Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008564/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir org Acharya Shri Kaile કws શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્રંથમાળા ચકાંક ૧૮. શાસ્ત્રવિશારદ યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગ૨ સૂરિજી વિરચિત ગહેલી સંગ્રહ ભાગ પહેલા. વિજાપૂર નિવાસી સુશ્રાવકે શેઠ મગનલાલ કંકુચંદની વિધવા પત્ની શ્રાવિકા બાઈ મગ ની દ્રવ્ય સહાયથી 6 તથા વિજાપૂર નિવાસી શેઠ બાદરભાઈ કકુચંદની વિધવા પત્ની ચંચળના મૃત્યુના સ્મરણાર્થે તેમની સહાયથી. છપાવી પ્રસિદ્ધ કરનાર श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ, હા. વકીલ મેહનલાલ હીમચંદ પાદરા. - O 6 સં. ૧૮૭૬ ] આવૃત્તિ ત્રીજી પ્રત ૧૦ ૦ ૦. [ ઈ. સ. ૧૯૨૦ (0) # વડાઢરા-શિયાપુરામાં, લુહાણામિત્ર સ્ટીમ પ્રિ. પ્રેસમાં વિટ્ઠલભાઈ આશારામ ઠક્કરે, તા. ૧-૩-૨૦ ના રોજ સંપાદકને માટે છાપી પ્રસિદ્ધ કર્યું. કિંમત રૂ. ૦૩-૦ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 237 www.kobatirth.org શ્રીમદ્ બુસિાગરસૂરિજી ગ્રંથમાળા થથાંક ૧૮ શાસ્ત્રવિશારદ યાગનિષ્ઠ જૈનાચાય શ્રીમદ્ બુદ્ધિસાગરસરિજી વિરચિત ગહુંલી સંગ્રહ સ. ૧૯૭૬ ] વિજાપુર નિવાસી સુશ્રાવક શેઠ મગનલાલ કંકુચની વિધવા પત્ની શ્રાવિકા ખાઇ મગુ ની દ્રવ્ય સહાયથી તથા વિજાપૂર નિવાસી રોડ ભાદરભાઈ કકુચાની વિધવા પત્ની ચંચળના મૃત્યુના સ્મરણાર્થે તેમની સહાયથી છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારા મક. હા. વકીલ મેહનલાલ હીમદ - == પ્રત ૧૦૦૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir આર્દ્રત્ત ત્રીજી. કિમત રૂ. ૦-૩-૦ For Private And Personal Use Only પાદરા. [ ઈ. સ. ૧૯૨૦ 味わ添 Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રન્થ મળવાનાં ઠેકાણું. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ ચંપાગલી મુંબાઇ. શા. વિરચંદભાઈ કૃણુ પુના વૈતાલપુંઠ તથા માણસા, બુકસેલર મેઘજી હીરજી પાયધુની મુંબાઈ. વકીલ મોહનલાલ હિમચંદ પાદરા ( ગુજરાત છે. વિજાપુર જૈનમિત્ર મંડળ હા, શા. મેહનલાલ જેશીંગભાદ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુહલી સંગ્રહ ભાગ પહેલો. (પ્રથમ ભાગ) - તૃતિયાવૃત્તિ. હલી સંગ્રહ પ્રથમ ભાગની બે આવૃત્તિ સાસ થવાથી ત્રિીજી આવૃત્તિ બહાર પાડવામાં આવે છે તેથી શ્રીમદ્ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરિ કૃત ગુહલી સંગ્રહની ઉપયોગિતા કેટલી છે તેનો વાચકને તુર્ત ખ્યાલ આવી શકશે. જમાનાને અનુસરી તેમણે પ્રથમ ભાગમાં નીતિની, વિદ્યાની, ધર્મની, ગુરૂની, માતા પિતાએ પુત્રપુત્રીઓને શિખામણની તથા દુર્વ્યસન નિષેધ વગેરે સંબંધી પાંસઠ ગુહલીઓ રચી છે. વૈરાગ્યની તથા આત્માના સ્વરૂપની ગુંડલીઓ તથા સાતવાર, બારમાસ તથા પન્નર તિથિઓની ગૃહલીએથી પ્રથમભાગની ઉપયોગિતામાં વૃદ્ધિ થઈ છે. બીજા, ત્રીજા, ચોથા, પાંચમાં, છઠ્ઠા અને આઠમા ભજન સંગ્રહ પદ્ય ભાગમાં કેટલી ગંહલીએ છે તે પ્રથમ ભાગમાં છપાવવાની હતી, પરંતુ હાલ રહી ગઈ છે તે બીજી વખત છપાવવામાં આવશે. ગુજરાત, કાઠિયાવાડ, દક્ષિણ, વિજાપુર, પેથાપુર, માણસા, અમદાવાદ, મુંબાઈ, સુરત, પુના, પાટણ, પાલનપુર વગેરે મોટા શહેરોમાં અને ગામાં અનેક ગુહલીઓને શ્રાવિકાઓ વ્યાખ્યાનમાં પિરિસી વખતે ગાય છે. પ્રાચિન પ્રિય શ્રાવિકાઓને માટે પ્રથમ ભાગમાં જૂની છવ્વીસ ગુહલીઓને ચૂંટી દાખલ કરવામાં આવી છે. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી પરીક્ષા બોર્ડ સ્થપાયું છે તે પ્રથમ ભાગમાંથી કેટલીક ગુંડલીઓને પાસ કરી કન્યાઓને શિખવીને પરીક્ષા લે છે, તેથી ગુંડલીઓની ઉપગિતામાં ઘણી વૃદ્ધિ થાય છે. જેનશાળાએમાં શિક્ષક ઘણે ઠેકાણે બાળાઓને શ્રાવિકાઓને પ્રથમ ભાગમાંથી ગુંડલીઓ શિખવે છે તેથી ગુંહલી સંગ્રહ પ્રથમ ભાગની For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશદેશથી ઘણુ માગણીઓ આવવાથી તૃતિયાવૃત્તિ તરીકે ગુહલી સંગ્રહને બહાર પાડવામાં આવ્યું છે તેથી તેને બહાળે ફેલાવે થશે એમ આશા રાખવામાં આવે છે. પ્રથમ ભાગમાં જૂની કેટલીક હલીએ ઉમેરી છે તેથી શ્રાવિકાઓને જૂની ગુહલી ગાવાને પણ ઘણે રસ પડશે. ગુહલી સંગ્રહ પ્રથમ ભાગની પેઠે ગુહલી સંગ્રહ દ્વિતીય ભાગ પણ અનેક પ્રકારની ઉપગી ગુહલીઓથી રચાય છે. દ્વિતીય ભાગમાં એકસો પન્નર હલીઓ વગેરે છે. પ્રથમ ભાગની અને બીજા ભાગની ત્રણસે ઉપરાંત નકલે ભેગી બંધાવવામાં આવી છે. તેથી બંને ભાગેને એક સાથે ઉપયોગ કરનારાઓને સાથે બંધાયેલા બંને ભાગ ઘણું ઉપગી થશે. પહેલા ભાગની સાથે બીજો ભાગ ખરીદવાની ખાસ જરૂર છે. બીજા ભાગની ખુબી એર પ્રકારની છે. ગંહલીએ ગાનારી શ્રાવિકાઓ અવશ્ય બે ભાગ ભેગા બંધાયેલા અગર જુદા મંગાવી લેશે. માણસાવાળા શ્રાવક વીરચંદ કૃષ્ણજીનાં પત્ની સમરતની દ્રવ્ય સહાયની પ્રેરણાથી ગુહલી સંગ્રહ બીજો ભાગ છપાવવામાં આવ્યું છે. વિજાપુરવાળા શેઠ મગનલાલ કંકુચંદનાં પત્ની તરફથી પ્રથમ ભાગની આવૃત્તિ પહેલાં છપાવવામાં આવી હતી. પ્રથમ ભાગની ત્રીજી આવૃત્તિ પણ વિજાપુરવાળા શેઠ મગનલાલ કંકુચંદનાં ત્રીજી વિધવા પત્ની મંગુની તરફથી તથા વિજાપુરવાળા શેઠ બાદરભાઈ કંકુચંદનાં વિધવા પત્ની ચંચળ મૃત્યુ પામ્યાં તેમના ધામિક ફંડમાંથી તેમના સ્મરણાર્થે છપાવીને તેમની મદદથી બહાર પાડવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળમાંથી પાણીના મૂલ્ય પુસ્તકો છપાવીને બહાર પાડવામાં આવે છે. તેમાં સજજને સહાય કરશે એવી આશા રાખવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-મુંબઈ. સંવત ૧૭૬ માઘ સુદિ પૂર્ણિમા. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિક મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગજી વિરચિત ગહેલી સંગ્રહ. પ્રથમ ભાગ. ગહુલી. ૧ श्री रविसागरजीनी. ( મારો સહેજ સલુણા સાહિબ બેટીઓ એ ગગ. ) બહેન રવિસાગર ગુરૂ વીએ, જેહ પંચ મહાવ્રત ધાર, શુભ સંજમ મારગ પાળતા, ભાવે ભાવના બાર ઉદાર, બડેટ 1 રૂડે મારૂ દેશ સેહામ, શુભ પાલી ગામ મેઝાર; એસ વંશ ભૂષણ ગુરૂરાયને, થયે જન્મ અતિ સુખકાર, હે. ૨ દેશ ગુર્જર રાજનગર ભલું, નિમિસાગર ગુરૂની પાસ; શુદ્ધ પંચ મહાવ્રત ઉચ્ચર્યા, અને પરિણામ ઉલાસ. દેશદેશ વિહાર કર્યા ઘણુ, પ્રતિ બોધ્યાં નરને નાર; વૈરાગી ત્યાગી શિરોમણી, સંવેગી રડા અણગાર. હે ૪ સુડતાલીસ વર્ષ લગે ભલું, નિર્દોષ સંયમ આચાર; સ્વર્ગ ગમન મહેસાણામાં કર્યું, એવા ગુરૂને નમું વારંવાર વડે પ બાળ બ્રહ્મચારી શ્રૂતણા, ગુણ ગણતાં નાવે પાર વારંવાર ગુરૂ મને સાંભરે, ગુરૂ દશ ન દુર્લભ ધાર. એવા સદગુરૂના ગુણ ગાવતાં, પામે લમી લીલ વિશાળ વિદ્યાપુર સજ્જ સંધ વંદતાં, બુદ્ધિસાગર મંગળ માળ. હે જી For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગહુલી૨ वैराग्य विष. ( સમાજની સાજની સાજની. એ રાગ ) હારમાં હારમાં હારમાર, આયુ ખુટી જાય જીવ હારમાં; યારના યારના યારનારે, બહેની પડીસ નહીં તું યારમાંરે. આયુ૦૧ દેવ જીનેશ્વર ગુણ નવી ગાતી, લેભાય વિષય વિકારમાંરે. આયુ૨ સંસારે સુખ સ્વMા જેવું, આવે જાય ક્ષણ વારમાંરે. આયુ૦૩ મળ મુતરને માંસ રૂધિર છે, કાયાતણા કેડારમાંરે. આયુ૦૪ મમતા તેની દિલ ધરીને, પાપ કરે તું મારમારે. આયુ૦૫ પુયથી સુખને પાપથી દુખે, ધર્મ હદયથી વિસાર માંરે. આયુ૦૬ તીર્થકરની આણું તેડી, ભટકીશ આ સંસારમારે. આયુ9 ધુમાડાના બાચક સરખું, સગપણ સાચું ધાર મારે. આયુ૦૮ દેવ ગુરૂને નિશદિન ભજીએ, સદા સ્વરૂપ આધારમાંરે. આયુ૦૯ બુદ્ધિસાગર શિવ સુખ પામે, નરભવના અવતારમાંરે, આયુ૦૧૦ ગહુલી કે श्राविकाने सदुपदेश. ( રસિયા આવજેરે રાતે. એ રાગ. ) બહેની સુણજોરે મારી, હેત શિખામણ એક છે સારી. ધનથી મેટાઈ ધારે, તે શું? આતમ કાજ સુધારે. ભણીએ ભણીએ ભાવે, જેથી મૂર્ખાઈ દૂર જાવે. ઉત્તમ કેળવણી લીજે, મુખથી મીઠાં વચન દીજે. હેની ૦૧ હનીર બહેની; ડેની ૪ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). ચાડી ચારીને ન કરીએ, સગુણ માળા હૃદયે ધારીએ. હેની ૦૫ સાસુ સસરાનું માન, કોથે નવી કરીએ અપમાન. બહેનીક કરજ કરીને ભારી, આભૂષણ પહેરે નહીં નારી. બહેની ૭ પપુરૂની રાણે, હરીએ નહીં વાળ હાહા. હે-૮ પાપ મલીનતારે તજીએ, નવરાં બેઠાં પ્રભુને ભજીએ. મહેની ૯ જીવ તુને જોઈ, દળવું ખાંડવું કીજે રસાઈ. બહેન૧૦ માતપિતાને નમીએ, પર ઘર નાં કહે કિમ ભમીએ. હેીિ ૧૧ રડાં રેરે ત્યાગે, ગુરૂ વંશી રાણુણને માગે. બહેની ૧૨ વાવ નીતિથી ચાલા, બુદ્ધિસાગર સુખમાં મહાલે. બેડની ૧૩ ગહુલી, ૪ श्राविकाने मदुपदेश. ( રઘુપતિ રામ હદયમાં રહેશે. એ રાગ ) સતી સુણે પ્રેમથી શીખ સારીરે, હિત શિક્ષણની બલિહારી. સતી હેની વાત ન કરીએ ત્યારે, કેની હાંસી ન કરીએ ઘાટે રે, સારી શિક્ષા છે તુજ માટે. સતી. ૧ નિંદા પરની નવિ કીજે રે, બટું આળ કલંક ન દીજે. પરઘર ભમતાં ન ભમી જે. સતી. ૨ પતિ નિંદા કરે છે નારીરે, અપયશની તે અધિકારી રે; થાય તે અતિ દુઃખીયારી. સતી. ૩ વેણ કડવા ન વરીએ વાણી, સુણીએ જીનવની વાણી રે; પરમાર દિલમાં આણું. સતી, ૪ વાત વાતમાં લડવું ન રાખુંરે, વુિં કૂટવું તેહ હારે; લાગે કુડિ ની પરૂં. સતી. ૫ ભણવું ગણવું સુખકારી રે, પ્રભુ નામ તે મંગલકારી રે; પરપુરૂષ ન દેખે ધારી. પલી, ૬ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) કાઈ સાથે ન કરીએ વરરે, નીતિથી રહીએ નિજ ઘેરરે; બુદ્ધિસાગર શિવ સુખ લ્હેર. ગહુલી, પ मुनि धर्मविष ( માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરો એ રાગ ) વ્હાલા ગુરૂરાજ ઉપદેશ આપે, ભવવૃક્ષતણુ' મૂલ કાપે; વ્હાલા. એ ટેક, સત્ય ધર્મ જીનેશ્વર ભાખે, કામિની કંચન ન રાખે; સમતા અમૃત રસ ચાખે. લાગી સદ્ગુરૂ વાણી મીઠી, મિથ્યા વાણી લાગી અનિષ્ઠી; મેતા અનુભવ નયણે દીડી. જીન આણા ધરી નિજ માથે, વીર વલય દયાદાન હાથે; રમે અનુભવ મિત્રની સાથે. પચ ઇંદ્રિય વશમાં કીધી, વાટ મેક્ષ નગરની લીધી; વિષય તૃષ્ણા શીખ દીધી. પાંચ સુમતિ ગુપ્તિ ત્રણ્ય ધારી, ત્યાગી કુમતિ કુટિલતા નારી; લાગી સુમતિ નારી દિલ જ્યારી. બન્યા મુક્તિતણા ગુરૂ રાગી, મિથ્યાત્વદશા દૂર ભાગી; શુદ્ધ ચેતના ઘટમાં જાગી; નિ’દ્યા વિકથા પરિહરતા, શુદ્ધ આત્મિક ધ્યાન ધરતા; વાયુ પેઠે ગુરૂ વિચરતા. સતી. છ ગુરૂ દર્શીન શિવ સુખકારી, પાપ નાશક મગળકારી; બુદ્ધિસાગર ” ગુરૂ જયકારી, 66 >> For Private And Personal Use Only વ્હાલા. ૧ વ્હાલા. ૨ વ્હાલા. ૩ વ્હાલા. ૪ વ્હાલા. ધ્ વ્હાલા. ૬ વ્હાલા, ક વ્હાલા. ૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગહુલી . गुरु गाममां पधारता गावानी. ( રાગ એ લંકાથકી સીતા સુંદરી.) મુનિરાજ પધાર્યા ગામમાં, સહુ સંઘને હર્ષ માય; પધાર્યા. ટેક. ધન્ય દિન ઘડી આજ માહરી, આજ પુણ્યાંકુર પ્રગટાય. પધાર્યા. ૧ વંદ વિનય પ્રદક્ષિણ દઈને, કરી વિનય ઘરી બહુમાન. પધાર્યા. ૨ દેખી ચંદ્ર ચાતક જેમ હરખતું, મેઘ ગાજતાં જેમ મેર. પધાર્યા. ૩ તેમ ગુરૂ દર્શનથી સંઘમાં, થયે આનંદ સઘળે ઠેર પધાર્યા. ૪ કરે ભાવથી સહિયર ગહુલી, ગાઓ મંગળ ગીત રસાળ. પધાર્યા. ૫ ગુરૂ પંચ મહાવ્રત પાળતા, નહીં મમતા માયા લેશ. પધાર્યા. ૬ રાગ દ્વેષને દૂરે ટાળતા, વળી વિચરંતા દેશ વિદેશ. પધાર્યા. ૭ હર્ષોલ્લાસા ધરી હરી માનન, કીધાં દર્શન સરૂ આજ પધાર્યા. ૮ બુદ્ધિસાગર ગુરૂની વાણીથી, સર મુજ આતમ કાજ. પધાર્યા. ૯ ગહેલી છે. गुरु उपदेशविष. ( સિયા આવજે રાતે. એ રાગ. ) સદ્દગુરૂ ઉપદેશ આપે, પાપીના પાપોને કાપે,બહેની પ્યારી રે. મારી. ૧ હિંસા જીવનરે ન કરીએ, પરદુઃખ પેખી હર્ષ ન ધરીએ. બહેની, ૨ ચાડી ચુગલીસે તજીએ, સત્યાભૂષણ કઠે સજીએ. બહેની. ૩ ક્રોધ કરે ન ભાળે, સત્ય વદી કુળ નિજાવટ છે. બહેની. ૪ પરધન પિખીને ન લીજે, ચેરી પરની કહે કેમ કીજે. બહેની. ૫. પરપુરૂપથીરે ન હીએ, નિંદા થાય તિહાં નવ વસીયે. બહેની, ૬ રાત્રી પડતાં ન ખાવું, જે હવે શિવપુરમાં જાવું. બહેની. ૭ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) હેન્રી. ૯ ચાટે ચાલડતાં ન હુસીએ, કજીએ થાય તિહાંથી ખસીએ. ડેની. ૮ જીન મદિરમાંરે જઇએ, દેવને વઢી પાવન થઇએ. ક્રોધ કપટનેરે છડા, ધ કર્મોંમાં નિશદિન માં ડે. વિનયે સદ્ગુરૂને નમીએ, ચાર ગતિમાં કહે કેમ ભમીએ? શ્રદ્ધા ધર્મ નીરે ધરીએ, કદમૂળ મેળા પરિહરીએ. કાયા કારમી છે કાચી, તેમાં મમતા કરી શુ રાચી ? તન ધન ચૈત્રનરે ખાટુ, સત્ય નામ પરમાતમ હેતુ ધ જ કરજોરે ભાવે, બુદ્ધિસાગર શિવ સુખદાવે. ભવી જીવને બહુ ઉપકારી છે, કુમતા કુટિલતા વારી છે; માયા મમતાને મારી છે. ગલી मुनि धर्मविषे હું સુણા ચદાજી. એ રાગ અલી સાહેલી ગુરૂવાણી, સાંભળતાં હરખીત થાઇએ; ગુરૂ ગુણુ નિરખી, હરખી, મન આણુંદી શિવપુર જાઇએ, ગુરૂ સમતારસના દરીઆ છે, ગુફ ાનગુણેકરી ભરીઆ છે; સ'સાર સમુદ્રને તરિયા છે. અક્ષી સાહેલી. ની.૧૦ હેંની ૧૧ મ્હેની.૧૨ સયમરથ વ્હેવા છે ધારી, આતમ ઉપયોગની દે, માઢ ચાર કરે નહીં જસ ચેરી, For Private And Personal Use Only હૅની ૧૩ તુની.૧૪ ના.૧૫ અલી. અલી. ગુરૂ જંગમ તીર્થ મહાજ્ઞાની, ગુરૂ આતમધ્યાનતા યાની; શુદ્ધ ધર્મ તણા છે ગુરૂ દાની. ગોચરીના કોષ સદા ટાળે, ને અનમ ગુણને મજવાળે; આધાર ગુરૂના કળિકાળે. નિભી ર'ગી વૈરાગી, પટમાશ ઘટસ ગી; મૂર્છા મમતા હિ ત્યાગી. અઢી. અક્ષી. ર ૩ ૪ *પ્ અલી, હ Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) કપટ કરી કીરિયા નહીં કરતા, ઉપસર્ગ થકી ગુરૂ નહીં ડરતા; કરવા પાપ ભવજલ નતા. અલી. છે ધુમધામ તણા ગુરૂ નહીં રાગી, પરમામદશા અંતર લગી; ગુરાગી ત્યાગી સાભાગી અલી, ૮ અંતર દ્રષ્ટિ હદયે રાખી, શુદ્ધ આતમ ગુણના અભિલાષી; પરમાતમ અમૃત રસ ચાખી. અલી. ૯ ગુરૂ લકડમાળે નહીં ચાલે, સંતાપ ભવનમાં નિત્ય મહાલે; શુદ્ધ તત્ત્વ સ્વરૂપને નિહાળે. અલી. ૧૦ વિજાપુર નગરે ગુણવતા, સુખસાગર ગુરૂજી જયવંતા, શુદ્ધ પંચ મહાવ્રત પાલંતા. અલી. ૧૧ એવા ગુરૂને વંદે ભાવે, નરનારી શાશ્વત પદ પાવે; બુદ્ધિસાગર ગુરૂ ગુણ ગાવે. અલી. ૧૨ ગહેલી ૯ 31 વાઈr. સખીરે મહેતે કૈતુક દીઠું, કીડીએ કુંજર મારીએ રે, સખીરે મહેત કેતુક દીઠું, સિંહ હરણથી હારી રે. સખી. ૧ સખીરે મહેતા કૌતુક દીઠું, અંધ અંધને દેરતા સખીરે મહેતે કેતુક દીઠું, રાજા પ્રજા ધન ચોરતારે. સખી. ૨ સખીરે હેતે કેતુક દીઠું, રવિ અજવાળું નવી કરે; સખીરે મહેતે કેતુક દીઠું, ચંદ્રથકી ગરમી ઝરેરે. સખી. ૩ સખીરે મહેતે કેતુક દીઠું, દાણા ઘંટીને પીલતારે; સખીરે મહેતે કેતુક દીઠું, હંસે કાદવમાં ઝીલતારે. સખી. ૪ સખી મહેતે કેતુક દીઠું, હંસ યૂથે કાગ મહાલતેરે; બીરે પોતે કેતુક દીઠું, અર હસ્તિ પેઠે ચાલતે રે. સખી. ૫ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૮) સી. ટ્ સખીરે શ્વેતા કૈાતુક દીઠું', હંસ મેાતી ચારો નિયે ચરે, સખીરે શ્વેતા કૈાતુક દીઠું, નાથ રમે મારા પરઘરેરે. સખીર શ્વેતા કૈાતુક દીઠું, સિ’હને પિંજર પુરીયે રે; સખીર શ્વેતા કૈાતુક દીઠું, કાંકરે મુદગળ ચૂરીયે રે. સખીર શ્વેતા કૈાતુક દીઠું, ભૂપતિ ભિક્ષા માગતા રે; સખીરે શ્વેતા કૈાતુક દીઠું', અગ્નિ અવમાં લાગતારે. સખી, સખીરે મ્હેતા કૈાતુક દીઠું, સાધુ વેશ્યાથી વિવાહ કરે; સમીરે શ્વેતા કૌતુક દીઠું', એવા સાધુ ભવજળ તરેરે. સખીર શ્વેતા કૈાતુક દીઠું, પરઘર મુનિ નહીં વહારતાર; સખીરે મ્હેતા કૈાતુક દીઠું, પરધન ચાર ન ચેારતારે. અનુભવ જ્ઞાનને દીલમાં ધારી, મુનિવર શિવ સુખ પાવશેરે; બુદ્ધિસાગર શાશ્વત સુખ લહી, મુક્તિ વધુ પતિ ધાવશેરે. સખી, ૧૧ સખી. ૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગહુંલી ૧૦. मुनिमहाराज विहार करे त्यारे गावानी. ગુણુ તિ તિ નિત કરી સદાજી, ગાવું ગુરૂ ગુણ ચંગ; શચીપતિ નરપતિ પૂજતાજી, સમતારસ ગુણુ ગંગ ગુરૂજી ન કરી આપ વિહાર, ચરણ કરણ સિત્તરીતણાજી, ભેદ ધરે હરે પાપ; પંચ મહાવ્રત પાલતાજી, ગુણ ગણુ ગાવું આપ. ગુરૂજી ન કરી આપ વિહાર, મુક્તિપન્થ સાધક મનાજી, પાળે પ'ચાચાર; ોષ દોષ જોશને હણીજી, તારક વારક માર ગુરૂજી ન કરી આપ વિહાર, For Private And Personal Use Only સખી. 