Book Title: Gatchmat Prabandh Jain Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008567/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गच्छमत प्रबंध संघ प्रगति तथा For Private and Personal Use Only C जैन गिता. Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગમતબંધ અને સંઘ પ્રગતિ - તથા - જૈનગીતા. રચયિતા-શાઅવિશારદ, જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી. પ્રગટકર્તા શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, (ચંપાગલી–મુંબઈ.) હા, લલ્લુભાઈ કરમચંદ દલાલ, વીરાત રજક. વિ. સં. ૧૩ જિકઝઝઝ 1 ૨૪૪૩. **** * For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાવનગર ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ લલુભાઈએ છાપ્યું. For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. પ્રભુ મહાવીરની પટ્ટ પરંપરાએ અનેક ગ ઉત્પન્ન થયા છે. તેમાં ક ગચ્છ ક્યા સમયમાં અને કયા આચાર્યથી ઉત્પન્ન થયા અને કયા કારણે તે સંબંધીને અહેવાલ આપતા આ ગ૭ મત પ્રબંધ ગ્રન્થ ઈતિહાસના રસને ઘણે ઉપયોગી થઈ પડે તેમ છે. - સૂરીશ્વરે આ ગ્રન્થમાં ગચ્છ અને મતને ભિન્ન પણું છે એ દર્શાવવા ઉપરાંત સંધની પ્રગતિ ઈચ્છતા મહાપુરૂષોને ખાસ મનન કરવા યોગ્ય “સંધ પ્રગતિ’ એ નામે ઘણેજ ઉ. પગી લેખ આપે છે તે સાથે “જેન ગીતા' નામે ગ્રંથ સંસ્કૃતમાં લખ્યો છે તે સાથે જડ્યો છે. . . કયા ગચ્છની ઉત્પત્તિ કયા ગામમાં થઇ તે સંબંધી પણુ જેટલી હકીકત જાણી શકાઈ તેટલી આપી છે. તે ઉપરથી તે સમયની, અને હાલની સ્થિતિ વિષે તે તે ગામો માટે ઘણુ જાણવા યોગ્ય મળે તેમ છે. ઘણાં ગામો તેદન અપરિચિત થઈ પડયો છે તેવી જ રીતે ઘણાં ગામનાં નામે ઉલટસુલટ પણું થઇ ગયાં છે. આ ગ્રંથમાં કેટલીક પટ્ટાવલીઓ પણ આપવામાં આવી છે અને બની શકયું ત્યાં સુધી ગ્રન્થના વિષયને પૂર્ણ કરવામાં સૂરીશ્વરે અથાગ પરિશ્રમ સેવ્યો છે. તેઓશ્રી જણાવે છે તેમ વચેલા સમયમાં ઘણું ગ્રન્થા નાશ થવાથી શ્રેણિબંધ ઈતિહાસ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોઈએ તે રીતે જાળવી ન શકાયાથી ગ૭ મત સંબંધીચોક્કસ સંવત્ કે મહીને ઘણું માટે આપી શકાયો નથી. તેમ ગ૭ને અનુક્રમ પણ આપી શકાયું નથી પણ આ સંબંધીને પ્રયાસ ચાલુ છે. પ્રભુ પ્રતિમાના લેખો આચાર્યોને સમયકાળ નિર્ણત થવા માટે ઉપયોગી સાધન જણાયું છે અને તે “ધાતુ પ્રતિમાં લેખ સંગ્રહ” નામનો ગ્રન્થ જોવાથી જણાશે. (અ. ગ્રા. પ્ર. મંડલે પ્રગટ કર્યો છે.) . આ ગ્રન્થ વાંચી વિઠાન મુનિરાજે અને ગૃહસ્થ પિતાની તરફની જે કંઈ સુચનાઓ આપવા લાયક છેતે લખી મોકલશે તો મંડળ આભારી થશે. કેમકે નવીન આવૃત્તિ માટે તે ઉપયોગી થઈ પડશે. આવા ઉપયોગી ગ્રન્થના પ્રકાશાથે માણસા નિવાસી શેઠ. મગનલાલ દીપચંદે રૂા. ૪૦૦ ની તથા તેમના જ ભાગીદાર શેઠ હાલાભાઈ ખીમચંદ મહેસાણુવાળાએ રૂ. ૫૧] ની સહાય આપી છે જે માટે તેઓશ્રીને ધન્યવાદ ઘટે છે. જ્ઞાને ભણાવવા અને જ્ઞાનને પ્રગટ કરવા માટે જેટલી શક્તિ વપરાય તેટલી ઓછીજ છે. હાલમાં પ્રગટ થતા 2 માટે ઉંચા કાગળ અને સારા કામ ઉપરાંત અતિ ઘણા વધેલા ભાવને લઈ ઇચ્છવા કરતાં વધુ કીસ્મત રખાય છે તે પણ પડતર કરતાં ઓછી જ કીસ્મત છે એમ આ ગ્રન્થની ઉપયોગિતા સમજનારા કહી શકશે. મુંબાઈ. ચંપાગલી. લી. અષાડ સુદિ ૮ મી. સંવત ૧૯૭૩. J અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ।। ૐૐ ગમ્ ॥ પ્રસ્તાવના. . Acharya Shri Kailassagarsuri Gyanmandir ગચ્છ મત પ્રમધ પુસ્તકમાં શાસનનાયક ચાવીશમા તીર્થંકર શ્રી વીરપ્રભુ પશ્ચાત્ જે જે ગચ્છ ભેા-મતા ઉત્પન્ન થયા તેની નોંધ લેવામાં આવી છે, તેથી ઐતિહાસિક દ્રષ્ટિએ ઇતિહાસરસિકોને ઘણું અમેધવાનું મળી શકે તેમ છે. ગચ્છ મતભેદ થવાનાં આન્તર અને ખાદ્ય અનેક ચરણા હોય છે. કાઇપણ ધર્મ માં કાલાન્તરે સંપ્રદાય મતભેદો પડયા વિના રહેતા નથી. વૈદિક વેદાન્ત ધમાં પણ શકરાચાય સાંખ્ય, મિમાંસક, ભાગવત, શમાનુજ, મવા, વઠ્ઠલી, કબીર, બીજપથ, નાનક, શીખપથ, સ્વામીનારાયણ, રાધાપથ વગેરે અનેક મતભેદો પડેલા છે કે જેનું વર્ણન કરતાં મહાન ગ્રન્થ થઇ જાય. ઔદ્ધ ધર્મમાં પણ શૂન્યવાદ, વિજ્ઞાનવાદ, મહાયાન વગેરે અનેક મત પન્થા પડેલા છે તે . હાલ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ વિદ્યમાન છે. મુસલમાનમાં પણ શીયા શૂની વગેરે પન્થ ઘણું પડેલા છે, તેમજ બ્રીસ્તિમાં પણું રોમન કેથલિક, પ્રોટેસ્ટંટ વગેરે અનેક પળે પડેલા છે. આર્યસમાજ કે જે હાલમાં ન પન્થ ઉત્પન્ન થયે છે, તેમાં પણ વિચારભેદે બે મત પડેલા શ્રવણ કરાય છે. ગમે તે ધર્મપત્થમાં મતભેદે થયા વિના રહેતા નથી એ કુદ્રતને સ્વભાવ છે. ધર્મમાં મતપન્થ પડે છે, એટલું બસ નથી પરંતુ દુનિયાના રાજ્યોની પ્રવૃત્તિમાં, સમાજ કેમની પ્રવૃત્તિમાં મતભેદે અનેક ભૂતકાળમાં પ્રગટયા, વર્તમાનમાં પ્રગટે છે, અને ભવિષ્યમાં પ્રકટશે. વિશ્વમાં અદ્ય પર્યત અનેક મત સંપ્રદાય, પથે પ્રગટયા, પ્રગટે છે અને ભવિષ્યમાં પ્રગટશે. એમ હિંદુસ્તાન, યુરેપ, અમેરિકા, વગેરે દેશોના ધર્મ સંબંધી ઈતિહાસે અવલકવાથી અવબધાશે. - કાઈપણ ધર્મ પ્રગટે એટલે તેમાં કાળે કાળે મતભેદ તો પડવાના જ. મનુષ્યને સ્વભાવ For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવા પ્રકારને છે કે સર્વને એક સરખી મતિ ના હોવાથી તેઓ મતભેદ પાડ્યા વિના રહે નહીં. માવો (ત્રિોમઃ સ્વભાવ દુઃખે પણ ત્યાગ થાય એ નથી. ધર્મમાં–સમાજમાં રાજ્યમાં દષ્ટિ પ્રમાણે મનુષ્યની સૃષ્ટિ થઈ, થાય છે અને થશે તેને કેનાથી પ્રતિબંધ થવાને નથી. સદાકાલ મનુષ્યમાં ખોપરી પરીએ મતિ ન્યારી રહેવાની એ કુતિ નિયમ છે. બે દુ ચારની પેઠે ગણિત નિયમાનુસારે ધર્મ વિચારે છે તે આટલા બધા ધર્મોમાં ભેદ થવાને પ્રસંગ આવત નહીં મનુષ્યના મનને એ સ્વભાવ છે કે કંઈ નવું નવું વિચારવું-આચરવુંમનુષ્યના મનને એક સરખું સદાકાલ રુચતું ન હવાથી તેને નવું ગમે છે. અનાદિ કાલથી જૈન ધર્મ પ્રત્ય કરે છે, અને અનંત કાલ પર્યત પ્રવર્તશે, પણ તેમાં ગ૭ભેદે તે પડવાના જ. શ્રી રૂષભદેવથી આ વીશીમાં ધર્મ પ્ર.. ગયા એમ જેના ઐતિહાસિક દષ્ટિએ કચવામાં આવે For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. દરેક તીર્થંકરના જેટલા ગણધરા ડાય છે તેટલા ગચ્છા પ્રગટે છે. લશ્કરની ટુકડીઓના ભેદાની પ્રેક ગાના ભેદ હાય છે, એટલે તેમાં ત્તવત્રિચારભેદ હાતા નથી, પરંતુ લાખા સાધુઓ વગેરે ટુકડીઓના રૂમમાં ગચ્છ તરીકે ગોઠવાઇ પ્રવતી શકે છે. કોઇપણ વૃક્ષ ઉત્પન્ન થયું એટલે તેને ડાળાં પાંખડાં તા થવાનાં તેમ કેઈપણુ તીર્થંકર ધર્મ પ્રકટાબ્યા એટલે ગણુધર ભેટ મા બીજા સેઢા ગચ્છા-મતા વગેરે તે ઉત્પન્ન થવાના, અને ઘણા કાલે તેમાંથી પાખડા પણ પ્રગટ છાનાં. શ્રી રૂષભદેવના વખતમાં અને તે પશ્ચાત્ શ્રી સુવિધિનાથ અને શીતલનાથની વચમાં ધર્મ ભેદો પ્રગટ્યા છે. શ્રી નેમિનાથના વખતમાં પણ અન્ય ધર્મો નીકળ્યા છે. શ્રી મહાવીર પ્રભુના સમયમાં પશુ ગીતમબુદ્ધે, ગાથાળે, જમાલી વગેરેએ સ્વબુદ્ધચનુસારે ધર્મભેદો પ્રકટાવ્યા હતા, અને તેમાં કરોડા લાખેાની સખ્યામાં મળ્યા દાખલ થયા હતા. શ્રી મહાવીર પ્રભુના સમયમાં વૈદિક અને વેદા For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્ત ધર્મોમાં પણ વિચારી અને માચારો સંબંધી અ નેક મતભેદો પડયા હતા. શ્રી મહાવીર પ્રભુના અગિયાર ગણધર થયા અને નવ ગચ્છા થયા. શ્રી મહાવીર પ્રભુ પશ્ચાત્ એકલા સુધોસ્વામી ગણધર રહ્યા તેથી તેમના નામથી વષોઁનચ્છ કહેવાણા. । શ્રી મહાવીર પ્રભુના ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. ગણધરાએ અગિયાર અંગ ચત્તુ પૂ વગેરેની રચના કરી. સ્થવિર મુનિએ એ પયજ્ઞા-ઉપાંગા, ગ્રન્થા, પ્રકરણા વગેરેની રચના કરી. શ્વેતાં બર જૈનાગમમાં સત નિહૅવાની વ્યાખ્યા કરવામાં આવી છે. કેટલાક ભેદ્દા તા ઉત્પન્ન થયા અને નમ્ર થયા, પરંતુ ઇતિહાસના પાને તેઓનુ અસ્તિત્વ કાથમ રહ્યું છે. શ્રી મહાવીર પ્રભુના શાસનમાં અનેક ગચ્છ મતભેદો પ્રગટયા છે. પરંતુ તેમાં નવતત્ત્વ, પંચાસ્તિજાય, વગેરે તત્ત્વીની પ્રાય: એકસરખી માન્યતા અ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વલોકવામાં આવે છે. ધર્મગ્રન્થના સાહિત્યની વૃહિથી જેન ગએ-મતેઓ સર્વોપરિપદ પ્રાપ્ત કર્યું છે. જેનધર્મના અનેક ઈતિહાસ ગ્રન્થથી ભારતર્ષના સામાજીક ઈતિહાસના જ્ઞાનમાં સમ્યમ્ સાહાધ્ય પ્રાપ્ત થાય છે. તે સંબંધી, રાજાઓ વગેરેના ઈતિહાસ સંબંધી, મંત્ર, તંત્ર, યંત્ર, જ્યોતિષ વૈદક - ગેરે સંબંધી જૈનશામાંથી ઘણું પ્રાપ્ત થઈ શકે તેમ છે. જૈનધર્મમાં પ્રકટેલા ગર છે, તેના ભેદમાં કયા ભેદે સત્ય છે? અને ક્યા ભેદે અત્સય છે? તેના નિર્ણય માટે અત્રવિવેચન કરવામાં આવ્યું નથી. આ લઘુ પુસ્તકમાં તે ઐતિહાસિક દષ્ટિની પ્રાધાન્યતાથી કંઈક લખવામાં આવ્યું છે. અને જેન કેમની ઉન્નતિ થાય એવા હેતુથી સંઘપ્રગતિ લેખના પ્રસંગે પ્રસંગે પ્રગટેલા ઉદ્દગારેને દાખલ કરવામાં આવ્યા છે. જૈનધર્મના સ્થાપક ચોવીશ તીર્થકરેની જન્મભૂમિ બંગાલ, બિહાર, કાશી વગેરે દેશો છે. ગણધ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રની ઉત્પત્તિનું સ્થાન પણ બંગાલ બિહાર વગેરે છે. બંગાલદેશે ધર્મ સામ્રાજ્ય સ્થાપનમાં અનેક રંગે ભજવ્યા છે. ભજવે છે અને ભજવશે. શ્રી મહાવીર પ્રભુ પશ્ચાત્ ચારસેં પાંચશે વર્ષ સુધી બંગળામાં કાશી વગેરે તરફ કેન્દ્ર મુખ્યતાએ જેનધમીઓની ઝાહેઝલાલી વર્તતી હતી. વજીસ્વામી, ભદ્રબાહ વગેરે આચાર્યોને બંગાળા કાશી તરફ વિશેષ વિહાર હતે. વૈદિક વેદાન્તીઓ અને બૌદ્ધોની સાથે જૈનાચાર્યોએ ધર્મ સંવાદ કરીને જેનધર્મને સારી રીતે પ્રચાર કર્યો હતે. નિન્થ ગચ્છ અને કેટિક ગચ્છ પર્યન્તના સાધુઓ કાશી, બંગાળ વિહાર વગેરે દેશોમાં મુખ્યતાએ વિચરતા હતા, તથા દિગબરાચાર્યો પણ મુખ્યતાએ વિચરતા હતા એવું જેને ઈતિહાસથી સમજાય છે. બંગાળા કાશી વિહાર વગેરે દેશમાં વિ. સં. ૫ પાંચમા સૈકા પછી જૈનાચાર્યોને અલ્પ વિહાર થયે સંભવે છે. વિક્રમ સં. પાંચમા સૈકા પછી જેન વેતાંબરાચાર્યોને વિહાર મધ્ય For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાંત, મેવાડ, મારવાડ, ગુજરાત, સારાષ્ટ્ર વગેરે દેશ તરફ વિશેષ થયા હાય તથા તે દેશ તરફ વિશેષ વાસ થયા હાય એમ સભવે છે. યા દેશમાં ક્યા કયા ગદ્યની ઉત્પત્તિ થઈ તે જણાવવામાં આવે છે. ઉપદેશગચ્છની મારવાડમાં ઉત્પત્તિ થઇ છે. મહારાષ્ટ કાંકણુ દેશમાં નાગિલ નિવૃનિકુલ વગેરે એ સ્થાની ઉત્પત્તિ થઇ હોય એમ સમજાય છે. વજસેનના ચાર શિષ્યમાં સાપારક ( સાપાલા ) માં થયા. સાપાલા સુખઇ પાસે અગાસી ગામ નજીક આવ્યું છે, તેમાં નિવૃત્તિચદ્ર વગેરે કુલેની ઉત્પત્તિ થએલી સ’ભવે છે. હે પુરીયા ગચ્છની મારવાડમાં અજમેર નગર પાસે આવેલા હ પુરમાં ઉત્પત્તિ થવી સંભવે છે‚ પાટણુના રાજા સિદ્ધરાજે આપેલા મહુધારી એવા ભિત્તુથી પાટણુંમાં મધારી ગચ્છની ઉત્પત્તિ સભવે છે. મેવાડમાં આવેલા સાંઢડેર ગામમાં સાંડર ગચ્છની ઉત્પત્તિ થઈ. બાપુજીની પાસે આવેલા ઢેલી ગા For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મમાં વડની હેઠ સાધુઓને સૂરિપદવી આપવાથી વગચછની ઉત્પત્તિ થઈ. (વિ. સં. ૯૪માં) કરંટ ગ૭, કુરચપુરીય ગચ૭, ચૈત્યવાસમત ગએછ વગેરેની મારવાડ મેવાડમાં ઉત્પત્તિ થએલી લાગે છે. આબુજી પાસે આવેલા નાણા ગામમાં નાણાવાલ ગ૨૭મી ઉત્પત્તિ થઈ છે. ચિત્રવાલ ગચ્છની મારવાડમાં ચિત્રવાલમાં ઉત્પતિ થઈ છે. વાચિત્રવંશથી થઈ છે. વિધિપક્ષ ગચ્છની સ્થાપના ગુજરાતમાં થઈ છે. સાઈ પુનમિયા ગચ્છની પાવાગઢ અગર ગુજરાતમાં પાટણ અગર બીજા નગરમાં ઉત્પત્તિ સંભવે છે. પાટણમાં દુલ ભસેન રાજાના સમયમાં ખરતરગચ્છની ઉત્પતિ થઈ. આગમિક ગચ્છ, સ્તવપક્ષ અછ, દ્વિવંદનિક ગ૭ની પ્રાય: ગુજરાતમાં ઉત્પત્તિ થઈ. આબુજી પાસે આવેલા જીરાવલા ગામમાં જીરાવલા ગચ્છની ઉત્પત્તિ થઈ છે, લિંબ ગચ્છની પણ તે પ્રદેશમાં ઉત્પત્તિ થયેલી સંભવે છે. હસ્તિકુંડી ગચ્છની ઉત્પત્તિ મારવાડમાં - ચેલી સંભવે છે. રાજગચ્છની મારવાડમાં અથવા ગુજ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાતમાં ઉત્પત્તિ થયેલી લાગે છે, મારવાડમાં રૂપાલીય ગચ્છની ઉત્પત્તિ ઘણા ભાગે સંભવે છે, પાટણ પાસે વાયડગામમાં રાસિદ્ભસૂરિએ તથા જીવદેવસૂરિએ વાયડ જ્ઞાતીને જૈનધમી બનાવીને (વણક તથા બ્રાહ્મણને જેનધમી બનાવીને) વાયટીય ગચ્છની ઉત્પત્તિ કરેલી છે. વાયડ વાણીયાઓ પહેલાં જેનધમી હતા ને તે વાયટી ગચ્છના હતા પણ હાલ જેન ગુરૂઓના ઉપદેશના અભાવે તે મેશ્રી થયેલા છે. ચાણસમામાં પુનમીયા ગચ્છના મહાત્માઓનાં ૨-૩ ઘર છે. તેઓની વહીમાં વાયડ વાણીયાઓ જૈન હતા એમ લખ્યું છે. પાટણમાં પુનમીયા ગછની ઉત્પત્તિ સંભવે છે, પુનમીયા ગચ્છના શ્રીપૂ હજી વિદ્યમાન છે, ને તે ગચ્છના મહાત્માઓનાં ચાણસ્મા, વિજાપુર, લાલ ને વગેરેમાં સ્થાન છે. ગુજરાતના વિજાપુરમાં તપાગચ્છની ઉત્પત્તિ થઈ છે, ને ચિતેડગઢના રાણાએ શ્રી તપાગચ્છનું બિરૂદ શ્રીજગચંદ્રસૂરિજીને આપ્યું છે. વીશાવલગચ્છની ઉત્પત્તિ ગુજરાતમાં સંભવે છે. For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ વાગડદેશના થરાદ ગામમાં થારાપદ્રિય ગચ્છની ઉત્પત્તિ થઈ સંભવે છે. નાગપુરમાં નાગપુરી તપાગચ્છની ઉત્પત્તિ થયેલી છે. લઘુ ખરતર, પિપલક ખાતર, ને મધુકર ખરતર એ ત્રણ ગચ્છની ઉત્પત્તિ મારવાડમાં થયેલી સંભવે છે. તપાગચ્છ વૃદ્ધાશાલી, ને તપાગચ્છ લઘુપોશાલીની ઉત્પત્તિ ખંભાતમાં થઈ સંભવે છે. તપાગચ્છમાં વિજયદેવસૂરિ અને આનન્દસૂરિ એ બે પક્ષની ઉત્પત્તિ અમદાવાદમાં સંભવે છે. અને અમદાવાદમાં સાગરગચ્છની ઉત્પત્તિ શાંતિદાસ શેઠની સહાયથી રાજસાગરસૂરિના વખતથી થયેલી છે. હુંબડ વાણીયાઓથી હુંબડગચ્છની ઉત્પત્તિ થયેલી છે અને તેનો સમાવેશતપાગચ્છ તથા વડગચ્છમાં થાય છે. હુંબડ ગચ્છના હુંબડ વાણીયાઓ અસલતાર હતા ને હાલ પણ હુંબડ વેતામ્બરનાં ઈડર વગેરે ગામમાં ઘર છે. કારંટગરછની ઉત્પત્તિ કેરંટ ગામમાં થયેલી છે. પહેલકેરંટગચ્છ હો ને તે ગચ્છના યતીઓ તથા ગચ્છમાં ભળેલા હોવાથી કરંટ તપાગચ્છ ગણાયસં For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ભવે છે. અથવા બીજી રીતે જુદે પણ ગણાતે હેય એમ સંભવે છે. કડવાપંથની ઉત્પત્તિ ગુજરાતમાં ને બીજ ગચ્છની ઉત્પત્તિ મેવાડમાં થયેલી છે. પાર્શ્વનાથના સંતાનિયાથી કવલાગચ્છની ઉત્પત્તિ થયેલી છે. કતકપરા ગચ્છની ઉત્પત્તિ ગુજરાતમાં સંભવે છે. પાયચંદ્ર ગચ્છની ઉત્પત્તિ મારવાડમાં અથવા ગુજરાતમાં સં. ભવે છે, કાસદ્રા ગચ્છની ઉત્પત્તિ ગુજરાતમાં થઇ છે. સરવાલ ગચ્છની ઉત્પત્તિ ગુજરાતમાં થયેલી છે, અને આબુજી પાસે બ્રહ્માણુ અપરનામ વણમાં બ્રહ્માણ ગચ્છની ઉત્પત્તિ થઈ છે. અમે બ્રહ્માણ ગામ નજરે જોયું છે. તેમાં એક જૈન દેરાસર છે ને પહેલાંનું પ્રા ચીન દેહરાસર હાલમાં તૂટી ગયેલું નજરે પડે છે. નાણકીય અને નાણાવલ ગછ એક હોવા જોઈએ. પિપલીયા ગચ્છની ઉત્પત્તિ મારવાડ અગર ગુજસતમાં પિપલીયા ગામમાં થયેલી સંભવે છે. ભાવનારને ભાવડહેર ગચ્છ એક જણાય છે. ભાવડાર ગચ્છની ઉત્પત્તિ પ્રાયઃ ગુજરાતમાં થઈ સંભવે છે. વિજાપુર For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ પાસે એક જાનું ગામ ભાવફેર નામે છે તે અસલ પ્રાચીન નગર હતું. તે નગરથી અથવા બીજા કઈ ગામથી ભાવલહેર ગચ્છની ઉત્પત્તિ થઈ હોય તે વિચારવા યોગ્ય છે. મારવાડમાં ચૈત્રવાલનગરમાં નગરને નામે ચેત્રવાલ ગચ્છની ઉત્પત્તિ થયેલી છે. વાગડ દેશના નામે પ્રસિદ્ધ સાધુએથી વાગડ ગચ્છની ઉત્પત્તિ જણાય છે. મારવાડમાં આવેલા ભિન્નમાલ નગરથી ભિન્નમાલગચ્છની ઉત્પત્તિ થઈ સંભવે છે. શ્રીધર્મષસૂરીથી ધર્મઘાષ ગચછની ઉત્પત્તિ થઈ સંભવે છે. રત્નાકરસૂરિથી રત્નાકર ગચ્છની ઉત્પત્તિ થઈ સંભવે છે. કમશાએ સિદ્ધાચલને ઉદ્ધાર કરાવેલ છે તેને ઈતિહાસ શ્રી જીનવિજ્યજી તરફથી પ્રગટ થયેલ છે. તેમાં રત્નાકરછ સંબંધી હકીકત લખેલી છે. જેસલમેરમાં ખરતરગચછ વગેરે શાખાની ઉત્પત્તિ થઈ છે. રિલિદ્રા ગામના નામે ચાલદ્વાગચ્છની ઉત્પત્તિ થઈ છે. ને તે ગામ ઘાણે ભાગે મારવાડ અથવા ગુજરાતમાં For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ૧ હેવું જોઈએ. સીદાઘટીય? અગર સિદ્ધાંતકીય ગચ્છની ઉત્પત્તિ ગુજરાતમાં થયેલી છે. પલ્લીપગચ્છની ઉત્પત્તિ પલીયડ ગામથી થઈ છે. માણસ પાસે હાલ પલિયડ ગામ છે તેમાં એક દેહરાસર છે. પલિયડ ગામના મૂળનાયકજીને હાલ માણસામાં મૂળનાયક તરીકે સ્થાપના કર્યા છે. તેથી પલિયડગામ પ્રાચીન છે, ને પ્રભાવક ચરીત્રમાં પણ પલિયડગામ આવે છે અગર કઈ બીજું પણ પલિયડગામ હાય, ને ત્યાંથી પલ્લીગછની ઉત્પત્તિ થઈ હોય તેમ પણ સંભવે છે. આબુજી પાસે કોલીવાલ ગામ છે. ત્યાં ઉત્પન્ન થયેલા આચાર્યને નામે કોલીવાલગચ્છની ઉત્પત્તિ થયેલી જણાય છે. રાસોમાં તથા ચરિત્રામાં ને પ્રતિમાના લેખ પર પણ કોલીવાલ ગચ્છનું નામ આવે છે. ગુજરાતમાં આવેલા હારીજ ગામમાં હારીજ ગચ્છની ઉ ત્પત્તિ સંભવે છે. સં. ૧૭૩ ના ફાગણ સુદ પૂર્ણિ માને દીવસે વઢીયાર દેશમાં શ્રી સંખેશ્વરજીની જાત્રા For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ કરીને ફાગણ વદી ખીજને દીવસે હારીજ ગામ અમા આવ્યા હતા; ત્યાં હાલ આગગાડી થઈ છે. હારીજ ગામમાં અમેા પ્રાચીન જૈન દેરાસરનું ખંડેર દેખવા ગયા હતા, ત્યાં એ જૈન મંદિરનાં ખંડેર છે. તેમાં એક તા હાલ સારી સ્થિતિમાં છે. પૂર્વે હારીજમાં શ્રાવકાનાં ૫૦૦ ઘર હતાં, ને હાલમાં શ્રાવકનુ એકજ ઘર છે. દહેરાસરનું ખંડેર જોતાં હજાર દોઢ તુજાર વરસનું પ્રાચીન હોય તેમ સભવે છે, ને ઔરંગજેબ અથવા અઠ્ઠાઉદ્દીનના વખતમાં તે દહેરાસર તૂટેલુ હાય એમ જણાય છે. ને તેના મૂળનાયકજીને રાધનપુરના જૈન દહેરાસરમાં પધરાવેલા છે, ને તે હાલ પણ હારીજા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ છે. હારીજા ગચ્છની ઉ ત્પત્તિની યાદી જાળવવા માટે દહેરાસરનું પ્રાચીન ખંડેર જાળવવાને ગાયકવાડ સરકારને વિનતિ કરવાના જરૂર છે. હીરાપદ્ઘિ ગામને નામે હીરાપદ્ઘિ ગચ્છની ઉત્પત્તિ થયેલી છે. અમારા સમજવા પ્રમાણે વિજાપુર પાસે હીરપુર ગામ છે ત્યાં પૂર્વે ભીલ્લાની For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ વસ્તી હતી તેથી તે હીરાપલ્લી ગણાતું હતું, ને તેથી હીરાપલ્લી ગચ્છની ઉત્પત્તિ થઈ હોય એમ ક ના થાય છે. જાખડીયા ને છીવાવાલ ગચ્છની ઉ. ક્ષત્તિ મારવાડમાં થયેલી સંભ છે. ચતુર્દશી પક્ષની તથા ત્રિભવીયા ગચ્છની ઉત્પત્તિ ગુજરાતમાં સંભવે છે. જેરાંડ ને જાગડ ગચ્છની ઉત્પત્તિ કયાં થઈ તે જાવાનું સાધન નહિ હોવાથી કહી શકાય તેમ નથી. અમે બને તેટલા પ્રયત્ન વિચારશક્તિથી ભામાદિકને અનુસારે ગચ્છની ઉત્પત્તિ દર્શાવી છે ને કેદાચ તે અન્યથા હાય ને સાધનસંપન્ન હોય તે તે પણ માનવાને કંઈ હરકત નથી. કેટલા ગની ઉ ત્પત્તિ ગામને નામે કેટલાક ગચ્છની ઉત્પત્તિ બિરૂદિને નામે તથા આચાર્યને નામે પણ થયેલી છે. એ રીતે અનેક પ્રકારે ગચ્છના નામની ઉત્પત્તિનાં કારણે સંભવે છે. ચૈત્યવાસ નામથી જેન વેતાંબરે પરિચિત છે. બાર વર્ષ સુધી ચૈત્યવાસી સંપ્રદાયનું જેર રહ્યું હતું. ચૈત્ય પાસે વાસ કરવાથી ચૈત્યવાસી For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ તરીકે જે સાધુએ પ્રસિદ્ધ થયા તેઓથી ચૈત્યવાસ સંપ્રદાય ગચ્છની ઉત્પત્તિ થઇ. ચૈત્યવાસી સાધુઓની આહાઝલાલીના સમયમાં જૈનનિગમ-જૈન ઉપનિષદાની મુખ્યતા પ્રવર્તતી હતી. જેનામાં સેાળ સ`સ્કારાની મુખ્યતા વર્તાતી હતી, અને આગમેની ગણતા વર્તાતી હતી. શ્રી આ રક્ષિત વા આસુહસ્તિના સમય લગભગમાં ચૈત્યવાસ નીકળ્યે જાય છે. ચૈત્યવાસીઓએ રાજકીય ધર્મ તરીકે જૈન ધર્મોને સરક્ષ્યા હતા. ગુજરાતમાં, મેવાડમાં, મારવાડમાં, વહીયારમાં, સૈારાષ્ટ્રમાં તે વખતે ચૈત્યવાસી સાધુઓનુ ઘણું જોર હતું. વનરાજ ચાવડાના ગુજરાતના રાજ્યમાં ચૈત્યવાસી આચાર્યાં રાજ્યગુરૂ તરીકે દેશ ગુરૂ તરીકે પ્રસિદ્ધ થયા હતા. ચાવડાઓના રાજ્યપ્રદેશમાં ચૈત્યવાસીઓ વિના અન્ય સાધુઓને આવવાને પશુ રાજ તરફથી પ્રતિબંધ હતા. વનરાજ, ચેગરાજ, ક્ષેમરાથી તે .સામતસિહ સુધીના ચાવડા A For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ જાએ ચૈત્યવાસીઓને ધર્મગુરૂ અને રાજગુરૂ તરીકે માનતા હતા અને ચૈત્યવાસી આચાર્યો રાજાના ધામિક સસ્કારીની ક્રિયા કરતા હતા. કેટલાકાના મત એવા છે કે ચૈત્યવાસી જૈનાચાર્ચે રાજના ધાર્મિક પુરાહિતાનુ ધાર્મિક કાર્ય કરતા હતા તેથી જૈનાના જૈનવેદના પ્રચારથી:રાજકીય ધર્મ તરીકે જૈન ધર્મ પ્રવર્તતા હતા. ગુજરાતમાં ચાવડાઓના રાજ્યમાં બ્રાહ્મણેા કે જે વૈદિક તરીકે કર્મ કાંડી હતા. તેઓનુ જોર ખીલકુલ નહેાતુ. જૈનવેદો ઉપનિષદો વડે જૈન બ્રાહ્મણેા ધાર્મિક પ્રવૃત્તિ કરીને જૈન ધર્મની આરાધના કરતા હતા. ચૈત્યવાસીઓની જાહેોજલાલીના સમયમાં આ ગમ અને:નિગમની સારી રીતે પ્રચલિતતા હતી અને બ્રાહ્મણા, ક્ષત્રિએ, વૈશ્યા, અને દ્બા એ ચારે વ જૈનધર્મ પાળતી હતી. મુખ્યતાએ નિગમવાદી ચૈત્યવાસી આચાર્યાનું જોર સાલ'કી હુ ભરાજના સમયમાં હેઠવા લાગ્યું અને આગમવાદી જૈનાચાર્યાંનું જોર કંઈ વધવા લાગ્યું. મજિણાણુ સાયની ઉપદેશ કલ્પવદ્ધિ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ રીકામાં નિગમવાદી ચેયવાસીઓની શી શી માન્યતાઆ હતી તેની કઈક ઝાંખી જણાય છે. ચૈત્યવાસીઆની મુખ્ય એ માન્યતા હતી કે જૈન વેદો જૈન ઉપિનષટ્ઠા અને જૈનાગમાવડે જૈન ધર્મમાં ચારે વને સદાકાળ રાખવી અને રાજકીય ધમ તરીકે જૈન ધર્મ ટકી રહે એવી સ પ્રવૃત્તિ કર્યા કરવી. આગમેને મુખ્યતાએ માનનારા આગમવાદીઓનુ જોર થવા લાગ્યું ત્યારે પણ તેઓમાંથીનિગમ પ્રભાવક ગચ્છ તરીકે એક ગચ્છ કાયમ રહ્યા. જૈન વેઢા અને જૈન ઉપનિષદાના નિગમમાં સમાવેશ થાય છે. હાલ પણ કહેવત છે કે તે અગનિગમની વાત જાણે છે અર્થાત્ આગમ નિગમની વાત જાણે છે. મનું જીણુાણુની ઉપદેશ કલ્પવલ્લિની ટીકામાં જણાવ્યું છે કે આગમે અને નિગમે એ બતેને ભેગાં કર્યા વિના જૈનતત્ત્વાનુ સમાધાન થાય નહિ. જેનાગમા અને જૈન નિગમે એ બન્નેથકી જૈનધર્મ વિશ્વમાં પ્રવતી શકે છે. ભરત રાજાએ જૈન નિગમા પ્રવર્તાવ્યાં હતાં.તે સર્વ તી કરાના સમયમાં For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૨૦ કાયમ હતાં અને તે પ્રમાણે સોળ સંસ્કાર વગેરેની ક્રિયા થતી હતી અને દરેક તીર્થકરના સમયમાં જેનાગમાં નવાં થતાં હતાં અર્થાત્ દ્વાદશાંગી જુદી ૨. ચાતી હતી. મહાવીર પ્રભુના સમયમાં જેન નિગમ અર્થાત્ જેને કાયમ રહ્યા હતા. ચૈત્યવાસીઓનું જેર હતું ત્યારે જોનવેદ-ઉપનિષદે સર્વત્ર પ્રચલિત હતી, પરંતુ આગમવાદીઓનું વિ. સં. એક હજારના સૈકામાં જેર થવા લાગ્યું ત્યારે ચૈત્યવાસીઓની ધાર્મિક પ્રવૃત્તિનું જોર હડવા લાગ્યું. વર્ધમાનસૂરિ પૂર્વે ચૈત્યવાસી હતા તેમણે ચોરાશી ચૈત્યેની માલીકી છેડી, ત્યારે આગમવાદ એરપર આવવા લાગે અને જેન નિગમેમાંથી આગમવાદીઓને ગ્રહણ કરવા ચોગ્ય ધાર્મિક સંસ્કારોના મંત્રીને વર્ધમાનસૂરિએ આચાર દિનકર ગ્રન્થ બનાવીને તેમાં ગોઠવ્યા તેમજ અન્ય આગમવાદી આચાર્યોએ નિગમમાંથી સાર ભાગને રહી અન્ય ગ્રન્થો રચા એવી કેટલાકની માન્યતા છે તથા શત્રુંજ્યના કર્તા ધનેશ્વરસૂરિ ચૈત્યવાસી હતા એમ પરંપરા કર્ણકૃતિ વહ્યા કરે છે. ચૈત્યવાસીઓ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir S ની સીમમાં વાસીઓમાં રસ ગ્રામ સર્વ તીર્થને માનતા હતા, પરંતુ તેઓની આચાર સંબંધી માન્યતાઓ મુખ્યતાએ નિગમના આધારે હતી પરંતુ તેઓ આગામેની ઉત્થાપના કરતા નહેતા. યોગવિધિ વગેરેની માન્યતાઓની પ્રણાલિકા ચૈત્યવાસીઓમાં હતી. સાધુઓ અને સાધ્વીઓ થવાની માન્યતા પણ ચૈત્યવાસીઓમાં હતી. ત્યવાસીએની માન્યતા પ્રમાણે ગુડસ્થ ગુરૂ તરીકે જૈન બ્રાહાણે ધાર્મિક ગ્રહસ્થ ગ્ય સંસ્કારને કરાવતા હતા. ચૈત્યવાસીઓ ગૃહસ્થગુરૂ અને ત્યાગગુરૂ એવા બે પ્રકારના ગુરૂઓ માનતા હતા. શ્રીમદ્ આત્મારામજી મહારાજે તત્ત્વનિર્ણય પ્રાસાદમાં ગૃહસ્થગુરૂ અને ત્યાગી ગુરૂ કયા કયા સોળ સંસ્કારો પૈકી સંસ્કારે કરાવે, તેનું વર્ણન કર્યું છે. વિક્રમ સંવત્ ૯ નવમા સૈકામાં જૈન બ્રાહ્મણે કે જે જેને ગૃહસ્થ ગુરૂએ તરીકે હજારોની સંખ્યામાં હતા, તેઓના કુળને આદ્ય શંકરાચાર્યે પિતાના માર્ગ તરફ આકર્ષી, તેથી જેનધર્મનું જોર ઘટવા લાગ્યું અને બ્રાહ્મણે અમુક વેદિક For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ ધર્મને પરાધિને માનવા તરફ આકર્ષાયા. જેન ગ્રહ સ્થ ગુરૂ તરીકે જેન બ્રાહ્મણને કાયમ રાખવા માટે કુમારપાળના સમયમાં આગમવાદી જૈનાચાર્યોમાં મુખ્ય શ્રી હેમચંદ્રસૂરિ તરફથી પ્રવૃત્તિ શરૂ થઈ. તેમાં જે બ્રાહ્મણને જેનગૃહસ્થ ગુરૂ તરીકે સ્થાપ્યા, તેઓની સાથે વૈદિક બ્રાહ્મણ જ્ઞાતિ વ્યવહારને સંબંધ રાખે નહીં તેથી તેઓ ઠકકુર ભેજક તરીકે ગણાણુ, અને તેઓ અદ્યાપિપર્યત જૈનધર્મની પૂજા વગેરેની ક્રિયાઓ કરાવે છે અને જેનધર્મને પાળે છે. ચૈત્યવાસી ત્યાગીઓની પડતી દશા થઈ અને તેઓનું જેર હયું ત્યારે તેઓ કુમારપાળના સમયમાં પુનમીયાગચ્છમાં દાખલ થયા અને મહાત્મા તરીકે પ્રસિદ્ધ થયા. ચૈત્યવાસીઓના જોરના સમયથી જે જેન કુળ થયાં તેના ઈતિહાસે તેઓ રાખવા લાગ્યા અને હાલ પણ તેઓ જૈન વણિકના કુળગુરૂ તરીકે કાયમ રહ્યા છે. હાલ. મહાત્માઓ કેટલાક ઘરબારી થયા છે, પરંતુ તેમાં એકને ત્યાગી રાખવાને પ્રચાર છે. હાલમાં તેઓ લાલ, મુજ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર, ચાણસમા વગેરે ગામમાં રહે છે અને જૈન વણિકા ના કુળગુરૂ તરીકે વહી વાંચવાનું કાર્ય કરે છે. તેઓ અસલ ચૈત્યવાસી ગુરૂઓમાંથી ઉતરી આવ્યા છે. આ પ્રમાણે ચૈત્યવાસીગચ્છમત સંબંધીની ઐતિહાસિક અને સાંભળેલી હકીકત જણાવી છે. ગછની ઉત્પત્તિ, ગની ઉત્પત્તિનાં કારણે પરસ્પર એકબીજા ગની પટ્ટાવલિને અવલોકવાથી માલુમ પડે છે. માન્યતાભેદે કેટલાક ગની ઉત્પત્તિ થએલી સમજાય છે. કેટલાક સામાન્યભેદે ગ છે ઉત્પન્ન થએલા છે. સર્વ ગની ઉત્પત્તિને સમય નિર્ણય કરે અને તે અમુક અમુક કારણથી થયા એમ નિર્ણય કરે તે દુર્ઘટ કાર્ય છે. અનેક ગની પટ્ટાવલિયો બહાર પડવાથી ભવિષ્યમાં 'હજી ગની ઉત્પત્તિ સંબંધી નિર્ણય થવામાં ઘણું અજવાળું પડી શકશે. બંગાલ, હિંદુસ્થાન, દક્ષિણ, ગુજરાત, માર For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ વાડ, કચ્છ, સિંધ, પંજાબ, ગુજરાત, માળવા, મેવાડ, સૈારાષ્ટ્ર, લાટ વગેરે સર્વ દેશમાં જેને ના ગમેથી સાધુઓ વ્યાપ્ત થયા હતા. દિગંબરામાં પણ અનેક ગચ્છભેદે પ્રગટયા અને તેના ઉપદેશકે મુખ્યતાએ દક્ષિણ અને ઉત્તરમાં વિચર્યા હતા. દિગંબર વેતાંબરે વગેરેએ પરસ્પર ઈર્ષોથી ખંડન મંડન કરી આત્મવીર્યને એકબીજાના નાશમાં ઉપયોગ કર્યો અને તેથી વિક્રમ સં. ના આઠમાં સિકા સુધી સંપૂર્ણ આર્યાવર્ત માં જેનરાજાવડેઝાહેઝલાલી ભેગવનાર જૈન ધર્મની પડતી થવા લાગી અને આઠમા સૈકામાં પ્રગટેલ શંકરાચાર્ય પછી વૈદિક ધર્મની જડ પુન: પાંગરવા લાગી. દિગંબરોએને વેતાંબરેએ પરસ્પર માન્યતાભેદે પરસ્પરનું ખંડનમંડન કરીને પિતાના ધર્મપર પોતાના હાથે કુહાડે માર્યો અને તેથી અન્યદર્શનીઓ ફાવી ગયા. હિંદુઓ પરસ્પર લડી એક્બીજાને નાશ કરવા પ્રવૃત્ત થયા ત્યારે મુસલમાનેએ હિંદુસ્થાનમાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. મુસ - For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાને અને હિંદુઓ પરસ્પર એકબીજાને નાશ કરવા ઉઘુકત થયા અને યુદ્ધો કરવા લાગ્યા ત્યારે બ્રિટીશએ બને ઉપર પોતાનું રાજ્ય સ્થાપન કર્યું. પરસ્પર જેન ગચ્છના આચાર્યોએ એકબીજાનું ખંડન કરવા આત્મવીર્યને દુરૂપયોગ કરી પોતાના ધર્મના નાશમાં પતે પાપ વહેરી લીધું છે. પિતપતાના ગચ્છોની ક્રિયાઓ સાચી ઠરાવવામાં અને અન્ય ગાની માન્યતાઓને જૂઠી કરાવવા જેટલે સમય હજી સાધુઓ અને શ્રાવકે વ્યતીત કરે છે, તેને સેળ ભાગ પણ સર્વ જેનોની ઉન્નતિ કરવામાં અને અન્ય ધમીએ સામે જૈન ધર્મને બચાવ કરવામાં વ્યતીત કરતા હોય તો તેઓ પુણ્યશાળી ગણાય. ગચ્છે નિંદવા લાયક નથી પરંતુ ગાની માન્યતા ભેદે પરસ્પર સંકુચિતવૃત્તિ કરી જેન ધર્મને નાશ થાય એવા કુવિચારે પ્રગટાવવા એજ નિંધ છે. ગના પ્રવર્તક આચાર્યોએ, ઉપાધ્યાયે અને સાધુઓએ જૈન ધર્મની સારી સેવા બજાવી છે. જેને For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ કામપર ઉપકાર કરવા તેઓએ સર્વ સ્વાર્પણ કર્યું છે. - બારમા તેરમા સૈકાના પૂર્વાચાર્યોએ જે દણિયેએ જૈન ધમીઓની વૃદ્ધિ માટે પ્રવૃત્તિ કરી હતી, તેવી પ્રવૃત્તિ તે સૈકા પશ્ચાતવતિ સૈકાઓમાં થનારા આ ચાર્યોએ કરી હોય એમ મોટા ભાગે સંભવતું નથી. જેના પરસ્પરના બળના ક્ષયથી શંકરાચાર્યો, રામાનુજાચાર્યે, વલ્લભાચાર્યો, માધ્વાચા અને સ્વામીનારાયણે જૈન વણિકને સ્વધર્મમાં ખેંચવા પ્રયત્ન કર્યો અને છેવટે ચોરાશી જાતના વણિકે કે જેઓને જૈનાચાર્યોએ ખાસ જેન કુળમાં સ્થાપન કરીને રાખ્યા હતા. તેઓમાંની કેટલીક જ્ઞાતિઓને તેઓએ વૈદિકધર્મમાં, પુરાણધર્મમાં દાખલ કરી. વલ્લભાચાર્યે ઘણા જેન વણિકને પિતાના ધર્મમાં દાખલ કર્યા. ચારે વણે પૈકી છેવટે વૈશ્ય વર્ગમાં રહેનાર વણિકે મટા ભાગે જેને તરીકે કાયમ રહ્યા અને તેમાંથી પણ સોળમા સૈકા પછી કેટલીક જૈનવણિક જ્ઞાતિ વલ્લભાચાર્ય વગેરેના પંથમાં પેઠી. ગુર્જરવણિક, વાયડા For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વણિક, ખડાયતાવણિક,નાગરવણિકોરઠવણિક, વગેરે કેટલીક વણિક જ્ઞાતિનાં કેટલાંક મનુષ્ય બસે લગભગ વર્ષથી જૈન ધર્મમાંથી ભ્રષ્ટ થયાં, કેટલીક જ્ઞાતિ વહ્યુંભાચાર્ય વગેરેના પન્થમાં પેઠી છે. જેનાચાર્યોની અને જેનેની હાય હવે કયારે આંખ ઉઘડશે !!! કેળવાયેલા જેનાચાર્યો થયા વિના અને જૈન ધર્માભિમાની સાધુઓ થયા વિના તથા ધર્મવૃદ્ધિની યુક્તિપ્રયુક્તિના જાણ થયા વિના તેઓ હવે દુનિયામાં અન્ય ધર્મો સામે ટકી શકવાના નથી. અન્ય ધમય આચાર્યો વગેરે પોતાના ધર્મની વૃદ્ધિ માટે યુતિ પ્રયુક્તિથી વર્તમાન જમાને એળખી કાર્ય કરે છે. તેમાં સ્વધર્મની વૃદ્ધિ કરવાની કેટલાક ગુણે હોય છે. જેનાચાર્યોમાં–જેન સાધુઓમાં ઘણા ગુણ હોય છે, પરંતુ તેઓ પરસ્પર ગના આગેવાનોની સાથે સંપીને કાર્ય કરે તે હજી જૈન ધર્મને પુનરૂદ્ધાર કરવાનાં બીજો વાવી શકે તેમ છે. વેતાંબરમાં હાલ વિદ્યમાન ગરછના આગેવાને જે વર્તમાન જમાનાની સ્થિતિ અવલોકશે તે તેઓ For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ જૈન ધર્મની સારી રીતે સેવા કરી શકશે. તપાગચ્છ, વડગ, અચલગચ્છ, ખરતરગચ્છ વગેરે ગઝોના પ્રવર્તકેએ જૈન ધર્મની આજપર્યત સારી સેવા બજાવી છે. પણ હવે તેઓ પોતાની ભૂલ અવેલેકશે તે તેઓ જૈન ધર્મમાંથી ભ્રષ્ટ થતા વણિક જેનેને જૈન ધર્મમાં સ્થિર કરી શકશે. અને અન્ય વર્ણના લોકેને જૈન ધર્મમાં દાખલ કરી શકશે. મૂઢ સાંકડા મનવાળા અને વર્તમાન જમાનાનું જેઓને ભાન ન હોય તેવાઓ જે જૈન ધર્મના આગેવાને હેય છે તે તેથી જંગલી મનુષ્યની પેઠે જેન કેમની અને જેને ધર્મની પડતીને પ્રારંભ થાય છે માટે હવે ગૃહસ્થ જેમાં અને ત્યાગી સાધુઓમાં જેન ધર્મના પૂર્ણ જ્ઞાતાઓને આગેવાન તરીકે માનવા જોઈએ, અર્વાચીન જમાનામાં જ ગચ્છના ભેદ પડેલા છે તેમ પૂર્વે પણું અનેક ગચ્છે પ્રગટ્યા હતા તે અત્રે જણાવવામાં આવે છે. પૂર્વે શ્રી મહાવીર સ્વામીના પશ્ચાત્ બસે ત્રણ For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ વર્ષ લગભગમાં જે જે ગ ઉત્પન્ન થયા તે કલ્પસૂત્રની સ્થવિરાવલિમાંથી જણાવવામાં આવે છે, શ્રી મહાવીર પ્રભુના ૧૧ ગણધરને ૯ગચ્છ થયા. હાલ જે સાધુઓ છે તે સર્વ સુધર્માસ્વામિના પરિવારમાં જાણવા. આર્યવનના આર્યનાગિલ સ્થવિર થયા. તેમનાથી આર્થનાગિલ-નામની શાખા નીકળીને તેમના શિષ્ય પમિલથી આર્યપમિલા શાખા નીકળી, અને વજનના શિષ્ય આર્યજયન્ત થકી આર્યજયંતિ શાખાનિકળી. આર્યતાપસથી આર્યતાપસી શાખાનિક આર્યભદ્રબાહુ સ્વામિના ચાર શિષ્ય થયા. તેમાંથી ગદાસ નામના શિષ્ય થકી દાસગણુ (ગચ્છ)નીકળે અને ગદાસગચ્છની ૪ શાખાઓ નીકળી. તામલિપ્તિ, કેડિવષિષ્ણુ –પંડ્રવર્ધનિકા, ને દાસીખMટિકા,એ ચાર શાખા નિકળી. આર્ય મહાગિરિના આઠ શિષ્ય થયા, તેમાં સ્થવિર ષડુલુક રેહસથકી વૈરાશિક (કણદ) મતની ઉત્પત્તિ થઇ ને તે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય એ છ પદાર્થ For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 30 Acharya Shri Kailassagarsuri Gyanmandir માનવા લાગ્યા. સંવત ૧૪૪ સાલમાં અંતર જીકા નગરીમાં ઉલૂક રાગુપ્તે કાઢમત કાઢા. સ્થવિર ઉત્તર ખલિસહુથકી ઉત્તર અલિસહુ નામના ગચ્છ નીકળ્યા ને તે ગચ્છમાંથી કાસ'ખિકા, સાઇત્તિયા કાટ ખાણીને ચંદનાગરી એ ચાર શાખા નીકળી. કાશ્યપ ગાત્રી આ રાહણસ્થવિરથી ઉદ્દેહ નામના ગચ્છ નીકળ્યેા. અને તેની ઉડ્ડમરિજીયા, માસપુરિયા, મઈપત્તિયા, ને પુન્નપત્તિયા એ ચાર શાખાઓ નીકળી. સ્થવિર શ્રી ગુપ્તથકી અને હારિયસ ગુપ્ત ચકી ચારણુ ગચ્છ નીકળ્યે, ને તે ચારણુ ગચ્છની હા માલા ધારી, સંકાસિયા. ગવેધુઆ, અને વાનાગરી એ ચાર શાખા નીકળી. સ્થવિર ભદ્રયશ થકી ઉડુવાડિક ગચ્છ નીકળ્યે અને તેની ચપિયા દ્ભિજીયા, કાકક્રિયા, ને મેહુલિજ્જીયા એ ચાર શાખાઆ નીકળી. સ્થવિર કામ િથકી વશવાટિક ગચ્છ નીકળ્યા. અને તેની સાવથિયા-રજ્જ પાલિયા અંતરિજીયા, ખેમલિયા, એ ચાર શાખાઓ For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીકળી. વાસિષ્ટ ગોત્રવાળા સ્થવિર રૂષિત અને કાકદિકથકી માનવ ગચ્છ નીકળે અને તેની કાસવિજાજીયા, ગેમિયા, વાસિઠ્ઠીયા, ને સોરઠ્ઠીયા એ ૪ શાખાઓ નીકળી. સ્થવિરસુસ્થિતિને સુપ્રતિબદ્ધ થકી કેટિકગચ્છ નીકળે અને તેની ઉચાનાગરી, વિદ્યાધરી, વયરી, ને મજછમિલ્લા એ ચાર શાખા નીકળી. સ્થવિર સુસ્થિત સુપ્રતિબદ્ધના શિષ્ય પ્રિયગ્રન્થ થયા અને તેમનાથી મધ્યમા શાખા નીકળી ને વિદ્યાધર ગોપાલવિરથી વિવાધરી શાખા નીકળી. સ્થવિર આર્યશાંતિશ્રેણિક થકી ઉચ્ચનાગરી શાખા નીકળી. સ્થવિરઆર્યશાંતિશ્રેણિકના ૪ શિષ્ય થયા. તેમાંના આર્ચશ્રેણિક થકી આર્ય શ્રેણિકા શાખા નીકળી અને આર્યતાપસથી આર્યતાપસી શાખા નીકળી અને આર્યકુબેરથી આર્યકુબેરા શાખા નીકળી અને આરૂષિ પાલિત થકી આરૂષિતપાલિતા શાખા નીકળી. સ્થવિર આર્યસિંહગિરિના ચાર શિષ્ય થયા તેમાંના આર્યસમિત નામના શિષ્ય For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થકી બ્રહ્મદીપિકા નામની શાખા નીકળી. અને આર્યસિંહગિરિના શિષ્ય આર્યવાજવામી થકી આર્યવયરી શાખા નીકળી. સ્થવિર આર્યવન સ્વામીના શિષ્ય આર્યવસેન થયા. અને તેના થકી આર્થનાગિલા શાખા નીકળી. આર્થવસેનના શિષ્ય આર્યપદ્ધ થકી આર્યપઘા શાખા નીકળી અને આર્યવાસેના શિષ્ય આર્યરથ થકી આર્યજયન્તી શાખા નીકળી. ઉપર પ્રમાણે કલ્પસૂત્રમાં સ્થવિરેના ઈતિહાસમાં લખવામાં આવ્યું છે. સ્થવિરાવલીમાં અનેક ગચ્છ શાખાઓ દેખવામાં આવે છે, પરંતુ તેમાંથી કેટિકગચ્છ, વૈરીશાખા, ચાંદ્રકુલ, નિવૃત્તિકુલ,વિદ્યાધરગચ્છ, નાગેન્દ્રગચ્છ, વગેરે ગછોની પરંપરા વિક્રમના સોળમા સૈકા સુધી વહેતી આવતી માલુમ પડે છે. હાલ વિશમા સૈકામાં તો ચાંદ્રકુલ કેટિક વૈરીશાખા કે જે સુધર્માસ્વામીની પરંપરાઓ વહેતી આવે છે તેનું જોર દેખવામાં આવે છે. કેટલાક સુધમગ - ચ્છને માની તેને પરંપરાએ પોતાને ચાલેલા આવેલા માને છે. For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાસેનના ચાર શિષ્ય પૈકી દરેકને એકવીણ એકવીશ શિખે થયા. તેનાથી રાશી ગચ્છ નીકવ્યા એમ જણાવવામાં આવ્યું છે, પરંતુ તે રાશી ગોનાં નામ હાલ મળતાં નથી. તેમજ તે પછી વિ. સં. ૯૯૪ માં ઉતનસૂરિના શિષ્યોથી ચોરાશી ગષ્ઠ થયા, પરંતુ તે સમયના ચારાશી ગચ્છનાં નામ મળતાં નથી. ઉતનસૂરિ પછી કેટલાક ગચ્છે નીકળ્યા છે, પણ તે બસે ત્રણસે વર્ષના આંતરે નીકવ્યા છે. જેમકે ખરતરગચ્છ, તપાગચ્છ, અંચલગચ્છ, પુનમીયાગચ્છ વગેરે. અતએવ ઉોતનસૂરિના શિષ્યોથી ચોરાશી ગઢે નીકળ્યા એમ કહેવાય છે, પરંતુ તેનાં તત્સમયનાં નામે હાલ મળતાં નથી એવું કવુિં યુ ક્તિયુક્ત સિદ્ધ કરે છે. વિક્રમ સંવત્ પાંચમા સૈકાથી તે વિક્રમ સંવત નવમા સિકામાં થએલ અનેક આચાર્યોને શંખલા બાંદ ઈતિહાસ જોઈએ તે પ્રમાણમાં મળતો નથી તેનું કારણ એ છે કે હિંદુસ્થાનમાં તે સમયે સર્વદેશોમાં ભયંકર યુદ્ધો પ્રવર્તતાં હતાં For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને પરદેશીઓની સ્વારીએથી હિંદુસ્તાનમાં શાંતિ નહેતી તેમજ તે સમયમાં ચૈત્યવાસીઓનું જોર હતું. તેથી તથા પરસ્પર મતનાં ઐતિહાસિક પુસ્તકોને નાશ કરવામાં પરસ્પર પ્રવૃત્તિ થયેલી હેય વા પાછળથી થએલા મુસલમાનોના હુમલાથી તે સમયમાં પુસ્તકોને નાશ થયે હેય. ગમેતેમ હોય પરંતુ હજી ચેકસ સમાધાન થતું નથી. પટ્ટાવલીઓથી તથા પ્રતિમા ઉપર કેરાયેલા લેખેથી હાલ જેટલા ગચછનાં નામે ઉપલબ્ધ થયાં છે, તે આ પુસ્તકમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેનું પત્રવાર અત્રે લીસ્ટ દાખલ કરવામાં આવે છે. શ્રી ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી. નિર્વાણ સંવત ૨૪૭૩ તેમના પટ્ટધર સુધમાં સ્વામી તેમના પટ્ટ પરંપ- રામાં પ્રગટેલ ગછે. ૧ નિર્ણન્થ ગ૭. ૨ કટિક ગચ્છ. For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩ વનવાસી ગ૭. ૪ ઉપકેશ ગચ્છ. www.kobatirth.org ૫ વજ્રશાખા ગચ્છ. ૬ નાગિલ ગચ્છ. ૭ ષડિલ્લશાખા ગચ્છ. ૮ નિવૃત્તિસ્કુલ રાજચૈત્ર ગુચ્છ, ૯ પ્રાદ્વીપ ગુચ્છ. ૧૦ હર્ષ પુરીય ગચ્છ. ૧૧ મલ્લધારી ગચ્છ, ૧૨ સાંડેર ગચ્છ. ૧૩ વડે ગ૭. ૧૪ કેરિટ ગચ્છ, ૧૫ કુચપુરીય ગચ્છ. ૧૬ ચૈત્યવાસ મતગચ્છ. ૧૭ નાણાવલ ગચ્છ. ૧૮ ચિત્રવાલ ગ. ૩૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ વિધિપક્ષ ગચ્છ, ૨૦ સાર્ધ પૂર્ણિમા ( અચલગચ્છ ) ગચ્છ For Private and Personal Use Only ૭ ७ ટ ૧૨ ૧૨ ૧૩ ૧૪ ૧૪ ૧૬ ૧૮ ૨૧ ૨૩ ૨૫ ૨૬ ૨૮ ૨૯ ३० 33 Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૧ ખરતર ગચ્છ. ૨૨ આમિક ગચ્છ. www.kobatirth.org ૨૩ સ્તવપક્ષ ગુચ્છ, ૨૪ દ્વિવ દૈનિક ગચ્છ. ૨૫ જીરાલા ગચ્છ. ૨૬ નિમજીય ગચ્છ. ૨૭ હસ્તિકુડી ગચ્છ. ૨૮ રાજ ૨૭. ૨૯ રૂદ્રપાલીય ગચ્છ. ૩૦ વાયટીય ગચ્છ, ૩૧ ઉકેશ ગષ્ટ. ૩૨ પુનમિયા ગુચ્છ. ૩૭ તપા ગચ્છ. ૩૪ વિશાવલ ગચ્છ. ૩૫ થારાપદ્રીય ગચ્છ. ૩૬ કૃષ્ણરાષિ ગચ્છ. ૩૭ પુરદર્ ગચ્છ. For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ૪૦ ફર ૪૩ ve ૪૪ ૪૬ ૪૬ ૪૮ ૪૯ ૫૦ ૫ ૬૭ ૬૭ ૬ ૬૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૮ કમલા ગચ્છ. ૩૯ ચાંદ્ર ગચ્છ. 1 www.kobatirth.org ૪૦ વિદ્યાધરગચ્છ. ૪૧ નિવૃત્તિ ગચ્છ. ૪ર નાગુપુરી તપાગચ્છ. ૪૩ લઘુ ખતર ગુચ્છ. ૪૪ બૃહત્ ખરતર ગચ્છ. ૪૫ પિપ્પલક ખરતર શાખા. રાહ પર પ્રશ્નવાહન કુલ. ૫૩ શેષર ગચ્છ. ૫૪ કૂવડે ગુચ્છ. ૫૫ હું ખડ ગચ્છ. ૪૬ ખરતર ગચ્છ મધુકરા શાખા. ૪૭ તપાગચ્છ વૃદ્ધ પૈાષાલિક. ૪૮ તપાગચ્છ લઘુ પૈાષાલિક. ૪૯ તપાગચ્છે વિજયદેવસૂરિ ગચ્છ. ૫૦તપા ગચ્છે આનન્દસૂરિ ગચ્છ, ૫૧ સાગર ગચ્છ. For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ ૭૫ ૭ 6666 ૭૯ ૮૦ ૮. ૮૧ ૧ ૮૨ ૮૩ ૪ ૨૫ ૮૬ ૮ ८७ -૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ ૫૬ ઉપકેશ ગચ્છ. પ૭ કિવન્દનિક વૃદ્ધ શાખા. ૫૮ વૃદ્ધ તપાગચ્છ. ૫૯ કેરેટા તપાગચ્છ. ૬૦ કડવા પન્થ મત. ૬૧ બીજ ગ૭ (વિજયય). દર કમલકલશા ગ૭. ૬૩ કતકપરા ગચ્છ, ૬૪ પાયચંદ (પાન્ધચંદ્ર) ગચ્છ. ૬૫ કાદ્રા ગ9. ૬૬ શ્રી શરવાલ ગચ્છ, ૬૭ બ્રહ્માણ ગચ્છ ૬૮ નાણકીય ગચ્છ ૨૯ પિમ્પલિયા ગ૭ ૭૦ ભાવતાર ગચ્છ ૭૧ ભાવડહેર ગચ્છ ૭ર ચત્રવાલ ગચ્છ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૩ વાગડ ગચ્છ ૭૪ ભિન્નમાલ ગુચ્છ ૭૫ ધઘાષ ગચ્છ ૭૬ દેવનન્દ્રિત ગચ્છ ૭૭ ખરતર ગચ્છ વેગડશાખા ૭૮ રાલા ગચ્છ ૭૯ સીદ્યાઘટીય ગચ્છ ૮૦ શ્રી પટ્ટિય ગચ્છ ૮૧ કુચ્છેાલિવાલ ગચ્છ ૯૯ ૮૨ હારીજ ગુચ્છ ૮૩ સૈદ્ધાંતિક ગચ્છ ૮૪ હીરાપલ્લી ગચ્છ ૮૫ જાત્યેાદ્વાર ગચ્છ ૮૬ શ્રી કાશહદીય ગચ્છ ૮૭ મહુકર ગચ્છ ૮૮ સીદ્રાની ગચ્છ ? ૮૯ જાખડીયા ગચ્છ For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ ૧૦૩ ૧૦૪ ૧૦૪ ૧૦૫ ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૨ ૧૧૨ ૧૧૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૦ છિત્રાવાલ ગચ્છ ૯૧ ચતુર્દશી પક્ષ ૯૨ ત્રીભવિયા ગચ્છ ૯૩ રત્નાકર ગચ્છ ૪ જેરડ ગચ્છ ૯૫ જાગેડ ગચ્છ ૯૬ કિનરસ ગચ્છ ૪૦ ૩ નાગર ગચ્છ ૯૮ ભાવદેવાચાર્ય ગચ્છ ← નિગમ પ્રભાવક ગચ્છ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૧૧૩ ૧૧૪ ૧૧૪ ૧૨૩ ઉપર પ્રમાણે ગનુ લીસ્ટ આપ્યુ છે તે પૈકી નાણુકીય ગચ્છ અને નાણાવાલ ગચ્છ એક લાગે છે. સિદ્ધાંતિક ગચ્છ અને આગમિક ગચ્છ એક હાય એમ જાય છે. ચૈત્યવાસીઓના નિગમાર્દિક ગચ્છાથી જુદી ગચ્છ સત્તા ઓળખાવવા ને કાઇ આગમવાદીઓએ સ્વગચ્છનુ આમિક ગચ્છ પાડયુ હાય એમ અનુમાન થાય છે. અથવા પ્રકરણા ગ્રન્થા વગેરેની સામાન્ય Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માન્યતાઓ અને આગમોનીજ મુખ્ય માન્યતા આમિક સૈદ્ધાંતિક ગાનાં નામ પાડયાં હોય એમ સંભવે છે. (સિદ્ધાની ગ૭ લખાયે છે) તે સિદ્ધાની ગચ્છ જણાય છે. ખરતર ગ૭ અને તપાગચ્છમાંથી કેટલાક ગમે છો નીકળેલા છે. નાણકીય ગચ્છમાંથી વિધિપક્ષ ગચછ અને અંચલ ગછ નીકળે છે. વડ ગચ્છમાંથી તપાગચ્છ નીકળે. તપાગચ્છમાંથી તેર શાખાઓ નીકળી. એ પ્રમાણે અવલોકતાં એક ગચ્છમાંથી અન્ય ગચ્છ શાખાએ નીકળેલી સમજાય છે. ચોરાશી ગાનાં એક જૂના પુસ્તકમાં ફેરફાર સહિત પણ નામે છે. અમારી પાસે પટ્ટાવલીનાં જૂનાં પાનાં છે, તેમાં ૬૮-૭૦ લગભગ ગાનાં નામે છે. ગળાના નામમાં ભિન્ન ભિન્ન પ્રતિમાં ફેરફાર દેખવામાં આવે છે. તે સંબંધી અનેક પટ્ટાવલિ ભવિષ્યમાં હાથમાં આવ્યાથી વિશેષ ઉહાપોહ થશે. ઉપર પ્રમાણે જણાવેલા ગચ્છે પૈકી વિક્રમના પન્નરમાં સૈકા સુધી ઘણા છે વિદ્યમાન રહેલા છે. તે પ્રતિ For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ માના લેખે રાસાઓ ગ્રન્થ વગેરેથી માલુમ પડે છે. પ્રતિમા ઉપરથી લખેલા ગચ્છાથી વાચકે સ્વયમેવ કઈ સાલ સુધી કયા કયા ગ છે વિદ્યમાન હતા તેને નિર્ણય કરી શકશે. હાલ તપાગચ્છ, સાગરગચ્છ, અંચળગ૭, .ખરતરગચ્છ, ત્રિસ્તુતિક સુધર્મબૃહત તપાગચ્છ, પાયચંદગ૭ વગેરે ગાના સાધુઓ વિદ્યમાન છે અને તેઓ હિંદુસ્થાનમાં વિચરે છે. ખરતરગચ્છને પૂર્વદેશમાં અને મારવાડ તરફ વિશેષ પ્રચાર છે. તપાગચ્છને કાઠીયાવાડ, મારવાડ, ગુજરાત, માળવા, દક્ષિણ, મેવાડ વગેરે દેશમાં મુખ્યતાએ પ્રચાર છે અને પૂર્વમાં ગાણુતાએ પ્રચાર છે. હાલમાં ચાલતા ગ છે જેવા કે તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ, નાગોરી તપાગચ્છ (પાયચંદગચ્છ)સાગરગચ્છ, પુનમીયાગછ વગેરેની પટ્ટાવલિયો આ પુસ્તકમાં આપવામાં આવી છે. જેઓએ અમારાપર પટ્ટાવલિયે મેકલી છે તેઓને ધન્યવાદ આપવામાં આવે છે. આ પુસ્તકમાં આપેલી પટ્ટાવલિયેથી વાચકને જેન ઐતિહાસિક જ્ઞાનમાં ઘણી વૃદ્ધિ થશે. For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગોની માન્યતાઓમાં પરસ્પર ભેદ. અંચલગચ્છ, તપાગચ્છ, ખરતરગચ૭, પાયચંદગચ્છ, વગેરે ગાની સમાચારીનાં પુસ્તકે અવલેતાં આચારની માન્યતાઓમાં તથા કેટલીક શ્રતજ્ઞાનની માન્યતાઓમાં પરસ્પર ભેદ દેખાય છે. અત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ એ વિષય છે, તેથી પરસ્પર માન્યતાના ભેદેનું વર્ણન અને તેમાં વિશેષ સાચા કયાં છે ? તેનું વિવેચન કરવામાં આવ્યું નથી. પર સ્પર ગાની માન્યતાઓની ચર્ચાથી જેના કામમાં કલેશભેદ થાય અને જેન કેમનું નકામું વીર્ય વપરાય તથા તેથી અન્ય કે મેથી અન્યધર્મોથી જેનકેમ પાછળ પડે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. અનેક ગઠના ઇતિહાસના અવલોકનથી હઠ કદાગ્રહ, કલેશ ભેદ દૂર થાય અને જેને પૂર્વની પેઠે હાલ નકામા ગાની માન્યતાના ભેટે ઝઘડા કલેશ ન કરે અને તેઓ વિશાલ દૃષ્ટિથી વતી સર્વે એકસરખી રીતે મળી જેનકેમને ઉદય કરે તે માટે ગમત પ્રબંધ લખવાની પ્રવૃત્તિ થઈ છે. For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ જેન વેતાંબરમાંથી સં. ૧૫૩૦ માં અમદાવાદમાં લંકામત નીકળે. પશ્ચાત્ તેમાંથી દંઢક અને હાલ તે સ્થાનકવાસી તરીકે ઓળખાય છે. સ્થાનકવાસી ઢંઢીચામાંથી ભીખમજીએ તેરાપંથ કાઢયે. તેની હકીકત આ ગ્રન્થમાં આપવામાં આવી છે. વીર સં. ૬૯ ની સાલમાં વેતાંબર ગ્રન્થોની દષ્ટિએ દિગંબર મત નીકન્ય. દિગંબરામાં જે જે મત પડ્યા, તેનું આ પુસ્તકમાં દિગ્દર્શન કર્યું છે. વેતાંબર અને દિગંબરાનાં હજારે જેને મંદિરે મજુદ છે. હાલ “વેતાંબર અને દિગંબરાની સંખ્યા તેર લાખ અને તેત્રીશહજારના આશરે છે. એક વખત આખા હિંદુસ્થાનમાં જે ધમની સર્વત્ર વજા ફરકતી હતી, અને જે ધર્મમાં એક વઅત ચાલીશ કરોડ મનુષ્ય હતાં તેમાં હાલ તેરલાખ મનુષ્ય છે અને તે પણ સંપીને જૈનેન્નતિનાં કાર્યો કરતા નથી તે કેટલી બધી ખેદની વાત છે. સામાન્ય નિરૂપયેગી મતભેદોને વિસરીને જેનઝેમના ત્રણે ફિરકાએ જેનેન્નતિનાં કાર્યો કરવા જોઈએ. તે For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ માટે સંઘપ્રગતિ નામના પ્રબંધ આ પુસ્તકમાં ચેાજ વામાં આન્યા છે. મહાસંઘ પ્રગતિ સખશ્રી જે જે ઉદ્ગારા પ્રસગેાપાત્ત નીકળ્યા હતા તે નોંધ લખી રાખેલા હતાં તેમાંથી અત્ર ઉત્તારા કરવામાં આવ્યા છે, તેથી તેમાં અનુક્રમણિકા નથી તેમજ પુનરૂક્તિ જેવા વિચારો છે. પરંતુ સારગ્રાહ્યદષ્ટિથી વાચા સાર ગ્રહણુ કરી મુખ્ય મતલબને સિદ્ધ કરવા પ્રયત્ન કરશે. મહાસ`ઘ પ્રગતિ પશ્ચાત્ જૈન ગીતાને દાખલ કરવામાં આવી છે. જૈન ગીતાથી ઘણેા સાર ગ્રહણ કરવા જેવા છે. જૈન ગીતામાં જૈન ધર્મની ઉન્નતિ થાય એવા વિચાર છે માટે પ્રત્યેક જૈને અત્રસ્ય વાંચી જોઇએ. આ પુસ્તકમાં પ્રસંગાપાત્ત દ્વિતીયાવૃત્તિ નીકળતાં સુધારા વધારા કરવામાં આવશે. માટે સજ્જનાએ સુધારા વધારા સંબંધી અને સૂચનાઓ કરવી. For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ક્ષમા. ગચ્છમત પ્રમ ધમાં કેાઇ ગચ્છમત સંબધી ફાઇ ગચ્છ વાળાની લાગણી દુ:ખાય એવું લખવામાં આવ્યુ' નથી, છતાં ઐતિહાસિકઢષ્ટિએ કાઈ ખાખતમાં ફાઇ ગ્રન્થ વગેરેની સાક્ષી પૂર્વક લખતાં છતાં કોઇની લાગણી દુ:ખાય તેમ અન્ય હાય તે તે સંબંધી સજ્જના ક્ષમા આપશે. એક વડવૃક્ષનાં હજારા ડાળાં હોય તેમાં સ ડાળાએમાં રસ વહે છે, ત્યાં સુધી તે જીવતાં રહે છે તેમ જૈન ધર્મ માં સેકડા ગચ્છા હોય પરંતુ શુદ્ધ ધર્મરસ વહેતા હાય છે ત્યાં સુધી તે જીવતા રહે છે. કોઇ મત ગચ્છની નિન્દ્રા ન કરવી,પરંતુ તેમાંથી સત્ય ખેંચવા પ્રયત્ન કરવેર શરીરના સર્વ અંગાને ઉપાંગોની પેઠે જેનાના ત્રણે પીરકાઓનાં અગા ઉપાંગેા સમજીને ફાઈના નાશ કરવા પ્રયત્ન કરવા નહીં અને સમાં સત્યની સૃષ્ટિ. ચાવડે સત્ય દેખવું. જૈન ધર્મના સર્વ ભેટ્ટાના સાર એ છે કે આત્માની શુદ્ધતા-પરમાત્મતા પ્રકટ કરવી. For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ આત્માની શુદ્ધતા-પરમાત્મતા પ્રગટ કરવાના જે જે ઉપાયે હોય તે સ્વાધિકાર અવલંબવા, પરંતુ સાધનભેદે સાધ્યભેદ માનીને કલેશ કરે નહીં. જેનેના સ ફીરકાઓએ જેનધર્મની અને જેનોની ઉન્નતિ કરવા ક્ષેત્રકાલાનુસારે ઉત્સર્ગ અને આપત્તિધર્મને સ્વીકાર કરી હાથે હાથ મિલાવી કટિબદ્ધ થઈ પ્રયત્ન કરે. જેનોની ઉન્નતિ થાઓ. ફત્યે શાન્તિઃ સં. ૧૯૭૩ ના . બુદ્ધિસાગર. વૈશાખ વદિ છે ? મુ. માણસા. For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ગ૭ મતબંધ. અને સંઘ પ્રગતિ. ગચ્છ નિર્માણ. શાસનની બાહુલ્યતા. કઈ પણ રાજ્યસત્તા કે ધર્મસત્તા જેમ જેમ વિશાળ પ્રદેશમાં અને વિવિધ દેશીય પ્રજાગભુમાં વિસ્તારને પામેલ હોય છે, તેમ તેમ તેના રક્ષણ અને સંગ બેધન અર્થે તે વિશાળ ભૂમિકાની વ્યવસ્થા માટે વહેંચણી કરવામાં આવે છે, અને તેના માટે ભિન્ન For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ). ભિન્ન નાયકે નીમાય છે. આટલા ઉપરથી તેવા વિભાગે (પ્રાંતે)ના નાયકે ( હાકેમે) પોતાના વિભાગને જ સમસ્ત જગની સર્વમાન્ય સત્તા માનવાની ભૂલ કરતા નથી. પરંતુ પરસ્પરના વિભાગના કાર્યને પોષણ કરતા રહી સર્વોત્કૃષ્ટ સત્તા (સાર્વ ભૌમ્ય)ના ગેરવમાં એકસરખા પ્રેમી અને વફાદાર રહે છે, અને તેમાંજ નાયકની તથા તેમના વિભાગની મહત્તા તથા સત્તાની પ્રઢતા છે. જે જે ધર્મો કે રાજ્યસત્તા અચળ ટકી રહ્યા છે, તે આવી નિભેદ કાર્ય પદ્ધતિ તેમજ પરસ્પરના એકજ કેન્દ્રસ્થાનની ભાવનાને જ આભારી છે. ગચછ એ આંતરભેદ નથી. અનંતકેટી કાળચક્ર પસાર થવા છતાં અને ઉત્સર્પિણ તથા અવસર્પિણીના અગમ્ય સ્થિત્યાતરાના વચ્ચે પણ જેનશાસનનું અનાદિત્વ જે એકસરખું જળવાઈ રહ્યું છે, તે તેજ મહાન સત્તાનું તેજ અને શાસન રક્ષણ અર્થે સ્થપાએલ નાયકોની સંકલનાને For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) આભારી છે. કે જે નાયકે પિતાને માટે પેજાએલ કાર્યક્રમે નિ:સ્વાર્થ શાસનસેવા કરતા જ રહ્યા છે. આ પ્રમાણે દરેક નાયકની આજ્ઞા નીચે પ્રવર્તતા સમુદાય તે ગછ છે, કે જે દરેક ગચ્છના આજ્ઞાધારકની ફરજ તેમના ગચ્છનાયકના ફરમાન મુજબ શાસનસેવા માટે યથાવિધિ પ્રયત્ન કરતા રહી શાસનાધિપતિના સામ્રાજ્યની હકદાર પ્રજા તરીકે પુરવાર થવાનું છે. છપ્રબંધ, આ પ્રમાણે ગચ્છને પ્રબંધ પૂર્વકાળથી જાતો જ રહ્યો છે. તીર્થંકર પરમાત્માના શાસનમાં જે ગણધર કહેવાય છે તેજ ગચ્છનાયકનું બીરૂદ છે. આચાર્ય કહે કે ગણધર કહે યા ગ૭પતિ કહો તે સઘળું એકજ છે. સની ફરજ અને લક્ષ્ય એકજ શાસનની સેવા કરવાની છે. એક જ પિતાના પુત્ર તરીકે અને ચળ પેઢીની યાવત્ આબાદી જાળવવા અને ઉન્નતિ કરવાની છે. For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) વીરપ્રભુના સમયના ગચ્છનાયકે. વીરભગવાનના અગિયાર ગણધરે હતા અને ગછ નવ હતા. નિર્ગસ્થગછ–વીરપ્રભુના ગણધર શ્રીસુધર્માસ્વામીથી આ ગચ્છનું નામ શરૂ થયું. તે પછી ૨ જ બૂસ્વામી, ૩ પ્રભવસ્વામી, ૪ શઐભવસ્વામી, ૫ યશોભદ્રસ્વામી, ૬ સંભૂતિવિજયસૂરિ અને ભદ્રબાહુ સ્વામી, ૭ સ્થૂલભદ્રજી, ૮ આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિ-એ પ્રમાણે સુધમાંસ્વામીથી આઠમી પાટ સુધી નિગ્રન્થગછ કહેવાયે. - શ્રીસુધર્માસ્વામીએ દ્વાદશાંગીની સ્થાપના કરી. ઈન્દુભૂતિ વગેરે ગણધરોએ સ્વસ્વગની સુધર્માસ્વામીને ભલામણ કરી-જંબુસ્વામીનું ચરિત્ર છે, તેની સાથે પ્રભવસ્વામીના જીવનવૃત્તાંતને સંબંધ આત્મજ્ઞાન જાગૃત કરે છે. શ્રીશચંભવસૂરિએ દશવૈકાલિકસૂત્રની રચના સ્વપુત્રશિષ્ય મનકમુનિના હિસાથે કરી. For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ). શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યકાદિ દશ સુપર નિર્યુક્તિયે રચેલી છે. તથા કલ્પસૂત્ર, સામુદ્રિક શાસ્ત્ર, તીર્થયાત્રા પ્રબંધ, ભદ્રબાહુસંહિતા, નવગ્રહ શાંતિ, ઉપસર્ગહર સ્તોત્ર. વગેરે ગ્રન્થની રચના કરી, શ્રીભદ્રબાહુ ૪૫ વર્ષ સુધી ગ્રહવાસમાં, સત્તર વર્ષ સુધી વ્રતમાં, અને ચઉદ વર્ષ સુધી યુગપ્રધાન, સવાયુ ૭૬. શ્રી વી. ૧૭૦ વર્ષે શ્રીસ્થૂલભદ્રજીનું અદ્ભુત જીવનચરિત છે. તેમણે શ્રીભદ્રબાહ પાસે ચઉદપૂર્વને અભ્યાસ કર્યો, તેમાં દશપૂર્વનો અભ્યાસ અર્થ સહિત કર્યો હતો. તેમણે કયા કયા ગ્રન્થની રચના કરી તે જાણુવામાં આવ્યું નથી. - આર્ય મહાગિરિ–શ્રીસ્થૂલભદ્રના શિષ્ય હતા. જિનકલ્પીની તુલના કરતા હતા. રાજપિંડમાં સ્વગુરૂભાઈ આર્યસુહસ્તિ સાથે વાદ થવાથી તેમણે પિતાને જુદ ગચ્છ સ્થાપ્યું અને તે વખતથી ગમે છે જુદા થવા લાગ્યા. (વિચારની જુદાઈ મનાવા લાગી.) આર્યસુહસ્તિ–શ્રીસ્થૂલભદ્રના શિષ્ય શ્રી For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, તે આર્યસુહસ્તિ હતા. તેમના વખતમાં બાર દુકાળી પડી. એક ગરીબ ભિખારીને તેમણે દીક્ષા આપી. તે મૃત્યુ પામી કુણાલ રાજાને પુત્ર સંપ્રતિરાજા થયે. સંપ્રતિરાજાએ જાતિસ્મરણ પામી આર્યસુહસ્તિને ગુરૂ માન્યા અને તેમના ઉપદેશથી સંપ્રતિરાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. સંપ્રતિરાજાએ સવાલાખ નવીન જિનમંદિર, સવાડ નવાં જિનબિંબે, તે હજાર જીર્ણોદ્ધાર, સાતસે દાનશાળાઓ કરાવી. અનાર્ય દેશમાં વંઠેને સાધુવેષ પહેરાવી જેનધર્મ પ્રવર્તાવ્યું. અરબસ્તાન, ઈરાન, તુર્કસ્થાન, તારી, તિબેટ, બ્ર શદેશ વગેરે દેશોમાં જૈનધર્મ પ્રવર્ત. કેટિકગચ્છ–શ્રીવીરપ્રભુની નવમી પાટે - એલા શ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધ કાકંદીનગરીમાં સુરિમંત્ર જાપ કટિવાર કરવાથી ગચ્છનું કટિકનામ સ્થાપન થયું. તેમાં અનુક્રમેહસુસ્થિતાચાર્ય અને સુપ્રતિબદ્ધ ૧૦ ઈન્દ્રન્નિસૂરિ ૧૧ શ્રી દિવસૂરિ ૧૨ સિંહગિરિજી ૧૩ શ્રીવાસ્વામી ૧૪ શ્રીવજ સેનસૂરિ, શાળાઓ સાધુ For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ ચંદ્રસૂરિ. તેમાં નવમી પાટથી પન્નરમી પાટ પથત કટિકગચ્છ એવું નામ પ્રવર્યું. વનવાસીગ૭–શ્રીવીરપ્રભુની સલમી પાટે શ્રીસામંતસૂરિ થયા. તેઓ સ્વગચ્છીચ સાધુઓની સાથે વનમાં વાસ કરતા હતા,તેથી સામંતસૂરિથી ગચ્છનું વનવાસી એવું નામ પ્રસિદ્ધ થયું. ઉપકેશગચ્છ–ત્રેવીસમા તીર્થકર શ્રીપા નાથ પ્રભુના શાસનની ગછપરંપરા હજુ ચાલુ જ હતી. અત્યારે તેમની પાટે છઠ્ઠી શ્રીરત્નપ્રભસૂરિજી થયા. તેમણે ઉપકેશપટ્ટનમાં મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેમણે એશિયાનગરીમાં રાજા ક્ષત્રિને પ્રતિબધી તેઓને એશવંશ સ્થાપન કરી ઓશવાળ બનાવ્યા. તથા તેમણે શ્રીમાલીવંશની સ્થાપના કરી. તેઓએ ઉપકેશ વંશની સ્થાપના કરી તેથી તેઓના ગચ્છનું ઉપકેશ નામ પ્રસિદ્ધ થયું. ઉપકેશગચ્છમાં ધર્મધુરંધર મહાપ્રભાવક અનેક આચા થયા છે. For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) વશાખાગચ્છ–(વયરી શાખા) શ્રીવીર-- ભુની તેરમી પાટે શ્રીવાસ્વામી થયા તે શ્રુતકેવલી હતા. તેમનાથી વજાશાખા ગચ્છની પ્રખ્યાતિ થઇ. અવંતીદેશમાં તુંબવનગામમાં ધન નામના શેઠ હતા તેને ધનગિરિ નામને પુત્ર હતો. તેણે દીક્ષા લેવાની ઈચ્છાથી લગ્ન કરવા ના કહી છતાં પણ તેમના પિતાએ ધનપાલ શેઠની સુનંદા પુત્રી સાથે તેમને પરણાવ્યા. સુનંદાના ભાઈ આર્યગિરિએ પ્રથમથી સિંહગિરિસૂરિ પાસે દીક્ષા લીધી હતી. સુનંદાને ગર્ભ રહ્યો એટલે ધનગિરિએ સિંહગિરિ પાસે દીક્ષા લીધી. સુનંદાને પુત્ર થયે તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેના મનમાં ચારિત્ર લેવાની ઈચ્છા થઈ. ધનગિરિ પુન: તે ગામમાં આવ્યા. તેની પૂર્વાવસ્થાની સુનંદા સ્ત્રીઓ, પુત્ર વારંવાર રૂદન કરીને સંતાપતો હોવાથી ધનગિરિ તેના ઘેર વહેરવા આવ્યા હતા તેને વહોરાવી દીધું. ધનગિરિ તેને બહારી ઉ. પાશ્રયમાં લાવ્યા. ઝેળી ભારે લાગવાથી ગુરૂએ વજનામ આપ્યું. શ્રાવિકાઓને સેં. તેમણે પારણામાં For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) થયા. એકાદશ અગના અભ્યાસ કર્યાં. તેની માતાએ તેને પાછા લેવા રાજસભા સમક્ષ ન્યાય કરાભ્યા. માતાએ અનેક લાલચા આપી પરંતુ તે ન ગણકારતાં ધનંગરિએ રજોહરણ આપ્યું તે લેઈ નાચવા લાગ્યા. ત્રણ વર્ષના થયા, ત્યારે તેઓ આગમજ્ઞાતા વજાસ્વામીને દીક્ષા આપવામાં આવી. તેમના પૂલવના મિત્ર તિર્યક્’ભક દેવે તેમની પરીક્ષા કરી તેમને વૈક્રિયલબ્ધિ નામની વિદ્યા તથા આકાશગામિની વિદ્યા આપી. શ્રીસિંહૅગિરિગુરૂએ વજ્રાસ્વામીને ઉજ્જ ચિનીમાં રહેલા ભદ્રગુપાચાય પાસે દશપૂર્વના અભ્યાસ કરવા માકલ્યા. વિનયથી ભદ્રગુપ્તાચાર્ય પાસે દશપૂર્વ ના અભ્યાસ કરી દશપુરનગરમાં પાછા ગુરૂ પાસે આવ્યા. પશ્ચાત્ સિ’હૅગિરિએ તેમને આચાય પદવી સોંપી. પાટલીપુત્રના ધનનામના શેઠની રૂકિમણી નામની પુત્રીએ વજ્રાસ્વામીનું સ્વરૂપ સાંભળી તેમને વરવાની પ્રતિજ્ઞા કરી. તેના પિતાએ કોડા સુવણૅ મહારાની લાલચ આપી પણ ચલાયમાન થયા નહિ. ઉલટુ રૂકિમણીને For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) પ્રતિબધી દીક્ષા આપી સાધી કરી. તેમના સમયમાં બારવર્ષને ભયંકર દુષ્કાળ પડે, તેથી સંઘ પીડાવા લાગ્યું. શ્રીવાસ્વામી વિલાના બળે સંઘને પુરીનગરીમાં લઈ ગયા. ત્યાં સંઘને સુકાલ હેવાથી શાંતિ થઈ તે નગરીને બૌદ્ધ રાજા હતું તેને પ્રતિબધી જેન કર્યો. શ્રીવાસ્વામીએ દક્ષિણદેશમાં વિહાર કર્યો. પિતાનું અપાયુષ્ય જાણું પોતાની પાટે વજાસેનસૂરિને સ્થાપન કર્યા. વજાસ્વામીએ રથાવત પર્વત પર અને નશન કરી સ્વર્ગની પ્રાપ્તિ કરી. વજાસ્વામીને જન્મ મહાવીર સં. ૪૬ માં થયે હતે. અને સ્વર્ગગમન ૫૮૪ માં થયું હતું. શ્રી મહાવીરસ્વામીની તેરમી પાટે વીર. સં. ૫૮૪ માં શ્રી વજસ્વામી તેમના પદે શ્રીવાસેનસૂરિ થયા. શ્રી મહાવીરસંવત ૧૮૫ માં વસેનસૂરિ વિઘમાન હતા. તે સમયમાં બારવર્ષને ભયંકર દુષ્કાળ પડે. તે વિહાર કરતા કરતા સોપારક નગરમાં આવ્યા. ત્યાં જિતશત્રુરાજા રાજ્ય કરતો હતો. For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) તેને ધારિણી નામની રાણી હતી. તે નગરમાં મહા ધનાઢ્ય જિનદત્ત શ્રાવક અને તેની સ્ત્રી ઇશ્વરી શ્રાવિકા હતી. તેમની પાસે દ્રવ્ય હતુ, પણ દુષ્કાળાગે ધાન્ય ન મળવાથી વિમિશ્રિત ભાજન કરવા કહ્યું. તેવામાં વસેનસૂરિ ત્યાં પધાર્યા. આવતી કાલે સુકાલ થવાની વાત ગુરૂમુખે મેં જાણી છે, એવુ કહી વસેનસૂરિએ ઇશ્વરીની દૃઢ શ્રદ્ધા કરી. પ્રભાત થતાં વહાણુ આવવાથી સુકાળ થયા. તેથી તેના ચાર પુત્રાએ દીક્ષા અ‘ગીકાર કરી. ચારાથી ગચ્છના સમય—શ્રીવસેનસૂના ચાર શિષ્ય નિવૃત્તિ, ચંદ્ર, નાગેન્દ્ર અને વિદ્યાધર એ નામે થયા. ચાર શિષ્યાના નામથી જુદા જુદા ચાર ગચ્છ, થયા, કે જેનાં નામ અનુક્રમે નિવૃત્તિગચ્છ, ચદ્રગચ્છ, નાગે દ્રગચ્છ અને વિધાધરગચ્છ. એ પ્રમાણે પ્રસિદ્ધ થયાં. એ ચારેને એકવીશ એકવીશ શિષ્ય થયા. તેથી પ્રત્યેક શિષ્યના ભિન્નગચ્છે ચેારાશી ગચ્છ થયા. નિવૃત્તિગ For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) છમાં, મહાપ્રભાવક સૂરાચાર્ય થયા છે. તેના શિષ્ય ગર્ગદષિ થયા છે તેના શિષ્ય સિદ્ધસૂરિ થયા છે. - નેક ગ્રન્થકારક ગણાચાર્ય નિવૃત્તિગચ્છમાં થએલ છે. નાગિલગચ્છ–શ્રીનાગિલ નામના આચાથી નાગિલ નામને ગ૭ પ્રગટ્યો. નાગિલ કુલમાં વિજયસૂરિના શિષ્ય મહા પ્રાચીન આચાર્યશ્રી વિમલસૂરિ થયા. શ્રીવિમલસૂરિએ પ્રાકૃત ભાષામાં પઉમરિયમ (જેન રામચરિત્ર) નામને ગ્રન્થ એ છે. તે પદ્મચરિત્ર હાલ છપાઈને બહાર પડયું છે. વિક્રમ સં. ૫૯ માં તે રચાયું છે. પંડિલશાખાછ–પંડિલ્સ નામની શાખા કયા આચાર્યથી પ્રગટી, કયા કારણે ઉદ્ભવી તે સમ્યમ્ હજુ સુધી જાણવામાં આવ્યું નથી. પંડિલૂશાખાગમાં અનેક મહાપ્રભાવક આચાર્યો થયા છે. ચંદ્રગચ્છની પંડિલ્લશાખામાં શ્રીભાવદેવસૂરિના શિષ્ય શ્રી વિજય સિંહસૂરિ થયા. શ્રીવિસિંહસૂરિના શિષ્ય વીશચાર્ય થએલ છે. વિરાચાર્ય અને ગુજરાતના રાજા For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) સિદ્ધરાજને અત્યંત મિત્રાઈ હતી. સિદ્ધરાજે એક વખત વીરાચા ને કહ્યું કે તમારે મારી પાસે રહેવુ. વીરાચાયે કહ્યું મુનિધર્મ પ્રમાણે મારાથી એક સ્થા નમાં રહી શકાય નહિ, રાજાએ તેમને જે દિવસે જવાનુ હતુ તે દિવસે નગરના સર્વ દરવાજા બંધ કર્યો. વીરાચાય આકાશમાગે ઉડી પટ્ટી નામના ગામમાં ગયા. બ્રાહ્મણ્ણાએ રાજાને તે ખાખતની ખબર કહી. વીરાચાયે માના નગરમાં જઈ આઢાને વાઢમાં જીત્યા. ત્યાંના રાજાએ છત્ર ચામરાદિકની ભેટા કરી. અનુક્રમે વીરાચા પાટણમાં પધાર્યો તે વખતે સિદ્ધરાજે મહાત્સવ પૂર્વક તેમને નગરમાં પધરાવ્યા. ગોવિંદસૂરિની સહાયતા પૂર્ણાંક વાદિસિહુ નામના સાંખ્યવાદીના તેમણે પરાજય કર્યો તેથી સિદ્ધરાજે તેમને જયપતાકા આપી. તેમણે કમલકીર્તિ નામના દિગ’ખરાચાર્યના રાજસભા સમક્ષ ધવિવાદમાં પરાજય કર્યો. વિક્રમ સ. ૧૧૬૦ પર્યંત વીરાચાય વિદ્યમાન હતા. નિવૃત્તિપુલ રાજચૈત્રગા—મ ગચ્છમાં For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) શ્રીધનેશ્વરસૂરિ થયા છે. શત્રુંજય માહામ્યના આધારે તે ચંદ્રગથ્વીય હતા. આ ગચ્છમાં અનેક મહા વિદ્વાન આચાર્યો થયા છે. બ્રાદ્વીપગચ્છ–શ્રીવીરપ્રભુની તેરમી પાટે શ્રીવાસ્વામી થયા. તેમના મામા આર્યસમિતિએ કૃષ્ણ અને બેન્ના નદીના વચ્ચે બ્રહ્મદ્વિીપમાં પાંચસે તાપસે વસતા હતા, તેઓને પ્રતિબધી સાધુઓ કર્યા. તે સાધુએ બ્રહ્મક્રીપના નામથી પ્રસિદ્ધ થયા, તેથી તેએના ગચ્છનું બ્રહ્મદ્વીપ એવું નામ પડ્યું. હર્ષપુરીયગછ–અજમેર પાસે હર્ષપુર ના મનું નગર હતું. ત્યાંના નામે પ્રસિદ્ધ થએલા આચાર્યથી શ્રીહર્ષપુરીય ગચ્છની સ્થાપના થએલી હોય એમ સંભાવના થાય છે. પશ્ચાત્ તે જ્ઞાની જાણે. - ભારદ્વાજવંશે પ્રશ્નવાહનકુલમાં હર્ષપુરીયગ છે શ્રીબપ્પભટ્ટસૂરિ થયા છે. હષપુરીયગચ્છમાં અનેક પ્રસિદ્ધ મહાવિદ્વાન આચાર્યો થયા છે. બપ્પભટ્ટસૂરિનું જીવનચરિત્ર વાંચવાલાયક છે. પ્રબન્ધકેષ,ઉપદેશરનાકર, પ્ર For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) ભાવક ચરિત્ર અને જૈનધમ ના પ્રાચીન ઇતિહાસ વગેરે ગ્રન્થામાં બપ્પભટ્ટિસૂરિનું જીવનચરિત્ર છે. તેમણે કાન્યકુ་(કનાજ)ના આમરાજાને પ્રતિખાધ આપી જૈન કર્યો હતા. અપલટ્ટિસૂરિના ગુરૂ શ્રીસિદ્ધસેનસૂરિ હતા. શ્રીસિદ્ધસેનસૂરિએ અપભટ્ટિને વિક્રમ સંવત્ ૮૧૧ ચૈત્ર વિદ આઠમના રોજ આચાર્ય પદવી આપી. અપલ ટ્ટિસૂરિના ઉપદેશથી આમરાજાએ કાન્યકુબ્જ, મથુરા, અણુહિલપુરપાટણ, સતારકનગર, મેઢેરા વગેરે શહેરામાં જૈનમદિરા બંધાવ્યાં. ખમ્પટ્ટિના જન્મ વિ. સ. ૮૦૦ ભાદરવા સુદિ ત્રીજ અને સ્વગમન વિ. સ ૮૯૫માં થયું. શ્રીશીલગુણસૂરિ અને તેના શ્રાવકરાજા વનરાજ ચાવડાના વખતમાં ખપલટ્ટિ વિદ્યમાન હતા. ગુજરાતમાં જૈનરાજા વનરાજ અને કનાજમાં આમ રાજા એમ એ મેટા જૈન રાજાએ તે વખતે હતા. અપ્પભટ્ટિસૂરિના ગુરૂ સિદ્ધસેને તત્ત્વાર્થ સૂત્રપર ટીકા રચી હેાય એમ સંભાવના થાય છે. હ પુરીયગ છના મધારી દેવપ્રભસૂરિના શિષ્ય તારાચંદ્રસૂરિ થયા For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમણે મુશરિકવિના અનર્થરાઘવપરટીકા, ન્યાયકંદલીપર ટીકા, જ્યોતિષસાર, પ્રાકૃતદીપિકા વગેરે ગ્રન્થ રચ્યા છે. તેમણે સ્વગુરૂએ રચેલ પાંડવચરિત્ર તથા ઉ. દયપ્રભસૂરિએ રચેલ ધર્માસ્યુદય મહાકાવ્યને શુદ્ધ કર્યું છે. તારાચંદ્રસૂરિના શિષ્ય નરેન્દ્રપ્રભ થયા તેમણે અલંકાર મહોદધિ તથા કાકુસ્થકેલિ વગેરે ગ્રન્થ રહ્યા છે. હર્ષપુરીયગચ્છના તિલકસૂરિના શિષ્ય રાજશેખરસૂરિ થયા જે વિ. સં. ૧૪૦૫ માં વિદ્યમાન હતા, તેમણે શ્રીધરની ન્યાયકંદલીપર પંજિકા તથા ઐતિહાસિક પ્રાધામૃતદીઈિકા ગ્રન્થ ર છે. મણિધારી ગ –મદ્ભધારી ગ૭માં શ્રીહષતિલકસૂરિ થયા છે. મલ્લધારીગચ્છમાં અનેક આચાર્યો થયા છે. મલ્લધારીગછ કયારથી ક્યા આચાર્યથી થયે તેને નિર્ણય કરવાનું હજી બાકી રહે છે. મદ્ભધારી શાખામાં શ્રીમદ્ભધારી હેમચંદ્રસૂરિ થય’ છે. પ્રશ્નવાહનકુલની મધ્યમ શાખાના હર્ષપુરીયશ ના મદ્ભધારી અભયદેવસૂરિના શિષ્ય શ્રી હેમચંદ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) થયા. કુમારપાલના પ્રતિબંધક શ્રીહેમચદ્રાચાર્ય થી આ હેમચંદ્રસૂરિ ભિન્ન જાણવા. મદ્યપારી હેમચ દ્રસુરિવિ. સ. ૧૧૬૪ માં વિદ્યમાન ર્હતા. તેમણે જીવસમાસ, ભવભાવના, ઉપદેશમાલાવૃત્તિ, અનુયોગદ્વાર સૂત્ર ટીકા, શતકવૃત્તિ, મૂલાવશ્યકપર પાંચહેજારી વૃત્તિ, વિશેષાવશ્યકપર અઠ્ઠાવીશ હજારી વૃત્તિ, વગેરે અનેક ગ્રન્થા રચ્યા છે. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયંસ હૈ આ આચાર્ય ને ઘણું માન આપ્યું હતું. સિદ્ધરાજ તેમના વ્યાખ્યાનમાં હાજર રહેતા હતા. તેમણે શત્રુજયપર અનશન કર્યું. મદ્યધારી શ્રીનરચ'દ્રના શિષ્ય નરેન્દ્રપ્રલે વસ્તુપાલના આગ્રહથી અલકાર મહાોંધ નામના સ્વાપત્ત ટીકાવાળા સંસ્કૃત ગ્રન્થ રચ્યા છે. " મહુધારી શ્રીવિજયસિંહના શિષ્ય હેમચન્દ્ર નાલયનેમિક્રિસધાન નામનું દ્રાશ્રયકાવ્ય રચ્યું છે. ૨. અદ્ભુધારી દેવપ્રભાચાયે અનઈ રાઘવ રહસ્યાદ મીપ રમ્યા. તેનાપર તેમના શિષ્ય નરચંદ્રાચાર્યે સુ For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) રારિટિપ્પન કર્યું. મલ્લધારી રાજશેખરના શિષ્ય સુધાકલશે વિ. સં. ૧૩૬૦માં સંગતિસાદ્વાર નામને ગ્રન્થ રચે છે. સાંડરગચ્છવિક્રમના દશમા સૈકાની પૂર્વથી સડિરગચ્છની પ્રસિદ્ધિ જાણવામાં આવે છે. એરણપુરની છાવણ પાસે સાંડેરા ગામ છે. સડેશના જે આચાર્યો પ્રસિદ્ધ થયા હોય તે સાંડરગીય કહેવાયા હોય એમ જણાય છે. પાંડરગચ્છમાં અનેક પ્રસિદ્ધ મહાચાર્યો થયા છે. સાંડરગચ્છમાં ઈશ્વરસૂરિ થયા, તેમણે પિતાની પાટે બદરીદેવીના કહેવાથી યશોભદ્રસૂરિને સ્થાપન કર્યા. વિ. સં. ૯૭૧ માં યશોભદ્રસૂરિ થયા. શ્રી ઇશ્વરસૂરિના શિષ્ય થશોભદ્રસૂરિ તેમના શિષ્ય શાલિસૂરિ તેની પાટે સુમતિસૂરિ તેની પાટે શાંતિસૂરિ તેની પાટે ઈશ્વરસૂરિ પુનઃ તેની પાટે શાલિ સૂરિ તત્પટ્ટ-સુમતિસૂરિ પુનઃ તત્પદે શાંતિસૂરિના રાજ્ય મેવાડમાં સૂર્યવંશી મહારાજા શિલાદિત્ય વિશે ગુહિદત્ત રાઉલ-શ્રીબપાક શ્રીખમાણાદિ મહારાજા For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) વયે રાણા હમીર-શ્રી ખેતસિંહ શ્રીલખમસિંહ પુત્ર મેકલસિંહ મૃગાંકવશાતકારે પ્રતાપમાર્તડાવતાર રાણાશ્રીકુંભકર્ણ પુત્ર રાણા શ્રીરામદ્ગવિજયમાન પ્રાજ્યરાજ તપુત્ર મહાકુંવર શ્રી પૃથ્વીરાજાનુશાસનાત્ શ્રીઉકેશવશે રાયજગારી ગેબે રાઉલ શ્રીલાખણપુત્ર મં૦ દદવશે મંત્ર મયૂરસુત મં૦ સાદુલ તપુત્રાભ્યાં મંત્ર સીહાસમદાભ્યામ સબાંધવ મંત્ર કર્મસી ધારા લાખાદિ સુકુટુંબમૃતાભ્યાં શ્રીનંદકુલવત્યાં પુણ્ય સં. ૯૬૪. શ્રીમદગિરિसमानीतायां त० सायरकारितदेवकुलाघुद्धारतः सायरनाम श्रीजिनवसत्यां श्रीआदीश्वरस्य स्थापना कारिता कृता श्रीशांतिसूरिपट्टे देवसुंदर इत्यपर शिથરામમિત્ર શ્રીરામિ તિ ઘુમતિरिपम्, लि, आचार्यश्रीइश्वरमरिणा उत्कीर्णा सू. વધારોબાર-પં. નાંદેલના શિલાલેખમાં આ પ્રમાણે લખ્યું છે. સાંડરગછના આચાર્યો શિશે દિશા For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) વંશની સ્થાપના કરી છે. શિશોળિયા પડયા એ કહેવત પ્રાચીન પ્રસિદ્ધ છે. મેવાડના શિશેાઢિયા રાજાઆ અને શિશેાદિયા રજપુતાના ષડૅરગચ્છ પ્રસિદ્ધ છે. સાંડ ગચ્છમાં આમદેવસૂરિના શિષ્ય શાંતિસૂરિ થયા છે. તેમણે સાગરદત્તના રાસ રચ્યા છે. શ્રીશાંતિસૂરિના શિષ્ય ઇશ્વરસૂરિએ લલિતાંગ ચરિત્ર રાસ રચા છે. વિ. સ. ૧૫૬૧ માં માંડવગઢના ગ્યાસુદ્દી ખાદશાહના પુત્ર નાસીરના સમયમાં મલિક મારના પટ્ટે થએલ સેાનારાય જીવનના પુત્ર મંત્રી પુજની પ્રાય નાથી લલિતાંગ ચરિત્ર રાસ રમ્યા છે. महेसाणा श्रीसुमतिजिनमन्दिरे धातुप्रतिमा पृष्ठे सोझित्राग्रामे संवत् १५६९ वर्षे माह शु. १३ बुधे श्री ओसवंशे वृद्धशाखीय साह नाथा भा० नारिगदे पु. राजा भा० करमाइ नाम्न्या श्रीनेमिनाथ जिनबिंबं कारितं स्वश्रेयसे प्र० श्रीसंडेरगच्छे श्रीशांतिसूरिभिः । For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) વરૂપા દેલવાડામાં લેખ . ૬૮૬ वर्षे आषाढ बहुल ४ शनौ देलवाडा वास्तव्य व्यशवरगोत्रे ऊकेशज्ञातीय वृद्धशाखीय सा० मानाकेन मा० हीरां रामा पुत्र डाया रांमा फयायुतेन स्वश्रेयसे श्रीपुंडरीकमृतिः कारापितम् ।। (?) प्रतिष्ठितं खंडरगच्छे भ० श्रीमानाजी केसजी० भ०॥ વડગચ્છ–શ્રીદેવસૂરિના શિષ્ય મહાવિદ્વાન શ્રીનેમિચંદ્રસૂરિ થયા શ્રીનેમિચંદ્રસૂરિના શિષ્ય ઉોતનસૂરિ થયા. શ્રીઉતનસૂરિ વિક્રમ સં. ૯૪ માં વિદ્યમાન હતા. શ્રીઉદ્યોતનસૂરિએ અબુદાચલની તલેટી પર આવેલ ટેલી ગામડાની પડેશમાં વડના વૃક્ષની નીચે સર્વદેવસૂરિને (બીજા મત પ્રમાણે આઠ આચામેંને) સૂરિમંત્ર આપે, ત્યારથી બૃહદ્ ગચ્છ (વડગચ્છ) ની સ્થાપના થઈ, બીજાઓ એમ પણ કહે છે કે ઉઘાતનસૂરિના સમયમાં ચોરાશી આચાર્યોથી ચોરાશી છે નીકળેલા છે. (જેન. ધર્મ. પ્રા. ઈ. ભાગ. ૧૭) નેમિ For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) ચંદ્રસૂરિના શિષ્ય વધમાનસૂરિ થયા. શ્રી ઉદ્યોતનસૂરિ માળવાથી શત્રુંજય જાતાં રસ્તામાં તેમનું સ્વર્ગગમન થયું. વડગચ્છમાં અનેક મહા પ્રભાવક આચાચે થયા છે. વડગચ્છના આચાર્યોએ સેકડા હારા પ્રન્થાની રચના કરી છે, અને અનેક રાજાઓને જૈન ધર્મના એય આપી જૈનધમ રાગી અનાવ્યા છે. વડંગ૭ના શ્રીપૂજ્યચ'દ્રસિંહસૂરિએ હાલ ત્રણ વર્ષ પૂર્વે વડાલીમાં કાળ કર્યો છે. તેની ગાદીએ ઉદયપુર રાજ્ય ગુરૂ બુદ્ધિસિહસૂરિની સ્થાપના થઇ છે. વડગચ્છની પટ્ટાવલી મહાર પ્રકાશમાં આવ્યાથી વડગચ્છ સબંધી મનુષ્યાને ઘણું જાણવાનું મળી શકે તેમ છે. શ્રીજિનેન્દ્રસૂરિના શિષ્ય શ્રીપ્રદેવસૂરિના શિષ્ય શ્રીદેવેન્દ્રણ (નેમિચદ્ર) સૂરિ હતા. તે વિ. સં. ૧૧૨૯ માં વિદ્યમાન હતા, તેમણે તે સાલમાં ઉત્તરાધ્યયન સૂત્રપર ટીકા રચી છે તથા તેમણે પ્રવચનસારાદ્ધાર નામના ગ્રન્થ તથા આખ્યાનમણિકાષ ગ્રન્થ તથા વીરચરિત્ર ગ્રન્થ રચ્યા છે. સૈદ્ધાન્તિકશિરામણુિના નામથી નેમિચંદ્રસૂરિ For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) પ્રસિદ્ધ છે. નેમિચંદ્રસૂરિએ તિલકસુંદરી, રત્નડકથા, દાનકુલક, શીલકુલક, તપકુલ, ઉપદેશકુલ, પંચસંગ્રહ, અને ભાવનાકુલક વગેરે ગ્રન્થો રચ્યા છે. વડગચ્છના મુનિચંદ્રસૂરિએ આવશ્યકસપ્તતિ ગ્રન્થ રચ્યો છે. તેમના શિષ્ય દેવસૂરિ થયા અને દેવસરિના શિષ્ય મહેવરાચાર્યે આવશ્યકસપ્તતિપર ટીકા રચી છે. શ્રીદેવસૂરિના શિષ્ય ભવરસુરિ થયા. ભવરરિના શિષ્ય રત્નપ્રભસૂરિ થયા તે સં. ૧૨૩૮ માં હયાત હતા. ધર્મદાસની ઉપદેશમાલાપર તેમણે ટીકા રચી છે. તેમજ દેવસૂરિના સ્યાદ્વાદરત્નાકરપર રત્નાકરાવતારિકા ટીકા રચી છે. વિ. સં. ૧૨૨૬ માં વિમલચંદ્રસૂરિહયાત હતા, તેમણે પ્રનત્તર રત્નમાળા રચી. કેરેટ ગચ્છ–કેરેટ નામના નગરપરથી કેરંટ ગચ્છની પ્રસિદ્ધિ થઈ હોય એમ જણાય છે. કછુલીરાસમાં કછૂકી (ગ૭)ના આચાર્યોને ઈતિહાસ છે. આ રાસ કેરિંટાવડમાં સં. ૧૩૬૩માં રચાય છે. For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) આ કાર'ટાવડના નામથી કારતગચ્છ નામ પડયુ હોય એમ સંભવે છે. લાડાલમધ્યે વિ.સં. ૧૫૨૧ માયवदि १२ द्वादश्यां ओशवालज्ञातीय जेसा भार्या जसमादे पुत्र नरसिंगेन भार्या नायकदे पुत्र जयवंत श्रीवंत, देवचंद, सुरचंद - हरिचंद प्रमुख कुटुंबयुतेन श्रीमुनिसुव्रतबिंबं स्थापितम् । प्रतिष्ठितं कोरंटगच्छे નોટા એ ક્ષણમૂિિમઃ ।। વિક્રમ સંવત્ ૧૬૦૦ શેાળમા સૈકા સુધી કાર ટગચ્છના આચાર્યો વિદ્યમાન હતા. હાલ છે કે નહિં તે તપાસવાની જરૂર છે. પ્રાયઃ હાલ જળુાતા નથી. પાલણપુરમાં પદ્મવીયા પાર્શ્વનાથના દેરાસરમાં એક શિલાલેખ છે. તેમાં સંવત્ ૧૨૭૪ ના ફાલ્ગુન શુદ્ધિ પાંચમ ગુરૂવારના દિવસે કાર ટગચ્છાચાર્ય શ્રી કક્કસૂરિ હસ્તે આંખડસ ધપતિએ પ્રતિષ્ઠા કરાવ્યાના વૃત્તાંત છે. કારટગચ્છમાં ક્યા ક્યા આચાયોએ ક્યા ક્યા ગ્રન્થા લખ્યા તે જણાયાથી પ્રસિદ્ધ કરવામાં For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) આવશે. લાલ, પાલનપુર વિગેરે ઠેકાણે ગુજરાતમાં કરંટગચ્છ પ્રવર્તતો હતો એમ લેખાથી સિદ્ધ થાય છે. કરંટગછ સંબંધી વિશેષ હજી તપાસ કરવાની જરૂર છે. વિ. સં. ૧૨૫માં કેરંટનગરના નાહડમંત્રીએ સત્યપુરમાં જિનમન્દિર બંધાવ્યું. તેમાં મહાવીરપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી જજકસૂરિએ કરી. જય વીર સીમંડળ એ ચૈત્યવંદનમાં તેને પાઠ છે. વિ.સં. ૧૨૫ માં કરંટગ છ જેનાથી પ્રસિદ્ધ થયે તે કેરટનગરની ઝાહેઝલાલી પ્રવર્તતી હતી. કપુરીયગછ–ત્યવારસી સાધુઓના - એમાં એક કુચપુરીય નામના ગચ્છની પ્રસિદ્ધિ થઈ હતી. કુષ્યપુરીયગચ્છમાં કયા કયા આચાર્યો થયા, વગેરે હકીક્તની સામગ્રી પ્રાપ્ત થતાં તેને પ્રકાશ કરવામાં આવશે. કુચપુરીયગ છે ત્યવાસી શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી જિનવલ્લભસૂરિ થયા, એમ જૈન તવાદમાં જણાવ્યું છે. ગુજરાતમાં ચાવડા રાજાઓના સમયમાં એ. For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યવાસીના એક કુષ્યપુરીયગ૭ની ઘણી ચડતી હતી. વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિએ પાટણના સેલંકી રાજા દુર્લભસેનની સભામાં કુપુરગચ્છીય ચિત્યવાસી આચાર્ય સાથે કાંસ્યપાત્રની ચર્ચા કીધી ત્યાં દશવૈકાલિકની ગાથા કહીને ચૈત્યવાસીઓને જીત્યા. ચૈત્યવાસમત છ–જેનતજ્વાદર્શમાં મહાવીર સં. ૮૮૨ માં ચૈત્યવાસની સ્થિતિ વર્ણવી છે. ચૈત્યવાસમત ગચ્છની ઉત્પત્તિ ઘણું પ્રાચીન કાળથી થએલી હોય એમ લાગે છે. વિક્રમ સંવની પૂર્વે ચૈત્યવાસ ઉત્પન્ન થયે હોય એમ લાગે છે. शिसोदीया संडेसरा, चउदशिया चोहाण। चैत्यवासिया चावडा, कुलगुरु एह वखाण। ચાવડા રજપુતના કુલગુરૂ ચૈત્યવાસી આચાર્યો હતા. શ્રીશીલગુણસૂરિએ વનરાજ ચાવડાને આશ્રય આપી ઉછેરી મેટે કર્યો. તેણે શીલગુણસૂરિને ગુરૂ તરીકે માન્યા. વનરાજે પંચાસરમાંથી પંચાસરા પાર્થના For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭) ની મૂર્તિ લાવીને પાટણમાં જિન મદ્રિર કરાવી તેમાં પ્રતિષ્ઠાવરું સ્થાપન કરી. શીલગુણુસૂરિ ચૈત્યવાસી હતા તેથી વનરાજ ચાવડાથી તે ચાવડાઓના કુલગુરૂ તરીકે ગણુાણા. વનરાજને ચાપોત્કટ એવિશેષણ આપી તે વિશેષણવડે શીલગુણસૂરિએ ચાવડાવંશની સ્થા પના કરી ત્યારથી ચૈત્યવાસી આચાય ચાવડાના કુલગુરૂ તરકે પ્રસિદ્ધ થયા. કેટલાક કહે છે કે શ્રી આરક્ષિતસૂરિ પશ્ચાત્ ચૈત્યવાસી સાધુઓની ઉત્પત્તિ થઈ છે. ગમે તેમ હોય પણ ચૈત્યવાસીની પ્રાચીનતા સિદ્ધ થાય છે. ખારસા વર્ષ સુધી ગુજરાત વગેરે દેશોમાં ચૈત્યવાસી આચાર્ચાનું મહા જોર વત્યુ હાય એમ જણાય છે. ચૈત્યવાસી આચાર્યાએ કેટલાંક સૈકાં સુધી જૈનજગતને પોતાના વશમાં કરી લીધુ હતુ. શ્રીહરિભદ્રસૂરિના સમયમાં ચૈત્યવાસીઓનુ પુશ્કેલ જોર હતું. વિક્રમસંવત્ પાંચમા,છઠ્ઠા અને સાતમાં સૈકામાં ચૈત્યવાસીઓનુ અત્યંત પ્રખલ હતુ. ચૈત્યવાસિયા મુખ્યતાએ જૈન નિગમાને માનતા હતા. અને ગાણુતાથી આગમાને માનતા હતા. ઉપનિષદો ( નિ For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) ગમે) ને ચૈત્યવાસીઓ માનતા હતા. હાલ જે લાડિલ ચાણસમા મુજપર વગેરે ઠેકાણે મહાત્માઓ કે જે શ્રાવકેની વંશાવલિ વાંચે છે તેઓ ચૈત્યવાસીએની પરંપરાએ આવેલા છે એમ અવબોધાય છે. જેન રાજાઓ ક્ષત્રિયો વગેરે સર્વ વર્ણના લોકેને ચૈત્યવાસીઓએ જેનધમી બનાવવાની વ્યવસ્થાઓને કરી હતી; એમ કેટલાકના મુખેથી સાંભળવામાં આવે છે. સર્વ વણિમ | ચૈત્યવાસે નિગમ પ્રભાવક–વીસનગરમાં દીપડામાં શાન્તિનાથ મંદિર સં. ૧૮૨ વર્ષ માचदि १० शुक्रे श्री मा० ज्ञा० वृद्धशाखायां श्रीपत्तनवास्तव्य श्रे० आसामालहिफुसुत दो० गांगा भा० पद्मा द्वितीय हीराइ सुत विमलसि भा० विमलादे सुत श्रीचंदप्रमुखकुटुंबयुतेन क. श्री निगमप्रभावक श्रीआनन्दसागरसूरिभिः प्र० शान्तिनाथ बि. નાણાવલગચ્છ–શ્રીનાણાવાલગચ્છમાં માન For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) દેવસૂરિ થયા. તેમણે પારસ શ્રેણીના આગ્રહથી શ્રીલાષી પાર્શ્વનાથની સ ંવત્ ૧૧૧૮ માં પ્રતિષ્ઠા કરી. શ્રીનાણાવલગચ્છમાં અનેક મહા પ્રભાવક આચાર્યા થયા હાય એમ સમજાય છે. નાણાવલગચ્છ સ અધી વિશેષ વૃત્તાંત પ્રાપ્ત થતાં પ્રકાશિત કરવામાં આવશે. નાણાવલચ્છના આચાર્યો વિશેષત: મેવાડ-નાની મારવાડ-માટી મારવાડ અને માળવામાં રહ્યા હાય એમ લાગે છે. બ્રહ્મર્ષિ કૃત સુધર્મ ગચ્છ પરીક્ષા ચોપાઈમાં નાશાવાલગચ્છનુ નામ આવે છે. ચિત્રવાલગચ્છ—શ્રીચૈત્રવાલગચ્છમાં ભુવન ચંદ્રસૂરિ થયા છે. ચૈત્રવાલગચ્છના આચાર્યાં અને તપાગચ્છના સ્થાપક આચાર્ચીને અત્યંત પ્રેમ સબંધ હાય એમ જણાય છે. ચૈત્રવાલગચ્છ કયારે ઉત્પન્ન થયા અને તેમાં કયા કયા આચાર્યો થયા તેનુ વિશેષ વૃત્તાંત શોધીને બહાર પાડવાની જરૂર છે. તેરમા ચોદમા સૈકા પર્યન્ત ચૈત્રવાલગચ્છના આચાર્યોનું જોર હેતુ એમ સભાવના થાય છે. ચૈત્રવાલગચ્છીય શ્રીયશાભદ્રસૂરિની સાહાયથી શ્રીજગુÄદ્રસૂરિએ . For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ) વિદ્યાપુરમાં સ્વગચ્છ ક્રિયાદ્વાર કરી વિ. ૧૨૮૫ માં તપાગચ્છની સ્થાપના કરી. ચૈત્રવાલગચ્છની ઉત્ત્પત્તિ સંબંધી નીચે પ્રમાણે શ્લાક છે. श्रीजैनशासननभस्तल तिग्मरश्मिः, श्रीपद्मचंद्रकुलपद्मविकाशकारी । स्वज्योतिराहृतदिगम्बर डंबरोऽभूत्, श्रीमान् धनेश्वरगुरुः प्रथितः पृथिव्याम् || श्रीमच्चैत्र पुरै कमण्डनमहावीरप्रतिष्ठा कृतस्तस्माच्चैत्रपुरप्रबोधतरणिः श्रीचैत्रगच्छोऽजनि ॥ વિધિપક્ષ ગચ્છ—જૈન તત્ત્વાદના મત પ્રમાણે સં. ૧૨૩૩ માં આંચલિક મતની ઉત્પત્તિ થઈ. અચલ ગચ્છની પટ્ટાવલી પ્રમાણે સુડતાલીસમી પાટ પર થએલ આ સૂરક્ષિતસૂરિથી નાણાવાલ ગચ્છમાંથી વિધિ પક્ષની સ્થાપેના થઈ. શ્રીવિજયચંદ્રસૂરિએસ વત્. ૧૧૬૯ ની સાલમાં સિદ્ધરાજના રાજ્યકાળમાં એકસો સિત્તેર મેલની પ્રશ્નપુણાએ વિધિપક્ષ ગચ્છની સ્થાપના કરી અને વિજયચન્દ્રનું આય રક્ષિતસૂરિ નામ પડયું. For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) શ્રીકુમારપાલરાજાએ વિધિપક્ષગચ્છને માંચલીયા ગચ્છ તરીકે કહેવાથી હાલ પણ તે અચલ ગુચ્છ તરીકે સત્ર પ્રસિદ્ધ છે. તપાગચ્છીય ધસાગરજી ઉપાધ્યાય લખે છે કે અચલગચ્છની ઉત્પત્તિ વિક્રમસ વત ૧૨૧૩ માં થએલી છે.તે ગચ્છના સ્થાપક પૂસીયપક્ષના નરિસહુ નામના આચાર્ય હતા. નરસિંહે આચાય બ્લુના નામના ગામમાં રહેતા હતા ત્યારે નાથી નામની અધ ધનાઢ્ય શ્રાવિકા તેમને વંદન કરવા આવી પણ તે મુહુપત્તિ લાવવા વિસરી ગઇ હતી. તે દેખી નરિસહુ આચાયે કહ્યું કે મુહપત્તિ વિસરી ગયાં તેા તમારા વઅના છેડાથી ચાલી શક્શે. તેણીએ તે વાત કબૂલ રાખી તેથી ત્યાં તેણે ધનની સહાયથી મલિક મતની સ્થાપુના કરી. નરસિંહ આચાર્ય પતાનું આરક્ષિત નામ રાખ્યુ. ત્યારથી પ્રતિક્રમણ વેળાએ તે મુહુપત્તિને બદલે વચના છેડાના ઉપયોગ કરવા લાગ્યા. અંચલગચ્છમાં, સિદ્ઘપ્રભસરિના શિષ્ય અ For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩ર) જિતસિંહસૂરિ થયા છે. તેમને જન્મ સં. ૧૨૮૩ માં થયું હતું. આ ગ૭માં કલ્યાણસાગરસૂરિ થયા તે વિક્રમ સં. ૧૯૭૬ માં વિદ્યમાન હતા. કીતિવશ્લભગણિ વિ. સં. ૧૫૩૫ માં આ ગચ્છમાં વિદ્યમાન હતા. મેરૂતુંગસૂરિના શિષ્ય જયકીતિસૂરિ થયા. જયદીતિના શિષ્ય શીલરત્નસૂરિ થયા તેમણે મેરૂતુંગસૂરિના રચેલા મેઘત કાવ્યપર વિ. સં. ૧૪૧ માં ટીકા રચેલી છે. સં. ૧૩૭૧ માં સ્વર્ગગમન કરનાર દેવેન્દ્રસિંહસૂરિએ જેન મેઘદૂત વિગેરે ગ્રન્થો રચ્યા છે. અંચલ ગરછમાં જયસિંહસૂરિના શિષ્ય ધર્મ વિષસૂરિ થયા. તેમણે વિ. સં. ૧૨૬૩ માં શતપદિકો નામનો ગ્રન્થ રચ્યો છે. તેમના શિષ્ય મહેન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૯૪ માં તે ગ્રન્થપર વિવરણ રચ્યું છે. તેજ ગ્રન્થયારથી મેરૂતુંગસૂરિએ શતપદી સારે દ્વાર ગ્રન્થ રચે છે. ધર્મઘોષસૂરિએ શાકંભરિના રાજા પ્રથમ(પ્રથ)રાજને જેન કર્યો હતે. અંચલગચ્છીય માણિજ્ય સુંદરસૂરિએ મલયસુંદરી ચરિત્ર, યશેધર ચરિત્ર અને For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩) પૃથ્વીચંદ્ર, ચરિત્ર વગેરે ગ્રન્થ રહ્યા છે. તે વિ.સાં. ૧૪૯૧ માં વિદ્યમાન હતા. મહેન્દ્રસૂરિના શિષ્ય-મેક તુંગસૂરિએ સૂરિમંત્ર ક૫સારે દ્વાર ર છે. સાધપૂર્ણિમાગ૭—વિક્રમસંવત ૧૨૩૬ ની સાલમાં સાઈપૂર્ણિમાગચ્છ પ્રગટ થયે. એક દિવસ કુમારપાલરાજાએ કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યને પુછયું કે પુનમીયા ગ૭વાળા - નાગમ પ્રમાણે ચાલે છે કે નહિ ? તે માટે આપણે તેની પાસેથી ખુલાસે માગવે છે, માટે તે ગચ્છના આચાર્યને મારી પાસે બેલાવી લાવ. શ્રી હેમચંદ્રાચાર્ય તે ગછના આચાર્યને તેમની પાસે બોલાવી લાવ્યા. રાજાના પુછવાથી તેમણે આડાઅવળા જવાબ આપ્યા તેથી કુમારપાલરાજાએ પુનમીયાગછના સાધુઓને પિતાના દેશમાંથી દૂર થવા કહ્યું. કુમારપાલ ના મૃત્યુ બાદ પુનમીયાગચ્છના સુમતિસિંહ આચાએ પાટણમાં આવ્યા. તેમને કોઈએ પુછ્યું કે તમે કયા ગચ્છના છે ત્યારે તેમણે કહ્યું કે અમે સાઈપૂર For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) મીયકગછના આચાર્ય છીએ. સુમતિસિંહાચાર્યના કેટલાક અનુયાયીઓ કહે છે કે અમારા ગચ્છનું સાધપૂર્ણમીયક નામ હતું. સાઈપૂર્ણમયકવાળા કહે છે કે જિનમતિની ફળેથી પૂજા કરવી નહિ. (જૈનધર્મને પ્રાચીન ઇતિહાસ ભા. ૨.) ખરતરગચ્છ–તપાગચ્છીય ધર્મસાગરજીઉપાધ્યાય લખે છે કે ખરતરગચ્છની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૨૦૪ માં શ્રીજિનદત્તસૂરિથી થએલી છે. જેને નધર્મના પ્રાચીન ઈતિહાસમાં પંડિત હીરાલાલ હંસરાજ આ પ્રમાણે શ્રીધર્મસાગરજીને તત્સંબંધી મત જણાવે છે. શ્રીધર્મસાગરજી ઉપાધ્યાય પોતાના રચેલા ગ્રસ્થમાં જિનપતિસૂરિના શિષ્ય સુમતિગણિએ રચેલા ગણધરસાર્ધશતકબૃહદ્રવૃત્તિ નામના ગ્રન્થના બે પારિગ્રાફે ટાંકી બતાવે છે. પહેલા પારિગ્રાફમાં જિનવહૃભસૂરિને વૃત્તાંત આપે છે અને બીજા પારિગ્રાફમાં જિનદત્તસૂરિને વૃત્તાંત આપે છે. જિનવલ્લભસૂરિને For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫) લગતુ વૃત્તાંત એવું છે કે—અભયદેવસૂરિએ પેાતેજ જિનવલ્લભસૂરિને પેાતાની ગાદીપર બેસાડ્યા નહોતા. કારણકે જિનવલ્રભસૂરિ પૂર્વે ચૈત્યવાસીસૂરિના શિષ્ય હતા અને તેથી અભયદેવસૂરિજીએ પાતાની પાટ માટે યોગ્ય જાણ્યા નહાતા. તે પણ પેાતાના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિને કહી ગયા હતા કે-અવસર આવે ત્યારે તમારે જિનવદ્યભસૂરિને પાટે બેસાડવા. એક વખતે જિનવશ્ર્વભસૂરિએ કેટલાક જૈનસિદ્ધાંતાના આધારે એમ ઠરાવ્યુ કે મહાવીરપ્રભુના ગર્ભાપહરણને કલ્યાણુક માનવું. ખરતરગચ્છની ખરેખરી ઉત્ત્પત્તિ તા જિનદત્તસૂરિથી વિક્રમ સ. ૧૨૦૪ માં થએલી છે. તત્સંબંધી સુમતિગણિએ સ્વરચિત ગણુધરા શતક બૃહદ્દવૃત્તિમાં લખ્યુ છે કે જિનદત્તસૂરિ ઘણા મગરૂર સ્વભાવના હતા. તેમને પુછવામાં આવેલા પ્રશ્નનાના ઉત્તરા મગરૂરીથી ઘણી તીક્ષ્ણ રીતિએ આપતા હતા અને તેથી લાકા તેને ખરતર કડીને ઓલાવતા હતા. જૈનતત્ત્વાશ માં કર્યું પરગચ્છીય For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) ચૈત્યવાસી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રીજિનવલ્લભસૂરિએ ચિત્તોડમાં વીરપ્રભુના છ કલ્યાણકની પ્રરૂપણા કરી. કેટલાા કહે છે કે વિક્રમસ. ૧૦૨૪ માં જિનેશ્વરસૂરિથી ખરતરગચ્છની ઉત્પત્તિ થઈ છે, પણ ધર્મ સાગર મહારાજના લખવા પ્રમાણે તે વાત જાડી લાગે છે. ધર્મ સાગરજી ઉપાધ્યાય જણાવે છે કેજો ખરતરગચ્છની ઉત્પત્તિ જિનેશ્વરસૂરિથી થએલી હોય તે તે જિનેશ્વરસૂરિ તથા નવાંગીવૃત્તિકારશ્રી અભયદેવસૂરિજી પેાતાના કેાઈ પણ ગ્રન્થની પ્રશસ્તિમાં ખરતરગચ્છનું નામ આપ્યા વિના રહે નહિ, પરંતુ કાઇ ગ્રન્થમાં જિનેશ્વરસૂરિએ તથા શ્રીઅભયદેવસૂરિએ ખરતરગચ્છ એવુ નામ આપ્યું નથી તેથી જિનેશ્વર સૂરિ તથા અભયદેવસૂરિથી ખરતરગચ્છની ઉત્પત્તિ થએલી જણાતી નથી. શ્રીજિનવલ્લભસૂરિએ ચિત્તાડમાં ચૈત્યવાસીએની સામે વાદવિવાદ કરીને ચૈત્યવાસીએ સામે માથ ભીડી તેઓનું જોર કમી કર્યું. શ્રીજિનદત્તસૂરિએ સવા For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) લાખ રજપૂતાને પ્રતિબધી જેન બનાવ્યા. લાખો - જપુતેને જૈનધર્મમાં આપ્યા. જિનદત્તસૂરિજી ચમત્કારી હતા એમ તેમના ચરિત્ર પરથી અવધાય છે. ખરતરગચ્છમાં થએલ જિનકુશલસૂરિ પણ મહા ચમત્કારી હતા એમ તેમના ચરિત્ર પરથી જણાય છે. ખરતરગચ્છમાં અનેક મહાવિદ્વાન આચાર્યો-સાધુઓ થએલા છે અને તેઓએ સેંકડે ગ્રન્થની રચના કરી છે. ખરતરગચ્છમાં થએલા આચાર્યો જિનદત્તસૂરિ, જિનકુશલસૂરિ, અને જિનવલ્લભસૂરિ, મહાન ગણાય છે. ખરતરગચ્છીય ચારિત્રવધનસૂરિએ રઘુવંશ પર શિષ્યહિતૈષી નામની ટીકા રચી છે. જિનકુશલસૂરિ એ ચૈત્યવંદન કુલકવૃત્તિ નામને ગ્રન્થ બનાવ્યું છે. તેમનું સ્વર્ગગમન વિ. સં. ૧૩૮૯ માં થયું હતું. ખરતરગચ્છીય જિનરાજસૂરિએ નૈષધીય કાવ્યપર જિનાજ નામની ટીકા રચી છે તથા તેમના For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) સમકાલીન સમયસુંદરે સ’. ૧૯૮૬માં ગાથાસહસ્રી અનાવી છે. જિનવલ્રભસૂરિએ પિડવિશુદ્ધિ પ્રકરણ, ગણધર સાર્ધ શતક, આગમિક વસ્તુવિચારસાર, કર્માદિવિચારસાર, સૂક્ષ્મા વિચાર પ્રકરણ, વર્ધમાનસ્તવન વિગેરે ગ્રન્થા રચ્યા છે. તેમને દેવભદ્રાચાર્ય તરફથી વિ. સ. ૧૧૬૭માં સૂરિપદ મળ્યુ હતું. તેમના શિષ્ય રામદેવે વિ. સ. ૧૧૭૩ માં ષડસ્તિકાચૂર્ણિ ગ્રન્થ રચે છે. તેમાં લખ્યું છે કે જિનવદ્યભસૂરિએ વિ. સ. ૧૧૬૪ માં સ્વરચિત સઘળાં ચિત્રકાળ્યે ચિત્તાડમાં વીરપ્રભુના મંદિરમાં શિલાલેખમાં ધૃતરાવ્યાં હતાં. જિનપતિસૂરિના શિષ્ય તથા જિનપ્રાધસૂરિના ગુરૂ ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિ થયા, તેમના જન્મ ૧૨૪૫. દીક્ષા ૧૨૫૫ માં સૂરિપદ ૧૨૫૮ તથા ૧૩૩૧ માં સ્વર્ગગમન થયું. આ આચાર્યના હસ્તથી સં. ૧૨૯૯ માં શ્રાવક લાસનને ભણવા માટે તાડપત્રપુર લખેલી હરિભદ્રસૂરિએ બનાવેલા સમરાદિત્યરિત્રની પ્રતિ For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯). હાલ ખંભાતમાં મેજુદ છે. આ આચાર્યના શિષ્ય અભયતિલકગણિએ દ્વયાશ્રય કાવ્યપર દ્વયાશ્રયકેષપર લોકબંધ ટીકાઓ રચેલી છે. ખરતરગચ્છીય દેવભદ્રસૂરિ સં. ૧૧૬૮ માં વિદ્યમાન હતા. પ્રસન્નચંદ્રસૂરિના શિષ્ય દેવભસૂરિ હતા. દેવભદ્રસૂરિએ પાર્શ્વનાથચરિત્ર, સંગરંગશાલા, વીરચરિત્ર, કથાકેષ વગેરે અનેક ગ્રન્થ રચ્યા છે. તેમણે સુમતિવાચક પાસે અભ્યાસ કર્યો હતો. ભરૂચમાં જ્યારે તેમણે પાર્શ્વનાથચરિત્ર લખ્યું તે વખતે સુવર્ણના ઘુમટવાળું મુનિસુવ્રતનું મંદિરવિદ્યમાન હતું. વર્ધમાનસૂરિ પછી જિનેશ્વરસૂરિ, પછી પ્રસન્નચંદ્રસૂરિ, પછી દેવભદ્રસૂરિ, પછી દેવાનન્દસૂરિ, પછી તેના શિષ્ય પદ્મપ્રભસૂરિ થયા. પદ્મપ્રભસૂરિ વિ. સં. ૧૨૯૪ માં વિદ્યમાન હતા. તેમણે તિલકાચાર્યને આવશ્યક નિર્યુક્તિ રચવામાં સહાય આપી હતી. પદ્મપ્રભસૂરિએ મુનિસુવ્રતચરિત્ર ગ્રન્થર છે. દેવાનન્દસૂરિએ સિદ્ધ સારસ્વત વ્યાકરણ રચ્યું છે. જિનપ્રભસૂરિ તીર્થકલ્પમાં For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) કહે છે કે વિ. ૧૨૯૬ માં દેવાનન્તસૂરિએ પ્રતિષ્ઠા - ગ્રાની છે. દેવપ્રભસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ હતા. પ્રધુમ્નસૂરિએ વિચારસારપ્રકરણનામના ગ્રન્થા છે. ચંદ્રસૂરિના શિષ્ય મુનિચ'દ્રસૂરિ થયા. મુનિચદ્રસૂરિએ ચાલુક્ય રાજા આનલને દીક્ષા આપી હતી. મુનિચ'દ્રસૂરિના દેવપ્રભસૂરિ અને દેવાનન્દસૂરિ એ એ શિષ્ય હતા. आगमिकगच्छ-सं० ९ वर्षे ज्येष्ठ शुदि १२ शनौ श्रीश्रीमाल ज्ञातीय श्रेष्ठी माण्डणभार्या मीलण सुत हीरा भार्या घारू स्वपूर्वज पितृ मातृ भ्रातृ सुत श्रेवोऽर्थ श्री आदिनाथविं कारि सं प्रतिष्ठितं आगमगच्छे श्रीशीलरत्नसूरिभिः । ( આમાં ૯ ને સત્ વિચારવા યાગ્ય છે. ) આગમગચ્છીય જિનપ્રભસૂરિએ કેટલાક ઢંકા ગ્રન્થા જ્ગ્યા છે. કેટલાક શત્રુજયપર રહીને બનાવ્યા છે. For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) જૈનધર્મના પ્રાચીન ઇતિહાસ ભાગ બીજાના આધારે આગામિ અથવા ત્રાણુ થઈવાળા ગચ્છની ઉત્પસિવિક્રમ સંવત ૧૨૫૦માં થએલી છે. શીલગુણસૂરિ અને દેવભદ્રસૂરિ એ બે પુનમીયા ગ૭ને ત્યાગ કરીને અંચલિક ગ9માં દાખલ થયા. પાછળથી તેમણે અંચલિક ગ૭ છોડીને નવો પથ ચલાવ્યા. ક્ષેત્રદેવતા ની સ્તુતિ કરવી નહિ. વગેરે બાલાની પ્રરૂપણ તેઓએ કરી તે ગચ્છનું આગમિક ગ૭ એવું નામ પાડયું. આ ગમછમાં થએલ ઉદયધર્મસૂરિએ ધર્મક ૫દ્રુમ નામને ગ્રન્થ રચે છે. શ્રીવિજાપુરમાં સં. ૧૫૭૩ માં આ ગમગર છે શ્રીઅમરરત્નસૂરિએ ધાતુની પ્રતિમાની પ્રતિષ્ટિ કરી છે તેને લેખ “આગમગ છે શ્રીઅમરનસરિતત્પસમરત્નસૂરિ ઉપદેશન કારિત ધાતુપતિમા વિજાપુર શાંતિનાથના દેરાસરમાં સં. ૧૫૬૪માં આનજરત્નસૂરિ થયાને લેખ છે. વિજાપુરમાં ડીપામનાથના દેરાસરમાં સં. ૧૫૦૩ માં આગમગમાં સિંહરત્નસૂરિએ ધાતુબિંબની પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) સ. ૧૫૭૫ માં આગમગછે મુનિરત્નસૂરિ પદ્મ જ્ઞાનન્દસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ એ પ્રમાણે પદ્માવતીના દેરાસરમાં ધાતુની પ્રતિમાના લેખ છે. સ્તવપક્ષગચ્છ—વિક્રમ સવત્ ખારની સાલમાં સ્તવપક્ષ ગચ્છ હતા. સ્તવપક્ષ ગચ્છની કાનાથી ઉત્પત્તિ થઈ અને તેમાં કયા કયા આચાર્યો થયા, તેનુ વૃત્તાંત જાણવામાં આવતાં પ્રકાશિત કરવામાં આવશે. એક પટ્ટાવલિમાં લખ્યુ છે કે–સામપ્રભસૂરિએ ખરતર-સ્તવપક્ષ, આગમિયાપક્ષ, દ્વિવંદ્યનિક, ઉપકેશ, જીરાપલી, નાણાવાલ, નિમજીય ઈત્યાદિ ગચ્છના આચાર્યોની સાક્ષીએ વિ. ૧૨૮૩ માં જગÄદ્રસૂરિને સ્વપટ્ટે સ્થાપ્યા. શ્રીવિજાપુર નગરે દેવભદ્ર, જગચંદ્રે અને શ્રીધ્રુવેન્દ્ર એ ત્રણેએ ચામાસું કર્યું' એમ ક ન્યુરન્સ હેરલ્ડમાં ૧૯૭૨ માં છપાયલી તપાગચ્છની પટ્ટાવલિમાં લખ્યુ છે. તેથી ખારસે પંચાસીની સાલમાં સ્તવપક્ષ વિદ્યમાન હતા, એમ સિદ્ધ થાય છે. For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩) વિંદનિક ગચ્છ–વસ્તુપાળ અને તેજપાળના સમયમાં સ્તવપક્ષ, દ્વિવંદનિક ગ૭ એ. બે વિદ્યમાન હતા. દ્વિવંદનિક ગચ્છના સ્થાપક આચાર્યો, તેનું મંતવ્ય વગેરે વૃત્તાંત પ્રાપ્ત થયાથી પ્રકાશિત કરવામાં આવશે. જોટાણામાં એક ધાતુની પ્રતિમાપર નીચે પ્રમાણે લેખ છે, . ૧૭૫ વર્ષે માઘ લિ ૨ સોને श्रीओशवंशे लघुसंताने मं० फदा भा० विजलदे पुत्र मं० अजा भार्या पूरी पटोल लटकण सहितेन स्व० श्रे० शांतिनाथबिंब कारापितं. द्विवन्दनिकगच्छे सिद्धाचार्य प्रतिष्ठितम् देवगुप्तरिभिः ऊजाग्रामवास्तव्य. જિરાઉલાગચ્છ–બ્રહ્મર્ષિકૃત સુધર્મગ૭ પરીક્ષા પાઈમાં જિરાઉલગચ્છનું નામ પ્રસિદ્ધ છે. આબુજી પાસે જીરાઉલા ગામમાં જીરાઉ લા પાર્શ્વનાથ છે. આબુજીના આસપાસના પ્ર For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશમાં જેની પુષ્કળ સંખ્યા હોવાથી ત્યાં અનેક મહા પ્રભાવક આચાર્યો થયા છે. રાઉલા ગામમાં જે આચાર્યો મહા પ્રસિદ્ધ થયા અને તેના વશમાં જે જે આચાર્યો થયા, તે જરાઉલાગ૭નાનામથી પ્રસિદ્ધ થયા. જિરાફલાગચ્છમાં કયા ક્યા મહા પ્રભાવક આચાર્યો થયા, તેઓનું વૃત્તાંત પ્રાપ્ત થતાં બહાર પ્રકાશિત કરવામાં આવશે. સં. ૧૨૮૫ માં જગચંદ્રસૂરિના સમયમાં વિદ્યમાન હતે. નિંબજીયગચ્છ–નિબજીય નામને ગચ્છ વિક્રમ સંવત બારમા સૈકામાં વિદ્યમાન હતું, રાશી ગચ્છનાં નામમાં નિબજીયગચ્છનું નામ આવે છે. હસ્તિકંડીગચ્છ-કોન્ફરન્સ હેરલ્ડ પત્ર ૪૧૨ માં કેશવસૂરિ કે જેનું નામ વાસુદેવાચાર્ય હતું, તેઓએ હસ્તિકુંડી છની સ્થાપના કરી.ચશેભદ્રસૂરિ ચરિત્રમાં સડેરગચ્છમાં વિ. સં. ૯૭૧ માં યશોભદ્રસૂરિ થયા અને તેમના ચરિત્રમાં વાસુદેવાચાર્યનું નામ આવે છે તેથી હસ્તિકુંડીગ૭ પ્રાચીન છે એમ સિદ્ધ થાય છે. For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫) રાજગચ્છ—પ્રદ્યુમ્નસૂરિથી રાજની પ્રસિદ્ધિ થઈ. પ્રદ્યુમ્નસૂરિના ગુજરાતમાં, મેવાડમાં, મારવાડમાં, માળવામાં અને અન્ય દેશામાં રાજાએ ભક્ત હતા, તેથી તેમના ગચ્છનુ રાજગચ્છ એવુ નામ પડયું. શજગચ્છમાં અજિતસેનસર થયા છે તે વાદ્યમહા વના કર્તા અભયદેવસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. પ્રદ્યુમ્નસૂરિનાં અભયદેવસૂરિ શિષ્ય હતા. સ. ૧૨૭૬ માં પાર્શ્વનાથચરિત્રના કોં માણિકયચંદ્રસૂરિ કહે છે કે–વાદમહા વના કર્તો અભયદેવસૂરિથી હું નવમી પાટે છું. અભયદેવસૂરિના શિષ્ય ધને વરસૂરિ મુંજરાજાના માનીતા ગુરૂ હતા. અભયદેવ સૂરિએ સમ્મતિસૂત્રપર તત્ત્વવિધાયિની નામની ટીકા રચી છે. અજિતસેનના ગુરૂ જિનેશ્વરસૂરિએ જૈનનૈષધીયકાવ્ય નામના ગ્રન્થ રચે છે. તેઓ વિ સ. ૧૦૫૦ માં થયા. રાજગછીય પ્રદ્યુમ્નસૂરિએ ધર્મવાદમાં દિગ ખાના પરાજય કર્યા હતા, અને તે વૈદકશાસ્ત્રમાં પા For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬) રંગામી હતા. પ્રદ્યુમ્નસૂરિએ જુદા જુદા રાશી જેના ‘પ્રન્થ રહ્યા છે એમ કહેવાય છે. તેમણે સંપાદ લક્ષ ત્રિભુવનગિરિ આદિ અનેક દેશના રાજાઓને જેન કર્યા હતા. રાજગીય સાગરચંદ્રસૂરિના શિષ્ય માણિજ્યચંદ્રસૂરિએ દિવ બંદરમાં રહી પાર્શ્વનાથ ચરિત્ર લ ખ્યું છે. તથા કાવ્યપ્રકાશ સંકેત અને નલાયન (કુબેર પુરાણ) વગેરે ગ્રન્થો રચ્યા છે. તે વિ. ૧ર૭૬ માં વિદ્યમાન હતા. રૂદ્રપાલીયગચ્છ–વિજયેન્દુસૂરિના શિષ્ય અને દેવભદ્રસૂરિના ગુરૂ જે અભયદેવસૂરિ થયા તે રૂદ્રપાલીયગચ્છના હતા. તે વિ.સં. ૧૨૦૪ માં હયાત હતા. પાંચમા અભયદેવસૂરિની ચોથી પેઢી પહેલાં થએલ શ્રીજિનશેખરસૂરિથી રૂદ્રપાલીયગછ પ્રવર્યો હતે. રૂદ્રપાલીયગચ્છમાં થનાર અભયદેવસૂરિ મહા વિદ્વાન હતા. તેમને કાશીના રાજા તરફથી વાદિસિંહનું બિરૂદ મળ્યું હતું. સંવત્ ૧૨૭૮ માં તેમણે જય વિજય મહાકાવ્ય પૂર્ણ કર્યું હતું. રૂદ્રપાલીયગચછમાં For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭ ) અનેક મહા વિદ્વાન પ્રભાવક આચાર્યો થયા છે, અને તેઓએ અનેક અપૂર્વ ગ્રન્થા લખ્યા છે. રૂદ્રપાલીયગચ્છમાં એક જિનપ્રભસૂરિ થયા તે વિ. સ. ૧૩૯૦ માં વિદ્યમાન હતા, તેના શિષ્ય સંઘતિલકસૂરિએ સમ્યક્ત્વ સપ્તતિ ગ્રન્થ રચે છે. તેમાં તે લખે છે કે મારા ગુરૂ જિનપ્રભસૂરિએ ષડ્કર્શની નામના ગ્રન્થ રચીને દિલ્હીના ખાદ્દશાહ મહમદ તુઘલખને જૈનધર્મ પર પ્રીતિ કરાવી હતી. જિનપ્રભસૂરિના શિષ્યના શિષ્ય સામતિલકસૂરિએ જયકીર્તિસૂરિની શીલેપદેશ માલાપર ટીકા રચેલી છે. રૂદ્રપાલીયગચ્છના સ્થાપક જિનશેખરસૂરિએ સમ્યકત્વસપ્રતિકા, શીલતરંગિણી વિગેરે ગ્રન્થા રચ્યા છે. દેવેન્દ્રસૂરિએ પ્રશ્નનેાત્તર રત્નમાળાની વૃત્તિ રચી છે. વિમલસૂરિએ પ્રશ્નનાત્તર રત્નમાળા રચી હતી. રૂદ્રપાલીય ગચ્છની ઉત્પત્તિ સંબંધી પ્રશ્નનાત્તર રત્નમાલાવૃત્તિની પ્રશસ્તિમાં નીચે પ્રમાણે લન્યુ છે. For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) तस्मादासीदसीममममुखगुणैरद्वितीयोः बरेण्यः । षड्तर्कप्रन्यवेत्ता भयपदपुरतो देवनामा सुनीन्द्रः । यस्मात् पालेपशैलादिव भुवनजनवासपावियहेतुर्जज्ञे गङ्गामवाहः स्फुरदुरुकमलो रुद्रपल्ली यगच्छः।। અભયદેવસૂરિથી રૂદ્રપદીયગચ્છ થયા એમ સ્પષ્ટ લખવામાં આન્યુ છે. વાયટીયગચ્છનાયટીયગ છમાં જિનદત્તસૂરિના શિષ્ય અમરચંદ્રસૂરિ થએલ છે. વાયઢ, નામના પુરુમાં રહેનાર આચાર્યાથી વાયટીય ગચ્છની પ્રસિદ્ધિ થઈ હોય એમ અનુમાન થાય છે; પશ્ચાત તે જે ડાય તે ખરૂં. વાયટીયછના શ્રી અમરચંદ્રસૂરિએ પદ્માન દાભ્યુદય મહાકાવ્ય, ખાલભારત મહાકાવ્ય, કવિશિક્ષાવૃત્તિ-કાવ્ય કલ્પલતા, છંદોરનાવલિ અને કલાકલાપ વગેરે અનેક ગ્રન્થા રચ્યા છે. ગુજરાતના રાજા વિશલદેવના તે ગુરૂ હતા, વિક્રમના તેરમા સૈ કામાં તેઓ વિદ્યમાન હતા. For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯) આ ગ૭માં રાસિલસૂરિના શિષ્ય જીવદેવસૂરિ અને જીવદેવસૂરિના શિષ્ય જિનદત્તસૂરિ થયા. તેમણે વિવેકવિલાસ, શુકનશાસ્ત્ર વગેરે અનેક ચમત્કારિક ગ્રન્થો રચ્યા છે. પરકાય પ્રવેશ કરવામાં તે કુશલ હતા. વિ. સં. ૧૨૭૭ માં નિકળેલ વસ્તુપાલના સંઘમાં તે હાજર હતા. ઉકેશ૭–ઉકેશગ૭માં દેવગુપ્ત વગેરે મહા વિદ્વાન સૂરિ થએલ છે અને તેઓએ અનેક ગ્રન્થોને લખી જેન જગત્ પર ઉપકાર કર્યો છે. દેવગુપ્તસૂરિના શિષ્ય કક્કરિ થયા. કક્કરિના શિષ્ય સિદ્ધસૂરિ થયા. શ્રીકક્કસૂરિ વિ. સં. ૧૧૫૪ માં ર્વિઘમાન હતા. કક્કસૂરિએ હેમચંદ્રાચાર્ય તથા કુમારપાળની પ્રેરણાથી ચૈત્યવાસીઓને હરાવી ગ૭ બહિર કર્યા. શ્રી કક્કસૂરિએ મીમાંસા, જિન ચૈત્યવંદન વિધિ અને પંચ પ્રમાણિકા નામના મહાન ગ્રન્થ બનાવ્યા છે. ઉકેશગચ્છમાં કક્કસૂરિના શિષ્ય જિનચંદ્રગણિ થયા. તેમનું બીજું નામ દેવગુપ્તસૂરિ અને ત્રીજું કુલમંડ For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) નસૂરિ નામ હતુ. તે વિ. સ. ૧૦૭૩ માં વિદ્યમાન હતા. તેમણે સ્વરચિત નવપદ પ્રકરણુપર પાતે ટીકા રચેલી છે. ઉકેશગચ્છમાં દેવગુપ્તસૂરિના શિષ્ય સિદ્ધસુરિ થયા. તેમણે વિ.સં. ૧૧૯૨ માં બૃક્ષેત્રસમાસવૃત્તિ ગ્રન્થ રચ્યા છે. પુનમીયાગ છે—શ્રીચંદ્રપ્રભસૂરિએ સવત્ ૧૧૪૯માં પુનમીયાગચ્છની સ્થાપના કરી છે. (જૈનધમ પ્રાચીન ઇતિહાસ ભાગ ૧. પત્ર ૬૮ ) માં એ પ્રમાણે ચંદ્રપ્રભસૂરિથી પુનમીયાગચ્છની સ્થાપના થઇ એમ જણાવ્યુ છે. જૈનધર્મ પ્રાચીન ઇતિહાસ. ભાગ. ૨ મીજાના સત્તરમા પાને નીચે પ્રમાણે ઉત્પત્તિ જણાવી છે. ચંદ્રપ્રભસૂરિ, મુનિચંદ્રસૂરિ, માનદેવસૂરિ અને શાં તિસૂરિ એ ચાર ગુરૂભાઇ હતા. વિક્રમ સ. ૧૧૪૯ માં એક શ્રીધર નામના શ્રાવકને અત્યંત ધનવ્યયે એક જિનમૂર્તિ એસાડવાની ઇચ્છા થઇ, તેથી તેણે વડા ચદ્ર For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧) પ્રભસૂરિને કહ્યું કે-મૂર્તિની પ્રતિષ્ઠા માટે વિધિકરવા માટે આપના ગુરૂભાઈ મુનિચંદ્રસૂરિને આજ્ઞા આ.શ્રીધર શ્રાવકની એવી માગણથી ચંદ્રપ્રભસૂરિને ઇર્ષ્યા આવી અને તેથી તેણે તે શ્રાવકને કહ્યું કેપ્રતિષ્ઠાદિક કાર્યોમાં સાધુએ ભાગ ન લેવું જોઈએ. માટે શ્રાવક મારફતે પ્રતિષ્ઠા કરવી. ત્યારબાદ વિ. સં. ૧૧૫૯ માં એક દિવસ ચંદ્રપ્રભસૂરિએ કહ્યું કે આજ રાત્રિએ પદ્માવતીદેવીએ મને સ્વપનામાં આવી કહ્યું છે કે–તમારે તમારા શિષ્યોને કહેવું કે શ્રાવકે પ્રતિષ્ઠા કરાવવી તથા પૂર્ણિમાની પાખી કરવી. એવી રીતે પુનમીયાગચ્છની ઉત્પત્તિ સં. ૧૧૫૯ માં થઈ. પુનમીયાગચ્છના આચાર્યું ક્ષેત્રસમાસની સંસ્કૃત ટીકાની પ્રશસ્તિમાં કહ્યું છે કેदुवादिद्विरदांकुशः समयविश्रेणिशिरोमण्डनम् । श्रीचन्द्रमभमूरिराट्स भगवान् माचीकशत् पूर्णिमाम्।। तस्माज्जैनवचोऽमृतं भृशमपुः श्रीधर्मघोषादयः। श्रीभद्रेश्वरमारतस्त्वचलकत् शाखा द्वितीया प्रथाम् ।। For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૨) અર્થ –દુધવાક્રિયારૂપ હાથીઓને વશ કરવામાં અંકુશ સરખા તથા સિદ્ધાંતાને જાણનારાઓમાં શિરામણ સરખા એવા ચંદ્રપ્રભ નામના આચાર્ય મહારાજે પૂર્ણિ માપક્ષ પ્રકટ કરેલા છે. તેમની પાસેથી શ્રીધર્મ ઘાષસૂરિ આદિ આચાર્યોએ જિનવચનરૂપ અમૃતનું ઘણું પાન કર્યું છે. પુનમીયાગચ્છની ખીજી શાખા શ્રીભદ્રેશ્વરસૂરિથી ચાલેલી છે. કહ્યુ છે કે— चंदगच्छाओ पुण्णिम - पुण्गिमओ सढपुण्णिमं चलय | ટ્રોફિનિ ગાગમનામા-યુધથરા વઘરો (નાની) In૫ પુનમીયાગ વાળા મહાનિશીથસૂત્ર તથા ઉપધાન વિધિને માનતા નથી. પુનમીયાગચ્છમાં જૈનશાસનપ્રભાવક અનેક મહાવિદ્વાન આચાર્યો થયા છે અને તેમણે અનેક ગ્રન્થા રચ્યા છે. કાર્ટિગણુ વયરી શાખા ચાંદ્રકુલમાં થએલ અને પુનમીયાગચ્છના સ્થાપક શ્રીચંદ્રપ્રભસૂરિના શિષ્ય શ્રી ધર્મ ઘાષસૂરિ થયા. ધર્મ ઘાષસૂરિયે વીશ શિષ્યાને આચાર્ય પદ આપ્યુ હતુ. તેમણે શબ્દસિદ્ધિ નામનુ For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) વ્યાકરણ રચ્યું છે. તેમની ગુજરાતના રાજા સિદ્ધરાજે ઘણી પ્રશંસા કરી હતી. પુનમીયાગછના મુનિરત્નસૂરિએ સં. ૧૨પર માં અમમસ્વામી ચરિત્ર ગ્રન્થ રચે છે. તે ગ્રન્થની પ્રશસ્તિ જિનસિંહસૂરિએ રચેલી છે. પુનમીયાગચ્છી માનદેવસૂરિના શિષ્ય માનતુંગસૂરિ વિ. સં. ૧૨૫૦ લગભગમાં હયાત હતા. તેમણે સિદ્ધયંતીચરિત્ર ગ્રન્થ રચે છે. તે ગ્રન્થપર તેમના શિષ્ય મલયપ્રભસૂરિએ વિ. સં. ૧૨૬૦ માં ટીકા રચી છે. ચંદ્રસૂરિના શિષ્ય થશેદેવસૂરિ થયા તે વિ. સ. ૧૧૭૬ માં વિદ્યમાન હતા. તેમણે પાક્ષિક સૂત્રવૃત્તિ તથા પિંડવિશુદ્ધિવૃત્તિ રચી છે. પુનમીયાગચ્છમાં શ્રીદેવચંદ્રસૂરિના શિષ્ય કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ થયા. પુનમીયા પક્ષ ગછમાં શ્રી બુદ્ધિસૂરિ થયેલ છે તે મહા પ્રભાવિક હતા. सं० १४३२ फाल्गुन शु. श्रीश्रीमालज्ञा० For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (५४) मुएडसिंह भा० नागला दा० पुत्र भद्रसिंहेन श्री शान्तिनाथवि का. पूर्णिमाप. श्रीललितमभसू. रीणामुपदेशेन । પ્રાંતિજમાં એક ધાતુની પ્રતિમાની પાછળ પૂર્ણિમાપક્ષ સંબંધી નીચે પ્રમાણે લખ્યું છે. प्रांतिज, सं. १५०३ वर्षे चन्द्रप्रभबिंबं प्र० श्री जयचन्द्रसूरिभिः ।। હેસાણ. म्हेसाणा मुमतिजिनमंदिरे पि० पंचतीर्थी संवत् १५०६ चैत्रवदि ५ गुरौ श्रीशीतलनाथबिवं कारितं प्र. पूर्णिमापक्षीयश्रीगुणसुंदरसूरिणा. म्हेसाणा मुमतिजिनमंदिरे पि. पंचतीर्थी १५०३ ज्येष्टशुदि ७ सोमे श्रीचंद्रप्रभाजिनबिम्ब प. पूर्णिमा श्रीमुनिशेखरसूरिपट्टे साधुरत्नसूरिणा. मसाणा महावीरजिनमंदिरे धातुमतिमापृष्ठे For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (५५) संवत् १५११ वर्षे ज्येष्ठवदि ९ खौ श्री श्रीमालज्ञातीय मं० वराद भा० वील्हणदे पितृमात्र श्रेयसे सुतमातरेण श्रीमुविधिनायबिंब कारितं श्री पूर्णिमापक्षे भीमपल्लिय भ० श्रीजयचन्द्रसूरीणामुपदेशेन प्रतिष्ठितम् । श्री संवत् १५१२ वर्षे माघशुदि ५ सोमे श्री श्रीमालझातीयपट्टमाही आमातृ तेज श्रेयोऽथ मुतभोजावराभ्यां शांतिनाथर्विवं का० श्रीपूर्णिमापक्षे श्रीसाधुरत्नसूरीणामुपदेशेन प्रतिष्ठितम् । पूर्णिमापक्षेऽनुक्रमेण श्रीभद्रेश्वरमूरिः, श्रीमुनीश्वरसूरिः, श्रीरत्नप्रभसूरिः, श्रीमहेन्द्रसूरिः, श्रीरत्नाकरमूरिः सजाताः । શ્રી તપાગચ્છ-સમપ્રભસૂરિની પાટ પર શ્રી જગજીંદ્રસૂરિથયા. તેમણે પિતાના ગચ્છની શિથિલતા દેખી ગુરૂની આજ્ઞાનુસાર ચૈત્રવાલગીય શ્રીદેવપ્રભ ( स्निी साहाय्यथा (QिOMyरभाणियोद्धार ज्यों For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬) સં. ૧૨૮૫ માં મહાપ્રભાવક મહાતપસ્વી શ્રીજચંદ્રસૂરિએ જાવજીવ આંબિલ તપ આરંભે. બાર વર્ષ આંબિલ કરતા થયા ત્યારે મેવાડના રાજા (ચિતડના રાજાએ) તપ એવું બિરૂદ આપ્યું. ત્યારથી જ ગશ્ચંદ્રસૂરિથી સંવત્ ૧૨૫થી તપાગચ્છની પ્રસિદ્ધિ થઈ. ચિત્તોડના રાજાની સભામાં બત્રીશ દિગંબર આચાર્યોની સાથે વાદ કરતાં અભેદ રહ્યા. તેથી ચિતેડના રાજાએ તેમને હીરલા જગચંદ્રસૂરિ એવું બિરૂદ આપ્યું. તપાગચ્છથી જેનશાસનની ઘણી ઉન્નતિ થઈ છે. તપાગચ્છમાં અનેક શાસનપ્રભાવક મહાન આચાર્યો થયા છે. તપાગચ્છસ્થાપક શ્રી જગચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરિ થયા. તે વિ. સં. ૧૨૭૦ થી ૧૩ર૭ સુધીમાં વિદ્યમાન હતા. તેમને ગુજરાતના મંત્રી વસ્તુપાલની આગેવાની નીચે સૂરિપદ આપવામાં આવ્યું હતું. તેમણે કર્મગ્રન્થ, તેઓ પરની ટીકા. શ્રાદ્ધદિનકૃત્યસૂત્રવૃત્તિ, નવ્યકર્મગ્રન્થ, પંચાશકસૂત્રવૃત્તિ, સિદ્ધપંચાશિકાસૂત્ર For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૭) વૃત્તિ, ધર્મરત્નવૃત્તિ, સુદર્શનશ્રેષિચરિત્ર, દેવવંદનભાષ્ય, ગુરૂવંદન ભાષ્ય, પશ્ચખાણ ભાષ્ય, રૂષભાદિવદ્ધમાન સ્તુતિ, પાક્ષિકપ્રતિકમણુસૂત્રવૃત્તિ વગેરે અનેક ગ્રન્થો રચ્યા છે. સં. ૧૩૪૭માં તેમનું સ્વર્ગગમન માળવામાં થયું હતું. તેમની પાટે વિદ્યાનન્દસૂરિજીને સ્થાપવામાં આવ્યા. પણ દેવેન્દ્રસૂરિના સ્વર્ગગમન પશ્ચાત તેમનું તેર દિવસમાં વિજાપુરમાં સ્વર્ગગમન થવાથી તેમના સુજ્ઞ ભાઈ ધર્મકીતિ ઉપાધ્યાયજીને વિજાપુ ૨માં આચાર્યપદ આપી ધર્મઘોષસૂરિ નામ આપ્યું. શ્રીસેમપ્રભસૂરિના ગુરૂ અને દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રી શ્રીધર્મઘોષસૂરિએ સંઘાચાર તથા કાલસિત્તરી નામના ગ્રન્થ રચ્યા છે. શ્રીધર્મષસૂરિના શિષ્ય અને સંમતિલક સૂ ૧ વિદ્યાનન્દસૂરિએ વિજાપુરમાં વિદ્યાનંદ નામનું સંસ્કૃત વ્યાકરણ રચ્યું તે માટે કહેવાય છે કે विद्यानंदाभिधं येन, कृतं व्याकरणं नवं । भाति सर्वोत्तम स्वल्पसूत्रं बड्वर्थसंग्रहम्ः ॥ १ ॥ For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૮) રિના ગુરૂ શ્રીસેમપ્રભાચાર્ય થયા. તેમનો જન્મ વિ. ૧૩૧૦ માં, ૧૩૨૧ માં દીક્ષા, ૧૩રર માં સૂરિપદ તથા ૧૩૩૭ માં તેમનું સ્વર્ગગમન થયું. તેમણે અનેક ચિત્રબંધ સ્તવને રચ્યાં છે. સેમપ્રભસૂરિના શિષ્ય સંમતિલકસૂરિ થયા. તેમને જન્મ વિ. સં. ૧૩૫લ્માં, ૧૩૬૯માં દીક્ષા, ૧૩૭૩ માં સૂરિપદ તથા ૧૪૨૪માં સ્વર્ગગમન થયું. તેમણે ધર્મઘોષસૂરિજીકૃત યમકસ્તુતિ પર ટીકા રચી છે. તેમણે શીલતરંગિણી, નવ્યક્ષેત્રસમાસસૂત્ર, તથા જિનકલ્પવૃતિ આદિ અનેક ગ્રન્થો રચ્યા છે. શ્રીવિજયસિંહસૂરિના શિષ્ય સોમપ્રભ નામના આચાર્ય થયા છે, તેમણે હેમકુમારચરિત્ર સં.સૂક્તિ મુક્તાવલિ, શૃંગારરાગ્યતરંગિણું વગેરે અનેક ગ્રન્થ રચેલા છે. શ્રીતપાગચ્છમાં થએલ દેવસુંદરસૂરિના પાંચ શિષ્યોમાંના એક હતા. તેમનો જન્મ વિ.સં.૧૪૩૦ માં થયે હતે. તથા સ્વર્ગગમન સં. ૧૪માં થયું હતું. For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯) તેમણે પહેલા પયત્રા પર તથા પ્રત્યાખ્યાનભાષ્ય પર ટકા રચી છે. તેમણે રોગશાસ્ત્ર, ઉપદેશમાલા, ષડાવશ્યક તથા નવતવાદિક ગ્રન્થ પર ટબા રચેલા છે. તપાગચ્છમાં શ્રીદેવસુંદરસૂરિ થયા. તેમને જન્મ વિ.સં. ૧૩૯૬માં થયેલ હતો.સં. ૧૪૦૪માં તેમણે મહેશ્વર ગામમાં દીક્ષા લીધી હતી. સં. ૧૪૨૦માં અણહિલપુર પાટણમાં તેમને સૂરિપદ મળ્યું હતુ. તેમના જ્ઞાનસાગર, કુલમંડન,ગુણરત્ન, સમસુંદર તથા સાધુરત્ન એ પાંચ મેટા શિષ્ય હતા. તપાગચ્છમાં થએલ સેમસુંદરસૂરિના શિષ્ય ચારિત્રરત્નગણિ શિષ્ય થયા. ચારિત્રરત્ન ગણિના શિષ્ય ધર્મગણિ શિષ્ય થયા. તેમણે ઉપદેશસહતિકા. નામને ગ્રન્થ રચે છે. તપાગચ્છમાં શ્રીરત્નશેખરસૂરિના શિષ્ય સેમચંદ્રસૂરિ થયા, તે વિ. સં. ૧૫૦૪માં વિદ્યમાન હતા. તેમણે કથામહેદધિ નામનો ગ્રન્થ રચે છે. શ્રીદેવેન્દગણિના શિષ્ય (નેમિચંદ્રસૂરિના) For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૦) શિષ્ય શ્રીમુનિચંદ્રસૂરિ થયા. તેમણે ગાથાકાષ, તીમાલાસ્તવ, રત્નત્રયકુલક તથા હરિભદ્રસૂરિએ રચેલા ધર્મબિંદુ પર ટીકા રચેલી છે. શ્રીમુનિચંદ્રસૂરિએ શ્રીનેમિચંદ્રસૂરિના પ્રવચન સારાદ્વાર પર વિષમપદ વ્યાખ્યા નામની ટીકા રચવામાં ઉદયપ્રભસૂરિને સહાય કરી હતી. શ્રીસેામસુંદરસૂરિના પાંચ શિષ્યેામાંના એક મહા વિદ્વાન શિષ્ય શ્રીમુનિસુંદરસૂરિ થયા. શ્રીમુનિ સુદરસૂરિના જન્મ વિ. ૧૪૩૬માં, દીક્ષા ૧૪૪૩માં, વાચક૫૬ ૧૪૬૬માં, સ’. ૧૪૭૮માં સૂરિપદ તથા સ. ૧૫૦૩ માં તેમનું સ્વર્ગગમન થયું હતુ, તેમને કાલી સરસ્વતીનું બિરૂદ મળ્યું હતું. તથા મુજખાન તરફથી વાદૅિગાકુલષ ડનું મિદ મળ્યું હતુ. તેમણે ઉપદેશરત્નાકર, અધ્યાત્મક પદ્મમ, ગુર્વાવલી, શાંતિકર આદિની રચના કરી છે. તેઓ એક હજાર અવધાન કરતા હતા તેથી તે સહુસ્રાવધાની ગણાતા હતા. શ્રીમુનિસુદરસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિ થયા. For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (i) તેમના જન્મ વિ. સં. ૧૪૫૭(૧૪૫૮)માં થયા હતા. વિ. સ. ૧૪૬૩માં દીક્ષા, ૧૪૮૩માં પતિપ૬, ૧૪૯૩માં વાચક પદ, વિ. સં. ૧૫૦૨માં સુરિપદ. સ. ૧૫૧૭ના પાષ વદ ૬ઠ્ઠના દિવસે તેમનું સ્વર્ગ ગમન થયું હતું. તેમને ખભાતમાં ખાખીએ ખાલસરસ્વતીનું બિરૂદ આપ્યુ હતુ. તેમણે શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ, શ્રાદ્ધવિધિવૃત્તિ, આચારપ્રદીપ તથા લઘુક્ષેત્રસમાસાદિ અનેક ગ્રન્થા રચ્યા છે. શ્રીતપાગચ્છમાં શ્રી ઉદયસાગરસૂરિના શિષ્ય શ્રીલબ્ધિસાગર સૂરિ થયા. તેમણે વિ. સં. ૧૫૫૭માં શ્રીપાલકથા નામના સસ્કૃત ગ્રન્થ રચ્યા છે. તપાગચ્છીય આચાર્યોની અનુક્રમણિકા વીરપ્રભુથી. (૧) ૪૪ પાટે શ્રીજગચંદ્રસૂરિ ૪૭ સામપ્રભસૂરિ ૪૫ દેવેન્દ્રસૂરિ. ૪૮ સામતિલકસૂરિ. ૪૯ દેવસુદરસૂરિ. ૪૬ ધર્માંદ્યાષર. For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) ૫૦ સેમસુંદરસૂરિ. ૬૦ વિજયદેવસૂરિ ૫૧ મુનિસુંદરસૂરિ. ૬૧ વિજયસિંહરિ પર રત્નશેખરસૂરિ. દ૨ વિજયપ્રભસૂરિ પ૩ લક્ષમીસાગરસૂરિ. ૬૩ વિજય રત્નસૂરિ ૫૪ સુમતિ સાધુસૂરિ. ૬૪ વિજયક્ષમાસૂરિ પ૫ હેમવિમળસરિ ૬પ વિજયદયાસૂરિ પ૬ આનંદવિમલસૂરિ ૬૬ વિર્યધર્મસૂરિ ૫૭ વિજયદાનસૂરિ ૬૭ વિજયજિનેન્દ્રસુરિ ૫૮ હીરવિજયસૂરિ ૬૮ વિજયદેવેન્દ્રસૂરિ ૫૯ વિજયસેનસૂરિ ૬૯ વિજયધરણેન્દ્રસૂરિ (૨) ૫૮ શ્રીહીરવિજયસૂરિ ૬૪ પં. સમાવિજયજી ૫૯ વિજયસેનસૂરિ ૬૫ પં. જિનવિજયજી ૬૦ વિજયદેવસૂરિ ૬૬ ૫. ઉત્તમવિજયજી ૬૧ વિજયસિંહસૂરિ ૬૭ ૫. પદ્મવિજયજી દર સત્યવિજય પન્યાસ ૬૮ પં. રૂપવિજયજી ૬૩ ૫. કરવિજય ડેલાનો ઉપાશ્રય For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૩) ૬૯ પં. અમીવિજયજી ૭૨ ૫. મેહનવિજયજી ૭૦ પં. સૈભાગ્યવિજયજી ૭૩ પં. ધર્મવિજયજી ૭૧ ૫. રત્નવિજયજી ૭૧ ૫. રત્નવિજ્યજી ૭૩ પં. નીતિવિજયજી કર પં. ભાવવિજયજી ૬૮ પં. રૂપવિજયજી ૭૨ પં. શ્રીબુદ્ધિવિજયજી ૬૯ પં. કીર્તિવિજયજી ૭૩ શ્રી આત્મારામજી ૭૦ પં. કસ્તુરવિજયજી ગણિ (વિજયાનંદસૂરિ) ૭૧ ૫. મણિવિજયજી ગણિ ૭૪ વિજયકમલસૂરિ तपागच्छसागरशाखा. ५८ श्रीहीरविजयसरि નિતાબામણા५९ श्रीसहजसागरउपा. राज ध्याय ६२ श्रीमानसागरगणि ६० श्रीजयसागरजी उपा- ६३ पं. मयगलसागरजीध्याय મફપાક For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪) ૬૪ પં. શ્રી સાગરની महाराज. ૬૧ પં. શ્રીયુજ્ઞાનસાગરની ૫૯ ૫'. વીવિમલ. ૬૦ ૫, મહેાક્રયવિમલ. ૬૧ ૫. પ્રમેાદવિમલ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ६७ पं. नाणसागरजी. ૬૮ શ્રી છું. મયાસાગરની. દ્દશ્ વ. શ્રીનેમિસરની. महाराज. ૭૦ શ્રી હૈં. વિસાગરની ६६ पं. श्रीस्वरूप सागरजी ७१ श्रीमान् सुखसागरजी. महाराज ७२ यो. शा. जैनाचार्य बुद्धिसागरसूरि. (૬) તપાગચ્છ વિમલશાખાની પટ્ટાવલી. ૧૫૯૬ માં આનન્દવિમલસૂરિ. ૬૨ ૫. વિમલ. ૫૬ આનંદવમલસર. ૫૭ ૫. ઋદ્ધિવિમલ. ૫૮ ૫. કીતિવિમલ. ૬૩ ૫. શ્રી ઉદ્યોતવિમલ ૬૪ ૫, દાન વિમલ. ૬૫ ૫. શ્રી દયાવિમલ. ૬૬ ૫. શ્રી સૈાભાગ્યવિમલ. ૬૭ પં. શ્રી મુક્તિવિમલ, For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૫) (૭) કિતિવિમલ. પદ આનંદવિમલ. ૫૮ - લક્ષ્મીવિમલ. પ૭ દ્ધિવિમલ. ઈ વિબુધવિમલ. (૮) ૫૬ આનન્દવિમલ. પ૭ હર્ષવિમલ ૬૦ વિનયવિમલ. ૫૮ જયવિમલ. ૬૧ ધીરવિમલ. ૫૯ કિર્તિવિમલ. ૬૨ જ્ઞાનવિમલ. તપાગચ્છ. શ્રી મહાવીર પ્રભુ પછી કચ્છનું નિગ્રંથગછ નામ પહયું, પશ્ચાત સુસ્થિત અને સુપ્રતિબદ્ધના સમયમાં કેટિગરછ નામ પડયું. ચન્દ્રસૂરિથી ચન્દ્રગચ્છ નામ પડયું. શ્રીસામંતસૂરિથી ગચ્છનું વનવાસી એવું નામ પ્રસિદ્ધ થયું અને ૩૬ મી પાટપર થએલ સર્વદેવસૂરિના સમયમાં વડગચ્છ-બૃહદ્દગચ્છ–એવું નામ પ્રસિદ્ધ થયું અને ચુમ્માલીશમી પાટે થનાર શ્રીજગચ્ચન્દ્રસૂરિથી ગચછનું તપાગચ્છ નામ પ્રસિદ્ધ થયું. શ્રીતપાગચ્છમાં શાસનપ્રભાવક અનેક આચાર્યો, For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાધ્યાય, સાધુઓ અને શ્રાવકો થયા છે. તપાગચ્છમાં જૈનશાસનપ્રભાવક શ્રીહીરવિજયસૂરિ થયા. તેમણે અકબરબાદશાહને પ્રતિબંધ આપે. શ્રીધર્મસાગરજી ઉપાધ્યાય મહા વિદ્વાન થયાં, તેમણે તપાગચ્છની રક્ષા કરી. તપાગચ્છમાં શ્રીયશોવિજયજી ઉપાધ્યાય થયા, તેમણે સંસ્કૃતમાં એકસો આઠ ગ્રન્થ ઉપરાંત સંસ્કૃત ગ્રન્થા અને ગુર્જરભાષામાં ૫૦ પચચાશના આશરે ગ્રન્થોની રચના કરી છે. તપાગચ્છમાં અનેક આચાર્યોએ અનેક ગ્રન્થો રચ્યા છે, તેનું લીષ્ટ આપતાં અત્ર પાર આવી શકે તેમ નથી. વીશાળ, લઘુશાળ, દેવસૂર, અણુસૂર, સાગર, વિમલ, રત્ન,નાગરી તપાગચ્છ વગેરે અનેક શાખા પ્રશાખાઓ શ્રીતપાગચ્છમાં થઈ છે. તપાગચ્છના તેર પાટીયાં કહેવાય છે. યતિવર્ગમાં હાલ તપાગચછના પટ્ટપર મુનિચન્દ્રસૂરિ છે અને સંવેગીસાધુઓમાં વિજય, સાગર વગેરે શાખાઓમાં આચાર્યો વિદ્યમાન છે. હાલ સાધુઓમાં તપાગચ્છની સાગર, વિજય, વિમલ વગેરે શાખાઓ વિદ્યમાન છે. સર્વ For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) કરતાં હાલ તપાગચ્છના સાધુએ ઘણા છે તેમજ તિયામાં પણ તપાગચ્છના યતિયા ઘણા છે. શ્રીવીરપ્રભુની પટ્ટધુરા પરસ્થિત તપાગચ્છના સાધુએથી હિન્દુસ્થાનના સર્વ જૈનાને પ્રાય: ઉપદેશ મળે છે. વિશાવલગચ્છ—વિશાવલગચ્છ ખારમા સેકામાં વિદ્યમાન હતા. વિશાવલગચ્છમાં એક ધનેશ્વરસૂરિ થયા છે. તેમણે જિનવલ્લભસૂરએ રચેલા સાધુશતકે નામના ગ્રન્થપર ટીકા રચી છે. થારાપદ્રીયગચ્છ-થરાદમાં પ્રાચીન કાળ માં ઉત્પન્ન થએલ અને થરાદના નામથી પ્રસિદ્ધ થએલ આચાર્યથી થારાપદ્રીયગચ્છની ઉત્પત્તિ થએલી સભવે છે. થારાપદ્રગચ્છમાં વિ. સ. ૧૦૮૫ માં વાદિવેતાલ શાંતિસૂર થએલ છે, તેમણે ઉત્તરાધ્યયન સૂત્રપર વિસ્તારવાળી ટીકા રચેલી છે. થારાપટ્ટીયુગચ્છમાં શાલિભદ્રસૂરિના શિષ્ય નમિ સાધુ સં ૧૧૨૫ માં વિદ્યમાન હતા. તે સાલમાં મિસાધુએ રૂદ્રટના બનાવેલા કાવ્યાલંકાર નામના સાહિત્ય ગ્રન્થ For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૮) પર ટિપ્પન રહ્યું છે. નમિસાધુએ ૧૧૨૨ માં ષડાવશ્યક ટીકા નામનો ગ્રંથ રચ્યો છે. કૃષ્ણરાજર્ષિJછ-કૃષ્ણરાજર્ષિના નામના આચાર્યથી કૃષ્ણરાજર્ષિગચ્છની ઉત્પત્તિ થએલી છે. કૃષ્ણરાજર્ષિગચ્છમાં પદ્યચંદ્રઉપાધ્યાય અને પ્રભાનન્દસૂરિ વિગેરે આચાર્યો થયા છે. વિક્રમ સંવત તેરની, સાલમાં આ ગચ્છમાં પાચંદ્ર ઉપાધ્યાય વિદ્યમાન હતા. વિસનગરમાં નેમિનાથના ગભારામાં ધાતુ પ્રતિમા પૃષ્ટ सं. १५१७ कार्तिकवदि ६ उपकेशज्ञातीय. काकरीया गोत्र.सा. श्रीपालभा. खेती पु. सं. सोढभेन स्वश्रे.श्रीचंद्रप्रभस्वामिबिंबं कारितं । प्र० श्रीकृष्णर्षिगच्छे श्रीनयचंद्रसूरिपट्टे श्रीजयसिंहमूरिभिः।। પુરંદરગછ–રાણકપુરના શિલાલેખમાં દેવસુંદરસૂરિના પટ્ટમાં પુરંદરગચ્છના અધિપતિ શ્રીમસુંદરસૂરિએ પ્રતિષ્ઠિત કર્યો. વિક્રમસંવત્ (૧૪૯૯) પુરંદરગચ્છની ઉત્પત્તિ સંબંધી પરિપૂર્ણ નિર્ણય કરવાની જરૂર રહે છે. For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૯) કમલાગ૭-શ્રીપાશ્વનાથના સંતાનીય પરંપરામાં કમલાગચ્છની ઉત્પત્તિ થએલી છે. અથાપિપર્યા તે ગ૭ ચાલ્યા કરે છે. કમલાગચ્છના આચાર્યોનું મારવાડમાં વિશેષ રહેવાનું થએલ છે. કમલાગચ્છની ગાદીપર હાલ મહેન્દ્રસૂરિ વિદ્યમાન છે અને તે આ બુજી પાસે રહીડા ગામ છે તેની પાસેના ધનારી ગામમાં રહે છે. નાગેન્દ્રગચ્છમાં થયેલ આચાયે. મહેન્દ્રસૂરિના શિષ્ય શાંતિસૂરિથયા. તેના શિષ્ય અને મરચંદ્રસૂરિ થયા.અમરચંદ્રસૂરિના ગુરૂભાઈનું નામ આનંદસૂરિ હતું. તેઓ બન્નેને ગુજરાતના રાજા સિદ્ધરાજ તરફથી વ્યાઘશિશુક અને સિંહશિશુકનું બિરૂદ મળ્યું હતું. આ અમરચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ હતા. તેના શિષ્ય વિજયસેનસૂરિ થયા અને વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિ થયા, તેમણે ધર્માલ્યુદય મહા કાવ્યની રચના કરી. અમરચંદ્રસૂરિએ સિદ્ધાંતાર્ણવ નામને મહાન ગ્રન્થ રહે છે. વિક્રમ સં. ૧૨૨૦થી For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૦) ૧૨૮૭ સુધી ઉદયપ્રભસૂરિ વિદ્યમાન હતા. તેમને ગુજરાતના રાજા વીરધવલના પ્રધાન વસ્તુપાળ અને તેજપાળ બહમાન આપતા હતા. ધનેશ્વરસૂરિના શિષ્ય દેવેન્દ્રાચાર્ય થયા તેમણે ચંદ્રપ્રભ ચરિત્ર નામને ગ્રન્થ રચે છે. નાગેન્દ્રગછમાં હેમપ્રભસૂરિ પશ્ચાત્ ધર્મઘેષસૂરિ પછી સેમપ્રભસૂરિ પછી વિબુધપ્રભસૂરિ પશ્ચાત્ વિબુધપ્રભસૂરિના શિષ્ય ધર્મકુમાર સાધુ થયા તેમણે શાલિભદ્ર ચરિત્ર ગ્રન્થ રચ્યો છે. ઉદયપ્રભસૂરિના શિષ્ય નાગેન્દ્રગથ્વીય મદ્વિષે. પુસૂરિએ હેમચંદ્રાચાર્ય કૃત અન્ય વ્યવોદિકાપર સ્યાદ્વાદ મંજરી નામની ટિકા રચી છે. કલિકાળ ગતિમાના બિરૂદવાલા શ્રીહરિભદ્રસૂન રિના શિષ્ય શ્રીવિજયસેનસૂરિ થયા. વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિ થયા. શ્રીવિજયસેનસૂરિ વિ. ૧૨૫૦ માં હૈયાત હતા. નાગેન્દ્રગથ્વીય સાંબમુનિએ વિ. સં. ૧૨૫ For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૧) વૈશાખ સુદિ ત્રિવેદશીએ જંબુગુરૂના રચેલા જિનશતકપર ટીકા રચી છે. નાગેન્દ્રગચ્છના પાસડસૂરિના શિષ્ય અંબદેવસૂરિ થયા. તેમણે સંઘપતિ સમરસિંહ ઓશવાળ કે જેણે સિદ્ધાચલને ઉદ્ધાર કર્યો તેને રાસ રચે છે. સંઘપતિ સમરસિંહ ઉર્ફે સમરાઓશવાળે કેટલાંક સ્તવને બનાવેલાં છે. સં. ૧૪૭૧ માં તેણે શત્રુ જ્યપર રાષભદેવની મૂર્તિ બેસાડી હતી. આ રાસ પણ તે અરસામાં રચાયેલ છે. શ્રીવિજાપુરમાં પદ્માવતીના દેરાસરમાં ધાતુની પ્રતિમાપર વિસં. રૂરૂ. चैत्रवदि ७ शनी माता शोषुश्रेयसे सुतसेलोकेन आदिनाथर्षिबं कारितम् प्रतिष्ठापितं श्रीपासडमूरिभिः।। આ પાસડસૂરિએ કયા કયા ગ્રન્થો બનાવ્યા, તેની શોધ કરવાની છે. ચાંદ્રગચ્છમાં થએલા આચા–વિક્રમ સં. ૧૨૭૩માં અજિતદેવસૂરિ વિદ્યમાન હતા, એમ વિચારત્નસંગ્રહમાં કચ્યું છે. અજિતદેવસૂરિના ગુરૂનું For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) નામ ભાનુપ્રસસૂરિ હતું. તેમણે ચેાવિધિ નામને ગ્રન્થ યે છે. ચંદ્રગચ્છમાં ભદ્રેશ્વર સૂરિના શિષ્ય અજિતસિહુ સૂરિ થયા. અજિતસિહુ સૂરિના શિષ્ય દેવભદ્ર સૂરિ થયા. તે વિ. સ. ૧૨૪૨માં વિદ્યમાન હતા. તેમના શિષ્યનું નામ સિદ્ધસેન હતું. સિદ્ધસેને પ્રવ ચનસારાદ્વાર પર ટીકા રચી છે. તે ટીકાની પ્રશસ્તિમાં લખે છે કે-દેવભદ્રસૂરિએ પ્રમાણુપ્રકાશ તથા શ્રયાંસચરિત્ર આદિ ગ્રન્થા લખેલા છે. મહેન્દ્રસૂરિ ચ ંદ્રગચ્છીય હતા. તે ધાસનગરીમાં પધાર્યાં ત્યાં સદેવ બ્રાહ્મણના પુત્ર શાલનને મહેન્દ્રસૂરિએ દીક્ષા આપી શોભનાને નામ આપ્યું. તેમણે મનતિ બનાવી. Àાલન મુનિના ભાઈ મનપાલ હતા. તે ધનપાલ કવિ નામે લેાજરાજાના દરબારમાં પ્રસિદ્ધ થયા છે. ધનપાલ કવિએ તિલકસજરી નામનુ સરસ ગદ્ય કાવ્ય રત્રુ છે. ચાંદ્ર કુલમાં શીલભદ્રસૂરિના શિષ્ય ધર્મદ્યષસૂરિ થયા For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 8) તેમણે શાકંભરિના સપાદલક્ષરાજાની અત્યંત પ્રીતિ મેળવી હતી. તથા તે રાજા તરફથી વાદિચૂડામણિનું બિરૂદ મેળવ્યું હતું. ધર્મવેષસૂરિના શિષ્ય યશોભદ્રસૂરિ થયા. ચંદ્રગ૭માં થએલ શ્રીમાન બુદ્ધિસાગર સુ રિના શિષ્ય પ્રધુમ્નસૂરિ થયા. તેમણે મૂળ શુદ્ધિપ્રકરણ નામને ગ્રન્થ રચ્યા છે. બુદ્ધિસાગરસૂરિએ બુદ્ધિસાગર વ્યાકરણ વગેરે અનેક ગ્રન્થો રચ્યા છે. પ્રધુમ્ન સૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિ થયા. કનકપ્રભસૂરિના શિષ્ય એક બીજા પ્રદ્યુમ્નસૂરિ થયા. તે વિ. ૧૩૨૨માં વિદ્યમાન હતા. સં. ૧૩૨૨ માં તેમણે બાલચંદ્રને આસડની રચેલી વિવેકમંજરીની ટીકા રચવામાં સહાય આપી હતી. ચાંદ્રગચ્છમાં વિક્રમ સં. ૮૦૦માં પ્રદ્યુમ્નસૂરિ થયા. યદેવસૂરિના શિષ્ય આ પ્રદ્યુમ્નસૂરિ થયા. શ્રી વધમાનસૂરિ સ્વવંશાવલીમાં લખે છે કે-ચંદ્રશાખામાં ચોદેવસૂરિ થયા તેના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ થયા. તેના For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૪) શિષ્ય માનદેવસૂરિ પછી વિમલચંદ્રસૂરિ પછી ઉદ્યતન સૂરિ પછી તેના શિષ્ય વર્ધમાનસૂરિ થયા. ચંદ્રપ્રભસૂરિના શિષ્ય પ્રભાચંદ્રસૂરિ થયા. પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવક ચરિત્ર નામને ઐતિહાસિક ગ્રન્થ લખે છે.નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિ થયા તેમણે ઉમાસ્વાતિ રચિત સિદ્ધિ પ્રયોગ ગ્રન્થ પર પ્રસન્નચંદ્રી નામની ટીકા રચી છે. ચંદ્રગ9. માનતુંગસૂરિના શિષ્ય મલયપ્રભસૂરિ થયા. તે વિ. સં. ૧૨૬૦ માં હૈયાત હતા. તેમણે પિતાના ગુરૂએ રચેલા સિદ્ધજયંતી ચરિત્રપર ટીકા રચી છે. - ચંદ્રગચ્છીય સમુદ્રષસૂરિના શિષ્ય મુનિ રતનસૂરિ થયા. તેમના શિષ્ય જિનસિંહસૂરિ થયા. મુનિ રત્ન સૂરિએ અમમસ્વામી ચરિત્ર ગ્રન્થ રચે છે તેમજ તેમણે મુનિસુવ્રતચરિત્ર ગ્રન્થ રચે છે. શ્રી નેમિચંદ્રસૂરિના શિષ્ય ઉતનસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિ થયા. તે પ્રથમ ચૈત્યવાસી જિનચંદ્રસૂન For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫ ) રિના શિષ્ય હતા. પણ પાછળથી ચેારાશી ચૈત્યાના ભાગવટા છેાડીને ઉદ્યાતનસૂરિના શિષ્ય થયા. વમાનસૂરિના જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિ શિષ્યેા થયા. તેમણે આચાર દિનકર, વાસુપૂજ્ય ચરિત્ર, ઉપમિતિ ભવપ્રપંચ, નામ સમુચ્ચય વગેરે ગ્રન્થા લ જ્યા છે. ચંદ્રગચ્છમાં દેવભદ્રસૂરિના શિષ્ય સિદ્ધસેનસૂરિ થયા. તેમણે વિ. સ. ૧૨૪૨ માં પ્રવચનસારીદ્ધારપર ટીકા રચી છે. ચદ્રગચ્છમાં દેવભદ્રસૂરિના શિષ્ય જિનપ્રભસૂરિ થએલ છે. તેમણે વયરસ્વામીચરિત્ર વગેરે ગ્રસ્થાની રચના કરી છે. વિદ્યાધરગથ્થુ—વિદ્યાધરગચ્છમાં પાદલિપ્તસૂરિના સંતાનીય સ્ક ંદિલાચાના શિષ્ય વૃદ્ધવાદિ આચાય થયા. શ્રીવૃદ્ધવાદિસૂરિના શિષ્ય તાùિકશિરામણિ સિદ્ધસેન દિવાકરસૂરિ થયા. શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિએ વિક્રમરાજાને પ્રતિમાધ આપી જૈન For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૬) અનાન્યેા. જૈન વિક્રમ રાજાએ સિદ્ધાચલના મહાન સધ કાઢચે હતા. શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિએ વિ. સ ૩૦ માં દક્ષિણુ દેશમાં પ્રતિષ્ઠાનપુર ( પૈઠણુ ) માં સ્વર્ગગમન કર્યું. સિદ્ધસેનદિવાકરસૂરિએ ખત્રીશ અત્રીશીઓ, કલ્યાણુ મદિર તેંત્ર, એક વિશતિ સ્થાન પ્રકરણ, શાશ્વત જિનસ્તુતિ-સમ્મતિસૂત્ર વિગેરે નનાવેલ છે. નિવૃત્તિગચ્છ નિવૃત્તિગચ્છમાં મહાસિદ્ધાંત શિશમણિ કેણુાચાય થયા. વિક્રમ સ. ૧૧૨૦ માં દ્રોણાચાર્ય વિદ્યમાન હતા. શ્રીઅભયદેવસૂરિએ રચેલી નવાંઞીવૃત્તિયા શોધવામાં તે મુખ્ય હતા. અભયદેવસૂરિ પર તે ગુણાનુરાગ ધારણ કરતા હતા. દ્રોશુાચાયે એદાનિયુક્તિ પર ટીકા રચેલી છે. સાલ કી પહેલા ભીમ રાજાના દ્રાણાચાર્ય મામા થતા હેતા. દ્રોણાચાય ધણ ખરૂં પાટણમાં રહેતા હતા. દ્રાણાચાર્યના ભાઇ સ ંગ્રામસિંહના મહીપાલ પુત્ર હતા. તેણે દ્રોણાચાર્ય પાસે દીક્ષા લીધી તેનુ નામ સૂરાપાય For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૭) પાડ્યું, સૂણચાર્ય મહાવિદ્વાન થયા. ભીમરાજાએ ભાજરાજાની ધારાનગરીના મહાવિદ્વાનને જીતવા સુરાચાર્ય ને માકળ્યા. તેઓએ ધારાનગરીના સર્વ પંડિ તાને જીતી લીધા. મૂળાનાથે ઋષભદેવ અને નેમના થતા ચરિત્રપર અતિ ચમત્કારિક ક્રિસધાનકાવ્ય ગ્રન્થ રચે છે. સૂરાચાયના શિષ્ય દેલામહત્તર થયા, તેઓ જ્યેાતિવિધાના મહાપારગામી વિદ્વાન હતા. દેલામહુત્તરના શિષ્ય દુસ્વામી થયા. સિદ્ધષિ જણાવે છે કે-દેલા મહત્તરના શિષ્યદ સ્વામીએ મારી સાથે ગર્ગાચાર્ય પાસે દીક્ષા લીધી હતી. સૂરાચાય ના શિષ્ય ગઋષિ થયા અને ગ ઋષિના શિષ્ય સિદ્ધસૂરિ ( સિદ્ધષિ` ? ) થયા. સિદ્ધસૂરિએ ધ દાસ ણિની ઉપદેશમાલાપર ટીકા રચી છે તથા ઉપમિતિ ભવપ્રપચ નામના અદ્ભુત ગ્રન્થ રચ્ચે છે. નાગપુરી તપાગચ્છ-નાગપુરી તપાગચ્છમાં રાજરત્નસૂરિના શિષ્ય ચદ્રકીર્તિસૂરિ થયા. તેમણે સા For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) રસ્વત વ્યાકરણ પર ચંદ્રકીર્તિ નામની ટીકા રચી છે. નાગારી તપાગચ્છમાં પદ્મમેના શિષ્ય પદ્મસુંદરગણિ થયા. તેમણે યમઠ્ઠાનુત્ય મહાવ્ય, ધાતુ, પાર્શ્વનાથાય, નવમિયાન વગેરે અનેક ગ્રન્થા રમ્યા છે. વિ૦ ૧૬૧૫ માં પદ્મસુંદરગણિ હૈયાત હતા. તેમણે દીલ્હીના બાદશાહ અકખરની સભામાં ધવિવાદમાં એક મહાન પહિતના પરાજય કયાં હતા તેથી અકબર બાદશાહે એક હાર, એક ગામ, સુખાસન વગેરે વસ્તુઓ ભેટ આપી હતી. હુમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિ નાગારી તપાગચ્છી હતા. તે વિ. સં. ૧૪૨૦માં વિદ્યમાન હતા. તેમને દિલ્હીના બાદશાહ તુઘલખે ઘણું માન આપ્યુ હતુ. રત્નશેખરસૂરિએ શ્રીપાલચરિત્ર, ગુણસ્થાનક ક્રમારાહાદિ ગ્રન્થા રચ્યા છે. નાગપુરીય તપાગચ્છીય રત્નશેખરસૂરિએ દિનશુદ્ધિ દીપિકા ગ્રન્થ રચ્યા છે. નાઝુરી શાખા—વિ. સ. ૧૯૭૧ માં જૈન કોન્ફરન્સ હેરલ્ડમાં તપાગચ્છની પટ્ટાવલિ ( ભાષામાં ) For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( E2 ) છપાઈ છે, તેમાં ૪૧ એકતાલીશમી પાટપર અજિત દેવસૂરિ થયા તેની હકીકત આપતાં વિ. સં. ૧૧૭૭માં શ્રી નાગોરી સારવા કહેવાણી” એમ લખવામાં આવ્યું છે. તે નાગારી શાખા અને નાગપુરી તપાગચ્છ એ અન્ન ભિન્ન છે એમ જાણવુ, વિ. સ’. ૧૧૭૭ માં થએલી નાગારી શાખા સંબંધી વિશેષ જાણવામાં આવતાં તે હકીકત મહાર પાડવામાં આવશે. લઘુ ખરતરગચ્છ-લઘુખરતરગચ્છના સ્થાપક શ્રીજિનસિંહસૂરિ થયા. તેના શિષ્ય જિનપ્રભસૂરિ થયા. તેઓ વિ. સ. ૧૩૫૦ માં વિદ્યમાન હતા. તેમણે વિ, સ, ૧૩૬૫ માં અયેાધ્યામાં રહીને ભયહરસ્તાત્રપર તથા નર્દિષેણુ આચાર્યના કરેલા અજિતશાંતિ સ્તવપર ટીકા રચેલી છે તથા તેમણે સૂરિમ ત્રપ્રદેશ, વિવરણ તીર્થંકલ્પ, પંચપરમેષ્ઠિસ્તવ, સિદ્ધાંતાગમસ્તવ, ફ્રેંચાશ્રયમહાકાવ્ય, ( શ્રેણિકચરિત્ર) વગેરે અનેક ગ્રન્થા રચ્યા છે. દરરાજ એક નવું સ્તાત્ર ૨ચીને આહાર કરવા એવા જિનપ્રભસૂરિના નિયમ For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતે. ન્યાયદલિપંજિકાના કર્તા રત્ન શેખરસૂરિએ બીજિનપ્રભસૂરિ પાસે અભ્યાસ કર્યો હતો. જિનકભસરિએ હેમચંદ્રાચાર્યે કરેલી અન્ય વ્યવચ્છેદિકા નામની બત્રીશીપર સ્યાદ્વાદમંજરી નામની ટીકા ૨ચવામાં મહિષેણસૂરિને મદદ કરી છે, એમ ટીકાકાર મલિષેણસૂરિ જણાવે છે. બૃહખરતરગચ્છ--વડા ખરતરગચ્છમાં જિમહંતસૂરિ થયા છે. તેમણે આચારાંગસૂત્ર પર દીપિકા નામની ટીકા રચી છે. પિમ્પલકખરતર શાખા–દેવકુલપાટક પ્રબંધમાં ( પત્ર ૧૨) સંવત્ ૧૪૪ માં ખરતરગચ્છીય બીજિનવર્ધનસૂરિથી પિપ્પલકખરતર શાખા એ નામને પાંચમે ખરતરગચ્છ ભેદ થયે. જિનવધનસૂરિએ સં. ૧૪૭૩ માં ચૈત્ર શુદિ ૧૫ દિને શ્રી જેસલમેરમાં નિબિંબની પ્રતિષ્ઠા કરી હતી. (શ્રીધરામકૃષ્ણ કૃત બીજે રીપોર્ટ પૃષ્ઠ. (૩) For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૧) ખરતરગચ્છ મધુકરાશાખા-પ્રનેત્તરવિચારગ્રન્થમાં શ્રીજિનવલ્લભસૂરિના સમયમાં ખરતરગચ્છની મધુકા શાખા પ્રગટી તેને તપાગચ્છીય આચાર્યો ચામુંડિક મત કહે છે એમ શ્રીકેશરમુનિ જણાવે છે. તપાગચ્છ વૃદ્ધપશાલિક–વડીશાળ શ્રી જગન્દ્રસૂરિના શિષ્ય શ્રીદેવેન્દ્રસૂરિ થયા અને મને ત્રી વસ્તુપાળના દફતરી વિજયચંદ્ર હતા તે દીક્ષા લેઈ વિજયચકે વિજયચન્દ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. શ્રીવિજયચન્દ્ર માળા દેશમાં હતા તે સમયે શ્રીદેવેન્દ્રસૂરિ ત્યાં પ ફિ ત્યાં પધાર્યા પરંતુ શ્રીવિજયચન્દ્રસૂરિ તેમને મળવા ગયા નહિ તેથી બન્નેમાં વૈમનસ્ય થયું. દેવેન્દ્રસૂરિજી વિહાર કરતા કરતા સ્તંભતીર્થ (ખંભાત) માં આવ્યા તે વખતે વિજયચન્દ્રસૂરિ પ્રથમથી ત્યાં આવ્યા હતા. વિજયચન્દ્રસૂરિ ગીતાર્થોને પૃથક પૃથક્ પિટલીઓ આપે છે. નિરંતર વિગય ખાવાની આજ્ઞા આપે છે. હમેશાં વસ્ત્ર ધાવાની, ફૂલ શાક લેવાની અને નિવિપ્ર For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૨). ત્યાખ્યાનમાં વિગયઘત લેવાની આજ્ઞા આપે છે. દિન પ્રતિ દ્વિવિધ પ્રત્યાખ્યાન અને ગ્રહોને અવને પ્રતિક્રમણ કરવાની આજ્ઞા આપે છે તથા સંવિભાગને દિવસે તેમને ઘેર ગીતાર્થ જાય છે. લેપની સંનિધિ રાખવી, તત્કાળનું ઉષ્ણદક ગ્રહણ કરવું. ઇત્યાદિ પ્રવૃત્તિ વડે તેઓ ખંભાતની પૈષધશાળામાં રહ્યા. હતા, એવામાં દેવેન્દ્રસૂરિ આવ્યા અને તેઓ જુદા ઉપાશ્રયે ઉતર્યા. વિજયચન્દ્રસૂરિ ઉતરેલા હતા તે વડી પિશાલના નામે પ્રસિદ્ધ થયા અને દેવેન્દ્રસૂરિજી ઉતર્યા હતા તે લઘુશાલિક નામે પ્રસિદ્ધ થયા. શ્રી વિજયચન્દ્રસૂરિને પરિવાર વડી પિશાલ ગચ્છના નામે પ્રસિદ્ધ થયે અને શ્રીદેવેન્દ્રસૂરિની પટ્ટપરંપરાને ૫રિવાર લઘુપેશાલિકના નામે પ્રસિદ્ધ થયે. ખંભાત, પાટણ, વિજાપુર વગેરે શહેરમાં હાલ પણ વડી પેશાલ અને લઘુ ( લહુડી) પિશાળનાં મકાને દેખવામાં આવે છે. તપાગચ્છ લઘુ પૈશાલિક-વિજાપુરમાં વડી For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૩) પિશળ અને લહુડી પિશાળનાં મકાને છે. વિક્રમ સંવત્ ૧૩૧૫ લગભગમાં વડી પૈશાલિક તપાગચ્છ અને લઘુપાશાલિક એમ બે પક્ષ શ્રી તયાગ છમાં પડ્યા બન્ને પક્ષેની છ વર્ષ સુધી સારી રીતે ઝાહેઝલાલી વતી. હાલ વડી પિશાળ અને લઘુ (લહુડી) પિશાળ એ બેના મતભેદ નામ માત્ર તાજા રહ્યા છે. તપાગચ્છ વિજયદેવસૂરિ ગ૭–શ્રી તપાગચ્છમાં સં. ૧૯૭૧-૭૨ માં ૬૦ સાઠમાં પટ્ટધર શ્રીવિજયદેવસૂરિ થયા. શ્રીવિજયસેનસૂરિએ તેમને શ્રીધર્મસાગરજી ઉપાધ્યાય બાબતમાં જે સૂચના આપી હતી તે સૂચનાને શ્રીવિજયસેનસૂરિના સ્વર્ગવાસ પશ્ચાત્ ભંગ કરવા ખાનગીમાં શ્રીધર્મસાગરજી ઉપાધ્યાયપર ચીઠ્ઠી લખી વિચાર જણાવ્યું. શ્રીવિજયદેવસૂરિના શ્રીધર્મસાગરજી ઉપાધ્યાય સંસારી અવસ્થાના મામા થતા હતા. અમદાવાદથી લખેલી ચીઠ્ઠી શ્રીધર્મસાગરજીપર ખંભાત For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુકામે બીડી. તે ચીઠ્ઠી ખંભાતમાં શ્રીવિજયસેનસૂરિના હાથમાં આવી તેથી વિજયસેનસૂરિને સ્વપટ્ટધર સં. બધી જરા લાગી આવ્યું અને શ્રીવિજયદેવસૂરિને શિખામણ આપવા આઠ ઉપાધ્યાયને મેકલ્યા. શ્રીવિજયસેનસૂરિની આખર માંદગી હતી. તે સમયે શ્રી વિજયસેનસૂરિએ આઠ ઉપાધ્યાયને સૂરિમંત્ર વાસક્ષેપ આપી કહ્યું કે વિજયદેવસૂરિ મારૂં કહ્યું માને તો સારું અને નહિ માને તો તમે આઠ ઉપાધ્યાયે વાસક્ષેપપૂર્વક શ્રીતિલકવિજયજીને સૂરિપદ આપશો, આ ઉપાધ્યાયે અમદાવાદમાં ગયા અને શ્રીવિજયદેવસૂરિને ઘણી રીતે સમજાવ્યા પણ એકના બે થયા નહિ તેથી આઠ ઉપાધ્યાયે વગેરે શ્રીવિજયસેનસૂરિના પક્ષકારોએ શ્રીતિલકવિજયજીને વિજયતિલકસૂરિ નામ પાડી તપાગચ્છની પાટે સ્થાપન કર્યા. તપાગ આનન્દસૂરિ ગ૭-શ્રીવિજયતિલકસૂરિએ અ૫ વર્ષમાં સ્વર્ગગમન કર્યું તેથી તેમણે પિતાની પટ્ટપર શ્રીવિજયઆનન્દસૂરિને સ્થાપ્યા. For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૫) શ્રીવિજયદેવસૂરિના પક્ષ અને શ્રીવિજયઆનન્દસૂરિના પક્ષ એમ એ પક્ષમાં કંઇક અમદાવાદમાં સમાધાન થયું, પણ સાધુઓને ચેામાસામાં પટ્ટા લખવામાં મતભેદ થવાથી બન્ને પક્ષ ભેગા થયા નહિ. પશ્ચાત્ એક પક્ષ દેવસૂરિ ગચ્છના નામે અને બીજો આનન્દસૂરિ ગુચ્છના નામે પ્રસિદ્ધ થયેા. વિજયદેવસૂરિ ગચ્છ અને વિજયઆનન્દસૂરિ ગચ્છના શહેરા શહેર અને ગામાગામ ગુજરાત, મારવાડ વગેરે દેશમાં ઉપાશ્રય દેખવામાં આવે છે અને પર્યુષણનાં પાખી પણ ઘણું ઠેકાણે અન્ને પક્ષના નામે ભિન્ન ભિન્ન કરી શ્રાવકા જમે છે. સાગગચ્છ-શ્રીરાજસાગરજીને અમદાવાદના નગરશેઠ શાંતિદાસે આચાર્ય પદવી આપવા સંબંધી વિ જ્ઞપ્તિ અને ખાસ આગ્રહ કર્યો પણ શ્રીવિજયદેવસૂરિ રાજસાગરજીને આચાર્ય પદવી આપવા કબૂલ ન થયા. ત્યારે ખંભાતથી શ્રીવિજયદેવસૂરિ પાસેથી વાસક્ષેપ મંગાવી નગરશેઠ શાંતિદાસે ચતુવિધ સંઘ સમક્ષ For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૬) રાજસાગરજીને આચાર્ય પદવી અપાવી. ત્યારથી સં. (૧૬૮૪ થી તપાગચ્છમાં સાગરગચ્છ ઉત્પન્ન થયેલ.) તેમાં તપાગચ્છથી કંઈપણ આચાર કિયા વા સમાચારી ભેદ નથી. તપાગચ્છમાંથી નીકળેલ સાગરગ૨છની માન્યતા તપાગચ્છથી જરા માત્ર ભેદવાળી નથી. પ્રશ્નવાહનકુલ–પ્રશ્નવાહનકુલમાં શ્રી અભયદેવસૂરિ થયા. તે ગામાનુગામ વિચરતા પાટણમાં આવ્યા તે વખતે સિદ્ધરાજ જયસિંહે તેમને જીર્ણ મલીન વસ્ત્રવાળા દેખી માલધારી બિરૂદ આપ્યું, પશ્ચાત્ તેમની પરંપરામાં માલધારી હેમચંદ્રસૂરિ થયા. સેષરગચ્છ–અમદાવાદ ઝવેરીવાડામાં સંભવનાથના દેરા પાસે ચૈામુખજીના દેરામાંની ધાતુપ્રતિમાને લેખ– સં. ૨૪૮૦ વર્ષ | ગુo ૨૦ જુવે उ० टपगोत्रे सा० मलयसीह पु० डीडा आल्ह पु० लूणाकेन गोपाकस्य श्रेयसे श्रीशांतिनाथविबं का प्र० श्रीसेषुरगच्छे श्रीशांतिरिभिः ॥ For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (८७) ફવડગચ્છ અમદાવાદ ઝવેરીવાડામાં ચામુ 10 रामांनी यातुतिमानी म.सं.१४७१ वर्षे माघशु०९शनौ प्रा० ज्ञा०म० हदा भा० वाहणदे सु० रतना भा० रत्नादे सुत सुरासहितेन श्रेयसे श्रीशांतिबिंब का०प्र० कूवडगच्छे धणदेवमूरिसंताने भावशेखरसूरिभिः ॥ હુંબડગ૭–અમદાવાદમાં ઝવેરીવાડામાં ચૌમુખાજીના દેરામાંની ધાતુ પ્રતિમા ઉપરના લેખ. संवत् १५३६ वर्षे वैशाख शु० १० बुधे हुंबड ज्ञा० व्य० चांपा भा० मरगदि सुत भीमा देवराजाभ्यां श्रीमुनिसुव्रतस्वामिबि का० हूंबडगच्छे श्रीसंघदत्तसूरि गु० प्र० श्रीशीलकुंजरगणिभिः।। ॥ आत्रसुंबा वा.॥ જગશ્ચન્દ્રસૂરિએક્રિોદ્ધાર કર્યો, તત્સમયે ઉપકેશગચ્છના આચાર્ય વિદ્યમાન હતા. For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (८८) ઉપકેશગચ્છ–ઉપકેશગચ્છમાં કફદાચાર્ય ના સંતાનીય દેવગુપ્તસૂરિ થયા. દ્રિવદનીક વૃદ્ધશાખા–વિજાપુરમાં ત્રાपवना रासमां धातुनी प्रतिभा५२-उपकेशगच्छे श्रीद्विवन्दनीवृद्धशाखायां संवत्. १५१४ मां विंचं प्रतिष्ठितं श्रीसिद्धरिभिः डाभीग्रामम्. ઉકેશગ૭થી ઉપકેશગચ્છ ભિન્ન છે વા એક છે તે તપાસવાની જરૂર છે જે એક હોય તે એકગ૭ જાણવો.ટાણામાં ધાતુની પ્રતિમા પર ઉપકેશગચ્છના આચાર્યનું નીચે પ્રમાણે નામ છે. सं.१५४६ वर्षे माघशुदि १० रवौ बृ०शाखायां च साजणमा फद सुध पोपटकेन भा० पुरतो प्रमुख कुटुंब श्रेयसे शीतलनाथर्विध का०प्र० उपकेशगच्छे ककुदाचार्यसंताने श्रीदेवगुप्तरिभिः कटी ( ४ ) वास्तव्यः वागपुरे संवत् १५७९ द्विवन्दनीकगच्छे · भट्टारक ककमूरिभिः प्रतिष्ठिता धातुपतिमा......... For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૯). વૃદ્ધતપાગચ્છ–તપાગચ્છ વડી પોશાલ ગચ્છને વૃદ્ધતપાગચ્છ કહેવામાં આવતું હોય એ સંભવ છે. વિજાપુરમાં–ગડીજીના દેરાસરમાં ધાતુની પ્રતિમા પર લેખ છે તેમાં સં. ૧૫૧૬માં વૃદ્ધતપાગચ્છ રત્નસિંહસૂરિ અને બીજી ધાતુની પ્રતિમાપર વૃદ્ધતપાગચ સં. ૧૫૪૦ માં જિનરત્ન સૂરિએ પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. 'मेदपाट-देवकुलपाटक प्रबन्धे' इति श्रीमलधारि श्रीहेमचन्द्रसूरिविरचित श्रीभवभावनासूत्रस्य श्रीद्धतपापक्षभट्टारक-श्रीर. लसिंहमूरिशिष्यपण्डित माणिकसुंदरगणिना श्रीदेवकुलपाटके ॥ संवत् १५०१ वर्षे कार्तिकशुदि १३ बुधे भव्यसत्वप्रतिबोधाय बालावबोधः कृतः श्रीसिद्धान्तनिपुगैर्यतिवरैः संशोध्यः । For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (८०) મહેસાણામાં આંબલી ચાટે શાંતિનાથ મંદિરમાં ધાતુપ્રતિમા પૃષ્ઠ– संवत् १५०३ वर्षे आषा० शु.२ गुरौ विसलनगरवास्तव्य-प्राग्वाटज्ञातिय सं. सादा भा० सुत सं०वाछा भा०वीसलदे सुत स० कान्हा राजा मेघा जगा अदा तत्र सं० मेधाभिधेन भाया मीणलदे सुत सुरदास प्रमुख कुटुंबयुतेन स्वश्रेयसे श्रीमुमतिनाथा कारितं प्रतिष्ठितं तपापक्षे श्रीरत्नसिंहमूरिभिः। કેરંટતપાગચ્છ–વિસનગરમાં શાન્તિનાથ મંદિરમાં ધાતુપ્રતિમા છે. ___ सं. १५२५ वर्षे मागसरमुदि १० शुक्र मुंडहटासमीपे बोबडासणग्रामवास्तव्य षांटहडगोत्रे सा० ४ राणिंग । पु० पूंजा भायाँ हाजू पु, रसहजा सागा, सढजा भार्या कोरे सुत पानासहितेन श्री For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૧) कुंथुनाथवि कारितं प्र० श्रीकोरंटातपागच्छे श्री सर्वदेवसूरिभिः पं. तपोरत्नउपदेशेन. કડવાપન્થ-મત–સંવત ૧૫૯૨ની સાલમાં કડવાશાહ નામના એક વાણિયાએ પોતાના નામ ઉપરથી કડે પન્થ ચલાવ્યું. કડવાશાહે આ કાળમાં કઈ સાધુનથી એવો પન્થ ચલાવ્યું. અને ત્રણ થઇની માન્યતા ધારણ કરી વીસનગર, રાધનપુર, થરાદ અને અમદાવાદમાં કડવાશાહ મતના શ્રાવકે છે. કડવાશાહને પન્થમત હાલ, વિસનગર વગેરેમાં વિદ્યમાન છે અને તેની પરંપરાએ તે પથને ઉપદેશક પણ વિદ્યમાન છે. પૃથ્વીચંદ ગુણસાગરચરિત્રની પ્રશસ્તિમાં કટુકપંથ સંબંધી નીચે પ્રમાણે લેખ છે. श्रीमद्वीरजिनेश्वरस्य सुगतादीशस्य तीर्थे वरे, गच्छे श्रीक टुकाभिधे प्रथमतो विद्वत्कलाखण्डलः। साहेभ्यः कटुकादिमः शुभमतिधर्मकतानोऽभवत् , तत्पट्टे बहुशास्त्रनिश्चितमतिः श्रीखीमसाहावयः ॥१॥ For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (८२) वीरशाह इति तत्पदेऽभवत् , जीवराज इति वा चतुर्थके । तेजपाल इति पञ्चमे पट्टे, रत्नपाल अभवच्च षष्ठके ॥ २॥ तत्पदृवारी जिनदासनामा, तेजादिपालोऽष्टमके बभूव । कल्याणनामा नवमे पदे च, दिक्संख्यके भुल्लहुजीति नामा ॥३॥ तदनुगे च पदे सुकुलोद्भवे, कविकुलाग्रगतो भणनामकः । तदनुलब्धकनामकसाहजी, शुचिनयादियुतो हि राजते ॥४॥ प्रशस्तबोधशालिनः परोपकारकारिणो, गुरोः पदाम्बुजं मया प्रगम्य भक्तिपूर्वकम्, मुशिव्ययाचनेन मे जगज्जनोपकारतो, विशिष्टसच्चरित्रके कृतः सुबालबोधकः ।। ५ ।। अष्टशततमे वर्षे, प्रमिते सप्तमोत्तरे । मार्गशीर्षे सिते पक्षे, पञ्चम्यां भानुवासरे ॥ ६ ॥ रचितोऽयं मया ग्रन्थो, विक्षेपरहितः क्षितौ। शोधनीयः सतां धुर्यदुत्सूत्रं भवेदिह ॥७॥ प्रेमादाद् वीतरागाझाविरुद्धं यन्मयोदितम् । परोप For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૩) कारनैपुण्यवर्तिनः शोध्यतां बुधाः ॥८॥राधकेति पूर्वदंगे चातुर्मासस्थितेन च । कटुगच्छेशलन्धन, તોડ્યું ધોવો || 8 || ભાવાર્થ-શ્રીમદ્વીરપરમાત્માના શ્રેષ્ઠ તીર્થમાં શ્રીકટુક નામના ગચ્છમાં પ્રથમ વિદ્વાન–શુભમતિ,ધર્મ ને વિષે એકતાનવાળા કટુક નામે થયા. પછી દાણુ શાસ્ત્રોથી નિશ્ચિત મતિવાળા શ્રી ખીમસાહ નામે શ્રેષ્ઠ શ્રેષ્ઠિ થયા. તેના સ્થાને વીરશાહ થયા. ત્યારપછી જીવરાજ તેના પદે તેજપાલ તેના પટ્ટે રપાલ તેના પટ્ટમાં છનદાસ તેના પછી તેજપાલ તેના પછી કલ્યાણ તેના પટ્ટમાં ભુદ્ધહુજી તેના પછી સુકુલમાં ઉત્પન્ન થએલ કવિ કુલાલંકાર ભણશાહ પવિત્ર નીતિમાન થયા. પ્રશસ્તબધશાલિ, પરેપકારિ, ગુરૂના ચરણકમલને ભક્તિપૂર્વક પ્રણામ કરીને સુશિષ્યની યાચનાથી જગજનેના ઉપકારાર્થે વિશિષ્ટ પુરૂષેના સચ્ચરિત્રવાળા આ ગ્રંથ ઉપર મેં બાલબધ કર્યો છે. આ સાત વર્ષે માગશરમાસની સુદ પંચમીને રવિવારે આ ગ્રંથ રચેલ છે. For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) ઓજગચ્છ (વિજયગચ્છ)~સ', ૧૫૭૦ માં લુંકામતમાંથી નીકળી વિજા ( વિજય ) નામનાવેષધારીએ બીજા મત ચલાવ્યે તેને લાકા વિજયગચ્છ કરીને કહે છે. વિામત-વિજયગ ચ્છના મુદ્રીકોટામાં હાલ આચાર્ય વિદ્યમાન છેતે - તાને પુનમીયાગચ્છમાંથી નીકળેલ અનેચિતાડના રાજાએ વિજયખિદ આપ્યું એમ જણાવે છે. આનન્દકાવ્યમહાદધિ સૈાક્તિક ખીજા ત્રીજાની પ્રસ્તાવનામાં એની ચર્ચા છે. કમલકલશાગચ્છ—વિજાપુર વિધાશાલાના ૩૧મા ડાભડામાં એક પટ્ટાવલિ છે. તેમાં પત્ર ચેાથે સ. ૧૫૭૨ માં કમલકલશાગચ્છ થયા એમ લખ્યુ છે. કેતકપરાગચ્છ—વિજાપુર વિધાશાલામાં જ્ઞાનભડાર ડા. ૩૧મામાં પટ્ટાવલી છે તેના ચેાથે પાને સ. ૧૫૭૨ માં કતકપરાગચ્છ નીકળ્યે એવુ લખ્યું છે. For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) પાયચંદ (પાર્ધચન્દ્ર) ગચ્છ–આ ગ૭ સંવત્ ૧૫૭૨ માં નાગપુરીય તપાગચ્છમાંથી નીકળી ઉપાધ્યાય પાર્ધચન્ટે પોતાના નામથી પાયચંદ મત ચલાવ શરૂ કર્યો એમ શ્રી આત્મારામજીએ જેન તવાદમાં જણાવ્યું છે પાયચંદસૂરિના પટ્ટધરે શ્રીસાધુ રત્નસૂરિથી પિતાના ગચ્છની ઉત્પત્તિને સંબંધ જણાવે છે. કાસકાગચ્છ–પાલણપુરમાં પલ્લવીયા પા. શ્વનાથના દેરાસરમાં કાસટ્રા ગ૭ સંબંધી નીચે પ્રમાણે લેખ છે. - सं० १५१२-मार्गसिर वदि २ दीने उकेशज्ञातीय शातिग गोत्रीय मं० धर्मसा भा० धारू सुतमं० देपाकेन भा० देवलदे प्रमुख कुटुंबयुतेन स्वश्रेयसे श्रीशांतिनाबिंब का० प्र० कासद्रागच्छे श्री. संघसूरिभिः શ્રીશરવાલ ગચ્છ-કમાલપુરમાં શ્રીકૃષભદેવ ભગવાનના દેરામાં શ્રી શરવાલ ગચ્છ સંબંધી નીચે પ્રમાણે લેખ છે. For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (८) सं. १२०१ मार्गशिर्ष शुदि ३ श्रीशरवाल गच्छे सज्जनेन आत्मश्रेयोथै श्रीमहावीरमतिमा कारिता॥ બ્રહ્માણગછ--વિજાપુરમાં પદ્માવતીના નામથી પ્રસિદ્ધ પ્રાચીન દેરાસરમાં એક ધાતુની પ્રતિમાપર નીચે પ્રમાણે લેખ છે. ___ सं १४७१ मां श्री ब्र. (व) माणगच्छे श्रीमुनिचन्द्रसूरिपट्टे श्रीवीरसूरिभिः........बिंबं प्रतिष्ठितम् પ્રાંતિજના દેરાસરમાં ધાતુપ્રતિમાની પાછળ નીચે પ્રમાણે લેખ છે. _ वि. सं. १५५४ वर्षे श्रीब्रह्माणगच्छे श्रीशीलगुणिसूरि तत्पट्टे श्रीजज्जगसूरिभिः पाटडीदुर्गे वासुपूज्य बिंबं प्रतिष्ठितम् ।। मांतिजमां धातुमतिमा पृष्ठे श्रीब्र. माणगच्छे श्रीसूरिभिः वि.सं.१५७२ वर्षे शीतलजिनविबं प्र०॥ For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૭). નાણુકીયગચ્છ-નાણકગચ્છને નાણાવલગચ્છ કહેવામાં આવે છે કે નહિ તેની તપાસ કરવાની જરૂર છે. ચંદમાં સિકા સુધી વા તે ઉપરાંતના સૈકામાં નાણકીયગચ્છ વિદ્યમાન હોય એમ જણાય છે. વિજાપુ૨માં પદ્માવતીના દેરાસરમાં એક ધાતુની ભાંગેલી પ્રતિમાની પાછળ નીચે પ્રમાણે લેખ જોવામાં આવ્યું તેને ઉતારો કરવામાં આવ્યે છે. અંચલગીય આચાઓં નાણુકીય ગચ્છમાંથી પોતાની ઉત્પત્તિ જણાવે છે. श्रीनाणकीयगच्छे श्रीसिंहसेनसूरिभिः पतिકિત............વિ. ગુર પિપલીયાગચ્છ–વિજાપુર પટ્ટાવલી જૂન નીમાં ૧૪૩૩ લગભગમાં પિપલીયાગછની ઉત્પત્તિ થએલી જણાવવામાં આવી છે. વિજાપુર ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરની એક પ્રતિમાના લેખપર પિપલીયાગ શ્રીવિનયસાગરસૂન રિ નામ છે. For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૮) વિજાપુરમાં ઋષભદેવના દેરાસરમાં ધાતુની પ્રતિમાપર નીચે પ્રમાણે લેખ છે. તેમાં સં. ૧૫૬૬ માં पिप्पलगच्छे श्रीपद्मानन्दसूरिपट्टे श्रीविनयसागरसूरिમિ તિષ્ઠિતમ વિના, વિજાપુરમાં પિંપલીયા ગ છના આચાર્યો રહેતા હતા તે આ લેખ ઉપરથી સિદ્ધ થાય છે. પિંપલગચ્છના વીરપ્રભસૂરિના શિષ્ય હીરાનંદસૂરિએ વિ. સં. ૧૪૮૬ માં વિદ્યાવિલાસ રાસ રચ્ચે છે. પિંપલગચ્છના શ્રીહીરાનંદસૂરિએ દશાર્ણભદ્ર રાસની વિ. સં. ૧૪૮૬ માં રચના કરી છે. मांतिजमां धातुपतिमाप्रष्टे पिप्पलगच्छे श्रीगुगरत्नसूरिभिः सं. १५०७ वर्षे वासुपूज्य વિ કo | संवत् १४९९ वर्षे वैशाख शुदि ३ बुधे श्री श्रीमालज्ञातीय श्रे० सामलभार्या नामलदे मातृपित श्रेयोथ० भ्रातृलीला श्रे० सुतपांचाकेन श्रीसंभव For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (९) नाबि का० पिप्पलगच्छे भ० श्रीविजयदेवसरिभिः प्रतिष्ठितम् । ___ सं. १५ आ० ४१ वर्षे माघशुदि १३ शुक्र श्रीश्रीमालज्ञातीय श्रे० कल्हा सुत पिहिहेमा मारिहेमादेश्रेयसे सुतसमधरेण भं० सहिजाकेन भा० सहवदे सुत वीसायुतेन श्रीचंद्रपबिंद का०प्र० पीपलगच्छे श्रीगुणरत्नमरिपट्टे श्रीगुणसागरसूरिभिः। बोकडीयागच्छ--विजापुरमहावीरचैत्ये धातुप्रतिमापृष्टे श्रीबोकडीयावटंके श्रीमुनिचन्द्रसूरिभिः प्रतिष्ठितम्. सं० १५५३ इन्द्रोग्रामे. ભાવડારગચ્છ–શ્રીવિજાપુર-મહાવીર સ્વામીના દેરાસરમાં ધાતુની પ્રતિમા પર લેખ સં. ૧૫૦૦ भावडारगच्छे भादेवसूरिभिः प्रतिष्ठितम्. (asीवास्तव्य.) For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) ભાવડહેરગચ્છ-અહમદનગર(પ્રાંતિજ પાસે) માં ભાવડહેરગચ્છ સંબંધી નીચે મહાવીરપ્રભુના મન્દિરમાં ધાતુપ્રતિમા પાછળ નીચે પ્રમાણે લેખ છે. संवत्. १५८७ वर्षे माघ वदि ८ गुरौ श्री. વી. શ્રો. માવલહેર છે....વીરભૂતિ ક લાવડાર અને ભાવડહેર એકજ ગચ્છનુ નામ છે કે ભિન્ન છે. તેના તપાસ કરી નિર્ણય કરવાની જરૂર છે. પ્રાય: એક ગચ્છનાં એ નામેા જણાય છે. वडनगरमा मन्दिरमां सं० १५१२ वर्षे માય મુતિ ૧ સોને.... .......... શ્રી સુમતિવિક, જા प्र० भावडहरागच्छे श्रीवीरसूरिभिः । उकेशगच्छे श्रीककसूरिः ॥ ચૈત્રવાલગચ્છ—વિ. સ. ૧૩ મા સૈકામાં વસ્તુપાલ અને તેજપાલના ' સમયમાં ચૈત્રવાલ ગચ્છના આચાર્યોથી ચૈત્રવાલ ગચ્છ ઉન્નતિના શિખરે હતા એમ જણાય છે. ગુજરાતના પ્રધાન વસ્તુપાલ અને For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧) તેજપાલના સમયમાં ચૈત્રવાલગચ્છીય શ્રીભુવનચન્દ્રસૂરિ હતા. વસ્તુપાલ અને તેજપાલના પિતાશ્રી આસરાજને શ્રીભુવનચન્દ્રસૂરિ પર પૂર્ણ શ્રદ્ધા હતી. ચૈત્રવાલગીય ભુવનચન્દ્રસૂરિએ વસ્તુપાલ અને તેજપાલને અખિકા અને કપદીયક્ષની આરાધના કરાવી તેથી આસરાજ અને પુત્રાને લઇ ધેાળકે ગયા. ત્યાં ભુવનચન્દ્રસૂરિએ આપેલ વરમહિમાથી વ્યાપાર વ ગેરેમાં આગળ વધ્યા. સ. ૧૨૭૪ માં વસ્તુપાલનાં લલિતા સાથે લગ્ન થયાં અને તેજપાલનાં અનુપમા સાથે લગ્ન થયાં. એવામાં માતકુવરના સ્વર્ગવાસ થયા, અને અગીયાર દિવસના આંતરે પિતા આશરાજના સ્વર્ગવાસ થયા. કીયક્ષની કૃપાથી રાજા વીરધવલે વસ્તુપાલને ઘણા આગ્રહથી મંત્રીપદ આપ્યું. ભુવનચન્દ્રસૂરિના ઉપદેશથી મંત્રી વસ્તુપાલે વિ. સ. ૧૨૮૦ માં શ્રી અમુંદગિરિપર પ્રાસાદાર ભ કો. પુન: વિ. સ. ૧૨૮૨ માં પ્રાસાદે કલશ ધ્વજદંડ ચડાવ્યેા અને શ્રીનેમિનાથની પ્રતિષ્ઠા કરી. ત્યાં શ્રી For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ભુવનચન્દ્રસૂરિએ શ્રી જગચ્ચન્દ્રને તથા પંડિત દેવેન્દ્રને સૂરિપદે સ્થાપ્યા. કેટલાક દિવસે ગુરૂ શ્રીભુવનચન્દ્રસૂરિ સ્વર્ગે ગયા, ત્યારે મંત્રીએ ઘણા આગ્રહથી શ્રીદેવભ, જગશ્ચન્દ્ર અને દેવેન્દ્રસૂન રિને વિનતિ કરી પાટણમાં ચોમાસું રાખ્યા. ચોમાસું ઉતરતાં મંત્રીની સલાહ લેઈ ત્રણેએ વિહાર કર્યો અને ભિલૂછીનગરમાં શ્રી પાર્શ્વનાથના દર્શને આવ્યા. એવામાં ત્યાં હિન્દુઆ દેશથી શ્રી સોમપ્રભસૂરિ પણ વિહાર કરતા ભીલડીનગરમાં પાર્શ્વનાથના દર્શનાર્થે આવ્યા. દેવભદ્રસૂરિ, જગચંદ્રસૂરિ અને દેવેન્દ્રસૂરિ એ ત્રણેએ સોમપ્રભસૂરિને વાંદ્યા. ત્યારે શ્રી સમપ્રભસૂરિએ ખરતર, સ્તવપક્ષ, આગમિયાપક્ષ, બેવંદણિક, ઉપકેશ, જીરાપલી, નાણાવાલ, નિબજીય, ઈત્યાદિ ગ છના આચાર્યની સાક્ષીએ વિ. ૧૨૮૩ માં જગચ્છદ્રસૂરિને સ્વગચ્છમાં લઈ પોતાની પાટપર સ્થાપન કર્યો. આ પ્રમાણે લેખ કોન્ફરન્સ હેરલ્ડ માસિકમાં વી, ૨૪૪૧ ની સાલમાં તપાગચ્છની પટ્ટાવલીમાં છે For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૩) પાયલે છે, ત્યાંથી અત્ર તેને ઉતારે કર્યો છે. વિજાપુરમાં જગચંદ્રસૂરિ, દેવભદ્રસૂરિ અને દેવેન્દ્રસૂરિએ તે સમયમાં ચોમાસું કર્યું. તપાગચ્છની અન્ય પટ્ટાવલિજેમાં ચૈત્રવાલગઅછીય દેવભદ્રસૂરિની સાહાશ્મથી જગ ચંદ્રસૂરિએકિદ્ધાર કર્યો એવા ઉલ્લેખો મળી આવે છે. ચૈત્રવાલગચ્છમાં મહાન આચાર્યો થયા છે. વાગડગચ્છ–પ્રાંતિજમાં એક ધાતુની પ્રતિમાની પાછળ ફક્ત નીચે પ્રમાણે વાગડગચ્છ સંબંધી ત્રુટક લેખ મળી આવે છે. શ્રીવાર છે સં. ૨૪૭૨ વર્ષ...ગુ. बहत्तपागच्छ--प्रांतिजमांधातुपतिमा पृष्ठेवि. सं. १५२२ वर्षे श्रीसुमतिनाथविंबं प्र० श्रीबृहत्तपागच्छे श्रीजिनरत्नसूरिभिः प्रांहतीजवास्तव्येन।। ભિન્નમાલ ગચ્છ-ઉંઝામાં ધાતુની પ્રતિમાપર નીચે પ્રમાણે લેખ છે. For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०४) __ सं० १५५२ वर्षे वैशाखबदि २ श्रीश्रीमाल ज्ञा० व्य० पना भा० देपू पुत्र पहिराज भा० हेमादे पुत्र कान्हा कमा लघु भ्रात वीरधवल भा० धर्मिणी पुत्र थावर भाइआ तृतीय भ्रातृ चुंडा भा० नापलदे सकलकुटुंबयुतेन स्वपुण्यार्थ श्रीशीतलनाथबिंबं का० म० श्रीभीनमालगच्छीय श्रीकनकप्रभसूरिभिः । धर्मघोषगच्छ-म्हेसाणा धातुपतिमापृष्ठे धर्मघोषसंबंधी ईदृशो लेखः-पि० पंचतीर्थी पृष्ठ. संवत् १३९७ माघशु.१० शनी पल्लीतालज्ञातीय ठ० छाडा भा० नायकिसुतश्रेयसे श्रीमहावीरबिंब कारितं प्र० श्रीधर्मघोषगच्छे श्रीमानतुङ्गसूरिशिष्यैः श्रीहंसराजसूरिभिः । દેવાનેન્દ્રિતગચ્છ–મહેસાણામાં શ્રીમહાવીરસ્વામીના દેરા પાસે શ્રી આદીશ્વરના દેરામાં For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૫) श्री धातुप्रतिमापष्ठे देवानन्दितगच्छ संबंधी नीचे प्रमाणे लेख छ श्रीदेवाऽऽनन्दितगच्छे श्रीशिलभद्राचार्य संतानमहः दादासुतमह० म्रकेन नुत्तराणि - जृमा सीला श्रेयसे प्रतिमा कारिता सं. १२१४ फा. सु. ખરતરગચ્છ વેગડશાખા—શ્રી જિનદયસૂરિના વારામાં સંવત્ ૧૪૨૨ માં ખરતરગચ્છની વેગડશાખા આ પ્રમાણે નીકળી. આચાર્યે પ્રથઞ શ્રીધમ વર્તુભ વાચકને આચાર્ય પદ આપવાના વિચાર કર્યાં હતા. ત્યારપછી તેઓને સદેષ જાણી અન્ય શિષ્યને આચાર્યપદ આપ્યું. તેથી ધર્મ વધસવાચક રૂપ થયા અને જેસલમેરના રહેનાર છાજડગાત્રોય પેાતાના સાંસારીપક્ષની સમીપે વૃત્તાંત કો. ત્યારે તેમાંના તેમના ભાઇ વગેરેએ કથ્યુ કે અમારા તમેજ આચાય. અમે બીજાને માનીશું નહિ. મસ. આથી ખરતરગચ્છમાં વેગડશાખાના ચેાથેા ભેદ For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૬) થયો. તેમના સંસારી બાર શ્રાવકે તેમના પક્ષી થયા. તે શાખામાં ઓગણિસ યતિથી અધિક યતિ નથી થતા અને જે કઈ થાય તે તે ગુરૂના શાપથી ટળી જાય છે. આ વૃત્તાંતમાં શું સત્ય છે તે કથી શકાતું નથી. સં. ૧૪૪૨ ની સાલમાં શ્રી ધર્મવલ્લુભગણિ (આચાર્ય થયા પછી જિનેશ્વરસૂરિ)થી વેગડશાખા નીકળી એ ચેક્સ છે. જિનેશ્વરસૂરિપદું શ્રીજિનશેખરસૂરિ થયા અને તેની પટ્ટે શ્રીજિનધર્મસૂરિ તેની પાટે શ્રીજિનચંદ્રસૂરિ થયા. શ્રીજિનચંદ્રસૂરિના શિષ્ય શ્રીજિનભદ્રસૂરિ થયા. શ્રીજિનચંદ્રસૂરિનું શ્રીજિનસમુદ્રસૂરિએ ગીત રચ્યું છે. અને શ્રીસમુદ્રસૂરિનું માઈદાસે ગીત રચ્યું છે. શ્રીજિનસમુદ્રસૂરિએ ઉદેપુરસ્થ શાંતિનાથ જિનસ્તોત્ર (૨૧ ગાથાનું) પાર્શ્વનાથ ગીત, વિધિ ચૈત્રી પૂર્ણિમા ગર્ભિત શત્રુંજય તીર્થસ્તવન, પં. ચમીતપપ્રરૂપક વર્ધમાનજિનસ્તોત્ર, સ્થૂલભદ્ર સજ જાય, જીવ અને કરણીને સંવાદ, પાર્શ્વનાથસ્તવ. For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૭) વગેરેની રચના કરી છે. જિનચંદ્રસૂરિના શિષ્ય શ્રીજિનસમુદ્રસૂરિ થયા. (કેન્ફરન્સ હેરલ્ડ ૧૭૨ દીવાલીના ખાસ અંકમાં વેગડશાખાનો લેખ છે.) શેઠ હરવિન્દાસ ત્રિકમદાસે લખેલ છે તેમાંથી વેગડશાખાને સાર લીધે છે. રાલદ્રાગચ્છ–અમદાવાદ સોદાગરની પોળમાંના જિનમન્દિરમાં ધાતુપ્રતિમાના લેખથી ઇ ની ઉત્પત્તિ સંબંધી ખ્યાલ આવે છે. તે લેખ નીચે મુજબ. सं. १५७२ फाल्गुन मुदि ८ सोमे श्रीविद्यापुरवास्तव्य श्रीमालज्ञा. म. हर्षा भा. सांकुसुतमहं. हाथोया भा० हीरादे सुत महंत भाया. म० भाणाम० रूपाप्रमुखेन महहर्षावचनेन स्वश्रेयसे पद्मप्रभुवि का० प्र. पूर्णिमापक्षे रालद्रागच्छे श्रीसूरिभिः ।। સીદાઘટીયગ૭–સાણુંદ મોટા પાશ્વપ્રભુના દેરાસરમાં ધાતુની પ્રતિમા પરના લેખથી રૂંવાટય For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०८) રાજ્જી સંબધી ખ્યાલ આવે છે. તે લેખ નીચે મુજખ. सं. १७१ - १ सोदाघटीयगच्छे श्रीजिनदत्त.. संताने पांजा आंबाकेण आत्मश्रे० कारिता. આ પ્રતિમાના લેખ ઘણા જીણું છે. *****... श्रीपल्लीयगच्छ- सं. १४९९ वर्षे भाद्रपद शु. २ शुक्रे श्रीपतनवास्तव्य श्रीउपकेशज्ञातीय थे. ददा भाग सूल्ही सुतश्रे० तला भाक्तुसहितेन आत्मश्रेयसे श्री० पार्श्वनाथबिंबं कारितं पल्लियगच्छे श्रीयशोदेव भूरिभिः प्रतिष्ठितम् । For Private and Personal Use Only કાલીવાલ ગચ્છ-દેવકુલપાટક (દેલવાડા) પ્રમ′ધ (લેખક વિજયધર્મ સૂ. કૃત )માં ૨૧ નખરના નીચે પ્રમાણે લેખ છે. सं० १४९३ वर्षे वैशापवदि ५........ Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (108) यवडपासादगौष्ठिक माग्वाटज्ञातीय व्यव० झांझा भा० लाछि पुत्र देया भार्या देवलदे पुत्र ७ व्यव.... कुरवाल सिरिपति नरदे धीणा पंडित लखमसीआ स्वश्रेयोथे श्रीपार्श्वनाथ जिनयुगलकारापितः पतिष्ठितः कच्छोलीवालगच्छे पूर्णिमापक्षे द्वितीयशाखायां भट्टारक श्रीभद्रेश्वरसूरिसंताने तस्यान्वये भट्टारक श्रीरत्नप्रभसूरि तत्पट्टे भट्टारक श्रीसर्वागंदमुरीणां शिष्यलक्ष्मीसिंहेन आत्मश्रेयोथै कारापितः प्रतिष्ठितः भ० श्रीसर्याणंदसूरीणामुपदेशेन । मंगलं भूयात् ॥ હારીજગચ્છ– આ ગચ્છની માહિતી આપનાર લેખ કડીના દેરાસરમાં ધાતુપ્રતિમા પર છે. તે અંહી રજુ કરવામાં भाव छे. सं० १५७७ वर्षे............. For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . . . . . (११०) वासुपूज्यजिनबिंब कारितम् प्रतिष्ठितं श्रीहारीजगच्छे भट्टारक शीलभद्रसूरिभिः ।। __संवत् १५७७ वर्षे..... .............श्रीसुविधिनाथर्वि कारित प्र० श्रीहारीजगच्छ भ० श्रीशीलभद्रसूरिभिः।। સૈદ્ધાંતિકગચ્છ–બહાર્ષિકૃત સુધર્મગછ परीक्षा व्यापाभा वड पिप्पल सिद्धांती जोय-बोकडोया जाखडीया होय ॥ (१०५ ) मे यापामा સિદ્ધાંતી શબ્દવ સૈદ્ધાંતિજીની તત્સમયે વિહમાનતા સ્પષ્ટ અવાધાય છે. હીરાપલ્લીગચ્છ-- श्रीवडनगरमा आदीश्वरना देरासरमांधातुनी प्रतिमानी पाछल संवत् १४२९ वर्षे माधयदि ७ दिने..................श्रीआदिनाबि प्रतिष्ठितं श्रीहीरापल्लीगच्छे श्रीवरिचंद्रसरिभिः ।। For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (११) જાદારગ૭– અમદાવાદ ઝવેરીવાડે ચેમુખજીના દેરાસરમાં ધાતુપ્રતિમા પાછળના લેખથી જાત્યાધરગચ્છ સિદ્ધ થાય છે. તે લેખ નીચે આપવામાં આવે છે. सं०.१४२३. वर्षे का शु० ९ मोढज्ञातीय श्रे० गणा भा० ५० लाडी सुत सामलेन मा० पित श्रे० श्रीशांतिनाथवि० का० जात्योधरग० प्र० श्रीललितप्रभसूरिभिः॥ श्रीशायरछ-- વડનગરમાં મુખજી-મેટા દેરાસરમાં ધાતુ તિમાની પાછળ. __ संवत् १३७३ वर्षे ज्येष्ठ सुदि १२ द्वादश्यां श्रीकाशहदोय गच्छे बहुसीहय........... श्रीआदिनाथविंबं कारितं प्रतिष्ठितं श्री उमेतन ( उद्योतन ) सूरिभिः । For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१२) भ७२।२७--संवत् १५२५ वर्षे फाल्गुन मुदि ९ नवमी सोमे श्रीश्रीमालज्ञातीय श्रे० पोवा भा० रुडीमु० मोकल कालाभ्यां पितृमातृ श्रेयोथै श्रीसुमतिनाथवि. का. प्र. महुकरगच्छे म० श्रीधनप्रभसूरिभिः तालध्वजनगरे । सं० १५१५ वर्षे माघ सु. १ शुक्रे श्री श्रीमालझातीय सं. वइरसी भा. लखमादे सु. वानर भा. में सु. गहगाकेन पि. मा. आत्मश्रेयसे श्री ने. मिनाथ वि. का. प्र.श्रीमहकरगच्छे भ० धनप्रभ सूरिभिः ॥ સિડ્રાનીગચ્છ– વડનગરમાં મેટા આદીશ્વરભગવાનના દેરાસરમાં નીચેનો લેખ ધાતુપ્રતિમા પાછળ છે તે આ ગચ્છની અસ્તિતાને ટેકે આપે છે. संवत् १५२७ वर्षे पोषवदि १ सोमे श्रीश्रीमाल For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (११३) ज्ञातिय दोसी बस्ता मुत दोसी पर्वत भार्या पोपटी पुत्र वज्रांगत भार्या पति मुत्र तेजपाल सहितेन कितृनिमितं श्रसिंभवनाथर्षि कारितं प्रविष्ठितं सिडानीगच्छे भट्टारकश्रीसोमचंद्रसूरिभिः श्रीपचनवास्तव्य । અમારૂં ધારવું એવું છે કે–સૈદ્ધાંતિકગચ્છ તથા આ ગછ એકજ હશે. જાખડીયાગાછ–બાર્ષિ કૃત સુધર્મગ૭ પરીક્ષા ચાપાઈમાં– बड पिप्पल सिध्धांति जोय. बोकडीया जाखडी या होय-(१०५) छत्याहिथी Mulnी सिद्धि थाय छे. છિત્રાવાલગ–બ્રહ્મર્ષિકૃત સુધર્મગ૭ પરીક્ષા પાઈમાં– ___ धर्मघोष नाणा पलिवाल, बेवंदणिक छित्रावाल. चैत्रवालने ब्रह्माणीया-मल्लधारी आदिक जाणीया. For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (११४) (૧૧૦) આ ચોપાઈમાં ચેત્રવાલગચ્છથી છિત્રાવલ ગચ્છની ભિન્નતા સ્પષ્ટ અવબોધાય છે. ચતુર્દશીપક્ષ-અમદાવાદ ઝવેરીવાડે સંભવજિનમંદિરે ધાતુપ્રતિમા લેખા सं० १५०६ वर्षे वैशाखशुदि ६ शुक्रेश्रीश्रीमालज्ञातीय पित्र मांकड मात् मेलादे भ्रातृ गांगा गेला निमित्तं सुतलालाकेन श्रीशांतिनाथबिंबं का प्र० चतुर्दशीपक्षे महूकरगच्छेभ० श्रीधनप्रभसूरिभिः।। विसवायाश-सं० १४९७ वर्षे वैशाखवदि ५ बुधे श्रीश्रीमालज्ञातीय व्य. मेला व्य. जेसा भा० मेखू सु. लाखाकेन मातृश्रेयसे जीत्रतस्वामि श्रीआदिनाथबिंब का० त्रिभवीयागच्छे श्रीधर्मशेखरसरिभिः ।। આ લેખ પાટણના કનાસાના પાડાના દેરાસ For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૫) રની એક પચતીથી ઉપર છે. બીજી એક પંચતીથી ઉપર આ સૂરિના નામના ૧૫૦૬ ના છે. તેમાં પિ પલગચ્છે ત્રિભવીયા એવા ઉલ્લેખ છે, પરંતુ અહીં ખાસ ગચ્છ શબ્દ મૂકયેા છે; માટે લખ્યા છે. વલાગચ્છ—શ્રીપાર્શ્વનાથના સતાનીય ૫રંપરામાં કમલાગચ્છની ઉત્પત્તિ થએલી છે, અદ્યપન્ત તે ગચ્છ ચાલ્યા કરે છે. કવલાગચ્છના આચાચોનુ મારવાડમાં વિશેષ રહેવાનુ થએલ છે. કવલાગચ્છની ગાદીપર હાલ મહેન્દ્રસૂરિ વિદ્યમાન છે, અને તે આજીજી પાસે રાહીડા ગામ છે તેની પાસેના ધનારી ગામમાં રહે છે. આ સ`મધમાં તા. ૩૦-૭-૧૯૧૬ ના જૈન' પત્રમાં શ્રીવિજયધર્મ સુરિના શિષ્ય રત્નવિજયજી - વલાગચ્છની હકીકત' નીચે પ્રમાણે જણાવે છે: • શ્રીપાર્શ્વનાથસ્વામીની છઠ્ઠી પાટે શ્રીરત્નપ્રભસૂરિ થયા. તે જાતના વિદ્યાધર હતા. એશીયાજીમાં For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) ક્ષત્રિયામાંથી ૩- ૪૦૦૦ જૈનશ્રાવકે મનાવી એશવંશની સ્થાપના કરી. આશવાલાતિમાત્ર એ મહાત્મા આચાર્યની આભારી છે. દારૂ-માંસ-શિકાર-લુટફાટ છેડાવી શુદ્ધ સમ્યકત્વ આપ્યુ. મહાજનપદે સ્થાપ્યા. શાહુકાર અનાવ્યા. માત્રીશ અભક્ષ્ય, ખત્રીશ અન તકાય, સપ્તષ્પસનાદિ દુષ્ટ પ્રવૃત્તિ દૂર કરાવી ઉત્તમ આચારમા` આપ્યું. તે આચાર્યની પરંપરા અવિચ્છિન્નપણે આજસુધી ચાલે છે. આ ગચ્છનુ નામ ઉપદેશગચ્છ છે. માગધીભાષામાં ‘ ઉએશ ’ નામ છે. ઉએશ નગર માટે ઉમેશ નાંમ પડયુ. અથવા કેશીસ્વામીના શિષ્ય રત્નપ્રભસૂરિથી શરૂ થયા તેથી ઉપકેશ નામ થયું. ઉપકેશ ગચ્છને હમણાં કવલા અથવા કમલગચ્છ કહે છે. ચારાશી નથી આ પુરાણા ગચ્છ છે. હાલમાં બીકાનેર, ફ્લાદી, મેડતા, જેસલમીર, જોધપુર, જેપુર, દિલ્લી, લશ્કર, સારી, ઉદેપુર, કલકત્તા, માદિ ઘણે સ્થળે આ ગચ્છના શ્રાવક વસે છે. તે રત્નપ્રભસૂચ્છિએ પાતાની ગચ્છસામાચારી For Private and Personal Use Only · Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) સ્વયં નિર્મિત કરી છે. જેનાં ખાસ જાણવા લાયક કેટલાક ધારા ધારણા આ પ્રમાણે છે.— ૧ એકાસણા પાસહુ નિષેધ. ૨ ઉપધાન વહેવા નિષેધ, કેમકે મહાનિશીથ સદૃણારૂપ છે, પણ ક્રિયારૂપ નથી તેથી, પ્રતિષ્ઠા શ્રાવક કરે, સાધુને કરવી નહિ. ૪ ક્રિયા કરતી વખતે સ્થાપનાચાર્ય ખુલા રાખવા. ૫ હવઇ મંગલ ન કહેતાં હાઇ મંગલ કહેવુ. ૬ સાધુએ કટિસૂત્ર-કડદોરા ન આંધવા. ૭ શ્રાવકને ચવલા રાખત્રા નિષેધ. ૮ શ્રાવિકા ઉપર વાસક્ષેપ નાંખવા નિષેધ, શ્રાવિકાને હાથમાં વાસક્ષેપ આપવે, હું શ્રા વકને બિલમાં બે કે ત્રણ દ્રવ્ય કલ્પે. ૧૦ કુમારિકા જીનપૂજા કરે, પણ તરૂણી જીનપૂજા નિષેધ. ૧૧ જીનપૂજા માટે પેાતાને હાથે ફૂલ તેાડવા નહિ. પણ વેચાતા લાવી પૂજા કરાય. ૧૨ અતિથિસ વિભાગ વ્રતમાં એલાવે વ્હારવા જવું નહિ, ઇત્યાદિ. આ ગચ્છના - ચાર્યનાં નામ દેવસૂરિ, સિદ્ધસૂરિ, કક્કસૂરિ એના એ નામેા બદલતા આવે છે. For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૮) એ ગચ્છની કલ્પસૂત્રટીકા છે. તેમાં લખ્યુ છે કેસુધર્માસ્વામી, જંબૂસ્વામી, પ્રભવસ્વામી, સિજભવસૂરિ એ ચાર સૂરિનાં ચારાસી સ્થવિર થયા. તેમાંથી ૮૪ શાખા, ૪૫ ગણુ, આઠ કુલ થયા. ૮૪ શાખાને આજે ૮૪ ગચ્છ માનીને ખાલી વિક્ષેપ પેદા કરાય છે તે ઠીક નહિ. શાખા કે ગચ્છ એ નામ ખાસ આચાર્ય સ્થાપી શકે. નામનિર્માણુ આચાર્ય અનુસરી હેાય છે, પણ ગૃહસ્થલાક નામ નિર્માણુ કેમ કરી શકે ? કાઇ રાજાએ તપાખિદ આપ્યા. કેાઇ રાજાએ ખરતર બિરૂદ આપ્યા. અને કોઇએ કંઇ બીજું કહ્યું તેથી ગચ્છસ્થાપના કેમ થાય ? अयं निजः परो वेति गणना लघुचेतसाम् । ઉતારિતાનાં તુ, વસુધૈવ કુટુમ્ // ૨ ।। શ્રીપાર્શ્વનાથથી માંડીને આજ સુધીમાં જે પટ્ટાવલી કવલા' ગચ્છના નામથી ચાલી આવી છે તે નીચે પ્રમાણે— For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૯) ૧ શ્રી પાર્શ્વનાથ સ્વામી. ૧૫ શ્રીદેવગુપ્તસૂરિ. ૨ શ્રી શુભદત ગણધર. ૧૬ શ્રીસિદ્ધસૂરિ. ૩ શ્રીહરિદત્ત. ૧૭ શ્રીરત્નપ્રભસૂરિ. ૪ શ્રી આર્યસમુદ્ર, ૧૮ શ્રીયદેવસૂરિ. વીરાત ૫ શ્રીસ્વયંપ્રભસૂરિ. ૫૮૫ બારાંવષી કાલ ૬. શ્રીકેશીસ્વામી. પ્રદેશી ૧૯ શ્રી કક્કસૂરિ. નૃપપ્રતિબંધક ૨૦ શ્રીદેવગુપ્તસૂરિ. ૭ શ્રીરત્નપ્રભસૂરિ. ઉપ- ૨૧ શ્રીસિદ્ધસૂરિ.' કેશ વંશસ્થાપક વી- ૨૨ શ્રીરત્નપ્રભસૂરિ. રાત્ ૭૦ વષે. ૨૩ શ્રીયક્ષદેવસૂરિ. ૮ શ્રી યક્ષદેવસૂરિ. ર૪ શ્રીકસૂરિ. ૯ શ્રી કકસૂરિ, ૨૫ શ્રીદેવગુપ્તસૂરિ. ૧૦ શ્રીદેવગુપ્તસૂરિ. ૨૬ શ્રીસિદ્ધસૂરિ. ૧૧ શ્રીસિદ્ધસૂરિ, ૨૭ શ્રીરત્નપ્રભસૂરિ. ૧૨ શ્રીરત્નપ્રભસૂરિ. ૨૮ શ્રીયદેવસૂરિ ૧૩ શ્રીયક્ષદેવસૂરિ. ૨૯ શ્રીકક્કસૂરિ. ૧૪ શ્રીકસૂરિ ૩૦ શ્રીદેવગુણસૂરિ. For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) ૩૧ શ્રીસિદ્ધસૂરિ. ૪૫ શ્રીસિદ્ધસૂરિ ૩૨ શ્રીરત્નપ્રભસૂરિ. ૪૬ શ્રીકકસૂરિ. ૩૩ શ્રીયક્ષદેવસૂરિ ૪૭ શ્રીદેવગુણસરિ. ૩૪ શ્રીકકુક્રાચાર્ય. ૪૮ શ્રીસિદ્ધસૂરિ. ૩૫ શ્રીદેવગુપ્તસૂરિ. ૪૯ શ્રીકસૂરિ ૩૬ શ્રીસિદ્ધસૂરિ. ૫૦ શ્રીદેવગુપ્તસૂરિ. વિક ૩૭ શ્રીકસૂરિ. માત્ ૧૧૦૫ ૩૮ શ્રીદેવગુપ્તસૂરિ. ૫૧ શ્રીસિદ્ધસૂરિ. ૩૯ શ્રસિદ્ધસૂરિ. પર શ્રીકક્કરિ. વિકમાત્ ૪૦ શ્રીકકકસૂરિ. ૧૧૫૪ ૪૧ શ્રીદેવગુણસૂરિ. વિક કિયાહિન સાધુઓને માત્ર ૯૯૫ તેઓએ હેમાચાર્યના ૪૨ શ્રીસિદ્ધસૂરિ. કથનથી ગચ્છ બહાર ૪૩ શ્રીકક્કસૂરિ. પંચપ્ર- કાઢ્યા. માણુ ગ્રંથકર્તા. પ૩ શ્રીદેવગુપ્તસૂરિ. ૪૪ શ્રીદેવગુપ્તસૂરિ. નવ- ૫૪ શ્રીસિદ્ધસૂરિ. પાદ પ્રકરણ કર્તા. વિ. ૫૫ શ્રીકક્કરિ, વિકમાત અમાત્ ૧૯૭૨ ૧રપર, For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) પ૬ શ્રીદેવગુણસૂરિ. ૭૦ શ્રીકક્કસૂરિ. વિ. ૧૪૯૮ ૫૭ શ્રી સિદ્ધસૂરિ ૭૧ શ્રીદેવગુણસૂરિ. વિ. ૫૮ શ્રીકસૂરિ ૧૫૨૮, આ વખતે ૫ શ્રીદેવગુપ્તસૂરિ. હુંપકમત નીકળે. ૬૦ શ્રીસિદ્ધસૂરિ. ૭૨ શ્રીસિદ્ધસૂરિવિ.૧૫૬૫ ૬૧ શ્રીકસૂરિ. ૭૩ શ્રીકક્કસૂરિ. વિ. ૧૫૯૫ ૬૨ શ્રીદેવગુપ્તસૂરિ. ૭૪ શ્રીદેવગુપ્તસૂરિ. વિ. ૬૩ શ્રીસિદ્ધસૂરિ. ૧૬૩૧. ૬૪ શ્રીકક્કસૂરિ. ૭૫ શ્રીસિદ્ધસૂરિવિ.૧૯૫૫ ૬૫ શ્રીદેવગુપ્તસૂરિ. ૭૬ શ્રીકકસૂરિ.વિ.૧૯૮૯ ૬ શ્રીસિદ્ધસૂરિ.વિકમાત્ર ૭૭ શ્રીદેવગુપ્તસૂરિ. વિ. ૧૩૩૦ ૧૭ર૭, ૬૭ શ્રીકસૂરિ. ગચ્છ પ્ર- ૭૮ શ્રીસિદ્ધસૂરિ.વિ.૧૭૬૭ બંધ ગ્રંથકર્તા, વિ. ૧૩૭૧ ૭૯ શ્રીકકસૂરિ. વિ. ૧૭૮૭ ૬૮ શ્રીદેવગુણસૂરિ. ૮૦ શ્રીદેવગુણસૂરિ. વિ. ૬૯ શ્રીસિદ્ધસૂરિ, વિક્રમાત્ ૧૮૦૭. ૧૪૭૫ ૮૧ શ્રીસિદ્ધસૂરિ વિ.૧૮૪૭ For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૨) ૮૨ શ્રીકસૂરિ. વિ. ૧૮૯૧ ૮૪ શ્રીસિદ્ધસૂરિ ૮૩ શ્રીદેવગુપ્તસૂરિ છઠ્ઠી પાટ ઉપર જે કેશીસ્વામી થયા તે આચાર્ય, ૨૪ મા તીર્થંકર શ્રીમહાવીરસ્વામીની શાસનપ્રવૃત્તિ થયા પછી શ્રીવીરના શાસનમાં ગણાય છે. તેની પ્રવૃત્તિ-ક્રિયાકલાપાદિ સ મહાવીરસ્વામીના શાસનના સાધુએ સરખી, પરંતુ શ્રીપાર્શ્વનાથસ તાનીય’ કહેવામાં આવે છે. સાતમી પાટ ઉપર જે રત્નપ્રભસૂરિ થયા, તે ઘણા પ્રભાવિક થયા છે. તેઓએ પેાતાના પ્રતિધાદિ દ્વારા સવાલક્ષ ૧૨૫૦૦૦ જૈની અનાવ્યા, અને ઉપકેશ ( એસવાલ ) વંશની સ્થાપના કરી, તથા તેઓનાં પ્રતિષ્ઠિત એ દેરાસરા મહાવીરસ્વામીનાં હુન્નુવિદ્યમાન છે. એક જોધપુરની પાસે આસા નગરીમાં, અને ખીજુ કારટનગરમાં કે જે એરણુપુરની પાસે છે. આ આચાર્ય શ્રી શ્રીમહાવીરસ્વામીની પછી ૭૦ વર્ષ થયા છે. For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૩) રત્નાકર ગચ્છ આ ગચ્છ કયા વર્ષમાં અને કયા કારણથી ઉદભવ્યો તેની માહિતી હજુ પ્રાપ્ત થઈ નથી. આ ગચ્છમાં થએલ જીનતિલકસૂરિજીએ પ્રાચીન ગુજરાતી ભાષામાં ચૈત્યપરિપાટિ' નામનું ૩૭ સાડત્રીશ ગાથાનું સ્તવન બનાવેલ છે. અને તેમાં પિતાને તે ગચ્છના જણાવે છે. અને પિતાના ગુરૂનું “હેમચંદ્રસૂરિ” નામ લખ્યું છે. આ સ્તવન “આત્માનંદ પ્રકાશ” માસિકમાં સાક્ષર મુનિ જિનવિજયજીએ હાલમાં પ્રસિદ્ધ કર્યું છે. તપાગચ્છની પટ્ટાવલી– ૬ શ્રીમહાવીર વર્ધમાન અરિહંત. તેઓના ૧૧ ગણધર અને નવ ૯ ગચ્છ આવશ્યાકાદિમાં કહ્યા છે. ૨ શ્રીસુધર્માસ્વામી. પાંચમા ગણુધર. અગ્નિશાયત્રી , શ્રીવીરાત્ ૨૦ વર્ષે મોક્ષ. આવશ્યકાદો. ૩ શ્રીજબૂસ્વામી. શ્રીવીરાત્ ૬૪ વર્ષે નિવાણુ. આવશ્યક–પરિશિષ્ટ–પર્વ-આદિ ગ્રંથોમાં For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ૪ શ્રીપ્રભવસ્વામી. શ્રીવરાત્ ૭૫ વર્ષ સ્વર્ગ પરિશિષ્ટપર્વ—આદિમાં. ૫ શ્રી શય્યભવસૂરિ. શ્રીવીરાત્ ૮ વર્ષે સ્વર્ગ એમણે મનક નામના લઘુ શિષ્યને વાતે “શ્રીદશવૈકાલિક નામે સૂત્ર પૂર્વોમાંથી ઉદ્ધાર કરીને બનાવ્યું. આ કથન શ્રીદશવૈકાલિક, પરિશિષ્ટપર્વ આદિ ગ્રંથમાં છે. ૬ શ્રીયશોભદ્રસૂરિ શ્રીવીરાત્ ૧૪૮ વર્ષે સ્વર્ગ પરિશિષ્ટ પર્વ આદિમાં કહ્યું છે. ૭ શ્રીસંભૂતિવિજયસૂરિ તથા શ્રીભદ્રબાહુસૂરિ. શ્રીભદ્રબાહુસ્વામી. શ્રીવીરાત્ ૧૭૦ વર્ષે સ્વર્ગ તેઓએ ત્રણ છેદગ્રંથને ઉદ્ધાર કર્યો. તથા દશ નિર્યુક્તિઓ, ભદ્રબાહુસંહિતા, ઉપસર્ગહર તેત્રાદિ પૂર્વોમાંથી બનાવ્યાં. તેવું કથન આવશ્યકસૂત્ર, પરિશિષ્ટપર્વ વગેરે ગ્રંથોમાં છે. ગ. શ્રીસંભૂતિવિજયસૂરિના બાર સ્થવિરે. તેમાં પ્રથમ ૧ નંદનભદ્ર, ૨ સ્થવિર ઉપનંદ, ૩ સ્થવિર તીશભદ્ર, ૪ સ્થવિરયશોભદ્ર, ૫ સ્થવિર ગણિ For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૫) ભદ્ર, ૬ સ્થવિર પૂર્ણ ભદ્ર, ૮ સ્થવિર સ્થૂલભદ્ર, ૯ સ્થવિર નુમતિ, ૧૦ સ્થવિર જ", ૧૧ સ્થવિર દીધ ભદ્ર, ૧૨ સ્થવિર પાંડુભદ્ર, સ્થવિર નામ આચાર્યપઢીનું છે. વાસ્તે સ્થવિર કહેવાથી આચાર્ય જાણવા 7. શ્રીભદ્રમાહુસ્વામીના પ્રથમ શિષ્ય ૧ સ્થવિર ગાદાસ, તેનાથી બાદાસ’ નામે ગચ્છ નીકળ્યે અને ગાદાસ ગચ્છની ચાર શાખા થઇ. ૧ તામ્રલિ×િશાખા, ૨ કેવિકિા, ૩ પાંડવ નિકા, ૪ મારદાસી ખટિકા. ભદ્રબાહુસ્વામીના બીજા શિષ્ય ૨ સ્થવિર અગ્નિદત્ત, ત્રીજા સ્થવિર યજ્ઞદત્ત અને ૪ સ્થવિર સામદત્ત. ૮ શ્રીસ્થૂલભદ્રસ્વામી. શ્રીવીશત્ ૨૫૧ વર્ષ સ્વ. તેના સમયમાં પ્રથમ-બાર વર્ષીના દુકાલ પડ્યા. શ્રીસુધર્મસ્વામીથી લઇને શ્રીસ્થૂલભદ્રસ્વામી સુધી આચાર્ય સ્થવિર, ચાદ ૧૪ પૂર્વના પાઠ હતા. શ્રીસ્થૂલભદ્રસ્વામી પછી પાછળનાં ચાર પૂર્વ, પ્રથમ વઋષભસહનન અને પ્રથમ સમચતુસ્ર સસ્થાન, આટલાં વ્યવછેદ થયાં. તેના સમયમાં નવમા નંદનુ For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) રાજ્ય હતું અને તેઓના સમયમાંજ પાણિનીયસૂત્રકર્તા પાણિનિજી, વાર્તિકના કર્તા વરરૂચિકાત્યાયન, અને વ્યાડિ. એ ત્રણ પંડિત–(બ્રાહ્મણ)થયા. પાણિનિએ ઇંદ્ર, ચાં, જેનેન્દ્ર, શાકટાયન આદિ વ્યાકરણની છાયા લઈને પાણિનિસુત્ર-અષ્ટાધ્યાયીરૂપ બનાવ્યું. પછી પતંજલિએ ચંદ્રગુપ્ત રાજાના રાજ્યમાં પાણિનિસૂત્ર ઉપર ભાષ્ય રચ્યું. આવું કથન પરિશિષ્ટ પર્વ-કૌમુદી સરલા ટીકા, કથાસરિત્સાગર, આવશ્યકસૂચ, અને ઇતિહાસતિમિરનાશક આદિમાં છે. ૯ શ્રીઆમહાગિરિ અને શ્રી આર્યસુહસ્તિ આચાર્ય. આર્યમહાગિરિ શ્રીવત્ ૨૪૬ વર્ષે સ્વર્ગ તેઓના શિષ્ય બહુલ અને બલિહ. બલિસ્સવના શિષ્ય તત્વાર્થસૂત્રાદિ ૫૦૦ ગ્રંથના કર્તા શ્રીઉમાસ્વાતિવાચક. તેના શિષ્ય શ્રી પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્રકર્તા શ્રીશ્યામાચાર્ય. શ્રીઆસુહસ્તિસૂરિ. શ્રીવીરાત ર૯૧વર્ષે સ્વર્ગ. શ્રી આર્યસુહસ્તિના સમયમાં “સંપ્રતિ નામના જેનધમી રાજા થયા. તેણે સવાલક્ષ ૧૨૫૦૦૦ For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) જિનમંદિર બનાવાવ્યાં. જેમાં નવાણું હજાર ૯૦૦૦ જીર્ણ જિનદેરાસરને ઉદ્ધાર કરાવ્યું અને છવીશ હજાર ૨૬૦૦૦ નવીન જિનમંદિર બનાવ્યાં. તથા સેના-ચાંદી–પિત્તલ-પાષાણુ પ્રમુખની સવા કરોડ ૧૨૫૦૦૦૦૦ જિનપ્રતિમા બનાવરાવી. સાત ૭૦૦ દાનશાલા બનાવરાવી. આવું કથન પરિશિષ્ટપર્વ આદિમાં છે.' 5 આર્યમહાગિરિના મુખ્ય આઠ શિષ્ય. તેના નામ–૧ સ્થવિર ઉત્તર. સ્થવિર બહુલ. અને બલિ સહ, બલિરૂહથી ઉત્તરબલિસ્સહ ગ૭ અને તે ગચ્છની ચાર શાખાએ નીકળી તેનાં નામ-૧ કોશાંબિકા, ૨ સપ્તતિકા, ૩ કેટંબાની, અને ૪ ચંદ્રનાગરી. ૩ સ્થવિર ધનાર્ધ, ૪ સ્થવિર–શ્રીત્રાદ્ધ, ૫ સ્થવિર-કૌડિન્ય, સ્થાવિર-નાગ, ૭ સ્થવિરનાગમિત્ર, ૮ સ્થવિર–ષઉત્સુક હગુપ્ત. આ રેહગુપ્ત દ્રવ્ય-ગુણદિ છ પદાર્થ માનનાર વૈશેષિક મત સ્થાપે, તેવું કથન શ્રીઆવશ્યકસૂત્ર, કલ્પસૂત્ર, For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૮) ઉત્તરાયનસૂત્ર, સમ્યકત્વસતિકા આદિ ગ્રંથમાં છે. ૧. શ્રી આર્યસુહસ્તિના મુખ્ય શિષ્ય બાર સ્થવિર થયા. ૧ આર્યરોહણ સ્થવિર. તેમાંથી ઉદેહગચ્છ નિકળે. ઉદ્દેહગ૭ની ચાર ૪ શાખાઓ નીકળી, અને છ કુળ થયાં. શાખાઓનાં નામ ૧ ઉદબરિધિયાશાખા, ૨ માસપૂરિકા, ૩ મતિપત્રિકા, અને ૪ પન્નપત્તિયા. હવે કુલનાં નામ ૧ નાગભૂત કુલ, ૨ સેમણૂ, ૩ ઉલ્લગ૭, ૪ હસ્તલિહ, ૫ નંદિમ, અને ૬ મહિાસ કુલ. ૨ સ્થવિર ભદ્રયશ. તેનાથી ઋતુવાટિકાગ૭. તેની ચાર શાખા અને ત્રણ કુલ. શાખાઓનાં નામ ૧ ચંપિયિા શાખા, ૨ ભÉિજિયા, ૩ કાકદિયા અને ૪ મેહલિજિયા. કુલનાં નામ-૧ ભદુજસિય, ૨ ભગુત્તિય ૩ થશભદ્ર. ૩ સ્થવિર મેઘગણિ, ૪ સ્થવિર કામધિ. તેનાથી વેષવાટિકાગચ્છ, તેનો ચાર શાખા અને ચાર કુલ. ચાર શાખાઓનાં નામ. ૧ સાવલ્વિયા શાખા, For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) ૨ રજપાલિયા, ૩ અતરિજ્જિયા અને ૪ પ્રેમલિજિયા. કુલાનાં નામ ૧ ગણિય, ૨ મહિય, ૩ કાન્ડ્રિય, ૪ ઈંદ્રપુરગ, ૫ સ્થવિર સુસ્થિત, અને ૬ સ્થવિર સુપ્રતિબુદ્ધ એ મનેથી કેટિકન્ગચ્છ નીકળ્યેા. તેની ચાર શાખા અને ચાર કુલ યાં. શાખાઓનાં નામ ૧ ઉચ્ચનાગરિ શાખા, ૨ વિદ્યાધરી, ૩ વયરીય અને ૪ મ-િ મિલા, કુલાનાં નામ ૧ અલિજજ, ૨ વથલિન્જ, ૩ વાણિજ્જ, અને ૪ પùવાહણુ. ૭ સ્થવિર રક્ષિત, ૮ સ્થવિર રેહગુપ્ત, ૯ સ્થવિ ૨ ઋષિગુપ્ત. તેનાથી માણુવગચ્છ, તેની ચાર શાખા અને ત્રણ કુલ. શાખાઓનાં નામ ૧ કાસવજ્જિયા, ૨ ગાયમજ્જિયા, ૩ વાસડ્ડિયા અને ૪ સાષ્ટ્રિયા. ૩લેનાં નામ ૧ ઋષિગુપ્ત, ૨ ઋષિદત્તક, અને ૩ અભિન્ય ત. ૧૦ સ્થવિર શ્રીગુપ્ત. તેનાથી ચારણુગચ્છ, તેની ચાર ૪ શાખા, અને ૭ કુલ. શાખાઓનાં નામ For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૦) ૧ હરીયમા લાગારી, ૨ સંકાસિયા, ૩ ગધુઆ અને ૪ વિજજનાગરી. કુલનાં નામ ૧ વછલિજજ, ૨ પીધમ્મીય, ૩ હાલિજ, ૪પુષ્કૃમિતિજજ, ૫ માલિજજ, ૬ અજાજડીય અને ૭ કહસહ ૧૧ સ્થવિર બ્રહ્મગણિ, ૧૨ સ્થવિર સમગણિ કલ્પસૂત્રાદો ૧૦ શ્રીસુસ્થિતસૂરિ તથા શ્રીસુપ્રતિબુદ્ધસૂરિ અહીંથી નિગ્રંથગચ્છનું બીજું નામ કૌટિકગચ્છ થયું. ૫. શ્રીસુસ્થિત, સુપ્રતિબુદ્ધના પાંચ સ્થવિર થયા. ૧ સ્થવિર ઇદ્રદિન્ન, ૨ સ્થવિર પ્રિય ગ્રંથ, તેનાથી માધ્યમિક શાખા નીકળી. ૩ સ્થવિર વિદ્યાધર પાલ. તેનાથી વિદ્યાધરી શાખા નીકળી. ૪ સ્થવિર ઋષિદર, ૫ સ્થવિર અરિહદત્ત. - ૧. શ્રીસુસ્થિત, સુપ્રતિબુદ્ધના સમયમાં પન્નવણુસૂત્રકર્તા શ્રીશ્યામાચાર્ય થયા. તેઓનું શ્રીવરાત્ ૩૭૬ વર્ષે સ્વર્ગ. કલ્પસૂત્ર-પટ્ટાવલ્યાદો. ૧૧ શ્રી આર્યદિન્નસૂરિ. કલ્પસૂત્ર-પટ્ટાવલ્યા. ૧૨ શ્રી આર્યદિન્નસૂરિ. કલ્પસૂત્ર-પટ્ટાવલ્યાદ For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૧) ૧૩ શ્રી આર્યસિંહગિરિ. તેમના શિષ્ય ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવાસ્વામી. તેમાંથી વયરી શાખા નીકળી. ૩ સ્થવિર આર્યસમિત, તેનાથી બ્રહ્મ દીપિકા શાખા નીકળી. ૪ સ્થવિર અરિહદિન્ન ૫ સ્થવિર આર્યશાંતિશ્રેણિક. તેનાથી ઉનાગરી શાખા નીકળી. આર્યશાંતિશ્રેણિકના ચાર શિષ્ય. ૧ સ્થવિર આર્યશ્રેણિક તેનાથી આર્યશ્રેણિક શાખા નીકળી. ૨ સ્થવિર આર્યતાપસ. તેનાથી આર્યતાપસી શાખા, ૩ સ્થવિર આર્યકુબેર. તેનાથી આર્યકુબેરી શાખા. ૪ સ્થવિર આર્યષિપાલિત, તેનાથી આર્યરાષિપાલિત શાખા, કલ્પસૂત્ર-પટ્ટાવલ્યાદી. શ્રીવીરાત્ ૪૫૩ વર્ષે ગભિલ્લરાજાના ઉછે. દક બીજા કાલિકાચાર્ય શ્રીવીરાત્ ૪૫૩ વર્ષ ભૃગુકચ્છ (ભરૂચ)માં વિવાચકવતિ શ્રી આર્યખપુટાચાર્ય શ્રીવીરાત્ ૪૬૪–૪૬૭ વર્ષે આર્યમંગુ આચાર્ય, વૃદ્ધવાદી, પાદલિપ્તસૂરિ, તથા વિક્રમાદિત્યપ્રતિબંધક શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ શ્રીવીરાત્ ૪૭૦ વર્ષ For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૨) વિક્રમાદિત્ય, આ વૃત્તાન્ત પ્રબન્ધચિન્તામણિ, આવચકસૂત્ર, આચારપ્રદીપઆદિ ગુ થામાં છે. ૧૪ શ્રીવજીસ્વામી શ્રીવીરાત ૫૮૪ વર્ષ સ્વ. તેઓના સમયમાં દસમ પૂર્વ, ચેાથુ સનન, અને ચાથું સ્થાન એ વ્યવચ્છેદ્ન થયાં. તથા તેના સમયમાં બીજો બારવી દુકાલ પડયા. તેઓનુ વૃત્તાન્ત આવશ્યકસૂત્ર, પ્રભાવક ચરિત્ર, પરિશિષ્ટપ, કલ્પસૂત્ર આદિ ગ્રથામાં છે. હૈં. શ્રીવાસ્વામીના શિષ્ય ૧ સ્થવિર વજ્રસેનસૂરિ જેએથી નાગલીશાખા નીકળી. તેમના બીજા ૨ શિષ્ય આ પદ્મસ્થવિર તેઓથી આર્ય પદ્મશાખા નીકળી. ૩ સ્થવિર આ રથ. તેથી આય ત નામે શાખા નીકળી. ૧ શ્રી રથ, તેના શિષ્ય ૨ આ પુષ્પગિરિ, તપટ્ટે ૩ આ શ્રુમિત્ર, ૪ આધનગિરિ, ૫ આશિવભૂતિ, ૬ આર્ય ભદ્ર, ૭ આ - નક્ષત્ર, ૮ આ રક્ષ, ૯ આર્ય નાગ, ૧૦ આ જેહિલ, ૧૧ આવિષ્ણુ, ૧૨ સ્થવિર આર્ય કાલક, ૧૩ સ્થ For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૩) વિર આર્યસંપલીય તથા આર્યભદ્ર, ૧૪ આર્યવૃદ્ધ, ૧૫ આર્યસંઘપાલિત, ૧૬ આર્યહસ્તિ, ૧૭ આર્ય ધર્મ, ૧૮ આર્યસિંહ, ૧૯ આર્યધર્મ, ૨૦ આર્યસિંહ, ૨૧ આર્યજબૂ, ૨૨ આર્યનંદિક, ૨૩ આર્ય દેસીગણિ, ર૪ આર્યસ્થિરગુપ્તક્ષમાશ્રમણ, ર૫ સ્થવિર કુમારધર્મ, ૨૬ સ્થવિર દેવર્ધિગણિક્ષમાશ્રમણ. આ પટ્ટાવલી વલ્લભીવાચનાના કલ્પસૂત્રને અનુસારે છે. શ્રીદેવગિણિક્ષમાશ્રમણુજીએ શ્રીવીરાત ૯૮૦ વર્ષ પછી એક કરોડ પુસ્તક તાડપત્ર ઉપર લખાવ્યાં. અહીંથી પુસ્તકે લેખારૂઢ થયાં. _આ કથન શ્રી આવશ્યકસૂત્ર, કલ્પસૂત્ર, પ્રભાવકચરિત્ર, આત્મપ્રબોધાદિ ગ્રંથમાં છે. ૧. માથુરી વાચના થવાથી શ્રીનંદીસૂત્રમાં આવી રીતે શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણવાળી પટ્ટાવલી લખી છે. ૧ શ્રીસુધર્માસ્વામી. ૨ શ્રી જંબુસ્વામી. ૩ શ્રીપ્રભવસ્વામી. ૪ શ્રીશય્યભવસ્વામી. ૫ શ્રીયશભદ્રસ્વામી. ૬ શ્રીસંભૂતિવિજય, તથા ભદ્રબાહુસ્વામી. For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) મહાગિરિ, તથા ૭ શ્રીસ્થૂલભદ્રસ્વામી. ૮ શ્રી આર્ય સુહસ્તિસૂરિ. ૯ શ્રીબહુલ, અને ખલિસ્સહ. ૧૦ શ્રીસ્વાતિસૂરિ, ૧૧ શ્રીશ્યામાચાર્ય. ૧૨ શ્રીશાંડિલાચાર્ય. ૧૩ શ્રીજીતધર. ૧૪ શ્રીઆર્ય સમુદ્ર, ૧૫ શ્રામગુ. ૧૬ શ્રીઆર્યન દીલક્ષણ. ૧૭ શ્રીઆ - નાગહસ્તિ, ૧૮ શ્રીરેવતીનક્ષત્ર. ૧૯ શ્રીસિ’હાચાર્ય. ૨૦ શ્રીસ્કદિલાચાય. ૨૧ શ્રીહેમવત. ૨૨ શ્રીનાગાજુન. ૨૩ શ્રીગોવિદ્યવાચક, ૨૪ શ્રીભૂતન્નિ. ૨૫ શ્રીલેાહિતાચાર્યું. ૨૬ શ્રીષ્યગણિ. ૨૭ શ્રીદેવદ્ધિ ગણિક્ષમાશ્રમણ. ૨૦ વીશમી પાટ ઉપર જે સ્ફઢિલાચાર્ય. લખ્યા છે, તે કાઈ કાઈ પટ્ટાવલીમાં ચાવીશમી પાટ ઉપર લખેલ છે. કારણકે તે પટ્ટાવલી લખનારે શ્રીમહાવીરસ્વામીથી પટ્ટાવલી લખવી રારૂ કરી છે, અને ૧ શ્રીસદ્રખાહુસ્વામી. ૨ શ્રીઆર્ય સુહસ્તિસૂરિ અને ૩ શ્રીમલિસ્સહરિ. એ ત્રણે આચાર્યોને જુદી જુદી પાટ ઉપર લખ્યા છે. For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૫) ૨૩ ત્રેવીશમી પાટ ઉપર જે શ્રીગોવિંદવાચક લખ્યા છે, તે કઈ કઈ સ્થાને લખવામાં આવેલ નથી. ૧૫ શ્રીવાસેનસૂરિ શ્રીવીરાત ૬૨૦ વર્ષે સ્વર્ગ. તેઓના સમયમાં ત્રીજે બારવણી કાલ પડયો, કે જે શ્રીવાસ્વામીના અંત સમયમાં વિદ્યમાન હતે. ૫. શ્રીવીરાત્ ૫૪૮ વર્ષે. શ્રીગુણાચાર્ય, વૈરાશિકના જીિતવાવાલા થયા. શ્રીવીરાત્ પપ૩ ભદ્રગુપ્તાચાર્ય શ્રીવીરાત્ પર૫ શ્રી શત્રુંજયતીર્થો છેદ શ્રીવીરાત્ ૧૭૦ જાવડશાહે શત્રુંજયતીર્થને ઉદ્ધાર કર્યો. શ્રી વીરાત્ ૧૭ શ્રીઆર્યરક્ષિતસૂરિ. શ્રીવીરાત ૬૧૬ છસોલમાં દુર્બલિકા પુપાચાર્ય શ્રીવીરાત્ ૫૫ વર્ષે કરંટન નગરમાં, તથા સત્યપુરમાંનાહડમંત્રીના બનાવેલા જીનમંદિરમાં શ્રીજઝકસૂરિએ શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, તેમ પટ્ટાવલી આદિ ગ્રંથમાં કહ્યું છે. ૨. શ્રીવાસેનસૂરિના ચાર શિષ્ય થયા. ૧ શ્રી ચંદ્રસૂરિ. તેનાથી ચંદ્રકુલ નીકળ્યું. ૨ શ્રીનાગેન્દ્રસૂરિ For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૬) તેનાથી નાગેન્દ્રકુલ નીકળ્યું. ૩ શ્રીનિવૃત્તસૂરિ તેનાથી નિવૃત્તકુલ નીકળ્યું. આ નિવૃત્તકુલમાં વિકમાત્ ૭૭૨ વર્ષે શ્રીઆચાશંગ, સૂત્રકૃતાંગસૂત્રની વૃત્તિકર્તા શીશીલાંગાચાર્ય. તથા વિક્રમાત્ ૧૧૨૦ વર્ષે એનિઈંક્તિવૃત્તિ કર્તા શ્રીહેણાચાર્ય થયા. (૪) વિદ્યાધરસૂરિ. તેનાથી વિદ્યાધરકુલ નીકળ્યું. આ કુળમાં વિક્રમાત્ ૫૮૫ વર્ષે શ્રીહરિભદ્રસૂરિ ૧૪૪૪ ગ્રંથકર્તા. આવું કથન કલ્પસૂત્ર, પટ્ટાવલી આદિ ગ્રંથોમાં છે. ૧૬ શ્રીચંદ્રસૂરિ.તેઓથી નિગ્રંથગછનું ત્રીજું નામ ચંદ્રગચ્છ પડયું. પટ્ટાવલ્યાદો. . શ્રીવીરાત્ ૬૦૯ વર્ષે કૃષ્ણસૂરિના શિષ્ય શિવભૂતિ-સહસ્ત્રમલે દિગબર–મત કાઢ્યું. તેમનું વિશેષ વર્ણન શ્રીવિશેષાવશ્યકસૂત્ર આદિ ગ્રંથમાં છે. તે શિવભૂતિ–સહસમલ્લના શિષ્ય બે થયા. ૧ કેડિન, અને કેણવીર, પછી ૧ ધરસેન, ૨ ભૂતિબેલી, ૩ પુષ્પદંત થયા. શ્રીવીરાત્ ૬૮૩ વર્ષ પછી ભૂતિબલી અને પુષ્પદંતે જ્યેષ, શુદિ પ ને દિવસે શાસ્ત્ર બનાવ For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૯) ૭૦૦૦૦ ક્ષેાક પ્રમાણ ધવલ, વાના પ્રારંભ કર્યો, ૬૦૦૦૦ લેાક પ્રમાણુ જયધવલ, અને ૪૦૦૦૦ લાક પ્રમાણ મહાધવલ. આ ત્રણે ગ્રંથા હજી પણ કર્ણાટકદેશમાં વિદ્યમાન છે, એવુ' સભળાય છે.. તે ગ્રંથામાંથી નેમિચન્દ્રે ચામુંડ રાજાને ભણવા સારૂ ‘ગામેટસાર’ ની રચના કરી. ધવલ, જયધવલ, મહાધવલ એ ત્રણ પહેલાં કાઈ શાસ્ર દિગબરાએ કર્યું નથી, પછી દિગંબરામાં ચાર શાખા થઇ. ૧ નદી, ૨ સેન, ૩ દેવ, અને ૪ સિ ંહું. પછી ચાર સધ થયા. ૧ કાષ્ઠાસંઘ, ૨ મૂલસંઘ, ૩ માથુરસંઘ અને ૪ ગેાપ્યસ ઘ. પછી વીશપથી, તેરાપંથી, ગુમાનપથી, તેાતાપથી આદિ કાંટા પડ્યા. તાતાપથી મંદિરમાં પ્રતિમાને અદલે પુસ્તક પૂજે છે. પ્રથમ તા શિવભૂતિએ નગ્નપથ કાઢયા, પછી સ્ત્રીને મેાક્ષ નહીં, કેવલીને કવલાહાર નહીં, ઇત્યાદિ કરતાં કરતાં ૮૪ વાતાના ક્રૂર કહેવા લાગ્યા. તેનું ખંડન ઘણા વિસ્તારથી સ્યાદ્વાદરનાકરાવતારિકા, વાદિવેતાલ શાન્તિસૂરિષ્કૃત ઉત્તરાધ્યયન For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૮) બૃહદવૃત્તિ આદિ ગ્રંથમાં છે. હાલમાં તેરાપંથીઓએ ઘણીજ કપલ-કલ્પના ઉભી કરી છે, કે જે દિગબરમતના પ્રાચીન ગ્રંથને મેળવવાથી માલૂમ પડે છે. ૧૭ શ્રીસામંતભદ્રસૂરિ. આ આચાર્ય પ્રાય: વનમાં જ રહેતા હતા. જેથી લેકેએ “ વનવાસી” ગછનું નામ રાખ્યું. ત્યારપછી નિર્ણથગછનું ચોથું વનવાસી ગ૭” એ નામ થયું. - ૧૮ શ્રીવૃદ્ધદેવસૂરિ. શ્રીવીરાત્ ૬૯૬ વર્ષ. ૧૯ શ્રીપ્રોતનસૂરિ ૨૦ શ્રીમાનદેવસૂરિ. લઘુશાંતિકર્તા. આ આચાર્યે તક્ષશિલા નગરીના સંઘને મરકી શાંત થવા સારૂ નડેલનગરથી લઘુશાંતિસ્તાત્ર રચી કહ્યું. ૨૧ શ્રીમાનતુંગસૂરિ. ભક્તામરાદિસ્તવકત્ત. તથા વૃદ્ધભેજાદિ રાજાના પ્રતિબંધક. રર શ્રીવીરાચાર્ય. તેમણે શ્રીવીરાત્ ૭૭૦ વષે નાગપુરમાં શ્રી નમિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ૨૩ શ્રીજયદેવસૂરિ. શ્રીવીરાત્ ૮૨૬ વર્ષે ૨૪ શ્રીદેવાનંદસૂરિશ્રીવીરાત ૮૪૫ વષે. વિકમાત ૩૭૫ વર્ષ પછી વલુભીનગરીને ભંગ. કઈ For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) દેકાણે વિક્રમા, ૪૪૦ વર્ષે વલૂભીને ભંગ લખેલો છે. મ. વહૃભીના ભંગમાં શ્રીગંધર્વવાદિવેતાલ શાંતિસૂરિએ સંઘની રક્ષા કરી. - ૨૫ શ્રીવિકમસૂરિ. શ્રીવીરાત્ ૮૮૨. ૨૬ શ્રીનસિંહસૂરિ. ૨૭ શ્રીસમુદ્રસૂરિ. ૫. શ્રીવીરાત્ @ વર્ષ પછી શ્રીકાલિકાચાયે પાંચમની ચોથે સંવત્સરી કરી. આ કથન શ્રીનિશીથચૂર્ણિ, વ્યવહારસૂત્ર, મૂલથુદ્ધિ-પ્રકરણાદિ ગ્રંથમાં છે. ૧. શ્રીવીરાત્ ૧૦૦૦ વર્ષે સત્યમિત્ર આચાર્યની. સાથે સર્વ પૂર્વનિ વ્યવછેર થયો. ૨૮ શ્રીમાનદેવસૂરિ. ૫. શ્રીવત્ ૧૧૧૫ વર્ષ પછી શ્રીજીનલદ્વગણિ ક્ષમાશ્રમણ. ધ્યાનશતકના કર્તા. ૨૯ શ્રીવિબુધપ્રભસૂરિ. ૩૦ શ્રીજયાનન્દસૂરિ ૩૧ શ્રીરવિપ્રભસૂરિ. તેઓએ શ્રીવીરાત ૧૧૭૦ વર્ષે નડેલનગરમાં શ્રીનેમિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. વ. શ્રીવીરાત ૧૧૯૦ ઉમાસ્વાતિ યુગપ્રધાન. ૩૨ શ્રીયદેવસૂરિ. (કઈ પટ્ટાવલીમાં શ્રીય For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૦) દેવસૂરિની પાટ ઉપર શ્રીપ્રધુમ્રસૂરિ. અને પ્રદ્યુમ્નસૂરિની પાટ ઉપર શ્રીમાનદેવસૂરિ. ઉપધાનવાચ્ય – ગ્રંથ લખેલ છે, પરંતુ અહી તેમની અપેક્ષાવિના લખેલ છે. ) ૬. શ્રીવીરાત્૧૨૭૦, વિક્રમાત્ ૮૦૦ વષૅ ભાદ્રપદ શુદિ ત્રીજને દ્વિવસે અપલટ્ટ આચાર્યના જન્મ થયા. જેમણે ગ્વાલીયરના આમ રાજાને જેની અનાવ્યા. વિક્રમાત્ ૮૯૫ વર્ષ સ્વ. આ શ્રીષ્મપ્પભટ્ટાચાર્યનું વૃત્તાન્ત પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિન્તામણિ વગેરે ગ્ર થામાં છે. 7. શ્રીવીરાત્ ૧૨૭૨, વિક્રમાત્ ૮૦૨ વર્ષે વનરાજ–રાજાએ અણહિલપુર પાટણ વસાવ્યું. ૩૩ શ્રીવિમલચંદ્રસૂરિ. ૩૪ શ્રીઉદ્યોતનસૂરિ. શ્રી સર્વ દેવસૂરિ, એએને શ્રીવીરાત્ ૧૪૬૪ વર્ષ વટ વૃક્ષની નીચે સૂરિપદ આપવાથી નિગ્રંથગચ્છનું પાંચમુ નામ ‘વડગચ્છ’ પડયુ. તેમણે વિક્રમાત્ ૧૦૧૦ વર્ષ રામસૈન્યપુરમાં શ્રીઋષભદેવચૈત્ય તથા શ્રીચંદ્રપ્રભ For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૧) ચૈત્યની પ્રતિષ્ઠા કરી. તથા ચંદ્રાવતીમાં કુંકણુ–મંત્રીને પ્રતિબધી દીક્ષા આપી. ૨. વિકમાત્ ૧૦૨૬ તક્ષશિલાનું નામ ગજની થયું. વિક્રમાત્ ૧૦૨૯ ધનપાલ પંડિતજીએ “દેશી નામમાલા બનાવી. ૩. વિક્રમાત્ ૧૦૯૯ ચિરાપદ્રીયગચ્છમાં ઉત્તરાધ્યયનસૂત્રબ્રહવૃત્તિકર્તા શ્રીવાદિ–વેતાલ શાંતિસૂરિનું સ્વર્ગમન. ૩૬ શ્રીદેવસૂરિ. ૩૭ શ્રી સર્વદેવસૂરિ. ૩૮ શ્રીયશોભદ્રસૂરિ. તથા શ્રીનેમિચંદ્રસૂરિ અને ગુરૂભાઈ. અને બન્ને શ્રીસર્વદેવસૂરિની પાટ ઉપર થયા. જેમાં શ્રીનેમિચંદ્રસૂરિની શાખા જુદી થઈ. ૨. શ્રીનેમિચંદ્રસૂરિ ૧ શ્રીઉદ્યતનસૂરિ, ૨ શ્રીવધમાનસૂરિ, ૩ શ્રીજીનેશ્વરસૂરિ, ૪ શ્રીબુદ્ધિસાગરસૂરિ તેઓએ અકવૃત્તિ, પંચલિંગીપ્રકરણ, અને બુદ્ધિસાગરવ્યાકરણ-ઈત્યાદિ ગ્રંથ બનાવ્યા. ૫ શ્રીજીનચંદ્રસૂરિ, સંવેગરંગશાલા-ગ્રંથકર્તા. ૬ શ્રીઅભયદેવસૂરિ. નવાંગીવૃત્તિ તથા શ્રીસ્તંભન પાશ્વ For Private and Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૨) નાથ-પ્રતિમા પ્રકટતો. વિક્રમાતા ૧૧૯૫. મતાન્તર પ્રમાણે ૧૧૩૯ માં સ્વ. ૭ શ્રીજિનવલ્રભસૂરિ, પિવિશુદ્ધિ, ભવારિવારજી, વીરચરિત્ર, ષડાસી પ્રકરણ, સંઘપટ્ટક ઈત્યાદિ ગ્રંથકર્તા. ૮ શ્રીજીનદત્તસૂરિ, સદેહુદોલાવલી અને સા શતકવૃત્તિકા, ૯ શ્રીજીનચંદ્રસૂરિ. ૧૦ શ્રીજિનપતિસૂરિ. ૧૧ જિનેશ્વરસૂરિ. ૧૨ શ્રીજિનપ્રાધસૂરિ.૧૩ શ્રીજિનચંદ્રસૂરિ. ૧૪ શ્રીજિનકુશલસૂરિ. ૧૫ શ્રીજિનપ્રભસૂરિ. ૧૬ શ્રીજિનલબ્ધિસૂરિ. ૧૭ શ્રીજિનચદ્રસૂરિ. ૧૮ શ્રીજિનેાયસૂરિ. ૧૯ શ્રીજિનરાજસૂરિ. ૨૦ શ્રીજિનભદ્રસૂરિ ૨૧ શ્રીજિનચંદ્રસૂરિ. ૨૨ શ્રીજિનસમુદ્રસૂરિ. ૨૩ શ્રીજિનહું સસૂરિ, ૨૪ શ્રીજિનમાણિકચસૂરિ. ૨૫ શ્રીજિનચંદ્રસૂરિ. ૨૬ શ્રીજિનસિ’હુસુરિ. ૨૭ શ્રીજિનરાજસૂરિ. ૨૮ શ્રીજિનરત્નસૂરિ, ૨૯ શ્રીજિનચંદ્રસૂરિ ૩૦ શ્રીજિનસામ્યસૂરિ. ૩૧ શ્રીજિનભક્તિસૂરિ. ૩૨` શ્રી જિનલાભસૂરિ. ૩૩ શ્રીજિનહુ સૂરિ. (ખરતરગ છે) ૬૯ શ્રીમુનિચ ંદ્રસૂરિ, તેઓએ ધબિન્દુ, ચે For Private and Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૩) ગબિંદુ, ઉપદેશપદ ઈત્યાદિ ગ્રંથોની ટીકાઓ રચી તથા પિતાના ગુરૂભાઈ ચંદ્રપ્રભને સમજાવવા પાક્ષિક સપ્તતિકા કરી. મ. સંવત્ ૧૧૫૯માં શ્રીમુનિચંદ્રસૂરિના મેટા ગુરૂભાઈ ચંદ્રપ્રભ પૈર્ણિમયક મત કાઢયે. અર્થાત પાક્ષિક ર્ણિમાસીને દિવસે કરવી. હાલમાં આ મત પ્રાયઃ લુપ્ત થઈ ગયું છે. નામ માત્ર રહ્યો છે. પણિ મીયમતમાંથી નીકળીને નરસિંહ ઉપાધ્યાયે સંવત્ ૧૨૧૩ મતાન્તર પ્રમાણે ૧૨૧૪ તથા ૧૨૩૩ માં અંચલમત કાઢયે. ૪૦ શ્રી અજિતદેવસૂરિ તેમણે સંવત્ ૧૨૦૪ માં ફલવર્ધિ (ફલોદી) ગ્રામમાં ચિત્યબિંબની પ્રતિષ્ઠા કરી. તે તીર્થ હજુ વિદ્યમાન છે. તથા આરાસણમાં શ્રી નેમિનાથની પ્રતિષ્ઠા કરી. તથા ૮૪૦૦૦ ચેરાસીહજાર કલેકપ્રમાણુ સ્યાદ્વાદરનાકર નામે ગ્રંથ બનાવ્યું. તેમનું ૧૨૨૦ માં સ્વર્ગગમન થયું. For Private and Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૪) 5 શ્રી અજીતદેવસૂરિના સમયમાં શ્રીદેવચંદ્રસૂરિના શિષ્ય, સાડા ત્રણ કરોડ ૩૫૦૦૦૦૦૦કેના કર્તા, “કલિકાલસર્વજ્ઞ’ બિરૂદ ધારક, પાટણના રાજા કુમારપાલના પ્રતિબંધક શ્રી હેમચંદ્રસૂરિથયા. તેઓને જન્મ વિક્રમ સંવત્ ૧૧૪૫, દીક્ષા સંવત્ ૧૧૫૦, સૂરિપદ ૧૧૬૬ અને ૧૨૨લ્માં સ્વર્ગ. તેઓનું વૃત્તાન પ્રબંધ ચિન્તામણિ, કુમારપાલ ચારિત્ર ઈત્યાદિ ગ્રંથોમાં છે. ૨. વિક્રમ સંવત્ ૧૨૦૪માં “ખરતરગચ્છ” નામ પડયું. ૪૧ શ્રીવિજયસિંહસૂરિ. ૪૨ શ્રીસેમપ્રભસૂરિ. ગ. વિકમત ૧૨૩૬ સાર્ધ પૂનમીયામત નીકન્ય. શ્રીવીરાત્ ૧૬૯૨ વર્ષે વાગભટમંત્રીએ સાડા ત્રણ કરોડ રૂપીયા ખરચીને શ્રી શત્રુંજય તીર્થને ચાદ ૧૪મો ઉદ્ધાર કરાવ્યું. For Private and Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧પ) ૨. વિક્રમાત્ ૧૨૫૦ આગમીયા મત નીકળે. ૪૩ શ્રી મુનિરત્નસૂરિ (કઈ કઈ પટ્ટાવલીમાં મુનિરત્નસૂરિને ઠેકાણે મણિરત્નસૂરિનામ લખ્યું છે.) તથા શ્રી પ્રભસૂરિ અને શ્રીમણિરત્નસૂરિ બને શ્રીવિજયસિંહસૂરિની પાટ ઉપર હેવાથી એક જ નંબરમાં લખેલ છે.). ૪૪ શ્રીજગચંદ્રસૂરિ વિક્રમ સંવત્ ૧૨૮૫ માં થયા. આ આચાર્યશ્રીનું ઘણું આકરૂં તપ દેખીને ચિજોડના રાણાએ તપાગચ્છ નામ આપ્યું. આ નિગ્રંથ ગચ્છનું છઠું નામ થયું. પ્રાચીન સંસ્કૃત પટ્ટાવલીમાં નીચે પ્રમાણે લખે છે. ૪૩ શ્રીજગચંદ્રસૂરિ. વરાત્ ૧૭૫૫ વર્ષે શ્રી વિક્રમાત્ ૧૨૮૫ વર્ષે ૧૨ વર્ષ આચામ્પતપ: કરણાત્ તપાગચ્છ નામ જાત, ચાવજીવ ચતુર્થ પ્રત્યાખ્યાન, ઉત્તરપારણુક દિને આચાર્મ્સ, ચાવજીવ વિકૃતિ પ્રત્યા ખ્યાન, આઘાટે શારદાવણ. ૩૨૮ શપનક જયેન ભૂપાલદત્ત હીરલા જગઐતિ બિરૂદ, મહાભાગ્ય For Private and Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૪૬) Acharya Shri Kailassagarsuri Gyanmandir સારા: શ્રીવીરશાસનાદ્યાતકારકા:, સંવત્ ૧૨૮૫ વર્ષે તપાગચ્છ સ્થાપના. ૪૫ શ્રીદેવેન્દ્રસૂરિ વિક્રમાત્ ૧૩૨૭ સ્વર્ગ પ્રાચીન સંસ્કૃત' પટ્ટાવલીમાં નીચે પ્રમાણે છે. ૪૪ શ્રીદેવેન્દ્રસૂરિ. શ્રીદેવેન્દ્રસૂરિષ્કૃતા ગ્રંથાસ્ત્યતે–નિકૃત્યસૂત્ર વૃત્તિ, નત્યક ગ્રંથપંચકવૃત્તિ:, ધ રત્નવૃત્તિ:, સુદર્શનાચરિગ, ભાષ્યાણિ ત્રીણિ, સિરિઉસહસ્તવાદયશ્ચ ચતુર્વેદ પારદાતૃણાં દેવેદ્રસૂરીણાં શ્રીસ્તંભતી ચતુષ્પથસ્થિત કુમારવિહાર દેશનાયાં ૧૮૦૦-અઢારશત મુખવસ્ત્રિકા નૈાવિત્તબ્રાહ્મણુાદય: સભ્યાઃ; મત્રિવસ્તુ પાલ તેજ:પાલાદયશ્ચ ક્રિયાબહુમાન ગાઢ વહન્તિ. ૧૩૦૨ વર્ષ શ્રીવિદ્યાનંદસૂરીણાં સૂરિપદ, તદા તસ્ય મંડપાત્ કુકુમવૃષ્ટિ: ॥ ૪૭ શ્રીસામપ્રભસૂરિ. વિક્રમાત્ ૧૩૭૩ સ્વ. ૪૮ સામતિલકસૂર. વિક્રમાતા ૧૪૨૪ સ્વ પ્રાચીન પટ્ટાવલીમાં નીચે પ્રમાણે છે. ૧૩૫૫ વર્ષે માઘમાસે જન્મ, ૧૩૬૯ દીક્ષા, ૧૩૭૩ સૂરિપદ, ૧૪૨૪ For Private and Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) દિવંગતા મહાભાગ્યસારા, સર્વાયુઃ ૬૯ ગ્રંથા - બૃહન્નવ્યક્ષેત્રસમાસ, સત્તરિસયહાણ-પત્રાખિલ ૨૮ સ્વકૃતચતુરર્થી શ્રીતીર્થરાજસ્તુતિ: શ્રીશેયાદિ બહુનિ સ્તવાનિ. - ૪ શ્રીદેવસુંદરસૂરિ. વિક્રમાત્ ૧૪૫૬ સ્વર્ગ પ્રાચીનપટ્ટાવલીમાં નીચે પ્રમાણે છે. સં. ૧૩૬ જન્મ, ૧૪૦૪ દીક્ષા, મહેકવરે સં. ૧૪૨૦ વર્ષે સૂરિપદ, ૫૦ શ્રીસેમસુંદરસૂરિ.વિકમાત્ ૧૪૯ સ્વર્ગ પ્રાચીનપટ્ટાવલીમાં નીચે પ્રમાણે છે. સં. ૧૪૧૩ વર્ષ જન્મ, ૧૪૩૭ દીક્ષા, સં. ૧૪૫ર સૂરિપદ, સં. ૧૪૯ સ્વર્ગ, એગશાસ્ત્રઉપદેશમાલાવબોધઃ, ભાષ્યાવારિ, કલ્યાણકર્તાત્રપ્રમુખ: ૧૫૦૦ શિષ્યાતેષુ શ્રીશાંતિચંદ્ર ગણિ. ષમાસ્યાદિતપ: કારિણા દસ દેવાલયયાત્રા સં. શ્રીગણરાજસ્ય શ્રીધરણુવિહારપ્રાસાદલેયદીપકનામા પ્રતિષ્ઠિતઃ, તારંગે શ્રીઅજીતનાથપ્રતિષ્ઠા બિંબ સવાલક્ષસાઈ દેસલપુરા સંગોવિદન કારાપિતા: સૂરિપદ પ, વાચકપદપ, વિબુધપદ બહુનિ, For Private and Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૮) મહારાપદ ૧ ક્રિયાયા ઉદ્ધારકૃતઃ મરુસ્થલ્યાં બહુનિ નવીનક્ષેત્રાણિ કુતાનિ, સદા ષષતપ કારિ, મણુંદનપુર જન્મ, ભગિનીસાર્ધ દીક્ષા ચારિત્રપાત્રચૂડામણયા, ૮૬ વષય, દેવલોક ગતા ગુરવા, મહાભાગ્યસારા: ૫૧ શ્રી મુનિસુંદરસૂરિ. વિક્રમાત્ ૧૫૦૩ સ્વર્ગ. પ્રાચીન પટ્ટાવલીમાં નીચે પ્રમાણે છે. સં. ૧૪૨૬ વર્ષ જન્મ, સં. ૧૪૩૫ વર્ષે દીક્ષા, ૧૪૬૫ વાચસ્પદ, સં. ૧૪૭૦ સૂરિપદ, વર્ષ ૩ ગચ્છનાયકપદવી સં. ૧૫૦૩ વર્ષે કાતિકશુદિ ૧ દિને સ્વર્ગ, બાલ્યકપિ ૧૦૦૦ અવધાનાનિ. ૧૦૮ વર્તુલિકા નાદે પલક્ષક, ૧૦૮ હસ્ત શ્રીપર્વલેખવિધાયકા, ૩૨ સહસટેકવ્યયેન વૃદ્ધનગરીય સંઘવીદેવચંદન સૂરિપદ કારિત, સંતિકરસ્તવકરણના માપદ્રવ: ટાલિતઃ ૨૪ વાર વિધિના સૂરિમંત્રારાધન, તેષ ૧૪ વાર ચંપકરાજા દેવપાધરાભિર્યુંદુપદેશ નિજનિજ દેશપુ અમારિ: કારિતા, સહસમદ્વરાજ્ઞા તુ સીહી દિશિયદ્ધચનાદામાય કારિતાયા તેશિયે: ટિકાનિ ટાલિતાનિ. For Private and Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir પર શ્રીરત્નશેખરસૂરિ વિક્રમાતા ૧૫૧૭ વર્ષે સ્વ. તેઓએ શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ, શ્રાદ્ધવિધિસૂત્રવૃત્તિ, લઘુક્ષેત્ર સમાસ અને આચારપ્રદીપાદિ ગ્રંથા યા. પ્રાચીન પટ્ટાવલીમાં નીચે પ્રમાણે છે. ૫૩ શ્રીરત્નશેખરસૂરિ, સ. ૧૪૫૭ જન્મ,સ. ૧૪૬૪ વર્ષે દીક્ષા, સ. ૧૪૮૩ પતિપદ, સ. ૧૫૦૧ સૂરિપદ, સ ૧૫૧૭ વર્ષ પાષ વૃદ્ધિ ૬ દિને સ્વર્ગ, સ્તંભતીર્થ ખાખીનામ્ના ભટ્ટેન ખાચે બાલસરસ્વતી’ નામ દત્ત, એકાદશ વષઁ યુગપ્રધાનપદવી, મહાપીઢ પુણ્યકા કર્ણો, મહાભાગ્યસારા:, સપ્રભાવા: સ્યુ ચારિત્ર પાત્રચૂડામયઃ ॥ ઞ. શ્રીરત્નશેખરસૂરિના સમયમાં સવત્ ૧૫૦૮ માં જિનપ્રતિમા અને પંચાંગી ઉત્થાપક લુકા નામના લહીયાએ જૈનશાસ્ત્ર વિરૂદ્ધ સ્વકપાલકલ્પિત લુંપક (ઢાંકા ) મત કાઢયા, પરંતુ સંવત્ ૧૫૩૩-૩૪ સુધી તેના ઉપદેશ કેાઇએ માન્યા નહીં. પછી ૧૫૩૩૩૪ માં જ એક ભ્રૂણા નામના વાણિયા લુકાને મળ્યા. For Private and Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦) તેણે લંકાને ઉપદેશ મા. લુકાના કહેવાથી તે ભૂણાએ ગુરૂના આપ્યા વિના સ્વયં વેબ પહેર્યો, અને મૂઢ લેકેને જેનમાર્ગથી ભ્રષ્ટ કરવા શરૂ કર્યા. લેકાએ પિતાના મતાનુકૂલ ૩૧ એકત્રીશ શાસ્ત્રો સાચાં માન્યાં, અને એકત્રીશમાં પણ જ્યાં જ્યાં જિનપ્રતિમાના અને ધિકાર આવતા હતા, ત્યાં ત્યાં પોતાના અનુકૂલ મનકલ્પિત અર્થો કરવા લાગ્યા. આ કામતમાંથી સંવત્ ૧૫૭૦ માં બીજા નામે વેષધરે “બીજા” નામે મત કાઢયે. અને સંવત્ ૧૫૨ માં રૂપચંદ સરાણે સ્વયમેવ વેષ પહેરી “નાગરીલુંપક”મત કાઢયે. તેણે પ્રતિમાનું ઉત્થાપન કર્યું નહીં. લંકામાંથી પણ ઉતરાધી વગેરે લંકાએ ફરી પ્રતિમાને માનવા લાગ્યા. ૧. લેકામતમાંથી સંવત ૧૭૯ માં સુરતનિવાસી વેરા વીરજીની બેટી ફૂલાંબાઈએ એળેલીધેલ પુત્ર લવજીએ (લેકામતના પિતાના ગુરૂને કેટલીક વાત કહીને, સ્વયં નીકળીને, સાથે બીજાને લઈ મોઢા ઉપર કપડું બાંધી ) જીદે મત કાઢયે. જે For Private and Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧) મતને લેાકેા ‘હુઢીયા’ કહે છે. જ્યારથી આ ક્રુદ્ધિયાના મત નીકળ્યે છે, ત્યારથી આજસુધીમાં તેના મતમાં કોઇપણ વિદ્વાન થએલ નથી. કારણકે તે એમ લેાકાને કહે છે જે “ વ્યાકરણ, કાશ, કાવ્ય, છંદ, અલકાર, સાહિત્ય, તર્કશાસ્ત્રાદિ ભજીવાથી પેાતાની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. ” વાસ્તવિક રોતે વ્યાકરણાદિ શાસ્ત્રો નહીં ભણવામાં તેના અભિપ્રાય નીચે પ્રમાણે છે. “ વ્યાકરણાદિના અભ્યાસથી યથા શાઓના અર્થ માલૂમ પડે છે; જ્યારે યથાર્થ અર્થ સમજવામાં આવે ત્યારે તરતજ તેમના મત જૂતા માલૂમ પડે, માટે ભણવાનુંજ મધ કર્યું કે જેથી સ્વકપાલકલ્પિત મતને હાનિ ન પહોંચે.” તથા આ લાકા ૩૧ એકત્રીશ શાસ્ત્ર તા લાંકાઓની જેમ માને છે, પરંતુ વ્યવહારશાસ્ર ખત્રીશમુ વધારે માનવા લાગ્યા, અને આવશ્યકસૂત્ર જે અસલી હતુ, તે લાંકાએ પ્રતિમાના કાણુથી માનવુ છેાડી દીધુ, અને પેાતાની બુદ્ધિ પ્રમાણે નવું ઉભું કર્યું. આ હું For Private and Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧ર) ઢિયાઓએ અન્ને છેડી પોતે નવીન ઉભું કર્યું. હૂંઢિયા પણુ પ્રતિમા-પ્રતિમાપૂજન માનતા નથી. તેના મત જૈનશાસ્ત્રોથી વિપરીત છે, વાસ્તવિક રીતે તેઓ જૈની નથી. હૂંઢિયામાં ખાવીશ ફાંટા નીકળ્યા છે, કે જે આવીશ ટાળાંના નામથી પ્રસિદ્ધ છે. તે ખાવીશ ટાળાં નીચે પ્રમાણે— ૧ ધ દાસનું ટાળું. ૨ ધનાજીનું ટાળુ ધનાજીના ચેલા ભૂદર, તેના ચેલા રઘુનાથ, તેના ચેલા ભીખમ. તેણે સવત્ ૧૮૧૮ માં તેરાપંથી-મુહબધાના પંથ ચલાવ્યેા. ૩ લાલચંદનુ ટાળુ ૪ રામચંદનુ ટાળુ, ૫ મનજીનુ ટાળુ, ć વડા પૃથુરાજંતુ ટાળું, છ ખાલચંદનું ટાળ્યું. ૮ લઘુ પૃથુરાજનુ ઢાળુ, હું મૂલચંદનુ ટેભું. ૧૦ તારાચંદનુ ટાળું, ૧૧ પ્રેમજીનુ ટાળું. ૧૨ પદાજીનુ ટાળુ, ૧૩ ખેતશીનુ ટાળુ: ૧૪ લેાકમનનુ ટાળુ ૧૫ ભવાનીદાસનું ટાળુ’. ૧૬ મલકચ'ઢનુ ટાળું. ૧૭ પુરૂષોત્તમનુ ટાળું. ૧૮ મુકુટરાયનુ ટાળું, ૧૯ મનેહુરજીનું For Private and Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) ટેળું. ૨૦ ગુરૂસાહેનું ટેળું. ૨૧ સમર્થજીનું ટેનું અને ૨૨ વાઘાજીનું ટેળું. ૫૩ શ્રીલક્ષમીસાગરસૂરિ. પેથાપુર પદસ્થાપના, વિદ્યાપુર–લાટાપલ્લીપદાનિ. સાનગરાજ પદ. સં. ૧૫૧૮ વર્ષે યુગપ્રધાનપદ્ધી. લાટાપલ્ફીય સં. મહાદેવેન ઉપાધ્યાયપદધયમ, ગિરિપુરીયા સાહલાકેન ૫૫ અંગુલરીરીમય પ્રતિમાચતુષ્ક પ્રતિષ્ઠિતમ. મંડપ સં ચાંદાકેન કર દેવાલય. ૩૬ પૂજેપકરણાસ્ત્ર, ર૪ પટ્ટપ્રતિષ્ઠા. શ્રીસુમતિસાધુસૂરિપદ. મંડપીય સા. સુરાવીરાભ્યાં ઉમ્મરેટ્ટગ્રામે ૨૪ પટ્ટપ્રતિષ્ઠા. શ્રી શુભરત્નસૂરિપદં, પત્તને દેવગિર્ય સં૦ નગરાજ ધનરાજાભ્યાં શ્રીસૂરિપદં–વાચકપદ, અહમ્મદાવાદીય સં. ગદાકેન અબ્દે સપરિકરઃ ૪૦ અંગુલરીરીમયાચાર્યપ્રતિમા. શ્રીસૂરિપદાનિ. શિરહ્યાં સં. ખીમાકન સૂરિપદ, પેથાપુરે વાચકપદચતુષ્ટયમ, વિબુધપદ, મહત્તરાપદ, પ્રવત્તિન્યાદિ પદાનિ. પંચશત સાધુ દીક્ષાદાનમ. ૫૪ શ્રીસુમતિસાધુસૂરિ. પત્તને સં. શિવાકા For Private and Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) રિત વિબુધપદ, કેકારીશ્રી શ્રીપાલસહિજપાલાવ્યાં કારિતસૂરિપદ, પંચાવ્યચા ગ્લાનિ ચાવજ જીવ, વટપત્રીનગરે શ્રીશ્યામલ શ્રી પાર્શ્વનાથપ્રતિમાઝે માત્રણ વિધિના શ્રીસૂરિમંત્રારાધન, એકતારાચાબ્લકર ન તદધિષ્ઠાતુ પ્રત્યક્ષીભવન ચ, તદવસરે મંડપદુગત્ સં. જાઉજીસકમાકારણું સમાગત, ગુરવ: મંડપદુ સમાપ્તાસં. જાઉજીવ્યથિતપંચલક્ષચતુષ્કટંકદિવ્યેશુ પ્રશમંહ, ચઉરાશીટક નફેરી, દ્વાચિંશટક"નિઃસ્વનાનિ, અન્યબહુ વાઘાડંબરેણ પ્રવેશમહ, તદવસરે સંઘસ્ય ડડિપ્રદાનં, તદનુ તેનૈવ સં. જાઉજી. ૧૧ શેર સુવર્ણપ્રતિમા, રર રરૂધ્યપ્રતિમા, પ્રતિષ્ઠા કૃતા, તદવસરે ૧૧ રૂટકકવ્યયસ્થ તેનૈવ સંઘપતિ ના ચકે સીસુરક-સારંગપુરા સાવર્થિક સંક પ્રભાવના, સુભગ પ્રવેશોત્સવા૨તિકિયંતઃ સ્માર્યન્ત. - ૫૫ શ્રીહેમવિમલસૂરિ. તેમનાથી વિમલશાખા નીકળી. તેમના સમયમાં સંવત્ ૧૫૬૨ માં કડવા વાgયાએ કડ મત કાઢો. For Private and Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૫) પ૬ શ્રીઆનન્દવિમલસૂરિ. વિકમાત ૧૫૯૬ સ્વર્ગ તેઓના સમયમાં ૧૫૭૨ માં નાગપુરીય તપાગચ્છથી જુદા થઈ પાસચદે “પાસચંદ” મત કા . પ૭ શ્રીવિજયદાનસૂરિ. વિક્રમાત્ ૧૬રર વર્ષે સ્વર્ગ. ૫૮ શ્રી જગદ્દગુરૂ શ્રીહીરવિજયસૂરિ.વિ. ૧૫૬૨ સ્વ. તેમનું વર્ણન હીરભાગ્યાદિ કાવ્યમાં છે. આગળની પાટની તથા શાખાઓની હકીકત પૂર્વે આપેલી છે. આ તપાગચ્છની પટ્ટાવલી આત્મારામજી મહારાજશ્રીના બનાવેલ જેન વંશવૃક્ષના આધારે લખેલી છે. તેમજ તેમાં પ્રાચીન સંસ્કૃત પટ્ટાવલીના આધારે કેટલેક વધારે કર્યો છે. For Private and Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૬) શ્રી નાગપુરીય બહરપાગચ્છની પઢાવલિ. ૧ શ્રી મહાવીર સ્વામી શાસનનાયક ઈવાકુવંશ કાસ્યપ ગોત્ર, જન્મ ક્ષત્રિયકુંડ નગર, પિતા સિદ્ધાર્થ રાજા, માતાત્રિશલા, ચૈત્રસુદિ તેરસદિને જન્મ, ૩૦ વર્ષ ગૃહસ્થાવાસ, ૧૨ વર્ષ છદ્મસ્થ, દેઉણું ત્રિશ વર્ષ કેવલીપણે રહ્યા. નિર્વાણ ચોથા આરાના, ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા, તેવામાં પાવાપુરીમાં કાતિક વદિ અમાવાસ્યાની રાત્રે બહોતેર વર્ષનું આયુષ્ય ભેગવી સિદ્ધિપદ પામ્યા. શ્રીવીરપ્રભુનું શાસન એકત્રીસ હજાર વર્ષ પાંચમા આરાના અંતે થનાર શ્રીદુ૫સહ સૂરિ સુધી ચાલશે. તેમના ચાદહજાર સાધુઓમાં અગીઆરગણુધરે, તેમાં મુખ્ય ૌતમ સ્વામી (ઇદ્રભૂતિ) તેમના પિતાનું નામ બ્રાહ્મણ વસુભૂતિ, માતા પૃથ્વી, જન્મ મગધ દેશના ગવર ગામમાં, શ્રીવીરપ્રભુને કેવલજ્ઞાન ઉપજ્યા પછી દીક્ષા લીધી. શ્રીવીરનિવાણ પછી બીજા દિવસે પ્રભાતમાં કેવલજ્ઞાન થયું. ૧૨ વર્ષ કેવલિપણે વિચારી રાજગૃહી નગરીમાં ૨ વર્ષનું આયુષ્ય ભોગવી પ્રજારિ બીમ અગીમના પિતા For Private and Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૭) સિદ્ધિપદ પામ્યા. શ્રીગૌતમસ્વામિના સાધુઓ પિતાની પહેલાજ મેક્ષે ગયા, અને બીજા નવ ગણધસેના સાધુએ શ્રીસુધર્માસ્વામિને સેંપી દેવાથી પાંચમા ગણધર શ્રીસુધર્માસ્વામિને પાટ ઉપર સ્થાપિત કર્યા. શ્રીવીરપ્રભુ કેવલી થયા પછી ૧૪ વર્ષો પહેલા નિન્હવ જમાલિ થયે તેણે કમાણે ક” વચન ઉસ્થાપ્યું. શ્રીવીર કેવલી થયા પછી ૧૬ વર્ષે તિષ્યગુપ્ત નામે બીજે નિન્હવ થયો. તેણે છેલ્લે પ્રદેશ જીવ માન્ય. ૨ શ્રી સુધર્માસ્વામી જન્મ કલ્લાક ગામમાં, શેત્ર અગ્નિવેશ્યાયન, પિતા ધમિલ, માતા ભદિલા, ૫૦ વર્ષ ગૃહસ્થપણે ૩૦ વર્ષ શ્રીવીરપ્રભુની સેવા કરી, શ્રીભગવંતના નિર્વાણ પછી ૧૨ વર્ષ સુધી છવસ્થ રહ્યા. ૮ વર્ષ કેવલિપર્યાય પાળી શ્રીવીર નિર્વાણ પછી ૨૦ વર્ષે, ૧૦૦ વર્ષનું આયુષ્ય અપાવી સિદ્ધ થયા. અહિંથી પહેલું નિગ્રંથ ગચ્છ નામ થયું. ૩. શ્રી જંબુસ્વામી–રાજગૃહ નગરીમાં જન્મ, For Private and Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૮) ગેત્ર કાશ્યપ, પિતા શ્રેણી રૂષભદત્ત, માતા ધારિણી, તેમણે નવાણું ક્રેડ સેનેયા તથા આઠ સ્ત્રીઓને ત્યાગ કરી, ૧૬ વર્ષની કિશોર વયમાં ૫૦૦ ચેર તથા સ્વકુટુંબને પ્રતિબધી પાંચસે સત્તાવીશ સહિત શ્રીસુધર્માસ્વામિ પાસે દીક્ષા લીધી. ૨૦ વર્ષ સુધી છઘસ્થ રહ્યા, ૪૪ વર્ષ કેવલપર્યાય પાળી, શ્રીવીર નિર્વાણ પછી ૬૪ વર્ષે ૮૦ વર્ષનું આયુષ્ય ભેગવી સિદ્ધિ વર્યા. ત્યારપછી કેવલજ્ઞાન ૧, મન:પર્યવજ્ઞાન ૨, પરમાવધિજ્ઞાન ૩, પુલાકલબ્ધિ જ, આહારક શરીર પ, ક્ષપકશ્રેણિ ૬, ઉપશમશ્રેણિ ૭, જિનપિપણું ૮, પર્યાયવિશુદ્ધિ ચારિત્ર સુમ સંપરાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર , મેક્ષગમન ૧૦, આ દશ વસ્તુઓ વિચછેદ ગઈ. ૪શ્રી પ્રભવસ્વામી–ત્ર કાત્યાયન,પિતા જયપુરના વિધ્યારાજા, ગૃહસ્થપણે ૩૦ વર્ષ, ૪૪ વર્ષ સામાન્ય વ્રત પય, અને ૧૧ વર્ષ યુગપ્રધાનપદે રહાશ્રીવીરનિર્વાણ પછી ૭૫ વર્ષે ૮૫ વર્ષનું આયુષ્ય For Private and Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૯) પૂર્ણ કરી સ્વર્ગે ગયા. એમણે પાંચસે ચોર સહિત દીક્ષા લીધી હતી. ૫ શ્રીશય્યભવસૂરિ-જન્મ રાજગૃહી, શેત્ર વાસ્થ, તેમણે યજ્ઞસ્તંભ નીચે શ્રી શાંતિનાથની પ્રતિમા દેખી પ્રતિબંધ પામી જૈન દીક્ષા લીધી. ૨૮ વર્ષ ગૃહસ્થપણે, ૧૧ વર્ષ સામાન્ય વ્રત પયોય અને ૨૩ વર્ષ યુગપ્રધાનપદે. શ્રીવીરનિર્વાણ પછી ૯૮ વર, દિ૨ વર્ષનું આયુષ્ય ભેગવી, સ્વર્ગવાસી થયા. એ આચાર્યો પિતાના પુત્ર મનકમુનિનું આયુષ્ય ૬ માસનું નાણી એમને શીખવવા માટે દશવૈકાલિકસૂત્ર પૂર્વમાંથી ૬ શ્રીયશોભદ્રસૂરિ–ગોત્ર તુંગીયાયન, રર વર્ષ ગૃહસ્થાવાસ, ૧૪ વર્ષ સામાન્ય વ્રત પર્યાય, ૫૦ વર્ષ યુગપ્રધાનપદવી. શ્રીવીરનિર્વાણ પછી ૧૪૮ વર્ષે ૮૬ વર્ષનું આયુષ્ય ભગવી સ્વર્ગે ગયા. ૭ શ્રીસંભૂતિવિજયસૂરિ–માતર ત્રીય, ૪૨ વર્ષ ગૃહસ્થપણે, ૪૦ વર્ષ સામાન્ય વ્રત પર્યાય, ૮ For Private and Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) વર્ષ યુગપ્રધાનપદવી. શ્રીવીરનિર્વાણ પછી ૧૫૬ વર્ષ, ૯૦ વર્ષનું આયુષ્ય ભગવી સ્વર્ગે ગયા. ૮ શ્રીભદ્રબાહુસ્વામી–પ્રાચીન ગોત્રીય, ૪૫ વર્ષ ગ્રહસ્થાવાસ, ૧૭ વર્ષ સામાન્ય વ્રત પર્યાય, ૧૪ વર્ષ સુગપ્રધાનપદવી, શ્રીવનિર્વાણ પછી ૧૭૦ વર્ષ, ૭૬ વર્ષનું આયુષ્ય ભોગવી સ્વર્ગે ગયા. તેમણે દશ નિર્યુકિતઓ તથા કલ્પ-વ્યવહાર–દશાશ્રુતસ્કંધ આ ત્રણ નવમા પૂર્વમાંથી ઉદ્ધાર કરી બનાવ્યા. તેમજ મરકીને ઉપદ્રવનિવારણ કરવા માટેઉવસગ્ગહર સ્તોત્ર રચ્યું. એ સમયમાં બાર દુકાલી પડી હતી. તેમણે શ્રીસ્થૂલભદ્રજીને દશ પૂર્વ અર્થ સહિત અને ચાર પૂર્વ મૂલ ભણાવ્યાં હતાં. ૯ શ્રીસ્થૂલભદ્રસ્વામી–પાટલીપુરમાં જન્મ, ત્ર ગૌતમ, જ્ઞાતિ નાગર બ્રાહાણ, પિતા શાકડાલ, કે જે નવમા નંદરાજાના મંત્રી હતા, માતા લાલ દેવી, ૩૦ વર્ષ ગૃહસ્થપણે, ૨૪ વર્ષ સામાન્ય વ્રત પર્યાય, ૪૫ વર્ષ યુગપ્રધાનપદે. શ્રીવીર નિર્વાણ પછી For Private and Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૫ વર્ષે ૯૯ વર્ષનું આયુષ્ય ભેગવી સ્વર્ગે ગયા. શ્રીવીરનિર્વાણ પછી ૨૧૪ વર્ષે “આષાઢાચાર્ય” અને વ્યક્તવાદ સ્થાપી ત્રીજે નિન્દવ થયે. સ્થૂલભદ્રસ્વામિ સ્વર્ગ ગયા પછી ચાર પૂર્વનું જ્ઞાન, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ અને મહા પ્રણિધાન ધ્યાન એ ચાર વસ્તુઓ વિચ્છેદ ગઈ. ૧. પ્રભવવામી, ૨ શય્યભવસૂરિ, ૩ ચશભદ્રસૂરિ, ૪ સંભૂતિવિજ્યસૂરિ ૫ ભદ્રબાહુસ્વામી, ૬ સ્થૂલભદ્રસવામી, એ ચદપૂવી થયા. ૧૦ શ્રી આર્યમહાગિરિ–એલાપત્યોત્રીય, ૩૦ વર્ષ ગ્રહવાસ, ૪૦ વર્ષ સામાન્ય વ્રતપર્યાય, ૩૦ વર્ષ આચાર્યપદે. શ્રીવીરનિર્વાણ પછી ૨૪૯ (પાઠાંતરે ૨૪૫) વર્ષે ૧૦૦ વર્ષનું આયુષ્ય ભેગવી વગે ગયા. જિનકલ્પિપણું વિચ્છેદ ગયું હતું, છતાં આચાર્ય જનક૯િ૫ના અભ્યાસી થયા હતા. આ સમયમાં શ્રીવીરનિર્વાણ પછી રર૦ વર્ષે “અશ્વામિત્ર શૂન્યવાદી નિહ થયે. ૨૨૮ વર્ષે “ગંગ” નામને બે યિા સ્થાપનાર પાંચમો નિહ્વ થયે. For Private and Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ૧૧ શ્રી આર્યસુહસ્તિસૂરિ–વાસિષ્ઠ ગેત્રીય, ૩૦ વર્ષ ગૃહસ્થપણે, ર૪ વર્ષ સામાન્ય વ્રતપર્યાય, ૪૬ વર્ષ સૂરિપદે. શ્રીવીરનિર્વાણ પછી ૨૫ વર્ષે ૧૦૦ વર્ષનું આયુષ્ય ભેગવી સ્વર્ગે ગયા. આ આચાર્ય શ્રીવીરનિર્વાણ પછી ર૩૫ વર્ષે સંપ્રતિ રાજાને પ્રતિબધી શુદ્ધ શ્રાવક કર્યા. એ રાજાએ જિનપ્રાસાદ અને જિનબિંબેથી ત્રણ ખંડ સુશોભિત કર્યા હતા. એ આચાયે અવંતિ સુકુમાલ વગેરે ઘણા જીવને પ્રતિબધી દીક્ષા આપી હતી. ૧૨ શ્રી આર્યસ્થિતસૂરિ–વ્યાડ્યાપત્યગોત્ર, કાકદી નગરીમાં જન્મ, 3 વર્ષ ગ્રહસ્થપણે, ૧૭ વર્ષ સામાન્ય વ્રતપર્યાય, ૪૮ વર્ષ સૂરિપદે. શ્રીવીરનિર્વાણ પછી ૩૧૩ વષે (પાઠાંતરે ૩૭૨) ૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે ગયા.તેઓએ કટિવારસૂરિમંત્રનો જાપ કર્યો તેથી શ્રીસ ઘેનિગ્રંથગચ્છનું નામ કેટિગછ પાહ્યું. તેમના નાના ગુરૂભાઈનું નામ શ્રીસુપ્રતિબદ્ધસૂરિ હતું. શ્રીબલિસહસૂરિના શિષ્ય ઉમાસ્વાતિ આચાર્ય For Private and Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૩) થયા. તેમણે તત્વાર્થ વગેરે ઘણું સૂત્રોની રચના કરી. ૧૩ શ્રીઈદ્રદિવસૂરિ–કૌશિકોત્રીય, શ્રીવીરનિર્વાણ પછી ૩૭૬ વર્ષે (પાઠાંતરે ૪ર૧) સ્વર્ગે ગયા. એ સમયમાં શ્રીવીરનિર્વાણ પછી ૩૩૫ વર્ષો પહેલા કાલિકાચાર્ય કે જેઓ પિતાનાં અવિનિત શિષ્યને પરિહર ઉજેણી ગયા. ઇદ્રને નિગદનું સ્વરૂપ દેખાડ્યું. ઈ વસતિનું દ્વાર ફેરવ્યું. આ આચાર્યે પન્નવણ સૂત્રને ઉદ્ધાર કર્યો. એમનું નામ શ્યામાચાર્ય પણ છે. ૧૪ શ્રી આદિન્નસૂરિ–ગતમ ગોત્રીય, શ્રી વીરનિર્વાણ પછી ૪૫૬ વર્ષે સ્વર્ગે ગયા. આ અવસ૨માં બીજા કાલિકાચાર્ય કે જેણે પોતાની સરસ્વતી બેનના રક્ષણ ગભિલ્લ રાજાને ઉચછેદ કર્યો. ૧૫ શ્રીસિંહગિરિસૂરિ–કૌશિક ગેત્રીય, એ આચાર્ય જાતિસ્મરણ જ્ઞાનવાન હતા. ઘણા વર્ષ સુધી આચાર્યપદ ભોગવી શ્રીવીર નિર્વાણ પછી ૫૪૮ વર્ષે સ્વર્ગવાસી થયા. એમના સમયમાં શ્રીવૃદ્ધવાદિ સૂરિ ના શિષ્ય સિદ્ધસેન દિવાકરે ઉજજેણમાં શિવનું લિંગ For Private and Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) તાડી તેમાંથી સ્વકૃત કલ્યાણ મંદિર સ્નાત્રના પ્રભાવે શ્રીવતી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી અને વિક્રમરાજાને પ્રતિબાધી શુદ્ધ શ્રાવક અનાન્યેા. વિક્રમાદ્વિત્યે શ્રીવીરનિર્વાણ પછી ૪૭૦ વર્ષે પોતાના સંવત ચલાન્ગેા. શ્રીવીરનિર્વાણ પછી ૫૫૪માં જીવ અજીવ અને નેાજીવ એ ત્રણ રાશિના સ્થાપનાર છઠ્ઠા શ્રીગુમ’ નામના નિહૅવ થા. ૧૬-શ્રીવાસ્વામી—ગૌતમ ગાત્રોય, તુ અવન ગામમાં, પિતા ધનગિરિ, માતા સુનંદા, શ્રીવીરનિર્વાણ પછી ૪૬ વર્ષે જન્મ, ૮ વર્ષાં ગૃહસ્થપણે, ૪૪ વર્ષ સામાન્ય નૃતપર્યાય, ૩૬ વર્ષ આચાર્યપદે શ્રીવીરનિર્વાણ પછી ૫૮૪ વર્ષે, ૮૮ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સ્વગે ગયા. શ્રીવાસ્વામી પણ ખાલ્યાવસ્થાથી જાતિસ્મરણ જ્ઞાનવાળા હતા અને છેલ્લા દશપૂર્વી અને આકાશગામિની વિદ્યાવાળા હતા. તેમના સમયમાં ખીજી ખાર દુકાલી પડી, તે સમયે સંઘનું રક્ષણ કર્યું. વળી દક્ષિણમાં ઔદ્ધ રાજાના રાજ્યમાં શ્રીજૈનધર્મોના For Private and Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) પ્રભાવ બતાવી રાજાને રેની કર્યો, એમના પછી દશ પૂર્વ અને ચાથુ સ ંઘયણાદિ વિચ્છેદ્ય ગયાં. અહીંથી વ શાખા થઇ. શ્રીવીરનિર્વાણ પછી ૫૭૦ વષૅ જાવડશાએ શત્રુંજય તીર્થ ના ઉદ્ધાર કર્યા. ૧૭ શ્રીવજસેનસૂરિ-કૌશિક ગેાત્રીય, ૯ વર્ષ ગૃહસ્થાવાસ, ૮૬ વર્ષ (પાઠાંતરે ૧૧૬)સામાન્ય વ્રત પર્યાય, ૩૬ વર્ષ (પાઠાંતરે ૩)સૂરિપદે,શ્રીવીરનિર્વાણ પછી ૬૨૦ વર્ષ, ૧૨૮ વર્ષનું આયુષ્ય ભાગવી સ્વગે ગયા. એક દિને આચાર્ય સાપારક નગરમાં શ્રેષ્ઠી જિનદત્ત અને તેની સ્ત્રી ઇશ્વરીના ચાર પુત્રા નામે ચદ્ર ૧ નિવૃત્તિ ૨ નાગેંદ્ર ૩ અને વિદ્યાધર ૪ એ ચાર જણને પ્રતિમાષી દીક્ષા આપી. એ ચારે થકી સ્વસ્વ નામના કુલા થયાં. નિવૃત્તિના તરત વિચ્છેદ ગયા. શ્રીવીરનિર્વાણ પછી ૫૮૪ વર્ષે ગેાિમાહિલ’ સાતમા નિન્હેવ થયેા. શ્રીવીરનિર્વાણુ પછી ૬૯ વષે શ્રીકૃષ્ણુસૂરિના શિષ્ય શિવભૂતિથી ખમણાનામ દિગંખરી થયા. ૧૮ શ્રીચંદ્રસૂરિ ૩૭ વર્ષો ગૃહસ્થાવાસ, ૭ For Private and Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) વર્ષ સામાન્યવ્રતપર્યાય, ૨૩ વર્ષ આચાર્યપદે, શ્રી વીરનિર્વાણ પછી ૬૪૩ વર્ષે ૬૭ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે ગયા. ૧૯ શ્રીસામતભદ્રસૂરિ–નિથ ચૂડામણિ થયા, પૂર્વગતશ્રુતના જ્ઞાનવાન હતા. વૈરાગ્ય રંગથી રંગાયા થકા વનમાં રહેતા હતા. તેથી શ્રીસંઘે ચંદ્રગચ્છનું ત્રીજું વનવાસી ગચ્છ નામ પાડયું. શ્રીવીરનિવાણ પછી ૭૫ વર્ષે સ્વર્ગવાસી થયા. ૨૦ શ્રીવૃદ્ધદેવસૂરિ–આ આચાર્યો શ્રીવીરનિર્વાશુ ૬૫ વર્ષે કેરટ નગરના નાહડમંત્રીને પ્રતિબગે. શ્રીવીરાત્ કાંઈક ઉણા સાતશે વર્ષે સ્વર્ગ ગયા. ૨૧ શ્રી પ્રદ્યતનસૂરિ–શ્રીવીરનિર્વાણુત ૭૨૮ વ વિદ્યમાન હતા. ૨૨ શ્રીમાન દેવસૂરિ–આચાર્યપદ પામીને એ નિયમ કર્યો કે ભાવિક શ્રાવકોના ઘરની ગોચરી લેવી નહીં, તેમજ છ વિગય ત્યાગ કર્યો, તેમના ત For Private and Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) પના પ્રભાવથી જયા, વિજયા, પડ્યા, અપરાજિતા એ ચાર દેવીએ પ્રસન્ન થઈ હતી. તે સમયમાં મરકીને ઉપદ્રવ નાશ કરવા માટે નાડેલપુરમાં લઘુશાંતિ સ્તવ બનાવ્યું. તેમજ વ્યંતરદેવે કરેલા ઉપદ્રવના નિવારણ માટે તિજયપહત્તસ્તંત્ર રચ્યું. શ્રી વીર નિર્વાણ પછી ૭૫૦ વર્ષે સ્વર્ગે ગયા. ૨૩ શ્રીમાનતુંગસૂરિએ આચાર્યે બાણ અને મયૂર પંડિતની વિદ્યાથી ચમત્કાર પામેલા વૃદ્ધભેજરાજાને ભક્તામરૌંત્ર રચી પ્રતિબધ્ધ. તેમજ નમિઉણતૈત્ર રચી નાગરાજાને વશ કર્યો હતે. ૨૪ શ્રીવીરાચાર્ય શ્રીવીરનિર્વાણ પછી ૭૭૦ વર્ષે નાગપુરમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી. ૨૫ શ્રીદેવસૂરિ–શ્રીવીરનિર્વાણ પછી ૮૨૦ વર્ષે વિક્રમ સંવત ૩૫૦ વર્ષ થયા. ૨૬ શ્રીદેવાનંદસૂરિ આ આચાર્યના સમય For Private and Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૮). માં શ્રીવીરનિર્વાણ પછી ૮૪૫ વર્ષે, વિક્રમ સં૦ ૩૭૫ વર્ષે શ્રીવલભીપુરને ભંગ થયે. ૨૭ શ્રી વિક્રમસૂરિ–-આ આચાર્યના સમચમાં શ્રીવીરનિર્વાણ પછી ૮૨૨ વર્ષ સુધી એકજ સમાચારી ક્રિયા પરંપરાગમથી ચાલતી હતી. ત્યાર પછી સમાચારી ત્રુટી, ચૈત્યસ્થિતિ પાષા મંડાણું. ૨૮ શ્રીનરસિંહસૂરિ–આ આચાર્ય મહા પ્રતાપી થયા, કે જેણે પોતાની વાણીવડે કરી જક્ષને પ્રતિબધ્ધ. ૨૯ શ્રીસમુદ્રસૂરિ–સીદીઆ વંશે થયા. ૩૦ શ્રીમાનદેવસૂરિ–આ આચાર્ય મહારાજને અંબાદેવી પ્રસન્ન થયાં. એ સમયમાં શ્રીવીરનિર્વાણ પછી ૯૮૦ વર્ષે શ્રીમાન દેવગિણિક્ષમાશમણે વલભીપુરમાં પુસ્તક લેખારૂઢ કર્યું. શ્રીવીરનિર્વાણ પછી ૩ વર્ષે ભાવહડ ગચ્છના શ્રીકાલિકાચાર્યે થના પજુસણ કર્યો. ૯૪ ના વૈશાખ માસમાં કાલધર્મ પામ્યા. ત્યારપછી એમના શિષ્યોએ તથા For Private and Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક ચૈત્યવાસી લોકે શાશ્વતી અઠ્ઠાઈને મૂકી ચથ કરવા લાગ્યા. વિક્રમ સંવત ૧૩૦ વર્ષ, શ્રીવીર નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષે શ્રી સત્યમિત્ર આચાર્ય પછી પૂર્વનું જ્ઞાન વિચછેદ થયું. ૩૧ શ્રી વિબુધપ્રભસૂરિ–આ આચાર્યના વખતે વિલાધરબાના શ્રીમાનહરિભદ્રસૂરિ થયા. તે જાતે બ્રાહ્મણ હતા. તેણે જેન દીક્ષાર્થ કરી. ચાકિની સાથ્વીના ધર્મપુત્ર કહેવાતા હતા. તેમણે ૧૪૪૪ ગ્રંથ બનાવ્યા. શ્રીવીરનિર્વાણ પછી ૧૦૫૫ વર્ષે સ્વર્ગ ગયા. ત્યારપછી ચતુઃસ્તુતિમત ચાલ્યો. ૩૨ શ્રીજયાનંદસૂરિ–એ સમયમાં આવી રનિર્વાણ પછી ૧૧૧૫ વર્ષે શ્રીજિનભદ્રગણિ ક્ષમાશમણુ થયાં. ૩૩ શ્રીરવિપ્રભસૂરિ–શ્રીવીરનિર્વાણ પછી ૧૧૭૦ વર્ષે વિક્રમ સંવત ૭૦૦ વર્ષે શ્રીનાડાલ નગરે શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી. ૩૪ શ્રીયશોભદ્રસૂરિ આ આચાર્યો જેન ધ For Private and Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) મને ઘણે ઉઘાત કર્યો હતે. તે નાગર બ્રાહ્મણ હતા. શ્રીવીરનિર્વાણ પછી ૧૧૯૦ વષે આમરાજાને પ્રતિબોધનાર શ્રીબપ્પભટ્ટસૂરિ થયા. ૩૫ શ્રી પ્રદ્યુમ્નસૂરિ–આ આચાર્ય શ્રીમાનવસૂરિને પાટે સ્થાપી સ્વ ગયા. ૩૬ શ્રી માનદેવસૂરિ–એમણે ઉપધાન વિધિને ઉદ્ધાર કર્યો. ૩૭ શ્રી વિમલચંદ્રસૂરિ–આ આચાર્ય ચિત્રકૂટે વાદ જીત્યા હતા. ૩૮ શ્રીઉતનસૂરિ--આ આચાર્યે ઘણું સાધુઓને દીક્ષા આપી હતી. એકદા તે પરિવાર સહિત આબુતીર્થની જાત્રા કરી પાછા ફરતાં ટેલી ગામની નજીક સીમમાં વડની છાયામાં આવી બેઠા. તે વખતે શુભ મુહુતે શ્રીવીરનિર્વાણ પછી ૧૪૬૪ વર્ષે વિક્રમ સં. ૯૪ વર્ષે ૮૪ આચાર્યો કર્યા. અહીંથી વનવાસીગચ્છ નામ બદલી પાંચમું વડગચ્છ નામ થયું. ૩૯ શ્રીસર્વદેવસૂરિ–એમણે વિક્રમ સંવત * , શ્રીહતર એકદા તે ગામની For Private and Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૧) ૧૦૧૦ વર્ષ પછી રાયશ્રેણીમાં શ્રીહષભદેવપ્રભુ તથા શ્રીચંદ્રપ્રભુસ્વામિની પ્રતિષ્ઠા કરી હતી, તેમજ ચંદ્રાવતી નગરીમાં કંકણુ મંત્રીને પ્રતિબોધી દીક્ષા આપી હતી. આ આચાર્ય મૈતમસ્વામિની પેઠે લબ્ધિવાળા હતા. ૩૦ શ્રીરૂપદેવસૂરિ–-તેમણે આબુના રાજાને પ્રતિબધી જેન કર્યો હતે. એ સમયમાં વિક્રમ સંવત ૧૦૯૫ માં થિરાદ્રીય ગચ્છના વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ થયા. એમણે શ્રીઉત્તરાધ્યયન સૂગ ઉપર વૃત્તિ કરી છે. ૪૧ શ્રી સર્વદેવસૂરિ--આ આચાર્ય મહાન પંડિત હતા. એમના સમયમાં વિક્રમ સંવત અગ્યારસોને પાંત્રીશમાં નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ થયા. ૪૨ શ્રીયશોભદ્રસૂરિ–આ આચાર્યો પિતાના આઠ શિષ્યને યુગપતું સૂરિપદ આપ્યું હતું. ૪૩ શ્રીનેમિચંદ્રસૂરિ––આ સૂરીશ્વર પિતાના For Private and Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯ર) ગુરૂભાઇ શ્રીમુનિચંદ્રસૂરિને ગચ્છનાયક સ્થાપી સ્વગે ગયા. ૪૪ શ્રીમુનિચંદ્રસૂરિ––આ આચાયે જાવજીવ સુધી સેાવીર પાણી પીવાનું રાખી સવિગયને ત્યાગ કર્યાં હતા. તેઓ જગમાં તાર્કિક શિરામણ એવા બિરૂદથી પ્રસિદ્ધ થયા હતા. વિક્રમસંવત્ ૧૧૫૯ ના વરસે ચંદ્રપ્રભસૂરિએ પુનમીઆ ગચ્છ સ્થાપ્યા, તેને પ્રતિખેાધવા માટે પાક્ષિકસતિકાની રચના કરી. તેમ જ શ્રીહરિભદ્રસૂરિના કરેલા અનેક ગ્ર થા ઉપર ટીકાઓ રચી છે. ૪૫ શ્રીવાદિદેવસૂરિ——ગુર્જરદેશમાં મન્નાહત નગરમાં પ્રગવાસી વીરનાગ શ્રેષ્ઠી પિતા, જિનદેવી માતા. વિક્રમ સંવત્ ૧૧૪૩ માં જન્મ, નામ પુરણચંદ, શ્રીમુનિચંદ્રસૂરિના પાસેથી વિક્રમ સંવત્ ૧૧૫૨ માં દીક્ષા લીધી. નામ રામચંદ્ર,વિક્રમ સ વત્ ૧૧૭૪માં સૂરિપદ મળતાં દેવસૂરિ થયા. તે દેવસૂરિને મહાપ્રભાવક જાણી મુનિચંદ્રસૂરિએ પોતાનો પાટ ઉપર For Private and Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) સ્થાપિત કર્યા. અનેક વાદી જીતવાથી વાદી એવું બિરૂદ મળ્યું, તેથી વાદિદેવસૂરિ કહેવાયું. વિક્રમ સંવત્ ૧૧૮૧માં અણહિલપુર પત્તનમાં સિદ્ધરાજ જયસિંહની સભામાં અનેક વિદ્યાએ કરીને સહિત દિગંબર કુમુદચંદ્રને જીત્યા અને અણહિલપુર પાટણે દિગંબરને પ્રવેશ બંધ કરાવ્યું. વિક્રમ સંવત્ ૧૨૦૪ માં ફલધિ ગામમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી અને આરાસણમાં શ્રીનેમિનાથની પ્રતિષ્ઠા કરી, તેમજ ચોરાસી હજાર (૮૪૦૦૦) લોક પ્રમાણુ સ્યાદવાદરત્નાકર અને પ્રમાણનયતત્ત્વાકાલંકાર આ બે મહાન ગ્રંથ ન્યાયના બનાવ્યા. એ આચાર્ય પદ્મપ્રભસૂરિ, રત્નપ્રભસૂરિ, માણિજ્યચંદ્રસૂરિ, ભદ્રેશ્વરસૂરિ, શાલિભદ્રસૂરિ વગેરે ૨૪ (ચોવીસ) શિષ્યોને ૧૧૯ માં આચાર્યપદ આપ્યું, તેમજ નાગપુરના રાજા અલ્હાદનને પ્રતિબળે, જેથી કરીને એ આચાર્ય ઉપર પૂર્ણ શ્રદ્ધા થઈ હતી. એ આચાર્યો અનેક વંશના For Private and Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) રજપુતેને પ્રતિબધી ૨૨ ગામ અને ૩૫૦૦૦ ઘર એસ વંશમાં શ્રાવક કર્યા. એ આચાર્ય થકી વિક્રમ સંવત ૧૧૭૪ વરસે વડગચ્છનું નામ નાગપુરીય બૃહત્તપાગચ્છ પ્રસિદ્ધ થયું. વિક્રમ સંવત્ ૧૦ર૬ માં શ્રાવણ સુદિ સાતમને ગુરૂવારે સ્વર્ગ પામ્યા. એજ સમયમાં પુનમિઆગચ્છના શ્રીદેવચંદ્રસૂરિના શિષ્ય શ્રી હેમચંદ્રસૂરિ વિદ્યમાન હતા. તેમણે શ્રી કુમારપાલ રાજાને પ્રતિબોધ્યા અને સાડા ત્રણ કરોડ કપ્રમાણ ઘણા ગ્રંથો રચ્યા. શ્રીવીરનિર્વાણ પછી ૧૯૭૪ વર્ષે વિક્રમ સંવત ૧૨૦૪ માં શ્રીજિનવલ્લભસૂરિએ ચિત્રકૂટમાં છ કલ્યાણકની પ્રરૂપણ કરી અને ખરતરગચ્છ ચલાવ્યું. શ્રીવીરનિર્વાણથી ૧૬૮૪ વર્ષે વિક્રમાતું ૧૨૧૪ વર્ષે વિઉણ ગામમાં પુનમીયા ગચ્છમાંથી નીકળી નરસિંહ ઉપાધ્યાય અને નાથી શ્રાવિકાએ મુહપત્તિ અને અરવલો ઉત્થાપીને અંચલગચ્છ ચલાળે, તેમ શ્રાવકેએ પ્રતિક્રમણ માન્યું નહીં. અસ્ત તિથિ આઠમ For Private and Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) પાણીની ગણત્રી કરી પર્વની માન્યતા ચલાવી. ૪૯ શ્રીપદ્મપ્રભસૂરિ–વિક્રમ સંવત ૧૧૯ માં આચાર્યપદ. એમણે ભુવનદીપક જાતિ ગ્રંથ બનાવ્યું છે. એ આચાર્યે પણ ૧૫૦૦ રજપૂતને પ્રતિબધી જૈન શ્રાવકે કર્યા. વિક્રમસંવત્ ૧૨૪૦ વર્ષે સ્વર્ગવાસી. એમના ગુરૂભાઈ શ્રીરત્નપ્રભસૂરિ વિક્રમ સંવત્ ૧ર૩૮માં વિદ્યમાન હતા, તેમણે ઉપદેશમાલા વૃત્તિઘટ્ટી નામની તેમજ પ્રમાણનયતત્ત્વાલકાલંકાર ઉપર રત્નાવતારિકાવૃત્તિ, શ્રી નેમિનાથ ચરિત્ર પ્રાકૃત તેમજ ઘણા ગ્રંથ રચ્યાં છે. ૪૭ શ્રી પ્રહ્મચંદ્રસૂરિ-આચાર્યપદવિક્રમ સંવત ૧૨૩૬ માં, આ આચાયે મેઢજ્ઞાતિના મહેશ્વરી પ૦૦ ઘર પ્રતિબધી જેન શ્રાવકે કર્યા, વિક્રમ સંવત્ ૧૨૮૬ વર્ષે સ્વર્ગે ગયા. આ સમયમાં વિક્રમસંવત્ ૧૨૫૦ વર્ષે ત્રિસ્તુતિક આગમીયા ગ૭નીકળે. વિક્રમ સંવત્ ૧૨૮૫ વર્ષે ચૈત્રવાલગીય શ્રીદેવભદ્ર આચાર્યની સહાયતાથી વિજાપુરમાં શ્રીજગચંદ્રસૂરિથી For Private and Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) તપાગચ્છ ચાલ્ય. ૪૮ શ્રીગુણસમુસૂરિ–શ્રીવીરનિવણથી ૧૭૭૧ વર્ષે વિક્રમા ૧૩૦૧ વર્ષે પિતાના વડીલ શિષ્ય શ્રી જયશેખરસૂરિને આચાર્યપદે સ્થાપી સ્વર્ગે ગયા. તે અવસરે બાર દુકાળી પડી હતી. ૪૯ શ્રી યશેખરસૂરિ-વિક્રમસંવત્ ૧૩૦૧ વર્ષે આચાર્યપદવી. વિક્રમ સંવત્ ૧૩૬૫ વર્ષે સ્વર્ગ ગયા. એ આચાર્યો સાધસિત્તરી નામને શ્રેય ૨ છે, તેમજ બાર ગામો પ્રતિબધ્યાં છે. એ અવસરે જેનની ઘણું ઉન્નતિ થઈ હતી. - ૫૦ શ્રીવાસેનસૂરિ–વિક્રમ સંવત ૧૩૪ર વર્ષે આચાર્યપદે બિરાજ્યા. એ આચાયેલોઢા વગેરે ઘણા શેત્રના રજપુતે પ્રતિબધી દશહજાર ઘર શ્રાવકેનાં બનાવ્યા. તેમજસિંહડમંત્રીને પ્રતિબધી પરમ શ્રાવક બનાવ્યા હતા, તેથી અલ્લાઉદીન બાદશાહની પણ આ ચાર્ય ઉપર પૂર્ણ શ્રદ્ધા થઈ. તેથી રૂશુગામમાં કેટલીક સનદો મળી હતી. એ સૂરીશ્વરે લઘુ ત્રિષષ્ટિશલાકા For Private and Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૯) પુરૂષ ચરિત્ર રચ્યું છે. તેમજ શ્રીમુનિચંદ્રસૂરિએ કરેલી આવશ્યકસપ્રતિ ઉપર ટીકા રચતા મહેશ્વર સૂરિને સહાયતા આપી હતી. એમના શિષ્ય શ્રીહરિ સુનિયે કપૂર પ્રકર અને નેમિચરિત્ર એમ ઘણા ગ્ર ંથા રચ્યા છે. શ્રીહરિમુનિના શિષ્ય શ્રી ઉદયવંત સુનિયે વિક્રમ સંવત્ ૧૪૧૨ વર્ષ ગુજરભાષામાં ગીતમસ્વામિના રાસ રચ્યા છે. આ આચાર્ય ઘણા સાધુઓને દીક્ષા આપી હતી. પેાતાની પાટ ઉપર શ્રી હેમતિલકસૂરિને વિક્રમ સંવત્ ૧૩૮૨ માં સ્થાપી સ્વર્ગ ગયા. · Acharya Shri Kailassagarsuri Gyanmandir . ૫૧ શ્રીહેમતિલકસૂરિ—વિક્રમ સંવત ૧૩૮૨ વર્ષે આચાર્ય પદે, વિક્રમ સવત્ ૧૩૯૯ સુધી વિદ્યમાન હતા. પર શ્રીરત્નશેખરસૂરિ—વિક્રમસંવત્ ૧૩૯ વર્ષે આચાર્ય પદવી. આ આચાયે પેાતાના ચમત્કારથી૧૦૦૦ ઘર જેની શ્રાવકા અનાવ્યા, તેમજ વિક્રમ સંવત્ ૧૪૦૭ વર્ષે દ્વિલ્હીની ગાદી ઉપર આવેલા For Private and Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૮) ફ્રિાજશાહુ તખલખ ખાદશાહને પ્રતિમધ્યેા. તેમજ જૈનની ઘણી જાહોજલાલી કરી હતી. તેમજ તેઓએ પ્રાકૃત શ્રીપાલચરિત્ર, લઘુક્ષેત્રસમાસ, સ્વાપન્નવૃત્તિ ગુણુસ્થાનકમારાહ સ્વાપન્નવૃત્તિ વગેરે અનેક પ્રુથેાના કર્તા આ મહાત્મા થયા છે. એમના શિષ્ય શ્રીસામચંદ્રસૂરિએ કથામહાદ્ધિ અને ગણધર દેઢ શતક એમ અનેક પ્રથા કર્યો છે. ૫૩ શ્રીહેમચંદ્રસૂરિ—પેાતાના ગુરૂના રચેલા શ્રીપાળચરિત્રને વિક્રમ સંવત ૧૪૨૮ માં લખ્યું છે. ૫૪ શ્રીપૂર્ણ ચંદ્રસૂરિ—વિક્રમ સંવત્ ૧૪૩૦ વર્ષે આચાર્ય પદ્મ, હિંગઢ ગાત્રીય હતા. ૫૫ શ્રીહેમહં સરિખડવાલ જ્ઞાતિય, અત્રણ શાખા, હિં’ગડ ગાત્રીય, વિક્રમ સંવત્ ૧૪૫૩ વર્ષ થયા. ૫૬ શ્રીલક્ષ્મીનિવાસસૂરિ——વિક્રમ સંવત્ ૧૪૭૦ વર્ષ આચાર્ય પદે વિધમાન હતા. એમના ગુરૂભાઈ શ્રીરત્નાકરસૂરિએ રત્નાકર પચીશી નામની For Private and Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૯) Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તુતિ રચી. ૫૭ શ્રીપુણ્યરત્નસૂરિ—વિક્રમ સંવત્ ૧૪૯૯ માં આચાર્યપદે વિદ્યમાન હતા. ૫૮ શ્રીસાધુરત્નસૂરિ—સંધવી ગાત્રીય, વિક્રમ સવત્ ૧૫૩૭ માં આચાર્યપદે બિરાજ્યા. એમના મુખ્ય શિષ્ય શ્રીપા ચદ્રસૂરિનેવિક્રમસંવત્ ૧૫૬૫માં આચાર્ય પદ આપી સ્વગે` ગયા, વિક્રમસંવત ૧૫૩૦ વર્ષે આ આચાય ના સમયમાં લાંકાશાએ જિન પ્રતિમા સ્થાપિ, લુપક મત ચલાવ્યે . ૫૯ શ્રીપાર્શ્વ ચદ્રસૂરિ—હુમીરપુર નગરવાસિ પ્રાગવંશીય, વેલ્ડંગ શાહુ પિતા, વિમલાદે માતા, જન્મ વિક્રમ સ. ૧૫૩૭ માં, દીક્ષા વિક્રમ સંવત્ ૧૫૪૬ માં, વિક્રમ સ. ૧૫૫૪ માં,ઉપાધ્યાય પદવિક્રમ સવત્ ૧૫૬૫ માં, આચાર્ય પદ. વિક્રમ સંવત્ ૧૫૯૯ માં, યુગપ્રધાન પદ. વિક્રમ સ’વત્ ૧૯૧૨, જોધપુરમાં સ્વર્ગે ગયા. આ આચાય પરમ ત્યાગી વૈરાગી નિગ્ન થ ચૂડામણિ થયા, તેઓએ મરૂધરાખીશ રાવગાંગજી તથા For Private and Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર. , ક્ષત્રિય (૧૦૦) યુવરાજ માલદેવજીને પ્રબોધ્યા હતા, તેમજ ખુણોત ગોત્રીય, ક્ષત્રિય રાજપુતેના ૨૨૦૦ ઘર પ્રતિષિ ઓશવાલ શ્રાવકે કર્યા, તેમજ ગુજરાતમાં ઉનાવા ગ્રામે વૈષ્ણવ, સોની, વાણીયાને ચમત્કાર દેખાડી શ્રાવો કર્યો તે હજી મેજુદ છે. વળી આ આચાયે પિતાની અદ્દભુત શકિત વડે બાંહીયા દફતરી રામપુરીયા વેચાણ, રાખેત્રા તાતીડ, લોઢા, છરિયા, નવલખા, પટેલ, ગેગડ, બરડીયા, દુગડ,આંચલીયા, ભણશાલી, શ્રીશ્રીચાલ ભંડારી, ટેટીયા, ચોપરી, સોની, ઘડાવતા સંઘવી, શ્રેષ્ઠી, લેંકડ વગેરે અનેક ગામના શ્રાવકે માહેશ્વરી થઈ ગયેલા તેઓને પ્રતિષ્ઠિ શ્રાવકે બનાવ્યા. આ આચાર્ય સંસ્કૃત પ્રાકૃત ભાષાના પ્રવિણ હોવાથી અનેક ગ્રંથો રચ્યા છે, તેમજ ગુર્જર ભાષામાં ઘણુ ગ્રંથ રચ્યા છે. એમના શિષ્ય પ્રવર પંડિત શ્રીવિજયદેવસૂરિ થયા, અને તેમના શિષ્ય શ્રી બ્રહ્મષિ થયા કે જેઓએ દશાશ્રુતસ્કંધ સૂત્રવૃત્તિ જંબુદ્વીપપન્નતિ વૃત્તિ, પાખીસૂત્ર વૃત્તિ એમ અનેક For Private and Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) ગ્રંથા રમ્યા છે. આ સમયમાં કડુઆ શાહે સાધુપણુ, ઉત્થાપીને કટુક મત ચલાવ્યે. વિક્રમ સંવત્ ૧૬પર માં પેાતાની અદ્દભુત શક્તિ વડે કરી ગુર્જરભૂમિમાં વિચરી દશલાણિયા વારા ચીકાણી ગાંધી સિરિયા સઘવી કપાશી મહીયા દોશી વિગેરે અનેક ગેત્રના મહુ મિથ્યા ધર્મ કરનારા જીવાને ઉપદેશ આપી શ્રાવકા અનાવ્યા હતા. ૬૦ શ્રીસમરચંદ્રસૂરિ—સીધપુરપાટણ વાસી, શ્રીમાલિજ્ઞાતિય, ભીમાશાહુ પિતા, વાલાદે માતા, વિક્રમ સંવત્ ૧૫૬૦ ના માગસર સુદ ૧૧ નેિ જન્મ, વિક્રમ સંવત્ ૧૫૭૫ માં દીક્ષા, વિક્રમ સંવત્ ૧૫૯૯ માં ઉપાધ્યાય, વિક્રમ સ ંવત્ ૧૯૦૪ માં આ ચા પદ, વિક્રમ સંવત્ ૧૬૨૬ ના જેઠ વદી ૧ શ્રીસ્થંભતીર્થ સ્વર્ગ વાસ. એમના સમયમાં શ્રીઆનંદમેરૂના શિષ્ય શ્રીપદ્મમેસૂરિ, તેમના શિષ્ય શ્રીપદ્મસુંદરગણુિ થયા. તેમણે રાયમલ્રાભ્યુદય મહાકાવ્ય, પાર્શ્વનાથ મહાકાવ્ય, જખુસ્વામિ ચરિત્ર પ્રાકૃત તથા For Private and Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૨) પ્રમાણસુંદર ન્યાયગ્રંથ, એમ અનેક ગ્રંથોના કર્તા થયા. તેઓ અકબરની સભામાં વિદ્યમાન હતા. એક સાંખ્ય પંડિતને પરાજ્ય કર્યો હતે. ૧ શ્રીરાજચંદ્રસૂરિ–જબુનગરવાસી શ્રીશ્રી માલિજ્ઞાતિય, દેશી જાવડશાહ પિતા, કમલાદે માતા, વિક્રમ સંવત્ ૧૬૦૬ ના ભાદરવા વદિ ૧ દિને જન્મ, વિક્રમ સંવત્ ૧૬૨૫ માં દીક્ષા, વિક્રમ સંવત્ ૧૬૨૬ વૈશાખ સુદિ ૯ આચાર્યપદ, વિક્રમ સંવત્ ૧૬૬૯ ના જેઠ સુદિ ૧૩ ને દિને શ્રીસ્થંભતીર્થ સ્વર્ગે ગયા. આ આચાર્યના સમકાલીન, શ્રીરાજરત્નસૂરિશિષ્ય શ્રીચંદ્રકીર્તિસૂરિ તેમના શિષ્ય શ્રીહર્ષકીર્તિસૂરિયે પિતાના ગુરૂના નામની સારસ્વત વ્યાકરણની ટીકા, નવ સ્મરણની ટીકા, સિંદૂરપ્રકર ટીકા, શારદીય નામમાલાકોષ, ધાતુપાડ, તેમ વૈદ્યક વિગેરે અનેક ગ્રંથો બનાવ્યા છે. આ સમયમાં તપાગચ્છીય શ્રીવિજયસેનસૂરિના ઉ. પાશ્ચાય ધર્મસાગરગણિના ઉસૂત્રપ્રરૂપેલા ગ્રંથાને આચાયોદિએ મળી જ શરણ કર્યો. For Private and Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૩) ૬૨ શ્રીવિમલચંદ્રસૂરિ–રાજનગરવાસી શ્રીશ્રીમાલિજ્ઞાતિય, સંઘવી રાજપાલપિતા,સુખમાદેમાતા, વિક્રમ સંવત્ ૧૬૫૬ ને વૈસાખ સુદિ ૬ દિને દીક્ષા, વિક્રમ સં.૧૯૬૯ ના વૈસાખ સુદી ૬ દિને થંભતીર્થ સૂરિપદ, વિક્રમ સં. ૧૯૭૪ ના આ સુદિ ૧૩ દિને રાજનગરે સ્વર્ગે ગયા. એમના ગુરૂભાઈના શિષ્ય શ્રીવત્સરાજ મુનીશ્વરે શાંતિનાથચરિત્ર સંસ્કૃત તેમજ તેત્રો ઘણુ રચ્યાં છે. ૬૩ શ્રીજયચંદ્રસૂરિ—વિકાનેરવાસ, રાકારોત્રિીય, ઓશવાલ જેતાશાહ પિતા, જેતલદે માતા, વિક્રમ સંવત્ ૧૬૬૧ ના મહા સુદિ ૫ દિને વિકાનેરમાં દીક્ષા, વિક્રમ સં.