Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૨૨
શિલ્પશાસ્ત્ર ગ્રંથ
દીપાર્ણવ (પૂર્વાર્ધ)
કદ્રવ્ય સહાયક
પ.પૂ.કચ્છવાગડ દેશોદ્ધારક આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરિ મ.સા.ના શિષ્ય પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કલાપ્રભસૂરિ મ.સા.ના આજ્ઞાવતિ
પ.પૂ. સા. શ્રી સૂર્યયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શા. રૂક્ષ્મણીબેન ઉપાશ્રય સાબરમતીની બહેનોના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજકઃ
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬પ ઈ.સ. ૨૦૦૯
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
वि. सं. २०१६
Jeeveleset
חב
॥ श्रीविश्वकर्मणे नमः ॥ श्रीविश्वकर्माप्रणीतवास्तुविद्यायाम् ज्ञानमकास
गुजर
: संपादक : शंकर ओघडभाइ सोमपु शिल्पविशारद : स्थपति
पादलितपुर नगरे ( पालीताणा
( सौराष्ट्र )
वी. स. १९६०
Page #4
--------------------------------------------------------------------------
________________
ત્ર પ્રાપ્તિસ્થાન :
પ્રભારાફર એથડભાઇ સામપુરા શિલ્પશાસ્ત્રી ગારાવાડી, પાલીતાણા (સૌરાષ્ટ્ર)
શ્રી ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય ગાંધી રોડ, અમદાવાદ.
સરસ્વતી પુસ્તક ભાર
વનપાળ, હાથીખાના, અમદાવાદ
શિરૂપી રવિસકર જાદવજી, નષાપા ચોક, પાલીતાણા (સૌરાષ્ટ્ર).
પ્રત ૨૦૦૦.
મૂલ્ય : પચીશ રૂપીઆ. પાસ્ટજ અલગ શ. છે.
શ્રી ભારતીય વિદ્યા ભવન, ચેપાટી રોડ, સુ’આઈ ૭.
આ ગ્રંથના તેમજ તેના પ્રત્યેક ભાગના કાપી શઈટના સર હ ગ્રંથકર્તાને સ્વાધીન છે.
પૂર્વાધ શ્રી જયંતીલાલ મારારજી મહેતા, ભાવનગર સમાચાર પ્રેમ : આવનગર.
એન. એમ. ત્રિપાઠી એન્ડ કું. પ્રીન્સેસ સ્ટ્રીટ, સુ"બઈ ૧.
સુષ્મ
Sub' :
શ્રી ચંદુલાલ લલ્લુભાઇ શા અપના માના : ભાવનગર.
Page #5
--------------------------------------------------------------------------
________________
દીપાર્ણવ-સંક્ષિમ અનુક્રમણિકા તા. ક–ખંથવાચન પહેલાં શહિપત્રક જોઈ જવા વિનતિ છે.
પૂર્વ
પાનું
પૂર્વાધ
૨૦૯
૨૪૮ ૨૫
૨૭૫
સંક્ષિપ્ત અનુક્રમણિકા ગ્રંથ સૂચિ આમુખ તથા શુભાશીર્વાદ વિરzત સાંકળીયું પ્રસ્તાવના ભૂમિકા શુદ્ધિપત્રક અધ્યાય ૧ આયતત્વાધિકાર
પુરૂવાધિકાર • ૩ જતી લક્ષણ છે ૪ લીપીઠ - ૫ મડવરાધિકાર
૬ દ્વાર–લક્ષણ - ૭ દેવતા દિમુખ , ૮ દેવતા દષ્ટિ પદ સ્થાપન છે ૯ શિખરાધિકાર , ૧૦ મંકપાધિકાર , ૧૧ સંવર્ણાધિકાર • ૧૨ કુર્મશિલા નિવેશ - રાજલિક્ઝાધિકાર
પાનું અધ્યાય ૧૪ બાણલિમ્બાધિકાર ૨૦૯ ક ૧૫ લક્ષણ
૨૨૨ , ૧૬ ચતુર્વિસતિ ગૌયાં
૨૨૬ ૧૭ દ્વારા સરસ્વતી કે ૧૮ ત્રયોદશ આદિલ
, ૧૯ પૂર્ણ મદિરાસાદ પરિશિષ્ટ-આયુધ-આભુષણાધિકાર
ઉત્તરાર્ધ. અબાય ૨૦ જનપ્રાસાદ
- ૨૧ જીન પ્રતિમા લક્ષણ ૫૦ . ૨૨ જીન પરિકર લક્ષણ ક૬૬ , ૨ જીન તીર્થંકર વણલાંછન
થક્ષક્ષિણી ૩૮૪ . ૨૪ દશ દિપાલાદિ ૪૨૨
૨૫ સમવસરણ
૨૬ અષ્ટાપદ , ર૭ મેગિરિ અને નંદીશ્વરદિપ ૪૬
૧૦
૧૩૨
૧૭૪
૧૭૪
પરિશિષ્ટ ૧)
૪૭૮
૧૮૪ |
છે
૪૭૮
(૨)
Page #6
--------------------------------------------------------------------------
________________
"दीपार्णव "-ग्रंथमा उपयुक्त थएला शास्त्रीय ग्रंथो
ग्रंथसूचि-ऋणस्वीकार
विश्वकर्मा प्रणित: २२ मानसार | ४१ अंशुममेदागम १ सूत्रसंतान अपराजित काश्यप मुनि वि०:
४२ सकलागम २ क्षीरार्णव
४३ पूर्ष किरणागम २३ काश्यप शिल्प ३ वृक्षार्णव
४४ सिद्धांत शेखर ४ ज्ञानरत्नकोष कुमार विरचित :
४५ सिद्धांत सार ५ जयपृच्छाधिकार
४६ सार संग्रह २४ शिल्परत्नम् ६ सूत्रप्रतान
४७ जीर्णोद्धार दशक २५ तत्वनिधि ७ विश्वकर्मा प्रकाश २६ सच्छिल्प तंत्र
ठक्कुर फेरु विरचित: मन सूत्रधार कृत:
घासुदेव पंडित वि० ४८ वास्तुसार-वत्थुसार ८ वास्तुसार २७ वास्तुप्रदीप
पादलिताचार्य वि० : ९ प्रासादमन
४९ निर्वाण कलिका १० राजबल्लभ
शुक्राचार्य वि० : ११ रुपावतार २८ शुक्रनीति
जिमदत्तसूरि वि०: १२ रुपमडन १३ देवतामूर्ति प्रकरणम्
वराहमिहिर विरचित : ! ५० विवेक विलास माथुजी विरचित : २९ वृहद् संहिता वसुनंदि आचाय वि०: १४ वास्तुमंजरी गर्गाचार्य विरचित :
| ५१ प्रतिष्ठा सार १५ प्रासादम जरी
३० गर्ग संहिता आचार्य धनेश्वर सुरिवि०ः धीरपाल विरचित व्यासमुनि वि०
५२ शत्रुजय माहात्म्य १६ बेडाया प्रासाद
५३ बृहृवृत्ति ३१ मत्स्यपुराण १७ प्रासाद तिलक
५. प्रवचन सारोद्धार ३२ विष्णुधर्मोत्तर पु०
५५ भाचार दिनकर सूत्रधार राजसिंह विरचित : ३३ अग्निपुराण
५६ कुमारपाल भूपालचरित्र १८ वास्तुराज ३४ भविष्य पुराण
५७ चतुर्विशति स्तुति ३५ गरुड पुराण मल्लदेव घिरचित :
जिनानंद ३६ स्कंद पुराण १९ प्रमाणम जरी
| ५८ जिन चतुर्विशतिका ३७ उत्कलखंड
शोभन महाराज भोजदेव वि० मागम प्रयो:
५९ मंत्राधिराज २० समरांगण सूत्रधार
| ३८ सुप्रमेदागम हेमचंद्राचार्य वि०: मयमुनि घिरचित : ३९ कामिकागम ६० त्रिषष्टि शलाका पुरुष २१ मयमतम्
| ४० किरणागम
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી દીપાર્ણવ ગ્રંથ
આમુખ-પુરાવાચન-પ્રશસ્તિ-શુભાશિષ શ્રી યદુકુળ ભૂષણ-સૌરાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ રાજપ્રમુખ નવાનગરના નેક નામદાર મહારાજા જામસાહેબ શ્રી સર દિગ્વિજયસિહજી બહાદુરના શુભાશિષ સાથે આમુખ,
શિલ્પશાસ્ત્રનું પ્રાચીન સાહિત્ય સંસ્કૃત ભાષામાં છે. તેમજ શિલ્પ વિષયની પ્રાચીન વિદ્યા તથા તેના ઉંડા અર્થ સમજનાર જ્ઞાતાઓ પણ અલપ સંખ્યામાં છે. આ સંજોગોમાં આવા એક મંચના પ્રકાશનની ઘણું જરૂર હતી. શિપની જુદી જુદી શાખાઓનું કેટલુંક અપ્રકટ સાહિત્ય આ ગ્રંથમાં જેને ઘણો આનંદ થાય છે.
શ્રી સોમનાથ જેવા મહામેરૂ પ્રાસાદે આઠ વર્ષ પહેલાં બંધાયેલા. તેથી તેના શિપના નિયમો વ્યવહારમાં ન હોઈ અમુક અંશે વિસ્મત થયેલા. શિ૯૫ વિશારદ શ્રી પ્રભાશંકરભાઈ સેમપુરાના કુળમાં પરંપરાગત આ વિજ્ઞાન જળવાઈ રહેલ છે. અને સોમનાથ જેવા ભવ્ય મંદિરનું નવ નિર્માણ પ્રાચીન શિલ્પશાસ્ત્રના સંપૂર્ણ નિયમ મુજબ બાંધવાના શ્રી સોમનાથ ટ્રસ્ટના નિર્ણયને શ્રા પ્રભાશંકરભાઈ જેવા કુશળ સ્થપતિની દેખરેખ હેઠળ અમલમાં મૂકાવે છે. તે શ્રી સોમનાથ ટ્રસ્ટ માટે ગવનો વિષય છે.
દીપાવ શિપ ગ્રંથનું મૂળ સંસ્કૃત, તેને અનુવાદ અને તેની નીચે લાંબી ટીપણ સમજુતી સાથે આપેલ છે. પાંચસેક પાનાને આ ગ્રંથ, નકશાઓ, ટ્રાઈગે, ફેટાઓ, કેકે વિગેરે સાથે તૈયાર કરવામાં શ્રી પ્રભાશંકરભાઈએ લીધેલ શ્રમ માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આવા પ્રાચીન અરાકટ વિદ્યાના નિષ્ણાતોના જ્ઞાનને લાભ લેવામાં આવશે તે ભારતની ગૌરવશીલ વિદ્યાઓનું અસ્તિત્વ જળવાઈ રહેશે.
શ્રી સોમનાથ મંદિરના નવ નિર્માણ કાર્યના અંગે શ્રી પ્રભાશંકરભાઈના છેલ્લા દશ વર્ષના અમારા પરિચય દરમ્યાન શિલ્પશાસ્ત્રના ઉંડા મર્મ અને તેનું જ્ઞાન શ્રી પ્રભાકરભાઈ ધરાવે છે તેની અમને ખાત્રી થઈ છે. અને જણાવતાં હર્ષ થાય છે કે શ્રી સોમનાથ મંદિરના નવ નિર્માણમાં પ્રાચીન ભારતની સમૃદ્ધ શિલ્પકળાને તેમણે સજીવન કરી છે,
આપણી સરકારને આવી વિલા-કળાના રાતાઓની કદર કરવાનો નિયમ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તેઓના આવા સાહિત્ય પ્રકાશન અર્થે આથિક ગ્રાંટ આપી તેમજ આવી સ્થાયી કળાના નિષ્ણાતોને પદવી પ્રદાનથી વિભૂષિત કરી તેમની વિશેષ કદર કરવામાં આવે, અને આ રીતે તેમને તેમના કાર્યમાં વધારે પ્રેત્સાહિત બનાવવામાં આવે,
જામનગર તા. ૧૯-૧૧-૧૯૬૦
Digvijaysinhji of Nawanagar.
Page #8
--------------------------------------------------------------------------
________________
– દી પા વ –
પુરવાચન-શ્રી કનૈયાલાલ મા. મુનશી ગુજરાતના વિધર, ઉત્તર પ્રદેશના નિવૃત્ત ગવનર સા, ગુજરાતી સાહિત્યમાં અસ્મિતા પ્રદાવતાર
ભાત પાસે વીશેક શતાબ્દીની શિપ-સ્થાપત્યની જે પરંપરા છે અને તેમાં જે સદ્ધિ ને સિદ્ધિના ઉચ્ચ શિખરો સર કર્યાનું વ્યક્ત થાય છે. તે ઉપરથી એટલું તો સહેજે કહી શકાય કે એ વિષયનું પ્રાચીન સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં રચાયું હશે, મધ્યયુગમાં સાહિત્ય તેમજ કળામાં શાસ્ત્રીય નિયમો ને રૂઢિઓનું જે સર્વવ્યાપી વચસ્વ છે, તે જોતાં શિલ્પ-સ્થાપત્યમાં પણ એકેએક વિભાગ, વિષય ને વિગતના ચક્કસ નિયમ આપતાં શા હશે એવું માયા વિના ચાલે તેમ નથી. એવા થોડાક ગ્રંથ પ્રકાશિત થયા પણ છે. પરંતુ આ પ્રકાશિત સાહિત્ય પણ ઓછું નથી. ભારતના કેટલાક પ્રદેશમાં પ્રાચીન સમયથી સ્થપતિઓની અને શિલ્પીઓની પેઢી દર પેઢી અતૂટ પરંપરા અત્યાર સુધી ચાલુ રહી છે. ને તેમાંથી કેટલાક પાસે તેમની કળાને લગતા શાના હસ્તલિખિત સંગ્રહ પણ હોય છે. પ્રસ્તુત ગ્રંથને આવા સંગ્રહમાંથી ઉદ્ધાર થાય છે. અને તે પણ એક ચીન પરંપરાના સ્થપતિના હાથે,
શ્રી પ્રભાશંકર સોમપુરા પ્રાચીન પ્રણાલી જાળવી રાખતા સોમપુરા નામે વિખ્યાત સ્થપતિ કુળમાં જગ્યા છે. પુરાણે પ્રમાણે ભૃગુઋષિના ભાણેજ અને પ્રભાસના પુત્ર વિશ્વકર્મા એ તેમના મૂળ પુરૂષ ગણાય છે. પિતે એમનાથ વિગેરે અનેક મંદિરનું નિર્માણ કરનારા અને કુશળ અને ખ્યાતનામ સ્થપતિ તે છે જ, પણ પરતુત વિશ્વમાં વિરચિત “દીપાવ પુસ્તકના સંપાદનથી તેઓ વાસ્તુશાસ્ત્રના પણ નિષ્ણાત જ્ઞાતા હોવાનું આપણને પ્રતીત થાય છે.
દીપાર્ણવ મંદિર નિર્માણને લગતા પ્રાચીન સંસ્કૃત ગ્રંથ છે. શ્રી સોમપુરાએ મુળચંધ સાથે તેના પર જે “શિપ-પ્રભા' નામે ટીકા આપી છે તેમાં મૂળના વિષયને અંગત અનુભવને આધારે સાગપાંગ સમજાવ્યું છે. એટલું જ નહિ પરંતુ અનેક સ્થળે વાસ્તુશાસ્ત્રના વિશાળ સાહિત્યમાંથી અવતરણે આપીને, અને સંખ્યાબંધ આકૃતિઓ, ચિ ને છબીઓ રજુ કરીને પ્રતિપાદિત વિષયને એ ટ કર્યો છે કે સામાન્ય વાચક પણ તે સરળતાથી સમજી શકે. પ્રસ્તાવનામાં તેમણે વાસ્તુવિઘાને ઈતિહાસ, પ્રાચીન શાસ્ત્રકાર, શિલ્પીઓ, સ્થાપત્ય રિલીએ વિગેરે વિષથનું માહિતીસભર વિહંગાવલોકન કર્યું છે ને એ રીતે ગ્રંથની મૂલ્યવત્તામાં વૃદ્ધિ કરી છે.
મૂળ ગ્રંથ વિશ્વકર્માને નામે છે. પણ મંથની ભાષા એટલી પ્રાચીન જણાતી નથી. કેટલીક પારિભાષિક સંજ્ઞાઓ પાકત કે દેશ્ય જેવી છે. તે જોતાં અત્યારે જે સ્વરૂપમાં છે તે સ્વરૂપે દીપાવ” બારમી તેરમી શતાબ્દીથી આગળના સમયમાં મૂકી શકાય તેમ લાગતું નથી, પરંતુ આવા ગ્રંથોમાં અમુક અંશે પરંપરાગત જ્ઞાન સંગ્રહાયું હોય છે, એ પણ રિસરવાનું નથી.
શ્રી સોમપુરા સામાન્ય કેળવણી પામ્યા હોવા છતાં તેમણે સ્વપ્રયત્ને આ વિષયને તલસ્પર્શી અભ્યાસ કર્યો છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. કળા અને વિદ્યા ઉભયને સુગ સાધનાર આવા સ્થપતિઓ ને શિપીએ જ પ્રાચીન ભારતની સમૃદ્ધ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. તેમના ગુજરાતી વિવરણથી વસ્તુશાસ્ત્રનું પરંપરાગત કાન તેમણે વિશાળ વર્ગને સુલભ કરી આપ્યું છે. આવા પુસ્તકનું પ્રકાશન કરવા માટે ભારતીય વિદ્યાભવને જે હાદિક ફાળો આપે છે તેને પણ અભિનંદન ઘટે છે. ભારતીય વિજા ભવન, મુંબઈ
ક, મા. મુનશી તા. ૩૦-૧૦-૧૯૬૦
Page #9
--------------------------------------------------------------------------
________________
The Diparnava has been ably edited and translated into Gujarati by shree P. O. Sompura, who is the best living traditional architect of Gujarat, combining a fare understanding of the ancient silpa texts with a best knowldge and experience of actual construction of temples in accordance with the traditional Gujarat School. It is a monumental work of research involving interpretation of many obscure architectural terms. It is an indispensable wirk of reference for all students of Indian architecture and deserves to be translated into English and Hindi.
Bhopal-7 Dated: 13-10-1960.
Krishna Deo, Superintendant-Temple Survey Project,
Norih Region-Govet. of India,
કેન્દ્ર સરકારના ટેમ્પલ સર્વે પ્રોજેકટ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કૃષ્ણદેવજીની પ્રશસ્તિ--
દીપાવ” ગ્રંથ પર ગુજરાતના પરંપરાગત શિપશાસ્ત્રના અજબ શાતા શ્રી. . ઓ. સોમપુરાને સુંદર ટીકા સાથેને આ અનુવાદ ગ્રંથ ઉત્તમ છે. ગ્રંથ જોતાં જ ગુજરાતની પ્રાચીન મંદિર રચના-પદ્ધતિના પોતાના વિશાળ જ્ઞાન તથા અનુભવ છે. આ પ્રાચીન શિક પશાઓ ની તેમની અદ્દભુત ઊંડી સમજ સ્પષ્ટ દેખાય છે. શિલ્પ સ્થાપત્ય વિષયના ઘણા શબ્દો વટાવેલો આ ગ્રંથ ધખેળના ક્ષેત્રની એક નમુનેદાર કૃતિ છે. તેમણે અનેક ફેટે ચિ તેમજ ઘણા બધા લાઈન
બ્લોક-આલેખને આપી આ ગ્રંથની ઉપયોગીતામાં ખૂબ વૃદ્ધિ કરી છે. હિંદુ શિપ શાસ્ત્રના દરેક વર્ગના અભ્યાસી છાસુઓ માટે આ ગ્રંથ અમથ છે. આ ગ્રંથ અંગ્રેજી તેમજ હિંદી ભાષામાં ઉતારવા ગ્ય છે. તા. ૧૩-૧૦-૧૯૬૦
કૃષ્ણદેવ
દ્વારકા વિદ્યાપીઠના પૂજ્ય શંકરાચાર્યજી મહારાજના શુભાશીર્વાદ શુભ સંદેશ અને આશીર્વાદ,
શિલ્પકલા વિશારદ શિવર શ્રી. પ્રભાશંકર એડભાઈ સોમપુરાએ પ્રકટ કરેલ આ “દીપાવ' નામનો ગ્રંથ ખૂબ પ્રશંસાને પાત્ર છે. શિલ્પકલાના ખજાનારૂપ આ ભારત દેશમાં વર્તમાનમાં વિવિધ કારણોને લીધે શિલ્પ-સ્થાપત્ય કળાને ગ્ર ક્ષીણ થતા જાય છે. રાજ્યાશ્રય રહિત બનેલા શિ૯પીઓ અન્ય ધંધામાં પડતા જાય છે. એ કારણે આ કળાને આ દેક્ષમાં સર્વ પ્રકારે હાર થતા જાય છે. તેવા સમયે પ્રસિદ્ધ જ્યોતિલિ ગ શ્રી સેમિનાથજીના મહાપ્રાસાદની અજબ અસાધારણ રચનામાં કુશળ શિપજ્ઞ મહદય શ્રી. પ્રભાશંકરજીએ પ્રાચીન ગ્રંથ “ડીપાર્ણવ” ની પતે રચેલી શિષપ્રભા નામે ગુજર ટીકા સાથે લેકે પકારની દૃષ્ટિથી આ ગ્રંથ પ્રકટ કર્યો છે. તે કારણે જગફસર શ્રી શંકરાચાર્યજી મહારાજને પરમ આનંદ થાય છે. આવા અલભ્ય ગ્રંથમાં રહેલી કેઇ વ્યાકરણની અશુદ્ધિ દ્વિતીય સંસ્કરણ વેળા વિદ્વાની સૂચનાનુસાર સુધારી લેવામાં આવશે. - શ્રીમદ્દ જસદ્દગુરૂ શ્રીચરણની શુભાશિષે છે કે આ ગ્રંથને દીર્ધકાળ ખૂબ પ્રચાર થાઓ! તથા ભગવાન દ્વારકાધ શની અને પ્રભુ ચંદ્રમૌલીશ્વરની અસીમ કૃપાથી મંથકતાં ચિરંજીવ બની આવા અનેક ગ્રંથનું પ્રકાશન કરતા રહે !
જગતગુરૂની આજ્ઞાથી મંત્રી-મહાબલ લક
Page #10
--------------------------------------------------------------------------
________________
કાશી વિદ્યાલયના કલા-સ્થાપત્ય વિભાગના અધ્યાપક, સુપ્રસિદ્ધ પુણતજ્ઞ . વાસુદેવ
શરણ અગ્રવાલજીની “દીપાવ" ગ્રંથની ભૂમિકામાંથી ઉદ્ભુત - શ્રી. પ્રભાશંકર ઓધડભાઈ સેમપુર સૌરાષ્ટ્ર કે ઇસ સમય પ્રખ્યાત રપતિ છે. પ્રાચીન મંદિર નિમણક શિલ્પકા જૈસા પ્રકૃષ્ટ અનુભવ ઉન્હેં હે વસા કમ દેખનેમેં આતા હૈ. યહી કારણ હૈ કિ
સોમનાથકે મધ્યકાસિન ભગ્ન શિવમંદિરકે સ્થાન પર જબ નયે મંદિર નિર્માણ કા નિશ્ચય કિયા ગયા , તે ઉસ કાર્ય કે લીયે સબકા ધ્યાન શ્રી પ્રભાશંકરભાઇકી એર હી ગયા એર વહ કાર્ય ઉન્હીકે સેપ
ગયા. ઉસ સમય સાર્વજનિક ઇચ્છા વહ થી કિ સ્થાપત્ય ઔર વિપછી દષ્ટિએ મધ્યકાર્જિન સૌરાષ્ટ્રકે મહાન દેવપ્રાસાકી જે પરંપરા થી ઉસી શેલીકા અવલંબન લેતે હુએ નયે મદિરા ભવ્ય સ્વરૂપ કઢિપત કયા જાય. શ્રી પ્રભાશંકરજીને સોમનાથ પાટનમેં અર્વાચીન શિવમંદિર નિર્માણ પ્રાચીન વાસ્તુશાસ્ત્રકે અનુસાર હી સંપન્ન કરાયા. ઉસમેં પ્રાચીન વાસ્તુવિઘાચાર્યોકે કૌશલાકા નયા સંસ્કાર દેખકર પ્રસન્નતા હોતી હૈ.
શ્રી પ્રભાશંકરભાઈસે હમારા પ્રથમ પરિચય લગભગ ૧૨ વર્ષ પૂર્વે નઈ દિહીમેં હુઆ છે બદ્દત દિનેસે હમારી ઈરછા કિસી એસે થાકત દર્શની થી જે મધ્યકાલિન શિપ-ચંકી પારિભાષિક શબ્દ વલીયા જ્ઞાન રખતા હૈ. ઔર જે પ્રાચીન મંદિર અવશિષ્ટ હૈ ઉનકે સાથ મિલાકર ઉન ગ્રંથકી વ્યાખ્યા સમજ સકે. શ્રી પ્રભાશંકરકે રૂપમેં ઈસ પ્રકારકે સ્થપતિએ મેરા સાક્ષાત પરિચય હુઆ. શ્રી પ્રજાશંકરજીને અપની પ્રતિભાકા સદુપયોગ એક નયે મંથક ઉદારમેં કયા હૈ. સ્થાપત્ય ઓર મંદિર નિર્માણ સબંધી દીપાર્ણવ નામક સંસ્કૃત ગ્રંથકા ગુજરાતી અનુવાદ ૫૬૦ નકશાંકે સાથ ઉન્હોને તયાર કિયા હૈ આર પ્રકાશિત હે ગયા છે. ભારતમેં નાના પ્રકારકે શિકિી ઔર વિશેષતઃ વાસ્તુ ઔર ઉથાપકી પર પર લગભગ ૫ સહસ્ત્ર વરસે ચલી જાતી છે. વાસ્તુવિદ્યા નિતાંત વ્યાવહારિ શાન છે. ભકતુ યહ કોંકી વિદ્યા છે, જે યાકુશળ હૈ વહી ઉસકા સચ્ચા જાનકાર છે.
ઈસ પ્રકાર સાહિત્યકા છસ રૂપમેં પ્રકાશન હેાના ચાહિએ, ઉસકા એક અચ્છા ઉદાહરણ શ્રી પ્રભાશંકરજીને “દીપાવ' ગ્રંથકે ઇસ સંકરણ દ્વારા પ્રસ્તુત કિયા હૈ. ઇસ ગ્રંથમેં સત્તાઇસ અપાય છે. પૂર્વાર્ધકે ઉન્નીસ અધ્યાયમેં પ્રાસાદ નિર્માણ સંબંધી વિધિકા વિસ્તારસે વર્ણન હૈ. ઇનમેં જગતી, પ્રાસાદપીઠ, મંડોવર, શિખર, મંડપ ઔર સંવરણા યે પ્રકરણ અત્યંત મહત્વપૂર્ણ છે ગ્રંથમેં મડવરકે સ્વરૂપ નિમણુકા વિસ્તારસે વર્ણન કિયા ગયા હૈ, ઔર ઉસકે વિવિધ થી સંસ્કૃત નામ ઔર પરિભાષાં એવ ઉનકી ઊંચાઈ ઔર નિમકા ઉલેખ આયા હૈ. યહી ભારતીય વાસ્તુવિદ્યાકી માન્ય લેક પદ્ધતિ થી. ઔર આજ ભી જહાં વહ કલા પશ્ચિમી આક્રમણને સુરક્ષિત હૈ વહાં વાસ્તુવિજ્ઞાચાર્ય સ્થપતિ યા શિલ્પી ઈસ પ્રકાર સંપૂર્ણ જાનકારી પ્રાયઃ કંઠસ્થ રખતે હું
- શ્રી પ્રભાશંકરજીને ઈસ એક ગ્રંથકી પરિભાષાએ સ્પષ્ટ કરનેમેં જે પરિશ્રમ ક્યા હૈ ઉસ ઉસકા પાકિય ઔર અનુભવ તે પ્રકટ હેતા હી હૈ કિ હમારા વિશ્વાસ હૈ કિ સમસ્ત વાસ્તુશાસ સુસ્પષ્ટ અધ્યયનકા એક નયા ધાર ભી ઉન્મુક્ત હતા હૈ. ઉનકે દિખાએ માસે દીપાવ ગ્રંથકી પરિભાષાઓકે જાનકર અન્ય કિલષ્ટ સંથકા ભી મમ સમજ મેં સહાજતા મિલેગી. ઈસકે લિયે જ શિલ્પ-વિશારદ સ્થપતિ શ્રી પ્રભાકરછ સેમપુસકે આમંત અનુગ્રહિત હૈ ઇતને અધિક ચિત્રો સાથ ઇસ દીપાર્ણવ ગ્રંથકા પ્રકાશન ઉનકે અવ્યવસાયકા પ્રમાણે હૈ. થરત પૂથમા. સં. ૨૦૧છે વાસુદેવ કારણ અગ્રવાલ
Page #11
--------------------------------------------------------------------------
________________
श्री विश्वकर्मा प्रणीत वास्तुविद्यायां ज्ञानप्रकाश दीपार्णवे
पूवार्ध अनुक्रमणिका ।
,
તા.
૨૪
વિષય.
પાનું. વિષય. ૧ અધ્યાય પહેલે આયતત્વાધિકાર ૧ અ આઠમું-વ્યય-આઠ વ્યયેના નામો
મંગળાચરણ સ્તુતિ, શુભ મુહૂર્ત, કથન, તથા ફળ નક્ષત્ર પરથી વ્યય અને માસ ફળ, ગૃહારંભતિથિ
આય સાથેના સુમેળનું કાષ્ટક. ૮ કઈ સંક્રાતિમાં કયા મુખનું ઘર કરવું ૨ અનું નવમુ-અંશક દ્ર-યમ ને રાજાને સર્વદિષ્કાર
શક - તેના સ્થાન,
૨૨ અ પહેલું—અય, નામ, તેની દિશા
અ દશમું-તારા-ગણવાની રીત, શુભાશુભ આય
શુભાશુભ તારા. વનુસાર આયનું ફળ, આયના ૫ અ અગીયારમું-પંચતત્વ-ગણવાની ગુણદોષ, આઠે અયનાં સ્થાને, સ્વરૂપ
રીત, આયુષ્ય, સ્થિતિ.
૨૪ આયનું કાષ્ટક. (૧)
૬-૧૦ અ બારમું–પંચતત્વ-વિનાશ અ બીજું–નક્ષત્ર-મૂળરાશિ પરથી ૧ નક્ષત્ર ૨ ગણું ૩ ચંદ્ર ૪ રાશિ નક્ષત્રના ક્રમાંક કાઢવાની રીત, સમ- ૫ સ્વામી ૬ વ્યયાંક ૭ નાડી ૮ ચોરસ ક્ષેત્રના દેવગણી નક્ષત્રોનું નક્ષત્રની ૯ નવેર ૧૦ નક્ષત્રોકોષ્ટક. (૨)
પતિ. આ દશ ચક્રનું કાષ્ટક. ૯ અર્શ ત્રિીજી--ગણ-ગુણદોષ, દેવગણું
ભવનમાં ગણતના બે ત્રણ પાંચ સાત ૨૫ મનુષ્યગણ અને રાક્ષસગણ નક્ષત્ર
કે નવ અંગે મેળવવા.
૨૭ અધ, ઉર્ધ્વ અને તિર્થગમુખ નક્ષત્ર,
એકવીશ અંગેના ના તેમાં કરવાના કા. શુભાય–દેવગણું ૧૩ થી ૨૧ ગણવાની રીત ટીપણમાં નક્ષત્રના બે કાષ્ટક (૩-૪) ૧૨-૧૪
આપી છે.) આલેખન બ્લોકે બે અચોથું–નક્ષત્ર, રાશિ, જાતિ. ૧૪ કોષ્ટકે ૧૨ નામાક્ષર પરથી રાશિ, નક્ષત્રો અને ૨ અધ્યાય બીજે પુરૂષ સ્થાપત્યાધિકાર રાશિની જાતિનું કોષ્ટક (૫) ૧૫ પુરૂષનો આય મેળવવાની રીત. ૩૪ અ પાંચમું-ચંદ્રમા–દિશા અને તેનું શુભાશુભ ફળ કોષ્ટક
૧૬ ક અધ્યાય ત્રીજે જગતી લક્ષણાધિકાર અરું છઠું -રાશિ-ઈષ્ટ અનિષ્ઠ ભાવ ૧૬ પ્રાસાદના પ્રમાણમાં જગતી વિસ્તારનું રાશિ મંત્રી. અને તેનું પરસ્પર ફળ
માન. કોષ્ટક (૬).
જગતીના ઉદયના બે પ્રમાણે અને અણું સાતમું–હમેત્રી–રાશિના સ્વામી તેના થર ઉદય વિભાગ. ૩૭–૩૮ અને ફળ, ગ્રહોની શત્રુમિત્રતા અને તેનું જગતી સ્વરૂપ લક્ષણે નકશા સહિત કાષ્ટક. ૭(પાનું ૧૯)
૧૮ આઠ દિપાલના સ્વરૂપે. ૩-૪૦
૩૫
૧૭
Page #12
--------------------------------------------------------------------------
________________
19
(૧૦) * વિષય.
પાનું. વિષય.
પાનું. જગતીમાં શિવ પ્રતિહારે. કલાસન બે ભૂમિના બે ઘાયુકત કળામય દેવિકાના વિભાગ.
૪૧-૪૨ મેરૂભંડવર. આખા પાનાને આલેખન પ્રાલ્યા સ્તંભ ઉદય પ્રમાણ ૪૩ બ્લેક પ્રતલ્યાના પાંચ પ્રકાર અને સ્વરૂપ તળ
થો મંડેવર સાડા સાત ભાગને ૬૭ ઉદયના નકશા સહિત, દેવવાહને સ્થાન
અ૯પ દ્રવ્ય વ્યયના કાર્યમાં કયા થા અને અંતર આલેખન બ્લેક (૧૭) ૪૪-૪૬ કરવા-ન કરવા ૪ અધ્યાય ચા પીઠ લક્ષણાધિકાર ૪૭
અન્ય જાતિના પ્રાસાદના ઉદય પ્રમાણ ૬૯
ગર્ભગૃહના સ્વરૂપે, તેના ખંભાદિ ભિમાન, પીઠમાન, નાગર, કવિડ અને
ઉદય પ્રમાણ. અને તેને મંડેવરના વિરાટ જાતિના પિઠમાન
૪૮
થર સાથેના સમન્વય મહાપીઠના ચાર પ્રકારના ઉદય વિભાગ
કેળી પ્રમાણુ બે પ્રકારના; પ્રનાલ થર વિભાગ ૪ર ૪૦ પર ૬૧ ૪૯-૫૦
વિચાર, આલેખન બ્લેક એવીશ ૭૧-૭૨ સર્વ સામાન્ય કામદપીઠ અને કર્ણ પીઠના સ્વરૂપો.
પ૨ ૬ અધ્યાય છઠ્ઠો દ્વારમાનધિકાર ૭૩ કહેલા માનથી પીઠેદય ઓછું કરવાનું પ્રાસાદમાને નાગરાદિકર ઉદય પ્રમાણ વિધાનપીઠ વગરનું દેષિત. આલેખન વિસ્તામાન એક નવ.
છ પ્રકારની પ્રાસાદ જાતિના દ્વાર૫ અધ્યાય પાંચમે. પ્રાસાદાદય મંડો- માન
૭૪-૭૫ વાધિકાર.
૫૫
એકથી નવ શાખાઓના નામો પ્રાસાદનું પ્રમાણ કયાંથી લેવું, શુદ્ધ
ત્રિ પંચ સપ્ત અને નવ શાખાના જાતિઓ, ઉપાંગેના ચાર પ્રકાર.
વિભાગ સ્વરૂપ પ્રત્યેક શાખાઓના
૫૬ વાસ્તુદ્રવ્ય સાંધાર નિરંધાર ભિતિમાન ૫૭
નામો તેના નકશાઓ. ૭૬ થી ૮ સાંધાર નિરધાર પ્રાસાદના તળદર્શન પ૮
ઉદખર વિભાગ સ્વરૂપ, ઉદેશ્વર
ગાળવાના ચતુર્વિધ પ્રમાણ પ્રાસાદનું ઉદયમાન-પહેલો ૧૦૮
૮૨-૮૩
અર્ધચંદ્ર-શંખોદ્વાર પ્રમાણ સ્વરૂપ વિભાગના મંવર.
૮૪
ગર્ભગૃહ અને મંડપના ભૂમિતળ . છ પ્રકારના મંડેવરના ઉદય દર્શન. ૬૦
રાખવાનું વિધાન નિરધાર, પ્રાસાદનું પણ દર્શનનું
ઉત્તરંગનું માન પ્રમાણ, તેના થરનું સંપૂર્ણ સ્વરૂ૫. બે પાનાને નકશા
માન (નકશા સાથે) આલેખન બીજે. મેડેવર ૧૬૮ વિભાગ, ત્રીજો
બ્લેક એગણુશ નાગરાદિ ભંડેર ભાગ ૧૪૪. ૬૧ નાગરાદિ મંડેવરના થરે. જધાનું
૭ અધ્યાય સાતમે દેવતા હિમ્મુસ્વરૂપે વર્ણન
ખાધિકાર
૬૨-૬૩ શિવના ત્રણ સ્વરૂપ; તાપસમુની, અને કયા દે કયા મુખે અને કયા દે યુમ્મસ્વરૂપો
૬૪ ચતુર્મુખ બેસારી શકાય (કેબ્રિક સાથે) ૮૮-૮૯ મેરૂમડેવર મહામડેવર (નાગરાદિ ૮ અધ્યાય આઠમા દેવતા દૃષ્ટિપદ મંડેવરના બરણીના થર-ઉપરથી) ઉપ સ્થાપનાધિકાર
- પહ
૮૭
Page #13
--------------------------------------------------------------------------
________________
(૧)
પાનું.
૧૦૧
વિષય. પ્રાસાદના ઠારેયના બત્રીશ વિભાગે દેવદૃષ્ટિ સ્થાપન, બીજુ પ્રમાણ આઠ ભાગે ગર્ભ ગૃહાર્ધની અઠ્ઠાવીશ વિભાગે પ્રતિમા સ્થાપન
૯૨ થી ૧૦૦ દેવ સિંહાસન પીઠિકાના થર વિભાગ સ્વરૂપ ત્રણ સ્તંભ તરણના આખા પાનાને આલેખન બ્લેક અગ્નિદેવ આલેખન સ્વરૂ૫
૯૬ કારોદયના દષ્ટિવિભાગ અને ગર્ભ ગૃહાધના દેવતાપદ સ્થાપન વિભાગના જુદા જુદા તેર ગ્રંથેના મતમતાંતરના બે આખા પાનાના બે કાછિક ૯૬-૯૭ દ્વારકા જગતમંદિર અને સોમનાથ ના શ્રમયુક્ત મહાપ્રાસાદના તળ દર્શન અને સ્તંભેદય ભૂમિઉદય મડેવર
સહિત. આલેખન બ્લોક સાત ૯૭–૯૮ : અધ્યાય નવમે શિખધિકાર ૧૩ ભદ્રમાં પંચ સપ્ત નવ નાશિક વિભાગ અને તેના ત્રણ આલેખન ૧૦૪ શ્રેગો પર મૃગ અને ઉમૃગ ચડાવવાનું વિધાન
૧૦૫/૬ અંડકની ગણત્રીમાં કયા લેવા ને લેવા ૧૦૧૭ શિખરની મૂળ રેખાને પાયો મેળવવાનું વિધાન તથા શિખરોદયના ત્રણ પ્રમાણ શિખરના મૂળપાય અને ધ ) વિસ્તાર પ્રમાણે મંડોવરોદય અને શિખરોદયનું ૧૦૯ સામાન્ય પ્રમાણ શિખરની જંઘા કર્મ (મૂંગ) અને ઝરૂખાને વિસ્તૃત બ્લેક
૧૧૦ રકધરેખા પચ્ચીશ નામો કળારેખા ખંડ
૧૧૧/૧૨
વિષય.
પાનું. સવાયા તથા ૧૩ અને દેટા ઉદયના શિખરની રેખા દેરવાના સામાન્ય સૂત્ર પ્રમાણુ
૧૧૩ શિખાંત, ઘંટાન્ત અને અંધાંત રેખા સૂત્ર ૧૧૪ વાલિંજર ( શિખરના ઉપગે) અને સ્કંધધ
૧૧૫ શિખરના ભદ્ર ગવાક્ષ અને સુકનાશનું સ્વરૂપ
૧૧૬ શુકનાશ ઉદય વિભાગ અને કોકિલા (પ્રાસાપુત્ર) લક્ષણ
૧ ૧૭ આમલસારાના બે પ્રકારે પ્રમાણ અને તેના ઘાટ થર વિભાગ (વિસ્તૃતબ્લેક)
૧૧૮-૨૦ ધ્વજાદંડનું સ્થાન વજાધાર સ્તંભવેધ સ્થાન અને પ્રમાણ મૂળશિખરના ઉદય પ્રમાણે વિજાધારનું સ્થાન પ્રમાણ ખંભિકા વજાપતાકાને વિસ્તૃત આલેખન બ્લેક. ૨૨ કળશ મહિમા. નાગરાદિ કળશ માનના ત્રણ પ્રમાણે વિભાગ. ૧૨૩- ૫ પ્રાસાદ પુરૂષ (સુવર્ણને) પ્રમાણે અને તેનું સ્થાન પ્રાસાદપુરૂષને આમલસારામાં પધરાવવાની વિધિ ધ્વજાદંડ ઉદયના પૃથક પૃથક પાંચ પ્રકારે. માન, મતમતાંતર અને નામે ૧૨૮ વજદંડની જાડાઈ અને શ્રેષ્ઠ કાષ્ટ પાટલીનું માન
: : ૧૨૯ પતાકા પ્રમાણ અને ચાતુર્મુખ કે મેરૂપ્રસાદને શિખરને પાંચ વજદંડ તે કરી શકાય . તૈયારશિખરને ધ્વજહીન રાખવાના દેષ
(આલેખન કલોક ૨૪) ૧૩૧ ૧૦ અધ્યાય દશમો મંડપાધિકાર ૧૩૨
પ્રાસાદના પ્રમાણથી પાંચ પ્રકારે મંડપ
*
૧૨૬
Page #14
--------------------------------------------------------------------------
________________
(૧૨)
વિષય.
૧૩૭
પાનું. વિષય.
પાનું. મેટ કરી શકાય. શુકનાશનું સ્થાન, મંડપના સામાન્ય વધ દેષ ૧૫૮ મંડપની સંધરણાની ઉંચાઈરાની ગર્ભગૃહ-મંડપ અને ચોકીના ભૂમિ આકૃતિ અને તેના નામ અને અલંકાર ૧૩૩ તળનું પ્રમાણ
૧૫૯ સ્તંભની જાડાઈના બે પ્રકારે
બલાણુકના પાંચ પ્રકાર તેના વિસ્તાર માન પ્રમાણ
માન-સ્થાન અને સ્વરૂપ આલેખન સધાર નિરધાર પ્રાસાદના મંડપના
બ્લેક અડસઠ ૬૮ ઉદય પ્રમાણુ ત્રણ પ્રકારે ૧૩૫ ૧૧ અધ્યાય અગિયારમે સંવરણ તેના આલેખન સાથે
ધિકાર મંડપના વિતાન ઘુમટના ત્રણ વિધાનો ૧૩૭ આઠ વિભાગ તળથી એક વાર ૧ ક્ષિપ્તાન્યુક્ષિપ્ત. ૨ સમતલ
ભાગ સુધીની પાંચ ઘંટાથી ચચ્ચારની ૩ ઉદિતાન (નં ૧ ના તળ છેદ
વૃદ્ધિ ભેદે પચીશ નામે ૧૬૫ દર્શને આલેખન)
પ્રથમ પુલ્પિકા નામની આઠ ભાગ ઉદિતાની વિતાનના ગવાળુ કાલના
તળ પર પાંચ ઘંટા, બાર ફૂટ એક થરના દદર્શન અને તળદર્શનના ૧૩૮ મૂળ ઘંટ અને આઠ સિંહેયુકત. ૧૬૬ મેટા આલેખન
બીજી નંદીની નામની સંવરણું બાર ઉદિતાની વિતાનઘુમટના થર
ભાગતળ પર નવઘંટા-ફૂટ ૪૮ ઉદય વિસ્તાર વિભાગ(આલેખનપ્લેક) ૧૪૦ સિંહ ૧૨ યુક્ત.
૧૭e (૧) પુપકાદિ ૨૭ મંડપના નામો ૧૪- પરિચશ સંવરણના નામ, વિભક્તિ અને તેના સ્વરૂપે અને ૨૭ આલેખનો ૧૪૪ ઘંટિકા ફૂટ અને સિંહ સંખ્યાનું (૨) મેવદિ પશ્ચિશ મંડપના લક્ષણ ૧૪૫ કોષ્ટક સંવરણના તળ દર્શન અને તેના નામ સ્તંભસંખ્યાનું અને
સન્મુખ દર્શનના આલેખન બ્લેક આઠ. ૧૭૧ ૧ થી પંચભૂમિનું પ્રષ્ટિક ૧૪૮ ૧૨ અધ્યાય બારમે કુમ શિલામેદિ પરિચસ મંડપના ૬૪ થી
ધિકાર
૧૭૪ ૧૧ર સ્તંભનાં ક્રમે નામ ૧૪૯ સોના ચાંદીના કૂર્મનું માન–પાષા(૩) પ્રાચિવાદિ બાર મંડપના
ની કૂર્મશિલાનું માન. બાર આલેખન બ્લોક સાથે ૧૪૯ ઈટની કૂર્મશિલા શિલાના માનથી () વર્ધમાનાદિ આઠ ગૂઢ મંડપના ૧૫ – અરધી રાખવી, શિલાપર કરવાની નામ અને સ્વરૂપ આલેખને સાથે ૧૫ર
આકૃતિ.
૧૭૬ (૫) શિવનાદાદિ મહામંડેના નામ ૧૫૩ એક પ્રકારે પાંચશિલાનું વિધાન તેના અને સ્વરૂપે આલેખનો સાથે
પાંચ નામ અને નિધિઠળ પાંચ નામે. ૧૭૭ મંડપાલંકાર, પીઠ કક્ષાસન ૧૫૫ બીજા પ્રકારે નવશિલાનું વિધાન પાંચ પ્રકારના સ્તંભને આલેખન ૧૫૬ તેના ૯ નામે અને કળથના નામે. ૧૭૯ સ્વર્ગ જેવા ચાતુર્મુખ પ્રાસાદને
ગર્ભગૃહના મધ્યમાં કે ત્રીજા ભાગે ત્રણથી નવ ભૂમિ ઉદયના કરવા
કુર્મશિલા સ્થાપન કરવાનું વિધાન. ૧૮૦ મહામંડપમાં દેવદિન ક્યા કયા
શિલા સ્થાપન વિધિ પૂજન અર્ચન સવારૂપ કરવા
હેમ આદિ
૧૮૧
૧ ૬૫
૧૫૭
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષય.
૧ થી ૫૦ ગજ સુધીના પ્રાસાદન ક્રૂશિલા, જગતી, ભિટ્ટ, પીઠ પ્રસાદેયમાન, દ્વારમાન, સ્તંભમાન, ઉભી બેઠી પ્રતિમાના માન પ્રમાણનું કાષ્ટક આલેખન બ્લેક એક અષ્ટશિલા સાથે.
અને સ્વરૂપ.
લિંગ શિરાવનના પાંચ પ્રકાર વિભાગ અને નામ
મુખલિના વિભાગ વર્ણ સ્વરૂપ
૧૮૨
૧૩ અધ્યાય તેરમા રાજલિઞાધિકાર ૧૮૩ પાષાણુનઃ રાજલિ (ધટીતલિ)ના મે માન. સાંધાર નિરધાર પ્રાસાદ અને શિવાલય કાને કહેવું, તેમાં બાલિ સ્થાપન કરવું. રત્ન, ધાતુ અને કાષ્ટના રાજલિના નવ નવ પ્રમાણેા. ગર્ભગૃહ અને પ્રાસાદ માને રાજલિગતુ પ્રમાણ ચળાચળ લિડતી કર્યાં સ્થાપના કરવી રાજલિઍની પાષાણુ પરિક્ષા ઘટિતલિષ્મ સ્વરૂપ વૃશિલા માન પ્રમાણ.
૧૯૦-૯૧
લિગ્નના ચતુવિધ વિષ્ણુભ, નામ અને સ્વરૂપ માનુષલિમૅના દશ ભેદ- તેના
તેના
નામ
અને તામ
પીžિકા ( જળાધારી )નુ માન સ્વરૂપ અને વિભાગ લિ અને પીઠિકાના વાસ્તુદ્રવ્ય ભેદ અને મેરી જળાધારીના ચપટ થરે ઘીશીમાં સાંધ રાખી શકાય તેમાં દાષ નથી જળાધારીના દશ પ્રકાર, સ્વરૂપ, નામે અને ફળ તથા પ્રનાલ વિચાર
પાનું.
૧૮૪
૧૮૫
(૧૩)
૧૮૭
૧૮૮
૧૯૨
૧૯૪
૧૯૮
૧૯૯
૨૦૨
२०४
૨૦૫
વિષય
દશ જળાધારીના આલેખન
આખા પાનામાં
ગર્ભગૃહના મધ્યમાં અને દ્રારાધ્યના વિભાગે લિંગની સ્થાપના આલેખન Àાક ત્રીશ
૧૮ અધ્યાય ચામા બાણલિઙ્ગાધિ
કાર્
બાલિ ના તીર્થા પત્તિ-સ્થાના ભાણુની તુલારિક્ષા
વનીય લિ, લિના દાષા અને તેનુ દુષ્કળ શુભલિ–પીઠિકાની આવશ્યકતા નાના શિવાલય માટે અપવાદ રૂપ સામાન્ય નિયમા, શિવલિગ્નની પ’વિધ પ્રતિષ્ઠા મšત્સવ વિધિ તે કુળ જળાધારી–પીઠિકાની બીવાર પ્રતિષ્ઠા થઇ શકે. લિગ સ્થાપનાનુ માહાત્મ્ય અને ફળ શિવ તીક્રિક લક્ષણ જળાધારી ઉમા સ્વરૂપ જાણવી અને તેની ૬પણુ આકૃતિ લિંગ અને પીફ્રિકાના ધાતુદ્રવ્યાની ભિન્નતા ન કરવી. પુર્લિઙ્ગ પાષાણુનું લિંગ સ્ત્રીલિગ પાષાણુની જળાધારી કરવી શિવપ્રનાલ પૂર્વ કે ઉતરે રાખી પ્રનાલને એળ ગવું નહિ
પાનું.
૨૦૬
349
૨૦૯
૨૧૦
૨૧૧
૨૧૨
૨૧૪
૨૧૪
૨૧૫
૨૧}
૧૧૭
૨૧૮
૨૧૯
૨૨૦
ચલતણુ
નદીના બે પ્રમાણેા અને સ્વરૂપ વાહન સ્થાપન અને ‰ લિલ્ડંગ પંચસૂત્ર અને લિજ્ઞ પ્રવેશ દેવ પ્રદક્ષિણા વિચાર. શિવ પ્રદક્ષિણા વિચાર. આલેખન બ્લેકેા ત્રણ ૧૫ અધ્યાય પદરમે-વૃષભ લક્ષણ ૨૨૨ વૃષભના જે મધ્ય અને કનિષ્ઠ માન તેના અંગ વિભાગ શુભાશુભ વૃષભ
૨૨૧
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષય.
લક્ષણુ, વૃષભ ઉદયમાન. વૃદ્ધભ આલેખન બ્લેક એક
પાનું.
૨૨૩ થી ૨૨૫
(૪)
૧૬ અધ્યાય સેળમા ચતુર્વિ‘શિત ગારી સ્વરૂપ
ચેાવીશ. ગૌરી પાર્વતી) નું સામાન્ય સ્વરૂપ. ચાર ભૂજા, ત્રણ નેત્ર, પીતણું, એક મુખ, યૌવનાવસ્થા, સર્વાં આબુપણ યુક્ત. સામાન્ય રીતે સિંહવાહન. નામ, સ્વરૂપ આયુધ
ચાતુÖને ક્યા કયા ગૌરી સ્વરૂપનુ
પૂજન ફળદાતા. ૨૦ થી ૨૪ એમ પાંચ ગૌરીના સ્વરૂપે ઉગ્રતામસ છે બાકીના સાત્વિક છે. આ ચૈવીશેના સ્વરૂપનુ` આયુધાદિનું કાષ્ટક અને આલેખને ૨૨૭ થી ૨૩૭ ભિન્ન મતે દેવતા મૂર્તિ પ્રકરણમાં આપેલા દ્વાદશ ગૌરી સ્વરૂપ, નામ, આયુધાદિનું કાષ્ટક અને લેખન કુલ ૩૬ સ્વરૂપના આલેખન બ્લેક ૨૩૮ ૧૭ અધ્યાય સત્તરમા દ્વાદશ સર સ્વતી સ્વરૂપ
૨૨
એ ભૂર્જાયુક્ત તેર આદિત્ય (સૂર્ય)ના સ્વરૂપ, નામ, આયુધ. તેર આદિÀાનુ
૨૩૯
આર સરસ્વતીનું સામાન્ય સ્વરૂપ, નામ, ચાર ભૂજા,એક મુખ, વસ્ત્રાભરણ યુક્ત આર સરસ્વતીના સ્વરૂપ આયુધાદિનું કાષ્ટક અને લેખના ૨૩૯ થી ૨૪૫ ભિન્નમતે દેવતામૂર્તિ પ્રકરણમાં આપેલા દ્વાદશ સરસ્વતી સ્વરૂપ, નામ, આયુધાદિનું કાષ્ટક અને આલેખન કુલ ૨૪ સ્વરૂપના આલેખને ૧૮ અધ્યાય અઢારમા ત્રયોદશાદિય સ્વરૂપ
૨૪૬-૨૪૭
વિષય.
પાનું.
કાષ્ટક અને આલેખના ૨૪૮ થી ૨૫૨ મતમતાંતર—દેવતા મૂર્તિ પ્રકરણમાં આપેલા ચાર ભૂજાયુક્ત દ્વાદશ આદિત્ય સ્વરૂપ તેનું કાષ્ટક અને આલેખને ૨૫૩ થી ૨૫૫
પોશ
૧૯ અધ્યાય
ઓગણીસમા-પૂણ ભર્ગાદપંચિવ'તિ પ્રાસાદ
લક્ષણ
બ્રહ્મા, વિષ્ણુ, જીન, સૂર્ય અને મહેષ એમ પાંચ દેવાના પાંચ પાંચ પ્રાસાદા મળી કુલ ૨૫ પ્રાસાદ સ્વરૂપ
(૧) બ્રહ્મપ્રિય પાંચ પ્રાસાદા ૧ પૂર્ણભદ્ર, ૨ સુભદ્ર, ૩ શ્રી શૈલ, ૪ કુમુદ અને ૫ સ તે ભદ્ર (ર) વિષ્ણુપ્રિય પોંચ પ્રાસાદ ૧ કાર્તિ પતાક, ૨ૠષિકૂટ, ૩ શ્રી વત્સ ૪ વિજય અને ૫ ગરૂડ વિષ્ણુપ્રિય દ્વિતિય ભેદે પંચ પ્રાસાદ ૨૬૧ (૩) જિનદેવ પ્રિય પંચ પ્રાસાદ– ૧ પદ્મરાગ, ર વિશાલાક્ષ, ૩ વિભવ,
૫૯
૪ રન સભર, અને ૫ મિકેટર ૨૬૨ જિનદેવ પ્રિય પાંચપ્રાસાદ—દ્વીતિય ભેદે પ્ચ પ્રાસાદ (૪) સૂર્યપ્રિય પાઁચ પ્રાસાદ ૧ હંસ, ૨ અરાવત, ૩ ત્રિમુખ ૪ પદ્મક અને ૫ સ્વસ્તિક
સૂર્યપ્રિય દ્વિતીય ભેદે પાંચ પ્રાસાદ (૫) મહેશપ્રિય પંચ પ્રાસાદ ૧ વૃષભ, ૨ ગિરીફૂટ, ૭ કૈલાસ, ૪ અમર અને ૫ મહેદ્ર
શિવપ્રિય દ્વિતીય ભેદે પંચ પ્રાસાદ કુલ આલેખન બ્લેક પાંચ પરિશિષ્ટ—આયુધ, વર્ણ, વાહન, નૃત્ય, આભૂષણ ઈત્યાદિ. ॥ इति पूर्वार्ध अनुक्रमणिका ||
૨૫૬
૨૫
૨૫૬
રસ્
૨૭ ૨૯
૨૦૧
૨૨
२७३
Page #17
--------------------------------------------------------------------------
________________
अथ दीपार्णव उत्तरार्ध ( जिन दर्शन ) अनुक्रमणिका ।
પાનું.
વિષય
પાનું.
પ્રતિભા દાષાદિ –કયા પ્રતિમા કુરી સરકારને યે।ગ્ય ગણાય
ગૃહસ્થના ધરે પૂજનીય પ્રતિમાનુ પ્રમાણ અને અન્ય
વિષય.
પુરાવાચન-શત્રુજય બૈલેાય વિજય નામના ૮૪ મંડપવાળા પ્રાસાદની રચના ૩૧૧ ગિરનાર પર સુરસુંદર નામે ચાતુમુ ખ પ્રાસાદ, ભરતપુત્ર સામયશાએ બંધાવ્યું અષ્ટાપદ પર સિંહ નિષધા પ્રાસાદ અને અન્યતીર્થામાં પ્રાસાદા ભરત ચક્રવર્તિએ અંધાવ્યા દ્વારકાનગરીનું વર્ણન, પાંડવાની સભાનું વન
જિન પ્રતિમા અને અન્ય વા આલેખન બ્લેક બે
૨૦ અધ્યાય વીશમા જિન દર્શનનુ માતપ્રમાણ
જિનેદ્રપ્રાસાદેાની અનુક્રમણકા બાવીશ તળ વિક્તિપર ખાયન ભેદના શિખર
ચેાવીરી તીર્થંકર. વલ્લભ પ્રાસાદ, તળ અને અડક સખ્યા સહિત આલેખન બ્લેક-ત્રીસ અષ્ટભદ્રી જૈન પ`ચકલ્યાણક પ્રાસાદ લક્ષણ ૨૧ અધ્યાય . એકવીશમે જિન પ્રતિમા લક્ષણાધિકાર જીનપ્રતિમાનું સ્વરૂપણું ત પ્રતિમાના પાષાણુની વણ્ સ કરતા દોષ, એકી આંગળની ઉંચાઇ રાખવી. પદ્માસન અને કાયૅસ પ્રતિમાના લક્ષણ આસનસ્થ જીનપ્રતિમાના સમચતુરસ્ત્ર લક્ષણ. ઉભી નવતાલ અને આસન સ્થના અંગ વિભાગ
૩૧૨
૩૧૩
૩૧૪
૩૧૫
3719
૩૧૯
થી
:
૩૪૯
૩૫૦
રૂપ
૩૫૧
૩૫૨ ૫૪
આસનસ્થ એઠી જીન પ્રતિમાના વિસ્તાર ભાગ; પ્રતિમા પૃથુમાન પ્રતિમા પૃથુમાન આસનસ્થ પ્રતિમાના સન્મુખ, પક્ષ, પૃષ્ઠ અને તળ વિભાગનું આલેખન ૩૫૭
૩૫૫-૫૬ રૂપ
૨૫૯
91
અન્યાયથી પ્રાપ્ત કરેલ દ્રવ્યથી કરાવેલ પ્રતિમા નિષ્ફળ દાતા જાગુવી તખકેશ, આભુષણ, અસ્ત્રશસ્ત્ર, વસ્ત્ર, ખંડિત હાય તે મૂર્તિ ખંડિત ગણાતી નથી ૩૬૧ સેવના જુના કે મહાપુરૂષોએ સ્થા પિત કરેલ બિંબ અગવ્યા હોય તે પણ પુજન માગ્યું જાણવી પ્રાસાદ કે ગર્ભગૃહના એમ એ માને પ્રતિમા પ્રમાણ
૩૬૧
૩૬
૩૬
ઉભી કે મેરી પ્રતિમાનું માન અને તેનુ કાષ્ટક પ્રતિમા પદ્મ સ્થાપન અને દ્રષ્ટિપદ (તેમાં ગ્રંથ મતમતાંતર ) આલેખન, ક્લાક ચાર ૨૨ અધ્યાયઆવીશમાર્જિન કિર લક્ષણા થાય. પ્રતિમાના વ પ્રમાણે પરિકરને વ રાખવેા, અન્યથા દોષ. સ્ફટિક રત્નના પ્રતિમાજીના પરિકરને વિવર્ણના દાખ નથી, પ્રતિમાના પ્રમાણુથી પરિકરની ગાદી સિહાસનના વિભાગ બાહિકા, ચામરધરા-પક્ષ ( કાઉસગ્ગ ૐ ઇંદ્ર )ના વિસ્તાર ઉવિભાગ છત્ર વૃત્ત દૌલા વટાના ઉભા આડા વિભાગે. ફૂટનેટમાં પરિકરતા સિંહાસનઆહિકાને ત્રવૃત્તના ઉવિસ્તાર
ભાગનું સ્પષ્ટ કાષ્ટક ૩૭૦-૭૩-'9? જીન પ્રતિમાના પરિકરના સોંપૂર્ણ અંગ વિભાગનું આલેખન ૩૧૫
૩૬૦
૩૨
૩૬૪
૩૬૭
૩૬૯
૩૦૧-૩૦૯
Page #18
--------------------------------------------------------------------------
________________
વિષય.
પાનું.
૩૮૪
થિડે
શ્રવણ
ઈશ્વર
(૧૬) વિષય.
પાનું. જન પ્રતિમાના સ્થપતિ મંગળજીભાનું પ્રતિમા ભેદ. ઉર્ધ્વસ્થ કાઉસગ્ગ આલેખન પરિકર સન્મુખ અને પ્રતિમાનું પરિકર.
૩૮ પક્ષ દર્શન
૩૬–૭૭ અન્ય ગ્રંથોના પરિકર વર્ણન. સ્થળ અહંત અને સિદ્ધ ભગવાનના સ્વરૂપ. આલેખન બ્લેક ત્રણ. ૩૮૧ ૨૩ અધ્યાયવીશ જીનમૂર્તિવર્ણ લાંછન યક્ષ યક્ષિણ આદિ સ્વરૂપાધ્યાય
ચાવિશ તીર્થકરના લાંછન આલેખન
તીર્થંકર વર્ણ લાંછન જન્મનક્ષત્ર વૃક્ષ યક્ષિણ ૧ ઋષભદેવ સુવર્ણ નંદી - ઉતરાષાઢા ગેમુખ ચકેશ્વરી ૩૮૫ ૨ અજિતનાથ
હાથી રોહિણુ મહાયક્ષ અજિતા
३८७ ૩ સંભવનાથી
મૃગશિર્ષ ત્રિમુખ દુરિતારિ ૩૮૮ ૪ અભિનંદન વાંદરે
કાલિકા ૩૮૯ ૫ સુમતીનાથ
ૌચપક્ષી બધા તુંબરૂ મહાકાલિ ૩૯ ૬ પદ્મપ્રભુ રક્તવર્ણ કમળ ચિત્રા કુસુમ અયુતા ૩૯૧ ૭ સુપાર્શ્વનાથ સુવર્ણ સ્વસ્તિક વિશાખા માતંગ શાન્તા
૩૯૨ ૮ ચંદ્રપ્રનુ વેતવર્ણ ચંદ્ર અનુરાધા વિજય ભૂકુાટે
૩૯૩ ૯ સુવિધિનાથ શ્વેતવણું મધર મૂળ
અજિત સુતારા
૩૯૫ ૧૦ શિતલનાથ સુવર્ણ શ્રીવત્સ પૂ.પઢિા બ્રહ્મયક્ષ અશકા ૧૧ શ્રેયાંશનાથ સુવર્ણ ખડગી શ્રવણું
માનની
૩૯૭. ૧૨ વાસુપૂજ્ય રક્તવણું પાડે શતભિષા કુમાર પ્રચંડ
૩૯૮ ૧૩ વિમલનાથ સુવર્ણ વરાહ ઉ.ષાઢા ખડમુખ
વિદિતા
૩૯૯ ૧૪ અનંતનાથ
સિંચાણ પક્ષી સ્વાતિ પાતાલ અંકશા ૧૫ ધર્મનાથ વન્દ્ર પુષ્ય
કંદર્યા ૪૦૨ ૧૬ શાંતીનાથ
હરણ | ભરણી ગરૂડ નિર્વાણી ૪૦૩ ૧૭ કુથુનાથ બકરે કૃતિકા ગંધર્વ
અલા
૪૦૪ ૧૮ અમરનાથ નંદ્યાવર્ત રેવતી
ધારણ ૪૦૪ ૧૯ મલ્લિનાથ નીલવર્ણ કળશ અશ્વિની કુબેરયલ વિદ્યા ४०१ ૨૦ મુનિસુવ્રત શ્યામવર્ણ કૂર્મ શ્રવણું વરૂણ નરત્તા ૪૦૭ ૨૧ નમિનાથ પીતવર્ણ નિલકમળ અશ્વિની ભ્રકુટિ ગાંધારી ૪૦૯ ૨૨ નેમિનાથ શ્યામવર્ણ શંખ ચિત્રા ગામેધ અંબિકા ૪૧૦ ૨૩ પાર્શ્વનાથ લીલેવર્ણ સર્પ વિશાખા પાર્શ્વયક્ષ પદ્માવતી ૪૧૦ ૨૪ મહાવીર સ્વામી સુવર્ણ સિંહ ઉ.ફાગુની માતંગ સિદ્ધયિકા ૪૧૨ ડિશ વિદ્યાદેવ નામ સ્વરૂપ ૧ રોહિણી ૧૦ ગંધારી ૧૧ મહાજવાલા ૧૨ ૨ પ્રજ્ઞાત વજેશંખલા ૪૧૩-૧૫ માનવી ૧૩ વૈરાધ્યા ૧૪ અછૂતા ૧૫ ૪ વાંકુશી ૫ અપ્રતિચકા કે પુરૂષ
માનસી ૧૬ મહામાનસી આલેખન દતા ૭ કાલિ૮ મહાકાલી ૯ ગૌરી ૪૧૬-૧૮ બ્લેક ૬૫ પાંસઠ. - ૪૧૯-૨૧
: 18 11 2
૩૬
કિન્નર
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૭) વિષય.
પાનું. વિષય.
પાનું. ૨૪ અધ્યાય ચોવીશ જેન દશ
માન પ્રમાણુ અને અશોકવૃક્ષ પ્રમાણુ ૪૪૭ દિપાલ નવગ્રહ પ્રતિહારાદિ દેવ- સમવસરણ જૈલાસ પર્વત સ્વરૂપદેવી સ્વરૂપમાં
૪૨૨ ચાતુર્મુખ પ્રાસાદની રચનાનું સ્થળ ૪૮ પૂર્વ ઈદ્ર, અગ્નિ-અગ્નિદેવ, દક્ષિણેયમ ,
વર્ણન તેમાં મુખ પ્રતિમાજીએસારવા નેયે નિઋતિ; પશ્ચિમે વરૂણ; વાયવે મેરૂ છેદ જાતિના પ્રાસાદનું સામાન્ય ૪૪૯ વાયુ: ઉતરે કુબેર
૪૨૩
વર્ણન ઈશાને ઈશ; પાતાલે નાગ, ઉબ્રહ્મા ૪૨૪
પ્રાકાર-ગઢ કેટકેટલા પ્રમાણુના અને ૪૫૩. નવગ્રહાદિ ૧ સૂર્ય, ચંદ્ર, ૩ મંગળ તેના કાંગરાનું પ્રમાણ ૪ બુધ, ૫ ગુરુ, ૬ શુક્ર, ૭ શનિ,
પ્રાસાદના પ્રમાણુથી ચારે દિશાઓમાં ૮ રાહુ, કેતુ ૪૨૫ થી ૪૨૮ પીઠ અને મંડપ કરવા ફરતી ૧૦૮ જિન પ્રતિહાર પૂર્વ દક્ષિણે ૪૩૦ કે ૭૨ કે પર ૨૪ જીનાયતને
- ઇદ્ર-ઇન્દ્રજ્ય મહેવંજય દેરીઓ કરવી પશ્ચિમે
ઉત્તરે ૪૩૨ છંદ ભંગાદિ દેષ ન થવા દેવે ધર-પાક સુનામ સુરદુંદુભિ સમવસરણનું સ્વરૂપ તે બનાવવાને ૪૫૫ સમવરણના બીજા ગઢની પ્રતિહારી ૩૨ -
હેતુ, અને તેની ગોળ કે ચતુરસી પૂવૉકિમેન્યા વિજ્યા અજિતા
આકૃતિ-પહેલા બીજા અને ત્રીજા વઝ અપરાજિતા
કિલામાં કયા કયા સ્વરૂપ કરવા ક્ષેત્રપાળ સ્વરૂપ. મણિભદ્રજી મૃતદેવી ૪૩૩ કિલ્લાએ કયા દ્રવ્યના અને કાંગરા (સરસ્વતી સ્વરૂપ)
૪૩૫ કયા દક્યના કરવા.
૪૫૬ દેવદેવી સ્વરૂપનું પરિશિષ્ટ
મધ્યમાં અશોક રક્ષ, ચિત્યક્ષ ચારે પદ્માવતી દંડક. જયમાલા તેત્ર ૪૩૭
તરફ સિંહાસન અને ધર્મચક્રો પ્રત્યેક (ચોવીશ હાથની)
કિલ્લે-ચારે બાજુ ઠારે પ્રતિહાર ભૈરવ પદ્માવતી કલ્પના છે પદ્માવતીના ૪૩૯
અને વાવડીયો નામ અને સ્વરૂપે
આલેખન બ્લેક-અવ. ૯ જવાલા માલિની દેવી તૈત્ર સ્વરૂપ ૪૪૦ ઘંટાકર્ણ સ્વરૂ૫. જૈનમત આગમ ૪૪૧ ૨૬ અધ્યાય છવ્વીશ અષ્ટાપદ સાર એમ બે પ્રકારે આપેલા ચતુ
સ્વરૂપ વૃષ્ટિ ગિની નામ
સિંહનિવદ્યા પ્રાસાનું વર્ણન–અષ્ટાપદ જૈન પ્રાસાદમાં કયા ક્યા દેના
પ્રાસાદ-મેરૂ પ્રાસાદની જાતિને કર સ્વરૂપે કરવા
તેનું સ્વરૂપ અને વર્ણન
૪૬૦ વિશ નૃત્ય નાયિકાના નામ ૪૪૪
તે મેરૂપ્રસાદ અધ્યાય ૨૫માં વર્ણવ્યા સ્કંધપુરાણુંર્તગત કાશી ખંડના ક્ષેત્ર
પ્રમાણે ૧૮,૭૨, ૫ર કે ૨૪ જીનાપાલ નામ. આલેખન બ્લેક ૨૫ ૪૪૫
યતન કરવાં ૨૫ અધ્યાય પશ્ચીમે સમય ૪૪૬
આ ચતુર્મુખ પ્રાસાદ બે ત્રણ ભૂમિ સરણાધિકાર
વાળ, એક ત્રણ કે ચાર ધારવાળે સમવસરણ-વર્તુલાકાર અને ચતુરસ્ત્રના કરો .
Page #20
--------------------------------------------------------------------------
________________
(૧૮)
વિષય,
પવુિં . વિષય.
પાનું. અષ્ટાપદમાં પૂર્વે બે, દક્ષિણે ચાર; એમનસવનની ઉંચાઈમાં અને નંદન પશ્ચિમે આઠ, ઉત્તરે દશ. એમ વનની ઉંચાઈમાં કઈ દિશામાં કઈ ચોવીશ તીર્થકરોની સ્થાપના કરવા કઇ આકૃતિઓ કરવી (જીનભવન ચેવિશે પ્રભુની દૃષ્ટિ સૂત્ર (નાસિકા
ઈદ્રભવન દીકુમારીના સ્થાનો વગેરે) સૂત્ર ) કે સ્તનબીબી એક સૂત્રમાં આલેખન બ્લેક બે રાખવા આલેખન બ્લેક બે.
નંદીશ્વર દ્વીપરચના ૨૭ અધ્યાય સત્યાવીશ મેગિરિ
નંદીશ્વર દ્વીપ વર્ણન. નંદીશ્વર દ્વીપની
મધ્યમાં મેરૂ કરતા બાવન કૂટ પર્વત સ્વરૂપ અને નદીશ્વરદ્વીપ રચના ૪૬૩
તે પ્રત્યેક ઉપર. ચાર ચાર મુખમગિરિ ગોળ ભદ્રશાલ ભૂમિ પર
વાળા ચૈત્ય છે સોનાવણને અને નિલવર્ણની
ચાર દિશામાં ચાર શ્યામવર્ણના સુલિકાવાળો કરે
અંજનગિરિ મધ્યમાં છે ચૂલિકા પર શાશ્વત જિન ચિત્ય કરવું
તે મધ્યના અંજનગિરિના ચાર ગર્ભે, (1) નંદનવન (૨) એમનસવન (૩)
દધિમુખ પર્વત છે. પાંડકવન અને તે પર ચુલિકા કરવી.
અંજનગિરિના વિકણમાં અગર પાંડુ કવનમાં ચારે દિશાએ (પ્રભુની
દધિમુખ પર્વતની બાજુમાં બબ્બે ગાદી રૂ૫) સિદ્ધશિલાઓ તેના
એમ આઠ રતિકર પર્વત આવેલા આકાર અને વર્ણ
છે. એવો એક તેર પર્વતને સમૂહ નંદનવન, સોમનસવન અને પાંડુક
એવાં ચાર તેર તેરે પર્વતને સમૂહ વનના ઉદય વિસ્તાર પ્રમાણ
ચારે દિશામાં મળી બાવન ફૂટ ચુલિકા પ્રતિમા પ્રમાણની કરવી---
પર્વતે આવે છે પ્રભુના જન્માભિષેકના હેતુથી દેવો
પ્રત્યેક ફૂટ ઉપર ચચ્ચાર દ્વારવાળા મેરૂ પર જાય.
ચમાં ચચ્ચાર પ્રતિમા મળી કુલ મેરૂગિરિ શિલ્પ સ્થાપત્ય પ્રમાણુ ભાવ
જનબિંબ ૨૦૮ બસો આઠ નંદીશ્વર દર્શક કરો (શાસ્ત્રોક્ત) ક્ષેત્ર પ્રમાણ દ્વીપમાં બીરાજે છે. આલેખન સ્થાપત્યની રીતે નથી સેવી શકાતું
બ્લેક ત્રણે.
I તિ વીર ઉત્તરાર્ધ અથ દીપાર્ણવ ઉત્તરાર્ધનું પરિશિષ્ટ ચોરાશિ છનાયતનને ક્રમ વિધિ. તે જિન પ્રસાદ આયતનને ક્રમ વિધિ
જિણમાલા” જિન પ્રાસાદ આગળ ચોકી ગુઢ * બહેતર જીનાયતનને રચનાને ક્રમ મંડપ નવ કે છ એકી કે નૃત્ય બાવન નાયતનનો રચનાને ક્રમ મંડપ કરવા
વિશજીનાયતને આગળ અને પાછળ છન પ્રાસાદ ને એકસો આઠ જીના
દેરી કરવાના બે પ્રકાર યતન અગર રાશી કે બહેતર કે
સ્થાનના કારણે કહેલા ક્રમથી પાછળ બાવન કે ચેવિશ નાયતને મધ્યના આગળ કે બાજુમાં ઓછાવતી દેરીઓ મૂળ મંદિર સાથે ફરતા કરવા કસ્વામાં દેષ નથી
Page #21
--------------------------------------------------------------------------
________________
(૧૯)
પાનું.
વિષય.
પાનું. અનાયત કરવામાં પદવેધ સ્તંભદ કર્ણવેધ કે દ્વારેવેધ ન થવા દે નાની દેરીઓમાં પક્ષગર્ભ ચલિત કરવા વિશે; પરંતુ બ્રહ્મગર્ભ કદી ન ચલિત કરે સારા કુશળ શિલ્પી પાસે જીનાલયના ગુંચવામાં કામ કરાવવા કારણસર અપવાદરૂપ શાસ્ત્ર વિહિનમાર્ગ કહ્યો હોય ત્યાં ગુણદેવને વિચાર શિલ્પીએ કરીને કામ કરવું તેમાં વધ દેષ ન જાણુ દેવકુલિકાઓનું તળ ચેકીયાળાના તળથી ઉંચું રાખવું
વાયતનનું કામ કરતાં ઘણું ગુણોવાળું અને અલ્પષયુક્ત કામ કરવામાં દોષ ન જાણવો. અષ્ટાપદ સમવસરણ અને મેરુશિખરના જીન આગમાં કહેલા માન પ્રમાણથી ન કરતાં વ્યવહારૂ કહિપત ભાવથી તેની રચમાં કરવી જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના જિન તીર્થકરની અતિત અનાગત અને વર્ત. માન ચોવીશીને ક્રમ નામ અને લાંછન વીશ વિહરમાન (મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળે વિચરતા સિમંધર આદિ
વિષય. વીશ વિહરમાનના ક્રમ નામ અને લાંછને શાશ્વતા ચાર જીનના નામ અને લાંછને જિન તીર્થકરોના પંચ કલ્યાણ વર્તમાન ચોવીશી તીર્થકરના પ્રત્યેની ગણધર સંખ્યા કુલ ચૌદસો બાવન ઓમકારમાં પંચ પરમેષ્ટિ અહંત
શ્વત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ રકત પીળા લીલા શ્યામ હકારમાં ચોવીશ વર્ણ પ્રમાણે તીર્થકરો સહસ્ત્રકૂટતર્ગત ૧૨૪ તીર્થકરો અજિતનાથજીના ઉકાળે વિચરતા ૧૭૦ તીર્થકરો અષ્ટમંગળ અને તેનું આલેખન ચૌદ સ્વન અને તેનું આલેખન પરિકરમાં સમાવી લેવામાં આવતા અષ્ટ પ્રાતિહાર્યના નામે ચતુર્મુખ મહા પ્રાસાદનું તળદર્શન ૧૦૮ ઇનાયતન ચાલીશ મંડપ સેળ ચોક સેળસે સ્તંભ સંખ્યા (પ્રથમ ભૂમિ) ચાર બલણકે બહેતિર છનાલયનું તળ દર્શન ચોવીશ જીનાલયના ત્રણ પ્રકારે તળ દર્શન આલેખન બ્લેક અગ્યાર
સિદ્ધાંત વાચસ્પતિ પ્રશાંતમૂર્તિ ન્યાયવિશારદ તિ: શિપ મહેદધિ સુખસિદ્ધપ, પુ. જેનાચાર્ય શ્રીમદ્ વિજયસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદ
નમઃ | શિલ્મક્ષેત્રે પ્રકાશરૂપ વિશ્વમાં વિરચિત “દીપાવનામે આ શિપગ્રંથનું ગુર્જર ભાવાનુવાદ સહિત સંપાદન કાર્ય શિલ્પશાસ્ત્રી શ્રી પ્રભાશંકરભાઈ શિલ્પ વિશારદે કરેલું છે તે શિલ્પ સ્થાપત્યના કાર્યોમાં ઉપકારક બને !
નિર્વિઘ આરાધનાની ધાર્મિક પ્રવૃત્તિઓમાં શિ૯૫ સાહિત્ય અનુભવી ભોમીયાનું કામ કરે છે. પ્રાચીન મહાપુરૂષો પણ આ વસ્તુનું સમર્થન કરે છે. જૈન આગમોમાં પણ શિલ્પ સાહિત્ય વિષયક ઉલ્લેખ મળે છે. આ દીપાર્ણવ ગ્રંથમાં જૈન શિ૯પાનુસાર જીનપ્રાસાદ,
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) જીન પરિકર, સમવસરણ, અષ્ટાપતીર્થ, નદોશ્વર દ્વાપ, મેરૂપર્વત, ઇત્યાદિ આઠ અધ્યાય આપ્યા છે તેથી ખરેખર આ ગ્રંથ પ્રાસાદ ઉપરના કળશ સમાન છે.
આર્ય સાહિત્યના વિવિધ વિષયક ગ્રંથોનું સર્જન પ્રાયઃ સંસ્કૃત ભાષામાં થયેલું છે. આ ભાષાના જ્ઞાન માટે તેના વ્યાકરણના જ્ઞાનની જરૂર રહે છે. તે જ મૂળ ગ્રંથકારભાવ યથાર્થ સમજી સમજાવી શકાય. એક વિદ્રાને કહ્યું છે કે વ્યાકરણના જ્ઞાનથી પદસિદ્ધિ થાય છે, પદસિદ્ધિથી અર્થનિર્ણય થાય છે, અર્થનિર્ણયથી તત્વજ્ઞાન અને તત્વજ્ઞાનથી મોક્ષ થાય છે. અર્થાત વ્યાકરણનું જ્ઞાન અને મોક્ષ સાધક બને છે. તેથી તે જ્ઞાન આવશ્યક છે. પ્રસ્તુત ગ્રંથમાં શિલ્પની ભાષાનું વ્યાકરણ વારસાગત બનેલ શિપીઓને સહજ સાધ્ય જણાય છે. તેથી આ ગ્રંથને પાઠક વર્ગ ભાવ પર દૃષ્ટિ રાખે એમ ઈચ્છું છું.
શિ૯૫–વિશારદુ સ્થપતિ શ્રી પ્રભાશંકરભાઈ ઓઘડભાઈ જીનમંદિરે, દેરાસર, ઉપાશ્રછે, ધર્મશાળાઓ, જ્ઞાનશાળાઓ આદિ ધાર્મિક સર્જન અંગે લગભગ ૩૭ વર્ષથી એક ધારા અમારા પરિચયમાં આવ્યા છે. તેમના સુપુત્ર શ્રી બળવંતરાય સ્થપતિ પણ છેલ્લા દસેક વર્ષથી અમારા પરિચયમાં રહ્યા છે, તે પણ આત્મહિતના ધ્યેયથી આર્ય સ્થાપત્ય તથા સહધર્મના આદર્શો અપનાવી પ્રગતિ સાધો !
આ ગ્રંથનું સંપાદન તથા પ્રકાશન પરંપરાના સહધર્મની આરાધનાના સાધનરૂપ હાઈ પૂર્ણ આદરપાત્ર વિજ્યવંત બને એવી શુભેચ્છા ! શુભ ભાવતુ. વિ. સં. ૨૦૧૬ શ્રાવણ શુદિ ૮.
પૂજ્ય આચાર્યશ્રીની આજ્ઞાથી -ઉપાધ્યાય દક્ષવિજયગણી.
શ્રી દ્વારકા શારદાપીઠાધીશ્વર શ્રી પ. પૂ. જગદગુરૂશ્રી ૧૦૦૮ શ્રી કરાચાર્ય સ્વામીશ્રી અભિનવ સચ્ચિદાનન્ધતીથજી મહારાજના શુભ આશીર્વાદ- રામોદ ૧૧૧ દાદા ()-વિનાશ-મકર સુવઇ સત્તા વિ. સં. ૨૦૧૬ માલા---કાશિ- -
રિક્વાટિરાન થી કમાવવામાં સોમપુજા શિરિન વારિતો બંધ "दीपाव" नाम सुतरां संश्लाघनीयतामर्हति । शिल्पकला करभूते भारते किल देशेस्मिन् सम्प्रति विमिकारणैनिशल्पस्थापत्य कलाग्रंथा हासमुपगता । शिल्पिनश्च राजाश्रयं विना अन्यान्य कार्यस्तास्समभूवन् इति देशे कलाया अस्यास्सर्वथा ग्लानिनिरभूत् ।
तादशेवसरे प्रसिद्ध ज्योतिर्लिङ्ग श्री सोमनाथ महामन्दिरं अवितरसाधारणं निर्मिमाणेन कुशलशिल्पिना प्रभाशंकर महोदयेन प्राचीनोयं ग्रंथ दीपार्णवस्वनिर्मित गुर्जरानुवादेन समं लोकोएकतिमालक्ष्य प्रकटीक्रियते इति अगद्गुरुचरणानां घेत । सुतराम्प्रसनतामकलयति ।...
श्रीमजगद्गुरुचरणीया शुभा आशिषा लसन्तुतरा यदयं ग्रंथप्रचार प्रचुरमाप्नुयात् । ग्रंथनिबन्धा चैतादृशनैकग्रंथान् प्रकाशयन् चिरंजीयात् भगवतोश्चद्वारकाधीश श्री चन्द्रमौलीश्वरयोनुकम्पयामितया इतिशम् ॥
ज्ञिया-महावरू भट्ट-मंत्री. (ગુજરાતી ભાષાંતર અન્યત્ર આપેલું છે.)
Page #23
--------------------------------------------------------------------------
________________
।। શ્રી ગણેશાય નમ: ।। શ્રી વિશ્વકર્મણે નમ: 11 શ્રી હરિ-સ્મરણમ્ ।।
પ્રસ્તાવના
દીપા વ.
ભારતીય શિલ્પ-સ્થાપત્ય (વાસ્તુ વિદ્યા)ના તલસ્પશી અભ્યાસ માટે તેના સમર્થ આચાર્યાંના ગ્રંથૈાના અનુશીલન જરૂરી છે. દોઢસાક વર્ષ પૂર્વે આ વિદ્યાના એક પ્રખર અભ્યાસી રામરાજના લખેલા નિખ ધ વાંચી દેશ-વિદેશના કલાપ્રેમી વિદ્વાનેા છક થયા હતા. ભારતના મધ્યભાગમાં આવેલ વિધ્ય પર્વતાલિના ઉત્તર ભાગમાં જે શિલ્પકળા વિકસી ફાલીફૂલી છે તેને નાગરા’િશિલ્પ કહે છે. તેમજ દક્ષિણ ભારતમાં વિકસેલા આ અદ્દભુત સ્થાપત્યને દ્રવિડાર્ત્તિ' શિલ્પ કહે છે. આ એ મુખ્ય શાખા ઉપરાંત આંધ્ર તથા હુંશાળ સમુદ્રતટ પ્રદેશમાં વિકસેલી સ્થાપત્ય કલાને ‘વેસરાદિ’ શિલ્પ કંડે છે. આ ત્રણેનું મૂળ તે એક જ છે. પણ તે દરેકના ચાસ કારણેાને લીધે સાવ સ્વતંત્ર વિકાસ થયા છે. તેથી જ તેમના ગ્રંથા ભિન્નભિન્ન લખાયા છે. પશુ તે વાંચતાં સ્પષ્ટ લાગે છે કે તેના સિદ્ધાન્તામાં સામ્ય છે. વેદ-ઉપનિશ-પુરાણામાં વાસ્તુવિધાઃ
ભારતિય શિલ્પસ્થાપત્ય (વાસ્તુવિદ્યા)ના પ્રારંભ કાળને ચાકસ નિણૅય થઇ શકતા નથી, પણ ઋગવેદ, બ્રાહ્મણ ગ્રંથા, રામાયણુ-મહાભારત-પુરાણા, ઔદ્ધત્ર થા, કૌટિલ્યનું અર્થ શાસ્ત્ર ઇ૰ ગ્રંથે!માં આપેલાં વિધાના ઉપરથી આપણને સ્થાપત્ય કલાના વિકાસની ઝાંખી થાય છે. રાજગિરિની જરાસંધકી એક, અશોકના સ્ત ંભા તથા મૌર્ય યુગના સ્થાપત્યના અવશેષો પરથી આ કલાના ઉદ્ગમની કંઈક ઝાંખી થાય છે. શતપથ બ્રાહ્મણુમાં તથા ઐતરેય બ્રાહ્મણુમાં ઇંદ્રના વજ્રના આકારને, તથા યજ્ઞકુંડના અષ્ટકાણુ આકારના ઉલ્લેખ છે. ગૃહ્યસૂત્રમાં ઘરને સપ્રમાણ રચી તેના પ્રત્યેક દિશાના સ્તંભને સ્પર્શ કરી પૂર્વમાં સત્ય તથા શ્રદ્ધા,' પશ્ચિમમાં ‘ખળ તથા અધિકાર,' ઉત્તરમાં બ્રાહ્મણ તથા ક્ષત્રિય’, અને દક્ષિણમાં ‘યજ્ઞ તથા દાન’ એમ એલી સ્વાસ્થરૂપ શિખર, નીતિનિયમરૂપ મુખ્ય સ્તંભ અને દિવસ રાત્રિ રૂપ એ દ્વારની ભાવના કરવાના ઉલ્લેખ છે. આ ધાર્મિક ક્રિયાકાંડ પરથી સાબીત થાય છે કે સ્થાપત્યકળા ભારતમાં બહુ પ્રાચીન કાળથી જ વિકસતી ગઈ છે. ઇ. સ્વી. પૂર્વ ત્રણ તુજાર વર્ષથી માંડી ઇસ્વી. પંદરમી સદી સુધીના સાડાચાર હુંજાર વર્ષ દરમ્યાન રચાયલા ગ્રંથામાં વાસ્તુવિદ્યા સાથે જોડેલા ક્રિયાકાંડના વધુન ગૃહ્યસૂત્રેા, તત્રગ્રંથા તથા વાસ્તુશાસ્ત્રના ગ્રંથમાં જોવામાં આવે છે. આ કર્મકાંડમાં વાસ્તુભાગમાં વાસ્તુ-પુરૂષનું પૂજન, ભૂમિની પસદગી, તથા તેને સંતુષ્ટ કરવાના વિધાન, વાસ્તુતિ ઈન્દ્ર, સામ, યમ, વરૂણ્યુ, વાયુ દેવાના પૂજન તથા સ્તુતિના સ્તાત્ર આપ્યાં છે. વાયુપુરાણ તથા માર્ક ડેય પુરાણમાં વિધાન છે કે પર્વત શિખરા પર તેમજ સમુદ્ર કાંઠે માનવીના વાસ હતા. તેથી શરદી, ગરમી, વર્ષા ને ભૂખથી લેાકેા
Page #24
--------------------------------------------------------------------------
________________
૧
1
દુઃખી થતા હતા. તેથી સમૂહ જીવન અર્થે દમ જંગલામાં તથા પર્વત પર કિલ્લા રચી ગામ ખાંધી ઘર મનાવી માનવીએ રહેવા માંડયું. “ સમરાંગણસૂત્ર ” ગ્રંથમાં કહે છેઃ ત્રેતાયુગમાં માનવીમા વન-પર્વત પર, નદીસરાવા પર વનરાજીમાં દેવા સાથે વિહાર કરતા હતા તથા કલ્પદ્રુમ પાસેથી સાગ પદાથ મેળવતા હતા. જ્યારે આ કલ્પદ્રુમ (કલ્પવૃક્ષ) અલેપ થયાં ત્યારે તેમણે અન્ય વૃક્ષો નીચે વાસ કર્યો. જ્યારે વૃક્ષ નીચેના વાસથી થાકયા ત્યારે અણુિદાર પત્થર વડે સુકાં વૃક્ષોને કાપી કાષ્ટના ઘર. આંધ્યા, જેમાં એકથી દસ સુધીના શાલા (એરડા) માંધતા હતા. અને આ કાષ્ટ ઘાને વજ્રપાત તેમજ વિજળીથી સુરક્ષિત કરવા સારૂ ઇન્દ્રની સ્તુતિ કરતા. તેમજ વાયુ તથા વરૂણ દેવની સ્તુતિ તેમના કપમાંથી અચવા સારૂ ફરતા હતા. ઘરમાં મૂકેલા સ્તંભાના આકાર પરથી તે સ્તંભના નામ આપતા હતા. ચારસ સ્તસને બ્રહ્મકાંડ, અષ્ટભુણી સ્તનને વિષ્ણુકાંડ, ગેાળ સ્તંભને શિન્નકાંડ કહેતા હતા. માસ આ કાષ્ટના મકાના રામાયણુ યુગ, મહાભારતયુગ, કૌરિલ્ય યુગ તેમજ બૌધ યુગ સુધી થતાં હતાં.
ઋગવેદના સાતમા મડળના એ અધ્યાયમાં ઘરને સુદૃઢ રસ્તા સાથે નિરોગી તથા પશુ-ધાન્ય-સ પત્તિવાન કરવા સારૂ વાસ્તુપતિ ઇન્દ્રની સ્તુતિ આપી છે. અહીં ઇન્દ્રનેજ દેવાના સ્થપતિ ત્વષ્ટા કહ્યા છે. વિશ્વકર્માનું નામ તે સમગ્ર વિશ્વના સૃષ્ટા તરીકે આપ્યું છે અને તેમના પુત્રનું નામ ત્વષ્ટા આપી તેના શિષ્ય વિભુની સ્તુતિ આપી છે. તેમજ વસુ, ગૃહપતિ, અગ્નિ, સેમ, મફત ઈ દેવાનાં સ્તુતિસ્તત્રો આપ્યાં છે, જે રૂઢી આજપણુ ચાલુ છે. ( આવા ક્રિયાકાંડનુ નામ બૌધ ગ્રંથામાં પ્રાસાદ મંગલમ્” આપ્યું છે) ઋગવેદમાં વાસ્તુવિદ્યાના જ્ઞાતા અગસ્ત્ય તથા વસિષ્ઠનાં નામ આપેલાં છે. અને ત્વષ્ટા તથા ત્રિભુએ ઇન્દ્રનુ વજ્ર અનાવ્યું હતુ એવા ઉલ્લેખ છે. અહીં પુર ( શહેર ) તથા હુમ્યુંના નામ આવે છે. ઇન્દ્રે અસુર શખરના પુરના નાશ કર્યાં એવા ઉલ્લેખ છે. પત્થરના માંધેલા મજબુત ૧૦ પુર હતાં તેને તેમજ સપ્રમાણ મકાનની રચનાના ઉલ્લેખ અહીં મળે છે. સહસ્ર દ્વારવાળા ખૂબ વિશાળ વર્ણના ઘરનાં સુદ્ધ સહસ્ર સુંદર સ્ત’ભવાળા ચિત્ર તથા વરૂણુના ઘરનાં તેમજ મજ્બુત રૂપાળાં દ્વારાવાળાં પુષ્કરીય સરાવરના ઘાટના દેવાનાં ઘરનાં વર્ણન છે. રૂપાળાં દ્વારનાં નામ વિરાટ, સમ્રાટ, પ્રભવી, ભૂયસી ઈ આપ્યાં છે. તેમજ સ્તંભતા નામ પણ શુભ, વિશુભ છે. આપતા હતા. અષ્ટકાણુ સ્તંભ બહુ Àકપ્રિય હતા. યજ્ઞકુંડ ગરૂડના આકારના રચતા હતા. આ સ ઉલ્લેખા પરથી એ યુગમાં પણ સુંદર, સંપ્રમાણુ, સુદ્ધ વિશાળ માંધકામ થતાં હતાં એ વસ્તુ ફલિત થાય છે. તેથી સ્થાપત્ય કલાને પ્રારંભ ઋગવેદ અગાઉ ઘણા વર્ષ પૂર્વથી થયેલા હાવા જોઇએ. દ્રવિડાગ્નિ સ્થાપત્યના સમથ સ્થપતિ અગસ્ત્ય તથા વટાના નામ આ વેદમાં મળે છે. વળી સ્થાપત્યકળામાં કુશળ ગાંધર્વોના રાજા નગ્નજિત પશુ ઋગવેદ યુગમાં થયા હતા એવું કેટલાક માને છે.
અથર્વ વેદના સૂક્તામાં પણ સ્થાપત્ય કળાના ઘણા શબ્દો મળે છે. શિલ્પ
"
Page #25
--------------------------------------------------------------------------
________________
શબ્દને સૌ પ્રથમ ઉલેખ બ્રાહ્મણ ગ્રંથમાં થયો છે. મૂર્તિપૂજાને પ્રારંભ પણ વેદિક બ્રાહ્મણ યુગમાં જ થાય છે. અલબત સગવેદ કે બ્રાહ્મણ ગ્રંથમાં વાસ્તુવિદ્યાં પર જુદા સ્વતંત્ર અધ્યાય મળતા નથી. છતાં આ વિદ્યાની નોંધ એકત્ર થઈ શકે તેમ છે. સૂત્રમાં ભારતમાં વિકસેલી વાસ્તુવિદ્યાના ઘણા સિધ્ધાંત મળે છે. સામવેદના ગૃહ્યસૂત્રો-ગોભીલમાં વાસ્તુવિદ્યાના સિધાતે આપ્યા છે. ઘરનું સ્થાન તથા તે પરથી ઘરધણીને ભાગ્યેાદય ઈ વસ્તુના વર્ણન છે. બળ-કીર્તિ વાંછનારે ઘરનું દ્વાર પૂર્વમાં, સંતાન તથા પશુધનની ઈચ્છાવાળાઓ દ્વારા ઉત્તરમાં, તેમજ શ્રેયની ઈચ્છાવાળાએ દ્વાર પશ્ચિમમાં મૂકવાનું વિધાન છે. તેમજ ઘર ફરતાં રેપવામાં વૃક્ષોના સ્થાનનું પણ સૂચન છે. પીપળે કે આસોપાલવ પૂર્વમાં, ઉંબરો ઉત્તરમાં, ન્યાધ પશ્ચિમમાં કદી ન રોપવાં. વળી પૂર્વમાં ઈન્દ્રને, ઇશાનમાં વાયુને, વાયવ્યમાં યમને, રૂત્યમાં પિતૃને, પશ્ચિમમાં વરૂને, ઉત્તરમાં મને તથા પાતાલમાં વાસૂકીને બલિ દેવામાં વિધાન છે. ગૃહ્યસૂત્રમાં ગૃહારંભમાં કરવાની ધાર્મિક ક્રિયાના ત્રણ અધ્યાય આપ્યા છે, જેમાં ભૂમિને ભારે વંદનીય ગણી તેનું પૂજન-સ્તુતિ આપી છે. આશ્વાન ગૃહ્યસૂત્રમાં પણ વાસ્તુવિદ્યા પર ત્રણ અધ્યાય આપ્યા છે, જેમાં ખાડા ટેકરા તથા વક્ષરાજી જોઈને ભૂમિની પરીક્ષાનું વિધાન છે. એજ મુજબ માટીના રંગ તથા સ્વાદ પરથી પણ ભૂમિપરીક્ષા કરવા કહ્યું છે. સફેદ મીઠી માટીવાળી જમીન બ્રાહ્મણ માટે, લાલ માટીવાળી ભૂમિ ક્ષત્રિય માટે, અને પીળી માટીવાળી ભૂમિ પેશ્ય માટે ઉત્તમ ગણી છે. તેમજ જમીનના ચેરસ, લંબચોરસ અગર લંબગોળ તથા ગળ. આકાર પરથી પણ આ પરીક્ષા કરવા કહેલું છે. .
શિલ્પને ઉદગમ શિલ્પના ઉગમકાળના નિર્ણયને પ્રશ્ન વિવાદાસ્પદ છે. છતાં ઉપર નિર્દિષ્ટ કરેલા વેદિક તેમજ પુરાણ યુગના સાહિત્યમાંના ઉલ્લેખો પરથી તેનું કંઈક અંશે અનુમાન થઈ શકે છે. પ્રાચીન આર્યયુગમાં શિપકળા ઘણા સાદા રૂપમાં હતી. ઘાસ, વાંસ, કાષ્ટ કે માટી જેવા અલ્પજીવી પદાર્થોને આ ઋષિમુનિઓએ પર્ણકૂટીઓની રચનામાં ઉપયોગ કર્યો હતો. તેથી આ યુગનું નામ માલણ કે છાજણયુગ અપાય છે. તે પછી બીજો કોષ્ટ યુગ બેઠે. તેમાં લાકડું ઘડવાની કળા હસ્તગત કરી કાટ ઘડીને ઘરે બંધાયા. આ કાષ્ટયુગ ખૂબ લાંબો ચાલ્ય, જેનો વિકાસ થતાં કાષ્ટ ઉપર ઘાટ-નકસી કામ થવા માંડયું. આ કાષ્ટ યુગ પછી ભીની માટીના ચેસલાં પકવીને ઈટ બનાવવાની કળા હસ્તગત થઈ. કાષ્ટ દ્રવ્ય અલ્પજીવી હોવાના કારણે તેનાં કઈ અવશેષ અત્યારે મળતાં નથી. કાષ્ટ સાથે ભી તેમાં ઈને ઉપગ થતો ગયે. છતાં છાપરા, છત, પીઢીયા, બડેદ, પાટ, બારી-દરવાજામાં કાષ્ટ છૂટથી વપરાતું હતું, જેનો ઉલ્લેખ ઋગવેદ સાહિત્યમાં મળે છે. દ્રવિડ સંસ્કૃતિના પ્રાચીન સાહિત્યમાં પણ આવા ઉલ્લેખ છે. પ્રાચીન એતિહાસિક સાહિત્યમાં દેવાલયના ઉલ્લેખો મળે છે. પણ કયા યુગમાં તેનો કેવો આકાર હતા
Page #26
--------------------------------------------------------------------------
________________
તે ચેકસ જણાતું નથી. રામાયણમાં દેવાલ-દિવ્ય વિગમંદિરનો ઉલ્લેખ છે. મહાભારતમાં પણ મહેલો તથા સભાગૃહના વિવિધ વર્ણનના શાબ્દિક ચિત્રો છે. અલબત્ત માનવ વિકાસની સાથોસાથ શિલ્પવિજ્ઞાનને પણ વિકાસ થતે ગયે છે. કેમકે સંસારમાં પ્રત્યેક પ્રાણીને પિતાને જન્મ થતાં જ ટાઢ-તડકે વર્ષોની પ્રાકૃતિક અગવડે સામે રક્ષાની જરૂર સમજાય છે. તેથી જ વાસ્તુવિદ્યાનો પ્રારંભ ધૂળરૂપે આદિકાળથી જ થયેલો ગણી શકાય. ભૂમિ પર વસનાર પ્રાણીઓના જમીન ખોદીને કરેલા દર અગર પક્ષીઓએ વૃક્ષ પર બાંધેલા માળાની માફક જ માનવીએ ઘાસની પર્ણકુટી બનાવી અગર પર્વતની ગુફાની શેધ કરી તેમાં વાસ કર્યો છે. આમ માનવ નિવાસના પ્રારંભ પછી સામુહિક વાસનું ગ્રામ સ્વરૂપ અને પછી નગરરૂપ બનેલું જોઈ શકાય છે. માનવ સભ્યતાના વિકાસ સાથે જ શિલ્પવિજ્ઞાનનો વિકાસ ક્રમશઃ તે ગયો છે.
ભારતીય સ્થાપત્યોમાં કાટ-ઈટ યુગ પછી પાષાણને પ્રયોગ પહાડોમાં ગુફા કેતરવાની પ્રથાથી શરૂ થયે. દેશના પ્રત્યેક ભાગમાં ગુફા છેતરી શકાય તેવી ગિરિમાળાઓ છે. પ્રથમ ગુફાને સાદા રૂપમાં અને પછી ઘાટ-નકશીથી અલંકૃત કરવા લાગ્યા. આમાંની કેટલીક ગુફાઓની છત કાષ્ટની પ્રતિકૃતિરૂપ છે. તે પરથી લાગે છે કે આ કળા કાષ્ટ પરથી પાષાણુમાં ઉતરેલી છે. આવી કળામય ગુફાઓની છત તથા દિવાલ પર પૌરાણિક ધાર્મિક પ્રસંગે નમુનેદાર મૂર્તિઓ સાથે આળેખ્યા છે, જે કામ બેથી અઢી હજાર વર્ષ પૂર્વેથી માંડી આઠમી સદી સુધી ચાલેલું જણાય છે, જેના દર્શન કરતાં આજ પણ કળાકાર તાજુબ થાય છે. અને પરદેશીએ તેના ચિત્રો લઈ ધન્ય બને છે. આમ આ ગુફાઓ કોતરવાની પ્રથા પછી વિવિધ પાષાણના વિભાગો વડે દેવાલ રચવાની પ્રથા શરૂ થઈ છે. સપાટ જમીન પર આવું ઈસ્વી ૪૫૦ લગભગ બાંધેલું દેવાલય સાંચી પાસે મળે છે. સ્થાયી સ્થાપત્યના પ્રાથમિક સ્વરૂપે જોવામાં આવતી મુખ્ય ગુફાઓમાં મહાબલિપુરમ્, કાર્લો, ધારાપુરી, નાસીક, ભજ, અજન્તા, ઈલેરા, તેમજ બિહાર એરીસામાં ઉદયગિરિ, અંડગિરિ ઈ ગુફાઓ દર્શનીય છે. જયાં શિલ્પીઓએ જડ પાષણને સજીવરૂપ આપી પુરાણના કાવ્યને હૂબહૂ દેખાડયું છે, જેનું દર્શન કરી ગુણ પ્રેક્ષકો શિલ્પીની સજક શકિતની પ્રશંસા કરતા ધરાવતા નથી. અહીં ટાંકણાના શિ૯પવડે તથા પીછીના ચિત્ર વડે આ શિપીએ અમર ઉતઓ સરજી ગયા છે. અખંડ પહાડમાંથી કતરેલી ઇલારાની કાવ્યમય વિશાળ મંદિરની રચના તો શિપીની અભુત ચાતુર્યકળાને અજોડ નમુને છે.
શિલ્યના ઉદ્દભવ અંગે વાસ્તુથોની પિરાણિક વાતેમાં એક મનોરંજક કથા છે. જે અપરાજિત સૂત્રસંતાન (અધ્યાય ૩ર) માં સંક્ષિપ્ત રૂપે અને સમરાંગણ સૂત્રધારમાં સવિસ્તર આપેલી છે. પૃથુ રાજાના રાજભયથી ત્રસ્ત થયેલી પૃથ્વી સૃષ્ટિકર્તા બ્રહ્માજી પાસે ફરીયાદ કરવા ગઈ વેળા વિશ્વકર્મા ત્યાંજ બેઠા હતા. પૃથ્વીએ પિતાના પર થતા ત્રાસનું નિવેદન કર્યું. તેથી બ્રહ્માજીએ રાજા પૃથુને બોલાવ્યા
Page #27
--------------------------------------------------------------------------
________________
અને હકીક્ત પૂછી. પૃથુએ બ્રહ્માજીને પ્રાર્થના કરી “હે જગન્નાથ! આપે મને જગતને સ્વામી બનાવ્યો. પૃથ્વી પર તે ખાડા, ટેકરા-પર્વતાદિ છે. તેથી વર્ણાશ્રમ ધર્મને યોગ્ય લોકોના વાસ માટે સમતલ પૃથ્વી બનાવ્યા વિના કેમ ચાલે?” મહારાજા પૃથુનું આ નિવેદન શ્રવણ કરીને બન્નેને નિર્ભય બનાવતાં બ્રહ્માજી બોલ્યા, “હે મહીપાલ ! આ૫ મહી–પૃથ્વીનું વિધિવત્ પાલન કરે તે જ આ પૃથ્વી નિઃસંદેહ નિષ્પાપ બની તમારી તેમજ સમસ્ત પ્રાણિજાતિના ઉપાયને બનશે. તમારાં સ્થાનાદિ મનોરમ છે. માટે તમે સર્વ સિદ્ધિના પ્રવર્તક ભગુના ભાણેજ પ્રભાસના પુત્ર આ વિશ્વકર્માનું બહુમાન કરીને તેની સેવા સંપાદન કરો. તે બૃહસ્પતિ જેવા પ્રખર બુદ્ધિમાન છે. તેણે સ્વર્ગપતિ ઈન્દ્રની રાજધાની દેવપુરીનું નિર્માણ કર્યું છે અને ભારે ખ્યાતિ મેળવી છે. તેઓ તમારા રાજ્યમાં પુર-ગ્રામનગરે વસાવશે. જેથી આ પૃથ્વી સ્વર્ગ સમાન વસવા ગ્ય બનશે. માટે હે વત્સ! તમે જાવ, તમારું કાર્ય કરે અને તે પૃથ્વી ! તું પણ ભય છેડીને રાજા પૃથુની પ્રિયંકર બન. અને વિશ્વકર્મા ! તમે પણ મહારાજા પૃથુના પ્રિય ઈરછીત કાર્ય કરો.” આમ પૃથુ રાજાએ વિશ્વકર્માની સેવા સંપાદન કરી અને પૃથ્વીને શિલ૫ સ્થાપત્યથી અલંકૃત કરી.
સંહિતા તથા સ્મૃતિ ગ્રંથમાં સ્થાપત્ય વા: ચાપમષ્ટધા જ વિશિસ્તિતમ | धनुर्वेदश्च सप्तांगो ज्योतिष कमलालयात् ॥ समरांगणसूत्र. अ. ४४ ચતુર્વિધ સ્થાપત્ય, અષ્ટાદશ આયુર્વેદ તથા જ્યોતિષ એ સર્વ શાસ્ત્રના મૂળ પ્રવર્તક બ્રહ્માજી છે. ચતુર્વિધ સ્થાપત્યમાં (૧) પુરનિશાદિ (૨) ભવનનિર્માણાદિ, (૩) પ્રાસાદ વાસ્તુશાસ્ત્ર તથા (૪) જળાશયાદિ ગણાય છે.
વાસ્તુ વિદ્યા એ અથર્વવેદનું એક અંગ છે. જે વેદને આયુર્વેદ, અજુર્વેદને ધનુર્વેદ, સામવેદને ગંધર્વ વેદ તેજ અથર્વ વેદને ઉપવેદ વાસ્તુશાસ્ત્ર છે. શુક્રાચાર્ય કહે છેઃ
विद्याह्यनताश्च कलाः सख्या तु नैव शक्यते ।
_ विद्या मुख्याश्च द्वात्रिंशचतुः षष्टिकलास्मृताः ॥ १॥ અનંત વિદ્યા તથા અસંખ્ય કલાની ગણત્રી થઈ શકતી નથી. પરંતુ મુખ્ય વિદ્યા બત્રીશ છે અને મુખ્ય કળા ચિઠ છે. આ વિદ્યા તથા કળાની સામાન્ય વ્યાખ્યા આપતાં તેઓ કહે છે કે -
यद् यत्स्याद् वाचिक सम्यकर्म विद्याभिसंज्ञकम् । शक्ता मूकोऽपि यत्कर्तु कलासंझंतु तत्स्मृतम् ॥ २॥
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૬
જે કાય વાણીથી થઈ શકે છે તેને વિદ્યા કહે છે. અને મુંગા પશુ જે કા કરી શકે છે તેનુ નામ કળા છે. શિલ્પ, ચિત્ર, નૃત્ય ઈ સૂક ભાવે પણ થઈ શકે છે તેથી તે દરેકને કળા કહે છે.
प्रासादम तिमारामगृहवाप्यादिसत्कृतिः ।
कथिता यत्रतच्छिल्पशास्त्रमुक्तं महर्षिभिः ॥ ३ ॥
દેવમંદિર, રાજમહેલ, પ્રતિમા, ઉપવનગૃહો, સરોવરાદિ જળાશયા, નગર, કિલ્લા આર્દિ રચનાની વિદ્યાને મહર્ષિઓએ શિલ્પશાસ્ત્ર કહ્યું છે.
1 શુક્રાચાર્ય ૬૪ કળા, સમુદ્રપાલે જૈનસૂત્રોમાં છર કળા, યશોધરે કામસૂત્રમાં ૬૪ કળા ( અવાંતર ભેદે પ૧૨ કળા ) કહી છે. લલીત વિસ્તારમાં ૬૪ કળાએ, કામ સૂત્રમાં ર૭ અને શ્રીમદ્ ભાગવતમાં ૬૪ કળા ગણાવી છે. તેમાં મુખ્યત્વે (૧) માલાકાર (માળી), (ર) લેાહકાર (લુહાર), (૩) શંખકાર (શંખના આભુષણુ મનાવનાર) (૪) કુર્મિન્દર (વકર), (૫) કુંભકાર (કુંભાર), (૬) કસકાર (ક'સારા), (૭) સૂત્રધાર (૮) ચિત્રકાર (ચિતારા), (૯) સુવર્ણકાર (સાની)-આમ કળામાં વિવિધ હુન્નરશ સમાવ્યા છે. નૃત્ય, ગીત, વાત્રિ, કાવ્ય, સાહિત્ય એ સર્વ પણ કળા છે. મહાભા રતમાં વિશ્વકર્માને હજાર શિલ્પના સટ્ટા કહ્યા છે. મનુષ્યએ આજીવિકાના સાધન તરીકે જે કળાના ઉપયાગ કર્યાં તે વ્યવસાયના વર્ષોંના જુથની જ્ઞાતિઓ થઈ છે.
पृथक् पृथक्रियाभिहिं कलामेदस्तु जायते ।
यांयां कलां समाश्रित्य तन्नाम्या जातिरुच्यते ॥ ४ ॥
વિવિધ કળા વિવિધ ક્રિયા વડે થાય છે. મનુષ્ય જે જે કળાના આાશ્રય લે છે તે તે કળા પરથી તેની જાતિનું નામ પડે છે. આમ કળાના વર્ગ પ્રમાણે ધંધાદારી જ્ઞાતિઓના સમૂહ બંધાયા છે.
!
ભૃગુસંહિતામાં મહર્ષિ ભૃગુએ (૧) ધાતુ ખંડ (૨) સાધન ખંડ (૩) વાસ્તુ ખંડ વર્ણવ્યા છે જેમાં ધાતુખડના ત્રણ વર્ગ–કૃષિ (ખેતી), જળ તથા ખનીજ કહ્યાં છે. ખેતી કરવી, જળબધા આંધવા અને ભૂમિમાંથી ખનીજ દ્રવ્ય ખેાદી કાઢવુ. સાધન ખડમાં નૌવાપાનિયાનામાં કૃતિઃ સાધનમુન્તે-નૌકા, રથ, અગ્નિયાન ( રેલ્વે ) આ ત્રણ વાના કહ્યાં છે, જેમાં જળમાં નૌકાયાન, પૃથ્વી પર રથયાન તથા અગ્નિયાન અને હવામાં બ્યાસયાન:-આભાને શિયાળ ૨ ક્થામ થાન તથૈવૃત્તિ-આમ જળચર, ભૂચર, ખેચર ત્રણે વાહુના કહ્યાં છે.
બૈરમપ્રાધાનગરચના વાસ્તુ"ત્રિતમ ॥ વાસ્તુ ખડમાં મકાને કિલ્લાએ નગરી, જળાશયેા કહ્યાં છે. મહર્ષિ ભૃગુ ભૂમિ-પરીક્ષાના છ પ્રકાર ગણાવે છે: (૧) વણું (૨) ગંધ, (૩) રસ, (૪) બ્લવ, (૫) દીક્, (૬) શબ્દ, (૭) સ્પર્શી, અહીં શબ્દ
Page #29
--------------------------------------------------------------------------
________________
અવાજની પરીક્ષામાં છ પ્રકાર બતાવ્યા છે. ૧ ઘોડા, ૨ હાથી, ૩ વેણુવાંસ, ૪ વીણા-તાર, પ સમુદ્રને ઘુર્ધરાટ, દ દુદુભિ નગારાને અવાજ, સ્પર્ષ માટે ગુણ વંevષાવિતા એમ કહ્યું છે. વળી વાસ્તુદ્રવ્ય (બિડીંગ મટીરીયલ્સ) વિષે મહર્ષિ ભૃગુ કહે છે --
शिलेष्टिकासुधादास्मृत्स्नामुल्लोष्टलोहकाः ।
एतानि शिल्पद्व्याणि मुख्यत्वेन निरूपिताः ॥ भृगुसंहिता अ. ६ પાષાણુ, ઇટ, ચૂનો, લાકડું, માટી.અષ્ટ લેહ (મિશ્ર ધાતુ)-આ વસ્તુઓ મુખ્યત્વે શિલ્પના વાસ્તુદ્રવ્ય જાણવા. વળી મહર્ષિજી માપ સારૂ હસ્ત પ્રમાણે, એ આદિ અષ્ટ સૂત્ર વિષે પણ સવિસ્તર નેંધ આપે છે. વળી શિ૯૫ કર્મમાં ઘણા ગુણો મળતા હોય અને દેષ અલ્પ-ડા આવતા હોય તે તે કાર્ય કરવામાં બાધ નથી એમ તેમણે કહ્યું છે - Lyri #ા વા પ્રયત્નઃ ઘણા ગુણ સાથે ચેડા દેષ રહી જતા હોય તો પણ તે કાર્ય પ્રયત્ન કરીને કરવું. (તેની શંકા ન રાખવી). પ્રાચીન શિલ્પથમાં લેહને દેવાલયમાં નિષેધ કરે છે.
काष्ठमृदिष्टके चैत्र पाषाणे धातुरत्नजे ।
उत्तरोत्तरद्रढ द्रव्यं लोहकर्म विवर्जयेत् ॥ વાસ્તુદ્રવ્યોમાં કાછ, ટ, પાષાણ, ધાતુ અને રત્ન આ દ્રવ્યો અનુક્રમે અકેકથી ચડીયાતા વધુ દ્રઢ મજબુત કહ્યાં છે. પરંતુ લેહ દ્રવ્યને ત્યાગ કરવો.
વર્તમાન વૈજ્ઞાનિક કાળમાં બાંધકામોના દ્રવ્યોમાં અનેક શોધખોળો થઈ રહી છે. પરંતુ કેટલાક સ્થળે હવામાનને પ્રતિકુળ દ્રા નુકસાનકારક થઈ પડે છે તેથી શાસ્ત્રકારોએ તેનો નિષેધ કર્યો છે. આજે વૈજ્ઞાનિક શોધખોળથી જુદી જુદી જાતને વાસ્તુદ્રવ્ય બનાવવામાં આવે છે.
કેટલાક એમ માને છે કે લેહની પ્રતિમાનું શાઓમાં વિધાન છે. પણ તે લેહ નહિં, પરંતુ પંચ ધાતુ-મિશ્ર ધાતુને લેહ ધાતુ કહેવામાં આવી છે.
વાસ્તુશાસ્ત્રના મહાન પ્રાચીન પ્રણેતા. મસ્યપુરાણમાં અને અન્ય શિલ્પગ્રંથમાં વાસ્તુશાસ્ત્રના અઢાર આચાર્યોના નામ આપ્યાં છે. વાસ્તુશાસ્ત્ર પર ઉત્તમ કેટીના શિ૮૫ ગ્રંથની રચના તેમણે કરેલી કહેવાય છે. અન્ય શાસ્ત્રો પર પણ તેમણે ગ્રંથ રચ્યા છે. પ્રાચીનકાળના ઋષિમુનિઓ અરણ્યના શાંત વાતાવરણમાં રહીને વિદ્યાના જીજ્ઞાસુઓને પિતાના આશ્રમમાં રાખીને વિદ્યાદાન આપતા હતા.
Page #30
--------------------------------------------------------------------------
________________
भृगुरवि सिष्ठश्च विश्वकर्मा भयस्तथा । नारदो नग्नजिच्चैव विशालाक्षः पुरंदरः ।। १ ।। ब्रह्मा कुमारी नंदीश: शौनका गर्ग एव च। वासुदेवोऽनिरुद्धश्च तथा शुक्रबहस्यती ॥२॥
અાશરે વિચાર રિસ્પોરાઃ . ૧ ભૂગુ, ૨ અત્રિ, ૩ વસિષ્ઠ, ૪ વિશ્વકર્મા, ૫ મય, ૬ નારદ, ૭ નગ્નજિત, ૮ વિશાલાક્ષ, ૯ પુરંદર, ૧૦ બ્રહ્મા, ૧૧ કુમાર, ૧૨ નંદીશ, ૧૩ શૌનક, ૧૪ ગર્ગ, ૧૫ વાસુદેવ, ૧૬ અનિરુદ્ધ, ૧૭ શુક, અને ૧૮ બ્રહસ્પતિ એ શિલ્પશાસ્ત્રના વિખ્યાત અઢાર આચાર્યા હતા.
બૃહદ સંહિતાદિ ગ્રંથમાં આ ઉપરાંત બીજા સાત વધુ-મનુ, પરાશર, કાશ્યપ, ભારદ્વાજ, પ્રહાદ, અગસ્ત્ર અને માકડેયના નામ પણ આપ્યાં છે.
ઉપરના અઢારે ઋષિમુનિઓ વાસ્તુશાસ્ત્રના ઉપદેશક અને આચાર્યો હતા. તેઓના લખેલા ગ્રંથે પ્રાપ્ત થતા નથી. પણ એ ગ્રંથના કઈ છૂટક અધ્યાય મળે છે, અગર અન્ય શિ૯પગ્રંથમાં આ આચાર્યોના મતના અવતરણુ આપેલાં છે,
અગ્નિપુરાણ (, ૩હ્માં) લોકાખ્યાયિકામાં આવતા શિલ્પશાસ્ત્ર પરના નીચેના ૨૫ ગ્રંથની નોંધ મળે છે. તે તંત્રગ્રંથ છે છતાં તેમાં શિલ્પશાસ્ત્રના ઘણા ઉલેખો છેઃ- (૧) પંચરાત્ર, (૨) સપ્તાત્ર, (૩) હયશીર્ષતંત્ર, (૪) ચેલેક્યુમેહનતંત્ર, (૫) વૈભવતંત્ર, (૬) ચૌથ્થરતંત્ર, (૭) નારદીયતંત્ર, (૮) શાંડિલ્યતંત્ર, (૯) વૈશ્યકતંત્ર, (૧૦) શૌનકતંત્ર, (૧૧) જ્ઞાનસાગર, (વાસિષ્ઠ) તંત્ર, (૧૨) પ્રલ્હાદતત્ર, (૧૩) ગાગૃતંત્ર, (૧૪) ગાલવતંત્ર, (૧૫) સ્વાયંભુવતંત્ર, (૧૬) કપિલતંત્ર, (૧૭) તાક્ષતંત્ર, (૧૮) નારદીયતંત્ર, (૨) (૧૯) આત્રેયતંત્ર, (ર૦) નારસિંહ તંત્ર, (૨૧) આનંદતંત્ર, (૨૨) આરૂણતંત્ર, (ર૩) બધાયનતંત્ર, (૨૪) આર્થતંત્ર, (૨૫) વિકત તંત્ર.
ઉપરાંત આ અઢારે પ્રસિદ્ધ સ્મૃતિ કાર આચાર્યોના રચેલા સંહિતાગ્રંમાં પણ શિલ્પના ઉલ્લેખો છે, ઉપર આપેલા ૨૫ ગ્રંથેના નામ પરથી જ સિદ્ધ થાય છે કે નારદ, શાંડિલ્ય, શૌનક, વસિષ્ઠ, અલ્હાદ, ગગ, ગાલવ, સ્વાયંભુવ, કપિલ, અત્રિ, નૃસિંહ તથા વિશ્વકર્મા આ તંત્ર ગ્રંથ તથા શિલ્પગ્રંથના લેખક હતા. પણ કમભાગ્યે આમાંના કેટલાંયે ગ્રંથ ઉપલબ્ધ નથી. પણ મધ્યયુગના શિ૯૫ગ્રંથકારેએ આ પ્રસિદ્ધ ઋષિમુનિઓના મતદર્શક પ્રમાણ આપેલાં છે.
દા. ત. બૃહત્સંહિતામાં શિલ્પાચાર્ય વરાહમિહિરે ગગને મત પ્રમાણ રૂપે આપેલ છે. વળી મય, નગ્નજિત અને વસિષ્ઠના નામે પણ તેમાં આપ્યાં છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
પુરણમાં આપેલા સ્થાપત્ય વર્ણનમાં ત્રણ મુખ્ય શિલ્પવિશારદના નામે મળે છે. (૧) વિશ્વકર્મા (૨) મય (૩) પુરોચન; જેમની અલૌકિક શક્તિના વર્ણન તથા દેવાસુર યુદ્ધના માટેના તેમના રચેલા ર તથા અસ્ત્રશસ્ત્રના નામ આપેલાં છે. “મનુષ્યાલય ચંદ્રિકામાં વિશ્વકર્મા અને કુમારના નામે આપેલાં છે. ગર્ગ, પરાશર, નારદ, વસિષ્ઠ અને અત્રિ એ પાંચેની સંહિતા વર્તમાનકાળમાં મળે છે. તેમાં તિષ સાથે શિલ્પની પણ ઓછીવત્તી ચર્ચા આપી છે. ઉપરોક્ત વાસ્તુ શાસ્ત્રના ગ્રંથકર્તા ઋષિમુનિઓને યથાશય પરિચય નીચે આપે છે –
૧. વિશ્વકર્મા :- રામાયણ મહાભારતમાં અને પુરાણોમાં વિશ્વકર્માનું નામ દેવાના શિલ્પી તરીકેના ઉલ્લેખમાં આપ્યું છે. વાસ્તુશાસ્ત્રના સાહિત્યમાં પ્રથમ સૌથી વધુ પ્રસિદ્ધ વિશ્વકર્માનું નામ છે. સ્કંધપુરાણનાં પ્રભાસખંડમાં ઉલ્લેખ છે કે અષ્ટવસુમાં પ્રભાસના પુત્ર વિશ્વકર્મા થયા. જે ભૃગુઋષિની બહેનના પુત્ર હતા. તેમણે મામા પાસેથી શિક્ષણ લીધું -પ્રભાસક્ષેત્રમાં પ્રભાસ અને તેના પુત્ર અર્થાત્ વિશ્વકર્મા (પ્રભાસવાસી સોમપુરા શિ૯પી) થયા. આમ સોમપુરા શિલ્પી વિશ્વકર્માની પુરાશૈક્ત ઉત્પતિ ગણી શકાય.
વિશ્વકર્મા પ્રકાશમાં પ્રારંભમાં કહ્યું છે કે શિવે પ્રાચીન વાસ્તુશાસ્ત્ર પરાશર ઋષિને શિખવ્યું. તેમણે બ્રહદ્રથને, બ્રહદ્રથે વિશ્વકર્માને અને વિશ્વકર્માએ જગતના કલ્યાણાર્થે લોકોમાં તે પ્રવર્તાવ્યું છે. ( અન્ય ગ્રંમાં આ શાસ્ત્ર શિવને બદલે ગળે પરાશરને શિખવ્યાનો ઉલ્લેખ છે). વિશ્વકર્મા વિશ્વકર્તા પ્રજાપતિ-બ્રહ્મા, શિલ્પશાસ્ત્રોના કર્તા વિશ્વકર્મા અને લોકવાર્તાના વિશ્વકર્મા એ ત્રણે ભિન્ન છે. કેટલાક વિદ્વાને નિઃસંદેહ માને છે કે ગુપ્તકાળ પહેલાં વાસ્તુશાસ્ત્રના રચનારા વિશ્વકર્મા નામે એક વિદ્વાન પુરુષ હતા. તેમના નિરૂપેલા સિદ્ધાંતે ઘણા લોકપ્રિય થયેલા. તેથી આયશાસ્ત્રોમાં તેમને વિષે અનેક વાર્તાઓ મળે છે. આ શિલ્પીઓ વિધકર્માનું પૂજન કરે છે. હેમાદ્રીએ તેનું મૂર્તિ સ્વરૂપ આપેલ છે. સ્કંધ પુરાણમાં ઉલ્લેખ છે કે વિશ્વકર્મા પ્રભાસના પુત્ર મહાન શિલ્પી સ્થપિતિ તેમજ પ્રજાપતિ હતા. અગ્નિપુરાણે વિશ્વકર્માને અનેક મનુષ્યને આજીવિકા દેનારા હજારે શિલ્પકળાના સર્જક તરીકે ઓળખાવ્યા છે. ગરૂડપુરાણમાં તેમને દેવાના પ્રખ્યાત શિલપી કહ્યા છે. મહાભારત અને રામાયણના મહાકાવ્યોમાં તેમના ઉલ્લેખ ઘણા ઘણા મળે છે. તેમણે વિસ્મયકારી કળાયુક્ત રાજપ્રાસાદે બાંધ્યા, દેને યુદ્ધના અસ્ત્રશસ્ત્ર, થે અને વિમાન બનાવી આપ્યાં હતા. દેવેના આ સૂત્રધારે લોકકલ્યાણને સારૂ જ પૃથ્વી પર વાસ્તુશાસ્ત્રની રચના કરી છે. વિશ્વકર્મા બ્રહ્માના અવતારરૂપ પણ મનાય છે. તેમને ઉગમ બ્રહ્માના મુખથકી થયે એવું “માતા ” ગ્રંથનું વિધાન છે. સુવર્ણની લંકા અને શ્રીકૃષ્ણની દ્વારિકાની રચના તેમણે કરી આપી હતી. સૂર્ય, કુબેર, ઇન્દ્ર તથા અગત્યને તેમણે જ ભવને બાંધી આપ્યાં હતા. બ્રહ્માને સારુ પુષ્પક રથ પણ તેમણે જ બનાવી આપે હતો. હિમાલયની વિનંતિથી સભાગૃહની
Page #32
--------------------------------------------------------------------------
________________
વિસ્મયકારી રચના તેમણે કરી તથા તેને પશુપક્ષીના ચિત્રોથી અલંકૃત કર્યો હતે. તેમજ ભારત નાટ્યશાસ્ત્રને અનુરૂપ નાટ્યગૃહ તેમણે ત્વરિન બાંધી આપ્યું હતું. અનેક વાસ્તુશાસ્ત્રના ગ્રંથની તેમણે રચના કરી છે.
જૈનગ્રંથોમાં પાંડવોની રાજમહેલસભાની રચના “ અર્જુનના મિત્ર મણિચુડ વિદ્યાધરે” કરી હતી એવો ઉલ્લેખ છે. “વિદ્યાના બળવડે ઈન્દ્રની સભા જેવી નવીન સભા રચી. તેમાં મણિમય સ્તંભે ઉભા કર્યા હતાં. સ્ત્રીના ચરિત્રની જેમ રત્નની ક્રાંતિથી ભૂમિ (જમીનતળ) અનેક વર્ણવાળી જણાતી હતી. દેવેને પ્રિય અપ્સરાના જેવી રત્નમય-પુતળીઓ બનાવી હતી, ભીંતે બુદ્ધના મતની પેઠે ક્ષણમાં દેખાય અને ક્ષણમાં ન દેખાય તેવી બનાવી હતી. એવી સભા રચીને સુવર્ણના સિંહાસન પર યુધિષ્ઠિરને બેસાડી મણિર્ડ વિદ્યાધરે પિતાની મિત્રતા સફળ કરી હતી” આથી જણાય છે કે જેનામાં વિશ્વકર્માને મણિચૂડ વિદ્યાધર તરીકે ઓળખાવ્યા છે.
જૈનગ્રંથના કથન મુજબ ચક્રવર્તિ રાજા પાસે ચૌદ રત્નો હોય છે, તેમાં શિલ્પી, તિષી, રત્ન, બર્ગ, સ્ત્રી આદિ રને હોય છે. આ ચક્રવર્તિ રાજા ઈરછા થાય ત્યારે વર્ધકીરત્નશિલ્પીને આજ્ઞા કરી ત્વરિત રચના તૈયાર કરાવતા હતા. આ વર્ધકી રત્ન-વિશ્વકર્મા રૂપ હતા.