19 品 ૧ મ Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શોધક ધક તત્ત્વનાજી, રમતા મમતા સુસંગ; સુખ કર દુઃખ હર હરિ પરેજી, રમતા અનુભવ રંગ. ગુરૂજી ન કરો આપ વિહાર ગુરૂ દર્શન સ્પર્શન થકીજી, ભાગી બ્રાંતિ કુટેવ; સત્ય તત્ત્વ સમજાવતાછ, ગુરૂ દવે ગુરૂ દેવ. ગુરૂજી ન કરે આપ વિહાર. સત્ય બેધગે કરી છે, જે આપ્યો ઉપદેશ ભભ ભમતાં નહીં વળેજી, ઉપકારતણે કંઇલેશ. ગુરૂજી ન કરે આપ વિહાર નિરખતાં નયણે કરછ, સ્વામી શોક ન માય; અશ્રુ ધારા નયણે વહેછ, દર્શન કયારે થાય. ગુરૂજી ન કરે આપ વિહાર. ઘડી ઘડી ગુરૂ ગુણ સાંભરેજી, રૂડા ગુરૂ અવદાત; તારક તરણિ દિનમણિજી, ભ્રાત તાત મુજ માત, ગુરૂજી ન કરે આપ વિહાર. દેજે દર્શન કરી કૃપાજી, સેવકપર કરી મહેર; લળી લળી નમું પાયે પડીજી, મુક્તિ મળે ટળે ફેર. ગુરૂજી ન કરે આપ વિહાર. ભેગ રેગ કરી લેખતાછ, ટાળે શેક વિયેગ; શાશ્વત શિવ સુખ સંપદાજી, પરમાનંદ પદ ગ. ગુરૂજી ન કરે આપ વિહાર દર્શન એવા ગુરૂતજી, થાતાં શિવ સુખ થાય; બુદ્ધિસાગર વંદતાંછ, શિવનગરી સુખપાય. ગુરૂજી ન કરે આપ વિહાર, For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) ગéલી ૧૧ वैराग्य भावना विषे. (ઓધવજી સંદેશે કહેજો શ્યામને, એ રાગ ) એવોરે દિવસ તે મારે ક્યારે આવશે, બ્રાંતિ સમ હું જાણશ આ સંસાર; કે કપટ ઈર્ષ્યા રાગાદિક વૈરિયે, ત્યાગીશ ખેટા વિષયણ વિકારજો. એ. ૧ માત પ્રમાણે દેખીશ સઘળી નારીઓ, બ્રાત પ્રમાણે લેખીશ શત્ર વર્ગ જે; સુખ દુખ આવે હર્ષ વિષાદ નહીં હવે, વિદ્યા ધન વધતાં નહીં હવે ગર્વ છે. એ. ૨ વૈરાગ્યે રંગાશે મન મારૂં સદા, દેવાશે મન મેલ બધે નિરધાર; વિષય વિકારે વિશ્વની પેઠે લાગશે, અંધ બને છે જેમાં નરેને નારજો. એ. ૩ મોજ મજામાં સુખ નહીં મુજ ભાસશે, મમતાનું હું તેધ નાંખીશ મૂળજે; સગાં સંબંધી પિતાનાં નહીં લાગશે, રૂપે સેનું ભાસે મન જેમ ધૂળજો. એ. ૪ ધર્મધ્યાન ધ્યાતા થઈ આ મસ્વરૂપમાં, રમતે રહી હું પડું નહીં ભવકૂપજે; સમતા સંગે કર્મ કલંક વિદાર, થાઉં હું શિવ સાશ્વત સુખચિપજે. એવે. ૫ કુમિત્રોની સોબત ત્યાગી જ્ઞાનથી, સદ્દગુરૂ સંગતિ કરતે રહું નિશદીન; For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ). બુદ્ધિસાગર જન્મ જરા નિવારીને, આત્મસ્વભાવે પરમાતમ પદ લીન જે. એ. ૬ સશુરૂ. ૧ ગહેલી. ૧૨ गुरु श्रीरविसागरजीनी वाणी. ( રાગ ઉપરનો ) સદ્ગુરૂ રવિસાગરની વાણી સાંભળી, હર્ષોલ્લાસે મન મારૂં ઉભરાયજે; શેક વિયેગાદિક ચિંતા દૂરે ટળે, મા ગળે મળે સમકિત પદ સુખદાય જે. તન ધન યૌવન બાજી જૂઠી જાણજે, રંગને ચટકે મટકે દહાડા ચારજો; આખર ખાલી હાથે જાવું એકલું, ખાશે નઠારે એ આ સંસારજે. આરે જગતમાં રાવણ જેવા રાજવી, કૈરવ પાંડવ બળીઆ માની ધજો; તે પણ આયુષ્ય ખરી જાતાં ચાલીયા, તે પણ મૂરખ લાગે નહીં તુજ બોધજો. દિન દિન આયુષ્ય ખૂટી જાવે જીવડા, પાણીના પરપોટા જેવી દેહજે; મગરૂરીમાં મહાલે શું મકલાઈને, અંતે જાવું એકલું છોડી એજે. કે ચાલ્યા કેઈ ચાલે કેઈક ચાલશે, જમ્યા તે મરશે એમ નિશ્ચય જાણજે, અણધાર્યો તું પણ કેઈક દિન ચાલશે, ફાંફાં મારે ફેગટ મનમાં માનજો. સદ્દગુરૂ. ૨ સદગુરૂ. ૩ સદ્ગુરૂ. ૪ સદ્દગુરૂ ૫ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્દગુરૂ ૬ (૧૨) કેઈક રાણાને વળી કેઈક રાજીયા, મેલી ચાલ્યા રાજ્ય રૂધિ ભંડારજો: રાણીઓ રોતી રહી તેની બાપ, શયા ચાકર કરી કરી પોકાર. મંદિર મેવ બાગ અને બહુ માળી, મરતાં સાથે કેઈ ન આવે છવજે; મુંઝાયા શું માયાના દુઃખ પાસમાં. ત્યાગ કરંતાં પામે શાશ્વત શિવજે. આજ કાલ કરતાં તે દહાડા વહી ગયા, આળસ ત્યાગી પામર પ્રાણી ચેતજો; સદ્દગુરૂ સંગે રંગે રહીએ પ્રેમથી, બુદ્ધિસાગર શિવરમણી સકેતજે. સદ્દગુરૂ ૭ સદગુરૂ ૮ ગહુલી. ૧૩ मुनिस्वरूप विषे. પાવા તે ગઢથી ઉતર્યા મહાકાલી. એ રાગ. પંચ મહાવ્રત ધાર સદ્ગુરૂ દીઠા રે, મુજ સફલ થયા અવતાર લાગ્યા મીઠા: કંચન કામિની કારમી દૂર ત્યાગીરે, શિવરમણની સંગીત પ્રીતિ લાગીરે. પંચ. ૧ ફેધ માન સંકલેસ કરતા દૂરે, કમષ્ટક દળને ધ્યાનથી ચકચૂરેરે, સત્ય ધર્મ વીતરાગને મન ભાવે રે, શત્રુ મિત્રે સમભાવ, મનમાં લાવેરે. પંચ, ૨ કર્મ ક્રિયાને ત્યાગ, નિશદિન કરતા, વાયુ પેઠે વિહાર, કરી વિચરતારે, For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચ, ૩ (૧૩) મમતા સ્ત્રી સંગાત, કદીય ન રમતારે, શુદ્ધ આત્મસ્વરૂપે પ્રેમ, અવર ન ભમતારે. દમતા ઇકિયે પાંચ, વિષ છતીરે, ખમતા પરિસહ બાવીસ, જસ નહીં ભીતિ વૈરાગી બહુ ગંભીર, કદીય ન હસતા, શકયતણું પ્રતિપાળ, સંજમ વસતારે. જ્ઞાની ધ્યાની ધર્મના શુદ્ધ ભાખરે, શુદ્ધ આતમ વરૂપના પ્રેમથી અભિલાષી, એવા ગુરૂને નિત્ય નમે ભવિ ભારે, બુદ્ધિસાગર ગુરૂ ગુણ તો નિત્ય ગવેરે. પંચ. ૪ પંચમહાવત ૫ નીડા. એ રાગ.) ગહેલી ૧૪ શુળ વિ. (મા પાવાગઢથી ઉતર્યા મહાકાલી મા સિા સાથે હળીમળી ચાલીયે નરનારીરે; વિચારી વદીયે વેણ એ શિખ સારીરે, ટેક ધર્મની ન ત્યાગીએ સુખકારી રે, વ્યસનને કરીએ ત્યાગ કુમતિ વારી રે. દયા ની કીજીએ ચિત્ત લાવી, પર વરતુ કીધા વણ લેઈ ન ખાવીરે પુસ્તક વાંચે પ્રેમથી ચિત્ત રાખી, વાદ ન વદીયે ભૂપતિ યતિ ખાખરે. ગુરૂવંદનને કીજીએ ભવો ભાવે રે, જીના દર્શન સ્પર્શન વેગથી શિવ થાવે, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાત્રી જન મત કરો શિવ સંગીરે, સટ્ટાબાજી કુખેલ રમત કુટુંગીરે, ધે જૂઠ ન બોલીયે દેઈ ગાળરે, ઈષ્યથી દીજે કેમ? પરને આળરે, અવસર દેખી બલી પર પ્યારું રે, અવસર વહુ બોલે જેહ તેહ નઠારૂં. બે જણ વાત કરે રહી જ્યાં છાનીરે, ઉભા નવિ રહીએ ત્યાંહિ માનની હાનિરે; જૂઠી સાક્ષી મત પુરે દુખકારી રે, દુર્જનની સંગત ત્યાગ બહુ ગુણકારી રે. માતા પિતાને પ્રેમથી નિત્ય નમીએ રે, કીતિને થાયે નાશ ત્યાં નવી ભમીએ રે, સત્ય ધર્મ વીતરાગને જયકારી રે, બુદ્ધિસાગર ગુરૂરાયની બલિહારીરે. ગલી ૧૫ अवगुण त्याग विषे. ( મારે સહેજે સલુણે સાહેબ ભેટીએ. એ રાગ) બેની પ્રેમે પરમગુરૂ વદીએ, જેની શિક્ષા સકલ સુખદાય, ઉપદેશ સુણું શુદ્ધ ભાવથી, સદાચાર ધરે હિતલાય. બની. ૧ પામી મનુષ્ય ભવ જગ શું ર, ટળ્યાં કર્મ કલંક ન લેશ, જૂઠી વાણી ઘડી ઘડી બેલતાં, ધર્યો સાચે ન શ્રાવક વેષ. બેની. ૨ કરી નિન્દા બીજાની દ્વેષથી, લા નહીં પાપથી કાંઈ, માન મેટાના લેભમાં, ધન ખરગ્ધ કીતિ ભાઈ. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) આપ મોટાઈ બણગાં કૂકિયાં, કદી ધયું ન આતમ ધ્યાન, જીવ કયાંથી આવ્યે કયાં જાવશે, શું લેઈ જશે નાદાન. બેની. ૪ વિષયારસ હાલે લેખીને, પાપ કર્મ કર્યા કેઈ લાખ; જુઓ રાવણ સરીખે રાજવી, તેના શરીરની થઈ રાખ. બેની. ૫ મારૂં મારૂં કરી જીવ મેહિ, પડ મેહમાયાના પાસ; રાગ દ્વેષને જોરે વાહીઓ, અને કમંતણે જીવદાસ. બેની. ૬ ઉઠી અણધાર્યો દીન એકલું, જાવું પરભવ દુઃખ અપાર; પાપ પુણ્ય બે સાથે આવશે, ચેત ચેત ચેતન ઝટવાર, બેની. ૭ સદ્ગુરૂ શરણ સંસારમાં, કરતાં સહુ કર્મ કપાય; શિવશાશ્વત સંપદા પામીએ, બુદ્ધિસાગર ગુરૂ સુપસાય. બેની. ૮ ગલી ૧૬ श्रावक आचार विषे. ( ઓધવજી સંદેસો કહેજો શ્યામને એ રાગ. ) ગુરૂની મીઠી સાકર સેલડી, પીતાં મારા ડગે હરખ ન માય, ચંદરવા બાંધે ઘરમાં શ્રાવક સહુ, જીવદયા પળે તનનું રક્ષણ થાય છે. ગુરૂની. ૧ ગળીને પાણી પીજે નયણે નીરખી, હોકો બીડી પીવે નહીં ધરી ધર્મ, આદુ લસણને ડુંગળી કહે કેમ ખાઈએ, જેથી દુઃખદાઈ બહુ લાગે કર્મ જે. ગુરૂની. ૨ રાત્રી ભેજન શ્રાવકને કરવું નહીં, પંખી પણ રાત્રે નવિ ખાણું ખાય; ઉત્તમ શ્રાવક ફળ પામી જે ખાઈએ, તે શું શ્રાવક નામ ધરી મકલાય. ગુરૂની. ૩ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂની. આ (૧૬) કપટ કૂડું આળ ન દીજે કઈને, આગમ વાણી સાંભલીએ બહ માનજે; માનવ ભવ પામીને જન્મ સુધારીયે, કદી ન કરીયે દેવ ગુરૂ અપમાનજે. ટા ઝઘડા ધર્મ કર્મમાં નવી કરે, ગુરૂઆણું ધરે કરો કદાગ્રહ ત્યાગજે, અભક્ષ્યાદિક વસ્તુ ભક્ષણ નહીં કરે, શ્રાવક કરણી કરીયે ધરિ મન રાગજે. જૂઠી માયા બાજીગરની બાજુમાં, જૂઠી માયા જગતતણી ક્ષણ નાશ: સત્ય સ્વરૂપ આતમનું જ્ઞાને જાણતાં, બુદ્ધિસાગર તારમતિ પદ આશ. ગુરૂની. ૫ ગુરૂની. ૬ ગલી ૧૭ मुनिराज दीक्षा ले ते वखते गावानी. ( રહે ગુરૂ ફાગણ માસ ચોમાસુરે એ રાગ) નમું નિશદીન મુનિવર નિરખર, શુદ્ધ સંયમ મારગ પરખી, નમું. તમે વિષયા રસના ત્યાગીરે, શુદ્ધ મુનિ મારગ લય લાગીરે, બન્યા ઉદાસીનથી વૈરાગીરે. નમું. ૧ રાગ દ્વેષને ફરે ટાળીરે, મેહ માનતણું જેર ગાળીરે; પંચ સુમતિ ગ્રહી લટકાળી રે. નામું. ૨ તમે છેડી દુનિયા દીવાનીરે, ઘરબાર મહેલ રાજધાની ત્યાગી કાયરતા નાદાનીરે. નમું. ૩ ઉચર્યો પંચ મહાવ્રત સારારે, ત્યાગી અવ્રત પંચ નઠારાંરે; રૂંધ્યાં દુઃખકર આશ્રવ બારાંરે. નમું. ૪ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) મમતા માયા દૂર કીધી વાટ મેક્ષ નગરની લીધી, દેખી આતમ અનુભવ ઋદ્વિરે. નમું. ૫ સંજમ સુખકર શિવ આપેરે, ભવભવનાં પાપને કાપેરે સમતા સખી સેજે થાપેરે. નમું. ૬ પંચાચાર પાળે ઘર મરે, ગોચરી દોષ ટાળે તેમ, સિંહ પેઠે સુરા વળી હેમરે. નમું. ૭ સંગી વૈરાગી સંતરે, ક્ષમાગુણથી મહી વિચરત, ગુણવંત મહંત શોભતરે. નમું. ૮ એવા મુનિવરને અનુસરશુર, ભવ માનવ સફળે કરશું, બુદ્ધિસાગર ગુરૂ ગુણ વરશું રે. નમું. ૯ ગહુલી. ૧૮ ममताए आत्माने आपेलो उपालम्भ. સુગુણ સનેહા સ્વામિ મહેલે પધારે, વિનતડી અવધારે. કૃપાળુ, મહેલે પધારે. શેરીએ શેરીએ સ્વામી કુલડાં બીછાવું, તેરણ નવીન રચાવું. કૃપાળુ. ૧ વ્રત નિયમ કરી શરીર શેષાવું, લુખાં અલુણાં ધાન્ય ખાવું, કૃપાળુ; તારા માટે હું તીરથ કરતી, ફાવે તે ડુંગર ફરતી. કૃપાળું. ૨ દીવાની થઈને મેં તે દુનિયામાં ખેળ્યા, માયાના દરિયા ડેળ્યા, કૃપાળુ પીપળાને પાણી મેંતે પ્રેમથી રેડમાં, ઋષિને પ્રેમથી તેડવા. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃપાળું; કૃપાળુ. ૪ કૃપાળુ. ૫ કૃપાળું. કૃપાળુ. દ (૧૮) માળાના મણકા હું તે નિશદિન ગણતી, ગ્રન્થને પ્રેમથી હું ભણતી, ત્યાગી થઈને રે મેં તો ચીવર ત્યાગ્યાં, ભીક્ષાનાં ભેજન માગ્યાં. વનવાસી થઈને મેં વાઘાંબર પહેર્યું, ચિન્તાએ મન મારું ઘેટું જ્યાં ત્યાં જાવું ત્યાં તે શૂન્યજ ભાસે, દુખ હું કહું કોની પાસે. લાખ ચોરાશી જીવનિમાં ભમતી, જન્મ જરા દુઃખ ખમતી; ચાર ગતિમાં મારી લાજ લુંટાણી, દુષ્ટએ જ્યાં ત્યાં તાણી. મારી વ્હારે કેણ ચઢશે પ્રીતમજી, બોલ્યામાં રાખું હવે શરમ શી? મોટાના ઘરની મારી લાજ લુંટાય, તેમાં ફજેતી તારી થાય. ઘરણ વિના તમે વેશ્યાના સંગી, એઠું ખાઈને થયા ભંગી; વિષયના પ્યાલા અમી માનીને પીધા, વેશ્યાએ બેહાલ કીધા. સમજે તે સમજાવું છેલ્લામાં છેલી, ગઈ વેળા ન આવે વહેલી, નાને બાલુડે નથી પારણે સૂતે, જેથી સમજતો નથી હું તે; વાંક ગુહે શે મારે આવે, વૈરી વેશ્યાએ જમાવ્યું: કૃપાળુ. ૭ કૃપાળુ. કૃપાળુ. ૮ કૃપાળુ. કૃપા. ૯ કૃપાળું વસ્ત્ર For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃપાળું, ૧૦ કૃપાળું. કૃપાળુ. ૧૧ કૃપાળું કૃપાળુ. ૧૨ કૃપાળું ( ૧૦ ) સુખ અનન્તુ ઘરમાં ન દીઠું, વિષ્કાએ ભૂંડ અને મીઠું. વેશ્યા તે નારી કદી થાશે ન તારી, વેરિણી દુઃખ દેશે ભારે; મુખે મીઠી ને મન રાખે છે કાતી, ફેલી ખાધી છે તારી છાતી. ઘણું કહેતાંરે મને આંસુડાં આવે, શરમ તને શીદ નાવે; કહે તે સ્વામિજી હું વૈરાગણ હોવું, કહે તો નિશદિન રેવું. નિર્દય થઈ તમે સામું ન જુઓઃ પિતાની પત તેમાં ખુઓ, આવી કુલવટ તમે ક્યાંથી રાખી કયા ભગતે તે ભાખી. દુષ્ટ ચેરેએ તમને પકડીને લુંટયા, કષ્ટ આપીને ખબ ક્યા; જાગીને જુએ જરા આંખ ઉઘાડી, દષ્ટિને દેષ દૂર કાઢી. પાયે પડને એમ વિનતિ કરૂં છું, ધ્યાન સદા હું ધરૂ છું. બોલે બેલોને હવે ઉત્તર આપે ચરણ કમળમાં થાપ. ભાન લાવીને સ્વામીજી બેલે, પ્રેમથી અન્તર ખેલે— સગુણી મારી તે મારી. કાળ અનતે ફેગટ ગાળે; ભાવી ટળે નહિ ટાળે. કૃપાળુ. ૧૩ કૃપાળું. કૃપાળુ. ૧૪ કપાળ, કપાળ. ૧૫ સુગુણ. ૧૬ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) આડે મારગે પ્રાણપતિ પધારે, હાલી હતી તેને વારે. સુગુણી. આજે તે તારી સેવા બજાવી ફરજ સતીની સુણાવી. સુગુણી. ૧૭ વેશ્યાને સંગ હવે કરૂં ન શાણી; સંગત બુરી મેં જાણી; સુગુણી. સમતાના સંગે એમ રવામિજી આવ્યા, તવ રમણતામાં ફાવ્યા. સુગુણી. ૧૮ ગુણ ઠાણે એથે સ્વામિજી ચડયા વેશ્યાના હાથ હેઠે પડિયા– અન્તરમાં જુઓ વિચારી. ભેદ દષ્ટિએ ભિન્નતા બધી; લીધું સત્ય જ ઘટ શેધી. અતરમાં. ૧૯ ક્ષાયિકભાવે નિજ ઘરને તપાસી, જ્ઞાનથી કીધું પ્રકાશી; અન્તરમાં. ક્ષેપક શ્રેણિએ મહેલે ચડંતા, ક્ષાયિક લબ્ધિ વરતા. અન્તરમાં ૨૦ શક્તિ વ્યક્તિ ઘટ અત્તર જાગી, સુખ વિલસે મહાભાગી, અન્તરમાં. પુદ્ગલ સંગ નિવારી સમયમાં તન્મય રૂ૫ રુદ્ધ પામે. અન્તરમાં. ૨૧ આતમ નર નારી સમતા સગ; ભેગવે શાશ્વત ભેગ; અન્તરમાં મળીયે સમય લેખે એમ જ આવે, બુદ્ધિસાગર શિવ દાવે. અન્તરમાં. ૨૨ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ ૦ ૦ ( ૨ ) ગહેલી ૧૯ अवली वाणी. કહેજો પતિ તે કેણ નારી, વીસ વરસની અવધ વિચારી, દય પિતાએ તેહ ની પાઈ, સંઘ ચતુવિધ મનમાં આઈ. ક. ૧ કીડીએ એક હાથી જા, હાથી સામે સસલે ધાયે. વિણ દીવે અજવાળું થાય, કીડીના દરમાં હાથી જાય. વરસે આગને પાણી દીપે, કાયર સુભટના માં છપે. તે બેટીયે બાપ નીપાયે, તેણે તાસ જમાઈ જાયે. મેહ વરસતા બહુ જ ઉડે, લેહ તરેને તણું બુડે. તેલ ફિરેને ઘણી પિલાય, ઘટી દાણે કરીએ દલાય. ક. પંક જરને સરોવર જામે, ભમે માણસ તિહાં ઘણા વિસામે, ક. ૮ બીજ ફલેને સાખા ઉગે, સરેવર આગળ સમુદ્ર ન પુગે. ક. ૯ પ્રવહણ ઉપર સાગર ચાલે, હરણતણે બળે ડુંગર હાલે. ક. ૧૦ એહને અર્થ વિચારી કહેજે, નહિતર ગર્વ કઈ મત કરો. ક. ૧૧ શ્રી વિજય વિબુધને શિષ્ય, કહી હરિયાલી મનજગીશ. ક. ૧૨ એ હરિયાલી જે નર કહેશે, જસવિજય કહે તે સુખ લેરો. ક. ૧૩ ૦ ૦ ૦ ' ગહુલી. ૨૦ व्यापारी उपर. (ઓધવજી સશે કહેજે શ્યામને એ રાગા ) વ્યાપારી વ્યાપારે મનડું વાળજે, કરજે ઉત્તમ સદુવતુ વ્યાપાર; કપટ કરીને છેતરજે સહુ કર્મને, છેતરવા નહિ અને તલભારજે. વ્યાપારી. ૧ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાપારી. ૨ વ્યાપારી. ૩ વ્યપારી, ૪ (૨૨) વિવેક દષ્ટિથી સહુ વસ્તુ દેખજે, સુખકર સારી વસ્તુને કર પ્યાર; દાન દયા સંયમ શીયલને સત્યતા, સમતા આદિ વસ્તુને સ્વીકાર. સેદાગર સદ્દગુરૂજી સાચા માનજે, લેભાદિક એરોને કરજે ખ્યાલ, લાભ મળે તે સાચવજે ઉપગથી, અન્તર દષ્ટિને કરજે રખવાળો. સ્યાદ્વાદ દષ્ટિનાં કરજે ત્રાજવાં, સહનશીસ્તા કાતર સારી રાખજે; ગજ રાખે વ્યાપારી આતમ જ્ઞાનને, સ્થિરતા ગાદી બેશી સાચું ભાખજે. પ્રતિક્રમણના રેજિમેળથી દેખજે, દીવસમાં શું મળીયે લાભાલાભ; બાહ્ય લક્ષમીની ચંચલતાને વારજે, જલનું બિન્દુ પડિયું જેવું ડાભજે. દુઃખને પણ સુખ માની હિમ્મત ધારજે; પર પરિણતિ વેશ્યાને સંગ નિવાર; ક્ષાયિક ભાવે દાનાદિક ગુણ લાભથી, જન્મ જરાનાં દુખ નાસે નિર્ધારજો. માયાના વ્યાપારે ત્યાગી જ્ઞાનથી, . અત્તરના વ્યાપારે ધરજે ધ્યાન; બુદ્ધિસાગર અનંત સુખડાં સપજે, આતમ થાવે સિદ્ધ બુદ્ધ ભગવાનજે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ વ્યાપારી, પ વ્યાપારી. ૬ વ્યાપારી. ૭ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સે. ૧ (ર૩) ગહેલી ૨૧. सद्गुरु सेवापर. (વૈદરભી વનમાં વલવલે. એ રાગ ) સે ગુરૂ પ્રાણીયા, સંત સેવ્યાથી સુખ; કેટી જન્મની ક૯પના; ટળે કર્મનાં દુઃખ. આદિત્યવાર ઉપાસીએ, રૂડા આતમરામ; સેમે સમતા શાંતિથી, કરિએ ધર્મનાં કામ. શુદ્ધ બુદ્ધ પરમાતમા, બુધવારે સેવ; ગુરૂવારે ગુણ ગાઈએ, જય જય ગુરૂદેવ. શુકવાર સેહામ, સુણે સૂત્ર સિદ્ધાંત; જાગે તિ જ્ઞાનની, ટળે ભવની બ્રાંત. શ્રા થઈએ જ્ઞાનમાં, કીજે સંતને સાથ; શનિવારે શુભ આતમા, કીજે હીરે હાથ. કહેણી રહેણી રાખીએ, રટે આતમરાય, બુદ્ધિસાગર ભાવથી, લાગો સદગુરૂ પાય. સે. ૨ સે. ૩ સે. ૪ સે. ૫ સે. ૬ ગહુલી ૨૨. पर्युषण विषे. જીરે પરવ પજુસણ આવીય, તમે ધમ કરે નરનાર, ગુરૂવાણી સુણે એકચિત્તથી, ૪ થી ૫ મો ભવજલપાર. જીરે. ૧ દેવ દર્શન ટક દે કીજીએ, પ્રભુ પૂજા કરીએ સાર; પાપારંભનાં કામે ટાળીએ, કરો ધર્મત વ્યાપાર છરે. ૨ આઠ દીવસ પુણ્ય પામતાં, કરે શક્તિ પણે ઉપવાસ શીલ પાળીએ શુભ ભાવથી, કદિ જુઠું ન બેલીએ ખાસ જીરે, ૩ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૪ ) જીરે ૪ પ્રતિક્રમણ દ્દો ટકનુ કરો, નહીં રમીએ કટ્ટી જુગાર; વાર વાર પન્નુસણુ નહીં મળે, લહી માનવને અવતાર. જેવું કરશેા તેવુ' પામશે, જાણા આ સંસાર અસાર; જીવ એકલા આવ્યે એકલેા, જશે પરભવમાં નિરધાર જીરે. પાપ ક` કરી ધન મેળવ્યું, તેવા સાથ ન આવે લગાર; ચૈત ચેત ચેતાવુ' જીવડા, તને સન ન આવે લગાર. ઘડી લાખ ટકાની વડી જશે, નહીં મળશે ટાણું ગમાર, રૂડું પરમ પન્નુસણુ સેવતાં, બુદ્ધિસાગર જય જયકાર, સહુ સંઘમાં હું અપાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir નિદા ચાડી ચુગલી કરવી વારો, દ્વેષ કરો નહિ શત્રુપર તલભારજો; આળ ન દેવું" પરના ઉપર વૈરથી, પેટ ભરીને કરશે નહીં આહારજો. નિજ શક્તિ અનુસારે લક્ષ્મી ધમ માં, વાપરવી લહી માનવ ભવ અવતાર; હળી મળી સ`પીને ઘરમાં ચાલવુ, ઘરમાં કરવા નહિ ખટપટથી ખારો. ગહુલી ૨૩. દિતશિક્ષા. ( આધવજી સદેશા કહેજો શ્યામને. એ રાગ ) સુખદાયક હિત શિક્ષા સાચી સાંભળે, ધરો મનમાં હેત ધરી નરનારજો; પ્રભુ ભક્તિ શ્રદ્ધાથી સુખડાં પામશે, હરતાં ફરતાં ગણજો મન નવકારશે. For Private And Personal Use Only જી. ૭ સુખ. સુખ. સુખ. ૧ .. Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૫) દાન દુઃખી અન્ધાપર કરૂણા કીજીએ, પર ઉપકારે પાપકમ ના નાશ જો; મનમાં પણ ખુરૂ નહિ' પરન્તુ' ચિતવે, સારામાં સારૂં છે ધર વિશ્વાસ જો. સુખની વેળા ભાગ્યથકી જો સ'પજે, ત્યારે મનમાં કરવા નહિં અહંકાર જો; દુઃખની વેળા દિલગીરીને ત્યાગીએ, એક અવસ્થા રહે નહીં સંસાર જો. જુગારીની સ'ગત કીજે નહીં કદી, કુમિત્રાની સેાખત દુ:ખ દાતાર જો; કડવી પણ તિશિક્ષા મનમાં ધારવી, પરનારી વેશ્યાના તજશે! પ્યાર જો. માતપિતાની ભિત કરીએ ભાવથી, સંકટ પડતાં કરવી પરને સહાય જો; નાત જાતના સામા પડીએ નહિ કદી, નિત્ય સવારે લાગેા ગુરૂને પાય જો. વચન વિચારી બેલા બહુ મીઠાશથી, મોટા જનનું સાચવવુ' હું માન ; ગંભીર મનના થાશે સુખડાં સપજે, સદ્ગુરૂ ગુણનું કરવું' જગમાં ગાન જો, સમય સૂચકતા સમતા રાખી ચાલીએ, ધર્મશાસ્ત્રના ધરજો મન આચાર ો; બુદ્ધિસાગર સદગુરૂ સ`ગત કીજીએ, પામે તેથી ભવસાગના પાર જો. