Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008565/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કકકકક શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્રંથમાળા ગ્રંથાંક ૫૪. શાસવિશારદ ચોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી વિરચિત ગહેલી સંગ્રહ છે ભાગ બીજો. માણસા નિવાસી સુશ્રાવક શા. વીરચંદભાઈ કૃષ્ણાજીનાં પત્નિ શ્રાવિકા સમરથબાઇની પ્રેરણા અને દ્રવ્ય સહાયથી છપાવી પ્રસિદ્ધ કરનાર श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. હા. વકીલ મેહનલાલ હીમચંદ પાદરા. OOK પ્રત ૧૦૦૦ () સં. ૧૯૭૬ ઈ. સ. ૧૯૨૦ કિંમત રૂ. ૧-૪-૦ ૧ • For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્દિસાગરસૂરિજી થથમાળા થથાં ૫૪. શાસ્રવિશારદ ચેાગનિષ્ઠ જૈનાચાય . શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી વિરચિત ગહલી સંગ્રહ ભાગ માનો. માણસા નિવાસી સુશ્રાવક શા. લીમ્સ,ભાઈ સાષ્ટા પત્નિ શ્રાવિકા સમથમાઇની પ્રેરણા અને કેન્ય સહાયથી છપાવી પ્રસિદ્ધ કરનાર श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. હા, વકીલ મેહનલાલ હીમચંદ સ. ૧૯૭ પ્રત ૧૦૦૦ કિંમત રૂ. ૦-૪–૭ પાદરા. For Private And Personal Use Only ઇ. સ. ૧૯૨૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથ મળવાનાં ઠેકાણા: – શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ સપાગલી સુખાઇ. શા. વીરચંદભાઈ કૃષ્ણાજી પુના ૪. વૈતાલપેઠે તથા માણસા, મુકસેલર મેઘજી હીરજી પાયધુની સંબાઈ. વકીલ મેહનલાલ ઢીમચંદ્ર પાદરા ( ગુજરાત ). શા. આત્મારામ પ્રેમચંદ, સાણંદ વિજાપુર જૈનમિત્ર મંડેલ હા. શા. મેહનલાલ જેશીંગભાઇ, વાદરા–શિયાપુરામાં, લુહાણુામિત્ર સ્ટીમ પ્રિ. પ્રેસમાં, વિદ્યુતભાઈ આચાણમ ઠક્કરે. તા. ૩૦–૧–૧૯૨૦ ના રોજ પ્રકાશકને માટે છાપી પ્રસિદ્ધ કર્યું. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ગુ'હલી સગ્રહ-મીને ભગત પ્રસ્તાવના સવત્ગ૫ ની સાલતુ સામાસુ` પાદરાના વકીલ માહનલાલ હિમપ્રદ વગેરે જૈનસલના આગ્રહેથી પાદામાં કરવામાં આયુ. તે પ્રસગે શારવા માસમાં સુખાથી માણસાાળા શ્રાવક શા. વીરચંદ્રભાઇ ધૃષ્ણાજી વાંદવા આવ્યા હતા. તેમણે ગહલીએ રચવાની વિજ્ઞપ્તિ કરી તેથી આશ્વિન માસમાં ગુહુલીએ રચી અને કારતક માસમાં વકીલ માહનલાલ હિમચઢે છપાવવા વડાદરા માકલાવી. પોષ માસમાં ખીને ભાગ તૈયાર થઇ ગયા. ખીજા ભાગની ગુ’હતીઓમાં મુનિયાના ગુણેાની ગુહલીએ, પદ્મની સહેલીઓ, પ્રભુ મહાવીર સ્વામિની અનેકાવસ્થાની ગુહૈલીએ, ગુણાની ગુહુલી, નવપદની ગુહલીએ વગેરેના સમાવેશ કરવામાં માન્યા છે. બીજા ભાગની ગુહલીએ કેટલીક ઉદ્ગાર રૂપ અને અનેકનચેની અપેક્ષાવાળી આધ્યાત્મક મહાવીર પ્રભુની સ્તુતિ રૂપછે, ગુણાનુરાગ દૃષ્ટિએ અનેક મુનિયાની, સૂરિયાની ગુહુલીએ રચવામાં આવી છે. શ્રી મહાવીર પ્રભુની ગુ હતીઓમાં કેટલેક સ્થાને આધ્યાત્મિક સનય સાપેક્ષ વિચારોથી મહાવીર પ્રભુને વિશ્વરૂપે અને જગને મહાવીરરૂપે જોવાની ભાવનાના ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેમાં સ્થાનાંગ સૂત્રમાં જેમ જે આયા એક આત્મા છે એમ સૌંગ્રહનય સત્તા વડે દર્શાવવામાં આવ્યુ છે, તેમ અત્રપણે સત્તાગ્રાહક સંગ્રહનયવડે તથા એક વસ્તુમાં સદ્રવ્ય વિષયક સત્ અસત્ અસ્તિનાસ્તિ સ પર્યોચાને ઘટાવવાની અપેક્ષાએ અને ઉદારભાવના વડે વિશ્વાદ્ધિ ખીલે એવી નયસાપેક્ષ ષ્ટિ વડે લખવામાં આવ્યુ છે તેથી તત્ત્વપદાર્થોના પ્રરૂપણામાં એકાન્તવાદ લાગુ પડતા નથી, પરંતુ તેથી સ્યાદ્વાદશ નની મહત્તામાં, વિશાળતામાં વૃદ્ધિ દર્શાવી છે. સપ્રતિ વિદ્યમાન જૈનધમ ના સ્થાપક શ્રી મહાવીર પ્રભુ છે, તેથી તેમની ભક્તિના ચેાગે તેમની ગુહલીએ વિશેષ પ્રમાણમાં રચવામાં For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir (૨) આવી છે. ખાલિકાઓને, શ્રાવિકાઓને તથા પુરૂષોને શગ અધ એસતા થઇ પડે એવા પિરિચત ગવાતા રાગેામાં ગુહલીએ રચવામાં આવી છે. ગુહૈલીઓને ગુણાનુરાગ દૃષ્ટિથી વાંચવામાં આવશે તે તેમાંથી ઘણુ' અનુભવવા ચેાગ્ય મળી શકશે. અન્ય ધર્મવાળાઓને પણ શુ'હલીએમાંથી સમાજોન્નતિ માટે ઘણી ગુઢુલીએ ઉપયેગી થઇ પડે તેમ છે. જેવી ષ્ટિથી ગુહુલીએ વાંચવામાં આવશે તેવુ ફળ પ્રાપ્ત થશે, પૂવયં અર્ધશાન્તિઃ ૩ સવત ૧૯૭૬ પાષ વિટ્ટ ૫ ૫'ચમી. અમદાવાદ, ઝવેરીવાડા, આંખલીપાળના ઉપાશ્રય. લે. બુદ્ધિસાગરસૂરિ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ગુહલીઓની વિષયાનુક્રમણિકા. અક ૧ શ્રી રવિસાગરજી મહારાજની ગુહલી. ૨ શ્રીમદ્ સુખસાગરજી મહારાજની ગુહલી. ૩ ગુરૂ વ્યાખ્યાન ગુહલી. ૪ વીર પ્રભુની ગુહલી. ૫ જૈનલક્ષણ ગુહલી. ૬ ગુરૂલક્ષણ શુંહલી. ૭ ચોમાસું કરવા ગુરૂ પધારે તેની ગુહલી. ૮ ઓળીની ગુહલી. ૯ દિવાળીની ગુહલી. ૧૦ જ્ઞાનપંચમીની ગુહલી. ૧૧ ગુરૂ ગુહલી કરતી વખતે ગાવાનું ગીત. ૧૨ વાસક્ષેપાકરતી વખતની ગુહલી. ૧૩ મહાવીર જન્મ જયંતીની ગુહલી. ૧૪ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રભાત ગીત. ૧૫ મહાવીર પ્રભુને છેલ્લી ઘીને ઉપદેશ, ૧૬ જિનાગમ શ્રવણ ચુંહતી. ૧૭ વ્યસન નિવારક ગુહલી. ૧૮ જળયાત્રા ગીત. ૧૯ મહાવીર પ્રભુના આશ્રયની ગુહલી. ૨૦ મહાવીરના ભક્તની ગુહલી. ૨૧ દેવગુરૂ ભકિતની ગુહલી. ૨૨ અધ્યાત્મવીરાનુભવ ગુહલી. ૨૩ સ્વસુધારવા ગુરૂવિજ્ઞસિ ગુહલી. ૧૨ છે ૧૪ ૧૫ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ ૨૦. . . ઇ લ કે ૨૬ ૨૭ ૨૪ શ્રી આત્મારામજી મહારાજની હતી. ૨૫ અને થિ મહારાજની હેલી. ૨૬ દુષ્ટ હાનિકારક રીવાજને નિષેધ ગુહલી. ૨૭ શ્રાવિકાબેધ ગુહલી, ૨૮ વિશ્વવ્યાપક જૈનધર્મની ગુહલી, ૨૯ પંચમીની ગુહલી. ૩૦ વીર પ્રભુને ઉપદેશ ગુહલી. ૩૧ તમગુરૂની એલ. ૩૨ મન એકાદશીની ગુહલી. ૩૩ ચાદશની ગુહલી. ૩૪ ચોમાસાની ગુહલી. ૩૫ અષ્ટમીની શુંહતી. ૩૬ શ્રી હીરવિજાનિ હતી. ૩૭ શ્રી હેમચંદ્રસૂરિની ગુંહતી. ૩૮ શ્રીમદ દેવચંદ્રની ગુહલી. ૩૯ શ્રી હસ્મિસૂરિની ગુહલી.. ૪૦ શ્રી ભદ્રબાહુ સ્વામિની ગુહલી. ૪૧ બહાચર્યની ગુહલી. ૪૨ સુધારાની ગુહલી. ૪૩ મહાવીર હૃદયમાં વસ્યાની ગુહલી ૪૪ મહાવીર ભાથી પ્રગટતા ગુણા. ૪૫ સેવાની ગુહલી. ૪૬ મહાવીર પ્રભુનાં વચનામૃતેની ગુહલી, ૪૭ યદાની વિરપ્રભુને વિનતિ. ૪૮ ગુરૂ વિહાર ગુહેલી. ૪શ્રી મોહનલાલજી મહારાજની ગુહલી. પ૦ શ્રી વિજય લક્ષમી સૂરિની ગુહલી. ૫૧ શ્રી અભયદેવ સરિની ગુહલી. છે 6 ઈ ઇ આ છે. ૦ જ ૦ . છે જ છે છ છ 4 છ જ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir , ૪૮ પ પ૭ પર શ્રમ આનંદઘનજીની ગુંહતી. પર શ્રી જિનદત્ત સૂરિની હતી. પ૪ મગલીક ગુહલી. ૫ શ્રીમદ મણિવિજયજીની મુંહતી. પ૬ શ્રી વીર દેશનાની ગુહલી. પ૭ મહાવીર પ્રભુના ઉપદેશ. ૫૮ મહાવીર પ્રભુ ઉપદેશ. ૨૯ સત્યપ્રેમ. ૧૦ ઘરમાં સ્વ. ૨૧ મહાવીર પ્રભુના પાંચ વિધાતા દર હિતશિક્ષાની ગુહલી. ૬૭ ને ઉપદેશ. ૮ સદગુરૂને શિષ્યને ઉપદેશ. ફક સદગુરૂને પુત્રોને ઉપદેશ. ૭૦ જૈન લક્ષણ. ૭૧ પતિવ્રતાના ગુણેની શુંહતી. ૭૨ મહાવીર પ્રભુને ચાદાને ઉપદેશ. દિક દીક્ષા વખતે નંદિવર્ધનને વીર પ્રભુને સાથ. યશોદાની મહાવીર પ્રતિ વિજ્ઞપિત. છે૫ શ્રી વીરનો ચંડકૌશિકને ઉપદેશ. શ્રી મહાવીરનાં યશોદા રહી સત લેશ. શ્રી મહાવીરે માતા પિતાને આપેલ ઉપદેશ. G૮ પ્રભુ મહાવીરને ગ્રહવાસ. ૭૯ સાધુ દીક્ષાની ગુહલી, ૮૦ મહાવીર પ્રભુને આશ્રય. ૮૧ શ્રી મહાવીર ભક્ત લક્ષણ. ૮૨ મહાવીર પ્રભુનું સગપણુ. ૮૩ શ્રી મહાવીર પ્રભુની ભકિતભાવના, ડ : -f1 - પ ত For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ માતા પિતાના મરણથી શોકાતર નંદિવર્ધનને વીરપ્રભુએ - આપેલ ઉપદેશ. ૮૫ શ્રી વિરપ્રભુને ઘરમાં રહેવા નંદિવર્ધનને આગ્રહ. ૮૬ વીર પ્રભુની ગુહસ્થ દશા. ૮૭ શ્રી યશોદા દેવીની ગૃહસ્થ દશા. ૮૮ વીર પ્રભુની નંદિવર્ધનને શિખામણ. ૮૯ વીર પ્રભુની દીક્ષા વખતે યશોદાએ ગએલી ગુહલી. ૮ ૯૦ વીર પ્રભુના કાનમાં શેવાળે ખીલા ઠેકયા તે સમયની શામ દશા, © ૯૧ યશોદાની મહાવીર પ્રભુને ઘેર પધારવા વિનતિ. ૯૨ દેવી યશોદાની વીર પ્રભુને વિનતિ. ૯૩ શ્રી મહાવીર પ્રભુનું નિશાળમાં ગમન, ૪ મહાવીર પ્રભુની પુત્રીએ તેમના દીક્ષા પ્રસંગે કહેલ ઉદગાર, મ શ્રી વીર કુમારનું હાલરડું. ૯ શ્રી મહાવીર પ્રભુની ગરબી ગુહલી. ૯૭ જૈનધર્મની ગુહલી. ૮ મહાવીર પ્રભુની ગુહલી. ૧૦૦ ૯ પતિવ્રતા સ્ત્રીનાં લક્ષણ ગરબી. ૧૦૦ પ્રભુ મહાવીરની ગુહલી. ૧૦૧ પતિગુણની ગરબી. ૧૦૨ મહાવીર પ્રભુ પર પ્રેમ. ગુહલી. ૧૦૩ મહાવીર પ્રભુની ગરબી ગુહલી. ૧૦૪ જૈનેના ગુણેની ગુહલી. ૧૦૫ શ્રી અરિહંતની ગુહલી. ૧૦૬ સિદ્ધપદની ગુહલી. ૧૦૭ આચાર્યપદની ગુહલી. ૧૦૮ ઉપાધ્યાય પદની ગુહલી. ૧૦૯ સાધુપદની ગુહલી. છે c . : ૦ : ૦ : - For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ દર્શનપદની ગુહલી. ૧૧૧ જ્ઞાનપદની ગુહલી. ૧૧૨ ચારિત્ર પદની ગુહલી. ૧૧૩ તપપદની ગુહલી. ૧૧૪ શ્રી મહાવીર જન્મ જયંતી. ૧૧૫ શ્રી મહાવીર પ્રભુનું પારણું હાલરડું. ૧૧૨ ૧૧૨ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૯ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ગુહલી સંગ્રહ બીજો ભાગ. અશુવિશુદ્ધિ પત્ર, અશુદ્ધિ. ૬ લીટી ૧૮ પ્રકાશિમા. ૧૧–૧૪ પૂરણુ ૨૩–૮ ગવ, ૫૮–૧૬ પુલવટ, ૮૨–૨૨ કાય. ૯૩–૧૯ વ્યાપુ શીવ્ર પ્રકાશિયાં. પૂરણ. ગર્વ. કુલવટ, કાયા. વ્યાયું. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરસૂરિજી વિરચિત; ગહુંલી સંગ્રહ. મીજો ભાગ. ( ૧ ) શ્રીમદ્ રવિસાગરજી મહારાજની ગહેલી. વિ તમે વારે સૂરીધર ગરાય, એ રાગ વિજન ગાઓ રે, વિસાગર ગુરૂરાયા, રવિપેરે મહિમા રે નિશદ્ઘિન પ્રમા પાયા. સૉંગર પેઠે ગુણગણુ દરિયા, મુનિગણમાં કેશરિયા, ચંદ્રપરે શીતલતા વરિયા, ભવ્યલાક ઉદ્ભરિયા, ગોતમ ગુરૂપેઠે ગુણવતા, સમતાવંત ભદંતા; આઠેય વચની ઉપશમવતા, મેરૂપેઠે મહુતા. અનુભવજ્ઞાની નિરભિમાની, મમતા રહી ન કશ્યાની; અમૃત સરખી મીઠીવાણી, જ્ઞાન અભય ગુણદાની. સવ' કામમાં જે વખણાયા, અતિશયવત સહાયા: બુદ્ધિસાગર સદ્ગુરૂ વજ્જુ, પહેલાં દન પાયા. For Private And Personal Use Only વિજન, ૧ વિજન. વિજન. 3 ૨ ભવિજન, ૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir (૨) ( ૨ ) શ્રીમદ્ સુખસાગરજી મહારાજની ગહુલી. વિ તમે વારે. એ રાગ, ગુરૂ સુખ સાગર રે, આતમ સુખના દરિયા, શમદમલતા હૈ, સમતા ગુણથી ભરિયા. વૈયાવચ્ચી પર ઉપકારી, સરલ સ્વભાવી સન્ગ, પંચ મહાવ્રત ધારી પૂરા, સેવાકરણમાં શૂરા. ધ ક્રિયા કરવામાં જેની, આવે નહીં કાઈ તેલે; વ માન સુનિગણ ગુણરાગી, ખરા હૃદયથી એલે. શુસેવામાં જીવન ગાળ્યું, ક્રમ ખીજને માન્યું; બુદ્ધિસાગર ઘટ સુખ ભાળ્યુ', જિનશાસન અજવાળ્યુ, ગુરૂ. ગુરૂ. For Private And Personal Use Only ગુરૂ. ( ૩ ) ગુરૂવ્યાખ્યાન ગહુલી. ભૂલ્યા મન ભમરા તું ક્યાં ભમ્યા. એ રાગ. ગુરૂજી વખાણ કરે ભલે, સુષુતાં હષ અપાર; વીર પ્રભુજીએ લાખિયા, જૈનધમ છે સાર. જૈનધમ જગ જાગતા, ઢાળે સહુ જન દુઃખ; જૈનધમ ધરી જીવતાં, મળતાં શાશ્ર્વત સુખ. દેવ ગુરૂષમ સત્ય છે, ધરા તસ વિશ્વાસ; મિથ્યા વહેમ સહુ વારતાં, પામેા સકિતવાસ. પૂરા હોય તે પારખે, ગુરૂવચન પ્રમાણુ, ખૂટા પડે જ’ઝાલમાં, લટકે ચારાશી ખાણું. અરિહંત મહાવીર સત્ય છે, મીજી આલપ'પાલ; બુદ્ધિસાગર વીરતું, હાજો શરણુ ત્રિકાલ. ૩ ફ્ક. ૧ ગુરૂજી. ૨ AÐ. ૩ ગુરૂજી. ક AÐ. મ Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વીર પ્રભુની ગહુલી. જી રે પહેલે વધારે મહાવીરતા, એ રાગ. જીરે હાલા લાગે મહાવીર પ્રભુ, સહદેવના દેવ મહાન, હાડોહાડ હૃદયમાંહિ વ્યાપિયા, અરિહંત વિભુ ભગવાનું. જીરે. ૧ માટે સત્ય મહાવીર દેવ છે, ત્રિશલાસુત જગજયકાર; જૈનધર્મ ખરે ઉદ્ધારિયે, દેઇ દેશના સત્ય ઉદાર. જી. મહાવીર પ્રભુ નામ જાપથી, ટળે કર્મ સકલ નિર્ધાર; કલિકાલમાં મહાવીર એક છે, સહુ જીવના તારણહાર. જૈનધર્મ સમ નહીં ધર્મ છે, સહુ સેવે નર અને નાર; એવી આપે છે ગુરૂ દેશના, સુણતાં હેય હર્ષ અપાર. રે. મહાવીર પ્રભુ જિનદેવ છે, જૈનધર્મ સદા આધાર; બુદ્ધિસાગર ગુરૂજીની દેશના, સુણી પામો મંગલમાલ. અરે. ૫ સાચા. ૧ જેન લક્ષણુ ગહુલી. સિદ્ધ જગત શિર શોભતા એ રાગ સાચા જન તે જાણુએ, મહાવીર દેવના દાસ, જેના દિલમાં ન દીનપણું, જેનાગમ વિશ્વાસ, તે મેહ વિકારને, શુરા દ્રવ્યને ભાવ; કરતા નહીં જે કાયરપણું ધરતા સગુણ દાવ. જન ધર્મ આરાધતા, તન મન ધનથકી ખાસ વીર પ્રભુની રે વાણીમાં, સાચે છે વિશ્વાસ. ધર્માર્થે જેહ જીવતા, સંગી સત્યના જેહ, ચારી ઝારી ન જે કરે, ધરે ઉપકારે દેહ. સહાય કરે જે પરસ્પરે, કરતા સુપાત્રે દાન પ્રાણુ પડે પણ ધર્મને, કહિ ત્યાગે ન જાણુ. સાચા. ૨ સાચા. ૩ સાચા. ૪ સાચા, ૫ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir (૪) જૈનધર્મની સદ્ભા, જેના મન હાડોહાડ; દુર્ગુણુ જીતે જય જે કરે, આલ્યુ' પાળે પ્રમાણુ. જડ વસ્તુના ન લેાલિયા, રાગી . જેનેાના જેઠુ; મહાવીર મહાવીર મન ભજે, સાચા ગુણગણ ગેહુ. વીર અને શુભકાજમાં, આપે તન મન ભેગ; આતમ પેઠે સહું જીવને, માને ધર્માંના ચેગ, આત્માદ્ધારક જે મની, કરતા વિશ્વ ઉદ્ધાર; બુદ્ધિસાગર સદ્ગુરૂ, શ્રદ્ધા ભક્તિ ઉદાર. ( ૬ ) ગુરૂગુણુ ગહુલી. રઘુપતિ રામ હૃદયમાં રહેજો રે, એ રાગ, સાચા. સાચા. ७ સાચા. ગુરૂ મ્હારા જ્ઞાનદન દરિયારે, સસાર સમુદ્રને તરિયા. ગુરૂ. ગુરૂ ભાનુ સમા છે. પ્રતાપી રે, ગુરૂ આકાશ પેઠ છે વ્યાપી રે; પ્રત્યુત્તરમાં શીધ્ર જવામી; ગુરૂ. For Private And Personal Use Only અમૃત સમ મધુરી વાણી રે, સાંભળી મુઝયા અહુ પ્રાણી રે; ખૂખ કરતા ધર્મ કમાણી, રૂ. સાગર પેઠ ગભીર છાને રે, કર્દિ સૂકા ન નિજ ગુણુ મારે; પાળા મુનિગુણુ રીત રીવાજો, ગુરૂ. ઉપસર્ગ પરિષહુ સહેતારે, મહાવીરનું શાસન વહેતા રે, આત્મભાવમાં નિશદિન રહેતા ગુરૂ. ગામાગામ નગરપૂર ફરતા હૈ, મેાટા મુનિવરને અનુસરતા રે; રાગદ્વેષ દૂર પરિહરતા, આગમ ગ્રન્થા ઉપદેશા રે, જેથી જાય જીવાના કલેશે રે; બુદ્ધિસાગર શિવ સંદેશા, ગુરૂ રે ૩ ૪ પ રૂ. હું Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) (19) ચામાસુ` કરવા ગુરૂ પધારે તે વખતે ગાવાની ગહુલી. સાંભળો મુનિ સંયમરાગે. એ રાગ આજ નગરમાં ગુરૂજી પધાર્યા, ચામાસું શુભ કરવા રે; ભવ્ય જીવાનાં પાપક સહુ, મેઘવૃષ્ટિ પરે હરવા દે. ઘરઘર કુંકુમ સાથીઆ કીધા, ધવલ મંગલ વર્તાયાં રે; પુણ્યનાતાં પગલાં દીઠાં, નરનારી હરખાયાં રે, ગહુળી કરતી ગારીએ ગાવે, લૂછણા કરતી ભાવે; મેતિ તડુલ મૂઠી ભરીને, ગુરૂને સંઘ વધાવે રે. ચાંદલીયા પેઠે ગુરૂ ચાલે, ભાનુ પેઠે પ્રકાશે રે; મેઘધ્વનિ ઉપદેશ ધ્વનિએ, ભન્ય ચકાર વિકાસે રે, મહાવીર પ્રભુની પાટે એસી, જૈન ધર્મ સમજાવે રે; જૈન જગત જયવંતુ કરતા, ભક્તિ જ્ઞાન રાવે રે. આનન્દ મ’ગલ શાન્તિ વતા, નવનવા ધ્યેય સુણાવે રે બુદ્ધિસાગર સાચા સદ્ગુરૂ, મહાવીર તત્ત્વા ભણાવે રે. ( ૮ ) ઓળીની ગળી. સિદ્ધ જગત શિર શાભતા. એ રાગ આળી કરીએ રે ભાવથી, વિધિપૂર્વક સાર; મયણાં શ્રીપાલની પરે, પામે સુખ અપાર. સુદ સાતમથી પુનમ લગી, આસા ચૈતર મે માસ; આરાધન નવ પદતણુ, કરીએ ધરી વિશ્વાસ. અરિહંત નવ પદ્મ તણા, પ્રત્યેક દાય હુંજાર; જપીએ જાપ સુભાવથી, કાઉસગ્ગ જયકાર, અહિ તાર્દિક પૂજીએ, ભજીએ ગુરૂ ગુણવ<, લક્ષ્મી લીલા જય પામીએ, આવે દુઃખને અંત. For Private And Personal Use Only આજ. ૧ આજ. ૨ આજ, ૩ આજ. ૪ આજ. ૫ આજ. હ આળી. ૧ આળી. ૨ આળી. ૩ આની. ૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir (F) જેવી ભાવના જેહની, સિદ્ધિ તેહવી થાય; નવભવમાં જન શિવ લહે, કર્મ અનંત મપાય. આળી તપ સમ તપ નહીં, મંત્રવિષે નવકાર, સહાય કરે દેવદેવીઓ, થાતી અણધારી વ્હાર, રાગ ટળે અહુ જાતના, પદ્મપદ મોંગલ થાય; પુત્ર મળે સનમાનતા, ઇચ્છત મેળા સુદ્ધાય. ક્રમ નિકાચિત ખાંધિયાં, તે પણ ત્રણશીરે જાય; આ ભવમાં તય ફળ મળે, શ્રદ્ધા અળ મહિમાય, એની તપને આરાધતાં, સુખિયાં નર અને નાર, બુદ્ધિસાગર સદ્ગુરૂ, આશીષથી નિરધાર, આળી. પ For Private And Personal Use Only એની. ૬ આની. ૭ ઓળી. ૮ આળી ૯ ( ૯ ) દિવાળીની ગહુળી. મારા સુગુ સલુણા સાહેબ ભેઢિયા. એ રાગ, રૂડી દિવાલી મહાવીર તણી, આખા ભારત દેશ મઝાર; મહાવીર નામતણા જાપથી, કેદ્રિ ગુણ લ લહે નરનાર. આજે. ૧ છેલ્લા તીથકર મહાવીર પ્રભુ, દેહ છેડી થયા વિભુસિદ્ધ; ચાલે શાસન સપ્રતિ તેમનુ, જેનું નામ છે વિશ્વપ્રસિદ્ધ. આજે. ૨ જેણે ભારત દેશ ઉઝાળીયા, કીધા ઉજ્વલ સ્વર્ગ સમાન; સત્ય તત્ત્વ જગત્યાં પ્રકાશિમાં, ભાવે ભજો વીર ભગવાન્ માટે. ૩ મહાવીર ચરિત્ર શ્રવણ થકી, નિજ આતમ પાવન થાય; ગરણું ગણીએ ગુરૂગમ લહી, કીજે તપ જપ ને સ્વાધ્યાય. આજે. ૪ વીર પાછળ વીર સમા અને, એવે. મહાવીરના ઉપદેશ બુદ્ધિસાગર મનમાંહિ ધારીને, વર્તો નર નારી હમેશ. આજે. પ Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir કરે. ૧ ( ૧૦ ) જ્ઞાનપંચમીની ગહજી, ધન્યાશ્રી, જ્ઞાન પંચમી જયકાર, કરે ત૫ પંચમીનું નર નાર. જ્ઞાન પંચમી આરાધતાં રે, પ્રગટે જ્ઞાન અનન્ત; જ્ઞાન સકલ ગુણ શ્રેષ્ઠ છે રે, ભીખે વીર ભદન્ત. ગુણ મંજરી વરદત્ત પરે રે, તપ આરાધે જેહ, જ્ઞાનાવરણ નિવારીને રે, બનતો જ્ઞાની તેહ. ભણીએ જ્ઞાન ભણાવીએ કે, કરીએ તન ધન લ્હાય; જ્ઞાન સર્વત્ર ફેલાવીએ રે, પઠન આદિ ઉપાય. જ્ઞાની જ્ઞાન આશાતના રે, કરીએ નહીં ધરી પ્રેમ; જ્ઞાન એગી અને વિશ્વમાં રે; અનીચ્છા તપ નેમ, વીરપ્રભુના શાસને ૨, જ્ઞાન તણે આધાર; બુદ્ધિસાગર સદ્દગુરૂ રે, સેવી લહે એ સાર. કરા. કરે. ૪ કરા. ૫ ( ૧૧ ) ગુરૂ ગહુલી કરતી વખતે ગાવાનું ગીત. એની રવિસાગર ગુરૂ વંદીએ. એ રાગ. ગ સખિયે ગુરૂ ગુણ ગુહલી, જેની અમૃતરૂપી વાણી રે; જેનાં લેકચન વિરે ઝળહળે, મહા તપસી ગુણની ખાણું રે જેનું આકાશથી દિલ મટકું, ચંદ્ર પિઠે મુખડું ઝળકે રે, જગ મોટું ન મનસમ કે દિસે, ત૫ તેજે દેહડી ચળકે રે. ગા . ૧ ગા . ૨ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ગા . ૩ ગા. ૪ જેના મનમાં વિષય વિષ નહિ રહ્યું, બ્રહ્મ તેજસ્વી મહા ગી રે, સર્વ તીર્થ સ્વરૂપી જે થે રહ્યા, ફક્ત પ્રારબ્ધ કર્મના ભેગી રે, ગુરૂ જીવતા અમ્મર વેલી જેહ આત્મજીવનથી જીવાડે રે, વાયુ પેઠે જીવન પ્રાણ શોધતા, સમતા રૂપ જલને પીવાડે છે. અનીચ્છા તપ અગ્નિ હૃદય જળ, પૃથ્વીપરે સહુ સહનારા કર્મ ચગી અડગ મેરૂ સારીખા, ભાનુ પેઠે જીવન દેનારા રે, શુળ શૃંગાર ગુણ ગણના સજી, સખિયા શુભ ગુરૂને વધાવે રે, બુદ્ધિસાગર સશુરૂ વાંદીને, સુણી વ્યાખ્યાન ત્યે ગુણ હા રે. ગાઓ. ૫ ગા. ૬ ( ૧૨ ) શ્રાવકેને શ્રાવિકાઓને તથા સાધુઓને વાસક્ષેપ કરતી વખતે ગાવાની ગહેલી. થયા તેરે ત્રિભુવન લેક, ગુરૂજીના બેલીએ, કરે કરે રે ગુરૂ વાસએપ, શુકન સ્વર એ ઘડીએ. વાસખેપ ઈન્ડે દિયે રે, તંડુલ લક્ષ્મીએ આપ્યા છે. સૂરિમંત્ર મૈતમ દિયે રે, ગુરૂએ હાથ શિર થાપ્યા. ગુરૂ. ૧ આશીર્વાદ ગુરૂજી દિયે રે, મંગલમાલ થાજો રે, ભવસાગર સહેજે તરે રે, ધર્મ કમાણી કમાજે, ગુરૂ. ૨ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ. ૩ કેવલ જ્ઞાનથી ઝળહળારે, પરમ મહદય પામેરે; આતમ લક્ષમી અવિચલ પામી, પૂર્ણ પ્રતિષ્ઠા જામે. સર્વ શક્તિ વાસક્ષેપમાંરે, સંકલ્પ સ્થિર થાપીરે. બુદ્ધિસાગર સગુરૂ માથે, વાસે શક્તિ દિલવ્યાપી. ગુરૂ. ૪ ( ૩ ) ચિત્ર સુદિ તેરસ મહાવીર સ્વામીની જન્મ જયંતીની ગહુલી. આવો આવે ત્યાદાના કંત. એ રાગ ત્રિશલાના નંદન વીર, જગ જયકારી રે; જગ્યા જગને ઉદ્ધાર, કરવા ભારી રે. ત્રિ. ૧ ભારતનાં પ્રગટયાં ભાગ્ય, પાપ પલાયાં રે; પ્રગટયો જગમાં ઉત, સુખડાં છાયાં રે. દેવ દેવીને આનન્દ, સ્વર્ગો છો રે; ઈન્દ્રોએ કરિ અભિષેક, મહાવીર ગાયે રે. ત્રિશલા. ૩ મહાવીરમય સહુ વિશ્વ, બધે કરવા રે; અવતરિયા ત્રિભુવનદેવ, કદમષ હરવા રે. ત્રિશલા. ૪ આનન્દ તે અંગ ન માય, આજે પ્રેમે રે; બુદ્ધિસાગર મહાવીર, પ્રભુની રહેમ રે. ત્રિશલા, ૫ ( ૧૪ ) પ્રતિષ્ઠા મહોત્સવે પ્રભાતમાં ગાવાનું ગીત. આવે આવે મેતિશા શેઠ નવાણું જલ લાવે છે. એ રાગ, પ્રગટયું સોનાવણું પ્રભાત, પ્રભુજી મહેન્સવે; દેવકમાં દેવે હરખે કે, પ્રભુ ગુણ ઉઝવે. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) જિનરાજ પ્રભુ દરબારમાં, નવગ્રહને નોતરૂ દીધ, પ્રભુ દશ દિફ પાલ પ્રેમથી નેત, દેવ દેવીઓ ગિ સિદ્ધ. પ્રભુ. ઘેર ઘેર કુંકુમનાં છાંટણ, રૂડા સાથિયા દ્વારની સાખ, પ્રભુ. શાંતિસ્નાત્ર ભણાવે શ્રાવકે, ગાવે ગીત મીઠી જેવી દ્રાખ. પ્રભુ. આરતી શશી ભાનુ ઉતારતા, વહાલા જિનવર દેવની નિત્ય. પ્રભુ. કરે મંગલ દવે ગેરીઓ, કરે લુણ ઉતારણ રીત. દ્રવ્યભાવથી મંગલ પ્રગટિયાં, નરનારીઆનન્દ અપાર; પ્રભુ. બુદ્ધિસાગર મહાવીર શાસને, જૈન સંઘને હે જયકાર. પ્રભુ ૫ મહાવીર પ્રભુને છેલ્લી ઘડીને ઉપદેશ. ગંગાતટ તપવનમાં ર. એ રાગ મહાવીર પ્રભુજી રે, જીવન છેલ્લીવારે. પાવાપુરી નગરમાં રે, ઉપદેશ દે ભારે મારી પાછળ જેને છે, પ્રમાદી ન કે થાશે. મન જીતે તે જેને રે, જગતમાંહિ કહેવાશે. મહાવીર. ૧ સાખ, મહાવીર, ૨ આસકિત વણ કર્મ ને, કરજે સ્વાધિકાર. સર્વ શકિત ખીલવી, કરજે પરોપકાર. માં માંહે જેને રે, હળી મળી ગુણ ગાજે; જૈનને જિન જેવારે, ગણ સેવા હાજે. જેના મનમાં હું વસ્ય, કરતે મારે જાપ, તેનાથી ભેદ જ કરે, બંધાશે મહાપાપ; એવું જાણીને જેનેરે, પરસ્પર દિલમાંહી, મુજને જ નિહાળીરે, પ્રવર્તી શિવછાંહી. મહાવીર. ૩. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) વેષ ક્રિયાદિક ભેદથી, ગણે ન જૈને ભિન્ન, અધ્યાત્મ મહાવીરમય, જેને સર્વ અભિન્ન સહુ જેનેની સેવા રે, કરે જગ મુજ પેઠે; દેષ દષ્ટિ નિવારી રે, કરે ન જરા વેઠે. મુજ સમરે સહુ લેકમાં, જેનપણું પ્રગટાય. પ્રાંતે પરમાતમ બની, જાતિ જાત સુહાય. મારી પાછળ સંપી રે, સકલ સંઘ ચઢતી કરે બુદ્ધિસાગર બધે રે, પ્રભુ શિખ ચિત્ત ધરો મહાવીર. ૪ સુહાવીર. ૫ જિનાગામે શ્રવણુ કરવાની ગહુંલી. ભવિજન સુણજો રે ભગવતી સૂત્રની વાણી એ રાગ ભવિજન સુણજોરે, મહાવીર પ્રભુની વાણું, હૃદયમાં ધરજોરે, પરમારથ દિલ આણ. ભવિજન નયભંગી નિક્ષેપ પ્રમાણે, સાપેક્ષાએ સમાણી. ઉત્સર્ગ અપવાદે પૂરણુ, અનેકાન્ત ઠરાણી. ભવિજન. ૧ અંગ ઉપાંગ પયન્ના છેદને, મૂલસૂત્રે જ ગુથાણી; જૈનધર્મ ઉપદે સાચે, પ્રક-ણ ગ્રન્થ સમાની. ભવિજન. ૨ રાગ દ્વેષ રહિત મહાવીર જિન, સાચા કેવલ જ્ઞાની, આગમની તે માટે શ્રદ્ધા, કરતાં મળે શિવરાણી. ભવિજન. ૩ મહાવીર ભાષિત તત્વ હૃદયમાં, શંકા ટાળી ધરીએ; પ્રાણવડે પણ ધર્મ ન તજ, નિશ્ચય એ કરીએ. ભવિજન. કાલ અનાદિ જૈનધર્મ છે, આવે ન કે તલ તેલે; જૈનધર્મ સેવનથી મુકિત, સર્વ જિનેશ્વર બોલે. ભવિ. સર્વ વેદને પરમવેદ છે, મહાવીર પ્રભુની વાણી; ગુરૂમુખથી આગમ સાંભળતા, સમકિત લે ભામણી. ભવિ, For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) આંગમજ્ઞાની ગુરૂની ભક્તિ, કરીએ ધર્મ કમાણી; આગમભકિત કલિયુગ મેાટી, મુકિતપુરીની નિશાની, ભવિ આતમ તે પરમાતમ પેાતે, થાવે શ્રદ્ધા ઠરાણી; બુદ્ધિસાગર આત્મ સ્વભાવે, થાશે સહુગુણ ખાણી, ભવિ ( ૧૦ ) વ્યસન નિવારક ગહુ લી. વિ તમે સુણો રે ભગવતીસૂત્રની વાણી, એ રાગ વીર ઉપદેશે રે, વિજન બ્યસન નિવારે; માનવભવ મળીયા રે, હુમ`તિથી કેમ હાર; પરનારી વ્યભિચાર પાપથી; રાગ શેક દુઃખ દરિયા, પર નારીના સંગ કરીને, કોઇ નહીં ઉગરિયા. રાવણ રગદોળાયે રણુમાં, રાજ્ય ધર્મ સહું હાર્યાં; બુદ્ધિબળ સત્તા લક્ષ્મીના, નાશ થતા અણુધાર્યાં. દારૂ સમ નહીં દુષ્ટ જગમાં, ધમ શરીર વિનાશે; દારૂડિયાનું મન નહીં વશમાં, રહે ન સબુદ્ધિ પાસે વેશ્યા સ’ગતમાં જે પડિયા, પામર તે લડથડિયા; ચેતન મૂકી ચામડી સેવા, કરી ચમાર તે પડિયા. કાયા માયામાં લપટાણા, વેશ્યા કર જકડાણા; પાશમાં પશુ પરે તે પકડાણા, મહાજન રાજન શાણા, ચારી કરે તે પાપી પૂરા, ડરે નહીં એક ડામે; કાંહ્યા કુતરા પેઠે ફરતા, દુર્ગતિ દુઃખડાં પામે. માંસનું ભક્ષણ કરનારામાં, દયા પ્રેમ નહીં ખિ‘દુ; શિકારીને ખાટકી નિર્દય, પામે દુઃખના સિન્ધુ, કેરી વસ્તુ ભાંગ ને ગાંજો, અફીણ વ્યસની દુ:ખી; દેશેાય કરવામાં પાછળ, કયારે ન થાતા સુખી, For Private And Personal Use Only વીર. વીર. વીર. વીર. વીર. વીર. વીર. ૧ 3 પ 6. વીર. ૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩ ) જૂગારો રમવાનુ` છેડા, ત્યાગે થાય તે મેાટા; બુદ્ધિસાગર શિક્ષાપાળે, નાસે દુઃખના ગાટા, ( ૧૨ ) જલ યાત્રા ગીત, આવે આવે માતીશા શેઠ. એ રાગ. આવે. આવે ધ્રુવને દેવીએ સર્વ, ઉત્સવપર આવે છે; જલ યાત્રા ઉત્સવ મંગલ, સહુજન ગાવે છે. જલદેવને નેતક્` દેઇ, ભર્યાં કુંભ પાણીએ; મેટુ સ્નાત્ર ભાવણુહેત, મ`ત્રમય વાણીએ, વાજા' વાગિયાં છત્રીશ જાતનાં, થયા નાખત પડઘમ ઘાર, ઉત્સવ. જલ ભભરી શુભનારીએ, ગાવે ગીત ને કરતી શાર. ઉત્સવ, 3 મહાવીર પ્રભુ જય ખેલતા, સધ્ધ ચાલે સકલ ધરીÀાભ. ઉત્સવ. જિનશાસનની જય આલતા,શાંત થાએ અસુરગણુ કાપ. ઉત્સવ. ૪ થાએ શાંતિ સદા સહુ લેાકમાં, ટળે રાગ શેક દુઃખ કલેશ, ઉત્સવ. પ્રભુ મહાવીરદેવની ભકિતથી, લહે શાંતિ પ્રજાને નરેશ, ઉત્સવ. પ્રભુ મહાવીર દેવના શાસને, ગ્રહ દિક્પાલની હાય સ્હાય; ઉત્સવ. બુદ્ધિસાગર મત્ર પ્રભાવથી, વધે પુણ્ય ને મોંગલ થાય. ઉત્સવ. ( ૧૨ ) મહાવીર પ્રભુના આશ્રયની ગુહલી. ભક્તિ એવી રે ભાઇ એવી. એ રાગ, મહાવીરસમ્' નહીં કાઇ, જેશા જંગમાં જન સહુ જોઇ; મહાવીરમમાં નહીં દેવા, જેની દુનિયા કરતી સેવા. વી. ૯ For Private And Personal Use Only આવે. મહા મ Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) મહાવીર છે ભકતેના બેલી, રહાર કરતા જે હરે છેલ્લી. સંકટમાં સમસ્ય ઉગારે, દુઃખ સાગર પાર ઉતારે;. મહાવીર પ્રભુ મુજ આંખે, નભ ઉડવા તેહ જ પાંખે. મહા. ૨ ને મહાવીર પર પ્રેમ લાગે, મારા દિલમાં મહાવીર જાગે; મારે મહાવીરથી છે સગાઈ, માતા પિતા મિત્ર ને ભાઈ. મહા. ૩, મારે મહાવીરને આધારે, આ શરણે હવે તે ઉગારે; મેહું સત્ય મહાવીર સ્વામી, રહ્યા અંતર આતમરામી. મહા. ૪ દુઃખ કમેં થયાં સહુ સહીશુ, મુખે મહાવીર મહાવીર કહીશું; મારે સહુમાં મહાવીર જવા, નામ રૂપના ભેદે એવા. મહા. ૫ જેનું સર્વ વિશ્વપર રાજ, જેહ પલકમાં સારે કાજ; મહાવીર અરિહંત નામ, જપવું બીજું નહીં કામ. મહ. ૬ ભૂત, ભૂતમાં મળી શમાશે, મારે આતમ મહાવીર થાશે; બહિર અંતર મહાવીર સ્વામી, રૂપા રૂપીને નામી અનામી. મહા. ૭ જનધમતણે રખવાળ, સહુ વિશ્વતણે પ્રતિપાળ; મારી દષ્ટિ આગળ તરી આવે, પ્રેમ ભૂખ્યાની ભૂખ શમાવે. મહા. ૮ અમે મહાવીરના વેચાયા, વીર માટે મનવચકાયા; મરે દેહ અમર અમે થઈયા, ચિદાનન્દ મહાવીર લહિયા. મહા. ૯ શુદ્ધ પ્રેમથી વ્યકત જે થાવે, જેહ મળતાં બીજું ન ભાવે, બુદ્ધિસાગર મહાવીર મળિયા, મારા સર્વ મનોરથ ફળિયા. મહાવીર. ૧૦ મહાવીરના ભકતેની ગુંડળી. ભકિત એવી રે ભાઈ એવી. એ રાગ. મહાવીરના ભક્ત તે જાણે, જેની શ્રદ્ધા પૂર્ણ પ્રમાણે, સર્વ કર્તવ્ય કાજને કરતા, નિલેષપણું દિલ ધરતા. મહાવીર. ૧ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાધિકાર ન ચૂકે કયારે, કામમેહથી જેહ ન હારે, જીતવા યોગ્ય જીને સર્વે, એવા જૈને રહે નહીં ગર્વે.. મહાવીર૨ પડે પ્રાણ સકલ નાશ થાવે, જૈનધર્મ ન તજતા સ્વભાવે, પ્રભુ મહાવીર અરિહંત એક, શ્વાસે શ્વાસે મરણની ટેક. મહા. ૩ જૈનને વીર જેવા ગણતા, વીર વિના ન બીજું ભણુતા, વીર ચરિતને સાંભળે પ્રેમ, ભરિયું દિલસાગર હેમે, મહાવીર. ૪ જેહ જડ પૂજક નડાં થાના, જ્યાં ત્યાં ચેતન પૂજા ચહાતા, અધ્યાત્મ મહાવીર દેખે, કર્મ ભાવને દેખી ઉવેખે, મ. ૫ નિર્લેપ કમલ જલમાંહી, તેમ નિર્લેપ વિષયમાંહી, શરણું મહાવીરનું ધારે, પ્રેમ મહાવીરમાં સહુધારે. મહાવીર. ૬ મહાવીરથી સંબંધ બાંધી, શુદ્ધપ્રેમથી અતિશય સાંધી, વીરમય થઈ જીવન ધરતા, દીનપણું ન જ્યારે ધરતા. મહાવીર. ૭ મૃત્યુ જીવવું બને સમાન, પડે વીર વિના નહીં તાન, ઉત્સવ સમ દુઃખની વેળા, માને વીર પ્રભુના ચેલા. મહાવીર. ૮ મન ઉપર કાર જેનધન ન ક્યારે ચૂકે, જેહ ક્યારે ન u , ગાત્મ વીરાનંદ વિલાસી. મહા. ૯ દેખી જૈનને હર્ષિત થા, તેની ભકિત કરે ખૂબ ભાવે. પ્રભુ ભકતમાં ભેદ ન ધારે, થાવે દુઃખમાં જૈનની વહારે. મહા. ૧૦ કરે સ્વાર્પણ જૈનને માટે, ધરે ધર્મને નિજ શીર સાટે, બુદ્ધિસાગર ભકતે એવા, જેના મહાવીર સાચા દેવા. મહાવીર. ૧૧ ( ૨૧ ) દેવગુરૂ ભકિતની ગુહલી. . ભકિત એવી ભાઈ એવી તરક્ષાને પાણી જેવી એ રાગ, કરે દેવગુરૂની ભકિત, પ્રગટે તેહથી સહુ શકિત, જેના ધડ પર શીર ન હય, ચાખે ભકિતતણે રસ સેય. ક. ૧ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir જેણે તન ધન હાલ ઉતાર્યું, તેણે ભક્તિનું દ્વાર ઉઘાડયું, જીવતે જે મર્યો વળી જી, પાપે ભકિતને તે જન દી.કરે. ૨ ગુરૂ દેવના પ્રેમે વેચા, ભક્તિરસ અનુભવ તે પા. દેવગુરૂમાં એકત્વ દેખે, પ્રભુને તેહ પ્રેમે પેખે કરે. ૩ જેના દિલમાં મહાવીર એક, પૂર્ણ પ્રેમે પરમ ગુરૂ ટેક, . નટ પૂતલી ચેષ્ટા પ્રમાણે, ગુરૂવચને પ્રવતે તા. કરે. ૪ ગુરૂ દરિયામાં ડૂબકી મારે, નિજમાં નામરૂપ ન ધારે, નટ નાગર પેઠે ખેલે, પૂર્ણાનન્દ જીવન લે. સહુમાં મહાવીરને દેખે, સહુમાં નિજ ગુરૂને પેખે, એક મહાવીરને આધાર, ધરી ચલવે સહુ વ્યવહાર. પડે ભકિત વિના નહીં ચેન, આવે મહાવીરનું મન થૈન, ભકિત અમૃત પી જે ઉઠે, તેને મેહમાયા નહી લૂટે. ભકિત ભાવમાં જે ચકચૂર, તેથી મેહ રહે છે દૂર, ભકિત આધીન છે ભગવાન, જેના મનમાં ન ભેદ નિશાન કરે. ૮ શુદ્ધ પ્રેમથી ભકિત ભરેલીં, કલિકાલમાં સહુને બેલી, મૂકી ખંડન વાદ વિવાદ, ભવિ ભકિત અમૃત રસ રવાદ. કરે૯ કરે ભકિત તેહને ધન્ય ધન્ય, જેને વીરપ્રભુ તનમન, સર્વ જીવેનાં દુઃખ નિવારે, તેહ છવંતી ભકિત ધારે. કરે. ૧૦ પીધા ગોળી સાગર સૂર ચંદા, તેહ ભકિતતણુ છે બંદા, બુદ્ધિસાગર ગુરૂદેવ ભકિત, કરે સ્વાર્પણથી સહુ શકિત. ક. ૧૧ ( ૧૨ ) અધ્યાત્મ મહાવીર પ્રભુનો અનુભવ ગુહલી. ભક્તિ એવા રે ભાઇ એવી, એ રાગ હને વહાલા પ્રભુ મહાવીર, ત્રિશલાનંદન વડપીર, સર્વ જી મહાવીર જણાયા, બ્રહ્મ સત્તાએ સરખા સુહાયા. હને ૧. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) હુને. હેતે. સ્તુને મહાવીર વણુ નહીં ગમતું, મારૂં ચિત્ત ન ખીજે રમતુ; અધ્યાત્મ મહાવીર જાણ્યા, શુદ્ધપ્રેમે હૃદયમાં આણ્યા. સત્તાએ મહાવીર પોતે, જાણીને કાણુ બીજે ગાતે; મહાવીરમાં સવ સમાયું, સાઁ વિશ્વ મહાવીર છાયું. અસ્તિનાસ્તિ સદસદ્ પાતે, મહાવીર સ્વય' ગુણુ શ્વેતે; દેવ દેવીઓ મહાવીરમાંહી, લેશ ખીજુ` રહ્યુ નહીં કયાંહી, મ્હને. ૪ માહભાયાને દૂર ખસેડી, ચડયા મહાવીરની ગુણુ મેડી; પ્રારન્ત્રમાં ઝગમગ જ્યાતે, મળ્યા મહાવીર અનુભવ જ્યાતે. હુને. હુને. જૈની ન્યાતિ છે અપર’પાર, અની વીર કે પામે પાર, ટચક્રમાં ઉપશમ ધારે, પ્રભુ મહાવીર પાતે પધારે. શુદ્ધાત્મ મહાવીર દેવા, દેહ વ્યાપી અનુભવી લેવા. જેડ કાલ અનાદિ અનંતા, દ્રવ્યથી જ અનન્તા અનન્ત, ને, સર્વ જીવાના સમુદાય, મહાવીર સમષ્ટિ કહાય, જેણે આતમ મહાવીર જાણ્યે, સ સાર હૃદય નિજ આણ્યે. ७ હેન ૨ For Private And Personal Use Only મ્હને. ૧૦ પરતંત્ર અને નહીં તેહ, જાણે મહાવીરને નિજ તેહ, નવરસ એકરસરૂપ થાવે, પાતે પૂજક પૂજ્ય સુહાવે, હુને મહાવીર સ્વામી મળીયા, મારા સર્વ મનેરથ ફળીયા, -મહાષીરમાં મનડું રહેતુ, પરમાનન્દ રસને લેતું સત્ય ગુરૂ તે ગીર પમાડે, જૂડા જગમાં સિંદે ન ભમાટે, જૈનધમ ઘટોઘટ રહીયા, આત્મભાવે રસિકજન લહિયા. હૅને. ૧૧ જૈતુ મહાવીરને ઘટ જાણે, તેહ મુકિતપુરી સુખ માણે, બુદ્ધિસાગર મહાવીર પામ્યા, પાતે સાક્ષી અની સુખ જામ્યું. હેતે. ૧૨ ને ૐ ર Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ( ૨૩ ) પોતાને સુધારવા ગુરૂને વિનતિની ગુ’હી. આવે આવા યોાદાના કત અમ ઘેર આવે રે. એ રાગ, મારા વ્હાલા ગુરૂ ભગવન, અમને સુધારા રે; કરી કરૂા પૂર્ણ કૃપાળ, ભાદધિ તારા રે. આપી આત્મજ્ઞાનના એધ, આત્મ જણાવે રે; હુને યોગ્ય કરો શુભપાત્ર, માર્ગ ચઢાવે રે. જૈનધમ નું સાચું' જ્ઞાન, લાવે આપેા રે; સમકિત ચારિત્ર એ ધમ, મધ્યે સ્થાપેા રે. આવ્યે શરણે તમારે ભક્ત, ભેદ ન રાખેા ૨; મારા મનમાંથી માહ દૂર, કાઢી નાખે રે. મહાવીર પ્રભુ દર્શન, વેગે કરાવા રે; આચાર વિચારની શુદ્ધિ, પૂણ્ પળાવે રે. તુમ આણામાં મુજ શીર, પ્રેમથી આપ્યું રે; શુદ્ધ પ્રેમ કર્યાં તુમ સાથ, શ્રદ્ધા મન વ્યાપ્યુ રે ગુરૂ કર્યાને હે જો મેાહ, ગુરૂ તે શાના રે; શિષ્ય થયાને રહે જો બેટ્ટ, શિષ્ય તે શાના રે. તમથી આતમ કરી દૂર, જ્યાતિમાં લાવે વિષયાનન્તના વિશ્વાસ, દૂર હઠાવા રે. હુને આત્માનન્દમાં મસ્ત, કરશે સ્વામી રે; મુદ્ધિસાગર ગુરૂની કૃપા જ, આતમરામી રે. For Private And Personal Use Only મ્હારા. ૧ વ્હારા. મ્હારા વ્હારા. મ્હારા. વ્હારા. મ્હારા “ મ્હારા. મ્હારા 3 રે Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯ ) ( ૨૪ ) શ્રીમદ્ આત્મારામજી મહારાજની ગહુલી. ભારતજ્ઞાન પ્રકાશક મુનિવર, વિજયાનન્દ સવાયારે, આત્મારામ પ્રસિદ્ધ સૂરિવરજી, જૈનધમ પ્રસરાયા. સૂરિલર મેટા રે. વ`દેવા ગુરૂ ગુણવ’ત, સૂરિવર મોટા રે. વ ૧ જૈન ધર્મ સામ્રાજ્ય વધાર્યું, સેનાપતિ થઇ શારે, જૈનધમ ના મેટા ચેઢા, વાવિવાદમાં પૂરા સૂરિવર વઢારે, વઢે. ૨ મહાવીર શાસન રક્ષણ કરવા, ગ્રંથ રચ્યા ગુણુ ભરિયારે, શાબ્દિક તાર્કિક પડિત માટા, સર્વ ગુણાના દરિયા સૂર. ૩ સૂરિ. ૪ સૂરિ. પ સુ ખંડમાં ચાવા સૂરિશ્વર, તપાગચ્છ સવેગી રે, જૈનધમ અભિમાની પૂરા, નિજશાસન ગુણુર’ગી. વીશમી દિમાં જૈન કામમાં, આતમરામ સવાયારે, બુદ્ધિસાગરસૂરિ ગુણુરાગે, પાદરામાં રહી ગાયા. ( ૨૫ ) શ્રી વૃદ્ધિચ’દ્રજી મુનિરાજની ગહુલી શાંત દાંત સથમ ગુણ ધારી, વૃદ્ધિચદ્ર મુનિરાયા રે, મુદ્ધિવિજયજી શિષ્યા માંહી, સમતા ગુણુમાં સવાયા. મુનિવર દોરે. વઢો વંદો રે મુનિ મહારાજ.... ....મુનિવર વન્દે રે. ૧ સારઠદેશ સુધાર્યાં મધે, ભાવનગર દીપાળ્યુ રે; જેના શિષ્યા છે વિદ્વાને, ગુરૂથી તેજ સવાયું. વૈરાગી ત્યાગી સાભાગી, મુનિવર વઢો ભાવે ૨; બુદ્ધિસાગર સૂરિ સદ્ગુણીને, પ્રેમ ધરીને ગાવે. મુનિવર. ૨ સુનિવર્. ૩ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ( ૨૬ ) દુષ્ટ હાનિકારક રીવાજોના નિષેધની ગહે‘લી. શ્યામને એ રાગ. ) ( ઓધવજી સદેશા કહેજો ચઢતી ન થાતી દુષ્ટ રીવાજોથી કઢિ, સમજો મનમાં શાણા નરને નાર જો; કન્યા વિક્રય કરનારા દુઃખ પામતા, ફ્રેશ ફામની પડતીના કરનાર જો. સત્ય પ્રેમ વણુ લગ્ન નહીં નરનારીનુ', દેહ લગ્નથી ઘર ઘર હાની થાય જો; પતિવ્રતાનુ માન નહીં જે દેશમાં, પાકે નહીંત્યાં ઉત્તમ જનસમુદાય જો. વરના વિક્રય કરનારાની કામમાં, લક્ત શૂર નહિ પાકે નર ને નાર જો; અબલા માળાના શા। જ્યાં અહુ પડે, તન મન ધનની પડતી ત્યાં નિર્ધાર જો. ખાલ લગ્નના હામે હામાતાં ઘણાં, ભારતમાંહિ આળાઓને ખાળજો; ભારતની પડતી થૈ તેથી લખગુણી, એઠા જનસખ્યા લક્ષ્મીપર કાલ જો. વૃદ્ધોની સાથે માળાના લગ્નથી, વ્યભિચારનું વધતુ નિકિન પાપ જો; માલક હત્યા ભારતમાંહિ વધતી ઘણી, માખાપાને માળાઓ હૈ શાપ જે. ગુલામ સંતાને પામ્યાં નિખલ ઘણાં, માંજી શાખી કેફી ઇર્ષ્યાખાર તે; ભત દાનીજન શૂર પાર્ક છે થાડલા, પાકે પરના તાબે જેવાં ઢાર જો. For Private And Personal Use Only ચઢતી. ચઢતી. २ ચઢતી. 3 ચઢતી. ચઢતી. ચઢતી. પ Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) ફ્રેશન ફિશિયારીમાં સપડાયા ઘણા, વેશ્યા પરનારી લપટ નહિ પાર જો; દેશ કામ ને ધર્મની પડતી તેહથી, માટે જાગી ચેતા નર ને નાર જો, દેવગુરૂ ને ધર્મની સેવા સહુ કરી, સ શક્તિયેા ખીલવા નરને નાર જો; બુદ્ધિસાગર જૈનધર્મ ને સેવતાં, જૈનાની ચઢતી થાશે નિર્ધાર જો. ( ૨૭ ) શ્રાવિકાઓને એધની ગુહતી. ચઢતી. For Private And Personal Use Only ચઢતી. ७ ગુરૂજી ગુણવ‘ત એમ ઉપદ્ધિશે, શ્રાવિકાઓને શુભભાવેર; ૫ના ગ`ગાસમ સ્વચ્છ ઢીલની,અને ગભીર મનની સ્વભાવે૨ે. ગુ૦ ૧ જૈન ધમ રગેરગમાં ધરા; પાળેા સમ્યકત્વ શુભ આચારરે; ઘર સ્વસમું કરા સદ્ગુણે, કરો આતમના ઉદ્ધાર૨. ૩૦ ૨ ઢધમ વતી એક શ્રાવિકા, ઘર કુટુ'ખ દેશ સુધારેરે; જૈનશાસ્ત્ર ભણેલ્લી ગણેલી થૈ, નિજ સાંતાનાને ઉદ્ધારેરે. શુ૦ ૩ દાન દેવે સુપાત્રે ભાવથી, દેવગુરૂ દન કરી ખાવેરે; પાળે શ્રાવિકા ધર્મ પ્રેમથી, દેવલેાકનાં સુખડાં પાવેરે. ૩૦ ૪ માટી ઉમર પુત્રને પુત્રિકા, જૈનવિધિથકી પરણાવેરે; સહું સહન કરે, દુઃખ ઉપન્યાં, મહાવીરને ભજતી ભારે, ૩૦ ૫ ધરસૂત્રને ચલવે સ`પથી, સાસુ સસરાની કરે સેવારે; કરે સ'ભાળ અધિકાર ધથી, ચાખે સદ્ગુણ ગણુના મેવારે. ૩૦ ૬ મહાવીર પ્રભુ દિલમાં ધરી, નિલે૫ ખની કરે કાજરે, બુદ્ધિસાગર સદ્ગુરૂ એધથી, પામે શ્રાવિકા શિવરાજરે, ગુ૦ ૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ( ૨૮ ) વિશ્વવ્યાપક જૈન ધર્મની ગુ'હલી. જગ વ્યાપક ધર્મ કહે વિભુ, મહાવીર પ્રભુ ઉપકારીરે; જૈનધમ સનાતન જાણુશા, દયાધમ ભર્યાં. જયકારીરે, જગ. ૧ આત્મગુણ્ણા તે જૈનધમ છે, જ્ઞાન દન ચારિત્ર જાણારે; નાત જાત વેષ ભેદ નહિ જીહાં, સદાચાર ગુણા મન આણુારે. જંગ, રે નિશ્વમિત્ર બની શુદ્ધ પ્રેમથી, ટાળા જીવાના સહુ દોષાર, આત્મભાવથી ગુણગણુ એધથી, વિશ્વજીવાને બહુ પાષરે. જગ. ૩ બૈરી ઉપર વૈર ન રાખીએ, દ્વેષી ઉપર પણ નહીં દ્વેષરે; કોઇ ધર્માંની નિન્દા ન કીજીએ, ઉપશમીએ સઘળા ફ્લેશરે, જગ, ૪ કઢિ બ્લૂટું ન એલીએ મેહુથી, કર્દિ કેાની ન કરીએ ચારીરે; બ્રહ્મચય યથાયાગ્ય ધારીએ, નહીં કરવી કદા શિરનેરીરે. જગ, ૫ કર્યાં' કમ પ્રમાણે પ્રાણીઓ, સુખ દુઃખને જ્યાં ત્યાં પામેરે; માટે પાપ કર્યું નહી કીજીએ, ધરી ધર્મને હૅરો - ઠામેરે, જા. ૬ જૈનધ વિષે તે સમાય; તેથી રાગદ્વેષ દૂર જાયરે, જગ. ૭ સહુ ધમ રહ્યા જે જગવષે, બુદ્ધિસાગર વ્યાપક ધર્મ છે, ( ૨૯ ) પંચમીની ગુહલી. ભાવે ૫ચમી તપ કરીએ ભલુ, જ્ઞાન મ`ત્રને જપીએ જાયરે જ્ઞાનાવરણી કર્મ ટળે ઘણું, જ્ઞાન પ્રગટેલ અમાપરે, ભાવે. ૧ સવ ઇચ્છાઓના રાય જે, તપ કહીએ તે જગ સાચુ રે; જ્ઞાન ભણુવુ' ભણાવવુ પ્રેમથી, તપ તપવામાં નિત્ય રાચુરૈ, ભાવે, ર For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) જ્ઞાની શ્વાસેાાસમાં વેગથી, કરે સર્વ કર્મ વિનાશરે; જ્ઞાન જ્ઞાનીની કરીએ સેવના, જ્ઞાન આતમરૂપ છે ખાસરે. ભાવે. ૩ જ્ઞાન પ્રાપ્તિના જે ઉપાય છે, તે કરવામાં તપ જાણા; બુદ્ધિસાગર પ`ચમી તપ ભલું, નર નારી ચિત્તમાં આણારે, ભાવે. ૪ ( 30 ) શ્રીવીરપ્રભુના ઉપદેશ. ગુહલી. ( વાજા વાગ્યાં રે વાજા વાગિયાં. એ રાગ. ) મહાવીરની વાણી સાંભળેા, ધરા ચિત્તમાં નરને નાર–પ્રભુ ગુણ સેવીએ. આવે શાતા, ગવ ન કીજીએ, દુઃખ આવે ન શાક લગાર. પ્રભુ, ૧ ઇન્દ્ર થાતાં ગર્વ ન કીજીએ, થાતાં ગરીબ ન કરીએ શાક, પ્રભુ પુણ્ય પાપનું ફેલ સુખ દુઃખ છે, આત્મરૂપથી ભિન્ન તે ફેક. પ્રભુ શ્ કર્યાં કર્યું. ઉદયમાંહિ આવતાં, નહીં છેાડે ઇન્દ્રને કે પ્રભુ સમભાવે જે કને ભાગવે, તેહ જ્ઞાની મહા અવટંકર પ્રભુ૦ ૩ રાગદ્વેષ વિના નહીં બધે છે, રાગદ્વેષ વિના કરા કાજ, પ્રભુ કોઇ ઉચ્ચ નીચ નહીં આતમા, સરખા આતમ સામ્રાજ્ય, પ્રભુ ૪ મહાવીર પ્રભુ નિત્ય સેવીએ, સવ વિશ્વના છે એ આધાર. પ્રભુ બુદ્ધિસાગર ગુરૂગમ બેધથી, થાવે આનંદ અપર'પાર. પ્રભુ૦ ૫ ( ૩૧ ) શ્રીગાતમગુરૂની ગુહલી, વાજા વાગ્યાં રે વાળ' વાગિયાં. એ રાગ. ગુરૂગોતમ સમ ગુરૂ કા નહીં, જેનું નામ છે મગળ રૂપ. પ્રથમ ગુરૂ વીએ. મહાવીર પટાધર પાટવી, વ્હાલા વીરપ્રભુ છે અનુપ, પ્રથમ ૧ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪ ) ગુરૂ ગીતમના મહિમા ઘણા, સહુ લબ્ધિતા ભડાર. પ્રથમ જેહુ ગાતમ ગુરૂ ગુણુ ગાવશે, તેહ સુખી થશે તરનાર. પ્રથમ ૨ જૈન ધર્મ જગત્ ફેલાવીચે, કરી મહાવીર પાસે વાસ. પ્રથમ॰ બુદ્ધિસાગર ગાતમ સદ્ગુરૂ, પ્રણમે નરનારી ઉલ્લાસ. પ્રથમ॰ ૩ ( ૩૨ ) માન એકાદશીની ગુહલી, ( એની વિસાગર ગુરૂ વદીએ. એ રાગ. ) માન એકાદશીને આરાધીએ, એમ સદ્ગુરૂ કે ઉપદેશ, ઉપવાસ ને મૈાનપણુ· ધરા, જેથી નાસે ભવ ભય કલેશ, માન૦ ૧ નેમિનાથ પ્રભુ ઉપદેશથી, શ્રીકૃષ્ણે આરાધી એહ; તેમ આરાધે વિધિયાગથી, પામે સ્વગ સિદ્ધિ શુભ દેહ. માન૦ ૨ દેહ વાણી મન મમતા તજે, ઇચ્છા રાધે તપ કહેવાય; ભૂતકાલનાં કમ ઘણાં ખરે, નિરાસકિતએ કર્યાં કરાય, માન૦૩ યથા શક્તિ તપ જપ કીજીએ, જેથી તન મન શુદ્ધિ થાય; બુદ્ધિસાગર આતમ નિ લે, શુદ્ધ પરમાતમ પદ પાય. માન૦ ૪ ( ૩૩ ) ચાદ્દશની ગુહલી. વિ તમે વારે સૂરિધર ગચ્છાયા એ રામ. ચઉત્તરો કરજોરે નત પાષધ પચ્ચખાણુ, તપ ગુણ વશેરે શિરધરી ગુરૂની આણુ; ચઉદશે વીર આગમ સાંભળીએ, પિરહિરને સહું કામ, ચારિત્ર ગુણુ આરાધન કરીએ, દઇએ વીરનું નામ. For Private And Personal Use Only ચઉદશે. ૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) દયા દાનને દમ આદરીએ, પશ્ચાત્તાપ ન કરીએ; યથા શકિત શુભ ક ને કરીએ, આતમને ઉદ્ભરિએ. ચર્જાશે. મોહમાયામાં જે મકલાયા, વિષય વાસના વાચા; જૈનધમ સમજ્યા નહીં પામર, જન્મ જન્મ દુઃખ પાયા. ચઉં, સર્વ પ્રમાદો દૂર કરીને, સાંભળેા સદ્ગુરૂ વાણી; સુશ્રુતાં ધર્મ હૃદયમાં પ્રગટે, નિશ્ચય એવા જાણી, ધ કરે તે પરભવ સુખિયાં, જગમાં નર ને નારી; બુદ્ધિસાગર ધર્મી જનની, નિત્ય જાઉ અલિહારી. ( ૩૪ ) ચામાસાની ગુહલી. એની વિસાગર ગુરૂ વીએ. એ રાગ. પુણ્યકારી ચામાસુ એસીયુ, તમે ધમ કરેા નરનાર, એક ઠેકાણે રહે ત્યાગીઓ, કાઢે તપ જપ કરતાં કાળ, ચઉદશે. પુણ્ય. ગુરૂ સુખથી સુણે! આગમ ભલાં, કરા સંત સમાગમ ખાસ, આવશ્યક સામાયિક તપ કરે, ધરે ધર્મ ઉપર વિશ્વાસ, પુણ્ય. For Private And Personal Use Only પાળે ધર્માંચારને ભાવથી, શુરૂ પાસે રહી કરા જ્ઞાન; દાન સુપાત્રે દ્યા ભાવથી, ભજો ભાવે વીર ભગવાન. કરી વ્રત નિયમ ભહુ ભાવથી, જેથી થાવે હૃદયની શુદ્ધિ; શુદ્ધ હૃદય થવાથી સપજે, અધ્યાતમ સાત્વિક બુદ્ધિ પુણ્ય પર્વો ચામાસામાં ઘણાં, યથાશકિત આરાધા ભવ્ય; બુદ્ધિસાગર જીવદયા કરી, ધરા ધર્મિ જન કન્ય, ચઉદશે. પ પુણ્ય. પુ. . પુણ્ય. 3 ૪ ક ૪ પ Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૩ ( ૩૫ ) અષ્ટમીની ગુહલી. વિ તમે સુણજો રે ભગવતી સૂત્રની વાણી. આઠમે આઠે મદને વારે, માનવ ભવ નહીં હારા, આઠે પ્રકારે આતમ સમજી, અષ્ટમી ગતિને ધારે વિ તમે સુણજોરે, સાચા ગુરૂના ઉપદેશ. આઠે પ્રભાવકના ગુણુ ધારા, પાળા ધર્માચાર, દન જ્ઞાન ચરણ ગુણ સેવેશ, સર્વ પ્રમાદ વારા આઠમ સેવી અષ્ટ સિદ્ધિને, પામે નર ને નારી, બુદ્ધિસાગર જૈનધમની, નિત્ય જાઉં બલિહારી. ( ૩ ) જગદ્ગુરૂ હીરવિજયસૂરિની ગુહલી, રઘુપતિ રામ હૃદયમાં રહેજો ને. એ રાગ. જગદ્ગુરૂ હીરલામુનિ શયા રે, હીરવિજયસૂરિ ગુરૂરાયા, જગદ્ જૈનધમ જગમાં ફેલાયારે, જૈનધમ માં રગરેલાયે રે, જ્ઞાન સચમમાં લચલાયે. જગદ્ બાદશાહ અકબર પ્રતિબધ્યારે, જીવહિંસા કરતાં રાધ્યા, દિલમાં પરમાતમ શેાધ્યે. જગદ્ વૈરાગી ત્યાગી સવાયારે, તપસી પુણ્યવત સહાયારે, ભાવે સેવે મુનિ સમુદાયા. દેવદેવી કરે જસ સહાય?, જેને મળિયા પ્રભુ દિલમાંઘરે, રૂડી કલ્પ વૃક્ષની છાંય. એના ગુરૂ ગુણ ગાવારે, જેને દેવપણે છે પ્રભાવાર બુદ્ધિસાગર સદ્ગુરૂ ધ્યાવે. વિ. વિ. વિ. For Private And Personal Use Only જંગ જગ જગ. ૩ ૧ ૨ 3 * Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) (૩૭) શ્રી હેમચંદ્રસૂરિની ગુહલી. ભયિ તમે સુણજોરે ભગવતી સૂત્રની વાણી. એ રાગ. ભવિ તમે વજો રે, હેમચંદ્રસૂરિરાયા ચગુણ મહિમારે, ત્રણ્ય ભુવનમાં સુહાયા. કલિકાલમાંહિ કેવલી સરખા, સર્વજ્ઞ બિરૂદે પાયા; કુમારપાલ રાજા કરી.