલાલ ન. શાહ ગામડાંનુ ગૌરવ
મનુભાઈ જોધાણી ગોળીબારની મુસાફરી હિંસા મહેતા ચતુર કરોળીયો
ચન્દ્રશંકર ભ. ભટ્ટ ચબુતરે
રમણલાલ સોની ચબુતરો
નાગરદાસ ઈ પટેલ જીવજંતુ
ગિજુભાઈ જોયું અને આંખ ઠરી ગિજુભાઈ
ગિજુભાઈ ટેલસ્ટોયની નીતિ કથાઓ રમણલાલ ના. શાહ ઠેક ઠેકા
તારાબહેન તારાબહેનના પાઠ
તારાબહેન ત્રેવીસમું પુષ્પ
ગિજુભાઈ દક્ષિણામૂતિ સાહિત્યમાળાનો | પ્ર. દ. મુ. નં. ભાવનગર
પરિચય ધ્રુવ
નાજુકલાલ નંદલાલ નવયુગ વાચનમાળા પુ. ૧ વ્યાસ અને દવે
વ્યાસ અને દવે
જમુ દાણી પંચામૃત
ગિજુભાઈ પાંચ લકથાઓ
ગિજુભાઈ પ્રહલાદ,
શ્રીમતી બાલા મજમુંદાર પ્રશ્નપેટી
રમણલાલ ના. શાહ પ્રાણીપુરાણ
નટવરલાલ વીમાવાળા પ્રાથમિક શાળામાં ચિઠ્ઠીવાંચન ગિજુભાઈ ફૂલડાંની માળ
ચન્દ્રવદન ફુરસદ
નટવરલાલ વીમાવાળા અનુ. રંગીલદાસ સુતરીઆ ૧૨
–૧૦–૦ ૦–૩-૦ ૦–૧–૬ ૦–૧–૬
–૧– ૬ ૦–૩–૦
–૧–૬ –૧–૬ –૧-૬
૦
૦
૦
૦
૦
–૬–૦
પુ. ૨
પતંગિયાં ”
૦-પ-૦
૦–૨–૦
૦
૦
૦–૬–૦
–૬–૦
૦.
૦–૮–૦
–૫–૦
૦
૦
&
૦
R
૦
–૪–૦
Page #62
--------------------------------------------------------------------------
________________
પુસ્તકની વર્ગીકૃત યાદી
શારદાપ્રસાદ વર્મા વ્યાસ અને દેસાઈ વ્યાસ અને દેસાઈ મગનલાલ ત્રિ. વ્યાસ
ફેરમ બાળપોથી (ભાગ ૧) -
(ભાગ ૨) બાળવિનોદ (ભાગ ૧લો)
(ભાગ ૨)
(ભાગ ૩) બાળગપાળ બાલોદ્યાનની વાર્તાઓ બાલદર્શન બાલવાડી બાળકનું મહાભારત
૧ ૦
-૦ –૮
-૦ –૦
ધનજી કાનજી ગાંધી ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ પ્રેમયોગી ભેગીન્દ્રરાવ દીવેટીઆ
| રમણલાલ ન. શાહ
|
–૮–૦ –૧૨–૦
-
ભા. ૨
૮.
૦
o
૦
-
૬
-
૦
૦
•
૦
બાળકુમાર બાળબટુક બાપુજીની અને બીજી વાત બાળકની ધર્મશિક્ષા ભાણીયા ભારતીય રાષ્ટ્રધ્વજ માજીએ કહેલી મિથ્યાભિમાન મેંડિયે રઝળતે રાજહંસ લાડ કાવ્યો વરત ને ઉખાણાં વીર અર્ભિમન્યુ વેરાયેલાં ફૂલ શસ્ત્રહીન શરીર શરવીર સિદ્ધરાજ સટરપટર વાતે સીતા. સૅકેના પરાક્રમે સંવાદમાળા (ભાગ રજે) હસતું મોં હેમુભાઇના પાઠે
ભેગીન્દ્રરાવ રતનલાલ દીવેટીઆ –૪–૦ કેશવપ્રસાદ દેસાઈ કપિલાબહેન માસ્તર
૦-૧૦–૦ પ્ર. પંડિત મોક્ષાકર વિશ્વબંધુ નાગરદાસ ઈ પટેલ હડકર
૦ –૨ –૦ મેઘીબેન
૦–
૧૬ ચંદ્રશંકર મ. ભટ્ટ ગિજુભાઈ રમણલાલ ન. શાહ
૧૦–૩–૦ નટવરલાલ વીમાવાળા
–૪ –૦ કેશવલાલ લલુભાઈ શાહ ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ 1૦–૬–-૦ શ્રી. કપીલાબહેન માસ્તર બળવંત ગૌ. સંઘવી
-૬ -૦ જેઠાલાલ છ. ચૌધરી
–૩–. ( ગિજુભાઈ
૦–૧–૬ નાજુકલાલ નંદલાલ ચેકશી રમેશભાઈ પ્રતાપરાય મો. જોશી ૦ –૫ -૦ રમણલાલ ન. શાહ
૦–૩ –૦ હેમુભાઈ
૦ –૧ -૬
૦
૦
9
૦
૦
-
૦
ر
૦
ه
૦
૧૨
Page #63
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
સંગીત
૩–૮–૦
–૦-૦
સંગીતની એનસાઈકલોપેડીઆ | ફીરોઝ કામજી
પુસ્તક નં. ૧ થી ૭ સંગીતની એનસાઈકલોપેડીઆ
પુસ્તક ૨ દીવ્યસંગીતામૃત
પંડિત મેધાવ્રત 'ફીરોઝ રાગસીરીઝ નં. ૧ | ફીરોઝ કામજી
નં. ૨
ൻ
નં.
૩.
ഈ
૦
૦
૦
2
નં. ૪ નં. ૫
|
૦
૦
-
૦
૧-૦-૦ ૦–૧૨–૦ ૦–૧૨–૦ ૦–૧૨–૦
–૧૨–૦ ૦-૧૨–૦
–૧૨–૦ ૧–૮–૦ ૧–૦—૦ ર–૮–૦ ર૦–૦
–૧૨–૦ ૩–૯–૦ ૨ –૦ -૦
Y
સીતાર હોમ ટયુટર સીતાર ગતતડે સંગ્રહ સેફ હારમોનીયમ ટીચર અમૃતલાલ જે. દવે સંગીત લહરી
ફીરોઝ કામજી સંગીત માર્ગ પ્રવેશ પિથી . ભીમભાઈ કે. મહેતા સંગીત વિદ્યાસાગર ભાગ ૧લો હિન્દુસ્થાનની સંગીતવિદ્યા | ફીઝ કામજી
ભાગ ૧ ભાગ ૨ ભાગ ૩]
૦
૨૮-૦ ૨ -૮–૦
ગણિતશાસ્ત્ર
| રતનશી પુરુષોત્તમ અનડા
૦િ–૨–૦ ૦ – ૨ –૦
૦
ه
૦
૦
૦
અનડા-ભૂમિતિ ભાગ ૧ અનડા-ભૂમિતિ ભાગ ૨ અનડા-નામું ભાગ ૧ અનડા–નામુ ભાગ ૨ અક્ષર ગણિત પ્રવેશ પુસ્તક ઘરનામું નવીન બાળનામું બાળભૂમિતિ
૦
૦
–૪-૦ –૫–૦ –૪– ૬ –૩-૦
ચંદુલાલ કે. અમીન કાન્તિલાલ અને સોમેશ્વર ડો. તુ. ભેજાણી
૦
૦
૦
ه
Page #64
--------------------------------------------------------------------------
________________
વ્યાયામ મંદિર સ્કાઉટની પહેલી ચેપડી હિન્દી ખાળવીર વિદ્યા
રસમય વાતીએ શાકાહારી પારસી વાનીએ
પગાર, મજુરી અને મૂડી
પુસ્તકાની વર્ગીકૃત યાદી
વ્યાયામ
અલ’કાર પ્રવેશિકા ગુજરાતી લઘુ પિંગળ
તુલનાત્મક ભાષાશાસ્ત્ર
પ્રે. મણિયરાવ નરહિર કુરણારામ દેસાઈ
""
પાકશાસ્ત્ર
શ્રી. તારામતીમ્હેન શ્રી. પરીન એદલજી મીસ્ત્રી
,,
મગનલાલ ગજ્જર
ગુજરાતના ફળભાગ ગુજરાતને ફૂલબાગ્ દ્રાક્ષ અને તેનું વાવેતર
વાદરારાજ્યનું સંવત ૧૯૯૦ પ્રઃ-ખેતીવાડીખાતું વડાદરારાજ્ય ૭-૨૦ સન૧૯૩૩-૩૪ નું ખેડુત
પંચાંગ
અર્થશાસ્ત્ર
ખેતીવાડી
મગનલાલ ગુલામભાઇ દેસાઈ ૧–૮–૦
| ગૌરીશંકર મહેતા
06-O
ભાષાશાસ્ત્ર
૦-૪-૦ ૧-૮-૦
-0
૧૫
--
•1718
૦-૧૦-૦
|—૪=૦
ડાલરરાય રંગીલદાસ ગણેશ છગન તિયા
...
પ્રીતમલાલ નૃસિંહલાલ કચ્છી –૨–૦
=7
Page #65
--------------------------------------------------------------------------
________________
સને ૧૯૩૩ માં માસિકામાં પ્રસિદ્ધ થયેલા મહત્વના લેખાની સૂચી
ભાષા—વ્યાકરણ
લેખક
રા. કેશવલાલ કાશીરામ શાસ્ત્રી
રા. નટવરલાલ મગનલાલ
રા. હરિકૃષ્ણ વ્યાસ
રા. મધુસૂદન ચી. મેાદી રા. પિનાકિન ત્રિવેદી
પ્રેા. બળવતરાય ક. ઠાકાર કવિ નર્મદાશંકર લાલશંકર રા. ભરતરામ ભા. મહેતા
વિષય
અનુસ્વાર અને અનુનાસિક
કહેવતા છંદોના કાશ
જૂના ગુજરાતી દુહા ટૂ-પરચ ‘ To-See નવા શબ્દો
.
નર્મકાશની મુખમુદ્રા નરસિંહરાવના ભાષાદેષ
મદુરાના સૌરાષ્ટ્રી બ્રાહ્મણુની ભાષા વાયુશાસ્ત્રની પરિભાષા
રા. કૃષ્ણલાલ સુ. વકીલ રા. હિરલાલ ર. માંડ
કયા માસિકમાં કયા મહિનામાં
વસન્ત
કાર્તિક—માર્ગશિષ
બુદ્ધિપ્રકાશ
ઓકટોબર
બુદ્ધિપ્રકાશ બુદ્ધિપ્રકાશ
એકટાબર જાન્યુઆરી, એપ્રિલ ઓગષ્ટ-સપ્ટેમ્બર
કૌમુદી
કૌમુદી
કૌમુદી
શારદા
૩. શા. પત્ર ઊર્મિ
મે
સપ્ટે–ઓકટોબર ભેટ અંક-૧૯૩૩ જાન્યુઆરી
શ્રાવણ
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
Page #66
--------------------------------------------------------------------------
________________
કયા માસિકમાં | ક્યા મહિનામાં બુદ્ધિપ્રકાશ એપ્રિલ–જુલાઈ સાહિત્ય
ઓગસ્ટ સાહિત્ય ડિસેંબર શારદા
જાન્યુઆરી વિસન્ત
કાર્તાક
સાહિત્ય વિષય
લેખક અનુષ્યપ પ્રકરણ આર્યા અને અનુષ્યપ | પ્રે. બળવંતરાય ક. ઠાકર અખાભગતના અક્ષરદેહનો સાદો પરિચય રા. સુંદરજી ગે. બોટાઈન અખો અને તેનું તત્વજ્ઞાન
રા. મ. દરબાર આદર્શ સમાચક
રા. ગુલાબશંકર ઘોળકીયા આપણા ત્રણ સાક્ષને પંચોતેરમા વર્ષમાં | રા. ચંદ્રશંકર ન. પંડયા
પ્રવેશ એકવીસમી સાલગારી મુબારક
છે. બળવંતરાય ક. ઠાકોર રૂપિયાનું બાલસાહિત
રા. નર્મદાશંકર દ્વિવેદી - રૂશિયાનું સાહિત્ય જન
રા. પ્રવાસી 4 ઉદયશંકરની નૃત્ય |
રા. નેહાનાલાલ ચી. મહેતા ઉદૃના હિન્દુ શા -
રા. એ. સી. ચિસ્તી કવિતા અને સ્ત્રી ય
શ્રી સુભદ્રાકુમારી કવિ નર્મદને અંજ'
રા. હીરાલાલ ત્રિ. પારેખ કવિ નર્મદ શતાબ ઉત્સવ (નડીઆદ) રા. ચંદ્રશંકર ન. પંડયા કાનડી સાહિત્યને રેચય
રા. શંકર ગાવિંદ સાખરપેકર કાલીદાસને સમર
પ્રો. બળવંતરાય ક. ઠાકોર કેટલાંક હિન્દી લેગીત
રા. રમણિકલાલ મહેતા ગુલામોનાં લોકગી
શ્રી. ઝવેરચંદ મેઘાણી ગુજરાતના બે હારો કથાકારો
રા. ઈશ્વરલાલ ગુજરાતી સાહિત્યના ત્રણ અપૂર્વ ન | રા. જેઠાલાલ જોશી ગોવર્ધનરામનું સંસ્કૃતિદર્શન
| પ્રો. કે. હિ. કામદાર ગોવર્ધનરામ અને મધ્યકાલ
કૌમુદી શારદા નવયુગ પ્રસ્થાન નવચેતન ગુણસુંદરી બુદ્ધિપ્રકાશ વસન્ત | બુદ્ધિપ્રકાશ 1 પ્રસ્થાન 1 નવચેતન કૌમુદી કૌમુદી પ્રસ્થાન કૌમુદી કૌમુદી
ફેબ્રુઆરી ફેબ્રુઆરી જાન્યુઆરી શ્રાવણ-ભાદ્ર ફેબ્રુઆરી મે જુલાઈ આસો
લેખોની સૂચી
એપ્રિલ
વૈશાખ એપ્રિલ માર્ચ
અશાડ સપ્ટે, એક. | ડિસેંબર
Page #67
--------------------------------------------------------------------------
________________
| | પ્રસ્થાન : કૌમુદી
ફાગણ
બુદ્ધિપ્રકાશ
નવયુગ પ્રસ્થાન ઊર્મિ કૌમુદી બુદ્ધિપ્રકાશ ઊમિ
. જાન્યુઆરી
જુલાઈ ફેબ્રુઆરી શ્રાવણ-ભાદ્ર, કાર્તિક-માગશિર્ષ એપ્રિલ-મે નવેંબર એપ્રિલ
જેષ્ઠ જેષ્ઠ
ગેલ્યવર્ધાનાં ચાર નાટકો
શ્રી. ઇન્દુમતિ દીવાન છાપાવાળું લખાણ–બે નમુનાનું પ્રથક્કરણ | પ્રો. બલવંતરાય કઠાકોર જાવા બેટમાં રામાયણ
રા. રમણિકલાલ સોની જોર્જ બર્નાડ શેર
રા. નિશાચર દેશ્ય અને શિષ્ટ નૃત્ય વિષે
રો. પાઠક દેશળજી પરમારની જીવનભાવના નરસિંહ મહેતાનો કોયડો
રા. કનૈયાલાલ મુનશી નર્મદની ત્રણ પદ્ય વાર્તાઓ
રા. મંજુલાલ મજમુંદાર નવલકાર મુનશી
રા. નવલરામ જ. ત્રિવેદી નર્મદ-એની મહત્તા
રા. ધુમકેતુ નર્મદાશંકર-એક અપૂર્વ દૃષ્ટિ
રા. ભવાનીશંકર વ્યાસ નર્મગદ્યનાં નાટય તો
રા. ઈચ્છાશંકર વૈદ્ય – નર્મદ કવિ
શ્રી. નરસિંહરાવ ભોળાનાથ નર્મદાશંકર
રા સુરેશ દીક્ષિત નર્મદાશંકરને ડાંડીઓ
રા. ભટુભાઈ હ. કાંટાવાળા નર્મદ કવિ
રા. રમણલાલ વ. દેસાઈ નર્મદાશંકર
રા. કુમન ત્રિવેદી નર્મદ શતાબ્દી
રા. રણજીતભાઈ દેરાસરી ટુંકી વાર્તા–સમીક્ષા
રા. ભવાનીશંકર વ્યાસ ડાંડીઆનું પત્રકારિત્વ
રા. જનમેજય ડાંડીઆની પ્રસ્તાવના
કવિ. નર્મદાશંકર પ્રતિમાનું લુપ્ત અંગ
દી. બા. કેશવલાલ હ. ધ્રુવ પ્રાચીન ગુજરાતી સુભાષિત
રા. ભેગીલાલ સાંડેસરા પ્રોઠાકોરની સાહિત્ય સેવા
રા. કિશનસિંહ ચાવડા બંગાળના બાઉળ
રા. આચાર્ય
વિસન્ત સાહિત્ય
આસે
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
જાન્યુઆરી ઓકટોબર નવેંબર ઓગસ્ટ-નવેંબર કાર્તિક-માર્ગશિર્ષ
ગુ. શા. પત્ર ઊર્મિ
જુલાઈ
બુદ્ધિપ્રકાશ પ્રસ્થાન કૌમુદી પ્રસ્થાન
આસે ઓગસ્ટ-સપ્ટેમ્બર ફાગણું
Page #68
--------------------------------------------------------------------------
________________
ભક્ત કવિ મીરાંબાઈ ભજન સાહિત્યપર દૃષ્ટિપાત મહાવિગ્રહ પછીને સાહિત્ય યુગ મટુભાઈ
મરાઠી સાહિત્યના ‘ અસ્પૃશ્ય ’ વરેરકર મહાકવિ કાલીદાસ અને તેનું વિક્રમેાવશીય મારવાડનું દુહાસાહિત્ય લોકસાહિત્યમાં કળા વસગ અને ચાંદા વહાલ કરતી કવિતા વનરાજી વર્ણન વીર કવિ નદ શતાબ્દી શા માટે ?
સરસ્વતીચંદ્રનું રાજકારણ સાહિત્ય દર્શન
સાહિત્ય અને રાજકારણ સાહિત્યકાર મઢુભાઈ સાક્ષરશ્રી ગેાવર્ધનરામ સાહિત્યકલ્પિત સ્ત્રી સાહિત્યમાં સ્ત્રીઓનું સ્થાન હિન્દી લેાક ગીતા
રા. ગ્રંથપ્રિય શ્રી. સુંદરજી ગેા. મેટાઇ
રા. મંજુલાલ મજમુદાર રા. અ. ફ્. ખબરદાર રા. પિયુષ
રા. મ. દરબાર
રા. રમણિક મહેતા
રા. બાદ માવજી વડેરા રા. મંજુલાલ મજમુદાર પ્રેા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી રા. મધુસુદન ચી. મેાદી સૌ. જયમનન્હેન પાકજી રા. વિશ્વનાથ મગનલાલ પ્રેા. કે. હિ. કામદાર રા. વિજયરાય ક. વૈદ્ય
પ્રા. કેશવલાલ હિ. કામદાર
રા. હીરાલાલ ત્રિ. પારેખ
રા. ચંદ્રશંકર ન. પડયા રા. સુરેશ દીક્ષિત સૌ. જયમન હેન પાઠકજી રા. રમણિકલાલ ક. મહેતા.
સાહિત્ય
ગુણસુંદરી
શારદા
સાહિત્ય
નવચેતન
સાહિત્ય
નવચેતન
શારદા
ઊર્મિ
કૌમુદી બુદ્ધિપ્રકાશ
ગુણસુંદરી કૌમુદી
,,
""
""
""
શારદા ગુણસુંદરી
""
કૌમુદી
માર્થ એકટેમ્બર ભેટ-અંક
ડીસેમ્બર
એપ્રિલ
જુલાઈ-ઓગસ્ટ
જુલાઇ
જે
જુલાઈ
જુલાઈ
ઓગષ્ટ
સપ્ટેમ્બર
એગ-સપ્ટેમ્બર જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ–મે મે-જીન એકટાબર
મે–એપ્રિલ
ફેબ્રુઆરી નવેમ્બર
લેખાની સૂચી
Page #69
--------------------------------------------------------------------------
________________
વિષય
પ્રસ્તાવિક જૂની કવિતા પ્રાધમ જરી નરહરિ કૃત બ્રહ્મગીતા સિંહાસન બત્રીસી
વિષય
ઈન્સાન મિટા ડુંગા ઉઘડતા કિરણા કાવ્યરજનીમાં મદાકિની ગુજરાતી લેંગવેજ એન્ડ લીટરેચર ગાસવર્ધીનું ધી મેન એફ પ્રાપટી
ગ્રંથ અને ગ્રંથકાર જાલંધર આખ્યાન
પ્રાચીન કાવ્યા
લેખક
રા. છગનલાલ વિ. રાવળ સં. ભાગીલાલ જે. સાંડેસરા શ્રોનાથભવાન સ. ભાગીલાલ જે. સાંડેસરા
સમાલાચના
લેખક
રા. ત્રિભુવનદાસ લુહાર રા. ડેલરરાય રે, માંકડ રા. વિનુ બ. દેસાઈ રા. ડોલરરાય ર. માંકડ રા. ત્રિભુવનદાસ લુહાર રા. “સુરેશ પંડયા”
પ્રેા. બલવંતરાય ક. ઠાકાર
કયા માસિકમાં | કયા મહિનામાં
વૈશાખ
માર્ચ
પ્રસ્થાન
સાહિત્ય
33
જાન્યુઆરી મે-એપ્રિલ ચાલુ
કયા માસિકમાં કયા માસમાં
કૌમુદી
મા
ઊર્મિ
શ્રાવણ
સાહિત્ય
કૌમુદી
કૌમુદી બુદ્ધિપ્રકાશ બુદ્ધિપ્રકાશ
મે
જુલાઈ
જાન્યુઆરી
એકટાબર
જાન્યુઆરી
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
Page #70
--------------------------------------------------------------------------
________________
|| જુલાઈ
જીવનમાંથી જડેલી ત્રમાસિક “ગ્રામ્ય જીવન” થોડાંક રસદર્શને દીપોત્સવી અંક–એક પત્ર નર્મદ રંગલીલા નલિની પરાગ–એક સિંહાવકન નર્મદ શતાબ્દી ગ્રંથ. નિબંધ જેવું નાટક––ઉરતંત્ર પુરણભક્ત પ્રાણાયામ બત્રીસનું ગ્રંથસ્થ વાભય
ભૂતના ભડકા ક માલવિકાગ્નિમિત્રને ન અનુવાદ
માલવિકાગ્નિમિત્ર મીસ ૧૯૩૩ રંગતરંગ રસમય વાનીયો રાસરજની લગ્નચિત્રોના સંપૂટ વીર નર્મદ વીરપસલી શાકત સંપ્રદાય. સંત અન” પર ત્રણ દૃષ્ટિ
રા. રમણલાલ વ. દેસાઈ | કૌમુદી પ્રો. કે. હી. કામદાર
શારદા પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ વસન્ત શ્રી “ય”
ગુણસુંદરી શ્રી. યશ શુકલ
ગુણસુંદરી રા. પ્રહલ્લાદ ચં. દિવાનજી કૌમુદી પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ વસન્ત રા. ચ. ઉ. ૫.
કૌમુદી રા. આર. વી. મહેતા
નવયુગ દી. બા. નર્મદાશંકર દે. મહેતા | કૌમુદી રા. વિજયરાય ક. વૈદ્ય
કૌમુદી રા. રામચંદ્ર દા. શુકલ
કૌમુદી | રા. દુર્ગાશંકર કે. શાસ્ત્રી કૌમુદી
રા. કેશવલાલ કાશીરામ શાસ્ત્રી બુદ્ધિપ્રકાશ રા. રસિકલાલ પરિખ
પ્રસ્થાન ર. આર. વી. મહેતા
નવયુગ રા. વિષ્ણુપ્રસાદ ૨. દ્વિવેદી ઉમુદી રા. કેશવ હ. શેઠ
સાહિત્ય શ્રી. ન્યત્ન શુકલ
કૈમુદી રા. બચુભાઈ રાવત
કૌમુદી ર. સુરેશ દીક્ષિત
કૌમુદી શ્રી “ય”
ગુણસુંદરી રા. ડોલરરાય ર. માંકડ
કૌમુદી રામૂનિકુમાર ભટ્ટ, રા.રવિશંકર જોશી, કૌમુદી રા. વિજયરાય કલ્યાણરાય
|| જાન્યુઆરી
ભાદ્રપદ નવેંબર સપ્ટેમ્બર જાન્યુઆરી, ભાદ્રપદ ફેબ્રુઆરી માર્ચ સપ્ટે-ઓકટોબર મેં-એપ્રિલ જાન્યુઆરી નવેંબર ઓક્ટોબર અષાડ સપ્ટેમ્બર ઓગસ્ટ-સપ્ટેમ્બર
લેખેની સૂચી
ડિસેમ્બર
એપ્રિલ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી
Page #71
--------------------------------------------------------------------------
________________
સરસ્વતીચંદ્રનું રાજકારણ સં. ૧૯૮૮ નું બાલ સાહિત્ય સાહિત્ય અને પ્રતિભા સોસાઈટીનો ઈતિહાસ ૧૯૩૨ના ગુજરાતનું નાટય સાહિત્ય
( પ્રો. કેશવલાલ હિ. કામદાર રા. છોટાલાલ મા. કામદાર રા. જનાર્દન ન્હા. પ્રભાસ્કર
રા. વિશ્વનાથ મ. ભટ્ટ | રા. કિરિટ
પ્રસ્થાન પુસ્તકાલય બુદ્ધિપ્રકાશ બુદ્ધિપ્રકાશ નવચેતન
ભાદ્રપદ ફેબ્રુઆરી જાન્યુઆરી એપ્રિલ જુલાઈ
નિબંધ
વિષય
લેખક
કયા માસિકમાં કયા માસમાં
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
વૈશાખ ઓકટોબર માહ
જુન
.
આર્ય અને અનાર્ય ઉર્વશી અને પુરૂરવા કવિ રવીન્દ્રનાથ ટાગોરની સૂરરચના ક્રિકેટરનું કવિતા સાહિત્ય ગુજરાતના વર્તમાનપત્રો ગુજરાતનું સ્ત્રી જીવન ગુજરાતનાં સંસ્કાર અવશેષ જીવનમંત્રની શોધમાં ઝીણા મેર ટહુકે છે લીલી નાઘરમાં ધર્માદર્શન પ્રણય-છે અને જો
રા. મગનલાલ મિસ્ત્રી
પ્રસ્થાન રા. શાન્તિલાલ ઠાકર
બુ. પ્ર. રા. જેઠાલાલ ત્રિવેદી
પ્રસ્થાન રા. સુરેશ ગાંધી
નવચેતન રા. નંદલાલ ચુનીલાલ બોડીવાળા | શારદા શ્રી. શાન્તાબહેન યોધ
ગુણસુંદરી રા. સુરેશ દીક્ષિત
ગુણસુંદરી રા. કનૈયાલાલ મા. મુનશી કૌમુદી રા. હસમુખલાલ મ. કાજી
બુદ્ધિપ્રકાશ કવિ નર્મદાશંકર
કૌમુદી રા. કનૈયાલાલ માણેકલાલ મુનશી | કૌમુદી
જાન્યુઆરી નવેંબર ડિસેંબર ફેબ્રુઆરી જાન્યુઆરી ઓગસ્ટ-સપ્ટેમ્બર ફેબ્રુઆરી
Page #72
--------------------------------------------------------------------------
________________
1 ઓકટોબર ફેબ્રુઆરી જુલાઈ
ગુણસુંદરી ગુણસુંદરી ગુણસુંદરી કૌમુદી ગુણસુંદરી કૌમુદી ગુણસુંદરી
એપ્રિલ ઓકટોબર
માર્ચ
ઓકટોબર
બંડખોર બને
| રા. કેશવપ્રસાદ છે. દેસાઈ ભારતીય મહિલાઓના કૂટ પ્રશ્ન લેડી વિદ્યાબહેન ર. નીલકંઠ ભારતીય સ્ત્રી શિક્ષણ અને સ્ત્રીઓનો | શ્રી. કે. રાધાબાઈ
ભાવિ કાર્ય પ્રદેશ મહાભારત અને કાલબળ
રા. શાન્તિલાલ ઠાકર મજુર સ્ત્રીઓની હાલત
લેડી વિદ્યાબહેન નીલકંઠ યુગમાનસ
પ્રો. બલવંતરાય ક. ઠાકોર લગ્ન અને કુટુંબ ભાવનામાં વિચાર | રા. કંચનલાલ ત્રિ. મર્ચન્ટ
પરિવર્તન વાર્તાલાપ એક કળા
રા. મસ્તફકીર સંશોધન વૃત્તિ
રા, કલ્યાણરાય ન. જોશી સૂક્ષ્મદર્શન
કવિ નર્મદાશંકર ક સુધારાને વીર નર્મદ
રા. નવલરામ જ. ત્રિવેદી સુવર્ણ યુગની સ્ત્રીઓ
રા. જનાર્દન નાનાભાઈ સ્ત્રીઓ અવકાશને સદુપયોગ શી રીતે | રા. તારાચંદ અડાલજા
કરી શકે ? સ્ત્રીઓને મતાધિકાર
રા. રમણિકલાલ જે દલાલ સ્વૈર વિહાર
રા. “વૈરવિહારી” હિન્દી નારીજીવન
| રા. રમણિકલાલ જે. દલાલ
જુલાઈ
નવયુગ કૌમુદી કૌમુદી પ્રસ્થાન ગુણસુંદરી ગુણસુંદરી
ડિસેંબર
જુલાઇ શ્રાવણ
લેખોની સૂચી
ગુણસુંદરી પ્રસ્થાન ગુણસુંદરી
સપ્ટેમ્બર માહ
જુલાઇ
Page #73
--------------------------------------------------------------------------
________________
અનીતિને અભિનંદન અંતરનાદ
વિષય
એક ચિત્ર
ઉઘડતાં ફૂલ જેવી
કડવાં ફળ કુલાંગાર
કેળવાએલા કારીગર ખેતરને ખાળે ગમે તેવા તાએ ગુલામી
ગ્રાન્ડ રીહર્સલ
જાગતી જ્યેાત
જેવું તકદીર “ તે
""
દંભી ( એકાંકી )
દેવી સ્વરૂપ કમળા
ધારાસભા
ન્યાયમંદિર કે શયતાનનેા ર'ગમહેલ
ઢેડના ઢેડ ભંગી
પરાજય
પરાજય
નાટકા
લેખક
રા. પી. જે. ભટ્ટ રા. દુર્ગેશ
શ્રી લીલાવતી મુનશી રા. શિવદન મહેતા રા. ઉમિયાશંકર જોશી
રા. રિક્
રા. પી. જે. ભટ્ટ રા. ઉમિયાશંકર જોશી
શ્રી. લીલાવતી મુનશી રા. સીતારામ જે. શર્મા
શ્રી. ભા. વિ. વરેરકર
મી, અહમદ
જોન ગેાસવર્ષી
રા. સીતારામ જે. શમાં રા. શિવદન મહેતા
રા. ચંદ્રવદન ચી. મહેતા
રા. લલિતમેાહન ગાંધી રા. ઉમાશંકર જેશી
રા. ભાસ્કર વહેારા રા. યશવંત પંડયા
કયા માસિકમાં | કયા માસમાં
એપ્રિલ
જાન્યુઆરી જુલાઈ
વૈશાખ
નવયુગ
નવચેતન
કૌમુદી ઊર્મિ
કામુદી
પ્રસ્થાન
નવયુગ
કૌમુદી
..
નવયુગ
99
ગુણસુન્દરી
ઊર્મિ
પ્રસ્થાન
નવયુગ
ઊર્મિ
કૌમુદી નવચેતન
કુમાર
ઊર્મિ
કુમાર
ફાગણ
પેશ
મે
મે
માર્ચ
જીત
માર્ચ ડીસેમ્બર
શ્રાવણ
માહે
જીન
શ્રાવણ
નવેમ્બર ઓકટેમ્બર
આસા
આસા
માહ
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
Page #74
--------------------------------------------------------------------------
________________
| ઊર્મિ
નવચેતન ગુણસુંદરી
કામુદી
પગરખાને પાળિયે પ્રજ્ઞા : પ્રકાશની પગદંડીએ પ્રભુના પ્રતિનિધિ બહારનો અવાજ ભાન વિના ભૂલકણા મીઠું (એકાંકી) રશેરરશી રેડીયમ વત્સલાહરણ, કલ્પનામુખી શાંત વાલા સાદ સાપના ભારા સીવીલ હોસ્પીટલ
{ રા. છબીલદાસ નરેતમ
રા. “એકજણ રા. સુરેશ ગાંધી રા. યશવંત પંડયા રા. કૃષ્ણલાલ શ્રીધરાણી રા. શંકરજતી ગેસાઈ રા. ર. વિ મહેતા રા. ગોવિંદભાઈ અમીન રા. ગોવિંદભાઈ અમીન રા. સુરેશ ગાંધી રા. શશિવદન મહેતા રા. પ્રહલાદ મહેતા ૨. ઉમાશંકર જોશી | રા. ચીનુભાઈ ડેક્ટર
નવચેતન નવયુગ પ્રસ્થાન કૌમુદી નવચેતન કીર્સિ
| ભાદર
સપ્ટેમ્બર | નવેંબર
ઓગસ્ટ-સપ્ટેમ્બર સપ્ટેમ્બર-ઓકટો. ઓગસ્ટ જુલાઇ કાર્તિક ફેબ્રુઆરી માર્ચ ચિત્ર ભાદરવો માહ | ડિસેંબર
કુમારે
લેખેની સૂચી
પ્રસ્થાન નવયુગ
ઈતિહાસ વિષય
લેખક અનુધાપુર,
રા. માણેક જ. પટેલ આર્ય સંસ્કૃતિનું રેખાદર્શન
રા. વિજયરાય ક. વૈદ્ય આપણા દેશને ગુજરાત નામ કયારે મળ્યું? 4 રા. દુર્ગેશકર કે. શાસ્ત્રી
1 કયા માસિકમાં કયા મહિનામાં
શારદા | ફેબ્રુઆરી કૌમુદી સપ્ટેમ્બર-ઓકટોબર |
નવેંબર | ઓકટોબર
Page #75
--------------------------------------------------------------------------
________________
-
1 શારદા | પ્રસ્થાન કૌમુદી વિસન્ત ગુ. શા. ૫ત્ર પ્રસ્થાન ગુ. શા. પત્ર કૌમુદી
કચ્છ કાઠીઆવાડના બંદરો
| રા. જયરામદાસ જેઠાભાઈ ખાવાએલી નદી
રા. રત્નમણિરાવ ભીમરાવ ગુગલી બ્રાહ્મણની પ્રાચીનતા
| રા. કલ્યાણરાય ન. જોશી ગુજરાતી પ્રજાની ઇતિહાસ શ્રેણું | રા. “ અભ્યાસી ) ગુજરાતને સુબો આજમખાન
રા. રણજીતભાઈ દેરાસરી ચાંચની ખાડીમાં
રા ઝવેરચંદ મેઘાણી ચુંવાળનો ચેક અને વિજયસિંહ સોલંકી | રા. મનઃસુખરામ દ્વિવેદી જગદેવ પરમાર
રા. દુર્ગાશંકર કે. શાસ્ત્રી જાતક કથાઓનું સામાજિક જીવન રા. રતિલાલ ન. મહેતા જ્યારે તેઓ ઉપકાર કરે છે !
રા. સાદીકા ત્રણસો વર્ષ પૂર્વનું સુરત
રા. મનઃસુખરામ દ્વિવેદી પશ્ચિમ ભારતનો શકરાજ-નહપાણ રા. ધનપ્રસાદ ચં. મુનશી બુદ્ધ સમયનું ભારત
રા. રેવાશંકર ભટ્ટ ભોજરાજાની ધારાનગરી
મુનિશ્રી હિમાંશુવિજય ભંકોડાના ભૂપતસિંહ
રા. મનઃસુખરામ દ્વિવેદી મોઢનું મોઢેરા
રા. મગનલાલ ખખર મોહન જે ડેરો
રા. હસમુખલાલ સરસ્વતી પુરાણમાં ગુજરાતના ઐતિહાસિક રા. કનૈયાલાલ ભાઈશંકર દવે
તત્વો
ફેબ્રુઆરી આસો જુલાઈ આસે ઓકટોબર પિષ જાન્યુઆરી જુન ઓકટોબર જુન-જુલાઈ-ઓગસ્ટ | ઓકટોબર જુલાઈ જાન્યુઆરી જુન ઓગસ્ટ
નવયુગ ગુ. શા. પત્ર કૌમુદી ગુ. શા. પત્ર શારદા ગુ. શા. પત્ર કૌમુદી પ્રસ્થાન કૌમુદી
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
એપ્રીલ
જેઠ–અશાડ એપ્રિલ
Page #76
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર
વિષય
લેખક
રા. ભાઈલાલ પ્ર. ઠારી
કૌમુદી
એન્ટની ચેહફ એક સંસ્કાર દર્શન કવિ નર્મદાશંકર દી. બા. કૃષ્ણલાલભાઈ ગોવર્ધનરામભાઈ (તત્વચિંતક) જીવન સંભારણા ટેકરાના મુનશીઓ
શ્રી. એસ. જી. ખાપ રા. ચંદ્રશંકર ન. પંડયા રા. શાન્તિલાલ સો. ઠાકર શ્રી શારદાબહેન મહેતા રા. કનૈયાલાલ માણેકલાલ મુનશી
• તુર્કીને તારણહાર
પ્રાણશંકર લલ્લુભાઈ દેસાઈ રમણલાલ વ. દેસાઈ રાજા રામમોહનરાય વાડીલાલ શાહનું આત્મવૃત્તાંત વિદ્યાપતિ બિલ્પણ વિશ્વકવિ ટાગોર વિદ્યાવિજયજી મહારાજ સ્વ. વિઠ્ઠલભાદ્ધ પટેલ લેડી વિદ્યાબહેન ૨. નીલકંઠ
લેખોની સૂચી
( ક્યા માસિકમાં કયા માસમાં
એપ્રિલ જુન
નવેંબર શારદા
ડીસેંબર કૌમુદી નવેમ્બર શારદા
એપ્રીલ-મે(ચાલુ) | કૌમુદી
જુલાઈ-ઓકટોબર
ડિસેમ્બર બુ. પ્ર.
જાન્યુઆરી પ્રસ્થાન
આસો કૌમુદી શારદા
ડિસેમ્બર પ્રસ્થાન
ફાગણ કૌમુદી ફેબ્રુઆરી બુ. પ્ર.
જુલાઈ શારદા
સપ્ટેમ્બર નવયુગ
નવેમ્બર ગુણસુંદરી જાન્યુઆરી
જાન્યુઆરી કુમાર | શ્રાવણ-ભાદ્રપદ
રા. રમણીકલાલ જે. દલાલ ડૉ. હરિપ્રસાદ 9. દેસાઈ રા. ભાઈલાલ પ્ર. કોઠારી રા. રંગીલદાસ કાપડીઆ રા. ત્રિભુવન વી. હેમાણી રા. રામલાલ ચુનીલાલ મોદી રા. દિનેશ ન. ત્રિવેદી રા. પરિવ્રાજક
સંત કાન્સિસ : ”
દી. બા. કૃષ્ણલાલ મે. ઝવેરી
રા. હીરાલાલ ત્રિ. પરિખ | રા. રંગીલદાસ કાપડીઆ
Page #77
--------------------------------------------------------------------------
________________
વિષય
- વિજ્ઞાન t ' લેખક
*
કક્ષા માસિકમાં કયા મહિનામાં
રા. મનસુખરામ દ્વિવેદી | મી. ધનજીભાઈ ફકીરભાઈ
રા. યશવંત ગુલાબભાઈ ! પ્રે. હરિલાલ
ગુ. શા. ૫ત્ર બુદ્ધિપ્રકાશ પ્રસ્થાન
|| સપ્ટેમ્બર
જાન્યુઆરી
આસે
ખારાડાના અગર પરમાણુ પ્રદેશની નવી શોધ પરમાણુઓ પૃથ્વીનું વય બનાવટી હાથીદાંત અને કચકડા જેવા
ઉપયોગી પદાર્થો મધમાખીની જીવનસીમા રબર * વખત એટલે ગતિ
વિજ્ઞાન અને ચેતન વિંછીની એક જીવનકથા હિંદુ પંચાંગની ઘટના
ઓકટોબર જુન : એપ્રિલ
રા. સુરેશ દીક્ષિત છે. હરિલાલ રા. હરિકૃષ્ણ વ્યાસ રા. મૂળજીભાઈ હી. ચેકશી રા. સુરેશ દીક્ષિત રા. મોહનલાલ હ. પંચેાળી
નવચેતન કૌમુદી નવચેતન પ્રસ્થાન વસન્ત કૌમુદી | બુદ્ધિપ્રકાશ
જેષ્ઠ
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
શ્રાવણ-ભાદ્રપદ ફેબ્રુઆરી | એપ્રિલ
વિષય
દીનચર્યા
વૈદક
લેખક રા. બાપાલાલ ગ. વૈદ્ય રા. મોહનલાલ વૈદ્યશાસ્ત્રી | ડે. અમૃતલાલ હ. પટેલ
| ક્યા માસિકમાં ક્યા મહિનામાં પ્રસ્થાન ફાગણ, વૈશાખ, જેઠ
અ. શ્રાવણુ, આસો શારદા
મે-જુન-એગસ્ટ ગુણસુંદરી માર્ચ ચાલુ
પાદરની વનસ્પતિઓ વૈિદકની દષ્ટિએ ગૃહશિક્ષણ
Page #78
--------------------------------------------------------------------------
________________
વિષય
કાગળ અને કાતર કેવી રીતે વાંચવું
ગુજરાતના મુસલમાનામાં ભાષાના પ્રશ્ન ગુજરાતી સ્રો માટે શારદાપીઠ ગુજરાતમાં મેન્ટેસરી ડેન્માર્કની લેાકશાળા નવીન દૃષ્ટિએ શાળાએ નવીન કેળવણીના ચાર તત્વા
મનહરરામ હિરહરરામ ગિજુભાઈ રા. ‘“અભ્યાસી”
રા. જેષ્ટારામ ઉપાધ્યાય રા. હરભાઈ ત્રિવેદી
પાશ્ચાત્ય શિક્ષણ શાસ્ત્રના સંક્ષિપ્ત ઇતિહાસ રા. ગેાપાળરાવ ભાગવત
પ્રાચીન આય કેળવણી
ભાષામાં બાળકની ખીલવણી મેાન્ટસેરી પદ્ધતિ–એક નવીન પદ્ધતિ
કેળવણી
લેખક
રમત મીમાંસા
લેાક સાહિત્યના પ્રદેશમાં રૂશિયાને બાલ વિકાસ વાધરીમાં અક્ષર જ્ઞાન શાળામાં જાતીય જ્ઞાનનું શિક્ષણ શારીરિક શિક્ષણને વિચાર શિક્ષણ વ્યાખ્યાનમાળા શિક્ષણશાસ્ત્રના ત્રણ પ્રાથમિક સિદ્ધાન્તો હાથકામનું કેળવણીમાં સ્થાન
રા. ગીજુભાઈ
રા. વિશેષણ
રા. રા.
...
રા. વિઠ્ઠલરાય
રા. ચંદુલાલ ભટ્ટ
રા. મૂળજીભાઈ હી. ચેાસી
રા. ધુમકેતુ રા. ડુંગરસિંહ ધર્મસિંહ રા. ભગવાનજી ત્રી. શાહ રા. હરભાઇ ત્રિવેદી પ્રેા. માણિકરાવ બાબુ ક્ષિતિમેાહન સેન
રા. ચુનીલાલ ના. શાહ રા. દલપતરામ કોઠારી
કયા માસિકમાં કયા માસમાં
દક્ષિણામૂર્તિ
ગુ. શા. પત્ર
નવેમ્બર જાન્યુઆરી ચૈત્ર
પ્રસ્થાન
શારદા
દક્ષિણામૂર્તિ
વસન્ત
દક્ષિણામૂર્તિ દક્ષિણામૂર્તિ દક્ષિણામૂર્તિ
ગુ. શા. પત્ર
દક્ષિણામૂર્તિ દક્ષિણામૂર્તિ
વસન્ત
શારદા
""
દક્ષિણામૂર્તિ દક્ષિણામૂર્તિ
શારદા
પ્રસ્થાન
દક્ષિણામૂર્તિ દક્ષિણામૂર્તિ
શ્રાવણ ફેબ્રુઆરી
ઓગસ્ટ
ફેબ્રુઆરી જાન્યુઆરી નવેમ્બર
નવેમ્બર
શ્રાવણ
જુલાઇ
ભેટ એક ફેબ્રુઆરી ઓગસ્ટ
ભેટ અંક
માહે
નવેમ્બર ફેબ્રુઆરી
લેખાની સૂચી
Page #79
--------------------------------------------------------------------------
________________
વિષય
| અદિતિ, દિતિ અને શુનઃ શેપ
અઘષણ અત્યજેની અસ્પૃશ્યતા વાડીલાલ શાહને ઈશ્વરવાદ વિજ્ઞાન તત્વ
તત્વજ્ઞાન અને ધર્મ
- લેખક કયા માસિકમાં કયા માસિમાં રા. મણિલાલ છબારામ ભટ્ટ | બુદ્ધિપ્રકાશ જાન્યુઆરી રા. દત્તાત્રેય બા. કાલેલકર કૌમુદી
જુલાઈ રા. જયન્ત કૃષ્ણ દવે
પ્રસ્થાન
કાતિક રા. ત્રિ. વી. હેમાણી
કૈમુદી
જુલાઈ ડો. હરિપ્રસાદ . દેસાઈ
બુદ્ધિપ્રકાશ જાન્યુઆરી, એપ્રિલ,
જુલાઈ પ્રો. જેઠાલાલ ગો. શાહ
પ્રસ્થાન | કાતિક પ્રિન્સિપાલ આનન્દશંકર બા. ધ્રુવ રા. ઝવેરચંદ મેઘાણી
એપ્રિલ પ્રિન્સિપાલ આનન્દશંકર બા. ધ્રુવ | પ્રસ્થાન ડે. મણિલાલ પટેલ
શ્રાવણ–ભાદ્રપદ
વૈષ્ણવધર્મની દૃષ્ટિએ અસ્પૃશ્યતા જ શાસ્ત્રદષ્ટિએ “હરિજનનો પ્રશ્ન
સોરઠના ભજનિક સંતો સ્પૃસ્યાસ્પશ્યાદિત મીમાંસા શ્રીમદ્દ ભગવદગીતા
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
પાશ
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રવાસ
વિષય
લેખક
9 કયા માસિકમાં કયા મહિનામાં
અમેરિકાના પંથે કલકત્તા તથા બનારસનાં ચેડાં સ્મરણે કલાપીનું લાઠી કાશ્મીરના કુંજોમાં કાશ્મીરનો પ્રવાસ ખાનદેશ વિષે કાંઈક ગિરનારની પ્રદક્ષિણા જે ઘેલા સોમનાથની યાત્રાએ
ચુંવાળ વિષે કાંઈક પાર્વતીના પ્રવાસે
રા. છોટાલાલ કામદાર લેડી વિદ્યાબહેન રા. પરિવ્રાજક રા. સપ્તરંગી ડે. મટુભાઈ ધ્રુવ ર. મનઃસુખરામ દ્વિવેદી રા. દેવશંકર શુકલ રા. જયદેવ દવે
શારદા પ્રસ્થત શારદા નવચેતન વસન્ત ગુ. શા. પત્ર ગુ. શા. પત્ર
સપ્ટેમ્બર ચિત્ર ઓગસ્ટ ડિસેંબર કાર્તિક–માર્ગશિર્ષ મે–જુન ફેબ્રુઆરી જુન ફેબ્રુઆરી સપ્ટેમ્બર જાન્યુઆરી
નવચેતન
લેખેની સૂચી
માથેરાન
ભેંયણી યુરેપને અનુભવી રૂશિયાની સફર સફરે હજ હિમાલયનો મુકુરખણ એવરેસ્ટ
મે-જુન
ગુશા. પત્ર નવચેતન નવચેતન ગુ. શા. ૫ત્ર ગુ. શા. પત્ર કુમાર
નવચેતન | કુમાર
રા. કમલનયન બક્ષી રા. પિનાક રા. મનઃસુખરામ મ. દ્વિવેદી છે. માર્કંડરાય દેસાઈ રા. ચંદ્રવદન મહેતા ડે. લતીફ રા. ચંદ્રવદન મહેતા
માર્ચ માહ મે પશ–માહ
Page #81
--------------------------------------------------------------------------
________________
પુસ્તકાલય–વર્તમાન પત્ર
વિષય
લેખક | ઉંઝા પુસ્તકાલય પરિષદના પ્રમુખનું ભાષણ | રા. મહાસુખભાઈ ચુનીલાલ કલકત્તા પુસ્તકાલય પરિષદ
| રા. ના. નં. શેકશી કેસબા પુસ્તકાલય પરિષદ
રા. બાપુભાઈ ઘેલાભાઈ ગામડામાં જ્ઞાનપ્રચાર
રા. મણિભાઈ દ્વિવેદી ગુજરાતમાં પુસ્તકનું વેચાણ
|| રા. નટવરલાલ વીમાવાળા ગ્રામ પુસ્તકાલય માટે વર્ગીકરણની
રા. મોતીભાઈ ન. અમિન
સરળ પદ્ધતિ જાહેર પુસ્તકાલયો માટે પુસ્તક પસંદગી | રે. નાનાલાલ કે. પટેલ પુસ્તકોની દુનિયામાં સ્વૈર વિહાર
રા. ચંદ્રશંકર ગૌ. ભટ્ટ બેઝવાડા પુસ્તકાલય પરિષદના પ્રમુખનું ડે. વિ. શિવરામ
ભાષણ
| ક્યા માસિકમાં ક્યા મહિનામાં પુસ્તકાલય એપ્રિલ પુસ્તકાલય
ઓકટોબર પુસ્તકાલય જાન્યુઆરી પુસ્તકાલય જાન્યુઆરી પુસ્તકાલક ફેબ્રુઆરી પુસ્તકાલય
માર્ચ
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ફેબ્રુઆરી
પુસ્તકાલય પુસ્તકાલય પુસ્તકાલય
જુન.
Page #82
--------------------------------------------------------------------------
________________
-
પ્રકીર્ણ
વિષય
લેખક
જુન
એપ્રિલ
ક્યા માસિકમાં કયા મહિનામાં કૌમુદી માર્ચ સાહિત્ય કૌમુદી ફેબ્રુઆરી
ડીસેમ્બર શારદા. સાહિત્ય એપ્રિલ ગુણસુંદરી જાન્યુઆરી શારદા પ્રસ્થાન
આસે શારદા
ઓગસ્ટ ઓકટોબર જાન્યુઆરી
ઓગસ્ટ-સપ્ટેમ્બર પ્રસ્થાન
ભાદ્રપદ
માહ નવચેતન સપ્ટેમ્બર ગુણસુંદરી જાન્યુઆરી (ચાલુ)
ફેબ્રુઆરી પ્રસ્થાન
આષાડ સાહિત્ય 1 ફેબ્રુઆરી
અસ્પૃશ્યતા
રા. મંજુલાલ મજમુંદાર એબ્રાહમ લિંકન અને મહાત્મા ગાંધીજી | રા. ડુંગરસી ધરમસી સંપટ ઉદયશંકર
રા. રમણિક ત્રિવેદી ઉદયશંકર
રા. ચંદ્રવદન ચી. મહેતા કચ્છનો પત્ર
રો. ડુંગરશી ધરમશી. કાંટાવાળા ઈનામ
રા, મટુભાઈ કાંટાવાળા ગુજરાતી હિન્દ સ્ત્રીમંડળના બે હિતચિંતકે | રા. હિમ્મતલાલ અંજારીઆ છે ગુજરાત નાટયકળા મંદિરનો પરિચય રા. જામન ગેડ સેવાશ્રમ
ર. નટવરલાલ પંડિત પંચમહાલના ભીલો
રા. રામચંદ્ર દ. શુકલ પહેલાં પગલાં-કળાને પંથે
રા. એક નિરીક્ષક
રા. બેકાર ફેર્બસ ગુજરાતી સભા
રા. વિજયરાય કલ્યાણરાય ભરત અને સારંગદેવ
રા. વાડીલાલ શિ. પંડિત ભીલ સેવામંડળ અને ભીલોની ઉન્નતિ રા. અમૃતલાલ વી. ઠક્કર રાગ અને રાગિણીઓ
રા. હરિવદન જાની રાંધણુવિદ્યા અને કળા
ડે. ઈન્દુલાલ સે. દવે લકનીના સંસ્મરણો
લેડી વિદ્યાબહેન નીલકંઠ વેપારીઓની સંજ્ઞાઓ
૨. છોટાલાલ કામદાર વિસરાએલી વાત–સ્વ. હરગોવિંદદાસ | શ્રી મટુભાઈ કાંટાવાળા
લેઓની યાદી
પરિષદ યુગ
કૌમુદી
Page #83
--------------------------------------------------------------------------
________________
1 શારદા
] એપ્રિલ
પિષ શ્રાવણ જાન્યુઆરી
શ્રીમંત સરકાર સયાજીરાવ મહારાજા અને રાજ્યરત્ન પ્રા. માણિકરાવ
વ્યાખ્યાનની રૂપરેખા સાહિત્યના નેબલ પુરસ્કારના વિજેતા સિંહસ્થના મેળામાં ગએલા બાવા સાધુઓ ! રા. દુર્ગાશંકર કે. શાસ્ત્રી સુપા ગુરૂકુળ સોનીઓની સંજ્ઞાઓ
૨. છોટાલાલ કામદાર સંગીત અને નૃત્ય
રા. ચંદ્રવદન મહેતા સ્વદેશી વૃત
પ્રિન્સિપાલ આણંદશંકર ધ્રુવ હિન્દુ નૃત્યનું સ્થાન
રા. ડી. સી. શાહ હિન્દુ સ્ત્રીઓના કાયદેસર હકો
રા. રા. વિ. મહેતા હું શિક્ષક કેવી રીતે થયો
રા. ગિજુભાઈ
કુમાર પ્રસ્થાન શારદા પ્રસ્થાન ઊર્મિ વસ નવયુગ
કાર્તિક માર્ચ
જુન
દક્ષિણામૂર્તિ
નવેંબર (ચાલુ) 1 ફેબ્રુઆરી
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
Page #84
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવા જાણવા જેવા ગ્રંથની સાલવારી.
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા કેટલાક મહત્વના અને
જેવા જાણવા જેવા ગ્રંથની સાલવારી
નવી કેળવણી પૂર્વેનું વાચન સાહિત્ય ૧૮૫ર અખાના છપા
પ્ર. પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળ નરના પ્રભાતિયા ઉદ્ધવ ગીતા
દયારામકૃત કવિતા ૧૮૫૫ વિવેક સાગર
પ્રઃ-રામપ્રસાદ લક્ષ્મીપ્રસાદ ૧૮૬૭ કીર્તનાવલી
પ્રઃ-ઉમેદ હરગોવિંદદાસ ૧૮૪૭ શંશાર વેવારની ચોપડી પ્રઃ-રણછોડદાસ અમીચંદ ૧૮૪૭ ગુલબંકાવલી
પ્રઃ-બાપુ હરશેઠ દેવલેકર ૧૮૫૪ જહાંદરશાહ બાદશાની વારતા પ્ર-રૂસ્તમજી ભીખાજી ૧૮૫૫ મદનમોહનાની વાર્તા
પ્ર–બાપુ હરશેઠ દેવલેકર ૧૮૫૫ કાષ્ટના ઘોડાની વાર્તા ૧૮૫૭ ઉદમ કરમ સંવાદ
પ્ર–બાપુ સદાશીવ શેઠ ગજરામારની વાર્તા ૧૮૫૮ સદેવંત સાવલીંગાની વાર્તા પ્રલલ્લુભાઈ કરમચંદ ૧૮૫૭ ભદ્રામાંમનીની વારતા ૧૮૫૮ કામધેનુની વારતા
પ્રઃ-લલ્લુભાઈ અમીચંદ ૧૮૭૨ વૈતાળ પચ્ચીશી
પ્રઃ-હરજીવન ઉ. મહેતા ૧૮૭૬ બત્રીસ પુતળીની વાર્તાનો સંગ્રહ , શુડા બહોતેરી ભા. ૧ લે પ્ર–નારણદાસ
તા. ૭મી મે સન. ૧૯૩૪ને સેમવારના દિવસે પહેલી ગુજરાત પુસ્તકાલય પરિષદ સર મનુભાઈ મહેતાના પ્રમુખપદે મળી હતી તેના અંગે ગુજરાતી પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને તેની ઉદ્દધાટન ક્રિયા પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકરના હસ્તે થઈ હતી, તે પ્રસંગ માટે પ્રસ્તુત સુચી તૈયાર કરવામાં આવી હતી. વધુ માહિતી માટે જુઓ “પુસ્તકાલય” માસિકને જુના અંક, સંપાદક.
૩૫
Page #85
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
નવી કેળવણીની શરૂઆતનું વાચન સાહિત્ય ૧૮૨૪ પંચોપાખ્યાન
મુંબઈ સમાચાર ૧૮૨૬ ગણિત
જગન્નાથ શાસ્ત્રી ૧૮૨૬ બોધવચન
હિંદી નિશાળ પુસ્તકમંડળી ૧૮૨૮ ઈસપની નીતિકથાઓ બાપુ શાસ્ત્રી પંડ્યા ૧૮૨૮ ગણિત વહેવારની ચોપડી જગન્નાથ શાસ્ત્રી ૧૮૨૮ શિક્ષામાલા
કેપ્ટન જ્યોર્જ જર્વિસ સાહેબ ૧૮૩૩ ગુજરાતી બાલમિત્ર ભા. ૧ શિક્ષામંડળી–મુંબાઈ ૧૮૩૭ મેવરની સ્પેલિંગની ચોપડી મુંબઈ સમાચાર ઍફીસ ૧૮૩૮ ગુજરાતી ભાષાનું વ્યાકરણ ગંગાધર શાસ્ત્રી ૧૮૪૦ પંચોપાખ્યાન
એ. વીએગાસ ૧૮૪૨ ઈસપની નીતિ કથાઓ બાપુ શાસ્ત્રી પંડયા ૧૮૪૫ ડાડશ્લીની વાતોનું ભાષાંતર નેટીવ એજ્યુકેશન સોસાયટી ૧૮૪૭ નીતિ દર્પણ
અમદાવાદ પુસ્તક વૃદ્ધિ કર
નાર મંડળી ૧૮૪૭ મકખમની ફર્ટ રીડીંગને તરજુમો મગનલાલ વખતચંદ ૧૮૪૮ બોધકથા
ઉમેદરામ ઈચ્છારામ ૧૮૫૧ ગુજરાતી બાલમિત્ર ભા ૧ એલ્ફિીસ્ટન ઈન્સ્ટીટયુશન ૧૮૫૧ વિદુરની નીતિ
અમદાવાદ પુસ્તક
વૃદ્ધિ કરનાર મંડળી. કેટલીએક ડાઊીની વાતો લલ્લુભાઈ કરમચંદ ૧૮૫૪ ઈસપની નીતિ કથાઓ રણછોડદાસ ગીરધરભાઈ ૧૮૫૪ નીતિબોધ કથા
રણછોડદાસ ગીરધરભાઈ ગુજરાતી વાચનમાળા ૧૮૫૮ હોપ વાચનમાળા
હોપ કમિટી ૧૯૦૪ કન્યાવાચનમાળા
હ. દ્વા. કાંટાવાળા ૧૯૦૮ નવી વાચનમાળા (સરકારી) કવરટન કમિટિ ૧૯૧૬ સામાન્ય જ્ઞાન પ્રશ્નમાળા છગનલાલ ઠાકોરદાસ મેદી ૧૯૧૮ નીતિવાચનમાળા
ડાહ્યાલાલ પંડિત ૧૯૨૧ ત્રિવેદી વાચનમાળા રા. બા. કમળાશંકર પ્રાણશંકર
Page #86
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જેવા જાણવા જેવા ગ્રંથોની સાલવારી
૧૯૨૨ રાષ્ટ્રીય વાંચનમાળા (ત્રણ ચાપડી) સુરત રાષ્ટ્રીય સભા ૧૯૨૩ . ગુજરાત વિદ્યાપીઠ વાંચનમાળા
| (ચાર ચોપડી) છેટાલાલ બાળકૃષ્ણ પુરાણ ૧૯૩૦ દક્ષિણામૂર્તિ જ્ઞાનમાળા શ્રી. ગિજુભાઈ ૧૯૩૧ ગંડળ વાંચનમાળા ગેંડળ વિદ્યાધિકારી સાહેબ ૧૯૩૩ નવયુગ વાંચનમાળા. મગનલાલ ત્રિ. વ્યાસ
કેશ ૧૮૦૭ ગુજરાતી મરાઠી અંગ્રેજીનું
વ્યાકરણ અને વોકેબ્યુલરી મંડ ૧૮૨૨ ગુજરાતી અંગ્રેજી વેકેબ્યુલરી અરદેશર ૧૮૪૬ ગુજરાતી અંગ્રેજી ડિક્ષનેરી મીરઝા મહમદ કાસીમ ૧૮૫૬ ગ્લોસરી (જોડણીકેશ ) હોપ સાહેબ ૧૮૫૭ અંગ્રેજી ગુજરાતી ડીક્ષનેરી નાનાભાઈ રાણુના ૧૮૬૧ નર્મકોશ–અંક ૧
કવિ નર્મદાશંકર ૧૮૬૫ કોશાવળી
કવિ નર્મદાશંકર ૧૮૭૦ નર્મકથા કેશ
કવિ નર્મદાશંકર ૧૮૭૭ અંગ્રેજી ગુજરાતી ડીક્ષનેરી અંબાલાલ સાકરલાલ ૧૮૭૯ ગુજરાતી મૂલદર્શક કોશ છોટાલાલ સેવકરામ ૧૮૯૧ શબ્દાર્થ ભેદ
લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ ૧૮૯૪ અંગ્રેજી ગુજરાતી ડીક્ષનેરી : વ્યાસ અને પટેલ ૧૮૯૫ ગુજરાતી અંગ્રેજી ડીક્ષનેરી મલ્હાર ભીખાજી બેલસરે ૧૮૯૭ રૂઢિ પ્રયોગ કોશ
ભેગીલાલ ભીખાભાઈ ૧૮૯૮ ગુજરાતી શબદ સંગ્રહ ગુ. વ. સોસાઈટી ૧૮૯૯ ઔષધિ કોશ
ચમનલાલ શિવશંકર ૧૯૦૦ શબ્દ ચિંતામણિ
સવાઈલાલ છોટાલાલ ૧૯૦૧ ગુજરાતી જ્ઞાનચક્ર
રતનજી ફરામજી શેઠના ૧૯૦૪ સંજ્ઞાદર્શક કેશ
રતનજી ફરામજી શેઠના ૧૯૦૭ સુખશાન્તિ કોશ
રૂસ્તમજી મીસ્તરી ૧૯૦૯ ગુજરાતી શબ્દકોશ લલ્લુભાઈ ગોકળદાસ ૧૯૧૨ ગુજરાતી કેશ સ્વર વિભાગ ગુ. વ. સોસાઈટી
૩૭
Page #87
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૯૧૨ ઉદ્દે ગુજરાતી કોશ સૈયદ નિઝામુદીન ૧૯૨૦ સયાજી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ ભાષાન્તર ખાતુ–વડોદરા રાજ્ય ૧૯ર૩ ગુજરાતી કોશ ( સંપૂર્ણ ) ગુ. વ. સંસાઈટી ૧૯૨૫ ગુજરાતી અંગ્રેજી કેશ ભાનુસુખરામ નિર્ગુણરામ ૧૯૨૬ ગુજરાતી ફારસી અરબ્બી કેશ હમદુમીયાં ફારૂકી
* હાથપ્રત ૧૯૨૬ જૈનાગમ શબ્દ સંગ્રહ (૪ ભાગમાં) રત્નચન્દ્ર સુરિ ૧૯૨૯ ગુજરાતી જ્ઞાનકેશ પુ. ૧ લું છે. વી. કેતકર ૧૯૨૯ જોડણી કેશ
ગુજરાત વિદ્યાપીઠ ૧૯૩૦ સંસ્કૃત ગુજરાતી કેશ ગિરજાશંકર મયાશંકર ૧૯૩૧ પૌરાણિક કથાકેશ-સંપૂર્ણ ડાહ્યાભાઈ પી. દેરાસરી ૧૯૩૧ સયાજી શાસન શબ્દક૯પતરૂ ભાષાંતર ખાતુ, વડોદરા રાજ્ય ૧૯૩૨ પારિભાષિક કોશ
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ (?) રાજકાર્ય શબ્દાર્ણવ
વ્યાકરણ, પિંગળ, કહેવત સંગ્રહ વગેરે ૧૮૪૦ ગુજરાતી વ્યાકરણ ગંગાધર શાસ્ત્રી ફડકે 9284 Grammer of Gujarati Language
રૂસ્તમજી સોરાબજી ૧૮૪૭ , , ,
વિલિઅમ કલાર્કસન ૧૮૫૭ પિંગળ પ્રવેશ
કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૫૮ રસપ્રવેશ
કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૫૯ ગુજરાતી ભાષાનું વ્યાકરણ હોપ સાહેબ ૧૮૫૯ ગુજરાતી ભાષાનું વ્યાકરણ રૂસ્તમજી રતનજી ભરૂચા ૧૮૦૧ ગુજરાતી પિંગળ
કવિ દલપતરામ ડાહ્યાભાઈ ૧૮૬૧ કથન સપ્તશતી
મગનલાલ વખતચંદ ૧૮૬૩ અલંકાર પ્રવેશ
કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૬૫ પિંગળાદર્શ
હીરાચંદ કહાનજી ૧૮૬૭ ગુજરાતી ભાષાનું વ્યાકરણ રેવ. જોસફ વાન ટેલર ૧૮૬૯ ગુજરાતી ભાષાનું વ્યાકરણ હ. ઠા. કાંટાવાળા અને
લાલશંકર ઉમિયાશંકર
Page #88
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવાજાણવા જેવા ગ્રંથાની સાલવારી
૧૮૭૦ ઉત્સર્ગ માળા ૧૮૭૦ ધાતુ સંગ્રહ ૧૮૮૮ જોડણી વિષે ચર્ચા
શાસ્ત્રી વૃજલાલ કાળીદાસ શાસ્ત્રી વૃજલાલ કાળીદાસ નરસિંહરાવ ભેાળાનાથ છેટાલાલ નરભેરામ ભટ્ટ રણછેડભાઈ ઉદયરામ
૧૮૮૮
રસશાસ
૧૮૯૦
નાટયશાસ્ત્ર
૧૮૯૩
ભગવત પિંગળ
જીવરામ અજરામ ગાર દામુભાઈ ડાહ્યાભાઈ
૧૮૯૩ ગુજરાતી કહેવતા
૧૮૯૩ ગુજરાતી ભાષાનું વ્યાકરણ-અંગ્રેજી રેવ. જ્યાર્જ પી. ટેલર
૧૯૦૨ રણપિંગળ
૧૯૦૩
૧૯૦૫ જોડણી નિબંધ
૧૯૧૦ અલંકાર ચંદ્રિકા (૨ જી આવૃત્તિ) સવિતાનારાયણુ ગણપતિનારાયણુ
કવિ નથુરામ સુંદરજી આશારામ દલીચંદ વિ નથુરામ સુંદરજી
રા. બા. કમળાશ કર પ્રા. ત્રિવેદી રામનારાયણ વિ. પાટેક
દી. બા. કેશવલાલ હ. ધ્રુવ.
કહેવતમાળા
૧૯૧૧ નાટયશાસ્ત્ર
૧૯૧૧ ગુજરાતી કહેવત સંગ્રહ
૧૯૧૯
કાવ્યશાસ્ત્ર
૧૯૧૯ બૃહદ્ વ્યાકરણ
૧૯૨૧ કાવ્ય પ્રકાશ
૧૯૩૩ પદ્ય રચનાની ઐતિહાસીક આલેાચના
ઇતિહાસ.
૧૮૫૦ ગુજરાતને ઇતિહાસ ૧૮૫૧ અમદાવાદને ઇતિહાસ ૧૮૫૨ હિન્દુસ્તાન માહેલા ઈંગ્લીશ રાજ્યના ઇતિહાસ
૧૮૫૫ શશે શણુજાન ૧૮૫૫ મેદી અને પારસી લેાકેાનું,
મિસ્ત્રી લેાકેાનું, આસુરી અને ખાખેલી લેાકેાનું વૃત્તાંત કથન
૧૮૫૨ હિન્દુસ્તાનને ઇતિહાસ
રણછોડભાઈ ઉદયરામ જમશેદજી ન. પીટીટ નરસિંહરાવ ભાળાનાથ
૩૯
એદલજી ડેાસાભાઈ
મગનલાલ વખતચંદ
રણછેાડલાલ ગીરધરભાઈ
“ પારસી ” રણછેાડલાલ ગીરધરભાઈ
""
22
.
29
વિશ્વનાથ નારાયણુ માંડલિક
Page #89
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
-
-
૧૮૬૬ સુરતની મુખ્તસર તવારીખ કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૬૭ મુંબાઈમાં શેર સટ્ટાને ઇતિહાસ “એક પારસી” ૧૮૬૮ સૌરાષ્ટ્ર દેશને ઇતિહાસ ભગવાનલાલ સંપતલાલ ૧૮૬૯ રાસમાળા
રણછોડભાઈ ઉદયરામ ૧૮૬૯ ઉદિચ્ય પ્રકાશ
પ્રાણગોવિંદ રાજારામ ૧૮૭૪ રાજયરંગ
કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૮૫ નગરખંડ ૧૮૮૭ ગુજરાત સર્વ સંગ્રહ . કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૮૯ પારસી પ્રકાશ પુ. ૧ લું બમનજી બહેરામજી પટેલ ૧૮૮૯ પ્રબંધ ચિન્તામણિ
રામચન્દ્ર દિનાનાથ ૧૮૯૦ સુરત માંડવીનું દેશી રાજ્ય રહેમાનખાં કાલેખાં પટેલ ૧૮૯૭ તવારીખે નવસારી
સેરાબજી મંચેરજી દેસાઈ ૧૮૯૮ ગુજરાતનો ઇતિહાસ ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ૧૮૯૮ રાજ તરંગિની
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ૧૯૦૬ વડનગરા કણબીની ઉત્પત્તિ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ ૧૯૦૬ આઇને અકબરી
રતનજી ફરામજી શેઠના ૧૯૦૮ કીતિ કૌમુદી
વલ્લભજી હરિદત્ત આચાર્ય - ૧૯૧૨ ટોડ રાજસ્થાન
ભગુભાઈ ફતેચંદ કારભારી ૧૯૧૩ પાલણપુર રાજ્યને ઈતિહાસ નવાબઝાદા તાલેમહમદખાન ૧૯૧૩ મિરાતે અહમદી . ૧ નિઝામખાં નુરખાં પઠાણ ૧૯૧૩ મૃગશિર્ષ
નારાયણ વસનજી ઠકુર ૧૯૧૪ ભરૂચ શહેરને ઇતિહાસ ગણપતરામ હિંમતરામ દેસાઈ ૧૯૧૪ મિરાતે સિકંદરી
આત્મારામ મોતીરામ દિવાનજી ૧૯૧૪ સૌરાષ્ટ્ર ચિન્તામણિ વલ્લભદાસ પોપટભાઈ ૧૯૧૫ બ્રિટીશ અને હિન્દી વિક્રમ મણિશંકર રતનજી ભટ્ટ ૧૯૧૬ ઈડર રાજ્યને ઇતિહાસ રેવાશંકર જોશી, ૧૯૧૭ વૈષ્ણવ ધર્મને ઇતિહાસ દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧૯૨૦ વડોદરા રાજ્ય ગેઝેટીયર ગેવિંદભાઈ હાથીભાઈ ૧૯૨૧ શ્રીમાળીઓને જ્ઞાતિ ઇતિહાસ મણિલાલ બકરભાઈ ૧૯૨૨ નાગરોત્પત્તિ
માનશંકર પીતાંબરદાસ . ૧૯૨૩ આર્યોના તહેવારને ઇતિહાસ કાકા કાલેલકર
૪૦
Page #90
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવા જાણવા જેવા ગ્રંથની સાલવારી
૧૯૨૩ પૂર્વરંગ
રૂગ્વદી’ ૧૯૨૫ વીસનગર
મહાસુખભાઈ ચુનીલાલ ૧૯૨૭ સેરઠી બહારવટીયા
ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ ગુજરાતના ઇતિહાસના ઐતિ- નર્મદાશંકર દ્રિવેદી
હાસિક સાધને ૧૯૨૯ ભાર્ગવ બ્રાહ્મણને ઇતિહાસ ધનપ્રસાદ ચંદાલાલ મુનશી ૧૯૨૯ ગુજરાતનું પાટનગર રત્નમણિરાવ ભીમરાવ ૧૯૨૯ સિહોરની હકીકત
દેવશંકર વૈિકુંઠજી ભટ્ટ ૧૯૩૦ જગતને સંક્ષિપ્ત ઇતિહાસ રામપ્રસાદ કાશીપ્રાદ ૧૯૩૨ હિન્દુસ્તાનને પ્રાચીન ઈતિહાસ છેટાલાલ બાળકૃષ્ણુ પુરાણ ૧૯૩૨ પ્રાચીન જગત
મૂળશંકર સોમનાથ ૧૯૩૨ પુરાણ વિવેચન
| દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧૯૩૩ સાગરના તીરે તીરે
ઝવેરચંદ મેઘાણી ૧૯૩૩ ગુજરાતના ઇતિહાસના
કવિ દલપતરામ ડાહ્યાભાઈ ઐતિહાસિક પ્રસંગો ૧૯૩૩ ગુજરાતના ઐતિહાસિક લેખો ગિરજાશંકર આચાર્ય ૧૯૩૩ હિન્દુ રાજનીતિને ઇતિહાસ ચંપકલાલ મહેતા ૧૯૩૩ મેવાડના ગુહિલો
માનશંકર પીતાંબરદાસ ૧૯૩૩ મિરાતે એહેમદી હૈ ૨ નં. ૧ કૃષ્ણલાલ મ. ઝવેરી.
જીવન ચરિત્ર ૧૮૫ર કોલંબસનો વૃત્તાન્ત ' પ્રાણલાલ મથુરદાસ ૧૮૬૯ ફેબ્સનું જીવનચરિત્ર
મનઃસુખરામ સૂર્યરામ ૧૮૭૭ મહેતાછ દુર્ગારામનું જીવનચરિત્ર મહીપતરામ રૂપરામ ૧૮૭૯ કરસનદાસ મૂલજીનું જીવનચરિત્ર મહીપતરામ રૂપરામ ૧૮૮૧ પાર્વતીકુંવર આખ્યાન મહીપતરામ રૂપરામ ૧૮૮૮ ભેળાનાથ સારાભાઈનું જીવનચરિત્ર કૃષ્ણરાવ ભોળાનાથ ૧૮૯૯ ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર કૃપાશંકર દોલતરામ ત્રવાડી ૧૮૮૯ રણછોડલાલ છોટાલાલનું ચરિત્ર ભગવાનલાલ ૨. બાદશાહ ૧૮૯૯ રાજા રામમોહનરાયનું ચરિત્ર કૃપાશંકર દોલતરામ ૧૯૦૦ હું પોતે
નારાયણ હેમચન્દ્ર
Page #91
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ગોવિંદભાઈ હાથીભાઈ કૌશિકરામ વી. મહેતા ગોવર્ધનરામ મા. ત્રિપાઠી
૧૯૦૦ બેન્જામીન ફ્રેન્કલીન ૧૦૦૨ ગૌરીશંકર ઓઝા ૧૯૦૩ લીલાવતીની જીવનકળા ૧૯૦૪ કેખુશરૂ કાબરાજી ૧૯૦૪ નવલરામ લક્ષ્મીરામ ૧૯૦૫ મહાદેવ ગોવિન્દ રાનડે ૧૯૬ શ્રીમદ રાજચન્દ્ર ૧૯૦૬ લુટાર્કનાં જીવન ચરિત્રો ૧૯૦૮ દયારામને અક્ષરદેહ ૧૯૦૮ નરસિંહ મહેતાનું જીવન ૧૯૦૮ કૃષ્ણચરિત્ર ૧૯૧૨ મારા અનુભવની નંધ ૧૯૧૨ મોહનદાસનું ચરિત્ર ૧૯૧૨ બુદ્ધચરિત્ર ૧૯૧૩ શિવાજી છત્રપતિ ૧૯૧૩ અમારા જીવનમાંની કેટલીક
યાદગીરીઓ ૧૯૧૨ શ્રી ગૌરાંગ ચરિત્ર ૧૯૧૩ દયાનંદ સરસ્વતિ ૧૯૧૬ નંદશંકર ચરિત્ર ૧૯૧૮ રામકૃષ્ણ પરમહંસ ૧૯૧૯ ભાલણ ૧૯૨૦ દયારામનું જીવનચરિત્ર ૧૯૨૧ વિવેકાનંદ ચરિત્ર ૧૯૨૩ સહજાનંદ સ્વામી ૧૯૨૫ રેખાચિત્રો ૧૯૨૫ આપવીતી ૧૯૨૬ મહર્ષિ દયાનંદ ૧૯૨૬ સ્મરણમુકુર ૧૯૨૭ અશોચરિત્ર ૧૯૨૮ આત્મકથા
ગોવર્ધનરામ મા. ત્રિપાઠી સૂર્યરામ સેમેશ્વર “એક આત્માર્થી” છે. બળવંતરાય ઠાકોર ગવર્ધનરામ માધવરામ ત્રિપાઠી જયસુખરાય પુ. જોશીપુરા કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી ભાઈશંકર નાનાભાઈ પ્રાણજીવનદાસ જ. મહેતા મણિલાલ નથુભાઈ દેશી ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા મીસીસ ભદ્રા મડગાંવકર
જમિયતરામ લ. પંડિત રત્નસિંહ દીપસિંહ વિનાયક નંદશંકર મહેતા ડાહ્યાભાઈ રામચન્દ્ર રામલાલ ચુનીલાલ મોદી શંકરપ્રસાદ છગનલાલ રાવળ ડાહ્યાભાઈ રામચંદ્ર કીશોરલાલ મશરૂવાળા, શ્રીમતી લીલાવતી મુનશી પ્રો. કૌસંબી ઝવેરચંદ મેઘાણી નરસિંહરાવ ભોળાનાથ ભરતરામ ભાનુસુખરામ મહાત્માજી
Page #92
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં જેવા જાણવા જેવા ગ્રંથની સાલવારી.
૧૯૨૮ અંબાલાલભાઈ
છે. બળવંતરાય ઠાકોર ૧૯૨૮ સોરઠી સંતો
ઝવેરચંદ મેઘાણી ૧૯૨૯ કર્વેનું આત્મચરિત્ર કિસનસિંહ ચાવડા ૧૯૩૦ મહીપતરામ
ભાનુસુખરામ નિ. મહેતા ૧૯૩૧ જયકૃષ્ણ ઈન્દ્રજી
બાપાલાલ વૈદ્ય ૧૯૩૧ મહાભારતનાં પાત્રો
નાનાભાઈ કાળીદાસ ભટ્ટ ૧૯૩૨ સર વિઠ્ઠલદાસ ઠાકરસી કલ્યાણરાય ન. જોશી ૧૯૩૩ વીર નર્મદ
વિશ્વનાથ મ. ભટ્ટ ૧૯૩૩ દલપતરામ
કવિ ન્હાનાલાલ દલપતરામ ૧૯૩૩ નરસૈયો ભક્ત હરિને કનૈયાલાલ મા. મુનશી
રાજકારણ ૧૮૫૯ રાજનીતિ
ઉત્તમરામજી પુરૂષોત્તમજી ૧૧૬૮ દેશી રાજ્ય
મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ૧૮૭૦ વૃદ્ધ ચાણક્ય નીતિ
નારાયણ ભાસ્કર ૧૮૮૫ હિન્દ અને બ્રિટાનિયા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ૧૮૮૬ સ્થાનિક સ્વરાજ
કેશવલાલ મોતીલાલ પરીખ ૧૯૮૬ સ્થાનિક રાજકિય સ્વસત્તા મયારામ શંભુનાથ ૧૮૯૭ પ્રતિનિધિ રાજ્ય વિવેચન જગજીવનદાસ ભ. કાપડીઆ ૧૮૯૮ સ્વાતંત્ર્ય
મહલાર ભીખાજી બેલસરે ૧૯૦૯ બ્રિટિશ હિન્દુસ્તાનને આર્થિક ઉત્તમલાલ કે. ત્રિવેદી
ઇતિહાસ ૧૯૧૧ હિન્દ સામ્રાજ્ય
દુર્લભજી ધરમસી વેદ ૧૯૧૯ કાયદાની આવશ્યકતા અને ફરજ મહાત્માજી ૧૮૨૧ હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસને ઇતિહાસ જયકૃષ્ણ નાગરદાસ વર્મા ૧૯૨૨ ખેડાની લડતા
શંકરલાલ ઠા. પરિખ ૧૯૨૨ આટલું તે જાણો
નરહરિ દ્વા. પરિખ ૧૯૨૩ અસહકાર
સં. ઈન્દુલાલ ક. યાજ્ઞિક ૧૯૨૩ હિન્દ સ્વરાજ્ય (બીજી આવૃત્તિ) મહાત્માજી ૧૯૨૪ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો મહાત્માજી
ઇતિહાસ
૪૩
Page #93
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૯૨૯ બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ મહાદેવભાઈ દેસાઈ ૧૯૩૨ તરુણ ભારત
જગજીવન ક. ધોળકીયા
નાટકો ૧૮૫૦ લક્ષ્મી નાટક
કવિ દલપતરામ ડાહ્યાભાઈ ૧૮૬૪ લલિતા દુઃખદર્શક નાટક રણછોડભાઈ ઉદયરામ ૧૮૬૭ અભિજ્ઞાન શકુન્તલા ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક ૧૮૬૭ મિથ્યાભિમાન નાટક કવિ દલપતરામ ડાહ્યાભાઈ ૧૮૭૮ દ્રૌપદી દુ:ખદર્શન
કવિ નર્મદાશંકર લાલશંકર , ભવાઈ સંગ્રહ
મહીપતરામ રૂપરામ ૧૮૮૦ માલતીમાધવ
મણિલાલ નભુભાઈ ૧૮૮૧ ઉત્તરરામ સચિત્ર
મણિલાલ નભુભાઈ ૧૮૮૨ કાન્તા
મણિલાલ નભુભાઈ ૧૮૮૩ પ્રતાપ નાટક
ગણપતરામ રાજારામ ૧૮૮૭ મૃચ્છકટિક
બાળાશંકર ઉલ્લાસરામ ૧૮૮૮ આકર્ષક
હરિલાલ હ. ધ્રુવ. ૧૮૯૧ પાર્વતી પરિણય
કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટ ૧૮૮૯ મુદ્રારાક્ષસ
કેશવલાલ હ. ધ્રુવ. ૧૮૯૬ દેવળદેવી
ભીમરાવ ભેળાનાથ ૧૮૯૮ જુલિયસ સીઝર
“ કાઠિયાવાડી" વિક્રમોર્વશીય નાટક કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટ ૧૮૯૯ ભ્રાન્તિ સંહાર
કૃષ્ણરાવ ભોળાનાથ ૧૯૦૨ અમરસત્ર
દોલતરામ કૃપારામ પંડ્યા ૧૯૦૬ અભિજ્ઞાન શકુન્તલા બળવંતરાય ક. ઠાકોર. ૧૯૦૭ પરાક્રમની પ્રસાદી
કેશવલાલ હ. ધ્રુવ. ૧૯૦૯ ઈન્દુકુમાર
નહાનાલાલ દ. કવિ. ૧૯૧૪ જયા અને જયન્ત ૧૯૧૪ રાઈને પર્વત
રમણભાઈ મહીપતરામ ૧૯૧૫ ચિત્રાંગદા
મહાદેવ હરિભાઈ દેસાઈ ૧૯૧૬ સાચું સ્વમ
કેશવલાલ હ. ધ્રુવ. ૧૯૧૭ હેમ્લેટ
નરભેરામ પ્રા. દવે.
Page #94
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં જેવા જાણવા જેવા ગ્રંથની સાલવારી.
૧૯૨૨ મદિરાપ્રતાપ
વામન સિતારામ મુકાદમ ૧૯૨૨ મુક્તધારા
નાનાલાલ નાથાલાલ શાહ ૧૯૨૩ ઉગતી જુવાની
બળવંતરાય ક. ઠાકર ૧૯૨૪ બે નાટક
મણિશંકર ર. ભટ્ટ ૧૯૨૪ પુરંદર પરાજય
કનૈયાલાલ મા. મુનશી ૧૯૨૫ મત્સ્યગંધા
બટુભાઈ લાલભાઈ ઢીંગલી
પ્રાણજીવન વિ. પાઠક કોજાગ્રી
વિનાયક નંદશંકર મહેતા ૧૯૨૬ ત્રણ નાટક
શ્રી. હંસા મહેતા શકુન્તલાનું સંભારણું મહાનાલાલ દ કવિ તર્પણ
કનૈયાલાલ મા. મુનશી શાહજહાન
ઝવેરચંદ મેઘાણી ૧૯૨૭ વિલ્યમ ટેલ
નરસિંહભાઈ ઇ. પટેલ ૧૯૨૮ પ્રતિમા
કેશવલાલ હ. ધ્રુવ. જહાંગીર નુરજહાંન
ન્હાનાલાલ દલપતરામ કવિ ૧૯૨૯ કાકાની શશી
કનૈયાલાલ મા. મુનશી ૧૯૩૦ શાહનશલ્હ અકબર
ન્હાનાલાલ દ. કવિ. કુમારદેવી
શ્રી. લીલાવતી મુનશી ૧૯૩૧ અ. સી. કુમારી
યશવંત પંડયા હાથીના દાંત
પુરુષોત્તમ ત્રિકમલાલ વડલે
કૃષ્ણલાલ શ્રીધરાણું ૧૯૩૨ નારાયણી
શશિવદન મહેતા પિરાણિક નાટક
કનૈયાલાલ મા. મુનશી ૧૩૩. સેન્ટ જે અન
અનંતરાય પ્ર. પટ્ટણી સામાજિક નાટકે
કનૈયાલાલ મા. મુનશી લોપામુદ્રા માલવિકાગ્નિમિત્ર
બળવંતરાય ક. ઠાકોર નીતિ, ધર્મ અને તત્વજ્ઞાન ૧૮૪૦ મેથ્યને ઉપદેશ ૧૮૫૮ જરથોસ્તી લેકોનાં ધર્મ પુસ્તકે સેરાબજી શાપુર ૧૮૬૮ મણિરત્નમાળા
હરજીવન પુરુષોતમ ૪૫.
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૮૭૪
,,
૧૮૭૮ પંચીકરણ . ૧૮૮૭ ચેગવાસિષ્ટ
દીન દ
આગમ અને નિગમ પ્રકાશ
૧૮૮૪ શ્રીમદ્ ભાગવત ૧૮૮૫ ધમ વિચાર
૧૮૮૯ પદબંધ ભાગવત
૧૮૮૮ વિષ્ણુપુરાણ ૧૮૯૩ શ્રી. વાલ્મિકી રામાયણ ૧૮૯૪ પાતંજલ યેાગદર્શન
માડય પુરાણ
,,
૧૮૯૫ દાસાધનું ભાષાંતર
""
ભક્તમાળ
99
૧૮૯૪ ભગવદ્ગીતા ૧૮૯૬ સદન સંગ્રહ ૧૮૯૯ સિદ્ધાન્તસાર
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ચન્દ્રકાન્ત સિદ્ધાન્તસાર
,,
૧૯૦૦ પંચદશી
,,
ધર્મસિંધુ ૧૯૦૨ સિદ્ધાન્ત સિંધુ ૧૯૦૩ મનના શ્લાક
دو
૧૯૦૪ મહાભારત
૧૯૦૬ સંત્યા પ્રકાશ
પેસ્તન દસ્તુર
ગેાપાળ હિર દેશમુખ
૪
જયકૃષ્ણ વેદધમ સભા-મુંબઈ
22
કવિ નર્મદાશંકર લાલશંકર
ઈચ્છારામ સૂર્યરામ
૩. ગ.
ઈચ્છારામ સૂર્યરામ
પ્રેા. જે. જે.
રણછોડ ગલુરામ પેસ્તનજી ફ્રામજી કામા
ડાહ્યાભાઈ દેવચંદ
શ્રી.નૃસિંહચાય ગાવિંદ ખળવંત આણેરાવ ઈચ્છારામ સૂ. દેસાઇ
દયાનંદ સરસ્વતી કમળાશંકર પ્રા. ત્રિવેદી
૧૯૦૬ શ્રી શાંકરભાષ્ય
૧૯૦૯ ભગવાંતા શાંકરભાષ્ય સહિત વિશ્વનાથ સ. પાક
૧૯૧૧ નીતિ શિક્ષણ
જ્ઞાનેશ્વરી ૧૯૧૩ ધર્મવર્ણન
99
શ્રી ભાષ્ય ૧૯૧૫ ક્રાઇસ્ટનું અનુકરણ
મણિલાલ નભુભાઇ
મણિશંકર હરગોવિંદ ભટ્ટ
મણિલાલ ન. દ્રિવેદી
29
ઈચ્છારામ સૂર્યરામ
મણિલાલ નભુભાઈ ઈચ્છારામ સૂર્યરામ
કાનજી વાલજી
"(
પ્રિન્સિપાલ આણુંદશંકર બાપુભાઈ
ગુજરાતી પ્રેસ ”
પ્રિન્સિપાલ આણુંદશંકર બાપુભાઇ
99
""
29
છગનલાલ રિલાલ પંડયા
Page #96
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં જોવા જાણવા જેવાં ગ્રંથની સાલવારી.
૧૯૧૭ ગીતા રહસ્ય
લોકમાન્ય તિલક ૧૯૧૮ જૈન દર્શન
શ્રી ન્યાયવિજયજી , હિન્દુ ધર્મની બાળપોથી આણંદશંકર બા. ધ્રુવ ૧૯૧૮ હિન્દુ વેદ ધર્મ
પ્રિન્સિપાલ આણંદશંકર બા. ધ્રુવ. , મહાભારતની નીતિ કથાઓ મગનલાલ હરિકૃષ્ણ ૧૯૨૨ ગીતા નિષ્કર્ષ
અંબાલાલ બા. પુરાણું. પૂર્ણ યોગ
અંબાલાલ બાળકૃષ્ણ પુરાણ ૧૯૨૩ બુદ્ધલીલા સાર સંગ્રહ પ્રો. ધર્માનંદ કૌસાંબી.
હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ દી. બા નર્મદાશંકર દેવશંકર ૧૯૨૪ જજી
સૌ. ભાનુમતિ , ધમ્મપદ
પ્રો. કૌસાંબી. ૧૯૨૫ શિક્ષાપત્રી ભાષ્ય
માધવલાલ દલસુખરામ છે કુરાનનું ભાષાન્તર
મીર મહમંદ યાકુબ ૧૯૨૭ અણુભાષ્ય
છે. જેઠાલાલ ગ. શાહ ૧૯૨૮ ઈસ્લામનો પરિચય
કરીમ મહમદ માસ્તર ૧૯૨૯ જીવનશોધન
કિશોરલાલ મશરૂવાળા બ્રાહ્મધર્મ
ગટુલાલ ગો. ધ્રુવ. ૧૯૩૦ તત્ત્વાર્થ સુત્ર
પંડિત સુખલાલજી જૈન ધર્મ
નરસિંહભાઈ ઈશ્વરભાઈ ૧૯૩૧ શિક્ષાપત્રી
ન્હાનાલાલ દ. કવિ ૧૯૩૨ કબીર સાહેબનું બીજક પ્રાણલાલ પ્રભાશંકર બક્ષી
ઉપનિષદુ વિચારણા દી. બા. નર્મદાશંકર દેવશંકર ,, ધર્મ અને સમાજ
રમણભાઈ મહીપતરામ કવિતા સંગ્રહ (Authology) ૧૮૬૨ ગુ. કાવ્યદોહન
સં. કવિ દલપતરામ ડાહ્યાભાઈ ૧૮૬૨ નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતનો સંગ્રહ.
સં. સૌ. બાળાબહેન . ૧૮૮૪ પ્રાચીન કાવ્ય ત્રિમાસિક સં. હરગોવિંદદાસ દ્વારકાદાસ ૧૮૮૫ અપ્રસિદ્ધ ગુજરાતી કવિતા પુસ્તક ,, શંકરભાઈ પટેલ ૧૮૮૬ બહેકાવ્ય દેહના ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ :
૪૭
Page #97
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૮૯૦ પ્રાચીન કાવ્યમાળા
હરગોવિંદદાસ કાંટાવાળા ૧૯૦૩ કાવ્ય માધુર્ય
હિંમતલાલ ગ. અંજારિયા ૧૯૦૫ દેશભક્તિનાં કાવ્યો ગુજરાત સાહિત્ય સભા ૧૯૦૬ ગીતમાળા ભા. ૧ લો સુંદરી સુબોધ મંદિર-અમદાવાદ ૧૯૧૨ જૈન ઐતિહાસિક રાસમાળા મોહનલાલ દલીચંદ ૧૯૧૩ જૈન કાવ્ય દેહન
મનસુખલાલ રવજીભાઈ ૧૯૧૩ ગુજરાતી ગઝલીસ્તાન
સાગર” ૧૯૧૪ ગોપ કાવ્ય
કલ્યાણજી વિ. મહેતા. ૧૯૧૪ આનંદ કાવ્ય મહોદધિ જીવણલાલ સાકરચંદ ૧૯૧૭ ઐતિહાસિક રાસ સંગ્રહ મુનિ જિનવિજયજી ૧૯૧૯ પ્રભુ ભક્તિનાં કાવ્યો હીરાલાલ ત્રિ. પારેખ ૧૯૨૧ પદ્ય સંગ્રહ
હિંમતલાલ ગ. અંજારિયા ૧૯૨૨ પ્રાચીન કાવ્યસુધા
છગનલાલ વિ. રાવળ ૧૯૨૨ લોક ગીત સંગ્રહ
રણજીતરામ વાવાભાઈ ૧૯૨૨ આશ્રમ ભજનાવલી નારાયણ મે. ખરે. ૧૯૨૩ રાષ્ટ્રગીત
ઇન્દુલાલ ક. યાજ્ઞિક 9697 Selection from Classi- .
cal Gujarati Literature 1234 M219129191 ૧૯૨૪ લોક સંગીત
નારાયણ મો. ખરે. ૧૯૨૫ રઢિયાળી રાત
ઝવેરચંદ મેઘાણી ૧૯૨૬ જૈન ઐતિહાસિક કાવ્ય સંગ્રહ મુનિ જિનવિજયજી ૧૯૨૭ પ્રાચીન ગુર્જર કાવ્યો ૧૫મા સૈકાનાં દી. બા. કેશવલાલ ધ્રુવ. ૧૯૨૮ ચુંદડી
ઝવેરચંદ મેઘાણી. , રાસ કુંજ
સૌ. શાન્તાબહેન બરફીવાળા ૧૯૩૧ આપણી કવિતા સમૃદ્ધિ બળવંતરાય ક. ઠાકર ૧૯૩૧ “ગુણસુન્દરી’ના રાસ શ્રીમતી જયમન બહેન પાઠકજી ૧૯૩૩ રાસજની
શ્રીમતી મધુરિક મહેતા.