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખ. સુખ. સુખ. સુખ સુખ સુખ. ૪ ૫ જ < Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) ગહુલી ૨૪ पतिव्रता स्त्री विषे. (ઓધવજી સંદેશે કહેજે શ્યામને. એ રાગ.) પતિવ્રતા પ્રમદાના ધર્મો સાંભળે, પ્રભાત કાલે હેલી ઉઠે નાર જે; મહામંત્ર પરમેષ્ઠિને મનમાં ગણે, દિન કૃત્યને કમથી કરે વિચાર જે. પતિવ્રતા ૧ પ્રતિદિવસ લઘુતાથી વિનયે વર્તતી, પ્રેમે પઠતી સાસુ સાસરા પાય જે; ઘરનાં કાર્ય કરે યતનાથી દેખીને, વૃદ્ધ બાલને ખવરાવીને ખાય જે. પતિવ્રતા. ૨ નણંદ જેઠાણી જેઠ દિયર ને દાસીએ, વતે સદાચરણથી સહુની સાથે જો; ઠપકા મહેણાં સહન કરે સહુ પ્રીતથી, નવરાશે ભજતી તે ત્રિભુવન નાથ જે. પતિવ્રતા. ૩ બાલક બચ્ચાને જાળવતી પ્રેમથી, કદી ન કરતી કુટુમ્બ સાથે ખાર જે; મોટું પેટ કરીને સહુનું સાંભળે, પર પુરૂષથી કદી કરે નહિ પ્યાર જે. પતિવ્રતા. ૪ મીઠાં વચને બેલે સહુની સાથમાં, સુખ દુખ વેળા મન રાખે સમભાવ જે, ઘરની વાતે વેષી આગળ નહીં કરે, ધર્મ કર્મને કરતી મનમાં હાવ જે. પતિવ્રતા ૫ નહિ પંજેળે પતિને હઠીલી થઈ કદી, સંકટ પડતાં પતિને કરતી સહાય જે; For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પતિવ્રતા. ૬ પતિવ્રતા. ૭ આફત આવે પતિને ધીરજ આપતી, આળ ચડે તેવા સ્થાને નહીં જાય છે. છેલછબીલી બનીઠને નહીં ફરે, લેક વિરૂદ્ધ વર્તે નહીં કઠે પ્રાણ જે; લાજ ધરે મેટાની કુલવટ સાચવી, પતિઆજ્ઞા લેપે નહિ સુખની ખાણ જે. દેવ ગુરૂને વંદન કરતી ભાવથી, સદ્ગુરૂ વચનામૃત સાંભળતી પ્રમ જે; ગ્રહ્યાં વ્રતને પ્રાણાતે પણ પાળતી, સતીવ્રતોને સાચવતી ધરી નેમ જે. ધર્મ કર્મમાં સર્વ જનેને જોડતી, બાલક બાલીકાને દેતી બોધ : ઠપકે પતિ આપે તે સર્વે સાંભળે, પતિના સામું બોલે નહિ ધરી ક્રોધ જે. સુલસા ચંદનબાલા સીતા રેવતી, દમયંતી સુભદ્રા શુભ અવતાર જે; અદ્ધિસાગર સતીઓ એવી શેભતી, પાળો શીયળ કુળવંતી શુભ નાર જે. પતિવ્રતા. ૮ પતિવ્રતા. ૯ પતિવ્રતા. ૧૦ ગહુલી ર૫. सट्टा विषे. (ઓધવજી સંદેશે કહેજો શ્યામને. એ રાગ) સટ્ટામાં બટે છે સજજન સાંભળે, ચિંતાતુર મનડું રહેવે નિશદિન જે; આશા તૃષ્ણા વૃદ્ધિ દુઃખડાં સંપજે, કુવ્યાપારે મૂરખ પર આધીન જે. સટ્ટામાં ૧ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સટ્ટામાં. ૨ ( ૧૮ ) લેભત નહિ થેભ જુગારે જાણીએ. ઘડી ઘડીમાં રંગ ઘણા બદલાય જે; બીજે ધંધે સૂજે નહિ સટ્ટાથકી, સર્વે વાતે પૂરે વ્યસની થાય જે. મળે નહિ શાંતિ એ સટ્ટા સંગથી, જળે અવસ્થા સટ્ટાની અવધાર જે; જે જુએ કેઈ સટ્ટાના વ્યાપારમાં, ભિક્ષા હાંલ્લ સકે ચઢે નહિ યાર જે. ચંચળ લક્ષમી સટ્ટાના વ્યાપારથી, સમજે સમજુ મનમાં નર ને નાર જે; ત્યજ વ્યસન સટ્ટાનું સમજી સત્યને, કરે પ્રતિજ્ઞા ગુરૂ પાસે નિરધાર જે. લભી લક્ષમી લાલચથી કૂટાય છે, ત્યાગે જૂગટું સટ્ટાના વ્યાપાર જે બુદ્ધિસાગર ન્યાયપાજિત વિત્તથી, પ્રગટે ધર્મની બુદ્ધિ મંગલમાલ જે. સટ્ટામાં. ૩ સટ્ટામાં. ૪. સટ્ટાસાં. ૫ ગહુંલી. ૨૬ વતત્રતાધીવિ તિક્ષા. (ઓધવજી સંરો કહેજો શ્યામને. એ રાગ) સાચી શિક્ષા સમજી સ્ત્રીને સાનમાં, કદી ન કરે પ્રાણપતિપર ક્રોધ જે; સાસુ સસરાની હિતશિક્ષા માનવી, પુત્ર પુત્રીને કરે સારે બધ જે. સાચી. ૧ પતિઆજ્ઞાએ કારજ સહુ ઘરનું કરે, નિદા લવરી કરે નહીં તલભાર જે; For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચી. ૨ સાચી. ૩ (૨૮) પર પુરૂષની સાથે પ્રીતિ નહીં કરે, પતિદુખે દુખી શીલવતી નાર જે. પત્ર પુત્રીઓ પ્રેમે પ્રમદા પાળતી, લડે નહીં ઘરમાં કોઈની સાથે જો નિત્ય નિયમથી ધર્મ કર્મ કરતી રહે, સમરે પ્રેમે ત્રણ ભુવનના નાથ જે. લજજા રાખી બેલે મોટા આગળે; લકમી જેવી તેવું ભેજન ખાય જે; લેક વિરૂદ્ધ વર્તે નહિ કુળવટ સાચવી, કુલટા સ્ત્રીની સાથે ક્યાંય ન જાય જે. સમતા રાખે સહુ કારજ કરતાં થકાં, શિક્ષા દેતાં કદી નહીં અકળાય છે; ગંભીરતા રાખી વર્તે સંસારમાં, એવી સ્ત્રીના સગુણ સર્વે ગાય જે. દેવ ગુરૂને ધર્મ ભક્તિ જેહની, સંકટ આવે પતિને કરતી સહાય જે બુદ્ધિસાગર શીયળ પાળે પ્રેમથી, શીયળવંતી નારી સુખડાં પાય જે. સાચી. ૪ સાચી. ૫ સાચી. ૬ ગહુલી. ૨૭ સ્ત્રીધર્મ વિષે હિતરક્ષા. (ઓધવજી સદશે કહેજો શ્યામને, એ રાગ) શાણી સ્ત્રીને શિખામણ છે સહજમાં, શીયળ પાળે મનમાં ધારી ટેક જે, For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાણી. ૧ શાણી. ૨ શાણું. ૩ ( ૩૦ ) શ્રદ્ધા ભક્તિ વિનય વિચારે છે લવું, સત્યાસત્યને મનમાં કરી વિવેક જે. દયા દાન આભૂષણને કઠે ધરે, ક્રોધાવેશે કદી ન દેવી માળ જે; દેરાણી જેઠાણી રાખે અપીને વતે કરતી કુટુંબની સંભાળ જે. કુળ લક્ષમીથી ફૂલી થાય ન ફાળકે, પ્રાત:કાળે પડતી સાસુ પાય છે; અભક્ષ્ય ભક્ષણ પ્રાણને પગ નહીં કરે, દેવગુરૂનાં દર્શન કરીને બા . રડવું રેવું નિર્લજ વાણી ભાખવી, કરતી તેને સત્ય ટેકથી ત્યાગ જે; સારી સ્ત્રીની સેબત કરતી પ્રેમથી, વિતરાગ ધર્મો વર્તે મન રાગ જે. પાડેશીની સાથે તે પ્રેમથી, પર પુરૂષની સાથે હાંસી નિવાર જે. મિષ્ટ વચન મમતાથી હરખે બેલતી, ધન ધન એવી સ્ત્રીને જગ અવતાર જે. નિદા ઝઘડા વેર ઝેરથી વેગળી, સહુના સારામાં મનડું હરખાય જે બુદ્ધિસાગર” બાળક ગુરૂણી માત છે, સારી સ્ત્રીથી કુટુંબ સુખીયું થાય છે. શાણ. ૪ શાણી. ૫ શાણું. ૬. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) ગહુલી. ૨૮ पुत्रीने मानी शिखामण. (ઓધવજી સો કહેજે શ્યામને. એ રાગ.) શિક્ષા બાલિકાને માતા આપતી, સંગત સારી બાલિકાની રાખ જે; કર વિનય મેટાનો હરખી હેતથી, દુર્ગુણેને મનથી કાઢી નાખજે. " શિક્ષા. ૧ ભણવી વિદ્યા ચીવટ રાખી વહાલથી, કદી ન રાખો ગાળ દેવાની ટેવ જે; હેલાં ઉઠી અભ્યાસે મન વાળવું, માત પિતાની કરવી પ્રેમે સેવ જે. શિક્ષા. ૨ માત કહે તે કાર્યો કરતી પ્રેમથી, માત પિતાન કરતી નિત્ય પ્રણામ જો; નવરી એ ડની હિપના આંગણે, દેવગુરૂને રવા પર મજે. શિક્ષા. ૩ રેવું રીસાવું નહિ થી દીકરી, જૂ ડું ચોરી ચુલી કરજે ત્યાગ જે; વિદ્યાની ખામીથી મૂખ સહ કહે, કરજે સાચે ધર્મમાર્ગથી રાગ જે. શિક્ષા. ૪ નિત્ય નિયમથી સહુ કૃત્ય કરવા થકી, હળવે હળવે કાર્યો સર્વે થાય છે; બુદ્ધિસાગર શિક્ષા માની માનતાં, દીકરી ગુણિયલ કુટુંબમાંહિ ગણાય છે. શિક્ષા. ૫ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). ગહેલી. ૨૯ समाधि पद. (ઓધવજી સંદેશે કહેજે શ્યામને, એ રાગ) અન્તરના અલબેલા સાહિબ રીજસે, ત્યારે થાશે સઘળાં કારજ સિદ્ધ જે. અષ્ટ સિદ્ધિ ઘરમાં પ્રગટે છે ધ્યાનથી, દાન ગુણનું પોતાને પરસિદ્ધ જે. અત્તર. ૧ યમ નિયમ આસન ને પ્રાણાયામથી, શરીર શુદ્ધિ થાશે ચિત્ત પવિત્ર જે; પદ્માસન સિદ્ધાસનવાળી બેસજે, સુષુણ્ણા ભેદક આસનની રીત જે. અન્તર, ૨ પ્રત્યાહારે ચિત્તની સ્થિરતા સંપજે, ધારણાથી ધારે અન્તર દેવ જે, ધ્યાનભેદ સમજીને ધ્યાને ધ્યાઈએ, અન્તર આતમ પરમાતમની સેવ જે. અત્તર, ૩ નિર્વિકલ્પ સમાધિરૂપે સંપજે, સુખને દરિયે ગુણથી ભરી પૂર જે; અલખ દશાની અવિચલ રટના લાગતાં, નિર્મલ નિરખે નયણે આતમ નર જે. અત્તર. ૪ સહજ સમાધિ મેટી મનમાં માનીએ, વળજે એની વાટે વહેલા વીર જે; ડશે મેરૂ પણ ચિત્ત ચંચલતા નવી હવે, ધ્યાન દશા એવી વતે તે ધીર જે. અન્તર, ૫. અનેકાન્તદષ્ટિથી આતમ ઓળખી, પૂજે ધ્યાવે ગા શ્રી ભગવાન જે; For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનં. ૬ (૩૩) નિનોમી પણ અનેક નામે એહનાં, ષ દર્શનમાં સહુ ધ્યાવે છે યાન જે. સાતનાથી સ્વરૂપ સમજે આભ, સાપેક્ષે ષડું દર્શન આમ સમાજે; યાદ્વાદ સત્તાથી પૂરણ પામીએ, ભેદભાવ ઝઘડે ત્યારે દૂર થાય છે, અન્તર સ્વામી સમજ્યા વિણ શું સેવના, શ્રદ્ધા ભક્તિ પ્રીતિથી પરખાય જે; શબ્દ સૃષ્ટિ વિકલ્પ શમ્યા નિજ શુદ્ધિમાં, બુદ્ધિસાગર અતર્યામી ગાય જે. અન્તર. ૭ ગહેલી ૩૦. पुरुषना धर्मविपे. (ઓધવજી દેશે કહેજો શ્યામને, એ રાગ. ) સશુરૂ દે છે શિક્ષા શિષ્ય પ્રતિ મુદા, નમન કરીને શિષ્ય સુણે કર જોડ જે; સર્વ જીવની સાથે મિત્રી ભાવના, કદી ન કરજે યેગી યતિથી હોડ જે. સદ્દગુરૂ. 1. સુખ દુઃખમાં સમભાવે આયુષ્ય ગાળવું, વંદક નિંદક ઉપર સરખે ભાવ જે. સદુપદેશ હિત સઘળાનું સાધવું, ભવ જલધિને તરવા શરીર નાવ જે. ગુરૂ. ૨ શુદ્ધ ક્રિયાથી કર્મ કલંક વિદારવું, દેવીના દેને કર નાશ જે; પ્રાણાતે પણ જીવદયાને પાળજે, સત્યદેવ સદ્ધમેં ધર વિશ્વાસ જે. સશુરૂ. ૩ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૪ ) ગુરૂની આજ્ઞા કોઇ ન કાળે ત્યાગવી, સત્ય ધર્મ માં કદી ન કરવા સ્વાર્થ જો; વિનયવ'ત શિષ્યે સદ્ગુણને પામતા, પડે પિણ્ડ પણ છેડા નહિં પરમા જો. મહાવ્રતાને ધારી આતમ ધ્યાનમાં, રમળે જેથી જાગે અન્તર ચેાત જો; અન્તર્યામી પરમાતમની પ્રાપ્તિથી, હાવે કૈવલજ્ઞાને સત્ય ઉદ્દાત જો. અનેકાન્તદર્શનથી આતમ એળખે, અન્તમુ ખતા વૃત્તિની તવ હોય જો, આત્મસ્વરૂપે ખૈલે શુદ્ધ સ્વભાવથી, તત્ત્વરમણુથી નડે ન કાને કાય જો, ગુરૂ વચનામૃત પામે શિષ્ય સુપાત્ર જે; ગુર ભકિતથી શકિત પ્રગટે સ ો; સદ્ગુરૂગમથી જ્ઞાન સફલતા જાણીએ, નાશે તેની વિષય વાસના ગવ જો; રાગી દ્વેષી ગુરૂ નિન્દક જે પ્રાણિઆ, ધિક્ ધિક્ તેના માનવ ભત્ર અવતાર જો; બુદ્ધિસાગર સદ્ગુરૂ દન દોહીલુ, પામી પ્રાણી ઉતરે ભવની પાર જો. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only સશ સદ્ગુરૂ પ સર સ. ૭ સદ્ગુરૂ ગહુલી. ૩૧ शिष्यने सद्गुरुनी शिक्षा. ( આધવજી સદેશા કહેજો શ્યામને. એ રામું ) સમજી નરને શિખામણ છે સાનમાં, કરે નહિ પર લલના સાથે પ્યાર જો; Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજુ. ૧ સમજુ. ૨ સમજુ, ૩ ( ૩ ). હાંસી ઠઠ્ઠા પર સ્ત્રી સાથે નહીં કરે, કામી નરને ધિક્ ધિક અવતાર જે, છેલ છબીલે કુલ કલકી નહીં હવે, વિચારીને બોલે સારા બેલ જે; કહેતા જેવું તેવું મનથી પાળતે, એવા નરને જગમાં વધતો તેલ જે. મદિરાપાની લપટ સંગત નહીં કરે, કુલવટથી ચલવે જગમાં વ્યવહાર જે; ન્યાયવૃત્તિથી ધંધો કરતે સત્યથી ન્યાયેલહમીના ભજનથી આહાર જે. સહુની સાથે વર્તે મૈત્રીભાવથી, માતા પિતાને નમન કરે હિત લાય જે; મેટા જનનું માન કરે તે પ્રેમથી, કલંક આળ ચઢે ત્યાં કદી ન જાય જે. આડે રસ્તે લદ્દમી ખરચે નહીં કદી, જ્ઞાત જાતિને કરતે સત્ય ઉદ્વાર જે; દુઃખી દીનને સહાય શક્તિથી આપત, કુટુંબ જનની સાથે રાખે પ્યાર જે. પૂજ્ય ગુરૂને વંદન કરે બહુ ભાવથી, સદ્ગુરૂ શિક્ષા શ્રવણ કરે હિત લાય જે; વૈિયાવચ્ચ કરે શ્રી સદ્ગુરૂરાયનું, સાધર્મને દેખી મન હરખાય જો. પુત્ર પુત્રીને સમજણ આપે પ્રેમથી, ગંભીર મનથી વર્તે સહુની સાથે જે, નવરાશે વાંચે શુભ પુસ્તક ધર્મનાં, ભજે જિનેશ્વર ત્રણ ભુવનના નાથ જે, સમજુ. ૪ સમજી. ૫ સમજુ, ૬ સમજુ. ૭ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૬ ) કુટુબ જનમાં લેશ વધારે નહિ કદી, ભાઈ એનની સાથે રાખે પ્રેમ જો; બ્રહ્માં નતાને પ્રાણાંતે ત્યાગે નહીં, દયા ધર્મથી જીવ પર રાખે રહેમ જો, મિથ્યા કુરૂ સગત વારે જ્ઞાનથી, જિનેશ્વરના ધમે વર્તે ટેક જો; લોક વિરૂદ્ધને દેશ વિરૂદ્ધને ત્યાગતા, જૈન ધર્માંથી વિરૂદ્ધ ત્યાગ વિવેક જો, ક્રોધ કરીને પ્રમદા માર ન મારતા, પ્રાણાંતે પણ વેશ્યા ઘેર ન જાય જો; મુનિ નિંદા અપમાન કરે નહિ સ્વસમાં, સાધુ જનને દાન કરે હિત લાય જો, આય પ્રમાણે ખર્ચ કરે વિવેકથી, કુટુંબ જનને કરે નીષિના બેધ જો; ઝુગટું સટ્ટા ચારી વ્યસના ત્યાગતા, ઘડી ઘડીમાં કરે નિહ તે કોય જો, ધર્મ કરતાં વાર નહીં નિજ નારીને, સુખ દુઃખમાં રામભાવે કાઢે કાળ જો; નિન્દ્રા લવરી અદેખાઇને ત્યાગતા, સજ્જન મુખથી કઠ્ઠા ન દેવે ગાળ જો. ધર્માંદ્ધારક દીન દયાળુ થાવશે, જિન શ્રદ્ધાલુ જીવદયા પ્રતિપાલ જો; બુદ્ધિસાગર પુરૂષ એવા પાકશે, ત્યારે થાશે જૈનધમ ઉદ્ધાર જો. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજી. સમજી. ૯ સમજી, ૧૦ સમજી. ૧૧ સમજી. ૧૨ સમજુ, ૧૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) ગહુંલી. કુર लक्षाधिपतिओने हितशिक्षा. (આઘવજી દેશે કહેજે શ્યામને એ રાગ) હે લક્ષાધિપતિઓ જગમાં શું રળ્યા, કયાંથી આવ્યા ને કયાં જાશે ભવ્ય જે; શાને માટે જન્મ્યા જાગી જજે, સમજે જગમાં શું? સારું કર્તવ્ય છે. હે લક્ષા. ૧ શેર એક દારૂનો નશો ચડે, લાખોપતિને તેવું ધનનું ઘેન જે, ધનના ઘેને ઘેરા અહંકારમાં, એવા નરને સમતાનું નહિ ચેન જે. હે લક્ષા. ૨ ગાડી વાડી લાડમાં ગુલતાન જે, પૈસા માટે પાપ કરે નિશદિન જે; વૈરાગ્ય મન વાળે કયાંથી પ્રાણિયા, વ્યાપારે વતે વૃત્તિ લયલીન જે. હે લક્ષા. ૩ પૈસાને પરમેશ્વર માન્ય પ્રમથી, સીને ગુરૂ માની કરતા તસ સેવ જે, રાત દિવસ લેભે લલચાયે લાલચુ, એક ચિત્તથી સેવે નહિ જિનદેવ જે. હે લક્ષા. ૪ ધર્મ કર્મને મૂકી ક્યાં અથવાઓ છે, પદવી પુછે મળતું ! ઉપમાન જે દુનિયાના માને શું મન મલકાઓ છે, લક્ષ્મી દેખી શું થા ગુલતાન જે. હે લક્ષા, ૫ મરતાં લહમ સાથ ન આવે જાણજે, હાય હાય કરતે જાઈશ તું એક જે; For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે લક્ષા. ૬ હે લક્ષા. ૭ ( ૩૮ ). લક્ષમી લાલચ લેભ વધે છે સેગણે, સત્યાસત્યને દીલમાં કરે વિવેક જે. લક્ષાધિપતિઓની રાખે થઈ ઘણી, મરતાં તેવી રાખ તમારી થાય છે; ચેતે ચેતે વૈરાગી થઈ જાગજે, નહિ ચેતે તે પાછળથી પસ્તાય છે. સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચે ભાવથી, દુઃખો જનને કરજે ઝટ ઉદ્ધાર જે; ગટ લક્ષ્મી ખર્ચે નહીં કુક્ષેત્રમાં, પુણ્ય કર્યાથી સ્વર્ગાદિક અવતાર જો. શરીર ન્યારૂ લક્ષમી ન્યારી છેવટે, એકીલે જીવ જાશે કેઈ ને સાથ જે; ધર્મ કરી બે સદ્ગુરૂગમથી પ્રાણિયા, સેવે શ્રી કરૂણાલ જિનવર નાથ જે. ધર્મ કરંતાં સુખીઆ જગમાં પ્રાણિયા, શાશ્વત સુખડાં સહેજે તેથી થાય છે; બુદ્ધિસાગર અવસર પામી ચેત જે, પાંમાં જલ્દી શિવસંપદ સુખદાય જે. હે લક્ષા. ૮ હે લક્ષા. ૯ હે લક્ષા. ૧૦ ગહુલી. ૩૩ श्रावकनुं वर्तन. (ઓધવજી દેશે કહેજે શ્યામને. એ રાગ) શ્રદ્ધાળુ ગંભીર શ્રાવક સુજાણ છે, જીવ દયાળુ ઘટમાં સત્ય વિવેક જે, નવ તસ્વાદિક સમજે ગુરૂગમ જ્ઞાનથી, સદાચરણ શ્રદ્ધાની મનમાં ટેક જે, શ્રદ્ધાળુ. ૧ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રદ્ધાળુ ૨ શ્રદ્ધાળુ. ૩ શ્રદ્ધાળ. ૪ ( ૩૯ ) જિનવર દેવ ગ્રહ્યાથી તેહ સનાથ છે, અનાથ નહીં કહેવાતે શ્રાવકપુત્ર જે કરે કમાણી ન્યાયવૃત્તિ સંસારમાં, સંતે ચલાવે છે ઘરનું સૂત્ર જે. મુનિની પાસે વ્રત ઉચ્ચરતે ભાવથી, લીધાં તેવાં વ્રત પાળે ગુણવાન જે; સાધમને દેખી મન હરખાય છે, ભક્તિથી કરતો તેનું બહુમાન જે. સત્ય મનોરથ મુનિવ્રતના દીલમાં કરે, કારાગૃહ સમ જાણે આ સંસાર જે; જલ પંકજવતુ જ્યારે અતથી રહે, ધન્ય ધન્ય તેવા શ્રાવક અવતાર જે. વ્યવહારે સમતિની શ્રદ્ધા સાચવે, જિન ધર્મની વૃદ્ધિમાં લયલીન જે; સાત ક્ષેત્રમાં લક્ષમી ખર્ચે ભાવથી, સંકટ પડતાં કદી ન થાવ દીન જે. સદગુરૂ મુનિને ખમાસમણ દે ભાવથી, ગુરૂસાક્ષીએ કરતા પ્રત્યાખ્યાન જે; પ્રતિક્રમણ સામાયિક સમજીને કરે, ધર્મ કર્મમાં નિશદિન રહે ગુલતાન જે. નિન્દા લવરી ચાડી ચુગલી નહિ કરે, પ્રિય સાચથી બોલે રૂડા બોલ જે; ચારી જારી પાપ કરે નહિ સ્વપ્નમાં, જૈન ધર્મને વધતે તેથી તેલ જે. જિનપ્રતિમાને પૂજે જે બહુમાનથી, જિનની આણએ સમજે તે ધર્મ જે; શ્રદ્ધાળુ. ૫ શ્રદ્ધાળુ. ૬ શ્રદ્ધાળુ ૭ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) દાન ચેિ મુનિવરને જે બહુમાનથી, એવા શ્રાવક પામે શાશ્વત શમ જો. તન મન ધનથી જૈન ધર્મ વૃદ્ધિ કરે, ગુરૂ આણાએ ધમ કરે સુખકાર જો; બુદ્ધિસાગર શ્રાવક એવા પાકશે, ત્યારે ધાશે જૈન ધમ ઉદ્ધાર જો. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only શ્રદ્ધાળુ. શ્રદ્ધાળુ. ગહુલી ૩૧ व्यवहार धर्माराधन विषे. (આધવજી સદેશા કહેજો શ્યામને. એ રાગ) સાચી શિક્ષા સાંભળજો સહુ વ્હાલથી, નય વ્યવહારે ધરવા ધર્માચાર ો; પુષ્પાલમ્બન નિમિત્ત કારણ સેવના, અહીજ વ્યવહારે વર્તો સુખકાર દેવગુરૂની શ્રદ્ધા સાચી રાખો, ધક્રિયાથી નિલ આતમ થાય જો; સમજો હેતુ ધર્મક્રિયાના ભાવથી, ધર્મક્રિયામાં અભ્યાસી સુખ પાય જો. - ઉદ્યમની બળવત્તા સાચી માનજો, ધર્માંદ્યમથી સફલ હુવે અવતાર જો; ક્રૂ થઇને આળસ ત્યાગી સેવીએ, જૈન ધર્મ ને લવાભવમાં સુખકાર છે. ભવિતવ્યતા માનતાં એકાંતથી, આલસનું ઘર ખનશા સજ્જન ભળ્યુ જો; સેવા ઉદ્યમ સમજો સાચા તત્ત્વને, સયમ પુષ્ટિ સુદર છે કન્ય જો. સાચી. ૧ સાચી. સાચી. ૩ સાચી. Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચી. ૫ ( ૪૧ ) નય વ્યવહાર શાસન ચાલે વીરનું, જંગમ તીર્થોનતિ વ્યવહારે થાય છે; શ્રાવક સાધુ ધમેં પણ વ્યવહાર છે, પૂજા ભકિત વ્યવહારે જયકાર જે. નિશ્ચયનય જાણી તજતાં વ્યવહારને, હવે તેથી ધર્મ તીર્થ ઉછેર જે; બે નય માને ધર્મ કર્મની સાધના, નાશે તેથી જન્મ મરણના ખેદ જે. દુનિયાના વ્યવહારે વર્તે ભાવથી, ધર્મ તણા વ્યવહારે શક થાય જે. તે પણ મિથ્યા ભ્રમણ જાણ ત્યાગશે, નય વ્યવહારે ઉદ્યમથી સુખ થાય છે. બે નય માને અનેકાન્તની સિદ્ધિ છે, જ્ઞાનકિયાથી શાશ્વત મુક્તિ થાય છે; બુદ્ધિસાગર અંતરમાં અધ્યાત્મથી, વર્તે બાહિર વ્યવહારે હિત લાય જે. સાચી. ૬ સાચી. ૭ સાચી. ૮ ગહેલી રૂપ शूरवीर साधु व्रत पाळे छे ते उपर. (હવે મને હરિ નામશું નેહ લાગે, એ રાગ. ) મુક્તિના પન્થ શૂરવીર ચાલશે રે જાગી, કાયર તે જાય ત્યાંથી ભાગી રે મુક્તિ . સુભટને વેષ પહેરી પ રણમાં તે, ચાલે છે સહુની રે આગે; For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુક્તિ. ૧ મુક્તિ . ૨ (૪ર), ખરાખરીને જ્યારે ખેલ આવે ત્યારે, મૂઠી વાળીને ભીરૂ ભાગે રે. સતીને ડેળ ભલે રાખો સહુ નારીયે, પતિની સાથે સતી બળશે: ભક્તિ તેલ માગે ખરા ભકતની, ભકિત તે ભાવમાંહિ ભળશે રે. દીક્ષા લઇને સાધુ કહાવે સહ, વિરલા સંયમથી વિચરતા; કરી કેશરીયાં મેહ હઠાવી, જય લક્ષમી કેઈ વરતા રે. લીધે વેષ તેને ભજવે છે શૂરજન, લે છે બેલ તેવું પાળે; બુદ્ધિસાગર શુરવીર સાધુઓ, શિવપુર સમ્મુખ ચાલે રે. મુકિત. ૩ મુકત. ૪. ગહુલી ૩૬ मुनि सद्गुरु. ( રાગ સયા એક્ટીશ) નમે નમે મુનિવર સુખરાજા, વૈરાગી ત્યાગી શુરવીર, પંચ વ્રતને પ્રેમે પાળે, ધર્મ ધ્યાનમાં વતે ધીર; દેશે દેશ વિહાર કરીને, ઉપદેશે છે નર ને નાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર સંઘ ચતુર્વિધમાં જે હેટા, જિનશાસનના જે સુલતાન, જેનેન્નતિમાં જીવન ગાળે, ધર્માનનું દેતા દાન; સાચું જંગમ તીર્થ મુનીશ્વર, ભદધિ તારે નરનાર; નમે નમે મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩) શ્રાવકને મુનિવરનું અન્તર, છિલરને સાગર ઉપમાન, પરમ પ્રભુમાં મુનિવર ભાખ્યા, કરતા પિંડસ્થાદિક ધ્યાન; ત્રિજ્ઞાની પણ વીર જિનેશ્વર, દીક્ષા લેવે મુનિની સાર, નમે નમો મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર. મુનિવર વૈયાવૃત્યે રાચે, કરશે મુનિવરનું બહુમાન, મુનિ વિના નહીં સંઘ કહાવે, આવશ્યકમાં મુનિ ભગવાન; સૂરિ વાચક પણ મુનિવર વેષે, સંઘ ચતુર્વિઘના આધાર, નમો નમે મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર. વ્રત ઉચ્ચરવા મુનિની પાસે, આગમમાં ભાખ્યું છે સ્પષ્ટ, સમકિત ઉચ્ચરવું મુનિ પાસે, નહિ માને તે ભૂલે ભ્રષ્ટ; દ્રવ્ય ક્ષેત્ર ને કાલસ્વ ભાવે, મુનિમંડળ વતે જયકાર, નમે નમે મુનિવર સુખરાજા, વન્દન જે વારંવાર સપ્ત ક્ષેત્રમાં મુનિવર શ્રમણ, આવ્યા છે સમજે તે વાત, તુચ્છ બુદ્ધિને વૈર ઝેરથી, કરે નહિ મુનિપદને ઘાત; મુનિમંડલના અભ્યદયથી, થાશે જિનશાસન ઉદ્ધાર. નમે નમે મુનિવર સુખરાજા, વંદન હજે વારંવાર. સમકિતદાતા મુનિવર ગુરૂજી, જગમાં તેને બહુ ઉપકાર, વિજયપતાકા જિનશાસનની, મુનિવરથી માને નિર્ધાર; વીરની પાટે મુનિવર વેષે, સૂરિવર બેસે છે જયકાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર ચરણ કરણ સેવનમાં શૂરા, જ્ઞાન ધ્યાનમાં કાઢે કાળ, કનક કામિની ત્યાગ કરીને, ત્યાગી જૂડી માયા જાળ; હરિભદ્ર શ્રી હેમચન્દ્રને, વાચક યશોવિજયજી સાર, નમે નમે મુનિવર સુખરાજા, વદન હેજે વારંવાર યુગપ્રધાને મુનિવર વે, શાસન શેભાન કરનાર, પુણ્યવન્તને મુનિવર દર્શન, અમૃતસમ લાગે સુખકાર; For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) બુદ્ધિસાગર પચમકાળે, મુનિવર ગુરૂને છે આધાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર. ગહેલી ૩૭ हुँ ने मारुं. ( રાગ પ્રભાત ) હું ને મારું માની પ્રાણી, ચાર ગતિમાં ભટકયે રે અજ્ઞાને અથડાણે જ્યાં ત્યાં, અવળી મતિથી અટકયે રે. હું. ૧ છાયામિષે કાળ ભમે છે, ક્ષણમાં પકડી જાશે રે; કુટુમ્બ કબીલે સાથ ન આવે, આવ્યા તેવું જવાશે રે. હું. ૨ જરૂર જંજાળ જકડાતાં, દુઃખના દરિયા મેટા રે; ગુરૂગમથી સમજીને પ્રાણુ, વાળીશ નહિ તુ ગેટ છે. હું. જમ્યા તેને જરૂર મરવું, કુલીને શું ફરવું રે; કાળઝપટમાં સહુ ઝપટાશે, કામ ન કરવું વરવું રે. પાણીના પરપોટા જેવી, કાયા રેગ ભરેલી રે; મારી માને મૂરખ છવડા, વિણશી જાશે ઘહેલી રે. જૂઠી કાયા જૂઠી જાયા, જૂઠી જનની માયા રે; પુદ્ગલ બાજી કબ ન છાજી, મેહે શુ મકલાયા રે. હું ૬ વીર જિનેશ્વર કેવલવાણી, સાચી વાણી જાણી રે; બુદ્ધિસાગર અન્તરમાંહિ, આજ્ઞા જિનની આણ રે. હું. ૯૯ ૯૯ ૯૦ ગહેલી. ૩૮ पतिव्रता स्त्री विषे. (ઓધવજી સંદેશે કહેજો શ્યામને. એ રાગ ) પ્રમદા પતિવ્રતાના ધર્મો સાચવે, પતિ પહેલાં ઉઠે ગણતી નવકાર રે, પંજેળે નહિ પતિને સમતા આદરે, બચ્ચાંને હિતશિક્ષા દેવે પ્યાર જે. પ્રમદા. ૧ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવરી બેઠી નિન્દા લવરી નહિ કરે, કદી ન કરતી પ્રાણપતિ પર ક્રોધ જે, છેલછબીલી બની ડણીને નહિ ફરે, સાહેલીને દેતી રૂડે બેધ જે. પ્રમદા. ૨ દેશી વો દેશી વેષને પહેરતી, વિધવા લગ્ન કદી ન કરતી હાલ જે, સુધારાના વાયુથી રહે વેગળી, કદી ન દેતી કેધ કરીને ગાળ જે. અમદા. ૩ દાન દયા આભૂષણ કઠે ધારતી, શરીર લજજા ધારક ધારે વસ્ત્ર જે, નીતિ રીતિ રાખે કુલવટ નેકથી, વેણ ન બેલે જેવાં તીખાં શસ્ત્ર જે. પ્રમદા. ૪ વિચારીને વદતી વાણી મીઠડી, શીયલના શગરે શોભે દેહ જે, દેવ ગુરૂની ભક્તિ કરતી પ્રેમથી, સહુને સાથે વહેં નિર્મલ નેહ જે. પ્રમદા. ૫ સદ્દગુણમાલાથી શેભે છે સુન્દરી, ઘર્મચારે પાળે નિશદીન કેમ જે, બુદ્ધિસાગર શેભે સતીઓ શ્રાવિકા, જૈન ધર્મને પાળી પામે ક્ષેમ જે. અમદા. ૬ ગહેલી. ૩૯ असार दुनिया. | ( શ્રી રે સિદ્ધાચળ ભેટવા એ રાગ. ) જગમાં કેઈ ન કેઈનું, જૂઠી સગપણ બાજી, મારૂં મારું ત્યાં માનીને, કેમ રહેવું રાચી. જગમાં ૧ સ્વારથિયા સંસારમાં, જીવ નાચે છે કમેં, સાથ ન કાંઈ આવતું, વાળ દલડું ધર્મો. જંગમાં ૨ અજ્ઞાને જીવ આંધળે, શુદ્ધ ધર્મ ન દેખે, વિષય વાસના નાચમાં, પુણ્ય પાપ ન લેખે. જગમાં ૩ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગમાં, ૪ ગદ્ધાવૈતરૂ બહુ કરે, મોહમાયા ભરેલે, પાપની પિઠી બાંધીને, જાય નરકે એકીલે. આજ કાલ કરતાં થકાં, વીતી આયુષ્ય જાવે, ધર્મ કર્મ બે સાથમાં, અંતે પરભવ જાવે. ચેત ચેત અરે જીવડા, ત્યાગ દુનિયા બાજી, બુદ્ધિસાગર ધર્મથી, રહેજે નિશદિન રાજી. જગમાં. ૫ જગમાં ૬ ગહુંલી. ૪૦ परमबोध. ( શ્રી રે સિદ્ધાચલ ભેટવા, એ રાગ. ) શક્તિ અનતી જીવમાં, સત્તાએ જ ધારે, વ્યકિતભાવ તેને કરે, પામે ભવપાર. શકિત. ૧ પુદ્ગલ શકિતથી મિશ્ર છે, શુદ્ધ ચેતન શકિત, આપસ્વભાવે રમણતા, કરતાં હેય વ્યકિત. શકિત. ૨ દીન ભાવ દરે કરી, પરમાતમ ભાવે; આપે આપ પ્રકાશ, નહિ કેઈને દા. શકિત. ૩ આપ આ૫માં પરિણમે, ઉચ્ચ જીવન વૃદ્ધિ, સમજુ શુદ્ધ સ્વભાવથી, લહે આનંદ ત્રાદ્ધિ. શકિત. ૪ પર પરિણામે બંધ છે, શુદ્ધ ઉપગે મુકિત; આપ બંધાતે છૂટતે, સત્ય ગુરૂગમ યુકિત. શકિત. ૫ લાગી તાળી ધ્યાનની, તિ અખ્તર જાગી, બુદ્ધિસાગર બ્રહ્મમાં, લયલીનતા લાગી. શકિત. ૯ For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭ ) ગહુંલી. ૪૧ आत्मऋद्धि. ( શ્રી સિદ્ધાચલ ભેટવા, એ રાગ) જે જોઈએ તે આત્મમાં, બાકી બાહ્યમાં બ્રાન્તિ; બાહ્ય દશામાં દેડતાં, કદી હોય ન શાન્તિ. જે જાગ્યા નિજભાવમાં, પામ્યા ક્ષાયિક દેવા; ઔદયિકાદિક ભાવથી, સાચી પ્રભુસેવા. અષ્ટ સિદ્ધિ નવદ્ધિ, નિજઘટમાંહિ છાજે; પ્રગટપણે શુદ્ધ ચેતના, શુદ્ધ ચેતન ગાજે. મંગલને મંગલ પ્રભુ, શુદ્ધ ચેતન દવે; સહજ સ્વરૂપી ચેતના, ધ્યાનામૃત પીવે. લવણની પૂતળી જલધિમાં, ત્યાગ લેતાં સમાઈ પરમાનન્દ શું ? વર્ણવે, તેમ વૈખરી વાણું. ઉગ્ય દિનમણિ ઝળહળે, રહે નહિ જગછાને; બુદ્ધિસાગર અનુભવે, શુદ્ધદેવ માને. ગહેલી કર. मुनिवर गहुँली. ( શ્રી સ્યુલિભદ્ર મુનિવરમાંહિ શિરદાર જે. એ રાગ. ) સદ્દગુરૂ મુનિવર પંચ મહાવ્રત ધારી જે, ઘર ત્યાગીને થયા મુનિ અનગારી જે; સત્તર ભેદે સંયમ પાળે ભાવથી જે. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૮ ) અતર દષ્ટિથી આતમ અજુવાળે જે, અતિચારને પ્રતિક્રમણથી ટાળે જે; સુખ દુખમાં વૈરાગ્યે સમભાવે રહે જે. જિનશાસનની શભા નિત્ય વધારે છે, આપ તરે ને બીજાને વળી તારે જે, ધ્યાનદશામાં જીવન સઘળું ગાળતા જે. જિનવાણી અનુસારે દે ઉપદેશ જે, ઉદયે આવ્યા ટાળે રાગ ને દ્વેષ જે; શાંત દશાથી અનુભવમંદિર હાલતા જે. માન કરે કે ઈ મનમાં નહિ મલકાય જે, જશ અપજશમાં સમભાવે મુનિરાય જે; જ્ઞાન ધ્યાનથી મનમર્કટને વશ કરે છે. ચઢતે ભાવે સંયમ સાચું શેધ જે, દિન પ્રતિદિન સંયમમાંહિ બોધ જો; નિરૂપાધિપદને સુખ અનુભવ લેહેજે. કરે ન નિન્દા ષથકી તલભાર જે, ધર્મ કરીને સફળ કરે અવતાર જે; એવા મુનિવર વદો ઉત્તમ ભાવથી જે. મુનિવરની ભકિતથી મીઠા મેવા જે, કરવી ભાવે મુનિ ગુરૂની સેવા જે; બુદ્ધિસાગર સગુરૂ મુનિ આધાર છે જે. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 7 ૪૯ ) ગહુલી. ૪૩ मुनिवरन श्रावकने उपदेश. ( શ્રી સ્થૂલિભદ્ર સુનિવરમાં શિદ્વાર જો. એ રાગ ) સદ્ગુરૂ મુનિવર શ્રાવકને ઉપદેશે જો, પડે ન શ્રાવક પાપકમના ક્લેશે. જો; દેવગુરૂનુ` આરાધન નિશદિન કરજો. જિનવાણી સાંભળો ગુરૂની પાસ જો, વ્રત નિયમ પણ કરવાં ભાવે ખાસ જો; સિદ્ધાંતો સાંભળતાં શ્રદ્ધા નિમલી જો. શ્રવણ કરીને મનમાં સાચુ રાખેા જો; મેહદશાને ટાળી સુખડાં ચાખા જે; સ્વપ્નામાં પણ સંસારે સુખ નહિ જરા જો. કમળ રહે છે જળમાંહિ નિશદિન જો, જોશે તે વતે છે જલથી ભિન્ન હે; સારે લેપાતા નહીં શ્રાવક ખરા જો, શ્રાદ્ધવિધિમાં શ્રાવકને અધિકાર જે, ધર્મરત્નમાં પણ તેને વિસ્તાર જો; દ્વાદશ વ્રતને ધારે શ્રાવક પ્રેમથી જો, સાત ક્ષેત્રમાં વાપરતા નિજ વિત્ત જો, ગુણ ગ્રહણમાં વતે જેનુ ચિત્તો; ગુરૂની આજ્ઞા પાળે શિર સાટે ખરા, ન્યાયથકી પેદા કરતા જે વિત્ત જો, દોષા ટાળી રાખે દીલ પવિત્ર જો; શ્રાવકના આચાર। જયણાથી ભર્યાં જો. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૧ 3 Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) સાધમને દેખી હર્ષિત થાય જે, ધર્મબંધુને કરતે ભાવે સહાય જે; અપૂર્વ અવસર જૈનધર્મ પાપે ગણે છે. મુનિવર થાવા ઈચ્છા દીલ હમેશ જે, મુનિ થઈને વિચરીશ દેશ વિદેશ જે. એવા ભાવ પ્રગટવાથી શ્રાવક ખરે જે, પાળે શ્રાવકના ઉત્તમ આચાર છે, સફળ કરીને માનવભવ સુખકાર જે; બુદ્ધિસાગર ઉપદેશે મુનિવર ગુરૂ જે. ગહુલી. ૪૪ जैन धर्म. ( સ્થૂલિભદ્ર મુનિવરમાં શિરદાર જે. એ રાગ ) મુનિવર ઉપદેશ છે શ્રી જિન ધર્મ જે, ટાળે ભવ્ય આઠ જાતનાં કર્મ જે શ્રવણ કરીને સદવર્તન સુધારશે જે. દયાધર્મ વર્તે જગમાં જયકાર જે, જિન આણાથી પાળે નર ને નાર જે; સ્વરૂપ સાચું સમજી જિન આગમથકી જે. સાચું બેલે નિશદિન નર ને નાર જે, સાચું બોલે તેને ધન્ય અવતાજે; સાચું બોલે વચનસિદ્ધિ થાશે ખરી જે. કરે ન ચેરી જેથી દુઃખ અપાર છે, ચેરી કરતાં પાપકર્મ નિર્ધાર જે; પ્રાણ પડે પણ ચેરી કદી ન કીજીએ જે. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧ ) જનની સરખી દેખા પરની નાર જો, વ્યભિચારથી નરકગતિ અવતાર જો; સવનારી મૈથુન [નિવારે મુનિવરા જો, પરિગ્રહ મમતા ત્યાગેા નર ને નાર જો, સદ્ગુણની ષ્ટિ ધરશે જયકાર જો; રાખા સહુની સાથે મૈત્રી ભાવના જો વાત વાતમાં કદી ન કરીએ ક્લેશ જો, ઉચ્ચાશયથી વર્તો ભગ્ય હંમેશ જો; પાપકર્મને ટાળા સાચા જ્ઞાનથી જો. મુનિ ગુરૂવર દેવે છે. ઉપદેશ જો, ટાળેા ભવ્યે જન્મજરાના કલેશ જો; બુદ્ધિસાગર ધર્મ કરતાં સુખ ઘણુ જો ગહુલી. ૪૫ अपूर्व अवसर. ( આધવજી સંદેશા—એ રાગ ) અપૂર્વ અવસર એવેા ક્યારે આવશે, શત્રુ મિત્રપર વર્તે ભાવ સમાન જો; માયા મમતા અંધન સવનાશીને, કયારે કરશું અનેકાન્તનય ચાન જો, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ७ અપૂર્ણાં૦૧ શુદ્ધ ભાવમાં રમણ કરીશું ટેકથી, ષડ્ દ્રન્ગેાતુ કરશું ઉત્તમ જ્ઞાન જો; અનુભવામૃત આસ્વાદીશું પ્રેમથી, સરખાં ગણશું માન અને અપમાન જે અપૂર્વ ૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( પર ) પિ'ડસ્થાદિક ચાર ધ્યાનને ધાતુ, ખાર ભાવના ભાવીશું નિશદીન જો; સ્થિરાપયેાગે શુદ્ધ રમણતા આદરી, ધ્યાનદશામાં થાશુ' બહુ લયલીન જો. સ સગના ત્યાગ કરીશું જ્ઞાનથી, આઘાપાધિ જરા નહિ સંબંધ જો; શરીર વર્તે તે પણ તેથી ભિન્નતા, કદી ન થઇશું મેહભાવમાં ધ ને. શુદ્ધ સનાતન નિર્મળ ચેતન દ્રવ્યના, ક્ષાયિકભાવે કરશું આવિર્ભાવ જો; એકપણુ લીનતાને આદરજી સહી, ગ્રહણ કરીને આદાસીન્ય સ્વભાવ જો. પ્રતિ પ્રદેશે અન’ત શાશ્વત સુખ , આવિર્ભાવે તેના કરશુ ભાગ જો; બુદ્ધિસાગર પરમ પ્રભુતા સપજે, ક્ષાયિક ભાવે સાથે નિજગુણ ચાય જો. ગહુલી. ક ( રામ્બુ ઉપર. ) संयम वर्ग મુનિવર ઉપદેશે છે સયમ ધર્મ જેથી ભવ્યેા પામે શાશ્વત શર્મ; પરમ પ્રભુતા પામે દુઃખડાં સહુ ટળે, અનતભવનાં માંધ્યાં નાસે કમ જે. માહ્ય ઉપાધિ સંયમથી ૬ ટળે, દ્રવ્યભાવથી સયમ સુખની ખાણ જો; For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir અપૂર્વ ૦ ૩ પૂર્વ ૦ ૪ અપૂર્વ ૦ ૫ પૂર્વ ૬ મુનિવર. ૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) ત્રિજ્ઞાની તીર્થકર સંયમને ગ્રહે, સે સંયમ પામી જિનવર આણ જે. મુનિવર. ૨ રંકજને પણ સંયમથી સુખિયા થયા, થાશે અનંતા સંયમથી નિર્ધાર જે જ્ઞાન સફલતા, સંયમના સેવનથકી, પામે પ્રાણી ભવપાધિ પાર જે. મુનિવર. ૩ અન્તર ગુણની સ્થિરતા સંયમ મટકું, ઈન્દ્રાદિક પણ સેવે મુનિવર પાય જો; દિવ્યાદિકથી સંયમ પાળે મુનિવરો, સંયમ સેવે જન્મ જરા દુઃખ જાય છે. મુનિવર. ૪ નિશ્ચયને વ્યવહાર સંયમ સાધના, જિન આગમથી સંયમના આચાર જે; સંયમ પાળે તેને નિશદિન વન્દના, સમતાયેગે મુનિ સફળ અવતાર છે. મુનિવર. ૫ જ્ઞાનદશાથી સંયમની આરાધના, સમતા સરવર ઝીલે મુનિવર હંસ જે; ધ્યાનભુવનમાં શાશ્વત સુખને ભેગવે, કર્યા કમને કર્તા તપથી દવસ જે. મુનિવર ૬ ત્રિગુપ્તિને સમિતિ પચે પરિવર્યા, ઉચ્ચ દશાના ધ્યાતા મુનિ અણગાર જે; બુદ્ધિસાગર સગુરૂ મુનિને વંદના, જગમાં જેને થયે સફળ અવતાર જે. મુનિવર. ૭ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) ગહુલી. ૪૭ मुनिनो उपदेश. ( રાગ ઉપરનેા, ) મુનિવરના ઉપદેશે મનડુ' વાળીએ, કહેણી જેવી રહેણી રાખેા ભવ્ય જો; વ્રત ઉચ્ચરીએ મુનિની પાસે પ્રેમથી, માનવ ભવતું સાચું એ કત્તબ્ય જો. શ્રવણુ કરીને સાર ગ્રહેા સિદ્ધાન્તને, સતા નથી સુધરે. નરને નાર જો; નિન્દા વિકથા પરપ`ચાતા વારીએ, સત્ય ધર્મના કરીએ નિત્ય વિચાર જો. ખાર ભાવના ભાવ્યાથી છે ઉન્નતિ. કવણા ખરે અતિ ખાસ જો; ઉજ્વલ આતમ થાશે વૈરાગ્યે કરી, પરપુદ્ગલની છેડા સઘળી આશ જો. ધર્મ ધ્યાનના પાયા ચાર વિચારીએ, આત્મરમણતા શુદ્ધ ચરણતા ધાર જો; પરમ મહેાદય શાશ્વત લીલા સ`પજે, આત્મ ધર્મના ઉપયેગે આધાર જો. વિષય કષાયા મન્દિરા સરખા જાણીને, વૈરાગ્યે મન વાણીશું નિર્ધાર જો; જ્ઞાનક્રિયામાં ઉદ્યમ નિશદીન રાખશુ, ભેદ્ય દૃષ્ટિથી ત્યાગીશુ મમકાર જો. નય સાપેક્ષે જિનવર ધર્મ આરાધના, કરશે તે પામે સુખ નરને નાર જો; લાખ ચોરાશી પરિભ્રમણ દૂ ટળે, મહામહના નાસે સ વિકાર જો. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિવર. ૧ મુનિવર. ૨ મુનિવર. ૩ મુનિવર. ૪ મુનિવર. પ મુનિવર. È Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫) સમાનતા રાખે જગમાં નરનારીઓ, ધર્મ કર્યાથી સફળ થશે અવતાર જે; બુદ્ધિસાગર અનુભવ લીલા પાઈએ, સદ્દગુરૂવરને વંદન વારંવાર જે. મુનિવર, ૭ ગહુલી. ૪૮ मुनिवर गहुँली. ( અલી સાહેલી–એ રાગ. ) મુનિવર વંદે, પંચ મહાવ્રત ધારી જિન આણધરા, ગુરૂ ગુણ ગાવે, અનુભવ અમૃત ભેગી જગમાં જયકર; ગુરૂ દેશ વિદેશ વિહાર કરે, ગુરૂ તારેને વળી આપ તરે, ગુરૂ પ્રવચનમાતા ચિત્ત ધરે. મુનિવર૦ ૧ ગુરૂ દ્રવ્યભાવ સંયમ ધારે, મહામહ વેગ મનથી વારે, ચાલે જિનવાણ અનુસારે. મુનિવર૦ ૨ ગુરૂ પંચાચારતણું ધરી, ગુરૂ કરમાં જ્ઞાન તણી દેરી; . કદી કરતા નહિ પરની ચેરી. મુનિવર૦ ૩. ગુરૂ ઉપદેશે જનને બેધે, ગુરૂ વૈરાગે ચેતન શેધે લાગંતાં કર્મ સહુ ધે. | મુનિવર ૪ ગુરૂ ધ્યાન દશાથી ઘટ જાગે, રંગાતા નહિ લલના રાગે, સાધે જિનલમી વૈરાગ્યે. મુનિવર૦ ૫ અન્તર્ ત્રાદ્ધિના ઉપયોગી, સાધે છે રત્નત્રયી ગી; પરમાતમ અમૃતરસ ભેગી. મુનિવર૦ ૬ ગુરૂ શુદ્ધોપગે નિત્ય રમે, પરભાવ દશામાં જે ન ભમે; જે જ્ઞાનદશાનું જમણ જમે. મુનિવર૦ ૭ ગુરૂ ભાવદયાના છે દાતા, જ્ઞાતા ધ્યાતા ને જગત્રાતા; નિશ્ચય દષ્ટિ નિજ ગુણ રાતા, મુનિવર૦ ૮ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂવરજી જગમાં ઉપકારી, જે અનેકાન્ત મતના ધારી; બુદ્ધિસાગર શુભ જયકારી. મુનિવર૦ ૭ ------ -- - ગહેલી. ૯ मुनि महिमा. ( હાલા વીર જિનેશ્વર–એ રાગ. ) મુનિવર વૈરાગી ત્યાગી જગમાં જયકાર છે રે, ખરેખર બ્રહ્મદશાના ભેગી મુનિવર થાય છે રે; જંગમ તીર્થ મુનિવર સાચું, પ્રેમ ધરી મુનિપદમાં રાચું, જગમાં મુનિવર સાચા ઉપદેશક કહેવાય છે રે. મુનિવર૦ ૧ બાહી ઉપાધિના જે ત્યાગી, અન્તર ગુણના જે છે રાગી; સુખકર વૈરાગી શિવમંદિરમાંહિ જાય છે રે. મુનિવર૦ ૨ નિન્દા વિકથા દે વારે, આપ તરેને પરને તારે શાશ્વત સુખના સાધક જગમાંહિ વખણાય છે રે. મુનિવર૦ ૩ પરમ મહદય ત્રાદ્ધિ ધારી, ભાવદયાના જે ઉપકારી; બાધક ગો ટાળી સાધકમાંહિ જાય છે રે. મુનિવર૦ ૪ સિદ્ધદશાના જે અધિકારી, વદે પ્રેમે નરને નારી; સાચી આત્મદશાના ભેગી, મુનિ વર્તાય છે રે. મુનિવર૦ ૫ આત્મજ્ઞાનમાં જે રંગાયા, અનુભવ અમૃત ધ્યાને પાયા; પ્રેમે પરમભાવમાં ધ્યાન થકી રંગાય છે રે. મુનિવર૦ ૬. સમક્તિ દાતા મુનિ ઉપકારી, ધ્યાન દશાના જે છે ધારી; ભાવે બુદ્ધિસાગર મુનિવરના ગુણ ગાય છે રે. મુનિવર૦ ૭ For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂ. ૧ ( ૭ ) ગહુલી. દવે गुरु स्तुती. ( બેની રવિસાગર ગુરૂ વંદીએ—એ રાગ ) ગુરૂ પંચ મહાવ્રત પાળતા, કરે દેશદેશ વિહાર; પંચાચારને મનમાં ધારતા, ભાવે ભાવના ઉત્તમ બાર. પર્શનને જે જાણુતા, જિન દર્શન સ્થાપે સાર; જ્ઞાન ધ્યાનમાં આયુ ગાળતા, કરે નિન્દાને પરિહાર. ગુરૂ. ૨ નર નારીને પ્રતિબદ્ધતા, શુભ સંયમના ધરનાર, ત્રણ ગુપ્તિ ધારે ભાવથી, પંચ સમિતિ સંચરનાર. ગુરૂ. ૩ પંચ ઇન્દ્રિયને વશમાં કરે, ધારે ગુપ્તિ બ્રહ્માની બેશ; ટાળે ચતુવિધ કષાયને, આનંદે વિચરે હમેશ. ગુરૂ ૪ દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી, પાળે સંયમ સુખ કરનાર; ઉત્તલ ધ્યાને નિશદિન મે, શ્રુત જ્ઞાન રમણતા સાર. વૈરાગી ત્યાગી શિરેમણિ, ધન્ય ધન્ય મુનિ અવતાર; નિશ્ચયનય વ્યવહાર જાણતા હશે વંદના વાર હજાર. ગુરૂ. ૬ મુનિવર વદ ભવભય ટળે, શુભ મુનિ સુણે ઉપદેશ બુદ્ધિસાગર સશુરૂ વંદીએ, ગુરૂ જ્ઞાને સુખ હમેશ. ગુરૂ. ૭ ગહેલી. ૫૧ મુવરન. ( રાગ ઉપર ) બેને ચાલે ગુરૂજીને વંદીએ, ઉપદેશ છે જિનધર્મ, સાધુ શ્રાવક ધર્મ બે ભાખતા, જેથી નાસે સઘળાં રે કર્મ. બેને ૧ સાતનયથી મધુરી દેશના, દેવે ભવિજન સુખ કરનાર; બેલિબીજ હૃદયમાં વાવતા, ભાખે ધર્મના ચાર પ્રકાર, બેને. ૨ For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) નયભંગ પ્રમાણથી દેશના, વર્ષતી ઘનજલધાર; જીવ ચાતક પાન કરે ઘણું, થાવે ચિત્તમાં હર્ષ અપાર. બેને. ૩ સંસાર અસાર જણાવતા, દુઃખદાયક વિષય પ્રચાર; મહા મેહમલ્લ દુખ આપતે, ચેતે ચેતે ઝટ નરનાર. બેને. ૪ માયા મમતા દારૂ ઘેનમાં, નહીં સુજ્યું આતમ ભાન, આશા વેશ્યા કરમાંહિ ચઢ, કમેં થઈયે અતિ નાદાન. બેને. ૫ લાખ ચોરાશી ભમતાં થકાં, પામી મનુષ્યને અવતાર; ચેતે ચેતે હૃદયમાં પ્રણિયા, ગુરૂ કહેતા વારવાર. બને. ૬. ગુરૂ વસ્તુ ધર્મ બતાવતા, તેને આદર કરે સાર; જાણી ધર્મ આચારમાં મૂકો, સત્યધર્મ કરી નિર્ધાર. બેને. ૭ નિદા વિકથાસહુ પરિહરી, સેવે ઉત્તમ ધર્મ આચાર, બુદ્ધિસાગર સદગુરૂ વંદીએ, ગુરૂ તારે અને તરનાર. ગહેલી પર जैनधर्म, गहुँली ( રાગ ઉપર. ) જૈનધર્મ હૃદયમાં ધારીએ, જેથી નાસે ભવભય દુઃખ થાવે નિર્મલ આતમ ધર્મથી, પામે ચેતન શાશ્વત સુખ. જૈન. ૧ ભેદ છેદ આતમના જ્ઞાનથી, શુદ્ધ ચેતન ત્રાદ્ધિ પમાય; હવે આતમ તે પરમાતમા, ભવભવની ભાવટ જાય. જ્ઞાન દર્શન ચરણની સાધના, સાધુ શ્રાવકના આચાર; સાગર સરખા જૈનધર્મમાં, સર્વ દર્શન નદી અવતાર. જેન૩ સમુદ્રમાં સરિતા સહુ મળે, નદીમાંહિ ભજનાધાર; અંતરંગ બહિરંગ ઉચ્ચ છે, જિન દર્શન જય જયકાર. જૈન ૪ સાપેક્ષ વચન જિનનાં સહુ, પદ્રવ્યના ધર્મ અનંત; એક ચેતન દ્રવ્ય ઉપાસીએ, એમ ભાખે છે ભગવંત. જૈન. ૨ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯), વીતરાગ સેવે વીતરાગતા, નિજ ચેતનની પ્રગટાય; નાસે અશુદ્ધ પરિણતિ વેગળી, ભેદભાવ સકલ દૂર જાય. જૈન. ૬ ગુરૂ વિનયે જ્ઞાનને પામીએ, શ્રદ્ધા ભક્તિથી ઉદ્ધાર; બુદ્ધિસાગર સદગુરૂ સેવતાં, હવે જિન શાસન જયકાર. જૈન, ૭ ગહેલી. ૫૩ धर्मोपदेश गहुँली. ( સનેહી વીરજી જ્યકારી રે એ રાગ. ) બેની સગુરૂ વાણુ સારીરે, સાકરથી પણ બહુ પ્યારી; કર્યાં કર્મ સહુ હરનારી, જિનેશ્વર ધર્મની બલિહારીરે, જેથી તરતાં નરને નારી. જિનેશ્વર. ૧ દયા ધર્મ હૃદયમાં ધરીએરે, કદી વેણ જૂ હું ન ઉચ્ચરીએ રે; કદી ચેરી પરની ન કરીએ. જિનેશ્વર. ૨ પર પુરૂષથી પ્રેમ નિવારે, ધર્મ પતિવ્રતા મન ધારો; તેથી પામે ભવજલ પારે. જિનેશ્વર, ૩ હેતુ પૂર્વક ધર્મ આદરીએ, નિદા વિકથા પરહરીએ રે, ઉત્તમ નતિ સંચરીએ. જિનેશ્વર. ૪ ધર્મ અર્થને કામ વિચારી રે, કરે મેક્ષ જવાની તૈયારી રે; ધર્મે ઝટ મુક્તિ થનારી. જિનેશ્વર. ૫ દુર્જનની સંગ નિવારીરે, ભજે સજજનની સંગ સારીરે, વૈરાગ્યદશા ચિત્તધારી. જિનેશ્વર. ૮ દેશ વિરતિપણું દિલધારીરે, જિન આજ્ઞાના અનુસારીરે ઉત્તમ જન શિવ સંચારી. જિનેશ્વર. ૭ ગુરૂ સે સદા ઉપકારીરે, શ્રદ્ધા ભકિત અવધારીરે, બુદ્ધિસાગર ગુરૂ જયકારી. જિનેશ્વર, ૮ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 30 ) ગહુથી. ૫૪ अमूल्य तत्व बोध. ( એધવજી સદેશા કહેરા શ્યામને-એ રાગ ) મુનિ ગુરૂને વંદન કરવું ભાવથી, વિનય ભકિતથી સાધક સિદ્ધિ થાય જો; પ્રશસ્ત પ્રેમે દેવગુરૂને સેવીએ; તન મન ધનથી સેવા ધમ સદાય જો. ભેદ જ્ઞાનથી ભાવા આત્મ સ્વરૂપને, અનતશકિત ચેતનની પ્રગટાય જો; સર્વાં કાલમાં ચિદાનંદ ચેતન કહ્યો, ચેતન જ્ઞાને વસ્તુ સર્વ જણાય જો. આત્મજ્ઞાનથી અળપાશે . મિથ્યાપણુ, અંતરના ઉપયોગે સાચે ધમ ; ધામધૂમથી ધમાધમી ચાલી રહી, રાગ દોષથી માંધે જીવા કમ જો, સદ્ગુર્દષ્ટિ સદ્ગુણ ધારી લીજીએ, ઉચ્ચભાવથી ભાવે આતમ દ્રવ્યૂ જો; હેય જ્ઞેય ને ઉપાદેયના જ્ઞાનથી, સાચું તે મારૂ માને! કન્ય જો, ઉપશમ સ’વર વિવેક રત્ન વિચારીએ, સમતાભાવે કરીએ આતમ જ્ઞાન જો; ભાવદયાથી સત્ય ધર્મ અવધારીએ, આત્માન્નતિનુ' કારણ જાણેા ધ્યાન જો. દુનિયામાંહિ દોષો ને સગુણા ભર્યાં, જેને જે રૂચે તે લેતા ભભ્ય જો; Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only મુનિ. ૧ મુનિ. ૨ મુનિ. ૩ મુનિ, ૪ મુનિ. પ Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧ ) દુર્ગતિને સુગતિ પણ છે નિજ હાથમાં, સમજી ધારા ધમ એક કતવ્ય જો. આજકાલ કરતાં સહુ દહાડા વહી જશે, શ્વાસેાાસે અમૂલ્ય જીવન જાય જો; જ્યારે ત્યારે આત્માદ્યમથી મેક્ષ છે, અતરદૃષ્ટિ વાળા મન હિત લાય ને. જેવી બુદ્ધિ તેવુ' સમજાશે સહુ, સૃષ્ટિ ભેદથી ભેદ પડે નિર્ધાર ; બુદ્ધિસાગર સદ્ગુરૂ શ્રદ્ધા ધારતાં, શાશ્વત સિદ્ધિ પામે નરને નાર જો, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only મુનિ. ૬ મુનિ. ૭ મુનિ. ૮ ગહુ લી. પપ गुरु स्तवनम्. ( આધવજી સદેશા કહેશે। શ્યામને—એ રાગ ) વંદું વંદુ સમકિત દાતા સદ્ગુરૂ, પચ મહાવ્રત ધારક શ્રી મુનિરાય જો; ઉપશમ ગંગાજલમાં નિશદિન ઝીલતા, મનમાં વતે આનઃ અપરપાર જો અનેક ગુણના દરિયા ભરિયા જ્ઞાનથી, પડે ન પરની ખટપટમાં તલભાર જો; સદુપદેશે સાચું' તત્ત્વ જણાવીને, સયમ અર્પી કરતા જન ઉદ્ધાર જો. અન્તર્ના ઉપયાગે વિચરે આત્મમાં, ચેાગ્ય જીવને શ્વેતા ચેાગ્યજ મેધ જો; અસખ્યપ્રદેશ સ્થિરતા ધ્યાને લાવતા, સયમ સેવી કરતા આસવ રાય જો, વહુ. ૧ વંદું. Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ર) ત્રસ થાવરના પ્રતિપાલક કરૂણામયી, ભાવદયાની મૂર્તિ સાધુ ખાસ જે; જ્ઞાતા બ્રાતા ત્રાતા માતા સદ્દગુરૂ, સક્યુરૂના બનીએ સાચા દાસ છે, ત્રણે ભુવનમાં સેવ્ય સદા શ્રીસદ્ગર, દ્રવ્ય ભાવથી સંયમના ધરનાર જે; ભવ જલધિમાં ઉત્તમ નૈકા સદગુરુ, સશુરૂ નૈકાથી ઉતરે ભવ પાર જે. ગુરૂ ભક્તિથી ગુરૂવાણુ મનમાં ધરે, ગુરૂ ભકિતથી ઉત્તમ ફળ નિર્ધાર જે; સશુરૂ દ્રોહી દ્વેષી દુર્જન ત્યાગશે, પરબ્રહ્મની પ્રાપ્તિ શીધ્ર થનાર જે. કલિકાલમાં ગુરૂની ભકિત દહીલી, ગુરૂ ભકતે પણ વિરલા જન દેખાય છે; દષ્ટિ રાગમાં ભૂલી દુનિયા બાવરી, કસ્તુરી મૃગ પેઠે બહુ ભટકાય જે. સદ્દગુરૂ દાસ બન્યા વણ જ્ઞાન ન સંપજે, સમજી સાચે સાર ગ્રહે નરનાર જે; બુદ્ધિસાગર સદગુરૂ શ્રદ્ધા ભકિતથી, ઉતરે પ્રાણું ભવસાગરની પાર જે, વંદુ. ૮ ગહુલી. ૫૬ जिनवाणी. ( બેની રવિસાગર ગુરૂ વદીએ. એ રાગ ) મારૂ મન મેહું જિનવાણીમાં, અતિ આનંદ ઘટ ઉભરાય; અન્ય બત પ્રસન ન લાગતી, કેને દિલની વાત કહેવાય, મા. ૧ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગે વિષય વિકારે વિષ સમા, લાગે કુટુંબ માયા ઝાળ; ગ્રહવાસ કારાગૃહ જેહ, સહુ સ્વાર્થતણ છે ધમાલ. મા. ૨ અજ્ઞાનથી રહો જે માનિયું, તે મહારૂં નહીં પડી સુઝ; નથી પડતું ચેન સંસારમાં, ગુરૂ કહે છે બુઝ બુઝ. મા. ૩ હાજીહા સહુ મેહ પ્રપંચની, જ્યાં ત્યાં મેહ ધતીંગ જણાય; જેણે જાણ્યું તેણે મન વાળીયું, શ્રુતજ્ઞાને સહુ સમજાય. મા. ૪ નયસાપેક્ષે નવતત્વને, જાણ્યું આદર્યું ઉપાદેય; બાહ્યભાવની ખટપટ ભૂલતાં, શુદ્ધ તત્ત્વ હૃદયમાં ય. મા. ૫ શિવપુર સંચરશું ધ્યાનથી, નિરૂપાધિકતામાં સુખ; નિગ્રંથ અવસ્થા આદરી, વેગે ટાળીશું ભવદુઃખ. સાગરમાં ગાગર છૂટતાં, તે તે સાગરરૂપ સુહાય; બુદ્ધિસાગર અન્તર આતમા, પરમાતમ પતે થાય. મા. ૭ મ. ગહુલી. પછ श्री यशोविजयजी उपाध्यायनी. (મત આઠ મહામુનિ વારીએ, એ રાગ, ) પ્રેમે યશવિજય ગુરૂ વંદીએ, જે પંચમહાવ્રતધારીરે; સાલ સત્તરશતમાં જે થયા, ઉપાધ્યાય પદવી જયકારી રે. પ્ર. ૧ બાર વર્ષ કાશીમાં જે ભણ્યા, વૈયાકરણી નૈયાયિક મેટા, તાર્કિક શિરોમણિ પદ કહ્યું, કાઢી નાખે મિથ્યાત્વના ગેટા.છે. ૨ દેશદેશ વિહાર કર્યા ઘણા, ગુર્જર માલવ હિંદુસ્થાન, મરૂઘરમાંહિ વિચર્યા ઘણ, ટાળે પરવાદિ અભિમાન. છે. ૩ વિજયપ્રભસૂરીશ્વર રાજ્યમાં, જિનશાસન ઉન્નતિ કીધી, અષ્ટોત્તરશત શુભ ગ્રંથને, રચી કીધી ધર્મ પ્રસિદ્ધિરે. પ્ર. આનન્દઘન મુનિવરને મળ્યા, અષ્ટપદી ત્યારે બનાઈરે, તેમ આનન્દઘનજીએ રચી, જુએ જ્ઞાનનું અધિકાઈરે. છે. ૫ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) અધ્યાત્મસ્વરૂપમાં ઝીલતા, નિશ્ચય વ્યવહારમાં પૂરાશે; વૈરાગી ત્યાગી શિરોમણિ, જ્ઞાન ધ્યાન સમાધિમાં શૂરા. પ્ર. ૬ સત્તરશતપીસ્તાલીશમાં, મૌન એકાદશી સુખકારી રે; સ્વર્ગગમન ડઈમાં કર્યું, એવા ગુરૂને જાઉ બલિહારીરે. પ્ર. ૭ ઓગણીસ પાંસઠની સાલમાં, એકાદશી ફાગણ અજુવાળીરે; ભેટી યશવિજય ગુરૂ પાદુકા, મારા મતે આજ દીવાળી. છે. ૮ એવા સદગુરૂના ગુણ ગાવતાં, થાઉ અનુભવ અમૃત ભેગીરે, બુદ્ધસાગર સંયમ શ્રેણિપર, ચઢે સમતા સમાધિએ ગીરેછે. ૯ ----- ગહુલી૫૮ उपाध्यायजीनी. (સજની મારી પાસે જિનેર-એ રાગ ) ગુરૂ હારા યશવિજય જયકારી રે, ગુરૂ મ્હારા દર્શનની બલિહારી રે; ગુરૂ હાર પ્રતિબોધ્યાં નર નારીરે, ગુરૂ હારા જગમાંહિ ઉપકારીરે. ગુરૂ મહારા ઉપાધ્યાય પદ ધારીરે, ગુરૂ સહારા જગમાં મહા અવતારી રે; ગુરૂ મહારા અનુભવ અમૃત કયારીરે, ગુરૂ મહારા વાણી જગ હિતકારીરે. ગુરૂ હારા ગ્રંથ રચ્ય સુખકારી રે, ગુરૂ મહારા ધર્મની દેશના સારી; ગુરૂ હારા ધ્યાન સમાધિ પ્યારી રે. ગુરૂ હારા મિયાતમ હરે ભારીરે. ગુરૂ હારી વાણી દુઃખ હરનારીરે, ગુરૂ મહારા શિવપદ ધ્રુવતા ભારી; For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) ગુરૂ મ્હારા ત્યાગી દુનિયાદારીરે, ગુરૂ મ્હારા પરિણતિ ત્યાગી નારીરે. ગુરૂ મ્હારા દન દ્યો નિરધારીરે, ગુરૂ મ્હારા સહાય કરેા અણુધારીરે; ગુરૂ મ્હારા તુજ આણા શિવ ખારીરે, ગુરૂ મ્હારા મળો ભક્તિ વિચારીરે, ગુરૂ મ્હારા ઉત્કૃષ્ટા અનગારીરે, ગુરૂ મ્હારા વતે પાદુ વિહારીરે; ગુરૂ મ્હારા અરજી લેજો સ્વીકારીરે, ગુરૂ મ્હારા કિત એક તમારીરે, ગુરૂ મ્હારા આવ્યા ડભાઇ ચિત્તધારીરે, ગુરૂ મ્હારા મળીયા મગલકારીરે; ગુરૂ મ્હારા બુદ્ધિસાગર અનગારીરે, ગુરૂ મ્હારા વંદન વાર હુજારીરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગહુલી, ૫૯ श्री यशोविजयजी उपाध्यायजीनी. ( અલી સાહેલી—એ રાગ ) વાચકવરજી યજ્ઞેશવિજયજી મુનિવર વન્દન કીજીએ; ધન્ય ધન્ય ખરા, ઉપાધ્યાય દર્શન કરતાં મન રીજીએ, સંવતસત્તરશત જયકારી, જિન શાસનશ્વેતાંબરભારી; વાચક પ્રગટયા જગ સુખકારી. વૈરાગી, ત્યાગી, સાભાગી, અન્તરદૃષ્ટિ ઘઢમાં જાગી; જિનશાસન શેઃભાના રાગી. જંગમ તીરથ જ્ઞાની ધ્યાની, પરભાવતા નહિ અભિમાની; શ્રુતજ્ઞાને વાત ન ક। છાની. વાચક. For Private And Personal Use Only ૪. ક વાચક. ૧ વાચક. ૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૬) ભાષા પુસ્તક રચના સારી, સ`સ્કૃત ભાષામાં હુશિયારી; શતગ્રંથ રચ્યા જ્ઞાને ભારી. વાચક. જિનસૂત્ર હા અનુભવ જાણે, જે મત પેાતાને નહીં તાણે; જે વર્તે ચઢતે ગુણુઠાણું, વાચક. જિનશાસન જેણે અજવાળ્યું, શ્રુતતીરથ જીણું થતું વાળ્યું; નાસ્તિક પત્થાનુ બી મળ્યું. વાચક. અનુભવ અમૃતરસના ભાગી, જે સહજપણે અન્તરયેાગી; મિથ્યાત્વભાવના નહિં રાગી. મહાધમ પ્રભાવક જે શ્રા, શાબ્દિકતાર્કિક પડિત પૂરા; ચર્ચાત્તાને જે ભરપૂરા. બહુ દેશદેશ વિહાર કર્યાં, ઉપદેશે જીવ અનેક તર્યાં; ગુજ્જર દેશે જે બહુ વિચર્યાં. વાચક. વાચક. સ્વગમન ગામ ડભોઇ થયુ', અવિચલ જેનું જગ નામ રહ્યું; જીવતાં શિવ સુખ દીલ લહ્યું. શ્રીવાચકપદ વંદન કીધુ, અનુભવઅમૃત પ્રેમે પીધુ’; બુદ્ધિસાગર કારજ સિધ્યું. વાચક. For Private And Personal Use Only ફાગણ એકાદશી અજવાળી, ઓગણીસ પાંચઢની લકાળી; ગામ ભાઇ આવ્યા ગુણુશાળી. પ ७ વાચક. ૧૦ ગહુલી. ૬૦ उपाध्यायजीनी. ( એ ગુણ વીરતા ના વિસારૂં—એ રાગ ) વંદું સદ્ગુરૂના પદપકેજ, યÀવિજય જયકારીરે; -ઉપાધ્યાયજી જ્ઞાની ધ્યાની, ભાવદયા ઉપકારી રે. . વાચક. ૧૧ વાચક. ૧૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 9 ) અષ્ટોત્તર શત ગ્રંથ અધિક શુભ, સંસ્કૃત રચના સારીરે, જિન શાસનની ઉન્નતિ કીધી, સંવિગ્ન પક્ષ વધારીરે. વંદુ. ૨ દર્શન જ્ઞાનચરણમાં લીને, પંચ મહાવ્રત ધારી રે; દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે, પરમ પ્રભાવનાકારી રે. વંદુ. ૩ નિશ્ચયને વ્યવહારમાં પૂરા, સાધન સાધ્ય વિચારી રે; જ્ઞાન કિયાના સાધક શરા, પ્રગટયા મહા અવતારી રે. વંદુ “કે તુજ વાણી અમૃત ગુણખાણી, અનેકાન્ત ન ધારીરે, તુજ ગ્રંથોના અભ્યાસક જન, અનુભવ લે નિર્ધારીરે વંદુ. ૫ જિનશાસનના ઘેરી કલિયુગ, ગીતારથ અનગારીરે, દીર્ધદષ્ટિ જિનશાસન રક્ષક, ધ્યાને ઘટ ઉજિયારીરે. વંદુ. હું પ્રાણજીવન મુજ હૃદયના સ્વામી, જગમ તીર્થ સુધારીરે, તુજ વિરહ મુજ ચેન પડે નહિ, દર્શન ઘો સુખકારી. વંદુ. ૭ અનેકાન્તનય જ્ઞાન બતાવી, સેવક શ્રદ્ધા વધારીરે, એ ઉપકાર તમારે ન ભૂ લું, ભવભવ તું હિતકારીરે. વંદુ. ૮ અષ્ટ સિદ્ધિ સિદ્ધિ શુભદાયક, સેવા ગ્રહી એક તારીરે, બુદ્ધિસાગર સહાય કરે ગુરૂ, વન્દુ વાર હજારી રે. વંદુ. ૯ ગહુંલી. ૬૧ सातवारनी गुरु गहुंली. ( રઘુપતિ રામ હૃદયમાંહિ રહેજોરે–એ રાગ. ) પુરવના પુણ્યથી ગુરૂ દીઠારે, મારા હૈયડામાં લાગ્યા મીઠા. પુરવ. સેમવારે તે સમતા આદરીએ, પાપ કામે સહુ પરિહરીએ રે; સામાયક શુદ્ધ ઉચ્ચારીએ. પુરવ. ૧ મંગલવારે મેહને મારે, હૈયડામાંહિ હિમ્મત ધારે રે વેગે વિષય વિકારે વારે. પુરવ. ૨ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૮) બુધવારે સુબુદ્ધિ વધારીરે, સુણે જિનવાણી સુખકારી, નકકી પામે ભવજલ પારી. પુરવ. ૩ ગુરૂવારે ગુરૂ ગુણ ગાવે રે, હેતે કીજે ગુરૂને વધારે, લીજે સલ્લુરૂ ભકિતને હા. પુરવ. ૪ શુકવારે આતમરૂપ સાચુંરે, લાગ્યું પુગલનું રૂપ કાચું રે, રંગે શુદ્ધ સ્વરૂપમાં રાચું. પુરવ, પ શનિવારે પ્રભુ ગુણ સેરે, મને સારો પ્રભુ ગુણ મેરે લક્ષ્ય ધારી હૃદયમાંહિ લે. રવિવારે તે રાગ ન ધરીએ રે, વૈર ઝેર બધાં પરિહરીએ રે; ગુરૂજ્ઞાન વિચારીને કરીએ. પુરવ. ૭ સાતવારે સદા એમ ગાશું, ગુરૂવંદન પૂજન જાશુરે; જ્ઞાન ધ્યાન રમણતા હાશું. પૂરવ. ૮ સાચું સમજીત સહેજે વરીએ રે, ચિદાનન્દ ચેતન ગુણ ધરીએ, બુદ્ધિસાગર ગુરૂ અનુસરીએ. પુરવ, ૯ પુરવ. ૬ ગહેલી. દર बार मास. ( રાગ હાં રે મારે આ માસે શરદપુનમની રાતો-એરાગ) હારે હારે કાર્તિક માસે કરીએ કર્મને નાશ જે, આધિ વ્યાધિ ઉપાધિ સઘળી છાંડીએ લોલ; હાંરે મહારે માગસર માસે મમતા કરીએ દૂર જે, હું ને હારૂં છેડ્યાથી સુખ સપજે રે લોલ, હારે હારે પોષ માસમાં આતમ ધર્મની પુષ્ટિ જે; આતમ અનુભવ કીજે ગુરૂગમતા ગ્રહીરે લોલ; હાંરે મહારે માઘ માસમાં મેહમલની સાથ જો, લડીએ ખુબ શુદ્ધ ધ્યાનના શસ્ત્રથીરે લોલ. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાંરે મહારે ફાગણ માસે આયુ ન ગાળે ફેક જે, ફરી ફરીને ફસીએ નહિ માન પાશમાંરે લોલ; હારે હારે ચિતર માસે રાખે ચિત્તની શુદ્ધિ જે, પરિહરને ચિત્તની ચંચળતા સહુ લેલ. હાંરે મહારે વૈશાખ રાખે મનમાં વૈરાગ્ય જે, વિવેક દષ્ટિ રાખી કારજ સહુ કરેરે લેલ; હરે મહારે જેઠ માસમાં જડશે આતમ રત્ન જે, જોર જુલમને વૈર ઝેરને વારીએરે લેલ. હાંરે મહારે આષાઢે અનતરમાં ઉતરે બેશ જે, પાપાર ત્યાગી સંવર આદરે લોલ; હાંરે મહારે શ્રાવણ માસે પર્વ પજુસણ આય જે, સમતા રાખી કીજે કરણું ધર્મની રે લોલ. હારે હારે ભાદરવામાં ભય નાસે સહુ દૂર જે, ખમત ખામણે જ સર્વ ખમાવીએ રે લોલ; હાંરે મહારે આ માસમાં શુભ અજવાળી રાત જે, ધર્મ ધ્યાન ભક્તિમાં દિવસ ગાળીએ રે લોલ. હાંરે મહારે બાર માસને રાખેને રેજિમેળ જે, સરવૈયું કાઢે શુભ આતમ ધર્મનું તેલ . હારે હારે સદ્ગુરૂ વાણું સુણીએ ધરી બહુ પ્રેમ, ગુરૂની વાણું મીઠી સાકર શેલડી લેલ. હારે હારે આતમ ધર્મને લાગે રંગ મજીઠ જે, સમકિત શ્રદ્ધા વાસિત આતમ અનુભવ્યરે લોલ; હારે હારે આનંદના ઉભરા ઘટમાં ઉભરાય છે, બુદ્ધિસાગર સશુરૂ વાણી સાંભળી લેલ, For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 6) ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ગહુલી. ૬૩ पन्नर तिथीओ. ( રઘુપતિ રામ હૃદયમાં રહેજોરે, એ રાગ, ) સખી પડવા દિને પ્રભુ પૂજોરે, શુદ્ધ ગુરૂગમ જ્ઞાનથી ખુઝારે; આઠ કની સાથે ઝુંઝા, સખી સુણા ધર્મોની વાત સારીરે. ખીજના દિને કામને બાળારે, જેહ કરતે વિષયના ચાળારે; સખી. ૨ ખૂબ કામના વેગને ખાળે. ત્રીજના દિન તરી ભવ દરીએરે, જે જન્મ મરણુથી ભરીએરે; સખી. આત્મજ્ઞાની સહેજ સુખ વરીએ. ચાથે ચાર કષાયને વારારે, વેગે વારા મનના વિકારારે; આવે તેથી ભવ દુઃખ આર. સખી પાંચમે પાપને પરહરએરે, પાંચ જ્ઞાન હૃદયમાં ધરીએરે; પ્રભુ મહાવીર ગુણ અનુસરીએ. છઠે ષટકાય રક્ષણ કરીએરે, ભાવ ભકિત હૃદયમાંહિ ભરીએરે; સમતા સામાયક વરીએ. સાતમે શુદ્ધ શ્રદ્ધા રાખારે, સત્ય પ્રિય વિચારીને ભાખારે; કુડ કપટ ને કાઢી નાખેા. આઠમે આઠ મદને નિવારારે, કરે અષ્ટ કરમ સહારારે; કરા આતમના ઉદ્ધારા સખી. સખી. સખી. નવમે નાકષાયને તજીએરે, ભલા ભાવથી ભગવ’ત ભજીએરે; શીળની ગુપ્તિ નવ સજીએ. દશમે દુવિધ ધરા ધરે, શિવ નગરીનાં પામે શરે; નાસે સઘળાં અનાદિનાં કર્મ, એકાદશીએ અંગ અગિયાર, સુણીએ સમકિત સુખ સારરે; For Private And Personal Use Only ૩ ૪ સખી. ૬ ૫ તેથી થાશે સફળ અવતાર. ખારસે ખાર વ્રતને ધરીએરે, શુદ્ધ ગુરૂ મુખથી ઉચ્ચરીએરે; રાગ દ્વેષને હેતે હરીએ. . સખી. હું સખી. ૧૦ સખી. ૧૧ સખી. ૧૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) તેરસે તેર કાઠીઆ વારે, હઠીલા થઈ જન્મ ન હારે; તરે ભાવે બીજાને તારે. સખી. ૧૩. ચઉદશે શુદ્ધ ચેતના ચહીએ રે, શુદ્ધ ચેતન લક્ષણ લહીએ રે; ચઉદ વિદ્યા મનમાંહિ વાહીએ. સખી. ૧૪ પુનમદિન પૂર્ણ સ્વરૂપીરે, જાણે આતમ રૂપારૂપી; એવી વાતો પ્રભુએ પ્રરૂપી. સખી. ૧૫ તિથિ પન્નર ગાશે તે તરશે, વેગે આનંદ મંગળ વરશે, પૂર્ણ આતમ ઉજજવળ કરશે. સખી. ૧૬ શહેર સુરતમાં સુખદાઈરે, તિથિ પર પ્રેમથી વાઈરે; બુદ્ધિસાગર સત્ય વધાઈ. સખી. ૧૩ ગહુલી. ૬૪ प्रभु प्रेम खुमारी. ( રઘુપતિ રામ હૃદયમાં રહેજોરે—એ રાગ. ) પ્રભુરૂપ પ્રેમથી મહેતે પરબ્યુરે, હશે હૈયડું હવે બહુ હરખ્યું, પ્રભુ. ગપ્પાં સપાંમાં પ્રેમ ન લાગેરે, વિષયે વિષ સરખા જ લાગે રે; વૈર ઝેર ન કોઈ પર જાગે. પ્રભુ. ૧ ચિદાનન્દ સ્વરૂપ વિલાસીરે, મટી કાલ અનાદિ ઉદાસીરે; વિભુ વિમલેશ્વર વિશ્વાસી. પ્રભુ. ૨ અજ અવિનાશી સુખકારીરે, આધિ વ્યાધિ ઉપાધિ સંહારી; નિર્ભય નિશ્ચલ રૂપ ભારી. પ્રભુ. ૩ વાત વિકથામાં ચેન ન પડતું રે, બાહ્ય ઝઘડામાં સુખ ન જડતું રે; • લાલચમાં ન મન લડથડતું. પ્રભુ. ૪ સમતાને લાગે સંગ સારે, ટળે કુમતિને સંગ નઠારે હારા ઘટમાં થયે ઉજિયારે. પ્રભુ, ૫ સાકારમાં નેહ સવારે, નિરાકારમાં નેહ લગીરે; હેતે બહુ ભટકી ઘેર આવે. પ્રભુ. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૨ ) જડ સંગત બેટી ઠરાઈરે, શુદ્ધ ચેતના સંગ સુહાઈરે; રગેરગ રટનામાં રંગાઈ. પ્રભુ ૭ હને ખાવું ન પીવું ભારે, સુરતા પ્રભુ સંગ સુહાવે; ફેક પુલ્લામાં લેશ ન ફાવે, પ્રભુ. ૮ નિત્ય આતમમાંહિ રમશુંરે, નહિ બાહ્ય વિષયમાંહિ ભમથુરે; મનના વિકારેને દમશું. પ્રભુ. ૯ ચઢી આતમ રંગ ખુમારી, થા અનુભવ સુરતા ધારીરે, બુદ્ધિસાગર આનંદકારી. પ્રભુ. ૧૦ ગહેલી. દક્ષ गुरु स्तुति. (વિમળાચળ વાસી મહારા વહાલા સેવકને–એ રાગ.) જ્ઞાનવંત ભદત મહત્ત, વ્હાલા ગુરૂ શરણ કરૂ શરણું કરૂ, ભવસાગરમાં ઝાઝ મુજ રાખો ને લાજ, તુજ બધે તરૂ બધે તરૂ, ભવમાં ભટક ભ્રાન્તિથી બહુ, પામી દુઃખ અપાર; પુણ્યગથી નરભવ પાયે, ઉત્તમ કુળ અવતાર હાલા. ૧ રાગ દ્વેશમાંહિ રંગાયે, મમતામાં મલકાઈ; ધમાધમીમાં ધસી પડાયું, અજ્ઞાનથી અથડાઈ. હાલા. ૨ વિષય વિકારે કીધો વશમાં, કીધાં કર્મ અઘેર; જીવ હિંસાનાં કમ કીધાં, ચેરી કરી બન્યા ચાર. હાલા. ૩ મિથ્યાત્વે મુંઝાયે ભવમાં, પાખંડને નહિ પાર; ક્રોધ, માન, માયા, લેભે હું, અથવા બહુ વાર, વ્હાલા. ૪ મહારે હારું મિથ્યા માની, કીધાં કર્મ કરે; કામ રાગથી કુટા બહુ, નહિ કેઈ માહરી જોડ. હાલા. ૫ ભાગ્યયોગથી ગુરૂજી મળીયા, અડવડીયા આધાર. રૂપ પરખાયું, પ્રતિબંધીને, કર્યો આતમને ઉદ્ધાર. હાલા. ૬ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૩) ગહુલી ૬૬. श्री महावीर स्वामीना पांच वधावा. प्रारंभ. (૧) હું તે મેહી રે નંદલાલ, મોરલી તાને રે. એ રાગ, વંદી જગજનની બ્રહ્માણી, દાતા અવિચલ વાણી રે; કલ્યાણક પ્રભુના ગુણ ખાણી, સુણશું ઉલટ આણી. એહને સેવે રે, પ્રભુ શાસનને સુલતાન એહને સેને, જસ ઇંદ્ર કરે બહુ માન, એહને સેને. એ ભદધિ તરણ સુયાન, એહને સેને. કીધું ત્રીજે ભવવર થાનક, અરિહ ગેત્ર નિકાગ્યું રે તેહ અનુસરવા વરવા કેવલ, કરવા તીરથ જાચું. એહને. ૩ કલયાણક પહેલે જગ વલભ, ત્રણજ્ઞાની મહારાય રે; દશમા સ્વર્ગે વિમાનથી પ્રભુજી, ભેગવી સુરનું આય.એ. ૪ જંબુદ્વીપે ભરતક્ષેત્રમાં, ક્ષત્રીકુળ સુખકાર રે, શ્રી સિદ્ધારથ ત્રિશલા ઉદરે, લેવે પ્રભુ અવતાર, એહને. ૫ ચાદ સુપન દેખે તબ ત્રિશલા, ગજ વૃષભાદિ ઉદાર રે; હરખી જાગી ચિતે મનમાં, માને ધન્ય અવતાર. એહને. ૬. બહુ ઉછરંગે જઈ પીયુ સંગે, સઘળી વાત સુણાવે રે સુભગે લાભ પુત્રને હશે, પિયુના વચન વધાવે. એહને ૭ સ્વમા ફળ પુછી પાઠકને, ગર્ભ વહે નૃપરાણી રે; દીપ કહે એમ પ્રથમ વધા, ગાવે સુર ઈંદ્રાણી, એહને. ૮ શ્રાવણ વરસે રે સજની, એ રાગ, બીજે વધાવે રે સુજની, ચેતર સુદ તેરશની રજની; જમ્યા જીનવર જગ ઉપકારી, હું જાઉં તેહની બલીહારી. બી. ૧ 10 For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ) છપ્પનનિંગ કુમરી તિહાં આવે, પૂજી શુચિ જલશુ' નવરાવે; જીવા મહીધર લગે જીનરાયા, અવિચલ રહેજો ત્રિશલાના જાયા. ૨ ગીરૂમ પ્રભુનુ વદન નિહાળી, ચાલી ગ્રુપે ચતુરા ખાળી; હરખ્યા સુરપતિ સેહમ સ્વામિ, જાણી જન્મ્યા જગ વીશરામી. સુઘાષા ઘંટા તલ વજડાવે, તતક્ષણ દેવ સહુ તિહાં આવે; પ્રભુ ગ્રહી કૉંચન ગિરિપર ઠાવે, સ્નાન કરી જીનને નવરાવે મી. ૪ એક કોડી ઉપર વળી જાણા, સાઠ લાખ સંખ્યા પરિમાણેા; સહુ કલશા શુચિ જલજી' ભરીયા, તત્ક્ષણ સેહમ સંશય ધરીયા, પ ચિંતે લઘુ વય છે પ્રભુ વીર, કિમ સહેરો જલધારા નીર; વીરે તસ સ’શય મન જાણી, કરવા ચિત્રીત અતિશય નાણી. ખી. ૬ મહીધર નિજ અંગુઠે ચપ્યા, તત્ક્ષણ મેરૂ થરથર કખેા; માનું નૃત્ય કરે છે રસિયા, પ્રભુપદ ફરસે થઇ ઉલ્લસીયેા. ખી. ૭ જાણ્યું ઇંદ્રે સહુ વિરતંત, ખેલે કરોડી ભગવત; ગુન્હા સેવકના એ સહેજો, મિથ્યા દુઃકૃત એહના હો . નાત્ર કરી માતાને સમપે, ઠવી પહેાતા નંદીશ્વર દ્વીપે; પૂરણ લાહારે લેવા, અઢાઇ મહેત્સવ તિહાં કરવા, પુત્ર વધાઇ નીસુણી રાજા, પચ શબ્દ વજડાવે વાજા; નિજ પરિકર સતાષી વારૂ, વમાન નામ ઠવે ઉદારૂ. અનુક્રમે જોખનવય જખ થાવે, નૃપતિ રાજપુત્રી પરણાવે; ભાગવી પ્રભુ સાંસારિક ભાગ, દ્વીપ કહે મન પ્રગટયા જોગ. ખી. ૧૧ ખી. ખી. ૧૦ ( ૩ ) ભવિ તુમે વો રે સૂરિશ્વર ગચ્છરાયા, એ દેશી. હવે કલ્યાણક ત્રીજી' એવું, જગ ગુરૂ દીક્ષા કરૂં, હષિત ચિત્ત ભાવે ગાવે, તેહનું ભાગ્ય ભલેફ્ For Private And Personal Use Only 3 Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૫) સહિ તુમ સેવે રે, કલ્યાણક ઉપકારી, સંયમને સેવે રે, આતમને હિતકારી. કાંતિક સૂર અમૃત વયણે, પ્રભુને એમ સુણાવે; બૂઝબૂઝ જગનાયક લાયક, ઈમ કહીને સમજાવે. સહિ. ૨ એક કોડને આઠ લાખનું, દિન પ્રત્યે દિયે દાન ઈણ પરે સંવત્સર લગે, લઈને દીન વધારે વાન સહિ. ૩ નંદિવર્ધનની અનુમતિ લઈને, વીર થયા ઉજમાલ; પ્રભુ દીક્ષાને અવસર જાણ, આવ્યા હરિ તત્કાળ. સહિ. ૪ થાપી દિસી પૂરવને સાહમા, દીક્ષા મહોત્સવ કીધે; પાલખીએ પધરાવી પ્રભુને, લાભ અનતે લીધે. સહિ. ૫ સુરગણુ નરગણુને સમુદાય, દીક્ષાયે સંચરીયા, માતા ધાવ કહે શિખામણુ, સૂર્ણ ત્રિશલાના નાનડીયા. ૬ મેહ મલને જેર કરીને, ધરજે ઉજજવલ ધ્યાન, કેવલ કમળા વહેલી વરજે, દેજે સુકૃત દાન. સહિ. ૭ ઈમ શિખામણ સુણતે સુતે, સુણતે બહુ નર નારી; પંચ મુષ્ટીને લેચ કરીને, આપ થયા વ્રત ધારી. સહિ. ૮ ધન્ય ધન્ય સિદ્ધારથ નંદન, ધન્ય ત્રિશલાના જાયા; ધન્ય ધન્ય નંદિવર્ધન બંધવ, ઈમ બેલે સુરરાયા. સહિ. ૯ અનુમતિ લેઈ નિજ બંધવની, વિચરે જગદાધાર, સુમતે સુમતા ગુપ્ત ગુસા, જીવદયા ભંડાર. સહિ. ૧૦ સિંહ સમેવડ દુર્ધર થઈને, કઠિન કમ સહુ ટાળે; જગ જયવતે સાશન નાયક, ઈણ પરે દીક્ષા પાળે. સહિ. ૧૧ દીક્ષા કલ્યાણક એ ત્રીજું, સહિ તુમે દિલમાં લાવે. એમ વધાવે ત્રીજો સુંદર, દીપ કહે સહુ ગાવે. સહિ. ૧૨ For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ( ૪ ) અવિનાશીની સેજડીએ રંગ લાગ્યા મારી સુજનીજી, એ દેશી. ચેાથુ' કલ્યાણક કેવલતું કહુ છું', અવસર પાણીજી; જગ ઉપકારી જગબંધવને, ટુ' પ્રણમુશીરનામી. વૈશાખ શુદિ દશમી ને દિવસે, પામ્યા કેવળ જ્ઞાનજી; આરજોયણ એક રાતે ચાલ્યા, જાણી લાભ નિધાન, અપાપા નયરીએ આવ્યા, મહુસેન વન વિકસતજી; ગણધર ને વલી તીરથ થાપન, કરવાને ગુણવ ત. ભુવનપતિ વ્યંતર વૈમાનિક, જ્યોતિષી હરિ સચુદાયજી; વીસ ખત્રીશ દશદાય મલીને, એ ચાસરૂં કહેવાય, ત્રીગડાની રચના કરી સારી, ત્રીદશ પતિ અતિ ભારીજી; મધ્ય પીઠ ઉપર હિતકારી, બેઠા જળ ઉપકારી. ગુણુ પાંત્રીશ સહિત પ્રભુ વાણી, નિસુઅે છે સહુ પ્રાણીજી; લોકાલોક પ્રકાશક વાણી, વરસે છે . ગુણુભાણી. માલકોષ શુભ રાગ સમાર્જ, જલધરનીપરે ગાજેજી, આતપત્ર પ્રભુ શીરપર રાજે, ભામડલ ઠંડી છાજે, નીકી રચના ત્રણે ગઢની, પ્રભુનાં ચારે રૂપ; વલી કેવળ કમળાની શેાભા, નિરખે સુરનર રૂપ. ઇંદ્રભૂતિ આદે સહુ મીલીને, જગન કરે ભૂદેવજી; વિદ્યા વેદતણા અભ્યાસી, અભિમાની હુ‘મેવ જ્ઞાની આવ્યા નિરુણીકાને, મનમે ગવ ધરતજી; આવ્યા ત્રિગડે વાદકરેવા, દીઠાં જગ જયંવત. તતક્ષણ નામાદિક ખેલાવે, ભુલ્ય સહુને જાણીજી; જીવાદિક સંસ્ક્રેડ નિવારી, થપ્યા ગણધરનાણી. ત્રીપદી પામી પ્રભુ શીરનામી, ઢઢશાંગી સુવિચારીજી; પદ છ લાખ છત્રીસ સહસની, રચના કીધી સારી. For Private And Personal Use Only સાં. ૧ સાં. ૨ સાં. ૩ સાં. ૪ સાં. ૫ સાં. હું સાં, છ સાં. ૮ સાં. હું સાં. ૧૦ સ. ૧૧ સાં. ૧૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાં. ૧૩ સાં. ૧૪ (૭૭ ) ચાલે તે જોવાને જઈએ, વંદીને જગવીરજી; વલી પ્રણમીને સહમ પટધર,શૈતમસ્વામી વછર, નીરખી જે પ્રભુજીની મુદ્રા, નરભવ સફલે કીજે; પ્રભુજીનું બહુમાન કરીને, લાભ અનંતે લીજે, વારે વારે કહું છું તે પણ, તું મનમાં નાણે; મારા મનમાં દેશમાં છે, તે કેવલ જ્ઞાની જાણે. સખી વયણે એમ થઈ ઉજમાલી, ચાલી સઘળી બાલી; નિસુણી દશ આશાતના ટાલી, પ્રભુ વાણી લટકાળી. ઈણીપરે ત્રીશ વરસ કેવળથી, બહુ નરનારી તારીજી;, ઈમ વધાવે ચે સુંદર, દીપ કહે સુખકારી. શાં. ૧૬ સાં. ૧૭ (૫) આદિનેશ્વર વિનતી હમારી. કલ્યાણક પાંચમું જનજીનું, ગાવે હર્ષ અપાર વાલા; જગવલ્લભ પ્રભુના ગુણગાઈ, સફલ કરે અવતાર વાલા. સાશન નાયક તીરથવદે. ૧ જગચાતકને દાન દીયંતા, વિચરતા જગભાણ વાલા; મધ્ય અપાપા નગરી પધાર્યા, પ્રણમેપદ મહિરાણ વાલા. સા. ૨ પ્રભુએ લાભાલાભ વિચારી, અણપુછયે ઉપદેશ વાલા; સેલ પહોર લગે અમૃતવાણી, વરસ્યા ભવિ ઉપદેશ વાલા. સા. ૩ દીવાલી દીન મુક્તિ પધાર્યા, પામ્યા પરમાનંદ વાલા; અજર અમર પદ જ્ઞાન વિલાસી, અક્ષય સુખને કંદ, વાલા. સા. ૪ એ પ્રભુ કર્તા અકર્તા ભક્તા, નિજગુણે વિલસંત વાલા દર્શનજ્ઞાન ચરણ ને વીરજ, પ્રગટયા સાદિ અનંત વાલા. સા. ૫ છે આકાશ અસંખ્ય પ્રદેશ, તેહને ગુણ છે અનંત વાલા; એ તે એક પ્રદેશે સાહિબ, અનંત ગુણે ભગવત વાલા, સા. ૬ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮) સા. એ પ્રભુ ધ્યેયને સેવક ધ્યાતા, એમાં ધ્યાન મિલાય જાલા; ત્રિકોગે પૂર્ણતા પ્રકટે, સેવક એ સમ થાય વાલા. ગાવા પાંચમા મેક્ષ વધાવા, યાવા વીરજીણું વાલા; શુભ લેસ્યાએ જગગુરૂ ધ્યાને, ટાળેા ભવભય ઇમ પ્રભુ વીર તણાં કલ્યાણક, પાંચ ભવાદિધ નાવ વાલા; શ્રી વિજયલક્ષ્મી સૂરિશ્વર રાજે, મે‘ગાયા શુભ ભાવ વાલા. સા. વાલા. સા. શ્રી જીનગણધર આણુારગી, કપુરચંદ વીશરામ વાલા; તસ આગ્રહથી હર્ષિ`ત ચિત્ત, ખ'ભાત નયરસુઠામ વાલા, સા. ૧૦ પ'ડિત શ્રી ગુરૂ પ્રેમ પસાથે, ગાયા તીરથરાજ વાલા; દીપવિજય કહે મુજને હોજો, તીરથ લ મહારાજ વાલા. સા. ૧૧ ઇતિ પાંચ વધાવા સપૂ. ગહુ‘લી ૬૭. ઘરે આવેજી આમારીયા, એ રાગ મહાવીરજી આવી. સમાસર્યા, રાજગૃહી નયરી ઉદ્યાન; સમવસરણુ દેવે રચ્યું, તિહાં બેઠાં શ્રી વ માન. વનપાલકે આપી વધામણી, હરખ્યા શ્રેણિક ભૂપાલ; ગાતમ આદિ ગણુધર્, સાધ્વી છત્રીસ હજાર. રાજા ગજ શણગાર્યા લપપતા, તુ તા નહિ પાર; રાજા મહુ સામગ્રીએ સ‘ચૌં, સાથે મંત્રી અભયકુમાર. મહા. 3 ઢોલ દદામા ગડગડે, સરણાઇ અતિહી રસાલ; રાય ગજ થકી હેઠા ઉતર્યાં, આવી વાંઢે પ્રભુજીના પાય. મહા. For Private And Personal Use Only ७ મહા મહા. રાય ત્રણપ્રદક્ષણા દેઇ કરી, આવી બેઠા સભા માઝાર; શણી ચેલણા લાવે ગહુ’અલી, સાથે સખીયાના પિરવાર, મહા, પ Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 12 ) રાણીયે ઘાટ આઢયારે ઘુંટા તણેા, રાણી ચેલણાના શણગાર, રાણીયે કુકુંમ ઘાલ્યા કુકાવટી, રાણીયે શ્રીફલ લીધુ· શ્રીકાર. મ. ૬ રાણી ચેલણા પુરે ગહુ અલી, મહાવીરને પાવલા હેઠ; રાણી બહુ પરિવારે પરીવરી, રાણી ગાવે ગીત રસાલ. મહા. ७ રાણી લળી લળી લીએરે લુંછણા, રાણી પૂજે પ્રભુજીના પાંચ; મહાવીરની દેશના સાંભળી, સમકિત પામ્યા નરરાય. પ્રભુ તુમ સરિખા ગુરૂ મુને મળ્યા, મહારી દુર્ગાંતિ દુર પિલાય; પ્રભુ સેવક જાણી તારજો, મને મુક્તિ તણાં સુખ થાય. મહા. મહા. ગહેલી ૬૮. જીવાભિગમ સૂત્રની ગુહલી. વિ તુમે વંદારે સૂરિશ્વર ગચ્છાય. એ રાગ. સહિયર સૂણીયેરે જીવાભિગમની વાણી, મીઠી લાગેરે મુજને વીરની વાણી. એ આંકણી. સ. સી. ૧ સ. મી. ૩ જીવ અજીવ તણીજ રચના, પૂછી ગાતમ સ્વામી; નરકનિગેાદ તણી જે વાતા, ભાંખે અંતરજામી. સ. મી. સાતે નરક તણાં દુઃખ ભાખ્યા, આતમ હિત કરી શીખ્યા; જે જે પ્રશ્ન પૂછે ગાયમ, તે તે પ્રભુએ ભાંખ્યા. પાંચ અનુત્તર તણી જે રચના, વિવિધ પ્રકારે લાંખી; ભવિક જીવને સુણવા કારણ, શ્રી જીન આગમ સાખી, સ. મી. ૪ મીઠી વાણીએ ગુ’હલી ગાવે, વીરજીણું વધારે; સ્વસ્તિક પૂરે ભાવ ધરીને, અક્ષતે કરીને વધાવે. સ, મી, પ્ નાતમપુરમાં ર’ગે ગાઈ, ગહું'લી ચઢતે ઉમ‘ગે; કહે મુક્તિ જીનરાજની વાણી, સુણો અતિ ઉછરંગે, સ. મી. ૬ સુત્ર તણી રચના ગણુધરની, અથ તે વીરે ભાંખ્યા; ગાતમ પૂછે એ કરજોડી, આતમ હિત કરી દાખ્યા. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૦ ) ગહુલી ૬૯. ભગવતી સૂત્રનુ` ગુ’હલી, રાગ ઉપરનો. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ આંકણી. સહિયર સૂણીયેરે ભગવતી સૂત્રની વાણી; પાતક હણીયેરે આતમને હિત આણી. સમકિત વ’તતણી એ કરણી, ભવસાગર ઉદ્ધરણી; નરક નિગોદ તણી ગતિ હરણી, મેક્ષ તણી નિસરણી. સ. ૧ પ'ચમ અ’ગ વિવાહ પન્નતિ, ખીજી ભગવતી નામ; શતક એકતાલીસ બહુ ઉદ્બેસે, અનંતા અનંત ગુણધામ. સ. ૨ વીર જગતગુરૂ ગાતમ ગણધર, જોડી મેહનગારી; પ્રશ્ન છત્રીશ હેજાર પ્રકાસ્યા, વાણીની મલીહારી. ગંગ મુનિ સિહા, મુનિવરના, પ્રશ્ન સરસ છે. જેમાં; ભાવ ભેદ ષટ્ દ્રવ્ય પ્રકાસ્યા, અમૃત રસ છે એડમાં. સગરામ સોની પ્રમુખ છે ભાવી, સમકિતવંત પ્રસિદ્ધા; પ્રશ્નને કચન મહેર વીને, નરભવ લાવે! લીધે. સ્વસ્તિક મુક્તાફલ શુ` વધાવા, જ્ઞાન ભક્તિ ગુરૂ સેવા; ભગવતી અંગ સુણેા બહુ ભાવે, ચાખે। અમૃત મેવા, વીરક્ષેત્રના સકલ સઘને, વિઘ્ન હરે વરદાઇ; દીવિજય કહે ભગવતી સુણતાં, મ`ગલકેટ વધાઇ. સ. ૧ સ. કૈ સ. ૩ For Private And Personal Use Only સજ સ. ૭ ગહુલી ૭૦. જીરે મારે દેશના દે ગુરૂરાજ, ઉલટ આણી અતિ ઘણી,જીરેજી. જીરે આવીચે હર્ષ ઉલ્લાસ, પૂઠે દેઇ સંસારને જીરે વિલ`ખ ન કીજે ગુરૂરાજ, દાસ ઉપર દયા કરો; જી. જીરે મહેર કરો મહેરબાન, અમૃત વચને સીંચીયે. જી. Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૧ ) જીરે સુણવા સૂત્ર સિદ્ધાંત, હેજે હીય ુ· ગડગડે, જીરે જીમ મારા મન મેહ, સીતાને મળે રામજી, જીરે કમલા મન ગાવિંદ, પારવતી ઇશ્વર જપે; જીરે તિમ મુજ હૃદય મઝાર, જીન વાણી રૂચે ઘણી. જી. જીરે નયગમ ભંગ નિક્ષેપ, સુણતાં સમક્તિ સપજે; જી. જીરે ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ, સ્યાદ્વાદ રચના ઘણી ગહુલી ૭૧. વિમલગિર્િ ર્ગે રસે સેવે. એ દેશી. જી. જીરે નવતત્વને ષટ્–દ્રવ્ય, ચાર, નિક્ષેપે સપ્ત નયે કરી; જી. જીરે નિશ્ચયને વ્યવહાર, ઇણી પેરે મુજ એળખાવીયે. જી. જીરે કૃપા કરો ગુરૂરાજ, તે સુણવા ઇચ્છા ઘણી; જીરે નિજ પર સત્તા રૂપ, ભાસે તે સુણતાં થકાં. જીરે જીન ઉત્તમ મહારાજ, તે સુણવા ઇચ્છા ઘણી; જીરે પ્રગટે આતમ સ્વરૂપ, અમિયકુઅર ઇણી ૫રે ભણે. ૮ જી ७ જી. મુનિવર મારગમાં વસીયા, વિસ ઉન મારગથી ખસીયા, શિવ વહુ ખેલણ કે રસિયા.... Acharya Shri Kailassagarsuri Gyanmandir વીત્યું ગુણુ ઠાણું ખાળ, ભગવઈ અંગે સુવિશાલ; રહે પ્રમત્તે ઘણા કાલ.... .... અંતર મુહૂરત સ્થિતિ આવે, નિદ્રામાં ગુણ પલટાવે; પણ અપ્રમત્તતણે ભાવે **** **** દ્રવ્યભાવ સંજમ ધરિયા, જ’ગમ તિરથ સ'ચરિયા; પાખરિયા સિહુ કેસરિયા ... For Private And Personal Use Only જી. દુવિહા સિત સહે ન લડે, ઉષ્ણુ પરિસહ વીસ સહે; મુનિવર આચારાંગ કહે 11 3 ....સુતિ. ૧ ...સુતિ ર .મુનિ. ૩ મુનિ, ૪ ....મુનિ પ Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૨ ) ચકવાલ દશવિધ પાલે, ચરણ કરણ ગુણ અજુઆલે, શૂન્ય દહન અવધિ ટાળે ..... .... મુનિ. ૬ એહવા મુનિવરને આગે, ચતુરા અક્ષર ફલ માગે; શ્રાવિકા મુનિ ગુણ રાગે ... ..... ....મુનિ. ૭ ગહુંળી કરી નિજ મલ ધંતી, વધાવતી ઝલકે મોતી; લળી લળી ગુરૂ સનમુખ જતી... .મુનિ. ૮ આગમ રયણ ગુણે રમતી, ગુરૂ ગુણ ગાતી મન ગમતી; શ્રી શુભવીર ચરણ નમતી .. • મુન. ૯ ગહેલી ૭૨. આર્ય દેશ નરભવ લહ્યા રે, શ્રાવક કુલ મહાર રે; જનની વાણી નિત્ય સુણે રે, ધન્ય તેહને અવતાર. ગુરૂને બે. માહ્યા મા ત્રિભુવન લેક ગુરૂને બેલડીએ. ૧ ઉઠી સવારે પ્રભુને નમે રે, કરે નવકારસી સાર રે, સેલ શણગાર સજી કરીને, આવે ગુરૂ દરબાર. ગુરૂ. ૨ +ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીને, વાદી બેસે ઠાય રે; ઉઠ હાથ અલગી રહીને, ગંહળી કરવા જાય. ગુરૂ ૩ ચિંહુ ગતિ દુઃખ નિવારવા રે, મહા મંગલ ઉચ્ચાર રે; આઠ મંગળ માંહે વડેને, સાથી કીજે ઉદાર. ગુરૂ. ૪ વધાવે ગુરૂ રાયને રે, પછે કરે પચ્ચખાણ રે; લુછણીયા લટકે કરે ને, ભાવ ભલે મન આણ. ગુરૂ. ૫ આગમ અરથને ધારતી રે, કરતી વિનય વિશેષ રે; એમ આતમને તારતી રે, સિભાગ્ય લકમી સુવિશેષ, ગુરૂ. ૬ + સાડાત્રણ. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૩) ગહેલી ૭૩. આવો હરિ લાસરીયા વાલા. એ રેશી, ચાલે સખિ વંદનને જઈએ,વંદીને પાવન થઈએ. ચાલે.એ આં. માતા ત્રિશલાના જાયા, ધર્મ ધુરંધર કહેવાયા; ગુણ શીલ વન માંહે આયા .... .... .ચાલે. ૧ શોભા શી વરણવું બહેની, ત્રિભુવનમાં કીર્તિ જેહની; બલિહારી જાઉં હું એહની - ... ચાલે. ૨ છાજે કેવલ ઠકુરાઈ, સાદિ અનંત ગુણ પાઈ; ગણધર આગમમાં ગાઈ . ... ...ચાલે. ૩ સુર કેટિ સેવા કરતા, ઓગણીસ અતિશય અનુસરતા, ભાવે ભવસાયર તરતા - ચાલે. ૪ ચિદ હજાર મુનિ સંગે, ધારક ચરણ કરણ રંગે; શીલ સન્નાહ ધર્યા અંગે ..... . ચાલો. ૫ શ્રેણિક ચેલણ આવે, મુક્તાફળ ભરીને લાવે; મંગલ આઠ કરી ગાવે . . .