શ્રાવક, રાજયગુરૂ કહેવાયા, ભવિ. ૧ નૈષ્ઠિક બ્રહ્મચારી મહાગી, યુગ પ્રધાન સવાયા; જૈનધર્મ ઉદ્યોત કર્યો બહુ, સુરનર મુનિવર ગાયા, ભવિ. ૨ ભારતદેશ શોભાવ્યે જેણે, દયા સર્વત્ર ફેલાવી; જૈનધર્મના સ્તંભ જે માટે, ધર્મની હાથમાં ચાવી ભવિ. ૩ સિદ્ધહેમ વ્યાકરણ શુભ રચિયું, ન્યાય સિદ્ધાન્તનાં ગ્રન્થ; ભારતમાં કવિરત્ન પ્રથમ જે, સમજાવ્યું શિવપન્થ. ભવિ. ૪ મહાવીર પ્રભુના ભકત સાધુમાં, અગ્રણી જ્ઞાની સુહાયા; , બુદ્ધિસાગર ધર્મ પ્રભાવક, પ્રેમે પ્રણમું પાયા ભવિ. ૫ ( ૩૮ ) શ્રીમદ્ દેવચન્દ્રની ગંહલી. વ્હાલા ગુરૂરાજ ઉપદેશ આપે. એ રાગ, ગુરૂ દેવચંદ્રજી પદવ, ભભવનાં પાપ નિકદે. ગુરૂ. રચા ગ્રંથ ઘણુ ગુણકારી, નયચક્ર આગમસાર ભારી; બીજ ગ્રંથ ઘણુ સુ ગુરૂ. ૧ જેહ અધ્યાતમ ઉપયોગી, જેહ આતમગુણગણુ ભેગી, તત્વજ્ઞાની સહગુણ ગી– ગુરૂ. ૨ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir બ * નિજ શુદ્ધાતમ દિલ પ્યારે, મોહભાવને માન્ય ન્યા; જેના ઘટમાં જ્ઞાન અપારે– ગુરૂ. ૩ જૈનશાસનની કરી સેવા, પામ્યા આતમસુખના મેવા, પ્રભુ ભક્તિની સાચી હેવાજેનકમમાં જે પ્રસિદ્ધ, જેના ગ્રંથ દિયે સુખ નહિ બુદ્ધિસાગર લ્હાવો લીધ–– ગુરૂ. ૫ ( ૭૯ ) શ્રી હરિભદ્રસૂરિની ગુહલી. ભવી તમે સુણજોરે ભગવતી સૂત્રની વાણું રે એ રાગ, શવિ તમે વદ ૨, હરિભદ્રસૂરિરાયા, ગુણગણુ વંદે રે, પ્રેમે પ્રણ પાયા. મહાવીર પ્રભુનું શાસન જેણે, ભારતમાં ફેલાયું; ચઉદશ ગ્રંથ રચી નિજ શકો, જ્ઞાનગી પદ પાયું. ભવિ. ૧ પૂરવધર જિનશાસન ધારી, બહું શ્રુત હાથમાં દોરી; સર્વ ગીતારથ શેખર વેગી, ભાવ મધ્યસ્થ ગ્રહ્યોરી. ભવિ. ૨ બ્રહાત મૂર્તિ તેજોમય, સર્વ સિદ્ધાંતને દરિયે મહાવીર પટ્ટધર ભારતભાનુ, અનંત ગુણ ગણુ ભરિયે. ભવિ. ૩ સુરગંગા રામ જેહની વાણ, મન પંકજ સમ જેનું; આતમ તેજ ભર્યું ગ્રથમાં, મનન કરશે તેનું. ભવિ. ૪ જપી તપી જ્ઞાની પ્રભુ ધ્યાની, મુનિગણના શિરદાર; બુદ્ધિસાગર પરમ પ્રેમથી, વંદુ વારંવાર. ભવિ. ૫ શ્રી ભદ્રબાહુ સ્વામીની ગુહલા. રાગ ઉપર, ભવિ તમે વંદે રે, ભદ્રબાહુ ગુરૂરાયા ચઉદશ પૂર્વી રે, પ્રેમે પ્રણ પાયા. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મના ધેરી મુનિવર, ધ્યાન સમાધિ પાયા; અપ્રમત્ત દશા ગુણગી, જસ સુરનર ગુણગાયા. ભવિ. ૧ , ચંદ્રસમાં સમતાથી શોભે, આત્મભાનુથી ઓપે; આત્મરૂપમાં મસ્ત બનીને, અશુદ્ધિ પરિણતિ રોધે. ભવિ. ૨ જિનશાસન ધેરી થયા એવા, સદગુણ તેમના લેવા; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, જ્ઞાનિની કરવી સેવા. વિ. ૩. બ્રહ્મચર્યની ગુહલી. ભવિ તમે વદે રે સરધર ગચ્છરાયા. એ રાગ, વીર ઉપદેશે રે, સાંભળો નરનારી, બ્રહ્મચર્ય પાળે રે, આતમ ગુણ હિતકારી. બ્રહ્મચર્ય ગુરૂકુળ આશ્રમથી, બાળકને કેળવીએ; બ્રહ્મચર્યના ગુણ સમજાવી, શકિત મેળવીએ. વીર. ૧ પચીશ વર્ષ લાગે પુરૂષને, વીશ વરસ લગે નારી; બ્રહ્મચર્ય ધારણુ ગુણકારી, લગ્ન પછી જયકારી. વીર. ૨ બાલલગ્ન મિથુનથી સંતતિ, નિર્બલ રોગ ભરેલી; જગમાંહી જીવવા નહીં લાયક, શકત ન હાય સુધરેલી.વીર. ૩ હસ્તકથી નિર્બલ રેગી, બાલક પુરૂ થાવે, લગ્નને લાયક નહીં તેવા જન, પડતી હેલી પાવે. વીર. ૪ વ્યભિચાર કરનારા લેકે, આતમ શક્તિ વિનાસે; ચાંદી પર વિટક ક્ષય, તુર્ત મરણ હોય પાસે. વીર. ૫ વીર્ય વિના નહીં જીવન જગમાં, લેકે ગુલામે સરખા દેહ વીર્ય વણ આતમ વીર્યન, વાદળ વણ નહીં વર્ષો. વીર. ૬ પ્રતિનિશ મૈથુનને કરનારાં, લેક ગુલામ બિચારાં, વંશ પરંપર પડતી પામે, દુશ્ચારિત્ર નઠારાં. વીર, ૭ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ) વંશ રાખવા માટે ગૃહીજન, પાકી ઉમરે સુવેળા કામેાદય નિવારણ માટે, વર્ષ લગ્ન કરે ગુણ મેળા. વીર. ૮ દેહવીર્ય બુંદ રક્ષણ કરતાં, પુણ્ય અનંતુ થા, વીર્યના રક્ષણ સમ નહિ વ્રત કે, સાગર સમ એ કહાવીર. ૯ બ્રહ્મચર્યની કિંમત નહીં જ્યાં, ત્યાં નહીં ધર્મનું નામ બાલ્યકાલથી બ્રહ્નચર્યથી, નિરગી ગુણધામ. વીર. ૧૦ ત્યાગી ઘરબારી સહુ સમજે, મન જીતે મેહમારી; દેશદય ધર્મોદય માટે, બ્રહ્મચર્ય જયકારી. વીર. ૧૧ દ્રવ્યભાવથી બ્રહ્મચારી જે તે જન મુકિત પાયા; બુદ્ધિસાગર બ્રહ્મચારીના, પ્રણમું નિશદિન પાયા. વીર. ૧૨ ( ૪૧ ) સુધારાની ગુહલી, શ્રી મહાવીર પ્રભુને ઉપદેશ. ભવિત મે વંદે રે, એ રાગ. વીર ઉપદેશે રે, સાંભળજે નરનારી; કરજો સુધાર રે, સમજીને સુખકારી. મારૂં શાસન જગ ફેલાવે, આતમ આપ સુધારી; પરમાતમ પદ વરવા પ્રેમ, દુર્ગણ દે સંહારી. વીર. ૧ માતા પિતા ને વૃદ્ધજનોની, સેવા કરવી સારી; બ્રહ્મચર્ય ધરવું અધિકારે, દેશ સેવા દિલ યારી. સાત્વિક ખાવું સાત્ત્વિક પીવું, દારૂ માંસ નિવારે; દયામય નિજ ચિત્ત કરીને, દુબુદ્ધિ દૂર ટાળે. વીર. પ્રમાણિક રહેવું સહુ વાતે, જૂ હું ન વદીએ કયારે; જૈનધર્મને પાળે પ્રીતે, આપ તરે તે તારે, હાનિકારક દુષ્ટ રિવાજે, તનધનના ક્ષયકારી; તજીએ તેને તક્ષણ જ્ઞાને, પાપકર્મ તજી ભારી. વીર. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) નિજ આતમવત્ સહુ જીને, માની સદા શુભ કરીએ; કામ ક્રોધ માયા મદ વારી, લઘુતાએ સંચરીએ. વીર. ૬ સર્વ જી પર પ્રેમ ધરીને, પડતાં દુઃખ નિવારે સાતક્ષેત્રને પિષે પ્રેમ, તેથી ધર્મ અપારે. વીર. દેશ કેમ નાતિજાતિમાં, સરખા સહુને માને; વિદ્ય સાચી જગ ફેલાવે, મેહ ન ધ કશાને. વીર. કીધાં કર્મો ભેગવવામાં, સમભાવે નિત્ય રહીએ, પરતંત્રતા સહની હરીએ, સંકટ પડિયા સહીએ. વીર. આતમના સદ્ગુણને પામે, પંચાચારને પાલી, ગૃહીત્યાગીનાં વ્રત આરાધે, સદબુદ્ધિ કરી બહાલી. વીર. મારી શિક્ષા આરાધે જે, ભવસાગર તે તરશે; મારા ભકતે દુર્ગતિ ત્યાગી, સદ્દગતિ સહેજે વરશે. વીર. ૧૧ મહાવીર પ્રભુની શિક્ષા એવી, વિશ્વજીવોના માટે; બુદ્ધિસાગર સમજી ભવિજન, વળજો વીરની વાટે. વીર. ૧૨ ( ૪૩ ). જેના હૃદયમાં મહાવીર વસ્યા, તેના ગુણેની ગુહલી. આ આવે યશોદાના કંત. એ રાગજેના દિલમાં મહાવીર વાસ, તસ એ નિશાનીરે. થાય વિષયોમાં ન આસકત, નહિ અભિમાની. જેના. ૧ પ્રભુ મહાવીર શ્વાસે ફસ, અજપાજાપેરે; અધ્યાત્મ બની મહાવીર, વિશ્વમાં વ્યાપેરે. જેના. ૨ સર્વ જીવેની સારે સેવ, દ્વેષ ન ધારે, જડને પૂજક નહીં થાય, ચિત્ત સુધારે. જૈનધર્મ તે આતમમાંહિ, ગુરૂ પૂજારી રે; કરે ઉપકારનાં સહુ કર્મ, મમતા વારી રે. જેના. ૪ જેના. ૩ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir નામ રૂપને નહિ અધ્યાસ, ભક્તિ રસી રે, કર્મયેગી સદા શૂરવીર, નહિ જે ઢીલેરે. જેના. ૫ જૈનસંઘ ઉપર દઢ પ્રેમ, ઘરે શિર સાટેરે, સર્વ જીવોને કરૂણું પ્રેમની, વાળ વાટેરે. સાચા મહાવીર પ્રભુના ભકત, થયા ગુણ બળિયારે, બુદ્ધિસાગર ભતિ હજૂર, પ્રભુવીર મળીયારે. જેના. ૭ ( ૪ ) પ્રભુ મહાવીર ભાથી પ્રગટતા ગુણે. આવે આ યાદાના કંત અમ ઘેર આરે, એ રાગ, મહાવીર ભજ્યાથી મેક્ષ, વિવને થાવે રે, ભજે મહાવીર અજપાજાપ, દ્રવ્યને ભારે. મહાવીર. ૧ આ૫ અસંખ્યપ્રદેશ સ્વરૂપ, પિંડમાં વ્યાપ્યારે; વૈરાટે સહુ બ્રહ્માંડ, સમષ્ટિએ છાપ્યારે. મહાવીર, ૨ હને હાલા તમે ભગવાન, સહુ પર્યાયીરે, હારા હૈડામાં આપ હજૂર, વિરાજે સવાઈરે. મહાવીર. ૩ શ્વાસે શ્વાસે તમારે જાપ, પાપને ટાળે રે, ભૂલ્યાને માર્ગ બતાવી, તુમ પદ વાળેરે. મહાવીર. ૪ આપ રક્ષણ કરતા દેવ, છે પ્રતિપાળ રે; ભકોના દિલમાં વાસ, છે રખવાળરે. મહાવીર, ૫ વીર સમર્યા પા૫ અનન્ત, ક્ષણમાં જાવે, મહેને આશરે સાહ્યરે એક અન્ય ન ભાવે છે. મહાવીર. ૬ કરે હરિહર તાહારી સેવ, દેવ ને દેવી રે; ખાતાં પીતાં હરતાં યાદ, આવે છે સેવી. મહાવીર. ૭ હારી રાખે મહાવીર લાજ, કાજ સુધારે, ષટુ ચક્રમાં તું એક, પ્રગટ પ્યારે. મહાવીર. ૮ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). જ્યાં ત્યાં થાવું ત્યાંહિ તેહિ તૃહિ, હામે સુહેતર, કરી દર્શન હારાં દેવ, સુખ બહુ પાતરે. મહાવીર. ૯ વીર નામ સામે નહીં જાપ, જગમાં દીઠે રે; હને લાગે છે દિલમાંહી, સર્વથી મીઠે રે. મહાવીર.૧૦ અરિહંત પ્રભુ મહાવીર, લય તવ લાગીરે; હારી કાયામાં રહેનાર, થયે હું સિભાગીરે. મહાવીર.૧૧ એક રૂપે મળી ભગવાન, તુજમાં સમારે; બુદ્ધિસાગર મહાવીર દેવ, આત્મ સુહાયેરે. મહાવી૨.૧૨ ( ૪૧ ) સેવાની ગુહલી, ભવિ તમે સુણજોરે ભગવતી સૂત્રની વણી. એ રાગ ભવિ તમે કરજો રે, વીર પ્રભુની સેવા; વીર ગુણ વરરે, પામે અમત મેવા– પશુ પંખી નરનારી સર્વે, સહમાં મહાવીર ધારી; સંગ્રહનય સત્તા સાપેક્ષા, આત્મવીર નિર્ધારી. ભવી. ૧ સાધુસન્તની સેવા કરીએ, સંઘ સકલની પ્રેમે; સર્વ જીવોના દુર્ગુણ હરીએ, ગે હરીએ રહેમે. ભવી. ૨ સેવા કરવા નાત જાતને, ધર્મને ભેદ ન ગણુએ; જૈનધર્મ સેવા રૂપી છે, દયા ધર્મ દિલ ભણુએ. વી. ૩ દુખી જનનાં દુઃખ હરવાં, ભૂખ્યાને ખવરાવે; પરમારથમાં તન ધન ખર્ચો, દાન કરીને ખાવ. ભવી. ૪ ભય પેદને દ્વેષ ત્યજે તે, સેવા કરે જગ સાચી; ફજ ગણુને સેવા કરતાં, થા નહીં જન પાછુ. ભવી. ૫ તન ધન મન સહ સેવા માટે, મળીયું નિશ્ચય જાણે વાપરશે વિવેક ધરીને, ચેતે નહીં તે હાણે. ભવી. ૬ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir સાર્વજનિક કામે શુભ કરતાં, કરે ન પાછી પાની; સદગુરૂ સેવા કરીને વીરની, સુણજે આગમ વાણી. ભવી. ૭ ફર્જ ન ચૂકે ધર્મ ન મૂકો, આતમ ગુણ પ્રકટાવે; કાયા મન ઉપગી સાધન, પરેપકોરે લા. ભવી. ૮ દેવ ગુરૂનાં પ્રતિદિન દર્શન કરીએ વ્રત શુભ ધરીએ; સશુરૂની સેવા શુભ ભાવે, સર્વ સમપ કરીએ. ભવી. ૯ બની પ્રમાણિક બંધ કરો, પરને પ્રાણુ ન હણ; કહેણી કરતાં રહેણી નિર્મલ, ધરવી નિશ્ચય ભણવે. ભવી. ૧૧ કુટુંબ જ્ઞાતિ દેશ કેમની, દેશ રાજ્ય શુભ માટે, બુદ્ધિસાગર સેવા કરજે, જૈનધર્મ શિર સાટે. ભવી. ૧૨ ( ૪૧ ) મહાવીર પ્રભુનાં વચનામૃતેની ગુહલી. આવોઆ યશોદાના કંત અમ ઘેર આર. એ રાગ, મહાવીર કહે સુણે લોક, શિખામણ મારી, વર્તે સુખ પામે તેહ, નર અને નારીરે. મહાવીર. ૧ હારા ભકતે ન પામે નાશ, હૃદય મુજ ધારીરે; બુદ્ધિકરતાં શ્રદ્ધા શ્રેષ્ઠ, દિલ અવધારીરે. મહાવીર. ૨ કરે દુનિયા પર સામ્રાજ્ય, શકિત વધારી રે; જીતે શક્તિએ જગ સર્વ, ગર્વ નિવારીરે. મહાવીર. ૭ મહારું ધ્યાન ધરીને જેહ, કર્મ કરતા રે; જીતે તેવા જેને વિશ્વ, માર્યા ન મરતારે. મહાવીર. ૪ ખરા ભાવથી મારી ભક્તિમાં, જે ભળિયા રે, તેવા જેને મ્હારી પેઠ, થાવે બળિયા રે. મહાવીર. ૫ જેહ સંપમાં નહીં હર્ષ, ધરતા કયારે રે, દીન થાય ન દુઃખ પડંત, મહુને ન વિસરે રે, મહાવીર. ૬ ક For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫ ) દુઃખ સુખને ગુરૂસમ જેહ, શિક્ષાએ જાણે રે, નિજ કર્મ ન ચૂકે કેઈ, હૃદય મુજ આણે રે. મહાવીર. ૭ જૈન ધર્મને પળે પૂર્ણ, જ્યાં લગી ટેકે રે, ત્યાંસુધી કળાએ પૂર્ણ, વધતા વિવેકે રે. મહાવીર. ૮ ગણે માનવ જાતિ ન તુચ્છ, માહે માંહે રે, એકાત્મા બની રહે સર્વ, કર્તવ્ય છહે છે. મહાવીર. ૯ ધરે દેહ ઉપર નહીં મેહ, નિર્ભય થાવે રે, ખીલવતા રહે સહુ શક્તિ, મિત્રી ભાવે છે. મહાવીર. ૧૦ આતમમાં રહી સહુ શકિત, પડદા નિવારે રે, પિતે કર્તા છે સુખ દુઃખના, મન ધારે છે. મહાવીર. ૧૧ સત્તાએ સહુ જીવ વીર, કેઈ ન દીન રે, મન જીતીને સહુ લેક, બનશે જૈન રે. મહાવીર. ૧૨ મન જીતે તે છે વીર, એહવી વાણી રે; બુદ્ધિસાગર ધરીને ચિત્ત, કરશે કમાણ રે. મહાવીર. ૧૩ ( ૪૭ ) યશોદાની વીરપ્રભુને વિનતિ. આવો આવો યશાદાના કંત અગ ઘેર આવે રે. એ રાગ, કહે પત્ની યશોદા, વીરને એમ વચને રે. સાંભળતાં પ્રગટે પ્રેમ, સુણજે સુજને રે. કહે. ૧ મારા પ્રાણેશ્વર મહાવીર, સ્વામી રૂપાળા રે; મહને શિખ સાત્વિક પ્રેમ, કામણગારા રે. કહો. ૨ ધાડેધાતે અસંખ્ય પ્રદેશ, તમથી રંગાઈ રે; મહને ઉપશમ ક્ષાયિક ભાવની, છે વધાઈ રે. શુદ્ધ પ્રેમ આકર્ષી સ્વામી, થાઓ ન ન્યારા રે, હને મળિયા મેટા પુણ્ય, ગુણ અવતાર છે. કહે. ૪ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir કહે. ૫ પ્રાણ પડતાં ન જૂદી થાઉ, ઇ ન બીજું રે, સુખ દુઃખ પ્રસંગે દેવ, દેખી રીજું રે સ્વામી સાથે આતમભાવથી, રહે ભાવે રે, તેહ પત્ની કહાવે સત્ય, પ્રેમને દેવે રે. બાંધે કમલે રવિથી પ્રેમ, પ્રગટે વિકસે રે, યણ ચંદ્રદય દેખીને, તન ઉલસે રે. તમે ચન્દ્ર બને તે પ્રેમ, ચકરી સુહાવું રે, તમે સાગર તે હું તરંગ, સાથ રહાવું રે. તમે પુષ્પ બને તો સુગંધ, દુગ્ધ ચીકાશ રે; તમે આતમ તે હું ચેતના, ગુણવાસરે. તમે પરમેશ્વર હુ શકિત, શુદ્ધ રવભાવે રે; ત્રણ કાલમાં ભિન્ન ન થાઉં', અનુભવ દાવે છે. પરબ્રહ્મ ને આનન્દ રૂપ, બેની જેડી રે, આધાર આધેય સ્વરૂપ, કરે કે ન હૈ રે. તવલીલા અપરંપાર, સ્વામી સલુણ રે; અનુભવ્યા પ્રદેશ પ્રદેશ, રહ્યા નહીં ઉણુ. શુદ્ધ પ્રેમથી સ્વામીની સાથ, રંગે રંગાતી રે, તેહ દેવી કહાવે પની, નિર્મળ છાતી છે. જેહ શુદ્ધ પ્રેમથી પત્નીને, દિલધારે રે, તેહ સ્વામી કહા દેવ, ગુણ સંભારે રે. શુદ્ધપ્રેમથી દંપતી જેડ, આનન્દ ભેગી રે, જ્યાં પુદ્ગલને નહીં પ્રેમ, અન્તર ગી રે. જડસુખની સ્વાર્થે, દંપતીનું જોડું રે, સત્ય સુખ મળે નહીં લેશ, થાય કજોડું રે. જડસુખનાં ભૂખ્યાં જેહ, દંપતી કયાંથી રે, દેહરૂપને ભોગ વિનાશ, પશ્ચાત્તાપી રે. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir હારા આતમ સલુણુ વીર, આતમ ભાવે રે; હું તે રહી છું તમારી સાથ, દંપતી દાવે છે. શુદ્ધ પ્રેમ રસીલા વીર, વીર હું જપતી રે, થયે દ્રવ્ય ભાવથી મેળ, પ્રેમમાં રમતી રે. મ્હારા સત્યપતિ મહાવીર, મનના રાજા રે, ત્રણ્ય ભુવનના રખવાળ, ધરે નિજ માજા રે. સત્તાએ અનાદિ અનંત, સંબંધ છાજે રે, મળે આતમને નિજ આત્મ, ગુણગણ રાજે રે. દેહને વળી દેહાતીત, સર્વ પ્રસંગે રે, પ્રલે !!! રહીશું તમારી સાથ, અનુભવ રંગે રે. મારે તમથી નિત્ય સંબંધ, દોડ ન છૂટે રે, કેટિ કેટિ કરે ઉપાય, તેડે ન તૂટે છે. કહે. ૨૩ દેહ કામના જેહ સંબંધ, ક્ષણમાં વિનાશી રે, આમ આમના જેહ સંબંધ, તે અવિનાશી રે. અધ્યાત્મ પ્રભુ મહાવીર, ઝાકઝમાળા રે; શેય જ્ઞાન સંબંધે આત્મની, કરે લીલા રે. કહે. ૨૫ લીલા રૂપી પ્રત્યે I તુમ નર, કુદ્રત માયા રે, બાહ્યા જડ દુનિયાની માંહી, પડે નહીં છાયા રે. કહે. ૨૬ એવી રન ત્રચીની લહમી, હું કહેવાઈ રે; પ્રભુ પત્નીની આતમ શુદ્ધ, સત્ય સગાઈ રે. પ્રભુ સાકારી નિરાકાર, રૂપ તમારૂં રે; ત્યાં પ્રેમથી થઈ તલ્લીન, તમને ભાળું રે. તવ જ્ઞાનમાં વિશ્વ અનન્ત, સ્વર્ગ સમાયાં રે, જ્ઞાન સૃષ્ટિમાં લય સર્ગ, સમયે સુહાયાં રે. હારા દેહ દેવલની માંહિ, હાલા બિરાજે રે, જ્ઞાન તેજ અનંત અપાર, તે છાજે રે. કહે. ૩૦ For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( j૮) મળે ભકિત પ્રતાપે દેવ, ત્રિશલા જાયે રે, જેને મહિમા સહુ જગમાંહિ, શકિતએ છારે. કહે. ૩૧ કરૂં અનુભવ મંગલ દીપ, આરતી રંગે રે, પ્રદેશ પ્રદેશ અનન્ત, ગુણની સંગે રે. તુમવણ નહીં બીજે કે, અદ્વૈત એવું રે, થયું ભક્તિ જ્ઞાન પ્રતાપ, જોયા જેવું રે. . સ્વામી એકજ મહાવીર, બીજા ન દીઠા રે, રેમ રમે પ્રદેશ પ્રદેશ, લાગ્યા મીઠા રે. કર્તા હર્તા મહાવીર, સદસદ્દ રૂપી રે; પરમેશ્વર જગદાધાર, નકકી અરૂપીશે. પ્રેમે વીર પ્રભુને જાપ, અન્તર કરે રે; એવો પની યશોદા પ્રેમ, અન્તર વર રે. રૂપારૂપ પદસ્થને પિંડ, ધ્યાનના ગે રે, પ્રગટે અન્તર મહાવીર, સ્વાર્પણ ભેગે રે. ભક્તિ આધીન ભગવાન, ત્રિશલા જાયા રે, મળે અનુભવ દર્શન મેગે, વિશ્વના રાયારે. અધ્યાત્મ પ્રભુ મહાવીર, પ્રેમે મળીયા રે, બુદ્ધિસાગર હાજરા હજુર, ઇચ્છિત ફળિયાં રે. કહે. ૩૯ ( ૪૮ ) . ગુરૂ વિહાર ગુંતલી. સ્વામી શાતામાં રહેશે, એ રાગ હેલાં વહેલાં દર્શન દેશે, પરમ ગુરૂ શાતામાં રહેશે, ભભવ ઉપકારી ગુરૂ હારા, ધન્ય ધન્ય ગુરૂજી અવતાર પ્રાણુથકી બહુ પ્યારા.. .. .પરમ. દિલ અમારું ઘણું પ્રતિધ્યાં, આમ દષ્ટિથી બહુ ધ્યાં, આવતા દુર્ગુણોધ્યા... ••••••••પરમ, ૧ ૨ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ઉપકારે અમપર બહુ કીધા, પિતાના ગણ ઉપદેશ દીધા. કાજ અમારાં સિદ્ધયાં................. ....પરમ. ૩ મહિમાવંત અતિશય ધારી, વ્રતધારી ગુરૂ સત્ય આચારી; જિન શાસન જયકારી......... ••••••પરમ. ૪ બ્રહ્મચર્ય સત્ય ગુણગણ દરિયા, ઉપશમ સંવેગ અમદમ ભરિયા આતમ અનુભવ વરિયા..................................પરમ. ૫ પત્થર જેવાં નર અને નારી, પ્રતિબધ્ધાં ઉપદેશે ભારી; તવ વાણની બલિહારી........................પરમ. ૬ તવ ગુણ ગણતાં પાર ન આવે, સુરગુરૂ જેવા થાકી જાવે; વિરહ ન ભજન ભાવે................................પરમ. ૭ વાયુ પેઠે વિચરતા સુહાવે, મનમાં પ્રતિબંધ લેશ ન લાવે; અમપર કરૂણ લાવે..............................................પરમ. ૮ અમને તુમવણ લેશ ન ગમતું, મનડું અમારૂં તુમમાંહિ ભમતું; તુમ ગુણ રહે મન રમતું......................પરમ. ૯ ચિરી લીધું મનડું અમારૂં, મુજ આતમના સત્ય છે તારું; ક્ષણ ક્ષણ મનમાં સંભારૂં........... .....પરમ. ૧૦ આવજે પાછા પ્રેમ ધરીને, ભકતની પ્રભુ ભક્તિ સ્મરીને; કરૂણ ખૂબ કરીને........... ...........પમ. ૧૧ તુમ વિરહ અમ ચિત્ત ચિરાતું, ગુરૂ જાણે અમ મન જે થાતું; દુ:ખ હવે ન સહાતું.......... ...પરમ. ૧૨ નયણે વહે છે આંસુની ધાર, વિનતિ કરે છે નર ને નાર; દર્શન દેશે કૃપાળ..........................૫ મ. ૧૩ તુમ ભક્તિ સાચી ગુરૂરાયા, એક તમારી સાચી માયા; ધન્ય પિતા તવ જાયા.............................પરમ. ૧૪ શ્રી ગુરૂ ભગવદ્ આશિષ દેશે, બુદ્ધિસાગર ગુરૂ શાતામાં રહેશે સંદેશા શુભ કહેશે.......... ......પરમ. ૧૫ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ) ( ૯ ) શ્રીમેહનલાલજી મહારાજની ગુહલી. અલી સાહેલી જંગમતીરથ જેવા ઉભી રહેજે. મહાવ્રતધારી મેહનલાલજી મુનિવર જગ જયકારી. સમતા સાગર ગંભીર ત્યાગી વૈરાગી ગુણકારી. વાણી સાકર સમ બહુ મીઠી, કરી સંગત અનુભવથી દીઠી; શીતલ અમૃત ગુણની વૃષ્ટિ.............મહાવ્રત. ૧ જેહની વાણીમાં રહી સિદ્ધિ, સેવા આપે બહુલી ત્રાદ્ધિ; જેણે અલખ ફકીરાઈ લીધી....................