કવિતા ૧૮૫૧ હરખાનની ચઢાઈ, સંપલક્ષ્મી, જાદવાસ્થળી,
કવિ દલપતરામ ડાહ્યાભાઈ ૪૮
Page #98
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં જોવા જાણવા જેવા ગ્રંથાની સાલવારી.
કવિ નર્મદાશંકર લાલશંકર કવિ નર્મદાશંકર લાલશંકર
૧૮૬૦ યારામ કાવ્ય સંગ્રહ ૬૮૬૭ નર્મ કવિતા
૧૮૬૩ કાવ્ય સુધા
૧૮૬૭ પાણીપત ૧૨૬૨ ચાવડા ચરિત્ર ૧૮૭૦
કવિતા વિલાસ
૧૮૭૨ પ્રેમાનંદકૃત દશમ સ્કંધ ૧૮૭૨ ઈશ્વર પ્રાથનામાળા ૧૮૭૫ નીતિ વિનેાદ
૧૮૭૫ બાળલગ્ન બત્રીસી ૧૮૭૬ તુલસીકૃત રામાયણ ૧૮૭૭ વેન ચરિત્ર ૧૮૭૭ ખાલ ગરબાવળા ૧૮૭૯ દલપત કાવ્ય
૧૮૭૯ મેઘદુત ૧૮૮૨ સુમેાધ ચિંતામણિ
૧૮૮૩ કચ્છ ગરબાવળી
૧૮૮૭ ૧૮૮૯ સ્નેહમુદ્રા
૧૮૯૦
કુસુમમાળા
પાર્વતીકુંવર ચરિત્ર
૧૮૯૦ બુલબુલ
૧૮૯૧
૧૮૯૨ અમરુશતક
૧૮૯૪ વિભાવરી સ્વપ્ન
૧૮૯૫ કુંજ વિહાર ૧૮૯૫ આત્મનિમજ્જન ૧૮૯૬ હૃદય વીણા ૧૮૯૬ શાન્તિ સુધા
ગીતગોવિંદ
૧૮૯૬ લઘુ ભારત ૧૮૯૭ પૃથ્વીરાજ રાસા ૧૮૯૮ સંસારિકા
૪૯
રણછેાડ ગલુરામ હ. દ્વા. કાંટાવાળા હરજીવન કુબેરજી
કવિ દલપતરામ ડાહ્યાભાઈ કવિ નર્મદાશંકર લાલશંકર ભેાળાનાથ સારાભાઈ બહેરામજી મે. મલબારી નવલરામ લક્ષ્મીરામ શિવલાલ ધનેશ્વર કવિ દલપતરામ ડાહ્યાભાઈ નવલરામ લક્ષ્મીરામ કવિ દલપતરામ ડાઘાભાઈ ભીમરાવ ભેાળાનાથ વલ્લભદાસ પોપટ
કવિ દલપતરામ ડાહ્યાભાઇ નરસિંહરાવ ભાળાનાથ ગેાવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ગણપતરામ રાજારામ ડાહ્યાભાઇ પી. દેરાસરી
કેશવલાલ હ. ધ્રુવ
કેશવલાલ હ. ધ્રુવ ત્રિભુવન પ્રેમશંકર
રિલાલ હ. ધ્રુવ
મણિલાલ નભુભાઈ નરસિંહરાવ ભોળાનાથ
છેાટાલાલ ન. ભટ્ટ
ગણપતરામ રાજારામ વિ
ભીમરાવ ભોળાનાથ
બ. મે. મલબારી
Page #99
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પ
૧૯૦૩ કલાપીનેા કેકારવ ૧૯૦૫ વસન્તાત્સવ વિલાસિકા
૧૯૦૫ ૧૯૦૬ વિધવા
૧૯૦૭ શિવાજી ઝેબુન્નિસા ૧૯૦૭ હરિપ્રેમ પંચદશી
૧૯૦૯ કેશવકૃતિ ૧૯૧૨ લલિતનાં કાવ્યા ૧૯૧૩ નરસૈં કાવ્ય સંગ્રહ
૧૯૧૩ મેધક્રુત
૧૯૧૩ ઇન્દ્રજીત વધ કાવ્ય
૧૯૧૩ કહાન્ડદે પ્રબંધ ૧૯૧૩ હમીરજી ગેાહેલ ૧૯૧૪ નુપૂર ઝંકાર ૧૯૧૪ વાદરાના વડલે
૧૯૧૪ વિમળ પ્રબંધ
૧૯૧૫ હૃદય ઝરણાં ૧૯૧૫ સ્મરણસંહિતા ૧૯૧૫ : દશમસ્કંધ-ભાલણ
૧૯૧૬
દીવાને સાગર
૧૯૧૬
કાદ બરી-ભાલણ
બાલકાંડ
મણિકાન્ત માળા
૧૯૧૬
૧૯૧૭
૧૯૧૭ ભણકાર
૧૯૧૭ મલબારીનો કાવ્ય સંગ્રહ ૧૯૧૮ સ્રાતસ્વિની
૧૯૧૯ ગીતાજલી
૧૯૧૯ ગુજરાતને તપસ્વી
૧૯૨૦ પ્રભાતના તપસ્વી
૧૯૨૨
૧૯૨૩
રાસ પૂર્વાલાપ
૫૦
ઠાકાર સુરસિંહજી– કલાપી ’ કવિ ન્હાનાલાલ દલપતરામ
અ. ફ્. ખબરદાર
વસન્ત વિનાદી’’ (ડેા. ચંદુલાલ)
હરગાવિંદ પ્રેમશંકર
બાળાશંકર ઉલ્લાસરામ કેશવરામ રામ જન્મશકર મહાશંકર બુચ
“ ગુજરાતી પ્રેસ ’ કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટે દોલતરામ કૃપાશંકર પંડયા ડાહ્યાભાઈ પી. દેરાસરી
‘ કલાપી ’’
નરસિંહરાવ ભોળાનાથ જન્મશંકર મહાશંકર લલિત મણિલાલ કારભાઈ ‘ સ્વ. સુમતિ ’ નરસિંહરાવ ભેળાનાથ
હ. દ્વા. કાંટાવાળા
(" સાગર
"6
""
કેશવલાલ હ. ધ્રુવ
મનહરરામ હિરહરરામ મહેતા
66
મણિકાન્ત ’’ બળવંતરાય ક. ઠાકાર
અ. ફૅ. ખબરદાર દામાદરદાસ ખુ. મોટાદકર મહારાણી નંદકુંવરબા
ન્હાનાલાલ દલપતરામ “ મોટાલાલ
કેશવ. હ. શેઠ
મણિશંકર ર. ભટ્ટ
""
Page #100
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જેવા જાંબુવા જેવા ગ્રંથોની સાલવારી
૧૯૨૫ નવાં ગીત. ૧૯૨૫ શિવલિની ૧૯૨૬ કલિકા ૧૯૨૭ ઉમ્મર ખય્યામની રૂમ્બયત ૧૯૨૮ વેણીનાં ફૂલ ૧૯૨૮ ભજનિકા ૧૯૨૯ કિલ્લોલ ૧૯૨૯ કુરુક્ષેત્ર ૧૯૩૦ કેસરીયાં ૧૯૩૦ સિંધુડો ૧૯૩૧ દર્શનિકા ૧૯૩૧ કોઇને લાડકવાયો ૧૯૩૧ રાસબત્રીશી ૧૯૩૧ અખાકૃત કાવ્ય ભા. ૧ ૧૯૩૨ લલિતનાં કાવ્યો ભા. ૨ ૧૯૩૨ વિશ્વ શાન્તિ ૧૯૩૩ લિા કાવ્યો ૧૯૩૩ કાવ્યમંગળા
, કડવી વાણી ૧૯૩૪ જ્યોતિરેખા
ત્રિભુવન ગૌ. વ્યાસ દામોદરદાસ બોટાદકર અ. ફ. ખબરદાર ભૂદરદાસ ગણેશજી ઝવેરચંદ મેઘાણી અ. ફ. ખબરદાર ઝવેરચંદ મેઘાણી ન્હાનાલાલ કવિ કેશવ. હ. શેઠ ઝવેરચંદ મેઘાણી અ. ફ. ખબરદાર ઝવેરચંદ મેઘાણી સૌ. દિપકબા નર્મદાશંકર દે. મહેતા “લલિત” ઉમાશંકર જોશી ચંદ્રવદન મહેતા
સુંદરમ
સુંદરજી બેટાઈ
સામાન્ય જ્ઞાન અને નીતિ
૧૮૮૮ જાત મહેનત ૧૮૮૯ વિવાહવિધિ ૧૮૯૧ સ્ત્રી ધર્મ ૧૮૯૩ સ્ત્રી શૃંગાર ૧૮૮૫ કર્તવ્ય ૧૮૯૫ સ્ત્રીનીતિધર્મ ૧૮૯૬ નારીપ્રતિષ્ઠા ૧૮૯૬ ગૃહિણી કર્તવ્ય દિપીકા
ગણપતરામ અનુપરામ રમણભાઈ મહીપતરામ પંડિતા જમનાબાઈ બાઈ એસ્તર કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી વિઠ્ઠલદાસ ધનજીભાઈ મણિલાલ નભુભાઈ કૃપાશંકર દોલતરામ
Page #101
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પં
૧૮૯૭ મેાહસીનીનાં નીતિવચન ૧૮૯૭ જીંદગીનું સાફલ્ય ૧૮૯૯ જીંદગીના ઉપયેગ ૧૮૯૯ વિદ્યાર્થીના સાચે મિત્ર
૧૯૦૧ સંસાર સુધારે ૧૯૦૩ સ્વર્ગના ખજાને ૧૯૦૬ સંસારમાં સ્વ
૧૯૦૬ સંસારમાં સ્ત્રીની પદવી
૧૯૦૭ જીવનના આદર્શ ૧૯૦૭ શ્રી પાકાર
૧૯૦૮ સ્ત્રીઓની પરાધીનતા ૧૯૧૧ વિવેકાન’દ વિચાર માળા ૧૯૧૧ હિન્દુસ્તાનમાં સામજિક
જીવનમાં સ્ત્રીનું સ્થાન. ૧૯૧૨ સામાજિક સેવાના સન્મા
૧૯૧૬ રામકૃષ્ણ કથામૃત ૧૯૧૬ સંસાર સુખ
સુખ અને શાન્તિ
કર્તવ્ય કૌમુદી
૧૯૧૬
૧૯૧ ૬
૧૯૧૬ સાદી શીખામણ
૧૯૧૭ સ્ત્રીઓને સ ંદેશ ૧૯૧૮ સ્ત્રીઓની રંગભૂમિ ૧૯૨૨ દુઃખીને ક્લિાસે ૧૯૨૨ સ્ત્રીઓનું કર્તવ્ય ૧૯૨૪ સંસાર મંથન ૧૯૨૭ શ્રી સ્વાતંત્ર્યવાદ
૧૮૬૦ ડાડસ્લીની વાતાનું ભાષાંતર
૧૮૬૫ અર્થાલ્ડની વાતા ૧૮૬૬ કરણઘેલા
નવલકથા
પર
કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરી ગાવિંદભાઇ હાથીભાઈ
છગનલાલ ઠાકેારદાસ
છેોટાલાલ જીવનલાલ
હ. ા. કાંટાવાળા
અમૃતલાલ સુંદરજી પઢીયાર અમૃતલાલ પઢીયાર ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ જીવાભાઈ રેવાભાઈ પટેલ
પંડિતા જમનાબાઈ જીવાભાઈ રેવાભાઈ
નારાયણ વસનજી ટેકર શ્રીમતી વિદ્યામ્હેન અને શ્રી શારદામ્હેન મહેતા ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ નર્મદાશંકર બાલાશંકર ડૉ. હરિપ્રસાદ. રૃ. દેસાઈ જીવાભાઈ રેવાભાઈ પટેલ
ચુનીલાલ વર્ધમાન શાહ
મગનલાલ શંકરભાઈ પટેલ ગુજરાતી હિન્દુ સ્ત્રીમ`ડળ મણિલાલ છબ્બારામ સા. મં, દેસાઇ
છે.ટાલાલ પારેખ
ન્હાનાલાલ દલપતરામ શ્રીમતી સરાજિની મ્હેતા
એલ્ઝીસ્ટર નેટીવ ઇન્ટીટયુશન રણછેોડભાઇ ઉદયરામ નંદશંકર તુળજાશંકર
Page #102
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવા જાણવા જેવા ગ્રંથની સાલવારી.
૧૮૬૬ સાસુ વહુની લડાઈ
મહીપતરામ રૂપરામ ૧૮૭૦ તાકક બોધ
કવિ દલપરામ ડાહ્યાભાઈ ૧૮૮૦ વનરાજ ચાવડો
મહીપતરામ રૂપરામ ૧૮૭૫ ગુજરાત કાઠીઆવાડની વાતે ફ. બ. ૧૮૭૫ છેલની વાતો
ફકીરભાઈ કાસીદાસ ૧૮૭૮ મેહુલ અરૂસ
મેલવી મહેમદ નજીર એહમદ ૧૮૭૮ શેકસપિયર કથા સમાજ રણછોડભાઈ ઉદયરામ ૧૮૭૯ મુરખો
મંછારામ ઘેલાભાઈ ૧૮૮૦ સધરાજ જેસંગ
મહીપતરામ રૂપરામ નીલકંઠ ૧૮૮૧ રત્નલક્ષ્મી
જહાંગીરશાહ અરદેસર
તાલીઅરખાન ૧૮૮૧ કવેન્ટીન ડર્વાઈ
કરમઅલી રહીમઅલી ૧૮૮૧ રેબિન્સન ક્રેઝ
ચુનીલાલ બાપુજી ૧૮૮૧ સોરઠી સોમનાથ
ભવાનીશંકર નરસિંહરામ ૧૮૮૩ બુદ્ધિ અને રૂઢિની કથા કેશવલાલ મોતીલાલ પરીખ ૧૮૮૪ બાગો બહાર
પ્ર. જહાંગીર બેજનજી કરાયું ૧૮૮૪ મુદ્રા અને કુલીન
જહાંગીરશાહ તાલીઅરખાન ૧૮૮૪ કાદંબરી-બ્રણ
છગનલાલ હ. પંડ્યા ૧૮૮૫ ટુંકી કહાણીઓ
સૌ. શૃંગાર ૧૮૮૬ રાસેલાસની કથા
પ્ર. “ગુજરાતી પ્રેસ” ૧૮૮૬ મૂલત્વી રાખવાનાં માઠાં ફળ વિઠ્ઠલરાય. ગ. વ્યાસ. ૧૮૮૬ દશકુમાર ચરત્રિ
ભાનુશંકર શુકલ ૧૮૮૭ હાઇબાબાનાં સાહસ કર્મો રૂપસિંગ મથુરાદાસ લવજી ૧૮૮૭ સરસ્વતીચંદ્ર ભાગ ૧ લો . ગોવર્ધનરામ મા. ત્રિપાઠી ૧૮૮૮ ગુલીવરની મુસાફરી
ફરદુનજી બહેરામજી મર્ઝબાન ૧૮૮૯ કુસુમાવલી
દેલતરામ કૃપારામ પંડયા ૧૮૮૯ લાલન વેરાગણ
ગિરિજાશંકર કાશીરામ ૧૮૯૦ હોસનઆરા
મેલવી મહમદ નજીક ૧૮૯૦ સીતા
મનમોહનદાસ દયાળદાસ ૧૮૯૨ દરિયાપારના દેશોની વાતે ગણપતરામ અનુપરામ ત્રવાડી
૫૩
Page #103
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૮૯૨ બે બેને
હરગોવિંદદાસ ઠા. કાંટાવાળા ૧૮૯૨ સુંદર અને વિદ્યાનંદ “કાઠીઆવાડી” . ૧૮૯૨ કથાસરિત્સાગર
શ્યામજી. વી. વાલજી ૧૮૯૩ વાર્તાવિનોદ
જીવરામ અજરામર ગેર b૮૯૩ વિધવા લીરૂજ
લક્ષ્મીદાસ ધોળકીયા. ૧૮૯૩ અંધેરી નગરીનો ગર્ધવસેન હરગોવિંદદાસ ઠા. કાંટાવાળા ૧૮૯૩ ગુજરાતની જુની વાર્તાઓ મણિલાલ છબારામ ભટ્ટ ૧૮૯૪ ચાંદબીબી
પેસ્તનજી જમસેદજી ૧૮૯૪ ઉત્તર રાસેલાસ
અજુન નાનજી ૧૮૯૪ પંચોપાખ્યાન
મણિશંકર ઉમિયાશંકર ભટ્ટ ૧૮૯૫ મુકુલમર્દન,
કૃષ્ણરાવ ભોળાનાથ ૧૮૯૫ ગુલાબસિંહ
મણિલાલ નભુભાઈ ૧૮૯૫ બદિયલ જમાલ પરીની વારતા ફકીરભાઈ કાસીદાસ ૧૮૯૬ પૃથ્વીરાજ ચૌહાણ
આત્મારામ કે. દાવેદી ૧૮૯૭ સતી સુવર્ણ
શ્રીમદ્ નૃસિંહાચાર્યજી ૧૮૯૭ ઝાંસીની રાણી
મણિલાલ છ. ભટ્ટ ૧૮૯૭ દિલ્લીપર હલે
ઈચ્છારામ સૂ. દેસાઈ ૧૮૯૮ કૃષ્ણલાલનું વિલ
જયશંકર વ. વ્યાસ. ૧૮૯૯ ગંગા
ઈચ્છારામ સૂ. દેસાઈ ૧૮૯૯ ભેલો દલો
કે ખશરો કાબરાજી ૧૮૯૯ મણિ અને મોહન
વનમાળી લાધાભાઈ મોદી ૧૮૯૯ રાણકદેવી
અનંતપ્રસાદ વૈષ્ણવ, ૧૮૯૯ હેસ્ટીંગસૂની સેટી
શાસ્ત્રી પ્રાણજીવન હરિહર ૧૯૦૦ લાલ અને લક્ષ્મી
વનમાળી લાધાભાઈ મોદી. ૧૯૦૦ ભદ્રંભદ્ર
રમણભાઈ મહીપતરામ નીલકંઠ ૧૯૦૧ મૃણાલિની
નારાયણ હેમચન્દ્ર ૧૯૦૧ માધવી કંકણ
નારાયણ વિસનજી ઠકકુર ૧૯૦૧ સુબેધક નીતિકથા
ખરશેદજી ફરામરોજ ૧૯૦૧ ચાળીસ હજારને ચાનજી કેખુશરૂ નવરોજજી કાબરાજી ૧૯૦૩ ભીખ ભરભરીયે
કેખુશરૂ નવરોજજી કાબરાજી ૧૯૦૪ કૌતકમાળા
ગણેશજી જેઠાભાઇ
પY
Page #104
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવા જાણવા જેવા ગ્રંથોની સાલવારી
૧૯૦૪ રૂપનગરની રાજકુંવરી
૧૯૦૪ સુરસાગરની સુંદરી ૧૯૦૪ ઇરાવતી
૧૯૦૪ યાગિની
૧૯૦૪ અરેબિયન નાઇટસ
૧૯૦૬
૧૯૦૬
૧૯૦૮
૧૯૦૮
૧૯૦૮
૧૯૦૮
૧૯૦૮
શ્રી ભામિનીભૂષણ
બાલખેાધક વાર્તાસ ંગ્રહ ભેાજ અને કાલિદાસ
૧૯૧૦
૧૯૧૧
૧૯૨૧
બાદશાહ અને બીરબલ
એલેકઝાન્ડરના સમયનું હિંદ સુંદર સાદાગર
એમ. એ. અનાકે કયું મેરી
૧૯૦૯ ૧૯૦૯ મહારાષ્ટ્ર જીવન-પ્રભાત ૧૯૦૯ રાજપુત જીવન સંધ્યા ૧૯૦૯ સેન્ડ અને મન્
૧૯૧૦ ઉષ:કાલ
શાન્તિદા
નવયુગની વાતા
લતા અને લલિતા
૧૯૧૧
ઉષાકાન્ત
૧૯૧૨ રાજયાગી
૧૯૧૨
૧૯૧૨
૧૯૧૨
૧૯૧૩
બાલા
૧૯૧૩ દુ:ખી દાદીખા
૧૯૧૪ ભારત લાક કથા
૧૯૧૪ સુધાહાસિની
૧૯૧૪ ઉષાનન્દિની
નારાયણ હેમચંદ્ર પુ. વિ. માવજી
છગનલાલ હાકારદાસ મેદી
મીટ્ટી ખરાબ કી ?
અમૃત કે નાયક
મહાકાળીની મૂર્તિ અને તેને ભેગ એચ. જી. મન્ટ
નરસિંહભાઇ ઈ. પટેલ નરસિંહભાઇ ઈ. પટેલ સૌ. કંકુબાઈ
શ્રી. પ્રસન્નગવરી મહેતા સૌ. સુમતિ
વેકરીલ્ડનેા પાદરી
માલા અને મુદ્રિકા
૨૫૦૦-વર્ષ પૂર્વેનું હિન્દુસ્થાન
સુમન્ત ” ઇચ્છારામ સૂ. દેસાઇ શ્રીમન્ નૃસિંહાચા શ્રીમતી શારદામ્હેન મહેતા એચ. જી. મર્ચન્ટ
જી
""
સુ. ૬.
ગણપતરામ હિં. દેસાઈ
મગનલાલ ૬. ખખ્ખર
અમૃતલાલ સુંદરજી પઢિયાર ચુનીલાલ વ. શાહ ભાગીન્દ્રરાવ ૨. દિવેટીઆ.
લલ્લુભાઇ ભીમભાઈ
મુરારજી વેલજી મહેતા. મણિશંકર રત્નજી ભટ્ટ નારાયણ વિસનજી ઠક્કર રામમેાહનરાય જસવંતરાય દાદી એદલજી તારાપોરવાળા
પ્ર. “ ગુજરાતી ’’ પ્રેસ લેડી વિદ્યામ્હેન ર. નીલકંઠ સ્વ. ઉર્મિલા મ્હેન
Page #105
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૯૧૪ અલક્ષ્ય તિ
શિવુભાઈ બાપુભાઈ ૧૯૧૫ રજની
મેહનલાલ મકનદાસ મહેતા ૧૯૧૫ ગિની કુમારી
છોટાલાલ જીવનલાલ ૧૯૧૫ મહિની
ભોગીન્દ્રરાવ ર. દિવેટીઆ ૧૯૧૫ રાજા ભેજ અને કવિ કાલિદાસ પ્ર. એન. એમ. ત્રિપાઠી એન્ડ કુ. ૧૯૧૫ હાસ્યમંદિર
રમણભાઈ મહીપતરામ નીલકંઠ ૧૯૧૫ અનંગભસ્મ
સાકરલાલ અ. દવે ૧૯૧૬ વિજ્ઞાનની વાત
કલ્યાણરાય ન. જોશી ૧૯૧૬ અયામાં
અમીરમિયાં હમદમિયાં ફારૂકી ૧૯૧૬ ચખેરવાલા
ધનશંકર હીરાશંકર ત્રિપાઠી ૧૯૧૬ મુશકીલ આસાન
જહાંગીર મરઝબાન ૧૯૧૭ મહારી કમળા અને બીજી વાતે કનૈયાલાલ મા. મુનશી ૧૯૧૭ અલકાને અભુત પ્રવાસ જ. પુ. જોષીપુરા, ઈન્દ્રકલા
નલિનકાન્ત નરસિંહરાવ ૧૯૧૯ ગુજરાતને નાથ
કનૈયાલાલ મા. મુનશી. ૧૯૧૯ દશનીયું
બળવંતરાય ક. ઠાકોર ૧૯૧૯ નીલનેની
સાકરલાલ અ. દવે ૧૯૧૯ મારી વીસ વાર્તાઓ કેશવપ્રસાદ છે દેસાઈ ૧૯૨૨ ઉષા
ન્હાનાલાલ દ. કવિ. ૧૯૨૨ ગુલામી વહેપાર
ડાહ્યાભાઈ હિંમતલાલ રાવત ૧૯૧૯ નેહગીતા
કલ્યાણરાય ન. જોશી ૧૯૧૯ વહેમી વનિતા
કૃષ્ણપ્રસાદ મણિશંકર શાસ્ત્રી ૧૯૧૯ ડુબતું વહાણ
ધનશંકર હરિશંકર ત્રિપાઠી ૧૯૨૦ હું, સરલા અને મિત્રમંડળ ધનસુખલાલ કુ. મહેતા ૧૯૨૦ કથામંજરી
જીવનલાલ અ. મહેતા ૧૯૨૦ મૂળરાજ સોલંકી
ચુનીલાલ વ. શાહ ૧૯૨૧ ગોરા
સાકરલાલ મ. કાપડીઆ ૧૯૨૧ કેટલીક નવલકથાઓ સ્વ સુમતિ લલ્લુભાઈ ૧૯૨૧ પૃથ્વિ વલ્લભ
કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧૯૨૧ કથામંજરી
જીવનલાલ અ. મહેતા ૧૯૨૨ સૌરાષ્ટ્રની રસધાર
ઝવેરચંદ મેઘાણી.
Page #106
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવા જાણવા જેવા
ની સાલવારી
૧૯૨૩ ડોસીમાની વાત
પ્ર. અમૃતલાલ દ. શેઠ ૧૯૨૩ કેનો વાંક ?
કનૈયાલાલ મા. મુનશી ૧૯૨૩ શરદબાબુની ત્રણ વાર્તાઓ મહાદેવ હરિભાઈ દેસાઈ ૧૯૨૩ ટચુકડી સો વાતો
હરવિંદદાસ કાંટાવાળા ૧૯૨૪ મુકુર
સં. ઇન્દુલાલ કે. યાજ્ઞિક ૧૯૨૪ રાજાધિરાજ
કનૈયાલાલ મા. મુનશી ૧૯૨૪ લેહીને વેપાર
સાકરલાલ મ. કાપડીઆ ૧૯૨૪ વિરાજવહુ
મહાદેવ હરિભાઈ દેસાઈ ૧૯૨૪ વાતોનું વન
બટુભાઈ ઉમરવાડિયા ૧૯૨૫ મૃગજળ
હિરાચંદ ક. ઝવેરી ૧૯૨૫ કાઠીઆવાડની લોક વાર્તા ગોકુળદાસ દ્વારકાંદાસ રાયચુરા ૧૯૨૫ વીરની વાતો
તારાચંદ્ર પોપટલાલ અડાલજા ૧૯૨૫ સંસ્કૃત સાહિત્યની કથાઓ હાનાભાઈ નાથાભાઈ શાહ ૧૯૨૬ કુમારનાં સ્ત્રીરનો
ઈદુલાલ યાજ્ઞિક ૧૯૨૬ કલિયુગની વાતો
કેશવ હ. શેઠ ૧૯૨૬ કીશોર કથાઓ
ગિજુભાઈ _૧૦૨૬ જગન્માહિતી અને નટરાજ હીરાચંદ ઝવેરી ૧૯૨૬ આઈવો
શ્રી. વિમળાગૌરી સેતલવાડ ૧૯૨૬ આનંદમઠ
પ્રસન્નવદન છબીલારામ દીક્ષીત ૧૯૨૬ મસ્ત ફકીરની મસ્તી
“ મસ્ત ફકીર” ૧૯૨૭ દેવને ખુલ્લા પત્રો
જદુરાય બંધડીઆ ૧૯૨૭ પાપીની દશા
ડૉ. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ ૧૯૨૭ તણખા
ધૂમકેતુ ૧૯૨૭ નેહપૂર્ણ
ગોકુલદાસ દ્વારકાંદાસ રાયચુરા ૧૯૨૮ નવલિકા સંગ્રહ
રામચંદ્ર દામોદર શુકલ ૧૯૨૮ રાગિણી
પ્રો. વી. એમ જેશી. ૧૯૨૮ દ્વિરેફની વાતે
રામનારાયણ વિ. પાઠક ૧૯૨૮ કિરીટ
પ્ર. “કુમાર કાર્યાલય ૧૯૨૮ રાજ્યરત્ન બીરબલને
પેસ્તનજી જમશેદજી હાસ્ય ભંડાર ૧૯૨૮ કેકીલા
રમણલાલ વ. દેસાઈ ૧૯૨૮ અજામિલ
ભોગીન્દ્રરાવ ૨. દિવેટીઆ. ૧૯૨૮ કાઠીઆવાડની જુની વાર્તાઓ હરગોવિંદ પ્રેમશંકર
૫૭.
Page #107
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૯૨૮ ભગવાન કેંટિલ્ય
કનૈયાલાલ મા. મુનશી ૧૯૨૯ ફઈબા :
છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર ૧૯૨૯ સ્કાઉટીંગ અને બીજી વાતે ગજાનન ઉ. ભટ્ટ ૧૯૩૦ શીરીનની કહાણી
દાદી એ. તારાપુરવાલા. ૧૯૩૦ દેવી ચોધરાણી
ગાંડિવ સાહિત્યમંદિર ૧૯૩૦ કૂલછાબ
કેશવ. હ. શેઠ ૧૯૩૦. તરલા અથવા ઉર્મિને આરા ભોગીન્દ્રરાવ દીવેટીઆ. ૧૯૩૦ સંસારલીલા
ભટુભાઈ હ. કાંટાવાળા ૧૯૩૧ વીરાંગનાની વાતે
તારાચંદ્ર પોપટલાલ અડાલજા ૧૯૩૧ જ્યોત અને વાળા, ચુનીલાલ વર્ધમાન શાહ ૧૯૩૧ , પચાસ વર્ષ પછી
રામનારાયણ ના. પાઠક ૧૯૩૧. સંસાર વિપ્લવ
કેશવ હ. શેઠ ૧૯૩૪ કાઠીઆવાડની દંતકથાઓ ધીરજસિંહ . ગોહિલ. ૧૯૩૧ પડછાયા
ધૂમકેતુ ૧૯૭૧ વાનરસેનાની વાતો
કેશવપ્રસાદ છે. દેસાઈ ૧૯૩૧ વિષવૃક્ષ
ગાંડિવ સાહિત્ય મંદિર ૧૯૩૧ ભૂતકાળના પડછાયા
ગુણવંતરાય આચાર્ય ૧૯૩૨ મહીપાલદેવ
ગોકુલદાસ રાયચુરા ૧૯૩૨ ચિતાના અંગાર
ઝવેરચંદ મેઘાણી ૧૯૩૨ નો અવતાર
વિશ્વનાથ મ. ભટ્ટ ૧૯૩૨ એલીયા જેશીને અખાડે જગજીવનદાસ ત્રિ. કઠારી ૧૯૩૨ હૃદયનાથ
રમણલાલ વ. દેસાઈ ૧૯૩૨ નવલિકા સંગ્રહ ભા. ૨ રામચંદ્ર દામોદર શુકલ ૧૯૩૨ ભૂતના ભડકા.
ધનસુખલાલ કૃ. મહેતા ૧૯૩૨ હાસ્ય દર્શન
જદુરાય ડી. ખંધડીઆ ૧૯૩ર તિલોત્તમાં
અંબાલાલ બા. પુરાણી ૧૯૩૨ વાર્તા વિહાર
ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા ૧૯૩૨ સત્યની શોધમાં
ઝવેરચંદ મેઘાણી ૧૯૩૩ શુરવીરની વાતે
મગનલાલ બાપુજી ૧૯૩૩ ઇન્સાનની આહ
ગુણવંતરાય આચાર્ય ૧૯૩૩ દિવ્ય ચક્ષુ
રમણલાલ વ. દેસાઈ ૧૯૩૩ દર્પણના ટુકડા
- અંબાલાલ પુરાણી
૫૮
Page #108
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવા જાણવા જેવા ગ્રંથની સાલવારી
નિબંધ અને લેખ સંગ્રહ ૧૮૬૫ નર્મગદ્ય
કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૭૩ અસ્તોદય
મનઃસુખરામ સૂર્યરામ ૧૮૯૮ એમર્સનના નિબંધો
“એક કાઠીઆવાડી” ૧૮૯૮ બાળ વિલાસ
મણિલાલ નભુભાઈ ૧૯૦૪ બેકનના નિબંધો
રતનજી ફરામજી શેઠના ૧૯૦૭ ગદ્ય સંગ્રહ
મિત્રમંડળ-પેટલાદ ૧૯૧૦ મોન્ટેનના નિબંધો
જયસુખરાય જોશીપુરા ૧૯૧૦ લેન્ડરના કાલ્પનિક સંવાદો મેહનલાલ પા. દવે ૧૯૧૬ આપણે ધર્મ
આણંદશંકર બા. ધ્રુવ ૧૯૧૭ બંકીમ નિબંધ ભાળ જગજીવનદાસ કાળીદાસ ૧૯૧૭ નિવૃતિ વિનોદ
અતિસુખશંકર ક. ત્રિવેદી , ૧૯૧૮ દિ. બા. અંબાલાલને લેખ સંગ્રહ દિ. બા. અંબાલાલ સાકરલાલ ૧૯૧૮ નારાયણ ગદ્યાવળી
નારાયણ વિ. ઠક્કર [૧૯૧૮ મહાત્મા ગાંધીજીની વિચારસૃષ્ટિ મથુરાદાસ ત્રિકમજી ૧૯૧૮ આર્યાવ્યાખ્યાનમાળા
ગુજરાત વિદ્યાપીઠ ૧૯૨૩ નવજીવન લેખ સંગ્રહ ગાંધીજી ૧૯૨૬ રણજીતરામના નિબંધ રણજીતરામ વાવાભાઈ ૧૯૨૪ કાલેલકરના લેખો
બાલકૃષ્ણ કાલેલકર ૧૯૨૬ ગદ્ય નવનિત
સં. વિશ્વનાથ મ. ભટ્ટ ૧૯૨૬ સત્યાગ્રહની મર્યાદા
મહાદેવ હ. દેસાઈ ૧૯૨૬ કેટલાક લેખે
કનૈયાલાલ મા. મુનશી. ૧૯૨૬ પ્રભાતના રંગ
વિજયરાય ક. વૈદ્ય. ૧૯૨૯ પોયણું
જયેન્દ્રરાવ ભ. દુરકાળ ૧૯૩૦ સંબોધન
ન્હાનાલાલ દ. કવિ ? ૧૯૩૦ સ્વૈર વિહાર
રામનારાયણ વિ. પાઠક, ૧૯૩૨ પ્રસ્તાવમાળા
ન્હાનાલાલ દ. કવિ ૧૯૩૩ નાગરિક ગદ્યાવલિ
ડોલરરાય માંકડ , આદિવચને
કનૈયાલાલ મ. મુનશી
પ
Page #109
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
સાહિત્ય અને વિવેચન
૧૮૬૬ ગુજરાતી ભાષાનો ઈતિહાસ શાસ્ત્રી વૃજલાલ કાળીદાસ ૧૮૭૫ નર્મગદ્ય
- કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૮૯ પ્રાચીન ગુજરાતી સાહિત્ય હરિલાલ હ. ધ્રુવ.
રત્નમાળા ૧૮૯૧ નવલગ્રંથાવલી
નવલરામ લક્ષ્મીરામ ૧૮૯૪ Classical poets ગોવર્ધનરામ મા. ત્રિપાઠી ૧૯૦૪ કવિતા અને સાહિત્ય રમણભાઈ મહીપતરામ ૧૯૦૮ ગુજરાતી ભાષાને વૃત્તાન્ત પાલનજી બરજોરજી દેસાઈ ૧૯૦૯ સુદર્શન ગદ્યાવળી
મણિલાલ નભુભાઈ ૧૯૦૯ પ્રેમાનંદનાં નાટક
નરસિંહરાવ ભોળાનાથ ૧૯૧૧ સાઠીનું સાહિત્ય
ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી ૧૯૪૧ ગુજરાતી નવલકથાનું સાહિત્ય મણિભાઈ નારાણજી ૧૯૧૫ હાસ્યમંદિર
રમણભાઈ મહીપતરામ ૧૯૨૧ સાક્ષર જયક્તિએ
સં. જીવનલાલ અમરશી મહેતા. ૧૯૨૧ ગુ. ભાષા અને સાહિત્ય ભાગ ૧
(વિલસન ફાઇલોલોજીકલ વ્યાખ્યાનો)નરસિંહરાવ ભોળાનાથ ૧૯૨૨ સાહિત્ય પ્રવેશિકા
હિંમતલાલ ગણેશજી અંજારીઆ ૧૯૧૩ ગુજરાતી સાહિત્યના માર્ગદર્શક સ્તંભ કૃષ્ણલાલ મો. ઝવેરી. ૧૯૨૩ સંવાદમાળા
સં. જીવનલાલ અમરશી મહેતા. ૧૯૨૪ મન મુકુર
નરસિંહરાવ ભોળાનાથ ૧૯૨૪ સાહિત્ય મંથન
હાનાલાલ દલપતરામ કવિ ૧૯૨૪ પ્રાચીન સાહિત્ય
મહાદેવભાઈ હ. દેસાઈ ૧૯૨૪ પ્રેમાનંદનાં જ નાટકે મટુભાઈ હ. દ્વારકાંદાસ ૧૯૨૫ કવિતા શિક્ષણ
બળવંતરાય ક. ઠાકોર ૧૯૨૬ ગુજરાતના જ્યોતિર્ધર કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧૯૨૬ લિરિક
બળવંતરાય ક. ઠાકોર ૧૯૨૯ ગુ. સાહિત્યને મધ્યકાલીન પ્રવાહ સાહિત્ય સંસદ ૧૯૨૯ સાહિત્ય પ્રવૃત્તિ
અતિસુખશંકર ક. ત્રિવેદી ૧૯૩૦ પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ મુનિ જિનવિજયજી
Page #110
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવા જાણવા જેવા ગ્રંથની સાલવારી
૧૯૩૦ ગુજરાતી સાહિત્યના વધુ માર્ગદર્શક સ્તંભ
કૃષ્ણલાલ મો. ઝવેરી ૧૯૩૦ કાવ્ય સાહિત્ય મીમાંસા રા. બા. કમળાશંકર પ્રા. ત્રિવેદી ૧૯૩૧ કલાપી પત્રધારા
સં. “સાગર” ૧૯૭૨ ગુ. વર્નાક્યુલર સોસાઇટીનો ઈતિહાસ હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ ૧૯૩૨ વસનજી માધવજી ઠક્કર વ્યાખ્યાનો પુ. ૧ નરસિંહરાવ ભોળાનાથ. ૧૯૩૩ ગુજરાતી ભાષા અને સાહિત્ય-વૈોર. , ,, ૧૯૩૩ જન સાહિત્યનો ઈતિહાસ મોહનલાલ દલીચંદ દેસાઈ ૧૯૩૩ પદ્ય રચનાની અતિહાસિક આલોચના દી. બા. કેશવલાલ હર્ષદરાય ૧૯૩૩ થેડાંક રસદર્શને
કનૈયાલાલ મા. મુનશી
કેળવણી ૧૮૮૬ કેળવણી
બુલાખીદાસ ગંગાદાસ દેસાઈ ૧૮૮૬ શિક્ષણને ઈતિહાસ
મણિશંકર રત્નજી ભટ્ટ ૧૯૦૩ કેળવણીનું શાસ્ત્ર અને હરગોવિંદદાસ ઠા. કાંટાવાળા
તેની કળા, ૧૯૦૬ કિંડરગાર્ટન
કાશીરામ પ્રાગજી ઉપાધ્યાય ૧૯૦૮ ઘરની તથા નિશાળની કેળવણી રૂસ્તમ પેસ્તનજી મસાની ૧૯૧૦ જાપાનની કેળવણી પદ્ધતિ અતિસુખશંકર કે. ત્રિવેદી ૧૯૧૬ સામાન્ય જ્ઞાન
છગનલાલ ઠાકરદાસ મોદી ૧૯૧૯ બાળકની માવજત અને કેળવણી પુરૂષોત્તમ કહાનજી ગાંધી ૧૯૨૦ ભારતીય શિક્ષણનો ઈતિહાસ - ચીમનલાલ માણેકલાલ જાની ૧૯૨૩ શિક્ષક અને શિક્ષણ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ૧૯૨૫ નવી બાળ કેળવણી
સૌ. સ્નેહલતાબાઈ પગાર ૧૯૨૭ ગૃહવિદ્યા અથવા ઘર વ્યવસ્થા હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા ૧૯૨૭ મોન્ટેસોરી પદ્ધતિ
નાનાભાઈ અને ગિજુભાઈ ૧૯૨૯ ઘરમાં એન્ટીસેરી
તારાબહેન ૧૯૨૯ ડેલ્ટન યોજના
હરભાઈ ત્રિવેદી ૧૯૩૧ દિવા સ્વપ્ન
ગિજુભાઈ ૧૯૩ર યુરોપના શિક્ષણ સુધારકે વિદ્યારામ વસનજી ત્રિવેદી ૧૯૩ર મોન્ટીસેરી પ્રવેશિકા તારાબહેન ૧૯૩૩ મોન્ટીસો શિક્ષણ પ્રચારમાળા ગિજુભાઈ અને તારા પ્લેન
Page #111
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ગિજીભાઈ
૧૯૩૩ રખડુ ટાળા ૧૯૩૩ પ્રાથમિક શાળામાં શિક્ષણ પદ્ધતિઓ ગિજુભાઈ
૧૯૩૩ 'મહાનં વિગ્રહ પછી જર્મનીમાં
કેળવણીની પ્રણાલિ
૧૯૩૩ સૂઝવતું બાળક
૧૯૩૩ પ્રાથમિક શાળામાં શિક્ષક
પ્રવાસ
૧૮૬૪ ઈંગ્લાંડની મુસાફરી વન ૧૮૬૬ ઈંગ્લેંડમાં પ્રવાસ ૧૮૭૪ ઈંગ્લ’ડમાં પ્રવાસ ૧૯૦૫ મે દીખાનાથી મારસેર્ ૧૯૧૨ વીલાયતી વેહેજા ૧૯૧૫ ગારૂં વીલાયત ૧૯૨૦ કૈલાસ માન સરેવર દર્શન ૧૯૨૩ હિમાલયને પ્રવાસ
૧૯૨૬ મેટરમાં મારી મુસાફરી મુંબઈથી
કાશ્મીર
૧૯૨૮ ગુજરાતનાં તીસ્થાને ૧૯૩૦ હિંદ પટન
૧૯૩૧ કુદરત અને કળાના ધામમાં
વીસ દિવસ
૧૯૩૨ હિમાલયના પુણ્ય પ્રદેશમાં ૧૯૩૩ યુરાપના પ્રવાસ
વિજ્ઞાન
ગજાનન ઉ. ભટ્ટ
હરભાઈ ત્રિવેદી
ગિજુભાઈ
૬૨
મહીપતરામ રૂપરામ
કરસનદાસ મુલજી ખા. બા. શેખ ઇસુલી જહાંગીર બહેરામજી મરચ્યાન જહાંગીર અહેરામજી મર્ઝબાન જહાંગીર અહેરામજી મર્ઝબાન ગિરિજાશંકર ભગવાનજી બધેકા દત્તાત્ર્ય બાલકૃષ્ણ કાલેલકર
ડા, મર્ઝબાન ર. કોઠાવાલા દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી મણિલાલ જગજીવન દ્વિવેદી
ધીરજલાલ ટોકરશી શાહ ડુંગરશી ધરમશી સંપટ નાનજી કાલિદાસ મહેતા
૧૮૯૬ ચેતનશાસ્ર
૧૯૧૮ માનસશાસ્ત્ર
૧૯૭૧ ભુતરવિદ્યા
૧૯૦૨ વનસ્પતિ ગુણાદર્શ
આર. બી. ટી.
૧૯૧૩ વનસ્પતિ શાસ્ત્ર આર્થિક દૃષ્ટિએ હોટાલાલ બા. પુરાણી
૧૯૨૦ વનસ્પતિ શાસ્ત્ર
જયકૃષ્ણ ઇન્દ્રજી
મણિલાલ નભુભાઈ
હરસિદ્ધભાઈ વજીભાઈ દીવેટીયા
ડાહ્યાભાઈ પી. દેરાસરી.
Page #112
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં જોવાજાણવા જેવા ગ્રંથાની સાલવારી.
૧૯૨૮ કચ્છ સ્વસ્થાનની વનસ્પતિયા અને તેની ઉપયેગતા
૧૯૨૪ જ્યોતિર્વિલાસ
૧૯૧૧
રાજવલ્લભ અથવા શિલ્પશાસ્ત્ર
૧૯૩૦
સુલભ વાસ્તુશાસ્ત્ર ૧૯૩૨ શિલ્પશાસ્ત્ર
૧૮૭૮ સારગધર સંહિતા ૧૮૮૫ શ્રી માધવનિંદાન ૧૮૮૮ ચરક અને સુશ્રુત ૧૮૯૪ આભિષક્ ૧૮૯૬ આ ઔષધ
૧૯૦૦ શારીર અને વૈદકશાસ્ત્ર ૧૯૦૧ સુશ્રુત આયુર્વેદ ૧૯૦૯ ઘરવૈદુ ૧૯૧૩ અષ્ટાંગ હૃદય ૧૯૧૭ વૈદ્યક વિજ્ઞાન ચક્ર ૧૯૨૭ નેત્રરાગ
૧૯૨૭ નિધટુ આદશ
મહાજનમંડળ
સતીમ`ડળ
વૈદક શાસ્ત્ર
સામાન્ય રેફરન્સ પુસ્તકા
સચિત્ર સાક્ષરમાળા
જયકૃષ્ણ ઈન્દ્રજી શંકર બાલકૃષ્ણ દિક્ષિત નારાયણભારતી યશવંતભારતી હરિપ્રસાદ કી, ટાકાર જગન્નાથ અંબારામ
૧૮૬૯ કવિચરિત્ર
૧૮૮૯ ગુર્જર ગ્રંથકાર ચિત્રાવલી ૧૮૯૫ પ્રાચીન કાવ્યમાળાને વૃત્તાંત્ત
૧૮૯૬
૧૮૯૬
૧૯૦૨ ભારત રાજ્યમડળ
અમૃતલાલ ગેા. શાહ
૧૯૦૨ ગુજરાતી ગ્રંથકારે અને ગ્રંથે વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી
૧૯૦૯ વિદેહિ સાક્ષરે
૧૯૧૨ ભારતનાં સ્રી રત્ને
""
૧૯૧૫ જૈન ગ્રંથાવળા
જેરામ વિ. રઘુનાથ કૃપાશંકર દોલતરામ શકર દાજી શાસ્ત્રી ડા. વીજી ઝીણા રાવળ ત્રિભોવનદાસ મેાતીચંદ શાહ શાસ્ત્રી કાળીદાસ ગોવિંદજી વૈદ્ય જટાશંકર લિલાધર ત્રિવેદી પ્રાણશંકર પ્રેમશંકર પટણી જમનાદાસ પ્રેમચંદ નાણાવટી. જાદવજી હંસરાજ વૈદ્ય
બાપાલાલ ગરબડદાસ વૈદ્ય.
૬૩
ડાહ્યાભાઈ ઘેલાભાઈ કેશવલાલ વિઠ્ઠલદાસ
વડાદરારાજ્ય કેળવણી ખાતું મગનલાલ તરેાત્તમ મહેતા કેશવજી વિશ્વનાથ
સુ. હ. ધ્રુવ.
શિવપ્રસાદ દ. પંડિત
જ. પુ. જોશીપુરા
જૈન શ્વેતાંબરી કાન્ફરન્સ
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૯૨૩ ફાસ સભા હસ્તલિખિત પુસ્તક સંગ્રહ ૧–ર ૧૯૨૬ જૈન ગુર્જર કવિઓ ભા.૧ ૧૯૨૯ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧ ૧૯૩૦
27
,,
૧૯૩૩
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૮૦૦૦ પુસ્તકાની નામવળી કવિ દલપતરામ હસ્તલિખિત પુસ્તકાની સૂચી વાર્તાઓને પરિચય ૪૦૦૦ પુસ્તકાની નામાવિલ
સ્મારક ગ્રંથા-અકા
૧૮૯૯ ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી જ્યુબીલી ગ્રંથ ૧૯૦૧ રાસ્ત ગાતારના આનંદોત્સવ ૧૯૦૪ ગુજરાતી રજતાત્સવ અંક
99
અંબાલાલ બુ. જાની
મેાહનલાલ દ. દેસાઈ હીરાલાલ ત્રિ. પારેખ
પુસ્તકાલય સહકારી મંડળ
૧૯૦૬ ફુરસદ સિલ્વર જ્યુબીલી પુસ્તક
૧૯૦૭ ગોવર્ધનરામ સ્મારક ગ્રંથ-સમાલેાચક ગોવર્ધનરામ સ્મારક ગ્રંથ-વસન્ત
""
૧૯૦૮ સ્ત્રીખાધ અને સંસાર સુધારા–સ્મારક ગ્રંથ જૈન ધર્મ પ્રચારક સભા પુસ્તક
હીરાલાલ ત્રિ. પારેખ પુ. સહકારી મંડળ વડાદરા
પુસ્તકાલય સહાયકારી મંડળ
,,
૧૯૦૯ ગુ. વ. સા. હીરક મહેાત્સવ સ્મારક અંક ૧૯૧૧ ગુજરાતી શાળાપત્ર જ્યુબીલી અંક
૧૯૧૯ સ્ત્રી હિતોપદેશ જમનાબાઈ સકાઈ સ્મારક અંક ૧૯૨૨ હાજી મહમદ સ્મારક ગ્રંથ વિશ’કર રાવળ
૧૯૨૪ કાન્તમાળા પ્રેા. બળવતરાય ક. ટાકાર ૧૯૨૫ પ્રજાબંધુ રજતમહે।ત્સવ સ્મારક અંક ૧૯૨૬ ગુજરાતી પંચ રજતમહે!ત્સવ સ્મારક અંક ૯૨૭ વસન્ત રજતમહોત્સવ ગ્રંથ ૧૯૨૮ અર્ધ શતાબ્દિના અનુભવમેલ
૧૯૩૧
જૈન રજતમહોત્સવ અંક ખબરદાર કૅનકાત્સવ ગ્રંથ ૧૯૩૨ જામે જમશેદ શતાબ્દી ગ્રંથ. ૧૯૩૩ નર્મદ શતાબ્દી ગ્રંથ
LON
૬૪
હીરાલાલ ત્રિ. પારેખ ન્હાનાલાલ દલપતરામ કવિ દેવચંદ દામજી શેઠ
ચંદ્રશંકર ન. પંડયા
જામે જમશેદ શતાબ્દી ઉત્સવ સમિતિ નર્મદ શતાબ્દી સમિતિ
Page #114
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના શબ્દકેાષ
ગુજરાતી ભાષાના શબ્દકોષ
દુનિયાની દરેક પ્રચલિત ભાષાના કોષોની માફક આપણી ગુજરાતી ભાષાના કાષ પણ દિનપ્રતિદિન નવિન શબ્દોથી, નવિન પર્યાયાથી, નિવન શબ્દ પ્રયાગાથી વૃદ્ધિને પામતા જાય છે. ભાષા જેમ જેમ સમૃદ્ધ થતી જાય તેમ તેમ તેના કોષો સંવર્ધનને પામે એ જેમ સ્વભાવિક છે તેમ તે ઈષ્ટ પણ છે. વખતના વહેવા સાથે પ્રથમના કેાષાનું સ્થાન પછીના સંવર્ધિત કોષાજ છે અને પાછળના કેટલાક કોષોનું નામનિશાન પણ રહેતું નથી. આવા કોષોએ પણ તેમના સમયમાં ભાષાની ધણી સારી સેવા બજાવેલી હોય છે અને સંવર્ધનની પ્રથમાવસ્થામાં આ કોષો ઘણાજ મહત્વના તથા ખરી અગત્યના લેખાય છે. એટલે ભાષાના ઇતિહાસમાં તેઓનું આવશ્યક સ્થાન છે. આપણા સાહિત્યમાં તેવા કોષોની' જાણવાજોગ માહિતી સાથે ક્રમવાર યાદિ હોય તો ભાષાનું સ્વરૂપ ઘડવામાં અથવા તે વખતનું યથુષ્ટ સ્વરૂપ બતાવવામાં તેમને કેટલેા હાથ હતા તે જનતાના લક્ષમાં આવે તેટલુંજ નહિ પણ ભવિષ્યમાં તે કોઈ ને કાઈ રૂપે ઉપયેગી થઈ પડે. રા. હિરાલાલ ત્રિભોવનદાસ પારેખ છેલ્લાં કેટલાક વર્ષોથી ગુ. વર્નાકયુલર સોસાયટીના આ. સે. તરીકે અનેકરૂપે સાહિત્યની સેવા જીગરથી કરતા આવ્યા છે. આજથી આસરે દેઢેક વર્ષ પર એક પ્રસંગે વાતચિતમાં તેમણે સૂચના કરી હતી કે કાષાના આવા ઈતિહાસની જરૂર છે, અને તે ટુંકામાં તૈયાર થાય અને તે સેાસાયટી તરફથી પ્રકટ થતા ભાષાના ઇતિહાસમાં દાખલ કરવામાં આવે તે તે ઘણું ઉપકારક થઈ પડે, એ વાતચિત આ લેખનું જન્મ સ્થાન છે. અને “Better late than never એ ન્યાયે તેને આટલી લાંબી મુદતે પણ ઈશ્વરકૃપાથી અમલ થાય છે.
૯
વળી એનસાઈકલાપીડીયા બ્રિટાનિકા જેવા પરભાષાના સર્વસંગ્રહમાં ઘણીખરી ભાષાઓના કોષોની યાદી આપેલી છે તેમાં ગુજરાતી ભાષાના ગુજરાતી-અંગ્રેજી કાષાની એક (અપૂર્ણ) યાદિ મારા જોવામાં આવી અને એક પરભાષામાં આવી હકીકત મળી શકે અને આપણી ભાષામાં તેવું સાધન નહિ તે આપણી ખામી ગણાય એ વિચારે પણ મારા કાને પ્રગતિ આપી.
ܕܕ
૬૫
Page #115
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
આ યાદિ તૈયાર કરવામાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની લાયબ્રેરીને લેખકે છૂટથી ઉપયોગ કર્યો છે. અને આ યાદિનો મૂળ આધાર પણ એજ લાયબ્રેરી છે એમ કહું તે કંઈ ખોટું નથી. કેટલાક ડીક્ષનેરી પ્રકટકરનારાઓને તેમના પ્રકાશનોની વિગતવાર યાદિ પુરી પાડવા માટે મેં બે ત્રણ કે ચાર વખત લખ્યું પણ હતું. જેઓ તરફથી મને માહિતી પુરી પાડવામાં આવી છે તેમજ જેમણે પુરી ન પાડી તેમના સંબંધમાં મને મળી આવી તે સઘળી અત્રે દાખલ કરી છે. તે છતાં કેઈના કોષની હકીકત રહી ગઈ હોય તો તેને માટે તેઓશ્રી દરગુજર કરતાં તે હકીકત સોસાયટીને પુરી પાડશે તે યથાસમયે તેનો ઉપયોગ થશે. જે પ્રકાશકને લખવા છતાં તેમના તરફથી કાંઈ હકીકત ન મોકલાઈ હોય અને આ લેખકની માહિતી બહાર હોવાથી તેને સમાવેશ આમાં ન થયો હોય તે તેમાં તેઓશ્રીને પ્રમાદજ કારણભૂત હશે.
“ગુજરાતી ભાષાના કે” તેમાં (૧) “ગુજરાતી-ગુજરાતી તથા અરબી અને ફારસી ગુજરાતી” (૨) “સંસ્કૃત-ગુજરાતી” (૩) “ગુજરાતી ઈગ્લીશ” અને (૪) ઈગ્લીશ-ગુજરાતી એટલા કેષોનો સમાવેશ કર્યો છે.
ગુજરાતી-ગુજરાતી ૧. નર્મકોષ
આપણી ભાષાની વાંચનમાળાઓ શરૂ થઈ, ત્યારથી કઠણ શબ્દોના અર્થ તે વખતનાં પુસ્તકમાં આપવામાં આવતા હતા. પરંતુ જેને યથાર્થ કોષ કહી શકીએ તે કોષ આપણી ગુજરાતી ભાષામાં નહતે. આપણા સ્વદેશ પ્રેમી, પ્રેમશૌર્યના પાઠ આપનાર, સુધારાના સાથી, જનતામાં ગદ્ય વાંચનની અભિરૂચિ ઉત્પન્ન કરનાર, ખરું કહીએ તો ગુજરાતી ભાષાનું ગદ્ય સ્વરૂપ ઘડનાર, યુવાનીમાં યાહોમની દાંડી પીટનાર, અને ગુણવંતી ગુજરાતના શ્રેયનાજ ધ્યેયવાળા કવિ નર્મદાશંકરેજ તે મહત્વની ખોટ પુરી પાડવાનું બીડું ઝડપ્યું હતું. ઘણી વખત કહેવાઈ-લખાઈ ગયું છે તેમ ઈ ગ્રેજી ભાષાના આદ્ય કષકાર જેમ ડો. જોન્સન છે તેમ આપણી ગુજરાતી ભાષાના આદ્ય કોષકાર કવિ નર્મદાશંકર છે. મી. જેન્સન કરતાં પણ કવિશ્રીએ આરંભેલું કાર્ય વધારે ગહન, વધારે કપરૂ અને સખત કસોટી
Page #116
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના શબ્દકોષ
રૂપ હતું. જે સમયે ગુજરાતી ભાષાનું યથેષ્ટ સ્વરૂપ ધડાયું નહેાતું, શબ્દોને ભંડોળ ખીલકુલ નહોતા, સાધન નહોતું, સામગ્રી નહેાતી, જોડણીની રૂપરેખા પણ નહેાતી, પેાતાની પાસે નાણાંની સગવડ તેા રહી પણ ઉલટી હાડમારી હતી, સરકાર, રાજારાણા કે શેઠ શાહુકારની મદદ નહેાતી, એ ત્રણ કે ચાર સાક્ષરાની કમિટી નહેાતી, રેલ્વે કે પેસ્ટના અત્યાર જેટલાં સાધન ન હેાતાં, તેવા સમયે ઈંગ્રેજી ભાષામાં અનેક કોષો છે, સંસ્કૃતમાં એક નહિ પણ અનેક કોષો છે, મરાઠી, હિંદુસ્તાની અને બંગાળીમાં પણ કાષા છે અને મારી માતૃભાષામાં એક પણ કાષ નથી, તે હાવેાજ જોઈ એ તેવા મમત્વ, પ્રેમ, અને અભિમાનથી દારાઈ-પ્રેરાઈ એકલે હાથે, અનેક મુશીબતા, અગવડા, વિટંબના અને ઉત્સાહભંગના પુષ્કળ પ્રસંગે આવવા છતાં સ્વાશ્રયથી શૂન્યમાંથી ન કાષ જેવા પદ્ધતિસર કેાષ બનાવવા એ કાઈ નહાનીસૂની વાત નહેાતી. પ્રયત્ન ભગીરથ હતા; તે છતાં પ્રાધમુતમનના ન પરિત્યજ્ઞપ્તિ એ ન્યાયે આરંભેલું કાર્ય તેમણે સાંગેાપાંગ પાર ઉતાર્યું અને ગુજરાતી ભાષા ઉપર તેમણે ઘણા માટે ઉપકાર કર્યાં. અત્યારની જનતાને એ કોષમાં ખામી લાગે એ સ્વભાવિક છે. પરંતુ તે સમયે ગુજરાતી ભાષાની બાલ્યાવસ્થા હતી. અણખેડાયેલી –અણુશેાધાયેલી–સંસ્કારહીન હતા—સાહિત્યને સમજનારા ગુજરાતીએ આંગળીના વેઢા ઉપર ગણી શકાય તેટલાજ જીલ્લાવાર હતા; ઉપર બતાવ્યા તેવા સંજોગેા હતા, અને કવિ પોતે ગદ્યપદ્યના સાહિત્ય તેમ સુધારાની અનેક પ્રવૃત્તિઓમાં ગુંથાએલા હતા. એ સઘળું ધ્યાનમાં લેતાં દરેક વિચારશીલ પુરુષને કબુલ કરવું પડશે કે કવિશ્રીના આ મહાભારત પ્રયત્ન માટે ગુજરાત સદાને માટે તેમનું ઋણી છે. હિંદુસ્તાનની બંગાળી, મરાઠી, હિંદી વિગેરે ભાષાઓને ઇતિહાસ ધ્યાનપૂર્વક અવલેાકીશું તેા ઘણીખરી તેવી ભાષાના વોઁકયુલર ઈંગ્લીશ અને કેટલાકના ઈંગ્લીશ વર્નાકયુલરના કોષોના કર્તી યુરોપીઅનાજ દષ્ટિગાચર થશે. અલબત્ત આવા યુરેાપીઅનેાના આશ્રયને માટે હિંદુસ્તાન તેમના ઉપકાર નીચે છે. પરંતુ જરાક ઉંડા ઉતરીને તપાસીશું તે જણાશે કે તેવા કાષા સરકારની પ્રેરણા, ઉત્તેજન અને આર્થિક મદદનેજ આભારી હશે. આ હકીકત લક્ષમાં લેતાં તેવી પ્રેરણા, ઉત્તેજન કે મદદને અભાવે કવિશ્રીનું આ કાર્ય સંપૂર્ણ ધન્યવાદનેજ પાત્ર છે. કવિશ્રીએ આ મહદ્કાર્યના પ્રારંભ સને ૧૮૬૧ની સાલ પહેલાંજ કર્યો હોવા જોઇએ. કેમકે સને ૧૮૬૧માં તેમણે સ્વર વિભાગ રૂપ પહેલા
૬૭
Page #117
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ભાગ બહાર પાડયું હતું અને ત્યારપછી સને ૧૮૬૨-૬૪ અને ૬૬માં બીજે, ત્રીજો અને ચોથે ભાગ એમ અનુક્રમે બહાર પાડ્યા હતા. આ ચોથા ભાગમાં તાર શબ્દ સુધી કેશનો ભાગ આવી ગયો હતો. ત્યારપછી સઘળું નવેસરથી તૈયાર કરી કષની બીજી આવૃત્તિરૂપે આખો કેષ સને ૧૮૭૩માં છપાવીને બહાર પાડયો હતે. સદર કોષમાં એકંદર ૨૫૮૫૫ શબ્દો હતા. સ્થળ વાચક કે જનવાચક શબ્દનો તેમાં સમાવેશ ન હતો. તેમજ શાસ્ત્ર અને કળાને શબ્દો પણ નહિ જેવાજ લીધા હતા. પરંતુ ગુજરાતી ભાષામાં તે વખતે પ્રચલિત ઘણાખરા શબ્દોને તેમાં સ્થાન આપ્યું છે. (અંગ્રેજી જેવી વિશાળ ભાષાને પ્રથમ કેષ સને ૧૭૫૫માં ડે. જેન્સને બહાર પાડ્યો ત્યારે તેમાં પ૮૦૦૦ શબ્દો હતા.)
કેષના શબ્દોના સંબંધમાં ઈંગ્રેજી સાહિત્યમાં બે અભિપ્રાય હતા. પ્રથમ એવો હતો કે –
“ The lexicographer should furnish a standard of usage, should register only those words which are, or at some period of the language have been, “good” from a literary point of view, with their proper senses and uses or should atleast furnish the means of determining what these are; in other words his chief duty was conceived to be to sift and refine, to decide authoritatively questions with regard the good usage and thus to fit the language as completely as might be possible within the limit determined by the literary taste of the time.”
આ અભિપ્રાય અનુસાર ઈટાલીઅન ડીક્ષનેરી ૧૬૧રમાં, કેન્ય ડિક્ષનેરી ૧૬૮૪માં અને ડે. જ્યોન્સનની ઈંગ્લીશ ડીક્ષનેરી ૧૭૫૫માં પ્રગટ થઈ સને ૧૮૫૭માં ડીન ટ્રેન્ચ Some deficiencies in the English Dictionary એ નામના લેખમાં નીચે પ્રમાણે Cazul relleu edl, “A Dictionary, according to that idea of it which seems to me alone capable of being logically maintained, is an inventory of the
Page #118
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાનો શબદકેષ
language; much more; but this primarily. It is no task of the maker of it to select the "good.” words of the language. The business which he has undertaken is to collect and arrange all words whether good or bad, whether they commend themselves to his judgment or otherwise. He is an historian of the language, not a critic.” એ પ્રમાણે બીજો મત હતો.
મતલબ પ્રથમ મત પ્રમાણે ભાષાની અંદર જે પ્રચલિત શબ્દો હોય તેમાંથી સારા શિષ્ટ શબ્દોને કેષમાં સ્થાન આપવું જોઈએ; ત્યારે બીજા મત પ્રમાણે કોષકાર એ ટીકાકાર નથી. એ તે ભાષાનો ઈતિહાસ લખનાર છે. ભાષામાં અમુક શબ્દ પ્રચલિત છે કે નહિ તે જ તેણે જોવાનું છે. અમુક શબ્દ શિષ્ટ છે અને અમુક શબ્દ અશિષ્ટ છે, તે જોવાનું તેનું કામ નથી. શબ્દ જે ભાષામાં હોય તો તે આવોજ જોઈ એ; શબ્દની યાદિ કરનાર તરીકે ભાષામાં ચાલતા દરેક શબ્દ દાખલ કરવાની તેની ફરજ છે. અંગ્રેજી કોષકારોએ પાછળથી આ અભિપ્રાયનું અવલંબન કર્યું છે. કવિ નર્મદાશંકરે પણ આજ અભિપ્રાયનું અવલંબન પિતાના કષ સંબંધમાં કર્યું છે. તે વખતના પ્રચલિત ઘણાખરા શબ્દો આ કોષમાં આવી જાય છે. ત્યારપછી થોડાંક વર્ષોમાં નિર્માણમાં નહિ આવેલા શબ્દોના સંગ્રહો બહાર પડેલા છે. પણ સને ૧૮૯૫માં રા. વિઠ્ઠલદાસ રાજારામનો સંપૂર્ણ કે કવિશ્રી પછી પહેલોજ બહાર પડયે. તેમાંના શબ્દોની સંખ્યા ૨૬૦૦૦ની છે. એટલે ત્યારપછી અઢાર વર્ષમાં માત્ર જુજ શબ્દોનો વધારો થયો હતો. અર્થાત કવિશ્રીના કોષમાં તે સમયના ઘણાખરા પ્રચલિત શબ્દોનો સમાવેશ થયો હતો.
ઈગ્રેજી ભાષામાં ડો. જોન્સન પછી સારા કેકાર તરીકે છે. વેસ્ટર લેખાયા છે. વેબસ્ટરના જીવનચરિત્રમાં તેમને માટે નીચે પ્રમાણે નેંધ છે –
“The leading traits in the character of Dr. Webster were enterprise, self-reliance and indomitable perseverance. He was naturally of
Page #119
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પં
a sanguine temperament and the circumstances under which he entered on the active duties of life were eminently suited to strengthen the original tendencies of his nature. Our country was struggling into natural existance. × × Energy, self-reliance, fearlessness, the resolute defence of whatever he thought right and useful, the strong hope of ultimate success, these became the great elements of his intellectual character."
×
X
આ નાંધ જાણે આપણા કવિશ્રીને ઉદ્દેશીનેજ ન લખાઈ હોય તેવી રીતે દરેક રીત્યે તેમને અક્ષરશઃ લાગુ પડે છે.
આમ હોવા છતાં દીલગીરી સાથે જણાવવું પડે છે કે આ કોષને લીધે કવિશ્રીને અનહદ આર્થિક નુકસાન થયું હતું. તેવા વખતમાં સરકારના આશ્રય સિવાય સઘળા પ્રયાસેા નકામાજ હતા. કાંઇક શાહુકાર શેઠીઆએ, કાંઈક રાજારાણાએ અને કાંઈક વિદ્વાનાની પુસ્તક ખરીદી રૂપે મદદ થઈ હતી. તોપણ કાષને ઉઠાવ જોઇએ તેવા થયા નહિ. કાષની મૂળ કિંમત રૂ. ૨૨) હતી. સમય અને બુદ્ધિના વ્યયને લક્ષમાં ન લેતાં માત્ર ખર્ચના સંબંધને વિચાર કરતાં પણ કિંમત વધારે ન હતી. તેમ છતાં તેમણે પાછળથી કિંમત ઘટાડી તાપણુ પ્રતેને જોઇતા ઉઠાવ થયા નહિ. મુંબાઈ માટે આગળની કહેવત છે કે “રાટલા મળે પણ એટલા ન મળે’’ તેવી ત્યાં જગાની તગાસ હતી. તેમાં નર્મ કોષ જેવાં મેટાં પુસ્તકો જો રાકે તે પણ ઉપાધિ. કવિશ્રીએ વિદ્વાના, લાયબ્રેરી વિગેરેને સન્માનપૂર્વક તેની ભેટ આપવા માંડી અને આખરે થાકીને બાકીની ૩૮૦ પ્રતા રૂા-૭) ના ભાવથી (પડતર કરતાં પણ એછે) સને ૧૮૭૬માં સરકારને વેચી દીધી. સરકારે પણ નફાના વિચાર ન રાખતાં રૂા.૧૦)ની કિંમતે વેચવા માંડી. તોપણ તેટલી પ્રતાને ખપતાં ખપતાં ૧૯ વર્ષનાં વહાણાં વહી ગયાં. આ આપણા ગુજરાતી સમાજની કદરદાની કહેા, ગુહગ્રાહકતા કહેા કે અભિરૂચિ કહા તે દૃષ્ટિગાચર થાય છે. આજ કારણને લઇને લાંબાગાળા સુધી ખીજા કોઇએ ગુજરાતી ભાષાના કોષ તૈયાર કરવાનું યોગ્ય વિચાર્યું નહિ હાય ! ! !
७०
Page #120
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના શબદકેષ
૨. નર્મથાકેષ:-કવિશ્રીએ કોષના કામ સાથે સાથે કથાકાષનું કામ પણ ચાલું રાખ્યું જણાય છે. ભાગવત, મહાભારત તથા પુરાણોના કથાપ્રસંગમાં આવેલા સ્થળ-જનવાચક શબ્દો તેમની પાસે આવ્યા તે સઘળાને પણ સારે માહિતીવાળો છેષ સને ૧૮૭૦માં છપાવીને પ્રકટ કર્યો હતો.
૩. કેષાવલી:-કવિ હીરાચંદ કહાનજીએ સને ૧૮૬૫માં આ નામથી એક કોષ બહાર પાડયો હતો. આ કેષ કવિઓના ઉપયોગમાં આવે તેવા શબ્દોનો સંગ્રહ છે. તેમાં ૧૭૯૧૩ શબ્દો આવેલા છે, વાસ્તવિક રીતે તે કવિતાસાહિત્ય કષ છે. તેમાં તેર વિભાગ આપવામાં આવ્યા છે. એકાક્ષરી શબ્દ, અનેકાર્થ, ધિરાવૃત્તિ, ત્રિપ, ધિરાવૃત્તિ પંચકોશ, ત્રિરાવૃત્તિ પડુપકેષ, આદિવર્ણાશ્રુતદિરુપકેષ, ચતુર્થવણુંચુતકિપ કેપ, બિંદુયુતદ્વિરુપ છેષ, ગતાગૈકરૂપ કેષ, ગતાગડધિરુપ કષ અને યમકાનુપ્રાસાનું કોષ આ પ્રમાણે તેર વિભાગને આ કેષ છે. સાહિત્યમાં આવા કેષની પણ જરૂરીઆત ખરી અને તે આ કવિશ્રીએ શ્રમ લેઈને પુરી પાડી છે.
૪. સાત ચોપડીમાં આવતા શબ્દોના અર્થ:-એ નામથી પ્રથમ ભાગ સને ૧૮૬૮માં ર. દોલતરામ મણીરામ તથા રા. રેવાશંકર અંબારામે બહાર પાડયો હતો. તેને બીજો ભાગ સને ૧૮૭૦માં બહાર પાડયો હતો. નર્મષ પુરેપુરો બહાર પડેલો નહિ અને શાળાઓમાં વિદ્યાર્થીઓને ઓછી કિંમતે જોઈતું સાધન મળે તે ઉદ્દેશથી આ બહાર પાડવામાં આવેલા જોઈએ.
૫. રાજ્યકાર્યશબ્દાવ:–રાજપ્રકરણી પ્રચલિત લગભગ ૧૨૦૦ શબ્દોને કષ સને ૧૮૭૬માં બાળબોધ લિપિમાં બહાર પડેલો છે. પરંતુ તેનું મુખ પૃષ્ટ જતું રહેલું હોવાથી કોણે છપાવ્યો તે જાણવાનું સાધન નથી.
૬. શબ્દ સંગ્રહ (નર્મ કષમાં નહિં આવેલા શબ્દોનો સંગ્રહ) એ નામથી સને ૧૮૭૬માં પટેલ જેસીંગભાઈ ત્રીકમદાસ તથા પટેલ ત્રિભવન ગંગાદાસે ૧૨૦૦ શબ્દોને છપાવ્યો હતો. અમદાવાદ ટાઇમ્સ પ્રેસ કિંમત રૂ. ૧) રયલ ૧૦ પછ.
૭. ગુજરાતી શબ્દ મૂળદશક કોષ:-રચનાર છોટાલાલ સેવકરામે સને ૧૮૭૯માં કચ્છ દરબારી છાપખાનામાં છપાવેલો. મૂળ સરકારી કેળવણી ખાતાના ઉપરીની સૂચનાથી તૈયાર કરેલ પણ તૈયાર થતાં, તે ઉપરી સાહેબ રિટાયર થઈ ગયેલા એટલે ખાતાની મદદની આશા નહીં રહેવાથી કર્તાએ
૭૧
Page #121
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
જાતે છપાવ્યા હતા. સંસ્કૃત શબ્દો ઉપરથી ગુજરાતી શબ્દો કેવી રીતે કેટલા નિકળ્યા તે આપ્યું છે, અને પાછળ ગુજરાતી શબ્દોનું સાંકળીયું આપ્યું છે, તેથી એ શબ્દ કયા પાને છે તે જાણી શકાય છે.
૮. શબ્દાર્થ કાષ:—સને ૧૮૮૬માં દયાશંકર શામજીએ હંટરકૃત ઇતિહાસ શાળાઓમાં દાખલ થયા તેમાંના અઘરા શબ્દોની વ્યુત્પત્તિ, પર્યાય અને સમજુતી સાથે બહાર પાડયા હતા.
૯. કચ્છ શબ્દાવલી:—પ્રથમ ભાગ તથા ખીજો ભાગ સને ૧૮૮૬માં પરભુદાસ રણછોડજીએ કચ્છ દખરી છાપખાનામાં છપાવી બહાર પાડેલા. કિંમત દરેકની એ કારી. સદરની ખીજી આવૃત્તિ પણ તેમણેજ દશ આનાની કિંમતથી કઢાવી હતી.
૧૦. શબ્દાર્થ કાષ:—નર્મકાષ તથા શબ્દસંગ્રહમાં નહિં આવેલા શબ્દોના અર્થ. સને ૧૮૮૮માં મેાતીલાલ મનસુખરામ શાહે બહાર પાડયા હતા. ૧૧. શબ્દાર્થ ભેદ:—(અથવા પર્યાય તરીકે વપરાતા શબ્દો વચ્ચેના તફાવત ):–ઈંગ્રેજીમાં જેને synonyms કહે છે તે ધારણ ઉપર સને ૧૮૯૧માં રા. રા. લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસે આ પુસ્તક બહાર પાડયું હતું. સને ૧૮૮૫ થી ૧૮૮૭ ની સાલ સુધી છુટક છુટક શબ્દો બુદ્ધિપ્રકાશમાં છપાવેલા તેમજ સને ૧૮૮૬ તથા ૧૮૮૭ના ગુજરાત શાળાપત્રમાં કેટલાક શબ્દો આપેલા. આ પુસ્તકમાં સમાન અર્થ જેવા દેખાતા શબ્દોમાં અનેા શું તફાવત છે તે બતાવવામાં આવ્યું છે અને તેના સમર્થનમાં ગુજરાતી શિષ્ટ પુસ્તકામાંથી, દાખલા તરીકે અવતરણા ટાંકી બતાવ્યાં છે.
૧૨. ગુજરાતી શબ્દાર્થ સિંધુ:—રચનાર વિઠ્ઠલ રાજારામ દલાલ, પ્રકાશક પુસ્તક પ્રકાશક મંડળી-મુંબાઈ, સને ૧૮૯૫, નર્મકોષ પછી કોઇપણ કોષ સંપૂર્ણ રીતે પ્રકટ થયા હોય તે! તે આ કોષ છે. પરંતુ તેમાં માત્ર ૨૬૦૦૦ શબ્દાજ આવેલા છે. ન કાષમાં વિકલ્પે થતી જોડણીવાળા શબ્દો મુકી દીધા છે, અને ચાલુ નિવેન શબ્દો લીધા છે. તદ્દન ઝીણા ટાઈપમાં રાયલ આપેજી ૩૭૦ પૃષ્ટ અને કિંમત રૂા. ૫) છે. શબ્દોના અના પર્યાયજ આપેલા છે.
૧૩. રૂઢિપ્રયોગ કાષ:—સને ૧૮૯૮ માં રા. ભોગીલાલ ભીખાભાઈ પાસે રચાવી ગુ, વર્નાકયુલર સે।સાઈટીએ છપાવ્યા. ઈંગ્રેજીમાં જેને Idioms કહે છે, તેવાજ ગુજરાતી ભાષામાં રૂઢ થએલા શબ્દ કે વાક્ય પ્રયાગાના અથ આપેલા છે.
૭૨
Page #122
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના શબ્દોષ
૧૪ ઔષધિકેષ:–સને ૧૮૯૯માં ગુ. વર્નાક્યુલર સેસાઇટીએ રા. ચિમનરાય શિવશંકર વૈશ્નવ પાસે સદરનો પ્રથમ ભાગ તૈયાર કરાવી છપાવ્યો. ઔષધિઓનાં સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, હિંદી, બંગાળી, ઈગ્રેજી અને લેટીનમાં શું શું નામ છે અને તેના મુખ્ય ગુણ શું છે, તે તેમાં દર્શાવેલા છે. દરેક ભાષાની અનુક્રમણિકા હોવાથી તે ભાષામાં ચાલતા શબ્દ સહેલાઈથી જાણી શકાય છે.
૧૫. જ્ઞાનચક–અત્યારસુધી એન્સાઈકલોપીડીઆ જેવું સાધન નહોતું. તે આ નામથી સને ૧૮૯૯માં મી. રતનજી ફરામજી શેઠનાએ પ્રથમ ભાગ યજ્ઞ સુધીને પારસી ઔરફનેજ પ્રી. પ્રેસમાં છપાવીને રૂા. રૂા. ૩) ની કિંમતથી બહાર પાડયું. કદ રોયલ આઠ પેજ પૃષ્ઠ ૪૦૦, વિષયો ૧૫૦૦.
સદર બીજો ભાગ કિંમત રૂા. ૩–૪–૦ ૨૩૦૦ વિષયો. સદર ત્રીજો ભાગ કિંમત રૂ. ૩-૦-૦ ૧૫૦૦ વિષયો. સદર ચોથો ભાગ કિંમત રૂા. ૩-૦-૦ ૧૭૦૦ વિષયો. સદર પાંચમે ભાગ કિંમત રૂા. ૩-૦-૦ ૧૭૦ • વિષયો.
૧૬. પ્રાંતિક શબ્દકેષ:–રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈએ સને ૧૯૦૦માં બહાર પાડે. કડી પ્રાંતમાં વપરાતા જે શબ્દો ચરેતરમાં વપરાતા શબ્દોથી જુદા અર્થના હોય તેવા શબ્દો માટે આ તરફના આધકારીઓ વિગેરે કડી પ્રાંતમાં જાય તો તેમને અગવડ ન પડે તેમજ સામાન્ય જનતાને પણ ઉપયોગી થઈ પડે તે હેતુથી બહાર પાડયો હતો.
૧૭ સંજ્ઞાદશક કેષ –સને ૧૯૦૪ની સાલમાં રતનજી ફરામજી શેઠનાએ પીટીટ રફનેજ કોટન પ્રી. પ્રેસમાં ડેમી ૧૨ પેજ સાઈઝમાં પૃષ્ટ ૧૧૭ ને રૂા. ૧) ની કિંમત રાખી છપાવ્યો. સદરમાં ૫૧૫ સંજ્ઞાઓ આપી છે. એક, બે, ત્રણ વિગેરે સંજ્ઞાઓમાં જે જે સમૂહને સમાવેશ થતો હેય તે જણાવ્યું છે. જેમકે દશની સંજ્ઞામાં (૫) દશ અગ્નિકળા, (૨૨) અવતાર જયંતિ, (૨૪) અવસ્થા (૫૦) આયુધ, (૧૪૫) ગ્રંથ, એ પ્રમાણે દશની સંજ્ઞામાં ૨૬ સમૂહ બતાવ્યા છે. પાછળ કમવાર નોંધ આપી છે. દશ આયુધ કીયાં તે જાણવા માટે ૫૦ નંબરની નોંધ જોવાથી જાણી શકાય; દશ અવતાર માટે ૨૨ નંબરની નોંધ વિગત જોવાથી જાણવામાં આવે.
૧૮ સુખશાંતિ કેષ:–રૂસ્તમજી હોરમસજી મીસ્ત્રીએ ધી ઈનડીઅન
૭૩
Page #123
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
પબ્લીસીંગ ક ંપનીના નામથી સને ૧૯૦૭માં રૂા. ૨)ની કિંમતથી પ્રકટ કર્યાં. સ. રા. ૧૬ પેજી પૃષ્ટ ૩૬૪.
૧૯ ગુજરાતી શબ્દાષ:—સને ૧૯૦૯; કર્તા રા. લલ્લુભાઇ ગાકળદાસ પટેલ-નમાષ પછી તેવીજ પતિસર અને સારા સુધારા વધારા સાથે તેમજ શિષ્ય ગ્રંથકારાના લખાણામાંથી અવતરણ સાથેને આ પ્રથમ કોષ બહાર પાડયા. તેમાં ૪૦૦૦૦ ઉપરાંત શબ્દો, રાયલ આપેજી ૧૦૫૪ પૃષ્ટમાં આાપી કિંમત રૂા. ૬) રાખી હતી. નકોષ મળતા નહિ હાવાથી આ કોષ તે સમયને માટે આવકારદાયક થઈ પડયા હતા.
૨૦ ગુજરાતી ભાષાના કાષ (વિભાગામાં) સને ૧૯૧૨ થી સને ૧૯૨૩ સુધીમાં ગુજરાત વર્નાકયુલર સાસાઈટીએ ધણા ધણા વર્ષોંની મહેનત પછી પ્રકટ કર્યાં. એકંદર કિંમત રૂા. ૬-૮-૦ રાયલ આપેજી સધળા વિભાગોનાં પૃષ્ટ ૧૯૫૦, શબ્દસંખ્યા ૩૫૬૭૮.
૨૧ ઉર્દુ મિશ્ર ગુજરાતી કાષ:-પ્રસિદ્ધ કરનાર સય્યદ નિજામુદ્દીન નુરૂદ્દીન હુસેયની. સને ૧૯૧૨. સ્વર વિભાગ ડેમી આપેજી પા. ૨૧૬. ૨૨. અર્ધમાગધી કાષ:—પ્રથમ માગધી શબ્દ-તેનું ગુજરાતી– પછી હિંદુસ્તાની અને પછી તેનું ઇંગ્રેજી એ પ્રમાણે તેની રચના છે. ઇ. સ. ૧૯૨૩. અજમેર દેવ સહાઈ જૈન પ્રીન્ટીંગ પ્રેસ. ભા–૧ લા રાયલઆઠ પેજી. પૃષ્ટ, ૫૧૧.
૨૩. ગુજરાતી બંગાળી શિક્ષક અને--ગુજરાતી બંગાળી શબ્દાષ: સને ૧૯૨૪ સંયાજક તથા પ્રકાશક-દેવજી ગારધનદાસ. પૃષ્ટ ૧૧૨૫. ઈ. પ્રી. પ્રેસ કલકત્તા. (ગુજરાતી-અંગાળીને બદલે બંગાળી— ગુજરાતી કાષ છે. )
૨૪. શબ્દના મૂળ અર્થ સાથેઃ—રચનાર સૈયદ અબદુલ્લા તથા ખેમજી પ્રેમજી−( અરબ્બી ફારસી-હિંદુસ્થાની શબ્દોના. ) સને ૧૯૨૫ રાયલ ૧૬ પેજી પૃષ્ટ ૧૧૬. એરીયેન્ટલ પ્રેસ કંપની-અમદાવાદ.
૨૫. શાળાપયોગી ગુજરાત શબ્દઙેષ:—સને–૧૯૨૫. રચનાર લલ્લુભાઈ ગોકળદાસ. રાયલ આઠ પેજી, પૃષ્ટ ૮૬૪. પ્રથમના પેાતાના ગુજરાતી શબ્દ કોષના શબ્દોમાં વધારે। અને અવતરણ વિગેરેમાં ઘટાડેા કરીને શાળાપયેગી થઈ શકે તેવા તૈયાર કરી છપાવ્યા. કિંમત. રૂા. ૬-૪-૦ ૨૬.ગુજરાતી ફારશી-અરખ્ખી શબ્દોના કાષ:—સને ૧૯૨ ૬.
૭૪
Page #124
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના શબ્દોષ
રચનાર અમીરમીયાં હમદુમીયાં ફારૂકી. પ્રકટ કરનાર ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી, રોયલ આઠ પેજ. બે ખડેમાં. પૃષ્ઠ ૩૦૮. .
૨૭. ગુજરાતી શબ્દાર્થ ચિંતામણિ સને ૧૯૨૬. પ્રકટ કરનાર જીવણલાલ અમરશી મહેતા. ક્રાઉન ૧૬ પેજ. બે ખંડમાં-પૃષ્ટ ૭૬૪-૭૭ર શબ્દ સંખ્યા ૪ર૦૦૦ કિંમત રૂા. ૫-૮-૦.
૨૮. પૌરાણિક કથા કષ:–રચનાર ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી. પ્રકટ કરનાર ધી ગુજરાત વર્નાકયુલર સોસાયટી સને ૧૯૨૭ થી સને ૧૯૩૧ સુધીમાં ખંડ પાંચમાં પ્રકટ કર્યો. રોયલ આઠ પેજી પૃષ્ટ ૧૦૨૬+૭૨. કિંમત રૂા. ૫-૦-૦
૨૯. ગુજરાતી જોડણું કેષઃ–પ્રકટ કરનાર ગુજરાત વિદ્યાપીઠ. સને ૧૯૨૯માં માત્ર જોડણીના નિર્ણય માટે બહાર પાડેલો. કિંમત રૂ. ૩) શબ્દ સંખ્યા ૪૩૭૪૩. સદરની બીજી આવૃત્તિ અર્થ સાથે. શબદ સંખ્યા ૪૬ ૬૬૧. પુષ્ટ ૮૪૦. કિંમત રૂા. ૪–૦-૦.
૩૦. ગુજરાતી જ્ઞાન ઠેષ:–સને ૧૯૨૯થી શ્રીધર વ્યંકટેશ કેતકર, વિભાગોમાં બહાર પાડે છે. પ્રથમ ભાગ મશુથિકા સુધીનો સુ. રે. આઠ પેજી પૃષ્ટ ૪૨૪ને અને બીજો ભાગ સુધીનો પૃષ્ટ નો પ્રકટ થયો છે. છે. એનસાઈકલોપીડીઆના ધોરણે તૈયાર થાય છે.