છઠ્ઠ મનુ ચાક્ષસના વંશમાં વિશ્વકર્મા અવતરેલા એવું વિધાન છે. છતાં વિશ્વકર્મા ક્યા યુગમાં થયા તે પ્રશ્ન છે. પરંતુ પ્રત્યેક યુગમાં પિતે હતા અગર તેમના અંશસ્વરૂપ પ્રત્યેક યુગમાં વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત વિશ્વકર્માના નામે ઓળખાતા હતા. હાલ પણ દ્રવિડમાં સેમપુરા જેવા બ્રાહ્મણ જાતિના શિલ્પીઓ વિશ્વકર્મા તરીકે ઓળખાય છે. તેવી જ રીતે ઉડીયા (ઓરીસ્સા)માં મહાપાત્ર શિ૯પીએ પિતાને વિશ્વકર્મા સ્વરૂપ માને છે. શિલ્પના ગહન જ્ઞાનવાન પુરુષ વિશ્વકર્મા સ્વરૂપ જ છે. તેથી તેમણે રચેલા ઉત્તમ વાસ્તુશાસ્ત્રના ગ્રંથે પણ વિશ્વકર્માના જ ગણાયા છે.
પાશ્ચાત્ય વિદ્વાન ડો. એચ. કેન કહે છે કે ઈવી. છઠ્ઠી સદીના પ્રારંભમાં વરાહમિહિરને પ્રખ્યાત યુગમાં વિશ્વકર્માની હૈયાતી હતી. પણ કેનની આ માત્ર ભ્રમણા જ છે. વિશ્વકર્મા તે યુગે યુગે થયા છે.
વિશ્વકર્માના માનસ ચાર પુત્રો જય, મય, સિધ્ધાર્થ અને અપરાજિત નામે હતા. કેઈ ગ્રંથમાં સિદ્ધાર્થના બદલે ત્વષ્ટાનું નામ આવે છે. સિદ્ધાર્થ (ત્વષ્ટા) એ લેહકર્મ-યંત્રકર્મમાં કુશળતા મેળવી હતી. બાકીના ત્રણ પુત્રો (શિ)એ વિશ્વકર્મા પાસેથી પ્રશ્નો પૂછીને વિદ્યા સંપાદન કરી હતી, તેથી લગભગ બધા શિલ્પગ્રંથના ગુરૂ વિશ્વકર્મા અને શિષ્ય વચ્ચેના સંવાદરૂપે જ મળે છે. સેમપુરા, દ્રવીડી અને ઉડીયાના શિલ્પીઓના વૃતાંત પરથી જણાય છે કે વિશ્વકર્મા શબ્દ શિપનું એક વિશેષણ જ હતું, જેને અર્થ આજના એંજીનીયર થાય છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
બ્રહ્માંડપુરાણમાં એવું વિધાન છે કે વિશ્વકર્માના ગૌણવર્ણની કઈ કન્યા સાથે થયેલા લગ્નથી થયેલી સંતતિને પણ તેમણે આ કાર્યમાં જ હતી,
૨ મય–ઉપર કહ્યું તેમ મય વિશ્વકર્માના ચાર પુત્રોમાંના એક પુત્ર હતા. વળી ઘણા માને છે કે વિશ્વકર્મા દેવના શિષી હતા, અને મય દાનાના સ્થપતિ હતા. યુધિષ્ઠિર રાજાના વિચિત્ર સભાગૃહની રચના માટે કરી આપેલી તે મહાભારતમાં ઉલ્લેખ છે. દાનની નગરી પણ તેમણે બાંધેલી. માનસાર ગ્રંથમાં ઉલ્લેખ છે કે બ્રહ્માના ચાર મુખમાંથી શિલ્પીએ ઉદ્દભવ્યા. તેમાં દક્ષિણ મુખમાંથી મય ઉદ્દભવ્યા. બૃહદ્ સંહિતામાં પ્રાસાદ વિષયમાં તેમજ વજલેપ બાબતમાં મયના મતને પ્રમાણ રૂપે સ્વીકાર્યો છે. તેથી જણાય છે કે મયના વાસ્તુશાસ્ત્ર પરના ગ્રંથ છઠ્ઠી સદી અગાઉના રચેલા છે. તેમનો મામલજૂ નામે ગ્રંથ છે. મયના દ્રવિડ શિપ પરના ગ્રંથોમાં ઉલ્લેખ છે કે અન્ય દેવે અને ઋષિમુનિઓ આગળ ઉચ્ચારેલી બ્રહ્માની વાણી મયે એકત્રિત કરી. મયચિત નીચેના ગ્રંથ છે.
(૧) મયમાં (ર) વાસ્તુશાસા (૩) મયવાસ્તુ (૩) વાસ્તુશાસ્ત્ર (૪) મશિલ્પશાસ્ત્ર.
લેકિત છે કે હજાર વર્ષ પહેલા મય શિલ્પી અને તેને શિલ્પી સમુદાય સમુદ્રપાર (પાતાળભૂમિ) (અમેરિકા) તરફ જઈ વર્તમાન મેકસીકે પ્રદેશમાં વસ્ય. હાલમાં તેઓ અન્ય પ્રજાથી ભિન્ન એવી “માયા” નામથી ઓળખાય છે. તેઓના રીતરિવાજ, ધર્મ અને ધર્મમંદિરે પૃથક્ છે. અમેરીકાની ઈજનેરી કળામાં કુશળમાં કુશળ મેકસીકનો ગણાય છે. એ સર્વ મયના વંશ જ મનાય છે. ત્યાં મયનું અપભ્રંશ “માયા” થયેલું લાગે છે. કેમકે મુખ્ય પુરુષના નામ પરથી જ જાતિ ઓળખાય છે.
૩ નગ્નજિત-તે પણ દ્રવિડ શિલ્પના આચાર્ય હતા. વરાહમિહિર નગ્નજિતના વાને પ્રમાણ તરીકે ટાંકે છે. વળી નગ્નજિત નામના એક સ્થાપત્યપ્રિય રાજા પણ થઈ ગયા, જેમણે ચિત્રલક્ષણ” નામે ગ્રંથ રચ્યો છે. પૃથ્વી પર પ્રથમ ચિત્રની ઉત્પતિ સાથે નગ્નજિતનું નામ જોડાયેલું છે. આ નગ્નજિતને “ચિત્રલક્ષણ ગ્રંથ ભારતમાં દુઃપ્રાપ્ય છે, પરંતુ તિબેટન ભાષામાં તેનું ભાષાંતર થયેલું છે. તે પરથી તેનું જર્મન ભાષાંતર થયું છે. તે ગ્રંથના પ્રારંભિક બે અધ્યાયમાં નગ્નજિતે નામ સાથે ચિત્રવિદ્યાની વાર્તા આપેલી છે. તેમાં બ્રહ્માએ નગ્નજિતને કહ્યું કે તમે દેવી શિ૯પી વિશ્વકર્મા પાસે જાઓ. તે તમને ચિત્રવિદ્યા કળાનું શિક્ષણ આપશે.
શિલ્પી નગ્નજિત ઋવેદકાલીન દ્રાવિડ વાસ્તુવિદ્યાના આચાર્ય હતા. શતપથ બ્રાહ્મણમાં રાજન્ય નગ્નજિતના વાસ્તુ સિદ્ધાંતનું ખંડન કરેલું છે. તે નારદના શિષ્ય હતા એ પણ ઉલ્લેખ છે.
૪ વસિષ્ઠ-બ્રહ્માના પ્રાણમાંથી પ્રસિદ્ધ ઋષિ વસિષ્ઠને જન્મ થયેલ. તેમના પત્નિ મહાસતી અરૂંધતી હતાં. સપ્તર્ષિ તેમના પુત્રો છે આમ તેમનું કુટુંબ,
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૨
જ્ઞાનસાગર હતું. વાસિષ્ઠતંત્રના વાસ્તુગૂંથના તે પ્રણેતા હતા તેવું અગ્નિપુરાણમાં વિધાન છે. વરાહમિહિરે બૃહદસંહિતામાં વસિષ્ઠઋષિના પ્રમાણે “પ્રતિમાલક્ષણમાં આપેલાં છે. તેમની રચેલ વસિષ્ઠ સંહિતામાં શિલ્પ અને જ્યોતિષનો વિષય છે.
૫ અત્રિ-મૃતિગ્રંથકાર અત્રિ મુનિ વાસ્તુશાસ્ત્રના આચાર્ય પણ હતા. સપ્તર્ષિ માંના તેઓ એક છે. તે બ્રહ્માની ચક્ષુમાંથી જન્મ્યા. મત્સ્યપુરાણમાં તેમને વાસ્તુશાસ્ત્રના ગુરૂ કહ્યા છે. અગ્નિપુરાણ તેમને આત્રેયતંત્રના વાસ્તુગ્રંથના કર્તા ગણાવે છે.
૬ નારદ-આ શુદ્ર માતા અને બ્રાહ્મણ પિતાના પુત્ર દેવર્ષિ ગણાય છે. માનસા૨માં ઉલ્લેખ છે કે વાસ્તુશાસ્ત્રના એક પ્રણેતા નારદ રૂષિ હતા. તેમના રચેલા “નારદીય તંત્ર' નામે ગ્રંથને અગ્નિપુરાણમાં ઉલ્લેખ છે. “નારદીય શિલ્પશાસ્ત્ર” નામને એક ગ્રંથ મારા ગ્રંથ સંગ્રહમાં છે.
૭ ગગ–આ પ્રસિદ્ધ મહર્ષિ બ્રહાના પુત્ર હતા. તેમના “ગાર્ગતંત્ર” ગ્રંથની રચનાને અગ્નિપુરાણમાં ઉલ્લેખ છે. વરાહમિહિરના પ્રાસાદલક્ષણ નામે ગ્રંથમાં ગર્ગના મતને પ્રમાણ રૂપે માન્ય છે.
કુમાર-વાસ્તુશાસ્ત્રના આ આચાર્ય “કુમારામ” નામે ગ્રંથના કર્તા હતા તે “મનુષ્યાલય ચંદ્રિકા” શિલ્પગ્રંથમાં ઉલ્લેખ છે. (“શિલ્પરત્નમ્ ” નામના ગ્રંથના કર્તા શ્રી કુમાર સોળમી સદીના પાછલા ભાગમાં કેરલ દેશમાં થઈ ગયા છે).
૯ શૌનક-વાસ્તુશાસ્ત્રના આ આચાર્ય–ઉપદેશક “શૌનકતંત્ર’ નામના શિલ્પ ગ્રંથના કર્યા હતા તે અગ્નિપુરાણમાં ઉલ્લેખ છે.
૧૦ વિશાલાક્ષ-તે રાજનિતિશાસ્ત્રના પ્રસિદ્ધ મુનિ હતા. કૌટિલ્ય નીતિશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રમાં વિશાલાક્ષને પ્રમાણરૂપે માન્યા છે. સેમદેવ નામના એક જૈન લેખકે પિતાના “યશસ્તિલક ચંપુ” નામના ગ્રંથમાં તેને નીતિશાસ્ત્રના પ્રણેતા કહ્યા છે. પરંતુ મસ્યપુરાણમાં વાસ્તુવિદ્યાના આચાર્ય તરીકે તેમને ઉલ્લેખ છે.
૧૧ શુક્ર-દેત્યોના પ્રસિદ્ધ ગુરૂ શુક વાસ્તુશાસ્ત્રના આચાર્ય હતા. અનેક વિદ્યા કળામાં તેઓ પારંગત હતા. નીતિવાકયામૃત” અને “યશસ્તિલક ચંપુ’ નામના ગ્રંથ રચનાર જૈન વિદ્વાન સોમદેવ શુક્રના નીતિશાસ્ત્રના ગ્રંથને પ્રસિદ્ધ પ્રમાણરૂપ માને છે. તેમના શુક્ર નીતિગ્રંથમાં વિજ્ઞાનિક વિષ ઉપરાંત વ્યવહાર, રાજનીતિ, આયુર્વેદ અને શિલ્પની પ્રત્યેક શાખા પર સવિસ્તર હકીકત આપી છે.
૧૨ બહસ્પતિ-સર્વ વિદ્યામાં નિષ્ણાત દેવોના આ ગુરુ વાસ્તુશાસ્ત્રના પણ આચાર્ય ઉપદેશક હતા, તે માનસારમાં ઉલ્લેખ છે.
૧૩ પ્રહાદ–અગ્નિ પુરાણના ઉલ્લેખ મુજબ તે વાસ્તુશાસ્ત્રના આચાર્યઉપદેશક હતા અને “પ્રહાદતંત્ર” નામને શિ૯૫ગ્રંથ તેમણે રચેલે છે. “ચિત્રલક્ષણમાં
Page #35
--------------------------------------------------------------------------
________________
વિશ્વકર્મા સાથે પ્ર©ાદનું પણ નામ મળે છે. હિરણ્યકશિપુના પુત્ર પ્રહાદ આનાથી બિન હતા કે કેમ તેને ઉલેખ મળતું નથી. અગ્નિપુરાણની આખ્યાયિકામાં વર્ણવેલા પચીશ તંત્રગ્રંમાં તંત્ર તથા જ્યોતિષ સાથે શિપ પણ આપેલ છે.
ભારતને શિલ્પી વર્ગ ભારતના પ્રત્યેક પ્રાંતમાં પ્રાચીન શિલ્પનો અભ્યાસી વગ વસે છે. અને તેઓ પિતપોતાની (નાગરાદિ, દ્રવિડાદિ કે ભૂમિજાદિ જાતિના પ્રાસાદની રચના કરે છે. પરંતુ કાળ બળે કે ધર્મ પ્રત્યેના દુર્લક્ષે કે વિધર્મીઓની ધર્માધતાના કારણે અમુક પ્રાંતોમાં તે વર્ગ સાવ નષ્ટ થઈ ગયેલ છે. તેથી તે પ્રાંતની શિલ્પા શિલી (પદ્ધતિ) મૂળ કેવા પ્રકારની કયા કાળમાં હતી તે જાણવાનું સાધન પણ આજે રહ્યું નથી. દા. ત. બંગાળ, બિહાર, સિંધ, સરહદપ્રાંત, કાશમીર ઈત્યાદિ પ્રાંતમાં પ્રાચીન શિલ્પ જેવી વસ્તુનું અસ્તિત્વ જ રહેવા પામ્યું નથી. બિહારમાં ખોદકામમાંથી સુંદર અવશેષ મળે છે. પણ વિધમીઓના આક્રમણના લીધે પંજાબ, ઉત્તર પ્રદેશ સ્થા સરહદ પ્રાંતની જેવી તેની પણ સ્થિતિ થઈ છે.
ઉપર કહ્યો તે શિલ્યનો અભ્યાસી વર્ગ તેરમી ચૌદમી સદી સુધી પ્રત્યેક પ્રાંતમાં હતું. તેમણે શિલ્પના ગ્રંથે પણ જાળવી રાખેલા, જેમાં આપેલા નિયમાનુસાર પિતાના પ્રાંતની શિલ્પ શાલીના સ્થાપત્યની રચના તેઓ કરતા હતા.
સેમપુરા શિલ્પીઓ શિલ્પનો આ અભ્યાસી વર્ગ પશ્ચિમ ભારતમાં સોમપુરા બ્રાહ્મણ શિલ્પીઓને છે. સ્કંધપુરાણના પ્રભાસ ખંડમાં તેમની ઉત્પત્તિનો ઉલ્લેખ છે. પૂર્વે સૌરાષ્ટ્રમાં સમ–પુરી (સોમનાથ પ્રભાસપાટણ)માં ક્ષય દેશના શ્રાપના નિવારથે ચકે સમયજ્ઞ કર્યો. તેમાં તેજસ્વી બ્રાહ્મણને આમંચ્યા હતા. કાર્ય પૂર્ણ થયેથી ચંદ્ર સેમપુરી ગ્રામ રત્નાદિ ભેટે સાથે સમપુરા બ્રાહ્મણને આપી સંતુષ્ટ કર્યા. તેમાંના શિલ્પકાર્યમાં પ્રવીણ બ્રાહ્મણોએ તીર્થની યજમાન વૃત્તિ કે દાન સ્વીકારવાની અનિચ્છા બતાવી. તેમણે શિલ્પજ્ઞ ગૃહસ્થ તરીકે રહેવાને આગ્રહ સે.
સોમપુરા શિલ્પીઓની ઉત્પત્તિ વિશે પુરાણોમાં ઉલ્લેખ છે. સોમપુરા શિલ્પીને પવિત્ર માનેલ છે. તેમની ઉત્પત્તિ અને તેઓએ શિલ્પ કમને સ્વીકાર કેમ કર્યો તે હવે જોઈએ
प्रभासेयुत्पतिर्यस्य शिल्पकर्म पदायिना सोमपुरा ज्ञाति रूपोहि देहः श्री विश्वकर्मणः ॥१॥ सोमनाथाज्ञयाकेचित् सोमपुरारिति स्मृताः पाषाण कर्म कर्तारो विश्वकर्मानुगामिनः ॥ २ ॥
Page #36
--------------------------------------------------------------------------
________________
चतुराशीति विज्ञेया ब्राह्मणा द्विजकणि
धर्म शास्त्र गुणैर्युक्ता भोगैश्वयैविभूषिता ॥ ३ ॥ પ્રભાસક્ષેત્રમાં જેની ઉત્પત્તિ છે તેવા શિલ્પ કર્મના જ્ઞાતા સેમપુરા વિશ્વકર્મા સ્વરુપ છે. સોમનાથજીની આજ્ઞાવડે વિશ્વકર્માના અનુગામી પાષાણ કર્મના કર્તા, ચોરાશી કળાના જ્ઞાતા, ચોરાશી પ્રકારના બ્રાહ્મણેમાં ધર્મશાસ્ત્રના ગુણથી યુક્ત, ભેગ અને એશ્ચર્ય વડે ભતા એવા દ્વિજ કર્મમાં અનુરક્ત સોમપુરા બ્રાહ્મણે થયા.
शिल्पिनः हृदये ब्रह्मा इस्तयो विष्णुश करौ ।
चंद्रादित्यौ च चक्षुषोः सर्वा गे मात्र देवता ॥ ४ ॥ ઉપર કહ્યા તેવા સોમપુરા શિપીના હદયમાં બ્રહ્મા વસે છે. તેના બને હાથમાં વિષ્ણુ અને શિવ રહે છે. તેની બે આંખમાં સૂર્ય અને ચંદ્ર બિરાજે છે. અને તેના અંગે પાંગમાં સર્વ દેવતાઓ વસે છે. આ સર્વ વિધાન “સોમપુરાણ” નામે ગ્રંથમાં આપ્યું છે.
સોમપુરા શિલ્પીઓએ ધંધા તરીકે શિલ્પને વ્યવસાય ગ્રહણ કર્યો. “શરૂમાં સામાન્ય કેળવણી લેતા હતા. તેથી સંસ્કારી ને કેળવાયેલા હતા. પણ પાછળથી એકલા ધંધા તરફ લક્ષ આપી કેળવણી તરફ દુર્લક્ષ કર્યું. જેથી શિલ્પના સંસ્કૃત ગ્રંથમાં તેઓ બહુ ડું સમજતા થયા. છતાં પેઢી દર પેઢીને બંધ હોવાથી શિપના સંસ્કાર જળવાઈ રહ્યા. પુરા પિતા પાસેથી શિલ્પના, ક્રિયાત્મક જ્ઞાનને લાભ પામત. તેથી પુસ્તકોની જરૂરીયાત ઓછી રહેતી. તેથી જુની શિલ્પગ્રંથની પિથીનું પૂજન કરી સંતોષ પકડતા થયા. અને પુસ્તકને મિલકત ગણવા લાગ્યા. પુસ્તકે જીર્ણ થતાં અભણ લહિયા પાસે તેની નકલ લખાવતા. જેમાં પાર વિનાની અશુદ્ધિઓ પ્રવેશ પામી. પરિણામે શિ૯૫ ગ્રંથોમાં અપભ્રંશ ખૂબ પ્રસર્યું. મૂળ શબ્દ શોધવાનું પણ કઠણ થયું. અજ્ઞાનના લીધે તેમજ વિદ્યા-ચેરીના ભયે ગ્રંથો પટારામાં પડી ઉધઈના ભંગ બન્યા તે કઈ અશ્ચિને પણ ભેગા થયા. બાકી રહ્યા તે ખૂબ જ અશુદ્ધ છે. પુસ્તકોને તેના મૂળ સ્વરૂપમાં મૂકવા સારૂ અખૂટ ધીરજ, ધન અને તેને ક્રિયાત્મક જ્ઞાનની જરૂર છે.
સ્કંધ પુરાણમાં ઉલ્લેખ છે કે “દેએ શિલ્પ સ્થાપત્યને વ્યવસાય સેમપુરા શિલ્પીને અર્પણ કર્યો.” આ સોમપુરા શિલ્પીઓ પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર, ગુજરાત, લાટ, કચ્છ, મેવાડ, રાજસ્થાન (મરૂભૂમિ) આદિ પ્રદેશના રાજ્યમાં સારે સત્કાર પામ્યા અને ત્યાંજ વસવાટ કર્યો. આજ પણ કેટલાક શિલ્પીઓ મેવાડમારવાડમાં ખેતરે જમીન ધરાવે છે. આ જ્ઞાતિના અમુક કુટુંબોએ પરંપરાને શિલ્પને અભ્યાસ જારી રાખી શિવિદ્યાને જાળવી રાખી છે. અલબત્ત તેમને
Page #37
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ બહું અલ્પ છે. પરંતુ તેઓ રૂઢી પરંપરાથી મંદિરાદિ બાંધે છે. તેમની પાસે શિલ્પને ગ્રંથ સંગ્રહ પણ ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. આજે પણ તેઓ એ જ કામના નિષ્ણાત છે.
ઈસ્વી પાંચમી શતાબ્દિમાં દશપુર-વાલિયર રાજ્યના મંદસોરના શિલાલેખમાં લાટ દેશના સોમપુરા શિલ્પીઓ માળવા અને રાજપુતાનાના પ્રદેશમાં પાંચમી શતાબ્દિમાં આવ્યા તે ઉલ્લેખ છે. તેમાં લાટ દેશના વિહારના પણ ઉલ્લેખ મળે છે.
તેમજ રાષ્ટ્રકૂટવંશીય કૃષ્ણ રાજાએ આઠમી સદીમાં ઈલોરાના કલાસ નામના અદભૂત પ્રસાદની રચને એકજ આખા પહાડમાંથી કતરાવી છે. તેણે લાટ દેશ (દક્ષિણ ગુજરાત) ના શિલ્પીઓને નિમંત્રી આ રચના કરાવી છે તેવું તેના તામ્રપત્રો પરથી જણાય છે. લાટદેશના આ શિલ્પીઓ સોમપુરા શિ૯પીઓ હતા.
અન્ય પ્રાંતિના શિલ્પીઓ આવી જ કેમ પૂર્વ ભારતના ઉડીયા ઓરિસ્સા પ્રાંતમાં છે, જે મહારાણા નામથી ઓળખાય છે. તેઓ “મહાપાત્ર”નું અપભ્રંશ મહારાણુ થયું એમ માને છે. આજ પણ શિલ્પનું સુંદર કામ તેઓ કરે છે. તેમની પાસે તે પ્રાંતની રેલીના શિષ્યોને ઠીક સંગૃહ પણ છે. તેમનું ગણિત આપણા ગુજરાતની રીતને મળતું છે. ઓરિસ્સાના પુરી અને ભુવનેશ્વરના અનેક મંદિરોની કૃતિ તેઓના વડીલની છે. કહે છે કે ભુવનેશ્વરમાં હજારો મંદિર હતા. તે સર્વની રચના આ મહારાણા શિપીએએજ કરેલી હતી. આજે આ વિશ્વકર્મા મહારાણાના ત્યાં માત્ર ૩૪ કુટુંબે જ છે. જેમાં મહાપાત્ર અને મહારાણુ એ બે પદવીઓ ત્યાંના શિલ્પીઓ વિશેષ ધારણ કરે છે. ઉડીયામાં આજે આવા જગન્નાથપુરીમાં ૩૦ ત્રીશ કુટુંબ, યાજપુરમાં બે કુટુંબ અને ભુવનેશ્વરમાં બે કુટુંબ વસે છે. આંધ્ર રાજ્યમાં પણ એવી જ શિલ્પી કોમ હતી. પણ આજે તેમની સુંદર કૃતિ બહુ જ અલ્પ દેખાય છે. પણ તે પ્રદેશના ખોદકામમાંથી અમૂલ્ય કળામય કૃતિઓ પ્રાપ્ત થાય છે. તે જોઈ તેમના પ્રત્યે માન ઉપજે છે. હમણાં જ બંધાતા નાગાર્જુનના બંધમાં આવું આખું શિલ્પનગર આવી જાય છે. તેથી કળા રસિકે તેની રક્ષાને માર્ગ શોધી રહ્યા છે. વરંગુલમાં ઉભેલી આંધ કળા કૃતિઓ સુંદર છે. વિધમ રાજ્ય શાસનના કારણે નષ્ટભણ થયેલ આંધ સ્થાપત્યના અવશેષ આજે અરણ્યમાં પડેલા છે.
ઈ. સ. પૂર્વેની પહેલી શતાકિદમાં સાંચીનો સ્તૂપને દક્ષિણ દરવાજે પ્રથમ બંધાયે. તે શ્રી સાતકણું આંધ્રરાજાના શિલ્પીઓના પ્રમુખ સ્થપતિ આનામદાએ પિતાના ખર્ચે બંધાવ્યાનો લેખ છે. ઈસ્વીસનની પહેલી સદીમાં આંધ્ર રાજયશાસન પુર બહારમાં હતું. તે સમયમાં આંધ્ર કળા ખૂબ ખીલી હતી.
દ્રવિડમાં પણ આ જ શિપી વર્ગ હતું. આ દ્રવિડ શિ૯૫ વ્યવસાયના કુળ
Page #38
--------------------------------------------------------------------------
________________
પરંપરાના ધંધાવાળા એક કુંચિતકૃષણ નાયડુ નામે શ્રીરંગમના વતની શિલ્પી મને એ પ્રદેશમાં મળેલા. પણ તે દ્રવિડના જુના શિલ્પી વર્ગ-જ્ઞાતિના નહતા તેમ તેમની પાસે આ વિદ્યાના કેઈ ગ્રંથ પણ નહોતા. રૂઢિ પરંપરાના કારણે શિ૯૫કામમાં તે કુશળ હોય તેમ લાગ્યું. તેણે કહેલું કે દ્રવિડની શિલ્પી જ્ઞાતિ પિતાને વિશ્વકર્માના વંશજ બ્રાહ્મણ કુળના હોવાને દાવો કરે છે. તેમના કેટલાંક કુટુંબ સીલેન (લંકા)માં વસે છે. કુંભકોણમ પાસે શિલ્પીઓનું એક આખું નાનું ગામ વસેલું છે. તેઓ ધાતુકામ તથા મૂર્તિરચના કળામાં પ્રવીણ છે.
તેરમી સદીમાં થયેલા હેમાદ્રિપંત યાદવ વંશના દેવગિરિના નૃપતિ મહાદેવ તથા રામદેવના પ્રસિદ્ધ પ્રધાન હતા. આ વિદ્વાન પુરૂષ “ચતુર્વ-ચિંતામણિ” તથા “રાજપ્રશસ્તિ” જેવા ગ્રંથોના લેખક હતા. મેડી લિપિની શોધ તેની જ છે. તે ધાર્મિક વૃત્તિના પરમ ભક્ત હતા. તેણે પોતાના રાજાને પ્રેરણા આપી એ પ્રદેશમાં ત્રણ મંદિર બંધાવ્યાને ઉલ્લેખ મળે છે. તેમને એ પ્રદેશના મહાન રથ પતિ પણ માને છે. તેમના બાંધેલા આ ત્રણ મંદિરની ચેકસ રચના પરથી તે શૈલિ હેમાદ્વિપત નામે ઓળખાય છે.
મહેસુર પ્રદેશમાં પણ આ શિલ્પી વર્ગ છે. પણ હું તેમને મળી શકે નથી. હયશાળ રાજ્ય કુળે બંધાવેલા હલીબડ, બેલુર તથા સોમનાથપુરમના મંદિરની. કૃતિ ઉત્તમ આશ્ચર્યકારક છે. તેના ડંકનાચાર્ચ નામે મહાન શિક્ષાચાર્ય ઈસ્વી ૧૧૧૭માં થયા. તે યુગના અન્ય શિલ્પીઓમાં મહિલતમા, બાલેયા, ચંદેયા, બામયા, ભર્મયા, નાનજય અને યાલમસીયાના નામે પ્રસિદ્ધ છે. વર્તમાન કાળમાં હૈસુરમાં શિલ૫સિદ્ધાંતિ શિવલિંગ સ્વામી નામે એક વૃદ્ધ શિલપી હતા. તેઓ શિષ્યને પ્રાસાદ શિલ્પને અભ્યાસ કરાવતા હતા તેમજ પ્રતિમા વિધાનનું પ્રત્યક્ષ શિક્ષણ દેતા હતા. મહેસુર-કર્ણાટકની શિલ્પશલિ વેસર કે વિરાટ જાતિની કહેવાય છે. ઉત્તર દ્રવિડની શિલ્પશલિ મધ્યમ વેસર છે.
ભારતના અન્ય પ્રાંતમાં ધર્માધિતા, વટાળ પ્રવૃતિ ત્થા ધર્મ પરિવર્તનના કારણે શિલ્પીઓની જાતિ નષ્ટ થયેલી લાગે છે. સંભવ છે કે આ જાતિ શિ૯૫ના કામના અભાવે બીજા વ્યવસાયમાં પણ પડી ગયેલ હોય.
મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ આદિ ઉત્તર ભારતના કેટલાક ભાગમાં “જાંગડ” નામની શિલ્પીઓની એક જાતિ છે. પરંતુ તેઓ કોઈ કર્મ, સાર્દ પાષાણુ કામ, ચિત્રકામ અને ખેતી આદિ વ્યવસાય કરે છે. તેમાંના કેટલાક લેહનું કામ પણ કરે છે. તેઓ વિશ્વકર્માને પિતાના ઈષ્ટ દેવ માને છે. ઉત્તર પ્રદેશમાં શાસ્ત્રીય બાંધકામ કરે તે વર્ગ હજુ જાણવામાં આવ્યું નથી. પાષાણનું સાદું કામ કરનાર કારીગરોને વર્ગ ત્યાં છે જ. :
જયપુર અલવર તરફના પ્રદેશમાં ગૌડ બ્રાહમણ જાતિના શિલ્પીઓ છે. તેઓ પ્રાસાદ શિલ્પ કરતાં પ્રતિમા મૂર્તિ વિધાનના વ્યવસાયમાં વધુ પ્રવીણ છે. તેઓ
Page #39
--------------------------------------------------------------------------
________________
રણ
મકાનાનું બાંધકામ પણ કરે છે. તેમની પાસે કઈ ફાઈ શિલ્પ ગ્રંથ પણ મળે છે. ધર્માંધતાના વધુમાં વધુ ભેગ સરહદ અને બંગાળ પ્રાંત થયા છે. તેથી ત્યાં શિલ્પી વર્ગનું નામ નિશાન નથી રહ્યું તે દુઃખની વાત છે.
ગુજરાતમાં વૈશ્ય, મેવાડા, ગુજર અને ૫'ચાળ એ ચાર પણ શિલ્પી વર્ગની જ જ્ઞાતિઓ છે. તેઓ પોતાને શ્રી વિશ્વકર્માના પુત્રો હાવાના દાવા કરે છે. શિલ્પ કમ કરનારા લેાકેા હુંમેશા પોતાના વ્યવસાયના આદ્ય દેવને પિતા તુલ્ય માને છે. આ વૈશ્ય, મેવાડા અને ગુર્જર ભાઇએ વિશેષ દ્મરીને કાષ્ટ કર્યું કરે છે. પંચાળ ભાઇએ લાહુ કર્મથી પેાતાની આજીવિકા ચલાવે છે. પણ તે સૌ વિશ્વકર્માને પોતાના ગુરૂ-પિતા માને છે.
શિલ્પ ગ્રંથામાં સ્પષ્ટ આદેશ છે કે કોઈ કાય એક શિલ્પીના હાથે જ સ ́પૂર્ણ કરાવવું. ફાર્યાર ભ પહેલાં શિલ્પીની નિપુણતાની ખાત્રી કરીને તેને કા સાંપવુ. જો તેમ ન કરવામાં આવે તે મતિભેદ-કે ક્રિયાભેદના કારણે તે કાયૅ શાસ્ત્ર સિદ્ધ ન થાય તા યજમાન અને શિલ્પીને વિન્નકર્તા અને છે. માટે કાર્ય કરાવનાર અને કરનારે પરસ્પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવવા જોઇએ. તે જ કાર્ય સિદ્ધ થાય છે. તેથી જ રસકારે કહ્યું છે.
एकहस्ते तु कल्याण द्विहस्ते मृत्युरेव च । गृहदेवैकशिल्पिन भाषितं विश्वकर्मणा ॥
એક જ શિલ્પીના હાથથી થયેલ કાર્ય થી કલ્યાણ થાય છે. બે હાથથી થયેલ કાર્યથી મૃત્યુના સંભવ રહે છે. માટે ગૃહકાર્ય કે દેવાલયમાં એકજ શિલ્પીના હાથે કાર્ય કરાવવુ, એવું વિશ્વકર્માએ કહ્યુ` છે.
સ્થાપત્યાધિકારી
શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે યજમાને ગુણદોષ પારખીને કોષ્ટ શિલ્પીના સત્કાર કરી કાર્યારંભ કરાવવા. શાસ્ત્રકાર સ્થપતિના ગુણદોષ સંબંધે કહે છે કે ગુણવાન, શાસ્ત્રજ્ઞ, ગણીતજ્ઞ, ધાર્મિક, સદાચારી, ચારિત્ર્યવાન, મિષ્ઠભાષી, અકપટી, અલેાભી, ઘણા બધુવાળા, નિરોગી શારિરિક દોષ (ખાડ) વગરના, વ્યસન રહીત અને ચિત્ર રૂખાના કમમાં પ્રવીણ સ્થતિ હેવા જોઈએ. સ્કંધપુરાણના પ્રભાસખંડમાં સામપુરા શિલ્પીને સવ કોષ્ટ ગણેલ છે.
શાસ્ત્રકારોએ આંધકામના અધિકારીના વર્ગ પાડેલા છેઃ- (૧) સ્થપતિ (ર) સૂત્રગ્રાહી (૩) તક્ષક (૪) વકી:–એ ચારેના કર્તવ્યની પણ નોંધ આપી છેઃ
૧ સ્થપતિ-સ્થાપત્યની સ્થાપનામાં સપૂણૅ ચાગ્યતાવાળા સ્થપતિ (ચીક્એ જીનીયર) ૨ સૂત્રગ્રાહી સ્થપતિના ગુણુને અનુસરનારા સ્થપતિના પુત્ર કે શિષ્ય; જેને
3
Page #40
--------------------------------------------------------------------------
________________
શિલ્પીઓની ભાષામાં “સુતર છોડ” કહે છે. નકશા દોરનાર ડ્રાફસમેન-ઉપરાંત બધા કાર્યનું મંડાણ કરે તે નિપુણ, સ્થપતિને આજ્ઞાપાલક સૂત્રગ્રાહી (આચિટેકટ).
૩ તક્ષક–સૂત્રમાન પ્રમાણને જાણનાર; નાના મોટા પાષાણ કાર્ય કરનાર કરાવનાર; સાદું નકશી કે રૂપ કામ કરનાર; સદા પ્રસન્ન ચિત્તાવાળે; સ્થપતિ પ્રત્યે સફભાવ ધરાવનાર તક્ષક જાણો.
૪ વર્ધકી શાસ્ત્રમાં તેના બે પ્રકાર કહ્યા છે. એક તે કાષ્ટ કાર્ય કરનાર વધુ કી (સુત્રધાર=સુતાર) તથા બીજો માટી કાર્યમાં નિપુણ મેડેલીસ્ટ) ગુરૂ ભકત વર્ધક જાણ.
વર્તમાન કાળમાં સમપુરા શિલ્પીઓને કચ્છમાં “ગઈધર” કહે છે. ગજધર (ગજને ધારણ કરનારને તે અપભ્રંશ છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં રોળમી સતરમી સદીમાં “સુત્રધાર” કહેતા. સેમપુરા શિપી વર્ગમાં એક બીજ વેવાઈઓને “ઠાર નામે સંબોધતા. આ “કાર” શબ્દ (સુત્ર)-ધાર”નો અપભ્રંશ છે. ઓગણીશમી સદીમાં અંગ્રેજી રાજ્ય શાસન કાળમાં કારીગરોના સમુહના ઉપરીને મીસી શબ્દથી સંબેધવાનું શરૂ થયું. આ મીસ્ત્રી શબ્દ પ્રત્યેક કારીગરના ઉપરીને લાગુ પડે છે. તેથી શિલ્પીઓને મીસ્ત્રી શબ્દથી સંબોધવું એગ્ય નથી. શિલાને ઘડનારે તે શિલાવટ-તેનું અપભ્રંશ રૂપે “સલાટ શબ્દ છે. શિલાવટ શબ્દ ઉત્તર ભારતમાં આજ પણ પ્રચલિત છે.
જૈન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ચક્રવર્તી રાજા પાસે ચૌદ રત્ન સદા હાજર રહેતા હતા. જેથી આ રાજા જે ચીજની ઈચ્છા કરે તેવી જ તે વસ્તુ તેની પાસે ખડી થાય. આ ચૌદ રત્નોમાંના એકનું નામ વર્ધકી આપે છે. તેનું કામ રાજા જેવી ઈચ્છા આજ્ઞા કરે તેવું જ સ્થાપત્ય-બાંધકામ ત્વરિત ઊભું કરી દેવાનું હતું. તેથી જ લોકવાર્તાના પ્રસંગમાં વિશ્વકર્માએ એક રાતમાં આ રચના ઊભી કરી એવું બોલાય છે.)
સ્થાપત્યને વિકાસ ભારતીય સ્થાપત્યને વિકાસ ધાર્મિક ભાવથી બંધાતા દેવ-મંદિર, જળાશ્રયે ઈ ને આભારી છે. કિલ્લા, નગર, રાજભવન જેવી સ્થાપત્ય રચના દ્વારા રાજાએ તથા ધનાઢયાની ઉદાર વૃત્તિથી જ આ વિકાસ થયો છે, જેના પ્રાચીન ભગ્ન અવશેષે છેક ઈસ્વી પૂર્વે પાંચમી સદીના મળે છે. શિલ્પ-સ્થાપત્ય તથા વિદ્યા કળા કૌશલ્યની સમૃદ્ધિ આ દેશમાં અજોડ હતી, જેના વર્ણન અતિ પ્રાચીન મહાકાવ્યમાં પણ આપેલાં છે. - દીર્ઘ કાળના વ્યવહારૂ અનુભવ પછી જ શિલ્પશાસ્ત્રના નિયમ રચાયા હતા. એવું પ્રાચીન સ્થાપત્યના કાળક્રમ પરથી અનુમાન બંધાય છે. યુરોપના શિ૫રસન્ન ગ્રીસ દેશના શિલ્પનિષ્ણાતોએ પણ આ નિયમે પાળ્યા હતા. આ દેશની સમુદ્ર યાત્રાધે ઈવી પૂર્વથી જ આવતા આરબ તેમજ યુરોપીય વિદ્વાનો દ્વારા એ નિયમો તે પ્રદેશમાં પ્રસર્યા હતા.
Page #41
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્યોમાં મુખ્યત્વે દેવમંદિરાદિના વિવિધ વિભાગની ઘાટ પદ્ધતિને વિકાસ કમશઃ પૃથક પૃથક કાળમાં તેમજ દેશના પ્રત્યેક પ્રાંતમાં ક્રમે ક્રમે સ્વયં થતે ગયે છે. ધાર્મિક માન્યતા-ભાવના-સાધનાના ગે ભિન્ન ભિન્ન ઘાટ ઉદ્દભવ્યા છે. તેથી અમુક પદ્ધતિ ચેકસ સંપ્રદાયની છે એમ કહેવું તે ભૂલ ભરેલું છે. અમુક ઘાટ અમુક સંપ્રદાયે પ્રવર્તાવ્યો તેથી તે બ્રાહ્મણ, બૌધ કે જૈન સંપ્રદાયની શૈલી છે એ વિધાન બીનપાયાદાર છે. દેશના ચેકસ વિભાગમાં પ્રવર્તતા એક કે બીજા સંપ્રદાયની શૈલિમાં દેશના એ વિભાગમાં કાળ બળે નવમી-દસમી સદી સુધી શિ૯૫કૃતિમાં પરિવર્તને થતાં જ ગયાં છે. તે પછી જ તેની રચનાના ચેકસ સિદ્ધાંત નક્કી થયા હશે એમ માનવું પડે છે. દાખલા તરીકે નવમી દસમી સદીના દેવમંદિરના મૂળ પ્રાસાદને ફરતું છજું જોવામાં આવતું નથી તેમજ દેવમંદિરની ભિંતના થરવાળા પણ તેમાં એાછા જોવામાં આવે છે. તેમજ થરવાળામાં ખાસ દેવસ્વરૂપ પણ લેતા નથી. વળી તેનું પીઠ-કુંભાનું કામ વર્તમાન કાળના નિર્માણ કરતાં સાદું હતું. દશમી સદીની અગાઉની રચનામાં પીઠ ઈત્યાદિનું શિ૯૫ પણ પાછલા કાળથી ભિન્ન થયેલું દેખાય છે. એથી દેવમંદિરની રચનાના રૂઢ નિયમો પાછલા કાળમાં બંધાયા હતા એમ ચોકસ માનવું પડે છે.
પરદેશી વિદ્વાને ભારતીય શિલ્પકળાના સાંપ્રદાયિક ભેદ પાડીને શિ૯૫ રચનાને ઓળખાવે છે તે તદ્દન ખોટું છે. એ તે માત્ર પ્રવર્તમાન શિલ્પ પદ્ધતિના કાળભેદ, અગર પ્રાંતીય ભેદ છે. આ દેશની શિલ્પકળાનું વિશિષ્ટ લક્ષણ તે તેના બાંધકામના ઘાટની સહેતુક રચના છે. જે વેદિક, જેન કે ધ કોઈ પણ સંપ્રદાયના મંદિરમાં સ્પષ્ટ દેખાય છે.
શિલ્પ રેલીના પ્રકાર વિશ્વકર્મા પ્રણિત ગ્રંથમાં આ વસ્તુ સ્પષ્ટ આપી છે. ભારતના વિવિધ પ્રાંતમાં શિલ્પની ચૌદ જાતિઓ પ્રવર્તતી હતી, જેમાંની આઠ ઉત્તમ ગણાય છે. દેશના કયા ભાગમાં તે જાતિના પ્રાસાદની રચના થતી હતી તેને પણ તેમાં ઉલ્લેખ છે -
नागरा द्राविडाश्चैव भूमिजा लतिनास्तथा । सांधाराश्च विमानाश्च मिश्रकाः पुष्पकांकिताः ॥ ત્તેિ રાષ્ટ ગુમાર શુદ્ધjરાઃ પીર્તિતા:
તેર–ગતિ-થાન-મેufથતા | (૧) નાગરાદિ, (૨) દ્રાવિડાદિ, (૩) ભૂમિજાદિ, (૪) લતિનાદિ, (૫) સાંધારાદિ, (૬) વિમાનાદિ, (૭) મિશ્રકાદિ, (૮) પુકાદિ એ આઠ જાતિના પ્રાસાદ (ચૌદ જાતિમાં) શુદ્ધ છંદના દેશ-જાતિ-કુળ સ્થાન પ્રમાણે વરૂપભેદે ઉપસ્થિત
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૦
થયા છે. વળી આગળ કયા પ્રાંતમાં કઈ જાતિના પ્રાસાદેની રચના થાય છે તે
પણ કહેવામાં આવ્યું છે. ગંગાદેશ, અહિરાજ્ય, કામરૂ (આસામ), ગૌડ, મંગ, તુરષ્કાદડ (હાલના ચૌલ દેશ), નાલેશ્રી, નીલસ ંભવ, મલય દેશ, Îટક, કલિંગ, કાન્યકુબ્જ, વૈરાટ, કાકણ, દક્ષિણાપથ, જય'તી, માલવદેશ, કાંચીપ્રદેશ. કલિ જર પ્રદેશ, મગ, મથુરા, હીમાલય, આશ્રયપ્રદેશ, દંડકારણ્ય, સૌરાષ્ટ્ર, ગુર્જર, લાટ, કાશ્મિર, સિંધુ, ખુરાસાણુ તથા તેોગક્ષણ પ્રદેશમાં આ પ્રકારના પ્રાસાદો થતા હતા. પ્રાસાદોની આ જાતિમાના ઉદ્ભવના ઇતિહાસ શિલ્પભ્રંથમાં આપ્યું છે કે હિમાલયની ઉત્તરે દારૂકાવનમાં જે જે લેાકેાએ જે જે પ્રકારે-જે જે આકાર શિવજીના પૂજનની રચના કરી હતી તે પરથી પ્રાસાદના આ ઘાટ-આકૃતિ ઉર્દૂભવી છે. આ સર્વ જાતિના પ્રાસાદો કયા પ્રાંતેમાં કેવા સ્વરૂપના રચાતા હતા તેના સ’શાધનની જરૂર છે, જે સંશોધન કાર્યમાં વિદ્વાન શિષજ્ઞતા આને રકીને રાષ્ટ્રિય સરકારે આ ઉપયેગી કોઇ પુરાતત્વકામ ત્વરિત કરવુ ઘટે છે.
દ્રવિડ ગ્રંથામાં તે માત્ર ત્રણ જાતિના પ્રાસાદોના જ ઉલ્લેખ છે. (૧) દક્ષિણુમાં દ્રવિડાદિ, (૨) ઉત્તરમાં નાગરાદિ તથા (૩) મધ્યમાં વેસરર્શાદે (વૈરાજ્યાદિ) જાતિના પ્રાસાદની શિલ્પ રચના વર્ણવી છે. વળી કેટલાક વિદ્વાના શિલ્પની કેટલીક શૈલિને શાસનકર્તા રાજ્યકુળના નામ પરથી એળખાવે છે. ચાલુકય શૈલિ, પલ્લવ શૈલિ ઈ. પણ ઉપર કહ્યું તેમ આ વિધાન ખેતુ છે.
શિલ્પચ‘થાઃ
આયુર્વેદ, ધનુવેદ, વાસ્તુવિદ્યા (શિલ્પ સ્થાપત્ય ), જ્યાતિષ, ગણિત ર્થ અનેક વિદ્યાના પ્રાદુર્ભાવ ભારતમાં જ થયા છે. યુરાદિ દેશમાં આરબ તથા ગ્રીક પ્રજા માત આ વિદ્યા પરદેશો માં ફેલાઈ છે. આ પ્રત્યેક વિદ્યાના સિદ્ધાન્તાનુ વન તે તે વિદ્યાના પ્રાચીન સ’સ્કૃત ગ્રંથમાં એ કાળના નિષ્ણાત પ્રસિદ્ધ ઋષિમુનિઓએ કર્યું છે; અને તે ગ્રંથા તેમના નામ સાથે જોડાયલા છે. વ`માન યુગના એન્જીનીયરીંગને ટપી જાય એવુ એ અમૂલ્ય સાહિત્ય છે. ભારતમાં વિધર્મી મુસ્લીમ ધર્માધ શાસ્રકાના હાથે સ્થાપત્યોની સાથે તેના ગ્રંથાના પણુ વિનાશ થયે. એથી પ્રત્યેક પ્રાંતમાં વિકસેલી સ્થાપત્ય કળાના અમૂલ્ય નમુના અપ્રાપ્ય બનવાથી તેના અભ્યાસનું' સાધન પણ આજે રહ્યું નથી. આમ ઘણાક શિલ્પગથા વિધર્મીઓના હાથે નાશ પામ્યા. ઉપરાંત શિલ્પીઓની સ`કુચિત વૃત્તિના કારણે પણ આ ગ્રંથો કાળક્રમે ઉદ્ધઈના ભાગ અન્યા. એથી જે કાંઈ શિલ્પ-સાહિત્ય રડયુ ખડયું. જળવાઈ રહ્યું તે છિન્નભિન્ન અવસ્થામાં હસ્તલિખિત પ્રતામાં મળે છે. સાંગેાપાંગ સંપૂર્ણ ગ્રંથ મળી શકતા નથી. દેવમંદિર માંધનાર શિલ્પીઓ પાસે પેાતાના ધંધાની જરૂરીયાત પુરતા જ કઈ કોઈ ગ્રંથના ભાગ જળવાઇ રહ્યો છે, ગ્રંથના બાકીના ભાગ મળતા નથી. વળી આવી હસ્તલિખિત પ્રતા પરથી થયેલી નકલેામાં પાર વિનાની અશુદ્ધિએ જોવામાં આવે છે. કેમકે આ કારીગર વર્ગમાં સંસ્કૃત ભાષાના જ્ઞાનના અભાવ હેય છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઋષિમુનિઓ તત્વવેત્તા હતા. તેમણે અનેક વિધા કળાના શાસ્ત્રોની રચના કરી છે. વાસ્તુવિદ્યાના ૧૮ આચા-ષિમુનિઓએ જે ગ્રંથ રચેલા છે, તે સાહિત્ય આજે પુરૂં ઉપલબ્ધ નથી. શ્રી વિશ્વકર્માના રચેલા ક્ષીરાર્ણવ, વૃક્ષાર, દીપાર્ણવ, અપરાજિત, જ્ઞાનપ્રભષ, વિશ્વકર્મા–પ્રકાશ, વાસ્તુશાસ્ત્રકારીકા, જયગ્રંથ-આટલા ગ્રંશે હલ જોવામાં આવે છે. જે સર્વ મારા ગ્રંથ સંગ્રહમાં ઉપલબ્ધ છે. બારમીથી સોળમી સદી સુધીના કાળમાં શિલ્પજ્ઞ નિષ્ણાત વિદ્વાનોએ શિલ્પશાસ્ત્રના ગ્રંથ રચેલા છે. જે ગ્રંથનું આજે ચેકસ અંશે અધ્યયન થાય છે. પંદરમી સદીના પ્રસિદ્ધ નિષ્ણાત શિ૯પીશાસ્ત્રી સેમપુરા મંડનને જન્મ ગુજરાત પાટણમાં સૂત્રધાર શ્રી ક્ષેત્ર (ખેતા)ના ઘેર થયે હતે. અને એ પિતા-પુત્રને મેવાડમાં ચિતડના મહારાણા કુંભાજીએ નિમંત્રીને રાજ્યાશ્રય આપ્યો હતો. (૧) સૂત્રધાર મંડને રચેલા દસેક ગ્રંથે મળે છે. -(૧) દેવતા-મૂર્તિ પ્રકરણમ, (૨) પ્રાસાદ મંડન, (૩) રાજવલભ વાસ્તુશાસ્ત્ર, (૪) રૂપમંડન, (૫) વાસ્તુમંડન, (૬) વાસ્તુશાસ્ત્ર, (૭) વાસ્તુસાર, (૮) આયતત્વ: (૨) સૂત્રધાર મંડનના ભાઈ નાથુજીએ રચેલે “વાસ્તુમંજરીના ત્રણ અધ્યાય ગ્રંથ પણ મળે છે. (૩) મહારાજા ભેજરાજ રચિત પ્રસિધ્ધ “સમરાંગણ સૂત્રધાર” નામે ગ્રંથ છે. (૪) વિદ્વાન સોમપુરા શિલ્પી સૂત્રધાર વીરપાલે “બેડાયા પ્રાસાદ તિલક” નામે ગ્રંથ રચે છે. (૫) ઠકકુર ફેરેનો રચેલે “વત્સાર” (વાસ્તુસાર) નામે ગ્રંથ છે. (૬) પંડિત વાસુદેવ રચિત “વાસ્તુપ્રદીપ” (૭) સૂત્રધાર મલ્લ રચિત “પરિમાણ મંજરી” (૮) સૂત્રધાર રાજસિંહનો “વાસ્તુરાજ,” (૯) સૂત્રધાર ગણેશને વાસ્તુ કૌસ્તુભ' (૧૩) સૂત્રધાર ગેવિંદના () “કલાનિધિ” (૩) વાસ્તુ–ઉધ્ધાર, ” (૧૧) સૂત્રધાર કૌશિકનો “
વાધ્યાય,” (૧૨) સુખાનંદના સુખાનંદ વાસ્તુ રત્ન તિલક પટલ” છે. ઉપરાંત “સૂત્રપ્રતાન” ગ્રંથના ૪ અધ્યાય તથા ‘દેવ્યાધિકાર સંભવ’ ગ્રંથના ૭ અધ્યાય મળે છે. ઉપરના સર્વ વિશ્વકર્માના નાગરાદિ શિ૯૫ ગ્રંથ પ્રસિદ્ધ સૂત્રધાર મંડને સોળમી સદીમાં અસ્તવ્યસ્ત સ્થિતિમાં જોયા. તે સર્વ ગ્રંથોનું સંકલન કર્યું અને આ નાગરાદિ ગ્રંથે સ્પષ્ટ સંક્ષિપ્ત રૂમમાં મૂકી વાતુવિદ્યારે તેણે ઉદ્ધાર કર્યો છે. શિ૯પશાસ્ત્ર સાહિત્યના ભારદાજ શેત્રના આ મહાન ઉદ્ધારક સૂત્રધાર મંડને મેવાડઉદયપુર રાજ્યને આશ્રય પામીને ચિતોડગઢમાં વાસ કરીને આ મહાન કાર્ય કર્યું છે. જે માટે શિલ્પજગત તેમનું ભારે ઋણું છે.
પુરાણોમાં પણ વાસ્તુવિદ્યા પર ઉલ્લેખ મળે છે. મત્સ્યપુરાણ, અગ્નિપુરાણ, ગરૂડપુરાણ, વિષ્ણુધર્મોત્તર પુરાણું ઈડમાં આ ઉલ્લેખો જોવામાં આવે છે. ઉપરાંત આગમ ગ્રંથ, ક્રિયાકાંડને ગ્રંથ, જ્યોતિષગ્રંથ, તંત્રગ્રંથ, સૂત્રગ્રંથ, નીતિશાસ્ત્રના ગ્રંથોમાં પણ શિ૯૫ના અંગેના ઉલ્લેખો મળે છે.
નાગરાદિ શિલ્પગ્રંથે ઉપરાંત વિવાદિ શિલ્પગ્ર ઘણું છે. એ પ્રદેશ પર ધર્મઝનુની મુસ્લીમોનું આક્રમણ પ્રમાણમાં ઓછું થયું છે. તેથી આ વિવાદિ શિલ્ય સાહિત્ય ત્યાં જળવાઈ રહ્યું છે. તેમના મુખ્ય ચર્થોમાં (૧) અંશુમાન ભેદાગમ, (૨) કાશ્યપશિલ્પ, (૩) માનસાર, () વૈખાનસાગમ, (૫) મયમતમ, (૬) શિલ્પ
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૨
શાસ્રમ, (૭) મનુષ્યાલય ચ'દ્રિકા, (૮) વાસ્તુવિદ્યા, (૯) શ્રી તત્વનિધિ, (૧૦) મય શાસ્ત્રમ્, (૧૧) પ્રતિમા લક્ષાધ્યાય, (૧૨) ઈશાન શિવગુરૂદેવ પદ્ધતિ તંત્ર, વિશ્વ કર્મો પ્રકાશ, (૧૪) વાસ્તુસાર સ`ગ્રહ, (૧૫) વાસ્તુમધ, (૧૬) હુંય શિષ પંચરાત્રમ્, (૧૭) શિલ્પ રત્નમ્ , (૧૮) બૃહદ શિલ્પશાસ્ત્ર, (૧૯) ભિલષિતાથ ચિંતામણિ, ઈ. ગ્રંથા છે. જેમાંના ઘણા હાલ મુદ્રિત પણ મળે છે.
મધ્યકાળમાં જુના શિપત્ર'થા અસ્તવ્યસ્ત થતાં તેના કેટલાક ભાગ છૂટા પડી ગયા, જે ખુદા ગ્રંથ તરીકે કેટલાક શિલ્પીઓ પાસે મળે છે. પણ એ તે કાઇ મોટા ગ્રંથના થાડા અધ્યાય જ છે. દાખલા તરીકે, આયતત્વ, કેશરાજ, નિર્દોષ વાસ્તુ, ગૃહપ્રકરણ, પ્રાસાદમજરી, સમવસરણ, પુણ્યવિદ્વી, દેવપ્રતિષ્ઠા, વાસ્તુપૂજા, જીનપ્રાસાદ, ૠષભાદિપ્રાસાદ, કેશરાદિ મેરૂ પ્રાસાદ, એકાવિતિ મેરૂ પ્રાસાદ, વિજયાદિ પ્રાસાદ જેવા ઘણા નાના નાના પ્રથા જોવામાં આવે છે. આ દરેક કાઈ એક અગર ખીજા માટા ગ્રંથના માત્ર અધ્યાય જ છે. અને આ ગ્રંથૈામાં રાજપ્રાસાદ, દેવપ્રાસાદ, જળાશયા, આરામ-વાટિકાઓ, નગર-રચના, સામાન્ય ગૃહા આદિ વિષયે ચર્ચેલા છે. મારા પોતાના ગ્રંથ સંગ્રહમાં ઉપરના ગ્રંથા મુદ્રિત તેમજ હસ્ત લિખિત એકત્ર કર્યાં છે. “વૈમાનિક પ્રકરણ” નામે એક હસ્તલિખિત ગ્રંથ છે; જે ભરદ્વાજ ઋષિના રચેલા યંત્ર સસ્વ' નામના ગ્રંથના એક અધ્યાય જ છે, વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ ગ્રંથ અદ્ભુત છે. આ ગ્રંથમાં આપેલ વસ્તુ પચાસેક વર્ષ પૂર્વે આપણા સુધરેલા સમાજ પાસે કાઈ શિલ્પીએ રજુ કરી હેાત તા તેને પાગલ જ ગણી કાઢર્ચા હાત. પણ આજે પશ્ચિમના વૈજ્ઞાનિકોએ આ વસ્તુ સિદ્ધ કરી બતાવી છે. આપણા આવા ગ્રંથામાં આપેલી હકીકતના 'શોધનની જવાખદારી આપણી સર કારની છે. તેથી આપણી પ્રાચીન વિદ્યા પર પ્રકાશ પડશે અને વિજ્ઞાન ક્ષેત્રે નવી દિશા ઉઘડશે.
કળાને પ્રાત્સાહન
ભારતમાં રાજાએ, ધર્માધ્યક્ષા તથા શ્રીમ`ત વગે શિલ્પકળાને સદા પ્રોત્સાહન આપી તેને જીવંત રાખી છે. તેઓ તેને પેાતાના પ્રધાન ધર્મ માનતા હતા. પણ આજે આ ત્રણે વર્ગ અશ્ય થતા જાય છે. અને એ રીતે આ કળાની કદર કરનાર સમાજ ઘસાતા જાય છે. ખેદ સાથે કહેવુ પડે છે કે વર્તમાન રાજ્ય-સરકાર ભારતીય શિલ્પસ્થપત્ય પ્રત્યે ઉદાસીનતા સંવે છે. સરકારે પાટનગર-દીલ્હીમાં લલિત-કળા એકેડેમી નામની સંસ્થા ઉભી કરી છે. પણ આ સંસ્થામાં તે મુખ્યત્વે નાટક ચેક કે નૃત્ય-સંગીત જેવી ક્ષણિક મનાર જક કળાનેજ સ્થાન છે. સ્થાયી સ્થાપત્ય-કળા તેમજ એ કલ્પના પ્રાચીન ચૈાના સંશોધન પ્રત્યે સાવ દુર્લક્ષ જ સેવાય છે; તેથી ભારતીય કળાના મજ્ઞ સજ્જનાએ આ પ્રશ્ન ઉપાડી લઈ તેના પ્રચાર કરી આ કળાના ઉત્તેજનાથ પ્રબળ પ્રયાસ કરવે ઘડે છે. રહ્યાસહ્યા પ્રાચીન વિદ્યાના સેવકે।ને પ્રોત્સાહિત કરી એ વિદ્યાના સ ંશોધનનું કાર્ય ત્વરિત હાથમાં લેવા
Page #45
--------------------------------------------------------------------------
________________
હ.
પ્રયાસ થવા જોઈએ. રાજ્ય સરકારની જેટલી જ આપણી વિદ્યાપીઠ-યુનીવર્સીટીએની પણ આ ફરજ છે. ભારતીય શિલ્પકળાના સંપૂર્ણ વિકાસ માટે આ વિદ્યાને આપણી એજીનીયરીંગ કોલેજમાં પણ સ્થાન આપવું જોઈએ અને તેને ગ્રંથસ્થ (થીયેારેટીકલ) જ્ઞાન સાથે સક્રિય (પ્રેકટીકલ) જ્ઞાનની વ્યવસ્થા પણ થવી જોઈએ.
સ્થાપત્યને વહેમ માનતા સુધારકે. આપણા પ્રાચીન કાળના સષિ મુનિ પ્રણિત ગ્રંથને બુદ્ધિપૂર્વક અભ્યાસ કર્યા વિના તેને વહેમ કે હંબગ ગણું કાઢવું એ ટુંકી બુદ્ધિનું લક્ષણ છે. પુરાણ ગ્રંથમાં વાયુયાન આદિના વર્ણન છે, જેને અગાઉ આવા સુધરેલા ગૃહસ્થો હાંસીપાત્ર ગણતા હતા. પરંતુ બુદ્ધિબળ તથા પરિશ્રમ વડે પરદેશી વૈજ્ઞાનિકે એ બલુનેએલેનજેટ વિમાન જગત સમક્ષ ખડા કર્યા પછી આપણું પુરાણુ-ગ્રંથસ્થ વસ્તુઓને વહેમ-હંબગ ગણવાને હવે અવકાશ જ રહ્યો નથી. વળી ભારતના સુધરેલા ગણાતા ટુંકી બુદ્ધિના પુરૂષો માને છે કે દેવમંદિર તથા અન્ય સુંદર કળામય સ્થાપત્યો પાછળ દ્રવ્ય ખર્ચવું એ મૂર્ખાઈ છે, પણ તેને બદલે કુલોકોલેજોને ઉત્તેજન આપવું તેમાં જ દ્રવ્યને સદવ્યય છે. પણ આ ટુંકી બુદ્ધિના પુરૂષે ભૂલી જાય છે કે યુગોથી વિકાસ પામેલ શિલ્પ-સ્થાપત્યના વિદ્યા-સંસ્કાર ટકાવી રાખી દેશનું ગૌરવ વધારનારી આ કળાની પાછળના દ્રવ્યને ઉપયોગ એ પણ એક ભારે સવ્યય જ છે, જેથી દેશનું ગૌરવ જાળવનારી આ વિદ્યા-કળા ટકી રહેશે. બુદ્ધિશાળી સજજને એ ઉદાર દૃષ્ટિથી આ વસ્તુને વિચાર કરે ઘટે છે. વિદ્યા-કળાને ઉજન દેવાનું કાર્ય તે રાજ્ય તથા સમાજને ધર્મ છે. સ્વદેશાભિમાની પુરૂષએ આ વસ્તુ પ્રત્યે રાજા-પ્રજાનું લક્ષ દરવું જોઈએ.
ગૌરવપ્રદ ભારતીય શિલ્પ. પ્રાચીન સ્થાપત્ય તથા સાહિત્ય વડે જ દેશની સંસ્કૃતિનું મૂલ્ય અંકાય છે. આ વિદ્યાકળા તે દેશનું અમલું ધન છે. શિપ-સ્થાપત્ય માનવ જીવનનું અત્યંત ઉપયોગી મર્મભર્યું અંગ છે. તે દ્વારા જ પ્રજાજીવનને વિકાસ, સુઘડતા, ધ્યેય, કળાપ્રિયતા સ્પષ્ટ જોઈ શકાય છે. આ કળા હદય તેમજ ચક્ષુ બનેને આકર્ષે છે. શિલ્પ-સૌંદર્ય એ માત્ર તરંગ નથી. પણ હૃદયને સભર ભાવ છે. જગતમાં ભારતનું સ્થાપત્ય ઉત્તમ કેટીનું દેશને ગૌરવ લેવા સરખું છે. ભારતના સર્વ સાહિત્યનો પ્રારંભ ધર્મબુધિથી થયેલો છે. તેથી શિ૯૫શાસ્ત્ર પણ ધર્મભાવના સાથે સંકલિત થયું છે, જેની બુદ્ધિપૂર્વકની રચના પ્રાચીન ઋષિ-મુનિઓએ કરેલી છે.
શિલ્પની કેટલીક શૈલીજ ભારતની આધ્યાત્મિક વિચાર ધારામાંથી ઉદ્ભવી છે. પુર્નજન્મને સિદધાંત મુજબ જીવપ્રાણું વિકાસ સાધતાં અનેક ઉચ્ચ કેટીની નીએમાં જન્મતાં જન્મતાં આખરે બ્રહ્મમાં વિલીન થાય છે. આ સિદ્ધાંત દેવમંદિરના શિખરરૂપ-શંકુના આકારે મૂક્યું છે, જેમાં ભારતીય શિલ્પપધ્ધતિ અંડસૃષ્ટિના સિધ્ધાન્તની વિલીનતાનું દર્શન કરાવે છે. શિલ્પની આધ્યામિક ભાવનાનું જ આ
Page #46
--------------------------------------------------------------------------
________________
'૪૪
એક સ્પષ્ટ ચિન્હ છે. ધર્મ પ્રવૃત્તિથીજ ધાર્મિક સ્થાપત્ય ભારતમાં ઉભાં થયાં અને તે દ્વારા જ શિલ્પી વર્ગને ઉત્તેજન મળ્યું છે. પ્રાચીન કાળમાં શિલ્પીને બ્રહ્માના પુત્ર ગણી તેનું પૂજન થતું. એશીયા ખંડમાં-જાપાનમાં બુધ્ધ ધર્મનો પ્રચાર થતાં એ દેશની રાજ્યમાતાએ પ્રજામાં સર્ષ ઢંઢેરા દ્વારા ઈછા પ્રદર્શિત કરી હતી કે મારા રાજ્યના નગરો તથા ઉપવનમાં શિલ્પીઓને ટાંકણાને ગુંજારવ સદા થતો રહે!
ભારતના શિલ્પીઓએ પુરાણના પ્રસંગોને પાષાણુમાં સજીવ કેતર્યા છે. તેમના ટાંકણાની સર્જનશકિત પરમ પ્રશંસાને પાત્ર છે, પત્થરો પરના શિ૯૫ પરથી શૌર્ય તથા ધર્મબોધ પ્રાપ્ત થાય છે. જડ પાષાણને વાચા આપનારા આવા કુશળ શિ૯પીઓ પણ કવિ જ છે, જે ભારે ધન્યવાદને પાત્ર છે. અલબત્ત કળા કઈ ધર્મ કે જાતિની નથી. એ તે સમગ્ર માનવ સમાજની છે ભારતીય શિલ્પીઓએ આ કળા દ્વારા સ્વર્ગવૈકુંઠને પૃથ્વી પર ઉતાર્યું છે અને રાષ્ટ જીવનને સમૃદ્ધ કરી પ્રેરણું આપી છે. આવી આપણી સ્થાપત્ય કળા પ્રત્યે આજે રાજયકર્તા સરકાર બેકાર બની છે શ્રીમંત વગ દુર્લક્ષ સેવ થયા છે. એ જ દેશનું દુર્ભાગ્ય સૂચવે છે. જડ પાષાણમાં પ્રેમ, શૌર્ય, હાસ્ય, કરૂણા કે કઈ ભાવ મૂર્તિમંત કરે બહુ કઠણ છે. ચિત્રકાર તે રંગરેખાથી તે દર્શાવી શકે છે. પણ શિલ્પી આવી રંગની મદદ વિના જ પાષાણમાં ભાવાત્મક સર્જન કરે છે ત્યાં જ તેની અપૂર્વ શકિત રહેલી છે.
મૂર્તિપૂજા. ભારતના પ્રત્યેક સંપ્રદાયમાં મૂર્તિ પૂજન પ્રાધાન્ય સ્થાને છે. તેના પ્રારંભ કાળ વિષે વિદ્વાનોમાં મતભેદ છે. વેદમાં પણ મૂર્તિ વિષે ઉલ્લેખ છે. ધ્યાન ગની સિધ્ધિ સારૂ જ્ઞાની મહાપુરૂષે પ્રતિમાની આવશ્યકતા સ્વીકારે છે. વેદ કાળમાં યજ્ઞના ક્રિયાકાંડમાં દેવને સ્તુતિ સાથે બલિ આપતા હતા. આ દેવના આયુધ, વાહન, શક્તિ ઈત્યાદિની કલ્પના પરથી પ્રતિમાના સ્વરૂપ રચાયા છે. ભક્તિમાર્ગમાં પ્રતિમા પૂર્ણ આલંબન રૂપ છે. તેથી મૂર્તિપૂજા જરૂરી મનાઈ છે. આ માન્યતાને મૂળ પ્રારંભ નિરાકાર લિંગ પૂજનથી થયે છે. તે પછી જ સાકાર મૂર્તિઓની કલ્પના થઈ. ધાર્મિક દષ્ટિએ સાધક, સાધ્ય અને સાધનમાં અનુક્રમે ભક્ત, મેક્ષ અને મૂતિ–પ્રતિમા મનાય છે. આ પ્રતિમાની સ્થાપના માટે ઉભા કરેલા સ્થાપત્યને મંદિર-દેવાલય કહે છે. આપણા સર્જક, પાલક, સંહારક દેવે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. બ્રહ્માની પ્રતિમાનું પૂજન બહુ સ્વલ્પ થાય છે. વિષ્ણુ, શિવ, શકિત, ગણેશ સૂર્ય–આ પંચ દેવેની પ્રતિમાના પૂજન માટે ભારતમાં સ્થળે સ્થળે મંદિરે રચાયાં છે. દક્ષિણ-દ્રવિડમાં કંધ-કાર્તિકસ્વામી બહુ પૂજાય છે. સૂર્ય-પૂજન પાછલા કાળમાં શરૂ થયું હતું. પણ પછીથી સૂર્ય પૂજા અસ્ત પામી. મધ્યકાળના સૂય દેવના ભગ્ન મંદિરો નજરે પડે છે. વર્તમાન કાળમાં તે નવાં બંધાતા નથી. વિવિધ સ્થાનના મહામ્ય પ્રમાણે દેવ દેવીઓના મંદિરે ભારતના પ્રત્યેક પ્રાંતમાંચાયાં છે. તક્ષશિલાગાંધારની કળાના અવોયરૂપ બુદ્ધ યુગ પછીની જે સુંદર મૂર્તિઓ
Page #47
--------------------------------------------------------------------------
________________
મળે છે તેના સૌંદર્યને યશ યુરોપી વિદ્વાને ગ્રીક શિલ્પીઓને આપે છે. પણ તે વસ્તુ જ બીન પાયાદાર છે. પ્રત્યેક દેશમાં પોતપોતાની આગવી જ શિલ્પ શૈલી ઉદ્ભવી છે. એથી યુપી વિદ્વાની ભારતીય શિલ્પને ગૌણ ગણી કાઢવાની આ ક૯૫ના મિથ્યા છે. ઉલટી ગ્રીક કળા ગાંધાર કળામાંથી ઉદભવી હોય તેમ દેખાય છે-એવું વિધાન કેમ કઈ કરતું નથી? ભારતીય કળાએ તે જગતના શિલ્પ સ્થાપત્યમાં ઘણો કિંમતી અજોડ ફાળો આપ્યો છે.
મનુ આદિ પ્રાચીન સ્મૃતિકાએ નૃત્ય-ગીતની કળાના અતિ સેવનમાં નીતિનાશનો ભય જોઈને તેના આવા કળાકારને અપરાધી ગણી શિક્ષા સૂચવી છે. અને તેને અપમાનિત કરી નગરમાંથી બહિષ્કૃત કરવા સુધીની આજ્ઞા ફરમાવી છે. એ જ નૃત્ય-ગીતની કળાને વર્તમાન કાળમાં રાજ્યાશ્રયે ભારે ઉત્તેજન મળી રહ્યું છે. જ્યારે સ્થાયી સુંદર શિલ્પકળા પ્રત્યે દુર્લક્ષ સેવાય છે ત્યારે ક્ષણિક મનોરંજનની કળા રાજ્યાશ્રય પામી સમાન પામે છે. એને પણ કાળની વિચિત્રતા જ માનવી પડે છે. વસ્તુને નગ્ન સ્વરૂપે આખી અભદ્ર વિકાર જાગ્રત કરનારને આપણું શાસ્ત્રકાર અપરાધી ગણે છે. પણ આધુનિક વિવેચક કહે છે કે નગ્ન દેહ તે કુદરતી છે. તેના પર બનાવટી વાનો ઢાંક પિછેડે કરવાથી કળા મારી જાય છે. તેમને મારે એક જ પ્રશ્ન છે કે શું કળા સાથે નીતિને કંઈ સબંધ જ નથી ?
મૂર્તિ-વિધાનમાં બધા જ શિલ્પીએ સરખા કર્તવ્યશીલ હોતા નથી. અપ્રતિમ કુશળતા વિના કેઈએ મૂર્તિ ઘડવી જ નહિ એવો પ્રતિબંધ શકય નથી. તેથી ભિન્ન ભિન્ન શિષીઓના હાથે નિર્માણ થયેલી મૂર્તિ એમાં કમી અધિક સૌંદર્ય નજરે પડે છે. કળા-કૃતિ કુદરત સાથે સામ્ય સાધતી હોવી જોઈએ એવું સૌંદર્યપૂજકે માને છે. આ દષ્ટિએ ભારતીય કળા-કૃતિઓને જોતાં ભારતીય શિલ્પીઓ કુદરત કરતાં ભાવનાને વિશેષ પ્રબળ માને છે એમ સ્પષ્ટ દીસે છે.
સુપ્રસિદ્ધ સ્થપતિ. જુદા જુદા કાળમાં જે સોમપુરા સ્થપતિઓ થઈ ગયા તેમના કમવાર ઉ૯લે મળવા દુર્લભ છે જે કંઈ મળ્યું છે તે પરથી અહીં નોંધ લીધી છે. સોમપુરા શિલ્પી મુખ્યત્વે પાષાણુ કામ કરે છે. ઉપરાંત ધાતુ કામમાં પણ તેઓ નિષ્ણાત હતા. તેમના પ્રાચીન કાળના ધાતુ કામના નમુનાઓ તેમજ મધ્યકાળના નમુનાએ આજે પણ જોવામાં આવે છે. આવી એક ધાતુ પ્રતિમાં વડોદરા પાસે આકોટામાંથી મળેલી છે. જીવીત સ્વામીની મહાવીરની દિક્ષા પહેલાંની આભુષણવાળી ઉત્તર ભારતની શ્રેષ્ઠ સમૃદ્ધ ધાતુ શિ૯૫ની આ સુંદર ખંડિત મૂર્તિ ગુપ્તકાળની પાંચમી સદીની મરૂમંડળના શાહધર નામના શિપીની બનાવેલી છે. ધાતુ મૂર્તિના બીજા એક નિર્માતા ગુજરાતના શિલ્પી “શિવનાગ” નામે હતા, તેણે વિ. સં. ૭૪૪ માં
Page #48
--------------------------------------------------------------------------
________________
બનાવેલ કાઉસગ્નની ધાતુ પ્રતિમાઓ કળાના ખજાના રૂપ છે. તે હાલ સજજન રેડ પાસે વાતપરા ગઢમાં છે. તે પર લેખ છે કે
साक्षात्पितामहेनैव सर्वरूपविधायिना ।
- शिल्पिना शिवनागेन कृतमेतन्जिनद्वयम् ।। સાક્ષાત પિતામહ બ્રહ્માની જેમ સર્વ પ્રકારના રૂપના સર્જક શિલ્પી શિવનાગે આ બે જિનમૂર્તિ બનાવી છે. વિ. સં. ૭૪૪ બંગાળમાં પાલ રાયકાળમાં નવમી સદીમાં ધાતુ કામના કુશળ કળાકારે-ધીમન અને દીપાલ નામે શિલ્પીઓ હતા.
અગાઉ કહ્યું તેમ સાંચી તૃપની દક્ષિણ દિશાનો કામય દરવાજે ઈસ્વી પૂર્વની ૧ લી સદીમાં પદરના ખર્ચે બાંધનાર આંધ્રના શ્રી સાતપણુ રાજાના મુખ્ય સ્થપતિ આના મુદ્દા હતા. કુમારદેવીને સારનાથ નામે શિલાલેખ શિલ્પી વામને કતરેલ. અર્જુન વર્માની ધારા પ્રશસ્તીને શિલાલેખ ઉતમ રૂપકાર સિંહાકના પુત્ર શિલ્પી રામદેવે કેતયને ઉલ્લેખ છે. -
વિ. સં. માં મૂળરાજ સોલંકીના સ્થપતિ ગંગાધરે સિદ્ધરાજના ભવ્ય રૂદ્રમહાલયની રચના કરેલી. તે કામની પૂર્ણાહુતી તેના પુત્ર પ્રાણધરે કરેલ. વિ. સં. ૧૨૦ ના અરસામાં વિમળ મંત્રીના આબુના સુપ્રસિદ્ધ મંદિરના નિર્માતા ગણધર નામે શિલ્પી હતા. વિ. સં. ૧૨૧૦ ના અંદાજે સેલંકી યુગમાં હીરાધર નામે શિલપી થઈ ગયા, જેણે ડાઈના સ્થાપત્યની રચના કરેલી છે, જેની લેક વાર્તા સુપ્રસિધ્ધ છે. તે
વિ. સં. ૧૨૮૫ ના સમયમાં ગુજરાતના રાજ્યમંત્રી વસ્તુપાળ તેજપાળે આબુના બેનમુન મંદિરની રચના સોમપુરા શ્રી શનિદેવ સ્થપતિના હાથે કરાવી છે. આ શેભનદેવ તે કાળના વિશ્વકર્માના અવતાર સમા કુશળ ધીર ગંભીર સ્થપતિ હતા. જૈન સમાજમાં તેમની પ્રતિષ્ઠા મહાન જૈનાચાર્યોના જેટલી હતી. તેને પુરા કુંભારીયાજીના એક શિલાલેખ પરથી મળે છે. વસ્તુપાળના ચરિત્રકારે સંસ્કૃત પદ્યમાં શનિદેવની પ્રસંશા કરતા લૈકે આપેલા છે. “હે શંભનદેવ! આ મંદિરનું અતિત્વ રહેશે ત્યાં સુધી તમારી અક્ષય કીર્તિ ચીરકાળ રહેશે અને તમારી અમર નામના ગવાશે.”
પ્રમાણ મંજરી નામે કાષ્ટ શિપ ગ્રંથના કર્તા શિપી નકુલને પુત્ર મહલ દેવ અગ્યારમી સદીને કુશળ રથપતિ હતા.
વિ. સં. ૧૪લ્પના અરસામાં રાજસ્થાનના પાલી પ્રગણાના રાણકપુરના સુપ્રસિદ્ધ જેન ચતુર્મુખ મહાપ્રાસાદની રચના “પાક” નામના સોમપુરા શિલ્પીએ કરેલી છે. સિદ્ધપુરના રાજવિહારના તે કાળે ઉભેલા ભવ્ય પ્રાસાદની રચના પરથી તેની પ્રતિકૃતિરૂપ આ મંદિર પાકે બાંધ્યાનો ઉલ્લેખ છે. આ રાજવિહાર પ્રાસાદનું તળ
Page #49
--------------------------------------------------------------------------
________________
૭
પ્લાન આ ગ્રંથના પાછલા ભાગમાં ઉત્તરાના પરિશિષ્ટમાં આપેલ છે. તેનાથી ચતુર્થાંશ રાણકપુરને ધરણી વિહાર પ્રાસાદ છે. દેપાકની લેાક કથા પણ પ્રચલિત છે.
વિ. સ’. ૧૧૭૩માં દક્ષિણ કર્ણાટકના એલરના સુપ્રસિદ્ધ મંદિરના નિર્માતા શિલ્પી ડંકનાચાર્યાં હતા. પંદરમી સદીમાં મેવાડના કુંભા રાણાના રાજ્યમાં ચિતેાડગઢ પરના કેટલાક સ્થાપત્યની રચના સુપ્રસિદ્ધ સૂત્રધાર સ્થપતિ મને કરેલ છે, તેના પિતા ખેતા મૂળ મહીલપુર પાટણના હતા. મેવાડ રાજ્યના નિમ ંત્રણથી તેણે ત્યાં નિવાસ કર્યો હતા. સૂત્રધાર ખેતાના પુત્ર મડન સુપ્રસિદ્ધ સ્થતિ હતા. તેણે અનેક શિલ્પગ થાની રચના કરી છે. તેમજ શિલ્પના અશુદ્ધ અને અસ્તવ્યસ્ત થયેલા ગ્રંથાને વ્યવસ્થિત કર્યો છે. તે શ્રી વિશ્વકર્માના અવતાર સ્વરૂપ હતા. આ મહાપુરૂષે શિલ્પકળાની ભારે સેવા કરી છે. તેના નાનાભાઈ નાથુજી પણ કુશળ શિલ્પી હતા. તે વાસ્તુ માંજરી ગ્રંથના કર્તા હતા, ચિંતાડના કીર્તિસ્થંભના ઉપલા માળે ખેતાપુત્ર મંડનના આખા કુળ પરિવારની મૂર્તિએ કોંડારેલી છે.
'
સત્તરમી સદીમાં મેવાડમાં કાંકરેાલી પાસે રાયનગર પાસેના વિશાળ સરવર રાયસાગરને કાંઠે ‘નવ ચાકીએ ’ના નામે હજારેક ફૂટ લાંબા આરસથી આંધેલું છે. એ વેળા મહારાણાએ તેમાં મુખ્ય શિલ્પીને ગામ ગરાસ અને સત્તર હજાર ક્રમ (તે કાળના સિક્કા) બક્ષીસમાં આપી સન્માન કર્યાના લેખ ત્યાં કાતરેલ છે. પાસેના રાયનગર નામે શહેરમાં તે કાળે ત્રણસે ઘર સામપુરા શિલ્પીએના હતા. શિલ્પ સ્થાપત્યના ઉત્તેજનના અભાવે અને ત્યાંની આરસની ખાણેાના માલના ઉપાડના અભાવે હાલ તેમનું એક પણ ઘર ત્યાં નથી.
વિ. સ', ૧૫૬૬ની સાલની અચળગઢ આબુની ધાતુની જૈન ચામુખની મૂર્તિએ શિલ્પી વાચ્છાના પુત્ર દેવાના પુત્ર અખુદના પુત્ર હરદાસે બનાવ્યાનેા ઉલ્લેખ મળે છે. તેની જોડૅની વિ. સ. ૧૫૧૮ની ચામુખની એક ધાતુ મૂર્તિ ડું’ગરપુર નિવાસી શિલ્પી લુભા અને લાંપાએ ભરી છે તેવા લેખ તે પર કેત્તરેલા છે.
વિ. સ’. ૧૮૮૫માં પાલીતાણાના જૈનોના પવિત્ર શત્રુન્ય પહાડની બે ભિન્ન ભિન્ન ટેકરીઓ હતી. જગ્યાના અભાવે અને ટેકરીયાની વચ્ચેના ગાળા પુરી માટી ટુંક માટેની સમતલ જગ્યાની યેાજના સ્થપતિ શ્રી રામજી લાધારામે કરી હતી અને તેમણે શેઠ સેાતીશાહને વિશાળ ટુંક તે સ્થળે બાંધી આપી. શ્રી રામજી મહા કુશળ સ્થપતિ હતા. તે યુગના વિશ્વકર્મા સ્વરૂપ હતા. શિલ્પની કેટલીક રૂઢિમાં સાદાઈ લાવવાને ચિલા તેમણે જ પાડેલા છે. તેમણે યુવાવસ્થાથી માંડી વૃદ્ધાવસ્થા સુધીના અરધી સદી જેટલા કાળમાં ઘણા સ્થાપત્યેની રચના ગુજરાત સૌરાષ્ટ્રમાં તે યુગમાં કરેલ છે. શત્રુજ્ય પર તેમણે ત્રણ ટુકા ખાંધેલી છે. મુંબઈ જેવી ઉગતી નગરીમાં ભાયખલાના જૈન મંદિર તેમણે માંધેલા છે. તેઓ આ ગ્રંથ લેખકના ચાથી પેઢીએ પ્રપિતામહ થાય છે.
અમદાવાદનુ` શેઠ હઠીસીંગનું જૈન ખાવન જીનાલય વિ. સ'. ૧૯૦૦માં સામપુરા
Page #50
--------------------------------------------------------------------------
________________
શિ૯પી પ્રેમચંદજીએ બાંધેલ છે. ભારતીય સ્થાપત્યના કેટલાક અમુલ્ય નમુના રૂપ કળામંદિરના સ્તર પર બંધાવનારના નામે કતરેલા મળે છે. પરંતુ કમનસીબે આ અમુલ્ય કળાને વારસો મુકી જનાર શિલ્પીના નામે મળતા નથી. એવા નિઃસ્પૃહ સ્થપતિઓને અમારા નમ્ર ભાવે શતશઃ વંદન છે.
ભારતના પ્રત્યેક પ્રાંતના વિવિધ કાળના દર્શનીય સ્થાપત્ય ભારતના પ્રત્યેક સંપ્રદાયમાં મૂર્તિ સાધ્ય સાધન-પ્રધાન છે. આદિ કાળમાં નિરાકાર શિવલિંગની પૂજા થતી. પાછળથી સાકાર રૂપે અન્ય દેવેની કલ્પના થતાં મૂર્તિપૂજાને પ્રચાર થયો. આથી આ દેવમૂર્તિઓના મંદિરની અગત્ય ઉભી થઈ, તેની રચનામાં દેવનું સ્થાન-ગર્ભગૃહ, પ્રાર્થના મંડપ, નૃત્ય મંડપ એમ કમશઃ વિકાસ પામતાં દેવ મંદિરની પુરી રચના થઈ છે.
પ્રત્યેક મંદિરમાં ઓછાવત્તા ખંડેને આધાર દ્રવ્ય તથા સ્થાન પર છે. આ રચના સામાન્યતઃ ઉત્તર ભારતના મંદિરમાં જોવામાં આવે છે. જ્યારે દ્રાવિડ મંદિરો તે એક નાની નગરી જેટલા વિસ્તારમાં હોય છે. નીજમંદિર અને પ્રાર્થના મંડપ તે ત્યાં પણ ઉત્તર ભારતના જેવા જ હોય છે. પરંતુ દ્રાવિડ મંદિરોમાં સુંદર કળામય ભવ્ય પ્રદક્ષિણા પથ એક, બે, ત્રણ કે સાત સુધીની સંખ્યામાં હોય છે. મંદિરની સુરક્ષા માટેના ઉત્તરેતર કિલ્લા જેવા આ માર્ગ છે. જળાશયો, ભજન મંડપ, અન્ય પરિવાર-દેના બીજા મંદિરે, બજાર અને ખુલ્લા ચેકો પણ તેમાં હોય છે.
આવા વિશાળ સ્થાપત્ય સમુહ રૂપે આ મંદિરે ગ્રેનાઈટ-કાળમીંઢ પથરથી કરડે રૂપીયાના ખર્ચે જુદા જુદા સંપ્રદાયના વિખ્યાત રાજકુળોએ બંધાવ્યા છે. મંદિર નિર્માણ એ ભાવ પ્રધાન છે. પ્રત્યેક ભાવિક ભકત ભગવાનના સાકાર રૂપનું પૂજન અર્ચન કરીને પિતાને ધન્ય માને છે. દ્રાવિડ રાજ્ય વશમાં પાંડવ, ચૌલ, ચેરા અને પલવ રાજ્યો પછી ચાલુકય રાજકુળે પણ પિતાનું રાજ્ય તે દેવનું સામ્રાજ્ય માનતા હતા અને પિતાના રાજ્યની અઢળક આવકને દેવદ્રવ્ય ગણુતા હતા. પરિણામે ત્યાં આવાં વિશાળ દેવ મંદિર નિર્માણ થયાં છે.
ઉત્તર ભારતના રાજ્યવંશની પણ ભાવના કાંઈ કમ ન હતી. ગુજરાતમાં દશ. મીથી તેરમી સદી સુધી એવા વિશાળ સ્થાપત્ય રાજાઓએ ઉભા કર્યા છે. સિદ્ધપુરને રૂદ્રમહાલય અને રાજપ્રાસાદ, તથા સહસ્ત્રલિંગ સરોવરની વિશાળ રચના સોલંકી રાજાઓએ કરી છે, એમ ઈતિહાસ સાક્ષી પુરે છે. આવા વિશાળ સ્થાપત્યને વિધર્મીઓની ધર્માધતાના કારણે નાશ થયે. પરિણામે મંદિર રચનાના સંકુચિત સ્વરૂપને ઉદભવ . ભારતના પ્રત્યેક પ્રાંતની શિપ શિલીમાં ભિન્નતા જોવામાં આવે છે. એરિસ્સા-ઉડીયા, મધ્યપ્રદેશ, ગુજરાત રાજસ્થાન, દ્રવિડ, હયશાળ, કામિર-બંગાળ, બિહાર વગેરે પ્રાના આજે ભારતના રહ્યાસહ્મા સ્થાપની. માનસિક યાત્રા કરી આપણે તેનું વિહંગાવલોકન કરીએ. - '
Page #51
--------------------------------------------------------------------------
________________
ઓરીસા-ઉડીયાના કેશરી વંશના ચોથીથી અગ્યારમી સદી સુધીને છ વર્ષના રાજ્ય કાળ દરમીયાન સાત હજાર મંદિરે ભુવનેશ્વરની આસપાસ બંધાયા. તેમાં હાલ પાંચ મંદિરે વિદ્યમાન છે. તેમાં સિંહરાજને ભવ્ય પ્રાસાદ, મુકતેશ્વરનું કળા પૂર્ણ મંદિર રાજારાણીનું સુંદર મંદિર, તેમજ ૧૩૦૦ ૭૦૦ ફુટના માપના જળપૂર્ણ પવિત્ર બિન્દુ સાગરના કાંઠા પાસેના મંદિરે દર્શનીય છે.
કોણાર્કનું ભવ્ય સૂર્ય મંદિર બંકીયર હાલતમાં છે. છતાં દેવી સંપત્તી રૂપ કળાના ભંડાર સમું તે આજે ઉભું છે. પૂર્વ ભારતનું આ સૂર્ય મંદિર અને પશ્ચિમનું આપણું મોઢેરાનું સૂર્ય મંદિર બંને કળાના ભંડાર સમા છે.
જગન્નાથપુરી આસપાસના વિષ્ણુ આદિ દેવ મંદિરે ભવ્ય કળા કારીગીરીથી ભરપુર છે. પૂર્વના યાત્રાધામ જગન્નાથજીના મંદિરમાં શ્રીકૃષ્ણ. બલદેવજી અને સુભદ્રા એમ ભાઈબહેનની ત્રિમૂર્તિઓ મુખ્યત્વે પૂજાય છે. જ્યારે અન્ય તીર્થોમાં લક્ષ્મી-નારાયણનાં દેવદેવીનાં યુગ્મ પૂજાય છે.
મધ્ય ભારતના બંદેલખંડના ખજુરાહોમાં ૮૫ મંદિરમાંથી હાલ વીશ જ ઉભાં છે. પાસે કલિંજરને સુપ્રસિદ્ધ કિલ્લો હતે. રાજા વંગદેવે દશમી શતાબ્ધિમાં કંદરે મહાદેવનું સુપ્રસિદ્ધ મંદિર બંધાવેલ છે. અહીં આઠ મંદિરે જેનેના છે. એક ચોસઠ યોગીનીનું મંદિર ૧૦x૬૦ ફુટના માપનું ચેકવાળું નવમી શતાબ્ધિનું ઉભું છે. જેની મૂળ બંધાયેલી ૬પ દેરીઓમાંથી હાલ કર અવશિષ્ટ છે. કંદર્પ મહાદેવનું મંદિર ૧૦૯ ફૂટ ઉચું, ૧૧૬ ફૂટ લાંબુ અને ૬૦ ફૂટ પહેલું છે. આવાં મંદિરે આઠ દશ જ છે. તેની છત કેતરકામથી વિભૂષિત છે. તેમાં બે થી ત્રણ કુટ ઉંચી મૂર્તિઓની સંખ્યા ૮૭ર છે. બીજી નાની મૂર્તિઓ તે હજારે છે. અહીંનું શિલ્પ અનેખું છે. અહીં ચારસો વર્ષ સુધી રહી આ ઉત્તમ કળાધામનું નિર્માણ શિલ્પીઓએ પોતાની પંદર સેળ પેઢી સુધી કરેલું છે. લક્ષમણજીના મંદિરની તુલનામાં આવે તેવું મંદિર ભારતમાં ભાગ્યે જ હશે. '
વાલિયરનું સહસ્ત્રબાહુ ( સાસબહુ)નું મંદિર ઈ. સ. ૧૦૯૪ માં બાંધેલું છે. તે વારતકળાના એક ભવ્ય અનેખા નમુના રૂપ છે. ઉદયાદિત પરમાર રાજાના ઉદયેશ્વરના સાત મજલાના મંદિરના અંગ પ્રત્યાંગ પર કળાકારેએ તન મન અર્પણ કરીને અભૂત કારીગીરી કંડારી છે. વાલીયરમાં તેલીનું મંદિર પણ સુંદર ઉલ્લેખનીય છે કેટલાક મંદિરે કલચૂરિ રાજાઓના બંધાવેલા છે. અહીં ચોસઠ ચેગિણીનું મંદિર ઉત્કૃષ્ટ નમુનાનું હજુ વિદ્યમાન છે. દેવગઢના પ્રાચીન ભગ્નાવશેષનું શિલ્પ ગુપ્ત કળાના ઉત્કૃષ્ઠ નમુનારૂપ છે. જબલપુરના મંદિરના અવશેષે પણ પ્રસંશનીય છે.
ગુજરાત અને રાજસ્થાનની સ્થાપત્ય શૈલી નાગરાદિ પ્રકારની છે. રાજસ્થાનના રાજપુત રાજ્યના સમુહ બળ વડે એ પ્રદેશના મંદિરે સુરક્ષિત રહી શકયાં છે. તેમાં જેસલમેર, ચિતોડ, ઉદયપુર, આમેર, જોધપુર, શીહી, બિકાનેર ઇત્યાદીના
Page #52
--------------------------------------------------------------------------
________________
૫૦
મંદિરે લગભગ અખંડિત છે. એશિયા (બિકાનેર) માં સૂર્યના બાર મંદિર છે. ત્યાંની કળા ગુપ્ત કાળ પછીની રચનાની કૃતિ છે. જયપુર તથા જોધપુરની હદમાં ગુપ્ત કાળના પાંચમી સદીના મંદિરના અવશે મળે છે. ઉદયપુર રાજ્યમાં એકલિંકજીના મંદિરે કળામય બારમી તેરમી સદીના છે. સોળમી સતરમી સદીનું ઉદયપુરનું જગદીશનું ભ્રમવાળું મંદિર સુંદર છે. કાંકરેલી પાસે રાયસાગરના કાંઠે નવચોકીનું સ્થાપત્ય દર્શનીય છે. જોધપુર રાજ્યનું રાણકપુરનું ચતુર્મુખ જેની ભવ્ય વિશાળ મંદિર કારીગીરીના ઉત્તમ નમુના રૂપ સેમપુરા “દેપાક " શિલ્પીની અદ્દભૂત કળાકૃતિ છે. ગુજરાતના સિદ્ધપુરના રાજપ્રાસાદના પુરાણા સ્થાપત્યની પ્રતિકૃતિ રૂપ આ રાણકપુરની કૃતિ છે એ પુરાતત્વોનો ઉલ્લેખ છે. કમનસીબે સિદ્ધપુરના એ રાજપ્રાસાદનું આજ ચાર પાંચ વર્ષ થયાં અસ્તિત્વ જ રહ્યું નથી.
ભારતના અન્ય પ્રદેશોની સાથે સરખાવતાં ગુજરાત સુખી અને ઉદ્યોગશીલ ગણાય છે. ગુજરાતની ઉત્તરે આવેલ આબુ પહાડ ઉપરના દેલવાડાના જૈન મંદિરે અને અંબાજી આરાસણ-કુંભારિયાજીના મંદિરના નિર્માતા વિમળશાહ અને વસ્તુપાળ હતા. આબુના વસ્તુપાળના કળાપૂર્ણ મંદિરના સ્થપતિ સોમપુરા શેભનદેવ શ્રી વિશ્વકર્માના અવતાર સમા હતા. આબુ અચળેશ્વરના શિવ અને જૈન મંદિરે સુંદર નકશીદાર છે. સફેદ દુધ જેવા આરસના બાંધેલા આબુ દેલવાડાના કળાના ઉત્કૃષ્ટ નમુના રૂપ આ પ્રાસાદે જગતની બેનમુન શિલ્ય કૃતિ છે. સ્તંભે, છત, ઘુમટો, દિવાલોને પ્રત્યેક પાષાણ બારિક નકશીથી ભરપુર છે. તે બધા અગ્યારમીથી બારમી સદીના મંદિરો છે.
જેનેના પહાડી તીર્થોમાં આબુ, શત્રુજ્ય, ગિરનાર, સમેતશિખર ઉપરના જૈન મંદિર પ્રસંશનીય છે. પવિત્ર શત્રુજ્ય પહાડ પર હજારો કળામય મંદિરો અને મૂર્તિઓ છે. તેથી તેને વિદેશીઓ “સીટી ઓફ ટેમ્પલ” (મંદિરનું નગર)ના નામથી ઓળખાવે છે. અહીં ૧૧ મી સદીથી માંડી અઢારમી સદી સુધીમાં મંદિરે બાંધેલા છે ને હજુ બંધાય છે. મંદિરના સમૂહને અહીં ટુંક કહે છે. તેવી અહીં નવ ટુંકે છે. તેમાંની મોતીશાહની ટુંક આદિ બે ત્રણ ટુંકેનું બાંધકામ જગ્યાના અભાવે બે પહાડે વચ્ચેને ગાળો પુરી ભૂમિ સમતલ બનાવી કુશળતાપૂર્વક કર્યું છે. આ મેતીશાહની ટુંક બાંધનાર શિપી રામજી લાધારામ (આ ગ્રંથ લેખકના પ્રપિતામહ) વિશ્વકર્મા રૂપ હતા. શત્રુ તલાટી પર આગમ દ્ધારક શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીના ઉપદેશથી જૈનના પવિત્ર આગમસૂત્રો પાષાણ પર અંકિત કરીને એક વિશાળ “આગમ મંદિર બાંધ્યું છે તે તથા અણહીલપુર પાટણના પંચાસરનું બારમી સદીની કળાકૃતિરૂપ બાવન જીનાલયનું કળાપૂર્ણ વિશાળ જૈન મંદિર, તેમજ તીર્થોદ્ધારક આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીની પ્રેરણાથી કદમગિરી તીર્થ, અને પ્રભાસપાટણનું વિશાળ જૈન મંદિર એ સર્વ ભવ્ય કળાપૂર્ણ જૈન મંદિરે આ લેખકના રચેલા દર્શનીય છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
ભા
ઉત્તર ગુજરાતના ગામડાઓમાં દશમી સદીના સુંદર મંદિશ પૃથક્ પૃથક સ્થળોએ છે. કપડવણુજના કુંડ અને પ્રત્તાલ્યા તેમજ વડનગરના તારણ-પ્રતાલ્યાની કળા અનુપમ છે. મેઢેરાનું સૂર્ય મંદિર, મંડપ અને કુંડ દશમી અગ્યારમી સદીના કળાના ભડાર સમા છે. ગુજરાતની સુંદર કળાના વારસા રૂપ આ મહામુલી શિલ્પ સ્થાપ ત્યની કૃતિના અનુપમ અવશેષ અહીં જોવા મળે છે. ગુજરાત સૌરાષ્ટ્રના સેામપુરા શિલ્પીએ દેવમૂર્તિ તથા પ્રાણી પક્ષી આદિ મૂર્તિવિધાન સર્જવામાં કેવા કુશળ હતા તેની માઢેરા, આબુ, કુંભારીયાજી તથા પાટણની કલાકૃતિ સાક્ષી પુરે છે. આ કૃતિ ભારતના અન્ય સ્થાપત્યેાની કૃતિથી અનેાખી છે. મૈસુર રાજ્યના અગીયારમી સદીના હયશાળ રાજ્ય કુળાએ બંધાવેલ હલેબીડ, બેલુર અને સેામનાથપુરમ તથા એરિસાના કાણાક, ખજુરાહા, દેવગઢની કળાના ઉત્તમ નમૂનાથી પણ ચઢીયાતી મોઢેરા આબુની કળા-કૃતિઓ પ્રસ’શનીય છે. તેનું મૂર્તિ વિધાન ઉચ્ચ કાઢિનુ' છે.
સિદ્ધપુરના સરસ્વતીના તીરે બાંધેલા ભવ્ય રૂદ્રમહાલયના ઉભેલા છૂટક ભાગેાના અવશેષ પરથી તેની ભવ્યતાના ખ્યાલ આવે છે. દશમી સદીમાં આરભેલે આ ગૌરવભર્યાં અતિ ભવ્ય, કળાપૂર્ણ મહાપ્રાસાદ ત્રીજી પેઢીએ સ`પૂર્ણ થયા. તેની ફરતા રૂદ્રના કળામય ૧૧ પ્રાસાદો હતા. તેમાંના પાંચક તે પાછળથી સિદના રૂપમાં ફેરવાયેલા સ્પષ્ટ માલુમ પડે છે. તારંગાનું ભવ્ય જૈનમંદિર આરમી સદીનું છે. ઓગણીસમી સદીમાં શિલ્પી પ્રેમચંદજીનુ` માંધેલુ' અમદાવાદનુ હઠીસિંહનુ વિશાળ બાવન જીનાલયનું સુંદર મંદિર દર્શનીય છે.
સૌરાષ્ટ્રમાં અનેક પુરાણા સ્થાપત્યા પણ ઉલ્લેખનીય છે. પ્રભાસપાટણ ક્ષેત્રના મંદિશમાં સોમનાથજીના ઈતિહાસ પ્રસિદ્ધ મંદિરની કીર્તિ અને સમૃદ્ધિ હારા વર્ષોથી ગવાય છે. તેના લગ્ન મંદિરના નવેસરથી જીર્વાદ્વાર પ્રસિદ્ધ સરદાર સ્વ૦ વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ના॰ શ્રી જામસાહેબ અને માનનીય શ્રી ક॰ મા મુનશીજીના ઉત્સાહથી ટ્રસ્ટ દ્વારા થઇ રહ્યો છે. પ્રાચીન લભ્ય શિલ્પની અગીયારમી સદીની પ્રતિકૃતિ રૂપ આ મંદિર પચ્ચીશેક લાખ રૂા. ના ખર્ચે ખંધાયુ છે. તેમાં સાતેક લાખનુ રૂપ નકશી કામ તથા દસેક લાખના નૃત્ય મંડપનું કામ બાકી છે, જે ભાવિક હિન્દુ ધાર્મિક પ્રજાની ઉદારતા પર અવલંબે છે.
શ્રી સામનાથજીને ભવ્ય પ્રાસાદ ભારતના અન્ય નીજ મદિરામાં મોટામાં મોટા ગણી શકાય તેવા ઉત્કૃષ્ટ પ્રકારના અગીયારમી સદીના ચાલુકય કાળની પદ્ધતિના રચ્ચે છે. દેવ સ્વરૂપે, દેવી-દેવાના, કિન્નર, યક્ષ, ગધવ-વિદ્યાધરાની મૂર્તિએ મનુષ્ય કદની છે. નવ મજલાનુ પેણુાખસે ફૂટ ઉંચુ શિખર, ત્રણ ગેલેરીઓવાળો ભવ્ય મંડપ, તે પરની સંવરણા, કળામય વિતાન (ધુમટ)નુ નકશીકામ એ સવ` શિલ્પની અદ્ભૂત કૃતિ છે. આ ભવ્ય મંદિરની મુલાકાતે આવનારા યુરાપ, અમેરિકા, જાપાનના વિદેશી મુસાફર તથા પુરાતત્વવિદે આવી કૃતિ આ કાળમાં ઉભી થતી જોઇને અચ પામે છે અને પ્રશ્ન કરે છે કે “ ભારતમાં આ કળાના શિલ્પીઓને વગ થ્રુ હજુ
Page #54
--------------------------------------------------------------------------
________________
૨
હૈયાત છે?” કળા રસિકે અને સ્થાપત્ય અભ્યાસી સોમનાથજીની આ રચના જઈ તેની કળાની પ્રસંશા કરે છે. શિલ્ય ગ્રંથોના આધારે બંધાયેલ આ “કલાસ મહામેરૂ પ્રાસાદ” નું નિર્માણ આ ગ્રંથના લેખકના હસ્તે થઈ રહ્યું છે.
બરડા ડુંગરના ધુમલીના મંદિરે સાતમી આઠમી સદીથી માંડી બારમી સદી સુધીનો છે. પંચાળનું ત્રિનેત્રેશ્વરનું, ગોપનું, કદવારનું આદિ પ્રાચીન શિલીના છુટા છવાયા સ્થાપત્યો જીર્ણ અવસ્થામાં સૌરાષ્ટ્રમાં ઉભેલાં છે. હિન્દુ ધર્મના ચાર ધામે માનું પશ્ચિમ તીર્થ દ્વારિકાધીશનું ભવ્ય જગતમંદિર સમુદ્ર તટ પરના ઉંચા ટેકરા પર દીવાદાંડી રૂપ છે. ત્યાંના બીજા મંદિરમાં રૂકમણિજીના મંદિરની કળાકૃતિ પ્રશનીય છે.
દક્ષિણ ગુજરાતના પુરાણા સ્થાપત્યમાં ઉલ્લેખનીય ડભેઈને મજબુત કળામય દુર્ગ તથા મંદિરે છે. તેના સર્જક સુપ્રસિદ્ધ હીરાધર નામે સેમપુરા શિપીની લોકકથા પ્રસિદ્ધ છેઆ હીરાધર રૂદ્રમહાલયના મહાન શિલ્પી, ગંગાધરના પુત્ર પ્રાણધરના પ્રપૌત્ર હતા તેમ કહેવાય છે. રૂદ્રમહાલયના સ્થાપત્ય જોડે શિપી અને
તિષીની લોક કથા પણ સંકળાયેલી છે.
ગુજરાતના સ્થાપત્યોમાં કળા પૂર્ણ વા, સાવરે, એવારાઓ તથા તે યુગના યુદ્ધબળને સાક્ષીરૂપ ઉભેલા કિલ્લાઓ તથા તેના દરવાજાઓ છે. ઝીંઝુવાડા, પ્રભાસપાટણ, ડઈ, જુનાગઢ અને ચાંપાનેરના દુર્ગો અજેય મનાતા હતા. તે સર્વ પ્રેક્ષણીય છે.
દક્ષિણ ભારતના દ્રવિડ મંદિરના સ્થાપત્ય ઉત્તર ભારતની અપેક્ષાયે ભિન્ન છે. ઘણું વિશાળ વિસ્તારમાં પ્રસરેલા દ્રવીડ મંદિરની ભવ્યતા મીસરના પુરાણું મંદિર જેવી છે. દક્ષિણના મહારાજ્યોમાં પાંડ્ય, ચૌલ, ચેરા અને પલ્લવ રાજ્ય-શાસકે પછી ચાલુકય રાજ્યને ઉદય થયે. જગતના ઈતિહાસમાં લાંબામાં લાંબા કાળ સુધી કઈ વંશે રાજ્યશાસન કર્યું હોય તે દક્ષિણના પાંડય વંશનું રાજ્ય ૨૬૦૦ વર્ષ સુધી ટકી રહ્યું હતું.
દ્રવિડના રાજ્યકુળોની ધર્મપ્રિયતાના પરિણામે ભવ્ય દ્રવિડ મહાશિના નિર્માણ થયા છે. નગરે, જળાશ, મંદિરે અને કિલ્લાએ બંધાયા છે. આઠમી સદી પછી બૌદ્ધ ધર્મનું પતન થતાં જ શિવ વિષ્ણુ અને જન સંપ્રદાયના આચાર્યોના પ્રભાવથી ભવ્ય મંદિરે રાજ્યાશ્રયે ઉભા થયાં છે. મોટાં શો પિતાની આવકના અઢળક દ્રવ્યને દેવદ્રવ્ય ગણીને ભવ્ય નગર જેવા મંદિરે બાંધવામાં પરસ્પર સ્પર્ધા કરતા હતા. અગાઉ કહ્યું તેમ દ્રવિડ શૈલીના મંદિરની રચના ઘણી વિશાળ હોય છે. બહારના પ્રવેશદ્વાર પર ભવ્ય ઉન્નત ગેપુરમ મૂળ મંદિરથી પણ ઉંચું બાંધે છે. મંદિરના ચેકમાં જળા, ભજન મંડપ અને અન્ય દેવ દેવીઓના નાના મોટાં
Page #55
--------------------------------------------------------------------------
________________
Edી TET
'
મ
હલેબીડ (મૈસુર રાજય)ના કળીયુક્ત પ્રાસાદ મહાપીઠ મડવર અને અનોખા પ્રકારનું શિખર
દીપાવ
Page #56
--------------------------------------------------------------------------
________________
જ
દ
ર
જ
દ્રવિડ મંદિરના શિખરના બે પ્રકાર
દીપાવ
Page #57
--------------------------------------------------------------------------
________________
મહિરે હોય છે. મંદિરમાં પ્રવેશતાંજ પહેલી બજાર આવે છે. આ રીતે દ્રાવિડ મંદિરની એક નાના નગર જેવી રચના હેાય છે.
દક્ષિણ ભારતના દ્રાવિડ શિલ્પમાં તે તે યુગની મિટી મોટી ભવ્ય પ્રતિમાઓ, પુરાણોની વાર્તાઓના દશ્ય, સ્થાની વિવિધ આકૃતિઓ, છતની કરણી તથા વિશાળ બાંધકામ જેનાં મન પ્રસન્ન થાય છે. પ્રવેશતાજ મહાકાય ગોપુરમ પાંચ સાત કે બાર માળનો હોય છે. દક્ષિણના કેટલાક ભાગમાં થી પાંચમી સદીના મંદિરે જીર્ણાવસ્થામાં છે. દ્રાવિડના લગભગ બધા સ્થાપત્યે મોટા મેટા વિશાળ કાય સખ્ત ગ્રેનાઈટની વીસથી પચ્ચીશ ફૂટ લાંબી શિલાઓથી બાંધેલા છે.
પાંડથ રાજાઓની રાજધાની મદુરામાં હતી. મદુરામાં નાયક વંશના રાજા વિશ્વનાથે નિર્માણ કરેલ મદુરાનું ભવ્ય મંદિર ઈ. સ. ૧૯ર૩ માં શરૂ કરી બાવીશ વર્ષે પુરૂં કરેલું છે. દ્રાવિડમાં આ અનુપમ મંદિર સૌથી લાંબુ (૭૩૦૪૮૫૦ ફૂટના માપનું) છે. તેના પ્રદક્ષિણા કિલ્લાને નવ ગેપુરમ છે. દરેક કિલામાં અકેક તળાવ અને ચોક તથા હજાર સ્તંભને એક સભામંડપ છે. તેનું એક ગોપુરમ ૧૫ર ફૂટ ઉચું છે.
શ્રીરંગમ મંદિર સર્વોતમ કળાના નમુનાનું વિષ્ણુ મંદિર છે. તેને વિજય નગરમના રાજાએ બંધાવેલા સાત કિલ્લાઓ છે. બારસે સ્તંભને સંભામંડપ ૪૬૦ ફૂટ લાંબો અને ૧૩૦ ફૂટ પહોળે છે. તેનું ગેપુરમનું અલંકરણ અજોડ છે. કાવેરી નદીના ટાપુ પર રામાનુજ સંપ્રદાયના આ મંદિરને નાના મેટા અઢાર ગપુરમ છે. તેમાં બે તે બહુજ વિશાળ ઉ.ાત છે.
ચિદમ્બરમ-દ્રવિડના પ્રાચીન શિવ મંદિરોમાં ચિદંમ્બરનું શિવાલય દર્શનીય છે. તેને એક કિલ્લે, મધ્યમાં તળાવ, તેની એક તરફ પાર્વતી મંદિર, બીજી તરફ સહસ્ત્ર સ્તંભ મંડપ તથા પશ્ચિમે શિવ ગર્ભગૃહ છે. સ્તની કળા બહુ સુંદર છે. તેના મૂળ ગર્ભગૃહનો ધ્વંસ થયેલ છે. અહીંની વિશાળ નટરાજની સુપ્રસિદ્ધ મૂર્તિ પાંચમી શતાબ્દિમાં કાશિમરના રાજા હરણ્યવર્મા ચકવતિએ લંકા જીત્યા પછી સ્થાપેલ છે. વીર ચૌલ નામક રાજાએ દશમી શતાબ્દિમાં તે બંધાવ્યાનું પણ કહે વાય છે. કુભકણમ સમૂહના અનેક મંદિરે અને જળાશયે સુંદર કળામય છે.
તાર-ચૌલ રાજાની રાજધાનીના તાર નગરમાં દશમી સદીનું બૃહદીશ્વરનું શિવમંદિર દ્રવિડ શૈલીથી ભિન્ન છે. બસે ફૂટ ઉંચું શિખર નાગાદિ શૈલીને મળતું. બુદ્ધ ગયાના શિખરની આકૃતિ જેવું છે. તેને પડછાયે પડતા નથી તેવું કહેવાય છે. ત્યાંનું ગોપુરમ ૯૦ ફૂટ ઉંચું છે. શ્યામ પાષાણને મંદી એક જ પત્થરને સેળ ફૂટ લાંબે છે. મંદિરને તેર મજલા છે. ત્યાં સેળમી શતાબ્દિીનું સુબ્રહ્મણ્યમનું મંદિર છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
કાંજિવરમ-શિવકાંચિ-વિષ્ણુ કાંચી એમ બે વિભાગમાં કાંજીવરમ તીર્થ છે. શિવ કાંચિમાં બે કિલ્લાનું ભારે મોટું મંદિર છે. તેનો ગેપુરમ પાસે ચિમ્હબરમ શિવ અને નંદીની વિશાળ સુવર્ણની મૂર્તિઓ છે. ત્યાં એક સરોવર છે. વિપણુ કાંચિમાં વરદરાજ નામક વિષ્ણુનું વિશાળ મંદિર પાંચ કિલ્લાવાળું છે. અહીંના મંદિરના મંડપના ખુણા પર ઝુકતા છજામાં પત્થરોના આંકડા સાથે જોડે પત્થરનો એક ઘંટ લટકે છે. જે અજબ શિલ્પ કળા છે.
યવન આક્રમણના ભયથી કાંચિ, તથા ચિદંમ્બરમને શ્રીરંગમના જેવા ઉંચા કિલ્લાએ વિજયનગરના રાજાઓએ બંધાવેલા. ત્યારથીજ મૂળ મંદિરના શિખર કરતાં ગપુર ઉંચા બાંધવાની પ્રથા શરૂ થઈ છે, તે શિલ્પશાસ્ત્રમાં સાર દેષ યુક્ત ગણાય છે.
પલ્લવ રાજ્ય કુળના મહેન્દ્ર વર્માએ ઈ. સ. ૬૨૫ માં મદ્રાસથી ૨૫ માઈલ કાંચીના સમુદ્ર તટ પર મામલપુરમ (મહાબલિપુરમ)માં પત્થરોની ભેખડો કાપીને સાત વિશાળ રથ-મંદિરે કેતરાવ્યા છે. તેમાં પાંચ પાંડવોના રથ તથા વરાહ અને મહિષાસુર મર્દિની દુર્ગાના બે એમ સાત મંદિરે કંડારેલા છે. ધર્મરાજ રથમાં નસિંહની મૂર્તિ છે. ભીમ રથ બે મજલાને ૩૮૪૨૫ ના માપને છે. બીજા રાની અપેક્ષાએ આ સર્વોત્તમ વાસ્તુકળાના નમુના રૂપ છે.
તિરૂવલુર-મદ્રાસથી ૩૦ માઈલ પશ્ચિમે આવેલું છે. ૯૪૦ ફૂટ લાંબા અને ૭૦૧ ફીટ પહોળા વિશાળ મંદિરમાં શિવ પાર્વતીની ભવ્ય મૂતિઓ છે.
રામેશ્વરનું સુપ્રસિદ્ધ શિવ મંદિર ૧૧ મી શતાબ્દિના દ્રવિડ કળાના સર્વોત્તમ નમુના રૂપ ભવ્ય વિશાળ છે. મૂળ મદિર પ૮૪૩૦ ના માપનું બહાર છે. પાંચ કિલ્લાઓ વિશ ફીટ ઉંચા છે. ચાર ઉંચા ગોપુરમ છે. તેમાં અંદર બહાર શ્રીરામ ચરિત્રના અદભૂત દક્ષે કતરેલાં છે. બે સ્તની હારવાળી પ્રદક્ષિણાની લંબાઈ ચાર હજાર ફુટની છે. જે વિશથી ત્રીશ ફુટ પહોળી અને પીશેક ફુટ ઉંચી છે. છત સુંદર અલંકૃત છે. સામસામા બે વિશાળ સ્થમાં જુદી જુદી આકૃતિઓ મનુષ્ય કે અશ્વની પુરા કદની કરેલી છે. સમુદ્ર તટ પર ગંધમાદન પર્વત નામે ટાપુ પર બાંધેલું આ રામેશ્વરનું મંદિર બહુ પ્રાચીન કહેવાય છે.
કન્યાકુમારી, વિવેદ્રમ, વેલર આદિ મંદિર દ્રવીડીઅન કળાના સર્વોતમ પ્રતિનિધિ રૂપ છે. તેમાં ઉત્તમ કોટિનું ભવ્ય મૂર્તિવિધાન છે. દ્રવિડ મંદિરોના પ્રઢક્ષિણ માર્ગના સામસામા બે વિશાળ સ્તંભમાં હાથી ઘોડા કે મનુષ્યોની પુરા કદની આકૃતિઓ જોરદાર રૂપે કરેલી હોય છે. જે નજરે જોતાં જ તેની વિશાળ ભવ્યતાને ખ્યાલ આવે છે.
તુંગભદ્રાના કિનારે હેપી કિષ્કિા પાસે ઈ. સ. ૧૩૭૬ માં વિજયનગરની સ્થાપના વિદ્યારણ્ય નામે સ્થપતિ અને જયોતિષીના હાથે થઈ છે. તેની વિશિષ્ટ શૈલી
Page #59
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ દ્રવિડથી કંઈક ભિન્ન છે. ત્યાં વિરૂપાક્ષ શિવનું કલાપૂર્ણ ભવ્ય મંદિર છે. ઈ. સ. ૧૫૪૨ માં અચુત રાવળે વિઠ્ઠલ સ્વામીનું મંદિર બંધાવવા માંડયું; પરંતુ તે પૂર્ણ ન થઈ શક્યું. તેને ભવ્ય શૃંગારમય મંડપ અજોડ છે. વિશાળ વ્યાલ શાળા પ્રવેશ દ્વાર પર છે. વિજયનગર સામ્રાજ્યની એ કાળની સમૃદ્ધિ અને જાહેરજલાલી જગતમાં આશ્ચર્યમુગ્ધ કરે તેવી હતી. ત્યાં હીરાની ખાણે હતી. આ વિભાવશાળી અને તેજસ્વી ત્રણ વર્ષના હિંદુ રાજ્યનો અંત એક ખેડુત (સેની)ની સ્વરૂપવાન કન્યાના કારણે ઉભા થયેલા કલેશના પરિણામે આવ્યું. અને આસપાસના મુસ્લીમ સુલતાનના હાથમાં આ હિન્દુ રાજ્ય આવ્યું. તુંગભદ્રા નદીના કિનારા પર ત્રણ માઈલના વિસ્તારમાં આજે વિજયનગરના અવશે વિપુલ પ્રમાણમાં વેરણું છેરણ પડયા છે. ત્યાં અનેક ખંડિત મંદિરે છે. ખુલ્લામાં પડેલી એક જ પાષાણથી કેરેલી પચ્ચીશ ફૂટ ઉંચી પ્રચંડ ભવ્ય નૃસિંહજીની મૂર્તિ દર્શનીય છે.
ઉતર દ્રવિડમાં વર્તમાન મસુર રાજ્ય વિસ્તારમાં પ્રાચીન હયશાળ રાજ્ય કાળના અગ્યારમી બારમી સદીના ત્રણ પ્રસંશનીય મંદિર ભારતની શિલ્પ સમૃદ્ધિના મુકુટ રૂપ છે. હયશાળ રાજાઓના પ્રસિદ્ધ શિલ્પકાર ડંકનાચાર્યું આ મંદિરનું નિર્માણ કર્યું હતું. ત્યાંની લેક કથામાં તે પ્રસિદ્ધ છે. હયશાળ રાજ્યની શિલ્પ પદ્ધતિના મંદિરે દ્રવિડના અન્ય મંદિરની કૃતિથી ભિન્ન છે. આ મંદિરની કળા કૃતિનું વર્ણન એક સ્વતંત્ર પુસ્તક માગે છે. ભારતના દેવી શિલ્પીઓએ અહીં સ્વર્ગ ખડું કર્યું છે. સનીના જેવી બારીક કારીગીરી-ઘાટવાળું કામ અહીં નજરે પડે છે. આ હયશાળ રાજ્યવંશના એક પુરૂષે જ પાછલા કાળમાં વિજ્યનગરના રાજ્યની સ્થાપના કરી હતી. તેમનાથપુરમમાં પ્રસન્ન કેશવના મંદિરના મંડપની ત્રણ દિશામાં ત્રણ ગર્ભગૃહે છે. તેમાં એકમાં પ્રસન્ન કેશવ, બીજામાં ગોપાલજી, અને ત્રીજામાં જનાર્દને સ્થાપિત છે. ત્રણે ગર્ભગૃહ પર ત્રણ શિખરે છે. નીચે મહાપીઠથી ઉપર સુધી કારીગીરીથી ભરપુર છેતરકામ છે. રામાયણ મહાભારત અને ભાગવતની કથા ઘટનાઓ પત્થરોમાં કંડારી છે. હલબીડમાં હોયશળેશ્વર શિવમંદિર ઉંચા પ્લીંથ પર છે. તેની કારીગરી વિચિત્ર છે. ત્યાં એક બાજુ નાનું કેદારેશ્વરનું કળામય શિવમંદિર છે. બેલુર પ્રાચીન કાળમાં દક્ષિણનું કાશી કહેવાતું. ત્યાં ચિન્ત કેશવનું વિશાળ વિષ્ણુ મંદિર છે. તેને બે ઉત્તમ ગેપુરમ છે. ચંદ્રગિરીના એક જ પહાડમાંથી કોરેલી કળાકૃતિરૂપ શ્રમણ બેંલગુલાની સાઠ ફૂટ ઉંચી મહાકાય દિગમ્બર જેન મૂર્તિ એક હજાર વર્ષ જુની છે. જે ટાઢ, તડકે અને વર્ષોમાં આજે પણ અખંડ ઉભી છે.
આંધ્ર પ્રદેશના શિલ્પ સ્થાપત્યો આસપાસના મુસ્લીમ શાસકોના ધર્મઝનુનના કારણે બંગાળ બિહારની જેમ પૂર્ણ સ્વરૂપે જોવા મળતા નથી. બૌધ સંપ્રદાયના વૈજ્ઞાનિક આચાર્ય નાગાર્જુનના નામથી વસેલા સ્થળે માઈલેના ખેદકામમાંથી અને વરંગુલ આદિ અન્ય સ્થળેથી આંધની અમૂલ્ય શિલ્પકૃતિઓના અવશેષ મળે
Page #60
--------------------------------------------------------------------------
________________
છે. હાલ બંધાતા નાગાર્જુન બંધના પાણી નીચે આ વિસ્તારની અમૂલ્ય શિલ્પ કૃતિ આવી જતી હોવાથી તેને બચાવી લેવા પ્રયત્ન ચાલી રહ્યા છે.
કામિરમાં પાંચમી સદીનું લડવાનું મંદિર, આઠમી સદીનું માર્તડ સૂર્યનું, નવમી સદીનું અવંતીપુરનું, અને પાંડકુંડ (જંબુ)નું એક વિશાળ મંદિર ૫૩ ગર્ભગૃહવાળું છે. માર્તડના મંદિરની ફરતી ૭૩ દેરીઓ છે-આ બધા હિન્દુ મંદિરે ભગ્નાવશેષ છે. હિન્દુ કરતાં પાંચગણી મુસ્લીમ વસ્તીવાળા આ પ્રદેશમાં બીજી શી આશા રખાય ?
કાશ્મિરની શિલ્પ પદ્ધતિ નાગરાદિ શૈલીથી ભિન્ન છે. અહીં સ્તંભ પર અને દ્વાર પર વિકેણાકાર ઘાટના ગેબલ જેવી આકૃતિ હોય છે. સ્તંભ, કુભિ અને ઉપરના સરા (કેપીટલ)ના ઘાટ ભારતના અન્ય પ્રદેશના સ્થાપત્યથી સાવ નિરાળા છે. ગાંધાર-પેશાવરના અવશેષો પરથી તથા ખાસ કરી ગાંધારના મુતિ વિધાન પરથી પાશ્ચાત્ય વિદ્વાને તેનું શિ૯૫ ગ્રીક કળાકૃતિના અનુકરણરૂપ માને છે. પણ આ માન્યતા ગલત છે. ગાંધાર, સરહદ પ્રાંત અને કાશિમરની કૃતિ એક જ સરખી છે. આગળ કહ્યું તેમ કાળ બળે અને પ્રાંતિય ભેદે શિષ શેલીની આ ભિન્નતા છે. કાશિમર, ગાંધાર, પંજાબ, બંગાળ, બિહાર અને પ્રધાન હિન્દુ તીર્થધામ મથુરા, અયોધ્યા, પ્રયાગ, કાશી-બનારસ, ગયા તીર્થમાં ભારતીય શિલ્પની પ્રાદેશિક શિલ્પશેલી ધમધતાના કારણે પૂર્ણ સ્વરૂપે આજે જોવા મળતી નથી.
નેપાલ તથા હિમાલયના પાર્વતીય પ્રદેશના કેટલાક મંદિરે કાષ્ટની બનાવટના ચીની પેગડાને મળતા છે. કેટલાક નાગરાદિ શૈલીના રૂપને મળતા છે. રાધાકૃષ્ણનું નેપાલનું મંદિર, પંજાબના આધુનિક મંદિર અને હીમાલયના બદ્રીકેદારના રસ્તા પરના મંદિરે લગભગ નાગરાદિ શૈલીના છે.
સરહદ પ્રાંતમાં આઠસોક વર્ષથી હિન્દુઓની અલ્પ સંખ્યાના કારણે પ્રાચીન સ્થાપત્યોની આશા રાખવી જ નિરર્થક છે. ત્યાંનું ગાંધાર શૈલીનું મૂર્તિવિધાન અજબ કેટીનું હતું. તક્ષશિલાના ખોદકામમાંથી ઉચ્ચ કોટીના નમુનાઓ ઈ. સ. પૂર્વેથી માંડી આઠમી નવમી શતાબ્દિના મળે છે. બિહારના નાલંદાનું પણ તેમજ છે.
બંગાળ બિહારમાં પાલવંશીય વાસ્તુકળાના અવશેષે દટાયલા ભૂમિમાંથી ઉપલબ્ધ થાય છે. ત્યાં પૂર્ણ અવસ્થાના સ્થાપત્યને અભાવ છે. બંગાળમાં મુગલ કાળ પછી વર્તમાન કાળમાં ઉભાં થયેલાં મંદિરે કેશ મુંડેલા મસ્તક જેવા ઘુંમટવાળા, છત્રી સહિતની કમાનવાળા, બ્રણ શિલ્પના નમુના રૂપ છે. વાંસની ઝુંપડી કે કુબાની પ્રતિકૃતિ રૂપ આ મંદિરમાં પ્રાચીનતાને અંશ માત્ર નથી. બુદ્ધ ગયાનું પ્રાચીન મંદિર-બિહારની પ્રાચીન કૃતિને આછો ખ્યાલ આપે છે. નાલંદાના અવશેષો પરથી એ પ્રદેશની શૈલીની કલ્પના થઈ શકે છે. વિખ્યાત નાલંદા વિશ્વવિદ્યાલયના ખંડેરોમાંથી પ્રાચીન શિલ્પના પાષાણ અને
Page #61
--------------------------------------------------------------------------
________________
ધાતુના અમુલ્ય નમુના પ્રાપ્ત થયા છે. આ પાષાણુના અવશે ખંડિત છે. પણ ધાતુના નમુના ઓછા ખંડિત મળ્યા છે. નાલંદા વિદ્યા અને કળાનું પ્રખ્યાત ધામ હતું. અહીં જગતમાં અમુલ્ય ગણાતા બે અઢી હજાર વર્ષ પૂર્વેના જુના તાડપત્રોના હસ્તલિખિત અદ્દભૂત વિદ્યા, વિજ્ઞાન, યંત્રશાસ્ત્ર, આયુર્વેદ, શિલ્પ, તિષ, ખગેળ, ગણિત, તત્વજ્ઞાન, યોગદર્શન આદિ વિષયેના અજોડ લાખ ગ્રંથના એારડાના એરડાએ ભરેલા હતા. ધર્માધતા અને અજ્ઞાનતાના કારણે ચૌદમી સદીમાં એ અમૂલ્ય ગ્રંથ ભંડાર એકજ ઝપાટે અગ્નિથી ભસિમભૂત થયે. આમ ભારતની પ્રાચીન વિદ્યા કળા અને વિજ્ઞાનને ગુઢ રહસ્યને કમભાગ્યે નાશ થયે. સાત વર્ષના મુસ્લીમ શાસન કાળમાં હિન્દુ દેવાલનો જવંસ થયે; કેટલાક મરજીદના રૂપમાં ફેરવાયા. કેટલાકના અવશેનો ઉપયોગ મજીદ મકરબામાં થયે. આમ ધર્માધતાએ પ્રાચીન ભારતીય કળાને નાશ કર્યો છે.
જાવા-સુમાત્રા: ભારતની પૂર્વે સમુદ્રપાર હીંદી ચીન, અનામ (ચંપા) તથા તેની દક્ષિણ પૂર્વમાં કંબોડિયા; પશ્ચિમે શ્યામ (સીયામ, થાઈલેન્ડ), જાવા, સુમાત્રા વગેરે દૂર પૂર્વના અગ્નિ એશિયાના ટાપુ પ્રદેશમાં ભારતની સમુદ્ર-સાહસી, વેપાર-પ્રધાન પ્રજા દેઢ બે હજાર વર્ષથી વસેલી છે. ત્યાં હિન્દુ અને બૌધ ધર્મ પ્રસર્યો. તેના પરિણામે ત્યાંની પ્રજાના રીતરિવાજો અને ધાર્મિક ઉત્સવે ભારતીય હિંદુ ધર્મ પ્રમાણે ચાલે છે. ભારતીય પ્રજાએ ત્યાં શિવ વિષ્ણવ ધર્મની ભારે ઉન્નતિ કરી. એ પ્રદેશમાં હિન્દુધર્મના મોટા મોટા ભવ્ય મંદિર ઉભા કર્યા છે. કબડીયામાં અંકુરવટ નામનું વિશાળ મંદિર ઉંચા હીંથવા રાજા સૂર્યવર્મા બીજાએ ઈ. સ. ૧૧૨૫માં બંધાવેલું છે. તેની કળામય દિવાલો પર રામાયણ મહાભારતની કથાએના દ્રશ્ય કેતર્યા છે. આ મંદિરના તળની રચના આગળ કહેલા સિદ્ધપુરના રાજપ્રાસાદ જેવી છે. જે રાણકપુરના ચતુર્મુખ જૈન મંદિરને મળતી છે. અફઘાની
સ્થાનના પહાડે તથા જંગલોમાં બૌધ ધર્મની વિશાળ મૂતિઓ મળે છે. એક પહાડની ઉભી સીધ્ધી ભેખડમાંથી ૨૦૦ ફુટ ઉંચી ઉભી બૌધ મૂર્તિ કેરેલી છે.