મહાવ્રત. ૨ ભારતમાં કાતિ ફેલાઈ, મુંબાઈમાં ખ્યાતિ પાઈ; મરૂપર ગુર્જ૨ શેભા છાઈ............... મહાવ્રત. ૩ જિનશાસનની સેવા સારી, પ્રતિબધ્ધાં ભારત નરનારી; નિસ્વાર્થી થયા બહુ ઉપકારી................. મહાવ્રત. ૪ નહીં ગચ્છ કદાગ્રહને મમતા, દુર્જન શત્રુ પર બહુ સમતા; લયલીન બની આતમ રમતા મહાવ્રત. ૫ થયા મુનિ સવાઈ કેશરીયા, સમતાભાવે સંયમ વરિયા; જે બહુલા જન તારી તરિયા........ મહાબત. ૬ એવા મુનિ વદે બહુ ભાવે, મુનિગુણ મરતાં સંયમ આવે; બુદ્ધિસાગરસૂરિ ગુણ ગાવે... ............... મહાબત. ૭ For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) (40) શ્રી વિજયલક્ષ્મી સૂરિની ગુહલી. ભવી તમે વદારે ભગવતી. એ રાગ, લવિજન ભાવે? વિજયલક્ષ્મી સૂરિવા, ભાવે વંદીરે, કમ અન’ત નિકદો. ઉપદેશપ્રાસાદિક રચી ગ્રન્થા, નામ અમર નિજ કીધું; વીશસ્થાનકની પૂજા રચીને, અનુભવ અમૃત પીધું. વિ. ૧ જૈનાગમનાતા ગુણુ દરિયા, એગણીશ શતકે થયા; ગુર્જર દેશમાં ગિવા ગભીર, ગુણુ ગજતા રહિયા. વિ. દ્વીપચ'દ કવિ જેના રાગી, જીન શાસન સહાયા; બુદ્ધિસાગર સૂરિપદ વદો, પ્રેમે પ્રણમે પાયા. વિ. ( ૫ ) શ્રી અભયદેવસૂરિની ગુ'હલી. વિ તમે વદારે એ રાગ, લવિજન ભાવેરે, અભયદેવસૂરિ વ’ઢો. આગમ જ્ઞાનીરે, મુનિ વાચકસૂરિ ઇંદ્દો, નવ અંગેની વૃત્તિ કરીને, જગ આગમ પ્રસરાવ્યાં; જેની ટીકાઓ વાંચીને, મુનિગણ મન હરખાયાં. ચૈત્યવાસી શ્રીદ્રાણાચાય, શેાધી ટીકાએ ભાવે; મહાવીર પાટે મેટા ભક્તા, ભિકતરાગના દાવે, વમાનમાં અભયદેવસૂરિ, ટીકાની શુભ હાય; બુદ્ધિસાગર સકલ સ’ધને, ઉપકારી સૂરિરાય. For Private And Personal Use Only વિ. વિ. R 3 * વિ. ૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) (42) શ્રીમદ્ આનઘનજીની ગુહલી. અલીસાહેલી જંગમ તીર્થ જેવા ઉભી રહેને. એ મ આતમજ્ઞાની આનન્દઘન જોગી, વો નરનારી, પ્રખ્યાત થયા, સહુ દનમાં, ખાખી અતિશયધારી. જેના મન નહીં મ્હારૂં ત્હારૂં, સાચું તે માન્યું મન સારૂં, આતમ સચમમાં મન ધાર્યું. નદી કાંઠે જગલમાં વસિયા, શુદ્ધાતમના થઈયા રસિયા, જે ધ્યાન સમાધિ ઉલ્લેસિયા....... સિદ્ધિ પ્રગટી રહી સામી, પણ સિદ્ધિના નહીં જે કામી; નિશદિન રહેતા આતમરામી....... આતમ ********* ********* *************** પહાડી ગુફામાં બહુ રહી, શુદ્ધાતમ દર્શન જે લહીયા; અધ્યાત્મમાગ વિષે વહિયા......... આતમ. ૧ વાચજીએ સ્તવના કીધી, પામ્યા સંગત સમતા સિદ્ધિ; ચાવીશી પદ્ય આતમઋદ્ધિ... C.................... આતમ. tarrastarsaad.. તમ ( ૫૩ ) શ્રીજિનદત્ત સૂરિની ગુહલી. અલી સાહેલી એ રાગ. જિનદત્તસૂરિ, જૈનધમ વૃદ્ધિ, કરનારા થઇ ગયા, શાસન શોભાકારક જૈનેા, નવા કરી શૈાભા લહ્યા; જિનદત્તસૂરિ જગમાં દાદા, કહેવાયા ગુણુગણધિ સાદા, અન્યધન્ય પિતાજી ને માતા...... અવધૂત અલખ મુનિ અવતારી, ફૅકીરાઇ જેની સુખકચારી; બુદ્ધિસાગર ગુરૂ જયકારી.... ************ For Private And Personal Use Only આતમ. ૪ * આતમ ર પ જિનદત્ત. ૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) જગમાં જિનશાસન અજવાનું, ધમજીવન સઘળું ગાવું, ધર્ટમાં પરમાતમ પર ભાળ્યું . જિનદત્ત. ૨ ખરતરગર છે બહુ પકાયા, દાદા ભારત સઘળે છાયા; બુદ્ધિસાગરગુણી ગુણ ગાયા જિનદત્ત. ૩. (૫૪ ) મગલીક ગુહલી. ચાલે સહિયર મંગલ ગાઈએ. એ રાત્રે વીર પ્રભુજી મંગલકારી, ઇચ્છિતના દેનારા રે, હલી તેહની કરીએ ભાવે, દુઃખ રેગ હરનારા છે. મહાવીર. ૧ વિરમભુના શિષ્ય સતૂરા, લબ્ધિના ભંડાર રે, જેના નામે મંગલ પ્રગટે, ગિરવા ગુરૂ ગુણકારરે. મહાવીર. ૨ સુષમૌસ્વામી સુખકારી, જેની સંતતિ આજે રે, વિદ્યમાન શાસન ભાવે, ભારતમાંહિ છાજે રે. મહાવીર. ૩ ભદ્રબાહુ વાસ્વામી, મુનિવર ઉમાસ્વાતિ રે, શ્યામાચાર્ય હરિભદ્રજી, નિર્મળ જેની છાતી છે. મહાવીર. ૪ અરિહંત ને સિદ્ધાચાર્ય, વાચક મુનિ ઉપકારી રે; બુદ્ધિસાગર મંગલ કરજે, ગાવે નરને નારી રે. મહાવીર. ૫ (૫૫ ) શ્રીમદ્ મણિવિજયની ગુહલી ચાલો સહિયારે મંગલ ગાઇએ, એ રાગ મણિવિજયજી તપસી દાદા, શાંત દાંત અનગારીરે, સવેગી શિરદાર પ્રભાવક, આનન્દમય અવતારી રે. મણિ . ૧ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir દેહ છતાં પણ જેહ વિદેહી, મણિચંદ્રજી જેવા રે, બુટેરાવળ જેની પાટે, સેવા સારે દેવા રે. પરિવાર જેને ભારતમાં, જૈનધર્મ દીપાવે રે, વંદે ગા ભાવે ધ્યાવે, કર્મ કર્યા દર જાવે રે. સરસ્વભાવી નિસ્પૃહ પ્રગટયા, તપાગચછમાં ધારી રે, બુદ્ધિસાગર ગુરૂ કરમાં છે, જિનશાસનની દેરી છે. મણિ. (૫૬ ) શ્રી વીરદેશના ગુંડલી. જ્ઞાનદર્શનને ચારિત્રમાં, સર્વાગ સમાવેશ થાય. સુણે વીરદેશના જ્ઞાનગને ભક્તિ ઉપાસના, એક ફળવાળાં સમજાય. સુ. ૧ ભૂત વર્તમાન ભાવિ ધર્મ સહુ, એક આતમના પર્યાય. સુણે. જિનદશન સાગરમાં સહુ, અન્યદર્શન સરિતા સમાય. સુણે રે જૈનધર્મ સમે નહીં ધર્મ છે, સર્વ વેદાન્તનું વેદાન્ત. સુણેઅનેકાન્તનકે જે જાણતે, તેહ થાતે હૃદયમાં શાન્ત, સુણે. વીર. ૩ જૈનધર્મમાં વેદે સહુ રહ્યા, સર્વજ્ઞ કયા સિદ્ધાન્ત. સુણે. જૈનધર્મ પરમ સત્ય આતમા, જાણે આવે કર્મને અંત. સુણે. ૪ મનથી પર પરમેશ્વર પ્રભુ, શુદ્ધાતમ સાધે ભવ્ય. સુણે. બુદ્ધિસાગર આમસ્વભાવમાં, જાતાં સર્વ સમાઈ કર્તવ્ય. સુ. ૫ ( ૧૭ ) મહાવીર પ્રભુને ઉપદેશ શ્રીથુલીભદ્ર મુનિવરમાંહિ શિરદાર જે, એ રાગ, મહાવીર પ્રભુને સુણજે જન ઉપદેશ જે, જેથી નાસે જન્મ મરણના કલેશ જે; મન માર્યા વણ મતિ કેદની નહીં થતી જે. - For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાન સમ કેઈ ન મેટું જ્ઞાન જે, આત્મજ્ઞાનના દાન સમું નહીં દાન જે; આત્મજ્ઞાનથી જગમાં શાંતિ સંપજે રે. આત્મજ્ઞાન છે નિત્ય જીવન સુખકાર જે, અજ્ઞાનાસકિત મૃત્યુ દુખકાર; ભય તે મૃત્યુ નિર્ભય જીવન જાણવું જે. વર્યહીન નહિ આતમતત્ત્વને પામે જે, આત્માર્પણું વણ ઠરે ન કોઈ કામે જે; ભકિતજ્ઞાનને વેગથકી શિવ સંપજે જે. એક એક ચગે આતમ અનત જે, અનઃ સુખડાં પામ્યા થૈ ભગવંત જે; દેશકાલ મર્યાદા છે નહીં ધર્મને જે. આતમ ધર્મવિષે સહુ ધર્મ સમાય જે, આતમમાંહિ અનંતરસ પ્રગટાય છે; આતમરસિયાને વિષયારસ નહીં ગમે છે. આતમ સાથે મને રમતું છે સ્વર્ગ જે, મોહની સાથે મન રમતું છે નર્ક જે, નિર્લેપી મન જલપંકજવતુ જાણવું જે. મુજમાં મન રાખીને નરને નાર રે, કર્મ કરતાં વર્તે સ્વાધિકાર જે; પ્રાંતે પામે મુજ પદને ગુણ ગણુ વરી જે. પરમાર્થે જેની વપરાતી શકિત જે, તે છે મહારે જગમાં સાચે ભકત ; ભય પેદને કલેશ વિના કર્મો કરો જે. અજોમાં પણ કેટ મુજને જાણે છે, કેટિમાંથી સેંકડે મનમાં આણે રે; આણીને પણ પડે ન પાછા વિરલા જે. For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir આતમ સત્તાએ પરમાતમ દેવ જે, આતમમાં મન રાખી કરજે સેવ જે, સહુને શક્તિ સરખી સિદ્ધ થવાતણી જે. કષાયવાસી મનડું છે સંસાર જે, કષાયનાશથી મન મુકિત અવધાર જે; સાક્ષીભાવે દેખે જાણે મુનિવર . મુજ પર શ્રદ્ધાધારી ધરજે ધર્મ જે, તેથી નરનારી ઝટ પામે શર્મ જે; બુદ્ધિસાગર મહાવીર પ્રભુ વચને ખરાં જે. (૫૮ ) મહાવીર પ્રભુને ઉપદેશ શ્રીસ્થલભદ્ર મુનિવરમાંહી શિરદાર જે. એ રાગ. મહાવીર ભાખે સુણે જગતના લેક જે, જડમાં સુખડાં માની કરે ન શક જે, પાપપુણ્ય અનુસાર સુખ દુખ સંપજે જે. આપ કરે ને ભેગવે આતમ આપ જે, શુભાશુભની સંસ્કારે છે છાપ જો; કરશે સ્વયં વિચારે તેવા થશે તમે જે. આ ભવ કીધું પરભવ સાથે આવે છે, કાલ અનાદિ કર્મ સંબંધ સ્વભાવે જે, આત્મજ્ઞાન પ્રગટયાથી કર્મો સહુ ટળે છે. જડની વાંછા વણ નહીં લાગે કર્મ જે, આત્મ જ્ઞાનથી આત્મવિષે છે શમ જે, અનંત સુખને સાગર આતમ ધારજો જે. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭ ) વિવેાન્નતિનું કારણુ આતમ જ્ઞાન જો, દુનિયાની પડતીનું કારણ માન જો; રાગ દ્વેષના ક્ષયથી મુક્તિ સપજે જો. સત્કર્મી કરશે જગમાં નર નારજો, પવજ્ઞાન પ્રગટે તેથી નિર્ધાર જો; નિરૂઘસીને નિવૃત્તિ સુખ નહીં મળે જો, નિશ્ચય જેના કર્યો ડગે સ‘સાર જો, તેને જીવ્યાના નહીં જગ અધિકાર જો; મ્હારી શ્રદ્ધા રાખી કર્માં શુભ કરા જો. મુજપદ લેવા જીવે જે નર નાર જો, મુજને મન સેાંપી વતે સંસાર જો; તેવા ભકતાના, એલી નિશ્ર્ચય ધરા જો. મુજભકતાના ભકતાના રખવાળ જો, જેઓનુ` મારાપર મહેલ' વ્હાલ જો; તેવા ભકતા મુજ ગુણુને વ્હેલા વરે જો. સહુ જીવાના મનના દેખણુ હાર જો, જગમાં છુપું કર્યુંઇ નહીં તલભાર જો; મુજ શિક્ષા અનુસારે વર્તે શિવ લહે જો. મારા ભકતા સંકટમાં ખૂબ પાકે જો, સંકટ દુઃખામાંહિ લેશ ન થાકે જો; ઉત્સવ સરખાં દુઃખડાં વેઠી હૅને વરે જો. મારા જૈના અને નહીં નામ જો, સુખી રહેતા સહી કમનાં દર્દ જો; મુજ ભક્તના દાસેાના દાસા અને જો. વીર પ્રભુના સુણી એવા ઉપદેશ જો, રાગ દ્વેષાદિક ટાળે સહુ કલેશ જો; બુદ્ધિસાગર શિવપુર સુખમાં મ્હાલશે ને. For Private And Personal Use Only 19 ૧૦ ૧૧ ર ૧૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮ ) (૫૮ ) સત્યપ્રેમ. બેની રવિસાગર ગુરૂ વંદીએ. જ્ઞાની ભકત ગુરૂ કહે પ્રેમનું, સત્યરૂપ સુણે નરનાર, દેશકાલ વિષય બંધન નહીં, નહીં વાર્થને છાંટે લગાર, સત્ય પ્રેમનું લક્ષણ સાંભળો. દેહ રૂપની ભેગેછા નહીં, નામ કાતિની વાંછા ન લેશ; સ્થૂલ સૂકમ પ્રકૃતિ સામ્યમાં, રોગવિષમતાઓ કલેશ. સત્યપ્રેમ. ૨ મન વાણીને કાય એગમાં, નરનારીને સામ્ય સંબધ; શુદ્ધ પ્રેમ નહીં ત્યાં જાણીએ, માને પ્રેમ ત્યાં મૂઢને અભ્ય. સત્ય. ૩ પરસ્પર ઘડાયેલ કાયદા, વધુવરના વિચારાચાર; તેહ નષ્ટ થતાં વિશે અહે, એ તે ક્ષણિક પ્રેમ પ્રકાર. સત્ય. ૪ યુવાવસ્થામાં નરનારીને, કામાસતિનું બહુ જોર, એહ કામને ઉભરે જાણ, જલપરપોટા સમ તેર. સત્ય. ૫ જડ ઇન્દ્રિયોના ગુલામમાં, સત્યપ્રેમ નહીં પ્રગટાય; મનની પેલી પારે પ્રેમ જે, આત્મપ્રેમ તે સત્ય ગણાય. સત્ય. ૬ સૂત્યપ્રેમમાં પ્રતિબદલે નહીં, લીધે દીધે એ પ્રેમ ન હોય, કયે બળે એ પ્રેમ ન જાણુ, મન અનુસાર જે જેય. સત્ય. ૭ સાટે સાટાની જ્યાં વાંછના, મનમોજનું સાધન માત્ર; જ્યાં સહેજે ન કર્તવ્ય થતાં, ત્યાં પ્રેમનું કે નહીં પાત્ર. સત્ય. ૮ બાહાધર્મ ભેદ બે કલેશથી, દુઃખી વર્તે નર ને નાર; શુદ્ધ આત્મસ્વરૂપ ન ઓળખે, સત્ય પ્રેમ ને ત્યાં નિર્ધાર. સત્ય. ૯ જ્યાં આતમ આતમ ઓળખે, સહેજે આતમ આતમ સહાય; ઉચ્ચ નીચને ભેદ ન સ્વપ્નમાં, સહેજે થાતી પરસ્પર સ્વાય, સત્ય. ૧૦ For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) જડપૂજકમાં નહીં પ્રેમ છે, પ્રેમી ચિતત્યપૂજક થાય જડ વસ્તુ ભીખારીએ બાપડા, પ્રેમનું સત્યરૂપ ન પય, સત્ય, ૧૧ જડરાયણ ચક્રવતિઓ, સત્ય પ્રેમ વિના દુઃખ થાય; આત્મરાજ્યના ભેગી જ્ઞાનીએ સત્યપ્રેમી બની સુખી થાય. સત્ય. ૧૨ પરમાર્થ કર્યામાં પ્રેમ છે, દેવગુરૂની ભકિતમાં પ્રેમ, આત્મવત્ સહુ એ જાણીને, પ્રેમ કરવામાં છે રહેમ, સાય. ૧૩ પિંડ બ્રહ્માંડ એકય અનુભવે, આત્મવતનમાં છે પ્રેમ, સત્ય વર્તનમાં મેહનાશથી, પ્રગટે છે પ્રેમને નેમ. સત્ય. ૧૪ સત્ય પ્રેમને આતમ જ્ઞાનીઓ, પામે અંતર શુદ્ધિથી બેશ; બુદ્ધિસાગર સદગુરૂ પ્રેમીઓ, પામે નિત્યાનંદ હમેશ. સત્ય. ૧૫ ( ૬૦ ) ઘરમાં સ્વર્ગ. આવે આ જાદાના કંત. એ શગ. કહે સદગુરૂ ઉત્તમ શીખ, દિલ અવધારે રે, નિજ ઘેર કુટુંબને પ્રેમ, નિશ્ચય ધારો રે. પતિ પત્નીનું શુભ ઐક્ય, થાય ન ગર્વ રે, સ્વાશ્રય સંપને ઉદ્યોગ, ઘર તે સ્વર્ગ છે. માતા પિતાને વૃદ્ધનું માન, વિનયથી સેવા રે, જેના ઘરમાં વિવેક ને પ્રેમ, વસે તિહાં દેવા રે. હાના મેટા વૃદ્ધ ને બાળ, હળીમળી ચાલે રે, કહે સહુ જન નિજનિજ કાર્ય, હાયને આલે છે. એવા ઘરમાં લક્ષ્મીને વાસ, શકિતને વાસ રે, ખમી જાય પરસ્પર ભૂલ, નહીં ઉદાસ રે. - - For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫e ) ઘર કુટુંબના પ્રતિપાલની, શીખ માને છે, નહીં જ્યસન અને વ્યભિચાર, તે સુખ માણે છે. હાનિકારક રીત રીવાજ, જ્યાં નહીં એકે રે, તેવા ઘરની ચડતી થાય, તે ટેકે રે. કદિ ઘરમાં નહીં કંકાસ, સતિષ સાચે રે, શિક્ષણ નીતિ ને શુભ રીતિ, નેહ ને કાપે છે, ઘરમાં સ્ત્રી વર્ગનું માન, બાળ સંભાળ રે, આય અનુસાર હેય ખર્ચ, સુખી નર નાર રે. ફુટફાટ ન ઘરમાં થાય, પ્રમાણિક સર્વે રે, સત્તા લક્ષમીથી જન કેઈ, રહે નહીં ગ રે. મહાવીર પ્રભુની ભક્તિ, ઘરમાં સદાય રે; થાય સાધુ સંતની સેવ, મન નિર્માય રે. દેશ કુટુંબ રાજ્ય સમાજ, સર્વ સુધારા રે; જાણે ઘરમાં સર્વે બેશ, શુદ્ધ આચારા રે. નહીં ચારીનું ઘર નોમ, વચને મીઠાં રે; તેવાં ઘર છે સ્વર્ગ સમાન, વિરલા દીઠાં છે. અતિથિને આદરમાન, ગુરૂને માન રે, નહીં સ્વાર્થની તાણતાણ, ઘર છે વિમાન રે. શુદ્ધપ્રેમ ભરેલાં લોક, રહે ત્યાં શાન્તિ રે; બુદ્ધિસાગર લક્ષમી કહેર, આનંદ કાતિ રે, શ્રી મહાવીર પ્રભુના સંક્ષેપમાં પાંચ વધાવા. પહેલે વધાવો-બાવણ વરસે રે સુજની. એ રાગ. મહાવીર પ્રભુને જે વધાવે, પહેલે સંઘ સકળ મળી ગ; ત્રીજે ભવેરે અરિહંત, કર્મ નિકાચું તપ ગુણવંત For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir (42) દેશમાં સ્વગથી રે વિયા, ત્રિશલાના ઉદરે અવતરિયા ભારત દેશે રે સાહે, ક્ષત્રિકુંડ સહુનાં મન માહે ચઉદ સ્વપ્ના ? દેખે, ત્રિશલા માતા હ વિશેષે; સ્વપ્નાં પતિને રે સુણાવે, પુત્ર હેાશે એમ પતિ સમજાવે એશી સ્વપ્નાનાં ફૂલ ભાખે, તીર્થંકર વા ચક્રી થશે; ત્રિશલા માનન્દે ઉભરાણી, બુદ્ધિસાગર હે ભરાણી. ( ૬૨ ) આજે વધાવા મહાવીર જન્મ શ્રાવણ વરસે રે સુજની. એ રાગ, ભારત દેશે રે સ્વામી, મહાવીર જન્મ્યા ગુણુ વિશ્રામી; ત્રણ ભુવનના ૨ દેવા, ચઉસડ ઇન્દ્રો સુર કરે સેવા, અનુપમ લીલાએ ગાત્રે, ચૈત્ર સુદિ તેરસની રાત્રે; સુરપતિ ઉત્સવ રે કરતા, મેરૂપર જિનવરને ધરતા. સ્નાન કરાવે રે પ્રેમે, ભક્તિએ નિજ કલ્પને તેમે; પગ અંગુઠે રે દખાવી, કૅ'પાવી મેક્ સમભાવી. ઇન્દ્ર સશયને ભાગ્યા, અનંત શકિત મહિમા જાગ્યા; માતા પાસે રે લાવે, પ્રભુ ખમાવી વગે જાવે. ઉત્સવ મહોત્સવ કે ચાવે, વર્ધમાન પ્રભુ નામને ઢાવે; અનુક્રમ મેટા રે ચાવે, ચાવનવય યાદા પરણાવે. ભાગો ભાગવતાં અભેગી, જલ પ`કજવત્ નિમલ ચેાગી; ક્ષુદ્ધિસાગર હૈ દીક્ષા, લેવાની મનમાં થઇ ઇચ્છા. For Private And Personal Use Only મ ૨ મ ૩ મુખ્ય ૪ ભારત ૧ ભારત. ૨ ભારત. ૩ ભારત. ૪ ભારત. મ ભારત. ૬ Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ( ૬ ) દીક્ષા કલ્યાણક ત્રીજો વધાવા. માલણ ગુંથી લાવ ગુણીયલ ગજા. એ રાગ, થયા મહાવીર દેવ વૈરાગી, વિરતિ પરિણામે ત્યાગી; શુદ્ધભાવના ઘટમાં જાગી, માગશર વદ દશમીએ દીક્ષા, દીધી માહમાયાને શિક્ષા; કરપાત્ર પ્રભુ લે ભીક્ષા. નિજ આતમમાં લયલીન, આા ભાવમાં માની ન દીન; શુદ્ધ ચિ'તવતા રૂપ જિન. પરિષદ્ધ સહિયા દુ:ખદાયી, પણ પ્રભુજી રહ્યા અકષાઇ; ધર્મ શુકલમાં લય લાવી. શુભાશુભી રહ્યું નહીં ચિત્ત, સત્ય સમતા ચેાગે પવિત્ર બુદ્ધિસાગર વીરચરિત્ર. થયા. ૧ For Private And Personal Use Only થયા. ૨ થયા. ૩ થયા. ૪. થયા. પ ( ૬૪ ) ચેાથેા, કેવલ કલ્યાણક વધાવા. વિ તમે વંદા રે સૂરીશ્વર ગચ્છરાયા. એ રાગ, વૈશાખ સુદ્ધિ દશમી મહાવીરજીન, કેવલ જ્ઞાનને પામ્યા, શુકલ ધ્યાને ઘાતિકા, નાશ કરી દુઃખ વાગ્યા; વિજન પઢારે વીરજિનેશ્વર દેવા, જગ પરમેશ્વર રે, સુર નરપશુ કરે સેવા, સમવસરણુ ધ્રુવે રચિયું શુભ, ત્યાં મહાવીર વિરાજે; જૈનધર્મની દેશના દેવે, મેઘપેરે ધ્વનિ ગાજે. ચેાત્રીશ અતિશયે છાજે અર્હન, વાણી ગુણુ પાંત્રીશે; દોષ અઢાર રહિત વીતરાગી, સત્યતત્ત્વ ઉપદેશે. વિ. વિ. ' 3 Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir સંધ ચતુવિધ તીર્થને સ્થાપ્યું, ભારત દેશ ઉદ્ધરિયે ચિવામાં તીર્થકર છેલ્લા, અનંત ગુણને દરિયે. ભવિ. ૪ એકાદશ ગણધર નિજપાટે, ગૌતમ આદિ થાખ્યા; બુદ્ધિસાગર મહાવીર પ્રભુજી, ત્રશ્ય ભવનમાં વ્યાપ્યા. ભવિ. ૫ પાંચમો, નિવણુ કયાણક વધાવે. ભવિ તમે વ રે ભગવતી સૂત્રની વાણી. એ રાગ આ અમાવાસ્યા રાત્રે, પ્રભુજી મુકિત સધાયા, દિપાળીનું પર્વ ત્યારથી, સુરપતિ કરે નર રાયા; પ્રભુ વીર દેવા રે, દિલથી હા નહીં ન્યારા, આતમરામી રે, નિશ્ચય છે મન પ્યારા. વીર વીર ચિંતવતાં ગાતમ, કેવલ જ્ઞાનને પાયા. વીર પ્રભુને સંવત પ્રગટયે, ઉત્સવ મહેરાવ થાયા. પ્રભુ ૨ જૈનધર્મ જગમાં ફેલાવી, મહાવીર મુકિત સધાવ્યા; ધન્ય ધન્ય વીર પ્રભુનું જીવન, ભકતોના મન ભાવ્યા. પ્રભુ ૩ અતિ સંક્ષેપે પાંચ વધાવા, મહાવીર પ્રભુના ગાયા; બુદ્ધિસાગર મહાવીર ગાતાં, જન્મ સફલ સમજાયા. પ્રભુ જ હિતશિક્ષાની ગુહલી. એની પ્યારીરે મારીએ રાગ. બેને સુણજે રે પ્રેમ, ગુરૂની હેત શિખામણ નેમે; સપી ઘરમાં રે રહીએ, કેને કડવાં વેણુ ન કહીએ. બેને. ૧ ઘરનાં કામે રે કરીએ, અરિહંત અંતરમાં સ્મરીએ કચ્છઆ કંકાસ ન કરીએ, સાગરવત્ ગંભીર થઈ ફરીએ. બેને. ૨ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir એને, ( ૫ ) કરીએ ગુરૂજનનું માન, સત્પાત્રે દઈએ નિત્યદાન પોપવિચારેને ત્યજીએ, પતિવ્રતાના ગુણને સજીએ, એને. ૩ દેવગુરૂને રે યજીએ, મનવાણુથી મહાવીર ભજીએ. ધીએ ધર્મની નીતિ, આચરીએ મહાજનની રીતિ. એને ૪ ત્યજીએ કુલટાની યારી, તજીએ ફેશનની ફિશિયારી; સંગત સારાની કરવી, દુર્જનની સંગત પરિહરવી. છે. પ મનમાં લઘુતા રે રાખે, પ્રાણ પડે પણ સાચું ભાખે; રૂપે રગેરે ન હેશે, વ્યભિચારથી અંતે રાશે. દુખ પડતાંરે સહીએ, અંતે માન સકલનું લહીએ; સહુના સારામાં ભાગ, ધરીએ મનમાંહિ ગુણરાગ. એને ગુસ્સો પ્રકટરે સમા, દુષ્ટ વિચારે દૂર હઠાવે; વદીએ મધુરી રે વાણ, વીરપ્રભુને મનમાં આણી. બેન. ૮ કાચરકુચરરે ન ખાવું, કારણવણ પર ન જાવું; કરીએ ગુરૂની ભકિત, વ્રત ધરીએ જેવી મનશકિત. બેને. ૯ કરણી પુણ્યની કીજે, સતેની શુભ આશી લીજે, બેલે તેવું રે પાળે, કરે ન નિજ આતમને કાળે. બેને ૧૦ રાગી હરખની સહાય, કરીએ સેવા ધર્મ સદાય; બાળક કેળવણીએ ભાવે, નિજ વર્તન બાળકમાં આવે. બેને.. ૧૧ વાણું વદીએ રે ન ખાલી, કદિ ન કરીએ ગાળાગાળી; ખર્ચ નકામાંરે ન કરવાં, દુઃખદાયી વ્યસને પરિહરવાં. બેને. ૧૨ મનની ઉપર કાબુ, મૂકે મોટાં થઈ જ્યમ આબુ નિર્મલ ગંગાનાં જેવાં, થઈએ આતમ સદ્દગુણ લેવા. બને. ૧૩ સાત્વિક પ્રેમી બનીએ, જૈનતને પ્રેમે ભણીએ; બુદ્ધિસાગર ધર્મ, ધરીએ કરીએ સારાં કર્મ. બને. ૧૪ જ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir પપ) પરમેશ્વ૨, ૧ પરમેશ્વર, ૨ જેનાને ઉપદેશ. આધવજી દે કહેશે શ્યામને, પરમેશ્વર મહાવીર પ્રભુ જિનરાજજી, જેનોને ઉપદેશ સારો ધર્મ છે બળ પ્રગટાવે સર્વ વિષયમાં ભાવથી, મન વચ કાયાથી કરજે શુભ કર્મ જે. વિદ્યા બળ સત્તાની શક્તિ વડે, જગમાં જેનો જય કરનારા થાય છે; નિર્બલ જેનો જગમાં જીવી નહીં શકે, જીતે તે જગમાંહી જૈન ગણાય છે. મેંજ મઝા વિષયેના દાસે જે બને, જેનોને આપે નહીં બળની સહાય જે; તેવા જૈનો જગમાં જીવંતા નહીં, પક્કા નોની ચડતી જગ થાય છે. બાલલગ્નથી જેનોની પડતી થતી, વૃદ્ધ લગ્નથી જગમાં થાય અધર્મ જે; દુષ્ટ પાપીને કન્યા નહીં પરણાવવી, પરણાગ્યાથી અનન્ત પાપનાં કર્મ જે. જેન મંત્ર વણ લગ્નાદિક કરવાં નહીં, સમકિત લીધા પણ નહીં જેન ગણાય છે; સુજ ઉપદેશ્યા વ્યવહારે વર્યાંથી, જેનો બળિયા નિશ્ચય જગમાં થાય છે. પ્રાણ પડે પણ જૈન ધર્મ છેડે નહીં, અન્ય દેવની કરે નહીં મન આશ જે; પરમેશ્વર, ૩ પરમેશ્વર. ૪ પરમેશ્વર, ૫ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir પરમેશ્વર. ૬ પરમેશ્વર. ૭ પરમેશ્વર, ૮ (૫૬ ) મારી શ્રદ્ધા પૂરણ જેના મન વસી, તેવા જેનો બને ન કયારે દાસ જે. સર્વ જાતનું જ્ઞાન કરે બહુ ભાવથી, બાળક બાલિકાને આપે જ્ઞાન જે; મુજ ભક્તિમાં મુજને દેખે ભાવથી, તેવા જૈન પામે જગમાં માન જે. આચાર્યો સાધુને મુજ સરખા ગણે, દેશકાલ પ્રગતિને જેહ ઉપાય છે; આદરનારા જેનેની ચડતી થતી, જૈનો માટે જીવે કરતા હોય છે. જેને માટે જેને જીવે જયકર, સર્વ સમર્પણ કરનારા ગુણ ધાર જે; સંઘની સેવા હારી સેવા જાણવી, જાણે તે મુજ જૈને છે નિર્ધાર જે. સુજ શ્રદ્ધાળુ જેને શિવપદ પામતા, મુજ ભકત જગમાં સુખિયા નરનાર જે; શ્રદ્ધા શસ્ત્ર ધરંતા હારે નહીં કદિ, કલિકાલ શકિતને આદરનાર જે. મુજને ભજનારાએ મુજ શરણે રહ્યા, ચંડાલે પણ મુજ પદને વરનાર જે; બુદ્ધિસાગર વીર પ્રભુની વાણીએ, જેનો તારે ને નિશ્ચય કરનાર જે. પરમેશ્વર, ૯ પરમેશ્વર. ૧૦ પરમેશ્વર. ૧૧ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) ( ૮ ) સદ્ગુરૂના શિષ્યને ઉપદેશ, આધવજી સદેશેા. એ રાગ, શ્રી સદ્દગુરૂજી શિષ્યાને સમજાવતા, ગુણુ કર્મો શિષ્યાનાં ભાખે એશો. ગુરૂની આજ્ઞા માને તે શિષ્યા ખરા, પ્રેમે ગુરૂની સેવા કરે હંમેશ જો, ગુરૂની ઇચ્છા જાણી તેને અનુસરે, ગુરૂના કત્ત બ્યામાં લેતા ભાગ જો; તનધન લક્ષ્મી પ્રાણ સમણુને કરી, ગુરૂ પર ધારે દિન દિન અધિકા રાગ જો. વિનય કરે સત્કારે રાખે નહીં મણા, ગુરૂ માટે ઇચ્છાનેા આપે ભાગો. ગુરૂથી છાનુ` રાખે નહીં મનમાં જરા, ગુરૂ આજ્ઞાએ સાધે સર્વે યાગ જો. ગુરૂનુ' દિલડુ` છાયા થઇ પાસે રહે, માન પૂજા નહીં ગુરૂથી ઇચ્છે ભિન્નજો; સદ્ગુરૂમાં નિજ નામ રૂપના પ્રેમને, પૂર્ણ સમાવી થાતા ગુરૂમાં લીન જો. છે.