ઉપર પ્રમાણે આપણી ભાષામાં જુદા જુદા ગુજરાતી ગુજરાતી કોષો થયેલા છે. ગુજરાતી જ્ઞાનકોષ–સર્વસંગ્રહ સારા પાયા ઉપર શ્રી કેતકર વિભાગે થી બહાર પાડવા માંડે છે. પરંતુ તેથી ભાષામાં જોઇતી ખોટ પુરાઈ છે એમ કોઈપણ ભારપૂર્વક કહી શકે તેમ નથી. હજુ ગુજરાતીમાં સંપૂર્ણ સારા કષની ખામી છે. અને તે ખામી સદાને માટે દૂર કરી શકે તો ગુ. વ. સોસાયટી અથવા ગુ. ફાર્બસ સભા છે. આપણી ગુજરાતી ભાષામાં દિવસે દિવસે શબ્દોને ભંડળ વધતા જાય છે. કેટલાક અંગ્રેજીમાંથી ભાષાન્તર કરનારાઓ અગર તો ઈંગ્રેજીમાં વિચાર કરીને તેને ગુજરાતી ભાષામાં મુકનારા પિતાની મગજ શક્તિ પ્રમાણે નવિન શબ્દ યોજે છે. એકજ ઈગ્રેજી શબ્દને માટે આપણી ભાષામાં એકજ અર્થના ચાર, પાંચ, છે અને સાત સુધી જુદા જુદા શબ્દો જુદા જુદા વિદ્વાનોએ યોજેલા છે. નવિન શબ્દ જાએલા બરોબર છે કે કેમ તેનો નિર્ણય કરનાર કોઈ સ્થાપિત સંસ્થા કે સભા આપણે ત્યાં નથી. અને તેવી કોઈ હોય તે તેને નિર્ણય સર્વમાન્ય થઈ શકે કે કેમ તે પણ
૭૫
Page #125
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
આપણી પરિસ્થિતિ જોતાં એક શંકાનું જ સ્થાન રહે છે. ઘણા વર્ષથી જે શબ્દ કેવળ પ્રચલિત અને યોગ્ય હોય તેવા શબ્દોને પણ અન્ય શબ્દથી સંબોધવાને કેટલાક પ્રેરાય છે. (આ એક દાખલો અસ્થાને નહિ ગણાય. સાઈકોલેજીને માટે ઘણા ખરા વિદ્વાનોએ માનસશાસ્ત્ર શબ્દ વાપરેલો છે. અને ઘણું વખતથી તેજ શબ્દ ભાષામાં પ્રચલિત છે. હમણાં જ તેને માટે ચિત્તશાસ્ત્ર એક ભાષણકારે વાપર્યો છે. સાઈકલેજીના ગુજરાતી અર્થ તરિકે માનસશાસ્ત્રમાં શી ન્યૂનાધિકતા હતી કે ચિત્તશાસ્ત્ર શબ્દથી શું વિશેષતા કે અર્થપરિપૂર્ણતા આવી તે જે જણાવ્યું હોત તો પણ એ શબ્દપ્રયોગ સાર્થક હતો.) વળી કેટલાંક ભાષાન્તરે બંગાળી તેમજ હિંદીમાંથી ગુજરાતીમાં થાય છે. તેમાં તે ભાષાઓમાં પ્રચલિત અમુક અર્થના શબ્દો આપણી ભાષામાં લઈ લેવામાં આવે છે. એજ શબ્દ આપણું ગુજરાતી ભાષામાં ચાલુ હોય પરંતુ તેના અર્થ બીજા જ થતા હોય તેવા પણ નવિન અર્થમાં વપરાય છે. ચેષ્ટા શબ્દ નવિન સાહિત્યમાં “કાર્ય” “કામ” “વર્તન” “ પ્રયત્ન” એ ભાવાર્થમાં બંગાળીમાંથી લેવાય છે. વિદ્યાપીઠ પહેલાંના કોઇપણ કેષમાં આ અર્થ આપેલ નથી. એવા શબ્દો પણ ભાષામાં ઉમેરાતા જાય છે. વળી સંસ્કૃતમાંથી પણ નવિન શબ્દને વધારો થતો જ જાય છે. ગુજરાતી તળબદી ભાષાના શબ્દને ગ્રામ્ય શબ્દો સમજી તેમાં પોતાના વિચારો
જણાવવાની ઈચ્છા જ નહોય, શક્તિ ન હોય કે તેવી ભાષાને પિતાના એક - લેખમાં વાપરવી તે એક પ્રકારનું પિતાનું નિકૃષ્ટપણે જણાતું હોય, કિંવા સંસ્કૃતમાં ગુજરાતી લખવી એજ આવશ્યક, શ્રેયસ્કર અને ભાષાની ઉન્નતિકારક માનતા હોય તેમ કેટલાક લેખકે ભાષામાં ચાલુ શબ્દો હોય તે છતાં પણ કેવળ સંસ્કૃત શબ્દો જાણે શોધી શોધીને વાપરતા જણાય છે. આપણી ભાષામાં “લગામ” શબ્દ ચાલુ છે. તે છતાં તેને બદલે “વલ્ગના” શબ્દ વપરાએલો આ લેખકના વાંચવામાં છે. ભાષાની વૃદ્ધિને માટે આવા નવિન શબ્દોને વપરાશ ઈષ્ટ છે કે અનિષ્ટ છે, તે વિવાદાસ્પદ વિષય છે. પરંતુ કોર્ષમાં તો ગુજરાતી ભાષામાં તેવી વપરાએલા અને વપરાતા શબ્દોને સ્થાન મળવું જ જોઈએ એ વાત વિવાદાસ્પદ નથી. તેવા ઘણા શબ્દોને હજી સુધી સ્થાન મળ્યું નથી એટલું જ નહીં પરંતુ આપણા સાહિત્યમાં અત્યારે ખુદ સોસાયટીના જ પ્રકાશનોમાં વપરાતા કેટલાક શબ્દ પણ હાલના કષામાં નથી. વળી રાજ્યકર્તા પ્રજાના અસંખ્ય શબ્દો આપણી
Page #126
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના શબ્દકોષ
ભાષામાં સ્વાભાવિક રીતે એવા દાખલ થઈ ગયેલા છે કે ગુજરાતના ઉંડાણના ભાગમાં પણ ધણા ઈંગ્રેજી શબ્દો વપરાતા થઇ ગયા છે. મુસલમાની રાજ્યના સમયમાં જેમ કારશી-ઉર્દુ શબ્દો ભાષામાં દાખલ થઈ ગયા તેમ આ શબ્દો પણ આપણી ભાષામાં દાખલ થયા છે અને થતા જાય છે. એવા સઘળા શબ્દોને કોષમાં સ્થાન મળવું જોઇએ. શ્રી ગાંડળ નરેશને કોષ તૈયાર થાય છે, થોડાક ભાગ છપાયા છે અને બીજો છપાતા જાય છે. તેમાં અત્યારસુધી વપરાતા સઘળા શબ્દોને સમાવેશ થઈ જશે, તેમ આપણે ઘડીભર માનીએ તે પણ ખામી રહેવાની; ભાષાની પ્રગતિમાન અવસ્થામાં નિવનતા વધતી જ જવાની અને તેને જે કોઈપણ પહેાંચી વળે તે ગુ. વ. સેસાઈટી કે ગુ. ફ઼ાસ સભા. ઈંગ્રેજી ભાષાને મૂળ કોષ ડા. જ્યેાન્સને સને ૧૭૫૫ માં તૈયાર કર્યો ત્યારે તેમાં ૫૮૦૦૦ શબ્દો હતા અને તે શબ્દો તે વખતે સારા પ્રમાણમાં લેખાતા હતા. ત્યારપછી વેબસ્ટરની પહેલી આવૃત્તિ સને ૧૮૨૮ માં થઇ તેમાં ૭૦૦૦૦ શબ્દો હતા. સને ૧૮૬૪ માં સદરની unabriged edition-અસંક્ષિપ્ત આવૃત્તિ બહાર પડી તેમાં ૧૧૪૦૦૦ શબ્દો હતા. સને ૧૮૭૦ માં તેના પાછા વધારા બહાર પડયા હતા. વેબસ્ટરની ઈન્ટરનેશનલ ડીક્ષનેરી સને ૧૮૯૦ માં બહાર પડી તેમાં ૧૭૫૦૦૦ શબ્દો હતા. તેમાં પાછા વધારા સને ૧૯૦૦ માં થયેા. સને ૧૯૩૨ માં ન્યુ ઈન્ટરનેશનલ ડીક્ષનેરી ( વેબસ્ટર ) નીકળી તેમાં ૪૫૨૦૦૦ શબ્દો છે. અને તેમાં પણ વધારા સાથેને સાથે નિકળ્યા છે. એકડ ડીક્ષનેરીમાં લગભગ ૫૦૦૦૦૦ શબ્દો છે. અને તેમ છતાં ત્યાં ડીક્ષનેરી ઉપરાઉપરી નીકળતી જાય છે. આપણી ગુજરાતી ભાષામાં આટલા શબ્દો થવાને તે ઘણાં વર્ષો જોઇએ. પરંતુ કિવ ન દાશંકરના પ્રથમ કોષના ૨૫૦૦૦ શબ્દોથી છેલ્લા વિદ્યા પીઠના કોષમાં ૪૬૦૦૦ ઉપરાંત શબ્દો થયા છે. બ્રિટીશ એન્સાઈકલાપીડીયાની એક નિયમ તિરકે દશ દશ વર્ષે નવિન આવૃત્તિ સુધારાવધારા સાથે નિકળ્યાજ કરે છે. આપણે ત્યાં એક સંસ્થા સિવાય આવું મહાભારત કા કાઇ કરી શકે નહિ. એક સારા ભાષાપ્રવીણ સારા પગારથી રાખવા જોઇએ. નવિન પુસ્તકા વાંચીને નવિન શબ્દો અગર નિવન અના શબ્દોની નોંધ લે એટલુંજ કા કરે. સારા લેખો ઇંગ્રેજી શબ્દોના જે પર્યાય યારે તે જો આપણા કોષમાં ન હેાય તે તેની પણ નેાંધ કરે. અને અમુક અમુક મુદતે આ શબ્દો એક વધારે તરિકે બહાર પડે. ગુ. વ. સેાસાયટીએ
७७
Page #127
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પં
કોષના સંબંધમાં પોતાના કાળે આપ્યા છે. હજુ પણ એ દિશામાં તેમને પ્રયત્ન છે. પરંતુ હવે ગુજરાતી ફાસ સભાએ આ વધારાનું કામ હાથ ધરવું જોઇએ. એ ચાર કામની સાથે આ કામ સોંપ્યા વગર કાષને માટેજ ખાસ એક જુદેા કા કર્તા રાકવામાં આવે તે જ તેમાં ઈષ્ટ પરિણામ આવે. ગુજરાત અને ગુજરાતી ભાષાની સેવા અને તેની ઉન્નત એજ તેનું ધ્યેય હોય તેા જ કાર્ય થઈ શકે. વ્યાપારીદષ્ટિથી આર્થિક લાભહાનિ જેવા જતાં તે નુકસાન જ દષ્ટિગાચર થાય. પરંતુ પરિણામ તે ભાષાની અભિવૃદ્ધિમાં જ આવે. નિવન કોષમાં આપણી ભાષાના જુના તથા નવા કવિએ તેમજ ગ્રંથકારાના પુસ્તકામાંથી અર્થ સમજુતી માટે છૂટથી અવતરણા આવવાં જોઇએ; વિજ્ઞાનની દરેક શાખાના યેાજાએલા શબ્દો પણ તેવા અવતરણા સાથે આવવા જોઇએ. જેમ બને તેમ કેષ સચિત્ર થવા જોઇએ. પર્યાય શબ્દોનું વિવેચન ઈંગ્રેજી Synonyms ની માફક અવતરણા સાથે આવવું જોઇએ; અર્થાત એ કોષનેા ઉપયાગ કરનારને જોઇતી ઘણીખરી માહિતી મળી શકે તે ધારણ ઉપર તે તૈયાર થવા જોઇએ, તેટલુંજ નહિ પરંતુ સારા વિદ્વાનો અને ભાષા-શાસ્ત્રીઓને તે સંતોષ આપનાર થવેા જોઇએ. આને માટે સમય, સામગ્રી અને સા સાધન જોઈએ તે ઉપર જણાવ્યું તેમ એક સંસ્થા જ કરી શકે.
અત્રે એક વસ્તુ આ સંબંધમાં જણાવવાની લેખકને આવશ્યકતા લાગે છે. સને ૧૯૨૨ માં ધી ગુજરાત વર્નાકયુલર સોસાયટીની વાર્ષિક સભા પ્રસંગ ઉપર રા. બા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ એક વિદ્વતાપૂર્ણ લેખ “ ગુજરાતી સાહિત્યની ખામીએ ' એ શિર્ષીક હેઠળ લખી મેાકલ્યા હતા અને તે તા. ૩૦-૬-૨૨ ના રોજ વાંચવામાં આવ્યો હતો, તેમાં ગુજરાતી કોષના સંબંધમાં સદ્ગત ભગુભાઈની કંપનીના પ્રયાસ હતા, તેવી નોંધ છે. અને તેની નિષ્ફળતાનાં કારણા પણ આવેલાં છે. હકીકત કંઈ પાઠાફેર છે. મી. ભગુભાઈની કંપનીએ જે કામ આરંભ્યુ હતું તે ગુજરાતી-ગુજરાતી કોષનું નહોતું; પરંતુ ઈંગ્રેજી ગુજરાતી કોષનું હતું. આ બાબતમાં તેમને પ્રયાસ ઘણાજ ઉચ્ચ અને સ્તુતિપાત્ર હતા. પ્રેસ્પેકટસ કાઢવામાં આવ્યાં હતાં. રૂા. ૧૦) પ્રથમ મી. મેસસ એન. એમ ત્રિપાઠીને ત્યાં ભરવાના હતા. ત્યાં કેટલાંક નાણાં ભરાયાં પણ હતાં. વિલાયત ચિત્રાના ઓર્ડર પણ મુકાઇ ગયા હતા. અને કેટલાંક ચિત્રા આવી પણ ગયાં હતાં. પ્રેસ્પેક્ટસ પ્રમાણે જો ડીક્ષનેરી બહાર પડી હાત તે આપણી ભાષામાં એક ઘણીજ
७८
Page #128
--------------------------------------------------------------------------
________________
Will be out in October next.
The largest collection of
Gujarati words.
The Pronouncing and Etymological GUJARATI-ENGLISH DICTIONARY,
yet published. Noʻwork of this kind ever
Containing n«erly 35,000 words, traced to their Sanskrit, Persian or Arabic origin, on the model of Ogilvie's Students' Diotionary.
COMPILED BY ****
. . BELSARE; The compler his been assisted by the following gentlemen :Prof. Mma Cowser.
Mt. SHAMSOODEN KADRI, BA. Br. BARNAE. CAFOTALAL PATR, B.A. Mr.
M B Mia KADRI, B.A. Mr. NAGENDA PURURQTAM DAN SANGATI. Mr. Musean Ault Mexhunadi. la advance before 3166 August 1893.. Rs. 37
>Exclusive of Postage in both casts. (After publication
H. K PATHAK,
Ahmelubad,
ગુજરાતી ભાષાના શબ્દોષ
Price":
The scope on the work will be thily seen or dispute the property of a family to trece the seat of onderstanding or affection, 1:. from the following specimen words:- Tutterly. 8605To con mit vobbery. NR$150 Th
**864464. del-badala, adr. dr. Tes To enaxe # member of a household, &e, to 48 014To have motions; to have free equal + Tin to change.] In exchange,
play the traitor. 4 927 To sink ; to become bowels. 42 H17• To be boru. 96 845- To
insolvent. 2., 9 be without employment. anffer from indigestion. 3 Astid, n. [P, fr. I to 1973. To bo ruined. 47 47• To enrich jealous of, to envy. 8644 To be premi.
ભગુભાઈના કોષનું પ્રોસ્પેકટસ.
Page #129
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
www . l
a unla herts A WORK OF AN ENTIRELY ORIGINAL CHARACTER IN INDIA,
Comprehensive Englo-Bujarati Dictionary,
Ees of royal Quirte size (the Webster's Internasjonal
In two vol
. 86
FOL. I. Wilt at OUT EARLY NEXT YEAR.
Profesely ntastrated Nearly 2000 onl
Price-In Advance tbefore August Sist? flud fue Students . Rs. 10 Ollerg
12
Prioe-After Publication,
RA 15,
LAST OF COLLAEORATORS:
Editor-in-Chief
KAVAŞJI J. SANJANA, MA. 'rocoot of Mathematics at Satul Plachy, Paneldur Colk Fel of the University of Babe
arazine Edito RASTAWJI A. SETHNA, B.A..
Som Mirh Soboot
ZE
dver Published in
bours o
TECHNICAL SCEENTIFIC. AND TECHNICAL SCIENIIFIO, AND
GENERAL SECTIOX. LITERARY SECTION. LITERARY SECTION
KRISHNALAL M. PAVERI. NA, LL.B...
lor Elpine College
MATHEM147105 CHEMISTRA. ALLUBMAPA SHAH, M.A.
MANISHANKAR & SMATTIS ... TAHOVANDASK.QAJJARNA., .3.
bis Balbul ol
i
Foller. Gjentage ality ley Frasi Prolu. A la disa
BITARAN QORU. B.A. pt/ NVARAJRAID-DARAHIA, A. Dostow. Os BA SAN CHHABILAMAND NDANO
.A. ASTRONOMY. VIETMRLM-GSKALE.L.C.4J
KAUSHIKRAN V. MEHTA, a.. TADIDAS TEHTA, NAP
A P ITAAL EQONOMY
XANORAK I DEVATIA . webart O Coton
MAGINLAL Y. 068 A CHARCAMAL H. PANDIA, 3.A..
& ORAMA AND MYTHOLOO
per te MANCC. PATCE ,4. SA A
D AWIYAH
M R T23 Veron
,
VAUL N. XUSUNGÅR. College
SMVM DIKSHIT, 3:41 TLVAUBAN UNDRAVIO PANAND S. PANOIA.
HARIHARSHANKAR B. DAVEY PHOTOGRAPHY AND METEOROLOCY.
L.O.
BHAGVANTRAR N. PANDIA, S.A. *RISHWAJIM. JOGLAKAR.M.4.
PROSODY, POETRY AND POETIOS,
AND RHETORIO. IDIOMS.
MANTSHANKAR ROHATI, D.A.Pay DARASHA S. SETHNA, M.A., Sanfe Seeds Kassa.
BEVISION r Fuel OPONY
MAGINDAS P. SANDAVI, Sub Jede de College
LAMALASWARKAR P. TAIYET, LOCIO AND PHILOSOPHY ACHOULTURE HORNOULTURE
w rpak AND BOTANY.
18 ANANDAMANKAR
LSMAULAL K. OMAUVA, 2... Cajara ) Ambasad by POSTON TAPISHANKAR P. BAVE, Cher shper BARUYA, M.Age PAOSHA.M T
t .
ries College
h . in Peleset of Anu
Proto TA K. LAW. MA L AWAK
A NANDINAMKAR . DHRUYAK MA tex, College
deting o s , Guarat Cab PYS:09 AND PHYSOAL SCIENCE. OPTICS. MORS0OPY, AND F OOVINDBHAIN, GEBAU, DALLO
A
rede
AOOUS ICS. CHAULALO. KANTODIVALA,M.A., 4.6.
KRUSHNALAL M. MAVERI, M.A., LL. 1 SMRIKRISHNA G. VELINKAR, B.A.LL.8. 192 Mootto, Epic College ETYMOLOGY
PRONUNOIATION AND SPORTS RAMANOMAM NI.CANXN, A., LLS. DRAYAN G. VELINKAR.Amitolby O
1 Kool Cat A
Castek A. LL
RASTAMJIA. SATHNA, 8.4.. Abroad
A . Prolor YEN, M M
PA **
M ARIAANKAR O. BATT. ALL Wie Collars
Www Walloy, Great Calles. Shel. Plant Assisted by J.OLIVER, Wr Waterloska 8. MEALS, M.A
VARAMAIS DESAI, S.A. e ka Latte, ha bond Haut. p ag.
PURNANAND M. MATT. Emitor - BIOLOGY AND ZOOLOCY.
HALMAR S BALSARL LAW
La tercio QUYINDAHAN DASALL AD IR ALAL, O. NANAYATA AD AHJAMA DROBE W A BA.
"1 .NE, M.A. 3. . Jadro, el
NARANDAS D. NANAVA Preda tors. NANKAND MEHTA, BA14.8.
TIBA., D.Sc.
Clings RAMAN ALM. NILKANTH, B.A., LL.8., !
AKAVAS . SANJANA.W.A. Preler Cars, An n a O . ENGINEERING
me Mathematis, sed NAAR PL RANGAHODLAL Y PATVARI. 8.A. B. AMAITE AL V. THAKAR.L.C
wapbyfalse Outlet CHUNLAL KVAK, B.Att..
PESTONJE 4. PADSNE, N.A. Barri RAMCHANDRA D. GAGNOLAR. 8.A., LA
ANOLO-INDIAN TERMS
et ter at law, MARILLO. USA!. A.
S OANASHA S. SUTRA, N., Pat MEDICINE. SADAV M. OIKSHIT, B.A.
festy se Potel EYE. ther the
MUSIC
2257 Gujarat Collage GOVENDRAO B. PRABHAI WAR N ACIYASP. SANCAVI, dostawy
NIMINALAL WAVERI,
LL.B. 10
NAVLAT, KAR.L.A.C.P. L.M. & AHADAP S O
DEVA MIMOVLA SAKHSN
SHAMSUDANI: KAORI DA L.F.P..Yollow the Very BesTIA.
i stato
Hoti Herol Uno Bebywy. Bol Dr. ANAL
IKAPAMBMAT S-THARIMAL.A. Det OIOLOGY
The water, photo Collap CHHOTALAL H. DESAI.L. M ew C AHYADWAP.ORARI, VAL Prislite
RASTANJA. SEWWA, S.A. LASE Toivors. Buty College Parket
dega toit
Work
Abin 2
3
3
.
Corps of Scholars for
D21
ed
U
o
ba
CMARO ALBAR.
ભગુભાઈને કષનું પ્રેક્ટસ.
Page #130
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના શબ્દોષ
ઉત્તમ ડિક્ષનેરી તે થઈ પડત. આ લેખક પાસે તે પ્રાપેકટસ બીસ્માર હાલતમાં છે, અને તેનું ચિત્ર અહિં રજુ કર્યું છે. તે પ્રયાસ કેવો હતો, કિયા કિયા વિષયો લેવાયા હતા અને તે કોને કોને સંપાયા હતા તેને
ખ્યાલ એ પરથી કંઈક આવશે. હજુ આવા ઈગ્રેજી-ગુજરાતી કેષની પણ આપણે ત્યાં ખામી જ છે.
(૨) સંસ્કૃત-ગુજરાતી શબ્દકોષ:આપણી ભાષાને સંસ્કૃત સાથે મા દીકરીને સંબંધ છે. અને સંસ્કૃતનું વાચન પરાપૂર્વથી ભાગવત-ગીતા-ઉપનિષદ-પુરાણોદ્વારા ગુજરાતમાં ચાલતું જ આવેલું છે. અંગ્રેજી અમલમાં કેળવણીને પાયો નંખાયો ત્યારે પણ સંસ્કૃતના અભ્યાસને વિસારી દેવામાં આવ્યા ન હતા, તેથી સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થને માટે પડતી મુશ્કેલી દૂર કરવા માટે સરકારી વિદ્યા ખાતાએ પણ સગવડ કરી હતી. ત્યારપછી ભાષામાં સંસ્કૃતના જ ગુજરાતી કોષો પણ પ્રકટ થયા છે તે નીચેની હકીકતથી સમજાશે.
(૧) હિતોપદેશ શબ્દાર્થ:-સરકારી વિદ્યાખાતાએ રા. રણછોડભાઈ ઉદયરામ તથા શાસ્ત્રી વરજલાલ કાળીદાસ પાસે હિતોપદેશમાં આવેલા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ તૈયાર કરાવેલા તે શબ્દાર્થ સને ૧૮૬૪ માં અમદાવાદમાં છગનલાલ મગનલાલના શિલાપ્રેસમાં છપાયે હતા. સુપર રોયલ આઠ પિજી ૧૭૫ પૃષ્ઠ.
. (૨) સંસ્કૃત ગુજરાતી ડીક્ષનેરી – સને ૧૮૭૧ માં એશિયાટિક પ્રેસ મુંબાઈમાં છપાઈ હતી. કર્તા બાજીરાવ તાત્યારાવજી રણજીત–શુદ્ધ કરનાર કવીશ્વર શંકરલાલ માહેશ્વર.
(૩) શબ્દ ચિંતામણિ –(સંસ્કૃત-ગુજરાતી શબ્દકોષ) યજક સવાઈલાલ વિ. છોટાલાલ વહોરા–ભાવનગર. પ્રકાશક દોલતરામ મગનલાલ શાહ-વડોદરા-સને ૧૯૦૦. કિંમત રૂા. ૧૨-૦-૦ સુપર રોયલ આઠ પેજ પૃષ્ટ ૧૪૦૮. આ કેષમાં વહેવારમાં રૂઢ થએલા કેટલાક મુખ્ય શબ્દો સિવાય પારિભાષિક શબ્દો લીધા નથી. તે સિવાયના સંસ્કૃત શબ્દો લીધા છે. શબ્દ પછી શાસ્ત્રીય રીતે વ્યુત્પત્તિ આપી છે. વ્યુત્પત્તિ પછી શબ્દોનાં જાતિ આદિ લક્ષણે આપ્યાં છે. ધાતુઓના ગણાદિ લક્ષણો આપ્યાં છે. સમાસોનો વિગ્રહ કરવામાં આવ્યું છે. સ્થળે સ્થળે પ્રમાણભૂત ગ્રંથમાંથી અર્થસ્પષ્ટીકરણ માટે અવતરણો આપ્યાં છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર : ૫
-
=
(૪) અમરકેષ નામ લિંગાનું શાસન –ગુજરાતીમાં વિવેચન કરનાર ધર્મચંદ કેવળચંદ ખડોલ. સુપર રોયલ ૧૬ પેજ પૃષ્ઠ ૩૪૪+૧૪૮ મૂલ્ય રૂા. ૨-૦-૦ સને ૧૯૧૧ ગુ. પ્રી. પ્રેસ-મુંબાઈ મૂળ સંસ્કૃત અમરકેષ તેની ટીકા અને પાછળ સંસ્કૃત શબ્દાનુક્રમણિકા આપેલી હોવાથી સંસ્કૃત જે શબ્દ જે હોય તેનું આપેલું પૃષ્ટ જેવાથી અર્થ જાણી શકાય છે.
(૫) શબ્દાર્થ સંસ્કૃત-ગુજરાતી-કર્તા શાસ્ત્રી ગિરિજાશંકર મયાશંકર મહેતા સને ૧૯૩૦ બે ભાગમાં. પ્રથમ ભાગ ના સૂધી પૃષ્ટ ૮૪૦ અને બીજો ભાગ પુરે. પૃષ્ટ ૭૮૪.
૩, ગુજરાતી ઈંગ્લીશ શબ્દકે :જ્યાં જ્યાં રાજ્યપરિવર્તન થાય છે અને રાજ્યકરતી પ્રજા અન્ય દેશની હોય છે, ત્યાં ત્યાં રાજ્યકર્તી પ્રજાની ભાષાની માહિતી આવશ્યક હોય છે. તેમાં મુખ્યત્વે આપણી ભાષાના શબ્દો તેમની ભાષામાં કિયા શબ્દોથી બરાબર યેજી શકાય તે જાણવાની અગવડ વધારે પડે છે. અને તેને માટે જોઇતાં સાધને નાના મેટા પ્રમાણમાં વખતોવખત પુરાં પાડનાર સેવાભાવી સગ્રુહસ્થ નીકળી આવે છે. આપણે ત્યાં પણ ઈગ્રેજ સરકારના આવાગમન પછી અને કેળવણી ખાતાને પાયો નંખાયા પછી, તેવી અગવડે દૂર કરવાને ગુજરાતી ઈગ્રેજી ડીક્ષનેરી માટે સૌથી પ્રથમ પ્રયાસ સને ૧૮૪૬માં મેસર્સ મીરજ મહમદ કાસીમ તથા નવરોજજી ફરદુનજીએ કરેલો જણાય છે. સુરતના રહીશ અને તે વખતના નામાંકિત પાંચ દદ્દામાંના એક માસ્તર દલપતરામ ભગુભાઈની હસ્તલિખિત પ્રત ઉપરથી સદર ડીક્ષનેરી સુધારાવધારા સાથે ૧૫૦૦૦ શબ્દોની બહાર પાડવામાં આવી હતી. ત્યારપછી સને ૧૮૬૨માં સુધારાના અગ્રણી અને જેમની હાલમાં શતાબ્દી ઉજવાઈ તે રા. કરસનદાસ મુળજીએ પેકેટ ડીક્ષનેરી બહાર પાડી હતી. સને ૧૮૬૮માં તેની બીજી આવૃત્તિ પણ નીકળી હતી. સને ૧૮૬૩માં મી. શાપુરજી એદલજીએ તેવીજ ડીક્ષનેરી બહાર પાડી હતી અને તેની પણ બીજી આવૃત્તિ સને ૧૮૬૮માં નીકળી હતી. ત્યારપછી સને ૧૮૭૪માં ઉકરડાભાઈ શિવ. છએ જુદા જુદા વિષયવાર કક્કાવારીથી ડિક્ષનેરી બહાર પાડી હતી. તેજ વર્ષમાં રા. શિવશંકર કસનજી તથા એ. કે. બા. તરફથી ગુજરાતી-ગુજ
૮૨
Page #132
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના શબ્દોષ
રાતી અને ઈગ્રેજી ડિક્ષનેરી પ્રકટ થઈ હતી. ગુજરાતીના ગુજરાતીમાં જ અર્થ આપી તેની સાથે ઈગ્રેજી અર્થ પણ આપીને અત્યારસુધીની ડીક્ષનેરીએથી જુદી ભાત પાડી હતી. ત્યારપછી લગભગ અગીઆર વર્ષોના ગાળામાં આવી કોઈ ડીક્ષનેરી બહાર પડેલી જણાતી નથી. પરંતુ સને ૧૮૮૫ માં રાજકોટમાં રા. કાશીદાસ બ્રીજભુખનદાસ તથા બાલકિસનદાસ બ્રીજભુખનદાસે ગુજરાતી ગુજરાતી અને ઈગ્રેજી ડિક્ષનેરી લગભગ ૨૫૦૦૦ શબ્દોની પ્રગટ કરી હતી. ત્યારપછીના દશ વર્ષના ગાળામાં અમદાવાદમાં ચાર પોકેટ ડીક્ષનેરીઓ નીકળી હતી. પરંતુ તેમાં સને ૧૮૯૨માં રા. લલ્લુભાઈ ગોકલદાસે જે પેકેટ ડીક્ષનેરી બહાર પાડી તેની ૧૯૦૦ તથા ૧૯૧૨ માં થઈને ત્રણ આવૃત્તિઓ ૨૫૦૦, ૪૦૦૦ અને ૪૦૦૦ પ્રતેની અનુક્રમે નિકળી હતી. બાકીની પ્રતે એક એક હજારની નિકળી હતી. મતલબ રા. લલ્લુભાઈ ગોકલદાસની ડીક્ષનેરી લોકપ્રિય નીવડી હતી. પરંતુ ગુજરાતી ઇગ્રેજી ડીક્ષનેરી પદ્ધતિસર, શબ્દોના મૂળ સાથે અને ઉદાહરણ સાથે સારા મોટા કદની તૈયાર કરવાનું માન મિ. એમ. બી. બેલ્લારેને માટેજ બાકી રહ્યું હતું. મિ. બેલ્લારે એક દક્ષિણી ગૃહસ્થ હતા અને અમદાવાદની હાઈસ્કૂલમાં માસ્તર હતા. આ ડીક્ષનેરી યોજવાના કામમાં તેમને ઉશ્કેરનાર અને રોકનાર મિ. એચ. કે. પાઠક હતા. આ પાઠક ગુ. વ. સોસાયટીમાં કારકુન હતા. (ડીક્ષનેરી પ્રકટ થઈ ત્યારે તેઓ સોસાયટીમાં હતા કે કેમ તે ધ્યાનમાં નથી.) તેમને ઈગ્લીશ આવડતું ન હતું. પરંતુ તેઓ સાહસિક હતા. અને અમુકની જરૂર છે અને અમુકમાં લાભ છે તે તેઓ જોઈ શકતા હતા. ગુજરાતી-ગુજરાતી કેલના વિવેચનમાં મે. ભગુભાઈની કંપની સંબંધમાં જે ઉલ્લેખ હતું તે કંપનીના પણ મિ. પાઠક એક અગ્રગણ્ય ભાગીદાર હતા. ઈગ્લીશ ગુજરાતી કે મોટા પાયા ઉપર કાઢવાની યોજના પણ મિ. પાઠકનીજ હતી અને મિ. રૂસ્તમજી શેઠનાને તેમણે જ સદર ડિક્ષનેરી માટે ઉભા ર્યા હતા. મનુષ્ય એક કાર્ય આરંભી તેને સંપૂર્ણ સંચાલનમાં મૂકયા વગર લાલસાને વશ થઈ બીજું કાર્યોમાં ઝીપલાવે છે અને બગડે બે થાય છે તેમ આ. મિ. પાઠકે, મે. શેઠના સંઘવી અને ભગુભાઈની ભાગીદારીથી પાઠકસંઘવીની કંપની વ્યાપારાર્થે કાઢી, મિ. શેઠનાને જાપાન મોકલ્યા અને મોટી નુકશાની પરિણામે ખમવી પડી. ઈગ્લીશ ગુજરાતી ડીક્ષનેરીની મેટી આવૃત્તિ પડી ભાગવાનું આ પણ એક કારણ હતું. પરંતુ આતો વિષયાન્તર થઈ ગયું. મિ. બેલ્લારેએ ઘણી મહે
૮૩
Page #133
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ધં
નત લીધી છે; અને ગુજરાતી ભાષામાં એક સારી પ્રમાણભૂત અને– વિદ્વતાપૂર્ણ ડીક્ષનેરી મુકી છે. તેને માટે ગુજરાત તેમનું આભારી રહેશેજ. પરંતુ અત્રે લેખકથી એક ઉલ્લેખ કર્યો વગર રહેવાતું નથી. ગમે તેવું સારૂં ઇંગ્રેજી જાણનાર દેશી એક વિદ્વાન ઈં ગ્રેજ ભાષાશાસ્ત્રી જેટલી નિપુણતા ન ધરાવે અને ભાષાના રૂઢિપ્રયોગેા સંપૂર્ણ ભાવામાં ન ગ્રહણ કરી શકે એ જેટલું સ્વાભાવિક છે, તેટલું જ ગમે તેવેા ગુજરાતી ભાષાના જાણકાર એક દક્ષિણી, બંગાળી કે પંજાખી ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગો કિવા ખાંચખુચ ન સમજી શકે તે પણ સ્વાભાવિક છે. ગુજરાતમાં ઘણા વર્ષથી રહેતા અને ગુજરાતીઓના સારા સંસર્ગમાં આવતા ધણા દક્ષિણીએને “હું ચાપડી લાવી ધ્રુ” અગર “મેં ચોપડી લાવી છે' એવા ખોટા પ્રયેગા કરતા સાંભળ્યા છે. તે તેમની ભાષાના પ્રયોગો કે શબ્દના અર્થો પ્રમાણે આપણી ભાષાના પ્રયેાગ કે અર્થી સ્વાભાવિક રીતે કર્યે જાય છે. મિ. એસ્સાર પણ એક દક્ષિણી હાવાથી તેવા સસામાન્ય નિયમમાંથી ખાતલ થઈ શકયા નથી. કેટલીક જગાએ મિ. બેસારથી પણ ડીક્ષનેરીમાં તેવાં સ્ખલન થઈ ગયાં છે. માત્ર એક નિર્વિવાદ ઉદાહરણ અત્રે આપ્યું છે. કોઇ પ્રસંગે લેખકને “કાંતવું” શબ્દ ડીક્ષનેરીમાં જોવાની જરૂર પડી, ત્યારે તેમાં કાંત્યુ પીંખ્યું કર્યું કપાસ” એ રૂઢિપ્રયોગનું ઇંગ્લીશ તેમાં “Well thrashed cotton” જોયું; મરાઠીમાં કાપુસના અ` રૂ થાય છે. એટલે તેમણે કાંતેલું, પીજેલું રૂ તેવા. અથ કરીને તેનું ઇંગ્લીશ મુકયું. આવી ભૂલ એક દક્ષિણી કરી શકે એ સ્વાભાવિક છે. સામાન્યરીતે એક એવી માન્યતા રહેલીછે કે અમુક ભાઇએ લખેલા કે તૈયાર કરેલામાં ભૂલ હોય જ નિહ. પરંતુ આપણે ભૂલવું ન જોઈ એ કે ‘‘મનુષ્યાઃ વનણશીહા '' માણસ માત્ર ભૂલને પાત્ર છે. રા. ભાનુસુખરામ નિર્ગુણુરામ મહેતાએ ત્યારપછી ગુજરાતી– ઈં ગ્રેજી કાષ વધારે માટા અને વધારે સારા પ્રકટ કરાવ્યા છે. તેમાં પણ પૂર્વોકત નિયમાનુસારી એજ અર્થ કાયમ રહી ગયા છે. લેખકને ફરીથી લખવું પડે છે કે મિ. એલ્સારેએ આ ડીક્ષનેરી તૈયાર કરવામાં અને તેની ખી આવૃત્તિ સુધારી વધારી બહાર પાડવામાં ઘણીજ જહેમત ઉઠાવી છે અને ઘણા સારા શ્રમ લીધો છે. તે માટે ગુજરાતી સાહિત્ય તેમનુ ઋણીજ છે. સદરની બીજી આવૃત્તિમાં તેએશ્રીએ ધણાજ સુધારા વધારા કર્યાં છે. કેટલીક ખામીએ પણ પુરી પાડી છે. અને તે સને ૧૯૦૪ માં બહાર પડી છે. તેને ત્રીજી આવૃત્તિ સને ૧૯૨૭ માં પ્રકટ થઈ છે.
૮૪
Page #134
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના શબ્દÈાષ
મિ. એસ્સારેની ડીક્ષનેરી પછી સને ૧૮૯૮ માં ભગુભાઈ ફતેહચંદ કારભારીએ ધી સ્ટુડન્ટસ ગુ. ઈ. ડીક્ષનેરી રૂા. ૩-૮-૦ની કિંમતથી વિદ્યાર્થી વર્ગને ઉપયોગી થઈ પડે અને એછી કિંમતે મળી શકે તે હેતુથી બહાર પાડી હતી.
ત્યારપછી એટલે સને ૧૮૯૮ થી સને ૧૯૨૫ ના ગાળામાં કેટલીક પેાકેટ ડીક્ષનેરીએ સામાન્ય જનતા અને વિદ્યાર્થી વર્ગ માટે બહાર પડેલી છે. અને તે સધળુ વિગતવાર આ સાથે સામેલ રાખેલા “ગુજરાતીઈંગ્રેજી શબ્દ કોષો પ્રસિદ્ધ થયાની સાલવાર તેાંધ’” નામના પરિશિષ્ટમાં આપેલ છે.
ત્યારપછી આવી ડીક્ષનેરી અત્યાર સુધીના સુધારા વધારા સાથે ઈંગ્રેજી ડીક્ષનેરીએની પદ્ધતિસર તૈયાર કરાવવાની આવશ્યકતા વડેાદરાના બુકસેલર એમ. સી. કાટારીને જણાઈ અને તેમણે આપણા સાહિત્ય ક્ષેત્રમાં જાણીતા મિ. ભાનુસુખરામ નિર્ગુણુરામ મહેતા તથા તેમના ચી. ભરતરામ ભાનુસુખરામ મહેતા પાસે તૈયાર કરાવરાવી ક્રાઉન આઠ પેજી, ૧૬૧૦ પૃષ્ટની, રૂા. ૧૫-૦-૦ ની કિંમતથી સને ૧૯૨૫ માં બહાર પાડી. અત્યાર સુધીની બહાર પડેલી ગુજરાતી-ઈંગ્રેજી ડીક્ષનેરીએમાં આ સૌથી શ્રેષ્ટ છે. સાહિત્ય પ્રેમીએ આશા રાખી શકે છે કે સદરની બીજી આવૃત્તિ ઘણા સુધારા વધારા સાથે તેમજ ભાષામાં દાખલ થયેલા નવિન શબ્દોને ઉમેરા કરીને તથા પર્યાય શબ્દોના બરાબર બંધ બેસતા ઈંગ્રેજી શબ્દો અને તેના વિવેચન અને ઉદાહરણ સાથે ઇંગ્રેજી Synonyms ના ધેારણ ઉપર સામેલ કરી તેમજ બીજા ઉપયોગી પિરિશટે સિહત બહાર પાડી જણાતી ખામી દૂર કરશે.
૪. ઇંગ્લીશ-ગુજરાતી કાષા
ઈંગ્રેજ લેાકેાના આ દેશમાં આવાગમન અને તેમની સત્તાના સ્થાપન પછી તેમની ભાષા જાણવાની આવશ્યકતા જણાય એ સ્વાભાવિક છે; તે પ્રમાણે આપણી ગુજરાતી ભાષામાં પણ તેમની ભાષાના શબ્દો સમજાવવા માટે સૌથી પ્રથમ પ્રયત્ન સને ૧૮૦૮ ની સાલમાં થયેલા જણાય છે. વેપાર રાજગાર, ધંધાદારી કેળવણી તેમજ છાપખાના વિષેરેની નવીન પ્રથાઓમાં પારસી કેમ સાહસ ખેડવામાં હંમેશાં પ્રથમ ભાગ
૮૫
Page #135
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકીર પુ. ૨
લે છે. તે પ્રમાણે છાપખાના અને વર્તમાનપત્રને પ્રથમારંભ પારસી ગૃહસ્થો તરફથીજ થયેલો હતો. તે અરસામાં સને ૧૮૦૮ ની સાલમાં પ્રથમ ઈગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી તે વખતે ચાલુ વપરાશમાં આવતા જુદા જુદા ખાતાઓના શબદોની ડીક્ષનેરી “A Vocabulary-English and Gujarati” એ નામથી મુંબઈ સમાચાર પ્રેસમાં ડેમી આઠ પિજી ૧૮૦ પૃષ્ટની છપાઈ હતી. સને ૧૮૦૦ માં કલકત્તામાં ઈંગ્લીશબંગાળી ડીક્ષનેરી બહાર પડેલી અને જેની ચાર આવૃત્તિ થઈ હતી તે ઉપરથી સદર ડિક્ષનેરી તૈયાર કરવામાં આવી હતી. તે અરસામાં આટલી નાની ડીક્ષનેરી કામચલાઉ સારી ગણાઈ હશે. કેમકે ત્યાર પછી લગભગ ૫૦ વર્ષના ગાળામાં બીજી કઈ ડીક્ષનેરી બહાર પડેલી લેખકના જોવામાં કે જાણવામાં નથી. પરંતુ જેમ જેમ અંગ્રેજી ભાષાનો અભ્યાસ વધત ગયે અને કેળવણીનો પ્રચાર થતો ગયો તેમ તેમ સારી ડીક્ષનેરીની આવશ્યકતા એ ક્ષેત્રમાં જણાઈ છે. સને ૧૮૫૪ માં રે. મિ રોબર્ટસને એક ડીક્ષનેરી બહાર પાડી હતી. સદર ડીક્ષનેરી સંબંધમાં તપાસ કરતાં લેખકને તેની જુની પ્રત પણ મળી શકી નથી એટલે એ સંબંધમાં વધુ વિગત આપવાને કાંઈ પણ બીજું સાધન નથી. પરંતુ ત્યાર પછી ટુંકા ગાળામાંજ વધારે સારું સાધન પુરૂ પાડવાની ધગશ મિ. અરદેશર ફરામજી મુસ તથા નાનાભાઈ રૂસ્તમજી રાણીનામાં ઉત્પન્ન થયેલી દષ્ટિ ગોચર થાય છે. તે કામ તેમણે સને ૧૮૫૧ થી શરૂ કરેલું સમજાય છે. તેમણે ઉપાડેલું કાર્ય સંગીન અને સારા પાયા ઉપરનું હોવાથી અને તે એકદમ પુરૂ થઈ શકવાનો સંભવ નહિં હોવાથી તેઓએ તે વિભાગોમાં બહાર પાડવાનો નિશ્ચય કર્યો જણાય છે. તે પ્રમાણે તેમણે “The Comprehensive English-Gujarati Dictionary” (મોટો કષ) એ મથાળાથી પ્રથમ વિભાગ A અને B શબ્દને સને ૧૮૫૭ માં બહાર પાડયો હતો. સદરને બીજે, ત્રીજો અને ચોથે ભાગ ઉપરાઉપરી એક પછી એક Honor શબ્દ સુધીના સને ૧૮૬૧ સુધીમાં બહાર પાડ્યા. આવા મોટા કામમાં ખંત, હિમ્મત અને સાહસ હોવા છતાં જે મુખ્ય મુશીબત નાણાંની નડે છે તેજ મુશીબતને લીધે ૧૧ વર્ષ સુધી તેમને આ કામ મુલતવી રાખવું પડયું જણાય છે. અનુકૂળતા થયે પાંચમો ભાગ સને ૧૮૭૨ માં બહાર પાડ્યો હતો. સને ૧૮૯૫ સુધી મિ. મુસ અને મિ. રાણીના સાથે જ કામ કરતા હતા. સને ૧૮૯૫ માં
Page #136
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના શબ્દકેષ
મિ. મુસનું મૃત્યુ થતાં તે કામ એકલા મિ. રાણીનાને ભાગ આવ્યું હતું. તેમાં મદદને માટે તેમણે તેમના ચિરંજીવીને સામેલ કર્યા હતા. સને ૧૯૦૦ માં મિ. નાનાભાઈ રાણીના પણ ગુજરી ગયા ત્યારે ડીક્ષનરીનું કામ S અક્ષર સુધી આવ્યું હતું અને બાકીનું કામ તેમના ચિરંજીવી રૂસ્તમ ના. રાણીનાએ સને ૧૯૦૮ માં પુરું કર્યું હતું. સદર કોષમાં મૂળથી
જ ઇગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાય આપવાની તેમજ તે શબ્દ ઉપરથી નિકળતા બીજા ફેઝીસના ગુજરાતી અર્થ આપવાની રૂઢિ ગ્રહણ કરેલી તે તેમણે ઠેઠ સુધી કાયમ રાખી છે. અત્યંત ખંત અને મહેનતથી તેમણે આ કાર્ય કરેલું છે. ખાનગી માણસે અને તે પણ સામાન્ય પરિપાટીના માણસો આવા કાર્ય આરંભે તો તેમાં તેમને જે મુશીબતો નડે તે સઘળી મુશીબતે મિ. રાણીના તથા મિ. મુસને નડી હતી. સરકાર પાસે પણ તેમણે મદદની માગણી કરી હતી પરતું ત્યાંથી પણ તેમના પ્રારબ્ધમાં મદદ મળવાનું લખાયું નહોતું. તેમ છતાં પિતાનાજ બળ ઉપર ઝઝુમી તેમણે આ કાર્ય સંપકારક રીત્યે પુરૂ કરી આપણી ભાષામાં સારે કોષ આપવાનો ઉપકાર કર્યો છે.
ઉપરની ડિક્ષનેરી મોટા પાયા ઉપર હોવાથી તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા એજ બે ભાઈઓ તથા કવિ નર્મદાશંકર લાલશંકરે સને ૧૮૬૨ માં ધી કોપેન્ડીઅમ ઇ. ગુજરાતી ડીક્ષનેરી યુનિયન પ્રીન્ટીંગ પ્રેસમાં છપાવીને બહાર પાડી. વળી તેજ સાલમાં ધી કેપેન્ડીઅમ ઓફ ઈ ગુ, ડીક્ષનેરી એ નામથી રા. ઝરિલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, રા. ત્રિભોવનદાસ દ્વારકાદાસ તથા મોતીરામ ત્રિકમદાસે બહાર પાડી. સદર ડિક્ષનેરી રા. ઝરિલાલ યાજ્ઞિક કૃત ડીક્ષનેરી એ નામથી ઘણા વખત સુધી પ્રચલિત રહી હતી. કારણ કે સને ૧૮૭૧ માં મિ. મુસ અને મિ. યાજ્ઞિકના નામથી ઈગ્રેજી-ગુજરાતી ડીક્ષનેરી એ શિર્ષક હેઠળ તેની નવિન આવૃત્તિ નિકળી હતી. તેનીજ ત્રીજી આવૃત્તિ સને ૧૮૮૦ માં અને ચોથી આવૃત્તિ સને ૧૮૮૪ માં પ્રકટ થયેલી હતી. એટલે સદર ઝરિલાલકૃત ડીક્ષનેરી સને ૧૮૬૨ થી તે સને ૧૮૮૪ સુધી ચાલુ જ હતી. બીજી કઈ ડીક્ષનેરી તે દરમ્યાન નિકળી હોય તેવું લેખકના જાણવામાં નથી. ત્યાં સુધી સદર ડીક્ષનેરી તે વખતના ચાલુ વપરાશને માટે પુરતી ગણાતી
Page #137
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પ
હતી અગર તેા તે કરતાં વિશેષ કરી બતાવવાનું કાને ગમે તે કારણે ને લેખને અનુકૂળ નહિં આવ્યું હોય.
પરન્તુ સરકારી કેળવણી ખાતાને સારા ઈંગ્લીશ—ગુજરાતી કોષની ખામી જણાઈ અને તે કામ માટું અને નાણાંની જરૂરિયાતવાળું હાવાથી સરકારી કેળવણી ખાતાને જ તે હાથમાં લેવું પડયું. રેવરન્ડ રાખટ મેન્ટગામરી, રા. અંબાલાલ સાકરલાલ દેસાઇ અને રા. મણિધરપ્રસાદ તાષિપ્રસાદને આ કામ માટે ખાતાએ નિયુક્ત કર્યો. કેટલાક વર્ષના સતત ઉદ્યોગ, મહેનત અને ખતના પરિણામે સને ૧૮૮૭ માં આ ડીક્ષનેરી બહાર પડી. આપણી ગુજરાતી ભાષામાં જો કોઈપણ ઈંગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી વિદ્વતાપૂર્ણ, શાસ્ત્રીય પદ્ધતિસર અને સંપૂર્ણ આધારભૂત બહાર પડી હાય તે તે આજ ડીક્ષનેરી છે. વિવિધ ત્રિપુટિના પ્રયત્નથી આ ડીક્ષનેરી તે સમયના માટે સંપૂર્ણતાના શિખરે પહેાંચી હતી. તેની વિશેષતા એ હતી કે અત્યાર સુધીમાં કોઇએ અખત્યાર નહિં કરેલી ઈંગ્રેજી કોષોની પદ્ધતિસર તેની રચના રાખી હતી. સરકારી કેળવણી ખાતામાં, મુંબાઈ તરફ અને ખાસ કરીને ઈંગ્રેજોમાં તે મેન્ટગામરી ડીક્ષનેરી તરીકે, સુરત જીલ્લામાં, મણિધરપ્રસાદકૃત ડીક્ષનેરી તરીકે અને ખેડા તથા અમદાવાદ જીલ્લામાં તે અંબાલાલકૃત ડીક્ષનેરી તરીકે પ્રસિદ્ધ હતી. સદર. ડીક્ષનેરી સરકાર તરફથી બહાર પાડવામાં આવી હતી અને તેની કિંમત રૂ. ૯-૦-૦ રાખવામાં આવી હતી. જ્યારે સરકારે પેાતાના પ્રકાશના બંધ કર્યાં અને તેમણેજ તૈયાર કરાવેલાં અને છપાવેલાં પુસ્તકોના હકકા તેના કર્તાઓને સાંપી દીધા ત્યારે સદર ડીક્ષનેરીના કર્તાએમાં રા. અંબાલાલભાઈ એકલા હયાત હોવાથી તેમને હક્ક સોંપી દેવામાં આવ્યા હતા. તેએશ્રીએ સદરને સંસ્કાર આપીને તેની બીજી આવૃત્તિ સને ૧૯૧૦ માં છપાવી હતી અને તેની કિંમત માત્ર રૂ. ૫) રાખી હતી.
પરન્તુ આ માટી ડીક્ષનેરી સને ૧૮૮૭માં બહાર પાડી તે પહેલાં સને ૧૮૮૫ માં રા. ઝવેરિલાલ ઉમિયાશંકર યાનિક અને મેાતીરામ ત્રિકમદાસે ધી સ્ટુડન્ટસ ઇંગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી એ નામથી એક ડીક્ષનેરી બહાર પાડી હતી. તેમજ સને ૧૮૮૬ માં મી. રાંદેરીયા અને પટેલે ધી ઇંગ્લીશગુજરાતી ડીક્ષનેરી એ નામથી અમદાવાદમાં એક બહાર પાડી હતી. તેની ખીજી આવૃત્તિ સને ૧૮૯૫ માં બહાર પડી હતી. સને ૧૮૮૭માં સરકારી
re
Page #138
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના શબ્દકેષ
ડિક્ષનેરી બહાર પડી તેની કિંમત રૂ. ૯-૦-૦ તે સમયને માટે વધુ લાગવાથી હલકી કિંમતની ડીક્ષનેરી મેસર્સ એચ. એમ. સી. એન્ડ કોએ રૂ. ૩–૯–૦ ની કિંમતથી અમદાવાદમાં બહાર પાડી હતી અને તેને ઉઠાવ પણ સારો થયો હતો તેવું આ લેખકના જાણવામાં છે. ત્યારપછીના સાત વર્ષના ગાળામાં પેકેટ ડીક્ષનેરીઓ ચાર ઈસમેની જુદી જુદી બહાર પડેલી તે સાથેને સામેલ કરેલા પરિશિષ્ટ ઉપરથી જણાશે. - મિ. એચ. કે. પાઠકે મોટા પાયા પર ઈંગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી મિ. શેઠના દ્વારા રૂ. ૧૦-૦-૦ ની કિંમતની પ્રસિદ્ધ કરવાની જાહેરાત આપેલી અને જેને બ્લેક આ લેખમાં આપેલ છે તે પ્રયાસ નિષ્ફળ જવાથી આ લેખકને એક ઈગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી કાંઇક તેવાજ ધારણ ઉપર પરન્તુ નાના પાયા ઉપર તૈયાર કરવાની વૃત્તિ ઉદ્દભવી અને રા. શંકરભાઈ ગલાભાઈ પટેલને તેની હકીકત સમજાવી તેમને પણ એ કાર્યમાં સામેલ કર્યા. બન્ને જણાએ જુદા જુદા અક્ષરા હાથમાં લઈ કામ કરવા માંડયું; પરન્તુ જેમ જેમ કામ કરતા ગયા તેમ તેમ જણાયું કે આ કાંઈ રમતની વાત નહોતી; માત્ર અંબાલાલભાઈ સિવાય બીજી ડિક્ષનેરીઓ થયેલી તે ધારણ ઉપર કામ કરવામાં કાંઈ અર્થ નહોત; અને જે રા. અંબાલાલભાઇના ધોરણ ઉપર કાંઈ કામકાજ થાય તો જ ડીક્ષનેરી પ્રસિદ્ધ કર્યાનું સાર્થક ગણાય. આ વિચારોથી લેખકને પદ્ધતિ ફેરવવી પડી અને કાંઈક વિશેષતા જણાય તે સ્વરૂપે કામ લેવાનો નિશ્ચય થયો. અત્રે લેખકને સ્વીકાર કરતાં આનંદ ઉપજે છે કે જે રા. અંબાલાલકૃત ડીક્ષનેરી આ પહેલાં બહાર ન પડી હોત તે આ લેખકની ડીક્ષનેરી કેવળ નિર્માલ્ય જ થાત, અને તેની ઉપરાઉપરી નાનીમેટી ૧૫ આવૃત્તિઓ નિકળી જ નહોત. અંબાલાલકૃત ડિક્ષનેરીનેજ લેખકની ડીક્ષનેરી સશે આભારી છે. એજ ડીક્ષનેરીએ લેખકને દિશા બતલાવી, એજ ડીક્ષનેરીએ ડીક્ષનેરીમાં શું શું આવવું જોઈએ તેનું ભાન કરાવ્યું, એજ ડીક્ષનરીએ તેને જોઈતાં સાધનને માટે ભાગ પર પાડે અને એજ ડીક્ષનેરીના દષ્ટિબિંદુથી લેખક એના પ્રયાસમાં સફળ થયો. બીજાઓને એમાં વિશેષતા લાગે એ સ્વાભાવિક છે પરંતુ જે કાંઈ પણ વિશેષતા તેમાં હોય તે તે પણ એજ ડિક્ષનેરીના ધરણને જ લીધે છે. આની પ્રથમ આવૃત્તિ સને ૧૮૯૪ માં બહાર પડી હતી. તેની બીજી આવૃત્તિઓ અને પ્રકાશને સાથેના પરિશિષ્ટથી જાણવામાં આવશે. સને ૧૮૯૫ માં મિ. મેડોરાએ મિ. ભગુભાઈ ફતેહચંદ પાસે ડીક્ષનેરી તૈયાર કરાવીને
૧૨
Page #139
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ધી ટુડન્ટસ ઇગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી એ નામથી બહાર પાડી. તેની બીજી આવૃત્તિ સને ૧૯૦૧ માં નિકળી. બીજી ટુડન્ટસ ઈ- ગુ. ડીક્ષનેરી સને ૧૮૯૯ માં મે. જમનાદાસ ભગવાનદાસની કમ્પનીએ બહાર પાડી. ત્યાર પછી પોકેટ ડીક્ષનેરીઓ બહાર પડી તે સાથેના પરિશિષ્ટમાં આપેલી છે. પરંતુ સને ૧૯૦૬ ની સાલમાં બુકસેલર મેંતીલાલ મગનલાલે રા. બી. સી. દેસાઈ પાસે તૈયાર કરાવીને એક મોટી ડીક્ષનેરી બધી મહાભારત ડિક્ષનેરી” એ નામથી બહાર પાડી. પ્રથમ તેમને વિચાર સદર ડીક્ષનેરી “ધી ન્યુ સ્ટાન્ડર્ડ ડિક્ષનેરી'ના નામથી બહાર પાડવાનું હતું. પરંતુ લેખકની ડીક્ષનેરીનું નામ ધી “સ્ટાન્ડર્ડ ડીક્ષનેરી” હોવાથી “ન્ય સ્ટાન્ડર્ડ એ નામને કાયદાને બાધ આવવાથી કોરટના પ્રતિબંધને લીધે ઉપરના નામથી બહાર પાડવી પડી હતી. સદર ડિક્ષનેરી પણ સમયાનુસાર સર્વગ્રાહી હતી. સને ૧૯૧૦ માં ડો. આર. એન. રાણીનાએ ધી મેન્યુએલ ઓફ ઈ. ગુ. ડિક્ષનેરી એ નામથી એક ડીક્ષનેરી બહાર પાડી હતી. ત્યારપછી મટી ડીક્ષનેરી તરીકે શ્રીશયાળ કલ્પદ્રુમ બહાર પડેલો છે. આમાં કાયદાને લગતા શબ્દોજ લેવામાં આવ્યા છે. વડોદરા રાજ્યમાં જે નિબંધે બહાર પડેલા તે નિબંધમાં ઈગ્રેજી શબ્દોને બદલે જે શબ્દો વપરાયેલા તે શબ્દ આ કોષમાં લીધા છે. પરંતુ તેમાં વિશેષતા એ છે કે અંગ્રેજી શબ્દના ૧ ગુજરાતી ૨ મરાઠી, ૩ સંસ્કૃત, ૪ ઉર્દુ, ૪૫ર્કીઅન, ૬ હિંદી અને ૭ બંગાળી ભાષામાં વપરાતા પર્યાયે આપેલા છે. પછીના કલમમાં ગુજરાતીમાં હાલ શું વપરાય છે તે આપેલ છે અને છેલ્લા કેલમમાં કિયા શબ્દ વાપરવા લાયક છે તેની સૂચના કરી છે.
ઉપર પ્રમાણે ઈગ્લીશ-ગુજરાતી કેને ટુંકાણમાં પરિચય કરાવ્યો છે. નાના મેટાં અત્યાર સુધીના પ્રકાશન માટે સાથે પરિશિષ્ટ સામેલ છે. મોટા પાયા ઉપરની ઈગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરીની હજુ આપણી ભાષામાં ખામી છે. અને તે કેક કોઈ સંસ્થા વગર કરી શકે તેમ નથી. ઘણા ઈગ્રેજી શબ્દોના નવિન ગુજરાતી શબ્દ યોજાયા છે અને હજુ જાય છે. પારિભાષિક શબ્દોની ડીક્ષનેરીઓ પણ બહાર પડતી જાય છે. સંસાઈટીએ પણ તેવા શબ્દોના વપરાયેલા પર્યાયે બહાર પાડયા છે. સયાજી જ્ઞાન મંજુષા તરફથી પણ તેના પારિભાષિક શબ્દોના સમૂહો બહાર પડેલા છે. વિદ્યાપીઠ તરફથી પણ “ગણિતકી પરિભાષા” એ નામથી અંગ્રેજી શબ્દોના
Page #140
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના શબ્દકેષ
સંસ્કૃતમાં આવેલા શબ્દોના પર્યાયો આપેલા છે. તેવા સઘળા શબ્દો ઈંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરીમાં આવી જવા જોઈએ. આપણા રૂઢિપ્રયોગ તેમજ પર્યાય શબ્દોની સંપૂર્ણ સમજુતિ Synonyms તરીકે આવવી જોઈએ. મિ. શેઠનાના પ્રોસ્પેકટસ પ્રમાણેના દરેક શાખાના શબ્દો આવી જવા જોઈએ તેમજ સંપૂર્ણ ચિત્રોને તેમાં સમાવેશ કરવો જોઈએ. મતલબ વેસ્ટર, સ્ટાન્ડર્ડ, એકસફર્ડ, જવી, સેગ્યુરી અને તેની નામાંકિત ડીક્ષનેરીઓના એકત્રિત ધોરણ ઉપર સારો માટે પ્રમાણભૂત ઇંગ્લીશ-ગુજરાતી કેષ થવો જોઈએ. સરકાર કે સંસ્થા સિવાય અન્યથી આ બને તેવું નથી. પરમાત્મા આપણી ગુજરાતી ભાષામાં આવા એક કોષને ઘણીજ ત્વરાથી ઉમેરો કરે એ ઈચ્છાપૂર્વક આ લેખક આ લેખ પુરે કરે છે.
વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસ
Page #141
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ગુજરાતી-ગુજરાતી શબ્દકે પ્રસિદ્ધ
Il Phe
કેનું નામ. |
કર્તાનું નામ.
પ્રસિદ્ધ કર્તા.
આવૃત્તિ. ઈગ્રેજી
સાલ.
નર્મષ (વિભાગમાં) કિવિ નર્મદાશંકર
લાલશંકર,
પ્રથમ અંક સ્વર૧૮૬૧ વિભાગ. બીજો અંક ૧૮૬૨
વિભાગ. ત્રીજો અંક. ૧૮૬૪ ચેથે અંક. ૧૮૬૬ બીજી આવૃત્તિ ૧૮૭૩ આ કષ.
રામકોષ (અખો)
૧૮
૩નર્મકથાકેષ (સંખ્યાત
પહેલી શબ્દાવલી તથા પર્વો
સવ તિથ્થાવલી) ગુજરાતી શબ્દાર્થસિંધુ.વિઠ્ઠલદાસ રાજારામ પુસ્તક પ્રસારક મં- પહેલી
દલાલ.
ડળી મુંબાઈ |
પરૂઢિપ્રયોગ કષ.
ભેગીલાલ ભીખા-ગુ. વ. સંસાઈટી. | પહેલી
૧૮૮
ભાઈ,
|
ઔષધિ કોષ.
ચિમનરાય શિવશંકર ગુ. વ. સોસાઈટી. | પહેલી વિશ્વવ.
ગુજરાતી શબ્દકોષ. લલુભાઈ ગોકલ પિતે
પહેલી
૧૯૦
| દાસ પટેલ.
ગુજરાતી ભાષાને કે ગુજરાત વર્નાક્યુલર ગુજરાત વર્નાક્યુલર સ્વરવિભાગ ૧૯૧૨ | (વિભાગોમાં) સંસાઈટી. | સોસાઈટી.
છે
વ્યિ જનવિભાગ૧૯૧૫
Page #142
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી-ગુજરાતી શબ્દકો પ્રસિદ્ધ થયાની સાલવાર નેધ થયાની સાલવાર નેંધ.
કોષનું કદ. | પ્રત
પાનાની સંખ્યા.
કિંમત. | કિયા પ્રેસમાં છપાવ્યો. વિશેષ હકીકત
ભાવનગર દરબારી છાપખાનામાં
આ ચાર વિભાગમાંથી જ થી તપાસ શબ્દ સુધી આવ્યા હતા.
રોયલ ૪ પેજી
|
, સળજી
૩૨૮
, આપેછ
ર૭ર
૨૨-૦- ભાવનગર દરબારી છા
પખાનું તથા સુરત
આઈરીશ પ્રેસ. ૩–૮– સુરત સોદાગર પ્રેસ. રામાયણ, મહાભારત,
ભાગવત કથાપ્રસંગ
ના પાત્રોની હકીક્ત. ૫-૦-૦પારસી પ્રીન્ટીંગ પ્રેસ-લગભગ ૨૬૦૦૦ શબ્દો મુંબાઈ
છે. ઝીણા ટાઈપમાં વધારે મેટર સમાવી
છપાવ્યું છે. ૧-૧૨-ધી યુનીયન પ્રી. પ્રેસ. ખરી રીતે આ કોષ નથી
[ પણ સંપૂર્ણ કોષમાં
આવવા જોઈતા પ્ર
ગેનો સંગ્રહ છે. | ૧-૮-૦ધી યુનીયન પ્રીન્ટીંગ નામ પ્રમાણે ઔષધીપ્રેસ અમદાવાદ, એના સંસ્કૃત, મરાઠી,
ગુજરાતી,હિંદી, બંગાળી, તામીલ, કર્ણાટકી,અરબી ફારસી, તેલુગુ અને લેટિનમાં ગુણસાથે નામો
આપ્યાં છે. ૬-૦-૦વિજય પ્રવર્તક પ્રેસ૪૦૦૦૦ ઉપરાંત શબ્દ
અમદાવાદ,
ડેમી ચાર પેજ
૨૪૧
૧૦૫૪
૨૦૦૨૧૬ |
| ૦–૮–૦ ગુજરાત પ્રીન્ટીંગ પ્રેસ !
તથા યુનીયન પ્રીન્ટીંગ
પ્રેસ. ! –૮–૦ ગુજરાત પ્રીન્ટીંગ પ્રેસ.
'
,
' , ૧પર
Page #143
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
| વ્યંજન વિભાગ૧૯૧૬]
વ્યંજન વિભાગ૧૯૧૬)
૩ થી ૪ વ્યંજન વિભાગ૧૯૨૧]
૩ થી ૪ વ્યંજન વિભાગ ૧૯૨૨)
v થી મા વ્યંજન વિભાગ ૧૯૨૨
મ થી ૫ વ્યંજન વિભાગ ૧ ૨ ૩
૨ થી ૫ પહેલી
શાળાપયોગી ગુજરાતી લલ્લુભાઈ ગોકલદાસ પોતે શબ્દકોષ.
પટેલ.
| ગુજરાતી, ફારસી અમીરમીયાં-હમદુ ગુજરાત વર્નાક્યુલર ખંડ ૧ લા ૧૯૨૬ ૧} અરબ્બી શબ્દોને મિયાં ફાકી. સોસાયટી.
ખંડ ૨ જે ૧૯૨૬ ૧૧ ગુજરાતી શબ્દાર્થ– જીવણલાલે અમરશીપતે " પહેલી ૧૯૨૬ ચિંતામણિ. મહતા.
પ્રથમ-ખંડ ખંડ ૨ જે
પર પૌરાણિક કથા છેષ ડાહ્યાભાઈ પીતાંબર ગુ. વ. સંસાઈટી. | ખંડ ૧ L(વિભાગમાં) | દાસ દેરાસરી.
ખંડ ૨ ખંડ ૩ ખંડ ૪ ખંડ ૫
૧૯૨૮) ૧૯૨૯ ૧૯૩૦
૧૩૧
વિદ્યાપીઠ.
પહેલી
૧૯૨૯
૧૩જોડણી કોષ. ૧૪ સાર્થ જોડણી કોષ.
ઉપરની બીજી ૧૯૩૧ આવૃત્તિ અર્થસાથે
Page #144
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી-ગુજરાતી શબ્દકે પ્રસિદ્ધ થયાની સલવાર નેધ
છે
[ , ૧૫૩થી૩૦૪ ૦–૮–૦ , રપ૭
૧-૦–•
૧૧૦૦૩૨૭
૧–– જ્ઞાન મંદીર પ્રેસ અમ- !.
દાવાદ. ૧-૦-૦
> સંખ્યા ૩૫૬૭૮
૧૨૦૦ ૨૫૪
૧૧૦૦ર૭૬
૧-૦-૦ ધી યુનીયન પ્રીન્ટીંગ |
પ્રેસ-અમદાવાદ.
| પ્રેમ
૧૨૦૦ ૧૬૪
૧-૦-૦
)
૨૦૦૦૮૬૪
૬-૪-૦ સૂર્યપ્રકાશ પ્રી. પ્રેસ. પ્રથમના કેષમાં શબ્દ
નો વધારો અને અવતરણમાં ઘટાડો કરીને શાળોપયોગી તરીકે
છપાવ્યો. | ૧-૦-૦ વસન્ત મુદ્રણાલય.
૧૨૫૦૧૪૪
! } ૧૪પથી૩૦૮] ૧-૦-૦ ક્રાઉન સોળ-ર૦૦૦ પ્રથમ ખંડ ૫-૮-૦સૂર્યપ્રકાશ પ્ર. પ્રેસ) ( ૭૬૪ |
૧ થી ૨૮૮ , ૨૦૦૦ બીજો ખંડ ૫ ૮-૦ વસંત પ્રેસ ૧થી ૪૧૬ 7
| 3 કુલ શબ્દો ૪૨૦૦૦. ७७२
શ્રીભારત વિજય પ્રેસ)
૫. ૧ થી ૭૭૨. રયલ ૮ પેજર ૦૦૦૧ થી ૧૬૦ | ૧-૦-૦ સૂર્યપ્રકાશ પ્રી. પ્રેસ.
by ૧૬૧થી ૩૨
૨૩-૦ -૦.
૩૨૧થી૪૪૮ , ૪૪૯થી ૯૨) ૫૯૩થી૭૧૮
+૭૨ રયલ ૮ પેજી
નવજીવન પ્રેસ. માત્ર જોડણી પુરતેષ
શબ્દ સંખ્યા ૪૩૭૪૩
અર્થ સાથે કાષ-શબ્દ
સંખ્યા ૪૬ ૬ ૬૧ | આ ઉપરાંતના જુદીજુદીવિગતેના કોષો માટે “ગુજરાતી-ગુજરાતી” શીર્ષક લેખ જોવો.
૨૪-૦-૦
Page #145
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ.
કષનું નામ
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ગુજરાતી-અંગ્રેજી શબ્દકે પ્રસિદ્ધ કર્તાનું નામ. | પ્રસિદ્ધ કર્તા. આવૃત્તિ.
ઇગ્રેજી
સાલ. મિ. મીરજામહમદ પોતે
પહેલી
૧૮૪૬ કાસીમ તથા નવરોજજી ફરદુનજી.
ગુજરાતી-ઈંગ્લીશડિકશનરી.
પહેલી
૧૮૬૨
બીજી પહેલી
૧૮૬૮) ૧૮૬૩
રાધી પકેટ ગુજરાતી રા. કરસનદાસ મુ- પિતે
ઈગ્લીશ ડીક્ષનેરી. | જી. ગુજરાતી-અંગ્લીશ મિ. શાપુરજી એદ| ડીક્ષનેરી. લ. ગુજરાતી-ઇંગ્લીશ- ઉકરડાભાઈ શીવજી. પિતા
ડીક્ષનેરી. પગુજરાતી-ગુજરાતી શિવશંકર કરસનજી પોતે
અને ઈગ્રેજી ડીક્ષનેરી. અને એ. કે. બા.
બીજી
૧/૬
પહેલી
(૧૮૭૪
પહેલી
||૧૮૭૪
| | ગુજરાતી-ગુજરાતી મિ. કાશીદાસ બ્રીજ-) પિતે ' અને ઈંગ્લીશ ડીક્ષનેરી. ભૂખણદાસ તથા
મિ. બાલકીસનદાસ
બ્રીજભૂખણદાસ ) | ૭ધી પિકેટ ગુજરાતી- મિ. એમ. એમ. || પતે | ઈગ્લીશ ડીક્ષનેરી. | દલાલ એન્ડ
એમ. સી. ઝવેરી.U
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ
ગુજરાતી-અંગ્રેજી શબ્દકે થયાની સાલવાર નેંધ. કેષનું કદ | પ્રત |
પાનાની
કિંમત સંખ્યા
ક્યાં છપાએલ
વિશેષ હકીકત
ધિી કુરીઅર પ્રીન્ટીંગ સદર કષ ૧૫૦૦૦ પ્રેસ.
શબ્દનો અને સુરતના રહીશ માસ્તર દલપનું રામ ભગુભાઈની હસ્ત લિખિત પ્રત ઉપરથી તૈયાર કરવામાં આવ્યું
વ્યા હતા. રાણના યુનીયન પ્રી છે.
રોયલ આઠ-૧૦૦૦ ૨૩૬
રોયલ સોળો૧૦૦૦૪૪૮
૩-૦-૦|
૨-૮– જ્ઞાનદિપક પ્રેસ. ) જુદા જુદા વિષયો વાર
(જેવા કે સાધારણ શ/
બ્દો ગણિત-તેલ-માપ વેપાર-કરીઆણું-અ-| નાજ-દવા-વસાણાં-કાપડ–બાંધકામ–પ્રાણીનું સંબંધી-શરીર વિભાગોનું વનસ્પતિ, ન્યાતજાત, સગપણ-કુટુંબ સંબંધીઆકાશી-કુદરતી ધર્મ સંબંધી) કુલ. ૧૮૦૦૦) શબ્દો.
સુપર રોયલ સોળ પેજ
૧૧૩૨+૧૬ ૫-૦-૦ કાઠીઆવાડ જનરલ પૃ.૨૫૦૦૦ શબ્દો કરતાં રાજકેટ,
વધારે.
ધી અમદાવાદ યુનાઇટેડ પ્રીન્ટીંગ પ્રેસ.
Page #147
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
પહેલી
૧૮૯૭
| ૮ ધી પિકેટ ગુજરાતી- પી. એસ. છાપખા- પિતે પહેલી
ઈંગ્લીશ ડીક્ષનેરી. | નાવાલા. ધી પેકેટ ગુજરાતી- લલ્લુભાઈ ગોકલ- પિતા પહેલી | ઈગ્લીશ ડીક્ષનેરી. | દાસ પટેલ.
મણીલાલ દોલતરામ બીજી બુકસેલર પિતે
ત્રીજી ૧૦ધી પિકેટ ગુજરાતી- પાંડે અને એમ સી. પિતે પહેલી | | ઈંગ્લીશ ડીક્ષનેરી. | શાહ. ૧૧ધી પેકેટ ગુજરાતી- મરચંટ
પિતે | ઈગ્લીશ ડીક્ષનેરી. વરોધી પ્રોનાઉન્સીંગ એન્ડ એમ. બી. બેલ્લારે એચ. કે. પાઠક | પહેલી
ઇટીમલોજીકલ ગુજરાતી અંગ્રેજી-ડીક્ષનેરી.
| એચ. કે. પાઠક | બીજી
આર. એમ. શાહ ત્રીજી ૧ ધીરુડન્ટસ-ગુજરાતી-ભગુભાઇ ફતેચંદ | પિતે | પહેલી
| ઈગ્લીશ ડીક્ષનેરી. | કારભારી. - ૧ી -જેમ-ગુજરાતી- કે. બી. નાણાવટી. સેમચંદ ભગવાનને પહેલી | ઇંગ્લીશ ડીક્ષનેરી.
દાસ,
| બીજી ત્રીજી
૧૮૫
૧૯૦૨ ૧૯૨૭
૧૯૧૫
૧૯૧૬ ૧૯૩૨
૧૯૧૬
ઉપાધી હુંડી ગુજરાતી– પિપટલાલ મગન- ધી ગુજરાત એરી- પહેલી || ઈંગ્લીશ ડીક્ષનેરી. | લાલ | એન્ટલ બુક ડે ૧૬ધી પિકેટ ગુજરાતી-મે. એન. એમ. પિતે ઈંગ્લીશ ડીક્ષનેરી. | ત્રિપાઠીની કંપની.
બીજી
પહેલી
૧૯૨૮)
–૨૯ ૧૯૨૫
૧૭ધી–મોડર્ન ગુજરાત રા. ભાનુસુખરામ ) એમ.સી. કટારી પહેલી | ઈંગ્લીશ ડીક્ષનેરી. | નિગુણરામ મહેતા ( બુકસેલર.
તથા ભરતરામ ભા- 1 નસુખરામ મહેતા.)
Page #148
--------------------------------------------------------------------------
________________
રાયલ ૩૨પેજી ૨૫૦૦ ૧૨૪૦
૪૦૦૦ ૧૨૧૮
""
""
29
""
ગુજરાતી ઇંગ્રેજી શબ્દકોષ પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ.
ધી અમદાવાદ ટાઈમ્સ પ્રેસ. ૧-૮-૦ શ્રી આૌંદય પ્રી. પ્રેસ.
૧-૮-૦
૪૦૦૦ ૧૨૧૮
૧૦૦૦
ડેની આપેલ્ટ ર૦૦૦
રેાયલ ૮ પેજી ૨૦૦૦
૧૦૦૦
ડેમી આપેછ ર૦૦૦ ૬૪૪
રાયલ૩૨ પેજી ૨૦૦૦ ૧૧ ૬ ૮
૧૧૬૮
23
સુપર રાયલ → ૧૧૯૨
""
૨૨ પેજ
સુપર રાયલ ૨૦૦૦ ૧૦૨૬ ૧૬ પેજી
૫૦૦૦ ૧૨૩૦
૩૦૦૦
29
ક્રાઉન ૮ પેજી ૨૦૦૦ ૧૬૧૦
૧૮-૦
યુનાઇટેડ પ્રી. પ્રેસ.
ધી નિર્ણય સાગર પ્રેસ.
૫-૦-૦ ધી ગુજરાત ગેઝેટ પ્રેસ.
૫-૮-૦ વિજય પ્રવર્ત્તક પ્રેસ. ૧૨-૦-૦ ધી સૂર્યપ્રકાશ પ્રી. કે. ૩–૮–૦ વિજય પ્રવત્તક પ્રેસ.
૧-૮-૦ સત્ય વિજય પ્રેસ.
૧-૮-૦
૨-૮-૦ ધી ડાયમ’ડ જ્યુબીલી પ્રે.
૩-૪-૦ શ્રી જ્ઞાનમંદિર પ્રેસ.
૨-૮-૦ધી યુનીયન પ્રેસ મુંબાઇ.
ધી વૈભવ પ્રેસ.
૧૫-૦-૦ ધી ભારત વિજય પ્રી. પ્રેસ વડેદરા.
29
+
絲
Page #149
--------------------------------------------------------------------------
________________
પ્રય અને ગ્રંથકાર પુ. ૫
અંગ્રેજી-ગુજરાતી શબ્દકે પ્રસિદ્ધ
અનુક્રમને.
કેષનું નામ.
પ્રસિદ્ધ કર્તા.
| આવૃત્તિ
ઇ. સ.
સિાલ,
પહેલી
પ્રથમ ભાગ
ઈગ્લીશ-ગુજરાતી ડીક્ષ-મિ. રોબર્ટસન. | પિતે | તેરી. રાધી કોમ્પ્રીહેન્સીવ ઈ.અરદેશર ફરામજી કર્તા
ગ્લીશ-ગુજરાતી ડીક્ષ- મુસ તથા નાનાનેરી ( વિભાગોમાં) ભાઈ રૂસ્તમજી રામેટે કષ.
૧૮૫૭
ના.
બીજે, ત્રીજે ૧૮૬૧
=
તથા
થે
=
પહેલી
૧૮૬૨
સુધી કેપેન્ડીઅમ ઓફીઅરદેશર ફરામજી પોતે | ઈગ્લીશ–ગુજરાતી ડી- મુસ, નાનાભાઈ રૂક્ષનેરી.
સ્તમજી તથા કવિ નર્મદાશંકર લાલ
| પહેલી
૧૮૬૨
ગ્રેજી-ગુજરાતી ડીક્ષ-ઝવેરિલાલ ઉમિયાન પોતે નેરી.
શંકર યાજ્ઞિક, ત્રિભવનદાસ દ્વારકાદાસ તથા મતીરામ ત્રિકમદાસ. )
૧૦૦
Page #150
--------------------------------------------------------------------------
________________
થયાની સાલવાર નોંધ.
કોષનું કદ. | પ્રત.
પાનાની સંખ્યા.
રાયલ ૪ પેજી
ઈંગ્રેજી ગુજરાતી શબ્દકોષો પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ
રાયલ ૧૬ પેજી
} ૦ ૮
કિંમત.
ક્યાં છપાયેલ.
૪૦-૦-૦ યુનિઅન પ્રેસ.
૨-૮-૦ યુનિઅન પ્રેસ-મુંબાઇ.
મુંબાઇ યુનિઅન પ્રેસ.
૧૧
વિશેષ હકીકત.
સદર મેટા કોષ સને ૧૮૫૧માં શ્રી. નાનાભાઇએ શરૂ કરી પ્રથમ ભાગ A અને B ને સને ૧૮૫૭માં બહાર પાડયા. ત્યારથી મિ. અરદેશર ફરામજી મુસની મદદથી ૧૮૯૫ સુધી કામ કર્યું. ખીજો, ત્રીજો અને ચેાથા ભાગ ઉપરા ઉપરી બહાર પડયા. Honor A૬ સુધી પાંચમેા ભાગ ૧૮૭૨માં બહાર પ ડચેા. સને ૧૯૦૦માં તેમના મરણ પછી તેમના દીકરા રૂસ્તમ એન. રાણીનાએ સને ૧૯૦૮માં તે પુરી કરી બહાર પાડી.
Page #151
--------------------------------------------------------------------------
________________
પ'ઈંગ્રેજી ગુજરાતી ડીક્ષ-અરદેશર ફ્રામજી પોતે
નેરી.
વેરિ
,,
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
મુસ તથા લાલ ઉમિયાશંકર યાજ્ઞિક.
رو
ધી સ્ટુડન્ટસ ઇંગ્લીશ-રા. ઝવેરિલાલ ઉમિ- ! પોતે ગુજરાતી ડીક્ષનેરી. યાશકર તથા મેતીરાંમ ત્રીકમદાસ. ઈંગ્લીશ-ગુજરાતી ડીક્ષ- મેસ રાંદેરીયા અને પોતે પટેલ.
તેરી.
22
સાકરલાલ
ડીક્ષનેરી. (અમદાવાડ-ખેડા જી- લાલ લ્લા અને કાઠિયાવાડ- દેસાઇ તથા મણિમાં અંબાલાલ કૃત ડી- ધરપ્રસાદ તાપીક્ષનેરી તરીકે, સુરત, પ્રસાદ. ભચ જીલ્લાઓમાં મધિરપ્રસાદ કૃત ડીક્ષનેરી તરીકે અને સરકારી ખાતામાં મેન્ટગેામરી ડીક્ષનેરી તરીકે જાણીતી)
પહેલી
ખીજી
ત્રીજી
૮ધી ઈંગ્લીશ-ગુજરાતી રેવન્ડ રામે-) સરકારી કેળવણી પહેલી ન્ટગામરી, અંબા
ખાતુ.
અંબાલાલ સાકર પોતે લાલ દેસાઈ.
તેરી.
૧૦ધી પેકેટ ઇંગ્લીશ-૩-વિદ્મલરાય ગેા.વ્યાસ, પેતેિ જરાતી ડીક્ષનેરી.
મનસુખરાંમ મુળચંદ શાહ તથા એચ. કે. પાક.
૧૧થી પેકેટ ઇંગ્લીશ-ગુ-એમ. સી. શાહ. જરાતી ડીક્ષનેરી.
22
૧૦૨
પહેલી (બીજી) ૧૮૭૧|
પેાતે
ત્રીજી
ચાથી
પહેલી
૯ ઈંગ્લીશ-ગુજરાતી ડીક્ષ-મે. એચ. એમ. સી. મગળદાસ પ્રભુદાસ પહેલી
એન્ડ કા.
પહેલી
શ્રીજી
પહેલી
૧૮૮૦
૧૮૮૪
૧૮૮૫
૧૮૮૬
૧૮૯૫ ૧૮૮૭
|૧૯૧૦
|૧૮૮૭
૧૮૮૯
૧૮૯૨
Page #152
--------------------------------------------------------------------------
________________
ઈગ્રેજી ગુજરાતી શબ્દકે
પ્રસિદ્ધ થયાની સાલવાર નેંધ.
નિંબર ૩ તથા ૪ ની ડીક્ષનેરી ભેગી કરી સુધારા વધારા સાથે બન્નેના નામથી બહાર પાડી.
ડેમી ચાર ર૦૦૦ પિજી
૯-૦-૦ સુરત આઈરીશ પ્રેસ.
સુપરરોયલ ૮ ૨૦૦૦ ૬૯૫
પે .
રોયલ ૮ ૨૦૦૦ પ૩૮ રોયલ ૩૨ ૨૦૦૦
| ૫-૦૦ધી પ્રજાબંધુ પ્રેસ- સરકારે હક્ક મે. અંબાન
| લાલભાઇને આપવાનું
થી પિતે છપાવેલ. | ૩––૦ધી ગુજરાત ગેઝેટ પ્રેસ.. ૧-૮–૦ધી અમદાવાદ આર્યો
| | દય પ્રિન્ટીંગ પ્રેસ
રોયલ ૩૨
"
\
Page #153
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
પહેલી
૧૮૯૨
પહેલી
૧૮૯૪
(૧ર ધી પેકેટ પ્રોનાઉન્સીંગમતીરામ ત્રીકમરામ પોતે | ઈગ્લીશ ગુજરાતી ડી- અને જે. સી. ડી.
ક્ષનેરી. haધી પિકેટ ઈગ્લીશ—ગુ-એન. એચ. પટેલ. પિતે || જરાતી ડીક્ષનેરી. ૧૪ ધી સ્ટાન્ડર્ડ ઈગ્લીશવિઠ્ઠલરાય ગે. વ્યાસ પોતે
ગુજરાતી ડીક્ષનેરી. | તથા (વ્યાસ અને પટેલ કૃત શંકરભાઇ ગલાભાઇ તરીકે જાણીતી) || પટેલ.
પહેલી
૧૮૯૭
૧૯૦૩.
બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી પહેલી
૧૯૦૯ ૧૯૧૩ ૧૯૨૩
hપાધી ટુડન્ટસ- ઇંગ્લીશ ભગુભાઈ ફતેહચંદડી. જે. મેડેરા.
ગુજરાતી ડીક્ષનેરી. | કારભારી.
પોતે
બીજી
પહેલી
૧૬ધી ટુડન્ટસ સ્ટાન્ડર્ડ વિઠ્ઠલરાય ગે. વ્યાસ) પોતે
ઈંગ્લીશ ગુજરાતી ડી- તથા } | ક્ષનેરી.
શંકરભાઈ જી.પટેલ.!
બીજી
ત્રીજી ચોથી
પ્રથમ
૧૭ધી ટુડન્ટસ ઇંગ્લીશમે. જમનાદાસ ભ- પોતે
| ગુજરાતી ડીક્ષનેરી. | ગવાનદાસની કંપની. ૧૮ ધી સ્ટાર ઈંગ્લીશ-ગુજ-ભગુભાઈ એફ. કા- પિતે
રાતી ડીક્ષનેરી. | રબારી અને મિ.
પ્રથમ
પટેલ.
૧૯૦ ૬
બીજી hધી મહાભારત ડીક્ષનેરી. બી. સી. દેસાઈ. મોતીલાલ મગનલાલ પહેલી
શાહ બુકસેલર.
અમદાવાદ, ર૦ધી મેન્યુઅલ ઓફ ઇ-ડે. આર. એન. | પિતે
પહેલી ગ્લીશ ગુજરાતી ડીક્ષ- રાણીના.
૧૯૧
| | તેરી.
૧૪
Page #154
--------------------------------------------------------------------------
________________
ઈગ્રેજી ગુજરાતી શબ્દકોષો પ્રસિદ્ધ થયાની સાલવાર નેંધ
સુપરરયલ ૨૦૦૦ ૧૦૨૪ | ૩-૦-૦મુંબઈ૧૬ પિજી)
સુપરરાયલ ૮ ૨૦૦૦ ૧૩૦૪
પ--૦વિજયપ્રવર્તક પ્રેસ
અમદાવાદ.
૨૦૦૦ ૨૦૦ ૫ ૧૬૮૮
૦૦૦ ૧૬૮૮ રિ૦૦૦ ૧૬૮૮
૨૦૦૦ ૧૬૮૮ સુપરયલ ૮ર૦૦૦
પેજી ! સુપરરોયલ ૮૩૧ ૦૦
પેજી રયલ ૮ પેજીર૦૦૦ ૧૧૩૬
૫–૪– વિજય પ્રવર્તાક પ્રેસ. ૫-૮-૦ધી જન પ્રિન્ટીંગ પ્રેસ. ૫–૮–૦ધી સત્ય વિજય પ્રેસ. ૬-૮-૦ધી સત્ય નારાયણ પ્રેસ. ૧૮-૦-૦ધી સૂર્ય પ્રકાશ પ્રેસ. ૨-૮-૦ ગુજરાત ગેઝેટ પ્રેસ.
૩-૭-૦
૩-૧૨-વિજયપ્રવર્તક પ્રેસ.
૩-૧૨-જન પ્રીન્ટીંગ પ્રેસ.
સુપરયલ ૮ ૨૦૦૦ ૯૧૨ પેજી
૯૭૬ » ર૦ ८७६
૪-૦-૦ સત્યવિજય પ્રી. પ્રેસ. ૬-૦-૦ સૂર્ય પ્રકાશ પ્રી. પ્રેસ.
રોયલ ૬૪ ૫૦૦૦ ૭ર૭
૦-૧૦-૦ધી એજ્યુકેશન સોસા
ઈટી પ્રેસ મુંબાઈ. -૧૦–૦ સુરત જૈન પ્રીન્ટીંગ પ્રેસ. | ૬-૦-૦ વિજય પ્રવર્તાક પ્રેસ.
૫૦૦૦ ૭ર૭ સુપરયલ ૮ ૨૦૦૦ ૧૬૧૬
પેજી
રાયલ ૮ પેજી ૨૦૦૦ ૬૫૦
| ૩–૮–૦ધી યુનીઅન પ્રેસમુંબઈ.
૦૫
Page #155
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
પહેલી
૧૧
ર૧ ધી કન્ટેન્ડ ઈગ્લીશ-વિઠ્ઠલરાય ગે. વ્યાસ. પિતા ગુજરાતી ડીક્ષનેરી.
વિઠ્ઠલરાય ગે. વ્યાસ) પતિ
તથા શંકરભાઈ જી પટેલ.)
બીજી
1
9
ત્રીજી ચેથી
પાંચમી
૧૯૧૪
રરાધી કન્સાઈસ ઈગ્લીશ શંકરભાઈ જી. પટેલ પોતે
પહેલી ગુજરાતી ડીક્ષનેરી. રસધી પિકેટ પ્રોનાઉન્સીંગભગુભાઈ એફ. કો-એન. એમ. ત્રિપા- પહેલી
ઈંગ્લીશ-ગુજરાતી ડી- રભારી. ઠીની કંપની.
ક્ષનેરી. ર૪ ધી પ્રોનાઉન્સીંગ પેકેટ વિઠ્ઠલરાય ગે. વ્યાસ પોતે
પહેલી | ઈગ્લીશ ગુજરાતી ડી- તથા શંકરભાઈ ગ| ક્ષનેરી. લાભાઈ પટેલ.
બીજી રપાધી જેમ ઈગ્લીશ-ગુજકે. બી. નાણાવટી.સેમચંદ ભગવાનને પહેલી રાતી ડીક્ષનેરી.
દાસ બુકસેલર.
બીજી ત્રીજી
૧૯૨૨
૧૧
૧૮
ચોથી પાંચમી
૧૦
૧૯૧૫
રકધી કેહિનુર-ઇગ્લીશ-કે. બી. નાણાવટી. સેમચંદ ભગવાન- પહેલી ગુજરાતી ડીક્ષનેરી.
બીજી
દાસ,
ત્રીજી
ચેથી ર૭ધી પિકેટ પ્રોનાઉન્સીગ બી. એચ. યાજ્ઞિક એન. એમ. ત્રિપાઠી. પહેલી
ઈંગ્લીશ ગુજરાતી ડી- અને ક્ષનેરી.
અંબાલાલ બુ. જાની.
૧૯૩૦] ૧૯૩૨ ૧૯૨૧
-૨૨ ૧૯૨૬
બીજી
'૧૯૩૧
Page #156
--------------------------------------------------------------------------
________________
ઈગ્રેજી ગુજરાતી શબ્દકોષ પ્રસિદ્ધ થયાની સાલવાર નેંધ
રોયલ ૮ પેજી ૨૧૦૦ ૬૮૪ ૫ ૬ ૨-૮-૦ વિજય પ્રવર્તક પ્રેસ.
૨૧૦૦
A
૨૧૦૦ ૩૨૦૦ ૭૭૬
૨૧૦૦
૯૨૮
સૂર્ય પ્રકાશ પ્રીન્ટીંગ પ્રે. | ૬-૦-૦ સૂર્ય પ્રકાશ પ્રીન્ટીંગ
| પ્રેસ ૬-૦–૦ધી રામવિજય પ્રીન્ટીંગ
એસ. ૨-૮-૦ધી વિજય પ્રવર્તક પ્રેસ. ૧-૮-૦ધી કોરોનેશન પ્રેસ
મુંબાઈ. ધી સૂર્ય પ્રકાશ પ્રીન્ટીંગ | પ્રેસ.
'૦૦૦ ૯૮૩
રોયલ ૩૨
પેજી
સપર
૦૦ ૧૦૮૮
---૦૬
૩૨ પેજી
૩-૦-૦
રોયલ ૩૨
૧૦૦ ૧૦૮૮
૧૦૦૦
૧-૮-૦ધી સત્ય વિજય પ્રેસ.
પછ
૧-૮-૦|
૨-૮- સૂર્ય પ્રકાશ પ્રેસ.
૧૦૦૦ સુપરરોયલ ૧૧૪૪ કર પેજ
રિ૦ ૦ ૦ ૧૨૪૪ २००० ૧૨૪૪
૨-૮-૦
૨-૮-૦ધી ડાયમંડ જ્યુબીલી
પ્રેસ. ૦-૧૦-ભાસ્કર પ્રેસ-વડોદરા.
ડેમી ૩૨ પેજીર૦૦૦
૫૪૦
,,
રિ૦૦૦ ૫૪૦
ર ૦ ૦ ૦
૬૭૨ સુપરરોયલ ૫૦૦૦ ૧૨૧૦ ૩૨ પેજી
પ૦૦ ૦. ૧૨૧૦
૦-૧૨-૦,અમદાવાદ સૂર્ય પ્રકાશ
પ્રેસ. –૧૩-૦ -૧૩– ડાયમંડ જ્યુબીલી પ્રેસ. ૨-૮-૦ યુનિઅન પ્રીન્ટીંગ પ્રેસ
| મુંબાઈ. ૨-૮-૦ ) ૨-૮-૦ધી વૈભવ પ્રેસ-મુંબાઈ
૩િ૦ ૦ ૦ ૧૨૧૦
૧૦૭
Page #157
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૯૨૬
૧૯૨૭
ર૮ ધી હેંડી-ઈગ્લીશ ગુજ-એસ. કે. વૈદ્ય. ધી ગુજરાત ઓરી- પહેલી રાતી તથા ગુજરાતી
એન્ટલ બુક ડેપ.. | ઈગ્લીશ ડીક્ષનેરી. રિધી ન્યુ ઇંગ્લીશ-ગુજડી. જે. વૈશ્નવ. કરસનદાસ નારણ- પહેલી | રાતી ડીક્ષનેરી.
દાસ સુરત. } ૩૦ધી ટુડન્ટસ ઇંગ્લીશ-જમનાશંકર તુલશી-શંકર નરહરી જેશી– પહેલી
| ગુજરાતી ડીક્ષનેરી. | દાસ મંકોડી. | પુના. ઉશ્રી સયાજી શાસનશબ્દન્યાયમંત્રી કચેરી,
પહેલી કલ્પતરૂ.
૧૯૩૧
૧૦૮
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસ આ ગ્રંથમાંના ‘ગુજરાતી ભાષાનાં શબ્દોષ’ નામક લેખના લેખક
Page #159
--------------------------------------------------------------------------
________________
શ્રી દેશળજી પરમાર આ ગ્રંથમાંના ‘૧૯૩૩ની કવિતા’ નામક સંચયના સંપાદક
KUMAR PRINTERY, AHMEDABAD
Page #160
--------------------------------------------------------------------------
________________
ઈગ્રેજી ગુજરાતી શબ્દકોષ પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ
ખાનું.
ક્રાઉન ૮ પેજી ૨૦૦૦ ઈ. ગુ. પ૩૪ ૭-૦-૦ સૂર્ય પ્રકાશ પ્રી. પ્રેસ
ગુ. ઈ. ૨૮૦ તથા જ્ઞાનમંદિર પ્રેસ. રયલ ૮ પેજ ૨૦૦૦ ૯૧૨ ૬-૮-૨ સુરત સીટી પ્રી. પ્રેસ. ડેમી ૮ પેજી
૯૨૦
૩-૦-ચિત્રશાળાપ્રેસ-પુના. પુસ્કેપસાઈઝ ૧૨-૮-વડોદરા સરકારી છાપ-કાયદા વિષયક અંગ્રેજી
શબ્દના ગુજરાતીનું મરાઠી-સંસ્કૃત–ઉર્દીને પર્શીયન-હિંદી-બંગાળી-ગુજરાતી ભાષાનું માં હાલ વપરાતા શબ્દો અને છેવટે સૂચવાયેલા શબ્દોએવી રીતે ફુસ્કેપ સાઈઝ આડા કાગ ળમાં કેલમવાર આનું પેલ છે.
૧૦૯
Page #161
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૯૩૩ ની કવિતા
-
-
20ો પણ સામાજિક ને રાજકીય પ્રશ્ન હજી થાળે પડયા નથી,
પરંતુ તેઓ બધા ભાવનામાં રંગાઈને કમરત તે થયા છે. એ જ રીતે કવિતા વિષે કહી શકીએ કે ૧૯૩૩ની કવિતા ઉઢેક છોડી દઈ શાન્ત ભાવનામયતા સાધે છે તે સાથે સ્વરૂપ ધારવા માંડે છે. ઉભરે ઓસરી રહ્યા પછીના દૂધની માફક તે પણ શુદ્ધ તથા સત્વશાળી બને છે. કવિતાયુગની નજરે આ કવિતા હજુ ઊછરતી છે, એટલે આજે ભવિષ્ય ભાખીને તેની શક્તિ હણવામાં ડહાપણ નહિ. તે પણ એટલું કહીએ કે ૧૯૩૩ની કવિતા રૂપે. અને ગુણે ગયા વરસના કરતાં ઠીક મટી થઈ છે તેમજ તંદુરસ્તી અને તેજોમયતા મેળવી શકી છે.