અમેરિકાના મેકસીકેમાં ભારતની મય જાતિના લકે જઈ વસેલા. શિલ્પાચાર્ય મયની શિલ્પકળામાં કુશળ શિલ્પીઓ અમેરિકાના મેક્ષિકેમાં જઈને વસ્યા અને ત્યાં મંદિરો બાંધ્યા છે. આજે પણ મેકસીકને જ અમેરિકાના સૌથી કુશળ એંજીનીયર ગણાય છે.
મુસ્લીમ શાસકે અને ભારતીય શિલ૫ઃ-મુસ્લીમ શાસકેએ તેરમી ચૌદમી સદી પછી કેટલાક શહેર વસાવી ભારતની સુપ્રસિદ્ધ રાજપુત શૈલીના રાજમહેલ અને મકાને, દરગાહ, મકરબાઓ બંધાવ્યા છે. ભારતીય શિલ્પીઓ મકાન બાંધણીમાં અને તેની સુંદર સજાવટ કરવામાં એશિયામાં કોષ્ટ અજોડ ગણાતા હતા. લહમીના લેભે આ દેશયર ચઢી આવેલા પરદેશી બાદશાહે અહીંથી અઢળક લુંટના દ્રવ્ય-ઝવેરાત જોડે ભારતીય શિલ્પીઓને પણ સાથે લઈ ગયા અને સુંદર મકાને
Page #62
--------------------------------------------------------------------------
________________
બંધાવી એ દેશના શહેરેને અલંકૃત કર્યા છે. આમ ભારતીય શિલ્પ-સ્થાપત્યને પરદેશમાં પ્રચાર થયો છે. મુસ્લીમ શાસકએ પિતાના શાસન કાળમાં ઉભા કરેલા
સ્થાપત્યના વર્ણન વિવેચન માટે એક જુદે જ લેખ આપ જોઈએ. આ શાસકેએ પણ કળાને પિષણ આપ્યું છે તે આપણે ભુલવું ન જોઈએ. તાજમહાલ તેની આસપાસની સુંદરતાના કારણે, દક્ષિણને બિજાપુરને વિરાટ ઘુમટ અવાજના પ્રત્યાઘાતની ખુબીના કારણે પ્રસંશનીય છે. દીલ્હી-આગ્રા-ફતેહપુર-સીક્રી-લખનૌ-માંડવગઢ-અમદાવાદ–ચાંપાનેર આદિ શહેરે મુસ્લીમ બાદશાહે કે સુલતાનેએ પિતાની રીતે બંધાવ્યા છે. તથા મસજીદે, મકરબા, રાજમહેલ, દીવાનેઆમ, દીવાનેખાસ, દરગાહે વગેરે સ્થાપત્ય, કિલ્લાએ આદિ રાજપુત શિલ્પ શૈલી પ્રમાણે બંધાવ્યા છે. માંડવગઢનું સ્થાપત્ય ખુરાસાન શૈલીની પ્રતિકૃતિ છે. એકંદરે મુસ્લીમ સ્થાપત્ય પણ પ્રસંશનીય છે.
ભારતીય શિલ્પી. ભારતના પૃથક પૃથક ભાગના હિન્દુ શિલ્પા શિલીના સ્થાપત્યના વિહંગાવલોકન પરથી ભારતીય સ્થાપત્યને વિકાસ, તેનું નિર્માણ, તથા તેના પ્રકારનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. ભારતીય કળા અધિક મૌલિક, અધિક વૈવિધ્યપૂર્ણ છે. તેના પ્રકારમાં પણ નિત્ય નવીન વૈચિત્ર્ય છે. તેવું અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. ભારતીય શિલ્પ સ્થાપત્ય આજ પણ જીવતી જાગતી કળા છે. યુરોપીયન શિપીએમ સાથે ભારતીય શિલ્પીઓની તુલના કરતાં કહેવું પડે છે કે ભારતીય શિલીનું લક્ષણ પિતાની કૃતિમાં કેવળ ભાવના ઉતારવાનું છે. સુરોપીય શિલ્પી તાદ્રશ્યતાનું નિરૂપણઅનુકરણ કરે છે, જ્યારે ભારતીય શિલ્પીઓએ પિતાની કૃતિમાં પૃથ્થક્કરણીય ભાવને રેડવાનું કઠીન કાર્ય કર્યું છે.
ભારતીય અને પાશ્ચાત્ય શિલ્પિઓના મૂર્તિ વિધાનનું એક જ ઉદાહરણ લઈએ. અનેક કવિઓએ સ્ત્રીની પ્રકૃતિ-વિકૃતિના ગુણોના ગાન ગાયાં છે. તેના સૌંદર્યનું પાન કરાવનાર ભવભૂતિ અને કાલિદાસ જેવા મહાન કવિઓએ તેના રૂપ ગુણની શાશ્વત ગાથા ગાઈ છે. તેની પ્રકૃતિથી રિઝેલા ભારતીય શિલ્પીઓએ સ્ત્રી=સૌંદર્યને માતૃત્વભાવે પ્રદર્શિત કરી છે. જ્યારે યુરોપીય શિલ્પીએ વાસનાના ફળ રૂપે તેને કંડારી છે.
ભારતીય ગૌરવપૂર્ણ કળા ગુપ્ત કાળ પછી નવમીથી તેરમી શતાબ્દિ સુધી ખૂબ તેજથી જળહળી છે. તે પછીના ધમધતાના કાળમાં આ કળા ખૂબ રૂંધાઈ. પ્લેના આક્રમણે થયાં કર્યો. તેમનાથ, થાણેશ્વર, કનોજ, કાશી, મથુરા, નાલંદા, અયોધ્યા વગેરે ઉત્તર ભારતના કળા ધામે પર દુર્ભાગ્યના ચક્ર ફરી વળ્યાં. ચારે બાજુ ધમધતાના કુહાડાના પ્રહાર થયા. આમ છતાં પણ ભારતીય કળાસંસ્કૃતિ જીવિત રહી છે. તેના દ્રઢ પાયા હલાવી શકાયા નથી. તેના રહ્યા સહ્યા,
Page #63
--------------------------------------------------------------------------
________________
અવશે પણ ગૌરણ પૂર્ણ છે. એકલા આ અવશેષ દેખીને પણ આજે વિદેશી કળા પારખુઓ આશ્ચર્યમુગ્ધ બને છે.
ભારતીય શિલ્પીઓએ ભારતીય જીવન દર્શન અને સંસ્કૃતિને પિતાનું સર્વોત્તમ લક્ષ માનીને રાષ્ટ્રના પવિત્ર સ્થાને પસંદ કરીને ત્યાં પિતાનું જીવન વિતાવી વિશ્વની શિલ્પ કળાના ઈતિહાસમાં અદ્વિતિય વિશાળ ભવને નિર્માણ કર્યા છે. જે જોતાં જ સૌ કેઈ આશ્ચર્ય મુગ્ધ બને છે. ભારતીય શિલ્પકારોએ પહાડના દુધિયા, અગીયા, રતુંબડા, શ્યામ, રેતાળવા કે નાળવા પત્થરની દીર્ઘકાય શિલાઓ ખોદી કાઢીને ભૂખ અને તરસની પણ પરવા કર્યા વગર પોતાના ધર્મની મહત્તમ ભાવના રાષ્ટ્રના ચરણો પર ધરી છે. અને જનતા-જનાર્દન અને ધર્મ-સંસ્કૃતિના પ્રતિકનું પ્રસ્થાન કર્યું છે. જનતાએ પણ શંખનાદ વડે પિતાના શિલ્પકારની અક્ષય કીર્તિને ચતર્દેિશ ફેલાવી છે. જગતે આવા શિલ્પીઓની અજબ સ્થાપત્ય કળાના કારણે ભારતને અજર અમર પદે સ્થાપેલ છે. આવા પુણ્યવાન શિલ્પીઓને કેટી કેટી ધન્યવાદ ઘટે છે.
અંગત નોંધ. સામાન્ય રીતે માણસને અંગત નોંધ આપતાં સંકેચ થાય છે. કેમકે કેટલાક વાચકને તેમાં આત્મશ્લાઘાની ગંધ આવે છે. તેથી આ નેંધ લખતાં હું પણ સંકેચ અનુભવું છું. તેથી એ વિષે મૌન જ સેવવા મારે ઈરાદે હતો. પણ કેટલાક વડીલ મિત્રો તથા શુભેચ્છકેને આગ્રહ હતું કે આવી નોંધ દ્વારા જીજ્ઞાસુ વાચકને પ્રેરણા તથા દરવણું મળે છે. માટે નિસંકેચ અંગત નોંધ અહીં આપવાના તેમના દબાણને વશ થઈ આ નોંધ અહીં આપું છું. જે માટે સુજ્ઞ વાચકે ક્ષમા કરો એવી આશા છે.
શિલ્પ-સ્થાપત્ય અમારે વંશપરંપરાને કૌટુંબિક વ્યવસાય છે. બાળવયે વધુ અંગ્રેજી વિદ્યાભ્યાસની મહેચછા હતી. પણ કુટુંબના આર્થિક કારણે આડે આવ્યાં અને ત્રણ અંગ્રેજી ધેરણથી વધુ અભ્યાસ થઈ શકશે નહિં. મારા સદ્દગત વડીલ બંધુ ભાઈશંકરભાઈના હાથ તળે હું શિલ્પ વ્યવસાયમાં જોડાયો. અને ક્રમશ: શિલ્પકર્મ હાથ બેસતું ગયું. માણસ વિધિના હાથનું પ્યાદું જ છે. વ્યવસાયમાં જોડાયા પછી સમય મળે ઘરના જુના પટારામાં પડેલાં પોટલાં બહાર કાઢી અંદર બાંધેલા શિલ્પસંગ્રહની હસ્ત લિખિત પોથીઓ, એળીયાં, નેધોના કાગળ, પૂર્વજોએ કરેલા બાંધકામના નકશા એ સર્વ ઉઘાડીને હું જેતે. આ પિોથીઓ વાંચતે. કઈ કઈ પિથીમાં જુની ગુજરાતી ભાષામાં કરેલા અનુવાદ પણ લોક સાથે આપેલા હતા તે ધ્યાનથી વાંચતે. દિવસે તે શિલ્પકર્મના ધંધાપર જ. તેથી રાત્રે આ ગ્રંથવાંચન શરૂ કર્યું. સૌ પ્રથમ શિલ્પના પ્રાથમિક ગણિતને “આયતત્વ” નામે ના ગ્રંથ પિતાએ મુખપાઠ કરાવ્યું. કેશરાજ મુખપાઠ કર્યું. ત્યાર બાદ પ્રાસાદમંડનના ૪ અધ્યાય મુખપાઠ કર્યા. આ બધું હું કડકડાટ મા બેલી જ.
Page #64
--------------------------------------------------------------------------
________________
વળી તેમાં બતાવેલા ગણિત તથા અન્ય વિષની સક્રિય સમાજ માટે હું આલેખન (ડોઇંગ) પણ કરતે. અમારા શિલ્પસંગ્રહના કેટલાક ગ્રંથની નકલે મેં જાતે કરવા માંડી. આયતત્વ તથા કેશરાજ જેવા ગ્રંથના અનુવાદ પેનસીલથી જુકી નેટબુકમાં ઉતારતે. એથી તે સવિશેષ સમજાતા હતા. જ્યાં જ્યાં વડીલેની સહાય જરૂરી લાગતી ત્યાં તેમની પાસેથી એ વિષય પુરે સમજી લેતે. અને કુટુંબમાં ચાર ભાઈઓમાં હું સૌથી નાનું હોવાથી આ કુળ પરંપરાની વિદ્યા બરાબર જળવાઈ રહેશે એ જોઈ કુટુંબના સૌ વડીલેને સંતેષ થતું.
શિલ્પ શાસ્ત્રના સંસ્કૃત ગ્રંથે ગુજરાતી અનુવાદ સાથે પ્રગટ થાય તે સામાન્ય શિલ્પી પણ તે સમજી શકે એવા વિચાર મનમાં ઉઠતા હતા. શિ૯૫નું સક્રિય જ્ઞાન તો દિવસે કામ પર હોઉં ત્યારે વડીલો દ્વારા મળતું હતું. રાત્રે બેસી ગુજરાતી અનુવાદ કરવા પ્રયત્ન કસ્તે. અનુવાદ કરવા કઠણ છે. છતાં દઢ સંકલ્પ કરીને તે કામ હાથમાં લીધું. વિ. સં. ૧૯૭૩માં પ્રાસાદ મંડનના અનુવાદને પ્રારંભ કર્યો. જુની હસ્તલિખિત પ્રતામાંના અપૂર્ણ અનુવાદ પુરા કરતે. તેમાં મુશ્કેલી તે ઘણી આવતી. શબ્દભાષામાં તેમજ ક્રિયામાં મેળ બેસે તે જ એ અનુવાદ સામાન્ય શિલ્પી વર્ગને ઉપયોગી થાય. તેથી મનમાં ભાંજગડો ઉઠતી. મુંઝવણ થતી. આમાં પૂર્વ જ વડીલોના દોરેલા નકશા કઈવાર મદદરૂપ થતા. આમ શિલ્પકમ તથા શિલ્પગ્રંથોના વાચન સાથે મારા અભ્યાસનું ગાડું પ્રગતિ કરતું ગયું.
વિ. સં. ૧૯૭૫-૭૬ ૭ દરમ્યાન કામકાજ અર્થે મુંબઈમાં ત્રણેક વર્ષ રહ્યો. તે વેળા મારે આ જ્ઞાન-પ્રાપ્તિને હેતુ સફળ થવાની આશા બંધાઈ. જોકે તે સમયે બહુ સફળતા મળતી નહિ ત્યારે હું નિરાશ થતે. પણ વિધિને હજુ મારી કસોટી કરવાની બાકી હતી. વિ. સં. ૧૯૭૯માં તબીયતના કારણે મારા વ. બંધુ રેવાશંકર ભાઈ પાસે હું એકાદ વર્ષ ખંભાત રહ્યો. અને પ્રારબ્ધગે અંબાજી-કુંભારીયાજીના જૈન મંદિરનું જીણોદ્ધારકામ મને સુપ્રત થયું. તે સમયે મારી બહારની શિલ્પસ્થાપત્યના ધંધા અંગેની યાત્રા શરૂ થઈ નહોતી. તેથી કુંભારીયાજીમાં જે પાંચેક વર્ષ હું રહ્યો તે દરમ્યાન સ્થિરતા તથા શાન્તિને લીધે મારા અનુવાદના કાર્યને વેગ મળે. વળી
ક્ષીરાણુંવ” તથા “દીપાવ” જેવા અઘરા થેના સંશોધનનું કાર્ય પણ મેં હાથમાં લીધું. રૂપમંડન, વાસ્તુમંજરી, વાતુસારના અનુવાદ મેં અહીં જ કર્યા. અલબત્ત સંસ્કૃત ભાષાના મારા મર્યાદિત જ્ઞાનને લીધે આ સર્વ સાહિત્યનું ટાંચણ હું પનસીલથી જ કરતા હતા. દરમ્યાન કૌટુંબિક આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગી.
આપણા શિપમાં અશુદ્ધિ ઘણી છે. કેટલાક શબ્દનું મૂળ શેધી તેની વ્યાકરણ શુદ્ધિનું કામ વિદ્વાનોને પણ કઠણ લાગે છે. પારિભાષિક શબ્દોમાં તે મોટા મહા મહોપાધ્યાયને પણ સુઝ પડતી નથી. સારા થેની પ્રાપ્તિ માટે પ્રયત્ન ચાલુ જ હતા. મુંબઈ રૈયલ એશિયાટીક સોસાયટીની લાઈબ્રેરીના એક ચેપડામાં વૃક્ષાર્ણવ” ગ્રંથના કેટલાક અધ્યા જોયા. આ ગ્રંથ કંઈ સામાન્ય નથી. તેમાં
Page #65
--------------------------------------------------------------------------
________________
સાંધાર મહાપ્રાસાદ, રૂદ્રમહાલ તથા મેટા ચતુર્મુખ પ્રાસાદના યમનિયમે આપેલા છે. તેમાં ઉંડા ઉતર્યા સિવાય આ ગ્રંથ સામાન્ય રીતે એકદમ સમજાય તેવું નથી. આવા મહાગ્રંથ હજુ લગણ કયાંય સંપૂર્ણ જવામાં આવતા નથી. મને પણ તેના પંદરસેં લેકજ પ્રાપ્ત થયા છે. વિ. સં. ૧૯૮૭ થી ૯૧ ના કદંબગિરિના મારા વાસ દરમ્યાન આ સર્વ શ્રેથેના અનુવાદના ટાંચણમાં છેડા સુધારા વધારા કરીને મેં પાકા લખી નાંખ્યા,
મારા સદગત વ, મિત્ર શ્રી. જગન્નાથ અંબારામના “બૃહદ્ શિ૯૫શાસ્ત્રના ગ્રંથોમાં રહેલી અશુદ્ધિઓ જોઈ મને દુઃખ થયું. વ્યાકરણ શુદ્ધિ વિના ગ્રંથનું પ્રકાશન નજ કરવું એ નિશ્ચય દઢ થયે. મારા વૃદ્ધ પરમ મિત્ર સ્વ. શ્રી. નર્મદાશંકરભાઈએ વ્યાકરણ શુદ્ધિ સાથે “શિલ્પ રતનાકર” નામે દળદાર ગ્રંથ પ્રકટ કર્યો તે જોઈ મને ખૂબ હર્ષ થયો. તેમના આ કાર્યમાં મેં પણ બનતી સહાય કરી હતી. પાંચેક વર્ષ પર જયપુરના મારા પરમ સનેહી વિદ્વાન મિત્ર પંડિત શ્રી ભગવાનદાસજી જૈન “પ્રાસાદમંડન” ગ્રંથની ચર્ચા કરવા માટે જ મારે ત્યાં પ્રભાસપાટણ પધારેલા. તે વેળા મારા ગ્રંથની પોથીઓનું દફતર જઈને તેમને ભારે આશ્ચર્ય થયું. અને “તમે તૈયાર કરેલા આ સર્વ સાહિત્યનું પ્રકાશન કેમ કરતા નથી?” એવો પ્રશ્ન કર્યો. મેં તેમને વ્યાકરણ શુદ્ધિના પ્રશ્નની મારી મુંઝવણ જણાવી. ત્યારે તેમણે તે કામ સહર્ષ માથે લીધું. આમ વ્યાકરણ શુદ્ધિના પ્રશ્નના ઉકેલથી મારા ઉત્સાહને વેગ મળ્યા.
જ્યોતિષ, તંત્ર, આયુર્વેદના તથા શિલ્પના ગ્રંથમાં વ્યાકરણ દેષ બહુ જોવામાં આવે છે. અસ્તવ્યસ્ત દશામાં પડેલા પ્રાચીન શિલ્પચ થેનું સંશોધન સળગી સદીમાં સમર્થ શિલ્પી મંડને કર્યું છે. વિશ્વકર્મા પ્રણિત “ક્ષીરાણું વ” ગ્રંથમાં એક વિષયના અધ્યાયમાં બીજો વિષય ચર્ચે છે. વળી ત્રીજે સ્થળે તે તે સાવ અપૂર્ણ હેય છે. કેટલાક અધ્યાયના ભાવાર્થની જ ભલભલા વિદ્વાનેને પણ સમજ પડતી નથી. લહીયાઓએ હસ્તલિખિત પ્રતમાં પરંપરાની ભૂલના પુનરાવર્તન સાથે ઉમેરાજ કર્યા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાંથી મળેલી તેમાં આ સર્વ વસ્તુને મને જાત અનુભવ છે.
દીપાર્ણવઃ “ક્ષીરાણુંવ” ગ્રંથનું સંશોધન કરી કમબધ્ધ સૂત્રમાં મૂકવાનો મારે પ્રયત્ન કંઈક અંશે સફળ થયેલ જોઈ મને આનંદ થાય છે. તે વાંચ્યા પછી જ તેની ખરી કદર તે વિદ્વાન વાચકે કરી શકશે. આ “દી પાર્ણવ” ગ્રંથનું પણ તેમજ હતું. તેને પ્રથમ અધ્યાય તેમાં મળતે નથી. બીજાથી ચૌદમા સુધીના અધ્યાય જ મળે છે. અને તે પછીના અધ્યાયો તે અમારા શિલ્પીઓના ગ્રંથ સંગ્રહમાં પણ મળતા નથી. આ સ્થિતિમાં આ ગ્રંથના સંશોધનનું કામ મેં માથે લીધું. શિ૯પશાસ્ત્રના ગણિતના મૂળવાળો ઉપગ્રંથ “આયતત્વ દીયાણું વને પ્રથમ અધ્યાય જ છે. પ્રથમના ચૌદ અધ્યા સિવાય બાકીના ૧૩ અધ્યાય અન્ય ગ્રંથની પોથીઓમાંથી પ્રાપ્ત થયા. આ સર્વ અધ્યાયને સંગ્રહિત કરી “દીપાવ” ગ્રંથ બની શકે
Page #66
--------------------------------------------------------------------------
________________
તેટલે સમૃદ્ધ કરી ગુજરાતી ભાષા ટીકા સાથે પ્રકટ કરવા નિર્ણય કર્યો. આમ આ પ્રસ્તુત ગ્રંથ પ્રકાશનને મારે આ પ્રથમ પ્રયત્ન ઈશ્વરકૃપાથી સફળ થત જોઈ મને હર્ષ થાય છે.
અન્ય કેટલાક-ક્ષીરાર્ણવ, વૃક્ષાર્ણવ, માર્ણવ, જયચંધ, અપરાજીત, સૂત્રસંતાન આદિ ગુરૂશિષ્યના સંવાદરૂપ વિશ્વકર્મા પ્રણિત મહાગ્રંથે લાખ લાખ શ્લેકના કહેવાય છે. આ શિષગ્રંથમાં યંત્ર, નૃત્ય, વાઘ, સ્વર, ચિત્ર, કાવ્ય, છંદ આદિ કળાના પણ વિધાન કરેલા છે. આ ર૩૯ અધ્યાયને દસેકહજાર હેકનો મહાગ્રંથ અપરાજિત ઉપલબ્ધ છે.
ગ્રંથના ભાષાનુવાદ તથા પ્રત્યેક અંગની ટકા સાથે અન્ય ગ્રંથોના મતભેદની નોંધ પણ આપવી જોઈએ. પ્રત્યેક વિષયને અમે પણ સમજવું જોઈએ. એકલા ગ્રંથવાચનથી અગર ટીકાથી અર્થ સરતું નથી. પરંતુ ક્રિયાત્મક (પ્રેકટીકલ) જ્ઞાનના મર્મ આપવાથી જ ગ્રંથ સંપૂર્ણ બને છે. તે સાથે કોઠાઓ, નકશા, તથા ચિત્ર પણ આપવા જોઈએ. અહીં આ સર્વ સાથે વિષયને સ્પષ્ટ કરવા માટે ગ્રંથાના બન્યા તેટલા અવતરણે (રેફરન્સીઝ) પણ આપ્યાં છે. જેની વિદ્વાન વાચકે કદર કરશે એવી આશા છે.
ક્ષમા યાચના: એક વિદ્વાન કહે છે કે કવિની જીભમાં અને શિલ્પીના હાથમાં સરસ્વતી વસે છે. શિષીની વાણ-ભાષામાં અશુદ્ધિ-વ્યાકરણની ત્રુટીએ સહજે હાય છે. તે વસ્તુ ધ્યાનમાં લઈ સુજ્ઞ વાચકે આ ગ્રંથની વ્યાકરણાદિ દેની રહી જવા પામેલી અશુદ્ધિ પ્રત્યે ઉપેક્ષા બતાવી ગ્રંથનો મૂળ અર્થ–ભાવજ ગ્રહણ કરશે એવી આશા છે. અલબત્ત અહીં બની શકે તેટલી વ્યાકરણ શુદ્ધિને પ્રયાસ કરવામાં આવ્યું છે. છતાં પણ છેવટ તે આ શિ૯પીઓની ભાષાને ગ્રંથ છે. તેથી સહજ અશુદ્ધિ રહેજ.
જ્યોતિષ, તંત્ર આદિ ગ્રંથમાં પણ એજ વસ્તુ જોવામાં આવે છે. એક વિદ્વાન કહે છે –
ज्योतिषे तंत्रशास्त्रे च विधादे वैद्यशिपके ।
અર્થ માત્ર તુ યા જાત્ર રાષ્ટ્ર વિવાર છે જ્યોતિષ, તંત્રશાસ્ત્ર, વિવાદગ્રંથ, આયુર્વેદ અને શિલ્પગ્રંથમાં તેની ભાષાના શબ્દને બહુ વિચાર ન કરતાં તેના અર્થનેજ ગ્રહણ કર,
આથી સુજ્ઞ વાચકોને હંસવૃતિથી આ ગ્રંથ વાંચવા વિનતિ છે. જે કંઈ ક્ષતિ જણાય તે પ્રત્યે લક્ષ ખેંચવાથી બીજી આવૃતિમાં તેનો સહર્ષ સ્વીકાર થશે.
આભાર દર્શન વડેદરાના સ્વ. મહારાજા સયાજીરાવના લક્ષમીવિલાસ પેલેસના શિલ્પી તેમજ ભાવનગર દાદાસાહેબના વિશાળ જૈન મંદિરના તથા અન્ય ગુજરાત સૌરાષ્ટ્રના જૈન મંદિરના નિર્માતા મારા પિતાશ્રીના કાકાશ્રી પ. પૂ. કૈલાસવાસી પ્રાણજીવન જેઠારામના ચરણે બેસી શિષશાસ્ત્રના અભ્યાસને મેં પ્રારંભ કર્યો. અને તેમણે
Page #67
--------------------------------------------------------------------------
________________
એ ક્ષેત્રમાં રસ જાગૃત કર્યો. તેમના ઋણને અહીં ઉલ્લેખ કરતાં મને હર્ષ થાય છે. પંચાળના ત્રિનેત્રેશ્વર (તરણેતરનો મહા શિલ્પપ્રાસાદ તથા અન્ય ઉત્કૃષ્ટ સ્થાપના નિર્માતા મારા કલાસવાસી પરમ પૂજ્ય પિતાશ્રીઓ તથા મુંબઈ પાંજરાપોળનું ભવ્ય જૈન મંદિર તથા સૌરાષ્ટ્રના અન્ય જૈન મંદિરના સ્થપતિ સ્વર્ગસ્થ વડીલબંધુ ભાઈશંકરભાઈએ મૂળથી જ શિ૯૫ વિદ્યાના જે સંસ્કાર સીંચ્યા છે તેમનું ઋણ તે મારાથી વાળી શકાય તેમ નથી. તેમજ સ્વ, વડીલ બંધુ ઝૂંબકલાલભાઈએ આ ગ્રંથની પ્રાથમિક ચર્ચાળા આપેલા કેટલાંક સલાહ-સૂચન માર્ગદર્શક બન્યાં છે તે માટે તેમને ઉપકૃત છું. ઉપરાંત આ ગ્રંથ પ્રકાશનના દુર્ઘટ કામમાં વ. બંધુ રેવાશંકરભાઈએ પિતાના વિજ્ઞાન તથા ભક્તિના પચીસેક ગ્રંથના લેખન પ્રકાશનના દીર્ધ અનુભવને લાભ આપી મારા આ ગ્રંથ-ત્રકાશનનું કાર્ય સરળ, સુઘડ, ક્રમબદ્ધ કરી આપ્યું છે. અને સીત્તેર વર્ષની વય છતાં પ્રકાશનના સર્વ કામનો બે ઉપાડી લઈ મને નચિંત કર્યો છે. તેમની ખંત તથા શ્રમ વિના આટલો વહેલે આ ગ્રંથ પ્રગટ થઈ શકત નહિં. આ સર્વ વડીલોના ઋણ સ્વીવારની નેધ લેતાં મને હર્ષ થાય છે. તેમના શુભાશીર્વાદની કૃપાવષ સદા મારા પર થતી રહે એવી જગન્નિયંતા શ્રીહરિ પાસે મારી નમ્ર યાચના છે.
સૌર સંયુક્ત રાજ્યના ભૂતપૂર્વ પ્રમુખ સાહેબ અને સેમિનાથ ટ્રસ્ટના માનદ મુખ્ય સંચાલક નામદાર જામસાહેબ સર દિગવિજયસિહજી બહાહરે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે શ્રી સોમનાથના ગગનચુંબી શિવાલય-મહામેરૂપ્રાસાદ-ની રચના દર મ્યાન મારા પ્રત્યે અપૂર્વ કૃપા-સદભાવ દર્શાવી સ્વજન જે ગણી વારંવાર જે ઉત્સાહ પ્રેર્યો છે તે માટે હું તેમને સદાને ઋણી છું. તેમણે આ ગ્રંથ-દીપાવ” ની રચના થતી જાણ હર્ષ પ્રદર્શિત કરી સદા ઉત્સાહિત કર્યો છે, અને આ ગ્રંથ પર શુભાશીર્વાદાત્મક બે શબ્દો લખી આપવા કૃપા કરી છે તે માટે હું તેમને ઋણું છું. ઉપરાંત આ કાર્યમાં મારા શુભેચ્છક માર્ગદર્શક સન્મિત્ર શ્રીમાન પ્રભુદાસભાઈ હ. પ્રેમાણી સાહેબને પણ હું ઉપકૃત છું.
પ. પૂ. જગતગુરૂ ૧૦૦૮ શ્રી દ્વારકાપીઠાધીશ્વર શંકરાચાર્યજી સ્વામીશ્રી અભિનવ સચ્ચિદાનંદતીર્થજી મહારાજે દીપાર્ણવ ગ્રંથ અંગે પાઠવેલા શુભાશીર્વાદ બદલ હું તેમનો પરમ ઉપકૃત છું. તેમજ જૈનાચાર્ય શ્રીમદ વિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબે દીપાર્ણવ ગ્રંથની ઉપયુકતતા સાથે દર્શાવેલી શુભાશિષ માટે હું અંતરથી ઉપકાર માનું છું.
આ ગ્રંથને આમુખ ગુર્જર સાહિત્યમાં અસ્મિતા પ્રકટાવનાર, અનેક સમૃદ્ધ પુસ્તક દ્વારા ગુજરાતનું ગૌરવ વધારનાર, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર, શ્રીમાન કનૈયાલાલ મા. મુનશીજીએ મારા પરના પ્રેમભર્યા સદભાવના કારણે લખી આપવા વચન આપ્યું હતું. તે તેમણે ત્વરિત લખી મોકલી જે ઉત્સાહ પ્રેર્યો છે તેમનું જણ ભૂલી શકાય તેમ નથી.
આ ગ્રંથ પ્રકાશન માટે પ્રોત્સાહન આપી વ્યાકરણ શુદ્ધિ ઉપરાંત પ્રફ તપાસી
Page #68
--------------------------------------------------------------------------
________________
છેવટ શુદ્ધિપત્રક લખી દેવા માટે જયપુર નિવાસી વિદ્વાન પંડિતજી શ્રી ભગવાનદાસભાઈ જેને જે શ્રમ લીધે છે તે માટે તેમને હૃદયપૂર્વક ઉપકાર માનું છું. * ભારત સરકારના પુરાતત્વ ખાતાના એ. ડિરેકટર જનરલે શિલ્પ સ્થાપત્યના આવા પ્રાચીન ગ્રંથના પ્રકાશન કાર્યમાં ઉત્સાહ બતાવી હિંદ સરકારનું લાય દેરી આ ગ્રંથ પ્રકાશનના ઉત્તેજનાથે રૂા. ચાર હજારની ગ્રાંટ મેળવી આપવા બદલ તેમને તેમજ વહી સરકારના સાયન્ટીફીક રીસર્ચ એન્ડ કલ્ચરલ અફેર્સ ખાતાના આસિ. એજ્યુકેશનલ એડવાઈઝરને પણ ઉપકૃત છું.
કાશી બનારસ હિન્દુ યુનીવર્સીટીના પ્રાચ્ય વિદ્યાના અધ્યક્ષ શ્રી વાસુદેવ શરણું અગ્રવાલજી શિલ્પ સ્થાપત્યના પ્રાચીન સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. તેમણે આ દીપાર્ણવ ગ્રંથ વાંચી હર્ષ પામી જે માર્ગદર્શક ભૂમિકા સાથે શુભાશીર્વાદ મોકલ્યા છે તે માટે હું તેમને ઋણી છું. ઉપરાંત પુરાતત્વ ખાતાના ટેમ્પલ સર્વે પ્રોજેકટના સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી. કૃષ્ણદેવજીએ મારા પ્રત્યે જે સદ્ભાવ બતાવી આ કાર્યમાં સાથ દઈ ગ્રંથ વિષે જે સહાનુભૂતિપૂર્ણ શબ્દો લખી મોકલ્યા છે તે બદલ તેમને હૃદય પૂર્વક આભાર માનું છું. સંસ્કૃત સાહિત્યના રસજ્ઞ પાલીતાણાના જજ ડે. ભાનુશંકરભાઈ આચાર્યની જડેની ચર્ચા પણ માર્ગદર્શક બની છે તેની સહર્ષ નોંધ લઉં છું. - આ ગ્રંથમાં છએંહ જેટલા ચિત્ર, નકશા, કેઠા ઈઆપેલા છે. તે અવકાશના સમયે બેસી મેં તૈયાર કર્યા છે. પણ બહારગામની મારી શિ૯૫કાર્યના ધંધા અંગેની યાત્રાના લીધે મને પુરે સમય નહિ મળતું હોવાથી રૂપકામના સૌરાષ્ટ્ર-ગુજરાતના પ્રખ્યાત યુવાન શિ૯પી ધ્રાંગધ્રા નિવાસી શ્રી ચંદુલાલ ભગવાનજીએ કેટલાક ચિત્રો તૈયાર કરી આપેલ છે તેને સહર્ષ ઉલલેખ સાથે ઉપકાર માનું છું. ઉપરાંત અન્ય કેટલાયે આલેખને દેરવામાં મારા ભાણેજ ચિ. ભગવાનજી મગનલાલ પણ મને ખૂબ મદદગાર થયેલ છે તેની સહર્ષ નોંધ લઉં છું.
પ્રેમાળ વડીલ જે સ્વજનભાવ દર્શાવનાર શુભેચ્છક મિત્ર અને છાપકામની અનેક ગુંચ ઉકેલી આપી આ ગ્રંથ પ્રકાશનનું કામ સરળ કરી આપનાર ભાવનગર સમાચાર પ્રેસના માલેક શ્રી જયંતીલાલભાઈનો મારા પર પરમ ઉપકાર થયે છે જેની હું સહર્ષ નોંધ લઉં છું. તેમજ તેમના પ્રેસ-કામદારેએ પણ પ્રકાશનની કાળજી રાખી બનતું સુઘડ કામ કરી આપ્યું છે તે માટે ધન્યવાદ ઘટે છે. તેમજ આ ગ્રંથને ઉત્તર ભાગ અપના છાપખાનામાં શ્રી ચંદુભાઈએ ત્વરિત છાપી આપવા બદલ તેમને તેમજ તેમના પ્રેસ-કામદારોને ધન્યવાદ ઘટે છે. વળી આ ગ્રંથમાં છાપેલા સર્વ લાઈન બ્લેક તથા હાફન ફેટ બ્લોક રાજકોટના રૂપમ બ્લેક મેકર્સ શ્રી બાબુભાઈએ કાળજીથી ત્વરિત તૈયાર કરી આપી મને આભારી કર્યો છે-સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યતુ, મા કાશ્વ૬ દુઃખે આખુયાત્ ઈતિશુભ. વિ. સં. ર૦૧૬ના આધિન વિજયાદશમી ગુરૂવાર. તા. ૨૯૯-૧૯૯૦ શિલ્પ-નિવાસ-પાલીતાણા (સૌરાષ્ટ્ર)
પ્રભાશકર એાઘડભાઈ સેમપુરા,
Page #69
--------------------------------------------------------------------------
________________
दीपार्णव ग्रन्थ की भूमिका ।
भूमिका-लेखक : एशिया खंड का सुप्रसिद्ध कला-स्थापत्य का मर्मज्ञ प्रखर पुरातत्वज्ञ डॉ. वासुदेवशरण अग्रवाल जी-अध्यापक-कला और स्थापत्य विभाग-काशी विश्वविद्यालय
श्री प्रभाशंकर ओघडभाई सोमपुरा सौराष्ट्र के इस समय प्रख्यात स्थपति है। प्राचीन मन्दिर निर्माग के शिल्प का जैसा प्रकृष्ट अनुभव उन्हें है वैसा कम देखने में आता है। यही कारण है कि सोमनाथ के मध्यकालीन भग्न शिवमन्दिर के स्थान पर जब नये मन्दिर के निर्माण का निश्चय किया गया तो उस कार्य के लिये सब का ध्यान श्री प्रभाशंकरभाई की ओर ही गया और वह कार्य उन्ही को सौंपा गया। उस समय सार्वजनिक इच्छा यह थी कि स्थापत्य और शिल्प की दृष्टि से मध्यकालीन सौराष्ट्र के महान् देवप्रासादों की जो परम्परा थी उसी शैली का अवलम्बन लेते हुए नये मन्दिर का भव्य स्वरूप कल्पित किया जाय । श्री प्रभाशंकरजी को भी अपनी योग्यता प्रदर्शित करने का मुयोग प्राप्त हुआ और उन्होंने सोमनाथ पाटन में अर्वाचीन शिवमन्दिर का निर्माण प्राचीन वास्तु शास्त्र के अनुसार ही सम्पन्न कराया । उस में जगती, प्रासादपीठ, मण्डोवर और शिखर इत्यादि की रचना और साज-सज्जा के रूप में प्राचीन वास्तु-विद्याचार्यो के कौशल का नया संस्कार देखकर प्रसन्नता होती है।
श्री प्रभाशंकरभाई से हमारा प्रथम परिचय लगभग १२ वर्ष पूर्व नई दिल्ली में हुआ था। बहुत दिनों से हमारी इच्छा किसी ऐसे व्यक्ति के दर्शन की थी जो मध्यकालीन शिल्प-ग्रन्थों की पारिभाषिक शब्दावली का ज्ञान रखता हो और जो प्राचीन मन्दिर अवशिष्ट हैं उनके साथ मिलाकर उन ग्रन्थों की व्याख्या समझा सके। श्री प्रभाशंकर के रूप में इस प्रकार के स्थपति से मेरा साक्षात् परिचय हुआ। उन्हें मन्दिर निर्माग के शास्त्र और प्रयोग दोनोका सुन्दर परिचय है। हमने स्वयं अनेक शब्दोका उनसे संग्रह कीया और यह इच्छा प्रकट की कि वे शिल्प शास्त्रीय पारिमाषिक शब्दों का एक कोश ही तैयार कर दें। उन्होंने इस सुझाव को सहर्ष स्वीकार किया
और जैसा उन्होंने मुझे सूचित किया है आजकल वे इस प्रकार के कोश का निर्माण कर रहे हैं। कई वर्ष पूर्व श्री प्रभाशंकरजीने रागा कुम्भा के राजकीय-स्थपति सूत्रधार मंडन के अति उपयोगी ग्रन्थ प्रासादमंडन की अपनी लिखी हुई गुजराती टीका हमारे पास भेजी थी। वह ग्रन्थ ता मुद्रित नहीं हुआ, किन्तु उसी की गुजराती और हिन्दी टीका जयपुर के पंडित भगवानदासने अनेक नकशों के साथ तैयार की है जो इस समय छप रही है। भाई प्रभाशंकर और पंडित भगवानदास दोनों का जन्म सौराष्ट मंडल के पादलिसपुर या पालिताना नगर में हुआ था जहां प्राचीन मन्दिर शिल्प की परम्परा के अनुकूल सूत्र अभि तक पाए जाते हैं। इसी बीच में श्री प्रभाशंकरजीने अपनी प्रतिभा का सदुपयोग एक नये ग्रन्थ के उद्धार में किया है । स्थापत्य और मन्दिर निर्माग सम्बन्धी दीपार्णव नामक संस्कृत ग्रन्थ का गुजराती अनुवाद ५६. नकशों के साथ उन्होंने तैयार किया है
और वह इस विशद रुप में मुद्रित और प्रकाशित भी हो रहा है। भारत में' नाना प्रकार के शिल्पों की और विशेषतः वास्तु और स्थापत्य की परम्परा लगभग ५ सहस्त्र वर्ष से चली जाती है । नाना रूपों में इसका विकास हुआ है। चैत्यगृह, स्तूप, तोरण-वे देकाऐं, देवमन्दिर, राजप्रासाद,
Page #70
--------------------------------------------------------------------------
________________
नगर, वापी, जलाशय, दुर्ग, स्तम्भ आदि के सहस्रों उदारण देश में इस समय भी सुरक्षित हैं । वास्तु विद्या नितान्त व्यावहारिक ज्ञान है । किन्तु यह करते की विद्या है। जो क्रियाकुशल है वही इसर. सचा जानकार है, किन्तु प्रयोग के पीछे शास्त्र की भी दृढ सत्ता थी और निर्माण सम्बन्धी गणित का पूरा लेखा-जोखा प्रयोग कुशल स्थपतियों के पास रहता था जिसे मान कहते थे। सौभाग्य से इस विषय का 'मानसार ' नामक एक विशिष्ट ग्रन्थ अभीतक मुरक्षित रह गया है। वह लगभः गुप्त युग के वास्तु और स्थापत्य का निर्देश करता है । वी प्रसन्नकुमार आचार्य ने उसे मूल, अंग्रेजी अनुवाद और शब्दसूची के साथ सम्पादित किया है। संस्कृत साहित्य में प्राचीन वास्तु और शिमविया सम्बन्धी ग्रन्थों का भी पर्याप्त विस्तार. मिलता है। उनमें से कुछ महत्वपूर्ण ये हैं:-अर्थशास्त्र ( अ० २२-२३), मानसार, बृहत्संहिता (अ० ५३-५८), मंजुश्रीमूलकल्प, मत्स्यपुराण ( अ० २५२, २५५, २५५, २५८, २६२, १६३, २६६, २७०), गरुड पुराण (अ० ४५-४८), अग्नि पुराण ( अ. ४२-४६, ४६-५५, ६०, ६२, १०४-१०६), विण्णुधर्मोत्तर पुराण (चित्रसूत्रप्रेकरग), समराङ्गणपूत्रधार, मानसोल्लास, अपराजितपृच्छा, तंत्रसमुच्चय, ईशानशिवगुरुदेवपद्धति, मयमतम् , कामिकागम, अशुम बेदागम, काश्यपशिल्प, वास्तुसार, शिल्परत्न, हयशीर्षपंचरात्र, लक्षणसारसमुच्चय ( ३५०० श्लोकों का महत्वपूर्ण अप्रकाशित ग्रन्थ ), प्रासादमण्डन, रूपमण्डन, क्षीरार्णव, दीपार्णव इत्यादि ।
यह प्रसन्नता की बात है कि इस सूची के अधिकांश ग्रन्थ मुद्रित हो चुके हैं। किन्तु जिस रूप में शिल्पान्यों का प्रकाशन होना चाहिए वैसा दो-एक को छोड कर शेष ग्रैन्थों के सम्बन्ध में अभी तक नहीं हुआ है। वास्तुशास्त्र संबंधी साहित्य का प्रामाणिक संस्करण वही हो सकता है जिसमें पारिभाषिक शब्दों की व्याख्या की गई हो और विषय के स्पष्टीकरण के लिए मानचित्रो का
आश्रय लिया गया हो। एक बडी आवश्यका ईस बात की भी है कि जो देवप्रसाद या मन्दिर विद्यमान है उनके साथ शास्त्रीय वर्णन का तुलनात्मक अध्ययन किया जाय। तभी उन वर्णनों का मर्म और स्वरूप एवं पारिभाषिक शब्दों के लक्षण समझ में आ सकते हैं। जिस साहित्य का ऊपर उल्लेख किया गया है उस सब को आधार बना कर उसकी शब्दावली का कोष रूप में संग्रह करने और सचित्र व्याख्या करने की भी आवश्यकता है। अनुसंधान कार्य में सलग्न किसी भी विशिष्ट संस्था को यह कार्य अपने हाथ में लेना चाहिए । इसी के साथ यह भी आनुषंगिक रूप से कर्तव्य है कि जो शब्दावली पुराने शिल्पी या कारीगरों के पास अभी तक बच गई है उसका भी संग्रह समय रहते कर लिया जाय । विशेषतः राजस्थान, गुजरात, सौराष्ट्र, केरल, तमिलनाड, उड़ीसा और ने राल में इस प्रकार की महत्वपूर्ण शब्दावली अभी तक प्राप्त की जा सकती है। यह कार्य परिश्रमसाध्य तो अश्य है किन्तु प्राचीन भारतीय स्थापत्य की परिभाषाओं समझने के लिए अमृततुल्य भी है।
इस प्रकार के साहिल का जिस रूप में प्रकाशन होना चाहिए, उसका एक अच्छा उदाहरण श्री प्रभाशंकर जीने 'दीराव' ग्रन्थ के इस संस्करण द्वारा प्रस्तुत किया है। इस ग्रन्थ में सत्ताइस अध्याय हैं । पूर्वार्ध के उन्नीस अध्यायों में प्रासाद निर्माग संबंधी विधि का विस्तार से वर्णन है। इन में जगती ( अ० ३), प्रासादपीठ ( अ० ४), मण्डोवर (अ० ५), द्वार (अ. ६), शिखर (अ. ९), मण्डप (अ. १०) और संवरणा (अ० ११), ये प्रकरण अत्यन्त महत्वपूर्ण हैं। मध्यकालीन प्रासादों में जगती पीठ का महत्त्वपूर्ण स्थान था। प्रासाद या मंदिर के गर्भ गृह
Page #71
--------------------------------------------------------------------------
________________
६७
की जितनी चौड़ाई हो उससे तिगुनी, चौगुनी या पांचगुनी चौड़ाई का जगती पीठ बनाया जाता था। उसे प्रासाद का अधिष्ठान भी कहते थे। जगती की ऊंचाई का अनुपात प्रासाद के मण्डोवर या कोठे की ऊंचाई के अनुसार रखा जाता था। (पृ. ३७)। यदि चोवीस हाथ या ३६ फुट ऊंचा प्रासाद हो तो जगती का उदय ८ हाथ या १२ फुट तक हो सकता था। इसी से उसके महत्त्व का अनुमान किया जा सकता है। उच्छ्राय या ऊंचाई को जगती के नाना प्रकार के थरों से अलंकृत किया जाता था। इन का भी ब्योरेवार उल्लेख प्रस्तुत ग्रन्थ में (पृ. ३८), एवं वास्तुसार, प्रासादमण्डन आदि साहित्य में आया है । उदाहरण के लिए नीचे से शुरू कर के पहले जाड्यकुम्भ (हिन्दी जाडूमो ), कणिका (हि. कनी), पद्मपत्र युक्त शीर्ष पत्रिका, क्षुरक (हि. खुरा ), कुम्भक, कलश, अंतःपत्रक या अंतराल, कपोताली (हि. केवाल ) पुष्पकण्ठ, इस प्रकार जगती के भव्य स्वरूप की कल्पना की जाती थी।
इस प्रकार की जगती के मध्य भाग में प्रासाद या देव मन्दिर का विन्यास किया जाता था। उसके पांव भाग मुख्य थे-पहला प्रासादपीठ, दूसरा मण्डोबर या कोठा या गर्भगृह, तीसरा शिखर, चौथा आमलकशिला एवं पांचवां ध्वज । प्रासदपीठ के कई प्रकार होते थे। जैसा विशाल मंदिर का उठान होता था उसी के अनुसार जगती और प्रासादपीठ की कल्पना की जाती थी। प्रासादपीठ में भी जाज्यकुम्भ, कमाली, ग्रासपट्टी (सिंहमुख या कीर्तिमुख ) के अतिरिक्त विशेष. शोभा के लिए कई प्रकार के थर रक्खे जाते थे। उन में अश्वथर, नरथर और हंसथर, मुख्य थे। कुमारपाल युग में इन थरों का पूरा विकास हो गया था। नरथर में स्त्री पुरुषों के चौरासी आसनों में अंगमरोड की पूरी कला दिखाई जाती थी और ऐसा विश्वास था कि उस से मंदिर पर बिजली नहीं गिरेगी। मध्यकालीन बड़े मंदिरों में इन्हें स्पष्ट देखा जा सकता है। जाज्यकुम्भ के नीचे कई मोटे पत्थरों के मजबूत थर रक्खे जाते थे उन्हें भिट्ट कहते थे।
' इसके ऊपर वास्तविक प्रासाद या मंदिर का निर्माण किया जाता था। उसके लिए प्राचीन शब्द गर्भगृह था किन्तु' मध्यकाल में उसे मण्डोवर कहेने लगे। इस शब्द की व्युत्पत्ति सार्थक है। ऊंची जगती या पीठ को 'मण्ड' कहते थे और उसके ऊपर गर्भगृह के रूप में जो . चोकोर या आयत कोठा बनाया जाता था वही मण्डोवर कहलाया। मण्डोवर के उदय या ऊंचाई को मूलनासिक जीतना रखते है, क्योंकि मूल से लेकर नासिका तक का उदय या प्रमाण इसके अंतर्गत आता था। प्रासाद की भित्ति या ती एक दम सीधी सपाट होती थी या आगे चलकर उसी में रथ, प्रतिस्थ, कोणरथ, ये कई भाग निर्गम और प्रवेशक की युक्ति से बनाए जाते थे। इन्हीं फालनाओं को मिलानेवाले छोटे भाग नन्दी कहलाते थे। ग्रन्थ में मण्डोवर के स्वरूप निर्माण का विस्तार से वर्णन किया गया है, और उसके विविध थरों के संस्कृत नाम और परिभाषाएं एवं उनकी ऊंचाई और निर्गम का उल्लेख आया हैं (पृ. ५६-७० )। इस विवरण से ज्ञात होता है कि प्रासाद का अंग-प्रत्यंग गणितीय प्रमाग से नियंत्रित था। प्रत्येक भाग की ऊंचाई, उसका निर्गम या प्रवेश एवं दूसरे भागों के साथ उसका अनुपात निश्चित्त था। ये सारी नाप-जोख ' प्रधान स्थपति के मस्तिष्क में विद्यमान रहती थी और तदनुसार ही अन्य शिल्पी प्रत्येक थर के एक-एक पत्थर को भूमि पर घड कर तैयार करते जाते थे, और वहीं से प्रासाद के उदय में एक थर के बाद दूसरे थर की उत्तरोत्तर रचना होती जाती थी । मानोन्मान की यह परिपाटी बंधी-बंधाई होती थी। जिसे परम्परागत नाप-जोख के अनुसार प्रासादों का निर्माण करने वाले अन्य शिल्पी
Page #72
--------------------------------------------------------------------------
________________
६८
या सिलाट भी जानते थे। यही भारतीय वास्तुविद्या की मान्य लोक-पद्धति थी और आज की जहां यह कला पश्चिमी आक्रमग से सुरक्षित है वहां वास्तुविद्याचार्य स्थपति या शिल्पी इस प्रकार संपूर्ण जानकारी प्रापः कण्ठस्थ रखते हैं। मण्डोवर के कई घरों में क्षुरक, कुम्भक, अंतर्पत्र, कपोताली, मंचिका, जंघा, पासपट्टी, भरणी, 'कूटछाय (छज्जा ), आदि मुख्य थे। इनमें मंचिका या मंजी के ऊपर जा का स्थान महत्वपूर्ण था। इसी में देशगना या सुरसुन्दी मूर्तियों का निर्माण किया जाता था। इन्हें ही वास्तुसार में ठक्कुर फेक ने प्रेक्षणिका कहा है जो नाट्य की विविध मुद्राओं का प्रदर्शन करती हुई दिखाई जाती थीं । उड़ीसा और खजुराहो के मंदिरों के मण्डोबरों पर नंबा भाग में बनी हुई स्त्री मूर्तियां उस शिल्प को प्राणवत्ता प्रदान करती हैं। कहीं-कहीं दो जधाएं भी बनाई जाती थी जिन्हें तलनंधा और उपरिजंया कहते थे । इस प्रकार के प्रासाद का एक मानचित्र पृ. ६६ पर अंकित है।
प्रासाद के द्वार का निर्माण और अलंकरण भी महत्त्वपूर्ण अंग था। द्वार के दोनों स्तम्भ कई शाखाओं में बांट कर बनाए जाते थे। इन्हें द्वारशाखा (हि. बारसाख ) कहते थे। उन्हीं से निकले हुए तिसाही (सं० त्रिशाखा ), पंचसाही ( सं• पंचशाखा ) शब्द भी लोक में प्रचलित है। द्वारशाखाओं की संख्या नो तक कही गई है। प्रत्येक की अलग अलग संज्ञा होती थी जैसे पत्रशाखा, गन्धर्वशाखा, रूपशाखा, स्वल्पशाखा, सिंहशाखा आदि । स्पष्ट है कि उस-उस अलंकरण के अनुसार इन शाखाओं का नाम पड़ता था। वराहमिहिरने द्वार के अलंकरगों का बहुत ही सटीक वर्णन किया है। जो गुप्तकालीन मंदिरद्वारों पर घटित होता है। उस वर्णन में मंगल्य-विहग अर्थात् मांगलिक पक्षी नामक अलंकरण का भी उल्लेख भाया है। यह अमी तक हमें केवल आसाम प्रदेश के दहपर्बतिया नामक स्थान में बने हुए गुप्तकालीन मंदिर द्वार पर मिला है। गुप्तयुग में मंदिर के द्वार की शोभा कुछ विलक्ष ग होती थी और कई प्रकार के मौलिक अभिप्रायों से द्वारझाखाओं का रूपसम्पादन किया जाता था । मध्यकाल में भी प्रासाद-द्वार एवं तोरणो का महत्व विशिष्ट बना रहा । मंदिर के सामने एवं भीतर भी कई प्रकार के तोरण विकसित किए गए, हिण्डोलक तोरण, तलफ तोरण, कपड़वजी तोरण इत्या है। बारसाख का नकशा स्थपति के कौशल का सूचक्र होता है। बारसाख के निचले भाग में जिसे ठेका कहते हैं, जीस में आकृति बनाई जाती थी, जहां गुप्तयुग में प्रतिहारी मूर्तियां अंकित की जाती थीं।भार के शीर्ष भाग या उतरंग को और निचले भाग या देहली को भी अलंकृत किया जाता था। देहली के तल दर्शन में वृत्तमंदारक या संतानक और उसके दोनों ओर कीर्तिवक्त्र या प्रास अर्थात् सिंहमुख बनाए जाते थे । ___ कूम्छाद्य या छज्जे से ऊपर शिखर आरंभ होता था। शिखर के निर्माण में भारतीय शिल्पियोंने अपने कौशल की पराकाष्ठा विकसित की । शिखरों के विविध प्रकार एवं अंगप्रत्यंग का वर्णन करने के लिए एक महाग्रंथ ही चाहिए। नागर जाति के मध्यकालीन शिखरों में दो अलंकरण मुख्य थे। एक अंग दूसरे अण्डक । शृंग शिखर की चारों दिशाओं में बनाए जाते थे और वे छोटे बड़े कई होते थे। इन में सब से बडे श्रृंग के उरुश्रृंग कहा जाता था, जिस के लिए लोक में छातियाश्रृंग नाम चालू है। एक प्रकार से यह शिखर का सम्मुख दर्शन होता था जिसे श्रृंगों के रूप में दोहराया जाता था। प्रासाद निर्माण की इस विशेषता का स्पष्ट परिचय किसी मंदिर के शिखर को देखने से ही समझा जा सकता है। मंदिर के चौमुखी दर्शन को छोटे रूप में उत्कीर्ण कर के अण्डक का रूप दिया जाना था। इस से शिखर की ऊंचाई क्रम से अलंकृत की जाती थी। नाना
Page #73
--------------------------------------------------------------------------
________________
जाति के प्रासादों के शिखर का भेद अंडको की संख्या पर निर्भर करता था। कहीं अण्डकों के लिए कूट शब्द भी प्रचलित था और एक सहस्त्र कूट वाले शिस्त्ररों का निर्माण भी सुनने में आता है। श्रृंग और अण्डकों के पेचीदा विन्यास का निर्माण करने में मध्यकालीन महास्थपतियोंने रेखागणित की जिम जादूगरी का परिचय दिया है उस की कल्पना से मस्तिष्क चकराने लगता है। सत्य तो यह है कि प्रासाद के जिस भाग को भी लें उसी में रेखाओं की बारीकी और जडाऊ लक्षण की शक्ति को पराकाष्ठा पाई जाती है, मानों मंदिर निर्माग पाषग-शिल्पियों का काम न रह कर सोने चांदी का जड़ाऊ काम करने वालों का शिल्प बन गया था। शिखर के ऊपरी भाग में : स्कंध, आमलक शिला, कलश और वजा का सन्निवेश रहता था।
जिस प्रकार. ब्रह्मसूत्र या ऊंचाई में, वैसे ही गर्भसूत्र या लम्बाई में भी कई भाग विकसित हुए, जैसे गर्भगृह (हिन्दी गभारा ), उसके आगे अंतराल या कौली मण्डप, फिर गूढमंडप, फिर त्रिक मंडप या चौकी, फिर रंगमण्डप या नृत्यमण्डप और अन्त में मुखमण्डप । इन गूढमढप का शिखर गर्भगृह के शिखर से भिन्न होता था और उसे घण्टा या गूमट कहते थे । गर्भगृह का शिखर उदयात्मक या उठा हुआ, और मंण्डप का शिखर बैठा हुआ होता था, जिस के थर एक दूसरे से सटे हुए रक्से जाते थे। इसका उदाहरण पृ० ८८ के संमुख मानचित्र में स्पष्ट होता है। मण्डप की छत था गूमट के निचले भाग को वितान कहते थे, जिसमें अनेक प्रकार के अलंकरणों से युक्त क्रमशः ऊपर उठते हुए और घटते हुए थर बनाए जाते थे। इन्हीं में देदरिका, गजतालु (हाथी के तालु की आकृति जैसा, हि, गगालु) और कोल नामक थर थर मुख्य थे। इसके जिस भाग में १६ विद्याधरों की मूर्तियां बनाई जाती थीं उसे गूमट का रूपकण्ठ कहते थे। गूमट के मध्य में भीतर की और पद्मशिला का अलंकरण उसे विशिष्ट शोभा प्रदान करता था और विशाल आकार वाले झूमर की तरह लटकता हुआ दिखाई पड़ता था। आबू के देलवाडा मंदिर में संगमरमर की जो पद्मशिला है उसकी शोभा संसार में अद्वितीय मानी जाती है । गूमट के बाहर की और का भाग संवरणा कहलाता था और उसमें घण्टिका, कूट और सिंहों के अनेक अलंकरण बनाकर नामा भेदों का निर्माण किया जाता था। इस प्रकार की पच्चीस संवरणाओं का विवरण विद्वान् व्याख्याकार ने किया है (पृ० १७१)। संवरणा के बीचों बीच सब से ऊपरी भाग में मूल धष्टिका
और उसके अतिरिक्त और भी छोटे आकार की घण्टिकाएं बनाई जाती थीं। इन सबका विवरण चित्रों के साथ व्याख्याकार ने स्पष्ट किया है।
श्री प्रभाशंकर जीने इस एक ग्रन्थ की परिभाषाओं को स्पष्ट करने में जो परिश्रम किया है उससे। उनका पाण्डित्य और अनुभव तो प्रकट होता ही है, किन्तु हमारा विश्वास है कि समस्त वास्तु शास्त्र के सुस्पष्ट अध्ययन का एक नया द्वार भी उन्मुक्त होता है। उनके दिखाए मार्ग से दीपात्र ग्रंथ की परिभाषाओ को जानकर समरांगण-सूत्रधार, अपराजित-पृच्छा, आदि अन्य क्लिष्ट प्रन्थों का भी मर्म समझने में सहायता मिलेगी। इसके लिए हम शिल्पविशारद स्थपति श्री प्रभाशंकरजी सोमपुरा के अत्यंत अनुगृहीत है। इतने अधिक चित्रों के साथ इस दीपार्णव ग्रंथ का प्रकाशन उनके अध्यवसाय का प्रमाण है। शरत् पूर्णिमा, सं. २०१७
वासुदेवशरण अग्रवाल ५-१०-६०
अध्यापक, कला और स्थापत्य विभाग, काशी विश्वविद्यालय.
Page #74
--------------------------------------------------------------------------
________________
७०
शुद्धिपत्र
પૃષ્ઠ લીટી અશુદ્ધ શુદ્ધ પૃષ્ઠ લીટી અશુદ્ધ ४ १९ कागमर्यादाद् कोणमर्यादात्८२ २१ शाम શિલ્પીઓ १ २२ दैर्य
८५ ७ भृगघोर भृगुपोर ७ १७ गजशालाय गजशालायां ८६ ११ गधार ભૂગર ૯ ૮ આય, અને આય, ઉત્તરમાં ૯૬ ૩૨ કરરા
३२सा ગજ આયા ६८ १९ विधे
विधेयं 11 १० ११-११४१२-११x ६८ १९ परिवजनियम्।
परिवर्जनीयम् 11 १ ४-1१४४-१1 ४--२ १४४-२१ १०५ ८ श्रृं 13 २ वापि
वापी १०५ १४ युक्तिसूत्रैण युक्तिसूत्रेण ૧૯ ૧૪ મંગળ ચંદ્ર ચંદ્ર મંગળ ૧૧૨ ૧૯ બીજા ત્રીજા २२ १५ इन्द्राशकं इन्द्रांशक
१११ ७ ...पादोन ...पादोनः २७ १३ क्रूर
११७ २१ व २७ २ सर्वक याणं सर्वकल्याणं . १२७ 3 घटोदय
घंटोदय २७ २१ राहिणी रोहिणी
१२८ १५ शिलान्तः . शिलातः ३३ १२ ...द्रयोः ...योः
१२८ २८ मध्या
मध्यो ३४ ५ पुरुषस्य
१३४ १७ निहस्ते पुरुषस्य
बिहरते च ૩૫ ૭ ઓ આ ઓ એ
१३५ ४ हस्तस्योई हस्तस्योल ૬ ૨૧ ૧૧૫ થી ૨૨૦ ૧૧૫ થી ૨૦ ૧૩૬ ૨ શ્રીક ३७ १६ यावीशथी मावशथा १३७ ८ सत्र ३७ २२ हस्तसाों हस्तसा॰ .
1३७ १६ कुंमकेन कुंभकेन ४२ ५ करानतम् करोन्नतम्
१४. ७ वितावानैक... वितानानेक... ४७५ वृद्धिरेकैमंगुलम् .. बृद्धिरेकैकमंगुलम्
१५२ 33 रविनादो रविनादः ५. २८ निगमं
निर्गम
१५३४ स्तंभाष्ठाशीति स्तंभाष्टाशीतिः ૫૩ ૨૬ નિરાધાર
१५३ १५ द्वादशात्तरं નિરધાર
द्वादशोत्तरं
१५५१ शिवनादा शिवनादा: ५५ ५ प्रासादस्यौ
प्रासादस्य १५५ १८ ...कुंभ कुंभः ४१ २ पुनदेव
पुनरेवं
14८१ विषमा विषमै १५ ८ अरण्यूज़ भरण्यच
१४ १५ द्वित्रिपत्रेन द्वित्रिपट्टेन १८८ खरः
मुरः
18. ९ पट्टपादेन पपादन ૭૨ ૧ ભાગની योथा नागनी १६१ ५ प्रासादने प्रासादाने ७3 18 पर्यके-द्वार पर्यक-द्वार ११२ १५ मतावरणं যাংগা ७४ २२ भूमिजो भूमिजे १२ २५ मरनी। ઉદુંબરની ७७ २४ पंचशाखा पंचशाखं
१३३ १२ निभूम्यतं । त्रिभूम्र्थतं ७८ ४ वसुर्भाग वसुभाग ૧૭૧ ૨૭ યથાથક્તિ યથાશક્તિ ८६ १. कार्योन्तरङ्गके कार्योत्तरङ्गके १८० १५ अधभागे अर्धभागे
: **- . . . = * * : * * * * * * * • 22. :
Page #75
--------------------------------------------------------------------------
________________
दण्ड
પૂ૪ લીટી અશુદ્ધ २८३ २७ मुशल: मुसल; २८३ . छत्रकाणि छत्रकाणि २८४ ११ पट्टास्त्रांश- पट्टीत्र्यंशशक्तिपिंड
शक्तिपिंड २८४ १२ कटकोपेतो कंटकोपेतो २८४ १३ दृण्ड २८१४ तद् द्विहीनं तद्विहीनं २८६ १८ द्वयंगुलाभ्यां द्वथंगुलाभ्यां २८७ १ द्विमुष्टियन्ध्यं द्विमुष्टिद्वयं २८७ ५ पूरकेतू पूरयेत् ૨૮૭ ૨૨ ચારયુતનો આરાવાળું २८८ ५ षोडशांगुलिः षोडशांगुल: २८८ मुशलं २८८ १० तदण्डः तद्दण्डः २८८ १० मुशलपशू मुसलपर्श ૨૮૯ ૧૩ २६१ २० ઉપરના ભાગ વિરતાર ભાગ ૨૯૧ ૨૧ ભાગની ભાગની આકૃતિ
શેભાયમાન શોભાયમાન ૨૯૨ ૪ અંજલી દેવી એવી અંજલી દેવી ૨૯૨ ૫ મૂળ ભાગના મૂળથી ભાગ સુધી २८५ १५ अथोट अथोरः ૨૯૫ ૨૨-૨૪ત લંબાઈ આગળ વિસ્તારનો ૨૯૬ ૭ કલ્પના કરવી કરવી ૨૯૬ ૧૦ સાત..ગણું સાત આગળ ૨૯૬ ૧૨ “મોતીની માળા વટકાવવી” २४६ 13 गुल्का... गुल्फा ... २६१ १८ वान्तदषदत्र वान्तर्दषदत्र २६७ २ तीजांतरे तीनंतरे २६७ १७ गुलायतनं गुलायत २८७ १३ सप्तांश
सप्ताशु ૨૯૨ ૬ ખીલેલા કમળ કમળની કળી જેવી
षट
પૃષ્ઠ લીટી અશુદ્ધ १८. १५ चैव चैत्र १८५ २८ कांस्य कांस्य १८५ २८ पित्तलों पित्तलं १८७ १८७ । पंचाशके पंचांशके १८७ २३ पन्नसाजुना... प १८८ ५ ...ऽधस्ते ...ऽधस्तात ૧૯૫ ૯ ઘટિત ઘટિત १८५ २५ कथयन्ति कथयति ૧૯૬ ૧૨ રૂદ્રા ક્રમે १८८१ मम सम्
५८ २२ कुर्यात कृर्याद् २०१ ११ चन्दांकित चन्द्रांकित २०२ । करादयेद् कारयेद् २०५ १८ तुर्दत्तो तूर्ध्वतो ૨૧૪ ૧૦ બીજી વાર પીઠિકા બીજી વાર २१४ २५ परागतिम् परां गतिम् २१८ २१ लंगयाते लिंगयामे. २१५५ द्रष्टि २२० १४ द्वित्तम् द्वितम् २२२ २३ विधियते विधीयते २२३ २१ विधियते। विधीयते २२४१ दूरितः दूरतः ૨૪૨ ૩ વજયા વિજપા २४८ 18 स्य सूये २५१ ११ दाक्षणे दक्षिणे २५२ २४ मुदशनम् सुदर्शनम् २७३ २४ शैल्येव शैलेव २७४ २ जैन जैनस्य २७७ ११ श्यामवर्ण લીલ વર્લ્ડ २८० ७ मुखे मुखं २८. ७ द्वस्ती द्धस्तं २८. 11 गीत २८० ११ द्रष्टि २८२ . ८ युक्ता युक्त्या २८२ ८ बुद्धिमान बुद्धिमान् २८२ ११ स्पभूषण . रूपभूषणं
षट्
गीतं
२४२४ त्रिचतुष्पंभात्रं त्रिचतुष्पंचमानं २६२ १३ यासं ध्यास
Page #76
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ મીટી
૨૯૨
૨૯૩ રા
૨૯૩
૨૯
૧૯ કરવાં
શુ
વિસ્તારનાં કરવાં
બાહુવલય
ઊંચુ બાહુવલય
પર્ટીના જેટલી પમાં પહેરાવવી, ગાળ તે ગાળ
૨૯૪ ૧ સુધી વક્ર
અશુદ્ધ
૩૨૪ ૧૫
૩૨૫
૩૫
૨૯૪ ૧૮
૨૯૭
२४ याष्टगोनं
૨૯૮
૫
૨૯૯ છ ખાણનું
૨૯૮
૮ (અંશ)
૨૯૮ ટ્ તાર ૧૯૮ ૨૯૯ ૧ યોરૂં
१३ बहिर्मुखखं
૨૯૯ ૧.
અગર
દ્વાર
૧૯ સઁપ્રચૂ ૨૯૯ ૨૧ * આકૃતિ
છાતીએથી
૩૨૮
૩૨૯
૩૨૯
૩૩૦
330
૨૯ ૩૬
...TA
૩૦૨
८ शैलानाजातू ३०३ ૧૬ મૃત્યુદેિન
૩૦૪થી૮ ૪ આપેલી છે
૩૦૪થી૮ ૬ સદીના
૩૨૧ ५ विफकित कर्णे
૩૨૧
८
૩૨૧
૩૨૩ 3
આઠ ભાગે
स्तथव
***F
प्रत्यांगानि
तथव
૧૮
પર મે
૩૨૫ ૧૯
એક શૃગ
३२७ ૨૫ મેં કહ્ય
મિાકિ
૩૨૭ ૨૫ ૧૪ *
1
केसरी
चैव
3
૨ પ્રર્તવ્યો
૧૬ ક્ષેત્ર
સમાને અથવા વક્ર
સાળી
यामाष्ट भागोनं
આડમા ભાગે
પરિઘવાળું બાણુનું (આંગળ)
લબામ
IF
प्रत्यंगानि
तथैव
પર એ ક્રમ
સતાભદ્ર
कर्णोऽस्य
द्विभागिक:
वै
केसरी
चै
प्रकर्तव्यो
R
क्षेत्रे
પૃષ્ઠ લીટી અ
શુદ્
૩૩૦
१८ चतुर्मागच चतुर्भागश्च ૩૩૧ ११ कर्मे सदृशं कर्णसह ૩૩૧ ૧૬,૨૧, શ્રેયાંશ ૨૨, ૨૮
શ્રેયાંસ
૩૩૧...૨૯......શ્રૃંગ ૧૭ શ્રૃંગ ૧૩ ૩૩૨ ર उरु: रांगाष्टकं उरुगंगाष्टकं
વિશતિ... વિવ...
૩૩૨ ૧૪
૧૫
बहिर्मुखं
तस्योवं
અને પહેાળાઇ પાંચ ૩૩૫
अंयू
839
સાળ પાંખડી
રાવ: शैलजात्
मधुनि
આપેલી નથી
સદીની
विभक्ति
कर्णो
स्तथैव
૩૩૨
૩૩૨
૩૩૩
વ
२८ प्रतिकर्य
समनिर्गम
વિશઃ
૩૩
1
૩૩૪ છેલ્લી છે ૨
भद्रार्थ
१
नंदिकोणि
४
प्रियदं
૩૩૭ ૧ ૫ કેસરી
૩૩૯ ૧૭ ૧૮૭ ૩૪૦
१० स्रीकृत
૩૪૧ ૩,૯,૧૦, નૈમિ ૧૨, ૧૯
૩૪૩
૫ વર્ષાય ૩૪૧ મ प्रतिकण
૩૪૧
૨૦ શ્રૃંગ પ ' चतुर्दि
૩૪૧
૩૪૧ ૯, ૧૦, નૈમિ ૧૯, ૨૦
૩૪૧ ૧૨-૨૧ પ્ ૩૪૨
૧ ક્રૂાશેનો.. ૩૪૨ ૧ પ્રાંનિ૩૪૩ ૩ પત્ર ૩૪૩ ૧૦
૩૪૩ ૧૫ સત્ત
૩૪૩ ૧૮
૩૪૪
૩૪૪
૩૪૪
प्रत्यांगानि
वयं
प्रतिकर्णे
समनिर्गमं
૧૨ માર્ય
૨૨
षष्टा
૨૪ વે...
दिशि
कर्ण रथं च भद्रार्थ
ટ્રાવિતિz...
नंदिकोणी
त्रिपदं
૧ કેસરી
૧૮૧
स्त्रीकृते
ર્રમ
માઁ..ાર્ય:
प्रतिकर्ण
શ્રૃંગ ૬૧ चतुर्दिशि
नमि
૧
ટ્રાટોવો प्रत्यंगानि
चैत्र
Tાવિંશવ...
केसरी प्रत्ययानि
भवार्थ
BL
વેવ..
Page #77
--------------------------------------------------------------------------
________________
७३
दाक्षा
बनू
પૃષ્ઠ લીટી અશુદ્ધ શુદ્ધ પૃષ્ઠ લીટી અશુદ્ધ શુદ્ધ ३४५ १८.३ रुश्चत्वारि
रुचत्वारि 3८२ ११ सत्त्वं
सत्यं ૩૪૬ ૨૨ ૫ સર્વતોભદ્ર ૯ સર્વતોભદ્ર ૩૮૨ ૨૦ સર્વ સત્ય ३४६ ३१ ग २२१- A॥ २२१ તિલક ૧૬
३८८ १२ दाक्ष ३४७ 13 शद् मेदतः शच्च भेदतः ३८९८ श्यामर्ण श्यामवर्ण ૩૪૯ ૨ ૧૨૭ - ૧૨૧
२९२ ४ क्युता श्यामा न्युतां श्यामा ३५० १८ वर्ण
वर्ग
१२ ८ सुपार्श्व सुपार्श्व 341 ...स्थितस्यार्या ...स्थितस्याय
363 ४ शूलं शांता शूलां शांतां उ41 ७ युक्ता च युक्ताच
३६४ पीत वरालस्थां पीता वरालस्था ३५१ ७ ...परिवारिता ...परिवारिताः । ३८४ मुगद्र मुद्गर ૩૫૧ ૧૬ ઉષ્ણક ઉષ્ણીષ
४८५ २ धवल ल जात धवलं मूलजातं ३५१ २० केशान्ता... केशान्तां... 3८६ १० बभ्रु ३५२३ कम्बागाः न कम्बायाः 3८७ ५ ...हस्तकम् ...हस्तकाम् ३५३१ जानुजंधे। जानुजंघे 3८७ श्रेयांस श्रेयांसं ૫૩ ૧૨ અંગુલિ ભાગ અંગવિભાગ . ३८७ १२ इश्वर
ईश्वर ३५३ १४ हनाभि... हृन्नाभि...
२४७ १४ सिंहस्था मानवी सिंहस्थां मानवीं 343 २० तुस्ताष्टाः... तुस्तथाष्टा... ૩૯૯ ૪ ઉત્તરાષાઢા ઉત્તરા ભાદ્રપદ उ५४ १२ नाभो
नागि 36& ७ खेटे
खेट ३५५६ मानेन
मानेन
४०२७-11-12 कंदा कंदर्पा ३५५ ७ मंगुलम् मांगुलम् ४०४ - शूलपद्म शुलपद्मा ३५५८ भवेत् . च भवेत ૪૧૧ ૧૭ સર્ષ અને સર્પ, સર્પ અને ३५५ 10 द्वयंगुलं द्वयांगुलं ४१ रुस्थां
टस्थां ३५५ १४ द्वयोष्टी द्वयौष्ठौ
४१४ २ खंख्यायां संख्यायः ३५४ १६ पड़ा। ये पड़ोगे। सा ४१४ २ विद्यादेव्य विद्यादेव्यः 3५६ २० षोडशांगल पोडशांगुल ४१५ व
वज्र . ३५६ २२ रांगुलं रंगुलं
४५५ ८ तेजा
तेजा १२ २. शांशेन शांशोना ४२५ । ...वाहनम् वाहनाम् १४ गेहार्ध गेहाध
४२५ १३ श्वत
श्वेत ३६७ १६ भागात भागान् ४२६ २ श्वेतवर्णो श्वेतवर्णः स्याद् ३९८ ११ देव्या
देव्य
४२८ १२ श्यामवर्ण श्यामवर्णः ३१८ १३ क्रौधौ क्रोधी
४२४ १६ भूषि
भूषिताः ३६५ यक्षिण्या यक्षिणी ४३१७ तदाथुघ तदायुध उ७१ ८ ईदृशं इदृशं
४३१ १४ दुन्दुमिः दुन्दुभिः 3७३ १७ भूलों को भुव- भूलोको भुवो ४७५८ यातु
लोकेशः ४३५ वालेन्दु बालेन्दु ३७८ १८ शोदयो शोदयः ४४० १२ (भरत) ધનુષ બાણું
पातु
लोकेशो
Page #78
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ લીટી અશુદ્ધ
૪૪૦
૧૪ સર્વમૂત્ર
૪૪૨ ર૬ कालि
कालरात्रि
૪૪૨ ૨૬ ૪૪૨ છેલ્લી રાક્ષરી
૪૪૪ ४ वथा ૪૪૪ ૧૪ ોતો ૪૪૪
૧૮ ધો...
૪૪૯ ૨૩ कोतम
૪૪૯ ૨૪ ચતુર્રિશિ
૪૫૨ ૧૧ શનિનેદ્રાક્ષ
૪૫૨ ૨૬ ૪૫ ८ सुपर्षदा
૪૫૬
૧ર दिक्षु
૪૫૭ 19 રાબ્રિતા:
શુદ્ધ
सर्वभूत
काली
મુરા...
कालरात्री
राक्षसी
यथा
प्रोको
धर्मे
कम्
च चतुर्दिशि
जिनेन्द्राश्च
Ge
પુત્ર લીટી અશુદ્ધ
૪૫૯ ૧૦ સ્મ્રુતિ
૪૬૦
૨
ચંદ્રાનનયો,
૪૬૧ १८ चत्रिमात्
૪૭૩ ૮ ડાળી
૪૭ ૧૨ શૌતિ
૪૭૩ २०
૭૩
२२
898
૫
मुखायते
मुखायते
વિધિમ
99 ૧૦
માગત
૪૭૭ ૧૯
पद समोस ૪૭૯ ૨૭ શાર્જિન ४८० ૐ શાતા : ૪૮૨ ૨૭૨૯ શાતા ૪૮૪ १४ वर्धमाना
त्रिगव्यूतिः
चंद्राननः
चक्रिण
કાળી
शीति
मुखाम
मुखायते
विहीनं
...માત:
पदं समोस શાશ્વતજિન
શ્વેતા
મુવી...
पर्षदा
र्दिक्षु
राजिता
પાતુ ૨૧૪. લીટી ૧૦. સુધારી વાંચા –કાઈ પણ કારણુસર એક્લી પાર્કિકાળાધારી જ સ્થાપન કરી શકાય. લિંગ નહિ',
શોધતા
વર્ષમા...
પાનુ ૨૮૯, શ્લૉક ૩૭. સામેા અર્થ : કમળ. જેવું મળ, કાનના લેાલક જેવું પત્ર, પદ્માસન, અર્ધ પદ્માસન અને હસ્તયુગલ, એ યેાગમુદ્રાએ છે.
પાનુ ૨૯૧. લૈક . સાચા અર્થ ઃ વાળના અંતભાગથી મુકેંદ્રના અંત ભાગ સુધી જટા મુકુટની ઉંચાઈ ૨૪ આંગળની ૨૧, ૧૮, ૧૬૬ ૧૬ આંગળની રાખવી. લલાટે કપાળે પટ્ટો કરવા.
પાનુ ૨૯૪. શ્લોક ૩૪૩૫-૩૬, સાચા અર્થ : અનામિકા અને અંગુઠે। વાંકા કરીને હથેળીમાં રાખવા, કનિષ્ઠા આંગળી કંઈક વાંકી રાખવી અને મધ્યમા તથા તની સીધી રાખવી. તેને સૂચીમુદ્રા કહે છે. તે કસૂત્ર બરાબર સીધમાં રાખવી. સૂચીમુદ્રાની સાથે તર્જની જોડવામાં આવે તે! અંકુશમુદ્રા થાય છે. 'ગુંઠા, અનામિકા અને મધ્યમા આંગળી મધ્યમાં રાખવી અને કનિષ્ઠા આંગળી કંઈક વાંકી રાખવી અને તર્જની આંગળી સીધી રાખવી તેને તતીમુદ્રા કહે છે.
પાનું ૨૫. શ્લોક ૪૨. સાચા અર્થ : યાનિતી ઉપર બન્ને બાજુ જે સૂત્ર હાય તે ચત્રવીર જાણુવું.
પાનું ૨૬૭. શ્લોક ૫૪-૫૫-૫૬, સાચા અર્થ : જે દ્રવ્યની મૂર્તિ બનાવી હોય તે જ દ્રવ્યનાં આયુધો હાય. સેા આંગળ લાંબું ધનુષ્ય કરવું. તે ૯, ૭, ૫ અથવા ૩ આંગળ હીન અથવા અધિક માનનું કરવાથી નવ પ્રકારે ધનુષ્યના ઉય થાય છે. પુરી મુઠ્ઠી પ્રમાણુને વિસ્તાર કરવા તેના મધ્યથી બન્ને છેડા ક્રમથી પાતળા થતા જાય. જેથી બન્ને છેડા અરધા અરધા આંગળ વિસ્તારના અને ગેાળામાં ત્રણ આંગળના થાય.
પાનું ૨૯૮. લીટી ૧૦-૧૧. પૂર્ચ્છતી લબાના ત્રીજે ભાગે ઉંડી નાભિ કરવી.
પાનુ ૨૯૯. લીટી ૧૧--૧ર. ચ`સૂત્રના એ વલય કડાથી યુક્ત ડમરૂ કરવું. ખાજીના ગેાળાકાર મુખ ચામડાથી મઢેલા કરવા
Page #79
--------------------------------------------------------------------------
________________
પાનું ર ક ૬૪, પ, સાચે અર્થઃ કમંડળ નવ આગળ લાંબું અને લંબાઈથી અરધું કે પણ ઉંચાઈમાં કરવું.
પાનું ૩૨. જ્યાં મૃગ ૧૦૮૫ તિલક ૧ર છે ત્યાં શૃંગ ૧૧૧૭ તિલક જી એમ વાંચે. પાનું ૩૨૪. જ્યાં મૃગ ૨૪૭ છે ત્યાં શૃંગ ૨૩૭ વાંચવા, પાનું ૪૬૦. લીટી ૩. ચારિને વર્ધમાન પર્યકાસનરિયતઃ ઉમેરે.
આ ઉપરાંત શ્લેકામાં કેટલેક સ્થળે બે શબ્દો સાથે મૂકવાને બદલે વચ્ચે અંતર રાખીને છાપ્યું છે અગર અંતર રાખવાને બદલે સાથે છાપ્યા છે. તે સુધારીને વાંચવું. દાખલા તરીકે–પાનું ૪. સુમરા ને બદલે સુમધ્યયુ. અથવા પાના ૪૮-પર. તતોહી* ને બદલે તો ફ્રી.
ન્યુ દિલ્હીમાં ગાંધી સ્મારકનિધિના લાઃ પ્ર. ઓ. સોમપુરા
Noun
.
_
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૬
ન્યુ દિલ્હી ગાંધી સ્મારકનિધિના પ્લાને ; પ્ર. ઓ. સોમપુરા
IS.
T
DR BALSARTRAY Jere
LONGITUDINAL SECTION.
'ફ
::
]
Sારેક
:
ht
Page #81
--------------------------------------------------------------------------
________________
श्री गणेशाय नमः
श्री विश्वकर्मा विरचित वास्तुविद्यायां
ज्ञानप्रकाश-दीपार्णवे
॥ प्रथमोऽध्यायः ॥ आयतत्वाधिकारः
ज्ञा. १
(शिक्षा भाषाठीडा सहित )
॥ अथ श्री भाषान्तरकारस्य मंगलाचरणम् ॥ जगत्त्राणं महादेव सोमनाथ सरस्वतीम् । fastश विश्वकर्माण' नित्यं भक्त्या नतोऽस्म्यहम् ॥ १ ॥ प्राचीन शिल्पशास्त्रं च वास्तुविद्यां दीपार्णवे । गुर्जर - भाषया वक्ष्ये शिल्पप्रभया टीकया ॥ २ ॥
જગત્નું રક્ષણ કરવાવાળા શ્રી સામનાથ મહાદેવને અને વિદ્યાને આપનારી સરસ્વતી દેવીને, વિજ્ઞોની શાંતિ કરવાવાળા શ્રી ગણેશને, અને જગત્ સ્રષ્ટા શ્રી વિશ્વકર્માને ભક્તિપૂર્વક હું નમસ્કાર કરૂં છું. (૧) દીપાણુંવમાં વાસ્તુ વિદ્યા નામનું જે પ્રાચીન શિલ્પશાસ્ત્ર વિશ્વકર્માએ રચેલું છે, તેના સર્વ જને ઉપયાગ કરી શકે તેવા આશયથી, તેનું શિલ્પપ્રભા નામની ટીકા સાથે ગુજરાતી ભાષાંતર હું કરૂં છું. (૨)
श्री विश्वकर्मा उवाच -
इदानीमभिधास्यामि सूत्रपातविधि क्रमात् । शुभे मासे सिते पक्षे आदित्ये चोत्तरायणे ॥ १ ॥ चन्द्रताराले मोके शुभे लग्ने शुभे दिने । देवान् ऋषीन् पूजयित्वा तोषवित्वा च शिल्पिनः ॥ २ ॥ गृहारम्भोदितैर्धिष्ण्यैः सूत्रपात समाचरेत् ।
• સ્થપતિ પ્રભાશંકર ઘડભાઈ સોમપુરા.
Page #82
--------------------------------------------------------------------------
________________
આ રત્નાકર , ૨ ના સાળા શ્રી વિશ્વકર્મા કહે છે કે – પ્રથમ સૂત્રપાત (સૂત છોડવાની) વિધિ હું કહું છું: દેવાલય કે ઘરને આરંભ શુભ માસમાં અજવાળિયા પક્ષમાં અને ઉત્તરાયણને સૂર્ય હોય ત્યારે કર. જે શુભ દિને ચંદ્રમા અને તારાનું બળ હેય તથા શુભ લગ્ન હોય તે દિવસે દેવની અને ઋષિઓની પૂજા કરીને તેમજ શિપિએને સંતુષ્ટ કરીને, ઘરના પ્રારંભના નક્ષત્રને દિવસે જમીનનું માપ કરવા માટે સૂત્ર છેડવું. ૧-૨ માસફલ -
चैत्र शोककर विद्याद् वैशाखे च धनागमम् ॥ ३ ॥ ज्येष्ठ गृहाणि पीड्यन्ते आषाढे पशुनाशनम् ।। श्रावणे धनवृद्धिश्च भून्य भाद्रपदे भवेत् ॥४॥ कलहश्चाश्विने मासे भृत्यनाशश्च कार्तिके । मार्गशीर्षे धनमाप्तिः पौषे च धनसम्पदः ॥५॥
माघे चाग्निभयं कुर्यात् फाल्गुने श्रीः शुभोलमा । ખાત સુહત – ગૃહારંભ જે ચિત્ર માસમાં કરે તે શેક ઉત્પન્ન થાય; વૈશાખ માસમાં ધનની પ્રાપ્તિ થાય; છ માસમાં ઘરની હાનિ થાય, (ગ્રહ પીડા વગેરેથી); આષાઢ માસમાં પશુઓને નાશ થાય; શ્રાવણ માસમાં ધનની વૃદ્ધિ થાય; ભાદ્રપદ માસમાં ઘર શૂન્ય રહે; આસો માસમાં કલેશ થાય; કાર્તિક માસમાં નેકર ચાકરને નાશ થાય; માગશર માસમાં લક્ષમીની વૃદ્ધિ થાય; પિષમાસમાં ધન સંપત્તિ વધે; માઘ માસમાં ઘરનો આરંભ કરે તે અગ્નિને ભય ઉત્પન્ન થાય અને ફાગણ માસમાં ગૃહારંભ કરે તે શ્રેષ્ઠ લક્ષ્મી મળે. ૩-૪-૫ Jહારંભતિથિ~
मतिपत्कृष्णपक्षीया द्वितीया वास्तुकर्मणि ॥ ६॥ तृतीया पञ्चमी चैव सप्तमी दशमी तथा ।
एकादशी त्रयोदशी तिथयश्च शुभावहाः ॥ ७ ॥ ઘરને આરંભ કરવામાં કૃષ્ણપક્ષની એકમ અને બંને પક્ષની બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દશમ, અગ્યારસ અને તેરશ, એ તિથિએ શુભ કારક છે. ૬-૧૭
१ ज्येष्ठे प्रहाः पीड्यन्ते-पाठान्तरे. २ कामसम्पदा-पाठान्तरे. ३ नवमी तथा.
Page #83
--------------------------------------------------------------------------
________________
मायतत्वाधिकार अ.१ ज्ञानप्रकाश दीपार्णव ४ सतिभा या भुमनु १२ - . .
कन्या-तुला-वृश्चिकेके न गृहं पूर्वसन्मुखम् । धने च मकरे कुम्भे न कुर्याद् दक्षिणोन्मुखम् ॥ ८ ॥ मीने मेषे वृषे चैव न कुर्यात्पश्चिमोन्मुखम् ।
मिथुने कर्कटे सिंहे न कुर्यादुत्तरोन्मुखम् ॥९॥ જ્યારે કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિને સૂર્ય હોય ત્યારે પૂર્વ દિશા સન્મુખના દ્વારવાળું ઘર ન કરવું. ધન, મકર અને કુંભ રાશિના સૂર્ય હોય ત્યારે દક્ષિણ દિશાના મુખવાળું ઘર ન કરવું. મીન, મેષ અને વૃષભ રાશિના સૂર્ય હોય ત્યારે પશ્ચિમના દ્વારવાળું ઘર ન કરવું. મિથુન, કર્ક અને સિંહ રાશિના સૂર્ય હોય ત્યારે ઉત્તર દિશાના દ્વારવાળા ઘરને આરંભ કરે
स हिवा--
सिंहे चैव तथा कुंभे वृश्चिके वृषभे रवौं । नैव दोषो भवेत्तत्र कुर्याचातुर्दिशं मुखम् ॥ १० ॥
शुभाशुभ-गृहाणां च प्रासादानां विशेषतः ॥ . શુભ તેમજ અશુભ ઘરેને માટે અને વિશેષ કરીને પ્રસાદને માટે એવો નિયમ છે કે, સિંહ, કુંભ, વૃશ્ચિક અને વૃષભ રાશિના સૂર્ય હોય ત્યારે , ચારે દિશામાંની કેઈ પણ દિશાના દ્વારવાળા ભવનને આરંભ કરી શકાય છે. ૧૦ याय भवानी रीत (५ )
आयमुझं व्ययं तारामंशकं च क्रमेण तु ॥ ११॥ . धाम्नश्च दीर्घतो व्यासं गुणयेच्चाष्टभाजिते । ध्वजादीनां शेषमायो लभ्यते नात्र संशयः ॥ १२ ॥ ध्वजो धूमस्तथा सिंहः श्वानो दृषखरौ गजः । ध्वांक्षश्चैव समं दृष्ट्वा पाच्यादिषु प्रदक्षिणाः ॥ १३ ॥
अन्योन्याभिमुखास्ते च कर्मच्छन्दानुसारतः । 1 सिंह चाथ वृष च वृश्चिकघटौ याते हित सर्वतः ॥
રાજવલભ-અધ્યાય ૧, લેક
Page #84
--------------------------------------------------------------------------
________________
आयतत्वाधिकार अ.१
झानप्रकाश दीपार्णव
મકાન-ભવનના આય, નક્ષત્ર, વ્યય, તારા અને અંશક એ અનુક્રમે મેળવવા. ઘર કે પ્રાસાદની ભૂમિની લંબાઈ અને પહેલાઈને ગુણાકાર કરી તે રકમને આઠે ભાગવી. જે શેષ રહે તે વિજાદિ આ જાણવા. ૧ દવજ, ૨ ધૂમ, ૩ સિંહ, ૪ શ્વાન, ૫ વૃષ, ૬ ખર, ૭ ગજ, ૮ દેવાંક્ષ, એ આઠ આયે અનુક્રમે પૂર્વાદિ દિશાઓમાં સામસામા દષ્ટિ રાખીને રહેલા છે. ૧૧, ૧૨, ૧૩.૧ શુભાશુભ આય
ध्वजः सिंहौ वृषगजौ शस्यन्ते शुभ वेश्मसु ॥ १४ ॥
अधमाना खरो ध्यांक्षो धूम्रः श्वानः सुखावहः । * ૧ જા વિશ્વયમ કા . ર માં ગણિત ક્યાં સુધી મેળવવું તેની મર્યાદા
ઘા કારાકુરે વાવ બ્રિસ્તાન तावावादिकं चिन्त्यं तवं नवचिन्तयेत् ॥ ९३॥
आयव्ययौ मासशुद्धिन जीणे चिन्तयेद् गृहे ॥ અગ્યારથી ઉપર બત્રીસ હાથ સુધીના વાસ્તુમાં આયાદિ અંગ મેળવવા. તે ઉપરના મોટા વાસ્તુમાં આયાદિ અંગ મેળવવાની ચિંતા ન કરવી. જીર્ણોદ્ધાર કરતાં આવ, વ્યય અને અંશક આદિ અંગ મેળવવાની જરૂર નથી. (આમ પ્રમાણે છે છતાં શિએિ જીર્ણોદ્ધારમાં આયાદિ અંગ મેળવવા પ્રયાસ કરે છે.) વિવિધ વાસ્તુમાં કયાંથી ગણિત મેળવવું–
प्रासादे कोणमर्यादाद् गृहे भित्तिस्तु मध्यतः । वाषी-कूप-तडागादौ आयं दद्याश्च मध्यत: ॥१॥ मण्युपे मिसिबाये व याने मध्ये शाय्यासने । नगरेऽथ पुरे प्रामे दंडमान विधीयते ॥२॥ वसुहस्तमितं दंड-मानमाह प्रजापतिः ।
(ાતુતુબ-અ. ૨) પ્રાસાદને ભિતિ સહિત બહાર રેખાયે, ઘરને ક્ષિત્તિ વગર એટલે અંદરને , વાવ, કુવા અને તળાવ આદિમાં અંદર (નીચે જળની નધેિ) વચમાં, ગુઢ મંડપને ભિત્તિ સહિત બહાર, અને વાહન તથા પલંગને અંદરના ગાળામાં આયાદિ અંગ મેળવવાં. નગર, પુર, મામને દ. માનથી માપવું, તે દ. આઠ હાથના માનને જાણ.
કેટલાક શિપિભાઈઓ પાણીયું નક્ષત્ર ગણી અંગ મેળવવા પ્રયાસ કરે છે. પાણના સાત ગણા વધારીને પછી ગુણાકાર કરે છે. પરંતુ આ રીત પાવાણ કે ઈટના વાસ્તુને માટે બરાબર ન ગણાય એમ હું માનું છું. પરંતુ પાણીયું દેરાથી ગણવાને પ્રયોગ કદાચ ધાતુ કે રત્નના નાના મદિરની રચનામાં વ્યાજબી મનાય.
Page #85
--------------------------------------------------------------------------
________________
आयतत्वाधिकार अ. १ ज्ञानप्रकाश दीपाव
વજ, સિંહ, વૃષ અને ગજ, એ ચાર આ શુભ છે. તે ઉચ્ચ વર્ણોનાં ઘર અને દેવાલમાં મેળવવાં શુભ છે. અને અધમ જાતિનાં ઘરમાં ખર, દ્વાક્ષ, ધૂમ્ર અને શ્વાન એ ચાર આયે આપવા તે તેમને સુખકારી છે. વણુનુસાર આયનું ફળ
कल्याण कुरुते सिंहो नृपाणां च विशेषतः ॥ १५ ॥ विप्राणां च धनः श्रेष्ठो वैश्यानां वृष उत्तमः ।
शुद्राणां गज एवोक्तः सर्वकर्मफलपदः ॥१६॥ રાજાઓનાં ભવન અને ક્ષત્રિનાં ઘરે વિષે સિંહ આય આપ. બ્રાહ્મણનાં ઘરમાં દવજ આય, વચ્ચેનાં ઘરમાં વૃષ આય, અને શુદ્રનાં ઘરમાં ગજ આય આપ. તે સર્વ કામની સિદ્ધિ કરનારે છે. આ પ્રમાણે ચારે વણેનાં ઘરેને ઉપર કહ્યા પ્રમાણે આયે આપવાથી તેમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. ૧૫-૧૬
આયના ગુણદેષ
धजे चैवार्थलाभश्च धूने संताप एव च । सिंहे च विपुला भोगाः सदा श्वाने कलिमवेत् ॥ १७ ॥ धन धान्यं वृषे चैव 'स्त्रीमरण रासभे भवेत् । गजे भद्राणि पश्यन्ति ध्वांक्षे च मरण ध्रुवम् ॥ १८॥
ધ્વજ આય ધનને લાભ કરાવે, ધૂમ્ર આય સંતાપ કરાવે, સિંહ આય અગાધ ભેગ આપે, શ્વાન આય કલહ કરાવે, વૃષ આય ધન ધાન્યની વૃદ્ધિ કરાવે, ખર આય સ્ત્રીનું મરણું કરે, ગજ આય સર્વ કલ્યાણ કારક છે, અને વાંક્ષ આય મરણ કારક છે. • ૧–૧૮.
વજ આય આપવાનાં સ્થાન
प्रासादे प्रतिमालिङ्गे जगती-पीठ-मंडपे ।
રીકે હુરિ વિ પતાવ--વાપરે છે ?૧ . १ स्वमृत्यू रासमे भवेत् ॥-पाठान्तरे
Page #86
--------------------------------------------------------------------------
________________
आयतत्वाधिकार अ. १
वापीकूपतडागानां कुण्डानां च जलाशये । 'ध्वजच्छ्रयस्य संस्थाने ध्वजं तत्र प्रदापयेत् ॥ २० ॥
आसने देवपीठेषु वस्त्रालंकार - भूषणे । केयूर मुकुटादौ च निवेशयेद् ध्वजं शुभम् ॥ २१ ॥
ज्ञानप्रकाश दीपाव
देवालय, प्रतिभा, शिवसिंग, भगती, आसाहनी चीड, भांडेय, यज्ञकुंड, ठेव, छत्र, यामर, पाव, हुवा, तणाव, मुंड, आहि नाशय, देवक ठंड, हवन पताओं, સિંહાસન, દેવની પીઠિકા, વસ્ત્ર-ઘરેણાં આદિ આભૂષણે, કુંડલ, મુકુટ આદિને વિષે જ આય આપવા શ્રેષ્ઠ છે.
१८- २०-२१.
ધૂમ્ર આય આપવાનાં સ્થાન—
अग्निकर्मसु सर्वेषु होमशालामहानसे । धूम्रग्निकुंड संस्थाने होमकर्मगृहेऽपि च ॥ २२ ॥
દરેક અગ્નિકર્મનાં સ્થાનામાં, હામ કરવાની શાળામાં, રસડામાં, અગ્નિ કુડ અને હેામ કરવાનાં સ્થળને વિષે ધૂમ્ર આય આપવે શ્રેષ્ઠ છે. ૨૨. સિહુ આય આપવાનાં સ્થાન
आयुधेषु समस्तेषु शस्त्राणां भवनेषु च ।
नृपासने सिंहद्वारे सिंह ं तत्र निवेशयेत् ॥ २३ ॥
દરેક પ્રકારના શાને વિષે, શસ્રો રાખવાની શાળાને વિષે, રાજાના સિંહા સનને વિષે, નગર કે પ્રાસાદ્રના સિંહદ્વારને વિષે, સિંહ આય આપવે! શ્રેષ્ઠ છે. २३
શ્વાન આય આપવાનાં સ્થાન—
श्वानो म्लेच्छगृहे मोक्तो वेश्यागारे नटस्य च । नृत्यकार्येषु सर्वेषु श्वानः श्वानोपजीविनाम् ॥ २४ ॥
१ मूत्तौ लिङ्गेध्वजे छत्रे दैर्घ्यमायादि कल्पना | विस्तारायामगणना तामन्यत्र प्रकल्पयेत् ॥
મૂર્તિલિંગ, બળ અને છત્રની આાયદિ કલ્પના લખાઇ વડે કરવી. પશુ અન્ય ચળ તા વિસ્તાર અને દીવ તાના ગુણુાકાર કરીને તે પરથી ગજીના રવી.
२ नृपाणां पाठान्तरे.
● वेश्या गृहेषु पाठान्तरे.
Page #87
--------------------------------------------------------------------------
________________
આવતરણare ૧. ૨ શાના વીર
મ્યુચ્છ જાતિનાં ઘરને, વેશ્યાઓ અને નટનાં ઘરને, નાચવાના દરેક સ્થાનમાં, જેની આજીવિકા કૂતરા ઉપર હોય તેવા લોકોના ઘરોને વિષે શ્વાન આય આપ શ્રેષ્ઠ છે. ૨૪. વૃષ આય આપવાનાં સ્થાન–
वणिकर्मसु सर्वेषु भोज्यपात्रेषु मण्डपे ।
वृषस्तुरङ्गशालायां गोशाला-गोकुलेषु च ॥ २५ ॥ વાણિજ્ય કર્મ કરનારા વેપારીને ત્યાં, જમવાનાં વાસણને, ભેજન મંડપને, અશ્વશાળાને, ગૌશાળાને, અને ભરવાડ રબારીનાં ઘરેને વિશે વૃષ આય આપ શ્રેષ્ઠ છે. ૨૫, ખર આય આપવાનાં સ્થાન–
તમિતતાહિરે વારિ વિધેિ તથા !
कुलालरजकादीनां खरो गर्दभजीविनाम् ॥ २६ ॥ તત, વિતત, ઘન અને સુષિર, એ ચાર પ્રકારનાં વાજીને, ધાબીના ઘરને વિષે અને જેની આજીવિકા ગધેડાથી હેય તેવા કુંભારને-ઓડને ઘેર ખર આય આપવો શ્રેષ્ઠ છે. ૨૬. ગજ આય આપવાનાં સ્થાન
નવા જનાજા હિંદું ન થતા सिंहासने गजं देयं यानस्याथ गृहेषु च ॥ २७ ॥
अन्योपस्करकर्मादौ कामागारे गृहे गजः । ગજશાળાને વિષે ગજ આય દે, પણ સિંહ આય કદી પણ ન આપ. સિંહાસન, પાલખી, રથ, ગાડી, આદિ વાહને ને, અને તેનું કામ કરનારાઓના ઘરેને વિષે, આ ક્રીડાગ્રહ તથા લેગ વિલાસના ભવનને વિષે ગજ આય આપ. ૨૭ વાં આય આપવાનાં સ્થાન
જજુ ચંદ્રરાજ બિનશક્ટિgિ a | ૨૮ | ध्यांक्षश्चैव प्रदातव्यः शिल्पकर्मोपजीविनाम् ।
स्वके स्वके च स्थाने ते सर्वकल्याणकारकाः ॥ २९ ॥ સન્યાસીઓના મઠ, યંત્ર બનાવવાના કારખાના, ઉપાશ્રય, શિલ્પનું કામ કરનાર (શિલાવટ, સેની, લુહાર, સુતાર, ચિત્રકાર) આદિના ઘરને વિષે ઇવાંક્ષ આય આપો. એ આઠે આયે પિતા પોતાના સ્થાનને વિષે આપવાથી કલ્યાણકારી થાય છે. ૨૮–૨૯.
૧ સંતુતિનુati-રાન્તરે તને ધધો કરનારા વણકરોને ત્યાં.
Page #88
--------------------------------------------------------------------------
________________
(કોક નં, ૧) આયના ગુણ, દોષ, દિશા, કઈ જાતિને શ્રેષ્ઠ અને આયનું સ્થાન.
સિદ્ધ
શ્વાન
ખર
થાન નિત્ય
ધવક્ષિ
જ પશ્ચિમ
ખર વાયવ્ય
ગજ
વક્ષિ
પ્રકારનું
વૈશ્ય
ક્રમાંક આયનું નામ * વજ
વજ ધૂમ આયની દિશા » પૂ' આયને વર્ણ બાહ્મણ આયનું સ્વરૂપ પુરૂષ બીલાડા શુભાશુભ આવ શ્રેષ્ટ નેઝ આયનાં સ્થાને પ્રાસાદ પ્રતિમા હમશાળા
વજ વેદી રસોડું જળાશય અગ્નિ કુંડ આભુષણ
કામડા
मायतत्वाधिकार अ. १
શ્રેષ્ઠ રાજભવન શસ્ત્રો સિહાસને
કુતરા બળદ ગધેડા હાથી
શ્રેષ્ટ નેઇ સ્ટેચ્છના ધર વાણિયાવેપારી, લાવને ત્યાં, ગજ શાળામાં મઠ ઉપાશ્રય, નટ, વેશ્યાને વાસણો વાગશાળા, સિહાસને, શિલ્પીને ઘરે, તથા નત્યકારને અશ્વશાળા, ધાબી, કુંભારને પાલખી, વાહને યંત્રશાળામાં ત્યાં. રબારીને ઘેર ત્યાં. ભે૪ લેકોને ત્યાં
એમ વિલાસના સ્થાને
सानप्रकाश दीपाय
Page #89
--------------------------------------------------------------------------
________________
સાગરસ્ત્રાવનાર . શાનદાર રીપત્ર આયાની દિશા
पूर्वदिशि अजं दद्यादाग्नेये धूम्रमेव च । याम्यायां च सिंहं दद्याद् नैर्ऋत्ये श्वानमेव च ॥३०॥ पश्चिमायां वृषं दद्याद् वायव्ये खरमेव च ।
उत्तरे च गजं दद्यादीशाने ध्वांक्षमेव च ॥ ३१ ॥ પૂર્વમાં પ્રવજય, અગ્નિકોણમાં ધૂમ્ર, દક્ષિણ દિશામાં સિંહ આય, નિત્ય કેણમાં શ્વાન આય, પશ્ચિમ દિશામાં વૃષ આય, વાયવ્ય કોણમાં ખર
આય, અને ઈશાન કેણમાં ધ્વાંક્ષ આય દે. ૩૦-૩૧ પરસ્પર આપવાના આય
वृषस्थाने गजं दद्यात् सिंहं वृषभहस्तिनोः ।
ध्वजः सर्वेषु दातव्यो वृषो नान्यत्र दीयते ।। ३२॥ વૃષ આચને ઠેકાણે ગજ આય આપ, વૃષ આય અને ગજ આયને ઠેકાણે સિંહ આય આપ. વિજ આય કેઈપણ આયને ઠેકાણે આપી શકાય. પરંતુ વૃષ આય કેઈપણ આયના સ્થાને કદી ન આવે. આયનાં સ્વરૂપ
ध्वजः पुरुषरूपश्च धूम्रो मार्जाररूपकः । સિંદ સિંધૂણી થાના ભાન રૂરૂ I वृषो वृषभरूपाढ्यः खरो रासमरूपकः ।
જગ જાનવે ધ્યાં જ છે રૂજ || વજ આયનું રૂપ પુરૂષના જેવું, ધૂમ્ર આયનું બિલાડા જેવું, સિંહ આયનું સિંહ જેવું, શ્વાન આયનું કૂતરા જેવું, વૃષ આયનું બળદના જેવું, ખર આયનું ગધેડા જેવું, ગજ આયનું હાથી જેવું, અને દેવાંક્ષ આયનું કાગડાના જેવું સુખસ્વરૂપ છે. ૩૩-૩૪
૧. લેક ૩રનો અર્થ આ રીતે કરવામાં આવે છે. જે જાતિને ઘેર આય આપવાનું કહ્યું હોય તે આ પહેલા માળમાં આપ. પહેલે માળે વૃષાય કે ગાય આપેલ હોય છે. તે ઉપર સિંહ આય બીજે માળે આપી શકાય. નીચે ગાય હોય તો ઉપર ગજાય ન આપો. વજાય આય પર ગજાય દેવો, પણ કેઈપણુ આય ઉપર વૃષાય ન આપ. દરેક આય પર જાય આપી શકાય. ત્રીજે મત ઉપર બાબતને આ લેક ધરાવે છે. પણ સો તેને પ્રમાણિક માનતા નથી, : સા. ૨
Page #90
--------------------------------------------------------------------------
________________
ओयतत्वाधिकार अ. १
ज्ञानप्रकाश दीपाणव
.
माय
घासाय
KW
धूमाथ
IRDa
गाथ
( CCC
राय
FANA
घृयाय यम WEIN
gaalaya
Wikiya
અષ્ટ આયનાં સ્વરૂપે मुखैः स्वनामसदृशा नराकारकरोदराः । हस्ताभ्यां तद्रूपाढ्याः पादाभ्यां विहगाकृतिः ॥ ३५ ॥ सर्वेषां सिंहवदीवा, प्रबलाश्च महोत्कटाः । महागणेश्वराः प्रोक्ताः क्षेत्रपाच दिशाष्टसु ॥ ३६॥ वास्तुकर्मसु सर्वेषु, आयादिपतयोऽष्ट हि । . . पूजिताः पूजयन्त्येव, निघ्नन्ति च पदे गि २७॥
Page #91
--------------------------------------------------------------------------
________________
માથાત્યાયન અ. ૨
જ્ઞાનવશ રાવ
આયોનાં નામ પ્રમાણે મુખનું રૂપ જાણવું. પુરૂષની આકૃતિવાળા હાથ અને પેટ જાણવાં, પગે પક્ષીના જેવા, ગળાં સિંહનાં જેવાં. તે આયો બળવાન અને મહા તેજસ્વી છે. મેટા ગણપતિ જેવા, આઠે દિશાના ક્ષેત્રના આધપતિ જાણવા. વારતુ કર્મના દરેક કામમાં તેમને પૂજવાથી, પિતાને સ્થાને રહેવા છતાં વિદનોની શાંતિ કરવાવાળા જાણવા. ૩૫-૩૬-૩૭ અથ નક્ષત્ર (અંગ૨ ઘરના નક્ષત્રની મૂલરાશિ (ક્ષેત્રફળ) કાઢવાની રીત
आयामं यदि क्षेत्रं तु विस्तारेण च गुणयेत् ।
सप्तविंशत्या हृद्भागं शेषे स्यान्मूलनिश्चयः ॥ ३८ ॥ પ્રાસાદ કે ઘરના ક્ષેત્રની લંબાઈ પહોળાઈને સામસામા ગુણને જે ક્ષેત્રફળ આવે તેને સત્તાવીશે ભાગ દેતાં જે શેષ રહે, તે (ક્ષેત્રની) મૂળ રાશિ જાણવી. ૩૮ મૂલરાશિ પરથી નક્ષત્રનો અંક કાઢવાની રીત
फले चाष्टगुणे तस्मिन् सप्तविंशतिभाजिते ।
यच्छेषं लभते तत्र नक्षत्रं तद् गृहस्य तु ॥ ३९ ॥ ક્ષેત્રફળને આઠે ગુણને સત્તાવીશે ભાગતાં જે શેષ રહે તે ઘરના અશ્ચિન્યાદિ નક્ષત્રના અંક જાણવા. ૩૯ (જુઓ કેષ્ટક નં. ૨, ૩, ૪.)
(કોષ્ટક નં. ૨) સમચોરસ ક્ષેત્રના દેવગણી નક્ષત્રોનું કોષ્ટક
ગજ અને આંગળમાં આંકડા આપેલા છે. ગ અ ગ.આ નક્ષત્ર ગ.. ગ., નક્ષત્ર ગ..ગ.. નક્ષત્ર ૧-૧૧-૧ મૃગશીર્ષ ૫-૫૪૫-૫ અનુરાધા ૧૦-૧૧૦૧ મૃગશીર્ષ'. ૧૨૪૩ ૨તી. ૫ ૧૨x૫ ૧૩ મૃગશીર્ષ ૧૦.૩૪૧૯ ૩ વતી ૧૫૪૧૫ મૃગશીર્ષ ૫૧૫-૫-૧૫ રેવતી
૧૦.૫ ૧૦.૫ મૃગશીર્ષ ૧ ૧૩૧૩ અનુરાધા ૫-૧૭૫-૧૭ મૃગશીર્ષ ૧૦-૧૦x૧૦•૧૩ અનુરાધા ૧-૨૧૮૧-૨૧ રેવતી ૬-૪૬- રેવતી
૧૧-૫x૧૧.૫ પુષ્ય ૨.૫૪૨૫ પુષ્ય
૬-૧૭૪૬-૧૭ પુષ્ય ૬-૧૯૮૬૧૯ પુષ્ય
૧૧-૭૧૧૭ મુખ્ય ૨૭૪૨-૭ પુષ્ય
૧૧-૧૫x૧૧-૧૫ રેવતી.
૭૩૭૭ રેવતી ૨૧૫૪૦૧૫ રેવતી ૭-૧૧૭૧૧ અનુરાધા
૧૧-૨૨૪૧૧૨ અનુરાધા ર. ૨૩xર:૨૩, અનુરાધા ૭.૧૮-૧૯ મૃગશીર્ષ
૧૨-૭૪૧૨૭ મૃગશીર્ષ ૩૭૪૩.૭ મૃગશીર્ષ ૭૨૧-૨૧ રેવતી
૧૨-૯૨-૯ રવતી. ૩૯૪૩-' રેવતી ૭ ૨૩૪૭૨૩ મૃગશીર્ષ
૧૧-૧૧૧૨-૧૧ મૃગશીર્ષ ૩ ૧૧૪૩-૧૧ મૃગશીર્ષ
૧ર-૧૯૧૨૧ ૮-૭૪૮૧૭ અનુરાધા.
અનુરાધા ક ૧૯૭-૧૯ અનુરાધા ૮-૫૪૮-૧૫ રેવતી ૧૭૪૧૩-૭ રેવતી * ૪-૪૪૪-8 રેવતી
૮-૨૩ ૮૨૩ મુખ્ય ૧૩-૧૧૪૧૭-૧૧ મુખ્ય ૪-૧૧૪-૧૧ પુષ્ય
૯- ૯-૧ પુષ્ય
૧૩-૧૩૪૧૩-૧૦ પુષ્પ ૪૧૩૪૪ ૧૭ મુખ્ય
૯૯૮૯૯ રેવતી ૧૩૨૧૪૧૩ ૨૧ રેવતી ૪૧૧૪-૧૧ રેવતી " ૯-૧૭૪૯૧૭ અનુરાધા ૧૪-૫૪૧૪-૫ અનુરા
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૨
આવતાધિર ૨ જાનારા રજા અથ ગણ (અંગ ૩) નક્ષત્રના ગણની મૈત્રી; પરસ્પર ગુરુદેાષ---
स्वगणे चोत्तमा प्रीति-मध्यमा देवमानुषे ।
વસ્ત્રો પુ મૃત્યુનાલિસે છે ૪૦ || ઘર અને ઘરધણીના નક્ષત્ર એક જ ગણ હેય તે ઉત્તમ પ્રીતિ રહે. જે એકને દેવગણ અને બીજાને મનુષ્યગણ હેય તે મધ્યમ પ્રીતિ જાણવી. પણ જે એકને મનુષ્યગણ અને બીજાને સાક્ષસગણ હેય તે તે મૃત્યુકારક જાણવુ. એકને દેવગણ અને બીજાને રાક્ષસગણુ હોય તે કલેશકારણ જાણવું. ૪૦ દેવગણ નક્ષત્રો
मृगाश्विनी रेवती च हस्तः स्वातिः पुनर्वसुः ।
પુણાનુરાધા થવા–મિતિ સેવાના કૃતા. ૪ / મૃગશિર, અશ્વિની, રેવતી, હસ્ત, સ્વાતિ, પુનર્વસુ, પુષ્ય, અનુરાધા અને શ્રવણ, એ નક્ષત્રે દેવગણ જાણવાં. ૪૧ રાક્ષસગણ નક્ષત્રો
कृत्तिका मूलमाश्लेषा मघा चित्रा विशाखिका ।
धनिष्ठा शततारा च ज्येष्ठा च राक्षसगणाः ॥ ४२ ॥ કૃત્તિકા, મૂળ, અશ્લેષા, મઘા, ચિત્રા, વિશાખા, ધનિષ્ઠા, શતભિષા, અને ઝા, એ નવ નક્ષત્રો રાક્ષસગણુનાં જાણવાં. ૪૨ મનુષ્યગણ નક્ષત્રો--
भरणी त्रीणि पूर्वाणि धुत्तरात्रयमेव च ।
आर्द्रा च रोहिणी चैव नवैते मानुषा गणाः ॥ ४३॥ ભરણી, પૂર્વાફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાફાશુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, આદ્ર, અને રોહિણ, એ નવ નક્ષત્ર મનુષ્યગણુનાં જાણવાં. ૪૩ અધમુખ નક્ષત્રોની અધોમુખ સંજ્ઞા અને તેમાં કરવાનાં કાર્ય–
मूल मघा विशाखा च कृत्तिका भरणी तथा । - पूर्वात्रयं तथाश्लेषाऽधोमुखाः परिकीर्तिताः ॥ ४४ ।। મૂળ, મઘા, વિશાખા, કૃત્તિકા, ભરણ, પૂર્વાફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, અને અશ્લેષા, એ નવ નક્ષત્રની અધમુખ સંજ્ઞા છે. ૪૪
Page #93
--------------------------------------------------------------------------
________________
१३
आयतत्वाधिकार अ. १ ज्ञानप्रकाश दीपार्णव .. भूकार्यमग्निकार्य च युद्धं च विवरं क्षिपेत् ।
एषु कूपतड़ागं च वापि-भूमि-गृहाणि च ॥ ४५ ॥ द्यूतारम्भी निधिः स्थाप्यो निधानखननं तथा । गणितं ज्योतिषारम्भः खातं बिलप्रवेशनम् ॥ ४६ ॥
अधोमुखानि कार्याणि तानि सर्वाणि कारयेत् ॥ આ અધમુખ નક્ષત્રમાં જમીન સંબંધી કામ, અગ્નિ સંબંધી કામ, યુદ્ધ ખાઈ ખેરવી, કુવા, વાવ, તળાવ, વિગરે જળાશય ખેદવાં, ભોંયરા દવાં, જુગટે રમવું, દ્રવ્ય દાટવું, ધન ભેદવું, ગણિત અને જ્યોતિષ શાસ્ત્રને આરંભ કર, ખાત કરવું, ગુફામાં પ્રવેશ કર, આદિ કાર્યો કરવાં. ४५-४६ તિર્યકુ (તીરછા) મુખવાળાં નક્ષત્રો અને તેમાં કરવાનાં કાર્યો–
ज्येष्ठाश्विनी पुनर्वसु-मृगशिरश्च रेवती ॥ ४७ ॥ अनुराधा तथा स्वाति-हस्तश्चित्रा तिर्यमुखाः । संधि च वणिक्कार्याणि सर्ववीजानि वापयेत् ॥४८॥ वाहनानि च यंत्राणि दमनं च विनिर्दिशेत् । गजाश्वोष्ट्रजातीनां च महिषषाणां तथा ॥ ४९ ॥ दमन कृषिवाणिज्यं गमनं क्षौरकर्म च । अरघट्टादियंत्राणि शकटवाहनानि च ॥ ५० ॥
तपश्चर्यादिकर्माणि तानि सर्वाणि कारयेत् ॥ ज्येष्ठा, अश्विनी, पुनर्वसु, भृअशाप, पती, मनुराधा, स्वाति, स्त, अने અને ચિત્રા, એ નવ નક્ષત્ર તિર્યકમુખવાળાં છે. ૪૭.
શત્ર સાથે મિત્રતાની સંધિ કરવી, દુકાન માંડવી, બધી જાતનાં બીજે રોપવાં, વાવેતર કરવું, હાથી, ઘેડા, ઉંટ, પાડા, અને બળદ આદિ જાનવરને પલટવાં અથવા નાથવાં, ખેતી કરવી, વેપાર કર, પરગામ જવું, વાળ ઉતારવા, પાણીના રેટ આદિ યંત્ર બનાવવાં કે ચલાવવાં, તપશ્ચર્યા કરવી, વિગેરે સર્વ કામ આ તિર્યકમુખ નક્ષત્રમાં કરવાં. ૪૮-૪૯-૫૦
Page #94
--------------------------------------------------------------------------
________________
. आयतत्वाधिकार अ. १ ज्ञानप्रकाश दीपार्णव ઉર્વમુખવાળાં નક્ષત્રો અને તેમાં કરવાનાં કાર્યો
पुष्यार्दाश्रवणं चैव उत्तरात्रयमेव च ॥ ५१ ।। शतभिषग् रोहिणी च धनिष्ठा चोप्रवक्त्रगाः । प्रासादं तोरण कार्य कृर्षि चैव समाचरेत् ॥ ५२ ॥ पट्टाभिषेकमारम्भः प्रासादे च ध्वजं न्यसेत् ।
ऊर्चवक्त्राणि कार्याणि तानि सर्वाणि कारयेत् ।। ५३ ।। પુષ્ય, આદ્રી, શ્રવણ, ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, શતભિષા, હિણી અને ધનિષ્ઠા, એ નવ નક્ષત્રે ઉર્ધ્વમુખવાળાં છે. ૫૧
પ્રાસાદ કરે, તેરણ બાંધવાં કે ચડાવવાં, ખેતી કરવી, રાજ્યાભિષેકને આરંભ કર, દેવસ્થાનને ધજાગ રેપ, આદિ સર્વ કાર્યો ઉર્ધ્વમુખવાળાં નક્ષત્રોમાં કરવાં. પર-પ૩ રાશિ જાણવાની રીત-(અંગ ૪)
गृहक्षेत्रस्य यदृशं षष्टिभिर्गुणितं तथा ।
पंचत्रिंशच्छतभक्तं शेषभुक्तिरजादयः ॥ ५४॥ ઘરના ક્ષેત્રનું જે નક્ષત્ર આવ્યું હોય તેના અંકને સાઠે (૬૦) ગુણવા. અને જે ગુણાકાર આવે, તેને એક પાંત્રીશથી ભાગવા, જે શેષ રહે તે ચાલુ મેષાદિ રાશિ જાણવી. (લબ્ધિ આવે તે ગતરાશિ જાણવી). ૫૪ નક્ષત્રોની રાશિ
अश्विन्यादित्रये मेषः सिंहः प्रोक्तो मघात्रये ।
मूलादित्रये चापश्च शेषेषु नवराशयः ॥ ५५ ।। અશ્વિની, ભરણ, અને કૃત્તિકા, એ ત્રણ નક્ષત્રોની મેષરાશિ, મઘા, પૂર્વા. ફાશુની અને ઉત્તરાફાલ્ગની એ ત્રણ નક્ષત્રની સિંહ રાશિ, મૂલ, પૂર્વાષાઢા, અને ઉત્તરાષાઢા, એ ત્રણ નક્ષત્રની ધન રાશિ જાણવી. બાકી નવ રાશિનાં બબ્બે નક્ષત્રે જાણવાં. ૫૫ . मेषादिश्च भवेद राशि-नक्षत्रमश्विन्यादिकम् ।
वास्तुकर्मसु सर्वेषु गृहवेधं विशोधयेत् ॥ ५६ ॥ મિષ આદિ બાર રાશિઓ છે. અને અશ્વિની આદિ સત્તાવીશ નક્ષત્ર છે. બધાં વાસ્તુકર્મ વિષે ગૃહવેધને છેડે. પદ
Page #95
--------------------------------------------------------------------------
________________
( કોષ્ટક નં. ૫) ગૃહસ્વામીના નામ પરથી અને ગૃહના નક્ષત્ર પરથી રાશિ જાણવાનું કેષ્ટક
અમલ
બ
૫
ખ
ઘરધણીના નામાક્ષર
બાયતત્વવિદ , ૨
મીન
મેષ
સિંહ
ધન
તુલા
૨
કન્યા ૬
મેકર ૧૦
૧ ૦ અષા રેવતી
°
૦ | કૃતિકા ઉ.ફાની ઉતા | ° જેકા | જ
૧૨
° ધનિષ્ઠા
-
શાના રીવાવ
મૃગશીલ
રયા
| • • • પુનર્વસુ વિશાખા પૂ ભાદ્રપદ
૭ ૧૬ ૨૫ આદ્રી સ્વાતિ શતભિષા
ભરણુ ૫ ફાગુની પૂજા
૧૮
૧૪
૨૩
પુષ્પ ઉભાદ્ર, અનુરાધા | અશ્વની
મવા ૧૦.
રોહિણી ૪
હરત ૧૩
શ્રવણ ૨૨
•
જાતિ
નતિ
બાહા જાતિ
|
ક્ષત્રિય જાતિ
|
વૈિશ્ય જાતિ ,
વૈષ અતિ .
|
ક નીતિ
શદ્ર જાતિ
Sષ
Page #96
--------------------------------------------------------------------------
________________
आयतत्वाधिकार अ. १ ज्ञानप्रकाश दीपार्णव ચંદમાની દિશા--(અંગ ૫)
कृत्तिकादि सप्त सप्त पूर्वादिषु प्रदक्षिणे ।
अष्टाविंशतिरक्षाणां तत्र चन्द्र उदाहृतः ॥ ५७ ।। કૃત્તિકાદિ સાત નક્ષત્ર પૂર્વ દિશામાં, મઘાદિ સાત નક્ષત્રો દક્ષિણ દિશામાં, અનુરાધાદિ સાત નક્ષત્ર (અભિજીત સાથે) પશ્ચિમ દિશામાં, અને ધનિષ્ઠાદિ સાત નક્ષત્ર ઉત્તર દિશામાં સ્થાપવાં. ઘરનું નક્ષત્ર જે દિશામાં હોય તે દિશામાં ચંદ્રમા જાણ. પ૭ ચંદ્રમાનું ફળ
अग्रतौ हरते ह्यायुः पृष्ठतो हरते धनम् । वामदक्षिणयोश्रन्द्रो धनधान्यकरः स्मृतः ॥ ५८ ॥ प्रासादे राजगेहे च चन्द्रं दद्यात् सदाग्रतः ।
अन्येषां तु न दातव्यं श्रीमन्तादिगृहेषु च ।। ५९ ॥ ઘરના દ્વારની સામે ચંદ્રમાં હોય તો આયુષ્યને નાશ કરે, પાછળ ચંદ્રમાં હોય તો ધનને નાશ કરે, પણ ઘરની ડાબી બાજુ અને જમણી બાજુ તરફ ચંદ્રમા હોય તે ધનધાન્ય વધારનાર જાણવો. પરંતુ દેવપ્રાસાદ અને રાજપ્રાસાદને વિષે સન્મુખ ચંદ્રમા આપો. બાકી શ્રીમંત આદિના ઘરને વિષે સન્મુખ ચંદ્રમાં આપે નહિ. ( વ્યવહારમાં પ્રાસાદના અંગે માં સન્મુખ અને ડાબી અને જમણી બાજુ દેવાય છે.) ૧૮-૫૯ રાશિમૈત્રી–રાશિના ઈષ્ટ અનિષ્ટ ભાવ (અંગ ૬)
सप्तमे चोत्तमा प्रीति पडष्टे मरणं ध्रुवम् । नवपंचमेऽतिक्लेशः पुष्टिदेशचतुर्थके ॥ ६० ॥ तृतीयैकादशे मैत्री द्वितीये द्वादशे रिपुः ।
एवं तु पड़विधं मोक्त राशीनां च परस्परम् ॥ ६१॥ ઘરની રાશિથી ઘરધણીની રાશિ સુધી ગણતાં સાતમી આવે તે ઉત્તમ પ્રીતિ કરનારી થાય; છઠ્ઠી અથવા આઠમી આવે તો, ઘરના સ્વામીનું મૃત્યુ થાય; નવમી અને પાંચમી રાશિ આવે તે કલેશ થાય; દશમી અને ચોથી રાશિ આવે તો પુષ્ટિકારક છે; ત્રીજી અને અગિયારમી રાશિ આવે તો મિત્રતા થાય; બીજી અને બારમી રાશિ આવે તે શત્રુતા કરનારી જાણવી. આ પડછક રાશિની પરસ્પર શુદ્ધિ જોઈને ઘર આદિ બનાવવા. ૬૦-૬૧
૧ ચંદ્રમા મેળવવા બાબત સૂત્રધાર રાજસિંહ બહુ સ્પષ્ટ પિતાના ગ્રંથ-વાતુરાજ અ. કમાં કહે છે:
રામ નવાગ્યેg સાથે વણૂકો . વાસ્તુરાજ અ.-૭ રાજભવન કે દેવપ્રસાદમાં ડાબી જમણી બાજુ, અને અગ્રે સન્મુખ ચંદ્રમા મેળવી
Page #97
--------------------------------------------------------------------------
________________
ભવન અને ભવનેધણની રાશિ પરથી ઈષ્ટ અનિષ્ટ ખડાષ્ટક ફળ દર્શાવતું કાષ્ટક-નં. ૬ આ બ
૫ ૨
ભ જ ગી ઠ ત ય છે ખ સ
,
ભવનના નક્ષત્રના
ચાકે અશ્વિની ભરણી કૃત્તિકા !
૨ , રોહિણી મૃગશીર્ષ
અવનવા સત્રના | રા િ િ .
પણ દરિદ્ર
आयतत्वाधिकार अ.१
શષ્ટ
શ્રેષ્ઠ
વૃષભ
મરણ
પ્રીત મરણ
આકો પુનર્વસુ
માથુ ન
પુષ્ય અલેષણ
મધા
પૂફા
ઉફા
સિંહ
શાના રીવાળા
स्त ૧૩
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧
કન્ય તુલાવૃશ્ચિક ધન મકર સંભ કલેશ
મરણું લેશ શ્રેષ્ઠ શ્રેષ્ઠ
કલેશ શ્રેષ્ઠ
મરણ કલેશ શ્રેષ્ઠ શ્રેષ્ઠ કલેશ મરણ પ્રીતિ મરણ
હરિદ્ર શ્રેષ્ઠ શ્રેષ્ઠ કલેશ મરણ પ્રીતિ દરિદ્ર
શ્રેષ્ઠ શ્રેષ્ઠ કલેશ મરણ 9
દરિદ્ર શ્રેષ્ઠ શ્રેષ્ઠ કલેશ શ્રેષ્ઠ દરિદ્ર છેષ્ઠ દરિદ્ર શ્રેષ્ઠ શ્રેષ્ઠ કલેશ - શ્રેષ્ઠ શ્રેષ્ઠ
દરિદ્ર શ્રેષ્ઠ મરણ કલેશ શ્રેષ્ઠ શ્રેષ્ઠ પ્રીતિ મરણ કલેશ ટેસ્ટ શ્રેષ્ઠ દરિદ્ર ઈષ્ટ મરણ પ્રીતિ મરણ કલેશ શ્રેષ્ઠ શ્રેષ્ઠ દરિદ્ર
૧૪
સ્વાતિ
શ્રેિષ્ઠ શ્રેષ્ઠ દરિદ્ર
શ્રેષ્ઠ મરણ કલેશ શ્રેષ્ઠ પ્રોતિ મરણ કલેશ
પ્રીતિ મરણ | મરણ પ્રીતિ શ્રેષ્ઠ કલેશ મરણ શ્રેણ શ્રેષ્ઠ કલેશ
૧૫ ૧૬ અનુરાધા જ્યેષ્ઠા ૧૭ ૧૮ મૂળ પુજાયા ઉ.ષાઢા, ૧૯ ૨૦ ૨૧ શ્રવણુ ધનિષ્ઠા
૨૨ ૨૩ શતભિષા પૂ.ભાદ્ર
૨૪ ૨૫ ઉભા રેવતી ૨૬ ૨૭
ધન
ઈટ
કેલ
શ્રેષ્ઠ
મીન
રિક ઇષ્ટ !