કરવાદી સ્વચ્છંદી થઇ નહીં ફરે, ઇચ્છે નહીં ગુરૂપ્રેમ કૃપા વણુ અન્યો. ગુરૂની કડવી શિક્ષાએ અમૃત સમી, માની નિત્યે ગુરૂથી રહે અનન્ય જો. વ્હાલી શુરૂની શ્રદ્ધા ભકિત ક્ષણુ ક્ષણે, ગુરૂનાં કાજ કરીને મન હરખાય જો; હનુમાનની પેઠે સેવક થઇ રહે, ગુરૂના મહિમા જ્યાં ત્યાં જગમાં ગાય ન For Private And Personal Use Only શ્રી. ૧ શ્રી. ૨ શ્રી. ૩ શ્રી. ૪ શ્રી. ૫ sil. € Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. ૭ શ્રી. ૮ (૫૮) પાખંડના ભરમાવ્યાથી નહીં ભમે, ગુરૂની આગળ ખેલે દિલનું સર્વ જે; ગુરૂની છાની વાતે બીજે ના કહે, ગારવ પામી કરે ન જ્યારે ગર્વ છે. ગુરૂ કહે તે સારા માટે માનતે, બુદ્ધિ કરતાં શ્રદ્ધા બહુ ધરનાર જે; ગુરૂને આનંદ આપે વિનયે વતીને, ધન્ય ધન્ય એવા શિષ્ય નરનાર જે. નિષ્કામી થે ગુરૂકુળમાં વાસ વસે, ગુર્વાધીન મનડું તેને છે ધન્ય છે, એવા શિષ્યોને સિદ્ધિ સાંપડે, અમર બને મરજીવા થઈ કૃતપુણ્ય જે. દુઃખ કરોડ સહીને ગુરૂ પાસે રહે, સદ્દગુરૂવરને કરે નહીં નારાજ જો; ઘટની પેઠે દુખ સહી ઉત્તમ બને, રાખે આતમ કુલવટ કીતિ લાજ જે. ગુરૂસલાહ લઈને સહુ કાર્યો કરે, ગુરૂદ્રાહીને કરે નહીં વિશ્વાસ જે. ગુરૂને ગમે નહીં તેમાં તે નહીં પડે, વીરપ્રભુ પદ પૂજ્યાની મન આશ. પાની અને આજે. ગુરૂ કૃપાએ સર્વ શકિત પામીને, કર્મ એગીએ જ્ઞાની શિષ્યા થાય છે, શિષ્યપણું કીધા વણુ ગુરૂ કે નહીં બને, કુદરને જગમાં છે સાચો ન્યાય જે. શિષ્ય થવું કરણીએ એ નહીં રહેલ છે, પાત્ર બને પહેલા જગમાં નરનાર જે, બુદ્ધિસાગર સંસ્કારી સમજે ખરૂં, ગુણકર્મોને પ્રેમથકી ધરનાર જે. સી. ૧૧ - શ્રી. ૧૨ For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( પત્ર ) ( ૯ ) સદગુરૂને પુત્રોને ઉપદેશ. ઓધવજી સંદેશે કહેજે શ્યામને, એ રાગ, માત પિતાના પુત્ર સારા પાક, કરશે કુટુંબ ઘરને ઝટ ઉદ્ધાર જે; માત પિતા ગુરૂજનને પાયે લાગજે, મન વાણું કાયા કેળવજો સાર જે, માત. ૧ બ્રહ્મચર્યને પાળે ગુરૂકુળમાં વસી, પચીસ વા વશવર્ષની અવધિ ખાસ જે દેહવીર્યની રક્ષા વણ નિર્બળ અને શકિતહીન રોગી બનશે જગદાસ જે. માત. ૨ વિદ્યાકાલે બાલલગ્નને નહિ કરે, સવ જાતના રોગનું જે ધામ, ધામિક વ્યવહારિક કેળવણી ખંતથી, સારી પેઠે ગ્રહી બને ગુણઠામ જે. રવજીંદી ઉદ્ધત બનશે નહીં બાયલા, જન્મભૂમિને ધરશે સાચે રાગ જે; વિદ્યાલક્ષમી સત્તા મેળવશે સદા, કરશે દુર્ણ કુટેન ત્યાગ જે. વિદ્યા ગુરૂના વિનય વિદ્યા શીખજે, કસરતની કેળવણી લેજે ભવ્ય જે મનપર કાબુ મૂકી સંયમ સેવ, કરશે કર્મો જગમાં શુભ કર્તવ્ય છે. માત. ૫ ફિશનની ફિશિયારીમાં ફિશ નહીં, દેશ ધર્મના તજવા નહીં આચાર જે; માતપિતાની આજ્ઞાને ચૂકે નહીં, પિતાને રાખે સાથે વ્યવહારજે. માત, ૬ માત, ર માત, ૫ For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir સત્યને વળગી રહેજે સાચા ભાવથી, પ્રાણ પડે પણ કરે નહીં વ્યભિચારજે; વીર પ્રભુને દિલમાં રાખી સહુ કરે, બૂરી આસકિત ત્યજવી નિર્ધારજે. માત, ૭. દારૂ પાન કરે નહીં બનીને છાકટા, માંસ કેફી વસ્તુથી રહેજે દૂરજે, જૈનધર્મને પ્રાણું પડે નહીં મૂક, ભકત દાનીને થાજે જગમાં શૂર માત. ૮ વિદ્યાથી જીવન એળે નહીં ગાજે, જ્ઞાની યેગી થાજે ગુરૂના દાસ; ભેદ ખેદ ઈર્ષ્યા ભીતિને પરિહરી, ધરજે દેવગુરૂને મને વિશ્વાસ. માત. ૯ માતપિતાને સ્વાર્થ લગી જે સેવતા, સ્વાર્થી પુત્ર પશુ જીવન ધરનાર; માતપિતાના મનને જ નહીં દુઃખ, માનવપુત્રના સારા અવતાર. માત, ૧૦ માતપિતાના મનને જ નહીં દુઃખ, દુઃખ પડે પણ કદિ ન કરતા ત્યાગ; દેવપુત્ર તે સાચા જગમાં જાણવા, માતપિતા પર પ્રભુ રામ ધર રાગજે. માત. ૧૧ દેશ કેમ ને નાત જાતની ઉન્નતિ, કરતા પુત્રો ધર્મ ધરીને બેશજો; માતપિતાની હામુ બોલે નહીં કદા, કરે ન સ્વાર્થે માતા પિતાથી કલેશ. માત. ૧૨ આત્મગુણે પ્રકટાવે સાચા પ્રેમથી, મરજીવા ચૅ કરજે સારાં કમજે; બુદ્ધિસાગર માતપિતા ઉપકારને, યાદ કરીને ધરજે અંગે ધર્મ જે. માન. ૧૩ For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ) જેન લક્ષણ. ચાલે સહિયર મંગળ ગાઈએ. એ રાગ, જેન જગતમાં જાણે તેને, દુષ્ટને જે જીતે રે, જૈનમાં જિનદેવ જુવેને, ચાલે કુલવટ રીતે રે. જૈન. ૧ મન વાણી કાયાને સબલાં, કેળવણુથી કરતે રે, દુષ્ટ વાસનાઓને તાબે, કરી જગત સંચરતે છે. જેન. ૨ દેશ કાલને જાણી વર્તે, જૈનધર્મ ફેલાવે રે; વિદ્યા સત્તા લક્ષમી વૃદ્ધિ કરતે નીતિ દાવે છે. જૈન જૈન વિચારે ને આચાર, પાળે શ્રદ્ધા પ્રેમે રે, શિર સાટે ધર્મ ન ચૂકે, દિલમાં રહેતો રહેમે રે. જૈન. ૪. સર્વ કળાએ યુતિ પ્રયુક્તિ, જાણ નહીં વંચાતે રે, શુભ કર્મોને કરવા માટે, ભયથી નહીં ખેંચાતે રે. જૈન. ૫ મહાવીર પ્રભુને પૂજે પ્રેમ, ધર્મ ગુરૂ દિલ ધારે રે, જૈનમાંહિ ભેદ ન ધારે, વ્યસને દૂર નિવારે છે. જૈન. સંઘ સકલની સેવા સારે, સાત ક્ષેત્રને પિષે રે, કુટુંબ રક્ષા વૃદ્ધિ કરતે, રહે ન ખાલી રેશે રે. દેશેાદય સામાજિક હિતમાં, આપે આતમ ભેગરે; અન્યાને દૂર નિવારે, ધરતે સર્વે એગરે. જૈનધર્મનાં તો જાણે, શ્રદ્ધા પૂરણ રાખેરે; સ્વાધિકારે કર્મો કરતે, જૂઠાં વેણુ ન ભાખે રે. જૈન. ૯ યથાશક્તિ લીધાં વ્રત પાળે, મિથ્યા હેમ નિવારે રે, જૈનેને ખૂબ હાય કરીને, ચડતીએ સંભાળેરે. જૈન. ૧૦ સંપ સાચવે જૈનમાંહી, જેને માટે જીરે, અભયનું ભક્ષણ નહિ કરતો, દારૂને નહીં પીવેરે. જૈન, ૧૧ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૨ ) દેવગુરૂની સહે ન નિન્દા, ધમ્યકષા ધારે રે, કહેણી જેવી રહેણી રાખે, નિજ કુળને અજવાળેરે. જૈન. ૧૨ દાનશીયલ તપ ભાવને ધારે, આતમતત્ત્વ વિચાર, જૈન ગુરૂકુળ ઠામે ઠામે, સઘળે ધર્મ વધારે. જૈન. ૧૪ જંગમ થાવર યાત્રા કરતે, સંઘ જમાડે ભાવે રે, સ્પર્ધામાંહિ પડે ન પાછે, સર્વશકિત પ્રગટાવેરે. જૈન. ૧૪ મહાવીર મહાવીર જાપ જપતે, કરતે નિશદિન કામરે, બુદ્ધિસાગર જૈને એવા, પામે જય સુખ ઠામેરે. જૈન. ૧૫ ( ૭૧ ) પતિવ્રતાના ગુણેની ગુહલી. સનેહી સંત એ ગિરિ સેવા, એ રાગ શ્રાવિકા શુભ લક્ષણવંતી, પત્નીવ્રત પાળે ગુણવંતી. જગમાં સેહે જયવતી, પતિવ્રતા નારીની બલિહારી; જડ શેભા નહીં કરનારી .. ... પતિ. શીલનાં કંકણ ધરનારી, પ્રેમહાર હૃદય વરનારી; સેવા ઝાંઝર પગમાંહિ ધારી... . . પતિ. ૨ પતિભકિતની મેહનમાળા, સંયમ કટિભૂષણ યારાં, દયા વેઢ વીંટી છે રૂપાળાં .. • પતિ. રૂડા હસ્ત શેભે દાતાર, કરે હાથે ઘણા ઉપકાર; વાણી મીઠી અમૃતસાર ... . . પતિ. ૪ સાડી સમતાતણી અંગ , દેખી સજજનનાં મન મેહે, ચિત્ત રાખે ન કયારે ‘હે .. .. .. પતિ. ૫ ગુણરાગને કાંટે નાકે, ત્રાદ્ધિગૈરવથી નહીં છાકે; . શુભ કર્મો કરે નહિ થાકે... .પતિ. ૬ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). સત્ય સમ્યકત્વની ધરી ચોળી, પીતી અનુભવ રસને ગળી; માહે મુઝે નહીં બની ભેળી... . . પતિ. ૭ શુદ્ધ ચારિત્ર ચાંદલે ભાલે, વેણી વિવેકની શિર વાળે; એક પતિવ્રત ચૂડલે ધારે.... . . પતિ. ૮ સત્ય શ્રવણનાં કુંડલ કાને, જૂ હું સમજી પડે ન તેફાને; સત્ય સમજે સદા જે સાને... ... ... પતિ. ૯ વીર જાપનાં તલ ચાવે, ન્યાયવૃત્તિનાં ભેજન ખાવે; સમભાવે ઘરને ચલાવે . . . પતિ.. રૂપરંગથકી ન મુંઝાતી, બ્રહ્મચર્યથી શોભે છાતી, ' ધારે દિલમાં ન કપટની કાતી ..... .... પતિ. ૧૧ પેટમાં સહુ સાગર માય, આંખમાં શશિ સૂર્ય સુહાય; તેના પેટે પ્રભુ જન્માય • • મહીપેઠે ક્ષમા ગુણ ધારે, જ્ઞાન અગ્નિ હૃદયે પ્રજાળે; સમતા જલ ચિત્ત પખાળે.. ... ... વાયુ પેઠે સદા છે પવિત્ર, મેટી આકાશ પેઠે નિત્ય; જેહ ચંદ્રની પિઠે શાન્ત ... .. . નિષ્કામપણે સંચરંતી, સહુ કર્તવ્ય કર્મ કરંતી; સહુ વિશ્વને તારી તરતી જેને જૈન ધર્મ છે પ્રાણ, આત્મરૂપ વીર ભગવાન જેનું મન ભક્ત પ્રમાણુ.... .... . એવી શ્રાવિકા સદ્દગુરૂ પાસે, આવે ભક્તિભાવ ઉલ્લાસે; કરી વદન આત્મ પ્રકાશે... ... પતિ, આતમપતિ તિએ જતી, રાગ દ્વેષના પંકને છેતી, બેલ બેલે ખરે ગુણ મેતી • પતિ. એવી માતાએ દેવીઓ સારી, પ્રગટે જગમાં સુખકારી; બુદ્ધિસાગર જગ હિતકારી. . . પતિ. ૧૯ .. પતિ. ૧૫ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) (192) પ્રભુ મહાવીરના ગૃહવાસમાં યશાદાને ઉપદેશ. શ્રી સ્થૂલિભદ્ર મુનિવરમાં શિરદાર જો. એ રાગ, પત્ની ગુણવ ́તી દેવી યજ્ઞેાદા નારો, હિતશિક્ષા સાંભળતે ધરી મન પ્યાર જો; જલપ`કજવત્ ભાગેામાં રહેવુ ઘટે જો, કાયાનાં લગ્ન છે કર્માધીન ો, આત્માનાં લગ્ન છે ધર્માધીન જો; આત્મિક રસ વણુ દેહ લગ્ન સુખ નહિ દિસે જો. આતમ આતમને ચ્હાવે બહુ માન જો, દેહરૂપમાં મેહ ન સાચું જ્ઞાન ; આત્મસ્વરૂપે પતિ પત્ની દન ભલાં જો. સાકર મધુતા સાકરથી નહીં ભિન્નો, પતિપત્ની સાત્વિક એક્ચે લયલીન જો; અલૌકિક સેવા ભક્તિ મેળા ભલા જો. આત્મ આત્મને થાય પરસ્પર મેળો, સ્વાર્થ વૃત્તિને સ્વપ્નામાં નહીં ભેળો; કાયા છાયા પેઠે સાથી સદા જો. જરા ન ઝૂ હું જલથી મીન સુહાય જો, આત્મર‘ગમાં જડના મેાહ વિલય જો, આત્મિકભાવે વિશ્વ ઐક્ય અનુભવે સદા જો. કમ યાગિની નારીના અવતાર જો, મહાસતી ઉપકારિણી જયકાર જો; આત્મદૃષ્ટિથી વહેશો ઘરનાં સૂત્રને જો. દેહુ ચિત્તથી ન્યારા આતમરામ જો, અનુભવી રહેશે તેમાં સુખ ધામ જો, સ તમારા અધિકારાને આદરા જો. For Private And Personal Use Only ૨ 3 ૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( 34 ) જૈનધમ ના કરવા વિશ્વોદ્ધાર જો, જેથી વિશ્વાદ્વાર અને સુખવાસ જો; તીર્થંકર અવતારી પ્રભુ સ’ગી રહે એ. પત્નીના ગુણુ કર્મો પાળ્યાં સ જો, કદિ ન કરતાં બાહ્ય વસ્તુને ગવ જો; ધન્ય તમારા સામ્યયેાગને મહાસતી જો. મારી પાછળ આવેા મુકિત પથ જો, રાગદ્વેષની છેાડી નાખી ગ્રંથિ જો; બુદ્ધિસાગર વીરવચનને ધન્ય છે જો. ધરી ધ્યાન આતમ લયલાવી, શુકલ ભાવે કૈવલ પ્રગટાવી; પ્રભુ લેજો મુક્તિ મનાવી. (193) શ્રી નદિધન બંધુના દીક્ષા વખતને વીરપ્રભુને સમાધ સનેહીસંત એ ગિરી સેવા. એ રાગ. પ્રભુ મહાવીર ખંધુ હમારા, મારા આત્મથકી પણ પ્યારા, પરી સયમ રહે સુખકારા. પ્રભુ. ધર શ્મશાન જેવુંજ લાગે, ચિત્ત ચારીગયા પ્રભુરાગે; તેમ વળીયાછે. વૈરાગ્યે. પ્રભુ. પ્રભુ તવવણુ લેશ ન ગમશે, ચઉદ્દેિશમાં ચિત્તડુ ભમશે; ફાની સાથે આતમ મુજ રમશે. પ્રભુ. પ્રભુ. મારૂ' હૈડુ' ચરચર ચીરાતું, દુઃખ વિયેાગતું ન સહાતું; હૅને જીવ્યુ' હવે ન જીવાતું. પ્રભુ. તુમ સંગે પ્રભુ જ્ઞાન પામ્યા, સમકિત શ્રદ્ધાએ જામ્યા; હુને હતા તવ વિશ્રામ. ૧૦ For Private And Personal Use Only ૧૧ પ્રભુ. ૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir મg• જ તુમ સંગત વણુ સહુ ખારૂં, જડમાં કોઈ લાગે ન ખાવું; આવ્યું ઉદયમાં કર્મ નઠારૂં. તુમ વચનામૃત ખૂબ પીધું, તેથી કાર્ય ખરે મુજ સિચ્યું; હવે ઘરપણું કેમ દીધું. વિશ્વોદ્ધારને માટે ત્યાગી, થયા અંતરથી વૈરાગી; તમને આતમમાં લય લાગી. પ્રભુ. ૯ વીર !!! વીર !!! એ હાલા બંધુ, જગ પાલક કરૂણસિંધુ. આવું કાજ અરે કેમ કીધું. પ્રભુ. ૧૦ નંદિવર્ધન તમારે ભાઈ, સાચવશે પ્રેમ સગાઈ; સંભાર યાદી લાઈ. પ્રભુ, ૧૧ થઈ કેવલી અહીં સંચરશે, ઉપકૃત તવ બંધુને કરશે તમને કે વિધ્ર ન નડશે. પ્રભુ. ૧૨ મહાવીર પ્રભુ વર્ધમાન, હુ તે ગાઈશ તવ ગુણ ગાન; મહાવીર પ્રભુ ભગવાન. પ્રભુ. ૧૩ છેલ્લા તીર્થકર મહાવીર, સર્વ દેવતણા પતિ ધીર; ગુણસાગર છો ગંભીર. બની સર્વજ્ઞ આવશો ઘેરે, પરમાનન્દ પદની લહેર પૂર્ણાનંદ સુખના રહેશે. વીરવળીયા વનની વાટે, નદિવર્ધન ઘરની વાટે જ્ઞાન મળતુ જ્ઞાનિના હાટે. વીરકાઉસગ્ગ ધ્યાને રહેતા, નંદિવર્ધન યાદ કરતા બુદ્ધિસાગર વીર મળતા. પ્રભુ. ૧૭ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) પત્ની યશેદાની પ્રભુ મહાવીર પ્રતિ વિજ્ઞપ્તિ. ઓધવજી સદેશે કહેજો શ્યામને, એ રાગ. ધન્ય ધન્ય મહાવીર પ્રભુ પરમેશ્વરા, વિશ્વવ્યાપી મહિમા તવ અપરંપાર છે; આત્મસ્વરૂપી જૈનધર્મ શિખ ભલે, શુદ્ધ પ્રેમના ઉપદેશક જયકાર જે. ધન્ય. ૧ પરમાતમ તીર્થકર જગ ઉદ્ધારવા, નિશ્ચય છેલે ચોવીશ અવતાર જે; મારા મનમાં શુદ્ધાતમ નું એક છે, જગજીવને અન્તર્યામી આધાર જે. ધન્ય. ૨ ગ્રહાવાસમાં પરમાદર્શ પ્રભુ સદા, કીધે મારા આતમને ઉદ્ધાર જે; મનવાણી કાયાથી તુજ પ્રેમી બની, ભવભવમાંહિ પતિ પ્રભુ નિર્ધાર જે. ધન્ય. ૩ અનેક હિંસા થાતા વારતા, ઉત્તમ ચારિત્રી કીધાં નર નાર જો; દયા તત્ત્વને ભારતમાં ફેલાવવા, ઉપદેશ દીધા હે જગમાં સાર જે. ધન્ય. ૪ દીક્ષા લેઈને આતમ ગુણ પ્રકટાવવા, દેહાધ્યાસ તળે અંતર અભિમાન જે; કેવલજ્ઞાની થઈને જગમાં વિચરે, સુરનર સેવા કરે અતિશય માન જે. ધન્ય. ૫ મારી વિજ્ઞપ્તિ પરમાતમ સાંભળે, કૃપા કરીને તારે મુજને નાથ જે; દ્રવ્યભાવથી પતિ પ્રભુ છે માહારા, હેતે તારે ઝાલીને મુજ હાથ જે, ધન્ય. ૬ For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ('4) પત્નીને પતિવણ નહીં ખીજે માશા, પ્રભુ તમારી સેવા ભક્તિ ધ્યાન જો; વીર વીરમય તુજ પ્રેમે સહુ જગ બન્યુ, શુદ્ધ પ્રેમમાં ભાસે તું ભગવાન્ જો. ā પતિત અનંત ભવમાં થઇ ગયા, આત્મપતિ શ્રી વીર વિભુ જગ એક જો; મારા રામે રામે તું વ્યાપક મન્યા, તુજને ભજવા જપવાની છે ટેક જો, દુનિયામાંહી તુજસમ કાઇ પ્રભુ નહીં, કાઢિ માનવ તાર્યા દઇ ઉપદેશ જો; સ્વર્ગ સમું' આ ભારતને ગુણથી કર્યું મનવાણી કાયાના ટાળ્યા કલેશ જો. ભવ મુકિતમાં સમભાવે મનડુ થયુ', પ્રેમે પરિણામી તુજમાં ગુણુધામ જો, તુમવણુ પ્રેમ ન કાઇ વાતે ઉપજે, સ્વાણુ તુજને કરી ખની સુખ ઠામ જો. મુજ સ્વરૂપી ભાસ્યું। તું શુદ્ધાતમા, તું તું કરતાં થઇ તમારા રૂપ જો; બુદ્ધિસાગર સતી યશેાદા વીનતિ, કરતાં ભક્તિથી થઈ એક સ્વરૂપ જો. For Private And Personal Use Only ધન્ય. ય. ધન્ય. . ધન્ય. ૧૦ અન્ય. ૧૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) ( ૭૫ ) પ્રભુ મહાવીરના રાડઙેશિક સપને ઉપદેશ વૈદ વનમાં વળવલે. એ રાગ. ભુજ !!! ભુજ ! ચંડ કેશિયા, વીરપ્રભુજી દે ખાય; ક્રોધે થયે ચ'ડકેશિયા, હવે ત્યાગી દે ક્રોધ. કોટિ વર્ષોં તપ જે કર્યું, થાય ક્રોધે તે ફ્રાંક; મુજને ડસે શા કારણે, ક્રોધ પ્રગટયા રે રોક. ક્રોધ સમુ’ વિષ કે નહીં, ક્રોધે કમના અન્ય; અવતાર ઝેરીના સાંપડે, ક્રોધી ઢેખતે અન્ય. મન વાણી કાયામાં ઝેરની, ક્રેપે પ્રકટેરે જ્વાલ; મિત્રાને શત્રુ કરે, કર !!! કૌશિયા ખ્યાલ, પૂભવે તું મુનિ હતા, સાધુ ગણુ શિરકાર; કાપ કરી મરી ક્રુતિ, પામ્યા અહિ અવતાર. ઝેર અસર કરે નહીં મને, જોને પ્રત્યક્ષ દેહ; કરૂણા આવે તુજ ઉપરે, ધર સમતાને સ્નેહ. કૃષ્ણે શરીર કર્મ થયું, તુ તા દેહથી ભિન્ન; દેહાધ્યાસને ત્યાગીને, થા તું આતમ લીન. કવશે સહુ જીવડા, લાખ ચોરાશીમાંહિ; લટકે દુઃખડાં પામતા, સુખ પામે ન કયાંહિ. કર્માં વધાર ન કૈાશિયા, લાવ સમતા ભાવ; સમતાએ કમ ઢળે ઘણાં, હજી હાથમાં દાવ મુજ સમ આતમ તાારા, ફક્ત કમે છે લે; આત્મપયાગી થયા થકી, રહે ભવના ન ભેદ. મન વાણી કાયાથકી, પાપ કને રોધ; શરીર વિષ્ણુસે તેય તુ, નિજ આતમ શોધ. For Private And Personal Use Only યુજ. ૧ ભુજ. ૨ ગુજ. ૩ યુજ. ૪ યુજ. પ મુજ. ભુજ ૭ ગુજ. સુજ હૈ મુજ ૧૦ મુજ ૧૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ) મહાવીર વચને બુઝી, ચંડ કેશિયે નાગ; વીર શરણ અંગીકાર્યું, છેડયે દેહને રાગ વીર વચનથી બુઝીયે. ૧૨ અણસણ કીધું વીરની, સાખે સમતાએ બેશ; . ઉપસર્ગો સહિયા આવિયા, ટાન્યા મનના કલેશ. વિર સમક્ષ નિજાતમા, ભાવી ભાવના બેશ; મૃત્યુ પામી થયે દેવતા, સુખ પાપે હમેશ. વીર ૧૪ દેવકથી આવિયો, પ્રભુ વંદવા કાજ પ્રભુ ભક્તિ કરી દેવતે, પાયે સુખ સામ્રાજ્ય, ધન્ય ધન્ય મહાવીરને, ધન્ય કેશિયે નાગ બુદ્ધિસાગર બંધથી, સાચે પ્રકટે છે ત્યાગ. ( ૬ ) પ્રભુ મહાવીરનાં યશદાદેવી સાથે લગ્ન. બેની રવિસાગર ગુરૂ વંદીએ. એ રાગ પરણે જગજીવન વીર જીન, દેવી ચાદા સાથે લગન, જેડી બની ન જોતાં જ ગજડે, દેખી વિશ્વ બન્યું છે મગન, પરણે. ૧ બેની કાયા સુવર્ણ જેવી શોભતી, પ્રભુપત્નીનાં ચિત્ત છે એક ગુણકર્મ બન્નેનાં સારીખાં, પ્રગટ બનેમાં વિવેક. પરણે. ૨ ત્રણ જ્ઞાની મહાવીર જગપતિ, ભેગાવલિયાં કર્મના ગ; ગ્રહાશ્રમને માંડે વિવેકથી, છૂટે પ્રારબ્ધના નહીં ભેગ. પરણે. ૩ બને પક્ષમાં ગેરીઓ ગાવતી, પ્રભુ મહાવીરનાં કરે ગાન; સતી યશોદા મનમાં હરખતી, મળ્યા પુણ્ય ભેગે ભગવાન. પરણે. ૪ કાયલગ્ન ને આતમ લગ્નની, ચેરીમાંહિ મંત્ર ભણાય; ભાનું કોટિ તેજે પ્રભુ ઝળહળે, ગાય વેદે જેને મહિમાય. પરણે. ૫ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૧ ) દેવદેવીઓ લગ્નમાં આવીયાં, આવ્યા નવગ્રહા દિકપાલ; વરવધૂનાં લેતાં લૂણાં, ગાવે પ્રેમથી મંગલમાલ પરશે. દેવતાઇ વાજા' નભ ગડગડે, વાગે છત્રીશ જાતનાં વાઘ, આવ્યા નરપતિ ભારત રાજવી, પ્રગટયા બહુ મંગલ નાદ, પરણે, છ હસ્તમેલાપ બન્નેના થયા, પ્રગઢયા આનન્દ ક્ષ્ાલ; થયાં અનેક જાતિનાં ઘેટાં, જેનાં જગમાં થાતાં ન તેાલ. પરણું. ૮ લાકાત્તર અનુત્તર સાહે દંપતી, પૂર્ણ વિશુદ્ધ બન્નેના પ્રેમ; રાગ્ય વયે લગન થયાં ધર્મીનાં, જેના મનમાં અન’તી રહેમ પરણું. હુ દાન યાચક લેાકને આપિયાં, અન્ને પક્ષમાં જમણેા થાય; મળે અન્ને આતમ હુ થી, મન્ને અન્તર્ આત્મ સુહાય. પરશે.૧૦ જ્ઞાનન્દન ચારિત્રમય પ્રભુ, યશેાદા ગુણુ ઝલકે જ્યેત; થયા આતમ તન્મય ચેગથી, થયા વિશ્વમાં સઘળે ઉદ્યોત. પરશે.૧૧ વીરમાંહિ ચÀાદા સમાઇને, યશેાદા દિલમાં વીરદેવ; પરણ્યા અવતારો જગધણી, જેની સારે સુરપતિસેવ. પ્રભુ વીરસમા નહીં કેા પતિ, પત્ની યશેાદા જેવી ન નાર; બુદ્ધિસાગર દ્રવ્યને ભાવથી, ધન્ય પતીના અવતાર, પરણે.૧૨ પરણે.૧૭ ( ૭ ) પ્રભુ મહાવીરે માતા પિતાને આપેલા ઉપદેશ આવે આવે યોાદાના કરત, એ રાગ. સુજ્ઞા પિતા સિદ્ધાર્થ નરિદ, ત્રિશલા માતારે; જાહી માયાની જઝાળ, મળે નહીં શાતારે. સસારે સાર છે ધર્મ, આતમ રાયારે; ચંચળ પુદ્ગલની બાજી, રહે નહીં કાયારે. For Private And Personal Use Only સુશું. સુષ્ણેા. Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir સુણો. ૩ સુણો. ૪ સુણો. ૫ સુણ. ૬ સુણે. ૭ સુણે. ૮ ( ૭૨ ) જૈન ધર્મને સાધે નિત્ય, દ્રવ્યને ભાવે રે. જેથી નાસે અનંતાં કર્મ, મુક્તતા થાવે રે. તમે સગુણને દાતાર, શીલવંતાં રે; ચેતન પૂજક નિર્લોભ, સત્ય વદંતાં રે. ધર્યા શ્રાવકનાં વ્રત બાર, જગ ઉપકારી રે, ધરે શુદ્ધાતમ ઉપગ, વૈરાગ્ય ધારી . સાધુસંતની કીધી સેવ, દીધાં દાને રે, અરિહંતનાં પૂજક બેશ, ખપ ન કશાને રે અરિહંત જિનેશ્વર દેવ, જાપને જપ રે, કરવાં કામે નિષ્કામ, ભાવને ગ્રહવે રે. તુમ પાછળ સંયમ લેઈ, વિદ્ધાર રે, કરવાને તીર્થ પ્રકાશ-છે અવતાર રે. તમે જીવે છે ત્યાં સુધી, દીક્ષા ન લેશું રે, પછી ચારિત્ર લેઈ ધર્મ, ઉપદેશ દેશું રે. વસ્ત્ર પેઠે દેહ છે એહ, સાથે ન આવે રે, છ માયામાં ભરમાઈ, દુઃખડાં પાવે રે. કાયા મનથી આતમ ભિન્ન, ચિદાનન્દ ધામે રે, શુદ્ધ ગુણ પર્યાયાધાર, આતમરામે રે. રાખો આતમમાંહિ દષ્ટિ, ધર્મ સ્વભાવે રે; પુણ્ય પાપથી ભિન્ન છે આત્મ, નિત્ય સુહાવે રે. મહાવીર પ્રભુનાં વેંણુ, સુણ હરખાયાં રે, સિદ્ધાર્થને ત્રિશલામાત, ભાવના ભાવ્યાં છે. આતમમાંહિ જૈનધર્મ, ગુણપર્યાયે રે, નિશ્ચયથી વાળી દૃષ્ટિ, ઉપગ ભાવે રે. મહાવીર પ્રભુ ભગવાન, નિશ્ચય જાણ્યા રે; બુદ્ધિસાગર નય વ્યવહાર, ગે પ્રમાણ્યા રે. સુણે. ૯ સુણો. ૧૦ સુણે. ૧૧ સુણે. ૧૨ સુણે. ૧૩ સુ. ૧૪ સુણે. ૧૫ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir (૭) ( ૭૮ ) પ્રભુ મહાવીરને ગૃહવાસઆવે આવે યશદાના કંત, એ રાગ, મહાવીર. ૧ મહાવીર. ૨ મહાવીર. ૩ મહાવીર. ૪ મહાવીર. ૫ મહાવીર ગૃહસ્થાવાસ, ગુણથી ભરેલે રે, ત્રણ્યજ્ઞાની આતમરાય, સમતા ઠરેલે રે. દયા દાન સહનતા શીલ, વૈરાગ્ય પૂરે રે, જેને નિશ્ચય પૂરણું ત્યાગ, તપ ગુણ શૂરે રે. માતા પિતાને વિનય અપાર, હર્ષ અપાર રે, ભાઈ સાથે જ્ઞાનની ગેઝી, શુભ આચાર રે. દુઃખી યાચકજનને દાન, નિત્ય અપાતું રે, જેની શુભ વાતમાં વર્ગ, રૂડું સુહાતું રે. કુટુંબમાં સંપને સુખ, મૈત્રી ભાવ રે; દાન શીયલ તપને ભાવ, સમતા દાવ જે. બન્યું કુટુંબ સ્વર્ગ સમાન, દુઃખ ન કલેશ રે, વિદ્યા સત્તાને ધનમાન, રૂડા વેષ રે. સેવે ભારત રાજા પુત્ર, વીર પ્રભુને રે, નહીં દુર્ગણ દુષ્ટ કષાય, વીર વિભુને રે. ઉત્તમ વૈરાગ્યને પ્રેમ, શક્તિ અનતી રે; શશી સૂરજ કરતા આરતી, ગુણવંતી રે. કરે માત પિતાની સેવ, નિષ્કામ યોગી રે; બહાથી ભેગવતા ભેગ, પણ નહીં ભેગી રે. ટાળે હિંસા ય ખબ, ભારત થાતા રે; ઈન્દ્રાદિક મહાવીર દેવ–ના ગુણ ગાતા રે. પાસે આવેલાં ભવ્યલોકને, શીખ આપે રે; રાગીના ટાળે રેગ, દુઃખને કાપે રે. મહાવીર. મહાવીર. ૭ મહાવીર. ૮ મહાવીર. ૯ મહાવીર. ૧૦ મહાવીર. ૧૧ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર. ૧૨ (૭૪) કરે મિત્રોને ગુણધામ, પૂરા ન્યાયી રે, નિજ ભકતના ભગવાન, પૂર્ણ સહાયી છે. જૈનધર્મને પૂર્ણ પ્રકાશ, વિશ્વમાં કરવા રે, અજ્ઞાનને મેહવિકાર, દુઃખડાં હરવા . પ્રગટયો પૂરણુ અવતાર, વીરને સાચે રે; ગૃહાવાસ બ ગુણકાર, પ્રભુ ગુણ રાચે રે. જલપંકજ પેઠે ભેગ-માં, વીર યોગી રે; બુદ્ધિસાગર શ્રી મહાવીર, ભાવ સંયેગી રે. મહાવીર. ૧૩ મહાવીર. ૧૪ મહાવીર. ૧૫ ( ૭૯ ) સાધુ દીક્ષાની ગુહલી. અલી સાહેલી. એ રાગ, એ મુનિવરજી સંજમ દીક્ષા લઈને શિવપુર હાલ જે, સિંહ કેશરીયા થઈને મેહ વિદારી આતમ તાર જે; ગુરૂઆણામાં રહી સંચર, ચંચળ મન વશમાં કરે છે, સમતા રાખી દુઃખડાં હરજે. એ મુનિવરજી. ૧ વિષયે સહુ ઝેરસમા ગણજે, પ્રકટતે કામ અરિ હણુજે; ગુરૂ વિનયે આગમ સિા ભણજો. એ મુનિવર. ૨ સંજમ છે જગમાં સુખકારી, ધરી પંચમહાવ્રત ગુણકારી; તજી દુખકારી દુનિયાદારી. એ મુનિવરજી. ૩ ઉપસર્ગ પરિષહ સહુ સહેજે, આતમ ગુણમાં રમતા રહેજે, જ્ઞાની થઈ સિદ્ધાંતો કહેજો. એ મુનિવરજી. ૪ ઉપકારી છે કૂળ અજવાળી, આતમ ગુણમાં મનડુંવાળી. પ્રખ્યાત થજે જગ ગુણશાળી. એ મુનિવરજી. ૫ ગુરૂધર્મ દીપા વૈરાગી, મહાવીર પ્રભુ પિઠ ત્યાગી; બને ગાતમ પેઠે ભાગી. એ મુનિવરજી. ૬ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫ ) તમે દેશ નગરકૂળ અજવાળ્યું, ગણીને સજમ મનમાં વહાલું; તમે મન ભવસાગર તારૂ. એ મુનિવરજી. ૭ જનશાશનની સેવા કરજે, બહુ ભવ્ય જીને ઉદ્વરજે ભવસાગરને વેગે તરજો. એ મુનિવરજી. ૮ સહુ સંઘ કહે ઉત્તમ થાજે, પગલે પગલે મંગલ પાજે; ગભર થઈ ધરજે ગુણ માઝો. એ મુનિવર જી. ૯ ગુરૂ આશીવાદે શુભ ફલજે, દિન દિન સારી વેળા વળજે, સત્સંગી મેળા બહુ મળજે. મુનિવરજી. ૧૦ ગુરૂકુળવાસી થઇ શુભ આશી, ગુરૂની લેજે થઇ વિશ્વાસી, બુદ્ધિસાગર ગુરૂપદવાસી. જ એ મુનિવર. ૧૧ ( ૮૦ ) મહાવીર પ્રભુને આશ્રય. મન મંદિરે આરે, કહું એક વાતલડી. એ રાગ. મન મંદિર વસિયારે, મહાવીર જયકારી. વર્ધમાન જિનેશ્વરરે, સદા મુજ ઉપકારી. સર્વદર્શન શેધ્યારે, ભયે જગ બહુ ઠામે; મહાવીર મíતાંરે, કરી બેઠો હામે. દેવદેવીઓ દીઠા રે, નહીં કે વીર લે. મનમસ્ત બછું રે, પ્રભુઅમૃત બેલે. દુનિયાની ન પરવારે, નથી વધુની મમતા; મહાવીરના શરણેરે, હૃદય પ્રગટી સમતા. મ્હારા મનમાં તનમાં રે, મહાવીર જિનભરિયા બાહા આન્તર તેરે, મહાવીર છે દરિયા. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir મન. ૯ મન. ૧૦ જગજીવન સ્વામી, મન્યા એક વિશ્રામી; ઈચ્છું પ્રીઠું ન બીજુ, અનંતા છે નામી. હાથા તમારે રે, વર્યા મેં નિર્ધારી; તવધર્મ સ્વીકારે, નિશ્ચય નિર્ધારી. ધાતાધાત રંગાણી, મહાવીર તુજ પ્રેમ, દેહભાન ન રહેતુંરે, રહયે એક તુજ નેમે. નહીં પુગલ ઈચ્છારે, હૃદય મુજ તું વસિયે; પૂર્ણ શુદ્ધોપચેગીરે, કે નિરખી ઉલસિયે. હવે રહિયે ન ભેદરે, અભેદે રહો પ્રેમે; ભવમુકિતમાં સમતારે, સદા આતમ ક્ષેમે. તમવણ નહીં બીજુ રે, દૃષ્ટિથી દેખાતું; પરબ્રહા પરાતમ, પ્રભુરૂપ પરખાતું હવે ઉઘાડું બેલુરે, રહ્યું નહીં કે છાનું; પૂર્ણપ્રેમથી પરખ્યારે, પડયું તુજથી પાનું. વીરવીર જપંતરે, રહ્યા તુજ ગુણ ગાતો; માગવાનું ન રહિયું રે, સગે તુજથી નાતે. મન દેહના ફેરારે, નથી તુજમાં ભળતાં; નથી ભયને આસકિત રે, મહાવીરથી મળતાં એક અનેક રૂપેરે, ચિદાનંદ છે પ્યારા, બુદ્ધિસાગર બળિયારે, આનન્દ આધારા. મન. ૧૧ મન. ૧૨ મન. ૧૩ મન. ૧૪ મન, ૧૫ For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૭ ) ( ૮૧ ) પ્રભુ મહાવીર ભક્ત લક્ષણ. ચોપાઈ મહાવીર જિનેશ્વર ભકત, હાય ન સંસારે આસક્ત; મનજીતીને બનતો જૈન, દુઃખ પડંતા ધરે ન દૈન્ય. શ્વાસોચ્છાસે વીરનું નામ, જપતે કરતે સર્વે કામ; મનમાં વીરપ્રભુ વિશ્વાસ, બીજી મનમાં ધરે ન આશ. પરબ્રહ્મા પરમાતમ દેવ, વીર પ્રભુની નિત્યે સેવ; જગમાં વીર પ્રભુ મહિમાય, દેખીને ભાવે ગુણગાય. જીભે વીર પ્રભુને હેત, પ્રાપ્તિ વીરપ્રભુ સંકેત; મન વાણી કાયામાં વીર, ધારી રાખે દુઃખે ધીર. ભરવામાં નહીં ભીતિ થાય, જીવનમાં નહીં હર્ષ જણાય આતમ ભાવે જીવન બેશ, ધરતો ટાળે મનના કલેશ. સર્વ અને આત્મસમાન, દેખી જાણ કરે ન હાન; વીરપ્રભુના ભક્ત જેહ, દેહ છતાં છે તે નિદેહ. વીર જપંતા કરતા કામ, અન્તમાં રહેતા નિષ્કામ; જેનોની કરતા બહુ વહાર, શિરધન સહુ દેવા તૈયાર. વીરપ્રભુના ભક્તતણી, સેવા સ્વાર્પણ ભાવે ઘણું એવી રહેણીના ધરનાર, જૈનો તે જાણે નરનાર. વીરભક્ત માટે જે મરે, સ્વર્ગ સંપદા નિશ્ચય વરે, વીરભકતો પર જેને રાગ, અન્તરમાં તેને છે ત્યાગ. વીરભકો માટે જે ભક્ત, સર્વ કરે પણ નહિ આસકત, જેને માટે સઘળાં કર્મ, કરતાં વીરજનેને ધર્મ. વિર જાપ જે પ્રેમી કરે, તેની સેવાએ શિર ધરે, વીર ભકતેનાં દર્શન કરે, ગેહત્યાદિક પાપ ટળે. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) નામ રૂપના નહીં અધ્યાસ, વીરતા તે સાચા દાસ; માયામાંહી નહિ મુંઝાય, વીર ભક્ત સાચા તે થાય, વીર પ્રભુના ભકતા વીર, થાતા નિશ્ચય રાખી ધીર; બુદ્ધિસાગર મહાીર ભકત, વીર વીરજાપે છે રકત. સગપણ. સહુ વાતે સહાયક છે। દેવા, હૅને વ્હાલી તમારી ગુણુ સેવા. ( ૮૨ ) મહાવીર પ્રભુનું સગપણ. ચાલા સખી સિદ્ધાચળ જઇએ. એ રાગ સગપણુ મહાવીરનું સાચું, ખાકી જગતમાં સહું કાચું સગપણુ, પ્રભુ મહાવીર ધણી મારા, મનવાણી કાયાથી નિર્ધાર્યાં. સગપણુ, જૈનધમ મહાગંગ પ્રગટાવી, દુનિયાને જ્ઞાને સમજાવી. સગપણ. હૂંનિયામાં વીર પ્રભુ દીઠા, મ્હને લાગ્યા હૃદયમાં બહુ મીઠા. સગપણ. પ્રભુ મહાવીર છે મારી આંખેા, ત્રિશલાનંદન મારી પાંખેા. સગપણુ મારા આત્મતણા છે. વનમાલી, પ્રીત ખાંધી ન છૂટા ગુણુશાલી. સગપણું. 3 તન ધન મન સહું તુજપર વાયું, ત્હારૂં' તેજ હૃદયમાં મ્હે ભાળ્યુ. સગપણ. મ્હારી બ્હાર કરેછે અણુધારી, જાઉં પૂર્ણ તમારી બલિહારી. સગપણ. હું તે માશુ' ન માગણુની પેઠે, હું તે રીતું ન પુદ્ગલની એઠે. સગપ ૧૨ For Private And Personal Use Only ૧૩ ૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૯ ) જેહ માગે તે આત્મ ન કહેવાતા, માગે માગણુ ભેદપણું પાતે. સગપણુ. તવ જ્યોતમાં પ્રેમથકી મળીયે, હું તેા હેતે જાતે ઝળહળિયેા. સગપણ. વીર વીર જપતાં જગ તરતુ, મન ચિતળ્યું કારજ સહુ સરતુ. સગપણું. વીર વિના નહીં જગમાં કાઇ, જોયું આતમ અનુભવથી જોઈ. સગપણ. બહુ રીઝું. સગપણ. સહાશેા, સગપણ. કરૂ' ચિંતવું ને જે જે ખેલું, વીર સેવા આતમથી તેલું. થયું થાય છે ને જે જે થાશે, સગપણું. હિતમાટે સમયુ' ને સમજાશે. સગપણું. મનમાં નહીં વીર વિના ખીતું, મહાવીર જાપથી મુજ પ્રવૃત્તિ તવ પૂજા થાશેા, મુજ ચિતન સેવા . વર્યાં વીર પ્રભુ સાચા વ્હાલે, જેહ ભિન્ન થતા નહીં કે કાલે. દિલમાં ઝળહળ ન્યાતે મ્હાલે, ન્યાતિ ન્યાતે મળી જગ અજવાળે. ૧૦ નાત જાત હે તુજ માટે ત્યાગી, થયે સ્વાર્પણુ કરી ત્હારા રાગી. સગપણ. બુદ્ધિસાગર ઘટ આતમરામી, પરમેશ્વર વિભુ અન્તર્યામી. સગપણુ, ૧૧ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir (૮૦) ( ૮૩ ) શ્રી મહાવીર પ્રભુની ભક્તિભાવના. સગપણ હરિવરનું સાચું એ રાગ, મળ્યા વીરપ્રભુજી વૈરાગી, મારી ચેતના અંતરમાં જાગી; રામરામે થયા વીરને રાગી. મળ્યા. ૧ કીધું સજ્ઞ મહાવીરનું શરણુ, શાકભીતિ નહીં આવે મરણું; દિલમાં પ્રગટયું અમૃત ઝરણું. મળ્યા. ૨ જૈનધમ પ્રકાશ્યા મન ભાળ્યે, મેહમાયાના જોરા નહિ ફાગ્યે; વીર જાપથી આનન્દ ઉલસાયે. સન્યા 3 વચાઉ નહીં મિથ્યા હેંમે, ધણી પરમેશ્વર કીધા નેમે; વીર કૃપાએ રહીશુ ક્ષેમે મળ્યા. ૪ āહુ નાત જાતની નહીં પરવા, વ્હાલા વીરપ્રભુ ક્ષણ ક્ષણ સ્મરવા; મળી નાકા ભવસાગર તરવા. મળ્યા. મ વીર !!! તુજ રાગે હુ' વેચાયે, તુજ સ્હામા ભક્તિથી ખે‘ચાયા; પામ્યા વીરપ્રભુ સત્ય દરમાયે, મળ્યા. અધમાધમ પાપીને તાર્યાં, જગજીવાને વ્હે' ઉદ્ધાર્યાં; હે કાજ ઘણા જનનાં સાર્યાં. મળ્યા. મળ્યા. તુજ પ્રેમથી સહુ ચેાગા પ્રકટે, કામ ક્રોધાદિક દોષો વિઘટે. સન્યા છે ું ન સાહિબ શીર સટે, વ્હાલા આતમવીરના ઉપયેાગી, સહુ ચેાગથકી થઇયે યાગી; ચિદાનન્તામૃત લેાજન લેાગી. મળ્યા. મળ્યા. ૧૦ વીર પ્રેમથકી વીરજન મળતા, વીરભક્તેા નહીં પાછા પડતા, સહુ જાતિતણાં મંગલ વરતા. પળપળ યાદી વીર !!! તુજ થાતી, વીરભાવે ભરાણી છે છાતી; પ્રભુષણ નહીં ઇચ્છું ધન ખ્યાતિ. મળ્યા. ૧૧ For Private And Personal Use Only ७ Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૧ ) ધન્ય ત્રિશલા માતાના જાયા, હેડેહાડે લાગી તુજ માયા; સાકાર નિરાકાર સમજાયા. મન્યા. ૧૨ જૈનધર્મ પ્રચાર જગ ધીરા થાઓ ભકતોની વહારે વીરા; બુદ્ધિસાગર આતમ ગંભીરા. મળ્યા. ૧૩ ( ૮ ) માતપિતાના મરણથી શોકાતુર બનેલ નંદિવર્ધન વગેરેને શ્રી મહાવીર પ્રભુએ આપેલ ઉપદેશ. ભવી તમે વંદરે સૂરીશ્વર ગછરાયા, એ રાગ મતિ શ્રત અવધિજ્ઞાની મહાવીર, નિજભાઈને સમજાવે; નંદિવર્ધન શોક ત્યજી દે, ગયાં ન પાછાં આવે; અમર છે આતમરે કાયા પ્રગટે ને વિણસે. માત પિતાજી સ્વર્ગને પામ્યાં, શિવપુર અંતે જાશે; કેને શેક કરો મુજ બાંધવ, સત્ય વિવેકે છે પાસે. અમર. ૨ મનવાણી કાયાથી જૂદે; આતમ નિત્ય સદાય; આતમ દેહ ધરેને મૂકે, કર્મવડે ભવમાંહ્ય. અમ૨. ૩ કાયા સાથે રહે નહીં જ્યારે, તેને શેક છે? કરો આતમ દેવપણે જઈ ઉપ, અંતર નિશ્ચય ધરે. અમર. ૪ નંદિવર્ધન ભાઈ સમજે, હથકી ન મુંઝાશે; અનંત જી સાથે સગપણ, રેયે પાર ન પાશે. અમર. ૫ આત્મબુદ્ધિ આતમમાં કરીને, દેહ બુદ્ધિ ભ્રમ છડે; મનથી વરવું ને અવતરવું, આતમમાં રઢ મનડે. અમાર. ૬ મનતાબે રહિયા તે મરિયા, આતમ ભાવે જીવ્યા; યુગલ વસ્તુમાં નિલેપી, જ્ઞાનીજન મરજીવા. અમર. ૭ પુદ્ગલને પુદ્ગલનું મળવું, પુદ્ગલ મમતા માયા; આતમમાં આતમનું રહેવું, જ્ઞાની અમને પાયા. અમર. ૮ For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir મનને વશ સહુ દુનિયા લખી, આતમવશ સહુ સુખી, આત્મ દ્રષ્ટિથી સહુને શાંતિ, જડમમતાથી દુઃખી. અમર. ૯ માટે બંધુ શેક ત્યજી દે, રહેશે આતમભાવે; દેહને જડભાવે સમજી લે, આતમ આમ સ્વભાવે. અમર ૧૦ વીરપ્રભુ વચને પ્રતિબુધ્યા, નંદિવર્ધન ભાઈ, કુટુંબમાંહી શેક રો નહીં, જ્ઞાનતણ એ વડાઈ. અમર. ૧૧ વીરપ્રભુ જેના છે ભાઈ, તેને જાણે સગાઈ, બુદ્ધિસાગર સત્ય જ્ઞાનથી, મેહ ટળે દુઃખદાઈ. અમર. ૧૨ ( ૮૫ ) મહાવીર પ્રભુને માત પિતાના મરણ પછી બે વર્ષ સુધી ઘરમાં રહેવા નંદિવર્ધનનો આગ્રહ-સંવાદ. શ્રી સ્કૂલિભદ્ર મુનિવર ગણમાં શિરદાર જે. એ રાગ નંદિવર્ધન કહેતા સાંભળ વીર જે, મુજ આતમ છે તુજ સહાયે ધીરજે; માતા પિતા મૃત્યુનું દુઃખ ન સ જતું જે. માત પિતાનો કર્મે થયે વિગ જે, તે પણ સુખિયે તુજ પામી સંયોગ જે, હાલ ન દીક્ષા લેવી માન મુજ કચ્યું છે. વીર પ્રભુજી બેલે સાંભળ ભાઈ જે, દુનિયામાં મનમાની જૂઠ સગાઈ જે; દેહ વિનાશી સહુનાં અંતે જાણ જે. આયુ ખૂટે લેવે પરભવ સાથ જે, કાય ચંચલ રહે ન કેને હાથ જો; માટે દીક્ષા લેવા અનુમતિ આપશે જે. For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( 23 ) નદિવન ખેંલે સાંભળ વીર જો, માતા પિતા મરણે નહિ રહેતી ધીર જો; દાઝ્યા ઉપર ડામ સમુ લાગે શ્યુ જો. તુજ વણુ ઘરમાં મુજથી નહીં હેવાય જો, મોટાનુ મેલ્યું માનેા લઘુ રાય જો; એક પલક પણ તુજવણુ ચેન નહીં પડે જો. વીર કહે જગ જીવાના ઉદ્ધાર ો, કરવા મારા તીર્થ‘કર અવતાર જો; માટે ત્યાગી થાવું મુજને ઝટ ઘટે ો, પ્રથમ કરો મારો પ્રભુજી ઉદ્ધાર જો, તુમ સંગત વણુ સૂનાં છે ઘરમાર જો; મારા આગ્રહથીજ વર્ષે એ ઘરે રહેા જો. ઘેર રહું. પણ ત્યાગી પેઠે રહેશુ' જો, અચિત્ત લેાજનપાન પ્રસંગે લેશુ` જો; તમ દાક્ષિણ્યે ઘરમાં રહું' છું જાણજો જો. ચ્યાત્મજ્ઞાનથી દુનિયાના ઉદ્ધાર ો, કરવાને તીર્થંકરને અધિકાર જો; જૈનધમ ફેલાવા કરવા અવતર્યાં જે. અહેન્ તીર્થંકર જગના ઉદ્ધાર જો. કરતા ખીજાને નહિ ત્યાં અધિકાર જે; કેવલજ્ઞાની થઇને જગને મેધવુ ો. ન’દિવન સુણી પ્રભુનાં વચન જો, અંતર આતમમાંહી થયા પ્રસન્ન જો; ધન્ય ધન્ય મહાવીર પ્રભુ તુજને સદા જો. વિશ્ર્વ અડધુ મહાવીર પ્રભુના સંગ જો, પામી નવિન થયા અલગ જો; બુદ્ધિસાગર વીર પ્રભુ બધુ ભલાજો. For Private And Personal Use Only ૫ ૧૦ ૧૧ ૧૨ ૧૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) ( ૮ ) શ્રી વીરપ્રભુની ગૃહસ્થદશા. સનેહીસ ́ત એ ગિરિ સેવા એ રાગ. પ્રભુ મહાવીર જિન ઘરબારી, થયા કમૅ પરમ ઉપકારી; નિલે પપણે અવતારી, મહાવીર દેવની ગતિ ન્યારી, રાગ દ્વેષ ન વિષયમાંહી, પ્રતિમદ્ધપણું નહીં ક્યાંહી; રહ્યા આતમમાં લય લાઈ. લાકને જ્ઞાનયોગ શિખાવે, ભક્તિભાવના મેધ સુણાવે; માહમાયાનાં દુઃખ હઠાવે. મહાવીર. મહાવીર. મહાવીર. આપે કુટુબને સત્યજ્ઞાન, જેથી નાસે મિથ્યા અભિમાન; આપે અતિથિને સત્યજ્ઞાન, સ્વાધિકારે કર્યાં કર'તા, દુઃખી લેાકનાં દુઃખ હરતા; ભત લેાકામાં ભકિત ભરતા. મહાવીર, દયા દાનના દે ઉપદેશ, ટાળે લેાકેાના રોગને દ્વેષ; ટાળે મિત્રાના સહુ કલેશ, મહાવીર. લેાકને શિખવે સત્ય ત્યાગ, શિખવે ધમિપર રાગ; શિખવે ઉત્તમ વૈરાગ્ય, મહાવીર. ટાળે રાગી જનાના રાગ, ટાળે દુખ઼ુદ્ધિ દુઃખ લાગ; સમજાવે ઉત્તમ યાગ. For Private And Personal Use Only રાજા રકમાં આતમ સરખા, સમજાવે અનુભવે પરખ્યા; સમજી લાકે બહુ હરખ્યા. ૧ સેવા ધર્મ કરે ને કરાવે, જગને આદર્શ શિખાવે; ગુપ્ત જ્ઞાનના યોગ ભણાવે. વીર વાણીમાં વેદ સમાચા, સર્વ વેદોએ વીરને ગાયા; અન્ય વીરપ્રભુ મન કાયા, ૨ 3 મહાવીર. . ૫ મહાવીર. ૯ મહાવીર. ૧૦ મહાવીર. ૧૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮૫) કરે ધમ્ય પ્રવૃત્તિ સુદાવે, સત્ય તત્ત્વને પ્રેમે સુણાવે; દયા લાવીને જગ સમજાવે. મહાવીર. ૧૨ દયા સંયમને ઉપકાર, સત્યજ્ઞાન જણાવે સાર; ધન્ય વીરપ્રભુ અતાર. મહાવીર. ૧૩ ગ્ર ભારતના મહ ભાગ્ય, વીર સમજાવે છે ત્યાગ બલિ બર +- વૈરા. મહાવીર. ૧૪ ( ૮૭ ) પ્રભુ વીર પત્ની યશોદા દેવીની ગૃહસ્થદશા. સહી સંત એ ગિરિ સેવો. એ રાગ, પ્રભુપત્ની યશોદા રૂપાળી, સતીમાં શિરોમણી સારી; કમંગિની બહુ પ્રેમવાળી, ચશોદા દેવીની બલીહારી. ૧ સાસુ સસરાની આજ્ઞાકારી, કરે ભકિતએ વિનય અપારી; સહુ કુટુંબની રખવાળી. યદા. ૨ વૃદ્ધ ગુરૂજન પાયે પડતી, કામ કરતાં ન થાકે રડતી; નિશદિન ગુણ શ્રેણી ચડત. યશદા. ૩ સત્ય બોલે દયાગુણ પાળે, દોષ ને જન ગુણ ભાળે; સત્ય આનંદ જીવન ગાળે. યશોદા. ૪ પ્રભુ મહાવીર ધ ગ્રહંતી, નિરાસક્તિએ કર્મ કરંતી; અધ્યાતમ દષ્ટિ વહેતી. યશદા. ૫ નિજ સખીને શિક્ષણ આપે, નિજ સરખા ગુણએ વ્યાપે; દુખી જીવનાં દુખડાં કાપે. યાદા. ૬ પશુ પંખી ને બાળ સંભાળે, કરી પિષણ પ્રેમથી પાળે, સર્વ ગુણથી ભારત અજવાળે. યશોદા, મહાવીરની આજ્ઞાએ રહેતી, સમભાવે શુભાશુભ સહેતી; સારી શિક્ષાઓ લોકને કહેતી. યશદા. ૮ For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવિકાવ્રત શકિતએ પાળે, જૈનધર્મમાં વિશ્વને વાળે; મેહનું જોર પ્રગટયું ખાળે. યશોદા. ૯ ગુણ કર્મથી શેભે સારી, ટાપટીપ ન બાહ્ય લગારી; ગાવે ઈન્દ્રાણુ ગુણુભારી. યશોદા, ૧૦ ઋદ્ધિ ગાર ગર્વ ન કરતી, આત્મપેઠે જીવે અનુસરતી, જગ તારે ને પિતે તરતી. યશરા. ૧૧ વીર જાપને જપતી પ્રેમે, રહેતી સર્વ જીપર રહેમે; શેભે પતિવ્રતા ગુણ નેમે. યશોદા. ૧૨ સર્વ ભારતમાં વખણાઈ, વીર ભકિતથી શેભા પાઈ; લેકે પ્રેમે રહ્યા ગુણ ગાઈ. યશદા. ૧૩ સાધુ સંતને આપે દાન, પ્રભુ વીરની સમજે સાન; દિલમાં વીર છે ભગવાન ' યશોદા. ૧૪ બાળ પિષે રહે નહીં રે, કામ ક્રોધાદિ દે છે, રહી વીરપ્રભુના ભરોસે. યશોદા. ૧૫ અતિથિને કરે સત્કાર, દાન દેવામાં બહુ દાતાર; આત્મ જ્યોતથી શેભે અપાર. યશદા. ૧૬ મીઠી વાણું વિચારે સા, રહ્યા દુર્ગુણ દૂર નઠારા; પ્રભુસંગ સફલ અવતારા. પ્રભુમાં નિજ આત્માને જાતિ, નામ દેહાધ્યાસને ખેતી; જેની ઝળકે ઝળહળ જ્યોતિ. યશોદા. ૧૮ વીર પત્નીને પ્રેમે ગાતાં, ભકત લોકનાં પાતિક જાતાં, ઈયાં કામે વેગે થાતાં. યશોદા. ૧૯ ક્ષત્રિયાણું બની ગુણશાલી, અંતરાતમ ગુણ રઢિયાલી; પરમાતમ દૃષ્ટિવાળી. યશોદા. ૨૦ યશોદા જેવી જગમાં ન નારી, મહાવીર હૃદયમાં પ્યારી; બુદ્ધિસાગર જગ જયકારી. યશોદા. ૨૧ T ચોદા. ૧૭ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ( ૮૮ ) દીક્ષા લેતી વખતે મહાવીર પ્રભુની મોટાભાઈ નંદિવર્ધનને શિખામણુ. સનેહસંત એ ગિરિ સેવા, એ રાગ. સુણે નંદિવર્ધન અધુ, કરૂણું આદિ ગુણગણ સિધુ, મારે છૂટો દુનિયા સંબંધ, શિખામણું ચિત્તમાં તમે ધરશે. વાધિકારે રાજ્યને કરશે. શિખામણ ૧ વર્ષીદાન યથા ક૯૫ દીધાં, દાનથી ત્યાગ સંયમ સિદ્ધયાં. . ઉપકારે દીધાને લીધાં. શિખામણું. ૨ ઉપકારનાં કામે કરજે, ધર્મમાર્ગમાં નિત્ય સંચરશે; પાપ માર્ગમાં પગલું ન ભરશે. શિખામણ. ૩ ક્ષાત્રધર્મ ન ચૂકશે કયારે, સાધુ દુઃખીની ચઢશે હારે, . સત્ય ચૂકે તે જગમાં હારે. શિખામણ, ૪ ન્યાય આપ સર્વને સાચે, પક્ષપાતને દેઈ તમારો; દેહ ઇન્દ્રિય સુખમાં ન રા. શિખામણ. ૫ આતમ સમ જગને ગણશે, દુષ્ટ કોધાદિકને હણશે; રૂડા અનુભવ પાઠ ભણશે. આ શિખામણું. ૧ ૬ શુભાચારથી દેશ સુધારે, સત્ય નીતિથી ધમાં વધારે જૈનધર્મને જગમાં પ્રચાર. શિખામણું. હું ધચ્ચે યુદ્ધથી પાછા ન ફરવું, સત્ય કાર્યમાં ક્યારે ન ડરવું; ન્યાય સત્યમાં પગલું ભરવું. શિખામણ ૮ ઉચ નીચને રાખે ન ભેદ, મુંઝી કેને આપે ન બે રાખે સિદ્ધ થવાની ઉમેદ. શિખામણ ૯ બનશે નહીં તે પ્રમાદી, કરશે શુદ્ધાતમ યાદી. કદિ થાશે ન ખોટા વિવાદી. શિખામણું. ૦ For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( te ) આ વ‘શની કીતિ વધારા, સ વિદ્યાએ વિશ્વ પ્રચારા; હિંસા યજ્ઞા અનેક નિવારા. રાજ્ય દેશમાં કરશે સુધારા, દેહાધ્યાસથી થાશેા ન્યારા; તેથી સફૂલ થશે અવતારા. શિખામણ. ૧૧ સર્વાં સઘની કરો સેવા, અરિર્હુતને માનેા દેવા; દાન દેવાની રાખેા હેવા. શિખામણ. ૧૨ થાશે। શુદ્ધાતમ ગુણુરાગી, જ્ઞાન ગર્ભિત થાશેા વૈરાગી; થાશેા મન મમતાના ત્યાગી. નિશદેિન તમારી રાગીરે, પ્રભુ જગ ઉદ્ધરો, ઝેટ કેવલજ્ઞાનને વરશેરે. શિખામણુ. ૧૩ વ્યવહાર કરી પુણ્ય કર્મ, જ્ઞાની દન ચારિત્ર ધર્મ; સાધી પામેા શવપુર શ આત્મવત્ સહુ જીવાને નિરખી, કરા વિશ્વ દયા મન હરખી; લેજો સાચું અનુભવ પરખી. શિખામણુ. ૧૬ જૈનધમ ને પ્રેમે પાળા, મિથ્યા માહ પરિણિત ટાળે; આત્મ શકિતયાને સભાળે. વનમાં કેણુ કરે ખરદાસ, છડયે તમે સ સહેવાં ભુખ ને પ્યાસ રે, શિખામણ, ૧૪ For Private And Personal Use Only નઢિવ નને શીખ દીધી, વીરે સંચમની વાટ લીધી; બુદ્ધિસાગર સયમ સિદ્ધિ શિખામણ, ૧૫ શિખામણુ, ૧૭ ((6) વીરપ્રભુની દીક્ષા પ્રસંગે યશાદાએ ગાયેલી ગુહલી. વહેલાં વહેલાં દરશન દેરારે, સ્વામી શાતામાં રહેરા, એ રાગ. વ્હાલા વીર પતિ વૈરાગી, સયમ લેઇ થયા તમે ત્યાગી, શિખામણ. ૧૮ તમને શુદ્ધાતમની ધૂન, તુમ સંગતવણ સઘળું શા મારૂ રહ્યું હવે કાણુ રે. પ્રભુ *, પ્રભુ. ૧ 3 Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) જે જે કરે તે યોગ્ય જ માનું, પતિભક્તિથી એમ પ્રમાણે, દિલડું શેકે છવાણું રે. પ્રભુ. ૪. તવ વિગ સહ્યો નવ જાતે, નેત્રે અશ્રુસાગર ઉભરાતે, થયે શેક ન અંગે માત રે. પ્રભુ. ૫ મુજને એકલી મૂકી ચાલ્યા, તમને ઘટે નહીં સ્વામી કહાલા, માનજે કાલાવાલા રે. " પ્રભુ. ૬ વિસરશે નહીં કેવલ પામી, દર્શન દેશે મુજ વિશ્રામી, વિનતિ કરૂ શિર નામી રે. પ્રભુ. ૭ એક તમારે છે આધાર, વિનતડી દિલમાં અવધાર, કરશે મુજ ઉદ્ધાર રે. પ્રભુ. ૮ ભૂલશે નહિ મુજને કો કાળે, સાચા સ્વામી પત્નીની હારે, થઈને શીધ્ર સંભાળે છે. પ્રભુ. ૯ કેવલજ્ઞાન ધરી ઘર આવે, વદી પૂછને લઈ હા, પૂરજો હારે એ ભાવે રે. પ્રભુ. ૧૦ સમતાએ ઉપસર્ગને