ગુજરાતી કવિતા હિંદી કવિતા જેટલી પ્રચાર પામી નથી અને હિંદી પ્રજાને બહુ ઓછો ભાગ ગુજરાતી બોલે છે – છતાં ગુજરાતની ભાષા એ તેની સંસ્કૃતિનું પ્રતીક છે; અને એ પ્રતીક હવે મોળું, શિથિલ કે આરામપ્રિય નહિ, પણ પુરુષાર્થભર્યું અને ચારિત્ર્યશીલ બન્યું છે. ગુજરાતની કવિતા પણ પિતાની ભાષાજનનીની એ અલંકાર-શોભા વારસામાં મેળવે છે.
એક લોકનાં મુકતક, સેનેટ અને ગીત જેવાં ટૂંકાં કાવ્યો, કંઈક લાંબાં કથાકાવ્યો આદિમાં વર્ણનશક્તિની સરળતા સાથે ભાવની માત્રા ભારેભાર છે – એમ છતાં જૂના સાહિત્યમાં જે “બલેડની રચના હતી તે હજુ આવી નથી. એ અને એવા બીજા કવિતાપ્રકારે જે અંગ્રેજી કવિતામાં છે તે ખીલવવા આપણે બાકી રહે છે. કાવ્ય-વિષયનું ક્ષેત્ર વ્યાપક બન્યું છે; અને વિચારબલ સાથે છંદબલ દઢ થયું છે. ઊર્મિગીતની કેટિ અદ્ધર ચઢી જણાતી નથી. કવિતાતત્ત્વ એમાં હળવું ને પાતળું જ પ્રવેશે છે. કવિશ્રી ન્હાનાલાલનાં “લિરિક'ની ટિ હજુ વણપહોંચી રહી છે. કવિતા વિચારપ્રધાન જ હોય એ મંતવ્ય અને સ્ત્રીકવિઓનો અભાવ એ બે આ પરિસ્થિતિનાં મુખ્ય કારણો હોય કદાચ. આ અગેય દશા ઠીક તો નથી જ. રા, ભજન, બાલકાવ્યો આદિ સંઘકવિતા હમેશ અને કેવળ અગેય તે નહિ બની શકે એ વાત ખ્યાલમાં લેવા યોગ્ય છે.
૧૧૦
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૯૩૩ની કવિતા
આ વર્ષે ચન્દ્રવદન મહેતા, સુન્દરમ્, કૃષ્ણલાલ શ્રીધરાણી, મેધાણી, મનઃસુખલાલ ઝવેરી અને સ્નેહરશ્મિ વગેરેના કાવ્યસંગ્રહેા બહાર પડ્યા છે. રતિલાલ શુકલ અને ઉમાશ`કર જોષી સહિત સૌ માસિક પત્રા દ્વારા પોતપાતાનાં વ્યક્તિત્વા ખીલવે છે – પરંતુ કાવ્યાનું વ્યક્તિત્વ ખીલવવા તરફ કોઇકનું જ ધ્યાન હશે. સ્વ. અંગ્રેજ યુવક કવિ રૂપ બ્રૂકના ‘ ધસાલ્જર’ જેવું ઉત્તમ – પાસાદાર, તેજસ્વી અને પૂર્ણ કાવ્યમણિ આપણી કવિતામાં છે ? પ્રામાણિક વૃત્તિએ વિચારતાં કહેવું ઘટે કે એવી સજાવટ શરૂ થઈ છે. રમણલાલ સોની, રમણન. વકીલ નવા આવનારાએમાં અગ્ર સ્થાને છે. ‘સ્વપ્નસ્થ', ‘જનમેજય’, ‘અકવિ’ જેવાં તખલ્લુસાથી કાઇ કાઇ જાણીતા— અજાણ્યા લખે છે; પરંતુ શ્રી. બલવંતરાય ક. ટાકાર કહે છે તેમ તખલ્લુસેા ખીનજરૂરી છે અને ઠીક પણ નથી ખરૂં નામ આપવું જ બહેતર છે. ઊર્મિ પત્રને કાવ્યાંક એ આવકારલાયક નવું પગરણ છે. એવાં સાહસેની આપણે ત્યાં પૂરી જરૂર છે. એમ તા કવિતાના એક મુખપત્રની યે ખાસ જરૂર ઊભી છે. પરંતુ ધનાઢય વર્ગની સહાયતા વિના એ થઈ શકે એમ નથી.
‘પ્રજાબંધુ’વાળા શ્રી ‘ સાહિત્યપ્રિય’ માને છે કે કાવ્યના એકએક ચરણાન્તે એકએક વિચાર પૂરા થવા જોઈ એ – પછી એ વિચાર પૂ વિરામથી માંડીને અલ્પવિરામ લગીને હાય. ઘણે અંશે આ ખરૂં છે, સ્વાભાવિક છે; અને ઘણે અંશે એમ બને છે પણ ખરૂં. છતાં આ નિયમ અપવાદ વિનાને નથી. એક વિચારને ખીજા ચરણમાં લખાવવાથી છંદને લય તૂટતા લાગે, પણ વિચારના લય તૂટતા જણાતા નથી—પ્રલમ અને છે. વળી વિચારપ્રધાન કવિતાને એવી પ્રલંબ રચના અનુકૂળ થતી લાગે છે. અલબત્ત, એ રચના છંદાનુકૂળ અને વિચારાનુકૂળ સ્વાભાવિક હોય તે। જ સારીઃ નહિ તે કૃત્રિમ બની જાય એવા ભય છે.
મુક્તકાનું વિશિષ્ટ સર્જન અને તેમના પ્રચાર ઠીક શરૂ થયા છે. આને હું કવિતાનું સુચિહ્ન માનું છું. સંકીર્ણ શબ્દોનું અધનત્વ કવિતાનું લક્ષ્ય છે. તેના આ પ્રથમ ૫૬-અથપાટ છે એમ સમજાયતે। પ્રયાગ પછી કાવ્યના છુટા શ્લાક સ્વતંત્ર અવાહી અને કાવ્યાનુરૂપ એક મેળ અર્પનારા થશે એમ સહેજે જણાશે.
આ
× ઊર્મિ'ના કાવ્યાંકમાંની નોંધ જુઓ.
૧૧૧
Page #163
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ગયે વરસે બાળકાવ્યના સાહિત્યની ગણના કરી નથી; અને હજુ પણ એ ગણવા યોગ્ય શિષ્ટ પંક્તિનું સર્જનતત્ત્વશીલ બન્યું જણાતું નથી. બહુધા અનુકરણના આચ્છાદને એ પોઢેલું છે.
છેદોમાં “પૃથ્વીએ પિતીકું અગ્રપદ સાચવ્યું છે. અનુષ્યભ, ઉપજાતિ વંશસ્થ આદિ પ્રચલિત છંદ પર લખનાર વર્ગની હથેટી સારી બેઠી છે. પણ હવે પછી શું ? એ પ્રશ્ન અનુત્તર છે. ગુલબંકી મર્યાદિત રીતે કામને છે. શ્રી ખબરદાર રચિત છે, વનવેલી, રામ છંદ વગેરે તે તેના કર્તાએ પૂરતા ફળદાયી હશે; પણ પ્રચલિત બની સફળ થયા નથી. કવિશ્રી નાનાલાલનું ડેલન પણ એવું જ. ગેય ઢાળોનું વૈવિધ્યે આવ્યું નથી; તેમ “ફ્રી વર્સ'નું આયોજન પણ લાધ્યું નથી. કવિતાવિકાસના આ પ્રશ્નો ઉકેલવા તરફ લક્ષ દેવું આવશ્યક છે. - ૧૯૩૩ની કવિતા વિચારપ્રધાન રહી છે અને કવિઓનાં સ્વભાવગાન તથા સંસ્કૃતિનું પ્રાકટ્ય એમ ઉભય એમાં સમાધાન પામે છે એ આનંદજનક છે. એમ છતાં કવિતા બહોળા લોકસમુદાય સુધી પૂરી પહોંચી નથી. એમ હોવાનાં કેટલાંક કારણો છે. લોકકેળવણી વધે, જનતા જિજ્ઞાસુ બને અને સાહિત્યપ્રિય થાય ત્યારે જ કવિતા સુવાચ્ય થશે. ઊંચી કવિતા આવી કેળવણી મળ્યા સિવાય કે પ્રજામાં લોકગમ્ય થઈ શકે નહિ; એટલે કવિતાને કે કવિઓને દોષ દેવો હાલ ઉચિત જણાતું નથી.
આપણી વર્તમાન કવિતા અંગ્રેજી કવિતામાંથી પ્રેરણા મેળવે છે એ હકીકત છે. તે પણ ન્યાય ખાતર કહેવું જોઈએ કે એમાં ગુજરાતની સંસ્કૃ. તિના જીવનઆદર્શો પ્રતિબિંબિત થાય છે. કવિતા સ્વદેશી રહી છે એમ જ કહીએ. વળી બીજી ભાષાઓની કવિતામાંથી પિતાને અનુરૂપ બને તેવી છંદ-ભા પરચના, શબ્દાવલિબંધે, લાલિત્યધારાની સમજ વગેરે લેવાની છૂટ દરેક ભાષાને છે. બંગાળી અને જાપાની કવિતાએ અંગ્રેજી સંગીતના ઢાળોનું સુભગ મિશ્રણ કર્યું છે તે કાંઈ ખોટું નથી અને તેથી એ કવિતા અંગ્રેજી કવિતા બની જતી નથી. અને ખરું કહીએ તે કવિતાનું સ્વરૂપ સઘળી ભાષાઓમાં એક અને અદ્વિતીય છે.
કન્યાકેળવણીની સંસ્થાઓમાં ભાષાના સાહિત્યને અને સંગીત, ચિત્ર આદિ કળાઓને પૂરતું સ્થાન છે; પરંતુ સાહિત્યના વિષયમાં તેમજ
૧૧૨
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૯૩૩ની કવિતા
સંગીતની કળામાં ગુજરાતી કવિતાને મુખપદ મળે તેા સ્ત્રીકવિએની ઊણપ પૂરવાના માગ સુલભ અને સરળ બને તેમ છે. આપણે ઈચ્છીએ કે સંસ્થાધારીઓને હૈયે આ વાત વસે.
‘ કવિતાને પોષા' એમ કહેવાનું ગુજરાતની પ્રજાને હજી ય શું બાકી રહે છે ? પ્રભુ આપણા ગર્ભશ્રીમાનાનું અંતઃકરણ જાગૃત કરો અને તેમને ઉદાત્તરિત બનાવે એટલી પ્રાથના.
દેશળજી પરમાર
૧૫
एकोऽहं बहुस्याम्
ન્યાતિ શૂન્યે, દિશાશૂન્ય, કાલાતીત મહા તમે ચેનિદ્રા થકી જાગીએકલા વિભુ નિગમે ! ધેાર કરાળ ફાળે, ધબકે ન કાળે ! નહિ જ્યેાતિ હાસ્ય, મન્ત્ર લાસ્ય !
ઘૂમે બધે તિમિર રાત્રિ નહિ, દિવસ ના એકાન્ત નીરવ બધું, એકાકી મૂક કરતા વિભુ
ત્યાં પોટું વર્તુળનું સ્વમ જાગતું વિભુને હૈયે પ્રશાન્ત
મંગલ મંજુલ, સૌમ્ય નિર્મૂલ !
એ સ્વપ્નના ઉર થકી પ્રગટી હતાશ, કપાવી તે તિમિર ધાર કરે પ્રકાશ ! તે શૂન્યનું ઉર તૂટી પડી ખડ ખડ સીમા ઉગે ગગન શબ્દ ઘૂમે પ્રચંડ ! તમરૂપ હતા પૂર્વે, જ્યાતિ રૂપ બન્યા પ્રભુ ! નિહારિકા રે ખેલે રાસલીલા નવી પ્રભુ !
(2)
લલ છલકે તે તેજતે। ભવ્ય સિન્ધુ, ત્રિભુવન ભરી જાણે ખેલતા કોટિ ઇન્દુ, અગણિત રવિ જન્મી ઘૂમતા ગ્રહ ઉપગ્રહ જાગી ઝૂલતા
૧૧૩
તેજ-ફાળે, વિશ્વ-ડાળે !
Page #165
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
તારાઓનાં વન ડોલે, વચ્ચે મંદાકિની વહે, એકમાંથી અનેકેની લીલા તે વિકસી રહે ! તણખા સૂર્યના ઊડી જન્મતાં વસુધા ગ્રહે, વહ્નિની ઝુંડ ઝાડીમાં ફૂટતી પ્રાણ પળે ! પ્રથમ સૃજનની તે ભવ્ય જ્યોતિ નિહાળી પુલકિત વિભુનેણે હર્ષની રેલ ચાલી ! મૃદુ નયન-સુધા તે દિગદિગતે વિરાટે ઝરમર વરસે એ નર્તતી પૃથ્વી પાટે ! આનન્દઘેલી પૃથ્વીએ અબ્ધિનું ધરી દર્પણ નિમંત્ર્યા વિભુને હૈયે ગુંજીને સ્નેહ સ્વાર્પણ.
ઉલ્લાસે વસુધા કેરી આંખમાંથી સુધા ઝરે,
બુઝાવી વહિ–જવાળા તે સોહી રહે વારિ–અંબરે ! : ઘેરા અબ્ધિ તણ પ્રશાન્ત ઉરના વારિ તણું દપણે,
જોતાં વિષ્ણુ પ્રફુલ્લ આત્મ–પ્રતિમા આનંદઘેલા બને; ચારે હસ્ત પ્રસારી સાગર પરે ઉષ્મા કરી શાન્ત તે નિઃસીમે રમતા વિરાટ ઉરમાં લહેરે નવી થન્ગને !
જન્મ ને મૃત્યુને ભવ્ય હીંચકે ઝૂલતા પળે
મસ્યાવતાર રૂપે તે સ્વયંભૂ પૃથિવી પરે ! નાચે સિધુતરંગ ઇન્દુ મલકે નાચે દિવા ને નિશા, જાગે નૂતન પ્રાણુ ગાન મધુરાં જાગી કરે સૌ દિશા; એકે કે બનીને અનેક રમતા વિશ્વેશ પાછા તહીં, સ્વાને દિવ્ય નવાં નવાં ઉર ઝીલી હર્ષે ગજાવે નહી.
તરંગ જાગતા મોટા સિધુને ઉર હર્ષના, વીંઝી જનશું પુચ્છ કરે કે મત્સ્ય ગર્જના !
ના ચહે વારિ કેરાં જ ઘેરાં ગાન વિરાટ તે, માંડે સ્વમભરી દૃષ્ટિ દૂરદૂર ધરા પરે, સ્મિતે ભરી તે મુદિતા વસુન્ધરાઉરે ફુરે કોમલ સ્નેહના ઝરા !
૧૧૪
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૯૩૩ની કવિતા
પળે પળે તે વિભુને નમે લળે, તટે તટે ત્યાં પ્રભુ ગૂમ થૈ કરે ! ઘડીમાં તટ પે નાચી ધડીમાં ડૂબતા જળે, કૂર્મ તે સ્નેહની ગાંઠે અબ્ધિ ને ભૂમિને જડે
યુગેા યુગા એમ વડે અને બને અનેક ત્યાં એક થકી ક્ષણે ક્ષણે, પ્રપુલ, રેશમાંચ થકી તેણે તૃણે ધરા નવી સાહતી શ્યામ અંચલે ! યુગો, કલ્પા ઊગે ડૂબે મત્સ્ય કૂર્મી ધરા ભરે, કન્દરા ગિરિએ જાગે પૃથ્વીની વેલ પાંગરે !
(૫)
સિન્ધુમાં તે તટે ખેલી ધબકતાં રે! સમાં, ધરાનાં ગિરિરંગાને ઉલ્લાસે વિભુ ઝંખતા,
વરાહ અનીને વિરાટ જગ તેાળતાં દતપે ગજાવી ગિરિગહવરે વનવને પળે ભૂ પર! નિહાળી અતિ ભવ્ય તે હિરતણી નવી મૂરિત ઉઠે થનગની ધરા, ચકિત વ્યામગગા થતી! ચાલે ત્યાં તે ખરીમાંથી પ્રાણના તણખા ઉડે, વરાહ ગર્જના ઝીલીઆનન્દે ધરતી ડૂકે. ક્રૂરે, વિકસી ત્યાં રહે જડશિલા ઉરે સ્પન્દના, ઊડે ખીલી કહેરમાં મૃદુ ફુલે, અને વન્દને કરી વિટપ સૌ ધરે વિરલ અર્ધ્ય, ને વ્યાપતી, ધરા-વદન લાલિમા મૃદુલ સ્નિગ્ધ મુગ્ધાતણી. ધરતીને ઉરે કેડી જીવજીવનની પડે, યુગયુગો સુધી ભામે વરાહે રિસંચરે !
(૬)
પ્રચ’ડ ને વિશાળી તે કાયા ભવ્ય વરાહની ધીમે ધીમે કરી નાની વિભુ લીલા કરે નવી,
૧૧૫
Page #167
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
-
નૃસિંહ રૂપે અવતાર ધારી, નખે મહા દિવ્ય પ્રભા જગાડી, અલ્હાદ કાજે-મનુ જન્મ કાજે
વિરાટ તે બદ્ધ થતે જ ચાલે ! નસિંહ ઘૂમતા ભેમે ઉષા સધ્યા, દિવા નિશા, હૈયામાં નીરવે સૂતી જાગવા ઝંખતી ગિરા.
પ્રચંડ શબ્દો નભને ધ્રુજાવે, દિગન્ત હૈયે લહરે રાવે, વને વને કુંજલતા ગુહામાં
નૃસિંહ વ્યાપે સઘળી દિશામાં ! છોડીને શુન્યની શય્યા વહિ ને વારિમાં રહી પૃથ્વીને પાટલે ખેલી ગુહામાં વિભુ રહે વસી !
દેહ કેરી જ લીલામાં ખેલતા વિભુને ઉર સૂમ ને કેમલે તવે બંધાવા કામના ક્રુરે !
વિમલ ઉજવલ કૌમુદી રેલતી, વનવને સુતી મંજરી હેરતી, પરિમલે વસુધા મુદિતા ખૂલે,
નયન વામનનાં નમણાં ખુલે ! વિજન તે ધરા અંકે, ઘેરાં ગીચ વનેવને, ધરી વામનનું રૂપ મનુજે હરિ સંચરે !
કનક કુંપળ ગાઢ તમે ખીલે, મન તણું નવી ત જગે વહે ! જગ–ઉષા મનુબલ-સુધા ઝીલે,
દશ દિશા કવિતા છલકી રહે ! થાં તે વિરાટ કાયા ને ક્યાં તે નાજુક માનવી ? વામને કલ્પ કલ્પાને પ્રભા પુનઃ ઝગે નવી !
દંતને નખને સ્થાને પરશુ કરે ધારસ્તા, પરશુરામ રૂપે તે પૃથ્વી પે હરિ રાજતા.
૧૧૬
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૯૩૩ની કવિતા
કલ્પના વિકસતી પળે પળે, અસ્ત્ર શસ્ત્ર યુગ આદિ તે અંગે; ચેતનાદ્ઘતિ સમાસ્થળે સ્થળે, ગોત્રબદ્દ મનુજે ઘૂમે જગે. પ્રતિબિમ્બ મહીં માત્થા ભ્રમ હૂખ્યા પછી તહી, વિકાસ-પન્થ શેાધીને નવા નવા રમે હિર –
કુંજકુંજ સિરતા તટેતટે ઘૂમતા પરશુરામ ભૂમિ પે; આદિ તે તિમિર કંપતું નભે, પૃથ્વીની પરશુએ પ્રભા દીપે. દિને દિને વધી ફાલી માનવી—વેલ મ્હારતી, પરશુરામને સાદે ધરિત્રી આખી ડેાલતી.
(૯)
સ્ફુરતિ પરશુની વાધે વિકાસ ઝંખતી રહે, તેજના પુંજ શા રામ શિવધનુ કરે ગ્રહે ! સ્નેહ–જ્યેાતિ વિ–વદન તે રામ ઉલ્લુસ મંત્રે; છૂટાંછૂટાં મનુતનુજને ગૂંથતા એક તંત્રે ! પૃથ્વીયે યુગયુગ સૂતી વિશ્વના સ્વપ્ન જેવી, સીતા જાગે, કૃષિપુલકિતા જાગતી ભૂમિદેવી. ગોત્ર, કુટુમ્બ ને ગ્રામા, કૃષિ સંસ્કૃતિ ખીલવી, રામચંદ્ર કરે સ્થાયી ભમતાં નિત્ય માનવી ! અબ્ધિ હૈયે કુસુમ સમ કે પથ્થરાને તરાવી, ખંડેખંડે વિચરી કરતા રામ તે વીય શાળી, કાન્તારેમાં, વિજન પથમાં, સંસ્કૃતિ-દીપ-માળા, ને સાંયે ધરતી વિંલસે જેમ કે મુગ્ધ ખાલા ! વાલ્મીકિ રચતા પહેલું વિશ્વનું કાવ્ય ઉજજવલ, સંસ્કૃતિની ઉષા ભામે જાગતી દિવ્ય નિર્મલ ! (૧૦) સમાજસ્થાપના કેરૂં પ્રભાત વલસે જંગે, મુક્તા-પુંજ ઉરે જાણે ઊર્મિલા કામુદી ઝગે !
૧૧૭
Page #169
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પે
ઝુલે વ્યામે ઊંડે કમલ સમ જાણે નવ શશી, રહે વા જે રીતે શરદ નભમાં સ્વપ્ન વિલસી, કુરે એવાં ગાનો ભય યમુનાતીર ગજવી, ખજે બંસી ઘેરી મુદિત નીરખે કૃષ્ણ પૃથિવી ! કલા ને કવિતા જાગે, જાગતાં ગપગાપીકા, ગીતાનાં ગાનમાં ઝૂલે વિશ્વની મુગ્ધ રાધિકા. રમી ચક્રે શંખે ત્રિભુવન ભરી ચેતન થકી, ગણા ને રાજ્યાના ગગનભરતા ઘુમ્મટ રચી, રમાડી ગેપાલે નગરજનને મુગ્ધ કરીને; જગાડે ભેંસીથી નિશદિન ઘૂમી કૃષ્ણ મહીને ! મહાભારત કેરૂં તે વ્યાસ કાવ્ય રચે મહા, જગને અન્તરે સાહે કૃષ્ણની ભવ્ય તે પ્રભા ! (૧૧)
વહે ધેરાં ગાને છલ છલ થતી જીવનનદી, રહે !જે કુજે મૃદુ મનુજને શ્વાસ પમરી; ધનુષ્ય, કે શ ંખે ભરી જીવનથી ખાલ વસુધા, ત્યજી શસ્ત્રા અર્પે હરિ હૃદયની મંગલ સુધા. વહે વ્યામે રેલી પ્રણય–અમૃતે દેવ-સરિતા, સ્ફુરે ભામે દિવ્યા હૃદય-અમૃતે સ્નેહ-કવિતા ! જીએ, જાગે, વન્દે સકલ વસુધા ભક્તિ મુદિતા, દિશા ગાજે ગાને ઉરઉર અંગે ખુદ્દ–સવિતા ! અહૈ! ! વિષે કેવી પરમ વિભુની જ્ગ્યાતિ નીતરે ! બધાં પંખી પ્રાણી મનુરતટે આવી વિરમે ! મહા તેજે ભામે મનુજ તરણી શાન્ત સરતી, ભુલાવી ભેદો સૈા વિચરતી ગિરા શાક્યમુનિની; માનવીમાનવીએ તે માનવેતર જીવની. અશ્રુતાની ઉષા ભેામે યુદ્ધને વદને ઝગી !
(૧૨) સ્નેહ સાન્દય તે શાન્તિ વિશ્વસંધ તણાં સ્ક્રૂ, સ્વપ્ના કે ભાવનાભીનાં સ્વચ્છ માનવના ઉરે !
૧૧૮
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૯૩૩ની કવિતા
બ્રહ્માંડે કલ્કિ કેરાં નયન અમૃતથી પ્રાણુના ધોધ છૂટે, ખંડેખડે પ્રચંડ મનુજ-સરજી તે ભૂમિની પાળ તૂટે; વ્યાપે ભોમે દિગન્ત અણુઅણુ ભરતી કલિકની ભવ્ય પ્રજ્ઞા, નક્ષત્ર ને ગ્રહો સે ચકિત બની જુએ સૌમ્ય તે જ્ઞાનમુદ્રા !
પ્રજ્ઞા તણે ઝગે ભાનુ કલ્કિ અવતરે જગે,
અન્તર્દષ્ટિ બની લેક તેજના પંજમાં રમે ! લહેરે, એપાસ હેરે, અણુઅણુ ધબકી કલિક રૂપે વિરાટ, પ્રજ્ઞાના કટિ સૂર્યો ઝળહળ ઝળકે પ્રાણનો શાન્ત ઘાટ ! ડોલે બ્રહ્માંડ ડોલે, નિશદિન છલકે પ્રાણને સિધુ ગાને, લીલા અંકે શમાવી હરિ હદય-તૃષા બીડતા નેત્ર ધ્યાને !
લીલા પૂર્વે મહા શૂન્ય તમ રૂપ હત પ્રભુ,
લીલા અન્ત મહા છન્દ પ્રજ્ઞારૂપ બન્યો વિભુ ! (કુમાર)
સ્નેહરશ્મિ
યુગદ્રષ્ટી
(ઋગધરા) વાલમીકિ કુંજે ને પુષ્પગુંજે, ગિરિવરકુહરે, ન પુરે નિઝરોનાં,
સિધુસ્ત્રોત પ્રચંડે, જલધિજલતરંગે દિશા-અંતરાલે, પંખીગાને સૂરીલે, વન-રણ–ગગને, તારકાવૃન્દસૂરે, સન્મ ગુંજતા'તા સરલ શુભ સ્વયં સૃષ્ટિને બાલ્યકાલે. ત્યારે વીણ જગાડી જનકુલ ભૂમિ વાલ્મીકિ તું રસર્ષિ,
ચીની આ ચીસે તવમૃદુ હૃદયે શેક લોકત્વ પામ્યો; કલ્યાણાર્થે જનના ઉર શુભ જગવી ભાવના ભદ્રદેશ, દ્રષ્ટા ! કારુણ્યમૂતિ ! તવ કવનરસે વિશ્વને તાપ વાખ્યો. તેં ગાયાં રામસીતા, મનહદય તણાં ભવ્ય દેવત્વ સ્થાપ્યાં, શીળી મીઠી કુટુમ્બી જગકુલની વ્યવસ્થા તણું મૂલ્ય માપ્યાં; તારી વીણું હજી યે ઉરઉર રણકે દિવ્ય ભાવાર્થભીની, પષે પીયૂષપાને કલકલ ઝરતી કાવ્યગંગા યુગોથી. તેં સર્યો રામ કાવ્ય, કવન તવ ઝર્યું વા મહાવીરપાદ, કો જાણે! કિંતુ વિષે ઉભય અમર છો અંતરે ઊર્મિનાદે.
૧૧૯
Page #171
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
વ્યાસ. મેરૂ મટે વલેણે જલધિજલ વલોવ્યાં પુરા રત્ન કાજે,
દેએ દાનાએ, અદ્ય કુટિલ યુદ્ધ વલોવાઈ એવી.
ચંડી આર્યપ્રજાઓ, મનુકુલ પસ ઉષ્ણ હલાહલે, મૃત્યુઘેરા પ્રણાશે સુખરૂપ પ્રગટયો તે અમકુંભતારે. કાવ્ય સગ્યે મહાભારત, યુગ ઇતિહાસે ભરી ભવ્ય ગાથા ! આત્માનાં મંથનમાં સમર ઉપડતાં દેવ ને દાનનાં, હૈયે હાલાહલે જ્યાં વિકટ પ્રસરતાં, ત્યાં અમી કાવ્ય કેરાં તારાં મીઠાં ઝરે, ને અસુર શું લડવાને નવી શક્તિ દેતાં. તે ગાયા સર્વ ભાવે, પ્રબળ હૃદય આવેગ ગાયા વિરાટ, જે કાળકાંઠે નૃપતિકુલવ્યવસ્થા તણોધ્વસઘાટ; તારે ઘેરે વિશાળો દિશદિશ ભારતે ગર્જને કાવ્યસિંધુ, મજ સ્પર્ચો ન એવું નવ કંઈ જગતે, તારું ઉચ્છિષ્ટ સંધું. બ્રહ્મર્ષિ! દિવ્ય દ્રષ્ટા ! અમર યુગની મૂર્તિ ! સ્થિતપ્રજ્ઞ યોગી !
ગીતા ગાનાર! તે તે મનુજરિવ્યથા ગાઈ સર્વસ્વ મોંઘી. ભાવિ દ્રષ્ટા સંસારે સર્વ રાજ્યો ડગમગ કરતા યુદ્ધવંટોળ ઘૂમ્યા,
મૂછ પામી સ્વહસ્તે શતશત જખમે સંસ્કૃતિ યંત્રઘેરી, લોકોનાં શાસને યે કરપીણ ઘટનાના શક્યાં એહ ખાળી; ત્યાં ફૂટી પ્રેમભીની અમૃત નીગળતી ભારતે વીરડી આ માગે છે આજે ત્રીજે ભરતકુલકવિ પ્રઢ વાચસ્પતિ કો; આવા કેલાહલે યે જગતહદયનું દિવ્ય સંગીત જેતે, રાષ્ટ્રોનું ઐકય ગાતે, પ્રતિજન ઉર માનવ્યને દિવ્ય દ્રષ્ટા, ને ભેદમાં અભેદે નિશદિન રમતે શાંતિને સ્વપ્નસૃષ્ટ. મેંઘી સ્વાતંત્ર્યકૂચ કદમ ઉપડતાં પ્રેમઉન્માદ જંગે, કૂદે ભૂખ્યાં, દબાયાં, પતિત, દલિત સે મુક્તિ આપશે ઉમંગે, પીલાએલાં જનની સુકરણ કથની શબ્દને દેહ માગે, પ્રેમે શૈર્યો પ્રજાના હદયઝરણનું મૂક સંગીત જાગે. એવે વિણું ભરીને જગતલ વહવા, વિશ્વમાંગલ્ય ગાવા, જ્યાં હો ત્યાંથી ધરા પે અવતર કવિઓ મુક્તિભાનુ વધાવા !
ઉમાશંકર જોષી
(કુમાર)
૧૨૦
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૯૭૩ની કવિતા
માગુ આશિષ
(સ્રગધરા)
‘સૃષ્ટિનાં હીર ખાળા ઉષ્મળા ઉમટતા ધાર દાવાનળાને હૈયામાં હું સમાવું; અણુ અણુ અરપી એહના દાહ ઠારૂં એવું જો કાઈ ઇચ્છે મનુજ, સ્વપ્ન એ શેં ગણીને ઉવેખું ? જાણું એવું બન્યું ના, નવ પણ બનશે, તેાય વાંછી રહું છું. મારી નાની મતિને બહુ બહુ મથતે વારવા તાત ! તે ચે લીધાં સ્વપ્નાં ન છેડે, શિશુ હઠ મહીં એ આભને બાથ ભીડે. તારી ઇચ્છા વિના ના પ્રગટ ઋત થતુંને અસત્ ના પ્રજાળે, રે! જાણું તે। ય શાને લઘુમતિ ચહતી સ્વપ્નની સિદ્ધિ ચારું! વિશ્વાના કૈંક ગાળે અણુતમ પૃથિવીનેા અણુ માનવી કે, ચાહે સૃષ્ટિતણા સા ક્રમ જ પલટવા એ અહમને પસાર. એ સત્ત્વે સાથ દેતાં લગીર પણ પ્રભા ! થાય જો કેહ તારા આત્મા ને ઇન્દ્રિયાના સકળ ગણુ મથી એક તુંમાં ડુબાડું. ને એ ભક્તિથી રીઝે તુજ ઉર કદી તે। માગુ' આશિષ માત્ર, કે પેલા માનવીની સફળ કર વિભા આશ, શી ખાટ તારે ?
(કુમાર)
રતિલાલ શુકલ
શૂન્યશેષ!
( પૃથ્વી )
નહિ ! નહિ જ પાલવે શયન પાંશુ જે પાશવી ખરી, ચરણ, ડાખલા મલિન સ્પર્શી મેલી બની: ઉભીશ અવરાધતા ગગનચુખી પ્રાસાદને શ્રીમત મુજ વૈભવે, ધનકુબેરના નાદને
ન તે। ય પરિતૃપ્તિ; સપ્ત જલસાગરે ગાજતા નવે નવ દ્વિ પે, ભૂ પે, સકળ લોકમાં રાજતા
૧૨૧
૧૬
Page #173
--------------------------------------------------------------------------
________________
(કુમાર)
(કુમાર)
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પ
જહાંગીર મહાન કા ભરખ—જ્વાલાજ્વાલામુખી, તણે મુખવિરાજીને ગગનને ભરૂં હું મૂડી : ગ્રહે, તરલ ધૂમકેતુ ય, નિહારિકા, તારલા, મુકુટ સમ રાજતા મહત માનવી હું શિરે પ્રદીપવિચિમાલ્યશી સુરરિતની મેખલા વિરાટ મુજ દેહની કટિ પરે પ્રભા
વીકિરેઃ
હવે તું કર–આમળું ! ઉછળતા તને ઝાલવાઃ પિતા મુજ પદે પડયા? મલિન પાંશુ પે ન્યાળવા તને શરીર આ વિરાટ મુજ આજ આડું ખરું !
કૃષ્ણલાલ શ્રીધરાણી
પૃથ્વી
( પૃથ્વી )
વિરાટ
પછાડ
સમાધિમય શૃંગથી, જજિટલ વાર વાળથી અને કડકડાટથી—ગગન વીજળી વેદના પ ંદ મેધ નભ ભેદતી ગર્જના— ઘુઘવાટથી, જલપ્રપાત અંગાળથી, શિલા ત્રુટિત કાંગરા—નવીન ભામ રંગાળથી, મહા ભીષણ કેાપ જ્વાલતણી તીવ્ર સંવેદના પછી ખળખળે નદીજલ પયાધિમાં નિત્યના, સુખે ગિરિવરે જતાં સૂરજ-વાયુ ઢઢાળથી.
અને કુદરતે જ તેમ વળી માનવી જીવને અનંત ઘટમાળ એમ, સયુદ્ધની ક્રોધ તે ભયાનક કરુણ દ્ર શુચિ પ્રેમ ને વીરતા પછી પરમ એક શાંત રસ ઊર્મિ સ્થાયી થતાં, અનંત યુગથી વહે જીવન કાવ્યમાં યે રસે વિલંબિત ગતિ સ્ફુરે, સતત એક પૃથ્વી વિષે. ચન્દ્રવદન મહેતા
૧૧૨
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૯૩૩ની કવિતા
મૃત્યુ
(સ્રગ્ધરા)
કંપે છે વા કાયા જગત પગ તળે છૂંદનારા વીરાની, લક્ષ્મીનાં લાલ તેને રજતીદિનભૂલ્યા નંદ આદી ઊઠે, ગંગાનાં નીર જેવી સુભગ કવિ તણી કાવ્યધારા વિરામે, રે ! તારા નામમાત્રે ભડ ભીરુ અનીને સ્થિરતા હારી મેસે. શું છે તારી સ્મૃતિમાં ? અકળ અણુકથી ક્રુરતા પાષ દેશમાં ? કેવાં છે ઝેર નેને? અગર ગજબ છે કેવું તારૂં સ્વરૂપ ? છે તારા જૂથમાં શું મનુજ ભરખતી, રાચતી રક્તસ્તાને, મુંડાની માળગ્રંથી, શિવ રીઝવતી કે ભૈરવી જોગણી કે ? ના ના, ભૂલ્યા; નથી ૐ'; મનુજ અબુધની લાલસાથી ભરેલી, હત્યારી કલ્પનાના અગણિત ચીતર્યાં સ્વાલા સા તરંગો. ઢાળીને પાંપણા આ, કુસુમ કળી સમાં કુમળાં હાસ્ય વેરી, તારે ખેાળે મધુરાં નભપરીસપનાં સેવતાં ખાળ ાઢે; રા ને રાય કેરાં કુટિલ જગતનાં કે કલા અનામી, હષઁન્માદા વિષાદા જય—અજય તણા ભાવના વાયુ ઝેરી. વામે સૈા તારી જે; અમર જીવનનાં કિન્નરી ગીતગુ જે. સત્ત્વાના સાર જેવા પરમ પ્રિય પિતા ! ઇચ્છું ત્યારે મને યે શિશુ સરલ ગણી
(કુમાર)
થાકી તેનો મીચું હું, પ્રેમથી અંક લેજે. ચમનલાલ ગાંધી
રાત છેલ્લી
જે ભૂમિના રજકણ કણે દેહ મારા ધડો આ, પાખ્યાં જેનાં હ્રદય પીયુષે દેહદેહી, પ્રિયે, આઃ થાકીપાકી શ્રમિત ઢળતાં પાંપણા નીંદ ખાળે પેઢાડતી ફૂલપરિમલા પાથરી, જે હિંચોળે :
૧૨૩
Page #175
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
એ ભૂમિના વરસ વસમાં વીતતાં, વહાલી, આજે, એના લુંટી રસકસ ગુમાને ઉભે શત્રુ ગાજે
એનું માથું ઋણ ચુકવશું મુક્તિના જંગ ખેલે કાલે, ને આજ તેથી મુજ તુજ ગણવી, હાલી, આ રાત છેલ્લી.
વહાલી, જે આ અજબ પ્રભુનાં સૃષ્ટિસૌન્દર્ય મેંઘાં, જે, કેવા આ અમિત ઉછળે, મુક્તિનું ગાય ગાણું સિંધુમેજા, નભથી નીતરે કૌમુદી, ભવ્ય ટાણું: ગુંજે શબ્દો શ્રવણપુટ “ના જંગના રંગ સંઘા” યોગી જેવા લીન હિમગિરિ જે પડ્યા ધ્યાનમઃ પિઢી સૃષ્ટિઃ જળથળ પ્રવાસી પડ્યા નીંદખોળે જાણી ઉગ્યાં અકળ વિભુ સૌન્દર્ય શું રાસ ખેલે પી લેજે પાંપણોથી હદય ધબકતે છેલ્લું સૌન્દર્યલગ્ન.
ચાલો પાછા નવ પ્રહર પૂરી હશે રાત્રિ બાકી, ત્યે સંભાળો કર તમ સુકાને લઉં હું હલેસાં કે'તાં પાછી સરર સરતી નાવ વાધી અગાડી, આવી પહોંચી તટ સમીપ એ હાંકતી થાકીપાકી.
ત્યાં દરેથી રણતુરી તણા સૂર કાને પડ્યા ને, “ચાલો' કે'તાં કર લીધ કરેઃ આંખ ચોળી ઉઘાડીઃ
એતે જાણે હિમઢગ પડ્યોઃ ના જરી હાલી ચાલી. મારી, એની અને શું જગત સકળની એ હતી રાત છેલ્લી ? (ઊર્મિ)
“જનમેજયે”
સ્વપ્નસરેવરે
સરોવર તણાં તીરે સુહાગી વનદેવતા, પીગળી પડતી જાણે વેણુનાદે વસન્તના.
૧૨૪
Page #176
--------------------------------------------------------------------------
________________
પત’ગ
મેંદી
૧૯૩૩ની કવિતા
ત્યાં તારણ તેજ કેરાં તણે સૌરભસૂત્ર ગૂંથે, સ્વસ્તિક ચન્દ્રિકાના હું માધવશ્રી.
તે પૂરતી ઉલ્લાસધેલી
સતારે
ત્યાં ભૃગનાં ગુંજનના તરંગ ધીમે નિજ તાલ આપે; ધીમે તહીં કિલ મત્ત કાઈ જી રહી પંચમ સૂર રેલે. પ્રઝુલ્લ ત્યાં પુષ્પતણા પરાગે
પ્રમત્ત ધીમે પ૬ વાયુ આવે, તે . મુગ્ધ મીઠી સરપોયણીને અચિંતવી વૃક્ષ વિશે સમાવે. ધીમેથી એની ઉરપાંખડીને ખાલી, ભરીને સ્મિત તેણુ એને મૂંઝાવતા ચશ ચુમ્બનેાથી, રીઝાવતા ચાટુરી તે પ્રિયાને.
અનીશ એના અભિરામ અંગે, રેશમાંચ કેરી લહરી પધારે; ઉકમ્પ પામે મૃદુ મુગ્ધતા તે ખીજી પળે એ રસલીન થાયે.
ઘેરી વળે કે મધુમેાહ એને, ઢળી પડે. લેાચન લેાલ એનાં; કરે અનેાખી રમણીયતા એ, ઘડેલ જાણે સ્મરનાં સ્મિતથી. ઢળી પડે એ સરસેજ માંહી, ખીછાવી જ્યાં ચાદર ચાંદનીની; ગ્રંથી દીધાં તારકચન્દ્ર કેરાં, સહસ્ર જ્યાં સૌરભપૂર્ણ પુષ્પા.
૧૨૫
Page #177
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
નિષેધની નિર્બળ યુક્તિઓ સે સિત્કારના સૂર વિશે સમાય, ને એ ભળી કુજનધાર માંહે વસન્તના વેણુરવે લપાય.
વિલોકતી લેલ વિલાસ લીલા, બેઠી હતી હું સરતી ત્યારે; ન જાણ્યું શેણે પણ પાંપણે ત્યાં ડળી રહ્યાં બે જલબિન્દુ ભારે. ભરી ભરીને ઉર બંસરીમાં, લસી રહ્યા તો રસરાજ મત્ત; ભારે ઉરે તેમ લસી રહ્યા’તાનહીં કહું–જાવ; લણ્યું ન કેઈ! કુમાશથી ત્યાં કર બે અચિંત્યા, દાબી રહ્યાં લોચન આર્ક મારાં; રોમાંચ મારે તન પાંગરેલાં એ પારખી સ્પર્શ ગયાં ઘડીમાં. “જાણી ગઈ હું તમને, રહોને,” લવી રહીઃ ને મુજ નેણ હાળે નિર્વાણને આતમના, સુધાને સંતપ્ત આ એકલ ચિત્ત કરી. રણઝણ ત્યાં ઉતાર મારા રહ્યા તમારા પદના રથી, વસન્તની મૂર્ત વિલાસ શોભા જેની અધીરી ગતિમાં વસી'તી. સ્મિતે સજીને અધરે અને ખાં, ઉભા તમે વલ્લભ, શી છટાથી ! શંગારનાં કામણ મેહને સૌ, વસ્યા તમારી ચખબેલડીમાં.
૧૨૬
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૯૭૩ની કવિતા
સમીપ ઊભા પ્રિય, તેય હૈયું અનીશ છાંડે નિજ મૌષ્યને ના, સર્યું જ ના સ્વાગતણ એક, સ્કુરીય કે ના સ્મિતરેખ આછી. નિવારવા ક્ષેભ મથી રહી ત્યાં, ભીડી જ દીધી ભુજપિંજરે ને; વયાત્યથી માર્દવ અંગકેરું મદ રહ્યા મેહન, મારું કેવું ! સમાધમાં વિકલતા સરે ને સૈભાગ્યભાવે વિશમે વ્યથાઓ, આનન્દની એક જ રેખ જેવાં બની જતાં ગાત્ર અચેત મારાં. ને મિષ્પની કુંપળકોમળી શી પ્રફુલ મારા અધરે તમારી જડી તમે ચુંબનમહોર દીધી, ઉન્મત્ત કઈ અતિદંશ જેવી.
ઉઠું, ખસોને, કયમ આમ” મારી જીભે સ્કુરે કે પ્રતિષેધ વાકયો; પરંતુ આ શું? સહુ એ સરે ક્યાં ? દુર્દેવ મારાં ! જડ જાગૃતિ રે ! ! વિશ્લેષને સાગર વીરડી, ને તારાકણું એક તમિસ્ત્ર માંહે, એને ન જે સ્વનિ કરી રહે તો રહી જ કુડી વિધિવક્રતા ક્યાં ? એ પૂર્ણિમા એ પ્રિયસ્પર્શ ને એ અનન્ય આનંદ તણી સમાધિ નિસર્ગનાં લાસ વિકાસકેરાં છે આથમ્યાં જાગૃતિનાં તમિએ.
૧૨૭
Page #179
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ છતાં ય એ એકનારેખ ચાર હજી ય મારા અધરે રમે છે; ને હા તેને તવ પાંગરે છે હજી ય રામાવલિ અંગ મારે.
મનસુખલાલ મ, ઝવેરી
(મિ)
પથ્થરે પલ્લવ (ઉપજાતિ-વંશ-વસંતતિલકા) પળે પળે પ્રાણ નવા પ્રફુલ્લતી, નવી નવી નૂતનશ્રી વિકાસતી, વર્ષા જહીં જીવનવૃષ્ટિ Íચતી, પૃથ્વી પર જલધરે હું સુકાઉં ત્યાં કાં ?
આ આભ ખાલી ઉરને ભરીને લચી રહ્યું ગર્ભિણી ગાય જેવું, તે સંચ, વત્સલ ઊમિધારા દૂઝે શું સ્નિગ્ધ જગજીવન કામધેનું !
વસુન્ધરા આ અભિષિક્તદેહા, મહાકુની જનની ઋતંભરા, પ્રત્યંગ એ પલ્લવ પુષ્પ ધારતી, ધારે વિશાળ હદયે ઊગતી વિસૃષ્ટિ. ધરાતણાં શષ્પ અનેક શસ્યો, પ્રફુલ્લ દેવ તણું ભેટ આ જે, ચરી ચરી ગેપશુ દૂઝતાં વધે, ધાને લણી મનુજ જીવનપંથ ખેડે. સમુદ્રથી અભ્ર, તહીંથી વર્ષ, વર્ષા થકી ગંજ અખૂટ ધાન્યના,
૧૨૮
Page #180
--------------------------------------------------------------------------
________________
(કુમાર)
૧૯૭૩ની કવિતા
ગાદૂધથી, ધાન્યની વાનીએથી; પુષ્ટિ ગ્રહી પ્રગટ માનવ ત્યાં થઉં છું. માનવી સર્જનઅદ્રિ કેરી, ઉત્તુંગ ટાયે અણજોડ ઊભું, નિષ્પ્રાણ, નિષ્પલ્લવ શેા રહીશું જાઉં રુંધાઈ ધવલા હિમથી વિધાતી ? ઝરતી ધારે નવલક્ષ વર્ષો, ભીંજાય પૃથ્વી, પલળુ ય હું ત્યાં, ખીલે બધાં તે કરમાઉં હું કાં? મૂંઝાવતા હૃદય પ્રશ્ન ઉઠે તડૂકી.
કે
શું ટાચ તે માત્ર નિહાળવાની ? વીજળીધા ખઈ તૂટવાની ? શું પથ્થરે પલ્લવ બેસશે ના ? શું ફૂટશે અવર કૈ...નહિ માનવીથી ?
-
પ્રભુના પગલાં
જાડી જાડી ભલે જેલની ભીંતુ, તેથી જાડું મારૂં ઉર; કાય. પ્રિ’તમની કેમ તે રે'શે દૂર ?
તેજથી પાતળી
૧૭
રગે
રૂંવે રૂંવે
ખારણે બંધુકધારીની ચેકી ને અંતરે મલમેલાણુ; પવન બિચારા ન પેસી શકે, પણ પ્રિ’તમના પગરાણુ, કાઈથી ના વરતાયે, ઊંચાનીચ છેને થાયે.
ખારણે ગાજે ભીતરમાં
રગ વેણુ વાગે, આરતી જાગે.
આલખેલુંના ઘડી ભણકાર પિયુના; વાજીંતર ગેમના ગાજે,
સાચા આવશે આજે.
૧૨૯
ઘડી ઘેર અવાજ; સામૈયાના
સાજ.
મુન્દ્રમ
Page #181
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
જાડી ભતુ, તમે જાગતી રેજે; જાગજે જાડાં ઉર ! જાડી જંજાળું, જાગ-દેજો આલબેલુંના સૂર
પ્રભુનાં પગલાં થાશે, જાડ! આપણી જાશે !
કરસનદાસ માણેક :
(ર્મિ)
બીલીપત્ર કાજળભરેલી રાતને આરે
વીંઝાય હીમની પાંખ; કંપ કાયર અંતર મારું
ઊઘડે ના જરી આંખ, દિશાઓ બેઠી બનીને અવાક. મેઘને સાદ કરી કરી ઊછળે | ધરતીને ઉકળાટ; ડગલે ડગલે દાઝતો દાઝતો
દોડી રહ્યા પૂરપાટ, શોધતે આશાનું કિરણઘાટ. લાહ્ય બળે તળેઃ આભની કેડીએ
ઊતરે અગનજવાળ; રાના બિંદુએ બિંદુએ ઠારીશ
જવાળામુખી વિકરાળ, તારા લોચનની શી વરાળ !
પંથ તો તેય વાયુને પારણે
કરત સાગર પાર; એક હાથે જુદું જીવન સાચવ્યું
બીજે સંસારનો ભાર; માનતે વિનય જેવડી હાર.
૧૩૦
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૯૩૩ની કવિતા
આંખ ઉધાડી કે શૈશવે પેઢા પુરુષને અવતાર; ડગલે ડગલે અગ્નિનાં આસના જ્વાલાઓના પરિવાર, ઘડિયાં હામ તણાં હથિયાર.
શ્વાસને હીંચકે હીંચકી હીંચકી તાણ્યા શરીરના તગ; આજે તે। અંધની લાકડી પેરે આથડયાં કરે અંગ, આયખુ કેમ ઊતરશે ગગ ? કાયાના થાક ચડયા. મારા ઉરને મેનનાં નીતા નૂર; તેજ ભરૂં ત્યાં તે અંતર ફરતાં
આવે તિમિરનાં પૂર મારા મારગ કેટલે દૂર ?
વાણીને થાક ચડયેા મારા મુખને શ્વાસની ભોંકાય લ: ઉરને બારણે અગન મેડી માગતી મૃત્યુનાં મૂલ મારું જીવન પત્થર તુલ્ય. ભક્તિના થાકે અકાળ ઢીલા કર્યાં વર્તમાનના વણાટ; ભાવિની ભાગળા એકલે હાથે કેમ ઉઘાડીશ તાત ! ખૂટયું તેલ ખૂટી
ગઈ વાટ !
દીઠું
અંતે તારી પગકેડીએ
એક;
કિરણ નાચતું હૈયાના શૂન્ય સરાવરે એનાં
અનેક;
વલ દાયી કિરણે ડ્ડાળિયું તળિયું છેક.
૧૩૧
Page #183
--------------------------------------------------------------------------
________________
(ઊર્મિ)
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
વસ્તુ લે
વતુ લે ઉઘડી વાણી
કિરણે કિરણે રંગ; પણછે
મેઘધનુષ્યની
ચીતર્યા
પંથ ભરીને પતંગ નિરખ્યાં કાવ્યનાં નિલ અંગ.
ન્હાતું ખેલ્યું તેને ખેલવા ખેડા છેડી ખલકના ખેલ;
થાકેલ હૈયાની પડખે માંડયા કાગળના સાચવવા નહિ
જેતે
KOMEN
ચણવા
હેલ
હેલ !
ઇન્દુલાલ ગાંધી
શિલ્પી નાગૂ વલૂ
આઠસો વર્ષનાં જૂનાં મંદિશ ધકાવ્ય શાં, પુરાણી શિલ્પશક્તિના, ભક્તિના શેષ આ પડયા;
મૂક પાષાણુવાણીમાં અમેાલા સ્વર સંઘર્યાં, વર્ષોંને વીંધતા આવ્યા, સ્પર્શતા આત્મત તુને.
લાગ્યા કરાલ કર ધર્મઝનૂન કેરા, તૂટયાં શિ। શુભ કલામય મ ંદિરનાં; એ સ્થુલ હસ્ત સમજ્યા નહિ સમ નાશ, એણે હણ્યા મનુજ-આત્મતણેા વિકાસ. ખીડાએલી હતી એની દિવ્ય આતમઆંખડી, વિશ્વધર્મની ના એણે પરખી પ્રેમપાંખડી.
અમ્ભાક્ષાકાર વરસો સુધી ઊડિયા, તે વાયા અનેક વરસા વળી ક્ષારવાયુ; ધીમાં ખમી સતત ઘણુ કાલ કેરાં, પ્રાચીન ગૌરવ ઊભુ` અહીં ક્ષીણુપ્રાણુ.
૧૩૨
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૯૩૩ની કવિતા
ગરવા સિન્ધુ ! હું દીઠું. ભૂતગૌરવ નિષ્ણુ, આજે યે તું રહ્યા જોઈ થયું સર્વ
છણુંવધ્યું.
શી એ હતી સુભગ ધર્મકલાની કેવા હતા પરમ ધર્મ કલા તણે! કેવી હશે લલિત મ’ગલ નાગુચી અહીં પુરાતન પૃથ્થામાં !
કાવ્યમાલા,
જડ ચૈતન્યતા ભેદ રેડીને આત્મ પાષાણે
(કુમાર)
દૃષ્ટિ !
વા !
એકદા તે ભૂલાવિયા, કલાત્મા પ્રગટાવિયે.
શિલ્પી ! પ્રશંસુ તુજ હું શુભ ધર્મષ્ટિ ? શિલ્પી ! વખાણું તુજ વા હું કલાની વ્યક્તિ ? નાગૂ ! ગૂંથ્યાં ઉભય હેવર એક સૂત્રે; પાષાણભૂત તુજ આત્મ કર્યાં સખા ! હે
નાગૂ વા અન્ય વા હે! તું, હારૂં સ્વત્વ અહીં ખડું, ઉવેખ્યું કાલના હસ્તે; તે। ય હું ગરવું ગણું.
વિકાસ નાગૂ ! તુજ
સાહાવતા
આ
મ્હારા
એકાદ
આત્મપુષ્પના,
સ્થળ દી કાલ;
સમાયાતૃ અનેક
ભાવેભયું
અશ્રુ
આવશે,
અશે.
સુંદરજી ગા, એટાઇ
ગુરુદક્ષિણા
( વસન્ત તિલકા )
શાં વિસરૂં વિરલ એ વીરસચ્ચરિત્ર ! આલેખું શાં પ્રખર એ પુરુષાર્થચિત્ર ? શું વર્ણવું અતુલ એ ગુરુભક્તિ શી વીરવિક્રમ કચ્ચે મુખ માત્ર
શ્રદ્દા !
સતા !
૧૩૩
Page #185
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
તો યે ગણી સ્મરણપુણ્ય તણી મહત્તા, વીર પ્રશસ્તિ રચવે મતિ આ પ્રસકતા; જાણી સુચિન્તન સદાય મહાહિતા, આ ઉચ્ચરી રહુ થઈ સહજે કૃતાર્થી. ( અનુષ્ટુપ ) ધનુર્વિદ્યાધર શ્રેષ્ઠ દ્રાણુાચાય ગુરુત્તમ, પાંડુપુત્રાદિને દેતા ધનુર્વિદ્યા પ્રમાષન (ઉધેર )
ના કા
ખાણુવિદ્યાજાણ
ધરતી પરે દ્રોણ સમાન; ખ્યાતિ અખિલ ક્ષિતિતલમાંહ્ય, જે સમ અવરની ન સુહાય ! ગ્રહેવા સુલ શરિવદ્યા, મહીપતિ તનુજ કેરા સા; વળી હું નૃપ તણા સમુદાય, સેવે દ્રોણુચરણની છાંય. (વસન્તતિલકા )
ત્યાં એકદા શરકલાભ્યસનોગ્રકામી, આવી ઊભે। ગુરુપદે નિજ શી નામી; ભિલેન્દ્રપુત્ર ભડ વિક્રમશાલી ભવ્ય, યાત શિષ્યપદને વીર એકલવ્ય ! ( વૈતાલીય)
,
ગણુતા પણ ભિલ્લપુત્રને શવિદ્યાધ્યયને સુપાત્ર ના, ગુરુ શિષ્યપદે ન સંધરે, ‘ કરશે એહ અનર્થ ' ધારતા. (શિખરિણી )
પરંતુ તીવ્રેચ્છા હૃદય શરવિદ્યાપઠનની, થશે શું એ મિથ્યા જવ લગી ન સિદ્ધિ ફલતણી ? ઘડી માટી કેરી સુભગ લલિત દ્રોણપ્રતિમા, લહે વિદ્યાસિદ્ધિ, સમરી ગુરુ સાન્નિધ્ય મહિમા.
૧૩૪
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૯૭૩ની કવિતા
( વસન્તતિલકા)
જેને ઉરે જે અન્તરે એકાગ્રતા અચલ તે પુરુષા ઉગ્ર, તેને ન દુષ્કર કશુ જગમાં સમગ્ર.
(શાર્દૂલવિક્રીડિત )
લાવિયા;
એને કૌરવ પાંડવાદ મૃગયા અર્થે વને આવિયા, સાથે શ્વાન શિકારી એક મૃગયાખેલા નાસે આમ ઘડીકમાં વનપશુ પૂરું ધસે તેમથી, ખેલતાં વિપથે કહીં વહી જતાં, છૂટા પડવા શ્વાનથી. ( સેારા )
પાડયે। વિખૂટા શ્વાન, અરણ્યમાંહે આથડે, ત્યાં કા જિલ્લ યુવાન શ્વાન તણી નજરે ચડે. ( શા લવિક્રીડિત )
ઝાલ્યું કામઠું' હાથ, ખાંધ ભરવ્યું ભાથું ભર્યું તીરથી, ડીલે મેલ ચઢયા ધણેા, ભિષણ શુ કે ભૂત વા પાધિ ! કૃષ્ણાન ધર્યું શરીર, વીંટિયું માથે જટાજૂટને, જોતાં શ્વાન ભસે વિચિત્રરૂપ આ ભિલેન્દ્રના પુત્રને. (ઉધાર )
ત્યાં તા તરત વીર કિરાત ગ્રહેતાં તુણીરથી શર સાત, રચીને કુશલ કામુક, મુખ કે શ્વાનનું કરી બંધ. રૂંધે પણ વિધે ન મુખ,
અદ્ભુત,
કાશલ અતીવ એ જુ એકે ય ના ના વળી શ્વાનથી ય
ભેાંકાય,
ભસાય !
પ્રબલ
ઉદિત
જાગ્રત છે શુભેચ્છા,
સદ્ગુરુ ભક્તિશ્રદ્ધા;
( અનુષ્ટુપ ) અરણ્યે ક્રૂરતા એમ, પાંડવાદ રમે જહીં; બાહુબ‚ મુખ શ્વાન સ્થળે તેહ ચડે જઇ,
૧૩૫
Page #187
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
( પૃથ્વી )
તહીં જઈ સમીપમાં ધણી તણી ઉભે। શ્વાન કે, પ્રાદ્ધ મુખ ક્ષેહને નિરખીસા રહે વિસ્મયે; હશે વિરલ કાણુ અપ્રતિમ એહુ બાણવાળી, રચી ગહન જેણે વિષમ આ બ્રુસાંકળી ! (વસન્તતિલકા )
આ એમ વિસ્મિત મને ઉરમાં વિચારે, વીરદનતણા અભિલાષ ધારે;
તે
વિદ્યા ધનુષ રતણી શાધે બધે વન ફરે, મિલના
બહુશ: પ્રશસે,
ઝંખે.
( ઉધાર )
કરતાં કોઇક એમ તપાસ, આવે ભિલ્લપુત્રની પાસ; પાંડવ પૂછે નામ નિવાસ, કાના તનય ? શે। અભ્યાસ ?’ વળતાં વદે ભિલ્લકુમાર : ‘નિવાસે અહીં વનમાઝાર; ભિલ્લøપ હિરણ્યધનુષ, તેને એકલવ્ય હું પુત્ર;
દ્રોણાચા કેરા શિષ્ય, ધરી ગુરુમૂર્તિ માંહે ચિત્ત;
સંતત
સેવતાં. ગુરુચ, ખાણુવિદ્યા મમ !
લહેતા
( અનુષ્ટુપ) પછીથી પાંડવાદિક નિવર્તી કેઆશ્રમે, જિલ્લવિક્રમની વાર્તા નિવેદે ગુરુદેવને.
(ઉધાર ) દ્રોણુ પાંડવાણુ,
સુણીને જાવા વત કરે નિર્માણ;
૧૩૬
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૯૩૩ની કવિતા
કાં જે ભિલ્લ હસ્તની માંહ્ય, કદી જે અસ્ત્રવિદ્યા જાય. નિર્ભય થઈ દષ્ટ અછત, તે એ આદરે વિપરીત.
(કુતવિલમ્બિત) ઉર વિષે ધરી એ ભયધારણ ગુરુ ચહે કરવા ડરવારણા; લઈ કરી કંઈ નિશ્ચય અન્તરે, વનપથે ગુરુ તુર્ત જ સંચરે.
(ભુજંગી) તહીં દ્રણને દૂર દેખી કિરાત, કરે દોડી સામે જ સાષ્ટાંગપાત; વિદે હાથ જોડી, પ્રીતે પૂજી પાય, ગુરે ! શિષ્ય હું આપને એકલવ્ય.”
(હરિગીત) સુણી દ્રોણ કહેઃ “મુજમાટ એવી હોય જે ગુરુભાવના, તે વીર ! માગું તેહ મુજને આપ તું ગુરુદક્ષિણા !' કહે ભિલપુત્ર: “કૃપાળુ ! કહો તે ચરણમાંહિ ધરું પ્રભો !? ગુરુ વદે “દક્ષિણ હસ્તને વીર ! લાવ તે તુજ અંગુઠ”
(પૃથ્વી) સુણી ભીષણ માગણ ગુણી ન લેશે ડગે, સમર્પણ કરે ગણી તૃણસમ કરાંગુષ્ટને ! પ્રસન્નમુખથી પછી વીર રહે કરી વન્દના; અહો ! કયમ જશે કથી વિરલ એ ગુઅર્ચના ?
(માલિની) જય જય જય એવા વીરને વિશ્વ ગાજે, સફલ જીવન જેનાં પૂર્ણ ને રમ્ય રાજે ! મુજ જીવન લહેવા એ ગુરુપ્રીતિ દિવ્ય, પ્રકૃતિ તવ પદે આ વીર ! ઓ એકલવ્ય !
૧ ૩૭
૧૮
Page #189
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
| (અનુટુપ) એ કથા, એ ગુરુભક્તિ સ્મરતાં એકલવ્યની, શિર વીરપદાજે સહેજ આ રહે નમી.
શિરીષ શેલત
(કૌમુદી)
અચળ એક શરીરધારી મેર ચળે કદિક એમ ઉરે વિચારી સર્યો ઇશે અચળ એક શરીરધારી; હું હું કરી ઉછળ જલાધ હંકારી
માઝા હવે નહિ મુકે તમને નિહાળી. દિવાલે દુર્ગની કીધી મુક્તિના માર્ગ મોકળા, પડીને પાણીમાં કેરા રેવાની શીખવી કળા.
લોઢાં ઘાસાય ક્રર કર્કશ ચીસ થાય. ને વેર અગ્નિ જગમાં જન જાળી ખાય; તે લોહને સુભગ પારસસ્પર્શ તારે
થાતાં ઉડ અવનિ કંચનનો પુવારે. - શીલાને પાદસ્પર્શથી પ્રભુએ પ્રાણ પ્રેરીઆ, શીલાથી યે મરેલાને વિનાસ્પશે જગાડીઆ. સંધ્યા થતાં જ અહીં સત્વર સૂર્ય ફૂલે, ને ચંદ્રને સમયનું નહિ ભાવ મૂલેઃ
અંધારમાં સબડતા જગની દયાથી દિવો અખંડ પ્રકટયો પ્રભુએ ત્વરાથી, સૂર્ય જેવા પ્રતાપી યે આથમે ને ફરી ઉગે, આપને દેહમંદિરે આત્મતિ સદા ઝગે.
પ્રેમશંકર ભટ્ટ
(કુમાર)
૧૩૮
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૯૩૩ની કવિતા
વિધવા
(પૃથ્વી) બળું, રગરગે ઝળું, દરદ–દુઃખ દાવાનલે, રહે અદમ વેદના પળપળે ઉરે ડામતી જિવંત મુજ ચર્મને, પદપદે સ્મૃતિ ડંખતી કરાલ ભીસ અંતરે દઈ, ને ક્યાંય શાંતિ મળે ! ઊંડા મહલમંદિર ઘુડગુહા સમાં કોટડાં, રહું સળવળી મહીં ઘણિત માનવીકીટ હું; અભદ્રમુખ શાપિતા અનધિકારણે વિશ્વની સમસ્ત મનદેવના સહજ યૌવનાધર્મની, કઠેર સહું યાતના થથરતે કરે લૂછતી કપલ વહતી ઉન્હી સતત ધાર, ને આપતી નિરર્થ સુકુમારના વલયચંદ્રદીપ્તિ હીણી ! પ્રિયા! પ્રકૃતિ માત એ પ્રકટ સૃષ્ટિ હું આપની, તમે જગ હજી ય વિસ્તરી રહ્યાં, મને એકને દિયે ન પ્રકટાવવા કૃપણ સૃષ્ટિ કાં માહરી ?
રમણલાલ સોની
હસું
(પૃથ્વી) અસંખ્ય કુટિર થકી રજનીમાં સુર્ણ શાંત હું નિસાસ, વળી અશ્રુથી પ્રતિ નિશા દિવાલો ભીંજે, છુટે કહીંક ડુસકાં હદય-સ્પન્દને દુઃખના સમાં, જન રીબાય ને અવનિમાં ભરે વેદના, કરું ક્યમ પ્રવાહની વસ્તિ હું ગતિ અશ્રુની વહાવી મુજ આંસુને? કયમ વિશાળ હું વેદના તણા સૂર કરૂં બજાવી મુજ દુઃખના ગીતને ? ઊંડાણુ ઉરના અગમ્ય તહીં હું ભ સર્વ એ.
Page #191
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
-
અને દિન અમાસને શશિવિહીન સિંધુ હસે, હસે ઝરણ માર્ગમાં ખડક જ્યાં આથડે, ઊંધાય ઉર વીજથી ગગન મેઘનું એ હસે, વીંધાઈ અથડાઈને ત્યમ હસું હમેશાં જગે.
પ્રહલાદ પારેખ
(કુમાર)
વિશ્વદેવ
(વસંતતિલકા-ઉપજાતિ) ગેબી વિશાલ નભઘુમ્મટ આસમાની તારા ત્રિલોકમય મંદિરશીર્ષ શોભે,
તારાતણું ઝુમ્મર કેટિ આપે, સોહે સુધાકર-દિવાકર દીપ ગોખે. મંદિર-આંગણ ઉષા નવલા ગુલાલે પૂરે પ્રતિ દિવસ મંગલ સાથિયાઓ,
સંધ્યા સુવર્ણચલથી સુરમ્યા ધ્યાને નિમગ્ન તવ આરતીઓ ઉતારે. સાતે સમુદ્ર તવ સ્તોત્ર ધ્વનાવતા આ ગંભીર ઘેષ ગગને પડછંદ પાડે,
ને વિશ્વગોળા અવકાશ મળે ઘૂમે અનહંત જપંત સુમંત્ર તા. દ્વારે દશે દિશ તણાં દિનરાત ખુલ્લાં રહે મંદિરે તવ અખંડ પ્રવેશવાને,
બ્રહ્માંડ ચૌદે તહીં પૂજનાથ, આવે નમસ્કૃતિ ભરી લઈ અંજલિઓ. ના વર્ણવ્યા તવ જતા મહિમા અમેય, આશ્ચર્યકારી તવ રૂપ અકથ્ય ન્યારું;
અનંતથી યે ગુણ ના ગણાયે તારા, ન શશ્વતતણા ઉરમાંય માટે.
૧૪૦
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૯૩૩ની કવિતા
હું શુદ્ર માનવ કરું તવ અર્ચના શી ? વાચા અને મતિ જરા મહીં હારી જાતી;
ચાહું બનીને રજફૂલ કેરી તારા મહાપદતણે રહું નિત્ય ચેટી..
પૂજાલાલ
(પ્રસ્થાન)
ધરતીને તારા વિશાળ હદયે મમ શાન્તિભાન
જ્યાં વિશ્વનું સકળ દુઃખ વિરામસ્થાન ત્યાં હું અનંત શુભ શાન્તિ મહીં ઢળીશ તારું જ કો મધુર રૂપ બની રહીશ જેથી દુઃખી તૃપિત કે મુજ ભાંડુ કાજે હુ શાન્તિની હદયમૂર્તિ બની શકીશ. તારા વિરામમય અંક મહીં મને લે જ્યાં દુઃખ કે સુખ કશું નહિ, માત્ર શાન્તિ આ પ્રાણ મા સતત કેવળ ઝંખતે એ જ્યાં વિશ્વ સર્વ બનતું શુભ એકરંગી.
(પ્રસ્થાન)
સ્વસ્થ
ઝંખના રમું કમળકુંજમાં, પદ સરે ભલે પંકજે, હિમાદિશિખરે ચડું, સકળ અંગ ઠંડા પડે, સુણું ગગનગીતડું રજનિ સર્વ જાણું ભલે; સરે પગ, છતાં મળે કમળની કલા પખવા, ઠરૂં હિમ થકી છતાં ગિરિ વિશાળ નેત્રે ધરું, કરે ન અડવું કદી કમળપાંખડીને કુણી. અડું ન ગિરિ ખેલતા નવલ તેજના રંગ હું, અને પજવતો નથી રજનીને બૂમથી કદી. જહીં રૂપ તણી સુધા વરસતી સરું હું તહીં.
૧૪૧
Page #193
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ભરું નયન બાલ આ જગત વિસ્મયે ફાટતા, હશે કયમ જ ઝંખના રૂપકલા તણી આવડી ? ઉભું જગ પહણે સુને, તિમિરવાદળી જ્યાં નથી, અને સરલ આત્મને, વિમલ સત્ય સન્દર્યથી
ભરી જીવનમાં હસું.
(ઊર્મિ)
દુર્ગેશ
ઉરવૃત્તિ મુજ જીવનતત્રી તણા સહુ તાર, કદી સ્વરમેળ ધરે, બસુરા કદી ‘ક’ ? નવ એ પુછશો. મુજ એક જ વાદ્ય અનેક ત્યહીં સ્વર કોમલ મધ્યમ તીવ્ર વહન્ત; સહુ વાદકના ઉરભાવ તણાં, પ્રતિબિબ ગ્રહી જડ તાર સચેત બની, કંઈ ગાન કરે સુણતાં,
ન રૂચે યદિ દોષ શું વાઘ તણે? એ ગાનસ્ત્રોત તણું મૂળ કયહીં, અને વહે માર્ગ કિયે, કયમ; ન તે કંઈ વાઘ જાણતું; યાત્રી અનેક લઈ વાઘ, ઉરે ભરેલ જે,
ગીતે અનેક જરી તેનું મહીં ઉતારતા. આવતા યાત્રીઓ જાતા, ગાદભવ થાતા શમે; મૂક વાદ્ય બને, તંતુ નિશ્રેષ્ટ સે પડ્યા રહે.
ગગન સ્વચ્છ કદી તપતો રવિ, પૃથિવી ધાર પ્રકાશિતણી ઝીલે, કદિક શ્યામલ વાદળછાંયથી જગત શેકનિમગ્ન બન્યું દિસે.
૧૪૨
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૯૩૩ની કવિતા
વિવિધ માનવ ભાવ વસ્યા રે, ઘડી ઘડી ફરતા ધનાય શા; કક્રિક કા' સ્થિર ત્યાંહિ કરેલ હા, તાપ તે ચિર ના જ ટકી શકે. આવે ને જાય એ અત્રે ક્યાં ? એને નવ પૂછશે. પ્રવાહે કાળના વ્હેતા, પરિવર્તન શાં નવાં ?
( કામુદી )
‘વાત્રાળ’
ભણકાર
કહે
મળીશું
--
દર્શન — મુક્તિ
તું કે
“ કાલે
આ
કાળે ''
=
પરન્તુ ના ભાળે તરલ ગતિવ્હે જે જલસમી, સખી ! શ્વાસેાચ્છવાસે, મરણ ઘટિકા જીતનવ તણીઃ
આ
વૃથા ! કાં ! ચુરાયે વા પૃથ્વી
વિપળ પળ ચાલુ દિવસની— અવગણુ નહિં તું પ્રણયની,
રખે શ્રદ્ધા ભાળી ! તુજ હૃદયને છેતરી જતાં.
ન કાલે; અત્યારે
ઘડીયે કાં સારે –
વારે,
ગ્રહ
પ્રલયજલ, કાલે નવ ધસે,
અવર સાથે ધરષણે !
અહા !
મૃત્યુતા ! ક્ષણા થાડી થાભે.
અહીં ખીજે શેાધા ખલિ; નવ હજી તત્પર થયા, તમારી સંગાથે ગમન કરવા હા ! પળ રા;
અચલ નિયમા હૈ। તમ ભલે, કિઠન જો છે. નવ ચળે –
પ્રિયાનાં ભાળ્યાં ના તપ નયના અન્તિમ પળે;
૧૪૩
Page #195
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
પ્રિયે ! વહેલાં ચાલે,
પળે આ સંભાળે.... અહા ! દૂત થેભો ! શ્રવણ પડતા – પુરતણ– ઝણકારો; વેગે વ્યથિતચરણે એ ઉપડતા.
હવે પાશો નાંખો,
ગળું હારું બાંધે, ઉઠાવું ના વાંધ; અમૃતવરવી તે નયનનીઝરે, બીડાતાં આ મુજ નયનમાં, જીવન અમી.
ગમન કરતાં કાં ગગનમાં ?
નયનપથથી કાં પિગળતા ! હને મૂકીને હા ! યમ અનુચરે ક્યાં વિચરતા?
અરે ! ! શાને ભીતિ–
ઉરે દૂતે ! પેઠી – સતી સાવિત્રીની પ્રણયમય મૂર્તિ વ્રતવતી –
પરિત્રાણે ઊભી અડગ ચરણે શું મુજ દીઠી ? ( ઊર્મિ)
નલિન મણિશંકર ભટ્ટ
ક્ષમ્ય આ વર્ષમાં અલન જે અણજાણતાં કે જાણે થયાં, સકળ કાજ હું માફ ચાહું; વિશ્વાસઘાત પણક્ષમ્ય સહુ જ પ્રેમ, તે ક્ષમ્ય નિર્બલ હુંના અપરાધ ના શું ? આવેશની વિપલમાં કટુ શબ્દ બોલ્યા, અસ્થિર કો ક્ષણ વિષે મુજ ધર્મ ચૂક્યો; વા કો” પ્રમત્ત પળમાં કૃત દાસી દાવે, એ ઍ છતાં પ્રણયિની ગણજે જ હારે.
૧૪૪
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૯૩૩ની કવિતા
ભૂલે પડી અગર ક્ષુલ્લક લાગણથી, પ્રેરાઈને પ્રતિપળે જન થાપ ખાય; કિન્તુ હશે હદય કાંચન–શુદ્ધ પ્રેમ, બીજી ક્ષણે જ પારિતાપ ઉરે થશે તે. ક્ષારાબુ જેમ વિતાપ થકી વરાળ કેરે રૂપાન્તર ધરી નભ સંચરે છે ? મિષ્ટાખુ રૂપ ધરતું ઠરતાં વરાળ, હાર્દિક મેલ પરિતાપ વિષે ગળે છે. છે દમ્પતીજીવન ક્ષારસમુદ્રવારિ, પ્રેમે થતા કલહથી બનતું વરાળઃ સંધિ તણો શીતળ સ્પર્શ થતાં તુષાર, દામ્પત્યનાં જલ બને, ગળતે જ ક્ષાર. ચાંલ્ય ભાવતણું, રોષ, અહ ! પ્રમાદ, તારણ્યને સહજ વ્યાપક એ સ્વભાવ; આર્ધક્યનાં દિસત દુર્લભ સ્વપ્ન જેને,
એવા મહને મદ પ્રમાદ શું ક્ષમ્ય ના છે? (ઊર્મિ)
રમણલાલ ન. વકીલ
સ્નેહ – શૃંખલા ઉચે પેલા શિખરે ગિરિના એ હાર કેરા મણકા બધાએ, મઢયાં હશે શું સહુ નીલરને ? અદશ્ય કે” મેર શું સંકળાયા;
ડે છવાયાં ગિરિઆવલીના, ના કો” પ્રયત્ન ચળી એક પાદે, બાંધ્યાં પદે વજની શેખલાએ. ઉલંઘી જાશે તજીને સીમા છે.
સ્વેચ્છા થકી સ્નેહની શૃંખલાએ, બંધાયેલા આપણ મિત્રભાવે; વહાલા કદી બન્ધન ના તજીશું, એવાં ગ્રથી પ્રાણ સદા રહીશું. નિસર્ગત નિરખી સદાએ,
નિસર્ગકાવ્યો પ્રતિદિન ગાશું. (કૌમુદી)
પુષ્પા ૨, વકીલ
૧૪૫
૧૯
Page #197
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પ
* !
ભલે જીવિતમાં કદા અતિકરુણ મંદાકિની, ઉરે સળગતી શિખા પ્રલય વહ્નિ ઉરાડતી; વિનાશ વળતાં બધે સમસમે સ્મશાની રાત, રણા સમ સરે ઝગે અસહ શુષ્કતા શાપિત. મચે ગડગડાટને જગતની ઘૃણા વતી, ભલે વિજળી કા નહીં ઝબુકતી ચીલે। દાખતી; ચીરે જિગરને પુરૂં આગમ કે। મહા વેદના, વહે રગતરેલ તે ખદખદું સદા તેહમાં. પ્રહાર પડતાં પરું કદી પળેક સૂચ્છિત થઈ, હું ફક્ત હેતને શબદ એક સૂણ્યા વિના; હસે ખડખડાટ એ જગત મારી સામે સદા, કદીક દ્રવતું સહાનુભૂતિ દાખવે ડારતાં. વહે જીવિત સત્યને વદી વદી દુ:ખો સહે, છતાં અડગ હું જગે જલધિ જેમ ઝૂઝૂ સખે.
( કૌમુદી )
કું. ઉષા ડૉકટર
અર્પણ
સંધ્યાના દ્વાર સુધી ચરણુ ધસડતા હું પહેાંચીશ તાત ! લંબાવી પાય તારા ઘડીક પણ મને મેલવા શ્વાસ દેજે, પથિક પ્રિય ગણી શિશને અંક લે જે.
વીણાના તાર જેવી થરથરતી કરી સ્તબ્ધ રામાલિને, આમંત્રે ચેતનાને સકલ રસ મહીં તાહરૂં ગાન ગાવા. જીવન રસકલા સહેલાં ધરાવું.
ના, ના, એવું કશું યે લગીર પણ તને અપ`વું આજ મારે, હૈયાના ગૂઢ મંત્રા અગળ વિષ ભર્યાં કે અબૂઝેલ ઈર્ષ્યા. ચરકમળમાં અપવાની મહેચ્છા.
( ઊર્મિ )
૮ મળેલું’
૧૪૬
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૯૩૭ની કવિતા
દાવાનળને દવાનળ! જળી તમે વન વિશે જ પાછા શમે. અને કદી ન ખેલવા જનસમાજમાં કાં ભમો ? નથી શું અહિં વહેમનાં વન, અસત્યનાં કાનને, અરણ્ય અરિભાવનાં, છળપ્રપંચનાં જંગલે?
રતિલાલ શુકલ
(કુમાર)
વીર નર્મદને ગુજરાતીઓને બેધ
(પૃથ્વીતિલક) ન શેક કરશે કદાપી રસિક વિકાસી મુજ તાવણી; જુઓ સકલ જીવ-જીવન, ન એક બે–દરદ ભાળશે; ભલે દરદ, ઘા ભલે, અપયશ ભલે, અભિભ - ભલે, સદાય ઉર પ્રેમમાં, રૂધિર જે રહે હડતું શાર્યમાં.
- બળવંતરાય ક. ઠાકોર
(કુમાર)
બંધાઈ ગયું બેઠી બિસ્તર બાંધવા પ્રિયતણે લે ત્યાં પ્રવાસે જવા, બાંધ્યા કોટ ખમીસ, ધોતર, ડબી સાબુ અને અસ્તરે, ને ત્યાં ગાંઠ ઘણી કસી, પણ વળી મંડી જ સિ છોડવા, આ પ્રીતમ પૂછતો “યમ અરે, પાછું બધું છોડતી ?”
બેલી, “ભૂલ થકી બધાની ભળતું બંધાઈ હૈયું ગયું.” (પ્રસ્થાન)
સુન્દરમ
કવિ અને કેયલ ષિાએ કોકિલાઓ કળકળ કરતા કાગડાના કુટુંબે, આત્માની પ્રેરણાથી પણ સ્વર મીઠડા કોકિલા વિશ્વ કુંજે; તેવી રીતે કવિ આ ભડભડ બળતા વિશ્વમાં ઉછરે છે,
કિંતુ એના ઉરેથી અમીરસ સરખા તકાવ્યો સરે છે. (પ્રસ્થાન)
જેઠાલાલ ત્રિવેદી
૧૪૭
Page #199
--------------------------------------------------------------------------
________________
(કુમાર)
(કુમાર)
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પે
સાવિત્રી
તે એ ભમી ચિર સુદૂર અનંત એવા તારાજડિત નભમાં પરિત્યકત દેવી; આંખે વહે તીર મુખે વહતી સુવાણી રીઝાવવા મથતી કાલ પ્રચંડને એ.
અંધાર, ને, દૂર ઉડાણુ મહી ભમીને શેાધી રહે પગલી કાલની એમ આત્મા, જો રીઝવે કદિ યતે। વરદાનમાં એ પામે પ્રકાશ, વળી ચેતન, પ્રેમ, મેાધાં.
માન સરાવર
મારા ભર્યાં માનસર।વરે આ કા ફેંકશેના અહીં શબ્દકાંકરી મારૂં વિંટાશે સ્થિર પ્રાણપુષ્પ તરંગની વર્તુલ શ્રુંખલામાં.
-બ
૧૪૮
હરિશ્ચન્દ્ર ભટ્ટ
ઉમાશકર જોષી
Page #200
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
(વિદ્યમાન)
Page #201
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારે ચરિત્રાવળી
ઈમામ ખાન કયસરખાન ખાન
એઓ જાતે સુન્ની મુસલમાન વઢવાણ શહેરના વતની છે; એમને જન્મ તા. ૪ થી માર્ચ ૧૮૮૮ના રોજ વઢવાણ કૅપમાં થયો હતો. એમના પિતાનું નામ કયસરખાન અને માતાનું નામ બાઈ દાદીબુ છે, એમનું લગ્ન ૧૯૦૮ માં ધ્રાંગધ્રા તાબે ચડાવા ગામે બીબી ફાતેમા ખાતુન સાથે થયું હતું.
- પ્રાથમિક શિક્ષણ એમણે રાજકોટ ટ્રેનિંગ કોલેજમાં લીધું હતું અને અંગ્રેજી સાત ધોરણ સુધીનો અભ્યાસ જામનગર હાઈસ્કૂલમાં કર્યો હતે. ગરીબાઈને લીધે કોલેજમાં દાખલ થઈ તેઓ આગળ અભ્યાસ કરી શક્યા નહતા. માંગરોલ હાઈસ્કુલની સર્વીસ સાથે આગળ વિદ્યાભ્યાસ ચાલુ રાખીને સન ૧૯૧૨ માં ધી બોમ્બે યુનિવર્સિટીની મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી હતી.
શાળા અભ્યાસ દરમિયાન એમને જામનગરવાલા શેઠ એસ. જમાલસાહેબ તરફથી ઓલરશીપ મળી હતી, તેમ કલાસમાં ઉંચે નંબરે આવવાથી ઈનામ પણ પ્રાપ્ત કર્યા હતાં.
હાલમાં ઉપલેટામાં મુસ્લિમ મિડલ સ્કુલમાં અને મદરસ-એ-ઝિનતુલ ઈસ્લામમાં બાર વર્ષથી પ્રિન્સિપાલ છે.
સાહિત્ય, ઇતિહાસ અને નીતિનાં લખાણ માટે ખાસ પ્રેમ ધરાવે છે અને નાણું સાધન ન હોવા છતાં સાહિત્ય પ્રીતિથી આકર્ષાઈને એમણે નીચે મુજબ અનુવાદ ઉર્દુમાંથી ગુજરાતીમાં કર્યો છે.
– એમના ગ્રંથેની યાદી :(૧) શાહી ગુપ્તભંડાર
૧૯૨૧ (૨) ઈરલામની અમૃતવાણી
૧૯૨૪ (૩) કાતીલ કટાર
૧૯૨૫ (૪) દેશાભિમાની બહાદુર બાનું (૫) ઈસ્લામનું ગૌરવ
૧૯૩૧ (૬) જીવનમાર્ગ
૧૯૩૨
૧૫૦
Page #202
--------------------------------------------------------------------------
________________
કેશવલાલ હિંમતરામ કામદાર
કેશવલાલ હિંમતરામ કામદાર
એઓ જ્ઞાતે દશા શ્રીમાળી વણિક અને ગોંડલના વતની છે. એમના પિતાશ્રીનું નામ હિંમતરામ ડાહ્યાભાઈ અને માતુશ્રીનું નામ વખતબાઈ ઉફે નંદુબાઈ ડુંગરશી છે. એમનો જન્મ સં. ૧૯૪૭ના ચૈત્ર સુદ ૭ ને બુધવારના રોજ રાજકોટમાં થયો હતો. તેઓ સ્થાનકવાસી જૈન ધર્મ પાળે છે. એમનું લગ્ન સન ૧૯૧૩ ના માર્ચ માસમાં રાજકોટમાં શ્રીમતી ગિરજાકુંવર જેઠાલાલ સાથે થયું હતું.
એમનું કુટુંબ બગસરાથી ગંડલમાં ભા કુંભાજીના વખતમાં આવી વસેલું; આ કુટુંબ સાર્વજનિક તેમ જ રાજ્યહિતનાં કામ સારી રીતે અને હુંશિયારીથી કરવાથી તેમની કીર્તિ બહોળી જામી હતી; અને ગેંડલના એક અગ્રેસર શેઠ કુટુંબ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.
પ્રો. કામદારે ઘણેખરે અભ્યાસ ગંડલમાં કર્યો હતો. પ્રવિયસની પરીક્ષા બાવદીન કૅલેજ-જુનાગઢમાંથી પાસ કરી ઈન્ટર–આટસથી તેઓ ગૂજરાત કૅલેજ, અમદાવાદમાં જોડાયા હતા; અને સને ૧૯૧૨માં બી. એ. ની પરીક્ષા પુના ફરગ્યુસન કોલેજમાંથી પાસ કરી હતી. દરમિયાન તેમણે સન ૧૯૧૦ માં એક વર્ષ એનજીનીઅરીંગ કોલેજમાં ગાળ્યું હતું. સન ૧૯૧૬ માં તેઓ એમ. એ. થયા હતા. શાળા પાઠશાળાના અભ્યાસ દરમિયાન તેઓ હંમેશાં ઊંચી પાયરીએ રહેતા. બી. એ. ફર્સ્ટ કલાસમાં પાસ કરેલી. આખી યુનિવર્સિટીમાં બીજે નંબરે હતા. એમ. એ., માં પણ ઉંચા માર્કસ મળ્યા હતા. તે પરીક્ષામાં એમના ઐચ્છિક વિષયો ઈતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજકારણ હતા. યુનિવર્સિટીમાં તેમને બે સ્કોલરશીપ મળી હતી. (૧) કહાનદાસ મંછારામ (૨) ધીરજલાલ મથુરદાસ.
સન ૧૯૧૮ માં સુરત કૅલેજમાં એમની ઇતિહાસના અધ્યાપક તરીકે નિમણુંક થઈ હતી. ત્યાંથી બીજે વર્ષે વડોદરા કોલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા હતા, જ્યાં તેઓ અત્યારે છે.
કૅલેજની સર્વ પ્રવૃતિઓમાં તેઓ રસ લે છે; એટલું જ નહિ પણ વડોદરા રાજ્ય તરફથી નિમાયલી જુદી જુદી કમિટીઓ જેવી કે, ડેવલપમેન્ટ બોર્ડ, પબ્લીકેશન કમિટી, સહકાર કમિટી, પાઠ્યપુસ્તક કમિટી, બેન્કિંગ કમિટી, રેકર્ડઝ કમિટીમાં તેઓ કામ કરતા રહ્યા છે. યુનિવર્સિટિમાં તેઓ બી. એ. સુધીની પરીક્ષાઓમાં પરીક્ષક તરીકે રહ્યા છે.
૧૫૧
Page #203
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નં.
૧૯૩ ૩
તદુપરાંત માસિકમાં તેમના લેખો વારંવાર પ્રગટ થાય છે; અને એક ગંભીર અને વિચારશીલ લેખક તરીકે તેમની ખ્યાતિ બંધાઈ છે; જેમાં મુખ્યઃ (૧) ગુજરાતનું સંસ્કારિત્વ (૨) સરસ્વતીચંદ્રનું “રાજકારણ” છે.
તેઓ વળી “ગ્રામ જીવન” માસિકના તંત્રી તરીકે કામ કરે છે. ઈગ્રેજીમાં પણ એમણે ઉપયોગી પુસ્તકે રચ્યાં છે.
:: એમનાં પુસ્તક :: પુસ્તકનું નામ,
પ્રકાશન વર્ષ. ૧. હિન્દુસ્તાનને શાળા પોગી ઈતિહાસ
સ. ૧૯૨૭ ૨. હિન્દની પ્રજાને ટુંકે ઈતિહાસ ૩. બ્રિટિશ લેકને ઇતિહાસ
, ૧૯૨૮ ૪. અર્થશાસ્ત્ર ૫. રાજ્યશાસ્ત્ર (ડ. મહેતાના અંગ્રેજી લખાણને અનુવાદ) હવે પ્રકટ થશે
૧૯૩૪ 1. Survey of Indian History
(1757–1858). 2. History of India, Political and , 1924
Administrative (1757–1920) 3. A History of the Mughal Rule
in India 4. Report on Banking in Baroda State , 1930 5. Social and Economic Surveys,
1988 Baroda State (Translations from
Gujarati, of two reports ) 6. Notes on Central Banking ' 1934
, 1928
આ ઉપર
Page #204
--------------------------------------------------------------------------
________________
કેશવરામ કાશીરામ શાસ્ત્રી, “ગાગ્યે”
કેશવરામ કાશીરામ શાસ્ત્રી, “ગાગ્યે”
એઓ જ્ઞાતે બઈ બ્રાહ્મણ જ્ઞાતિ-ગિરનાર બ્રાહ્મણના એક વિભાગના છે. એમનું વતન કાઠિયાવાડમાં આવેલું માંગરોલ બંદર છે. એમના પિતાશ્રી કાશીરામ શાસ્ત્રી ચુસ્ત વલ્લભ વૈષ્ણવ છે અને વૈષ્ણવ સાહિત્યના-ખાસ કરીને શ્રીમદ્ ભાગવતના ઊંડા અભ્યાસી તરીકે જાણીતા છે. એમની માતાનું નામ દેવકીબાઈ હતું. એમનો જન્મ તા. ૨૮ મી જુલાઇ સન ૧૯૦૫ ના રોજ . ૧૯૬૧ ના અષાઢ વદિ ૧૧ માંગરોલમાં થયો હતો. એમનું લગ્ન સને ૧૯૨૪ માં (સં. ૧૯૮૦ માં) પ્રભાસપાટણમાં સૌ. પાર્વતી બહેન તે જૂઠાભાઈ બાપોદરાનાં પુત્રી સાથે થયેલું છે. અને એ બહેને પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે.
પ્રાથમિક શિક્ષણ એમણે માંગરેલમાં લીધેલું અને ઈગ્રેજી અભ્યાસ ત્યાંની કોરેશન હાઈસ્કૂલમાં કર્યો હતો. અહિં છઠું અને સાતમું ધોરણ એકસાથે કરીને સને ૧૯૨૨માં તેમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. વધુમાં એમના પિતાશ્રી પાસે સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, નાટકે અને શુદ્ધાદ્વૈત વેદાંતને અભ્યાસ કરેલો છે.
હાલમાં તેઓ ( સને ૧૯૨૫ થી ) માંગરોલ કરોનેશન હાઈસ્કૂલમાં ગુજરાતી અને સંસ્કૃતના શિક્ષક છે.
થોડીક મુદતથી એમણે ગુજરાતી માસિકમાં લખવાનું શરૂ કરેલું છે; પણ એ ટુંક અરસામાં ગુજરાતી ભાષા સાહિત્યના એક વિચારશીલ અને માર્મિક અભ્યાસી તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી છે અને ગયા વર્ષમાં મહાભારત “આદિ પર્વ—સભાપર્વ'નું શ્રી ફૉર્બસ ગુજરાતી સભા મુંબાઈ સારૂ સંપાદન કર્યું, એ કાર્યથી ગુર્જર વિદ્વવર્ગમાં એમની બહોળી પ્રશંસા થયેલી છે.
- ભાષાશાસ્ત્ર, પ્રાચીન કાવ્ય અને પુરાતત્ત્વ એ એમના પ્રિય વિષયો છે; અને વૈષ્ણવ સંપ્રદાયના સાહિત્યથી પૂરા પરિચિત છે, જે વૈષ્ણવધર્મપતાકા, ભક્તિસામ્રાજ્ય, શુદ્ધત અને પુષ્ટિપીયૂષ, એ વૈષ્ણવ માસિકોમાંના એમના લેખથી સમજાય છે.)
સોસાયટી સારૂ તેમણે રત્નેશ્વર અનુવાદિત ભાગવતના ત્રણ સ્ક જે ઉપલબ્ધ છે તે સંપાદન કરવાનું હાથ ધરેલું છે અને તે પુસ્તક આવતે વર્ષે છપાઈ જવા સંભવ છે.
૧૫૩
Page #205
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ને.
જુનાં કવિઓએ લખેલાં મહાભારતનાં જુદાં જુદાં પર્વો મેળવી આખું મહાભારત સંપાદન કરવાની તેઓ હોંશ રાખે છે; અને તેમાંનું પ્રથમ આદિપર્વ સભાપર્વનું કાર્ય જોતાં, તે પુસ્તક ગુજરાતી સાહિત્યમાં કિંમતી ભરતી કરી, સંશોધન પુસ્તકોમાં ઉંચું સ્થાન લેશે, એનિઃસંદેહ કહી શકાય.
વસન્ત, બુદ્ધિપ્રકાશ, શુદ્ધાત, પાઝપીયૂષ અને અઠવાડિક“ગુજરાતી”માં એમના લેખે વખતોવખત આવ્યા કરે છે. સત્તર વર્ષની ઉંમરે એમણે પિતાનું પ્રથમ પુસ્તક બહાર પાડયું હતું.