Page #98
--------------------------------------------------------------------------
________________
आयतत्वाधिकार अ. १
ગ્રહમૈત્રી–રાશિના સ્વામી અને ફળ (અંગ ૭)
degreasinः शुक्रो वृषतुलाधिपः । સુધન્વામિથુનયો ચ ચન્દ્રમા તિઃ ॥ ૬ ॥
૧૮
ज्ञानप्रकाश दीपार्णव
'सिंहस्याधिपतिः सूर्यः शनिर्मकरकुंभयोः । धनुर्मीनेश्वरो जीव एते क्षेत्रगृहाधिपाः ॥ ६३ ॥
स्वक्षेत्रे न पीडयन्ते स्वस्थाने क्षेत्रपालकाः । विषमस्थाः पीडयन्ते तत्स्थानं भस्मसाद् भवेत् ॥ ६४ ॥
મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી માઁગળ; વૃષભ અને તુલાના સ્વામી શુક્ર; કન્યા અને મિથુનના સ્વામી બુધ; કર્કને સ્વામી ચંદ્રમા, સિહુને સ્વામી સૂર્ય; મકર અને કુંભને સ્વામી શનિ, ધન અને સીનને! સ્વામી ગુરૂ છે. ખા૨ે રાશિના
આ સાત ગ્રહે ક્ષેત્રના અધિપતિ દેવ જાણવા. અ! સવ રાશિસ્વામીએ પોતાની રાશિમાં હૈાય તે પીડા કરતા નથી. જો વિષમ રાશિમાં અર્થાત્ શત્રુના સ્થાનમાં હાય તા પીડા કરે છે. તેથી શમિત્ર ભાવ જોઈને ઘરાના ગણિતની યાજના કરવી. ૬૨-૬૩-૬૪
ગ્રહેાની શત્રુતા ને મિત્રતા—
रवेरङ्गारकस्यैवं मैत्री च गुरुचन्द्रयोः ।
एषां त्रयाणां मैत्री च अन्येषां तु न विद्यते ॥ ६५ ॥
at मन्दे सदा वैरं कुजे मन्दे तथैव च ।
गुरोः शुक्रस्य वैरं च वैरं च बुधचन्द्रयोः ॥ ६६ ॥
રિવ, મગળ, ગુરૂ અને ચંદ્રમા એ પરસ્પર મિત્ર છે. તેની ખાકીના ગ્રહો સાથે શત્રુતા છે. રવિ અને શિન, તથા મંગળ અને શનિ, પરસ્પર શત્રુ છે. ગુરૂ અને શુક્ર, તથા બુધ અને ચંદ્રમા, પરસ્પર શત્રુ છે. ઉપ€ €
૧ સૂર્યક્ષેત્ર મવૈત સિંઘ | પાન્તરે ॥
Page #99
--------------------------------------------------------------------------
________________
आयतत्वाधिकार अ. १
ज्ञानप्रकाश दीपार्णव
( કા* નં. ૭ )
શિના સ્વામી અને મિત્ર શત્રુ કે સમભાવ જોવાનું કાષ્ટક
રાશિ
વામિ
મિત્રભાવ
શત્રુભાવ
સિદ્ધ
ક
મેષ વૃશ્ચિક
મિથુન કન્યા
ધન સીન
સૂર્ય
મકર કુંભ
ચંદ્ર
મગળ
સુધ
ગુરૂ
વૃષભ તુલા શુક્ર
થતી
ચંદ્ર ગુરૂ મગળ
સૂર્ય મુધ
સૂ ચંદ્ર
ગુર
સૂર્ય શુક્ર
મૂળ મ ગળ
સુધ શની
બુધ શુ
વ્યય ગણવાની રીત–(અ’ગ ૮)--
શુક્ર શની
યુધ
દ્ર
સુધ શુક્ર
સૂ માંગળ
સૂર્યાં ચક મગળ
સમભાવ
સુધ
ગુરૂ શુક્ર મગળ થતી
શુક્ર શની
મંગળ ગુરૂ
થતી
શની
ગુરૂ
ગુરૂ
नक्षत्र वसुभिर्भक्ते यच्छेषं तद् व्ययो भवेत् । एकैकस्यायसंस्थाने व्यय विविधः स्मृतः ॥ ६७ ॥ समो व्ययः पिशाचश्च राक्षसस्तु व्ययोऽधिकः । व्ययो न्यूनो यक्षचैव धनधान्यकरः स्मृतः ॥ ६८ ॥
નક્ષત્રના અંકને આડે ભાગતાં જે શેષ રહે તે વ્યય જાણવા. એકેક આયને ઠેકાણે વિવિધ પ્રકારના વ્યય જાણવા. આય અને વ્યયને આંક સરખા આવે તા પિશાચ નામના વ્યય જાણવા. આય કરતાં વ્યયને અંક વધુ આવે તે રાક્ષસ નામને વ્યય જાણવા. અને આય કરતાં વ્યયના અંક આઠે આવે તે યક્ષ નામના વ્યય જાણ્યુવે. આ યક્ષ પ્રકારના વ્યય ધનધાન્યની વૃદ્ધિ કરનારા જાણવા.
છ
Page #100
--------------------------------------------------------------------------
________________
૨૦
અવતરવરિયા જ. ૨
જ્ઞાનપ્રવાસ રીવાર
આઠ વ્યયનાં નામો--
શાન્તઃ પૌર મત ઝિયાન મનો
श्रीवत्सो विभवश्चैव चिदात्मको व्ययाः स्मृताः ॥ ६९ ॥ શાંત, પરિ, પ્રદ્યોત, ક્રિયાનંદ, મનેહર, શ્રીવત્સ, વિભવ અને ચિદાત્મક(ચિન્તાત્મક) એ આઠ વ્યયેનાં નામ જાણવાં. ૬૯ વ્યનું ફળ
ને શાન્તઃ મ સ નિ વારિક |
भोगपूजावलिं दद्याद् गीतवाद्यं सुरालये ॥ ७० ॥ દવજ આયની સાથે શાંત નામને વ્યય આપો. તે હંમેશાં શુભ અને કલ્યાણ કરનાર છે. તે દેવાલયમાં આપવાથી, ભેગ, પૂજા, બલિ, ગીત, વાદિત્ર, આનંદ આદિ આપે છે. ૭૦
धूम्रस्थाने यदा शान्तो धातुद्रव्यफलपदः ।
सिंहस्थाने यदा पौरो नित्यं श्रीभौगदायकः ॥ ७१ ॥ ધુમ્ર અયની સાથે શાંત નામને વ્યય આપવાથી ધાતુ અને ધનના ફળને આપનારે છે. સિંહ આયની સાથે પૌર નામને વ્યય આપવાથી, હમેશાં લક્ષ્મીના ભેગને આયનારે છે. ૭૧
प्रद्योतः श्वानसंस्थाने नित्यं स्वीसुतसौख्यदः ।
श्रियानन्दो वृषस्थाने सर्वकर्मफलप्रदः ॥ ७२ ॥ શ્વાન આયની સાથે પ્રોત વ્યય આપવાથી, હમેશાં સ્ત્રી અને પુત્ર આદિનું સુખ મળે છે. વૃષ આયની સાથે શ્રિયાનંદ વ્યય આપવાથી સર્વ કર્મનું ફળ મળે છે. ૭૨
मनोहरः खरे योज्यः सर्वसम्पत्तिदायकः ।
श्रीवत्सश्च गजे योज्यो गजसिंहबलाधिकः ॥ ७३ ।। ખર આયની સાથે મને હર વ્યય આપવાથી સર્વ પ્રકારની સંપત્તિ મળે છે. ગજાયની સાથે શ્રીવત્સ વ્યય આપવાથી હાથી અને સિંહથી પણ અધિક બળ પ્રાપ્ત થાય છે. ૭૩
विभवो ध्वांक्ष संस्थाने सर्वकर्मफलपदः ।।
चिदात्मक व्ययं नित्य-मायेष्वष्टसु वर्जयेत् ॥ ७४ ।। દેવાંક્ષ આયની સાથે વિભવ વ્યય આપવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. ચિદાત્મક (ચિંતાત્મક) વ્યય આઠે આમાંથી કેઈ પણ સાથે વજનીય છે. ૭૪
૧ “રિતારો ”-વારા રે
Page #101
--------------------------------------------------------------------------
________________
( કાષ્ટ ન. ૨)
ભવન કે પ્રાસાદના નક્ષત્ર પરથી વ્યય જાણવાનું અને વ્યયને આય સાથેના શુભ મેળની
સમજણનું કાષ્ટક
નક્ષત્રા ક્રમાંક સાથે
યૂનું નામ અને
ક્રમ
વ્યયને કા આય સાથે મેળવવા શુભ છે.
અશ્વિની
4
અલેના
.
અનુરાધા
૧૭
પૂ દ્વિપદ **
શાન્ત
'
ધ્વજ ૧ ધૂમ્ર ર
ભરણી
*
મા
1.
જયેષ્ઠા
૧૮
ઉ.ભા પદ
R
પોર
R
સિહ
કૃત્તિકા
3
પૂ. ફાલ્ગુની
૧૧
મળ
૧૯
રેવતી
२७
પ્રદોત
8
માન.
४
હિણી
૪
ઉ. ફાલ્ગુની
ર
પૂતાતા
૨.
શ્રીયાન દ
૪
વૃ
૫
મૃગશીષ
મ
હરત
૧૩
ઉષાઢા
૧
મનાર
૫
ખર
{
આર્શ
i
ચિત્રા
૧૪
શ્રેણ
શ્રીવત્સ
;
મજ
પુનર્વસુ
છ
સ્વાતિ
૧૫
નિષ્ટા
**
વિભ
૩
વાંક્ષ
(
પુષ
♦
વિશાખા
1t
શતભિષા
૨૪
ચામક (ચિંતાત્મક)
<
aarधिकार अ. १
araप्रकाश दीपाव
Page #102
--------------------------------------------------------------------------
________________
૨
आयतत्वाधिकार अ. १
गणुवानी रीत - (अंग ) --
मूलराशौ व्ययं क्षिप्त्वा गृहनामाक्षराणि च । त्रिभिरेव हरेद्भागं यच्छेष स्यात्तदंशकः ॥ ७५ ॥
ज्ञानप्रकाश दीपाव
इन्द्रो यमथ राजा च अंशकास्त्रय एव च । त्रिप्रमाण त्रिधोक्तं च ज्येष्ठ - मध्यम-कन्यसम् ॥ ७६ ॥
મૂલરાશિ (ક્ષેત્રફળ)ના અંકમાં વ્યયને અંક મેળવવે, અને તેમાં ઘરના નામના જેટલા અક્ષરા હોય તેટલા અંક મેળવી જે સરવાળા થાય, તેને ત્રણે ભાગતાં જે શેષ રહે તે અશક ગણવા. એક શેષ વધે તે ઇંદ્રાંશ; અને એ શેષ વધે તે યનાંશ અને ત્રણ શેષ રહે તે રાજાશ જાણવા. તે અનુક્રમે ત્રણ अारे-येष्ठ, मध्यम भने उनिष्ठ छे. ७५-७६
ઈંદ્રાંશ આપવાનાં સ્થાન~
प्रासादे प्रतिमालिङ्गे जगतीपीठमंडपे । वेदीकुण्डे सुचि चैव इन्द्रध्वजपताकयोः ॥ ७७ ॥ स्वर्गादि भोगयुक्तेषु नृत्यगीतमहोत्सवे । अन्येषु शुभकार्येषु इन्द्राशकं नियोजयेत् ॥ ७८ ॥
हेवालय, भूर्त्ति शिवसिंग, हेवालयनी लगती थी, मंडय, वेही, डुड, होभ કરવાના સરવા, ઈંદ્રધ્વજ પતાકા, સ્વર્ગસમાન સુખ ભાગવવાનું સ્થાન, નૃત્ય અને ગીતાની શાળાઓમાં, મહેાત્સવ સ્થાન ઈત્યાદિ ખીજા કાર્યોમાં ઇંદ્રાંશ આપવે.
७७-७८
યમાંશ આપવાનાં સ્થાન~~~
क्षेत्रादिसंज्ञा नागेन्द्रे बाणागारे च भैरवे । गृहे मातृगणदेव्या यमांशकमिहोच्यते ॥ ७९ ॥
विविध वणिजः कर्म मद्यमांसादिकोद्भवम् || इत्युक्तं क्रमशः स्थाने दातव्यं च यमांशकम् ॥ ८० ॥
ક્ષેત્રપાલ, નાગેન્દ્ર, ખાણુગૃહ, ભૈરવ, માતૃદેવી ઇત્યાદિની મૂર્ત્તિઓમાં યમાંશ આપવેા. તેમજ દારૂ માંસ આદિ વેચવાની દુકાનામાં પણ યમાંશ આપવો.
७८-८०
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૩
आयतत्वाधिकार अ. १ ज्ञानप्रकाश दीपाव રાજાશ આપવાનાં સ્થાન
पुरमाकारनगरे खेटकूटे च पर्वते । हादि राजसदने प्रशस्ते राजकर्मणि ॥ ८१॥ सिंहासने च शय्यायां गजाश्वरथवाहने ।
राजोपस्कर हर्येषु राजांशकमिहोच्यते ॥ ८२ ॥ પુર, કિલ્લા, નગર, નાનું ગામ, શિખર, પર્વત, હવેલી, રાજમહેલ આદિ બધાં પ્રશસ્ત રાજકાર્યોના સ્થાનમાં અને સિંહાસન, શય્યા, હાથી, અશ્વ, રથ આદિ વાહનેમાં રાજાશ આપે શુભ છે. ૮૧-૮૨
(જુઓ કોષ્ટક નં. ૯) તાર ગણવાની રીત–(અંગ ૧૦)
સાત મિ-નક્ષત્રી નો સં દ ર . નવમ ત્િ મા શાસ્તરઃ પત્તિતા . ૮રૂ | शान्ता मनोहरा क्रूरा विजया कलहोद्भवा ।।
पद्मिनी राक्षसी वीरा आनन्दा नवमी स्मृता ॥ ८४ ॥ ઘરધણીને જન્મ નક્ષત્રથી, ઘરના નક્ષત્ર સુધી ગણતાં જે અંક આવે તેને નવથી ભાગતાં જે શેષ આવે, તે તારા જાણવી. તેનાં નામ-૧ શાંતાર મનેહરા, ૩ કૂરા, ૪ વિજયા, ૫ કલહોભવા, ૬ પદ્મિની, ૭ રાક્ષસી, ૮ વીરા, અને ૯ આનંદા એ નવ તારાનાં નામ જાણવાં. ૮૩-૮૪ શુભાશુભ તારા--
ताराः षट् च शुभाः प्रोक्ता-त्रिपंचसप्त वर्जिताः । राक्षसी कलहां क्रूरां वर्जयेच्छुभकर्मसु ॥ ८५ ॥ निर्धना सप्तमी तारा पंचमी हानिदायिका । विपदा तृतीया तारा तिस्रस्तारा विवर्जयेत् ।। ८६ ।। जन्मतारा द्वितीया च षष्ठी चैव चतुर्थिका ।
अष्टमी नवमी चैव षट् च ताराः शुभावहाः ॥ ८७ ॥ નવ તારાઓમાં છ તારા શુભ છે. ત્રીજી, પાંચમી અને સાતમી તારા-- (જૂરા, કલાભવા અને રાક્ષસી) એ ત્રણ તારા વજનીય છે. સાતમી રાક્ષસી તારા નિર્ધન કરે. પાંચમી કલાભવા તારા હાનિ કરે. અને ત્રીજી શૂરા તારા દુઃખી કરે. એ માટે આ ત્રણે તારા હમેશાં તજવી. જન્મની તારા શાન્તા, મને હરા, વિજયા, પલિની, વીરા અને આનંદા, એ છે તારા શુભકારક છે. ૮૫-૮૬-૮૭
Page #104
--------------------------------------------------------------------------
________________
२४
आयत्तत्वाधिकार अ.१ ज्ञानप्रकाश दीपार्णव પંચતત્વની જાણવાની રીત--(અંગ ૧૧)-આયુષ્ય સ્થિતિ
(અંગ ૧૨) વિનાશ-- हनेदष्टमिः क्षेत्रं च फले षष्ठिविभाजिते । लब्ध दशगुण जीवः शेषांक भूतभाजितम् ॥ ८८ ॥ पृथिव्यापस्तथा तेजो वायुराकाशमेव च ।
पंचतत्त्वे भवेन्मृत्यु-रन्तकाले प्रभेदिते ॥ ८९ ॥ ક્ષેત્રફળને આઠગણા કરીને સાઠે ભાગતાં જે લબ્ધિ આવે તેને દશગણું કરવાથી જે ગુણાકાર આવે છે, ઘરનું આયુષ્ય જાગૃવું. ક્ષેત્રફળને આઠગણુ કરી સાઠે ભાગતાં જે શેષ રહે તેને પાંચે ભાગતાં જે રહે તેને-૧ પૃથ્વી, ૨ જળ, ૩ અગ્નિ, ૪ વાયુ અને ૫ આકાશ, એ પાંચ તર જાણવાં.
૧ પૃથ્વી (ધરતીકંપથી), ૨ જળ (જળપ્રલય), ૩ અગ્નિ, ૪ વાયુ (સખત વાવાઝેડું), ૫ આકાશ (વિજળી), એ પાંચ તત્વથી ઘર કે પ્રાસાદને વિનાશ જાણો.૧ ૮૮-૮૯
૧ આવી રીતે પંચતત્વથી અંતકાળને ભેદ, પ્રાસાદ કે ઘરના આયુષ્ય-વિનાશ (પડી જવું)ની કલ્પના જ્યોતિષના હિસાબથી દર્શાવે છે. તે વિશે વાસ્તુદ્રવ્ય (મટીરીયલ્સ) પ્રમાણે ઘણું સુંદર રીતે સ્પષ્ટીકરણ વરિજીતંત્ર નામના ગ્રંથમાં નીચે પ્રમાણે કર્યું છે.
“ નાગુ થયા તારૂંધ ૪ મત
मृण्मये शकरायुक्त गृहे जीवः सुनिश्चलः ॥१॥ सद्दशनं भवेदायु-रिष्टिका मृत्सघामनि । चूर्णपाषाणजे त्रिंशद-घने फले स्थितिरुत्तमा ॥२॥ नतिन्ने फले नागै-युक्ते पाषाणजे गृहे । धातुजे भवनेऽभ्रादि-लोचनधने फले भवेत् ॥३॥ परायुः पंचधा प्रोत शेष भूतसमाहृतम् । पृथिव्यापस्तथा प्रोक्तं वायुराकाशमेव च ॥
इत्येतानि विजानीयात्तत्वानि सद्मनाशने ॥४॥ ક્ષેત્રફળને આઠમણું કરી સાઠે ભાગતાં જે આવે તેજ (૧) ફળ થયું. તે કાંકરી અને માટીથી બનાવેલા ઘરનું આયુષ્ય જાણવું. (૨) એ ફળને દશમણું કરતાં ઈંટમાટીથી બનાવેલા ઘરની આવરદા જાણવી. તે ફળને ત્રીસગણું કરવાથી, (૩) ચુના અને પત્થરથી બનાવેલ ઘરનું આયુષ્ય જાણવું. એ ફળને નેવું ગણું કરતાં (૪) પત્થર અને સીસાથી બનાવેલ ભવનનું આયુષ્ય જાણવું. તે ફળને બસેસીતેરગણું કરતાં (૫) ધાતુ (લોહ, ત્રાંબુ, સનું ઇત્યાદિથી કરેલા ભવનનું આયુષ્ય જાણવું. એ પરમ આયુષ્ય પાંચ પ્રકારનું કહ્યુંલધાક (ફળ) નીકળ્યા પછી જે શેષ રહે તેને પાંચે ભાગતાં જે શેષ રહે તે અનુક્રમે ૧ પૃથ્વી (ધરતીકંપ, ૨ જળ (જળપ્રલય, ૪ અગ્નિ, વાયુ (સાત વાવાઝોડાથી) અને ૫ આકાશ (વીજળી પડત) એમ પાંચ તો ગુહાદિમાં અંતકાળ સમયનાં ચિહ્યો છે, (તેનાથી નાશ પામે છે).
Page #105
--------------------------------------------------------------------------
________________
- નક્ષત્રના ક્રમાંક, મૂળરાશિ, ગણ, ચંદ્ર, રાશિનો સ્વામી, વ્યય, નાડી, નક્ષત્રની ની અનેરીયોનીનું-કેઇક . ૯.
આ કોષ્ટકથી દશ અંગ ગણી શકાય છે. નક્ષત્ર ક્રમાંક ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦
અલેષા મા પૂ ફાગુન ઉ, ફાગુન હસ્ત
૧ નક્ષત્ર -
आयतत्वाधिकार अ. १
ના:- અશ્વિની ભરણી થતા
મૃગશીર્ષ આદ્ર
પુનસ પણ 11
મુળરાશિ
૧૮
૮
'
મતુ
૨ ગણ - દેવગણ મનુષ્યગણ રાક્ષસ મનુષ્ય ને મનુષ્ય દેવ દેવ રાસ રાક્ષસ મનુષ્ય ૩ ચંદ્ર અને ઉત્તર ઉત્તર પૂર્વ પર્વ પૂર્વ પૂર્વ પૂર્વ પૂર દક્ષિણ દક્ષિણ ૪ રાશિ - મેવમલ મેષ વૃષભ વૃષભ, મિથુન મિથુન કે કઈ સિંહ સિહ પરાશિને | મંગળ મંગળ મંગળ શુક શુક્ર બુધ બુધ સેમ સોમ સૂર્ય સર્ષે
સ્વામી ૬ વયક | શાંત પાર પ્રોત શ્રીયાનંદ મનોહર શ્રીવલ્સ વિભવ ચિંતાત્મક શાંત પૌર પ્રદ્યોત
દક્ષિણ દક્ષિણ સિંહ કન્યા સૂર્ય બુધ
શાના વીર
શ્રીયાનંદ મને
૭ નાડી - આવ
માલ મચ
એમ અય
મેગ્ય
આઘે
આઘ
મધ્ય
એં ય
અ ય
મુખ્ય
અ ૧
આa
અશ્વ
ગુજ
એજ
સં૫
શ્વાન
બીલાડ
આજ
બીલાડ મૂષક
મૂષક
૮ નક્ષત્રની યેની યેની વૈર! મહીષ સિંહ નક્ષત્ર વૈર ઉ. શા. સ્વાતિ
મકટ નેળા નેળાયે વાર મૂષક મર્કટ મૂષક ૦ ઉ.ષા. ૦ ૦ શ્રવણ અશ્લેષા પુષ્ય
બીલાડ બીલાડ વાઘ અથવા ૦ ૦ અશ્વિની ચિત્રા
ઉ૫ત્તિ
Page #106
--------------------------------------------------------------------------
________________
નક્ષત્રના ક્રમાંક
૧ નક્ષત્ર મળરશિ
જે ગણુ ૐ ગ
૪ રાશિ
ષ રાશિના
સ્વામી ૬ વ્યકિ...
ts.
રાક્ષસ દેંગણુ રાક્ષસદેવગણ રાક્ષસરાક્ષસ દક્ષિણ દક્ષિણ દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ પશ્ચિમ
. કન્યા તુલા તુલા
વૃશ્ચિક વૃશ્ચિક બન
યુવ * શુક્ર
મળ મંગળ ગુરુ
શ્રીવત્સ વિમત્ર
પૌર
$
છ નાઠી મધ્ય મત્ય
૮ નક્ષત્રની વાઘ
મહી
યેની
ચેકની વૈર
અક્ષ
ભરણી
...
-
હું નક્ષત્ર વૈર
૧૦ નક્ષત્ર ઉત્પત્તિ
૧૪ ૧૫
૧૭
૧૮ ૧૨
ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠાં મૂળ
૨
ર
* ૧૯
૯ **
ગાય
હસ્ત
ર
1
ચિંતાત્મક શાંત્ત
.
1
અત્ય
વાઘ
મામ
જ્યેષ્ઠા
મ
મધ્ય માત્ર
મગ મુગ
સિંહ
.
'
४
કાટકે ન'. —ચાલ
વ
આવ
..
પૂર્વાષાઢા
i
ગુરુ
પ્રશ્નોતા શ્રીયાનંદ
.
૪
જ્
*
ધન
વાન
કપા
સિંહ વાનર વાન
વિશાખા
મનુષ્યગણુ મનુષ્યષ્ણુ દેવગણુ
પશ્ચિમ
પશ્ચિમ
પશ્ચિમ
ત
મકર મકર
કુંભ
કુંભ
ચુરુ
શિન શિન
રૂન
નિ
મને!હર શ્રીસ વિભન્ન ચિંતામક શાંત્ત
મ
F
'
અન્ય
*પી
મધ્ય
રા
. ષાઢા
;
૨૨
શ્રવણું
૧૩
અષ
નકુલ
સપ
શ્વાન
રાહીણી પુનઃવસ
૫
૨૩
૨૪
૨૫
૨૩
RE
ધનિષ્ઠા શતભિષા પૂ. ભાદ્રપદ,ભાદ્રપદ રેવતી
૧૩
૩
૨૦
૧૦
૨૭
મ
રાક્ષસ, રાક્ષસગણુ મનુષ્યગણુ મનુષ્યગણુ દેવગણ
ઉત્તર
ઉત્તર ઉત્તર ઉતર
ઉત્તર
મીન
ગુરુ
સાર '
6
મધ્ય
સિંહ
ગાય
.
આદ
અશ્વ
મહીય
.
આમ
સિંહ
ગુજ
.
ગામ
મીન
.
ગુરુ
પ
પ્રદ્યોત
,
મધ્ય અન્ય
...
p
વાય સિંહ
ફ્
A
आयतत्वाधिकार अ. १
प्रकाश दीपाव
Page #107
--------------------------------------------------------------------------
________________
भायतत्वाधिकार अ. १. ज्ञानप्रकाश दीपार्णव
द्विभिः श्रेष्ठं त्रिमिः श्रेष्ठं पंचमिः सर्वमुत्तमम् । - सप्तभिः सर्वकल्याण नवभिः सर्वसम्पदः ॥९॥ ઘર કે દેવાલયનું ગણિત કરતાં બે અંગ (આય-નક્ષત્ર) મળે તે શ્રેષ્ઠ, ત્રણ અંગ (આય-નક્ષત્ર–ગણ) મળે તે પણ શ્રેષ્ઠ, પાંચ અંગ (અયનક્ષત્ર-અણચંદ્ર અને વ્યય) મળે તે સર્વોત્તમ. અને સાત અંગ (આય-નક્ષત્રચંદ્ર-ગણ-વ્યયતારા અને અંશક) મળે તે સર્વકલ્યાણદાયક. અને નવ અંગ મળે તે સર્વ સંપત્તિને આપનાર જાણવું. ૯૦
आयव्ययांशनक्षत्र ताराचन्द्रमैत्रादिकम् ।
प्रीतिरायुश्च मृत्युश्च शुभ नन्दति चेच्चिरम् ॥ ९१ ॥ आय-व्यय-मश:-क्षत्र-ता-यद्र-मैत्री-प्रीति-मायुष्य-मृत्यु, में शुम खाय તો ચિરકાળ પર્યત સ્થિતિ જાણવી. ૯૧
आयो राशिश्च नक्षत्र व्ययस्तारांशकस्तथा ।
गृहमैत्री राशिमैत्री नाडीवेधगणेन्दवः ॥ ९२ ॥ ૧૩ મું અંગ નાડી
સપકાર નાડી ચક્રની કલ્પના જ્યોતિવિદોએ કરી સર્ષના અંગમાં આલ-મય ને અંય એ ત્રણ પ્રકારે નક્ષત્ર મૂકી વહેંચી છે.
ज्येष्ठामूलाश्विनीशिवाद दूयं शतभिषाद्वयम् । उत्तराफाल्गुनी युग्म-माद्यनाडीयमीरिता ॥ ५ ॥ मृगश्चित्रानुराधा च भरणी वसु पुष्यको । जलभमहिर्बुध्न्यश्च मध्यनाडी प्रकीर्तिता ॥ ६ ॥ राहिणी कृत्तिकाप्लेषा मघा स्वातिद्वयं तथा ।
रेवती चोत्तराषाढा श्रवण चान्त्यनाडिका ॥ ७ ॥ Alsी, मा. पुन, उत्तगुनी, हस्त, न्या, भूग, शतभिषा, मने ville, मेन नक्षत्र बनाना छे. १२थी, मृगशीष, पु०५, पूर्वा-गुती, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા, અને ઉત્તરાભાદ્રપદ, એ નવ નક્ષત્ર મંથ નાડીના છે.
ता, लि, 1, भा, २पाति, पिशामा, उत्तराषाढा, श्रवण, मने रेवती, से नए नक्षत्र : All Megपा. ५-६-७ नाडीफलम
एक नाडीस्थित तस्मिन्नृक्ष चेद वरकन्ययो। मरण तद् विजानीया-दंशतश्च स्थितं त्यजेत् ॥ ८ ॥ स्वामिसेवकमित्राणां गृहाणां गृहस्वामिनाम् । राक्ष तथा पुराणाञ्च नाडीवेधः सुखावहः ॥ ९ ॥
Page #108
--------------------------------------------------------------------------
________________
24
आयतत्वाधिकार अ.१
शानप्रकाश दीपार्णव
વર કન્યાનું નક્ષત્ર એક નાડીમાં આવે તે મૃત્યુ થાય. સ્વામી અને સેવક, મિત્ર ને મિત્ર, ગૃહ અને ગૃહ સ્વામી, રાજા અને નગર, તેમને જે એક નાડીમાં વેધ થાય તે સુખકારક જણવાં. ૮-૯
પૂ. ભા. ઉ ભાર રેવતી
શતભિષા ધનિષ્ઠા શ્રવણું
મૂળ પૂ. ષા ઉ, પા.
જયેષ્ઠ અનુરાધા વિશાખા
G
હસ્ત ચિત્રા સ્વાતિ
કે
mit
ભિક
ઉ. ફ. પૂ. ફ. મધા
read
બાળક
પુનર્વસુ પુષ્ય અશ્લેષા
આ મૃગશીર્ષ રોહિણુ
અશ્વિની
ભરણુ ! કૃતિકા
Alle
hah
Page #109
--------------------------------------------------------------------------
________________
ચાયતત્તાધિશ્વાર અ
૧૪ 14 ૧૬
अधिपतिर्वारलग्ने तिथ्युत्पत्तिस्तथैव च ।
*
ज्ञानप्रकाश दीपाव
૧૮
૨૦
अधिपति-वर्गवैरं तथैव योनिवैरकम् ॥ ९३ ॥
અધિપતિ (૧૪મુ અગ⟩—
૧૭
गेहस्योदयकं क्षेत्र - फलेन गुणयेद् बुधः ।
અમિનું રેન્કે ગુમ: સોધિપતિ: સમર 1 ×૦ ॥
विकृत: कर्णश्चैव धूम्रदो वितथस्वरः ॥
बिडालो दुन्दुभिश्चैव दान्तः कान्तोऽधिनायकः ॥ ११ ॥
બુદ્ધિમાન શિપિએ ગૃહની ઉદય ઉર્જાણીને) ક્ષેત્ર ફળના અંક સાથે ચુગુતાં જે અક આવે તેને આઠે ભાગ દેતાં જે શેષ આવે તે અધિપતિ જાણવા. આ અધિપતિ સમ (એક) હાય તે। તે શુભ છે. ૧ વિકૃત, ૨ કહ્યુ', ૩ ધૂ૬, ૪ વિતથસ્વર, ૫ બિડાલ, ૬ દુર્દભ, છ દાંત, ૮ ક્રાંત, એમ આર્ડ અધિપતિનાં નામે જાણવાં ( અધિપતિ મનુવાતે ખીજો પ્રકાર નીચે પ્રમાણે છે. )
यदायव्ययसंयोगे यदैक्यं वसुभिर्भजेत् ।
શેવધિપતિ: જૈવિકૢ વિષમ: સમયાવદા ॥ ૨ ॥
અધિપતિ ગણવાની બીજી રીત—આય અને તેને આડે ભાગતાં જે શેષ રહે, તે અધિતિ જાણુ. (એકી) અંક હોય તો તે ભય ઉપજાવે. ૧૨ અંગ ૧૫ (લગ્ન), ૧૬ (થિ), ૧૭ (વાર)
Re
યના 'કને સરવાળા કરી અને તે અધિત્તિ જો વિષમ
आयक्ष व्ययतारांशा-धिपान क्षेत्रफले क्षिपेत् । અમત્તે મથેજીન-મથ અનેપ્રસંમુખે | ૨૩
हृते शरकैः शेषं तु तिथिर्नाम समं फलम् ॥ तिथौ नवघ्ने वारः स्यादर्कायो मुनिभिर्हते ॥ १४ ॥
ાય, નક્ષત્ર, વ્યય, તારા, અશ્ચક અને અધિપતિના ક્રા અને ક્ષેત્રફળ, એ બધાના સરવાળાને ભારે ભાગતાં જે શેષ આવે તે લગ્ન(૧૫મું) જાણવુ. લગ્નને આઠે સુણી પ`દરે ભામાં જે શેષ આવે તે તિથિ-(૧૬મું) જાણુવી, અને તેનું ફળ નીચે પ્રમાણે જાણવુ. ર્વાિથને નવે ગુણી સાતે ભાગતાં જે શેષ રહે તે વાર-(૧૭મું) જાણુવા.
૧૩-૧૪
Page #110
--------------------------------------------------------------------------
________________
જાણarfધાર ૪.
ફાના ફાર્બર
(કેક નં. ૧૦) ઘરના લગ્ન પરથી તિથિ અને વાર જોવાનું કેષ્ટક--
| ઘરનું લગ્ન લગ્નના ગુણ તિથિ : વાર
ચંદ્ર
૧ મેષ ૨ વૃષભ મિથુન
ચર ૦. સ્થિર
મિશ્ર
ચર ૦
સ્થિર
પ સિંહ ૬ કન્યા
મિશ્ર
જયા ૮ નંદા ૧ રિક્તા ૯
ભદ્રા ૨ પૂર્ણ ૧૦ જયા 8. નંદા ૧૧ રિકા ૪
ભદ્રા ૧૨ પૂર્ણ ૫ જયા ૧૩
શુક્ર
૮ વૃશ્ચિક
ચર ૦ સ્થિર
સૂર્ય સૂર્ય
૮ ધન
મિત્ર
મંગળ
૧૦ મકર
મંગળ
ચર ૦ સ્થિર મિશ્ર
૧૨ મીન
ગુર ગુરે
૦ વર લગ્ન ત્યજવ
नन्दा च ब्राह्मणे प्रोक्का भद्रा चैव हि क्षत्रिये । वैश्ये प्रोक्ता जया ज्ञेया रिक्ता शुद्रे प्रदीयते ॥ १५ ॥ शुभस्थानेषु सर्वेषु पूर्णा चैव नियुज्यते ।
वारा: शेष ख्यादया रविभौमौ विवर्जयेत् ॥ १६ ॥ નંદા તિથિ (૧-૬-૧૧) બ્રાહ્મણને શ્રેજી, જરા તિથિ (૨૭-૧૨) ક્ષત્રિયને એક, જયા તિથિ (૩-૮-૧૩) વૈશ્યને શ્રેષ્ઠ. રિક્તા તિથિ (૪-૯-૧૪) ચદ્રને શ્રેષ્ઠ જાણવી. પૂર્ણ તિથિ (૫-૧૦-૧૫) સર્વ શુભસ્થાનોમાં જવી-દેવમંદિરમાં). તિથિને નવ ગુણ સાતે ભાંગતાં જે શેષ રહે તે રવિવાર આદિ જાણવા, તેમાં રવિ અને મંગળવાર વજેવા (તજી દેવા). વાર ફળને એક પ્રકાર નીચે પ્રમાણે છે. ૧૫-૧૬
(કર્ક, મીન, વૃશ્ચિક એ ત્રણ બ્રાહ્મણ જતિ; મેષ, સિંહ, ધન એ ત્રણ ક્ષત્રીય જાતિ; વૃષભ, કન્યા, મકર એ ત્રણે વૈશ્ય જાતિ; અને મિથુન, તુલા, કુંભ એ ત્રણ શુદ્ર જાતિ જાણવી, વરધણીની રાશિની જાતિ ઘરની રાશિની જાતિની સમાન કે ઉચ્ચ હોય તે શ્રેષ્ઠ જાણવી; પણ નીચ હોય તે કનિષ્ટ જાણવી)
વાર ફળમાં -વજ આય હાય તે રવિવાર શુભ. વૃષ આય હાય તે સેમવાર શુભ શ્વાન અને ખર આય હોય તે બુધવાર શુભ. ગજ આય હાય તે ગુરૂવાર શુભ. વૃક્ષ આય હાય તે શુકવાર શુભ, સિહ આય હેય તે શનિવાર શુભ જાણવા તેથી ઉલટા શુભ ન જાણવા, તેને ત્યાગ કર,
Page #111
--------------------------------------------------------------------------
________________
आयवत्वाधिकार अ. १
ज्ञानप्रकाश दीपाव
૩૧
લગ્ન ફળ-વૃષભ (૨). સિંહ (૫), વૃશ્ચિક (૮), અને કુંભ (૧૧) આ ચાર સ્થિર લગ્નનું ફળ ઉત્તમ જાણવું. મિથુન (૩), કન્યા (૬), ધન (૯), મીન (૧૨) આ ચાર મિશ્ર લગ્નનું મધ્યમ ફળ જાણવું. મેષ (૧), કર્ક (૪), તુલા (૭), અને મકર (૧૦) આ ચાર ચાર લગ્નનું ફળ કનિશ જાણવું. તે લો તજી દેવાં. ૧૮મું અંગ ગૃહસ્પત્તિ
नवघ्नं गृहनक्षत्र रुद्रसंख्या-समन्वितम् ।
મિતુ જા રોપમુત્ત: પધા II ૨૭ ને ઘરના નક્ષત્રના અંકને નવગણું કરી તેમાં અગીઆરને આંક ઉમેરો. તે સરવાળાને પાંચે ભાગતાં જે શેષ રહે, તે પાંચ પ્રકારના નક્ષત્રની ઉત્પતિ જાણવી. તેનું ફળઃ- વધે તે ઘણું દાન કરાવે; બે વધે તે સુખપ્રાપ્તિ; ત્રણ વધે તે સ્ત્રી પ્રાપ્તિ; ચાર વધે તે ધનપ્રાપ્તિ અને પચ વધે તે પુત્ર પ્રાપ્તિ જાણવી, ૧૭ ૧૪મું અંગ અધિપતિ વગર–
પુરૂ તુઃ હિંદુ લુગ્રામ : 1
वर्णाधिपाः क्रमादष्टौ भक्ष्यो यः पञ्चमो मतः ॥ १८ ॥ ગરૂડ, બિડાલ, સિંહ, શ્વાન, સાપ, ઉંદર, મગ અને મેષ એ આઠે અનુક્રમે તે તે વર્ણના અધિપતિ છે. એ અધિપતિના વર્ગમાં દરેકને તેથી પાંચમો ભક્ષક છે, માટે તેનો ત્યાગ કરે. ૧૮ મનુષ્યના નામાક્ષર પરથી
(૧) ગરૂડવર્ગ (૨) બિડાલ વગ (8) સિંહવર્ગ (૪) શ્વાના
વગ'
[ $
|
બ
છ
8
E
$
#
લ
v
B
#
બ
w
છ
૭
ક
ક
(૫) સર્પવર્ગ
e
r
ડલ
=
૪
મ
(૬) મૂષકવર્ગ (૭) ગવર્ગ () મેલવમ
s
=
b hd
મ
જ
=
(૧) ગરૂડને (૫) સને પરસ્પર વૈર () બિલાલને અને (૬) મૂષકને પરરપર વેર (૩) સિંહ અને (૩) મૃગને પરસ્પર વર
(૪) શ્વાન અને (૮) મેષને પરસ્પર વૈર ઉપર પ્રમાણે વગર ઘર અને ઘરધણીનાં તજવાં. ઘરધણીને પ્રબળ વ હોય અને ધરને ભક્ષક વર્ગ હેય તે દારિદ્ય આવે અને દગ્યની હાનિ થયા કરે. પણ જે ઉપર પ્રમાણે વરને પ્રબળ વ હેય અને ઘરધણને ભક્ષક વર્ગ હોય તે મૃત્યુ જાણવું.
ઉપર પ્રમાણે ભવન અથવા ભવન પતિના નામક્ષરના પહેલા અક્ષર પરથી વર્ગ જાણો, અને તે વવેર તજવું.
Page #112
--------------------------------------------------------------------------
________________
હર
आयतत्वाधिकार अ. १ शामप्रकाश दीपार्णव ऋक्ष बैरं स्थिति शो लक्षणान्येकविंशतिः ।
कथितानि मुनिश्रेष्ठैः शिल्पविद्भिर्गृहादिषु ॥ ९४ ॥ इति श्रीविश्वकर्मणा कृते घास्तुविद्यायां शानप्रकाशदीपाणधे
यतत्वाधिकारे प्रथमोऽध्यायः ॥ १ ॥ ર૦મું અંગ પિનિર
અasfaની-જામ-જો- કાર कृत्तिका-पुष्ययोग्छागो रोहिणी-मृगयोरहिः ।। १९ ।। श्वानो मूलायोर्योनिः सापादित्ये बिडालकः । पूर्वाफामघयोराखु-रुफोत्तरभयोस्तु गौः ।। २० ।। हस्तस्वात्योस्तु महिषी व्याघ्रश्चित्राविशस्त्रयोः । ज्येष्ठानुराधयोरेणः पूषाढाश्रवणे कपिः ।। २१ ।। उषाढाभिजितोर्बभ्रः सिंहः पूभाधनिष्ठयोः । मेषमर्कटयो (रं गोव्याघ्र गजसिंहयोः ।। २२ ।। श्वानैण' सर्पनकुल बिडालोन्दुरक महत् ।।
महिषाश्वमिति त्याज्य मृत्युः स्त्रीप्रभुवेश्मसु ।। २३ ।। અશ્વની અને શતભિષા નક્ષત્રોની અતિ | ઉત્તરાભાદ્રપદ અને ઉ. ફલ્યુનીની ગેનિ ભરણ અને રેવતી , ગજન| સ્વાતિ અને હસ્ત નક્ષત્રોની મહિષાનિ કૃત્તિકા અને પુષ્ય
અનિ] ચિત્રા અને વિશાખા , વ્યાઘ્ર યોનિ પાહિણી અને મૃગશીર્ષક સપોનિ] છો અને અનુરાધા મુનિ મૂળ અને આ
, સ્વાન એન | પૂર્વાષાઢા અને શ્રવણ , કપિયોનિ અશ્લેષા અને પુનર્વસુ , બિપાલનિ| ઉષાઢા અને અભિજિત નકુલન પૂર્વાફાલ્યુની અને મવા એ મૂષકોનિ પૂર્વાભાદ્રપદ અને ધનિષા , સિંહ નિ
ઉપર પ્રમાણે નામાક્ષર પસ્થી નક્ષત્ર શોધીને અને ઘર અને ઘરધણીની નિને નિશ્ચય કર્યા પછી નીચે પ્રમાણે યોનિવેર જેવું મેષ નિને મર્કટની નિ સાથે વેર
વ્યાધ્ર ગજ , સિંહ
વાનર નકુલ
મૂષક મહિલી , ઉપર પ્રમાણે નક્ષત્રની નિને પરસ્પર વેર છે. તેથી સ્ત્રી પુરૂષ તથા વર કે ઘરધણીનાં પરસ્પર ચોનર તછ દેવાં. નિવેરથી મૃત્યુ ઉપજે. ૧૯-૨૭.
શ્વાન સપ કે બડાલ ,
원
Page #113
--------------------------------------------------------------------------
________________
૩૩
आयतत्वाधिकार अ.१ ज्ञानप्रकाश दीपार्णव મૂરું છો ૯૨-૯૩-૯૪ નું ભાષાંતર–
આય-૧, રાશિ-૨, નક્ષત્ર-૩, વ્યય-૪, તારા-૧, અંક-૬, ગ્રહમૈત્રી-૭, રાશિમંત્રી-૮, નાડી-૯, ગણે-૧૦, ચંદ્ર-૧૧, અધિપતિવર્ગ–૧૨, વાર-૧૩, લગ્ન-૧૪, તિથિ-૧૫, ઉત્પત્તિ-૧૬, અધિપતિ વગર-૧૭, નિ–૧૮, નક્ષત્રવેર-૧૯, સ્થિતિ-૨૦ અને વિનાશ-૨૧ એમ એકવીશ અંગ લક્ષણે વિદ્વાન શિહિપ અને મુનિશ્રેષોએ ગૃહાદિ કાર્યમાં કહ્યાં છે. ૯૨-૯૩-૯૪
ઇતિશ્રી વિશ્વકર્મા વિચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવના આયતવાધિકારની, શિપ વિશારદ સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ સેમપુરાએ કરેલ વિલાપ્રભા નામની ભાષા ટીકાને
પહેલો (૧) અધ્યાય સમાસ.
૨૧મું અંગ નક્ષત્ર વૈર–
वैरं चोत्तरफाल्गुन्यश्वियुगले स्वातिभरण्योद्वयोः । रोहिण्युत्तरषाढयोः श्रुतिपुनर्वस्वोर्विरोधस्तथा ।। चित्रा हस्तभयोश्च पुष्यफणिनोज्येष्ठाविशाखाद्वये ।
प्रासादे भवनासने व शयने नक्षत्रवैरं त्यजेत् ॥ २४ ॥ ઉત્તરાફાલ્યુની અને અશ્વિની એ બે નક્ષત્રને પરસ્પર વૈર. સ્વાતિ અને ભરણીને પરસ્પર વેર. હિણી અને ઉત્તરાષાઢાને પરસ્પર વૈર. શ્રવણ અને પુનર્વસને પરસ્પર વૈર. ચિત્રા અને હરતને પરસ્પર વૈર. પુષ્ય અને અશ્લેષાને પરસ્પર વર.
છા અને વિશાખાને પરસ્પર વિર. એવી રીતે નક્ષત્રનાં પરસ્પર વૈર, પ્રાસાદ, ઘર, આસન, શયન (પલંગ)ને વિષે ભક્ત કે ઘરધણ સાથે નક્ષત્ર વેરને ત્યાગ કર. ૨૪
Page #114
--------------------------------------------------------------------------
________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे द्वितीयोऽध्यायः ॥
पुरुषाधिकार श्रीविश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि आयानां च विशेषतः ॥
यस्य यस्य भवेच्चायु-र्वपुषः पुरुषस्य च ॥१॥ શ્રીવિશ્વકર્મા કહે છે હવે હું પુરૂષના શરીરના જે આય હોય, તેને વિશેષ પ્રકારે કહું છું. ૧
स चायुस्तद् विजानीया-दन्यथा निष्फलं भवेत् । नक्षत्र देहसंज्ञात्वा-दंशकं च महामुने ! ॥२॥ ताराः पञ्च महाशुक्ला-स्तदत्र गृहमेधिनः ।।
'एकान्तेषु प्रदातव्यो ध्वजादिराय उत्तमः ॥ ३ ॥ હે મહામુનિ, એ રીતે આય ઉપજાવવા. બાકી અન્ય સર્વ નિષ્ફળ જાણવું. મનુષ્યના દેહની સંજ્ઞાથી નક્ષત્ર, અંશક, તારા, (જેમાં પાંચ શુભ છે તથા બીજા અંગો છે.) તે ઉપજાવીને તે ગૃહ-ઘરના સામે જોવા. નીચે) ઉપજેલા આય ધ્વજાદિથી એકાન્તરે દેવા તે ઉત્તમ જાણવું. ૨-૩
__रुद्रभागायते क्षेत्र विस्तारे भूतभागिके ।
विन्यसेत्तत्र देवांश्च एभिः स्युश्च विलक्षयेत् ॥ ४ ॥ ક્ષેત્ર કેષ્ટકની લંબાઈને અગિયાર ભાગ, અને વિસ્તારના પાંચ ભાગ કરવા. તેમાં નીચે પ્રમાણે અંકે અને અક્ષરે લખવા. ૪
इन्द्रात प्रथमे भागे नक्षत्राणि द्वितीयके । तृतीये लोचन देयं चतुर्थे तु रविस्तथा ॥ ५ ॥ पञ्चमे तु तिथिः प्रोक्तो वसुं षष्ठे नियोजयेत् । सप्तमे भागे वेदाश्च लोकश्चैवाष्टमे तथा ॥ ६ ॥ इषुसंख्या नवमे च दशमे च रसस्तथा ।
एकादशे ग्रहसंख्या कथित मुनिपुंगवैः ॥ ७ ॥ કેષ્ટકની ઉપરની પ્રથમ પંક્તિના અગિયાર ખાનાઓમાં અનુક્રમે ૧૪, ૨૭, ૨, १२, १५, ८, ४, 3, ५, ६, ८ भबमा , येवु भुनिगवाये ४ह्यु छ. ५-६-७
१ एकान्तरेषु दातव्यो-पाठान्तर
Page #115
--------------------------------------------------------------------------
________________
હપ
વાવ તા. ૨ જ્ઞાનાવરા હાળા
कोष्ठेषु कथिता अंका मातृकान् वर्णान् योजयेत् ।
नपुंसकं विसर्ग च त्यजेच्च योगमक्षरम् ॥ ८॥ અંકની નીચેની ચાર પંક્તિના કોઠાઓમાં અનુક્રમે માતૃકા અક્ષરે લખવા. તેમાં = * ૪ જૂ ૪ : સ્વને, વિસગને, તથા સંયુક્ત (જેડીયા) અક્ષરે ક્ષ, જ્ઞ એ વ્યંજનને છોડી દેવા. ૮ ૧૪ ૨૭ ૨ ૧૨ ૧૫ ૮ ૪ ૩ ૫ ૬ ૯ | પરસ્પર ભક્ષક આય નીચે પ્રમાણે અ આ ઇ ઈ ઉ ઊ એ ઓ ઔ અં | ધવજ ધૂમ સિંહ યાન ક ખ ગ ઘ ડ ચ છ જ ઝ બ ટ | ૧ ૨ ૩ ૪ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ | પૃષ ખર ગજ વાંક્ષ બ ભ મ ય ર લ વ શ ષ સ હ | ૫ ૬ ૭ ૮
स्वामेनामाक्षरांकेन गुणये पंक्तिगान् । फलं हरेदष्टभिस्तु शेषमायो मनुष्यस्य ॥९॥ ध्वजादीनां चतुर्णां तु चत्वारो वृषभादयः । भक्षका भवने वा गृहस्वाम्यायभक्षकः ॥१०॥ इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपार्णवे
पुरुषाधिकारे द्वितीयोऽध्यायः ॥ ઘરધણી (સ્વામિ)ના નામને પહેલે અક્ષર હોય તે ધીરે નામના જેટલા અક્ષરો હોય તેટલી સંખ્યાને પહેલી પંક્તિમાં જે અંક હેય તેટલાથી ગુણી અને તેને આઠે ભાગ લેતાં જે શેષ રહે તે ઘરધણીને ધ્વજાદિ આય જાણ. ધ્વજાદિ (ધ્વજ, ધૂમ્ર, સિંહ અને શ્વાન) એ ચાર આના અનુક્રમે વૃષભાદિ ચાર (વૃષ, ખર, ગજ અને દેવાંક્ષ) એ આ પરસ્પર ભક્ષક છે. તે ભક્ષક આય ભવનના સ્વામિના આયને ભક્ષક હેય તે સ્વામિનું મૃત્યુ થાય. માટે આય સામા ભક્ષક આ આવે તે તજવા. ૯-૧૦ ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવનો પુરૂષાધિકાર નામને શિ૯૫ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ રચેલ,
શિલ્પપ્રભા નામની ભાષાટીકાનો બીજો અધ્યાય સમાસ. ૧ ભવનના માલીકનું નામ ભીમજી છે તે 'ભ” અક્ષરની ઉપલી પંક્તિમાં ૨ અંક છે હવે ભીમજીના નામના ત્રણ અસર છે. તેને ૨૭૪=૮૧ થાય તેને આઠે. ભાગતાં શેષ એક-૧ રહે તે ભીમજીને ધવજ આય ઉપન્યા. હવે જે ઘરને આય વૃષાય હેય તે તે ભક્ષક છે. તે મૃત્યુ ઉપજાવે, પણ જે ઘરને આય ગાય કે બીજે હોય તે સારું જાણવું જે ભક્ષક આય હોય તે ઘરને આય બદલ.
Page #116
--------------------------------------------------------------------------
________________
| રથ વાસ્તુવિદ્યા લાવે તારા રે
जगती-तोरणाधिकार
श्रीविश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि जगतीलक्षण बुध ! ।
सा चामूढा दिशाभागा मनोज्ञा सर्वतः प्लवा ॥१॥ શ્રી વિશ્વકર્મા કહે છે હે મુનિ! હું પ્રાસાદની જગતનાં લક્ષણ કહું છું. જે જગતી દિમૂઢ ન હોય તેવી, મનને આનંદ આપનારી, અને ચારે તરફ પાણીને પ્રવાહ જાય તેવી, જગતી શુભ જાણવી. ૧
प्रासादो लिंगमित्युक्तो जगतीपीठमेव च ।।
प्रतिहारा देवकुल विभागा नामतः परम् ॥२॥ પ્રાસાદ તે શિવલિંગનું સ્વરૂપ છે. જેમ લિંગને જળાધારી રૂપ પીઠ છે, તેમ પ્રાસાદને જગતી રૂપ પીઠ જાણવી. તેમાં દેવકુળ અને પ્રતિહારનાં સ્વરૂપે કરવાં, જગતીના વિભાગ પરથી (૬૪) નામ કહ્યાં છે. ૨
आद्या पंचगुणा मोक्ता द्वितीया च चतुर्गुणा । तृतीया त्रिगुणाख्याता कनिष्टा मध्यमोत्तमा ॥३॥ प्रासादपृथुमानेन त्रिगुणा चोत्तमा स्थिता ।
चतुर्गुणा मध्यमा चा-धमा पञ्चगुणोच्यते ॥४॥ પ્રાસાદ રેખા હોય તેનાથી ત્રણગણા વિસ્તારમાં જગતી ઉત્તમ માનની જાણવી. ચારગણા વિસ્તારમાં હોય તે જગતી મધ્યમ માનની જાણવી. અને પાંચગણું વિસ્તારમાં હોય તે જગતી કનિષ્ઠ માનની જાણવી. ૩-૪
૧ સંતાન અવનિત સૂન્ન ૧૧૫થી ૨૩-એમ છ અધ્યાયમાં જગતી વિષે સવિસ્તર વર્ણન છે. ૧ ગણેશ, ૨ શિવ, ૩ બ્રહ્મા, ૪ વિષ્ણુ, " સૂર્ય, ૬ દેવી, ૭ જન, ૮ સર્વદેવ, એમ આઠ દેવેને આઠ આઠ પ્રકારની જગતીનાં નામ અને લક્ષણે સાથે આપેલ છે. તેમ ચોસઠ પ્રકારનાં જગતનાં સ્વરૂપો સવિસ્તર સુંદર રીતે આપેલ છે, સૂત્રધાર સજસિંહ વિરચિત વાસ્તુરાજ ગ્રંથમાં ફક્ત જેનાષ્ટક જગતી સ્વરૂપ આપેલ છે. જ્ઞાનરત્નકલ શિલ્પગ્રંથમાં જગતી વિષે સવિસ્તર વર્ણન છે,
૨ અને બીજો અર્થ એમ પણ નીકળી શકે કે જયેષ્ઠ માનના પ્રાસાદને ત્રણગણી, મધ્ય માનના પ્રાસાદને ચારગણી, અને કનિષ્ઠ માનના પ્રાસાદને પાંચમણી, જગતી કરવી
Page #117
--------------------------------------------------------------------------
________________
DESIGN FOR RECONSTRUCTION
OF SHREE SOMNATH TEMPLE KAILAS MAHA NERU PRASAD
PRABHAS PATAN
tect
વોડce
ર
આ પાન
શ્રી સોમનાથના ભવ્ય કૈલાસ મહામેરૂ પ્રાસાદનું કલામય પક્ષ દશન-ગભગૃહ શિખર. ગૂઢ નૃત્યમંડપ પર સંવરણ પણબર્સે કુટ ઉંચે. નાગરાદિ પ્રાસાદને આર્સે વર્ષે આવે સભ્રમ પ્રાસાદ બંધાય.
ડાફસમેન: ભગવાન મગનલાલ શિલ્પકારઃ સ્થપતિઃ પ્ર, એ. સેમપુરા.
દીપાર્ણવ
Page #118
--------------------------------------------------------------------------
________________
LONGITUDINAL SECTION
A limit '
રા
શ્રી સોમનાથના ભવ્ય કૈલાસ મહામેરૂ પ્રાસાદનું ઉભું છેદ દર્શન-જેમાં શિખરમાં નવ મજલા છે. મંડપમાં ત્રણ મજલાની ગેલેરીવાળે સભ્રમ પ્રાસાદ આસો વર્ષે ગુજરાતમાં બંધાઈ રહ્યા છે. ડ્રાફસમેન-ભગવાન મગનલાલ શિલ્પકાર: સ્થપતિ પ્ર. ઓ. સેમપુરા: દીપાવ
Page #119
--------------------------------------------------------------------------
________________
જાતી- aોધ . ૩ જ્ઞાનપ્રારા રીવ -
૩૭
रससप्तगुणाख्याता युक्तिपर्यायसंस्थिता ।
जिनेन्द्रे त्रिपुरुषे च द्वारिकायामथोच्यते ॥५॥ પરિવાર સાથેના મંદિરને (અર્થાતું જ્યાં દેવીનાં ચોસઠ ચેગિની યુક્ત મંદિર હોય ત્યાં), દ્વાદશ રૂદ્રનાં ફરતાં મંદિરે હોય ત્યાં, જ્યાં જીનમંદિર ફરતી દેરી સાથે હેય ત્યાં (કે એવાં મંદિરને), જીનેન્દ્રપ્રસાદને, બ્રહ્મા, વિષ્ણુના અને શિવને પ્રાસાદેને છ કે સાતગણી જગતી કરવી. દ્વારકાને પણ એવી જ કરી છે. ૫
समा सपादा सार्धा च द्विगुणा वा मुखायते । __ अपरे ऋजु कर्णाद्या पूर्वमण्डपानुक्रमैः ॥६॥ મંડપની જગતી. તેના મુખ આગળ જેટલી સમાન, સવાઈ, દેઢી કે બમણી, વિસ્તારમાં આગળના પ્રત્યેક પૂર્વના મંડપના અનુક્રમે રેખાથી કરવી. ૬ જમતીનું ઉંચાઈનું પ્રમાણ –
--રરા રાજા ચં દ્વાર્વિશ
द्वात्रिंशे च चतुर्थाशा भूतांशा च शतार्धके ॥ ७॥ એક હાથથી બાર હાથ સુધીના પ્રાસાદની જગતી પ્રત્યેક ગજે અર્ધા અર્થ ગજ (હસ્ત) ઉંચી કરવી. તેરથી બાવીશ હાથ સુધીના પ્રાસાદની જગતી ગજના ત્રિીજા ભાગ (આઠ આઠ આંગળ) અને ચોવીશથી બત્રીશ હાથના પ્રાસાદની જગતી ગજના ચોથા ભાગે (છ છ આંગળ) ઉંચી કરવી. તેત્રીસથી પચાસ હાથના પ્રાસાદની જગતી પ્રાસાદના ગજના પાંચમા ભાગની (ચાર ઇચ દો દોરે) ઉંચાઈની કરવી. ૭ પુનઃ જગતીની ઉંચાઈનું બીજું પ્રમાણ કહે છે –
एकहस्ते तु पासादे जगती तत्समोदया । द्विहस्ते हस्तसाों च त्रिहस्ते च द्विहस्तका ॥ ८ ॥ सार्द्धद्विकरमुत्सेधः प्रासादे चतुर्हस्तके । चतुर्हस्तोपरिष्टाञ्च यावद् द्वादश हस्तकम् ॥९॥ प्रासादस्यार्धमानेन त्रिभागेन ततः परम् । चतुर्विशति हस्तांतं कारयेच्च विचक्षणः ॥ १० ॥ पादेनैवोच्छूयं कार्य यावत्पंचाशद्धस्तकम् ।
इदं मानं च कर्त्तव्यं जगतीनां समोदयः ॥११॥ ૧ અહીં સાધ, ત્રિભાગ અને પદને અર્થ પ્રાસાદના નહિ પરંતુ ગજના ૧૨ આંગળ, ૮ અગળ અને ૬ અમળ સમજવી જોઈએ. ક્રમથી ગતા તે સમજાશે.
Page #120
--------------------------------------------------------------------------
________________
जगती - तोरणाधिकार अ. ३
જ્ઞાનજારા વાળચ હવે જગતીની ઉંચાઈનું બીજું માન કહે છે: એક હાથના પ્રાસાદને એક હાથ ઉંચી જગતી કરવી. એ હાથના પ્રાસાદને દોઢ હાથની, ત્રણ હાથના પ્રાસાદને બે હાથની, ચાર હાથના પ્રાસાદને અઢી હાથની ઉંચી જગતી કરવી. પાંચથી બાર હાથના પ્રાસાદને જગતીની ઉંચાઇ પ્રાસાદના અધ ભાગે કરવી. તેરથી ચાવીશ હાથના પ્રાસાદને પ્રાસાદના ત્રીજા ભાગે જગતી ઉંચી કરવી. વિચક્ષણ િિષએ પચીશથી પચાસ હાથના પ્રાસાદને જગતી પ્રાસાદના ચેાથા ભાગે ઉંચી કરવી. આ માન જગતીની ઉંંચાઈનું જાણવું. ૮-૧૦-૧૧ જગતીના ઉડ્ડયના થર વિભાગ
૩.
तदुच्छ्रायं भजेत्माज्ञ ! अष्टाविंशपदैरधः ।
त्रिपद जाड्यकुंभं च द्विपदं कर्णकं तथा ॥ १२ ॥ पद्मपत्रसमायुक्ता त्रिपदा शीर्षपत्रिका | क्षुरकं द्विपदं प्रोक्तं कुंभकं सप्तभिः पदैः ॥ १३ ॥ त्रिपदः कलशः प्रोक्तः पदैकं चान्तःपत्रकम् । त्रिपदा च कपोताली पुष्पकंठं युगांशकम् ॥ १४ ॥ कण्डाच जाड्यकुंभं च निर्गमं च पदाष्टकम् । (જગતી—નુ પૃષ્ટ ૩૯ )
હે બુદ્ધિમાન્ ! જગતીની ઉંચાઈના અઠ્ઠાવીશ ભાગ કરવા; તેમાં ત્રણુ ભાગના જામ, બે ભાગની કણી, ત્રણ ભાગની પદ્મપત્ર (છાજલી ગ્રાસપટ્ટી સાથે), એ ભાગને ખરા, સાત ભાગને કુસૈા, ત્રણ ભાગના કળશે, એક ભાગની અંધારી, ત્રણ ભાગના કેવાળ, અને ચાર ભાગના પુષ્પકડ (ઉપરના ગળતા ) કરવેા. પુષ્પકઠની ( અધારીથી ) જાડ ના નીકાળે આઠ ભાગના રાખવે.
૧૨–૧૩-૧૪
कर्णेषु चैत्र दिक्पालाः प्राच्यादिषु प्रदक्षिणाः ॥ १५ ॥ जगत्याः पश्चिमे भद्रे रथिकैकत्रिभिस्तथा । तथा पञ्चसप्तकाः कर्त्तव्या वामदक्षिणे ॥ १६ ॥ जलनिष्कासमकरो मुखं च विकृताननम् । उत्तानपादोन्नतं च हस्ते हस्ते चतुर्यवम् ॥ १७ ॥ मासादस्य समं ज्ञेयं जगतीभद्रनिर्गमम् । पादोनं तथा कर्त्तव्यं प्रासादस्य समं ततः । १८ ॥
Page #121
--------------------------------------------------------------------------
________________
WOIOIOIOON
/XX/
ST
NEERINTE
(Naturer
-मापीठ..
HERS
कमीठ.।
जगती-तोरणाधिकार अ. ३ शानप्रकाश दीपाव
AAI
प्रनामी...
सुप62
कयोta
काय
जाती उप
E
तर्वमा...30
जंगती द्वार
-31-3-4- ७--- ---.-.-जगती उदयभाग२८------------
+-३- २-
-
पाहा
जगती. JAGATI.
- - -----
- भाई मोहमद को मारा मान्यता)। प्रमाशंकर ओघमासमपुरा.
स्थपतिमीलागाting
જગતી પ્રવેશ ચતુકિકા–મહાપીઠ તથા કક્ષાસન
Page #122
--------------------------------------------------------------------------
________________
૪૦
जगती-तोरणाधिकार अ. ३ भानप्रकाश दीपाणव भद्रनिर्गमतुल्यं तु जगतीमंडनिर्गमम् । द्वितीयं तस्य कर्तव्याः प्रतिहारास्तदग्रतः ॥ १९ ॥
દિશાના દિગપાલે
શિe"+rળા”
t
છે
છે
દક્ષિણ-ચમ
ઉત્તર-કુબેર જગતીના કણેમાં પૂર્વાદિ પ્રદ ક્ષિણાના ક્રમે દિપાલો સ્થાપવા. જગતના પશ્ચિમ ભદ્રમાં એક-ત્રણપાંચ અથવા સાત રથિકાએ ડાબી જમણી તરફ કરવી. પાણીના નિકાસ માટે વિકૃતમુખવાળાં, ઉંચા પગવાળાં મકરનાં મુખે કરવાં. તેનું છિદ્ર એક ગજે ચાર જ પ્રમાણનું રાખવું. પ્રાસાદની બરાબર ભદ્રને નિકાળે જગતીમાં રાખવે. અથવા પિણા ભાગનું ભદ્ર રાખવું. ભદ્રના નિગમ બરાબર જગતના મંડને (માઢ) નિર્ગમકર,
તે પ્રમાણે બીજે મડ (માઢ) કરે. - તેની આગળ પ્રતિહારનાં સ્વરૂપ
બનાવવાં. ૧૫-૧૨-૧૭-૧૮-૧૯
Scivierarif=TmmitTIT
-
- -
-
પશ્ચિમ-વરૂણ
Page #123
--------------------------------------------------------------------------
________________
जगती तोरणाधिकार अ. ३
પર
-
ઇશાનદેવ
ગતીના પ્રતિહારા
-
ज्ञानप्रकाश दीपाच
વિદિશાના દિગ્પાલા
wchas
અગ્નિદેવ
વિશેષણ વિશ્વા
L.4m
નૈઋત્યદેવ
Tazl
એ
ayte
વાદેવ
'आदिमूर्त्तिः पदन्यासात् प्रतिहारा वामेतरे । वामे चैव भवेन्नंदि - महाकालय दक्षिणे ॥ २० ॥ याम्यद्वारे भवेद् भृंगी हेरम्बश्चैव दक्षिणे । पश्चिमे दुर्मुखो वा पांडुरो वाथ दक्षिणे ॥ २१ ॥ सोम्यां चैत्र सितो वा सितश्चैव दक्षिणे ।
૪૩
મધ્યના પદમાં આદિમૃતિ (શિવની) સ્થાપન કરવી. તેની ડાબી જમણી તરફ પ્રતિહારનાં સ્વરૂપે કરવાં. પૂર્વ દિશામાં આદિમૂત્તિની ડાબી તરફ નંદી, અને જમણી તરફ મહાકાલ નામના પ્રતિહારો બનાવવા. દક્ષિણ દિશામાં ડાખી તરક્ ભૃંગી, અને જમણી તરફ હેર'ખ નામના પ્રતિહારો બનાવવા. પશ્ચિમ દિશામાં ડાખી તરફ્ દુખ અને જમણી તરફ પાંડુર નામના પ્રતિહારા અનાવવા. ઉત્તર દિશામાં ડાબી તરફ સિત અને જમણી તરફ અસિત નામના પ્રતિહારાની મૂર્ત્તિઓ
સ્થાપન કરવી. ૨૦-૨૧
૬. અહીં શિવપ્રાસાદની કલ્પના કરીને શિવના આઠ પ્રતિદ્વારાનાં નામ ઉપર કર્યા છે. પરંતુ પ્રાસાદમાં જે આદિવ (મૂળનાયક પ્રભુ) બિરાજમાન હોય તે દેવના પ્રતિહારી પૃથક પૃથક્ કથા છે. તે પ્રમાણે જેના તેના પ્રતિહારીનાં સ્વરૂપા જગતી કે દ્વારશાખામાં દશાવાર કરવાં,
તા. }
Page #124
--------------------------------------------------------------------------
________________
कक्षासम
I
..
:
ક
ન | રોઝાછાખો કે
વર
હા
-
દિકા કક્ષાસનના વિભાગે राजसेनश्चतुर्भागः
સક્ષમાર વિજ | ૨૨ | | द्विभागासनपदृश्व
कक्षासनं करोन्नतम् ।।
જગતી ઉપર રાજસેન ચાર ભાગનું અને વેદિકા સાત ભાગની, અને આસનપટ્ટ બે ભાગનું કરવું. તેના પર કક્ષાસન (કઠેડા) એક હાથ ઉંચો કર. ૨૨ मंडयाग्रे शुंडिकाग्रे __ प्रतोल्याग्रे तथैव च ॥ २३॥ तोरण त्रिविध स्थान
ज्येष्ठमध्यकनिष्ठकम् ॥ जगत्याश्चैव मानेन
તત્રીજો નિત્તે . ૨૪. તેઓ अधिक षोडश चैव વિમો નવધી ન
= त्रिधा ज्येष्ठमिति ख्यातं ।
= = ત્રિધાનણં નઝારકા કક્ષાસનના-રાજસેન-દિકા-આસનપદના વિભાગ
મંડપના પગથીઆથી આગળ નીકળતા બે બાજુ હાથીઓની સૂંઢની આકૃતિ કરવી. તેની આગળ પ્રતેલી કરવી. તેના પર 8, મધ્યમ, અને કનિષ્ઠ, એ ત્રણ માનનાં તારણ કરવાં.
૪ માનની જગતીના વિસ્તાર માનમાં તેને સેળ ભાગ વધારીએ તે છ યેષ્ઠ માન થાય, અને સેળ ભાગ ઘટાડીએ તે જયેષ્ઠ કનિષ્ઠ માન થાય. મધ્ય માનની જગતીને સેમિ ભાગ વધારીએ તે 8 મધ્ય માન થાય અને સોળ ભાગ ઘટાડીએ તે કનિષ્ઠ મધ્ય માન થાય. અને કનિષ્ઠ માનની જગતના વિસ્તારમાં તેને સેળ ભાગ વધારીએ તે ચેક કનિષ્ઠ માન થાય અને સેળભે ભાગ ઘટાડીએ તે કનિષ્ઠ કનિષમાન જગતીનું થાય. આ પ્રમાણે નવમાન જાણવા ૨૩-૨૫ મલ્યા તેરણ સ્તંભને પદવિસ્તાર–
स्तम्भगर्भ भित्ति गर्भ तन्मध्ये च विचक्षण! । तोरणस्योभयस्तम्भौ ब्रह्मगर्भ तु संस्थितौ ॥ २६ ॥
- -
-
-
-
-
Page #125
--------------------------------------------------------------------------
________________
जगती तोरणाधिकार अ. ३
ज्ञानप्रकाश दीपाव
૪૩
હે બુદ્ધિમાન ! તારણના અને સ્તા પ્રાસાદના પદના ગલે, અગર તેની ભીંત (દીવાલ)ના ગર્ભ, અગર તે બેની વચ્ચે સ્થાપન કરવા. પરંતુ તે ભા બ્રહ્મગભની અને ખાજુ (સરખા માપે) તારણના અને સ્તંભે ઉભા કરવા, ૨૬ પ્રતાયાના સ્તભાદિ થાનુ ઉદય પ્રમાણ અને
-
સ્વરૂપ:पीठः स्तंभस्तथा कुंभी भरणी च शिरः स्थलम् । प्रासादस्यानुमानेन पट्ट पट्टानुसारतः ।। २७ ।। पीठ च द्वयं पादोन भागेकेन तु कुंभिका । पंच भागो भवेत्स्तंभो भागा भरणं भवेत् ॥ २८ ॥ श च भागमेकेन गडदी पीठमानतः । शरं च पूर्वमानेन भागेकः पट्ट एव च ।। २९ ।। तदूर्ध्वे कूटलाद्यं च तिलक स्तंभमस्तके | ત્રિ-તંત્ર-સાન મિ-જિનયુક્તમ્ | ૐ || सदाशिवो मध्यदेशे ब्रह्मविष्णू याम्योत्तरे | तदूवे क्षोभनाः कार्या ईलिकाभिरलंकृताः ॥ ३१ ॥ પ્રતાલ્યામાં નીચે પીઢ કરવું, અને તેની ઉપર જાએ, કણી, ગ્રાસપટ્ટી, કુંભી, સ્તંભ, ભરણું અને સરા (ઉત્તરાત્તર) કરવાં. તે મધાં પ્રાસાદના માને કરવાં. પટ્ટ પણ પાર્ટના પત્તુ પ્રમાણે કરવા.
( પતાયાજીએ પૃ. ૪૪ )
પ્રતાત્યાનું પીઠું (જાએ, કણી, ગ્રાસપટ્ટી) પાણા એ ભાગનું, તે પર કુંભા એક ભાગની, સ્ત ંભ પાંચ ભાગના, ભરણું અરધા ભાગનું, સરૂ એક ભાગનું અને તે પર ગડદી (ઠંકી) પાણાએ ભાગની કરવી. તેની ઉપર સરૂ એક ભાગનું, તેના પર એક ભાગ ઉંચા પાર્ટ (એમ કુલ તેર ભાગ પીઠ સહિત થયા.) પાટ ઉપર ફૂટ-છાદ્ય (ગલતાળુ' છજુ) કરી તે પર સ્તંભના ગલે તિલક કરવું. વચ્ચે ત્રણ, પાંચ, સાત, કે નવ તારણના આંટાએ (ઇયળના જેવા) કરવા. તારણના મધ્યમાં મહાદેવ અને તેની જમણી બાજુ બ્રહ્મા અને ડાબી બાજુ વિષ્ણુની મૂત્તિએ (એમ ત્રિપુરૂષ મૂર્ત્તિઓ) કરવી. તે ઇલિકાને કાતર કામથી અલંકૃત
કરવી. ૨૭–૨૮-૨૯-૩૦-૩૧
પ્રતાલ્યાના પાંચ પ્રકાર અને સ્વરૂપે—
स्तंभ द्वयेन चोतुंगं युग्मस्तंभैर्मालाधरः । તુલ-ચતુÉમૈ-વિચિત્ર રિીત્ત્વિતઃ ॥ ૨૨ ||
૧ બ્રહ્મગલ' એટલે પ્રાસાદને ઉભે ગર્ભ રેખા એટલે પૂર્વમુખે ગર્ભગૃઢ હાય પૂર્વથી પશ્ચિમની ઉભી રેખા તે બ્રહ્મમા નવા.
Page #126
--------------------------------------------------------------------------
________________
'जगती-तोरणाधिकार अ. ३ ज्ञानप्रकाश दीपाव
स्तंभस्योभयपक्षे तु वेदिका चित्ररूपकः । पद्धिः स्तंभैस्तु रूपाढ्य-मकरध्वजप्युच्यते ।। ३३ ।।
--
-
-
-
-
--
-
-
-
-
--
-
-
-
-----
:
मामला सामने ।
सम्मान
मल
-
KATRINA
-
DETAIL OF PRATOLIYA FOR SOMNATH TEMPLE.
પ્રભાસ-સોમનાથ મહામેરુ પ્રાસાદને પ્રથા
Page #127
--------------------------------------------------------------------------
________________
जगती-तोरणाधिकार अ. ३ ज्ञानप्रकाश दीपाव
બે સ્તંભના પ્રતલ્યાને “ઉત્તગ” કહેવામાં આવે છે, જોડકા બે સ્તંભ વાળા પ્રત્યાને “માલાધાર અને ચાર સ્તંભોની ચેકીને “વિચિત્ર”; અને ચાર સ્તંભે પણ તેની બે બાજુ બે વેદિકા “કક્ષાસન” હેાય તેને “ચિત્રરૂપ અને છ સ્તંભ યુક્ત પ્રતલ્યાના રૂપને “મકરધ્વજ ” કહેવાય છે. આમ પ્રતલ્યાના પાંચ પ્રકાર કહ્યા છે. ૩૨-૩૩
વાતોલ્યા વરુચ
मालाधर
ઉત્ત 3 પ્રતોથા
બે નંગ
મજા૨ મતોથી જોટે ન એ સ્તંભ,
ઉત્તગ (૧)
માલાધર (૨) દેવવાહનનું સ્થાન અને અંતર
व्योमो वृषभः सिंहश्च गरुडो हंस एव च । ઇ-ટ્રિ-ત્રિ-ત-ન-છ–સપ્ત- ત્તરે રૂ૪
Page #128
--------------------------------------------------------------------------
________________
जगती-तोरणाधिकार अ. ३ ज्ञानप्रकाश दीपार्णव
विचित्र (3)
प्रताल्या स्वय
AWARD
माम्म्ममा
-
-
in-
REPR
A8-- Ace -.विका--
विधिम प्रतोल्या चतुस्थम
----चिनस्य दर्शन
थिरूप प्रलोल्या
मकर प्रतोल्या चतुफिकाक्य विशेयस्यमेथुम्भ
बेडयोभासन
WP.0.5.
चित्र३५ (४)
भ७२६५ (५) विमान, वृषम, सिंह, ३७ भने 'स, Pila हेपाहनानु स्थान. ४, मे, त्र, या२, पाय, ७ सात ५६ छेटे (यतुष्टिst) २ म४५ ३५ ४२. ३४ इतिश्री विश्वकर्मणा कृने वास्तुविद्यायां ज्ञानप्रकाश दीपाणवे
जगती-तोरणाधिकारे तृतीयोऽध्यायः ॥ ३ ॥ ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિધાના જ્ઞાનપ્રકાશ રૂપ દીપાવને જગતતેરણાધિકાર પર શિલ્પ વિશારદ પ્રભાશંકર ઓધડભાઈ સોમપુરાએ
કરેલ શિપ પ્રભા નામની ટીકાને ત્રીજો અધ્યાય સમાસ
Page #129
--------------------------------------------------------------------------
________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे चतुर्थोऽध्यायः ॥ पीठ लक्षणाधिकार
लिट्टनु भान:श्रीविश्वकर्मा उवाच -
अतः परं प्रवक्ष्यामि प्रासादपीठमानकम् । एकहस्ते तु मासा भट्ट वेदाङ्गुलं भवेत् ॥ १ ॥ हस्तादि - पंचपर्यन्त वृद्धिरेकैमङ्गुलम् ।
दशपर्यन्त हस्ते पादोनमङ्गलम् ॥ २ ॥ विंशपर्यन्त हस्ते हरिगुला | शताधन्ति चतुर्हस्तैकमङ्गुलम् ॥
३ ॥
શ્રી વિશ્વકર્મા કહે છે—હવે હું પીઠનું માન કહું છું. પહેલાં ભિટ્ટનુ માન કહે છે. એક ગુજના પ્રાસાદને ચાર આંગળનું ભિટ્ટ કરવું. બેથી પાંચ ગંજ સુધીના પ્રાસાદને એકેક આંગળની; છથી દશ ગંજ સુધીના પ્રાસાદને પણા પેણા આંગળની; ગિયારથી વીશ ગજ સુધીના પ્રાસાદને અર્ધા અર્ધા આંગળની, અને એકવીશથી પચાસ ગજ સુધીના પ્રાસાદને પા પા આંગળની વૃદ્ધિ ભિટ્ટ માનમાં કરવી. ૧–૩ एवं त्रिपुष्पक कार्य निर्गमं चतुर्थीशकम् ।
इदं मानं तु भट्टस्य पीठ चैत्र तदूर्ध्वतः ॥ ४ ॥
पंचो
दशो विंशत्यु
એક, બે અથવા ત્રણ ભિટ્ટ, પુષ્પની આકૃતિ યુક્ત કરવાં. તેને નીકાળા ઉંચાઇના માનથી ચાથા ભાગે, પીઠથી રાખવા. આ પ્રમાણે ભિટ્ટનું માન કહ્યું તે પર પીઠ કરવું. ૪ पीडमान
एकहस्ते तु प्रासादे पीठ वै द्वादशाङ्गुलम् । हस्तादि पंचपर्यन्तं यावद्धस्ते पंचाङ्गुलम् ॥ ५ ॥ पंचोर्ध्व दशपर्यन्तं वृद्धिर्वेदाङ्गुला भवेत् ।
दूर्ध्व वंशपर्यन्तं दृद्धिचैवाङ्गुलत्रयी ॥ ६ ॥ विंशत्यादि पत्रिंशान्त वृद्धिरेवालद्वयी | आङ्गुलिका ततो वृद्धि-यवत्पंचाशद्धस्तकम् ॥ ७ ॥
એક ગુજના પ્રાસાદને માર આંગળનું પીઠ કરવું. બેથી પાંચ ગજના પ્રાસાદને પ્રત્યેક ગજે પાંચ પાંચ આંગળની, છ થી દશ ગજ સુધીના પ્રાસાદને પ્રત્યેક ગજે ચાર ચાર આંગળની, અગિયારથી વીશ ગજ સુધીના પ્રાસાદને પ્રત્યેક ગજે ત્રણ ત્રણ આંગળની, એકવીશથી છત્રીશ ગજના પ્રાસાદને પ્રત્યેક ગજે મમ્બે આંગળની,
Page #130
--------------------------------------------------------------------------
________________
पीठ लक्षणाधिकार अ. ४ शानप्रकाश दीपाव અને સાડત્રીસથી પચાસ ગજના પ્રાસાદને પ્રત્યેક ગજે એકેક આગળની વૃદ્ધિ પીઠમાનની કરવી. ૫-૬-૭
पंचमांशे ततोहीन कन्यसं शुभलक्षणम् ।
ज्येष्ठं ततो भवेत्पीठ पंचमांशे तदाधिकम् ॥ ८॥ પીઠનું જે માન આવ્યું હોય તે (મધ્યમાન). તેને પાંચમે ભાગ હીન કરે તો. કનિષ્ઠ માનનું પીઠ, અને પાંચમો ભાગ અધિક કરે તે જયેષ્ઠમાનનું પીઠે જાણવું. ૮
અરે, મા
જગજ
માં
મ
ને
લ ' win
-
-
- -
તા
|
મન
EXPERUSTEE
ELEVATION મહાપીઠ-ખશિલા, ભિટ્ટ, કુંભાને અંશ ૧. શિપગ્રંથોમાં હરત એટલે જ જા .
, સૂત્રસંતાન-અપરાજીત સત્ર ૧૨માં છ મધ્ય અને કનિષ્ઠ એમ ત્રણ માનના વર્ણવીને, ફરી કયેકના ત્રણ ત્રણ ભેદ-વેષ ૪, ચેક મધ્ય અને જે કનિષ્ઠ એમ મધ્ય માનના ત્રણ ભેદ અને કનિષ્ઠ માનના ત્રણ ભેદ એ રીતે કુલ નવા પ્રકાર (ભેદ) કહી તેના પ્રત્યેક ભેદનાં નામ કહ્યા છે૧ સુભદ્ર, ૨ સર્વભદ્ર, પાક, ૪ વસુધર, ૫ સિંહપીઠ, ૬ ગેમ, ૭ ગરૂડ, ૮ હંસ, ૮ વૃષભ, એમ નવ નામે પીઠનાં કહ્યો છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૪૯
पीठलक्षणाधिकार अ. ४ शानप्रकाश दीपाव દ્રાવિડ અને વૈરાટ જાતિના પ્રાસાદનાં પીઠમાન
द्रविडे प्रासादान वैराटे चाथ संशृणु ।
मंडोवरं विंशभागं पड्भाग पीठमेव च ॥९॥ દ્રાવિડ જાતિના પ્રાસાદનું પીઠમાન પ્રાસાદથી અર્ધ ભાગનું કરવું અને વિરાટ જાતિના પ્રાસાદનું પીઠમાન મંડોવરના (ઉંચાઈના) વીશ ભાગ કરી તેમાંથી છ ભાગનું પીઠમાન રાખવું. ૯ મહાપીઠના ઉદયના થરનું માન-પહેલું (૧)८ Msit उदये द्विचत्वारिंशद्-विभागांस्तु पृथक् पृथक् । ૧૪ કણીમા મિક્ષ્યમક્ષ વાર: Mસ્ટિી | ૨૦ || ૧૨ ગજથર ૮ નરથર
गजपिठं द्वादशांश वसुभिर्नरपीठकम् । 'जाड्यकुंभः पंचभागः कणालिश्चाष्ट निर्गमे ॥ ११ ॥
त्रिभाग गजपीठं च द्विभाग नरपीठकम् ॥ પીઠ ઉદયના ૪૨ બેતાલીશ ભાગ કરવા. એમ પીઠના (ચાર) પ્રકારના જુદા જુદા ભાગે કહ્યા છે. આઠ ભાગને જાડ, ચૌદ ભાગની કણી-(અંતરાળ, છાજલી ને ગ્રાસપટ્ટી): બાર ભાગને ગજથર, આઠ ભાગને નરથર, એમ કુલ ૪૨ ભાગ કહ્યા છે. હવે નીકાળે કહે છે. જા પાંચ ભાગ. કણી, છાજલી, શાસપટ્ટી (ગજપીઠની ઘીસીથી) આઠ ભાગ, અને ગજપીઠ ત્રણ ભાગ અને બે ભાગ નરપીઠ (ખરાથી) નીકાળે રાખવે. એ રીતે અઢાર ભાગ નીકાળે રાખ. ૧૦-૧૧ મહાપીઠને બીજો પ્રકાર ૮ જામો દ્વિર્તીદં ર પ વત્વશક્તિમાતા . ૨ / ૧૨ જથર મા નહિં પરંતુ સામ્ |
कणालिका द्विषड्भागा अष्टभिर्जाड्यकुंभकः ॥ १३ ॥
. (પીઠબકાર લે ને જે-જુઓ Vર પર) હવે મહાપીઠને બીજે પ્રકાર ચાલીશ ભાગને કહે છે. ઉપલો નરથર આઠ ભાગ, ગજથર બાર ભાગ (ગ્રાસપટ્ટી છજું અંતરાળ) કણી બાર ભાગને, નીચે જાડેબે આઠ ભાગને કર. ૧૨-૧૩
Tચમું વસમા પદ્મiા તુ ગાઝિશ-પરાન્તt.
૧૨ કણગ્રાસ
૮ નાયર
Page #132
--------------------------------------------------------------------------
________________
પરસ્ટારર . છ શાનબાશ પાવ
૧૪ કીગ્રાસ
મહાપીઠના ઉદય વિભાગને ત્રીજો પ્રકાર કહે છે – ૮ જડબે તૃતીયં = પ્રવામિ નિર્નાક્યમા ! ૧ ગજથર ચારશેઃ રાજ ગોત્તથી ૨૪ ૮ નરથર નામિાિં ર મીટર
નિર્ષિ પૂર્વમાન જતુર્ય રમત છે ? .
૯ અશ્વથર
:
-
h
: "
મીન"
,
THE
1
---- ૯
-- - રામ! --કાય-ન-અશ્વપન
--- -- ---
Ay
જો ! હજી ORયની ' %ી
.
*
*
* *
-
-
-
-- નાકોન્કી ----
પાક વ્યિથા. મહાપીઠ પ્રકર-ચોથે
મહાપીઠ ચાર-ત્રી નેટ ઉપરના નકશામાં કુલ ઉંચાઈ કરને બદલે ૬ વાંચવી.
મહાપીઠના ઉદયના થરેને ત્રીજો પ્રકાર હવે કહું છું. જાડેબે આઠ ભાગને, કણી (અંતરાળ, છજું ને ચાસપટ્ટી મળીને) ચૌદ ભાગ, ગજથર તેર ભાગને, અશ્વથર નવ ભાગને અને નરથર આઠ ભાગને એમ કુલ બાવન ભાગ ત્રીજા પ્રકારના પીઠદયના જાણવા. તેને નીકાળે આગળ કહેલાં માન પ્રમાણે રાખ. હવે પછી મહાપીઠને ચોથે પ્રકાર સાંભળે. ૧૪-૧૫
Page #133
--------------------------------------------------------------------------
________________
રક્ષા
, ૪ ધાનાણા રીurs
પા
મહાપીઠના ઉદય વિભાગને ચોથે પ્રકાર– Homsal, वसुभिर्जाड्यकुंभश्च मनुमिस्तु कणालिका । ૧ ગજથર, નીમથ૪ સર્જયા ? ૯ અપીઠ હે માપીઠ નવનિર્માતરં મરણીયમ્ ૮ નરપીઠ કે સમાજfg-ર્તિને રાષ્ટ્રવિરતિ ૨૭
મહાપીઠના ઉદયના થરોને જે પ્રકાર કહે છે. જાડેબો આઠ ભાગને, કણી-છજું-ગ્રાસપટ્ટી ચૌદ ભાગની, ગજપીઠ તેર ભાગનું, અશ્વપીઠ નવ ભાગનું, માતરપીઠ નવ ભાગનું અને નરપીઠ આઠ ભાગનું એમ કુલ ઉદય એકસઠ ભાગને અને નીકાળે અઠ્ઠાવીશ ભાગને રાખ. ૧૬–૧૭
अश्वपीठ रचौ कार्य राजागारे तु धामनि ।
स्थश्चैव प्रकर्तव्यो मातरं चण्डिकादिषु ॥ १८ ॥ સૂર્યને પ્રાસાદને અથવા રાજ્ય ભવનને અધપીઠ કરવું. અને ચંડીદેવીઓના પ્રાસાદને માતરપીઠ કરવું. તેમાં રથની આકૃતિ કરવી. ૧૮
૧. વૃક્ષાવ અ, ૧૪૩માં શિવપ્રાસાદને વિધિ આપતાં તે મહાપીઠના વિભાગ કહે છે. તેમાં વિશેષતા વૃષ પીઠની છે. આ ગ્રંથ સાંધાર મહાપ્રાસાને અનુરૂપ વિશેષ છે.
प्रासादस्य षडशेन पीठं कुर्याद्विचक्षणः ।
उदय विभजेत् प्राक्ष भागाष्टपंच चैव तत् ॥ २९ ॥ ૧૨ ભિટ્ટ ૧૦ જડબે મિઝું તારામા વાચિવુંમર ના
कर्णिका सप्तभागा च दशभिर्मासपट्टिका ॥३०॥ ૧૦ માસ પટ્ટી . ૧૦ વૃષપીઠ
तत्सभं वृषपीठं च नवभिनरपीठकम् । ૯ ભરથર
निर्गमं तूदयाद्धेन युक्तायुक्त च धीमता ॥ ३१ ॥ ૫૮
ચતુર શિપીએ પ્રાસાદના છઠ્ઠા ભાગે પીઠનું નિર્માણ કરવું. તે આવેલા પ્રમાણના ઉદયના ભિટ્ટ સાથે ૫૮ અઠાવન ભાગ કરવા. ૧૨ ભાગ ભિટ્ટ, ૧૦ ભાગ જા , છે ભાબ કર્ણ, ૧૦ ભાગની પ્રાણપટ્ટી અને ૧૦ ભાગનું શ્રેષપીઠ કરવું. અને સૌથી ઉપર ૮ ભાગનું નરપીઠ કરવું. તેને નીકાળે, ઉદયથી અર્ધ ૫ણુ યુક્તિથી બુદ્ધિમાન શિપીએ ઉથાન માન પ્રમાણે જેને) કરે. ૨૯-૦-૩૧
દેવીના મંદિરમાં માતર પીઠમાં રથ કરવાનું કહ્યું છે. તેમ પ્રાસાદોમાં વૃષપીઠ
Page #134
--------------------------------------------------------------------------
________________
५२
મહાપીઠ-વૃક્ષાર્થવ
लानाशाखाबालाज
HIKC
-भी
-जाईयो
+ग्रासय
+रपीबी -कभी...मास-.-
--- --- -- --- -- - भाग सार्णध अ०१49----- --
पी.- ----
-
पीट --
------------
પીઠ પ્રકાર-પહેલ गजाश्वनरपीठानि स्वल्पद्रव्ये न संभवः ।
जाड्यकुंभः कर्णकश्च शिरःपाली स कामदः ॥ १९ ॥ સર્વ સામાન્ય કામદ પીઠ અને કર્ણ પીઠના થરે કહે છે
(બ્લેક-ગર-૩) पीठलक्षणाधिकार अ.४
પાક પ્રકારબીજે शानप्रकाश दीपार्णव
भार:RNATARA
RSE
समा
-आलोकनि
भी- बो-scal-BRI-IN ...कामद-पीठ- - -.-N
आरबी-फणी-थ-जयर-निरपर ---- --- ---x-१२ ----- -.--.-.-.--40 -- - -..
Page #135
--------------------------------------------------------------------------
________________
હેલીબડ બેલુર તથા સામનાથ પુરમની હુયશાળ, રાજ્યકાળનાં પ્રાસાદના મહાપીઠ અડાવરમાં રૂપ સાનામાં કરેલી કળાકૃતિ જેવું પાષાણુ કામ,
દીપાવ અ. ૪
Page #136
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ હઠીસીંગ દિરના શુદ્ધ સંપના ચાક
સ્થપતિ-પ્રેમચ’દજી સામપુરા
દીપાવ
Page #137
--------------------------------------------------------------------------
________________
पोठलक्षणाधिकार अ. ४ शानप्रकाश दीपार्णव
शिरःपाली विना त्वेवं, कर्णपीठ तु कारयेत् ।
जाड्यकुंभः कणालिश्च प्रशस्तः सर्वकामदः ॥ २० ॥ ગજ--અશ્વ અને નરથરવાળું મહાપીઠ, અલ્પ દ્રવ્ય વ્યયથી મંદિર બાંધવામાં સંભવિત નથી. ત્યારે જા બે કણ અને ગ્રાસપટ્ટીવાળું “કામદ” નામનું (પાંચમા પ્રકારનું) પીઠ કરવું. અને તેથી પણ અલ્પ, ઉપરની ચાસપટ્ટી સિવાય જાડું અને કણી એમ બે થવાળું કણપીઠ (છઠ્ઠા પ્રકારનું પીઠ) કરવું તે સર્વ કામનાને આપનારું જાણવું. ૧–૨૦ ઉપર કહેલા માનથી પીડેદય ઓછું કરવાનું વિધાન
अर्ध भागे त्रिभागे वा पीठ चैव नियोजयेत् । स्थानमानाश्रयं ज्ञात्वा तत्र दोषो न विद्यते ॥ २१ ॥ हीनद्रव्येऽधिकं पुण्यं तस्यानुक्रम युक्तिभिः ।
इदृशं कुरुते यस्तु सर्वकामफलमदः ॥ २२ ॥ ૧. સૂત્રસંતાન અપરાજીત અને પ્રાસાદમડન–
સિ૫મમાં પીઠોધ્યના ત્રેપન વિભાગ કહ્ના છે. જા બે નવ ભાગ - ૯. કણ સાત ભાગ-૭, છ, ગ્રાસટ્ટી સાત ભાગ-૭, ગજથર બાર ભાગ-૧૨, અષથર દશ ભાગ-૧૦, અને નરથર આઠ ભાગ-૮; એમ કુલ ત્રેપન ભાગ ઉદય અને નિર્મમ ભાગ બાવીશ કહેલા છે. જયારે અહીં દીપાર્ણવમાં ચાર પ્રકારના મહાપીઠ અને કામક, અને કર્ણપીઠ એમ બે મળી છ પ્રકારના પીઠ કહ્યા છે. અને વિવિધ ચાર પીઠના ભાગો કહ્યા છે. વળી મહાપીઠના ચોથા પ્રકારમાં માતર પીઠ કહેલ છે તે વિશેષ છે. કામદ અને કર્ણપીઠ મહાપીઠના આવેલા માનથી ઉદયમાં ઓછું થાય તે સ્વાભાવિક છે. પણ કહેલા ઉદવમાને જ કરવાને આગ્રહ સેવ, એ દીર્ધદષ્ટિનો અષાવ સૂચવે છે. વ્યવહારમાં તેમ કરવું સક્રિય રીતે બરાબર નથી. તેથીજ શાસ્ત્રકારોએ સમાજે રિમાને વા વીઃ જૈવ રિપોર કહી, તેમ ઓછું કરવાથી દોષ ઉત્પન્ન થતું નથી, એમ નિર્દેશ કરેલ છે. કહેવા માનથી અધું કે ત્રીજા ભાગનું પીઠ, કામ અને કર્ણપીડ કરવું. સ્થાન માનને આશ્રય જાણીને તેમ કરવામાં દોષ નથી, તેમ શાસ્ત્રકારો કહે છે. '
૨. પ્રાધાન્ય એવા મોટા પ્રાસાદને મહાપીઠ કરવું. પરંતુ બીજા નિરાધાર પ્રાસાદમાં કામદપીઠ, કહેલા માનેથી ઓછું કરવામાં દોષ નથી એમ શાસ્ત્રકાર કહે છેસામાન્ય પ્રાસાદ કે એક પંક્તિનાં વિશેષ મંદિર હય, જેવા કે બાવન છનાલય કે સહસ્ત્રલિંગની દેરીઓ કે ચોસઠ યોગિનીની દેરીઓ જેવાં કામમાં કર્ણપીઠ કરવું. આ બધું સ્થાન માનને આશ્રય જાણીને બુદ્ધિમાન શિલ્પીએ કરવું. બધે જ એકજ સૂવ પકડી રાખવાનો આગ્રહ ન રાખ પણ વિવેકબુદ્ધિ વાપરવી.
Page #138
--------------------------------------------------------------------------
________________
પ૪
पीठलक्षणाधिकार अ.४ शानप्रकाश दीपार्णव सर्वेषां पीठमाधारः पीठहीन निराश्रयम् । पीठहीना विनश्यति 'प्रासादा नृपतेहाः ॥ २३ ॥ इति श्रीविश्वकर्मणा कृते वास्तुविद्यायां शानप्रकाशदीपाणवे
पीठलक्षणाधिकारे चतुर्थोऽध्यायः ॥ ४ ॥ ઉપર કહેલા પીઠના માનથી અર્થ કે ત્રીજા ભાગે પીઠનું નિજન, સ્થાન માનને આશ્રય જાણીને કરવાથી દેષ લાગતું નથી. કારણ કે ચેડા ખર્ચમાં અધિક પુણ્ય પ્રાપ્તિના આ ઉપાસના ક્રમથી કામદ અને કર્ણ પીઠ કરવાની યુક્તિ છે. એમ કરવાથી તે સર્વ કામનાનું ફળ આપનારૂ જાણવું. સર્વને પીઠને આધાર જાણ. પીઠ વગર-આશ્રય વગરનું સમજવું. દેવપ્રાસાદ કે રાજભવને પીઠ વગરનાં કરવાથી તેને નાશ થાય છે. ૨૧-૨૨-૨૩
ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાતુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવના પીક લક્ષણાધિકારની, શિલ્પ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ કરેલ શિલ્પપ્રભા નામની ભાષા ટીકાને
થે (૪) અધ્યાય સમાપ્ત. ૧. નવ સર્વત્રા એ દાતાર
Page #139
--------------------------------------------------------------------------
________________
॥ अथ वास्तुविधायां दीपार्णवे पंचमोऽध्यायः ॥
पासादोदय मंडोवराधिकारः
श्रीविश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि मंडोवरस्य लक्षणम् । प्रासादस्यौ प्रमाण तु ज्ञातव्यं मूलनासिकम् ॥१॥ रथोपरथौ नंदी च भद्रोपभद्रमेव च ।
'एतान्यङ्गानि बाह्येषु निर्गमं पीठकादिकम् ॥२॥ શ્રી વિશ્વકર્મા કહે છે –હવે હું મડેવરનાં લક્ષણ કહું છું. પ્રાસાદનું પ્રમાણ તેની બે રેખાકર્ણના મૂળનાસિકે જાણવું. રથ, ઉપરથ, નંદી, ભદ્ર, ઉપભદ્ર, આદિ અંગો રેખા (કર્ણ)થી બહાર નીકળતાં કરવાં. પીઠ વિગેરે તેનાથી પણ બહાર નીકળતાં કરવાં. ૧-૨ પ્રાસાદની શુદ્ધ જાતિ
પૂમિના વિમાનાર સ્ટરિના તથા
नागराश्च समाख्याता वैराटाश्चैव मिश्रकाः ॥३॥ ૧. પ્રાસાદના રથ, ઉપરથ, નંદી, અને ભદ્રના અંગેના નિર્ણમ સંબંધની સ્પષ્ટતા, ઉપલબ્ધ ગ્રંથમાં જોવામાં આવતી નથી. પરંતુ વૃદ્ધ શિલ્પીઓથી જાણવામાં આવે છે કે
अङ्गोपाङ्ग गमाः कार्याः समदलं च भागा ।
हस्ताङ्गुल तथार्चा च फालना चतुनिगमाः ॥ પ્રાસાદની અંગોપાંગ રથ ઉપથ, નંદી આદિના નિકાળા-(૧) સમલ, (૨) ભાગવા, (૩) હતાંગુલ અને (૪) આર્ચા, એમ ચાર પ્રકારે ફાલનાના નીકાળા રાખવા. (1) સમલા એટલે જેટલા માપનું જે અંગ હોય તેટલેજ તેને નીકળો તે સમદલ. (૨) ભાગવા એટલે વિભકિત કહેતાં જેટલા ભાગ કહ્યા હોય તેટલે નીકાળે અંગને રાખો તે ભાગવા. (૩) હરતાંગુલ એટલે પ્રાસાદ રેખાએ-કણે જેટલા મજનો હોય તેના ગજે એક આંગળ અંગ બહાર કાઢવા તે હસ્તગુલ. () આર્ચા એ એક, દેઢ અગર એક આંગળ જેટલા બહુ ઓછા નીકાળાનાં અંગ રાખવા તેને આર્ચા કહે છે. આમ ચાર પ્રકાર કહ્યા છે. પૃથક્ પૃથક્ નિગમ બતાવવાને હેતુ દ્રવ્યગ્યય અને સ્થળના કારણે શિલ્પાચાર્યોએ પીઠ
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રસારણ મંત્રોવરાધિકા આ ૬ શાળજી રીવાળા एते च जातिशुद्धाश्च व्यंतरान् परिवर्जयेत् ॥
(Bતમય)
“ મા
गर्भगृह
* પ્રાસાદના ગર્ભગૃહ-૧ અંતર ઉપાંગ-પ્રતિભતસુભદ્ર, ભદ્ર, ચતુરખ (૨) બાહ્ય-સમઇલ ભાગવા, હસ્તાંગુલ, આર્ચા
મી_
છે અને મંવરમાં કહ્યું છે તેમ આ ઉપાંગના વિશે પણ કહ્યું છે. સમદલ ઉપાંગે પૂરી જગ્યા રોકે છે. ભાગવા ? તેથી ઓછી જગ્યા રોકે છે. અને હસ્તગુલ ઉપાંગોમાં તેથી પણ ઓછી જગ્યા રોકાય છે.
આ ત્રણે પ્રકારના ઉપગવાળા પ્રાસાદ પર હું શિખર થાય છે. જ્યારે સંવરણમાં આર્ચા પ્રકારના ઉપાંગો કાઢવામાં આવે છે. પરંતુ કેટલાક સ્થળામાં સમદલ ઉપગમાં શિખરની ચનામાં ઘણું છુટછાટ છે શિપીને રહે છે. ભાગવામાં તેથી ઓછી, પરંતુ છે હતાંગુલવાળા પ્રાસાદના શિખરમાં તે શિલ્પીની 1 ખરેખર કસેટી થાય છે. બુદ્ધિમાન શિલ્પીઓ હસ્ત- ગુલ ઉપાંગોના પ્રાસાદના શિખરની રચના સુંદર આવા હસ્તગુલ પ્રમાણ ઉપાંગવાળા સાંધાર મહા- ૬ પ્રાસાદ દ્વારિકાના જગત મંદિર છે. પરંતુ તેનું શિખર સમદલ જેવું સુંદર દેખાય છે.
બુદ્ધિશાળી શિલ્પા હંમેશા પ્રાસાદની રચના પહેલાં શિખરની છુટછાટની કલ્પનાથી નીચે ઉતરે છે. અને આમ કરે ત્યારે તે કાર્ય સુંદર થાય છે. વળી નદી છે કર્ણના ઉપગે તેના તેટલા ભાગે સમદલ, ભાગવા મેં કે હસ્તગુલ પ્રાસાદોમાં રાખવામાં આવે છે. પરંતુ તેમાં કેટલીક વખત એક વિશેષતા એ છે કે કર્યું છે રેખાની બાજુની નંદી કણને નિર્મમ નહિ કાઢતાં ? તે કર્ણરેખા બરાબર રાખી વચ્ચે ઉપાંગ સ્પષ્ટ દર્શાવવા પાણતાર પાડવામાં આવે છે,
આમ સહેતુ કરવામાં આવે છે. નદી કણને નિગમ કાઢવામાં આવતા નથી. શિખરની મૂળ રેખાની બે બાજુના પ્રત્યંગેના નિકાળા વધુ થઈ જવાના ? ભયે અનુભવી શિલ્પીઓ તેમ કરે છે તે યોગ્ય છે છે. આ જાતની રચના જુના કામમાં જોવામાં આવે છે,
|
|
(
| નર્મદ
યુ
स्माल उपा
)
गर्भ गृह
आयो उपांत
Page #141
--------------------------------------------------------------------------
________________
આલજી રાજકેટના સૌજન્યથી. દશમી સદીના છાવિહીન-કેરાટા ( કચ્છ )-શિવપ્રસાદ
Page #142
--------------------------------------------------------------------------
________________
નીકાંઈ
બે જંઘાયુક્ત મેરૂ મંડોવર ( આખુ )
Page #143
--------------------------------------------------------------------------
________________
રાણાવાવા મોવધિ સ. ૧ શાના રીપોર્નર
૫૭ ભૂમિજાદિ, વિમાનાદિ, લતિનાદિ, દ્રાવિડાદિ, નાગરાદિ, વિરાટાદિ અને 'મિશ્રકાદિ, સાવંધારાદિ એ આઠ પ્રાસાદની જાતિઓ શુદ્ધ જાણવી. વ્યંતરાદિ જાતિઓ (દેવપ્રાસાદમાં) તજવી. ૩ પ્રાસાદ ભિત્તિમાન–
इष्टिका चतुर्थाशेन पंचमांशेन शैलजा ॥४॥ दारुजाच षडंशेन सौवर्णा सप्तमांशके । .
रजतस्य तथा कार्या भित्तीनां तु प्रमाणकम् ॥ ५॥ પ્રાસાદની રેખા હેય તેનાથી ઈટની ભીંતની જાડાઈ (એસાર) ચેચા ભાગની, પાષણની ભીંત (દીવાલ)ની જાડાઈ પાંચમા ભાગે, લાકડાની છટ્ટે ભાગે. સોના ચાંદી આદિ ધાતુના પ્રાસાદની ભીંતની જાડાઈ સાતમા ભાગે કરવી. એ પ્રમાણે નિરધાર પ્રાસાદની ભીતની જાડાઈનું કહ્યું છે. પાષાણના નિરધાર પ્રાસાદને (માન્યગ્રંથમાં) પાંચમે કે છ ભાગે પણ ઓસાર કરવાનું કહ્યું છે. ૪-૫
जये वै विश्वकर्मोक्ता प्रासादजातिः कथ्यते । જય ગ્રંથમાં પ્રસાદની ચૌદ જતિ વિશેષે કરીને કહી છે. તે જાતિઓ દેવદેદિની શિવાતિ પૂજાની શૈલી પરથી તેની આકૃતિ અને જાતિ સર્જાઇ છે. તે નીચેના કેષ્ટક પરથી જણાશે. કમ પ્રાસાદની જાતિ શિવાર્ચિત દેવદત્યાદિ | કમ પ્રસાદની જાતિ શિવાર્ચિત દેવ દયાદ
નાગરાદિ – દેવાત || ૮ ભૂમિજાજ – ભૂપાલ-નરેદ્ર દ્રાવિદ – દાનવ
વિમાનનાગર -- સૂર્યગ્રહદ લંતિનાદિ – માંધવ
વિમાન પુષ્પક - નક્ષત્ર-દિજરાજ વૈરાટાદ – વસુધર
વલભાદ – ગૌયદિ દેવી
૧૨ દારૂજાદિ | હરસિદ્ધિા દેવી અને ૫ વિમાનાદિ –
સિંહાવકન | ભૂત જાતિ સાવંધારાદિ – ઉરગ
ફાસનકાદિ-પિશાચ વ્યંતર મિશ્રાદિ – વિવાધર ૧૪ રથા હાદિ – ઈદ્ર-શુક્ર આ ચૌદ જાતિના પણ અનેક પ્રકારના ભેદો કહ્યા છે.
अष्टादशलक्षाणि च पंचत्रिंशत्सहस्रकैः ।
देवालयस्य संख्येयं प्रयुक्ता वास्तुवेदिभिः ॥१॥ એમ અઢાર લાખ પાંત્રીસ હજાર પ્રાસાદના શિખરાદિ ભેદ) પ્રકાર જાણવા. ૧ पंचमांशेऽथवा सा तु षष्ठांशे शैलजा भवेतू ।
| (સૂત્રસંતાન સત્ર ૧૨૬) પાષાણના પ્રાસાદને પાંચમે અથવા છે ભાગે ભૌત-ઓસાર રાખ. તા. ૮
Page #144
--------------------------------------------------------------------------
________________
પ૮
પ્રાણવો સંવાધિકા આ બ શાના ફાવે સાવધરાદિ જાતિના પ્રાસાદની ભીંતનું પ્રમાણ
सावंधारेषु सर्वेषु भित्तिगर्ने भ्रमंतिका ।
अष्टमांशेन कर्त्तव्यं भित्तिमान पृथक् पृथक् ॥६॥ ભ્રમવાળા (સાંધાર) સાવંધારાદિ જાતિના પ્રાસાદને વિષે ગર્ભગૃહ ફરતી ભ્રમણી (પરિકમાં) હોય છે. તેથી તેની જીત પ્રાસાદના માનથી આઠમા ભાગે કરવી. આ પ્રમાણે તેની જાડાઈનું પ્રમાણ જુદું જુદું કહ્યું છે. જે
ભ્રમયુક્ત સાંધાર મહાપ્રાસાદનું તળદર્શન
Iધરમર-ક=
*
-
danya
RE BE;
& IG IG મા
નિરધાર પ્રાસાદનું તળદર્શન ૧. વૃક્ષાર્થવ ગ્રંથમાં ભ્રમવાળા પ્રાસાદનું ભિત્તિપ્રમાણુ આ પ્રમાણે કહે છે –
दशमांशे यदा भित्ति-दिशांते हि मध्यतः । त्रिविध भित्तिमान च ज्येष्ठमध्यमकन्यसम् ॥ १५१ ॥ मध्यस्तूपे प्रदातव्या भित्तिः स्यात्षोडशाधिका । પંaો નિવારે મિત્તિક
શરn (વૃક્ષાર્ણવ અ ૧૪૭) બ્રમવાળા સાંધાર પ્રાસાદનું ભિત્તિમાન પ્રાસાદ રેખા હેય તેના (1) દશમા, (૨) અગિયારમા ને (૩) બારમા ભાગે રાખવું. એમ જયેષ, મધ્યમ ને કનિષ્ઠ એ રીતે ત્રણ વિધિમાન ભિત્તિનું કહ્યું છે. ભ્રમ છોડતાં વચલા રસ્તૂપની ભિત્તિ સોળમો ભાગ વધારીને વધુ રાખવી, પરંતુ નિરધાર (જમ વગરના) પ્રાસાદોની શિક્તિનું માન પાષાણનું પાંચમા કે છઠ્ઠા ભાગે રાખવું. ૧૫-૧૫૨
Page #145
--------------------------------------------------------------------------
________________
प्रासादोदय मंडोवराधिकार अ. ५
પ્રાસાદના ઉયનું માન—
हस्तादि- पंचपर्यन्तं विस्तरात् तत्समुच्छ्रयः । द्वादशांगुलतो वृद्धि - बद्धस्तत्रयोदशम् ॥ ७ ॥ एकादशाङ्गुला वृद्धिः पर्यन्तमेकविंशतिम् । अतः स्यात्पुनर्बुद्धि हस्ते हस्ते दशाङ्गुला ॥ ८ ॥ एकविंशतिहस्ताच यावत्पंचाशद्धस्तकम् । उच्छ्रयं मतं मध्यस्थं विभजेच्छास्त्रपारगः ॥ ९ ॥ એક હાથ (ગજ)થી પાંચ હાથ સુધીના પ્રાસાદની ઉભણી (ઉડ્ડય) પ્રાસાદ જેટલા રેખાથે હોય તેટલી કરવી. છ હાથથી તેર હાથ સુધીના પ્રાસાદની ઉભણી પ્રત્યેક હાથે આર બાર આંગળની વૃદ્ધિ કરવી. ચૌદ હાથથી એકવીશ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે અગિયાર અગિયાર આંગળની વૃદ્ધિ કરવી, માવીશથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે (ગજે) દશ દશ આંગળની વૃદ્ધિ કરવી. એ રીતે ઉભણીને સામાન્ય નિયમ વાસ્તુશાસ્ત્રના પારંગત આચાર્યાએ કહ્યો છે. ૭–૯ આય દેષની શુદ્ધિ માટે ન્યૂનાધિક કરી શકાય—
अगुल द्वित्रिकं वापि कुर्याद्धीनं तथाधिकम् । आयदोषविशुद्धयर्थं वृद्धी न दूषिते ॥ १० ॥
કહેલા માનથી આયદેષ આવતે હેાય તે તેની શુદ્ધિને માટે એક બે કે ત્રણ આંગળ ઓછા વધતુ આવેલા માનમાં કરવાથી દોષ ઉત્પન્ન થતા નથી. ૧૦ પહેલે ૧૦૮ ભાગનેા મડા૧૨
૪ ખા ૬૫ કુંભા
૬ કળશે.
યે અંતપત્ર
ज्ञानप्रकाश दीपार्णव
૧૧ ઉદ્ગમ
क्षुरकस्तु चतुर्भागः कुंभको दशपंचकः ।
प्रवेश चतुर्भाग: स्कंधः पद्मदलैर्युतः ॥ ११ ॥
कुंभलीशस्तु षड्भागः त्रिभागान्तरपत्रकम् ।
१ देव
मंठा कपोताली पड्भागा तु मंचिकाऽपि तथैव च ॥ १२ ॥
૩૨ બા
द्वात्रिंशत्पदिकोच्छ्राया जंघा कार्या विचक्षणैः ।
૬ ભરણી હું મહાકંગળ
उद्गमो रुद्रभागश्च कपिग्रासैरलंकृतः ॥ ३३ ॥
3 आतरपत्र षड्भागा भरणी चैत्र कपोताली तथैव च ।
૧૦ ઈસુ
त्रिभागान्तरपत्रं च कर्त्तव्यं च विचक्षण ! ॥ १४ ॥
पह
૧૨: दिग्भागं कूटछाद्यं च निर्गमं सार्द्धसप्तकम् ।
પ્રાસાદના ઉદય (ઉભણી)ના ૧૦૮ ભાગ કરવા, તેમાં ચાર ભાગના ખરા, તથા પંદર ભાગતા કુંભા કરવા. ઘરવાળાં પ્રવેશ (ઘાટની ઉંડાઈ) ચાર ભાગના मंचिका ऋतुमेव च - पाठान्तरे
Page #146
--------------------------------------------------------------------------
________________
प्रासादोदय मंडोवराधिकार अ. ५ ज्ञानकोश दीपाण व રાખ. કુંભાને કંદ અને પદ્મપત્રયુક્ત કર. છ ભાગને કળશે, ત્રણ ભાગનું અંતરપત્ર (અંધારી), છ ભાગને કેવાળ; છ ભાગની માંચી; બત્રીશ ભાગની જાંઘી, બુદ્ધિમાન શિલ્પીએ કરવી. અગિયાર ભાગને દેઢીયે, વાંદરાઓ અને ગ્રાસ મુખેથી શેભતે કરે. છ ભાગની ભરણી, છ ભાગનો મહામેવાળ, ત્રણ ભાગ અંતરપત્ર (અંધારી) અને દશ ભાગનું ગલતાળું છજું, સાડાસાત ભાગના નિકાળાવાળું, બુદ્ધિમાન સ્થપતિએ કરવું. ૧૧-૧૨–૧૩-૧૪
સ
સTT?
)
Ez
કક્ષા
that
'S
E
Illulfulધારો
પch
છે
lift+Shi
સ
:
શi I[1]
* | HE
R
3
**
It
.
I]li -
P!:.
મક
s
STS
ઇન ભટક
-
»
S
Eદ
છે
. જનયા
રકો
|
YM ROK
નાગરાદિ મડવર-કામ ૧૪૪
બેક મોલયમું પ્રય મેરૂ મવર
ડેવરભાગ ૧૦૮ અવર-ભાગ ૧૬e
Page #147
--------------------------------------------------------------------------
________________
સુપ્રસિદ્ધ પચાસર પ્રાસાદના મંડાવર-શેખ અને અંધાના દિપાલના અને દેવાંગનાનાં કળામય સ્વરૂપ. Constructing by P. O. Sompura.
દીપાવ અ. ૫
ભડવરના ભદ્રના કળામય ગવાક્ષ અને દિક્ષાલ સ્વરૂપ, P. 2. Sompura દીપાવ અ. ૫
Page #148
--------------------------------------------------------------------------
________________
સુપ્રસિદ્ધ સોમનાથજીના પ્રાચીન પ્રાસાદને ભગ્ન મડેવર.
દીપાવ અ૫
મડેવરના ઉદ્ગમઃ દેઢીયે અને મંચિકાના બે થશે
દી પરણવ અ. ૫
Page #149
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન સેમનાથજીના ભવ્ય પ્રાસાદનું પાછલું ભદ્ર, મહાપીઠ અને ખંડિત મંડોવર (અધ્યાય ૫)
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન સેમિનાથજીના ભવ્ય પ્રાસાદના ગજ-અશ્વ-નરથર યુક્ત મહાપીઠ તથા બે અંધાયુક્ત મંડોવર (અધ્યાય ૫)
Page #151
--------------------------------------------------------------------------
________________
કાલા મંધિયાર સ. શાનદાર વાવ બીજો ૧૬૯ ભાગને મડવર– ૨૩ કુંભ
म पुनरेव प्रवक्ष्यामि क्षुरक ऋतुभागतः ॥ १५ ॥ કળશે ત્રવિંશમવા જશો કાર્ડ ૪ અંતરાળ હા વાળ ગંતપત્ર માં વસી જાતિ / ૧૧ મંચિકા
मंचिका दशसार्दा च वेदवेदा च जंधिका । ૪૪ જધા ૧લા ઉદ્દગમ સાતિનવંત શ શુદ્રમો પુર | ૭ | ૧૨ ભરણ ૧૦ મહામેવાળ મળી વિરામના વશમી નથતિ |
૪ અંતરપત્ર ૧૬ છજું
अंतःपत्र चतुर्भाग पोडशांशं तु छाद्यक्रम् ॥१८ ।।
निर्गमो दशभागेन एवं ज्ञातसुशिल्पिभिः ॥ ૧૬૯
હવે ૧૬૯ ભાગને બીજે મંડોવર કહું છું – છ ભાગને ખરે, વશ ભાગને કું, સાડાદશ ભાગને કળશે, ચાર ભાગ અંતરાળ, સાડાનવ ભાગ કેવાળ, સાડાદશ ભાગ મંચિકા, ચુમ્માલીશ ભાગની જંઘા, સાડીઓગણીશ ભાગને દેઢીયા, બાર ભાગની ભરણું, દશ ભાગને મહાકેવાળ, ચાર ભાગને અંતરાળ,
અને સેળ ભાગનું ગલતાળું છજું, દશ ભાગે નીકળતું છજું, જ્ઞાનવાન ઉત્તમ શિલ્પીએ કરવું. ૧૫–૧૬–૧–૧૮ ત્રીજે એકસે ચુમ્માલીશ ભાગને નાગરાદિ મંડાવર ૫ પ્ર તીરં કામ નારા મોવર | ૨૨ / ૨૦ કુંભ ૮ કળશો પુરક પંરમાણુ વિંતિઃ મતથા ! ૨ા અંતરાળ
" पूर्वमध्यापरे भागे ब्रह्मविष्णुशिवादयः ।। २० ॥ ૯ મંચિકા ત્રિજ્ઞા જે સમસ્યા સત્ર પરિતા - ૩૫ જવા ૧૫ ઉદ્દગમ નાસિ સંઘાદા મેં શિરામાં છે ૨૨
૮ ભરણું ૧૦ શિરાવી પુછપત્ર શમીચિં Íમા તોરણાનિતા . ૮ મહાદેવાળ શા તરાળ હવે હું ત્રીજે નાગરાદિ મડવર (૧૪૪ ભાગનો) કહું છું૧૩ છજુ પાંચ ભાગને ખરે, વીશ ભાગને કું કરે. તેમાં ફરતા ૧૪૪ બાજુમાં તથા મધ્યમાં એમ બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્રનાં સ્વરૂપો કરવાં, ભદ્રને વિષે ત્રણ સંધ્યા દેવીઓનાં રૂપે ફરતા પરિકર સાથે કરવાં. (દિપાલાદિ) રૂપ કરવાં, પઢાના ભાગમાં ગભેર દેવાનાઓનાં રૂપ કરવાં. કમળના પત્રથી શોભતી તેરણ યુક્ત થાંભલીઓવાળી ઉત્તમ રથિકા (ગવાક્ષ) કરવી. ૧૯-૨૦-૨૧
Page #152
--------------------------------------------------------------------------
________________
प्रासादोदय मंडोवराधिकार अ. ५ ज्ञानप्रकाश दीपार्णव
कलशो वसुभागस्तु सार्द्धद्वी चान्तःपत्रकम् ॥ २२ ॥ વમ તારી ચા નવમના . पंचत्रिंशदुच्छूिता च जंघा कार्या विचक्षण ! ॥ २३ ॥ भ्रमनिर्वाणतैः स्तंभै- सिकोपाङ्गफालनाः । मूलनासिकसर्वेषु स्तंभः स्याच्चतुरस्रकः ॥ २४ ॥ गजैः सिंहरालैश्च मकरैः समलंकृताः ।
कर्णेषु च दिक्पालाष्टौ प्राच्यादिषु प्रदक्षिणाः ॥ २५ ।। | કુંભા ઉપર આઠ ભાગને કલશે, અઢી ભાગનું અંતરપત્ર, આઠ ભાગનો કેવાળ; નવ ભાગની માચી, પાંત્રીશ ભાગની જંધા કરવી. (પંચિકામાં છેડે નિકાળે કાઢી તે પર) ઉપાંગફાલનાઓમાં રૂપની બાજુમાં થાંભલીઓ કરવી. તે ઉપાંગ ફાલના બધા મૂળનાશકઃખુણા ચોરસ રાખી થાંભલીઓ નીકળતી કરવા. તે થાંભલીઓને હાથી, સિંહ, વિરાલિકા અને મકર મુખથી અલંકૃત કરવી. રેખામાં પૂર્વાદિ પ્રદક્ષિણાએ આડ દિગ્યાલોના સ્વરૂપે કરવાં. ૨૨-૨૩૨૪-૨૫
અધકેશ્વર
નાશ શિવ
Page #153
--------------------------------------------------------------------------
________________
S
FIRE
प्रासादोदय मंडोवराधिकार अ. ५ ज्ञानप्रकाश दीपार्णव 'नाटयेशः पश्चिमे भद्रे
दक्षिणे चान्धकेश्वरः । चंडिका उत्तरे देवी
दंष्ट्रासु विकृतानना ॥२६॥ प्रतिरथे तत्र देव्यः __कर्तव्याश्च दिशाधिपाः ।। वारिमागे मुनीन्द्राश्च
प्रलीनास्तपःसाधने ॥२७॥ गराक्षाकारभद्रेषु ___ कुर्यानिर्गमभूपिता । नागरी च तथा लाटी
वैराटी द्राविडी तथा ॥२८॥ शुद्धा तु नागरी ख्याता .
परिकर्मविवर्जिता। स्त्रीयुग्भसंयुता लाटी
वैराटी पत्रसंकुला ॥२९॥ मंजरी बहुला कार्या जंघा च द्राविडी सदा । | ત્રિપુરાન્તક શિવ
नागरी मध्यदेशेषु लाटी लाटे प्रकीर्तिता ॥ ३० ॥
द्राविडी दक्षिणे देशे वैराटी सर्वदेशजा । ૧. અહીં શિવપ્રસાદને કલ્પનાથી શિવાદિ સ્વરૂપે શિવનાં જુદાં જુદાં કહ્યાં છે. પરંતુ જે દેવના પ્રાસાદ હેય તેના પર્યાય સ્વરૂપે ભદ્રના ગોખલાઓમાં કરવાં. જૈનપ્રાસાદ હોય તે નમૂર્તિઓ મૂકવી. જેને તે રીતે પ્રાસાદને મેરૂપ માને છે, તેમ દેવીના પ્રાસાદોમાં ચંડીના અન્ય રવરૂપવાળી મૂર્તિઓ ભદ્રના ગોખલાઓમાં મૂકવી. આ મૂર્તિ પૂજનીક બે ગણુય.
૨. અંધકારનું સ્વરૂપ શિવે અંધકારાસુર દૈત્યને વધ કર્યો ત્યારનું છે. શિવના ત્રિશળ પર અંધકાસુરને ઉંચે ચડાવેલ વીવે છે. તેવા સ્વરૂપે દેશમાં ઘણું મેટાં જોવામાં આવે છે. બનારસ સારનાથ મ્યુઝીયમમાં અને ઉજજૈન મહાકાલેશ્વરના મંદિરના કમ્પાઉની પરસાળમાં, અંધકારાસુરની બાર ને ચૌદ ફુટ ઉંચી ભગ્ય મૂતિઓ ઘણી સુંદર છે. સોમનાથમાં પણ હજાર વર્ષ પહેલાં મંદિરના પીઠના ભાદમાં પણ આવી નાની મૂર્તિ हती.
त्रिपुरालि
Page #154
--------------------------------------------------------------------------
________________
૬૪
છે
प्रासादोक्य मंडोघराधिकार अ.५ ज्ञानप्रकाश दीपार्णव જધાના પશ્ચિમ ભદ્રમાં નાટયેશ્વર (શિવનટરાજ), દક્ષિણ ભદ્રમાં અંધકેશ્વર (શિવ), ઉત્તર દિશામાં ભદ્રમાં દાંતવાળી વિકૃત મુખવાળી ચંડિકાનાં સ્વરૂપે કરવાં. અંધાના પ્રતિરથમાં દેવીઓ અને દિશાપતિનાં (અને દેવાંગનાના) સ્વરૂપે કરવાં. પાણીતાર વારિમાર્ગોમાં તપસ્યામાં લીન એવા મુનિઓનાં રૂપે કરવાં. ભદ્રોને વિષે નીકળતા એવા સુશોભિત ગેખલાઓ કરવા,
નાગરીક લોટી; વૈરાટી અને દ્રાવિડી એમ ચાર
મુનિ-તાપસ
યુમ-૩૫ પ્રકારની જંધાઓમાં નાગરી જાતની જંઘા પરિકમ સહિત શુદ્ધ છે. લાટી જંઘા સ્ત્રીયુગ્મ (જેડલાવાળી) રૂપવાળી વેરાટી જંઘા પોથી યુક્ત જાણવી. દ્રાવિડી જેવા અનેક પ્રકારની મંજરી (અંડકો)વાળી જાણવી. નાગરી જાતિ મધ્યદેશમાં, લાટી દક્ષિણ ગુજરાત-લાટ પ્રદેશમાં, દ્રાવિડી દક્ષિણ પ્રદેશમાં અને વિરાટી પ્રથા સર્વ દેશોમાં છે. ૨૬-૨૭-૨૮-૨-૩૦
ઉતર વંશઃ પાર્જિતઃ | રૂ भरणी वसुभागा तु पंचैव च शिराक्टी। तवं पंचभिः पट्ट कपोताली वसु स्मृता ॥ ३२ ॥ द्विसार्द्धमंतःपत्रं च त्रिदश कूटछाधकम् ।
निर्गमं दशभागे तु मेर्वादिनामतः शृणुः ॥ ३३ ॥ ૧-૨ અન્ય ગ્રંથમાં ફિrઠ્ઠી વિમાના શિરાવતી અને પદ સાથે દશ ભાગ કહ્યા છે. જ્યારે અહીં સિરાવટી પાંચ ભાગની અને સર્વ પંખા પર પાંચ ભાગને પદ્ધ કરવાનું કહ્યું છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
ET
-
ખજુરાહના કંઠય મહાદેવના કલાપણ મંદિરના ભદ્રને ગવાક્ષ
અને ઉત્તરોત્તર ત્રણ અંધાવાળે અનેક દેવસ્વરૂપ સાથે મંડોવર
દીપાણીવ અ. ૫
Page #156
--------------------------------------------------------------------------
________________
ET)
12/2;
ઓરિસા (ઉઠીયા) પ્રદેશના પ્રાસાદના ડોવર
દીપાલ અ. ૫
Page #157
--------------------------------------------------------------------------
________________
प्रासादोदय मंडोवराधिकार अ. ५ ज्ञानप्रकाश दीपार्णव
૫
જધા ઉપર દાઢી પંદર ભાગના, તેના ખુણે વાંદરાઓનાં રૂપે, અને ગ્રાસપટ્ટીથી અલંકૃત કરવા. આઠ ભાગની ભરણી, અને પાંચ ભાગની શીરાવટી, તેના પર પાંચ ભાગના પટ્ટ કરવા. માર્કવાળ આઠ ભાગને, અઢી ભાગને 'તરપત્ર, તેર ભાગવું છન્નું, તેને નીકાળેા દેશ ભાગના રાખવે. એમ કુલ ૧૪૪ ભાગના મંડોવર કહ્યો છે. હવે આ મડૅાવર પર (ભરણીના થર પરથી) મદ નામના મંડાવર કહું છું તે સાંભળેા. ૩૧-૩૨-૩૩ મેરૂ મટાવર
अरण्यूर्ध्व भवेन्मंची अष्टभागसमुच्छ्रिता । पंचविंशतिका जंघा उगम त्रयोदश ॥ ३४ ॥ अष्टभागा च भरणी सप्तभागा शिरावटी । चतुर्भागं तु पङ्कं स्यात् तदूर्ध्वं शृणु पंडित ! ॥ ३५ ॥ afe कपोतालिः द्विसार्द्धं चान्तःपत्रकम् । कूटछाद्य द्वादशांश कर्त्तव्यं सर्वकामदम् ॥ ३६ ॥ विस्तरेण समुत्सेधो यावत्प्रथमभूमिकाम् |
भृंगकूटोदयं त्यक्त्वा शेषं मंडोवरः स्मृतः ॥ ३७ ॥ (મેરૂ સડાવર—જુએ પૃષ્ટ ૬૬)
મેરૂ મંડાવરની રચના વિભાગ કહે છેઃ(૧૪૪ ભાગના મંડોવરના ખરાથી ભરણી સુધીના નવ થાના ૧૧૦ના ભાગ ઉપરથી એટલે) ભરણી ઉપર આઠ ભાગની માચી, પચીશ ભાગની ઘા, તેર ભાગના દાઢીયા, ફરી આટૅ ભાગની ભરણી; સાત ભાગની શિરાવટી, અને ચાર ભાગના પટ્ટ તે ઉપર આઠ ભાગના મહાકુવાળ, અઢી ભાગને! અંતરાળ અને ૧૨ ભાગનું ઋતુ', એમ ૧૧૦ના ભાગ પર નવ થરના ૮ાા ભાગ મળી કુલ ૧૯૮ ભાગને મેડાવર સર્વ કામનાને આપનારા જાણવા. પહેાળા પ્રમાણેની ઉભણી જમીન પરથી પહેલી ભૂમિ સુધીની રાખવી. શ્રૃ ંગે અને કૂટના ઉદય છોડી દઈને ખાકી નીચેના ભાગ માંડાવરની ઉંચાઈ જાણવી. ૩૪-૩૭
૧ મેરૂ માવરના વિભાગ અપરાજીત સૂત્રસંતાન સૂત્ર ૧૨૮માં બે છા' અને ત્રણ જાગીવાળા મેરૂ મ ડાવર કહ્યો છે. જ્યારે અહીં એ જ ધાતે એક છાવાળા મેરૂ મ’ડેવર કહ્યો છે. ૧૪૪ ભાગના ભડાવરના ખરાથી ભરણી સુધીના નવ થાના ૧૧ના ભાગ (ઉપર બ્લેક ૭૪ થી ૩૬માં બતાવેલા) માચીથી છજ્જા સુધીના નવ થાના ૮૭।। ભાગ મળી ૧૯૮ ભાગ થયા, તે ઉપર ળી ૫૧ ભાગના છ થરા છા સુધી કરી કુલ ૨૪૯ ભાગના મહામાવર અપરાજિતકારે કહ્યો છે. આ ગ્રંથમાં બતાવેલ બે જંધા અને એક છાવાળા મેમ ડાવર, સોમનાથજીના જીના મંદિરમાં હતા. દ્વારિકામાં પણ છે. તેમજ માત્રુના ચામુખજીના મંદિરને પણ આ પ્રકારના મેરૂ ડાવર છે. તારંગાના સભ્રમ પ્રાસાદને મેં છા' છે. પણ આ ઉદયમાન બરાબર પહેલા છા પરથી બાવન ભાગ મળતા નથી. કદાચ કોઇ અન્ય ગ્રંથૈાના આધારે તે રચના કરી હશે.