સહેજે, આત્મસ્વરૂપમાં તન્મય રહેજે, વ્યક્ત ગુણે કરી વહેજે રે. પ્રભુ. ૧૧ શુકલધ્યાનને ધ્યાશે સ્વામીપૂર્ણ સ્વરૂપે બની નિષ્કામી, સર્વજ્ઞ અન્તર્યામી રે. પ્રભુ. ૧૨ વિM સકલ આવ્યાં દર થાશે, કેવલજ્ઞાને હૃદય પ્રકટાશે, સમવસરણ સ્થિર થાશે રે. પ્રભુ. ૧૩ સંઘ ચતુર્વિધ તીર્થને સ્થાપે, વિશ્વ જીવોને સુખડાં આપે, તીર્થંકર પદ વ્યાપ રે. પ્રભુ. ૧૪ સતી યશોદા ભક્તિ ભરાણી, સદગુણની જે બની છે બાણ, બેલી ગુહલી વાણી રે. પ્રભુ. ૧૫ દેવી યશેરા એમ વદંતી, વીર પ્રભુને પાય પડતી, બુદ્ધિસાગર સુખ શાન્તિરે. પ્રભુ. ૧૬ ૨ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૦ ). ( ૯૦ ) શ્રી મહાવીર પ્રભુના કાનમાં ગોવાળે ખીલા ઠેકષા તે સમયની વીરપ્રભુની શુદ્ધાત્મદશા. સનેહીસંત એ ગિરિ સે. એ રાગ. મન ! ! ! આત્મામાં થા લયલીન, દેહ દુખે ન થાવું દીન; દુઃખ સહી લે સમતાએ પીન, નિજાતમ થાવ નિજ ઉપયેગી, તું તે ચિદાનન્દ ગુણ ભેગી. નિજાતમ. ૧ કર્મ ઉદયમાં આવે ને જાય, તેહ રૂપ ન હારું કદાથ; કર્મ નિજરે છૂટકો થાય. નિજાતમ. ૨ કર્મને કમરૂપે નિહાળ, શુદ્ધ ચેતન નિશ્ચય ભાળ; શુદ્ધાતમમાં દષ્ટિ વાળ. નિજાતમ. ૩ કર્મોદયમાં નિમિત્ત શેવાળ, તેને આતમરૂપે ભાળ; સમભાવે વિશ્વ નિહાળ. નિજાત. ૪ આપ કર્તાને આપહિ હર્તા, સ્વયં જ્ઞાનાદિ ગુણધર્તા, આત્મભાવે છે આત્મવિમળતા. નિજાતમ. ૫ મનભાવે શાતા અશાતા, દેહાધ્યાસે સ્વયં દુખ દાતા; દુઃખ લેશ ન આત્મરંગાતાં. - નિજાતમ. ૬ આત્મભાવે કર્મ ન રહેતાં, કર્મબંધ ન સમતાએ સહેતાં; મન આત્મામાં લીન કરતાં. નિજાતમ. ૭ દેવાદારનું દેવું ચૂકાવ, આ ઉત્સવ દિવસ ભાવ; શુદ્ધ બ્રહ્મમાં લીનતા લાવ. શુદ્ધાતમમાં મનડું ઠારી, શુભાશુભ વિકલ્પ વારી થયા ધ્યાનમાં રિથર ગુણધારી. નિજાતમ. ૯ ધન્ય વીરની ધ્યાન સમાધિ, જેમાં ભાસે ન દુઃખ ઉપાધિ, જેણે સાધના અન્તર્ સાધી. નિૌતમ. ૧૦ નિજાતમ. ૮ For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir (૯૧ ) એવા મહાવીરને મન ધારે, શુદ્ધ આતમરૂપ સંભારે; બુદ્ધિસાગર વીર આધારો. નિજાતમ, ૧૧ ( ૧ ) યશોદાની મહાવીર પ્રભુને ઘેર પધારવાની વિજ્ઞપ્તિ. આવજો આવજો આવજો રે, મહાવીર પ્રભુ ઘેર આવજે, વીનતિ દિલમાં લાવજો રે. મહાવીર, ભકિત આધીન ભગવાન અમારા, સત્યપદેશ સુણાવજે રે. મ૧ જગજીવન પ્રાણેશ્વર પ્યારા, શુભ સંદેશ જણાવશે રે. મક પરમાતમ પરમેશ્વર પરગટ, શુદ્ધ સ્વરૂપ પ્રગટાવશે છે. મ૦ ૨ ધન્ય ધન્ય ત્રિશલાના જાયા, ધમ સ્વરૂપ સમજાવશે રે. મ. બેદ્ધિસાગર વીરજિન કહાલા, પલક ન હરે થાવશે રે. મ૦ ૩ ( ૯૨ ) દેવી યશોદાની શ્રી વીરપ્રભુને વિજ્ઞપ્તિ. તારશે તારશે તારશે રે, પ્રભુ વ્હાલા મને ઝટ તારશે, સાચી એક તમારી સગાઈ, કૃપા કરીને ઉદ્ધારશે રે. પ્રભુ. ૧ સત્યપદેશ દઈને પ્રીતમ, સંસાર પાર ઉતારશે રે. પ્રભુ. અધમાધમ શત્રુ ઉદ્ધાય, ભક્તિ હૃદયમાં સ્વીકારશે રે. પ્રભુ. ૨ સાચા ધણું મુજ માથે ગાજે, મેહ માયાને મારશે રે. પ્રભુ. પાછળ પડીયા દુષ્ટ કષાયે, વહાર કરીને સંહાર . પ્રભુ. ૩ ત્રય ભુવનના સ્વામી સલુણા, શુદ્ધ સ્વભાવને સુધારજો રે. પ્રભુ. જાતિએ જ્યોત મિલાવી પ્રિયંકર, શક્તિ અનંતી વધારજો રે. પ્રભુ. ૪ આતમરંગ વધારી વિભુ જિન, નિશ્ચલ ઠામે ઠાર છે. પ્રભુ. For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) મારા મનનું સઘળું જાણે, જ્યાં ત્યાં મને સંભારશે રે. બુદ્ધિસાગર ગુરૂ વીર કહાલમ, વિનતડી અવધારશેરે, પ્રભુ. પ્રભુ. ૬ પ્રભુ મહાવીર સ્વામીનું નિશાળમાં ગમન, રઘુપતિ રામ હૃદયમાંહિ રહે . એ રાગ વીર આઠ વર્ષ થયા જાણી રે, માત ત્રિશલા હર્ષ ભરાણી રે, હષ્ય સિદ્ધારથ ગુણખાણું, પ્રભુ મહાવીરની બલિહારી રે, ૧ વરઘોડા ચઢા ભારી રે, હાથી ઘોડા રથ શણગારી રે, નવ નવલાં આભૂષણ ધારી. પ્રભુ. ૨ નવરાવી પ્રભુ શણગાર્યા રે, હાથી ઉપર પ્રેમે બેસાડયા રે; રૂપે દેવકુમાર અવતારા. પ્રભુ. ૩ વિદ્યા ગુરૂની પાસે આવે છે, બ્રાહ્મણ મન ગર્વને લાવે રે; ઈન્દ્રાસન કંપે પ્રભાવે. મહાવીર પ્રભુ ત્રણ્ય જ્ઞાની રે, જવું શાળામાં ઉચિત ન જાણું . આવ્યા ઈન્દ્ર, ભકિત મન આણું.. પ્રભુ. પ બ્રાહ્મણરૂપે ઈન્દ્ર પધારી રે, વાંદ્યા વીર પ્રભુ જયકારી રે; પુછે આસનપર બેસાડી. ઈન્દ્ર પુછયા પ્રશ્ન હજાર રે, શબ્દશાઅતણા ધરી પ્યારે; આપ્યા ઉત્તર સહુ નિર્ધાર. પ્રભુ. ૭ વિદ્યાગુરૂના સંશય ટાન્યારે, સહુ પ્રશ્નના ઉત્તર વાળ્યા રે; લેકે અચરિજથી વીર ભાળ્યા. પ્રભુ. ૮ સર્વ શાસ્ત્રમાં પારંગામી રે, જાણ્યા લેકે પ્રભુ વીર સ્વામી રે, ઇન્દ્ર બેલે પ્રભુ શિરનામી. પ્રભુ- ૯ પ્રભુ. ૪ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) વીર તીથ કર અવતારી રે, ત્રણ્યજ્ઞાન સહિત ગુણુભારી રે; સ્વયં બુદ્ધે જગત્ ઉપકારી, પ્રભુ. ૧૦ જાણી બ્રાહ્મણુ ગુરૂ ખમાવે રે, પડયે પાયે પ્રભુને ભાવે રે સભા વંદે હના દાવે. પ્રભુ, ૧૧ સુહાવ્યુ' ૐ; પ્રભુ: ૧૨ ઇન્દ્ર વઢી ગયા નિજ ઠામ રે, મહાવીર રમે નિજધામ રે; ક્રમ ચાગી પ્રભુ નિષ્કામ, પ્રભુ: ૧૩ ત્રણ્ય જ્ઞાની નહીં અભિમાની હૈ, સાગરવત્ ગભીર થયે બ્રાહ્મણ નિરભિમાની, એન્દ્ર શાબ્દિક શાસ્ત્ર રચાયુ' રે, દેશ ભારતમાંહિ માત પિતાએ સુખ અહું પાયું. જાણી રે; પ્રભુ. ૧૪ પ્રભુ મેલે ન ગવના એલ રે, થાય હીરાનાં લાખા માલ રે, “બુદ્ધિસાગર ગુણ! અમે લ પ્રભુ. ૧૫ ( ૪ ) શ્રીવીર પ્રભુની દીક્ષા વખતે તેમની પુત્રીએ પિતા પ્રતિ કાઢેલા ઉદ્દગાર. સ્વામી શાતામાં રહેશેા. એ રાગ. ધન્ય પ્રભુ મહાવીર અમારા, પિતા તીથ ‘કર અવતારા, સવ જીવાના તારણહારા, કરૂણા ગુણના ભંડારા રે મુજને ન વિસરશે, મારા સ્નેહ ન એા કરશેા રે. મુજને ૧ પ્રેમે ઉછેરી શિક્ષણ આપ્યુ, ધમ જ્ઞાન મુજ હુઇયમાં વ્યાપુ', તત્ત્વ અહિંસા થાધ્યુ રે. મુજને ૨ સર્વ કળાએ શિખવી સારી, પરમેશ્વર પૂરણુ અવતારી, તુજ જીવનની બલિહારી રે. For Private And Personal Use Only મુજને ૩ તવ ગુણુ રાચીને મન માચી, વાત તમારી સર્વે સાચી, દુનિયાદારી કાચી રે. મુજને ૪ Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir (૪) જડ વિષચેના ભાગે ન શાન્તિ, મેહથકી રહે તેમાં જાતિ, આતમભાવથી કાન્તિ રે. મુજને ૫ શુદ્ધાતમ રઢ પૂરણ લાગી, શુદ્ધ પરિણતિ અંતર જાગી, પરમાતમ સિભાગીરે, તવ વાણી ગંગામાં ન્હાણું, શરણુ ગ્રહી શિવપુરમાં જાણે, મુકિત કમાણી કમાણું રે. સુજને કે લાડકવાઈ બાલિકા હારી, તવ ઉત્સગે રમી ગુણશાલી, નેહ ન દેશે ઉતારી રે. ધ્યાન ધરીને જે તમે લેશે, અત્ર પધારીને મહને દેશે, પાઠવ સંદેશે રે. કાળજુ હારૂં ચરર ચિરાય, દુઃખ થતું વચને ન કથાય, આજે સઘળું શુન્ય જણાય રે. સુજને ૧૦ યેગી થઈને જંગલ જાશે, શુદ્ધાતમમાં લયલીન થાશે, કેવલજ્ઞાનને પાશે રે. મુજને ૧૫ કાલાવાલા કર્યા તવ આગે, પિતા રંગાઈ ગુણ રાગે, અનુસરશુ વૈરાગે રે. પ્રિયદર્શના એમ કથંતી, વીર નામને જા૫ જયંતી, વીર ભાવે નમંતી રે, નિજ ઘેર વળતી. પ્રિયદર્શના ભકિત ભરેલી, સત્યાચાર વિચાર કરેલી, બુદ્ધિસાગર ગુણથી ભરેલી, જેના જનક વીર બેલી રે. મુજને ૧૪ ' મુજને ૧૨ For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વીરકુમારનું હાલરડું માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે. વારી. ૧ વારી. ૨ વારી જાઉ વહાલા વીરકુમારને વારણે, ગાઉ વીર પ્રભુનું હાલરડું હરખાઈ; મારી આંખો પાંખે હાલે હૈયું હેતનું, મારી સઘળી આશા જીવંતી જગ થાઈ. ઝૂલો પારણિયામાં વર્ધમાન જિન બાલુડા, ગાઉ ગીત તમારાં મીઠાં રસ ભરપૂર; હાલે હાલો હાલે હાલે નંદન વિરને, રૂડું ઝળકે ત્રણ્ય ભુવનમાં સઘળે નર. કેટિ શશીને ભાનુ દેવ કરે તુજ આરતી, કરતા મંગલ દીવા દેવીએ નરનાર; દર્શન કરવા આવે સુરપતિ નરપતિ વ્હાલથી, વર્ષે આંગણિએ મણિકંચનના ભંડાર ધન ધન વૈદેહી જગજીવન રાજકુમારને, ઝળકે અંગે અને પરબ્રાનું તેજ; હારી લીલા સઘળી પરમેશ્વર શકિત ભરી, મેં તે જાણ્યાં તીર્થકરના લક્ષણ સહેજ. મારી કૂખે જન્મે જગજીવન જગને ધણી, તેથી ત્રણ્ય ભુવનમાં બની ઘણું પ્રખ્યાત; મારા હૈયામાં ઉછળતા સુખના સાગર, હું તે કહેવા તીર્થકરની જગ માત. કેટિ રવિ શશી તારા તુજ આંખોમાં શોભતા, તારા હૈયામાંહિ પૃથ્વી સર્વ સમાઈ; વારી. ૩ વારી. ૪ વારી. ૧ For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir વારી. ૬ વારી. ૭ વારી. ૮ અનિ વાયુ નભ તુજ હૃદયે ગિરિવર પાદમાં, સાગર ઉરમાં તારી સ્તુતિ વેદે ગાઈ. સઘળી જ્ઞાનવૃષ્ટિ તવ આતમમાં વિલસી રહી, પ્રગટયા જગમાં કરવા જૈનધર્મ ઉદ્ધાર; લંછન સિંહતણું સમજાવે પૂણું પરાક્રમી, હુ તે પામું નહીં તુજ ગુણ કલાને પાર. તારો મહિમા ગાવા વિશ્વ સકલ જીવી રહ્યું, લક્ષણ બાહ્ય અત્યંતર સહસ્ર લક્ષ કરે; નંદન આનન્દામૃત ઉંઘે ઘટમાં ઉંઘતા,. રૂપે હારા જેવી મળે ન જગમાં જેડ, મારાં અનેક ભવનાં તપ કીધાં આ ભવ કન્યાં પ્રભુની માતા થાવા મળિયે શુભ અવતાર; મારા સર્વ મરથ પૂરા આ ભવમાં થયા, પ્રભુની માતા ભક્તાણી થૈ જગજયકાર. આવે ઈન્દ્રાણીએ તુજને રમાડે હેતથી, દર્શન કરીને થાતાં તુજમાંહી લયલીન; મારા દિલડામાંહી ઝગમગ જાતે ઝળહળે, હાલા નંદન તું છો તીર્થકર મહાજિન. ગાવે ત્રિશલા માતા વીરકુમારનું હાલરૂં, સુણતા વર્ધમાનજી ત્રિશલા માતા બેલ; ઉછળે પારણીયામાં પગ અંગુઠે ધાવતા, કરતા આનંદમય ચેષ્ટાના બહુ કલેલ. હાલે હાલે વહાલો ત્રણ્ય ભુવનના નાથને, ભાષા વૈખરી વાણી વિશ્વગુરૂને ગાઉ, બુદ્ધિસાગર ભાસે પરાપäતીમાં વિભુ, ઝાંખી પામી હાલરડું ગાઈ હરખાઉં. વારી, ૯ વારી. ૧૦ વાર. ૧૧ વારી. ૧૨ For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) ( ૯ ) શ્રી મહાવીર પ્રભુની ગરબી. હાલી સખીઓ આજે મહાવીર પ્રભુને ગાઈએ રે, ખાતાં હરતાં ફરતાં મહાવીર પ્રભુને ધ્યાએ રે; જેથી પ્રગટે પરમાનન્દ ખરે નિર્ધાર, આતમમાં જિનશાસન જીવંતુ નિર્ધાર.' એવા જૈન ધર્મને આતમમાં પ્રગટાવીએ. સાખી. ત્રિશલા નંદન જગધણી, નિરાકાર સાકાર; અનન્ત શક્તિમય પ્રભુ, તીર્થકર અવતાર. ભારત દેશ ઉદ્ધા દુખ દુર્ગુણ સવે હરીર, દીધા સદુપદેશે ભારતમાં સઘળે ફરી રે, કીધા ઉપકારે વર્ણ વતાં નાવેપાર માટે ધન્ય ધન્ય મહાવીર પ્રભુ અવતાર. વ્હાલી. ૧ સાખી. દર્શન દાન ચારિત્રને, વીર્ય અનન્ત અપાર; આતમરૂપ જણાવિયું, જિનશાસન જયકાર. આતમ શક્તિને જેનધર્મ સમજાવીરે, નથી જ્યાં નાતિ જાતિને ભેદ જરા નિર્ધાર. એ દ્રવ્યભાવથી પ્રભુ ધર્મ દિલ ભાવિયે રે, સાખી, આતમ તે જૈનધર્મ છે, સત્યરૂપ છે એહ; પરમાત્મપદ હેતુઓ, જૈનધર્મ છે તેહ. વહાલી, ૨, For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir હાલી. ૩ ( ૯૮) એ જૈનધર્મ જગમાં સહુ માં રહ્યોરે, સત્તાએ તે પ્રગટપણે કરવા નિર્ધાર, મહાવીર પ્રભુએ સર્વ જગમાં સાચે કહ્યો . સાખી. જૈનધર્મમાં જીવતા, સર્વ ધર્મ સમાય; સદસત્ વ્યતાવ્યક્ત સહુ, અસ્તિનાસ્તિરૂપ પાય, મહાવીર શરણે રહેતાં સર્વધર્મ પ્રગટે ખરા રે. નાસે કર્મ હાદિ સહુ અનાદિ કીધ. માટે મહાવીર પ્રભુને દિલડામાંહી રહે ધર્યા છે. હાલી. ૪ સાખી. અનન્ત વિશ્વ સમાય છે, મહાવીર જ્ઞાનનીમાંહિ, આત્માએ સહુ વીર સમ, સત્તા વ્યક્તિની છાંઈ; મહાવીર જગ રૂપેને જગ સહુ મહાવીર જાણીએ રે, સત્તા સાપેક્ષાએ જી વીર નિર્ધાર, એવા મહાવીર પ્રભુને અન્તરમાંહી આણીએ રે. બુદ્ધિસાગર દયા મહાવીર આપે આપ. વ્હાલી. ૫. ( ૯૭ ) જૈન ધર્મની ગુહલી. મુનિવર સમિમાં રમતા એ રાગ જિનેશ્વર ધર્મની બલિહારી, ચડતી લહે નર ને નારી, જિનેવર. જૈનધર્મ જગ જયકારી, અહિંસા સંયમ તપધારી; હાન શીયલભાવ અનુસારી. જિનેત્ર ૧ For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir જિને ૬ મન વાણું કાયા શક્તિ, વિદ્યારિક શક્તિ વ્યકિત; શરપણાની છે ભક્તિ. જિને ૨ નિર્બળતા દૂર કરવી, આત્મદશા ચડતી વરવી; દુષ્ટ ટેને સંહરવી. જિનેટ ૩ આત્મસમું જગને ગણવું, શકિતતણું ભણતર ભણવું; નિશદિન મન કબજે કરવું. જિને ૪ ક વીરાર્પણ કરવાં, કામ ન કરવાં જે વરવાં; દિલડાં સદગુણથી ભરવાં. જિને. ૫ સત્યને માટે જે મરતા, સ્વર્ગ વિષે તે અવતરતા, કાયર જન પાછા ફરતા. જેની છે એ રીતિ, ગણે નહીં મૃત્યુતણ ભીતિ; છ નહીં મરતાં નીતિ. જિને. ૭ ધર્મે યુદ્ધમાં જે મરતા, દેવકને તે વરતા; વિરાર્પણ જે સહુ કરતા. જિને. ૮ નામ રૂપ મમતા ટાળી, મહાવીરમાં મનને વાળી; જેનો મુકિત લહે સારી. જિનેટ હ કાતિ વધારે ને ઉદ્ધારે, ધર્મ કહ્યો તે વ્યવહાર સત્ય વિચારે ને આચારે જિને ૧૦ દેશ રાજ્ય વિદ્યા પ્રગતિ, આપે ધર્મ તે સત્ય મતિ; ધર્મ તે શકિત સર્વ હતી. જિને..૧૧ જૈનધર્મ સમજે સાચો, આદરી સર્વ જીવે સાચે બુદ્ધિસાગર મન રા. જિને ૧૨ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) ( ૨૮ ) શ્રી મહાવીર પ્રભુની ગુ'હલી-ગરમી સુનિવર સયમમાં રમતા પ્રભુ મહાવીર ભો ભાવે, કુમતિ ટળે સુમતિ આવે; આતમ નિકે પ ઝટ થાયે. કર્યું" જેણે મહાવીરનુ′ શરણું, પછીથી નહીં તેહને મરણું, પ્રગટે હૃદય અમૃત ઝરણું, વીર ભજે નામે પાપા, શરણુ કરે નહીં સંતાપે; પૂર્ણ પ્રેમે જપતાં જાપે. ખાતાં પીતાં હરતાં ક્રૂરતાં, વીર વીર મુખ ઉચ્ચરતાં; નર નારી શિવપુર વરતાં. તર્ક વિવાદો સહું છડા, મહાવીરથી રઢને મ`ડ; યાદ કરી વીરને વદા. પરમાતમ વીરના જેવે, ત્રણ્ય ભુવનમાં નહીં દેવે; પૂર્ણ સ્નેહે ઘટમાં સેવે ભીર વીર જે ઉચ્ચરશે, તેહનાં પાપે સહુ ટળશે; માતમને તેડુ ઉદ્ધરશે. અરિહંત વીર જપા જાપે, આતમ વિશ્વવિષે વ્યાપે; સુકિત સ્વયં નિજને આપે. કલિકાલે મહાવીર લો, વિકથા ખટપટ દૂર તો; વીર પ્રભુરૂપ ઓળખો, વીર વીર સુખ જે મેલે, મુકિત દ્વાર ઝટ તે ખેલૈ, આતમ શક્તિયા તૈલે For Private And Personal Use Only પ્રભુ. પ્રભુ. પ્રભુ. ૩ પ્રભુ. ૪ ૨. પ્રભુ, પ પ્રભુ પ્રભુ.. હ પ્રભુ પ્રભુ. પ્રભુ. ૧૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૧ ) મહાવીરનું સગપણ કીધું, અનુભવ અમૃતને પીધું; બુદ્ધિસાગર મન સિદ્ધયું. પ્રભુ. ૧૧ ( ૯ ) પતિવ્રતા સ્ત્રીનાં લક્ષણ. ગરબી. મુનિવર સંયમમાં રમતા એ રાગ, પતિવ્રતા નારી જગસારી, દેવી સતીની બલિહારી, પ્રતિવ્રતા. ' પર પતિ કમેં પાપી, સંતે રહે ગુણરામી; થાંય ન પરનરની કામી. પતિવ્રતા. ૧ રૂપથકી નહીં લલચાતી, પતિને ખવરાવી ખાતી; શંકા પડે ત્યાં નહિ જાતી. પતિવ્રતા. ૨ લાજ મર્યાદા નહિ મૂકે, શીયલ વ્રતને નહીં ચૂકે; કામની વાતે નહીં કે. પતિવ્રતા. ૩ જડ ભેગેની ન પૂજારી, કર્મ કરે શુભ સંભાળી; વાણી વદે ગુણ રઢિયાલી. પનિવ્રતા. ૪ સાસુ સસરાને નમતી, વૃદ્ધ જમાડીને જમતી; મેંણું ટોણું સહુ સહતી. પતિવ્રતા. ૫ કજીયા કંકાસો ત્યાગે, સહુ પિલાં ઘરમાં જાગે; દેવગુરૂ પાયે લાગે. પતિવ્રતા. ૬ પર ઘેર નવરી નહીં ભમતી, કુલટા સાથે નહીં રમતી; દુખ પડેલાં સહુ ખમતી. પતિવ્રતા. ૭ ચિત્ત પતિથી નહીં રે, પીડા નકામી નહીં હારે, પતિને ન અવળા પથ દેરે. પતિવ્રતા. ૮ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( 15 ) જે તે પતિ નિજ સારે, ક મ માને પ્યારે; 'છે ન બીજે રૂપાળે. પતિવ્રતા. ૯ મન મારી ઘરમાં રહેતી, કાર્ય કરે ધરીને નીતિ, પાળે કુલવટની રીતિ. પતિવ્રતા. ૧૦ અરિહંત વીર પ્રભુ જપતી, રખે ન મન કાયા તપતી; સંતે રાખે તૃપતિ. પતિવ્રતા. ૧૧ નિદા વિકથા સહુ વારી, ગુણથી થાતી જગ પ્યારી; બુદ્ધિસાગર ગુણ ધારી. પતિવ્રતા. ૧૨ ( ૧૦૦ ) પ્રભુ મહાવીરની ગુહલી. મુનિવર સંયમમાં રમતા એ રાગ. હૃદયમાં વીર પ્રભુ વસ, પાપ કર્મ સઘળાં ખસજે, હૃદયમાં. સુખ દુઃખમાં વીરની યાદી, મનમાં ન બનશે ઉન્માદી; માગું પ્રભુ એહ પરસાદી, હૃદયમાં. ૧ વીર વિરમય સહુ દેખું, બીજું સઘળું ઉવેખું; ગણું નિજ આતમ વીર લેખું, હૃદયમાં. ૨ વીર વીર નહીં ભૂલાશે, પૂર્ણ થશે હર્ષોલા; કાયમ રહો વીર વિશ્વાસ, હૃદયમાં. ૩ તવ જાપે જીન્હા જપશે, મનડું તવ તપને તપશે; આતમ વીર વિના ખપ યે ? હૃદયમાં. ૪ વીરાર્પણ સઘળું હશે, વીરપ્રભુ સન્મુખ જે. ક્ષણ પણ દૂર નહીં હશે, હદયમાં. ૫ For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૩) મને પ્રભુ તુજ લાગી માયા, તુજને સેંપી મુજ કાયા, જ્યાં ત્યાં વીર હો મુજ છાયા, હૃદયમાં. ૬ અંધકાર દ્વરે ટાળે, પ્રકાશમાં મુજ આતમવાળે; સદા પ્રિયતમ તું મુજ હાલે, હૃદયમાં ૭ તુજ શકિત અપરંપારા, પરમબ્રા તું છે મ્હારા; અન્તર બાહ્યથી આધારા, હૃદયમાં. ૮ તુજમાં લયલીન થઈ જાવું, એક પ્રત્યે તું મન લાવું; ક્ષણ ક્ષણ ગુણ હારા ગાવું, હૃદયમાં. ૯ ભીડસમે હારે આવે, શકિત અનંતી પ્રગટાવે; વીરપ્રભુ પ્રીતિ લાવે, હૃદયમાં. ૧૦ પ્રદેશ પ્રદેશે વસનારા, શુદ્ધાતમ ગુણ આધાર. બુદ્ધિસાગર ઘટ પ્યારા, હૃદયમાં. ૧૧ (૧૦૧ ) પતિગુણની ગરબી. મુનિવર સંયમમાં રમતા. એ રાગ, ગુણવંત પતિની બલિહારી, દુર્વ્યસની નહીં વ્યભિચારી, ગુણવંત. ઇએ નહીં કદિ પરનારી, શુદ્ધ પ્રેમને અવતારી, વાણી મધુરી ઉપકારી. ગુણવંત. ૧ કામ કરે સર્વે સારા, દુષ્ટ કર્મ કરતે ન્યારા; સવજન ગણે મનમાં પ્યારાં. ગુણવંત. ૨ પત્નીથી નહીં કલેશ કરે, કુટુંબ દુખે સર્વ હરે, નવરે નફટ થઈ નહીં કરે. ગુણવત. ૩ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir .. ( ૧૦૪ ) આચારે સાચા પાળે, પત્નીવ્રતે મનડું વાળે; ચડતે નહીં મેહના ચાળે. ગુણવંત. ૪ સુઝે ન પરનારી રંગે, રહે નહીં દુર્જન સંગે; કર્તવ્ય કરતે ઉમંગે. ગુણવત. ૫ આત્મસમી પત્ની દેખે, એક સ્વરૂપે મન પેમે; અશુદ્ધપ્રેમને ઉવેખે. ગુણવંત. ૬ પત્નીવ્રતે વર્તે ભેગી, શુદ્ધ પ્રેમ ગુણ સંગી; દેશકાલ ગુણ ઉપાગી. ગુણવંત. ૭ નીતિ રીતિ વ્રતને પાળે, દુર્ગુણ પ્રગટયા સહુ ટાળે; વંશ કુળ નિજ અજવાળે. ગુણવંત ૮ પ્રામાણિક પૂરે થાવે, અવળા પન્થ નહીં જાવે; સહુને ખવરાવી ખાવે. સાધુ સંત સેવા સારે, અતિથિને આદર ભારે, નિર્લેપ વર્ડે સંસારે. ગુણવંન. ૧૦ પનીથી નહીં કલેશ કરે, ગુસ્સે અને નહીં ગર્વ ધરે, ધર્મ માર્ગમાંહિ સંચારે. ગુણવંત. ૧૧ વરપ્રભુ હૃદયે ધારે, વીર જાપ જપતે ભારે કામ કરે સહુ અધિકારે. ગુણવંત. ૧૨ વીર પ્રભુ ગુરૂને રાગી; આત્માર્પણભાવે ત્યાગી બુદ્ધિસાગર ગુણરાગી. ગુણવંત. ૧૩ ગુણવંત હ For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) ( ૧૨ ) મહાવીર પ્રભુપર પ્રેમ, મુનિવર સંયમમાં રમતા. એ રાગ, પ્રભુ મહાવીર ભજુ ભાવે, નિજાતમ વીર પ્રભુ થાવે, પ્રભુ. મહાવીર આંખે દેખાશે મહાવીર દિલ મારૂં થાશે; નિજાતમ મહાવીર સમજાશે. 