ચાલે. ૬ ગાતા દુઃખ દેહગ ભાજે, મંગલ મહા મંગલ કાજે; ઈમ કહે દીપ કવિ રાજે . . ચાલે. ૭ ગહેલી ૭૪. ગચ્છરાયારે એ દેશી. ચિત્ત સમરૂં સરસતી માયરે, વળી વંદુ સદ્ગુરૂ પાય, હું તે ગાઈશ તપગચ્છરાય રે. . છત્રીસ ગુણે ગુરૂ રાજે રે, મૈતમ ગણધર પટ છાજે; ગુરૂ પંચાચાર દીવાજે રે ,, , , ગ. ૧ ગ ૨ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૪) ગુરૂ સારણ વારણ દાતારે, જીનરાજ સદા મન થાતારે, ગુરૂ સંયમ ધરમે છે રાતા રે... ... ... ગ. ૩ ગુરૂ પંચ મહાવ્રત પાળેરે, ગુરૂ આતમ તત્વ સંભાલેરે; ગુરૂ જીનશાસન અજુઆલે છે... ... ... ગ. ૪ જેણે જ્ઞાનની દષ્ટિ નીહાળીરે, ગુરૂ દેશના દે લટકાળી રે, ગુરૂ પ્રતાપે કેડ દીવાલીરે .. ... ... ગ. ૫ ગુરૂ મધુર વચને વરસેરે, ભવ્ય જીવ તણા મન હરસેરે; ગુરૂ ગુણ સુણવા મન તરસેરે.. . . ગ. ૬ કરે ગલી ગ૭પતિ આગેરે, વધારે ગુરૂ મહાભાગેરે ગાઓ મંગલ મધુરે રાગેરે ... ... .. ગ. ૭ ગુરૂ ધન્ય આણંદી બાઈ જાયારે, સાહેબ રાજકુલમાં સવાયારે; શ્રી વિજયલક્ષમી સૂરિરાયારે... ... ... ગ. ૮ ગુરૂ પ્રેમ પદારથ પાયારે, જેણે ધર્મના પંથ બતાયા એમ દીપવિજય ગુણ ગાયારે... ગહુલી ૭પ. સખિ રે મે મૈતક દીઠું, સાધુ સરેવર ઝીંલતા રે; સખી. નાકે રૂપ નિહાલતા રે, સખી. લેચનથી રસ જાણતા રે. સખી મુનિવર નારીશું રમે રે. ૧ સખી. નારી હીંચોળે કંતને રે, સખી, કંત ઘણા એક નારી રે; સખી. સદા ચિવન નારી તે રહે રે, સખી. વેશ્યા વિહુધા કેવલી રે. ૨ સખી. આંખ વિના દેખે ઘણું રે, સખી. રથ બેઠા મુનિવર ચલે રે, સખી. હાથ જળ હાથી ડુબી ગયેરે, સી. કુતરીએ કેશરી હરે. સખી. તરશો પાણી ન પીયે રે, સખી. મારગ વિહણે મારગ ચલે રે, સખી. નારી નપુંશક ભોગવે રે, સખી. અંબાડી પર ઉપરે રે. ૪ For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮૫ ) સખી. નર એક નિત્ય ઉભા રહેરે, સખી, બેઠે નથી નવી એસસેરે; સખી, અધે ગગન વિશે તે રહેર, સખી, માંકડે મહાજન ઘેરીચા પ સખી. 'દરે મેરૂ હલાવીયેરે, સખી. સૂચ' અજવાળુ' નવિકરેરે; સખી, લઘુમ ધ્રુવ ખત્રીશ ગયારે, સખી. શાકે ઘડી નહિ' એનડીરે Acharya Shri Kailassagarsuri Gyanmandir સખી, શામલે હુંસમે' દેખીયેરે, સખી. કાટ વલ્યા કચન ગિરિરે; સખી. અ’જગિરિ ઉજજવલ થયા?,સખી. તોયે પ્રભુ ન સ`ભારીયા.૭ સખી. વચરસામી સુતા પારણે, સખી. શ્રાવિકા ગાવે હાલરાંરે; સખી, મહાટા થઈ અર્થ તે કહેજોરે, સખી. શ્રી શુભ વીરને વાલડારે.૮ ગહુથી. ૭૬ बीरनी वाणी विष. ( જાત્રીડા જાત્રા નવાણુ કરીયે રે—એ દેશી. ) સખી સરવતી ભગવતી માતારે, કાંઇ પ્રણમીજે' સુખ શાતા રે, કાંઇ વચન સુધારસ દાતા, ગુણવતા સાંભળેા વીર વાણી રે, કાંઇ મેાક્ષતણી નિશાની. શુ. એ આંકણી. ૧ કાંઇ ચેાત્રીશમા જિન રાયા રે, સાથે ઐાદ સહસ મુનિરાયા રે, જેહના સેવે સુર નર પાયા. ૩. કાં. સખી ચતુરંગ ફેજા સાથે રે, સખિ આવ્યા શ્રેણિક નર નાથ રે, પ્રભુ વઢીને હુઆ સનાથ શુ. કાં. ૩ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૬) બહુ સખી સંયુત રાણું રે, આવી ચેલ ગુણખાણી રે, એતો ભામંડલમાં ઉજાણું. - ગુ. કાં. ૪ કરે સાથી મેહનવેલરે, કાંઈ પ્રભુને વધાવે રંગરેલરે, કાંઈ ધેવા કર્મના મેલ. ગુ. કાં. ૫ બારે પર્ષદાની સુણે વાણી રે, કાંઈ અમૃતરસ સમ જાગી રે, કાંઈ કરવા મુકિત પટરાણી. ગુ. કા. ૬ ગહુંલી. ૭૭ महावीर देशना ( અને હારે વાલાજી વાયે છે વાંસમી –-એ દેશી. ) અને હાંરે વીરજી દયે છે દેશના રે, ચાલે ચાલે સહીયરને સાથ; સુરવર કેડા કેડિ તિહાં મલ્યા રે, પ્રભુ વસે છે ત્રિભુવન નાથ. વીરુ ૧ અને હાંરે સમવસરણની શોભા શી કહું રે, જિહાં મુનિવર ચાર હજાર; મહાસતી ચંદનબાલા માવડી રે. સહ સાધવી છત્રીશ હજાર, વીર ૨ For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર. ૩ વીર. જ ( ૮૭). અને હવે ગણધર પૂજ્ય અગ્યાર છે રે, તેહમાં ગોતમ સ્વામી વજીર; ત્રણસે, ચઉદપૂર્વી દીપતા રે, શ્રત કેવલી જગવડ વીર. અને હરે સાતશે કેવલી જગત પ્રભાકરૂ રે, તેને પામ્યા છે ભવ પીર; પાંચશે વિપુલમતિ પરિવાર છે રે, સહુ પરિકર છે પ્રભુવીર. અને હાંરે આણંદ શ્રાવક સમતિ ઉચ્ચરે રે, વળી દ્વાદશ વ્રત જયકાર; એક લાખ ઓગણસાઠ હજારમાં રે, મુખ્ય શ્રાવક દઢ વ્રત ધાર. અને હરે સખી વયણે ઉજમાલી બાલિકારે, આવી વંદે પ્રભુજીના પાય; મહામંગલ પ્રભુજીના આગલે રે, પૂરે ચઉ મંગલ સુખદાય. અને હાંરે સાતમું અંગ ઉપાસક સૂત્રમાં રે, પ્રભુ દીપવિજય કવિરાજ; આણંદ સરિખા દશ શ્રાવક કહ્યા રે, લેહશે એક ભવં શિવપુર રાજ. વીર. ૫ વીર ૬ વીર. ૭ Ta For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮) ગહેલી. ૭૮ षडावश्यक सूत्रनी. અહો મુનિ ચારિત્રમાં રમતા, શ્રી જિનઆણા સુધી ધરતા, કિયાસારમાં અનુસરતા. અહે. ૧ પડાવશ્યક સૂત્રણ રચના, તે સાંભળે ભવિ એક મના, વાણી અમૃત રસ ઝરના. અહે. ૨ પ્રથમ સામાયિક જે રાખ્યું, બીજું ચઉવિસગ્યે ભાખ્યું તૃતીય વાંદણ દિલ રાખ્યું. અહા. ૩ પ્રતિક્રમણ એથે સુણતાં, કાઉસ્સગ્ગ પાંચમે અનુસરંતાં, છઠ પચ્ચખાણ કરતાં. અહે. ૪ વવિધ આવશ્યક જે ધારે, શુભ પરિણામે અવધારે, શ્રીજિન મારગ અજુવાલે. સ્થાપના જ્ઞાનતણી માંડે, મમતા માયા દરે છાંડે, તે સમતાવૃક્ષ હેયે જાડે. ઈણિપરે સેહમની વાણી, ગહુલી કરે ચેલણ રાણી, ગુરૂ સન્મુખ જોવે ગુણખાણી. અ. ૭ સહેર નગરે ગફુલી ગાઈ, કહે મુક્તિ સુણે ચિત્ત લાઈ. શ્રી જિને આણા ધરે ભાઈ. અહે. ૮ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૯) ગહેલી ૭૯ समोवसरणनी અરિહા આયારે, ચંપાવનકે મેદાન, સુરપતિ ગાયારે, શાસનકે સુલતાન–એ આંકણું. સમવસરણ સુર મલી વિરચાવે, ફૂલ સચિત જલ થલનાં લાવે, વિકસિત જુનુ સમ વરસાવે, ઉપર બેસે રે, મુનિમુખ પરષદા બાર, પ્રભુ મહિમાયેં રે, પીડા ન હુવે લગાર, તવાવતારી રે, પ્રવચન સારઉદ્ધાર. અ. ૧ પુરી શણગારી કેણિક રાય, જલ છટકાયાં ફૂલ બિછાય, સજી સામઈયું વંદન આય ઉવવાઈ સૂત્રે રે, દેશના અમૃત ધાર, ગોતમ પૂછે રે, અંબડને અધિકાર, અદત્ત ન લેવેરે, સાત સયા પરિવાર. અ. ૨ ૩ પાણી છતે તરશાં વ્રત પાલી, ગંગા રેવત વચ્ચે સંથારી, દેવ કે પંચમ અવતારી, અબડનામેં રે, તે સહુને શિરદાર, અવધિજ્ઞાની રે, વૈકિયલબ્ધિ ઉદાર, તાપસ વેશે રે, પાળે અણુવ્રત બાર. અ. તે ગુણદરિયા કેતુક ભરિયા, કપિલપુર માંહે સંચરિયા, નિત્ય નિત્ય સહુ ઘર વસતી વરિયા, સહક જાણે, અમ ઘર ઓચ્છવ થાય, ઘર ઘર હશેરે, કૈતુક જેવા તે જાય, દેવ ભવાંતર રે, અખંડ મુક્તિ વરાય. અ સાંભળી હઈડે હર્ષ ભરાણી, બહુત સાહેલીની ઠકુરાણી, નામેં સુભદ્રા ધારણ રાણી, ચીર પટલી રે, પહેરી નિકટ તે જાય, ઘુંઘટ ખોલી રે, અંજલિ શીશ નમાય, કેશર ઘેલી રે, સાથિયે મેતી પૂરાય. અ, ૪ ૫. For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૦ ) ચતુરા ચઉમુખ ચિત્ત મિલાવે, મુકતાફલ દીયા હાથ ધરાવે, શ્રી શુભવીરનાં ચરણ વધાવે, મંગલ ગાવે રે, રંભા અપછ૨ નાર, જગતને દી રે, વિશ્વભર જયકાર, બહુ ચિરંજી રે, ત્રિશલા માત મલ્હાર. ગ્રી શ્રી મીની. જીરે મારે થુલીભદ્ર ગુરૂરાય, સાતમે પાટે સહામણું કરે છે; છરે મારે ભદ્રબાહુ મુર્શિદ, સંભૂતિ વિજય સૂરિતણ. જી. ૧ જીરે મારે પાટ વિશેષ સુજાણુ, શિયલગુણે અલંકર્યા. જી. જીરે મારે કેશ્યાને બૂઝવી તામ, જનધર્મથી નવિ પડ્યા. જી. ૨ જીરે મારે જગમાં રાખ્યું નામ, ચોરાશી વીશી લગે, જીરે મારે સંધ ચતુર્વિધ જાણ, ઓચ્છવ કરે ઉલટ અંગે. જીરે મારે વાજે ઢેલ નિશાન, સરણાઈયુ મધુર સ્વરે, જીરે મારે ગેરી ગાવે ગીત, સેહામણુ ગહેલી કરે. જીરે મારે ધન્ય સકલાલ પ્રધાન, ધન્ય લાછલદે માતને, જીરે મારે ધન્ય તે નાગર નાત, ધન્ય તે સિરિયા ભ્રાતને. જી. જીરે મારે ધન્ય જક્ષા પ્રમુખ, સાતે બહેને સેહામણું, છરે મારે સૂરીશ્વર શિરદાર, શ્રીયુલિભદ્ર શિરોમણું, જીરે મારે ધ્યાન ધરે દિન રાત, એવા મુનિનું ખાતશું, અરે મારે લેશે મંગલમાલ, જે ગાવે નિત્ય ભાવશું $ $ $ For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) ગર્લ્ડલી. ૮૧ જૂની , આછી સુરગી ચુનડી રે, ચૂની રાતી ચેલરે, રંગીલી, લાલ સુરંગી ચૂનડી રે. બુરાનપુરની બાંધણી રે, રંગાણ આરંગાબાદ રે. રંગીલી. ચોલ મજીઠના રંગથી રે, કસું બે લીધે હઠવાદ રે. ૨. આ. ૨ સૂરત શહેરમાં સંચય રે, જાતાં જિનવાણીને માટ રે, રંગીલી. રાશી ચેકને ચહુવટે રે, દીઠાં દોશીડાનાં હાટ રે. ૨. આ. ૩ નણદી વીરાજીને વીનવે રે, એ ચુનડીની હોંશ રે, રંગીલી. ચૂનડીમાં હાથી ઘેડલા રે, હંસ પિપટ ને મેર ૨, ૨. આ ૪ સમરથ સાસરે મૂલવી રે, પાસે પીયુજીને રાખ રે, રંગીલી. સમકિત સાસુના કેણથી રે, સેનઈયા દીધા સવા લાખ રે. ૨ આ. ૫ સાસૂજીને સાડીઓ રે, નાની નણદીને ઘાટ રે, ૨. આ. દેરાણી જેઠાણનાં જેડલાં રે, શેકયને લાવે શા સાટ રે, ૨. આ. ૬ ચૂનડી ઓઢીને સંચર્ચા રે, જાતાં જિન દરબાર રે, રંગીલી. માણુકમુનિયે કેડથી રે, ગાઈ એ ચુનડી સાર રે. ૨. આ. ૭ For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ & ૪૪ (ટ૨ ) ગહુલી. ૮૨ मुनि गुण विषे. (મોતીવાલા ભમરજી–એ દેશી. ) ચરણ કરણશું શોભતા, વ્રતધારી રે સુગુરૂજી, વિજન માનસ હંસ રે, જગત ઉપકારીરે સુગુરૂજી, જગમતીરથ સાધુજી, લભતણે નહિ અંશ રે પડિરૂવાદિક ગુણ ભર્યો, ષટકરણ લીયે આહાર રે, સમુદાયની ગોચરી, જ્ઞાનરતન ભંડાર રે. ગીતારથ ગુરૂ આગલે, વનિતા ધરિય વિવેક રે, સરખી સહેલિયે પરવરી, સમકિતની ઘણુ ટેક રે. આસ્તિક પીઠની ઉપરે, અનુભવ મુકતા વેત રે; ચિહું ગતિ ચૂરણ સાથીયે. વધાવતી ધરી હેત રે. ગુણવંતી ગાવે ગહુઅલી, મુનિગુણમણિ ધરી હાથ રે, શ્રી શુભવીરની દેશના, સુણતાં મળે શિવ સાથરે. ૪ ૪ { $ $ $ $ $ % કે For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૯૩ ) ગહુલી ૮૩ गणधर वंदन. ( વાડીના ભમરા દ્રાક્ષ મિઠી રે ચાંપાનેરની—એ દેશી. ) જીરે કામની કહે સુણા કથજી, જીરે ફલિયા મનારથ આજ રે; નણુદીના વીરા ગણધર આવ્યા છે ચાલે વાંદવા, જીરે ભવાદિધ પાર ઉતારવા, જીરે તારણુ તરણ અહાજરે, જીરે ગુણશૈલ્ય ચૈત્ય સમાસોં, જીરે વીરતણા છે પટોધાર રે; જીરે પાંચસે મુનિ પરિવાર છે, જીર તીરથના અવતાર રે. જીરે ક’ચન કામિની પરિહર્યા, જીરે પ્રગટયા છે ગુણુ વીતરાગર; જીરે પરિસહની ફાજને જીતવા, જીરે કર ધરી ઉપશમ ખડ્રગ રે. જીરે પ્રવચન માતાને પાલતા, જીરે સમિતિ ગુપ્તિ ધરનાર રે; જીરે મેગિરિ સમ મોટકા, અરે પંચમહાવ્રત ભાર રે,. Acharya Shri Kailassagarsuri Gyanmandir જીરે સુરપતિ નરપતિ જેહુને, જીરૂ દાય કર જોડી હાર રે; જીરે અમૃતસમી ગુરૂની દેશના, જીરૂ પાપ પડલ હાયે દૂર રે. For Private And Personal Use Only ન. ૧ ત. ન. ન. ન. . ૐ ન . Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૪) જીરે કામિની વયણ રે મીઠડાં, જીરે વાંદ્યા છે ગુરૂ ગણધાર રે, જીરે ગુરૂમુખથી સુણી દેશના, જીરે આનંદ અંગ અપાર રે. જીરે મુકતા ને યણે વધાવતી, જીરે ગર્લ્ડલી ચિત્ત રસાલ રે; જીરે નિજભાવ સુકૃત સંભારતી, જીરે જેહના છે ભાવ વિશાલ રે. જીરે દીપવિજય કવિરાજ, આ જીરે પૃથ્વીનંદન બલિહાર રે, જીરે ગોતમ ગણધર પૂજ્યાજી, જી રે વીરશાસન શણગાર રે. ગહેલી. ૮૪ जंगमतीथ मुनि. વિશે સુણ ગાવાલણ, ગોરસડાવાલી રે ઉભી રહેને–એ દેશી. ) સુણ સાહેલી, જંગમ તીરથ જેવા ઉભી રહેને, મુનિ મુખ જોતાં, મન ઉલસે તન વિકસે આપણ બેને, એ આંકણી છે. થાવર તીરથ દુર્ગતિ વારે, પણ ઘર મેલી જઇયે જ્યારે, વિધિગે ધ્યાન ધરે ત્યારે, સંસાર સમુદ્રથકી તારે. સુણ૦ ૧ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગમ મુનિ મારગમાં ફરતા, સંયમ આચરણ આચરતા, . જગજીવ ઉપર કરૂણ ધરતા. પુણ્યશાલી ઘર પાવન કરતા. સુણ૦ ૨ અનાચરણ બાવન પરિહરતા, બેલે દશવૈકાલિક કરતા, ગણિ પેટી બહુ કૃતની ધરતા, મુખચંદ્રથકી અમૃત ઝરતા. સુણ૦ ૩ વર જ્ઞાન ધ્યાન હય ગય વરિયા, જપ તપ ચરણાદિક પરિકરિયા, વિરતી પટરાણી પર વરી, મુનિરાજ સવાઈ કેશરીયા સુણ૦ ૪ સુવિહિત ગીતારથ ગુરૂ આગે, વિધિવેગે વંદે ગુણરાગે, કર કંકણ પગ ઝાંઝર વાગે, ગહેલી કરતાં અનુભવ જાગે. સુણ ૫ કુંકાવટી કેશર લેતી, કરી સ્વસ્તિક પાતકડાં ધોતી, વધાવતી ઉજવલ મોતી, હળતી વસતી ગુરૂમુખ જેતી. સુણ૦ ૬ કલકંઠવતી મધુરા ગાવે, ગુણવંતી તિહાં ગફુલી ગાવે, આ ભવ સિભાગ્યપણું પાવે, શુભ વીર વચન હૈયડે ભાવે. સુણ ૭ ગહુલી ૮૫. मुनि वंदन. ( પ્રભુજી વીરજીણુંદને વંદીયે–એ દેશી.) સજની શાસન નાયક દિલ ધરી, ગાશું તપગચ્છ રાયા હે, અલબેલી હેલી. સજની જાણ સેહમ ગણધરૂ, પટધર જગત ગવાયા છે, અલબેલી હેલી. સજની વીર પટેધર વદિયે. ૧છે એ આંકણું. સજની વસુધાપીઠને ફરસતા, વિચરતા ગણધાર હે. અ૦ સ૦ 18 For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસ. વી. ૨ સ. અ. સ. અ. સ. વી. ૩ સત્ર અ૦ સ0 અ. સવી. ૪ સ ( ૯૬) છત્રીશ ગુણશું બિરાજતા, છે ભવિજનના આધાર છે. તખતે શેહે ગુરૂરાજ જી, ઉદયે જિમ જગ ભાણ હે; નિરખતાં ગુરૂરાજને, બૂઝે જાણે અજાણ હે. મુખડું શેહેરે પૂરણ શશી, અણીયાલાં ગુરૂ નેણ હે; જલધરની પેરે ગાજતા, કરતા ભવિજન સેણ હે. અંગ ઉપાંગની દેશના, વરસત અમૃતધાર હે; સુણતાં સર્વનાં દીલ ઠરે, સંયમશું ધરે પ્યાર હે. શુભ શણગાર સજી કરી, મેતીયડે ભરી થાળ હો; શ્રદ્ધા પીઠની ઉપરે, પૂરે ગહેલી વિશાલ હે. સિભાગ્ય ઉદયસૂરિ પાટના, ધારક ગુરૂ ગુણરાજ હે; શ્રી વિજયલક્ષમી સૂવિંદજી, દીપવિજય કવિરાજ હે. અ૦ સ. અ. સ. વી. ૫ સ. અ સ અ. સ. વી. ૬ મ. અટ સત્ર અ. સ. વી. ૭ સ0. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૭) ગહેલી ૮૬. अध्यात्म. (ભવિ વદે રે સંખેશ્વર જિનરાયા–એ દેશી.) અમૃત સરખી રે સુણીએ વીરની વાણી, અતિ મન હરખી રે પ્રણમે કેવલ નાણી. એ આંકણી છે. જનગામિની પ્રભુની વાણી, પાંત્રીશ ગુણથી ભાખે, પૂરવ પુણ્ય અપૂરવ જેહનાં, પ્રભુવાણી રસ ચાખે. અમૃત ૧ જેહમાં દ્રવ્ય પદારથ રચના, ધમધમે આકાશ; પુલ કાળ અને વળિ ચેતન,નિત્યાનિત્ય પ્રકાશ. અમૃત ૨ દ્રવ્ય ગુણ ને પર્યાય પ્રકાશે, અસ્તિ નાસ્તિ વિચાર, નય સાતેથી માલકેષમાં, વરસે છે જલધાર. અમૃત. ૩ ગુણ સામાન્ય વિશેષ વિશેષે, હાય મલિ ગુણ એકવીશ, તસ ચઉ ભંગી ચાર નિક્ષેપે, ભાંખે શ્રી જગદીશ. અમૃત૪ ભિલદષ્ટાંતે ખેચર ભૂચર, સુરપતિ નરપતિ નારી, નિજ નિજ ભાષાએ સહ સમજે, વાણીની બલિહારી. અમૃત૫ નંદિવદ્ધનની પટરાણી, ચઉ મંગલ પ્રભુ આગે, પૂરે સ્વસ્તિક મુક્તાફલને, ચડવા શિવગતિ પામેં. અમૃત ૬ ચઉ અનુયેગી આતમદર્શી, પ્રભુવાણુ રસ પીજે, દીપવિજય કવિ પ્રભુતા પ્રગટે, પ્રભુને પ્રભુતા દીજે અમૃ૦ ૭ ગહુલી ૮૭. જૂનહી. હાંજી સમકિત પાલે કપાસને, હાં રેંજણ પાપ અઢાર For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાંજી શી૨ હાંજી શી. ૩ હાંજી સૂત્ર ભલું રે સિદ્ધાંતનું, હાજી ટાળે આઠ પ્રકાર, હાંજી શીયળ સુરંગી ચૂનડી. હજી ત્રણ ગુણ તાણે તાણે, હાંજી નલીય ભરી નવ વાડ; હાંજી વાણે વાણે રે વિવેકને, હાંજી ખેમા ખુંટીય ખાય. હાંજી મૂલ ઉત્તર ગુણ ઘૂઘરા, હાંજી છેડા વણેને ચાર; હજી ચારિત્ર ચંદે વચ્ચે ધરે, હાંજી હંસક મેર ચકેર. હજી અજબ બિરાજે ચૂડી, હાંજી કહે સખી કેટલું મૂલય; હાંજી લાખે પણ લાભે નહીં, હાજી એહ નહીં સમ તેલ. હાંજી પહેલી ઓઢી શ્રી નેમજી, હાંજી બીજી રાજુલ નેમ; હાંજી ત્રીજી ગજસુકુમાલજી, હાંજી ચૌથી સુદર્શન શેઠ. હાજી પાંચમી જંબુ સ્વામીને, હાંજી છઠી ધને અણગાર; હાંજી સાતમી મેધ મુનીસરૂ, હાંજી આઠમી એવંતી કુમાર, હાંજી સીતા કુંતા ટ્રિપદી, હાંજી દમયંતી ચંદનાબાલ હાંજી અંજના ને પદ્માવતી, હાંજી શીલવતી અતિસાર. હાંજી શી. ૪ હાંજી શીટ ૫ હાંજી શી ૬ હાંજી શી. ૭ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) હાજી અજબ બિરાજે રે ચૂનડી, હાંજી સાધુને શણગાર; હાંજી મેઘ મુનીસર એમ ભણે. હાંજી શીયલ પાળે નર નાર. હાંજી શી ૮ વ૦ ૧ ગહ્લી ૮૮. ( રાગ ધોળ, ) બેની સંચરતાં રે સંસારમાં રે, બેની સહગુરૂ ધર્મ સંજોગ, વધારે ગઅલી રે; બેની સહણ જિનશાસનની રે, બેની પૂરણ પુણ્ય સંજોગ. બેની સમ સમ સંતેષ સાવ બની રે, એની નવબ્રહ્મ નવરંગ ઘાટ, બેની તપ જપ ચેખા ઉજલા રે, બેની સત્યવૃત વિનય સપાટ. બેની સમકિત સેવનથાલમાં રે, બેની કનક કાલે ચંગ; બેની સંવર કરે શુભ સાથી રે, બેની આણ તિલક અભંગ. બેની સમિતિ ગુપ્તિ શ્રીફલ ધરે રે, બેની અનુભવ કુંકુમ ઘેલ; બેની નવતત્વ હઈયે ધરે રે, બેની ચર્ચા ચંદન રંગ રેલ. બેની ભવજલ જેહમાં ભેદીયે રે, બેની વિવેક વધારે શાલ; બેની વીર કહે જિન શાસને રે, બની રહેતાં મંગલમાલ. For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦, ગલી ૮૯. महामुनिराज श्री आत्मारामजी महाराजनी. (સાંભળજો રે મુનિ સયમરાગી, ઉપશમ શ્રેણે ચઢિયારે એદેશી, ) ભલું થયું ? મારે સુગુરૂ પધાર્યાં, જિન આગમના દરિયા રે. એ આંકણી. ભલુ ભ ર ભ જ્ઞાન તર`ગે લેહેરે લેતા, જ્ઞાન પવનથી ભરિયા રે. આજ કાલમાં જે જિન આગમ, દ્રષ્ટિપથમાં આવે રે, ગહન ગહન એહના જે અર્થા, પ્રગટ કરીને બતાવે રે. શક્તિ નહીં પણ ભક્તિતણે વશ, ગુણ ગાવા ઉદ્ભસાવુ` રે, ક મૃત ગુરૂ ચરિત્ર સુણાવી, આનંદ અધિક વધાવું રે, દક્ષિણ દિશિ જ બુદ્રીપમાંહિ, એહી ભરત મઝાર રે, ઉત્તર દિશિ પ’જામ ફ્રેશ જિહાં, લેહેરાં ગામ મનેાહાર રે. ભ ક્ષત્રિયવંશ ગણેશચંદ ઘર, જન્મ લિયા સુખ ધામે રે, રૂપદેવી કુક્ષિતિમાં, મુક્તાફેલ ઉપમાને રે, લઘુવયમાં પણ લક્ષણથી ખડુ, દીપ'તા ગુરૂરાયા રે, સંગતિથી મળી ઢૂંઢક જનને, 'કપથ ધરાયા રે. સંવત ઓગણીશે દશમાંહી, ઉજ્જવલ કાન્તિક માસે રે, પંચમીને દિવસે લઈ દીક્ષા, જીવનરામ ગુરૂ પાસે રે. જ્ઞાન ભણ્યા વળી દેશ ફ઼િર્યો બહુ, જૂનાં શાસ્ત્ર વિલોકી રે, સંશય પડિયા ગુરૂને પૂછે, પ્રતિમા કેમ ઉવેખી રે. ઉત્તર ન મિલ્યા જમ ગુરૂજીને, જ્ઞાન કળા ઘટ જાગી રે, સુમતિ સખી ઘટ આય વસી જખ, ઢુંઢપંથ દિયા ત્યાગી રે. ભ૦ ધમ શિરામણ દેશે મનેહર, ગુર્જર ભૂમિ રસાલી રે, જ્યાં આવી સુવિહિત ગુરૂ પાસે, મન શંકા સહુ ટાળી રે. ભ૦ ૧૦ પરમ કર્યાં ઉપકાર તુંમેં બહુ, શ્રીગુરૂ આતમરાયા રે, જયવંતા વરતા આ ભરતે, ટ્વિન દિન તેજ સવાયા રે. દુઃષમ કાળ સમે ગુરૂજી તમે, વચન દીવડા દીધા રે, શાંતિવિજય કહે જેથી હમારા, વિષમ કામ પણ સિદ્ધા રે. ભ૦૧૨ ભ ભ For Private And Personal Use Only લ ભ " ૪ ર M છે V ભ॰ ૧૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦૧ ) હરીયાળી. Acharya Shri Kailassagarsuri Gyanmandir વરસે કાંખલ ભીંજે પાણી—કાંબલી કહેતાં ઇંદ્રિય વસે. પાણી કહેતાં જીવ કરમે ભારે થાય છે, એટલે ઇંદ્રિય રૂપ કાંખલ વરસતાં જીવરૂપ પ્રાણી કમજલથી ભીંજાય છે. માછલીએ મગ લીધેા તાણી-માàા તે લાભ ને ખગલા તે જીવ તેને સ'સારમાં તાણી લીધે છે. ઉડેરે આંબા કાયલ મેારી—ઉડી કહેતા સાવધાન થા ! આંમા કહેતાં જીવ, કાયલ કહેતાં તૃષ્ણા, મેારી કહેતાં વિસ્તારી. કલીય સીંચતાં ફુલીઅમીજોરી ?