ગીતાના સુપ્રસિદ્ધ શ્લોક-લાજે વાષિરતે મા પુ વાતાવર” એ સૂત્રાનુસાર તેઓ ફળની આશા રાખ્યા વિના નિર્ણત ધ્યેયને પહોંચવા સતત પ્રયત્ન કર્યો જાય છે; અને તેમાં એમને ભગવદુગીતા અને શ્રીમદ વલ્લભાચાર્યના ષોડશ ગ્રંથમાંથી પુષ્કળ પ્રેરણા અને બળ મળતાં રહે છે. તે કારણે પિતાનું મંતવ્ય વ્યક્ત કરવામાં તેઓ સંકેચ પામતા નથી અને તે એમના લખાણની વિશિષ્ટતા છે.
.:: એમની કૃતિઓ ::
પુસ્તકનું નામ, પ્રકાશન વર્ષ. ૧. સૌન્દર્યપદ્ય (સંસ્કૃત ત્રણ ટીકા સાથે) સને ૧૯૨૨
સાનુવાદ. [બોરસદના ચીમનલાલ હરિશંકર શાસ્ત્રી સાથે ] ૨. છેડશ ગ્રન્થ-વલ્લભાચાર્યકૃત
, ૧૯૨૬ (સમલકી અનુવાદ સહિત.). ૩. સંસ્કૃત શબ્દરૂપાવલી – નવી જૂની મિશ્ર પદ્ધતિ
, ૧૯૨૬ (શબ્દકોશ સાથે) ૪. પદ્ય સમૂહ – સટીક-(મેટ્રિક ગુજરાતી કાવ્યો)
છે ૧૯૨૭ ૫. વલ્લભાખ્યાન કાવ્ય-ગોપાલદાસકૃત ૬. પ્રેમની પ્રસાદી-માલવિકાગ્નિ મિત્રને સમશ્લોકી અનુવાદ. ,, ૧૯૩૨ ૭. શ્રી વલ્લભાચાર્યજીનું જીવનચરિત અને સાંપ્રદાયિક ગ્રન્થ સાહિત્ય,, ૧૯૩૩ ૮. મહાભારત (ગુજરાતી પદ બન્ધ) ગ્રન્થ ૧ લે ,, ,,
( કવિ હરિદાસકૃત આદિપર્વ અને કવિ વિષ્ણુદાસકૃત
સભાપર્વ-વિવેચન સહિત) ૯. મહાભારત ( ગુજરાતી પદ બન્ધ) ગ્રન્થ ૨ જે ,, ૧૯૩૪
(કવિ નાકરકૃત મેટું આરણ્ય પર્વ વિવેચન સહિત.)
ક ૧૯૩૧
૧૫૪
Page #206
--------------------------------------------------------------------------
________________
ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય
ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય
એઓ જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ અને મૂળ જુનાગઢના વતની છે. એમનો જન્મ જુનાગઢમાં સંવત ૧૯૩૭ના કાર્તિક સુદ ૯ના રોજ થયો હતો.
એમના પિતાશ્રી વલ્લભજી હરિદત્ત આચાર્ય એક સાક્ષર અને પુરાતત્ત્વવિદ્દ તરીકે પ્રસિદ્ધ છે. એમણે રાજકોટ લૅટસન મ્યુઝિયમના કયુરેટર તરીકે કાઠિયાવાડની પુરાતન વસ્તુ–લેખે, સિક્કા વગેરે મેળવી, એ મ્યુઝિયમને બહુ સમૃદ્ધ કરેલું છે અને તેની ખ્યાતિ સ્વર્ગસ્થને આભારી હતી.
એમની માતુશ્રીનું નામ ચતુરલમી હતું. એમનું લગ્ન સં. ૧૯૫૧માં જુનાગઢમાં સૌ. ચંચળલક્ષ્મી બહેન સાથે થયેલું છે.
એએએ પ્રાથમિક કેળવણી જુનાગઢમાં, માધ્યમિક રાજકોટમાં અને કોલેજ શિક્ષણ ગુજરાત કોલેજ-અમદાવાદ-બહાવદીન કૉલેજ-જુનાગઢ, અને એલ્ફીન્સ્ટન કૉલેજ-મુંબાઈ–માં લીધું હતું. તેમણે સન ૧૯૦૭ માં બી. એ. ની ડીગ્રી લીધી હતી અને સન ૧૯૦૯ માં એમ. એ., ની પરીક્ષામાં પાલી પેલીઓગ્રાફીના સવાલ પત્રકમાં પાસ થયા હતા.
હાલમાં તેઓ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ–મુંબાઈમાં, ર્કોલોજીકલ વિભાગના કયુરેટરના પદે છે.
પ્રાચીન સિક્કા, લેખો વગેરે એમના પ્રિય વિષય છે; અને તેમાં એમના પિતાશ્રી પાસેથી એમણે ઘણું પ્રાપ્ત કર્યું હતું.
સ્વર્ગસ્થ રખાલદાસ બેનરજી, જેમનું નામ મહાન જે ડેરાનાં ખોદકામ સાથે સદા જોડાયેલું રહેશે તેમણે શ્રીયુત આચાર્યના જીવનપર પ્રબળ અસર કરેલી છે.
પ્રકીર્ણ લેખ એમણે જુદાં જુદાં ઈગ્રેજી ગુજરાતી માસિકમાં લખેલાં ઘણું છે.
હમણું શ્રી ફાર્બસ સભા તરફથી બહાર પડેલું એમનું “ગુજરાતના ઐતિહાસિક લેખો ભા. ૧ “નામનું પુસ્તક એમની વિદ્વત્તાને ખ્યાલ આપશે.
:: એમની કૃતિ :: પુસ્તકનું નામ,
પ્રકાશન વર્ષ, ગુજરાતના એતિહાસિક લેખો, ભા. ૧ સન ૧૯૩૩
૧૫૫
Page #207
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ગેાવનદાસ કહાનદાસ અમીન
એએ જાતે લેઉઆ પાટીદાર અને સિનારના વતની છે. એમને જન્મ પણ સિનેરમાં સં. ૧૯૪૭ ના શ્રાવણ વદ ૮, જન્માષ્ટમીના રાજ થયેા હતેા. એમના માતુશ્રીનું નામ જડાવબા છે. એમનું લગ્ન સં. ૧૯૬૦માં વરખડ તાલુકે સિનેરમાં શ્રીમતી યમુનામ્હેન સાથે થયું હતું.
એમણે પ્રાથમિક ધોરણનું શિક્ષણ સિનારમાં લીધું હતું અને પછીથી વડોદરામાં ઈંગ્રેજી પાંચ ધારણ સુધીનું શિક્ષણ લઈ વધુ અભ્યાસ ઘર આગળ કર્યો હતા.
તેઓ વડાદરા રાજ્યમાં વતનદાર છે.
જીવનચરિત્રનું વાચન એમને વિશેષ ગમે છે. શ્રી. મેાતીભાઈ અમીનની સેવાથી એએ મુગ્ધ થયલા છે; તેમ સ્વામી રામતીર્થનાં પુસ્તકાએ એમના જીવન પર અસર કરેલી છે.
થોડાક સમય એમણે “પટેલ બંધુ” નામનું માસિક ચલાવ્યું હતું; પછી તે સુરત પાટીદાર યુવક મડળને સોંપાયું; પણ તે દ્વારા તેઓ લેખનકાર્ય તરફ પ્રેરાયા એટલુંજ નહિ પર`તુ સંખ્યાબંધ પુસ્તકો લખવાને શક્તિમાન થયા હતા.
ન.
૩.
૪.
૬.
૭.
..
૧૧.
:: એમની કૃતિઓ ::
પુસ્તકનું નામ.
પ્રકાશન વ.
સં. ૧૯૭૦
૧૯૭૨
બૂકર ટી વૉશિંગ્ટન અદ્ભુત આગબેટ
યુરાપને રરંગ
જર્મનીની ઉન્નતિ શાથી થઇ
પ્રતિજ્ઞાપાલન
છત્રપતિ રાજારામ
દાદાભાઈ નવરેાજજીનું ટુંકુ જીવનચરિત્ર
નીગ્રેારત્ન બ્રૂકર ટી વૉશિંગ્ટનનું સક્ષિપ્ત જીવનચરિત્ર
દક્ષિણના વાત્ર
જગતના મહાન પુરુષ
મહાત્મા ટાત્સ્યાય
૧૫
,,
,,
""
""
""
''
""
,,
,,
,,
,,
,,
૧૯૭૩
,,
૧૯૭૪
૧૯૭૭
૧૯૭૯
""
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૨.
૧૩.
૧૪. ૧૫.
ગોવનદાસ કહાનદાસ અમીન
દુર્ભાગી દારા
શ્રી જ્ઞાનેશ્વરી ભગવદ્ગીતા સુમેાધ પુષ્પવાટિકા× પાટલીપુત્રની પડતી
સં. ૧૯૭૯
""
,,
,,
"1
29
૧૯૮૦
× સસ્તું સાહિત્યની ટુંકી વાર્તાના ભા. ૭ માં શેખસાદીકૃત ગુલિસ્તાનના ભાવા રૂપે.
* સવ પુસ્તકા વિશેષતઃ અનુવાતિ છે.
૧૫૭
Page #209
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારે ચરિત્રાવળી
ગોરધનદાસ ડાહ્યાભાઈ એનજીનીયર
એઓ જાતે લેઉઆ પાટીદાર અને સુરતના વતની છે. એમનો જન્મ તા. ૨૯ મી જાન્યુઆરી સન ૧૮૯૦ ના રોજ સુરતથી ત્રણ માઈલ દૂર આવેલા એમના મેસાળમાં સારોલી ગામે થયો હતો. એમના પિતાનું નામ ડાહ્યાભાઈ ત્રિભોવનદાસ એજીનીઅર હતું અને માતાનું નામ ગુલાબહેન * હતું. એમનું પહેલું લગ્ન સન ૧૯૦૪માં સૌ. જડાવગૌરી સાથે થયું હતું અને તે સ્વર્ગસ્થ થતાં, દ્વિતીય લગ્ન સન ૧૯૧૧ માં સુરતમાં જ સૌ. પદ્માવતી સાથે થયું હતું.
મેટ્રીકયુલેશન સુધીનો અભ્યાસ એમણે સુરતમાં કર્યો હતો; પછીથી સઘળે અભ્યાસ સોલિસીટર થતાં સુધી મુંબાઈમાં કર્યો હતે.
હાલમાં તેઓ સોલિસીટર તરીકે કામકાજ કરે છે.
સને ૧૯૧૫ માં પાંચમી સાહિત્ય પરિષદ તરફથી “રામાયણને સાર” એ નામનું કાવ્ય રચવા માટે તેમને પહેલું ઈનામ મળ્યું હતું. એ કાવ્ય સને ૧૯૧૭ માં “શ્રી રામચરિતામૃત” એ નામે પ્રકટ કરવામાં આવ્યું હતું.
કવિતા અને તત્ત્વજ્ઞાન એમના પ્રિય વિષય છે અને આપણું ધાર્મિક ગ્રંથે જેવા કે, રામાયણ, મહાભારત અને ભાગવતે એમનું જીવન રંગેલું છે. રવીન્દ્રનાથ ટાગોર, શ્રીયુત અરવિંદ ઘોષ, અને સ્વામી રામતીર્થ વગેરેની છાપ પણ એમના પર ઉંડી પડેલી છે.
કાયદાના કામકાજમાં તેઓ ચાલુ રોકાયેલા રહે છે, તેમ છતાં તેમને સાહિત્ય શેખ અને લેખનપ્રવૃત્તિ મંદ પડ્યાં નથી, એ એમનાં લખેલાં પુસ્તક પરથી જણાશે.
:: એમની કૃતિઓ :: પુરતકનું નામ,
પ્રકાશન વષ. શ્રી રામચરિતામૃત
સન ૧૯૧૭ પ્રભાતફેરી ઉમર મૈયામની રુબાઈયતે (બે ઘડી
મેજમાં કટકે કટકે પ્રગટ થઈ.) સન ૧૯૩૨-૩૩ ઉત્સર્ગ
* ૧૯૩૩ ગીતાંજલિ (ટીકા સાથે) (વિશ્વતિ'માં
કટકે કટકે પ્રગટ થાય છે.) સં. ૧૯૮૩ થી
ક ૧૯૩૦
૧૫૮
Page #210
--------------------------------------------------------------------------
________________
જટાશકર જયચંદભાઈ આદીલશાહ
એએ નાતે ઝારેાળા વણિક દશા વિભાગના અને જુનાગઢના વતની છે. એમના પિતાનું નામ જયચંદભાઈ અને માતુશ્રીનું નામ મેતીખાઈ છે. એમના જન્મ જુનાગઢમાં સન ૧૮૭૪–સંવત્ ૧૯૩૦, જેટ વદ ૧ તે સોમવારના રાજ થયા હતા. એમનું પહેલી વારનું લગ્ન સંવત્ ૧૯૪૮ માં અને ખીજી વારનું લગ્ન સન ૧૯૩૦ માં શ્રીમતી હેમકેાર સાથે થયું હતું.
પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ એમણે જુનાગઢમાં કર્યો હતા. તેમણે મુંબાઇ સેકન્ડરી ટીચ`કાલેજની એસ.ટી. સી. ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરેલી છે. તેમે હમણાંજ મુંબાઇ. પેાલીસ ઇન્સ્પેકટરના હોદ્દા પરથી નિવૃત્ત થયા છે.
પેાલીસ ખાતા જેવા દોડાદોડના અને નિવૃત્તિ વિનાના ધંધામાં હોવા છતાં તેમણે લેખન વાચન પ્રવૃત્તિ સારી રીતે કેળવી હતી. કાવ્ય, ધ અને સમાજશાસ્ત્ર એ એમના પ્રિય વિષયેા છે.
જટાશકર જયચંદ્રભાઈ આદીલશાહ
સાહિત્ય પ્રતિ એટલી બધી મમતા છે કે એ એમની કેટલીક મિલ્કત કાઈ જાહેર સંસ્થાને અર્પવા ઈચ્છા રાખે છે.
ન.
# જ છે
૪.
૫.
૬.
:: એમની કૃતિઓમાંની થોડીક :
પુસ્તકનું નામ.
નિષદ્દાલકાર રત્ન મીજાજી શૃંગાર ભર્તુહરિ નીતિશતક
૧૯૦૭
હેરેશિયસ
૧૯૦૭
""
સ્પૃશ્ય થવામાં અસ્પૃશ્યેાની મહા હાનિ,, ૧૯૩૦ સ્ત્રીઓના પત્રા
૧૫૯
પ્રકાશન વ.
સન ૧૯૦૦
,,
32
""
Page #211
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી મુનિશ્રી જિનવિજયજી
એઓ જન્મે પરમારવંશ રાજપુત છે. એમનું મૂળ નામ કિસનસિંહ અને પિતાશ્રીનું નામ વૃદ્ધિસિહજી છે. એમના માતુશ્રીનું નામ રાજકુંવર. એમને જન્મ ઉદયપુર સંસ્થાન મેવાડના ગામ રૂપાયેલીમાં સં. ૧૯૪૪ માં થયો હતો. એઓ અવિવાહિત છે; અને સઘળો અભ્યાસ ખાનગી રીતે કરેલ છે.
જૈન સાધુના સંસર્ગમાં આવતાં તેમણે જૈન દીક્ષા લીધી પરંતુ કહેવાતા સાધુ જીવનના રૂઢ આચાર વિચારથી તેમના જીવને ગ્લાનિ થઈ અને સ્થાનકવાસી–મૂર્તિપૂજક આદિ સંપ્રદાયની વાડાબંધીમાં વર્ષો સુધી બંધાઈ રહ્યા; આખરે વેશ ત્યાગ કરી તેમાંથી મુક્ત થયા અને એક અધ્યાપક અને સાહિત્ય સેવકના જીવન તરીકે અધ્યયન અધ્યાપનનું અને ગ્રંથલેખન-સંપાદનના સતત કાર્યમાં પિતાનું સાદું જીવન ગાળી રહ્યા છે.
- પતે એટલા ઉદાર અને સુધારક વિચારના છે કે વધુ અભ્યાસ અર્થે તેઓ ઇગ્લાંડ, જર્મની દેશમાં જઈ, કેટલાક સમય રહી આવ્યા હતા.
તેઓ મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી પ્રેરાઈ ગુજરાત વિદ્યાપીઠમાં આવી વસ્યા તે અગાઉથી પુરાતત્ત્વના એક સારા અભ્યાસી અને વિદ્વાન લેખક તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી. “જૈનતત્વસાર” અને “ વિજ્ઞપ્તિ ત્રિવેણી” એ એમના પ્રથમ ગ્રંથે હતા. તે પછી એ એક અભ્યાસીની પેઠે આપણા પ્રાચીન સાહિત્ય, ઈતિહાસ, ધર્મગ્રંથો અને પુરાતત્ત્વનું પદ્ધતિસર અધ્યયન કરી રહ્યા છે અને એમના એ અભ્યાસનું ફળ વખતોવખત લેખો લખીને, વ્યાખ્યાને આપીને અને ગ્રંથ સંપાદન કરીને અને રચીને જનતાને આપતા રહ્યા છે. | ગુજરાત પુરાતત્વ મંદિરનું કામકાજ એમની સીધી દેખરેખ અને નેતૃત્વ નીચે સારી રીતે ખીલ્યું હતું, અને એ સંસ્થા સત્યાગ્રહની લડતના કારણે બંધ થઈ ન હતી તે તેના તરફથી ગુજરાતના ઇતિહાસનું એક કિમતી પુસ્તક મળત એવી સૌ આશા રાખતા હતા; છતાં મુનિશ્રી જિનવિજયજીએ પ્રબંધ ચિંતામણીનું સંપાદન કાર્ય આરંભીને એ માર્ગ ખુલ્લે કર્યો છે અને જ્યારે એ સમગ્ર ગ્રંથ તૈયાર થઈ જશે ત્યારે અભ્યાસીને ગુજરાતના ઈતિહાસ વિષે પુષ્કળ અને નવીન સાધનસામગ્રી પ્રાપ્ત થશે.
એમની એ વિદ્વતાના કારણે મુંબઈ યુનિવર્સિટીએ એમને વસનજી માધવજી વ્યાખ્યાને આપવા નિમંત્ર્યા હતા; અને એમનાં તે વ્યાખ્યાને
૧૬૦
Page #212
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી જિનવિજયજી
જેઓએ સાંભળ્યાં હતાં, તે સૌ તેની પ્રશંસા કરતા હતા.
જ્યારે તે વ્યાખ્યાતાનું પુસ્તક પ્રસિદ્ધ થશે ત્યારે તે સેાલંકી યુગપર વિશેષ પ્રકાશ પાડશે,
હાલમાં તેઓ ડૅા. રવીન્દ્રનાથ ટાગારના શાન્તિનિકેતનમાં જૈનસાહિત્ય ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરે છે.
ગુજરાતને આવા એક વિદ્વાન સાધુ પુરુષની
સાહિત્યસેવાને લાભ
મળ્યેા છે, એ તેનું અહેાભાગ્ય છે.
ન.
૧.
૨.
3.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
રર.
૨૧
:: એમની કૃતિઓ :: પુસ્તકનું નામ
જૈન તત્ત્વસાર
વિજ્ઞપ્તિ ત્રિવેણી
શત્રુંજય તીર્થોદ્દાર પ્રબંધ
પ્રકાશન વ
સ
99
99
કૃપા રસકાશ
પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભા. ૧ દ્રૌપદી સ્વયંવર નાટક (સંસ્કૃત) હરિભદ્રાચાર્ય સમયનિર્ણય (સંસ્કૃત),, કુમારપાલ પ્રતિધ (પ્રાકૃત ) પુરાતત્ત્વ સ ંશાધનને પૂઇતિહાસ પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભા. ૨ પાલિ પાઠાવલ
39
27
,,
""
""
,,
39
જીત કલ્પસૂત્ર ( પ્રાકૃત)
વિજયદેવ મહાત્મ્ય (સંસ્કૃત ) પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદ ખરતર ગચ્છ પટ્ટાવલિ સંગ્રહ પ્રબંધ ચિંતામણિ, પ્રથમખંડ (સંસ્કૃત),, પુરાતન પ્રબંધ સંગ્રહ (સ ંસ્કૃત ) વિવિધ તીથ કલ્પ ( સંસ્કૃત-પ્રાકૃત ) પ્રબંધકાશ ( સંસ્કૃત )
૧૧
99
,,
પ્રાકૃત કથા સંગ્રહ
""
""
અભિધાન દીપિકા (પાલીભાષાના શબ્દકોશ) સં.૧૯૮૦
જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય સં.
૧૯૮૨
૧૯૮૩
૧૯૮૪
૧૯૮૬
૧૯૮૭
૧૯૮૯
""
૧૯૭૧
૧૯૭૨
૧૯૭૩
29
,,
૧૯૭૪
૧૯૭૫
૧૯૭૭
૧૯૭૬
૧૯૭૭
૧૯૭૮
""
Page #213
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
જેઠાલાલ જીવણલાલ ગાંધી - એઓ જ્ઞાતે દશાનાગર વણિક અને મહેમદાવાદ ( છેલ્લે ખેડા ) ના વતની છે. એમના પિતાનું નામ જીવણલાલ સાંકળચંદ ગાંધી અને માતુશ્રીનું નામ ચંચળબહેન ગોરધનદાસ શાહ છે. એમને જન્મ તા. ૫ મી ડિસેમ્બર ૧૯૦૫ના રોજ મહેમદાવાદમાં થયો હતો. એમનું લગ્ન સન ૧૯૨૬ માં સૌ. સવિતાબહેન સાથે મહેમદાવાદમાં થયેલું છે.
અંગ્રેજી સાત ધોરણ પૂરા કર્યા પછી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા હતા અને તેની એમણે વાણિજય વિદ્યા વિશારદની પદવી પ્રથમ વર્ગમાં લીધી છે.
સ્નાતક થયા પછી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા.
માસિકમાં વિશેષ કરીને પ્રસ્થાન” માં એમના લેખો આવે છે. ભૂગોળ, સંપત્તિશાસ્ત્ર અને નામું, એ એમના પ્રિય વિષયો છે.
': એમની કૃતિઓ : પુસ્તકનું નામ,
પ્રકાશન વર્ષ. 1. Economics of Khaddar’-by Greggએ પુસ્તકોને અનુવાદ
સન ૧૯૩૧ ૨. લૂંટાતું હિંદ (અનુવાદ )
૧૬૨
Page #214
--------------------------------------------------------------------------
________________
રૂસ્તમજી બરજોરજી પમાસ્તર.
રૂસ્તમજી બરજોરજી પેમાસ્તર.
એઓ જાતે પારસી અને સુરત પાસે આવેલ રાંદેરના મૂળ વતની છે. એમનો જન્મ સને ૧૮૭૦માં ૨૭મી જાન્યુઆરીના દિવસે થયો હતે. એમના પિતાશ્રીનું નામ બરજોરજી ફરામજી પેમાસ્તર અને માતાનું નામ નવાજબાઈ બરજેરજ પમાસ્તર છે. એમનું લગ્ન સને ૧૮૯૯માં ૭મી મે એ મુંબાઈમાં બાઈ શીરીનબાઈ, તે શેઠ મંચેરજી સેરાબજી પિસ્ટવાળાના પુત્રી સાથે થયું હતું.
તેમણે બધે અભ્યાસ મુંબાઈમાં ફેટ હાઇસ્કૂલમાં કરેલ અને વખતો વખત સ્કોલરશિપ પણ મેળવેલી. સને
માં એલ્ફીન્સ્ટન કોલેજમાંથી બી. એ. ની પરીક્ષા ફારસી ઐચ્છિક વિષય લઈને પાસ કરી હતી.
એમના વિષે વધુ જાણવાનું એ છે કે તેઓ કવિ અરદેશર ખબરદારના મામા થાય અને કવિએ પિતાને ઘેર રાખીને સ્કુલ કેળવણી લેવામાં તેમને મદદ કરી હતી.
પારસી પ્રકાશનના સંપાદન અને પ્રકાશક તરીકે તેમનું કાર્ય બહુ મૂલ્યવાન કહેવાય. વળી એમણે સંખ્યાબંધ અનેક પુસ્તક ગુજરાતીમાં રચ્યાં છે.
કોમી તેમજ સાર્વજનિક હિલચાલમાં તેઓ રસપૂર્વક ભાગ લે છે અને તે કાર્યમાં એમના પત્ની શ્રીમતી શિરિનપ્લેનને એમને પુરે સાથ હોય છે.
:: એમની કૃતિઓ :: નં. પુસ્તકનું નામ. ગુજરાતી. પ્રકાશનવર્ષ. ૧. જ્ઞાતિના સવાલોમાં કોર્ટને અધિકાર
સન ૧૯૦૭ ૨. સંજાણ ખાતે યાદગીરીના પારસી સ્તંભની હિલચાલ. , ૧૯૧૦ ૩. પહેલા સર જમશેદજી જીજીભાઈ બેરેનેટ એક ગ્રંથકાર તરીકે, ૧૯૧૨ ૪. આગલા પારસીઓ, તેઓનો વેપાર, તેમનું સાહસિકપણું, તેમની સખાવત, તેમની સાદાઈ વગેરે.
છે ૧૯૧૩ ૫. ગઈ સદીના આઠમા દાયકાના પારસીઓ ૬. કિસે સંજાણ (ગુજરાતી, ઈગ્રેજી અને ફારસીમાં) છે. દેશી રાજ્યો મથેના પારસીઓ માટે ખાસ કાયદાની જરૂર. ,, ૧૯૧૭
૪ મી. દીનશાહ એફ. મુલ્લા સોલિસીટરના અંગ્રેજી પુસ્તક પરથી.
૧૯૧૫
Page #215
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
૧૯૨ ૩
૮. મી. દાદાભાઈ નવરોજજીની યશવંતી જાહેર જીંદગીનો
ટુંક અહેવાલ. ૯. પારસી પ્રકાશ, દફતર ૩ જું (સન ૧૮૮૧ થી ૧૯૦૦
સુધીના પારસીઓને લગતા અગત્યના બનાવોની નૈધ. [૧૧ ભાગમાં ]
સન ૧૯૧૨ થી ૧૯૨૨ ૧૦. પ્રારસી પ્રકાશ દફતર ૪થું (સન ૧૯૦૧ થી ૧૯૦૮
[૪ ભાગમાં ] ૧૧. પુરાતન પારસી દરિયાઈ કાફલાની તવારીખ ,, ૧૨. અરમાન નામાને લંબાણ દબાચે , ૧૩. પારસીઓને અગત્યના બે સવાલ. વાંકાનેર;
વરીઆવ પારસી સંસ્થાનો-બારડોલી સત્યાગ્રહ વિષે ઈગ્રેજી કવિતા સહિત તથા ડે. ગાવરનું
જુદદીન લગ્નોને સવડ કરી આપનારું બીલ. , ૧૪. સન ૧૮૬૫ અગાઉના પુસ્તકોની ટીપ
સ. ૧૯૨૮ ૧૫. સપારા માબેના રાજા અશકને લેખ ૧૬. અહેવાલે મુલ્લાં ફિઝ બિન મુલ્લા કાઉસ જલાલ , ૧૯૩૧ ૧૭. અહેવાલે આતશ બહેરામે વાહડયા ૧૮. અહેવાલે ખાનદાને દાદીશેઠ-સચિત્ર૧૯. શુ પારસીઓને બાંધે નબળો પડતું જાય છે?
છે ૧૯૨૯
1. Elphinstone College Union Lectures „ 1893 2. The Nayrarana or India's offering to
her King Emperor on his Coronation ( poems )
, 1902 3. Sun-set and Sun-rise (poems ) 4. Midnight and Dawn (Poems on the
Bomb outrage on Lord Hardinge ) „ 1913 6. Navroziana (Poems on Mr. Dadabhai , , Navroji and other friends of India ) , 1917
૧૬૪
Page #216
--------------------------------------------------------------------------
________________
રૂસ્તમજી બરજોરજી પેમાસ્તર
„1917
» 1920
„ 1925
6. The Voice of the East on the Great
War* ( 1st. Series ) 7. Four Lectures on the Working of
the Bombay Rent Acts. 8. A Farman of Emperor Jehangir
given to Dr. Dadabhai Navroji's An
cestors three centuies ago 9. Poems on Dadabhai Navroji 10. The Bombay Rent Acts (with Notes
and Commentations ) 11. Gleanings of Verse of Dr. William
Wordsworth ( Copyright ) 12. Life of Principal Wordsworth. 13. Dadysett Religions and Charitable
Trust. 14. A short History of the Fort Gratui
tous Dispensary
1926
„ 1927
„ 1928
» 1931
• 2nd edition and 1st and 2nd Səries in the year 1917. 241 y2dball 24105Hill HD 21531 3. 440) Indian women's war fund Hi 24122 gal.
૧૬૫
Page #217
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળ નગીનદાસ નારણદાસ પારેખ
એ જ્ઞાતે દમણિયા સેની, વલસાડના વતની છે; એમને જન્મ ભાદરવા સુદ આઠમ, સંવત ૧૫૯ના રોજ વલસાડમાં થયો હતો. એમના પિતાનું નામ નારણદાસ અને માતાનું નામ જીવકોરબાઈ છે. એમનું પ્રથમ લગ્ન સન ૧૯૧૦માં શ્રીમતી ગુલાબ બહેન સાથે થયું હતું, અને તેમનું મૃત્યુ થતાં તેઓ ફરી સન ૧૯૩૩માં પરણ્યા હતા. એમના હાલનાં પત્નીનું નામ વાસંતી બહેન છે. . એમણે પ્રાથમિક તેમ માધ્યમિક કેળવણી વલસાડમાં લીધી હતી. વિદ્યાર્થી તરીકેની એમની કારકીર્દિ ઉજજવળ હતી, એમણે ડ્રોઈગની એલિમેન્ટરી અને ઈન્ટરમિડિયેટ પરીક્ષા પાસ કરી છે. તેઓ સાતમા ધોરણમાં હતા એ વખતે અસહકારની ચળવળ શરૂ થઈ એટલે શાળા છોડી દઈને તેઓ વિદ્યાપીઠમાં જોડાયા હતા. અહિં પણ તેઓ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિએમાં આગળ પડતો ભાગ લેતા તેમ તેના અંગે ચાલતું સાબરમતી નામનું વૈમાસિક પત્ર કેટલોક સમય તેમણે ચલાવ્યું હતું; એ પત્રમાં એક ઉત્તમ લેખ લખવા બદલ એમને તારાગીરી ચંદ્રક મળ્યું હતું. વિદ્યાર્થી અવસ્થાથી જ તેઓ વિદ્યાર્થીઓના તેમજ અધ્યાપકોના હાસ્યરસિક લેખોના લેખક તરીકે પ્રિય થઈ પડ્યા હતા. તેમને ચન્દ્રક જે લેખને માટે મળે તે પણ એક ગંભીર છતાં હાસ્યને જ લેખ હતો. તે પછી તેઓ કવિવર ટાગોરના શાન્તિનિકેતનમાં વધુ અભ્યાસ કરવા સારૂ ગયા હતા. અહિં પણ તેઓશ્રી ક્ષિતિમોહન સેનના પ્રિય શિષ્ય થઈ પડયા હતા.
સત્યાગ્રહની લડતના અંગે તેઓએ જેલસજા પણ ભોગવી હતી.
લોક સેવામાં તેઓ માને છે; અને લેખન વાચનમાં પણ બહુ પ્રવૃત્ત રહે છે; બંગાળી હિન્દી વગેરેનું સારું જ્ઞાન હોઈને કેટલાક ઉત્તમ ગ્રંથ એ ભાષાઓમાંથી એમણે ગુજરાતીમાં ઉતાર્યા છે.
.:: એમની કૃતિઓ :: (૧) ચુંબન અને બીજી વાત (અનુવાદ)
૧૯૨૮ (૨) કાવ્યપરિચય (૧-૨) (સંપાદન) શ્રી રામનારાયણ પાઠક સાથે
૧૯૨૯ (૩) પરિણીતા (અનુવાદ)
૧૯૩૧
Page #218
--------------------------------------------------------------------------
________________
નગીનદાસ નારણદાસ પારેખ
(૪) ખાદીનું વ્યાપક અશાસ્ત્ર (શ્રી જેઠાલાલ ગાંધી સાથે અનુવાદ)
(૫) વિસર્જન (અનુવાદ)
(૬) પૂજારિણી અને ડાકધર (અનુવાદ) (૭) પલ્લી–સમાજ (અનુવાદ) (૮) ચંદ્રનાથ (અનુવાદ) (૯) સ્વદેશી સમાજ (અનુવાદ)
૧૬૭
૧૯૩૧
૧૯૩૨
૧૯૩૨
૧૯૩૩
૧૯૩૩
૧૯૩૪
Page #219
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ભેળાશંકર પ્રેમજી વ્યાસ
તેઓ જ્ઞાતે વાલમ બ્રાહ્મણ અને ગોંડલ રાજ્ય તાબે રીબ ગામના વતની છે. એમનો જન્મ સં. ૧૯૫૩ માં માહ સુદ પુનમના રોજ રીબમાં થયો હતો. એમના પિતાનું નામ પ્રેમજી જાદવજી વ્યાસ અને માતાનું નામ પાર્વતીબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૭૪માં ગેંડલમાં સૌ. શાન્તાગૌરી સાથે થયું હતું,
તેમણે ગુજરાતી ટ્રેઈન્ડ સિનિયરની પરીક્ષા પાસ કરેલી છે; અને ઈગ્રેજીનું પણ સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. સન ૧૯૧૬ માં હંટર મેલ ટ્રેનિંગ કોલેજમાંથી ફર્સ્ટ કલાસમાં ઉત્તીર્ણ થયા હતા.
સં. ૧૯૮૯ માં હિન્દીની પરીક્ષા આપી તેમાં બીજો વર્ગ મેળવ્યો હતો.
હમણાં તેઓ અમદાવાદ વનિતા–વિશ્રામમાં શિક્ષક તરીકે કામ કરે છે.
લોક સાહિત્ય એ એમનો પ્રિય વિષય છે. પિતાનું મૃત્યુ એમની બાળવયે થતાં માતાએ એમને ઉછેરી મોટા કર્યા એટલું જ નહિ પણ કેળવણીના શુભ સંસ્કાર એમના પર પાડયા છે. એમના માતપિતા બંને સ્વામિનારાયણ સંપ્રદાયનાં હોવાથી એમનું જીવન સત્સંગી સાધુઓના સમાગમમાં વિશેષ આવેલું છે; અને ભક્તિની છાપ એમના પર ઝાઝી પડેલી છે.
લોકસાહિત્યને એમને શોખ “નવદીવડા” નામક એમના પુસ્તકમાં નજરે પડે છે અને “પ્રભુ ચરણે” એ ગ્રંથમાં એમને ભક્તિપ્રેમ વ્યક્ત થાય છે.
:: એમની કૃતિઓ :: પુસ્તકનું નામ,
પ્રકાશન વર્ષ, શ્રી પ્રભુ ચરણે
સં. ૧૯૮૨ નવદીવડા
સં. ૧૯૮૮
૧૬૮
Page #220
--------------------------------------------------------------------------
________________
ભેગીલાલ જયચંદ્ર સાંડેસરા
ભોગીલાલ જયચંદ સાંડેસરા
એઓ જાતના લેઉઆ પાટીદાર અને એમનું વતન પાટણ છે, એમના પિતાનું નામ જયચંદભાઈ ઈશ્વરલાલ સાંડેસરા અને માતાનું નામ મહાલક્ષ્મી બહેન છે. એમને જન્મ ચૈત્ર વદ ૬ સં. ૧૯૭૩ ના રોજ મસાળમાં પાટણ તાબે ગામ સંડેરમાં થયો હતો. એમનું લગ્ન પાટણમાં સં. ૧૯૮૮ માં શ્રી શાન્તાગૌરી સાથે થયું હતું.
એએ હજુ મેટ્રીક્યુલેશન કલાસમાં છે. બધે અભ્યાસ પાટણમાં કર્યો છે. મુનિ જિનવિજયજીની ભલામણપરથી તેમણે પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી પાસે પ્રાકૃત વ્યાકરણ, સંસ્કૃત વગેરેને અભ્યાસ આરંભ્યો હતે અને તેમની જ લાગવગ ઉપરથી હસ્તલિખિત જૈન પુસ્તક ભંડાર તપાસવાની સરળતા પ્રાપ્ત થઈ હતી. અત્યારે કોઈ સારા અભ્યાસીની હરોળમાં મૂકી શકાય એવો ઉડે અભ્યાસ એ વિષયોમાં–જુના ગુજરાતી અપભ્રંશ વગેરેમાં–એમણે કર્યો છે, એમ એમના લેખો “બુદ્ધિપ્રકાશ ', “ પ્રસ્થાન', સાહિત્ય', મુંબાઈનું અઠવાડિક “ગુજરાતી” વગેરેમાં પ્રસિદ્ધ થયેલા છે, તે પરથી જણાશે. તેમને પ્રથમ લેખ “બુદ્ધિપ્રકાશ' જુન ૧૯૩૧ માં પડીમાત્રાને સમય” નામને પ્રકટ થયો હતે.
એક ગ્રંથકાર તરીકે એમણે શરૂઆત કરી દીધી છે અને ભવિષ્યમાં ઉમદા કૃતિઓ આપણને એમના તરફથી મળશે એવી આશા પડે છે.
:: એમની કૃતિઓ :: નં, પુસ્તકનું નામ,
પ્રકાશન વર્ષ, ૧. માધવકૃત રૂપસુન્દર કથા
સન ૧૯૩૪ સંધવિજયકૃત સિંહાસન બત્રીસી ૩. વાઘેલા વંશ
(પ્રેસમાં છે.) ઉપરાંત વિક્રમ સંવતના ચૌદમા સૈકાથી માંડી સત્તરમા શતક સુધી ગુજરાતી ભાષાના વિકાસને ખ્યાલ આપે તેવાં નાનાં કાવ્યોનો એક સંગ્રહ ટીકા વગેરે સાથે તૈયાર થાય છે.
S
Page #221
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથકાર ચરિત્રાવળી માણેકલાલ ગોવિંદલાલ જોશી
એઓ જ્ઞાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ અને એમનું વતન જોળકા છે. એમના પિતાનું નામ ગોવિંદલાલ હરિશંકર જોશી અને માતાનું નામ ચંચળબ્લેન–જેશંકર પંડિતની પુત્રી છે. એમને જન્મ દદુકા (તા. સાણંદ) માં પિતાના મોસાળમાં થયો હતો. એમનું લગ્ન સન ૧૯૨૩ માં ધોળકા તાલુકે વાસણાકળીઆમાં સૈ. લલિતાગવરી સાથે થયું હતું.
એમના પિતા રેલવેમાં નોકર હોવાથી એક સ્થળે શિક્ષણ લેવાનું એમનાથી બની શક્યું નહોતું. અંગ્રેજી સાત ધોરણ પૂરા કર્યા પછી ચાર વર્ષ એમણે ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતે
સિનેમાનો બહુ શેખ હોવાથી તેઓ એ ધંધામાં પડેલા; અને તેમાં વાર્તાઓ લખવાથી તે સીના, એડીટીંગ અને ડીરેકશન વિ. સર્વ વિષયોને અનુભવ મેળવેલે. તેમણે કેટલાંક ચિત્રપટ સ્વતંત્ર રીતે પણ ડીરેકટ કરેલાં, જેમાં કૃષ્ણકુમારી, બહારે જીંદગી વિ. મુખ્ય હતાં.
સાહિત્ય પ્રતિનું વલણ તેમને લખવા વાંચવા પ્રેરે છે. એમણે કેટલોક વખત “Moving Picture Monthly' નામનું સીનેમા ઉદ્યોગને લગતું ઈગ્રેજી માસિક એડિટ કર્યું હતું.
:: એમની કૃતિઓ :: નં. પુસ્તકનું નામ
પ્રકાશન વર્ષ ૧. મુરતું હૃદય
સ. ૧૯૮૮ ૨. દિલારામ
• ૧૯૮૯ ૩. પ્રેમળ જ્યોતિ
, ૧૯૮૯
૧૭
Page #222
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી મંગલવિજયજી મુનિશ્રી મંગલવિજયજી.
એમનું ગામ લીંચ, એમની જાતી વિસા શ્રીમાળી, અને ધર્મ જૈનગૃહસ્થાવસ્થાના એમના પિતાનું નામ ભાઈ ભગવાનદાસ મહેતા હતું. એમની માતાનું નામ અંબાદેવી. તે બન્ને ધાર્મિક હતાં. એમને જન્મ વિ. સં. ૧૯૩૩ ના માગસર માસમાં થયો. એમનું અભિધાન મનસુખલાલ પાડયું. એમને ત્રણ ભાઈઓ અને બે બહેનો હતી. એમના પિતાની સ્થિતિ સાધારણ હતી, એટલે મનસુખે ગામડાની નિશાળમાં સામાન્ય અભ્યાસ કરી વ્યાપારની લાઈન લીધી.
માતાને પરલોકવાસી થયા પછી મનસુખને દુઃખ થયું. પણ જગત. સ્થિતિનું જ્ઞાન થયું. એ ટાણામાં શાસ્ત્ર વિશારદ શ્રી વિજય ધમસૂરી વિહાર કરતા લીંચ આવ્યા, મધુર અને ભાવવાહી તેમની વાણી સાંભળવાને પુણ્ય પ્રસંગ મનસુખને સાંપડે. આ ઉપદેશથી એમને સંસારની અસારતાનું ભાન થયું. એમણે શ્રી વિ. ધર્મસૂરી પાસે જીવન પર્યત બ્રહ્મચર્ય પાળવાની ભીમ પ્રતિજ્ઞા લીધી. પૂર્ણ યુવાવસ્થામાં આવી પ્રતિજ્ઞા લેવી એ એમના મનોબળની સાક્ષી પૂરે છે. એમનું ધાર્મિક જીવન ઘણું સારું હતું. એ વારસે એમના પિતા પાસેથી એમને મળ્યો હતો. “સમરાદિત્યરાસ' પુસ્તકે એમના વૈરાગ્યમાં વૃદ્ધિ કરી. એમના પિતાના મૃત્યુ પછી એએ “સમી' ગામમાં શ્રી વિજય ધર્મસૂરી પાસે ગયા. દીક્ષા આપવા પ્રાર્થના કરી. એમની ઉમર યોગ્ય હતી, વૈરાગ્ય હતા, છતાં સૂરિજીએ મોટાભાઇ વિગેરે વડિલોની સંપૂર્ણ અનુમતિ લાવવા કહ્યું. મનસુખે તે મંજૂર કરી બધાને સમજાવી અનુમતિ લઈ પાછા આવ્યા. વિ. સં. ૧૯૫૬ વૈશાખ સુદિ ૫. એમણે શ્રી વિજયધર્મસૂરિ પાસે મહુવામાં જૈન સાધુની દીક્ષા લીધી. એમનું નામ શ્રી મંગલવિજયજી રાખ્યું.
મુનિશ્રી મંગલ વિજયજી, ગુરૂ પાસે રહી આત્મશાંતિ-સાધુ જીવનને અનુભવ કરવા લાગ્યા, એમના ગુરૂના અહિંસા, સંયમ, અને તપની અસર એમના ઉપર પડી. પિતાનામાં રહેલી ગૂઢ શક્તિઓને વિકાસ કરવાનાં મધુર સ્વનાં એઓ સેવવા લાગ્યા. વિદ્વાન થવાની મહત્વાકાંક્ષા એમનામાં વધતી ગઈ. એમના ગુરૂએ એની પૂર્તિની તમામ સવડ કરી આપી.
વિ. સં. ૧૯૫૮ માં શ્રીવિજયધર્મસૂરિ વિહાર કરી કાશી ગયા. એમની સાથે મુનિરાજ શ્રી મંગલવિજયજી પણ હતા. કાશીમાં શ્રી યશ
૧૭૧
Page #223
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
વિજયજી જૈન પાઠશાળા સ્થપાઈ. ત્યાં એમણે
,
6
એની સાથે ઉંડું અધ્યયન કર્યું. જૈન તે। શું ન્યાયના પણ ‘ પક્ષતા સામાન્ય નિરૂક્તિ ' હેત્વાભાસ જેવા ગ્રંથા ભણ્યા. ભણવા સાથે એએ જૈન અને અજૈન છાત્રાને ભણાવતા રહેતા. અનેક સંન્યાસીઓને પણ ભણાવ્યા. તેથી પેાતાના વિષયમાં એએક નિષ્ણાત થયા. કાશીની મધ્યમા પરીક્ષા એમણે આપી. પ્રાચીન હિન્દુ ન્યાયની તી પરીક્ષા એમણે કલકત્તા જઇ મુનિશ્રી ન્યાયવિજયજી સાથે આપી. જે એમના સહાધ્યાયી ગુરૂભાઇ થાય છે. પ્રાકૃતને પણ અભ્યાસ કર્યાં. કલકત્તાના "બંગાલી વિદ્વાનોએ એમની પંડિતાઈથી સંતુષ્ટ થઈ એમને ન્યાય વિશારદ્ પદ આપ્યું. કેટલાક વર્ષો સુધી કલકત્તા સંસ્કૃત એસેસીએશન પરીક્ષાના એએ પરીક્ષક તરીકે રહ્યા. ખીઆવર ( મારવાડ )માં એમને પ્રવક પદ મળ્યું. આગ્રામાં વિ. સં. ૧૯૭૯ માં એમને ઉપાધ્યાય બનાવવામાં આવ્યા. શ્રી વિજયધમસૂરિ સાથે બેંગાલ, મગધ, યુ. પી., મેવાડ, મારવાડ થઈ તે વિ. સં. ૧૯૭૨ માં ગુજરાતમાં એમણે ભ્રમણ કર્યું. મુંબઈ, દક્ષિણ થઈ એ માલવામાં ગયા. એમના ગુરૂની આજ્ઞાથી એએ ફરી કાશી ગયા. કાર્યકુશળ મુનિશ્રી જયંતવિજયજી પણુ એમની સાથે હતા. વીરતત્ત્વ પ્રકાશક મંડળ પાર્ટશાળાને સુદ્રઢ કરવા ત્યાં એમણે પ્રયાસા કર્યાં પણ કેટલાક કારણાથી સફળતા મળી નહિ; વિ. સં. ૧૯૭૮ માં એમના ગુરૂશ્રી વિજયધર્મસૂરિનું શિવપુરીમાં નિર્વાણ થવાથી એમનું વિહાર કરી શિવપુરી આવવાનું થયું.
સાધુએ અને વિદ્યાર્થીઅર્જુન ન્યાય સિવાય નવ્ય
'
શિવપુરીમાં કેટલાક સમય રહી એમણે શ્રીમતી સુભદ્રાદેવી ( ડા. ક્રાઉઝે ) તથા વી. ત. પ્ર. મ. ના છત્રાને અધ્યયન કરાવ્યું. વીરતત્ત્વ પ્રકાશક મંડળ પાશાળાના નિભાવ માટે લોકોને ઉપદેશ આપી એમણે હજારાની મદદ મેાકલાવરાવી. દક્ષિણમાં મદ્રાસ, ખેંગલાર, માસેાર સુધી એમણે પગેથી મુસાફરી કરી છે. ગત્ વમાં એમણે અંગાલમાં રહી સમેત શિખરજીના જીર્ણોદ્ધારનું કાર્ય કરાવ્યું તથા સરાક જાતિના લેાકેાને તેમને ધર્મ સમજાવ્યું.
એ એક સાધુ હાવા છતાં સારામાં સારા વિદ્વાન છે. ગુજરાતી અને સંસ્કૃતમાં તત્ત્વજ્ઞાનના ઉપયોગી એમણે અનેક પ્રથા લખ્યા છે. ગુજરાતી ભાષામાં એમની કવિતા પણ તત્ત્વજ્ઞાનથી ભરેલી હાય છે.
૧૭૨
Page #224
--------------------------------------------------------------------------
________________
મુખશ્રી:મંગલવિજયજી
કેટલીક કવિતાઓ તેલુગી ભાષાથી મિશ્રિત પણ બનાવી છે. છાપાઓમાં લખવાનું એમને પસંદ નથી. સાધુઓ અને ગૃહસ્થને ભણાવવામાં એ આનંદ માને છે. એમણે બીજા દેશમાં પણ ગુજરાતનું નામ દીપાવ્યું : છે. આચાર્યશ્રી વિજયેન્દ્રસૂરિ, મુનિરાજશ્રી વિદ્યાવિજયજી તથા મુનિશ્રી ન્યાયવિજયજી વિગેરે વિદ્વાન મુનિઓ એમના ગુરૂભાઈ એ છે. એમના બે શિષ્યો અત્યારે એમની સાથે છે.
એમના પ્રખ્યા ૧ તત્ત્વાખ્યાન (પૂર્વાર્ધ) ગુજરાતી. ૨ ,, (ઉત્તરાર્ધ) ૩ દ્રવ્યપ્રદીપ ૪ સપ્તભંગી પ્રદીપ ૫ સમ્યક્ત્વ પ્રદીપ ૬ ધર્મ પ્રદીપ (પદ્ય) ૭ ધર્મજીવન પ્રદીપ (પદ્ય ) , ૮ અષ્ટ પ્રકારી પૂજા (પદ્ય) ૯ જૈન તત્તપ્રદીપ સંસ્કૃત ૧૦ ધર્મદીપિકા (વ્યાકરણ) ,
૧૭૩
Page #225
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળ
ડૉ. રમણલાલ કનયાલાલ યાજ્ઞિક, એમ. એ; પી.એચ. વિ;
એઓ નડિયાદના વતની અને જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમને જન્મ સન ૧૮૯૫ ના તા. ૨૧ મી સપ્ટેમ્બરના રોજ (આ સુદ ત્રીજ સંવત ૧૯૫૧) નડિયાદમાં થયું હતું. એમના પિતાશ્રીનું નામ કનૈયાલાલ ઝવેરીલાલ યાજ્ઞિક અને માતુશ્રીનું નામ સૌ. મણિગારી લાભશંકર પંડયા હતું. એઓ જાણતા સમાજસેવક શ્રીયુત ઈન્દુલાલ યાજ્ઞિકના ન્હાનાભાઈ થાય છે. એમનું લગ્ન સન ૧૯૨૦ માં સૌ. વિનોદિની
હેન-જાણીતા સાક્ષર શ્રીયુત ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યાની પુત્રી–સાથે થયું હતું; અને એ બહેન બી. એ, થયેલા છે. એટલું જ નહિ પણ પતિની સાથે ઈગ્લાંડ જઈને ત્યાં કેળવણીશાસ્ત્રને ખાસ અભ્યાસ કરી ટિ. લિ. ની ઉપાધિ ધારણ કરી આવ્યાં છે. હમણાં ભાવનગરમાં મહિલા વિદ્યાલયના તેઓ આચાર્યપદે છે અને ત્યાંના સ્ત્રીજીવનના વિકાસ માટે સારી કાળજી રાખે છે.
પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ એમણે નડિયાદમાં પ્રાપ્ત કર્યું હતું અને હાઈસ્કૂલમાં થયેલા નાટ્યપ્રયોગમાં એમને સુંદર અભિનયકળા માટે ઇનામ મળ્યું હતું. સન ૧૯૧૭ માં બી. એ. ની પરીક્ષા એમણે ઈગ્લિશ આનર્સ સહિત વિલ્સન કોલેજમાંથી પાસ કરી હતી. એ વર્ષ એ કલેજમાં તેઓ ફેલે નિમાયા હતા અને સન ૧૯૨૦ માં એમ. એ. ની પરીક્ષા ઈગ્રેજી અને ગુજરાતી એ વિષયોમાં બીજા વર્ગમાં પાસ કરી હતી.
હાલમાં તેઓ સામળદાસ કોલેજ-ભાવનગરમાં ઈગ્રેજી સાહિત્યના મુખ્ય અધ્યાપક છે.
વચમાં (૧૯૨૯-૩૧) તેઓ ઈંગ્લાંડ વધુ અભ્યાસ માટે ગયા હતા; અને ત્યાંથી “હિંદી નાટક” એ વિષય પર એક પુસ્તક લખીને પી. એચ. ડી.ની ડોકટરેટની પદવી ઈગ્રેજી વિભાગમાં મેળવી આવ્યા હતા.
એમને એ હિંદી રંગભૂમિ પરનું પુસ્તક હિંદી તેમજ અંગ્રેજી પત્રોમાં સારી પ્રશંસા પામ્યું છે. એ પુસ્તકની ખાસ અમેરિકન આવૃત્તિ છપાય છે. ઉપર જણાવ્યું છે તેમ અભિનય કળા પ્રતિ પ્રથમથી એમને અનુ
૧૭૪
Page #226
--------------------------------------------------------------------------
________________
. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
રાગ હતા અને એમની એ શક્તિને પરિચય કાઠિયાવાડમાં નર્મદ શતાબ્દી પ્રસંગે સ્થળે સ્થળે સફળતાથી રંગલીલા ભજવી હતી, તે વખતે સૌને થયો હતો.
સાહિત્ય માટે એમને એવી જ પ્રીતિ છે. ભાવનગર સાહિત્ય પરિષદ ભરવામાં અને તેને ફતેહમંદ રીતે પાર ઉતારવામાં એમને ફાળો ન્હોટે હતા તેમજ સાહિત્ય પરિષદના મંત્રી તરીકે લાઠીમાં પણ એમનું સેવાકાય કિંમતી જણાયું હતું.
ઈગ્રેજી કવિતા અને નાટયસાહિત્ય એ એમના પ્રિય વિષય છે.
ગોવર્ધનરામ, કાન્ત, ન્હાનાલાલ અને મુનશીની એમના જીવન પર પ્રબળ અસર થયેલી છે. શેકસપિયર અને સમગ્ર નાટયસાહિત્ય એ એમને વિશેષ આકર્ષે છે.
સન ૧૯૨૦ થી ગુજરાતી માસિકમાં એમના લેખો ખાસ કરીને વિવેચનના અવારનવાર પ્રસિદ્ધ થયેલા છે. હાલમાં વિલાયતનાં માસિકમાં પણ તેઓ લખે છે. સન ૧૯૨૮ માં એમના શિષ્ય મિત્ર સ્વર્ગસ્થ . ગજેન્દ્રશંકર બુચનો લેખસંગ્રહ “ગજેન્દ્ર મિક્તિક ” એ નામથી એમણે “એડિટ' કર્યો હતો અને તાજેતરમાં એમનું The Indian Theatre એ નામનું પુસ્તક અંગ્રેજીમાં વિલાયતમાં પ્રસિદ્ધ થયું છે, જે દરેક નાટયસાહિત્ય પ્રેમીએ વાંચવા જેવું છે.
.:: એમની કૃતિઓ :: ૧ ગજેન્દ્ર મિક્તિક (સંપાદિત) ગેંડળ, સન ૧૯૨૮. ૨ The Indian Theatre (અંગ્રેજીમાં) લંડન સન ૧૯૩૩.
Page #227
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
રમણલાલ પી. સાની
એ જ્ઞાતે સાની શ્રીમાળી અને અમદાવાદ જિલ્લાના મેાડાસા ગામના વતની છે. એમના પિતાનું નામ પીતામ્બરદાસ રહેાડદાસ સોની અને માતાનું નામ જેઠીબ્ડેન છે. એમને જન્મ તા. ૨૩-૧૨-૧૯૦૭ (સં. ૧૯૬૪ ના પોષ વદ ૭) ને શિનવારના રાજ વણિયાદ કાકાપુર (ઈડર સ્ટેટ) માં થયા હતા. મોટા ભાગનું બાળપણ પણ ત્યાં જ વીતેલું. આ રીતે ગ્રામ્ય જીવનને પરિચય બાળપણથી જ એમને હ્યા છે. લગ્ન પ્રથમ ૧૩ વર્ષની વયે થયલું; પરંતુ પાંચ વર્ષમાં જ પત્ની ગુજરી જવાથી દ્વિતીય લગ્ન ૨૭ વર્ષની ઉંમરે એમણે અ. સૌ. નર્મદામ્હેન છેોટાલાલ સાથે નીકાડા (ઈડર સ્ટેટના) ગામમાં કર્યું હતું.
મેાડાસાની મ્યુનિસિપલ શાળામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં જ અંગ્રેજી શાળામાં તેએ દાખલ થયેલા. અંગ્રેજી ચેાથા ધારણમાં આવ્યા પછી ભણવા પર દીલ ચાંટયું અને ત્યારપછી દરેક ધારણમાં પ્રથમ નંબરે રહેલા.
લેખન પ્રવૃત્તિ તરફના રસ છેક ખાળપણમાં રામલીલાએ,ફરતી નાટકમંડળીએ ને ભવાઇએના અનુકરણ વખતે દેખાયેલે. શરૂઆતની રચનાઓમાં શામળ ભટ્ટ, પ્રેમાનંદ અને દલપતરામની સંમિશ્ર અસર હતી. આખ્યાના, વર્ણનકાવ્યા, ઉપદેશકાર્વ્યાજ લખતા. અંગ્રેજી પાંચમા ધોરણમાં તેમને કાવ્યમા ના પરિચય થયેા; તેમાં કલાપીના કથાકાવ્યાએ આકર્યાં. પછી સન ૧૯૨૫માં થિયાસારી સાહિત્યનાં વાચને અને પૂ॰ મહાત્માજીના જીવને તેમનામાં દિશાપલટા કર્યાં. અંગ્રેજી છ ધારણ મેાડાસા વિનયમંદિરમાં પૂરાં કરી, સાતમા ધારણના અભ્યાસ લુણાવાડા હાઇસ્કૂલમાં કરેલેા અને સન ૧૯૨૪ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરેલી. તે જ વર્ષોંમાં તે મેાડાસા મ્યુનિસિપાલિટીમાં કલાર્ક તરીકે નાકરીમાં રહ્યા. સન ૧૯૨૮માં એ નોકરી છેડી ગૂજરાત વિદ્યાપીઠના ગ્રામ્ય સેવા મંદિરમાં ઘેાડાક મહિના અભ્યાસ કર્યાં. પછી માઢાસા હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. એટલામાં સત્યાગ્રહની લડત શરૂ થતાં, હાઇસ્કૂલમાંથી રાજીનામું આપી છૂટા થયા. પોતે લખેલાં યુદ્ધગીતાના એક સંગ્રહ ‘ રણુનાદ' નામે એવામાં એમણે પ્રગટ કર્યાં, તે જન્ન થયા હતા.
૧}
Page #228
--------------------------------------------------------------------------
________________
રમણલાલ પી. સેાની
એમણે ડ્રોઈંગના અભ્યાસ જાતે જ શીખીને એક સ્વતંત્ર વિદ્યાર્થી તરીકે એલિમેન્ટરી અને ઈન્ટર મિડિએટ ગ્રેડની બંને પરીક્ષા પસાર કરેલી છે. સત્યાગ્રહની ચળવળને અંગે તેઓ બે વાર જેલમાં જઈ આવ્યા હતા; અને જેલનિવાસ દરમિયાન બંગાળી અને મરાઠીને અભ્યાસ કર્યાં હતા. અત્યારે એમની પાસે એમનું અપ્રકટ સ્વતંત્ર બાળસાહિત્ય ઘણું પડયું છે.
:: એમની કૃતિઓ ::
પુસ્તકનું નામ.
સાદી સીધી વાતે। ભા. ૧
નં.
૧
૨ ખાળાનાં ગીતેા
૩ રણનાદ
૪
ચબૂતરા
૫
૧ સ્વામી દયાનંદ સરસ્વતી ૨. કવિવર રવીન્દ્રનાથ ૪ કમદેવયાની
૨૩
પ્રકાશન વ
૧૭૭
સન ૧૯૩૦
૧૯૩૦
૧૯૩૧
૧૯૩૩
૧૯૩૩
""
99
,,
,,
૩ લેાકમાન્ય ટિળક
(બંગાળી પરથી) વગેરે પુસ્તિકાઓ.
Page #229
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
રમણલાલ નરહરિલાલ વકીલ
એઓ જ્ઞાતિએ દશા મઢ વણિક અને મૂળ ભરૂચના વતની છે. એમના પિતા સ્વ. નરહરિલાલ ચંબકલાલ દેશભક્ત, સાહિત્ય રત્ન’ના મૂળ સંપાદક તરીકે સારી રીતે જાણીતા છે. એમના માતુશ્રીનું નામ કપિલાબહેન છે. એમનો જન્મ ભરૂચમાં તા. ૧૧ મી ડિસેમ્બર સન ૧૯૦૮ ના રોજ થયો હતો. એમનું લગ્ન સન ૧૯૩૧ ના જુન માસમાં કુ. પુષ્પા છેટાલાલ પારેખ, બી. એ. સાથે થયું હતું. એ બહેન પણ સંસ્કારી લેખિકા છે; અને માસિકમાં અવારનવાર લેખો, કાવ્યો વગેરે લખે છે.
પ્રાથમિક શિક્ષણ એમણે ગોધરામાં લીધું હતું. પછી એમના પિતાની બદલી થવાથી માધ્યમિક શિક્ષણની શરૂવાત નડિયાદમાં કરી હતી. પિતાના મૃત્યુ (૧૯૨૧) પછી નાસિક, ભરૂચમાં માધ્યમિક કેળવણી લીધી હતી. મેટ્રીકની પરીક્ષા એમણે ભરૂચ હાઈસ્કૂલમાંથી ઊંચે નંબરે પાસ કરી હતી.
અંગ્રેજી, ગુજરાતી એ ઐચ્છિક વિષય લઈને તેમણે સન ૧૯૩૧ માં બી. એ. ની પરીક્ષા ઓનર્સ સાથે વિલ્સન કૅલેજમાંથી પસાર કરી હતી. બે વર્ષ એજ કોલેજમાં ફેલો રહ્યા હતા. તે દરમિયાન એમ. એ. ને અભ્યાસ કરી સન ૧૯૩૩ માં તે પરીક્ષામાં ગુજરાતીમાં પ્રથમ નંબર મેળવી ઉત્તીર્ણ થયા હતા.
તેઓ હમણાં વિલ્સન કૅલેજમાં ઈગ્રેજીના લેકચરર છે. એમના પ્રિય વિષય સાહિત્ય, શિક્ષણ અને લલિતકળા છે.
સાહિત્યના સંસ્કાર પિતા પાસે પ્રાપ્ત કર્યા હતા, તેમાં સંસ્કારી પત્ની મળી આવતાં, તેમાં વિશેષ વિકાસ થવા પામ્યો છે.
ઉરતન્ન અને નાટયકળા' એ પુસ્તક રચીને એમણે સારી નામના મેળવી હતી. તેમાંને નાટક વિષેને વિસ્તૃત નિબંધ એ વિષયના એમના ઝીણું અભ્યાસના સાક્ષી રૂ૫ છે.
ચાલુ વર્ષમાં એમણે “મુકુર” નામનું એક મોટું માસિક કાઢયું હતું પણ ચાર અંકે નિકળ્યા બાદ તે કેમુદી સાથે જોડાઈ જતાં હાલ કૌમુદીના સહતંત્રી તરીકે તેઓ કાર્ય કરે છે.
:: એમની કૃતિઓ :: ૧. ઉરતન્ન અને નાટયકળા
સન ૧૯૩૨ ૨. પ્રણય કાવ્ય
૧૭૮
Page #230
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજયેન્દ્રસૂરિ
आचार्य विजयेन्द्रसरि
તેમને જન્મ ક્ષત્રીય જાતિના વિશાળ કુટુંબમાં સન ૧૮૮૦ માં સનખતરા (જી. શ્યાલકોટ–પંજાબ) માં થયું છે. તેમનું ગૃહસ્થાવસ્થાનું નામ શ્રી બુદ્ધામલજી હતું. પિતાનું નામ લાલા ગોપાલદાસ અને માતાનું નામ શ્રીમતી કૃપાદેવી હતું. વર્નાક્યુલર મિડલ સુધી પોતાના ગામમાં અભ્યાસ કરી અંગ્રેજી ભણવા માટે તેઓ શ્યાલકોટ ગયા. ત્યાં સાધુઓના સહચારને કારણે સન્યાસ-દીક્ષા લેવાની આંતરપ્રેરણું ઉઠી. ૧૮૯૫ માં તેઓ ઘેરથી ચુપચાપ નિકળી ગયા. અને પ્રેમ વિજયજી મહારાજ પાસે દીલ્હી આવ્યા. ત્યાંથી વિજયધર્મસૂરિ પાસે આવી દીક્ષા લીધી. ગુરૂ સાથે ગુજરાતથી બનારસ આવ્યા. તેમના ગુરૂએ ત્યાં પાઠશાળા સ્થાપી અને તેમને પિતાને હિંદના સાહિત્યને પૂરેપમાં પ્રચાર કરવાની તમન્ના જાગી. તેને માટે એક “ સંસ્કૃત-પ્રાકૃત સિરિઝ શરૂ કરી; જે “યશ વિજય ગ્રંથમાળા’ને નામે હાલ ભાવનગરમાં નિરંતરપણે ચાલે છે અને અનેક પુસ્તકે તેમાંથી પ્રકટ થયા છે.
બનારસ ગયા પછીથી તેમનું આખું જીવન સાહિત્યના પ્રચારક અને સાહિત્યના રસિયા તરીકે જ વીત્યું છે. જીવનને મોટો ભાગ પાશ્ચાત્ય લોકોને સાહિત્ય પૂરું પાડવામાં ગાળ્યો છે. સેંકડે વર્ષોથી અણ સ્પર્યા રહેલા ગ્ર સમ્મતિ તર્ક, હૈમ કેશ, અવતારિકા આદિ ધ્રઢ ગ્રન્થને પ્રકાશિત કરી ઉદ્ધાર કર્યો અને છૂટે હાથે હિંદ અને યુરોપમાં પુસ્તકની લાણી કરી. ત્યાં આજે જૈન સાહિત્યને જે બહોળા પ્રચાર છે તે વિજયેન્દ્રસૂરિને આભારી છે.
તેમની સ્મરણશક્તિ એટલી તીવ્ર છે કે જે કાંઈ તેમના વાંચવામાં કે જોવામાં આવે છે તે સારી રીતે યાદ રાખી શકે છે અને References રેફરન્સ માટે એઓ જીવતી જાગતી Encyclopedea એનસાઈકલપિડિયા રૂપ છે.
તેમની સંગ્રહ કરવાની શક્તિ પણ અજબ છે અને તેને બધો ઉપયોગ તેમણે પુસ્તક અને ઐતિહાસિક વસ્તુઓ એકઠી કરવામાં કર્યો છે. તેમણે એ સંગ્રહથી “હેમચંદ્ર લાયબ્રેરી ”ની શરૂઆત કરી, અને તે પછી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર તરીકે પ્રસિદ્ધ થયે, જે ૧૯૨૩માં પિતાની આચાર્યપદ્ધીના અરસામાં તરીકે જનતાને અર્પણ કર્યો.
૧૭૯
Page #231
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ઈતિહાસ એ તેમને મુખ્ય વિષય છે અને તેમાં તેઓ પ્રમાણભૂત ગણાય છે. વિજયધર્મસૂરિના સમુદાયમાં જેટલું એતિહાસિક કામ થયું છે તે બધું એમને આભારી છે. “સૂરીશ્વર અને સમ્રાટમાં મુનિ વિદ્યાવિજયને આમણે અમર બનાવી દીધા છે. તેની પ્રસ્તાવનામાં લખ્યું છે કે “વિજયેન્દ્રસૂરિજી ન હોત તે આ ગ્રન્થ બન્યું ન હોત, તેના યશના ભાગી સંપૂર્ણપણે તેઓ જ છે.” વિજયધર્મસૂરિના સમુદાયમાં ઈતિહાસ વિષયના જે કાંઈ છાંટા છે તે વિજયેન્દ્રસૂરિના ફુવારામાંથી ઉડેલા છે.
તેમણે પિતાની આ બધી શક્તિઓ ગુરૂને નામે વાપરી. તેમણે જે કાંઈ કામ કર્યું તે બધું વિજયધર્મસૂરિને નામે કર્યું. તેમને “વિશ્વવિખ્યાત” બનાવવાનું લક્ષ્ય રાખ્યું. આજે હિંદ અને યુરોપમાં સાહિત્યકારો અને સંસાયટીઓમાં સાહિત્ય પ્રચારક તરીકેની જળહળતી કીર્તિ વિજયેન્દ્રસૂરિના ખંતભર્યા પુરૂષાર્થને આભારી છે.
સન ૧૯૨૨માં તેમના ગુરૂને સ્વર્ગવાસ થયો. ૧૯૨૩માં આગરાના સંઘે તેમને આચાર્ય પદ્ધી આપી. ધર્મગુરૂના સ્વર્ગવાસ થયા પછી બીજી સંસ્થાઓને સ્થાયી બનાવવાનું કામ પણ તેમના ઉપર આવ્યું.
૧૯૭૧માં તેઓ ગુરૂના સમાધિ મંદિરમાં શિવપુરી પાછા ફર્યા.
તેઓએ પ્રારંભિક કાર્ય કરીને પિતાના જ્ઞાનની ઘણુને ભેટ કરી છે. પ્રાચીન સાહિત્યને ઉદ્ધાર કરી, હેળો પ્રચાર કરી ઉજળું બનાવ્યું છે.
.:: એમની કૃતિ : : Reminiseeness of Vijayadharmasuri 1928
૧૪
Page #232
--------------------------------------------------------------------------
________________
શાંતિલાલ ગુલાબદાસ તોલાટ
શાંતિલાલ ગુલાબદાસ તોલાટ
એએ જ્ઞાતે દશા પોરવાડ વણિક અને સુરતના વતની છે. એમના પિતાશ્રી ગુલાબદાસ ગોપાળદાસ તોલાટ શ્રીમંત ગાયકવાડ સરકારના કેળવણીખાતામાં ઉંચી પકિ ભોગવતા હતા; એમના માતુશ્રીનું નામ ગુલાબગૌરી હતું. એમને જન્મ સન ૧૯૦૪માં તા. ૩૧ મી જુલાઈના રોજ સુરતમાં થયો હતો. એમનું લગ્ન સન ૧૯૨૭માં મુંબઈમાં રા. ચુનીલાલ દલાલનાં પુત્રી સૌ. ધનવિદ્યા સાથે થયેલું છે.
એમણે બધે અભ્યાસ મુંબાઇમાંજ કર્યો છે; અને એમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી યશસ્વી હતી. ઈ. સ. ૧૯૨૪માં ઈન્ટર મીડીયેટ આર્ટસની પરીક્ષામાં સંસ્કૃતના વિષયમાં સૌથી વધુ માર્ક મેળવવા માટે એમને વિલ્સન કોલેજ તરફથી ડૉ૦ ભડકમકર પ્રાઈઝ અને ઑલરશીપ આપવામાં આવ્યા હતાં. સન ૧૯૨૬માં એમણે બી. એ.ની પરીક્ષા ઈગ્લીશ અને સંસ્કૃત લઈને નર્સ સહિત પાસ કરી હતી અને તેમાં સંસ્કૃતમાં પ્રથમ નંબરે આવવાથી વિલ્સન કૉલેજમાં સીનીયર ફેલા નીમાયા હતા.
ત્રણ વર્ષ મુંબઈનાં પ્રસિદ્ધ લક્ષ્મી આર્ટ પ્રિન્ટીંગ વકર્સમાં મુદ્રણને અનુભવ મેળવ્યા પછી તેઓ હાલ ગવર્નમેન્ટ સેન્ટ્રલ પ્રેસમાં જોડાયા છે.
કોલેજમાં વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે તેઓએ ગુજરાતી માસિકામાં કાવ્ય, લેખો અને અવલોકનો લખવાનું શરૂ કર્યું હતું. સ્વ. ભોગીન્દ્રરાવ દીવેટીઆના લખાણ તરફ એમને વિશેષ મમતા છે અને તેથી તેમના વાર્તાનાં પુસ્તકોને પુનરુદ્ધાર કરવાને યશ એમને ઘટે છે. | સ્વર્ગસ્થનું ચરિત્ર–ભોગીન્દ્રરાવ દિવેટીઆ-જીવન, સમય અને સાહિત્ય
એ નામથી એઓ હમણાં લખી રહ્યા છે અને થોડી મુદતમાં તે પ્રસિદ્ધ થશે; તેમ એમની પ્રસિદ્ધ વાર્તાઓની નવી આવૃત્તિઓમાં ગ્રંથપરિચય લખી એમણે એ સાહિત્ય સુલભ કરવામાં આગળ પડતો ભાગ લીધો છે.
એમના બે ટુંકી વાર્તાનાં પુસ્તકે તાજેતરમાં બહાર પડયાં છે; અને તે પ્રશંસાપાત્ર નિવડયાં છે.
:: એમની કૃતિઓ :: ને. પુસ્તકનું નામ.
પ્રકાશન વર્ષ ૧. કલ્પનાની મૂર્તિઓ
સન ૧૯૩૩ ૨. જીવનનાં પ્રતિબિંબ
૧૮૧
Page #233
--------------------------------------------------------------------------
________________
ગ્ર‘થકાર ચરિત્રાવળી
સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા
એએ નાતે રાયકવાળ બ્રાહ્મણ, અમદાવાદના વતની, મૂળ ખારેજાના– એમના પિતાનું નામ સાંકળેશ્વર અને માતાનું નામ રેવાબાઇ છે. એમને જન્મ સં. ૧૯૪૮માં થયા હતા; અને લગ્ન એમના અગીયાર વર્ષે અમદાવાદમાં સૌ પાવતીદેવી સાથે થયલું.
ગુજરાતીને અભ્યાસ પૂરા થયા બાદ ઇંગ્લિશ શાળામાં તે જોડાયલા, છઠ્ઠા ધારણ સુધી પહેાંચ્યા હતા. સંસ્કૃતનું શિક્ષણ એમણે એમના પિતાશ્રી પાસેથી ધેર લીધું હતું.
સાહિત્યને તેઓ સારા શાખ ધરાવે છે; અને લેખન પ્રવૃત્તિ એમને ચાલુ વ્યવસાય છે; તેમ લેાકસેવા કાર્યમાં સતત જોડાયલા રહે છે. હાલમાં તે મ્યુનિસિપલ સભાસદ છે.
એમણે સંખ્યાબંધ નવલકથાએ લખેલી છે; અને તે લોકપ્રિય થઈ પડવાથી તેની અનેક આવૃત્તિએ થયલી છે. એમની કેટલીક નવલકથાઓની ફિલ્મા પણ ઉતરી છે. તે પરથી વાચકને એમની બુદ્ધિ તે શક્તિને ખ્યાલ આવશે.
:: એમની કૃતિઓ : :
(૧) કુમુદકુમારી (૨) પદ્મલતા
(૩) તરૂણ તપસ્વીની ભા ૧–૨
પ્રથમ ભાગ સં. ૧૯૭૧ બીજો સં. ૧૯૭૩; પીલ્મ ઉતરી છે. (૪) કાળરાત્રિ ભા. ૧–૨
સ. ૧૯૭૧માં; ફીલ્મ ઉતરી છે.
(૫) વસંતવિજય ભા. ૧ થી ૪
પ્રથમ ૧૯૭૪, બીજે ૧૯૭૬, ત્રીજો-ચોથા ૧૯૭૭,
(૬) ઝેરી જમાના ભા. ૧ થી ૫, સં. ૧૯૭૭ માં (૭) કૈલાસકુમારી ભા. ૧-૨
(૮) વિશ્વમેાહિની ભા. ૧ થી ૮
ભા. ૧ થી ૪, સં. ૧૯૭૮, ભા, ૫ થી ૮ સં. ૧૯૭૯
(૯) કુસુમકાન્ત ભા. ૧ થી ૩
ભા. ૧ ૧૯૭૪, ભા ૨ ૧૯૭૮, ભા. ૩ ૧૯૮૦
૧૮૨
Page #234
--------------------------------------------------------------------------
________________
સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા
(૧૦) રત્નપુરની ગંભા (૧૧) કુંજ કીશોરી. (૧૨) માયાવી મેાહિની (૧૩) અદભૂત યાગિની (૧૪) સીકામની વિરાંગના
(૧૫) શહીદોની સૃષ્ટિ (૧૬) આદર્શ રમણિ (૧૭) રાજપુત પ્રતિજ્ઞા (૧૮) જુલ્મી જાલીમ (૧૮) બહાદુર બાળા
૧૮૩
સં. ૧૯૮૩
૧૯૮૯
૧૯૮૭
""
ور
""
૧૯૮૯
Page #235
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
મુંદરલાલ નાથાલાલ જોષી
એ જ્ઞાત ભટ્ટ મેવાડા બ્રાહ્મણ, નડિઆદના વતની છે. એમને જન્મ માતર તાલુકે નાયકા ગામમાં તેમના મોસાળમાં તા. ૧૨ મી મે સને ૧૮૯૮ ના રોજ થયો હતો. એમના પિતાનું નામ નાથાલાલ અને માતાનું નામ સૂરજબા છે. એમનું લગ્ન ઇ. સ૧૯૧૦ માં નડિઆદમાં સૈ. હીરાલક્ષ્મી સાથે થયું હતું.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે નડિઆદમાં લીધું હતું. એમણે ઈન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો છે. સન ૧૯૨૦-૨૧ માં મહાત્મા ગાંધીજીના સાદને સાથ આપી તેઓ અસહકારની હિલચાલમાં કૅલેજ અભ્યાસ છોડીને જોડાયા હતા.
હાલમાં તેઓ નડિઆદમાં એક વૈદ્ય તરીકે સમાજ સેવક ઔષધાલય સ્થાપી (એક આના ઔષધાલય) લેકોપયોગી સેવાકાર્ય કરી રહ્યા છે.
સાહિત્ય, પુરાતત્વ, તત્વજ્ઞાન એ એમના પ્રિય વિષય છે; અને ભગવદ્ગીતા, ઉપનિષદે, અને મહાભારત તેમ શ્રી શંકરાચાર્ય, બુદ્ધ ભગવાન અને કવિ કાલિદાસ તેમ શેખ સાદી અને હાફીઝની એમના જીવન પર છાપ પડેલી છે.
ખેડા જીલ્લાના એક અગ્રગણ્ય અસહકારી કાર્યકર્તા તરીકે તેઓ જાણીતા છે; અને કાયદા ભંગની ચળવળના અંગે છ માસની જેલ યાત્રા પણ તેઓ કરી આવેલા છે.
સાહિત્યમાં તેઓ સારો રસ ધરાવે છે અને વખતોવખત માસિકામાં વિધવિધ વિષયો પર લેખો લખી મેકલે છે જેમાં ઈડે સીદિયા (સાહિત્યમાં પ્રગટ થએલી લેખમાળા હિન્દી પરથી અનુવાદ) ખાસ ધ્યાન ખેંચે છે.
:: એમની કૃતિઓ :: ચીનગારી
૧૯૨૮ વર્ણ મીમાંસા
૧૯.૪
૧૮૪
Page #236
--------------------------------------------------------------------------
________________
સુંદરજી ગોકળદાસ બેટાઈ
સુંદરજી ગોકળદાસ બેટાઈ - એઓ જ્ઞાતે ગુગળી બ્રાહ્મણ અને બેટ દ્વારકાના વતની છે. એમનો જન્મ સં. ૧૯૬૦ના ભાદ્રપદ સુદ બારશને બુધવારના રોજ બેટ દ્વારકામાં થયું હતું. એમના પિતાનું નામ ગોકળદાસ ગોરધનદાસ અને માતુશ્રીનું નામ (સ્વ. વ્રજરબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૭૮ના વૈશાખ સુદ ૧૨ ના રોજ દ્વારકામાં સૌ. ચંદા બહેન સાથે થયું હતું.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે બેટ અને દ્વારિકામાં લીધું હતું; અને ઉંચું શિક્ષણ મુંબાઈમાં-પ્રથમનાં બે વર્ષો સેંટ ઝેવીઅરમાં અને બી. એ.નાં બે વર્ષ એલ્ફીન્સ્ટન કૅલેજમાં. હાઇસ્કુલના અભ્યાસ દરમિયાન એમને ઇનામ અને ઑલરશિપ મળેલાં.
હાલમાં તેઓ ગુજરાતી હિન્દુ સ્ત્રીમંડળ તરફથી ચાલતા સ્ત્રીવિદ્યાલયમાં મુખ્ય શિક્ષક છે; અને એલ એલ. બી. નો અભ્યાસ પણ પૂરે કર્યો છે.
ભાષા, સાહિત્ય અને ધર્મતત્વજ્ઞાનનું વાચન એમને વિશેષ ગમે છે; ગીતા એ એમનું પ્રિય પુસ્તક છે. કોલેજમાં શ્રીયુત નરસિંહરાવના એ પ્રિય શિષ્ય હતા.
એમની કવિતા ગુજરાતી માસિકમાં અવારનવાર પ્રગટ થાય છે; અને તેને એક સંગ્રહ “તિ-રેખા” નામે ચાલુ વર્ષમાં પ્રસિદ્ધ થયેલ છે.
શ્રીયુત નરસિંહરાવે તેને ઉપદઘાત લખે છે, એ જ એમની કવિતા માટે ઉંચું પ્રમાણપત્ર છે.
:: એમની કૃતિ : : ને. પુસ્તકનું નામ
પ્રકાશન વર્ષ ૧ જ્યોતિ રેખા
સન ૧૯૩૪
૧૮૫
Page #237
--------------------------------------------------------------------------
________________
હામીદમીયાં ડાસામીયાં સૈયદ
એએ અમદાવાદના વતની અને સૈયદ કુટુંબના છે. એમના જન્મ અમદાવાદમાં સન ૧૮૯૨માં થયા હતા. એમના માતુશ્રીનુ નામ અમીરખીખી છે. એમનું પ્રથમ લગ્ન સન ૧૯૦૯માં અમદાવાદમાં થયું હતું અને ખીજી વારનુ લગ્ન સન ૧૯૨૩માં ઝેથ્યુનિસા બેગમ સાથે થયું હતું.
અમદાવાદમાં એમણે બધું શિક્ષણ લીધું હતું અને તે દરમિયાન એમને હાઇ અને સ્પેશિયલ સ્કાલરશિપેા મળી હતી. તેએ અંગ્રેજી, ગુજરાતી, ફારસી, અરખી, ઉર્દૂ, હિન્દી અને બંગાળી ભાષા સારી રીતે જાણે છે.
પ્રથમ તે સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં નાકર હતા. સરકારી નોકરી છેાડયા પછી પત્રકાર તરીકેનું જીવન સન ૧૯૧૭થી શરૂ કર્યું હતું.
ગ્રંથકાર ચરિત્રાવળી
ધમ, ઈતિહાસ અને ભાષા એ એમના પ્રિય વિષયા છે; અને એમના જીવનપર કુરાન, ગીતા અને સાક્રેટીસની અસર થયાનુ તેએ લખે છે. હિન્દુ ધર્મ પ્રતિ એમને પક્ષપાત છે; અને વૈષ્ણવ સાહિત્ય પણ ઠીક વાંચેલું છે.
શિક્ષક અને પત્રકાર તરીકે તેઓ જીવન ગાળે છે.
:: અમની કૃતિઓ ::
પુસ્તકનું નામ.
તું.
૧. ઝેહરા
હઝરત ખાલિદ બિન વાલીદ
૨.
૩. વીરાંગના કે દેવાંગના ?
૪. પિશાચ લીલા
૫. પ્રેમની પ્રતિમા
૬. પ્રેમના શિકાર
૭.
અપ્સરા કે ચુડેલ
પ્રેમ વિજય
૮.
૯. મહિસરના સિંહ
૧૦. ભૂત બંગલેા
૧૮૬
પ્રકાશન વ.
સન ૧૯૧૮
૧૯૧૮
૧૯૧૯
29
,,
22
,,
32
,,
""
"
32
૧૯૨૫
""
૧૯૨૬
૧૯૨૭
૧૯૨૮
૧૯૩૦
Page #238
--------------------------------------------------------------------------
________________
હરિશ’કર ઓધડભાઈ ઠાકર
હરિશ’કર ઓઘડભાઈ ઠાકર
એએ નાતે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે; એએ મૂળ કથારીઆના ( ધંધુકા અને રાણપુર વચ્ચે આવેલું એજન્સીનું ગામડું ) વતની, અને એમને જન્મ તા. ૩૭ મા સન ૧૮૮૭ ના રોજ કાર્ડિઆવાડમાં ગઢડામાં થયા હતા. એમના પિતાનું નામ એધડભાઇ અને માતાનું નામ જડીમ્હેન છે. એમનું લગ્ન સન ૧૯૦૭ માં વઢવાણ શહેર પાસે આવેલા દેદાદરા ગામે સા. સાવિત્રીબ્ડેન સાથે થયું હતું.
પ્રાથમિક શિક્ષણ એમણે કથારિઆમાં લીધું હતું અને પછી વીરમગામમાં અભ્યાસ કરી ગુજરાતી વર્નોક્યુલર ફાઇનલ પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ મુંબાઇની આ સમાજની સંસ્કૃતશાળામાં લઘુકૈમુદી તેમ રામાયણ, મહાભારત, મનુસ્મૃતિ,ઉપનિષદ્ આદિ ધાર્મિક ગ્રંથાનું ત્રણ વર્ષ પર્યંત અધ્યયન કરેલું છે.
તે દરમિયાન આ પ્રતિનિધિ સભા પ્રતિમાસ રૂ. ૧૫ ની સ્કોલરશીપ તેમને આપતી હતી.
ત્યારથી એમણે આર્યસમાજની સેવા કરવામાં પોતાનું જીવન અપણુ કર્યું છે અને તેના અંગે અનેક પ્રકારની સાહિત્ય પ્રવૃત્તિ ઉપાડેલી છે. ત્રણ વર્ષ આ પ્રકાશનું તંત્રીપદ ધારણ કર્યું હતું.
ઇતિહાસ અને ધર્મ એ એમના પ્રિય વિષયેા છે, ઈંગ્રેજીનું સમૂળગુ જ્ઞાન નથી પણ વમાન સાહિત્યના વાચનથી તેએ ચાલુ વિચાર પ્રવાહ સાથે સંસગ રાખી રહ્યા છે.
:: એમની કૃતિઓ ::
૧ સ’ગીત શ્રેણી
૨
જનાઈમાં ગાવાનાં ગીતા
૩
જનાજી
૪ સૂર્યભેદન વ્યાયામને અનુવાદ
૫
આસન અને આરાગ્યના અનુવાદ હું હિન્દુજાતિમાં આર્યસમાજનું સ્થાન
७ મુસલમાન ભાઈઓને ખુલ્લાપત્ર
પ્રમાણસાગર
૧૮૭
૧૯૧૦
૧૯૧૧
૧૯૨૪
૧૯૨૯
૧૯૨૮
૧૯૨૯
૧૯૨૮
૧૯૩૩
Page #239
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
મુનિશ્રી હિમાંશુવિજયજી (અનેકાન્તી)
એએ છે. મુર્તિપુજક જૈન સંપ્રદાયના સાધુ છે. એમની જાતિ વિસાપારવ ળ અને ધર્મ જૈન છે. એમના પિતાનું નામ વનેચંદ્રજી અને માતાનું નામ પાર્વતી હતું. એમનું મૂળ વતન બલદુષ્ટ ( સીરાહિ સ્ટેટ ) હતું. એમના જન્મ વિક્રમ સંવત્ ૧૯૬૦ ના વૈશાખ માસના શુકલ પક્ષમાં પાડિવ ગામમાં થયા હતા. એમનું નામ હિમ્મતભલ હતું. અગ્યાર વ સુધી એમણે ગામડાની શાળામાં અભ્યાસ કર્યાં. એમના ગણિતને વિષય સારા હતા. ગુજરાતીનેા મામુલી અભ્યાસ ત્યાંજ કર્યાં. કવિ દલપતરામની કવિતા ઉપર એમના પ્રેમ ત્યારથી હતેા.
વિ. સંવત્ ૧૯૭૧ માં એએ કરનૂલ ( મદ્રાસ ) ગયા. એમના પિતાની ત્યાં મેાટી દુકાન હતી. તેએ સાહિસક વ્યાપારી હતા. એમણે ત્યાં રહી વ્યાપારમાં સારી હાંશિયારી મેળવી; ખાનગી ઇંગ્રેજી અને ઉર્દુના અભ્યાસ પણ કર્યો. વિ. સંવત્ ૧૯૭૪ માં એમના પિતાએ મુ`બઈમાં દુકાન કરી એટલે એએ મુંબઈ આવ્યા.
'
એએને મુંબઈમાં સુનીલાલભાઇ કાનુનીનો સમાગમ થયે.. કાનુની એક સાચા બ્રહ્મચારી અને ત્યાગી શ્રાવક છે. એમના સંસની હિમ્મતમલના જીવન ઉપર ઘણી સુંદર અસર થઈ. તેજ અરસામાં બ્રહ્મચય દિગ્દર્શન ' ( વિજયધર્મસૂરિ રચિત ) નામનું પુસ્તક એમણે વાંચ્યું. આથી એમણે અઢાર વર્ષ પહેલાં લગ્ન નહિ કરવાના નિશ્ચય કર્યો.
તેજ સમયે શાસ્ત્રવિશારદ શ્રીવિજયધસૂરિ મુંબઈ પધાર્યા. તેમના ઉપદેશ હિમ્મતમલે સાંભળ્યા અને સંસાર ઉપર એમની વિરક્તતા થઈ. એએએ બે વર્ષ સુધી વિજયધસૂરિ પાસે સાધુ ધર્મના અભ્યાસ કરી તેમની પાસેજ વિ. સંવત્ ૧૯૭૮ ના વૈશાખ સુદી ત્રીજે, પિતાને સમજાવી ઈંદારમાં જાહેર રીતે દીક્ષા લીધી. એમનું સાધુ દશાનું નામ હિમાંશુવિજય રાખી મુનિરાજશ્રી વિદ્યાવિજયજીના શિષ્ય થયા, કે જે પ્રસિદ્ધ વક્તા, જબ્બર લેખક અને સાક્ષર છે.
એમણે સંસ્કૃત વ્યાકરણનું અધ્યયન શાન્તમૂર્તિ મુનિશ્રી જયંતવિજયજી પાસે કર્યું; સાથે સાથે કેટલાંક જૈનસ્ત્રાનું પણ અધ્યયન કર્યું. હવે દર્શનશાસ્ત્ર અને સાહિત્યના અભ્યાસ કરવાની એમની ઉત્કંઠા વધી.
૧૮૫
Page #240
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી હિમાંશુવિજયજી (અનેકાન્તી).
સન્મતિ તર્ક સુધી જૈન ન્યાયના ગ્રંથોનો અભ્યાસ મુનિશ્રીએ કર્યો. નૈયાયિક, વૈશેષિક, બદ્ધ અને ગસાંખ્ય દર્શનના સ્વતંત્ર ગ્રંથોનું એમણે મેટા પંડિત પાસે ખાસ અધ્યયન કર્યું. કાવ્ય અને અલંકાર શાસ્ત્રને અભ્યાસ એમણે પ્રારંભમાં ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજી પાસે કર્યો. સંસ્કૃતમાં કાવ્ય રચવાની પદ્ધતિ પણ તેમની પાસે જાણી લીધી. કાવ્યનો ઉચે અભ્યાસ એમણે પંડિત શિવદત્ત કવિરત્ન પાસે કર્યો.
અભાસ સારે થયો હોવાથી એમણે કલકત્તા યુનીવરસીટીની ન્યાય અને સાહિત્યની તીર્થ સુધીની બધી પરીક્ષાઓ આપી. બે વિષયની તીર્થ પરીક્ષાઓમાં પાસ થયેલા જન સાધુઓમાં એઓશ્રી પહેલા જ છે. વ્યાકરણ અને સાંખ્યની પ્રથમા અને મધ્યમાં પરીક્ષામાં પણ એઓશ્રી પાસ થયેલા છે. હેમચંદ્રાચાર્યના વ્યાકરણથી એમણે પ્રાકૃત માગધી, અપભ્રંશ વિગેરે ભાષાઓનું સારું જ્ઞાન મેળવ્યું. એઓશ્રીએ ઘણા બ્રાહ્મણ સંન્યાસિ અને જૈન સાધુ તથા શ્રાવકોને ન્યાય, વ્યાકરણ, કાવ્ય વિગેરેનું અધ્યયન કરાવ્યું છે અને કરાવતા રહે છે. સારા સારા વિદ્વાન એમની સાથે તાત્વિક વાર્તાલાપ અને ચર્ચા કરી સંતોષ મેળવે છે.
સને ૧૯૨૬ થી એમણે લખવાનું શરૂ કર્યું. “જૈનધર્મ પ્રકાશમાં “લેખન શક્તિ” વિષે પહેલો લેખ લખ્યો. ધીરે ધીરે મુનિશ્રીએ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં ગદ્યપદ્ય લેખો લખી પિતાની શક્તિને સારો વિકાસ સાધ્યો. સરસ્વતી, માધુરી અને કાન્ત, પ્રભાત, આત્માનંદ, વીર, શ્વેતામ્બર જૈન, જૈનમિત્ર, જૈનધર્મપ્રકાશ, શારદા, બુદ્ધિપ્રકાશ, પીયૂષ પત્રિકા, જૈન, જૈનપ્રકાશ, મહારાષ્ટ્રીય જૈન, ખેડાવર્તમાન, દેશીમિત્ર, મુંબઈ સમાચાર, સાંજ, સંધિ, ગુજરાત સમાચાર, વિગેરે રૈમાસિક, માસિક, અઠવાડિક અને દૈનિક પત્રમાં ઇતિહાસ, સમાલોચના અને સમાજ વિષયના એમના મહત્ત્વના લેખો પ્રસિદ્ધ થયા છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં એમની કવિતાને વિદ્વાને વખાણે છે. ધર્મવિયોગમાળા નામનું એક કાવ્ય એમણે સાત ભાષાઓમાં રચ્યું છે. જુદા જુદા પત્રમાં એમણું ઘણું સંસ્કૃત કાવ્ય પ્રસિદ્ધ થયાં છે, અને ઘણું છપાવ્યા વિના અપ્રસિદ્ધ છે.
મુનિશ્રીને સંશોધન, સમાલોચના અને જ્ઞાનદાન આપવાને ઘણે શેખ છે. શાંત રીતે કોલાહલ વગરના સ્થાનમાં રહી લખવા વાંચવાનું
Page #241
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવાળો
એમને વધારે ગમે છે. શિવપુરી, મુંબ ને ઇંદેર એમના વિદ્યાભ્યાસના ખાસ ક્ષેત્રા છે.