El.
Page #158
--------------------------------------------------------------------------
________________
-
-
htE:
: - કાર
J
-
-
જ:
*
જ
A
)
.
છે.
Sી
1GB :
E.
=
IT |
=
=
રૂ
છે
છી
CREATE
*-- કયા
-
ના
માં *
=
=
-
જ -
-
-
-
ત
રાકે
s
-મિ છે
ન
So w
=
==
EA. * જમીન હડી કાકા
SIN
દર
ગિર
છે.
I
-
સાંધાર મહાપ્રાસાદને બે ઘાયુક્ત મેરૂ મડવર
Page #159
--------------------------------------------------------------------------
________________
રાણાવાવા વવાધિકાર . ૧ શાખા ફરાર
सभ्रमोदये प्रासादे स्थाप्य मेरुमंडोवरम् । રાણાન્તરે માન-મુરાં મતઃ કૃg | રૂ૮ कुंभकेन समा कुंभी स्तंभ शिरश्च जंघयोः ।
पट्ट वा उद्गमान्तेन शेषभूमिविराजिते' ।। ३९ ॥ સબ્રમ પ્રાસાદના ઉદય ભાનમાં મેરૂ મંડેવરની રચના કરવી. હવે તેના બહારના થરવાળા અને અંદરના સ્તંભના છોડના ઉદયને મેળ રાખવાનું કહું છું તે સાંભળે. કુંભા બરાબર કુંભી (ઉંબરે ગળીને), સ્તંભ (ભરણું) અને સરૂ જંઘાના મથાળામાં સમાવવું. અને પાટ દેઢીયાના ઉદરમાં સમાવવો. બાકી ઉપરને માળ ભૂમિ જાણવી. ૩૮-૩૯
विमाने भूमिजे चैव वैराटे च तथैव च ।
वल्लभ्यां च समस्तेषु प्रासादे परमोदयः ॥ ४० ॥ • વિમાનાદિ, ભૂમિજારિ, વિરાટાદિ અને વલ્લભાદિ એ સર્વ પ્રાસાદને ઉદય આ પ્રમાણે જાણ. ૪૦ ચેથે સાડા સાત ભાગને મડવર– ૧ કુંભ બા કળશે ટિમ દુ પામર મારા - અંધારી વા વાળ માઈકુ ઘર: --તરણાર્ધ વાત ? માંચી
ा भागार्धा तु कपोताली मंचिका तत्समा भवेत् । ના બંધા માત્રચં ાય મરી જમાતા ! ૪૨ .
મહાકેવાળ • અંધારી
शिरावटी चार्धभागा पट्टाई हि पादान्तरम् ।। कूटछाद्य पादोनांश निर्गम च पदद्वयम् ॥ ४३ ।।
હો હજુ
શા.
१. "कुंभ उदुंबरांतेन '-पाठान्तर ૨, पहोदय तु जंघांते उद्गमोदरं स्थापयेत् । उपयुपरि संस्थाप्य भूम्यते भरण्यन्तकम् ॥ ३२॥
(વૃક્ષાર અ. ૧૪૬) મયુક્ત સાંધાર પ્રાસાદના મેરૂ મંડોવરમાં અંધાના ઉપર પાટ ઉદય દોઢીયાના ઉદરમાં સમાવ. અને ઉપરની ભૂમિની સ્થાપના કરવી. પહેલી ભૂમિની અત ભરણીના થરે આવે. (તે પર માંચીને થર).
8. ફક્ત આ સાડાસાત ભાગના સામાન્ય મંડોવરમાં ખારાનું માન પીઠ ભેરુ જાણવું. અને આ મંડવામાં બીજા મંડોવરની જેમ દેઢીયાને થર પણ કહ્યો નથી. ખરે
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રારા મંafધકાર . ૧ grant va સાડા સાત ભાગને મંડોવર કહે છે – ખરે પીઠમાં લુપ્ત થય જાણો. કુભ સવા ભાગ, કળશે અરધે ભાગ, અંધારી પા ભાગ, કેવાળ અરધે ભાગ, માંચી અરધ ભાગ, જંઘા બે ભાગ, ભરણું અરધો ભાગ, શિરાવટી અરધે ભાગ, મહાફેવાળ અરધે ભાગ, પા ભાગ અંધારી, અને છજું પણે ભાગ ઉદય; અને બે ભાગ નીકળતું કરવું. એમ કુલ સાડા સાત ભાગને મંડોવર કરો.૫ ૪૧-૪૩
स्वल्पद्रव्ये महत्पुण्यं मयोक्ता युक्तिका भवेत् । पिठं तु कथित पूर्व-मूर्ध्व स्तरमतः शृणु ॥४४॥ खरः कुंभी च कलशः कपोताली स्यादन्तरम् ।
न कुर्यादुद्गमशिरं जंघारूपाणि मंचिकाम् ॥ ४५ ॥ પીઠમજ ગણવાનું સૂત્ર બધા મંડોવરમાં એક સરખું ગણવાની ભૂલ ન કરવી. સાધારણ મરમાં ઓછો થર દર્શાવવાના કારણે, આમ અહીં ખરા વિષે કહ્યું છે. છતાં પણ સૂત્રસંતાન સૂત્ર ૧૨૮માં ૧ ખરે, ૨ કું, ૩ કળશ, ૪ અંતરાળ, ૫ કેવાળ, ૬ રૂપ વગરની જંધા, ૭ ભરણી, ૮ મહાકેવાળ, ૯ અંતળ, ૧૦ તે પર છજુ આટલા દસ થરે બાંધવાનું અલ્પ દ્રશ્યથી મંદિર બાંધતાં કરવાનું કહ્યું છે. જ્યારે બીજા મંડેવરમાં તેર-૧૩ થરે કહ્યા છે,
૪. અન્ય મંડેવરામ છજાના ઉદય કરતાં નિઝમ એ કહ્યું છે, જ્યારે અહીં ઉદયથી નિગમ વધુ કહ્યો છે !
૫. આ ગ્રંથમાં મહામેરૂમડેવર સિવાય ચાર મંડોવર કહ્યા છે. તે સિવાય સત્તાવીશ ભાગને મંડેવર પણ ઘાણામંટન ગ્રંથમાં આ નીચ કહ્યો છે.
पीठत छाद्यपर्यन्त सप्तविंशतिभाजिते ।। द्वादशानां खुरादीनां भागसंख्या क्रमेण तु ॥१॥ स्यादेकवेदसार्धाध-सार्द्धसार्धाष्टभित्रिभिः ।
साधेसाऽधभागैः स्याद् द्विसाधंद्वयंशनिर्गमः ॥२॥ પીઠ ઉપરથી છજા સુધીના મંડેવરના ૨૭ ભાગમાં બાર ખરા આદિ ઘરે સંખ્યાના ક્રમે કરવા. ૧ ભાગ ખરા, ૪ ભાગ કું, ઘા કળશે, જે ભાગ અંધારી, ૧ ભાગ, કેવાળ, ભાગ માંચી, ૮ ભાગ જધા, 8 ભાગ દોઢીયા, ૧ ભાગ ભરણી, પા ભાગ મહાકવાળ, ભાગ અંધારી, અને છ નું અઢીભાગ, ઉદય અને નીકાળો બે ભાગ, એમ કુલ ૨૭ ભાગને મડેવર જાણ. વળી ઠક્કર રૂએ વાસ્તુસાર ગ્રંથમાં છજા પરના વિરાટ અને બહારના થર મડવરમાં ગણી ભાગ આપેલા છે. જંબા પર છાજલીને થર વિશેષ કડ્યો છે. જ્યારે મહાકેવાળ અને અંતરાળના થરે કહ્યા જ નથી. તે વિદ્વાને કોઈ ગ્રંથાધારે કહ્યું હશે! થરવિભાગ-૧ ખરે, ૩ કુંભે, ના કળશે, આ કેવાળ, શા માંચી, પા જેવા, ૧ છાજલી, ૨ ઉરૂજધા (દાઢી), ના ભરણી, લા શિરાવટી, ૨ છછું, ૧ વિરાટ અને શા પ્રહારૂ, એમ તેર થરાના પચીશ વિભાગ કક્ષા છે. આ સિવાય અન્ય પ્રકારના મંડેવરેનું શિલ્પમાં નિરૂપણ કરેલું છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
હ- અણહીલપુર પાટણના સુપ્રસિદ્ધ પંચાસર પ્રાસાદનો મડવર. સ્થપતિ-પ્ર. ઓ. સોમપુરા
દીપાવ અ. ૫
મોઢેરા સૂર્ય મંદિરને ભગ્ન મંડપ. પીઠ કક્ષાસન તંભે આદિનું સુંદર કામ
દીપાણવ
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન મંદિરને કળામય દેવ દેવાંગનાનાં અનેક સ્વરૂપ યુક્ત મંડોવર દીપાવ અ. ૫
Page #163
--------------------------------------------------------------------------
________________
માળવા-ઉદયેશ્વર પ્રાસાદને કળામય મંડોવર અને શિખરને અંશ. (અધ્યાય ૫)
Page #164
--------------------------------------------------------------------------
________________
પાલીતાણું-શત્રુંજય તળેટી પરના આગમ મંદિરનું પ્રવેશ દ્વાર તથા અલાકે (અધ્યાય ૧૦). (Constructing Architect P.O. Sompura)
Page #165
--------------------------------------------------------------------------
________________
બraોઇ કંકોત્તર ક. ૧ શાનજી રાવ
भरण्यवं कपोताली-मन्तराल तु छाधकम् ।
इति साधारणः प्रोक्तः प्रासादे स्तरसंख्यया ॥ ४६॥ અલ્પદ્રવ્ય ખચ મેટું પુણ્ય પ્રાપ્ત થાય તેવી યુક્તિ મેં કહી છે. (કામદ કે કણું) પીઠનું આગળ કહ્યું છે. તે ઉપરના થર સાંભળે. ખરે, કું, કળશે, અંતરાળ અને કેવાળ. તે પર રૂપ વગરની જંધા, ભરણી, મહાકવાળ, અંતરાળ અને છજુ. એમ (દશ) થરે કરવા. તે થરવાળામાં દેઢીયાને થર, શિરવાટી અને માચીન એમ ત્રણ થર ન કરવા. તેમજ જંઘામાં રૂપ કામ ન કરવું. એ રીતે સાધારણ સાદે મંડોવર પ્રાસાદના થર સંખ્યા સાથે કહ્યા. ૪૪-૪૫-૪૬ (આને નકશે મંડોવરની સાથે આપેલ છે.) અન્ય જાતિના પ્રાસાદના ઉદય
सिंहावलोकनाः सर्वे सिंहकर्णविभूषिताः । विस्तारार्धं समुत्सेधः पर्यन्तं पृथु छाद्यकम् ॥ ४७ ॥ लतिने सान्धारे मिश्रे विमाननागरे तथा । विमानपुष्पके चैव कुर्यात्तु नागरोदयः ॥ ४८ ॥ धातुजे रत्नजे चैव दारुजे तु रथारुहे ।
नागरच्छंदमिवोक्त पोसादे परमोदयः ॥ ४९ ॥ સર્વ સિંહાવલોકન જાતિના પ્રાસાદના કેણે-ખુણાઓ સિંહેથી શોભાયમાન કરવા. આવા પ્રાસાદની છજા સુધીની ઉભણી, વિસ્તારથી અરધી કરવી. લતિન, સાંધાર, મિશ્ર, વિમાનનાગર અને વિમાનપુષ્પક, એ જાતિના પ્રાસાદની ઉભણી નાગર જાતિના પ્રાસાદની ઉભણી પ્રમાણે કરવી. ધાતુ અને રત્નના, અને કાના તથા રથારૂહ જાતિના પ્રાસાદની ઉભણી પણ નાગરછદ પ્રમાણે કરવી. ૪૭
૪૮-૪૯
द्राविडे तु समुत्सेधो यावच्छाधोल मस्तके । कर्णमाने समुत्सेधी घंटान्तं यावत्कल्पयेत् ॥ ५० ॥ एकभूम्यादितो वृद्धि-र्यावद् द्वादशभूमयः ।
अनुक्रमे जंघाद्धि-दुर्चादितो भास्करान्तकम् ॥५१॥ દ્રાવિડ જાતિના પ્રાસાદેન ઉદય છજાના મથાળા સુધી જાણ; પણ જેટલું રેખાયું હોય, તેટલું તિલક (ઘંટાના) મથાળા સુધી ઉદયમાન રાખવું. આ પ્રાસાદેને એકથી બાર ભૂમિ (માળ) કરવા, તેની અનુક્રમે બેથી બાર સુધી જંઘા કરવી. ૫૦-૫૧
Page #166
--------------------------------------------------------------------------
________________
--- -----
ગર્ભગૃહનું સ્વરૂપ चतुरस्र भद्रक च सुभद्रं प्रतिभद्रकम् । જર્મ નીયં હો જર્મમતિમ / પર છે ? कुंभी तु कुम्भके ज्ञेया स्तंभो ज्ञेयस्तथोद्गमः । भरण्या भरणी ज्ञेया कपोताली तथा शिरः ॥५३॥ कूटछाद्य पट्टसम-मक़दये करोटकः । नव सार्होदये कुंभ्ये-का सार्धपंचस्तम्भकम् ॥५४|| अर्धेन भरणीशीर्ष-मेक पट्टस्तु सार्द्धकम् । सपाद साई पादोन गर्भोदयस्य मानकम् ॥५५॥
ગર્ભગ્રહનું સ્વરૂપ કહે છે–ગભારાનું તળ-ચોરસ, ભદ્રવાળું. સુભદ્ર અને પ્રતિભદ્ર–એવાં ફાલનાં અંદર ત્રણ બાજુના ચોરસામાં કરવાં. (ગર્ભગૃહની ઉપાંગેના નકશા આગળ આપેલા છે. પરંતુ ગર્ભગૃહ પહોળાઈ કરતાં ઉડાઈમાં વધુ હોય તે યમચુલ્લી નામક વેધ દેાષ જાણો,
સ્તંભ અને મડવરને મેળ–ગર્ભગૃહના થાંભલાના છોડની કુંભી મંડોવરના કુંભા બરાબર રાખવી; દેઢીયા જેટલો સ્તંભ; ભરણી પ્રમાણે ભરણું, મહાકેવાળ (અંધારી) બરબર સરૂ રાખવું. ગલતાળા છજા એ છે બરોબર પાટ રાખો. તે પાટ ઉપર ગભારાના વિસ્તારથી અર્ધ ઉંચે કલાડીઓ-વિતાન (ધુંમટ) કર. પર ગર્ભગૃહ થંભ પ્રમાણ
૧. ગર્ભગૃહ સંબંધના શ્લોક પર થી પપમાં કહેલા વિધાનને સર્વ રીતે વિચાર કરીને બુદ્ધિમાન શિલ્પીએ કાર્ય કરવું.
જુના નિરધાર પ્રાસાદના મંડપને કમાને કરવાની પ્રથા નહોતી; અને સત્તરમી સદી પછી કમાન કરવાની પ્રથા મુસ્લીમ સ્થાપત્યના અનુકરણ રૂપે થઈ. દ્વારા વાઢ (નીરધાર પ્રાસાદમાં) દોઢીયાના મથાળા બરાબર ને ભરણીના તળના સમસૂત્ર સામાન્ય રીતે “હેય છે. એટલે તે સ્તંભ અને દ્વારને મથાળે સમસૂત્રતં ચા-થાંભલે ઉદ્દગમની બરાબર મેળવ. અને થાંભલા બરાબર નિરધાર પ્રાસાદમાં ઠારને વાઢ સમસૂત્ર હોય છે.
બહાર ત્રણ ભદ્રના ગોખલાને વાઢ જાગીની ઉપલી છછના તળ બરાબર સમસૂત્ર સામાન્ય રીતે હોય છે. તે ગોખલા અને કારને વાઢ સમસત્રમાં જુનાં કામમાં નથી હોતોમળતો નથી. તેથી તે દેશ છે, એમ ન માનવું. પણ તે એક પ્રથારૂઢી છે.
કમાનવાળા મંડપ કે ચેકીના થાંભલા અને કારને વાઢ પણ મળતો નથી. એટલે કમાનોને પાય દ્વારમાં મળે છે તેને દેવ માન, તે સમજ વગરનું છે. તે દોષ નથી,
- 01 મr • -:•••••
,
૦
Page #167
--------------------------------------------------------------------------
________________
प्रासादोदय मंडोवराधिकार अ. ५ ज्ञानप्रकाश दीपाव
અથાગતુ હવે બીજું કહે છે. ગર્ભગૃહના ઉદયના સાડાનવ ભાગ કરી, એક ભાગ કુંભી, સાડા પાંચ ભાગ સ્તંભ, અર્ધા ભાગની ભરણી, એક ભાગનું સરૂ, અને દેઢ ભાગને પાટ રાખવે. (કુલ સાડાનવ ભાગ કરવા). ગર્ભગૃહના પદથી સવા દે કે પિણા બે ગણો ગર્ભગૃહને ઉદય રાખ. પ૩-૫૪–૫૫ જોરી પ્રમાણ—કોલી પ્રમાણ
कोलीमान प्रवक्ष्यामि पदपदार्थव्यंशतः । कोणाधो नैव कर्तव्या प्रासादकोणे जलान्तरम् ॥ ५६ ॥ भद्रच्छंदे न कर्त्तव्यं जलान्तरं मुशिल्पिभिः । अन्यथा स्थापयेधस्तु शिल्पी स्याद् दोषकारकः ॥ ५७ ।। कोली पोडशांशे भद्रे विस्तृत सलिलान्तरम् ।। २जलान्तरं चतुर्भाग प्रवेशमेकभागतः ।। ५८ ।। मुखालिंदोभये पार्थे कोकिला शुभलक्षणा ।
कोणविस्तारविस्तीर्णा कर्त्तव्या शिल्पिभिः सदा ॥ ५९ ॥ હવે કેલી પ્રમાણ કહું છું -- ગર્ભગૃહના પદ પ્રમાણે, પદના અર્ધ ભાગે, અથવા પદના ત્રીજે ભાગે એમ ત્રણ પ્રમાણ, અહીં કેબીન નીકાળાના કહ્યા છે. (પહેલાઈ તે ગર્ભગૃહ પ્રમાણે સામાન્ય રીતે હેય) તે કહેલા ત્રણ પ્રમાણથી ઓછું એટલે કેણ રેખાના વિભાગથી ઓછી કેળી તે ન જ કરવી. પ્રાસાદની રેખા (કેની પાસે) બુદ્ધિમાન શિપીએ પાતાર પાડ. પણ કેળીના ભદ્ર છંદમાં બુદ્ધિમાન શિલ્પીએ જલાન્તર પાણીયાર ન પાડ. જે કેળીના ભદ્ર પાણીતાર પાડે તે શિપીને દેષકારક જાણવું. (અન્ય ગ્રંથમાં પાણતાર પાડવામાં ઘણા દે કહ્યા છે.) સલિલાન્તર કેળીના દળ એટલે જેટલી કેળી હોય તેના સોળમા ભાગે ભદ્રને (નીકાળા વિસ્તાર કરે. કર્ણરેખા અને કોળીના વચ્ચે જલાન્તર પાણતાર ચાર ભાગને અને તેની ઉંડાઈ એક ભાગની રાખવી-- કાળી સલિલાન્તર મુખાલિંદના બંને બાજુ ઉપર કેકિલા (પ્રાસાદપુત્ર) શુભ લક્ષણ ચુક્ત કરવી. વિસ્તાર કેણરેખા બરાબર પહેલાઈ હંમેશા શિલ્પીએ રાખવી. ૫૬ થી ૧૯ થયાન્ય સ્ત્રી મા-કોલી પ્રમાણે બીજું –
मध्यस्था प्रासादपादे भ्रमा सा च त्रिमागतः ।
अधे तु संभ्रमा कोली प्रासादस्य प्रमाणतः ॥ ६ ॥ ૧. “પૃથr fકનાંg_પાઠાન્તર. ૨. “નીતાર-
૪ તર–પાઠાન્તર,
Page #168
--------------------------------------------------------------------------
________________
૭૨
प्रासादोदय मंडोवराधिकार अ. ५ शानप्रकाश दीपाव પ્રાસાદ રેખાયે હોય તેને ભાગની કળીને મધ્યસ્થી; ત્રીજા ભાગની કેળીને ભ્રમ અને પ્રાસાદના અર્ધ ભાગની કેળીને સભ્રમ, એમ ત્રણ પ્રકારનાં પ્રમાણે કોળીનાં નામ સાથે કહ્યાં છે. ૬૦ પ્રણાલ વિચાર–
पूर्वापरस्य प्रासादे प्रणालं शुभमुत्तरे ।
दक्षोत्तरे शुभं पूर्व चतुर्जगती मण्डपे ।। ६१ ॥ પૂર્વ અને પશ્ચિમ મુખના પ્રાસાદને પ્રણાલ (પરનાળ) ઉત્તરે મૂકવી તે શુભ છે. તથા ઉત્તર દક્ષિણ મુખના પ્રાસાદમાં પ્રણાલ પૂર્વે મૂકવી, પરંતુ જગતી અને મંડપમાં તે ચારે દિશાએ પાણીના નિકાસની પ્રણાલ રાખવી. ૬૧
इत्युक्तं मानमुद्दिष्टं वास्तुविद्भिरुदाहृतम् ।
धर्मार्थकाममोक्षाणां कथितं प्राप्तिहेतवे ॥ ६२ ॥ વાસ્તુવિદ્યાના જ્ઞાતાએ ઉપર પ્રમાણે જે માન બતાવેલ છે, તે પ્રમાણે કરવાથી, ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ (ને હેતુ કહ્યો છે) થાય છે. દર
सर्वफलमत्रानोति इदृशं वास्तु कारयेत् । अन्यथा कुरुते वास्तु शिल्पदोषो महान् भवेत् ॥ ६३ ॥ इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपावे
प्रासादोदय मंडोवराधिकारे पंचमोऽध्यायः ॥५॥ વિદ્વાન શિલિપઓના કહ્યા પ્રમાણે વાતુ કર્મ કરવાથી, ઈચ્છિત ફળ મળે છે, પણ તેથી ઉલટું કામ કરવાથી, શિલ્પને માટે ભય ઉત્પન્ન થાય છે. ૬૩ ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવને પ્રાસાદના ઉદયમાન અને માવરાધિકા૨ નામ, શિપ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ
રચેલ, શિલ૫પ્રભા નામની ભાષાટીકાને પાંચમે અધ્યાય સમાપ્ત. ૧, કાળી મુકવાને હેતુ શિખયુક્ત પ્રાસાદના ઉપાંગેના નીકાળાના કારણે બુદ્ધિ પૂર્વકને છે. પરંતુ સંવરણાયુક્ત પ્રાસાદને કળીનું અલ્પ પ્રમાણુ યોગ્ય છે. અગર તેનાથી હતી. કારણ કે તેનાં ઉપાંગે ઘણું ઓછી હોય છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
,
[
સ્તંભ અને મડવરને સમન્વય (અધ્યાય ૧૦)
t
છથી ધારક પેવી હાલiદાઢધ કે નઇ કે ? -
બીજા
૧૪થા ના પ્રયના રતનાલ ની ધfiews
મુવીન પીઠનો છે. ડયા પદ્ધ માનવ કલાક 5થના કનક
Grumolly Row
Page #170
--------------------------------------------------------------------------
Page #171
--------------------------------------------------------------------------
________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे षष्ठोऽध्यायः ।।
द्वारमानाधिकार
श्रीविश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि प्रासादद्वारमानकम् । एकहस्ते तु प्रासादे द्वारं स्यात् षोडशाङ्गुलम् ॥ १॥ षोडशाङ्गुला वृद्धिश्च पर्यन्तं चतुर्हस्तकम् । गुणाजुला भवेद् वृद्धि-विच्च वसुहस्तकम् ॥ २ ॥ अत ऊर्ध्व द्वयागुला वृद्धिः पंचाशद्धस्तकम् ।
नागरे द्वारमाख्यातं प्रयुक्तं वास्तुवेदिभिः ॥ ३ ॥ શ્રી વિશ્વકર્મા કહે છેહવે હું નાગાદિ દ્વારમાન કહું છું. એક હાથના પ્રાસાદના દ્વારનું માન સેળ આંગળ ઉદયમાં કરવું. પછી ચાર હાથ સુધી–પ્રત્યેક હાથે સેળ સેળ આગળ વધારીને દ્વારને ઉદય કરવો. પાંચ હાથથી આઠ હાથ સુધીના પ્રાસાદનું દ્વારમાન પ્રત્યેક હાથે ત્રણ ત્રણ આંગળ; અને નવથી પચાસ હા સુધીના પ્રાસાદનું દ્વારમાન-બે બે આગળ વધારીને કરવું. આ પ્રમાણે વાસ્તુ કર્મના જ્ઞાતા વિદ્વાનેએ નાગરાદિ જાતિના પ્રાસાદનું દ્વારમાન કહ્યું છે. ૧-૨-૩
यानवाहनपर्यङ्के-द्वारंपासादसमसु ।
दीर्घतोऽयं च विस्तारं शुभं स्यात्तु कलाधिकम् ॥४॥ પાલખી, વાહન, પલંગ, પ્રાસાદ અગર ઘરનાં દ્વારને લંબાઈ (ઉંચાઈ)થી અરધા માને પહોળાઈ રાખવી એ શુભ છે, તેમાં પણ લંબાઈને સળગે ભાગ વધારીને પહોળાઈ કરવામાં આવે તે અધિક શ્રેષ્ઠ છે. ૪ આય દેષની શુદ્ધિ માટે ચૂનાધિક કરવામાં દેષ નથી–
अगुल द्वित्रिक वापि कुर्याद्धीन तथाऽधिकम् ।
आयदोषविशुद्धयर्थ इस्ववृद्धी न दूषिते ॥५॥ આય દોષની શુદ્ધિ માટે આવેલા માનમાં એક બે કે ત્રણ આંગળ એ છાવતું કરવામાં દેષ નથી. ૫ સ, ૧૦
Page #172
--------------------------------------------------------------------------
________________
૭૪
attaraiधिकार अ ६
मिश्रके लतिने चैत्र तथा विमाननागरे । दशहस्तात्परं यावत् सार्वधारेषु कामदम् || ६ | विमानपुष्पके चैव तथा fiercent |
प्रशस्त नागर द्वारं कर्त्तव्य शास्त्रपारगैः ॥ ७ ॥
જ્ઞાનપ્રસારા ફીવાળી+
મિશ્રજાતિ, લતિનજાતિ, વિમાનનાગર જાતિ; દશ હાથથી ઉપરના (ભ્રમણી= પ્રદક્ષિણાવાળા) સાવ ધારજાતિ, વિમાનપુષ્પક તિ અને સિંહાવલેકન જાતિ, એ સર્વ જાતિના પ્રાસાદને નાગરાદિ જાતિનું દ્વારમાન કરવું શ્રેષ્ઠ છે, એમ શાસ્ત્રના પારગામી વિદ્વાનેાએ કહ્યું છે. ↑--૭
ભૂમિજ પ્રાસાદનુ દ્વારમાન—
एकहस्ते तु प्रासादे द्वारं सूर्याङ्गुलोदयम् । हस्ते हस्ते सूर्यवृद्धि - वत्स्यात् पंचहस्तकम् ॥ ८ ॥ पंचाङ्गुला भवेद् वृद्धि - यवत्स्यात् सप्तहस्तकम् । वेदाङ्गुला भवेद् वृद्धि-नेत्रहस्तं न संशयः ॥ ९ ॥ अतऊर्ध्वाङ्गला' वृद्धि-यवत्पंचाशद्धस्तकम् । भूमिजे द्वारमानं तु प्रयुक्त वास्तुवेदिभिः ॥ १० ॥
એક હાથના પ્રાસાદનું દ્વારમાન ખાર આંગળ ઉદયમાં કરવું, તેમ પાંચ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે ખાર ખાર આંગળ, છ થી સાત હાથના પ્રાસાદને પ્રત્યેક હાથે પાંચ પાંચ આંગળ, આઠ ને નવ હાથના પ્રાસાદને ચાર ચાર આંગળ, દસથી પંચાસ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથે એકેક આંગળ વધારીને દ્વારને ઉદય કરવા. આ પ્રમાણે ભૂમિજાદિ પ્રાસાદનુ દ્વારમાન વાસ્તુશાસ્ત્રના વિદ્વાને એ કહ્યું છે. ૮–૧૦
वल्लभ्यां चैव वैराटे विमाने भूमिजो यथा ।
अन्यथा च न कर्त्तर्व्यं यदीच्छेच श्रियादिकम् ॥ ११ ॥
વલ્લભી, વૈરાટી અને વિમાન જાતિના પ્રાસાદોના દ્વારમાન ભૂમિજ પ્રાસાદના દ્વારમાને કરવું. કલ્યાણુ અને લક્ષ્મીની ઇચ્છાવાળાને ખીજુ` દ્વારમાન કરવું નહિ. ૧૧
૧. અપરાજિત સૂત્રસતાન આદિ થામાં “કચાળુલા" પાડે છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
द्वारमानाधिकार अ. ६
દ્રાવિડ પ્રાસાદનું' કારમાન
एकहस्ते तु प्रासादे द्वारं चैव दशाङ्गुलम् । दशाङ्गुला भवेद् वृद्धि – र्यावत्पस्तकं भवेत् ॥ ९२ ॥ - ।।
ज्ञानप्रकाश दीपाव
अत ऊर्ध्व पंचाङ्गुला वृद्धिः स्याद् दशहस्तकम् । द्वयाङ्गुला ततो वृद्धि - यवत्पंचाशद्धस्तकम् ॥ १३ ॥
द्राविडे द्वारमान तु प्रयुक्तं वास्तुवेदिभिः । प्रासादसदृशं द्वारं फांसनाकारे द्राविडम् ॥ १४ ॥
એક હાથના પ્રાસાદનું દ્વારમાન દેશ આંગળ ઉયમાં કરવું; એથી છ આંગળ સુધી પ્રત્યેક હાથે દશ દશ આંગળ; સાતથી દશ હાથ સુધીના પ્રત્યેક હાથે પાંચ પાંચ આંગળ, અને અગિયારથી પચાસ હાથ સુધીના પ્રાસાદનું દ્વારમાન અબ્બે આંગળ વધારીને કરવું. આ વાસ્તુશાસ્ત્રના વિદ્વાને એ દ્રાવિડ જાતિના પ્રાસાદનું દ્વારમાન ઉયમાં કહ્યું છે. કાંસનાકાર જાતિના પ્રાસાદોને પણુ દ્રાવિડ જાતિનુ' દ્વારમાન કરવુ. ૧૨-૧૩-૧૪
धातुजे रत्नजे चैव दारुजे च रथारुहे ।
मासादसह छंद प्रमाणं द्वारसंयुतम् ॥ १५ ॥
શાખાઓનાં નામ
ધાતુના રત્નના પ્રાસાદે। અને દારૂતિદે (કાઇના) તથા રથાર્હ તથા તે પ્રકારના પ્રાસાદાના જેવા છંદનું દ્વાર પ્રમાણુ એજ પ્રમાણે કરવુ. ૧૫
-
ર
8
स्मरकीर्त्तिव प्रभवा सुभगा गांधारी तथा ।
७५
प
७
८
नंदिनी मालिनी चैव हस्तिनी मुकुली तथा ॥ १६ ॥
५
पद्मिनी नवशाखाच एकाद्यातः प्रकीर्त्तिताः ।
Page #174
--------------------------------------------------------------------------
________________
૬
द्वारमानाधिकार अ. ६
જ્ઞાનાવાઇ લીજાનવ
પણ સ્પામ,
|
મે
થઈશાવા.
કરવાની
એક શાખાને સ્મરકીતિ, બે શાખાને પ્રભવા, ત્રિશાખાને
1 પરna. સુભગા, ચાર શાખાને ગાંધારી, પાંચ શાખા નેનદિની, છ શાખાને છે
. મ.
1 ચશરણા. ને હસ્તિની, આઠ ને શાખાને મુકુલી અને , નવ શાખાને પવિની રજા . એમ એકથી નવ
nિલા. શાખાનાં નામ કહ્યાં
માલિની, સસશાખા, ધારણા
विस्तार भाग११ નિવારવા. મિની.
ઘમ. રજવરના 1 Bયાર
यस्ताRभाग
૬ રિસૉરમાણે,
પરથી
जानी. ત્રિ-પરચ-સમ-નવ શાખા તળ વિભાગ-નામ તથા પ્રતિશાખા,
છે વિસ્તારમાળ૮. કુ સારવા.
.
રાજા.)
fધરાયા
રુપમ रुयशावा. T લેન્ગરnશ '
1સિંહ રાણા,
-
-
Ruytsh
સી
૨મi
-ગgra."
सुभगा
.
માં |
૧. અપરાજિત સૂત્ર ૧૧ માં કહ્યું છેપાની-નવ શાખા, હરિતની સખશાખા અને નંદિનીપંચશાખા, એ ત્રણ સર્વોત્તમ જાણવી. ૮-મુકુલી, ૬-માલિની, ૪-ગાંધારી, અને ત્રિશાખા સુભગા, એ ચાર મધ્યમ; અને ૧-મરકીતિ, ને ૨-સુખભા કનિષ્ઠ શાખાઓ જાણવી. વળી શાખાએની જડમાં આય આપવાનું કહ્યું છે. નવ શાખાને ખવાય, સસશાખાને ગજાય, પંચશાખાને વૃષાય, અને ત્રિશાખાની જડમાં સિંહાય આપ. બીજુ એક ગ્રંથમાં ત્રિશાખા છઠ્ઠા ભાગે, પચશાખા પાંચમા ભાગે, સપ્તશાખા યા ભાગે, અને નવશાખા ત્રીજા ભાગે વિસ્તારમાં કરવી એવું વિધાન છે.
bute
જ ૨ મM GE
*૬મી સસ
પરnયા. नविनी
દ્વીપરીવડી.
T
.
*નre
1
Page #175
--------------------------------------------------------------------------
________________
આખુ દેલવાડા મંદિર તા રૂપયુક્ત દ્વાર શાખા, ખંભે અને તેરણ દીક્ષાણુવ અ, ૬
Page #176
--------------------------------------------------------------------------
________________
આખુ દેલવાડાના સુપ્રસિદ્ધ મંદિરની દેવકુલિકાના ષોડશ વિદ્યાદેવી યુક્ત દ્વાર અને પ્રતિમા સહીત પરિકર
દીષાણુવ અ, ૬
Page #177
--------------------------------------------------------------------------
________________
દામાનાધિાર ત્ર, ૬
જ્ઞાનપ્રજા ીવાનન
समच एकशाखा तु शुद्रे वैश्ये द्विजे स्मृताः ॥ १७ ॥ नक्शाख देवेशानां देवानां सप्तशाखिकः ।
पंचशाख सार्वभौमे त्रिशाख मंडलेश्वरे ॥ १८ ॥
એક શાખા અને સમ ( બે, ચાર શાખાવાળાં દ્વાર ) શુદ્ર, વૈશ્ય અને બ્રાહ્મણેાના દ્વારાને વિષે કરવાં. નવશાખાવાળું દ્વાર મહાદેવ (શિવને), સસશાખાવાળું દ્વાર સર્વ દેવદેવીઓને, પાંચ શાખાવાળું દ્વાર ચક્રવત્તિ રાજાઓને, અને ત્રિશાખાવાળું દ્વાર માંડલિક રાજાઓને કરવુ. ૧૭–૧૮
દેવાનાં દ્વાર—
शिवद्वार भवेद् ज्येष्ट कनिष्टं च जनालये । मध्यम सर्वदेवानां सर्वकल्याणकारकम् ।। १९ ॥
મહાદેવના પ્રાસાદને જ્યેષ્ટમાનનું દ્વાર રાખવુ. અને ધર્મશાળા મનુષ્યાલયને કનિષ્ઠ માનનું દ્વાર રાખવુ. અને બાકી સર્વ દેવાના પ્રાસાદને મધ્યમાનનું દ્વાર કરવુ. એ કલ્યાણકારક છે. ૧૯
ત્રિશાખા—
चतुर्भागांकित कृत्वा त्रिशाखं वर्त्तयेत्ततः ।
मध्ये द्विभागः स्तंभो भागमेकेन निर्गमः ॥ २० ॥ पत्रशाखा च कर्त्तव्या खशाखा तथैव च ।
स्त्रीसंज्ञा च भवेच्छाखा पार्श्वयोः पृथुभागिका ॥ २१ ॥
دی
ત્રિશાખાના વિસ્તાર (જાડમાં) ચાર ભાગ કરવા. તેમાં એ ભાગના વચલા રૂપસ્તંભ=માણેકસ્તંભ કરવા, અને તે એક ભાગ નીકળતા કરવા. રૂપસ્તંભની એક માજી (દ્વાર તરફ) પત્રશાખા અને બીજી બાજુ ખલ્વશાખા, અકેક ભાગના વિસ્તારમાં કરવી. તે સ્ત્રી સંજ્ઞક શાખા છે. રૂપસ્તભ પુરૂષસજ્ઞકછે. ૨૦૨૧
પચશાખા—
पंचशाखां प्रवक्ष्यामि षड्भागेन च विस्तरे ।
भागभागा भवेच्छाखा रूपस्तंभो द्विभागिकः ॥ २२ ॥
पत्रशाखा च गंधर्वा रूपस्तंभस्तृतीयकः ।
चतुर्थी खशाखा च सिंहशाखा च पंचमी ॥ २३ ॥
૧. પ્રાયેક શાખાના મુષ્યના રૂપસ્તંભ છે ભામના પહેાળા કહ્યો છે. તેના નીકાળા,
એક ભાગથી પણ વધુ રાખવાનું અન્યત્ર કર્યું છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
રામનાર . ૬ જ્ઞાનારા ટીવ પંચશાખાના વિસ્તાર (જાડ)માં છ ભાગ કરવા. તેમાં એક એક ભાગની શાખાઓ, અને મધ્યને રૂપસ્તંભ બે ભાગ કરવો. પહેલી પત્રશાખા, બીજી ગંધર્વશાખા, ત્રીજે રૂપસ્તંભ; એથી ખત્વ શાખા, અને પાંચમી સિંહશાખા જાણવી. ૨૨-૨૩.
DEINL Doe
rou CARSMACHUMA
:
-
-
t
-::
-
-
-
; as
[
સસ શાખા બાર-તળ અધચંદ્ર અને કાર લઈને
Page #179
--------------------------------------------------------------------------
________________
द्वारमानाधिकार अ. ६
માશાખા
राप्तशाख
मवक्ष्यामि
वसुर्भाग विभाजितम् ।
ॐॐ
भागभागश्च
शाखाः स्युमध्यस्तंभो द्विभागिकः ४ ॥२४
प्रथमा पत्र
शाखा च
गंधर्वारूप
शाखिका । चतुर्थी स्तंभ
-
शाखा च
रूपशाखा
च पंचमी ॥२५
षष्टी तु खल
शाखा च
सिंहशाखा व सप्तमी ।
मासाद कर्ण
सहिते
सिंहशाखा
समेत्रे ॥२६
ज्ञानप्रकाश दीपाव
સમાખા દ્વાર.
Sc
Page #180
--------------------------------------------------------------------------
________________
નામાના વિસ્તાર અ. ફ્
જ્ઞાનપ્રહાર ટીપા વ
હવે સપ્તશાખાનાં સ્વરૂપ કહે છેઃ— શાખાના જાડમાં આઠ ભાગ કરવા. અધી છ શાખા અકેક ભાગની કરવી. પરંતુ મધ્યના રૂપસ્તંભ એ ભાગના કરવા. પહેલી પત્રશાખા, ખીજી ગધશાખા, ત્રીજી રૂપશાખા, ચેાથેા રૂપ સ્તંભ, પાંચમી રૂપશાખા, છઠ્ઠી ખવશાખા અને સાતમી સિ'હશાખા જાણવી. પ્રાસાદ રેખાચે હોય, તેની ખરાખર સિડુશાખા સમસૂત્રમાં કરવી. ૨૪– ૨૫-૨૬.
૮૦
નવશાખા—
नवशाख' प्रवक्ष्यामि देवानां दुर्लभं सदा । तत्र विश्राम्यते रुद्रः त्रिदशैः सह संयुतः || २७ ॥ शाखाविस्तारमानं तु रुद्रभागैर्विभाजितम् । पत्रशाखा च गंधर्वा रूपस्तंभस्तृतीयकः ॥ २८ ॥
चतुर्थी खल्वशाखा च गंध चैव पंचमी | षष्ठको रुपस्तंभच रूपशाखा तु सप्तमी ॥ २९ ॥ अष्टमी खल्वशाखा च सिंहशाखा तथान्तिमा । પેટને વિસ્તર: હાર્ય; વેચતુરંગઃ || રૂ॰ ||
पंचमांशेन कर्त्तव्यः चतुः सार्द्धन चोच्यते । एवं तु नवशाखायां रूपस्तंभद्वयं स्मृतम् ॥ ३१ ॥
૧. જે દેવના પ્રાસાદ હોય તેના પ્રતિદ્વારે ચારે દિશાની દ્વારશાખાએમાં મેં એ એમ આઠ કહ્યા છે, તે પ્રતિહારાનાં સ્વરૂપે દ્વારશાખામાં દ્વારપાલના સ્થાને કરવાં. શિવ, વિષ્ણુ, બ્રહ્મા, સૂર્યાં, ગણેશ, ગૌર્યાદિ ચડી અને જીન તી ́કર એ પ્રત્યેક દેવાના જુદા જુદા પ્રતિદ્વારા, માટે આઠે, તેના આયુદિ સાથે કલા છે. તે પ્રમાણે દ્વારશાખામાં દિશા પ્રમાણે કરવાં. વળી વચલા રૂપ સ્તંભામાં જે દેવ કે દેવી હોય, તેના પર્યાય રૂપાની પંક્તિ કરવાનું પણ કહે છે. વિષ્ણુ મંદિર હોય તે દશાવતાર સ્વરૂપે થાય, જૈન મંદિરમાં ખેડા વિદ્યાદેવીએ પણ કરે છે. પ્રતિહારી જે થામાં કહ્યા હોય તેવાં જ સ્વરૂપે કરવાં
Page #181
--------------------------------------------------------------------------
________________
જો
.
THirl
|
ર
આખુ દેલવાડાના સમદલ રૂપ સ્તંભયુક્ત કાર
દીપાવ અ. ૬
Page #182
--------------------------------------------------------------------------
________________
આખુ દેલવાડાના દેરાણી જેઠાણીના કળાયત ગેખલા
દીપાવ
Page #183
--------------------------------------------------------------------------
________________
द्वारामानाधिकार अ. ६
રામ
ज्ञानप्रकाश दीपाव
पंचशाखा द्वार.
શિઓ !
૧
હારતા ખાદ્વાર અને દ્વાર દાન
હવે નવ શાખાનું સ્વરૂપ કહું છું; જે દેવેને પણ દુર્લભ છે. નવ શાખા વાળા રૂદ્રના પ્રાસાદને વિષે શિવ, બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવા સહીત વિશ્રામ કરે છે. શાખાના વિસ્તારમાં અગિયાર ભાગ કરવા, તેમાં એકેક ભાગની સાત શાખાઓ
તા. ૧૧
Page #184
--------------------------------------------------------------------------
________________
८२
द्वारमानाधिकार अ. ६
ज्ञानप्रकाश दीपार्णव
અને બે બે ભાગના બે રૂપસ્તંભે કરવા. પહેલી પત્રશાખા, બીજી ગંધર્વશાખા, ત્રીજી રૂપસ્તંભશાખા, ચેથી ખત્વશાખા, પાંચમી ગંધર્વશાખા, છ રૂપસ્તંભ, સાતમી રૂપશાખા, આઠમી ખત્વશાખા, અને છેલ્લી નવમી સિંહશાખા જાણવી. શાખાના પેટા વિસ્તારના ચેથા ભાગે પાંચમા ભાગે; અથવા સાડાચાર ભાગે શાખાના પ્રવેશદ્વાર રાખવાં. આ નવ શાખાની વિધિ કહી. તેમાં બે રૂપ સ્ત આવે (અન્ય શાખાઓમાં એક રૂપરંભ હોય છે.) ૨૭-૨૮-૨૯૩૦-૩૧
वेदांशे द्वारपालाश्च गंगायमुनयोस्तथा । परे चामरधारी च ऊचे मृणालभूषितम् ॥ ३२ ।।
શાખાની ઉંચાઈના ચેથા ભાગે દ્વારપાલ કરવા. (ડાબી શાખામાં) યમુના અને જમણી શાખામાં ગંગાનાં સ્વરૂપે પણ કરી શકાય. તેની બે બાજુ ચામરધારીનાં સ્વરૂપ કરવાં. તે ઉપર દંડ સાથે કમળથી શેભતી શાખાઓ કરવી. ૩૨
ઉદુબર વિભાગ અને
સ્વરૂપ– मूलनासिकसूत्रेण એનો સમ ! દ્વારશાખાને ઠેક-પ્રતિહાર-ચામર છરધારી
द्वाविस्तारत्रिभागेन मध्ये वृत्तमंदारकम् ॥ ३३ ॥ उदुम्बरस्य चोत्सेधं त्रिधाभक्त तु कारयेत् । पीठ तु भागमेकेन द्विभागा पट्टिका भवेत् ॥ ३४ ।। मंदारकोभयपक्षे कीर्तिवक्त्रं कुणीद्वयम् । उदुंबर समाख्यातं पद्ममृणालसंयुतम् ॥ ३५ ॥
Page #185
--------------------------------------------------------------------------
________________
•
द्वारमानाधिकार अ. ६
સ્તની सीतारा ચાર માળ
સ
रुतीका
૨માગ પાંપ
ganesh
रुपाधिका मंशारा
ज्ञानप्रकाश दीपाव
અમારો શત્મ્યમી
ઉદુ'ખર ગાળવાનું' ચતુર્વિધ પ્રમાણ—
हस्तिनी સાધ્યા બિમાર માગ
VISI
સ્થળ
૮૩
उदुम्बरं कुंभकांत तदुच्छ्रयश्चतुर्विधः ।
तस्यार्धेन त्रिभागेन पादोनं रहितं तथा ॥ ३६ ॥
પવિત્વશ
સહ
સમાખાતલ સ્વરૂપ (તલકડા)-શબોદાર અને ઉદુમ્બરના તલ અને દન શ્લોક ૪૩ થી ૩૮
મળવા
મૂળનાસિક=રેખાના સૂત્ર ખરાખર; કુંભાની ઉંચાઈ ખરાખર ખરેશ મૂકવે (પ્રમાણમાં ગાળી પણ શકાય) દ્વારની પહેાળાર્ધના ત્રીજા ભાગે ઉમરાના મધ્યમાં ગાળ મદારક (માથું) કરવું. તે ઉંબરાની ઉંચાઇના ત્રણ ભાગ કરી એક ભાગનું ઊંચુ પીઠ=કણી જા કરવા. અને બાકી એ ભાગની પટ્ટિકા રાખવી. ઉંબરાના માણાની અને માજુ ખુણીયા: અને કીત્તિવત્ર ગ્રાસમુખ કરવાં. ઉંબરા કમળથી શાભતા કરવા. ૩૩-૩૪-૩૫
Page #186
--------------------------------------------------------------------------
________________
द्वारमानाधिकार अ. ६ ज्ञानप्रकाश दीपार्णव ઉંબરાની ઉંચાઈ ગાળવાનાં ચાર પ્રમાણ કહ્યાં છે-કુંભાની ઉંચાઈ બરાબર ઉંબરે રાખવો. (૨) કુંભાની ઉંચાઈના અર્ધ ભાગે ઉંબરો નીચે રાખો. (૩) કુંભાની ઉંચાઈના ત્રીજા ભાગે ઉંબરે નીચે રાખ. (૪) અને કુંભાની ઉંચાઈના ચેથા ભાગે ઉંબરે નીચે રાખવે, અર્થાતુ ગાળવે. (ઉંબરે ગાળતાં કુંભી વાઢ તલસ્વરૂપ-તલકડાં તે પૂર્વવત્ રાખવાં. તે ગાળવા નહિ). ૩૬ અર્ધચંદ્ર શાખાકાર
खुरकेन समं कुर्या-दर्धचंद्रस्य चोच्छूितम् । द्वारस्य विस्तरार्थेन द्वारव्याससमायतम् ॥ ३७ ॥ द्विभागमर्धचन्द्रश्च भागेन द्वौ गगारको । पत्रशंखसमायुक्तः पद्माका रैलंकृतः ॥ ३८ ॥
આxરા
પ્રાપ્તting, nીત.
1.
[ 1
પી નવાળા વિકાસ માજી
નવા પ્રકાર
s
!
અને
Rામ
છે મારું ?
me
ટોળ ,
E
ઉદુમ્બર અને અર્ધચંદ્ર તળ સ્વરૂપ
૧. કુંભાથી ઉંબરી ગાળવાનું સ્પષ્ટ વિધાન છે. એક એવી પણ માન્યતા આ સંબંધે પ્રવર્તે છે કે જે ઉંબરે ગાળવે તે તેની સાથે કુંભી પણ નીચે ઉતારી પરંતુ આ અમને પ્રામાણિક લાગતું નથી. માન્યતા ગમે તે હેય. ક્ષીરાવ ગ્રંથમાં ઉંબરો ગાળવાનું કહી, પીત્તમ ર પૂર્વાહૂ’ આમ શેખું કહ્યું છે. કુંભી તથા થાંભલે તે જેમ છે તેમજ રાખવાં. પરંતુ શાસ્ત્રના પાઠે મારીમચડીને પોતાની માન્યતા પ્રમાણે કબુલાવવાના પ્રયત્ન ન થવા જોઈએ. આ વાતના દાખલામાં કઈ જુના મંદિરના દતિને પ્રામાણિક કેમ માની શકાય? ગ્રંથાધાર જોઈએ. આ અમારી માન્યતા છે. બાકી તે તુંડે તુંડે મતિર્ભિન્ના છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
કG
કયા છે B LL LL
કે
IT
આબુ લુણીંગવસીની નવકી અને દ્વાર (અધ્યાય ૧૦)
Page #188
--------------------------------------------------------------------------
________________
@
Rat
આખું વિમળરસીના અને ગોખલે (અધ્યાય ૧૦)
Page #189
--------------------------------------------------------------------------
________________
द्वारमानाधिकार अ. ६
ज्ञानप्रकाश दीपार्णव
૮૧
-
-
-
-
R,
R:
::
*
==
=
:-
- -:.
.
..
GH
:
r.
પ 7,
III
a
-
Mun
મડેવરના ખરાના મથાળા બરાબર સમસૂત્રે અર્ધચંદ્રશદ્વાર ઉંચાઈમાં કરે. દ્વારની પહળાઈ જેટલો લાંબો અને તેમાંથી અર્થ નીકળતા (પહોળે) શદ્વાર (અર્ધચંદ્ર) કરો. તેની લંબાઈના ત્રણ ભાગમાં વચલો અર્ધચંદ્ર બે ભાગને અને તેની બે બાજુ ગગરા બે અર્ધા અર્ધા ભાગના કરવા તેના ગાળામાં શંખો અને પત્ર કરવાં. આ શદ્વારને કમળાની આકૃતિથી અલંકૃત કરે. (કેટલાંક જુનાં કામમાં અર્ધચંદ્રની વચલી ગેળા ગગરાથી બહાર નીકળેલી હોય છે.) ૩–૨૮
succesort
રીત -
Sur!
છે
.
a
bas • =
: ILAL AM :
, મંડપ અને ગર્ભગ્રહ
નું ભૂમિતળ રાખ" વાનું માન
उदुम्बरार्धे त्र्यंशे वा
मंडपेषु च सर्वेषु ।
पीठान्ते रङ्गभूमिका॥३९ પ્રાચીન શૈલીનું દ્વાર-તળ અને દશના ગર્ભગૃહના ઉંબરાની ઉંચાઈના અભાગે ત્રીજા ભાગે કે ચેથા ભાગે ગભારાનું ભૂમિ તળ રાખવું. રંગમંડપ કે નવકી એ સર્વનું ભૂમિતળ પીઠના મથાળા સુધીનું રાખવું. ૩૯
Page #190
--------------------------------------------------------------------------
________________
તારમાનાધિકાર ર. ૬ જાના રીવાળા ઉત્તરંગનું પ્રમાણ
उदुंवरसपादेन उत्तरङ्ग विनिर्दिशेत् । विभज्यते तदुच्छ्रायः भागा अथैकविंशतिः ॥ ४०॥ पत्रशाखा विशाखा च द्विसाध तु प्रकारयेत् । मालाधरं त्रिभाग च कर्त्तव्यं वामदक्षिणे ॥ ४१ ॥ पादोना छज्जीका पट्टी पादोना चोर्ध्व फालना । रथिका सप्तभागाच भागैक कंठमेव च ॥ ४२ ॥
kખ્યમય માળ
पड्भागसुत्सेधं कार्य-मुद्गम च प्रशस्यते । इदृशं कारयेत्माज्ञः सर्वयज्ञफलं भवेत् ॥ ४३ ॥. यस्य देवस्य या मूर्तिः सैव कार्योन्तरङ्गके । परिवारश्च शाखायां गणेशोत्तरङ्गके ॥४४॥ इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां शानप्रकाशदीपार्णवे
द्वारमानाधिकारे षष्ठोऽध्यायः । ६॥ હવે ઉત્તરંગનું પ્રમાણ અને તેના ઘાટ વિભાગ કહે છે. ઉંબરાથી સવાયો જાડે ઉત્તરંગ કરે. તે ઉંચાઈના એકવીશ ભાગ કરવા. નીચેથી પત્રશાખા અને વિશાખા (બીજી જે શાખાઓ હોય તે) તે બધું અઢી ભાગમાં કરવું. તે પર માલાધર ત્રણ ભાગ ઉંચા ડાબી જમણું બંને તરફ કરવાં. તેના પર પિણા ભાગની છછ અને પિણ ભાગની પટ્ટી કરવી. ઉભા ફાલનાના ખાંચાઓ પણ પિણ ભાગના રાખવા. છજા પર સાત ભાગની રથિકા (એટલે મધ્યમાં રૂપ અને નીચે ઉપર પાટલી છ0 મળીને સાત ભાગ) તેના પર એક ભાગને કંઠ (છાજલી જે તે ઉપર છે ભાગ ઉંચાઇના દેઢીયા (ગાળામાં ગ્રાસમુખ સાથે) કરવા. એ રીતે ઉત્તરંગની ઉંચાઈમાં ઘાટ વિદ્વાન શિલ્પીએ કરવા. તેથી સર્વ યજ્ઞનું ફળ મળે છે. ૪૦-૪૪ ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવને કારમાનાધિકાર નામને, શિ૯૫ વિશારદ પ્રભાશંકર ધડભાઈ સેમપુરાએ રચેલ, શિ૯પપ્રભા
નામની ભાષાટીકાનો છો અધ્યાય સમાપ્ત.
Page #191
--------------------------------------------------------------------------
________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे सप्तमोऽध्यायः ।।
देवता दिङ्मुखाधिकार
श्रीविश्वकर्मा उवाच
यन्मुख यस्य देवस्य तद् दिङ्मुखं च शस्यते ।
नोत्तराभिमुखा देवा देवा दक्षिणदिङ्मुखाः ॥ १ ॥ શ્રી વિશ્વકમાં કહે છે – જે દે જે દિશાના મુખના હોય, તે દિશા ભણી મુખ રાખીને બેસારવા. ઉત્તર દિશાના મુખવાળા દેવને દક્ષિણ દિશાના મુખ ભણી બેસારવા નહિ. ૧
पूर्वदिशाभिमुखश्चैव आदिदिवाकरो भवेत् । . चतुरं च ब्रह्माणं कुर्याच्च पूर्वदिङ्मुखम् ॥ २ ॥ પૂર્વ દિશાના મુખવાળા જે આદિદેવ સૂર્ય છે. તેને પૂર્વદિશાભિમુખ સ્થાપવા. બ્રહ્માને ચારધારવાળા પ્રાસાદમાં કે પૂર્વ દિશા સન્મુખ સ્થાપવા. ૨
स्वयंभूबाणी घाटयश्च मुखलिङ्ग सनातनम् ।
व्यक्ताव्यक्तस्वरूपश्च विश्वेशः सर्वदिङ्मुखः ॥ ३ ॥ स्वयं भूति, मालि'घटित (२० ) भि, भुमलिन, सनातनाव, વ્યક્તલિંગ, અવ્યક્તલિંગ અને વિશ્વેશ્વર એ સર્વ દિશામાં સ્થાપન કરવાં. અથવા તે સર્વના ચતુર્મુખ પ્રાસાદ કરવા. ૩
सर्वत्र सर्वतोभद्र-श्चतुरिः शिवालयः । मूर्तिभेदेन जानीया-चतुरः प्रकीर्तितः ॥ ४ ॥ होमशाला च कर्त्तव्या चतुर्दारोपशोभिता । यज्ञमंडपवेदीषु चतुरः प्रकीर्तितः ॥ ५ ॥ स्थाप्यं शिवं जिन ब्राह्म चतुरं चतुर्मुखम् ।
बाणलिंङ्ग राजलिङ्ग मुखलिङ्ग तथैव च ॥ ६ ॥ ચારે બાજુ ભદ્રવાળું અને ચારદ્વારવાળું શિવાલય થાય; એ મૂર્તિના ભેદે કરી ચાર વારવાળું કહ્યું છે. હેમશાલા, યજ્ઞમંડપ અને યજ્ઞની વેદી પણ ચારવાળી શેલાયમાન થાય. શિવ, જીન, બ્રહ્મા, બાણલિંગ, રાજલિંગ, મુખલિંગ, એ સર્વને ચારદ્વારવાળા, ચતુર્મુખ પ્રાસાદ કરી શકાય. ૪-૫-૬
Page #192
--------------------------------------------------------------------------
________________
देवता दिङ्मुखाधिकार अ.७ शानप्रकाश दीपार्णव द्विजराज रेवतं च विदुर्वारुणदिङ्मुखम् ।
पूर्वापरमुखा ये च वक्ष्यन्ते ते यथार्थतः ॥ ७ ॥ બ્રિજરાજ અને રૈવત એ દેવો પશ્ચિમાભિમુખના જાણવા. હવે પૂર્વ અને પશ્ચિમમુખના દેવોને યથાર્થ કહું છું. ૭
ब्रह्मा विष्णुः शिवः सूर्यः इन्द्रस्कंदहुताशनाः ।
पूर्वापरमुखा ह्येते वास्तुशास्त्रेषु कीर्तिताः ॥ ८॥ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ઇન્દ્ર, કાર્તિકસ્વામી અને અગ્નિદેવ, એ દે પૂર્વ અને પશ્ચિમમુખે સ્થાપન કરવા, એવું વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે. ૮
गणेशश्चैव नागेशः क्षेत्राधिपश्च भैरवः । धनाध्यक्षश्च गन्धर्वा ग्रहमातृगणास्तथा ॥९॥ नकुलीशश्च चंडीशः कार्या दक्षिणदिङ्मुखाः ।
एवं विदिङ्मुखाः कार्या नान्ये चैत्र दिवौकसः ॥ १० ॥ गणेश, नागेश, क्षेत्रास, २१, उमेर, ग, घ, भात, नदीश અને ચંડીશ એ દે દક્ષિણભિમુખ બેસાડવા, તથા વિદિશામાં પણ બેસાડી શકાય છે. અન્ય કોઈ દેવ.(હનુમાન સિવાય) વિદિશામાં બેસાડવા નહિ. ૯-૧૦
नैत्याभिमुखः स्थाप्यो हनुमान् बलवुद्धिमान् । .. रुद्र एकादशी रौद्रो राक्षसानां क्षयंकरः ॥ ११ ॥
બળવાન અને બુદ્ધિવાળા એવા હનુમાનજીને નિત્યદિશા સન્મુખ સ્થાપન કરવા. રાક્ષસે ક્ષય કરનાર રૂદ્રસ્વરૂપવાળા અગિયાર રૂદ્રોને પણ નૈઋત્ય દિશામાં સ્થાપવા. ૧૧
ऊर्ध्वमूलमधोऽग्रं च विलोम द्वाःकपाटकम् । __वरुणोत्तरपूर्वेण स्थाप्यं चैवं सुशास्त्रतः ॥ १२ ॥ મૂલ ભાગ ઉપર અને અગ્ર (મસ્તકને) ભાગ નીચે એવા દરવાજાનાં કમાડ ઉલટાં જાણવાં. દરવાજા પશ્ચિમ, ઉત્તર, અને પૂર્વ મુખના વિશેષ કરીને પ્રાસાદના) રાખવા એ શાસ્ત્રાજ્ઞા છે. ૧૨
भैरवं क्षेत्रपालं च चैतालाघोरा पित्रीशान् । चण्डादि यमनागादि स्थाप्य दक्षिणदिङ्मुखम् ॥ १३॥ भूतप्रेतपिशाचाश्च यक्षेशदैत्यराक्षसाः ॥
अन्याः क्षुद्रदेवदेव्यः दक्षिणाभिमुखास्तथा ॥ १४ ॥ १. यक्षराज रममाण, विदुर्दक्षिणदिङ्मुखम्-"अपराजित सूत्रसंतान सूत्रम् ॥ १३४
Page #193
--------------------------------------------------------------------------
________________
देवता दिङ्मुखाधिकार अ. ७ ज्ञानप्रकाश दीपार्णव
दिक्पालोक्तदिशि स्थाप्या पुरद्वारोक्तदेवताः ॥
મત્ર તે ચ7 પૂનાદાનિર્ન સંસાયઃ | ૨૬ છે. ભૈરવ, ક્ષેત્રપાળ, તાલ, અઘોર અને પિતૃદેવ, ચંડી, યમ, નાગદેવ આદિ ઉગ્ર દેવદેવીઓ દક્ષિણાભિમુખ (દક્ષિણ સામે) એસારવાં. યક્ષેશ (કુબેર), દત્ય, રાક્ષસ, ભૂતપ્રેત, પિશાચ અને શુદ્ર જાતિનાં દેવદેવીઓ પણ દક્ષિણ દિશા સામે મુખે બેસારવાં. જે દિગ્યાલ જે દિશાના હોય તે દિશા સામે બેસારવા. નગરદ્વારે જે દે કહ્યા હોય તે બેસારવા. આમ યથાગ્ય સ્થાને કહેલી દિશામાં દેવોને બેસારવા. એથી ઉલટી દિશામાં બેસારવાથી, પૂજા કરનારને હાનિ અને લક્ષમીને ક્ષય કરે છે. ૧૩–૧૪-૧૫
दक्षिणोत्तरमुखाश्च प्राच्याथैवं तु पश्चिमाः ।
वीतरागस्य मासादाः पुरमध्ये सुखावहाः ॥ १६ ॥ દક્ષિણ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ એ ચારે દિશામાં વીતરાગ (જિનદેવ)ના પ્રાસાદે નગરમાં હોય તો સુખકારક છે. ૧૬
प्रशस्तं च समुत्सेधे गृहस्यार्धभूरंगिका ।
श्रियं शांतिमीप्सितं च कर्तुः कारयितुस्तथा ॥ १७ ॥ इति श्रीविश्वकर्मणा ते वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपावे
देवतादिङ्मुखाधिकारे सप्तमोऽध्यायः ॥७॥ ઘરની ઉપર અર્ધ ભૂરંગિકા હોય તે પ્રશસ્ત છે. તે બંધાવનાર તેમજ બાંધનારને લક્ષમી, સુખશાંતિ અને ઈચ્છિત ફળ દેનાર છે. (ભૂરંગિકાની પ્રથા ઉત્તર ભારતમાં વિશેષ દેખાય છે). ૧૭
ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવના દેવતા દિડ મુખાધિકારની, શિષ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ કરેલ શિ૯૫પ્રભા નામની ભાષા ટીકાને
સાતમે અચાય સમાપ્ત.
૧. રેવતા વિદ્યુહ .૧ પૂર્વ મુખ દેવો–બ્રહ્મા, વિષ્ણુ, શિબાણુલ સ, રાજલંગ, મુખલિંગ, સૂર્ય, ઈંદ્ર, કાત્તિકસ્વામી, જીન, ૨ અમિણું–અગ્નિદેવ, દિગપાલ. - ૩ દક્ષિણમુખ–નાગેશ, ક્ષેત્રપાળ, નિતિ, ભૈરવ, અાશિવ, જીન, જંગરાજ, કુબેર, માંધ, ગ્રહ, માતૃકાગણ, નકુલીશ, નાગ, ચંડીશ, હનુમત, યમ, (આ દેવો વિદિશામાં પણ બેસી શકે) વિતાલ, પિતૃગણ, યક્ષ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ અને શુદ્ર જાતિનાં હે-દેવીઓ. ૪ નૈઋત્ય મુખ-નિતિ , ક્ષેત્રપાલ, ભૈરવ, હનુમંત,
૫ પશ્ચિમમુખ-- બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ઇન્દ્ર, સ્કંદ (કાર્તિક) અગ્નિ, વરૂણદેવ, કિજરાજ, રૈવત, જીન- ૬ વાયવ્યમુખ-વાયુદેવ-દિપાલ.
૭ ઉત્તરમુખ-કુબેર-શિવલિંગ, બ્રહ્મા, જન, ગણેશ, વિષ્ણુદશાવતાર, ૮ ઇશાનમુખ–દ થાન=ઈશ દિલ, ૯ ચતુમુખ-શિવલિંગ, બ્રહ્મા, જીન, યજ્ઞમંડપ, હેમશાલા. જ્ઞા. ૧૨
Page #194
--------------------------------------------------------------------------
________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे अष्टमोऽध्यायः ।।
देवता दृष्टिपद स्थापनाधिकार
શીવિશ્વ સવાર
'द्वात्रिंशद् द्वारमुत्सेध-मूर्ध्वके त्रीणि वर्जयेत् ।
પષ્ટ શિવ ગૌો વિશ-નમ્ છે ? . द्वादशे तु समुत्सेधे कुर्याच जलशायिनम् । चतुर्दशे मातृदेवीं षोडशे यक्षमेव च ॥ २ ॥ अष्टादशे तु कर्त्तव्या-वुभौ रुद्रौ च श्रीहरिः । ब्रह्मयुग्मं च कर्तव्य-मत ऊर्च तथा शृणु ॥ ३ ॥ एकाधिके बुधश्चैव लेपचित्राणि कारयेत् । विंशतिमे दुर्गादेवी अगस्ति रदस्तथा ॥ ४ ॥ एकविंशतमे चैव लक्ष्मी च जिनमेव च ।
चतुर्विशे समुत्सेधे सरस्वती गणाधिपम् ॥ ५ ॥ ૧. સુત્રસંતાન મૂત્ર ૧૭૭માં ચોસઠ ભાગ કરી દેવદષ્ટિસ્થાન એકી અંકે કહેલા છે. તેમ અહીં નથી. વળી સૂત્રસંતાન લોક માં હુપતિ કુ કાવ: | કહ્યું છે. એટલે ક્રિયાના જ્ઞાનના અભાવવાળા લેકે ઉંબરાથી ઉત્તરંગ સુધીના ભાગનું આ વિધાન છે, તેવું માની દુરાગ્રહ સેવે છે, પરંતુ ઉંબરે તે બાળવાનું કહ્યું છે. તેથી શાખા એજ દ્વાર ખરો ઉદય જાણ. અહીં કહેલા દેવદષ્ઠિસ્થાન સૂત્ર સંતાનથી કંઈક જુદાં પડે છે. અને એવાં મતમતાંતર અનેક છે. પણ વિદ્વાને એ ગમે તે એક ગ્રંથના સુત્રોને માન્ય કરી ચાલવું જોઈએ. સૂત્રસંતાનના ૬૪ ભાગનાં દેવદષ્ઠિસ્થાન વધુ વ્યવહારમાં છે.
દષ્ટિ સંબંધેના જુદા જુદા ગ્રંથમાં જુદા જુદા મત પ્રવર્તે છે. ચૌદમી સદીના જૈન ઠકકુર ફેરૂએ રચેલા વાસ્તુસારમાં કહ્યું છે કે કારની ઉંચાઈમાં દશ ભાગ કરી, નીચેથી પહેલા ભાગે મહાદેવ, બીજા ભાગે શિવશક્તિત્રીજા ભાગે શેષશાયિ (વષ્ણુ, ચોથા ભાગે લક્ષ્મીનારાયણ, પાંચમા ભાગે વિષ્ણુદશાવતાર, વરાહાવતાર; છઠ્ઠા ભાગે લેપચિત્રની પ્રતિમાની દૃષ્ટિ, સાતમા ભાગે શાસનદેવ (જીનપ્રભુના યક્ષ યક્ષિણ આદિ અને સાતમા ભાગમાં દસ ભાગ કરી, તેમાં સાતમા ભાગે વીતરાગ જનરભુની દૃષ્ટિ રાખવી. આઠમા ભાગે ચંડી દેવી, અને નવમા ભાગમાં ભૈરવ તથા છત્ર ચામરધારી દેવાની (ઇદ્ર)ની દષ્ટિ રાખવી. અને દશમા ભાગમાં કોઈની દૃષ્ટિ રાખવી નહિ.
Page #195
--------------------------------------------------------------------------
________________
देवता दृष्टिपद स्थापनाधिकार अ. ८ ज्ञानप्रकाश दीपार्णव
पडधिकविंशोत्सेधे मानवचन्द्रमेव च । ब्रह्माविष्णुस्तथा रुद्रः सूर्यस्तु सप्तर्विशतौ ॥६॥ भैरवश्चण्डिका चैव एकोनत्रिंशदशके ।
तध्वे भैरवं कार्य नान्येषां तु कदाचन ॥७॥ શ્રી વિશ્વકર્મા કહે છે કે – દ્વારની ઉંચાઈને (શાખના) બત્રીશ ભાગ કરવા, તેમાં ઉપરના ત્રણ ભાગ છેડી દેવા. નીચેથી આઠમે ભાગે શિવલિંગ, દશમાં અને અગિયારમા ભાગમાં કેઈ દેવની દષ્ટિ કહી નથી. બારમા ભાગે સુતેલા વિષ્ણુ, જળશાયિ શેષનારાયણ, ચૌદમે ભાગે માતૃકાદેવીએ, સાળમા ભાગે યોની;
અઢારમે ભાગે શિવપાર્વતી, લક્ષ્મીનારાયણ અને બ્રહ્માસાવિત્રી એમ ત્રિપુરૂષયુગ્મમૂર્તિની દષ્ટિ રાખવી. હવે તે ઉપરના ભાગેની દૃષ્ટિ સાંભળે. ઓગણીશમાં ભાગે બુદ્ધ તથા લેય અને ચિત્રોની મૂર્તિઓ; વિશમા ભાગે દુર્ગાદેવીની, અગરસ્ય નારદાદિક ઋષિાની; એકવીશમા ભાગે લક્ષ્મી અને જિનદેવની; વશમા ભાગે સરસ્વતી અને ગણેશની છવીશમા ભાગે માનવચંદ્રની, સત્તાવીશમા ભાગે સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવની (મૂર્તિ)ઓગણત્રીશમા ભાગે ભેરવ અને ચંડિકાદેવીની દષ્ટિ રાખવી. ઓગણત્રીશમા ભાગની ઉપર ભૈરવ સિવાય કેઈ દેવની દૃષ્ટિ રાખવી નહિ. ૧–-૭ (જુઓ–વિવિધ મંથના મતે દખિસ્થાન દર્શાવતું કોષ્ટક) પુનઃ દૃષ્ટિ સ્થાન
द्वारोच्छ्योऽष्टधा भक्त ऊर्ध्वभाग परित्यजेत् ।
सप्तम-सप्तमे भागे तस्मिन् दृष्टिस्तु शोभना ॥ ८॥ ૧. દિગમ્બરાચાર્ય વસુનંદિત પ્રતિષ્ઠાસારમાં કહે છે
“विभज्य नवधा द्वारं तत् पड़भागानधस्त्यजेत् ।
ऊवा शो सप्तम तद्वद् विभज्य स्थापयेद् दृशम् ॥ દ્વારાદયના નવ ભાગ કરી, નીચેના છ ભાગ, અને ઉપરના બે ભાગ તજી દેવા. બાકી જે સાતમે ભાગ રહ્યો તેમાં નવ ભાગ કરી તેમાં સાતમા ભાગે પ્રતિમાની દષ્ટિ રાખવી.
વાતુસાર અને વસુનંદીજીના દષ્ટિમત જૈનગ્રંથ પણ, પરસ્પર જુદા પડે છે. સૂત્રસંતાનથી પણ તે સાવ ભિન્ન છે. અહીં દીપાર્ણવ અને ક્ષીરાણુંવ ગ્રંથને દૃષ્ટિમત એક છે. પણ તે સૂત્રસંતાનથી ભિન્ન છે. દીપાવ અને ક્ષીરાણુંવ ગ્રંથ શિષના સમૃદ્ધ ગ્રંથ ગણાય છે. આ બંને ગ્રંથ સૂત્રસંતાનથી પણ ભિન્ન હોવાનું કારણ કદાચ સમ્રમ મહાપ્રાસાદે (કદાચ નિરધાર પ્રાસાદે વિષે પણ સંભવિત છે. દીપાર્ણવ અને ક્ષીરાણુંવમાં વિશેષ કરીને સભ્રમ મહાપ્રાસાદનાં સૂત્રોના પ્રમાણે વિશેષ આપેલ છે. તે કારણે આ વિધાન સંભવિત છે. પરંતુ સાંધાર કે નિરધાર પ્રાસાદોનાં દષ્ટિસ જુદાં હેવાનું કોઈ ગ્રંથમાં જોવામાં આવતું નથી. બીશ ભાગ દાઝસૂત્રનું પ્રમાણ, ક્ષીરાણું તથા દીપાવમાં
Page #196
--------------------------------------------------------------------------
________________
૨
રેવતા રહિ સ્થાપનાધિવા જ. ૮ શાનબા રાજ
દ્વારની ઉંચાઈના આઠ ભાગ કરી ઉપર આઠમો ભાગ તજી દેવો. સાતમા ભાગના આઠ ભાગ કરી તેના સાતમા ભાગે દેવેની દષ્ટિ રાખવી શુભ છે. ૮ પ્રતિમા સ્થાપન પદ વિભાગ
अथाष्टविंशतिर्भागा गर्भगृहार्धभागतः । प्रथमे च शिवः प्रोक्तः किंचिदीशानमाश्रितः ॥ ९ ॥ कर्णपिप्पिलिकासूत्र भुजगर्भ तु संस्थितम् ।
पादगुल्फगर्मसूत्रे पदगर्भेषु देवताः ॥ १० ॥ ગર્ભગૃહમાં દેવ થાપન કરવાના વિભાગ કહે છે – પ્રાસાદના ગર્ભગૃહના મધ્યભાગ (દ્વાર તરફનો ભાગ છેડી) પાછળ ભત તરફના અર્ધ ભાગને અઠ્ઠાવીશ ભાગ કરવા. તેમાં મધ્ય ગર્ભના પ્રથમ ભાગમાં શિવલિંગની સ્થાપના કરવી. તે કહ્યું છે. દીપાવના ગ્રંથકારે ભિન્નમત આઠ ભાગને જે સર્વસાધારણ છે તે પ્રમાણે કહ્યો તો છે જ, ચેસઠ ભાગ અને આઠ ભામનાં વિધાન સૂક્ષa, ચાનિત સૂત્રરંગ, रूपावतार, देवतामूर्तिप्रकरणम्, ज्ञानरत्नकोश, वास्तुमंजरी भने वास्तुराजमा આપેલાં છે. વર્તમાનકાળમાં શિલ્પીએ આઠ ભાગનાં દૃષ્ટમૂત્ર વિશેષ કરીને વ્યવહારમાં લે છે.
દ્વારાદયના આઠ ભાગ કરી ઉ ભાગ છોડી, સાતમાના ફરી આઠ ભાગ કરી, તેના સાતમા ભાગનું દરિસ્થાન સામાન્ય રીતે બતાવ્યું છે. આ સૂત્ર સૂત્રસંતાન અપરાજીતના ૬૪ ભાગના વિધાનને મળતું આવે છે. જ્યાં સૂવ વિભાગની રેખા (ખસરા-લીટી આવેલ હોય ત્યાંજ દષ્ટિ એટલે આંખની કીકીને ગર્ભ રાખવાની પ્રથા ચિટપીએમાં છે. હમણું જૈન વિદ્વાને શમણને અર્થ સાતમામાં એટલે સાતમાની અંદર એવો કરે છે. જ્યારે શિલ્પીઓ સાતમાના સાતમે જે વિભાગ આવ્યો હોય ત્યાંજ દષ્ટિ રાખવાનું માને છે. આ વિવાદ પ્રામાણિક પણ હોય છતાં વિશ્વકર્મા રચિત પ્રાચીન ગ્રંથોમાં કહેવું નથી. આ વિધાન ફક્ત સોળમી સદીના પ્રાસાદમંડન અ. ૪ના ક પાંચમાં નંબર રદ છે હિદે રે ગુમ એમ કહ્યું છે. આ પ્રમાણુ શ્રીમંડને ક્યા ગ્રંથનું લીધું છે તે હજુ જાણવામાં આવ્યું નથી. આ સુત્ર જૈન વિદ્વાને, પિતાના સમર્થન રૂપે ટકે છે. બાકી શિ૮૫ના કેઈ પ્રાચીન ગ્રંથોમાં દષ્ટિસત્ર આયના હિસાબે મેળવવાનું કહ્યું નથી. જયારે શલ્પીઓ પોતાના મત સમર્થનમાં લીરાવમાં અ. ૧૧૯ અને વૃક્ષાર્ણવ અ. ૧૪૭નું પ્રમાણું આપે છે . अर्चादृष्टिः थरः स्तंभः पीठ मंडोवरस्तथा ॥ बाल लोपयेद् यत्र निष्फल' તભારે II દેવની દૃષ્ટ સ્તંભ પીઠ મંડેવર વિગેરેના ઘરે કહેલા સૂત્ર પ્રમાણે રાખવા. એક વાળ એટલે લેપ ઉંચા કે નીચે થવા ન દે. નહિતર તે કાર્ય ફળને આપનાર થતું નથી. પણ કાયસહિ સમયે શિપીઓએ આવા મતમતાંતરના વિતંડાવાદમાં ન ઉતરતાં જૈન વિદ્વાને આ કાર્યમાં પિતપોતાના મતને આમહ સેવે ત્યારે તેમ કરવું,
Page #197
--------------------------------------------------------------------------
________________
સુપ્રસિદ્ધ સામનાથજી મહાપ્રાસાદને પ્રવેશભાગ હિંડાલક તારણ સહિત રૂપવાળા તભા અને તે પરનું ઇલીકા જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાંચ પાંચ ફુટ ઉંચી મૂર્તિ આ છે. સ્થપતિ: પ્રભારા'કર ઓધડભાઇ સામપુરા,
દીપાવ
Page #198
--------------------------------------------------------------------------
________________
સુપ્રસિદ્ધ સેમનાથજી પ્રાસાદ (પ્રભાસપાટણ)-દિભૂમિ યુક્ત મંડોવર તથા સંવરણ
સ્થપતિ ઝ, એ. સોમપુરા-પાલીતાણા
દીપાવ
III
સાંચી સ્તૂપના દરવાજા પરનું. ઈ. સ. પૂ. બીજી સદીનું તારણ
દીપાવલ
Page #199
--------------------------------------------------------------------------
________________
Pres
*
*
* ****
*** *ન
'** ***
**ft * * * * *
*
* *
* *
*
?!
_
1
+
+ 1
-
કે
10
CHE
TIL
TT
recieving t
કમ= ===
.
:
=
સંધાર મહાપ્રાસાદની ચતુણ્ડિકા અને દ્વાર
-
વઘઇ કા. Front Chont of SHRI SOMNAD: Toezie
ક
1ts .
==
===
hકાકા: સરકારના માજs
==
,
નામ:
---
A
by PRADHASHANKER SOM
dr
- fમકleci.. 1–
. (જુઓ: અધ્યાય - ૫)
જ88 vies 2 wજ કરીને
--- --- -- - 1
* - -
- -
-
- • - • - - -
-
- 1 -
- - - -
INCH
I TOOT
SCAL
ક
r
Page #200
--------------------------------------------------------------------------
________________
જેવા દિપ થાપનાદિર . ૮ શાનારા પર કાંઈક (એકાદ જવ) ઈશાન તરફ સ્થાપવા. બીજા દેને કાનના મધ્ય ગર્ભે, બાહુના ગર્ભે એમ કહેલા પદ ગર્ભે દેવેની સ્થાપના કરવી. ૯-૧૦
द्वितीये हेमगर्मस्तु नकुलीशस्तृतीयके । चतुर्थे चैव सावित्री रुद्रः स्यात् पंचमे पदे ॥ ११ ॥ षष्ठे स्थात् षड्वक्त्रस्तु सप्तमे च पितामहः ।
अष्टमे वसुदेवश्च नवमे च जनार्दनः ॥ १२ ॥ ઉચાનીચા દષ્ટિસના દોષનું ફળ કહ્યું છે કે -આર્થરજૂ શ્યારા અપાત્ भोगहानये ॥ रेखाष्टियंदा प्राक्ष दानपुण्यविवर्धनम् ॥ (शोराणव-घृक्षार्णव) આવેલા માનથી જે દેવની દૃષ્ટિ ઉંચી રાખે તે દ્રવ્યને નાશ થાય અને જે નીચી રાખે તો ભોગસમૃદ્ધિનું નુકશાન થાય છે. તેથી બુદ્ધિમાને દષ્ટિરેખા સુત્ર પ્રમાણે રાખવી જેથી દાન પુણયની વૃદ્ધિ થાય છે. - દષ્ટિ સંબંધના ગ્રંથ મતમતાંતરમાં સૂત્રસંતાન-અપરાજિત, ઠકકર દેરૂ, વસનંદિમત અને દીપણુંવના મતે જે ૨ ગજ ૧૭ ઈંચન દારની ઉંચાઈ હેય તો એક દષ્ટાંત રૂપે જનદેવની દષ્ટિ કેટલી નીચે આવે તે આપણે જોઈએ.
(૧) સત્રસંતાન-અપરાજિત મતે ઉત્તરથી નીચે અગિળ દોરો ૧ લગભગ (૨) ઠકકર ફરે વારતુસારના મતે ' , " ૧૮ • • લગભગ () વસુનંદોના મતે
• ,
બ ૧૬ , બે લગભગ (૪) દીપાવ ગ્રંચના મતે
• ૨૨ , લગભગ ઉપરનાથી એક વરતુ ફાલત થાય છે કે કાઈ જુના સ્થળે દષ્ટિ નીચી જણાતી હોય તે દોષ દેતાં પહેલાં વિચાર કરીને નિર્ણય કરે, આવા જુદા જુદા મતમતાંતરથી શંકિત થવું નહિં. જુદા જુદા આચાર્યોને, કવચિઠ્ઠ તેમજ એકજ આચાર્યના જુદા જુદા ગ્રંથમાં પૃથફ પૃથફ મતો કદાચ સકારણ પણે હેય. આથી શિપીઓએ ગમે તે એક ગ્રંથના મતને અનુસરવું તેજ ઈષ્ટ છે.
ચોસઠ ભાગના દષ્ટિથાન વૃક્ષાર્ણવ, સૂત્રસંતાન-અપરાજિત, જ્ઞાનરત્નાશ, અને દેવમૂર્તિ પ્રકરણમાં આપેલાં છે. જ્યારે બત્રીસ (૩૨) ભાગના દરિસ્થાન દીપાવ, ક્ષીરાણું અને જ્ઞાનરત્નકેશમાં પ બેઉ મતે આ પેલા છે. આઠ ભાગના સાતમા ભાગનું દૃષ્ટિપ્રમાણ, સર્વસાધારણ રવીકારે છે. વળી આ પ્રમાણે ઉપરોક્ત ગ્રંથાએ અને પ્રાસાદમંડને તેમજ વાતૃમંજરી અને વાસ્તુરાજાએ પણ આપેલ છે. આ પ્રમાણ વ્યવહારમાં વિશેષ પ્રચલિત છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
८५
देवता दृष्टिपद स्थापनाधिकार अ. ८ ज्ञानप्रकाश दीपाव
दशमे विश्वरूपस्तु अग्निदेव एकादशे । द्वादशे भास्करश्चैव दुर्गा स्याच त्रयोदशे' ॥ १३ ॥ चतुर्दशे विघ्नराजो ग्रहाश्च दशपंचमे । पोडशे च भवेन्माता गणाः सप्तदशांशके ॥ १४ ॥ अष्टादशे भैरवस्तु क्षेत्रपालस्ततोऽधिके । यक्षराड् विंशतितमे हनुमांस्तु पदाधिके ॥ १५ ॥ द्वाविंशे तु भृगधोर-स्तथाऽघोरः पदाधिके । चतुर्विंशे भवेद् दैत्यो राक्षसश्च पदाधिके ॥ १६ ॥ पिशाचश्चैव षड्विंशे भूतश्चैव तथापरे ।।
तदने च पद शुन्य क्रमेण मंडलस्थिताः ॥ १७ ॥ ૧. પ્રતિમા સ્થાન પદવિભાગ–અઠ્ઠાવીશ ભાગ ગર્ભગૃહના પાછલા ભાગ કરી તેમાં દેવતા સ્થાપનાના પવિભાગ આપેલા છે. દીપાવ અને અપરાજિત સૂત્રસંતાન તથા જ્ઞાનરત્નકેથ જેવા પ્રાચીન ગ્રંથો એક મતે અઠ્ઠાવીશ ભાગને આ મત સ્વીકારે છે. પરંતુ રૂપાવતાર દેવતાત્તિ પ્રકરણમ અ. ૩ ગર્ભાધના ૪૯ ભાગ કહીને પદસ્થાપના કરે છે.
भागा एकोनपंचाशद् गर्भाद्ध भित्तितो भवेत् । गर्भाशो ब्रह्मसंस्थानं देव भागाष्टक ततः ॥६॥ मानुषः षोडशांशः स्यात् चतुधिश: पिशाचकः । देवांशे ब्रह्मविष्ण्वंशाः सर्व देवाश्च मानुषे ॥ ७ ॥ मातरो यक्षगन्धर्वा रक्षोभूतसुरादयः ।
स्थाप्या पैशाचशे ते ब्रह्मांशे लिङ्गमैश्वरम् ॥ ८॥ ગભારાના (પછીત તરફના) અર્ધભાગના ઓગણપચાસ ભાગ કરવા. તેમાં ગર્ભથી પહેલે ભાવ ઘહ્માંશ, પછી આઠ ભાગ દેવાંશ, પછી ભામ સોળ માનુષ, અને ચોવીશ ભાગ પિશાચક, (આમ કુલ૪૯ ભાગ થયા. આમાં દેવાંશમાં બ્રહ્મા અને વિષ્ણુ સ્થાપન કરવા. અને માનુષઅંશમાં સર્વદેવ, અને પિશાચક અંશમાં માતર, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, ભૂત આદિ સ્થાપન કરવાં. (બ્રહ્માંશમાં ગર્ભગૃહના મધ્યમાં) લિંગની સ્થાપના કરવી. આ ઓગણપચાસ વિભાગનું દેવતાપદ સ્થાપન પ્રમાણુ દ્રવિડગ્રંથ, મમતમમાં પણ આપેલું છે. વળી સમરાંગણ સૂત્ર ધારમાં મહારાજ ભેજવ અધ્યાય (૭૦)માં કહે છે કે
भक्ते प्रासादगर्भाध दशधा पृष्ठभागतः । पिशाचरक्षोदनुजाः स्थाप्या गन्धर्षगुह्यकाः ॥
आदित्यश्च डिका विष्णुव्रह्मेशानाः पदक्रमात् । ગર્ભગૃહની પછીત તરફના અભાગમાં દશ ભાગ કરી, ભીંતથી ૧-પહેલા ભાગમાં પિશાચ ર બી જામાં રાક્ષસ, ૩-ત્રીજામાં દૈત્ય, કથામાં ગંધર્વ, ૫-પાંચમામાં યક્ષ,
Page #202
--------------------------------------------------------------------------
________________
૬
શ્રી સામફેય
देवता दृष्टिपद स्थापनाधिकार अ. ८
PO SONORA
સ્તશિકા તારણુ ચુક્ત અગ્નિદેવ મૂત્તિ સ્થાપનાને ક્રમ જાણુવેા. ૧૧–૧૭
ज्ञानप्रकाश दीपाव
આજે ભાગે હેમગભ (બ્રહ્મા શાલિગ્રામ), ત્રીજે ભાગે નકુલીશ ( નકુલીશ-પાશુપત શૈવ ), ચેાથા ભાગે સાવિત્રી, પાંચમા ભાગે રૂદ્ર, છઠ્ઠા ભાગે કાન્તિકસ્વામી, સાતમા ભાગે બ્રહ્મા, આઠમા ભાગે વાસુદેવ, નવમા ભાગે જનાર્દન, દેશમા ભાગે વિશ્વરૂપ (એમ આઠથી દશમાં વિષ્ણુ), અગિયારમે ભાગે અગ્નિદેવ, ખારમે ભાગે સૂર્ય, તેરમા ભાગે દુર્ગા, ચૌદમા ભાગે ગણેશ, પદમે ગ્રહ, સેાળમે માતૃકાએ, સત્તરમે ગણુદેવ, અઢારમે ભૈરવ, ઓગણીશમે ક્ષેત્રપાલ, વીશમે યક્ષરાજ, એકવીશમે હનુમાન, ખાવીશમે ભૃગધેાર, ત્રેવીશમે અઘાર, ચાવીશમે દૈત્ય, પચીશમે રાક્ષસ, વીશમે પિશાચ, સત્તાવિશમે ભૂતની મૂત્તિ સ્થાપન કરવી, અઠ્ઠાવીશમા ભાગે ફાઇ પણ દેવની મૂર્ત્તિ સ્થાપવી નહિ. આ પ્રમાણે ગર્ભગૃહના મ’ડળેામાં
૬-છઠ્ઠામાં સૂર્ય, છ-સાતમ માં સુ'ડીદેવી, ૮-આર્ડમામાં વિષ્ણુ, -નવમામાં બ્રહ્મા, ૧દશમામાં એટલે મધ્ય ગર્ભ ભાગમાં શિવલિંગ સ્થાપના-એમ અનુક્રમે પદ સ્થાપના નવી. ભોજદેવના મતને મળતા નાથુ વિચિત વાસ્તુની અને સૂત્રધાર રાજિસંહ કૃત વાસ્તુરાના મત છે કે—
गर्भाद्ध दशभिर्भक्ते मध्ये लिङ्ग વિધિ મુિમાં સૂર્ય સુધ ા
न्यसेत्ततः । લિનં તથા ॥
मातृगणेश गंधर्वान् यक्षान् क्षेत्रेशदानवान् । रक्षोग्रहान् क्रमान्मादः पिशाचं भित्तिकावधि ||
ગર્ભગૃહના પાછલા અર્ધ ભાગના દેશ ભાગ કરરા તેમાં મધ્યમાં ગભે શિવલિંગ; ૧ બ્રહ્મા, ૨ વિષ્ણુ, ૩ ઉમાદેડા, ૪ સુર્ય, ૫ સુધ, ૬ ઈંદ્ર, ૭ જિન, ૮ ગણેશ, ૯ ગંધ,
Page #203
--------------------------------------------------------------------------
________________
wn
હારિn પર,
,
LI
-
5
(ક-૨
: Bewfamહિર નાસિર રાજા
T
હતી ? “
- -- રાજ' : 'મારી
-
ક
(અધ્યાય-૧) શ્રી દ્વારિકાધિશ જગટ્યદિર (સબ્રમ) સાંધાર મહાપ્રાસાદ તલકશન અને મડવર રતભેદય ભૂમિઉદય
yim
-----
----
.
t
. વિમા ય- - -
:14
-
-
1:
.
Tી
જ
છે.
૨૯
:
-
--
• • • - -
-
નામનિ -
-
-
-
!! “
:
-
-
-- *----
- - -
-------
-
-
-
--- --- . .
૨
.
*
ભૂમિ
પર્ણ...S... IP
Page #204
--------------------------------------------------------------------------
________________
2 )
-
ઇ---
છે |
-
ડF. . . . 8
g-.....
=
તંભ ભૂમિઉદય (અધ્યાય-૫) શ્રી સોમનાથ કૈલાસ મહામેરૂ પ્રાસાદ ભ્રમયુક્ત સાંધાર પ્રાસાદ તલદર્શન અને મંડોવર
|
III
આ
કે
II
-
T
-ધી
છે.
-....
મોવર યર-સ્ટ-1
l
FE
Sત-
ifl11
" - - -- -
-- જયો રિ-હુ-
+-- પાકિ
- -
-
- 3.
- 1 1 . .. •-• - • • vમ મૂર્સિવ-૪૬--- ' -
=
' ,
ડાં
છે
કોwi૪
Page #205
--------------------------------------------------------------------------
________________
देवता दृष्टिपद स्थापनाधिकार अ. ८ ज्ञानप्रकाश दीपार्णव
८ विष्णुभागे उमादेवी ब्रह्मस्थाने सरस्वती । सावित्री मध्यदेशे तु लक्ष्मी सर्वत्र दापयेत् ।। १८ ॥ वीतरागो विघ्नराजे यथोक्तं जिनशासने । मातृमण्डल मध्ये तु देवताश्च समस्तकाः ॥ १९ ॥ पर्यकासनो स्थानि विष्णुरूपाणि यानि च । विष्णुस्थाने जलशायी वाराहस्तत्पदेस्थितः ॥ २० ॥ मत्स्यादि-विष्णुरूपाणि सर्वाणि नवमे पदे । हरिशंकरोमामूर्ति-विष्णुस्थाने प्रकल्पयेत् ॥ २१ ॥ अर्धनारीश्वरं देवं रुद्रस्थाने प्रकल्पयेत् । सप्तमे ब्रह्मसंस्थाने 'हिरण्यामार्भकस्तथा ॥ २२ ॥
( જુઓ કેદ–દેવતા પદ સ્થાપન વિભાગ) * मिश्रमूत्ति च स्थापयेत् - पाठान्तरे યક્ષ, ક્ષેત્રપાલ અને દશ ભાગમાં દાનવ, રાક્ષસ, ગ્રહ, માતૃકા-એમ અનુમે દેવાની स्थापना ३२वी.
વળી ભોજદેવ સમરાંગણું સુત્રમાં કહે છે કે ભારાના છ ભાગ કરી પાછલે ભીંત તરફ એક છ ભાગ છોડીને પાંચમા ભાગમાં સર્વ દેવતાઓની સ્થાપના કરવી એ પ્રશંસનીય છે,
સુત્રધાર વિરપાલ વિરચિત પ્રાસાદતિલક બેડાયા પ્રાસાદમાં કહે છે કે-” प्रासादगमे हि दलं विधे द्वाराप्रखंड परिवर्जनियम् । दलेऽन्यतः पंचविभागकार्य तस्मिन् विधेयानि निजासनानि ॥१॥ यक्षादयश्च प्रथमे विभागे द्वितीयभागेऽखिलदेवता वै। ब्रह्मा च सूर्यश्च जिनस्तृतीये चतुर्थे हरिः पञ्चमे हरश्च ॥२॥
પ્રાસાદના ગર્ભગૃહને અર્ધભાગને દાર તરફનો ભાગ છોડી દે. બીજામાં પાંચ ભાગ કરી તેમાં નાં આસને (સિહાસને)નાં વિધાન કહે છે. પછીતથી પહેલા ભાગમાં યક્ષ, ગાંધર્વ, ક્ષેત્રપાલાદિ, બીજા ભાગમાં સર્વ દેવદેવીઓ; ત્રીજામાં બ્રહ્મા, સૂર્ય, અને જિન તીર્થંકરનું સિંહાસન કરવું. ચોથા ભાગમાં વિષ્ણુ અને પાંચમા ભાગે હર, શિવલિંગની स्थापना ४२वी.
જિનદત્તરના નીતિશાસ્ત્રના ગ્રંથ વિવેક વિલાસમાં પણ સત્રધાર વીરપાલના પ્રાસાદ તિલક ગ્રંથના આ મતનું લગભગ સમર્થન કરે છે. વળી ઠકકર ફેર પણ વાસ્તુસારમાં પાંચ ભાગ કહે છે.
प्रासादगमे गेहाथै भित्तितः पंचधाश्ते । यक्षाद्याः प्रथमे भागे देव्यः सर्वा द्वितीयके ॥१॥
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૦૦
રેવતા gિ ા નવા ૮ જ્ઞાનપ્રકાશા
3
a
(
1 *#દિલથી
?
It
_
પ
|
૨ | રા
LY
વિષ્ણુ ભાગે ઉમાદેવી, બ્રહ્માના ભાગમાં સરસ્વતીદેવી, સાવિત્રીદેવી (બ્રહ્માના) મધ્યભાગમાં અને લક્ષ્મીજી કેઈપણ વિભાગમાં સ્થાપન કરી શકાય. છનતીર્થકર વીતરાગ દેવને અને જનશાસન દે, વિધ્રરાજ (ગણેશ)ના સ્થાને ચૌદમા ભાગે સ્થાપી શકાય. બધી દેવીઓની મૂર્તિઓ માતૃમંડળમાં સ્થાપવી. વિષ્ણુની પદ્માસન •••૮: --- બેઠેલી કે ઉભી મૃત્તિઓ શેષશાયી અને વરાહદિ દશાવતારની મત્તિઓ વિષ્ણુના નવમા ભાગ સ્થાનમાં સ્થાપવી. વિષ્ણુ, શંકર ને ઉમાજી એ ત્રણેની મિશ્ર યુગ્મમૂર્તિ વિષ્ણુને સ્થાનમાં પધરાવવી. અર્ધનારીશ્વરની મૂર્તિ રૂદ્રના ભાગમાં સ્થાપવી. બ્રહ્માના
પોw. સાતમા ભાગમાં હિરણ્યગર્ભ (શાલિ
-સિંહાસન-વિભાગ ગ્રામ) અથવા ત્રિપુરૂષની યુગ્મમિત્ર મૂર્તિઓ સ્થાપન કરવી. ૧૮-૨૨
- - -
શરૂ કિteurs[ ણs dj € ute 22 Ptdie -bell
Re |
૧
પાકોર એ પતિ
- *
થવા
!! રૂપ
जिनार्क स्कन्दकृष्णानां प्रतिमाः स्युस्तृतीयके । ब्रह्मा चतुर्थभागे स्याल्लिनमीशस्य पंचमे ॥२॥
(વિવેવિસ્ટાર) પ્રાસાદના ગર્ભગૃહના પાછલી ભીંત તરફના અર્ધભાગમાં પાંચ ભાગ કરી પહેલા ભાગમાં યક્ષ, બીજામાં સર્વ દેવદેવીઓ, ત્રીજામાં જન, સૂર્ય, કાર્તિકસ્વામી અને કૃષ્ણ; અને ચોથા ભાગમાં બ્રહ્મા અને પાંચમા ભાગમાં અર્થત મધ્ય ગર્ભમાં શિવલિંગની સ્થાપના કરવી.
આ પ્રમાણે સમરાંરભુના બીજા મતે, પ્રાસાદ તિલક તથા વિવેક વિલાસના મતે આસન એટલે “પબાસણ” એ અર્થ શિલ્પી વર્ગમાં પ્રવર્તે છે. જો કે આ દીપાર્ણવ અને ક્ષીરાણુંવ, અપરાજિત સૂત્રસંતાન, જ્ઞાનરત્નકેશ, આદિ પ્રાચીન ગ્રંથોમાં ખુદ પ્રતિમા સ્થાપનના વિભાગનું કહેવું છે.”
શિ૫ વર્ષ જૈન પ્રતિમા સ્થાપન માટે-મંડન સુત્રધારને નીચે મત વધુ રવીકારે છે,
पहाधो यक्ष भूताद्याः पट्टाने सर्वदेवताः । तदने पैष्णव ब्रह्मा मध्ये लिहू शिवस्य च ।।
Page #207
--------------------------------------------------------------------------
________________
देवता दृष्टिपद स्थापनाधिकार अ. ८ ज्ञानप्रकाश दीपाव
-
૧૦૧
વથ દિશા – ૧ ભુગર્ભ ૩જૂ – દશ ત્રિશતા ભિનિત્તે
एकांश भूगत कार्य त्रिभागः कण्ठपीठिका ॥ २३ ॥ કેદ યા મલતે કા મલતો માદ્ધ પુ િવ #નવ સર્ટિગોતરા
મંદ રા કણી स्कन्धस्य पट्टिका वै स्याद् भागाद्धं चान्तःपत्रिका ॥ २४ ॥ ૧ ચીપલી ૨ અંતરાળ
कर्णः सार्दद्वयं वै स्याद् भागैकं चिप्पिका मता। Rા કેવાળ द्विभाग चान्तःपत्रक कपोताली द्विसाड़िका ॥ २५ ॥ પા પ્રાસપટ્ટી
सार्द्धपंच ग्रासपट्टिः कर्तव्या विधिपूर्वकम् । ___अर्धे मुखपट्टिकाख्या त्रिभाग कर्णशोभनम् ॥ २६ ॥ ४ ५०५४ अर्धः स्कन्धपट्टिः कार्या चतुर्भागश्च स्कन्धकः ।
क्षोभणश्वष्टभिर्भागैः कर्त्तव्य तदशंकितैः ।। २७ ॥ इति पीठिका ।। इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपार्णवे
देवता दृष्टिपद स्थापनाधिकारे अष्टमोऽध्यायः ॥८॥ દેવસ્થાપના નીચેની પીઠિકા-પબાસણ-સિંહાસનની ઉંચાઈ (જે ભાગે આવતી હોય) તેના ત્રીશ ભાગ કરવા. તેમાં એક ભાગ ભૂમિમાં જાય, ત્રણ ભાગની કંઠ
બભગૃહના પાછળ પાટ નીચે યક્ષ ભૂતાદિ ઉગ્ર દેવે બેસારવા. અને પાટ છેડીને બીજા દે બેસારવા, તેનાથી આગળ વહ્મા અને વિષ્ણુ અને મધ્યમાં શિવલિંગની સ્થાપના કરવી.
પાટ છાડીને જૈન પ્રતિમા પધરાવવાના આ સુત્રને શિપીવમાં વધુ પ્રામાણિક માને છે. અર્ધના પાંચ ભાગ કરી ત્રીજા ભાગમાં સિંહાસન બાસણ કરવાનું પ્રમાણ માની ધણાખરા શિલ્પીઓ તેમ પધરાવે છે.
ક્ષીરાઈવ, અપરાજિત જ્ઞાનરત્નશ દીપાર્ણવ, વારતુસાર કે વિવેકવિલાસના મત પ્રમાણે પ્રાચીન મંદિરોમાં (ઓરીસાના કેણાર્કના સૂર્યમંદિરમાં અને દ્વારિકામાં રણછોડજીના જગતમંદિરમ) ઉપર કહેલા ભાગ પ્રમાણે સ્થાપના થયેલ છે. પરંતુ જીન પ્રતિમાની આ રીતના ભાગે સ્થાપના થયાનાં દષ્ટાંત હજુ સુધી પ્રાચીન મંદિરોમા મળતાં નથી. જે તે રીતે બેસારવામાં આવે તે પાછળ પ્રદક્ષિણ થાય તેટલી જગા લગભગ રહે. પરંતુ જન મંદિરમાં આવી પ્રદક્ષિણાની પ્રથા ગગૃહમાં નથી. સૂર્ય કે વિષ્ણુ મંદિરમાં ચરણસ્પર્શ તેમજ ગર્ભગૃહમાં પ્રદક્ષિણાની પ્રથા પ્રાચીન મંદિરોમાં છે,
વારતુષાર, વિવેકવિલાસ અને પ્રાસાદતિલકના કથન પ્રમાણે પાંચ ભાગના ત્રીજો ભાગ પીઠીક સિંહાસનની મર્યાદાને સ્વીકારાય તે આ મતભેદ રહેતું નથી.
નાના ગર્ભગૃહમાં ત્રીજા ભાગે પ્રતિમા સ્થાપન કરવામાં આવે તે ગર્ભગૃહમાં પૂજકેટે હરવા ફરવાની જ જગ્યાની ઘણું તકલીફ ઉભી થાય.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૦૨
દેવતા રષ્ટિ કથાપનાધિકાર સ. ૮ જાનબાશ રાવ પટ્ટિકા, અરધા ભાગની મુખપદિ-કંદ; સાડાત્રણ ભાગને રકંધ (ગલો જાડું બે) કરે. તેમાંથી અરધા ભાગમાં કંદ કાઢ. તે પર અરધા ભાગની અંધારી પટ્ટી, અઢી ભાગની કણી, એક ભાગની ચિપિકા (ચીપલી), બે ભાગને અંતરપત્ર, અઢીભાગ છજા કેવાળ, સાડાપાંચ ભાગની ગ્રાસપદી વિધિથી કરવી. તેના પર અર્ધા ભાગની મુખપટ્ટી (ધસી) કરવી. ત્રણ ભાગની કણી, અરધા ભાગની કઠપટ્ટી. અને તે ઉપર ચાર ભાગને ગલતે (કંધ) કરે. ક્ષેભણઘાટની ઉંડાઈ, આઠ ભાગની (અંતરાળથી) રાખવી. તે રીતે ભાગથી અંકિત સિંહાસન રચવું. ૨૩-૨૭ ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિઘાના જ્ઞાનપ્રકાશ દીપાવને દેવતા દષ્ટિપદ સ્થાપનાધિકાર નામને, શિપ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સેમપુરાએ રચેલ, શિષપ્રભા નામની ભાષાઢીકાને આઠમે અધ્યાય સમાપ્ત.
Page #209
--------------------------------------------------------------------------
________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे नवमोऽध्यायः ॥
शिखराधिकार
श्रीविश्वकर्मा उवाचपंचनाशिक--अथातः संप्रवक्ष्यामि भद्रार्धे शिखरं तथा ।
भद्रार्धं च ततो वत्स ज्ञातव्यं मूलनाशिके ॥१॥ भद्रं द्वात्रिंशद्विभाग कर्तव्यं च विचक्षणैः । मूलनाशिक विभाग त्रिभाग द्वितीय तथा ॥२॥ वेदभाग तृतीयं तु भद्रं चतुर्दशैव च । पंचमी फालनाकार्या उपागसदृशा भवेत् ॥३॥ यावद्धस्तप्रमाणेन विस्तृता क्रियते कटिः ।
तावदगुलपादेन फालनानां तु निर्गमः॥४॥ इति पंचनाशिकार વિશ્વકર્મા કહે છે--હે વત્સ! શિખરના ભદ્રના અર્ધથી ખુણા સુધીના ભાગ કહું છું. આખા ભદ્રના બત્રીશ ભાગ કરવા. પહેલી ફાલના બે ભાગ, બીજી ફલના ત્રણ ભાગ, ત્રીજી ફાલના ચાર ભાગ, અને આખું ભદ્ર ચૌદ ભાગનું જાણવું. પાંચમી ફાલના ઉપાંગ પ્રમાણે કરવી. (પ્રાસાદ) જેટલા હાથ કેણ હોય तेक्षा जाथे ५॥ ५॥ Ritent बनायाना नltu रामपा. १-२-3-४ सप्तनाशिक-सप्तनाशिक वक्ष्यामि भद्रार्ध षष्ठभागिकम् ।
प्रथम वसुमिर्भाग द्वितीयं रुद्रसंख्यया ॥५॥ तृतीयं वसुभिर्भाग मूलं सार्द्ध चतुष्टयम् ।
षष्ठं च सप्तम चैव फालना नाम नामतः ॥ ६॥ इति सप्तनाशिक હવે હું સસનાશિક કહું છું–અરધું ભદ્ર છ ભાગનું પહેલી ફાલના આઠ ભાગની, બીજી ફાલના અગિયાર ભાગની ત્રીજી ફાલના આઠ ભાગની; મૂળનાશક સાડા ચાર ભાગની; છઠ્ઠી અને સાતમી ફાલનાએ નામ માત્રની કરવી. (ફાલનને નીકાળે આગળ કહ્યો તેમ રાખ) કુલ પંચેતેર ભાગ સતનાશિકના જાણવા. પ-૬
१. भद्राधे च चतुर्दश-पाठान्तरम्
૨. શિખરના ભદ્રમાં આવી કાલના કરવાનું દીપાર્ણવ, શ્રીરાણું અને જ્ઞાનરતનષિ મંચમાં જ કહ્યું છે. અપરાજીત સુત્રસંતાનમાં આ પાઠે નથી. પચ-સસ ને નવ
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૦૪
शिखराधिकार अ. ९
शानप्रकाश दीपार्णव
--- -------पंधनाशक बनीशविभाग: -------
३३
--------सतनाशक, ७५ विभाम.----
------
-
-
----------- नवनाशक
विभाम- - - -- -- ----
-Gaumatlabari
પંચ-સપ્ત અને નવનાશિક વિભાગ नवनाशिक-नवनाशिक प्रवक्ष्यामि भद्रार्धमेकत्रिंशतम् ।
अकभाग द्विभाग वा वेदभाग तृतीयकम् ।। ७ ।। चतुर्थ बाणभाग तु पंचम वसुसंयुतम् । षष्ठं बाणविभाग तु सप्तम रससंयुत्तम् ॥ ८ ॥ अष्टम नवम चैव फालना नाम नामतः । यावद्धस्तप्रमाणेन क्रियते कटिविस्तरे ॥९॥ तावदंगुलपादेन फालनानां तु निर्गमः ।
अथ न लोपयेद् यस्तु न चाल्पं शिल्पिबुद्धिमान् ॥ १० ॥ નાસિક કેટલાક જીના પ્રાસાદના કામમાં જોવામાં આવે છે. કેટલાક નીચે પીઠવી તે નાશિક પડ છે. કેટલાક છા પરથી ભદ્રને નાશિક પાડેલા જેવામાં આવે છે. એવામાં આ પ્રથા વિશેષ છે. ગુજરાતમાં છે પણ અ૫.
Page #211
--------------------------------------------------------------------------
________________
ગુજરાત અણહીલપુર પાટણના પ્રસિદ્ધ જૈનમદિર પૉંચાસરજીનુ કળામય શિખર (અયાય ૯) ( Constructing Architect : P. O. Sompura )
Page #212
--------------------------------------------------------------------------
________________
છે
)
પ્રભાસ પાટણ પ્રસિદ્ધ જૈનમંદિર, ચંદ્રપ્રભુ પ્રાસાદના નવ ગર્ભગૃ5 તથા ચાર મંડપયુકત બે ભૂમિવાળે ભવ્ય પ્રાસાદ (અધ્યાય ૯), (Constructing Architect : P. 9. Sompura)
Page #213
--------------------------------------------------------------------------
________________
शिराधिकार अ. ९
ज्ञानप्रकाश दीवार्णव
૧૦૫
શિખરના ભદ્રના નવનાશિક કહે છે—અરધા ભદ્રના એકત્રીશ ભાગ કરવા તેમાં પ્રથમ ફાલના એક ભાગ, ખીજી ફાલના બે ભાગ, ત્રીજી ફાલના ચાર ભાગ, ચેથી ફાલના પાંચ ભાગ, પાંચમી ફાલના આઠ ભાગ, છઠ્ઠી ફાલના પાંચ ભાગ, સાતમી ફાલના (ભદ્રા) છે ભાગ, અને આઠમી અને નવમી ફાલના નામ માત્રની કરવી. જેટલું કેણ રેખાયે હાય તેટલા હાથે પા પા આંગળ ફાલના ખાંચાઓના નીકાળા રાખવા. આ પ્રમાણે બુદ્ધિમાન શિપિએ ફાલનાના ભાગ લેવા નહિ.
9૮-૧૦
શ્રૃંગા પર શ્રૃંગ ચડાવવાનું વિધાન——
विभक्ते तु तलछन्दे शिखरोर्ध्वं तु कारयेत् ।
छाद्यस्यो प्रहारः स्यात् श्रृंगे श्रृंगे तथैव च ॥ ११ ॥ महारांश पुनर्दद्यात् पुनः श्रृंगाणि कारयेत् । समस्तानामधोभागे कुर्याच्छाद्य विभूषितम् ॥ १२ ॥ अधः श्रृंगार्श्वभागेन ऊर्ध्वगो बरोद्गमः । एकैकं युक्तिसूत्रेण कुर्याद्वै सर्वकामदम् ॥ १३ ॥
૧. છજા પર પ્રહારૂના થર (પણુ કાઇ શિલ્પીએ તેના બદલે છજીવાળા પાત્રના શર) કરે છે. અહીં પ્રત્યેક શ્રૃંગ નીચે આ ચરે વાળા ચડાવીને શ્રૃંગ ઉપર ચર મૂકવાનું વિધાન કહે છે તે સુંદર દેખાય છે. જો કે બધા શિલ્પીએમાં તે પ્રથા નથી. કાઇ શ્રૃંગ ચડાવતાં ભૃગના કળશની ઉંચાઈ જેટલી ચાર છે કે આડું આંગળ જેટલી જંગી ચડાવીને બીજી' શ્રૃંગ ચડાવે છે. આમ કરવું સામાન્ય છે. ઉપર કહ્યું તે રીતે ન ફરવામાં દોષ નથી. પરંતુ શાસ્ત્રકારે ઉત્કૃષ્ટ કાર્યની અપેક્ષાએ તેમ કહ્યું છે. જો કે ગ્રંથકારે કળાયા પણ વિશેષ જબ્રા પ્રત્યેક શ્રૃંગ નીચે ચડાવીને મુકેલા જોવામાં આવે છે. દા. ત. દ્વારિકાનું જગમંદિર; રાજસ્થાનમાં કાપરલાજી. રાણકપુરમાં પ્રત્યેક શૃગ નીચે ઉંચી જબાના ધાટ કરીને ચડાવેલ છે. તેથી શિખર ઘણું ઊંચું લાગે છે. કેટલીક વખત શિલ્પીને તેવી રચના કરવાની ફરજ આવી પડે છે.
૨. અધ: x ધમોન એવોરૂમ: ।। પ્રાસાદના અગપ્રત્યગ પર ઉત્તરાત્તર શ્રૃંગ પર શ્રૃંગ ચડાવવાનું કહ્યું છે. નીચલા શ્રૃંગના અધ ભાગથી ઉપલા શૃંગની ખોખરીની નોંધ કરવી, એમ યુક્તિથી કાય કરવું, પ્રાસાદના અંગ ફાલનાના નીકાળા જ્યારે હસ્તાંશુલ પ્રમાણ હોય છે, ત્યારે શિખરની રચના કરવામાં આ સૂત્રેાને યુક્તિથી પ્રયાગ બુદ્ધિમાન સિલ્પીએ! કરે છે. “સમદક્ષ” ફાલના યુક્ત પ્રાસાદને શ્લોક ૧૩ના પૂર્વાધ બરાબર બંધ ભેસે છે, પણ હસ્તાંગુલ પ્રાસાદના શિખરમાં સક્રિય રૂ૫માં સુશોભિત બનાવીને, કાસિદ્ધિ કરવાની હોય છે. આવા ધૃણા પ્રસગામાં વગર સમજેલુ' પુતકીયું જ્ઞાન નિરક નીવડે છે. જેમ કાયદાને વ્યદ્રાર આગળ શિ યલ થવું પડે છે, તેમ કાય કરનાર શિલ્પીઓને તેના કામમાં, અનેક કુચા ઉભી ચાય છે ત્યારે શ્રુદ્ધિમાન શિપી ધારને (બને તેટલું) માન આપીને કાર્યસિદ્ધિ કરે છે.
શ્ર્વા
તા. ૧૪
Page #214
--------------------------------------------------------------------------
________________
વિશિર ઇ. ૧
શnga rala
ના * ઇs ,
S
:
-
--
મન ----
- --
----- ---
-
---
=
=
શૃંખ પર શૃંગ-વિધાન-શે. ૧૨-૧૩ ઉરૂગ-વિધાન- ૧૪-૧૫ ઉરૂશૃંગ ચડાવવાનું વિધાન
उरुश्रृंगाणि भद्रे स्यु-रेकादिग्रहसंख्यया ।। 'त्रयोदशार्दै सप्तादै लुप्तानि चोरुश्रृंगकैः ॥ १४ ॥ घंटा बाद्य प्रमाण च स्कंधे स्कंध तु कारयेत् ।
सूत्रयित्वा क्रमयोग अधऊर्ध्व प्रकल्पयेत् ॥ १५ ।। હવે શૃંગે ચડાવવાનું કહે છે–પ્રાસાદના અંગે પાંગની ફાલનામાં તળછંદની વિભક્તિ છજા પરથી શિખરમાં પણ કરવી. છજા પર પ્રહારૂ (બહારને થર) કરી શૃંગ પર શૃંગ એમ (પ્રતિરથાદિ પર) ચડાવતા જવું. પ્રહારને થર કરી
૧. ઉગમાં તેર વિભાગ કરી નીચેનું (સાત ભાગ લુણ) દશાવવા કહ્યું છે અને ઉપરનું ઉઍ છ ભાગ ખુલ્લું રહે–આમ કહ્યું છે. પરંતુ સક્રિય કાર્ય કરતાં ઉપાંગોના પર કેટલોક આધાર રાખવો પડે છે. આને લૌકિક ગામઠી ભાષામાં કર્મઠ વિકા કહી છે. ગ્રંથસ્થ સૂત્રને કેમ વટાવવાં તેનું સક્રિય જ્ઞાન અનુભવી દિયાવાન શિલ્પીઓ પાસે જ હોય છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૦૭
શિવ વિવાર ૩૪. ૨ શાનદાફા રીવાર તે પર શૃંગ કરવું. તે સર્વ શ્રેગેની નીચે એટલે પ્રહારૂના થર છાજલથી શમતા કરવા. નીચેના શૃંગના અર્ધભાગે બીજું ઉપરનું શૃંગ ચડાવવું. એમ એકેક પર યુક્તિથી સૂત્રથી ઉપર કરતા જવું, તે સર્વ રચના કામનાને આપનારી જાણવી. ૧૧-૧૨-૧૩
હવે ભદ્ર પર શૃંગો ચડાવવાનું વિધાન કહે છે-ભદ્ર ઉપર ઉછંગ એક પર એક એમ નવ સુધી (કહેલા કેમ પ્રમાણે) ચડાવી શકાય. (તેની ઉપલા) ઉરૂકંગના (પાયાથી બાંધણ સુધીના) તેર ભાગ કરી નીચેના સાત ભાગ લુપ્ત (દબાતા) કરવા. એમ પ્રત્યેક ઉપરાષર ઉરૂગ ચડાવતા જવું. અહીં આમલસારાનું પ્રમાણ બહાર જાણવું. પણ બાંધણાથી બાંધણું સમજવું. એ સૂત્રના કમયેાગે કરી નીચે ઉપર ઉરૂકંગ ચડાવતા જવું. ૧૪-૧૫ અંડકની ગણત્રીમાં તેને લેવા
शृंगोरुश्रृंगप्रत्यंग-गणयेदंडकानि च । घंटा तवंग तिलक कुर्याद् प्रासादभूषणम् ॥ १६ ॥ कर्ण रथं प्रतिरथं सुभद्रं प्रतिभद्रकम् । कुर्याजलांतमार्गेण शुद्धान्येवांगसंख्यया ॥ १७ ॥ इहैवांगप्रमाणेन सपाद श्रृंगगुच्छ्रये ।
स्कंधस्या?दये घंटा सर्वकामफलप्रदा ॥ १८ ॥ કયા અંગ–અંડકની ગણત્રીમાં લઈ શકાય
છંગ (બીખરીઓ), ઉરૂકુંગ, પ્રત્યંગ, ( ગરાસીયા) ને અંડકની ગણત્રીમાં લેવા. ઘંટા, તવંગ અને તિલક એ પ્રાસાદના શિખરના શણગાર રૂપ છે. (તે અંડકમાં ગણવામાં નથી આવતા). રેખા, રથ, પઢ, સુભદ્ર અને પ્રતિભદ્ર એ પ્રાસાદના ઉપાંગોને જળમાર્ગ પાણતાર પાડીને શુદ્ધ અંગ સંખ્યામાં બતાવવાં. અને તે અંગના (માપ) પ્રમાણે-સવાયુ-ઉંચા હૃગ ખીખરા ચઢાવવા. તેની નીચે પહોળાઈના અર્ધભાગથી કાંઈ વિશેષ ઉપર બાંધણે સ્કધે રાખવું. તેની સ્કંધ બાંધણાની પહેળાઈથી અર્ધઉંચી આમલસારી કરવાનું (સામાન્ય વિધાન) કહ્યું છે. તે સર્વ કામનાના ફળને આપનારું જાણવું. ૧૬-૧-૧૮
૧. પ્રાસાદના પ્રતિરથ ઉપરથ ઉપર ગે ચડાવી ઉઝુંબમાં લુપ્ત થાય તે રચના સુંદર લાગે છે. કેટલાક પ્રાસાદની વિભક્તિઓમાં કર્ણની બાજુમાં ખુણ ન હોય તેવા સંજોગોમાં આમ કરવામાં શિપીઓની કાર્ય કરવાની ખુબી જણાય છે. રાજસ્થાનમાં શિષીઓ તેવી ખુણીની રચનાને ખલખુણી ઉપજાવવાનું કહે છે. એટલે જયાં નીચે ફાધનોનું અંગ ન હોય ત્યાં છજા પરથી પ્રત્યંગ સારૂ ખુણી ઉપજાવવી પડે છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શિariધા જ ૧ શાનદાર શિખરની મૂળ રેખાને પાય મેળવવાનું વિધાન –
विमाननागरच्छंदे कुर्याद्विमानपुष्पके । 'निरंधारेषु सर्वेषु नागरे मिश्रकेऽपि वा ॥ १९ ॥ एकद्वित्रिक्रमादुक्ता भित्तिमध्ये यथोत्तरम् । गर्भमध्ये यदा रेखा महामर्मक्षयावहा ॥ २० ॥ सांधारे स्तंभरेखा च कर्तव्या मध्यकोष्ठके ।
भ्रमणी वाह्यभित्तिश्च क्रमात्संख्यां प्रकल्पयेत् ॥ २१ ॥ રેખાને પાય કયાં મેળવે તે વિધાન કહે છે – વિમાનનાગર છંદ, વિમાનપુષક છંદ, મિશ્રકાછિંદ, અને નાગરદના નિરધાર પાસામાં એક-બેત્રણ એમ શૃંગ ઉત્તરોત્તર ભીતિ પર ચડાવવાં. ગભારાની અંદર રેખા ગળવા ન દેવી. જે ગભારાની અંદર રેખા ગળે–પડે તે મહામ દોષ ઉપજે છે. તે નાશ કરનારે જાણો. આ પ્રમાણે નિરંધાર પ્રાસાનું વિધાન કહ્યું છે. પરંતુ બ્રમવાળા મહાપ્રાસાદ સાંધાર હોય તે તેને વચલો સ્તુપ કઠાને આગળના સ્તંભે, બરાબર કર્ણ આવે તે મુજબ ભ્રમણીની બહારની ભીંત ઉપર અનુક્રમે સંખ્યામાં શૃંગ ચડાવવાની યોજના કરવી. (એટલે સાંધાર પ્રાસાદના શિખરને પાયા મધ્યકષ્ટ-વચલા રતૂપના ગર્ભગૃહની ભીંત બહાર મેળવવો. ૧-૨૦-૨૧ શિખરોદયનાં ત્રણ પ્રમાણ
रेखाविस्तारमानेन सपादेन तदुच्छ्यः ।
त्रिभागसहितश्चैव सार्द्ध वा तु विचक्षणः ॥ २२ ॥ શિખર પાયો રેખાયે જેટલું પહેલું હોય, તેનાથી સવાયું શિખર (બાંધણે) ઉંચું કરવું. અથવા ૧; કે દોઢું ઉંચું શિખર બુદ્ધિમાન શિલ્પીએ કરવું. ર૨
दशधा मूले पृथुत्वे षड्भागः स्कंध उच्यते । पंचभागो भवेत् स्कंध उभयोः परिपक्षयोः ॥ २३ ॥
पड़बाह्य दोषदः प्रोक्तः पंचाधश्च न शस्यते । ૧. શિખરને પા=મુળરેખા મેળવવાની વિધિ નિરધાર પ્રાસાદમ ગભારાની અંદરની ફરકથી વધુ પાયે રાખો. નિtધારે ગૂઢમિત્ત વધારે વ્રજજિતિપુ.
૨, બ્રિખરની ઉંચાઈ કરવામાં શિપીઓમાં સવાયું, દેટું અને પિબમણું એમ ત્રણ રીતે કરવાની પ્રથા છે. ઉત્તર ભારતમાં પિબમણુ કે બમણ ઉંચા શિખરો જોવામાં આવે છે. પુરાણોમાં બમણા ઉંચાનો પાઠ છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
કે “he balh3.
ઉદયપુર-(માળવા) ઉદયેશ્વર પ્રાસાદને કળાયુક્ત શિખર-શુકનાસ
TE
HTTPUR
|
:
LEs
.words to il
# # શા
SIT
Page #218
--------------------------------------------------------------------------
________________
L
ITTTT
એરિસા-જગન્નાથપુરીના એકાંઠીક પ્રકારનું શિખર
દીપાવ અ. ૯
Page #219
--------------------------------------------------------------------------
________________
ફાધર . ૨ શાનપરા રાવ
શિખરની નીચે ઉપરની પહેળાઈ રાખવાનું પ્રમાણ
મૂળ શિખર એટલે પાય દશ ભાગ કરવા. અને ઉપર છ ભાગનું બાંધણે રાખવું તેને સ્કંધ કહે છે. તે પાંચ ભાગે પણ રાખી શકાય. બાકીની સ્કંધની ડાબી જમણી તરફ નમણ રહે છે. છ ભાગથી બાંધણું (સ્કંધ) વધારે પહેલું રાખવાથી દોષ કહ્યો છે. અને પાંચ ભાગથી ઓછી પહેળાઈ સ્કંધ બાંધણે હોય તેવું શિખર ભતું નથી. ૨૩
रेखाविस्तारमानेन दशभागविभाजितम् ॥ २४ ॥ द्विभागः कोण इत्युक्त भद्र भागत्रयं भवेत् । प्रतिरथः सार्द्रभाग उभयोः परिपक्षयोः ॥ २५ ॥
स्कंधनवांशे सार्द्धद्वौ रथकोणौ द्विभद्रकम् । શિખરના પાય અને બાંધણે (સ્કંધે) પહોળાઈમાં ફાલનાકનાશક પાડવાના વિભાગ કહે છેઃ – શિખરના પાય (મૂલકણું) દશ ભાગ કરવા. તેમાંથી રેખા બે ભાગ, પ્રતિરથ દોઢભાગ, અને અરધું ભદ્ર દેઢભાગ, આ પ્રમાણે ગભથી બંને બાજુ મળી દશ ભાગ જાણવા. અને શિખરના ઉપલા ભાગે સ્કંધે--આંધણે નવ ભાગ કરવા. તેમાં બે ભાગ રેખા, દેઢભાગ પ્રતિરથ અને આખું ભદ્ર બે ભાગનું મળી (૨+ના+ર+ના+૨=૯) કુલ નવ ભાગ જાણવા. ૨૪-૨૫ માંડવોદય અને શિખરદયનું સામાન્ય પ્રમાણ–
શિર્થતા જાન્તપુર મfશતિ ને રદ્દ मंडोवरोऽष्टार्थाष्ट नत्र ज्येष्ठादिमानतः ।
शेषोदये शिखरं स्यात् प्रयुक्त वास्तुवेदिभिः ॥ २७ ॥ . નીચે ખરશિલાથી ઈંડા કળશના મથાળા સુધીની કુલ ઉંચાઈના વિશ ભાગ કરી તેમાં મંડેવર આઠ ભાગને ઉચે તે ; સાડાઆઠ ભાગને ઊંચે મડેવર મધ્યમ અને નવ ભાગ ઊંચે મડેવર કનિષ્ઠ માનને જાણો. અને બાકીના જે ભાગ રહ્યા તે શિખરના ઉદયના જાણુવા. એમ સામાન્ય રીતને ઉદય વાસ્તુશાસ્ત્રના જ્ઞાતાઓએ કહ્યો છે.