'પ્રભુ. ૧ વીરહાથે મુજ હાથ થશે, વીર વિના નહીં પ્રેમ કરે ? નિજ હૈડામાં મહાવીર વસે. મારા ક વીરને સાંભળશે, મહાવીર પ્રભુ વચને સુણશે; મારી જીન્હા વીર પ્રભુ ભણશે. પ્રસૃ. ૩ મારી આંખે વીર પ્રભુ દેખે, મારું દિલડું વીર પ્રભુ પેખે; મોહ માયાને ઝટ ઉવેખે. પ્રભુ. ૪ મારા પગ મહાવીરસમાં થાશે, વિશ્વહિતાર્થે પગ વપરાશે; મહાવીરને હેશો વિશ્વાસે. પ્રભુ. ૫ ષ ચક્રોમાં મહાવીર વસ્યા, શુદ્ધપ્રેમે અત થઈ ઉલ્લસ્યા; એવી મહાવીર પ્રેમે જાગી દશા. પ્રભુ. ૬ વાગ્યા ગગન ગઢે વીરના ડંકા, સુણે અનહદ મહાવીરના બંકા; પૂર્ણ આનન્દી વીર અવટંકા. પ્રભુ. ૭ ચઢી ગગનગઢ વીરને દીઠા, ઉનમૂની મુદ્રાએ મીઠા; બુદ્ધિસાગર આનન્દ ઉત્કૃષ્ટા, પ્રભુ. ૮ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૬ ) ( ૧૦૩ ) મહાવીર પ્રભુની ગરી. પ્રભુ મહાવીર વિભુજી સર્વોગે શોભી રહ્યા છે, જેને મહિમા જગમાં સઘળે અપરંપાર; શક્તિ જેની છાજે સર્વ વિશ્વ આધાર, એવા વીરપ્રભુ તે વચને નહીં જાવે કહ્યા જે, સાખી. આતમ તે પરમાતમા, પરમાતમ તે વીર, પર બ્રહ્મ હરિહર વિભુ, અરિહંત જગધીર; કેવલજ્ઞાન અને દર્શન-ગુણથી જગમાં વિભુ રે, વિદ્વા૨ક તેથી, જગમાંહી સાચા પ્રભુ જે પિડે બ્રહ્માંડે ઝળહળતી-ઝગમગ ન્યાત, તેથી ત્રસ્ય ભુવનમાં–વીરતણે ઉત; સાપેક્ષાએ કર્તા હર્તા, પાલક જગ ધણી જે. સત્તાએ વ્યાપકને કેવલજ્ઞાને જગમણિ જે. પ્રે. -૧ સાખી. અનંત જ્ઞાનાદિક ગુણી, ઝળકે અનંત નર, ચિદાનન્દ અનંતરસ-સાગરના છા પૂર; પિડે બ્રહ્માંડે ષકારક મય શેભા લહ્યા જે, અનંત ગુણપર્યાયી, દ્રવ્યપણે નિત્ય જ વહા જે જેના ગુણ પર્યાયે અનતિદેવ સ્વરૂપ, . સદસત્ પર્યાએ વર્તી રૂપારૂપ; ઘટ ઘટ આમવીર સત્તાએ પરમાતમ સદા ને, આવિભવે વ્યક્ત જિનેશ્વરકેવલી છે મુદા છે. પ્રભુ. ૨ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૭) સાખી, ષટચક્રોમાં નૂર તુજ, ભાસે અનંત અપાર, સત્તાએ જ સહુ, એકાત્મા નિર્ધાર; નય વ્યવહારે આતમ-અનંત વ્યકિતએ છતા જે, સમજ્યા વણુ નાને, મૂઢજને ખાવે ખતા રે; માટે નયના જ્ઞાન સમજે વીરસ્વરૂપ, જેથી નાસે મિથ્યા ભ્રાંતિ દુઃખડાં ધૂપ; બુદ્ધિસાગર આત્મ મહાવીર ઘટમાં દેખાશે જે શુદ્ધપ્રેમાને આમ સમું જગ પેખશે જે. પ્રભુ. ૩ ( ૧૦૪ ) જેનેના ગુણેની ગુહલી. મુનિવર સંયમમાં રમતા, એ રાગ, જેને તે ગણવા સાચા, મીઠી સત્ય વદે વાચા. જેને. વીરાર્પણ કર્મો કરતા, કેશરિયાં કરી સંચરતા; વીર વીર મુખ ઉચ્ચરતા. જૈન. ૧ મહાવીર દિલડું નિજ કરતા, મૃત્યુ કાલથી નહીં ડરતા; મહિના માર્યા નહીં મરતા. જૈને. ૨ મહાવીર દેવને દિલ ધારે, ચડતા ધમિજન વહારે, આપ તો પરને તારે. - જેને. ૩ વીરસમા દાની થાતા, ધૂર્તોથી નહીં વંચાતા; અજવાળે ત્રાતા માતા, સર્વ શક્તિ પ્રગટાવે, સત્ય પ્રેમ દિલમાં લાવે, જેનને ખવરાવી ખાવે. જેને ૫ For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૮). વીરજનેને સતે, સેવા ભક્તિ કરી હશે, રહેતા ન અન્યાયે રે. જેને. ૬ જીવે વીરપ્રભુ માટે, ધર્મ ન છડે શિર સાટે જાય ન પાપણી વાટે. જેને. ૭ અરિહંત મહાવીર મનપ્યારા, શરણ કરી જગદાધારા સફલ કરે નિજ અવતારા. જેને. ૮ જૈનધર્મ માટે મરતા, સ્વર્ગવિષે તે અવતરતા; દુઃખી જનેને ઉદ્ધરતા. જેને. ૯ ધીરા વીરા રણશુરા, દીન જનપર નહીં કૂરા; જીવન સૂત્રથી પૂરા. જે. ૧૦ સાધુસંત મુજસમ દેખે, નિન્દા દેષને ઉવેખે; આત્મા સમી દુનિયા પેખે. જેને. ૧૧ જેને મહાવીર સમા-ગણતા રાખે ન સ્વાર્થતમા સમજે સદગુરૂ જ્ઞાન ગમા, જેને. ૧૨ જૈને વીરજને એવા, કરતા વિશ્વતણી સેવા બુદ્ધિસાગર ગુરૂદેવા. જેને. ૧૩ ( ૧૦૫ ) અરિહંતપદની ગુહલી. ભવિ તને વરે સુરીશ્વર છપાયા. એ રાગ વીર ઉપદેશે અરિહંત પ્રભુ જગદેવા, અરિહંત પદની રે કરજે ભાવે સેવા; ચેત્રીશ અતિશય મહિમા ધારક વાણી ગુણ પાંત્રીશ; સમવસરણમાં બેસી જિનવર, ઉપદેશે જગદીશ. વીર. ૧ For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ધાતિકર્મને નાશ કરીને, કેવલ જ્ઞાને શોભે, શુદ્ધાતમ તીર્થકર અરિહંત, અનંત ગુણથી આપે. વીર. ૨ અરિહંત તે નિજ આતમ જાણે, સત્તા વ્યકિત પિછાને; આતમના ઉપગે પિત, પરગટ ઈશ પિછાને. વીર. ૩ અરિહંત પરમાતમ પિતે, પ્રગટે આતમ તે, બુદ્ધિસાગર પ્રભુ અંતરમાં, શોભે શુદ્ધ ઉદ્યતે. વીર. ૪ ( ૧૦૬ ). સિદ્ધપદની ગુહલી. રાગ ઉપર ભવિ તમે વરે સિદ્ધ પ્રભુ જ્યકારી, શુદ્ધ ઉપગી રે કમ રહિત ગુણ ધારી; સિદ્ધ પ્રભુ નિજાતમ જાણે, શ્રદ્ધા નિશ્ચય આણે; નિરાકાર નિર્મલ શુદ્ધાતમ, અનંત સિદ્ધ માને ભાવિ તમે. ૧ સત્તાએ નિજ આતમ સિદ્ધ જ, વ્યકતપણે પ્રગટાવે અનંત તીર્થ સ્વયંનિજ આતમ, ધ્યાનવિષે લય લાવે. ભવિ.૨ અનંત જ્ઞાનાદિક ગુણ આગર, શુદ્ધાતમ દિલભાવે; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, શુદ્ધ સમાધિ સુહાવે. ભવિ, ૩ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) ( ૧૦૭ ) આચાર્યપદની ગુ'હલી રાગ ઉપરના વિ તમે વો રે આચાર્ય ગુણખાણી, અમૃત સરખી રે જેહની મીઠી વાણી; દ્રવ્ય ભાવથી છત્રીશ છત્રીશ, ગુણુ શ્રુત જ્ઞાનના દરિયા, જૈનધમ ના રક્ષક અનુભવી, અતિશયી સુખ ભરિયા. અનેક ઉપમા જેહને શોભે, યુગ પ્રધાનાવતારી; અન્તરાત્મપદધારક યાગી, જેહની સગતિ સારી. સર્વાંગમ દર્શન વડવીરા, ધીર વીર ગ‘ભીરા, નિશ્ચય તે વ્યવહારે પૂરા, સર્વશકિતથી શૂરા. નિશ્ચય સત્તાએ નિજ આતમ, સૂર ગુણ્ણાએ ભરિયા; બુદ્ધિસાગર આતમજ્ઞાને, ભવસાગરને તરિયા, ( ૧૦૮ ) ઉપાધ્યાપદની ગુહલી. રાગ ઉપરના, વિ તમે વઢાર ઉપાધ્યાય ગુણધારી, શશીરવિ સરખારે નિમમ નિરહ'કારી; મુનિગણુને આગમ વંચાવે, ભણે ભણાવે ભાવે; વ્હાણુને નવ પલ્લવ જે કરતા, પાઠક શકિત પ્રભાવે. શૈાલે જે યુવરાજ સમા નિત્ય, સદાચારનત ધારી, તપી જપી અતિશયી પ્રભાવક, પંચવીશ ગુણુ ભારી. ઉપાધ્યાય નિજ આતમ જાણા, વ્યકત કરો નરનારી; બુદ્ધિસાગર આતમ વાચક, દ્રવ્યભાવ નિર્ધારી. For Private And Personal Use Only નિં. ૧ વિ. ૨ વિ. 3 વિ. * વિ. વિ. ૨ વિ. ૩ Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૧ ) ( ૧૦ ) સાધુપદની ગુહલી. રાગ ઉપરને, ભાવિ તમે વરે સુનિપદ જગહિતકારી, કષિ શુભ સંયમી રે સાધુ ત્યાગી ગુણધારી; સત્તાવીશ ગુણ દ્રવ્યભાવથી, ધારક તપસી મહંત, શાંત દાંત તપસી ગુણગી, સદાચારી ગુણ સંત. ભવિ તમે. ૧ 'કિયા વેષમાં આગ્રહ નહીં જે, જ્ઞાનાદિક ગુણ ખપિયા, સદાચારી પરમાથે પૂરા, મેહવિનાશક તપિયા. ભવિ. ૨ નિશ્ચયથી નહીં લંચ સુડે, આતમ સાધુ સુહાવે; બુદ્ધિસાગર સાધુ આતમ, જ્ઞાને અનુભવ પા. ભવિ. ૩ ( ૧૧૦ ) દનપદની ગુહલી. રાગ ઉપર, ભવિ તમે વદરે દર્શનપદ ગુણકારી, જિન ગુરૂધની રે શ્રદ્ધાની બલિહારી; દ્રવ્યભાવથી શ્રદ્ધા દર્શન, આતમ જ્ઞાને પ્રમાણે, ક્ષપશમ ઉપશમને ક્ષાયિક, નિશ્ચય સમકિત માને. સર્વધર્મનું મૂલ છે શ્રદ્ધા, નિશ્ચય મનમાં લાવે; અત્તરાત્મપક શ્રદ્ધાચાગે, અંતરમાં પ્રગટાવે, મશને ગુણથી અભેદી આતમ, અનેકાન્તથી દયા, બુદ્ધિસાગર આતમ પિતે, અરૂપી પદ ભા. ભવિ. ૧ ભવિ, ૨ ભજિ. ૩ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) ( ૧૧૧ ) જ્ઞાનપદની ગુહલી. રાગ ઉપર, ભવિ તમે વંદરે આતમજ્ઞાનને ભાવે, શ્વાસોશ્વાસમાં રે જ્ઞાની શિવપદ પાવે; જ્ઞાનાનિ સહુ કર્મકાષ્ઠને, ક્ષણમાં ભસ્મ કરતી, જ્ઞાનાગ્નિ દિલમાં પ્રગટાવે, ક્ષણમાં મુક્તિ વરંતી. જ્ઞાન સમું નહીં કઈ પવિત્ર જ, પંચજ્ઞાન જયકારી, તેમાં પણ ઉપકારી શ્રત છે, પામે નરને નારી. અનંત વેદાગમ ગુણ દરિ, નિજ આતમ નિર્ધાર બુદ્ધિસાગર અનુભવી જ્ઞાની, સેવી લહ ભવ પારે. ભવિ. ૧ ભવિ. ૨ ભવિ. ૩ ( ૧૧૨ ) ચારિત્રપદની ગુહલી. રાગ ઉપરને. ભવિ તમે વદે રે ચારિત્રપદ સુખકારી, રંકને રાજા રે થાવે મુનિ ગુણ ધારી. પંચાચારને પંચ મહાવ્રત, મૂલ ઉત્તર ગુણ ગી, વ્યવહાર વતે ચારિત્રી, નિશ્ચય નિજ ગુણ ભેગી.. ભવિ. ૧ દ્રશ્ય ચારિત્ર તે વેષાચાર, ગુણથી ભાવ પ્રમાણે, ધાદિકને ઉપશમ ક્ષાયિક, ચારિત્ર નિશ્ચય માને. ભવિ. ૨ આત્મ સ્વભાવ રમણતા નિશ્ચય, ચારિત્ર આત્મસ્વરૂપી શુભ ને શુદ્ધપાગે તરતમ, ગે બ્રહ્મ સ્વરૂપી. ભવિ. ૩ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૩ ) નિજ આતમ ચારિત્ર વખાણે, શુદ્ધ પરિણામ રવભાવે; નિરાસકિત ચારિત્ર નિજાતમ, નિર્લેપી મન દાવે. જલપંકજવત્ આતમ નિજ તે, સત્યચારિત્ર વિવેકે, બુદ્ધિસાગર આતમ રંગે, તીનપણની ટેકે. ભવિ. ૪ ભવિ. ૫ ( ૧૧૩ ) તપદની ગુહલી. રાગ ઉપર, ભવિ તમે વદે રે, તપપદ અતિશય ધારી, તપગુણ સેવે રે, ભાવે સહું નર નારી. ભવિ. બારભેદે તપ તપતાં નિર્મલ, કર્મ નિકાચિત નાસે; બાલ્વેચ્છાધક તે તપ છે, કર્મ તપે તે ઉલ્લાસે. ' ભવિ. ૧ પચ્ચાશ લબ્ધિ ઉપજે તપથી, અનંત શકિત પ્રગટતી; રેગ શેક સહુ દૂર નાસે. વાસનાવૃત્તિ વિઘટતી. ભવિ. ૨ પ્રવૃત્તિ નિવૃત્તિ ચગી, કર્મ કરે પણ તપિયા નિલેપભાવે રહેવું તપ છે, તપદના ગુણ ખપિયા. ભવિ. ૩ નિજ આતમ તપપી નિહાળી, દ્રવ્ય ભાવ તપ તપવું; શુદ્ધ પગે રહેવું ઘટમાં, નામ પ્રભુનું જપવું. ભવિ. ૪ ગુહલી ગરબી ભાગ બીજામાં, પંચેતરની સાફ નગર પાદરા માસામાં, રચી આતમગુણ ખ્યાલે. તપાગચ્છ રવિસાગર ગુરૂજી, સુખસાગર ગુરૂરાયા; ધર્મ ધુરંધર વીરની પાટે, પ્રેમે પ્રણ પાયા. મંગલ પામેરે જગમાં નર અને નારી. ભવિ. નવપદ આતમમાંહિ જાણે, નય નિક્ષેપ પ્રમાણે. - બુદ્ધિસાગર શુદ્ધ ઉપગે, આઆિપ પિછાણે. ભગલ. ભવિ. ૭ લવિ, ૫ For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir આ. ૧ આ. ૨ ( ૧૧૪ ) ( ૧૧૪ ) શ્રી મહાવીર જન્મ જયંતી ગીત. માતા ત્રિશલા ઝૂલાવે પુત્ર પારણે, એ રાગ આજે મહાવીર જમ્યા જગમાં આનંદ આપવા, કેટિ ચંદ્ર સૂરજની ઝળકી જગમાં ત પ્રગટ ત્રણ ભુવનમાં આનંદમય ઉદ્દેત, વિરમ્યા જડવાદી પાપી પંડિત ખદ્યોત, જગમાં સાત્વિક આનંદના વાયા શુભ વાયરા, પામ્યા નારકીઓ પણ મનમાંહિ આનંદ; રૂડા આનંદના વરસ્યા બહુલા શુભ મેહુલા, ભારત ઉલ હરખે પાપે પલાયાં મંદ. રૂડી સર્વ દિશાએ આનંદ એ નીતરે, કેસે ઠેસ દેવ દેવીથી ભરિયું બહુ આકાશ; ઇંદ્રિો ગાવે હરખે ને નાચે ઈંદ્રાણીઓ, ચાંદા તેજે ભાસે રૂપાસમ આવાસ. ગ્રહે ને લોકપાલ સહુ ગાવે વીરનાં ગીતડાં, વિશ્વોદ્ધારક પ્રભુને જાણીને અહેવાલ પ્રભુને મેરૂપર હુવરાવે સુરપતિ ભાવથી, રૂડી ભારત ઘરઘર પ્રગટી મંગલમાલ. બ્રાહ્મણ જાતિ હરખી બ્રાહ્મણ બીજ દ્વિજત્વથી, હરખ્યા ક્ષત્રિયે સહુ ક્ષત્રી ઘર અવતાર; ક્ષત્રીકુંડનગરમાં મંગળ વાજા વાગીયાં, હાનાં શ્રેટાં સહુને આનલને નહિ પાર. પ્રેમે આનંદના શ્વાસ લે ભારત ગાજીને, શાંતિ આનંદના ઉશ્વાસ લે નરનાર; આ, ૩ આ. ૪ આ ૫ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૫ ) હરખ્યાં ત્રિશલામાતાને સિદ્ધારથ રાજવી, હરખ્યા જોષીએ જાણી ભારત ઉદ્ધાર. રાજા વૈશાલી ચેટક મનમાં આન ક્રિયા, ઘરઘર આનંદ ઉત્સવ વર્તે જયજયકાર; આખા ભારત દેશે ઘરઘર પુત્ર વધામણાં, પ્રગટચે જગદ્ગુરૂ પ્રભુ મહાવીરના અવતાર. ત્રેવીશ તીર્થંકર ભાષિત ચાવિશમા જીનપતિ, આજે પ્રકટયા જાણી સાને થયા નિર્ધાર; માળે બેસી કરતાં કલેાલા સહુ પ"ખીએ, કરતાં માનદના નાદો તેમ પશુ સાર સઘળે પ્રસિદ્ધ થઇ તેસ મહાવીરના જન્મથી જગમાં મહાવીર તેરસ ઘેરેઘેર અવાય; સાનું રત્ન અને રૂપા હીરાના પારણે, વીરને ઝૂલાવે ત્રિશલા માતા સુખદાય, ત્રિશલા એલે મારી કૂખે પ્રગટયા વીરજિન, તેથી સતીઓમાંહી થઇ પ્રથમ શિતાજ; મ્હારી કૂખે આવ્યા ધર્માંદ્ધારક રાજવી, રાખી ભારતજનની ધ તણી શુભ લાજ. પ્રભુની જમણી જાંઘે લંછન સિંહનુ શોભતુ, પ્રભુજી સિ’હની પેઠે કરા પરાક્રમ એશ; દયાના ઉપદેશે નિ યતા ટાળી વિશ્વથી, ટાળા નરનારી પશુ પ“ખીના સહુ કલેશ. વીરજીન એક હજાર ને લક્ષણ આઠે શોભતા, તેથી જાણ્યા ચેાવીસમા મોટા જીનરાજ; કેશીકુમાર સુખથી ત્રિશલા જાણી ગાવતી, રૂડાં હાલરડાનાં ગીતે ગુણુ શિરતાજ, For Private And Personal Use Only આ. મા. મ ७ ટ આ. ૧૦ આ. ૧૧ આ. ૧૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir આ. ૧૩ આ. ૧૪ આ. ૧૫ જગમાં જેર પ્રકટતું જ્યારે હિંસા પાપનું, કરતાં નરનારીઓ ત્રાહિ ત્રાહિ પિકાર; જગમાં જુલમ ઘણું ને અંધકાર અજ્ઞાનને, ત્યારે તીર્થકરને જન્મ થાય નિર્ધાર. ભારત આર્ય દેશમાં સેના સૂરજ ઊગીયે, આજે જાણ્યું ભારત સર્વ દેશ ગુરૂરાજે; સાથે જમ્યા કેઈક ગણધર આદિ સાષિયે, જમ્યા દૈવી જી કરવા સંઘે સાજ. રૂડું ભારતનું તપ કર્યું જીનેશ્વર જન્મથી, કરવા સર્વ વેદને સાચો અર્થ પ્રકાશ, જમ્યા જાણ્યા ઈંદ્રાદિકના વચને ભારતે, પામ્યા ઋષિ તપસ્વી યેગી ઉલ્લાસ. બંદીખાનેથી છોડયા સઘળા બંદિજને, ભારત દેશ નગરમાં ઉત્સવ બહુલા થાય; નગરમાં નાટારલે ઠેર ઠેર થાતા ઘણા, અમરાપુર સમું ક્ષત્રીકુંડ સુખ ઉભરાય. પ્રભુને જોવા આવે દેવદેવી નરનારીઓ, જોષી જેગીઓ સહુ જેવા આવે દેડી, વરસે સિદ્ધારથ ઘર કંચનની ખૂબ કેડીઓ, પ્રભુની જગમાં લેતાં મળે ન બીજી જેડ, વીરના તેજથકી કઇ કરે ન જગમાં હોંડ– પ્રભુજી તીર્થ સ્થાપશે સમવસરણમાં બેસીને, કરશે કેવલજ્ઞાને સત્ય ધર્મ ઉપદેશ; ગણધર દ્વાદશાંગી ગુંથીને ધર્મ વધારશે, જેથી ટળશે આધિ વ્યાધિના સહુ કલેશ. મહાવીર ભારત ઘર ઘર જ્ઞાનાગ્નિ પ્રગટાવશે, કરશે દુર્ગુણેને બેધથકી સહાર; આ. ૧૬ આ. ૧૭ આ. ૧૯ For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir આ. ૧૯ આ, ૨૦ આ. ૨૧ ( ૧૧૭ ) સર્વે આ એક સ્વરૂપી થઈને ચાલશે, રાજા રંક સકલને સરખા હેક નિર્ધાર. સવે આ દુખ બંધનને છેદી નાખશે, ઊંચા નીચાને રહેશે નહીં મન અહંકાર; સહુને ન્યાય થશે સમભાવપણે જગ સારીખે, ટળશે હિંસા ય તથા મનુજ સંહાર. થાશે પ્રજાસંઘનાં રાજ્ય અને સુનીતિઓ, રક્તથી ખરડાશે નહીં સર્વ પ્રજાને સંઘ; રાજા રૈયત સર્વે આત્મરૂપથી એક થઈ, કરશે અરસપરસ સાહાસ્ય ધરી મન રંગ. પ્રભુછ આત્મજ્ઞાનથી બ્રાહ્મણ મુખ્ય કહાવશે, ક્ષત્રી બનીને કરશે સર્વ કર્મ સંહાર જગતમાં ધર્મશૂરાને ક્ષાત્રપણાથી જણાવશે, અંતર વૈશ્ય બનીને કરશે ગુણ વ્યાપાર. કેવલજ્ઞાની બનીને સેવા સહુની સારશે, ગામેગામ કરીને પાદ થકી વિહાર; સેવા ધર્મતણે ફેલાવે કરશે વિશ્વમાં, ચતુવિધ સંઘ બનાવી કરશે જગ ઉદ્ધાર, સાચી ભક્તિ સાચાં કર્મો જ્ઞાને જણાવશે, વિચારે આચારમાં થાશે બહુ ઉદાર; દયાને ફેલાવો કરશે ભારતમાં ભાવથી, ઘરેઘર પંખીઓ માળા કરશે નિર્ધાર. જીતી રાગદ્વેષને દુનિયા કરશે નિર્મલી, આર્યો જેને જિનને અનુસરશે દિનરાત; બ્રાહ્મણ આત્મજ્ઞાનીઓ બનીને વિશ્વ જગાવશે, નવલું રૂડું પ્રગડયું ભારતનું પરભાત, આ. ૨૨ આ. ૨૩ આ. ૨૪ આ. ૨૫ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir આ, ૨૬ આ. ૨૭ સ્મા, ૨૮ ચારે વણે રૂઢિબંધન છેટાં ત્યાગશે, ઘરેઘર આત્મજ્ઞાનના પ્રગટાશે બહુ સૂત્ર; સાચા વ્યવહારો વર્તાશે સાચી નીતિથી, જ્ઞાની યેગી થાશે ભારત માતા પુત્ર. ઘરોઘર બ્રહ્મ ભાવના યા શુભ પ્રગટાવશે, જિનછ ચોવીશ મહાવીરત અવતાર; ભાખે ભવિષ્ય કેશી ઈંદ્ર ને બહુ ત્રાષિય, એવું સુણુને હરખ્યાં ભારતનાં નરનાર. જયંતી વીર પ્રભુની ઊઝવે સુરનર નારીયે, વર્ચે ત્રણ ભુવનમાં જન મનમાં આનંદ; પ્રગટ સાત્વિક આનંદ માય ન લેકાલકમાં, નાઠા મેહરાયના સબળા સઘળા ફંદ. ચિતર તેરસ મહાવીર જન્મ જયંતી ઉઝવી, સુરપતિ ઈંદ્રાણીઓ નંદીશ્વરમાં જાય; માંડે અઠ્ઠઈ મહત્સવ ત્યાં ભાવે ભાવના, ત્યાંથી દેવકમાં પહોંચીને હરખાય. ક્ષત્રી કુંડ નગરમાં દશ દિન ઉત્સવ માંડિયે, પ્રભુનાં મંદિરમાં પૂજા બહુ થાય; જમણે જમતાં સર્વે જાતિ નર ને નારીએ; દેવાં દેશતણ નહિં રહેતાં માંહોમાંહા. આજે વીરપ્રભુની જન્મ જયંતી ઉઝવી, સફળે જન્મ થયે ને ફળી હૃદયની આશ; ભારત બ્રાજ્ઞાનથી ગુરૂ બની સહુ દેશને, દેશે સ્વતંત્રતા ને આમિક જ્ઞાન પ્રકાશ. ગાયકવાડી રાજ નગર પાદરા ભતું, જયંતી વીર પ્રભુની કીધી હલાસ; આ. ૨૯ આ, ૩૦, આા. ૩૧ For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૯ ) સંવત્ આગણિશ પંચાત્તરની રૂડી શાલમાં, ગાવે બુદ્ધિસાગરસૂરિ જ્ઞાન પ્રકાશન ( ૧૧૫ ) શ્રી મહાવીર પ્રભુનું પારણુ ત્રિશલા માતાનું ગાન. શ્રી મહાવીર પ્રભુનુ હાલરડું, મહા, મહા. વ્હાલા વ્હાલા હૃદયના પ્રાણ, મહાવીર ખાલુડા; મારૂ' સર્વ મનોરથ થાન, મહાવીર બાલુડા. આંખલડી અણીયાળી અમૂલી, જોતાં તૃપ્તિ ન થાતી ૐ; નાચે નચાવે આંખ ઇસારે, નિ`લ નેહે સેહાતી. બ્રહ્મતેજ આંખે ઉભરતુ, પ્રિયજને ઝટ પરખેરે, આાંખ ઉલાળે વિશ્વ ઉલાળે, સહુ હરખાત્રી હરખે. કારમાં નયણાં લેાકેાત્તર શ્યાં, કાલજડાંને કારે રે; નાજુક નાનુ` નાક મજાનું, ઉભરે આનન્દ છેળે. દાડમકળી સમ દાંતની પ’તિ, હુ'સ પતિ ઝટ જીતે રે; ઉપમાલાયક કાઇ ન જગમાં, અનુભવ રીત પ્રતીતે. મહા, હસતાં પુષ્પ ખરે જ્યમ માતિ, હાસ્ય મધુરૂ સુદ્ધાતુ રે; સર્વ બ્રહ્માંડની સહુ લીલા, કરતું દીલ જણાતુ. ફાલજ ુ' હુરે કાલુ બેલી, કરે તન્મય મન ફારી રે; અદ્વૈત બ્રહ્માના મેળે ખાળે, પ્રેમેાધિ અવતારી. રકત કમલ અળતાનાં જેવાં, પુનિત પગલાં ભરતે રે; ડગુમગુ ચાલી વિશ્વ ડાલાવે, છાતીએ માજી પડતુ. ઉછળી આન એઘ ઉછાળે, ખાળે પડી શુભ ખેલે રે; અંગુઠો મુખમાંહી ચાવી, રમતા નવ નવ ગેલે. મહા. 'મહા' મહા. For Private And Personal Use Only મહા. રૂ ૪ ૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૦ ) ખાલપ્રભુ પારણીએ પાઢે, હાલરડે હુલરાવું રે; પ્રભુના લક્ષણ પારણીયામાં, દીઠાં તે શું ? જણાવું. મહા, . હાલા હાલા કરતાં હલાવે, ત્રણ ભુવનને પ્રેમે રે; અકલ અલખ લીલામાં લચપચ, રહેતે જીવન હ્યૂમે, મહા. મહા. ૧૦ મહા. ૧૨ અનુભવ રમ્મત ગમ્મત કરતા, વિશ્વ જીવાડી એ જીવે રે; ત્રણ ભુવન અંધારૂ નાડું, પુત્ર પનેાતા દીવે. વ્હાલ કરીને છાતી સરખા, ચાંપી આનંદ પામું રે; માહિર અંતર ખાલ પ્રભુના, રૂપે જગ સહુ નામુ, પગ ઝાંઝરીએ જગ ચમકાવે, આંખથકી આકષે રે; આનંદ તેજે દેહ ભરેલી, પ્રેમ તેજે બહુ વર્ષે. ભૂમિ પડીને સામું શ્વેતે, આંખ મીંચી કઇ હસતા રે; પાસે આવી ખેાળામાંથી; કળા કરીને ખસતા. મહા. ૧૨ સહા. ૧૩ ખીલે ખીલાવે ઝુલે ઝુલાવે, હસે હસાવે રમાવે રે; બ્રહ્મરૂપ તન્મયતા માટે, લાડ કરે ને લડાવે. મહુ, ૧૪ સખીઓ આવા ખાલ પ્રભુને, હેત કરીને રમાડે રે; જગજીવન જગનાથ જીવન મુજ, દેખા ને દિલ વ્હાલેા.મ. ૧૫ નવ નવ ચેતન ગુણે ખીલે, અનુભવ રસને ઝીલે રે; જીવનશક્તિ અમીરસ દીલે, તેજ સમંખ્યું' રસીલે. મહા, ૧૬ અગાઅગે રામારામે, આનન્દ ડેલી વિલસે રે; કામણગારી કાયા ઉજ્વલ, દેખતાં દિલ ઉલસે. ; મહા. ૧૭ પ્રભુ માલ મુજ ખાળે હુલાવું, તન્મય થઇ ઝેટ જાવું રે; . સુખ પર ઝરમર જ્યોતિ ઝળકે, વ્હાલ કરીને વધાવું મહા, ૧૮ નાચે શચે ધાવે પ્રેમે, મીંચી આંખ ઉઘાડે રે; જોઈ રહે મુજ સામુ' ધાતાં, અદ્વૈત બ્રહ્મ જગાડે, વ્હાલ કરીને અંગે વળગે, અપે નહીં ક્ષણવારે રે; વિશ્વાસીમાં સહુથી સાચેા, શુદ્ધ સરલતા ધારે For Private And Personal Use Only મહાઃ ૧૯ મા, ૨૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૧ ) કુદ્રની શોભા સાથી સારી, રવિ શશી વારી જાઉં રે; બાલક રાજા આનંદ તાજા, ગુણ કેટલા હું ગાઉં. મહા. ૨૧ આત્મ પ્રતિબિંબ નિર્મલ ન્હાનું, મલકે મુખથી મઝાનું રે, દલથી દિલ પરખાવે નયને, માન રહી કહે છાનું. મહા. ૨૨ તૃપ્તિ ન પામું લાડ લડાવે, પ્રભુ ખેલે મુજ ખેળે રે, જન્મ સફલ થયે પુણ્યદયથી, આવે ન કે મુજ તાલે. મ. ૨૩ અલંકારથી અંગ એપાવું, ઝભલાં સરસ પહેરાવું રે, દિલ આંગણીએ બાલુડાને, લય લાવી પધરાવું. મહા. ૨૪ બાલુડાના લાડના હાવે, હરખી ધાતે ધાતે રે, પૂર્યા પૂર્ણ મનોરથ પ્રભુએ, જાય જીવન હરખાતે. મહા. ૨૫ કલ્પવૃક્ષ બીજ ચંદ્રની પેઠે, વધતે હર્ષ વધારે રે, વિરીને પણ હાલે લાગે, ઘેલી બની અવતારે. મહા. ૨૬ બાલુડા પ્રભુ આગળ ગાતી, ગરબે નવ નવ ગાને રે, પ્રભુમય ગાને તાને જણાતાં, મને સમજાવે સાને. મહા. ૨૭ બાલુડામાં સર્વે ભર્યું છે, બાકી રહ્યું નહીં કાંઈ રે, સર્વ મરથ ફળીયા મારા, રહી કલ્પવૃક્ષની છાંહીં. મહા. ૨૮ જીવનમાં અમીરસ રેડાયા, પત્ની જીવન શુભ સિવું રે કેટિ વર્ષતક નંદન જીવે, પ્રભુ ચુંબી અમૃત પીધું. મહા. ૨૯ રત્ન કુક્ષીને જનની શિરોમણિ, ત્રિશલા માત ગણુાણ રે, ત્રણ ભુવનમાં થઈ હું ચાવી, વિશ્વવત્સલ બ્રહ્માણી. મહા. ૩૦ અંબાદેવી શક્તિ પુરાણ, નામ અનેકે ગવાઈ રે, દુનિયા શાંતિ શ્વાસ ગ્રહંતી, ઘરઘર કરતી વધાઈ. મહા ૩૧ બાલા પ્રભુમાં દેવ દેવીઓ, પ્રિયપણું સહુ જોતી રે બુદ્ધિસાગર વારી જાઉં, પ્રભુને વધાવું એતી. મહા. ૩૨ For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થએલા ગ્રન્થા. પૃષ્ઠ ૧. ૪ ભજન સગ્રહ ભાગ ૧ લે. × ૧. અધ્યાત્મક વ્યાખ્યાનમાળા, × રે. ભજનસંગ્રહ ભાગ ૨ જે, × ૩. લંજનમ ગ્રહ ભાગ ૩ જો. × ૪. સમાધિ શતકમ ૫. અનુભવ પસ્ચિશી. ૬. આત્મપ્રદીપ ૭. ભજનસંગ્રહ ભાગ ૪ થા. ૮. પરમાત્મદર્શન. ૯. પરમાત્મજ્યંતિ. *૧૦. તત્ત્વબિંદુ. ×૧૧. શુનુરાગ. ( આવૃત્તિ ખીજી ) ×૧૬. ગુરૂએપ. ×૧૭. તત્ત્તજ્ઞાનદીપિકા. ૨૪ ×૧૨-૧૩, ભજનસંગ્રહુ ભાગ ૫ મેા તથા જ્ઞાનદીષિકા. ૧૯૦ ૪૩૪. તી યાત્રાનું વિમાન ( આવૃત્તિ ખીજી ) ૪ ૧૫. અધ્યાત્મ ભજનસગ્રહ. ૧૦ ૧ર ૧૨૪ ૧૧૨ ૨૨. વચનામૃત, ૨૩, યેાગદીપક ૨૪. જૈન ઐતિહાસિક રાસમાળા, ૨૫. આનન્દધન પદ્મસઅહુ ભાવાર્થ સહિત. ૨૬. અધ્યાત્મ શાન્તિ ( આવૃત્તિ બીજી ) ૨૭, કાવ્યસંગ્રહ ભાગ ૭ મા ૪૨૮. જૈનધર્મની પ્રાચીન અને અર્વોચીન સ્થિતિ. ܘܘ: ×૨૯. કુમારપાલ ચરિત્ર (હિંદી) ૩૦ થી ૩૪. સુખસાગર ગુરૂગીતા. ૨૦૬ ૩૩૬ ૨૧૫ For Private And Personal Use Only a-2-p ૨૦૮ . ૨૬૮ ૪૮ -૪=૦ ૩૪૦ ૨૪ ૩૧૫ ૩૦૪ ૪૩૨ ૦-૧૨-૦ ૫૦૦ ૦-૧૨-૦ ૨૩. ૮-૪-૦ ૧-૭ ૮૦૮ ૧૩૨ ૧૫૬ ૯ ૨૮૭ ૩૦૦ 0-710 01710 91110 ૧૮. ગૃહુલીસંગ્રહ. ×૧૯–૨૦. શ્રાવકધર્મસ્વરૂપ ભાગ ૧-૨ (આવૃત્તિ ત્રીજી) ૪૦-૪૦૦-૧-૦ ૪૨૧, ભજન પદ સહુ ભાગ ૬ ડૉ. s-7. -2-૰ 4-7-。 ૦-é-૦ 6-10 01310 ૨૪-૦ -é-૦ 013-0 ૦-૧૨૦ ૦-૧૪૦ ૦-૧૪-૦ 9-010 ૨-૦૦ ૦-૩=૦ a=}=¢ 01210 =3D ૦-૪-૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫. પદખ્ય વિચાર ૨૪૦ - ૦-૪-૦ ૩૬. વિજાપુર વૃત્તાંત. ૩૭. સાબરમતી કાવ્ય. ૩૮. પ્રતિજ્ઞા પાલન, ૧૧ ૦-૫-૦ ૩૯-૪૦-૪૧ જનગચ્છમત પ્રબંધ. સંધપ્રગતિ. જૈનગીતા. ૧-૮-૦ ૪૨. જૈન ધાતુપ્રતિમા લેખ સંગ્રહ. ૧-૦-૦ ૪૩. મિત્રમૈત્રી, ૦–૮-૦ ૪૪. શિષ્યનિષ૬. . ૪૫. જનોપનિષદ્. ૪૮ ૦૨-૦ ૪૬-૪૭. ધાર્મિક ગદ્યસંગ્રહ તથા પત્ર સદુપદેશ. ભાગ ૧ - ૮૭૬ ૩-૦-૦ ૪૮ ભજનસંગ્રહ ભાગ ૮ -૦-૦ ૪૯. શ્રીમદેવચંદ્ર ભા. ૧ ૧૦૨૮ ૨-૦૦ ૫૦. કર્મયોગ. ૧૦૧૨ ૩-૦-૦ ૫૧. આત્મતત્વદર્શન. ૧૧૨૦-૮પર. ભારત સહકાર શિક્ષણ ૧૬૮ ૦-૧૦-૦ ૫૩. શ્રીમદેવચંદ્ર ભા. ૨ ૧૨૦૦ ૩-૮-૦ * આ નીશાની વાળા ગ્રંથ સીલકમાં નથી. પુસ્તક મળવાનાં સ્થળ. મુંબઈ, પાયધુણ. બુકસેલર મેઘજી હીરજી. " ચંપાગલી. લલ્લુભાઈ કરમચંદ દલાલ. પુના, વેતાલપેઠ. શેઠ વીરચંદભાઇ કૃષ્ણાજી પાદરા, વકીલ મિહનલાલ હીમચંદ.. For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only