૧૬૭૪ ના આ સુદિ ૧૩દિને સ્તંભતીર્થ આચાર્યપદ, વિક્રમ સં. ૧૬૯ ના અષાડ સુદિ ૧૫ દિને સ્વર્ગવાસ. આ વખતે શ્રીમાનકીર્તિસૂરિના શિષ્ય શ્રીઅમરકીતિસૂરિએ સાધસિત્તરિ ઉપર ટીકા રચી છે. ૬૪ શ્રીપદ્મચંદ્રસૂરિ–રાજનગરવાસિ, વિશા For Private and Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૪) શ્રીમલિ સંઘવી શિવજી પિતા, સુરિમાદે માતા, વિક્રમ સંવત ૧૬૮૨ વષે જન્મ, વિક્રમ સં. ૧૯૯૮ ના ફાગણ સુદિ દીક્ષા, વિક્રમ સં. ૧૬૯ના વૈસાખ સુદ ૩ દિને આચાર્યપદે, વિક્રમ સંવત્ ૧૭૪૪ ના આસો વદિ ૧૦ ને સ્વર્ગવાસ. ૬૫ શ્રીમુનિચંદ્રસૂરિ-જોધપુરવાસિ, સેનિગેત્રે એશવાલ વિક્રમ સંવત્ ૧૭૨૨ માં દીક્ષા, વિકમ સંવત્ ૧૭૩૭ સ્તંભતીર્થે આચાર્યપદ, વિક્રમ સંવત ૧૭૫૧ ના આ સુદિ ૧૦ દિને વીરમગામમાં સ્વર્ગ ગયા, ૬૬ શ્રીનેમિચંદ્રસૂરિ–સૂરપુરવાસિ, નાહર ત્રીય, ઓશવાલ શાહ ભારમલ પિતા, ભક્તાઈ, માતા, વિક્રમ સંવત્ ૧૭૫૦ વરમગામમાં આચાર્ય પદ, વિક્રમ સંવત્ ૧૭૯૭ના વિશાખ વદિ ૫ દિને વિકાનેરમાં સ્વર્ગવાસ. ૬૭ શ્રી કનકચંદ્રસૂરિ–-દહીરવાસ ગામ, વાસિમુદ્ભુત ગેત્રીય, શાહ ભાઈદાસ પિતા, મહિમારે For Private and Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૫) માતા, વિક્રમ સંવત ૧૭૪૬ ના શ્રાવણ શુદિ ૩ દિને જન્મ, વિક્રમ સંવત ૧૭૫૭ દીક્ષા, વિક્રમ સંવત ૧૭૯૯ ના મહા સુદિ ૧૩ બીકાનેરમાં આચાર્યપદ, વિક્રમ સંવત્ ૧૭૯૭નાવીકાનેરમાં ભટ્ટારક પદ વિકમ સંવત ૧૮૧૦ ના મહા શુદિ ૯ દિને બીકાનેરમાં સ્વર્ગવાસ. ૬૮ શ્રીશિવચંદ્રસૂરિ––ગુર્જરદેશે માંડલ ગામવાસિ શ્રીમાલ ગાંધી દીપા પિતા, ધનબાઈ માતા, વિક્રમ સંવત્ ૧૮૦૯ આચાર્યપદ. ૨૯ શ્રી ભાનુચન્દ્રસૂરિ––ઉજજેણુ વાસિ, ભણ શાલિ ગોત્રે ઓશવાલ વિક્રમ સંવત્ ૧૮૧૬ માં આચાર્ય પદ, વિક્રમ સંવત્ ૧૮૩૭ વીરમગામમાં સ્વવાસ, ( ૭૦ શ્રીવિચંદ્રસૂરિ--ઝાલર વાસિએશવાલ, સંધવી શેત્ર, વિક્રમ સંવત્ ૧૮૩૭ ના માગસર શુદિપ દિને વિરમગામમાં આચાર્યપદ, વિક્રમ સંવત્ ૧૮૫૪ ના આ વદિ ૧૩ દિને ઉજેણુમાં સ્વર્ગવાસ. For Private and Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૬) ૭૧ શ્રીલબ્ધિચંદ્રસૂરિ——ઓશવાલ જ્ઞાતિ, છાજે ગાત્રીય, વિક્રમ સંવત્ ૧૮૪૯ ના ફાગણ શુદિ ૩ દ્ઘિને ખંભાતમાં દીક્ષા. વિક્રમ સવત ૧૮૫૪ ઉજ્જૈણુમાં શ્રાવણ શુદિ ૯ દિને આચાર્ય પદ. એમણે મરૂધર, માળવા, બંગાલ, ગુર્જર, વિગેરે દશામાં વિહાર કર્યા હતા. વિક્રમ સ’વત્ ૧૮૮૩ ના કાર્તિક વદિ ૧૦, વીકાનેરમાં સ્વર્ગવાસ. એમના મહાપાધ્યાય શ્રી સાગરચ ગણિના શિષ્ય મહાપાધ્યાય શ્રી જિનચંદ્ર ગણુિ થયા કે જેએ પૂનામાં પડિતાની સભામાં બે હોઠ ભેગા કર્યો સ્ટિવાય અસ્ખલિત સંસ્કૃત વાળી ખેલ્યા તેથી ત્યાં પડિતાએ તેમને જગત્પતિ એવું બિન્દુ આપ્યું. વળી આ મુનીશ્વર પાલીતાણે ગયા ત્યાં કાગડાની આશાતનાને જોઇ પેાતાની શક્તિવડે આશાતના ટાળી કાગડાઓને આવતા અધ રાખ્યા. તે હજી પણ આંવતા નથી. રાજનગરમાં મરકીના ઉપદ્રવને અધ કર્યાં હતા, તેમજ એમણે સિદ્ધાંત રનિ કાવ્યાકરણ રચ્યું અને પદ્યગદ્ય ગ્રંથા ઘણા રચ્યા છે. For Private and Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૭) પૃથ્વીચંદ્ર-ગુણસાગરનું ચરિત્ર ગદ્ય રચતાં શ્રીક્ષમાકલ્યાણકજીને ઘણું સહાયતા આપી છે એમને મુંબઈમાં દેહત્યાગ થયેલ છે. ૭૨ શ્રીહર્ષચંદ્રસૂરિ––બંગાલ દેશે સાધાસણ ગામવાસિ ઓશવાલ જ્ઞાતિ, સંઘવી ગોત્ર, શગતાશાહ પિતા વખતદે માતા, વિક્રમ સંવત્ ૧૮૮૧ ના. મહા શુદિ ૧૩ ને દિને દીક્ષા. વિક્રમ સંવત્ ૧૮૮૩ના મહા શુદિ ૧૦ ના આચાર્યપદ, વિકાનેરમાં વિક્રમ સંવત ૧૮૮૩ ના મહા શુદિપ દિને ઉજેણમાં ભટ્ટારપદ. વિક્રમ સંવત્ ૧૧૩ ના ફાગણ શુદિ ૧૩ દિને સંખેશ્વરમાં સ્વર્ગવાસ. આ આચાર્યના શિષ્ય ત્યાગી, વૈરાગી, નિગ્રંથ ચૂડામણિ શ્રીકુશલચંદ્રગણિ થયા. કચ્છ દેશે કેડાય ગામવાસિ જ્ઞાતિ વીશા ઓશવાળ સા જેતસિંહ પિતા, ભીમબાઈ માતા, વિક્રમ સંવત્ ૧૮૮૭ માં જન્મ, વિક્રમ સંવત્ ૧૦૭ ના માગશર શુદિ ૨ દિને દીક્ષા. પાલીતાણે, ગુર્જર કાઠીયાવાડફ રતાં જામનગર થઈ કચ્છમાં ગયા. ત્યાં ઢુંઢીઆને ઘણે For Private and Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૮) પરિબળ થઈ ગયેલે જઈને ઘણા વખત સુધી ઉપદેશ આપી ઢંઢી આને સમજાવી શ્રાવક કર્યો. એ મહાત્માએ ઘણુ સાધુ અને સાધ્વીઓને દીક્ષા આપી વિક્રમ સંવત્ ૧૯૭૦ ના ભાદરવા શુદિ ૧૦ દિવસે કચ્છ કડાયમાં સ્વર્ગે ગયા. ૭૩ શ્રી હેમચંદ્રસૂરિ–કચ્છ કેડાય વાસી - શવાળ જ્ઞાતિ, શાહ ડુંગરશી પિતા, વિક્રમ સંવત્ ૧૧૫ વિકાનેરમાં આચાર્ય પદ, વિક્રમ સંવત્ ૧૬૭ વિકાનેરમાં સ્વર્ગે ગયા. ૭૪ શ્રીભ્રાતૃચંદ્રસૂરિ તથા શ્રીદેવચંદ્રસૂરિએ બે આચાર્યને પાટે થાયા. શ્રીભ્રાતૃચંદ્રસૂરિ–મરૂર દેશે, વાંકડીયા વડગામ વાસિ, જ્ઞાતિ બ્રાહ્મણ, દાનમલ પિતા, વિજયમાતા, વિક્રમ સંવત્ ૧૯૨૦ માં જન્મ, વિક્રમ સં. ૧૯૩૬ વિરમગામમાં દીક્ષા, ૧૯૩૮માં મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રગણિ પાસે માંડલમાં ક્રિયે દ્વાર, વિક્રમ સં. ૧૯૬૭ ના વૈશાખ સુદિ ૧૩ શીવગંજમાં આચાર્યપદ. ૧૯૭૨ ના વૈશાખ વદિ ૮ રાજનગરમાં For Private and Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૯) સ્વર્ગ ગયા. આ આચાર્ય ત્યાગી વૈરાગી મહા વિદ્યાવાન્ નિગ્રંથ ચૂડામણિ થયા. તેમણે મરૂધર, ગુર્જર, કાઠીયાવાડ, કચ્છ વિગેરે દેશમાં વિચરી ઘણું ભવ્ય જેને ઉપકાર કર્યો. તેમજ ખંભાતના નવાબના ભત્રીજા, તથા બજાણાના નવાબને પ્રતિબંધિ માંસ, શિકાર, બંધ કરાવ્યે હતે. વલી છનીઆર, કુકવાવ, દેકાવાડા ભેચણી વિગેરે ગામોના ગરાશીઆને પ્રતિબધી શિકાર બંધ કરાવ્યો હતો. હમણું વિજય રાજ્ય શ્રીદેવચંદ્રસૂરિ વિદ્યમાન છે. આ અંચલગચ્છની પટ્ટાવલી – અંચલગચ્છને વિધિપક્ષ ગચ્છ પણ કહે છે. આ ગચ્છની વીરપ્રભુથી લઈને છેતાલીશ પાટ સુધીની પરંપરા અગાઉને મળતી છે. તે પછી સુડતાલીશમા પટ્ટધર શ્રીઆર્યરક્ષિતસૂરિ થયા. તે મહાદ્ધિારક, સંગધારક, નિર્વિષયી, નિર્વિકારી થયા. એમની વારે નાણકગછ નામ હતું તે ટલી વિધિપક્ષગચ્છની સ્થાપના થઈ. તેની લેશમાત્ર કથા કહિયં છીએ. જ ઉપર આપેલી બીના પાયચંદગછની પટ્ટાવલીને આધારે નકલ કરીને આપેલી છે. For Private and Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) તે સમયમાં ઘણા આચાર્ય તથા સાધુએ વિહાર કરવામાં શિથિલ થયા હતા. ક્રિયાહીન થકા પેશાલધારી થયા, કલિકાલને ચાગે કરી સમ્યકૃક્રિયા ટાલી પેાતાની સ્વેચ્છાયે નવનવી વાત અંગીકાર કરી વિચરતા હતા. તે અવસરે શ્રીજયસિહઁસુરિ દત્રાણા ગામે આવ્યા તિહાં પ્રાગ્ગાટજ્ઞાતીય દ્રોણ નામે વ્યવહારિયા રહેતા હતા. તેના ગાદુ નામે પુત્ર હતા. તે સવત ૧૯૩૬ માં જન્મ્યા, અને ૧૧૪૬ માં દીક્ષા લીધી, પછી સકલશાસ્ત્ર ભણવા માંડયા તે જેવારે શ્રીદશવૈકાલિક સૂત્ર ભણતા હતા ત્યારે તેમાં— सीओदगं न सेविज्जा, सिलावुढिहिमाणिय ।। उसणोदगं तह फासूर्य, पडिगाहिज्झ संजए ॥ १ ॥ એ ગાથા ભણીને પછી તેના અર્થ વિચારવા લાગ્યા તે આવી રીતે જે સીઆદ્યગ ન સેવિજ્જા એટલે શીતાદક જે સચિત્તપાણી તે ન સેવવું. શિલાલુિિહમાલિય એટલે વૃષ્ટિહિમની ભણી એ હિંમ ન સેવવું, For Private and Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૧) અને ઉસદગંતહાસુય એટલે ઉષ્ણદક. તે તાપાણું તેમ ફાસું પાણી તે સંજએ એટલે સાધુને પડિશાહિઝ એટલે લેવું. એ અર્થ વિચારી સચિન ટાઢા પાણીથી ભરેલા માટલા બેહેડા પ્રમુખ ઉપાસરામાં દેખીને ભણવાનું પડતું મૂકી ગુરૂ પાસે આવી પૂછવા લાગી કે, હે ભગવન્! આપણે શું કહિયે છીએ? અને શું કરીએ છીએ? એમ કહી પૂર્વોક્ત શ્રીદશવૈકાલિકેક્ત ગાથા કહી સંભલાવી, તેવારે ગુરૂયે કહ્યું છે વત્સ! સૂત્રમાં ચોથા આરાની ક્રિયા કહી છે તે આજના પાંચમા દુખમ આરામાં પલે નહી, તેવારે શિષ્ય પૂછયું, હે સ્વામિન્ ! સૂત્રમાં જે પ્રમાણે ક્રિયા કહી છે તે પ્રમાણે જ ક્રિયા કેઈ સાધુ પાલે તો તેને લાભ છે કે નથી? તે સાંભલી ગુરૂયે કહ્યું એ પ્રમાણે જે પુરૂષ ક્રિયા પાલે તેને ધન્ય છે. તે વારે શિષ્ય પણ ગુરૂ પાસેથી સર્વ સિદ્ધાંત વાંચી સમસ્ત ક્રિયા કરવાની ખરેખરી રીતે સમજી લઈ તહત્તિ કરીને શુદ્વમાર્ગ આદર્યો. તેને શુદ્ધ દિયાવાન For Private and Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) તથા બહુશ્રુત જાણીને ગુરૂ ઉપાધ્યાયપદ આપ્યું, અને શ્રીવિજયચંદ્ર એવું નામ દીધું. તે શ્રીવિજયચંદ્ર ઉપાધ્યાયે ગુરૂ પાસે આજ્ઞા માગી ત્રણ સાધુને સાથે લઈને ચારે જણે કિયાઉદ્ધાર કરવા માટે વિહાર કર્યો. પિતે સર્વ લોકેને ખરેખરૂં સિદ્ધાંત શૈલીપૂર્વક સત્ય ઉપદેશ કરવા લાગ્યા. છઠ્ઠ અડ્ડમાદિક તપ કરે, આહારના બેતાલીશ ષ ટાલી શુદ્ધ આહાર લીયે. એકદા કયાંય શુદ્ધાહાર ન મળે, અને વિના આહારે ત્રીસ દિવસ નિકળી ગયા તેપણું શુદ્ધકિયાથી ચળ્યા નહી. એક માસ વીત્યા પછી પણ શુદ્ધાહાર ન મળે, તે વારે પાવાગઢ આવી શ્રીવીપ્રભુનાં દર્શન કરી દેરાસરની બાહિર શુદ્ધ નિવ શિલા દેખી તેની ઉપર સાગારિક એટલે આગાર સહિત અનશન કર્યું. તે આવી રીતે કે સવારે પારણું છે માટે જે શુદ્ધ આહાર મળે તે લે, અને કદાપિ શુદ્ધ આહાર ન મળે તે પછી જાવજજીવ આહાર ન લેવા For Private and Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૩) એવામાં ચકેશ્વરી દેવી અને પદ્માવતી દેવીયે મહાવિદેહમાં શ્રી સીમંધરસ્વામી પાસેથી વખાણ સાંભળી રહ્યા પછી પૂછયું કે, હેસ્વામિન! આજના સમયમાં ભરતક્ષેત્રને વિષે શુદ્ધ ક્રિયાધારી કેઈ સાધુ હશે? તે વારે ભગવાને કહ્યું જે વિજયચંદ્ર ઉપાધ્યાય શુદ્ધાચારના પાળનારા હાલમાં પાવાગઢ ઉપર છે. એવું પ્રભુના મુખેથી સાંભળી તત્કાળ ચકેશ્વરી દેવી પાવાગઢ આવી. તે સમયમાં ભરતક્ષેત્રને વિષે પાછલી બે પ્રહર રાત્રી રહી છે, તે વખતે ચકેશ્વરીદેવીયે આવીને વિજયચંદ્ર ઉપાધ્યાયને વાંધા. નમસ્કાર કરી જ્ઞાનપ્રચું જોયું અને હર્ષિત મને કરી ઉપાધ્યાયના મુખ આગળ ઉભી રહી. તેમની શુદ્ધ ક્રિયા દેખીને એવી રીતે કહેવા લાગી કે, જેવા સીમંધરસ્વામી તમને ક્રિયાધારી કહા તેવાજ મેં તેમને દીઠા, માટે હે સ્વામિન્ !તમે વિધિપક્ષગચ્છ એવું નામ સ્થાપીને સર્વ લકને ધર્મને માર્ગ વિધિસહિત પ્રગટ કરી આપ, અને ઉસૂત્રની પ્રરૂપણા જે ચાલે છે, તેને મૂળથી For Private and Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) કાપી નાખેા. એવુ' દેવીનુ વચન હૃદયમાં ધારણ કરીને ઉપાધ્યાયજી પાવાગઢથી ઉતર્યાં, તિહાં દૈવીયે ઉપર્દિષ્ટ કહ્યું હતુ જે ભાલેજ નગરે જાજો. તિહાં તમેને શુદ્ધમાન આહાર મળશે. તેણે કરી પારણું કરશે, તે દેવીના વચનને અનુસારે ઉપાધ્યાયજી પણ ભાલેજનગરે ગયા. તિહાં શુદ્ધમાન આહાર વહેારીને પારણું કર્યું, અને તે ગામના રહેવાસી યશેાધન ભણસાલીને પ્રતિએધ આપ્યા. તિહાં ધમ સધિ શુદ્ધ માર્ગોના ઉ પદેશ કર્યો. તે ભવ્યજીવના હૃદયમાં વસ્ચા. તિહાં શેાધન ભણસાલીયે ભરતચક્રવર્તિની યુક્તિ જેવુ નવું દેરાસર કરાવ્યું. તેના વિધિસહિત પ્રતિષ્ઠાના મહાત્સવ થાય છે. તિહાં લાખા ગમે લેક જોવાને એકઠા થયા છે. તેમાં કેટલાએક તેા હાસ્ય કરવા આવ્યા હતા. જે આ વળી નવી રીત સિદ્ધાંતિક મતે ચાલનારની નીકળી છે, માટે એને કઇરીતે વિન્ન કરી પ્રતિષ્ઠાના વિધિ થતા બંધ કરાવીયે. એવામાં આકાશથી દેવવાણી થઈ. જે અહા For Private and Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫) લેકે! તમે વિધિપક્ષગચ્છનું નામ અનુસરે, અને એ ગચ્છના માર્ગને અનુસરી ક્રિયાપ્રમુખમાં પ્રવર્તી કે જેમ સંસાર સમુદ્ર થકી તરીને પાર પામે, એવી વાણી સાંભળી અંતરાય કરવા આવનારા જનનાં વદન શ્યામ થઈ ગયો, અને હજારે શ્રાવકે તિહાં વિધિ સહિત શુદ્ધ ક્રિયાનું આચરણ કરવા તત્પર થયા. શુદ્ધ સિદ્ધાંત માર્ગ આદરતા હવા. એ વિક્રમ સંવત્ ૧૧૬૯ મે વર્ષે શ્રીવિધિપક્ષગચ્છ નામ સ્થાપન થઈને એને મહિમા વિસ્તાર પામ્યું. વળી દેવીએ પ્રથમ પાવાગઢની ઉપર ઉપાધ્યાયજીને એવું કહ્યું હતું. જે સ્વામી તમેં ભાલેજનગર જાજે. તિહાં યશોઘન ભણસાલીયે દેરાસર કરાવ્યું છે, તેના મહોત્સવ ઉપર શ્રીસંઘ આવશે તેના તંબૂમાં તમને શુદ્ધ આહાર મળશે, તે લેજે. તમારાથી શ્રીજિનશાસનને માટે ઉદય થાશે, માટે અનશન કરશે માં. તે દેવીના કહેવા પ્રમાણે પ્રભાતે તિહાં સંધ આવ્યું. તેમણે સાધુને વહેરવા માટે વિનંતી કરી For Private and Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેડીને લઈ ગયા. ચકેશ્વરજી પતે આહાર વહેરાવવા આવ્યાં. સેનામહેને થાળ ભરીને દેવીએ કહ્યું આ વહારે. સાધુ બે વાર કહ્યું આ અમેને લેવું ક૯પે નહી, તે વારે ત્રીજીવાર થાળમાં શ્રાવકે ચેખા ભરી લાવ્યા તે વહેય. તે વારે દેવીયે વર દીધા કે આજથી વિધિપક્ષગચ્છના શ્રાવક જે જે ગામ હશે તે તે ગામમાં એક, બે, ત્રણ અથવા ચાર જણની પાસે પ્રાચે સોનૈયા અવશ્ય હશે, એમ કહી દેવી અદશ્ય થઈ. પછી ઉપાધ્યાયે સાધુઓની સાથે માલવદેશવિહાર કર્યો.સવે મળી એકવીસે ૨૧૦૦ સાધુઓને દીક્ષા દીધી. તથા અગીઆરસે સાધ્વીઓને દીક્ષા આપી તે વાત ગુરૂ સાંભળી તે વારે વિજયચંદ્ર ઉપાધ્યાયજીને તેડાવી લઈ આચાર્યપદ આપ્યું. તે સડતાલીશમા પાટે શ્રી આર્ય રક્ષિતસૂરિ કિયા ઉદ્ધારક થયા અને એ સૂરિથી શ્રી ચકેશ્વરી દેવીની પ્રાર્થનાથી વિધિપક્ષગચ્છ એવું નામ સ્થપાયું. તે આચાર્યથી માંડીને શ્રીમેરૂતુંગ સૂરિ થયા તિહાં સુધી જેટલા આચાર્ય For Private and Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતી. (૧૭) ના પાટ થયેલા છે તે સર્વ આચાર્યોના વખાણ સાંભળવા માટે એક ચકેશ્વરી બીજી પદ્માવતી અને ત્રીજી મહાકાલી એ ત્રણ દેવી નિત્ય પ્રત્યે આવતી એકદા શ્રીવિજયચંદ્ર ઉપાધ્યાય બિણપ નગરે ગયા. તિહાં કેડી વ્યવહારીયાને પ્રતિબધે. ચંતકतस्स सुया समयसिरि इग कोडिटकमुल्ललंकारं । परिहरिय गहिय दिक्खा, पण विस सहियर परिवरिय।। अण्णोकि य तत्थ जणा, गुरुवयणरसेण लीण पडिबुद्धा। તે સિવાફ, નવા વર્ષમાં ૨છે. અર્થ –તે કેટી વ્યવહારિયાની સમયશ્રી નામે પુત્રી હતી. તેણે એક કાલસેનામહેરનું ઘરેણું પહેર્યું હતું, તેને ત્યાગ કરી પોતાની પચીશ સખીયે સાર્થે પરવરી થકી ગુરૂ પાસેથી દીક્ષા લેતી હવી, વળી બીજા પણ ઘણુ મનુષ્ય ગુરૂના વચનરૂપ રસે કરી લયલીન થયા કેટલાએક દેશવિરતિપણું અંગીકાર કરી વેરાગ્ય For Private and Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૮) વશે શ્રાવકપણું પરિવજતા હવા, અને કેટલાએક સર્વવિરતિપણું અંગીકાર કરીને સાધુ થયા. હવે તે કેડી વ્યવહારી મહાગ્રંદ્ધિવંત હતો તેણે એક આવાસ કરી તેના ચેરાસી બારણ કર્યા તથા વલી પાંચશે ઘડી વછેરા સહિત જેસંગ રાજાયે દીધી. વલી તે ઘેડ ઘોડીને અર્થે અઢાર ગામ મોહાર છાપ કરીને રાજાર્યો આપ્યા. અને તે વ્યવહારીયાને રાજાયે પોતાને ભંડારી કરી થાયે. હવે તે કેડી વ્યવહારિયાએ પડિક્રમણું કરતાં હેમાચાર્યજીને હેડયે કરી વાંદણા દેવા માંડ્યા. તે વારે કુમારપાલ રાજાએ ગુરૂને પૂછ્યું. એ શ્રાવક વસ્ત્રાંચલે કેમ વાંદણ આપે છે? તેમને શ્રી હેમચંદ્રાચાયે કહ્યું કે, એ જે પ્રમાણે વાંદણા આપે છે તે પ્રમાણે જ ખરેખર સિદ્ધાંતને માર્ગ છે, તેવારે કુમારપાલ રાજા વિધિપક્ષગછ એવું નામ સાર્થક જ છે. એમ કહીને પ્રશંસા કરી વિધિ પક્ષગછ નામ રાખવાને ઉસુક થઈ અચલગચ્છ નામ થાપ્યું છે. For Private and Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) હવે ઉપાધ્યાય થિરાદ્ધગામે પહેલા તે અવસર કુંકણુદેશે સોપારાપુર પાટણે કાટિદ્રવ્યને ધણું દાહડ નામે શેઠ રહે છે, તેની નેઢી નામે ભાર્યા છે, તેને જેસિંહકુમાર નામે પુત્ર છે, તે સંવત્ ૧૧૭૯ માં જ; પછી મોટે થયે તેવારે શ્રીજંબુસ્વામીનું ચરિત્ર સાંભળી વૈરાગ્ય પાપે. તદનેતર માવિત્રનું મન મનાવી ત્રંબાવતી નગરી ગયા. ત્યાંથી અણહિલપુર પાટણ આવ્યું. ત્યાં જેસિંઘ રાજાને એકલાખ દ્રવ્યને હાર ભેટ આપે. રાજાએ તેમને પૂછયું તમે ઈહાં કેમ આવ્યા છે? તેણે કહ્યું ચારિત્ર લેવું છે. તેવારે રાજાએ કહ્યું તમે થિરાદ્ધ જઈને શ્રીવિજયચંદ્ર ઉપાધ્યાયજી પાસેં દીક્ષા લે. તેવારે જયસિંઘકુમાર થિસદ્ધે આવ્યા ઉપાસરે ગયા પણ તે વખત ગુરૂ દેવદર્શને ગયા હતા. એટલામાં જેસિંઘકુમારે ઠવણ ઉપર પડેલું પુસ્તક દેખીને એકવાર વાંચ્યું એટલે સાતશે ગાથા દશવૈકાલિકની કંકે થઈ ગઈ. એટલામાં ગુરૂ પણ દેવદર્શન કરી આવ્યા તેમને વાંકીને જેસિંધકુ For Private and Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૦૦) મરે પિતાને ચારિત્ર લેવાની વાત કહી તેમને ગુરૂ સંવત્ ૧૧૯૭ માં દીક્ષા દીધી. જેસિંઘકમર દીક્ષા લીધા પછી ત્રણ વર્ષમાં ત્રણ કેટી ગ્રંથ ભણ્યા, પછી મદાઉર નગરે સંવત ૧૨૦૨ ના વર્ષે શ્રીજયસિંઘસરિયે શ્રીવિજયચંદ્ર ઉપાધ્યાયને આચાર્યપદે થાપી તેનું આર્યશક્ષિત સૂરિ એવું બીજું નામ દીધું. તે આર્ય રક્ષિત સૂરિજી પૃથ્વીપીઠને વિષે વિચરતા ઘણા સાધુ સાધ્વીને પરિવારે વિહાર કરતા સર્વ મલી એકવીશ સાધુને દીક્ષા દીધી,તથા ઈગ્યારસને ત્રીશ સાધ્વીને દીક્ષા દીધી, બાર સાધુને આચાર્ય પદે સ્થાપ્યા, વીસ સાધુને ઉપાધ્યાય પદે સ્થાપ્યા, સીતેર સાધુને પંડિતપદે સ્થાપ્યા, એકને ત્રણ સમયશ્રી આદિક સાધ્વીને શ્રીમહત્તરાપદે સ્થાપના કરી. ખાસી વડેરી સાથ્વી પવરણ થાપી. સર્વ મલી ૩પ૧૭ સાધુ આદિકને પરિવાર થયા. ઈત્યાદિથાપના કરીને પછી બિંણપનગર આવ્યાતિહા પિતાની પાટ જે. For Private and Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૦૧) સિંઘ સાધુને સ્થાપી તેમનું સિંહરિનામ સ્થાપન કરી પછી સંવત્ ૧૨૩૬ માં શ્રી આર્ય રક્ષિત સૂરિનું નિર્વાણુ થયું. એમનું સર્વ મલી એક વર્ષ આયુ હતું. તે પૂર્ણ કરી સવગે ગયા. પછી અડતાલીશમા પટ્ટધર શ્રીજયસિંહ સૂરિ થયા, તે પૃથ્વીપીઠને વિષે વિહાર કરતા હતા, તે વખત પાટણમાં જેસિંઘરાજાને પાટે કુમારપાલ રાજા બેઠા જેણે શ્રીહેમાચાર્યની વારમાં અઢારદેશમાં જીવદયા પળાવી તે ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. એ વખતે અણહિલપુર પાટણમાં અચલગચ્છનું નામ ગરવ કરતું હતું. માયાतप्पट्टि पउमहंसो, गणाहिवो सूरिराय जयसिंहो । कच्छवि गाम दुगंतर, गच्छेसो परिकरेण जुओ ॥१॥ અર્થ હવે તે શ્રીજયસિંહસૂરિ કહેવા શેભનિક છે, કે જેમ પસરવરે રાજહંસ શેભાને ધરે છે, તેમ ગણાધીશને વિષે શ્રીજયસિંહસૂરિ શો For Private and Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) ભાને ધતા હવા. તે આચાર્ય પૃથ્વીને વિષે ઘણા સાધુને પરિવારે વિહાર કરે “ગામે ઈકશઇય, શુગર પંચરાઈ” ગામે એક રાત્રી નગર પંચરાત્રી એવી રીતે ઘણું ભવ્યજીને ધર્મોપદેશ દેઈ ધર્મ પમાડી સંસાર સમુદ્રથી તારતા થકા વિચરતા હતા. એકદા કેઈક દુર્મતિએ શ્રીન્યસિંહસૂરિને જીવથી ઠાર મારી નાખવાને માટે ઘણુ માણસ મેકા. તે તિહાં આવ્યા. તેને ચકેશ્વરી દેવીયે થંભાવી રાખ્યા સર્વ મૂછગત થઈ પડ્યા છે જેમાં તેમના માતા પિતા ભાઈ પ્રમુખ સર્વ સગાં વહાલા આવીને ગુરૂના પગ ધોઈ તેનું પાણી છાંટયું તેથી તે સચેત થયા. તેમજ વલી બીજા કોઈ કુમતિયે પણ ગુરૂને મારવાને માટે માણસ મોકલ્યા તે પણ આવ્યા છે, તે સર્વને અકસ્માત પેટપીડા ઉપની. તેમને પણ તેમજ પગ ધોઈ પાણી પીવરાવ્યું કે પેટપીડા મટી ગઈ. વલી એ ગુરૂ સર્વ સાલવીની જ્ઞાતિના લોકે દિગઆર હતા, તેને પ્રતિબંધીને વેતાંબર શ્રાવક કીધા For Private and Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) તેની કથા નીચે પ્રમાણે એકદા કુમારપાલરાજા પીતાંબર પહેરીને શ્રી પાર્શ્વનાથજીની પૂજા કરે છે, એવામાં કઈક મુંગી પટ્ટશુથી રાજાને મિત્ર વ્યાપારી દેરાસરે દર્શન કરવા આવ્યું. તે રાજાને પટેલું પહેરેલો દેખીને કહેવા લાગ્યા. હે રાજન્ ! એ પટેલું પવિત્ર નથી, પણ બીજા પહેરી ઉતારેલું છે, રાજાર્યો પૂછયું, તે કેમ જાયું ? તેવારે પરદેશી કે, અમારા ગામ મુંગીપણુને રાજા મદનભ્રમ છે, તે જેટલાં ચીર ઉતરે તેટલા સર્વ એકવાર પિતાની સજાર્યો પાથરે, પછી તે ધણુને આપે. તદનંતર વ્યાપારીઓ લઈને પરદેશમાં જઈ વેંચે, તે માટે આ વર ઉતારેલું છે, તેથી પૂજાદિક પવિત્ર કામમાં એ પહેરવું યોગ્ય નથી. તે વાત મનમાં રાખીને કુમારપાલ રાજાયે પિતાના સેવકોને મુંગીયટ્ટણુગામે સાલવીને તેડવા માટે મોકલ્યા. તેણે મુગીપટ્ટ જઈ સાલવીને પાટણ આવવા કહ્યું. તેવારે સાલવીયે કહ્યું–અમારા દેવ શ્રીનેમિનાથ તથા For Private and Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૪) આદીશ્વર ભગવાન અને ગતમસ્વામી તથા અમારા ગુરૂ છત્રસેન ભટ્ટારક પ્રમુખ સર્વને તેડીને સમસ્ત જ્ઞાતિલા એકઠા મલીને અમે આવીયે. તે વાત કુમારપાલના સેવકેયે કબૂલ કરી. તેવારે સર્વ સાલવીને તેડી પીરાણુ પાટણે આવ્યા. કુમારપાલને મલ્યા, રાજા હર્ષવત થયે, સર્વને રહેવા માટે જગા આપી. તેમની વસ્તીથી પાટણમાં નવા સાત પુરા વસાવ્યા. - હવે રાજા પવિત્ર પટેલું પહેરી પૂજા કરે, પણ સાલવી લેકે દિગમ્બર ધર્મના પાલનારા છે. તે દેરાસરમાં રાત્રે શ્રીનેમિનાથની પૂજા કરે તે રાજાને ગમે નહી. તેથી રાજાયે હેમાચાર્યને કહ્યું કે તમે આ સાલવીના ગુરૂ ભટ્ટારકની સાથે વાદ કરીને એને હટાવે. તે એ સાલવીને વેતાંબર કરીયે. તેવારે હેમાચાર્ય બેલ્યા જે એની પાસે ઘટ સરસ્વતી છે, માટે એને અંચલગચ્છાચાર્ય શ્રી જયસિંહસૂરિજીતશે. બીજાથી ન છતાય. તેવારે કુમારપાલ રાજા જયસિંહરિ પાસે આવ્યા, અને વિનંતિ કરી કે મહારાજ For Private and Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૫) તમે દ્વિગમ્બરોને જીતા, તેવારે ગુરૂયે કહ્યું, મહારાથી દરખારમાં અવાય નહીં. માટે ઇહાંજ તેને તેડાવા, અને વાદ કરતી વખતે તમા પણુ આવીને હાં એશેા. પુછી રાજાયે દિગમ્બરના ભટ્ટારકને તેડાવ્યા. તિહાં આવીને પડદા અંધાવી કુંભ સ્થાપના કરી ઘટ સરસ્વતી કુંભમાં થાપી અને પેાતે તેના મુખ આગલ બેઠા. હવે સરસ્વતી વાદ કરે અને ગુરૂ ઉત્તર આપે, એમ નિત્યપ્રત્યે સવા પહેાર પર્યંત વાદ કરે, પછી રાજા પેાતાને સ્થાનકે જાય. એમ વાદ કરતાં છ દિવસ થયા. સાતમે દિવસે રાજા કહેવા લાગ્યા, હું સ્વામિન્ ! રાજા સમ્ધી કાર્યના વિનાશ થાય છે, તેમાટે તરત જીતી લ્યા. તે રૂતુ. તેવારે ગુરૂએ સાતમે દિવસે શિષ્યને શીખવી ઘટ ભાંજી નખાબ્યા, એટલે એકજ પ્રશ્નમાં દિગમ્બરાચાર્યને જીતીને પેાતાના શિષ્ય કર્યાં. સાલવી સ` શ્વેતાંબરી શ્રાવક કીધા. શ્રીનેમિનાથ પ્રમુખની પ્રતિમાને દ્વારા કરાવી શ્વેતાંબર પ્રભુ કર્યો. તે શ્રીનેમિનાથની પ્રતિમા પીરાણુ પાર્ટ For Private and Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૬) શુમાં ત્રિસેરી પિલબ્ધ છે, અને આદીશ્વર ભગવાનની મૂર્તિ શ્રીરાજનગર ઈલમપુરમાં છે. તથા પદ્માવતી દેવીની પણ ઈલમપુરમાં સ્થાપના થઈ, પણ તે હમણા જમાલપુરમાં છે, અને તે દિગમ્બરી શાખાના પતિ હમણા પણ હર્ષના સંઘાડાના કહેવાય છે. તે સર્વ અચલગચ્છમાં જાણવા. એકદા શ્રીજયસિંહસૂરિ વિહાર કરતાં માહવપુરે ગયા, તિહાં ધનકુમારને પ્રતિબંધીને દીક્ષા દીધી. તે ધન સાધુ ઘણુ શાસ્ત્ર ભણીને સર્વત્રના પારગામી થયા, શ્રીજયસિંહસૂરિ (૧૧૭૯) માં જન્મ્યા. (૧૧૯૩) માં દીક્ષા લીધી, (૧૨૩૬) માં આચાર્ય પદ મળ્યું, (૧૨૬૮) માં નિર્વાણ પામ્યા. સર્વ મળી ૭૯ વર્ષાયુ ભેગવી ધર્મષસૂરિને પાટે સ્થાપી સ્વર્ગે ગયા. ઓગણપચ્ચાશમાં પટ્ટધર શ્રીધર્મઘોષસૂરિ થયા. તેમની કથા નીચે પ્રમાણે-માણવપુર નગરે શ્રીચંદ્રવ્યવહારીઓ રહેતા હતા. તેની રાજલદે નામા ભાર્યા, તેને પુત્ર ધનકુમરાહત, તે સંવત્ (૧૨૦૮)માં જન્મ્યા, અને For Private and Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) તેણે (૧૨૧૬) માં દીક્ષા લીધી, જેણે સેંભરીદેશના રાજા જે દારૂને તથા આહેડાને વ્યસની હો, તેને પ્રતિબંધીને શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને પૂજતે કીધે. એ આચાર્યને સંવત્ (૧૨૩૪) માં શાકંભરી ન રીમાં આચાર્યપદ મળ્યું. એ આચાર્યે કુમતિના ઉન્માદ તેઢ્યા. એકસો અઢાર પ્રશ્નોત્તરરૂપ એક ગ્રંથ સિદ્ધાંત રીતિર્યો ર.તેમજ શતપદી ગ્રંથની રચના કરી, તથા બીજા પણ અનેક ગ્રંથ તેમણે રચેલા છે. જે માંહેલા ઘણું કરી ચરિત્રાનુવાદ ઉપર ઘણા ગ્રંથ છે. ઘણા લોકોને શુધ્ધપદેશ દઈ ધર્મ પમાડ્ય, ગચ્છવૃદ્ધિ કરી, એ આચાર્ય (૧૨૬૮) માં નિર્વાણ પામ્યા. સર્વાયુ પ૯ વર્ષ ભગવી સ્વર્ગે ગયા. પશ્ચાશમા પટ્ટધર શ્રીમહેદ્રસૂરિ થયા. તેમની કથા નીચે પ્રમાણે –સર એહવે નામે નગરમાં દેવપ્રસાદ નામે શ્રેષ્ટિ રહેતા હતા, તેની ખીરદેવી નામે ભાર્યા છે. તેમના પુત્ર મહેન્દ્ર સંવત્ (૧૨૨૮) માં જગ્યા, For Private and Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૮) ( ૧૨૩૭ ) માં દીક્ષા લીધી, (૧૨૬૩) માં આચાર્ય પદ મળ્યું, અને ( ૧૨૬૯ ) માં ગચ્છનાયક પદ મળ્યું, એ ગુરૂની વારે કાઈ ગામના શ્રાવકના મનમાં જૂદા જૂદા ચારાસી સ ંદેહ હતા. તેના નિર્ણય કરવા ગુરૂને પ્રશ્ન પૂછવા આવ્યા તે વખત ગુરૂ વખાણુવાચવા બેઠેલા હતા. તિહાં જે શ્રાવકના મનમાં સદેહ હતા તેજ વાત વંચાતી હતી, તેથી તે વખાણુ સાંભળતાંજ શ્રાવકના સર્વ સ ંદેહ મટી ગયા, એવા અતિશયવાલા ગુરૂ હતા. તે સવત્ ( ૧૩૦૯ ) ના વ- વમાં તથરવાડે નિર્વાણ પામ્યા. સર્વો મળી (૮૨) વનું આયુ લાગવી સ્વર્ગ પહોંચ્યા. એકાવજ્ઞમા પટ્ટધર શ્રોસિ ડુપ્રભસૂરિ થયા, તેની કથા કહે છે:—વીજાપુર નગરીયે... અરિસિદ્ધ શ્રેષ્ઠી તેની પ્રીતિમતી ભાર્યો તેમના પુત્ર હતા, તે સંવત ( ૧૨૮૩ ) માં જન્મ્યા. ( ૧૨૯૧ ) માં દીક્ષા લીધી, જેણે શિષ્યાવસ્થામાંજ ગુરૂ સાથે વાદ કરવા આવનારાએને બુદ્ધિચે કરી હરાવ્યા. સંવત્ (૧૩૦૯) માં - For Private and Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) ચાર્યપદ અને ગચ્છનાયકપદ મળ્યું, સંવત્ ૧૩૧૩ માં નિર્વાણ પામ્યા. સર્વ મળી ત્રીશ વર્ષાયુ ભોગવી સ્વરે ગયા. બાવનમા પટ્ટધર શ્રી અજીતસિંહસૂરિ થયા, તેતેઓડ ગામે જિનદેવશેઠની જિનદેવી ભાર્યાના પુત્ર હતા. તે સંવત્ ૧૨૮૩ માં જન્મ્યા. ૧૨૧ માં દીક્ષા લીધી, સંવત ૧૩૧૪ માં શ્રીઅણહિલપુર પાટણે આચાર્યપદ મળ્યું. જેણે સુવર્ણનગરીના સ્વામી સમરસિંહ રાજાને પ્રતિબંધિને દેશમાં થતી જીવહિંસાને બંધ કરાવી. ત્યાંના સર્વ લોક કુમારપાલને વારે સંભારવા લાગ્યા. એ ગુરૂએ પન્નર આચાર્ય પદની સ્થાપનાને મહોત્સવ એક લગ્ન કરાવી આનંદ નીપજાવ્યું. સંવત ૧૩૧૬ માં જાલોર ગામે ગચ્છનાયકપદ મળ્યું. સંવત ૧૩૩૯ માં નિર્વાણ પામ્યા. સર્વ મળી છપન્નવર્ષાયુ ભેગવી સ્વર્ગે ગયા. ત્રેિપમા પટ્ટધર શ્રીદેવેંદ્રસિંહસૂરિથયા. તે પાલણપુર નગરે શ્રીમાલિશાતે સાંત્શેઠની સતષશ્રી For Private and Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) ભાર્યાંના પુત્ર હતા. સવત્ ૧૨૯૯ માં જન્મ્યા. સ. ૧૩૦૬ માં થિરાદ્ગગામે દીક્ષા લીધી. સ. ૧૩૨૩ માં તિમિરપુરે આચાર્ય પદ મળ્યું, સ. ૧૭૩૯ માં ગચ્છનાયકપદમન્યુ', જેમના વ્યાખ્યાનની અદ્દભુત વાણી સાંભળવા માટે અન્ય ગચ્છાંતરના ઉપાધ્યાય તથા પડિતાની સભા વ્યાખ્યાનાવસરે નિત્ય પ્રત્યે ભરાતી હતી, એ આચાર્ય સ. ૧૯૭૧ માં અણહિલપુરપાટણે નિર્વાણુ પામ્યા. સાઁ મળી ખેતેર વર્ષાયુ ભાગવી સ્વર્ગે ગયા. ચાપન્નમા પટ્ટધર શ્રીધ પ્રભસૂરિ થયા. તે ભિન્નમાલનગરે લીંબાશેઠની વિજલદેનામા સ્ત્રીના પુત્ર હતા. તે સ ંવત્ ૧૩૩૧ માં જન્મ્યા, સ. ૧૩૪૧ માં જાલેાર મધ્યે દીક્ષા લીધી, સં. ૧૩૫૯ માં આચાર્ય પદ મળ્યું, સં. ૧૩૭૧ માં અણુહિલપુરપાટણે ગચ્છનાયકપદ મન્યુ. એમની વારે શ્રીભુવનતુ ગરિ શાખાચાર્ય થયા. તે જુનાગઢ ગામે ગયા, તિહાં રાઉલ શ્રીખેંગારની સમક્ષ તક્ષનાગને પ્રત્યક્ષ આણીને શાલ ગાડીઓના વાદ જીત્યા, અને જાવજીવ સુધી સર્પને પકડવા તથા For Private and Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૧) ખેલાવવાનું બંધ ન કરે એવા નિયમ ગારૂડીને લેવરાવ્યા. વળી પાદશાહની મંજૂરીયાતથી સવાલાખ જાળ છોડાવી, પાંચશે ભઠી બંધ કરાવી, ભકી ભાગી નખાવી, એવી મારી શક્તિના ધણી હતા, તથા ચેરાસી જ્ઞાતી વાણીયાની અને ચોરાસી ગચ્છના યતિ મળી સર્વ શ્રીસંઘને દેખતાં શ્રી આદિનાથજીની પ્રતિમા બેલાવી ચમત્કાર દેખાડશે, અને શ્રી આદિનાથજીની મૂરિયે સાક્ષી પૂરી. જે અચલગચ્છની સમાચારી સર્વ સિદ્ધાંતને મળતી તથા શ્રીજિનવચનાનુસારે સત્ય છે. તે સાંભળી અન્ય ગચ્છના યતિ લજિજત થયા. વળી શ્રીધર્મપ્રભસૂરિનું અપર નામ શ્રી પ્રજ્ઞાતિલકસૂરિ હતું. એમની એવી લબ્ધિ હતી જે સેલમે પહેરે એક કામે એક ટંક ભાત પાણી લેતા હતા, અને દિવસ તથા રાત્રિ નિદ્રા તો કરતાજ નહીં. એવા અપ્રમાદી હતા. એ વાતનાં રાજાની સભામાં પ્રસિદ્ધપણે વખાણ થયા. તેથી જગતમાં મહાટીકીર્તિ વિસ્તાર પામી. એ આચાર્ય સંવત્ ૧૩૩ માં આ For Private and Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) સટી ગ્રામે નિર્વાણ પામ્યા. સર્વ મળી શઠ વર્ષાયુ ભગવી સ્વર્ગે ગયા. પંચાયત્તમા પટ્ટધર શ્રીસિંહતિલકસૂરિ થયા. જેમના દર્શન થકી સર્વ પ્રકારનાં દુઃખ દૂર થઈ જાય એવા હતા. તે મરૂદેશે અઈવપુરનગરે આશાધર શેઠની ચાંપલદે ભાર્યાની કૂખે સંવત્ ૧૩૪૫ માં જન્મ્યા. સં. ૧૩પર માં દીક્ષા લીધી. સં. ૧૩૭૧ આનંદપુરે આચાચપદ મળ્યું. સં. ૧૩૯૩ માં ગચ્છનાયકપદ શ્રીપાટણમાં મળ્યું. સંવત્ ૧૩૯૫ માં શ્રી સ્તંભતીર્થે નિર્વાણ પામ્યા. સર્વ મળી પચ્ચાસ વર્ષાયુ ભેગવી સ્વર્ગ પહોંચ્યા. છપન્નમા પટ્ટધર શ્રીમહેંદ્રસૂરિ થયા. તે વડગામને વિષે આશા નામે શેઠની જીવાદે ભાર્યાની કૂખે સં. ૧૩૬૩ માં જન્મ્યા. સં.૧૩૫ માં શ્રીવીજાપુરે દીક્ષા લીધી. સં. ૧૩૩ માં અણહિલપુરપાટણે આચાર્યપદ પામ્યા. સં. ૧૩૯૮ માં ખંભાત બંદરે ગ૭નાચપદ પામ્યા. એકદા મરુસ્થલે ના ગ્રામે શ્રાવકે For Private and Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) ચોમાસું રાખ્યા, તિહાં ગ્યાસીમે દિવસે વિદ્ધ થયું. જાણુને ધર્મની વાહર કરાવી, એટલે આશ્વિન શુદિ આઠમની તિથિ મધ્યરાત્રિને અવસરે ગુરૂમહારાજ કાયેત્સર્ગમાં બેઠા છતાં તેમને કાલદારૂણ સર્પ ડ તેવારે મંત્ર, તંત્ર અને બીજી પણ અનેક જંગલની ઔષધીઓ કરવાને ભ્રમ ત્યાગીને એકાંતે દઢ મન રાખી એક જ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્થાન કર્યું, તેમાંજ નિશ્ચલ રહ્યા. તે જેવારે દશ પ્રહર ધ્યાનમાં ગયા તેવારે લહેર વાજી, પણ ધ્યાનને બેલે તે સર્વે પ્રાણ તળે. સમગ્ર વિશ્વવ્યાપ ટા, આકાશે જય જ્યારવ પ્રવી, સમસ્ત લોક આનંદ પામ્યા. એમની વારે શાખાચાર્ય શ્રીઅભયદેવસૂરિ થયા. તેના ઉપદેશથી પાટણના રહેવાસી મીઠડિયા ગેત્રને શા તે નેડી, તેણે સંવત્ ૧૪૩૨ મે વર્ષે શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા ભરાવી. જે શ્રીગોડી પાર્શ્વનાથ જયવંતા વર્તે છે, એને વિશેષ અધિકાર એજ પુસ્તકમાં શ્રીગોડી પાર્શ્વનાથજીનું ચઢાળીયું છે, તેમાંથી જેઈ લે. એવા શ્રીમહેંદ્રપ્રભસૂરિ થયા. For Private and Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) તાसव्वे वहंतु गव्वं, कुणंतु पढंतु पढमं जे॥ पण तुह महिंदसूरि, सासभुविणमि ण कोवि मुणी ॥२॥ એ આચાર્ય સં. ૧૪૪૪મા વર્ષે નિર્વાણ પામ્યા. સર્વ મળી એક્યાસી વર્ષાયુ ભેળવીને સ્વર્ગે ગયા. સત્તાવન્નમા પટ્ટધર શ્રીમેરૂતુંગસૂરિ થયા. તે આ કલિકાલમાં અદ્દભુત સૈભાગ્યવાલા, વિદ્યાના નિધાન, ક્ષાત્યાદિક ગુણે કરી પ્રધાન,મિથ્યાત્વકંદકુંદાલ, પરબ્રહ્મ વિશાલ એવા અને પ્રભાવક થયા. એ નાણીગ્રામે વેરા વઈરસિંહની સ્ત્રી નાહૂણની તેની કુખેં ૧૪૦૩ ના વર્ષમાં જમ્યા. ૧૪૧૮ મે વર્ષે દીક્ષા લીધી, ૧૪ર૬ ની સાલમાં આચાર્યપદ પામ્યા, અને ૧૪૪૬ ની સાલમાં ગચ્છનાયકપદ પામ્યા. એમણે શ્રીલેલાગ્રામે સર્પનું સર્વ વિઘ પાર્શ્વનાથની સ્તવના કરીને નિવર્તાવ્યું. વળી ગુજરાતને પાદશાહ મહંમદ લોલાડા ગામ ઉપરે મહેટી ફેજ લઈ ચડી આપે, તેને શ્રી પાર્શ્વનાથના મહિમાથકી પાછે For Private and Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૫) ફેરવ્ય, ઈત્યાદિ એમનું માહાસ્ય વઢિયાર દેશમાં પ્રસિદ્ધ છે, તેની કથા નીચે પ્રમાણે એકદા શ્રીમેરૂતુંગસૂરિ વિહાર કરતા સંખેશ્વર પાસે લોલાડા ગામમાં ચોમાસુ રહ્યા હંતા. તિહાં એક વખત લેલાડા કસબાના રહેવાસી સર્વ દસાડે વિવાહ ઉપર ગયા હતા. એવામાં ગુજરાતને પાદશાહ ગામને ખાલી થયેલું જાણીને ચઢી આવ્યું. તે વારે ગામના લોકે નાસવા માંડયું. શ્રાવકેએ આવીને શ્રીમેરૂતુંગસૂરિને કહ્યું કે હે સ્વામિન્ ! તમારી પોથી પાનાને ભાર અમને આપે, તે અમે ઉપાડીશું, અને તમે પણ અમારી સાથે ચાલે. કેમકે અસુરલોકેનું લશ્કર આવ્યું છે, તે ગામ ભાંગી નાખશે, અને પિથી પાના સર્વ ભસ્મ કરી નાખશે, માટે આપણે અહીંથી જતા રહીએ. તે વારે ગુરૂએ કહ્યું કે ચોમાસું ઉતર્યા વિના અમારાથી વિહાર થાય નહીં, તે સાંભળી શ્રાવકો બાલ્યા જે આ શૂન્ય ગામમાં તમારાથી કેમ ૨હેવાશે. તે વારે ગુરૂએ શ્રાવકે પાસેથી સવામણ For Private and Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૧) ચાખા મગાવી તેને મત્રીને શ્રાવકાને આપ્યા અને કહ્યું કે, તમે મંત્ર કરી મંત્રિત કરેલા આ ચાખાની ધારાવાડી ગામને ફ્રેઇને પછી જેટલા શત્રુના અસવાર હાય તેટલા ફ્રાન્ટની સામા દોડો; પણ પાછું ફ્રી જોશે। માં, શ્રાવકાએ તેમ કર્યું . તિહાં પછી જેટલા અક્ષત હતા, તેટલા અસવાર થઈ પડયા, જેટલા દોડયા તેટલા સ અ’કીયા થયા, પાદશાહ સૈન્ય દેખી હૈઅત ખાઇ પાછા ફ્રી ચાલ્યા ગયા. ગામ અભંગ રહી ગયું, જે વારે કસઞાતી સર્વ વિવાહ ઉપરથી પાછા આવ્યા તે વારે સર્વ આવી શ્રીમેરૂતુ ંગરને પગે પડ્યા. સર્વ જનાએ મળીને ત્રાંમાના પત્ર ઉપર લેખ કરી આપ્યા, કે જ્યાંસુધી શ્રીવિધિપક્ષગચ્છના કૃતિ આવે ત્યાંસુધી ખીજા ગચ્છના યતિ અહીં રહે નહીં, તે આજ દિવસ સુધી એમજ ચાલ્યુ આવે છે. હવે શ્રીમેરૂતુ ગસૂરિએ વડનગરમાં નાગરવા ણીયાના ત્રણસો ઘર મિથ્યાત્વી હતા, તેમને શ્રાવક કીધા, તેની કથા કહે એકદા પ્રસ્તાવે શ્રીમેરૂ છે: . Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૭) તુંગસૂરિ વિહાર કરતા વીસલનગર, વડનગર આવ્યા. તિહાં ગામની બહાર તલાવ ઉપર આવી ઉતારે કર્યો. શિષ્ય આહાર વહેરવા માટે ગામમાં ગયા; વડનગરમાં તે નાગરવાણીયા સર્વે મિથ્યાત્વી વસે છે, તેણે સાધુઓને આહાર આપે નહીં, અને નિભ્રંછના કરી બહાર કાઢી મૂક્યા. તેમણે ગુરૂ પાસે આવીને કહ્યું કે, સ્વામિન્ ! આ ગામમાં કોઈ શ્રાવકનથી, માટે આહાર મળતા નથી. તેને ગુરૂએ કહ્યું, રૂડું થયું. આપણુને તે તપવૃદ્ધિ થઈ, એજ મેટે લાભ થયો એમ જાણજો. થોડા વખત ગયા પછી માણસેમાં માટે પિકાર થયે, હાહાકારવન્યું. તે વારે ગુરૂએ પિતાના શિષ્ય પ્રત્યે કહ્યું કે, તમે જઇને પૂછી આવે, જે આ ટલે બધે કોલાહલ શાને થાય છે? શિષ્ય પણ ગુરૂનું વચન તહત્તિ કરી પાછા જઈ ખબર કહાડીને ગુરૂ પાસે આવી કહેવા લાગ્યા કે, મહારાજ ! આ નગરને શેઠ કેટિધ્વજ છે તેને એકજ પુત્ર હતા તે સર્ષના ડંકથી મરણ પામ્યો છે, તેને અગ્નિદાહ દેવા For Private and Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) માટે ઘણા લેાકા પાકાર કરતા જાય છે. તેમને ગુરૂએ કહ્યું, તેમને પૂછે કે, કેાઇ રીતે મ્હારી પાસે તે મૃતકને તેડી આવે. તે આપણે કાંઇ ઉપાય કરીએ. તે વારે શિષ્યાએ જઈને તેના સગા સબંધીને કહ્યું જે એકવાર આ મૃતકને અમારા ગુરૂની હિંષ્ટ આગળ લઈ આવા, પછી તમારે જેમ કરવુ' હાય તેમ સુખે કરો. એવુ સાંભળી તે પણ તરત આચાર્ય પાસે લઇ આવ્યા. તેમને ગુરૂએ કહ્યું કે એ જીવતા થાય તે અમને શું આપશે। ? નાગરવાણીયા ખેલ્યા, એના ભારાભાર સાનુ તથા તેટલુજ રૂપ તમાને તાલી આપીશું. ગુરૂએ કહ્યું કે, અમારે સોનાના તથા રૂપાના ખપ નથી, પણ તમે જૈન ધર્મ પાળવાનું કબૂલ કરે, અને અમારા શ્રાવક થાઓ તા એને જીવતા કરીએ. તે સાંભળી સ ત્રણસા ઘરના નાગરાએ મળી આચાય ને લેખ કરી આપ્યા; પછી ગુરૂએ “ ૐ નમો યેવલેવાય ” એ સ્તેત્ર શ્રીજીરિકાપટ્ટીપાર્શ્વનાથ સ્તુતિરૂપ બનાવ્યુ, તેના માહાત્મ્યથી તિહાં નવકુલ નાગ આવી ઉભા રહ્યા, For Private and Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૯) તેમાંથી જેણે છોકરાને ડંક દીધા હતા તેને રાપ, બીજા સર્વને શીખ દીધી. પછી તે જ ક ઉપર તે સર્પને વળગાડીને છોકરાનું વિષ ઉતાર્યું, તેથી તે જીવતે થયે, આળસ મરડીને બેઠે. તે જોઈ સનાગરેએ ગુરૂને પગે લાગીને ગળામાં પહેરેલી કંઠી તેડી, સર્વ જૈનધર્મ અંગીકાર કરી શ્રાવક થયા, અને મહટે મહોત્સવે કરી વાજતે ગાજતે ગુરૂને ગામમાં તેડી આવ્યા. તિહાં દેરાસર કરાવ્યું, ઉપાસરે કરાવ્યો છે, અને ત્યાં યતિને રાખ્યા છે. તે આજ પર્યત વડનગરમાં નાગરવાણીયાના ઘર શ્રાવકનાં છે. જે સ્થાનકે છોકરાનું વિષ વમન કરાવ્યું તે સ્થાનકે અદ્યાપિ સુધી તૃણુ પણ ઉગતા નથી, એક સમય વ્યાખ્યાન વાંચતા ગુરૂ એચીંતી મુહપત્તિ કાઢીને ચાળી. તેવા વ્યાખ્યાન સાંભળનારા સંઘે પૂછ્યું. મહારાજ એ તમેં શું કર્યું? તેને ગુરૂ કહ્યું, શ્રીસિદ્ધાચલને વિષે શ્રીજીષભદેવના પ્રાસાદે ચંદ્ર બલતે હતું, તે ઉલવી નાખ્યો. તે સાંભળી શ્રાવકે એ કાગલ લખી For Private and Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) પાલીતાણુથી ખબર મગાવી તે સત્ય વાત થઈ. શ્રીમેરૂતુંગસૂરિ જેવારે રાત્રે ધ્યાન કરવા બેસતા તેવારે ચકેશ્વરી, પદ્માવતી, અને મહાકાલી એ ત્રણ દેવી સાક્ષાત્ એમની પાસે નિત્ય આવતી હતી. એકદા કોઈએક શ્રાવક ગુરૂના ધ્યાનવેલાયે રાત્રી ગુરૂ પાસે કેઈ કાર્યાથે આવ્યા. તે દેવીને દેખી મનમાં સંદેહ આણું પાછો વળે તેને ગુરૂયે સાદ કરી બેલાવી સ્થિર કીધે. તેવારે કલિયુગ જાણુને ગુરૂ તે દિવસથી દેવીઓનું આવાગમન બંધ સખ્યું. એવા મહાપ્રભાવિક પુરૂષ શ્રીમેરૂતુંગસૂરિ થયા. કાલિદાસ માઘ ઈત્યાદિકના બનાવેલા રઘુવંશ, માઘ, કિરાત આદિક પંચ કાવ્યની પેઠે એમણે જેની પંચકાવ્યના મહામોટા પાંચ ગ્રંથ બનાવ્યા છે. એક નાભિવંશસંભવ કાવ્ય, બીજે યદુવંશ સંભવકાવ્ય, ત્રી નેમિનું કાવ્ય, ઇત્યાદિ કાવ્ય, તથા નવીન વ્યાકરણની પણ રચના કીધી. તેમજ સૂરિમંત્રક૯પાદિક For Private and Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) બહુ ગ્રંથ નવીન કર્યો છે. એવા મહા ઉત્તમ પુરૂષ હતા. તથા એમની વારે જયશેખરસૂરિ શાખાચાર્ય થયા છે. તેમણે પણ અનેક દેશમાં વિહાર કરી ઘણા ભવ્યજીને પ્રતિબોધ્યા છે. તથા બાર હજાર કે પ્રમાણ ઉપદેશચિંતામણિ ગ્રંથ તેમજ બીજે - ધચિંતામણિ, સંબોધસિત્તરી, આત્મબોધકુલક ઈત્યાદિક મોટા મોટા બાર ગ્રંથ નવીન કર્યા છે. તેમજ સેંકડે ગમે લઘુ ગ્રંથે કર્યા છે. - વલી તેમના શિષ્ય શાખાચાર્ય શ્રીમાણિક્યસુંદરસૂરિ થયા છે. તેમણે ગુણવર્માચરિત્ર, સત્તરભેદી પૂજાની કથા, પૃથ્વીચંદચરિત્ર ચતુ:૫વકથા આદિક ઘણુ ગ્રંથની રચના કરી છે. એવા પુરૂષે એમના પરિવારરૂપ હતા. શ્રીમેરૂતુંગસૂરિવિક્રમ સંવત ૧૪૭૧ માં નિર્વાણ પામ્યા. સર્વ મલી અડસઠ વર્ષાયુ ભોગવી સવ ગયા. અઠ્ઠાવશ્વમા પટ્ટધર શ્રી જયકીર્તિસૂરિ થયા. તે તિમિરપુર નગરમાં ભૂપાલ શેઠની જમરાદે ભાર્યાની For Private and Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૨) કૂખેથી સાંવત્ ૧૪૩૩ માં જન્મ્યા. સ. ૧૪૪૪ માં દીક્ષા લીધી સ’. ૧૪૬૭ માં શ્રીખંભાત મદરેસૂરિપદ મળ્યું, અનેસ'.૧૪૭૩ માં પાટણ શહેર ગચ્છનાયક પદ પામ્યા. એ આચાયે, જોપણ શ્રીમતુગ સૂરિયે દેવીને આગમ નિષેધ કર્યાં હતા, તેપણ તે દેવીને આણુવા માટે શ્રીસિદ્ધાચલ તીર્થ ઉપર ઘણા વર્ષો લગણુ આ ચખિલ તપ કર્યું, દેવી મધ્યરાત્રીયે પ્રગટ થઈ કહેવા લાગી કે, હું તમારી પાસે આવીશ, પણ તમે મુજને ઓળખશો નહી. એમ કહી દેવી અદશ્ય થઇ. બીજે દિવસે પ્રભાતે શ્રીખંભાતથી સંઘ આળ્યે, તેમાં ધ્રુવીયે શ્રાવિકાનું રૂપ ધારણ કરી સુવર્ણ મુદ્રામિશ્રિત પવા વહેારાવીને ગુરૂના મારથ પૂર્ણ કર્યો. એ આચાર્ય સંવત્ ૧૫૦૦ માં નિર્વાણુ પામ્યા, સ મલી ૨૭ વર્ષીયુ ભાગવી સ્વગે ગયા. આગુણસાઠમા પટ્ટપર શ્રીજયકેસરિસૂરિ થયા. તે પાંચાલદેશે શ્રીથામ નગરીમાં ધ્રુવિસ’હુ નામા શેઠની લાખણુર્દ ની કૂખથી સવંત ૧૪૬૧ માં જન્મ્યા. For Private and Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) પ્રથમ માવિત્રનું આપેલું નામ ધનરાજ હતું. સવત્ ૧૪૭૫ માં દીક્ષા લીધી. સ'. ૧૪૯૪ માં આચાર્ય પદ પામ્યા. એમણે નદીની ઉપર વૃક્ષા ચલાવી ગુજરાતના બાદશાહને ચમત્કાર દેખાડી મુદ્દાને હરાયે. પાદશાહે નવા ઉપાસરા કરાવી દીધા. તે હજી પણ અમદાવાદના જવેરી વાડામાં કાયમ થયા છે. સાંવત્ ૧૫૦૧ માં શ્રીચાંપાનેરમાં ગચ્છનાયક પદ પામ્યા. ખાદશાહુને છ માસ પર્યંત તાવ આવતા હના. તે કાઇ વૈદ્યથી સારા ન થયા, પણ એમણે મંત્રલે કરી છહેલાથી તાપને બાહર કાઢયો. બાદશાહે કહ્યું એ તાપ કર્યાં છે. તે અમાને દેખાડા. તેવારે ગુરૂએ પેાતાના રજોહરણે કરી શિલાની ઉપર ખંખેર્યુ. એટલે શિલા ખલી ભસ્મ થઇ ગઈ. તથા પેાતાની વી શેષ પાસેથી પાછી લીધી. જિનશાસનની ઉન્નતિ થઇ. શ્રી સંઘની ઇચ્છા પૂર્ણ થઇ એવા મહેાટા મહિમાવત એ આચાર્ય થયા. સંવત્ ૧૫૪૨ માં નિર્વાણ પામ્યા. સીયુ એકયાસી વર્ષનું ભાગવીને સ્વગે ગયા. For Private and Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) સાઠમા પટ્ટધર શ્રી સિદ્ધાંતસાગરસૂરિ થયા. તે પાટણ નગરે સેની જાવડની પૂરલદેભાર્યા, તેના સેનપાલ નામે પુત્ર, સંવત્ ૧૫૦૬ની સાલમાં જમ્યાં, સંવત્ ૧૫૧૨ માં દીક્ષા લીધી. ૧૫૪૧ માં આચાર્ય. પદ પામ્યાં. ૧૫૪૨ મા વર્ષમાં ગચ્છનાયક પદવી પામ્યા. એ આચાર્યની વારે શ્રીચકેશ્વરી દેવી તંદુલ વાહરાવીને ગયા છે. તે દિવસથી પાછા આવતા નથી. સંવત્ ૧૫૬૦ માં નિર્વાણ પામ્યા. સર્વાયુ ચેપન વર્ષનું ભેગવી સ્વર્ગે ગયા. એકસામાં પટ્ટધર શ્રીભાવસાગરસૂરિ થયા. તે મારવાડ દેશમાં નરસાણ ગ્રામે વેરા સાંગાની સિંગારદે ભાર્યાના પુત્ર ભાવડ નામે સંવત્ ૧૫૧૦ મે વર્ષે જમ્યા. સં. ૧૫૨૦ માં શ્રીખંભાયત બંદરે જયકેસરસૂરિને હાથે દીક્ષા લીધી. સં. ૧૫૬ માં શ્રીમાંડલ ગ્રામેં આચાર્યપદ અને ગણેશપદ પણ મહ્યું. સં. ૧૫૮૩ માં નિર્વાણ પામ્યા. સર્વ મલી તહેતેર વર્ષાયુ ભેગવી સ્વર્ગે ગયા. For Private and Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૫) બાસઠમા પટ્ટધર શ્રીગુણનિધાનસૂરિ થયા તે પાટણ નગરે શ્રીમલિ જ્ઞાતે મુગટમણું નગરાજ નામે શેઠની લીલાદે ભાર્યાના સેનપાલ નામે પુત્ર હતા, તે સંવત્ ૧૫૪૮ માં જમ્યા. ૧૫પર માં શ્રી સિદ્ધાંતસાગરસૂરિના હાથે દીક્ષા લીધી, સં. ૧૫૮૪માં શ્રી સ્તંભતીર્થ સૂરિપદ અને ગણેશપદ મળ્યું. સંવત્ ૧૬૦૨ માં નિર્વાણ થયા. સર્વ મલી ચેપન વર્ષાયુ ભેગવી સ્વર્ગે ગયા. ત્રેસઠમા પટ્ટધર શ્રીધર્મમૂર્તિસૂરિ થયા. તે ત્રંબાવતી નગરીને વિષે શા. હંસરાજ વણિકની હાંસલદે નામે સ્ત્રી તેમના ધર્મદાસ નામે પુત્ર સંવત્ ૧૫૮૫ માં જમ્યા, પન્નરસે નવાણમાં દીક્ષા લીધી. સંવત્ ૧૬૦૨ માં શ્રીઅમદાવાદ નગરે આચાર્યપદ પામ્યા. અને મહત્સવ સહિત એજ વર્ષમાં ગચ્છનાયક પદ મલ્યું. એ આચાર્ય સર્વથા નવવિધ પરિગ્રહના ત્યાગી થઈ કિયા ઉદ્ધાર કરતા હવા સંવત્ ૧૯૭૦ માં શ્રીપાટણનગરે નિર્વાણ પામ્યા. સર્વ મલી For Private and Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) પંચાશી વર્ષાયુ ભેગવી સ્વર્ગે ગયા. ચેસઠમા પટ્ટધર શ્રી કલ્યાણસાગરસૂરિ થયા. તે લોલાડા ગ્રામે કઠારી નાગિની ભાર્યો નામિલદેના કેડણ એ નામે પુત્ર સંવત્ ૧૬૩૩ માં જન્મ્યા તેમછે સંવત્ ૧૬૪૨ માંધવલપુરે દીક્ષા લીધી. સં. ૧૯૪૯ માં શ્રીઅમદાવાદે આચાર્ય પદ પામ્યા. સં. ૧૯૭૦ માં શ્રીપાટણે ગશપદ પામ્યા, એમણે કચ્છદેશના અધિપતિને પ્રતિબંધ આપી, આહેડે મૂકા. ઈત્યાદિક એમનાં અનેક સાહસિક કૃત્ય વાંચનારને આનંદ ઉપજાવે તેવાં છે, તે મહટી પટ્ટાવલીમાં લખેલાં છે. વલી એ ગુરૂના ઉપદેશથી શ્રીનવાનગરમાં સંવત્ ૧૯૭૬ માં લાલણ નેત્રે એસવાલજ્ઞાતે શા. વિદ્ધમાન પદમસીયે નવલાખ મહમુદી ખરતીને એક મોટે જિનપ્રાસાદ કરાવ્યો. તેમાં ૯૧ મહેટાંબિંબ પધરાવ્યાં, તથા ૪૪૧ બીજા બિંબ ભરાવ્યાં. તથા શા. વિદ્ધમાન પદમસીમેં શ્રી શત્રુંજયતીર્થ ઉપર એક મહટે જિનાલય કરાવ્યું, અને બીજા પણ સાત દેરાસરની શ્રી For Private and Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૭) શત્રુંજયે પ્રતિષ્ઠા કરાવી. વલી સંવત ૧૬૭૫ ના વૈશાખ શુદિ અષ્ટમી રવિવારે નવાનગરવાસી એસવાલજ્ઞાતિ, નાગડાગેત્રી, અચલગચ્છીય શા. રાજસી પ૫૧ જિનબિંબ ભરાવી એક મોટું બાવન જિનવાલું ચૈત્ય કરાવ્યું છે. તેમની પ્રતિષ્ઠા વખતે પણ એજ આચાર્ય હતા. એક દેરાસર ઉપર નવ લાખ મહમુદ્દી ખરચી તથા એકવીશ પ્રાસાદ બીજા મહાટા કરાવ્યા. તેની ઉપર ચેરાસી લાખ કેરી ખરચી. તથા એ આચાર્ય શ્રીઆગરામાં ચોમાસું રહ્યા હતા. તિહાં એમના ઉપદેશથી નપાલ અને શાનપાલે ઘણું ધન સાત ક્ષેત્રે વાપર્યું. શ્રીસમેતશિખરજીનો સંઘ કાહાલ્ય, તિહાં વીશે તીર્થકરના પગલા સમરાવી પ્રતિષ્ઠા કરાવી. સંવત્ ૧૬૭૧ માં યાત્રા કરી સંવત્ ૧૭૧૮ માં શ્રીભુજનગરે નિર્વાણ પામ્યા. એ આચાર્ય મહાટા અતિશયવાનું થયા છે. સર્વ મલી પચાશી વર્ષાયુ ભેગવી વગે ગયા. For Private and Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (સ્વ૮) પાંસઠમાં પટ્ટધર શ્રીઅમરસાગર સૂરિ થયા. તે મેવાડદેશે ઉદયપુર નગરે શ્રીમાલીશાતે ચોધરી - ધાની સેના નામે ભાયના અમરચંદ્ર નામે પુત્ર સંવત્ ૧૬૯૪ માં જન્મ્યા. સં. ૧૭૦૫ માં દીક્ષા લીધી. સં. ૧૭૧૫ માં શ્રીખંભાત નગરે આચાર્યપદ પામ્યા. એ ગુરૂની પાસે સંવત્ ૧૭૧૬ ના વર્ષે મહાવદિ ચોથે શ્રીદીવબંદરના રહેવાસી પ્રાગ્વાટગેત્રીય મંત્રી છવાસુત માલજીયે પોતાની સ્ત્રી સહિત ચોથું વ્રત ગ્રહણ કર્યું. સંવત્ ૧૭૧૮ ના વર્ષમાં શ્રીકચ્છદેશે ભુજ નગરે છેશ પદ પામ્યા. એમણે અનેક તીર્થોની યાત્રાઓ કરી ચોરાસી ગચ્છને હસ્ત મંડાવ્યા. અનેક દેશમાં અનેક જિનચૈત્યની પ્રતિષ્ઠાયે બિરાજ્યા હતા. સંવત્ ૧૭૬૨ માં શ્રીલકે નિર્વાણ પામ્યા. સર્વમલી અડસઠ વર્ષાયુ ભેગવી સ્વર્ગ ગયા. છાશઠમાં પટ્ટધર શ્રીવિદ્યાસાગરસૂરિ થયા. શ્રી કચ્છદેશે ખીરસરા બંદરમાં શા. કર્મસિંહની ભાય કમલાદે તેમના વિદ્યાધર નામે પુત્ર, સંવત્ ૧૭૪૭ના For Private and Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) આશેવદિ ત્રીજે જન્મ થયો. સં. ૧૭પ૬ ના ફોલ્સન શુદિ બીજે દીક્ષા લીધી. સં. ૧૭૬૨ ના શ્રાવણશુકલ દશમીયે શ્રીધેલકે આચાર્યપદે થપાયું. તેને મહોત્સવ વેરા અભેચંદે કર્યો. તથા શ્રીસૂરતબંદરના રેવાસી શા. કપૂરચંદસિંધાયે ચોરાશી ગ૭ના યતીને પછેડીએ ઓઢાડી. અને શ્રીસંઘમાં એકેક થાલી શેર સાકરની પ્રત્યેક ઘરદીઠ લાહણી કરી. તથા શ્રીઅમદાવાદના રેવા સી પારેખ વદ્ધમાન તથા બેન રૂકૂમીએ પણ થાલી તથા સાકરની લહાણી કરી. તથા પારેખ ભગવાનન્દાસે મહમુદીની લહાણી કરી. તેમજ બીજા પણ ઘણું શ્રાવકે ખાંડ પ્રમુખની લાહાણીઓ કરી. એમને શ્રીમાતરગામમાં સંવત ૧૭૬૨ માં કાર્તિક વદિ ચોથને બુધવારે ભટ્ટારક પદ મલ્યું. તેને શા. સભાચંદે ઉત્સવ કર્યો. શ્રાવકને પહેરામણી આપી, ગુરૂએ વિશેષાવશ્યક સૂત્રની વાંચના કરી. એ મહાટા અતિશયવાન થયા. સં. ૧૭૯૭ના કાર્તિક શુદ્ધિ પાંચમે નિર્વાણ પદ પાખ્યા. સર્વ મળી પચ્ચાશ વર્ષાયુ ભેગવી સ્વર્ગે ગયા. For Private and Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૦) સડેશઢમાં પટ્ટર શ્રીઉદ્યયસાગરસૂરિ થયા. તે શ્રીનવાનગરમાં શા. કલ્યાણજીની ભાર્યાં જયવંતીબાઇ તેમના પુત્ર ઉદયચંદ નામે હતા. સ. ૧૭૬૩ માં જન્મ્યા. સ’. ૧૭૭૭ માં દીક્ષા લીધી. સ. ૧૭૯૭ માં આાચાર્ય પદ મળ્યું. એજ વર્ષના માગશર શુદિ તેરસના દિવસે ગણેશપદ મળ્યું. સંવત્ ૧૮૨૬ ના આશ્વિન શુલ્ક બીજે નિર્વાણુ થયા. સર્વાં મળી બેશ વર્ષાયુ ભાગવી શ્રીસુરત અંદરમાં દેવલાકે ગયા. અડશઠમા પટ્ટધર શ્રીકીર્ત્તિસાગરસૂરિ થયા. તે શ્રીકચ્છદેશ મધ્યે ગામ શ્રીદેસલપુરે આસવશ જ્ઞાતીય શાહ માલસિ ંહની ભાર્યો આસખાઈ તેમના પુત્ર અરજી. સ. ૧૭૯૬ માં સ. જન્મ્યા. ૧૮૦૪માં શ્રીઉદયસાગરસૂરીશ્વરના શ્રાવકપણે શિષ્ય થયા. સ. ૧૮૦૯ માં શ્રી માંડવી ખદર મધ્યે દીક્ષા લીધી. સ. ૧૮૨૩ માં શ્રીસુરતમાં આચાર્ય પદ મળ્યું. તેના શા. ખુશાલચ ંદ્રે તથા ભૂખણુદાસે છ હજાર રૂપક ખરશ્રીને મહાત્સવ કીધા, સ'. ૧૮૨૬ માં શ્રીઅંજારમધ્યે For Private and Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૧) ગણેશપદ મળ્યું. સં. ૧૮૪૩ ના ભાદરવા શુદિ - ઠના દિવસે નિર્વાણ પામ્યા. સર્વમળી ૪૮ વર્ષાયુ - ગવી શ્રીસુરત બંદરમાં સ્વર્ગ ગયા. ઓગસેરમા પટ્ટધર શ્રી પુણ્યસાગરસૂરિ થયા, તે ગુજરાતમાં ગામ શ્રીવડોદરાના પોરવાડ જ્ઞાતીય શા. રામસીની ભાય બાઈ મીઠીબાઈ તેમના પુત્ર પાનાચંદજી થયા. તે સં. ૧૮૧૭ માં જમ્યા. સં. ૧૮૨૪માં શ્રી કીર્તિસાગરસૂરિના શ્રાવકપણે શિષ્ય થયા. સં. ૧૮૩૩ માં શ્રીભુજપુરમાં દીક્ષા લીધી. સં. ૧૮૪૩ માં શ્રી સૂરત મધ્યે આચાર્યપદ તથા ગણેશપદ મળ્યું. તેને મહત્સવ ઘણું દ્રવ્ય ખરચીને શા. લાલચંદે કીધે. સંવત ૧૮૭૦ ના કાર્તિક શુદ્ધિ ૧૩ ના દિવસે શ્રીપાટણ મધ્યે નિર્વાણ પામ્યા. સર્વ મળી ત્રેપન વર્ષાયુ પૂર્ણ કરી સ્વર્ગે ગયા. સિતેરમા પટ્ટધર શ્રીરાજેદ્રસાગરસૂરિ થયા. એમનું જન્મ શ્રીસુરતમાં થયેલું. સં. ૧૮૯૨ મે વર્ષે માંડવીમાં નિર્વાણ પામ્યા. For Private and Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૩ર) એકેતેરમા પટ્ટધર શ્રીમુક્તિસાગરસૂરિ થયા. તે શ્રીમાલવદેશે ઉજવેણી નગરીના એસવાલ જ્ઞાતીય શા. ખીમચંદની ભાર્યા ઉમેદબાઈ તેમના પુત્ર મેતીચંદજી હતા. સં. ૧૮૫૭માં જન્મ્યા. સં.૧૮૬૭ ના વૈશાખ શુદિ ત્રીજે દીક્ષા લીધી. ૧૮૯૨ ના વૈશાખ શુદિ બારસે શ્રીપાટણ મધ્યે આચાર્યપદ તથા ગણેશપદ મળ્યું. તેને મહાત્સવ શેઠ નથુ કલજીચે ઘણું દ્રવ્ય ખરચીને કીધો. એ આચાર્ય પૃથ્વીપીકે વિચરતા થકા સંવત્ ૧૮૯૩ માં શ્રીપાલીતાણામાં શેઠ ખીમચંદ મોતીચંદે અંજનશિલાકા કરી તિહાં બિંબ (૭૦૦ ની પ્રતિષ્ઠા કરાવી. તિહાંથી વિહાર કરી શ્રીક અછદેશમાં આવ્યા. તિહાં શ્રીનલિનપુર નગરે શેઠ નરસિંહ નાથા લઘુજ્ઞાતીય નાગડા દેત્રીય હતા, તેમણે જિન ચૈત્ય કરાવ્યાં. તેની પ્રતિષ્ઠા સંવત્ ૧૮૯૭ ના મહા શુદિ પંચમીને દિને શ્રીચંદ્રપ્રભુજી મૂળનાયક થાપી પ્રતિષ્ઠા કરાવી. શેઠ નરસિંહ નાથાયે સમસ્ત દશા તથા વિશા ઓસવાલની જ્ઞાતિમાં ઘર દીઠ એક For Private and Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૩) વાળી, એક શેર સાકર તથા એક રૂપકની લાણી કરી. છે મેડા કરી બાવન ગામ મહાજન જમા, તથા શ્રીસિદ્ધાચલજીની ઉપર દેરાસર કરાવ્યા, ધર્મશાળા કરાવી. તથા શ્રીનલીયાને દેરાસરે રૂપાનાં કમાડ ચડાવ્યા. ગામશ્રી સુથરીમાં શ્રી ધૃતકલેલ પાશ્વનાથજીના દેરાસરે રૂપાનાં કમાડ ચડાવ્યાં. નલીયા મધ્યે દાનશાલા કરી, હવે આચાર્ય તિહાંથી વિહાર કરતા શ્રીભુજપરે આવ્યા. તિહાં ૧૮૯૭ ના ફાલ્ગન શુદિ ૩ ના દિવસે, શા. ચાપસી ભીમશી વિમાએશિવાલે ઘણું ધન ખરચીને ભરાવેલા ચિંતામણીજી પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા કીધી. તિહાંથી વિહાર કરતા શ્રીરાજનગરે આવ્યા. તિહાંથી અંબાયતની પાસે વટાદરા ગામે આવ્યા. તિહાં ગેડીજીની પ્રતિષ્ઠા કરી. તિહાંથી કષ્ટદેશે જબંદરે આવ્યા. સંવત્ ૧૯૦૫ ના મહાશુદિ પંચમીના દિવસે શા. જીવરાજ રતનસિંહે કરાવેલા શ્રી મહાવીર સ્વામીના ચેત્યની પ્રતિષ્ઠા કરી. શેઠે ત્રણ લાખ કારી ખરચી For Private and Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૪) પુસ્તકાના ભડાર કરાવ્યેા, સન્મુખ ગીતમસ્વામી એસામ્યા, કુદેશ માંહેલા યતીયાને પછેડીયે આપી દેરાસર પાસે એક ઉપાસરા રાજ્યેા. તથા સ ંવત્ ૧૯૧૦ માં ગામ શ્રીનલિનપુરમાં શેઠ ભારમલ તેજસીચે નવીન જિનપ્રાસાદ કરાવ્યે. ઇત્યાદિ બીજા પણ ઘણા ચૈત્યાની પ્રતિષ્ઠા થઇ. સાંવત્ ૧૯૧૪ માં નિર્વાણ પામ્યા. સ` મલી ૫૭ વર્ષાયુ ભાગવી સ્વર્ગે ગયા. ખરતરગચ્છપટ્ટાવલિ આ ગચ્છમાં વીરપ્રભુથી એકતાલીશ પાટ સુધીની પર પરા મળતી છે તે પછી--- ૪૨ માં શ્રીજીનચન્દ્રસૂરિની પાટ ઉપર તેમના નાના ગુરૂભાઈ શ્રીઅભદેસૂરિ થયા, અભયદેવસૂરિજી મહારાજને જન્મ ધારાપુરી નામના નગરમાં થયે હતા, તેમના પિતાનુ નામ ધન્નાશેઠ હતુ. અને તેમની માતાનું નામ ધનદેવી હતુ, તેમણે યુવાવસ્થામાં શ્રી-જીનેશ્વરસૂરિજી પાસે દીક્ષા લીધી હતી. તેઓએ For Private and Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૫) બુદ્ધિબળથી થોડા જ વખતમાં સકલ શાસ્ત્રને અભ્યાસ કરી આચાર્ય પદ પ્રાપ્ત કર્યું હતું. તેઓશ્રીના શરીરમાં ગલતકેઢ થયું હતું અને શ્રીસ્થંભનપાર્શ્વનાથનું “જયતિહુઅણ” નામનું તેત્રા બનાવ્યું હતું. અને તેજ શ્રીસ્થંભનપાર્શ્વનાથના સ્નાત્ર જલથી તેમના કેટ-રેગનું નિવારણ થયું હતું, વિર સં. ૧૫૮૧, વિક્રમ સં. ૧૧૧૧, માં શ્રીસ્થંભનપાર્શ્વનાથ પ્રગટ થયા હતા, તેઓએ વીર સં. ૧૫૯૦, વિકમ સં. ૧૧૨૦ માં શ્રીનવાંગસૂત્રની ટાકા બનાવી હતી, શ્રીઅભયદેવસૂરિ ગુજરાતમાં કપડવંજ ગામમાં વિ. સં. ૧૧૬૭ માં કોલ કરીને દેવલોકમાં ગયા. ૪૩ શ્રીઅભયદેવસૂરિની પાટઉપર શ્રીજીનવભસૂરિ થયા, તેઓ પહેલા કૂર્ચપૂર ગચ્છીય ચૈત્યવાસી શ્રીજીનેશ્વરસૂરિના શિષ્ય હતા, એક વખત ગુરૂની પાસે દશવૈકાલિક ભણતાં વૈરાગ્ય ઉત્પન્ન થયે અને ગુરૂને પૂછ્યું કે સાધુને આચાર તે આવા પ્રકારને છે અને આપે શિથીલ આચાર કેમ ધારણ કર્યો છે For Private and Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૬) ત્યારે ગુરૂએ કહયું કે મારે એવા પ્રકારે કર્મોદય છે, ત્યારે શ્રીજિનવલુભસૂરિ ગુરૂને પુછીને શ્રીઅભયદેવસૂરિજીના શિષ્ય થયા. શુદ્ધ ચારિત્રનું પાલન કરતા છતા સકલ શાસ્ત્રના અભ્યાસ કરીને ગીતાર્થ થયા, તેઓશ્રીએ ચિત્તોડનગરની ચંડિકાદેવીને પ્રતિબોધીને જીવહિંસા છોડાવી, અને ચંબિકાદેવી પણ તેમના પ્રતિ ભક્તિવાળી બની. તેઓએ તેજ નગરમાં બહેતર (૭૨) જીનાલય મંડિત શ્રીમહાવીરસ્વામીના દેરાસરની પ્રતિષ્ઠા કરી, તેમને પિંડવિશુદ્ધિ પ્રકરણ, ષશીતિ પ્રકરણ, સંઘપટ્ટ આદિ અનેક ગ્રન્થ રચ્યા, તથા દશ હાર વાગડી લોકોને પ્રતિબોધ આપીને શ્રાવક બનાવ્યા, તેમ ચિત્રકૂટ નગરમાં વિ. સં. ૧૧૬૭ માં શ્રીઅભયદેવસૂરિજીની આજ્ઞાથી શ્રીદેવભદ્રાચાર્ય આચાર્યપદ આપ્યું, અને તેઓ છ માસ સુધી આચાર્ય પદ ભોગવીને અંતમાં અણુસણ કરીને દેવકમાં ગયા. તે વખતે મધુકરા ખરતર શાખા નીકળી. ૪૪ માં શ્રીજીનવઠ્ઠભસૂરિની પાટ ઉપર શ્રીજી For Private and Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૭) નદત્તસૂરિ થયા, તેમને જન્મ ધંધૂકાનગરમાં હુંબડ ગેત્રીય વાછિગ નામે એક મંત્રિની ભાર્યા વાહડદેવીની કૂખથી ચન્દ્ર સ્વપ્ન સૂચિત સં. ૧૧૩૨ માં થયે હતા. તેમનું બાલ્યાવસ્થાનું નામ સોમચન્દ્ર રાખવામાં આવ્યું હતું, તેમને આઠ વર્ષની ઉમરે ગુરૂમહારાજને ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પ્રાપ્ત થયે અને માતપિતાની આજ્ઞા લઈને સં. ૧૧૪૧ માં વાચક ધર્મદેવગણિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ત્યારબાદ સેમચન્દ્રમુનિએ ગુરૂ પાસે સંપૂર્ણ શાસ્ત્રાભ્યાસ કર્યો, સં. ૧૧૬ વૈશાખ વદિ છઠને (૬) દીવસે શ્રીદેવભદ્રાચાર્ય સૂરિમંત્ર આપીને શ્રી મચન્દ્રમુનિને આચાર્યપદ આપ્યું અને ત્યારબાદ જીનદત્તસૂરિ એવું નામ પ્રસિદ્ધ કર્યું, તેઓ વિહાર કરિને ચિત્રકૂટ નગરમાં ગયા અને ત્યાં ચિન્તાણિ પાર્શ્વનાથના દેરાસરના સ્થંભમાં રહેલું વિદ્યાસ્નાયનું પુસ્તક વિદ્યાબલથી પ્રગટ કરીને ગ્રહણ કર્યું. અને ત્યારબાદ ઉજજયિની નગરીમાં પધાયાં અને ત્યાંથી પણ મહાકાલના દેરાસરના સ્થંભમાંથી For Private and Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૮) સિદ્ધસેનરિવાકરનું વિદ્યાભ્યાન પુસ્તકવિદ્યાબલથી ગ્રહણ કર્યું અને ત્રણ ક્રોડગ્રીકારને જાપર્યો. તે વખતે તેમને ચોસઠ જોગણીઓને વશ કરી હતી, ઈત્યાદિ ઘણા ચમત્કારે તેમને જેનશાસનની ઉન્નતિ વાસ્તે મંત્રબલથી બતાવ્યા હતા. શ્રીજીનદત્તસૂરિ મહારાજ ૧ર૧૧. અષાઢ શુદિ એકાદશીને દિવસે અજમેર શહે રમાં અણુશણ કરીને કાલધર્મ પામીને દેવલોકમાં ગયા તેઓ બડાદાદાજીના નામથી પ્રસિદ્ધ થયા છે. અને ગામેગામ શ્રાવક લોક તેમની પાદુકાનું પૂજન કરે છે. ૪૫ તેમની પાટે શ્રીજીનચન્દ્રસૂરિ થયા. તેમના પિતાનું નામ સાહરાસલક અને માતાનું નામ દેહુર્ણદેવી હતું. તેમને જન્મ સં. ૧૧૯૧ ભાદ્રવા શુદિ ૮ને દિવસ થયો હતો અને સં. ૧૨૧૧માં વૈશાખ શુદિ પ. પાંચમને દિવસે વિક્રમપુરમાં શ્રી જીનદત સૂરિ મહારાજે આચાર્યપદ આપ્યું હતું. એક વખત શ્રીજીનચંદ્રસૂરિજી મહારાજ ગુજરાત તરફ વિહાર કર્તા હતા તે વખતે શ્રીમાલગલીમ મદલપાલ વિગેરે For Private and Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૯) ના આગ્રહથી દિલ્લી શહેરમાં પધાર્યા અને ત્યાં દિલ્લી ના બાદશાહને ઘણા ચમત્કારો દેખાડીને પેાતાના - ક્ત અનાન્યેા. ત્યારબાદ તેઓ તેજ શહેરમાં સ. ૧૨૨૩ ભાદ્રવા વિંદ ૧૪ને દીવસે અણુસણુ કરીને સ્વગે પધાર્યા, તેમના શહેરની વચ્ચમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તે ઠેકાણે તેમની છત્રી કરવામાં આવી હતી. તેમના વખતમાં શ્રીદેવચન્દ્રજી મહારાજ ના શિષ્ય સાડાત્રણફ્રેંડ àાકના કોં કલિકાલ સર્વજ્ઞ બિરૂદ્રુધારક, અને પાટણના મહારાજા કુમારપાલના પ્રતિધક શ્રીહેમચન્દ્રાચાર્ય થયા હતા સ. ૧૧૬૬ માં સૂરિપદ અને સ. ૧૨૨૯ દેવલાક ગયા. તેમને વિશેષ અધિકાર કુમારપાળ ચરિત્રથી જાણવા, ૪૬ શ્રીજીનપતિસૂરિ તેમની પાટ ઉપર થયા, તેમના પિતા માલૂગાત્રીય શાહ યશેાવન હતા. અને માતાનુ સૂહુવદેવીનામ હતું,તેમના જન્મસ,૧૨૩૦માં ચૈત્ર વદ ૮ ને દીવસે મૂલ નક્ષત્રમાં થયા હતા, સ ૧૨૨૮ ફાગણુ વિદે અષ્ટમીને ઢીવસ દિલ્લી શહેરમાં For Private and Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૦) દીક્ષા થઇ હતી, સ. ૧૨૩૩ ના કાક દિ ૧૩ તે શને દીવસ શ્રીજયદેવાચાર્ય આચાર્ય પદમાં સ્થાપન કર્યાં હતા, ત્યારમાદ શ્રીજીનપતિસૂરિ વિહાર એક વખત ખખ્ખર નામના નગરમાં ગયા અને ત્યાં ૩૬ છત્રીશ વાક્રિયાને જીતિને જૈનશાસનની ઘણી પ્રભાવના કરી, તથા આસાપુરમાં શ્રીમાલજ્ઞાતીય હાજીશાહે દેરાસર બનાવ્યું. તેની પ્રતિષ્ઠા વખતે એક ચેાગીએ જીનપ્રતિમાને સ્વલિત કરી દીધી તે વખતે શ્રીજીનપતિસૂરિએ પોતાના ગુરૂશ્રી જીનચન્દ્રસૂરિજીનું આરાધન કર્યું. ત્યારબાદ ગુરૂ પ્રગટ થયા અને ચૂ આપ્યું અને તે ચૂર્ણને જીનપતિસૂરિએ પ્રાત:કાલમાં પ્રતિમા ઉપર નાખ્યું કે તરત પ્રતિમાજી ઉગિયાં, ત્યારમાદ ચેાંગીગુરૂના ચમત્કાર દેખીને પ્રસન્ન થઇને ચાલ્યા ગયા, તેથી ગુરૂના ઘણા મહિમા વધ્યા. એક વખત ઊધરણુ મંત્રિએ નાગપુરમાં જીનાલય મધાવ્યું તેની પ્રતિષ્ઠાવાસ્તે મત્રિએ પોતાના કુલગુરૂને ખેલાવ્યા પરંતુ કાઇ કારણથી કુલગુરૂ મુહૂર્ત ઉપર આવી For Private and Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૧) રાયા નહિ ત્યારે મંત્રિની સ્ત્રીએ કે જે ખરતરગચ્છના શ્રાવકની પુત્રી હતી તેને મંત્રિના કુલગુરૂને હીનાચારી માનીને શુદ્ધ સંવેગરંગધારી શ્રીજિનપતિસૂરિને બેલાગ્યા અને તેઓશ્રીની પાસે પ્રતિષ્ઠા કરાવી અને મંત્રિ ઊધરણ પિતે કુટુંબ સહિત ખરતરગચ્છીય શ્રાવક થયે, એવી રીતે શ્રીજિનપતિસૂરિજી મહારાજ (૬૭) સડસઠવર્ષનું આયુઃ પાલીને સં. ૧૨૭૭ માં પાલ્ડણપુરમાં સ્વર્ગે ગયા. તેમના સમયમાં સં. ૧૨૧૩ માં અંચલગચ૭ નિક, સં. ૧૨૨૬ માં સાદ્ધપણું. મીયક મત ઉત્પન્ન થયે, સં. ૧૨૫૦ માં આગમિયા મત થયે, અને સં. ૧૨૮૫ ચિત્રવાળગ૭ના ચૈત્યવાસી શ્રીજગશ્ચંદ્રાચાર્યથી તપાગચ્છ પ્રચલિત થ. ૪૭મા શ્રીજિનપતિસૂરીશ્વરની પાટે શ્રીજિનેશ્વરસૂરિ થયા, તેમને જન્મ સં. ૧૨૫ માર્ગશિર શુદિ એકાદશીને દિવસ ભરણી નક્ષત્રમાં થયેલ હતું, તેમના પિતા પાટનગરના ભંડારી નેમિચન્દ્ર હતા, તથા માતા લક્ષમી નામે હતાં, તેમનું મૂલનામ અબડ હતું For Private and Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૨) તેમણે સ. ૧૨૫૫ માં ખેડનગરમાં દીક્ષા લીધી અને વીરપ્રભ એવુ નામ રાખવામાં આવ્યું. સ. ૧૨૭૮ માત્ર શુદ્ઘિ ટને દિવસે જાલારનગરમાં માલગાત્રીય શાહ ખીમસીએ માર હજાર રૂપયા ખર્ચ કરીને નદી મહાત્સવ કર્યો અને સર્વદેવાચાચે સૂરિમ ત્રવડે વીરપ્રણમુનિને આચાર્ય પદ આપ્યું" અને જિનેશ્વરસૂરિ નાસ રાખવામાં આવ્યું. તેમના વખતમાં સ. ૧૩૩૧ માં જિનસિંહસૂરિથી લઘુખરતર શાખા નીકળી સ. ૧૩૩૧ માં આસે વિદ છઠને દીવસે અણુસણુ કરી સ્વર્ગે ગયા. ૪૮ શ્રીજિનેશ્વરસૂરિની પાટે શ્રીજિનપ્રાધસૂરિ થયા, તેમના પિતાનું નામ શ્રીચંદ હતું અને માતાનું નામ સિરિયાદેવી હતું. તેમના જન્મ સ્ ૧૨૫૫ માં થયા અને માતાપિતાએ પર્વત એવુ નામ પાડ્યું, સ. ૧૨૯૬.માં ફાગણ વિદ પાંચમને દીવસ હુસ્તનક્ષત્ર આવે છતે થિરાદ નગરમાં દીક્ષા ગ્રહણું કરી અને પ્રોધમૂર્તિ એવું દીક્ષાનુ નામ રાખવામાં < For Private and Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૩) આવ્યું' અનુક્રમે વાચકપદ પ્રાપ્ત કર્યું. સ. ૧૩૩૧ માં આસે વિદે પાંચમને દિવસે સ ક્ષેપથી પાટ મહીત્સવ થયે. અને ત્યારબાદ સ'. ૧૩૩૧ માં ફાગણુ વદિ આઠમને દિવસ વિસ્તાર સહિત સ્વાતિનક્ષત્ર આવે છતે જાલેાર નગરના માગેાત્રીય શાહ ખીમશી નામના શ્રાવકે પચ્ચીશહજાર રૂપીયા ખચીને પાટમહોત્સવ કર્યો, એવી રીતે શ્રીજિનપ્રમેાધસૂરિ નિર્મળ ચારિત્ર પાળીને સ. ૧૩૪૧ માં સ્વર્ગ ગયા. ૪૯ માં તેમની પાટે શ્રીજિનચન્દ્રસૂરિ થયા,તેમના પિતા સમિયાણા ગામમાં રહેતા હતા, અને તેમનુ નામ છાજેડગોત્રીય મત્રિદેવરાજ હતુ. અને માતાનુ નામ કમલાદેવી હતુ. તેમનુ મૂલ નામ ખંભરાય હતું. અને તેમના જન્મ સં. ૧૩૨૬ માં માગશર શુદ્ધિ ચેાથના થયા હતા. સ’. ૧૩૩૨ માં જાલેાર નગરમાં દીક્ષા થઇ અને સ. ૧૩૪૧ માં વૈશાખ શુદ્ધિ ૩ ત્રીજ સામારને દીવસ માલૂમગાત્રીય શાહ ખીમસીએ આરહેજાર રૂપીયા ખર્ચ કરીને આચાર્યપદ મહાવ For Private and Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૪) કર્યાં, એવી રીતે જિનચન્દ્રસૂરિ દેશે દેશમાં વિચરતા ઘણા રાજ્ય સ્થાનમાં માનનીક થયાં. તેમાં મુખ્ય દીલ્લીના માદશાહ, તથા ચિતાડગઢના રાજા, જેસલમેરના રાજા, મડારના રાજા, એ ચાર માટા રાજાએ તા મહારાજના પરમ ભક્ત થયા, મહારાજના ધર્મોપદેશથી પાંતપાતાના રાજ્યામાં જીવદયાદિક ધર્મોન્નતિ કરી. દરેક રાજાદિક લાકા ખરતરગચ્છને રાજગચ્છ કહેવા લાગ્યા. બાદશાહે પાતાની મહરવાળા ક્રૂર માંન લખી આપ્યા તે આજસુધી ખરતરગચ્છના પ્રાચીન ભંડારામાં વિદ્યમાન છે એવા શ્રીજિનચન્દ્રસૂરિ મહારાજ જૈનશાસનની ઉન્નતિ કરીને સ. ૧૩૭૬ માં કુસુમાણુ ગામમાં સ્વર્ગ ગયા, તે વખતથી ખરતરગચ્છને રાજગચ્છ એવુ બિરૂદ મળ્યું. ૫૦. તેમની પાટે શ્રીજિનકુશલસૂરિ થયા, તેમના પિતા સમિયાણા ગામના રહેવાસી છાજેહુડ ગોત્રીય, મત્રિ જીહ્વાગર હતા; અને માતાજ્ય તશ્રી હતાં. જન્મ સ. ૧૩૩૦ માં થયા હતા અને દીક્ષા For Private and Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫) સં. ૧૩૪૭ માં થઈ હતી, ત્યારબાદ સં. ૧૩૭૭ ના જેઠ વદિ એકાદશીને દિવસે શ્રી રાજેન્દ્રાચાર્ય સૂરિમંત્ર દીધે. તે વખતે પાટણના રહેવાસી શાહ તેજપાળે નંદમહોત્સવ કર્યો અને ૨૪૦૦ વીશ સાધુ સાધવી તથા ૭૦૦ સાતસો વેષધારી જેન પંડિતાદિકને વસ્ત્રાદિક દીધાં, તથા તે પ્રસંગે દિલ્લી નગરના રહેવાસી મહતયાણ-શેત્રીય વિજયસિંહ શ્રાવકે ત્યાં જઈને ઘારું દ્રવ્ય ખચીને નંદીમહાત્સવ કર્યો, તથા સં. ૧૩૮૦ શાહ તેજપાળે સંઘ કાઢો તેની સાથે શત્રુંજય તીર્થની જાત્રા કરી, તે ઠેકાણે ગુરૂમહારાજે માનતુંગ નામે ખરતરવસીના મંદીરમાં ૨૭ સત્તાવીશ આંગલ પ્રમાણુ શ્રી આદિનાથના બિં. બની પ્રતિષ્ઠા કરી, તથા ભીમપલ્ડિ નગરમાં ભુવનપાલે બનાવેલા (૭૨) બહોતેર જિનાલય મંડિત શ્રીવીરપ્રભુના દેરાસરની પ્રતિષ્ઠા કરી, તથા આગરા નગરમાં રહેવાવાલા શ્રીસંઘના આગ્રહથી શ્રીશવું. જયની જાત્રા કરીને અષાઢ વદિ ૭ સપ્તમીને દિવસ For Private and Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૬) પાટણ નગરમાં પધાર્યા. શ્રીજિનકુશલસૂરિ મહારાજને બારસે (૧૨૦૦ ) સાધુને સંપ્રદાય થયે, તથા ૧૦૫ સાધ્વીઓને સંપ્રદાય થયે; તથા ગુરૂમહારાજે શ્રીવિનયપ્રભાદિક શિષ્યોને ઉપાધ્યાય પદ દીધું, જે વિનયપ્રભ ઉપાધ્યાયે નિધન થએલા પોતાના ભાઈને ફરી સંપત્તિ પ્રાપ્ત કરાવા મંત્રગર્ભિત ગતમરાસ અનાવીને દીધો તે રાસના ગણવાથી ફરી પોતાના ભાઈ ધનવાળા બન્યા, એવી રીતે ઘણા શ્રાવકને પ્રતિબંધ આપીને શ્રીજિનકુશલસૂરિ સં. ૧૩૮૯ ના ફાગણ વદિ અમાવાસ્યાને દિવસ દેરાઉર નગરમાં આઠ દિવસનું અણુસણું કરીને સ્વર્ગે ગયા, તેમનું હજુ સુધી દાદાજી એવું નામ પ્રસિદ્ધ છે, દરેક નગરમાં તેમની પાદુકાની પૂજા થાય છે. તેમણે સેમવતી પૂર્ણિમાને દિવસ પહેલું દર્શન દીધું તેથી સોમવાર પૂનમને દિવસે વિશેષ કરીને પૂજા થાય છે. ૫૧ માં તેમની પાટે શ્રીજિનપદ્દમસૂરિ થયા, તેમને જન્મ છાજેડ વંશમાં સં. ૧૩૮૨ માં થયે For Private and Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) હતે, સં. ૧૩૮૯ જેઠ શુદિ છઠને દિવસે શ્રીરાહેર નગરમાં શાહ હરપાલે નંદી મહોત્સવ કર્યો તે વખતે આઠમે વર્ષે તરૂણપ્રભાચાયે સૂરિમંત્ર દીધે, એક વખત શ્રીજિનપદ્યસૂરિ બાહડમેરનગરમાં શ્રીમહાવીરસ્વામીના દેરાસરમાં દેવવંદન કરવા ગયા, ત્યાં દેવમંદિરને દરવાજે નાને અને પ્રતિમા મેટી દેખીને (પંજાબ દેશના રહેવાવાલા હતા તેથી) પંજાબી ભાષામાં કહ્યું બ્હાનંઢા” એટલે દરવાજે નાને છે, “વસહી બી” એટલે પ્રતિમાજી મોટા છે. તે પ્રતિમાજી અંદર કેવી રીતે સમાયાં. એવી રીતે પ્રગટે બાલભાવવાળું વચન સાંભળી વિવેકસમુદ્ર ઉપાધ્યાયે કહ્યું, કે મન કરે, ત્યારબાદ શ્રીજિનપદ્યસૂરિ ત્રણ ઉપાધ્યાયની સાથે ગુજરાત દેશમાં પધાર્યા. ત્યાં પાટણની પાસે સરસ્વતી નદીના તટ ઉપર શત્રિવાસ રહ્યા, પરંતુ તે વખતે ગુરૂમહારાજને એવા પ્રકારની ચિન્તા ઉત્પન્ન થઈ કે સવારે શ્રીસંધની આગળ આવી ભાષાથી કેવી રીતે વ્યાખ્યાન કરી શકું? એવા પ્રકારની ચિન્તા For Private and Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૮) કરતા હતા તે વખતે મર્યરાત્રિએ સરસ્વતીનદીની અધિષ્ઠાયિકા સરસ્વતી દેવીએ પ્રગટ થઈને એવા પ્રકારનું વચન આપ્યું કે હે સ્વામિ? આપ પ્રભાત સમયે સંઘની પાસે જે કાંઈ કહેશે તેથી સકલ સંઘ પ્રસન્ન થશે, ત્યારબાદ પ્રાતઃ સમયમાં સંઘની પાસે શ્રીજિનપદ્રસૂરિએ પિતાની ઈચ્છાથી “અહંત ભગવંત ઈન્દ્ર મહિતા ઈત્યાદિ નવીન કાવ્ય બનાવીને ઉપદેશ દીધે, ત્યારે શ્રીસંઘસમસ્ત શ્રીગુરૂમહારાજનો ઉપદેશ સાંભળીને ઘણેજ પ્રસન્ન થયે, અને બાલધવલકૂર્ચાલ સરસ્વતી” એવા પ્રકારનું બિરૂદ પામ્યા, એવી રીતે શ્રીજિનપદ્રસૂરિ સં. ૧૪૦૦ ના વૈશાખ શુદિ ૧૪ ચદશને દિવસ પાટણ શહેરમાં સ્વર્ગે ગયા. પર મા તેમની પાટે શ્રીજિનલબ્ધિસૂરિ થયા, તેઓ પાટણ શહેરના રહેવાવાલા હતા, તેમને નવલખા શેત્રીય શાહ ઇશ્વરદાસે નદીમહોત્સવ કર્યો અને તરૂ પ્રભાચાર્યે સૂરિમંત્રદીધે. અનુક્રમે સર્વ સિદ્ધાન્તના શિરોમણિ અણુવિધાન સાધક થયા. તેમને સં.૧૪૦૬ For Private and Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) માં નાગપુર ગામમાં સ્વર્ગવાસ થયો. પ૩ મા તેમની પાટે શ્રીજિનચન્દ્રસૂરિ થયા, તેમને સં. ૧૪૦૬ માઘ શુદિ ૧૦ દશમીને દિવસે નાગપુરના વાસી શ્રીમાલશાહહાથીશાહે નંદી મહોત્સવ સહિત પદસ્થાપન કર્યા. અને તરણુપ્રભાચાયે સૂરિ. મંત્ર દીધે, શ્રીજિનચન્દ્રસૂરિ સં. ૧૪૧૫ આષાઢ વદિ ૧૩ ત્રદશીને દિવસે સ્તંભતીર્થમાં સ્વર્ગે ગયા. - ૫૪ મા તેમની પાટે શ્રીજિનેદયસૂરિ થયા, તેમને જન્મ પાલણપુરમાં થયું હતું, તેમના પિતા માલૂગોત્રીય શાહ રૂંદપાલ હતા, અને માતાનું નામ ધારલદેવી હતું. તેમનો જન્મ સં. ૧૩૭૫ માં થયે હતું અને તેમનું સમારે એવું મૂલનામ હતું, અને સં. ૧૪૧૫ ના આષાઢ શુદિ ૨ બીજને દિવસ સ્તંભનતીર્થમાં ૧ણયા ગેત્રીય શાહ જેસલે નંદી મહોત્સવ કર્યો, અને તરૂણપ્રભાચા સરિમંત્ર દીધું અને પદસ્થાપન કર્યો, ત્યારબાદ શ્રીસ્તંભનતીર્થમાં શ્રી અજિતનાથ સ્વામીની પ્રતિષ્ઠા કરી, તથા શત્રુંજયતીર્થની For Private and Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૦) જાત્રા કરીને ત્યાં પાંચ પ્રતિષ્ઠા કરી, એવી રીતે પાંચ તિથિના ઉપવાસ કરવાવાલા તથા બાર (૧૨) ગામમાં અમારી પડહ બજાવવાવાલા તથા અઠાવીસ સાધુનાં પરિ વાર સહિત વિહાર કરતા શ્રીજિનદયસૂરિ સં. ૧૪૩ર ભાદ્રવ વર્દિ ૧૧ એકાદશીને દિવસે પાટણનગરમાં સ્વર્ગ ગયા, તેમના વખતમાં સં. ૧૮રર માં વેગડખરતર શાખા નીક્ળી. ૫૫ શ્રીજિનદયસૂરિની પાટે શ્રીજિનરાજસૂરિ થયા, તેમને સં. ૧૪૩૨ માં ફાગણ વદિ છઠને દિવસે ટણ નગરમાં શાહ ધરણે નંદી મહોત્સવ કરીને સૂરિપદમાં સ્થાપન કર્યા. શ્રીજિનરાજસૂરિએ સવાલક્ષ પ્રમાણુ ન્યાયશાસ્ત્રને અભ્યાસ કર્યો અને સર્વ સિદ્ધાંતના પારંગામી થયા, તેમને સ્વર્ગવાસ સં. ૧૪૧ માં દેલવાડા ગામમાં થયે. ૫૬ મા તેમની પાટે શ્રીજિનભદ્રસૂરિ થયા, તે. મને પ્રબંધ આવી રીતે છે. પહેલા સં. ૧૪૬૧માં શ્રીસાગરચન્દ્રાચાર્યે શ્રીજિનરાજરિની પાટે શ્રીજિન For Private and Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૧) વદ્ધનસૂરિને સ્થાપન કર્યા, એક વખત જેસલમેરગઢમાં શ્રીચિન્તામણિપાર્શ્વનાથની પાસે રહેલી ક્ષેત્રપાલની મૂત્તિને દેખીને સ્વામી સેવકનું બરાબર આસન અને યુક્ત છે તેવી રીતે વિચાર કરીને ક્ષેત્રપાલની મૂર્તિને ઉઠાવીને દરવાજામાં સ્થાપન કરી તેથી ક્રોધાયમાન થયેલા ક્ષેત્રપાલ જ્યાં ત્યાં શ્રીસૂરિજી મહારાજના ચતુર્થવ્રતનો ભંગ દેખાડવા માંડ્યો. એવી રીતે એક વખત આચાર્ય મહારાજ ચિત્રકૂટ નગરમાં ગયા ત્યાં પણ ક્ષેત્રપાલે તેવી રીતે જ કર્યું, ત્યારે દરેક શ્રાવકે ચતુર્થવ્રતને ભંગ જાણીને આ પૂજ્યપદને અગ્ય છે એવી રીતે વિચાર કર્યો, કમથી વ્યંતરપ્રાગથી વદ્ધમાનસૂરિ ગ્રહિલ થયા અને પિમ્પલક ગામમાં જઈને રહ્યા કેટલા શિખ્યા તેમની પાસે રહ્યા ત્યારે સાગરચન્દ્રાચાર્ય પ્રમુખ સમસ્ત સાધુએ એકત્ર થઈને ગચ્છની સ્થિતિ રાખવા વાસ્તે કઈ નવીન આચાર્યની સ્થાપના કરવી જોઈએ. એવી રીતે વિચાર, કર્યો, ત્યારબાદ નવીન ગોરા નામના ક્ષેત્રપાલનું આ For Private and Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) રાધન કરીને અને દરેક દેશના ખરતરગચ્છીય સંઘની અનુમતિ હસ્તાક્ષર મંગાવીને અને સર્વ સાધુ મંડળને એકત્ર કરીને ભાણાસોલ ગામ આવ્યા, ત્યાં શ્રીજિનરાજસૂરિએ પોતાના એક શિષ્યને વાચક શ્રીશીલચન્દગણિની પાસે અભ્યાસ કરવા રાખ્યું હતું, તે સમસ્ત શાસ્ત્રને પારગામી થયે,તે ભણસાલી - ત્રને હતા, અને તેનું મૂળ નામ ભાદે હતું. સં. ૧૪૫૧ માં દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે પશ્ચીશ વર્ષના થયા ત્યારે તેને ચગ્ય જાણીને શ્રીસાગરચન્દ્રાચા સાત ભકારાક્ષર મેળવીને સં. ૧૪૭૫ માં માઘ શુદિ પૂર્ણિમાને દિવસે ભણશાલી નાલાશાહે સવાલાખ રૂપિયા ખર્ચ કરીને નંદી મહોત્સવ સહિત સરિપદમાં સ્થાપિત કર્યા. સપ્ત ભકારના નામ. ૧ - શુલ નગર, ૨ ભણશાલિક ત્રીય, ૩ ભાદે નામ, ૪ ભરણી નક્ષત્ર, ૫ ભદ્રાકરણ, ૬ ભટ્ટારક પદ, ૭ જિનભદ્રસૂરિ, એવી રીતે મહાપ્રભાવિક શ્રીજિનભદ્ર સુરિ વિચારવા લાગ્યા અને આબુજી,ગિરનારજી, જેસ For Private and Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) લમેર, પ્રમુખસ્થાનામાં નવીન ચૈત્યાની પ્રતિષ્ઠા કરાવી અને ઠેકાણે ઠેકાણે પુસ્તકભ'ઢાર સ્થાપન કર્યો. અંતમાં સ. ૧૫૫૪ માગશર વદ ૯ નવમીને દિવસ કુંભવમેરૂ નગરમાં દેવલાક ગયા. એમના વખતમાં સ. ૧૪૭૪ માં શ્રીજિનવદ્ધ નસૂરિએ પિપ્પલક ખરતર શાખા કાઢી. ૫૭ શ્રીજિનભદ્રસૂરિની પાટે શ્રીજીનચન્દ્રસૂરિ થયા, તેમના પિતા જેસલમેર ગામના રહેવાવાળા ચમગાત્રીય શાહ વચ્છરાજ નામે હતા, અને માતાનું નામ વાલ્હાદેવી હતું. સંવત ૧૪૮૭ માં જન્મ થયે હતા, સ’. ૧૪૯૨માં દીક્ષા થઈ હતી અને સ. ૧૫૧૪ વૈશાખ વદિ ૨ દ્વિતીયાને દિવસ ટુ ભલમેર્ ગામના ૨ડેવાસી કુકડ ચાપડાગાત્રીય શાહ સમરસિંહે નદીમહાત્સવ કર્યો અને શ્રીકીત્તિ રત્નાચાર્યે સૂરિમંત્ર આપી પદ્મસ્થાપન કર્યો. ત્યારબાદ વિહાર કરતા આમુજી ઉપર આવ્યા અને ત્યાં નવા પાન નાથ પ્રભુના મિખની પ્રતિષ્ઠા For Private and Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪) કરી, અને ધર્મરત્નસૂરિ, ગુણરત્નસૂરિ વિગેરે અનેક મંડલાચાર્યે સ્થાપ્યા. ત્યારબાદ શ્રી જિનચન્દ્રસૂરિવિ. સં. ૧૫૩૦ માં જેસલમેર નગરમાં દેવલોક પામ્યા. એમના વખતમાં વિ. સં. ૧૫૦૮ અમદાવાદ શહેરમાં લેકા નામના લહિયાએ પ્રતિમા ઉત્થાપન કરી, અને સં. ૧૫ર૪માં ૯પકમત (લેકામત) શરૂ થયે, અને સં. ૧૫૩૩માં વેષ ધારક ખૂણા નામને કષિ થયો, એની કિંચિત્ ઉત્પત્તિ લખીએ છીએ અમદાવાદમાં દશાશ્રીમાળી કાનામે એક લહિ હતા, તે યતિનાં પુસ્તકો લખતા હતા. એક વખત તપાગચ્છના જ્ઞાનચન્દ્રજી યતિનું પુસ્તક લખ્યું જેમાં ઘણી ભુલ રહી ગઈ ત્યારે જ્ઞાનચન્દ્રજી એ કેટલાંક કઠોર વચન કહ્યાં ત્યારે લાંકિ લડવા લાગ્યા તે વખતે પતિજીએ ધક્કે દઈને લોંકાને બહાર કાઢી મુક, પછી લેકે લીંબડી ગામમાં જઈને રાજકારભારી લખમશી નામના વણિક પાસે ખુબ શું, ત્યારે લખમસીએ હકીકત પુછી એટલે લોંકાએ કહ્યું For Private and Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫) કે સાચો ધર્મ દેખાડતા તપાજતિએ મને માર્યો, ત્યારે લખમસીએ કહ્યું કે તું તારે મત આંહિ ચલાવ, હું તારા પક્ષને છું. તે વખતે ઘણા લેકેને ગરીબ થતા જાણીને દેરાસર તથા પ્રતિમાનું ઉત્થાપન કર્યું અને મનમાં આવ્યા તે ગ્રન્થ માન્યા અને બત્રીશ સત્રને સાચાં કરીને માન્યાં, પરંતુ તેની અંદર પંચાંગી પ્રમાણ તથા પ્રતિમાપૂજનના અધિકારને જુઠા માન્ય, ૨૫ પચ્ચીસ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં હું પકમતની પ્રરૂપણ કરી પછી લોંકાના ઉપદેશથી એક ભાણા નામના વાણિયાએ વેશ ધારણ કર્યો તેનું ભૂશુઋષિ નામ રાખ્યું. ત્યારબાદ પરિવાર વચ્ચે. ઈતિ લકામત ઉત્પત્તિ.. ૫૮ મા શ્રીજિનચન્દ્રસુરિની પાટે શ્રીજિનસમુદ્દસરિ થયા, તેમના પિતા વાહડમેર વાસી પારેખ શેત્રીય દેકશાહ નામના હતા તથા દેવલદેવી માતાનું નામ હતું. સં. ૧૫૦૬ માં જન્મ થયા હતા અને સં. ૧૫૨૧ માં દીક્ષા થઈ હતી. સં. ૧૫૩ માં માઘ For Private and Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શદિ તેરશને દિવસે જેસલમેરના વાસી સંઘપતિ - નેપાલે નદીમeત્સવ કર્યો અને શ્રીજિનચન્દ્રસૂરિએ પિતાના હાથે સૂરિમંત્ર આપીને પદ સ્થાપન કર્યા, ત્યારબાદ વિહાર કરતા પંચનદી,મયક્ષાદિના સાધક પરમ ચારિત્રવંત શ્રીજિનસમુદ્રસૂરિ વિ. સં. ૧૫૫૫ માં અમદાવાદ શહેરમાં દેવલોક પધાર્યા. ૫૯ શ્રીજિનસમુદ્રસૂરિની પાટે શ્રીજીમહંસ સૂરિ થયા, તેમના પિતા સત્રાવા નગરના વાસી. - પડા ગેત્રીય, શાહ મેઘરાજ હતા તથા કમળાદેવી માતાનું નામ હતું. તેમને જન્મ સં. ૧૫ર૪ માં થયા હતે, સં. ૧૫૫૬ વૈશાખ શુદિ ૩ ને દિવસે કેહિણી નક્ષત્રમાં શ્રીવિકાનેર નગરમાં કરમશી મંત્રીએ લક્ષ રૂપિયા ખર્ચ કરીને આચાર્યપદને મહત્સવ કર્યો તથા ભાંડાસરજીના દેરાની પાસે મેટા શ્રી નેમિનાથછના બિબની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ એક વખત આગ્રા નગરના રહેવાવાભ ડુંગરસીજી, મેઘરાજ, પાણદત્ત પ્રમુખ સાથે ઘણા આગ્રહ પૂર્વક વિનંતિ ક For Private and Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૭) રીને આચાર્યશ્રીને બોલાવ્યા, અને બાદશાહે મેકલેલા ઘોડા, હાથી, પાલખી, વાજીંત્ર, ચામરાદિ આડંબર સહિત શ્રીસ પ્રવેશ મહત્સવ કર્યો, અને તે નગરમાં સંઘે ગુરૂભક્તિ સંઘભત્યાદિકમાં બે લાખ રૂપિયા ખર્ચ કર્યો, પછી કઈ ચુગલખેરે ચાડી ખાવાથી બાદશાહે ફરીવાર આચાર્ય મહારાજને બોલાવ્યા અને ધવલપુરમાં રાખ્યા. ત્યારબાદ દેવ સહાયથી સૂરિજી મહારાજે બાદશાહના ચિત્તને પ્રસન્ન કર્યું અને પાંચશે કેદીને છેડાવીને અમારિપડ વગડાવીને ઉપાશ્રયમાં પધાર્યા, તેથી સમસ્ત સંઘ ઘણે હર્ષિત થયેલ. ત્યારબાદ શ્રીસૂરિજીએ ત્રણ નગરમાં ત્રણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો અને પાટણ નગરમાં ત્રણ દિવસનું અણસણ કરીને સં. ૧૫૯૨ માં સ્વર્ગમાં ગયા. તેમના વખતમાં સં. ૧૫૬૪ માં મારવાડ દેશમાં આચાર્ય શાન્તિસાગરથી, આચાર્ય ખરતર શાખા નીકળી, તથા સં. ૧૫૬૨ માં કહુઆમત ઉત્પન્ન થયે, તથા સં. ૧૫૭૦ માં લંકામતમાંથી નીકળીને વીજા નામનાં વે For Private and Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૮) ષધારીએ વીજામત કાઢયે, તથા સં. ૧૫૭૨ માં નાગપુર તપામાંથી નીકળીને પાર્ધચન્દ્રજીએ પિતાના નામથી પાર્ધચન્દ્ર મત સ્થાપન કર્યો. ૬૦ મા તેમની પાટે શ્રીજિનમાણિજ્યસૂરિથયા, તેમના પિતા કૂકઠ ચેપડા ગોત્રીય શાહ જીવરાજ નામના હતા અને પદ્માદેવી માતા હતાં. તેમને જન્મ સં. ૧૫૪માં થયે તથા દીક્ષા સં. ૧૫૪૦ માં થઈ તથા સં. ૧૫૮૨ ભાદ્રવા વદિ નવમીને દિવસે શાહ દેવરાજે નંદી મહોત્સવ કર્યો, અને શ્રી જિનહંસરિજીએ પિતાના હાથથી સૂરિમંત્ર આપીને પદ સ્થાપન ર્યા, ત્યારબાદ ગુજરાત, સિંધુ વિગેરે દેશમાં વિહાર કર્યો અને પંચનદી સાથે, ત્યારબાદ શ્રીજિનમાણિકય સૂરિએ કેટલાક વર્ષ સુધી જેસલમેરમાં વાસ કર્યો અને ત્યાં દરેક મુનિયે શિથિલાચારી થઈ ગયા અને પ્રતિમા ઉત્થાપક મત ઘણેજ પ્રસરી ગયે, તેથી વાંકાનેરના રહેવાસી વછાવત મંત્રિસંગ્રામસિંહે ગચ્છસ્થિતિ રાખવા વાસ્તે શ્રીસૂરિજી મહારાજને For Private and Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૯) બોલાવ્યા અને સૂરિજીએ ક્રિોદ્ધાર કર્યો, ત્યારબાદ સૂરિજીએ વિચાર્યું કે પહેલા દેરાઉર નગરમાં શ્રીજિનકુશલસૂરિજી મહારાજની યાત્રા કર્યા બાદ સર્વ પરિગ્રહ ત્યાગ કરીને વિહાર કરીશ, તેથી સૂરિજી યાત્રા માટે દેરાઉર નગરમાં પધાર્યા અને ત્યાંથી ગુરૂ દર્શન કરીને પાછા આવતા રસ્તામાં પાણીના અભાવથી તૃષા પરિષહ અત્યન્ત થયે, ત્યારબાદ રાત્રિના વખતે પાણી મળ્યું ત્યારે સૂરિજીએ વિચાર કર્યો કે મેં આટલા વર્ષ સુધી વિહાર પચ્ચખાણ કર્યું તેને એક દિવસ વાર્તા કેવી રીતે ભંગ કરું એવી રીતે વિચાર કરીને ત્યાંજ અણસણુ કરીને સં. ૧૬૧૨ ના અષાઢ શુદિ ૫, પંચમીને દિવસે કાલધર્મ પામીને સ્વર્ગ ગયા. ૬૧, તેમની પાટે શ્રીજિનચન્દ્રસૂરિ થયા, તેમના વડલી ગામવાસી રીહોત્રીય શાહ શ્રીમંત પિતા અને સિરિયાદેવી માતા હતાં, સં. ૧૫૯૪ માં જન્મ થયો અને સં. ૧૯૦૪માં તીક્ષા થઈ હતી For Private and Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬૦) અને સં. ૧૬૧૨ ભાદ્વવા શુદિ ૯ નવમીને દિવસ જેસલમેર નગરમાં રાઉલ માલેદેવકારિત નંદીમહેસવ વડે સૂરિપદમાં સ્થાપન થયા હતા. અને તેજ રાત્રિમાં શ્રીજિનમાણિજ્યસૂરિએ પ્રગટ થઈને સેવાની પિથીમાંથી આમ્નાયસહિત સૂરિમંત્રનાં પાનાં શ્રીજિનચન્દ્રસૂરિને દીધાં, ત્યારબાદ શ્રીજિનચન્દ્રસૂરિજીએ વચ્છોવત મંત્રિના પુત્ર કર્મચન્દ્રના આગ્રહથી વિકાનેર શહેરમાં પધારીને શિથિલાચારને ત્યાગ કરીને ક્રિાદ્ધાર કર્યો અને સુવિહિત સંવેગપક્ષ અંગીકાર કર્યો, પછી ત્યાંથી વિહાર કરીને ઠેકાણે ઠેકાણે પ્રતિમા ઉથાપક મતનું ખંડન કરતા છતા અમદાવાદ શહે૨માં પધાર્યા અને ત્યાં કાકડીના વ્યાપારથી આજીવિકા ચલાવતા અને મિખ્વાત્વી કુલોત્પન્ન પિરવાડજ્ઞાતીય સિવા અને સમાજ નામના બે ભાઈઓને પ્રતિબેધીને કુટુંબસહ ધનવંત શુદ્ધ શ્રાવક બનાવ્યા. એ બે ભાઈએ શત્રુંજયતીર્થની યાત્રા કરીને દરેક દેશના જૈનેને એક એક મહાર અને એક એક થા For Private and Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૧) લની પ્રભાવના કરી, ત્યારબાદ સૂરિજીએ અકમ્બરબાદશાહને પ્રતિબંધ આપીને જીવહિંસા બંધ કરાવી તેમને અકમ્બરબાદશાહે “યુગ પ્રધાન રાગગચ્છ ” એવું બિરૂદ આપ્યું અને પહેલાની નકલ જોઈને એવીજ રીતે નવમહેરવાળે પરવાને લખી આપે, જેની અંદર આ પ્રમાણે સારંશ છે. કે મારા રાજ્યમાં જ્યાં શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજ પધારે ત્યાં રાજાદિક દરેક લેકે ભક્તિ સાચવે અને સિદ્ધાચલજી, ગિરનારજી, શિખરજી પ્રમુખ દરેક તીર્થોમાં તથા જેનેના દરેક ધર્મસ્થાનમાં કોઈ પણ જીવહિંસાદિક કાર્ય કરે નહિ અને ગુરૂની આજ્ઞા પ્રમાણે દરેક કાર્ય કરે, ઈત્યાદિ પરવાને ખરતરગચ્છના ભ હારેમાં છે, તથા અકમ્બરબાદશાહના આગ્રહથી તેજ વખતે ગુરૂ મહારાજે જિનસિંહસૂરિને આચાર્યપદમાં સ્થાપન કર્યા તે વખતે અત્યન્ત પ્રસન્નતાપૂર્વક વચ્છાવત મંત્રિ કર્મચન્દ મહોત્સવ કર્યો અને નવ ગામ, નવ હાથી, પાંચશે ઘેાડા, જેનયાચકાદિકને દાનમાં For Private and Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) દીધાં, એવી રીતે સવાફેડ દ્રવ્ય ખર્ચ કર્યું, ત્યાર બાદ સૂરિજી મહારાજે સં. ૧૬પર માં પંચ નદી સાધન કરી અને ત્યાં પાંચ પીર, માનભદ્ર, ખેડીયાક્ષેત્રપાલાદિ દેને સાધ્યા અને જૈન શાસનની ઘણી ઉન્નતિ કરી. શ્રીજિનચન્દ્રસૂરિજીને સમયરાજ, મહિમારાજ, ધર્મ, નિધાન, રત્નનિધાન, જ્ઞાનવિમલ, ઇત્યાદિ ૯૫, ૫ચાણુ શિષ્ય થયા, ત્યારબાદ શ્રીજિનચન્દ્રસૂરિજી મ. હારાજ સંપૂર્ણ ૭૫ પંચોતેર વર્ષ આયુ પાળીને સં. ૧૯૭૦ના આ વદિ ૨, બીજને દિવસે બેનાતટમાં સવ ગયા, તેમના વખતમાં સં. ૧૬૨૧ માં ભાવહર્ષ ઉપાધ્યાયથી ભાવહષીય ખરતર શાખા નીકળી. ૬૨ મા શ્રીજિનચંદ્રસૂરિની પાટે, શ્રીજિનસિંહ, સૂરિ થયા, તેમના ગણધર ચેપડા મેત્રીય શાહ ચાંપસી નામના પિતા હતા, અને ચતુરંગદેવી માતા હતાં, સં. ૧૬૧૫ માગશર શુદિ ૧૫, પૂર્ણિમાને દિવસે બતાસર ગામમાં જન્મ થયે હતું અને માન For Private and Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૩) સિંહ નામ રાખવામાં આવ્યું હતું, તથા સં. ૧૯૨૩ માગશર વદ ૫, પંચમીને દિવસે વીકાનેરમાં દીક્ષા થઈ હતી, સં. ૧૬૪૦ માઘ શુદિ ૫, પાંચમને દિન જેસલમેરમાં વાચકપટ થયું, અને સં. ૧૬૪૯ ફાગણ શુદિ ૨, બીજને દિવસ લાહોર નગરમાં વીકાનેરના - હેવાસી વાવત મંત્રિ કર્મચન્દ્ર સવાફેડ દ્રવ્ય ખરચીને આચાર્યપદને મહત્સવ કર્યો, ત્યારબાદ સં. ૧૯૭૦માં બેનાતટમાં સૂરિપદ મળ્યું, અને સં. ૧૯૭૪ પિોષ વદિ ૧૩ તેરસને દિવસ મેડતા નગરમાં સ્વર્ગ ગયા. - ૬૩ તેમની પાટે શ્રીજિનરાજસૂરિ થયા, તેમના પિતા વોથરા ગેત્રીય શાહ ધર્મસિંહ નામના હતા, અને માતાનું નામ ધારલદેવી હતું, તેમનો જન્મ સં. ૧૯૪૭ વૈશાખ શુદિ ૭ સાતમને દિવસ થયું હતું, સં. ૧૫૫૬ માગશર શુદિ ૩ તૃતીયાને દિવસ વીકાનેરમાં દીક્ષા થઈ અને રાજસમુદ્ર દીક્ષાનું નામ રાખવામાં આવ્યું. તથા સં. ૧૯૬૦ માં આસાઓલી For Private and Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૪) g શહેરમાં શ્રીજિનચન્દ્ર સૂરિએ વાચકપદ દ્વીધું, સ’. ૧૯૭૪ ફાગણુ શિંદે ૭ સાતમને દિવસ મેડતા નગરમાં ચાપડા ગોત્રીય શાહુકરણે મહત્સવ કર્યો અને આચાય પદ્મ દીધુ અને જિનરાજસૂરિ નામ થયું, ત્યારમા શ્રીજિનરાજ સૂરિએ ભણુશાલિ વૈશાહે ઉદ્ધાર કરેલા શ્રીચિન્તામણિ પાર્શ્વનાથના ચૈત્યની પ્રતિષ્ઠા કરી ત્યારબાદ સ. ૧૯૭૫ વૈશાખ શુદ્ધિ ૧૩ ત્રાદશી ને શુક્રવારને દિવસ શ્રીરાજનગર નિવાસી પારવાડ જ્ઞાતીય સંઘપતિ સામજીના પુત્ર રૂપજીએ મનાવેલા શ્રી શત્રુંજય તીર્થ ઉપર ચતુર્મુ ખ દેવાલયમાં શ્રીઋષભ ચામુખજી આદિ ૫૦૧ પાંચશેાને એક જિનબિમ્બની પ્રતિષ્ઠા કરી, ઇત્યાદિ ઘણા સ્થળામાં પ્રતિષ્ઠા કરીને જિનબિ’મની સ્થાપના કરી, આચાર્ય ને શ્રીઅંબિકા દેવીએ વરદાન આપ્યુ હતુ, તથા ઘંઘાણી નગરમાં ઘણા વખત થયા જમીનમાં રહેલી પ્રતિમાને પ્રશસ્તિના અક્ષરા જોઈને પ્રગટ કરી, ઇત્યાદિ ઘણાં શાસનની ઉન્નતિનાં કાર્યો કર્યો, તેઓશ્રીએ સમસ્ત તર્ક, વ્યાક For Private and Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૫) રણુ, છંદ, અલંકાર, કેશ, કાવ્યાદિ વિવિધ શાસ્ત્રને અભ્યાસ કર્યો હતે; તથા નૈષધકાવ્ય ઉપર જેનરાજી નામની ટીમ બનાવી હતી. શ્રીજિનરાજસૂરિ સં. ૧૬ અષાઢ શુદિ નવમીને દિવસ પાટણમાં સ્વર્ગે ગયા, એમના વખતમાં સં. ૧૬૮૬ માં જિનસાગરસૂરિથી લઘુ આચાર્ય ખરતર શાખા નીકળી. ૬૪ તેમની પાટે શ્રીજિનરત્નસૂરિ થયા, તેમના પિતા સેરૂણા ગામના રહેવાસી, લુણિયા ગેત્રીય શાહ તીલેકસી નામના હતા, તથા માતા તારાદેવી નામે હતાં, તેમનું જન્મનું નામ રૂપચન્દ્ર હતું, તેઓશ્રીએ નિર્મલ વૈરાગ્યવડે માતપિતાની સાથે દીક્ષા ગ્રહણ કરી હતી, ત્યારબાદ સં. ૧૬૯ અષાઢ શુદિ ૭ સાતમને દિવસ શ્રીજિનરાજસૂરિએ પોતાના હસ્તથી સૂરિમંત્ર આપે હતે, તેઓશ્રી શુદ્ધ ચારિત્ર પાલન કરીને સં. ૧૭૧૧ શ્રાવણ વદિ ૭ને દિવસ આગ્રા શહેરમાં સ્વર્ગે પધાર્યા. તેમના વખતમાં સં. ૧૭૦૦માં ઉપાધ્યાય શ્રીરંગવિજયગણિથી રંગવિજય ખરતર For Private and Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) શાખા નીકળી તથા શ્રીસાર ઉપાધ્યાયથી શ્રીસારીય ખરતર શાખા નીકળી હતી. ૬૫ મા તેમની પાટે શ્રીજિનચન્દ્ર સૂરિ થયા, તેમના ગણધર ચેાપડા ગેાત્રીય, શાહ સહસકરણ પિતા હેતા તથા સુપીયાદેવી માતા હતા, તેમનું મૂળ નામ હેમરાજ હેતુ, તથા દીક્ષાનું નામ હુલાભ હેતુ, સં. ૧૭૧૧ ભાદ્રવા શુદ્ધિ ૧૦ દશમીને દિવસ શ્રીરાજનગરમાં નાહટ્ટાગાત્રીય શાહ જયમūતેજસીની માતા ખાઇ કસ્તુરબાઇએ આચાર્ય પદવીના મહાત્સવ કર્યો, ત્યારબાદ સૂરિજીએ ચૈાધપુરવાસી શાહ મનેાહરદાસે કાઢેલા સંઘની સાથે શ્રીશત્રુજય મહાતીર્થની યાત્રા કરી તથા મનહરદાસે અંધાવેલા ચૈત્યશૃંગાર શ્રીઋષભાદિ ૨૪ તીર્થંકરનાં ખિખાની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ શ્રીજિનચન્દ્રસૂરિજી સ. ૧૭૮૩ માં શ્રીસુરત મંદરમાં સ્વગે પધાર્યા. તેમના વખતમાં હું ઢક મત પ્રચલિત થયેા. ૬૬ મા તેમની પાટે શ્રીજિનસુખ સૂરિ થયા, For Private and Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૯) તેમના ગપનનિવાસી શાહ લેચા હરાત્રીય શાહ. રૂપસી નામે પિતા હતા તથા સુરૂપા માતા હતાં, સં. ૧૭૩ માગસર શુદિ ૧૫ પૂર્ણિમાને દિવસ જન્મ થયે હતે, તથા સં. ૧૭૫૧ માઘ શુદિ પ, પાંચમને દિવસે પુણ્યપાલસર ગામમાં દીક્ષા થઈ હતી, તેમનું સુખકીર્તિ દીક્ષાનું નામ રાખવામાં આવ્યું હતુ. સં. ૧૭૫૬ અષાઢ શુદિ ૧૧ એકાદશીને દિવસ સૂરત બંદરના રહેવાસી ચોપડાત્રીય પારેખ દામોદરદાસે ઈચ્ચાર હજાર રૂપિયા ખરચ કરીને પદમહત્સવ ર્યો. એક વખત શ્રીસૂરિજી મહારાજ ઘોઘા બંદરમાં નવખંડા પાર્શ્વનાથની યાત્રા કરીને શ્રીસંઘની સાથે શ્રીસ્તંભન. તીર્થ જાવાને વાતે વહાણ ઉપર બેઠા. તે વખતે માર્ગમાં સમુદ્રની મધ્યમાં વહાણનું નીચેનું પાટીયું ટુટવાથી વહાણ પાણીથી ભરાઈ ગયું તે વખતે સૂરિજીએ ઈષ્ટદેવતાનું આરાધન કર્યું ત્યારે દાદાજી શ્રીનિકુશલ સૂરિજી મહારાજની સહાયતાથી અકસ્માત્ નવીન વહાણ પ્રગટ થયું તેથી તે દ્વારા સમુદ્ર પાર ઉતરી ગયા For Private and Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૮) અને પછી જહાજ અદશ્ય થઈ ગયું અને સ્તભનતીર્થ તથા શત્રુંજયની યાત્રા કરી, ત્યારબાદ ત્રણ દિવસ અને સુસણુ કરીને સં. ૧૭૮૦ જેઠ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીરિણી નગરમાં સ્વર્ગે ગયા, તે રાત્રિમાં દેવતાએ અદશ્ય વાજીંત્ર વગાડ્યાં અને તે સાંભલીને તે નગરને રાજા તથા સલેકે આશ્ચર્ય પામ્યા. - ૬૭ મા તેમની પાટે શ્રીજિનભક્તિસૂરિ થયા, તેમના ઈન્દ્રયાલનગર નિવાસી શેઠ ગોત્રીય શાહ હરચન્દ નામના પિતા હતા. તથા હરિસુખદેવી નામે માતા હતાં, સં. ૧૭૭૦ જેઠ શુદિ૨ દ્વિતીયાને દીવસ જન્મ થયે હતા અને ભીમરાજ નામ પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ સં. ૧૭૭૯ માં માઘ શુદિ , સપ્તમીને દિવસ દીક્ષા થઈ અને ભક્તિક્ષેત્ર દીક્ષાનું નામ રાખવામાં આવ્યું, તથા સં. ૧૭૮૦ જેઠવદિ ૩ તૃતીયાને દિવસે રિણપુરમાં શ્રીસંઘકૃતમહત્સવથી આશાWપદને પ્રાપ્ત થયા, ત્યારબાદ તેઓશ્રીએ સાદરીનગરમાં હસ્તિચાલનાદિકવડે પ્રતિપક્ષીઓને જીતીને વિ For Private and Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬૯) જ્યલક્ષમીને પ્રાપ્ત કરી, તથા શ્રીસિદ્ધાચલાદિ સકલ, તીર્થોની યાત્રા કરી તથા શ્રીગઢાનગરમાં શ્રી અજિતજિન ચૈત્યની પ્રતિષ્ઠા કરી હતી, શ્રીજિનભક્તિસૂરિજી કચ્છ દેશના શ્રી માંડવીબંદરમાં સં. ૧૮૦૩ જેઠ શુદિ ૪ ચોથને દિવસ સ્વર્ગે ગયા, તે રાત્રિમાં અગ્નિસંસ્કાર ભૂમિમાં દેવતાઓ દીપમાલા કરી,તે સમયે શ્રીરામ ઉપાધ્યાય, શ્રીરામવિજય ઉપાધ્યાય, શ્રીક્ષમાપ્રમાદ, ઉપાધ્યાય વિગેરે શિખ્યમંડલ હતું. ૬૮ મા તેમની પાટે શ્રીજિનલાભસૂરિ થયા, તેમના વિકાનેરમાં રહેવાસી બાથરા શેત્રીય શાહ પચાયણદાસ પિતા તથા પદ્માદેવી માતા હતાં, તેમને જન્મ સં. ૧૭૭૪ શ્રાવણ શુદિ ૫, પંચમીને દિવસ બાપેઉગામમાં થયું હતું, અને મૂલનામ લાલચન્દ્ર હતું, સ. ૧૭૮૯ જેઠ વદિ ૬ છઠને દિવસ જેસલમે૨માં દીક્ષા થઈ હતી, લક્ષ્મીલાભ નામ રાખવામાં આવ્યું હતું, સં. ૧૮૦૪ જેઠ શુદિ ૫ પંચમીને દિવસ શ્રીમાંડવીબંદરમાં છાજેડ ત્રીય શાહ ભેજરાજકુત For Private and Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૦) નદીમહાત્સવપૂર્વક આચાર્ય પદ થયું હતું, ત્યારબાદ જેસલમેર, વીકાનેર, શ્રીંગાડીપાર્શ્વનાથ, લેવા, આમુજી, સિદ્ધાચલજી વિગેરે તીર્થોની જાત્રા કરતા કરતા શ્રીસૂરતમંદર પધાર્યા, ત્યાં સ. ૧૮૨૭ વૈશાખ શુદ્ધિ ૧૨ દ્વાદશીને દિવસે આદિગોત્રીય શાહ નેમીદાસના પુત્ર ભાઈદાસે બનાવેલા નવીન ચૈત્યમ ડન શ્રીશીતલનાથ, સહસ્ર ણાપાર્શ્વનાથ, શ્રીંગાડીપાર્શ્વનાથ, આદિ ૧૮૧ ષિએની પ્રતિષ્ઠા કરી, તથા સ’.