૧. શિખરના પાયચે મૂળ રેખાના દશ ભાણ કરી છ ભાગનું બંધાણુ સ્કન્ધ રાખવાથી, તે જરા જાડું બથડ લાગે છે. પાંચ ભાગનું થાય ખરું, પરંતુ ઉપરથી પાતળું લાગે છે. પરંતુ સામાન્ય રીતે સાડા પાંચ ભાગે રાધે રાખવાથી સુંદર લાગે છે. આ સર્વ રચન તે શિલ્પીઓની માન્યતા અને દૃષ્ટિ પર અવલંબે છે,
Page #220
--------------------------------------------------------------------------
________________
HIR
પA
BACK ELEVATION OF TEMPLE PANCHASARA - PARSVANATH
PATAN
શ્રી
1-1ી ?
કનક
કોr=ા છે
!
ટે.
1 1
ATE
1,
:
છે આ કાક
ક્રિ
-
-
-
-
*
--
-
=
---
-
------
III
છે
છે
કે
કાકક્ષ
-
Ed
છે.
6
i
/
Eyes Chapeal . Low દાદLas
PRABHASXANXER SOVPA*
ARCHITECT
શિખરની જંધા-કર્મ (ૐ) અને ઝરૂખા
સંવરણ
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૧૧
શિક્ષણાધિકાર ર૧ જાનના સ્ક રેખા વિભાગ નામ
विभक्तिसूत्रक्रमतः स्कंधाः स्युः पंचविंशतिः ।
चतुर्हस्तादितः कृत्वा यावत्पंचाशद्धस्तकम् ॥ २८ ॥ પચીશ રેખાઓનાં નામે–
अथातः संप्रवक्ष्यामि स्कंधनामानि श्रूयताम् ।
વઃ શાન્ત શમો જન્ય શાંણવર્ષનઃ ૨૬ / कीर्तिनन्दो महाभाग्यः संभ्रमो दिशिनायकः ।
૧૧ ૧૨ ૧૩ ૧૪ रुद्रनेत्रः सदाभासो जयानन्दस्तथाकः ॥३०॥ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ यक्षो दक्षः क्षितिधरः समात्रः संयुतस्तथा ।
૨૦ ૨૧ ૨૨ ૨૩. शेखरश्च प्रजापूर्णः प्रवर्तकः प्रधोतकः ॥ ३१ ॥ रेखाविभूषणश्चैव विजयानन्द इत्यमी ।
स्कंधास्तु नामतो ज्ञेयाः संख्याताः पंचविंशतिः ॥ ३२ ॥ કંપની રેખા વિભાગ અને નામ–શિખરનું ફળ એટલે પાય દશ ભાગ કરવા, અને છ ભાગનું બાંધણું રાખવું, તેને સ્કંધ કહે.) પાંચ કે છ ભાગના સ્કંધની ડાબી જમણી નમણું રહે છે. છ ભાગથી વધુ પહેળે સ્કંધ દેષયુક્ત કહ્યો છે. અને પાંચ ભાગથી ઓછો પહેબે સ્કંધ શોભતો નથી.) આ છ કે પાંચ ભાગના સ્કંધના (બાંધણાના) ઉપરના ભાગમાં વિભક્તિસૂત્રના ક્રમથી બાંધણે પચીશ (૨૫) રેખાઓના ભેદે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ખાવિભાગે ચાર હાથથી પચાસ હાથ સુધીના પ્રાસાદમાં કરવા. ૨૮
હવે હું રકધની રેખાના ભેદનાં પચીશ નામે કહું છું તે સાંભળે – ૧-સૌમ્ય, શાંત, ૩-શુભ, અસત્ય, ૫-ગંધર્વ, ૬-શંખવર્ધન, ૭–કીનિંદ, ૮-મહાભાગ્ય, હસંભ્રમ, ૧૦–દિશિનાયક, ૧૧-રૂકતેજ, ૧ર-સદાભાસ, ૧૩-જયાનંદ, ૧૪-આદ્રક, ૧૫-ચક્ષ, ૧૬-દક્ષ, ૧—ક્ષિતિધર, ૧સમાંત્ર, ૧૯–સંયુત, ૨૦-શેખર, ૨૧-પ્રજાપૂર્ણ, રર-પ્રવર્તક, ૨૩-પ્રદ્યોતક, ૨૪-રેખાવિભૂષણ, ૨૫વિજયાનન્દ. એમ પચીશ સંખ્યામાં સ્કંધની રેખાનાં નામે જાણવાં. ૨૯-૩૨
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૧૨
शिखराधिकार अ. ९ ज्ञानप्रकाश दीपार्णव चतुर्विंशतिरंशांश्च स्कन्धके योजयेद् बुधः । तस्या? नवभागास्तु कर्तव्याश्च विचक्षणैः ॥ ३३ ॥ कोणस्तु भागचत्वारः प्रतिरथस्त्रिभागका :
भद्रार्द्ध हि द्विभाग तु ततस्तु साधयेत् कलाम् ॥ ३४ ॥ બુદ્ધિમાન શિપીએ ચેવિશ ભાગ શિખરના સ્કંધ બાંધણે કરવા. બાંધણાના. અર્ધભાગમાં નવ ભાગ વિચક્ષણ શિલ્પીએ કરવા. તેમાં રેખા ચાર ભાગની, પહેરે ત્રણ ભાગને અને અરધું ભદ્ર બે ભાગનું કરી રેખાની કળાને સાધવી. ૩૩-૩૪ जारेमा--
अथातः संप्रवक्ष्यामि रेखाभेदं पृथग्विधम् । सर्वाः कलाः समुत्पन्ना रेखाः षोडश कीर्तिताः ॥ ३५॥ त्रिखंडादौ खंडवृद्धया खंडान्यष्टादशावधि । षोडशैव समाचारा कलादौ परिकीर्तिताः ॥ ३६॥ अष्टादावष्टषष्ठयन्त चतुर्वृद्धिक्रमेण तु ।
रेखाश्चैव प्रयोक्तव्याः षट्पंचाशच्छतद्वयम् ॥ ३७ ॥ હવે હું અન્ય પ્રકારના જુદા જુદા રેખાભેદ કહું છું – સર્વ રેખા કળાની ઉત્પત્તિ સેળ પ્રકારની બતાવી છે. તેમાં ત્રિખંડા એ પહેલી કળા છે. તે પછી એકેકની વૃદ્ધિ થતાં સોળ કળા સુધીના અઢાર ખંડ થાય છે. આ સેળ કળાઓ સમાચારી છે. તેના ખંડેમાં ચાર ચાર કળાઓની વૃદ્ધિ થાય છે. અનુક્રમે (બીજા ખંડમાં ૮-૮) ચતુઃ ખંડમાં ૧૨-૧૨ કળાની વૃદ્ધિ થાય છે. ત્યારે સોળમા અષ્ટાદશ ખંડના બધા ખડેમાં ૬૮-૬૮ કળાઓ થાય છે. આ સેલ રેખાઓની પ્રત્યેકની સેળ સેળ રેખાએ મેળવીને ૨૫૬ કળા-રેખાઓ થાય છે. त शि२ रवाना धाय मा बेवी. ३५-३६-३७
पंचखंडा दौ खंडद्वयी एकोनत्रिंशकावधि । खंडचारे कला ज्ञेया अंकवृद्धिक्रमेण तु ॥ ३८॥ एकद्वित्रिचतुःपंच षट्सप्ताष्टक्रमोद्गताः । अनेन क्रमयोगेन एकोनत्रिंशकावधि ।। ३९ ॥ पंचखंडे कलाश्चैव संख्याया दशपंच च ।
एकोनत्रिंशे पंचाधि-त्रिंशदुक्तं चतुःशतम् ॥ ४० ॥ १. श्रृंगाई-पाठान्तरम् २. चन्द्रकलासमुत्पत्तिः - पाठान्तरम्
Page #223
--------------------------------------------------------------------------
________________
ઉદયપુર (માળવા)ના ઉદયેશ્વરના- કળામય પ્રાસાદને પૃષ્ઠ ભાગ, પીઠ, મંડોવર અને અનોખા પ્રકારનું શિખર
દીપાવ
Page #224
--------------------------------------------------------------------------
________________
ઉદચપુર ( માળવા )ના ઉદયેશ્વરના કળામય પ્રાસાદ, શિખર અને સાઁવરણાયુક્ત મ`ડપ
દીપાવ
Page #225
--------------------------------------------------------------------------
________________
शिखराधिकार अ. ९
ज्ञानप्रकाश दीपाव
૧૧૩
પાંચ ખ ́ડથી શરૂ કરી એકેક ખડની વૃદ્ધિ કરતાં ૨૫ રેખાના ૨૯ ખંડ થાય. તેના પ્રત્યેક ખંડની ક્રમ-વૃદ્ધિની સાથેજ કળા-વૃદ્ધિ થાય છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, એ ક્રમે પ્રત્યેક ખડે ખડે એકેક કલાની વૃદ્ધિના ક્રમયેાગે આગણત્રીશ ખંડ સુધી થાય છે. પાંચ ખંડના પહેલા ખેડે એક, બીજા ખંડે બે, ત્રીજા ખ`ડે ત્રણ, ચાથા ખેડે ચાર; પાંચમા ખડે પાંચ કળાએ થતાં, એમ પાંચ ખડે પન્નુર કળાએ થાય. એ પ્રમાણે પચીશમી રેખાના ૨૯ ખડાની સ મળીને કળા ૪૩૫ ચારસા પાંત્રીશ થાય છે. (એનાં પચીશ નામેા કહ્યાં છે.)
૩૮-૩૯-૪૦,
રેખા દ્વારકાના સામાન્ય નિયમ–
रेखामूलस्य विस्तारात् पद्मकोश समालिखेत् । चतुर्गुणेन सूत्रेण सपादशिखरोदयः ॥ ४१ ॥ त्रिभागे सार्द्धचतुष्क सार्धोदये पंचगुणम् । पादोनद्वये पादोन सप्तसूत्र रेखाः समाः ॥ ४२ ॥
सभाग
-
lan
+--
ચાર સુવનાસ્વત રા
I
rei lele Ft.
સામગ
हितग
R
नग
-edure
3-27227
भाडा चार गुणा सूत्रत रखी.
મ
{
(20277)
૧ ૧
T
૩ મામ
પાંચપુના સૂતૃત . no.5. સવાયા-૧ અને દાઢા શિખરાના ઉદ્દયની રેખાસૂત્રનું સામાન્ય મત્તણુ સવાયા શિખરને પાયચાના વિસ્તારથી ચારગણા સૂત્રના વૃત્તથી વગર ખીલેલા શિખરાયના પાયચાથી સાડાચારશિખરને પાંચગણા સૂત્રથી રેખા પાયચે જેટલું હોય તેમાંથી પાણાસાતગણા સૂત્રના વૃત્તથી રેખા દોરવી; એ રીતે રેખા શિખરની નમણુ માટેના સામાન્ય વિધિ કહ્યો છે. ૪૧-૪૨
કમળપુષ્પના આકાર જેવી રેખા દેરવી; ૧ ગણા સૂત્રથી રેખા દેરવી; દાઢા ઉદયવાળા ઢારવી; અને પેાણાખમા ઉદયવાળા શિખરને
ઘા. ૧૫
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૧૪
વિધિ જ ર શનાળા રીપળા शिखान्तं रेखा घंटान्तं विराटवल्लभादिके ।
स्कन्धान्त नागरी रेखा प्रशस्ता सर्वकामदा ॥४३॥ શિખરની રેખાઓ છોડવાના અનેક પ્રકાર કહ્યા છે. તેમાં (પ્રાસાદની જાતિના છંદ પ્રમાણે) મુખ્ય ત્રણ પ્રકાર છે. શિખાંત એટલે કળશ સુધી રેખા છુટે તે અને બીજી ઘંટાત (આમલસારા સુધી) છુટે તે. (આ પ્રકાર વિરાટ, ભૂમિજ અને વલ્લભી આદિ જાતિને માટે છે). ત્રીજુ સ્કધાંત એટલે બાંધણે છુટે તેવી રેખાવાળું શિખર સાંધાર નિરંધાર નાગરાદિ જાતિને માટે પ્રશસ્ત છે—તે સર્વ કામનાને આપનારૂં જાણવું (આપણી નાગરાદ જાતિના છંદને સ્કંધાત રેખા પ્રશસ્ત છે). ૪૩
--
પ્રntd
hતે
દા-રે, લાગણી
% <
-
૦
છેટાન્ન રેયા. -----વિસટ વી---- ર રેલા. .
શિખર રખાસ્ત્ર (ક જ8). વાલજર
रेखामानं मयाख्यातं वालंजरमथ शृणु । . रेखा विस्तरस्य मान द्वाविंशपदभाजितम् ॥ ४४ ॥ १ कोणस्तु भागचत्वारः प्रतिरथस्विभागकः । - उपरथो द्विभागस्तु भद्राई हि द्विभागकम् ॥ ४५ ॥ " स्कंधे त्रयोदश भागा त्रिधा कणे द्वयं रथे ।
- उपरथे चैकभागः शेष भद्रं प्रकीर्तितम् ॥ ४६॥ ૨૨ ૧૩
શિખરની રેખાનું માન મેં કહ્યું. હવે વાલંજર (શિખરના નાસીક)ના વિભાગ સાંભળે. શિખર પાય જેટલું હોય, તેના બાવીશ ભાગ કરવા. તેમાં રેખા ચાર ભાગની, પ્રતિરથ ત્રણ ભાગને, ઉપરથી બે ભાગને; અને અરધું ભદ્ર બે
2
Page #227
--------------------------------------------------------------------------
________________
शिखराधिकार अ. ९ शानप्रकाश दीपाण व ભાગનું જાણવું. હવે શિખરનું સ્કંધ બાંધણે જેટલું હોય તેના તેર ભાગ કરવા; તેમાં ત્રણ ભાગની રેખા; બે ભાગને પરે; એક ભાગને ઉપરથ; અને બાકી અરધા ભાગનું અરધું ભદ્ર, એ રીતે વાલંજરના વિભાગ કહ્યા છે. ૪૪-૪૫-૪૬. ama n माग ARI-- . कंधेबाजरभाग: ....म-मय माग-1 २ ॥ २ ॥
/ाशERIES
/२
T
पा
३२.२२३७ _. <---मूल-रेका १०भाग- - -----पालज२ २२ भाग---
३. ANGR-(RAIt-४४-४) २७ध
स्कंधहीन न कर्त्तव्यं नाधिक किं च कारयेत् । स्कंधहीने कुलोच्छेदो मृत्युरोगभयावहम् ॥ ४७ ॥ तस्मात् सर्वप्रयत्नेन स्कंधेऽधिकं न कारयेत् । मानप्रमाणसंयुक्तः शास्त्रदृष्टया च कारयेत् ॥४८॥ आयुरारोग्यसौभाग्यं लभते नात्र संशयः । 'मूलकन्दे प्रविष्टे तु स्कंधवेध इति स्मृतः ॥ ४९ ॥ शिल्पिस्वामिनौ हन्यते स्कंधवेधे न संशयः ।
निर्गमो हस्तसंख्यैर्वा अंगुलैरुपपादितः ॥ ५० ॥ ઓછા સ્કધવાળું શિખર કે અધિક માનના કંધવાળું શિખર ન કરવું. સ્કંધ માપથી ઓછું થાય તે કુળને નાશ થાય છે તેમજ મૃત્યુ તથા રોગને ભય ઉપજે છે. તેથી કરીને સ્કંધ (બાંધણું) અધિક માપનું પણ ન કરવું. સર્વ ઉપાયથી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે માનપ્રમાણુ યુક્ત કામ કરવાથી આયુષ્ય, આરોગ્ય
.. मूलस्कंध-पाठान्तर
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૧૨
शिखराधिकार अ. ९
જ્ઞાનપ્રશ્નારા ટ્રીપાળવ
અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેમાં જરા પણ શકા નથી. પાયચાના પ્રમાણથી એછુ' વધતું કરી સ્કધવેધ કરવા નહિ (જે કંધના મૂળમાં (ધ્વજદ’ડ) પ્રવિષ્ટ થાય તે સ્કવેધ જાણવા.) ધવેધથી સ્વામી અને શિલ્પીના નાશ થાય છે તેમાં શંકા ન જાણવી. ખાંણે વાલ જરના સર્વ નાસીકના નીકાળે, જેટલા ગજને પ્રાસાદ હોય તેટલા ગજે આંગળને (ત્રણે નાસીક મળીને ગજે આંગળ) નીકાળેા રાખવા. ૪૭–૪૮-૪૯-૫૦
क्षोभयेदशपादोन पादोनथापि विस्तृतः ॥
इति रेखीच्छ्रयंकुर्याद् वालंजर इति स्मृतः ॥ ५१ ॥
વાલજરના નાસિકના (મૂળમાં) પાણીતાર પાણાભાગના ઉંડા, પૈણાભાગ પહાળે રાખવા. એ રીતે વાલ જરના ભાગ જાણવા. ૫૧
શિખરના ભદગવાક્ષ
त्रिमूर्त्तिर्यस्तु भद्रान्ते रथिका सर्वकामदा ||
शुकनास्तथा सिंह भद्रे त्वेकैकसंयुतः ॥ ५२ ॥
શિખરના ત્રણે બાજુના ભદ્રોમાં ગવાક્ષ કરવા. તેમાં દેવ મૃત્તિઓ કરવી. આવી કરેલી રથિકા (ભદ્ર) સર્વ કામનાને આપે છે. શિખરના અગ્રભાગે શુકનાસ કરવા, અને ત્રણે માજીના ભદ્રના ગવાક્ષ પર એકેક સિહ એસારવા. પર
શુકનાસનું સ્વરૂપ
अग्रे कोली कपोलस्तु शुकनासस्तु नासिका || सांधा स्तंभखा च कर्त्तव्या मध्यकोष्ठके ॥ ५३ ॥ प्रासादस्य पुरो भागे निर्वाणमूलभृंगकम् । तदग्रे शुकनास च एकादिसप्तमुद्गमम् ॥ ५४ ॥ तस्योपरि सिंहः स्थाप्यो मंडपकलशसमः ॥ द्विस्तंभः शुकनासाग्रे विज्ञेयः पादमंडपः ॥ ५५ ॥
પ્રાસાદની આગળ શિખરમાં કાળી એ કપાલરૂપ કલ્પી છે અને તેમાં શુકનાસ એ નાસિકારૂપ છે. સાંધાર પ્રાસાદમાં મધ્યકાષ્ઠ (સ્તૂપ)ની આગળ કાળીના
ભા પર શિખરની રેખા આવે છે. પ્રાસાદના શિખરના આગલા ભાગમાં નીકળતા ઉશૃંગની આગળ શુકનાસ ઉપરાઉપર એકથી સાત દોઢીયા ચડાવીને કરવા. અને તેના પર સિંહ સ્થાપન કરવા. તે મંડપના (કળશ) લગભગ સમસૂત્રે રાખવા. શિખરમાં શુકનાસ આગળ એ સ્તભા કરવા. તે “પાદમંડપ” નામથી જાણવા. ૫૩-૫૪૫૫
Page #229
--------------------------------------------------------------------------
________________
એ. પાટણ પંચાસર જૈન મંદિર-શિખરની જધા ઉપરાઉપર કળામય ગવાશે,
સ્થપતિ-ઝ. એ સેમપુરા દીપાવ અ ૯
ચિતોડના મંડન સૂત્રધારે બાંધેલે કળામય કોલિથુભ
દીપાણવ
Page #230
--------------------------------------------------------------------------
________________
ભારતીય સ્થાપત્ય શૈલીના નમુનારૂપ ભવનનિર્માણ-આંબેલ ભવન પાલીતાણા
શિલ્પશાસ્ત્રી બલવંતરાય પ્રભાશંકર સોમપુરા
Page #231
--------------------------------------------------------------------------
________________
शिखराधिकार अ. ९ जानप्रकाश दीपार्णव શુકનાસના ઉદયવિભાગ -
छायो स्कंधपर्यन्त-मेकविंशतिभाजितम् । - બંદિશ-વશરામુત્સવ છે પદ્દ !
शुकनासस्य संस्थान छायोध्वे पंचधोन्नतम् । 'तेन मानेन पादांत मंडपोचे समुत्सृजेत् ॥
'मंडपोर्वे शुकवंटा. समा न्यूना न चाधिका ॥ ५७ ॥ પ્રાસાદના છજાથી શિખરના સ્કંધ બાંધણ સુધીના ઉદયના એકવીશ ભાગ કરવા. તેમાંથી છજા પરથી નવ, દશ, અગિયાર, બાર અને તેર ભાગ સુધીમાં શુકનાસનું સ્થાન જાણવું. એ રીતે છજા પરથી શુકનાસના ઉદયના પંચવિધ માન કહ્યાં છે. તે શુકનાસન ઉદયમાનના વિભાગના અંત સુધી મંડની ઉપરના (શામરાદિ થરની મૂળ ઘંટાના) ઉદયની રચના કરવી. એટલે મંડપના ઉપર ઘંટા (હાલ આમલસાર) શુકનારાની બરાબર રાખ. અગર ઘંટા નીચે રહે. પરંતુ શુકનારાથી ઘટા ઉંચી ન રાખવી. પ૬-૧૭ કોકિલા [પ્રાસાદ પુત્રનું લક્ષણ
અથવા સંપ્રવામિ વિવેકા અક્ષ પર स्थान प्रमाणमेतेषां शुभं वा यदि वाऽशुभम् ॥ ५८ ।। कर्णगर्भान्तरे ज्ञात्वा कर्तव्या यत्र तत्र च । कोणविस्तरविस्तीर्णा कोकिला शुभलक्षणा ॥ ५९॥ अनेनैव प्रकारेण कर्तव्या शिल्पिभिः सदा । उभयोः पार्श्वयो रेव एकैका च प्रशस्यते ॥ ६ ॥ कोली प्रासाद राजस्य वामदक्षिणतः स्थिता ।
कोणार्द्ध कोकिला यत्र श्रीनाशोद्वेजनं. कलिः ॥ ६१॥ ૧. શાકિર પૂર ૧૮૫ માં શુકાનાણમા ઘંટા, જૂના 7 તત્તોડવા અથત કનાસનો માળો અને મંડપનો આમલસાર ઘટા બરાબર એક સૂત્રમાં રાખવા.
ટા નહચી કે ઉંચી પણ ન રાખવી. વળી દીપાવના મંડપાધિકારના દશમા અધ્યાયને પશ્ચિમે કસતૂરે અપ ઈ ટૂષ અર્થાત શુકના સથી મંડપની ઘંટા નીચી રાખવી. પરંતુ નીચી હોય તે દેષ નથી તેમ કહ્યું છે
શિ૯૫ગ્રંથમાં શકિનારત ચંદા કહે છે. પણ આમલસારા એમ કહ્યું નથી. તેનું કારણ ૧૩મી ૧૪મી સદી સુધીના પ્રાસાદમાં ઘુમટ ઉપર આમલસારો નહિ-પશુ સંવરણ કરવાની પ્રથા વિશેષ કરીને હતી. અને તે સંવરણની ટોચ પર ઘંટા થાય. ઘંટા પર કળશ=ઈ આવે. પાછલા કાળમાં સંવરણને બદલે ઘુમટ થવા માંડયા. તેના પર ચંદ્રસ મૂકી આમલસારા મૂકવાની પ્રથા શરૂ થઈ, તેથી ઘટાનું સ્થાન વિસ્મૃત થઈ ગયું છે. શુકનાસ–શિખરના રકંધ બાંધણાથી છજા સુધીની ઉંચાઇના ૨૧ ભાગ કરી નવથી તેર ભાગમાં શુકનાસનું સ્થાન રાખવું. શીરાવ ગ્રંથમાં નવ ભાગના શુકનાસને કુમાટદશ ભાગનાને, કપિભદ્ર. 'અગિયાર ભાગનાને નિઘંટ બાર ભાગનાને નિશાચર અને તેર, ભાગે ઉચો શકનાસ કરવામાં આવે તો ચંદ્રષ. એ ક્ષીરાણુવારે નામાભિધાન કહ્યાં છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૧૮
शिखराधिकार अ. ९ ज्ञानप्रकाश दीपार्णव तस्मात् सर्वप्रयत्नेन कोणा न व्यतिक्रमेत् । यमदंष्ट्रा तु विज्ञेया मित्तिचैव शुभमदा ॥
सर्वलक्षणसंयुक्ता कोकिला मुफलप्रदा ॥ ६२॥ હવે હું કેકિલાનાં લક્ષણ કહું છું. તેના સ્થાન, પ્રમાણ અને શુભ અને અશુભ કહું છું. રેખાને ગર્ભ બરાબર જાળવીને આઘું પાછું કરવું. કર્ણની (રેખાની) પહેલાઈ બરાબર કોકિલાને વિસ્તાર રાખવે, તે શુભ જાણવું. આ કહેલા વિધિ પ્રમાણે કોકિલા શિપિઓએ કરવી જોઈએ. કેલી=એ પ્રાસાદ–રાજની ડાબી જમણી તરફ બેઉ પડખે એકેક કેકિલા કરવી. (કેમિકલા પ્રાસાદ પુત્ર). હવે તેના દેષ કહે છે. કેણું (રેખા)થી કોકિલા અર્ધ કરે તે લક્ષ્મીને નાશ, ઉદ્વેગ અને કલહ ઉત્પન્ન થાય છે. માટે પ્રયત્ન કરીને રેખાથી અરધા પ્રમાણની કેકિલા ન કરવી, કરે તે તે યમદંષ્ટ્રા રૂપ જાણવી. પણ તે ભીંત (દીવાલ) જેટલી કરવાથી શુભ ફળને આપનારી જાણવી. ૫૮-૫–૬૦-૬૧-૬૨ આમલસારાનું પ્રમાણ અને વિભાગ
स्कंधः षडभागको ज्ञेयः सप्तशामलसारकः । ક્ષેત્રમાર્થિરમા-અછૂ ર સર્ષતઃ II ધરૂ | ग्रीवा भागत्रयं कार्या अंडकः पंचभागकः । त्रिभागा चन्द्रिका चैव तथैवामलसारिका ।। ६४ ॥ निर्गमे षट् सार्धभागो भवेदामलसारिका ।
चन्द्रिका द्वि सार्धभागा अण्डकः पंच एव च ।।६५॥ इति आमलसारा ૧. મૂળ શિખરના ઉપાંગાનું ભદ્ર આમલસારાને મધ્યગર્ભે જીભીરૂપે પ્રાચીન મંદિરોમાં હોય છે. અને આખું શિખર વિશેષ કરીને ફડચલની નકશીથી અલંકૃત કરેલું હોય છે. પરંતુ આમલસારામાં મળે યોગિનીઓના ચાર મુખ અને કાણે પર વિદિશામાં તાપસનાં રૂપે દમણું જોવામાં આવે છે. આ પ્રથા પાછળથી પ્રવિષ્ટ થઈ હોય તેમ લાગે છે. પ્રાચીન કામમાં તે નથી. આ ગ્રંથમાં કણે કે ભદ્ર રૂપ કરવાનું કહ્યું નથી. અપવિત સૂત્ર સંતાનમાં જોવામાં નથી આવતું પરંતુ રાઘવમાં કેણે રપ કરવાનું કહ્યું છે.
शिवे चेश्वररूपं तु ध्यानमग्न विचक्षणः।
ાિણા સાત કિને ગુનેશ્વર: | અર્થ-શિખરના આમલસારાના કણ પર શિવના પ્રાસાદને ઇશ્વરનું ધ્યાનમગ્ન વરૂપ, વિચક્ષણ સિદિપએ કરવું. અને જેનના પ્રાસાદમાં જીનેશ્વરની (બેઠી) અર્તિ કરવી.
શિખરના કંધ –બીજી એક અર્વાચીન કથા–શિખરના કંધે બાંધણું-ચપટથરમાં પદાની જેમ બહાર કાઢવાની છે. જો કે ઘણા જુના કામમાં મૂળ શિખરને તેવું બાંધણું બહાર દાબડીના જેવા પાકો કાલે જોવામાં આવતું નથી. આ કોઈ શાસ્ત્રના પાઠ કયાંય જોવામાં નથી. સભ્રમ પ્રાસાદમાં તે શિખરના સ્કંધે બાંધણે નરથર જેવા રૂપને પો સોમનાથજીના બારમી સદીના મંદિરમાં હોય તેમ અવશેષો પરથી જણાય છે. પરંતુ બાંધણુ તારવવાનું કયાંય જણાયું નથી.
Page #233
--------------------------------------------------------------------------
________________
शिखराधिकार अ.९
શારા કાર્નવ
૧૧૯
(ાં શરૂ '
)
*
*
tilan
SNAP
જ કન્ડ છે તો,
ક
ખ
-
૧
૨. .
-
T
HUTA
i
,
1
.
-/शिखरका कंध विस्तार भाग६-आमलमाराक्सिारमmy
શિખાના ધ માને આમલસારા પ્રમાણ ધ જાગ છે અને આમલસારે વિસ્તાર ભાગ સાત. આમલાર ઉદયભાગ ૧૪, વસ્તાર ભાગ ૨૮.
કંધ (બાંધણા)ને છ ભાગ વિસ્તાર હોય ત્યારે સાત ભાગ વિસ્તારના આમલસા કરે. તે આમલસારાના વિસ્તારમાં અઠ્ઠાવીશ ભાગ કરવા. અને ચૌદ ભાગ આમલસારે ઉદયમાં કર. ગળું ત્રણ ભાગ, અંડક પાંચ ભાગ, ત્રણ ભાગ ચંદ્ર અને ત્રણ અને ત્રણ ઉકેલી આમલસારી (ગે) કરે. (એમ કુલ ચૌદ ભાગ ઉદયના જાણવા). હવે વિસ્તારના ભાગ કહે છે. (ગર્ભથી) સાડાછ ભાગ આમલસારી (ગોળો) નીકળતું. તેનાથી અઢીભાગ ચંદ્રસ નીકળતે અને તેનાથી પાંચભાગ નીકળતે અંડક (વચલો) કર. (એમ ૧૪+૧=૨૮ ભાગ વિસ્તારના જાણવા). ૬૩-૬૪-૬૫ પ્રકારાન્તર–તિરામ મળે વૃત્ત રામનારા
उदयस्तु तदर्धे तु विभक्ते चतुरंशकः ।। ६६ ॥ ग्रीवा पादौनभागा स्यात् सपादं च तथांडकम् । चंद्रिका चैकभागेन भागा चामलसारिका ॥ ६७ ।।
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૧૦
भाग
જs
અમરેTીજા નેજપુરના ' दो अनिरथका कोया समान शिखरका स्कंधका आमनाभामा
શિખરના આમલસારા પ્રમાણ- ચાર ભાગ ઉદય
- - -
ફિવિવાર . ૨
-
*
-
'H'Itih
-
ધના સામસામા બે પ્રતિરથ પ્રમાણે આમલસારા વિસ્તાર રાખ. આ પ્રમાણે અને સધના છ ભાગ અને આમલસારે ૭ ભાગ એ બરાબર
એક પ્રમાણ મળી રહે છેઃ
જ્ઞાનાન્નશ સીવાવ
(
Page #235
--------------------------------------------------------------------------
________________
નવમી સદીનું એક વિશાંડિક શિખર-પીઠ અને છજા વગરને મડવર, અને મંડપ ઉપરનું ત્રિષટ આ પ્રાસાદની વિશિષ્ટતા છજા રહીત અને ત્રિષટ છે. દીપાવ
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર (તરણેતર) શિવાલય-(થાન-સેરા ) સ્થપતિ–ઉં, મુરબ્બી ઓઘડભાઈ ભવાનભાઈ, પાલીતાણુ. આ પ્રાસાદની વિશિષ્ટતા છજા રહિત મંડોવર (પીઠને અનોખો પ્રકાર ) મંડોવર પર ત્રિપટ
અ. ૧૧
Page #237
--------------------------------------------------------------------------
________________
शिखराधिकार अ. ९ ज्ञानप्रकाश दीपार्णव
૧૨૧ આમલસારા વિભાગને પ્રકારાન્તર (બીજે મત) કહે છે–સ્ક ધ બાંધણુના (સામસામા પ્રતિરથ)ની મધ્યમાં આવે તે રીતે ગોળ આમલસાર કરે. તેની પહેલાઈથી ઉંચાઈ અર્ધ કરી તેમાં ચાર ભાગ કરવા. ગળું પણ ભાગનું, અંડક સવા ભાગને, ચંદ્રિકા, ચંદ્રસ એક ભાગને, અને એક ભાગ આમલસા રે (ગેળો) એમ મળી કુલ ચાર ભાગ ઉદયના જાણવા. (આ પ્રમાણ, ઉપરના પ્રમાણની પહોળાઈ બરાબર મળી રહે છે.) ૬૬-૬૭ દજા દંડનું સ્થાન
पूर्वमुखे च प्रासादे धजा नैऋत्यकोणके । . दक्षिणाभिमुखे कार्या वायुकोगे न संशयः ।। ६८ ॥ वारुणमुखे प्रासादे ध्वजा चेशानकोणके ।
उत्तराभिमुखे चैव अग्निकोणे च स्थापयेत् ॥ ६९ ।। પૂર્વમુખના પ્રાસાદને નિત્ય કોણમાં ધજા સ્થાપવી. દક્ષિણાભિમુખ પ્રાસાદને વાયવ્ય કોણમાં, પશ્ચિમાભિમુખ પ્રાસાદને ઈશાન કેણમાં અને ઉત્તરાભિમુખ પ્રાસાદને અગ્નિ કેણમાં ધ્વજાદંડ પ. (પ્રાસાદના શિખરના ઉપલા ભાગમાં પાછળના ભાગના જમણા પઢેરામાં દેવજા રોપવાનું કહે છે.) ૬૮-૬૯ વિજાધાર-સ્તંભવેધ સ્થાન પ્રમાણ
षष्ठभागे हि रेखाया-स्तदंशः पादवर्जितः । ध्वजाधारस्तु कर्तव्यः प्रतिरथे च दक्षिणे ॥ ७० ॥
(શિખરના ધ્વજાદંડ તથા વિજાધાર- જુઓ પૃ૪ ૧૨૨), પ્રાસાદના શિખરની મૂળરેખાને (ઉદયન) છઠ્ઠો ભાગ લઈ તેમાંથી એ ભાગ તને ઓછા કરીને તેટલા માપને (સ્કંધ બાંધણ નીચે) દેવજાધાર (લામસા જેવું) શિખરની જમણી તરફના પઢરામાં (દવજાદંડને ઉભે રાખવા સારૂ) કર. (ધ્વજાધારસ્તંભવેધ. વજાધારને સ્થાને દવજાપુરૂષની મૂર્તિ કરવાની પ્રથા છે પાછળના કાળમાં દાખલ થઈ પરંતુ જુના કામમાં તે નથી.) ૭૦
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૨૩
शिखराधिकार अ. १९१
दंड लंबाई का है '
GFOHO
पाटली मान
શિખરના રા રેંડ મૂળ શિખરના ઉદય પ્રમાણે શ્રી લખધારનું સ્થાન
दैडलंबाई
ध्वजदंड.
ज्ञानप्रकाश दीपाव
रेखांका २३ वां
भाग
पताका
ध्वजा धार
शिणरना ध्वनधार, स्त लिअ ध्व४६ અને પતાકા,
Page #239
--------------------------------------------------------------------------
________________
शिखराधिकार अ. ९ शानप्रकाश दीपार्णव
૧૨૩ 'प्रासादस्य पृष्ठभागे दक्षिणदिशि चानुगे । स्तंभवेधस्तु कर्त्तव्यो भित्याश्च षष्ठांशकः ॥७१ ॥ घटोदयप्रमाणेन स्तंभिकोदयः कारयेत् । धामहस्तकविस्तार-स्तस्योचे कलशो भवेत् ॥ ७२ ॥ वंशाधारा वज्रबंधा वंशानां वेष्टनादिकम् ।
वंशबंधाश्च कर्तव्या हस्ते हस्ते तथा पुनः ॥ ७३ ॥ પ્રાસાદના શિખરના પાછલા ભાગમાં જમણા પરામાં ખંભવેધ (ધ્વજદંડને ઉભે રાખવાના ટેકારૂપ નીચે કલાકરે. તે પ્રાસાદની ભીંતની જાડાઈના છઠ્ઠા ભાગ જેટલો કરો, અને વજાદંડને મજબૂત આધારરૂપ તથા વિજાદંડ સાથે ઉભી કરવાની કાષ્ટની ખંભિકા કરવી. તેની ઉંચાઈ આમલસારાની બરાબર ખંભિકા કરવી. તેની જાડાઈનું પ્રમાણ, ગર્ભગૃહ જેટલા ગજને હય, તેટલા આંગળનું (સામાન્ય રીતે) રાખવું. અને તે સંભિકા પર મેઘરે કળશ કર. ધ્વજાદંડ અને ખંભિકા સાથે વેષ્ટનાદિ વજીબધે બાંધી દંડને મજબૂત સ્થિર કર. તે બંધ એકેક હાથે મજબૂત ત્રાંબાના પાટાઓ વજબંધોથી બાંધવા. ૭૧-૭૨-૭૩ કળશમહિમા
क्षीरार्णवे समुत्पन्नः प्रासादस्याग्रजातकः ।
प्रासादो देवनृपाणा-मन्येषां हर्म्यमुच्यते ॥ ७४ ॥ ૧. વજાદંને સ્થિર રાખવાને આધારરૂપ મજબુતી સારૂ બાજુમાં કાષ્ટની ખંબિકા ઉભી કરવાની પ્રાચીન પ્રથા છે. તે શિખરના બંધણુથી નીચે અને આમલસારાની ઉંચાઇ જેટલી તે તંભિકાની ઉંચાઈ રાખવાની કહી છે. (કઈક તેથી વધુ પણ કહે છે.) તે ખંભિક અને વજદંડને ઉભે રાખવાને નીચે કલાબો રdભવેધ કરો. તેમાં પાટલીના ઘાટની નીચે લામસુલુંબિકા કરવી. તેમાં થોડે ખાડો અરધોક આંગળને જરા સાવ જેટલો કરો. તેમાં સ્વજાદંડ અને ખંભિક સ્થિર રહી શકે. આ રીતથી વજાઉંડને સાલ જેવું કઈ રાખવું પડતું નથી. વર્તમાન પ્રથા આમલસારામાં કલા કરી દંડ ઉભો કરવામાં આવે છે. તેથી તેને સાલ રાખવું પડે છે.
આથી શાસ્ત્રોક્ત પાઠ કરતાં દંડ સાલ એટલે વધુ રાખો પડે છે. અને તે કળશથી વણો ઉંચો દેખાય છે. જયારે શાસ્ત્રોકત પાઠ પ્રમાણેના વાઈડ કળશથી પ્રમાણસર ઉંચા રહે છે. રાજસ્થાનના ચિપીઓ જુની પ્રથાને અનુસરે છે.
ખંભવેધ તંભકાની પ્રથા પ્રાચીન છે. ત્રણેક વર્ષથી વર્તમાન પ્રથા ગુજરાતમાં શરૂ થઈ જણાય છે.
૨. ઇમરા-પાઠાન્તર. ૩. ઢોવાન- પાઠાન્તર
Page #240
--------------------------------------------------------------------------
________________
शिखगधिकार अ. ९ ज्ञानप्रकाश दीपाव मुरागारेषु सर्वेषु विश्वकर्पबचो यथा । शैलजे शैलजः कार्यों दारुजे दारुजस्तथा ॥ ७५ ।। धातुजे धातुजश्चैव ऐष्टिके चैष्टिकः शुभः । चित्रे चित्र विधातव्यो हेमनः सर्वकामदः ॥
શ્રેણ: સત્ર શ્રેણાનાં પુ છ3ના / ૭૬ ! ક્ષીરસમુદ્રમાં ઉત્પન્ન થયે, અને સર્વ શ્રેષ્ઠ ભાગમાં રહેનારે એ કળશ છે. દેવમંદિર અને રાજમહેલ એ પ્રાસાદ કહેવાય. બીજા હમ્પ એટલે ઘર કહેવાય. ત્રણ દિશાના મુખવાળા એવા રાજપ્રાસાદ અને દેવપ્રાસાદ પર કળશ ચઢાવવા એવું વિશ્વકર્માએ કહ્યું છે. પાષાણુના પ્રાસાદને પાષાણને, કાઇને કાષ્ઠને, ધાતુને ધાતુને, ઈટનાને ઈંટને, ચિત્રનાને ચિત્રને કળશ ચઢાવવો. તેમાં શ્રેષ્ઠ સુવર્ણ કળશ અને ધ્વજદંડ છે. તે સર્વ કામનાને આપનાર છે. ૭૪-૭૫-૭૬ નાગરાદિ કળશમાન
प्रासादस्याष्टमांशेन पृथुत्वं कलशाण्डकम् ।
पोडशाशैर्युत श्रेष्ठं द्वात्रिंशां शैस्तु मध्यमम् ॥ ७७ ॥ પ્રાસાદ રેખાયે હોય તેના આઠમા ભાગે કળશ=ઈડને વિસ્તાર રાખ. આ વિસ્તાર માનમાં તેને સામે ભાગ વધારીયે તે શ્રેષ્ઠ માન, અને બત્રીશમે ભાગ વધારીયે તે મધ્યમાન કળશની પહેલાનું જાણવું. ૭૭
वैराटे द्राविडे चैत्र भूमिजे विमानौद्भवे । वल्लभीनां समस्तानां प्रासादे पष्ठकांशके ॥ ७८ ॥ धर्मार्थकाममोक्षाणा-मीप्सितं लभते ध्रुवम् ।
स्थापयेद् युक्तालङ्कारैः कलश कामरूपकम् ॥ ७९ ॥ વૈરાટજાતિ, દ્રવિડજાતિ, ભૂમિજજાતિ, વિમાનભાવ જાતિ અને વલ્લભાદિ જાતિ એ સમસ્ત જાતિના કળશ તેના પ્રાસાદના છઠ્ઠા ભાગે વિસ્તારમાં કરવા. તે ધર્મ, અર્થ, કામ, મેક્ષ અને ઇચ્છિત ફળને આપનાર છે. તે કળશ વિધિ વિધાનથી અનેક અલંકાર સાથે સ્થાપવાથી કામરૂપદાતા છે. ૭૮-૭૯ કળશનાં અન્ય બે પ્રમાણે
रेखायाः पंचमांशेन कलशं कारयेद् बुधः । घण्टाविस्तारपादेन तत्पादेन युत पुनः ॥ ८० ।। इत्थं कलश विस्तार उच्छ्यस्तस्य सार्द्धतः ।
Page #241
--------------------------------------------------------------------------
________________
Tariffit ,
. શાનારા ટીવ
૧૫
કળશનાં બીજાં બે પ્રમાણ કહે છે. શિખરની રેખાના પાયાની પહોળાઈના પાંચમા ભાગે કળાને વિસ્તાર બુદ્ધિમાન શિલ્પીએ કર.
ત્રીજું પ્રમાણુ–ઘંટા. આમલસારાના વિસ્તારના ચોથા ભાગમાં તેને ચા ભાગ ઉમેરતાં જેટલો વિસ્તાર થાય, તેટલો કળશ વિસ્તારમાં રાખવો. એટલે આમલસારાની પહોળાઈથી સવા કરી, ચતુર્થીશ કળશની પહોળાઈ રાખવી. એ રીતે કળશને વિસ્તારનાં પ્રમાણ જાણ તેનાથી દેઢ ઉચે કળશ કરે. ૮૦ કળશવિભાગ
विस्तार दशभिर्भाग-रुदयं दशपंच च ॥ ८१ ॥ पदग्रही द्विभागा तु पंचभागमथांडकम् ।
વ માન જૈન મ mત્રિા | ૮ર कर्णिका भागमेकं तु अत ऊर्च तु पट्टिका । वीजपूर पंचभाग-मुदयं दशपंच च ॥ ८३॥
1 1 1 1 }
'.
=
?
?
આ
છે . આવા
- - ક કન
DDDDRESS
જાળ !
कला मान
LL LL
મારા
કળશ (ઈડા) માન નાગરાદિ પ્રાસાદના આવેલ કળશ પ્રમાણના-પહેળાઈમાં દશ ભાગ અને ઉંચાઈમાં પંદર ભાગ કરવા. તેમાં નીચલી પડઘી બે ભાગની, અંડક પાંચ ભાગને તે પર ગળું એક ભાગ, પવપત્રિકા એક ભાગની, કણી એક ભાગની અને તે ઉપર કરી અને બીજો =ડેડ =ાંચ ભાગને કરવે એ રીતે ઉંચાઇના પંદર ભાગ થયા. ૮૧-૮૨-૮૩
Page #242
--------------------------------------------------------------------------
________________
ફિfધાર છે. જે શાનાથજી રાવ उदयं च समायुक्त विस्तारांशमतः शृणु । पदग्रही द्विभागा तु पंचभाग तु चांडकम् ॥ ८४ ॥ ग्रीवा चैव द्विभागा तु त्रिभागा पद्मपत्रिका । कर्णिका च द्विसार्धा तु बीजपूरं सार्द्धा शकम् ॥
अग्रं तु भागमेकं तु चैत्र कलशलक्षणम् ॥ ८५ ॥ કળશના ઉદયના ભાગ કહ્યા–અને હવે પહેલાઈના ભાગ સાંભળો. પડઘી ગર્ભથી બે ભાગ, અંડક ગર્ભથી પાંચ ભાગનું, ગળું ગર્ભથી બે ભાગ, છાજલી ગર્ભથી ત્રણ ભાગની, કણી ગર્ભથી અઢી ભાગની, બીજોરું ગર્ભથી દેઢ ભાગનું રાખવું. બીજેરા (ડેડલા)ને અગ્રભાગ, ઉપલો એક ભાગનો રાખવે. આ પ્રમાણે કળશ લક્ષણ જાણવું. ૮૪-૮૫ પ્રાસાદ પુરૂષअथातः संप्रवक्ष्यामि
पुरुषस्य प्रवेशनम् । न्यसेद् देवालयेष्वेवं
जीवस्थानं फलं भवेत् ॥८६॥ હવે હું પ્રાસાદ પુરૂષને પ્રવેશવિધિ કહું છું. પ્રાસાદમાં તે જીવસ્થાને છે. તેને પધરાવવાથી ફળ મળે છે. ૮૬ एकहस्ते तु प्रासादे ____पुरुषोऽर्धाङ्गुलो भवेत् । अर्धाङ्गुला भवेद् वृद्धि
वित्पंचाशद्धस्तकम् ॥ ८७ ॥ સુવર્ણના પ્રાસાદ પુરૂષની મૂર્તિનું પ્રમાણુ કહે છે –એક હાથના પ્રાસાદથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક ગજે અર્ધાઅર્ધા આંગળની વૃદ્ધિ કરી તે પ્રમાણુની પ્રાસાદ પુરૂષની મૂર્તિ કરાવવી. ૮૭
પ્રાસાદ સુવર્ષે પુજા પ્રાસાદ સુવર્ણ કરવા
કપ)
Page #243
--------------------------------------------------------------------------
________________
शिखराधिकार अ. ९
પ્રાસાદ પુરૂષનું સ્થાન—
ज्ञानप्रकाश दीपाव
छादनस्य मवेशेषु सँगमध्येऽथवोपरि | शुकानासावसानेषु वैद्यध्वे भूमिकान्तरे ॥ ८८ ॥
આ પ્રાસાદ પુરૂષને ક્યાં ક્યાં સ્થાયી સ્થાપી શકાય તે કહે છેઃ— છજાછાતીયાની ઉપર, ખીખરીઓના થાના મધ્યમાં, શિખરના ઉપર (આમલસારામાં), શુકનાસના ઉપર, વેટ્ટીની ઉપર, ભૂમિની મધ્યમાં, આ પ્રાસાદ પુરૂષની સ્થાપના કરવી. ૮૮
हेमजं ताजं वापि ताम्रजमभिषेकयेत् । कलशेनाज्यपूर्णेन सौवर्ण पुरुष न्यसेत् ॥ ८९ ॥
રહ
સેનાને, રૂપાને કે ત્રાંબાનેા કળશ ઘી ભરીને, તે પર અભિષેક કરેલા સુવર્ણ પુરૂષને (પલંગ સાથે) સ્થાપન કરવેશ. ૮૯
मध्यगर्भे विधातव्यो हृदयवर्णको विधिः । हंसतूला ततः कुर्यात् ताम्रपर्यकसंस्थितः ॥ ९० ॥ शय्यायां च प्रसुप्तोऽसौ पद्म च दक्षिणे करे | freate करे वामे कारयेद् हृदि संस्थितः ॥ ९१ ॥
મધ્યગર્ભમાં આ હૃદયવર્ણ (પ્રાણ)ની સ્થાપનાને વિધિ કરવા, ત્રાંબાના પલંગ કરાવી, તે ઉપર રૂકની ભરેલી રેશમી શય્યા ઉપર પ્રાસાદ પુરૂષની મૂત્તિ સુવરાવવી. તેના જમણા હાથમાં કમળ ધારણ કરાવવું. અને ડાબા હાથમાં ત્રણુ શિખાવાળી પતાકાવાળા ધ્વજાદંડ રાખી હાથ છાતીચે રાખવા. ૯૦-૯૧
વાડનું પૃથક પૃથક્ ઉદયમાન—
प्रासादकटिविस्तारं चतुष्कीस्तंभविस्तरात् ।
गर्भमित्तिसम दैर्ध्य कचित् कर्णस्य विस्तरम् ॥ ९२ ॥
૧. પ્રાસાદ પુરૂષને વત્તમાન કાળમાં આમલસારાના મધ્યમાં સ્થાપન કરવાના વિધિ આ પ્રમાણે છે. નીચે ગાયનું ઘી ભરેલા કળશ શેર સવાશેરનાં ભરી તેના પર ઢાંકણું વાસી તે પર સુવર્ણ' પુરૂષને ગાદીવાળા ચાંદીના ઢાલીયામાં સુવરાવે છે. અને તે પર્ર ક્ષેત્રણ ઇંચની જેટલી જગ્યા ખાલી રહે તેમ આરસના પાટીયાનુ ઢાંકણું સંપુટની જેમ મૂકવામાં આવે છે. તે પર પ્રતિષ્ઠા સમયે ઇંડુ' કળશ સ્થાપન કરે છે. સુવણ પ્રાસાદ પુરૂષ દબાય તેમ ઢાંકવુ' નહિ, સપુટની જેમ ખાલી જગ્યા રાખવી.
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૨૮
fફાધર અ ૧ જ્ઞાનgri ra विभक्त चा प्रासादे रिखाविस्तृतेः समम् ।
धनवंशस्य दीर्वत्वं मया प्रोक्तं मतानारे ।। ९३ ॥ ધ્વજદંડની લંબાઈનાં વિવિધ પ્રમાણે –(1) પ્રાસાદને વિસ્તાર જાંગીયે હોય તેટલો. (૨) ચેકીના પદના બે થાંભલાના વિસ્તારના ગાળા જેટલો. (૩) ગભારાના વિસ્તાર જેટલે. (૪) રેખા હોય તેટલા. (૫) પ્રાસાદના શિખરના પાયા જેટલો વિસ્તાર હોય તેટલો. એમ દવજાદંડ લા કરો. એ પાંચ પ્રકારનાં જુદાં જુદાં મતાંતરે મેં કહ્યાં છે. (તે પાંચ પ્રકારનાં જુદાં જુદાં નામો કહે છે.) ૯૨-૯૩ વિજ દંડ છે મા
विजयः शक्तिरूपश्च सुप्रभश्च जयावहः ।
पंचमो विश्वरूपस्तु प्रमाण तस्य कल्पयेत् ॥ ९४ ।। ઉપર કહેલા ધ્વજદંડની લંબાઈનાં પાંચ પ્રકારનાં નામ કહે છે. (૧) વિજય, (૨) શક્તિરૂપ, (૩) સુપ્રભ, (૪) જયાવહ અને (૫) વિશ્વરૂપ, એ પંચવિધ ધ્વજદંડનાં નામે જાણવાં. ૯૪ દરજદનાં અન્ય પ્રમાણે–
સંસ; સાવજતtવાં ફિસ્ટાત: જાતના
मध्यश्चाष्टांशहीनोऽसौ ज्येष्ठः पादोन: कन्यासः ॥ નીચે ખરાથી ઈડા કળશ સુધીની ઉંચાડના ત્રીજા ભાગ જેટલા લાબે દંડ - માનને, તેથી આઠમો ભાગ હીન કરે તે મધ્યમાનનો, અને ચોથો ભાગ હીન કરે તો કનિષ્ઠ માન જાવે. ક્ષીરાણવમાં વજદંડ પ્રમાણ–
पिंड च कथितं वत्स उदयं च ह्यतः शृणु ।। प्रासादकोणमर्यादा सप्तहस्तान्तक मतम् ॥
गर्भमाने च कर्त्तव्य यावत्पंचाशद्धस्तकम् ॥
દંડનું મન હવે હું કયાંથી લેવું તે કહું છું, તે સાંભળ. એકી સાત હાથના પ્રાસાદને કણરેખાના માને, પચીશ હાથ સુધીનાને ગર્ભગૃહના માને, અને પચાસ હાથ 1 સુધીનાને પાયાના વિસ્તારના માને, વજાદંડની લંબાઈ કરવી. ૨. ધ્વજદંડનાં વિવિધ માન
प्रासादपृथुमानेन इंडो ज्येष्ठः प्रकीर्तितः ।
मध्या हीनो दशांशेन पंचमांशेन कन्यस: ॥ પ્રાસાદ રેખાયે હાથ તેટલે વજદંડ લાંબે તે પેક માન, તેનાથી દશમો ભા બે હિન કરે તો મંગમાન, અને જો પાંચમો ભાગ હીન કરે તે કનિષ્ઠ માન જાણવું. -
भूलरेखाप्रमाणेन कनिष्ठ दंडसंभवम् ।
मध्यम द्वादशांशेन षडशेन तथोत्तमम् ॥ શિખરના પાયચા જેટલા વજદંડ કાન મા ન જાણું. તેમાં બારમે ભાગ વારવાથી મધ્યમાન, અને છ ભાગ વધારવાથી જયેક માત જાણવું,
Page #245
--------------------------------------------------------------------------
________________
ખજુરાહો ક'ડ' મહાદેવના ભવ્ય પ્રાસાદ.
દીપાવ
Page #246
--------------------------------------------------------------------------
________________
મુંબઈ-માટુંગા જૈન મંદિર
શિલ્પકાર બળવંતરાય પ્રભાશંકર સોમપુરા દીપાવ
Page #247
--------------------------------------------------------------------------
________________
शिखराधिकार अ. ९
शानप्रकाश दीपाव
૧૨
૧ર૦
દંડની જાડાઈનું પ્રમાણ
एकहस्ते तु प्रासादे दंडः पोदोनमंगुलम् । अर्धागुला भवेद् वृद्धिावत् पंचाशद्धस्तकम् ॥ ९५ ॥ पृथुत्वं च प्रकर्त्तव्यं सुवृत्तं पर्वकान्वितम् ।
पर्वभिर्विषमैः कार्यः समग्रन्थिः सुखावहः ॥९६ ।। એક હાથના પ્રાસાદને દવજદંડ, પિણે આગળ જડે રાખો. બેથી પચાસ હાથના પ્રાસાદને પ્રત્યેક ગજે અર્ધા અર્ધા આગળની વૃદ્ધિ કરવી, તેની આ જાડાઈ ધ્વજદંડની પર્વસહિતની ગેળાઈની જાણવી. ધ્વજદંડને વિષે એકી ગાળા અને બેકી ગ્રંથિ (કાકણી) હોય તેવો સુખને આપનારે જાણવો. (શિવશક્તિને તેથી ઉલટું કહ્યું છે). લ્પ વિજદંડનું કાછ–
वंशमयोऽपि कर्तव्यो दृढदारुमयोऽपि च ।
शिंशपः खदिरश्चैव अर्जुनो मधुकस्तथा ॥ ધ્વજદંડ વાંસને અથવા મજબૂત લાકડાને સીસમ, ખેર, અર્જુન કે મહુડાના કાન કરો.
सुवृत्तः सारदारुश्च ग्रंथिकोटरवर्जितः ॥ ९७ ॥ સુંદર, ગોળ, સારું, પાકું અને કઠણ લાકડું ગાંઠે, કેતરકાણા વગરનું કાણ વજદંડમાં લેવું. ૯૭ વિજદંડની પાટલીનું માન અને આકૃતિ –
तवं च षडंशेन मर्कटी चा विस्तृता ।
तत् त्रिभागमुत्सेधं च किंकणी-घंट-मैडिता ॥ ९८ ॥ ૧. ક્ષra- મ ય ર ત ામાં મન
समय विषम प्रोक्त शुभ तद्भवने द्वयम् ॥ ઉ૫ર એકીપર્વને બેકી કાંકણીને ધ્વજદંડ શુભ કહ્યો છે. જ્યારે ક્ષીરાણવકાર કહે છે કે રજ અને એકી કાંકણીવાળા વજદંડ શક્તિદેવીના ( અને મહાદેવને) મંદિરમાં કરાવે. જો કે, એક કે બેકી બેઉ પ્રકારના ધ્વજદંડે ભવનને વિષે તો શુભ જ છે.
સ. ૧૭
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૩૦
शिखराधिकार अ. ९
अर्धचन्द्राकृतिचैव पार्श्वे कार्यो गगारकः । તસ્યોને જરાય પંચમાંશેન ટ્ર્વતઃ || ૨૦ ||
જ્ઞાનપ્રસારા રીવાñe
ધ્વજાદડ ઉપરની પાટલી, ઈંડની લખાઇના છઠ્ઠા ભાગની કરવી. પાટલીની લખાઈના અર્ધ ભાગની પહાળી કરવી. અને પહેાળાઇના ત્રીજા ભાગે પાટલી જાડી કરવી. તેને ઘુઘરીએ અને ઘંટડીયાથી સુગેાભિત કરવી. વાઈડની પાટલીમાં અર્ધચંદ્રની આકૃતિ કરવી. ખાજુમાં એ ગગારાની આકૃતિ કરવી. પાટલી ઉપર કળશ કરવે. તે કળશ પાટલીની લ"માઈના પાંચમા ભાગને ઉંચા કરવા. (જાદડના બ્લેક આગળ આપેલ છે). ૯૮-૯૯
પ્રારાન્તર્
दंडपृथुसप्तगुणाss - पंच षड्गुणाऽऽद्वादशम् । ऊर्ध्व पंचगुणा प्रोक्ता मर्कटीमानमुच्यते ॥ १०० ॥
ધ્વજ ડની પાટલીનું ખીજું માન કહે છે.—દડની જાડાઈથી સાતગણી પાટલી લાંખી, પાંચ હાથ સુધીના પ્રાસાદને કરવી. છથી બાર હાથ સુધીના પ્રાસાદને દૈવજદંડની જાડાઈથી છ ગણી પાટલી લાંખી કરવી. અને તે ઉપરના વિશેષ ૧૩ થી ૫૦ ગજના પ્રાસાદેને ક્રૂડની જાડાઈથી પાંચગણી પાટલી લાંબી કરવી. ૧૦૦
વાપતાકા પ્રમાણુ
ध्वजदंडमान पताकां च प्रलंबयेत् ।
पृथुत्वे चाष्टमांशेन त्रिभिर्वा पंचभिः शिखैः ।। १०१ ।। पताका दिव्यवस्त्रा चार्द्धचन्द्रा च सकिंकिणी । વૈવિદ્રાજીતાયુધ-ાનવીનાજેયેત્ ॥ ૨૦૨ ॥
ધ્વજાદડની લખાઈ જેટલી પતાકા ધ્વજા લાંખી રાખવી. તેની પહેાળાઈ આઠમા ભાગે રાખવી. તે ત્રણ કે પાંચ શિખાવાળી કરવી. દિવ્યવસ્રની પતાકા કરાવવી. તેમાં અચંદ્રની આકૃતિ કરવી. કાંગરી અને ઘુઘરીએ કુરતી લટકાવવી. તાકામાં દેવનુ કાંઈ ચિહ્ન આયુધ કે વાહન આલેખવુ. ૧૦૧-૧૦૨
चतुर्मुखे मेर्वादिके प्रासादे दंडपंचकम् ।
शिखरस्योरुंगेऽपि चतुर्दडांच स्थापयेत् ॥ १०३ ॥
મેરૂ પ્રાસાદને, ચતુર્મુખ પ્રાસાદને (કે સાંધાર પ્રાસાદને ધ્વજદ ડ પાંચ ચડાવવા. એક મૂળ શિખરને અને ખીજા ચાર ધ્વજદંડ શિખરના ઉપલા ઉરૂભૃગમાં સ્થાપન કરવા (એમ પાંચ). ૧૦૩
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૩
શિશધર . ૧ શાનpare રીકળવા
निष्पन्न शिखरं दृष्ट्वा ध्वजहीन न कारयेत् ।
असुरा वासमिच्छन्ति ध्वजहीने सुरालये ॥ १०४॥ તૈયાર થયેલા શિખરને ધ્વજ વગર રાખવું નહિ. કારણ કે દવજારહિત શિખરને જોઈને ભૂતાદિ રાક્ષસે તેમાં વાસ કરવા ઈચ્છે છે. તેથી દેવાલય દવારહિત રાખવું નહિ. ૧૦૪
इदृशं कुरुते यश्च लभते चाक्षयं पदम् । दिव्यदेहो भवेत्तस्य सुरैः सहस्रैः क्रीडति ॥ १०५ ॥ इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां शानप्रकाशदीपार्णवे
शिखरनिर्माणाधिकारे नवमोऽध्यायः ॥९॥ ઉપર પ્રમાણે દવાયુક્ત પ્રાસાદ કરાવનારને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે તેમજ દિવ્યદેહ ધારણ કરી હજાર વર્ષે દેવોની સાથે કડા કરે છે. ૧૦૫ ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવને શિખર નિર્માણ શિલા વિશારદ પ્રભાશંકર એડભાઈ સોમપુરાએ ચેલ, શિલ૫મભા
નામની ભાષાટીકાને નવમે અધ્યાય સમાસ,
Page #250
--------------------------------------------------------------------------
________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे दशमोऽध्यायः ॥ मंडपाधिकार
श्रीविश्वकर्मा उवाच -
अथातः संप्रवक्ष्यामि मंडपानां तु लक्षणम् । प्रासादस्य प्रमाणेन मंडप कारयेद् बुधः ॥ १ ॥
શ્રી વિશ્વકર્મા કહે છે. હવે હું મંડપનાં લક્ષણ કહું છું. બુદ્ધિમાન શિલ્પિએ પ્રાસાદના પ્રમાણથી મંડપ બનાવવા. ૧
મંડપ પ્રમાણ—
૨
*
सम सपाद सार्द्धं च पादोनद्वयमेव च ।
द्विगुणं चाथ कर्त्तव्यं अत ऊर्ध्वं न कारयेत् ॥ २ ॥
મંડપ (૧) પ્રાસાદના માન જેવડા, (૨) પ્રાસાદ્મથી સાચા, (૩) દેઢા, (૪) પાણાબેગણા અને (૫) અમણેા—એ રીતે પાંચ પ્રકારના માનના મંડપ કરવા. એથી મોટા ન કરવા.૧ ૨
શુકનાસનું સ્થાન—
प्रासादस्याथ शिखरं तदुच्छ्रये प्रकल्पितम् । छाद्योर्ध्व स्कंधपर्यंत - मेकविंशतिभाजितम् ॥ ३ ॥
૧. અપરાજિત સૂત્ર ૧૮૦માં મંડપના સાત પ્રકારના પ્રમાણ કહ્યા છે. પ્રાસાદની (૧) સમ, (૨) સવાયા, (૩) દેઢે, (૪) પાણામે ગણે, (૫) અમણેા, (૬) સવામે ગણે, અને (૭) અઢીમણે' કરવાનું કહ્યું છે. સમાકૂળ સૂત્રધાર ગ. ૬૭માં ૯૩ પ્રાસાદતે મોટા મંડપ કરવા ઢાય તે થઇ શકે તેમ કહ્યું છે. વાસ્તુ ભૂમિના કેચના કારણે પણ થઈ શકે. વળી તે કહે છે કે—
शतमष्टोत्तरं ज्येष्ठ-श्चतुःषष्ठि करोऽवरः । નિકો મંદવ: •f દ્વાત્રિંરાજમિત્ત: |
એકસે આદ્દે હાથના જ્યેષ્ટ માતને, ચેસઠ હાથના મધ્ય માનના, અને બત્રીસ હાથને કનિષ્ઠ માનને મંડપ રચી શકાય છે. અવનિત સૂત્ર ૧૮૫માં (૧) દૃશ કાચથી વધુ પ્રમાણુના પ્રાસાદને મંડપ સમ અમર સવાયા કરવા. (૨) પાંચથી દશ હાથ સુધીના પ્રાસાને દાઢો મંડપ કરવા. (૩) ચાર હાથના પ્રાસાદને પણામે મણેા (૪) ત્રણ હાથના પ્રાસાદને ખમણેા. (૫) બે હાથ કે એક હાથના પ્રાસાદને ચેકી ચર્તુષ્ટિકા કરવી,
Page #251
--------------------------------------------------------------------------
________________
|
tanખેમણકામ
')[0) છ છ છો . પર છે ) (
)
"
TIMLI
આખું દેરાણી જેઠાણી ગોખલો (અધ્યાય ૧)
Page #252
--------------------------------------------------------------------------
________________
વસ્તુપાળ તેજપાળ આખુને મંડપ (અધ્યાય ૧૦)
Page #253
--------------------------------------------------------------------------
________________
*
*
સ્ત
(લેક ૯, અધ્યાય ૧૦)
Page #254
--------------------------------------------------------------------------
________________
પીચ પ્રકt૨ ના સ્તંભ (તુલ?
(હીપ ળ વમતે ,
રસ્થ રિત કે
વ હૈં માન
રૂ ચકું
કક્ષાયુક્ત સ્તંભ (લેક ૭-૮, અધ્યાય ૧૦)
ઉપર -1/
બોટ
મઢનો કુણી રાજ૫૩ સંવથ
ધ
ન
રીન્દ્ર નં ૭
રંત
મેરી રામ "
પ
હિંદ
- ઉદય(ઉબગીચા) ૨૧ ચિલ્મથે મuપીk
માપી થના, ૫ વિભાડા ,
મહ પીઠ ઉપરથી ઉશ્ય ના વિભાગ
Page #255
--------------------------------------------------------------------------
________________
मंडपाधिकार . १०
જ્ઞાનપ્રારા રીવાળ વ
अंकदिशारुद्रसूर्य-त्रयोदशान्तमुत्सृजेत् ।
शुकनासस्य संस्थान छाद्यो पंचधामतम् ॥ ४ ॥
પ્રાસાદના શિખરની ઊંચાઇમાં શુકનાસનું સ્થાન કરવું. છજાના ઉપરથી શિખરના આંધણાની મથાળા સુધીની ઉંચાઇમાં એકવીશ ભાગ કરવા, તેમાંથી નવ, દશ, અગિયાર, ખાર અથવા તેર ભાગે શુકનાસનું સ્થાન રાખવું. આમ પાંચ પ્રકારે શુકનાસનું સ્થાન જાણવું. ૩-૪ 'ડપ પરની સ’વર્ણાદિની ઊઁચાઈ
तेन मानेन पदान्तं मंडपोर्ध्व समुच्छ्रयम् । तद्वे न हि कर्त्तव्य - मधःस्थं नैव कल्पयेत् ॥ ५ ॥
शुकनाससमा घंटा न न्यूना न ततोऽधिका । अन्योन्यं च यदा ग्रस्तं महादोषा इति स्मृताः ॥ ६ ॥
૧૩૩
શુકનાસના માન સુધી મંડપના (ઘુમટને આમલસારા કે 'વર્ણીની) ઘટા ઉંચાઈમાં સમસૂત્ર ખરાખર રાખી. શુકનાસથી ઘટી ઉંચી ન રાખવી તેમ નીચી પણ ન રાખવી. શુકનાસ અરાબર ઘંટા (આમલસારા) સમસૂત્ર (એક લેવળમાં) રાખવેા, ઉંચા નીચા ન રાખવા. જો એક ખીજાથી ઉંચા નીચું થાય તે મહાદોષ ઉત્પન્ન થાય. ૫-૬
સ્તંભાની આકૃતિ અને તેનાં નામ—
चतुरस्राव रुचका भद्रजा भद्रसंयुताः । प्रतिरथा वर्धमानाः षडंशकेन पडत्रकाः ॥ ७ ॥ अष्टांशेन भवेत्कर्णा अष्टकर्णास्तु स्वस्तिकाः । વિધાતા તંમાત્ર કાર્યો: મામાભૂષિતાઃ॥ ૮॥
ચાર ખુણાવાળા ચારસ સ્તંભ હેાય તેનું “ચક” નામ જાણવું, ત્રિનાશક વાળાને “ભદ્રજા', પઢેરા (પ્રતિરથ)વાળા સ્તંભનું વમાન”, છ ખુણાવાળાનુ
૧. અપરાનિત સૂત્ર ૧૮૮માં શુકનાસના આ મતનું સમર્થન કરે છે. ત્યારે તે જ ગ્રંથના સૂત્ર ૧૮પના તેરમા ક્ષેક પૂત્તે ન ચ જર્તવ્ય: માથ નેત્ર સૂત્રયેત્ । શુકનાસથી પટા ઉંચી ન કરવી. ગુ નીચી હોય તો દોષ નથી. પ્રાસાદ મંડનના સાતમા અધ્યાયને સાતમે ક્ષે! પણ 'ટા નીચો રહે તો દ્વેષ નથી તેમ પડે છે. જૂના શ્રેષ્ઠ
न वाधिका ।
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૩૪.
મંદાધિકાર છે. ૨૦ શાખા રાવ
“ષડસક', આઠ ખુણાવાળાનું સ્વસ્તિક નામ જાણવું. એ રીતે પાંચ પ્રકારના ખંભે પ્રાસાદના આભૂષણ રૂપ જાણવા.' –૮
भदैरलंकृता कुंभी स्तंभो भद्राष्टास्रवृत्तः ।।
भरण्यां पल्लवा वृत्ता शीर्षाग्रे वाथ किन्नराः ॥९॥ પ્રાસાદ મંડપની કુંભી ભદ્રથી અલંકૃત કરવી. એક તંભમાં જુદાં જુદાં સ્વરૂપ કહ્યાં છે. પરંતુ એક સ્તંભમાં ભદ્ર અછાસ અને વૃત્તના ઘટ્ટ પલ્લવયુક્ત કરવાં. ભરણાને ખુણે પત્રપાંદડાં અને નીચેની કર્ણિકા ગાળ (વૃત્ત) ( સ્તંભનું શીર્ષ અષ્ટાસ હોય તે) કરવી. “શરૂ” એક યા બે ગોળ ગુંડાવાળું કરવું. અગર કિન્નર (કીચક)ના રૂપથી અલંકૃત કરવું. ૯ સ્તંભનું વિસ્તાર (જાડ) પ્રમાણ પહેલું–
प्रासादस्य दशांशेन एकादशांशेनैव च ।
શિવ શવ્યા –ચમ-પૈસા છે ? . પ્રાસાદ રેખાયે હોય તેને દશમા ભાગે, અગિયારમા ભાગે કે બારમા ભાગે, સ્તંભની જાડાઈ રાખવી. તે , મધ્યમ અને કનિષ્ઠ માન જાણવું ? સ્તંભના વિસ્તાર (જાડ)નું બીજું પ્રમાણ–
एकहस्ते तु प्रासादे स्तंभः स्याच्चतुरङ्गुलः ।
सप्ताङ्गुलश्च द्विहस्ते त्रिहस्ते नवाङ्गुलः ।। ११ ॥ . તંબેની આકૃતિ પ્રમાણેનાં નામે અપરાજિત સૂત્ર ૧૮૪માં આજ પ્રમાણે કહ્યાં છે. બાપુના જ ૨૫૫માં (૧) રૂચક (રસ), વજ (અશિ) (૩) વિજક (સાળીશ, (૪) કલીનક (બત્રીશ અંશ), (૫) વૃત્ત (ગાળ), આમ નામ ને સ્વરૂપ કહ્યાં છે. માનસાર અ. ૧૫માં (૧) બ્રહ્મત (રસ), (૨) વિષ્ણકાંત (અઠશ), (૩) રૂદ્રકાંત (સાળી શકવૃત્ત), (૪) કલકત (પાંચ કે છાંશ) આમ નામ ને સ્વરૂપ આપેલ છે. સ્તંભના ધાટને નકથી અનેક પ્રકારની થાય છે. સાદા ઘાટવાળ, રૂપવાળા, નકશીવાળા થાય છે. બારમી તેરમી સદીના સ્થાપત્યના અવશેષમાં ધટપલવયુક્ત સ્તંભ જેવામાં આવે છે. હમણું બસેક વર્ષથી સ્તંભના સામાન્ય સ્વરૂપ નિચે ભદ્ર, તે પર અકાશ, તે પર ગોળ, અને તેની ઉપર એક ઈચને અઠાશના પટ્ટામાં ગ્રાસમુખ કે કુલ કરેલાં જોવામાં આવે છે. તે ત્રાસના મુખમાંથી સાંકળ ટેકરી લટકતી હોય છે. અગર કુલને તોગ હેય છે.
૨. અનિત સૂત્ર ૧૮૫માં પ્રાસાદના પ્રમાણથી તંભની જાડાઈ ૧૦-૧૧-૧ર૧૩ કે ૧૪ ભાગે એમ પાંચ પ્રકારે રાખવાનું વિધાન છે. તંભના જાડ પ્રમાણે તે વાસ્તુ દ્રવ્યની કઢતા ઉપર આધાર રાખે છે. આમ પાષાણુ, આરસ, જોધપુરી ખારે પત્થર કે પરબદરી પત્થર એમ ઉત્તરોત્તર પ્રઢ છે. એટલે આરસનો સ્તંભ ખારા કે રિબંદરી પથરના સ્તંભથી પાતળા થાય. તેમાં વિવેક બુદ્ધિથી કામ કરવું.
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૩૫
પરિવાર . ૨૦ શાનારા કાર્ગવ
द्वादशाङ्गुलविस्तारः प्रासादे चतुर्हस्तके । चतुर्हस्तादितः कृत्वा यावद् द्वादशहस्तकम् ॥ १२ ॥ सा गुला भवेद् वृद्धिः प्रतिहस्ते विवर्धयेत् । द्वादशहस्तस्योर्द्ध तु यावत्तु त्रिंशहस्तकम् ॥ १३ ॥ एकाङ्गुला ततो वृद्धि-हस्ते हस्ते प्रदापयेत् । अत ऊर्ध्वं ततः कुर्याद् यावत्पंचाशद्धस्तकम् ॥ १४ ॥ अर्धाङ्गुला भवेद् वृद्धिः कर्तव्या शिल्पिभिः सदा ।
चतुर्गुणोच्छ्य मोक्त-मेतत्स्तंभस्य लक्षणम् ॥ १५ ॥ એક હાથના પ્રાસાદને ચાર આંગળ જાઓ તંભ કરે, બે હાથનાને સાત આંગળ, ત્રણ હાથનાને નવ આંગળ, ચાર હાથનાને બાર આંગળ સ્તંભ જાડો કર. પાંચથી બાર હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે દેઢ દેઢ આગળ વધારવો. તેરથી ત્રીસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે એકેક આંગળ અને એકત્રીશથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે અર્ધા અર્ધા આંગળની વૃદ્ધિ કરતાં જવું. તે માનને જાડે સ્તંભ કરવો. (સામાન્ય રીતે સ્તંભની જાડાઈથી ઉંચાઈ ચાર ગણી કરવી. એ રીતે સ્તંભનું લક્ષણ શિલ્પિઓએ જાણવું. ૧૧-૧૫ (સાંધાર) મહાપ્રાસાદના પ્રાચીન મંડપનું ઉદયમાન૧ રાજનક લપડા વર્ષ તુ ૩ય મહત્તમ ૨ વેદિકા
पर कृत्वा दश हि सार्दाशान् भागैक रानसेनकम् ॥ १६ ॥ ૦ની આસપટ્ટ ૪ તંભ
वेदिका च द्विभागा तु भागार्धासनपट्टकः । છે કારણું ૧ સર स्तंभश्चैव चतुर्भागो भागाधै भरणं भवेत् ॥ १७॥
शरं च भागेनैकेन पट्टश्च सार्द्धभागकः ।
कन्यसं च समाख्यातं मध्यम शृणु सांप्रतम् ॥ १८ ॥ મહાપ્રાસાદના મહાપીઠના નરથરના મથાળાથી દ્વારપરના ઉત્તરંગના મથાળા સુધીની ઉંચાઈ મુખપ્રાગ્રીવ મંડપની સાડાદશ ભાગની કરવી. તેમાં એકનું રાજ સેનક, બે ભાગની વેદિકા (જંઘાણી રાશીયું), અરધા ભાગના આસનપટ્ટ (આસરેટ) કરે. તે ઉપર ચાર ભાગનો ઉંચા સ્તંભ કરે. અરધા ભાગનું ભરણું, એક ભાગનું સરૂ, અને દેઢ ભાગને પાટ જાહેર કરે. એ રીતે મંડપના ઉદયનું કનિઝમાને કહ્યું છે. મધ્યમ માનને ઉદય કહું છું તે સાંભળે. ૧૬–૧૧૮
પા
૧
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૩૬
मंडपाधिकार अ. १०
ज्ञानप्रकाश दीपाव
સાંધાર અને નિરધાર પ્રાસાદે ના ચડાવર સાથે સડપના ઉદયનો સમન્ત્રય
suti &
reth
- स्तंभ
1--- ~ ht-3 -
-૨-મ-૩ માર્ચ
C
ડેય પુરા માન
દ્વારા અનેક મંગાવ્ય
TITLE
मध्यमा उदय
- માર્ગ - ૫ ---એમ મા -~ --3 ---$na
નિ ધ માનકુટ્ય સાંધાર સમ પ્રાણ યોગ્ય
- - APK -
द्वादय
મં
ભરવા
સાયર
ચાસણી
PLE
-------- root brea ne Kor -- ~~~~~
૩-૪ વેીએ જેમા1 --- - સ્લૅમ ( માગસયા¥ ૐ ને પાર શ
ગ્રેશમામાઢ્ય સાંધાર મયસર યોગ્ય પ્રમામાંનરો સ્થળને
(નિરધાર) પ્રાસાદેશના સ્ત્રીક મ`ડપના ઉદય-नरपीठस्य चोर्ध्वं तु कूट छाद्यस्य मस्तकम् । कृत्वा दश च सार्द्धांशान् पूर्वमानेन मध्यमम् ॥ १९ ॥
(નિરધાર) પ્રાસાદોમાં પીના નરથરના મથાળાથી છજાના મથાળા સુધીની સ્ત્રીક મંડપની ઉંચાઈમાં સાડાદશ ભાગ કરવા, તેમાં ઉપર કહેલા માન પ્રમાણે રાજસેન કે વેદિકા સ્તંભાદિ કરવાં. આ મધ્યમાન જાણવુ . ૧૯
Page #259
--------------------------------------------------------------------------
________________
tri પull
આખુ લુણીંગવસહીને મંડપ, સ્તંભે, હીંડેલક તોરણ અને દ્વાર (અધ્યાય ૧૦)
Page #260
--------------------------------------------------------------------------
________________
सम
છત્ત વિતાન નૃસિં’હાવતાર (અધ્યાય ૧૦)
Page #261
--------------------------------------------------------------------------
________________
मंडपाधिकार अ. १०
ज्ञानप्रकाश दीपाच
(સાંધાર) મહાપ્રાસાદના ત્રીકમડપના ઉદયનુ બીજી માન— नरपीठस्य चोर्ध्वं तु यावद् भरणीमस्तकम् ।
भागाश्च दशसार्द्धाशा ज्येष्ठमानं विधीयते ॥ २० ॥
૧૩૭
(સાંધાર) મહાપ્રાસાદના મહાપીના થરથરના મથાળાથી સાવરની ભરણીના મથાળા સુધીના ત્રીક મડપના ઉદયના સાડાદશ ભાગ કરવા. તેમાં ઉપર કહેલા માન પ્રમાણે રાજસૈનક વેદિકા સ્તંભાદિ કરવાં. આ જ્યેષ્ઠ માન જાણવું.! ૨૦ મંડપના વિતાન મઢનાં ત્રણ વિધાન—
मंडपानांसमस्तानां मध्ये कुर्याद्वितानकम् ।
आद्योपत्तिसमं सव-वितानानां तु लक्षणम् ॥ २१ ॥ वितानानि विचित्राणि क्षिप्तान्युत्क्षिप्तकानि च । समतलानि ज्ञेयानि उदितानि त्रिधा क्रमात् ॥ २२ ॥
br}}
વિજ્ઞાનના પ્રકાર--ક્ષિાન્યુક્ષિમા--તલદર્શન અને છેદદન ૧. નિર્ધાર । સાંધાર પ્રાસાદોના ગભગૃહના મડવરના થરા પ્રમાણે ગૂઢ મંડપના થરવાળાના મડેાવર કરવા. પરંતુ જો ત્રીક મંડપ કરવા હાય તા કહેલા મધ્યમાન પ્રમાણે ઉદય જાણવા. પરંતુ તેમાં અંદરના થાંભલાના ખેડ તા મન સમા મીના કહેલા સૂત્ર પ્રમાણે રાખવા. સાંધાર પ્રાસાદોમાં Àાક ૧૬-૧૭ અને ૨૦ પ્રમાણે ત્રી મડપના ઉદ્દેષ કરવા. આ રીતના કાર્યમાં સુત્ત શિપિંગે ઘરભંગ થવા ન દેવા, તારગામાં આ
જ્ઞા. ૧૮
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૩૮
मंडपाधिकार अ. १० ज्ञानप्रकाश दीपार्णव ગૂઢમંડપ, ત્રીકમંડપ, નૃત્યમંડપ, પ્રાગ્રીવાદિ મંડપ એવા સમસ્ત પ્રકારના મંડપોની અંદર ઉપર વિતાન ઘુમટ કરવા. સર્વ વિતાનના લક્ષણેની ઉત્પત્તિ સમ=સરખા છાતીયા ઢાંકવાની પ્રથાથી શરૂ થઈ વિતાન ઘુમટે વિચિત્ર પ્રકારના (અનેક) કહ્યા છે. તેમાં ત્રણ પ્રકાર મુખ્ય છે. પહેલો ક્ષિપ્ત ઉક્ષિપ્ત, બીજે સમતલ અને ત્રીજે ઊંદિત એમ ત્રણ ક્રમ મુખ્ય જાણવા. ૨૧-૨૨
(G
uj
Dubai (
E
), બી.
*
-:-
:
૪
ભારતમાં
SHUKIDMl(
***
КУКУРУКККЕ ТУКУККАКЕТТІКЕккорд
=
=
-
-
--
- -
- -
- - -
અવનનte.
ગણાળુ અને કેલથી અલંકૃત થવાળા વિતાન (ધુમટ)નાં દર્શન અને
છેદદન. ઉદિત (૧) પ્રમાણે છે. તેમનાયછના જુના કે નવા મંદિરમાં પણ આમ છે. સધાર પ્રસાદના ખંભાદિના થરમેળ માટે સુમન સમાની-સંમશિર વંધ: કહે છે એટલે કુંભા બરાબર કુંભી અને થાંભલે, ભરણું અને સરૂ જાંગીના મથાળામાં સમાવવું. અને પાટ ઉદગમના થરમાં સમાવ, આ સૂત્ર મેરૂમડોવરને લાગુ પડે છે. અન્યને નહિ. (નિરધાર પ્રાસાદને નહિ).
Page #263
--------------------------------------------------------------------------
________________
मंडाधिकार अ. १०
ज्ञानप्रकाश दीपाव
૧૩૯
(૧) ક્ષિસમિ એટલે ઘુમટના થરા ઉપર ફાલ જેમ ઉપર ચડીને પાછા નીચે ઉતરી પાછા ઉપર ચઢીને ઢંકાય તે ક્ષિસઉત્થિસ
(૨) સમતલ એટલે સીધા છાતીયાની જેમ ઢંકાય તે સમતલ. તેમાં છાતીયા સાદા રાખે છે કે પછી તેમાં પટ્ટની આકૃતિ જેવું થાડા ઉપાડવાનું કાતરકામ કરે છે. તેને સમતલ પ્રકાર કહેવા.
(૩) ઉદિત એટલે ઘુમટના થરા કૈલ કાચલા ગવાળુના થાથી ઉંચું ઉંચુ કરી ઢંકાય. અગર સાદા ગલતાના થાથી પણ ઘુમટ થાય. તેના મધ્યમાં પદ્મશિલા ઝુમર જેવી લટકતી થાય. તે દિત ત્રીો પ્રકાર જાણવે.
શ્રી શાંન્તિનથ ઇંટ જૈન ભાખરી. ૯૧૪, મારા બઝાર સ્ટ્રી, સેંટ, મુંબઈ ૧.
-
-
---------
વાળુ કેલથી અલંકૃત દ્વિત્તાન (ધુમટ)નુ તલદÖન ઊંદ્યુત (૨)
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૪૦
मंडपाधिकार अ. १० ज्ञानप्रकाश दीपाव વિતાન ઘુમટના ઉદયના થરનું ઉદિતાન પ્રકારનું માન કહે છે– ७ reasts उदयो विस्तरार्द्धन पट्पष्टिभिर्विभाजिते । ૪ રૂપકંઠ ળાિ ા સક્ષમા કમળતઃ ૨૩ | ૬ જતાલુ-ર દિશામાં વિદ્યાપા
गजतालु षड्भाग तु सा षडूभाग तथा ।। २४ ॥ पंचभाग भवेत् कोल: चतुःसार्द्धश्चतुर्थकः । एवं तु कारयेन्नित्यं वितानानकमंडितम् ॥ २५ ॥
૬. ગજતાલુ-ને
૫ કોલ-૧ જા કેલ-૨
*
SI:I
,
!
ЯК КАДЕЯКХЕТКЕЗДЕШЕТКАЕТСЯ (/CGLISHKUCHOOD Mષ્ટ્રગીઝો
ના
પદ
1
છે
twા
T-ll3
-3.
. SHRI -
ЗВЕКЕБЯВЯЗЫКЕЗЕККЕ ДЕГЕНРІКТЕСІКЕЗЕКТЕСЕТЕ
पितान विस्तार माग ६६
ઝરો.
ગજતળુ ગવાળુ) અને કલાદિ ઘરે યુક્ત પિતાન (ઘુમટો તેના વિસ્તાર વિભાગ ૧૬
અને ઉદયવિભાગ ૩૩-(પિતાનનું દર્શન અને છેદદન)
મંડપને વિતાન ઘુમટ પહેળાઈથી અર્ધ ઉચે કરે. તે પહેળાના છાસઠ (૬૬) ભાગ કરવા. તેની ઉંચાઈમાં તેત્રીશ ભાગ કહે છે. (પદ ઉપર હોશેના થરે પછી) સાત ભાગની કણીદાદરી, ચાર ભાગને રૂપકંઠ-તેમાં (આઠ અગર) સેળ વિદ્યાધરનાં રૂપે નીકળતાં કરવાં. ગવાળુ-કાચલા થર છ ભાગને, તે પર બીજે થર સાડા છ ભાગને જાડો. તેના પર પાંચ ભાગને કેલને થર કરી તે પર ચે થર સાડાચાર ભાગતે ગવાળને કર, ઉદિત વિતાનની હંમેશ
Page #265
--------------------------------------------------------------------------
________________
GOO
ક્ષિસ-યુક્ષિણાનિ પ્રકારને વિતાન (જીત)
આખુ
એ ૧૦
રે
)
સમતલાનિ-વિતાનો પ્રકાર ( છત) આબુ
અ, ૧૦
Page #266
--------------------------------------------------------------------------
________________
iden
ઉદિતાનિ પ્રકારને વિજ્ઞાન-ધુમઢ ( આખુ )
અ. ૧૦
Page #267
--------------------------------------------------------------------------
________________
ક્ષિપ્તઉક્ષિપ્ત પ્રકારનો કળામય વિતા (ઘુમટ )
દીપાણી અ, ૧૦
Page #268
--------------------------------------------------------------------------
________________
આખુને ઉદિતાની પ્રકારને કળામય વિતાન (ઘુમટ ) પદ્ધશિલા અને વિદ્યાદેવીનાં ઉભાં રૂપ
દીપાવ અ. ૧૦
ઉદિતાની પ્રકારને કળામય વિતાન (ઘુમટ ) રૂપકેલ અને (ગજદંત) ગવાળુ પ્રકારને વિતાન
દીપાણલ અ. ૧૦
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૪૧
મંઢળદિન . ૨૦ શાનદાર રાવ એ વિાધ એ રીતે થાય છે. વિતાન અનેક રીતે સુશોભિત (આકાશને તારામંડપ જે) કર. ૨૩૨૪-૨૫ પુષ્પાદિ મંડપ –
पुष्पकोऽथ चतुःषष्टया सुभद्रो स्तंभद्वादश ॥ पुष्पकाद् द्वौ द्वौ हीनाः स्यु-मंडपाः सप्तविंशतिः ॥ २६ ॥ पुष्पकः पुष्पभद्रश्च सुट्टत्तोऽमृतनन्दनः । कौशल्यो घुद्धिसंकीणों गजभद्रो जयावहः ॥ २७ ॥ श्रीवत्सो विजयश्चैव वास्तुकीर्तिः श्रुतिजयः ।
૧૩ ૧૪ ૧૫ ૧૬ સામો વિશાસ્ત્ર શગુનઃ ૨૮ भागपंचो नंदनश्च मानवो मानभद्रकः । सुग्रीवो सरितश्चैव कर्णिकारः शर्द्धिकः ॥ २९ ॥
૨૫ ૨૬ ૨૭ सिंहश्च सिंहभद्रश्च सुभद्रश्च तथैव च ।
તે મંડપ 1: સવિંશતિ રહયા છે રૂ. | ૧. વિતાન એટલે આકાશ, ચંદર. મંડપનું વિતાન, આકાશ, ઘુમટ, છત. લેક ૨૦ થી ૨૫ માં કહેલા કોલકાચલના ભાગો સામાન્ય રીતે કહ્યા છે. વિતાન અનેક પ્રકારના થાય છે. અછાંશને પાટ પર સેળ કે બત્રીશ હશો મુકી કણદાદરીને થર સર્વમાં થાય છે, તે પર રૂપકંઠને થર ગોળ થાય છે, તેમાં કોઈ પ્રાસના મુખે કરે છે. કેઈ દેવ દેવીએની સ્વરૂપે કરે છે, કોઈ દો કરે છે. જૈન મંદિરમાં ચોવીશ તીર્થકરે તેમના પક્ષ ચક્ષણી સાથે ફરતા તે થરમાં કરે છે. હવે આ થર પછી વિવિધ થરો થાય છે. કેટલાક કેલનો એક થર અને એક કાચબાને એક થર. કોઈ બે થર કેલના અને એક કાચબાને, કઈ ત્રણ થર કેલના અને પછી કાચલા થર ચઢાવે છે. મધ્યમાં પદ્મશિલા ચઢાવે છે. જેને લોકભાષામાં ઝુમ્મર કહે છે. કાલકાલાના થરે ચડાવી સકેચી મધ્યમાં પદ્મ શલા કોતરકામવાળી લટકતી થાય છે. પદ્મ શલા સ્થાપન કરવાનું મુહૂર્ત વિધિથી કરવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. કારણ કે તે ઘુમટનો છેલ્લે પાષાણ ચડાવવામાં ઘણું જોખમ રહેલું છે.
વિતાનના વિવિધ ૧૧૧૩ પ્રકારે શિલ્પોએ કથા છે. કોલકાચવાના થરોના વિતાન (ધુમટ) થાય એટલું જ નહિ પરંતુ લુમ પર લુમે (લામસા)ને નીકાળથી સકેચી, અગર મળે પર મદળ ચડાવી, ગળ અમર ચારે બાજુથી સાચી વિતાન (ધુમટ) થાય છે, ઘુમટનું સાદુ કામ કરવાનું હોય તે ગાળ થર પર ગલતા (યુપકંઠ) જેવા થરા
Page #270
--------------------------------------------------------------------------
________________
૧૪૨
wor कोली
सुभद्र
૩ર સંમ
期
कौली
हर्षण
२२ स्तंभ
中
कौली
१२
शत्रुमर्दन ઉધરસંમ
રમામદ
સુજ્ઞ સૅમ
मानव
રદનમ
मंडपाधिकार अ. १०
પુષ્પકાદિ ૨૭ મંડપ સ્વરૂપ (૧)
फॉलो
રી
सिंहक
૩૬ સ્નેપ
पुष्प कादिमण्डयो.
कोली
5
સુમેર
૩૬ સમ
सुग्रीव રઘસમ
३० नदन
૩૦સેમ
ધ્ર
પાલિક
३८ स्तंभ
ज्ञानप्रकाश दीपाव
कणिकार
૨૦ સ્મy
સમાન ન
ન ચોક
ગ
ય ૩૧સંગ
Ba
વિરહ્મા ૩૮સમ
મારા૨ો વિન્ચરી
પાંચસાત ઉપરાઉપર નીકાળા કાઢી ચડાવી, સાચી. ઉપર પશિલા સ્થાપન કરે છે. મભગૃહમાં તા લગભગ જુના મંદિશમાં આજ પ્રથા હતી, વિતાન શબ્દ અને તેની કૃતિ શહપવર્ગોમાં વિસ્તૃત થતી જાય છે. કારણ કે મુસ્લીમ રાજ્યકાળ પછી આપણી શિષ્ટશૈલીમાં કેટલાક ફેરફારા થયા છે. કુમદ્ર બીલકુલ સાદા અંદર ખહાર થવા માંડયા, તારણનુ સ્થાન કમાને લીધું. વતાનના માત્ર ભાગ ૩પર સંવર≠ામરણુ કરવાનું વિધાન શાક્ત છે. શામરણના બદલે સન્યાસીના મસ્તક જેવા સાદા માળ ઘુમટ થવા માંડયા. જો કે હજુ સાઁવરણા શિલ્પકારા કરી રહ્યા છે તેટલુ' શુચિહ્ન છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
मंडपाधिकार अ. १०
જ્ઞાનગર પાવ
૪૩
પુષકદિ મંડપ સ્વરૂ૫-(૨)
E
---
એકમ
-
વિચિપમેર
-
--
-
-
-
-
विजय
--
I Wવૅજી - ધct--
-- ગૉહ -૪–૨૧પ૦ ,
!
–
દાદઓંમરે
--+ AB-
g
-
!
AD)
-
पुष्यकादि मण्यो.
gિE
ઇ
*
૨
-૧પર તમને
જ પસ્તી
––ી.
T
-
a]
——- અરે
સ્થાનિ. કે
હત્ની
- પ્રથમ પુષ્પક નામને ચેસઠ સ્તને મંડપ જાણો. તેમાંથી બબ્બે સ્તંભે અનુક્રમે ઓછા ઓછા કરવાથી સત્તાવીશમે સુભદ્ર નામને મંડપ બાર સ્તંભનો જાણ. એ રીતે પુષ્પકાદિ સત્તાવીશ મંડપનાં નામ કહું છું: ૧ પુષ્પક (૬૪ સ્તંભ), ૨ પુષ્પભદ્ર (૬૨ સ્તંભ), ૩ સુવૃત્ત (૬૦ સ્તંભ), ૪ અમૃતનંદન (૫૮ સ્તંભ), ૫ કૌશલ્ય (પદ સ્તંભ), ૬ બુદ્ધિસંકીર્ણ (૫૪ સ્તંભને), ૭ ગજભદ્ર (૫૨ સ્તંભ), ૮ જયાવહ (૫૦ સ્તંભને), ૯ શ્રીવત્સ (૪૮ સ્તંભ), ૧૦ વિજય (૪૬ સ્તંભન),
Page #272
--------------------------------------------------------------------------
________________
મંarifકાત ક. ૨૦ શારદા વાળા ૨૧ વાસ્તુકીર્તિ (૪૪ સ્તંભને), ૧૨ શ્રતિજય (૪૨ સ્તંભને), ૧૩ યજ્ઞભદ્ર (૪૦ સ્તંભને, ૧૪ વિશાલ (૩૮ સ્તંભ), ૧૫ સુશ્રેષ્ઠ (૩૬ સ્તંભ), ૧૬ શત્રુમર્દન (૩૪ સ્તંભ), ૧૭ ભાગપંચ (૩૨ સ્તંભ), ૧૮ નંદન (૩૦ સ્તંભને), ૧૯ માનવ (૨૮ સ્તંભન), ૨૦ માનભદ્રક (૨૬ સ્તંભ), ૨૧ સુગ્રીવ (૨૪ સ્તંભ), ૨૨ હરિત (૨૨ સ્તંભને), ૨૩ કર્ણિકાર (૨૦ રૂ ભ), ૨૪ શતર્ષિક (૧૮ સ્તંભને), ૨૫ સિંહ (૧૬ સ્તંભ), ૨૬ સિંહભદ્ર. (૧૪ સ્તંભને), ર૭ સુભદ્ર (૧૨ સ્તંભને) એમ તેનાં લક્ષણ કહ્યાં છે. ૨૬-૩૦
પુષકદિ મંડપ સ્વરૂપ—(૩) દરેક ઋતર ગુખ્યl૨9 % મત - T F S uusm. | F
=
--
જ
- પપ્ત
નક
=
----
જિજ—
-
પુષ્યમQ ----
સ્લેમ ન
-
૧ પુછપકાદ ૨૭ મંડપનાં લક્ષણે અપરાજિત સૂત્ર ૧૮૬માં બહુ સ્પષ્ટ વિગતથી રવરૂપ આપેલ છે. સમરાંગણ સૂત્રધાર અને કચ્છમાં આ મંડપોના નામ અને સ્વરૂપે આપેલા છે. પણ તે અસ્પષ્ટ છે. મલ્હાપુરા અ. ર૭૦માં નામે અને સ્તભ સંખ્યા આપેલા છે, વિઠ્યાવામાં પણ સત્તાવીશ મના નામ સંખ્યા આપેલાં છે. પરંતુ સ્વરૂપ આપેલાં નથી.
Page #273
--------------------------------------------------------------------------
________________
મળયુક્ત કળામય તારણ
કળામય હીડાલક પ્રકારનું તારણુ
TAMIN
JOHUR T
દીપાવ
દીપાવ
Page #274
--------------------------------------------------------------------------
________________
એરિસ્સા ભુવનેશ્વરના તોરણને પ્રકાર
દીપાવ
Page #275
--------------------------------------------------------------------------
________________
मंडपाधिकार अ १० Marathi atarra
ખીજા પ્રકારના મેહંદ પચ્ચીશ મડપા કહે છે. मेर्वाद प्रवक्ष्यामि पंचविंशतिमंडपान् । भीतिद्वारमाग्रीवांच भूमिकां मांडमुच्छ्रयम् ॥ ३१ ॥ तेषां खंडस्य संस्थाने कर्त्तव्य शास्त्रपारगैः । एकभूमिं द्विभूमिं वा गर्भसूत्रानुसारतः ॥ ३२ ॥
હવે હું મૈરૂ આદિ પચ્ચીશ પ્રકારના મંડપ કહું છું. તેમજ ભિત્તિયુક્ત દ્વારવાળા પ્રાગ્રીવ (પ્રવેશ) મ'ડપ, ભૂમિ–મજલા અને માઢની ઉંચાઈ કહું છું. મડપેાના ખડા એક ભૂમિવાળા અથવા એ ભૂમિવાળા, પ્રાસાદના ગર્ભસૂત્રને અનુસરીને શિલ્પશાસ્રના પારગામી શિષિઓએ કરવા. ૩૧-૩૨ મેવિદ મડાનાં લક્ષણા—
---
लक्षणानि समोक्तानि कथयामि समासतः । चतुरस्रीकृते क्षेत्रे अष्टधा प्रविभाजिते ॥ ३३ ॥ द्विभागं च भवेन्मध्ये चतुष्क्या संवृते धरैः । अलिंद भागिक कुर्याद् द्वादशस्तंभैः शोभितम् ॥ ३४ ॥
૧૪૫
હવે હું મેર્વાદ મંડપાનાં લક્ષણ કહું છું, સમચારસ ક્ષેત્રના આઠ ભાગ કરવા. તેમાંથી વચલા ચાર વિભાગનુ એક પદ કરી ફરતી ચારે દિશામાં અમ્બે ભાગની પહેાળી ચતુષ્ટિકા કરવી, અને તે ચતુષ્ટિકા=અહિંદ-એકેક ભાગ નીકળતી કરવી. પહેલા માપ માર સ્તંભવાળે કરવા. ૩૩-૩૪
બીજો અને ત્રીજે મંડપ–
द्वितीयो विंशतिस्तंभै-रष्टाविंशतिभिः परैः ।
भद्रं तु भागनिष्कासं षड्भागं चैव विस्तरे ॥ ३५ ॥ ખીજો મંડપ વીશ સ્તંભેાને અને ત્રીજો મડપ અઠ્ઠાવીશ સ્તભાને જાણવા. તેમાં એકેક ભાગ ભદ્રના (આલદ=ચાકીને) કરવા. આ મા (છત્રીશ ભાગના ક્ષેત્રમાં છ ભાગ વિસ્તારમાં કરવા. ૩૫
ચોથા મંડપ
प्रतिभद्रं ततो भागे चतुर्भागं तु विस्तरम् ।
द्विभागयामविस्तारः प्राग्रीवः स्याच्चतुर्दिशि ॥ ३६ ॥
(સાળ પદમાં ખાર સ્તબાવાળા મડપને ચારે તરફ઼) ચાર ભાગ વિસ્તારના એક ભાગ નીકળતા પ્રતિભદ્ર કરવા. અને તેમાંથી આગળ (એક ભાગ) નીકળતી અને એ ભાગ લાંખી પહેાળી ચતુષ્ટિકા-પ્રાગ્રીવ અલિંદ ચાતરમ્ કરવી. (આ રીતે ચેાથેા મડપ ત્રીશ સ્તંભને જાણવા), ૩૬
દા. ૧૯
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૪૬
मंडपाधिकार अ. १० भानप्रकाश दीपार्णव ભમિયુક્ત મર્યાદિ પચ્ચીશ મંડપ રચના
- મંડપનું નામ
દ્વિતીયભૂમિ તૃતીયમ ચતુર્થભૂમ પંચમભામ
ભૂમ K - ૨ | સ્તજસંખ્યા
| | દ્વિતીય ભૂમિ
h
વતીય ભૂમિ
૧ શૈલેય વિજય ૬૪ ૨ વિક્ષ ૬૬ ૩ લક્ષ્મિવિલાસ ૬૮ ૩૬ ૩૨ ૪ પ્રતાપવર્ધન • ૨ ૩૬ ૩૪ " પુરૂષાભ ૭૨ ૩૬ ૩૬ ૬ મહાકાત
૭૬ ૨૮૧૦ છ ભૂકંપ ૭૬ ૩૬ ૨૮૧૨ ૮ પ્રયામાં ૯ શાંતિદેહ ૧૦ સુરપ્રિય ૧૧ શતશૃંગ ૮૪ ૩૬ ૨૮૨૦ ૧૨ પૂણખ ૮૬ ૧૩ કીતિપતાક
૨૮ ૧૨ ૧૨ ૧૪ મહાપા
૨૮૨૦ ૬ ૧૫ પરાગ ૯૨ ૬ ૨૮૨૦ ૮ ૧૬ ઇનિલ ૯૪ ૯ ૩૬ ૨૮ ૨૦ ૧૦ ૧૭ અંગવા ૯૬ R ૬ ૨૮ ૨૦૧૨ ૧૮ મત ૯૮ ૨૮ ૨૦૧૪ ૧૯ રાનકૂટ ૧૦૦ % ૨૮ ૨૦૧૨ - ૨૦ હેમકૂટ ૧૦૨ ૩૬ ૨૮ ૨૦ ૧૨ છે. ૨૧ ગંધમાદન ૧૦૪ ૪ ૬ ૨૮ ૨૦ ૧૨ ૮ ૨૨ હિમવાન' ૧૦૬ ૪ ૩૬ ૨૮ ૨૦ ૧૨૧૦ ૨૦ કલાસ ૧૦૮ ૪ ૩૬ ૨૮૨૦૧૨ ૧૨ ૨૪ મંદર ૧૧૦ ૩૬ ૨૮ ૨૦૧૪૧ર ૨૫ મેરૂ.
૭૬ ૨૮ ૨૦૧૬ ૧૨
પ્રષુિષ મેરિષ્ઠ રા.
|
ચતુર્થ ભૂમિ
I
-# ૧૬ રમ
|
પંચમ ભૂમિ
૧૧૨
Page #277
--------------------------------------------------------------------------
________________
मंडपाधिकार अ. १० शानप्रकाश दीपाव
१४७ द्वादशशतस्तंभाश्च भूमिका पंचधोच्छ्रिता ।
मेरुमंडप उक्तश्च द्विभौमोर्च च मांडतः ॥ ३७ ॥ એક બાર સ્તંભવાળે પાંચ મજલાવાળો મેરૂમંડપ જાણ. તે બે મજલાની ઉંચાઈ ઉપર કરે. તે પર માઢ કર. ૩૭
द्वौ द्वौ स्तंभौ इस्खयोगाद् मंडपाः स्युर्यथाक्रमम् ।
चतुःषष्टिस्तंभकान्तं मंडपाः पंचविंशतिः ॥ ३८ ॥ એક બાર સ્તંભેથી બબ્બે સ્તંભ ઓછા ઓછા ક્રમથી કરતાં ચોસઠ સ્ત સુધીના પચ્ચીશ મંડપ થાય (એમ સહ સ્તંભોવાળા બે ભૂમિને ત્રિલોકવિજય મંડપ જાણો.) ૩૮
'छाद्याचं द्विपदं स्यात् तथा वै पद्मसंभवे । जंघाचे तु तथा कार्या नवधा पंचलक्षणम् ॥ ३९ ॥ जंघोत्सेधं समोदयं षोडशांशं समोव॑तः । उत्तरोत्तरसूत्रेण बाह्यपट्टाभर संशयः ॥ ४० ॥ गर्भच्छाद्य तत्सेधस्था शाखा............... तत्क्षेत्रस्य........उक्त बाह्यपदं न संशयः ॥४१॥ मंडपाने द्वितीयस्तु तृतीयस्तु यदा भवेत् । द्वारस्य विक्रमे (१) यस्य द्वारपट्ट न संशयः ॥ ४२ ॥ द्वारस्याघे त्रिभागे वा यावद् दशांश विधीयते । दोषस्तत्र समाख्यात-स्तालभेदोऽन्यथा भवेत् ॥४३॥ अलिंदाश्चोपलिंदाश्च भ्रमसूत्रानुसारतः ।।
बाह्यद्वारं तु कर्त्तव्यं किंचिन्मूलाधिकं शुभम् ॥ ४४ ॥ (સગ્નમ મહાપ્રાસાદમાં) છજા સુધીમાં ઉપર બે પદની નીકળતી ચતુષ્કિકાની રચનાવાળા મંડપનું નામ પસંભવ જાણવું, જંઘાના અર્ધભાગ સુધીમાં નવ ભાગમાં પાંચ લક્ષણ જાણવાં. અંધાની ઉંચાઈ બરાબર ઉદય કરે, કે સેળમાં ભાગ ઉપર લઈ જ (૨) એમ ઉત્તરોત્તર સૂત્ર બહારના પદેની ઉંચાઈ સંશય
૧. લેક ૪૦ થી ૪ સુધીના ચાર લેકના પાઠ ભેદની સ્પષ્ટતા કઈ વિદ્વાન શિપ પાસેથી મળશે તે નવી આવૃતિમાં સાભાર સ્વીકાર કરવામાં આવશે
२. पदानः- ५-त२. ३. द्वारजालगवाक्षक - पान्तर. ४. समसूत्र - पा-. ५. गर्भसूत्रानुसारतः- 48id.
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૪૮
मंडपाधिकार अ. १० शानप्रकाश दीपाव વગર રાખવી–ગર્ભગૃહની ઉંચાઈ બરાબર ચતુષ્ટિકા કરવી. તેની શાખા..........
તે ક્ષેત્રની કહેલી છે. બહારના પદ પ્રમાણે રાખવામાં સંશય ન કર. મંડપની આગળ બીજી અને ત્રીજી એમ (ચતુષ્કિકા) કરવી. દ્વારના સમસૂત્રમાં દ્વારપટ્ટ=ઉત્તરંગ એક સૂત્રમાં રાખવા. પરંતુ દ્વારના અર્ધા કે ત્રીજા કે દશમા ભાગે જાળીયાં કે ગવાક્ષોખલા કરવા. પણ તે સર્વ ગવાક્ષ-ગેખલા એક તાલમાં રાખવા. તેમાં તાલ ભેદ થાય તે દેષ ઉત્પન્ન થાય છે. અલિદર ચતુષ્કિકા અને નીકળતી ચતુષ્કિકા ફરતી સમસૂત્રમાં અને ગર્ભસૂત્રને અનુસરીને કરવી. બહારનું પ્રવેશ સિંહદ્વાર કંઈક (મૂળ દ્વારથી) મેટું કરવું તે શુભ છે. ૩૯-૪૪ મેરૂ આદિ પચ્ચીશ મંડપનાં નામ
गर्भसूत्रानुसारेण मंडपं कारयेद् बुधः । मेरु-मंदार-कैलासा हि
वान् गंधमादनः ॥४५॥ हेमकूटो रत्नकूटः श्वेतो वै शृंगवांस्ततः । इंद्रनीलः पद्मरागो महापद्मस्तथा परः ॥ ४६॥ कीर्तिपताक-पूर्णाख्यौ शतशृङ्गः सुरमियः । शांतिदेहश्च पुण्यात्मा भूर्भुवःस्वः सन्मार्गकः ॥ ४७ ॥ प्रताप-तेजोवर्धनौ विमानः पद्मसंभवः ।
. ૨૪ लक्ष्मीविलासो विज्ञेय-स्त्रैलोक्यविजयस्तथा ॥ ४८ ॥ पंचविंशतिरित्युक्ता मेर्वाद्या मंडपास्तथा ।
प्रासादस्याग्रतः कार्या बलाणकस्य चोपरि ॥ ४९ ॥ પ્રાસાદના ગર્ભસૂત્રને અનુસરીને વિદ્વાન શિપિએ મંડપની રચના કરવી તે મેરૂમંડપનાં નામ કહે છેઃ ૧ મેરૂ, ૨ મંદાર, ૩ કૈલાસ, ૪ હિમવાન, ૫ ગંધભાદન, ૬ હેમકુટ, ૭ રત્નકૂટ, ૮ તશૃંગ, ૯ ઈન્દ્રનીલ, ૧૦ પધરાગ, ૧૧ મહાપ, ૧૨ કીરિપતાક, ૧૩ પૂણુંખ, ૧૪ શતશૃંગ, ૧૫ સુરપ્રિય, ૧૬ શાંતિદેહ, ૧૭ પુણ્યાત્મા, ૧૮ ભૂર્ભુવઃ સ્વઃ, ૧૯ સન્માર્ગ, ૨૦ તાપતેજ, ૨૧ વર્ધમાન, ૨૨ વિમાન, ૨૩ પદ્યસંભવ, ૨૪ લક્ષ્મીવિલાસ અને ૨૫ લેયવિજય એ મેરૂ આદિ
૧. મેવદિ પચ્ચીશ મંડપના નામ અને તેનું સામાન્ય સ્વરૂપ અપરજતસત્ર ૧૮૮માં આપેલ છે.
૨૫
Page #279
--------------------------------------------------------------------------
________________
-
-
7
मंडपाधिकार अ. १० ज्ञानप्रकाश दीपार्णव પચ્ચીશ મંડપનાં નામ જાણવાં. આ મંડપ તે પ્રાસાદની આગળ અને બલાણક ઉપર કરવા. ૪૫-૪૯ મેર્નાદિ મંડપે કયાં કયાં કરવા–
East - 26- નિદા ત્રિા પર 9) D --- ---- - a છે નૃત્યર્નર : | - a kયલ રંગ રાજદ્વારે તો
वापीद्वाराग्र एव च ॥५०॥ IBE -----
- રેરે નળશે 1 tas” રૂસ્તમ A R E
નતીજ્ઞા વિઃ | 13ર થવું
इत्युक्ता सर्वस्थानेषु मेर्वादिमंडपास्तथा ॥५१॥
પ્રાસાદની આગળ ગૂઢ [ પ લ - -- મંડપ કરે. તેનાથી આગળ
---- ત્રિકમંડપ (ચેકીમડ૫), તેના
થી આગળ નૃત્યમંડપ કરે.
આ ત્રિકમંડપ, નૃત્યમંડપ, આ ------1 પ્રકારના મંડપની રચનાનો - કરે. રાજપ્રાસાદની આગળ,
પ્રત્યાની આગળ, વાવના
BE-----
;H ----
- ESS પ્રકારના માની રચનાના
[
સં
મુખ આગળ, દેવમંદિરે જગતી
આગળ કે જગતના દ્વાર આગળ, ઈત્યાદિ સર્વ સ્થળોએ
ne આ
5
એ મેર આદિ કપની રચના
કરવી, ૫૦-૫૧
જર..!! આ ઘટાઉસ
Eઈ ગયા હરિ હ
--- --- માહોજ તાદશા પ્રાઝીવાદ બાર મંડપનાં સ્વરૂપ
ચાદર મંve Iકરા મંડપની ઉપર છાજલી ઉદ્ગમ કૂટ ને ઘંટાવાળી સંવરણ (શામરણું) કરવી. માઢ પણ મેરૂ મંડપના જે કર પર
Page #280
--------------------------------------------------------------------------
________________
૧૫૦
मंडपाधिकार अ. १०
अतः प्रासादतुल्या च द्वितीया भूमिरूर्ध्वतः । तृतीया च प्रकर्त्तव्या प्रासादस्कंधहीनतः ॥ ५३ ॥
હવે પ્રાસાદના પ્રમાણે બીજી ભૂમિની ઉપર ત્રિભૂમિ-મજલા કરવા. પણ તે પ્રાસાદથી નીચે કરવા, ૫૩
मत्तवारणच्छाद्यं च संवरणा वितानकम् ।
प्रांगणे माढरूपाठ्यः कर्त्तव्यः शुभलक्षणः ॥ ५४ ॥
મડાને કક્ષાસન (રાજસેનક વૈદિકા તથા આસનપટ્ટાઢિ કરવું, તે પર છાદ્ય= ઢાંકણ=વિતાન કરી ઉપર સંવરણા કરવી. આ પ્રમાણે શુભલક્ષણવાળા મંડપથી આગળ પ્રવેશ દ્વાર ઉપર માઢ કરવા. ૫૪
વધુ માનાદિ ગૂઢમંડપ
૧
ર
3
૪
वर्धमानः स्वस्तिकाख्यो गरुडः सुरनंदनः ।
प्रकाश दीपाव
ૐ
દ
सर्वतोभद्र-कैलासे-न्द्रनीला रत्नसंभवः ॥ ५५ ॥
॥
૧ વર્ધમાન, ૨ સ્વસ્તિક, ૩ ગરૂડ, ૪ સુરનદન, ૫ સતાભદ્ર, ૬ કૈલાસ, છ ઈન્દ્રનીલ અને ૮ રત્નસાઁભવ એમ આઠ ગૂઢમ ́ડપનાં નામ જાણવાં અને તે પ્રાસાદની આગળ કરવા. હવે તેનાં સ્વરૂપ લક્ષજી કહે છે—
૧
૨
चतुरस्री वर्धमानः स्वस्तिको भद्रसंयुतः ।
8
૪
गरुडः स प्रतिरथः सुरानन्दः प्रभद्रकैः ॥ ५६ ॥
कर्णाढ्यैः सर्वतोभद्रः कैलासो भद्रकोदकैः ।
શે
प्रतिरथानिन्द्रनीलः त्रिभिः स्याद्रत्नसंभवः || ५७ ॥ इत्यष्टौ च समाख्याता वर्षमान | दिमंडपाः । સપીઠમંડોવરાતિ–પ્રાસલાકૃતિમેલા । ૧૮ if
૧. અપરાજિત સૂત્ર ૧૮૬ાં પુષ્પદ ૨૬ મડાનાં સ્વરૂપ લક્ષણા આપેથા છે. સૂ. ૧૮૭માં વધુ માનાદિ માટૅ ગૂમડા સુરાદિ બાર ત્રિકમંડપોનાં સ્વરૂપનું વર્ણન આપેલું છે. સૂત્ર ૧૮૮માં માગ્રીવાદિ બેડસમા અને મેર્વાદું પચીશ મપે! ( અહીં શ્લોક ૩૧ થી ૩૬ સુધીમાં આપેલ છે.) સુરાલય પાંચ મડા; મનાય પાંચ મઢા, પાંચ સભામડા, પાંચ રાજભૂલાય' મડપ અને નૃપ ભાષનાથ પાંચ મા એ પચ્ચીશ મપેા ત ભસંખ્યા સાથે કલા છે. તે ઉપર્યંત નનાઃ આઠ મપે આપેલા છે,
Page #281
--------------------------------------------------------------------------
________________
मंडपाधिकार अ. १० शानप्रकाश दीपार्णव
एक वा त्रीणि वा कुर्याद् द्वाराणि कामदायकः । चतुष्किका याम्योत्तरे अग्रे वा वामदक्षिणे ॥५९ ॥
PHONE
--
-.
-..
सरवन
MLA
Tim
३...
केलास...६
PRs
*
Unismओ.स्था
- गुटमंडय .
स्वास्तिक
સમર ૫
.
-
-
-
वर्धमान
शुभ७५-(1)
Page #282
--------------------------------------------------------------------------
________________
પર
સમય
8 = {
નવાધિકાર અ. ૦
ગુઢ મંડપ.
ગુમડપ—(૨)
શિવનાદાદિ છ મહામડા-
hind "LeAuth
જ્ઞાનપ્રાશ વાળવ
આઠ પ્રકારના ગૂઢમંડપનાં સ્વરૂપ કહે છેઃ ચારસ ગૂઢ મંડપને વધુ માન-૧ કહે છે, ભદ્રવાળાને સ્વસ્તિક--ર, પ્રતિ રથવાળાને ગરૂડ-૩, ભદ્ર અને તેની પાસે પ્રતિભદ્ર વાળાને સુરાન -૪, કર્ણેની પાસે નદીવાળે સર્વતાભદ્ર–૫, ભદ્રની પાસે ખુણીવાળે (કે પાણીતારવાળા) કેલાસ-૬, પ્રતિરથ પાસે ન ઢીવાળા ઈંદ્રનીલ૭, અને ત્રણ ભુણીવાળા ગૂઢ મંડપને રત્નસ’ભવ-૮ નામે જાણુવે.
એ રીતે વમાનાદિ આઠ ગૂઢમડાનાં સ્વરૂપે કહ્યાં, તે મડયાને પ્રાસાદના જેવું પીઠ અને મઢાવરાદિ થા કરવા. એક અગર ત્રણ દ્વાર કરવાથી તે કામનાને આપે છે. આગલા દ્વાર આગળ એક અને ડાબા જમણા દ્વાર પાસે એક એક એમ ત્રણે બાજુ કાર કરવાં, તેની આગળ ચાકીએ કરવી. તેથી વિશેષ વચલી ચાકીની માજી જમણી તરફ (એમ ત્રણ પદ્મની) ચાકી કરવી. ૫૬-૫૯
अतः परं प्रवक्ष्यामि मंडपानां यथाक्रमम् ।
नामस्वरूप मानं च प्रयुक्तं वृक्षराजसु ॥ ६० ॥
૧
ર
3
शिवनादो हरिनादो - ब्रह्मनादस्तथैव च ।
૪
૫
;
रविनादो सिंहनादः षष्ठको मेघनादकः ॥ ६१ ॥
Page #283
--------------------------------------------------------------------------
________________
ન
તક
કક
રાજસ્થાન રાણકપુરના મેઘનાદ મંડપનું અંતસ્થ દશ્ય, સ્ત, તરણના બદલે ચદલે, અને કળાયુક્ત કક્ષાસને
દીપાણલ
Page #284
--------------------------------------------------------------------------
________________
OF
PERSPECTIVE VIEW
SHRI SUMNATH TEMPLE
PRABHAS PATAN
DE SION BY PRABHASHANKER. O. SOMPURA. ARCHITECT: RESMENCIAL SERERO.OR
SONNATH TEMPLE
ADVAN.
M.BOMPURA
શ્રી સેમિનાથજી ભવ્ય કૈલાસ મહામેરૂમા સાદઃ (દક્ષિણે સમુદ્ર, આસપાસનાં પરિવાર દેવમંદિરે વિહંગ દશ્ય, ડાફસમેન ભગવાનજી મગનલાલ શિલ્પકારઃ સ્થપતિ પ્ર. એ, સોમપુરા.
દીપાવ
Page #285
--------------------------------------------------------------------------
________________
मंउपाधिकार अ. १० ज्ञानप्रकाश दीपाव
હવે હું છ મહામંડપનાં નામ અને સ્વરૂપ પ્રમાણાદિ જે વૃક્ષાર્ણવમાં કહ્યાં. છે તે તમને યથાક્રમથી (સંક્ષિપ્તમાં) કહું છું; ૧ શિવનાદ, ૨ હરિનાદ, ૩ બ્રહ્માનાર, ૪ રવિનાદ, ૫ સિંહનાદ અને છઠ્ઠ-૬ મેઘનાદ. ૬૦-૬૧
भागाष्टौं शिवनादश्च
स्तंभाश्चत्वारिंशन्मताः । हरिनादो द्वधष्टभागः
स्तंभाः षट्पंचाशन्मताः ॥ ६२ ।। जिनभागे ब्रह्मनादः
स्तंभाष्टाशीति शोभितः । रविनादोऽष्टाविंशतिः
स्तंभाश्च वेदोनशतम् ॥ ६३ ॥ सिंहनादस्तु द्वात्रिंशत्
षट्पंचाशदुत्तरं शतम् । षट्त्रिंशत्तु मेघनादः स्तंभा द्वादशांत्तरं शतम् ॥ ६४ ॥
बाद
रधिनाद
६ माग संभ २८
शिवनाद
तुलमा
सम-३२
Hair ओRATE
શિવનાદ, હરિનાદ, બ્રહ્મનાદ, રવિનાદ, સિંહનાદ અને મેઘનાદ–એ છ મહામંડપનાં
न स्व३५-(१) - ૧. આ છએ મહામંડપનું વિશેષ સ્પષ્ટીકરણ જ પ્રતિરથ ઉપરથાદિ અંગ વિભાગનું શિલ્પના મહાગ્રંથ રૂાવના અધ્યાય ૧૦૨માં વિગતથી આપેલું છે. (૧) શિવનાદ
२.
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૫૪
નિર્ધનન
મહુવાધિશાર અ. ૦
બ
'सिंहनाव
ખરકન સો વાત.
જ્ઞાનપ્રાશ રીવળ ય
હવે મહામ’ડપેાનાં સ્વરૂપ વર્ણવે છે. આઠ ભાગને (૧) શિવનાદ મંડપ ચાલીશ સ્તભને જાણવો. (૨) હિરનાદસેળ ભાગના અને છપ્પન સ્તંભના મંડપ, (૩) બ્રહ્મનાઃ–ચાવીશ ભાગને। અઠ્ઠાસી સ્તંભના મ`ડપ. (૪) શિવનાદઅઠ્ઠાવીશ ભાગના છન્નુ સ્તભના મંડપ. (૫) સિંહનાદઅત્રીશ ભાગના એકસે છપ્પન સ્તુ ભત્તા મંડપ, (૬) મેઘનાદછત્રીશ વિભાગના એકસા માર સ્તંભના મડપ જાણવો. ૬૨
૬૩-૬૪
આઠ ભાગ. વચલુ ભદ્ર ચાર ૐ ભાગનું. રેખાનાં એ પરા એ એ ભાગનાં અને દાઢ ભાગનું, ચાલીશ સ્તંભાના મ’૫. (૨) હરનાદસાળ ભાગના પાને. ભદ્ર ચાર ભાગનું, પ્રતિરથ ત્રણ ભાગ અને રેખા ત્રણ ભાગની છપ્પન તભાને મંડપ. (૩) ખાનાદચેાવીશ ભાગના પાતા, ભદ્ર ત્રણ પદેનુ તેમાં મધ્યનું` ચાર ભાગ મને મે ભાજીના ત્રણ ત્રણ ભાગ, પ્રતિરથ
મહામ ।। (ર)
સાડા ત્રણુ ભાગને અને રેખા પણ સાડા ત્રણ ભાગની, અઠ્ઠાશી તભાના મસ્ (૪) રવિનાદ-અઠ્ઠાવીશ ભાગના પદે. તેમાં પાંચ ભાગતું ભદ્રંતુ પદ ઉપરથનું પદ સાડાત્રણ ભાગનુ અને રેખા તથા પ્રતિરથના પદ્દે! ચાર ચાર ભાગના. છન્નુ તભાને માપ, (૫) સિ’ઢુંનાદ–ખત્રીશ બામના પદેને. તેનાથી ભદ્રનાં ત્રણ દો, તેમાં વધુ પદ પાંચ ભામનું, ખાજીના દાઢ દોઢ લાખના અને રેખા પ્રતિરથ તે ઉપરૢ એ ત્રણ પદ્મા ચાર ચાર ભાગનાં, (૬) મેધના—છત્રીશ ભાગના પાને—તેમાંથી ભદ્રના ત્રણ પટ્ઠામાં વચલુ... છ ભાગનું અતે બાજુના બેઉ પદ્મ પાંચ પાંચ ભાગનાં તે ભદ્રો બે પદ્દે નીકાળે ૪૫ ભાગે રેખા અને પ્રતિરથનાં પદ્મ પાંચપાંચ ભાગનાં જાણવાં. મેધનાદમાં મધ્યમાં ડખલ અડવંશ આવે.
Page #287
--------------------------------------------------------------------------
________________
मंडपाधिकार अ. १० शानप्रकाश दीपाय
ઉપય शिवनादा षण्मंडपा द्विसा स्त्रयभूमिकाः । सर्वदेवेषु कर्त्तव्याः स्वनाम्ना च विशेषतः ॥६५॥ रथयुक्ताश्च प्रासादा वेदियुक्ताश्च मंडपाः ।।
मध्यस्तंभाष्टके गइदी तोरणानि प्रदिक्षणे ॥६६॥ શિવનાદ આદિ છ મહામંડપ અઢી ભૂમિ કે ત્રણ ભૂમિ ઉદયના સર્વ દેવોને કરવા. તેમાં જે જે દેવોનાં નામ છે તે દેવોને વિશેષ કરીને કરવા. પ્રાસાદ રથાદિ (ભદ્ર આદિ અંગ) અંગવાળા કરવા, અને મંડપ વેદીવાળા કરવા, મંડપના વચલા આઠ સ્તંભને ઠેકી ચડાવી ફરતાં તોરણે કરવાં. ૬૫-૬૬ મં પાલંકાર–
घट्टपल्लवकुंभीमिः स्तंभाः कार्याः स्वलंकृताः ॥ ईलिकातोरणैर्युक्ता मदलैमैडिताः शुभाः ॥ ६७ ॥ સેવાના દ્રશ-શનિનાશિઃ |
चतुःषष्टि कलायुक्ताः स्तंभे स्तंभे विराजिताः ।। ६८ ॥ મહામંડપના કુંભી તંભો ઘટ્ટપલ્લવોથી અલંકૃત શેભિતા ઈલિકા તરણુ યુક્ત અમદાવાળા સુંદર કરવા. આઠ, બાર, સેળ, ચોવીશ કે બત્રીશ દેવાંગનાઓ (નૃત્યાદિ ચેષ્ટા કરતી) ચોસઠ કળાયુક્ત એવા લક્ષણવાળી થાંભલે થાંભલે મૂકવી.
आधथरजाड्यकुंभ कर्णिका ग्रासमेव च । इत्येवं पीठबन्धस्य भ्रमतश्च प्रदक्षिणे ॥ ६९ ।। कुंभकलशकपोताल्या वा राजसेनवेदिका ।
आसनपट्टश्च कार्यः कक्षासनविभूषितः ॥ ७० ॥ મંડપને પહેલે થર ભી, જાડ, કણી, ગ્રાસપટ્ટીનું પીઠ બંધ ફરતું પ્રદક્ષિણાએ કરવું. ઉપર કુ-કળશને કેવાળના થરે અગર રાજસેનક, વેદિકા; આસનપટ્ટ કરી, તે પર કક્ષાસનથી શોભિતું કરવું. ૬૯-૭૦
૧. જે સ્તંભો વચ્ચેના લાંબા ગાળાના પાટની મજબુતાઈ અને શોભા સારૂ મળે -. કરવામાં આવે છે. તે કમાન જેવું સુંદર દેખાય છે. તેરણ અને કાલાવાળા તેરણ કરતાં
નીકળતી મદળેથી મજબુતાઈ ઘણું રહે છે. તેની પુરાણી શૈલીનું સ્થાન કાલાવાળી પાદાવાળી પ્રથાએ લીધું છે. તે પાછલા કાળની કૃત છે. - ૨. દેવાંગના દેવકન્યાનાં સ્વરૂપ બત્રીશના પૃથક પૃથફ તેની વર્ણવેલી શૈલી પ્રમાણે નામ રૂપ શિલ્પશાસ્ત્રોમાં વૃક્ષાણુંવમાં આપેલાં છે. મન કપત દેવાંગનાનું સ્વરૂપ કરવું નહિ. તે પ્રત્યેક દેવાંગનાનાં જુદાં જુદાં લક્ષણ અને સ્વરૂપનાં નામ આપેલાં તે પ્રમાણે કરવાં.
Page #288
--------------------------------------------------------------------------
________________
૧૫૬
CCE
स्टा
LadML
PANTHER
मंडपाधिकार अ. १०
ज्ञानप्रकाश दीपाव
पीलीभामटर मग
की
मायसोमानी NANDEY
hindee
UCES RS
विव એકવાઢીયા અને દેઢીયા ઉમણીના સ્તના જુદા જુદા પ્રકાર
+
3
Page #289
--------------------------------------------------------------------------
________________
સેમિનાથ પ્રતાથા પરના તારણને અંશ સ્થપતિ-પ્રભાશકર એ.
દીપાવ
પ્રથા તારણ
વડનગર
અ. ૧
Page #290
--------------------------------------------------------------------------
________________
મેરા સૂર્ય મંદિરનું દ્વાર અને અભે. દીપાવ
મહેશના મહ૫ના સુંદર સ્તંભ અને કાચલાવાળા તેરણ.