હેમચંદ્રાચાર્યના વૃત્તિ સહિત વ્યાકરણ વિગેરે પ્રાચીન ગ્ર ંથાનું એમણે નવી પદ્ધતિએ સંશોધન કર્યું છે. માળવા, યૂ. પી., વ્રજભૂમિ, બુંદેલખંડ મહારાષ્ટ્ર, ખાનદેશ અને ગુજરાતમાં એમણે પગે ચાલીને પટન કર્યું છે અને કેટલાંક પ્રવાસનાં વા એમણે પ્રસિદ્ધ કર્યા છે. અત્યારે એએશ્રી સાહિત્યસેવા અને ઉપદેશનું ઉમદા કાર્ય કરતાં, વ્યાપ્યાતઃ ચૂડામણિ મુનિરાજશ્રી વિદ્યાવિજયજીની સાથે ગુજરાતમાં વિચરી રહ્યા છે.
:: એમની કૃતિઓ : :
૧. ધર્મવયાગ માળા ૨ જય તપ્રબંધ
૩ સિદ્ધાન્ત રનિકા (પ્રસ્તાવના)
૪ પ્રમાણુ નયતત્ત્વાલેાક ( સ ંશોધિત ) ૫ સિદ્ધહેમશબ્દાનુશાસનમ્ ( સ ંશોધિત )
૬ જૈન સપ્તપદાર્થી ( સ ંશોધિત )
૧૯૩૨
99
૧૯૩૦
૧૯૩૩
૧૯૩૪
૧૯૩૪
Page #242
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
(અર્વાચીન વિદેહી)
Page #243
--------------------------------------------------------------------------
________________
આ વખતે વિદેહી ગ્રંથકાર વિભાગમાં માત્ર ત્રણ ગ્રંથકારા-જેમની શતાબ્દી હમણાંજ ઉજવાઈ છે, એમનાં ચરિત્ર આપી શકીએ છીએ; તે કામમાં તૈયાર લેખાના ઉપયાગ કર્યો છે; અને તે માટે અમે તેના લેખકોના ઉપકાર માનીએ છીએ.
સંપાદક
Page #244
--------------------------------------------------------------------------
________________
કરસનદાસ મૂળજી
કરસનદાસ મૂળજી
આ પ્રસિદ્ધ, નિડર અને આગ્રહી સુધારકનો જન્મ મુંબાઈમાં ઈ. સ. ૧૮૩૨ માં થયો હતો. તેઓ જ્ઞાતિએ કળ વાણીયા અને ધર્મે વૈષ્ણવ હતા. તેમનું મૂળ વતન મહુવા પાસે વડાળ ગામમાં હતું; પરંતુ તેમના વડવાઓ મુંબઈ આવીને વસ્યા હતા.
ફક્ત સાત વર્ષની કુમળી વયમાં તેમનાં માતા મરણ પામ્યાં અને એમના પિતાએ બીજીવાર લગ્ન કર્યું. આ બનાવથી એમને માતા અને પિતા બેઉનાં લાલન પાલન ગુમાવવાં પડયાં, અને તેઓ મોસાળમાં જ ઉછર્યા. ત્યાં તેમની સંભાળ મુખ્યત્વે તેમની માશી તથા માની કાકીએ કરી. ઓ કાકી પણ વિધવા હતાં અને કરસનદાસની સંભાળ ખાસ રાખતાં હતાં.
તેમણે ગુજરાતીનો અભ્યાસ પૂરો કર્યા પછી એલફન્સ્ટન ઇન્સ્ટીટયુટમાં અંગ્રેજીનો અભ્યાસ કરવા માંડયું હતું. ત્યાર બાદ કોલેજમાં દાખલ થવાનો તેમને વિચાર થયો; પરંતુ પૈસાની તાણ પડવાથી તેમણે નોકરી સાથે ભણવાનો વિચાર કર્યો. પરંતુ તેમાં સફળ થયા નહીં, તેથી છેવટે પૈસા ભરીને કૉલેજમાં દાખલ થયા. ત્યાં એક વર્ષ પછી તે ર્કોલરશીપ મળી એટલે તેમનું કામ સરળ થઈ ગયું.
આ અરસામાં એટલે ઈ. સ. ૧૮૫રમાં મુંબાઈના વાતાવરણમાં સારી જાગૃતિ જોવામાં આવતી હતી. શરૂઆતની અંગ્રેજી કેળવણીનાં શુભ પરિક ણામ સર્વત્ર નજરે પડતાં હતાં. તે વખતના અંગ્રેજ વિદ્યાગુરુઓ પાઠશાળામાં શિક્ષણ આપવા ઉપરાંત જ્ઞાન વધારવા માટે વિદ્યાર્થીઓને વાંચન સભાઓ અને ચર્ચા સમાજે સ્થાપવા ઉશ્કેરતા હતા, તેમજ વિદ્યા પ્રસારનું વ્યવહારું કાર્ય કરવાનું ઉત્તેજન પણ યુવકોને આપતા હતા. આવી એક સભાની એક શાખાનું નામ “ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડળી’ હતું. આમાં સમાજમાં ચાલતા કુરિવાજો ઉપર ભાષણ પણ થતાં હતાં, અને તેમાં દાદાભાઈ નવરેજી, 3. ભાઉ દાજી વગેરે વિદ્વાનો ઘણો આગળ પડતો ભાગ લેતા હતા. કરસનદાસ આ મંડળીથી ઘણાજ આકર્ષાયા હતા, અને તેના કાર્યમાં તેઓ રસભર્યો ભાગ લેતા હતા. આ “જ્ઞાન પ્રસારક મંડળીમાં ગુજરાતી તેમજ દક્ષણી હિંદુઓ તથા મેટે ભાગે પારસી યુવકે ભાગ લેતા હતા. એટલે તેના કામથી ઉત્સાહી ગુર્જર યુવકને સંતોષ થયો નહિ. તેથી તેમણે
૧૯૩
૨૫
Page #245
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
બુદ્ધિવર્ધક સભા” ખાસ જુદી સ્થાપી. કરસનદાસ આ બન્ને સભાએમાં ભાગ લેતા હતા.
બુદ્ધિવર્ધક સભા”માં વખતો વખત સુધારાના કોઈ કોઈ વિષયો ઉપર નિબંધ વંચાતા હતા, અને તે પ્રસંગે સભાસદો ઉપરાંત બહારના ગૃહસ્થને પણ આમંત્રણ આપવામાં આવતાં હતાં. ૨૨ મી ઓગષ્ટ ૧૮પર ને દિવસે કરસનદાસે આ સભા સમક્ષ “દેશાટન” વિષે નિબંધ વાંચ્યો હતે. આ નિબંધ “બુદ્ધિવર્ધક સભા” ના અંક બીજામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતું. કરસનદાસનું આ પ્રથમ જાહેર કાર્યું હતું. આ ભાષણ, તેમાંની દલીલ માટે તથા વાંચવાની છટા માટે પણ, તે સમયે વખણાયું હતું. આ ભાષણમાં બે દૃષ્ટિબિંદુથી ચર્ચા કરવામાં આવી હતી. એક તો આર્થિક દૃષ્ટિયે પરદેશગમન બહુ જ અગત્યનું છે અને તે માટે યુવકોને ઉત્સાહિત કર્યા હતા. અને બીજું દેશાટન કરવામાં શાસ્ત્રનો વાંધો નથી તેથી જ્ઞાતિઓ તરફથી દેશાટણ કરનારને પજવણી થવી જોઈએ નહિ. * આ સમયમાં “જ્ઞાન પ્રસારક મંડળીના સભાસદોનું ધ્યાન હિંદુઓની બાળવિધવાનાં દુઃખો તરફ દોરાયું. સુરતમાં દુર્ગારામ મહેતાજી તેમનાં દુઃખ દૂર કરવા તનતોડ મહેનત કરતા હતા. મુંબઈમાં પણ કોઈ દયાળુ પારસી ગૃહસ્થ તે સંબંધી કઈ ઉત્તમ નિબંધ લખે તેને રૂ. ૧૫૦ નું ઇનામ આપવા બતાવી. “જ્ઞાનપ્રસારક મંડળીના મંત્રીએ તે માટે જાહેરાત કાઢી. અને કરસનદાસે તે નિબંધ લખવા તૈયારી કરવા માંડી. આ અરસામાંજ કરસનદાસનાં જુવાન કાકી વિધવા થયાં હતાં. તેથી ચુડીકમ અને કેશવપનની દુષ્ટ ક્રિયા સમયે જે ત્રાસ થાય છે તે તેમના જેવામાં પ્રત્યક્ષ આવ્યો, અને તેમણે લખવા માંડેલા નિબંધમાં તેનું વર્ણન તાદશ આપવામાં આવ્યું હતું. આ નિબંધમાં વિધવાઓનાં ફરી લગ્ન કરવાની તરફેણમાં તેમણે મત જાહેર કર્યો હતો. આ લેખ કરસનદાસની કાકીના ઘરમાં એક માણસ રહેતા હતા તેના જોવામાં આવ્યો. એ માણસ સારો નહોતો અને એમના ભદ્ગમ કાકાને તેણે કુલક્ષણે ચઢાવ્યા હતા. તે સદાચરણી કરસનદાસથી ઘણોજ કરતા હતા. તેથી કરસનદાસ સામે તેમનાં કાકીને ચઢાવી મુકવાને આ લાગ તેણે જોયું. તેણે નિબંધ ચેરીને તેમની કાકીને વંચાવ્યો, અને કહ્યું કે આ તે તમારા ઉપર જ લખાય છે. આ ઉપરથી કરસનદાસને તેમની કાકીએ ઘરમાંથી કાઢી મૂક્યા, અને તેમના નિબંધો નાશ કર્યો.
૧૯૪
Page #246
--------------------------------------------------------------------------
________________
કરસનદાસ મૂળજી
આ રીતે આશ્રય જવાથી કરસનદાસને ઘણીજ તંગી પડવા લાગી. સ્કાલરશીપની મદદથી થાડે! સમયતા અભ્યાસ ચાલુ રહ્યા, પણ એકંદર પિરણામ એ આવ્યું કે તેમને કાલેજ છેાડવાની જરૂર પડી.
શેઠ ગેાકળદાસ તેજપાળ એક વિદ્યાવિલાસી નર હતા. સુધારાનાં કાર્યો તરફ તેમને પક્ષપાત હતેા. તેમણે માંડવી ઉપર રહેતા માણસાના ઉપયેગ માટે એક ધર્માદા નિશાળ સ્થાપી, તેના મુખ્ય ગુરૂનું કામ કરસનદાસને સોંપ્યું. આ રીતે શિક્ષકના ઉત્તમ ધંધામાં તેએ જોડાયા. તેમણે પોતાનું કાર્ય ઉત્તમતાથી ખાવી હાથ નીચેના શિક્ષામાં ઘણો જ ઉત્સાહ પ્રેર્યાં, અને ટુંક વખતમાં જ તેમની નિશાળ વખણાઇ,
પરંતુ એકલા નિશાળના કાર્યથી કરસનદાસને સંતા થાય તેમ નહેતું. તેમણે બુદ્ધિપૂર્વક સભા'ને ઉદ્યમ વધારી મૃક્યા. તેમાં ફક્ત ભાષા જ કરાવવાથી તેમણે સંતેષ ન માન્યા, પરંતુ તેની મારફતે શિક્ષણનાં વ્યવહારૂ કા પણ કરાવ્યાં. સમાજ સુધારાના આધાર સ્ત્રી-શિક્ષણ ઉપર છે એ સૂત્ર, આ ઉત્સાહી યુવક મ'ડળ સમઝયું હતું અને તેથી સભા તરફથી એ કન્યાશાળાઓ સ્થાપવામાં આવી. આમાં સભાસદોએ મફત કામ કરવાનું ઉપાડયું અને ધનવાનેએ બીજું ખર્ચ આપવાનું કબૂલ્યું. આમાંની કાટની કન્યાશાળાનું બધું ખર્ચ ધીમે ધીમે શેઠ મંગળદાસ નથુભાઇએ માથે લીધું અને તેની સર્વ દેખરેખનું કામ કરસનદાસે ઉપાડી લીધું.
""
6.6
""
આ ઉપરાંત સુધારાની તરફેણમાં લેાકમત જાગ્રત કરવા માટે કરસનદાસને એક અઠવાડિક પત્રની જરૂર જણાઇ. “ રાત-ગાફતાર નામે એક અવાડિક પત્ર પારસીએ કાઢતા હતા અને તેમાં કરસનદાસ હિંદુ સુધારાઓ વિષે લેખા પણ લખતા હતા. પરંતુ હિંદુઓના પ્રશ્ને! એટલા બધા હતા કે જુદા પત્ર વિના બધા ખરેખર ચર્ચી શકાય નહિ. તેથી ૧૮૫૫ ની સાલમાં કરસનદાસે સત્ય પ્રકાશ નામે અઠવાડિક પત્ર પ્રસિદ્ધ કર્યું. તેમાં બહુજ હીંમતથી તીખી ભાષામાં તેએએ જુની નુકશાનકારક રૂઢીયા સામે લેખ લખવા માંડયા. વળી તે સમયમાં બુદ્ધિવક સભા' ચે પણ નિયમિત માસિક શરૂ કર્યું. આ રીતે લોકજાગૃતિનાં આ મે ઉપયેાગી સાધના અસ્તિત્વમાં આવ્યાં. ‘ સત્ય પ્રકાશ’માં સ મહેનત કરશનદાસ કરતા હતા અને પૈસાની મદદ સર મંગળદાસ નથુભાઈ વગેરે આપતા હતા. આ રીતે ધન અને બુદ્ધિ, લક્ષ્મી અને સરસ્વ
(
૧૯૫
Page #247
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળ
તીને સુયાગ થઈ સુંદર સેવા થતી હતી. પરંતુ આ સમયમાં સર ટી. સી. સેાપ કરસનદાસના કેલવણી સંબંધી કામથી સંતુષ્ટ થયા અને ડીસાની અંગ્રેજી નિશાળના માસ્તરની જગાયે તેમને નિમ્યા, કરસનદાસ ડીસા ગયા ત્યારે સત્યપ્રકાશ મહીપતરામ રૂપરામ નીલકને સાંપ્યું. છ મહિનામાં મહીપતરામ પણ મુંબાઇ છે।ડી ગયા એટલે ઝવેરીલાલ ઉમિયાશકર યાજ્ઞિકના હાથમાં તે આવ્યું. પરંતુ એટલામાં તે। કરસનદાસ પાછા મુંબાઈ આવ્યા અને તેમણે ‘ સત્ય પ્રકાશ ’પેાતાના હાથમાં લીધું.
'
ડીસામાં કરસનદાસ ફકત દસ મહિનાજ રહ્યા હતા. ત્યાં તેમની તબિયત બગડી અને ગેારા દાકતરે માંસ ખાવાનું કહ્યું. પરંતુ પ્રાણ જાય તે પણ અભક્ષ્ય ભેાજન નહિ કરૂં એમ તેમણે કહ્યું. મુંબાઇ દવા કરાવવા માટે તેમણે રજા માગી; પરંતુ તે ગેારા દાક્તરે સર્ટીફિકેટ આપવા ના પાડી. કરસનદાસ રાજીનામું આપી મુંબાઇ ચાલી ગયા, અને ત્યાં જ પેાતાને પ્રિય ઉઘમે। આદર્યાં. કરસનદાસ સુધારાના હિમાયતી હતા; પરંતુ ઘણા જ ધર્મિષ્ઠ હતા તે આ ઉપરથી જણાઈ આવે છે. એએ ધમાધ નહેાતા, પણ ધર્મવિહિન તેા નહેાતા જ એક નાના બનાવ આ વખતે બન્યા તેથી પણ કરસનદાસ સિદ્ધાંતને વળગી રહેનારા હતા તે જોઈ શકાય છે. ૧૮૫૭ની સાલમાં કરસનદાસે ત્રીજીવારનાં લગ્ન કર્યા. એમની પ્રથમ બન્ને પત્નીએ ગુજરી ગઈ હતી. આ વખતે તેમણે જરીના જામા પહેરી ઘેાડે બેસવાની ના પાડી. સાસરીયાંએ ધમકી આપી કે ચાલુ રીવાજ નહિ પાળા તે વેવિશાળ તોડીશું. પરંતુ કરસનદાસ તા પોતાના વિચારમાં મક્કમ જ રહ્યા અને સાદા પહેરવેશમાં પગે ચાલતા જ ગયા. જો કે આથી ભાંજગડ થઈ; પરંતુ મિત્રા વચ્ચે પડવાથી અંતમાં સલાહ થઈ. આ વાતથી કરસનદાસની જાહેર હિંમત તથા મક્કમતા જણાઇ આવે છે.
66 સત્યપ્રકાશ સમાજ સુધારાની ચર્ચા તેા કરતું જ હતું. તેવામાં વળી એક નવી બાબત ઉપર લખવાને પ્રસંગ આવ્યો. ગામાંઇજી મહારાજો તથા બ્રાહ્મણેા વચ્ચે ઝગડા થયા. વૈશ્નવ દિામાં છપ્પનભેાગ થતા હતા તેમાં મહારાજોને સારા તડાકા પડતા હતા. બ્રાહ્મણા પણ તેથી લેાભાયા અને તેમણે પણ ભૂલેશ્વર શિવમંદિરમાં છપ્પનભાગ કર્યાં. મહારાજોએ જાણ્યું કે બ્રાહ્મણેા આમ કરશે તે આપણું આકર્ષણ ઓછું થઈ
૧૯૬
Page #248
--------------------------------------------------------------------------
________________
કરસનદાસ મૂળજી
જશે. તેથી તેમણે બ્રાહ્મણે ઉપર હુમલો કર્યો, અને કહ્યું કે જે બ્રાહ્મ
એ શિવપ્રસાદ લીધે તે ભરડા થઈ ગયા. આ સાથે વૈશ્નવોને આજ્ઞા કરી કે એ બ્રાહ્મણો હવે ગોરપદે રહી શકે નહિ. ગોરપદું જાય તે બ્રાહ્મણની આવક જાય. આમ હોવાથી બંને પક્ષે જાહેરમાં લખાણ કરવા માંડયું. આ તકને લાભ સુધારક વૈશ્નએ લીધો. અને શેઠ લક્ષ્મીદાસ ખીમજી વગેરે વૈશ્નવોએ મંદિરમાં અમુક સુધારા થાય તો જ મહારાજને આ ઝગડામાં મદદ કરવાનું વચન આપ્યું. મહારાજેને આ વાત ગમી તો નહિ, પણ તેમની મદદની જરૂર હોવાથી કબૂલ કરી. આમ છતાં એક શરત એવી કરાવી કે બધા સુધારા એક વર્ષ પછી અમલમાં આવે, અને ત્યાં સુધી બધો વાત ગુપ્ત રાખવી. સુધારકો પુરતા જેરમાં નહિ હોવાથી તેમણે આ શરત કબૂલ રાખી, પરંતુ બ્રાહ્મણને બહિષ્કાર કરાવવાની વાતમાં મહારાજે ફાવ્યા નહિ. એટલે તેમણે એક ગરીબ ભિખારી બ્રાહ્મણને ઉભું કરી તેની પાસે સમસ્ત બ્રાહ્મણ કોમ તરફથી માફી મંગાવી, અને પોતે માફી બક્ષી.
આ સમયમાં મહારાજે ઉપર “સત્યપ્રકાશે” નિડરતાથી ઘણું જ સખ્ત લખાણ લખવા માંડયું. “સત્યપ્રકાશ” નાં લખાણો શુદ્ધ બુદ્ધિથી, ધર્મ સુધારણા માટે લખાતાં હતાં. પરંતુ મહારાજે તે પિતાની રીતે સુધારવા જરાયે તૈયાર નહોતા. તેથી તેમણે સુધારાવાળા સામે સખ્ત લખાણ લખવાની ગોઠવણ કરી. “ ચાબુક ” નામે પારસી અઠવાડિક પત્ર હતું, તેના માલિકને પૈસા આપી સુધારાવાળાઓ સામે ઝુંબેશ ચલાવી. તેમની તરફેણમાં દલીલો તો હતી નહિ. એટલે તેમણે ગાળોને આશ્રય લીધે, અને લખતાં લખતાં હદપાર ગાળો લખી. પરિણામે “ચાબુક” સામે બદનક્ષીની ફરિયાદ મંડાઈ. મહારાજેએ તેના માલિકને કયો લઢવાના પૈસા આપ્યા નહિ, અને આ બિચારો ભાડુતી લેખક મહાસંકટમાં આવ્યું. અંતે તે વિફર્યો અને બચાવમાં તેણે મહારાજે સામે સાક્ષી સમન કાઢયા. મહારાજે કોર્ટમાં જવા રાજી નહોતા. કોર્ટમાં જવું પિતાના પદને શોભે નહિ એમ તેમનું માનવું હતું. વળી કોર્ટમાં ગમે તેવા પ્રશ્ન પુછાય તે પિતાનું પિકળ ખુલ્લું પડી જાય એ પણ તેમને ડર હતા તેથી તેમણે મંદિરનાં દ્વાર બંધ કરી દીધાં અને બેલીફને પેસતાં અટકાવ્યો. દ્વાર બંધ થયાં એટલે આસ્તિક વિશ્વનાં દર્શન પણ બંધ થયાં,
૧૯૭
Page #249
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
અને દર્શન વિના અન્ન જળ ન લેવાનો નિયમ ઘણું સ્ત્રી પુરૂષોને હતે. તેથી સર્વત્ર હાહાકાર થઈ ગયું અને સુધારાવાળાને પુષ્કળ ગાળો પડવા માંડી. બધાં ભક્તજનોએ મહારાજને કાંઈક તોડ આણવા આજીજી કરવા માંડી. એટલે મહારાજેએ ભક્તો પાસે એક “ ગુલામી ખત” કરાવી લીધું. આમાં વૈશ્નવોએ નીચેનાં કામ માથે લીધાં:
મહારાજે કોર્ટમાં જવાથી મુક્ત થાય તેવાં પગલાં તાબડતોબ લેવાં. આ માટે રૂ. ૬૦૦૦૦) નું ફંડ કરી વિલાયત બારિસ્ટર મેકલવાનો વિચાર તેમણે કર્યો હતો.
મહારાજે સામે કોઈ પણ માણસ ફરીયાદ માંડે ત્યારે વૈશ્નવોએ સાક્ષી પૂરવા જવું નહિ.
કોઇપણ હિંદુ મહારાજે સામે લખાણ કરે તો તેને તાબડતોબ તેની નાની બહાર મૂકી દે.
કોઈ પણ બીજા ધર્મને માણસ મહારાજ ઉપર સમન્સ કાઢે તે તેની કેઈ પણ ઉપાયે પતાવટ કરાવી દેવી. * આ ખત ઉપર મરજી કે કમરજીથી ઘણીજ સહી થઈ. દરેક કુટુંબમાં કોઈને કોઈ માણસ ચુસ્ત વૈશ્નવ હોય એટલે જેઓ પિતે સહી કરવા નહેતા ભાગતા તેઓ ઉપર મા, સ્ત્રી, કે બહેનનાં દબાણ આવ્યાં અને ભલભલા સુધારક કહેવાતા વિશ્વની સહી પણ થઈ ગઈ.
કરસનદાસની હીંમતની કસોટીને આ સમય હતો. ગુલામીખતમાં નાતબહાર મૂકવાની જે કલમ હતી તે કરસનદાસને માટે જ હતી એમ સૌ જાણતા હતા. કરસનદાસના મદદ કરનારા અને મિત્રોએ પણ તેને તે સંબંધી ચેતવણી આપી અને થોડા સમય મહારાજે સામે ન લખવા સલાહ આપી. તે લોકે નાત બહાર રહેવા જરાયે તૈયાર નહોતા. મહારાજ પક્ષ તો ઘણાજ ઉત્સાહમાં આવી ગયું હતું. તેમને ખાત્રી હતી કે હવે “સત્યપ્રકાશ” તેમની વિરુદ્ધ લખી શકશે નહિ જ. આની ખાત્રીની સાથે દરેક જણે રવિવારના “સત્યપ્રકાશ” ની વાટ આતુરતાથી જેવા માંડી. - કરસનદાસે બધી વાતને વિચાર કર્યો. મિત્રોની ચેતવણી, પિતાના માથા ઉપર ભય તેમજ પિતાની ખરી ફરજ : આ સર્વ બાબતને વિચાર તેમણે પૂર્ણ ગંભિરાઈથી કર્યો. અંતે તેઓ એવા નિશ્ચય ઉપર આવ્યા કે આ પ્રસંગે નબળાઈ બતાવવાથી સુધારાના પક્ષને અતિશય નુક
૧૯૮
Page #250
--------------------------------------------------------------------------
________________
કરસનદાસ મૂળજી
શાન થશે, માટે ગમે તે જોખમે પણ જે કાર્ય હાથમાં લીધું છે તે વિષે નમતું તો ના જ મૂકવું એમ તેમણે ઠરાવ્યું. બીજા રવિવારના “સત્યપ્રકાશ” માં આ ખતને તેમણે “ગુલામી ખત” નું નામ આપ્યું અને તેની દરેકે દરેક કલમ ઉપર બહુ જ સખ્ત ટીકા કરી. રૂ. ૬૦૦૦૦) ફેંકીને કોર્ટમાં ના જવાને હક મેળવવાને બદલે તેમણે કોર્ટમાં ના જવું પડે તેવા રસ્તા લેવાનું મહારાજને સુચવ્યું, અને કહ્યું કે એ રૂપિયા વિકટોરીઆ મ્યુઝીયમમાં આપે તો લોકોને સારે લાભ થાય. વળી લખ્યું કે જેઓ નીતિને માગે ચાલે અને પારકી પંચાત કરે નહિ, કોઈના દેવાદાર બને નહિ, તેમને કોર્ટમાં જવા વારે આવે જ નહિ. ત્યાર પછી જેમણે સહીઓ કરી હતી તેમની ગુલામી દશાની તેમણે પુષ્કળ મશ્કરી કરી, અને છેવટે પ્રભુપ્રાર્થના કરી કે આ ભાઈએ મહારાજની ગુલામી કરવા કરતાં લેકસેવા તરફ દિલ લગાડી તે માટે ધનવ્યય કરે.
આ રીતે કરસનદાસે બહુ નિડરતાથી પોતાની ફરજ બજાવી. તેમનું જોઈને બીજાઓએ પણ નનામી પત્રિકાઓ કાઢી મહરાજે વિરુદ્ધ અને આ ગુલામીખતની વિરુદ્ધ પુષ્કળ લખાણ ક્ષે; પરંતુ નામ સાથે બહાર આવી નાત બહારના ભય વહોરવા કેઇજ તૈયાર થયું નહિ. માત્ર કરસનદાસજ નામ સાથે બહાર આવ્યા અને તેમને નાત બહાર મૂકવાની હીંમત કોઈની ચાલી નહિ. કારણ કે તેમને ડર લાગે કે કદાચ મામલે કોર્ટે જશે. આ રીતે ગુલામી ખતની એક કલમ તુટી. અને એક કલમ તુટી એટલે પછી બીજી કલમ અનુસાર જે પૈસાની ટીપ કરવાની હતી તે પણ ના થઈ. કદાચ કરસનદાસના લખાણની અસર પણ લોકોના મન ઉપર થઈ હશે. આ રીતે કરસનદાસ સિદ્ધાંતને વળગી રહ્યા, અને તે સાથે મહારાજે ઉપર તેમણે વિજય પણ મેળવ્યો.
મુંબઈના મહારાજે કરસનદાસના હુમલા ખાળી શક્યા નહિ તેથી તેમની પ્રતિષ્ઠા ઘટી અને પેદાશ ઘટવાને સંભવ પણ ઉભો થયો. મુંબાઈની આ ચળવળનો ચેપ બહારગામને પણ લાગે એવા ભયથી સુરતના મેટા મંદિરના મહારાજ જદુનાથજી ઈ. સ. ૧૮૬૦ ની અધવચમાં મુંબઈ આવ્યા. તેમના પિતા બ્રિજરતનજીને સુરતના દુર્ગારામ મહેતાજીને સહવાસ હતો, અને કેલવણું વગેરે કેટલીક બાબતો તરફ તેમની સહાનુભૂતિ થઈ હતી, તેથી મુંબાઈમાં એવો ખ્યાલ પ્રસર્યો કે
Page #251
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
જદુનાથજી મહારાજ સુધારા પક્ષના છે. ખરું જોતાં તો એ પણ મસ્ત અને અનીતિમાન હતા; પણ મુંબઈમાં તેની માહિતી નહતી. આથી સુધારા વાળા તથા જુના મતના બધા જ તેમને મંદિરે જવા લાગ્યા. તેવામાં મંગળદાસ કન્યાશાળામાં ઇનામ આપવાને મેલાવડ થવાનો હતો, તેનું પ્રમુખ પદ તેમને લેવા વિનંતિ થઈ તે તેમણે સ્વીકારી, અને ભરસભામાં ઇનામ વહેંચી આપ્યાં. આ ઉપરથી સુધારાવાળા ફુલાયા અને “સત્યપ્રકાશ” માં કરસનદાસે પણ તેમનાં વખાણ કર્યાં.
આ દરમિયાન દુર્ગારામ મહેતાજીને લીધે સુરતમાં વિધવા પુનર્લગ્નની ચર્ચા ઘણી સખ્ત ચાલતી હતી. તેઓ એમ કહેતા હતા કે સ્મૃતિશાસ્ત્રમાં વિધવાઓને ફરી લગ્ન કરવાની છુટ આપેલી છે. મુંબઈમાં એમ વાતા ચાલી કે જદુનાથજી મહારાજ અંદરખાનેથી વિધવા પુનર્લગ્નમાં સંમત છે. મુંબાઈમાં આ બાબતની ચર્ચા કવિ નર્મદાશંકરે ઉપાડી. જદુનાથજી મહારાજે પણ કહ્યું કે શાસ્ત્રમાં રજા હોય તો વિધવા પુનર્લગ્ન ભલે કરે; પણ રજા છે કે નહિ, એ બાબત પોતાનો મત દર્શાવ્યો નહિ. મુંબાઈમાં જુના મતવાળાની સંખ્યા વધારે એટલે તેમને નાખુશ કરવાની ઇચ્છા જદુનાથછની થાય નહિ. પરંતુ કવિ નર્મદ તે ખાઈપીને તેમની પાછળ લાગ્યા, અને આ વિષયમાં શાસ્ત્રાર્થ કરવા માટે સભા ભરવાની માગણી કરી, અને કહ્યું કે શાસ્ત્રમાં પુનર્લગ્ન કરવાની રજા છે તે હું સાબીત કરી આપીશ.
જદુનાથજી મહારાજે આ નોતરું કબૂલ રાખ્યું અને સભા બોલાવી, કવિ નર્મદાશંકર પિતાના સોબતીઓ, કરસનદાસ મૂળજી, કરસનદાસ માધવદાસ, દાકતર ધીરજરામ દલપરામ, મથુરાદાસ લવજી વગેરેને લઈને તેમજ શાસ્ત્રનાં પુસ્તકો સાથે રાખીને સભામાં ગયા. જદુનાથજી મહારાજ તે પાકા હતા. શાસ્ત્રાર્થનું જોખમ ખેડવા તેઓ નહોતા માગતા એટલે તેમણે એક તરકટ રચ્યું. કવિ નર્મદાશંકરને તેમણે પહેલો જ પ્રશ્ન પૂછો કે તમે વેદશાસ્ત્રોને ઈશ્વરકૃત માને છે કે નહિ ? આ પ્રશ્નને હેતુ સુધારવાળાઓને સામાન્ય લોકોની નજરમાં હલકા પાડી નાંખવાનો હતો. પણ ભેળા કવિ તથા ઉત્સાહી સુધારક યુવકે તે કાંઈ સમજયા નહિ. તેઓએ પિતાને ખરે મત જણાવ્યું તેનો સામાન્ય લોકોએ એવો અર્થ કર્યો કે આ લોકોને તે હિંદુધર્મમાં જ શ્રદ્ધા નથી. અને આ ઉપરથી આખી સભા જ આ બાબતસર વિખરાઈ ગઈ. આ રીતે આ મહારાજે પિતાની ચાલાકી બતાવવી શરૂ કરી.
Page #252
--------------------------------------------------------------------------
________________
કરસનદાસ મૂળજી
પરંતુ કરસનદાસે જદુનાથજી મહારાજને ઝંપવા ના દીધા. સભામાં ઉભા થયેલા મુદ્દા તેમણે “સત્યપ્રકાશ” માં ચર્ચાવા માંડ્યા અને તેના ઉત્તર જદુનાથજી મહારાજે જુદા જુદા પત્રો મારફતે આપવા માંડયા. મૂળ ચર્ચાનું સ્વરૂપ બદલાઈ ગયું અને “મૂળ હિંદુધર્મ અને હાલના પંથે” એ વિષે ચર્ચા ચાલી. સુધારાવાળા નાસ્તિક, પાખંડી અને ધુતારા છે, એ જદુનાથમહારાજે હુમલો કર્યો. તેના ઉત્તરમાં સુધારાપક્ષે એમ ચર્ચા કરવા માંડી કે હિંદુધર્મ પ્રમાણે કળિયુગમાં ઉત્પન્ન થયેલા પંથે પાખંડી છે, તે પંથેના ગ્રંથે ખોટા છે, અને તેના આચાર્યો ધૂતારા છે; વળી જે પંથના આચાર્યો અનીતિમાન હોય તે પંથે અનુસરવા યોગ્ય હોય જ નહિ.
“સત્યપ્રકાશ” માં વિશ્વવ ધર્મ ઉપર સખ્ત ઝપાટા આવતા હતા, અને તેના જવાબો જદુનાથજી “સ્વધર્મવર્ધક” માં આપતા હતા. ૧૮૬૦ ના સપ્ટેમ્બખ્ખી ૧૬ મી તથા ૨૯ મી તારીખના “સ્વધર્મવર્ધક” માં જદુનાથજી મહારાજે સુધારાપક્ષ ઉપર ઘણો જ સખ્ત હુમલો કર્યો. આને ઉત્તર કરસનદાસે ૨૧ મી ઓકટોબરના “સત્યપ્રકાશ” માં તેટલી જ કડક રીતે આપ્યો. “પ્રાચીન હિંદુ ધર્મ' એ મથાળા નીચે તેમણે એવો લેખ લખ્યો કે વલ્લભસંપ્રદાય જડમૂળથી જ ઉખડી જાય. તેમાં એમ જણાવ્યું કે આ સંપ્રદાય અનીતિમય છે અને તે અનીતિને ગેકુળનાથજીના મૂળ ગ્રંથને ટેકે છે. આ વાત એ ગ્રંથમાંથી ઉતારા આપીને સાબિત કરી આપી હતી. ગુરૂ અને સેવકીઓને સંબંધ અનીતિને ઉત્તેજક છે માટે તે નાબુદ કરવાની તેમણે સલાહ આપી, અને છેવટે જદુનાથજી મહારાજને તેમણે વિનંતિ કરી કે ગોકુળનાથજીનો ગ્રંથ રદબાતલ કરવો. આખું લખાણ ઝાળ લાગે તેવું હતું પણ સત્ય હતું અને સદ્દબુદ્ધિથી લખાયેલું હતું.
સત્યપ્રકાશ” માં લખાયેલ સખ્ત લેખનું વેર લેવાનો નિશ્ચય જદુનાથજી મહારાજે કર્યો. સને ૧૮૬૧ ના મે માસની ૧૪ મી તારીખે તેમણે હાઈકોર્ટમાં કરસનદાસ મૂળજી સામે પિતાની આબરૂને, તે લેખથી નુકશાન કરવાને દા માંડ્યો અને નુકશાની માટે રૂ. ૫૦૦૦૦) માગ્યા. આ દાવો
મહારાજ લાયબલ કેસ' નામે મશહુર થયે, તેજ છે. મહારાજના મનમાં તે એમજ હતું કે આ મેટી રકમના દાવા માત્રથી જ કરસનદાસ નરમ થઈ જઈ પગે પડતે આવશે. કારણ કે તેમની પાસે ધન નહોતું. વળી આ સમયે તેમની ઉંમર માત્ર ૨૮ વર્ષની જ હતી. આથી ઉલટું મહા
Page #253
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી -
રાજ પાસે પુષ્કળ ધન હતું, અને અનુયાયીઓની સંખ્યા પણ બહુ મોટી હતી. આમ છતાં કરસનદાસે તે જાહેર કર્યું કે મે જે લખાણ લખ્યું છે તે સત્ય જ છે, અને આ દાવાના બચાવ હું કરીશ.
આ ઉપરથી જદુનાથજી ખીજી તજવીજમાં પડયા. કરસનદાસને કાઈ સાક્ષી મળે નિહ તેની તજવીજ તેમણે કરવા માંડી. તેમની સૂચનાથી કેટલાએક ભાટીયાના આગેવાનેએ તેમનું મહાજન એકઠું કર્યું અને તેમાં એવા ઠરાવ પસાર કરાવ્યા કે મહારાજની સામે કાઈ ભાટીયાએ સાક્ષી પૂરવી નહિ, અને જે પૂરે તેને ધારા મુજબ નાત બહાર મૂકવા. આ ઠરાવ ઉપર સહીયેા લેવાનું શરૂ થયું. બહુ બહુ દબાણથી ઘણા ‘માણસની સહીએ તે ઉપર લેવાઇ. આ ઠરાવ અને તે ઉપર લેવાયલી સહીઓને એક જ અથ થાય કે કરસનદાસને સત્ય ન્યાય મળવા દેવા નહિ. આ પ્રમાણે ન્યાયના કાŚમાં અડચણ નાંખવી તે કાયદા પ્રમાણે એક અપરાધ છે. તેથી કરસનદાસે ભાટીયાના એ શેટીયા અને ખીજા સાત આગેવાના એમ કરીને નવ જણા ઉપર ન્યાયમાં વિઘ્ન કરવાના ગુન્હા સારૂ ફોજદારી મુકમા માંડયે। આ મુકમા ‘ભાટીયા કાન્સ્પીરસી કેસ” ને નામે પ્રસિદ્ધ છે. આ ઉપરથી બધા ભાટીયાએ કરસનદાસ ઉપર બહુ જ છેડાઈ પડયા, પરંતુ તે કાંઈ ડર્યાં નહિ. એક બે વખત તે તેમના ઉપર હુમલા પણ થયા હતા; પરંતુ પોલિસની મદદથી કરસનદાસ બચી શકયા હતા. આ કેસમાં બધા જ ગુન્હેગારા તકસીરવાર દર્યાં અને એ શેઠીયાઓને હજાર હજાર રૂપિયા દંડ થયા તથા ખીજાએના તેથી એ દંડ થયા. દંડની રકમમાંથી એક હેાર રૂપિયા કરસનદાસને ખર્ચ પેટે મળ્યા. આ કેસમાં કરસનદાસને કુલ ખર્ચ ચાર હજાર રૂપિયાનું થયું હતું. આ રીતે આ બાબતને તે અંત આવ્યા; પણ મૂળ કયેા તા હજી ઉભા જ હતો.
મૂળ કયા આપણે જોઈ ગયા તેમ જદુનાથજીમહારાજે કરસનદાસ ઉપર બદનક્ષીની ફરીયાદ માંડીને પચાસ હજાર રૂપીયાની નુકશાની માગી હતી તે હતા. કરસનદાસે જણાવ્યું કે પાતે ગુન્હેગાર નથી અને ખચાવમાં પેાતાનું અચાવનામું રજુ કર્યું. આ રીતે મામલા રસ ઉપર ચઢયા. જદુંનાથજી ખીજા મહારાજે કરતાં હીંમતવાન હતા અને કેટ માં હાજર રહેવાને પણ તે ડર્યાં નહિ. ધામધુમથી પોતે સાક્ષી આપવા ગયા હતા. હજારો વૈશ્નવા કાર્ટીમાં તેમનાં દર્શન કરવા આવ્યા હતા. મહારાજ કચેરીમાં આવતાં
૨૦૨
Page #254
--------------------------------------------------------------------------
________________
કરસનદાસ મૂળજી
સઘળા વૈશ્નવે ઉભા થઈ ગયા. આવા લાગવગવાળા અને પૈસે ભરપૂર માણસ સામે બાથ ભીડવા માટે કાંઈ જેવીતેવી હીંમતની જરૂર નહેાતી. પણ ઉત્સાહી કરસનદાસમાં સત્ય સિદ્ધાંત ખાતર લઢવાની હીંમત જોઇએ તેટલી હતી, અને તે આ ખાલી ભપકાથી ડરી જાય તેમ નહતા. કામાં મહારાજની આગળ એ ચેામદાર ચાલતા હતા. બાજુમાં શેઠ વરજીવનદાસ માધવદાસ વગેરે માટા વૈશ્નવ, તેની પાછળ નાના વૈશ્નવઅને તેમની પાછળ નાકરા; એમ સ્વારી કા માં પધારી હતી.
6
જેને આ કેસની હકીકત વિગતવાર વાંચવી હેાય તેણે મહારાજ લાઇબલ કેસ' વાંચવા. કરસનદાસે પોતાના બચાવમાં આઠ વાતે। જણાવી હતી. તેમાંની મુખ્ય એ હતી કે વલ્લભાચાયા પથ આધુનિક છે અને પ્રાચીન વેદધર્મની વિરુદ્ધ છે. વળી ‘સત્યપ્રકાશ'માં મહારાજોની અનીતિ સંબંધી જે લખ્યું છે તે ખરૂં છે, અને કાયદા પ્રમાણે તે પ્રકટ થઇ શકે તેવું છે. બધા મળીને આ કેસ પાછળ ૨૪ દિવસ થયા. પુષ્કળ સાક્ષીએ તપાસાયા અને કાયદાની પણ પુષ્કળ દલીલેા થઇ. અનીતિ વૈષ્ણવ ધર્મમાં છે, અને જદુનાથજી મહારાજ પોતે અનીતિ કરે છે, એ એ બાબતે તા મહારાજની પોતાની ઉલટ તપાસ ઉપરથી જ સાબિત કરી શકાઈ. વળી દાક્તર ભાઉ દાજીની જુબાની ઉપરથી પણ મહારાજ અનીતિમાન છે, તે વાતને ટેકા મળ્યા. વલ્લભાચાર્યના ‘સિદ્ધાંત રહસ્ય’ નામે ગ્રંથ ઉપર ગેાકુળનાથજીએ ટીકા કરી છે તે ઉપરથી તથા વૈષ્ણવ ભજનામાંથી એમ સાબિત થઇ શક્યું કે તે ધર્મમાં અનીતિને પોષક તત્ત્વા છે.
આ કેસમાં એ ન્યાયાધિશ હતા, અને બન્ને જણે જુદા ચુકાદા આપ્યા છે. ચુકાદા લખાણ અને દલીલોથી ભરપુર છે. એ ન્યાયાધિશામાં એક બાબતમાં મતભેદ થયા. મુખ્ય ન્યાયાધિશે એમ ઠરાવ્યું કે પ્રસિદ્ધ કરેલા લેખમાં મહારાજને હાનિ પહેાંચે તેવી તેની નિંદા છે. ખીજા ન્યાયાધિશે એમ કહ્યું કે મહારાજને હાનિ પહોંચે તેવું લખાણ હોય પણ તે લખાણ સત્ય હાય, અને તે પ્રસિદ્ધ કરવાના કરસનદાસને હક્ક હોય તેા પછી તે ગુનેહગાર ના કહેવાય. આ ન્યાયાધિશના મત પ્રમાણે કરસનદાસે આ બાબતની પૂરી તપાસ કરીને, એ વાત સાચી છે તેની ખાત્રી કરીને તેમજ અનીતિ અટકાવવાની પોતાની કરજ માનીને, આ સંસારમાં થતા મેટા પાપ ઉપર હુમલા કર્યાં; ગુરુએ પથના લેાકેાની વહુએટીએની લાજ ધર્મને
૨૦૩
Page #255
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નામે લુંટતા હતા તે અધેર કર્મને તેમણે જાહેર તિરસ્કાર કર્યો, એ તિરસ્કાર રોષથી, જુસ્સાથી, અને કડવાં વચનથી કરસનદાસે કર્યો, પણ તે કરવામાં તેણે કાયદાની મર્યાદા ઓળંગી નથી; માત્ર જાહેર લેખક તરિકેની પોતાની ફરજ બજાવી છે. વળી વાદી જદુનાથજી મહારાજ પોતે કરસનદાસની સાથે બીજા પત્રો દ્વારા વિવાદમાં ઉતર્યા એટલે તેમનું નામ આગળ આવ્યું, અને અનીતિમાન ગુરુ તરીકે તેઓ જાહેર થયા તેમાં કરસનદાસની કસુર નથી. વાદીને વિષે કરસનદાસે જે લખ્યું છે તે દૂમલો નથી પણ માત્ર અંતઃકરણથી દીધેલી સાચી શિખામણ છે; એટલે તે બદનક્ષી ગણવી જોઈએ નહિ.
અંતે ચુકાદામાં એમ થયું કે કરસનદાસે મહારાજની આબરૂને હાનિ કરી નુકશાન પહોંચાડયું માટે પાંચ રૂપીયા નુકશાનીના આપવા. બાકીના બધા મુદાઓમાં કરસનદાસની જીત થઈ અને કજીયાનું આખું ખર્ચ રૂ. ૧૧૫૦૦) તેમને મળ્યા છતાંયે બીજા રૂ. ૧૫૦૦) તેને વધારે થયા હતા. તેમજ “ભાટીયા કનસ્પીરસી કેસ’માં પણ રૂ. ૧૦૦૦ તેમને થયા હતા; એમ રૂ. ૨૫૦૦)નું ખર્ચ તેમને શીર પડયું. જદુનાથજી મહારાજને તે બધા મળીને રૂ. ૫૦૦૦૦) નું ખર્ચ થયું કહેવાય છે. પરંતુ તેઓ ધનવાન હતા અને ધનવાન શિષ્યને ગુરૂ હતા, એટલે એ ખર્ચ તેમને સાલે નહિ. આથી ઉલટું કરસનદાસને તે રૂ. ૨૫૦૦) નું ખર્ચ પણ ઘણું ભારે હતું. આ સમયે સર મંગળદાસ નથુભાઈ તથા શેઠ ગોકળદાસ તેજપાળ વગેરે સુધારક ગૃહસ્થાની તેમને મદદ ના હોત તો તેઓની સ્થિતિ કફોડી થઈ જાત.
આ કેસથી તથા તે સંબંધીના “સત્ય પ્રકાશ”ના લખાણથી ધર્મમાં ચાલતા ઢગ લોકોમાં પ્રસિદ્ધ થયા અને અંતે તેમાં ઘણું ઘણું સુધારા થયા. હજી સુધી એ લેક બુદ્ધિને ઉપયોગ ધર્મની બાબતમાં કરતા નથી તથા રૂઢિ અને ધર્મને સેળભેળ રાખે છે, તેમ ઘણું ઢંગમાં માને છે, એ વાત ખરી છે; છતાંયે “મહારાજ લાઈબલ કેસ” પછી કાંઈક જુદા જ યુગ શરૂ થયો. કરસનદાસ પોતે કાંઈ ધર્મ સુધારક કે ધર્મતત્ત્વવેત્તા નહોતા. એ એ તો ફક્ત સમાજ સુધારક અને નીતિ પ્રેમી ગૃહસ્થ હતા. પણ જે આ સમયે મુંબાઇના ગુજરાતીઓમાં કેાઈ ધર્મસુધારક કે તત્ત્વજ્ઞાની હતા, તે આ ચળવળથી વધારે લાભ થઈ, કદષ્ટિ કાયમને માટે કાંઈક જુદી દિશાએ રાત.
Page #256
--------------------------------------------------------------------------
________________
કરસનદાસ મૂળજી
કરસનદાસે આ કેસનો પુરો હેવાલ અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરી દરેકે દરેક વર્તમાન પત્ર ઉપર મોકલ્યા. વળી વર્તમાન પત્રોએ પોતે પણ આ કેસ ઉપર સપપ ટીકાઓ કરી. કરસનદાસે ૨૧ પત્રોમાંની ટીકાઓ હેવાલને અંતે ઉતારી પણ છે. આ રીતે આથી લોકજાગૃતિ બહુ સારી થઈ. આ રીતે ૨૮ વર્ષના યુવકે આ મહાભારત કાર્ય કર્યું.
કરસનદાસની જીવાઈ કાંઈ “સત્ય પ્રકાશ” માંથી નીકળે તેમ હતું નહિ. પેટને માટે તો તેઓ હજી કેટની બ્રાંચ સ્કુલમાં નેકર જ હતા. આ બ્રાંચ સ્કુલ એલફીનસ્ટન ઈન્સ્ટીટયુટની શાખા હતી. ૧૮૫૯માં તેમણે “નીતિવચન ” નામે પુસ્તક પ્રસિદ્ધ કર્યું. તેમાં તેમણે જુદા જુદા પત્રોમાં લેખ લખ્યા હતા તેનો સંગ્રહ કર્યો હતો. તેની ભાષા સરળ અને સચોટ હતી. તેમજ તેમાંના લેખે ધર્મ તથા નીતિને પોષક હતા. આ ઉપરાંત તેમણે ગુજરાતી અંગ્રેજી કોષ પણ રચવા માંડે. મહારાજ સાથેના ઝગડા સમયે તે કામ અધુરું રહ્યું હતું. પણ ત્યાર પછી તરત જ તે કામ પૂરું કરીને તે કે તેમણે પ્રસિદ્ધ કર્યો. (ઈ. સ. ૧૮૬ ૦ ) આ સમય પછી કરસનદાસની વૃત્તિ પરદેશ ગમન કરવાની થઈ. પરદેશ જનારાને હજી નાતા તરફને ત્રાસ હતો. વળી રા. મહીપતરામ રૂપરામ નીલકંઠ વિલાયત જઈ આવ્યા હતા. તેમને તેમની નાતે નાત બહાર મૂક્યા હતા. તેમને તે નાત જોડે રંટ પણ નહોત; પરંતુ મહારાજ સાથેના કજીયાને લીધે કરસનદાસના તે ઘણાયે વેરી બન્યા હતા. આમ છતાં કરસનદાસ તેથી ડરે તેમ ન હતા. શેઠ કરસનદાસ માધવદાસ તરફથી પોતે નોકરી લઈને ઈગ્લેંડ જવા નીકળ્યા (૧૩ મી માર્ચ, ૧૮૬૩). આ પ્રસંગે સેંકડે કહેવાતા સુધારકે તેમને વળાવવા બંદર ઉપર ગયા અને મોટા આનંદના ષોથી વિલાયત જનારને શાબાશી આપી.
કરસનદાસ વિલાયત ગયા તો ખરા પણ તેમને ફેફસાંનું દરદ હતું. સાત માસમાં ત્યાં તેમની તબિયત સુધરી, પણ દાક્તરેએ એમ જણાવ્યું કે શિયાળામાં વિલાયતમાં રહેવાથી તેમની તબિયત બગડશે, તેથી તેઓ પાછા ફર્યા. તેઓ પાછા ફર્યા તે વખતે એમને હીંમતે આપનાર વીર સુધારકેમાંના કેઈની હીંમત તેમની સાથે બેસીને ભોજન લેવાની હતી નહીં. પ્રથમ તે તેમની નાતે તેમને નાતબહાર મૂક્યા. ફક્ત એક બહાદુર મિત્ર-કરસનદાસ માધવદાસ-વચનને સાચે રહ્યા. તે અતિ ધનવાન હોવાથી
૨૦૫
Page #257
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળ
તેને નાત કાંઈ કરી શકી નહિ. તેથી મુંબાઈને મોટા વણિક મહાજનમાં હાહાટ થઈ રહ્યો. અને અંતે વીસા નાગરની આખી કેમને મહાજન બહાર મુકી, વણિક જેવી વહેપારી કેમ–જેને પરદેશ ગમનથી ચોક્કસ લાભ જે હતા–તે પણ આ લાભ ન સમજતાં પરદેશ ગમન કરનારને તથા તેના મિત્રોને પડે, તે બતાવી આપે છે કે લોકોનાં મન રૂઢિથી કેવાં અંધ થઈ જાય છે.
૧૮૬૪માં મુંબાઈમાં શેરોનું ઘેલપણું આવ્યું. આમાં કરસનદાસ મૂળજી અને કરસનદાસ માધવદાસ બને સપડાયા. કરસનદાસ મૂળજી મહા મહેનતે પિતાની આંટ આબરૂ જાળવી શક્યા. કરસનદાસ માધવદાસ પાયમાલ થયા એટલે એમની નાતવાળા જાગ્રત થયા. નાતે મહાજનમાં દાખલ થવા યાચના કરી, અને કડક શરતે મહાજને તે સ્વીકારી. આખી નાત વાલકેશ્વર બાણગંગા ઉપર જાય, સ્ત્રી પુરૂષ બાળક સૌ, પ્રાયશ્ચિત કરે, અને પુરૂષો મુછ બડાવે તે નાત મહાજનમાં દાખલ થઈ શકે આ સર્વ શરતો કબુલાઈ, તે પ્રમાણે પ્રાયશ્ચિત થયાં, અને નાત મહાજનમાં આવી. આ સર્વ પ્રાયશ્ચિત શેને માટે હતું ? પરદેશગમન કરનાર સાથે ભોજન લેનારને નાત બહાર ના મૂકવાના ભયંકર ગુન્હ માટે ! ! કરસનદાસ માધવદાસ પંડે પણ પાછળથી લાચારીયે તેમ કરી નાતની જોડે પાછા મહાજનમાં દાખલ થયા.
વિલાયતથી પાછા ફર્યા પછી કરસનદાસ મૂળજી તે નાત બહાર જ હતા. તેમણે હવે જાતિભેદ સંબંધી પણ ચર્ચા કરવા માંડી હતી. ૧૮૬૫ માં તેમણે પુષ્ટિમાર્ગને ઇતિહાસ અંગ્રેજીમાં પ્રસિદ્ધ કર્યો. તેના અંત ભાગમાં લાયબલ કેસની અગત્યની સાક્ષીએતથા કેટલાંક વર્તમાન પત્રોની ટીકાઓ દાખલ કરી. આ પુસ્તક તેના પ્રકટ કરનારનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન, તેની બુદ્ધિ અને તેની મહેનત બતાવી આપે છે. વળી આ વર્ષમાં નીતિ વચન’ની બીજી આવૃત્તિ પણ સુધારી વધારીને બહાર પાડી. ૧૮૬૬ માં “વેદ ધર્મ અને વેદધર્મ પછીનાં ધર્મ પુસ્તક” એ નામે નાની ૩૧ પાનાંની ચાપડી કરસનદાસે પ્રસિદ્ધ કરી. આ પુસ્તકમાં હિંદુધર્મને આર્યધર્મ એમ નામ આપવાની ભલામણ કરીને તેઓ લખે છે કે તેનું ખરું સ્વરૂ૫ વેદમાં છે. ત્યાર પછી બ્રાહ્મણોએ પિતાના સ્વાર્થની ખાતર જ અન્ય વર્ણોને વેદનાં પુસ્તકોથી અજ્ઞાન રાખ્યા છે એ વગેરે ચર્ચા કરી છે. આ ગ્રંથની ભાષા પ્રઢ છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
કરસનદાસ મૂળજી
પરંતુ જે મોટા ગ્રંથથી કરસનદાસ મૂળજીની કીર્તિ વધી તે તે તેમને “ઈગ્લેંડમાં પ્રવાસ” છે. આ પુસ્તક ૧૮૬૬માં પ્રકટ થયું. તે પુસ્તકમાં ચિત્ર મુકેલા હોવાથી તે ઘણું આકર્ષક બન્યું હતું. આ ગ્રંથ કરસનદાસની અવલોકન શક્તિ અને લખવાની છટાના નમુના રૂપ છે. આ પુસ્તકને આશ્રય પણ સારો મળ્યો હતો. તેનું મરાઠીમાં ભાષાંતર પણ થયું છે. આ પુસ્તકમાં પરદેશગમનની જરૂરિયાત વિષે–રાજકીય, સંસારી અને વેપાર ધંધાની સ્વાધીનતા વિષે ચર્ચા કરી છે. તેમજ જે ગુણોથી અંગ્રેજ પ્રજા આગળ વધી છે, તે ગુણોનું વિવેચન પણ તેમાં સારું કર્યું છે. પુસ્તક એવી ખુબીથી લખ્યું છે કે વાંચનારને વિલાયત જવાનું મન થઈ જાય.
૧૮૬૭ની સાલમાં “કુટુંબ મિત્ર” નામનું પુસ્તક તેમણે પ્રસિદ્ધ કર્યું. આનંદ સાથે જ્ઞાન મળે તે હેતુથી નાની નાની વાર્તાઓ રૂપે, જુદા જુદા વિષયો ઉપર તેમણે અવારનવાર, “સત્ય પ્રકાશ” આદિ પત્રોમાં લેખો લખેલા તેનો આ સંગ્રહ છે. એમાં કુરૂઢિઓની ઘણી મશ્કરી કરી છે તથા આદર્શ ગૃહજીવનનાં ચિત્ર પણ આપ્યાં છે.
આ સમયમાં પાલીતાણાનાં જેને મંદિર સંબંધી ત્યાંના રાજા તથા જેને વચ્ચે કાંઈક મતભેદ પડયા અને કજીયે થયો. જૈનોએ તે સંબંધી દાદ મેળવવા વિલાયત અરજી કરવા નિશ્ચય કર્યો, અને તે કામ સારૂ અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ મારફતે કરસનદાસ મૂળઅને વિલાયત મોકલવાનું કર્યું. શેઠ પ્રેમાભાઈયે જેને તરફથી વચન આપ્યું કે તેઓ તેમની સાથે જમણ વ્યવહાર તોડશે નહિ. ૧૮૬૭ ના માર્ચ માસમાં કરસનદાસ બીજી વાર વિલાયત ગયા અને શિયાળો બેસતાં તે પાછા પણ ફર્યા. શેઠ પ્રેમાભાઈએ પિતાનું વચન પાળ્યું હતું અને પોતે તેમની જોડે ભોજન લેવામાં વાંધો લેતા ન હતા.
બીજીવાર વિલાયતથી પાછા ફર્યા બાદ કરસનદાસે કાઠિયાવાડમાં કરી લીધી. તેનું એક કારણ એમ કહેવાય છે કે તેઓ નાતબહાર હતા તેનું દુઃખ તેમને પોતાને તે નહોતું પણ તેમનાં સ્ત્રીને તે બહુ સાલતું હતું. તેથી જે બધાં કાઠિયાવાડ હોય તો આ દુઃખ ઓછું લાગે. પાલીતાણાના કામસર તેઓ વિલાયત જતા પહેલાં પોલીટીકલ એજંટને મળવા રાજકોટ ગયા હતા, અને ત્યાં એક માસ રહ્યા હતા. આ સમય દરમિ
Page #259
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
યાન ત્યાંના લોકોને તેમને સારો પરિચય થયો હતો. તે વખતે રાજકોટની “વિદ્યા ગુણ પ્રકાશક સભા”માં “કાઠિયાવાડને સુધારવાને શા શા ઉપાય કરવાની જરૂર છે” એ વિષય ઉપર તેમણે ભાષણ પણ આપ્યું હતું. આ રીતે તેમને ત્યાં થોડી ઘણી ઓળખાણ થઈ હતી. રાજકોટને રાજા બાળવયમાં હોવાથી બધે કારભાર પોલીટીકલ એજટના હાથમાં મૂકાયો હતે. કરસનદાસ મૂળજી ત્યાં આગળ આસિસ્ટંટ સુપરિન્ટેડટ નિમાયા. (ડિસેંબર, ૧૮૬૭).
રાજકોટને કારભાર તેમણે બહુ સારી રીતે ચલાવ્યો હતો. પ્રથમ લાંચીયા માણસને દૂર કર્યા. પછી ઉપજની અંદરજ ખર્ચ થાય તેવી વ્યવસ્થા કરી. પિલિસનો બંદોબસ્ત કર્યો. રાજકોટ ગામમાં તથા પરામાં ભાકટ બંધાવ્યાં. પુસ્તકાલય અને વાચનગ્રહ સ્થાપ્યાં. નિશાળ માટે મકાનો બંધાવ્યાં. આ સાથે ગામની વિદ્યાવૃત્તિને પણ પિવી. વળી “વિદ્યાગુણ પ્રકાશક સભામાં ભાષણ અને ચર્ચાઓ કરવા ઉપરાંત એક ચોપાનીયું કાઢવાની વ્યવસ્થા પણ કરી. ૧૮૬૯માં “પાખંડ ધર્મખંડન નાટક” તથા
સંસાર સુખ ” એ બે પુસ્તકો એમણે મુંબાઈમાં છપાવી પ્રકટ કર્યો. “પાખંડ ધર્મખંડન નાટક” રેવાકાંઠે રહેનાર કઈ દામોદર ભટ્ટ મૂળ ૧૬૩ માં સંસ્કૃતમાં લખ્યું હતું. એમાં વલ્લભાચાર્યના પંથની અનીતિનો ચિતાર છે. “સંસાર સુખ” માં “સ્ત્રીબેધ” માસિકમાં કરસનદાસે જે લેખ લખ્યા હતા તે સુધારી વધારીને છપાવ્યા હતા. તે ૧૮૬૦ માં પ્રથમ છપાવેલું તે ખપી જવાથી આ તેની બીજી આવૃત્તિ કાઢી. એમાં ઘરગg વાતોથી સંસારના રિવાજોને તાદશ ચિતાર આપી તેમાં સુધારો કરવા તરફ લોકેનું ધ્યાન દોરવા યત્ન કર્યો હતે.
૧૮૭૦ માં કરસનદાસ લીમડીની વધારે પગારની જગા ઉપર ગયા. હોદ્દો તે ત્યાં પણ તે જ હતો. અહીં પણ તેમણે રાજ્યને બંદોબસ્ત સારે કર્યો અને ઘણું લોકપ્રિય થયા. વળી કેલવણને ઉત્તેજનનાં કાર્યો કર્યા, નિશાળોને મદદ કરી તથા પુસ્તકાલયોને પણ મદદ આપી. લીમડીમાં આવ્યા પછી તેમણે ફક્ત એકજ પુસ્તક પ્રગટ કર્યું. જુદાં જુદાં વર્તમાનપત્રો અને ચોપાનીયામાં તેમણે જે નિબંધ લખેલા તેને સંગ્રહ આ પુસ્તકમાં છે. ૧૮૬૦ ની સાલ સુધીનાં તેમનાં લખાણોને આમાં સમાવેશ થયેલ છે. છેતેઓ લીમડીમાં હતા તે દરમિયાન સંસારસુધારાના એક મોટા કાર્યમાં
Page #260
--------------------------------------------------------------------------
________________
કરસનદાસ મૂળજી
આ
તેઓએ બહુ સારી મદદ કરી. કરસનદાસના મૂળથી અભિપ્રાય એવા હતા કે બ્રાહ્મણ, વાણીઆ વગેરે જ્ઞાતિમાં વિધવાને કરી પરણવાની મના છે તે ગેરવાજબી છે. એથી અનીતિ, ગર્ભપાત, અને બાળહત્યા થાય છે. વળી હિંદુશાસ્ત્રામાં વિધવાપુનગ્નની છુટ છે. માટે અત્યારની વિધવાલગ્નની બંધી ન્યાય, વિવેક, અને શાસ્ત્ર વિરૂદ્ધ છે. પ્રથમ તેમણે તથા તેમના મિત્રોએ એક બ્રાહ્મણ વિધવાનું પુનર્લગ્ન કરાવ્યું હતું. તેમાં પુનઃલગ્ન કરનાર મૂર્ખ નીકળવાથી તેમની હાંસી થઈ હતી; છતાં તે કાંઈ નિરાશ થયા નહાતા. કપોળ વાણીયાના શેઠ અને મુંબઇના નગરશેઠના ધરતી કન્યા બાઇ ધનકાર પરણ્યા પછી ઘેાડા વખતમાં વિધવા થઇ. મેટા વૈભવમાં ઉછરેલી બાળાને, તેથી ઘણું જ દુઃખ પડયું. અને ફરજીયાત વૈરાગ્ય પાળવાથી તેની માનસિક અને શારીરિક સ્થિતિ બહુજ ખરાબ થઈ ગઈ. તેમનાં બધાં ઓળખીતાંએ આ બાઇની દયા ખાતાં હતાં; પણ દુષ્ટ રૂઢિના ત્રાસમાંથી તેને છેડવવાની કોઈની હિંમત નહેતી. તેમની આ સ્થિતિ જોઇને શેઢ માધવદાસ રૂગનાથદાસના મનમાં દયા ઉત્ત્પન્ન થાં. તેમની સ્ત્રી ગુજરી ગઈ હતી. એટલે તેમણે નિશ્ચય કર્યો કે ગમે તેટલું દુઃખ પડે તે સહીને પણ ધનકાર સાથે પુનઃગ્ન કરવું. કરસનદાસની તેને પુરી હુંફ હતી. તેને મદદ કરવા કરસનદાસ ખાસ લીંમડીથી મુંબાઈ આવ્યા હતા. પ્રથમ માધવદાસે ધનકારને સાખીત કરી આપ્યું કે પુનર્લગ્ન શાસ્ત્ર વિરુદ્ધુ નથી. મહામહેનતે આ વાત તે દુઃખી ખાઈના લક્ષમાં ઉતરી. ત્યાર પછી તેએએ લગ્ન કરવાનું નક્કી કર્યુ. કરસનદાસે તે માટે બધી ગેાઠવણ કરી. લેાક તાફાન ના કરે તેટલા બંદોબસ્ત કરી લગ્ન જાહેરમાં જ કર્યાં. આ બનાવથી મુંબઈના વાણીયામાં હાહાકાર થઈ ગયા, અને કરસનદાસને મારવાની તજવીજ પણ થઇ. પરંતુ સદ્ભાગ્યે કરસનદાસને કાંઈ જ નડતર થયું નહિ. આ જોડાને કરસનદાસે બહુ જ હિંમત અને સલાહ આપવા માટે લીંમડીથી કાગળા લખ્યા હતા. તે મરણુ પર્યંત તેમના સાચા મિત્ર રહ્યા હતા. તેમની ન્યાતે આ જોડાને નાત બહાર કર્યું હતું; પણ કરસનદાસની તેમને જબરી એથ હતી. પુનર્વિવાહના સબળથી માધવદાસે વેપારમાં નાણાં સંબંધી હરકત પડવાનેા સંભવ જણાયાથી કરસનદાસને તેમને રૂપિયા ચાર હજાર ધીર્યાં હતા. આ રીતે આ લેાકેાને તેમણે તન, મન અને ધનથી પૂર્ણ મદદ કરી હતી. સંસાર સુધારાની બાબતમાં કરસનદાસનું આ છેલ્લું કાર્ય હતું.
૨૭
૨૦૯
Page #261
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
છેવટ
66
કરસનદાસને હરસનું દરદ હતું, આ દરદ ૧૮૭૧ ના ઓગસ્ટમાં ઉપયુ. લીંમડીના વૈદ્યદાકતરાનાં એસડ તેમણે કર્યાં; પણ કોઇ રીતે ફાયદા થયા નહિ. તેથી તેમણે રાગની હકીકત મુંબઈના દાકતર આત્મારામ પાંડુરંગ ઉપર માકલી અને પેાતાના મિત્ર શેઠ સારાબજી શાપુરજી બંગાળી ઉપર કાગળ લખ્યા. આ કાગળમાં લખ્યું છે કેઃ “ પરમેશ્વરની ખુશી મને તેના હજુરમાં ખેલાવી લેવાની હશે તે મને નક્કી છે કે તમે મારા કુટુંબને સંભાળશેા. તેમની જ્ઞાતિ સંબંધી અડચણા દૂર કરવાનું કાર્ય પણ હું તમને સાંપુંછું; પરમેશ્વર તમને એમાં સાહે કરશે. મારી શરીરની નબળાઇ ઉપર નજર કરીને આમ લખવું પડે છે. ’ આ ઉપરથી એમ લાગે છે કે કરસનદાસ ચેતી ગયા હતા કે મંદવાડ ભયંકર છે. દાકતર આત્મારામ લીંબડી જઈ શક્યા નહિ તેથી શેઠે સારાએ ખીજા કામેલ દાકતર પાંડુર’ગ ગાપાળને માકલ્યા. તે લીંબડી પહોંચ્યા ત્યારે રાગ જ વધી ગયેા હતેા અને કાંઇ ઉપાય થઈ શકે તેમ હતું નહીં, કરસનદાસને તાત્કાળિક જરા હીંમત આવી; પણ પોતાના અંતકાળ નજદીક છે એમ તો જાણી ગયા. તેમણે લીંબડીના પારસી દાકતર તથા કેટલાએક મિત્રાને નજદીક ખેાલાવી કહ્યું કે, “ ભાઇ, મારા મરણની ક્રિયા મારાં સગાં જે પ્રમાણે કરવા માગે તે પ્રમાણે કરવામાં તમે વાંધા લેશે માં. મારે ગુસાંઈ મહારાજો તથા વૈષ્ણુવા સાથે કાંઇ પણ વેર નથી. મે તેમના ભલા સારૂ તથા સુધારા સારૂ મહેનત કરી. મારા સામાવળીઆને હું માફ કરૂં છું. મારા મરણુ પછવાડે આ તમે જાહેર કરજો.”
ત્યારબાદ બીજે દિવસે વળી તખીયત વધારે બગડી. આ ઉપરથી દાકતર પાડુરંગને પાસે ખેલાવી કહ્યું કે, “મેં મારૂં વસિયતનામું કર્યું છે, અને મારી મીલકત સબંધી ઠરાવ કર્યાં છે. હવે હું એટલું જ ઇચ્છું છું કે મારા મિત્રાને મારી છેલ્લી સલામ કહેજો. હું ધારું છું કે મે મારા એછા જ્ઞાનવાળા દેશીભાઈ એ પ્રતિ મારી ફરજ બજાવી છે. એમ કરવામાં મે કાષ્ઠને મારા દુશ્મન કર્યાં હોય તે તેમ કરવાને મારા હેતુ નહાતા. સારૂં અને પરાપકારી કામ કરતાં તેમ થયું એ માટે પરમેશ્વર પાસે હું જ્ઞાન અને દયા માગું છું. મારા મિત્ર અને શત્રુ એને માટે હું પ્રાર્થના કરૂં છું કે તેમના ઉપર કૃપા કરે.” આ પછી ખીજે દિવસે એટલે તા. ૨૮ મી ઓગસ્ત
૧૧.
Page #262
--------------------------------------------------------------------------
________________
કરસનદાસ મૂળજી
૧૮૭૧ ને દિવસે સવારે તેમને પ્રાણુ ગયો. આ સમયે તેમની ઉંમર ફક્ત ૩૮ વર્ષની હતી. એમના મરણની ખબર થતાં જ આખું લીમડી ગામ શોક કરવા લાગ્યું અને જાણે કોઈ પિતીકું જ માણસ મરી ગયું હોય એવી લાગણી દરેક જણને થઈ કાઠીયાવાડના પિલીટીકલ એજંટે તથા સરકારે જણાવી એમને છેલ્લું માન આપ્યું.
એમના મૃત્યુબાદ ભલા શેઠ સોરાબજી શાપુરજી બંગાળીએ એમના કુટુંબની સંભાળ લીધી અને એમનાં પત્નીની ઘણીજ મરજી હોવાથી એમના કુટુંબને તેમની નાતમાં લેવાની પણ ગોઠવણ કરી આપી. કરસનદાસ તે જીવતાં સુધી નાત બહાર જ હતા. જોકે રાજકોટ અને લીંબડિીમાં વણિકે અને શ્રાવકે ઉઘાડી રીતે તેમની સાથે જમતા હતા, અને વરામાં પણ તેમને નોતરતા હતા. કરસનદાસના સ્મારક માટે મુંબાઈમાં ટીપ પણ થઈ હતી. તેમનાં નાણું મુંબઈ યુનિવસીટીને સોંપાયાં છે, અને તેમાંથી દરવર્ષે ગ્રેજ્યુએટ પાસે સુધારાને લગતા વિષય ઉપર નિબંધ લખાવી ઉત્તમ નિબંધ લખનારને “ કરસનદાસ મૂળજી સ્મારક ઈનામ” આપવામાં આવે છે. પરંતુ એમનું ખરું સ્મારક તે એમણે કરેલાં કામ તથા લખેલાં પુસ્તક છે. સુધારા માટે એમણે મહેનત કરી આત્મભોગ આપ્યા હતા, તેની કદર કરી તેમણે શરૂ કરેલા સુધારાઓ આપણે પુરા કરવા જોઈયે તથા તેમનાં લખેલાં પુસ્તકે ફરી પ્રસિદ્ધ કરી લેકમાં ફેલાવવાં જોઈયે.
ઉપસંહાર ૧૮૩ર થી ૧૮૭૧ સુધી કરસનદાસને જીવન સમય હતો તેમાં ૧૮૫૭ થી ૧૮૭૧ એટલે ફક્ત વીસ વર્ષ તેમણે કર્તવ્ય જીવન ગાળ્યું, છતાંયે તેઓ ખંત, ઉદ્યોગ, આત્મગ અને સાચા દિલને લીધે કેટલું બધું કાર્ય કરી શક્યા !! વિદ્યાર્થી અવસ્થાથી જ તેઓ જાહેર પ્રશ્નો વિચારતા થયા હતા. સામાજીક દુષ્ટ રૂઢિ પ્રત્યે તે સમયથી જ તેમને તિરસ્કાર ઉત્પન્ન થયો હતો, અને તેની સામે તેમણે લડત આરંભી હતી દેશાટન વિષેના તેમના તે સમયના નિબંધથી તે પ્રત્યે લોકરૂચી ઉત્પન્ન થઈ હતી. વળી બલવા પ્રમાણે કરવા માટે તેઓ હંમેશાં તૈયાર હતા, તે તેમને એક ખાસ અનુકરણીય ગુણ હતા. દેશાટનના ગુણ ગાયા અને પિતે દેશાટન કર્યું. વિધવા પુનર્લગ્નનો અપ્રસિદ્ધ લેખ લખવા માટે
Page #263
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
તેઓ કુટુંબમાંથી બહિષ્કાર થયા. છતાંયે વખત આવ્યે તેઓ પુનર્લગ્ન કરનાર યુગલ સાથે ઉભા રહ્યા, અને છેવટ સુધી તે યુગલને મદદ કરી. આમ કહેવા પ્રમાણે કરવાની તૈકારી સર્વ સુધારકોમાં હોય તે જ સુધારાનું કાર્ય સુંદર રીતે આગળ વધે. કેલવણી, વર્તમાનપત્ર, પુસ્તક, ભાષણ, અને વ્યવહારૂ દાખલા; આ એમની કાર્ય સાધવાની ઉત્તમ રીતે હતી. અદ્યાપિ પર્યત એથી બીજી રીતે આપણે જાણતાં નથી. શરૂઆતના સુધારાના પ્રમાણમાં અત્યારે ; સુધારાનાં વિષયમાં ખંત તથા આગ્રહ ઉલટાં કમતી જોવામાં આવે છે, તે બહુ જ શોચનીય છે. જાતે દુઃખ વેઠયા વિના સમાજને આગળ લઈ જવો મુશ્કેલ છે. “મહારાજ લાયબલ કેસમાં ફક્ત ૨૮ વર્ષની ઉંમરે આખા સમાજ સામે કરસનદાસે બંડ કરી, બહુ બહુ શત્રુઓ કર્યા; તે પણ તે ડર્યા નહિ. આવો આગ્રહ, અને સાચું દિલ હોય તે જ સફળ કાર્ય કરી શકાય. આ ઉપરાંત નીતિ અને ચારિત્ર્ય ઉત્તમ હતાં તેથી જ કરસનદાસ વિજયી નિવડયા. આપણા આગેવાનો ચારિત્ર્યવાન હોવા જ જોઈએ.
સાહિત્ય સેવા સુધારાનાં ઉત્તમ કાર્યો કરવા ઉપરાંત, તે સમયમાં ગુજરાતી સાહિત્યની સેવા પણ કરસનદાસે જેવી તેવી કરી નથી. તેમણે રચેલાં પુસ્તકોની નીચેની યાદી ઉપરથી તેમનું તે વિષયનું કાર્ય જોઈ શકાશે.
૧. ઈગ્લાંડમાં પ્રવાસ, ૨. પ્રવાસપ્રવેશક, ૩. નીતિવચન, ૪. સંસાર સુખ, ૫. કુટુંબમિત્ર, ૬. ગુજરાતી અંગ્રેજી કોષ, ૭. મહારાજ લાયબલ કેસને હવાલ, ૮. વેદ ધર્મ, ૯. દેશાટન વિશે નિબંધ, ૧૦. નીતિ સંગ્રહ, ૧૧. નીતિ બેધક (પત્રિકા), ૧૨. રામમોહનરાય (પત્રિકા), ૧૩. સુધારે અને મહારાજ (પત્રિકા),૧૪. અમૂલ્ય વાણ–સર ચાસબાર્ટલ કાયરનું ભાષણ, ૧૫. નિબંધ માળા. આ ઉપરાંત “સત્ય પ્રકાશ ”ના અધિપતિ ૧૮૫૫ થી ૧૮૬૦; રાસ્તગેડફતારના અધિપતિ ૧૮૬૦ થી ૧૮૬૨; “સ્ત્રીબોધ'ના
અધિપતિ ૧૮૫૯ થી ૧૮૬૧. વળી મહારાજ લાયબલ કેસ અંગ્રેજીમાં પણ તેમણે પ્રસિદ્ધ કર્યો હતો. આવી દીર્ઘ સેવા સાહિત્યની તેમની હતી.
કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ
૨૧૨
Page #264
--------------------------------------------------------------------------
________________
નર્મદજીવનની રૂપરેખા
નર્મદજીવનની સ્પરેખા
[ ઈ. સ. ૧૮૩૩–૧૮૮૬ ] મધ્યકાલીન યુગમાં પદ્ય સાહિત્યના સર્જન દ્વારા ગુજરાતી ભાષાને સ્થિર સ્વરૂપ આપી જે અક્ષય કીર્તિ પ્રેમાનંદ પ્રાપ્ત કરી છે તેવીજ અક્ષય કીર્તિ આપણા નવીન ગદ્ય સાહિત્યની શૈલીને રૂઢ સ્વરૂપ આપી કવિ નર્મદાશંકર લાલશંકર દવેએ પ્રાપ્ત કરી છે. પ્રાચીન ગુજરાતી સાહિત્યને યુગ દયારામને હાથે પૂરો થતાં, નવીન યુગને આંકનાર ને ઘડનાર નર્મદાશંકરનો જન્મ ઇ. સ. ૧૮૩૩માં સુરતમાં થયો હતે. એમની જ્ઞાતિ વડનગરા નાગર બ્રાહ્મણની. એમના પિતાનું નામ લાલશંકર પુરૂષોતમ દવે. એમની માતાનું નામ નવદુર્ગા. લાલશંકર લહીઆનો ધંધો કરતા હતા. મુંબાઈની સદર અદાલતમાં એમણે કારકુની કરી હતી.
પાંચ વર્ષના નાના નર્મદે સુરતમાં ગામઠી નિશાળમાં પ્રાથમિક અભ્યાસ શરૂ કર્યો. ૧૮૪૪માં એમની માતાનું મરણ થયું. આજ વર્ષમાં ગુલાબ નામની કન્યા જોડે એમનું પ્રથમ લગ્ન થયું. ૪૫માં એ મુંબાઈ જઈ માધ્યમિક કેળવણી માટે એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં દાખલ થયા. નર્મદનું વિદ્યાથી જીવન તેજસ્વી હતું. સ્વર્ગસ્થ વિદ્વાન અને ભાષાશાસ્ત્રી ડૉ. રામકૃષ્ણ ભાંડારકર એના સહાધ્યાયી હતા. એમણે કૅલેજની પ્રવેશક પરીક્ષા પસાર કરી. ભાષા ઉપર એમણે સબળ પ્રભુતા મેળવી.
૫૧ માં જુવાન નર્મદે સુરત પાછા આવી ઘર માંડયું. આજ વર્ષથી અમદાવાદના કવીશ્વર દલપતરામ સાથે એને આળખ થવા માંડી, પર માં એ રાંદેરમાં માસ્તર થયા. બીજે વર્ષે એમની પત્નિ ગુલાબને સ્વર્ગવાસ થયો. આ વખતે સુરત નાનપુરામાં પંદર રૂપીઆની માસ્તરની નોકરી એ કરતા હતા.
નર્મદની મહત્ત્વાકાંક્ષાને આરો નહતો. ફરીથી એ મુંબાઈ ગયો. અઢાર વર્ષના એ યુવકે ત્યાં “બુદ્ધિ વર્ધક સભા” સ્થાપી. સ્વદેશ, પ્રેમ, ધર્મ, સાહસ, ઉદ્યોગ હુન્નર અને વિદ્યાકળા ઉપરનાં એનાં પ્રોત્સાહક ભાષણોએ સભાને ગજવી મૂકી. ફરી એક વાર કોલેજનો અભ્યાસ જારી રાખવા એણે કમ્મર બાંધી, પણ વર્ષ પૂરું થાય તે પહેલાં તે તેને છેલ્લી સલામ એને કરવી પડી.
૨૧૩
Page #265
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
જ્ઞાન મેળવવાની એની હસને કદી થાક લાગતે નહીં. આપણું ગદ્ય સાહિત્યના આ પિતાએ આપણા ઉગતા ગદ્યને વિવિધ પેરે લખવા અને વિકસાવવા માંડયું. | નર્મદ જન્મથી કવિ હતા. ધીરા ભક્તના બે પદોએ એના કાવ્ય સંસ્કારોના સતારને ઝઝણાવી મૂકે. દાદુપથી એક લાલદાસ સાધુએ એને દના પ્રથમ પાઠ શિખવ્યા હતા.
એણે મહાન થવાની તૈયારીઓ કરવા માંડી. એણે સંખ્યાબંધ અંગ્રેજી, સંસ્કૃત, વ્રજ વગેરે ભાષાનાં પુસ્તક વાંચવા વિચારવા માંડ્યાં. ૧૮૫૫ થી ૧૮૫૮ સુધીનાં ચાર વર્ષે નર્મદની મહાન તૈયારીઓના પ્રયત્નોનાં વર્ષો હતાં. એનું બીજું લગ્ન “૫૧ માં થયું. ૫૭માં એણે “પિંગલ પ્રવેશ” પ્રસિદ્ધ કરી પિતાને અર્પણ કર્યો.” ૫૮ માં “રસપ્રવેશ” અને “અલ. કાર પ્રવેશ” એણે રચી દીધાં. આજ અરસામાં વળી એ “લઘુકૌમુદી'ના વ્યાકરણ ગ્રંથમાં ને કાલિદાસના “વિક્રમોર્વશીય” નાટકના અભ્યાસમાં ગુંથાયે હતે. ૧૮૫૬ થી ૧૮૬૬ સુધીનો દસકો એ એના વિચારોના મહામંથનમાં ગાળે છે. ૫૮ સુધીમાં ગ્રંથકાર થવાનું ભાથું પૂરું તૈયાર કરી રહ્યા.
નર્મદમાં નક્કી કરેલા જીવન ધ્યેય માટે સ્વાર્પણ કરવાની અજબ અને પારાવાર શક્તિ હતી. નોકરી કરવી કે સ્વતંત્ર જ રહેવું એ નિર્ણય એને કરવાનું હતું. પોતાની આત્મકથા મારી હકીકતમાં પચીસમે વર્ષે કરેલી પ્રતિજ્ઞા એ નેધે છે.
મેં ઘેર આવી કલમના સામું જોઈ આંખમાં ઝળઝળીઓ સાથે તેને અરજ કરી કે હવે હું ત્યારે ખોળે છઉં.”
“નર્મકવિતા” ના લોકપ્રિય ટા ભાગે હવે બહાર પડવા લાગ્યા. કવિ લોકપ્રિય કવિ બ. કાવ્ય રસિકેએ નર્મદદલપતની કાવ્યશૈલીઓને સરખાવવા માંડી. બંને કવિ વચ્ચેની સ્પર્ધાનાં બીજ અહીં રોપાયાં, નર્મદની વાગ્ધારા આ કાળે જોશથી ફૂટી રહી. “siડીઆ” માસિક દ્વારા એણે અંગ્રેજી જોસફ ડિસને “સ્પેકટેટર” માં કર્યા હતા તેના વાકપ્રહારે આપણા સમાજ પર કરવા માંડયા. ૫૭ માં એમના ગદ્યલેખનો અમર સંગ્રહ “નર્મગદ્ય' નામથી બહાર પડે. એમાંને “રાજ્યરંગ” લખવા
૨૧૪
Page #266
--------------------------------------------------------------------------
________________
નર્મદજીવનની રુપરેખા
માટે એણે ખસા પુસ્તકાનું વાચનને તારણ કાઢયું કહેવાય છે. આમ વિની કાર્તિને સૂ ૫૬ થી ૫૮ સુધીમાં પૂર્ણ તેજે તપી રહ્યા. ૪ માં પેાતાના કુલદીપક પુત્રની સાક્ષરકીર્તિ ધરડી આંખે જોઇ લાલશંકર દેવશરણ થયા.
પણ સાહિત્યદેવીને ઉત્સાહી જીવનનું સમર્પણ કરનાર નર્મદની ગરીબાઇએ પણ એને તાવવામાં જરાએ બાકી રાખી નથી. પેાતે પાટા બાંધી, મમરા, પૌવા કાકી આ ઉદાર, લહેરી અને સાચે। કાવ્યાત્મા ગરીબાઇ સામે મરણ સુધી ઝઝુમ્યા. ૬ માં એણે એના અમર ગ્રંથ ‘નર્મકોશ’ શરૂ કર્યાં. આ ભારે ગ્રંથને ૭૩ માં સમાપ્ત કરી સાથે “જય ! જય ! ગરવી ગુજરાત ! એ અમર રાષ્ટ્રગીત ગાઈ એને છપાવવાના સાહસમાં પણ એણે ઝંપલાવ્યું. પરિણામે દેવાનેા ડુંગર વધી ગયા.
ખર્ચને પહોંચી વળવા માટે, દેવાને હટાવવા માટે એણે ૭૬ માં નાટયાલેખન શરૂ કર્યું પણ એમાંથી થયેલી બ્રૂજ આવકમાંથી એના ખાડા ન પૂરાઈ શકયા. ૮૨ માં પ્રેમભક્તિના આ વિરલ વીરગાયકે જીંદગી ભરના ટેક મૂક્યા. રડતી આંખે તે ભાગલે પગે “શેઠ ગેાકળદાસ તેજપાળ દાનખાતા” માં એણે નાકરી લીધી. સાડા ત્રણ વર્ષ તે ખાતામાં કેટલાક સુધારા કરી તેમાંથી ક્રગત થયા.' ૮૫ મા એમના માનસમાં રિવન સૂચવતા “ધર્મવિચાર” ગ્રંથ પ્રગટ થયા. ૮૬ માં કવિનું મૃત્યુ થયું. નદ એટલે ગુજરાત અને ગુજરાતીઓની જીવનભાવનાએની સાક્ષાત મૂર્તિ. અમર રહો એ નદ અને એનું–આપણું–પ્રિય ગુજરાત !
શકરપ્રસાદ છે. રાવળ
૧
૩
૪
૫
૬
७
:: એમની કૃતિઓ ::
મંડળી મળવાથી થતા લાભ વ્યભિચાર નિષેધક
મુઆં પછવાડે રાવા કુટવાની ઘેલાઇ સ્વદેશાભિમાન
નિરાશ્રિત પ્રત્યે શ્રીમતના ધર્મ
પિંગળપ્રવેશ
સ્ત્રીના ધર્મ
૧૫
૧૮૫૦-૫૧
૧૫૫૬
,,
""
,,
૧૮૫૭
37
Page #267
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
૧૯
ગુરૂ અને સ્ત્રી નર્મકવિતા અંક ૧-૨
૧૮૫૮ ૧૦ અલંકારપ્રવેશ
રસપ્રવેશ ગરીબાઈ વિષે ભીખારી દાસને સંવાદ કવિ અને કવિતા. સં૫
૧૮૫૯ વિષયી ગુરૂ ગુરૂની સત્તા
નર્મકવિતા અંક ૪–૫-૬-૭-૮ | નર્મકવિતા અંક ૯-૧૦
૧૮૬૦ દયારામકૃત કવ્યસંગ્રહ ૨૦ પુનર્વિવાહ
લગ્ન તથા પુનલગ્ન ભક્તિ
સાકાર २४ મનહરપદ (મનોહર સ્વામીનાં પદ) તુલછ–વૈધવ્યચિત્ર (સંવાદરૂપે)
૧૮૫૯-૬૩ નમકેશ અંક ૧
૧૮૬૧ ઋતુવર્ણન નર્મકવિતા પુસ્તક ૧ (સાત વર્ષની કવિતાને સંગ્રહ) ૧૮૬૨ નમંકેશ અંક ૨ નર્મકવિતા પુસ્તક ૨
૧૮૬૩ હિન્દુઓની પડતી.
૧૮૬૪ ૩૨ નર્મકવિતા (સામટી પ્રસિદ્ધ કરી) ડાંડિયે (પત્ર) શરૂ કર્યો.
૧૮૬૪ નમકેશ અંક ૩ રણમાં પાછાં પગલાં ન કરવા વિષે નર્મગદ્ય
૧૮૬૫ ૩૭ કવિચરિત્ર.
૧૮૬૫
૨૮
૩૪
Page #268
--------------------------------------------------------------------------
________________
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪૬
૪૭
૪૮
૪૯
૫૦
૫૧
પર
૫૩
૫૪
૫૫
પ્
૫૭
૫૮
૫૯
૬૦
૬૧
22
ર
૬૩
૬૪
પ
નર્મદજીવનની રુપરેખા
દયારામકૃત કાવ્યસંગ્રહ. નવ્યાકરણ ભા. ૧. સુરતની મુખ્તસર હકીકત,
નવ્યાકરણ ભા–ર, ખંડ ૧
નકાશ અંક ૪ નાયિકાવિષય પ્રવેશ
મેવાડની હકીકત
સજીવારાપણ
સ્ત્રી કેળવણી ગુજરાતીએની સ્થિતિ
કેળવણી વિષે કુળમેટપ
ઉદ્યોગ તથા વૃદ્ધિ
સુખ
રામાયણના સાર મહાભારતને સાર ઇલીયડના સાર
મહાપુરૂષનાં ચરિત્ર
ન કથાકાશ
નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીત
પ્રેમાનંદ કૃત દશમસ્કંધ
ન કાશ (મેટા)
મહાદન ૧ (ગુજરાતના પ્રાચીન
રાજ્યરંગ પુ. ૧લું (જગતના પ્રાચીન તથા અર્વાચીન ઇતિહાસ )
પ્રેમાનંદકૃત નળાખ્યાન રામજાનકી દઈન
૧૮૬૫
શ્રી દ્રૌપદિગ્દર્શનનાટક
સીતાહરણ નાટક ( અસિદ્ધ )
૨૧૭
,,
,,
..
99
૧૮૬૬
૧૮૬૭
૧૮૬૮
૧૮૬૮
૧૮૬૮–૧૮૬૯
૧૮૬૯
૧૮૬૯
""
22
૧૮૭૦
""
,,
""
""
ઇતિહાસનું સમગ્રદર્શન) ૧૮૭૪
""
૧૮૭૨ ૧૮૭૩
,,
૧૮૭૫
૧૮૭૬
૧૮૭૮
૧૮૭૮
Page #269
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
૬૭
૧૮૮૧ ૧૮૮૫ ૧૮૮૬ ૧૮૮૭
શ્રી સાર શાકુન્તલ ધર્મવિચાર બાળકૃષ્ણવિજય નાટક કાઠિયાવડ સર્વસંગ્રહ
બીન સાલના ગ્રંથે. રાજ્યરંગ પુ. ૨
આર્યદર્શન કૃષ્ણાકુમારી નાટક શ્રીમદ્ ભગવદગીતા. ગુજરાત સર્વ સંગ્રહ દેશવ્યવહાર વ્યવસ્થા
७४
૭૫
જ્યોતીન્દ્ર હ. દવે
• નર્મદશતાબ્દી સ્મારક ગ્રંથમાંથી ઉદ્ભૂત.
Page #270
--------------------------------------------------------------------------
________________
નંદશંકર અને તેમને જમાને
નંદશંકર અને તેમને જમાને પ્રવાસમાં આગળ વધનારને હમેશાં વનરાજ સિંહની જેમ પાછળ પણ અવલોકન કરવાની જરૂર પડે છે, કે મજલ કેટલે આવી ? ચીલો તે ભૂલ્યા નથી ? બીજા સાથીઓ કયાં છે ? એ સૌ કેટલે આવ્યા છે ?
આવા આવા પ્રશ્નો વર્ષે વર્ષે કે સિકે સંકે વિચારી શકાય એવા ઉદ્દેશથી જીવનના અનેક પ્રદેશોમાં પ્રવાસ ખેડતા પુરૂષસિંહોની જયંતિઓ તથા શતાબદીઓ ઊજવવાની સ્કૂતિદાયક પ્રથા, દુનિયાના બધા સુધરેલા દેશોમાં અસ્તિત્વમાં આવી છે. આપણે ત્યાં પણ લોકનાયકે, દેશસેવક, આચાર્યો વગેરેની જયંતિઓ ઊજવીને વીરપૂજા વ્યક્ત કરવાની પદ્ધતિ ઈતિહાસની છે.
કારણ કે ઈશ્વરની સૃષ્ટિમાં અસંખ્ય માણસે જન્મે છે. એ બધાની જયંતિ આપણે નથી ઉજવતા; પરંતુ જેમના જીવન હસ્યને આપણું હદયમાં ઉદય થયો હોય તેમની જ જયંતિ આપણે ઉજવિયે છિયે. કેમ કે કરોડો લોકોનું જીવન તો આવેલો દિવસ જેમ તેમ કરીને પૂરો કરવામાં જ વીતે છે. તેથી, માનવ જાતિના વિકાસમાં આડે આવતા અસંખ્ય અંતરાય સામે ઝઝનાર, અને વિષમ પરિસ્થિતિ ઉપર વિજય મેળવનાર માનવ વીરોની સંખ્યા બહુ જ અલ્પ હોય છે. આપણે એવા લોકોની જ જયંતિ ઉજવિયે છિયે.