૧૮૨૮ વૈશાખ શુદિ ૧૨, દ્વાદશીને દિવસે તેજ દેવમંદિરમાં શ્રીમહાવીરાદિ દ્વર ખ્યાશી ખિએની પ્રતિષ્ઠા કરી અને છત્રીશ હજાર રૂપિયા ખર્ચ કર્યાં, સ. ૧૮૩૪ આસે વિદ ૧૦ દશમીને દિવસ શ્રીગુઢાનગરમાં સ્વગે ગયા. ૬૯ તેમની પાટે શ્રીજિનચન્દ્રસૂરિ થયા, તેમના પિતા વીકાનેરવાસી વછાવત મહેતા રૂપચન્દ્ર નામે હતા,તથા કેસરદેવી માતાનું નામ હતુ, તેમના જન્મ સ. ૧૮૦૯ માં કલ્યાણુસર ગામમાં થયા હતા, તથા અપચન્દ્ર નામ રાખવામાં આવ્યુ હતુ, સ. ૧૮૨૨ For Private and Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) મંઓવર ગામમાં દીક્ષા થઈ અને ઉદયસારનામ રાખ્યું, સં. ૧૮૩૪ આસો વદિ ૧૩ તેરસને દિવસ શુભ લગ્નમાં ગુઢાનગરમાં કૂકડ ચોપડા ત્રીય દેસી લખાશાહે મહાત્સવ કર્યો અને આચાર્યપદમાં સ્થાપન થયા, ત્યારબાદ, અધ્યા, ચંપાપુરી, પાટલીપુર, ચંદ્રાવતી, મુર્શિદાબાદ, સમેતશિખર, આદિતીર્થોની યાત્રા કરીને લખનઉ નગરમાં આવ્યા અને ત્યાં પ્રતિમાઉત્થાપક મત વધી જવાથી રાજા વચ્છરાજે આગ્રહ સાથે મારું રાખ્યા અને ત્યાં પ્રતિમા ઉત્થાપક મતનું સારી રીતે ખંડન કર્યું. તથા તે નગરના ઉદ્યાનમાં રાજા વછરાજને પ્રતિબાધીને શ્રીજિનકુશલસૂરિજી મહારાજને શુભ કરાવ્યું, ત્યાંથી વિહાર કરીને સર્વ તીર્થની યાત્રા કરતા સૂરત બંદર પધાર્યા અને તેજ શહેરમાં સં. ૧૫૬ જેઠ શુદિ ૩ ત્રીજને દિવસ સ્વર્ગે ગયા. ૭૦ તેમની પાટે શ્રીજિનહર્ષસૂરિ થયા, તેમના પિતા વાલેવા ગામવાસી મીઠડિયા વહોરા શેત્રીય શાહ તિલોકનદ નામે હતા, તથા માતા તારાદેવી For Private and Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૨) નામે હતાં, અને તેમનું જન્મનું નામ હીરચન્દ્ર હતું. સં. ૧૮૪૧ માં આઉગામમાં દીક્ષા થઈ અને હીતરંગ નામ રાખવામાં આવ્યું, તથા સં. ૧૮૫૯ જેઠ શુદિ ૧૫ પૂર્ણિમાને દિવસે શ્રી સૂરત બંદરમાં સાથે કરેલા ઉત્સવ સહિત આચાર્યપદને પ્રાપ્ત થયા, અને તેજ વખતે તેજ નગરમાં શ્રીસશે ચૈત્યબિંબની પ્રતિષ્ઠા કરાવી, તથા સં ૧૮૬૦ અક્ષય તૃતીયાને દિવસે દેવકેટના શ્રીસંઘે બનાવેલા દેરાસરમાં ૧૫૦ બિંબની પ્રતિષ્ઠા કરી, તથા જાહેર નગરમાં મંત્રી અક્ષયરાજે બનાવેલા મંદિરની પ્રતિષ્ઠા કરી, તથા સં. ૧૮૬ ચૈત્ર શુદિ ૧૫ પૂર્ણિમાને દિવસે ગિડીયા સંઘપતિ રાજારામ, લુણીયા શાહ તિલકચન્ટે કાઢેલા સંઘમાં સવાલક્ષ શ્રાવક તથા ઈગ્યારસે ૧૧૦૦ સાધુઓની સાથે શ્રીસિદ્ધાચલજી, તથા ગીરનારજીની યાત્રા કરી, ત્યારબાદ સૂરિજી અનેક દેશોમાં વિચરતાં સં. ૧૮૭૦ સમેતશિખરજીની જાત્રા કરી, ત્યારબાદ દક્ષિશુ દેશમાં અંતરીક્ષપાશ્વનાથ, મગશીપાર્શ્વનાથ, ધૂલેવાગઢ વિ For Private and Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭૩) ગેરે સ્થળે તીર્થોની યાત્રા કરતા સં. ૧૮૮૭ અષાઢ શુદિ ૧૦ દશમીને દિવસ શ્રીવીકાનેર શહેરમાં શ્રી સીમંધરસ્વામીના દેરામાં ર૫ પચ્ચીસ બિંબની પ્રતિષ્ઠા કરી, સં. ૧૮૮૯ માઘ શુદિ દશમીને દિવસ શ્રીવીકાનેર નગરમાં સેઠિયા શેત્ર શાહ અમીચદે બનાવેલા સમેતશિખર-વૈભારગિરિ જિન મંદિરની પ્રતિષ્ઠા કરી, તે વખતે જેસલમેર નિવાસી, વાફણુ શાહ બાદરમલજી જોરાવરમલજીના મનમાં સંઘ કાઢીને શ્રીસિદ્ધગિરિજાવાને વિચાર થયે તેથી પરિવાર સહિત વિકાનેર નગરમાં પધાર્યા, અને ત્યારબાદ શ્રી સંઘની સાથે શ્રીસિદ્ધાચલજીની યાત્રા કરવા ગયા. વચમાં વર્ષાકાલ આવવાથી મંડાવર નગરમાં ચોમાસું રહ્યા અને ત્યાં જ સં. ૧૮લ્ટ ના કાર્તિક વદિ ને રેજ ચાર પહેરનું અણુસણ કરીને દેવલોક ગયા. તેમના વખતમાં શ્રીજિનમહેન્દ્રસૂરિથી મહેરિયા ખરતર શાખા ઉત્પન્ન થઈ, એવી રીતે ખરતર ગચ્છમાં ઈગ્યાર શાખાઓ ઉત્પન્ન થઈ. For Private and Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭૪) ૭૧ મા શ્રીજિનહર્ષસૂરિજીની પાટ ઉપર શ્રીજિનસભાગ્યસૂરિ થયા. તેમના મારવાડના સ્વાઈસેરડા ગામવાસી, કેકારીગેત્રીય શાહ કરમચન્દ નામે પિતા તથા કરૂણદેવી માતા હતાં, તેમને જન્મ વિ. સ. ૧૮૬૨ માં થયે અને સૂરતરામ નામ રાખવામાં આવ્યું. સં. ૧૮૭૭ માં સિંધિયા દેલતરાવના લક૨માં દીક્ષા ગ્રહણ કરી, અને સાભાગ્યવિશાલ નામ રાખવામાં આવ્યું, તથા સં. ૧૮૨ માગશર શુદિ ૭ સાતમને ગુરૂવારને દિવસ શુભ લગ્નમાં વાંકાનેર નગરમાં આચાર્યપદ પ્રાપ્ત કર્યું, અને ખજાનચી શાહ લાલચન્દ સાલમસિંહે ઘણું દ્રવ્ય ખચીને નંદીમહેત્સવ કર્યો, તે વખતે તેમનું શ્રીજિનભાગ્યસૂરિ એવું નામ રાખવામાં આવ્યું, તેઓશ્રીએ યાજજીવ સુધી એકલડાણ કર્યા અને શાલદુશાલા વિગેરે ઓઢવા નહિ તથા પગથી વિહાર કરવાને નિયમ કર્યો હતે. તેઓશ્રીના આવા પ્રકારના ગુણે દેખીને વાંકાનેરના મહારાજા શ્રીરત્નસિંહજી તથા સરદારસિંહજી વિગેરે For Private and Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૫) રાજાએ અત્યન્ત ભક્તિવાળા થયા. તથા સ્વર્ણ મુદ્રિકાવડે ચરણકમલની પૂજા કરવાવાળા થયા. ત્યારબાદ દરેક ગામામાં વિહાર કરતા કરતા મુર્શિદાબાદ, અજીમગજ નગરમાં આવ્યા. અને ત્યાં સંઘના ગ્રહુથી ચામાસું કર્યું, તથા શ્રીનેમિનાથજીના ખિંખની પ્રતિષ્ઠા કરી. પછી ત્યાંથી વિહાર કરીને દ્રુગઢ માત્રુ પ્રતાપસિંહજી પ્રમુખ સઘના આગ્રહથી કલકત્તા પધાર્યા; ત્યાં આખુ પ્રતાપસિહજીએ ભારે ઉત્સવ કર્યો ત્યાં કેટલાક દિવસ રહીને મુર્શિદાબાદ ખાલુચરમાં આવ્યા અને ત્યાં દૂંગડમાથુ ઈન્દ્રચન્દ્રજીને સિદ્ધગિરિ જઈને નવાણુ જાત્રા કરવાના ઉપદેશ દ્વીધે.જેથી ઇન્દ્રચન્દ્રજીએ તત્કાળ સંઘ કાઢયા અને તેની સાથે શ્રી સૂરિજી મહારાજ પણ છરી પાલતા વિહાર કરતા ચંપા નગરી પધાર્યા ત્યાં વીકાનેરના સ`ઘે અનાવેલા જિનમંદિરની ઘણા ઠાઠ પૂર્વક પ્રતિષ્ઠા કરી, પછી ત્યાંથી વિહાર કરતા શિખરજી, બનારસ, પ્રમુખ દરેક તીર્થોની યાત્રા કરીને, જયપુર, કિશનગઢ, અજમેર, પાલી, For Private and Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૬) પંચતીથી, આબુજી, તારંગાજી, વિગેરે સ્થળની યાત્રા કરી. ત્યારબાદ સં. ૧૯૦૨ અષાઢ માસમાં શ્રી સિદ્ધગિરિ પધાર્યા ત્યાં ચોમાસુ રહીને નવાણુ યાત્રા કરી, ત્યાંથી ઘોઘા, ભાવનગર, અમદાવાદ, ધૂલેવા,વિગેરે ની યાત્રા કરીને વાંકાનેરના રાજા શ્રીરત્નસિંહજી મહારાજ પ્રમુખ સર્વ સંઘના આગ્રહથી સં ૧૯૦૨ ફાગણ વદ ૭ સાતમને દિવસ વીકાનેરમાં આવ્યા અને ત્યાં શ્રીસંઘે બનાવેલા શ્રી સુપાર્શ્વનાથસ્વામિ ના દેરાસરની સં. ૧૯૦૪ માઘ શુદિ દશમીને દિવસ પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ સં. ૧૯૦૫ વૈશાખ શુદિ ૫ ને દિવસ શ્રીચિન્તામણિપાશ્વનાથજીના મંદિરમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરી, સં. ૧૯૦૬ માગસર શુદિ ૧૩ને દિવસ મંડાવર ગામમાં ખરતરગચ૭ અધિષ્ઠાયક ગેરા નામના ક્ષેત્રપાલને પ્રસન્ન કર્યો. તથા સં. ૧૯૧૪ અષાઢ શુદિ ૧ એકમને દિવસ વીકાનેરમાં પ્રતિષ્ઠા કરી તથા સં. ૧૯૧૬ના વૈશાખ વદિ ૬ છઠને દિવસ નાલ ગામમાં દાદાવાડીમાં સંઘે બનાવેલા નવીન મંદિરની For Private and Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૭) તથા જિનબિંબેની પ્રતિષ્ઠા કરી, ઈત્યાદિ અનેક જગ્યાએ પ્રતિષ્ઠા વિગેરે શાસનની ઉન્નતિનાં કાર્યો કર્યો એવા પ્રકારના આચાર્ય શ્રી જિનસાભાગ્યસૂરિજી વીકા નેરમાં ચાર પ્રહરનું અણુસણુ કરી સ. ૧૯૧૭ માઘ શુદિ ૩ ત્રિજને દિવસ સ્વર્ગે ગયા. ૭૨. શ્રીજિનસૈાભાગ્યસૂરિની પાટે શ્રીજિનસિંહસૂરિ થયા, તેમના પિતા કુલટી ગામના રહેવાસી ગાતાણી ગાત્રીય શાહુ મનસુખ નામે હતા તથા જયાદેવી માતાનું નામ હતુ, સ. ૧૯૦૦ માં જન્મ થયા હતા અને હિંતરામ નામ પાડવામાં આવ્યું હતું. સ. ૧૯૧૭ ફાગણુ વદિ ૫, પંચમીને દિવસે વીકાનેર નગરમાં દીક્ષા લીધી અને ચાપડાકોઠારી ગેવરચન્દ જીએ દીક્ષામહેાત્સવ કર્યો અનેહિતવલ્લભ એવું દીક્ષાનુ નામ રાખવામાં આવ્યું, ત્યારમાદ આચાર્ય પદ થયું. તે વખતે વચ્છાવત અમરચન્દજી તથા ઝાલરા પાટણનિવાસી છાજેડ ભુરામલજી તથા ગોલચ્છા સાનચન્દજી વિગેરેએ ઘણું દ્રવ્ય ખચીને નદીમહાત્સવ For Private and Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૮) કી, તથા વિકાનેરના મહારાજાએ બે ચાર વખત સૂરિજીનાં દર્શન કર્યાં, તથા ગજનેરસિંદે ગામમાં સૂરિજીની તથા સાધુમડલની ભક્તિપૂર્વક સેવા કરી, ત્યાંથી વિહાર કરીને મુર્શિદાબાદ ગયા. ત્યાં સ. ૧૯૨૪ માં ફાગણુ વિદે૪ ચેાથને દિવસ દૂંગડ પ્રતાપચન્દ્રજીના પુત્ર રાવમહાદુર લક્ષ્મીપતિસિહ, ધનપતિસિહના કરાવેલા ૧ શ્રીઋષભદેવ, ૨ શ્રીવાસુપૂજ્ય, ૩ શ્રીનેમિનાથ, ૪ શ્રીમહાવીરસ્વામી, એ ચાર તીર્થંકરોની પાદુકાઓ શ્રીસમેતશિખરજી ઉપર ચાર ઠેકાણે પ્રતિષ્ઠા કરીને સ્થાપન કરી, સ. ૧૯૨૬ ફાગણુ શુક્ર છસાતમને દિવસ અજીમગજના સમસ્ત સ થે રામબાગમાં કરાવેલા શ્રીઅષ્ટાપદજીના દેરાસરની તથા નિષ્મિએની પ્રતિષ્ઠા કરી અને શ્રીસ ંઘે ઘણુ' દ્રશ્ય ખચીને અઠ્ઠાઇમહાત્સવ કર્યો, ત્યાંથી વિહાર કરીને ઢીલુી, રીણી, રાજગઢ વિગેરે ઠેકાણે થઈને સ. ૧૯૨૯ માં જેઠ વદ ૯ નવમીને દિવસે વિકાનેર નગરમાં પધાર્યા, ત્યાં સ. ૧૯૩૧ જેઠ શુદિ ૧૦ દશમીને દિવસે ઉપા For Private and Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) ધ્યાય શ્રી લક્ષમીપ્રધાનજીના ઉપદેશથી માણેકચેકમાં બંધાવેલા કુંથુનાથજીના દેરાની પ્રતિષ્ઠા કરી તથા સં. ૧૯૩૨ માં શ્રીચિન્તામણિજીના દેરાસરમાં ઉત્સવ સાથ જિનબિંબની પ્રતિષ્ઠા કરી, ઈત્યાદિ ઘણાં શુભ કાર્યો આચાર્યશ્રીએ કર્યા. ત્યારબાદ સં. ૧૯૩૫ કાર્તિક વદિ ૧૨ બારસને દિવસ ચાર પ્રહરનું અણુસણ કરીને વિકાનેર નગરમાં સ્વર્ગે ગયા. ૭૩ મા શ્રીજિનહિંસસૂરિજીની પાટ ઉપર શ્રી જિનચન્દ્રસૂરિજી થયા, તેઓ ગેલછાત્રીય છે. તેમનું આચાર્યપદ સં. ૧૯૩૫ માઘ શુદિ ૧૫ ને દિવસ થયું હતું, તે આચાર્યશ્રી હાલ વર્તમાન કાલમાં વિચરે છે. ઇતિ ખરતર ગચ્છ પટ્ટાવલિ For Private and Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) (છાપેલું પુસ્તક જેનપ્રબંધ, પત્ર દ૨૧ ભીમસિંહ માણેક.) ૧ દેવદનિકગચ્છ. ૧૬ સેવંતરીયાગ, ૨ ધર્મશેષગચ્છ. ૧૭ ભંડેરાગ9. ૩ સંડેરાગ. ૧૮ જઇલવાલગચ્છ. ૪ કિન્નરસાગછ. ૧૯ વડાખરતરગચ્છ. ૫ નાગરીતપાગચ્છ. ૨૦ લહુડાખરતરગચ્છ. ૬ મઢુધારીગ૭. ૨૧ ભાણસેલિચાગચ્છ. ૭ ખડતપાગચ્છ. ૨૨ વડગચ્છથી વિધિપક્ષ ૮ ચિત્રવાલગચ્છ. ગચ્છ થયે. ૯ ઓશવાલથી તા. ૨૩ તપાબિરૂદગચ્છ. ગચ્છ થયે. ૨૪ સૂરાણાગચ્છ, ૧૦ નાણુવાલગ૭. ૨૫ વડીપેશાલગચ્છ. ૧૧ પશ્ચિવાગચ્છ. ર૬ ભરૂઅછાગ. ૧૨ આગેમિયાગચ્છ. ૨૭ કતબપુરાગચ્છ. ૧૩ બોકડીયાગ. ૨૮ સંખલાગચ્છ. ૧૪ ભિન્નમાલીયાગ૭. ૨૯ ભાવડહરાગ છે. ૧૫ નાગેન્દ્રગચ્છ. ૩૦ જાખડીયાગ. For Private and Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૧) ૩૧ કેરંટવાલગચ્છ. ૩ર બ્રાહ્મણીયાગ૭. ૩૩ મંડાહડાગ9. ૩૪ નીખલીયાગચ્છ. ૩૫ ખેલાહરાગચ્છ. ૩૬ ઉતિવાલગ૭. ૩૭ રૂદેલિયાગચ્છ. ૩૮ પથેરવાલગ૭. ૩૯ ખજડિયાગચ્છ. ૪૦ વાછિતવાલગચ્છ. ૪૧ જીરાઉલીયાગચ્છ. ૪૨ જેસલમેરાગચ્છ. ૪૩ લઠ્ઠવાણિયાગચ્છ. ૪૪ તાતહડગચ્છ. ૪૫ છાજહડગ૭. કઃ ખંભાતિયાગચ્છ. ૪૭ શંખવાલિયાગ૭. ૪૮ કમલકલશાગ. ૪૯ સેજતરિયાગચ્છ. પ૦ સેજતિયાગચ્છ. પ૧ પીપલિયાગ૭. પર ખીમસરાગ૭. ૫૩ ચેરડીયાગ. ૫૪ ભામેચ્છાગ૭. (પામેચાગ૭.) ૫૫ બંભણિયાગચ્છ. પ૬ ગેયલવાલગ૭. પ૭ વઘેરાગ૭. ૫૮ ભરાગચ્છ. પ૯ નાબરિયાગ. ૬૦ બાહડમેરાગ. ૬૧ કરિયાગચ્છ દર રેકવાલગ૭. ૬૩ બેરસવાગ૭. For Private and Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ વેગડાગચ્છ. ૭૪ ઉડુવાડિયગણગચ્છ. ૬પ વીસલપુરાગચ્છ. ૫ ઉત્તરવાલસહગ૭. ૬૬ સંવાડિયાગ. ૭૬ ઉદેહગણગ9. ૬૭ ધુંધુકિયાગચ્છ. ૭૭ આકાલિયાગ૭. ૬૮ વિદ્યાધરાગ૭. ૭૮ લુણિયાગછ. ૬૯ આયરિયાગ૭. ૭૯ માજવગણગચ્છ. ૭૦ હરસરાગચ્છ. ૮૦ ચારણગણગ૭. ૭૧ કટિકગણુકુલગચ્છ. ૮૧ સાર્ધપુનમિયાગચ્છ. ૭૨ વીશાખાના બિરૂદ- ૮૨ સ્રાંગડિગ૭. ગ , ૮૩ નીંબજીયાગ૭. ૭૩ વાડિયગણગ૭. ૮૪ સારાગ૭. આંબલીપળ સ્વકીય જ્ઞાનભંડારમાંથી પ્રાચીન પટ્ટાવલીમાંથી નીચે પ્રમાણે ગોનાં નામ મળ્યાં છે. ૧ સારા. ૫ ઉઢવીઆ. ૨ ઝેરડીયા. ૬ ડેકાકડીયા. ૩ આનાપુરા. -૭ ઘાસવાડા. ૪ રૂગુંદાઉઆ ૮ મુહડાસીઆ, For Private and Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯ ભરૂચા. ૧૦ જીરાઉલીઆ. ૧૧ બ્રહ્માણીઆ. ૧૨ સજાઉંડા. ૧૩ પીપલીઆ. ૧૪ ભિન્નમાલા. ૧૫ લેારા. ૧૬ રીમસીણા. ૧૭ આકડીયા. ૧૮ ચિત્રઉડાં. ૧૯ ગગેસરા. ૨૦ કુચેદ્રિયા. ૨૧ સાફાઉલા. ૨૨ દાસ. ૨૩ ચચઉલા. ૨૪ વડસરા. ૨૫ કપુરખડ્ડા. www.kobatirth.org (૨૮૩) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ ચડાઉલા. ૨૭ ઉલકીયા. ૨૮ છત્રાઉલા. ૨૯ પાલ્હેણુપુરા ૩૦ કડીયા. ૩૧ દમણીયા, ૩૨ સાજતીયા, ૩૩ ખેરૂઆ. ૩૪ પલ્લીવાલ. ૩૫ સયારા. ૩૬ કાસઢીયા. ૩૭ માહેરા. ૩૮ પંચાસરા. ૩૯ લાલાઉલા. ૪૦ કમ્ફાલગલ્લા. ૪૧ ચિત્રાવાલ. ૪૨ ધ ઘાષા. For Private and Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૪) ૪૩ રૂદેલીયા પ૭ ઓસવાલ. ૪૪ સિદ્ધાંતીયા. ૫૮ સંડેરવાલ. ૪૫ પૂર્ણતિલક. ૫૯ વઘેરવાલ. ૪૬ નાદ્રા. ૬૦ ભટેવરા. ૪૭ સંડેરા. ૬૧ હસ્તિકુંડીયા. ૪૮ મડાહુણા. ૬૨ કોકડાવોલ. ૪૯ થરાદ્રા. ૬૩ કુબાઈયા. ૫૦ દહીસરા. ૬૪ રનપુરા. પ૧ ડાંગરૂઆ. ૬૫ વીસલનગરા. પર વણસર. દ૬ હારેલા. ૫૩ વડાઉલા. ૬૭ હારીજા. ૫૪ અર્જુનસરા. ૬૮ સોરઠીયા. પપ નાણાવાલ. ૬૯ કપુરવટા. પ૬ કારંટાવાલ. સંવત્ ૧૬૧૭ માં પાટણનગરે ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિએ માસું કર્યું તે વખતે અભયદેવસૂરિ ખરતરગચ્છીય હતા. એમ જે જે ગાના આ For Private and Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org थाय छे. (२८५) ચાચના મત હતા. તેના મતા ખરતરગચ્છસમાચારી ગ્રંથમાં નીચે પ્રમાણે લેવામાં આવ્યાં છે. તેથી તે વખતે કયા કયા ગચ્છે! વિદ્યમાન હતા તેને નિય Acharya Shri Kailassagarsuri Gyanmandir १ भ. कर्मसूरिमतं. २ सिद्धान्तीयावडगच्छा थिरचंद्रसूरिमतम्. ३ जावडीयागच्छे हर्षविनयमतम्. ४ निगमियातपागच्छे श्रीकल्याणरत्नसूरिमतम्. ५ बृहत्तपागच्छे श्रीसिद्धसूरिमतम् . ६ द्विवंदनीकबारे जीयाखडखडता तपागच्छे श्रीपरमानन्दसूरिमतम् . ७ सिद्धान्तिया वडगच्छे श्रीमहीसागरसूरिमतम्. ८ काछेला पुनमीयागच्छे उदयरत्न सूरिमतम्. ९ पिपलीयागच्छे विमलसूरिमतम्. १० त्रांगडीया पुनमीयागच्छे विद्याप्रभसूरिमतम्. ११ ढंढरीयागच्छे संयमसागरसूरिमत्तम्. For Private and Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२८६) १२ कतवपुरातपागच्छे विजयतिलकसरिमतम्. १३ बोकडीयागच्छे देवानन्दसूरिमतम्. १४ सिद्धान्तियागच्छे पुण्यांशप्रमोदमूरिमतम्. १५ पाल्हणपुरागच्छे वाचककविनयकीर्तिमतम्. १६ पालणपुरीयतपागच्छे रंगनिधानमतम्. १७ अंचलगच्छे पं० भावरत्नमतम्. १८ छापरीआपुनमीयागच्छे पण्डितउदयराजमतम्, १९ साधुपुनमीआगच्छे पंडितवापनगामतम्. २० मलधारीगच्छे पण्डितगुणतिलकमतम्. २१ ओशवालगच्छे पण्डितरत्नहर्षमतम्. २२ धवलीपर्वआंचलीगच्छे पुण्यांशरंगामतम्. २३ चित्रावालगच्छे वाचकक्षमामतम्. २४ चिन्तामणियापाडा वा० गुणमाणिक्यमतम् २५ आगमीआगच्छे उ० मुमतिशेखरमतम् । २६ वेगडाखरतरगच्छे पं० पद्ममाणिक्यमतम्. For Private and Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૭) २७ बृहत्खरतरगच्छे वा० मुनिरत्नमतम् . २८ चित्रावालागीवाडे पं० राजामतम्. २९ कोरंटावालगच्छे चेल्लाहासामतम्. ३० द्विवंदनीक खीरालुआमतम्. ३१ आगमीआ मोकलमतम्. ३२ खरतरोपाध्यायजयलाभमतम्. સુધર્મ ગચ્છીય .......બ્રહ્મર્ષિ કૃત—તેમાંથી સાર. સુધર્મ ગચ્છ પરીક્ષા ચાપાઇ રાસમાંથી ગ્રાહ્ય ભાગ નીચે પ્રમાણે: વીર જિનેશ્વર થયા કેવળી, તેથી વરસ ચૌદમે વળી; જમાલિ પહેલે નિહ્રવ થયા, કયમાણેકડે ઉથાપિયા. ૩૭ સાલસ વરસ બીજે જોય, તિગુપ્ત નામે તે હાય, છેલ્લે જીવપ્રદેશે જી; એ કીધી સ્થાપના સટ્ટીય. વીરથી ૧૭૦ ભદ્રમાડું શ્રીવીરપ્રભુ વિદ્યમાન છતાંએ એ નિદ્ભવ થયા. શ્રીવીરથી ૨૧૪ વર્ષ ત્રીજો અવ્યક્તવાદ નિદ્ભવ થયા. For Private and Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૮) શ્રીવીરથી ૨૨૦ વર્ષે શૂન્યવાદી નિદ્વવ થયા. શ્રીવીરથી ૨૨૮ એ ક્રિયાનાવાદી નિહ્રવ થયા. શ્રીવીરથી ૩૩૫નિગેાદવિચારક ભદ્રકાલિકાચાર્ય થયા. શ્રીવીરથી ૪૫૩ વષે ખીજા કાલિકસૂરિ થયા. ગઈ ભજિલ્લાએદ્રક. શ્રીવીરથી ૫૪૪ વષૅ ત્રિરાશી સ્થાપક નિર્દેવ થયા. શ્રીવીથી ૫૮૪ વર્ષે વજીસ્વામી દેવલાક ગમન. શ્રીવીરથી ૫૮૪ વર્ષ ગાષ્ઠમાહીલ સાતમે નિનવ જીવ અને કર્મ યાગ સર્પકુ અકવત્. શ્રીવીરથી ૬૦૯ વર્ષે સહસ્રમલ્લે ટ્વિગઅર મત સ્થાપ્યા. વીરાત ૬૨૦ વર્ષે ચાર શાખા વિદ્યાધર, નિવૃત્તિ, નાગેન્દ્ર, ચંદ્ર. શ્રીવીરાત ૮૮૨ વર્ષે ચૈત્યવાસ પ્રારભ, શ્રીવીરાત્ ૯૪ વર્ષે ચેાથની સ’વટ્ઝરી સ્થાપક કાલિકાચાર્ય નું સ્વર્ગગમન થયું. For Private and Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८७ (२८८) कालिकसूरि कवण गच्छ थयो, कवण आचार तिणे थापीयो. ताम् गच्छ भावडहरोसही, पञ्चखाण बंदणा तेणे नहि पहेलो पडिकमे इरियावहि, सामायक विधि पछे कही. पाखी चाउमासी चउदशे, करे पजुसण चउये रसे; करे प्रतिष्ठा जेणीवार, मांडे नांदि विशेष ते वार. पहेरे कंकण ने मुडी, बाजुबंध बहिरखी जडी स्नान करे बंधे नवग्रही,. सदश जुअलु पहेरे सही. करे विलेपण रुडा गात्र, For Private and Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२८०) संघ संघाते करे जळजात्र; मालारोपण ने उपधान, ते तो माने दोस निदान. महानिशीथ न ते सहहे, श्रावकने चरवलुं नवि कहे; दिन प्रति देवानी थुइ चार, ओघे दशी प्रलंब विचार. युगप्रधान कलिकाल गुरुतणो, काउसग्ग करे चिह्न लोगस्स तणो; अंतर पडिकमणे पुण जोय, एवा बोल घणा तिहां होय. ९१ For Private and Personal Use Only ९२ ९३ વીરથી એક હજાર વર્ષ સત્યમિત્રથી અલ્પ માત્ર પૂર્વ હતા તે વિચ્છેદ પામ્યા, શ્રીવીરથી ૧૦૭૮ વર્ષે પૈાષધશાળાનુ મડાણુ शुयुः વીરથી ૧૪૬૪ વર્ષ આબુ પાસે ઢેલી ગામે વડ તળે ચેાાશી ગચ્છની સ્થાપના. Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (२८१) वड पिपल सिद्धांती जोय, बोकडीया जाखडीया होय. हारेजा जीराउल नाम, एवमादि चउराशी ठाम; एक उपाध्याय अलगो हतो, कालेगुरु पासे पुरतो. ते पण आचारज कीयो, पंचासीमो गच्छ थापीयो; तेही केटले काले जोय. राज समाजमां चर्चा होय. Acharya Shri Kailassagarsuri Gyanmandir कंसपात्र गाथा नीकली, खरतर नाम ठव्यो तिहां वली: चिहत्तर अधिक बरस सय सोल, कीधो आचरणा दंदोल. बोल एकसो ने चोवीस, For Private and Personal Use Only १०५ १०६ १०७ १०८. Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२८२) फेरे जिनवल्लभ सूरीस; वली अनेरागच्छ ओशवाल, कोरंटा संडेरा वाल. धर्मघोष नाणा परिवाल, वैवं दृष्टिक छित्रावाल; चित्रावाल अने ब्रह्माणीआ, मलधारादिक जाणीआ. एहनी उत्पत्ति नव जाणिये, अणदीठे क्यांथी आणिये; अणसांभळयुं अदीढुं करे, ते नर अतिघण पातिक लहे. वरस सोलसे ओगणत्रीश, पुनमगच्छ स्थापना जगीश; चउराशी अधिक सोलसे, वरसे अंचलगच्छ मति वसे.. For Private and Personal Use Only १०९ ११० १११ ११२ Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२८3) घणा बोलना अन्तर कर्या, ते पण घणे जणे आदर्या रजोहरण अने मुहपत्ति, श्रावकने नवि थापे छती. श्रावकने पडिक्कमण न कहे, छ आवश्यक नवि सद्दहे; पाखी आठम गणत्री करे, इम अंतर अति घण आचरे. ११४ बारह चउदोत्तरये अंचलिया तहय आगमा भणिया इत्यादि. वरस सत्तरसें वीसे ठाम, आगमगच्छ धराव्यो नाम: त्रण थुइ गणत्रीए पर्व, पडिक्कमणे अन्तर छ सर्व. पोसहमाहि अन्तर घणो, For Private and Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२९४) अधिकमासे पज्जुसण तणो; योगविधि नांदि फेर घणा, मन विमास जुओ तेह तणा. वीर थकी अवधारो मने, वरस सतरसे पंचावने चित्रावाल थकी नीकल्या, तपागच्छ नामे सांभळ्या. ११७ यतः॥ बारसपंचासीए-छंडियनियगुरुणमज्जायं विजापुरनयरंपिय तवामयं देवभदाओ । तपागच्छ आचरणा विज्ञान, नहीं मालारोपण उपधान; श्रावकने पण नही चरवलो, इत्यादिक अंतर सांभला. तसु सयाचारी नवि करे, सूत्रपंथ पण ढीलो धरे ११८ For Private and Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૯૫) परंपरा मुख थापे घणी, न जाणीये ते किणंही तणी. सूत्र अर्थने कूडा देखी, जो कोइ पूछे सविशेषी; परंपरानुं लेइ नाम, लोकतणुं मन आणे ठाम. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ११९ १२० સુધર્માંગચ્છપરીક્ષા ચાપાઇ ૧૭૩, ગચ્છ ચારતણી ચાપાઇ, ગાથા એકસા તિહુતેર થઇ; એમ સાંભળી સાધર્મગચ્છ ભો, આપમતિની સ’ગતિ તજો. ૧૭૩ ઈમ જોઇને જિનવર આણુ, સૂત્ર અર્થ સવિ કરે પ્રમાણુ, અભિનિવેશ મનના પરિહરા, બ્રહ્મ કહે જિમ શિવસુખ લહેા. ૧૭૪ બૃહત્તપાગચ્છાચાર્ય થી વિજયદેવસૂરિજીએ ઃષિને સૂરિમંત્ર અપી બ્રહ્માચાર્ય નામથી પ્રસિદ્ધ કર્યો એમ તે ગ્રન્થની પ્રસ્તાવનામાં લખ્યું છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) વિજ્યદેવસૂરિના શિષ્ય વિનયદેવસૂરિ તે બ્રહ્મા ચાર્યના સાંસારિક ભાઈ હતા. બ્રહ્માચાર્યો દશાશ્રુત સ્કંધ સૂત્રવૃત્તિ, જંબુદ્વીપપત્તિ સૂત્રવૃત્તિ, પાખી સુત્રવૃત્તિ, પ્રતિમાસ્થાપના અંબધ, સુમતિનાગિલને રાસ, સૈદ્ધાંતિક વિચાર, ચઉપવવ્યાખ્યા, સ્તવને, સજ્જા, કુલક અને પ્રસ્તાવિક કાવ્ય રચ્યાં છે. For Private and Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) યુગપ્રધાન. પ્રથમ ઉદય (વરાત્). ૧ સુધમ. ૨૦ સંવત્. ૨ જંબુ. ૬૪ ૧૫ ધર્મ. ૨૪ (૪૯૪) ૩ પ્રભવ. ૫ ૧૬ ભદ્રગુસ. ૬૩ (પ૩૩) ૪ શય્યભવ. ૮ ૧૭ ગુપ્ત. ૭૮ (૫૪૮) પ યશોભદ્ર. ૧૪૮ ૧૮ વા. ૧૧૪ (૫૮૪) ૬ સંભતિવિજય. ૧પ૬ છેલ્લા દશ પૂર્વધર. ૭ ભદ્રબાહુ ૧૭૦ ૧ આર્ય રક્ષિત.૧૨૭(૫૯૭) ૮ સ્થૂલભદ્ર. ૨૧૫ ૨૦ પુષ્પમિત્ર. ૧૪૭ (૬૧૭) ૯ મહાગિરિ. ર૪૫ દ્વિતીય ઉદય. ૧૦ સુહસ્તિ. ૨૯૧ ૨૧ વસેન. ૧૫૦ ૧૧ ગુણ (ધન) સુંદર. ૩૩૫ રર નાગહતિ. ૨૧૯ ૧૨ શ્યામાર્ય. - ૩૭૬ ૨૩ ફેવતિમિત્ર. ૧૩ સ્કંદિલાચાર્ય. ૪૧૪ ૨૪ સિંહ. ૧૪ ફેવતિમિત્ર. ૪૫૦ ૨૫ નાગાર્જુન. ૪૩૪ ૨૭૮ ૩પ૬ For Private and Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૮) ૨૮ ભૂતદિત્ત. પ૧૩ ૨૭ કાલિક. પર૪ (ત્રીજા કાલિકાચા- વિદ્યાધરગ છે પાંચમની ચોથ વરાત્ ૩ વર્ષે દક્ષિણમાં પૈઠણપુરે કરો.) (અહીં સુધી ૧ પૂર્વનું જ્ઞાન હતું.) ૨૮ સત્યમિત્ર. પ૩૧ ૩૬ શ્વેષ્ટાંગ. ૧૦૦૦ ૨૯ હારિલ. પ૮૫ ૩૭ ફલ્યુમિત્ર. ૧૦૪૯ ૩૦ જિનભદ્ર. ૬૩૪ ૩૮ ધર્મશેષ. ૧૧ર૭ ૩૧ ઉમાસ્વાતિ. ૭૨૦ ૩૯ વિનયમિત્ર. ૧૨૧૩ ૩૨ પુષ્પમિત્ર. ૭૮૦ ૪૦ શીલમિત્ર. ૧રત્ર ૩૩ સંભૂતિ. ૮૨૯ ૪૧ રેવતિમિત્ર. ૧૩૭૦ ૩૪ માઢરસંભૂતિ. '૮૮૯ ૪૨ સ્વપ્નમિત્ર. ૧૪૪૮ ૩૫ ધર્મરત્ન. ૯૨૯ ૪૩ અર્હન્મિત્ર. ૧૪૩ - તત્ત્વાર્થાધિગમ ભાષ્યમાં ઉમાસ્વાતિ ઉચ્ચ નાગરી શાખાના હતા તેમ લખાયું છે. ઉચ્ચ નાગરી શાખા શ્રીમમહાવીર પરમાત્માની પાટે થયેલા આર્યદિન્નના શિષ્ય આર્યશાંતિશ્રેણિકના વખતમાં નીકળી છે. For Private and Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૯૯) Acharya Shri Kailassagarsuri Gyanmandir હું ઢકમતપન્થની ઉત્પત્તિ—શ્રીવીરપ્રભુની ૬૨ મી પાટે શ્રીવિજયપ્રભસૂરિ થયા. તેમના જન્મ સ’. ૧૬૭૫ માં થયા, સ’૧૬૮૯ માં દીક્ષા, સં. ૧૭૦૧ માં તે પડિતપન્ન પામ્યા, તેઓ સ. ૧૭૩૦ સત્તરશેઢશમાં ઉપાધ્યાયપદ પામ્યા અને સ, ૧૭૧૩ માં સૂરિપદ પામ્યા, ભટ્ટારક પામ્યા, સં. ૧૭૪૯ માં તેઓ સ્વર્ગ પદને પામ્યા. શ્રીવિજયપ્રભસૂરિના સમયમાં જૈનતત્ત્વાદ માં શ્રીઆત્મારામજી મહારાજ ઢુંઢીયા સુખબધા વેષધારાની ઉત્પત્તિ થઈ એમ નીચે પ્રમાણે જણાવે છે. શાહે વીરજી નામના એક વહેારા અટકના દશાશ્રીમાલી વાણીએ સુરત શહેરમાં રહેતા હતા, તેને પુલી નામની એક બાળવિધવા પુત્રી હતી. તેણે એક લવજી નામના કરાને દત્તક લીધેા હતા, તે લવઅને લુકાના ઉપાશ્રયમાં અભ્યાસ કરવા મેાકલ્યું. ત્યાં કૃતિઓના સોંગથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા.તેથી લુકાના તિ ખજર’ગીના શિષ્ય થયા. બે વર્ષ પછી i For Private and Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૦) તે પોતાના ગુરૂને કહેવા લાગ્યું કે શાસ્ત્રમાં સાધુને જે આચાર કહે છે. તે પ્રમાણે તમે પાળતા નથી, તેનું શું કારણ છે? ગુરૂએ ઉત્તર આપ્યો કે, પંચમકાળમાં શાસ્ત્રવિધિ મુજબ સર્વ ક્રિયા થઈ શકતી નથી. એ ઉપરથી લવજીએ કહ્યું કે તમે તે ભ્રષ્ટાચારી છે, માટે હવેથી તમે મારા ગુરૂ નથી, હું તો પોતે જ સંયમ ફરીને લઈશ. એ પ્રમાણે કલેશ કરી લવજી ત્રાષિએ લંકામતની ગુરૂદક્ષાને ત્યાગ કરી પિતાની સાથે બીજા બે યતિએ ૧ ભાણે, ૨ સુખજીને લઈ ત્રણે જણે પોતપોતાની મેળે દીક્ષા લીધી અને મહા ઉપર લુગડાંની પટી બાંધી. આ વિચિત્ર વેષ જોઈ શ્રાવકોએ પ્રથમ તે તેમને રહેવા માટે જગ્યા પણ આપી નહિ. તેથી તેઓ ખંડેર મકાનમાં જઈ રહ્યા. ગુજરાતમાં ખંડેર થઈ ગએલાં મકાનને દ્રઢ કરીને કહે છે. આ ત્રણ જણાને આવા મકાનમાં રહેતા જોઈ લેકેએ તેમનું નામ ઢુંઢીઆ રાખ્યું. પછી તેમને ન મત ચલાવતાં બહુજ હરકતે નહી, પરંતુ તે For Private and Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૧) એના ત્યાગ જોઈ કેટલાક લુ કામતવાળા તેમને માનવા લાગ્યા. કારણ કે જગતમાં ગાડરીઆ પ્રવાહની જેવી રીતે સર્વ કામમાં ચાલે છે. આ પ્રમાણે ભેાળા અને અજ્ઞાની લેાકેા ઉપરના ડાળ જોઈ રાગી થઈ જાય છે. વળી ગુજરાતના લેાકા ઘણે ભાગે એવા હુઠાગ્રહી છે કે, જે વાત પકડી તે કદ્ધિ છેડે ડુિ. એ ઉપરથી ગુજરાત દેશમાંજ જૈનમતના કેટલાક ફાંટા નીકળ્યા છે. તે પછી લવજીના શિષ્ય સામજી નામના ઓશવાળ વાણીએ અમદાવાદના કાલુપુરના રહેનાર થયા, તેણે સૂર્યની ખહુજ આતાપના કરી હતી. એ સામજીને ૧ હિરદાસજી, ૨ પ્રેમજી, ૩ ગિરીધરજી, ૪ કાનજી, વગેરે ચેલા થયા હતા. વળી લુકામતવાળા કુંવરજીના જે ચેલા હતા તે પણ સામજીના શિષ્ય થઇ રહ્યા હતા. તેઓનાં નામ ૧ શ્રીપાળ, ૨ અમીપાળ, ૩ ધરમસી ૪ હરજી, ૫જીવાજી, ૬ સમરથ, છ તેાડુજી, ૮ માહનજી, હું સદાન દ્દષ્ટ, અને ૧૦ ગાધાઉ હતા. વળી તે વખતમાં ગુજરાજતમાં " For Private and Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) રહેનાર ધર્મદાસ નામના એક છીપાએ પિતાની મેળે મુંડ મુંડાવી, મેં ઉપર પટ્ટી બાંધી પિતાને ઢુંઢીઆને સાધુ મનાવા લાગ્યા. હરિદાસને એક વૃંદાવન કરીને ચેલે હતું અને વૃંદાવનને ભવાનીદાસ નામને એક ચેલે થયે. ભવાનીદાસે લહારના રહેનાર મહુકચંદને પોતાને ચેલે કરી રાખ્યું હતું. મત્સુકચંદને મહાસિંહ નામને ચેલો થયે અને મહસિંહને ખુ શાલરાય તથા છજમલ અને છજમલન રામલાલ, એ રીતે અનુક્રમે ચેલા થયા. રામલાલને રામરત્ન અને અમરસિંહ નામના બે ચેલા હતા. આ બંને જણ અમારા જેવામાં પણ આવેલા છે. તેઓને વસંતરાય અને રામબક્ષ વગેરે ચેલા થયા. તે અદ્યાપિ પર્યન્ત પંજાબ દેશમાં વિચરે છે. જીવાજીને શિષ્ય લાલચંદ થયે, અને લાલચદે અમરસિંહ નામના એક સક્ષને ચેલે બનાવ્યું, તે અમરસિંહ મારવાડ દેશમાં ફરવા લાગ્યું. તેમના પરિવારમાં નાનકજીની ઉત્પત્તિ થઈ કે જેના શિષ્ય For Private and Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૩) મ્હાલમાં અજમેર અને કૃષ્ણુગઢ વગેરે ઠેકાણે કર્યા કરે છે. એક સ્થામિદાસના પશ્તિારમાં કૅન્ડીરામ, લેખરાજ, તખતમલ વગેરે થયા તે હાલમાં મારવાડમાં ક્રૂરે છે; જુદી કાટામાં અને માળવામાં લાલચ, ગજ્ઞેશજી, ગાવિંદરામજી વગેરે, થયા, તથા અમીચ, હુકમચંદ, ઉદયચ’દ, તેચંદ, જ્ઞાનજી, છગન, મગન, દેવકરણ. અને પન્નાલાલ વગેરે ઘણા જા કરે છે. જેઓ સવે હરિદાસજીના શિષ્ય ગણાય છે. અમરસિહના દીપચ', ધર્મરાજ, જોગરાજ, હજારીમલૂ, લાલજીરામ, ગંગારામ અને ગંગાશમના જીવણુમીઁ એ રીતે અનુક્રમે ચેલા થયા જે હાલમાં દિલ્લીમાં તરફના ગામામાં ક્રે છે. અમરિસ હુના પરિવારમાં ધનજી, મનજી, નાથુરામ અને તારાચાઁદ વગેરે થયા,જેમના ચેલા રતિરામ અને ન દલાલ થયા, નંદલાલને રૂપચંદ નામના ચેલા થયા. અને રૂપચદના ખિહારી નામે ચેલા થયા, જે હાલમાં પંજાખમાં કટ જગરાનાંદિ ગામામાં કર્યો કરે છે. કાનજી અને ધમદાસ For Private and Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) છીપીના ચેલાઓમાં દ્વીપચંદ્ર અને ગેાપાળજી વગેરે થયા છે. તેઓ કાઠીયાવાડના વઢવાણુ, લીંખડી, મારખી, ગોંડલ, જેતપુર, રાજકેાટ, અમરેલી ધ્રાંગધરા, વગેરે ગામામાં કુછે. ધર્મ દાસના કેટલાક ચેલા જેવા કે—ધનાજી, અને ધનાજીના ભૂદરજી તથા ભૂદરજીના રઘુનાથજી, જેમલજી, ગુમાનચંદ, દુર્ગાદાસ, કૅન્ડીરામ, રત્નચંદ, હમ્મીરમલ, કચૈારીમદ્ય વગેરે હાલ કાળમાં મારવાડમાં ફરે છે. તે ઘણે ભાગે સર્વ કાઇના જાણુવામાં છે. ઢુંઢીયા તેરાપંથ—( તેરાપ'થી ) સ વન્ ( ૧૮૧૮ ) અઢારસાઅઢારમાં રઘુનાથજીએ ભિખમજી નામના એક જણને શિષ્ય અનાવ્યા. જેણે તેરાપંથ મત ચલાવ્યેા. તેના શિષ્યે ભારમલ, હેમજી, રાયચંદ અને જીતમઠ્ઠ થયા. જીતમશ્ર્વની પછી મેઘજીને તેની ગાદી મળી. આ સર્વ મુખઅધા સાધુઓના પથ સંવત્ ( ૧૭૦૯ ) સત્તરસે નવસી સાલથી ઉત્પન્ન થયા છે. તેઓમાં અદ્યાપિ પર્યન્ત કાઈ For Private and Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૫) પણ સાધુએ વિદ્વત્તા સંપાદન કરેલ નથી. તેઓનુ એવું માનવું છે કે-વ્યાકરણ, કાવ્ય, કેશ, છંદ, અલંકાર, તર્ક, ન્યાય, વગેરે શાસ્ત્રને અભ્યાસ કરવાથી બુદ્ધિમાં ભ્રમણા ઉત્પન્ન થાય છે. આવી રીતની અજ્ઞાનતાથી તેઓ એકબીજાની બહજ ઈર્ષ્યા કરે છે, અને પિતાને મનમાનતી તરેહવાર વાતે જોડી કાઢે છે. પરસ્પર એકબીજાની નિંદા કરે છે. મનમાં એ લાય રાખ્યા કરે છે કે, મારા અમુક ગૃહસ્થ ચેલાને બીજે કઈ ભેળવીને પોતાને ચેલે કરી લેશે, ઈત્યાદિ અનેક કારણોથી એકબીજામાં વિરોધ ચાલે આવે છે. જે વાતની ખાત્રી મારવાડમાં જઈ તેઓના આચાર જેવાથી પ્રત્યક્ષ રીતે જણાઈ આવે છે. તેઓના આચાર, વિચાર, વ્યવહાર, વેષ, શ્રદ્ધા, પ્રરૂપણુ વગેરે પણ જૈનમતના શાસ્ત્રથી વિરૂદ્ધ છે. બીજા મતવાળાઓ જે જેનામતના લેકેને ગંદા અને કઢંગા કહે છે. તે ફક્ત આ કુંઢીઆ મતનાજ આચાર, વ્યવહાર દેખીને કહે છે. વિશેષ તે શું પણ તેમની અજ્ઞાનતા તે તે. For Private and Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૬) મની સાથે જેઓના સહવાસ છે, તેએજ જાણે છે. ખરૂ કહીએ તે આ લેાકેા જૈનમતથી કેવળ વિરૂદ્ધ રીતે વ્યવહાર રાખનારા છે. અને તેથી તેમને છે. નાભાસ કહીએ તે ખાટું નથી.” આ પ્રમાણે જૈનતવાદમાં શ્રીઆત્મારામજીએ જણાવ્યુ છે. સ્થાનકવાસી સાધુએ મૂળ ખત્રીશ સૂત્રને માને છે; પ્રતિમાને માનતા નથી. શ્વેતાંબરમૂર્તિ માનનારા સાધુએ અને ઢુંઢીયા ( સ્થાનકવાસી ) સાધુએની માન્યતામાં ઘણા ફેર છે. કેટલાક લુ કાગચ્છના શ્રીપૂજ્ગ્યા અને શ્રાવકા મૂર્તિ માને છે, અને પૂજે છે. લુ કાગચ્છના સાધુઓમાં અને સ્થાનકવાસી સાધુએની માન્યતામાં પણ કેટલીક ખાતામાં ફેર છે. હુઢીયા સાધુઓમાં ખાવીશ ટાળ–સંઘાડા છે. લીંબડી સંપ્રદાયના સાધુઓ, ગોંડળ સપ્રદાયના સાધુએ, ખરવાળાના સઘાડા સંપ્રદ્દાયના સાધુઓ, ખંભાતી સધા ડાના સાધુઓ, દરિયાપરી સંઘાડાના સાધુએ અને કચ્છી સંપ્રદાયના સાધુએ; વગેરે અનેક સુંઘાડાના For Private and Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) નામે સાધુઓ ઓળખાય છે. સ્થાનકવાસી (૮ઢીયા) સાધુઓમાં આઠ કોટિ, નવ કેટિ અને છ કોટિ પ ચ્ચખાણુની માન્યતાના ભેદે આકટિવાળા, કેટિવાળા અને નવકટિવાળા વગેરે મતભેદના નામથી તેમના સંઘાડાઓ ઓળખાય છે. છકટિવાળા સાધુએ આઠ કેટિ અને નવ કેટિ પ્રત્યાખ્યાનનું ખંડન કરે છે, ત્યારે આઠ કટિવાળા અને નવ કેન્ટિવાળા પિતપોતાના પક્ષનું સમર્થન કરી અન્ય પક્ષનું ખંડન કરે છે. બે હજારના આશરે સ્થાનકવાસી સાધુઓ અને ચાર પાંચ હજારના આશરે સ્થાનકવાસી આથિઓ (સાધ્વીઓ) હાલ છે એમ સંભળાય છે. સૂ ત્રના ટબાઓ અને વેતાંબરમૂર્તિ માન્યતાધારક સાધુઓના બનાવેલા રાસાઓને સ્થાનકવાસી સાધુઓ વાંચે છે અને પિતાના મનની પુષ્ટિ કરે છે. બે ત્રણ લાખના આશરે ઢુંઢીયા (સ્થાનકવાસી) જેને હોવાને સંભવ છે. સ્થાનકવાસી સાધુઓના સંઘાડાના નામે ભિન્ન ભિન્ન ગામે શહેર હેાય છે. દરેક સંઘાડાની For Private and Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૮) માન્યતાવાળા જેના પાતપાતાના સઘાડાના સાધુ એની મરજી પૂર્વક અન્ય સઘાડાના સાધુએને પા તાના ક્ષેત્રમાં ચામાસુ` રાખી શકે છે. ફાગણુમાસમાં દરેક સાડાના સાધુ-સાધ્વી શ્રાવકા અને શ્રા વિકાઓ અમુક ક્ષેત્રમાં ભેગાં થાય છે અને ત્યાં કયા ક્ષેત્રમાં કયા સાધુએ ચામાસુ કરવું અને કયી સાવીએ કયાં ચામાસું કરવું તે શ્રાવકાની મરજી લેઇને નક્કી કરવામાં આવે છે. હુઢીયા તેરાપંથી સાધુએમાં તેમના પૂજ્યના નામથી સાધુએ થાય છે. કહેવાના સારાંશ એ છે કે જે કાઇ દ્વીક્ષા લે છે તે પૂજ્યના નામથી દીક્ષા લઇ શિષ્ય થાય છે. પૂજ્ય વિના અન્ય કાઇના કાઈ શિષ્ય થઈ શકતા નથી. હુઢીયા તેરાપ'થી સાધુઓના માથે એક પૂજ્યશ ગુરૂ હોય છે. કાર્યના અપરાધ આવ્યાથી તેને સ’ઘાડા અહાર કરવાની સર્વક્ષેત્રના તરાપથી જૈનાને ખખર આપવામાં આવે છે, તેથી સઘાય બહાર કરેલા સાધુને કાઇ તેરાપંથી શ્રાવક સંગ્રહી શકતા નથી, તેથી For Private and Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) કતિ તે પ્રાયશ્ચિત્ત લઈ પાછે સંઘાડામાં આવે છે અથવા તેરાપંથીઓમાં ફાટફૂટ કર્યા વિના અન્યમતના સાધુએમાં દાખલ થઈ જાય છે. દેઢસેંના આશરે તેરાપંથી સાધુઓ અને બસેંના આશરે તેરાપંથી સાધીઓ હાલ વિદ્યમાન છે એમ સાંભળવામાં આવે છે. મારવાડમાં સ્થાળી વગેરેના પ્રદેશમાં અને મેવાડમાં ઉદયપુરની આસપાસના પ્રદેશોમાં ઢુંઢીયા તેરાપંથી સાધુઓ, સાધ્વીઓ અને તેમના પંથી ગૃહસ્થ જેને વસે છે સ્થાનકવાસી સાધુએથી તેરાપંથ કાઢનાર ભીખમાજીએ તેર બાબતને મતભેદ કર્યો તેથી તેરાપંથ એવું નામ પ્રસિદ્ધ થયું. તેરાપંથી સાધુઓ પિતાની માન્યતાવાળા સંયમીએ વિના અન્યને દાન દેવામાં ધર્મ નથી એવું માને છે અને પ્રરૂપે છે; તથા પિતાના પંથના સાધુઓ અને સાધ્વીઓ વિના અન્ય સાધુઓ તથા ગૃહસ્થ વગેરેને મરતાં બચાવ વામાં પુણય-ધર્મ માનતા નથી પણ ઉલટું પાપ માને છે. તપાગચ્છીય મુનિવરાએ તથા ખરતરગચકીય સાધુ For Private and Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૦) એએ તેરાપંથની માન્યતાઓમાં ભૂલે છે, એમ ગ્રન્થ બનાવી સિદ્ધ કરી બતાવ્યું છે. સ્થાનક્વાસી સાધુએ તેરાપંથની તેર માન્યતાઓ (સૂત્રથી વિરૂદ્ધ છે) એમ સિદ્ધાંતસાર નામનું પુસ્તક રચી સિદ્ધ કરી બતાવ્યું છે. તેરાપંથી સાધુઓ બત્રીશ સૂત્રને માને છે. ઢુંઢીયા સાધુએથી તેરાપંથીઓ તેર બાબત માં જુદા પડે છે. લુકામત– જેનતવાદમાં આત્મારામજી ઉર્ફે શ્રી વિજયાનન્દસૂરિએ લંકામતની નીચે પ્રમાણે ઉત્પત્તિ લખી છે. અમદાવાદમાં દશાશ્રીમાળી જ્ઞાતિને હું કે નામને લહીયે રહેતા હતા, તેણે એક ગ્રન્થ લખતાં આઠ પાનાં લખ્યા વિના ત્યજી દીધાં તેથી આચાર્યો તેને કાઢી મૂક્યું. તેના રેષ આદિ કારણથી હુંકાશાહ લીંબડીમાં ગયે. લીંબડીમાં લંકાશાની જ્ઞાતિને લખ For Private and Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૧૧) મશી નામે કારભારી હતા તેણે લુ કાશાહને મત ફેલાવવામાં સાહાચ્ય આપી, તેથી તે સ. ૧૫૦૮ માં મૂર્તિ ની ઉત્થાપના વગેરે અનેક વિરૂદ્ધ વાતાના ઉપદેશ આપવા લાગ્યા. લુકાશાહે પચીશ વર્ષ પર્યંત ઉપદેશ દીધા પણુ કાઇ સાધુ થયા નહિ. છેવટે સ. ૧૫૩૩ માં ભાણા વાણિયાએ ભેખ ધારણ કર્યો. તે ભાણાભિ નામથી પ્રસિદ્ધ થયા. તેના સ. ૧૫૬૮માં રૂપજી નામના શિષ્ય થયા. તેના સ. ૧૫૭૮ માં જીવારિખ નામના શિષ્ય થયા. જીવારિખને સ. ૧૫૮૭માં એક વૃદ્ધ વરસિંહજી નામના શિષ્ય થયે. વૃદ્ધ વસિહુને સં. ૧૬૪૯ માં જશવંતજી નામના શિષ્ય થયા. લુપકમતમાં ગુજરાતી, નાગારી અને ઉત્તરાધી એ ત્રણ શાખા થઇ છે. लोकमतनी पट्टावली नीचे प्रमाणे For Private and Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१२) लोकाचार्य (लोकामतना स्थापक ) भाणऋषीजी भीदाजी नुनाजी भीमाजी जगमालजी सरवानी रुपऋषीजी जीवरीखजी For Private and Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (373) लघुवरसींघजी (जुदोपक्ष नीकळ्यो. कुंवरजी श्रीमलजी रत्नसहजी -------- Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (37४) बालचंद्रजी माणकचंदजी खुपचंद्रजी जगत्चंद्रनी रत्नचंद्रजी नरपतीचंद्रनी (विद्यमान आचार्य हाल मांडवी ( कच्छ ) मां चोमासु बिराजे छे. तेरापंथ-सक्त् १८०८नी समसभा भारવાડમાં ટૂંક (બાવીશ ઠેલા) ના રૂઘનાથજી નામે એક સાધુ પોતાના શિષ્યોની સાથે વિચરતા હતા. તેની પાસે જત–વગાડીની નજદીક કંટાલીઆના રહેવાશી ભિખુનજી નામના એશવાલે દીક્ષા લીધી. For Private and Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) કઈ સમયે રૂઘનાથજી મેડતામાં ભિખુનાજીને શ્રીભગવતીસૂત્ર ભણાવતા હતા. જો કે ભિખુનજીની બુદ્ધિ કાંઈક તીણ હતી, પરંતુ વિચારશક્તિવિપરીત હેવાથી ઘણી વાતમાં એને વિપરીતતા માલૂમ પડવા લાગી. તેની ચેષ્ટા સામતમલ ધારીમલ શ્રાવક જાણું ગયા. તે શ્રાવકે રૂઘનાથજીને કહ્યું, “આપ આને ભાગવતીસૂત્ર ભણાવી રહ્યા છે પરંતુ આ તે “વથાને મુનાનાં દેવ વિષવન' જેવું થાય છે. આ આગળ જતાં નિદ્ભવ થશે, અનુ ઉત્સુત્ર પ્રરૂપણ કરશે.” રૂઘનાથજીએ કહ્યું-પહેલાં પણ શ્રી વીરભગવાને ગોશાલાને બચાવ્યું હતું, જમાલીને પણ ભણાવ્યું અને નિદ્ભવ થયે તે શું કરી શકાય? પિતાપિતાના કર્મીનુસાર જે ભાવિ-હેનહાર થવાનું હશે, તે થશે જ એ પ્રમાણે કહી એણે ભગવતી તે પૂરી કરાવી. ચેમાસું સમાપ્ત થયા પછી તે ભગવતીજીના પુસ્તકને લઈ ચાલવા લાગ્યા. ત્યારે રઘુનાથજીએ કહ્યું, “પુસ્તક છેડતા જાઓ.” પરંતુ ભિખુનછ તે લઈને જ ચાલ્યા, For Private and Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) પાછળથી એ સાધુઓને મેાકલી રૂઘનાથજીએ તે પુસ્તક મ ંગાવી લીધું. ખસ આટલાથીજ તેમના હૃદયમંદિરમાં કાધાગ્નિ પ્રજ્જવલિત થયે. અને તેણે આવા નિશ્ચય પણ કરી લીધેા કે- હું નવા મત કાઢું અને રૂઘનાથજીને કષ્ટ આપું. ' અસ્તુ. તેમણે મેડતાથી વિહાર કરીને મેવાડમાં આવી રાજનગરમાં ચામાસું કર્યું. અહીં સાગરગચ્છના યતિના એક ભંડાર હતા. તે ભંડારમાંથી શ્રાવક લેાકેા તેને જે જોઇએ તે પુસ્તકા દેવા લાગ્યા. પરંતુ ઠીક છે, સ્યાદ્વાદશૈલીયુક્ત— અનતનયાત્મક--શ્રીજિનવચનના સાચા રહસ્યને, સમુદ્રસમાન ગંભીર બુદ્ધિવાળા પણુ ગુરૂગમતા સિવાય પ્રાપ્ત કરી શકતા નથી, તે ભિખુ નજી જેવા, પ્રથમથી મૂત્તિના ઉત્થાપક- ગુરૂગમતાનુ નામ-નિશાન પણ નહીં. અને વળી ટ′ા–ટખ્ખીથી કામ લેવાવાળાને સાચું રહસ્ય ન મલે અને વિપરીતતા પેદા થાય તે એમાં કાઇ આશ્ચર્યની વાત નથી. ઠીક. થયું પણ તેમજ. ( જેમ જેમ ભિખુનજી For Private and Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) પોતાની મેળે ભણતા ગયા. તેમ તેમ તેના ઉપર અનેક પ્રકારની શંકાઓ અને કુતર્ક સ્વારી કરવા લાગ્યા. અન્તમાં અવિધિથી સૂત્ર ભણવાનો પ્રભાવ, ભિખુનજી ઉપર બરાબર પડશે. ભિખુનજીએ સૈથી પ્રથમ દયાને જ શિરછેદ કર્યો. કે જે જિનશાસનને પ્રધાન મંત્ર છે, જિનશાસનને પ્રધાન ઉદ્દેશ છે. ભિખુનજીએ આવા પ્રકારની પ્રરૂપણા કરી–સાધુ મુનિરાજ કોઈ ત્ર-સ્થાવર જીવને હણે નહીં, હણાવે નહીં. અને અન્ય કોઈ હણે તેની અનુમોદના કરે નહીં. કેઈએ કઈ-જીવને બાંધે હોય તો સાધુ છોડે નહીં. છોડાવે નહીં. અને છેડે તેને સારે જાણે નહીં. આ સાધુને આચાર છે. આ પ્રમાણે શ્રાવક પણ તીર્થકરના નાના પુત્ર છે. માટે તેઓ પણ કઈ કઈ-જીવને મારતે હોય તે તે છોડે નહીં, છોડાવે નહીં. અને છેડે તેની અનુમોદના કરે નહીં. એમાં કારણ આ બતાવ્યું કે–જે કોઈ શખ્સ કઈ જીવને મારતો હોય. અને તેને છોડાવવામાં આવે તે પ્રથમ તો અંતરાય દેષ For Private and Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૮) લાગશે. તથા છેડાવ્યા પછી તે જીવ હિંસા કરશે, મેં થુન સેવશે. પત્ર પુષ્પ ફલ તેડશે. ભક્ષણ કરશે. વગેરે સર્વ પાપ છોડાવવાવાળા પુરૂષને માથે લાગે છે. અને ર્થાત્ જેમ કઈ વાડામાં ગાય બળદ વગેરે ભરેલાં છે. અને તેની પાસે અગ્નિ લાગી હેય. તે તે વંડાના દર વાજા ખેલીને તે જાનવરોને બાહર ન કાઢવાં જોઈએ. કેમકે તેને કાઢીશું તે તે ગાય બળદ્ર વગેરે પશુ મૈ. થુન સેવશે. હિંસા કરશે. તે પાપ દરવાજો ખેલવાવાળાને માથે છે. તે ઉપરાન્ત આ પણ પ્રરૂપણ કરી કે-સાધુના સિવાય કઈ સંયતિ નથી. અત એવ સાધુના સિવાય બીજા કેઈને દેવામાં નિર્જરા યા પુણ્ય થતું જ નથી. આવી રીતે ભિખુનજીએ દયા અને દાનને નિષેધ કર્યો. આ પ્રરૂપણમાં ચાર મનુષ્ય પ્રધાન હતા. ભીખુનજી તથા જયમલજીને ચેલે વખતાજી આ બે સાધુ તથા વછરાજ સવાલ અને લાલજી પિરવાલ એ બે ગૃહસ્થ એ ચારેએ મળીને આ પ્રરૂપણ કરી. For Private and Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૯) ચામાસુ ઉતર્યા પછી ભિખુનજી પોતાના ગુરૂ રૂધનાથજીની પાસે સાજન આવ્યા, રૂઘનાથજી પેહેલેથી જાણી ગયા હતા કે, આણે આવી પ્રરૂપણા કરી છે, તેથી તેનેા કાંઈ સત્કાર કર્યો નહીં, આહાર પણ સાથે કર્યો નહીં. ત્યારે ભિખુનજીએ પેાતાના ગુરૂને કહ્યું કે, મારા શો અપરાધ છે? રૂઘનાથજીએ કહ્યું તે ઉત્સૂત્ર પ્રરૂપણા કરી છે, રૂઘનાથજીએ તેને સમજાવ્યું કે—આ હારી કલ્પના બિલકુલ શાસ્ત્ર અને બઁવહાર અનેથી વિરૂદ્ધ છે, જો એમજ હોય તેા ધર્માંના મૂળ-અંગભૂત દયા અને દાન અને ખંડિત શુ? સવ થા ઉડીજ જાશે; અને જ્યારે એ અને ઉડી જશે તોપછી મેાક્ષ-માર્ગોના અભાવ જ થઈ જશે, અન્તમાં ક્રમશ: સથાનાસ્તિતાની નાખત આવી જશે, અત એવ તે જે અરિહુ - તાના અભિપ્રાયથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી છે. તેનુ પ્રાયશ્ચિત્ત લઇ લે અને ભવિષ્યમાં તેમ ન અને તેવે નિશ્ચય કરા. ભિખ્ખુનછના અંત:કરણમાં આ વાતની જા For Private and Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) પણ અસર પહોંચી નહિં. પરંતુ એણે પિતાના માનમાં વિચાર કર્યો કે જે આ સમયમાં પિતાના માનસિક વિચાર હું પ્રકટ કરી દઈશ તે આ ગુરૂજી મને સમુદાયથી બાહર કાઢશે. અને હાલમાં હું બાહર નીકળીને પોતાનું ટેલું જમાવી શકીશ નહિં. કેમકે હાલ મારી પાસે તેવા સહાયક નથી, કે જેવાની જરૂર છે. આ કારણથી હાલ તે ગુરૂજી જે કાંઈ કહે તે સ્વીકારી લેવું ઉચિત છે. આ વિચાર કરી દંભપ્રિય ભિખુનજીએ કહ્યું. હે સ્વામિન્ ! મારી ભૂલ આપે કહી આથી હું ક્ષમાપાત્ર છું. આપ જે કાંઈ પ્રાયશ્ચિત્ત આપે તે લેવાને હું તૈયાર છું. ગુરૂએ છમાસી પ્રાયશ્ચિત્ત આપ્યું (કેઈ ૨ જગ્યાએ બે વાર પ્રાયશ્ચિત્ત લેવા લખ્યું છે) આ સઘળું થયું, પરંતુ ભીખમજીના ચેલા ભારમકે શ્રદ્ધા છેડી નહીં. પશ્ચાત્ રૂઘનાથજીએ ભિખુનજીને કહ્યું- બગડીમાં વખતાજી ઢિયા, વછરામજી એસવાલ, રાજનગરના શ્રાવક લાલજી પરવાડ એ ત્રણેની શ્રદ્ધા તે દૂર કરેલી છે; For Private and Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩ર૧) માટે તું ત્યાં જઈ તેને ઠેકાણે લાવ. તે લોકોને તમે જ સમજાવી શકશો.” ત્યાંથી તે આજ્ઞા લઈ બગડી આવ્યા. અહીં તે તેમને “લેને ગઈ પૂત તે છે આ ખસમ” જેવું થયું. આવ્યા તે હતા વખતા-દંઢકને સમજાવવા, પરંતુ ઉલટા વખતા-ઢુંઢિયે તેમને જ ઉપાલંભ દેવા લાગ્યું. વખતા-ઢુંઢકે કહ્યું, દેખે ! આપણે બધાએ મલીને તે આ ઠીક કર્યો હતે. અને પાછા તમે તો રૂઘનાથજીની પાસે જઈ ફસાઈ ગયા. આ શું કર્યું? બસ એવાં એવાં ઘણું વચને સંભલાવી ફરી ચક્કર ઘુમાવ્યું. ફરી બે ચાર મહીના પછી ભિખુનજી રૂઘનાથજીની પાસે આવ્યાફરી પણ આહાર પાણી સાથે કર્યા નહીં. ત્યારે રૂઘનાથજીના ભાઈ જેમલજીની પાસે ભિખુનજી ગયા. જેમલજી અને રૂઘનાથજીને દ્વેષ થયા. છ મહીના લગી પંચાયત થઈ. પરંતુ પિતાને મત છોડ્યું નહીં. ભિખુનજીએ અંદર અંદરથી સાધુઓને અને ગૃહસ્થાને પોતાના પક્ષમાં લઈ લીધા હતા. For Private and Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) રૂઘનાથજીએ પ્રાયશ્ચિત્ત લઈને સમુદાયમાં રહેવાને ઘણું કહ્યું. પરંતુ હવે તે કેવી રીતે માની શકે? કેમકે–તેના પક્ષમાં બીજા પણ લેક મળી ગયા હતા. રૂઘનાથજીએ ઘણુંએ સમજાવ્યું, પરંતુ સમયે નહીં, ત્યારે “બિગડા પાન બિગાડે ચેલી, બિગડા સાધુ બિગાડે ટેલી” આ નિયમાનુસાર રૂઘનાથજીએ તેને સં. ૧૮૧પ ચૈત્ર શુદિ ૯ શુક્રવારે સમુદાયથી બહાર કર્યો. (કઈ કઈ જગ્યાએ ૧૮૧૮ લખેલ છે) ભીખુનજી જ્યારે સમુદાયથી બહાર થયા ત્યારે તે, તથા અખતાવર, રૂપચંદ, ભરમલ, ગિરધર વગેરે બાર મળી તેર મનુષ્ય નીકળ્યા હતા. બસ. આથી “તેરાપંથ એવું નામ પડ્યું. સંભળાયું છે કે રૂપચંદ આદિ બે સાધુ તે કઈ કારણથી થોડા જ સમયમાં ભિખુનજીને છોડીને રૂઘનાથજીને મળી ગયા હતા. આવી રીતે તેરા પંથ” ની ઉત્પત્તિ છે.” આ હકીકત વેતાંબર તેરાપંથ મિત સમીક્ષામાંથી અનુવાદ કરી લીધી છે. જૈન દિગમ્બર સંઘ–વિક્રમ સંવત્ ૧૦૬ ની સાલમાં વેતાંબર સંઘથી દિગંબર સંઘ જુદે પડ્યો. For Private and Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૩૨૩) તેનાં કારણેા વિશેષાવશ્યકવૃત્તિ છે. ટ્વિગખર સધના એક ભેદ પ્રસિદ્ધ થયા. સંઘ, ૩ સેનસંઘ, ૪ દેવસંઘ. Acharya Shri Kailassagarsuri Gyanmandir વગેરેમાં આપેલાં મૂળસ'ધના નામે મૂળ સંધના ચાર ભેદ છે. ૧ સિંહુસ ંઘ, ૨ નદિ સેનસઘને વૃષભસ ંધ પણ કહે છે. પ્રત્યેક સધમાં ગણ અને ગચ્છ હાય છે. નદિસંઘમાં બલાત્કાર ગણુ, સરસ્વતીંગચ્છ, અને પારિજાતગચ્છ એ ત્રણ ગચ્છ છે. સેનસંઘમાં સુરસ્થ ગણુ અને પુષ્કર ગચ્છ છે. સિ હુસ ધમાં કેનૂરગણુ અને ચંદ્રકપાટ ગચ્છ છે. દેવસ ઘમાં દેશીયગણ અને પુસ્તકગચ્છ છે. એ ચાર ગચ્છ શાથી સ્થાપિત થયા. અને તેની શી આવશ્યકતા હતી ? તેના ઇંદ્રનદ્ર પાતાના નીતિસાર ગ્રંથમાં પ્રત્યુત્તર આપે છે કે-વિક્રમાદિત્ય અને ભદ્રમાહ ચેાગીના સ્વર્ગવાસ થયા ખાદ પ્રજા સ્વચ્છ ંદચારિણી થઇ. અને પાપકૃત્યમાં મુગ્ધ થઇ. તે સમયમાં For Private and Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) બ્રહ્મનિષ પરમાર્થજ્ઞાતા મુનિઓમાં પણ અહંવૃત્તિની વૃદ્ધિ થવા લાગી. અને મુનિઓમાં પિતપોતાના ગછને મેહ વધવા લાગ્યો. "ત્યારે નિમિત્તશાસ્ત્રના જ્ઞાતા અહેબલિએ સંઘની સ્થાપના કરી. શ્રુતાવતાર ગ્રંથમાં આ વાત સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે. નંદિ નામના વૃક્ષની નીચે જે મુનિઓએ માસું કીધું તેઓ નંદિ સંઘના નામથી પ્રસિદ્ધ થયા. જિનસેન નામના તૃતલમાં જેઓએ વર્ષાયાગ ધારણ કર્યો. અથવા જે સેનના પક્ષમાં હતા તે સેન સંઘના નામે પ્રસિદ્ધ થયા. સિંહ નામના આચાર્યના પક્ષમાં જે રહ્યા અથવા જે સિંહની ગુફામાં રહ્યા તેના સંતાને સિંહ સંઘના નામે પ્રસિદ્ધ થયા. દેવદત્તા નામે વેશ્યાને ઘેર જેઓએ માસું કર્યું. તેઓનાં સંતાને દેવસંઘના નામે પ્રસિદ્ધ થયા. શુતાવતાર કથામાં લખ્યું છે કે-જે મુનિયે ગુ For Private and Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૫) ફામાંથી આવ્યા. તેમાંથી કેઈને નંદિ અને કેઈને વીર. જે અશેકવનમાંથી આવ્યા. તેમાંથી કેઈને અપરાજીત અને કોઈને દેવ. જેઓ પંચ સ્તૂપોમાંથી આવ્યા, તેને સેન અને ભદ્ર, જેઓ સેમરના ઝાડની નીચેથી આવ્યા તેને ગુણધર અને ગુપ્ત. જેઓ ખડકેસર વૃક્ષની નીચે. થી આવ્યા તેઓને સિંહ, ચંદ્ર એવા નામધારી બનાવ્યા. પરંતુ કૃતાવતારના બનાવનારને પિતાને પુરે નિશ્ચય નથી. તેઓ બીજા આચાર્યોના મત પણ સાથે સાથે લખે છે. કહે છે કે-કેઈ કોઈના મતથી ગુફાથી આવેલા નંદિ, અશોકવનથી આવેલા દેવ, પંચસ્તૂપેથી આવેલા સેન, સેમરના નીચેથી આવેલા વીર અને અંકેસર વૃક્ષની નીચેથી આવેલા ભદ્ર કહેવાયા. શ્રુતાવતારના કથનાનુસારે આ જે કઈને નંદિ, કેઈને વર, કેઈને અપરાજીત આદિ બનાવ્યા છે. તે અહેબલિ આચાર્યજીએ એવું વિચારી બનાવ્યા. લખ્યું છે કે-હવે જૈન ધર્મ ઉદાસભાવથી નહીં પરંતુ ગણપક્ષપાતથી સ્થિર રહેશે. For Private and Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૬) પરંતુ આવી રચનામાં ઉપર કહેલા ચાર સંઘેનો નિશ્ચય થતું નથી. એવું માલૂમ પડે છે કે અત્યપદ” છે તે આચાર્યોના નામમાં રહે છે. જેવી રીતે કે–દેવનંદિ, અકલંકદેવ, ગુણભદ્ર, સિંહગુપ્ત, જિનસેન વગેરે. પરંતુ એમાં જ કેટલાંક પદ એવાં છે કે-જેઓ નામમાં નથી સમાઈ શકતાં. જેમકે-અપરાજીત, ગુહાધર વગેરે. શ્રુતાવતારના કર્તા સિંહ, દેવ, નંદિ, સેનસંઘને પૃથક્ ઉલ્લેખ ક્યાંઈ પણ કરતા નથી. તે શું? આ ઉપરથી એમ સમજી લેવાય કે–ચારનહીં, પરંતુ ઉક્ત નંદિ, વીર આદિ નામના ધારક દશ સંઘ અથવા ગણ સ્થાપિત કર્યા હતા ? જે એઓને કેવલ “નામાન્ય પદ સમજવામાં આવે. તે જુદા જુદા સંઘની તેવી ઉપાધિઓમાં વિરિધ આવે છે. જેને ઉલ્લેખ “ભાસ્કરે પિતાના ચોથા અંકમાં કર્યો છે. અને જેને બીજા પણ ઘણા ખરા વિદ્વાને સાચે સમજે છે. તેના વિચારાનુસાર નંદિસંઘના આચાર્યોનાં નામ નંદિ, ચન્દ્રકીર્તિ, ભૂષ For Private and Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૭) ણાન્ત, સેન સંઘના સેન, રાજવીર, ભદ્રાંત, દેવસંઘ કે દેવદત્ત, નાગતુગાન્ત અને સિંહસંઘના સિંહકુંભ, આસવ, સાગરાંત થાય છે. શ્રુતાવતારમાં તેમાંથી રાજ, તુંગ, નાગ, કીર્તિ, ભૂષણ આદિ અનેકેને ઉલ્લેખનથી. અમે આશા કરીએ છીએ કે આ તરફ વિદ્વાનેનું ધ્યાન ખેંચાશે અને તેઓ-આ વિષયમાં વિશેષ વિવેચન કરવાનું કષ્ટ ઉઠાવશે. હવે એ વિચાર ઉપર આવીએ કે-એ ચારે સંઘે ક્યારે સ્થાપિત થયા ? શ્રુતાવતારના કથનને જે આ જ અર્થ હોય કે–અહંદુબલિ આચાર્યજીએ આ ચાર સંઘની સ્થાપના કરી હતી. તે આને સ્થાપિત થવાનો સમય વિક્રમની ત્રીજી શતાબ્દીને ઉત્તરાર્ધમાનવો જોઈએ. કેમકે મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૬૮૩ વર્ષ સુધી અંગજ્ઞાનની પ્રવૃત્તિ રહી છે. અને અંતિમ અંગજ્ઞાની લેહાચાર્ય ૧ ઇંદ્રનંદિ કૃત નીતિસારમાં સ્પષ્ટ લખ્યું છે કે-અકલિએ નંદિ–સેન આદિ ચાર સંથે સ્થાપ્યા. For Private and Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૮) હતા. આ લેહાચાર્યના પછી વિનયંધર, શ્રીદત્ત, શિ વદત, અને અહંદર એ ચાર મુનિઓ અંગપૂર્વના કેટલાક અંશેના જ્ઞાતા થયા. અને તેના પછી અહંદુબલિ આચાર્ય થયા. . જે વિનયંધર આદિ ચાર મુનિઓને સમય ૫૦ વર્ષને માની લઈએ તે ૬૮૩૫૦=૭૩૩ વરનિર્વાણુના લગભગ અહંદુબલિને સમય હેય અને આજ અર્થાત્ વિક્રમસંવત્ ૨૬૫, સંઘને સ્થાપિત થવાને સમય માનવામાં આવે. પરંતુ મંગરાજ નામના કવિના એક શિલાલેખમાં (જે શક ૧૩૫૫ ને ખેલે છે.) લખ્યું છે કે–ભગવદ્ અકલંકભટ્ટના સ્વર્ગવાસ થવા પછી ચારે સંઘની સ્થાપના થઈ છે. અને મંગરાજકવિના આ કથનમાં ઘણુંખરી સત્યતા માલુમ પડે છે. કેમકે અમે દેખીએ છીએ કે–અકલંકદેવની પહેલાની વિકમની નવમી શતાબ્દી પહેલાના ભગવતીઆરાધના, ૧દે જેન સિદ્ધાન્તભાસ્કરને દ્વિતીય તૃતીય અંક. For Private and Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૯) પદ્મપુરાણ, જિનશતક (સમતભદ્રકૃત) ઈત્યાદિ ગ્રામાં તથા અકલંકદેવના સમકાલીન વિદ્યાનંદિ, પ્રભાચંદ્ર, માણિક્યનંદિ આદિના ગ્રંથોમાં પણ આ સંઘના નામ માત્રને પણ ઉલ્લેખ નથી. જે તે સમયમાં આ સઘનું અસ્તિત્વ હેત તે જરૂર કેઈક ગ્રંથમાં તેને ઉલ્લેખ મળત, ઉત્તરપુરાણુ સઘળાથી પહેલે ગ્રંથ છે. તેમાં ગુણભદ્રસ્વામી સેનાન્વય અથવા સેનસંઘને ઉલ્લેખ કરે છે, અને વિરસેન (જિનસેનના ગુરૂ) થી તેની પરંપરા શરૂ કરે છે. એથી પણ માલુમ પડે છે કે–એ ચારે સંઘ વરસેનસ્વામીના સમયમાં સ્થાપિત થયા હશે. અને વીરસેન અકલંકદેવના સમકાલીન હતા. દિગબર જ્ઞાતિ-- ૧ પલ્લીવાલ. ૬ જૈસવાલ. ૨ ખંડેલવાલ. ૭ પ્રેરાયા. ૩ પરવાર. ૮ ગલાલારે. ૪ ૫૦ પરિવાર, ૯ મેચુ. ૫ અગરવાલ. ૧૦ ફતેપુરથા. For Private and Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩) ૧૧ લેહીયા. ૧૨ બુલે. ૧૩ એશિવાલ. ૧૪ બુરલે. ૧૫ મંદિર, ૧૬ ગોલાપૂર્વક ૧૭ શૈલસીંઘાડે. ૧૮ બુદેલે. ૧૯ સૈતવાલ. ૨૦ બધેરવાલ. ૨૧ કાસાર. ૨૨ વદરા . ૨૩ આસાટી. ૨૪ ધાકડ. ૨૫ ચરનાગરે. ૨૬ ચસકે. ર૭ મુકેકરી. ૨૮ સમૈયા. ૨૯ પદ્માવતી પરવાર. ૩૦ અયોધ્યાવાસી.. (તારનપંથ) ૩૧ ગંગેરવાલ. ૩૨ બીનકયા. ૩૩ લાડ. ૩૪ ચસકે પરવાર. ૩૫ જાંગડા વીસાપર વાર. ૩૬ નેવા. ૩૭ પંચવીસે. ૩૮ કનેરે. ૩૯ પરવારદશા. ૪૦ નુતન ન. ૪૧ બરેલે, ૪૨ દિગંબર જૈન, For Private and Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૧) ૪૩ પિરવાલ. ૬૦ નાગદા (વીશા) ૪૪ ગેલા પૂર્વ પચવીસે. ૧ ચીતડા (દશા) ૪૫ કૃષ્ણપક્ષ ૬૨ ચીતડા (વીશા) ૪૬ કાવ્યેજ. ૬૩ શ્રીમાલ ૪૭ દશા હુમડ ૬૪ શ્રીમાલ (દશ) ૪૮ વીશા હુમડ ૬૫ સેલવાર ૪૯ પંચમ ૬૬ શ્રાવક ૫૦ ચતુર્થ ૬૭ સાદર (જૈન) પ૧ પાપડીવાલ ૮ બેગાર પર ભવસાગર ९ वैश्य ૫૩ નેમ ૭૦ ઇંદ્ર (જૈન) ૫૪ નરસિંહપુરા (વીશા) ૭૧ પુરોહીત પપ નરસિંહપુરા (દશ) ૭૨ ક્ષત્રીય (જૈન) ૫૬ ગુર્જર ૩ તગર ૫૭ મેવાડા ૭૪ ચાલે ૫૮ મેવાડા (દશા). ૭૫ મીશ્ર (જૈન) ૫૯ નાગદા (દશા) ૭૬ સંકવાલ : For Private and Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૨) ૭૭ ખુરસાલે ૮૩ નાઈ જેન ૭૮ હરદર ૮૪ બઢઈ જૈન ૭૯ ઉપાધ્યાય ૮૫ કિરા જૈન ૮૦ ઠગર બોગાર ૮૬ સુકર જૈન ૮૧ બ્રાહ્મણ જૈન ૮૭ મહેશ્રી જેના ૮૨ ગાંધી દિગંબર જૈન કુલ સંખ્યા ૪૫૦૫૮૪ ઉપરની જ્ઞાતિની હકીકત દિગંબર-ડિરેકટરીમાંથી ઉતારી છે. દ્રાવિડ સંઘ-- જેનેન્દ્રવ્યાકરણના કર્તા પૂજ્યપાદ અથવા દેવનંદિના શિષ્ય વન દિએ આ સંઘને સ્થાપિત કર્યા. વનંદિ ઘણા ભારી વિદ્વાન હતા. દેવસેનસૂરિએ તેમને “પદુડી માણો' અર્થાત્ પ્રાકૃતશાસ્ત્રના જ્ઞાતા અને મહાપરાક્રમી બતાવ્યા છે. શ્રવણ બેલગુલની મલિષણ પ્રશસ્તિમાં વજનંદિના “નવસ્તોત્ર નામના ગ્રંથને ઉલ્લેખ કરીને તેની ઘણી પ્રશંસા કરી છે. અને તેમને “સાવરપાનવાવછાવરણમેમજ ” વિશેષણ આપ્યું છે. For Private and Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૩) દક્ષિણ મથુરામાં (જે હાલ મદુરા નામથી પ્રસિદ્ધ છે.) આ સંઘની સ્થાપના થઈ. મદુશ દ્રાવિડ દેશની અન્તર્ગત છે. આ કારણથી આનું નામ દ્રાવિડ સંઘ પ્રસિદ્ધ થયું હોય એમ જણાય છે. મિલસંઘ” પણુ આનું નામ છે. અને સંભવતઃ “પુત્રાટ સંઘ” કે જેમાં હરિવંશ પુરાણના કર્તા જિનસેન થયા છે. તેનું નામાંતર છે. આ સંઘમાં પણ કેટલાક અન્તભેદ અને અન્વય જણાય છે. વાદિરાજસૂરિજીએ તેઓને દ્રાવિડસંધના અન્તર્ગત નંદિસંઘની અર્ગલ શાખાના બતાવ્યા છે. એથી આ પણ માલૂમ પડે છે કે, મૂલસંધની જેમ આમાં પણ એક નંદિસંઘ છે. આ સંઘમાં કવિ, તાર્કિક અને શાબ્દિકોમાં પ્રસિદ્ધ વાદિરાજસૂરિ, સૈવિધવિધેશ્વર, શ્રીપાલદેવ, રૂપ ૧ કેશોમાં “નાટ અને અર્થ કર્નાટક દેશ લખ્યો છે. એ માટે સંભવ છે કે-નાટ' = “શ્રેષ્ઠ કનક” દ્રાવિડ દેશને કહેતા હોય. For Private and Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૪) સિદ્ધિ વ્યાકરણના કર્તા દયાપાલ મુનિ, જિનસેન આદિ અનેક વિદ્વાના થઈ ગયા છે. એવુ અનુમાન કરાય છે કે તામિલ અને કાનડી સાહિત્યમાં આ સંઘના ગ્રંથા ઘણા હશે. દર્શોનસારના કર્યાં દેવસેનસૂરિએ વિક્રમના મૃત્યુ પછી પ૩૬ વર્ષે આ સંઘની ઉત્પત્તિ ખતલાવી છે. અને આ સઘને પાંચ જૈનાભાસા ( નિહ્નવ ) માંથી એક કહ્યા છે. તેઓએ આના કેટલાક એવા સિદ્ધાંતાના પણ ઉલ્લેખ કર્યો છે કે—જે મૂલ સંધની દ્રષ્ટિથી ઠીક નથી. ૧ વજાનદ્ધિએ મુનિઓને વાસ્તે અપ્રાસુક ચ ાના ખાવામાં દોષ નથી બતાવ્યો. ૨ તેણે પ્રાય શ્રિત્ત શાસ્ત્ર અને બીજા ગ્ર ંથા વિપરીત રચ્યા. ૩ તે કહે છે કે-ખીજોમાં જીવ હાતા નથી. ૪ મુનિઓને ઉભા રહીને ભાજન કરવાની જરૂર નથી. ૫ પ્રાસુક ( પકાવેલ, સુકવેલુ, ચૂર્ણ કરેલા પદાર્થ) આહારની કેદ નહીં જોઇએ. ૬ તે મુનિઓને માટે સાવધ દાષ For Private and Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૫) અને ગ્રહકલ્પિત દોષ નથી માનતે. ૭ તેણે લેકે પાસે ખેતી, વસતિ, વાણિજ્ય આદિ કરાવીને અને શીતલ જલને ઉપગમાં લાવી પ્રચુર પાપને સંચય એ બધા ભેદેને ખુલાસે સારી રીતે ત્યારે થઈ શકે કે-જ્યારે આ સંઘના આચાર્યોના બનાવેલા શ્રાવકાચાર અને યત્યાચારના ગ્રંથ મલે. માલુમ નથી કે–હાલમાં આ સંઘના અનુયાયી છે કે નહીં? यापनीय संघ. कल्लाणे वरणयरे सत्तसए पंच उत्तरे जादे । जाव निय सयभट्टो सिरिकलसादो हु सेवडदो॥ કલ્યાણ નામના નગરમાં (જે આજકાલ નિજામના રાજ્યમાં છે) વિક્રમ રાજાના મૃત્યુ પછી ૭૦૫ વર્ષે આ સંઘની ઉત્પત્તિ થઈ. શ્રીકલશ નામના કેઈ વેતાંબરાચાયે આની સ્થાપના કરી. શાકટાયન વ્યાકરણના કાઁ, શ્રુતકેવલિ For Private and Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) દેશીયાચાર્ય શાકટાયન અથવા પાલ્યકીર્તિ આ સંઘના આચાર્ય હતા. આના સિદ્ધાન્તામાં મૂળસંઘના સિદ્ધાંતથી શું ભેદ છે? તેની સમજણ પડતી નથી. આમાં પણ નંદિસંઘ નામની એક શાખા છે. આ સંઘ પણ દક્ષિણે કર્ણાટકની તરફ રહે છે. 