—કલી કહેતાં માયારૂપી કલી સીંચતાં લાભ ખેદરૂપ ખીજોરૂ વૃક્ષ ફૂલ્યા તે વાયેા. ઢાંકણીએ કુંભારજ ઘડીયેા—ઢાંકણી કહેતાં માયા કહીએ તે માયાએ કુંભાર તે જીવ ઘડયેા સંસારમાં ભમાડયા. લગડા ઉપર ગર્દભ ચઢીએ-લગા કહેતાં રાગદ્વેષ અભિમાન તે ઉપર ગ ભરૂપ જીવ ચઢયા. નીશા ધેાવે ઓઢણુ રાવે—નિશા કહેતાં કાયા ધેાવરાઇ એટલે જરા આવી, તેમ આઢણુ તે જીવ રાવે એટલે ખેદ પામે છે, સકરશે બેઠા કાતુક જોવે ॥ ૨ ॥——સકરા કહેતાં સઘળું કુટુંબ, એન્ડ્રુ એન્ડ્રુ વિનેદ જુએ છે પણ સાહ્ય કરી શકે નહીં તે જાણવું. આગ બળે અ'ગીઠી તાપે—ક્રોધરૂપ તે અગ્નિ ખળે અને શરીર તાપે કહેતાં ઉત્તાપ પામે છે. અશુ તે વિશ્વાનલ બેઠા ટાઢે ક પે—વિશ્વાનળ તે કામાગ્નિ તેણે કરી જીવ વિષય વિષયવલ્લી ધ્રુજે. ટાઢને વિષય તૃષ્ણારૂપ જાણવી. ખીલા દુઝે ને ભેંસ વિલેએ—ખીલે તે જીવ પુણ્યે કરીને દુઃ તેણે ભેંસ તે કાયા વિલાએ કહેતાં સુખ ભાગવે છે. મીની એડી માંખણુ તાપે ા ૩ ગા—મીની તે માયા ને માંખણુ તે જીવ તેને તાવે તે સંસાર સમુદ્રમાં રાલાવે For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૨) વહુ વીઆઇ સાસુ જાઈ—વહુ તે કુમતી વ્યાઈ તે વ્યાપી તેણે ચીંતારૂપી સાસુ ઉપાઇ. લહુડદેવરે માત નીપાઇ——લહુડેદેવરે તે. હલવા કરમી તે વારે માતા કહેતાં સુમતિ નીપજાવે. લઘુકર્મીએ સુમતિ માતા ઉત્પન્ન કરી. સસરો સુતા વહુ હીંડોળે છે—સસરા તે જીવ સુતે તે પ્રમાદ, તિાં વહુ તે સુમતી જીવને હીંડોળે છે. હાલા હાલા. સેાભાવી એલે ૫ ૪ ગા—— -એમ કહે છે કે હાલેા હાલા એટલે ઉદ્યમ કરે. કાળ ટુકડો આવે છે. સરોવર ઉપર ચઢી ખીલાઇ—સરોવર કહેતાં શરીર તેના પર ઉપ ચઢી. કેત! વ્યાપી ખીલાઈ કેતાં જરા. 'ભણુ ઘરે ચંડાલી જાઇ~~મંભણ કહેતાં જ્ઞાનવત જીવ એહુને ઘરે ચંડાલી કે કદાગ્રહ ઉપજાવે છે. જ્ઞાનવત જીવને કદાગ્રહના રૂપ ચ’ડાલી ઉત્પન્ન થઇ. કીડી સુતી પેલી ન માવે—કીડી તે માયા, ને સુતી કહેતાં વિસ્તાર પામી પાળ કહેતાં કાયા તે અંદર સમાતી નથી ઘણી વિસ્તારી. ઊટ વણી પરનાલે જાવે—ઉટ તે લેાભ વ્યાપારાદીક પાપ તે પર નાળે વહી જાય છે. ટાકરી ક્રુઝી લેસ વહેંકે ા પ ા— -ડૉકરી તે ચિંતા ક્રુઝે તે વારે ભેસ કહેતાં કાયા સુકાય. ચારે ચારે ને તવાર ખાંધી મુકે—ચાર તે મન ચારી કરે. ને પાપ કરે છે તે તલાર કહેતાં શરીર ધનપણુ' પામે છે. એ રિઆલી જે નર જાણે—એ રિઆલી કાઇ ચતુર હોય તે જાણે. સુખે કવિ દેપાલ વખાણે—મુખે દેપાલ કવિ અથ કરીને તેને વખાણે છે. કવી ઇમ વખાણું--ઇતિ હરિઆલી સંપૂર્ણમ્ . For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૩) હરીયાળી. સખીરે મેં તે કતિક દીઠું–વજી સ્વામી છ માસના આશરે હતા તે વારે સુનંદાએ ધનગિરિ સાધુને આપ્યા. તે સાધ્વીના ઉપાશ્રયે પાલણે સુવારીને શ્રાવિકાઓ હિંચળતી થકી હાલરડાં ગાતી માં માંહે સખીઓને કહે છે કે હે સખી! મેં કૈતુક દીઠું. સાધુ સરોવર ઝીલતારે–સ્નાન વજર્યું છે તે પણ મુનિ સમતા જળ ભરેલા ઉપશમ સરોવરમાં ઝીલે છે. સ. નાકે રૂપનિહાલતારે—તપસ્યા કરી સંભિન્ન શ્રેતાદિક લબ્ધિ એ ઉપજી છે તેવા મુનિ તે આંખ મીંચી હોય ને નાશિ કાએ કરી નેત્રનું કામ કરે રૂપાદિક જુવે. સ. લોચનથી રસ જાણતા–નેત્રે કરી સેન્દ્રીનું કામ કરે એટલે દીઠા થકી–મીઠે–ખાટો રસ માલમ પડે. એકેદ્રીએ પાંચે ઈદ્રીનું કામ કરે પુનઃ પાંચ ઈદ્રિનું જ્ઞાન થાય, સ. મુનિવર નારીસું રમેશે. ગા. ૧—વિરતિરૂપી જે નારી તે સાથે મુનિરાજ સદૈવ નિરંતર રમે છે. સ. નારી હીંચોળે કંથનેર–સમતા સુંદરી તે નારી પિતાને આત્મા રૂપી જે ભર તેને ધ્યાનરૂપ હીંચોળે બેસારીને હીંચળે છે. સ. કંથ ઘણું એક નારીનેરે–તૃષ્ણારૂપીણ જે સ્ત્રી તેણે જગતના | સર્વ જીવને ભર્તારૂપે કર્યા છે સર્વને પરણું છે. સ. સદા યેવન નારી તે રહે–વળી મેટુ કૌતુક છે કે તૃષ્ણાનારીને પરણેલા અનેક સંસારી જીવે મૃત્યુ પામ્યા પણ તે સ્ત્રી સદા વનવન્તી છે. કદાપિ વૃદ્ધપણું પામેજ નહીં. સ. વેશ્યા વિલુદ્ધા કેવલી. ગા. ૨–મુક્તિ રૂપીણી સ્ત્રી અનંત સિ ઢિયે ભેગવી માટે વેશ્યા તે સાથે કેવલજ્ઞાની લુબ્ધ થયા તે જીવે ફરી સંસારમાં આવતા નથી. For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૪ ) સ. આંખ વિના દેખે ઘણુ‘રે—કેવલજ્ઞાનીને દ્રવ્યેન્દ્રિયનુ પ્રત્યેાજન નથી તે માટે આંખ તે નેત્ર, તેણે જોયા વિના પણ દેખે છે. જ્ઞાન નેત્રે કરી જગને દેખે છે. સ. રથ બેઠા મુનિવર ચલેરે—અઢાર હજાર સીલાંગ રથ તેમાં બેઠા થકા મુનિરાજ મુક્તિ મા ભણી ચાલે છે. સ. હાથ જલે હાથી ડૂબીએરે—અધ પુદ્ગલ માંહે સંસાર તે તેથ જલ સંસાર કહીએ, તે જીવઉપશમ શ્રેણે ચઢતા થક સરાગ સંજમે પડતા કદાચિત્ મિથ્યાત્વ પામે તે મુનિયા હાથી સરિખા હાથ જલે ડુબ્યા જાણવા. સ. કુતરીએ કેશરી હણ્યારે. ગા. ૩—નિદ્રારૂપી કુતરીએ ચાદ પૂધર સરીખા કેશરી સિહુને હુણ્યા એટલે પ્રમાદ યાગ્યે ચાદ પૂર્વાંધર સ’સારમાં ભમે છે. સ. તરફ્યેા પાણી નહિ પિએરે—સ’સારી જીવ અનાદિ કાળથી તરફ્યા છે, તેને ગુરૂ વાણીરૂપ અમૃત પાણી પાય છે પણ પીતાં નથી. સ. પગ વિણા મારગ ચહેરે—શ્રાવક તથા સાધુના ધમ એ બે પગ માંહેલા એકે પગ સાજો નથી અને આત્મા પરભાવના માગે ચાલે છે તે બહુ દુ:ખને પામે છે. સ. નારી નપુંસક ભોગવેરે—મન નપુંસક છે ચેતનારૂપી સ્રીને લેગવે એટલે મન સહચારી ચેતના થયાં ઇચ્છાએ વિષયાદિકને વિલસે છે. સ. અંબાડી ખર ઉપરેરે ! ૪ u--ભવાભિનંદી દુન્ય અથવા અભવ્ય અથવા અરોચક કૃષ્ણ પક્ષીઓ મનુષ્યને ગ ભ કહીએ તેને ચરિત્ર દેવું તેને ગર્દભ ઉપર અંબાડી જાણવી. સ. નર નિત્ય એક ઉભા રહેરે--સદૈવ એક પુરૂષ ઉત્તેાજ છે, તે કેમ કે ચાદ રાજ લેાકરૂપ એક નર છે તેમધ્યે જે કહ્યા અને કહેશે તે સર્વે ભાવ છે. એવા લેાક પંચાસ્તિકાય મધ્યે ઉશ્ For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૫) અધોતી છયકતાગમ પ્રમાણે પણ તે પુરૂષ આકાર છે. જેમ પુરૂષ પગ બે પહોળા કરી કેડે બે હાથ કાપી ઉભે રહે તે આકારે જાણ સ. બેઠે નથી નવી બેસશે–સાધતે લેક છે તે પુરૂષ ઉભે તે આકારે છે માટે લેક પ્રકાશમાં પુરૂષ કહી બેલાવે છે તે બેઠે નથી તેમ બેસશે નહિ. સ. અર્ધ ગગન વચે તે રહે રે–ઉર્ધ્વ અતિચ્છે એમ ફેર અને લોક છે મથે લોક છે માટે અનંતપ્રદેશ આકાશ તે વચ્ચે અધર લેક રહ્યા છે. સ. માંકડે માઝને ઘેરીઊરે છે ૫ –-વહેવારીઆ ભવ્ય જીવન મનુ ખ્ય દેવ તિર્યંચાદિ ગતિ પામ્યા થકા રહે છે તે માઝન કહિએ તેને કંદર્પ રૂપ માંકડે સંસારમાં ઘેરી રાખ્યા છે, મુકિત જાવા દે નહીં. સ. ઉંદરે મેરૂ હલાવીરે--પંચ મહાવ્રતના ધારણહાર મુનિરાજ છે તે કદાચિત્, સંજવલને ઉદયે અતિચારરૂપ ઉંદર જે લાગે તે પંચમહાવ્રતરૂપ મેરૂ હાલે અને સંજવલન કષા દય રૂપ ઉંદર તે ઉત્તર ગુણ વિરાધે. સ. સુરજ અજવાળું નવિ કરે?—-એકેન્દ્રિયાદિક પંચેન્દ્રિયાવત સં સારી જીવને તિરેહીતભાવે કેવલજ્ઞાન છે. પણ આવિર્ભાવ થયા વિના આત્મામાં અજવાળું કરતું નથી. કેવલ તે સૂર્ય. સ. લઘ બંધવ બત્રીસ ગયા–એમ અજ્ઞાનમાં, સંસારમાં રહેતાં વયરૂપ બળહાનિ પામ્યું, વળી જીભ પછી જનમ્યા, એવા જે બત્રીસ દાંત તે નાનાભાઈ. બત્રીસ પ્રથમજ ગયા. સ. શેક ઘટે નહિ બેનડીરે ૬ --બત્રીસ ભાઈ ગયા તે પણ મટી બેન જે જીભ તે વૈરાગ્ય પામી નહીં, આહારાદિક લાલચ થઈ પણ લેવલવને લટપટ ઘટી નહિં, એટલે ચેતનને જરા આવી તે પણ ચેતતું નથી. For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) સ. સીમલ હસ મેં દેખીરે--સમતિ વિના આત્મારૂપી જે હંસને કાળજ કહીએ અથવા કૃષ્ણ પરિણામે ચેતનરૂપ જે હંસ તે કાળેજ દીસે છે. સ. કાટ વધે કંચનગિરિ–અઢી દ્વિીપમાં એક હજાર કંચન ગિરિ છે તેવા નિર્મળ આત્માના અસંખ્ય પ્રદેશ છે, તેને કર્મરૂપ કાટ વળે છે માટે સંસારી કહેવાશે. સ. અંજનગિરિ ઉજવલ થયા–અંજનગિરિ શિખરરૂપ માથાના શ્યામ કેશ તે પણ ઉજવલ થયા, જરાએ કંપવા લાગ્યું. મરણને લગતે થયે. સ. તેઓ પ્રભુ ન સંભારીઆરે ૭ –-તોપણ સ્ત્રી, પુત્ર, ઘર, - ધન, લીલાને વાંછે છે, પ્રભુ સ્મરણ કર્યું નહિં, ધર્મની સામગ્રી પામ્યા છતાં મનુષ્ય ભવ એળે ગુમાવ્યું. સ, વયર સ્વામી પાલણે સુતારે--વયર કુમાર બાળપણે ભાવચારિત્રી યાથકા પારણે સુતા છે. સ. શ્રાવિકા ગાવે હાલર-શ્રાવકા સાધ્વી પાસે ભણતી થકી કુંવ રને હીંચળતી થકી એ કુલરૂપ હાલરડાં ગાય છે. સ. થઈ મેટા અર્થ તે કહેજોરે--વળી કહે છે કે વજકુમાર તમે મેટા થજો, ચરિત્ર લેજે ને હરીયાળીને અર્થ કહેજે. સ. શ્રી શુભ વીરને વાલડાંરે ૬ --એમ કવિ પંડિત શુભવિજય ગણિ શિષ્ય વીરવિજય ગણિને એ અર્થ વલ્લભ વચન છે. ઇતિ કુલડાં હરિયાળી સંપૂર્ણ. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૭) હરીઆળી. ચેતન ચેતે ચતુર ચલા–હે ચેતન ચતુર વાકયે શિક્ષાને સમજે. ચતુર બોલે જે નર બીજે–ચતુરની ચતુરાઈએ જે મૂખે અણુસ મજણે કરી બીજે. મૂરખ વાતે હઈડું રી–અને ચાર મૂખ મળે તેની વાતે જેનું | મન રીઝે. તેહને શી શાબાશી દીજે છે ૧ ૨ તે મૂખને પંતિ શી રીતે શાબાશી આપે? મૂર્ખ છે, ગર્દભ છે, એવી રીતે શાબાશી દીએ, માટે મૂર્ખ આગળ શાસ્ત્ર તે શસ્ત્રરૂપ છે માટે ચતુર હોય તે સમજે. પાયે ખોટે મેહેલ ચણાવે–આત્મા મનુષ્ય ભવ પામી સમકિતરૂપ પાયા વિના ચરણ સિત્તરી રૂપણી ચિત્રશાળા મેહેલ ચણવે. એટલે ચારિત્ર મહેલ ન શોભે. થંભ મલખે માલુ જડાવે–વળી દાન, શીલ, તપ, ભાવ એ ચાર થંભ ચેખા નથી, મલેખા સરીખા છે તે ઉપર વ્રતરૂપ માળા જડાવે. વાઘની બેડે બાર મુકાવે–પરમાધામરૂપ વાઘ સામા વસે છે, તોપણ એ વિરતીનાં બારણાં ઉઘાડાં મુકે તે મૂખ છે. વાંદરા પાસે નેવ ચલાવે છે –મનરૂપ ચપલ વાંદરાં પાસે પાપ ઢાંકવારૂપ નેવ ચલાવે છે તે કેમ ટંકાએ. નારી મેટી કંથ છે છે-સંસારમાં તૃષ્ણારૂપિણે નારી મેટી છે, અને આત્મારૂપ ભર્તાર લઘુ કહેતાં માને છે ના ભરતાં પાણીનો લેટે–અજ્ઞાની જીવને ઉપશમ જલનો લેટે ભરતાં ન આવડે. પુજી વિના વેપાર છે ટે–જ્ઞાનરૂપ પુંછ ધન વિના કણક્રિયારૂપ વેપાર માટે કરે છે. For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) કહો કેમ ઘરમાં નાવે ટેટે ૩ ચે –તે માટે ઘરમાં ટેટે કેમ નાવે? અજ્ઞાની કષ્ટ કરતાં દુર્ગતિ જાય. બાપ થઈને બેટીને ધાવે–આત્મારૂપ પિતાથી કર્મની બહુલતાએ કુમતિનામા બેટી થઈ તેને જીવ ધાવે છે. કુલવંતી નારી કંત નચાવે–તે બેટી ઘરમાં ધંધ લગાવે છે તેવારે અશુભ ચેતના સ્ત્રી પરણે તે સ્ત્રી આત્મારૂપ ભસ્તરને નચાવે છે. વરણ અઢારનું એઠું ખાવે–તે સ્ત્રીના જોરે અનંતા સિદ્ધની એંઠ ખાય છે એટલે પુદગલાભિનંદી થશે, સંસારી અવસ્થામાં સિદ્ધના અનંત જીવોએ આહારદિક યુગલે ભક્ષણ કરી વમેલા તે પુદ્ગલરૂપ એંઠને અશુદ્ધ ચેતનાને જીવ ભેગવે છે. નાગર બ્રાહ્મણ તે કહાવે છે ૪ - શુદ્ધ સ્વરૂપી આત્મા છવત્વપણે છે તે પણ નાગર તે સિદ્ધ જે કહેવાય છે. મેરૂ ઉપર એક હાથી ચઢીઓ–સંજમ શ્રેણિ માર્ગરૂપ મેરૂ તે ઉપર ચાદ પૂર્વધર મુનિરૂપ હાથી ચઢયે છે. કીડીની કું કે હેઠે પડીએ--પણ નિદ્રા રૂપીણું કીઠી તેહની પુકે હેઠે પડીએ એટલે પ્રમાદ વિશે કરી સંસારમાં પડયા, કહ્યું चउदस बीआहारगाय मणनाणीवीयरागावि । हुति पमाय परवसा तयणंतरमेव चउगइया ॥ १ ॥ હાથી ઉપર વાંદરે બેઠે–ચારિત્રરૂપ હાથીપર અભવ્ય જીવ રૂપ વાંદર બેઠે એટલે અભવ્ય ચારિત્ર બેઠે ક્રિયા બલેનવ - યકે જાય છે. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (100) કીડીના દરમાં હાથી પેઠે–હાથી સરીખા ચદ પૂર્વધર તે પ્રમાદ યેગે નિગેદરૂપી કીડીના દરમાં પેસે છે. ઢાંકણીએ કુંભારજ ઘડીઓ-માયારૂપી ઢાંકણુએ આત્મા ચતુર હતે. પણ કુંભાર કર્યો. લગડા ઉપર ગર્દભ ચઢી –તે કુંભારને ઘરે મનરૂ૫ ગર્દભ છે તે રાગદ્વેષરૂપી લગડા ઉપર ચઢયું છે. અંધ દરપણમાં મુખ નીરખે–અજ્ઞાન અંધ આત્મા ધ્યાનરૂપ દર્પ ણમાં મુખ જુએ છે, એટલે અજ્ઞાન સહિત એવા જે અતીત લોક સમાધિ ચઢાવે છે, પણ તેને જ્ઞાન વિના શુદ્ધ સમાધિ પ્રાપ્ત થતી નથી અને આત્માનું સ્વરૂપ દેખાતું નથી. માંકડું બેઠું નાણું પરખે 6 ચા–તેમ વળી જૈન શાસન પામે તે પણ શી સિદ્ધાઈ થઈ? ચપળ ચિત્ત અતિવિષયી છતે નવ તત્વાદિક નાણું પરખે એટલે નાણું તે ચેખું પણ વ્રત ધારી ચપલ મર્કટ એ કેતુક. સુકે સરેવર હંસ તે હાલે-જ્ઞાન ઉપશમ જલ રહિત સંસારમાં મૃગતૃષ્ણ, સમાન ધન, સ્ત્રી સુખરૂપ સરવરે જીવરૂપ હંસ માલે છે. અથવા પડવાઈ મુનિ ચારિત્ર સરોવરથી ભ્રષ્ટ થયા તે સંસારમાં વિષયરૂપ સુકે સરેરે રતિ પામે છે. પર્વત ઉડી ગગને ચાલે–તે ભ્રષ્ટ ચારિત્રીઆ પર્વત સરિખા સંય મથી ભ્રષ્ટ એવા પડવાઈ થયા ત્યારે એકેન્દ્રિયપણે આકાશે રઝળે છે. છછુંદરીથી વાઘ તે ભડકે –તે મુનિ અવધિ મનઃ૫ર્યવધર પૂર્વધર વાઘ સરખા હતા, પણ માયારૂપ છછુંદરીથી ભડકયા, સંસારે પડ્યા. For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (110). સાચર તરતાં ઝાઝ તે અડકયાં છે ૭ચે –તે મુનિ ચારિત્રરૂપી ઝાઝ ભવસમુદ્ર તરતા હતા, તેમાં માનરૂપ ગિરિએ ભટકાણા તેથી અટક્યા છે, તે કઈક કાળે ભાખંડ પક્ષીરૂપ જ્ઞાની મળશે ત્યારે તરશે. સુતર તાંતણે સિંહ બંધાણે–સિંહ સરિખા આદ્ર કુમારાદિક સુત રના તાંતણે બંધાણ, ઘરવાસે વશ્યા એ ભાવ. છીલર જળમાં તારૂ મુંઝાણા–ઉપશમ શ્રેણિ પડી જતાં સંસાર અલ્પ કર્યો છે, તે પણ સરાગ સંજમે દેવગતિ પામ્યા એ છેડા જલમાં તારૂ થઈ મુંઝાણે. ઉંઘણ આળસુ ઘણું કમાયે–તે માટે જે પ્રાણી પંચેન્દ્રિયના વિ ષય દેખવા સાંભળવા ઉંઘણુ મુનિ વળી નવિન કર્મ બંધ કરવા આળસુ મુનિ તે કેવળજ્ઞાનરૂપ ધન કમાયા. કીડીએ એક હાથી જાય 8 ચે –તે વારે ચરમ ગુણઠાણે ચરમ શ્રેણિરૂપ કીડીએ સિદ્ધત્વરૂપ હાથી જન્મે એટલે સિદ્ધ સ્વરૂપી જીવ થયે. પંડીત એનો અર્થ તે કહે –પંડિત કહેતાં પંડિતપણું હોય તે એહને અર્થ કહેજો. નહીં તે બહ શ્રત ચરણે રહેજે–નહિંતર ગીતાર્થ ડાહ્યા પાસે રહે તેથી તેને અર્થ પામશો. શ્રી શુભ વીરનું શાસન પામીશ્રી વીર પરમાત્માનું શાસન પામી. ખાધા પીધાની ન ક ખામી છે ચે છે–ખાધા પીધાની ખામી ના રાખવી એટલે જ્ઞાન અમૃત ભજન અને ઉપશમ જલપીધાની કમી નથી, માટે તે ભોજન તથા પાણી વાપરવા અહર્નિશ ઉદ્યમવંત થવું તેમાં ખામી રાખવી નહિ. શ્રી શુભવિય ગણિ શિષ્યપંડિતશ્રી વીરવિજ્ય ગણી કહે છે. ઈતિ ભાવાર્થ. * ઇતિ શ્રી હરિઆળી સંપૂર્ણ. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થએલા ગજે 1. થર ભજન સંગ્રહ ભાગ 1 લો. 00 0-8-0 4 1. અધ્યાત્મક વ્યાખ્યાનમાળા. 206 04-0 * 2. ભજનસંગ્રહ ભાગ 2 જે, 4 3. ભજનમંગ્રહ ભાગ 3 જે. 215 0-8-0 4 ૪સમાધિ શતકમ્. 340 0-8-0 5. અનુભવ પશ્ચિશી. 248 -8-0 6. આત્મપ્રદીપ. 315 0-8-0 7. ભજનસંગ્રહ ભાગ 4 થે. 304 0-8-0. 8. પરમાત્મદર્શન. 432 0-12-0 9. પરમાત્મતિ . 50 0 0-12-0 410. તબિંદુ 230 9-4-0 *૧૧ગુણાનુરાગ. (આવૃત્તિ બીજી ) 24 0-1-0 812-13. ભજનસંગ્રહ ભાગ 5 મે તથા જ્ઞાનદીપિકા. 190 006-0 14. તીર્થયાત્રાનું વિમાન ( આવૃત્તિ બીજી ). 15. અધ્યાત્મ ભજનસંગ્રહ. 180 06-0 416. ગુરૂબોધ. 172 9-4-0 417. તરવજ્ઞાનદીપિકા. 124 0-6-0 18. ગહું લીસંગ્રહ. 112 0-30 *10-20. શ્રાવકધર્મસ્વરૂપ ભાગ 1-2 (આત્તિ ત્રીજી) 40-40 0-1-0 21. ભજન પદ સંગ્રહ ભાગ 6 ઠે. 208 0-12-0 22. વચનામૃત. 308 0-14-0 23. યોગદીપક. 268 0-14-0 24. જેના ઐતિહાસિક રાસમાળા. 408 1-0-00 25. આનન્દઘન પદસંગ્રહ ભાવાર્થ સહિત, 808 2-0-0 21. અધ્યાત્મ શાન્તિ (આવૃત્તિ બીજી ) 132 0-30 27. કાવ્યસંગ્રહ ભાગ 7 મો. 156 0-80 28. જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ, 86 0-2-0 428. કુમારપાલ ચરિત્ર (હિંદી). 287 0-6-0 30 થી 34. સુખસાગર ગુરૂગીતા, 300 0-6- For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1-0-0 6. 35. પદ્ધવ્ય વિચાર, 240 04-0 36. વિજાપુર વૃત્તાંત. - હ૦ 04-0 37. સાબરમતી કાવ્ય. 0-6-0 38. પ્રતિજ્ઞા પાલન, 110 0-5-0 39-40-41. જૈનગ૭મત પ્રબંધ. સંધપ્રગતિ. જૈનગીતા. 42. જૈન ધાતુપ્રતિમા લેખ સંગ્રહ. 43. મિત્રમૈત્રી, 0-8-0 444. શિષ્યોપનિષદ્. 0-2-0 45. જનોપનિષ 48 0-2-0 - 46-47. ધાર્મિક ગદ્યસંગ્રહ તથા પત્ર સદુપદેશ. ભાગ 1 લો. ટ૭૬ 3-0-0 48 ભજનસંગ્રહ ભાગ 8 904 3-0-0 49. શ્રીમદેવચંદ્ર ભા. 1 1028 2-0-00 50. કાગ. 1012 3-0-0 51. આત્મતત્ત્વદર્શન. 112 0-8-0 પર. ભારત સહકાર શિક્ષણ 168 0-10-0 53. શ્રીમદેવચંદ્ર ભા. 2 1200 3-8-0 : આ નીશાની વાળા ગ્રંથો સીલકમાં નથી. પુસ્તક મળવાનાં સ્થળ. મુંબઈ, પાયધણી. બુકસેલર મેઘજી હીરજી. છે, ચંપાગલી, લલુભાઈ કરમચંદ દલાલ, પુના, વેતાલપેઠ. શેઠ વીરચંદભાઈ કૃષ્ણ, પાદરા, વકીલ મેહનલાલ હમચંદ. For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only