અથવા બીજી રીતે કહિયે તો આપણી જયંતિઓ આવા મહાન પુરૂષોના શ્રાદ્ધને દિવસ છેઃ શ્રાદ્ધ એટલે શ્રદ્ધા વડે ભૂતકાળને જીવતે રાખવાનો એક અપૂર્વ ઉપાય. એ પુરૂષોત્તમોને થઈ ગયે આજે અનેક વર્ષો વિત્યા છતાં, હજી આપણે તેમની પાસેથી પ્રેરણા લઈયે છિયે, સ્કૂર્તિ લઈયે છીએઃ અખંડ સેવાની દીક્ષા લઈયે છિયે. અને આ રીતે તેવા મહાન પુરૂષોને આપણે આપણામાં જીવતા રાખિયે છિયેઃ આ શ્રાદ્ધ ક્રિયા મૃત વ્યક્તિને અમર કરે છે તેને દેવકેટિમાં મૂકે છે : અને એવા અમર મહાજન પાસેથી આપણને આશીર્વાદ મેળવી આપે છે.
આવી જયંતિઓ દ્વારા વીરપૂજા એટલે સંસારના ગમે તે ક્ષેત્રમાં વિજય મેળવનાર વીર પુરૂષ પાસે પ્રેરણા મેળવવાની જે વૃત્તિ તેને સારું પિષણ મળી શકે છે. અને તેથી વીરનાં વીરકર્મમાંથી પ્રેરણા, ઉત્સાહ અને
૨૧૯
Page #271
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
પ્રાણ મેળવવાની આપણને સૂઝ પડે છે. પરિણામે એવા વીરની ઉપાસના કરી, સ્વયં વીર બની જવાની ધગશ પણ આપણામાં પ્રગટી શકે છે.
વળી આવી જયંતિઓ દ્વારા અનેક વર્ષોના ગાળામાં થયેલી જુદી જુદી પ્રવૃત્તિઓનું સરવૈયું અથવા “હુંડી” પણ કાઢી શકિયે છિયે. કારણ કે કોઈપણ જીવન્ત વ્યક્તિ કે સમાજનું જીવન જુવો, તે તેમાં ફેરફાર થતા જ જાય છે. અને જીવન એટલે જ પરિવર્તન. જીવન એટલે જ પ્રગતિ. પ્રતિવર્ષે, પ્રતિ દિવસે અને પ્રતિ ક્ષણે માણસને અનુભવ વધતું જાય છે : માણસની દૃષ્ટિ વિશાળ થતી જાય છે. અને માણસનું જીવન વિકસતું જાય છે જેમાં માણસનું તેમ સાહિત્યનું પણ
આજે જે ગુજરાતીની જયંતિ આપણે ઉજવવા ભેગાં થયાં ત્ર્યિ તેમને જમાને અને આજના દિવસ વચ્ચે એક સૈકુ વીતી ગયું છે. બળવા પહેલાંનું ગુજરાત બળવા પછી રહ્યું ન હોતું; અને કેગ્રેસ તથા સ્વદેશીની ચળવળ વખતનું ગુજરાત હતું તે આપણું આજના મહાસભાવાદીઓના વખતનું પણ રહ્યું નથી.
આ ગુજરાતીની એકલ સાહિત્ય કૃતિ તે “કરણઘેલો' તેની, આજ સુધીમાં લગભગ સીત્તેર વર્ષમાં આઠ આવૃત્તિઓ૪ થતાં, લગભગ પંદરથી વીસેક હજાર નકલને પ્રચાર ગુજરાતમાં થયો હશે એમ અટકળી શકાય છે. સાહિત્યમાં એક જ પુસ્તક લખી અમર થનાર ધન્ય લેખકે વિરલ હોય છે. શ્રીયુત નંદશંકરના પુસ્તકની કિંમત તેમનામાં જ અંકાઈ હતી તેટલા એ વિશેષ ભાગ્યશાળી ગણાવા જોઈએ : અને તેમનું પુસ્તક પ્રકટ થયે લગભગ પણું સૈકુ વીત્યા છતાં તેમની કૃતિની કીર્તિ ઝાંખી પડી નથી એ તેમને માટે ગૌરવ લેવા જેવી વાત છે.
કારણ કે એમ પણ બને છે કે અમુક પુસ્તક પ્રસિદ્ધ થતાં જ પ્રજાને તેને મેહ લાગે છે. તથાપિ કાળે કરીને એને ઉભરે શમી જતાં, મેહ પણ ઉતરી જાય છે અથવા ઓછો થાય છે ?
* પહેલી આવૃત્તિ : ૧૮૬૬; આઠમી આવૃત્તિ : હમણાં પ્રગટ થએલી સર મનુભાઈ તથા શ્રીયુત વિનાયકરાવ સંપાદિત આવૃત્તિ : ૧૯૩૪. કરણઘેલાની પહેલી આવૃત્તિ માટેની સાલ જુદે જુદે ઠેકાણે જુદી જુદી બેંધાઈ છે. પરંતુ શ્રી હીરાલાલ પારેખ મને લખી જણાવે છે તેમ, સેસાયટીમાં ૧૮૬૬માં છપાયેલી નકલ મેજુદ છે. તેથી તે પ્રશ્નનું નિરાકરણ થઈ જાય છે.
૨૨૦
Page #272
--------------------------------------------------------------------------
________________
નંદશંકર અને તેમનો જમાને
પાણીમાં પડેલા પદાર્થ ઉંચા નીચા થઈ ઝેલાં ખાઈ, આખરે પિતાના ગુરૂત્વના પ્રમાણમાં અમુક સ્થળે સ્થિર થાય છે. કેટલાક તળિયે બેસે છે ? કેટલાક અધવચ રહે છે : અને કેટલાક સપાટી પર તરતા રહે છે : પુસ્તકોની બાબતમાં પણ આવો જ કઈક નિયમ હોય એમ જણાય છે.
કેટલાંક પુસ્તકો છેડો કાળ “વાહ વાહ' બોલાઈ, પછીથી વિસરી જવાય છે. ત્યારે કેટલાંક પ્રજાની દૃષ્ટિ આગળ સર્વદા રહીને વાંચનારને આનંદ આપે છે કેટલાંકને ફરી ફરી વાંચતાં તેમાં નવો નવો આનંદ સ્કુરે છે. એટલે જેમ પદાર્થ માટે તેમ પુસ્તક માટે : તે કઈ જગાએ સ્થિર થશે, કિયું પદ પ્રાપ્ત કરશે તેનો નિર્ણય સમયને આધીન છે. ક્યાં કયાં પુસ્તકે કાળરૂપી અગ્નિની આંચમાંથી બચી શકે છે અને તેના ઉપર વર્તમાનકાળની શિષ્ટતાની classicalની મહોર-છાપ પડે છે તે પણ, આપણે તેમના જમાનાના રાગ દ્વેષથી ખૂબ દૂર હોવાથી આવી જયંતિઓ દ્વારા વિચારી શકિયે છિયે.
એક સામાન્ય નિયમ છે કે મનુષ્ય જીવનનું બંધારણ તેના જન્મ વખતની પરિસ્થિતિ તથા વાતાવરણ ઉપર ઘણે આધાર રાખે છે. ઘણા અંશે માનવી પિતાના જમાનાનું જ નિખાલસ પરિણામ હોય છે. તેથી ગ્રંથકારને સમય, કૌટુંબિક સંસ્કાર, તેમના સમકાલીન, વગેરે જ્ઞાન તેમનાં લખાણો સમજવામાં તેના બહુ ઉપકારક થાય છે.
ગુજરાતમાં અંગ્રેજી અમલની શરૂઆતમાં અને મરેઠી, નવાબી તથા મોગલાઈના સંપૂર્ણ અસ્તકાળમાં નવાં યુગ બળો ગુજરાતીઓના જીવનને હચમચાવી રહ્યાં હતાં, તેવા વખતમાં-એ પણ એક આકસ્મિક યોગ હતો. કે નવાં નવાં ક્ષેત્રોમાં પ્રારંભનું ખોદકામ કરવા માટે, કેટલાક ખાસ માણસોએ જન્મ લીધો હતે.
ઓગણીસમી સદી શરૂ થતાં જ પેશવાઈને સૂર્ય આથમે અને સને ૧૮૧૮માં પેશવાના સીધા વારસ તરીકે અંગ્રેજોએ ગુજરાતને કબજે લીધે અને ગુજરાતના ઇતિહાસમાં એક નવો યુગ શરૂ થયો. પ્રારંભના બે દસકાના ગાળામાં જન્મેલા નિશાળ ખાતાના શ્રીગણેશ બેસવા સાથે જોડાયેલા રણછોડદાસ ગિરધરભાઈ ૧૮૦૩માં, પ્રાથમિક કેળવણી તથા વહેમ ખંડનના અગ્રણી દુર્ગારામ મહેતાજી ૧૮૦૯માં, ડેપ્યુટી રા. સા. ભોગીલાલ ૧૮૧૮ માં, ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતના અભ્યાસની પહેલ કરાવનાર સંગીતશાસ્ત્રી
૨૨૧
Page #273
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
આદિત્યરામ ૧૮૧૯માં, અને લગભગ આખા સૈકાની સમયમૂર્તિ ગણાયલા સંસારસુધારા વિષયક તથા બીજી સાહિત્યની પ્રવૃત્તિના શાંત તથા અડગ અગ્રણી કવીશ્વર દલપતરામ ૧૮૨૦માં જન્મ્યા હતા. ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ રચનાર ટેલર સાહેબ પણ આ જ વર્ષમાં જન્મ્યા હતા.
૧૯મી સદીને ત્રીજો દસકે! વળી આ બે દસકા કરતાં વધારે ક્રાન્તિકારક પુરૂષોના જન્મથી વિભૂષિત છે. તત્ત્વજ્ઞાન, શોધખોળ તથા રાજપ્રકરણનાં ક્ષેત્રમાં વિહરનાર મણિશંકર કીકાણી ૧૮૨૨માં, જ્ઞાન અને ભક્તિને સુમેળ સાધવા માટે ગુજરાતમાં પ્રાર્થના સમાજની સ્થાપના કરનાર તથા સંગીતપૂર્ણ પ્રાથનાઓનું સાહિત્ય ઉત્પન્ન કરનાર રા. બા. ભેાળાનાથ સારાભાઇ પણ ૧૮૨૨ માં; કાપડ વણવાનું કારખાનું કાઢવાનું સાહસ કરવામાં પહેલ કરનાર તથા અમદાવાદના આર્થિક ઇતિહાસનું પરિવર્તન કરનાર રા. બા. રાડલાલ રેંટિયાવાળા ૧૮૨૩માં, જન્મ્યાઃ ધર્મના વિષયમાં અસલ આર્યધર્મને ઉદ્દાષ કરનાર તથા પ્રાચીન વેદ્યમાંથી નવા યુગ માટેના ‘આર્ય સમાજ' સર્જવા માટે ઝંડાધારી બનનાર સ્વામી દયાનંદે ૧૮૨૪માં જન્મ લીધા હતા; લાકપ્રિય ડેપ્યુટી તથા હાપ વાંચનમાળામાં ભાગ લેનાર કેળવણીકાર પિતાના પુત્ર રા. બા. મેહનલાલ, અને પ્રસિદ્ધ (૧૮૭૦) સુધારક, પ્રાર્થના સમાજના સ્તંભ અને પરદેશગમનની પહેલ કરનાર રા. સા. મહીપતરામ-બન્ને એક વર્ષીમાં ૧૮૨૯માં જન્મ્યા. સહજાનંદ સ્વામી પેાતાનું કાર્યાં આ દસકાના અંતરમાંજ અર્થાં સૈકાના જીવન કાળમાં કરી ગયા, ૧૮૩૦, આ બધાયે, ગુજરાતીઓના જીવનનાં અનેક ક્ષેત્રામાં ક્રાન્તિકારક ઘટનાએ ઉભી કરનાર મહાજને, ત્રીજા દસકામાં જન્મી ગયા છે.
૧૯ મી સદીના ચોથા દસકામાં ગુજરાતમાં જન્મ લેનાર આત્માએ ત્રીજા દસકાના આત્માએક કરતાં એછા ગૌરવવન્તા નહાતા.
૧૮૩૨ માં જુવાન સુધારક કરસનદાસ મૂળજી–જેમનું સ્મરણ આપણે ગયે મહીને જ કરી ગયા તે જન્મ્યા.
પછી એટલે ૧૮૩૩ ના વર્ષમાં વીર નર્મદના જન્મ થયો. આ પ્રેમશૌર્ય અંકિત નવયુગના કવિની શતાબ્દી પણ આપણે ગયે વર્ષે ઉજવી. આજ વર્ષમાં ગુજરાતમાં વસવાટ કરીને રહેલા અને વડોદરામાં કદર પામેલા પ્રસિદ્ધ સ’ગીતાચાય પ્રેા. માલાબક્ષનેા પણ જન્મ થયા હતા. આ પછી બે વર્ષ એટલે ૧૮૩૫ માં ગુજરાતી સાહિત્યમાં નવલું
२२२
Page #274
--------------------------------------------------------------------------
________________
નંદશંકર અને તેમને જમાના
કથાનાં પગરણ માંડનાર આજની જયંતિના નાયક રા. બા. નંદશંકરને જન્મ થયેા.
દેશમાં વ્યાપેલા ઉત્સાહને પરિણામે, પુસ્તકો સારા પ્રમાણમાં લખાવા માંડે; એટલે પછી એ પુસ્તકાના ફાલની પરીક્ષા કરનાર તથા તેના ઔચિત્યની તુલના કરનાર વિવેચકની પણ જરૂર પડશે જ એમ માનીને ૧૮૩૬ માં એટલે નંદશંકરના જન્મ પછી બીજે જ વર્ષે પરમાત્માએ નવલરામને ગુજરાતમાં જન્મ કરાવ્યા.
નવું સાહિત્ય સર્જવા માટે, ભૂતકાલમાંથી પ્રેરણાનાં પાન કરવાં પડે છે, તેટલા માટે સંસ્કૃત શાકુંતલના ગુજરાતી અનુવાદ કરનાર ઍ. ઝવેરીલાલ યાજ્ઞિકના જન્મ પણ ૧૮૩૬ માં જ થયા હતા.
સમાજની અનિષ્ટ રૂઢિ તથા આચારવિચારને હસી કાઢવા માટે દૃશ્ય નાટક જેવું અસરકારક સાધન ખીજું નથી. તેથી ગુજરાતીઓને નાટય સાહિત્યનું સફળ દર્શન કરાવનાર ‘લલિતાદુઃખદર્શક' ના કર્તા દી. બા. રણછેાડભાઇ ૧૮૩૮ માં જન્મ્યા હતા.
ગુજરાતમાં આમ જે વખતે જીવનનાં સર્વ ક્ષેત્રામાં નવજીવનને ઉત્સાહ વ્યાપી રહ્યા હતા, તે વખતે પ્રાચીન ગૌરવનું ભાન થવા માટે ઇતિહાસ તરફ કેટલાક લોકોનું ધ્યાન ગયું હતું. પરંતુ કેવલ દ તકથાઓને ઇતિહાસ કહી શકાય નહીં. તેથી એ દંતકથાઓને જો પ્રાચીન અવશેષાના અસ્તિત્વ ઉપરથી સમર્થન મળે તેા જ તેને ઇતિહાસ તરીકે સ્વીકારી શકાય. તેટલા માટે પુરાતત્વની શેાધખેાળની અગત્ય જણાવા લાગી. આ ક્ષેત્રમાં ગુજરાતીઓનું નામ ઉંચે લાવનાર ડૉ. ભગવાનલાલ ઈંદ્રજી ૧૮૩૮માં અને આચાર્ય વલ્લભજી હરિદત્ત ૧૮૪૦ માં એસ એ એ સમ શેાધકાના જન્મ પણ આ ચેાથા દસકામાં થયા હતા.
સુધારાના તાકાની પવનમાં પ્રાચીન મતાનું સંરક્ષણ કરનાર વનું આગેવાનપણું લેનાર સમ સાક્ષર તથા પ્રસિદ્ધ મુત્સદી એવા મનઃસુખભાઇના જન્મ પણ આ ચોથા દસકાના અંતમાં (૧૮૪૦ માં) થયા હતો.
આમ આપણે જોઈ શકીયે છિયે કે ૧૯ મી સદીના ચેાથે દસકે! જવલંત નામેાથી દીપી ઉઠે છે, અને એમાં ખાસ કરીને ઈશ્વરે ત્રણ પ્રતિભાશાળી “ના” ને સુરતમાં મેાકલ્યા હતા.
નવા યુગના પ્રારંભ થતી વખતે, અત્યાર સુધી નહી થયેલી તેવી, ૨૩
Page #275
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
અને હિંદુ સંસ્કૃતિથી ભિન્ન એવી પાશ્ચાત્ય સંસ્કૃતિનું સંઘર્ષણ થયું. નવાં દૃષ્ટિબિંદુઓ જીવનના લગભગ પ્રત્યેક ક્ષેત્રમાં આવીને ખડાં થઈ ગયાં. નિર્માલ્ય અને નિરૂદ્યમી બની ગયેલા ગુજરાતીઓએ અચંબામાં આંખ ચળવા માંડી.
| ગુજરાતીઓના જીવનમાં એક એ કાળ આવ્યો જે વેળા તેમના ચિત્તસાગરમાં ક્ષોભ ઉભો , પ્રશાન્ત જળ ડહોળાઈ ગયાં, મોજાં મોટાં થઈ, ફીણ ઉરાડતાં કિનારા સાથે અફળાયાં. પ્રાચીન જીવન સરિતાનાં જળને વેગ જૂના સાંકડા કિનારામાં રોકાઈ શકાય નહી. કિનારાની માટી અંદર પડી. પાણીમાં મલીનતા સ્થળે સ્થળે જણાવા લાગી. આવા ડહેળાયેલાં જળમાં પડેલા માણસથી માત્ર ચંચુપાત કરી નિકળાય જ કેમ ? જે કોઈ જળપાન કરવાને તેમાં પડેલું તે વમળ તથા વળિયાના ઝપાટામાં સપડાઈ વિફળ થયા વિના બહાર નિકળી શકતું નહી. આવી સ્થિતિ અંગ્રેજ લોકના સંપર્ક તથા, તેમના વિવિધ સંસ્કૃતિમય શિક્ષણે દાખલ કરી.
હમણાં ગણાવ્યા તે અગ્રેસરોએ જે જમાનામાં જન્મ લીધે તે સમયનું વાતાવરણ કેવું હતું તે જરા જોઈયે. અંગ્રેજોને અમલ એ મોગલાઈ અને મરેઠી અમલ કરતાં તેની અસરમાં બહુ જુદો પડી જાય છે. અંગ્રેજ પહેલાંના રાજાઓ દેશના આંતર જીવન પર અસર કરતા નહેતા; અને તેમ કરવાને તેમને ખ્યાલ સરખો પણ રહે નહીં. તેઓ તો આવે, દેશ જીતે, રાજ્ય મેળવે, પૂજાય અને મહારાજા૫દ પામે–એટલું જ એમને માટે બસ હતું; અથવા ધન અને કારીગરની કૃતિઓ લૂંટી ઝૂંટી લઈ જવી એજ તેમને ઉદ્દેશ હતો.
તેમને પોતાના દેશની સમૃદ્ધિ અર્થે, જીતેલા રાજ્યને પિતાના પર જીવનારે બનાવ નહોતો. જીતેલા રાજ્યની સમૃદ્ધિથીજ તેઓ પોતાને ભાગ્યશાળી બનેલા ગણતા; અને તેથી દેશના આંતર જીવન પર, તેમની નજર સરખી યે જતી નહીં. એટલે પછી દેશની આંતર પ્રવૃત્તિઓ પર તેમની ઝાઝી અસર કયાંથી થાય ? આનાથી ઉલટું અંગ્રેજોએ દેશના સામાજિક, ધાર્મિક તેમજ કૌટુમ્બિક જીવન પર ન અવગણી શકાય તેવી અસર, તેમની કેળવણી આપવાની પદ્ધતિદ્વારા કરી છે.
આ અરસામાં આપણા દેશમાં અને સાહિત્યમાં અંગ્રેજી સાહિત્ય સંસ્કૃતિનું જેસભેર આક્રમણ થયું. આ આક્રમણના વિદ્યુત્તેજથી આપણે
२२४
Page #276
--------------------------------------------------------------------------
________________
નંદશંકર અને તેમને જેમાને
દેશ અને દેશીએ અંજાયા. આપણું સ્વત્વ–આપણી અસ્મિતા-શંકાની ઝોલાએ હીંચવા લાગ્યાં. પરિણામે આપણું ઘણુંક આપણે ગુમાવી બેઠા.
આપણો જીવનપ્રવાહ કેવી રીતે ફેરવો, આપણું સાહિત્યમાં શું છે અને શું નથી–એ સર્વને પાઠ આપણે પશ્રિમ પાસેથી જ લેવા શરૂ કર્યા. આમ કરવામાં આપણે પ્રાચીન સત્યોથી વેગળી ગયા અને કંઈક અવળી દિશામાં દોરાયા.
અંગ્રેજી સાહિત્યના નવા સંસ્કારે ગુજરાતી ભૂમિમાં રોપાવા લાગ્યા.
ગુજરાતનું નવજીવન તીવ્ર જ્ઞાનતૃપાથી તલસી રહ્યું. એમાં પુસ્તકે, વાચનમાળાઓ અને પુસ્તકાલયો ઉભરાવા લાગ્યાં. માસિક, ભાષાંતરે અને સભાઓએ જન્મ લીધા. મંડળ, પ્રવાસો અને પરદેશગમનાએ નવાં પ્રસ્થાન આરંભ્યાં. જીવનમાં, શિક્ષણમાં, આદર્શોમાં, સાહિત્ય પ્રદેશમાં, અને સર્વમાં આમ પશ્ચિમના આદર્શોની ભરતી ચઢી. ઊંઘતું અને મૂગું બનેલું ગુજરાત જાગ્યું. એને વાચા ફૂટી
ગુજરાતના સંસ્કારસાગરનું મંથન થવા લાગ્યું. તેમાંથી નવનીતનાં ફીણ ઉપર તરી આવવા લાગ્યાં. કદી કદી માંહેથી રત્ન પણ નિકળતાં. આમ કેટલાક કાળ સુધી ગુજરાતીઓનું આત્મમંથન ચાલુ રહ્યું. અને આખો સમાજસાગર જ સંક્ષુબ્ધ થયેલો એટલે તેમાં સંયમ પામેલી દરેક મનુષ્યની જીવનસરિતામાં પણ મેડી વહેલી તેની અસર પહોંચ્યા વગર રહી નહીં, આ નવયુગનાં આંદોલને સહસ્રમુખે વ્યક્ત થયાં.
છાપખાનાંઓની શોધથી વાંચન સીધું અને સરળ બન્યું, યાંત્રિક શોધખોળથી હુન્નરઉદ્યોગના ઇતિહાસમાં અણચિંતવેલાં પરિવર્તન થયાં. પદ્ય સાથે ગદ્ય વિશેષ વપરાશમાં આવવા લાગ્યું. છાપાંઓના વાંચનથી જિજ્ઞાસા અને કુતૂહલવૃત્તિ જાગ્રત થઈ. “ મંડળીઓ મળવાથી થતા લાભ ” લોકોએ જોયા, અને કંપની સરકારના વ્યવસ્થિત રાજ્યવહીવ-- ટથી જીવનના ગમે તે ક્ષેત્રમાં વ્યવસ્થા અને તાલીમદ્વારા મળતી સિદ્ધિ એને સાક્ષાત્કાર થયો. લોકોને લખતાં વાંચતાં શીખવવા માટે ગામઠી શાળાઓનું સ્થાન રાજ્ય સ્થાપેલી શાળાઓએ લીધું. ભાષાના પ્રાન્તિક ભેદે ટાળનારી વાંચનમાળાઓનો ગુજરાતીમાં પ્રચાર થયો. એ રીતે એક સંગઠિત ગુજરાત બનાવવાનો આ કેળવણીકારનો પ્રયોગ કંઈક અંશે સફળ થ. શાળાઓ અને કોલેજમાં અંગ્રેજ લેકની સ્વાતંત્ર્ય પ્રિયતાની ભાવના
૨૨૫
Page #277
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથકાર ચરિત્રાવળી
'
અંગ્રેજી ગ્રંથકાકારા અભ્યાસીઓના ધ્યાનમાં આવવા લાગી અને તેમ થવાથી, દેશના લોકેની મચાયેલી આંખે કંઈક ઊઘડી. તેમની દષ્ટિ મર્યાદા વધી. એ આંખમાં નવાં તેજ પ્રવેશ પામ્યાં. તેની મગજ પર અસર થઈ. પશ્ચિમની એકે એક વસ્તુ માટે મોહ વધ્યો. એક જાતને નિશે ચડ્યો. પિતાનું પ્રાચીનવ ભૂલાવા લાગ્યું. નજર એક તરફ જ લાંબે પહોંચવા લાગી. આમ નવી જાતના પ્રકાશથી અંજાઈ ગયેલી આંખોએ મગજને ભમાવ્યું. બીજી ઈક્રિઓને ઉશ્કેરીઃ શરીર ધમપછાડા કરવા લાગ્યું. આખા જીવનમાં એક પ્રકારને તનમનાટ વ્યાપી ગયો. તેને પરિણામે નવાયુગની કવિતા અને નવું ગદ્ય લખાવા લાગ્યું.
નવ કેળવણીના સંસ્કાર ઝીલનાર થોડુંક અંગ્રેજી ભણેલો અને પદવી લેવા સુધી નહી પહોંચેલો એ લેખકોને પહેલો વર્ગ આગળ આવ્યો. નર્મદ, નંદશંકર, નવલરામ, સુરતમાં અને દલપતરામ,મહીપતરામ,ભોળાનાથ, છોટાલાલ-વગેરે અમદાવાદમાં-નવી કેળવણીનો પ્રકાશદીવડે સમાજને દોરવા ધરી રહ્યા.
આ લેખકે નવગુજરાતને પિતાપિતાને સંદેશે કવિતા દ્વારા, નિબંધકાર, ભાષણોદ્ધારા, છાપાંકારા, વાર્તાઓ દ્વારા, રંગભૂમિદ્વારા અને ધર્મ પ્રવચનઠારા પહોંચાડ્યો.
જે કાળની હકીકતનો આપણે વિચાર કરિયે છિયે તે કાળને ઉત્સાહજ કાંઈ વિલક્ષણ પ્રકારને હતો. નવું ચાલવા શીખેલું બાળક, જેમ વધારે ચાલવાને પડતાં આખડતાં પણ પ્રયત્ન કર્યા જ કરે તેમ, આખી ગુજરાતી પ્રજા કરી રહી હતી. નવી મળેલી શક્તિ વાપરવાને બધાંનાં મનમાં ઉત્સાહ ઉછળી રહ્યો હતે. - સંક્રાંતિકાળની સ્કૂરણાને લીધે, જુદાં જુદાં સાહિત્ય સ્વરૂપનાં પગરણ આ જ સમયમાં મંડાયાં હતાં. સભાઓ અને મંડળીઓની સ્થાપના ચાર મુખ્ય શહેરમાં મુંબઈમાં ગુજરાતી જ્ઞાનપ્રચારક સભા, સુરતમાં માનવધર્મ સભા, ભરૂચમાં બુદ્ધિવર્ધક હિંદુ સભા અને અમદાવાદમાં ગુજરાત વર્નાકયુલર સોસાયટી; એમ થવા પામી હતી.
- પ્રાચીનકાવ્યના સંપાદનના ક્ષેત્રમાં દલપતરામે ૧૮૬૨ માં “કાવ્યદોહન” તૈયાર કર્યા. નર્મદે ૧૮૬૦ માં “ દયારામકૃત કાવ્યસંગ્રહ) ભેગો કર્યો, અને પછી પ્રેમનંદને “ દશમસ્કંધ” પણ સંશોધો.
*
- 8
Page #278
--------------------------------------------------------------------------
________________
નંદશંકર અને તેમને જમાને
નવી કવિતા રચવાને માટે રસ તથા અલંકાર શાસ્ત્રને અભ્યાસ, તથા પિંગળનું જ્ઞાન આવશ્યક જણાતાં નર્મદે તથા દલપતે રસપ્રવેશ”
અલંકારપ્રવેશ ” તથા “ પિંગળપ્રવેશ” રચ્યાં. | નાટકના ક્ષેત્રમાં રણછોડભાઈએ ૧૮૬૪ માં લલિતા દુઃખદર્શકને અપૂર્વ તથા સફળ નાટય પ્રયોગ રચી, નાટકનું પ્રસ્થાન શરૂ કરી આપ્યું.
ઝવેરીલાલે ૧૮૬૬-૬૭ માં શાકુંતલનો અનુવાદ કરી, સંસ્કૃતના સાહિત્યભંડાર તરફ ગુજરાતીઓનું ધ્યાન ખેંચ્યું.
પહેલા ગઘનિબંધ પણ દલપત તથા નર્મદે લખ્યા. પહેલે ગુજરાતી કોશ, પહેલો ગુજરાતી ભાષાનો ઇતિહાસ, પહેલાં જીવનચરિત્રો, પહેલાં હાસ્યરસનાં પુસ્તકો “મિથ્યાભિમાન નાટક” અને “ભટ્ટનું ભોપાળું” પણ આ અરસામાં લખાયાં.
પ્રવાસવર્ણનના વિભાગમાં કરસનદાસને “ઈગ્લેંડને પ્રવાસ” ૧૮૬૬માં, અને મહીપતરામની “ ઇંગ્લંડની મુસાફરી” ૧૮૭૪માં લખાઈ.
પહેલાં માસિક “બુદ્ધિપ્રકાશ” ૧૮૫૦માં, “બુદ્ધિવર્ધક' ૧૮૫૬માં અને “ ગુજરાત શાળાપત્ર” ૧૮૬૨ માં શરૂ થયાં.
ઇતિહાસના ક્ષેત્રમાં ફાર્બસ સાહેબે સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી રાસાઓ ઉપરથી ઉપજાવી કાઢેલો ગુજરાતના મધ્યકાળને ઈતિહાસ ૧૮૫૬માં અંગ્રેજીમાં પ્રકટ થયો; તેને ગુજરાતી અનુવાદ ૧૮૭૦ માં રણછોડભાઈએ કર્યો. નર્મદાશંકરે “ રાજરંગ” લખ્યો.
આ ઉપરાંત, બીજા પ્રચારક સાહિત્યના અલ્પજીવી ફાલ પણ આ સમયમાં ખૂબ થયો હતો –એ બધી pioneer પ્રવૃત્તિઓ પ્રવર્તમાન યુગના આંદોલનને જ આભારી છે.
ચિંતનાત્મક તથા બોધક સાહિત્ય તરફ સૌ કોઈને સરખી રૂચિ ન રહે એ સ્વાભાવિક છે. તેથી મનોરંજક વાર્તાઓ તથા વાર્તાને મિષ્ટ રસધાર સબોધ આપનાર “નવલકથા ” ને જન્મ પણ આ યુગમાં થયો.
આપણી જયંતિના નાયક નંદશંકર “ કરણઘેલો ” એ આ યુગમાં, આ વિભાગનું એક પુસ્તક હોઈ, એની વાર્તા સાહિત્યમાં પહેલ તથા નવીનતાને લીધે એ જમાનામાં–પંચમહાલના વિશાળ મેદાનમાં એકલા ઉભેલા પાવાગઢ જેવી સ્થિતિ ભોગવે છે; અને આગામી શુદ્ધ નવીન યુગને ડંકા વગાડનાર અગ્રેસર સવારનું સ્થાન લે છે. . .
२२७
Page #279
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નંદશંકરનો જન્મ સં. ૧૮૯૧ ના ચૈત્ર વદ ચોથે થયો હતો. અને સં. ૧૯૯૦ ના ચિત્ર વદ ચોથને દિવસે એમના જન્મનું સમું વર્ષ છે. નંદશંકરના સીત્તેર વર્ષના જીવનનો પૂર્વાર્ધ સુરતમાં વીત્યું હતુંઅને તે વખતે કેળવણીખાતા સાથેના તેમના નિકટ સંબંધને લીધે તેમના સંબંધી થોડી વીગતે તેમના સમકાલીનનાં ચરિત્રો ઉપરથી આપણને જાણવા મળે છે; પરંતુ પછીનાં એજન્સી તથા દેશી રાજ્યની નોકરીનાં વીસ વર્ષ અને નિવૃત્તિકાળનાં પંદર વર્ષની વીગત-નંદશંકર સુરતની સુધારક દુનિયામાંથી ખસી જવાને લીધે–આપણે બહુજ ઓછી જાણીએ છીએ.
છતાં, તેમના જીવનની અને તેમના જમાનાની રસમય વીગત તેમના ચિરંજીવ વિનાયકરાવે “ નંદશંકરજીવન ચરિત્ર” માં સેંધી છે. તેથી આપણને સારું સાધન પ્રાપ્ત થયું છે.
નંદશંકરની જીવનકથા આપણે સંક્ષેપમાં જોઈ જઈએ; અને મહત્ત્વના પ્રસંગે માત્ર સંભારીને સંતોષ માનિયે.
ઘણા મોટા માણસોની પેઠે, નંદશંકર સાધારણ સ્થિતિમાં જન્મ્યા હતા. તેમના જન્મ પછી, તેમની ત્રીજી વરસગાંઠને દિવસે જ એટલે ૧૮૩૭ માં સુરતની ભયંકર આગ થઈ હતી. સુરત બદસુરત થઈ ગયું. પુરાણ આચારવિચારને બાળી નાખનાર જે સુધારકે સુરતમાં જન્મ્યા હતાઃ તેની આગાહીરૂપ હોય તેમ, સુરતની આગથી “સેનાની સૂરત” કહેવાતું સુરત “ ત્રાંબાની સુરત” થઈ ગયું.
સુરતના પાપની ભસ્મ ન રહી જાય માટે આગ પછી તરત જ એક મેટી રેલ આવી અને આખા સુરતને જોઈ ગઈ. ખાલી ખીસે મોટાઈ રાખવાવાળાનો મદ પણ ઊતરી ગયો. તે પછી સામાન્ય વર્ગનું તે પૂછવું જ શું ? આ બનાવો પછી સુરતની સ્થિતિ બહુ દીન થઈ ગઈ.
વેપારધંધ મુંબાઈ ગયો હતો. છતાં પ્રાચીન વેપારની જાહોજલાલીને પરિણામે, તથા અધમ દશાએ પહોંચેલા નવાબના ઠાઠમાઠને પરિણામે
સુંદર, નાજુક લોક વિચિક્ષણઃ શોખી, સફાઈ કરનારા ”—આવી રીતે વર્ણવેલી સુરતી પ્રજામાં જ લહેરીપણું પેસી ગયું હતું તે છેક ગયું નહેતું નવલરામભાઈએ ગુજરાતની મુસાફરીમાં સુરતીઓ માટે લખ્યું છે કે મેળા, મેળાને વરઘોડા, નાનેરંગ ઠામઠામરેઃ હસતાં રમતાં દીસે સદા સૌઃ કરતા હશે શું કામ?—” રમિયે ગુજરાતે. એ સુરતી લાલાઓને સામાન્ય વ્યવસાય-મિષ્ટાન્નો ઉડાવવાં, નાચ રંગ કરાવવાં, નાટક ચેટક
૨૨૮
Page #280
--------------------------------------------------------------------------
________________
ન'શ'કર અને તેમનેા જમાને
જોવાં, અને ઉજાણીએ ઉજવવી – એ બધાને પરિણામે દેવામાં તમેળ રહેવું; છતાં મિથ્યા કુળ મેટપનું અભિમાન રાખવું—એ ગયું નહેાતું.
ત્રીસેક વર્ષની વયે નંદશંકરે કરણઘેલા લખ્યા ત્યારે ભાગલાણની આગનું વર્ણન, મેટી હોનારત પછી થયેલી પાટણની ખરાબી, આગમાં ઘરમાં ને ઘરમાં બળી મરેલાં માણસાનાં અવગતિયાં મૃત્યુને લીધે વ્હેમીલા લેાકેાના મનમાં ઉદ્ભવેલી હજાર તરેહની ભૂત, પ્રેત, વગેરેની વાતે ચાલવા માંડેલી—તેનુંજ આછું પ્રતિબિંબ - કરણઘેલાના લેખકે પાટણનું વર્ણન કરતાં ઊતાર્યું છેઃ કેશવ મરાયા, અને ગુણસુંદરી સતી થઈ ત્યાર પછી જે પાટણની ખરાખી થઈ, તેનું આબેહુબ વર્ણન બાળપણાના સંસ્કારાને લીધેજ એ ચીતરી શકાય છે.
બાલમાનસ ઉપર છપાઇ જતી અસર મેટપણે જગ રૂપ ધરેલું નવાં જનવાં ’–તેની પેઠે નવાં નવાં રૂપ ધારણ કરે છે તેનું આ દૃષ્ટાંત છે.
<<
દશ વર્ષના થતા સુધી નંદશંકર ગોપીપરાની ગુજરાતી જે શાળા ૧૮૨૬ માં ખેલવામાં આવી હતી તેમાં શીખ્યા. તે વખતે ગુજરાતી શાળાઓમાં ગણિતનું ઊંચું જ્ઞાન-મેટ્રીક કરતાં પણ વધારે અપાતું; અને તે ગુજરાતી ભાષાદ્વારા શીખવાતું. ભૂમિતિ શીખવા માટે પણ અંગ્રેજીનું જ્ઞાન આવશ્યક ગણાયું નહતું. નામું અને અક્ષર તેા પાકાં જ થવાં જોકે એવા આગ્રહ રહેતા. માતૃભાષાદ્રારા જ શિક્ષણ આપવામાં આવે તો બાળકોને કેટલેા અમૂલ્ય કાળ બચી શકે, તેનું આ સમયની શાળાઓ ઉત્તમ દૃષ્ટાંત છે. આ શાળાઓ માટેજ ત્રિકાણમિતિના તરજુમા નંદશંકરે ગુજરાતીમાં કરેલા-તેની વાત આગળ આવશે.
૧૮૪૫ માં એટલે પોતાની દસ વર્ષની ઉમરે ત્રણ વર્ષ ઉપરેજ સ્થપાયલી અંગ્રેજી શાળામાં એ દાખલ થયા. જેમ ગુજરાતી શાળામાં માતૃભાષાદ્વારા શિક્ષણ મેળવવાનેા લાભ હતો તેમ આ વખતની અંગ્રેજી શાળામાં ઈંગ્રેજી ભાષાને અભ્યાસ કરવા માટે અંગ્રેજી શિક્ષકો મેળવવાને લાભ પણ સહજ હતા.
આ કારણથી નંદશંકર મેટ્રીકયુલેટ ન હેાવા છતાં, મુખ્ય અંગ્રેજી કવિએ અને લેખકોનાં પુસ્તકા એમણે વાંચેલાં અને સમજેદ્યાં. એમના સમયના અભ્યાસક્રમમાં બીજી એક વિશેષતા એ હતી કે, ઈતિહાસને સાહિત્યના અભ્યાસથી છૂટા પાડવામાં આવતા નહીં, તેમ થવાથી વિસ્તૃત ઐતિહાસિક ગ્રંથાજ વિદ્યાર્થીએ વાંચતા અને તે દ્વારા સાહિત્યના જ્ઞાનમાં
૨૨૯
Page #281
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
વધારા કરતા. વળી તે સમયમાં સ્મરણ શક્તિને કસવા માટે સારા લેખકોનાં લખાણ માઢે કરાવવાના બહુ રિવાજ હતા. નાનપણમાં કરાવવામાં આવતી આ પ્રકારની ગોખણપટ્ટી સામે ઘણું ઘણું કહેવાવાં આવે છેઃ છતાં નાનપણમાં પૂરું સમજાયા વગર પણ મેાઢે થઈ ગયેલું એવું સાહિત્ય સંગ્રહ કરી રાખેલા દાણાની માફક મોટી ઉમરે બહુ ઉપયોગમાં આવે છે.
આ સમયમાં ઠેર ઠેર અંગ્રેજ અમલદારી જોવામાં આવતી; તેથી તેમને કામ આવે તેવા અંગ્રેજી ભણેલા દેશી કારકુનેાની જરૂર જણાતાં, કેળવણીની તાલીમ તે દૃષ્ટિએ અપાતી હતી.
આ વખતના અંગ્રેજ અમલદારા ખાનદાનીવાળા ભેાળા, અને સદ્ભાવ શીલ તથા ઘણે ભાગે ફેાજમાંથી લેવામાં આવતા હતા.
નંદશ’કરને ગ્રીન સાહેબના સ્વભાવ ઉપરથી અંગ્રેજોના જાતિસદ્ગુણ સંબંધી ભારે અસર થયેલી.
“ ૧૮૪૯માં ૧૪ વર્ષની વયે અભ્યાસની સાથે સાથે નીચલાં ધેારણામાં આપણા પ્રાચીન વડા નિશાળિયા ” જેવા માનીટર તરીકે શીખવવાનું કામ તેમને સેાંપવામાં આવેલું.
આ પ્રમાણે અભ્યાસ ચાલી રહ્યા હતા. એટલામાં ૧૮૫૧માં તેમને વિવાહ સેાળ વર્ષની વયે થયેા. આ વખતે નદગૌરીની તેમનાં પત્નીની વય પાંચ વર્ષની હતી !
૧૮૫૨માં પેતે મેનીટર મટી, ઉત્તર વિભાગની શાળાના સુપ્રિ. ના કારકુન થયા. તેથી પ્રતિષ્ઠા વધી તથા પગાર પણ વધ્યા. પોતે સાહેબ સાથે ડીસ્ટ્રીકટમાં જતા; અને ધોડેસ્વારી કરતા. તેમના સાહેબ ગ્રેહામે તેમને ધેડે બેસતાં શીખવેલું.
વીસમે વધે એટલે ૧૮૫૫માં તેમનાં લગ્ન થયાં: પ્રમાણમાં આ મેટી વયે થયેલાં લગ્ન કહેવાય; કારણ કે આ જમાનાના નવલરામનું પહેલું લગ્ન ૧૧મે વર્ષે અને બીજું લગ્ન ૧૪મે વર્ષે થયેલું. “બાળ લગ્ન ખત્રીશી’’ની ગરખીએ લખનાર આપણા સાહિત્ય વિવેચકને આ પ્રશ્ને કેમ અસર કરી હશે તે જાણવાની હવે વિશેષ જરૂર રહેતી નથી.
૧૮૫૬માં એક બનાવ એવા બન્યા જેનાથી ગુજરાતીઓને તેમની અસ્મિતાનું ભાન જગાડનારી વૃત્તિને ટકાર થઈ, અ. કિ. ફાસ સાહેબ ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસની રસભરી કથા પ્રાચીન રાસા ઉપરથી
૨૩૦
Page #282
--------------------------------------------------------------------------
________________
ન'દશંકર અને તેમના જમાના
રાસમાળા' નામથી અંગ્રેજીમાં ઉપજાવી કાઢી પ્રકટ કરી. આનું પ્રકાશન ગુજરાતી લેખકોના જીવનમાં કેટલું ઉપકારક થયું છે તે આગળ ઉપર જોઇશું.
લગ્ન પછી બે વર્ષે, પેશ્વાની અને સિખ સલ્તનતની ઊની રાખમાંથી એક જવાળામુખી ફાટી નીકળ્યા. સીપાઈ એના બળવા તરીકે ૧૮૫૭ માં જાગેલા આ તોફાન વખતે નંદશંકરની ઉમર સમજણી હતી. તે વખતે બળવાના સમાચારથી સુરતમાં કેવી અસર થઈ હતી તેનું જવલંત ચિત્ર તેમના કહેવા ઉપરથી આપણે આજે કલ્પી શકિયે છિયેઃ
“ઉત્તર હિંદુસ્તાનમાં જાગેલા બળવાની ખબર સુરતવાસીએ જાણી ત્યારે એન્ડ્રુઝ લાયબ્રેરી ઉપર ખૂબ જ ધમાલ પડવા માંડી. શાળામાંથી છૂટયા કે લાગલા જ ત્યાં અખબારામાંથી તાજા હેવાલ જાણવા સ વિદ્યાર્થીએ જવા લાગ્યા. તુર્કી અને મરેઠા–બન્નેથી ગુજરાતને ભારે હાનિ પહોંચેલી, તેથી બન્નેની રાજનીતિ ઉપર ઘણા લોકોને કંટાળેા હતેા. આ અળવામાં રજપૂતાએ ભાગ લીધા નહાતા. કુટુંબની મેટાઇનેા જેમને ખ્યાલ હતા તે સઘળા બળવાખોરોથી દૂર જ રહેલા. એ તેા પેટના ભૂખ્યા માત્ર પુકારી રહેલા. શિવાજીએ હિંદુપત પાદશાહી સ્થાપવા માટે સાધુ રામદાસની આનાથી લઢાઇ ચલાવેલી. ગુરૂ ગાવિંદે ત્રાસને માટેજ મુસલમાન વિરૂદ્ધ નવે ક્ષાત્ર ધર્મ સ્થાપી, શીખ લોકોને હસ્તીમાં આણેલાઃ એકે પેાતાનું આખું રાજ્ય સાધુને અર્પણ કર્યું અને તેને હાથેથી માત્ર થાપણ તરીકે પેાતે સ્વીકાયું: ખીજાએ મુલ્ક ખાલસાને અર્પણ કર્યાં હતા.
પરંતુ ૧૮૫૭ના તેમના વારસદાર બળવા આગેવાનામાં આવા ઉચ્ચ આશય નહેાતા. આમ હોવાથી પરરાજ્ય તે પરરાજ્યઃ પણ સડેલા મેાગલા અને લુંટારા મરાઠા કરતાં તેમાં વધારે સુખ જણાતું હતું. તેથી નવી કેળવણી પામેલામાંથી તે સાએ પંચાણું ટકા બળવાખોરાની વિરૂદ્ધ રહ્યા હતા. કેટલાક તેાફાની વાને તે ઉથલપાથલનું ક્રાન્તિ-નામજ સ્વાદિષ્ટ ! એટલે તે હરખાવા લાગ્યા કે હવે લુંટવાનેા સમય આવ્યો. કેટલાક અણુસમજી લેાકેા મરાઠી પુસ્તકા મગાવી ‘કસા કામ” શીખવા, તથા મેાડી લખવા લાગ્યા. મુસલમાન કામમાં ગણ ગણાટ થવા માંડયા કે હવે “દીન” ભગવાને ! જેવું સૈયદ એન્ડ્રુસને ત્યાં ઢાલક વાગ્યું કે હુલ્લડ થવાનું ! મીયાંભાઇએ ભેગા મળી તેમના બાપદાદાની બહાદુરીની બડાઈ હાંકવા લાગ્યા.
માલમતાવાળાઓને ભારે પ્રીકર પડી. પ્રેામીસરી નટે તે। નજીવી કીંમતમાં જવા માંડી. ડાહ્યા ખરીદનારાઓ ન્યહાલ થઈ ગયા. લેાકેા સુના
૨૩૧
Page #283
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
રૂપાની લગડી ખરીદી જમીનમાં દાટવા લાગ્યા-એટલામાં બળવાખેારાની હારની ખબર આવી.
આ બળવા વખતે લેાક મતની અસ્થિરતા સાથે કંઈક સરખાવી શકાય એવા વીસમી સદીના બે ત્રણ પ્રસંગે અહીં સંભારવા મન થાય છે. ૧૯૧૪માં આખા જગતે જ્યારે જંગમાં ઝૂકાવ્યું ત્યારે સામ્રાજ્યને મદદ કરનાર હિંદમાં, આવી જ રીતે લેાકેાના જીવ પડીકે બંધાઇ ગયા હતા. ત્યાર પછી ૧૯૨૧માં અમદાવાદમાં કોંગ્રેસ ભરાઈ; સ્વરાજના વાવટા ઉડવાની વાત સાંભળી ત્યારે કોઈ અજબ પ્રકારને ઉત્સાહ લોકવાતાવરણમાં વ્યાપી રહ્યા હતા. તે પછીનું છેક તાજું સ્મરણ મીઠા સત્યાગ્રહ અને ના-કર લડતનાં પ્રસંગાનું છે. લેાકેામાં રાજ પ્રકરણી વિષય સંબંધી અજબ વિચાર પરિવર્તન થયું હતું; આ પ્રસંગેાએ નોંધવું જોઇએ કે, લેાકેાના પીઠબળમાં ભારે અંતર હતું: બળવા વખતે અંગ્રેજી ભણેલા જ બળવાખોરાથી વિરૂદ્ધ હતા. ત્યારે આ પ્રસંગેાએ અંગ્રેજી ભણેલાએએ જ મુખ્યત્વે કરીને આ અશસ્ત્ર યુદ્દાના મેારચા માંડયા હતા.
નંદશંકર ૧૮૫૪થી ૧૮૫૮ સુધી અંગ્રેજી શાળામાં એસિસ્ટંટ માસ્તર રહ્યા અને પછી પોતે જે શાળામાં ભણેલા તેજ શાળાના મુખ્ય અધ્યાપક થવાને ભાગ્યશાળી થયા હતા. આ વખતે તેમને પગાર અઢીસેા હતેા. પેાતે પહેલા જ દેશી ‘હેડમાસ્તર’ હતા.
૧૮૬૨માં શાળા પહિત જોવા માટે તેમને મુંબઈના એલજ઼ીન્સ્ટન કાલેજ જોવા મેકલવામાં આવ્યા. તે વખતે કાલેજમાં રાનડે, પીરાજશાહ, વિકાજી, વાગલે જેવા આગળ ઉપર પ્રસિદ્ધ થનાર વિદ્યાર્થીએ કાલેજમાં હતા. મુંબઇથી પૂના અને પંઢરપુર પણ એ જઈ આવ્યા. સર થીએડાર હાપ તથા મી. અર્કીનની મમતાને લીધે તેમને સરકારી પૈસે નવા પ્રદેશ, નવા લેાકેા તથા જુદા જુદા સ્થાનની શિક્ષણ પદ્ધતિ જોવાને તેમને અવસર મળ્યા હતા. આ પ્રસંગે જ તેમને લાગ્યું હતું કે મહારાષ્ટ્રીનું ગદ્ય તે વખતે જેટલી શિષ્ટતા પામ્યું હતું તેટલી શિષ્ટતા ગુજરાતી ગદ્યે પ્રાપ્ત કરી નહોતી.
લગભગ આ જ અરસામાં અસ્કીંન સાહેબે તેમને વિલાયતની શિક્ષણ પતિ જોઇ આવવા સૂચના કરેલીઃ પરંતુ પોતે કહ્યું છે તેમ મારા વૃદ્ પિતાએ રાવા માંડયુ કે તને વિખૂટા નહીં મૃત્યુ. સાસરાવાળાં પણ જૂના
૨૩૨
Page #284
--------------------------------------------------------------------------
________________
નંદશંકર અને તેમને જમાને
વિચારના;, ઘરમાં કંઈ દ્રવ્ય નહીં: કંઈનું કંઈ થાય અને ભવિષ્યમાં સાસરાવાળા જોડે ટટો રાખિયે તે કેમ પરવડે ?
તેથી પિતાના વૃદ્ધ પિતાની ખાતર પિતે પરદેશ ગમન કરવાની ના પાડી હતી. એના એ નંદશંકરને ૧૯૦૭માં લગભગ બે વીશી પછી પિતાના પુત્ર વિનાયકરાવને વિલાયત મોકલવાનો પ્રસંગ આવ્યો ત્યારે પોતાની વૃદ્ધ વયે એ તેમ કરવા તૈયાર થયા હતા એટલા ઉપરથી તેમને પ્રદેશગમન પ્રત્યેનો અંગત મત જણાઈ આવે છે. એટલું જ નહીં, પરંતુ જ્યારે થોડાંક વર્ષો પછી મહીપતરામ વિલાયત જઈ આવ્યા અને પછી ન્યાતે તેમને પંકિત બહાર મૂક્યા, તે વખતે તેમને જમવા નોતરી તેમની સાથે એક પંકિતએ બેસી, એ જમ્યા હતા. અને નાતથી જુદા પડવા રૂપી પ્રાયશ્ચિત્તને રૂ. ૨૭૦૦) દંડ મહીપતરામ પાસે ભરાવવાનું કબૂલાવી, તેમને ન્યાતમાં લેવરાવવાની નંદશંકરે જ જહેમત ઉઠાવી હતી.
લગભગ ૧૮૬૭ ના મે સુધીમાં અંગ્રેજી સ્કુલના એસિસ્ટંટ માસ્તર, હેડમાસ્તર, અને ટ્રેનીંગ કોલેજના હેડમાસ્તર -એમ ચઢતા દરજાની શિક્ષકની નોકરીમાં તેમણે સમય ગાળ્યો હતો.
હેડમાસ્તર હોવાની સાથે, હોપ સાહેબ સુરતમાં જ્યારે કલેકટર થઈને આવ્યા ત્યારે તેમણે નંદશંકરને શાળા ઉપરાંત મ્યુનિસિપાલિટીના કામમાં રોક્યા હતા.
તે વખતના કામકાજમાં આજે સંભારવા જેવાં બે મહત્વનાં લોકપયોગી કાર્યો નજરે પડે છે એજ રાંદેર અને સૂરત : રન્નાદે અને સૂર્ય પુરને : જેડનારે હોપ બ્રીજ અને બીજું દીલ્હીગેટનો ધોરી રસ્તો : આ સમયનું શહેર સુધરાઈના કામકાજનું જ્ઞાન નંદશંકરને લગભગ ત્રીસ વર્ષ વાનપ્રસ્થ થઈને રહ્યા પછી, સુધરાઈના ઉપ-પ્રમુખ તથા પ્રમુખ તરીકે કામ આવ્યું હતું. તે દષ્ટિએ આ વખતને અનુભવ મહત્વનો ગણવા જેવો છે. હાલમાં સામાન્ય ગણાતા અંગ્રેજી શાળાના મુખ્ય અધ્યાપકની તે સમયની કલેકટરીમાં કેટલી ઈજજત તથા કેટલું વજન હતું તે પણ આપણને જાણવાને મળે છે.
૧૮૬૩-૬૪ નો રૂના સટ્ટાન પવન તથા લોકોની થયેલી પાયમાલી અને પ્રસિદ્ધ શેઠ પ્રેમચંદ રાયચંદની સટ્ટાના નેપોલિયન તરીકેની ખ્યાતિ એનાથી આ વખતે સુરતમાં પણ અસર થયા વગર રહી નહોતી.
૨૩૩
Page #285
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
અમેરીકાની લઢાઈને લીધે હીંદનું રૂ, મેંચેસ્ટરને તેજ ભાવે ખરીદવું પડયું; એટલે ભાવ વધી ગયા. વ્યાપારીઓના લોભને ભ ન રહ્યો; પરંતુ એટલામાં લડાઈ ધાર્યા કરતાં વહેલી બંધ પડી : રૂના ભાવ બેઠા : અને સટ્ટો કરનાર માર્યા ગયા. સાથે લાગાં બેંકેએ, અને પેઢીઓએ દેવાળાં કાઢયાં. હજારે રાંડરાંડની પૂંછ સટ્ટાની રેલમાં તણાઈ ગઈ. દેવાળિયાઓને અંગ્રેજી વ્યાપારી કાયદાનો લાભ મળ્યો : એટલે અપ્રમાણિક વેપારીઓને હજારો દગલબાજી સુઝી. દેશી રાજ્ય હેત તે દેવાળિયાઓને અવળી ઘાણીએ પીલત અને લોકેને સેળે સેળ આના અપાવત : પરંતુ યૂરેપની વ્યાપાર-અનીતિ મુંબઈમાં જામતી ગઈ. અને ત્યાંથી હિંદભરમાં પ્રસરી. આ આર્થિક ઉથલપાથલને લીધે જૂની પેઢીઓ ટૂટી ગઈ અને નવી તરેહની નાણાંની વહેચણી થવા પામી. જૂનાં જાળાં ખંખેરાઈ ગયાં અને નવાં બંધાયાં. માખી જેવા ભોળા લોકોને માટે, કરોળિયાની જેમ, વ્યાપારીઓ જાળ પાથરતાં શીખ્યા. - પ્રેમચંદ રાયચંદ તૂટયા તે પહેલાં ત્રણ મહિના ઉપર જ નંદશંકરની જુજ થાપણ તેમણે મોકલી આપી હતી. એટલે આ અકસ્માતમાંથી તેમને પરમેશ્વરે બચાવ્યા હતા.
આ અરસામાં નંદશંકરને કેટલાક મિત્રોના પરિચયને લાભ થયો. રા, બા. ભેળાનાથ સારાભાઈ સદર અમીન તરીકે સુરત આવ્યા. સંસાર તથા ધર્મની સુધારણા માટે આગ્રહવાળા આ અમદાવાદી નાગર ગૃહસ્થ. આદિ બ્રહ્મસમાજનું ગુજરાતી રૂપાંતર શોધવામાં તે વખતે મશગુલ હતાઃ શુદ્ધ શાસ્ત્રીય સંગીતના પણ એ ખૂબ શોખીન હતા.
અહીં સહજ જણાવી લઈએ કે નંદશંકરનું વલણ તેમના લહેરી જમાનામાં કંઈક અંશે Puritan “ચોખલિયા” જેવું હતું. તેથી ગાનારીઓના કૃત્રિમ અને અશ્લીલ સંગીતને ત્યાગ કરવા જતાં તેમણે સંગીતની કલાને જ વર્જિત કરેલી. [ ઔરંગઝેબના યુરીટન ઝનને જેમ સીતાર, સારંગી વગેરે સંગીત સાધનોને ચિતાપર ચડાવ્યાં હતાં એમ કહેવાય છે તેમ, આ જમાનામાં ગુણકાનું ગાયન સાંભળવાનું નીતિવિરૂદ્ધ ગણાવા લાગ્યું હતું. ] જેથી તેમની મિત્રમંડળીમાંના લગભગ બધા સભ્યો ઉસ્તાદી ગાયનના શોખીન હોવા છતાં, નંદશંકર તેનાથી અલિપ્ત રહ્યા હતા. વિનાયકરાવ લખે છેઃ “તેમને કોઈપણ જાતનું વ્યસન નહોતું. ન
૨૩૪
Page #286
--------------------------------------------------------------------------
________________
- નંદશંકર અને તેમને જમાનો
ખાય પાન, ન પીયે બીડી, ન ખાય તમાકુ : ભાંગ શરાબ તો બીલકુલજ દૂર. માત્ર “ એ જમાનાના છાંટા મને આ ઊયા છે ''—એમ કહી - એમની તપખીરની દાબડી હસતાં હસતાં એ બતાવતા.”
શ્રી. નરસિંહરાવ પિતાના સ્મરણમુકરમાં, (પૃ. ૧૦૭) “ માસ્તર સાહેબ” એટલે નંદશંકરનું રેખાચિત્ર આમ દોરે છેઃ “રોજ સાંજે પાંચ દસ મિત્રોની બેઠક થાય. તેમાં નંદશંકર માસ્તર તકિયે બેઠેલા, તપખીરની ડબ્બીમાંથી વારંવાર તપખીર સૂંઘતા, થોડું બોલતા પણ રમૂજના પ્રસંગે માથાના છૂટા મૂકેલા વાળ સાથે ડેકુ બે બાજુ ધૂણાવીને ખૂબ હસતા, બાલવામાં તેમજ હસવામાં પણ અનુનાસિક-એવા માસ્તર સાહેબની નિખાલસ મૂર્તિ..સ્મરણમાં પ્રકટ થાય છે.”
શિક્ષણ ખાતામાં નંદશંકર હતા તે સમયમાં તેમણે “ગુજરાતમિત્ર”માં સંસાર-સુધારે તથા વહેમ ખંડન વિશે અંગ્રેજીમાં લેખો લખી, તથા ભાષણો કરી સુરતમાં સુધારા પક્ષને પોતાનાથી બનતી મદદ આપતા હતા. ફુલારાણીમાં ભરાયેલું ભૂત કાઢવા માટેનો ભુવાઓને જે ચિતાર પોતે આપે છે તે આજ જમાનાનાં દુર્ગારામ મહેતાજીનાં ભાષણોનું ભાન કરાવે છે. આજ “ગુજરાતમિત્ર માં નવલરામે “કરણઘેલા’ ઉપરનું વાર્તિક લખ્યું હતું; અને નંદશંકરે નવલરામના વીરમતી નાટકનું અવલોકન લખ્યું હતું.
નંદશંકરનાં કેળવણી ખાતાનાં છેલ્લાં ત્રણ ચાર વર્ષોની પ્રવૃત્તિઓની આપણે ઉપર નોંધ લીધી. પરંતુ તે ઉપરાંત આ અરસામાં એક એવી પ્રવૃત્તિ તેમણે આદરી જેને લીધે તેમના જીવનભર તેમજ જીવન પછી પણ તેમનું નામ ઘણાના જાણવામાં રહ્યું. - નંદશંકરના ઉપરી અધિકારી રસલ સાહેબે તેમને સૂચના કરી કે “ ગુજરાતી ગદ્યમાં વાર્તાનું એક પુસ્તક નથી તેથી તમે તે લખો.” અંગ્રેજી એફીસરને પિતાને દેશી ભાષાનો પરિચય કરવાનું સહેલું પડે તેથી તેમણે ઉત્તરહિંદમાં હિંદીમાં તથા ઉદુમાં ગદ્ય કથાઓ લખાવવાના અખતરા કર્યા હતા. તેવી જ રીતે ગુજરાતીમાં વાંચવી સરળ પડે તેવી વાર્તા લખવાની પ્રેરણા નંદશંકરને મળી.
આવી રીતે બીજાની પ્રેરણાથી લખાયેલાં પુસ્તકોની તાત્કાલિક . ખ્યાતિ તે થાય છે જ પરંતુ તે ખ્યાતિ લાંબો કાળ ટકતી નથી ? પરંતુ “ કરણઘેલા”ના કર્તાના ચિત્તમાં ગુજરાતને મધ્યકાલીન ઇતિ
૨૩૫
Page #287
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
હાસ, ફાર્બસ સાહેબે ૧૮૫૬ માં પ્રકટ કરેલી રાસમાળાના પરિચયથી રમી રહ્યા હતા; રજપૂત કાળને ગુજરાતનાં આછાં સ્વનાં વાંચનારના મનમાં ખડાં થઈ જાય એવી રસાળ વાણીમાં આ “ રાસમાળા” ને ઈતિહાસ લખાયે હતો. એટલે, વિનાયકરાવ લખે છે તેમ “ એક જાદુગર આવ્યા અને પિતાના દંડનો શિલા ઉપર મંત્ર ભણી પ્રહાર કર્યો. પ્રહાર થતાં જ તે શિલા ફાટીને માંહેથી ગદ્યસરિત રેલાતી નિકળી. ”
રસલ સાહેબે સૂચના કર્યા પછી નદશંકરના મનમાં વાર્તાને વિષય પસંદ કરવાના વિચારો ઘોળાવા લાગ્યા. આવી વાર્તા લખવાનું બીડું ઝડપતા પહેલાં, નંદશંકરની કેટલીક પ્રાથમિક તૈયારી હોય એમ જણાય છે. ઐતિહાસિક વાર્તા લખવા માટે ઐતિહાસિક નવલકથા વાંચવાને તેમને ભારે શોખ હતે.
સ્કોટ, લીટન, ડીકન્સ તથા થેકેરે–એ ચાર અને ખાસ કરીને પહેલા બે-ઈતિહાસના પાયાવાળી સંખ્યાબંધ નવલકથાઓ લખનાર પ્રસિદ્ધ–નવલકથાકારને-તેમને પરિચય વિશેષ ગાઢ હતો.
ખાસ કરીને ઉચિત એતિહાસિક સમયની પસંદગી કરવામાં તેમને ડી ઘડભાંગ થયેલી જણાય છે.
લીટનની ત્રણ નવલકથાઓ : “Last of the Barons", “ Last days of Pompi " 24 "Last of Tribunes" તથા સ્કોટનાં “Lay of the Last Minstrel” જેવાં પુસ્તકોમાંના Last-એટલે “છેલ્લે” એ શબ્દ તેમના મનનું નિરાકરણ કર્યું. જૂનીઅસ્ત થતી પેઢીના પ્રતિનિધિને લગતી કોક ઘટના પસંદ કરવાનું તેમને આ ઉપરથી આપોઆપ સૂઝયું હોય એમ કહેવાનું મન થાય છે.
રાસમાળાનાં પાનાં ખૂબ આતુરતાથી એમણે ફેરવવા માંડ્યાં. ટેડને “રાજસ્થાન” નો ગ્રંથ એમણે ઉપયોગમાં લીધું હોય એમ જણાતું નથી. તેથી એમની આંખ ગુજરાતના ઈતિહાસ ઉપર જ કરીઃ અને “ચાંપાનેરની પડતી” “સોમનાથને નાશ” અથવા “અણહિલવાડનું પતન” અથવા “ ગુજરાતની રાજપૂત સત્તાને અંત”—એ ત્રણ– નાટયકૃતિને માટે પણ ઉચિત ગણાય તેવી ઘટનાઓ ઉપર પસંદગીને કળશ ઢળ્યો. ત્રણે વિષય ગુજરાતના રજપૂતકાળના ઇતિહાસને લગતા હતા ?
૨૩૬
Page #288
--------------------------------------------------------------------------
________________
નંદશંકર અને તેમને જમાને
પરંતુ આખરે તેનું ગમે તે કારણ હોય; તેમને નિર્ણય “અણહિલવાડના પતન” માટે થયો. એમની નવલકથાનું ગુજરાતી પેટા મથાળું— કરણઘેલોઃ ગુજરાતનો છેલ્લે રજપૂત રાજા “ અને અંગ્રેજી Sub-title= Karan Ghelo-The Last of the Rajput Kings of Gujarat”—એ પ્રમાણે છાપેલું છે તે–લીટનની નવલકથાઓની સીદ્ધી અસરના સૂચક પુરાવારૂપ છે.
વાર્તાનું હાડપિંજર અથવા ખોખું રામ, ગ્રીસ તથા એંગ્લેસેક્સન પ્રજાની પડતીના સમયની વાર્તાઓ વાંચ્યા પછી એમણે ઘડી રાખેલું–તે આ પ્રમાણે હતું : “એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદય ગિરિ ઉપર ડોલતે : મગરૂબીને માર : વ્યભિચારની હાર : ધર્મને જય, પાપને ક્ષય”+ આ ખોખામાં તેમને માત્ર ગુજરાતના ઇતિહાસમાંથી પ્રસંગ અને નામ ભરી દેવાના બાકી હતાં. લોકોના રીતરિવાજ, તેમનું સામાજિક, રાજકીય તથા ધાર્મિક વાતાવરણ–એ પ્રકારની ભેય ઉપર વાર્તાનું ચિત્ર ખડું કરવાનું હતું.
રજપૂત કાળને અંત ચીતરવામાં, નંદશંકરને સુરતની નવાબીના અસ્તકાળ સંબંધની અનેક વાતે પણ કામ લાગી હોય તે નવાઈ નથી.
આ વાર્તા જેમ જેમ લખાતી ગઈ તેમ તેમ નંદશંકર તેમના મિત્રમંડળમાં તે વાંચી બતાવતા હતા. જેમ જેમ પ્રકરણો લખાતાં ગયાં તેમ તેમ સાયંકાળે ભેળાનાથભાઈ વિદ્યારામ પિતાના સસરા તથા મિત્ર મુનસફ દેલતરામજી–તેમની સમક્ષ પોતાના મકાનમાં તે વાંચી સંભળાવતા.
+ જુઓ ” જીવનચિત્ર” પાનું ૧૬૬.
* શ્રી. વિનાયકરાવના આ વિધાનથી કંઈક વિરૂદ્ધ એવું બીજું વિધાન શ્રી. નરસિંહરાવે સ્મરણમુકર (પૃષ્ઠ ૧૦૮)માં મૂક્યું છે: “ કરણઘેલો એ વાર્તાગ્રંથ પ્રકટ થયે તે વખતે માસ્તરના બધા મિત્રે-મારા પિતા સહિત–આશ્ચર્ય પામ્યા હતા કે આ શાન્ત, થોડાબોલા માસ્તરે આ ઉત્તમ ગ્રંથ કયારે, શી રીતે, છાનામાના લખે ! આ ભાવ દર્શાવનારા ઉદ્ગાર માસ્તરની સમક્ષ મારા પિતાએ કાઢયા, તે સાંભળી માસ્તર સાહેબે માત્ર અનુનાસિક હાસ પોતાનું કરીને બસ રાખ્યું હતું. આટલો વાર્તા ગ્રંથ લખીને પછી માસ્તર બંધ જ પડયા તે અજબ જેવું લાગે છે. અને કેટલાક અનુદાર પુરૂષ એટલે સુધી જાય છે કે એ ગ્રંથ નંદશંકરને રચેલે છે જ નહીં–એમ કહે છે: માસ્તર સાહેબના નિકટ પરિચયમાં આવેલા અમે સર્વે આ આપને અનુદારતાની જ દુષ્ટતા ગણિયે છિયે.”
૨૩૭
Page #289
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નંદશંકર કેમ લખતા તે માટે નંદશંકરનાં પત્ની લખે છે: “પેાતાને લખતાં લખતાં વિચાર એટલા ઉભરાતા કે ઘણીવાર એ અટકી જતા. કદાચિત જ એમને છેકવું પડતું. ઘરમાં એક લીંપેલી કાઠી હતી તેમાં લખેલાં કાગળિયાં રાખતા; જમીન ઉપર બેસી ધુંટણ ઉપર કાગળ મૂકી સડસડાટ લખ્યો જતા: ન મળે મેજ કે ન મળે ખુરશી, પાતે ભલા ને પેાતાની ચટાઈ ભલી: લખવામાં એટલા તલ્લીન થઈ જતા કે શાળામાં જવાના વખત થઇ જતો ત્યારે મારે ઉપર આવીને તેમને ધૂનમાંથી જગાડવા પડતા. પેાતાનું લખેલું મિત્રામાં વાંચી સ`ભળાવતા, તે આગળ લખતા.”
વાર્તા લખાતી જતી હતી તે સમયના, પેાતાની માતુશ્રીના વિશેષ ઉદ્ગાર વિનાયકરાવ ટાંકે છેઃ કે “શરમને લીધે હું બહાર ન આવું ને પાછળના ઓરડામાં એકલી એસી સાંભળું: પણ કાઈ કરૂણારસમય વર્ણન સાંભળતી ત્યારે મારાથી રાઈ જતું. તેથી મારાં ડસમાં સાંભળી ભેળાનાથભાઇ મને આગલા એરડામાં મેાલાવતા.—’
કરણઘેલા એ નદશંકરની ચિરંજીવ કૃતિ છે: ટીકાકારને તેની ન્યૂનતાએ જણાય, તેની ભાષામાં દોષો દેખાય, અંગ્રેજીની ચેખ્ખી અસરની ગંધ આવે, સંવાદોની ન્યૂનતા અને કચિત દીસૂત્રી તથા અપ્રાસંગિક લાગતાં વર્ણતાથી નીરસતા પણ આવતી જણાય છતાં એટલું તે સા કાઈ સ્વીકારે છે કે પ્રારંભદશાની અપકતા અનિવાર્ય હાવા છતાં નંદશંકરની વર્ષોંન શક્તિ અદ્ભુત છે. જે વસ્તુનું એ વર્ણન કરે છે તે આપણી આંખ આગળ તરવા માંડે છે:-આ ગુણ સ્કોટની પ્રસિદ્ધ નવલકથાઓના વાંચનથી વિકસ્યા હાય એમ અટકળી શકાય છે.
પરંતુ સ્કાટના જે નવલકથાકાર તરીકે ગુણુ છે તેની ગુણ સીમા પણ સાથે સાથે છે તે સામે આંખમીચામણાં ન થઈ શકે. બહુધા બાહ્ય કુદરતનું અને પ્રસંગાનું વર્ણન કઇક અંશે શામળભટ્ટની પદ્ય લેાકવાર્તાઓમાં આવે છે તેવું તેમાં દેખાય છે. પરંતુ પ્રેમાનંદનાં આખ્યાનાનાં મુખ્ય પાત્રાના જેવાં માનસિક પૃથક્કરણ અને લાગણીએમાં યુદ્ધનું માનુષી વર્ણન આપી, પાત્રાની જીવંત મૂર્તિએ સર્જી શકવામાં કલાની ન્યૂનતા જાય છે.
‘કરણઘેલા' વાંચતાં આજના વાંચનારને બહુ નિરાશા લાગશે—એમ કહ્યા વગર ચાલે તેમ નથી. આ વાર્તામાં એકકે એવું પાત્ર નથી કે જેના ચારિત્ર ઉપર આપણે માહી પિયે. કનૈયાલાલ મુનશીનાં એ જ રજપૂત
૨૩૮
Page #290
--------------------------------------------------------------------------
________________
નંદશકરે અને તેમના જમાના
કાળની જાહેાજલાલીની ત્રણ વાર્તાઓનાં ખેાલતાં ચાલતાં ભવ્ય પાત્રા આં પ્રસંગે સંભારવાનું મન થાય છે.
ગુણસુંદરીનું ચારિત્ર વાંચકને રૂચે એવું છે; પણ તેની તે વાત શરૂ થાય છે અને ત્યાંજ પૂરી થાય છે. માધવની પહેલાં દયા આવે છે, પણ એ દેશદ્રોહી નિવડયેા એટલે દયા કરતાં એના વિશેના તિરસ્કાર વધી જાય છે. કરણઘેલાની પાછળથી દયા આવે છે; પણ એણે તે કયું તેવું પામ્યા એટલે એને માટે દયા આવવા છતાં એના ઉપર પ્રેમ ઉત્પન્ન થતા નથી. રૂપસુંદરી, કમલારાણી અને દેવળદેવીને તે ચારિત્ર્યવાન ગણે જ કાણુ ? અલ્લાઉદ્દીન ખીલજી, મલેક કાકુર–એ તે આપણા ગુજરાતના દુશ્મન એટલે એમને માટે આદર કેવા ? શંકરદેવ, ભીમદેવ ઠીક છેઃ પણ એ કાંઇ મુખ્ય પાત્રા નથી.
“કરણઘેલા’”ના ઐતિહાસિક તંતુઓની યથાર્થતા સંબંધી કંઈક જોઇયે. લઘુકણું અથવા કણું ખીજાના નામથી વંશાવળીએમાં બતાવેલા કર્ણ દેવ સં. ૧૩૫૩માં ગાદીએ આવ્યા હતા અને સં. ૧૩૬૩માં તેનેા કાળ થયા હતા. આજ સમયમાં રચાયલા જિનપ્રભસૂરિનામાં આપ્યા પ્રમાણે અલાઉદ્દીનના લશ્કરે સં. ૧૩૫૬માં-એટલે ઇ. સ. ૧૩૦૦ની સાલમાં ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. તે લશ્કર ઉલુઘખાન નામના સરદારની સરદારી નીચે આશાપલ્લી-આગળ આવ્યું× ચઢાઇના કારણ તરીકે–મંતી માધવપેરિઓમંત્રી માધવની પ્રેરણાને ગણાવેલી છે. એમાં મંત્રી કઇ નાતનેા હતા તે જણાવ્યું નથી. મેરુત્તુંગાચાની ‘વિરાવલ” અથવા “વિચારશ્રેણી”માં સં. ૧૩૬૦ યવનાઃ માધવ નાગર વિપ્રેણ આનીતાઃ એમ ઉલ્લેખ છે: પરંતુ અહીં આક્રમણની સંવત ખોટી છેઃ એટલે માત્ર સાંભળીને આ હકીકત મૂકવાનું સ્પષ્ટ જણાય છે.
પદ્મનાભે “ માધવ મહિનુ સાથેિ મેકહ્યુ પાસાતુ પરધાન એમ માત્ર માધવનું નામ આપ્યું છેઃ તેની નાતજાત આપી નથી. નવલરામ
..
'
* વિશેષ માટે જીએ: “ પુરાતત્ત્વ પુ ૪. ‘ ગુજરાના પહેલા સુખે’: * જૈન સાહિત્ય સ`શેાધક ખડ ૧, અંક ૭. (સ', ૧૯૭૭)ના પરિશિષ્ટમાં ‘વીર વંશાવલિ’ અથવા ‘તપાગચ્છ વૃદ્ધ પટ્ટાવલિ' ( પૃ. ૪૩) ઉપર નીચેના ઉલ્લેખ છેઃ
“અહેવઈ-ગુજજરાતિ વીસલનગરા વાડવ મંત્રી માધવભાઈ કેશવ થકી રાજા શ્રી કણ લડી નઇ. તૂકાણી રાજ્ય હુઆ......પુન: વિ. સ’. ૧૩૬૪ વર્ષિ સિદ્ધપુર-નયરિ સિદ્ધરાયકૃત સ્ટ્રાલયના છેદ .. –એમ માધવને વીસલનગરા નાગર તરીકે ઓળખાવ્યા છે.
૨૩૯
Page #291
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ભાઈ એ “ ઇતિહાસની આરસી ” માં–ધિફ નાગર નગુરા એમ દંતકથાને-આધારે–અથવા રાસમાળામાં ભાટચારણેએ મુસલમાનોની ચડાઈને વાસ્તવિક બનાવવા જે પ્રસંગ જે છે તેને આધારે જ એમણે એ વાક્ય લખ્યું જણાય છે.+
અલ્લાઉદ્દીનનું લશ્કર અમદાવાદથી સેરઠમાં સોમનાથ ઉપર ચઢાઈ કરવા વળ્યું. અને શેત્રુજાનાં મંદિરને તેડ્યાં. એટલે કર્ણ, માત્ર લશ્કર આવવાથી નાસી છૂટયો જણાય છે.
પદ્મનાભના કથન પ્રમાણે ઉલુઘખાન પહેલાં પાટણ આવ્યા હતઃ ત્યાંજ કર્ણદેવને પરાજય કરી તે શહેરને લૂંટી, પછી આશાવલી આવ્યા હતો. પરંતુ જિનપ્રભે આપ્યા પ્રમાણે મેડાસાથી પસતાં પહેલું આસાવલી આવે છે. છતાં કર્ણ જે નાસી છૂટયે તે પાટણથી કે આસાવલીથી તે બાબત, હજી પણ સંદિગ્ધ જ રહે છે.
કર્ણદેવની અનેક રાણુઓમાંની કમલારાણી-અથવા મુસલમાને કહે છે તેમ કવલા–કલારાણી-પકડાઈ–તે બાબત પણ અતિહાસિક આધાર નથી: ભાટચારણની વાત સિવાય. તેની પુત્રી દેવળદેવી અલાઉદ્દીનના પુત્ર ખીજરખાં સાથે પરણાવી હતી. તે વાત પણ તેટલી જ ગલત છે એમઃ “નાગરી પ્રચારિણ પત્રિકા”ના ૧૯૩૧ના માઘ અંકમાં બાબુ જગનલાલ ગુપ્ત મજબૂત શંકા ઉઠાવી છે તે તરફ આપ સૌનું ધ્યાન ખેંચવા હું રજા લઉં છું
આ વિદ્વાન લખે છે કે કલારાણી તથા દેવલદેવીની ઘટનાને અંતિહાસિક બનાવનાર કેવલ અમીર ખુસરૂ છેઃ “ દવલાની વ ખિજખાં એ નામના ફારશી ” “ આશિકી ” કાવ્યની રચના કલ્પિત અને અર્ધ– અતિહાસિક છે. અમીર ખુસરૂ રાજકવિ હતા અને હિંદુઓ તરફ તેને ઘણુ હતી. તેથીજ તેણે હિંદુ રાજાની નિંદા કરવાના આશયથી આ કલ્પિત કથાનકને પિતાના કાવ્યમાં દાખલ કર્યું છે:
કાવ્યનું વસ્તુ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે – + જુવો “રાસમાળા” નું વાક્ય ભા. ૧, પૃ. ૩૮૦
“ રાજ્ય મેળવવાના લોભ આગળ, મુસલમાન હલ્લા કરનારાઓને એક કરતાં બીજા કારણની જરૂર હોય નહી. પણ હિંદના ભાટે, રાજ્ય સંબંધી મોટી વાતને ઘર વિશેનું ખાનગી કારણ લાગુ પાડી દેવામાં આનંદ પામે છે. તેઓએ હાલના પ્રસંગને માટે પણ નીચેની વાત લખી રાખી છે.
૨૪૦
Page #292
--------------------------------------------------------------------------
________________
નંદશંકર અને તેમને જમાને
કાવ્યની શરૂઆતમાં અલાઉદ્દીન ખીલજીને દિગ્વિજય અને તે દ્વારા હિંદમાંથી હિંદુ ધર્મ નાબુદ કરવાના પ્રયાસોનું વર્ણન છે. પછી અલાઉદીનનું ગાદીનશીન થવું, ગુજરાતના રાજાને કેદ પકડવો અને સંપૂર્ણ ગુજરાતને આગથી તારાજ કરવું, ગુજરાત પર ફરી ચઢાઈ, તે પછી ગુજરાતના રાજાની સ્ત્રી કમલાદેવીને પકડીને અલાઉદીનની બેગમ બનાવવામાં આવે છે.
કમલાદેવીની બે પુત્રીઓ જેમાંની એક મરી ગઈ છે, બીજી પુત્રી છ મહિનાની છે, તેને તેડાવી ખિજીખાં સાથે તેનાં લગ્ન કરે છે. રાજા આ માગણી આનંદથી સ્વીકારે છે. દેવગિરિને રાજા શંખલદેવ કરણની પુત્રી દેવળદેવીનું પોતાના ભાઈ ભિમદેવ માટે માગું કરે છે, જે અનિચ્છાપૂર્વક કરણ સ્વીકારે છે, અને દેવળદેવીને દેવગિરિ મોકલે છે. રસ્તામાંથી ઉલુઘખાંના સૈનિકે તેને પકડી પોતાના સેનાપતિ પાસે લઈ જાયં છે, અને ત્યાંથી તેને રાજધાનીમાં મોકલે છે. ત્યાં ખિજીખાં અને દેવળદેવી વચ્ચે આકર્ષણ થાય છે. આ વખતે ખિજીખાંની વય ૧૦ અને દેવળદેવીની ૮ બતાવી છે ! ખિજીખાં, તે પછી અલપખાંની છોકરી સાથે પરણે છે, અને પાછળથી દેવળદેવી અને ખિજીખાં વચ્ચે પ્રેમ જામતાં છેવટે બન્ને પરણી જાય છે. ખિજીખાના ઉત્તરજીવનની વાત કહી કાવ્ય પૂરું થાય છે. આ કાવ્ય એકંદર ૪૫૧૯ લીંટીનું છે.*
આ મહાકાવ્યના વસ્તુને આધાર લઈને જ ફરિસ્તાએ પિતાના ઇતિહાસમાં આ કાવ્યની હકીકતને ઐતિહાસિક હોવા બદલની મહોર છાપ આપ્યા જેવું કર્યું છે. અને આ સ્વરૂપમાં આમ પ્રચાર પામેલી આ જ આખી ઘટના, હિંદી કાવ્યથી એટલે “ભાષા”થી પરિચિત એવા ભાટ ચારણોએ, ફાર્બસ સાહેબને પૂરી પાડી હોય એમ બહુ સંભવિત છે. તેને લીધે રાસમાળાનો આધાર લેવાઈ લખાયેલી નંદશંકરની વાર્તામાં તે ઘટના હવે ચેકકસ જામી ગઈ છે અને આપણું મગજમાં ઘર કરી બેઠી છે. ખરું જોતાં, કર્ણની પુત્રી તરીકે દેવળદેવી” એવું નામ જ કેવલ કલ્પિત છે. તે એ નામ અમીર ખુસરૂને મળ્યું ક્યાંથી ? ચિતડ પાસે રણુણ્યભરનો પ્રસિદ્ધ ગઢ છે. તેને રાજા તે વખતે હમીરદેવ હ. આના
* આ સંબંધી “ગુજરાતી” અઠવાડિકના જુલાઈ ૧૯૩૧ ના એક અંકમાં “ગુજરાતના ઈતિહાસ ઉપર નવો પ્રકાશ” નામથી બાબુ જગનલાલ ગુણના પ્રસ્તુત લેખની નેધ પ્રકટ થઈ હતી.
૨૪૧
હ૧
Page #293
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
સંબંધી સંસ્કૃત સુમીરમાર્થ નયચંદ્રસૂરિએ રચેલું છે. રણસ્થભરના પતનનું વર્ણન તે સિવાય બીજા ઘણાં કાવ્યોમાં મળી આવે છે એ પુસ્તકે પ્રમાણે હમીરદેવની એક પુત્રીનું નામ દેવલરાણી હતું. અને, જેવી રીતે સતી પદ્મિનીને પિતાની સ્ત્રી બનાવવાની અલાઉદ્દીનની મુરાદ બર આવી નહોતી, તેમ રણસ્થભોરની રાજકુંવરી દેવલરાણીને પણ પોતાના પુત્ર સાથે પરણાવવાની તેની લાલસા પાર પડી નહોતી.
આવી બેવડી નિરાશામાંથી પાદશાહનું મન બહેલાવવા, અને કર્ણનાં તથા દેવળદેવીનાં નામ બદનામ કરવા માટે અમીર ખુસરૂએ આ “ઈક્યિા ” ની રચના કરી હતી-એમ માનવાની તરફેણમાં મજબૂત વહેમ ઉભો થાય છે.
ઇતિહાસની દષ્ટિએ “ કરણઘેલા 'માં દેખાતા એક કાલાતિક્રમ દેષ (anachronism) તરફ, ધ્યાન ખેંચ્યા વગર અભ્યાસીને ચાલે તેમ નથી. કરણઘેલામાં આપેલી હરપાળની વાત તથા તેની રાણી કૂલાદેવીને વળગેલા ભૂતની વાત–એ બન્ને કર્ણના થઈ ગયા પહેલાંની ઘણાં વર્ષો ઉપરની વાત છે.
હરપાળ મકવાણા ( રાજ્યકાળ ઈ. સ. ૧૦૯૦-૧૧૩૦ ) કર્ણ બીજાન–કરણ વાઘેલાનો સમકાલીન નહીં, પરંતુ સિદ્ધરાજના પિતા કર્ણદેવ સોલંકીના સમયમાં હતો અને હરપાળને આશ્રયદાતા આ કર્ણ સેલંકી હતો. (ઈ. સ. ૧૭૭૨–૧૦૯૪) કેસરદેવને મારનાર હમીર સુમરાને, સિંધના સમા જામહાલાજીના કુંવર હિંગળજી અને હોથીજીએ ઈ. સ. ૧૧૪૭માં માર્યો હતે.
આ હરપાળથી જ ઝાલાવંશ અને રાણાઓની ઉત્પત્તિ થઈ છે. તેથી કરણઘેલામાં આપેલી હરપાળની વાત–એ એતિહાસિક વિરોધ છે
ફૂલાદેવીને વળગેલું ભૂત-વગેરે વાત પણ કર્ણ સોલંકીના સમયની છે. બાબરો ભૂત તેજ વર્ષ : તેને જીતવાથી સિદ્ધરાજને શિલાલેખમાં કરવાનુ કહીને ઓળખાવેલો છેઃ હરપાળે આ બાબરા ભૂતને વશ કરી, તેની છૂપી મદદથી ૨૩૦૦ ગામે તોરણ બાંધ્યાં હતાં અને ફૂલાદેવી -કર્ણ સેલંકીની રાણીએ તેને પિતાનો ભાઈ ગણ્યો હતો વગેરે વાત કર્ણ ૧ લો ( સોલંકી ) અને “લઘુકર્ણ”ના નામથી ઓળખાવાતો કર્ણ ૨. – (વાઘેલ) –એ બન્નેના નામસામ્યથી એકના સમયની વાત બીજાના . .. • જુવે “રાયસિંહજીની હથેલી ” ( ગુજરાતીની ૧૯૩૧ ની ભેટ ) માં ઝાલાવંશ સ્થાપક હરપાળને ઇતિહાસ પ્રકરણ ૧ પાદનોંધ પૃ. ૪, પૃ. ૫. .. -
૨૪૨
Page #294
--------------------------------------------------------------------------
________________
નંદશંકર અને તેમને જમાને
સમયની તરીકે ભ્રમથી ગૂંચવાઈ ગયેલી રાસમાળામાં પ્રચલિત થઈ છેઃ તેની તે ભૂલ ‘કરણઘેલા"માં ઊતરી આવેલી જણાય છે.
પરંતુ નંદશંકર ઇતિહાસ લખવા બેઠા નહોતા. એ તેા ઇતિહાસના પાયાવાળી નવલકથા લખવા માગતા હતા. એટલે એમને આ દોષ માટે જોખમદાર ગણવા ઠીક નથી.
કરણઘેલાનું વસ્તુ જેમ રાસમાળામાંથી મળ્યું હતું તેમ નવલરામે ૧૮૬૯માં લખેલું “વીરમતી નાટક” પણ એજ આકર ગ્રંથની મદદથી લખાયું હતું. મહીપતરામને વનરાજ ચાવડા” અને “સિદ્ધરાજ જયસિંહ” તેમાંની વાર્તાઓ માટે ‘રાસમાળા’નાં જ ઋણી છે.
‘કરણઘેલા'ની એક વિશિષ્ટ મહત્તા ગણાવી, નંદશંકરની જીવન કથાનું સૂત્ર આપણે હાથમાં લઇયે. કરણઘેલાની લેાકપ્રિયતા એટલી અધી થવા પામી કે તેના અનુકરણમાં મહીપતરામનાં ઉપર ગણાવી ગયા તે વનરાજ ચાવડા અને સિદ્ધરાજ જયસિંહ એ મધ્યકાલીન રજપૂત વંશના ચાવડા તથા સોલંકી વંશના પ્રતિહાસનાં નવલ પુસ્તકા લખાયાં હતાં: “કરણઘેલો” જેમ સમાજોપયેાગી તથા શાળાપયેાગી ઘણાં વર્ષો સુધી રહ્યા તેમ વનરાજ ચાવડા' પણ શાળાપયેાગી રહ્યા છે.
તાપણુ “કરણઘેલાનું’સફળ અનુકરણ તે અનંતપ્રસાદનું ‘રાણકદેવીનું પુસ્તક જે ૧૮૮૪માં છપાયું તે હતું:આમ જે પુસ્તક અનુકરણુ કરવા લાયક ગણાય તેની કીર્તિ આજ સુધી ચાલી આવે તેમાં નવાઇ નથી.
6
૧૮૬૮ની સાલ નંદશંકરના જીવનમાં ક્રાન્તિકારક ગણાવી જોઇયે. હાપ સાહેબે તેમની શક્તિના વિકાસ માટે તેમને કેળવણી ખાતામાંથી રેવન્યુ ખાતામાં ખેંચ્યા અને નંદશંકર માસ્તર માસ્તર' મટી જતાં, ગુજરાતે એક સારા શિક્ષક ખાયેા. તેમના પુત્ર સર મનુભાઈ—જે આ જ જીવનક્રાન્તિની સાલમાં જન્મ્યા હતા તેમના જીવનમાં પણ કાલેજના અધ્યાપકપદમાંથી રાજ્યના મહામાત્યપદ પર આવવા રૂપી પરિવર્તન થયું હતું : એક રસિક પ્રશ્ન ખડા થાય છેઃ માસ્તર સાહેબ માસ્તર રહ્યા હોત, અને પ્રેાફેસર મનુભાઈ ગુજરાતના ભાવિ વિદ્યાપીઠના આચાર્ય તરીકે કુલપતિ થયા હાત તે। ? ગુજરાતને કેટલીક પ્રેરણા તેમના સંસ્કૃત તથા સંસ્કારી જીવનમાંથી મળત-તે પ્રશ્ન આજે અનુત્તરજ રહે છે.
કેળવણીખાતાને લગતી તેમની છેલ્લી કામગીરી ૧૮૬૮માં એ હતી કે હપ વાંચનમાળા તથા ખીજાં પાય પુસ્તકાની આ સાલમાં બીજી આવૃત્તિ કાઢવા
૨૪૩
Page #295
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિત્રાવળી
પ્રસંગ આવતાં, જોડણીના નિયમેા ફરીથી તપાસી જવા માટે હેપ સાહેબ, મેાહનલાલ રણછેાડદાસ, મહીપતરામ તથા નંદશંકરની સમિતિ નીમાઈ હતી. પાછળથી તેમાં દુર્ગારામ મહેતાજી, કવિશ્વર દલપતરામ, કવિ નર્માંદ અને શાસ્ત્રી વૃજલાલ કાલીદાસનાં નામ ઉમેરવામાં આવ્યાં હતાં. આ કમિટીનું કામ લાંમા વખત માન્ય રહ્યું જણાતું નથી.
૧૮૬૯ માં નોંદશંકરે સુરત છેડયું: અને અંકલેશ્વર મામલતદાર તરીકે તેમની નીમણુંક થઈ. આ વખતે તેમને સતિમાં ૭ વર્ષની પુત્રી હરસિદ્યાગૌરી, પાંચ વર્ષના માર્કંડરાવ અને એક વર્ષના મનુભાઈ એટલાં હતાં.
વિનાયકરાવ, નંદશંકરના પ્રસ્થાનને ઉદ્દેશીને લખે છે “ નદ, નવલ અને નંદશંકર—ત્રણે સુરતનાં પંખેરૂ પુખ્ત થતાં, પોતપાતાના માળા ખાંધવા સુરત બહાર ઊડી ગયાં. આ માંધાં રત્ના સુરતથી નિકળી દૂર અજારમાં ગયાં ત્યારે કીંમત થઈ '',
૧૮૭૦-૭૧માં અંકલેશ્વરથી ધંધુકે મામલતદાર તરીકે બદલી થઈ. તે વખતે અમદાવાદ લગી રેલગાડી હતી. ધંધુકાનાં હવાપાણી વખાડાતા છતાં નંદશંકરને હરવાફરવાનું વધારે મળ્યું તેથી તબિયત સારી થઈ.
ધેાળકા-ધંધુકાની એમની નેાકરી દરમ્યાન, એક પ્રસંગમાં તેમની સત્યનિષ્ઠા, સ્વતંત્રતા ઇત્યાદિ વીરનરનાં લક્ષણ જણાઈ આવ્યાનું ‘સ્મરણમુકુર' કારે નોંધ્યું છે. તે વખતે હાલના ઈનકમટેક્ષનું પૂર્વાશ્રમનું રૂપ લાઇસેન્સ ટેકસ હતા. તે કરની આકારણી માસ્તરે કરેલીઃ તે કલેકટરને આછી લાગી અને માસ્તરતે હુકમ કર્યો કે વધારે આકારનું પત્રક બનાવી લાવા. માસ્તરે તરત ગૂઝામાંથી નેકરીનું રાજીનામું લખી રાખેલું તે કાઢીને મૂકયું: અને કહ્યું, ‘મારાથી ગેરવાજી આકારણી નહીં થાયઃ કલેકટર સાહેબ આ હિમ્મસનું વર્તન જોઈ અપ્રસન્ન ના થયા” (સ્મરણમુકર પૃ. ૧૧૦) ધંધુકેથી તેમની બદલી દેવગઢ બારીએ “ આસીસ્ટંટ પોલીટીકલ એજન્ટ તરીકે થઇ. બારીઆનાં પાણી પાલિયાં ગણાય છે. ત્યાંથી તેમને ખરજવાને વ્યાધિ વળગ્યા હતા. એને પેાતે ખુશમિજાજથી કહેતા કે “ એ તેા ખારીઆનું મડુ વળગ્યું છે ”.