દીપાવ
Page #291
--------------------------------------------------------------------------
________________
૧પ૭
मंडपाधिकार अ. १० शानप्रकाश दीपार्णव
प्रासादस्त्रिपंचभूमिः सप्तभिर्नवभिस्तथा । ब्रह्मस्थान सदा रम्यं स्वर्गप्रासादशाश्वतम् ॥ ७१ ॥ चतुर्मुखो ब्रह्मणो हि विष्णोः कुर्याद्' विशेषतः । चतुर्मुखश्च रुद्रस्य प्रासादः पुण्यहेतवे ॥ ७२ ।। यथा दिन विना सूर्य शशांक विना शर्वरी ।
यस्मिन् देशे चतुर्मुखः प्रासादो न हि विद्यते ॥७३॥ મહાપ્રાસાદ ત્રણ, પાંચ, સાત કે નવ ભૂમિને કરવો. સ્વર્ગ જેવા શાશ્વત પ્રાસાદમાં બ્રહ્મા મધ્યસ્થાન હમેશાં રમ્ય કરવું. બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્રના ચતુર્મુખ પ્રાસાદ કરાવવાથી મહદ પુણ્ય ઉપાર્જન થાય છે. જે દેશમાં (આવા રમ્ય) ચતુર્મુખ પ્રાસાદ નથી તે દેશ સૂર્ય વગરના દિવસ જેવો કે ચંદ્ર વિનાની રાત્રિ જેવો જાણ. ૭૧-૭૨-૭૩ દેવાદિનાં કયાં કયાં સ્વરૂપે કરવાં–
शिवरूपं च कर्त्तव्यं वामाऽयोरमीशानकम् । लास्यं तांडवनृत्यं च वैताल च विशेषतः ॥ ७४ ॥ नारदस्तुम्बरुश्चैव वादिविविधैः सह । सिद्धिबुद्धिसमायुक्तो नृत्यकृद्-गणनायकः ॥ ७५ ॥ अष्टाशीतिसहस्राणि ऋषिरूपाण्यनेकधा । चतुःसहस्रगोपीयुक् कृष्णः परिकरैर्वृतः ॥ ७६ ॥ स्त्रीयुग्मसंयुतं रूपं लोकलीलां प्रदर्शयेत् ।
'मिथुनैः पत्रवल्लीभिः प्रमथैश्वोपशोभयेत् ।। ७७ ॥ (શિવપ્રાસાદના મંડપમાં) શિવનાં અનેક સ્વરૂપ વામ, અઘોર, તપુરૂષ, ઈશાનાદિ કરવાં. લાસ્ય તાંડવ નૃત્ય કરતા શિવ અને વિતાલનાં રૂપે કરવાં. (તે રીતે પૃથક પૃથક દેવોને મંદિરમાં તે તે રૂપ કરવાં.) નારદ તુંબરૂ, વિવિધ વાત્ર યુક્ત, અને સિદ્ધિબુદ્ધિ સહિત નૃત્ય કરતા ગણપતિનાં રૂપ કરવાં. એંશી હજાર ષિ સ્વરૂપમાંથી અનેક કરવાં. (વિષ્ણુના મંદિરના મંડપમાં) ચાર હજાર ગેપીએથી લીલા કરતા વિંટાયેલા કૃષ્ણનાં સ્વરૂપ કરવાં. સ્ત્રી પુરૂષનાં જોડલાં રૂપ લીલા કરતાં દર્શાવવાં. યુગ્મરૂપ કમળનાં પ અને વેલડીઓનાં રૂપથી શેભાયમાન કરવાં. ૭૪–૧૭૭
૧. મિથુનને અર્થ મથન માની શિક્ષિઓએ અનેક પ્રાસાદોમાં તેવી આકૃતિઓ કુતુહલના હેતુથી કરેલી છે. અશ્લીલ વરૂપે ઘણું જુનાં મંદિરમાં તેવી ચેષ્ટા કરતાં ખુણેખાંચરે જોવામાં આવે છે તે સહેલું છે તેવી પણ એક માન્યતા છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
૧૫૮
વિના ૪ ૨૦ જ્ઞાન સીવાવ इन्द्रादिलोकपालाश्च नृत्यं कुर्वन्ति ते सदा । भास्करादिग्रहाः कार्याः द्वादश राशयस्तथा ॥ ७८ ।। સર્વિતિલગા-થgઃ સિદ્ધિમિતા ! द्वादशमेघरूपाणि कर्त्तव्यानि प्रयत्नतः ॥ ७९ ॥ अष्टावायाथाष्टव्यया नवतारास्वरूपकम् । सप्तस्वराश्च षड्रागाः पट्त्रिंशच रागिनिकाः ॥ ८० ।। यक्षगन्धर्वविद्याद्याः पन्नगाः किनरास्तथा । अनेकदेवता नृत्य-मंडपे परिवेष्टिताः ॥
इलिकातोरणैर्युक्ता गजसिंह विरालिका ॥ ८१ ।। ઈિિદ દિપાલ, કપાલ, નૃત્ય કરતા કરવા. સૂર્યાદિ નવગ્રહે, બાર રાશિઓ, સત્તાવીશ નક્ષત્ર, બાર મેઘસ્વરૂપ, અષ્ટમહાસિદ્ધિનાં સ્વરૂપ, આઠ આય, આઠ વ્યય, નવ તારાનાં સ્વરૂપ, સાત સ્વર, છ રાગ, છત્રીસ રાગિણીનાં સ્વરૂપ, યક્ષ, ગાંધર્વ, વિદ્યાધર, નાગ, કિન્ન, અને અનેક દેવતાઓ મંડપમાં ફરતા નૃત્ય કરતા કરવા. (મુખ્ય રૂપને) ઈલિકા તેરણ સાથે ગજસિંહ અને વિરાલિકા કરવી. ૭૮-૮૧
प्रासादाग्रे मंडपः स्या-देकत्रिद्वारसंयुतः ।
जिनत्रिपुरुषद्वार-कासु स्युस्त्रिकमंडपाः ॥ ८२ ॥ પ્રાસાદના આગળને ગૂઢમંડપ એક અગર ત્રણ દ્વારવાળો કરે. જીન, બ્રહ્મા, વિષ્ણુ, મહેશને દ્વારકાના પ્રાસાદ આગળ ત્રિકમડપ કરવા. ૮૨
समतलं च विषम संघाटो मुखमंडपः ।। भित्यंतरे यदा स्तंभ-पट्टादौ नैव दूषणम् ॥ ८३॥ क्षणमध्येषु सर्वेषु पट्टमेकं न दापयेत् ।
युग्म च दापयेत्तत्र वेधदोष विवर्जयेत् ॥ ८४ ॥ પ્રાસાદને એકથી બીજે મંડપ જોડતાં જે ભીતિનું અંતર હોય તે, ભૂમિનું તળ ઉંચાનીચું હોય અગર સ્તંભ કે પાટ આઘા પાછા હેય (એટલે એક સૂત્રમાં લાઈનમાં લેવલમાં ન હોય) તો પણ દેષ લાગતો નથી, ક્ષણ એટલે ખંડ-પદમાં વચ્ચે એક પાટડે ન મૂકે. પણ બેકી તંભ કે પાટ મૂકીને વેધદેવ તજે. ૮૩-૮૪
૧. આવા સ્વરૂપે જગન્નાથજીના મંદિરમાં, કેણાકના સૂર્ય મંદિરમાં તેમજ ભુવને- શ્વરના મંદિરમાં મેટા રૂપે કરેલાં લેવામાં આવે છે. જેના આબુ તેમજ રાણપુરના મંદિરોમાં પણ આવાં નાનાં રૂપે છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
મંથિi , ૨૦ જ્ઞાનજારા રીપદ
૫૦ વિના તુ, ઃ તે મૈત્તથી ! विषमे तु तुलापट्टे गूढे चन्द्रावलोकना ॥ ८५ ।। મંડપની રચના વિષમ એકપદ વિભાગના તળ ઉપર સમ=બેકી સ્તથી કરવી. તુલા પટ્ટપાટડા એકી આવે. અલિંદ-ચતુષ્કિકા સન્મુખ કે બાજુમાં એકી= વિષમ કરવા. (અહીં ક્ષણ-ખંડ પર એક અર્થમાં છે) અને ગૂઢમંડપનું ભદ્ર કક્ષાસન યુક્ત કરી તેમાં જાળી મૂકવી. ૮૫
निःस्तंभा भित्तिकाभित्ते-(रिप्यशो च) चतुष्किका ।
स्तंभेषु युग्मस्तंभाश्च मूलसूत्रसमुद्भवाः ॥ ८६ ।। સ્તંભ વગરના મંડપ હોય ત્યાં ભીંત કરવી. (ગૂઢમંડપ અને બહાર ભાંતને લગતી ગર્ભમાં ચેકીને ખંભે કરવા તે ઈષ્ટ છે. થાંભલાઓ બેકી સંખ્યામાં મૂળ બ્રહ્મગને અનુસરીને મૂકવા. ૮૬
उदुंबराधे त्र्यंशे वा पादे वा गर्भभूमिका । मंडपेषु च सर्वेषु पीठान्ते रणभूमिका ॥ ८७ ॥
कुर्याद् वै द्वित्रिपन चित्रपाषाणजेन वा । પ્રાસાદના ગર્ભગૃહના ઉંબરાની ઉંચાઈના અર્ધા ભાગે, ત્રીજા ભાગે કે ચોથા ભાગે નીચું ગર્ભગૃહનું ભૂમિતલ કરવું (રાખવું). મંડપ રંગમંડપનું તળ પીઠના
૧. ભોજદેવ વિરચિત સમરાંગણ સૂત્રધારના અધ્યાય ૬૬માં કાછના મંડપોની સ્વરૂપે આપેલ છે.
માનસાર ગ્રંથમાં પાષાણ અને કાકના મંડપ કહ્યા છે. તે મંડપ કયાં ક્યાં અને કયા હેતુના કરવા તે લંબાણથી કહ્યું છે. દેવાલય આગળ, નમ્રામ આગળ, પુણ્યસેગે, તીર્થક્ષેત્ર, જળાશય કિનારે, સમુદ્રતીર, દેવવિલાસા, શૃંગારાર્થ મંડપ, દેવારામમંડપ, નૃત્યગીતમંડપ, યાત્રામાર્ગ મંડપ, અગ્નિકાયર્થ મંડપ, સુખાગ્નિતાર્થ મંડપ, સ્નાનમંડપ, તપેરવીમઠ મંડપ, ત્યાગાર મંડપ, રાજ્યાભિષેક મંડપ, ભૂપ આયુધમંડપ, ભૂપ અભ્યાસમંડપ, નૃપભેજનાથે મંડપ, ભૂપહબ મહલમંડપ, મેષયુદ્ધાર્થ મંડપ, નાટકાદિ મંડપ, ઉપનયન મંડપ, ભૈરાર્થ મંડપ, યુવરાજ લીલાવલેકનાથે મંડપ, એમ પૃથક પૃથક મંડપ કહ્યા છે.
૨. ચેક કરતાં ગૂઢમંડપનું તળીયું ઉંચું કરવું જોઈએ. એટલે પીથી એક બે અમળ ઉંચું થાય, ચોકીનું તથા ખુલ્લા મંડપનું તળીયું તે પીઠમથાળે એકસૂત્રમાં થાય. વચ્ચે ઢાળ ક. નૃત્ય મંડપનું ભૂમિતલ અહીં બતાવેલું નથી. પરંતુ રાજસ્થાનના પ્રાસાદમાં કામદપીઠના જાડંબાના તળ ખરશલના મથાળા બરાબર નૃત્યમંડપનું ભૂમતલ હોય છે. પરંતુ મહાપ્રાસાદામાં અત્યમંડપનું તળ પ્રાસપદીના મથાળા બરાબર હેવાનું સમજમી છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
૧૬૦
मंडपाधिकार अ. १०
ज्ञानप्रकाश दीपाव
મથાળે રાખવું. રંગમંડપનું તળીયું (આરસામાં) બે ત્રણ પટ્ટાવાળું રંગીન પાષાણથી શોભતું કરવું. ૮૭
नवनाम पंचनाभं देवदेवस्य कारयेत् ॥ ८८ ॥ पुष्पक शंखनाभं तु विष्णवे सुरपूजितम् ।.
विडंब हंसपक्ष तु ब्रह्मणे परिपूजयेत् ॥ ८९ ॥ નવનાથ અને પંચનાભ દેવાધિદેવ મહાદેવને કરવા. પુષ્પક અને શંખનાભ વિષ્ણુદેવને. અને વિડંબ અને હંસપક્ષ એ બ્રહ્માને (મંડપિ) કરવા ૮૮-૮૯
કથા ચિત્ત વત્સ ! વાર રક્ષા , जगतीपादविस्तीर्ण पट्टपादेन वर्जितम् ।। ९० ॥ शिवसूयौँ ब्रह्मविष्णू चंडिका जिन एव च ।
एतेषां च सुराणां च कुर्यादग्रे बलाणकम् ॥ ९१ ॥ . . હવે હે વત્સ હું તમને બધાણકનાં લક્ષણ કહું છું. તે મૂળ પ્રાસાદની જગતી જેટલી પહોળાઇનું બલાણુક કરવું. પરંતુ ચેકીના પદ જેટલા વિસ્તારનું ન કરવું. શિવ, સૂર્ય બ્રહ્મા, વિષ્ણુ, ચંડીદેવી અને જીન તીર્થકરોના દેવામાં અને રાજાના પ્રાસાદે આગળ બલાણ કરવાં. ૯૦-૯૧ બલાક વિસ્તારનું વિવિધ માન
કાવ્યાસમાનેન જર્મન જાગથરા | शालालिन्दप्रमाणेन त्रिविध मानलक्षणम् ॥ ९२ ॥ उत्तमे कन्यसं मध्ये मध्ये कनिष्ठे चोत्तमम् ।
अन्यच्च युक्तिभेदैव पुरतः पृष्ठतोऽथ वा ॥ ९३ ।। પ્રાસાદની પહોળાઈ જેટલું અને (સક્રમ સાંધાર પ્રાસાદમાં મૂળ) ગર્ભગૃહ પ્રમાણે અને શાળા અલિંદના પ્રમાણથી પહોળું બલાણુક રાખવું. આ ત્રિવિધ માન બલાણુકનાં કહ્યાં. ઉત્તમ માનનાને કનિષ્ઠ માનનું, મધ્યને મધ્ય મામનું. અને કનિષ્ટને ઉત્તમ માનનું. એમ બલાણુક કરવાં. અન્ય યુક્તિ ભેદે કરીને પૂર્વ અને પશ્ચિમે આગળ અને પાછળ બલાણુક કરવાં (બલાક ચતુર્મુખને ચારે તરફ પણ થાય). ૯૨-૯૩
૧. આ છે નામના મંડપનાં સ્વરૂપ કે અન્ય ગ્રંથમાં જોવામાં આવ્યાં નથી. પરંતુ વિતાનના પ્રકારોમાં પંચનાભ, નવનામ, શેખાવત અને હંસપક્ષ નામે આવે છે. કોઈ વિદ્વાન શિપિ આ છ મંડપનું સ્પષ્ટીકરણ સાથેના પાઠે કે ગ્રંથમાંથી જણાવશે તે શિપિસમાજ ઉપકૃત થશે.
Page #295
--------------------------------------------------------------------------
________________
tral
ltitiotifi
Illumi
'
*'
- rt
ITI
કલિક
કરો
In T
ET/TAT
(Mi 4મ છે
આખુ દેલવાડાના કળામય રત
અને હીંડોલક પ્રકારનાં તોરણે
દીપાવ
Page #296
--------------------------------------------------------------------------
________________
આખુ દેલવાડાના મંદિરનાં સ્તભ અને તારણ
દીપા
Page #297
--------------------------------------------------------------------------
________________
मंडपाधिकार अ. १०. शानप्रकाश दीपाव પાંચ પ્રકારના બલાણ નાં નામ
वामनश्च विमानश्च हम्यशालश्र पुष्करः । तथा चौत्तुङ्गनामा च पंचते च बलाणकाः ॥९४ ।। वर्तन कथयिष्यामि पद संस्थानमानतः ।
पासादग्रे च प्राकारे मंदिरे वारिमध्यतः ॥ ९५ ।। ૧ વામન, ૨ વિમાન, ૩ હમ્મશાલ, ૪ પુષ્કર, અને ૫ ઉત્તુંગ, એમ પાંચ નામનાં બાણક જાણવા. તેના વર્તન સ્વરૂપ પદ સંસ્થાનના માનથી બલાણક ક્યાં ક્યાં કરવા તે કહું છું. પ્રાસાદ (રાજમહેલ) આગળ, નગરના કિલ્લા આગળ, દેવમંદિર આગળ અને જળાશયની મધ્યમાં (કે આગળ) એમ બેલાણકનાં પદ સ્થાન જાણવાં. ૯૪-૯૫ કયા નામનાં બાણકે ક્યાં કરવા –
वामनो देवताग्रे च विमानोत्तुंगौ राजवेश्मनि । हर्म्यशाले गृहे वाऽपि प्रासादे नगरानने ॥९६ ॥ पुष्कर वारिमध्यस्थ-मग्रतश्चैव भूषितम् । .
सप्तनवभूम्युत्तुंग-मत ऊचे न कारयेत् ॥ ९७ ॥ દેવપ્રાસાદ આગળ જે બલાણુક મંડપ કરવામાં આવે તેનું ૧–વામન નામ જાણવું. રાજમહેલ આગળના બલાણુકને રવિમાન અને ૩-ઉત્તુંગ નામના બલાક જાણવા. ઘરના આગળ ડેલી કે નગરના મુખ આગળ જે બલાણુક કરવામાં આવે તેને કહમ્મશાલ નામને બલાણુક કહે છે. જળાશયના મધ્યમાં અને જળાશયના મુખ આગળ શોભિતે એવો ૫પુષ્કર નામને બલાણક જાણવો. ઉત્તુંગ નામના બધાણક સાતથી નવમાળ સુધીને ઉંચે કરે. તેથી વધુ ઉંચે ન કરવો. ૯૬-૯૭
प्रासादाग्रे जगत्यग्रे ग्रस्तः स्यान्मुखमंडपः । કર્થપૂમિ મચા નૃત્યમંસૂત્રતઃ ૧૮ . लक्षण तस्य वक्ष्यामि स्थानमान च भूमिकाम् ।
Fદ્વિત્રિવતુ પડ્ય-નસભામતથા ૧૨ : * પ્રાસાદની આગળ, જગતની આગળ, અંદર સમાય તે મુખમંડપ કરે. જગતીને ભૂમિમંડપ નૃત્યમંડપના સમસૂત્રે કર તેનાં લક્ષણ કહું છું. આ બલાણુક એક, બે, ત્રણ ચાર પાંચ છ સાત કે આઠ પદ છે. સ્થાનમાનનો આશ્રય જાણીને ભૂમિ છેડીને કર. ૯૮-૯૯
સા. ૨૧
Page #298
--------------------------------------------------------------------------
________________
૧૬૨
मंडपाधिकार श्र. १० भानप्रकाश दीपार्णव जगती तु शिरोदेशे जठरे चोत्तरङ्गकम् । अधस्तुलोदये भूमि-घटनादि च तत्समम् ॥ १०० ।। तत्सम तु प्रकर्तव्य-मुतरङ्गे सपट्टकम् ।
उदयोन्नतमानेन सोपानं तुलामध्यतः ॥ १०१ ॥ જગતીના મથાળા સુધીમાં એટલે તેના જઠરમાં દ્વારા ઉત્તરંગને સમાસ ક. (જગતી નીચેના પ્રવેશ મંડપ કે ચેકીને) તુલા-પાટડાને ઉદય અને ભૂમિદલ, કુંભા બરાબરમાં સમાવવો. જગતીની ચેકીને પાટ બરાબર પ્રવેશદ્વારને ઉત્તરંગ રાખ. જગતીના ઉદયના માનમાં પાટડાની અંદર ઉપર ચડવાનાં પગથીયાં કરવાં : ૧૦૦-૧૦૧
મીતંમશિરણં પૃથસૂત્રતાપિની
भूमिं तु भूमिमानेन समसूत्रैविचक्षणाः ॥ १०२ ॥ મૂળ પ્રાસાદના બલાણકના કુંભી થાંભલા સરાપાટ અને બીજા પાટ આદિ મજલે મજલાના પ્રમાણે વિચક્ષણ શિલ્પિએ સમસૂત્રે રાખવા. ૧૦૨
बलाणकस्तत्तदग्रे तोरण भद्रमस्तके ।
तद् बाह्ये मत्तावरण सन्मुखं वामदक्षिणे ॥ १०३ ॥ ૧. બહાણુક બહાનક-એટલે લૌકિક ભાષામાં ડેલી=પ્રવેશદ્વાર કે ઠાર પર ભાગ જા. દેવપ્રાસાદમાં પ્રવેશમાગ ઉપરનો મંડપ અગર કેટલેક સ્થળે મળ મંદિરની સામે ગર્ભગૃહ કરવામાં આવે છે. દેવપ્રસાદમાં બલાણુક એ રીતે વિશેષ ભાગ હોય છે. કે મૂળ પ્રાસાદની ભૂમિ એક મજલા જેટલી ઉંચી હોય ત્યારે આવા બાળક નીચેથી પ્રવેશ થાય છે, આમ નીચેના પ્રવેશદ્વારની પણ આગળ કોઈ એક, ત્રણ કે ચાર ચતુકકા (ચકી) અગર મંડપ કરે છે. ત્યારે તેને મુખમંડપ કહે છે. (તેને પણ વામન નામ બલાક કહે છે.) અગર ઉપરના બલાક મંડપના લગભગ અર્ધભાગે પદના હિસાબે પણ નીચે ઠાર મૂકવામાં આવે છે. આ કારને જમતીમાં સમાસ થાય છે. પરંતુ કયાંક ઓછા ઉદયવાળી જગતીમાં ક ૧૦૧ પ્રમાણે નીચેના મુખમંડપ કે ચેકીના પાઠ અને તે પર ભૂમાલ (છાતીયા-રણથળ-લાદી ફર)ને સમાસ મૂળપ્રાસદના ઉદબરની અંદર એટલે કુંભાની અંદર સમાવે છે. નીચેના મુખમંડપ કે ચેકીને પાટ ધારના ઉત્તરંગ ઉપર સામાન્ય રીતે હેય છે. પરંતુ જ્યાં એવા ઓછા ઉદયવાળી જગતીમ દ્વારા ઉત્તરગના સમસૂત્રે અગર કાંઈક ઉચે પાટનું તળ રાખવાની ફરજ પડે છે. આ વિષય સ્થાનમાન અને ભૂ મતલના ઉદય ઉપર વિશેષ આધાર રાખે છે. ઉત્તમ નામ બલાણક દ્રાવિડના ગેપુર જે અગર રાજપ્રાસાદ આગળ, મેટા ટાવર જે જાણવે. પરંતુ એટલું યાદ રાખવું જરૂરી છે કે મૂળ સ્થાપત્ય કરતાં બલાણાડુંક પણ નીચું હોવું જોઈએ. શિાહપગ્રંથની આજ્ઞા અને લૌકિક માન્યતા ભૂલવી નહિ જેમ આપણે મકાન કરતા આગળની ડેલી જૂચી રાખીએ છીએ, તેમ આ સૂઆવા કાર્ય સમયે ભુલવું ન જોઈએ. »
Page #299
--------------------------------------------------------------------------
________________
કંકાવા સ. ૨૦ ના રોજાળવ
૧૬૩ બલાણુકના આગળ ભદ્રભાગ ઉપર માથે તારણ કરવું. તેની બહાર બલાણુકને સન્મુખ અને જમણી તરફ મત્તાવારણ-કક્ષાસન કરવાં. ૧૦૩
मूलप्रासादवद् द्वारं मंडपे च बलाणके ।
न्यूनाधिक न कर्त्तव्यं दैये हस्तांगुलाधिकम् ॥ १०४ ॥ મૂળ પ્રાસાદના પ્રમાણે બલાણુકના મંડપનું દ્વાર રાખવું (ઓછા વધતું) આઘા પાછું ન રાખવું. પરંતુ બધાણકનું (નીચેનું) જગતીના ઉદયમાંનું મૂળ પ્રવેશદ્વાર તેના ગજે આંગળ અધિક રાખવું. ૧૦૪ . બલાણુક (અન્ય મત) –
जगत्यग्रे चतुष्किका वामन तबलाणकम् । राजद्वारे विमानोतुङ्गं पंच वा सप्तभूमिका ॥ १०५ ॥ हर्म्यशाले गृहे वाऽपि कर्त्तव्यं गोपुराकृतिः । एकभूमौ त्रिभूम्यतं गृहद्वारस्य मस्तके ॥ १०६ ।। इति पंचविध
રાજન !' તિશ્રી વિશ્વકર્મા વારતુવાળ જ્ઞાનદારે
મંarઘવારે રામોડાણ: 1. ૨૦ || પ્રાસાદની જગતી આગળ જગતીમાં સમાય તેવી ચોકી કે મંડપ કરવો. તેને પણ “વામન” નામનું એલાણક કહે છે. રાજપ્રાસાદ આગળ વિમાન અને પાંચ કે સાત ભૂમિ ઉંચા એવાને “ઉત્તુંગ બલાણુક કહે છે. ઘરના દ્વારની ગોપુરાકૃતિ એક કે ત્રણ માળની ડેલીને હસ્યશાલ કહે છે. (અહીં જળાશય પુષ્કર બલાણુક અપૂર્ણ છે) ઈતિ પંચવિધિ બલાણુકઃ ૧૦૫-૧૦૬ ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ પાણીનો મંડપોધિકાર પર શિલ૫ વિશારદ પ્રભાશંકર ધડભાઈ સોમપુરાએ રચેલ, શિ૯૫પ્રભા
નામની જાષાઢીકાના દશમે અધ્યાય સમાપ્ત,
Page #300
--------------------------------------------------------------------------
________________
છે અથ વાસ્તુવિદ્યા સીવારે રશોડાયઃ |
श्री विश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि संवर्णामानमुत्तमम् । एकहस्तादितः कृत्वा यावद्धस्तशतार्द्धकम् ॥१॥ प्रथमा पंचघंटा च द्वितीया नवघटिका । तावच्च चतुरोद्धि-विदेकोत्तर शतम् ॥ २॥ पंचविंशतिरित्युक्ता विभक्तिर्भागसंख्यया । विभक्तिरष्टभागाद्या यावद् वेदोत्तर शतम् ॥ ३॥ तदनन्तरं वृद्धिश्च चतुर्भागा यथोत्तरम् ।
चतुर्घटोद्भवा वृद्धिः संख्याभेदैश्च नामतः ॥४॥ - શ્રી વિશ્વકર્મા કહે છે – હવે હું ઉત્તમ માનની સંવરણાનું લક્ષણ કહું છું; તે એક હાથથી પચાસ હાથ સુધીના (મંડપાદિ)ને શામરણ કરવી. પહેલી પાંચ ઘંટાની શામરણ, બીજી નવ ઘંટાની શામરણ, એમ ચારચારની વૃદ્ધિ. એક એક ઘંટા સુધીની તે ભાગ સંખ્યાથી પશ્ચીશ સંવરણાની થાય છે. તે
વિભક્તિ ભાગસંખ્યાઃ–પહેલા આઠ ભાગની શામરણથી એક ચાર ભાગ સુધીની એમ પીશ સંવરણ ચારચાર ભાગની વૃદ્ધિથી કરતા જવું. વિભક્તિ ભાગના કમથી ચારચાર ઘટાની વૃદ્ધિ ભેદે કરીને કરવી. તેના પ્રત્યેકનાં પચીશ નામ કહ્યાં છે. ૧-૨-૩-૪
૧. સંવરણાને શિષએની ભાષામાં સમરણ કહે છે. શામરણ કયાં કોના પર કરવી તે સામાન્ય રીતે મંડપ પર કરવાનું કહે છે. ગર્ભગૃહ પર, શિખર અને મંડપ પર સંવરણ કરવાનું વિધાન છે. પરંતુ જ્યાં શિખર કરવાની દુર્ઘટતા હોય તેવા વિકટ સ્થાનમાં અગર તે યજમાન પોતાની ધનસંપત્તિની શક્તિ પ્રમાણે શિખર કે શામરણ કરાવે છે. ગર્ભગૃહ ઉપર પણ શામરણ જુનાં કામોમાં જોવામાં આવે છે
ઓરીસા=કલિંગ દેશમાં શિખરો તેમજ શામરણ પણ જોવામાં આવે છે. ગ્રામરણનો એક બીજો પ્રકાર તે ત્રિસટા છે. તે કલિંગ દેશમાં વિશેષ દેખાય છે. આપણે ત્યાં પણ સાધારણ અપદ્રવ્યવ્યય કરીને કમાવેલાં નાનાં મંદિરે પર ત્રિકટા જોવામાં આવે છે. ૧ શિખર, ૨ શામરણ અને ત્રીજો પ્રકાર ત્રિસ છે. નિસાને નાગરાદિ શાસ્ત્રોક્ત પાઠ હજુ જેવામાં આવેલ નથી. વિસરાએ સંવરણનું સંક્ષિપ્ત સ્વરૂપ છે ઘણા પ્રાચીન મંદિરમાં તે થોડા ફરફેર રૂપે જોવામાં આવે છે. સંવરણને નારી જાતિથી શિલ્પમાં સંબોધેલ છે. ત્રિા એ પ્રાચીન શિલ્પકૃતના પરિવર્તન સ્વરૂપે છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૧૬૫
संवरणाधिकार अ. ११ ज्ञानप्रकाश दीपार्णव
સંવરણ તળદન
H
TC
उन्निभा च नारायणी ।
अथ नामानि वक्ष्यामि संवरणा यथास्थिताः। पुष्पिका नंदिनी चैत्र
दशाक्षा देवसुंदरी ॥५ कुलतिलका रम्या च उद्भिन्नाच नारायणी । नलिका चम्पका चैत्र पद्माख्या च समुद्भवा ।।६ त्रिदशा देवगांधारी
रत्नगर्भा चूडामणिः। हेमकूटा चित्रकूटा हिमाख्या गंधमादनी॥७ मंदरा मेदिनी ख्याता
कैलासा रत्नसंभवा । मेरुकूटोद्भवाख्याताः संख्यया पंचविंशतिः॥८
૧. જ્ઞાનરત્નકેપ ગ્રંથમાં 4 આથી ભિન્ન નામની બત્રીશ સંવરણ તેની ઘંટી સંખ્યા પરથી આપેલ છે. બત્રીશમી રાજવહિંની નામની સંવરણ ૧૨૯ અંહકની કહી છે. વળી તેમાં એક વિરોષ આપેલું છે કે એક અને બે હાથના માપની દેરીની સવરણ પાંચ ઘટિકાની કરવી ત્રણ હાથના મંદિરને નવ ઘટિકા કરવી. એમ ૧૭ થી ૩૦ હાથનાને ૪૧ ઘટિકાની સંવરણ કરવી म डेस छ
....... १३.बातमी शन्य-दीकी पुरानी संवर्णा यादती शैलीः ...
Page #302
--------------------------------------------------------------------------
________________
રંવાળrfધવાર . ૨૨
શામgવફા વિ
હવે સંવરણાનાં નામ કહું છું, ૧ પુપિકા, ૨ નંદિની, ૩ દશાક્ષા, ૪ દેવસુંદરી, ૫ કુલતિલકા, ૬ રમ્યા, ૭ ઉભિન્ના, ૮ નારાયણી, ૯ નલિકા, ૧૦ ચંપકા, ૧૧ પદ્મા, ૧૨ સમુદ્દભવા, ૧૩ ત્રિદશા, ૧૪ દેવગાંધારી, ૧૫ રત્નગર્ભા, ૧૬ ચૂડામણિ, ૧૭ હેમકૂટા, ૧૮ ચિત્રકૂટ, ૧૯ હિમા, ૨૦ ગંધમાદની, ૨૧ મંદરા, ૨૨ મેદિની, ૨૩ કલાસા, ૨૪ રત્નસંભવા, ૨૫ મેટા, એમ પશ્ચીશ શામરણનાં નામે જાણવાં. પ-દ––૮
चतुरस्रीकृते क्षेत्रे अष्टभागविभाजिते । भागौ द्वौ रथिका कार्या चतुर्दिक्षु व्यवस्थिता ॥ ९ ॥ कणे घंटिका द्विभागा तदधः कूटकोणतः । मूलघंटा त्रय(चतुर्भागा भागैक कलशं भवेत् ॥ १० ॥ उदयं च प्रवक्ष्यामि भागाश्चत्वार एव च ॥
'छाद्योगमास्तरकूटः तदूर्व घंटिका भवेत् ॥ ११ ॥ ચિરસ ક્ષેત્રના આઠ વિભાગ કરવા. તેમાં ગર્ભે મધ્યમાં બે બે ભાગની રથિકા (ભદ્ર) કરવી. રેખા ત્રણ ત્રણ ભાગની. તે રીતે ચારે બાજુએ વિભાગની વ્યવસ્થા કરવી. (૯) રેખાયે બે ભાગની ઘંટિક પહોળી અને તેની નીચે ખુણે ફૂટ કરવાં. (સર્વોપરિ) મૂળ ઘંટા ત્રણ ભાગની (ફટ સાથે ચાર ભાગની) પહોળી અને તે ઉપર એક પહેળે કળશ કરવો. આ તળવિભાગ કહ્યા છે. હવે ઉદય ઉભણી ચાર ભાગની કરવાનું કહું છું. પ્રત્યેક ઘંટા નીચે છાજલી, તે પર કૂટ કરવું. કુટના થરમાં (ધંટિકાના ગર્ભે) ઉદ્દગમ દેઢીયો કર. તે કૃટ ઉપર ઘટિકા કરવી. ૯-૧૦-૧૧
૧. સંવરણ (શામરણ)ને ક્રમમાં છજા પરથી દાબડી દેવાળ કે એવા ઘાટ પર કે (જધા પર) સંવરણાની શરૂઆત થાય છે. રેખા પર છાજલી તે પર દેઢીયે અને દેઢી યાને થરે ફૂટ થાય છે. આની ઉપર ઘંટકા (તિલક) કરવી. આ સામરણના થરેને ક્રમ છે. છાજલી દેઢીયાકૂટ અને તે પર ઘંટિકાના થર ઉપરાઉપર કહેલા વિભાગ સુધી આમ ચડાવી ઉપરની મધ્યની (મહા) ધંટિકા કરવી. તે ઘટિકાને ચારે ખુણે કુટ કરવા, આ ચાર ફૂટ સંખ્યાની ગણત્રીમાં શાસ્ત્રકારોએ લીધા નથી. પણ (શિખરમાં પંચાડી નવાડીક શિખરીઓ પિાણી થાય છે. છતાં તેના બધા અંકે. ગણત્રીમાં લેવામાં આવે છે. તેમ) સંવરણાના બીજા થરાના ફૂટે પણ ગણત્રીમાં લેવામાં આવે છે. સંવરણાની પહેળાઈ કરતાં ઉંચાઇ અધી કહી છે. પરંતુ જુના કેટલાંક કામમાં જરા ઉંચી પણ જોવામાં આવે છે. જેસલમેરના આદિનાથના મંદિરની શામરણના ધંટા કૂટના પ્રત્યેક થર નીચે નાની નાની ઘાટાળી જાગી ચડાવેલ છે. તે છે કે ઉંચાઈમાં વધુ દેખાય છે. તેમાં બારીક કોતરકામ ઘણું કર્યું છે,
Page #303
--------------------------------------------------------------------------
________________
संवरणाधिकार अ. ११
CAS
ज्ञानप्रकाश दीपाव
સંવરણા તળ દન
१८वीं शताब्दी से वर्तमान कालकी संवर्णा शैली.
प्रमाशङ्कर ओ. स्थपनि.
१९७
Page #304
--------------------------------------------------------------------------
________________
સંપત્તવિવાદ , ૨૬ શાનદાર રીધ तद्रूपा भद्रघंटा च चतुष्फूटा ह्यधस्तथा । ખ્રિસ્થાનં (f) જયંટ ધરા રકતક | ૨૨ | गर्भमूलोद्गमे कार्या रथिकाद्वयंशविस्तरा । भागोदये छाद्योद्गम कूटा वै सर्वकामदा ॥ १३ ॥ तवं च चतुःकणे भागोच्छ्रया च घंटिका ।
तस्योपरि मूलघंटा चतुष्कोणे चतुष्कूटा ॥ १४ ॥ તે જ રૂપની (છાજલી દેઢીયાના રૂપની ઉપરની સર્વોપરિ) ભદ્રઘંટા કરવી. તેની નીચે ચારે ખુણે કૂટ કરવા. ગર્ભની ઘંટા (જે સંખ્યામાં ગણવામાં આવતી નથી) તેને ઉઘંટા કહેવામાં આવે છે. તે ઉપર સિંહનું સ્થાન રાખવું (સિંહ બેસારવા). મૂળ ગર્ભ ઉપર જા ગીએ રથિકા ભદ્દે બે બે ભાગના પહેળા દોઢીયા ઉદ્દગમ કરવા. (ખુણા પ૨) એક ભાગની ઉંચાઈમાં છાજલી ઉદ્દગમ દેઢીયે અને ફૂટ કરવા. તે સર્વ કામનાના ફળપ્રદ જાણવા. તે ઉપર ચારે ખૂણે ઘટિકા એકેક ભાગની ઉંચી કરવી. તે ઉપર (સર્વોપરિ) મૂલઘંટા કરવી. તેના ચારે ખૂણે ચાર કૂટ કરવા. (જો કે આ ચાર ફૂટ સંખ્યાની ગણત્રીમાં લેવાતા નથી). ૧૨-૧૩-૧૪
'कूटोचे त्रिभागायामे मूलघंटा साझेदया । सिंह वै उद्गमोध्वे तु उरुघंटा भागोपरि ॥ १५ ॥ तदुपरि सिंहस्थान भागैकं च विनिर्गतम् । सिंहविद्याधरयक्ष-सिंहगजैश्चतुर्दिशि ॥ १६॥ अष्टसिंहैः पंचघंटैः कूटैरेवं द्विरष्टभिः ।
चतुर्मिलकूटाश्व पुष्पिकानाम नामतः॥१७॥इति पुष्पिकाप्रथमा संवरणा ૧ વર્તમાન કાળમાં જે સંવરણ ચડાવવાની પ્રથા શિલ્પઓમાં છે તે છોંક વર્ષથી ચાલી આવતી હોય તેમ જણાય છે. તેમાં શાસ્ત્રોકત રીત નથી સહેજ કિર છે, પરંતુ તે સાવ અશાસ્ત્રીય છે તેમ કહેવું બરાબર નથી.
સવરણાના મથાળે મખમાં (મહા) ટિકાજ કરવી જોઈએ. અહીં પાઠમાં કે બીજા ગ્રંથોમાં ઘંટિકાને બદલે આમલસાર મૂકવાનું કહ્યું નથી. તેરમી ચૌદમી સદીની કે કોઈ જુની સંવરણ ઉપર આમલસાર મુકેલો જોવામાં આવે છે. પરંતુ તે બરાબર નથી, એમ હું માનું છું. કારણ કે પાઠ નથી. માટે ત્યાં (મહા) ઘંટકા જ મૂકવી જોઈએ.
શિખરાધ્યાય અને મંડલક્ષણાધિકારમાં શિખરને શુકનવાસ મેળવતાં કહે છે કે
ના માઘંટા એટલે મંડપના ઉપરની સંવરણની ઉપલી ઘંટિકાવંટા શુકનાસતા સમસૂત્રમાં રાખવી. ત્યાં આમલસારે શબ્દ વાપર્યો નથી. તેથી જુના કાળમાં સંવરણના મથાળે મુકાતા ન હતા. પરંતુ ઘટિકા જ મુકાતી હતી. એરિસકલિંગ દેશના પ્રાસાદના મંડપ પર સંવરણારૂપ ત્રિસરા પર ઘંટા જ મુકેલી છે.
ખરી રીતે આ વિયમાં ઉચત એ છે કે મંડપ ઉપર શામરણજ કરવી તે યોગ્ય છે, પરંતુ જ્યારે ગર્ભગૃહ ઉપર શામરણ કરવામાં આવે ત્યારે તે પર આમલસારો સ્થાપન કરવો જોઈએ. કારણ કે ગર્ભગૃહ ઉપર વજાદંડ સ્થાપન કરવાનું હોય છે. તેથી ત્યાં આમલસારો જ સુકવે છે,
Page #305
--------------------------------------------------------------------------
________________
संवरणाधिकार अ. ११
शानप्रकाश दीपाण व
१६८
-घण्टिका
घटिका
मटा
पुम्पिका नाम संवर्धा (७) अपिटका ५ट १६.सिंह भामट.
अभाशर.ओ.स्थति.
.२२
પુષિક સંવણ તળદન
Page #306
--------------------------------------------------------------------------
________________
૧eo
संवरणाधिकार अ. ११ ज्ञानप्रकाश दीपार्णव મધ્યના મૂળ ઘંટા ચોર ખુણાના કૂટ ઉપર ત્રણ ભાગ પહોળી અને દોઢ ભાગ ઉંચી (મૂળઘંટા) કરવી. દોઢીયા પર ઉરૂઘંટાના ભાગ પર સિંહ ચારે તરફ (મધ્યગર્ભે) બેસારવા. જાંગીમાં સિદ્ધ વિદ્યાધર અને યક્ષનાં રૂપે ચારે તરફ કરવાં (ઉપર ચારે ગર્ભે) સિંહ અને હાથીનાં રૂપ (ઉરૂઘટા પર) કરવાં. આ રીતે આઠ ભાગની સંવરણા, આઠ સિંહ, પાંચ ઘંટા અને સેળ કટવાળી મધ્યની મૂળઘંટા નીચેના ચાર ફૂટ સાથે આવા પ્રકારની પુપિકા નામની પ્રથમ સંવરણ જાણવી. ઈતિ પુષ્પિકા (૧). ૧૫-૧૬-૧૭
भानुभाग भवेत्क्षेत्रं कर्णों भागत्रयस्तथा । षड्भागभद्रविस्तार-चतुर्दिक्षु नियोजयेत् ॥ १८ ॥ तवङ्गकूटयोर्मध्ये तिलक द्वयंशत्रिस्तरम् । भागोदयं विधातव्यं रूपसंघाटभूषितम् ॥ १९ ॥ सिद्धविद्याधरयक्ष-सिंहगजैश्चतुर्दिशि ।
कूटोपरि हि कूटश्च भद्रकणे चतुर्दिशि ॥ २० ॥ હવે બીજી નંદિની નામની સંવરશું કહે છે. ક્ષેત્રના બાર ભાગ કરવા. તેમાં રેખા ત્રણ ભાગની અને આખું ભદ્ર છ ભાગનું પહોળું કરવું. તે રીતે ચારે દિશાએ વિભાગ કરવા. બે તવંગ અને ફટની વચ્ચે ઉપર તિલક કરવી. તેમાં ઘટિકા બે ભાગ પહોળી કરવી. અને તે ઘંટિકા એક ભાગ ઉંચી કરવી. શામરણ રૂપ અને ઘાટથી શેભતી કરવી. તેમાં સિદ્ધ વિદ્યાધર અને યક્ષનાં રૂપે જાગીમાં ચારે દિશામાં કરવાં. અને ઉપર ગર્ભે સિંહ અને હાથીનાં સ્વરૂપે ઉરૂઘંટા ઉપર કરવાં ભદ્રના ખુણે ઉપરાઉપર બે બે ફૂટ ચારે તરફ કરવા. ૧૮-૧૯-૨૦
कणे च कूटघंटा च तस्योपरि पुनर्भवेत् ॥ अष्टचत्वारिंशत्कूटा मूले स्युः पूर्ववत्तथा ॥ २१ ॥ नवघंटासमा युक्ता तवे सूर्यसिंहकाः । नन्दिनीनामविख्याता कर्त्तव्यः सर्वकामदा ॥ २२ ॥ इति नन्दि
ન નામ દિયા સંવરા . સંવરણની રેખાયે છછ ઉદગમની બે બાજુ ફૂટ પર ઘટિકા કરવી. તે જ રીતે તે ઉપર ફરી છછ દેઢીયા કૂટ પર ઘટિકા કરવી. આ રીતે ૪૮-અડતાલીશ કટ અને મૂળઘટા નીચે જેમ ચાર પહેલા જુદા ગણેલ તેમ જાણવું. ફરતી નવ
Page #307
--------------------------------------------------------------------------
________________
૧૧
संवरणाधिकार अ. ११ शानप्रकाश दीपार्णव ઘટા અને તે પર બાર સિંહ ચારે તરફ બેસારવા. એવા પ્રકારની સર્વ કામના પૂરનારી એવી નંદિની નામની સંવરણ જાણવી.' ઈતિ નંદિની (૨). ૨૧-૨૨
૧. સવરણાના કેમે નામ, વિભકિત, ઘટિકા, કુટ અને સિંહ સંખ્યાનું કેક
કમ સંવરણનું વિભક્તિ ઘંટિકા કૂટ સિહ મ સંવરણનું વિભક્ત ઘટિકા કૂટ સિંહ
નામ ભાગ સંખ્યા સંખ્યા સંખ્યા નામ ભાગ સંખ્યા સંસ્થા સંખ્યા ૧ પુપિકા ૮ ૫ ૧૬ ૮ ૧૪ દેવગધારી ૬ ૫૭ - ૬ ૨ નંદિની ૧૨ ૯ ૪૮ ૧૨ ૧૫ રત્નગર્ભા
૬૧ - ૬૪ ૩ દશાક્ષા
૧૭ - ૧૬ ૧૬ ચૂડામણિ ૬૮ ૪ દેવ સુંદરી
૨૦ ૧૭ હેમરના ૫ કુલતિલક
૧૮ ચિત્રકૂટ ૬ રમ્યા
૨૮ ૧૯ હિમા ૭ ઉમિત્રા
૩૨ ૨૦ ગંધમાદની ૮૪ ૮ નારાયણી
૨૧ મંદરા
૮૮ ૮૫ - ૮૮ ૮ નલિકા
૨૨ મેદિની ૯૨ ૮૯ - ૧૨ ૧૦ ચંપકા
૪૪ ૨૩ કૈલાસા ૯૬ ૧ી પડ્યા
- ૪૮ ૨૪ રત્નસંભવા ૧૦૦ ૧૨ સમુદ્દભવ પર ૪૯ - પર ૨૫ મેરૂટ ૧૦૪ ૧૦૧ - ૧ ત્રિદશા ૫૬ ૫૩ - પદ
૪૦
૪૮
ઉપરનાં નામ પરથી બીજી સંવરણા બંધ બેકારવા પ્રયત્ન કરો. કે સંવરણ બંધ બેસારવી તે બુદ્ધિની કસોટી છે. ચીલો મળી ગયા પછી સરળતા મળી જાય છે, પરંતુ બુદ્ધિને ખૂબ કસવી પડે છે. ઘંટાને બરાબર મેળ રાખીને કુટ ચડાવવાની રીત વધુ અધરી છે. જો કે આ અધ્યાયમાં બે સંવરણની રીત સ્પષ્ટતાથી આપેલ છે તે પરથી પચીશ સંવરણને ખ્યાલ રૂપષ્ટ આવી શકશે.
શ્રીમંડન સૂત્રધારે સંવરણ વિશે સવિસ્તર આ પ્રમાણે કર્યું નથી. ભાગને ઘંટીકાના ઉત્તરોત્તર કમનું જ કહ્યું છે. પરંતુ કુટને ઉલેખ તેમણે પિતાના પ્રાણલ અંદર ગ્રંથમાં કર્યો નથી.
વળી મંડપ પરની સંવરને બદલે ૧૫મી સદીના કાળ પછી ઘુમટ થવા માંડયા. અંદરના ભાગમાં વિતાનઃ ઘાટવાળે ઘુમટ થતો તે યથાયક્તિ ગલતીના સાદા થોથી ઢાંકી દેતા, તે કઈ સમૃદ્ધશાળી પ્રાસાદમાં અનેક જાતના કેલ કાચબાની નકશીવાળા વિતાન થતા. કેટલાક જુના મંદિરમાં આવા વિતાનવાળા ઘુમટે હેય છે અને ઉપર ગોળાઈ. વાળ ઘુમટ જોવામાં આવે છે. તેમ દ્રવ્યના કારણે ભવિષ્યમાં કરવાના હેતુથી તેમ કહ્યું હેયગોળ ઘુમટ અંદરના ભાગમાં અને બહાર પણ ગોળ સંન્યાસીના મસ્તક જેવો કરવાની પ્રથા તે મુસ્લિમ કાળ પછી શિપમાં દાખલ થઈ. શિલ્પઓ આવા સાદા ઘુમટોની વૃવમાં સીધે રાખી ખૂબીથી કામ કરે છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
૧૭૨
રાજાધિકાર .
જ્ઞાન નાશ પીવાવ
મr Fi==
નરિકી નામ પરમાન કર.
81 છું. નૂર ધડ, હિ૩૨. ૦.
અમાર. સ્થળનિ.
ક
ત્ર હતો, જેમાં ન
નદિની સંવરણા તળદર્શન
Page #309
--------------------------------------------------------------------------
________________
શેત્રુંજય તળેટી પર-આગમ મંદિરનું વિહંગદ્રશ્ય
સ્થપતિ પ્ર. ઓ. સેમપુરા.
Page #310
--------------------------------------------------------------------------
________________
મુંબઈ લાલબાગ જૈન-કળામય પ્રાસાદ-ખંભ, તોરણ તથા સંવરણ
સ્થપતિ-કે. ભાઈ ભાઈશંકર ઓધડભાઇ, પાલીતાણી.
દીપાવ
Page #311
--------------------------------------------------------------------------
________________
૧es
संवरणाधिकार अ. ११ ज्ञानप्रकाश दीपार्णव
कार्या तिलकवृद्धिश्च यावत्क्षेत्रं वेदाश्रकम् । मंडपदलनिष्काश-मक्तिभागैस्तु कल्पना ॥ २३ ॥ बृहद्दलैमिनोद्भिन्ना मंडपक्रमभागतः ।
आसां युक्तिर्विधातव्या मेरुकूटान्तकल्पना २४ ॥ इति श्रीविश्वकर्मणा कृते वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपाणवे
સંવરવિવારે વવશss: In ૨ w એ રીતે સંવરણાની ચાર ચાર તિલક ઘટિકાની વૃદ્ધિ કરતાં જવી. (એમ પચીશ સંવરણા ૧૦૪ ભાગની ૧૦૧ ઘંટિકાની કરતાં જવી). મંડપના અંશ, ભદ્ર, પ્રતિરથાદિના નીકાળા સંવરણાની વિભક્તિ વિભાગથી રાખવા. મંડપના ક્રમ વિભક્તિ ભાગથી જુદા જુદા અંગ ભદ્ર, પ્રતિરથાદિના નીકાળા થાય છે. એ રીતે કમે ક્રમે યુક્તિથી મેરૂફૂટ સુધીની સંવરણ ચડાવવી. ૨૩-૨૪
ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવના સંવરણાધિકારની, શિહ૫ વિશારદ પ્રભાશંકર ઓધડભાઈ સેમપુરાએ કરેલ શિલ્પપ્રશ્ના નામની ભાષા ટીકાને
અગિયારમા અધ્યાય સમાસ.
**
" મi :
''," " ' , તidge
1
Page #312
--------------------------------------------------------------------------
________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे द्वादशोऽध्यायः ॥ कूर्मशिलाधिकारः
श्रीविश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि कूर्मादीनां तु लक्षणम् । एकहस्ते तु प्रासादे कूर्मवादलः स्मृतः ॥ १ ॥ वृद्धिरगुला कार्या दशपंचहस्तावधिम् । अत ऊकत्रिंशत्याः पादवृद्धिः प्रकीर्तिता ॥ २ ॥ तदार्जेन पुनर्बुद्धिर्यावद्धस्तशतार्धकम् । हैमो रोप्यश्च कर्त्तव्यः सर्वपापप्रणाशनः ॥ ३ ॥
શ્રી વિશ્વકર્મા કહે છે કે હવે હું (સાના રૂપાના કૂર્મનું પ્રમાણ કહું છું. એક હાથના પ્રાસાદને અર્ધા આંગળને ધૂમ કરવા. તે પંદર હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે અરધા અરધા આંગળની વૃદ્ધિ કરવી. સાળથી એકવીશ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે પા પા આંગળની અને બાવીશથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે એકેક ઢોરા (?) આગળની વૃદ્ધિ કરતાં જવી એ રીતે કૂમાન સુવણું કે રૂપાનું જાવું. તેની સ્થાપનાથી સર્વ પાપોનો નાશ थाय छे. १-२-३
शिक्षानु मान
एकहस्ते तु प्रासादे शिलावेदारगुला भवेत् ।
गुला द्विहस्ते च त्रिहस्ते ग्रहसंख्यया ॥ ४ ॥ सूर्या शिलामान प्रासादे वेदहस्त के । तृतीयांशोदकार्य हस्तादौ च युगान्तकम् ॥ ५ ॥ चतुर्हस्तादितः कृत्वा यावद् द्वादशहस्तकम् । पादोनागुलवृद्धिर्हि हस्ते हस्ते च दापयेत् ॥ ६ ॥
1. સુવણુ ચાંદીનું કહેલું ફૂમ માન મધ્યમ જાવુ. તેનાથી ચતુર્થાંશ હીન કરે તે જેષ્ટમાન થાય. એમ અપરાજિત સૂત્ર ૧૫૩માં કહેલુ છે. પ્રાસાદ મંડન અ. ૧ અને વાસ્તુરામાં પશુ અર્ધો ગળ ધૂમ પ્રમાણુ .એક જ આપેલું' છે. ચાર આંગળ શિલા પ્રમાણ પ્રાસાદું મન અને વાસ્તુરાજ ગ્રંથમાં આપેલું નથ
Page #313
--------------------------------------------------------------------------
________________
कूर्मशिलाधिकार अ. १२ ज्ञानप्रकाश दीपार्णव
૧૭૫ એક હાથના પ્રાસાદને ચાર આંગળની શિલા કરવી. બે હાથનીને છ આંગળ, ત્રણ હાથનાને નવ આંગળ, અને ચાર હાથના પ્રાસાદને બાર આગળની સમચોરસ શિલા કરવી. આમ ચાર હાથ સુધીના પ્રાસાદની શિલા ત્રીજા ભાગે જાડી કરવી. પાંચથી બાર હાથ સુધીના પ્રાસાદને પિણાપણું આગળની વૃદ્ધિ પ્રત્યેક હાથે કરતાં જવી. ૪૫-૬
सूर्यहस्तादितः कृत्वा यावच्च जिनहस्तकम् । अ‘गुला भवेद्धि-रुच्छ्ये तु नवाझुला ॥७॥ चतुर्विंशादितः कृत्वा यावत् षट्त्रिंशद्धस्तकम् । तथा पादाङ्गुला वृद्धिः पिंड च द्वादशाङ्गुलम् ॥ ८ ॥ षट्त्रिंशादितः कृत्वा यावत्पंचाशद्धस्तकम् । ।
'अष्टमांशाङ्गुलावृद्धिः पिंड च द्वादशाङ्गुलम् ॥ ९॥ બારથી વીશ હાથના પ્રાસાદને અર્ધા અર્ધા આંગળની વૃદ્ધિ કરવી. અને ચોવીશ ગજના પ્રાસાદની શીલા નવ આંગળ જાડી રાખવી. પચ્ચીશથી છત્રીશ ગજના પ્રાસાદને પા પા આંગળની વૃદ્ધિ કરવી. અને છત્રીશ ગજના પ્રાસાદની શિલા બાર આંગળ જાડી રાખવી. સાડત્રીસથી પચાસ ગજના પ્રાસાદને પ્રત્યેક
૧ શિલામાનનું ક્ષીરાવમાં જે પ્રમાણ આપેલું છે તેજ આ ગ્રંથને મળતું છે. પચાસ ગજના પ્રાસાદને ૨૮ અગિળનું શિલામાન થાય છે. પરંતુ અપરાજિત સૂત્ર ૧૫૭માં આપેલું માન ઘણું મોટું છે. જ્ઞાનરકાશ ગ્રંથમાં આપેલું શિલા પ્રમાણ ક્ષીરાણું અને દીપાવ બંને ગ્રંથોના મતનું સમર્થન કરે છે. વાનરત્નકેશમાં વિશેષતા છે–એટલું યાદ રાખવાની જરૂર છે. આ પહેલું શિલામાન સમરસ જાણવું.
આ મધ્યની કુમચિયાનું માને કહ્યું છે. પરંતુ અશિલા કે ચાર શિલાનું માન પ્રમાણ કેટલું રાખવું તેનો કોઈ ગ્રંથમાં ઉલ્લેખ નથી. દીપાવમાં પાંચ શિલા અને વાવ શિલા એમ બે પ્રકારે શિલા સ્થાપન કહે છે. અપરાજિત અને ક્ષીરાણુંવમાં માત્ર નવ શિલાનું કહે છે. પ્રાસાદમંડન અને વાસ્તુરાજમાં ફક્ત સેના રૂપાના એક ફર્મનું જ કમાણ આપેલું છે. વિશ્વકર્મા પ્રકાશ અને જ્ઞાનરત્નકેચમાં પાંચ શિવા અને નવ શિક્ષા એમ બંને મતો આપેલા છે.
મની મશિલાનું માને કહ્યું. પરંતુ પય કે અષ્ટશિલાના ચાન પ્રમાણુ ગ્નિ૫મંથમાં આપેલાં નથી. પરંતુ શિપિઓની પરંપરા શેલી એવી છે કે મથિલાના જેટલી અશિલા લાંબી અને તેનાથી અધ પહેળી અને મિશિલા જેટલી નડી રાખવાની પ્રથા છે. કેઈ કૂર્મશિલા જેટલી સમચોરસ માપની અષ્ટશિલા કરે છે. પણ તેમાં એસાર નીચે બાવાની કદીક ભૂલ થવાનો ભય રહે. અષ્ટશિલાઓ પ્રાસાદના મૂળ એસારની બરાબર વચ્ચે દિશાવિદિશામાં દબાવી જોઈએ. મખની કુર્મશિલા અને ચાર દિશાઓની શિલાઓ એસાઈમાં પધરાવવી. અને વિદિશાની ચાર શિલાએ ત્રાંસી ૪૫ ડીથીએ સ્થાપન કરવી.
Page #314
--------------------------------------------------------------------------
________________
સિધિયાર ક. ૨૨ જ્ઞાન-ફિત્ત રાવ ગજે એકેક દોરે ( આંગળ)ની વૃદ્ધિ કરવી. તે શિલાની જાડાઈ બાર આંગળની કરવી. ૭-૮-૯
शैलजे शस्तमानोक्त इष्टिकानां तदर्धतः ।
शैलजे शैलनं कुर्या-दिष्टिकायां तथेष्टिका ॥ १० ॥ ઉપર જે પાષાણની શિલાનું માને કહ્યું તે પ્રશસ્ત છે. જે ઈંટની શિલા થાપન કરવાની હોય તે તેનું માન ઉપર કહેલ શિલા માનથી અધું રાખવું. પાષાણુના પ્રાસાદને અને પાષાણુની, ઈટના પ્રાસાદને ઈંટની શિલા સ્થાપવી. ૧૦ શિલા ઉપર કરવાની આકૃતિ
'पद्मपत्रसमायुक्ता नन्दावर्ती च स्वस्तिका ।
તહેવાયુપસંજ્ઞા જ પર્વધવાનુI || ૨ | શિલામાં પદ્મપત્ર, નંદાવર્ત, સ્વસ્તિક (સાથિ)ની આકૃતિ ચિહ્ન કેતરવાં. અગર તે (જે દેવનો પ્રસાદ હેય તે) દેવના આયુધની સંજ્ઞા કોતરવી. તે પીઠ બંધને અનુસરીને જાણવું. ૧૧
૧. મધ્યની કૂર્મશિલામાં કે અશલાઓમાં કયાં કયાં ચિહ્નોની આકૃતિ કરવી તે પૃથક પૃથફ ગ્રંથોમાં પૃથકું પૃથક્ મત છે. શ્રી વિશ્વકર્મા પ્રકાશમાં કાચબ, નાગ, જનાર્દન અને શ્રી ધ્રુવની આકૃતિ =અને મધ્યની શિલામાં અને વિદિશાની શિલાઓમાં રવરિતકની આકાંત કરવાનું કહે છે.
એજ ગ્રંથમાં પદ્મ સિંહાસન, તોરણ, છત્ર અને ચારભુજા યુન વિષ્ણુની આકૃતિ કરવાનું કહે છે. વળી એજ ગ્રંથમાં બ્રાહ્મણાદિ વર્ણ પ્રમાણે શિલાનું પ્રમાણ આપેલ છે. તેમજ વાસ્તુદેવના અંગ પ્રમાણે પાંચ શિલાઓ થાપન કરવાનું વિધાન વિગતથી આપે છે નિધિ કુંભનાં પણ જુદાં જુદાં નામે જુદા જુદા મોમાં કહે છે.
વિશ્વકર્મારણીત ક્ષીરાવમાં કૂર્મશિલામાં કરવાના નવ ચહ્નોનું સ્પષ્ટ વિધાન છે. તેમાં અશિલાઓનાં નામો અને નવનિધિ કુંભનાં નામો આપેલા છે. મયની વરણી શિલામાં કરવાનાં નવ ચિઢો કહે છે.
लहेरं च मत्स्यमंडूक मकरी ग्रासमेव च । शंखसर्पघटैर्युक्तः शिलाभध्ये घलंकृतः ॥५॥
શીવ ક. ૨૨ મે ૧ લહેર, ૨ મચ્છ, ૩ મંદૂક (કે), ૪ મધર, ૫ ગ્રાસ ૬ શંખ, ૭ સપ અને ૮ કુંભ એમ આઠ આકૃતિ કુમલામાં ફરતી કોતરવી. અને મધ્યમાં મહિલા પ્રમાણના પાંચમા ભાગને કુમ કોતર. (નવ ખાનાં પાડીને) અહીં આ આકૃતિઓ પૂર્વાદ અનુક્રમે લેવાનું પણ કહ્યું નથી. ત્યારે “પ્રાસાદતિલક =બેરાયા પ્રાસાદ”ના કર્તા સૂત્રધાર વીરપાલે ઉપરાકા લહેર અમણિના કમથી કાતરવાનું સ્પષ્ટ કહ્યું છે. શ્રી વિશ્વકર્માએ કહેલ લહેર
Page #315
--------------------------------------------------------------------------
________________
कूर्मशिलाधिकार अ. १२ ज्ञानप्रकाश दीपाव પાંચ શિલા અને પાંચ નિધિ
नन्दा भद्रा जया रिक्ता पूर्णाख्या पंचमीशिला । अधः पद्मो महापः शंखो मकरकच्छपौ ॥ १२ ॥
પૂર્વના ક્રમથી લેવાની માન્યતા શિલ્પીઓના અમુક વર્બમાં પ્રવર્તે છે. સુત્રધાર વીરપાલે આ સ્પષ્ટીકરણ કપિત સ્વેચ્છાથી કર્યું હશે ? કે કેમ તે આપણે કહી શક્તા નથી. અન્ય કોઈ ગ્રંથોમાં વરપાલના મતનું સમર્થન મળતું નથી. આથી શિપીઓ આ બેઉ રીતને અનુસરે છે. અમારા વડીલે પૂર્વમાં લહેર રાખવાને માટે શ્રી વિશ્વકર્માના ક્ષીરાવના મતના સમર્થક હતા. વળી તેઓ જણાવતા કે પૂર્વમાં લહેર દ્વાર પાસે રાખવી, તે યજમાનને પણ ઐશ્વર્ય આપનાર છે. પરંતુ છિંક-ચકુન શાસ્ત્ર પ્રમાણે ગમે તે મુખ દિશાને પ્રાસાદ હોય તેને પૂર્વમાની કાર સામે લહેર રાખવાનું જણાવતા. આ પણું એક વિચાર ણીય પ્રશ્ન છે. આ વિષયમાં ક મત સ્વીકારવો, તે જયાં સુધી પ્રાચીન ગ્રંથોમાં વધુ સ્પષ્ટ પ્રમાણે ન મળે ત્યાં સુધી શિલ્પીઓને એકાદ મત પ્રમાણે ચાલવાનું રહે છે. આવાં આવો દષ્ટીતમાં શાસ્ત્રારાની અવગણના લેખાય નહિ.
સેમપુરા શિપિઓમાં ફરતી અણ શલામાં જે તે દિશાના દિફપાલના એકેક આયુધનાં ચિહ્નો કરવાની પ્રથા છે. જો કે તે અશાસ્ત્રીય તે નથી જ. તેમજ તે શિલાને જે તે દિશાના દિગ્યાના કહેલાં વર્ણ પ્રમાણેનાં વસ્ત્રથી આચાદિત કરી સ્થાપન કરવામાં આવે છે. વસ્ત્ર લપેટતાં પહેલાં તે શિલાઓનું વિધિથી સ્નાન પૂજનાદિ કરવામાં
આવે છે. પૂર્વની શિલામાં વજ, અગ્નિમાં સર, (હેમ કરવાને) દક્ષિણમાં દંડ, નિયમાં ખડગ, પશ્ચિમમાં પાશ, વાયવ્યમાં વજા, ઉત્તરમાં ગદા, અને ઈશાન કોણમાં ત્રિશલ એમ ચિહ્નો અશિલામાં કોતરવામાં આવે છે.
ખાત મુહૂત અને શિલારોપણ વિધિ એ બંને વિધિ પૃથક પૃથફ છે. તેનું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક છે. ખનન એટલે ખાત અને તે દવાની ક્રિયાને પ્રારંભ. તે પહેલાં પ્રાસાદનું આખું તળદર્શન ભૂમિ પર કરે છે. તેને શિદિપ ભૂમિ ત્રેવડવાના નામથી સંબંધે છે. ખનન મુહૂર્તમાં પૃથ્વી સૂતી બેઠી જઈ સારે શુભ દિવસ જુએ છે. અને તે પછી દાણુની ઉંડાઈ; જમીનની દઢતાના પ્રમાણ જેટલું સમયનું અંતર રાખી શિલાન્યાસનું બીજું મુહૂર્ત કરે છે.
એક ગર્ભગૃહના પ્રાસાદનું વિધાન છે. પરંતુ અઢારમી સદીથી ત્રણ ગર્ભગૃહની પ્રથા જૈનેમાં પ્રચલિત થઇ. વધુ, પ્રભુજીને વિસ્તાર પધરાવવાના ઉદ્દેશથી થઈ. આવા વખતે ખાત મુહૂર્નાદિ વચલા મળપ્રાસાદને અનુલક્ષીને જ કરવામાં આવે છે. પ્રાસાદ ગર્ભગ્રહને ઉપાંગો સાથે આખો ભાગ સળંગ ખોદવાનું મજબૂતીના કારણે કરવામાં આવે છે તે યોગ્ય છે. કાવડમાં એસાર પુરતા જ પાયા ખાદી શિલારોપણ કરવાની વિધિને કથા કહે છે,
આપણુ ગુજરાત સૌરાષ્ટ્રમાં ગર્ભગૃહ સિવાયના મંડપ ચોકીના પાયા પહોળા એસાર પુરતા બેદી પુરે છે. કેટલાક શિદિપ મંડપ ચોકીના પાયા સળંગ ભાગ
Page #316
--------------------------------------------------------------------------
________________
૧૭૮
कूर्मशिलाधिकार अ. १२ ज्ञानप्रकाश दीपाव જ્યાં ચાર દિશાઓ અને મધ્યમાં એમ પાંચ શિલા સ્થાપન કરવાની હોય ત્યાં-તે પાંચ શિલાના-૧ નંદા, ૨ ભદ્રા, ૩ જયા, ૪ રિક્તા, અને ૨ મધ્યની પૂર્ણ –એમ પાંચ નામે જાણવાં. તેની નીચે અનુક્રમે સ્થાપન કરવાના પાંચ કળશનાં નામ પદ્મ, મહાપ, શંખ, મકર અને કચ્છ જાણવાં. ૧૨
ખોદાવી પુરે છે. આમ કરવાને મુખ્ય ઉદ્દેશ તે વ્યશોધનનો છે. પાસાદના પાયા સળંગ ખાદવાના હોય છે. પણ બદત જે કૃત્રિમ અશુદ્ધ ભૂમિ પુરેલી જેવી નીકળે તે બધે ભાગ કઢાવી નાંખવામાં આવે છે. શિલ્પ શાસ્ત્રનો હેતુ ભૂમિશુદ્ધિ અને ઉપરના ભારે વજનનું દઢપણું જોવાનો હોય છે. પાયે કેટલે લો લેવો તે વિષે વાસ્તુરાજ કહે છે, Tryત્ત નાબત વા વાત્ત ભૂમિ: વાલુકા કે જે દેશમાં પાષાણુ આવત હોય ત્યાં તેટલે બની શકે તે જળ સુધી, અગર ગુજરાત જેવા પ્રદેશમાં ગમે તેટલા ઉંડા જતાં પણ તી જ આવે, ત્યાં દશ બાર કે પંદર ફુટ ઉંડા રેતીમાં પાવા લેવા. અગર મોરમ જેવી સાધારણ કઠણભૂમિ આવે ત્યાં સુધી ખેદી શિલારોપણ વિધિ કરવામાં આવે છે. પાયા માટે શલ્યધન કરવાની અત્યંત આવશ્યકતા છે. શિવાસ્થાપનવિધિ શિલ્પિઓ આ રીતે કરે છે. પાયાગત માં યજમાન, શિરિષ તથા આચાર્ય પૂજાદ્રવ્ય સાથે ઉતરી ગોમુત્રાદિથી સિંચન કરી પંચગવ્યથી અને પંચામૃતથી અબીલ, ગુલાલ, કંકુ, કેસર, ધૂપ દીપાદિથી વિધિસર ભૂમિનું પાન કરી ભૂમિની પ્રાર્થના કરી શિલારોપણ વિધિ કરે છે. મધ્યગર્ભમાં કુમશિલા અને અષ્ટદિશામાં આઠ શિલાઓ પ્રાસાદના બરાબર એસાર દબાય તે રીતે ઓસારની લાઈને ચાકથી દોરી રાખવામાં આવે છે. કૂર્મશિલાઓ અને અષ્ટશિલાઓ પધરાવવાનું જે સ્થાન નક્કી કરવામાં આવે ત્યાં એક નાને કળશ કુંભ મુકાય તેટલે ખાડે ખોદી મુકવામાં આવે છે. તે પહેલાં તે નાના ગર્તમાં ત્રાંબા કે ઉચ્ચધાતુને નાગ અને કાચબે મુકી તે પર કળશમાં પંચકવાય, પંચપકા, પંચગંધ, સપ્તધાન્ય, સર્વોષધિ, શ્રેષ્ઠવાતુ, કેડી ચણોઠી, નવનિધિના પ્રતિનિધિરૂપ પંચરત્નની પિટલી, ગંગાજળ કે પવિત્ર તીર્થજળ અગર ૧૦૮ કુવાનું પાણી કે ઓછા વધતું, શેવાળ, (પાણીની લીલ) સફેદ તદુર આદિ ભેડા ઘડા પ્રમાણસર કળશમાં પધરાવી (કળશ સામાન્ય રીતે ત્રાંબાનો હેય છે.) તેને ત્રાંબાનું ઢાંકણું બાંધો શિલાના ગલ' નીચે મુકી શિલા સ્થાપન મંત્રોચ્ચાર વિધિંથી ઉત્સાહથી કરે છે. ત્યાર પછી શિપિને વિશ્વકર્મા સ્વરૂપ માનીને તેનું પૂજન કરી સત્કાર કરવા માં આવે છે.
મધ્યની બરણી શિલા ઉપર ચાંદીને કૂર્મ સ્થાપિત કરી તે પર નાભિ નાળ (પાઈ૫) ઉમે કરવાની પ્રથા છે. આ નાભિના માટે શાસ્ત્રોકત પાઠ નહીં માનનારાઓ નાભિની નાળને દક્ષિણાત્ય પ્રથા માને છે. પરંતુ આપણા ઉત્તર : ભારતને શિપગ્રંથ વિશ્વકમાં પ્રકાશના છઠ્ઠા અધ્યાયમાં લિંગ સ્થાપનવિધિ કરતાં કહે છે
ब्रह्मसूत्रचतुष्के तु स्थाप्या कूर्मशिला ततः । तबमें विन्यसेत् कूर्म' सौवर्ण द्वादशमुखम् ।। १२० ॥
Page #317
--------------------------------------------------------------------------
________________
कूर्मशिलाधिकार अ. १२ ज्ञानप्रकाश दीपार्णव
૧૭ નવ શિલાઓનાં નામ
नन्दा भद्रा जया पूर्णा अजिता चापराजिता । __मंगला विजपाख्याता धरणी नवमीशिला ॥ १३ ॥
ચાર દિશાઓ અને ચાર કેણે અને મધ્યમાં નવ શિલાઓ સ્થાપન કરવાની હોય છે. તેનાં નામ-૧ નંદા, ૨ ભદ્રા, ૩ જયા, ૪ પૂર્ણા, ૫ અજિતા, ૬ અ. પરાજિતા, ૭ મંગલા, ૮ વિજયા અને ૯ મધ્યની નવમી ધરણશિલા જાણવી. ૧૩
ને
* 31
* * *
- પતિ
* * *
લોક
ધs.
સ
કા ઈમ
JAS
iી E= દk
એય
"I
w
જાય ' ' ' 3
-
સોમાની (
રવણ
હું '
માર એ. મિસ્ત્રી કુમશિલા અને અષ્ટશિલા तत्र रत्नादिभिस्साई भृम्याश्च हृदये न्यसेत् ।
तस्यैव हि तत्तगमें नीरंधं वज्रलेपकैः ॥ १२१ ॥ બ્રહ્મસૂત્રના ચતુષ્કમાં કૂર્મશિલા સ્થાપિત કરેલી હોય ત્યાં કુમશિલાના ગર્ભમાં બાર મુખવાળે કુર્મ અને રત્નાદ સહિત ભૂમિના હૃદયમાં નાભીમાં ઉતારી) સ્થાપિત કરી તે ગર્ભની નાભિ (ર)ને વજ લેપથી બંધ કરી દેવી. આ વિધિ અગ્નિપુરાણ અધ્યાય ક૭માં આપેલ છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
૧૮૦.
कूर्म शिलाधिकार अ. १२ ज्ञानप्रकाश दीपार्णव નવનિધિ કળશેના નામ
मुभद्रश्च विभद्रश्च सुनंदा पुष्पदंतकः । जयोऽथ विजयश्चैव कुंभः पूर्णस्तथोत्तरः ॥ १४ ॥
नवानां तु यथासंख्या निधिकुंभा अमी तथा । ૧ સુભદ્ર, ૨ વિભદ્ર, ૩ સુનંદન, ૪ પુષ્પદંત, ૫ જય, ૬ વિજય, ૭ કુંભ, ૮ પૂર્ણ અને ૯ ઉત્તર એમ નવનિધિ કળશે અનુક્રમે શિલાઓ નીચે સ્થાપન કરવા, ૧૪
'अर्धपादे त्रिभागे वा शिलां चैव प्रतिष्ठयेत् ॥ १५ ॥ मध्ये कूर्मः प्रदातव्यो रत्नालंकारसंयुतः । हेमरौप्यमयः कार्यों दृढरौप्यमयो भवेत् ॥ १६ ॥ धरणीमध्ये संस्थाप्यो यथा कूर्मः प्रयत्नतः ।
रत्नालंकारसंयुक्तो दिव्यवस्वैः सुपूजितः ॥ १७ ॥ ૧. મની ધરણીશિલા ગર્ભગૃહના મધ્યગ સ્થાપન કરવાની જે સામાન્ય રીતે માન્ય પ્રવર્તે છે. પરંતુ તે અહીં સ્પષ્ટ કરે છે.
___अधभागे त्रिभागे वा शिलां चैव प्रतिष्ठयेत् ॥ શિવલિંગની મધ્યગર્ભે સ્થાપના થાય ત્યારે મધ્યની કૂર્મશિલા મધ્યમાં જ હેવી જોઈએ, તે બરાબર છે. પરંતુ અન્ય દેવના પદસ્થાપન વિભાગે ગમારાના ત્રીજા કે ચેથા ભાગમાં આવે છે. ત્યારે તેવા સમયમાં તે દેવની સ્થાપનાના બરાબર નીચે જ કુમશિલા હેવી જોઈએ. અને ત્યાંથી ચાગનાળ ઉમે થાય. તે દેવના નીચે અવલંબે (ઓળભે બરાબર આવી રહે, દેના બરાબર નીચે અહીં આપેલા પ્રમાણને પ્રયોગ શિહિપઓએ કરવું જોઈએ, એટલે દેવસ્થાપના બરાબર નીચેજ કૂર્મશિલાની સ્થાપના કરવી જોઈએ. હમણાં થોડા વખતથી શિલા સ્થાપિત વિધિમાં નવલિના નામે કેટલાક જૈનવિધિકાર શિલાસ્થાપન સાથે જ પાયામાં રૂપાને ઢાલી, ગાદલી કી સુવર્ણની પ્રાસાદ પુરુષની મૂર્તિ પધરાવવાને આગ્રહ સેવે છે. પાયામાં સુવર્ણ પ્રાસાદ પુરૂષની સ્થાપનાની આ રીત આ ગૃહસ્થની ખોટી છે. પ્રાસાદ પુરૂષ તો જીવ સ્થાનના ફળરૂ૫ દેવાલયના શિખરના આમલસારામાં પધરાવવાનું વિધાન છે. (નહિ કે પાયામાં એક વર્ષ પરના કોઈ પાનામાં લખેલી વસ્તુને પ્રમાણ માની લેવું ન જોઈએ. શિપિઓ તે પ્રાસાદ પુરૂષને ચાંદીના ઢેલી આ સહિતની વિધિ વિખરના આમલસારામાં વૃત કળશ સાથે પધરાવે છે અને તે શ્વસ્ત્રોક્ત પઠે છે.
મધ્યની શિલા પર ચાંદી કે સુવર્ણને ઉપર કહેલા પ્રમાણને કુસ્થાપન કરવો તે યાદ રાખવું. આથી કૂર્મ પ્રમાણુ અને ક્લિાપ્રમાણે બેઉ પ્રમાણે જોવાય છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
અણહીલપુર પાટણના સુપ્રસિદ્ધ પંચાસર-પ્રાસાદના મંડપનું પક્ષકાર
અને તે પરની સવરણા
શ્રી ચંદુલાલ શિલ્પી,
Page #320
--------------------------------------------------------------------------
________________
મેરાના સૂર્યમંદિરની જંધાના દેવસ્વરૂપે
પંચાસર (પાટણ)ના પ્રાસાદને મડેવર અને શિખરનો ગવાક્ષ અને શામરણને અંશ
અણહીલપુર (પાટણ) પ્રસિદ્ધ જૈન પંચાસર મંદિર શિખર તથા શામરણ-સ્થપતિ પ્ર. ઓ. સોમપુરા
દીપાવ અ, ૧૧
Page #321
--------------------------------------------------------------------------
________________
જૂઢિધિકાર અશર શાપરા વિ
૧૮૧ મધ્યની કૃશિલા ગર્ભગૃહના મધ્યમાં કે ચોથા કે ત્રીજા ભાગે કૂર્મશિલા સ્થાપિત કરવી. એટલે જ્યાં દેવસ્થાપના થાય તેની બરાબર નીચે કરવી) ખાતના મધ્યગર્ભમાં ફર્મને રત્ન અલંકારેથી વિભૂષિત કરીને સ્થાપવો. કૂર્મ સેને કે રૂપાને નકકર કરાવ. ધરાલી ધરણીશિલા ઉપર એ કૂર્મ સ્થાપવો. શિલાનું રન અને દિવ્યવોથી પૂજન કરવું. ૧૫–૧૬-૧૭
शिलोवे तु न दातव्या इष्टिका च कदाचन । दिक्पालेभ्यो बलिं दद्याद् दिव्यवस्त्रं च शिल्पिने ॥ १८ ॥ अर्चयित्वा प्रयत्नेन होमकर्मादिमंगलम् । अनेन विधिना चैव सर्वपापक्षयो भवेत् ॥ १९ ॥ इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपावे .
પૂરિઘવારે તાવડા : ૨૨ 1 પાષાણની શિલા ઉપર ઈટની શિલા કયારે પણ સ્થાપિત ન કરવી. (અર્થાત (પાષાણુની શિલા પર પાષાણુની શિલા સંપુટની જેમ મૂકવી.) દિપાલેનું પૂજન કરી તેમને બલિદાન આપવાં. દિવ્ય વસ્ત્રાભૂષાણે શિલ્પિને આપી સંતુષ્ટ કરવા. પૂજન વિગેરે પ્રયત્નથી કરી હમ વિગેરે માંગલિક કાર્ય કરવું. આ પ્રમાણે અનેક વિધિ વિધાનથી શિલાઓ સ્થાપિત કરવાથી સર્વ પાપનો નાશ થાય છે.
ઈતિશ્રી વિશ્વકમ વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવને કૃશિલાધિકારને, શિપ વિશારદ પ્રભાશંકર એાધડભાઈ સેમપુરાએ રચેલ, શિ૯૫પ્રભા
નામની ભાષાઢીકાને આરમે અધ્યાય સમાસ,
Page #322
--------------------------------------------------------------------------
________________
એક હાથ (ગજ) થી ૫૦ હાથ સુધીના પ્રાસાદના કમશિલા, જાતી ભીટ પીઠ ઉદયમાન
દ્વારમાન, સ્તંભમાન, આસનથ (બેઠી) અને ઉભી પ્રતિમા પ્રમાણનું કેટક.
જમતી પ્રમાણ
પ્રાસાદ ગજ ૧ થી ૫૦
E
કૂર્મશિલામાન
નાગરાદિ દ્વામાન ભીમાન પીઠમાન છે
રે ક્ષીરાર્ણવ દીપાર્ણવ
તે જમાને
; પ્રતિમામાન જ બેઠી પ્રતિમા ઉભી પ્રતિમા
મત
મત
મોન
આ
અ'.
૧ ગજ ૨ રજ
ગજ
૭ ૯ ૧૨
૩૧
૨૪
૪૩
૪૫
આગળ હાથ , હાથ આં. આ. હા. આ. હા, અ. હા આ. હા. આ.
૪ ૧-૦ ૦-૧૨ ૪ ૨૦૧૨ -૦ ૬ ૧-૧૨ ૧૦ ૫ ૧-૧૭ ૨૦ ૧-૮ ૧૦૮
૯ ૨૦૦ ૧-૧૨ ૬ ૦-૨૨ ૩ ૦ ૨૦ ૨-૦ ૧૨ ૨-૨ ૨- છ ૧- ૪-
૦ ૨-૧૬ ૨-૧૬ ૧૨ - ૨-૧૨ ૮ ૧-૨ ૫-
૦ ૨-૨૦ ૨-૧૯ ૧૩માં ૩-૧૨ - ૮ ૧૪ ૪-૦ ૭-૧૨
૧-૧૬ ૬-૭ ૩-૪ ૩-૧ ૧૫ ૪-૧૨ ૪.૦ ૧૧ ૧૨૦ ૬-૧૨ ૭-૮ ૩-૪ ૧૫ ૫-
૦ ૪-૧૨ ૧૨ ૨-૦ -૦ ૩- ૨ ૩-૪ ૧દા પ-૧૪ ૫-૦ ૧૧ ૨-૪ ૭૨ ૩-૧૬ -૮ ૨૨ ૯-
૦ ૮-૧૬ ૧૬ ૩-૧૦ ૧૨-૫ ૪-૧૨ ૪-૪ ૨૪ ૧૨-૦ ૧૧-૮ ૧૯ ૪-૬ ૧૬-૧૦ ૫-૮ ૫- ૨૫ ૧૪-૧૨ ૧૭-૧૦ ૨૧ ૨૨ ૨૦-૧૪ ૫-૧૮ ૨૦ ૨૮ —૦ ૧૫-૧૦ ૨૪ પ-૧૨ ૨૪-૧૮ ૬-૪ -૧૬
૫ ગજ ૬ ગજ ૭ ગજ ૮ જજ ૯ મજ
ગજ
४७
૧૮
:
૧
૩૦
૫૧
૨૧
૪૨
૫૩
૬૩
૭૩
૨૦ ગજ ૩૦ જ ૪૦ ગજ ૫૦ ગજ
૭૧ ૩૬ ૪૧ ૪૬
.
Page #323
--------------------------------------------------------------------------
________________
1 ગય વસ્તુવિદ્યા સિવારે ત્રોચ્ચાર છે.
રાધિકાર
श्रीविश्वकर्मा उवाच
राजलिङ्ग प्रवक्ष्यामि यथाभवति शाश्वतम् ।
वेदादिवेदवृध्ध्या च यावत् त्रिंशद्धस्तकम् ॥ १॥ શ્રી વિશ્વકર્મા કહે છે કે હવે હું રાજલિંગને વિધિ કહું છું. તે હમેશાં શાશ્વત છે. પ્રારંભમાં ચાર હાથથી પ્રત્યેક ચાર ચાર હાથ વધારતાં છત્રીસ હાથ સુધી વધારતા જવું. જેથી નવ પ્રકારનાં રાજલિંગ થાય. (૪, ૮, ૧૨, ૧૬, ૨૦, ૨૪, ૨૮, ૩૨, ૩૬-એમ નવ પ્રકારે). ૧ બીજું માન –
'हस्तादिनवपर्यंत नवलिङ्गानि प्रोक्तानि ।
लिङ्गमान समाख्यातं प्रासादे पूजितानि च ॥२॥ બીજું માન કહે છે. એક હાથથી નવહાથ સુધીના નવ રાજલિંગ (ઘટિત લિંગ) કહ્યાં છે. આ પ્રમાણે લિંગનું માન કહ્યું. તે પ્રાસાદને વિષે પધરાવીને પૂજવાં. ૨
૧. રાજલિંગ=ઘટિતલિંગ એકથી નવ હાથનાં કહ્યાં છે. તેમાં પણ એક હાથથી છે છ આંગળની વૃદ્ધિ કરતાં નવ હાથ સુધીનાં તેત્રીશ કિંગ જાણવાં. અને તે તેત્રીશના પ્રત્યેકના નામો અપરાજિત સૂત્ર ૨૦૧ અને દેવતા પ્રકરણમાં આપેલાં છે. અપરાજિત સૂત્ર ૨૦૧માં એમ છ છ, ત્રણ ત્રણ, બલ્બ, એક એક, અર્ધ અધ, પા પા ને એક દેર એમ મળી દશ ભેદ કહી કુલ ૧૪૪૨૦ લિંગમાન સંખ્યા કહી છે.
૨. ઘણા જ સ્ત્રીને પાઠાન્તર.
, વરને વિષે એક અંગુઠાને પવથી ત્રણ ચાર આંમળનું લિંગ પૂજવું, અન્ય પ્રતિમા નવ આગળ કે અગિયાર કે બાર આંગળ પ્રમ ણ સુધીની ગૃહસ્થને ધરે પૂજવી.
Page #324
--------------------------------------------------------------------------
________________
राजलिङ्गाधिकार अ. १३
नवहस्तं भवेल्लिङ्ग प्रासादे च शतार्द्धके । पंचहस्ताद् दश यावत् प्रासादः परिकीर्तितः ॥ ३ ॥ दशहस्तादधो नास्ति प्रासादः सभ्रमस्तथा । पंचहस्ताच्छता व प्रासादश्च तदुच्यते ॥ ४ ॥ एकादि नवहस्तान्तं लिङ्ग प्रासादे पूजितम् । नत्रहस्तोर्ध्व लिङ्ग तु प्रासादेन विनार्चयेत् ॥ ५ ॥ हस्तमानं भवेल्लिङ्ग वेदहस्ते सुरालये । चतुर्योsa कहस्तं तदुच्यते शिवालयम् || न स्थाप्य धाव्यलिङ्ग च "शैल च रत्नजं विना ॥ ६ ॥ નવ હાથ સુધીના માનનું લિંગ પચાસ હાથના પ્રાસાદને વિષે પૂજવું, પાંચથી દશ હાથ (કે તેથી વધુ)ના માનને “પ્રાસાદ” કહેવે. દશ હાથથી ઉપરના પ્રાસાદો સાંધાર પ્રાસાદ ભ્રમવાળા કરવા. પાંચ હાથથી પચાસ હાથના માપનાં દેવાલયને પ્રાસાદુ” કહેવા. તેમાં એકથી નવ હાથ પ્રમાણનાં લિગે પ્રાસાદમાં પૂજવાં. નવ હાથથી ઉપરનાં લિંગ પ્રાસાદ વગર ખુલ્લા (એટલા પર) પૂજવાં, એક હાથના માનનુ" લિંગ ચાર હાથના શિવાલયમાં પૂજવું. ચાર હાથથી નીચેના માપના દેવાલયને શિવાલય” કહેવું. તે શિવાલયમાં ઘટિત (લિંગ) પાષાણુનુ સ્થાપવું નહિ. તેમાં માણુલિંગ કે રત્નલિંગ પધરાવવાં. ૩-૬
નવરત્નલિ’ગપ્રમાણ——
૧૮૪
ज्ञानप्रकाश दीपाव
रत्नमेकाङ्गुलं लिङ्ग-मंगुलांगुलवृद्धितः ॥
नवान्तं नवलिङ्गानि वृद्धिर्वा मुद्रमानिका ॥ ७ ॥
એથી અધિક માપની મુત્ત ગૃહસ્થે ધરને વિષે ન પૂજવી, પછી આગળ કહે છે. નવ હાથ સુધીતી પ્રતિમા પ્રાસાદમાં પૂજતી, તેથી મેાટી વિશાળ પ્રતિમા કે લિંગનું (ખુલ્લી વેદી પર) પ્રાસાદ વગર પૂજન કરવું.
तदूवें नवहस्तान्तं पूजनीय सुरालये । दशस्तादितो चार्चे प्रासादेन विनार्चयेत् ॥
ज्ञानरत्नकोश ॥
Page #325
--------------------------------------------------------------------------
________________
राजलिङ्गाधिकार अ. १३ ज्ञानप्रकाश दीपार्णव
૧૮૫ રત્નના લિંગનું પ્રમાણ એક આંગળથી નવ આંગળ સુધી એમ એકેક આંગળની વૃદ્ધિ કરતાં નવલિંગ પ્રમાણ અથવા એક મગના દાણાથી નવ મગના દાણા જેવડા પ્રમાણમાં નવલિંગ પ્રમાણ જાણવાં. ૭ નવધાતુ લિંગપ્રમાણ
धातोरष्टांगुलं पूर्व-मष्टाष्टांगुलबर्धनात् ।
त्रिहस्तान्तं नवैतानि लिङ्गानि च यथाक्रमम् ।। ८ ।। ધાતુનું લિંગ પ્રથમ આઠ આગળથી આઠ આઠ આંગળની વૃદ્ધિ કરતાં ત્રણ હાથ સુધીમાં નવ પ્રકારનાં ધાતુલિંગપ્રમાણ જાણવાં. ૮
'अष्टलोहानि लिङ्गाथै स्वर्ण रौप्यं च ताम्रकम् ।
कांस्यपित्तलबङ्गानि नागलोह तथाष्टमम् ॥ ९ ॥ १. सुप्रमेदागमे- मौक्तिक' च प्रवाल च वैडूर्य स्फरिक तथा ।
पुष्प मरकत' नील रत्नज संप्रकीर्तितम् ॥ નવરનમાં ૧ હીરા, ૨ મેતી, ૩ પુપરાગ, ૪ વૈર્ય, ૫ પદ્મરાજ, ૬ પ્રવાલ, ૭ ઇંદ્રનીલ, ૮ મણિમય અને ૯ ફટિક એમ નવરત્નનાં દ્રવ્ય જાણવાં. તેનાં લિગો જુદાં જુદાં ફળને તેનાર કહ્યાં છે. એકથી નવ આગળ પ્રમાણ ન લિંગન પૃથક પૃથક નામે શિલ્પગ્રંથમાં આવ્યાં છે. રનનું લિંગ શિવસ્વરૂપ છે. તેથી તેનું માન પ્રમાણ જોવાની જરૂર નથી.
૨. ધાતુલિંગ–અહીં લોહ શબદ મિશ્રધાતુ તરીકે છે. શુદ્ધ ધાતુ માટે શાચાર્ય પિતાની શુકનીતિમાં કહે છે:
सुवर्ण रजत ताम्र बर्ष शीशं चरणकम् ।
लोह च धातवः सप्त ह्येषामन्ये तु संकरराः ॥ ८८ ॥ ૧ સેનું, ૨ રૂપું, ક ત્રબુ, ૪ કલાઈ ૫ સીસું ૬ જસત, અને ૭ લેવું, આ સાત ધાતુ મુખ્ય ગણાય છે. બાકી તો સાત ધાતુના મિશ્રણથી બીજી ઉપધાતુ (પિત્તળ કાંસાંદિ) ઉત્પન્ન થઈ છે. (વર્તમાન કાળમાં વૈજ્ઞાનિક રીતે બીજી પણ ધાતુની શોધ થઈ છે, તે સુવર્ણથી પણ અનેકગણી કિંમતી છે.).
यथापूर्व तु श्रेष्ठ स्यात् स्वर्ण श्रेष्ठतरं मतम् ।
बङ्गताम्रभव कांस्य पित्तलां ताम्र बङ्गजम् ।। ८९ ॥ ઉપર કહેલી સાત ધાતુ પર પવને ત્રક ( અને ઉત્તરોત્તર કનિક) ગણાય છે, સર્વ રા, ૨૪
Page #326
--------------------------------------------------------------------------
________________
૧૮૬
જિmfપર છે. શરૂ શાનદાર રવિ અષ્ટલેહ એટલે ધાતુ, તેમાં સોનાનું, ૨ ચાંદીનું, ૩ ત્રાંબાનું, ૪ કાંસાનું, ૫ પિત્તળનું, ૬ કલાઈનું, ૭ સીસાનું અને ૮ લોઢું તે આઠ પ્રકારનાં અષ્ટલેહલિંગ કહ્યાં છે. હું
ધાતુમાં સેનાને શ્રેષ્ઠ માની છે. જસત અને ત્રાંબાના મિશ્રણથી પિત્તળની ધાતુ ઉપન્ન થાય છે. અને ત્રાંબા અને કલઈના મિશ્રણથી કાંસાની ધાતુ ઉપજ થાય છે. શિક્ષા उत्तरार्ध अ०१
सौवर्ण' राजत तानं पैत्तल कांस्यमायसम् ।
ससक त्रायुष चेति लोह बिंब तथाष्टधा ॥ ૧ સોનું, ૨ ચાંદી, ૩ ત્રાંબુ, પિત્તળ, ૪ કાંસું, ૫ સી, ૭ કલઈ અને ૮ લેહ એ આઠ ધાતુ માની છે. સર્વ મિશ્રણ ધાતુને અકલેહ કહેવાય છે. અષ્ટલેહને ઢાળીને ધાતુની પ્રતિમાલિંગ આદિ ભરાય છે. દક્ષિણ સિવાયમાં પંચધાતુમાં ૧ ત્રબુ, ૨ પિત્તળ, ૩ સોનું, ૪ ચાંદી અને ૫ સફેદ સીસું વપરાતું હતું. તેમાં ત્રીજું દશ ભાગ, પિત્તળ અર્થે ભાગ, સફેદ સીસું ..... અને તેનું ચાંદી, ભક્તની શ્રદ્ધા શક્તિ છાનુસાર મેળવતા હતા. જયપુરમાં બેજ ધાતુ વિશેષ કરીને વાપરે છે. પિત્તળ એક મનુ અને ત્રાંબુ શેર-પાંચ સોનું ચાંદી ઈછાનુસાર વાપરી મિશ્રણ કરે છે. અન્ય શિપિ પિતળ મણી, ત્રાંબુ શેર અઢી, ચાંદી શેર અધે, સેનું વાલ અઢી-આ પ્રમાણે પણ મેળવણી કરે છે. પાંચધાતુ તરીકે પાંચ ધાતુ વાપરવી જોઈએ તેમ મનાય છે. ધાતુનાં કામો રાજસ્થાનના સોમપુરા શિલ્પઓ રાજસ્થાનના ઉદયકાળમાં ચૌદમી પંદરમી સોળમી સદીમાં કરતા હતા. ગુજરાતમાં પણ દશથી બારમી સદીમાં ઘણું ઉચ્ચ કેટનું કામ થતું હતું. તેના દાખલાઓ તે કાળની પ્રતિમાઓ પુરી પાડે છે. આબુની કહેવાતી ચૌદસો મણની પ્રતિમા છે સેમપુરા શિપિઓની ભરેલી કહેવાય છે. વર્તમાન કાળમાં સમપુરા શિકિપનું લક્ષ આ તરફ નથી, તે ખેદની વાત છે. આ કામ ગુજરાતમાં બહુ ઓછું થાય છે. પાલીતાણુ-મહુવામાં હાલ તેવું કામ કરનારા છે. શિહિએ જયપુરમાં પબ છે. ધાતુ પ્રતિમા તે વિશેષ કરીને દ્રવિડ દેશમાં ઘણી ભરાતી હતી. તેના પુરાવા તે કાળની મૂર્તિઓ છે ગુતકાળની અતિ સુંદર ધાતુ પ્રતિમાઓ ગુજરાતમાં ખોદકામમાંથી મળે છે. सुभेदागम- सौवर्ण राजतं चैव कांस्यं मारकटं तथा ।
આજ થી જ ગપુ નિ સોનમ " પ્રતિમાને વાસ્તુષ્ય માટે કાચાજી કરે છે...
प्रतिमा सैकती पैष्टी लेख्या लेप्या व मृण्मयी ।
વા વાળ ધતુરના થિજી લેથા થોરા મ ૭૨ . પ્રતિમા રેતીની, લેટની, ચિત્રની, લેપની, માટીની, કાછલી, પાષાણની, ધાતુની અને રનની બને છે તે દ્રો ઉત્તરોત્તર દઢ ઘન મજબુત જાણવા
Page #327
--------------------------------------------------------------------------
________________
grammધિકાર છે. ૨૩ જ્ઞાનાવરા રીપાવે
૧૮૭ નવકાછલિંગપ્રમાણ–
' મયે ત્રિ ર્જન્ચે પત્તશાંકુર
पोडशांगुलिका वृद्धिः षटकरान्त नवैव हि ॥ १० ॥ - દઢ મજબૂત લાકડાનું પ્રથમ લિંગ સેળ આંગળનું જાણવું. તે પછી સોળરાળ આગળની વૃદ્ધિ છ હાથ સુધી કરતાં નવ પ્રકારનાં કાલિંગ પ્રમાણ જાણવું. ૧૦ ગર્ભમાને લિંગમાન–
गर्भ पंचाशके त्र्यंशे ज्येष्ठं लिङ्ग तु मध्यमम् ।
नवांशे पंचभाग स्याद्गर्भाधे कनिष्ठोदयम् ॥ ११ ॥ ગર્ભગૃહના પાંચ ભાગ કરી ત્રણ ભાગની લંબાઈનું લિંગઉદય ચેષ્ઠ માનનું જાણવું. નવ ભાગ કરી પાંચ ભાગની લંબાઈનું લિંગઉદય મધ્ય માનનું જાણવું. અને ગર્ભગૃહના અધ ભાગે લિંગ ઉદયમાં કરવું તે કનિષ્ઠમાન જાણવું. ૧૧ પ્રાસાદમાને લિંગમાન
प्रासादे हि दशांशेन भागाध लिङ्गमेव च ।
लिङ्गमान प्रमाण तु तन्मानो वृषभो भवेत् ।। १२ ॥ ૧. કાઝના લિંગનાં નવ પ્રકારનાં નામ અપરાજિત અને દેવતામુતિ પ્રકરણમાં આપેલાં છે. કાણમાં ઉત્તમ પ્રકારના દસ મજબૂત કાછો શાસ્ત્રોમાં આ પ્રમાણે ગણવેલાં છે. શ્રીપણુ, શિયા, અશોક, શિરીષ, ખદર, (ર) અજુન, ચંદન, લીમડો, રતનચંદન, બીજક, કપુર, દેવદારૂ, પારિજાત, મહુડ, હીંતાલ અને અગરૂનાં કા–તે છિદ્ર વગરના, કઠણ ગાંઠ વગરનાં શા ખાડાળો નહિ પણ મુળ થડના કાકમાંથી ઘટતલિંબ બનાવું. ફિવાળામ:
खदिरश्चंदनरसालौ मधूकः सरलो मतः । વિવારંવ દેવરાહ gિ : || पन्नसार्जुनावशोकः क्षीरिणो रक्तचंदन: ।
स्निग्धधाराश्च ये वृक्षाः पयसान्ये तु मध्यमाः ॥ ૨. રાતતિલકના પંચમ પટલમાં અને સમરાંગણ સૂત્રધારના અ, ૭૦માં તથા અપરાજિત સત્ર ૨૦૨માં તથા કારણાગમમાં મપુરાણ અ. ૨૬ માં આ ગર્ભગૃહના માન પ્રમાણના છે, મધ્યમ, કનિકના પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ કહીં નવ ભેદ કહે છે,
३. क्षीरार्णव-अ०-प्रासादपंचमांशेन लिगं कुर्यात्प्रयत्नतः । (1) પ્રાસાદ રેખાયે હેય તેના પાંચમા ભાગનું લાંબું લિંગ છ માનનું જાણવું. (૨) પ્રાસાદના દશમા ભાગના અધભાગનું લિંગ ઉન માઈ તે માન સધાર
Page #328
--------------------------------------------------------------------------
________________
જિવિાર અ. ૨૩ જાનારા રાજીવ પ્રાસાદ રેખાયે-કણે પહેબે હેય તેના દશ ભાગ કરી અરધા ભાગનું લિંગ જાડું કરવું. તે લિંગની લંબાઈના માનને નંદી લાબે કરો (આ માન સાંધાર પ્રાસાદને ગ્ય છે.) ૧૨ ચળાચળ લિંગની ક્યાં સ્થાપના કરવી–
नैकहस्तादितोऽधस्ते प्रासादे स्थिरतां नयेत् ।
स्थिरं न स्थापयेद् गेहे गृहिणां दुःखकृत्तथा ॥ १३ ॥ એક હાથથી લઘુ નાના શિવાલયમાં સ્થિરલિંગ સ્થાપન ન કરવું. તેમજ ગૃહસ્થના ઘરને વિષે પણ સ્થિરલિંગ સ્થાપન ન કરવું. ત્યાં સ્થિર સ્થાપનાથી ગૃહસ્થને દુઃખદાયક થાય છે. ૧૩
धातुजे रत्नजे चैत्र स्वयंभूबाणदारुजे । वेश्म न्यूनाधिक प्रोक्तं वक्त्रलिंगे तु पार्थिवे ॥
शैलजे धाट्यलिङ्गं तु विधिरुक्तश्च शास्त्रतः ॥ १४ ।। ધાતુના, રત્નના, કાષ્ઠના લિંગમાં કે સ્વયંભૂ બાણલિંગમાં કે પાર્થિવ લિંગમાં પ્રાસાદમાન ઓછાવતું હોય તો દેષ નથી. પરંતુ પાષાણનું ઘટિત રાજલિંગ તે શાસ્ત્રોમાં કહેલા વિધિમાનથી જ કરવું. ૧૪ શિલપરીક્ષા–
"एकवर्णा घनास्निग्धाऽऽमूलाग्रादार्जवान्विता ।
गजघंटारवा घोषा सा पुंशिला प्रकीर्तिता ॥ १५ ॥ પ્રાસાદને એગ્ય છે, રોન મારા પ્રાસાદના દશ ભાગ કરી દેઢ ભાગનું લિંગ સામાન્ય રીતે નિરધાર પ્રાસાદને ગ્ય છે.
() દ્રવિડ શિ૯૫ગ્રંથોમાં લિગમાન પ્રમાણુ બીજી રીતે પણ કહ્યાં છે. તેમાં મંદિર બંધાવનાર યજમાનના શરીર પ્રમાણથી માન કહે છે. માનસાર અo વર
यजमानस्य मेदान्तं नाभ्यंतं दृदयांतकम् ।
नेत्रान्तं समतुङ्ग स्थानबलिङ्गोवयं भवेत् ॥ ३०॥ યજમાનના શરીર પ્રમાણથી લિંગમાન કરે છે. ૧ ગુવભાગ સુધી, ૨ નાભિ સુધી, 8 છાતી સુધી, ૪ સ્તન સુધી, ૫ ખભા સુધી, ૬ દાઢી સુધી, ક નાસિકા સુધી, ૮
સુધી, અને ૯ મસ્તકની ઉંચાઈ સુધી, એમ નવ પ્રમાણ લિંગ ઉંચાઇનાં જાણવાં.
૪. શિલા પરીક્ષાને આ એક અધ્યાય ૪ અપરાજિત સૂત્રમાં વનયાત્રા શિવાપરીક્ષાને પચીશ બ્લેક છે - સારાં શુભ મુહૂર્ત શુભ શકુન જેને શિલા લેવા નીકળવું. ત્યાં વનદેવની સ્તુતિ કરી, મંત્રાદિથી પૂજા કરી, પાષાણુ કાઢ: લિંગ કે પ્રતિમાના પાષાણુ સારૂ દક્ષિણ કે
Page #329
--------------------------------------------------------------------------
________________
ઈ
Chad
છજા વિહીન દસમી સદીની પ્રતિકૃતિ વડીલશ્રી એઘડભાઈ ભવાનજીનું ત્રિનેત્રેશ્વર (થાન-સૌરાષ્ટ્ર) પ્રાસાદ નિર્માણુ, વિ. સ. ૧૯૫૭ મ’પાધ ત્રિષટ
Page #330
--------------------------------------------------------------------------
________________
દસમી સદીના છજા વિહીન કટાય શિવપ્રસાદ (કચ્છ)
આરોલેજી રાજકોટના સેજન્યથી
Page #331
--------------------------------------------------------------------------
________________
સાધિકાર સ. ૨૩
શાનur grra
स्थूलमूला कृशाना या कांस्यतालसमध्वनिः ।
स्त्रीशिला कृशमूलाग्र-स्थूला पंढेति निःस्वना ॥ १६ ॥ હવે શિલા પરીક્ષા કહે છે. (૧) એકજ વર્ણ (રંગ)ની નક્કર ચીકણી હેય, જે પાષાણશીલા મૂળથી અગ્રભાગ સુધી સરખી હોય, હાથીના ગળાના ઘટના જેવા અવાજવાળી હોય તેવી શિલાને પુશિલા કહેવી. (ર) જેનું મૂળ જાડું હોય અને ઉપરનો ભાગ પાતળે હેય, અને કાંસાના તાલીયા છે જેને અવાજ હોય તે સ્ત્રીશિલા જાણવી. (૩) જેને નીચેનો ભાગ પાતળા હોય અને ઉપરને ભાગ જાડો હોય અને અવાજ (હીન) વગરની હોય તેવી શિલાને નપુસક શિલા કહેવી ૧૫-૧૬
लिङ्गानि प्रतिमामिश्र कुर्यात् पुंशिलया बुधः । योज्याः स्त्रीशिलया सम्यक् पीठिकाशक्तिमूर्तयः ।। १७ ॥ पंढोपलेन कर्तव्ये ब्रह्मकर्मशिले तथा ।
मासादतलकूपादि-कर्म कुर्याद्विचक्षणः ॥१८॥ પૂત પશ્ચિમ દિશામાં શિર મકની કલ્પના કરવી. અને પાવણ પર તેવું ચિહ્ન કરવું (યાદી સારૂ) ઉત્તરમાં મસ્તકની કહપના ન કર પી. કાણું કે પડ વગસ્તી, ચેખી , એક રસ હોય તેવી, એક સરખા વર્ણની, મધુર શિલા પ્રતિમા લિંગ કે પીઠિકા સારૂ કાઢવી. અપરાજિત એ નાગરાદિ શિલ્પને ગ્રંથ છે. તેણે શિલા પરીક્ષામાં ત્રણ પ્રકાર કહ્યા છે. ૧ યુવા, ૨ બાલા, અને ૩ વૃદ્ધા; જે શિલા કણ વગરની ગંભીર, મધુર, ચારૂ સ્વરવાળી, તેજવી, કમળ, શીતલ, સુગંધા હેય એવી શિવાને યુવા નામ આપે છે. તે સર્વ કામના ફળને દેનારી લિંબ અને દેવપ્રતિમા સારૂગ્ય જાણવી. (૨) મત્સ્ય મંડૂક કે મધમાખી જેવા ચિહ્નવાળી શિલા તે વૃદ્ધા નામની જાણવી. (૩) જે શિક્ષા અંકમળ, મદપુષ્પક એવી શિલાને બાલા નામે જાણવી. અમુક વર્ણ ચિહ્નવાળા પાષાણ, પ્રતિમા લિંગમાં જવા. અમુક વર્ણની શિલા બ્રાહ્મણ ક્ષત્રિયાદિ વર્ગને શ્રેષ્ઠ કહેલી છે.
કવિ શિલ્પગ્રંથોમાં અત્રે આપવામાં આવેલ પં. શ્રો. પંઢ શિલાનાં લક્ષણો કહ્યા છે મયમતમાં અને શિલ્પરના ઉત્તરાર્ધમાં આપેલ છે તે માટલું સ્પષ્ટ નથી. કાશ્યપ શિહ૫ગ્રંથમાં ચરસ, લંબચોરસ, ગાળ, દશ કે બાર કેણવાળાના નીકળતા પાષાણે પરથી પુલિંગ, સ્ત્રીલિંગ તથા નપુંસકલિંગનાં લક્ષણે કહ્યાં છે. પણ તે અયુક્ત છે. કાશ્યપ શિ૯૫માં બીજા પ્રકારે સ્વર પરથી પરીક્ષા જણાવેલ છે. દવાના સપુતો છે વળી આગળ ગ્રંથમાં પરીક્ષા કરતાં સુમેરાન કહે છે. વિદ્યાન્વિ યુ ૪ વર્કર જવતઃ જે પાષાણુ સહેજે અમિથી બલે હેવ અને તેને અને થઈ જતો હેય તેવા લાઈમસ્ટોન પાષાણુ વર્જવા,
૫. મિશ્ર એટલે લિંગ અને પ્રતિમાના મુખ સહિતને મિશ્ર કહે છે. એટલે મુખ. લિંબ વ્યકતા વ્યક્ત અર્થાત વ્યક્તિ અને અવ્યક્ત. અવક્ત એટલે આકાર વિનાનું લિમ
Page #332
--------------------------------------------------------------------------
________________
૧૦૦
जलिङ्गाधिकार अ. १३ ज्ञानप्रकाश दीपार्णव બુદ્ધિમાન શિપિએ પ્રતિમાલિંગ અને મુખલિંગ પુશિલાનાં બનાવવાં. જળાધારી, સિંહાસન, અને દેવી પ્રતિમાઓ સ્ત્રી શિલામાંથી બનાવવાં, બ્રહ્મશિલા, કૂર્મશિલા, તથા પ્રાસાદના બાંધકામમાં, કુંડાદિ જળાશય આદિના કાર્યમાં બુદ્ધિમાન શિલ્પીએ નપુંસક શિલા વાપરવી. ૧૭-૧૮ ઘટિતલિંગ સ્વરૂપ
ब्रह्मांशश्चतुरस्रोऽधो मध्योऽष्टांशस्तु वैष्णवः ।
पूजाभागः मुवृत्तः स्यात् पीठोवे शंकरस्य च ॥ १९ ॥ ઘટિતલિંગની લંબાઈ (ઉંચાઈ)ને નીચે બ્રહ્મશિલા પર ચેરસભાગ બ્રહ્માંશ, વચલે (પઠિકામાં કરેલ) અછાશ, વિષ્ણુ ભાગ; અને ઉપલે ગેળ પૂજાભાગ તે (પીઠિકા જળાધારી પર) શંકરને ભાગ જાણ. ૧૯ અર્થાત કાવડ શિલ્પગ્રંથોમાં અને તેના તાંત્રિક ગ્રંથમાં મૂર્તિ અને લિંગ આદિ ઉપર ખુબ વિવરણ આપેલ છે. લિંબ દ્વિવિધ (બે પ્રકાર)નાં હેય છે. (૧) કૃત્રિમ, (૨) અકૃત્રિમ. અકૃત્રિમ એટલે સ્વંભૂ અને બાણલિંગ. કૃત્રિમ એટલે રાજલિંગ. લિંગને બીજો પ્રકાર૧ ચળ અને ૨ અચળ. (૧) ચળલિંગ ધરને વિષે અગર એક હાથ સુધીના શિવાલયમાં નાનું બાણ. રન કે ધાતુનું સ્થિર કર્યા વગરના લિંગને ચળલિંગ કહે છે. (૨) અચળબે હાથથી ઉપરના પ્રાસાદ શિવાલયમાં સ્થિર સ્થાપિત કરેલ લિંગને અચળ લિંગ કહે છે, ત્રીજું ત્રિવિધ લિંગ-(૧) અવ્યક્ત (નિષ્કળ), (૨) વ્યક્ત (સકળ), (૩) વ્યક્તા વ્યક્ત (મિશ્ર),
(૧) અવ્યકત લિંગના પણ પાંચ પ્રકાર છે–(૧) સ્વયંભુ, (૨) બાણલિંગ, (૩) આવ, (૪) માનુષ અને (૫) વૈષ્ણવ. તે પાંચને અધ્યક્ત લિંગ કહે છે. અથવા નિષ્કળ કહે છે. (૧) સ્વયંભુ લિંગ-આદિ કાળથી જે ઉદભવેલું હોય તે સ્વયંભુ- કુદરતી). (૨) બાણલિંગ-આ દેશના કહેવા પવિત્ર રળે ગંગા, નર્મદા, હરદાર, પ્રભાસ, આદિ
સ્થળેથી કુકડાના ઈંડાના આકારનું કુદરતી લિંબ હેય તેને બાણલિંગ કહે છે. (૩) આર્ષ લિં–શ્રીફળ જેવું. બ્રહ્મસૂત્રથી પર હેય, નીચે રપૂલ ને ઉપર કુશ કે વચ્ચે સ્થૂલ હોય તેવા રોહલિંને આર્ષલંગ કહે છે, (૪, કૃત્રિમ માનુષલિંગ-૧ ઘટિતપાવા લિંગ, ૨ નજ, ૩ ધાતુજ ૪ કાછલિંગ, જે મનુષ્ય વિધિથી તૈયાર કરેલ હોય છે. (૫) વિખવકંગ ક્ષણિકલમ-- અંધજ, ભરમ, ધૃત, કરતૂળ, લવણ, પાર્થિવ, ધાન્ય, વસ્ત્ર, પુષ, શર્કરા, ગુ, લાક્ષ, એ દ્રવ્યના કર્મસિદ્ધિના હેતુથી કરેલા લિંગને વૈષ્ણવલિંગક્ષિણિકલિંગ કહે છે.
સિદ્ધાંત શેખરમાં-એક છઠ્ઠા ભાગનું કહ્યું છે તે દેગ. કરસંપુટ જેવું રેખાઓવાળું, કે તરવાળું, ઉંચાનીચું, લાંબા આકારનું બ્રહ્મસત્રથી વજિત એવું દેવલિંગ જણવું.
(૨) વયકલિંગ શિવપ્રતિમા–રવરૂપ છે. (ચાર, છ, આઠ કે તેથી વધુ હાથવાળી
Page #333
--------------------------------------------------------------------------
________________
राजलिङ्गाधिकार अ. १३
બ્રહ્મશિલાનું પ્રમાણ—
ब्रह्मर्णप्रमाणेन आयामे च द्विजशिला । વિષ્ણુ હૈ તસમયે બ્રહ્માર્ટૂન તુ ચાથવા ! ? || ૨૦ || લિગ નીચેની બ્રહ્મશિલાનું પ્રમાણ કહે છે. બિલિંગના ચારસ બ્રહ્મ ભાગના
ज्ञानप्रकाश दीपाव
શિવપ્રતિમા) તે વ્યક્ત ભાવવાળી યુક્ત છે એટલે સાજ-પૂર્ણ કળા યુક્ત મૂત્તિસ્વરૂપ છે. (૩) વ્યક્તા વ્યક્ત=એટલે મુખને મિલિંગ કહે છે, જે વ્યક્ત તેમજ અન્યક્ત પશુ હોય છે.
ધારલિંગના પણ એક પ્રકાર છે તેમાં નીચે ચેર×, વચ્ચે અશ, અતે તે પર શિવભાગ (પૂજામાગ)માં ફરતી ખાર, સેળ, વીશ, ચેાવીશ કે અફ઼ાથ ધારા કરવી (બલકા જેવી),
૧
રાતાજી કે સતર્લિંગને એક શેષ પ્રકાર છે. તેમાં પૂભામમાં ફરતી ગાળ ગેળ ખાંચા કરી તેમાં નીચેથી ઉપર એમ ૧૦૮ કે ઉત્તર લિગ બતાવે છે. લિંગ વિષે વિશાલ સાત્ય છે. આગમે!માં સુપ્રભેદગમ, કામકામ, ક્રિરણામ, પૂર્વ કિરણાગમ, સકલાગમ, સારસંગ્રહમાં લિંગ વિષે ધણું કર્યું છે. અહીં તા જળકુલના એક બિન્દુ જેટલું આાપીતે સતેષ માનું છું,
૬. અન્ય શિલ્પપ્ર થમાં શિલા ગ ગૃરુના ચેથા ભાગની સમચેારસ કરવી.
તેનાથી અર્ધી ની કરવી.
गर्भगृहचतुर्थांशे ब्रह्मशिलाप्रमाणतः ।
शिला हदा चतुरस्रा तस्याद्वै पिण्डिका भवेत् ॥
લિંગ સ્થાપનાના શુભમુહ્ત પ્રહ્મશિલા પર ચાર કાણુ અને ચાર દિશામાં તથા મધ્યમાં એમ તવન સ્થાપન કરી પર ત્રિગની સ્થાપનની વિધિ વિશ્વકર્માંપ્રકાશ અ ૬ માં આપી છે. જે આ દીપાવ ગ્રંથના ધૂમશિલાધિકાર નામના ખારમાં અધ્યાયના વિષ્ણુમાં આપેલ છે.
ब्रह्मसूत्र चतुष्के तु स्थाप्या कूर्मशिला ततः । तद विन्यसेत् कूर्म सौवर्ण द्वादशमुखम् ॥ १२० ॥ तत्र रत्नादिभिस्सार्द्ध भूम्याश्च हृदये न्यसेत् । atra हि तत्त नीरन्ध्रं वज्रलेपकैः ॥ १२१ ॥
બ્રહ્મસૂત્રના ચતુષ્કમાં ક્રૂશિલા સ્થાપિત કરેલી ડ્રાય ત્યાં આર મુખવાળા કુમ અને રત્ના સતિ ભૂમિના હૃદયમાં નાભીમાં તે ગલની નાભિ (ર)તે વ લેપથી બંધ કરી દેવી. આ વિધિ ૯૭માં આપેલ છે
ધૂમ થ્રિલના ગર્ભમાં ઉતાર) થાપત કરી અગ્નિપુરાણુ અધ્યાત
Page #334
--------------------------------------------------------------------------
________________
વાધિકાર છે. ૨૩ શાના વાવ (ખુણાખણ) પ્રમાણે પહેલી બ્રહ્મશિલા મૂકવી. તેની જાડાઈ બ્રહ્યભાગ જેટલી અથવા બ્રહ્મભાગથી અરધી રાખવી. ૨૦
ब्रह्मभागे चाष्टमांशे क्षिपेत् तद् ब्रह्मास्तरे ।
सर्वेषामेव लिंगानां पूजा भवति सर्वदा ॥ २१ ॥ બ્રહ્મભાગના આઠમા ભાગે બ્રહ્મશિલામાં ઉંડી ભણું કરીને ઘટિતલિગની સ્થાપના કરવી. તેમ કરવાથી તેની હંમેશા પૂજા થાય છે. ૨૧
(આગળ ક ૬૫ હ૦ને બ્લેક બહ્મશિલાનું સ્વરૂપ બતાવેલ છે. ) ચતુર્વિધ વિષ્કભ–
मृदारुलोहशैलानां दैये भक्ते जिनांशकैः । कार्यः सार्द्धसप्तसप्ता-टनवां शैश्च विस्तरः ॥ २२ ॥ चतुर्विधो हि विष्कभः कर्तव्यः शास्त्रपारगैः ।
સુરર્વિતાડના–આઇદ સમૌ મત્ત | ૨૩ પાર્થિવ, કાષ્ઠ, ધાતુ અને પાષાણના લિંગની લંબાઈના ચોવીશ ભાગ કરવા. તેમાં શા-સાડાસાત, ઋસાત, ૮-આઠ અને ૯-નવ ભાગ એમ ચાર પ્રકારે લિંગના વિષ્કમ (વિસ્તાર) શાસ્ત્રપારંગત શિપિએ રાખવા. તે ચાર પ્રકારમાં ૧ સુરગણાચિત, ૨ અનાઘ, ૩ આદ્ય અને ચિશે પ્રકાર સર્વસમ જાણો. હવે તેનું વિવરણ કહે છે. ૨૨-૨૩
(૧) સુરગણુચિત લિંગવિભાગ
नाहपादेन विष्कंभ-ऋषिभिर्ब्रह्मणः पदम् । अष्टभिर्वैष्णवं ज्ञेयं रुद्रांश ग्रहसंख्यया ॥
इत्थमन्यच्च कर्त्तव्य लिङ्ग सुरगणार्चितम् ॥ २४ ॥ લિંગને વિષે –-બ્રહ્મભાગસાત, વિષ્ણુ ભાગ-આઠ, અને રૂદ્ર-શંકરના નવ ભાગ વિસ્તારમાં રાખવા. એ રીતે સુરગણોર્ચિત લિંગના વિષ્કમર વિરતારના વિભાગ જાણવા ૨૪
Page #335
--------------------------------------------------------------------------
________________
૧૩
Tષઢિયાર અ. ૨૩ શાનદાશ રાવ અનાવ લિંગવિભાગ
विस्तरे सार्द्धसप्तांशः पादोनाष्टांशो ब्रह्मणः । अष्टभिर्विष्णुर्विज्ञेयः सपादाष्टांशः शङ्करः ॥ अनाद्यनामतः प्रोक्त-मन्यद मानं च वक्ष्यते ॥ २५ ॥
અમુકામ
सुकडक
**
|
હ
|
જુલમ
અનાનિ. શાળામાં જાઉસમતિ
લિંગ વિસ્તારના ચાર પ્રકાર હવે અનાવ લિંગના વિષ્ક ભ (વિભાગ) કહે છે. લિંગને નીચેનો ભાગ સાડાસાત, બ્રહ્મભાગ પિણાઆઠ ભાગ, વિષ્ણુભાગ આઠ ભાગ, અને ઉપરનો શંકરને ભાગ સવા આઠને રાખ. એ રીતે અનાદ્ય લિંગના વિષ્ક વિભાગ, કહ્યા છે. હવે આલિંગના વિભાગ કહું છું. ૨૫ આવ લિંગવિભાગ –
ग्रहसंख्याकृते पिंड-मष्टसार्द्ध तु ब्रह्मणः । अष्टभिर्विष्णुर्विज्ञेयः सप्तसार्द्ध च शंकरः ॥
इदमन्यच्च कर्तव्य-माद्यलिङ्गस्य लक्षणम् ॥२६॥ આલિંગના વિભાગમાં નીચે નવ ભાગ, બ્રહ્માના સાડાઆઠ ભાગ, અને વિષ્ણુના ભાગ આઠ. અને તે પરના સાડાસાત ભાગ શંકરના જાણવા. આ રીતે આલિંગની પહોળાઈન વિભાગ કહ્યા છે. ૨૬ સર્વસમ લિંગના વિભાગ
विस्तारायामतो येऽपि त्रयो भागाः समा यदा । विद्यात् सर्वसम नाम लिङ्ग धान्यधनागमम् ॥ २७ ॥
Page #336
--------------------------------------------------------------------------
________________
राजलिङ्गाधिकार अ. १३ शानप्रकाश दीपाव ઘટિત રાજલિંગની પહોળાઈ બ્રહ્મભાગ, વિષ્ણુભાગ અને શંકરભાગની ત્રણેની જે સરખી હોય તે તેનું નામ સર્વસમ જાણવું. અને તે ધનધાન્યની પ્રાપ્તિ કરાવે છે. (ચોવીશ ભાગ લિંગની ઉંચાઈમાં અને પહેલાઈમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવના આઠ આઠ ભાગ રાખવા.) ૨૭
हीनाधिक्यौ न कर्त्तव्यौ भागौ ब्रह्मत्रिलोचने ।
उच्छूयेऽपि च लिङ्गानां न न्यूनो नाधिको हरिः ॥ २८ ॥ લિંગની ઉંચાઈના કહેલા ભાગથી બ્રહ્મા, શિવના ભાગો ઓછા કે વધારે કરવા નહિ. ઉંચાઈમાં પણ નાના કે મોટા ભાગ વિષ્ણુના ન કરવા. ૨૮ માનુષલિંગ દશ ભેદ (ગ્રન્થાન્તરે –
समलिङ्ग वर्धमान शैवाधिक च स्वस्तिकम् । सर्वदेशिकलिङ्ग च त्रैराशिक सहस्रकम् ॥ २९ ॥ धारालिङ्ग च शैवेष्टय मुखलिङ्गमुदाहृतम् ।
लिङ्गं च दशभेदं स्यान्मानुष तत् प्रकीर्तितम् ॥ ३० ॥ રાજલિંગ, ઘટિતલિંગ=માનુષલિંગના દશ ભેદ (પ્રકાર) કહે છે. ૧ સમલિંગ, ૨ વર્ધમાન, ૩ શિવાધિક, ૪ સ્વસ્તિક, પ સર્વદેશિક લિંગ, ૬ વૈરાશિક લિંગ, ૭ સહસકલિંગ, ૮ ધારાલિંગ, ૯ શિષ્ટલિંગ, ૧૦ મુખલિંગ. એ રીતે માનુષ (ઘટિત) લિંગના દશ ભેદ જાણવા. તેનું વિવરણ નીચે આપે છે. ૨×૩૦ (૧) સમલિંગ
लिङ्गायामे त्रिभागे तु एकांश चतुरस्रकम् ।
मध्ये व्योम तु वस्वत्रं वृत्तं चाप्येकमंशकम् ॥ ३१ ॥ લિંગની લંબાઈના ત્રણ ભાગ કરવા. તેમાં નીચેને એક ભાગ ચારસ (બ્રહ્મભાગ), વચલો અાંશને એક ભાગ વિષ્ણુભાગ, અને પૂજાભાગ, ગોળ પણ એક ભાગ એ રીતે વિપ્રપૂજ્ય સમલિંગ જાણવું ઇતિ સમલિંગ. ૩૧ (૨) વર્ધમાન લિંગ
भानुद्वचशे तथायामे सप्तांशे चतुरस्रकम् । अष्टास्रमष्टभागेन नवांशे वृत्तमुच्यते ॥ ३२ ॥
Page #337
--------------------------------------------------------------------------
________________
राजलिङ्गाधिकार अ. १३
शानप्रकाश दीपाव
૧૯૫
षट्सप्तवसुभाग वा पंचषट्सप्तभागकम् ।
चतुष्पंचषडंश वा वर्धमान चतुर्विधम् ॥ ३३ ॥ હવે વર્ધમાન લિંગના વિભાગ કહે છે–લિગની લંબાઈના વીશ ભાગ કરવા તેમાં નીચેને ચેરસ (બ્રહ્મભાગ) સાત ભાગન, વચલે વિષ્ણુ આઠ ભાગ, ગોળ પૂજાભાગ નવ ભાગને રાખો. આ પહેલા પ્રકાર છે. હવે વર્ધમાનલિંગને બીજો પ્રકાર કહે છે–છ બ્રહ્યભાગ, સાત ભાગ વિષ્ણુ, અને પૂજાભાગ આઠ રાખવા. હવે ત્રીજો પ્રકાર કહે છે બ્રહ્મભાગ ૫, વિષ્ણુ છ ભાગ, અને પૂજાભાગ સાત રાખવા. હવે જે પ્રકાર કહે છે–નીચેના બ્રહ્મભાગ ચાર, વિષ્ણુ પાંચ ભાગ, અને પૂજાભાગ છ રાખો. એ રીતે વર્ધમાન માનુષ ઘાટત લિંગના ચાર પ્રકાર જાણવા. (ક્ષત્રિયપૂજ્ય). ૩૨-૩૩ (૩) શૈવાધિક લિંગ–
आयामे दशधा कृत्वा चतुरस्रं त्रिमागतः । अष्टांतं च त्रिभागेन चतुरंशेन वृत्तकम् ॥
शिवाधिकमिदं शस्तं भुक्तिमुक्तिफलप्रदम् ॥ ३४ ॥ લિંગની લંબાઈના દશ ભાગ કરવા. તેમાં નીચેને ચિરસ ભાગ ત્રણને, વચલે અષ્ટાંશ ત્રણ ભાગનેટ અને ઉપરનો પૂજાભાગ ગાળ ચાર ભાગને રાખ. તે શિવાધિક પ્રકારનું લિંગ બૅગ અને મુક્તિના ફળને દેનારે જાણવું. (વૈશ્યપૂન્ય). ૩૪ (૪) સ્વસ્તિલિંગ
नवधा लिङ्गमानेन द्वयंशं मध्ये गुणांशकम् ।
वृत्ते युगांशके दैये शुद्रेऽप्येतच्च शस्यते ॥ ३५ ॥ લિંગની લંબાઈના નવ ભાગ કરવા. બે ભાગ ચેરસના વચલા અછાંશના ત્રણ ભાગ; અને પૂજા ભાગ ગેળના ચાર ભાગ જાણવા. તે શૂદ્ધને પૂજાયોગ્ય પ્રશસ્ત છે. તે સ્વસ્તિક લિંગ જાણવું. ૩૫ (૫) સાર્વદેશિક લિંગ
सार्वदेशिकलिङ्गानि कथयन्ति गर्ममानतः । प्रासादगर्भमाने तु पंचांशे त्रिमिरुत्तमम् ॥३६॥ नवांशे पंचमिर्मध्यं भवत्यर्धन कन्यसम् । तदवान्तरभेदेन भवन्त्यन्यादिषट् पुनः ॥ સરનંદ્રિમાનેન (f)શિમાર્ રૂ૭ !
Page #338
--------------------------------------------------------------------------
________________
राजलिङ्गाधिकार अ. १३
જ્ઞાનપ્રાસ ટીવાળવ
હવે સાદેશિક લિંગ ગર્ભગૃહના માનપ્રમાણુથી કહું છું. પ્રાસાદના ગર્ભગૃહના પાંચ ભાગ કરી ત્રણ ભાગનું દીલિંગ ઉત્તમ માનનું જાણવું. ગર્ભગૃહના નવ કરી પાંચ ભાગનું લિંગ મધ્યમ માનનું જાણવું. અને ગર્ભગૃહના અભાગના પ્રમાણનું લિંગ કનિષ્ઠ માનનું જાણવું. આ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ માનના પ્રમાણુના એકેકનાં છ છ પ્રમાણુઓ અવાન્તર ભેદે કરીને કરતાં છત્રીશ (તેત્રીશ) પ્રમાણ મંદિર માનનાં તે સાર્વદેશિક લિંગ જાણવાં. ૩૬-૩૭ (૬) ખૈરાશિક લિગ
अन नवधा कृत्वा ब्रह्मास्त्रत्रिभागतः । पट्सप्ताष्टभागैस्तु प्राह रुद्रादिषु क्रमात् ॥
यैराशिकमिदं प्रोक्तं क्षुद्राणां तु प्रशस्यते ॥ ३८ ॥
૧૯૬
લિંગની લંબાઈના નવ ભાગ કરવા. તે બ્રહ્મા, વિષ્ણુ અને પૂજાભાગ ત્રણત્રણ ભાગના જાણવા. મીજા પ્રકારે અનુક્રમે છ, સાત અને આઠ ભાગ રૂદ્રા દક્રમે કરવા. તે ઐરાશિકલિ ંગ શુદ્રને પૂજાયેગ્ય પ્રશસ્ત છે. ૩૮ (૭) ધારાલિગ—
धारालिङ्गमrt वक्ष्ये श्रूयतां तु प्रजापते । पादादूर्ध्वकपर्यन्त
धारालिङ्ग प्रशस्तकम् ||३९||
अधो वेदाश्रक
कुर्यात्तदु त्वष्ट धारया |
ऊर्ध्व षोडश धाराश्र
भोगार्थी लभते सुखम् ||४०|| સવર્ણ પ્રશસ્ત ધારાલિંગઃ-ધાશ
લિંગનાં લક્ષણ હે પ્રજાપતે હું કહું છું'
તે સાંભળે. નીચેથી ઉપર સુધીનાં
ધારાલિગ પ્રશસનીય છે. નીચે ચાસ અને ઉપર અડ્રેશ અને તે ઉપરના પૂજાભાગમાં સેળ ધારા (લિંગ ક્રૂર્તી ઉભી ગાળ ધાર જેવી સળીયા) કરવી. તે ભાગ, અર્થ, અને સુખને આપે છે. તે ભ્રાહ્મણાદિ ચારે વર્ણને પ્રશસ્ત છે.