8ા સંઘ. આદિ પુરાણના કર્તા જિનસેનના વિનયસેન નામે એક ગુરૂભાઈ હતા. આ વિનયસેનના કુમારસેન નામે એક શિષ્ય હતા. નંદિતટનામના નગરમાં સં ન્યાસ ધારણ કરીને સંન્યાસથી ભ્રષ્ટ થવા પછી ફરી દિીક્ષા લીધી નહી. અને પોતાને ન સંઘ સ્થાપે. આ સંઘનું નામ કાકાસંઘ પ્રસિદ્ધ કર્યું. અને કુમારસેનના સમયમાં સઘળા વાગડ પ્રાંતમાં એને પ્રચાર થઈ ગયો! ૧ રતલામની પાસે સાગવાડા વાંસવાડા આદિના આસપાસને પ્રાંત. For Private and Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૭) દેવસેનસૂરિએ કાકા સંઘની ઉત્પત્તિ વિક્રમમૃત્યુ પછી ૭૫૩ વર્ષમાં બતાવી છે, અને આને પણ પાંચ જેના ભાસમાં ગણાવ્યા છે, તેઓએ તેના કેટલાક સિદ્ધાન્તો પણ બતાવ્યા છે. અને કુમારસેનને મિથ્યાત્વી ઉન્માર્ગના પ્રવર્તક, રૌદ્ર, શ્રમણ સંઘ બાહા આદિ અનેક ઉપાધિ આપી છે. કુમારસેને ૧ સ્ત્રીને મુનિદીક્ષા દેવાનું વિધાન કર્યું. ૨ ક્ષુલ્લકેને વરચર્ચા (આતાપનગ)ની આજ્ઞા આપી. ૩ મયૂરપીચ્છની જગાએ મુનિઓને ગાયના પૂંછની પીછી રાખવાને આદેશ કર્યો. ૪છઠ્ઠ ગુણવ્રત (2) અર્થાત રાત્રિભેજન ત્યાગ નામનું એક છઠું વ્રત નિરૂપણ કર્યું. અને એવી રીતે ૫ આગમ, શાજા, પુરાણ પ્રાયશ્ચિત્ત આદિ અન્યથારૂપ બનાવી મિથ્યાત્વની પ્રવૃત્તિ કરી. કાકા સંઘના શ્રાવકાચાર અત્યાચાર દેખવાથી આ બાબતેનું વિશેષ સ્પષ્ટીકરણ થઈ શકે છે. આ સંઘેમાં નંદિતટ, માથુર, વાગડ, અને લાડવાગડ એ For Private and Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૮) ચાર ભેદ અથવા ગછ છે. માથુર ગચછને કઈ કઈ આથી જુદે બતાવે છે. કાકા સંઘની ઉત્પત્તિના સમયના સંબંધમાં કેટલાક લોકોને આ ખ્યાલ થઈ રહ્યું છે કે તે વીરનિર્વાણુ સંવત ૧૬૫ ની લગભગ લેહાચાર્યના દ્વારા સ્થાપિત થયે છે. એક મહાત્માએ તેની પુષ્ટિ સારૂ એક કથા બનાવી લીધી છે કે જે ઘણુઓને માટે વેદ વાક્ય બની ગઈ છે. ઘણા આશ્ચર્યની વાત તે છે કે પિતાને ઈતિહાસણ માનવાવાલાએ પણ કેટલાક સર્જન તેને સાચી સમજે છે. પરંતુ વાસ્તિક રીતે તે કપલ કલ્પના સિવાય બીજું કાંઈ નથી. લોહાચાર્યના સમયમાં કાષ્ઠા સંઘનું થવું સર્વથા અસંભવિત છે તે આઠમી શતાબ્દીની પહેલાને કઈ રીતે થઈ ન શકે. આ સમયમાં કાષ્ઠા સંઘના એક બે ભટ્ટારકે સંભળાય છે, પરંતુ સંપ્રદાયના સિહાજથી આનું મૂલ સંઘથી હવે કાંઈ જુદું અસ્તિત્વ નથી. અગ્રવાલ For Private and Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (332) નૃસિ’હુપુરા, મેવાડા આદિ ઐ ત્રણ જાતિયેા આ સંધની અનુયાયિની સમજાય છે. પરં'તુ હવે તે અવિભક્ત દિગંખર સ’પ્રદ્દાયમાં જ લીન થઈ ગઈ છે. ઘણી પ્રસન્નતાની વાત છે કે લેાકેા કાણા સધ અને મૂલ સઘના મતભેદને સ થા ભૂલી ગયા છે અને પરસ્પર હુલી મલીને ધર્મનું પાલન કરે છે. માથુર સંઘ. આતુ ખીજું નામ નિ:પિચ્છિક પણ છે, કેમકે આ સંઘના મુનિ પિચ્છિ રાખતા નથી. કાઈ કાઈ આને કાષ્ટાસંઘના જ એક ભેદ ખતાવે છે, પરંતુ પિ ચ્છિ ન રાખવાના કારણે આ તેનાથી જુદા માલૂમ પડે છે, કાષ્ટાસંઘના સાધુ ગાયના પુંછની પીચ્છી - ખે છે. દનસારના લેખક કહે છે કે કાષ્ટાસંઘથી ૨૦૦ વર્ષ પછી મથુરામાં રામસેન નામના આચાર્ય આ સ'ઘની સ્થાપના કરી. તેણે ! મમત્વ બુદ્ધિથી આ ઉપદેશ દ્વીધા કે પોતે સ્થાપેલ જીર્નામ અને વંદના કરવી જોઇએ, ખીજાના સ્થાપિતને નહીં અને આ For Private and Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૦) મારા ગુરૂ છે આ નહીં, એવું વિચાર કરી પોતાના ગુરૂને સત્કાર કર જોઈએ. બીજાના ગુરૂને નહીં. - ધર્મપરીક્ષા, સુભાષિત રત્નસંદેહ આદિ ઉત્તમામગ્રંથના પ્રણેતા અમિતગતિસૂરિ આ માથુર સંઘના આચાર્ય છે, આને એક શ્રાવકાચાર પણ છે. જેના પઠન પાઠનનો મૂલસંઘમાં યથેષ્ટ પ્રચાર છે. તેઓના આ ગ્રંથી તો કોઈ વાત એવી માલુમ નથી પહતી કે જેને લઈ આ સંઘ જેનાભાસ મનાય, પરંતુ દેવસેનસૂરિના અભિપ્રાય પ્રમાણે આ નિવ અથવા મિથ્યાત્વીજ છે? પૂર્વકાલના સંઘે પરિચય દેવાય. હવે અમે આધુનિક સમયના પણ કેટલાક સંઘનું વર્ણન કરીને આ લેખને સમાપ્ત કરીશું. તારા પન્થ આ પંથના યા સંઘના પ્રવર્તક તારન સ્વામી નામના એક સાધુ થઈ ગયા છે. રિયાસત ટુંક (રાજ પુતાના ) ના સેમરખેડી નામના ગામમાં વિક્રમ સંવ For Private and Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) ત્ ૧૫૦૫માં તેમના જન્મ થયા હતા. અને ૧૫૭૨માં તેમના સ્વર્ગવાસ થયા. આ પથ દિગમ્બર સંપ્રદાયના છે, પરંતુ આમાં પ્રતિમા પુજાના નિષેધ છે કેવલ જૈન શાસ્ત્રની પૂજા થાય છે. તારનસ્વામી નાના ૧૪ ગ્રંથા મનાવી ગયા છે, જે અદ્ભુત ભાષામાં છે. તેને ન હિંદી, ન સ ંસ્કૃત અને ન પ્રાકૃત કહી શકાય. બધાની ખીચડી છે. અર્થાવખાધ પણ તેનાથી થઇ શકતે નથી. તેજ પ્રથાને તારનપથી વિશેષે કરી પૂજે છે, પરંતુ અર્થ સમજવાની જરૂરત સમજતા નથી. વિદ્યાને અને સાધુ સંપ્રદાયના અભાવથી આ પદ્યે કાંઈ ઉન્નત ન કરી. આને માનવાવાળા મધ્ય પ્રદેશના સાગ ૨, જલપુર, ઇમેાહુ, હુશગામાદ, છિન્દવાડા, વગેરે જીલ્લાઓમાં, ગ્વાલિયર, ટાક, અને લેપાલ દેશમાં, ખુદેલખંડના કેટલાક ભાગમાં અને ખાનદેશના કેટલાક સ્થાનામાં મળે છે. તેઓની મનુષ્ય સખ્યા ૮-હુજાર લગભગ છે. પરવાર, અસારી, ગેલાલારે, ચરનાગરે, અનુધ્યાવાસી અને દેઢસખે પરવાર્ એ છ જાતિયામાં For Private and Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૨) આ મતના ઉપાસકો છે. તેરહપન્થ અને બસપન્થ જ્યારે દિગંબર સંપ્રદાયમાં ભટ્ટારકેના અત્યાચાર ઘણા વધી પડ્યા. એ લોકો પોતાને જેનધર્મના ઈજારેદાર સમજવા લાગ્યા અને શ્રાવકેને મનમાન્યા માગ ઉપર લઈ જવા લાગ્યા, ત્યારે આ પંથને પ્રાદુર્ભાવ થયે. એણે ભટ્ટારકાના બેજાને પોતાના સ્કંધ ઉપરથી ઉતારી ફેંકી દીધો અને વિદ્વાન શ્રાવકોને ઉપદેશાદિનું કામ સોંપ્યું. કહેવાય છે કે વિક્રમ સંવત ૧૬૮૩ ની લગભગ આ પંથને પ્રાદુર્ભાવ થયે હતે. માલુમ નથી પડતી કે આનું નામ તેરહપંથ કેમ ૫ડયું ? તેની સાથે જુના ખ્યાલવાળા લેક જે ભટ્ટારકેના શિષ્ય હતા તે વીસપંથી કહેવાયા. ભટ્ટારની સેવા સિવાય ભગવાનને પંચામૃત અભિષેક કરે, પ્રતિમાના ચરણોમાં કેશર લગાવવું, સચિત્ત ફલ ફૂલ જ આ પંથના વિષયમાં વધારે જાણવા “જેન હિતેષી, ન. ” આઠમા નવમાં વરસની ફાઈલ જેવી જોઈએ. For Private and Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૩) ચઢાવવાં, ક્ષેત્રપાલ, પદમાવતીની પૂજા કરવી.” આદિ ત્રીજી પણ કેટલીક ખમતામાં તેરહેપથ વીસપથમાં મતભેદ છે. વીસપ'થી આ કાર્યનુ કરવું આવશ્યક સમજે છે અને તેરાપથી તેના નિષેધ કરે છે. તેરહપંથે મેાટાં કાર્યો કર્યા છે. તરહપથી વિદ્વાનાએ સેંકડો ગ્રંથ સ ંસ્કૃત પ્રાકૃતમાંથી દેશભાષામાં અનુવાદિત કર્યો છે. જેથી શ્રાવક વર્ગમાં જૈન ધર્મનાં તવાની ચર્ચા ઘણી વધી પડી એને ભટ્ટારકાની સસ્થામાં એણે એટલી ધુન મચાવી કે થાડા સમયમાં તેના નામ શેષજ થઇ ગયા છે. થાડા કાલ પહેલાં એ અને પથાના લેાકેામાં ઘણી મોટી શત્રુતા વધી પડી હતી. અને તેને લઈ ઘણી હાનિ થતી હતી, પરંતુ શિક્ષાના પ્રચારથી હવે તે પણ પ્રાય: નામ શેષ થઈ રહી છે. કેટલાક કટ્ટા તેરાપંથી અને વીશપ'થિયાએ દશ પાંચ ગ્રંથ પણ એવા મનાવી દીધા છે, કે જેમાં પરસ્પર ગાલી ગુપ્તાની વૃષ્ટિ કરી છે. પરંતુ પ્રસન્નતાની વાત છે કે-તે ગ્ર ંથાના વિશેષ આદર નથી. ઘણાજ થાડા તે થાને વાંચી પ્રસન્નતાના લાભ લે છે. For Private and Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૪) ગુમાન પથ– સાંભળીએ છીએ કે “મોક્ષ માર્ગ પ્રકાશક”ના ક પં. ટેડરમલજીના પુત્ર પં. ગુમાની રાસજીએ આ પંથની પ્રવૃત્તિ કરી. આ મતના અનુયાયી જયપુ૨, દિલ્લી આદિમાં કેટલાક લેકે છે. એના મંદિરમાં રાત્રિએ દિવે બાલવામાં નથી આવતા અને અને ભિષેકાદિની બિલકુલ મનાઈ છે. અને બધી વાતે તેરહ પંથીઓની જ જેમ માનવામાં આવે છે. પં, ટેડરમલજી વિ. સં. ૧૮૧૮ ની લગભગ થયા છે. પનું બનવું હજી પણ બંધ નથી. પહેલાની માફક હાલ પણ તેની રચના થયા કરે છે. આજ કાલ તેને દલ કહે છે. આ નવા જુગમાં દિગંબરીઓમાં સઘળાથી પહેલા બે દલ ઉભાં થયાં. ૧ છાપા વાલા અને ૨ છાપાના નિષેધક. પહેલું દલ જેનગ્રથને છેપાવવા ઊભું થયું. અને બીજું એના પ્રચારને રોકવા લગભગ વશ (૨૦) વર્ષ સુધી એ બંનેમાં ખૂબ ખંડન, મંડન, ગાલી, ગુપ્તા, વિગેરે થયું. પરંતુ અંતમાં છાપાવાલાનો વિજય થયે. અને હવે આને ગયા For Private and Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) ગાંડ્યા અણ સમજદાર લેના સિવાય સઘળા છાપાના અનુયાયી થઈ ગયા છે. આના પછી બે બીજી દલ કાર્ય ક્ષેત્રમાં અવતીર્ણ થયાં છે –૧ પંડિત દલ અને ૨ બાબૂ દલ તેમાંથી એકને જુના ખ્યાલોવાળું દલ અને એકને નવા ખ્યાલોવાળું દલ કહી શકાય. - આ સમયમાં બંને દલ એક બીજા ઉપર વિજય પ્રાપ્ત કરવા સારૂ પ્રયત્ન કરે છે. તે હવે ભવિષ્યના ખોળામાં છે કે – જયમાલ કેણુ દળના ગાળામાં પડશે. આ લેખ એ બંનેના યુદ્ધના સમયે લખાયે.” નાથુરામ પ્રેમી દિગંબરી–આ લેખનાથુરામ પ્રેમીએ હીંદી ભાષામાં જેન વેતાંબર કોન્ફરન્સ હેરડમાં આવેલું હતું, તેને ગુજરાતીમાં તરજુમે કરી અહીં આપેલ છે. જેન વેતાંબર ગ્રન્થના ઇતિહાસથી અવલેકતાં વીર સંવત્ ૬૦૯ માં છર્સે નવમાં વેતાંબરમાંથી દિગંબરમત નીકળે એમ જણાય છે. પ્રાચીન વેતાંબર અને અર્વાચીન દિગંબર નામના પુસ્તકમાં આ સંબંધીને વિશેષ ખુલાસે કરવામાં આવ્યા છે. For Private and Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૬) મહાસંધાંત મંગ પ્રકરણ ૧ વર્તમાન કાલના જૈનાચા વમાન કાલની જૈન કામના ઉદય સારી રીતે કરી શકે. પૂર્વાચાર્યાંના સ વિચારા માનનીય છે, પરંતુ વર્તમાન કાલમાં જે જે ઉન્નતિના વિચારાના સુધારા કરવાની જરૂર છે તેથી તે સુધારાઓને વમાન કાલના ગીતા સાધુઓ કરી શકે. ભૂતકાળના આચાય ઉપાધ્યાયેાના ગુણે ગાવામાં આવે અને વમાન કાલીન આચાર્યાંની આજ્ઞા ન માનવામાં આવે તે વમાનકાળમાં જૈન કામની ઉદય થઇ શકે નહિ અને જૈન કામની અધોગતિ થઈ શકે. હિન્દુસ્તાનના શહેનશાહની વ માનકાળમાં આજ્ઞા માનવામાં ન આવે અને ભૂતકાળમાં થઈ ગયેલા શહેનશાહાને ઉત્તમ માની એસી રહેવામાં આવે તા છેવટે પરિણામ એ આવે કે રાજ્યવ્યવસ્થા સત્તાના For Private and Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) નાશ થઈ જાય. ભૂતકાલના જૈનાચાર્યોના ઉપદેશને માન્ય કરે જોઈએ પરંતુ વર્તમાન જૈનાચાર્યોની આજ્ઞાએ પાળવામાં આવે છે જેને કેમની પ્રગતિ થાય. વર્તમાન કાલે ગીતાર્થ જેનાચાર્યો જેન શાસનની ઉન્નતિ માટે જે જે આજ્ઞાઓ ફરમાવે તે શ્રીમહાવીરની અને પૂર્વાચાર્યોની આજ્ઞાઓજ છે એ પ્રમાણે માન્ય કરીને આજ્ઞાઓને અમલમાં મૂકી શ્રી જેન કામની પ્રગતિ કરવી જોઈએ. શ્રી મહાવીર પ્રભુના શાસનની ઉન્નતિ કરવી અને જેન કેમની વૃદ્ધિ કરવી એવી જૈનાચા ની જે જે આજ્ઞાઓ બહાર પડે તેને જેનામે અમલમાં મૂકવા પ્રયત્ન કરે જોઈએ. પ્રગતિના કાયદાઓ જેમ પ્રત્યેક દેશમાં દેશકાલાનુસાર ફેરફારને પામે છે, નવા કાયદાઓને બદલી તેને ઠેકાણે નવા કાયદાઓ રચવા પડે છે, તકત જેન કેમની ઉન્નતિના પૂર્વે જે જે કાયદાઓ રચવામાં આવ્યા હોય તેને ઠેકાણે વર્તમાન કાળને અનુસરી જેને કામની પ્રગતિના ઉપાયો રૂપ કાયદાઓને જેનાચાર્યો રચી શકે છે તેને શ્રીવીર For Private and Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૮) પ્રભુની આજ્ઞા માની વર્તમાનકાલીન જૈનાચાર્યોના પ્રગતિના ઉપાયોને આચારમાં મૂકવા જેન કેમે કટિબદ્ધ થવું જોઈએ. શ્રીવીરપ્રભુ હવે તેમના શાસનની પ્રગતિ માટે સિદ્ધસ્થાનમાંથી પાછા આવવાના નથી. તેમની આંજ્ઞાઓને અમલમાં મૂકનાર અને જેની પ્રગતિ કરનાર વર્તમાનકાલીન જૈનાચાર્યો છે. વર્તમાન જૈનાચાર્યો સંબંધી એટલે વિચાર કરે જોઈએ કે તેઓ વર્તમાનકાલને અનુસરી જેન કામની વાસ્તવિક પ્રગતિ થાય એવા કાયદાઓ–ઉપાયે ફરમાવનારા જોઈએ. જેનોમને પશ્ચાત્ પાડે એવા કાયદાઓ ફરમાવનારા ન હોવા જોઈએ. વર્તમાનકાલના આચાર્ય તે શ્રીવરપ્રભુની પાટે છે માટે તેમની આજ્ઞાને વીરપ્રભુની આજ્ઞાવત્ માન આપીને અમલમાં મુકવી જોઈએ. વર્તમાનકાલના આચાર્યોએ પૂર્વાચાર્યોના વિચારોની રક્ષા કરીને વર્તમાનકાલમાં સ્થાપકશૈલીએ પ્રાય: પ્રગતિ કરવી જોઈએ. ધર્મવ્યવહારનયને પ્રગતિની દષ્ટિએ વર્તમાન For Private and Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) કાલને અનુસરી માન આપીને વમાનકાલીન ગીતાથ જૈનાચાર્યની આજ્ઞા પ્રમાણે જૈનાએ વંવુ જોઇએ, જૈન કામની વ્યાવહારિક તથા ધામિ કેાન્નતિના વિચાર કરવાના હાય ત્યારે વ્યવહારનયને માન આપી ઉન્નતિના ઉપાયાને આદરવા અને વર્તમાનકાલીન જૈનાચાર્યોને અનુસરી વવુ એજ જૈન કામની ઉન્નતિનું પ્રથમ લક્ષણ છે, ધર્મની સત્તાના પ્રવર્તક છે. નાચાયો છે અને તેથી જૈનધમ પ્રગતિકારક વિચારક સુધારક જૈનાચાર્યને બહુ માન આપતાં અને તેમની આજ્ઞાના અમલ કરતાં સમગ્ર જૈન ફેામના શ્રેયમાં ભાગ આપી શકાય છે એમ પ્રત્યેક જૈને સમજવુ જેઈએ. ગચ્છ એ સંઘના ધ્યેયભાગ છે અને તેથી વીર પરપર સંરક્ષક ગચ્છાધિપતિ જૈનાચાર્યું કે જેઓના હૃદયમાં ધર્મની પ્રગતિ કરવાની તીવ્ર ઉત્કંઠા છે તેઓને માન આપીને તેના તાબે રહેવાથી ન કામની ઉન્નતિ કરી શકાય છે. મંધારણુ-નિયમાની સુવ્યવસ્થા જે કામમાં-જ્ઞાતિમાં-સમાજમાં હોય છે તે કામના તે For Private and Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૦) જ્ઞાતિને અને તે સમાજને ઉદય થાય છે. જૈન ધર્મનું બંધારણ સુવ્યવસ્થિત સંરક્ષવા વર્તમાન કાલીન જૈનાચાર્યોની આજ્ઞા ઉઠાવવી જોઈએ. ગમે તે જૈનાચાર્યની આજ્ઞા વિના સ્વછંદપણે સાધુઓ. સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ વતે તો ધર્મની સત્તાના બંધારણે શિથિલ થઈ જાય અને તેનું પરિણામ એ આવે કે ધર્મની સત્તાવ્યવ સ્થાને નાશ થાય. પ્રજાસત્તાક રાજ્યોમાં પણ કાયદાઓ ઘડવા પડે છે અને તેને એક પ્રેસીડેન્ટ કરે પડે છે. આ ઉપરથી શિખામણ એ લેવાની છે કે વ્યાવહારિક રાજકીય બાબતોમાં પણ જ્યારે પ્રજાસત્તાક અને રાજાસત્તાક રાજ્યો વગેરેમાં પ્રેસીડેન્ટ અને રાજાને નીમ પડે છે અને તેના કાયદાને માન આપવું પડે છે, તે ધાર્મિક સંઘવ્યવસ્થાની સુરક્ષા માટે જેનાચાર્ય કે જે શ્રીવીરપ્રભુના શાસનના સંરક્ષક છે તેઓના તાબે જે જેનોમ ન રહે અને તેઓના જૈન કેમ પ્રગતિકારક વિચારોના હુકમને ન માને તો ખરે For Private and Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૧) ખર તેઓને ધર્મસત્તા વ્યવસ્થા બંધારણને નાશ થાય તેનું પાપ ભોગવવું પડે અને તેઓ શ્રીવીરપ્રભુના શાસનની આશાતના તથા નાશ કરતાએ ગણ શકાય. શ્રીવીરપ્રભુના શાસન સંરક્ષક જૈનાચાર્યોની જે આશાતના કરે છે. તે શ્રીવરપ્રભુની આશાતના કરે છે, એમ ધર્મસંરક્ષક દ્રષ્ટિથી દીર્ઘવિચાર કરતાં ગુરૂગમથી સમજાયા વિના નહીં રહે. જે જૈનાચાર્યો દ્રવ્ય-ક્ષેત્રકાલ અને ભાવને અનુસરી વર્તમાન કાળમાં કંચન કામિનીથી દૂર રહી વિતરાગના શાસનને ઉપદેશ આપે છે–ગામેગામ વિહાર કરે છે તેઓની આજ્ઞાને લેપ થાય એવું વિચારતાં અને બેલતાં જેનશાસનની ગંભીર આશાતના કરવાનું પાપ લાગે છે. જેનાચાર્યોથી અદ્યપર્યન્ત જૈનધર્મ વતી રહ્યા છે. રાજાઓને પ્રતિબધ આપીને તથા જૈનેતર વિદ્વાનની સાથે ધર્મવાદથી બાથ ભીડીને અને જેન મન્દિર-જ્ઞાન ભંડારેનું રક્ષણ કરનારા જેનાચાર્યો છે. હાલ પણ જેનાચાર્યની આજ્ઞા પ્રમાણે જેને વર્તે તે ખરે For Private and Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩પર) ખર તેઓની વસતિમાં વધારા થાય અને જૈન કામ પેાતાના ધર્મના પ્રચાર કરવામાં આગળ વધી શકે. ગૃહસ્થ જૈના તા ગમે તેવા ધનપતિ હાય તા પણ તે જૈનાચાર્યના સેવકા છે, અને જૈનાચા તેઓના સ્વામી છે, એવા નિયમ જાણીને ગૃહસ્થ રૈનાએ જૈનાચાર્યોની શ્રદ્ધા-ભક્તિથી ધર્મની આજ્ઞા જે અતાવે તે અમલમાં મૂકવી જોઈએ. પ્રીતિ-મુસલમાન વગેરે પ્રચલિત ધર્મોમાં એક મહાન ધર્માચાર્ય છે અને તેની આજ્ઞામાં ધર્મની ખમતમાં તે તે - ના સેવકા પ્રવર્તે છે, અને તેથી તે પાતાના ધર્મની ઉન્નતિ કરવા સમર્થ થાય છે. જૈન કામે ઉપ કારજ્ઞ દ્રષ્ટિથી તથા જૈનશાસન સુરક્ષાવક ષ્ટિથી જૈનાચાર્યોની આજ્ઞા ઉઠાવીને ધમ ની પ્રચારપ્રગતિ ક રવા તન મન ધનના ભાગ આપવા તૈયાર થવુ જોઈએ. વર્તમાન કાલમાં વૃ માનકાલીન જૈનાચાર્યો જે જે આગમાથી અવિાધપણે પ્રગતિની આજ્ઞાએ ફરમાવે તે પ્રમાણે જૈન કામ વતે તાજ જૈનકામના અને જૈન ધર્મની ઝાહાઝલાલી વધારી શકાય. For Private and Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૩) સ્વ રવ ગચ્છના વર્તમાનકાલીન આચાર્યોની આજ્ઞામાં સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિ કાઓ જે વતે છે તે આચાર્યોથી શાસનન્નતિ કરી શકાય છે, પરંપરા વ્યવહારે આચાર્યની આજ્ઞાને અને ધર્મસમાજ બંધારણ કાયદાઓને માન આપીને વતમાનકાલીન સાધુઓ જે વિતે તે તેઓ આત્મગ વડે ન્નતિ તેમજ વિન્નતિ અને સંઘન્નતિમાં ભાગ આપનારા બની શકે. જેનાચાર્યોએ જેનેના મને આકર્ષવા માટે આત્મભાગ આપીને જૈન ધર્મોન્નતિનાં કાર્યો કરવા જોઈએ અને વર્તમાનકાલમાં જેમ બને તેમ પરસ્પર સંપીને જેનધર્મોન્નતિના કાર્યો હસ્તમાં ધરવા જોઈએ. જેનેની ધર્મસત્તાના ઉપરિ આચાર્યો છે. જેના સાધુઓએ શ્રી મહાવીર પ્રભુના ધર્મને કેલાવ કરવા માટે ગમછના બંધારણમાં સુધારે વધારે કરી જૈનાચાર્યની આજ્ઞાનુસાર જેનધર્મની પ્રગતિના કાર્યોને આચારમાં મૂકવા જોઈએ. સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ જે સ્વચ્છતાને For Private and Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૪) ધારણ કરી વર્તમાન જૈનાચાર્યની આજ્ઞાને નહીં માને તે ભવિષ્યમાં જેનોની અવનતિ થશે તેના ભાગીદારે તેઓ બનશે. વર્તમાન કાળમાં જે જે કાર્યો કરવામાં આવે છે, તેની ભવિષ્યના મનુષ્ય પર અસર થાય છે. શ્રી સત્યવિજયજી પન્યાસને પણું શ્રીવિજયપ્રભસૂરિની આજ્ઞાને સ્વીકાર કરે પક્ષે હતા. કેઈપણ સંઘાડાને ઉપરી વા પ્રેસીડેન્ટ વા આચાર્ય હવે જોઈએ. સંઘાડા–ગછના સાધુઓ અને સાધ્વીઓ જ્યારે પોતાને ઉપરી એક આચાર્ય નીમી તેમની આજ્ઞામાં વતે છે ત્યારે તેઓનું વિરતપણું સિદ્ધ થાય છે. અને તેથી તેઓની છાપ ગ્રહસ્થ જેનો પર પડે છે અને તેથી તેઓ ધર્મના માર્ગો જગતમાં જીવતા રહે છે. ગ૭માં રહેતા અને ગછના ઉપરી આચાર્યની આજ્ઞામાં રહેતાં અધ્યાત્મજ્ઞાનને નાશ થત નથી તેમજ ઉલટું તેથી અધ્યાત્મજ્ઞાનના પુસ્તકે વગેરેની રક્ષા થાય છે માટે અધ્યાત્મજ્ઞાનીઓએ ગીતાર્થ જૈનાચાર્યોની આજ્ઞામાં વતીને અને તેઓને ધર્મની For Private and Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૫) પ્રગતિમાં આગેવાન કરીને ધમની ઉન્નતિ કરવી જોઈએ. ગચ્છાચાર પત્તાની ટીકામાં સાધુઓ અને સાધ્વીઓના આચારે અને ગુણે બતાવ્યા છે તથા બૃહત્ક૯પની ટીકા વગેરેમાં સાધુઓ અને સાધ્વીઓનું અપવાદ ચારિત્ર દર્શાવ્યું છે તે આચાર્યની નિશ્રાએ રહેતાં ઘટી શકે અને તેથી જેન શાસનની ગંભીરતા જળવાઈ રહે, અન્યથા સ્વચ્છેદે વર્તતાં જૈન સાધુઓ અને સાધ્વીઓ પરથી શ્રદ્ધા ઉઠે એવા પ્રસંગે અને અને તેથી જેન શાસનની અવનતિ થાય. અતએવ સંઘાડા-ગચ્છના ઉપરી ઉદાર હૃદયવાળા ગંભીર ગીતાર્થ આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવું એજ જેન ધર્મોન્નતિ અને આત્મોન્નતિ માટે જેનેનું ખાસ કર્તવ્ય છે. રેન કેમરૂપ શરીરમાં જૈનાચાર્યો એ શીર્ષ સમ છે. સર્વ અંગમાં શીષની મહત્તા છે. ઉપાધ્યાયે મુખના સમાન છે, પ્રવર્તકે હદયના સમાન છે અને સાધુએ હસ્ત સમાન છે. શ્રાવકે અને શ્રાવિકાઓ For Private and Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૬) ઉદર તથા પગ સમાન છે. સાધ્વીઓને સાધુપદમાં સમાવેશ થાય છે. જેને કામરૂપ આખા શરીરના અંગોએ અને ઉપાંગોએ સર્વનું અને તેના જીવનના સાધન વગેરે સર્વની રક્ષણ કરવાની જરૂર છે. આ પ્રમાણે જ્યારે જેન કેમરૂપ આખા શરીરના સર્વાગેપાંગેની રક્ષણતાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે, ત્યારે શીર્ષસમ જેનાચાર્યોની આવશ્યકતા સ્વીકારવામાં આવે તે એમાં તે કંઈ આશ્ચર્ય છે જ નહીં. જેન ધર્મરૂપ શરીર વા જેન કેમરૂપ શરીરના પ્રાણ સમાન તે જેન ત છે અને શ્વાસ સમાન જૈન શાસ્ત્રો છે. સપ્તધાતુના સમાન સાત લેત્રાનું પિષણ તથા સુવ્યવસ્થા છે. જૈન ધર્મ વા જેન કેમરૂપ શરીરનું રક્ષણ કરવાના તથા તેના પિષવાના વિચારે ખરેખર શીર્ષથી થઈ શકે છે. મગજના વિચાર પ્રમાણે જે જૈન કેમરૂપ શરીરના સર્વાગપાંગે પ્રવૃત્તિ ન કરે તો તેઓને નાશ થાય અને તેઓની સાથે મગજનો પણ નાશ થાય એમ અનુભવપૂર્વક For Private and Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૭) કથવામાં આવે છે. જૈન કામરૂપ શરીરના મગજરૂપ જૈનાચાર્યની આજ્ઞારૂપ વિચાર પ્રમાણે પ્રત્યેક શરીરાંગ પ્રવૃત્તિ ન કરે અને સ્વચ્છંદ પ્રમાણે વર્તે તે ક્ષણમાત્રમાં જૈન કામેરૂપ શરીરીના અંગામાંગાની અવ્યવસ્થા થઈ જાય અને શરીરમાં રહેલા પૂજ્ય ચેતનરૂપ મહાવીરપ્રભુના શાસનના ઉચ્છેદ થઇ જવાના પ્રસંગ પ્રાપ્ત થાય એમ ખાસ અનુભવદષ્ટિથી વિચાર કરવાની જરૂર છે. ગમે તે રીતે દેશકાલાનુસાર જૈન ધર્મ વા ઝૈન કેમરૂપ શરીરીના શીષ સમાન જૈનાચાોની દુપયોગિતા સ્વીકારીને તેઓને શી સમાન માની તેના સદ્દવિચારી પ્રમાણે અગાએ અને પ્રત્યગાએ પ્રવૃત્તિ કરવી જોઇએ. એમ અગેએ અને ઉપાંગાએ પ્રવૃત્તિ કરવાથી પરિણામે ફળ એ આવશે કે સર્વ અંગે અને ઉપાંગોની સુવ્યવસ્થાપૂર્વક તેઓનેા જીવનવ્યવહાર પ્રવશે, અને તેથી જૈન કામરૂપ શરીરમાં રહેલા શરીરીરૂપભૂત જૈન શાસનની પુષ્ટિ થશે અને તેથી પરસ્પર ધર્મ વ્યવહારની પુષ્ટિથી જૈન જગતની For Private and Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૩૫૮) પ્રગતિ પ્રતિદિન થયા કરશે. પરસ્પરોપગ્રહોનીવાનામ્ એ સૂત્રને જૈન કામના અંગાએ અને ઉપાંગોએ સ્મરવુ જોઇએ; વિશ્વમાં પ્રજાસત્તાક રાજ્યોમાં અને રાજ્યસત્તાક રાજ્યમાં પાર્લામેન્ટ-ગેસીડેન્ટ અને રાજાની મગજની પેઠે ઉપયેાગિતા, પૂન્યતા અને તેઓની આજ્ઞાની માન્યતા સ્વીકારીને બાકીના અંગા પરસ્પર એકબીજાને સાહાય્ય આપીને વર્તે છે તા તેઓ વિશ્વમાં જીવી શકે છે. તે પ્રમાણે જૈન કામ પણ મગજસમાન આચાર્ચીના સદ્વિચારાના તાબે થઇ વશે તે અ ંગેા, ઉપાંગા અને આત્મારૂપ જૈન શા સનનું વિત્વ રાખી શકશે. વિધમાન આચાર્યો–જૈન કામનુ રક્ષણ થાય એવા સદુપાયાની ચેાજનાએ અને તેને આચારમાં મૂકવાના ઉપાયાને દર્શાવી શકે છે એટલું જ નહિ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી જૈન ધર્મ અને જૈન કામની શ્રીમહાવીર પ્રશીષ પર જૈન સરક્ષા તથા પ્રભાવના કરી શકે છે. ભુના પટ્ટપર બેસનાર આચાર્યોંના Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૯) ધર્મ તથા જૈન ધર્મના સાહિત્યની રક્ષા તથા તેની વૃદ્ધિની ફર્જ આવી પડે છે અને તે પ્રમાણે ફર્જ અદા કરવા તેઓ પ્રયત્ન કરે છે. જૈન ધર્મરૂપ શરીરના અંગો -ઉપગેની અવ્યવસ્થાથી જૈત્ર ધર્મરૂપ શરીરના શીર્ષ રૂપ જૈનાચાર્યો પરિપૂર્ણ જેન શાસનની સેવા નબજાવી શકે તે તેમાં તેમના એક અંગને દેષ ગણાય નહીં પણ તે સર્વાગપાંગના શીર્ષ પર દેષ આવી શકે, એમ અનુભવ દષ્ટિથી વિચારતાં હદયમાં ખરેખર સમજાશે. ધર્મ સાહિત્ય રક્ષક દ્રષ્ટિએ જેનાચાર્યોને સ્વશીર્ષે પડેલી ફર્જ બજાવવી પડે અને અન્ય ધર્મો ગોપાંગેની સુવ્યવસ્થા માટે સુધારણા કરતાં કઈ અંગને તે રૂચિકર ન થઈ પડે તેથી તે અંગે સ્વાચ્છા ધારીને અન્ય ધમાંગોપાંગ અને શીષરૂપ જેનાચાર્યોની આજ્ઞાથી ભ્રષ્ટ ન થવું જોઈએ. આચાર્યોની દષ્ટિમાં જે જે આ સમાયેલા હોય છે, તેઓને અવબોધવાને અન્યાંપાને પરિપૂર્ણ શકિતમાન ન થાય તેથી તેઓએ આચાર્યોની આજ્ઞાના આશયને ધિક્કારવા ન જોઈએ, પરંતુ For Private and Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) તે આશાને અવબોધવા ગુરૂગમ પૂર્વક પ્રયત્નશીલ બનવું જોઈએ. જૈનાચાર્યોને વિશ્વમાં જૈનધર્મ પ્રવર્તા વવાને અનેક દષ્ટિએથી કાર્ય કરવું પડે છે તેથી એક એક દ્રષ્ટિ પ્રમાણે પ્રવર્તનાર ભિન્ન ભિન્ન અંગે અને ઉપાંગે આચાર્યો છે આજ્ઞાઓમાં વિશ્વાસ ધારણ કરીને તેઓને ઉદ્દેશપૂર્વક સમજવા પ્રયત્ન કરવો જોઈએ જૈન ધર્મના એક એક અંગ તથા ઉપાંગને પુષ્ટિ આપવાની વ્યવસ્થા તથા તેમાં કઈ જાતને હાનિકારક સડો પેઠે હેય તે તેને નાશ કરવાની સુયુકિતપૂર્વક વ્યવસ્થાના ઉપાયને આચાર્યોએ જણાવવા પડે છે અને તે પ્રમાણે સર્વાંગોપાંગને વ્યવસ્થાપૂર્વક પ્રવર્તાવવા પડે છે અને તેની સાથે સ્વરક્ષા પુષ્ટિ અને સુવાસ્તિત્વ બીજેને પ્રગટ કરવાં પડે છે. તત્સંબંધી ઉંડે વિચાર કરવામાં જેમ જેમ આવે છે, તેમ તેમ આચાયોની અસ્તિતાની મહત્તા તથા તેઓની વિલમાનતાની જરૂર એટલી બધી જણાય છે કે તત્સંબંધી કાર્યોને તથા વિચારોને ત્વરિત અમલમાં મૂકવા પડે For Private and Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૧) છે. રાજ્યમાં જેટલી નૃપતિની આજ્ઞાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે, તેટલી ધર્મ રાજ્યમાં જૈનાચાય ની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. રાજ્યના ઉપરી રાજાને રાજ્યમાં નીમ્યા વિના ચાલતુ નથી, તેમ ધર્માંશજ્યમાં પશુ ધર્માચાર્ય વિના ક્ષણુમાત્ર ચાલી શકતુ નથી. રાજ્યમાં એક રાજાના મૃત્યુ માટે તુ અન્ય રાજા નીમવા પડે છે તેમ જૈન Üમ જગમાં પણ એક આચાર્યના મૃત્યુબાદ અન્યાચાને સ્થાપન કર્યા વીના ચાલી શકતુ નથી. સેનાપતિની આજ્ઞાથી જેમ સૈન્ય પ્રવૃત્તિ કરે છે, તેમ ધમ રાજ્યમાં ધર્માચાર્ય ની આજ્ઞાથી જેને જો પ્રવૃત્તિ કરે છે તે તેઓ સુવ્યવસ્થાથી જૈનધર્મ રાજ્યની રક્ષા કરી શકે છે અન્યથા જૈનાચાર્યની આજ્ઞા વિના ધના સર્વાંગામાં અવ્યવસ્થાથી તેઓની હાનિ થાય છે તેમજ જે તે સ્વાસ્તિત્વનું સંરક્ષગ્નુ પુષ્ટિ કરવા સમર્થ થતા નથી. અતએવ જૈનાચાર્યની આજ્ઞા પ્રમાણે સાધુએ સાધ્વીએ એ શ્રાવકોએ તથા શ્રાવિકાઓએ વર્તવું જોઇએ. For Private and Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૨) પાશ્ચાત્ય વિદ્વાનો પ્રત્યેક કાર્યની જનાઓની વ્યવસ્થા કરવા માટે પ્રથમ લકય દે છે. જેમાં પૂર્વે વ્યવસ્થા સ્થિતિ હતી. સાંપ્રત જેને પ્રથમ કાર્યની યોજનાઓતરફ લક્ષ્ય દીધા વિના પ્રાયઃ સંપ્રતિ કાર્યની પ્રવૃત્તિ કરે છે. તત્ જેનધર્મમાં પ્રથમ જૈનધર્મ સંરક્ષક યોજનાઓ, સપ્ત ક્ષેત્રપષકરક્ષક જનાઓ, સંઘરાક યોજનાઓ, ધર્મની વ્યાવહારિક જીવન એજનાઓ, ગ્રહસ્થ અને સાધુ ધર્મના આચાર-વિચારની યોજનાઓ, ધર્મસંરક્ષક પ્રવર્તક સાહિત્ય જનાઓ, જૈન કેમના જીવનસૂત્રની યેજનાએ, જેનાગમના ફેલાવાની એજનાઓ, વર્તમાન જોન કેમની વ્યાવહારિક તથા ધાર્મિક જીવનની એજનાઓ અને તેના ઉદેશે અને તેને ફેલા કરવાને વર્તમાન જૈનસંઘના અધિપતિ જૈનાચાર્યોની ઉન્નતિ પર આધાર છે એમ અનુભવદષ્ટિએ અનુભવવાની જરૂર છે. આચાર્યોની ફની જનાઓ તથા તેના ઉદ્દેશો અવધીને જેન સંઘે આચાર્યની આજ્ઞાઓને આચારમાં મૂકી અંગે For Private and Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (38) અને ઉપાંગાએ પોતપાતાની ફઈ અદા કરવી જોઈએ. જૈનકામના પ્રત્યેક અંગે પરસ્પર એકબીજાની ઉપયોગિતા–મહત્તા સમજીને પાતાનુ શ્રેષ્ઠીંગ આચાય અંગ કે જેની મહત્તા ઉપયોગિતા અને તેની સહાય વિના જીવી શકાય નહિ. તેની આજ્ઞા પ્રમાણે પ્રવવા ખાસ પ્રવૃત્તિ કરવી જોઇએ, જેનું મગજ ગગડી ગયુ હાય છે, તે ગાંડા ગણાય છે અને તે વિશ્વમાં ઉપયેગી ગણાતા નથી. તદ્વત્ જૈનકામરૂપ શરીરનુ આચાર્ય રૂપ શીષ બગડતાં જૈનકામરૂપ શરીરની કિંમત અને ઉપચેાગિતા ગણાતી નથી. અતએવ જૈન કામરૂપ સર્વોગાપાંગાએ શી`ભુત સૂરિની ઉપયેાગિતા અને તેની આજ્ઞા સ્વીકારી પોતપોતાનુ કાર્ય કરવું જોઇએ. આગગાડીને પ્રવર્ત્તક પણ એક હાય છે તેમ ધર્મની ખામતમાં જૈન કામના પ્રવર્તક આચાય હાય છે. અજીન વિનાની આગગાડી જેમ એક ડગલુ પશુ પ્રગતિ કરવા શક્તિમાન થતી નથી, તદ્વેત્ આચાર્ય – ઉપાધ્યાય અને સાધુએા વિના ની બાબતમાં જૈન For Private and Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંઘ એક ડગલું પણ આગળ પ્રગતિ કરવા શક્તિમાન થતા નથી. સંઘાડા, ગચ્છ અને સંઘમાં આચાર્યોની ઉન્નતિ પર જૈન કેમની ઉન્નતિનો આધાર રહેલું છે. એક આચાર્યની આજ્ઞાને તાબે એક લાખ જેને માને કે હોય અને સો બસે સાધુઓ અને સાધ્વીઓ હેય અને તે પિતાના તાબે રહેલાની ઉન્નતિ કરવા એક જૈન ગુરૂકુલ સ્થપાવવા તે એક એક જેનને દશ દશ વા પાંચ પાંચ રૂપિયા આપવા આજ્ઞા કરે તે દશ વર્ષમાં કરેડ-અધકડ રૂપૈયામાં જેન ગુરુકુલ જેવી મોટી સંસ્થા સ્થપાવી શકે અને તેથી પ્રત્યેક બાબતની પ્રગતિમાં જનાએ બંધારણપૂર્વક સુવ્યવસ્થા કરાવી જેન કામની ધાર્મિક તથા વ્યાવહારિક ઉન્નતિ કરી શકે. આ પ્રમાણે ઉત્તમ આચર્યની આજ્ઞાથી સાધુઓ અને સાધ્વીઓને જ્ઞાન વગેરેની પ્રાપ્તિમાં તથા ગામેગામ વિચારવા તથા ગામોગામ ઉપદેશ આપવાની એજનાઓ ઘડીને જૈનાચાર્ય દેશકાલાનુસાર જેનેની ઊતિ કરી શકે. For Private and Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) આચાર્યો ધર્મ કેમના બાહ્ય આધ્યાતરિક છે વનસૂત્ર પૈકી દેશકાલાનુસાર કયા કયા જીવનને વિદ્યમાન છે અને કયાં ઉત્પન્ન કરવાં જોઈએ તેને યથા ગ્ય સંરક્ષક દ્રષ્ટિએ વિધિમાગે ઉત્સર્ગ માર્ગ અને અપવાદમાર્ગથી જણાવી જેન કેમની ઉન્નતિ થાય એવી સ્વયેગ્ય સેવામાં પ્રવૃત્ત થાય છે. આચાર્યો આ ચાર્યપદ ગ્રહીને જૈન ધર્મની સંરક્ષક દ્રષ્ટિએ સેવા કરે છે, ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યોએ અને તેમના સાધુઓએ તથા શ્રાવકેએ સામાન્ય વિચારાચાર મતભેદે એકબીજાનું ખંડન થાય એવી શૈલીએ વર્તમાનમાં ઉપદેશ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને પરસ્પર ગચ્છના આચાર્યોએ પરસ્પર મળતી બાબતેનું સંમેલન કરી પ્રતિપાદક તથા સુધારક શૈલીએ ઉપદેશ દે અને સંકુચિત વર્તુલના સ્થાને પિતાની આંખ આગળ જેન ધર્મનું અનંત વર્તલ ધરી સામાન્ય મતભેદને પિતાના ઉદરમાં સાપેક્ષ દષ્ટિએ સમાવી દેઈને જેત ધર્મનું વ્યાવહારિક દષ્ટિએ મહા વર્તલ થતું જાય અને For Private and Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) તેનું યથાર્થ સ્વરૂપ ભકતના સમજવામાં આવે એવી રીતે ઉપદેશ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઇએ. સ્થાધારશેરીનું અનંત વર્તુલ પિતાના હૃદયચક્ષુ આગળ ખડું કરીને દેશકાલાનુસાર પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છીય આચાર્યોમાં સંપ રહે એવા બંધારણ ચજીને શ્રી મહાવીર પ્રભુના સમયમાં જે ઉપદેશક શૈલી પ્રવર્તતી હતી તેનું અનુકરણ કરવું જોઈએ. અવિરતિ છતાં સમ્યગદષ્ટિઓને વ્યવહારને ઉત્પન્ન કરવા અને તેઓએ જેન વ્યવહાર સંઘમાં સ્થાન આપવાના બંધારણો જવાની તથા દેશવિરતિઓના વ્યવહર સંઘ બંધારણેમાં સુધારો વધારો કરવાની પ્રવૃત્તિ કયે કયે અંશે દેશકલાનુસાર ઉપગી છે. અને તેમાં નવું ચેતન્ય કેવી રીતે ઉમેરાય તેને અનુભવ દષ્ટિએ અભ્યાસ કરીને ચાતુર્વણિક નામની સંખ્યામાં પ્રતિદિન વધારે થાય એવા આચારે અને વિચારને યેજનાપૂર્વક ફલાવવાની આવશ્યક્તાને જૈનાચાર્યોએ મંત્રના જાપની For Private and Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૭) પૈઠે અનુસરવી જોઈએ. જૈનાચાર્યાએ શ્રાવક અને શ્રાવિકા એ દ્વિવિધ સધમાં વિદ્વાન, પ્રતિષ્ઠાવંત, શ્રદ્ધાળુ, સર્વ ગૃહસ્થા જેનાપર જેના પ્રભાવ પડે અને ધનવત, ગંભીર, દક્ષ, ઉપયાગી, સમયજ્ઞઆદિ ગુણવતાને અગ્રગણ્ય નીમી, તેની ક્રૂનું ભાન કરાવી નિયમિત કાર્ય કરણ યાજનાએ પૂર્વક તેને યથાયોગ્ય કાર્યો સોંપવા જોઇએ અને તેઓને ઉત્સાહ- ધન્યવાદ આદિથી તેઓના કાર્યોમાં ઉત્સાહિત કરીને જૈનધર્મ અને નકામની સેવાનાં સેવકા બનાવવાની દેશકાલાંનુસાર જે પ્રવૃત્તિ જણાતી હોય તેમાં યથાયોગ્ય સ્થાધિકાર પ્રમાણે બનતુ કરવુ જોઈએ અને તેની સિદ્ધિમાં ચતુર્વિધ સંઘે આચાર્યને શ્રદ્ધા-બહુમાનપૂર્ણાંક સાહાત્મ્ય કરવી જોઇએ. આચાર્યોએ શ્રીવીરપ્રભુની પટ્ટપરપરાએ બહપર્યંત ધર્મની રક્ષા કરી છે. શ્રીજૈનધર્મના બહાના સાહિત્યના ઉત્પાદક અને સ’રક્ષક જૈનાચાર્યો છે. અને સર વાદીઓની સાથે અનેક પ્રકારે વિવાદો કરીને For Private and Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૮) અદ્યપર્યત જેનેની રક્ષા કરી છે. જેનધર્મના સ્તંભભૂત જૈનાચાર્યોએ આત્મભેગ આપીને જંગમ અને સ્થાવર તીર્થોની રક્ષા કરી છે. શ્રીવીરપ્રભુનું એકવીસ હજાર પર્યત ગજગતિએ જેનશાસન ચાલશે તે પણ નાચાર્યોના પ્રતાપે. જેનધર્મ સામ્રાજ્યના રાજાઓ જેનાચાર્યો છે. શ્રીતીર્થકરાની આજ્ઞાના પ્રવર્તક તે હોવાથી તીર્થકરોથી જૈનાચાર્યો કથંચિત્ અભિન્ન એકરૂપ છે એમ સૂરમંત્રના કપાદિથી અવધવું. નાચાર્યો સૂરિમંત્રથી મંત્રિત વાસને જેના ઉપર નિક્ષેપ કરે છે, તેના આત્માની સર્વપ્રકારે ઉન્નતિ થાય છે.જે શ્રાવકે શ્રાવિકાએ પિતાના ઉપકારી આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તે છે, તેઓની ચડતી થાય છે. આ ચાર્યોની નિંદા–હેલના-અપમાન કરવાથી કે જીવની સદ્દગતિ થતી નથી. જેનાચાર્યોની સેવા-ભક્તિથી કુલની વૃદ્ધિ થાય છે. અને તેમની નિંદા કરવાથી મહા તીવ્ર પાપ બંધાય છે અને તેથી નિંદફના કુલને ક્ષય થઈ જાય છે. જે સાધુઓ અને જે સા For Private and Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૯) વીઓ સ્વાઘપણે વતે છે અને સ્વગચ્છના સંધાડાના આચાર્યની આજ્ઞાને ઉથાપે છે. જેઓ આ ચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવાને નિબંધ છે તેઓની પડતી-હેલના થાય છે અને તેથી અંતે જેન કામ અને જૈનધર્મના નાશનું પરિણામ આવે છે. શ્રીયશેવિજયજી ઉપાધ્યાય જેવાઓ પણ સ્વગચ્છના આચાચેની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા અને આચાંચિની આજ્ઞા પ્રમાણે ઉપદેશ દેતા હતા. આ ચાર્યની આજ્ઞા વિના ગચ્છ-સંઘાડામાં કઈ પણ સાધુથી જૂદી પ્રરૂપણ થાય નહીં અને તેમની નિશ્રા વિના સાધુ અને સાધ્વી પણ કરી શકાય નહીં. સર્વગચ્છના સાધુઓ અને સાધ્વીઓ જે સંપીને આચાર્યની આજ્ઞા પ્રમાણે ધર્મોપદેશાદિ કાર્ય કરે છે, તે શ્રાવકે અને શ્રાવિકાઓ ઉપર સારી અસર થાય છે. સ્થાપનાચાર્ય વિના પણ જ્યારે ધર્મની ક્રિયા કરી શકાતી નથી તે પછી જીવતા આચાર્યોની આજ્ઞા અને તેમનાં વિના કદી ક્ષણ માત્ર પણ ચતુર્વિધ સંઘમાં ચાલી For Private and Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯૦) શકે નહીં એમ કહેવુ તે સમાચારીના આધારે યાગ્ય છે. શુષ્ક અધ્યાત્મજ્ઞાનીઓએ કદી જૈન ધર્માચાર્યની આસાથીવિમુખ રહેવું નહિ, ટારણકે આચાર્યની સાજ્ઞા નહિ માનવાથી વ્યવડારધમ ના લાપ થઈ જાય છે અને તેથી જૈન સંઘરૂપ તીના ઉછેદ થવાના પ્રસંગ આવે છે. તેના પરિણામે તીર્થ્રોચ્છેદનુ મહાપાપ લાગે છે. અતએવ જૈનાએ સમજવું કે જૈનધર્માચાર્યની આજ્ઞામાં રહેવુ એ પેાતાની ધર્મ જ છે અને તે અવશ્ય અદા કવી જોઇએ. શ્રાવકોએ અને શ્રાવિકાઓએ પોતાના ગચ્છ-સઘાડાના આચાર્યની પોતે આજ્ઞા માનવી અને જે જે સાધુઓ તથા જે જે સાધ્વી આચાર્યની આજ્ઞા ન માનતી હાય તેએની પાસે આજ્ઞા મનાવવી અને પરસ્પરમાં સપ વતે એવા પ્રયત્ન કરવા એ શ્રાવ અને શ્રાવિકાઓનુ કન્ય છે. જૈન કામ-જૈન સંધના અંગભૂત શ્રાવકા અને શ્રાવિકાઓ હાવાથી તે પરસ્પર એક ખીજા અંગના ઉપગ્રહ–સાહાત્મ્ય કરે એ For Private and Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) તેમની ફર્જ છે. જે તે સ્વફને પ્રમાદથી રશ્કે અને બેદરકાર રહે તે પરિણામે સ્વદોન્નતિને નાશ થવા પ્રસંગ આવે. આચાર્યોએ, સાધુએઍઅને સાધ્વીઓએ ગચ્છ-સંઘાડાના શ્રાવકે અને શ્રાવિકાઓમાં થયેલા કુસંપ–કલેશને વાર જોઈએ અને તેનામાં સંપ કરાવવા જોઈએ. આચાર્યો અને સાધુઓ જે ગ્રહ જેમાં પડેલા વિક્ષેપને ન વારે, છતી શક્તિએ બેદરકાર રહે તે અંતે ગૃહસ્થ જેનેની પડતીની સાથે સ્વકીય અંગની પડતી થાય એમાં કઈ જાતને સંશય નથી. સાધુઓએ અને આચાર્યોએ પરસ્પર સંપીને ગમે તે પ્રકારની યુક્તિઓ વડે ગૃહસ્થ જૈન સંઘમાં પડેલા વિક્ષેપ-ભેદને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. શહસ્થ જૈન સંઘની ઉન્નતિની સાથે જેનધર્મની ઉત્તતિને ખાસ સંબંધ છે એવું અવધીને ગૃહસ્થ જેને સંઘને સંપ કરાવવા કોઈ જાતની છતી શક્તિ વાપરવા પ્રમાદ કરવો નહિ. ગૃહસ્થ જેનોએ વર્તમાન કાલની જૈનધર્મોન્નતિની પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે For Private and Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૨) સંબંધી આચાર્યો અને ઉપાધ્યાયની સલાહ લેઈ આ નુભવ પ્રાપ્ત કરે. ગૃહસ્થ શ્રાવક, શ્રાવિકાઓ, સાધુઓ અને સાધ્વીઓએ પોતાના આચાર્યની મહત્તામાં વધારો થાય અને તેમના સદ્વિચારે સર્વત્ર ફેલાય એવી બાહ્ય તથા આત્યંતરિક યોજનાઓ ઘડીને તેને અમલમાં મૂકવી જોઈએ. આચાર્યની આજ્ઞા વિના એકલા સાધુ વિચરતા હોય તેની ગચ્છના આગેવાને તથા ગામેગામ શહેરે શહેરના શ્રાવકેએ અને શ્રાવિકાઓએ ઉપેક્ષા કરવી નહિ. ઉપેક્ષા કરવાથી પરિણામ એ આવે છે કે આચાર્યની આજ્ઞા પ્રમાણે ગામેગામ ઉપદેશ દેવાની સાધુઓ સાધ્વીઓ માટે જે જનાઓ ઘડેલી હોય છે, તે અસ્તવ્યસ્ત થાય છે અને અન્ય સાધુઓ પણ એકલા રહેવાનું મન કરે છે અને પરિણામે પ્રમાદશિથિલાચારનો પ્રવેશ થાય છે. સુવ્યવસ્થિત ઉપદેશ અને વિહારાદિની યેજનાઓ પ્રમાણે આચાર્યની આજ્ઞા પ્રમાણે સાધુઓ અને સાધ્વીઓ વતે છે તો સાધ્વીઓ સાથે ગામેગામાં આવે છે For Private and Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૩) સર્વત્ર દેશમાં સર્વદા સર્વથા જૈનધમ ની જાગૃતિ રહે છે. ફ્રાન્સ, ઇંગ્લાંડ, જર્મની, અમેરિકા, અને જાપાન વિગેરે દ્રુશામાં રાજ્યમડલમાં, વેપાર મડલમાં વગેરે અનેક સમાજ, મંડલ યાને સઘમાં તેઓ પ્રેસીડન્ટ વગેરેની આજ્ઞા મુજબ સુવ્યવસ્થિત ચેાજના પ્રમાશે વર્તે છે, તેથી તે હાલ ઉન્નતિના શિખરે જાવા પ્રયત્ન કરી રહ્યા છે. તદ્દત જૈનામાં આચાર્યની આજ્ઞા પ્રમાણે સર્વત્ર સર્વથા સદા જે જે ચેાજનાએ સ ના સ્વાધિકાર પ્રમાણે `ને અદા કરવા ઘડેલી છે તે પ્રમાણે તેઓ વર્તે તેા જેનાની ઉન્નતિ થાય. હિન્દુસ્તાનમાં ઇંગ્લીશ રાજ્ય અમલની વ્યવસ્થાઓની ચેાજના અને તેના કાર્યક્રમની વિભાગ પૂર્વક ચેાજનાએ, દરેક ખાતામાં કેવી વ્યવસ્થાપૂર્વક ચાલે છે તેના વિચાર કરવા. બ્રીટીશ લેાકા કાયદાને પ્રભુ તરીકે માનીને માન આપે છે, વખતસર કાર્ય કરવાની તેઓની આત્મશક્તિના વિચાર કરા. એક ગવન ર વિદાય થતાં તેના જેવા બીજો ગવર For Private and Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) આવીને તેનું કાર્ય સંભાળી લે છે. એક ઈસરાયને ઠેકાણે અન્ય વેઈસરાય આવીને ઉભે રહી પિતાનું કાર્ય પૂર્વ વેઈસરાયની પેઠે શરૂ કરે છે. જેનકેમમાં આચાર્યના પ્રમુખપણ નીચે ધાર્મિક સંઘની ફજે બજાવનાર ભિન્ન મંડલેની વ્યવસ્થાપૂર્વક એજનાઓ ઘડીને તેના અધિકારીઓ નીમવામાં આવે અને તેના કાયદાઓને પ્રત્યેક બહુમાન આપી તે તે જેનધર્મ અને જેનકેમની સુવ્યવસ્થા પૂર્વક સંરક્ષા થઈ શકે. હિન્દુસ્તાનમાં ખ્રીસ્તીઓના પંથની સંખ્યા લગભગ અઠ્ઠાવીશ લાખની થઈ અને જેનોની સંખ્યા ઘટીને તેર લાખની રહી. આ ઉપરથી જેને એ વિચારવું જોઈએ કે ખ્રીસ્તી ધર્મના ગુરૂઓ ધર્મ પ્રવર્તાવવાની જે જે વ્યસ્થાપૂર્વક જનાઓ ઘડીને તે સદા ચાલુ રહે એવાં જીવનસૂત્રેાને પ્રગટાવી અમલમાં મૂકી પ્રવર્તી છે તે પ્રમાણે જેનેકામમાં ચતુર્વિઘ સંઘહેવા છતાં, આચાર્યો હોવા છતાં ધર્મ પ્રવર્તકપની અને ધર્મસરક્ષપણાની તેવી જૈન શાસ્ત્રોના આધારે દેશકાલાનુસારે For Private and Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૧) ચેાજના નથી ઘડાતી તેનુ કારણ પ્રમાદ, કુસપ સંકુચિત-ષ્ટિ અને ધર્માભિમાનપણાની લાગણીને અભાવ મ્રુત્યાદિ કારણેા અવધવાં. મુસલમાન કામમાં એક પંથના ઉપરી આગાખાને પોતાની મહુત્તાની સાથે પેાતાના વર્ગની મહત્તા વધારવામાં કેટલી અધી પ્રગતિ કરી છે તેના તપાસ કરી. આપણી જૈન કામમાં આચાર્યાં, ઉપાધ્યાય, પ્રવકા, સાધુએ, સાંશ્રીએ અને શ્રાવકે છે છતાં તે મુખ્ય સૂરિએની સાથે પરસ્પર ધાર્મિક વ્યવસ્થાઓની યાજના આથી એકબીજાની સાથે સાંકલના અકાડાની પેઠે અંધાઈને વ્યવસ્થા પૂર્વક કાર્ય કર્યાવિના પ્રગતિને અદલે અધાતિ થઈ છે, હજી આંખ ઉઘાડીને પરસ્પર એકબીજાની સાથે યાજનાઓના કાયદાઓથી અંધાઈ મળીને કાર્ય નહિ કરે તેા ભવિષ્યમાં ભયંકર-ખરાખ પરિણામ આવશે અને તેનું પાપ ખરેખર વર્તમાન વિધમાન સઘના શિરે લાગશે. એક એકડાની સાથે બીજો એકડા મળે તે ત્રિ For Private and Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૬) યાર થાય. તાત્પયર્થ એ છે કે બે એકડા સંપીને ભેગા થાય તે તેનું અગિયારગણું બળ પ્રવર્તે છે, તેમ જેનાચાર્યો ઉદાર વિચારાચારથી પરસ્પર મળે અને પરસ્પર સંપીને પરસ્પર કાર્યો કરવાની ચેજનાઓ ઘડે, અને તે એજના સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓના બહુમતે પસાર થાય, અને તે ધાર્મિક પ્રગતિની જનાઓના કાયદાઓને પ્રભુની પેઠે માન આપી આચર્યો આદિ સર્વે સ્વાધિકાર પ્રમાણે વર્તે, તે જેનેની પ્રગતિ થાય, અએવ જેનેએ જેનાચાચૅના અધિપતિ પણ નીચે તેવી યોજનાઓ ઘડાવવી જોઈએ. સાધુઓ અને સાધ્વીઓના ઉત્સર્ગ અને અપવાદથી આચાર અને વિચારોના બંધારણે, આગમ અને પૂર્વાચાર્યોના ગ્રંથમાંથી મળી આવે છે, દેશકાલાનુસારે શ્રીઆનંદવિમલસૂરિના સમયમાં, શ્રીવિજ્યસેનસૂરિના સમયમાં અને શ્રી સત્યવિજયજી પન્યાસના સમયમાં સાધુઓ અને સાધ્વીઓના આ ચારસંબંધી બલરૂપ કેટલાક નિયમો ઘડાયા છે. For Private and Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવકે અને શ્રાવિકાઓના ધર્મવર્તનના આધારણા આગમ અને ગ્રામાંથી મળી આવે છે. ચતુર્વિધ સંઘના બંધારણના કાયદાઓ કયા કયા છે તેની ફરીયાદ વારંવાર થયા કરે છે. આગ અને પૂવોચાર્યોએ રચેલા ગ્રંથોમાંથી જે જે ચતુર્વિધ સંઘની વ્યવસ્થાના બંધારણે મળી આવે તે એકઠાં કરવાની જરૂર છે. વર્તમાન કાળમાં વિદ્યમાન ગીતાથ સાધુઓ સાધ્વીઓ અને આચાર્યોએ એકઠા મળી ભૂતકાળમાંથી મળી આવેલાં ચતુર્વિધ સંઘનાં બંધારણ સંબંધી ઉહાપોહ કરી તેમાં દેશકાલાનુસારે સુધારે-વધારે કરે અને ઉત્તમ અગ્રગણ્ય માન્ય શ્રાવકે અને શ્રાવિકાઓની સમ્મતિપૂર્વક બહાર પાડવાં. જ્યારે ચતુ. વિધ સંઘનાં બંધારણના કાયદાઓને જેનકોમ સમજતી થશે અને તેનાં પ્રત્યેક બંધારણના કાયદા સંબંધી ન્યાયપૂર્વક દેશકાલાનુસાર ઘણું ચર્ચાઓ ચાલશે ત્યારે જેને કેમમાં જાગૃતિ આવશે. અને પશ્ચાત ગ૭, સંઘ અને ચતુર્વિધ સંઘની એક For Private and Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (3BL) કા ભરવામાં આવશે. પશ્ચાત્ આચાર્યાંના અધ્યક્ષપણા નીચે તે કાયદાઓને દ્રવ્યક્ષેત્રકાલ શાવાનુસારે ઉત્સ ૐ અને અપવાદ માર્ગે અમલમાં મૂકવામાં આવશે; ત્યારે જૈનધમ રાજ્યના દરેક અંગની અને ઉપાંગની સુવ્યવસ્થા પૂર્ણાંક પ્રગતિ થશે. આચાર્યાંનુ ઉત્તમાંગ પૂર્ણ તાજી અને સુવ્યવસ્થિત થયા વિના અને આાચાની આજ્ઞા પ્રમાણે જૈનેની ધ પ્રવૃત્તિ થયા વિના તથા જૈનાચાયોમાં પરસ્પર અમુક ધારણાએ સુલેહ સ'પ થયા વિના જૈન સંઘનું બંધારણ સુન્યવસ્થિત થવાનું નથી. सर्वेऽपि यंत्र नेतारः ! । सर्वेऽपि यत्र नायकाः ॥ સર્વે મર્યાવદંતિ । તામસીતિ ! ? 11 જૈન કામમાં ધર્મ રાજ્ય સત્તાના અધિપતિ તરીકે ગચ્છ ગચ્છના વર્તુલ તરીકે ભિન્ન ભિન્ન આચાર્ય અને જૈન મહાસંઘના અનંત વર્તુલના મુખ્ય તરીકે એક આચાર્ય મડલે મુખ્ય આચાર્ય અને જૈનમના ધર્મમાં વ્યાવહારિક કેટલીક ખામતામાં મહાસંધ For Private and Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) માન્ય એક સર્વ રીતે ઉત્તમ શેઠ વગેરેને નિમીને ભિન્ન ભિન્ન સર્વ અંગોની રક્ષા–વૃદ્ધિ-પુષ્ટિ થાય એવા ભિન્ન ભિન્ન અધિકારી નિમી બાહા વિશ્વરાજ્યવ્યવસ્થાની પિકે ધાર્મિક વ્યવસ્થાના કાયદાઓ ઘડવામાં આવે તે જેન કામ જેન મહાસંધ અને જૈનધર્મને પુનઃ ઉદ્ધાર થાય. એવા ધમેંદ્ધાર કાર્યમાં જે સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ પિતાપિતાના વિચારે જણાવે છે અને યથાશક્તિ તેમાં ભાગ લે છે, તેઓ તીર્થંકરાદિ પદવીએને પ્રાપ્ત કરે છે. જેને કોમ, જૈન મહાસંધ, જેના ધર્મની ઉન્નતિ માટે જે જે કાંઈ લખાય-વદાય તેમાં સર્વથા સત્ય હેય એ પરિપૂર્ણ દા કરવાનું કેઈને કહેવા માંગતો નથી. આગમે અને ગ્રંથાના આધારે અને વર્તમાન કાળમાં વિદ્યમાન ગીતાર્થ સૂરિ એ, ઉપાધ્યાય અને સાધુઓ વગેરેને એકઠા મળે લે જેન મહાસંઘ જે જે દેશકાલાનુસાર સત્ય ગ્રહ તે પ્રમાણ છે. For Private and Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) પ્રકરણ ૨ જું. હિન્દુસ્તાનમાં પ્રાય: સર્વ પ્રદેશમાં જેનોની વસ્તિ છે. સારાંશ કે આર્યદેશમાં સર્વત્ર વસે છે. સર્વ દેશના જેનેને અને દરિયાપારના જૈનેને જૈનધર્મને ઉપદેશ મળ્યા કરે છે જેને માં જેનધર્મનું જ્ઞાન વ. ધતું જાય, અન્યથા જેનધર્મના ઉપદેશના અભાવે અન્ય ધર્મના ઉપદેશે તેઓ જૈનધર્મથી ભ્રષ્ટ થાય એ બનવા ચગ્ય છે. પૂર્વે જેનોની ચાલીશ કરેડના આશરે સંખ્યા હતી, હાલ જેનોની સંખ્યા તેર લાખના આસરે છે, તેનું કારણ એ છે કે જેનધર્મના ઉપદેશક મુનિએની ઘણી ખેટ છે અને તેમજ જૈન ધર્મને ઉપદેશ દેવાની પ્રવૃત્તિમાં શિથિલતા આવી છે. જૈનાચાર્યો, સાધુઓ અને શ્રાવકોએ સામાન્ય મતભેદે સ્વકીય વીર્યનો ઉપયોગ, પરસ્પરના મતનું ખંડન મંહન કરવામાં કર્યો તેથી જેન ધર્મને ઉપદેશ દેવાની અનંત વર્તનની શૈલીએ પિતાનું સ્વરૂપ બદલીને સંકુચિત વર્તલનું સ્વરૂપ ધારણ કર્યું. એટલાથી નહીં For Private and Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૧) અટકતાં અન્ય દર્શનીઓના ધર્મવાદીઓએ જેનેપર આક્રમણ કર્યું તેથી વર્ષે વર્ષે જેનેની ઉપદેશ શૈલીની વ્યવસ્થા અને જૈન સંઘ બંધારણની ચે. જનાઓના કાયદાઓમાં શથિલ્ય આવ્યું; એમ અનેક અનુમાનેથી સિદ્ધ થાય છે, તેનું વિસ્તારથી અત્ર વિવેચન કરવામાં આવે તે મોટા મોટા ગ્રંથ બની જાય; અએવ અત્ર સંક્ષેપદષ્ટિસૂત્રના ન્યાયથી જણાવવામાં આવે છે. ભિન્ન ભિન્ન લઘુમત વર્નલમાં બહેંચાઈ ગયેલા આચાર્યો, સાધુઓ અને સાધ્વીઓ પિતપતાની માન્યતાનું રક્ષણ કરવા અને પોતાની માન્યતાવાળા ગામ અને શહેરના જેનેને અન્ય માન્યતાવાળા સાધુઓ અને સાધ્વીઓ ના ભરમાવે તે માટે પ્રાય: પિતાના ક્ષેત્રને સાચવવા કેટલાક સાધુઓને વિહાર સં કુચિત પ્રદેશમાં થાય છે. જે શહેરમાં જેટલા પ્રમાણમાં ધર્મના ઉપદેશ દેનારા સાધુઓ જોઈએ તેના કરતાં માન્યતાના રક્ષણાર્થે તે શહેરમાં ઘણું આચાર્યો અને ઉપદેશક સાધુઓ રહે છે અને તેથી પરિણામ એ For Private and Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૨) આવે છે કે અન્ય ક્ષેત્રમાં રહેલા જેને અન્ય ધમીએને પરિચય થતાં તેમાં દરવાઈ જાય છે. એસવાળ, પરવાડા, દશાશ્રીમાળીએ. દેશાવાડ, વાણિયા વગેરે નાતના જેને અન્યદર્શનીઓના પરિચયમાં આવતાં મારવાડ, મેવાડ, કાઠિયાવાડ, ગુજરાત અને માળવા વગેરેમાં અન્ય ધર્મમાં જવાના ઘણા દાખલાઓ અવલોકવામાં આવ્યા છે, એક તરફ વિચારીએ તે જેની સંખ્યાના પ્રમાણમાં મરણ વગેરેથી ઘટાડે થાય છે અને કેટલાક અન્ય ધર્મ પાળવા લાગ્યા છે, કેટલાક ગામના જેને બે બે વા ત્રણ ત્રણ વર્ષ પશુ સાધનો ઉપદેશ સાંભળવાને વેગ મળતો નથી. આથી ભવિષ્યમાં શું પરિણામ આવશે તે જગજાહેર છે. અતએ જેનેએ ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાના ન્યાયને ધારણ કરી ભિન્નભિન્ન ગળાના આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓનું સંમેલન કરી પરસ્પરમાં અમુક સતે લેહના કેલકરારે કરાવી આચાર્યોના તાબામાં સાછાઓ અને સાધ્વીઓ રહે એવી વ્યવસ્થા કરી ગામે For Private and Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૩) ગામ, શહેરાશહેર અને દેશદેશમાં જે સાધુએ સ્થાપૂર્વક સંસ્થાપિત જનાઓને અમલમાં મૂ વતે એ પ્રયત્ન કરવો જોઈએ. આચાર્યો, ઉપાધ્યાય, સાધુએ, શ્રાવકે અને શ્રાવિકાઓ વગેરે અંગો હાલ વિદ્યમાન છે અને તેને એ પરસ્પર એકબીજાની સાથે જોડાઈને જેને તિની એજનાઓપૂર્વક સુવ્યવસ્થા કરવી જોઈએ. આગગાડીના દરેક ડબાને આંકડાની સાથે એકની પાછળ બીજાને જોડવામાં આવે છે અને પશ્ચાત એજીન લગાડીને આગગાડીને ચલાવવામાં આવે છે તે પ્રમાણે જેનાચાર્યોના સુવિચારેની એજનાઓને તાબે થઈને જનસંઘના ચારે અંગે પ્રવતે. તે પર સ્પર એક બીજાની ઉન્નતિ સાથે સ્વાસ્તિત્વનું ભવિષ્યમાં સારી રીતે રક્ષણ કરી શકે. હાલ દરેક દેશની મજા હરીફાઈ કરીને આગળ વધવા પ્રયત્ન કરે છે. અને પિતાનું અસ્તિત્વ અને પિતાના હકે સંરક્ષવા પ્રયત્ન કરે છે. અંગ્લાંડ, ફ્રાન્સ, જર્મની, અમેરિકા, રૂ. For Private and Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૪) શિયા, જાપાન અને ઈટાલિ વગેરે દેશોના મનુષ્ય ધર્મમાં અને કર્મમાં વિદ્યુતવેગે આગળ વધવા પ્રયત્ન કરે છે તેવા સમયમાં હાલ હિન્દુસ્તાનની પ્રાચીન એક અંગભૂત ગણાતી જેનકેમ ધાર્મિક અને વ્યવહારિક રીતિએ યદિ સ્વકીયાસ્તિત્વ સંરક્ષી આગળ નહિ વધે અને પાશ્ચાત્ય દેશની પિકે ચોજનાઓની સુવ્યવસ્થાથી વ્યવસ્થિત થઈ પ્રવૃત્તિ નહિ કરે તે તે પિતાનું જીવન સંરક્ષવા શકિતમાન થઈ શકશે નહિ. એવે વખતન આવે કે ભવિષ્યમાં જેનામ પિતાનું અને સ્તિત્વ ન સંરક્ષી શકે. શ્રી ઋષભદેવથી તે આજપર્યંત જૈનધર્મ પ્રવર્તે છે અને જેનધર્મપાલકની સંખ્યા જોઈએ તે તેરલાખ!! જેનધર્મના પ્રવર્તકેએ પોતાના ધર્મપાલકોની સંખ્યાને વધારે કરે જોઈએ કે ઈટાડો કરે જોઈએ? કયે જેન બર એમ કહેશે કે જેન કેમને ઘટાડે કર જોઈએ? અલબત્ત કોઈ પણ કહેશે નહિ. જેનકેમનો સંખ્યામાં વધારો થાય તે જેનધર્મ પણ વિશ્વમાં જીવતા રહી શકે. જેમાં For Private and Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૫) ગાય: છત્રીશ હુન્નર જૈનમદિરા ગણાય છે. જો રેન કામ ઘટતી જાય અને એની સખ્યામાં અનેક ઉપા જમાનાને અનુસરી સુધારક ધારણા કરી વધાર કરવામાં ન આવે તેા જૈનમદિરા વગેરેની ભવિષ્યમાં કેવી અવસ્થા થાય તેના વિચાર કરીને જાગ્યા ત્યાંથી જૈનકામની સખ્યામાં વધારા થાય એવા વમાનકાલીન આચાર્યો વગેરે ચતુર્વિધ સંઘ ભેગા કરીને જૈનાચાર્યોના પ્રમુખપણા નીચે વર્ષે વર્ષે તેની બેઠકા ભરી સુવ્યવસ્થિત ધંધારશેા ઘડવાં જોઇએ અને તે પ્રમાણે ચતુ વિષ સથે તેમાં પોતપોતાના આત્મભાગ આ પવા તૈયાર રહેવુ જોઇએ. જૈનાચાર્યાં વગેરે ના તે ચાર ખંડના ધર્મ પાલકાના ધ વધારનાશ પ્રયાસી તરફ પેાતાની ષ્ટિ ફેંકશે તા તેઓને સામાન્ય મતભેદે અને પરસ્પરના વિરાધે પરસ્પર લડવામાં જૈન કામના વીર્યના ક્ષય કરવાનું ગમશે નહીં. છિન્ન ભિન્ન ગચ્છના સથે પરસ્પર સર્પ ફરી એક મહા For Private and Personal Use Only * Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૬) સંઘ, સંપની યોજનાઓ પૂર્વક ભેગા કરી આચાચેના પ્રમુખપણ નીચે જેનેન્નતિનું કાર્ય પ્રારંભવું જોઈએ. જૈન સાધુઓ અને સાધ્વીઓને ભણવા-ભણાવવા માટે સાધુ પાઠશાળા અને સાધ્વી પાઠશાળાની વ્યવસ્થાપના માટે ખાસ જેન સાધુઓએ, જેનાચાર્યોએ અને અગ્રગણ્ય ધનવંત સાક્ષર ગૃહસ્થાએ લક્ષ્ય દેવું જોઈએ અને તે પાઠશાળામાં એવી વ્યવસ્થા રાખવી કે સર્વ ગચ્છના સાધુઓ નિયમિત કાયદા પ્રમાણે ચાલી ભણી શકે. તેમજ કોઈ ગચ્છના સાધુને કઈ ગચ્છના સાધુ ભરમાવે નહીં તેમજ ગચ્છના ખંડન મંડનની ઉદીરણ ન જાગે એ બંદોબસ્ત થવે છે. ઇએ. ભણનાર સાધુઓને દરેક જાતની સગવડ કરી આપવી જોઈએ. સાધ્વી પાઠશાળામાં પશુ તે પ્રમાણે વ્યવસ્થા થવી જોઈએ. ભવિષ્યમાં સાધુઓ અને સાધ્વીઓની જ્ઞાનાદિક ગુણવડે ઉન્નતિ થાય એવું શિ For Private and Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૭) રણ આપવું જોઈએ. ઉપદેશ દેવાનું જમાનાને અનુસરી નવી પદ્ધતિથી સાધુઓ અને સાધ્વીઓને શિક્ષણ આપવું જોઈએ અને જૂની પદ્ધતિનાં શિક્ષણને સંસ્કાર આપી સારૂં રૂપ આપવું જોઈએ. જે ઉપદેશક ગીતા સાધુઓની ખોટ પડે તેને સાધુ શાળામાંથી નીકળતા સાક્ષર સાધુઓ વડે પૂરવી જોઈએ. સાધુગુરૂકુલ અને સાધ્વગુરૂકુલની સ્થાપનાથી નવા સાધુ થનાર ઉમેદવારે અને સાથ્વી થવાની ઈચ્છાવાળી શ્રાવિકાઓને બન્ને પ્રકારના ગુરૂકુળની સાથે અલગ વ્યવસ્થા કરીને તેઓને ભણાવવાની સગવડ કરી આપવી જોઈએ, અને તેનામાં સદ્વર્તનની શુદ્ધતા અને ઉચ્ચતા પ્રગટી નીકળે એવા ઉપાયે લેવા જોઈએ. આચાર્યોએ, ઉપાધ્યાયએ અને સાધુઓએ સર્વ ગચ્છના મહાસાધુગુરૂકુળ અને મહાસાધ્વગુરૂકુળની ચેજના તરફ લક્ષ્ય દેવું જોઈએ. એક એક આચાર્ય વા ગીતાર્થ સાધુ કે જેને સર્વ સૂરિઓ, ઉપાધ્યાય અને સાધુએ મળી ગુરૂકુળમાં અમુક વર્ષ પર્યત શહેવા For Private and Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૮) કાવે તેણે રહેવું જોઇએ અને ફેરબદલી અન્યની નિમણુક થતાં અન્ય ધર્મકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધ્વીગુરૂકુળમાં પ્રવૃતિની સાધ્વીઓએ વારાફરતી રહીને પોતાના અધિકાર પ્રમાણે પેલું કાર્ય કરવું જોઈએ. આવી સાંધુગુરૂકુલની અને સાધ્વીગુરૂકુલની થોજેના પ્રમાણે ચાલવાથી દશ બાર વર્ષમાં તેના લાભ ખવાની ચિમહે માલુમ પડશે. સાધુઓ પરસ્પર પ્રેમ સંપ ધારણ કરી જૈન શાસનની ઉન્નતિ માટે ગમે તેવા પરસ્પરના કટુક સંબંધે ભૂલી જઈને એક થઈ આંચાર્યોની આગેવાની નીચે વ્યવસ્થાબંધ ગોઠવાઈ જે આ પ્રમાણે પ્રવર્તશે તે જેનશાસનનો ઉદય કરી શકશે અને બ્રીટીશ રાજ્ય પ્રતાપે થયેલી આ સેનેરી તક ગુમાવશે તે તેનું ખરાબ પરિણામ આવે એમાં કાંઈ શંકા નથી. સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ પિતતાનગછ-સંઘાડાના ઉપરી આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવાને બંધાઈ જાય અને જેટલા ગ૭ For Private and Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૯) સંઘાડાઓના ઉપરી આચાર્યો હોય તેઓ પરસ્પર સંપ રહે એવા કેલકરારે કરીને સંપથી જોડાઈ જાય તે તેઓ જેનશાસનની પ્રગતિ માટે સાધુગુરૂકુલાદિની જનાઓને આચારમાં મૂકી શકે, એક સાધુ એક ચિજના ઉભી કરે અને બીજે તેનું ખંડન કરે તે જેનેના મેટા ભાગને પોતાના સદ્વિચારને લાભ મળી શકે નહિ. અતએ ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યોએ પરસ્પર મળીને જૈનશાસનની ઉન્નતિ કરવા તત્પર થવું જોઈએ. ફક્ત એક જેનશાસનની ઉન્નતિ માટે વિર ઝેર અને સામાન્ય મતભેદના વિરોધને ભૂલી જવા જોઈએ. ભિન્નભિન્ન ગવાળા સાધુઓ, સાધ્વીઓ, ઉપાધ્યાય, પ્રવર્તકે, અને આચાર્યોમાં પરસ્પર સલાહસંપના કેલકરારે થાય તે પરસ્પર એક બીજાની જે નિંદા કરવામાં આવે છે તે અટકી જાય. ભિન્નભિન્ન ગચ્છ-સંધાડાના સાધુઓ, સાધ્વીઓ પરસ્પર સલાહ સંપવિના ગમે તે ભેદ વા દોષ કાઢીને અન્ય For Private and Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯૦) L ગચ્છીય સંઘાડાના સાધુઓની અને સાધ્વીઓની નિદા હેલના કરે છે અને તેઓ પેાતાના આચારા અને વિચાર માન્યતાઓથી ભિન્ન જે જે સાધુએ છે તે તે સાધુએ નથી એવું ઠરાવવા અછતા દાષાનુ આરાપણું કરીને તેના ફેલાવા કરે છે અને તેની તકરારીને જાહેર ાપાઓમાં ભકત શ્રાવકા તરફથી છપાવવામાં આવે છે. તેનુ પરિણામ એ આવે છે કે “જૈન સાધુઓ દ્વેષીફ્લેશી છે અને તે માનવા લાયક નથી” એવુ’ સામાન્ય લેાકા માની બેસે છે અને તેઓના હૃદયમાં જૈનસાધુ એ પ્રતિ જે હલકી લાગણીના સંસ્કારા જાગે છે તે ભવ અને પરભવમાં પણ કાયમ રહે છે; તેથી જૈનશાસનની લઘુતા હેલના થવાથી જેવિદ્યમાન જૈના છે તેમાંથી કેટલાકાની જૈનધર્મ પરથી રૂચિ ઉડી જાય તે અન્ય ધર્મ વાળાઓનુ તેા શું કહેવું ? જે લેાકા સાધુઓને માનતા નથી, તેઓને જૈન સાધુઓની પરસ્પરની જાહેર નિ દાથી આનંદ ઉપજે છે અને તેઓ સાધુઆના અને સાધ્વીઓના ખ’ડનમાં ફાવી જાય છે. આ For Private and Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧) કાળમાં પરસ્પર ગચ્છ સંઘાડાના સાધુએમાં અને સાવી આમાં જેમ મતભેદની ચર્ચા ઉત્પન્ન થાય છે તે શાસ્ત્ર ના પાઠા ઉપર ટકીને શાંત થતી નથી, પર`તુસામાન્ય મત ભેદની ચર્ચાનું પરિણામ હાલ તે પરસ્પર સાયુએનાં દૂષણે જેવાં અને ન હોય તેવા અછવા દોષા ના આરેાપ કરીને સામાને તાડી પાડવાપર પેાતાના વિજય પરસ્પર માને છે. અને તેથી તળાવમાં નાખેલા પથરાથી જેમ સ તળાવમાં કું ડાળાં ઉત્પન્ન થાય છે, તેમ ભિન્ન ભિન્ન ગચ્છ - સઘાડાના સાધુઓમાં અને સાધ્વીઓમાં શ્રાવકામાં અને શ્રાવિકાઓમાં ખળભળાટ, કલેશ, કૅકાસ તગે છે, અને જૈન સંઘની શક્તિયાના ઉપયોગ ખરેખર જૈન સંઘ અને જૈનધર્મના નાશાથે થાય છે, એવુ વર્તમાનમાં જ્યાં ત્યાં દેખીને અને તે પ્રતિ જૈન મહાસ ધની ધાર નિદ્રાની અવસ્થા દેખીને ક્યા જૈનશાસનની લાગણીવાળા જૈન ખચ્ચાની આંખમાંથી બે અશ્રુ નહિ પડે ? જૈન સાધુઓ અને સાધ્વીઓમાં પ્રચલિત નિંદા, કુસ’૫, For Private and Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) દોષારોપ, પરસ્પર ખંડન-મંડન અને તેથી જેનસાધુઓ પર વધતી અરૂચિ, જેનશાસનની પડતી અને જેનસર્વસ્વને નાશ વગેરે અટકાવવાની લાગણી જે ચતુર્વિધ સંઘમાં પ્રગટે તે પ્રથમ તે એ કરવાની જરૂર છે કે જેનસાધુઓ અને સાધ્વીઓ સ્વ ચ્છસંઘાડાના આચાર્યની આજ્ઞા પ્રમાણે ચાલે અને તેઓમાં ભૂલચૂક આવે તે તેમના ગચ્છના આચાર્ય તથા તેમના ગચ્છના આગેવાન શ્રાવકને પરસ્પર સંઘાડાના સાધુઓએ જણાવવું અને સુલેહસંપ રહે એવી વ્યવસ્થાપૂર્વક પરસ્પર સમાધાન કરી લેવું પણ જાહેરમાં કઈપણ જાતની જાતિનિંદા વગેરે ખટપટ ન થાય તેવું પરસ્પર ગચ્છ-સંઘાડાના આચાર્યોએ પત્રવ્યવહારથી વા રૂબરૂ મળીને સમાધાન કરી લેવું, અથવા ગચ્છના આગેવાન શ્રાવકેદ્વારા પરસ્પર ગ૭ સંઘાડામાં ચાલતી તકરારનું સમાધાન કરી લેવું. ૫ રસ્પર ગ૭–સંઘાડાના સાધુઓમાં અને સાધ્વીઓમાં કઈ જાતને કલેશ ન પ્રગટે એવી જાતને ભિન્ન For Private and Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (343) ભિન્ન ગચ્છના આચાયોએ પરસ્પર મળી. દાગત ફરી લેશે. જો આ પ્રમાણે તેએ નવુ ચૈતન્ય પ્રગટાવી જૈનશાસનની અને પેાતાના ાત્માની ઉન્નતિ માટે વશે તેા ભવિષ્યમાં તેઓનું સ્વાસ્તિત્વ ટકી શક્શે અન્યથા નામાવશેષ આકી રહેશે. ઉપર પ્રમાણે હૃદયમાં અવધીને જૈન સાધુઆએ અને સાથીઓએ અહંતા, મમતા, ખટપટ્ટ, માનપૂજા, દાગ્રહ વગેરેના ત્યાગ કરી જૈનાની પ્રગતિમાં પર સ્પરઉપગ્રહ આપવા આત્મભાગપૂર્વક તૈયાર થવું જોઇએ. શ્રીજિનેશ્વરાએ રાગદ્વેષને જીતવાપૂર્વક સ જીવાનું કલ્યાણ કરવાના સદુપદેશ આપ્યા છે. કાઈ પણ રીતે રાગદ્વેષને શમાવવા અને આત્માં ના સહુજ સુખના ભક્તા થવુ. શ્રીવીરપ્રભુએ ચ કોશિક સપનું હિત કર્યું. ઇત્યાદિ સદુપદેશ ધ્યાનમાં રાખીને સર્વ ગચ્છના સાધુઓએ અને સાધ્વીઓએ વિચારવુ કે અમે સવે` રાગદ્વેષને જીતનાર એવા જિના રાગદ્વેષ જીતવારૂપ મા અંગીકાર કર્યો છે અને ! For Private and Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯) એ માર્ગ અંગીકાર કરીને રાગદ્વેષને ઉપશમ કરવા સદા પ્રયત્ન કરવાનું છે. રાગદ્વેષને શમાવવા એજ મુખ્ય સાધ્યબિંદુ છે. સર્વગીય સાધુઓએ અને સાધ્વીઓએ રાગદ્વેષને જીતવા પ્રતિ ખાસ ઉપયોગ ધારણ કરવું જોઈએ. સર્વ ગચ્છના સાધુઓએ અને સાધ્વીઓએ ખાસ સમજવું કે અમારે પરસ્પર જેનશાસનની ઉન્નતિ માટે રાગદ્વેષને પરિહાર કરી સંપીને પેજના પૂર્વક જેનધર્મોન્નતિનાં કાર્યો કરવા જોઈએ. પરંતુ સામાન્ય મતભેદે રાગદ્વેષના વશ થઈ સાત્વિક પ્રકૃતિથી ભ્રષ્ટ થઈ ક્ષમાદિ ગુણેથી દૂર ન જવું જોઈએ. અમારું માન, અમારે કદાગ્રહ, અમારી મહત્તા વગેરેને જેનશાસનના ઉદય માટે ત્યાગ કર પડે તે ભલે થાએ, અમારે એને ખપ નથી. અમારે તે જૈનશાસનના ઉદય માટે સર્વને ભેગ આપીને રાગદ્વેષના ઉપશમે પરસ્પર સાધુઓથી મળી ધર્મ કાર્યો કરવાની ખાસ જરૂર છે એમ લક્ષ્યમાં રાખવું જોઈએ. સર્વ ગચ્છના આચાર્યોએ, સાધુઓએ, સા For Private and Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) ધીઓએ, શ્રાવકેએ અને શ્રાવિકાઓએ સર્વ જીવનું ભલું ઈચ્છવું અને ભલું આદરવું. સામાન્ય મત દેથી પરસ્પર એક બીજા જેને પર દ્વેષ, ઈર્ષ્યા, અને નિંદાદિથી ન જોતાં સર્વ પર ઉચ્ચષ્ટિથી દેખવું જોઈએ. અને જેનાચાર્યોની આજ્ઞા પ્રમાણે વતી ને જનાઓની વ્યવસ્થાપૂર્વક જૈનધર્મોન્નતિ અને જેના સન્નતિ કરવાની પિતાની ફરજ અદા કરવી જોઈએ. જેનેએ જેનધર્મનું રહસ્ય સમજીને સાધ્ય શું? છે તે લક્ષ્યમાં રાખીને તદનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. સાધ્યને ભૂલવાથી અને અન્ય બાબતને કે જે સાધ્યના હેતુભૂત છે તેને સાધ્વરૂપ માનીને પ્રવર્તી વાથી લાભને સમૂળગો નાશ થાય છે અને પરિણામમાં હાનિરૂપ ફળ દેખાય છે. એક વહીવટદારે કાબુલીઓને સરકારી તીજોરીએ જાળવવા નોકર રાખ્યા અને તેઓને કહ્યું કે તમને તીજોરીનું સીલ જાળવવાનું કામ પવામાં આવે છે. કેઈ સીલ તેડે નહિ તે બાબતની સંભાળ રાખીને નેકરી કરવી. કાજુ For Private and Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (323) લીંઆ તીનેરીનું સીલ જાળવવા નાકરી કરવા લાગ્યા. તરવાર-બંદુક ધારણુ કરીને રાત્રિ દિવસ પહેરી ભ રવાં લાગ્યા. કેટલાક દિવસે ચારા ચારી કરવા આવ્યા. ચારા તીજોરીની પાછળના ભાગ તાડીને તેમાંથી રૂપેયાની કાથનીએ મહાર કાઢવા લાગ્યા. પહેરેગીર કાખુલીએ મનમાં વિચાર કર્યો કે મને મારા માલીકે તીજોરીનુ સીલ જાળવવાનું કામ સોંપ્યુ છે ખીજી મને કાંઈ કહ્યું નથી. ફક્ત સીલ કાઇ તેાડે નહિ તે ખાસ ધ્યાનમાં રાખવાનુ કહ્યું છે તે મારાથી ખીજી વાતમાં કેમ પડાય ? કેટલાક દિવસ પછી વહીવટદાર આવ્યા અને તેમણે તીએરીના માલની ચારી થયેલી દેખી. વહીવટદારે પહેરંગીર કાબુલીએને કહ્યું કે આ તીજોરીમાંથી ચારા માલ લેઈ ગયા તે તમે કેમ જાણી શક્રયા નહિ ? વહીવટદારના પ્રશ્નના ઉત્તરમાં ૫હેરેગીરાએ જણાવ્યું કે સાહેબ ! ચારા માલ ચારતા હતા તે અમે દેખતા હતા પણ આપ સાહેબે સીલ કાઇ તાઠું નહીં તે માટે અમને રાખેલા તેથી તે For Private and Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯૭) કોઈના હાથે તોડવા દીધું નહિ. કદાપિ ચેરો માલ તેડવા આવ્યા હોત તો તેડવા દેતા નહિ, તેઓને મારી નાખત. સીલ નહિ તેડવા દેવાનું કામ અમોએ સારી રીતે બજાવ્યું છે. વહીવટદારે પહેરગીરેનું બેલવું સાંભળી લઈને તેમને બહુ ધમકાવ્યા અને કહ્યું કે અરે મૂઢા ! તીરનું સીલ જાળવવાનું કહેવાને સાર એ હતું કે તીજોરીમાં રાખેલે માલ કોઈ લે જાય નહિ, તીજોરીના માલનું રક્ષણ કરવું એજ મારા કહેવાને સારાંશ છે. તીજોરીને માલ લૂંટાઈ જાય તે સીલ જાળવ્યું કહેવાય નહિ. ઇત્યાદિથી તેમને બાધ આપી શિક્ષા કરી. આ દ્રષ્ટાંતને સાર એ છે કે શ્રીમહાવીર પ્રભુએ જૈનધર્મની તીજોરી તેમના પટ્ટપર બેસનાર આચાર્યોને સંપેલી છે તેમાં તેમણે પેલા પહેરગીર કાબુલીઓ જેવી વૃત્તિ રાખીને સાર્થને ન ભૂલી જવું જોઈએ જેનધર્મની તીજોરીના બાહ્ય કયો છે? અને અંતમાં માલ કર્યો છે તેનું ખાસ લક્ષ્ય રા ખવું જોઈએ. જેનધર્મની તીજોરીનું સીલ ધ For Private and Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) જવવા માટે “લકીરકા ફકીર' બની કલેશ-યુદ્ધ વગેરે કરી જૈનધર્મરૂપ તીજોરીમાં ભરેલે માલ ન હુંટાવ જોઈએ. અને તેનું સાધુઓએ અને સાથીઓએ રક્ષણ કરવા આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવા તૈયાર થવું જોઈએ. ત્યાગી અને ગૃહસ્થ જેમાં જેને સંઘની ધાર્મિક અસ્તવ્યસ્તદશાથી જેને લાખે અને કરોડો રૂપિયા કેળવણી વગેરે ખાતામાં વાપરે છે પણ તેનું જોઈએ તેવું પરિણામ આવતું નથી. જેને કેળવાણી પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે, સાધર્મિક વાત્સલ્યના નામે નવકારશી વગેરેમાં વર્ષે વર્ષે લાખે રૂપૈયાના ખર્ચ થાય છે. જેનાની ધાર્મિક પાઠ માળાઓ અને બેડી ગોનું એકસરખું બંધારણું આવકવામાં આવતું નથી. પાઠશાળાઓ અને બોડી પર એકહથી સત્તા અને બંધારણના અભાવે ઉ૫યોગી બડી અને પાઠશાળાઓને નાશ થાય છે, અને અનુપયોગી બેડી ગે અને પાઠશાળાઓ અવ્યવસ્થિતપણે ચલાવવાથી ખર્ચ પ્રમાણે લાભ મળી શક્તા For Private and Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯) નથી. સર્વમાન્ય સાધુગુરૂકુલ અને ચતુર્વિધ સંઘ માન્ય સાધીગુરૂકુલના અભાવે સાધુઓ તથા સાથીએને અભ્યાસ કરવામાં અનેક મુશીબતે નડે છે, અને અભ્યાસ પણ પરિપૂર્ણ થઈ શકતા નથી. ભિન્ન ભિન્ન સઘાડાઓમાં ભિન્ન ભિન્ન સાધુઓ પાસે અનેક શાસ્ત્રીઓ રાખવા પડે છે અને તેથી પરિણામ એ આવે છે કે વિહારમાં સાધુઓને જોઈએ તે પ્રમાણુમાં અભ્યાસ થઈ શકતો નથી અને ચોમાસાના ચાર માસમાં કરેલા અભ્યાસ પશ્ચાત્ વિહારમાં વિમરણ જે થઈ જાય છે. સર્વ સંઘાડાઓને પરસ્પર સંપ થયા વિના એક બીજાની પાસે જે જે વિષને સાધુઓને અભ્યાસ કરાવે હોય તે પણ કરાવી શકાતે નથી. પૂર્વે એક ગચ્છના સાધુઓ અન્ય ગચ્છના અમુક વિદ્વાન સાધુઓ પાસે અમુક વિદ્યાનું અધ્યયન કરવા માટે જતા હતા. અને તે સંબંધી ગની ઉદા૨ દષ્ટિવાળાં બંધારણ હતાં તેવી સખ્ય સ્થિતિ હાલમાં આવશેકી શકાતી નથી. તેનું કારણ એ છે કે પરસ્પર For Private and Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૦) ગચ્છ-સંઘાડાના આચાર્યન જૈનેતિ સાધી સુ લેડ સપાના જેવાં પારણા જાવા એઈએ તેવાં હાલ નથી. સાધુએ, સાધ્વીઓ, આવકા અને શ્રાવિકાએ ચતુવિધ સધ ભેગા મળીને ગનાં અ બારણેા સુધારીને આચાયોમાં પરસ્પર સંપ હસવીને તેમની આજ્ઞા નીચે સાધુ અને વીએ રહીને રેનેાતિનાં કાર્યો કરે તેા અવશ્ય જૈન સંઘની ઉન્નતિ થાય. આ જમાના જાણી જોઈને એસી રહેવાના નથી પણ જાગ્યા બાદ તાતાની ફો અદા કરવાન છે. નાની પડતીને એકદમ અટકાવવા માટે સામાન્ય ગચ્છ-સંઘ અને ચતુર્વિધ સંઘ સર્વાંગચ્છના સમુદાયના બનેલા મહાસધ અને જૈનધર્મની પ્રગતિ થાય એવા સાહિત્યાના પ્રકાશ કરવાની જરૂર છે. મળતાં ઘરને અચાવવાને જેટલા ત્વરાથી પ્રયાસ કરવામાં આવે છે તેટલે ખપમાં આવે છે તદ્દત થતુવિધ સ ંઘે જાગૃત થઇને જૈન કામની ઉન્નતિ કરવા પરસ્પર એક બીજા અગને સહાય આપવા અને તે માટે કરાડા ઉપાચા કરીને આગળ વધવામાં એક • For Private and Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) ક્ષણમાત્ર પશુ પ્રમાદ ન કરવો જોઈએ. “સર્વ જન કોમના શ્રેયમાં સ્વકીય શ્રેય છે. એવું ક્ષણે ક્ષણે સમરણ કરીને સંઘાતિનાં કાર્યો કરવામાં આત્મભાગ પૂર્વક અપ્રમત્ત બનવું જોઈએ. જે મનુષ્ય સંઘરૂપ પચીસમા તીર્થકરની વિનય અને બહુમાનથી સેવા કરે છે તે તીર્થકર નામકર્મને બાંધે છે અને તે પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. અતએવ ચતુર્વિધ સંઘની ઉન્નતિ માટે આચાર્યાદિનાં બંધારણે સુધારવાં જોઈએ. પ્રતિવર્ષે જેનામમાં દેવભકિતનિમિતે ખર્ચા તા, સિદ્ધાચલાદિ તીર્થોના સંઘ કાઢવા નિમિત્તે ખર્ચાતા, ગુરૂભતિ નિમિત્તે ખર્ચાતા, જ્ઞાનદ્રવ્ય નિમિત્તે ખર્ચાતા, કેળવણી નિમિત્તે-વરઘોડા અને ઉઝમણનિમિત્ત ખર્ચાતા, સાધારણ દ્રવ્યનિમિત્તે ખર્ચાતા પુસ્તકો લખાવવા તથા છપાવવા નિમિત્તે ખર્ચાતા, જીવદયા-પાંજરાપોળ-લગ્ન-નાત--માસીઆ નવકારશી અને અન્યવેરા નિમિત્તે ખર્ચાતા સર્વ પ્રકારના ખર્ચના રૂપૈયાને સરવાળે કરવામાં આવે તે એક For Private and Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૨) એ કરોડ રૂપૈયાને લગભગ ખર્ચ થતા ગણી શકાય. જૈન મહાસ ધનુ અધારણ થાય અને પ્રતિવર્ષ ખચાંતા કરોડા રૂપૈયાની સખાતાની એકબીજાની સાથે સચેાજના કરીને વ્યવસ્થા કરવામાં આવે અને જે ખાતાં હાલ ખાસ આવશ્યક પાષવા ચાગ્ય હોય તે વ્યવસ્થા પૂર્વક પાષણ કરવામાં આવે તે જૈન કામના કરોડા રૂપૈયાના વિશેષ પ્રમાણમાં શુભપયોગ કયાં ગણી શકાય અને તેનું ફૂલ પણ જૈન કેમની અને જૈનધર્મની ઉન્નતિ માટે સારૂ આવી શકે. ભવિષ્યમાં દેવદ્રવ્યાદિ સ ખાતાઓનુ પાષણ યથાર્થ ચાલશે કે કેમ ? એ એક મહાપ્રશ્ન છે. જૈન કામે ઉપર્યું કત ખાતાઓની વ્યવસ્થા અને તેની યાજનામાં જમા નાને અનુસરી સુધારા વધારા કરી આગળ વધવું જોઇએ. સર્વ જેનેાના હૃદયમાં આ મામતની જાગૃતિ લાવનાર જૈન સાધુએ અને સાધ્વીએ છે. જૈન કામરૂપ એક શરીરના અંગ સર્વત્ર પ્રસરનાર રક્ત સમાન સાધુઓ અને સાધ્વીઓ છે. એ બે વની પૂન્યતા For Private and Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩) મહત્તા–શુદ્ધતા-ઉચ્ચતા અને તે બે વર્ગની વૃદ્ધિથી જેન કેમના સર્વ ધાર્મિક ખાતાઓનું જીવન નભી શકે છે. સાધુઓ અને સાધ્વીઓ જે ગીતાર્થ સૂરિએની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે અને આચાર્યની આજ્ઞા મુજબ ઉન્નતિ માટે નિયમિત કરેલી અમુક જનાઓને આગળ કરીને તે પ્રમાણે એકસરખી રીતે ઉપદેશ દે છે તો તેનું પરીણામ તુર્ત સારૂં આવે છે. સાધુઓ અને સાધ્વીઓ ખરેખર આચાર્યની આજ્ઞાથી નિયમિત જનાની વ્યવસ્થા પૂર્વક વતીને અલપકાલમાં સર્વત્ર મહાલાભ આપી શકે છે. જેનાચાર્યોની કરેલી ધાર્મિકેતિ વ્યવસ્થાની જનાએને સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ જે બહુમાન સત્કાર પૂર્વક વધાવી લે છે તે તેથી સે વર્ષે થનારું કાર્ય દશ પંદર વષ માં થાય છે અને હજાર વર્ષે થનારૂ પચાશ વા સાઠ વર્ષમાં થાય છે. ચતુર્વિધ સંઘ જે પરસ્પર કુસંપ કરીને જૈન મહાસંઘોન્નતિના કાયદાઓથી ભ્રષ્ટ થાય છે અને પિતાની For Private and Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૪) મરજી આવે તેમ વતે છે તે રાજા અને સેનાધિપતિની આજ્ઞાથી ભ્રષ્ટ બનેલા સ્વચ્છદી સૈન્યની જેમ અવનતિ પામી નષ્ટ થાય છે. પરસ્પર કુસં ૫ બંધાયેલું સૈન્ય જેમ નાશ પામે છે તેમ ચતુવિંધસંઘ પણ અવનતિને પામે છે. સંપ, ભ્રાતૃભાવ અને જૈન સંઘોન્નતિના કાર્યો કરવામાં સાંપ્રત જેન કેમમાં જે જે અંશે કુસંપ, કલેશ, પરસ્પર મતભેદ, તકરારે વગેરે ઉત્પન્ન થાય છે તે તે અંશે જેન કેમ પશ્ચાતું રહે છે અને પચીસ-પચાસ વર્ષમાં ધારેલી ઉન્નતિના બદલે પચાસ વર્ષ પાછળ જેન કેમ રહે છે. તે ખાસ પ્રત્યેક જેને હૃદયમાં વિચારીને જેન કામની અવનતિ કરનાર કુસંપ વગેરેને નાશ કરવા માટે એટલે બને તેટલે આત્મગ આપ જોઈએ. પ્રત્યેક જેનના મનમાં જેનકેમની એકતા કરવા અને જૈન સંઘ તથા જેનધર્મ માટે આત્મગ આપીને કંઈ પણ કરી બતાવવાની ઈચ્છા થશે, ત્યારે જેનઝેમમાં વાસ્તવિક પ્રગતિની ચળવળ ઉદ્દભવશે, એમ ખાત્રીથી For Private and Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૫) માનવું. હું જેમ કે મને એક ભાગ છું, મારી શક્તિ પ્રમાણે જેનકેમ અને જૈનધર્મ માટે મારા શીર્ષ પર પ્રાપ્ત થએલી ફ બજાવવી જોઈએ તેજ મારા કર્મ યેગ છે, એમ જ્યારે પ્રત્યેક જૈનના મનમાં વિચાર આવશે, ત્યારે ચતુર્વિધ સંઘના પ્રત્યેક અંગની પુષ્ટિવૃદ્ધિ થશે અને તેથી જેનાચાર્યો પણ જેને કામની પ્રગતિના જે જે વિચારે જૈન કેમને જણાવશે તે આચારમાં પ્રગટી નીકળશે. પ્રકરણ ૩ જુ. જેન ચતુર્વિધ મહાસંઘની ઉન્નતિ માટે આ ચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તકે, સ્થવિરે, પંન્યાસે, સાધુએ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકએ આત્મભેગ આપવા યથાશકિત સ્વાધિકારતઃ પ્રયત્ન કરે તે બનવા ચગ્ય છે. પરંતુ તેમાં વિશેષ કશ્ય એ છે કે જે જે અશે કષાયો ઘટશે, તે તે અંશે જેનધર્મ અને જેનકોમ For Private and Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૬) માટે વિશેષ પ્રગતિનાં કાર્યો કરી શકાશે. જૈનધર્મ અને મહાસંઘની સેવામાં આત્મભેગ આપનારાઓએ મતભેદસહિષ્ણુતા નામનો ગુણ ખીલવો જોઈએ. ચતુર્વિધ મહાસંઘમાં ખોપરી ખાપરી મતિ ન્યારી’ ના ન્યાયે અનેક મતભેદે હેય એ સંભવિત છે. તેથી તે મતભેદને સહન કરીને સર્વની સાથે મળીને કાર્ય કરવાની આત્મશક્તિ પ્રગટાવવી જોઈએ. જે મતભેદને સહન કરી શકતો નથી તે અનેક મતભેદધારક મનુષ્યની સાથે અમુક બાબતમાં ભેગા મળી કાર્ય કરવાને શક્તિમાન થઈ શકતો નથી અને ઉલટું સમેલનના બદલે વિષમતાનું ઉત્થાન કરી લાભને બદલે હાનિ પ્રાપ્ત કરી શકે છે. મસહિષ્ણુતાવાળે મનુષ્ય મતભેદે ઉદારભાવ રાખીને જેનકેમ અને જેનધર્મની સેવામાં આગળ વધી આત્મોન્નતિની સાથે મહાસંઘન્નતિમાં આત્મભાગ અને આત્મભેગ સમર્પવા વિશેષતઃ સમર્થ થઈ શકે છે. મતભેદને સહા વિના એકબીજાની સાથે હાથે હાથ મિલાવી For Private and Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭) કાર્ય કરી શકાય નહિ. મતભેદને નહિ સહન કરનાર ક્ષણમાત્રમાં મગજની સમતાલતાને ખાઈ બેસે છે, અને રંગમાં ભંગ પાડી જૈન મહાસંઘની ઉન્નતિમાં વિક્ષેપ નાખે છે અને તેના નિમિત્તે અન્યાની પાસે વિક્ષેપો નખાવે છે. સ્વાત્માન્નતિમાં આગળ વધવા માટે મતભેદ્દાને સહન કરવા પડેછે તેા જૈન મહાસંઘ અને જૈનધર્મોની ઉન્નતિમાં અનેક મતભેદ્દાને સહુન કર્યા વિના એક પગલું પણ ભરી શકાય નહિ; એમ અવમાધીને જેણે મતભેદસહિષ્ણુતાને ધારણ કરી હાય છે, તેજ જૈન મહાસ ઘસેવા-ગચ્છ સેવા–સમાજ સેવા-મડલ સેવા વગેરે સેવાઓ કરવાને અધિકારી અને છે. મને માન મળશે' એવી બુદ્ધિ રાખ્યા વિના અનેક વ્યક્તિઓ તરફથી થનાર અપમાનને જે સહન કરે છે, તે જૈનધર્મોન્નતિ માટે આત્મભાગ અવા સમર્થ થાય છે. આ વિશ્વમાં કાઇ એવા મનુષ્ય નહિ હાય કે જેના માટે લેાકાના બે મત ન હાય. કાઈ કંઈ કહેશે અને કાઈ કઈ કહેશે, જેન કામની સેવા, ' For Private and Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૮) દેશની સેવા, સમાજની સેવા આદિ અનેક પ્રશસ્ય સેવા કરનારાઓને દુનિયા તરફથી ઘણું અપમાન સહન કરવું પડે છે. શ્રી મહાવીર પ્રભુને કેટલા ઉપસર્ગ સહન કરવા પડયા છે? છસ્થાવસ્થામાં વામિમાં અનાર્યોએ તેમનું અનેક પ્રકારના ખરાબ શબ્દથી અપમાન કર્યું હતું. ઈશુક્રાઈસ્ટ, મહમદ પેગંબર, ગૌતમબુદ્ધ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેને અપમાન સહન કરવાં પડ્યાં હતાં. અપમાન સહન કરવાની આત્મશક્તિ પ્રગટ્યા વિના જેન કેમ સેવા, જેન ધર્મ સેવા, દેશ સેવા, જ્ઞાનાભ્યાસ સેવા વગેરે અનેક પ્રકારની આવશ્યક પ્રશસ્ય સેવામાં એક ડગલું માત્ર પણ આગળ વધી શકાવાનું નથી, એમ પરિપૂર્ણ વિશ્વાસ રાખીને આ બાબતમાં પ્રવૃત્તિ કરવી એમ પ્રથમતઃ કથવામાં આવે છે. માનની ઈચ્છાવાળો મનુષ્ય પ્રમાણિકપણે માહાસંઘની સેવા કરવા શક્તિમાન થઈ શકતું નથી, એટલું જ નહિ પરંતુ જ્યારે તેને માન મળવું બંધ For Private and Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦e) ચાય છે, ત્યારે ઉલટુ પાતે કરેલી સેવાને માટે પશ્ચા ત્તાપ કરે છે અને તેનું ચિત્ત ક્ષણમાં સેવાકાર્ય થી પાછુ ફરે છે. જૈન કામ અને જૈનધર્મની વૃદ્ધિ થાય એવા હેતુઓની પ્રવૃત્તિમાં નામરૂપની અહુ વૃત્તિ તા હૃદયમાં રહેવીજ ન જોઇએ. સેવાધર્મને બદલે માનની ઇચ્છા રાખવાથી આત્માન્નતિકારક શક્તિઆની પ્રગતિ થતી નથી. સમાજ, સંઘ, મડલ, ગચ્છ વગેરેની ઉન્નતિમાં પણ નિષ્કામપણે ભાગ લેઇ શ માતા નથી. જૈન મહાસ`ઘની સેવામાં માનને અપમાન એ એ શુ છે એવુ કાઇપણ જૈન વ્યક્તિને ભાન રહેવુ ન જોઈએ. જૈનસંઘ માટે જે જે કાર્યો કરી શકાય તે કરવાં તે સ્વકીય ધાર્મિક ફર્જી છે. એમ અવધીને માન અને અપમાનથી નિલે પ રહીને પ્રતિદિન સ્વક્રુમાં પ્રવૃત્ત થવુ જોઇએ. અપમાનથી જે મનુષ્ય ક્રોધાદિક ભાવમાં ગમગીન થઈ જાય છે, તે આત્માન્નતિમાં અને અન્ય મનુષ્યાને ઉન્નતિમાં સહાય આપવાને એક ક્ષણ માત્ર પણ સ્થિર રહી શકતા For Private and Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૦) નથી. અપમાનની લાગણીવાળે મનુષ્ય ક્ષણમાં કેધી બને છે અને વૈર, ઝેર, ઈર્ષ્યા અને અપમાનનો બદલો વાળવાની બુદ્ધિથી અનેક પ્રકારની સંઘમાં વિક્ષેપ પડે એવી પ્રવૃત્તિ કરે છે. શરીરમાં, નામમાં, રૂપમાં હું એવાપણાની વૃત્તિના દઢ સંસ્કારે પ્રવતે છે, ત્યાં સુધી માન અને અપમાનની લાગણી ઉત્કૃષ્ટ રહે છે. માન અને અપમાનવૃત્તિપૂર્વક મહાસંઘાદિની સેવામાં પ્રવૃત્ત થવું એ અધમસેવા છે અને જેન મહાસંઘ વગેરેની સેવામાં માન, અપમાન અને યશ-કીર્તિ આદિની પ્રાપ્તિ માટે વા અન્ય કેઈ સ્વાર્થને લઈ પ્રવૃત્તિ કરવામાં આવે એ મધ્યમ સેવા છે અને માન તથા અપમાનની લાગણી વિના કોઈ પણ પ્રકારની કામના વિના નિષ્કામ ભાવે સાધુઓ, સાધ્વીએ, શ્રાવકે અને શ્રાવિકાઓએ ચતુર્વિધ મહાસંઘની સેવા એ ફક્ત પોતાની ફર્જ છે એમ માનીને જે સેવા કરવામાં આવે છે, તેને ઉત્તમ સેવા અવબાધવી. હું ફકત મારી શકિત અને સ્વાધિકાર પ્રમાણે For Private and Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૧) સ્વસેવારૂપ સ્વફને અદા કરૂં છું તે કર્યા વિના છુટકો નથી, તે આવશ્યક કર્તવ્ય છે એમ અવબેધીને જે મનુષ્ય જૈન મહાસંઘ-જૈનધર્મપ્રસારગતિ-પ્રવૃત્તિ વગેરેમાં ઉઘુકત થાય છે, તે સંવર નિર્જર ત આત્મોન્નતિપૂર્વક મહાસંઘેન્નતિ કરી શકે છે. સ્વવ્યક્તિ રૂ૫ વ્યષ્ટિની ઉન્નતિ કરવા માટે મસહિષ્ણુતા, માન અને અપમાનને સહવાની શકિતને, સામાન્યત: અનેક પ્રકારનું સહન કરવાની શક્તિને જે આચારમાં મૂકી ખીલવે છે, તે જૈન મહાસંઘ-દેશ સમાજ અને સમસ્ત દેશ, જનસમાજરૂપ સમષ્ટિની પ્રશસ્ય વાસ્તવિક પ્રગતિમાં આત્મગ-ભાગ સમ૫વા શકિતમાન થાય છે. જેન મહાસંઘરૂપ એક સમષ્ટિની સેવા કરનારે સમયજ્ઞ થવું જોઈએ અને સર્વ મનુષ્યની સાથે હળી મળીને ચાલવાનું શિક્ષણ ગ્રહીને ને આચારમાં મૂકવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય સમયજ્ઞ થયું નથી તે ગમે તે દક્ષ હેય તેપણ કેઈપણ જાતની ધાર્મિક વા વ્યાવહારિક સમાજસેવાનું For Private and Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૨) આચરણ કરી શકતા નથી. સમયજ્ઞ મનુષ્ય પ્રત્યેક વખતે અમુક પ્રતિકુલ વા અનુકુળ સગેામાં કેવી રીતે વવું–વવુ તે યથા અવખાધી શકે છે અને તેથી તે જૈન કામ–જૈનધમની સેવામાં સમયજ્ઞ થઈને યથાતથ્ય પ્રવૃત્તિ કરી શકે છે. જે મનુષ્ય સમયસૂચકતા વાપરીને દેશ-સમાજ-ધર્મની સેવા કરે છે તે ઘણાં વિઘ્નામાંથી નિવિઘ્નપણે પસાર થાય છે. સમયજ્ઞ મનુષ્ય, અમુક મનુષ્યની સાથે અમુક પ્રમાણે વતી જૈન સ ંધની સેવામાં ભાગ લઈ શકે છે તેથી તે આત્માન્નતિની સાથે મહાસ ધરૂપ સમષ્ટિની પ્રગતિપુષ્ટિ તુષ્ટિ–વૃદ્ધિ અને રક્ષા કરી શકે છે. સાધુઓ અને સાધ્વીએ એક બીજાના સાંધાઢાનાં ક્ષેત્રાપર શ્રાવકાના ઉપરઉપરના રાગનાં આક-ણુથી પડાપડી કરે છે અને એકબીજાનાં ક્ષેત્રના શ્રાવકાને પરસ્પર સંઘાડાના સાધુએ વિરૂદ્ધ સમજાવી પાતપાતાની સત્તા અને રાગના ચિર'સ્થાયિભાવ રાખવા પ્રયત્ન કરે છે, પરંતુ તેમાં પરસ્પર સંઘાડા For Private and Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૩) ગચ્છના સાધુઓ અને સાધ્વીઓની શ્રાવકેપરની સત્તાને નાશ થાય છે અને તેઓ ભિક્ષા માગી ખાનાર બાવાઓના જેવી દશાને પ્રાપ્ત કરે છે. આવી પ્રવૃત્તિ વર્તમાનમાં પ્રાય: ઘણું દેખવામાં આવે છે. તેઓ સરાગસંયમી હોવા છતાં અને પંચમ આરામાં હેવા છતાં ચોથા આરાના જેવી વીતરાગદશાને ડાળ કરીને જ્યાં ત્યાં પરસ્પર ગચ્છ-સંઘાડાનાં ક્ષેત્રેપર, અને શ્રાવકેપર પડાપડી કરી પિતાનું જમાવવા અને અન્યનું નિષ્કાસન કરવા જતાં બગલાભક્તની દશાકરે છે તે સદા ટકી શકતી નથી અને પરસ્પર સાધુએની પ્રાય: આંતરિક અવ્યવસ્થિત આવી સ્થિતિ બનવાથી “દુઃખે માથું અને કૂટે હૈયું' એવી બાહ્યમાં પ્રવૃત્તિ આદરીને વીતરાગદશા જણાવવા જાય છે, પરંતુ તે સિદ્ધ થતી નથી અને સરાગદશાના સંયમ, પાળવાની ગ૭–સંઘાડા–ક્ષેત્રની સુવ્યવસ્થાથી ભ્રષ્ટ થઈ સંઘપરની સ્વસાધુસત્તાને ઉછેદ કરે છે. હજામ અને ભંગીઆએની કોન્ફરન્સમાં એકએકના ઉપર For Private and Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૪) પડાપડી ન કરવી એવો બંદોબસ્ત થયું છે અને તે પ્રમાણે તેઓ વતે છે તે સંઘપર સત્તા ધારણ કરનારી સાધુકામ જે આ બાબતમાં કાંઈ વિચાર કરીને પરસ્પર એકબીજાના ક્ષેત્રે ઉપરની પડાપડીને ત્યાગ નહિ કરે તો સરોગસંયમ પાળવાની અને પ્રવર્તાવવાની સત્તાને ઉછેદ થશે અને શ્રાવકે વગેરેને સુવ્યવસ્થાથી જે લાભ મળતો હશે તે બંધ થશે તેમજ પરીણામે સંઘસત્તાના સૂત્રોમાં પરિવર્તન થવાથી અને સાધુઓમાં પરસ્પર થતી નિંદાદિક ખેદણીથી તેઓને સાધુઓ પર રાગ ટળી જશે. અએવ પરુ સ્પર સંઘાટક ગછીય સાધુઓએ પરસ્પરના ક્ષેત્રેપર પડાપડી નહિ કરતાં એક સુવ્યવસ્થાથી સલાહસં૫ કેલકરાર કરીને વર્તવું જોઈએ કે જેથી વર્તમાનમાં તથા ભવિષ્યમાં એકબીજાના સંઘાડા-ગચ્છના સાધુએની સત્તાને નાશ ન થાય અને શ્રાવકને સાધુઓની ગરજ રહે તથા “સાધુઓ પરસ્પર એકબીજાની ખેદણ કરનારા છે” ઇત્યાદિ ખેદણી કરવાને સત્તા For Private and Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૫) સામે થનારા શ્રાવ વગેરેને અવકાશ ન રહે. આ બાબતને પરસ્પર સંઘાડા-ગચ્છના ઉપરી આચાર્યો વગેરેએ નિર્ણય કરી સલાહસંપકર જોઈએ. ગ૭સંઘાડાની વ્યવસ્થાઓ સુધારવાને અને પરસ્પર લઘુવતુંલેનું ઐક્ય કરવા માટે વખતસર પ્રયત્ન નહિ કરવામાં આવશે, તે અંતે એ પરીણામ આવવાનું કે પરસ્પર કલેશાદિ સંઘર્ષણમાં સાધુઓ, સાધ્વીઓ અને તેઓના પરસ્પર રાગી શ્રાવકે અને શ્રાવિકાઓનું અશુભમાગે આત્મવીર્ય નષ્ટ થવાનું; એમ નક્કી જાણવું. જે ધાર્મિક કામમાં અનેક જાતને સડો પેસે છે અને લઘુ લઘુ વલમાં વહેંચાઈ જઈને પરસ્પર એકબીજાનું અશુભ કરવા પ્રયત્ન કરે છે તે કેમને ચાદવાસ્થલી પેઠે સ્વયમેવ નાશ થાય છે અને તે કેમ વિશ્વમાં પોતાનું અસ્તિત્વ સંરક્ષવા શક્તિમાન થતી નથી. પરસ્પર સંઘાડાઓ, ગ આદિના પ્રમુખ જેઓ ક્ષેત્રાદિની સુવ્યવસ્થાપૂર્વક રહે છે અને પરસ્પ૨ એક બીજાના ગમંતવ્યને વા અન્યગછીય સાધુ For Private and Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) એને તેડી પાડવા માટે અને અન્યગછીય શ્રાવકેને અનેક યુક્તિથી પોતાના રાગી કરવા માટે દાંભિક ધર્મોપદેશદ્વારા પ્રયત્ન કરે છે તેઓ અંતે પરસ્પર સ્વચમેવ વિનાશ પામે છે. અતએ ઉપર્યુકત વાતને લક્ષ્યમાં લઈ આ સુધરતા જમાનામાં પિતાની દશાને ખ્યાલ કરીને એકતા કરવાને માટે સંકુચિતદષ્ટિ, વિરેધદષ્ટિ, મમત્વષ્ટિ અને વેરષ્ટિનો ત્યાગ નહિ કરે તે તેના લુખા આચારેનું કાંઈ જેર ચાલશે નહિ અને ગુણ વિનાના ઉપરઉપરના આચારેથી તેઓ વિશ્વસમાજને આકર્ષણ કરી શકશે નહિ. યતિકેમ પરસ્પરની ખેદ, કુસંપ, શેથિયાચાર અને પ્રમાદને વશ પડી ગેરછની અવસ્થાને પામી તેઓના તરફ શ્રાવકે રાગ ઉતરી જવા છતાં તેઓ પૂર્વજોની સત્તાથી હજીસુધી સ્વાસ્તિત્વ સંરક્ષી શકયા છે. હવે જેના કેમનો સાધુઓપરથી પરસ્પરની બદણ, કુસંપ, એક બીજાની નિંદાના છાપાં છપાવવાં અને પરસ્પર વૈરઈત્યાદિ કારણેથી તેના પર રાગ પ્રતિદિન ઘટતું જાય છે For Private and Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૭) અને ભવિષ્યમાં આ પ્રમાણે ચાલશે તે સારા મનુષ્ય સાધુઓ થશે જ નહિ અને અકેળવાયેલ દુઃખી મનુષ્ય સાધુઓ થશે, તેઓ જૈન કેમનું શું શ્રેય કરી શકશે? ધળામાંથી પીળાં થયાં અને પીળામાંથી શું થશે? તત્સંબંધી ચેતવામાં નહિ આવે તે ઈદંતૃતીયં રૂપ કાંઈ જાગશે એમ નક્કી માનવું. શ્રીવીરપ્રભુનું એકવીશ હજાર વર્ષ પર્યત શાસન ચાલશે એમ જે કહેવામાં આવે છે તે સત્ય છે, પરંતુ જે આ પ્રમાણે રહેશે તે ભયાસ્પદ છે. અતએ શ્રીવીરપ્રભુનું એકવીશ હજાર વર્ષ પર્યત શાસન ચાલે તેમ ઉમાદિ ગુણેવડે જાણુને સાધુઓએ ઐકય કરી વર્તવું જોઈએ. ગ૭–સંઘાટકે વગેરેની વ્યવસ્થા પરસ્પર એક સાંકળના આંકડા જેમ એકબીજાની સાથે સંબંધ રાખી વર્તે છે, તેવી રીતે વ્યવસ્થિત થવી જોઈએ. ગચ્છગણના મૂલ ઉદેશે શ્રીષભદેવ અને મહાવીર પ્રભુ વિદ્યમાન છતાં જેવા હતા તેવા હોવા જોઈએ અને For Private and Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૮) તેમાં જે જે ચેાજનાની ખામી લાગતી હાય તે સુધારવી જોઇએ અને પરસ્પર એકબીજાની સાથે અમુક અમુક ઉચ્ચ, વિશાલ, સાર્વજનિક, હિતકારક અને વમાન ભવિષ્યની પ્રગતિમાં પરિપૂર્ણ અંધએસત્તા એવા નિયમેાથી સંબંધિત થઈને પ્રવર્તાવવાની આવશ્યક મહાન ફરજને એક ક્ષણ માત્ર પણ પ્રમાદથી ન વિસરવી જોઇએ અને જો ઉપર્યુંકત આવશ્યક પ્રગતિ વિચારસૂત્રને અવગણી પ્રમત્ત થવાશે તે સાજનિક તિકલ્યાણાદિ ગુણાના અભાવે ગચ્છાદિની ઉપયેાગિતા જનસમાજમાં નહિ ભાસવાથી સ્વયમેવ ગચ્છાદિકના હાસ થવાની સાથે વર્તમાન સાધુઓમાં અને સાધ્વીઓમાં અવનતિકારક આજ્ય'તર સડા ઉદ્દભવશે એમ ખાસ લક્ષ્યમાં રાખવુ. મહાસ ઘની પ્રગતિ પ્રવૃત્તિની આંતરિક સદ્ગુણ સુધારણા કરીને સાત્વિક ગુણવ વાસ્તવિક સુખના માર્ગે વાળવા માટે સાધુએએ દેશકાલ મર્યાદાથી વ્યવસ્થિતપણે ઉપદેશ For Private and Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) દેવે જોઈએ. સ્વાત્મકલ્યાણ થાય અને વિશ્વસમાજાદિનું કલ્યાણ થાય અને આંતરિક સદગુણેમાં વિશ્વજનેનું લક્ષ્ય આકર્ષાય, એવી જનાઓપૂર્વકશનૈઃશને ગણગઅછ સંઘાટકના ઉદાર વિચારે અને આચાર વધે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. સર્વગીય સાધુઓ એક સાંકળના આંકડાની પેઠે પરસ્પર એકબીજાથી સંબંધિત થઈને અને ઐકયભાવમાં અવિરેધી બની શનૈઃ શનૈઃ મહાસંઘના અભિન્ન સ્વરૂપમાં તન્મયપણે મળીને રહે એવા કેન્દ્રસ્થાનને સાધ્યબિન્દુ તરીકે લક્ષ્યમાં રાખીને વાર્ત માનિક ગચ્છબંધારણમાં પરસ્પર સંઘાટક ગચ્છના નેતાઓએ સુધારે કરવું જોઈએ કે જેથી ભવિષ્ય સારું આવી શકે. વાર્તાનિકયા મહાસંધ ઉપદેશાદિ સત્કાર્યોમાં સુખપૂર્વક પ્રવૃત્તિ થાય અને ભવિધ્યમાં મહાસંઘના ઐકયભાવમાં તન્મયપણે સર્વ રહે અને વિશ્વ જનસમાજની સાથે સાર્વત્રિક શુભ પ્રગતિમાં ભાગ લેવાય એવા ઉદાર વિચારમાં અને આચારમાં સુખપૂર્વક સાધુઓ અને સાધ્વીઓ પ્રવતી શકે એવું For Private and Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૦) દષ્ટિબિંદુ લક્ષ્યમાં રાખીને લઘુ લઘુ ગચ્છ વર્તુલના પ્રવર્તકેએ પરસ્પર વિર્ય હાનિકર અને ઐકયહાનિકર સંકર્ષણ ન થાય અને સંઘભૂત શક્તિઓનું પુન: અનેક પ્રસંગોમાં પ્રથક્કરણત્વ ન થાય એવી યોજનાએની સુવ્યવસ્થાપૂર્વક અપ્રમત્ત માનસિક-વાચિક અને કાચિક એગથી સર્વ સાથે પ્રવર્તવું જોઈએ. તેમ જ વિરેધક બળ અને વિનાશકારક બળની સામે રહી તેઓના કરતાં અત્યંત સંઘબળ પ્રાપ્ત કરી પ્રગતિ પ્રવૃત્તિ કરી શકાય એવા પ્રકારના ઉપાવડે કર્મયેગી બનવું જોઈએ. કર્મયેગી એવા ઉદ્ધારક મહા પુરૂષે જે જે કઈ આવી સાર્વત્રિક જનસમાજ ભાવનાનું હિત ધારતા હોય તેઓને મન–વાણી –કાયા અને ધનાદિકનું સ્વાર્પણ કરી તેમની આજ્ઞાઓને અનુસરી શુભમાં યથાશક્તિ યત્ન કરવામાં યદિ કેઈ બાબતમાં પ્રતિપક્ષીઓ તરફથી હાર થાય તે પણ હિંમત ન હારતાં બમણું બળ વાપરીને જે જે અંશે પ્રવૃત્તિ કરવામાં આવે છેતે તે અંશે સ્વાત્મ કલ્યાણનો વિશ્વાસ ધારણ કર For Private and Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) જોઈએ. આત્મશ્રદ્ધા ધારણ કરીને મહાસંઘરૂપ વર્તુલાતર્ગત લધુસંઘાટક ગચ્છાદિ વર્તાને ઉદાર વિચારાચારેએ સંબંધ બાંધવાની સેવામાં સ્વસમય પરસમય સેવકના પ્રગતિ વિચારેના સારભાગને લેવાની સાથે વર્તમાન જમાનાની અનુકુલતા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. અલપદેષ અને મહિલાભ દયા સંપ્રતિકર્તવ્ય કાર્યોમાં જે જે સુધારાઓ કરવાના હોય તેને મહાસંઘાદિ સેવાર્થે કરવા અને તેમાં જેટલું બને તેટલો આત્મગ સમપ તથા સ્વાધિકાર સદેષ વા નિર્દોષ જે જે પ્રવૃત્તિઓ મહાસંઘ પ્રગતિ માટે કરવાની હોય તે તે આપત્તિકાળ અને અપવાદમાર્ગને લક્ષ્યમાં રાખીને મૂલપૂર્વની સર્વ પ્રકારની જાહોજલાલીની પ્રાપ્તિ થાય એવું હદય આગળ દષ્ટિબિંદુ રાખીને કરવી કે જેથી પૂર્વાપર અવિરેાધપણે પ્રગતિ પ્રવૃત્તિ પાળ્યત્વ પ્રાપ્ત થઈ શકે. ઉપર્યુકત ઉદાર વિચારાચાર કર્તવ્યશિક્ષા પ્રમાણે મહાસંઘ અને મહાસંઘાત ગતિ પ્રત્યેક For Private and Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર) વ્યકિત નહિ વર્તશે, તો ચાતુર્વણુ મહાસંઘની પ્રગતિના સ્થાને અવનતિ દેખાશે અને બ્રાહ્મણ-ક્ષત્રિયવૈશ્ય અને શુદ્ર વગેરે સર્વ મનુષ્યમાં દેશકાળાનુસાર જૈન ધર્મનું વિશાળ જીવસ્વરૂપ પ્રગટી શકશે નહિ. સર્વ ગોના પરસ્પર સંબંધના અભાવે તેઓમાં અવ્યવસ્થા વધતાં ઈદંતૃતીયમ જાગ્રત થશે. જેઓ શાસ્ત્રોના રહસ્યપૂર્વક દેશકાલાનુસાર સર્વત્ર સર્વ મનુષ્યને સર્વના અધિકારે સદ્વિચારે-સમVશે તેઓ વિશ્વની સપાટી પર ધર્મવડે આગળ વધી શકશે. કેળવાયેલો વર્ગ પ્રાય: સુધારક વિચારોને પક્ષધારક બનશે. ગાના નામે જેમ ભૂતકાળમાં પરસ્પર વિધે હતા,તેમનવા કારણે મનુષ્ય અરૂચિયુક્ત થઈ પ્રાચીન અને નવ્યસુધારક પક્ષ એવાં નામેએ મંડલે ઉત્પન્ન કરશે તે સમયે ગચ્છની તકરાર-મતે સંબધી લક્ષ્ય દેવામાં નહિ આવે અને તેની ચર્ચાઓ કાલાંતરે દબાઈ જશે અને તેનું રૂપ પ્રાચીન સંરક્ષક વર્ગ અને નવ્યસુધારક વર્ગ એ બેના ભાવાર્થ વિશિષ્ટ For Private and Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪ર૩) મંડલે લેશે. તેઓમાં પરસ્પર વિરોધ સંઘદનથી પરસ્પર શકિતની હાનિ થશે પરંતુ બંને સ્વસ્વ આશ ને વળગી સ્વસ્વ વિચારેને પ્રચારતા બંને અમુક રૂપમાં ફાવશે. કાલી કાલનું કાર્ય કરશે, અને અનેક વિચારાચાર રૂપાંતરેએ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની વાસ્તવિક સ્થિતિ પ્રગતિ થયા કરશે. ભવિષ્યની પ્રજા સંપ્રતિ જે જે વીર્ય હાનિકર ચર્ચાઓમતે અને મહાસંઘ પાકય પ્રવૃત્તિના કલેશ થાય છે તેના ઈતિહાસ વાંચીને વશ્વાઓની મૂર્ખતા પર હસશે અને પ્રગતિને વારસે આપવાના અભાવે તે. એના નામની ઘાને–કબરેને અવગણશે, આ પણ એકસમય જે ચેતવામાં નહિ આવે તે ભાવિદેશકે–સંઘસેવકે અને ઉદાર દષ્ટયાધર્મના જે સેવકે થશે તેઓના મનમાં આવશે. કે સમય એ નહિ હોય કે જેમાં પ્રાચીન માન્યતાના પ્રેમીઓ ન હોય અને તેમાં કોઈ સમય એ નહિ હોય કે જેમાં સુધારકે ન ઉત્પન્ન થાય. બન્નેના આશયા ઉત્તમ હેવા For Private and Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૪) છતાં કોઈ વખત કોઈની મુખ્યતા અને કેાઈ વખત કેઈની શૈણુતા રહેશે. પરંતુ કેઈને સર્વથા નાશ થવાને નથી. સાપેક્ષ દષ્ટિએ વર્તમાનમાં બન્નેના આ શો તરતમ સત્ય હોય છે, પરંતુ પક્ષ રાગ, આગ્રહ અને અન્ય પક્ષદ્વેષના સંસ્કાર વડે એક બીજાનું સત્ય આંખ આગળ આવવું મુશ્કેલ થઈ પડશે અને કેટલાક મધ્યસ્થ મનુષ્યો દેખી પણ શકશે. આવી દષ્ટિસ્થિતિએ જૈન ધર્મપ્રવહ્યા કરશે. પાશ્ચાત્ય દેશીયજને જૈન ધર્મના સદ્દવિચારેને અને સદાચારને માન આપશે. હાલની જે જે ચારિત્ર માર્ગમાં જે સંકુચિત દશાઓ છે, તે ભવિધ્યમાં તરતમાગેન્યૂન થતી અવધાશે એક વખત નિવૃત્તિ માર્ગ કરતાં પ્રવૃત્તિમાર્ગની પ્રગતિ પ્રતિ મોટા ભાગે સર્વનું લક્ષ્ય ખેંચાશે અને પ્રવૃત્તિ પ્રગતિમાં ઉચ્ચ બલવાન થયા પશ્ચાત્ તેઓ નિવૃત્તિમાર્ગ પ્રતિ વિશેષ રૂચિધારક બનશે એ પણ ભવિષ્યમાં સમય આવશે. ગમે તેમ હાવ, પરતુ વર્તમાનમાં સ્વશીર્ષે દ્રવ્યક્ષેત્રકાલભાવે જે જે આવશ્યક કર્તવ્ય ફજે For Private and Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫) આવી પડેલી હોય, તેઓને યથાશકન્યા સ્વાત્મભાગે બજાવવી એ પ્રત્યેકનું કર્તવ્ય પ્રત્યેક મનુષ્ય અવબેધવું જોઇએ. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે વર્તમાન સાનુકુલ અને પ્રતિકૂલ સ્થિતિ એ, બેની વચ્ચમાં રહીને સ્વાધિકારે કર્તવ્ય બજાવવાના કરતાં વિશેષ કરવામાં આવ્યું નથી. એમ સ્વાવબેધની સાથે મહા સંઘપ્રગતિ મંત્રનું સર્વત્ર વ્યાપક બલ પ્રસરે એમ નિવેદવામાં આવે છે શાન્તિઃ “સાધુઓની અને સાધ્વીઓની પ્રગતિના હેતુઓ. ” ૧ પરસ્પર ગચ્છ સંઘાડાના સાધુઓની અને સાધ્વીઓની મહા સભા ભેગી થાય અને પરસ્પર સંપ પ્રેમ રહે એવા કેલકરારે પરસ્પરમાં થાય અને સુલેહસંપના કેલકરાને ભંગ ન થાય એવા ઉપાય લેવા. ૨ ગચ્છ મતભેદ કલેશની ઉદીરણ ન થાય For Private and Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪ર૬) એવા પરસ્પર ઉપાયજીને તે પ્રમાણે વર્તવામાં આવે, ૩ સાધુ ગુરૂકુલે અને સાધ્વી ગુરૂની સ્થાપના અને તેની સુવ્યવસ્થા કરવામાં આવે-સ્વાન્યાર્શન શાને તેમાં સારી રીતે અભ્યાસ કરવામાં આવે. અમુક વર્ષ પર્યત શાસ્ત્રાભ્યાસ કર્યો પશ્ચાત્ વિહાર અને શિષ્ય-શિષ્યા કરવાની રજા આપવામાં આવે. ૪ દીક્ષાના ઉમેદવાર ગૃહસ્થાને અને ગ્રહસ્થિનીએને પરીક્ષા પૂર્વક દીક્ષા આપવામાં આવે, સાધુએનું એક મેટું ગુરૂકુલ સ્થાપવામાં આવે અને તેમાં ઉમેદવાર વર્ગની પાસે જુદી રીતે અધ્યયનાદિની વ્યવસ્થા કરવામાં આવે, પરસ્પર ઐકય રહે, અને મૂલ ઉદેશની સુવ્યવસ્થા સંરક્ષા થાય એવા મધ્યસ્થ વૃદ્ધ સાક્ષર સાધુને ત્યાં રાખવામાં આવે અને જે જે ગચ્છના સાધુઓએ જે જે સાધુઓને અને દીક્ષાના ઉમેદવારને મોકલ્યા હોય, તેઓને જેલી વ્યવસ્થા પ્રમાણે ભણાવે અને તે પ્રમાણે સાધ્વીઓના ગુરૂકુલમાં પણ વ્યવસ્થા કરવામાં આવે. For Private and Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭) ૫ પરસ્પર એક બીજાના ગચ્છ-સંઘાટકના ક્ષેત્ર પર પડાપડી ન થાય અને તેમજ પરસ્પર એક બીજાના ગચ્છ સંઘાડાના શ્રાવકેને અને શ્રાવિકાઓને ભરમાવીને એક બીજાથી વિરૂદ્ધ ન કરી શકાય તથા પરસ્પર એક બીજાના સંઘાડા ગચ્છના નેતાઓની સત્તાને લેપ ન થાય એ પ્રમાણે પરસ્પર વતી શ કાય, ૬ ભિન્ન ભિન્ન ગ૭ સંઘાડાના સાધુઓ અને સાધ્વીઓ, ઉપદેશાદિ માટે નિયમિત વ્યવસ્થા પ્રમાણે વિહાર કરી શકે અને એક બીજાના ક્ષેત્રે પર પડાપડી ન કરતાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે જે જે સાધુઓ જે જે ક્ષેત્રોમાં ઉપદેશાદિ માટે ગ્ય હોય તેએને પરસ્પર સાધુઓએ તે તે સ્થાને સંપ પ્રેમમાં વિક્ષેપ ન પડે તેવી રીતે ગોઠવવા. ૭ પરસ્પર નિન્દા, ઈર્ષા, કલેશ વગેરે ન થાય એવા આનુભવિક ઉપાયેની પરસ્પર સુવ્યવસ્થા કરીને તે પ્રમાણે વર્તવું. For Private and Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૮) ૮ પરસ્પર એક બીજાના ગ૭ સંધાડાના સાધુઓ કે જે પોતાના ગ૭પતિઓથી વિરૂદ્ધ પડી નીકળી ગયા હોય તેઓને પરસ્પર ગચ્છકલેશ વગેરે થાય તેવી રીતે આશ્રય ન આપવા અને એક બીજાની અનુમતિ આદિ નિયમ ઘડીને એક બીજાના સાધુએને સંઘરવા. ૯ પરસ્પર સંઘાટક-ગચ્છ વગેરે લઘુવતું એકબીજાની સાથે શૃંખલાના આંકડાઓની પેઠે પરસ્પર સંબદ્ધ થઈને મહાસંઘ વર્તુલની એકતામાં લીન થઈ જાય એવી સુજના પૂર્વક સુવ્યવસ્થિત નિયમો ધડને તે પ્રમાણે પરસ્પર પ્રવૃત્તિ થાય. ૧૦ પરસ્પર છીય સાધુઓ, ઉપાધ્યાએ અને આચાર્યો એક બીજાને અમુક તીર્થ સ્થલમાં વા ક્ષેત્રમાં અમુક સમયે મળી શકે અને પરસ્પર એકય ભાવ ખીલે એવા ઉપાયે લેવામાં આવે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં આવે. ૧૧ વર્તમાન જમાનાને અનુસરી વિશ્વવતિ For Private and Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) મનુષ્યને ધર્મને લાભ મળે એવા સાધુઓ અને સાધ્વીઓ તરફથી આચાયોદિની આજ્ઞા પુરસર ઉપાયે લેવામાં આવે. ઉપદેશદ્વારા-ગ્રંથદ્વારા લેખેદ્વારા–ઉપકાર દ્વાર–ગુરૂ મૂલાદિ સુવ્યવસ્થા દ્વારા અને ગામેગામ દેશદેશ વિહાર વ્યવસ્થા દ્વારા સર્વ મનુષ્યને લાભ થાય એવા પ્રયત્ન સેવવા–સેવરાવવા અને જેઓ સેવતા હોય તેઓને સાહાસ્ય માન આપી સાર્વજનિક કલ્યાણ કરી સાર્વજનિક પ્રિયતા મેળવવી. ૧૨ પરસ્પર ગચ્છની એક બીજાથી વિરૂદ્ધ જે જે માન્યતાઓ હેય તે તે માન્યતાઓની ઉદીરણા કરી પરસ્પર ગચ્છ કલેશ નિન્દા વગેરે થાય અને તેથી પરસ્પર ફાટપુટ થાય એવી પ્રવૃત્તિ કરવી નહિ કરાવવી નહિ અને અનમેદવી નહિ. એવા પરસ્પર ગછનેતાઓએ નિયમ ઘડવા. ૧૩ નાગમથી અવિરૂદ્ધ એવા શ્રી મહાવીર પ્રભુના ઉચ્ચ સદાચારનાં ઉપદેશવચનેને વિ For Private and Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૦) શ્વમાં સર્વત્ર પ્રસરાવવા પ્રયત્ન કરો અને જેમ જેમ સંકુચિત વિચારદષ્ટિ અને રૂઢ સંકુચિત આચાર પ્રવૃત્તિ શનૈઃ શને વિશાળતાને ધારણ કરી સર્વત્ર વિશ્વવતિ ધર્મોની સ્પર્ધામાં સર્વત્ર ધર્મની વ્યાપકતા થાય એવી સાધ્યબિન્દુ દ્રષ્ટિએ પ્રયત્ન કરવો કે જેથી સાધ્યબિન્દુ પ્રતિગમન કરી શકાય અને ભવિષ્યમાં ભિન્ન ભિન્ન ગચ્છના લઘુવતુ પરસ્પરની ભિન્નતાને ત્યાગ કરીને મહા વર્તુલ રૂપે બને અથવા મહાવર્ત લથી અભિન્ન એવા અંગે તરીકે ચિરંજીવી શકે. ૧૪ પરસ્પર ગચ્છ મતમાન્યતા ઉદીરણ કરી કરાવીને જેઓ પરસ્પર ગથ્વીય મનુષ્યમાં કલેશભેદનાં બીજે વાવતા હોય, તેઓની તેવા પ્રકારની પ્રવૃત્તિ અટકે અને તેઓ પરસ્પર મતભેદ યુદ્ધથી આત્મવીર્યને દુરપગ ન કરે એવી દશાની પ્રાપ્તિ માટે પરસ્પ૨ ગરછસરિઓ વગેરેએ ઉપદેશદ્વારા-સત્તા દ્વારા અને ખાનગી યુકિતઓ દ્વારા પ્રયત્ન કરે. સાધુઓને–સાં For Private and Personal Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૨) વીઓને, શ્રાવકોને અને શ્રાવિકાઓને એવી બાબતમાં ક્લેશ ન થાય તેવી પ્રેરણા કરવી, ૧૫ સાધુઓની અને સાધ્વીઓની સંખ્યામાં વૃદ્ધિ અને સર્વ પ્રકારની શુભ પ્રગતિ થવામાં જે જે વિને સમુપસ્થિત થતાં હોય, તેઓને શ્રમણ સંઘ સમક્ષ પ્રઘોષિત કરવા અને શ્રમણ સંઘ દ્વારા તે તે વિને-અકચ ટળે એવા ઉપાયે લેવા અને દેશ કાલાનુસાર મધ્યમવૃત્તિએ ઉત્સર્ગ અને અપવાદ માર્ગ એ બેને અનુભવથી નિશ્ચય કરી સાધુઓની અને સાથીઓની સંખ્યાવૃદ્ધિ પ્રતિ લક્ષ્ય દેવું. ૧૬ દેશકાલાનુસારે જેના કામમાં અને જનેતર કેમમાં પરસ્પર ગ૭ વિભેદક-માન્યતા વિભેદક ઉપદેશ ન દે અને સર્વ સંઘમાં સર્વની એકતા જે જે વિચારીએ અને જે જે આચારાએ થાય તેઓને ધ્યાનમાં રાખી પ્રત્યેક મનુષ્યની યોગ્યતાનુસાર ઉપદેશ દે, પરસ્પર ગાની એકતા વધે એ ઉપદેશ દે, દેશકાલાનુસાર સાધુમહાસંઘે જે જે ઉપદેશ For Private and Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૨) દેવાની વ્યવસ્થા નિયમિત કરી હોય તેના અનુસાર ઉપદેશ દે. જે જે ધાર્મિક અને માટે ખાસ ઉપદેશ દેવાને ઠરાવ કર્યો હોય તે તે અંગેની વ્યવસ્થા પ્રમાણે ઉપદેશક સાધુઓએ ઉપદેશ દે. સાધુઓની સાવીઓની શ્રાવકેની અને શ્રાવિકાની વૃદ્ધિ થાય એવા જે જે ઉપાયો નિયુક્ત કર્યા હોય તે તે ઉપાય દ્વારા ઉપદેશ દે. અન્ય ધર્મોના ઉપદેશકે સ્વ સ્વ ધર્મની વૃદ્ધિ કરવા જે જે રીતિએ ઉપદેશ દેતા હોય, તેઓની રીતિને અનુભવ કરી જે જે રીતિ ગ્રહણ કરવાની હોય અને જે અવિરેધી હોય, તે તે રીતિ દેશકાલાનુસારે જૈન ધર્મમાં તને પ્રચાર કરવા ઉપદેશ દે. જેના કામમાં આચાર-વિચાર મતભેદ પડે અને તેથી વર્તમાનમાં જે જે ધર્મ પ્રગતિ–સંઘ પ્રગતિના માર્ગો હોય અને તેમાં સંચરતાં નવીન કં. ટકે ઉભા થાય એવો ઉપદેશ ન દેવ વા એવી પ્રવૃત્તિ ન કરવી. ધર્મના સર્વોગેની અસ્તિત્વ સંરક્ષા થઈ રહે એ ઉપદેશ દેવે તેમજ ધર્મનું પ્રત્યેક અંગ For Private and Personal Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૩) અન્ય અંગથી જાદું ન પડે એવા ઉપદેશ યા. સા એનુ અને સાધ્વીઓનુ અસ્તિત્વ ન રહે, એવા ઉ ત્કૃષ્ટ ઉત્સ`માના આચારાના ઉપદેશ ન દેવા અને તેમજ એકાંત અપવાદ માના આચારાના ઉપદેશ ન દેવે તથા ગચ્છાના આચાર્યની આજ્ઞાને અનુસરી પ્રત્યેક ગચ્છના સાધુએ સ્વપ્રગતિ પ્રતિ લક્ષ્ય રાખી ઉપદેશ દેવા. ખંડનશૈલીના કરતાં મઢન શૈલીએ સર્વત્ર ગુણાનુરાગ વધે . અને પરસ્પર મૈત્રીભાવના ક્રિયામાં દેખાય એવી રીતે સ્વયં પ્રવતી - પદેશ દેવે. સત્ર વિશ્વ મનુષ્યાને ધર્મના ભેદ વિના રૂચિકર થાય અને શ્રદ્ધાગમ્ય થાય એવી રીતે જૈનધર્મનાં સદ્વિચારા અને સદાચારના ઉપદેશ દેવા અને તેવા ગ્રન્થા તથા લેખ લખવા લખાયવાં અને પ્રસારવા. ૧૭ પરસ્પર ભિન્ન ગચ્છ સંઘાડાના સાધુઓને અને સાધ્વીઓને પઠન-પાઠન-રાગાપચારમાં અને ચારિત્ર્યમા માંથી પડતાં સાહાય્ય આપવી. કેઈપણુ For Private and Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૪) સાધુની માંદગી વખતે પરિપૂર્ણ આત્મભોગ આપીને તેના શ્રેયમાં ભાગ લે, કેઈપણ સાધુને પડતાં સાહા આપીને તેને સુધારવા બને તેટલા ઉપાયે લેવા, ગૃહસ્થ શ્રાવકે અને શ્રાવિકા જેટલી કેળવણી ભાષાદિની પામે છે તેને સાધુની વ્યવહાર દશામાં કેળવણી સંબંધી અનુભવ મળે એવી વ્યવસ્થા કરવી અને કરાવવી. ૧૮ સર્વ ધર્મના ઈતિહાસનું સાધુપાઠશાલામાં અને સાધ્વીપાઠશાલામાં જ્ઞાન આપવું. સાધુઓની પાઠશાલામાં સાધુને અને સાધ્વીઓની પાઠશાલામાં પ્રવર્તિની સાધ્વીની ભણાવવા માટે નિમણૂક કરવી. ૧૯ કેળવાયેલા ગૃહસ્થ મનુષ્યને કેવી પદ્ધતિથી ઉપદેશ દેવે તેનું જમાનાને અનુસરી જ્ઞાન પ્રાપ્ત કરવું. કેળવાયેલા ગૃહસ્થને તેઓની શંકાઓના પરિહારપૂર્વક ધર્મસેવા માર્ગોમાં સ્વાધિકારપ્રવૃત્તિ થાય એવી પદેશિક ધમપદ્ધતિ વ્યવસ્થાજ્ઞાનનું શિક્ષણ આપવું. For Private and Personal Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૫) ૨૧ સર્વગીય સાધુઓમાં ઐક્ય અને સાબીઓમાં ઐક્ય પ્રસરે અને સર્વ સાધુઓ અને સાધીએ તે હું એ પ્રત્યેક સાધુ સાવીને ભાવ પ્રગટે એવા સદવિચારેને પ્રચારવા એગ્ય પ્રવૃત્તિ કરવી. ૨૦ વિહાર અને ઉપદેશાદિ ધાર્મિક કર્તમાં સાધુઓની સગવડતાપૂર્વક નિરર્થક સમય ન જાય એવી રીતે સાધુઓને સાહા આપવા પ્રબંધની વ્યવસ્થા કરવી, રર સાધુઓ અને સાધ્વીઓ સાત્વિક ગુણવડે આચારને શોભાવે એવા વિચારોને ફેલાવે થાય એવી ઉપદેશશૈલીને અનુસરાય અને સર્વના શ્રેયમાં આમલેગ સમર્પવામાં આત્મવીર્યને સદુપયેગ થાય એવા પ્રબંધો રચવા. ૨૩ પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છ સંઘાડાઓના સાધુઓ અને સાધ્વીઓએ પરસ્પર અહંકાર-ઈર્ષ્યામતભેદ અને ક્રોધાદિવડે એકબીજાનું અપમાન થાય For Private and Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૬) એવી મન, વચન અને કાયાવડે પ્રવૃત્તિ સેવવી નહિ, સેવરાવવી નહિ અને જેઓ સેવતા હોય તેઓની અનુમોદના ન કરતાં હિતબંધ આપી તેવી પ્રવૃત્તિથી દૂર કરવા. - ૨૪ સાધુઓ અને સાધ્વીએ ગમે તે ગચ્છસંઘાડાના હોય તો પણ તેઓનું સ્વગચ્છીય શ્રાવકપરગચ્છીય શ્રાવક અને અન્યદર્શનીય મનુષ્યથી અપમાન હેલના ન થવા દેવી અને તત્સંબંધી ચેશ્ય ઉપાયે લેવા. પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છીય શ્રાવકેપર જે આચાર્યો વગેરેની સત્તા હોય, તે તેડવા પ્રયત્ન કરે નહિ. સર્વ સાધુઓની અને સાધ્વીઓની શ્રદ્ધાભક્તિ વધે એવા સદુપાયે લેવા. ૨૫ ભિન્ન ભિન્ન ગ૭ મતેમાં સંઘશક્તિનું પૃથક્કરણ ન થાય, એવે સુધારે કરો અને ભિન્ન ભિન્ન ગની શક્તિ પરસ્પર એકબીજાની હાનિ ન કરતાં એક મહાસંઘશક્તિરૂપે ભેગી થાય એવા પ્રતિદિન ઉપાયો લેવા. For Private and Personal Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૭) ૨૬ સાધુઓ અને સાધ્વીઓની જ્ઞાનાદિક શક્તિ પ્રતિબંધક એવા દેશકાલ વિરૂદ્ધ કાયદા-નિયમ તેઓનાપર મૂકવા નહિ. સાધુપર સાધ્વીપર અને સંઘપર શક્તિ-હદ બહારના ઘણુ કાયદાઓ મૂકવાથી તેઓની સ્વતંત્ર શક્તિનો વિકાસ થતું નથી. દેશકાલાનુસાર સાધુઓને,સાધ્વીઓને, શ્રાવકને અને શ્રાવિકાઓને એકાજતે અબ્ધ શ્રદ્ધાવડેલકીરકી ફકીર જેવાં બનાવીને દેશકાલાનુસાર તેઓની પ્રગતિમાં પ્રતિબંધકારક આચારમાં ન ગંધી રાખવાં (આગમાવિધીપણે) સર્વ જેને સત્ય વિચારે પ્રતિ પ્રગતિ કરે અને આત્માની શક્તિયેની પ્રગતિ કરે એવા સદવિચારને અને સદાચારને ફેલા કરે. એકાન્ત રૂઢીના ગુલામ બનાવીને સાધુઓની અને સાધ્વીઓની વર્તમાન પ્રગતિ ન કરવી અને તેઓની વર્તમાન પ્રગતિ ન રેકાય એ ઉપદેશ આપવાને આચાર્યો વગેરેએ લક્ષ્ય દેવું. ર૭ સાધુઓએ અને સાધ્વીઓએ વર્તમાન સ્થિતિનું જ્ઞાન કરવું અને વર્તમાન તથા ભવિષ્યમાં For Private and Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૮) પિતાની ઉન્નતિ થાય એવા વિચારેને ક્રિયામાં મૂકવાને શ્રમણ સંઘની શક્તિને ખીલવવી. જેઓ વર્તમાનમાં પ્રગતિકારક વિચારેને અવલંબતા નથી અને ગાડરીયા પ્રવાહની પેઠે પ્રવૃત્તિ કરે છે, તેઓ જીવતા છતા મૃતકસમાન છે. વર્તમાનમાં સર્વ પ્રકારના જીવન ઉપાએ જીવવું અને ભવિષ્યમાં જીવનપ્રગતિકારક વ્યવસ્થાઓ રહે, એવા સુધારા પ્રતિ સાધુઓની, સાધ્વીઓની અને સ્વાચાર્યની સાથે પ્રગતિપથમાં વહેવું. ૨૮ પક્ષપાતને ત્યાગ કરીને આગમાંથી સત્ય લેવું જે જે કાલે જે જે ગ૭ મતભેદ થઈ ગયા, તે તે કાલે તેનું ઉપયોગિત કઈ દષ્ટિએ હતું અને મતભેદ કલેશ કરવાથી સામાજિક સંઘબળની કેટલી બધી પૃથક્કરણતા થાય છે તેને વિચાર કર. ગચ્છ કિયામતભેદ ખંડનમંડનમાં મધ્યસ્થ શાન્ત બનવું અને સર્વ જેનેનું ઐકય થાય અને તે ઐકય સદા રહ્યા કરે એ રીતે જમાનાને અનુસરી વિશાલ અને ઐકયદષ્ટિથી પ્રવૃત્તિ કરવી. For Private and Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૯) શ્રાવકની અને શ્રાવિકાઓની પ્રગતિના વિદ્યારે. ૧ ભિન્ન ભિન્ન ગચ્છ સંઘાડામાં વહેંચાયેલાં શ્રાવક, શ્રાવિકાઓ, સ્વગચ્છીય સાધુઓ અને સાધ્વીએની પ્રગતિ થાય એવા ગચ્છનાયક આચાર્યાદિ જે જે ઉપાયે બતાવે, તે તે ઉપાયે પ્રમાણે પ્રવર્તવા પ્રયત્નશીલ થવું. ૨ શ્રાવકોએ અને શ્રાવિકાઓએ સ્વધર્મીઓની સંખ્યા વધે એવા ઉપાયને આચાર્યાદિની અનુજ્ઞા પૂર્વક ગ્રહણ કરવા અને ગુરૂકુલે વગેરેની સ્થાપના કરીને જેન બાલકને ધર્મસંસ્કાર પૂર્વક ઉત્તમોત્તમ કેળવણું આપવા પ્રયત્ન કરે. ૩ જૈન કેમની સંખ્યાવૃદ્ધિમાં પ્રતિબંધક એવી પ્રવૃત્તિને હઠાવવી અને જેના કામની સંખ્યા વધે તથા જેમાં પરસ્પર સં૫, વિશાલષ્ટિ અને પરસ્પર સાહા મળે એવા વિચારે ફેલાવવા પ્રયત્ન કરો. ૪ સ્વચ્છ આચાર્યાદિને તથા મહાસંઘના For Private and Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦) મનુષ્ય નેતાઓની સાથે એક્યભાવ ધારણ કરીને શ્રાવકોએ અને શ્રાવિકાઓએ જેનધર્મની સેવામાં અપ્રમત્તપણે આત્મભેગ આપવા તત્પર થવું. ૫ સ્વગચ્છના આચાર્યના પ્રમુખપણાની સાધુએને સાધ્વીઓને શ્રાવકેને અને શ્રાવિકાઓને ગ૭ સંઘ લેગ મળે અને પરસ્પર પ્રગતિના વિચારે કરે તેવી વ્યવસ્થા શ્રાવકને અને શ્રાવિકાઓને કરવા યોગ્ય છે, તે તેઓએ ઉપાડી લેવી અને આચાર્ય સાધુઓને વિજ્ઞપ્તિ કરી વાર્ષિક ગચ્છ પરિષત્ મેળવવી. ૬ સર્વ ગ૭મતાદિ જેનેનાં બાલકે ભણે એવી જેન કેલેજે ઉઘાડવી જોઈએ અને સર્વ જેનું ઐકય થાય તથા તેઓની પ્રગતિ થાય, એવું તેમાં ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ કે જેથી મહાસંઘના પ્રત્યેક અંગની ભવિષ્યમાં પુષ્ટિ તથા પ્રગતિ બની રહે. ૭ સર્વ ગમતાદિ ભેદવિશિષ્ટ શ્રાવકેએ અને શ્રાવિકાઓએ વર્ષે વર્ષે અમુક તીર્થસ્થળે એક મહા સંઘ મેળવવું જોઈએ. સર્વ ગચ્છના આચાર્યો-ઉપા For Private and Personal Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૧) વાયે-સાધુઓ અને સાધ્વીઓને તેમાં બેસવાની યથાયોગ્ય વ્યવસ્થા કરવી અને સર્વ સાધુઓને અને સાધુઓને એકઠા થવા વિજ્ઞસિ કરવી. પશ્ચાત્ જેઓ ભેગા થાય તેમાં એક્ય વધે એવા તાત્કાલિક જે જે ઉપાયો લેવા ઘટે તે લેવા અને ચતુર્વિધ મહાસંધ વર્ષે વર્ષો અગર બબે વર્ષે મળી જંગમતીથની પ્રગતિ કરે એવા ઉપાય લેવા. ૮ શ્રાવકોએ અને શ્રાવિકાઓએ સાંસારિક કેળવર્ણની અભિવૃદ્ધિ થાય, એવી કેલરશીપ દ્વારા વ્યવસ્થાઓ કરવી અને જેન વ્યાપારની વૃદ્ધિ થાય, એવા ઉદ્દેશથી વ્યાપારિક કેન્ફરન્સ ભરવી. ૯ પરસ્પર શ્રાવકેએ અને શ્રાવિકાઓએ એક બીજાને સહાધ્ય કરવી અને એક મેટું લાખ કરોડે રૂપૈયાનું ફંડ સ્થાપન કરવું. લાખ કરોડ રૂપિયાના ફંડમાંથી પારસીઓની પેઠે જેને જેટલી ધનસહયતાને ખપ હય, તેટલી તેને અમુક નિયમિત નિયમ પૂર્વક આપવી. For Private and Personal Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ જેનેના ઝઘડા જેને કેટલાક શાન્ત કરે એવી મહાસંઘના અગ્રગણ્ય દ્વારા વ્યવસ્થા કરવી. ૧૧ જમાનાને અનુસરી જેને વ્યાવહારિક પ્રગતિ થાય તથા ધાર્મિક પ્રગતિ થાય એવા માગે જેનેની લક્ષમી ખર્ચાય એવી વ્યવસ્થા કરવી અને લમીને જે જે માગે હાલ વ્યય ન કરવા જે હોય તે તે માગે વ્યય થતો અટકાવ. ૧૨ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય વગેરે જે જે ખાતાંઓ ભારતવર્ષમાં ગામેગામશહેરાશહેર અને તીર્થસ્થળોમાં ચાલતાં હોય તેઓને પરસ્પર અમુક વ્યવસ્થિત નિયમોથી જેડી દઈને તેઓને એક મહા સત્તા તળે રાખવા અને તે ખાતાઓની વ્યવસ્થા ચલાવીને સર્વ ખાતાંઓ સુધારવાં. ૧૩ આચાર્યોને ઉપાધ્યાયને, પન્યાસને, સાધુએને અને સાધ્વીઓને ગામેગામ, શહેરે શહેર, દેશદેશ વિહારની સગવડતા કરી આપવી અને તેઓની સેવા ભક્તિમાં સર્વત્ર સર્વ શ્રાવક ઉપાગી રહે એ બંદેખત કર. For Private and Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૩) ૧૪ હાનિકારક રીવાજોને અટકાવ કર, કુરીવાજોને ત્યાગ કરે અને જેને કેમમાં સર્વત્ર જે. નેની પ્રગતિ થાય એવા ઠરા કરાવવા અને તે પ્રમાણે વતાવવા પ્રયત્ન કરો. ૧૫ જૈન સાધુઓની, સાધ્વીઓની હેલનાનિન્દા કરનારાઓને અટકાવવા પ્રયત્ન કરે, ગરીબ જેને વ્યાપારાદિકવડે ખાનગીમાં સાહાધ્ય કરવી અને જેના ગણતે મનુષ્ય કોઈપણ સ્થાને ભીખ માગતો ન ફરે એવાં જેનાશ્રમે સ્થાપવાં. ૧૬ વર્ષે વા બે વર્ષે મહાસંઘ ભરવામાં આવે તેમાં ભેદન્તડ, વગેરે પડ્યા હોય તેને શમાવવા એક જેનેની અગ્રગણ્ય કમિટી, અમુક વખત સુધી પ્રયત્ન કરે એ પ્રયત્ન કરે, જેનેની સંખ્યા શાથી ઘટે છે તેના ઉપાયે શેાધી જેને વધે એવા કરાવે પસાર કરવા અને તે પ્રમાણે વર્તવું. સાધુઓના અને સાઠવીઓના પ્રગતિનિયમો ૧ સાધુઓએ અને સાધ્વીઓએ આચાર્યાદિની For Private and Personal Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૪) આજ્ઞા પ્રમાણે ગામેગામ વિહાર કર અને ચારિત્ર પાલનપૂર્વક ઉપદેશ દેવાની પ્રવૃત્તિ કરવી. ૨ આચાર્યની આજ્ઞા સિવાય વિહાર કરે નહિ અને આચાર્યની આજ્ઞા મંગાવીને વા આચાર્ય આજ્ઞા આપે, ત્યાં માસું કરવું. ૩ પરકીય ગ૭ મતભેદક ચર્ચા ઉદીરણા કરવી નહિ. અન્ય ગચ્છીય સાધુઓની અને સાધ્વીઓની નિન્દા-ઈર્ષ્યા કરવી નહિ અને તેમજ તેઓના ગુ ને અનુરાગ ધારણ કરવો. અન્ય ગચ્છીય સાધુઓના ભરમાગ્યાથી સ્વર્ગીય સૂરિ વગેરેની આજ્ઞા બહાર થવું નહિં, તેમજ સ્વગચ્છીય આચાર્યાદિકની અન્ય ગચ્છીય સાધુઓ વગેરેની આગલ નિન્દા કરવી નહિ. ૪ સ્વગચ્છીય આચાર્ય જ્યારે જ્યારે સ્વચ્છ સાધુસાધ્વીની પરિષદ્ ભેગી કરે ત્યારે તત્સમયે હાજર થવું અને સાધુઓની તથા ધર્મની સેવામાં આત્મભેગ આપ. ૫ સ્વગચ્છની પ્રગતિના જે જે વિચારે આવે For Private and Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૫) તે સ્વગચ્છીયસૂરિને નિવેદવા અને જમાનાને અનુસરી ધર્માંની પ્રગતિ થાય એવી જે જે પ્રવૃત્તિયા આ દરવા ચેાગ્ય હોય તેઓને આદરવી. ૬ સાધુઓએ અને સાધ્વીઓએ પરસ્પર એક ખીજાની નિન્દા કરવી નહિ, કેાઈની સાથે અપશબ્દથી ભાષણ કરવુ નહિ. વ્યાખ્યાનમાં, ભાષણમાં અને લેખ લખવામાં તથા ગ્રન્થેા લખવામાં સર્વ સાધુઓની સાથે ઐકય વધે, કલેશ ભેદ શમે અને સર્વ ગુચ્છના સાધુ, સાધ્વીઓ, આચાર્યો સંપીને એક માટા વર્તુલમાં ભેગા મળી ધાર્મિક કાર્યો કરે, એવી યુક્તિપ્રયુક્તિથી પ્રવવું. ૭ સાધુઓએ અને સાધ્વીઓએ કાઇ ચેલા અગર ચેલીને ખરાબ સલાહ આપી તેના ગુરૂથી જુદી પાડવી નહી. સ્વગચ્છીય આચાર્યની આજ્ઞા વિના અન્ય ગચ્છીય સાધુને અને સાધ્વીને સાધુઓએ અને સાધ્વીઆએ પાસે રાખવી નહિ. અન્ય ગચ્છ-પક્ષ સંપ્રદાયની સાથે વિરોધ થાય એવી પ્રવૃત્તિયામાં પડવું નહિ. For Private and Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૬) ૮ સાધુઓએ અને સાધ્વીઓએ અન્ય ગઅકીય ક્ષેત્રેપર પરસ્પર કલેશ મતભેદ અરૂચિ નિન્દા થાય એવી રીતે પડાપડી કરવી નહિ અન્ય ગચ્છીય ક્ષેત્રોમાં રહેવું પડે તે વગચ્છ સરિની આજ્ઞા મેળવીને અન્યગીય ક્ષેત્રના આચાર્યાદિકની અનુમતિ લેઈ ચેમાસું કરવું, પણ અન્યગીય ક્ષેત્રના શ્રાવકેની પરસ્પરની ફૂટથી અન્યગથ્વીય આચાર્યની સત્તાને નાશ થાય એવી રીતે ચોમાસું ઉપદેશ વિગેરે પ્રવૃત્તિ સેવવી નહિ. સ્વગચ્છ સાધુઓમાં અને સાધ્વીઓમાં ધાર્મિક જ્ઞાનની પ્રગતિ થવી જોઈએ. ધાર્મિક કેળવણુની પ્રગતિ વિના કદી ધાર્મિક સમાજની સુધારણુ થઈ નથી અને કદાપિ ભવિષ્યમાં થશે નહિ. ઈગ્લાંડ, જર્મની વગેરે દેશના લેકે કેળવણીથી વ્યાવહારિકેન્નતિમાં કેટલા બધા આગળ વધ્યા છે તે ખાસ વિચારવાની જરૂર છે. વર્તમાન જમાનામાં ધાર્મિક કેળવણુની પ્રગતિ વિના સાધુઓની અને સાધ્વીઓની કદાપિ અસ્તિત્વ For Private and Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૭) સરક્ષકષ પ્રગતિ થવાની નથી. જ્ઞાન વિના મનુષ્ય અંધ શ્રદ્ધાળુ રહે છે, જ્ઞાન વિના કદાપિ દ્રવ્યક્ષેત્ર,કાલ અને ભાવતું સ્વરૂપ અખાધાતુ નથી. જ્ઞાન વિના સાધ્ય અને સાધકભાવનું ભાન રહેતુ નથી. જ્ઞાન વિના સ્વાતંત્ર્ય અને પારતંત્ર્ય એ એ મા તુ અનુકરણ થતું નથી. જ્ઞાન વિના સ્વપરનું કલ્યાણ કરી શકાતુ નથી, જ્ઞાન વિના સ્વસ્વરૂપ અને પરસ્વરૂપનું ભાન થતુ નથી. જ્ઞાન વિના ધાર્મિક કૃત્યા કેવી રીતે કરવાં અને ક્ષેત્રકાળાનુસારે કેવી રીતે ૧નવું તે ખાસ વિચારવા જેવુ છે. જ્ઞાન વિના કન્ય અને અક બ્યનું સ્વરૂપ અશ્ર્વમેધાતુ નથી. જ્ઞાન વિના ગચ્છ સ`ઘાઢિ સરક્ષણાદિ કર્મ યાગમાં આત્માની શુદ્ધિ રહેતી નથી. જ્ઞાન વિના રાગ દ્વેષની પરિણતિના નાશ થતા નથી. જ્ઞાન વિના કમ યાગમાં સ્વજની નિષ્કામભાવના રહેતી નથી. જ્ઞાનની કેળવણી વિના દેશ, સમાજ, સંઘ અને વ્યક્તિની પ્રગતિ થવાની નથી. ગમે તેવા ઉપાચેા વડે જ્ઞાનની For Private and Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૮) કેળવણુની પ્રગતિ કર્યા વિના વિશ્વમાં-ધર્મમાં આગળ વધી શકાતું નથી. જ્ઞાનયોગ, કર્મગ, ભક્તિ ગ અને રાજગાદિ અનેકગેવડે આત્માની મુક્તિ થાય છે, પરંતુ જ્ઞાન વિના કદાપિ મુક્તિ થવાની નથી, માટે જેનાચાર્યોએ, ઉપાધ્યાય, સાધુઓએ અને સાધ્વીઓએ જ્ઞાનની કેળવણી વધારવા સર્વ કરતાં પ્રથમ તેવું લક્ષ્ય દેઈ અનેક શક્તિનું સ્વાર્પણ કરવું જોઈએ. જ્યારે ત્યારે કોઈની પણ જ્ઞાનથી ઉન્નતિ થઈ છે, થાય છે અને થશે. ભૂતકાળમાં સાધુઓની અને સાધ્વીઓની પ્રગતિ ખરેખર જ્ઞાનથી થઈ હતી. વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે એમ નિશ્ચયત: અવધવું. જેનાચાર્યોએ, ઉપાધ્યાયએ અને સાધુએએ સર્વસ્વાર્પણ કરીને ધાર્મિક કેળવણીની પ્રગતિ કરવી જોઈએ. એમાં હજારે વિને પડે તે પણ તેને જીતવાં જોઈએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય અને તપની કેળવણુ સાથે શારિરીક શક્તિને પણ ખીલવવાની જરૂર છે. શરીરમાર્થ વઘુ વર્ષે સાધન For Private and Personal Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ સાધનત આશ શરીર છે. શારીરિક શક્તિ ખીલ થવા માટે મુક્તાહારવિહારથી સંરક્ષા કરવાની જરૂર છે. સાધુઓએ અને સાધ્વીઓએ દ્રવ્યપ્રાણાયામ અને ભાવ પ્રાણાયામથી કાયિક તથા માનસિક તંદુરસ્તી જાળવવી જોઈએ. આહાર વિહાર અને આચારમાં નિયમિત રહેવાથી શારીરિક આરોગ્ય સંરક્ષાય છે. અને તેથી માનસિક, સાત્વિક અને આરોગ્યની પુષ્ટિ સાથે આ ત્માનંદમાં વિહરી શકાય છે. શારીરિક શકિત ખીલવીને તેને ધર્મા, પરેપકારાર્થે ઉપયોગ કરવાનું છે. શારીરિક વીર્યસંરક્ષા રૂપ બ્રહ્મચર્યની અનંતગણી કિંમત આંકીને શારીરિક વીર્ય સંરક્ષારૂપ બ્રહ્મચર્યનું પરિપૂર્ણ પાલન કરવું જોઈએ અને તેની સાથે ભાવબ્રહ્મચર્યના ગુણ ખીલવવા પ્રયત્ન કરવો જોઈએ. આગામેથી એવા શારીરિક વ્યાયામેવડે (ખમાસમણે) દેહસંરક્ષા કરવાને લક્ષ્ય દેવાથી અને તે પ્રમાણે પ્રવર્તવાથી ચાત્રિગુણની સમ્યક્ આરાધના થાય છે. સાધુઓના અને સાધ્વીઓના શારીરિક આરોગ્ય માટે લક્ષ્ય રહે એવી For Private and Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૦) પ્રવૃત્તિ થવાની જરૂર છે. જેના શરીરને બાંધે વીર્યાદિ સંરક્ષાવડે મજબૂત નથી, તે ધાર્મિક કાર્યો કરવાને અશક્ત બને છે અને કદાપિ પ્રારંભે છે તે પણ તે વચમાંથી પડતા મૂકે છે. પ્રેફેસર રામમૂર્તિ સેન્ડા વગેરેની પેઠે જે શારીરિક બળ ખીલેલું હોય છે, તે અભ્યાસ, ઉપદેશ, ચીંતવન વગેરે કાર્યો સારી રીતે કરી શકાય છે. જેના શરીરનું વીર્ય કદાપિ ખલિત થતું નથી, તેનું મબળ ખીલેલા છે. અને તે જ્ઞાનાભ્યાસ વગેરેમાં શક્તિમાન્ થઈ શકે છે. આધ્યાનાદિથી વિમુક્ત એવી મનેદશા થતાં ચિંતા, શાક વગેરેના આઘાતથી શારીરિક બળ ક્ષીણ થતું નથી અને આ ચુખ્ય વગેરે પ્રાણેની પણ સ્થિરતા રહે છે. આચાર્યોએ, સાધુઓએ અને સાધ્વીઓએ શારીરિક બળ ખીલવવાના જેનાગમેથી અનુકૂળ એવા ઉપાયે આદરવા જોઈએ. જે મનુષ્યના શરીરમાં અનાગ્ય પ્રવર્તે છે તેના માનસિક વિચારે સ્થિર રહેતા નથી. શ્રીહરિભદ્રસૂરિ ભદ્રબાહુ સ્વામી, શ્રી હેમચંદ્ર, શ્રીઉમાસ્વાતિવા For Private and Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચક, શ્રીવાસ્વામી વગેરે મહામુનિવરનું શારીરિક બળ અદ્દભુત હતું. તેથી તેઓ વિશ્વપટ્ટ પર અનેક ગ્રંથો રચીને આદર્શ પુરૂષ બની અમર બન્યા છે. જ્ઞાનાભ્યાસમાં ખાસ શારીરિક બળની આવશ્યકતા સિદ્ધ કરે છે. શારીરિક બળ ખીલવીને જે પંચાચાર અને પંચ મહાવ્રત પાળે છે, તે મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. વિષય વાસનાઓ દ્વારા થતી સુખવૃત્તિને સર્વથા નાશ કર્યા વિના અને વિષયાતીત આત્મસ્વરૂપમાં સત્ય સુખ છે એ દ્રઢ નિશ્ચય થયા વિના શારીરિક વીર્ય અને આત્મિક વીર્યની સુરક્ષા વૃદ્ધિ પ્રગતિ થઈ શકતી નથી, એ ખાસ અનુભવીને સાધુઓએ અને સાધ્વીઓએ ઉપરની વાત ધ્યાનમાં લઈ આચારમાં મુકવી. શ્રાવક સંઘ અને શ્રાવિકા સંઘ વગેરેને પણ શારીરિક વીર્યની સંરસાથે ઉપરોક્ત બાબતને સ્વાધિકાર પ્રમાણે આચારમાં મુકવી જોઈએ. જ્યાં સુધી સ્વાધિકાર કd વ્યકર્મનું સમ્યક્ ભાન થતું નથી, ત્યાં સુધી For Private and Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૨) સ્વાધિકાર કર્તવ્ય કર્મા પ્રત્યેક જીવની મહત્તા અવાધાતી નથી. સ્વકર્તાવ્યકર્મનું ભાન થયા વિના સ્વાધિકાર સુરજને અદા કરી શકાતી નથી. સ્વકર્તવ્યકર્મને કરવાં એમાં કોઈ જીવ સ્વફજેથી વિશેષ કાંઈ કરી શકતે નથી તેથી કોઈપણ સ્વકર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં માન, પૂજા, સત્કાર, ચમત્કાર અને પરાભિપ્રાયની યકિંચિત્ આવશ્યકતા નથી એમ અવધીને મહા સંઘના પ્રત્યેક અંગે વીર્યરક્ષાદિ સ્વકર્તવ્ય કર્મમાં સદા તત્પર રહેવું એજ સ્વધર્મ છે. અને તેથી અધિકાર ભિન્ન કર્તવ્ય તે પરધર્મ છે. સ્વકર્તવ્ય સ્વધર્મ માં મરણ થાય તે શ્રેય છે, પરંતુ સ્વાધિકાર કર્તવ્ય કર્મધર્મથી ભિન્ન ધર્મમાં જીવવું તે પણ ભયાવહ છે. એમ કર્તવ્યધર્મદ્રષ્ટિની અપેક્ષાએ અવધવું. વિશ્વવતી મહાસંઘના પ્રત્યેક અંગે સ્વકર્તવ્ય ફરજેને અદા કરવા ચોગમાર્ગનું અવલંબન કરવું જોઈએ. ગમાર્ગના જ્ઞાન વિના સ્વયેગ્યતાની પરીક્ષા થતી નથી અને તેમજ પની યોગ્યતાનું ભાન થતું નથી. For Private and Personal Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યિોગના અષ્ટાંગનું આરાધન કયાંથી આત્માની માનસિક, વાચિક અને કાયિક યેગશક્તિઓ ખીલે છે અને તેથી મહા પ્રાણાયામ સાધક શ્રીભદ્રબાહુની પડે આત્મોન્નતિ કરી શકાય છે અને અન્ય જીવની ઉaતિમાં ઉપગ્રહ દાન કરી શકાય છે. વૈગિક શકિત ખીલવીને શ્રીમહાસંઘની પ્રગતિમાં ભાગ લેવાથી જગનું કલ્યાણ કરી શકાય છે. બંધુઓ!જાગ્રત થાઓ. સ્વાધિકાર ફરજ અદા કરે, સર્વ પ્રકારની સર્વ બાબતમાં સાપેક્ષતા અવધીને સાપેક્ષ માર્ગ ગ્રહણ કરો. રાગ દ્વેષને નિર્મૂળ કરી મુક્ત થવું એ સાધ્યબિંદુ કલ્પીને તેના સાધક ગોમાં પ્રવૃત્ત થાઓ. હેટા વિચાર કર્યા વિના હેટા થવાશે નહિ. ઉદાર ભાવનાથી ઉદારસિદ્ધિ થાય છે. રૂઢ સંકુચિત વિચાર અને રૂઢ સંકુચિત આચાર માત્રથી ઉદાર અને વિવેકવિશિષ્ટ સત્કર્મ કર્તવ્યને આકરી શકાતું નથી. પાકિયાખ્યા નો એ સૂત્રનું ઉદારગિક સ્વરૂપ અવબોધીને જ્ઞાનક્રિયાએ બે માર્ગની આરાધના કરી For Private and Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૪) સ્વપરનું કલ્યાણ કરે. સ્વયેગ્યતાની પરીક્ષા કરી સ્વકર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થાઓ. પરમાત્મપદની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. સમાજ, સંઘ, દેશ, ધર્મ, સ્વ અને પરવ્યક્તિના કલ્યાણાર્થે વ્યવહાર અને નિશ્ચયથી ઉયુકત રહે. મહાસંઘપ્રગતિ, મંત્ર, તંત્ર, યંત્ર પ્રવૃત્તિમાં સદા પ્રવૃત્ત રહો અને નૈશ્ચયિક દષ્ટિએ અંતરથી નિત્તિમાર્ગમાં ઉપયોગી રહે. વધુ શાંતિઃ શાંતિઃ શાંતિઃ श्रीरामणसंघस्य शांतिभवतु ॥ श्रीचतुर्विधमहासंघस्य शांतिर्भवतु ॥ જૈન સાધુઓની અવનતિનાં કારણે – ૧ પરસ્પરનિંદા, ઈર્ષા અને પરસ્પરની અશુભ કરવાની ભાવના. ૨ કુસંપ, વૈર અને અશુભ કરવાની પ્રવૃત્તિ. ૩ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે છે જે પ્રમાણે વર્તી વાનું હોય તેનું અજ્ઞાન અને બેદરકારી. For Private and Personal Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫) ૪ ગચછનાં બંધારણ અને ભિન્ન ભિન્ન ગછિય ક્ષેત્રોમાં પરસ્પર મેળ અને સુવ્યવસ્થા પૂર્વક વિચાર વાના પ્રબંધે. ૫ ગ્રહસ્થોની ત્યાગીઓ પ્રત્યે જે જે કારણે વડે થતી અરૂચિ અને તે તરફ બેદરકારી. ૬ અન્ય સાધુઓના રાગી શ્રાવકોને શ્રાવિકાએને તેના રાગી સાધુગુરૂના દે દેખાડીને ગમે તે રીતે તેના તરફથી અરૂચિ બતાવીને પિતાનાપર કરાવવાની પરસ્પર સાધુઓની પ્રવૃત્તિ તથા તેથી પરસ્પર માં કલેશ. વેરનિદાની વૃદ્ધિ અને તેને પરિણામે શ્રાવકેને બહુલતાએ પ્રાય: સાધુ વર્ગ પ્રત્યે અરૂચિ. - ૭ સાધુઓમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રબળની ખામી અને તેમાં સુધારા કરવાની બેદરકારી. ૮ ગચછનાં બંધારણ અને તે પ્રમાણે સાવિક ભાવનાથી પ્રવૃત્તિની ખામી તથા પરસ્પર ભિન્ન ભિન્ન ગ૭સંઘાડાનીનકામી ચર્ચાની ઉદીરણ કલેશ પ્રવૃત્તિ ૯ વર્તમાનકાળમાં સ્વભકતેને તેની સ્થિતિના For Private and Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૬) અનુસારે ઉપદેશ આપવાની ખામી તથા શ્રાવકાને સાધુઓ પ્રત્યે આકાંક્ષા રહે એવા તત્ત્વાની બેદરકારી. ૧૦ પરસ્પર સાધુઓમાં ભેદ ભાવની વૃદ્ધિ, સંકુચિત સૃષ્ટિ એકબીજા પર પ્રેમ, મૈત્રીભાવના અને ગુણાનુરાગના અભાવ. ૧૧ માનપૂજાની લાલસા, આધ્યાત્મિક જ્ઞાનના અભાવ, શુષ્કજ્ઞાન અને શુષ્કક્રિયાની પરંપરા પ્રવતી ઉત્કૃષ્ટરીત્યા સાધુમાર્ગની દેશના દેઈને વમાન સાધુ પ્રત્યેથી શ્રદ્ધા ઉઠાવવાની પ્રવૃત્તિ. ૧૨ ઉત્સર્ગા અને અપવાદ ચારિત્રના માર્ગોનુ અજ્ઞાન, પરસ્પર એકબીજાનું માન ન જાળવવુ અને સ્વચ્છંદ પ્રવૃત્તિથી ગુરૂ વિનય ભકિતની મંદતા. ૧૩ પેાતાના ભકતાના ઉદ્ધાર કરવાની કન્ય પ્રવૃત્તિની મદ્યતા અને તેઓને સ્વધર્મ માં સ્થિર કર વાની ક્રુત્ત વ્યપ્રવૃત્તિ તરફ બેદરકારી. ૧૪ રજોગુણુ અને તમેગુણુના આચારવિચાની પ્રવૃત્તિ. For Private and Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૭) ૧૫ સુવ્યવસ્થાને અભાવ અને ધર્મપ્રવૃત્તિમાં અવ્યવસ્થાને પ્રાદુર્ભાવ. ૧૬ પરસ્પર સંઘાડા ગ૭ના આગેવાન આ ચાર્યો વગેરેનું પરસ્પર સુલેહસંપના કાયદાની વ્યવસ્થાને અભાવ ૧૭ પરસ્પર સાધુઓને ધર્મસ્થિરિકરણ શક્તિ સહાયનો અભાવ. ૧૮ સર્વત્ર જેનધર્મની વ્યાપક પ્રવૃત્તિને અભાવ. ૧૯ સામાન્ય સંઘાડા ગચ્છના ભિન્ન ભિન્ન મતભેદે કલેશકારક ઉદીરણાનો ઉપદેશમાં તથા જાહેર છાપાઓમાં થતી પ્રવૃત્તિ. ૨૦ ગીતાર્થ સાધુઓના વિહારની મંદ પ્રવૃત્તિ અને અગીતાર્થ એકલા સાધુના વિહારની પ્રવૃત્તિ. ૨૧ પ્રમાદેના વશવતી થઈને કષાની પ્રવૃત્તિમાં મસ્ત રહેવું. ૨૨ પરસ્પર એકબીજાને મળતાં આદરસત્કારને For Private and Personal Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૮) અભાવ અને એકબીજાપર આરાપ મૂકવાની અનુભ પ્રવૃત્તિ. ૨૩ વાર્ષિક, દ્વિવાર્ષિ ક શ્રમણુસ'ઘ સમેલનની પ્રવૃત્તિના અભાવ. ૨૪ પરસ્પર સંપ રહ્યા કરે એવા સુવ્યવસ્થિત કાયદા કરવાનું અને તે પ્રમાણે વર્તવાના અભાવ ૨૫ સ’ઘાડા, ગચ્છના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે સાધુએ અને સાધ્વીઓને પ્રવર્તવાની મદતા. ૨૬ જમાનાને અનુસરી સત્ર નાનાં ધર્માંના પ્રચાર થાય એવી વ્યવસ્થાપૂર્વક ચાજના ઘડવાના અભાવ અને ઘડેલી હોય તા તે પ્રમાણે ચાલવાના અભાવ. ૨૭ પરસ્પર ગચ્છનાયકામાં પ્રીતિમેળના અભાવ અને પરસ્પરમાં પડેલા વાંધાઓનુ કાઇ પણ રીતે સમાધાન કરવાના અભાવ. ૨૮ સાધુઓ અને સાધ્વીઓમાં શુદ્ધજ્ઞાનના પ્રચારની પ્રવૃત્તિમાં પ્રમાદ, For Private and Personal Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૯) ૨૯ શ્રાવકે અને શ્રાવિકાઓને ધમભા માં અને સાધુવર્ગપર શ્રદ્ધા કરાવાની શક્તિને પ્રભાવ અને તેથી શક્તિને પ્રગટાવવાની અરૂચિ. - ૩૦ શ્રાવક અને શ્રાવિકાવર્ગપર પિતાની સત્તા રહે એવા કાયદાઓની શિથિલતા કરવી. - ૩૧ શ્રાવકે અને શ્રાવિકાઓના ઘણું પરિચયમાં આવવું અને તેમને પિતાના સાધુધર્મની સત્તા સંબંધી કાર્યોમાં માથું મારવા દેવું. ૩૨ કઈ પણ ગ૭ વા સંઘાડાની સત્તાને નાશ કરવાનો પ્રયત્ન કરે અને સત્તાના કાયદાઓની શિથિલતા થવા દેવી નહીં. ૩૩ કઈ પણ ગ્રહસ્થાના હાથે સાધુ સાધ્વીએનું અપમાન કરાવવું અને કરતા હોય તે દેખ્યા કરવું અને તેની અનુમોદના કરવી. ૩૪ ગચ્છાધિપતિની આજ્ઞામાં નહિ રહેનાર સાધુ અને સાધ્વીને માન આપવું તથા હદ બહારની સ્વતંત્રતા માટે સ્વાદ્ય વર્તન ધારણ કરવું. For Private and Personal Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬૦) ૩૫ જે ક્ષેત્રમાં જે ગચ્છના સાધુઓનો રાગ હોય તેને નાશ કરી પોતાને રાગ સ્થાપવા અનેક પ્રપંચ કરવા, સાધુઓ અને સાધ્વીઓ કરતાં શ્રાવક અને શ્રાવિકાઓને ખુશ કરવાનો પ્રયત્ન કરે અને સ્વમહત્તા થઈ એટલે સામાન્ય સાધુવનું માન રહે વા ન રહે તેની દરકાર ન કરવી અને તેમની સ્થિતિ સુધારવા કઈ પણ પ્રયત્ન ન કરે એજ સાધુઓની પડતીનું કારણ છે. ૩૬ જે ગામમાં જે સંઘાડા વા ગચ્છની સત્તા શ્રાવકો૫ર પ્રવર્તતી હોય તે તેડીને તેને ઠેકાણે શ્રાવકોને રાગી કરી પિતાની સત્તા બેસાડવાનો પ્રયત્ન કરી ફાટપુટ કરાવી સંઘમાં વિગ્રહ ઘાલ અને તુચ્છતાથી અન્ય સાધુઓની હેલના થાય એવા વિચારે અને આચારમાં પ્રવૃત્ત થવું, એ સાધુઓની પડતીનું કારણ છે. ૩૭ અન્ય ગણ્યિ વા અન્ય સંઘાડાના ક્ષેત્રિોમાં તે તે ગચ્છના ઉપરી આચાર્ય વગેરેની અનુ For Private and Personal Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) મતિ વિના ચામાસું કરવું અને તે તે ગચ્છનાગાસ તે તે ગચ્છના આચાયાં વગેરેથી વિમુખ થાય એવી ખાનગીમાં ખટપટ કરવી તેથી પરસ્પર સાધુઓમાં વૈમનસ્ય ( વિરાધ ) ઉત્પન્ન થઇ શકે અને તેથી તે આમાં સપ ન રહે અને તેથી શ્રાવકેાની અરૂચિ વધે તેથી પડતી થાય. ૩૮ એક બીજાના ગચ્છ-સંઘાડાની સાધ્વીઓને અને સાધુઓને પરસ્પરની આજ્ઞા વિના પેાતાના ગ ચ્છ સંઘાડામાં રાખવાને તે તેના મુખથી જે ગચ્છમાંથી આવ્યા હાય તેના વિરૂદ્ધ આલવાથી સાધુવની પડતી થાય છે. સેવા કરનારા સાધુ, સાધ્વીઓ, શ્રાવકા, શ્રા વિકાઓએ જૈન મહાસંઘની પ્રગતિની અનેકધા પ્રવૃત્તિ કરવામાં ગ’ભીરતા ગુણને ધારણ કરવા જોઇએ. ગભી રસ્તા સિવાય સેવા પ્રવૃત્તિમાં એક ક્ષણમાત્ર પણ ચાલે તેમ નથી, ગ ંભીરતા ગુણુ વિના જૈનધર્મ અને જૈન મહાસ`ઘની ઉન્નતિમાં પ્રવૃત્તિ કરતાં એક શ્વાસેમ્બ્લાસ For Private and Personal Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ લઈ શકાય તેમ નથી. એ ગુણવિના તુચ્છ મનને મનુષ્ય મહાસંઘરૂપ સમષ્ટિમાં કઈ વખત મહત્પાત પ્રકટાવે છે. ગંભીરતા એ મનુષ્યને ઉચ્ચ ગુણ છે. એ ગુણમાં જેમ વિશેષ સ્થિરતા થાય તેમ સ્વપજતિ કરવામાં મનુષ્ય વિશેષતઃ શક્તિમાન થાય છે. ગંભીર મનુષ્ય સાગરની ઉપમાને ધારણ કરવા શક્તિમાન થાય છે. મહાસંઘની પ્રત્યેક વ્યક્તિમાં ગંભીરતા આવે છે ત્યારે તે પ્રગતિમાં ભાગ લેવા સમર્થ બને છે અને તેવી વ્યક્તિ સર્વ મહાસંઘની સાથે હળીમળી રહેવા સમર્થ બને છે. ગંભીર મનુષ્ય પિતાના ઉચ્ચ ચારિત્ર્યની પ્રસિદ્ધિ કરે છે અને તે અનેક મનુષ્યને વિશ્વાસપાત્ર થાય છે. જેને મહાસંઘના અંગભૂત સાધુવર્ગ, સાધ્વીવર્ગ, શ્રાવકવર્ગ અને શ્રાવિકા વર્ગમાં ગંભીરતા ગુણ ખીલી નીકળે તે તેથી પરસ્પર એકબીજાના દેને કથી શકતાં નથી; એટલું જ નહિ પરંતુ તે દેને આચ્છાદીને પ્રત્યેક અંગની સેવામાં ગંભીરતાથી પ્રવૃત્તિ કરે છે. નિંદા, For Private and Personal Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩) દેષદષ્ટિ, પરના અવર્ણવાદ વગેરે દોષે ખરેખર ગંભીરતા વિના ઉદ્દભવે છે. અતએ વ્યક્તિ વ્યષ્ટિના ગુણે ખીલવવા અને મહાસંઘની સેવા કટ્વા ગંભીરતા ગુણને નિષ્કામવૃત્તિથી અનેક વિપત્તિઓમાં ધારણ કરે એજ ખરેખરૂં મહાસંઘ સેવાનું પ્રથમ પગથીયું છે. ગંભીરતા ગુણ વિના ઉરચ સત્તાની પદ્ધીઓ પર ચઢેલા ભયંકર રાક્ષસ જેવા પાપ કરવા શક્તિમાન થાય છે. ગંભીરતા ગુણ વિના વિદ્યા, લક્ષમી, સત્તા, બળ તે જેમ જેમ વિશેષ પ્રમાણમાં વધે છે તેમ તેમ સ્વની અને વિશ્વની વિશેષતઃ હાનિ કરવા સમર્થ બને છે. આચાર્યોએ, ઉપાધ્યાએ, પ્રવર્તકેએ, પન્યાસોએ, સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ અને શ્રાવિકાઓએ ગંભીરતા ગુણ ખીલવવા માટે ખાસ કાળજી રાખી સતત યત્ન ખંતપૂર્વક કરવો જોઈએ. સાધુ, સાધ્વી સંબંધી જેમ જાહેર પત્રમાં ગંભીરતા વિના જૈનશાસનની હેલના નિંદા થાય તેવા લખાણે પ્રકટ થાય છે, તેમજ પરસ્પર એકબીજા સાધુઓની, For Private and Personal Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬૪) સાધ્વીઓની, શ્રાવકેની શ્રાવિકાઓની નિંદા, હેલના થાય છે અને તેથી જેનશાસનને અધ:પાત થાય છે. અતએ ગંભીરતા ગુણને મન, વાણી, કાયાથી ખીલવવા પ્રત્યેક સંઘવ્યક્તિએ લય દેવું જોઈએ. ગંભીરતા સાથે અભેદભાવ ગુણ ખીલવવા પ્રત્યેક મહાસંઘ વ્યક્તિએ લક્ષય દેવું જોઈએ. સર્વ મહાસંઘ સાથે પિતાને અભેદ અવબોધી તેને આચારમાં મૂકી જે સેવક દેશ, કેમ, ધર્મની સેવા કરે છે, તેઓ આત્મસમર્પણ કરવાનું અથવા સર્વ વસ્તુઓને ત્યાગ કરી સેવા કરવાને શક્તિમાન થાય છે. વિશ્વવતિ સર્વ જનસમાજની સાથે વા સર્વ પ્રકારના વિશ્વવતિ જીની સાથે પિતાના આત્માને અભેદભાવ ધાર્યા વિના વિશુદ્ધ પ્રેમ, સ્વાર્થત્યાગ અને ઉદારભાવ પ્રકટી શકતા નથી. આત્મદષ્ટિનું વર્તુલ જેમ જેમ અનંતતામાં સમાવા પ્રગતિ કરે છે, તેમ તેમ સંકુચિત વર્તમાં વહેંચાયલે પ્રેમઉપકાર-ઉદારભાવ ત્યાગ અને સેવા એ મહાવર્તુનું રૂપ ધારણ કરી છેવટે For Private and Personal Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનંત વર્તુળની અભેદ ભાવનાને ધારણ કરી શકે છે. અભેદ ભાવનાનું દષ્ટિ વર્તુળ જેમ જેમ વધતું જાય છે, તેમાં સ્વાર્થબુદ્ધિને તે તે અંશે નાશ થાય છે, અને તે તે અંશે પરમાર્થ બુદ્ધિની અભેદ ભાવનામાં પણ વૃદ્ધિ થાય છે. અભેદ ભાવમાં અને ઉદાર ભાવમાં અમુક દષ્ટિએ અમુકાથે સમાનત્વ અને અસુક દષ્ટિએ અને અમુકાર્યની અપેક્ષાએ અસમાનવ પણ છે. અભેદ ભાવથી આદાર્ય ભાવ ખીલવાની સાથે સેવાનું મર્યાદિત્વ વિલય પામતું જાય છે, અને સેવાનું અમર્યાદિત્વ ખરેખર અનંતતા સમ્મુખ પ્રવધતું જાય છે. મર્યાનિના પતિ, માના પુત નવરિતાનાં વસુધૈવ કુટુણ એ લેકમાં પ્રકથિત ભાવાર્થવતું આચરણ કરવાને અભેદ ભાવના વાળ સમર્થ થાય છે. પ્રત્યેક જેને ચતુર્વિધ સંઘની માથે મ્હારે અભેદ છે, ચતુર્વિધ સંઘ તેજ હું છું. તેના જે શુભ વિચારે તે મહારાજ વિચારે છે, તેની ઉન્નતિ તે હારીજ ઉન્નતિ છે, તેની સેવા તે હારી For Private and Personal Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિતાનીજ સેવા છે, તેને જે આત્મા તે મહારાજ આત્મા છે, તેની શોભા તે હારી શોભા, તેની હાનિ તે હારીજ હાનિ, તેની જાહેજહાલી તે હારીજ જાહોજલાલી, તેનું જે શુભ તે મહારૂં જ શુભ, અને ચતુર્વિધ મહા સંઘમાં હારો પ્રાણુ–આત્મા, મન, વાણી અને કાયાને અભેદ છે એમ અભેદભાવ દ્રષ્ટિને ક્ષણે ક્ષણે હૃદયમાં ધારણ કરીને તે પ્રમાણે આચારમાં મૂકી પ્રવર્તવું જોઈએ. શ્રી ચતુર્વિધ મહાસંઘમાં ભૂતમાં જે ઉન્નતિ હતી તે જ મહારી ઉન્નતિ હતી, વવર્તમાનમાં જે ઉન્નતિ થાય છે તે હારી ઉન્નતિ થાય છે, અને તેની ભાવિ ઉન્નતિ તે પણ હારી ભાવિ ઉmતિ છે. ચતુર્વિધસંધના દરેક શુભ મંગળની સાથે હારા આત્માનું મંગળ છે. હું તેજ ચતુવિધ મહાસંઘ છું. મહારી સર્વ શક્તિઓ શ્રી ચતુર્વિધ સંઘની સેવા અર્થેજ છે, એમ અભેદ ભાવના ધારણ કરીને અને આવી અભેદ દષ્ટિએ દેશસેવા, વિશ્વસેવા, વિશ્વવતિ સર્વ જીવ સેવા, ગુરૂ દેવ સેવા, ધર્મસેવા રાજ્ય For Private and Personal Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેવા, અને ચતુર્વિધ સંઘની સેવામાં સર્વ સ્વામી કરીને પ્રવૃત્ત થવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત થઉં વિના આવી અભેદ ભાવનાને અંકુર પ્રગટી શકે નહિ માટે સર્વે મનુષ્યએ. સર્વ પ્રકારની સેવા નિમિત્તે અધ્યાત્મજ્ઞાન મેળવવું જોઈએ. સદગુરૂ સેવા પૂર્વક સદગુરૂગમથી જે પુરૂષે અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તેઓ અભેદ ભાવને અમુક દષ્ટિએ અમુકાશે ધારણ કરીને દેશસેવા, સર્વ જનપદ સેવા, સમસ્ત બ્રહ્માંડવતિ જનસેવા, અને ચતુર્વિધ સંઘની સેવા કરી શકે છે. સંકુચિત અને ભેદભાવના દષ્ટિવાળા છ ના સદ્દવિચારે અને ધર્માચારેપણુ મર્યાદિત હોય છે અને તેથી તેઓ સામાન્ય લઘુવર્તુળમાં પડ્યા રહે છે. સંકુચિત અને ભેદભાવનાનો નાશ કર્યા વિના અને અભેદ ભાવના પૂર્વક ઉદારભાવ, હૃદયમાં ધારણ કર્યો વિના મહાસંઘની ઉન્નતિના ઉદાર ઉપગમાં ભાગ લેઈ શકાતું નથી, અને તેથી આત્માનું મહત્વ વિકસી શકતું નથી. માટે પ્રત્યેક જેને અભેદ ભાવનાને For Private and Personal Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬૮) ખીલવવા પૂર્વક ચતુર્વિધ મહાસંઘની સેવામાં સર્વ સ્વાર્પણ કરવા તૈયાર થવું જોઈએ. શ્રી ચતુર્વિધ સંઘની મહાસેવામાં તત્પર થએલ દરેક જેને મનમાં એમ અનુભવ કર. શ્રી ચતુર્વિધસંઘ પૈકી કેઈની નિંદા કરવી વા બુરું ઈચ્છવું એ હારીજ નિન્દા અને મહારૂંજ બૂરું ઈચ્છવા બરાબર છે. એમ જ્યારે સર્વ મહાસંઘની સાથે સ્વકીય અભેદ ભાવે વર્તવામાં આવશે, ત્યારે સંઘન્નતિ અવગત થયા વિના નહિ રહે. શ્રી ચતુર્વિધ મહાસંઘની સાથે વા સર્વ વિશ્વવતિ પ્રાણીગણની સાથે અભેદ ભાવનાથી અભેદ ભાવે સંબંધ થતાં કેઈની નિંદા વા બૂરું ઈછવું એ આત્મઘાત સમાન અનુભવાય છે. વિશ્વવતિ સર્વ જીના શ્રી ચતુર્વિધ મહાસંઘ પૈકી પ્રત્યેક જીવને અભેદરૂપે સત્તાનયની અપેક્ષાએ વા સંઘ દષ્ટિએ હું સ્વયં છું, એવો અનુભવ કરીને તેને આચારમાં મૂકવાને માનવ પ્રયત્નશીલ થાય છે તે મહાસંઘને સેવક ખરેખર બની શકે છે, અને તેજ શ્રી ચતુર્વિધ મહાસંઘની ખરી For Private and Personal Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) સેવા કરવા સર્વ સ્વાર્પણુ કરીને પરમાત્મપદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, શરીરનુ' પ્રત્યેક અગવા ઉપાંગેા જેમ પેાતાનાં ગણાય છે તેમ સમસ્ત વિશ્વતિ સર્વ જીવા—મહા સંઘ તે સર્વથા મ્હારૂ .આત્માંગ છે એવા ભાવ આવે છે ત્યારે રાજા, આચાર્ય, શહેનશાહ, સાધુ ખાદશાહ અને વિશ્વસેવક વગેરે સેવકેાનુ સેવકત્વ પરમાત્મપદ પ્રદ થઇ શકે છે. જેમ જેમ સજીવેાની સાથે વા સ ચતુર્વિધ મહાસંઘની સાથે અભેદભાવના વધતી જાય છે તેમ તેમ કોઇ પણ જીવનિદા અને અશુભ ચિંતવન તથા તેવી કરણી, મન વચન અને કાયાથી થતી નથી. સ્વાર્થ, ભેગ આદિ વિષયાથી નિલેપ શુદ્ધ પ્રેમના અધિકારી જેઓ અને છે તે ખરેખરા મહાસંઘના સેવક બનીને દેશેાન્નતિ, વિવેાન્નતિ અને સ ંઘેાન્નતિમાં આત્મલાગ સમર્પવા શક્તિમાન થાય છે. મહાસ`ઘના વા સમસ્ત વિશ્વના પ્રત્યેક મનુષ્ય એમ અવખાધે કે હું મહા સંઘનુ કે વિશ્વનું એક અંગ છું, વિશ્વને ઉપગ્રહ સમર્પવાની For Private and Personal Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭૦) સાથે અને મહા સંઘની સેવાની સાથે એકાંગભૂત ત મારી પણ રક્ષા ઉન્નતિ કરવી જોઈએ. આ પ્રમાણે સાતા-મનુષ્ય માત્મજ્ઞાન વડે સ્વપરને માટે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ કરતા નિલેપ ઇશાએ કર્મીચેાગીત્વની સ્વસેવા–ફ્રજને અદા કરતા છતા પરમામ પદની પ્રાપ્તિ ચેાગ્ય સર્વ સદ્ગુણૢાને પ્રાપ્ત કરી શકે છે. શ્રીચર્તુવ ધ સધાન્નતિ કરનારાએ ભિન્ન ભિન્ન ધર્મતિ દેશ માનવાની અને વિશ્વવતિ સર્વ જીવાની થાયેાગ્ય સેવા કરીને ( તેએથી ગ્રહાતા ઉપગ્રહના પ્રતિઅદલેા આપવા એ આવશ્યક કમ ગણીને ) આત્માતિની સાથે વિશ્વ દેશ સંઘ નાત વગેરેની વ્યાવહારિક ઉન્નતિ કરવી જોઇએ. ઉપર્યુક્ત અભેદ ભાવનાનું મન વચન અને કાયામાં પરિપૂર્ણ અળ પ્રગટાવવાથી ચતુર્વિધિ મહાસંઘની સેવા થઈ શકે છે એમ ખાસ વધવુ. અભેદ ભાવનાને પ્રત્યેક મ નુષ્યે ખીલવવી જોઇએ, વિશ્વ સમષ્ટિ, દેશજન સમષ્ટિ મહાસંધ સમષ્ટિમાં પેાતાની વ્યક્તિરૂપ ષ્ઠિને અ For Private and Personal Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭૧) ભેદરૂપે કરવામાં નિર્વિષય શુદ્ધ પ્રેમને ખીલવવે છેઈએ. મહા સંઘરૂપ સમષ્ટિમાં સ્વવ્યક્તિ વ્યષ્ટિનું શુદ્ધ પ્રેમમયી લયલીનત્વ કરવું એજ પરમાત્માની સાથે સ્વાત્માનું લયલીન–અવધવું. વિશ્વવર્તિ સમસ્ત જીવરૂપ મહા સમષ્ટિ વા શ્રી ચતુર્વિધ સંઘરૂપ સમષ્ટિની સાથે સ્વવ્યક્તિ ચંદ્ધિત્વને લયલીન કરવાને જેણે અનુભવ પ્રાપ્ત કર્યો છે, તેણે શ્રી પરમાત્માની સાથે સ્વાત્માનું લયલીનત્વ કર્યું એમ અવશ્ય અવધવું. નિલે૫ શુદ્ધ પ્રેમથી શ્રી ચતુર્વિધ મહાસંઘની સાથે અભેદતા અનુભવીને તેમાં જેણે સર્વ સ્વાર્પણ કર્યું છે તે પરમાત્મ પદની પ્રાપ્તિમાં વિદ્યુત વેગથી પ્રગતિ કરે છે એમ પરિપૂર્ણ અવધવું સમસ્ત વિશ્વ-વા દેશ–વા રાજ્ય વા–સંધ ના આચાર્ય સદગુરૂના સેવક બનવું તે અભેદ અને શુદ્ધ પ્રેમવિના કદિ બની શકે નહિ. માટે વિશ્વસેવકે દેશસેવકે, રાજ્ય સેવકે અને શ્રી ચતુર્વિધ સંઘ સેવકે વા કઈ પણ વ્યાવહારિક ધાર્મિક કાર્ય કરનાર સેવકે અભેદ ભા For Private and Personal Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭) વના અને શુદ્ધ પ્રેમમય સ્વાત્માને કરી પ્રવૃત્તિ કરવી. શ્રી ચતુર્વિધ મહા સંઘની રક્ષા શાંતિતુષ્ટિ પુષ્ટિ વૃદ્ધિ વા પ્રગતિ ઈચ્છનાર સેવકે સેવાના પ્રત્યેક માર્ગથી વાકેફ થવું જોઈએ. જે મનુષ્ય સેવાધર્મની મહત્તા અવધી શકતા નથી તે મનુષ્ય સેવક પણ બની શકતું નથી અને સેવક પશ્ચાત્ પ્રાપ્ત થનાર સ્વામીપદને પ્રાપ્ત કરી શકતાં નથી. શ્રી મહાસંઘને સેવક બનીને જે મહાસંઘની સ્વશકત્યાનુસાર સેવા કરે છે તે તીર્થક રની સેવા કરવાને અધિકારી બની શકે છે. જે શ્રી મહાસંઘની સ્વશકત્યાનુસાર સેવા કરી શકતો નથી, સંઘની પ્રગતિમાં આત્મભેગપૂર્વક સેવાધર્મ વડે પ્રવૃત્ત થતા નથી તે શ્રીતીર્થકર પરમાત્માને સેવક બની શકતો નથી. શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રીસંઘની આજ્ઞા માન્ય રાખીને નેપાલમાં સ્થૂલભદ્ર વગેરે સાધુઓને વાચના આપી હતી. શ્રીમહાસંઘ એ પશ્ચીશ તીર્થકર છે. તેના ઉપર જેને પ્રેમ નથી, તેને તીર્થકર ઉપર પણ પ્રેમ નથી. શ્રીચતુર્વિધ સંઘના સ્તંભભૂત શાસક આચાચીની, For Private and Personal Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭૩) જે નિંદા કરે છે, તે શ્રીતીર્થંકરની આશાતના કરે છે. શ્રીચર્તુવિધ મહાસંધની જે નિદા કરે છે તે જ્ઞાનાવ શી યાદિ ક્રર્માને બાંધે છે. જેટલા તીર્થંકરાદ્વિપ ગ્રુપરમેષ્ઠિ થયા, થાય છે અને થશે તેની ખાણભૂત શ્રી ચતુર્વિધ મહાસંધ છે માટે શ્રીચર્તુવિધ મહાસ ધની સેવા કરવી એજ આત્માન્નતિનુ પ્રથમ પગથીઉં છે. શ્રીચતુર્વિધ મહાસ ધની પ્રત્યેક વ્યક્તિને શ્રીમહાસંઘની સેવા કરવાની આવશ્યક્તા હૃદયમાં પ્રકટથી જોઇએ. વિશ્વવતિ લેકવ્યવહારનાં જે જે આવશ્યક કાં છે, તેના કરતાં લેાકેાત્તર મહાસ ંઘની સેવા કરવી એ ખાસ ધાર્મિક આવશ્યક મેક્ષપ્રદ કમ અવમેધવુ, જૈન ધર્માંના શાસક પ્રવ`ક જૈનાચાર્યો સ`પ્રતિ જૈન ધર્મ અને મહાસંઘની પ્રગતિ માટે જે જે આજ્ઞાએ ફરમાવે તે તીથ કરની આજ્ઞાએ સમાન માની તેને બહુમાન પ્રેમપૂર્વક સ્વીકારી સર્વ સ્વાર્પણુ કરીને તે આજ્ઞાઓને પૂર્ણ કરવા પ્રયત્ન કરવા જોઈએ. શ્રી મહાવીર પ્રભુની પટ્ટપર પરાએ આવેલ આચાર્યોએ, For Private and Personal Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭૪) સાધુઓએ અને સાધ્વીઓએ આત્મસમર્પણુ કરીને જૈનાનુ અસ્તિત્વ સંરક્ષ્ય' છે તેમની પરપરાએ આવનાર આચાર્યાં, ઉપાધ્યાયા, પ્રવ્રુત્તકા, પંન્યાસા, સાધુઓ અને સાધ્વીની અસ્તિતાથી જૈન શાસનનું અસ્તિત્ત્વ સ’રક્ષી શકાશે એમ વસ્તુતઃ અવમેાખીને કૃતા ન થતાં કૃતજ્ઞ થઇને દેશકાળાનુસાર વિદ્યમાન અને ચારિત્રપાલક આચાર્યો વગેરેની બહુ ભક્તિ, માન અને તેની પ્રગતિમાં ભાગ લેવાથી શ્રીચર્તુધિસધનુ' અસ્તિત્વ અને તેની પ્રગતિમાં આગળ વખી શકાશે, શ્રાવકા અને શ્રાવિકાઓ કરતાં સાધુઓનુ અને સાધ્વીઓનુ ધાર્મિક પ્રગતિ ષ્ટિએ અને સરક્ષક હૃષ્ટિએ વિશેષતઃ સ’રક્ષણ કરવુ જોઇએ અને તેના માટે વિશેષત: આત્મભેાગ છાપીને સેવા કરવી જોઇએ. સાધુએ અને સાધ્વીએ કરતાં પ્રવર્ત્તક, પન્યાસ વગેરે અને તેના કરતાં ઉપાધ્યાયેા અને તેના કરતાં જૈનાચાર્યાનું વિશેષ મહત્વ અવમેધવુ જોઇએ અને તેની સેવા, ભક્તિ તથા તેની આજ્ઞામાં અત્યંત For Private and Personal Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭૫) સ્વા શુદ્રષ્ટિએ વત્ત વુ જોઈએ. આચાર્ચીની આજ્ઞા મુજમ જ્યારે સાધુએની અને સાધ્વીઓની આગમાત વ્યવસ્થા પ્રમાણે વિહાર વગેરેની પ્રવૃત્તિ થાય છે, ત્યારે સાધુઓના ને સાધ્વીઓના વિહારનુક્રમથી લાભ વગેરે વિશેષત: મળી શકે છે. તું નિોયજ સૈન્યમ્ એ નિયમને સદા સ્મુતિમાં રાખવા જોઇએ. એકલા સાધુ સ્વતંત્રપણે ગામડામાં વિહાર કરીને જૈન શાસનની શાભા વધારી શકતા નથી બલ્કે હેલના કરાવે છે. ગામાગામ અને શહેરના સદ્યા જ્યારે આચાર્યોની આજ્ઞાઓ, માન્ય કરીને પ્રવર્ત્તનારને ચામાસુ કરાવે એવા જો હૃદ્ધ દેખસ્ત થાય તા જૈન સાધુવની શોભામાં વૃદ્ધિ યાય અને સાધ્વીવમાં પણ શાભાની વૃદ્ધિ થાય. પોતપોતાના સઘાડાના મુખ્ય આચાર્ય વિગેરેની આજ્ઞા પ્રમાણે જો સાધુ સાધ્વીએ ધર્મ માં નહિ પ્રવર્તતા અતે શ્રાવકાની અને શ્રાવિકાઓની For Private and Personal Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭૬) તેમનાપરની ભક્તિ દિનપ્રતિદિન ન્યૂન થઈ જશે અને અંતે પિતાના વર્ગની અસ્તિતા અને તેની પ્રગતિના સ્વયં નાશક બની શકશે. ગામેગામ અને શહેરે શહેરના શ્રાવકે અને શ્રાવિકાઓની મૂખ્ય ફરજ એ છે જે તેમણે સ્વકીય ગચ્છ સંઘાડાના ઉપરી આચાર્યની આજ્ઞા વિના સ્વર્ગીય વા પરગચ્છીય જે કઈ સાધુ વા સાધ્વી વિહાર કરતાં હોય તેને વારવાં અને પિતાના ગચ્છ સંઘાડાના ઉપરિ આચાર્યાદિની આજ્ઞામાં પ્રવતે એ બંદોબસ્ત કર. ગ૭ સંઘાડાના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા વિના કેઈપણ સાધુ કેઇપણ ગામમાં વા શહેરમાં ચોમાસું કરે તે તેને વાર અને આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે ચામાસું કરે ઈત્યાદિ બંદોબસ્ત કરીને ગચ્છ સંધાડાની વ્યવસ્થાનાં બંધારણને દઢ કરવાં. પિતાના ગચ્છસંઘાલના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે વર્તનારા સાધુઓ અને સાધ્વીઓજ ખાસ સ્વાભેન્નતિ કરી શકશે. ગમે તે પણ ગચ્છસંઘાડાને ઉપરીનાયક For Private and Personal Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 9) આચાર્ય સ્થાપ્યા વિના સાધુસાધ્વીની શોભામાં વૃદ્ધિ થઈ શકતી નથી. જેનશાસ્ત્રોમાં આચાર્ય ઉપાધ્યાય વિગેરેને કોઈપણ કાળમાં વિચછેદ ક નથી. આચાયદિ વિના ક્ષણ માત્ર પણ રહી શકાય નહિ. એક રાજાના મૃત્યુબાદ જેમ બીજે રાજા તરત સ્થાપ પડે છે તથા પ્રકારે એક આચાર્યના દેહોત્સર્ગ પશ્ચાત્ અન્ય આચાર્યને તુર્ત સ્થાપન કર જોઈએ. સાધુએએ અને સાધ્વીઓએ ગરછસંઘાડાના એક ઉપરીના અભાવે તુ એક એગ્યને સ્વકીય ઉપરી મુખ્ય તરીકે સ્થાપી તેની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. સાધુએ અને સાધ્વીઓ ઉપર આજ્ઞા કરનાર હો જોઈએ. શ્રાવકોએ અને શ્રાવિકાઓએ જે સાધુઓ અને સાધ્વીઓ પિતાના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે પ્રવર્તતાં હોય તેઓની સેવા ભકિત સારી રીતે કરવી જોઈએ. વગચ્છના ઉપરી આચાર્યની આજ્ઞા પ્રમાણે સ્વગચ્છ સંઘાડાના શ્રાવકે અને શ્રાવિકાઓ પ્રવતિને વગોન્નતિમાં પ્રવૃત્તિ કરે છે તે તે For Private and Personal Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭૮) સ્વગ૭ના આચાર્યાદિકનું અસ્તિત્વ અને પ્રગતિમાં ભાગ લેનાર બની શકે છે, અને તેથી ગૃહસ્થ જૈનવર્ગની ધાર્મિક તથા વ્યાવહારિકેતિમાં પણ તે આગળ વધી શકે છે. વ્યવસ્થા પૂર્વક અને ક્રમ પૂર્વક કાય પ્રવૃત્તિમાં ગોઠવાયલું સંઘબળ ખરેખર જૈનેજતિમાં વિદ્યુતવેગે અસર કરનારું થાય છે. અવ્યવસ્થિતપણે અને પરસ્પરની અપેક્ષાવિના પ્રવર્તી નાર સૈન્ય ખરેખર ગમે તેવું બળવાન હોય તે પણ વ્યવસ્થિતપણે વર્તનાર અને પરસ્પર સાપેક્ષ ક્રમથી ગેટવાયેલ અને કેળવાયેલા એવા અલ્પસૈન્યથી મ્હાત થાય છે. તવત્ અત્રપણુ અવધવું કે અવ્યવસ્થિતપણે પ્રવર્તનાર કેઈ પણ સંઘાડાના સાધુઓ અને સાધ્વીઓ ક્રમ પૂર્વક વ્યવસ્થાના અભાવે વર્તમાનિક ધાર્મિક પ્રગતિકર કેળવણુના અભાવે કોઈપણ કેળવાયેલ ગચ્છના ન્યૂન સાધુઓ અને સાધ્વીએ કે જે વ્યવસ્થિત કર્મ મર્યાદાથી શેઠવાઈને ધર્મપ્રગતિ પ્રવૃત્તિ કરે છે, તેઓ નાથી તેઓ પશ્ચાત્ રહે છે. ધાર્મિક પ્રગતિમાં અમુ For Private and Personal Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાપેક્ષાએ સ્વાતંત્ર્ય અને અમુકાપેક્ષાએ પરતંત્ર એ બેની આવશ્યકતા સ્વીકારવી પડે છે. જેનસંધ ગચ્છ, સંઘાટક અને કાર્યવ્યવસ્થા બળની સિદ્ધિ ખરેખર સુવ્યવસ્થા કરવા યોગ્ય છે. ક્ષેત્રકાલાનુસારે પ્રત્યેકમાં સુવ્યસ્થાની આવશ્યક્તા સ્વીકારીને સુવ્યવસ્થા કરવી પડે છે. સ્વકીય સંઘ ગચ્છ સંઘાટકાદિની સુવ્યવસ્થાના નિયમ એજનાઓની સંરક્ષા કરીને તે પ્રમાણે આ ચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું એ સ્વકીય આવશ્યક ફરજ અવધીને સદા સર્વ પ્રકારની પ્રગતિમાં અગ્રિમપદે વધવું જોઈએ. સુવ્યવસ્થિત સંઘ ગચ્છ બળની પ્રગતિની મર્યાદાની વૃદ્ધિ અર્થે સ્વાધિકાર કર્તવ્યપરાયણ રહેવાને સ્વાચાર્યાદિકનું પાતંત્ર્ય, સ્વફરજનું પાતંત્ર્ય અને સ્વફરજ પ્રવૃત્તિરૂપ સ્વાતંત્ર્ય અવધારીને તે પિતાના આચારમાં પ્રગટાવવું જોઈએ. સ્વાતંત્ર્યના સાથેનું અવ્યવસ્થિત સ્વાધ પ્રવર્તન જ્યારે સત્તા બળના સાથે પ્રવર્તે છે, ત્યારે જેન સંઘ અને જૈન ધમની પ્રગતિના બદલે અધા For Private and Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૦) ગતિનું અવનતિ ચક્ર પ્રવર્તે છે. જ્યારે જૈન સંઘ અને જૈન ધર્મની પ્રગતિના બદલે અધગતિનું અવનતિ ચક્ર પ્રવર્તે છે, ત્યારે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું વ્યવસ્થિત સમુદાયિક બળ ખરેખર નષ્ટ થઈ જાય છે. અલ્પ અ૫ બળને સમૂહ ખરેખર વ્યવસ્થિત મર્યાદાએ પ્રગતિમાં અધિક બળ સમાપે છે. સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ અને શ્રાવિકાઓએ ક્રમ વ્યવસ્થા વ્યવસ્થિત સ્વાચાર્યસત્તા સ્વીકારી તે પ્રમાણે પોતાની ફરજ વર્તન દ્વારા પ્રગતિમાર્ગમાં પ્રત્યેકે આગળ વધવું જોઈએ, આજ્ઞાબળ, સત્તાબળ, વ્યવસ્થાબળ, જનાબળ, સ્વાસ્તિત્વ સંરક્ષાબળ, આચાર્યબળ, સંઘબળ, નિયમબળ અને વ્યવસ્થિત પ્રગતિબળની વૃદ્ધિ માટે જેનના પ્રત્યેક અંશે પરસ્પર સહાયતા અવલંબીને મુખ્ય ઉદ્દેશ સાધ્યાશયને લક્ષ્યમાં રાખી પ્રવર્તાવું જોઈએ. ઉપરયુકત સર્વ પ્રકાર બળપ્રગતિ કારક જે જે વિદ્યમાન સાહિત્ય હોય તેની સુરક્ષા કરવી For Private and Personal Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૧) જોઈએ અને તેવા સાહિત્ય પિષકેનું તરતમયે ભક્તિ દ્વારા સંરક્ષણ કરવું જોઈએ. આચાર્યો વગેરેની સંઘમાં સુવ્યવસ્થા હેય તેજ ઉપરોક્ત બળની વૃદ્ધિ પ્રગતિ થયા કરે છે. સાધુઓ, સાધ્વીએ, શ્રાવકે અને શ્રાવિકાઓ એ ધર્મનાં જીવતાં પિષક અંગે છે અને તેઓની ધાર્મિકેતિપર ધર્મની પ્રગતિનો આધાર રહેલો છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ એ ત્રણ પરમેષ્ટિનું સંપ્રતિ અસ્તિત્વ છે, એ ત્રણ પરમેષિવર્ગની પ્રગતિથી અન્ય સર્વ પ્રકારની ઉન્નતિ થઈ શકે છે. આચાર્યાદિ ત્રણ પરમેષિવર્ગની સુવ્યવસ્થા અને તેઓની જ્ઞાનાદિકારા સદુઉન્નતિ વતે છે તેજ સંઘબળ પ્રગતિ વૃદ્ધિને સાક્ષાભાવ અવલોકી શકાય છે. શ્રીતીર્થકરના પટ્ટપર બેસીને તેઓના ધાર્મિક ફરમાનને આચાર્યવર્ગ જગતમાં ફેલાવી શકે છે પરંતુ તેઓની પ્રગતિમાં ચતુર્વિધ સંઘ દ્વારા ભક્તિ સેવા જે ન થઈ શકે તે આચાર્યાદિ ત્રણ પરમેષિવર્ગની અવનતિ થતાં અન્ય શ્રાવકાદિવર્ગ પણ સ્વ For Private and Personal Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૨) યમેવ અવનતિમાર્ગ પ્રતિ ગમન કરશે. આચાર્યાદિ ત્રણ પરમેષવર્ગના મુખ્ય ધાર્મિકેશને અનુકુળ થઈને જે શ્રાવકવર્ગ પ્રવર્તે છે, તે આચાર્યાદિવર્ગથી જૈનસંઘની સુવ્યવસ્થાદ્વારા સર્વ પ્રકારની પ્રગતિ થઈ શકે છે. આચાર્યાદિની સત્તા નીચે રહી તેઓની આજ્ઞારૂપ સત્તામાં ધર્મ છે એવું પરિપૂર્ણ અવબોધીને તે પ્રમાણે વર્તવાથી જૈનસંઘની ઉન્નતિ થઈ શકે છે અને તેમાં સ્વસ્થવ્યકિતની પ્રગતિને તે અંતર્ભાવ થાય છે એમ અવધવું. જેનસંધરક્ષાદિ અનેક ધાર્મિક સેવાઓને અંગીકાર કરવામાં આચાર્યાદિધર્મ રાજ્ય પ્રવર્તકેને સ્વજીવનનું સ્વાર્પણ કર્યા વિના ત્રણ કાળમાં સેવાધર્મમાં નિષ્કામ પ્રગતિ કરી શકાતી નથી. ધર્મસામ્રાજ્યપ્રવર્તક ધર્મરાજ શ્રીઆચાર્યનું હૃદય એટલું બધું ધર્મભાવના પ્રવૃદ્ધિમાં ઉદાર હોય છે કે જે હૃદય પિતાનામાં ઉતર્યા વિના આચાયેના ધાર્મિક સેવાના આશયે કદાપિ અવધી શકાય નહિં માટે શ્રાવકવવા સાધુવ તે આચા For Private and Personal Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૩) ર્યની આજ્ઞામાં ધર્મના નિશ્ચયભાવ અવધારીને ઉપ ચુક્ત ધાર્મિક સર્વ અગાના પાષણ માટે સ્વસ્વ શૃક્તિનું આજ્ઞાદ્વારા સેવામાં સ્વાર્પણુ થવુ જોઇએ. જૈન શાસન-જૈન સંઘનુ ગાંભીર્ય ખરેખર જૈનાચાની આજ્ઞા પ્રમાણે પ્રવીને સ્વકરજો અદા કરવાથી અવળેાધી શકાય છે. સઘખળાદ્ધિની વૃદ્ધિમાં સુવ્યવસ્થા—યાજના કાયદાનુ પારતંત્ર્ય સ્વીકારીને આચાયોદિના અનુક્રમ પ્રમાણે સુવ્યવસ્થા ક્રમમાં ગોઠવાઇને પ્રત્યેક જૈને સ્વધર્મની ક્રો યથાશક્તિ અદા કરવા તત્પર થવુ જોઇએ. પરંતુ “ વૈવિયંત્ર નેतारः, सर्वे पण्डितमानिनः । सर्वे महच्चमिच्छन्ति, तद् ધ્રુમવસતિ ” એ શ્લાકમાં કથ્યા પ્રમાણે મૂર્ખતાયુક્ત અવૃત્તિથી સ્વાસ્થ્યદ્યાચરણ ન થવુ જોઇએ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, વર્ગ માન્ય કરીને તે પ્રમાણે વર્તે તા અમુક ગચ્છ વા સંઘની ઉન્નતિ થાય જ એ નિ:સદેહ છે. વિશ્વમાં વિદ્યમાન સર્વ ધર્મના નેતાએ સુન્યવસ્થિત થઈને સ્વસ્વ ધર્મની પ્રગતિ For Private and Personal Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૪) કરવા તનતોડ મેહેનત કરી રહ્યા છે તેવા પ્રવૃત્તિ જમાનામાં જેને દરકાર વિનાના સ્વાઘથી નિરંકુશ બની પ્રમાદ કરશે તે વિશ્વમાં તેઓ નામાવશેષ થઈ જશે એવો ભય રહે છે. સત્યધર્મનું અભિમાન વહુ નારા જેનેએ એક નવા જૈનને પ્રગટાવ એ તીર્થ તુલ્ય અવધીને જેન પ્રજાનું અસ્તિત્વ અને તેની વૃદ્ધિમાં સાધવાત્સલ્ય ગુણને ખરેખર ઉપયોગ કરવો જોઈએ. સાધર્મવાત્સલ્યને જમાનાનુસાર શ્રી આચાર્યની આજ્ઞાનુસાર સેવી જેની પ્રગતિ કરવી જોઈએ. શ્રી મહાવીર વેદે કેવળજ્ઞાની થયા બાદ સમવસરણમાં બેસી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘનીજ પ્રથમ સ્થાપના કરી એમાં તેમણે ઘણા હેતુઓ (પ્રગતિના જીવન્ત હેતુઓ) દેખ્યા એમ તેમના પ્રથમ કૃત્યથી આપણને અવગત થાય છે. શ્રી મહાવીર પ્રભુની સર્વજ્ઞ દષ્ટિના અનુસાર સદા સુવ્યવરથા અને મુખ્ય ઉદ્દેશની જનાઓ અને પ્રવર્તન કોની સુવ્યવસ્થા સદા અવિચ્છિન્નપણે ચાલી હતી તો For Private and Personal Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૫) જૈનધર્મ અને જૈન કામના વિશ્વમાં સર્વત્ર સર્વથા અસ્તિત્વ વ્યક્તિભાવે દેખાત. પરંતુ તેમના ધર્મ તેમના ધર્મ પ્રવકા, ગૃહસ્થના વગેરેમાં કુસ ંપ અજ્ઞાન, મતભેદ, કલેશ, અવ્યવસ્થા સંઘખળનુ છિન્નભિન્નત્વ વગેરે દોષાના ભાવે હાલ તેનું પરિણામ અ હુજ સંકુચિત ક્ષેત્રરૂપે જૈનાના અસ્તિત્વરૂપ અવ લાકાય છે. જાપાન, અમેરિકા અને જર્મન ઈગ્લાંડ વગેરે દેશાનાં રાજ્યે પ્રથમ પેાતાની પ્રગતિના હૈ તુઓ અને સમાજખળની ઐકયતાપૂર્વક તેની વૃદ્ધિના પોષક તત્ત્વાપર સદા લક્ષ્ય આપી તેની સુવ્યવસ્થાને કરી કાયદાપૂર્વક પ્રવૃત્તિ કરે છે અને તેથી જ તે ખાદ્ય રાજકીય સ્વાન્નતિ વગેરે વ્યક્તફળને અવ લેાકવા સમર્થ થયા છે. જૈનસમાજે ઉદાર હૃષ્ટિના અભાવે કેટલીક ખામતામાં માહ્ય સત્તાના સરક પાષક તત્ત્વાને પિરહરીને ઘણું ગુમાવ્યું છે કે જે પાછુ` કેટલાક શતકા પર્યંત સુવ્યવસ્થિત ચેાજના પૂર્ણાંક સ`ઘબળની એકપતાએ ઉદારભાવના પૂર્વક For Private and Personal Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૬) પ્રવૃત્તિ કર્યાવિના પાછું મળી શકાય તેમ નથી. ગૃહસ્થ જેનો પૈકી કેટલાક ક્ષત્રિી રાજાઓ હતા અને તેના ક્ષત્રીય સંતાને પશ્ચાત્ વ્યાપાર પ્રવૃત્તિથી બાહ્ય રાજા સત્તાથી ભ્રષ્ટ થયા તે હવે તે સ્થિતિમાં પુનઃ આવવા હાલ તે દુ:શાકય અવબોધાય છે. જેનાચાર્યની ઉદાર ભાવના, દીર્ઘદ્રષ્ટિ અને બાહ્ય સત્તાપષક ત કે જે ધર્મસત્તામાં આવશ્યક હેતુભૂત છે તેની આવશ્યક્તા બેધક મતિને, આવી બાબતમાં સાધ્ય સંલક્ષ્મીને ઉપયોગ થયે હેત તે અદ્યાપિ પર્યત જેનકામનું ઉદાર સ્વરૂપ સર્વ વર્ણમાં જેનેની અસ્તિત્વતા અવલોકી શકાય. પરંતુ અવર માવિમવાનાં નિરાશે નૈવ વિદ્યારે એ વાક્યનું સ્મરણ કરી હવે તે ન વાવે એ શિક્ષાસૂત્ર ધ્યાનમાં રાખી પુન: જેને કોમને ઉદ્ધાર થાય તેવી બીજભૂત વિદ્યમાન એજનાઓને સુવ્યવ સ્થા પૂર્વક આચારમાં મૂકીને આચાર્યાદિ પરમેષ્ઠિ વવર્ગની ઉન્નતિકારક પ્રવૃત્તિ હેતુઓને અવલંબી આત્મભાગ આપવા પ્રત્યેક જેને સદા તત્પર થવું જોઈએ. For Private and Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૯) નિર્દેયક સ્વા ંદ્ય અને સ ંઘબળ પૃથ્થકરણુ, વિભેદક સંકુચિત દૃષ્ટિ પ્રવૃત્તિનું ખળ જ્યારે સમાજમાં વૃદ્ધિ પામે છે, ત્યારે સમાજખળ પ્રગતિકારક સુવ્યવસ્થાઓનું પ્રત્યેક અંગ પરસ્પર એકબીજાથી સમુહીભૂત ન રહેતાં ભિન્ન ભિન્ન અને છિન્ન ખળવાળું અવ્યવસ્થિત અધેાદશાની સ્થિતિને પ્રાપ્ત કરે છે. જૈન ચાતુવિધ મહાસ ધાન્ત ત લઘુલઘુ ભિન્નભિન્ન મંડળેા જ્યારે એક ત્રીજાની સાથે ખળવક પ્રગતિ મંત્ર તંત્ર યંત્રે ચેોજાઇને પરસ્પર એક બીજાને સહાચ્છીભૂત થવામાં સુવ્યવસ્થિત યેજના-કાયદાઓને અવલખે છે ત્યારે જૈન મહાસંઘની સમષ્ટિ તરીકે વિશેષત: પ્રગતિ થાય છે. જૈન ચાતુવિધ મહાસધાન્તર્ગત ભિન્ન ભિન્ન ગચ્છાદિ લઘુમડળા રૂપ વર્તુલે જ્યારે એકખીજા મળની ક્ષતિ થાય એવી લેકર દુવ્યવસ્થાના આચારા અને વિચારાથી પ્રવૃત્તિ કરે છે ત્યારે જૈન મહાસ ધરૂપ સમષ્ટિની મહત્તામાં હાનિ આવે છે અને પરસ્પર એકબીજાના ખળના નાશ પૂર્વક તેઓ For Private and Personal Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૮) ક્ષતિમાં વિરામ પામે છે. પ્રગતિ અને અવનતિના ઉપરયુકત બે લક્ષણોમાંથી વર્તમાનમાં કેની પ્રવૃત્તિ છે તે સ્વબુધ્ધિા નિર્ધારીને જેમ બને તેમ પ્રગતિમાન ર્ગમાં પ્રવૃત્તિ થાય એવા ઉપાયેનું અવલંબન કરવા આચાયોદિની સુવ્યવસ્થાથી પ્રવૃત્ત થએલી આજ્ઞાને આધીન થવું એજ પ્રત્યેક જૈનને સ્વફરજ તરીકે ઉપયેગી શિક્ષા અવધવી. મહાસંઘની અવનતિ વા પ્રગતિ થાય છે ? તે વર્તમાનમાં મહાસંઘના સુમ ભાગમાં ઊંડા ઉતર્યા વિના અવધવું તે દુષ્કર કાર્ય છે. મહાગિતાર્થ મુનિએ ખરેખર મહાસંઘની પ્રગતિના સત્ય ઉપાયને જાણી શકે છે અને તેથી તેઓ વર્તમાનકાળમાં આચાર્યની પ્રગતિકારક આજ્ઞાના અધીન થઈને મહાસંઘની ઉન્નતિમાં સ્વછંદગીને ભેગ આપી મહાસંઘ સેવારૂપ સ્વફરજને અદા કરે છે. ઉપરયુકત પ્રવૃત્તિ મંત્રને અવધીને પ્રાચીનકાલીક સાધુઓ અને સાધ્વીઓ હદયમાં શ્રીઆચાર્ય પ્રભુનું બહુમાન ધારણ કરીને તેઓની આજ્ઞા પ્રમાણે For Private and Personal Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૯) ચારિત્ર પાળતા હતા અને દેશદેશ ફરી સૂરિ નિર્દિષ્ટ સુવ્યવસ્થિત કાયદા પૂર્વક એકસરખી સુજનાથી ઉપદેશ–પ્રવૃત્તિ સેવી ગ૭ મહા સંઘની પ્રિન્નતિ કરી શકતા હતા. વર્તમાનકાળમાં તેવી સાધુઓની–સાવીએની સુવ્યવસ્થિતદશા વિશેષ પ્રકારે દેશકાળાનુસાર થાય તે જૈન મહાસંઘ મહાતીર્થની સેવાને સભ્ય સાધવા તેઓ આત્મભેગી બની શકે. આચાઆંદિવર્ગ સ્વગછન્નતિ અર્થે સાધુઓની સુવ્યવસ્થા સંરક્ષવાને જે કાયદાઓ ઘડે તેને અમલમાં મૂકવા માટે શહેરે શહેર દેશદેશ અને ગામેગામના ગ્રહસ્થ જેનેએ ખાસ લક્ષમાં લેવું જોઈએ. સાધુઓ અને સાધ્વીઓ જે આચાર્યાદિની આજ્ઞામાં ન રહેશે તે પરિણામ અંતે એ આવશે કે સ્વેચ્છાચ્ચાર-અનાચારનું પ્રબળ વૃદ્ધિ પામશે અને જેનામમાં સાધુઓના અને સાધ્વીઓના પદનું જે મહત્વ પૂર્વે હતું, સંમતિ વિદ્યમાન છે તે ભવિષ્યમાં રહેશે કે નહિ તેવી સ્થિતિ જણશે અને પોતાના શિષ્ય સંતાનની ગરજીઓના For Private and Personal Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯૦) કરતાં બૂરી હાલત થશે અને પેશ્વાઈ રાજ્યની પડતીની પેઠે સ્વકીય શિષ્ય સંતાનની અદશા થશે. એક ગામમાં એક સાધુ ગયા અને તે ગચ્છાધિપતિની આજ્ઞામાં ન હોય,ગામના શ્રાવકે, ગચ્છાધિપતિની આજ્ઞાન વિના તેને રાખે તે એકલા સાધુમાં કાંઈ દેષ આવ્યું તે તેને શિક્ષા આપનાર કેશુ? પશ્ચાત તે ગામને શ્રાવકસમૂહ યદિ સાધુવર્ગપર અવિશ્વાસની દષ્ટિથી દેખે તે તેમાં કેને સૂક્ષ્મદ્રષ્ટિએ અવલેકતાં અપરાધ છે? તે વાંચકે વિચારવું. એક સાધુ તે તેના ઉપરની આજ્ઞાવિના કઈ ગામના શ્રાવકે રાખે તે અન્ય સાધુએને તેવી અરૂચિ ઉદ્દભવે અને અંતે ધર્મરાજ્ય શાસનમાં અરાજકર્તાનું સ્વાસ્થંઘ પ્રવર્તવાથી સંઘને મુખ્ય વર્ગ, અવ્યવસ્થિત સ્થિતિમાં આવે. એક ગામમાં વા નગરમાં એક સાધુગ તેમાંના શ્રાવકને ભિન્ન ગ્ય ઉપદેશ આપી સુધારણા કરવા મથે, અન્ય સાધુઓ પુન: તે ગામમાં ઉપદેશ દઈ ત્યાંના શ્રાવકોને પૂર્વના સાધુઓએ આપેલા ઉપદેશથી શાસ્ત્રોનું શરણું ગ્રહી For Private and Personal Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) ભિન્ન ઉપદેશ આપે. ત્રીજે સાધુ ત્યાં આવી ઉપર કચ્યા પ્રમાણે બે સાધુઓના ઉપદેશથી ભિન્ન પ્રકારને ઉપદેશ આપે અને સ્વસ્વમતની સિદ્ધિ તથા તેને પ્રચાર કરવા શ્રાવકને દષ્ટિરાગમાં આકર્ષે, તેનું પરિણામ એ આવે કે ગામના શ્રાવક ભિન્ન ભિન્ન મતમાં વહેંચાઈ જાય. શ્રાવક સંઘમાં ધર્મનું એક કાર્ય કરવામાં મતભેદ કુસંપ થાય. સાધુઓ પણ તેવા ઉપદેશથી કાંઈ કાર્ય કરી શકે નહિ અને કયા સાધુનું કથન સત્ય છે? તે પરિપૂર્ણ ન સમજવાથી તેઓ ઈદં તૃતીયમ મત બાંધે, તે ગામના શ્રાવકે ફક્ત સાધુઓને તમારો દેખે અને અંતરની ગુરૂબુદ્ધિની પૂર્ણ શ્રદ્ધા વિનાના થઈ ગુરૂની આજ્ઞા વિનાના બને અને તેથી જૈન સંઘનું બળ વધી શકે નહિ, અને આચાર્યની આજ્ઞા માન્યા વિના મહા કાર્ય કરી શકે નહિ. જે જે સાધુઓ વિદ્યમાન હોય તેઓની સત્તાથી નિરંકુશ બનેલા ગૃહસ્થ જેનેની મરજી રાગપર તે સાધુઓનું અસ્તિત્વ જીવન ઉભું રહે. ભિન્ન ભિન્ન મત વિચારવાળા સાધુઓના ઉપદેશથી For Private and Personal Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯૨) ગામેગામ અને દેશદેશના ગૃહસ્થ જેનો કયું ખરું? તેના ગુંચવાડામાં પડી જાય અને સાધુવર્ગની આજ્ઞામાં શિથિલતા આવી જાય તેથી સાધુઓ અને આચાર્યોની