,,
૧૮૭૫માં દેવગઢ બારિયેથી લુણાવાડે બદલી થઈ. લુણાવાડા સાથે સંથ રામપુરની વ્યવસ્થા પણ કરવાની હતી. અહીં છેકરાઓને ભણાવાની સવડ નહીં હાવાથી, તેમને ભાવનગર, છેકરાંનાં માતામહ વિદ્યારામભાઇ જે સરન્યાયાધીશ હતા તેમને ત્યાં રાખ્યાઃ અને તે૧૮૮૨ સુધી ત્યાં રહ્યા હતા.
૨૪૪
Page #296
--------------------------------------------------------------------------
________________
નંદશંકર અને તેમનો જમાને
૧૮૭૭માં બે મહિના કામચલાઉ પોલીટીકલ એજન્ટ તરીકે વડોદરે રહેવાનું થયું હતું. કારણ કે દીલ્હી દરબારમાં રેવાકાંઠા સંસ્થાનના રાજાએને તેડીને બાર્ટન સાહેબ ગયા હતા. આ સાલમાં જ પતે “રાવ બહાદુર’ થયા.
૧૮૮૦માં લુણાવાડેથી એડમિનિસ્ટ્રેશન ઉઠતાં સ્થ જવાનું નક્કી થયું. પરંતુ એટલામાં જ તેમની માગણી કચ્છમાં દીવાન તરીકે થઈ. આ વખતે કચ્છમાં દી. બા. મણીભાઈ હતા. તેમને મેજર પીઝ જેડે ન બનતાં વડોદરે પાછા આવ્યા. એટલે નંદશંકર ત્રણ વર્ષ માટે નીમાયા.
કચ્છમાં રહી તેમણે નિશાળે સ્થાપી. લોકોને ન્યાય મેળવી આપે. રાજ્યના હિતની ખાતર અંગ્રેજ અમલદારે સાથે લડત ચલાવતાં ડર્યા નહિ.
૧૮૮૩માં મણીભાઈ પાછા કચ્છમાં નીમાયાઃ અને નંદશંકરને મુદત પુરી થતાં પહેલાં મૂળ જગાએ જવું પડયું. તેમના કામની કદર તરીકે રૂ. ૧૦) હજારનું ઇનામ તેમને કચ્છ સ્ટેટે આપ્યું.
૧૮૮૩માં ગોધરા મૂળ જગાએ આવ્યા. અહીં પંચમહાલ મેવાસમાં ફરતાં ફરતાં ઇતિહાસો ફરીફરી, ગેઝેટિયરમાંનાં લખાણને વિસ્તાર કરી ગેઝેટિયરના વ્યવસ્થાપક ઉપર મોકલી આપ્યું હતું.
૧૮૮૪માં રાજપીપળામાં જોઈન્ટ એડમિનિસ્ટર નીમાયા. ૧૮૮૯માં નાશકત્રંબકની યાત્રા કરી. ૧૮૯૦માં આંખ નબળી પડવાથી નાંદોદ છોડી, સુરત આવ્યા.
બાવીસ વર્ષના પર્યટન પછી જિજ્ઞાસુ મુસાફર કૃતકૃત્ય થઈ જન્મનગરમાં પાછો ફર્યો. તેમને “વન ” માં પ્રવેશ થઈ ચૂક્યો હતો.
૧૮૯૦ થી ૧૯૦૫ સુધી પંદર વર્ષે નિવૃત્તિ નિવાસમાં ગાળ્યો. આ વખતે સુધરાઈમાં ચુંટણીથી સભ્ય થયા, અને તેના ઉપપ્રમુખ ચુંટાયા. સુરતમાં નળ લાવવાના પ્રશ્ન માટે ખૂબ મથ્યા.
એમને વાનપ્રસ્થ સમય ગણિતના દાખલા ગણવામાં અને ભૂસવામાં તે ગાળતા હતા, જેથી બેકાર મગજ ખવાઈ નહી.
૧૯૦૫માં આ શાંત પ્રકૃતિના ગૃહસ્થનું અવસાન થયું. તેમના જમાનાના સમોવડિયા પુરૂષોની સરખામણીમાં દી. બા. રણછોડભાઈના અપવાદ સિવાય એમનું જીવન લાંબું હતું. નંદશંકર ગયાઃ પણ એમને કરણઘેલે જીવે છે અને જ્યાં સુધી ગુજરાતી ભાષા વંચાશે ત્યાં સુધી જીવશે.
મંજુલાલ રણછોડલાલ મજમુદાર
૨૪૫
Page #297
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
=
થી શsor: શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ
જોડણુના ટૂંકા અને હેલા નિયમ ૧. ભાષામાં તત્સમ અને તભવ બન્ને રૂપને સમાન રીતે સ્વીકારવા
જેમકે, કઠિન-કઠણ, આશ્ચર્ય—અચરજ વગેરે. ૨. મૂળ અરબી, ફારસી, અગ્રેજી વગેરે વિદેશીય શબ્દ ગુજરાતી ભાષામાં !
કર્ડ ન દેખાય તેમ મૂળને અનુસરતા લખવા. જેમકે, અરજી, !
ખુશબો, દરદી, સિપાઈ વગેરે. ૩. સ્વરાન્ત તત્સમ શબ્દો મૂળ પ્રમાણે લખવા. જેમકે, મતિ, ગુરુ,
કાબૂ, બાજૂ વગેરે. ૪. ગૂજરાતીમાં આવેલા વ્ય–જનાન્ત તત્સમ શબ્દોની જોડણી સ્વરાન્ત
(= આ ઊમેરી) કરવી. જેમકે, પરિષદ, અકસ્માત, કર્વાચત, અકબર,
ઇન્સાફ, સ્ટેશન, પેન્સિલ, બ્લટીંગ વગેરે. ૫. શિષ્ટજનના ઉચ્ચાર જુદા જુદા હોય ત્યાં બધા ઉચ્ચાર સ્વીકારવા
અને તે પ્રમાણે જોડણી કરવી. જેમકે, ડોશી-ડેસી; દશ-દસ; ભાયાલુ—માયાળુ; (વિભક્તિના પ્રત્યય લાગી-) નદી-નદી-નદિ, લીંબુઓ-લીંબુઓદડિયે-દડિઓ, ઘડિયું-ઘડિફ, દરિય-દરિએ, ઘડિયાળ-ઘડિઆળ, કાઠિયાવાડ-કાઠિઆવાડ, કરિયે-કરિએ; આંખ્યઆંખ, આવ્ય-આવ, દિયે-દિએ-દે-ઘે, દિયો-દિઓ-દ-ધો, લિયેલિએ-લે-ભેં, લિય-લિ-લો ; (એજ પ્રમાણે પી–બહીનાં રૂપો); જુવો–જુઓ-જેવ, જુવે-જુએ-જેય, જાવ-જાઓ, કમાવ-કમાઓ,
ગયેલૂ-ગએલૂ વગેરે. ૬. એક સ્વરવાળા કે અનેક સ્વરવાળા તભવ શબ્દોમાં અન્ય નિરનુ
નાસિક અને અન્ય કે અનન્ય સાનુનાસિક ઈ-ઊ દીર્ઘ છે. જેમકે, ઘી, છી, વીંછી, તહીં, અહીં, નહીં, વિનન્તી–વીનતી; હું, શં; હતું, બધું; કરું, ફરું; હસુંબોલવું, ચૂિં; જ, લૂ; ચાલૂ, રજૂ , લાગે; સીંચણિયું, ટ, ઊંચું, ઊંધું; લીંબુ, આદુ, જાંબુ વગેરે.
૨૪૬
Page #298
--------------------------------------------------------------------------
________________
જોડણીના ટૂંકા અને સ્હેલા નિયમે
અપવાદ—જ્યાં સ્વર ભાર ઉપાત્ત્વ સ્વર ઊપર છે, તેવા છૂટા ઇ—ઉ માત્ર હસ્વ છે. જેમકે, કાંઇ, જનેાઇ, ભાઇ; જોઇ, રાઇ; કમાઉ, તેમજ થાં, જાઉ, કમાં ( થા, જાઊં, કમાઊઁ, તે સ્થળે મધ્યકાલીન ગૂજરાતીમાં દીતા છે, તે માત્ર તત્સમ લેખે સ્વીકારવી હાય તા વિકલ્પે સ્વીકારવી. )
૭. અનેક સ્વરવાળા તદ્ભવ શબ્દોની જોડણી કરવામાં શિષ્ટ ઉચ્ચાર ઊપર અને જ્યાં વ્યુત્પત્તિને આધાર મળી શકતા હોય ત્યાં વિશેષ કરીને વ્યુત્પત્તિ ઊપર ધ્યાન રાખવું. જેમકે, દૂધ, શીખવવું, ઊઠવું, નીવડવૂ; ગૂજરાત–ગુજરાત; ઊપર-ઉપર વગેરે.
૮. દી ઈ-કારવાળા પ્રાથમિક શબ્દો ઊપરથી ઘડાતા શબ્દોમાં પ્રાથમિક શબ્દોની જોડણી કાયમ રાખવી. જેમકે, દૂધ, દૂધપાક, દૂધાળી; ભૂલ, ભૂલથાપ, ભૂલામણ, ભૂલાવા; વૂ', ઊઠાડવું, ઊઠાવ; શીખવું, શીખવવું, શીખવાડવું, શીખામણ; પીવ્ર, પીવડાવવું, મીઠૂં, મીટાઇ, મીઠાશ; જૂ હૂં', જૂઠાણુ' વગેરે.
૯. શબ્દમાં આવતા જોડાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકો લાગતા હોય ત્યાં ઇ–ઉ હસ્વ કરવા. જેમકે, ડુક્કર, હિસ્સા, કિસ્સા, ખુલ્લૂ વગેરે.
૧૦. જે શબ્દોમાં ‘ઐ' અને ‘ઔ' એમ એક સ્વરવાળા ઉચ્ચાર હોય ત્યાં ‘એ’ અને ‘ઔ' થી જોડણી કરવી. જેમકે, પૈસા, ખૈબર, ચૌદ્ર, કૌસ; જૈ (જીઁ પણ, તેજ રીતે દâ-Ñ, લૌ-લÑ; વગેરે) હૈં, હૈ, હૈં, હેં (સાથેાસાથ નહિ–નહીં, અહીં, તહીં, જહીં પણ ખરા.)
૧૧. (૧) તત્સમ—તદ્ભવ શબ્દમાં અનુસ્વાર અને પરસવના વિકલ્પ રાખવેા. અનુસ્વાર રાખવા ત્યારે પેલા મીંડાથી બતાવવા. જેમકે, ગન્ધ-ગંધ, કÝણ-કંકણ, અષ્ટસ-અંટસ સય્યમ–સંયમ, સંન્વાદસવાદ, સંલ્લાપ, સંલ્લાપ, વંશ, માંસ વગેરે.
(T) સાનુનાસિક ઉચ્ચારણ એટલે કે અનુસ્વારનું ક્હેવાતુ. પોચ્ ઉચ્ચારણ ચાલૂ બિન્દુથીજ બતાવવું. જેમકે, લખવું, ખાવું, ઊઁચૂં, કાંતવું, માંડવું વગેરે.
૨૪૭
Page #299
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૨. તદ્ભવ શબ્દોમાં મહાપ્રાણન્ દ્વિત્ય વિકલ્પે રાખવું, જેમકે, ચેમ્મૂ– ચાખૂ', ચિઠ્ઠી-ચિઠ્ઠી, પથ્થર-પત્થર. પરન્તુ –‰, ચ-છ્ માં ફ્ર્ બતાવવા. જેમકે, અહર, અચ્છેર વગેરે.
૧૩. મૂર્ધન્યતર :-‰ જોડણીમાં મુક્તાવાળા !– થી બતાવવા. જેમકે, ઘોડો, વહૂં, હાડકું; કાલ્લૂ, ચવુ, લેર્દૂ, મેદ્ન, વવું વગેરે.
૧૪. (૪) જ્યાં જ્યાં લઘુપ્રયત્ન હકારનું સ્પષ્ટ ઉચ્ચારણ છે, તેવા તદ્ભવ શબ્દોમાં હકાર પૂર્વના વ્ય-જન અકાર રહિત અથવા અકાર સહિત એમ બન્ને રીતે લખવા. જેમકે હેરા-ચહેરે, હેર-નહેર, ન્હારનહાર, પ્હાડ–પહાડુ, હે,-કહે, હે-રહે વગેરે.
(T) શિષ્ટ ઉચ્ચારમાં કેટલાક સ્થળમાં લઘુપ્રયત્ન હકાર છે અને કેટલાકમાં નથી, ત્યાં વિભાષા સ્વીકારવી. જેમકે, નહાર–નાર, ખાતુ– ખા, ચાહ–ચા, જેહ–જે, તેહ-તે, એહ-એ, કુહાડા-કહાડ઼ો વગેરે. (૪) ગુજરાતના કેટલાક ભાગમાં વ્યુત્પત્તિ સિદ્ધ લઘુ પ્રત્યય હકારનું કેટલાક શબ્દોમાં અસ્તિત્વ છે, પરન્તુ કેટલાક ભાગમાં એનું શ્રવણ નથી, ત્યાં હકાર વિકલ્પે બતાવવા. જેમકે, ન્હાનું–નાનૂ, હાની–પાની, હાના-પાતો, ાન–કાન, હ્રાણા-પરાણા, વ્હેત-વેત, મ્હાટ્–મે, વ્હાલમ-વાલમ વગેરે.
માંગરોળ:
તા. ૧૫-૪-૩૪
} કેશવરામ કાશીરામ શાસ્ત્રી.
૨૪૮
Page #300
--------------------------------------------------------------------------
________________
_'T
'T (
1, 2, 3 4 5
Goozrathee
PRIXTED
- જીજાજ કે
કે કુકાનું અમારા માં હિર રરર
મારી
મર જ
BOMBYSUNWACHAR PREKS.
BOMBAY ISPL
માનીએ
જીવાર
છે
વશ
બહુ મારી બીજા ર ર % દારા
- T
HE
ચા ૫ બી માં ન
and
-
ફા = ૨૧ થી ૪
શાજન જ છે.
વિકાસ
| મી જુબળા વૈધ - ભાદરયર કારકતા
જ ઃ જે
જ છે
?
બા મને.
* ા
गुमरानी
(2 Mar
# ET
૬ સુધી 11 8 ગ. શ4) $ 1 જ
કહે
છે કિ
. le ગિરાવી
Tી
?
're
માં જ
ગમી છે તેડ
હોય છેઘણીવાર
નારાજ
शुबरानीमा
जाजच्याउरण. મુંબઈની જરીક્ષામંડર્નના તરફ रपीनेरुनानानांगीन गंगापरी स्वीडोजोजेरीनेचुरानी RTEાની છેTfRtvોને
2 રાજમ
પર ગ્રામ
નું નામ "જીમાં নাসরীনতৃস্থা।
ના આ 10ા |
व्यापारमा
ગા૨ જાની મજા જ કામ પ્રમાણમાં
છે. આ
રીતે
સત્ર ૮
5
'ચિત્રપ્લેટ નં. ૧-આજથી લગભગ સે સવાસો વર્ષ પરના ગુજરાતી મુદ્રણના નમૂનાઓ મથાળેથી : આજથી લગભગ સવા સે વર્ષ ઉપર ઈ. સ. ૧૮૦૮માં છપાએલો ગુજરાતી બીબાંછાપને આજસુધીમાં મળી આવેલા જૂનામાં નાનો નમૂનો ‘ફૂમંડ કૃત વ્યાકરણના એક પૃષ્ઠમાંથી; મુંબઈ સમાચાર પ્રેસમાં ૧૮૨૪માં છપાએલું પંચેપાખ્યાન; ગણિતકૃતિ (૧૮૨૬); ગણિતવહેવારની ચોપડી (૧૮૨૮); ગુજરાતી બાલમિત્ર (૧૮૩૩); ગુજરાતી બેધવચન (૧૮૨૬); શિક્ષામાલા (૧૮૨૮); મેવર્સ પેલિંગ બુક (૧૮૩૭) ગુજરાતી ભાષાનું બાલવ્યાકરણ (૧૮૩૮).
Page #301
--------------------------------------------------------------------------
________________
* GOOJRATEE
TRANAGATION
ESOP'S FABLES.
रुपनीति कथागो बापूधासोपा रायकरा
पो
मराठो उपरथी गुजराती भाषामा करीयो सुबाईना शिक्षामंडळीना लामामा श
चवम
1558
* ान
१०५०
पुरानी
MAN WAREN DER KROMAN
ग्राम अमदावाद
अनुपमा
उ गुलमप्रापती
भोपरापाशा
मनपामारा
शरीर गंगरारे जैनोलाना ानम -
श शरत
९८४७
乘
आंधार पेपारनी योपडी हरेकली जातकांम जाजतनी
जमापाह पुद्धिमनार मंडल छपासुः गोगरी जमीपी छाप्पु संपत +3
८४७ नीमराना
MCCULLOCH'S FIRST RE मामनीगमो
नरकुमीनराजीनामा
मशनमामपणती
मुकाममाषाह
न य
REMIS镜头起到
अमे
नाम
अव
MEROL
apn
नीतिदर्पण
आग्नेय मुखमराठी भाषानुतेनुगुजरातीनी
ছ a sage
एक जगह मध्य में
उपस्थी मेहेताजी तुम नाना छोकराने मी ज्ञाना
एनीमे परमे परे सभी देव
सि
पुनर या
mala
विदुरनीति
मूळ संस्कृतउपर भी गुजराति भा
पामी
मी का
अमदावाद
सन १९४
爱爱
संवत् १९०७ सन १९५१
ચિત્રપ્લેટ નં. ૨-જૂનામાં જૂનાં ગણી શકાય તેવાં ઘેાડાં વધુ પુસ્તકોનાં અગ્રપૃષ્ઠ
ईसपनीतिस्थाओ (१८२८); संसारवडेवारी थे।पडी (१८४७); नीति:र्पण (१८४७); डासीनी वातानुं लाषांतर, भनी राडिंग (१८४७); विदुरनीति (१८५१); गुझमंडावली (१८४७); ओधस्था (१८४८); डीर्तनावसि (१८९७); सपनातिनी वात (१८५४).
Page #302
--------------------------------------------------------------------------
________________
- TRામહાલક્ષીય
'
જ
નાક
છ
કે
रवंतरापबीगानी
यारना જા જા જા જ | જીવન
000 હજાર જરૂર જી. જ જad , કા હર કદી :
જ 2 વાર જો શરીરમાં થશે દ રદ દર ર ર ર છે
ગરબા |
છે.
જીવન જાના જણાવ્યા . આ
નજીકના
જીરા જારી જીર જશરા જારદાર છે જ જ એ કારાવાર જાહેર કહે છે આ કામ કરી ,
આ મસાજ
-armત્રાણા જોર.
અમદાવાદમધ્ય.
રિપર પાર કરી જ
રાજats 4 કરી દો
જીજાજરા નામ અને જાત જાણવામાં હતી
થઈ ,
રાજા
જ
નta Rી કેમ છે ? શિશ કરી છે કે
રજત જ
કી, એપ)
બનાવાળા જાતા II ,ીવાનીના . (पानीचोपडी
मधेनुनी चारता
માયા લાપુરનવા रिनार मोनीलरफपी मी-1 જળરાજ જ વાકાણા હાઇરકાશTER પર્વ
হজ্যোথাবােৰীৰাম ( જમવાના થી છેવી জামাললাগামীকালীন
હા অনুদাফিজী মাজহাল
IL અમરાવતી ,
"એમદાવાદ
અનિજ પગ তবােয়ালমারমাথায়
જિક વિE
;
पोणापा
છે
કે
ઇડલી
CARO
3
ખરાળીનો વાલા સફર.
সনীয়তুলমালী વાર્તા
घटनाघोगनी
কখনন্দায়দায়ীভজৰ
পন্থকাৰাদাবপকেজ
કપાઈ મારા દાદા
(
દી પર
ચિત્રપ્લેટ નં. ૩-અગ્રપૃષ્ઠ પર સુશોભનોની પદ્ધતિઓ ‘વિવેકસાગર’ના શોભનની પ્રમાણબદ્ધ, સાદી, નિરાડંબરી શૈલી, “ભદ્રાબામની” તથા “ગરબાવળી’માં ખૂણા ભાંગેલી બોર્ડરોની તથા બીજી પશ્ચિમની અસર, બત્રીસ પુતળીની વાર્તામાં આધુનિક ઢબની બોર્ડર અને બ્લૅકનો થએલો પ્રવેશ, તથા બાકીનાંમાંના, હાસ પામતી જતી પ્રાચીન પરંપરાના અવશેષો,-એ શોભનોના અભ્યાસ માટે સારી સામગ્રી પૂરી પાડે છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
बात
જે ને હીરો
জাকৰ জলা জাস্ট। ওকাত ও না * સો સો ને જે જ કે છેક ?
ચિત્રપ્લેટ નં. ૪-જૂના પુસ્તકમાં આલેખાતાં કથાચિત્રોની પદ્ધતિનો નમૂનો શરૂઆતના બે નમૂનાઓમાં જળવાએલા પ્રાચીન ગ્રંથચિત્રણાના વિશુદ્ધ અવશેષોને મુકાબલે ત્રીજા ચિત્રમાંનું ભૂલું થતું જતું ને અવની દશાને પામતું આલેખન તથા મદનમોહના'માંની વિક્ત દશાએ પહોંચેલી સલાટી આલેખનની પદ્ધતિ આપણા પ્રાચીન ચિત્રાલેખનના થએલા હાસનાં પગથિયાં બતાવે છે. ડાબી બાજુના નીચલા મોટા ચિત્રનું આલેખન પ્રાચીન ચિત્રશૈલીની વિશુદ્ધ લાક્ષણિકતા ધારતું ન હોવા છતાં તેના ઘણા અંશે સાચવી રાખવું જણાય છે અને તેમાં કરાએલાં પક્ષીઓ તથા પ્રાણીઓનાં આલેખન ધ્યાનપૂર્વક ધારીને જેવાં જેવાં છે.
| (સામેના પૃષ્ઠ પર) ચિત્રપ્લેટ નં. પ-અગ્રપૃષ્ઠાની રચનાની વિવિધ પદ્ધતિઓ જાની પ્રણાલીના વધારેમાં વધારે અંશો ધારતું તથા અગ્રપૃથ્વી ઉપર જ કથાબધનાં સૂચક ચિત્રો દર્શાવતું ‘બાળબોધ તથા ગુજરાતી લિપીને ભેદ’નું, પ્રરતાવનારૂપ વિવેચનવાળું ‘બાળકને ઉપદેશ’નું તથા કવિ નર્મદના વિખ્યાત ‘ડાંડિયા’નું—એમ ત્રણ અગ્રપૃષ્ઠો ધ્યાન ખેંચે તેવાં છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
' હાંડિયો,
૬ છે. તારીખ 1 લી જુન સન ૨૮૨૬,
સારુ
જ કિવીનો છે કે
બઈ
: .
P)
.
C)
(ફલાણા---જાગ સિંધુડો. ) ધીર પર થી ૧૨ ધીર ધર સિંહ શુજા, ધીર ધરવાથી હીર રહેશે ? હાલમાં તો દેવાય નહિં તે વળી, હિંસસે અને સુખ દેશે.ધી હરીય ઉરી હુને લાળને લાગિયું, હહાય ઉઠી શહીં રોજ શમે ? પી એમ કહે પણ આ મન ની તો શાણા મોત એ.ધીશ ૧ આવી જવાની છે હીરથી ના શુને, રે બુજ જો છૂટે મૅગ જેમા 1 ધીએ પણ જાણે એને, જમાલ ઝાય લાથ તોબા.ધીરક
લેમને દુભિને છાશ થા શ્રી , ફોમ ઝાઝી હુ ભાવશે રે. | રબારી તેની માં અન છે. ભગતિ ને માટે એમ નીમ છે જે ધીરજ દેવો દેશ હો છો છે, જીવના છે જેથી મગન વાય ? ધીરથી ઝટમ ને આ ગામને અટકે, શક્ષિત કે તું હીન સાધિ.ધીર " હોય હેટા શહુ સનના વ્યાધિ પતિ, હાર ખાએ સંગાથામાં રે હારિ શિવ શો સમજ મલક્ષણા, બક્ષણમાં તું છે નીતિ ભારે. પીર જાણ્યું કે આ પહયો તે સમે ધીર ધર, જટલી તે સમયે ધામ “કામ સંકેલાં બેઠેલું અનિ શકે, માન mતે ન ભરાઈ ળ , ધીરુ . દવનો એ હોં મનના બંગ એ, મધ્યમ માં શોક શા જૈશના રાઈ શુરના સંગમાં, હેમ હુસ,ચાટતા તે હવા છે. ધીરણ 2 શિકી વાર્તન મગજ ગઈ રાત તે, વાદળી ક્રાણી મા ઊતરી ને મિત્ર સાચો લાખ પત્ર તુને કેજો, વાંચજ તાંણિનિ માં પ્રીતે ધીરજ છે બુની શી માથા ! પુરા- દિલ માં મનુબ ૨૫ મનસર થતી હોમાં રાક્ષસ વગેરેની માયા વિશે નહીં-કવિયોની અતિરાવાતિ સમ, નટુ એ જ ઉષણ આપ મા જતો-પણ શેર જરના ચડવા
সালমানে
જીવતા ૧. દીકરીને
তালনযোগীছড়াবেই
- ૧ ૬ ક.૧ ૧૧,
NITI BODH KATHA
-=-. T૪
नीतिजोपज्या
ने पुस्तनुरावा રણછોડદાસ ગિરધરભાઈને
ઉષથી સુજારીજ
जागने पो
મક , . जानंषघुमानीनीशानमा tીના છોક માનીને જાણીને ના માન જ માંટે કરો તેની "જપનું उपन्लापामारनामम्मीनेमण्यो स्तोन्ननुसंस्कनलाषांतरभंगामा मांसामानापंतोजेरीने વરલીધુ કરી તેનું મારી નાં જમે મદ બીન વાવાનું સાધન
T૧ નખના પર પીસરાયરીमेरपंछेतेनुसुरानीलाषामां सोसाटीनोमुन्यमेहताकमुष मटजमानामांतर गुंजनें
নৃঙ্চমাজাৰজনেভথবী, જગારના લોકોને
अममपामां. બન, જમીદના.
সােনাজয় કૃ૧૧૪
Page #305
--------------------------------------------------------------------------
________________
काव्यदोहन
बनराज चावटी
| TR જાવ ત ગુજરી વસા,
ગજરાત નુ વાની વિનામાં માસે,
સગા , Aજલજ, અને ચારા વિશે વન કથા
| મીવતરામ રામ રદ
શરીર માદરા
જો કે જાવા ની
,
- જગા જમુ કાપી ના માલિકી કરે છે ૨૦૫ણ રામે થવા બાઇ માં સારવાર
બાવાદમાં કે ભાઈ . જી. વી જ રીતે,
રહી મારુષ જ મકર કાજ
જેવ,
4
ડી
બની જવા પામી
જી
કરી
ક૨ણ છે લો.
જુવાનને જાળ જ જૂજ થા,
સમજાશાંકરે માલચંદર
નંદકર કુળુભવ કેર.
આપી છે.
શરદી
મિ. જોન માં ઇઝઝૂ.
ન
ચિત્રપ્લેટ નં. ૬-જાણીતા કપ્રિય ગ્રંથાની પ્રથમવૃત્તિઓનાં અગ્રપૃષ્ઠ
ગુજરાતના વાડમયવિકાસના સભાન અને ખંતીલા પ્રયત્નો શરૂ થયા તે કાળની ચાર લોકપ્રિય અને સંસ્કારી કૃતિઓ: કવિ દલપતરામે સારોદ્ધાર કરેલું પહેલવહેલું કાવ્યદોહન (૧૮૬૨); મહીપતરામ કૃત જનતાપ્રિય ‘વનરાજ ચાવડો’ (૧૮૭૬); ગુજરાતની પહેલી સંસ્કારી નવલકથાનો ચશ પામેલો નંદશંકરનો ‘કરણઘેલો' (૧૮૭૬); તથા કવિ નર્મદે પહેલાં છુટાછુટા એકરૂપે બહાર પાડેલા, તેના લેકવિશ્રત અને મહાભારત કાર્ય ‘નર્મકોશ'ના પહેલા ભાગ(૧૮૬૧).આ પ્રથમવૃત્તિઓ આજે લગભગ દુધપ્રાપ્ય છે, એ દષ્ટિએ એનું મૂલ્ય ઘણું છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
પુરા-ગ્રંથ-સંગ્રહ
પુરા-ગ્રંથ-સ’ગ્રહ
જૂનાં પુસ્તકો સંઘરવાના શોખ
આ
આબ્કિ ગ્રંથમાં છેલ્લાં ચાર વર્ષથી પુસ્તકના ઉત્પાદનને લગતી માહિતી આપતા લેખાની જે માળા આવ્યા કરી છે. તેના વિષયની સાથે ઉપરનું મથાળુ પહેલી નજરે જરા અસંગત લાગશે. વળી, ગયા વર્ષના લેખને અનુસંધાને આપવાને ‘ગ્રંથશેાલને અને ચિત્રાલેખના’ના વિષય આકી રાખીને આ નવી બાબત ઉપાડેલી જોઈ આશ્ચય પણ થશે. પરંતુ, હમણાં તાજેતરમાં જ સેાસાએટી તરફથી ભરાએલી પહેલી ગુજરાત પુસ્તકાલય પરિષને પ્રસંગે સાસાએટીએ ભરેલા જૂનાંનવાં પુસ્તકાના પ્રદર્શનને અંગે જે કેટલીક સાધનસામગ્રી પ્રકાશમાં આવી તથા ઉપલબ્ધ થઈ તેના વહેલા ઉપયાગ કરવા ઉચિત લાગ્યા; અને ગ્રંથકારા તથા પુસ્તક પ્રેમીઓને રસદાયી આ વિષય આ લેખમાળા સાથે અસંગત નથી એ પણ લેખ આગળ વાંચતાં લાગશે.
પુરા-ગ્રંથ-સંગ્રહ, એટલે પ્રાચીન પુસ્તકા સંઘરવાના શાખ પ્રધાનતઃ પશ્ચિમમાં જ છે. ત્યાં એને Book-collecting કહે છે, અને એવા શાખ ધરાવનાર માસ collector કલેક્ટર કહેવાય છે,—જે શબ્દ આપણે ત્યાં ‘પ્રાંતના સરકારી સુમે!' એ જ અર્થાંમાં સમજાય. ત્યાં કલેકૅટર એટલે ‘બુક-કલેક્ટર.' પશ્ચિમના સંસ્કારવાંછુઓનો એ પ્રિય નાદ છે.
પ્રાચીન હસ્તલિખિત ગ્રંથા, છાપકળાની બાલ્યાવસ્થા સમયનાં અથવા અતિ જૂના કાળનાં શીલાછાપનાં તેમજ પ્રાથમિક બીબાં વડે છૂપાએલાં પુસ્તકા, નામચીન ગ્રંથાની દુષ્પ્રાપ્ય થઈ પડેલી પહેલી આવૃત્તિએ વગેરે પુરાણા ગ્રંથા, ગુટકા કે પુસ્તક-પુસ્તિકા શેાધવાને ને સંધરવાના એ શાખ આપણે ત્યાં નહિવત્ છે. પશ્ચિમના દેશેામાં તો ઘણા ખરા સંસ્કારસ્વામીએ તથા વિદ્યાસેવી શ્રીમાને એ જ્ઞાખ ધરાવે છે. અને એ શાખ તે કેવળ નાણાં કે સમય વેડફવાની નિરૂદ્દેશ ધૂન માત્ર નથી, પણ દેશની પ્રાચીન સંસ્કારસમૃદ્ધિના માંધા અવશેષો સાચવવાનું એક અતિ મહત્ત્વનું સેવાકા છે. પ્રજાની વિકાસયાત્રાના અગત્યના સીમાસ્તંભા જેવા એ અવશેષો દેશનાં સમાજજીવન, સંસ્કારિતા અને પ્રજાધડતરના ઇતિહાસનાં અતિ મૂલ્યવાન સાધનેા થઈ પડે છે.
૨૪૯
૩ર
Page #307
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ઉદુભવ ઘણીખરી પ્રવૃત્તિઓના સંબંધમાં બન્યું છે તેમ આ શાખની શરૂઆત પણ વિરોધ અને દમનમાંથી, ઇંગ્લંડમાં આઠમા હજીના વખતમાં જ્યારે ધર્મગુરુઓના મઠ વિખેરી નંખાયા અને પુસ્તકનાશનું સત્ર મંડાયું ત્યારથી, થઈ. એ વેળાએ તે વિદ્યાર્શોખીનોએ વિલાઈ જતા એ જ્ઞાનધનને બચાવવાને માટે જ શરૂઆત કરેલી. આજે યુરોપ-અમેરિકાનાં ઘણાંખરાં સમૃદ્ધ પ્રજાકીય પુસ્તકાલયોમાંનાં પુસ્તકોનો મોટો ભાગ આ શેખને જ આભારી છે. આપણે ત્યાં પણ એવાં આક્રમણે (જે જુદી રીતે પણ અસંખ્ય વાર આવી ગયાં તેની સામે જોનાના ભંડારેએ એ જ પ્રકારનું ગ્રંથસંરક્ષણ કર્યું છે. પરંતુ હવે આ વિદ્યાખ અને કદરશનાસીને જમાનામાં હજી પણ તેઓ એ જૂના ચીલાને અંધ માન્યતાથી વળગી રહીને ગ્રંથને ગોંધી રાખે છે તેની પ્રશંસા થઈ શકે તેમ નથી. આપણું એ પુરાતન જ્ઞાનધન એમણે જે કાળજી અને પ્રેમથી સાચવી રાખી તેનું રક્ષણ કર્યું તેની ખરી ઉલટભરી કદર તે પ્રજાના ઉપયોગ માટે એ ખુલ્લાં મૂકાય ત્યારે જ થાય.
પ્રકાર પુરા-ગ્રંથ-સંગ્રહના આ શાખની પાછળ કારણરૂપે જુદી જુદી દૃષ્ટિ, કે વૃત્તિ રહેલી હોય છેઃ (૧) પિતાને કઈ પ્રિય વિદ્યાશંખ; (૨) સંસ્કારસાધના સંરક્ષણની દષ્ટિ; (૩) વિરલ વસ્તુઓનું સ્વામિત્વ ધરાવવાની મનવૃત્તિ; (૪) સૌન્દર્યદૃષ્ટિ; (૫) વિચિત્ર વસ્તુસંગ્રહનો નાદ.
આ શૈખ ધરાવનારાઓના લગભગ સિત્તેરથી એંશી ટકા ભાગનો મુખ્ય મુદ્દો તે મેટે ભાગે પિતાની પ્રિય એવી કોઈ અમુક વિદ્યાશાખાને વિકસાવવાને હોય છે. જ્ઞાનની જે અમુક શાખા (ઈતિહાસ, પુરાણ, તત્વજ્ઞાન, કલા, સાહિત્ય, કાવ્ય કે એવી કઈ) માટે પિતાને શંખ હોય તેના વિશાળ ને ઊંડા અભ્યાસ માટે બની શકે તેટલાં જૂનાં અને મળી શકે તેટલા વિવિધ પ્રકારનાં પુસ્તક ખોળવાં અને સંગ્રહવા એ ઉદેશ. આપણે ત્યાં આપણા વિદ્યાપ્રેમી સાક્ષરે વગેરે માટે ભાગે આ જ ઉદ્દેશથી પુરા-ગ્રંથ-સંગ્રહ કરે છે.
બીજો મુદ્દો સાંસ્કૃતિક ઇતિહાસનાં સાધન તરીકે તેમને સંઘરવાને. આ દૃષ્ટિબિંદુ વધારે વિશાળ, અગત્યનું, રસભર્યું અને ઉપયોગી છે. એમાં કોઈપણ એક વિદ્યાશાખાના નહિ, પણ બધા વિષય અને પ્રકારના ગ્રંને
૨૫૦
Page #308
--------------------------------------------------------------------------
________________
પુરા-ગ્રંથ-સંગ્રહ
સંગ્રહ થાય છે, અને જાતે દહાડે એ પ્રજાને અણમોલો ભંડાર બની રહે છે. પ્રજાનાં જ્ઞાન અને વિચારણું, ઈતિહાસ અને જીવન, રાહ-રસમ અને રસવૃત્તિ, સુખદુઃખ અને ચડતી પડતી, ધર્મપલટા અને ઉદ્યોગ-કારીગરીના વારાફેરા–એ બધાંનું દર્શન છુટા છુટા છેડા રૂપે પ્રાચીન પુસ્તકોમાંથી આપણને જાણવા મળે છે. જ્યાં એ સંગ્રહ એટલે વિપુલ ત્યાં એ સાંસ્કૃતિક દર્શન એટલું કડીબંધ અને સમૃદ્ધ.
આ દૃષ્ટિએ અમેરિકા જેવા દેશમાં આ શખ અતિઘણે વિસ્તરે એ કેવળ સ્વાભાવિક છે. ત્યાંની પ્રજાને પોતાના પ્રાચીન ઇતિહાસ ગૌરવનાં સાધનોની અછત; કેમકે એ દેશની વસાહત સત્તરમી સદીની શરૂઆતમાં હજી માત્ર ત્રણસો વરસ પર જ થઈ. અને વસાહતીઓ આવેલા બધા ઈંગ્લંડયુરોપથી, એટલે એમની પોતાની પાસે તે પુરાણું ઐતિહાસિક ગૌરવના સ્મૃતિ–અવશેષ કે સાંસ્કૃતિક સીમાચિહ્નરૂપ કશું હોય જ નહિ. આથી એમને એ બધું બહારથી ખરીદી લાવીને પોતાના દેશ માટે વસાવવું રહ્યું. અને ઉદ્યોગધંધાની પ્રગતિ તથા રસકસવંતા દેશને કારણે કમાયા ખૂબ; એટલે અમેરિકનો આ શોખ ખીલ્ય પણ બહુ અને તેને માટે પૈસા પણ એમણે લખલૂટ ખરચ્યા. ધનાઢયોએ તે આવા સંગ્રહો કરી કરીને પોતપોતાના ગામ કે પ્રાંતને ભેટ આપી દીધા, અને એવા એક નહિ પણ અનેક પરિણામે અમેરિકાની એ સમૃદ્ધિ આજે યુરોપની બરોબરી કરતી થઈ ગઈ છે. અમેરિકનોના ખંત અને ઉત્સાહની આ ઝલક આપણે માટે અનુકરણીય છે.
આજે ત્યાં આ શેખ પ્રજાવ્યાપી થઈ ગયો છે. પરંતુ અતિ પ્રાચીન પુસ્તકે તો કેવળ શ્રીમાનો જ ખરીદી શકે એટલાં મેંઘાં હોય, એટલે સામાન્ય સ્થિતિના માણસોમાં હવે પુસ્તકોની પહેલી આવૃત્તિઓ સંઘરવાનો નાદ લાગ્યો છે. કેટલાક પ્રકાશકો વળી અમુક વિશિષ્ટ અને પ્રતિભાશાળી લેખકનાં પુસ્તકોની ગણતરીની ખાસ આવૃત્તિઓ (limited editions) કાઢે છે. તે ઊંચા, સુંદર, મજબૂત કાગળ પર, બડા શૈખ અને રસ વૃત્તિથી છાપીને કાઢેલી હોય છે. એમાંની મોટા ભાગની આવૃત્તિઓમાં કર્તાની સહી પણ હોય છે. આવી આવૃત્તિ માત્ર ૭૫૦, ૫૦૦, ૨૫૦, કે કોઈવાર ૧૦૦ નકલની જ હોય છે, અને તે પર મનમેંધી કીમત રાખવામાં આવી હોય છે. આ પ્રકારની આવૃત્તિએ સંધરવાને શોખ પણ એ દેશમાં આજે ઘણો જ છે. આ રીતે ત્રીજા પ્રકારના સંગ્રાહકોનો વર્ગ ઊભે થયે.
૨૫૧
Page #309
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
સૌન્દર્યદષ્ટિથી પુસ્તક સંઘરનારાઓને મોટો ભાગ પણ આ પ્રકારની આવૃત્તિઓ સંઘરે એ સ્વાભાવિક છે. પણ એનો મૂળ તાર તે પરંપરાથી પ્રજાની સૌંદર્યદષ્ટિ કેવા પ્રકારે કેળવાતી આવી તેને રેખાઉતાર ઈતિહાસ રાખવાનું હોય છે. છેક મુદ્રણકલાના પ્રારંભકાળે પૃષ્ઠરચના કેમ થતી, પ્રથમાક્ષર કેમ મૂકતા, અગ્રપૃષ્ઠો કેમ રચાતાં, બીબાંના મરેડ કેવા હતા અને તેને વિકાસ ઉત્તરોત્તર કેમ થતો ગયે, તેમાં નવી જાતો કેટલી ઉમેરાઈ, સુશોભને કેવાકેવા પ્રકારે કૂલ્યાંફાલ્યાં કે વિકૃત થયાં, ચિત્રણાની પદ્ધતિએ કેવા કેવા પલટા લીધા, પુસ્તકની બાંધણીનાં સ્વરૂપ કેવાકેવા ઘડતરમાંથી પસાર થયાં, એના શણગાર ને મજબૂત કેવાં હતા ને આજ કેવાં છે, આ અને આવા અસંખ્ય મુદ્દાઓનો ક્રમિક, કડીબંધ ઈતિહાસ ગ્રંથ-સંગ્રહ વડે જ મળી શકે અને મળે છે. વિવિધ નમૂનાઓમાં સચવાએલી ગ્રંથ-દેહના બંધારણની એ સૌંદર્ય યાત્રા એટલી રસભરી અને મનેગ્રાહી હોય છે કે એ જોતાં આશ્ચર્ય ગ્ધ જ થઈ જઈએ, અને ગ્રંથમાં સંઘરાએલા મહામેલા જ્ઞાન અને પુરા-વિદ્યા કરતાં આ મુદ્દો પણ કોઈ રીતે ઊતરતે ન લાગે.
ઘણાને કેવળ કોઈ એક વિશિષ્ટ અને વિચિત્ર પ્રકારના જ ગ્રંથને સંગ્રહ કરવાનો નાદ હોય છે. કેટલાકે પંચાંગે જ સંઘર્યા કરે છે,–તે પ્રચીનતમમાં પ્રાચીનતમ મળે તે કાળથી અને ચિત્રવિચિત્ર સ્વરૂપ તેમજ પ્રકારનાં. કેટલાક શિકારને લગતાં, કેટલાક વહાણવટાને લગતાં, કઈ પાકશાસ્ત્રનાં તે કઈ વળી મધમાખી ઉછેરવાનાં જ, મળી શકે તેટલાં ને ત્યાંથી પુસ્તક સંધરે છે. આ નાદ પણ વિશિષ્ઠ વિદ્યાશાખનું આગળ લંબાએલું જ સ્વરૂપ છે.
આપણે ત્યાં આપણે ત્યાં, ( હિંદુસ્તાનની વાત કરવાની કદાચ હિંમત ન કરીએ, પણ ગુજરાતમાં તે) એવા પુરા-ગ્રંથ-સંગ્રહના શોખીનો આંગળીને વેઢે ગણી શકાય એટલા માંડ હશે. ફેબ્સ સાહેબનાં પ્રેરણા અને ઉત્તેજનથી કવીશ્વર દલપતરામે એ કાર્યની ગુજરાતમાં પ્રથમ શરૂઆત કરી; અને તે પછી આજ સુધીમાં એ દિશામાં સહદય ને સભાન પ્રયતન કરનારાઓમાં સૌથી આગળપડતું સ્થાન કદાચ ગુજરાત વર્નાકયુલર સોસાએટીના આસિ. સેક્રેટરી શ્રી હીરાલાલ પારેખનું છે;–આગળપડતું એટલા માટે કે બીજા ઘણા વિદ્યાપ્રેમીઓ પિતપતાની વિશિષ્ટ મનપસંદ વિદ્યા અને
૨૫૨
Page #310
--------------------------------------------------------------------------
________________
પુરા—ગ્રંથ—સંગ્રહ
શાખાને અંગેનાં જ પ્રાચીન પુસ્તકા સંગ્રહવાના શાખીન હશે, પરંતુ શ્રી પારેખની દૃષ્ટિ વધુ સન્દેશીય, વિશાળ અને શાસ્ત્રીય બુદ્ધિથી પ્રેરિત છે; અને તેથી જ પ્રજાના સંસ્કાર-અવશેષોના એક અગત્યના અંગને મૂલ્યવાન ફાળા એકઠા કરવાનું બહુમાન એમનું છે. પડદા પાછળના એમને એ શાખ આજ સુધી વણપ્રીછાયા હતા. ઇ. સ. ૧૯૩૨માં સાસાએટી તરફથી કવિ દલપતરામ હસ્તલિખિત ગ્રંથાની સૂચિ' બહાર પડી ત્યારે જ જાણ થઈ કે આજ વર્ષોથી તેઓએ શાખ ધરાવે છે. અને પેાતાની લાંબા સમયની શોધ, મહેનત, ખ` અને ઉમંગથી એકઠા કરેલા શુમારે છસેા પ્રતા જેવડા એ સંગ્રહ, કવિ દલપતરામ સમા એ કાના આદિ પુરૂષના નામ સાથે જોડી એમણે સાસાએટીને અર્પણ કર્યાં છે એ હકીકતથી તેા એમના પ્રત્યેના આપણા આદરભાવ વધે છે; કેમકે, ધણા નહિ જાણતા હાય કે એ પ્રતસંગ્રહનું મૂલ્ય પુરા—ગ્રંથ-સંગ્રાહકોની દૃષ્ટિએ સેંકડા નહિ પણ હજારની સંખ્યાના રૂપિયામાં અંકાય એવું છે.
પેાતાના એ રાખને વિષે શ્રી પારેખ કવિ દલપતરામ હસ્તલિખિત ગ્રંથાની સૂચિ'ના પ્રવેશક-લેખમાં નોંધે છે કે “અમદાવાદ હાઈસ્કૂલમાં સાતમા ધારણમાં શીખતા હતા તે વખતે હેડમાસ્તર સ્વ એદલજી દેારાબજી તલાટીએ ઉપદેશ કરેલા કે, દરેકે ચાલુ વ્યવસાય-અભ્યાસની સાથે બીજો એકાદ શાખના વિષય પસંદ – ગ્રહણ કરવા, તેને ખીલવવા, અને તેમાંથી આનંદ તેમજ જ્ઞાન પ્રાપ્ત કરવાં. એ સૂચનાથી પ્રેરાઈને મેં જૂના શિક્કાએને સંગ્રહ કરવા માંડયા હતા. એ કામાં સદ્ગત રેવ. ડૅા. જ્યાર્જ પી. ટેલરે મને બહુ પ્રેાસારન આપ્યું હતું; પણ ગુજરાત સલ્તનતના શિશ્નાએને મેટા સંગ્રહ, અને તે ઘણાખરા સંપૂર્ણ, એમની પાસે એકઠો થએલા હતા, એટલે, શુક્રવારની ગુજરીમાં જતાં, કૈાઈ વિરલ નવે! શિશ્નો, અને તે પણ તાંબાના, કવચત જ મળી આવતા. પણ તે પછી સોસાએટીની નેાકરીમાં જોડાતાં, જુના શિક્કાની તપાસ સાથે જૂની લખેલી હાથપ્રતા (manuscripts) સંઘરવા પ્રતિ લક્ષ જવા માંડયું; અને ચારપાંચ હાથપ્રતા, ભાલણુ–ભીમના ગ્રંથાની, ત્રણસે ચારસે' વ પર લખાએલી પ્રાચીન, શરૂઆતમાં મળી આવતાં મને અત્યંત આનંદ થયા તથા એકામાં ઉત્સાહ પણ ખૂબ વધ્યા. સાસએટીના માજી પ્રમુખ સ્વ. દી. ખ. અંબાલાલભાઈ તે સમયમાં આફ્સિમાં સાંજે કલાક—અરધા કલાક ગુજરાત કેળવણી મ`ડળના કામ સારૂં આવીને બેસતા. તેમને એ મતા બતાવતાં,
૨૫૩
Page #311
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
અને તે વિષે વાત કરતાં, એઓએ મને તેને સારો સંગ્રહ થવા દઈ પછી તે આખો સસાએટીને સેંપવાનું સૂચવ્યું. તે સૂચના પ્રમાણે વર્તતાં સન ૧૯૨૪ સુધીમાં લગભગ ૪૫૦ પ્રતે ભેગી કરવાને હું શક્તિમાન થયે; પછી તે સાચવવા-સંગ્રહવાનું પણ અઘરું થઈ પડયું તેથી એ વર્ષમાં સસાએટીને સદરહુ હાથપ્રતને આખો સંગ્રહ સોપી દેવાની વ્યવસ્થા કરી. તે સબંધી કમિટિને પત્ર લખ્યો તેમાં એક સરત એ મૂકી હતી કે સંગ્રહની સાથે કવીશ્વર દલપતરામનું નામ જોડવું. એ મહાપુરુષના સ્થાને બેસવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થએલું છે એ મારા માટે ગૌરવનું કારણ છે; પણ એમના જેવાં બુદ્ધિસામર્થ્ય અને કાર્યશક્તિ મારામાં નથી એનું મને સતત ભાન રહે છે જ. તેથી જે કાર્યની–હસ્તલિખિત પુસ્તક સંગ્રહની શરૂઆત એમના હસ્તે થઈ હતી તેની સાથે એમનું નામ કાયમ અંકિત થઈ રહે એ સર્વથા ઉચિત અને માનાસ્પદ લાગ્યું; તેમ મને તે સંતોષ અને આશ્વાસન આપનારું છે.
સાટીને સંગ્રહ ગયા એપ્રિલ માસમાં અમદાવાદમાં ભરાએલી ગુજરાત સમસ્તની પહેલી પુસ્તકાલય પરિષદના સંમેલનના પ્રસંગે, દેશમાં પુસ્તક પ્રકાશનના છેક આરંભકાળથી એ દિશામાં કેવા કેવા પ્રયત્નો થયા તેના નમૂનાઓ દર્શાવતું જે પ્રદર્શન યોજાયું હતું તેમાં શ્રી પારેખના.(હવે ભલે સસાએટીના) એ સંગ્રહમાંના કેટલાક ચૂંટેલા નમૂનાઓ રજૂ થયા હતા. મુદ્રણકલા, પ્રકાશનકાર્ય, વાડભયવિકાસ તથા ચિત્રાલેખન અને મુદ્રણનાં રૂપવિદ્યાનની દષ્ટિએ એ સંગ્રહમાં ઘણા અગત્યના મુદ્દાઓ જેવા જાણવાના છે. પ્રદર્શન જોવાને લાભ ન મળ્યો હોય તેમને દર્શનીય થઈ પડે (તેમજ પ્રદર્શન જોયું હોય તેમની પાસે પણ એ મઘા સંગ્રહની પ્રતિકૃતિઓ સચવાઈ રહે) એ ઉદેશથી આ સાથે તેમાંના કેટલાક ગ્રંથના લેટેગ્રાફ, તેને વિષેની ટૂંકી નેંધ સાથે આપ્યા છે.
| ગુજરાતી બીબાને આદિ વડ પ્રાચીન પુસ્તકના આ આખાયે સંગ્રહમાં સૌથી પહેલું ધ્યાન ખેંચે તે, તથા પુરા-ગ્રંથ-સંગ્રહ અને મુદ્રણકલાના ઈતિહાસની દષ્ટિએ અતિ મૂલ્યવાન અને ઉપયોગી નમૂને તે નં. ૧ની ચિત્રલેટના મથાળાનો પહેલ નમૂનો છે. તે અંગ્રેજી, મરાઠી અને ગુજરાતી ત્રણે ભાષાનાં બીબાં વડે છેક ઈ. સ. ૧૮૦૮માં મુંબઈમાંથી બહાર પડેલા “મંડ કૃત વ્યાક
૨૫૪
Page #312
--------------------------------------------------------------------------
________________
પુરા-ગ્રંથ-સંગ્રહ
રણું ના પાનાને એક ભાગ છે. એ મૂલ્યવાન એટલા માટે છે કે આજ લગીમાં મળી આવેલાં ગુજરાતી ભાષાનાં જૂનામાં જૂનાં બીબાંની છાપને એ નમૂનો છે. મુંબઈના જાણીતા પારસી પત્ર “ જામે જમશેદ ” ની શતાબ્દી હમણાં થોડા વખત પર ઉજવાઈ તે પ્રસંગે એણે કાઢેલા સેન્ટીનરી વૅલ્યુમ માં મિ. રૂ. બ. પેમાસ્તરે મેં પહેલાં ગુજરાતી બીબાં ” વિષે એક લેખ લખેલો છે. તેમાં સૌ પ્રથમ ગુજરાતી બીબાં જીજીભાઈ બહેરામજી છાપગર નામના કોઈ પારસીએ પાડેલાં હોવાનું વિધાન કર્યું છે, અને એ બીબાં વડે ઈ. સ. ૧૮૧૧ માં “ એ કુરીઅર ' નામના છાપામાં છપાએલી જાહેર ખબરને તાદશ નમૂને પણ એ વૅલ્યુમમાં છાપેલો છે. પરંતુ સસાએટી તો તેનાથી ત્રણ વરસ પહેલાંનું જૂનું, ઈ. ૧૮૦૮ નું પુસ્તક પ્રરતુત સંગ્રહમાં ધરાવે છે, અને આજસુધી મળી આવેલી હકીકતોને આધારે તો ગુજરાતી બીબાં છાપનો તે જૂનામાં જૂનો અવશેષ છે. સોસાએટીને માટે આ જેવાતેવા અભિમાનનો વિષય નથી. ઉપરના લેખમાં મિ. પેમાસ્તરે ઉતારેલા એક વ્યાખ્યાનના અવતરણમાં જણાવવામાં આવ્યું છે કે “ બાએ કુરીઅર માં છેક ઇ. સ. ૧૭૯૭ થી ગુજરાતી ભાષામાં જાહેરખબર છપાતી આવી છે. પણ તેટલે જૂને કોઈ નમૂનો હાથ ન લાગે ત્યાં સુધી તે ઉપર જણાવેલો ઈ. ૧૮૦૮ વાળે નમૂનો તે જૂનામાં જૂનો હયાત નમૂનો છે. - ઈ. સ. ૧૯૧૨ ના “ ગુજરાતી ”ના દીવાળીના અંકને પહેલે પાને ગુજરાતી મુદ્રણકલાની શતવર્ષ ” નામને એક ઉપયોગીને માહિતીપૂર્ણ લેખ છે. તેમાં લેખકનું નામ આપેલું નથી; પરંતુ જાણકારે તરત જાણી શકે કે અર્વાચીન ગુજરાતી મુદ્રણકળાના ક્ષેત્રમાં રસપૂર્વક ને પ્રગતિકારક પ્રથમ પગલાં માંડનાર શ્રી મણિલાલ ઈચ્છારામ દેસાઈને એ લખેલો છે. એમણે ગુજરાતી મુદ્રણકલાને જન્મ ઈ. સ. ૧૮૧૨ માં ગણું ઈ. ૧૯૧૨ માં તેની શતવર્ષ હોવાનું ગણાવ્યું છે તે ન સમજાય એવું છે. એ લેખમાં પ્રથમ ગુજરાતી બીબાં વિષે એવી માહિતી છે કે “ ઈ. સ. ૧૭૮૦માં
બાએ કુરીઅર ' છાપું પ્રગટ થયું......... બૅબે કુરીઅર છાપખાનામાં રહેલા કોઈ પારસી, કે જેનું નામ આજે પ્રસિદ્ધિમાં નથી, તેણે ઈ. ૧૭૯૭ માં કેટલાક ગુજરાતી અક્ષર બનાવી “ બોમ્બે કુરીઅર ” પત્રના એક અંકમાં જાહેર ખબરમાં તેનો ઉપયોગ કીધેલું જણાય છે. એ લેખે ઈ. ૧૭૯૭ એ ગૂજરાતી બીબાંનું જન્મવર્ષ ગણી શકાય.” “ એ કુરીઅર”
૨૫૫
Page #313
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
વાળાં એ બીબાં ક્યાં, આ “ મંડ કૃત વ્યાકરણ’ એમાં જ છપાયું હશે કે કેમ, નહિ તે એ બીબાંની છાપનો નમૂનો આજે હયાત હશે કે કેમ એ બધી જિજ્ઞાસાપ્રેરક બાબતે માટે આજે આપણે માત્ર કલ્પના જ કરવાની રહે છે. એમ પણ કેમ ન હોય કે એ “ ખે કુરીઅર ' ની પહેલાં પણ કોઈ ગુજરાતી બીબાં કરાયાં હોય ! મુદ્રણકલા વિષે આપણે રસ આજે કેળવાતે જાય છે એ શુભ ચિહ્ન આશા આપે છે કે ભવિષ્યમાં એ વિષયની શોધખોળ કોઈ જૂના ઉપયોગી નમૂના અને બીબાંના મૂળની બાબતમાં વધુ પ્રકાશ પાડશે. ત્યાંસુધી, કલ્પનાવિહાર છોડી દઈને અત્યારે નજર આગળ પડેલી ઈ. ૧૮૦૮ ની સાલની–આજથી લગભગ સવાસ વર્ષ પહેલાં છપાએલી આ છાપનાં બીબાને જ ગૂજરાતી બીબાંના આઘ વડવા ગણીએ તે ખોટું નથી.
ખાસ ધ્યાન ખેંચે એ મુદ્દો તે એ છે કે આ બીબાને મરોય ઘાટીલો, એકધારે, ચેકો ને સુંદર છે. આજના કરતાં એ વેળાનાં શરૂઆતનાં બીબાં ઘાટ તથા મરોડમાં કેટલાં જુદાં પડતાં તે સરખાવી જેવા માટે ચિત્રલેટ નં. ૭ ઉપર ઈ. ૧૮રરમાં એ જ મુંબઈ સમાચાર પ્રેસમાં છપાએલા “અંગ્રેજી વ્યાકરણ' ના અગ્રપૃષ્ઠનો મોટા કદનો નમૂને છા છે, તે જેવો રસદાયક થઈ પડશે.
૧૮૦૮ના વ્યાકરણ અને તેની જ જોડે છાપેલા ૧૮૨૪ના પંચોપાખ્યાન પછી ધ્યાન ખેંચે તેવો નમૂને ૧૮૨૬માં બહાર પડેલી “ગણિત કૃતિ અથવા ગણિતમાર્ગની બીજી આવૃત્તિને છે. તેની પહેલી આવૃત્તિ એથી પણ વહેલી બહાર પડી હશે. શિક્ષણનો પ્રચાર એ જમાનામાં કેવી ઝડપે આગળ વો હશે તે કેળવણીનાં વિધવિધ વિભાગોનાં મળી આવતાં પુસ્તકો ઉપરથી જણાય છે. આ નમૂનાઓમાં બારાખડીનાં ને સ્પેલિંગ–બુકનાં પુસ્તકો છે; વ્યાકરણને ગણિત છે; વાચનને માટે મકલખ (મૅક કુલ્લકMac Cullockને એ વેળાને ગુજરાતી ઉચ્ચાર)ની “ફર્સ્ટ રીડિંગને તરજુમો અને ડાઊીની કેટલીએક વાતનું ભાષાંતર છે; તેમજ પંચોપાખ્યાન (૧૯૨૪) ગુજરાતી બોધવચન (૧૮૨૬), ઇસપનીતિની કથાઓ (૧૮૨૮), ગુજરાતી બાલમિત્ર (૧૮૩૩), નીતિદર્પણ (૧૮૪૭) તથા ગરબાવળી પણ છે. ગણિતનાં એક નહિ પણ વધારે પ્રકારનાં પુસ્તક પ્રગટ થયાં હશે તે આ સંગ્રહમાંના ત્રણ નમૂના-ગણિત કૃતિ (૧૮૨૬), ગણિતહેવારની ચોપડી (૧૮૨૮) તથા શિક્ષામાલ (૧૮૨૮)–ઉપરથી જણાય છે. શિક્ષા માલામાં બીજગણિત,
૨૫૬
Page #314
--------------------------------------------------------------------------
________________
પુરા-ગ્રંથ-સંગ્રહ
આદિકારણ ભૂમિતિ, ત્રિકેણમિતિ અને લાગ્રતમ (લેંગેરિધમ્સ) સુદ્ધાંને સમાવેશ થાય છે. જનસામાન્યને ઉપયોગી વાચન પણ ઘણું છે. તે વેળાની વ્યવહારની હૅન્ડબુક જેવી, સર્વ જ્ઞાનના સારરૂપી “શંશારવહેવારની વિયાત ચોપડી અને ગુલબંકાવલી તથા સદેવંત સાવળીંગાની વાતે જેમ એક વર્ગને રૂચતી, તેથી બીજા વર્ગને ઉદ્ધવગીતા, વિદુરનીતિ, અખાના છપ્પા તથા કીર્તનાવલિ રૂચતી. ભદ્રાભામની, બત્રીસ પુતળી, કામધેનુ અને ઉદ્યમકર્મ સંવાદ એ સામાન્ય વાચનની કક્ષા બતાવે છે.
ચંથરચનામાં સૌદયદષ્ટિ ઉપર બીબાં વિષે જેને ખાસ નિર્દેશ કર્યો છે તે સિવાયનાં બાકીનાં ઉપલાં પુસ્તક શિલાછાપનાં છે બીબાં છાપનાં પુસ્તકમાં સાધનાની મર્યાદાને લીધે એક ચોક્કસ પ્રકારનું જે ધોરણ રચાગ છે તેમજ દૈમિતિક ચોકસાઈવાળાં રૂપરંગ રચાય છે તેનું સૌદર્ય એક પ્રકારનું છે; જ્યારે શિલાછાપમાં લખવા આલેખવાનું લહી આને હાથ વડે કરવાનું હોવાથી તેમાં માનવ કળાને વિહાર કરવાને જે અવકાશ રહે છે તેને લીધે આવતું સાંદય જુદા પ્રકારનું હોય છે. બીબાંના મરેડ એક કે બે ચોક્કસ પ્રકારના હોય છે, જ્યારે શિલાછાપમાં વ્યક્તિગત આલેખ થતા હોવાને લીધે જુદા જુદા મરેડ જોવા મળે છે. શોભને મૂકવામાં બીબાછાપનાં સાધનો હાથ બાંધી રાખે છે, જ્યારે લહીઆની લેખિની, ફલવતી હોય તે, ચાહે તેટલી લીલા બતાવી શકે છે. આ દાષ્ટએ આ બધા નમૂના અવલોકવાથી, તેનાં અગ્રપૃષ્ઠોનાં રૂપવિધાન અને પૃષ્ઠરચનાની પદ્ધતિઓમાં ઘણી વિવિધતા જોવા મળશે.
ઉપર જણાવ્યું તેમ નમૂનાઓને મોટો ભાગ શીલાછાપથી છપાએલાં પુસ્તકને જ છે. બીબાં છાપના નમૂનાઓમાં પ્રાચીનતાની દૃષ્ટિએ ચિત્રપ્લેટ - ૧ માંનું ડ્રમંડ કૃત વ્યાકરણ (૧૮૦૮) પ્લેટ નં. ૭ માંનું અંગ્રેજી વ્યાકરણ (૧૮૨૨), પ્લેટ નં. ૧ નાં પંચેપાખ્યાન (૧૯૨૪), તથા મેવર સ્પેલિંગ બુક (૧૮૩૭) એટલામાં બીબાને મરેડ જોવા જેવો છે. આજનાં બીબાંનો એ આદિ પૂર્વજ શીલાલેખનની ઢબને મળતો છતાં બીબાં પદ્ધતિની ધોરણબંધીથી નિશ્ચિત સ્વરૂપ પામેલ છે. તે પછી કેતરાએલી તેની બીજી પેઢીઓ વચ્ચે લાક્ષણિક્તાને એટલો ભેદ જણાતું નથી, એ બે ધકથા' (૧૯૪૮) અને ડાંડિયે (૧૮૬૬)નાં બીબાં તપાસવાથી જણાશે. ડાંડિયે નીકળ્યો ત્યારે તે મુદ્રણકલા ઠીક વિકાસ પામી ગઈ હતી. તાજેતરમાં ઉજવાએલી નર્મદ શતાબ્દીને અંગે કવિ નર્મદાશંકરના એ લોકમાન્ય પાક્ષિકના અપ્રાપ્ય અંકે જોવા વિષે લોકોની જે જિજ્ઞાસા જાગૃત થએલી તે તેની પ્રતિકૃતિની આ રજુઆથી તૃપ્ત થશે.
૨૫૭
Page #315
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ગ્રંથમાં સુશોભન અને ચિત્રોનું આલેખન પણ ગ્રંથલેખનની સાથે સાથે જ જૂના કાળથી આપણે ત્યાં ચાલતું આવેલું છે,–બલ્ક ઘણા કિસ્સાઓમાં તે ચિત્રાલેખન જ ગ્રંથનું અગત્યનું અંગ બનેલું છે, એ ઘણાં પ્રાચીન એળિયાં તથા હસ્તલિખિત પ્રત પરથી જણાય છે; એટલે ઉપર જણાવેલા મુદ્રિત ગ્રંથોમાં તે પણ ઊતરે એ સ્વાભાવિક છે. જે પુસ્તકે આ સંગ્રહમાં છે તે ઉપરથી જેકે તેની વિપુલતા જણાતી નથી, તેમજ ગુજરાતની લાક્ષણિક આલેખનપદ્ધતિની પ્રાચીન પ્રણાલિ પણ મોટે ભાગે લુપ્તપ્રાયઃ થએલી તેમાં જણાય છે અને પશ્ચિમની અસરને પાશ ધીમે ધીમે વધતો ને વધતો લાગ આવેલો સ્પષ્ટ જોઈ શકાય છે,
Seal (Book-Illustrations)ai aula vald 24014114 ગ્રંથશેભન (Decoration) ના નમૂના પણ પ્રસ્તુત સંગ્રહમાં છે. પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોમાં મોટે ભાગે કિનારો અને વેલપત્તીઓનાં શોભને જે પાને પાને થતાં તેને બદલે હવે માત્ર અગ્રવૃe (Title Page) ને જ શણગારવામાં એ શોભનની પરિસમાપ્તિ થાય છે. તેનું કારણ મુદ્રણમાં શોભનોની વિપુલતા કદાચ પિસાતી નહિ હોય એ હોઈ શકે. જેટલાં થયાં છે તેટલાં શીલાછીપમાં જ; બીબાંવાળા મુદ્રણમાં તે એને સંભવ નથી; કેમકે એન્ગવિગ કે બ્લેકની પદ્ધતિ મુકણમાં દાખલ થવાને હજી ઘણી વાર છે. ઉપરાંત ચિત્રાલેખનની પરંપરા પણ આથમવા આવી હશે એમ તેના ઊતરતી દશાને પામતા જતા આલેખન પરથી જણાય છે.
ગુજરાતના વાડ્મયવિકાસના સભાન અને ખંતીલા પ્રયત્ન શરૂ થયા તે કાળની ચાર કપ્રિય અને સંસ્કારી કૃતિઓની પહેલી આવૃત્તિએનાં અગ્રપૃષ્ઠોની પ્રતિકૃતિઓ ચિત્ર પ્લેટ . ૬ માં આપેલી છે. કવિ દલપતરામે સારોદ્ધાર કરેલું પહેલવહેલું “કાવ્યદેહન', મહીપતરામને જનતાપ્રિય “વનરાજ ચાવડે”, ગુજરાતની પહેલી સંસ્કારી નવલકથાને યશ પામેલ નંદશંકરને “કરણ ઘેલો', તથા કવિ નર્મદાશંકરે પુસ્તકાકારે પ્રકટ કર્યા પહેલાં છુટા છુટા અંક (ભાગ) રૂપે બહાર પાડેલા તેના લોકવિશ્રત અને મહાભારત કા “નર્મકોશ’ને પહેલો ભાગ – એ ચારે પુસ્તકોની પ્રથમવૃત્તિઓ જે આજે દુપ્રાય જેવી છે તેનું સ્વરૂપદર્શન આ સંગ્રહમાં આપણને જોવા મળે છે, એ યશ પણ પુરા-ગ્રંથ-સંગ્રહના શેખને જ છે.
કાળના વિશાળ પટ પર વેરવિખેર પડેલા, પ્રજાસંસ્કારના ઈતિહાસના રત્નકણ સમા અવશેષો સંઘરવાના શોખ વિષેને આ અંગુલિનિર્દેશ એ પ્રત્યે કોઈને પણ પ્રેરવામાં નિમિત્ત રૂ૫ થશે તે આ લેખ સફળ થયો લેખીશ.
બચુભાઈ રાવત ૨૫૮
Page #316
--------------------------------------------------------------------------
________________
સૂચી
પહેલું
સૂચી ગ્રંથકાર ચરિત્રાવળી ( ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક ૧-૨-૩-૪-૫ ). ગ્રંથકારનું નામ
પુસ્તક નંબર પૃષ્ઠ નંબર ૧ અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી
પહેલું ૩ ૨ અરદેશર ફરામજી ખબરદાર
- પહેલું ૫ ૩ અમૃતલાલ રતનજી ત્રિવેદી (દિજકુમાર) ત્રીજું ૪ અમૃતલાલ મેતીલાલ શાહ
ચોથું ૫ આત્મારામ મતીરામ દિવાનજી ૬ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
પહેલું ૭ અંબાલાલ બાલકૃણુ પુરાણી
પહેલું ૮ અંબાલાલ બુલાખીરામ જાની
પહેલું ૯ અંબાલાલ નૃસિંહલાલ શાહ
ત્રીજું ૧૦ ઉછરંગરાય કેશવલાલ ઓઝા ૧૧ ઇબ્રાહીમ દાદાભાઈ પટેલ (બેકાર') બીજું ૧૨ ઈમામશાહ લાલશાહ બાનવા
બીજું ૧૩ રા. સા. ઈશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ ત્રીજું ૧૪ ઇન્દિરાનંદ લલિતાનંદ પંડિત
ત્રીજું ૧૫ ઈન્દુલાલ ફૂલચંદ ગાંધી
ચોથું ૧૬ ઈમામુદ્દીન દરગાહવાલા
બીજું ૧૭ ઈમામખાન કયસરખાન ખાન
પાંચમું ૧૮ ઉમાશંકર જેઠાલાલ જોષી ૧૯ એચ જહાંગીર તારાપોરવાલા
બીજું ૨૦ કલ્યાણરાય નથુભાઈ જોશી
પહેલું ૨૧ કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા ૨૨ કનૈયાલાલ માણેકલાલ મુનશી
પહેલું ૨૩ કરીમ મહમદ માસ્તર
બીજું ૨૪ કનુભાઈ હકુમતરાય દેસાઈ ૨૫ કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી વિદેહી).
૨૫૯
ચેથું
ત્રીજું ચેથું
Page #317
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
પાંચમું બીજું પહેલું બીજું
૧૯૩ ૧૧૮ ૨૦
બીજું
૧૧
પહેલું
રર
૧૫૧
પાંચમું પહેલું પહેલું
૪૩
બીજું
૨૬ કરસનદાસ મૂળજી [વિદેહી] ૨૭ કાલિદાસ ભગવાનદાસ કવિ ૨૮ કાન્તિલાલ છગનલાલ પંડયા ૨૯ કાશીરામ ભાઈશંકર ઓઝા (પ્રેમી) ૩૦ કાશીબહેન બેચરદાસ જડીયા ૩૧ કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા ૩૨ કિસનસિંહ ગોવિંદસિંહ ચાવડા ૩૩ કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ ૩૪ કેશવલાલ હરગોવિંદદાસ શેઠ ૩૫ દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ ૩૬ કેશવલાલ હિંમતરામ કામદાર ૩૭ કૌશિકરામ વિનહરરામ મહેતા ૩૮ દી. બા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી ૩૯ કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી ૪૦ ખુશવદન ચંદુલાલ ઠાકોર ૪૧ ગજેન્દ્રશંકર લાલશંકર પંડયા ૪૨ ગગનવિહારી લલ્લુભાઈ મહેતા ૪૩ ગટુલાલ ગોપીલાલ ધ્રુ ૪૪ ગણપતરામ રાજારામ ભટ્ટ (વિદેહી) ૪૫ ગિજુભાઈ ભગવાનજી બધેકા ૪૬ ગિરજાશંકર વલ્લભજી આચાર્ય ૪૭ ગુણવંતરાય આચાર્ય ૪૮ રા. બા. ગેવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ૪૯ ગોકળદાસ દ્વારકાંદાસ રાયચુરા ૫૦ ગોકળદાસ કુબેરદાસ મહેતા ૫૧ ગવર્ધનદાસ કહાનદાસ અમીન પર ગોરધનદાસ ડાહ્યાભાઈ એનજીનીયર ૫૩ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ૫૪ ચતુર્ભુજ માણકેશ્વર ભટ્ટ ૫૫ ચતુરભાઈ શંકરભાઈ પટેલ
પહેલું પહેલું ત્રીજું ચોથું
૭૪
પહેલું
૧૫૫ ૧૬
પાંચમું ત્રીજું બીજું ત્રીજું ચેથું પાંચમું
૧૭
૧૨૧
૧૫૬
૧૫૮ ૫૦
પહેલું પહેલું ત્રીજું
Page #318
--------------------------------------------------------------------------
________________
-
સૂચી
,
પહેલું
૫૩ ૫૮
૫૯
બીજું બીજું
ત્રીજું ચોથું
૧૪૧
૨૧ ૧૨૩ ૧૨૪
ચોથું
૧૩૬
બીજું પહેલું પહેલું પહેલું પહેલું
૬૪
૫૬ ચંદ્રશંકર નર્મદાશંકર પંડયા પ૭ ચંદ્રશંકર અમૃતલાલ બુચ ૫૮ ચંપકલાલ લાલભાઈ મહેતા ૫૯ ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ ૬. ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ ૬૧ ચંદુલાલ મણિલાલ દેસાઈ ૬૨ ચંદ્રવદન ચુનીલાલ શાહ ૬૩ રા. બા. ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ પંડયા ૬૪ ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ૬૫ ડૉ. ચાર્લાટે કૌઝ, ઉર્ફે (સુભદ્રાદેવી) ૬૬ ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી ૬૭ ચિમનલાલ દામોદરદાસ ત્રિપાઠી ૬૮ ચુનીલાલ વર્ધમાન શાહ ૬૯ છગનલાલ વિદ્યારામ રાવળ ૭૦ છગનલાલ હરિલાલ પંડયા ૭૧ છગનલાલ ઠાકોરદાસ મેદી ૭૨ છોટાલાલ નરભેરામ ભટ્ટ ૭૩ છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર ૭૪ છોટાલાલ બાલકૃષ્ણ પુરાણ ૭૫ જયકૃષ્ણ નાગરદાસ વર્મા ૭૬ જન્મશંકર મહાશંકર બુચ ૭૭ જનાર્દન હાનાભાઈ પ્રભાસ્કર ૭૮ જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાળ ૭૯ જયરામદાસ જેઠાભાઈ નયગાંધી ૮૦ જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી (“સાગર”)
જયસુખરાય પુરૂષોત્તમરાય જોષીપુરા ૮૨ જગજીવનદાસ ત્રિકમજી કે ઠારી ૮૩ જદુરાય દુર્લભજી બંધડીઆ ૮૪ શ્રીમતી જયમનગૌરી વ્યોમેશચન્દ્ર પાઠકજી ૮૫ જયન્ત વિજયજી ૮૬ જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા
બીજું પહેલું ત્રીજું
૧૩૨
૭૦
૨૨
-
૨૪ ૧૨૨
બીજું પહેલું
७२
७३.
७४
૧૨૦
૨૨
२८
Page #319
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૫૯
७७
૨૫
(૫
ત્રીજી પાંચમું
૮૭ રા. સા. જનુભાઈ અચરતલાલ સૈયદ ચોથું ૧૨૬ ૮૮ રા. બા. જમીયતરામ ગૌરીશંકર શાસ્ત્રી (વિદેહી) ચોથું ૬૯ ૮૯ જટાશંકર જયચંદ આદિલશાહ
પાંચમું ૯૦ જીવનલાલ અમરશી મહેતા
પહેલું ૯૧ છે. સર જીવનછ જમશેદજી મેંદી પહેલું ૭૯ ૯૨ જીવાભાઈ રેવાભાઈ પટેલ
બીજું ૯૩ મુનિશ્રી જિનવિજયજી
પાંચમું ૧૬૦ ૯૪ જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ
પહેલું ૯૫ જેઠાલાલ નારાયણ ત્રિવેદી
૩૫ ૯૬ જેઠાલાલ જીવણલાલ ગાંધી
૧૬૨ ૯૭ જતીન્દ્ર હરિશંકર દવે
પહેલું ૯૮ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
ત્રીજું ૯૯ ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
પહેલું ૧૦૦ ડોલરરાય રંગીલદાસ માંકડ
પહેલું ૧૦૧ શ્રીમતી તારાબ્લેન મોડક
પહેલું ૧૦૨ તારાચંદ પોપટલાલ અડાલજા
બીજું ૧૦૩ ત્રિકમલાલજી મહારાજ
બાજુ ૧૨૩ ૧૦૪ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
બીજું ૧૦૫ ત્રિભુવનદાસ જમનાદાસ શેઠ ૧૦૬ ત્રિભુવનદાસ પુરૂષોત્તમદાસ લુહાર 'સુન્દરમ) ચોથું ૧૨૭ ૧૦૭ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકા સાહેબ) બીજું ૩૩ ૧૦૮ સૌ. દીપકબા દેસાઈ
બીજું ૧૦૯ દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી
પહેલું ૧૧૦ દુલેરાય છેટાલાલ અંજારીઆ
ત્રીજું ૧૧૧ દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરી
ચેથું ૧૧૨ દેશળજી કહાનજી પરમાર ૧૧૩ ધનશંકરે હીરાશંકર ત્રિપાઠી
પહેલું ૧૧૪ ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા
ક ૧૦૦ ૧૧૫ ધનપ્રસાદ ચંદાલાલ મુનશી
ત્રીજું ૧૧૬ ધીરજલાલ અમૃતલાલ ભટ્ટ
બીજું ૧૧૭ ધીરજલાલ કરશી શાહ
૩૧
ત્રીજું
૩૬
પહેલું
ચેથું
૨૬૨
Page #320
--------------------------------------------------------------------------
________________
સૂચી
૧૧૮ ધીરસિંહ વ્હેરાભાઇ ગાહિલ ૧૧૯ નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલ ૧૨૦ નરસિંહરાવ ભોળાનાથ દીવેટીઆ ૧૨૧ નદાશંકર દેવશ'કર મહેતા
૧૨૨ ન દાશંકર બાલાશંકર પંડયા ૧૨૩ ન દાશંકર વલ્લભજી દ્વિવેદી નવલરામ જગન્નાથ ત્રિવેદી ૧૨૫ નરહિર દ્વારકાદાસ પરિખ ૧૨૬ નટવરલાલ ઇચ્છારામ દેસાઇ
૧૨૪
૧૨૭ મહાત્માશ્રી નથુરામ શર્મા ૧૨૮ પંડિત નરહિર ખી. શાઁ ૧૨૯ નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ
૧૩૦
નટવરલાલ મૂલચંદ વીમાવાળા ૧૩૧ ન દાશંકર લાલશંકર વિ
૧૩૨
નગીનદાસ નારણદાસ પારેખ ૧૩૩ નાગરદાસ ઈશ્વરભાઇ પટેલ ૧૩૪ નાગરદાસ અમરજી પડયા ૧૩૫
૧૩૬
૧૩૭
ન્હાનાલાલ ચમનલાલ મહેતા
૧૩૮ નૃસિંહપ્રસાદ કાલીપ્રસાદ ભટ્ટ
નાજુકલાલ નંદલાલ ચોકશી ન્હાનાલાલ દલપતરામ કવિ
૧૩૯
પાલનજી અરજોરજી દેસાઇ ૧૪૦ પુરુષોત્તમ શિવરામ ભટ્ટ
૧૪૧ પે! પટલાલ પુંજાભાઇ શાહ
૧૪૨
પોપટલાલ ગોવિંદલાલ શાહ
૧૪૩
પ્રભુદાસ લાધાભાઈ મેદી
૧૪૪ પ્રાણજીવન વિશ્વનાથ પાઠક
૧૪૫ પ્રાણલાલ કીરપારામ દેસાઈ
૧૪૬ પ્રીતમરાય વૃજરાય દેસાઇ
૧૪૭ ફુલચંદ ઝવેરદાસ શાહ બહુભાઇ લાલભાઇ ઉમરવાડિયા
૧૪૮
૨૬૩
ચૈથુ
પહેલું
..
,,
,,
""
29
ખીજાં
29
,,
ત્રીજું
39
ચોથુ
પાંચમું
પાંચમું
ખીજાં
ત્રીજું
""
પહેલું
ચેાથુ
પહેલું
પહેલું
ત્રીજાં
ખીજાં
પહેલું
ત્રીજું
પહેલું
ત્રીજું
ચેાથુ
ત્રીજાં
પહેલું
૧૩૧
૧૦૨
૧૦૪
૧૦૮
૧૧૨
૧૧૪
૧૧૫
३७
४०
૪૨
૪૧
૪૫
૧૩૪
૨૧૩
૧૬ ૬
૪૯
૪૨
૪૩
૧૧૬
૧૩૭
૧૨૦
૧૨૨
૫૧
૪૯
૧૨૭
૪૯
૧૨૫
૪૯
૧૩૮
૧૨૯
પર
Page #321
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૩૧
૫૨
પહેલું બીજું બીજું ત્રીજું બીજું બીજું
૫૪ ૫૬ ૫૮
ત્રીજું
૧૩૫
પહેલું બીજું
૦
१२
૧૩૯ પ૭
ચોથું ત્રીજું પાંચમું પાંચમું
૧૬૮
પહેલું
૧૪૯ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ૧૫૦ બચુભાઈ પોપટલાલ રાવત ૧૫૧ બાપાલાલ ગરબડદાસ શાહ ૧૫ર બાલકૃષ્ણ ચુનીલાલ જોશી (“તિ') ૧૫૩ પંડિત બેચરદાસ જીવરાજ દેશી ૧૫૪ ભરતરામ ભાનુસુખરામ મહેતા ૧૫૫ ભગવાનલાલ લર્મિશંકર માંકડ ૧૫૬ ભાનસુખરામ નિર્ગુણરામ મહેતા ૧૫૭ ભાઈચંદ પૂજાદાસ શાહ ૧૫૮ ભાઈશંકર કુબેરજી શુકલ ૧૫૯ ભીખાભાઈ પુરુષોત્તમ વ્યાસ' ૧૬ ભોગીલાલ કેશવલાલ પટવા ૧૬૧ ભોળાશંકર પ્રેમજી વ્યાસ ૧૬૨ ભોગીલાલ જયચંદ સાંડેસરા ૧૬૩ મગનલાલ ચતુરભાઈ પટેલ ૧૬૪ મહમદ સાદીકા ૧૬૫ મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળા ૧૬૬ મણિલાલ નથુભાઈ દેશી ૧૬૭ મણિલાલ છબારામ ભટ્ટ ૧૬૮ મનહરરામ હરિહરરામ મહેતા ૧૬૯ મહાદેવ હરિભાઈ દેશાઈ ૧૭૦ મહાશંકર ઇન્દ્ર દવે ૧૭૧ મગનલાલ શંકરભાઈ પટેલ ૧૭ર મનમોહનભાઈ પુરુષોત્તમ ગાંધી ૧૭૩ મણિલાલ ઈચ્છારામ દેસાઈ ૧૭૪ મણિલાલ જગજીવનભાઈ દ્વિવેદી ૧૭૫ મગનલાલ દલપતરામ ખખર ૧૭૬ ડે. મણિલાલ મોહનલાલ ઝવેરી ૧૭૭ મણિલાલ મેહનલાલ પાદરાકર ૧૭૮ મગનલાલ ગણપતિરામ શાસ્ત્રી ૧૭૯ મનુ હ. દવે (કાવ્યતીર્થ) ૧૮૦ મનુભાઈ લલ્લુભાઈ જોધાણી
૨૬૪
૧૯ ૧ ૩૯ ૧૪૧ ૧૪૩ ૧૪૫ ૧૪૮
:
:
3, :
:
39.
:
:
७०
:
૭ ૩
:
:
૭૫ ૧૨૪
ત્રીજું
૫૯
૬૩
ચોથું
= =
૧૪૦ ૧૪૨
=
૧૪૪
=
Page #322
--------------------------------------------------------------------------
________________
સૂચી
૧૮૪
૧૮૫
૧૮૧ મહાસુખભાઈ ચુનીલાલ શેઠ
૧૮૨
મયારામ શંભુનાથ (વિદેહી) માનશંકર પીતાંબરદાસ મહેતા
૧૮૩
માધવલાલ ત્રિભુવન રાવળ
માવજી દામજી શાહ
૧૮૬
માણેકલાલ ગોવિંદલાલ જોશી
૧૮૭ મૂળશંકર માણેકલાલ યાજ્ઞિક
પાંચમું
ત્રીજાં
ખા. બા. મેહબુબમિયાં ઈમામબક્ષ કાદરી ચોથુ
૧૮૮
૧૮૯ મેહેરજીભાઇ માણેકજી રતુરા
૧૯૦ મેાહનલાલ પાતીશકર દવે
૧૯૪ મજીલાલ જમનારામ દવે ૧૯૫ મંજુલાલ રણછેાડલાલ મજમુંદાર
૧૯૬ મુનીશ્રી મંગલવિજયજી
૧૯૭ યજ્ઞેશ હરિહર શુકલ
૧૯૮
૧૯૯
ચોથું
ખીજું
ત્રીજું
બીજું
૧૯૧ મેાહનદાસ કરમચંદ ગાંધી (મહાભાજી)
૧૯૨ મેાતીલાલ રવિશંકર ઘેાડા
૧૯૩ રા. બા. મેહનલાલ રણછેાડદાસ ઝવેરી(વિદેહી) ચોથુ
પહેલું
યશવંત સવાઈલાલ પંડયા
રમણલાલ વસન્તલાલ દેસાઈ
२००
રમેશ રંગનાથ ઘારેખાન ૨૦૧ રવિશંકર ગણેશજી અંજારીઆ
૨૦૨ રમણલાલ નાનાલાલ શાહ ૨૦૩ રમણિકલાલ જયચંદ દલાલ ૨૦૪ રમણિકરાય અમૃતલાલ મહેતા ૨૦૫ રવિશંકર મહાશંકર રાવળ ૨૦૬ મુનિશ્રી રત્નચંદ્ર સ્વામી ૨૦૭ રત્નમણિરાવ ભીમરાવ ૨૦૮ રતિલાલ મેાહનલાલ ત્રિવેદી ૨૦૯ રણુÐોડદાસ ગીરધરદાસ (વિદેહી)
૨૧૦ રમણલાલ નરહિરલાલ વકીલ ૨૧૧ રમણલાલ પી. સેાની ૨૧૨ રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
૨૬૫
""
પહેલું
ખીજું
""
પાંચમું
પહેલું
ખીજું
પહેલું
ખી
""
""
""
',
""
,,
ܕ
ત્રીજું
ચેાથુ
પાંચમું
પાંચમું
પાંચમુ
૧૪૬
૬૨
૭૬
૬૫
૧૨૦
૧૭૦
૬૭
૧૪૮
૧૫૧
૧૫૧
૭૯
૮૪
२७
૧૫૨
૧૫૬
૧૭૧
૧૫૯
૮ ૬
૧૬૦
૧૬૨
૧૬ ૩
८७
૮૯
૯૧
૯૩
૯૫
૯૬
૬૯
૧
૧૭૮
૧૭૬
૧૭૪
Page #323
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૨૧૭ રાજેન્દ્ર સામનારાયણ દલાલ ૨૧૪ રામલાલ ચુનીલાલ મોદી ૨૧૫ રામનારાયણ વિશ્વનાથ પાઠક ૨૧૬ રામમેાહનરાય જસવંતરાય દેસાઈ ૨૧૭ રામચંદ્ર દામેાદર શુકલ
૨૧૮
રામપ્રસાદ કાશીપ્રસાદ દેશાઈ
૨૧૯ રામપ્રસાદ મેાહનલાલ શુકલ રૂસ્તમજી અરોરજી પેમાસ્તર
૨૨૦
૨૨૨
૨૨૧ રેવાશંકર આધડભાઈ સામપુરા રતલાલ હિરલાલ પંડયા ૨૨૩ રંગીલદાસ લક્ષ્મિદાસ સુતરીઆ ૨૨૪ શ્રી લક્ષ્મીબહેન ગેાકળદાસ ડેાસાણી ૨૨૫ લક્ષ્મણરામ કાશીરામ રામી લલિતમેાહન ચુનીલાલ ગાંધી
૨૨
૨૨૭ સૌ. લીલાવતી મુનશી ૨૨૮ વલ્લભજી ભાણજી મહેતા ૨૨૯. વસંતરામ હરિકૃષ્ણ શાસ્ત્રી ૨૩૦ વાસુદેવ રામચંદ્ર શેલત ૨૩૧ વિજયરાય કલ્યાણરાય વૈદ્ય
૨૩૨ વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય ૨૩૩ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૨૩૪. લેડી વિદ્યાગૌરી રમણભાઈ નીલકંદ ૨૩૫ સૌ. વિમળાગૌરી મેાતિલાલ સેતલવાડ ૨૩૬ વિદ્યાશંકર કરૂણાશકર આચાય ૨૩૭ વિઠ્ઠલરાય ગેાવનપ્રસાદ વ્યાસ ૨૩૮ મુનિ વિદ્યાવિજય ૨૩૯ વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ
૨૪૦
શ્રી. વિનેદિની રમણભાઇ નીલક ૨૪૧ વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી ૨૪૨ વિજયેન્દ્રસુરી આચાર્ય
૨૪૩ વ્યેામેશચંદ્ર જનાર્દન પાકથ
૨૪૪ સૌ. શારદામ્હેન સુન્નત મહેતા
૨૬
પહેલું
,,
""
29
ત્રીજું
ચોથુ
પાંચમું
બીજું
પહેલું
ચોથુ
ખીજાં
ત્રીજું
32
ખીજું
ખીજું
ચોથુ
ત્રીજું
પહેલું
,,
,,
,
""
બીજું
29
,,
ત્રીજી
,,
""
પાંચમું
ત્રીજું
પહેલું
૧૬૬
૧૬૮
૧૭૦
૧૭૩
७०
૭૩
૧૫૨
૧૬૩
८७
૧૭૫
૧૫૩
૯૯
26
૬૪
૧૦૦
૧૦૨
૧૫૫
૭૫
૧૭૬
૧૭૮
१८०
૧૮૨
૧૮૪
૧૦૩
૧૦૪
૧૨૮
७७
૭૯
८०
૧૩૯
૮૧
૧૮૫
Page #324
--------------------------------------------------------------------------
________________
સૂચી
૨૪૫ શાંતિલાલ ગુલાબદાસ તલાટ ૨૪૬ શંકરપ્રસાદ છગનલાલ રાવળ
૨૪૭ શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા શંકરલાલ મગનલાલ વિ
૨૪૮
૨૪૯ શિવપ્રસાદ દલપતરામ પંડિત
સૌ. સરેાજિતી મહેતા
સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા
૨૫૦
૨૫૧
૨૫૨
સાકરલાલ અમૃતલાલ દવે
૨૫૩
સાંકળેશ્વર આશારામ (વિદેહી)
૨૫૪ સીતારામ જેસીંગભાઈ શર્મા
૨૫૬
૨૫૫ સુરેશ ચતુરલાલ દીક્ષિત સુંદરજી ગેાકળદાસ બેટાઈ સુંદરલાલ નાથાલાલ જેશી
૨૫૭
૨૫૮ મીસ મેરી સેમ્યુઅલ સાલ ક
૨૫૯ સૈયદ મેટામીયાં
૨૬૦ સૈયદ સદરૂદ્દીન દરગાહવાલા
૨૬૧ સારાબજી મ. દેશાઈ ૨૬૨
૨૬૩ હરભાઈ દુર્લભજી ત્રિવેદી
૨૬૪ ડૉ. હરિપ્રસાદ વૃજરાય દેસાઈ
૨૬૫ હિરરાય ભગવતરાય બુચ
૨૬૬ હરિપ્રસાદ ગૌરીશ’કર ભટ્ટ (‘ મસ્તફકીર ’ ) ૨૬૭ હસમુખલાલ મણિલાલ કાજી
૨૬૮
હરિસંહભાઈ વજુભા દીવેટીઆ ૨૬ ૯ હરિલાલ નરસિંહરામ વ્યાસ હિરશંકર એઘડભાઈ ટાકર
२७०
૨૦૧
હિંમતલાલ ગણેશજી અંજારીઆ
२७२
હિંમતલાલ ચુનીલાલ શાહ હિમાંશુવિજયજી
२७३
२७४ હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ
૨૭૫ સૌ. હંસા મહેતા
પાંચમું
પહેલું
૨૬૭
""
આજું
પહેલું
બીજું
પાંચમું
પહેલું
ચેાથું
પહેલું
ત્રીજું
પાંચમું
27
પહેલું
રા.બા. રાજરત્ન હરગોવિંદદાસ દ્વારકાંદાસ કાંટાવાળા પહેલું
29
ત્રીજું
ખીજાં
,
27
39
ત્રીજું
29
ચેાથુ
22
પાંચમું
પહેલું
ખીજું
પાંચમું
ખીજું
ખીજું
૧૮૧
૧૮૭
૧૯૩
૧૦૬
૧૯૦
૧૦૭
૧૮૨
૧૯૪
૭૨
૧૯૫
૨૪
૧૮૫
૧૮૪
૮૫
૧૦૯
૧૧૦
૧૯૭
૨૦૨
૨૦૫
૨૦૬
૨૯
૮૯
૧૫૬
૧૫૭
૧૮૭
૨૬૦
૧૧૧
૧૮૮
૧૧૨
૧૧૫
Page #325
--------------------------------------------------------------------------
Page #326
--------------------------------------------------------------------------
________________ ENTERY, AHMEDABAD