પડતીનાં બીજ રોપાય અને પુનઃ તેવી દશાના સ્થાને ઈદમ તૃતીયમ ઉભું થાય. તેથી ધર્મની પ્રગતિને નાશ થાય, માટે પરસ્પરમાં સુવ્યવસ્થા રાખવા માટે આ ચાર્ય આજ્ઞા સત્તાને શિરેવંઘ માની તે પ્રમાણે પ્રવૃત્તિ એક સરખી અનેક સાપેક્ષટષ્ટિમાન્યપ્રગતિ શેલીએ આચાર્યની આજ્ઞા મુજબ ઉપદેશક સાધુઓએ ઉપદેશકત્વવ્યવસ્થાથી ઉપદેશ દેવું જોઈએ. જેન કોમે પૂર્વ કરતાં અધુના શું મેળવ્યું? વા બેસું? તેને વ્યાવહારિક વા ધાર્મિક ઈતિહાસજ્ઞાનવડે વિચાર કરવું જોઈએ. જેનેની પૂર્વ ચાલીસ કરેડ લગભગ વસતી હતી. અનેક રાજાઓ અને અનેક દેશનાં રાજ્ય જૈનોના તાબામાં હતા. કડાધિપતિ અનેક જેને હતા. અનેક જૈન વિદ્વાનો જેના કામમાં હતા. બ્રાહણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ જૈનધર્મ પા For Private and Personal Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩) ળનારી હતી. જેનેામાં સર્વ પ્રકારનું વ્યાવહારિક તથા ધાર્મિક સાહિત્ય વિદ્યમાન હતુ, જૈને સર્વ પ્રકારે સ્વકીય પ્રગતિ કરવાને શક્તિમાન હતા. જૈને વ્યાપારમાં પશ્ચાત્ હમ્યા. જેને જ્ઞાનમાં પશ્ચાત્ રહ્યા. શા રીરિક, માનસિક અને વાચિક એ ત્રણ પ્રકારની કેળવણીથી જેના પશ્ચાત પડ્યા છે. જૈન સાધુએ પણ જ્ઞાન મળ આદિ મળેાથી પશ્ચાત્ હડવા લાગ્યા છે. પૂર્વની દ્રષ્ટિએ દેખતાં જૈનોની જાહેાજલાલીનુ ઘણુ નષ્ટ થયું છે. હાલ જે કાંઇ છે તે ભવિષ્યમાં રહી શકશે નહિ તેના વિચાર કરતાં દરેક જૈન મુંઝાઈને સંશયયુક્ત કઇક વધે છે. જૈન સાધુએ અને સાધ્વીએ કદી સ્વ છંદતાથી-કુસ પતાથી અને નિર્દેયકતાથી વર્તીને જૈન કામની પ્રગતિ કરવાને અનેક જાતના અન્યત્રસ્થિત ઉપાયે ચેાજશે તેા તેથી તેઆ નિષ્ફળતા પ્રાપ્ત કરી શકશે. સાધુ અને સાધ્વીએ સ્વસ્વગ સઘાડાના મુખ્ય પ્રવર્ત્તકાની આજ્ઞા સ્વીકારીને અને પરસ્પર ગચ્છાની તકરારામાં મળ વ્યય થાય છે તેના For Private and Personal Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯૪) પરિહાર કરીને સર્વ ગચ્છાના આચાર્યાની સાથે અમુક અમુક ખાખતાની સુલેહની સરતા કરી તે પ્રમાણે વતીને ઉન્નતિ કરી શકે છે. સર્વ વ્યવસ્થાક્રમના નાશ કરી, સ્વાસ્થ્યદ્યાચરણ આચરવાથી ચાતુવિધ સ ંઘ મળની અવ્યવસ્થા થાય છેઅને તેથી તેના નાશ થતાં સઘઘાતક પાપને જેને સ્વશીર્ષ હારી લેઇ દ્રુતિમાં પ્રવેશ કરે છે માટે કદાપિ સ્વાસ્થ્ય દ્ય વૃત્તિથી અવ્યવસ્થા, સઘ મળ નાશ, આચાયોઢિપરમેષ્ઠિ હાનિ અને સર્વ પ્રકા૨ની ઉન્નતિકારક સુવ્યવસ્થાના કદાપિ કાળે નાશ કરા વામાં પ્રવૃત્ત થવુ ન જોઇએ, એજ પ્રત્યેક જૈનની મુખ્ય સંઘસેવાની આવશ્યક ક્રુજ અને મહાવીરની મુખ્ય આજ્ઞા પણ છે એવું અવમેધી સમ્યક્રીતિએ પ્રવર્ત્તવું જોઇએ. શાસ્ત્રોમાં જે ક્રિયાયોગ થવામાં આવે છે તે ક્રિયાયેાગના સમ્યક્ ભાવાર્થ ખરેખર ઉપર્યુંક્ત પ્રવૃત્તિને અંગીકાર કરવાથી સિદ્ધ થાય છે. ઉપર્યુ ક્ત વિચારાની અને આચારાની ભાવ જીવનમય જીવતી મૂર્તિ રૂપ જૈન સ ંઘની પ્રત્યેક વ્યક્તિ થાય એવા For Private and Personal Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯૫) ઉપદેશમત્ર વિશ્વમાં પ્રસરાવવા જોઇએ. આચાર્યાદિ ત્રણ પરમેષ્ટિ કે જે વત્તમાનકાળે જીવતા છે અને જેઓને શાસનનુ હિત સદા હૃદયમાં તાજી છે, તેઆની આચારવિચારાદિવડે સુવ્યવસ્થાપૂર્વક પ્રવૃત્તિજે જે અ ંશે થાય છે, તે તે અંશે જૈન કામની ધાર્મિક પ્રગતિ થાય છે એમાં કોઈ જાતની શંકા નથી. જેનેાના ધાકિ વિષયની પ્રગતિકારક આચાર્યાદિ ત્રણ્યની જે જે અંશે પ્રગતિ થાય છે તે તે અંશે અેનાના ધાર્મિકાચારાની અને વિચારેની સુવ્યવસ્થાપૂર્વક પ્રગતિ અને વખાધવી. શ્રીમશેાવિજયજી ઉપાધ્યાય, શ્રીઆચા ર્યની આજ્ઞા સ્વીકારીને જૈન શાસનની પ્રગતિમાં આવશ્યક સ્વસેવા જોને અદા કરવામાં કાંઈ ખાકી રાખ્યું નથી. આચાર્યાદિ વર્ગની સુવ્યવસ્થાપૂર્વક મુખ્ય ચેાજનાઓને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ કરવામાં આવે તા તેના ગર્ભ માં સદા પ્રગતિ તે વહ્યા કરે છે એમ સમ્યક્ અવધવુ' જોઇએ. જૈન ધર્મ સાહિત્યના પ્રત્યેક અંગને ખીલવનાર આચાર્યાદિ ત્રણ પરમેષ્ઠિ For Private and Personal Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬) વર્ગની સંખ્યામાં ગુણેમાં ને તેની સુવ્યવસ્થામાં વૃદ્ધિ પ્રગતિ થાય એવી છે જે આજ્ઞાઓને આચાર્ય ફરમાવે તે તે પ્રમાણે નિર્દોષ ફરજ બજાવવાને જેનેએ સદા તત્પર રહેવું જોઈએ. એ શતકના અંતરે પ્રાયઃ ક્રિોદ્ધાર કેટલાક શતકમાં થયેલ છે અને તેને મુખ્ય ઉદ્દેશ આચાર્યાદિ વર્ગની સુવ્યવસ્થા પૂર્વક ચારિત્રાદિ માર્ગ દ્વારા જેન શાસનની પ્રગતિ કરવી તેજ છે અને તે પ્રગતિરૂપ સાધ્યને લક્ષ્યમાં લઇ જેન વગેસદા પ્રત્યેક અંગમાં સુધારા વધારા કરવા જોઈએ. જે આચાર્ય જે જે સુધારા વધારાની જનાને જેનકેમ ધર્મની પ્રગતિ અર્થે જણાવે છે તેને જે જેનસંઘ વધાવી લે તે પ્રમાણે આજ્ઞાને પ્રભુરૂ૫ માની વાતે તે જૈન શાસનની અનેકમાગે ઉન્નતિ કરી શકાય છે. નેપિલીયનબેનાપાટે યુરેપ પર વિજય મેળવ્યે હતું તે પિતાની આજ્ઞાને પ્રભુ રૂપ માની તે પ્રમાણે પ્રવર્તવામાં આત્મભેગ આપનાર સ્વરોગે અવધવું. શિવાજીએ હિંદુઓનું For Private and Personal Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭) અસ્તિત્વ સંરક્યું તેનું કારણ પણ એ છે કે તેની સેના–તેની આજ્ઞાને પ્રભુરૂપ માની તે આજ્ઞા પ્રમાણે પ્રવર્તવામાં સ્વછંદગીને હેમ આપતી હતી. તેમ સ્વકીય આચાર્યની આજ્ઞાના ઝુંડાને વળગી રહી જેને સ્વકીય જે અદા કરે તે સ્વ૯૫ કાળમાં જાપાનની પેઠે સ્વકેમની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિમાં આગળ વધી શકે. એક સરખી રીતે અમુક ગચ્છમાં વા સંઘમાં અમુક આચાર્યની આજ્ઞા પ્રમાણે સુધારા વધારા થતા હોય અને તેને ગચ્છાચાર્યની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાનું પારત અંગીકાર કરી સનાથતા, સુસંપતા, સુવ્યવસ્થાના બંધારણવડે પ્રવતી અને શ્રાવકો તથા શ્રાવિકાઓ તેમના અધિકાર પ્રમાણે ધર્મમાં પ્રવર્તતાવવાની પ્રગતિ શૈલીના ઉપદેશને ગ્રહણ કરશે તે સ્વ જૈનસંઘની ઉન્નતિમાં આત્મ-ફરજરૂપ સ્વવન ભાગ સમર્પવા સૂરિયે શક્તિમાન થશે. સંકુચિત વિચારે અને જમાનાને અનુસરી જેનકેમના ઉપર For Private and Personal Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯૮) કાઈ મહા આચાર્યની રાજવત્ આજ્ઞા ન પ્રવર્ત્તવાથી, અને તેવા ધારણાની યોજનાઓ વિદ્યમાનમાં ન પ્રવર્ત્તવાથી જૈન મહાસંધ અને જૈન ધર્મની પ્રગતિના સ્થાને અવનતિ અવલેાકાય છે. અતએવ જૈન કામે જાગ્રત્ થઈને જૈન કામની પ્રગતિ થાય એવા અ ધારણાની ચેાજનાપૂર્વક આચાદિસંઘની સુવ્યવસ્થા કરવા એક ક્ષણ માત્ર પણ વિલંબ ન કરવા જોઇએ. આચાદિની સુવ્યવસ્થાપૂર્વક પ્રવતી પ્રવૃત્તિ કરવાથી મહાસ ઘની વિદ્યુવેગે પ્રગતિ થાય છે. અતએવ મહાસ ઘની સુવ્યવસ્થાના ખધારણાની ચૈાજનાએ નિશ્ચય કરવા મહાસ ઘના પ્રત્યેક અંગે અહંમમત્વાદિના ત્યાગપૂર્વક સર્વોલ્ગાની સાથે દેશકાળાનુસારે સબંધ ચેાજી પ્રવર્ત્તવુ જોઈએ. જૈનમહાસંઘમાં રહેલાં ભિન્ન ભિન્ન ગચ્છ, મડળ, વર્તુળા, પરસ્પર વિરૂદ્ધ બળધાતક મળ પ્રવૃત્તિના સ્વીકાર કરીને સ્વગચ્છની ઉન્ન તિની સાથે પરગચ્છના ખંડનમાં સ્વબળના વ્યય કર વામાં પ્રવૃત્ત થશે તે સ્વગચ્છ મંડળ વર્તુળની . For Private and Personal Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) નતિ પણ નહિ કરી શકે અને અન્ય ગચ્છાદિકની ઉ. નતિને નાશ કરતાં મહાસંઘને નાશ કરવામાં પિતાના આત્માને રાક્ષસાવતારનું રૂપ આપી શકશે એમ દીર્ધદષ્ટિથી વિચાર કરતાં પ્રત્યેક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર વર્ગને અબેધાશેજ, અને જે ઉપર્યુક્ત સત્ય છે એમ અવબોધાય તે પશ્ચિાત્ સાધુઓ અને સાધ્વીઓ સ્વકીય ગચ્છાધિપતિની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરે એમ સ્વસ્થ ગચ્છીય શ્રાવકેએ અને શ્રાવિકાઓએ પ્રવૃત્તિ કરવી જોઈએ અને મહાસંઘના અંગભૂત સર્વગછે પરસ્પર એક બીજાની સાથે સલાહ સંપથી પ્રવતી શૃંખલાના અંકેડાની પેઠે મહાસંધ અને જૈન ધર્મની પ્રગતિ કરવી પ્રયત્ન કરે એવી સુવ્યવસ્થામાં ભાગ લેવો જોઈએ. ભિન્ન ભિન્ન વિચાર મતભેદથી સ્વગચ્છ તથા અન્ય ગચ્છાદિ પ્રાબલ્યના ક્ષયની સાથે મહાસંઘની પ્રગતિમાં અનેક વિકને ઉભાં થાય એવી મહામહનીય પાપપ્રવૃત્તિને કદાપિ પ્રાણુતે કઈ પણ જેને સ્વી For Private and Personal Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦૦) કાર ન કર જોઈએ. કોઈ પણ આચાર્ય, કોઈ પણ ઉપાધ્યાય, કોઈ પણ પ્રવર્તક, પંન્યાસ, સાધુ, સાથ્વી, શ્રાવક અને શ્રાવિકા ઉપર્યુક્ત મહામહનીય પાપપ્રવૃત્તિથી મહાસંઘ વિભેદકના નાશક ગચ્છ લેશાદિ ચર્ચામાં ભાગ લે છે તે જૈન શાસનને નાશ કરવા માટે પોતાના હાથે જૈન શાસનપર કુહાડો મારે છે એમ અવધવું જોઈએ. મહાસંઘરૂપ જૈન ધર્મ સામ્રાજ્યને કોઈ પણ પ્રવૃત્તિએ કંઇ પણ વિઘાત થાય એવી પ્રવૃત્તિ વા એવા વિચારને સ્વપ્નમાં પણ આવવા ન દેવો જોઈએ. મહાસંઘના સુવ્યવસ્થિત બંધારણેને આચારમાં મૂકવા પ્રત્યેક જૈને સ્વ ફરજને અપ્રમત્તપણે અનુસરવી જોઈએ, એજ તેનો જૈન મહાસંઘની પ્રગતિ પ્રતિ આવશ્યક ધર્મ છે. અને એ આવશ્યક ધર્મને બજાવવાથી તીર્થકર નામકર્મ બાંધી શકાય છે, એમ પ્રત્યેક જેને અવબેધવું જોઈએ. હાલનાં રાજ્યસત્તાક અને પ્રજાસત્તાક રા પ્રત્યેક મનુષ્ય વ્યક્તિ સ્વસમાજેન્નતિ અર્થે For Private and Personal Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧) કેવી રીતે આત્મભેગ આપીને પ્રગતિ કરે છે તે મહાસંઘના પ્રત્યેક અંગે સૂક્ષ્મ દૃષ્ટિથી અવધવું જેઈએ. મહાસંઘના પ્રત્યેક અંગની અને પ્રત્યેક સાહિત્યની પ્રગતિ અર્થે સર્વ સ્વાર્પણ કરવું એ - નતિ છે. એ પ્રત્યેક જેને અવધીને અને તેને નિશ્ચય કરીને સ્વફરજને આ પયેગી થઈને અદા કરવી જોઈએ, અને એવી પ્રવૃત્તિ કરીને સ્વ ફરજ અદા કરવામાં દેવ-ગુરૂ સંઘની ભક્તિ કરી એમ અવધવું જોઈએ. વર્તમાન દેશ, જમાનાને અનુસરી જૈન મહાસંઘ અને જૈન ધર્મની પ્રગતિકારક દરેક પ્રકારના સાહિત્યની સુરક્ષા અને તેની સુવ્યવસ્થા કરવામાં જે કંઈ વિઘાતક બળ વાપરે છે તે તિ અને મહાસ ઘેન્નતિને ઉછેદક બને છે. જેને ! ! જૈન શાસનની પ્રગતિ માટે સર્વ પ્રકારના કદાગ્રહ પક્ષપાતને ત્યાગ કરી મધ્યસ્થતાથી વિચાર કરો અને જૈન શાસનની દાઝ મનમાં ધારણ કરીને ઉદાર મન રાખી મહાસંઘની સુવ્યવસ્થાના ઉપાયમાં ભાગ લે. For Private and Personal Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦૨) હુંપણની તુચ્છ ભાવનાને મહાસંઘરૂપ યજ્ઞમાં હેમ કરીને પ્રગતિના માર્ગમાં કટીબદ્ધ થઈને સંચરે. હાથમાં આવેલી સોનેરી તકને રાગદ્વેષ અને સંકુચિત વિચારથી ન ગુમાવે એજ ઉપાય હાલ તમારે આદરવા યોગ્ય છે. જૈન શાસન પ્રગતિ ખાતર જેને!!! તમે પરસ્પરના મતભેદને કલેશને ભૂલી જૈન ધર્મ પ્રતિપાલનની પ્રગતિમાં પરસ્પર સાહાશ્મીભૂત બની કદાપિ શાસનધ્રહી ન બનો, પરસ્પરની પ્રગતિમાં સ્વશ્રેય છે એમ એ મંત્રનું વારંવાર સ્મરણ કરીને જેને પ્રગતિની સુવ્યવસ્થાઓની રોજનાઓને આચારમાં મૂકવા કટીબદ્ધ થવું જોઈએ. વર્તમાન દશાને વિચાર કરી કઈ સાધુ આવા વિચારેને અનુસરી પુન: પૂર્વની પેઠે સુવ્યવસ્થા કરવાને માટે ધારે તે તે અન્યગચ્છ અને સ્વગ૭ના સાધુઓને અને સાધ્વીએને સુવ્યવસ્થાના બળની પ્રગતિ સમપીને મહા ગચ્છની અને મહાસંઘની ઐક્યતાને દહીભૂત કરવાડ ઘણા અંશે ભાગ્યશાળી સમર્થ બની શકે છે. શિવાજી For Private and Personal Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૩) એક હતા પણ તેની દેશભક્તિથી આકર્ષાઇને અન્યા પણ તેની સાથે જોડાયા હતા. પ્રતાપસિંહુ વનમાં ભટકનાર એક હતા પણ સ્વમાતૃભૂમિના ઉદ્ધારની તેની અડગ પ્રતિજ્ઞાઓએ સ્વદેશીઓને ઉશ્કેર્યો અને છેવટે પ્રતિજ્ઞાને સિદ્ધ કરી શક્યેા. જાપાનની સ્વાતંત્ર્ય દશામાં મિકાડા વિગેરે ત્રણ વ્યક્તિએચે ભાગ લીધે હતા અને તેથી જાપાનની સ્વતંત્રતા સ્થાપીત થઇ, એનજામીન્સેક્ લીન, વાશીંગ્ટન વગેરે બે ત્રણ વ્યક્તિઓએ અમેરિકાને પારત ંત્ર્યમાંથી મુક્ત કર્યું હતુ. મેટઝીની અને ગેરીએલ્ડીના આત્મબળથી ઇટલીની સ્વતંત્રતા થઈ હતી. શકરાચાર્ય થી પુન: હિંદુ ધર્મની પ્રગતિ થઈ પ્રત્યાદિ દષ્ટાંતાને લક્ષ્યમાં અવધારીને કેચિત ગીતા મુનિએ ઉપાધ્યાય આચાર્યો સર્વ ગચ્છની સુલેહ સપની એકતાને અમુકાપેક્ષાએ સાજીને જો મહા. સઘની સુવ્યવસ્થા કરવાની પ્રતિજ્ઞા કરે તા શનૈઃ શનૈઃ તે તે કાર્ય માં આગળ વધી શકે અને તે અંતે વિજયની દશા પ્રતિ સ્વપ્રયત્નને અવદ્યાકી શકે. ઉદાર For Private and Personal Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦૪) આચાર-વિચાર અને જૈન શાસનની દાઝ, સહનશીલતા સ્વાર્થ ત્યાગ પરિસોને સહવાની શક્તિ, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને પરીપૂર્ણ સમજીને મહા સંઘની એકતા કરવાના જે જે ઉપાયો હોય તેઓને પરિપૂર્ણ અવધવાની શક્તિ, મહા સંઘની સુવ્યવસ્થા તથા એકતાબળ પ્રવર્ધક પ્રવૃત્તિમાં સહાયક મનુષ્યને પ્રાપ્ત કરવાની શક્તિ–વિઘાતક પ્રતિપક્ષીઓના બળને પણ પ્રગતિમાં સહાયક તરીકે કરી લેવાની શક્તિ, ખંત, ધીરજ, ઉત્સાહ અને આત્મબળ પ્રવર્ધક શક્તિ ઈત્યાદિ શક્તિઓની સહાય, ધીરજ, ઉત્સાહ અને આત્મબળ પ્રવર્ધક શક્તિઓ ઇત્યાદિ શક્તિઓની સહાયવડે મહા સંઘ બળ પ્રવર્ધક જે જે પ્રગતિના માર્ગો છે તેમાં જે સંચરે છે, તે અંતે મહા સંઘની નિષ્કામભાવે સેવા કરીને આત્માન્નતિના શિખરે વિરાજીત થાય છે. જૈન સમાજ જેન મહા સંઘની સેવા કર્યા વિના કર્મયેગીપણું પ્રાપ્ત થતું નથી. પ્રશસ્ય રાગ દ્વેષને સેવીને અપ્રશસ્ય રાગ દ્વેષ ટાળવાને ઉપાય સેવાધર્મ છે તે For Private and Personal Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦૫) સેવક મનીને સેવાધર્મ સેવી ખરૂં કર્મ ચાગિત્વ પ્રગટાવે છે તે સ્વામિપદ પ્રાપ્ત કરવાને અધિકારી અને છે. જૈન મહાસ ઘની સેવા કરવાની અવસર ઉચિતતા અવાધ્યા વિના સેવાધમ સેવી શકાતા નથી, જે મનુષ્ય વર્તમાનકાળમાં મહાસ ંઘની એકયતા કરવાના અનુભવને અવખાધે છે અને મહાસ ધમાં જે વિચારી સને એક સરખા માન્ય હોય અને તેપ્રમાણે સર્વ ને પ્રવર્તાવતાં સ'ધના માટો ભાગ પેાતાને અનુકૂળ રહેશે અને તેથી વિરૂદ્ધ વર્તવામાં આવશે તે જૈન સંઘના મ્હેાટો ભાગ વિરૂદ્ધ થશે એવું જાણીને અનુકૂળ પડતા સુધારા વધારા કરવાના સમયેાચિત ઉપાચાને જે આદરે છે અને કટાટીના પ્રસગે લેશમાત્ર ગભરાયા-અકળાયા વિના નિવિકલ્પ અર્થાત્ ચિંતા વિના પ્રવૃત્તિ કરે છે તે મહાસંઘના સેવક બનવાને અધિકારી અને છે. શ્રીચતુર્વિધ મહાસ ધના અંગભૂત ગચ્છાદિ મ`ડળાની એકતા કરવાના ઉપાયાનુ જેને ભાન નથી અને તે પ્રમાણે For Private and Personal Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦૬) વર્તવાની જેનામાં શક્તિ નથી તે ચતુર્વિધ મહાસ ઘની એકતાના સ્થાને વિરેાધતા પ્રગટાવીને સ્વ અને પરનું શ્રેય કરી શકતા નથી. શ્રી ચતુર્વિધ મહાસં. ઘના અંગભૂત ગચ્છાદિ મંડળની એકતા કરવામાં પ્રથમ જે જે વિચારો અને આચાર સર્વને એકસરખા માન્ય હોય અને તત્ સંબંધી જે જે સુધારાઓ કરવા ધાર્યા હોય તે એકસરખા સર્વને માન્ય હોય તે બાબતેને આગળ કરીને સર્વની એકતાના ઉપાયે સાધવા અને તે પ્રસંગે પરસ્પર ગચ્છાદિ મંડળની જેને વિરૂદ્ધ માન્યતાઓ હોય અને જે માન્યતાઓ અને પ્રવૃત્તિના ચોગે પરસ્પર મતભેદ કલેશાદિની ઉદીરણ થતી હોય, એવા સંગે હેતુઓને દાબી દેવા અને પરસ્પરમાં વિરોધ પ્રગટાવે એવા એકતાના દ્રોહીઓથી સાવધ રહેવું. મહાસંઘની એકતા કરવામાં જે જે સંઘના અંગભૂત મનુષ્યના વિચારે મળતા આવતા હોય તેઓનું મંડળ ભરવું અને એકતાની સાધ્યદશાની જનાઓની સુવ્યવસ્થાઓ નક્કી કરીને For Private and Personal Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૭) તે પ્રમાણે જેને કાર્ય કરવાનાં હોય તે તે દરેકના અધિકાર પ્રમાણે સોંપવાં. આ પ્રમાણે સુવ્યવસ્થા પૂર્વક કાર્ય કરવાથી મહાસંઘની એકતા પ્રગતિવૃદ્ધિમાં ભાગ લેઈ શકાશે. ગચ્છાદિ મંડળોના મુખ્ય અધિપતિએની સાથે નમ્રતા લઘુતાથી વર્તનારા અને સમચિત્ત વર્તનથી તેઓનું આકર્ષણ કરવામાં જે ખરેખરા દક્ષ. અને આત્મશકિત સંપન્ન હોય છે, તેઓ શ્રી મહાસંઘને અને જૈનધર્મની પ્રગતિ-વૃદ્ધિમાં સ્વજીવનને આત્મભેગ આપી શકે છે. સર્વ ગચછના આચાર્યો વગેરેની સાથે પરસ્પરમાં જે સલાહસંપના કરારે કરાવીને પરસ્પરના સંપમાં વૃદ્ધિ થવાના સંયોગે મેળવવાનું જે જાણે છે તે શ્રીમહાસંઘની એક્તા કરવાને શકિતમાન થાય છે. શ્રી ચતુવિધા મહાસંઘની એકતા–પ્રગતિબળ વૃદ્ધિ કરનારા પ્રત્યેક જેને ઉપરની બીના સ્વહૃદયમાં ધારણ કરવી અને મહાસંઘના મંડળના નાયકેની સાથે અને તેઓની માન્યતાઓની સાથે અથડાવવાનો પ્રસંગ પ્રાપ્ત કર For Private and Personal Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦૮) નહિ. મહાસંઘરૂપ સમષ્ટિની સેવા કરનારાઓએ મહાસંઘરૂપ સમષ્ટિના પ્રત્યેકાંગને પ્રેમ જીતવા દરરેજ જ્ઞાનપૂર્વક પ્રયત્નશીલ બનવું જોઈએ. કેઈ ગચ્છની વા મનુષ્યની સાથે કલેશ કરીને કાંકરી ઘટને કેડે એવી સ્થિતિ ન ઉભી કરવી જોઈએ. પરસ્પર ગચ્છાદિ મંડળમાં વિગ્રહ ઉદ્દભવે એવા સંયોગથી દૂર રહેવું જોઈએ, અને સ્વ પ્રમાણિકતાની અન્ય મનુષ્ય ઉપર અસર થાય તેવું વર્તન પ્રાપ્ત કરવું જોઈએ. શ્રી મહાસંઘ ના અંગભૂત ગચ્છ સંપ્રદાયાદિ મંડળોની એકતા પ્રગતિ કરવાના પિતાના વિચારોના પક્ષને સબળ કરે એવા મનુષ્ય પ્રથમ તે પેદા કરવા જોઈએ અને સ્વવિચાર પ્રતિપક્ષીઓનું બળ પોતાના પર ન ચાલે એવા સામા ઉપાયે એને સાવધાન રહેવું જોઈએ. ત્રિશંકુના જેવી પિતાની સ્થિતિ ન થાય એવી સુવ્યવસ્થા પૂર્વક જનાઓ ઘડી તે પ્રમાણે વર્તવા પ્રત્યેક મનુષ્યને સામેલ કરવા જોઈએ. અહંતા, દ્વેષ, નિંદા,ગચ્છાહ, સંઘહિ, સ્વયમી બંધુ દેહ, મહાસંઘ દેહ, વિશ્વાસ, For Private and Personal Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯) નિંદા અને સ્વાર્થીદિથી ન્યારા રહી તે કાર્યમાં એગ્ય એવા મનુષ્ય પિદા થાય એવી શાળાઓ, ગુરૂકુળ, મંડળે સ્થાપવાં જોઈએ અને અનેક વિદને સહીને મહાસંઘ અને જૈનધર્મની પ્રગતિના વિચારોમાં અને આચારમાં સ્થિર રહેવું જોઈએ. મહાસંઘની રક્ષા પ્રવૃદ્ધિ પ્રગતિના સાચા સેવકો સાથે હળીમળીને કાર્ય કરવાની શકિત પ્રાપ્ત કરવી જોઈએ. પ્રત્યેક ગચ્છના સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓએ સ્વગચ્છાચાર્યાદિની આજ્ઞા મુજબ મહાસંઘની પ્રગતિમાં આત્મભેગ આપવા સદા તૈયાર રહેવું જોઈએ. જેનોની સંખ્યાની વૃદ્ધિના ઉપાયે તરફ સર્વથી પહેલું લક્ષ્ય દેવું જોઈએ. એક મહાસરેવર હોય અને તેના ચાર ગડનારાં છે તે સરેવરના ચારે ગડનારાંમાં થઈને જળ આવ્યા કરે છે અને તેથી સરેવર સંપૂર્ણ ભરાઈને છળકાઈ જાય છે. હવે તે સરેવરના ચારે ગડનારાંઓ બંધ કરવામાં આવે અને ઉપરથી પણ મેઘનું જળ પડતું બંધ થાય તથા સૂ For Private and Personal Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) ચના કિરણો વડે સવરનું જળ સુકાતું જાય તે પરિણામ અંતે એ આવે કે મહાસરેવરમાં જળને ઠેકાણે રેતી થાય. જેન મહાસંઘ સરેવરની વૃદ્ધિ પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણન મનુષ્યના જૈન ધર્મના પાલકત્વથી થાય છે. એ તે અવસ્થા હાલ બંધ પડી ગઈ. ફકત હવે એક વણિક કેમમાં પણ અમુક વણિક જાતિ જેનધર્મ પાળે છે. ચારે પ્રકારના ચાર જાતના ગડનારાં બંધ થઈ ગયા. જે જે છે તેની વસ્તી પણ ઘટવા લાગી છે તેથી ભવિષ્યમાં ખેદકારક પરિણામ આવે એવું પૂર્વે જણાવ્યું છે તેથી આ બાબત સર્વથી પ્રથમ વિચાર કરીને સંઘના નેતા આચાર્યો વિગેરેએ શ્રીવીરપ્રભુના સમયની વસ્તિવર્ધક એજનાઓને અનુભવપૂર્વક અભ્યાસ કરીને જેન સંખ્યાવર્ધક કાર્યોમાં તત્પર રહેવું જોઈએ. રિ ની શાસન રસી ઇત્યાદિ વિચારેવડે તીર્થકર નામકર્મ બંધાય છે. ઉદારભાવવિના અને આચાર વિના કદાપિ ન કેમની વૃદ્ધિ થવાની For Private and Personal Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) નથી. દરેક દેશ પોતાની વસ્તિની વૃદ્ધિના ઉપાયોને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ કરે છે જિનેં પ્રભુના ભક્ત ને નાશ થતાં જેન.દેહરાંસની કેવી દશા થાય, તેને ખ્યાલ કર જોઈએ. જેનેની સંખ્યાની વૃદ્ધિના ઉપાજેમાં પ્રવૃત્ત થતાં દરેક જેને યાદ રાખવું કે એક હાથે કદી તાળી પડવાની નથી. મહાસંઘને માટે ભાગ જ્યારે જાગ્રત્ થઈને સ્વાર્પણપૂર્વક આ બાબત પર લક્ષ્ય દેશે ત્યારે કાંઈક આશાજનક ચિનહાને ઉદય થશે. આચાર્યાદિ ત્યાગીઓએ જેનેની વસ્તી સંબંધી ખાસ લક્ષ્ય દેવું જોઈએ ખ્રીસ્તી પાદરીએ ખ્રીસ્તીઓની વૃદ્ધિ માટે જે સ્વાર્પણ કરે છે, એવું સ્વાર્પણ જેમાં જ્યારે ક્ષેત્રકાલાનુસારે પ્રગટ થશે ત્યારે જેના કામને ઉદ્ધાર થવાને. સેવાધર્મના ક્ષેત્રકાલાનુસારે ઉપાયો લીધા વિના કદી જેનેની સંખ્યા વધવાની નથી. રૂઢવ્યાવહારિકષ્ટિના સાંકડા વિચારોને આચારમાં બંધાઈ રહેવાથી કદી જેનોની સંખ્યા માં વૃદ્ધિ થવાની નથી. સર્વ ધર્મ પાળકના વિ For Private and Personal Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ચારાને અને આચારેને અભ્યાસ કરીને સર્વ વર્ણમાં જૈનધર્મ પાળકોની સંખ્યા વધે એમ વિશ્વસેવા, જન સેવા વગેરે સામાન્ય સેવાધર્મ જૈન સેવાઓ અંગીકાર કરવો જોઈએ. તત સંબંધી અન્ય ધર્મના વર્ધક આચાર્યોના સેવાધર્મના વિચારને અને આચારેનો અભ્યાસ કરી જેન તત્ત્વાવિરૂધ સેવાધર્મના આચારને અવલંબવા જોઈએ, અનેક દષ્ટિની સાપેક્ષતાએ ગંભીર ભાવથી વતીને જૈન કેમની પ્રગતિ કરી શકાય છે. એક જૈન ન પેદા કરવો એ એક તીર્થ પ્રગટાવવા બરાબર છે. એક મનુખ્યને શ્રી વીર પ્રભુના ઉત્તમ ધર્મ વિચારોની શ્રદ્ધા કરાવવી અને સભ્યત્વ પમાડવું એ એક દહેરાસર બનાવવા બરાબર અથવા એક મહાસંઘને જમાડવા બરાબર છે. એમ જ્યાં સુધી ઉદાર આચાર વિચારથી અને ધર્માભિમાનથી જેને નહિ સમજે ત્યાં સુધી તે એ રૂઢિના માર્ગમાં વહન કરીને સ્વકેમની સંખ્યાની વૃદ્ધિ પ્રગતિમાં કદી વાસ્તવિક આત્મભોગ For Private and Personal Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧૩) આપી શકે નહિ. રૂઢિના બંધારણનું જ એકાંતે અભિમાનકદાગ્રહ રાખીને વર્તવાથી અને વર્તમાન દેશકાળને અવગણયાથી જૈન કેમની સંખ્યામાં વધારે કરી શકાશે નહિ. આચાર્યો, ઉપાધ્યાયે, સાધુઓ અને સાધ્વીઓએ ધર્મને જીવતે રાખવાને અભિનવ દેશકાળને અનુસરી સ્વભક્તની સર્વથા સર્વદા અભિવૃદ્ધિના ઉપાયનેન જશે, ન જણાવશે તે પરિણામે જેનેની સંખ્યાની હાનિ થશે અને જેન કેમની પડતીનું પાપ તેઓને લાગશે એમ અપેક્ષાએ કથવામાં આવે તે તે અયુક્ત નથી. શ્રીવીરપ્રભુનું શાસન ૨૧૦૦૦ વર્ષ પર્યત રહેવાનું છે તેથી ઉદ્યમાદિ બળવડે જેના કામની પ્રગતિકારક આચાર્યો વગેરે ઉદ્દભવશે તે પણ તેઓ આજ માગને દેશકાલાનુસારે અંગીકાર કરશે અને તેથી જેનશાસન વહ્યા કરશે. જેનશાસનની પ્રગતિમાં દરેક જેને કટીબધ થઈને આત્મભોગ આપ જોઈએ અને સાંકડા મડદાલ વિચારેને તે હૃદયમાંથી દૂર કરવા જોઈએ. ભાવિભાવ અને કર્મને પક્ષ જે એકાં For Private and Personal Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧૪) તે લેઈ આ બાબતમાં ઉપેક્ષાબુધિથી જોવામાં આવશે તે જેનના નામને કલંકિત કરવામાં આવશે. અસલના કાયદાઓ આચારે અને અસલના આચાર્યો અને સાધુઓ સારા હતા એમ માનીને વર્તમાન કાળમાં વર્તનારા સાધુએ, સાધ્વીઓ, આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તકે, શ્રાવકે અને શ્રાવિકાઓ પ્રતિ માનની લાગણીથી નહિ દેખવામાં આવે તે જિનશાસનની ખરેખરી ભકિતથી ભષ્ટ થવાશે એમ પ્રત્યેક જેને હદયમાં ખાસ વિચારીને અનુભવવું વર્તમાનમાં વિદ્યમાન શાસનભકત દ્રવ્ય, ક્ષેત્ર, કાળાનુસાર મહાવ્રતધારી સોપદેશક એવા આચાર્યો કે જેને બૃહતું ક૯૫ની વૃત્તિથી નહિં માનવામાં આવે અને શાસનભક્ત ઉદારાચાર વિચારવંત આચાર્યાદિને - પદેશ નહિં અંગીકાર કરવામાં આવશે તે નકામ પિતાના પાદ પર કુહાડી મારીને સ્વને સ્વહસ્તે નાશ કરવાની સ્થિતિમાં મૂકશે. આશા છે કે ઉપરોક્ત વિચારાથી દરેકના હદયમાં સારી અસર થશે અને સ For Private and Personal Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) વેળા જેનકેમ જાગ્રત થશે. સ્વની સ્વાધિકાર પ્રમાણ ફરજ એ છે કે જેન મહાસંઘની પ્રગતિના સુવિચાર શિને જણાવીને તેને ફેલાવે કર. સવેળા જેન મહા સંધ જાગ્રત થશે તે ન્નતિની વિશેષતઃ આશા રાખી શકાશે. જેન મહાસંઘની પ્રગતિના સદ્દવિચારામાં અને આચારમાં સ્વષ્ટિ પ્રમાણે ભાગ લેતાં જે કોઇ જ્ઞાસા વિરૂદ્ધ લખાય, વદાય તે મહાસઘની સમક્ષ મિથ્યા મેદુષ્કૃત શબ્દદ્વારા ક્ષમા માગવામાં આવે છે. શ્રી મહાવીર પ્રભુના સમયના પ્રગતિના ઉપાયાનું જ્ઞાન કરીને તથા વર્તમાનકાળે દેશાદિઅનુસારે ઉપર પ્રમાણે જેને કથવામાં આવ્યું છે, તેને વિવેકદષ્ટિએ જેને વિચાર કરશે તે અને તેઓ સવપ્રગતિમાં આગળ વધી શકશે, જેને મહાસધની પ્રગતિના જે જે ઉપાચ ભાસતા હોય, તે ન મહાસંઘને જણાવવા પશ્ચાત્ તેમાંથી જે કાંઈ સત્ય પ્રિયકર પ્રતિકર-વિચાર લાગે તે મહાસંઘ ગ્રહ કરે. સર્વ મહાસંઘને સર્વ વિચારે સર્વથા અનુકુળ For Private and Personal Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) લાગે એવું તે આ વિશ્વમાં બન્યું જ નથી, બનતું નથી અને બનશે નહિ. અનેક દષ્ટિવાળા મનુષે છે સર્વની એક સરખી દ્રષ્ટિ નથી તેથી કઈ વિચાર કોઇને રૂચે અને કેઈને ન રૂચે અને અસત્ય લાગે એ નિયમ ધ્યાનમાં રાખીને સ્વાધિકારે સ્વફરજને બજાવવામાં આવી છે. જૈન મહાસંઘે સ્વમહાસંઘની રક્ષક દષ્ટિ તથા અસ્તિત્વદષ્ટિ અને પ્રગતિદષ્ટિએ ઉપર્યુક્ત વિચારેનું મનન કરવા પ્રવૃત્તિ કરવી. તથા નિવૃત્તિ માર્ગરક્ષક દ્રષ્ટિએ તેની ઉપયોગિતાને ખ્યાલ કરે. સર્વ અસ્તિત્વ દષ્ટિએ તેને લાભાલાભ વિચાર ૨ અને ભિન્ન ભિન્ન દષ્ટિવાળાઓના ભિન્ન ભિન્ન તથા બાહ્ય તથા અંતર જીવન સુત્રેના વ્યાવહારિક માર્ગોને વિચાર કરી ઉદાર મનથી પરસ્પોરબીવડાપ એ સૂત્રના ભાવાર્થ પ્રમાણે સ્વફર્જ અદા કરવા સર્વથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી તત્પર રહેવું. અપ્રશસ્ય રાગદ્વેષ ને પ્રશસ્ય રાગ શ્રેષમાં ફેરવીને પશ્ચાત્ પ્રશસ્ય રાગ-ર For Private and Personal Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૭) દ્વેષને અધિકાર પરત્વે નાશ કરવાની પ્રવૃત્તિમાં મંડ્યા રહીને મોક્ષની પ્રાપ્તિનું સાધ્યબિંદુ એક ક્ષણ માત્ર ન વિસરાય એ ક્ષણે ક્ષણે ઉપગ રાખવે. ધાર્મિક આંતર્જીવન રક્ષક વૃદ્ધિ પ્રગતિ અને ધાર્મિક આંતજીવને ઉપગ્રાહક બાહા આજીવિકા જીવન વૃદ્ધિ પ્રગતિકારક માર્ગોમાંથી એક વ્યક્તિ વા મહાસંઘ જે રક્ષકદષ્ટિએ ઉપેક્ષાથી વતે છે તે સહસ્ત્રધા વિનિપાત પાત્રભૂત બને છે. જેને કેમના ચતુર્વિધ મહાસંઘમાંથી પ્રત્યેક સંઘને વિનિપાત થવાના કારણે ઉપરના નિયમથી અવધીને ધાર્મિક જીવન તથા તેને ઉપકારી બાહ્ય જીવન હેતુઓના અસ્તિત્વ-રક્ષકત્વ અને તેની પ્રગતિમાં મહાસંઘના પ્રત્યેક અંગે એક બીજાને સાહાચ્ય આપવી જોઈએ. ચતુર્વણુ મનુષ્ય સંઘને જૈનધર્મની સાથે સંબંધ થાય અને પૂર્વની પેઠે રાજકીય જૈનધર્મ થાય એવી અસ્તિત્વ વૃદ્ધિત્વ રક્ષકત્વ પ્રગતિ ઉદ્ધારક યોજના એને આચારમાં મૂકી તે પ્રમાણે વર્તવું એજ પ્રત્યેક For Private and Personal Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૮) જનની ફરજ છે. એ ફરજને ઉત્તમ આજ્ઞા વ્યાસ અદા કરવા નિલેપ દષ્ટિથી વતી બાહ્યતઃ પ્રયત્ન કર જોઈએ અને અનેક ભિન્ન વિચાર સંક્ષેભ અને પરસ્પર વિચારેનું સંઘર્ષણ થતાં સ્વફરજમાં ન મુંઝાતાં સદા સ્વફરજમાં આગળ વધવું જોઈએ. સ્વકર્મમાં ત્યારે સ્વાધિકારપ્રવૃત્ત થવું જોઈએ પરંતુ તેનું ફળ શું આવશે તે તરફ સંભાળ પૂર્વક વતીને દેખવું નહિ, સ્વાધિકારે સ્વફરજોનું નિલેષપણે બજાવતાં મુક્તતા છે. સ્વાધિકારે કર્મ કરવાની કસોટી પર ચ ને રાગ દ્વેષથી મુકત રહેતાં કર્મવેગીની પદવી પ્રાપ્ત થાય છે. જ્ઞાનગી થયા બાદ કર્મવેગીને સ્વાધિકાર અદા કરવામાં નિર્લેપણું રહે છે અને તેથી બંધાવવાનું થતું નથી. જ્ઞાની મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે વતે છે અને અંતરથી નિર્લેપ રહી મહા સંઘ ધર્મા હિની સેવાઓને બજાવી આત્માની સાર્થકતા કરે છે. વાસ્તિત્વથી રક્ષકત્વની ઉદાર ભાવનાઓ જ્યારે જેન મહાસંઘમાં સર્વત્ર જુસ્સાભંધ પ્રગટી નીકળશે ત્યારે For Private and Personal Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧૯) જૈન મહાસ`ઘની પ્રગતિનાં ખીજોને વાવી શકાશે એમ નિશ્ચયત: અમાધવુ, મહાત્માઓની દીર્ઘદષ્ટિ અને સ્વાસ્તિત્વ રક્ષકત્વની ઉદાર ભાવના એ શ્રીવીર પ્રભુના સદેશેા છે એ સ ંદેશાને જૈન જગતમાં સર્વત્ર ફેલાવવા’ એ પ્રત્યેક જૈન સંઘની પ્રાથમિક ફરજ છે, અને એ ફરજને અદા કરવામાં મહાસંઘના અધિપતિ આચાર્યો તથા અગ્રગણ્ય માન્ય પુરૂષાના વિચારશ સાથે અનુકૂળ રહી સદા આત્મભાગ આપવા જોઇએ. खामेमि सव्वजीवे, सव्वे जीवे खमंतु मे 'मित्ती मे सव्व મૂળભુ' તેરે મળ્યું ન એક્ II એ સિદ્ધાંતને ગૃહસ્થાએ तथा खमीय स्वमावीय सव्व ' खमीय सव्वे जीव निकाय ' सिद्धहसाख आलोयणह मुञ्चहवैरन भाव ઇત્યાદિવડે ત્યાગીઓએ આત્મકલ્યાણપૂર્વક મહા સધ સેવાના ઉપાયે માં સાધ્યષ્ટિએ પ્રવૃત્ત રહેવું જોઇએ. બાહ્ય અને આંતરાસ્તિત્વ સંચાલક સૂત્રને સદા જીવતાં રાખવાં એ પ્રત્યેક જૈનની મહા ફરજ છે. સેવાધર્મ વિનાની વૃત્તિથી, ધર્માં જીવી શકતા નથી. For Private and Personal Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૨૦) નિવૃત્તિ ધમ એ ક્ષેત્ર સમાન છે અને સેવાધર્મ એ પોષકત્વસમાન છે તથા વાડ સમાન છે એમ સાપેક્ષ દૃષ્ટિથી અનુભવ કરતાં અવમેધાશે. સર્વ પ્રકારની ધાર્મિક તથા વ્યાવહારિક પ્રવૃત્તિયેાના લાભાલાભના અને તેના અસ્તિત્વના તે તે હૃષ્ટિએ વિચાર કરી મહાસંઘસેવા અદા કર્યો કરવી. જૈનાચાર્યો, ઉપાધ્યાયેા, સાધુએની સત્તા ખરેખર જૈન ગૃહસ્થ કામપરથી ન્યૂન થતી જાય છે અને તેના પરિણામે ભવિષ્યમાં જૈન કામ સ્વાછંઘભાવમાં અગ્રગામી ન બને તેવા ઉપાયેા લેવા યોગ્ય પ્રમગાની વ્યવસ્થાઓ થવી જોઈએ. ગચ્છના અને સાંધનાં મધારણા ઢીલા પડવાથી સત્તાગળના સ્થાને સ્વચ્છહતા પ્રસરી રહી છે, અને જો આ પ્રમાણે અમુક કાળ પત ગચ્છ અને સઘના બારણાનું શૈથિલ્ય પ્રશ્નનશે તેા પરિણામે આચાર્ય –સાધુ વનું અસ્તિત્વ ખરેખર યતિઓના સમાન પણ નહિ રહે. ગચ્છના અને સંઘસત્તા અળના બંધારણામાં કયા કયા હેતુ For Private and Personal Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એથી શથિલ્ય આવે છે તે ખાસ તપાસીને તે ઘર કરવાની જરૂર છે. એકહથ્થી આચાર્યની સત્તા તો સંઘ મૂકાયા વિના સાધુઓનું અને સાધ્વીઓનું સ્વાછ દૂર કદાપિ કાળે થઈ શકે નહિ એવું અનુભવગમ્ય કરીને અનુભવગમ્ય એવા ઉપાયે ગ્રહણ કરવાની જરૂર છે. ગચ્છના આગેવાન આચાર્યની એકહથ્વી સત્તાના તાબે રહીને સાધુઓએ અને સાધ્વીઓએ અભ્યાસ કરીને વર્તમાનકાળ યોગ્ય સાધુચારિત્રા ચારેને ઉપદેશ દેવે જોઈએ. આચાર્યની આજ્ઞા પ્રમાણે ક્ષેત્ર, કાળ પ્રમાણે ચારિત્ર પાળી શકાય એવી રીતે ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી સાધુઓએ ગામેગામ ઉપદેશ દેવે જોઈએ. એકાંત ઉત્કૃષ્ટમાર્ગને ઉત્સર્ગથી ઉપદેશ દેવાથી જેનેની સાધુઓ ઉપર શહાભક્તિ રહી શકશે નહિ. એકાંત અપવાદમાગથી ચારિત્રાચાને ઉપદેશ દેવામાં આવશે તે તેથી શિથિલાચારની વૃદ્ધિ થશે. અતએ ગીતાર્થસૂરિની આજ્ઞાઓને માન આપી જે ક્ષેત્રમાં જે કાળે જે ઉપદેશ For Private and Personal Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વી વ્યસન વ્યવહારમાં ચરિત્ર પાળ (ર૦) માપવાની જરૂર જણાય તેને ઉપદેશ દેવે અને એકાંત ઉત્સમાગ અને એકાંત અપવાદ માર્ગને પરિહા રી દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવથી ગચ્છાદિકનું અસ્તિત્વ કાયમ રહે એવા વ્યવહારમા ચારિત્રાચાર પાળ છે. ક્ષેત્રકાળને અતિક્રમી ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવાથી વગચ્છીય અન્ય સાધુઓ તરફથી શ્રદ્ધામય શ્રાવને ન્યૂનતા ભાસે છે. કારણકે એક એકાંત ઉત્કૃષ્ટ સાધુની પિંકે અન્ય સાધુઓ ચારિત્ર ન પાળે તે શ્રાવકે તેમને શિથિલ સમજીને તેમને અનાદર કરે છે. મકાંત અપવા માગે શિથિલ ચારિત્ર પાળવાથી ગછના સાધુઓમાં શિથિલતા વધવાથી ગચ્છની શિથિલતા વધતી જાય છે અને તેથી પરિણામે ગwની અસ્તિત્વની શંકા રહે છે. ગીતાર્થ સાધુઓની પાસે રહીને આગમોને અભ્યાસ કરી જે સવાર સિદ્ધાંતમાં સમ્યક દક્ષ ન બન્યા હોય તેવાઓ જે ઉપદેશ દે અને વિહાર કરે તે તેઓ અનેકભિન્નભિન્ન પકવ અનુભવ વિનાના વિચારોને શ્રાવિકાઓની For Private and Personal Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) આગળ દર્શાવીને તથા તેવા પ્રકારના દેશકાળથી અોએ એવા એકાંતિક ધર્મ માર્ગનું આચરણ કરીને જેનેના એક સરખા ધર્મ બંધારણમાં શૈથિલ્ય ઉપન કરી શકે. માટે સત્ય શિક્ષા તે એ છે કે ગઇ અને સંઘ–સ-તાબળનું અસ્તિત્વ સંરક્ષવા ગ્ય એવા સાધુઓને જેનધર્મને ઉપદેશ આપવાની સ્વગચ્છીય ક્ષેત્રોમાં આજ્ઞા આપવી જોઈએ, અને દેશકાળ ચાગ્ય ધર્માચરણ આચરી શકે તેવા જ્ઞાની અનુભવી સાધુઓને દેશદેશ વિહાર કરવાની આજ્ઞા આપવી જોઈએ. એકાંત શુષ્કજ્ઞાની અને એકાંત ક્રિયાવાદી સાધુઓને સ્વગમ્બચાચે ગીતાર્થની નિશ્રા વિના ગામેગામ વિહાર કરવાની આજ્ઞા ન આપવી જોઈએ, કારણકે તેથી તેવા સાધુઓનું આત્મહિત થતું નથી. અને તેઓ અન્યનું કલ્યાણ કરવા સમર્થ થતા નથી. એકાંત શુકવાદી અને ક્રિયા જડવાદી સાધુઓના ઉપદેશથી ગચ્છસ-ના બળને ક્ષય થાય છે અને તેઓ સંજસતા બળની હાનિ કરવામાં પણ કારણભૂત થાય For Private and Personal Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪) છે. એકાન્ત નિશ્ચયવાદી અને એકાંત વ્યવહારવાદી સાધુએ ઉપદેશ દેવાને તથા એકલા વિહાર કરવાને અયેાગ્ય છે. તેઓ સ્વપર કલ્યાણ કરવાના અધિકારી થયા નથી. સાધુઓએ અને સાધ્વીએ સ્વાત ત્ર્ય અને પારત ગ્યવિચારનું અને આચારાનું સમ્યક્ અનેકાંતપણુ આવખાધીને સ્વકીય અને પરકીય પ્રગતિના સ્વાતંત્ર્ય અને પારતગ્ય વિચારાને, આચારને અનેકાંતપણે દર્શાવવા જોઇએ. જ્ઞાનાદિ પંચ પ્રકારના આચારાદ્વારા વ્યષ્ટિ અને સમષ્ટિની ધાર્મિક પ્રગતિમાં ક્ષણે ક્ષણે અગ્રગામી થયા ખત, ઉત્સાહ, ધૈર્ય, પ્રય ત્ન અને અનુભવથી યેાગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ, અને ધર્મ કરણાનુયાગ એ ચાર અનુયાગના સાહિત્યની આવશ્યકતા અવબાધીને સ્વપર પ્રગતિના અનુક્રમ હેતુઓને અવલખવા લક્ષ્ય દેવુ જોઇએ. સાધુઓએ અને સાધ્વીઓએ જ્ઞાન, દર્શીન અને ચારિત્રગુણુની પ્રગતિ માટે પ્રતિદિન પ્રયત્ન કરવા જોઇએ; છેઃ શા For Private and Personal Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાં જ્ઞાનાભ્યાસ માટે ઘણું કથવામાં આવ્યું છે. સાધુઓએ અને સાધ્વીઓએ સ્વગચ્છાધિપતિની આજ્ઞા નીચે રહીને અપવાદ માગે પણ જ્ઞાનની પ્રગતિ કરવા દેશકાળાનુસારે પ્રયત્ન કરી જોઈએ. જ્ઞાન વિના કદી સ્વની પ્રગતિ અથવા અવગતિ વિવેક થવાને નથી. સ્વગચ્છીયાધિપતિની આજ્ઞા પુર:સર સ્વપર આગનું જ્ઞાન મેળવીને સાધુઓ અને સાવીએ દેશકાળાનુસારે ચારિત્ર પાળતાં છતાં જે જેન ધર્મને ઉપદેશ આપે છે જેનધર્મની પ્રગતિ થાય છે. જે ગૃહસ્થ જેમાં આચાર્ય ઉપાધ્યાયને સાધુઓ એકલા ફરનારા સાધુઓ અને ગીતાર્થનિશ્ચિત કરનારા સાધુઓ સંબંધી એક સરખી પરિણતિ છે, તે જેનેથી ગચ્છનાં બંધારણની સત્તાનું રક્ષણ થતું નથી. સ્વગચ્છાચાર્યોની આજ્ઞામાં સાધુઓ અને સાઇવીએ પ્રવતીને આત્મકલ્યાણ કરે અને આચાર્યા દિકની સત્તાબળથી પ્રગતિ થાય એવા સ્વગછીય ગૃહસ્થ-જેનેએ ક્ષેત્રકાળાનુસારે પ્રવૃત્તિ કરવી જોઈએ. For Private and Personal Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬) અવતંત્રતાના રક્ષણાર્થે સત્તાબળની પણ આવશ્યકતા વીકારવી જોઈએ, સ્વાતંત્ર્ય સંરક્ષણાર્થે ન્હાનાં માતાની વ્યવસ્થામાં ગોઠવાઈને સંપ્રતિ પ્રજાસત્તાક રાજન્મનાં મનુષ્ય અન્ય રાજકીય મનુષ્યની સાથે ક્ષાત્રબળની પ્રગતિની સાથે યુદ્ધ કરવા તત્પર થયાં છે તે કેનાથી અવિદિત છે. જેનેની નૈશ્ચયિક અને વ્યાવહારિક દષ્ટિએ મુખ્ય સાથદશા આત્મસ્વાતંત્ર્ય સુખ પ્રગતિ કરવી એજ છે અને તેવી સ્વતંત્ર'દશામાં સંરક્ષણ વ્યાવહારિક દષ્ટિએ આચાથાદિકની આજ્ઞાની સેવારૂપ પરતંત્રતાને સ્વફરજ માનીને ઉપ કત ઉપાયને અવલંબીને સવપ્રગતિ કરવા અવશ્ય હાલય દેવું જોઈએ. ખરેખર એ પ્રવન્ય વિના કદી પ્રગતિ થવાની નથી. એ પ્રમાણે પ્રવૃત્તિ થાઓ. For Private and Personal Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નદીસૂત્ર, ચંદ્રગચ્છપટ્ટાવલી, તથા કમ્પસૂત્ર પ્રમાણે મહાવીર પછી લગભગ ૧૦૦૦ વરસ સુધીની નંદીસૂત્રના કર્તા દેવવાચકની, ચંદ્રગચ્છના સૂરિઓની તથા કલ્પસૂત્રવાળા દેવગિણિ ક્ષમાશ્રમણની પટ્ટાવલી નીચે મુજબ છે. શ્રીમન્મહાવીર. વીરાત, ૧ સુધર્માસ્વામી. (૨૦) ૨ જંબુસ્વામી. (૬૪) a પ્રભવરિ. (૦૫). ૪ શયંભવ. (૮) ૫ અભદ્ર. (૧૪૮) ૬ સંભૂતિવિજય (૧૫૬) ૬ ભદ્રબાહુ(૧૭૦) ગોદાસ ૭ સ્થૂલભદ્ર (૨૧૫) ૮ આર્ય મહાગિરિ (૨૪૫) ૮ આર્ય સુહસ્તિ (૨૯૧) ૯ બાહુલ ના મલિક બલિરૂહ ૮ સુસ્થિત(૩૭૨) ૯ સુપ્રતિબુદ્ધ અનામ, નિજ ૧૦ સ્વાતિ (હારીતત્ર) ૧૦ ઈંદ્રદિન્ત (૪૨૧) ૧૧ સ્યામાર્ય(હારીતગોત્ર) ૧૧ દિન્ન ૧૨ શશિલ્ય (છતધર) શાંતિશ્રેણિક ૧૨ સિંહગિરિ (૫૪૭) જીતધર (ઉચ્ચ નાગરી શાખા નીકળી), ૧૩ વજી (૫૮૪) પુષ્પગિરિ ફમિત્ર ધનગિરિ શિવભૂતિ વજી દુજે યકૃષ્ણકાટિક 1 સમુદ્ર ૧૪ વજ્રસેન (૬૨૦) મંગુ ૧૫ ચંદ્ર (વગેરે) ૧૬ સામંતભદ્ર ભદ્રગુપ્ત ૧૭ વૃદ્ધદેવસૂરિ ૧૮ પ્રવાતનસૂરિ આરક્ષિત ૧૯ માનદેવ નદિલક્ષણપણું ૨૦ માનતુંગ નાગહસ્તિ - ૨૧ વીર રેવતિ ૨૨ જયદેવ સિંહ(બ્રહ્મપિકશાખા) ૨૩ દેવાનંદ દિલાચાયવાચના માથુરી) ર૪ વિક્રમસરિ ૨૫નરસિંહસૂરિ નાગાર્જુન ૨૬ સમુદ્રસૂરિ નક્ષત્ર નાગ જેહિલ વિષ્ણુ હિમવત કોલક ગોવિંદ ૨૭ માનદેવ સંપલિત ભદ્ર ૨૮ વિબુધપ્રભ ભૂતદિન્ન લાહિત્ય ૨૯ જયાનંદ સંધપાલિત ૩૦ રવિપ્રભસૂરિ દૂષ્યગણિ હસ્તિન (કાશ્યપગોત્ર) ધર્મ (સુવ્રત ગોત્ર) દેવવાચક (નદીસૂત્રનાક7) ૩૧ યશદેવસૂરિ હસ્ત | ધર્મ સિંહ (જબૂદિત શિગણિ સ્થિરગુપ્તકુમારધર્મ દેવગિણિ ક્ષમાશ્રમણ) ધર્મ શાંડિલ્ય For Private and Personal Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir MALA 2 * जैनगीता.* प्रणम्य श्रीमहावीरं, सर्वज्ञं धर्मदेशकम्, विश्ववन्धं च तीर्थशं, जैनशासनकारकम्. जैनौन्नतिकरी गीता, करोमि भक्तिभावतः , जैनानां पुनरुद्धार-कारिकां धर्मधारिकाम्.. जैनधर्मस्य संस्काराज जैनाः स्युर्धर्मद्योतकाः, सम्यक्त्वादिगुणैर्जेना, विश्वकल्याणकारकाः ब्राह्मणाः क्षत्रिया वैश्या शूद्रा जैनाश्चतुर्विधाः, २ ३ For Private and Personal Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२) स्वस्वकर्मगुणैः सर्वे, वर्तन्ते धर्मसाधकाः. सर्वजातीयलोकाः स्युः, जैनधर्मेऽधिकारिणः, सम्यक्त्वादिगुणैर्बोध्यं, वासक्षेपादिपूर्वकम्. सर्ववर्णेषु गुरवः, सूरिवाचकसाधवः , चतुर्विधेषु संघेषु, मुख्यः सूरिः सदा मतः संपति वयोमुख्या, जैनसङ्घमवर्तकाः , अनोन्नतिटत्तीना, माज्ञाकारकसूरयः जैतोचतिसुधारणा, कारका दोषवारकाः, चर्विधन सङ्केन, पूज्या मान्याचसूरयः देशकालानुसारेण, चारित्रधर्मसाधकाः , अंतरयुता जैन, शासनस्य प्रभावकाः. मैनागमाविरोधेन, सर्वधर्मस्य देशकाः, देशकालानुसारेण, धर्मशास्त्रपचारकाः. जैनधर्मप्रवृद्ध्यर्थ, सर्वस्वार्पणकारकाः , जैनाचार्याः सदापूज्याः, वाचकाः साधवस्तथा ११ For Private and Personal Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३ ) जैनसङ्ख्यामवृद्ध्यर्थ, पूर्णशक्ति प्रचारकाः, प्राणार्पणादिसद्भक्त्या, सेव्याः पूज्या हि सूरयः १२ सूरीणामाज्ञया मुक्तिः, स्यादेवात्र न संशयः, सुरेराज्ञा सदामान्या, जैनशासनदृद्धये. आज्ञाः सर्वाः सूरेर्मान्या, वीरवाणीव मुक्तिदाः, जैनैः श्रीजैनधर्मस्य, पुनरुद्धाराय सम्प्रति, आगमनिगमादिभिः, शास्त्रैर्षमा पैदेशकाः, सूरयो वाचकाः पूज्याः, भक्तिभावेन साधवः आशिषः सूरिसाधूनां, ग्राह्या जैनैः सुभक्तितः, सूरिशापाद् विभेतव्यं, जैनैः सन्ततिवर्धकैः शीघ्रं नाशः कुलादीनां, सूरीणामप मानतः, अतः प्राणविनाशेऽपि, निन्दा कार्याकदाऽपि नो २७ यादृशस्तादृशोलिङ्गी, जैनैः पूज्यः सुभावतः, भक्तिभावेन लिङ्गिना, मुनतिर्जायते ध्रुवम्. विश्वे भव्यमनुष्याय, सम्यक्त्वं येन दीयते, १६ For Private and Personal Use Only १३ १४ १५ १८ Page #584 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४) तीर्थोद्धारः शुभस्तेन, क्रियते धर्मदानतः, ११ लोकेऽस्मिन् सर्वजीवानां, दयादानं कृतं शुभम्, एकस्याऽपि प्रतिबोधात, तीथोद्धारसमं फलम्. २० जीवानां बोधिबीजस्य, दानं सर्वोत्तमं स्मृतम्, लोकानां धर्मप्राप्त्यर्थ, कर्तव्यं सर्वस्वार्पणम्. २१ एकस्मिन् विहिते जने, स्वसिद्धिफलं ध्रुवम्, सर्वजैनौरीत ज्ञात्वा, जैनाः कार्या नवाः सदा. २२ महाफलं कृते जैने, भवत्येव न संशयः, मिथ्यात्विनां प्रबोधार्थ, कर्तव्यं स्वार्पणं ध्रुवम्. २३ जैनाः पोष्याः सदाभक्त्या, न्योन्यं सेव्यं कदापि न, साहाय्यं सर्वदा कार्य, जैनानां दुःखनाशने. २४ संघपूजा शुभा कार्या, वित्तवस्वानवस्तुभिः , चतुर्विधस्य सङ्घस्य, दर्शनं पापनाशकम्. २ सरिवाचकसाधूनां, नाशकाच विरोधकाः लेखग्रन्था न मंतव्याः, सम्पति जैनशासने. २५ For Private and Personal Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (५) सर्वोन्नतिपदातारं, सत्यधर्मप्रचारकम्, चतुर्विधेन सङ्केन, जयतात् जैनशासनम् सर्वज्ञवीरवाण्यांहि, सर्ववेदाः प्रतिष्ठिताः , सिद्धान्तोपनिषद्पाः , विद्यमानामिनागमाः २८ ब्रह्माविष्णुमहादेवो, महावीरः प्रभुः स्मृतः , विभुश्रीमहावीरस्य, जयतु जैनशासनम् । वीरवाणी महागंगा, सर्वतीर्थशिरोमणिः, प्रधानं सर्वधर्मेषु, जयतु जैनशासनम्.. जयन्तु सूरयो विश्वे, जनधर्म प्रवर्तकाः, यद् दृष्टया सर्वपापानां, नाशो भवति तत् क्षणम्.३१ चतुर्विधस्य सङ्घस्य, द्रोहिगो धर्मनिन्दका: कर्तव्याः सङ्घबाह्यास्ते, जैनधर्मस्यशत्रवः ३२ जैनधर्मोपदेष्ट्रगां, सूरिवाचक साधूनाम् ; अपमान न कर्तव्यं, जैनः प्राणात्ययेपि वै. ३३ सूरिवाचकसाधूना, मुपदेशादिकर्मसुः For Private and Personal Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ६ ) " साहाय्यं सर्वथा कार्य, सर्वदा सर्वशक्तितः यादृशे तादृशे जैने, धर्मश्रद्धायुते सदा; भक्तिभावः शुभो धार्यो, जैनैरुत्साह पूर्वकम् ३५ धर्मार्थं सर्ववस्तूनां त्यागः कार्यः सुधार्मिकैः धर्मार्थमर्पण कार्य, देहसत्ताधनादीनाम् . धर्मस्य सत्यसम्बन्धः, धार्यो जैनैः सुप्रीतितः, धर्म एव परं तवं धर्मार्थं सर्वमृत्सृजेत् . चतुर्वर्णस्य सङ्घस्य, प्रगत्यर्थं धनादिकम्, देयं जैनैः परप्रीत्या, दानं स्वर्गादिकारकम् . जैनाचार्यादिकं मृष्ट्वा, आज्ञां संमान्य सूरीणाम्, दानं देयं सुक्षेत्रेषु, साध्वादिषु विवेकतः गुर्वाज्ञां भक्तिभावेन, संगृह्य धर्मकर्मसु, वर्तितव्यं प्रयत्नेन, जैनशासनदृद्धये. सुरेराजैव धर्मो वै, तीर्थेशाविरहे स्फुटम्, वर्तितव्यमतो जैनैः, सूरेरादेशपूर्वकम् . ३८ For Private and Personal Use Only · ३४ ३६ ३७ ३९ ४० ४१ Page #587 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आज्ञाप्रधानधर्मस्य, साधकः सङ्घ उच्यते, सूरेराझा सदामान्या, जैनैर्धर्माभिमानिभिः ४२ जैनशासनरक्षार्थ, सूरिः कालानुसारतः, या या आज्ञा करोत्येव, मान्यास्ताः पूर्णश्रद्धया. ४३ हतं निर्नायकं सैन्यं, हतं निर्मायक गृहम् , हतो निायकः संघो, हतो गच्छस्तथैव च. ४४ आज्ञा मान्या सदा जैनैः, सङ्घकार्येषु सूरीणाम् , धर्मकर्मानुष्ठानेषु, सूरीणां च तथैव वै. ४५ षोडशधर्मसंस्कारा, मान्या जैनः सुश्रद्धया, जैनवेदागमाः प्रोक्ताः, जैनोन्नतिकरा ध्रुवम् . ४६ हर्षोल्लासं न ये यान्ति, जैना दृष्ट्वा परस्परम् , सम्यक्लात्ते परिभ्रष्टाः, धर्मसम्बन्धवर्जिताः ४७ हर्षोल्लासं सदा यान्ति, दृष्ट्वा जैनाः परस्परम् , सम्यक्त्वधारकास्ते स्युः, जैनधर्मानुरागिणः ४८ जैनधर्मस्य दातृणां, मत्युपकृतिकोटिभिः, For Private and Personal Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (८.) नैव प्रत्युपकारः स्यात् , धर्मभीवनसाधूनाम्. ४९ बोधिबीजस्य दातॄणां, भक्तिः कार्या च प्रत्यहम्, जैनः श्रद्धालुभिः सम्यग् , धाराधनतत्परैः ।। धर्मरक्षादिकार्येषु, योजनीया हि वादिनः, धर्मरक्षासमो धर्मो, न भूतो न भविष्यति. ५१ धर्मवादविवादार्थ, मुद्भाव्या जैनपण्डिताः, गृहस्थास्त्यागिनः शीघ्रं, विद्यादानेन धर्मिभिः. ५२ सूरीणामुपदेशेषु, शङ्का कार्या कदापि नो, जैनोन्नतिप्रबन्धन, वर्तितव्यं विवेकता. सर्वजातीयजनैर्हि, पाल्याज्ञा जैनसूरीणाम् , जैनाचार्यः सदासेव्यः, जैनसाम्राज्यरक्षकः. ५ चतुर्विधस्य संघस्य, नायकाः शासकास्तथा, जैनाचार्याः सदावन्द्यार, जैनैरुत्साहपूर्वकम्. ५५ जैनगृहस्थमुख्या ये, जैनधर्मप्रभावकाः, कार्य सिद्धान्तश्रवणं, तैरेव सद्गुरोर्मुखात् . ५६ For Private and Personal Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (६) सर्वगच्छीय सज्जैन, रेक्यं कृत्वा परस्परम् , जैना रक्ष्याः सदुपायै, रापत्काले हि संपति. ५७ आपत्कालोऽधुना बोध्यो, जैनधर्म परिस्फुटम् , सर्वजैनैरतः कार्या, जैनवृद्धिरुपायतः. ५८ चतुर्विधस्य सङ्घस्या, पधर्मा सन्त्यनेकशः, क्षेत्रकालानुसारेण, सेव्या हि स्वाधिकारतः, ५९ अपवादमधानेन, मार्गेण संप्रति स्फुटम् , साधुश्रावकधर्माणां, वर्तनं जैनशासने. अन्यधार्मिकविद्वद्भिः, साध स्पर्धेनतौ च वै, अग्रत्वं जैनसंघेन, रक्षणीयं प्रयत्नतः. विद्यासत्तार्पणेनैव, कलौ जैनोन्नति शुभा, वर्धितव्या महोपायैः, जैनरुत्साहधारकैः पश्चान्नैव पतितव्यं, जैनैः स्पर्धासु संप्रति, ऐक्यं यत्र बलंतत्र, ज्ञात्वैवं धर्ममाचर ॥ तीर्थयात्रा गुरोयात्रा, संघयात्रादिकं तथा, For Private and Personal Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०) पर्युषणादिपर्वणां, सेवनं पति वत्सरम्. ६४ प्रत्यहं धर्मव्याख्यान, श्रोतव्यं वाचना तथा, कर्तव्या जैनग्रन्थाना, धर्मकामार्थसाधकः, ६५ जैनानां पूर्णसाहाय्य, व्यापारादिपवृत्तिषु, । धनाढ्यैराहतैः कार्य, जैनधर्माभिमानिभिः. ६६ धर्मस्य सत्यसम्बन्धात, स्वकीया जैनबान्धवाः, धर्मसम्बन्धजनेभ्यो, विशेषं नैव किश्चन. सूरिवाचकसाधूमिः, साध्वीभि च विशेषतः, पाठनीयाः सदा जैनाः, धर्मज्ञानस्य दानतः, सप्तक्षेत्रस्य रक्षार्थ, वृष्ट्यर्थं च विवेकतः, चतुर्विधन संधैन, यतितव्यं विशेषतः अन्यदर्शनविद्वद्भिः, कृताक्षेपनिवारणम् , कर्तव्यं कर्म जैनहि, व्याख्यानादिसुयुक्तिभिः ७० जैनाचार्यैः सभायां वै, जैनधर्मस्य मण्डनम् , कर्तव्यं तर्ककोटिभिः, सम्मति धर्मवद्धये. For Private and Personal Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ११ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir जैनधर्मस्य मण्डने, आत्मवीर्यव्ययः शक्यः, इत्येवं हृदि संघाय, यतितव्यं हि सूरिभिः धर्मार्थ मातृपितॄणां ज्ञातीनां च विशेषतः, त्यागः कार्यो यथायोग्यं, देशकालविपत्तितः प्राणात्ययेऽपि नो कार्या, जैनैः सह विरोधिता, जैनधर्माद् विरुद्धं यत् कर्त्तव्यं न कदाचन. जैनधर्माविरोधी य, लोकानां च विरुद्धकम्, जैनोन्नतिकरं कर्म, कर्त्तव्यं जैनसूरिभिः युक्तिप्रयुक्तिभिः कर्म, कर्त्तव्यं जैनवर्धकम्, प्रमादस्तत्र त्यक्तव्यः, जैनसंघस्य नायकैः जैनधर्मस्य वृद्धयर्थ, महंता ममता शुभा, जैनैर्व्यवहारमाश्रित्य कर्त्तव्या शौर्यपूर्विका . धर्मस्य रक्षका बोध्याः, सूरयः साधवस्तथा । साधुवेषेण धर्मस्य, रक्षणं भवति ध्रुवम् जैनधर्मस्य रक्षार्थ, साधुभिर्य द्विधीयते । For Private and Personal Use Only ७२ ७३ ७४ ७५ ७६ ७७. ॥७८॥ Page #592 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१२) क्रियते तन केनापि, सर्वज्ञेन प्रवेदितम् ॥७९॥ मेरुसर्षपवद् बोध्य-मन्तरं साधुश्राद्धयोः।। सम्मति साधुसङ्घस्य, रक्षणे धर्मरक्षणम् ॥८॥ क्षेत्रस्य जैनधर्मस्य, रक्षका: साधवः स्फुटम् ।। साधुसङ्घ विना नाशो, जैनधर्मस्य जायते ॥८॥ भक्तिर्गौतमवत् श्रेष्ठा, कर्तव्या पूर्णभावतः । नास्तिवं न कदा कार्य, साधुसङ्केषु सर्वथा ॥८२॥ पूर्णश्रद्धायुता भक्तिः, सदा फलति जन्मिनाम् । दोषदृष्टिं परित्यज्य, कर्तव्यं साधुसेवनम् ॥३॥ मतक्लेशं कदा दृष्ट्वा, साधूनां च परस्परम् । अश्रद्धा चारुचि नैव, कर्तव्या श्रावकैः कदा ।।८४॥ श्रद्धाभ्रष्टे महापापं, मिथ्यात्वस्य प्रवर्धनम् । मुक्ति नैव भवत्येवं, ज्ञात्वाधार्या रुचिः सदा ॥८५|| धर्मकर्मप्रकुर्वाणा, जीवद्वेदाच साधवः । सर्व समये मोक्षार्थ, सेव्या हि साधवस्तदा ॥८६॥ For Private and Personal Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( १३ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir नास्तिकैः साधुखण्डनम् । ॥८७॥ ॥८९॥ नास्तिक शिक्षणाभ्यासात्, क्रियते धर्मनाशार्थं, रोद्धव्या सङ्घशक्तितः प्राणनष्टे यथा जीवः, शरीरे नैव तिष्ठति । साधुसंघ तथा नष्टे, धर्मो नश्यति तत्क्षणम् ॥ ८८ ॥ hat सर्वकारेण, संरक्ष्याः साधवः सदा । सूरीणामाज्ञया नित्यं, वर्तितव्यं विशेषतः नास्तिकानां कुतर्कैच, श्राद्धैः कार्यो नहि भ्रमः । सर्वशङ्कापनोदाय, सेवनीयाश्च सूरयः तीर्थेशसूरिसाधूनां, जैनधर्मस्य धर्मिभिः । श्रोतव्या न कदा निन्दा, प्राणैः कण्ठगतैरपि ॥ ९१ ॥ सह्या नैव कदा जैनै- जैनसङ्घस्य हेलना । स्वात्मसङ्घबलेनैव, हर्तव्यं हेलनादिकम् साध्वीनां हेलनानिन्दे, श्रोतव्ये न कदापि वै । सङ्घशक्त्या हि सङ्केन, रोद्धव्या धर्मघातकाः ॥१३॥ जैनैः परस्परं देयं, साहाय्यं स्वीयशक्तितः । ॥९०॥ ॥९२॥ For Private and Personal Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१४) स्वधर्मिप्रेमलीनश्च, विद्यासत्ताधनादिभिः ॥ ९३ ॥ चतुर्विधस्य सङ्घस्य, वृद्ध्यर्थं सम्पति ध्रुवम् ।। दानादिकं सदा देयं, जैनधर्माभिमानिभिः ॥ ९४ ॥ जैनहानिकरास्त्याज्या, जैनै हि दुष्टरीतयः । तत्रालस्यं न कर्तव्यं, कर्तव्या नैव मूढता ॥ ९५ ॥ अन्यधर्मीयजातीनां, स्पर्धासु सम्प्रति ध्रुवम् । पतितव्यं न पश्चाद्वै, धर्मसङ्घाभिमानिमिः ॥९७ ॥ अन्यधर्मीयजातीनां, समाजैः सह सम्मति । स्पर्धायां जैनसङ्घन, वर्तितव्यं विशेषतः ॥९८ ॥ जैनजातिप्रगत्यर्थ-मैक्यं सर्वार्थसाधकम् । स्वीकर्तव्यं सदा जनै-स्त्यक्त्वा द्वेषादिकं द्रुतम् ।।१९।। उन्नतिकारिका या या, अन्यधर्मिषु रीतयः । स्वीकर्तव्याश्वता जैन-रपेक्षातो व्यवस्यया ॥१००।। जैनसम्यगदृशां चैत्र, सम्यगरूपेण भासनम् । भवति सर्वधर्माणां, प्रवृत्तीनां तथा स्मृतम् ॥१०॥ For Private and Personal Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१५) नव्यजैनाः प्रबोधेन, कर्तव्या जैनसाधुभिः । प्रामायं नैव कर्तव्य-मन्यधर्मिप्रबोधने ॥१०२॥ सम्यग्दर्शनदानार्थ, मिथ्यात्विना प्रबोधनम् ।। कर्तव्यं सर्वनै नैर्हि, सम्पति सर्वयुक्तिभिः ॥ १०३॥ दौर्बल्यं न की सेव्य, जैनैर्धर्मप्रचारणे । सत्यां शक्तौ प्रमादेन, कर्मवन्धो भवेद् ध्रुवम् ॥१०४॥ बोदव्याः स्वजना जैनैः, कोटियुक्तिप्रयुक्तिभिः । तत्र मौढ्यं न कर्तव्यं, स्वकीयजातिबोधने ॥१०५॥ मन्त्रतन्त्रप्रभावण, जैनाः स्युरन्यजातयः । यादृक् तादृगुपायैश्व, कर्तव्यं तद्धि सम्पति ॥१०६॥ अन्यलोकमबोधार्थ, व्यापृतव्याः स्वशक्तयः । कर्तव्यं तद्धि जैनान्म, पूर्णधर्मानुरागिगाम् ॥१०७॥ कोट्युद्धारफलं चैव, शत्रुञ्जयस्य यद् भवेत् । तत् फलं नव्यजने च, कृते सञ्जायते ध्रुवम् ॥१०८॥ पुण्यानुबन्धिपुण्यं च, सम्यग्बोधे कृते सति । For Private and Personal Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१६) बोधिलाभसमो लामो, नान्यो विश्वे हि माणिनाम् १०९ भव्यस्य साधुदीक्षायां, साहाय्येन फलं महत् । असङ्ख्योद्धारतो जैन-ज्ञेयं शत्रुञ्जयस्य वै ॥११०॥ बालहत्यादिपापानां, नाशो भवति तत्क्षणम् । मिथ्यात्विनां कृते जैने, विद्यावित्तादिदानतः॥११॥ धर्माभिमानतः स्वर्गो, मुक्तिमाप्तिश्व सम्मति । शस्यप्रेमादितो धर्मो, दुःषमारे विशेषतः ॥११२॥ चतुर्विधस्य सङ्घस्य, वैयावृत्यं शिवमदम् । वैयावृत्यं महाधर्मः, सम्पति जैनशासने ॥११॥ आप्नोति वाञ्छितं सर्वे, वैयावृत्येन सद्गुरोः । वैयावत्यसमो धर्मो, न भूतो न भविष्यति ॥११४॥ मनोवाक्काययोगेन, वैयावत्यकरा जनाः। धर्मभ्रष्टां न जायन्ते, कदापि दैवयोगतः ॥११॥ दुःखदौर्भाग्यनाशार्थ, वैयावृत्यं ध्रुवं मतम् । अस्मिन् जन्मनि साक्षाच, प्रत्ययस्तस्य जायते ११६ For Private and Personal Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सरिवाचक साधूनां, वैयाकृत्यं मुखपदम् । कर्तव्यं पूर्णप्रीत्या तद्, जैनधर्मप्रभावकम् ॥११७॥ वैयावृत्यकरा जैना, जायन्ते नैव दु:खिनः प्रत्यक्षं दृश्यते ऽत्रैव, धनादयाः शान्तिधारकाः॥११८॥ वैयावृत्यं हि कर्तव्यं, सर्वधर्मशिरोमणिः । वैयावत्येन यल्लभ्यं, तदन्यै नैव लभ्यते ॥११९॥ वैयावत्यैः प्रसन्नाः स्युः, मुरिवाचकसाधवः स्वनाभेराशिसस्तूणे, वरदा देहिनां ध्रुषम् ॥१२०॥ वैयाकृत्यं फलत्येव, ग्लानानां सूरियोगिनाम् । अतो जैनैर्महापीत्या, वर्तितव्यं प्रयत्नतः ॥१२॥ वैयावृत्यं ध्रुवं सेव्य-मवधूतस्य सद्गुरोः। शीघ्र फलपदं बोध्यं, जैनधर्मप्रभावकम् ॥१२२॥ सरिवाचकमणा, जैनधर्मप्रभावकाः । पैयावत्येन ते सेव्याः , कृत्वा सर्व समर्पणम् ॥१२॥ येन केन प्रकारेण, प्रसन्नः सद्गुरुभवेत् । For Private and Personal Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१८) कर्तव्या ताशी सेवा, गुरोश्चित्तानुसारिणी ॥१२४॥ वेदवेदान्तसांख्यानां, सत्यं सापेक्षतः स्फुटम् । वैष्णवानां च यत् सत्यं, तत् तु श्रीजैनदर्शने ॥१२५॥ केवलज्ञानयोगेन, वीरविष्णुः प्रभुः स्मृतः । रागाद्यलङ्कतः कोऽपि, नाम्ना विष्णु ने सद्गुणैः१२६ चतुर्मुखोपदेशित्वात्, वीरब्रौत्र वस्तुतः। रागाधलङ्कतः कोऽपि, नाम्ना ब्रह्मान वस्तुतः ॥१२७॥ रागद्वेषविनाशित्वात, महादेवः सदाशिवः । महावीरः प्रभुर्मान्यः, नान्यो नाम्ना गुणवैना ॥१२८॥ वीरवाणी महावेदः, सत्याहिंसादिसद्गुणैः । पहिमादियुक्तत्वा-नान्यो वेदः सदोषतः ॥१२९॥ वीरवाणी हि वेदान्त, आत्मतत्वप्रदर्शनात् । सापेक्षनययुक्तत्त्वात, तत्वैराध्यात्मिभृतः ||१३०॥ सर्वज्ञश्रीमहावीर-कथिते जैनदर्शने । For Private and Personal Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १६ ) ॥१३१॥ ॥१३३॥ ॥१३४॥ सर्वधर्मसमावेशः, ज्ञात्वा श्रद्धां समाचर सर्वदर्शनतश्वाना-मङ्गीकारो स्वपेक्षया । नयैर्भवति तद् विश्वे, जयताज्जैनशासनम् ॥ १३२ ॥ | प्रतिवर्ष शुभ कार्य महासङ्घस्य मेलनम् । तीर्थे पर्वदिने जैन - जैनधर्मप्रचारकम् सुधाराः सूरिभिः कार्या, जैनागमाऽविरोधतः । जैनधर्मप्रचाराय दातव्या धर्मदेशना मुनीनां च गृहस्थाना-मुन्नतिकारका शुभाः । आहतव्याः सुधारास्ते, जैनाचार्यप्रदर्शिताः ॥ १३५ ॥ जैनधर्मस्य व्याख्यानं, प्रत्यहं सूरिसाधुभिः । कर्तव्यं पूर्णभावेन, जैनवृद्धिकरं शुभम् प्रतिदेशं महातीर्थे, तत्रत्यजैन धर्मिभिः । चतुर्विधस्य सङ्घस्य, कर्तव्यं सत्यमेलनम् ॥ १३७॥ जैनधर्मस्य सिद्धान्ता, चर्चितव्या हि सूरिभिः । सर्ववर्णनवार्य कर्तव्या सुष्ठु योजना || १३८ || ॥१३६॥ For Private and Personal Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२०) मूरिंगच्छकुलादीनां, जैनाः स्युभक्तिकारकाः। तेषां भक्तिमभावेण, ते स्युर्वित्तादिभोगिनः ॥१३॥ रक्षणीया सदा भक्तै-जैनाचार्यपरंपरा । परंपरा हि सूरीणां, जैनशासनवाहिका ॥१४०॥ सरिवाचकसाधूनां, सन्ततिभक्तिभावतः । पोषणीया सदा जैनै-धर्ममूला शुभंकरा ॥१४॥ यत्र तत्र मुनिं दृष्ट्वा, वन्यो गौतमवत् सदा । अभ्युत्थानादिमानेन, शीघ्र धर्मफलप्रदः ॥१४२॥ हर्षोल्लासो मुनि दृष्ट्वा, येषां चित्तेषु जायते । सम्यक्त्वं निर्मलं तेषां प्राप्नुवन्ति परं पदम् ।।१४३।। निरीक्ष्या न कदा दोषा, जैनानां गुणरागतः गुणाः सर्वे निरीक्ष्या हि, जैनधर्मोनतिप्रदाः॥१४४॥ जैनधर्माभिमानं हि, कलौ पुण्यानुबन्धकम् । जैनधर्मस्य रक्षार्थ, सबै देयं धनादिकम् ॥१४५।। For Private and Personal Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २१ ) मतान्तराऽन्यभेदेषु, मौनं कृत्वा विवेकतः । महासङ्घेन संमील्य, चर्च्या जैनोन्नतिः शुभा ॥ १४६ ॥ सर्वजातिषु धर्मस्य, प्रचारार्थ प्रयत्नतः । कर्तव्या योजना सम्यक्, गीताथानां विवेकतः ।। १४७॥ औदार्य धर्मदृष्टीनां कृत्वाऽऽचारसुधारणाम् । सर्ववर्णाय योग्यो यो, देयो धर्मः सुखावहः || १४८ ॥ महावीरो महादेवो, ब्रह्मा विष्णुर्महेश्वरः । सर्वज्ञः श्रीजगन्नाथः, तस्य धर्मः सनातनः ॥ १४९ ॥ ज्ञातव्या वीरदेवस्य सर्ववेदाः सनातनाः । वीरवाणीमहावेदः, सिद्धान्तो विश्वपावकः || १५० ॥ अनाद्यनन्तरूपेण, जैनधर्मः सनातनः । तद्वक्तारो जिनेन्द्रा वै, सर्वज्ञाः सर्वदर्शिनः ।। १५१ ।। यथा नदीनामन्धौ हि समावेशस्तथा खलु । जैनधर्मे हि लीयन्ते, शेषधर्मा अपेक्षया विश्वोद्धर्त्ता महाशुद्धो, जैनधर्मः सनातनः । ॥१५२॥ For Private and Personal Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २२ ) तस्य श्रद्धानमात्रार्द्ध, जीवो याति परात्मताम् ।। १५३ ।। अनन्तधर्मात्मकजैनधर्मः अनन्तवेदात्मकजैनधर्मः । अनन्त सत्यात्मक जैनधर्मः, अनन्तशक्त्यात्मक जैनधर्मः सर्वधर्मसमावेशो, जैनधर्मे हि जायते । [ ॥ १५४॥ नयप्रमाणभङ्गेन, जैनधर्मः सनातनः ॥१५५॥ जैनधर्मोपदेष्टारो, याता यास्यन्ति सद्गतिम् । निन्दका जैनधर्मस्य, याता यास्यन्ति दुर्गतिम् ।। १५६ जैनधर्मसमो धर्मो, न भूतो न भविष्यति । अतः सर्वप्रयत्नेन, जैनधर्म समाचर जैनधर्मात् परो लाभो, नास्ति हि भुवनत्रये । प्रवृद्धया जैनधर्मस्य, जीवाः स्युः स्वर्गगामिनः।। १५८।। सर्वदर्शनदृष्टीनां, लीनता जैनदर्शने । अपेक्षातो भवत्येवं, जैनधर्मः सनातनः दयादिसत्यधर्माणां, पोषकः पापशोषकः । जैनधर्मो महीख्यातो, विश्वशान्तिप्रवर्तकः ॥ १६० ॥ ॥१५७॥ For Private and Personal Use Only ॥१५९॥ Page #603 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२३) जैनधर्मपरमीत्या, सर्वपापात् प्रमुच्यते । श्रद्धया जैनधर्मस्य, सेवा कार्या प्रतिक्षणम् ॥१६॥ अस्तित्वं जैनधर्मस्य, जैनानामुपरि स्थितम् । जनसङ्ख्यामवृष्ट्यर्थ, योग्यं कर्म समाचर ।।१६।। जैनधर्मप्रचारार्थ, स्वार्पणं पूर्णभक्तितः । कर्तव्यं सर्वजनहि, तीर्थककर्मबन्धकम् ॥१६३।। दृष्टव्या धर्मरागेण, जैना जैनेन्द्रवत् सदा । जैनान् विना जिनेन्द्रस्य, धर्मस्य प्रगतिः कथम् ? १६४ योधव्यं नैव जैनईि, भिन्नदृष्ट्या कदाचन । धृत्वौदार्य सदा कार्य, पूर्गोत्साहेन कर्म यत्॥१६५॥ विद्यासत्ताधनाद्यैश्च-र्जनानामुन्नतिः शुभा । कर्तव्यैकवलेनैव, युक्तिभिश्च प्रयुक्तिभिः ॥१६६॥ देशकालानुसारेण, जैनसङ्ख्यामवर्षकाः । सदुपयाः सदा सेव्या, जैनः स्याद्वादक्षकैः ॥१६७॥ शारीरं मानसं वीर्य, वाचिकञ्च प्रयुक्तिभिः । For Private and Personal Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२४) यधितव्यं विशेषेण, जैनैहि धर्मरक्षकम् ॥१६८॥ नैनाना पूर्णसंरक्षा, स्वर्गसिद्धिप्रदायिका । गुर्वाज्ञा मस्तके धृत्वा, कर्तव्याधर्मरागिभिः॥१६९॥ यत् तत् कर्म प्रकर्तव्यं, जैनधर्मप्रवर्धकम् । जैनेन्द्र हृदि संधाय, भक्तैश्च सर्वसूरिभिः ॥१७० संत्याज्य हानिकर्तृणि, कर्माणि दीर्घदृष्टितः । संमिस्य सर्वसङ्घहि, सेवा कार्या बलपदा ॥१७१।। जैनसङ्ख्यामवृद्धयर्थे, देशकालानुसारतः । धर्मोद्धाराय जैनाना-माझाः कुर्वन्ति सूरयः ॥१७२॥ जिनेन्द्राज्ञासमा मान्या, आचार्याशाच सर्वदा । सम्पति वीरतीर्थस्य, वर्धकाः सूरयो मताः ॥१७३॥ देशकालानुसारेण, जैनसंख्यामवर्धकाः । जैनाचार्याः शुभाःसेव्या, धृत्वाऽऽज्ञां निजमस्तके १७४ यानि तान्यपि कर्माणि, कर्तव्यानि विशेषतः । जैनधर्मस्य रक्षार्थ, नैनैस्यं विधाय वै ॥१७५।। For Private and Personal Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२५) विनैक्यं शक्तिवृद्धिर्न, ज्ञातव्यं धर्मरक्षकैः । क्षुद्रभेदान् परित्यज्य, सबैक्यं साध्यमुत्तमैः॥१७६।। आपद्धर्म परिझाय, सम्पति जैनसूरिभिः । आपद्धर्मानुसारेण, कार्या जैनोन्नतिः शुभा ॥१७७।। जैनसङ्ख्याविख्यर्थ-मापद्धर्मस्तु सम्पति । संसेव्यो योजनां कृत्वा, जैनाचार्यादिभिर्बुवम्॥१७॥ औत्सर्गिकोपदेशेन, साध्वाचारस्य सम्प्रति । जैनसङ्ख्यामहाहान्या, तीर्थोच्छेदः प्रसज्यते॥१७९।। प्राधान्यमपवादस्य, कृत्वाऽतः सम्पति ध्रुवम् । सूरिसाधुगृहस्थैश्व, वर्तितव्यं विवेकतः ॥१०॥ मुप्रशस्यकषायैश्च, सम्पति धर्मसाधना ।। भवत्येवं परिज्ञाय, वर्तितव्यं प्रयत्नतः ॥१८१॥ विद्यावित्तादिसाहाय्य, देयं जैनः परस्परम् । जैन नान् समालोक्य, नतिः कार्या परस्पाम्॥१८॥ संमील्य देववत् कार्या, जैनर्भक्तिः परस्परम् । For Private and Personal Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दोहेक्लेिशयुद्धादि, त्यक्तव्यं च परस्परम् ॥१८॥ जैन नान् समालोक्य, सन्मानं च परस्परम् । कर्तव्यं प्रेमतः पूर्ण, सम्यक्त्वादिप्रकाशकम् ॥१८४॥ नैर्बल्यं नाईतै (य, कायादीनां कदाचन । खाधिकारेण कर्माणि, कर्तव्यानि विवेकतः॥१८५।। शक्तिवर्धककर्माणि, व्यायामादीनि यत्नतः । शुभोत्साहन कार्याणि, जैनधर्मादिरक्षकैः ॥ १८६ ॥ साधूनामन्नपानाचै-भक्तिः कार्या च प्रत्यहम् । सूरिभिः साधुभिः सम्यग, जैनधर्मः प्रवर्धते ॥१८७॥ सूरिवाचकसाधूना, प्रकृयथै विशेषतः । देशकालानुसारेण, कर्म सेव्यं व्यवस्थया ॥१८८।। धर्माभिमानवृद्ध्यर्थ, साधर्मिकमवृद्धये । विवेकेन सदा कार्य, कर्म शक्तिप्रदं ध्रुवम् ॥१८९॥ महासंघवलेनैव, सम्पति जैनवृद्धये । यद् यद् योग्यं तु तत् कार्य, धर्मशक्तिप्रभावकैः१९० For Private and Personal Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२७) जैनधर्मस्य नेतारः, त्रातारो जैनसूरयः । अतः सर्वप्रयत्नेन, सेव्या आज्ञाश्वसूरिणाम् ॥१९१॥ जैनसङ्ख्याप्रवृद्धिर्हि, जैनाचार्यविधीयते । जैनाचार्यस्य सद्भक्तिः , पूर्वपुण्येन लभ्यते॥१९२॥ सूरीणामाज्ञया धर्मो, नान्यथा कोटिकर्मभिः । मान्य, आजैव धर्मो हि, सुरीणामुन्नतिपदः ॥१९३।। धर्मोऽस्ति जैनसाधूना-माज्ञासु सूरीणां ध्रुवम् । खाच्छन्द्यादन्यथानैव, तपोऽनुष्ठानकोटि.भिः॥१९४॥ मूरिवाचकसाधूनां, सदा सद्धर्मचारिणाम् । विधेया न यतो निन्दा, निन्दको याति दुर्गतिम्।।१९५।। चतुर्विधस्य सङ्घस्य, नेतारः सूरयो मताः । सम्मति जैनशास्तारः, सर्व सिद्धान्तपारगाः॥१९६॥ सूरिवाचकसाधूना, निन्दा कार्या कदापि नो । सरिवाचकसाधूना, निन्दको याति दुर्गतिम् ।।१९७॥ सर्वस्वार्पणसद्भक्त्या, सूरीणां सेवना शुभा । For Private and Personal Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२८) कर्तव्या सर्वसधैर्हि, जैनशासनवृद्धये ॥१९८॥ ध्यातारः सूरिमन्त्रस्य, सूरयो धर्मबोधकाः। जगदुद्धारशक्ताः स्युः, सर्वसिद्धान्तपारगाः ॥१९९।। जैनधर्मप्रवृद्ध्यर्थ, सर्वस्वार्पणकारकाः। . सूरयः सर्वसङधेन, मान्याः पूज्याः श्च हर्षतः॥२८॥ क्षेत्रकालोपयोगेन, धर्मोद्योतकसूरिभिः । वर्तितव्यं प्रगत्यर्थ, धर्मप्राणप्रजीवकैः ॥२०॥ मारवाचकसाधूनां, साध्वीनां च विशेषतः । अभ्यासार्थ च साहाय्यं, देयं जैनैः स्वशक्तितः२०२ नासां विना यथा वक्त्रं, विना वारि यथा नदी । जैनधर्मस्तथा ज्ञेयो, भूतले मूरिमन्तरा ॥२०३॥ जैनाचार्यसदाझैव, धर्मोऽस्ति भुवनत्रये । जैनमत्वैवमाज्ञानां, हादै सेव्यं प्रयत्नतः ॥२०४॥ सूरीणां शरणं काय, जैनधर्मस्य हेतवे । सूरि विनान धर्मस्य, शास्ता कोऽपि जगत्रये ॥२०५।। स्थातव्यं न विना सूरि, गच्छे संघे कदाचन । For Private and Personal Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२६) क्षेत्रकालानुसारेण, कर्तव्या सूरिमान्यता ॥२०६॥ सूरिवाचकसाधूना, साध्वीनां परिवृद्धितः । जैनशासनवृद्धिः स्यात्, शङ्का कार्यान मानवैः।२०७४ जैनधर्मस्य हानिर्हि, सूरिवाचकहानितः। अतो जैनः प्रगत्यथे, सेवनीया हि सूरयः ॥२०८॥ धर्मप्रभावका ये ये, सरिवाचकसाधवः। सर्व समर्प्य जैनर्हि, सन्यास्ते भक्तिभावतः ॥२०९॥ जैनधर्मो न विश्वेऽस्मिन् , जीवेश्च जैनमन्तरा । अतः सहस्य वृक्ष्यथै, सेव्या जैना जिनेन्द्रवत्।।२१०॥ नैनसंघमहातीर्थः, सर्वतीर्थशिरोमणिः । जैनसंघस्य सेवा हि, सर्वसेवानभोमणिः . ॥२१॥ चतुर्विधो महासंघः, सर्वकल्याणकारकः । परात्मबुख्या संसेव्यो, जैनधर्मपरायणैः ॥११॥ विद्यमानो महासङ्घः, जैनधर्मप्रभावकः । अतो अन महामीस्या, सेव्यः श्रीवीरवत् सदा॥२१॥ आधारः सर्वधर्माणां, खानिः तीर्थशसुराणाम् । For Private and Personal Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चतुर्विधमहासङ्घः, सेक्यः पूज्यो महाजनैः ॥२१४॥ चतुर्विधमहासङ्घ-वृद्ध्यर्थ क्षेत्रकालतः । उत्सगैरपवादेव, कर्तव्यं सर्वस्वार्पणम् ॥१५॥ जैनधर्मप्रचारार्थ, साधुवावकसूरिभिः । साध्वीभिश्च सदोपायै-वर्तितव्यं व्यवस्थया ॥२१६॥ आज्ञाभङ्गो न सूरीणां, कर्तव्यो वै कदाचन । परस्परं वर्तितव्यं, कृत्वैक्यं सर्वसूरिभिः ॥२१७॥ प्राणान्तेऽपि न कार्या वै, जैनशासनहेलना । जैनशासनशोभाथै, कार्य सर्व विचक्षणैः ॥२१८॥ युद्ध्वा परस्परं देषा-ज्जैनशासनहेलना । कदापि नैव कर्तव्या, धर्मभेदमतान्तरैः ॥२१९।। शासनीयाः सदा दुष्टा, जैनधर्मस्य निन्दकाः। नास्तिका हि सदा त्याज्या, जैनधर्मस्य दक्षकाः२२० सूरीणामग्रणीत्वं च, कृत्वा संमेलनं शुभम् । चतुर्विधस्य सङस्य, कर्तव्यमुन्नतिमदम् ॥२२१॥ For Private and Personal Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३१ ) सूरिवाचकसाधूनां साध्वीनां च विवृद्धये । योग्योपायाः सदा सेव्या, जैनै धर्मानुरागिभिः॥ २२२ ॥ वित्तविद्यादिसाहाय्यं कृत्वा जैनैः स्वशक्तितः । जैनानामुन्नतिः साध्या दौर्भाग्यनाशपूर्वकम् ॥ २२३ ॥ देया कन्यास्तु जैनेभ्यः, जैनभक्ति प्रकर्षतः उद्धर्त्तव्याः सदा जैना, जैनैः कष्टादितः स्फुटम् ॥२२४॥ दत्ते मिथ्याविने कन्यां जायते स च नारकः । कोटिभवेषु चाण्डालो, धर्मद्रोही पदे पदे ॥२२५॥ जैनैः सन्तानवृद्ध पर्थे, ग्राह्याः कन्या विधर्मिणाम् । पश्चाद् धर्मयुताः कार्याः, सम्यकत्वादिविभूषिताः २२६ पञ्चमाककाले हि, वात्सल्यं कर्मनाशकृत् । सेवाधर्मः सदा सेव्यो, जैनैर्धर्मप्रवृद्धये सूरिवाचकसाधूनां साध्वीनां दर्शनं शुभम् । दुर्बुद्धिनाशकं शीघ्रं सर्वमङ्गल कारणम् अरुचि न कदा कार्या, साधूनां दर्शने जनैः । ॥२२७॥ ॥२२८|| र्न For Private and Personal Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (३२) भश्रदान कदा कार्या, सूरिवाचकसाधुषु ॥२२९॥ धर्माद् वर्षति पर्जन्यो, धर्मात् शान्ति वस्तले। पर्मो भवति साधुभ्यो, धर्मरूपा हि साधवः ।।२३०॥ पृथ्व्याः पवित्रता ज्ञेया, साधूनां पादरेणुभिः । सारवाचकसाधूना-मवज्ञा वंशनाशिका ॥२३॥ परिवाचकसाधनां, सत्कारः स्वर्गदायकः । नरकाय तिरस्कारः, शीघ्रं पापफलप्रदः ॥२३२॥ अयं स्थावरतीर्थेभ्यो-ऽनन्तगुणफलप्रदम् ।। विश्वे जामतीर्थ हि, रत्नत्रयीपदं शुभम् ॥ ३३ ॥ परणं सर्व जीवानां, मूरिवाचकसाधवः । मभुत्वदृष्ट्या संपूज्याः, स्वर्गसिदिफलप्रदा॥२३॥ सरिवाचकसाधूनां, पार्षे मुक्ति ध्रुवा मता । अतो भक्तैः सदा सेव्याः, मूरिवाचक साधवः॥२३५।। साधुसाध्वीमहातीर्थ, सङ्कतीर्थ सनातनः । पूर्णश्रद्धाबलेनैव, सेवनीयाश्च साधवः ॥२३६॥ For Private and Personal Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मरिसंयतश्रादानां, वैयावत्यं मकीर्तितम् । तारतम्यविशेषेण, देशकालाधपेक्षया ॥२३७॥ शासनोद्योतकर्माणि, संधैः सेव्यानि भक्तितः क्रियाज्ञाननयायैश्च, देशकालानुवर्तिभिः ॥२३८॥ उत्सर्गमपवादं हि, धर्म द्रव्यादितः खलु । जानन्ति ज्ञानतः सम्यक्, ते नराधमकारकाः॥२३९॥ श्रीचतुर्विधसंघस्य, नैक्यं ताज्यं कदाचन ॥ क्लेशादिकं न कर्तव्यं, नानागच्छमतान्ध्यतः ॥२४०॥ संघस्यैक्यं विभेद्यं न, गच्छभेदकदाग्रहैः। तीर्थस्वरूपसंघो हि, पूज्य सेव्यश्च भावतः ॥२४१॥ श्रीचतुर्विधसंघस्य, सेवा गंगोदकोपमम् । पापपंकविनाशाय, कर्तव्या पूर्णभावतः ॥२४॥ अक्षय्यं च फलं यस्या, जन्ममृत्युविनाशिनी संघसेवा शुभाकार्या, सर्वसौख्यपदायिनी ॥२४॥ संघसेवाधुना कार्या, शासनोयोतकारिका । For Private and Personal Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३४ ) ॥२४४ ॥ धर्ममूला सदापूज्या, धुवं धर्मफलप्रदा धर्मोद्धारकसूरीणाम्, साधूनां च विशेषतः । प्रीतिश्रद्धा सदुपायैः, सेवा कार्या सदा मुदा ॥ २४५ ॥ सह दोषा निर्दोषा वा, जैनधर्मस्य रक्षकाः । सेवनीया सदा भक्त्या, धर्मरक्षकदृष्टिभिः ॥ २४६ ॥ सावधं निरवद्यं वा, जैनधर्ममबुद्धये देशकालानुसारेण, कर्तव्यं कर्म नीतितः साधर्मिकस्य वात्सल्यं, तीर्थकग्राम बन्धकृत् कार्यमौदार्या तत् क्षेत्रकालज्ञधर्मिभिः ॥ २४८ ॥ धर्मग्रन्थप्रचारम, कर्तव्यः शक्तितः सदा । नानागाराणि कार्याणि, नानाशाखसमन्विताः । २४९ / व्याख्यातृणां सदा सेवा, कार्या धर्मस्य सेवकैः। व्याख्यातृणां सदा देया, साहाय्यं सर्वशक्तितः २५० सप्तक्षेत्र मरक्षार्थमुत्कर्षाय सदा मुदा दानादिकं शुभं देयं यथावक्ति विवेकतः ॥ २५१॥ For Private and Personal Use Only ॥२४७॥ Page #615 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१५) ॥२५२ ॥ ग्रन्था मुद्रापितव्या हि तत्त्वज्ञानप्रचारकाः । प्राचीनजीर्णशास्त्राणामुद्धारो मोक्षहेतवे आगमस्य श्रुतिः कार्या, गुरोः पार्श्वे हि प्रत्यहम् । प्रीतिभक्त्यादि पूर्वा सा, मिथ्यात्वादिविनाशिनी२५३ For Private and Personal Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. st ( સ્થાપન-જ્ઞાનપથંસી-વિર સવંત ૨૪૩૫. ) જો તમારે તત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંતા, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હાય અને પેાતાનું હૃદય નિર્માળ મનાવવું હોય, તા મંડળ તરફથી પ્રગટ થયેલ શ્રી બુદ્ધિસાગર ગ્રન્થમાળા અવશ્ય વાંચા મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થા પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવા. ઉત્તમ ગ્રન્થા એજ અપૂ સત્સંગ છે. ખચીત આ ગ્રન્થાના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશેા-ગુરૂશ્રીની લેખનશૈલી માધ્યસ્થ દૃષ્ટિવાળી હેાવાથી, દરેક ધર્માવલી તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થામાં અધ્યાત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાન સમધી વિવેચન છે. વૈરાગ્ય, ઉપદેશક, અને આધક, પદ્મા–બજના તે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદોના સાર For Private and Personal Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચારણીય છે. અનેકાન્ત દષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પાણીથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે. માત્ર વાંચકેના હિતાર્થે, ઉદાર ગ્રહસ્થાની સહાય વડે-કેઈપણ ગ્રન્થ પ્રકાશક મંડળ કરતાં– ઓછામાં ઓછી કીંમત રાખવાની પહેલ આ મંડબેક કરી છે- ઓછી કીંમત છતાં છપાઈ-કાગળ-અંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદ્દ ઉપરાંત વધુ પ્રચારાર્થે પ્રભાવના, વિવાથી એને ઈનામ અને ભેટ આપનાર માટે વધુ નકલે મંગાવનારને (શલીકમાં હોય તે) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે.. જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ઘન્ય પદ્ધ, કેઈપણ ગ્રન્થ પિતાના મુરબ્બી કે નેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઇચ્છા હેય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે પત્રયવહાર-મુંબઈ-ચંપાગલી, વમવસ્થાપક અધ્યાત્મ જ્ઞાનપ્રસાર મંડળ જોગ કરવો For Private and Personal Use Only Page #618 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગ્રા. પ્રયાંક. ૭. રા.આ.પા. ૧ જ ભજન સંગ્રહ ભાગ ૧ લે. ૨૦૦ ૦–૮–૦ ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. .-- ૨૦૬ ૦-૪-૦ ૨ ભજનસંગ્રહ ભાગ ૨ જે. ... ૩૩૬ ૦–૮–૦ ૩ ભજનસંગ્રહ ભાગ ૩ જે. .... ૧૫ ૦-૮-૪ ૪ સમાધિ સતકમ... ....... ૩૪૦૦-૮પ અનુભવ પશ્ચિશી. ૨૪૮૮ ૦–૮ ૬ આત્મપ્રદીપ. .... ૧૫ ૦-૮૭ ભજનસંગ્રહ ભાગ ૪ ટે. ૩૦૪ ૦-૮-૩ ૮ પરમાત્મદર્શન.... ૪૩ર૦-૧૨૯ પરમાત્મતિ ... .... ૦૦ ૦-૧૨૦ ૧૦ તત્ત્વબિંદુ. -- ..... .... ૨૩૦ ૦-૪-o ૧૧ ગુણાનુરાગ. (આવૃત્તિ બીજી ). ર૪ ૦-૧-૦ ૧૨-૧૩ ભજન સંગ્રહ ભાગ ૫ મે તથા જ્ઞાનદિપીકા. .. . . . . ૧ ૦ ૦ - - - For Private and Personal Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ તીર્થયાત્રાનું વિમાન ાવૃત્તિ ખીજી ). 2004 ૧૫ અધ્યાત્મ ભજનસંગ્રહ.... ૧૬ ગુરૂએધ..... ૧૭ તત્ત્વજ્ઞાનદિપીકા ... .... ૧૮ ગફુલીસંગ્રહ. ૧૯ શ્રાવક ધર્મ સ્વરૂપ ( આવૃત્તિ ત્રીજી ). રાધા ત 9484 9984 .... .... ... .... 1004 36. .... ... ... ભાગ ૧ લા +340 ... 1000 ભાગ ૨ જો .... 9844 ૨૦ શ્રાવક ધર્મ સ્વરૂપ ( આવૃત્તિ ત્રીજી ). ૨૧ ભજન પદ સંગ્રહ ભાગ ૬ ઠ્ઠો.... ૨૦૮ ૦-૧૨-૦ ૪૦ ૭-૧૭ ૩૦૮ ૦-૧૪-૦ .... **** --- ૨૨ વચનામૃત... ૨૩ ચેાગદીપક... ૨૪ જૈન ઐતિહાસિક રાસમાળા, ૨૫ આનન્દઘન પદ સંગ્રહુ ભાવા ૮૦૮૨-૦ સહિત. ૨૬ અાત્મગ્રાન્તિ (આવૃત્તિ બીજી) ૧૩૨ ૭ .... **** .GGA 4696 Acharya Shri Kailassagarsuri Gyanmandir - .... For Private and Personal Use Only ૬૪ ૦-૧ ૧૯૦ ૦-૬-૭ ૧૭૨ ૦-૪-૦ ૧૨૪ ૦-૬૦ ૧૧૨ ૦૩ ૪૦ ~ d ૨૬૮ ૦-૧૪૦ ૪૦૮ ૧૦~> Page #620 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ કાવ્યસંગ્રહ ભાગ ૭ મા. - ૧૫૬ - - ૨૮ જેનધર્મની પ્રાચીન અને અર્વા ચીન સ્થિતિ. ... ... . ૬ ૦-૨–૦ ૨૯ કુમારપાલ ચરિત્ર (હિંદી) .... ૨૮૭ ૦-૬-૦ ૩૦ થી ૩૪ સુખસાગર ગુરૂગીતા ૩૦૦ ૦-૪-૦ ૩૫ પદ્રવ્ય વિચાર... ••• •• ૨૪૦ ૦-૪-૨૦ ૩૬ વિજાપુર વૃત્તાંત • • ૯૦ ૦-૪-૦ ૩૭ સાભ્રમતી કાવ્ય..... ૧૬ ૦-૬-૦ ૩૮ પ્રતિજ્ઞા પાલન. • ૧૧૦ ૦–૧–૦ મ થોડાજ વખતમાં નીચલા ગ્રન્થ બહાર પડશે. (૧) કાગ. (૨) પદસંગ્રહ ભાગ ૮ મે. (૩) ગદ્યસંગ્રહ. (૪) દેવચંદ્રજી, (૫) ધાતુપ્રતિમા લેખ સંબહ. For Private and Personal Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only