૩૯-૪૦
レン
OO
2.0.6.
ગમ સમા વિશ શતસહસ્રલિંગ
pd કાલંગ
Page #339
--------------------------------------------------------------------------
________________
राजलिङ्गाधिकार अ. १३
ધારાલિગ (ગ્રન્થા-તરે)--
arrate tara
पंचधाराधारा नवधारार्कधारिकाः ।
धाराः षोडश विंशतिः त्रिरष्टाचाष्टविंशतिः ॥ ४१ ॥ इति
धारालिङ्गम् ॥
૧૯૭
ધારાલિંગને પાંચ, સાત, નવ, ખાર, કે સેળ, વીશ, કે ચેાવીશ, કે અઠ્ઠાવીશ ધારાઓ લિંગ ફરતી કરવી. ૪૧
(૮) સહુલિ’ગ
सर्वतोभद्रलिङ्गेषु धाराः स्युः पञ्चविंशतिः । सप्तपर्णदलाकारास्समास्सर्वास्समान्तराः || ४२ ॥
एकैकस्यां तु धारायां चत्वारिंशत्प्रसंख्यया । कुर्यात्समानि लिङ्गानि स्याल्लिङ्गसहस्रकम् ॥ ४३ ॥
સતાભદ્ર શિવલિ’ગને પચ્ચીશ ધારાઓ (લિંગ કરતી ઉભી ગેળ સળીઓની જેમ) સાન્વીનના પાંદડાંના આકારની સમાન્તર સરખી ધારાએ કરવી. તે એકેક ધારામાંથી ચાલીશ ચાલીશ લિંગની યેાજના કરવી (કાતરવા), સર્વ સમાન સરખાં (લિંગ) કુલ સંખ્યામાં હજાર લિંગ થાય છે. (અહીં કરતી ચાલીશ ધારા અને એકેકમાંથી પચ્ચીશ પચ્ચીશ લિંગ કરવાથી હજાર લિંગ થાય છે, તેમ હેવુ' જોઇએ.) ૪૨-૪૩
૧. માનુmદશ બેદ પઢિતલિંગના પ્રમાણે અન્ય પ્રથામાં અને આગમ ગ્રંથોમાં પણ મળે છે. સુપ્રભેદાગમ, કામકાગમ, ક્રરણાગમ, અશુભેદગમ, સિધ્ધાંતસાર, પૂર્વ કિરણાગમ, સકલાગમ, સારસંગ્રહ, છોઁધાર દશક, મલમત વિગેરે ગ્રંથોમાં લવિષયક બહેાળું સાહિત્ય આપેલું છે.
અહીં ધારાલિગ માટે કહેવું આવશ્યક છે કે શિંગના પૂર્જાભાગમાં ઉભી ગાળ સળીયા જેવું ફરતું કરવામાં આવે છે. આ પ્રકારનાં લિંગ ગુજરાતમાં બહુ ભેછાં જોવામાં હજી આવે છે, રાજસ્થાન, એરીસા, ભુવનેશ્વરમાં છે તેમ દ્રવિડમાં તીÀરીપુરમાં આ પ્રકારનાં ધારાલિંગ, લિંગ અને મોત્તરશત લિંગ (૧૦૮ શિ’ગ) એક જ લિમમાં કારેલા ડમરૂવાળા જળાધારીમાં સ્થાપન કરેલાં છે. તેવુ ઢિલગ કરાવનારને એકસે આઠું હુન્નર લિંગ સ્થાપનનું મહાપુણ્ય મળે છે. ઉપર કહેલાં દશ માનુષ'લંગ (ટિલિસ્ટંગ)માં નવમું શવાષ્ટક લિમનું પ્રમાણ અપ્રાપ્ય છે. જુની નકલામાં તે મળતું નથી.) દશમું મુખ લગ આ પછી આવે છે. એ રીતે રાજલિંગ કૈં બ્રિટનલ'બ કે માનુલિંગધ વિધિ જાણુ ઍરિસા-ભુવનેશ્વરમાં સહસ્રલિંગા નાનામોટા મદિરામાં તેવામાં આવે છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અથ શિરાવર્તન--
शिरोवर्तनमधुना लिङ्गानां वक्ष्यते क्रमात् । छत्रामा त्रपुषाभा च कुक्कुटांडाऽर्धचन्द्रका ॥ बुद्बुद सदृशाः पञ्चै-वोद्दिष्टा वर्तना शिरः ॥ ४४ ।। छत्राभमष्टमांशे तु साद्वयंशशिरस्तथा । पडशे च चतुर्भागे त्रपुषाभशिरः सम ॥ ४५ ॥ विस्तारार्द्ध कुक्कुटांड ज्यशैकभागार्द्धचन्द्रम् ।
सार्द्धत्र्यंशे तुल्यव्यास-मष्टांशे बुबुदाकृतिः ॥ ४६ ॥ ઘટિતલિંગના શિરવર્તન ક્રમથી કહું છું. ૧ છત્રાભા, ૨ પુષાભ, ૩ કુકુ ટાંક, બાલચંદ્ર, ૫ બુબુદાકૃતિ, તે પાંચ પ્રકાર શિરવર્તન લિંગના જાણવા.
૧ છત્રાલિંગના વિસ્તારના આઠ ભાગ કરી તેના અઢી ભાગ ઊંચું શિર (શિરાવર્તન) રાખવું, તે છત્રાભ.
૨ વપુષાભ–લિંગના વિસ્તારના છ ભાગ કરી તેને ચાર ભાગ ઉંચું શિરેવત્તન રાખવું, તે ત્રપુષાભ.
૩ કુકકુટાંડક–લિંગના વિસ્તારથી અર્ધ એટલે અમેળ શિરેવતન રાખવું, તે મુકુટાંડક.
૪ બાલચંદ્રલિંગના વિસ્તારના ત્રણ ભાગ કરી એક ભાગ ઉંચું શિરવર્તન રાખવું, તે બાલચંદ્ર.
૫ બુબુદાકૃતિ–લિંગના વિસ્તારના આઠ ભાગ કરી સાડા ત્રણ ભાગ ઉંચું શિરિવર્તન રાખવું, તે બુબુદાકૃતિ. એ રીતે શિવલિંગના પાંચ પ્રકારનાં શિરે વર્તન જાણવાં. ૪૪-૪૫-૪૬. શિરાવર્તનના અન્ય મત
आधलिङ्गे त्रिभक्ते तु भागैक बालचन्द्रमाः । अनाये च चतुर्भक्ते कुक्कुटांड प्रकीर्तितम् ॥ ४७ ॥ सुरगणाचिते छत्रा सार्द्धद्वयं तु चाष्टभिः । सर्वसमं पडंश च त्रपुष्करं प्रकीर्तितम् ॥४८॥
Page #341
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પિત્ત ૪. શરૂ કરવા જાવ
पुण्डरीक विशालाक्षं श्रीवत्सं शत्रुमर्दनम् । उक्तानि छत्रचत्वारि सर्वकामार्थसाधकम् ॥४९॥ अर्धे पदे त्रिभागे वा लक्षण शुभदं नृणाम् । . शिरोवर्तनं बाह्ये तु अत ऊर्च न कारयेत् ॥ ५० ॥
હોમ ગાણામે હુજુરડ વાકય હાથી િરિારોથી વેરા
પર ધિમાન ૦.s. અન્ય મતે ચાર પ્રકારનાં શિરવર્તન કહે છે – આદ્ય (વિષ્ક) લિંગના ત્રણ ભાગ કરી એક ભાગનું શિરેવતન ૧–આલચંદ્ર નામે જાણવું.
અનાદ્ય (વિષ્કભ) લિંગના વિસ્તારના ચાર ભાગ કરવા. તેમાં બે ભાગનું ઉંચું શિરવર્તન અર્ધગળ તે કુકકુટદંડક નામ જાણવું.
સુરગણાતિ (વિષ્કભ) લિંગ વિસ્તારના આઠ ભાગ કરવા. (અઢી ભાગનું માથું રાખવું તે છત્રાકાર શિરવર્તન નામ જાણવું.
સર્વસમ– વિષ્કભ) લિંગને છ ભાગ કરવા (તેના ચારનું માથું રાખવું) તેને ત્રપુષ્કર શિરાવર્તન નામ જાણવું.
એમ ઉપર કહેલા ચારે શિરેવનના (અનુક્રમે) ૧ પુંડરીક, ૨ વિશાલાક્ષ, ૩ શ્રી વત્સ, ૪ શત્રમર્દને નામ કહ્યાં છે. તે સર્વ કામ અને અર્થના મનોરથ પૂર્ણ કરનારાં જાણવાં. તે શિરવર્તન લિંગની પહેળાઈના અર્ધભાગે, ચોથા ભાગે કે ત્રીજા ભાગે (એમ સામાન્ય રીતે) શિવત્તને (ઉંચાં માથાં) શખવાં, તે મનુષ્યોને શુભદાયક છે. આથી વધારે ખાનના શિરેવર્તન ન કરવાં.
(અત્રે એ જાણવું જરૂરી છે કે લિંગની લંબાઈ કરતાં શિરાવર્તન વિશેષ જાણવું. લિંગની લંબાઈ ગેળાઈ શિવત્તનની ધાર સુધી જાણવી.) ૪–૧૦ અથ વખાલિંગ
इस्तादि-पंचहस्तान्त मुखलिङ्ग प्रकल्पयेत् । अतः परं न कुर्यात मिश्रलिङ्ग शुभेच्छया ॥५१॥ मुखलिङ्ग त्रिवक्त्रं वा एकवक्त्रं चतुर्मुखम् । सन्मुखं चैकवक्त्रं स्यात्रिवक्त्रं पृष्ठतो नहि ॥ ५२ ।।
Page #342
--------------------------------------------------------------------------
________________
राजलि गाधिकार अ. १३ ज्ञानप्रकाश दीपार्णव पंचवक्त्रं द्विवक्त्रं वा लिङ्ग राष्ट्रान्तरे गिरौ ।
सर्वेषां मुखलिङ्गानां त्रपुषं कुक्कुटांडकम् ॥ ५३॥ એક હાથથી પાંચ હાથ સુધીના લિંગને મુખલિંગ કરવાં. તે ઉપરનાં મોટાં મિશ્રલિંગ પિતાનું શુભ ઈચ્છવાવાળાએ ન કરવાં. (મુખલિગ=મિશ્રલિંગ= ) વ્યક્તા વ્યક્ત. તે મુખલિંગ ત્રણ અગર એક અગર ચારે તરફ એમ લિંગને મુખ કરવાં. એક સુખ સન્મુખ કરવું. ત્રણ મુખ કરવા હોય તે પાછળ મુખ ન કરવું. જે પાંચ મુખ અગર બે મુખવાળું શિવલિંગ પર્વત પરની રાજધાનીમાં કરવાં. ત્રપુષ કે કુફ્ફટાંક શિરવર્તનવાળા લિંગને જ મુખ કરવાં. ૫૧–ર–પ૩
म
ARINDAS
R
USA
HABAR
समिअधेिर.
a
ॐ
वामदेव.
StaM OISTAAZATExte
अधोर
ATTINAMAN
बामदेव
मनिमेमोna
સુખલિંગ અને ગર્ભગૃહમાં દેવસ્થાપન વિભાગ अथोक्तं व्यक्तलिङ्ग तु शिवांशे दशभागिके । अश्विनेत्राग्निभागैः स्यात् स्कंधः कंठस्तथाननम् ॥ ५४ ॥ उष्णीषः षोडशांशस्तु मुकुट द्वयंश मूर्धनि ।। भागेन मुखविष्कंभो विस्तृतश्चोर्ध्वलिङ्गतः ॥ ५५ ॥ ललाटकर्णभ्रूनेत्र-घ्राणरन्ध्रमुखादिकम् । मानोन्मानप्रमाणेन सर्व सकलवत् स्मृतम् ।। ५६ ॥
Page #343
--------------------------------------------------------------------------
________________
કરિશmજિત ૪. શરૂ શારકાશ પર
૨૦૧ ... आर्षवद् ब्रह्मविष्ण्वं शौ बदास्रावेव मिश्रके ।
पुरुषादिमुखानां तु लक्षणं त्वथ कथ्यते ॥ ५७ ॥ ઉપર કહેલ વ્યક્તલિંગમાં શિવાંશના દશ ભાગ કરવા. તેમાં બે ભાગને સ્કંધ (ખ) બે ભાગને કઠ (ગ) ત્રણ ભાગનું મુખ કરવું, ઉષ જટામુકુટ સાથે સેળ ભાગ રાખવા. મસ્તક બે ભાગ, મુખવિસ્તાર એક ભાગ, લલાટ, કાન, નયન (આંખ), આદિનું માન અને ઉન્માન એ મૂતિઓના (કહેલા) ભાગ પ્રમાણે જાણવું.
બ્રહ્મા અને વિષ્ણુ ભાગ આર્ષ લિંગની માફક જાણવા. હવે પુરૂષાદિ મુખનાં લક્ષણે કહું છું.
कुंकुमाभं विशालाक्षं त्रिनेत्रं नक्रकुण्डलम् । चन्दांकितं जटाजूटं प्राच्यां तत्पुरुषाननम् ॥ ५८ ।। पिङ्गश्मश्रु जटाजूटं सर्वप्रोतशिरोरुहम् । सेन्दुशीर्ष मरालभ्रू स्यादधारं तु दक्षिणे ॥ ५९ ॥ धम्मिलाबद्धमुकुटं नीलालकविभूषितम् । उत्तरे वामदेवाख्यं मुखं कुर्यान्मनोरमम् ॥ ६० ॥ पूर्णेन्दुकुन्दधवलं प्रसन्नं रत्नकुण्डलम् ।
चन्द्रांकित जटाजूटं सद्योजातं तु पश्चिमे ॥ ६१ ॥ કુકમના જેવા લાલવના અને વિશાલ ત્રણ નેત્રવાળા, માછલીના આકારના કુંડલાવાળા, શેભાયમાન, જટામાં અર્ધ ચંદ્રવાળા, એવા પૂર્વ મુખના તત્પરૂષ જાણવા. દાઢી મુછ અને માથાના પીળા કેશવાળા, મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલા, કમળ સમાન નેત્રવાળા એવા દક્ષિણના અઘોર શિવ જાણવા. નીલવર્ણની જટાથી બાંધેલા, ધમિલ મુકુટથી ભતા એવા ઉત્તર દિશાના મુખવાળા વામદેવ શિવ જાણવા. પૂર્ણચંદ્રમા ધારણ કરેલા, કમળના જેવા સફેદ વર્ણવાળા, પ્રસન્નમુખના, રત્ન કુંડલથી શોભતા, જટામુકુટમાં ચંદ્રથી શુભતા, એવા પશ્ચિમ દિશાના મુખવાળા, સોજાત શિવનું સ્વરૂપ જાણવું.
૧ farm mar
मुखलिस तथा वक्ष्ये सर्व कामार्थ साधनम् । पूजाभाग समस्त तु द्विषष्ठांशं भजेत् कमात् ॥ १ ॥
Page #344
--------------------------------------------------------------------------
________________
२०२
राजलिङ्गाधिकार अ. १३ शानप्रकाश दीपाण व પીઠિકા (જળાધારી) નું માન
यन्मानं लिङ्गस्योत्सेधं तन्माने पीठविस्तरः । पीठकस्य त्रिभागेन कर्त्तव्यो योनिनिर्गमः ॥ ६२ ॥ तदर्धेन मुखं तस्य विस्तारे च त्रिभागिकम् । त्रिभागे तस्य पादे वा कर्तव्या मेखला ततः ॥ ६३ ॥ मेखलायास्त्रिभागेन खातं विज्ञायते तथा ।
विष्णुभागोच्छूयं यावत् पीठिका चोच्छूये स्मृता॥ ६४ ॥ લિંગ જેટલું ઉંચું હોય તે માનની પીઠ (જળાધારી) પહોળી કરવી. જળધારીના (પહેળાઈના) ત્રીજા ભાગે નિ (પાણીની પરનાળ) નીકળતી કરવી. તે
प्रयोदशांगुलाई तु मुखमेक प्रकीर्तितम् । शरानन चतुर्वक्त्रं त्रिवक्त्रं चैकवक्त्रकम् ॥ २॥ चतुर्दिक्षु चतुवक्त्र' त्रिवक्त्रंपृष्ठहीनकम । कुवें कवक्त्रमूचे तु मुखमानेन 'बुद्धिमन् मुकुटेनोय वक्त्रं तु त्रयोदशार्धा गुलकम् । ग्रीवामूलात् स्तनान्तं स्या - दर्धाधिकं त्रयोदश ॥ ४ ॥ स्तनस्त्रावधिर्यावत करायेदु द्विभुजान्वितम् । प्रतिमालक्षणोक्तेन मागे जैव समाचरेत् ॥ ५ ॥ शेष लिङ्गबदाकार कारयेल्लक्षणान्वितम् ।
वक्त्रलिङ्गप्रमाणं तु प्रोकं तत् किरणागमे ॥ ६ ॥ સવ' કામનાને આપનાર એવા સુખલિંગ વિષે કહું છું. લિંગના પુજા ભાગમાં બાર ભગ કમથી કરવા, તેમાં દા ભાગનું આખું મુખ કરવું. લિંગનાં પાંચ ચાર ત્રણ અને એક મુખ
અને ચાર દિશામાં ચાર મુખ કરવા. ત્રણ મુખવાળા લિંગનું મુખ પાછળ ન કરવું. અને પાંચ મુખ કરવાનાં હોય ત્યારે ઉ૫૨ એક મુખ અને ચાર દિશામાં ચાર મુખ બુદ્ધિમાન શિપિએ પ્રમાણથી કરવા
મુકટના સાથે સાડાતેર ભાગનું કરવું. ગળાના મૂળથી સ્તન સુધી તેર ભામથી અધિક રાખવું, સ્તન સૂવ –
બાકી ઉપરના ભાગની લિંબ જેવી આકૃતિ અને લક્ષણવાળું કરવું એ રીતે મુખ લિંગનું પ્રમાણ કર્યું છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
राजलिङ्गाधिकार . १३
જ્ઞાનપ્રકાશ રાવળન
૨૦૩
(ત્રીજા ભાગની ચેાનિ)ના અધ ભાગે પ્રનાલનું મુખ રાખવુ. મુખના ત્રીજા ભાગે પાણીની નાળની પહેાળાઈ રાખવી. સુખના વિસ્તારના ત્રીજા ભાગના ચેાથા ભાગે મેખલાએ કરવી. મેખલાના ત્રીજા ભાગે ખાત, (પાણી ઢાળ) કરવા, વિષ્ણુ ભાગની ઉંચાઈ જેટલી પીડેકાની ઉંચાઈ (જાડાઇ) રાખવી. ૬૨ થી ૬૪. પીડિકાના ઘાટવિભાગ
उच्छ्रायमष्टदशभि - र्भागैः कृत्वा विचक्षणः । कर्णे तु सार्द्धभागेन पट्टिका चार्द्धभागिका ।। ६५ ॥ द्वितीया चार्द्ध भागेन स्कंधचैव विभागिकः । पट्टिका स्कंधमूले तु अर्द्धभागा ततो न्यसेत् ॥ ६६ ॥ अंतःपत्रं तथा चात्र सार्द्धभागेन शोभनम् । पट्टिका चार्धभागा तु द्विभागं कर्णकं भवेत् ॥ ६७ ॥ पट्टिका चार्धभागा तु सा चान्तरपट्टिका । पट्टिका चार्धभागा तु त्रिभिस्तु स्कंध एव च ॥ ६८ ॥ पट्टिका चार्धभागा तु द्वितीया तत्समा भवेत् । भागं तथा कर्णे येोज्या स्थानेषु पट्टिका ॥ ६९ ॥ प्रवेशः सप्तभिर्भागैः पीठिका च तथा बुध कर्ण सार्द्ध त्रयं ज्ञेयं पादोना पट्टिका भवेत्
।
॥ ७० ॥
* કૃતિ પૌષ્ઠિા |
1
જળાધારી (પીઠિકા)ની ઉપર કહેલ માનની ઉંચાઈના બુદ્ધિમાન શિલ્પિએ અઢાર ભાગ કરવા. તેમાં દાઢ ભાગની પટ્ટી અને અરધા અરધા ભાગની એ પટ્ટિકા (કંદ) કરવી પડઘા“ગલત=સ્કંધ ત્રણ ભાગના અને તેના મૂળમાં અરધા ભાગના કદ (પટ્ટિકા) ક૨વી. અંતર૫૮-અધારી દાઢ ભાગની શેાભનીય કરવી.
અરધા ભાગને કદ અને એ ભાગની કણી કરવી, તેને ફરી અર્ધા ભાગના કુડ કરવા. વળી અત્તરપટ અધારી દાઢ ભાગની કરવી. અરધા ભાગના કદ અને ત્રણ ભાગના પડઘા=ગલતસ્ક ધ કર્યા. અને એ કદ અરધા અરધા ભાગના કરવા, અને દોઢ ભાગની પટ્ટી કરવી. મીઠેકાના ઘાટને નીકાળેા (અતરપટથી) સાત ભાગના બુદ્ધિમાન શિલ્પિએ કરવા. વચલી કણી ત્રણ ભાગ અને બધા કંદ
૧. દીપાણવ અ. ૮ માં અપરાજિત સૂત્રસતાન અ. ૨૦ માં અને દેવતાત્તિ પ્રકરણમાં પીઠિકાના જે વિભાગા આપેલા છે. તે ભાવી પ્રકલીવાળા જળાધારીને બદલે બ્રહ્મા-વિષ્ણુ અને સાઁ દેવાના સિંહાસન પદ્માસણના જેવી આકૃતિનું કહ્યું છે. શિવલિંગને તેવા સિંહાસનવાળી જળાધારીને ઘાટ જોવામાં આવતા નથી, ગુજરાતમાં પ્રાયઃ બધે જળાધારી ચાવ સાદી કરેલી જોવામાં આવે છે. પશુ તે ગાય છે.
Page #346
--------------------------------------------------------------------------
________________
0
શરિદા પર જ શરૂ શાનાથા લાલ પદિકાઓ) પિણ ભાગના નીકળતા રાખવા. ઈતિ પીઠિકા જળાધારી ૬૫થી ૭૦. પીઠિકાનાં વાસ્તુદ્રવ્યशैलजे शैलजं पीठं ધાતુધાતવઃ | पुल्लिङ्गाभिकृते लिङ्गे स्त्रीशिलाभिश्व पीठिका
_ ૭૨ . પાષાણના લિંગને પાષાણની જળાધારી કરવી. રત્નના લિંગને ધાતુની અને ધાતુના લિંગને ધાતુની જળાધારી કરવી, પુલ્લિગ પાષાણુનું ઘટિતલિંગ કરવું. અને સ્ત્રીલિંગ શિલાની # શિલાની જળાધારી કરવી. (ઉલટું થાય તો દોષ કહ્યો
કયોનિ છે) | ૭૧ છે
નર્મદખેna જળાધારીના સામાન્ય ધD-~ऊर्ध्वाधा जाड्यकुंभच तन्मध्ये कर्णकं भवेत् । यस्य देवस्य या पत्नी
| શશિ છે पीठे तां परिकल्पयेत्
મિ પ્રમાણે કરો સ્થાને !૭૨ પીઠિકાજળાધારી અને રાજલિંગના વિભાગ અને બ્રહ્મલા જળાધારીની સામાન્ય આકૃતિમાં ઉપર નીચે જાડેબેeગલત અને વચ્ચે કણી કરવી. આ પડિકાને તે દેવની પત્ની રૂપ કઃપવી. ૭૨
जात्यैकया विधातव्यं नेष्टमन्योन्यसंकटम् ।
आहुः शैलेन्द्रजे केचित् पीठं पक्वेष्टकामयम् ॥७३॥ જળાધારી એકજ જાતના વાસ્તુદ્રવ્યની (પાષાણને પાષાણની, ધાતુને ધાતુની) કરવી. જુદીજુદી જાતના દ્રવ્યની જળાધારી કરવી નષ્ટ છે. કેઈ શિલ્પશાસ્ત્રકારે પાષાણુના લિંગને પકવેલી ઈંટની જળાધારી કરવી તેમ કહે છે. ૭૩
rhuu
હnd ri
verse
huml/14
RE
cocon
Page #347
--------------------------------------------------------------------------
________________
२०५
राजलिङ्गाधिकार अ. १३ शानप्रकाश दीपार्णव . . उपर्युपरि पीठानां सन्धिरंगावसानके ।
नालस्य मध्यमध्ये च कर्णे संधिं न कारयेत् ।। ७४ ॥ ઉપરાઉપર ઘાટવાળી પીઠિકાઓની સંધિ, અંગેના અંતમાં એટલે અંતરપત્રની ઘશીમાં સંધિ રાખવી પડે છે તેમ પણ કરવું. પણ નાળાના મધ્યભાગે કે કેણમાં સંધિ ન રાખવી. જલાધારીનાં દશ પ્રકારનાં નામ
स्थंडिला चैव वापी वा यक्षी वेदी च मंडला । पूर्णचन्द्रा च वत्री च पद्मार्धचन्द्रिका तथा ॥ ७५ ॥ त्रिकोणा दशमी तासां विज्ञेया दश पीठिका । चतुरस्रा स्थंडिला स्याद एक मेखलया युता ॥ ७६ ॥ वापी द्विमेखला ज्ञेया यक्षी चैव त्रिमेखला । चतुरस्रायता वेदी सर्वकामफलपदा ॥ ७७ ॥ मंडला वर्तुला यातु गणानां सिद्धिहेतवे ।। रक्ता द्विमेखला मध्ये पूर्णचन्द्रा तु सा भवेत् ॥ ७८ ॥ मेखलात्रयसंयुक्ता पडस्रा वज्रिका भवेत् । षोडशास्रा भवेत् पद्मा किंचित्सस्या मृणालवत् ।। ७९ ॥ लग्नज्या धनुषाकारा अर्धचन्द्रा तु सा भवेत् । त्रिकोणा तूई तो हवा त्रिशूल सदृशी भवेत् ॥ ८ ॥ दश योनयस्तु कार्याः सदा शुभफलप्रदा ।
प्लवा चोत्तरपूर्वेण प्रशस्तलक्षणान्विता ॥ ८१ ॥ १ मत्स्यपुराण - अ. २६३ - घर्जिता मेखलादिभिः ૨ જળાધારીની આકૃતિ ડમરૂન જેવી કરવાની કહી છે. અન્ય રીતે પણ કામદ પીઠ नवी. अने ५२ ४ी मतवाणा ४२वी. पानि 3. (40मना २१३५ अपराजित अ. ૨૦૭ માં આપેલાં છે પરંતુ તે તે અન્યદેવનાં પબાસણ સિંહાસન માટે છે. તેવી આકૃતિની જળાધારી કાંઈ જોવામાં આવતી નથી. અમારૂ આકૃતિ ની જળાધારી શાસ્ત્રોત છે. પરંતુ ગુજરાતમાં પ્રાયઃ જળાધારી સાવ સાદી ત્રણ ચાર કે છ આગળની થાય છે પણ તે અશાસ્ત્રીય છે. સાંધાર મહાપ્રાસાદમાં તે અપમદ કદાચ હેય. તેમાં જળાધારી ચક્ટ બે થરે ५५ रीय, विमा पोठिका यारी या प्रारनी ५५पीs, ils, al, परिमा, કહી છે. પદ્મપીઠ ડમરૂ આકારની પણ વચે કર્યું નહિ. ભદ્રપીઠ કણપીઠ જેવી કરી તે ઉપર ત્રણ પદીઓ મૂકી વચલી પટ્ટી બહાર કાઢવાની. બાકી છે તે આપણી જેવી મારૂ વરૂપની વચ્ચે કણવાળી. પણ ભાગ નાના મોટા રાખે છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
و#
grena
Iranfars. 43
દશા પ્રકારની પીઠિકા જળાધારીના વરૂપ
سمسم
.شدند
سمسمه
خاو
وی
سمی
"
و همه
اه
واقعیت
معمول
تعتيم
: art ,
وفي
ا
هههه
مس
الهام
معلم
المال
*
fa
=
=
ا سمع
الصحف
Page #349
--------------------------------------------------------------------------
________________
राजलिङ्गाधिकार अ. १३
ज्ञानप्रकाश दीपाणव
૨૦૭
જળાધારીનાં સ્થડિલા, વાપી, યક્ષી, વેદી; મ`ડલા, પૂર્ણચંદ્રા, વજી, પદ્મા, અર્ધચંદ્રા, તથા ત્રિકેાણા, એમ દશ નામેા જાણવાં હવે તેના સ્વરૂપ કહે છે. (૧) સ્થડિલા જળાધારી ચારસ અને એક મેખલા વાળી (૨) વાપી જલાધારી, એ મેખલાવાળી. (૩) યક્ષી ત્રણ મેખલાવાળી હોય છે. (૪) લખચારસ જળાધારી વેદી નામે જાણવી, તે સર્વકામની ફળદાતા છે. (૫) ગેાળ જળાધારી મંડેલા નામે જાણવી. તે શિવગણેને પ્રિય તથા સિદ્ધિને આપનારી છે. (૬) પૂર્ણચંદ્રા તે એ મેખલાળી રક્તવર્ણની પૂર્ણચંદ્રના જેવી ગાળ જળાધારીને પૂર્ણચંદ્રા નામે જાણવી. (૭) છ હાંસની ત્રણ મેખલાવાળીવિકા નામે જાણવી. (૮) સેાળ હાંસની કમળના જેવી નીચેથી કઈક સાંકડી એવી જળાધારીને પદ્મા નામે જાણવી. (૯) ચડાવેલા ધનુષ્યના આકારની અર્ધ ચંદ્રા” નામે જળાધારી જાણવી. (૧૦) ઉપરના ભાગે જરા સાંકડી એવી ત્રિશૂલના જેવી ત્રિકાણા જળાધારી જાણવી. એ રીતે ( દર્શાવેલ આકૃતિ લક્ષયુક્ત) દશ જળાધારીનાં સ્વરૂપ જાણવાં. તે હમેશાં શુભ ફળને દેનારાં છે. જળા ધારીની પ્રનાળ (પૂર્વ પશ્ચિમ મુખવાળા પ્રાસાદને ) ઉત્તરે અને ઉત્તર દક્ષિણ મુખવાળા પ્રાસાદને પૂર્વે રાખવી. (૭૫ થી ૮૧)
લિગ્નાદિપદ સ્થાપન—
प्रासादगर्भगेहार्थे भित्तितः पंचधाकृते ।
यक्षाद्याः प्रथमे भागे देव्यः सर्वा द्वितीयके ॥ ८२ ॥ जिनार्कस्कंदकृष्णानां प्रतिमाः स्युस्तृतीयके । બ્રહ્મા ચતુર્થમાને સ્વા – જ઼િમીરશસ્ય મંત્રમે ॥ ૮૨ ||
પ્રાસાદ ગર્ભગૃહના અધ ભાગમાં પાછલી ભીંત તરફના પાંચ ભાગ કરવા. ભીંતથી પહેલા ભાગમાં યક્ષાદિની મૂર્તિ, બીજા ભાગમાં સર્વ દેવીઓ, અને ત્રીજા ભાગમાં, જીન-સૂર્ય-કાર્તિકસ્વામી. અને કૃષ્ણની પ્રતિમા સ્થાપન કરવી. ગાથા ભાગમાં બ્રહ્માની મૂર્ત્તિ, અને પાંચમા ભાગમાં એટલે મધ્યમાં શિવલિંગની સ્થાપના (મધ્યથી કઈક ઈશાન તરફ) કરવી. ૮૨-૮૩
શિવષ્ટિ વિભાગ
द्वारोच्छ्रयस्य मध्ये वै चतुष्षष्ठयंशभाजिते । एकादिकोनविंशत्यां दृष्टिरव्यक्तं योजयेत् ॥ ८४ ॥
Page #350
--------------------------------------------------------------------------
________________
રારિપ સ. ૨૨ જાનના ફાવે एकविंशे व्यक्ताव्यक्तं व्यक्तं च त्रयोविंशतौ । सप्तत्रिंशे उमारुद्र - दृष्टियुग्मस्वरूपकम् ॥ ८५ ॥
इति श्रीविश्वकर्मणा कृते ज्ञानप्रकाशदीपाणवे वास्तुविद्यायां राजलिङ्गाधिकारे त्रयोदशोऽध्यायः ॥ १३ ॥ દ્વારશાખાની ઉંચાઈના ચેસઠ ભાગ કરવા. એકથી એગણુશ ભાગ સુધીમાં લિંગ (દૃષ્ટિની) જના રાખવી. એકવીશ ભાગે મુખલિંગની દષ્ટિ રાખવી. અને ત્રેવશમા ભાગે વ્યક્ત એટલે શિવમૂર્તિની દષ્ટિ રાખવી. અને ૩૭ સાડત્રીશમા ભાગે ઉમારૂદ્રની યુગ્મ સ્વરૂપ મૂર્તિની દષ્ટિ રાખવી. ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ દીપાવને વાસ્તુવિદ્યાના (ઘટિતલિંગ) રાજલંગાધિકાર પર શિપ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સેમપુરા શિલ્પશાસ્ત્રીએ રચેલી શિ૯૫પ્રભા નામની ભાષાઢીકા સાથના
તેરમે અધ્યાય સમાસ,
Page #351
--------------------------------------------------------------------------
________________
છે પણ વાસ્તુવિદ્યા વિવારે જોડાયા છે
बाणलिङ्गाधिकारः
श्री विश्वकर्मा उवाच--
अथातः सम्प्रवक्ष्यामि बाणलिङ्गस्य लक्षणम् ।
कथयामि समासेन सर्वपापहरं शुभम् ॥ १॥ હવે હું બાણલિંગનાં લક્ષણે સંક્ષેપમાં કહું છું. બાણલિંગ સર્વ પાપોને જલ્દી હરનારું છે. અને તે શુભ ફળદાયક છે. ૧ બાણલિંગનાં ઉત્પત્તિ સ્થાન
कुरुक्षेत्रे च लिङ्गानि सरस्वत्यां तथा पुनः । वाराणस्यां प्रयागेषु गंगायाः सङ्गमेषु च ॥२॥ यानि वै नर्मदायां च अन्तर्वेधां च सङ्गमे ।
केदारे च प्रभासे च बाणलिङ्ग सुखावहम् ।। ३ ।। કુરુક્ષેત્ર, સરસ્વતી નદી, કાશી, પ્રયાગ, ગંગાને સંગમ ત્રિવેણી સંગમ), નર્મદા નદી, ગંગાયમુના નદી વચ્ચેના પ્રદેશમાં, કેદારનાથમાં, પ્રભાસતીર્થમાંઆટલા પ્રદેશમાં જે જે સ્વાભાવિક લિંગ ઉત્પન્ન થાય છે તેને બાણલિંગ કહે છે. તે સુખકારક છે. ૨-૩ બાણલિંગની પરીક્ષા -
त्रिपंचवारं यस्यैवं तुलासाम्यं न जायते ।
तदा बाण समाख्यातं शेष पाषाणसम्भवम् ॥४॥ જે લિંગને ત્રણ કે પાંચ વાર તોળવા છતાં જે લિંગનું વજન એક સરખું ન આવે, તેને બાણલિંગ કહેલું છે. બાકી બધા પાષાણુ જાણવા. ૪
૧. અહીં બાણલિંગ અને રાજલિંગના ભેદ જાણવા આવશ્યક છે. રાજલિંગ એટલે માનુષકૃત લિ ગ ઘટિતલિંગ અને બાણલિંગ એટલે શાસ્ત્રકારોએ કહેલી પવિત્ર નદીઓના કુદરતી અંડાકૃત પાષાણુ. સ્વયંભુ લિંગ એટલે કુદરતી પ્રગટ થયેલું, હજારો વર્ષથી પૂજાતું લિંગ. તે લિંગ આકૃતિમાં બરાબર ગોળાકૃતિ કદાચ ન પણ હોય. જલિંગના દશ ભેદો કહ્યા છે તેમાં મુખલિંગ પણ આવે છે, જેના દશ ભેદો આ ગ્રંથના ૧૭મા અધ્યાયમાં આપેલા છે.
જ્ઞા. ૨૭
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૧૦
રાન્નિધિર ૨૪ શાનદાર રીપર विषम च यधेकं च द्वितीयं समतायनम् ।
बाणलिङ्ग समाख्यातं शेष रोह समुद्भवम् ॥ ५॥ એક અગર બે વાર તોળવાથી એકજ વજન ન જણાય અને પછી જે બે અથવા ચારવાર તળવાથી એકજ વજન જણાય તો તેવા લિંગને પણ બાણલિંગ જાણવું, બાકીનાં રેહ જાણવાં.
પહેલીવાર તળવાથી વજનમાં વિષમતા જણાય અને બીજીવાર તેળવાથી વજનમાં સમાનતા જણાય છે તેને પણ બાણલિંગ જાણવું. બાકી પાષાણુ જાણવા. ૫ વર્જનીય લિંગ
वामन दीर्घजच च करालास्यं यवाकृतिम् ।।
स्कंधहीन कबंध च षडेते स्वामिघातकं ॥६॥ જે બાણલિંગ ૧ વામન અર્થાત ટુંકું, ૨ લાંબી જાંઘવાળું, ૩ વિકરાળ દેખાય તેવું, ૪ જવના આકારનું, ૫ કંધ રહિત અને ૬ ખરાબ સ્કંધવાળું હોય એવા છ પ્રકારનાં લિંગ, સ્વામીને નાશ કરનાર છે. ૬
मण्डलं जालक ज्ञेयं केकिन शिखरं तथा ।
कबुरं च कृशं ज्ञेयं षड्लिङ्गानि वर्जयेत् ॥ ७ ॥ ૧ ગોળ મંડળવાળું, ૨ જાળાં થાય તેવું, ૩ મયુર શિખાની (મોરપીછની) આકૃતિ દેખાતી હોય તેવું, ૪ શિખરના આકારનું, ૫ કાબરચીતરૂં (અનેક રંગવાળું) અને ૬ પાતળું—એ છ જાતનાં બાણલિંગે પણ તજવાં. ૭
'स्थापिता सर्वदेवैस्तु विना स्फुटिकयोरपि ।
संयोग च कृते तेषां प्रतिमा सा प्रकीर्तिता ।। ८॥ સર્વ દેવોએ સ્થાપેલી, ફાડ્યા વગરની બે શિલાઓને જોડી દેવામાં આવે તે પણ તે પ્રતિમા (અખંડ) કહેવાય અને તે પૂજવી. ૮
૧. ઉત્તમ પ્રકારના બે જોડેલા પાષાણની પ્રતિમા અખં માનીને પૂજવી, આમ પ્રમાણે છે. તે સામાન્ય રીતે બધા સંજોગોમાં માની લેવાનું નથી. પરંતુ ખુબ વિશાળ પ્રતિમાના માટે આ વિધાન છે. તેને દુરૂપયોગ બધા દાખલામાં થઈ શકે નહિ. આવું ઉદાહરણ તારંબાજીની અછતનાથની પ્રતિમા છે. તેને કટ ઉપરનો ભાગ અને નીચેને પલાડીને ભાગ એ બે જુદી છે. વાસ્તુશાસ્ત્રના કર્તાએ બુદ્ધિથી એવા સંગ માટે પ્રમાણ આપ્યું છે. તેનો સદુપયોગ કર. લોક આઠમાને અર્થ તે કેવોથી પૂજાયેલા તેવા પાષાણ કે મહાપુરૂષોએ સ્થાપિત કરેલા તેવા પાષાણની પ્રતિમા કે લિંગ પૂજવાનું કહ્યું છે. એકાદ સૈકા પરની કે જુની દેવમૂર્તિ કે લિંગ પુતિ કે લંગ હોય તે પણ તેને પૂજવાની શાસ્ત્રાગા છે. .
Page #353
--------------------------------------------------------------------------
________________
बाणलिङ्गाधिकार अ.१४ शानप्रकाश दीपार्णव
૨૧૧ બાણલિંગના દે–
स्थूल षण्डं च दीर्घ च स्फूटित छिद्रसंयुतम् । बिन्दुयुक्त च शूलाग्रं कृशं च चिप्पिट तथा ॥९॥ वक्र च मध्यहीन च बहुवर्ण च यद्भवेत् ।
वर्जयेन्मतिमान् लिङ्ग दोषदुष्टं तथैव च ॥ १० ॥ જે બાણલિંગ જાડું હેય, નપુંસક હોય (પાષાણ, લાંબુ હેય, ફાટેલું હેય, છિદ્ધ-કાણાવાળું હોય, બિંદુ-ટપકાવાળું હોય, ઉપરને ભાગ શૂળ જેવો હાય, પાતળું હોય, ચપટું હેય, વાંકડું હોય, વચમાં પાતળું હોય, અને અનેક વર્ણનું હાયઈત્યાદિ ષવાળું લિંગ મતિમાન શિલ્પીએ તજવું. ૯-૧૦ લિંગના દોષનું ફળ –
स्थूललिगे महाव्याधिः षण्ढे दीर्घ च जायते । दीर्घमाने च नश्यति स्फूटिते मरण ध्रुवम् ॥ ११ ॥ छिद्रेण जायते दुःख बिंदुयुक्तेन चापदम् । शूलाग्रे धननाशाय कृशेन कलहो भवेत् ॥ १२ ॥ चिपिटेन तु लिङ्गेन दारिद्रमंडल भवेत् । विदेशगमन चक्रे मध्यहीने प्रजाक्षयम् ॥
बंधनं पुत्रनाशं च बहुवर्णेन जायते ॥ १३ ॥ પ્રમાણથી જાડું લિંગ હોય તે ધણીને મેટો રોગ થાય; નપુસક (પાષાણ: દેશે) લિંગ હોય કે લાંબું હોય તે મેટે રોગ થાય, અધિક લાંબું હોય તે પૂજનારને નાશ થાય; ફાટેલું હોય તે મરણ થાય; છિદ્ર–કાણાંવાળું હોય તે દુઃખ થાય, બિંદુ-ટપકાવાળું હોય તે આપત્તિ આવે, ઉપરનો ભાગ શૂળ જે હોય તે ધનને નાશ થાય, પાતળું કલેશ કરાવે, ચપટું કે મંડળવાળા લિંગથી દરિદ્રતા આવે, વાંકા-ટેડ લિંગથી પરદેશ રહેવાનું કરાવે, વચમાં પાતળું હોય તે પ્રજાને નાશ કરાવે, અધિક વર્ણવાળું લિંગ પૂજનારને બંધન કરાવે અને पुत्रनाय थाय. ११-१२-१३
रक्तवर्ण च यल्लिङ्ग कृष्णबिन्दु-विभूषितम् । स्थापने मृत्युदं ख्याति यजमान भयावहम् ॥ १४ ॥ कृष्णवर्ण च यल्लिङ्गं पीतबिंदुविभूषितम् । सर्वनाशकरं प्रोक्तं, वर्जनीयं विचक्षणैः ॥ १५ ॥
Page #354
--------------------------------------------------------------------------
________________
ર૧૨
बाणलिङ्गाधिकार अ. १४ शानप्रकाश दीपार्णव पीतवर्ण च यल्लिङ्ग श्वेतविंदुविभूषितम् । म्रियते स्थापकः कर्ता इदृशं यत् प्रतिष्ठयेत् ॥ १६ ॥ श्वेतवर्ण च यल्लिङ्ग सर्वविंदुविभूषितम् ।
सर्वनाशकरं प्रोक्त मतिमान् वर्जयेत् सदा ॥ १७ ॥ જે લિંગ લાલ વર્ણનું હોય અને તેમાં કાળા છાંટા હોય તેવું લિંગ સ્થાપન કરનારનું મૃત્યુ કરાવે છે. અને તે યજમાન, સ્થાપક અને પૂજનારાને ભય ઉત્પન્ન કરે. શ્યામવર્ણ લિંગમાં પીળા ટપકાં હોય તે તે સર્વનાશ કરનાર કહ્યું છે. તેથી તે બુદ્ધિમાન પુરૂએ તજવું. પીળા વણના લિંગમાં સફેદ છાંટા હોય તે તેના સ્થાપક તથા કરાવનાર એ બન્નેનું મૃત્યુ થાય. સફેદ વર્ણના લિંગને સર્વ વર્ણનાં રંગબેરંગી ટપકાં હોય તે તે સર્વનાશ કરનાર લિંગ જાણવું. તેથી બુદ્ધિમાન પુરૂએ તેવાં લિંગે તજી દેવાં. ૧૪-૧૭ શુભલિંગ
श्वेतं च यदि वा कृष्ण पीतं नीलं च यद्भवेत् ।
श्वेतरेखासमायुक्त तल्लिङ्गं सर्वकामदम् ॥ १८ ॥ સફેદ, શ્યામ, પીળું, નીલ (વાદળી) રંગનું જે બાણલિંગ હોય તેમાં જે સફેદ રેખાઓ હેય તે તે લિંગ સર્વ ઈચ્છિત ફળને દેનારું જાણવું. ૧૮
ऊर्ध्वस्थूलं कृशं चाधो यदा लिङ्ग निवेशयेत् ।
तदा भोग विजानीयात् पुत्रपौत्रादिवर्धकम् ॥ १९ ॥ જે બાણલિંગને ઉપરનો ભાગ જાડે અને નીચેનો ભાગ કંઈક પાતળે હોય, તેવું લિંગ ભેગને આપનારૂં જાણવું. તે પુત્રપૌત્રાદિ પરિવારને વધારનારું છે. ૧૯
ऊर्ध्व कृशं यदा लिङ्ग स्थूलं चाधो निवेशयेत् । भोगहीनं भवेत्तस्य संसारस्थितिकारणम् ॥
भर्तारविहिना नारी यथा विधव उच्यते ॥ २० ॥ ૧. શુકનીતિ પ્રકરણ ૪– “વારિને
તામુકત છે. रत्नजे गण्डकोद्भूते मानदोषो म सर्वथा ॥ पाषाणधातुजायां तु मानदोषो વિચિત્તવ” પર બાણલિંગ કે સ્વયંભુ બાણુ, ચંદ્રકાંત મહિના કે રત્નના કે અંડકી નદીમાંથી ઉદ્દભવેલ લિંગમાં માનદ સરથા ન ગણવા. પરંતુ પાષાણુને ધાતુના લિંગમાં માનષિોને વિચાર કર.
૨. જ્ઞાનરત્નકેશે – જીલ્લા દૂ પૂર્વ તામિળ, નીચે મૂળમાં પાતળું અને ઉપર જાડું બાણુલિંગ (શુભ) જાણવું
-
Page #355
--------------------------------------------------------------------------
________________
વારિધિ સ. ૨૪ જાનારા રીવાળા
૨૧૩ જે બાણલિંગ ઉપર પાતળું હોય અને નીચે જાડું હોય તેવું લિંગ ભેગહીન જાણવું. જેમ પતિ વિનાની વિધવા સ્ત્રી સંસાર સ્થિતિનું કારણ કહેવાય છે તેવું તેને જાણવું. ૨૦
लिङ्गेनापि परित्यक्ता पीठिका या तथैव च ।।
पासादे पीठिका चैव वेदिका कुंड मंडपे ॥ २१ ॥ પ્રાસાદ, વેદી, કુંડ, અને મંડપને જેમ પીક હેય છે, તેમ જ લિંગને પઠિકા જળાધારી ન હોય તે તે ફળદાયક નથી. ૨૧ નાનાં શિવાલયો માટેના અપવાદરૂપ સામાન્ય નિયમ–
वृषभो द्वारशूलं च तथा ध्वजपताकयोः ।
इच्छामाने न कर्तव्य नियमो नैव जायते ॥ २२ ॥ પિઠી, દ્વાર, ત્રિશુલ, વિજા અને પતાકા એ સર્વ ઈચ્છા માનથી ન કરવું એ નિયમ નથી. આ નિયમ ગ્રામ્ય નાના શિવાલય માટે જાણ. ૨૨
ध्वजवंशश्च कर्त्तव्यो मानेन शिखरस्य च ।
'इच्छयान्यं च कारयेत् यथाप्राप्तिश्व कारके ॥ २३ ॥ ધ્વજાદંડ શિખરના માનથી જ કરે; પરંતુ (ગ્રામ્યના નાના શિવાલયને) કરનારને જેવું મળે તેવું કરે તેને દેષ નથી. ૨૩
शिवोक्तेन विधानेन प्रतिष्टा पंच कारयेत् ।
एकथा स्थापित लिङ्ग नित्यं च यस्य साधकः ॥ २४ ।। શિવજીએ કહેલ વિધિ પ્રમાણે એકવાર લિંગ પ્રતિષ્ઠિત સ્થાપિત કર્યા પછી અન્ય જુદા જુદા સમયે પાંચ પ્રકારે વિધિ) પ્રતિષ્ઠા કરવી. તેમજ સાધકે લિંગની હંમેશા પંચવિધ પ્રતિષ્ઠા પૂજા કરવી. ૨૪
૧. લોક ૨૨-૨૩ને ઘટીત અર્થ વ્યવહારમાં સમજીને કરવાનું છે. નાના ગામડા ઓમાં અઢ૫ દ્રવ્યથી સંકોચથી કરનારાઓને સામાન્ય નિયમ તરીકે અપવાદ જેટલી છૂટ શાસ્ત્રકારોએ આપી છે. કેટલાક ગ્રંથોમાં એવા આચાર્ય ષિ મુનિઓએ અપવાદ રૂપ માર્ગ આપેલા છે તેને અર્થ સમજનોએ કયારે અને કયાં વ્યવહારમાં મુકવો તે બુદ્ધિથી . વિચારવાનું છે. તલવાર આપી છે, પણ તે જ્યાં ત્યાં વાપરવા માટે નહિ; પ્રસંગે આત્મરક્ષણ માટે જ છે. અપવાદને નિયમ-પ્રમાણુ તરીકે ન મુકવું જોઈએ.
પાંચ પ્રતિષ્ઠાનો અર્થ લિંબ ઉથાપન કરવાનું નથી. પરંતુ સ્થાપિત લિંગને કદી પણ ઉથાપન ન થાય, પરંતુ તેની પ્રતિષ્ઠા વિધિ જુદા જુદા પાંચ સમયે પ્રતિષ્ઠા જેવા ઉત્સવ કરવાથી લિંગ કે પ્રતિમાનું તેજ વધે છે તેમ માહાપ પણ વધે છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૧૪.
વારિધિr . ૨૪ જ્ઞાનારા રીપfa લિંગની પંચવિધ પ્રતિષ્ઠાનું ફળ
पंचविध प्रतिष्ठाप्य तस्य पुण्यं वदाम्यहम् । __बाणलिङ्गे तु तेजाढ्यं चतुर्वर्णसुखावहम् ॥ २५ ॥ પાંચ પ્રકારે પ્રતિષ્ઠા કરેલ લિંગથી જે પુણ્ય થાય છે તે હું કહું છું. તેથી બાણલિંગ તેજવાળું થાય છે. તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણને સુખદાયક થાય છે. ૨૫ પીઠિકાની બીજીવાર પ્રતિષ્ઠા થઈ શકે
पीठिका कारयेदन्या पुनस्तु स्थापयेद् ध्रुवम् ।
न च दोषो भवेत्तत्र विशेषपुण्यं लभेन्नरः ॥ २६ ॥ લિંગની તે એક જ વાર (સ્થાપિત) પ્રતિષ્ઠા થાય. પણ કારણસર બીજીવાર પણ સ્થાપન કરી શકાય. તેમાં દોષ નથી. તેમાં મનુષ્ય વિશેષ પુણ્ય પ્રાપ્ત કરે છે. ૨૬ લિંગ સ્થાપનાનું માહાત્પ અને ફળ
धर्मार्थकामसौख्य च बाणलिङ्ग प्रसाधयेत् । सर्वसिद्धिकरं चैव इंद्रपुत्रफलप्रदम् ॥ २७ ॥ सर्वयज्ञतपोदान-तीर्थवेदेषु यत्फलम् ।
तत्फल कोटिगुणित प्राप्यते लिङ्गस्थापनात् ॥ २८ ॥ બાણલિંગના પૂજનથી ધર્મ અર્થ કામ અને સુખ પ્રાપ્ત થાય છે. તથા સર્વ સિદ્ધિને કરનારું અને પુત્રની પ્રાપ્તિ દેનારૂં છે. સર્વ પ્રકારને યજ્ઞ, તપ, દાન, તીર્થ અને વેદનું જે ફળ પ્રાપ્ત થાય છે તેનાથી કરોડગણું ફળ લિંગની સ્થાપનાથી થાય છે. ૨૨૮
यो लिङ्गस्थापयेदेक विधिपूर्व सदक्षिणम् । सर्वागमोदित पुण्यं कोटिगुणं लभेन्नरः ॥ २९ ॥ मातरः पितरश्चैव एवं तद् वहते प्रियम् ।
कुलिक विंशतिः सूर्यः ततो गच्छेत् परागतिम् ॥ ३० ॥ જે મનુષ્ય એક પણ લિંગને વિધિપૂર્વક દક્ષિણ સહીત સ્થાપન કરે છે તે મનુષ્ય આગમોમાં કહેલ પુણ્યથી પણ કરેડગણું પુણ્ય પ્રાપ્ત કરે છે. લિંગ સ્થાપનાથી પિતાનું અને માતા અને પિતાનું કલ્યાણ થાય છે. તથા દશ પેઢી આગલી તથા દશ પેઢી પાછલી એમ વશ પેઢી સુધીનું કલ્યાણ થાય છે અને સૂર્ય રહે ત્યાં સુધી તે પરમગતિને પ્રાપ્ત કરે છે. ૨–૩૦
Page #357
--------------------------------------------------------------------------
________________
बालिगाधिकार अ. १४
ज्ञानप्रकाश दtara
शतबार कुरुक्षेत्रे सहस्र जान्हवीषु च ।
नर्मदायां च लक्षण कोटिं च कुरुजाङ्गुले ॥ ३१ ॥ कृत्वा स्नानं च पिण्डं च हुतं दानं च भोजनम् । गुणितं कोटिवारं च सर्वपुण्यं लभेन्नरः ॥ ३२ ॥ स्थापिते चैतु देवकल्पाभिदि । विमानकांचनारुढो देववाद्यैस्तु वाद्यते ॥ ३३ ॥ भ्रमते सुरलोके च छिन्नसंसारबंधनः । सर्वसिद्धिकरं चैव सर्वकामफलप्रदम् ॥ ३४ ॥
પ
કુરૂક્ષેત્રમાં એકસેવાર; ગંગાજીમાં હારવાર; નર્મદાજીમાં લાખવાર; કુરૂજાગલ દેશમાં કરાડવાર સ્નાન, પિડદાન, યજ્ઞાહુતિ, દાન અને બ્રાહ્મણ ભાજન કરાવવાથી જે પુણ્ય થાય છે તેથી કરોડગણું પુણ્ય દેવગણુથી વર્દિત એક શિવલિંગ સ્થાપન કરનાર મનુષ્ય પ્રાપ્ત કરે છે. દેવાનાં વાજીંત્ર સાથે સૈાનાના વિમાનમાં આરૂઢ થઈ તે મનુષ્ય દેવલાકમાં ભ્રમણ કરે છે. અને સંસારના અંધનથી મુક્ત થાય છે. અને સર્વદ્ધિ પ્રાપ્ત કરે છે. સર્વ કામનાનું ફળ પ્રાપ્ત ३२ छे. ३१-३४
શિવતીર્થંદક લક્ષણ
धातवे शतहस्तेषु वाणे पंचशतेषु च । स्वयंभू सहस्रहस्तेषु शिवतिर्थोदकं स्मृतं ॥ ३५ ॥ स्नानंकृते महत् पुण्यं लिङ्गादिषु दिशं प्रति । लंघिते व महत्पापं शिवस्नानोदके नृणाम् ॥ ३६ ॥ बाणलक्षणहीनेऽपि यत्र वै रोच्यते मनः । तत्र पूजां प्रकुर्वित धर्मकामार्थमोक्षदम् || ३७ ।।
ધાતુના લિંગથી સે હાથ સુધી, ખાલિંગથી પાંચસેા હાથ સુધી અને સ્વયંભુ લિંગથી હજાર હાથ સુધી શિવતીર્થાંશ્વક જાણવું. લિંગની દિશા તરફ મુખ રાખીને સ્નાન કરવાથી માટું પુણ્ય થાય છે. શિવ પ્રનાલનું નિર્માલ્ય ખાળ ઓળંગવાથી માટું યાપ થાય છે. ખાણલક્ષણ હાય ન હોય પરંતુ જો મનને
Page #358
--------------------------------------------------------------------------
________________
૨૧૬
बाणलिङ्गाधिकार अ, १४ ज्ञानप्रकाश दीपार्णव રૂચે તેમ હોય તો તેનું પૂજન કરવાથી ધર્મ, કામ અને અર્થને લાભ મેળવી અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. ૩૫-૩૬-૩૭ पाkिt-rmारी--
बाणलिङ्गे तु लिङ्गनामाणे च स्वयंभूवे । पीठं प्रासादरूपं च यथेष्ट कारयेत् सुधीः ॥ ३८ ॥ पीठिका दर्पणाकारा जगत्यां च परिक्षिपेत् । उमा तु पीठिका ज्ञेया लिङ्ग शंकर उच्यते ॥ ३९ ॥ लिङ्गयामे पृथुपिंडं यामे त्रिगुणविस्तरम् । प्रणालं निर्गमे भागः तत्तुल्यं चाप्रमर्धकम् ॥ ४० ॥ शैले शैलं धातु धातौ दारुजे दारवं कृतं ।
पुल्लिङ्गकृते लिङ्गे स्त्रीलिङ्गभिस्तु पीठिका ॥४१॥ બાણલિંગ, રાજલિંગ, આર્જલિંગ અને સ્વયંભુ લિંગને પ્રાસાદની જગતની જેમ યથેષ્ઠ પીઠ કરવું. જળાધારી દર્પણના આકારની જગતીની જેમ લિંગની ફરતી કરવી. પીઠિકા--જળાધારી ઉમાસ્વરૂપ અને લિંગ શિવરવરૂપ જાણવું. લિંગ જેટલું પહોળું હોય તેટલી પીઠિકા (જળાધારી) જાડી કરવી અને તેનાથી ત્રણગણી પહોળી કરવી. તેને લિંગની પહેળાઈ જેટલી) એક ભાગ નીકળતી પરનાળ કરવી. તે પરનાળ અર્ધભાગ આગળ રાખવી. શૈલ પાષાણના લિંગને પાષણની, ધાતુને ધાતુની અને કાષ્ટને કાણની જળાધારી કરવી. પુલિંગ પાષાણનું લિંગ કરવું અને સ્ત્રીલિંગ પાષાણની જળાધારી કરવી. ૩૯-૪૧
पूर्वोत्तरे शुभं नालं शिवस्नानं न लङ्घयेत् । शिवस्नानोदक गूढ-मागे चंडमुखे क्षिपेत् ।। ४२॥ चंडलक्षणं वक्ष्यामि जगत्युपरि स्थापयेत् । पादोने वा त्रिभागोने पीठिकोच्यमानतः ॥ ४३ ॥ उच्छ्येच्चण्डकं कुर्यात् स्थूल भीष्माननं तथा । पीबन्तं च तथा माक्षं विकृताननभूर्ध्वगम् ।। ४४ ॥
Page #359
--------------------------------------------------------------------------
________________
बाणलिङ्गाधिकार अ. १४
शानप्रकाश दीपाण'व
ર૧૭
। अगली
• મોટી ગાર
શિવ પ્રનાલ અને ચંદ્રનાથ નિર્માલ્ય પ્રાસાદ કે શિવની જળાધારીની પ્રણાલ=પરનાળ પૂર્વ કે ઉત્તરમાં રાખવી (પૂર્વ પશ્ચિમ મુખને ઉત્તરે અને ઉત્તર દક્ષિણ મુખને પૂર્વે રાખવી). શિવસ્નાન જળ ઉલ્લંઘન ન કરવું. શિવરનાનેદક ગુઢ માથી બહાર કાઢવું; અગર ચંડના મુખથી ગુપ્ત રીતે જમીનમાં જાય તેમ કરવું. હવે ચંડનાથનાં લક્ષણ કહું છું. જગતીની ઉપર પીઠના પિyભાગે કે ત્રીજાભાગે હીન અગર પીઠ (કામદ પીઠ) બરાબર ઉંચા માનને ચંડનાથ કરવો. તે સ્થૂળ શરીરવાળે ભષ્મ કાયાને, મેટા પેટવાળો, બે હાથે શિવરનાનેદક-શિવનિર્માલ્ય પીતો હોય તે કરે. (પીધેલું પાણી–શિવસ્તાદક ચંડના ગુદામાર્ગથી ભૂમિમાં જાય તેવી રચના કરવી.) ૪-૪૩–૪૪. નંદી પ્રમાણ
नंदीश्वरं ततो वक्ष्ये यदुक्तं पूर्वमेव हि । ब्रह्माधात् विष्णुभागान्तं कल्पयेत्तस्य चोच्छ्रयम् ॥ ४५ ॥ पादाधिको भवेज्जेष्ठः कनिष्ठः पादवर्जितः ।। तदुच्छूयं च विभजेद् भागैः पंचभिरेव च ॥ ४६॥ तत्र भागप्रमाणेन सप्तभागायतो भवेत् ।
घंटाचामरघर्घरमालालंकारभूषितम् ॥४७॥ . શિવાજ સજાવાનો વિવંશજોતો gs: (વાસ્તમજ). શા. ૨૮
Page #360
--------------------------------------------------------------------------
________________
વાર્જિધિર . ૨૪ નિખારા પિત્તળ शंगाभरणमप्येवं कुंडिकाग्रे समोदकः । मोदका वृषवक्त्राग्रे तापसरूपकः कृतः ॥ ४८ ॥ बाणलिगे दृषं कुर्यात् स्वयंभूमुखमन्मये ।
शतसहस्रलिङ्गेषु वृषो न्यूनाधिको विदुः ॥ ४९ ॥ નંદીશ્વરનું (માન પ્રમાણ) જે હા . પહેલાં કહેલું છે તે કહું છું. રાજ લિંગના બ્રહ્મભાગ ઉપરથી વિષ્ણુભાગ સુધીનો નદી ઉંચે કરે. તે પ્રમા.
માં થો ભાગ વધારવાથી જેમાન અને ચે ભાગ તજવાથી કનિષ્ઠમાન જાણવું. તે આવેલ ઉંચાઈના પાંચ ભાગ કરવા. અને તેના ભાગ પ્રમાણથી સાત ભાગ નંદી લાંબે બેઠેલો કરો. ગળે ઘંટ તથા ઘુઘરાની માળાઓથી શેભતે કરે. નંદીનાં શિંગડાંઓ પણ આભુષણ યુક્ત કરવાં. લાડુ ભરેલ કુંડીનું પાત્ર નદીના મુખ આગળ મૂકવું. તાપસ-ભક્ત કે બટુકનું રૂપ કરવું. બાણલિંગને (માન સહીત વૃષભ=) નંદી કરો. પરંતુ સ્વયંભૂલિંગ, મુખલિંગ, પાર્થિવલિંગ, સહજાર-લાખ લિંગ (સમુહ) આગળ નદી નાને માટે પ્રમાણુથી કરવામાં દોષ નથી. ૪૫-૪૯ નંદીનું અન્ય પ્રમાણ--
लङ्गयामे समो दैर्ध्य उच्छ्ये पीठिका समः ।
सप्तभागायतो वृषः पंचभागोचतो भवेत् ॥ ५० ॥ રાજલિંગના જેટલે નંદી લો અને પીઠિકા જેટલે ઉંચે નંદી કર, ઉંચાઈમાં પાંચ ભાગ કરી સાત ભાગને ની લાંબા કર. ૫૦
!
!
૧. વિષ્ણુન્નાગ એટલે જળાધારીના માળા સુધીને જાવે. પરંતુ વર્તમાન કાળમાં જે જળાધારી પાતળા મા૫ને થઈ રહી છે તે અશાસ્ત્રીય છે. સાત જળાધારી ડાકલીના આકારની રાજલિંગના અધ્યાયમાં વિસાય સાથે આપેલી છે. વળી નદીના માટે સામાન્ય રીતે લોક્તિ છે કે શિવ પર વૃષભની દષ્ટ પડે તેવી રીતે મુકવે. નંદીની નીચે બેઠકની પાટલી કરીને તેને સ્થાપવો.
Page #361
--------------------------------------------------------------------------
________________
૨૧
પાઝિશિકાર ૨૪ શાના રીવાર વાહન સ્થાપન પદ અને દૃષ્ટિ–
वाहनं यस्य देवस्य तत्तस्याग्रे प्रकल्पयेत् । एक द्वि त्रि चतुः पंच षट् सप्त पदान्तरे ॥ ५१ ॥ मूर्तिस्थाने तु कन्या मूलस्तंभैश्चतुष्किका ।
वृषस्य विष्णुभागान्ते लिङ्गे द्रष्टिं नियोजयेत् ॥ ५२ ॥ દેવ વાહનનું સ્થાન પ્રાસાદના આગળના ભાગમાં રાખવું. તે મૂળ સ્થાન ગર્ભગૃહથી એક, બે, ત્રણે, ચાર, પાંચ, છ અગર સાત પદના અંતરે રાખવું. ગર્ભગૃહના પદ પ્રમાણે ચતુષ્કિકા=(કી અગર મંડપ) કરે. શિવલિંગના વાહન નંદીની દષ્ટિ વિષ્ણુભાગ (જળાધારીના મથાળા) બાબર રાખવી. ૫૧–પર
पादजानुकटिर्यावदाया वाइनस्य दृक् ।
गुह्यनाभिस्तनान्तं वा त्रिविधो वाहनोदयः ॥५३॥ દેવ વાહનની દૃષ્ટિ દેવને પગ બરાબર, જાંગ બરાબર, કેડ બરાબર રાખવી. અને વાહનને ઉદય મૂળનાયક દેવના (૧) ગુહાભાગે, (૨) નાભિના ભાગે કે (૩) સ્તન બરાબર એમ ત્રણ પ્રકારે રાખવે. (અહીં વાહનનું કદ પ્રમાણ તથા દષ્ટિકમાણ કહ્યું છે). ૫૩ નંદી સ્થાપન પદનું બીજું માન
गर्भाध षड्गुणं कृत्वा मंडपग समन्वितम् ।
एवं वृषभान्तरं कार्य-मूर्ध्वं पीठिकासमम् ॥ ५४ ॥ ગર્ભગૃહના અર્ધભાગના માનને છ ગણું કરવું; તેમાં મંડપના ગર્ભનું માન મેળવવું. જે માન આવે તેટલા અંતરે નંદી (પિઠીયો) સ્થાપન કર.૨ ૫૪
૧. દેવના વાહનનું સ્થાન માપમાં પણ સામાન્ય રીતે થાય છે. દ્રવિડમાં નંદીનું થાન મં૫થી બહાર બીજે મા૫ અગર ચોકી કરીને વાહનનું સ્થાન ખાસ અલાયદું કરે છે. ઉત્તરમાં પણ કોઈક સ્થળે તેમ જોવામાં આવે છે. દ્રવિડની આ પદ્ધતિ આપણું નાગરાદિ શિલીના ગ્રંથને મળતી છે. તે બરાબર એમ છે. દ્રવિડમાં નદી વણા વિશાળ કેટલેક સ્થળે મુકેલા છે. હદીશ્વરમાં સાળ ફૂટ લાંબી નદી ખાસ અલાયદા મંડપમાં શિવ સન્મુખ પધરાવેલ છે.
૨. નદી અને શિવની વચ્ચે મિસ્થાપન કરવાની પદ્ધતિ આપણા દેશમાં વિશેષ કરીને છે. તેના કારણમાં મહર્ષિ ગઈ કહે છે
Page #362
--------------------------------------------------------------------------
________________
લિગ પચત્ર
बाणलिङ्गाधिकार अ. १४
प्रकाश दीपाव
प्रथमं लिङ्गपरिधि - द्वितीयं पीठविस्तरः | सूत्रं तृतीयं पीठाच लिङ्गोद्भवं वृत्तसूत्रम् ॥ ५५ ॥
स्यात् सूत्रं चतुर्थलिङ्ग मनाला पृथुत्वभावः । भूमेर्लिङ्गशिरोन्तं च वक्रसूत्रे हि पंचमम् ॥ ५६ ॥
લિંગ પ'ચસૂત્રની વિધિ કહે છે. (૧) લિંગની ફરતું ગેાળ સૂત્ર એ પ્રથમ, (૨) તે સૂત્ર પ્રમાણે પીઠિકાના વિસ્તાર--પહેાળાઇ કરવી. (૩) ત્રીજું તે સુત્ર પ્રમાણે જળાધારીથી ગાળાઈમાં ઉંચું લિંગ રાખવું. (૪) ચેાથુ’લિંગ સહિત પરનાળ સુધીનુ' તેટલુંજ સૂત્ર રાખવુ, અને (૫) પાંચમું સૂત્ર જમીનથી લિંગના શિશ ભાગ જેટલું ત્રાંસુ સૂત્ર. આ રીતે લિંગ પૉંચસૂત્ર જાણવું. જો આ પાંચે સૂત્ર ખરાખર મળી રહે તે જ ખરાખર વિધિસર જાણ્યું. ઓછા વસ્તુ ન રાખવુ.
૫૫-૫૬.
લિંગ પ્રવેશ—
लिङ्ग न प्रविशेद् द्वारादाकाशात्प्रविशेद्धित्तम् । उत्तरगोर्ध्वभागे वा प्रवेशो भवति क्वचित् ॥ ५७ ॥ अन्यमार्गे प्रवेशस्तु देशभङ्गादिकं भवेत् । अतः शास्त्रानुसारेण कर्त्तव्यो विबुधैर्जनैः ॥ ५८ ॥
अजयोः खरयोश्चैव दंपत्यो गुरुशिष्ययोः । नंदी शंकरयचैव पूर्वपूण्यं व्ययोहृतः ॥ कूर्मईश्वरस्वरूपाणां स्थापनं कुर्यात् ॥ इति गर्ग संहिता ॥
કરાના ટાળા કે ગદર્ભના ટાળાં વચ્ચે, પુરૂષ અને તેની પત્નિ વચ્ચે, ગુરૂ અને શિષ્યની વચ્ચે, નદી અને શિવની વચ્ચે થઇને ચાલવાયો પૂર્વ ભવના પુણ્ય હાય છે તેથી નદી અને શિવની વચ્ચે ઇશ્વર સ્વરૂપ એવા ધૂમ સ્થાપન કરવા. (તેથી દાષ લાગતા નથી.)
ક્રુ.લિ'ગપ્રવેશ પ્રતિષ્ઠા સમયે દ્વારમાંથી ન કરાવવા. તે બાણુલ ગને માટે શગર તા નાના ટર્તા ગને માટે બરાબર છે. પરંતુ પ્રામાો સાિર પ્રાસાદામાં લિંગ આઠ દશ ફૂટ લાંબા અને અઢી ત્રણ ફૂટ વ્યાસના હોય તેવા ભારે લિગા માટે અપવાદ છે. તેના પ્રવેશ દ્વારમાંથી કરાવવાનું વિધાન પ્રતિષ્ઠા થામાં છે. પણ તે આવા માટા લિંગ માટે જ અપવાદ છે. નિ કે બાલિગા માટે. રેશની વસ્ત્રથી લિંગને બાંધીને ઉપરથી સભાનાને લિંગ ઉતારે છે. બાકી જો અપવાદને રાખવી ડેય તે તિર્લિંગને ગર્ભગૃહમાં બધી અધિષ્ટાન પ્રાણપ્રતિષ્ઠાની વિધિ કરાવવી. આથી કાપ પ્રશ્નજ રહેતા નથી.
Page #363
--------------------------------------------------------------------------
________________
. वाणलिङ्गाधिकार अ. १४ ज्ञानप्रकाश दीपार्णव
૨૨૧ લિંગને પ્રવેશ શિવાલયના ગર્ભગૃહના દ્વારમાંથી ન કરાવે. પરંતુ આકાશ માગે (એટલે ઘુમટમાં તેવી જગ્યા રાખીને) લિંગ પ્રવેશ કરાવો, અગર શિખરના શુકનાસમાંથી ગર્ભગૃહમાં ઉપરથી ઉતારી પ્રવેશ કરાવ, અથવા દ્વાર ઉપરના ઉત્તરંગના ઉપલા ભાગમાંથી કવચિત પ્રવેશ થાય છે.
આથી અન્ય માર્ગથી લિંગ પ્રવેશ કરાવવામાં આવે તે દેશભંગ આદિ અનિષ્ટો ઉભાં થાય છે. એટલા માટે શાસ્ત્રાનુસાર શાસ્ત્રના પારંગત વિદ્વાનેએ ઉપરોક્ત રીતે લિંગ પ્રવેશ કરાવ. ૫–૫૮ દેવ પ્રદક્ષિણે વિચાર–
एका चंडी स्वौ सप्त तिस्रो दद्याद् विनायके ।
चतस्रो वासुदेवस्य शिवस्यार्दा प्रदक्षिणा ॥ ५९ ।। દેવીની મંદિરમાં એક પ્રદક્ષિણા ફરવી, સૂર્યને સાત ગણપતિને ત્રણ, વિષ્ણુને ચાર અને શિવને અરધી પ્રદક્ષિણા ફરવી. ૫૯ શિવ પ્રદક્ષિણ વિચાર--
वृष चंड वृष चैत्र सोमसूत्रं पुनपं ।
चंडं च सोमसूत्रं च पुनश्चंड पुनर्हषः ॥ ६० ॥ તિથી શિart વાતૃવિશrat #ારાજા રજા
बाणलिङ्गाधिकारे चतुर्दशोऽध्यायः ॥ १४ ॥ શિવની અરધી પ્રદક્ષિણાને મર્મ એ છે કે પ્રથમ નંદી પાસેથી સવ્ય પ્રદક્ષિણ ફરીને બનાવે નમન લેવા ચંડ પાસે જવું. ત્યાંથી અપસવ્ય (પાછું) નંદી પાસે આવી, સેમસૂત્ર કહેતાં અપસવ્ય માર્ગ નંદીથી પ્રનાલ પાસે જવું. ત્યાંથી પાછા સવ્ય માર્ગ નંદી પાસે આવી ચંડ પ્રનાલ પાસે જઈને સેમસૂત્ર અપસવ્ય પાછું ફરી વળી સભ્ય ચંડ પ્રનાલ પાસે જઈ (અપસવ્ય) નંદી પાસે આવવું. (આ શિવાર્થ પ્રદક્ષિણા જાણવી). ૬૦
ઇતિશ્રી વિશ્વકર્મા વિરથિત જ્ઞાનપ્રકા દીપાવને વાસ્તવિલાના માણલિંગાધિકાર પર શિપ વિશારદ પ્રભાસકર ઓઘડભાઈ એમપરા શિલ્પશાસ્ત્રીએ રચેલી શિપww કમની ભાષાટીકા સાથેના
ચમે અમારા સમ,
Page #364
--------------------------------------------------------------------------
________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे पंचदशमोऽध्यायः ॥
॥ वृषभ - लक्षणम् !
श्रीविश्वकर्मा उवाच -
अथातः सम्प्रवक्ष्यामि वृषभं दिव्यलक्षणम् । प्रयत्नेन यथाशास्त्र यथोक्तं विश्वकर्मणा ॥ १ ॥
શ્રી વિશ્વકર્મા કહે છે કે હવે હું દિવ્ય લક્ષણવાળા વૃષભ (નંદી=પેાડીયા)નાં સ્વરૂપ જે પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે તે પ્રમાણે કહું છું.
વૃષભ માન
स भवति यथाभेदे - ज्येष्ठमध्यमकन्यसैः ।
ज्येष्ठस्तु नवभागच उच्छ्रये सप्तभागिकः ॥ २ ॥
તે વૃષભ જેક, મધ્યમ અને નિષ્ઠ એ ત્રણ ભેદુ વડે અને છે. જેમાનના વૃષભની લઆઈના નવ ભાગ અને ઉંચાઈના સાત ભાગ કરવા. ૨
प्रासादस्य तु मानेन गर्भगृहस्य मानतः ।
लिङ्गमानं प्रमाणं तु तन्माने वृषभो भवेत् ॥ ३ ॥ अन्यथा न कर्त्तव्यं कर्त्तव्यं शुभदायकम् ।
પ્રાસાદના માનથી અને ગગૃડુના માનથી લિંગની લંબાઇનુ જે પ્રમાણ આવે તે માનને લાંબા નદી કરવા. મા વગર કરવા નહિ. પ્રમાણથી કરવાથી શુભ ફળદાયક જાણવું. ૩
वृषभनु ज्येष्ठभान-
वक्त्रं साद्विभागं च ग्रीवा सार्द्धभागिका ॥ ४ ॥ सार्द्धभागस्ततः स्कंध - खिसा पृष्ठमेव च । पादव सार्थी द्विभागस्तु पिंडे सार्द्धभागिके ॥ ५ ॥ शृंगान्तरं भागमेकं यावत् कर्णान्तरं तथा ।
ज्येष्ठमानं विधियते मध्यमो वृषभः शृणु ॥ ६॥
નદીની લંબાઈના નવ ભાગમાંથી અઢી ભાગનું મુખ દાઢ ભાગનું, માંધ દેઢ ભાગની, પીઠે સાડાત્રણ ભાગની, પગ
કરવું, ગળું દોઢ કે એ
Page #365
--------------------------------------------------------------------------
________________
वृषभ लक्षणम् अ. १५ ज्ञानप्रकाश दीपार्णव
૨૧૩ ભાગના, પગની જાડાઈ દેઢ ભાગની બને છંગ (શીંગડા)નું અંતર બને કાનની વચ્ચેનું એકેક ભાગનું રાખવું. આ પ્રમાણે જયેષ્ઠ માનના વૃષભનું પ્રમાણ કહ્યું. હવે મધ્યમાનના વૃષભ લક્ષણ સાંભળે. ૪-૫-૬
વૃષભનું માધ્યમ માન
अष्टभागो भवेद् दीर्धे उच्छ्रये तु षड्भागिकः । वक्त्रं सपादं द्विभागं ग्रीवा सपादभागिका ॥ ७ ॥ सपादभागं स्कंधं च पृष्ठं तु सपादत्रयम् । पादौ द्वौ सार्द्धभागैस्तु खुरिका चार्द्धभागिका ॥८॥ घुघुरं चार्द्धभागं तु श्रृङ्गमूले द्विनेत्रकम् ।
ક્રિનેત્રે ૨ તતઃ પૃદય મર્ છે ? મધ્યમાનનાં વૃષભ લક્ષણ કહે છે. તે લંબાઈમાં આઠ અને ઉંચાઈમાં છ ભાગને કરે, મુખ સવા બે ભાગનું, ગળું સવા ભાગનું, સ્કંધ (ખાંધ) સવા ભાગને, પીઠ સવાત્રણ ભાગની, પગ દેઢ ભાગના; ખરી અરધા ભાગની, ઘુઘરૂ અર્ધભાગનું, શિંગડાના મૂળમાં આંખો કરવી, બને શિંગડાનું અંતર આંખોના અંતર જેટલું રાખવું. ૭-૮-૯ વૃષભ કનિષ્ઠ માન--
एवं श्रृङ्गान्तरं प्रोक्तं मानो हि वृषभस्य च । अतः कनीयस वक्ष्ये यथा रुद्रेण भाषितम् ॥ १० ॥ सप्त पंचविभागेन आयामे चोच्छ्ये बुधः । तत्र भागोदितं कृत्वा शान्तिकं पौष्टिकं भवेत् ॥ ११ ॥
રજા માળ ......વિજિજે ! વૃષભનું શૃંગાન્તર કહ્યું. હવે મહાદેવજીએ કહેલું વૃષભનું કનિષ્ઠમાન કહું છું. સાત ભાગ લંબાઈ અને પાંચ ભાગ ઉચાઈને વૃષભ કરવો. આ ભાગ પ્રમાણે નંદી કરવાથી શાંતિદાતા અને પુષ્ટિદાતા થાય છે. મુખ્ય બે ભાગનું કરવું. એ વિધિથી સર્વથી જાણવું. ૧૦-૧૧
Page #366
--------------------------------------------------------------------------
________________
૨૨૪
DRAWN-BY!
KHAGWAN JI. M. SOMPURA24-12-1959
वृषभ लक्षणम् अ. १५
શુભાશુભ વૃષભ લક્ષણ-
ज्ञानप्रकाश दीपाव
PO.STHAPATI
लक्षणहीने हरेद्राजा कर्णहीने तथा प्रजा ॥ १२ ॥
शृङ्गहीने हृतं द्रव्यं स्कंधहीने दुर्भिक्षकम् । पादहीने हरेद् बंधु तथा पादपनष्टकम् || १३ ॥ एतस्य च महादोषा वृषभस्य तु वर्जिता । tet लक्षणहीनं दूरितः परिवर्जयेत् ॥ १४ ॥ स भवेत्तस्य दातारं हृषभं सौख्यदायकम् । कार्यों लक्षणसंयुक्तश्चान्यथा अशुभकरः ॥ १५ ॥ गुणदोषान् न जानाति तं शिल्पिनं तु वर्जयेत् ।
વૃષભ લક્ષણહીન હાય તા રાજાને, કાનહીન હોય તેા પ્રજાને હાનિકર્તા છે. શિગડાહીન હેાય તે દ્રવ્યની હાની કરાવે; ખાંધહીન હોય તા દુકાળ પડે; પગહીન હોય તે અધુના અને પગના નાશ કરે; એ રીતે વૃષભના માટા દોષ लगुवा આવા લક્ષણથી હીન વૃષભને વજ્ર વાતજવા, શુભ લક્ષણવાળા વૃષભ
Page #367
--------------------------------------------------------------------------
________________
શિવ અને પાર્વતીજી: દેવાંગના વિધિચિતા, ઘાનાં દેવ સ્વરૂપે
Page #368
--------------------------------------------------------------------------
________________
અણહીલપુર પાટણનો બારમી સદીની કળા-કૃતિરૂપ પંચાસરજીનો જૈન પ્રાસાદ
શિલ્પશાસ્ત્રી પ્રભાશંકર ઓઘડભાઈ શિપવિશારદ
Page #369
--------------------------------------------------------------------------
________________
वृषभ लक्षणम् अ. १५ ज्ञानप्रकाश दीपाव
૨૨૫ સુખદાયક છે. તેથી લક્ષણયુક્ત નંદી સ્થાપન કરો. લક્ષણહીન અશુભકર્તા છે. આ ગુણદેને જે શિલ્પિ ન જાણતો હોય તેવા શિપિને પણ તજી દેવો. ૧૨-૧૫, વૃષભની ઊંચાઈ--
प्रासादगर्भः क्रीयते गर्भाधन च पीठिका ॥ १६॥ लिङ्गः पीठिकामानेन तन्माने वृषभो भवेत् । अन्यथा न कर्त्तव्यं कर्त्तव्यं शुभमुत्तमम् ॥ १७ ॥
| તિ નહીશ્વર જો પશ્ચમ નિE FI इति श्रोविश्वकर्मणा कृते ज्ञानप्रकाशदीपार्णवे वास्तुविद्यायां नंदिकेश्वरलक्षणो पंचदशमोऽध्यायः ॥ १५ ॥ પ્રાસાદના ગર્ભગૃહના અર્ધભાગે પીઠિકા (વિસ્તારમાં) કરવી. પીઠિકાની પહેળાઈને માને રાજલિંગ લાંબું કરવું અને પીઠિકાની ઉંચાઈ જેટલી વૃષભની લંબાઈ કરવી. આ માનથી વૃષભ કર શુભ છે. ૧૬-૧૭
ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ પાણીને નદી કિશ્વર લક્ષણ નામને શિલ૫ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ
સોમપુરાએ કરેલ શિલ્પપ્રભા નામની ભાષા ટીકાને
પંદરમે અચાય સમાસ,
Page #370
--------------------------------------------------------------------------
________________
॥ अथ वास्तुविद्यायां दीपाणवे पोडशोऽध्यायः ॥
चतुर्विंशति-गौर्याः स्वरूपम्
श्रीविश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि गौर्यादिचतुर्विंशतिम् । चतुर्भुना त्रिनेत्रा च सर्वाभरणभूषिता ।। १ ॥ पीताङ्गी पीतवर्णा च पीतवस्त्रविभूषिता । एकवक्त्रा त्रिनेत्रा च स्वरूपे यौवनान्विता ॥ २ ॥ सुप्रभा सुतेजाद्या च मुकुटेन विराजिता । प्रभामंडलसंयुक्ता कुंडलाभरणभूषिता ॥३॥ हारकंकणकेयूरा पादयोनूपुरास्थिता ।
सिंहस्कंधे समारूढा नानारूपकरोद्यता ॥ ४ ॥ શ્રી વિશ્વકર્મા કહે છે કે હવે હું વિશ ગૌરી આદિ મૂર્તિઓનું લક્ષણ કહું છું. પ્રત્યેક ગૌરી ચાર ભુજાયુક્ત, ત્રણ નેત્રવાળી, સર્વ આભૂષણયુક્ત, પીળા વર્ણના શરીરવાળી, પીળાં વસ્ત્ર ધારણ કરેલી, એક મુખ અને ત્રણ નેત્રવાળી, યૌવનાવસ્થાવાળી, સુંદર કાન્તિ અને તેજવાળી, માથા ઉપર મુકુટ ધારણ કરેલ, પ્રભામંડળ યુક્ત, કાને કુંડળ, છાતીએ હાર, હાથે કંકણ, ભૂજામાં કેયૂર, પગમાં ઝાંઝર ધારણ કરેલી, (સાધારણ રીતે) સિંહના વાહનવાળી, અનેક રૂપ કરનારી, એવી પ્રત્યેક ગૌરી મૂર્તિ જાણવી. ૧-૪
देवगांधर्वगणेन पूजिता सुरगणैस्तथा । कृतयुगे तोतला नाम पूज्यते ब्राह्मणैः सदा ॥ ५ ॥ त्रिपुराख्या तु क्षत्रियैः सौभाग्या च वैश्यस्तथा ।
विजया शूद्रजातिभिः पूज्याश्चत्वारो ब्राह्मणैः ॥ ६॥ ૧, દીપાવ મંથનાં આ વીથ ગૌર સ્વરૂપ અને ગ્રંથમાં જોવામાં આવતા નથી. અપરાજિતસૂત્રસંતાન, રૂપમાન, રૂપાવતાર, વાસુમંજરી આદિ ગ્રંથમાં ગૌરીનાં બાર સ્વરૂપે આપેલ છે. જયારે અહીં વીશ આપેલાં છે. વળી આ માં આપેલાં ગૌરી સ્વરૂપમાં છ સ્વરૂપ ઉગ્રતામસરૂપ ચંડી જેવી છે. બાકીનાં અઢાર સ્વરૂપે રાજસચાવિક છે. અન્ય ગ્રંથમાં આપેલાં બારે સવરૂપે સાત્વિક છે, તેમાં એક ઉમ નથી.
Page #371
--------------------------------------------------------------------------
________________
चतुर्विशति गौर्या स्वरुपम् अ. १६ शानप्रकाश दीपार्णव
- ૨૭. त्रयश्च राज्यजातिभिः द्वयो वैश्यैश्च पूज्यते ।
ચૈા નામિક........................ ૭ ના દેવગણ અને ગાંધર્વ ગણેથી અને અસુરેથી પૂજાએલી, કૃતયુગમાં તે તેટલા નામથી પ્રસિદ્ધ છે. તેને બ્રાહ્મણે એ હંમેશા પૂજવી. ત્રિપુરા નામની દેવી ક્ષત્રિએ, સૌભાગ્યા નામની દેવી એ અને વિજ્યા નામની દેવી શક જાતિએ પૂજવી. આ ચારે દેવીઓને બ્રાહ્મણોએ પૂજવી. તેતલા સિવાયની દેવીઓને ક્ષત્રિઓએ પૂજવી, સૌભાગ્યા અને વિજ્યા એ બે દેવીઓ વેશ્યાએ પૂજવી, અને વિજ્યા એક દેવી દ્વાએ પૂજવી. ૫-૬-૭
ફક
તરલા દેવી ત્રિપુરા જેવી સૌભાગ્યા દેવી વિજયા દેવી ૧ તેતલદેવીનું સ્વરૂપ
दक्षिणे चाक्षमालां च तस्याधश्च कमंडलुम् । तथैव पीछिका वामे वामाधः शंखमुत्तमम् ॥ ८॥
रूपेण तोतला नाम मूर्तिश्च इंसवाहिनी । જેના જમણા ઉપલા હાથમાં માળા, જમણ નીચલા હાથમાં કમંડળ, ડાબા ઉપરના હાથમાં પાછિકા અને નીચેના ડાબા હાથમાં શંખ ધારણ કરેલાં છે એવા સ્વરૂપવાળી હંસના વાહનવાળી તેતલા નામે ગૌરી જાણવી. ૮ ૨ ત્રિપુરા દેવી
अभयं च दक्षिणे इस्ते तस्योर्चेऽङ्कुशमङ्गुले ॥९॥
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૧૮
चतुर्विशति गौर्या स्वरुपम् अ, १६ ज्ञानप्रकाश दीगर्गव पाशं च वामहस्ते तु लिङ्गं च तदधः स्थितम् ।
प्रेतासना महादेवी त्रिपुरा नाम मूर्तिकः ॥१०॥ | ત્રિપુરાદેવીને જમણા હાથમાં અભય, ઉપરના હાથમાં અંકુશ, ડાબા ઉપલા હાથમાં પાશ અને નીચેના ડાબા હાથમાં શિવલિંગ ધારણ કરેલી એવી પ્રેત ઉપર સવારી કરનારી એવી ત્રિપુરા નામની મહાદેવી-ગૌરી જાણવી. ૯-૧૦ ३ सौभाग्यावी
दक्षिणे चाक्षसूत्रं च तस्योवे पद्ममुत्तमम् । वामे तु पुस्तकं चैव वामाधः फलमुत्तमम् ॥ ११ ॥
गरुडे च समारूढा सौभाग्यवेत्ता मूर्तिकः । સૌભાગ્યા દેવીના જમણા હાથમાં માળા, જમણા ઉપલા હાથમાં કમળ, ડાબા હાથમાં પુસ્તક, ડાબા નીચલા હાથમાં ફળ (માતુલિંગ), ગરૂડની સવારી કરેલી છે એવી સૌભાગ્યા નામની દેવી જાણવી. ૧૧ ४ विन्या हवी- .
दक्षिणे चाक्षसूत्रं च तवे दंडमुत्तमम् ॥ १२ ॥ वामे तु पुस्तकं चैव वामधश्चाभयं तथा ।
प्रसन्नमुखा देवी च विजया नाम मूर्तिकः ॥ १३ ॥ જેના જમણા હાથમાં માળા, ઉપરના જમણા હાથમાં દંડ, ડાબા હાથમાં પુસ્તક અને ડાબા નીચલા હાથે અભય છે તેવી પ્રસન્ન મુખવાળી દેવીને વિજ્યા નામની મહાદેવી જાણવી. ૧૨-૧૩ ५ गौरी देवी
दक्षिणे चाक्षसूत्र च भूजोयश्वरमेव च । गणं च वामहस्ते च तस्याश्च कमंडलुम् ॥ १४ ॥
गौरी नामेन विख्याता मूर्तिश्च सिंहवाहिनी । જેના નીચેના જમણા હાથમાં માળા, ઉપરના જમણા હાથમાં શિવ, ડાબા હાથમાં ગણપતિ અને નીચેના હાથમાં કમંડલ ધારણ કરેલાં છે અને સિંહનું વાહન છે એવી ગૌરી નામની દેવી જાણવી. ૧૪ * :-२-देवतामूर्तिप्रकरणे अष्टमोऽध्याय- .
अथ गौरी प्रवक्ष्यामि प्रमाणं मूर्तिलक्षणम् । चतुर्भुजा त्रिनेत्रा च सर्वाभरणभूषिता॥ गोधासनोपरिस्था च कर्तव्या सर्वकामदा ॥१॥
॥ इति गौरीमूर्ति सामान्य लक्षणम् ॥
Page #373
--------------------------------------------------------------------------
________________
२२५
२२६
चतुविशति गौर्या स्वरुपम् अ. १६ शानप्रकाश दीपाणव ૬ પાર્વતી દેવી
दक्षिणे चाभय चैवं तूचे लिङ्गमीश्वरम् ।। १५ ।। वामे गजानन चैव मातुलिङ्ग चाधःस्थितम् ।
गोधिका लांछनं चैव पार्वती नाम मूर्तिकः ।। १६ ॥ જેના જમણા નિચલા હાથે અભય મુદ્રા છે. ઉપરના હાથમાં શિવલિંગ છે, ડાબા ઉપરને હાથમાં ગણપતિ અને નીચેના હાથમાં બીરૂ-ફળ ધારણ કરેલું છે અને ઘોનું વાહન છે એવી પાર્વતી નામની દેવી-મૂર્તિ જાણવી. ૧૫-૧૬ ७ शश्वरी देवी
अभय दक्षिणे हस्ते तदूर्ध्वं रुद्रमेव च ।। वामे गणपतिं चैव वामाधः चाक्षमालिका ॥ १७ ॥
सिंहवाहने समारूढा शूलेश्वरी नाम मूर्तिषु । જેના જમણા નીચલા હાથે અભય મુદ્રા છે. ઉપલા હાથે શિવલિંગ છે.
उमा च पार्वती गौरी ललिता च श्रिया तथा । कृष्णा च हिमवन्ती च रंभा च सावित्री तथा ॥ त्रिखंड। तोतला चैव त्रिपुरा द्वादशोदिताः ॥ २॥ इति गौरी नामानि ॥ अक्षसूत्रं च कमल दर्पण च कमंडलु । उमा नाम्ना भवेन्मूक्तिः पूजिता त्रिदशैरपि ॥ ३॥ इत्युमा (१)
KALANGANAWSPA
उमा
चलली
ઉમા
પાર્વતી
શારી
લલિતા
Page #374
--------------------------------------------------------------------------
________________
२३०
चतुर्विशति गौर्या स्वरुपम् अ. १६ ज्ञानप्रकाश दीपार्णव ડાબા ઉપલા હાથમાં ગણપતિ, અને નીચલા હાથમાં માળા ધારણ કરેલી છે એવી સિંહના વાહનવાળી શ્રેશ્વરી દેવીની મૂર્તિ જાણવી. ૧૭ Celeवी
दक्षिणे चाक्षमालां तु तवे लिङ्गमेव च ॥ १८ ॥ वामे गणपतिं चैत्र तस्याधः पनमुत्तमम् ।
गोधिका वाहने चैव ललिता नाम मूर्तिषु ॥ १९ ॥ જેના જમણા નીચલા હાથમાં માળા, ઉપરના હાથમાં શિવલિંગ, ડાબા ઉપલા હાથમાં ગણપતિ અને નીચલા ડાબા હાથમાં કમળ ધારણ કરેલાં છે અને ઘનું વાહન છે એવી લલિતાદેવીની મૂર્તિ જાણવી. ૧૮-૧૯ ८ वरी हेवी
अभयं दक्षिणे हस्ते तवे ईश्वरं तथा । वामे गणपति चैत्र वामाधश्व कमंडलुम् ॥ २० ॥
.........ईश्वरी सिंहवाहिनी ।
को
म
RE
Tyi
--
ઇશ્વરી
મનેશ્વરી ઉમાપતિ
વીણા अक्षसूत्र शिवं देवं गणाध्यक्ष कमंडलुम् । अग्निकुंडोभये पक्षे पार्वती पर्वतोद्भवा ॥ ४॥ इति पार्वती २) अक्षसूत्राभये पद्म तस्योचे तु कमंडलुम् । गौर्याश्व मूर्तिरित्युक्ता कर्तव्या शिवशासिनी ॥५॥ इति गौरी (३) अक्षसूत्रं च वीणे द्वे कमंडलुः करेषु च।। ललिता च तदा नाम सिद्धचारणसेविता ॥६॥ इति ललिता (४)
Page #375
--------------------------------------------------------------------------
________________
चतुर्विशति गौर्या स्वरुपम अ.१६ ज्ञानप्रकाश दीपार्णव
२३१
જેના જમણા નીચલા હાથે અભય મુદ્રા, ઉપરના હાથમાં શિવલિંગ, ડાબા ઉપલા હાથમાં ગણપતિ, અને ડાબા નીચલા હાથમાં કમંડળ ધારણ કરેલ એવી ઇશ્વરી દેવી જાણવી. ૨૦ ૧૦ મનેશ્વરી દેવી
पद्म दक्षिणहस्ते च तवें ईश्वरं तथा ।। २१ ।। वामे गणपतिं चैव वामापश्चाभयं तथा ।।
सिंहवाहनसमारूढा मनेश्वरी नाम मूर्तिषु ॥ २२ ।। જેના જમણુ નીચલા હાથમાં કમળ, ઉપરના હાથમાં શિવલિંગ, અને ડાબા ઉપરના હાથમાં ગણપતિ, અને નીચેના હાથે અભય મુદ્રા છે અને જેનું સિંહનું વાહન છે એવી માનેશ્વરી દેવીની મૂર્તિ જાણવી. ૨૧-૨૨ ११ भापति देवी
अभय दक्षिणे हस्ते तवें ईश्वर तथा । वामे गणपतिं चैव वामाधः पद्ममुत्तमम् ॥ २३ ॥ उमापतिनामा मूर्तिः देवी च सिंहवाहिनी । गोधासनाक्षसुत्रा पद्माभयं घर करम् । श्रियामूर्तिस्तदा नाम गृहे पूज्या श्रिये सा ॥ इति श्रिया (५) अक्षसूत्रं कमंडलु हृदये च पुटांजलि । पंचाग्नयश्च कुंडेषु कृष्णा नाम सुशोभना ॥ ८ ॥ इति कृष्णा (६) हिमवंती शेलराजी शब्दवसात परिसुजा? पन्न दपणाभय तु विवाहे तु माहेश्वरी ॥ ९ ॥ इति हिमवंतो (७)
7
-
--
-
કમરની
२
Page #376
--------------------------------------------------------------------------
________________
૨૩ર
चतुर्विशति गौर्या स्वरुपम् अ.१६ शानप्रकाश दीपार्णव જેના નીચલા જમણા હાથે અભય, ઉપલા હાથે શિવલિંગ, ડાબા ઉપલા હાથે ગણપતિ, ડાબા નીચલા હાથે કમળ ધારણ કરેલી છે એવી સિંહના વાહનવાળી ઉમાપતિ દેવીની મૂર્તિ જાણવી. ૨૩ ૧૨ વીણાદેવી -
पद्म च दक्षिणे हस्ते तवे लिङ्गमेव च ॥ २४ ॥ गणेश वामहस्ते च लिङ्ग तदधःस्थितम् ।।
सिंहासने समारूढा वीणेति नाम मूर्तिषु ॥ २५ ॥ જેના જમણા નીચલા હાથે કમળ, ઉપરના હાથે શિવલિંગ, ઉપરના ડાબા હાથે ગણપતિ, અને ડાબા નીચલા હાથમાં લિંગ ધારણ કરેલ છે તેવી સિંહના વાહનવાળી વીણાદેવીની મૂર્તિ જાણવી. ૨૪-૨૫ ૧૩ હરિતની દેવી–
दक्षिणे च मातुलिङ्ग तवें ईश्वर तथा । वामे गणपतिं चैव वामाधश्च कमंडलुम् ॥ २६ ॥
गोधासने समारुढा हस्तिनी नाम मूर्तिषु । જેને જમણા નીચલા હાથમાં ફળ, ઉપલા હાથમાં શિવલિંગ અને ડાબા ઉપલા હાથમાં ગણપતિ, અને ડાબા નીચેના હાથમાં કમંડલ ધારણ કરનારી ધોના વાહનવાળી એવો હસ્તિની દેવીની મૂતિ જાણવી. ૨૬
'
E
હસ્તિની
ત્રિનેત્રા
Page #377
--------------------------------------------------------------------------
________________
233
चतुर्विशति गौर्या स्वरुपम् अ. १६ शानप्रकाश दीपाव ૧૪ ત્રિનેત્રા દેવી
अक्षसूत्र दक्षिणे च तवे ईश्वरं तथा ॥ २७ ॥ वामे गणपति चैव मातुलिङ्गमधः स्थितम् ।
सिंहासने समारूढा त्रिनेत्रा नाम मृतिषु ॥ २८ ॥ જેના જમણા નીચલા હાથમાં માળા ઉપલા હાથમાં શિવલિંગ ઉપરના ડાબા હાથમાં ગણપતિ, અને નીચેના ડાબા હાથમાં બીજેરૂ-ફળ ધારણ કરેલાં છે તેવી સિંહના ઉપર બેઠેલી ત્રિનેત્રા દેવીની મૂર્તિ જાણવી. ૨૨૮ ૧૫ રમણ દેવી
अक्षसूत्रं दक्षिणे च तवे ईश्वरं तथा । वामे गणपतिं चैव तस्याधः पुस्तकं तथा ॥ २९ ॥ हंसवाहनमारुढा रमणा नाम मृतिषु । कमंडल्वक्षवज्रांकुश गजासनसंस्थिता । प्रतीतोद्भवद्रूपा रंभा च सर्वकामदा ॥ १०॥ इति रंभा (6) अक्षसूत्र' पुस्तकं च धत्ते पन कमंडलुम् । चतुर्वक्त्रा तु सावित्री श्रोत्रियाणां गृहे द्विता ॥ ११ ॥ इति सावित्री (९) अक्षसूत्र वज्रशक्तिम् तस्याश्च कमंडलुम् ।। त्रिखंडां पूजयेन्नित्य सर्वकामफलप्रदा ॥ १२॥ इति त्रिखंडा (१०)
SUPPS
Dona
अनि
na. सावित्री
laws
તાતા
ત્રિપુરા
Page #378
--------------------------------------------------------------------------
________________
ર૩૪.
ચતુતિ વ - ૨૬ જાના હાથ જેના નીચલા જમણા હાથમાં માળા, ઉપરના હાથમાં શિવલિંગ ઉપરના ડાબા હાથમાં ગણપતિ, નીચેના ડાબા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે તેવી સિંહની સવારીવાળી રમણા દેવીની મૂર્તિ જાણવી. ૨૯ ૧૬ ફૂલકલા દેવી
पन च दक्षिणे हस्ते तस्यो पनमुत्तमम् ॥ ३० ॥ पुस्तकं वामहस्तेन तथाधश्च कमंडलुम् ।
कमलालाच्छनं चैव देवीनाम कुलकला ॥ ३१ ॥ જેના જમણા નીચલા હાથમાં કમળ ધારણ કરેલ છે, જમણા ઉપરના હાથમાં પણ કમળ છે, ડાબા ઉપલા હાથે પુસ્તક છે, અને ડાબા નીચલા હાથમાં કમંડળ ધારણ કરેલ છે તેવી કમળના વાહનવાળી કુલકલા દેવી જાણવી. ૩૦-૩૧ ૧૭ અંધાદેવી
अक्षमालां दक्षिणे च तस्योध्वे पद्ममुत्तमम् । दर्पणं वामहस्ते च वामाधः फलमुत्तमम् ॥ ३२॥
हस्तिनो वाइना देवी जैघानामतो मूर्तिषु । જેના જમણા-નીચલા હાથમાં માળા તથા ઉપરના હાથમાં કમળ છે જેના ડાબા ઉપરના હાથમાં દર્પણ અને નીચેના હાથમાં ફળ ધારણ કરેલ છે તેવી હાથીના વાહનવાળી એવી જંધા દેવીની મૂર્તિ જાણવી. ૩૨
UNI
જધાવી
વિજ્યા
રાવનેગા
Page #379
--------------------------------------------------------------------------
________________
२७१
चतुर्षिशति गौर्या स्वरुपम म. १६ बानप्रकाश दीपाव ૧૮ ઐક્ય વિજયા––
वरदं दक्षिणे इस्ते तस्योर्वेऽकुशमुत्तमम् ॥ ३३ ॥ पाशं च वामहस्ते तु वामाधश्चाभयं तथा । ब्रह्मा विष्णुस्तथा रुद्र ईश्वरश्च सदाशिवः ॥ ३४ ॥ एते पंच महामोक्ताः पादमूले व्यवस्थिताः ।
त्र्यैलोक्यविजया नाम........................॥ ३५॥ જેના જમણું નીચેના હાથે વરદ મુદ્રા તથા ઉપરના હાથે અંકુશ છે, ડાબા ઉપરના હાથમાં પાશ (ફાંસો) તથા નીચેના હાથમાં અભયમુદ્રા છે; એવી બ્રહ્મા, વિષ્ણુ, રૂક, ઇશ્વર અને સદાશિવ એ પાંચ મહાન દેવેના પગના મૂળમાં રહેનારી એવી લોક્ય વિજયા નામે દેવીની મૂર્તિ જાણવી. ૩૩-૩૪-૩૫ ૧૯ કામેશ્વરી દેવી
दक्षिणे चाक्षसूत्रं च तवं पद्ममुत्तमम् । . पुस्तकं वामहस्ते तु वामाधश्चाभयं तथा ॥ ३६॥
कमलासनमारुढा देवी कामेश्वरी तथा । જેના જમણુ નીચેલા હાથમાં અક્ષમાળા, ઉપલા હાથમાં કમળ છે, ડાબા ઉપલા હાથમાં પુસ્તક અને નીચેના હાથમાં અભય મુદ્રા ધારણ કરેલ છે તથા કમળનું આસન છે એવી કામેશ્વરી દેવીની મૂતિ જાણવી. ૩૬ २० २४तने।--
अभयं दक्षिणे हस्ते तदूधै खड्गमेव च ॥ ३७ ॥ वामे तक्षकं चैव तस्याधः फलं भवेत् ।।
प्रेतासना समारुढा रक्तनेत्रा च नामतः ॥ ३८॥ જેના જમણા નીચલા હાથે અભય મુદ્રા તથા ઉપલા હાથમાં ખડગ છે. ડાબા ઉપરના હાથમાં તક્ષક (સર્પ) છે અને ડાબા નીચેના હાથે ફળ ધારણ કરેલ છે અને પ્રેત (શબ)ના વાહનવાળી એવી રક્તનેત્રા દેવીની મૂર્તિ જાણવી. उ७-3८. २१ २, २२ मिनी, २३ पक्षमा , २४ रवी--
चंडिनीतानी दयनी (2) जंभिनी ज्वलतममा । सहितं भैरवरूपा कोटराक्षी च भीषणी ॥ ३९ ॥ प्रेतारुढा विशाला च द्वादश पंचलोचना । (2) पंचमहादीप्तमुद्रा................पंचकभूषणा ॥४०॥ सिंहचर्मपरिधाना गजचर्मोत्तरीयकम् । नीलोत्पलसमाभासा सूर्यकोटिसमप्रभम् ।। ४१ ॥
Page #380
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શનિ ન ફ્લws અ. ૨૬ શાનદાશ વાળા
M
છે
ચડી જભિની જવાલાઝમા
ભેરવી ચંડી દેવી, અંભિની દેવી, વાલાપ્રભ દેવી અને ભેરવી દેવી એ ચારે દેવીઓ ભયંકર રૂપવાળી, બોખલા જેવી આંખેવાળી, પ્રેત (શબ) પર બેઠેલો, બાર અથવા પાંચ વિશાળ નેત્રવાળી (૨), પાંચ મહા તેજસ્વી મુદ્રાવાળી, પાંચ આભુષણવાળી; સિંહના ચર્મને ધારણ કરનારી, હાથીના ચર્મને ઉત્તરીય વસની જેમ (જનોઈની જેમ) ધારણ કરનારી, નીલ કમળના જેવી કાંતિવાળી, કડો સૂર્યના તેજ જેવી તેજસ્વી તે ચારે દેવીઓનું સ્વરૂપ છે. ૩૯-૪૧
कपालाभरणं खण्ड खंड षड्वर्गधारिणी । कपालखड्गधरा ज्ञेया त्र्यैलोकोद्योतयटिका ॥ ४२ ॥ शरसारङ्गधरा दिव्या पाशाङ्कुशधरा च तु । सर्पकुंडलसंयुक्ता सर्पाभरणभूषिता ॥४३॥ सर्पकंकणकेयूरा नानाभरणभूषिता ।।
इत्येवं भैरवीदेवी सपादपरिकीर्तिता ॥ ४४ ।। इतिश्री विश्वकर्मणा कृने वास्तुविद्यायां शानप्रकाश दीपार्णवे
चतुर्विशति गौरीदेवी लक्षणोनाम षोडशोऽध्यायः ॥ १६ ॥ મુંડની માળા ગળામાં ધારણ કરનારી, છ વર્ગ (કામ, ક્રોધ, મેહ, મદ, લભ અને અહંકાર)વાળી, મુંડ (ખાપરી) ખડગને ધારણ કરનારી, અને ત્રણે લોકને પ્રકાશિત કરનારી, ઘટિકાવાળી ધનુષબાણુ, પાશ અને અંકુશને ધારણ કરનારી, કાને સર્ષના કુંડળ અને સપનાં આભૂષણે, સપનાં કંકણ અને બાજુ
Page #381
--------------------------------------------------------------------------
________________
चतुर्विशति गौर्या स्वरुपम् अ. १६ ज्ञानप्रकाश दीपार्णव
૨૩૭ બંધવાળી, ઈત્યાદિ અનેક આભૂષણથી શેભતી એવી ભરવી આદિ ચારે દેવીઓ જાણવી. ૪૨-૪
ઈતિશ્રી વિશ્વકર્મા વિચિત જ્ઞાનપ્રકાશ દીપાવને વાસ્તવિઘાના
વીશ બૈરી દેવીનાં લક્ષણ પર શિપ વિશારદ પ્રભાશંકર આધડભાઈ સોમપુરા શિકપશાસ્ત્રીએ રચેલી શિક પ્રભા નામની ભાષાનીકા સાથેના
- સોળમા અયાય સમાપ્ત. ચતુર્વિશતી ગૌરીનું સામાન્ય સ્વરૂપ (દીપાર્ણવ મતે). ચાર ભુજા, ત્રણ નેત્ર, સવ' આભુષણેથી શોભતા, પીળા વર્ણના, પીળા વસ્ત્રો વાળા એકમુખ યૌવનસ્વરૂપ, તેજપ્રભાવાળા મુફટ કુંડળથી શોભતા; કારકંકણ, કેયુર, પગનુપુર ઝાંઝર પહેરેલા અને વિશેષ કરીને સિંહના વાહનવાળા છે (અન્ય પશુ વાહને કઘા છે) નું શું વાહન કર્યું છે. આયુધ
આયુધ 1 નામ જમણા હાથમાં કાબા હાથમાં કમ નામ જમણા હાથમાં કાબા હાથમાં ઉપwા નીચલા ઉપલા નીચલા
ઉપલા નીચલા ઉપલા નીચલા ૧ તલાદેવી માળા કમંડળ પીછીમા શંખ ૧૩ હરિતની શિવલિંગ ખાતુલિ ગણપતિ મંડળ વાહન હંસ
વાહન છે ૧ ત્રિપુરાદેવી અંકશ અભય પાચ શિવલિંગ ૧૪ ત્રિનેત્રાદેવી શિવલિગ માળા ગણપતિ ફળ વાહન પ્રેત
ત્રણ નેત્ર અને વાહન સિંહ કે સૌભાગ્યવી પદ માળા પુસ્તક ફળ ૧૫ રમગાવી શિવલિગ માળા ગણપતિ પુરતઃ વાહન ગડ
વાહન હંસ જ વિજયાદેવી દંડ માળા પુસ્તક અભય ૧૬ કુલકલાદેવી કમળ કમળ પુસ્તક મંડળ વાહન સિંહ |
આસન કમળ ૫ ગૌરીદેવી થિન્કિંગ માળા ગણપતિ કમંડળ૧૭ અંધાદેવી કમળ માળા દર્પણ ફળ વાહન સિંહ
વાહન હાથી ૬ પાર્વતીદેવા શિવલિંગ અભય ગણપતિ ફળ ૧૮ એવિજય અકથ વદ પાસ અન્ય વાહન |
વાહન સિંહ છ થોશ્વરી શિવલિંગ અજય ગણપતિ માળા કામેશ્વરીદેવી કમળ માળા પુસ્તક અન્ય વાહન સિંહ
માસનું કમળ ૮ લાલતાદેવી શિવલિંગ માળા ગણપતિ મંડળરક્તસ્ત્રાવી ખડગ અભય સપ' ફળ વાહન ઘેલ
વહન પ્રત ૯ ઇશ્વરીદવી સિવલિંગ અભય ગણપતિ કમંડળ૨ ચંડીદેવી મું, ખાન, ઘંટિકા, ધનુષ
બાણ, પાશ એકશ અને ૧૦ મિનેશ્વરીદેવી શિમિ કમળ ગણપતિ અભયાર૨ મિનીદેવી દ્રાક્ષ ધારણ કરનારી, ભયંવાહન સિંહ ,
1 કર સ્વરૂપ, બેખલા જેવી
અખિા બાર અમર પય છે, ૧૧ ઉમાપતિદેવી શિવલિંગ અજય ગણપતિ કમળ નવલ પ્રમાદેવી
મહાતેજસ્વી, સબ ઉપર વાહન સિંહ |
બેઠેલી, નીલકમળના વર્ણની, ૧૨ વાષા શિલિંગ કમળ મણપતિ શિવલિંગ ૨૪ હરીદવી વાહન સિ
સિંહયમ ઓઢેલી. સપનાં |
સવ' આભુષણવાળી; કંકણ, બાજુબંધ, કણે સપના
આભૂષણવાળી. ઉપરની ચાવીસ દેવીઓમાં બીજી સૌભાગ્યા, વીસમી રક્તનેત્રા ૨૧ ચંડી, ૨૨
Page #382
--------------------------------------------------------------------------
________________
૨૨૮
चतुर्विशति गौर्या स्वरूपम् अ.१६ हानप्रकाश दीपाण व જંલિની, ૨૦ નવલકભા, ૨૪ ભૈરવી, આ છ દેવીનાં વરૂપ ઉગ્રતામસ છે બાકીના રાજસ સાત્વિક સ્વરૂપની અદાર દેવીઓ છે.
દ્વાદશ ગૌરી રવજ (દેવતામૂર્તિ પ્રકરણ મતે). ચાર હાથ, ત્રણ નેત્ર, રા' પ્રકારના ભાભુષણેથી શોભતાં, અને ઘેનું સર્વને વાહન છે (રંભા સિવાય). માયુધ
બાયુ અમ નામ જમણા હાથમાં કાબા હાથમાં | કમ નામ જમણા હાથમાં ડાબા હાથમાં નીચે ઉપર નીચે ઉપર
નીચે ઉપર નીચે ઉપર ૧ ઉમા અક્ષત્ર કમળ પણ કમંડળ ૭ હિમવતી પ% દર્પણ અન્ય ૨ પાર્વતી માળા શિવલિંગ ગણપતિ કમંડળ ૮ રંભા કમંડળ માળા વજ અંકુશ નીચે બે બાજુ અમિત
હાથીનું વાહન • ગૌરી માળા અભય કમળ કમંડળ ! ૯ સાવિત્રી માળા પુસ્તક કમળ કમંડળ ૪ લલિતા માળા વીણા વણા કમંડળ
ચાર મુખવાળા સાવિત્રી • શિયા માળા અભય વરદ
ત્રિખંડા માળા જ શા કમંડળ ૬ કૃષ્ણા માળા પોથી કમંડળ ૧૧ તેતલા થલ માળા ક વેત ચામર
પુટાંજલી-પંચમું અગ્નિના ૩ ત્રિપુરા પાશ અંકુશ અભય વરદ
3
| જોને.'
11
રી
લલિતા
પાર્વતી (જુઓ :
ફૂલેશ્વરી ૧૪ થી ૧૮ અ. ૧૬)
Page #383
--------------------------------------------------------------------------
________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे सप्तदशमोऽध्यायः !
द्वादश सरस्वती स्वरूपम्
श्रीविश्वकर्मा उवाच
'अथातः सम्प्रवक्ष्यामि द्वादश वाणी लक्षणम् । चतुर्भुनाथैकवक्त्रा मुकुटेन विराजिताः ॥ १ ॥ प्रभामंडलसंयुक्ताः कुंडलान्वितशेखराः ॥ वस्त्रालंकारसंयुक्ताः सुरूया यौवनान्विताः ॥ २ ॥
सुभसन्नाः सुतेजाद्या नित्यं च भक्तवत्सलाः ॥ શ્રી વિશ્વકમાં કહે છે હવે હું બાર સરસ્વતી દેવીનાં સ્વરૂપ લક્ષણ કહું છું. તે ચાર ભૂજાવાળી, એક મુખવાળી, મુકુટને ધારણ કરનારી, ભામંડળવાળી, કાનમાં કુંડલ, વસ્ત્ર અને આભુષણવાળી, સ્વરૂપવાન, યૌવનાવસ્થાવાળી, પ્રસન્ન મુખવાળી, મહાતેજસ્વી, એવી સરસ્વતી દેવી ભક્તોના કલ્યાણ કરનારી જાણવી. ૧-૨ ૧ પ્રથમા સરસ્વતી–
दक्षिणाश्चाक्षसूत्र तवे पत्रमुत्तमम् ॥ ३ ॥ वीणां वामकरे ज्ञेया वामाधः पुस्तकं तथा ।
40
Ad.
A
સરસ્વતી પ્રથમા સરસ્વતી દ્વિતીયા
કમલારૂસણી ૧ અહી આપેલાં બાર સરસ્વતી દેવીના વાહનનું સ્વરૂપ કંસનું સમજવું. આ
Page #384
--------------------------------------------------------------------------
________________
૨૪૦
તાજા સરસ્વતી દત્તકvજૂ ક. ૨૭ શાખા
વાળ
નીચલા જમણા હાથમાં અક્ષમાળા, ઉપલા હાથમાં કમળ, ડાબા ઉપલા હાથમાં વીણા, અને નીચેના ડાબા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે એવી પ્રથમ સરસ્વતી દેવી જાણવી. ૩ ૨ દ્વિતીય સરસ્વતી
दक्षिणाधक्षसूत्रं तदूर्भ पुस्तकं तथा ॥ ४ ॥ वीणा वामकरे ज्ञेया तदधः पद्मपुस्तकम् ।।
द्वितीया सरस्वती नाम हंसवाहनसंस्थिता ॥ ५ ॥ નીચલા જમણા હાથમાં માળા, ઉપરના જમણા હાથમાં પુસ્તક, ઉપરના ડાબા હાથમાં વીણા અને નીચલા હાથમાં પદ્મ-કમળ ધારણ કરેલ છે એવી હિંસના વાહનવાળી સરસ્વતીનું બીજું સ્વરૂપ જાણવું. ૪-૫ ૩ કમલાક્ષિણે દેવી-
वरदं दक्षिणे हस्ते पद्मपत्रं तव॑तः । पद्म वामकरे ज्ञेयं वामाधः पुस्तकं भवेत् ॥ ६ ॥
તિ તૃતીયા ઝાલિ નામ ! જેના નીચેના જમણા હાથમાં વરદમૂદ્રા, ઉપરના હાથમાં કમળ અને ડાબા ઉપરના હાથમાં કમળ અને ડાબા નીચલા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે એવો કમલારૂક્ષિણી નામે ત્રીજી સરસ્વતીનું સ્વરૂપ જાણવું. ૬
વરૂપે દેવતામૂર્તિ પ્રકરણ ગ્રંથથી સાવ ભિન્ન છે. અપરાજિત સત્રસંતાન અને રૂમંડનમાં બાર સરરવતીના રવરૂપે આપેસાં નથી. દેવતાસિંગાજળ ગામો થા–ચા દાવા સારવાર
एकवक्त्राः चतुर्भुजा मुकुटेन घिराजिताः । प्रभामंडलसंयुकाः कुंडलान्वित शेखराः ॥ ७९ ॥
॥ इति सरस्वतीनां साधारण लक्षणम् ॥ अक्षपमं वीणां पुस्तक महाविद्या प्रकीर्तिता । इति महाविद्या-१ अक्ष पुस्तक वीणां पद्म महावाणी नामतः ॥ ८०॥ इति महावाणी-२
Page #385
--------------------------------------------------------------------------
________________
द्वादश सरस्वती स्वरुपम् अ. १७ ज्ञानप्रकाश दीपाव
४ न्याहेवी
दक्षिणे वरदं ज्ञेयं तदूर्ध्व पद्ममुत्तमम् । पुस्तकं वामहस्ते च वामाधवाक्षमालिकाम् ॥ ७ ॥ ॥ इति चतुर्थी जया नाम ॥
જેના જમણા નીચલા હાથે વરદમુદ્રા છે; ઉપલા હાથમાં કમળ છે. અને ડાબા ઉપવા હાથમાં પુસ્તક અને સામા નીચલા હાથમાં માળા ધારણ કરેલી તે ચેાથી જયા નામની સરસ્વતી દેવી જાણવી. છ
યાદેવી
૫ વિજયા દેવી
६. ३१
વિજયા દેવી
૨૪૧
સાર દેવી
वरदं दक्षिणे हस्ते चाक्षसूत्रं तदूर्ध्वतः । पुस्तकं वामहस्ते च तस्याधः पद्ममुत्तमम् ॥ ८ ॥
॥ इति पंचमी विजया नाम ॥
इति सरस्वती - ४
।
इत्यार्या- ५
राक्षपद्मपुस्तक' शुभावहा च भारती । इति भारती-३ वराम्बुजाक्षपुस्तक' सरस्वती प्रकीर्तिता ॥ ८१ ॥ वराक्ष' पुस्तक' पद्मम् आर्या नाम प्रकीर्त्तिताः वरपुस्तकाक्षपद्मं ब्राह्मी नाम सुखावहा ॥ ८२ ॥ वरपद्मवीणापुस्तक' महाधेनुध नामतः इति महाघेनु - ७ घरं च पुस्तकं वीणा वेदगर्भा तथाऽम्बुजम् ॥ ८३ ॥ इति वेदगर्भा
इति ब्राह्मी-६
Page #386
--------------------------------------------------------------------------
________________
द्वादश सरस्वती स्वरुपम् अ. १७ शानप्रकाश दीपाणव જેના જમણા નીચલા હાથે વરદમુદ્રા છે, ઉપરના હાથમાં માળા ધારણ કરેલ છે, અને ડાબા ઉપલા હાથમાં પુસ્તક છે, અને નીચલા હાથમાં કમળ ધારણ કરેલ છે એવી પાંચમી વજયા સરસ્વતીનું સ્વરૂપ જાણવું. ૮ ६ सारणी हेवी
वरदं दक्षिणे हस्ते पुस्तकं च तदुर्धतः । अक्षसूत्र कर वामे वामाधः पद्ममुत्तमम् ॥९॥
॥ इति षष्ठी सारंगी नाम ॥ જેના નીચલા જમણા હાથે વરદમુદ્રા, ઉપરના જમણા હાથમાં પુરતક, અને ડાબા ઉપલા હાથમાં અક્ષમાળા અને ડાબા નીચલા હાથમાં કમળ ધારણ કરેલ છે, તેવી છઠ્ઠી સારંગી નામે સરસ્વતી દેવીનું સ્વરૂપ જાણવું, ૯ ७ तुमरी हेवी
अभयं दक्षिणे हस्ते ऊचे चाक्षमालिकाम् । ' वीणा वामकरे ज्ञेया तस्याधः पुस्तकं भवेत् ॥ १० ॥
.. ॥ इति सप्तमी तुंबरी नाम ।।
CORPO
તું બરીદેવી . નારીદેવી
સવમગલા अक्ष तथाऽभयं पद्म' पुस्तकेनेश्वरी भवेत् । इतीश्वरी-९ अक्षाभयं पुस्तक च महालक्ष्मीस्तथोत्पलम् ॥ ८४ ॥ इति महालक्ष्मी-१० अक्षं पद्म पुस्तकं च महाकाल्यभयं तथा । इति महाकाली-११। अक्ष' पुस्तकमभयं पद्म महासरस्वती ॥ ८४ ॥ इति महासरस्वती-१२
। इति द्वादश सरस्वत्यः ।
Page #387
--------------------------------------------------------------------------
________________
૨૪૩
द्वादश सरस्वती स्वरुपम् अ.१७ ज्ञानप्रकाश दीपार्णव * જેને નીચે જમણે હાથ અભયમુકાયુક્ત છે અને ઉપરના હાથમાં માળા ધારણ કરેલ છે. ડાબા ઉપલા હાથમાં વીણા અને ડાબા નીચલા હાથમાં પુસ્તક છે. એવી સાતમી તુંબરી નામની સરસ્વતી દેવી જાણવી. ૧૦ ૮ નારદી દેવી
घरद दक्षिणे हस्ते तदूर्वे पुस्तकं भवेत् । वीणा वामकरे ज्ञेया तस्याधः पद्ममुत्तमम् ॥ ११ ॥
| રૂરિ ગષ્ટમી ના નામ | જેના જમણું નીચલે હાથે વરદમુદ્રા છે, ઉપલા હાથમાં પુસ્તક છે; ડાબા ઉપલા હાથમાં વીણું અને નીચલા હાથમાં કમળ ધારણ કરેલ છે એવી આઠમી નારદી નામે સરરવતી દેવી જાણવી. ૧૧ ૯ સર્વમંગલા દેવી
'दक्षिणे वरदमुद्रा तु पड़ तस्योपरिस्थितम् ।
वीणां वामकरोर्वे तु चाधः करे तु पुस्तकम् ॥ १२ ॥ I ,
I તિ નવમી મંગરા નામ જેનો જમણે નીચલો હાથ વરદમુદ્રાયુક્ત છે, ઉપલા હાથમાં કમળ અને ડાબા ઉપલા હાથમાં વીણા છે તથા નીચેના હાથમાં પુસ્તક ધારણ કરેલ છે એવી નવમી સર્વમંગળા નામે સરસ્વતી દેવી જાણવી. ૧૨ : ૧૦ વિદ્યાધરી દેવી-- -
पद्म च दक्षिणे हस्ते ऊर्ध्वं तु चाक्षमालिकाम् । वीणां च वामहस्ते तु वामाधः पुस्तकं भवेत् ॥ १३ ॥
તિ હરામી વિધાપર નામ છે જેના જમણા નીચલા હાથમાં કમળ, ઉપરના હાથમાં માળા, ડાબા ઉપલા હાથમાં વીણા, અને ડાબા નીચલા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે એવી દશમી વિદ્યાધરી નામે સરસ્વતી દેવી જાણવી. ૧૩ .
Page #388
--------------------------------------------------------------------------
________________
२४४
द्वादश सरस्वती स्वरूपम् अ.१७ ज्ञानप्रकाश दीपाव ૧૧ સર્વ વિદ્યાદેવી--
दक्षिणे चाक्षसूत्रं तु पन ततस्ततः । पुस्तकं च वामहस्ते चाभयं तदधः स्थितम् ॥ १४ ॥
॥ इत्येकादशी सर्वविद्यादेवी नाम ।। જેના જમણા નીચલા હાથમાં માળા, ઉપલા હાથમાં કમળ, ડાબા ઉપલા હાથમાં પુરતક અને ડાબા નીચલા હાથે અભયમુદ્રા ધારણ કરેલ છે તેવા અગિયારમી સર્વવિદ્યા નામે સરસ્વતી દેવી જાણવી. ૧૪
-
ASH
विधा .
સર્વવિધા
સવ પ્રસન્ન (નાર)
१२ शादी
अभयं दक्षिणे हस्ते तवें पद्म दृश्यते । पुस्तकं वामहस्ते तु तस्याधश्वालमालिकाम् ॥ १५ ॥
॥ इति द्वादशी शारदी नाम ।। इति श्रीविश्वकर्मणा कृते वानप्रकाशदीपार्णवे वास्तुविद्यायां
द्वादश सरस्वती लक्षणाधिकारे सप्तदशमोऽध्यायः ॥ १७ ।। જેના જમણા નીચલા હાથમાં અભય, ઉપલા હાથમાં કમળ, ઉપરના ડાબા
Page #389
--------------------------------------------------------------------------
________________
द्वादश सरस्वती स्वरूपम् अ. १७ ज्ञानप्रकाश दीपाणव
૨૪૫
ગામના
પાણી ના પાન માં છે તેમ માની
હાથમાં પુસ્તક અને નીચેના ડાબા હાથમાં માળા ધારણું કરેલાં છે તેવી બારમી શારદા નામે સરસ્વતી દેવી જાણવી. ૧૫
ઇતિશ્રી વિશ્વકર્મા વિચિત વાસ્તુવિદ્યાના તાનપ્રકાશ હીપાનો બાર સરસ્વતી લક્ષણ નામને શિ૫ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઇ સોમપુરાએ કરેલ શિલ્પપ્રા નામની ભાષા ટીકાને
સત્તા અચાય સમાસ દાદા સરસ્વતી સ્વરૂપ (દીપાંવ મતે). સામાન્ય સ્વરૂપ વન-ચાર ભુજા એક મુખ, મુકુટ કંડલાદિ ધારણ કરનારા, તેજપ્રજા મંડળમુકા, રજ અલંકાર યુક્ત, વોવના: વરવાવાળા અને પ્રસન્ન મુખવાળા છે, આયુષ
આયુધ જમણા હાથે ડાબા હાથે | કમ નામ જમણા હાથે ડાબા હાથે નીચે ઉપર ઉપર નીચે
નીચે ઉપર ઉપર નીચે ૧ (૧) સરસ્વતી માળા કમળ વીણા પુસ્તક ૭ ઉંબરી કમળ માળા વીર પુસ્તક ૨ (૨) સરસ્વતી પુસ્તક માળા વીણા પut ૮ નારદી વરદ પુરત વીણા કમળ
કમલા રૂમનું વરદ માળા કમળ પુસ્તક ૯ સર્વમંગલા માળા કમળ વીણા પુસ્તક ૪ જગ્યા
વરદ કમળ પુસ્તક માળા ૧ વિદ્યાધરી કમળ માળા વણા પુસ્તક ૫ વિજય
વરદ માળા પુસ્તક કમળ ૧૧ સવવા માળા કમળ પુસ્તક અજય ૬ સારંગી વરદ પુસ્તક માળા કમળ ૧૨ નારદીદેવી અજય કમળ પુસ્તક માળા
કક પ્રમાં સરસ્વતીનું વાહન હંસ અને કયક મયૂર વાહન પણ જોવામાં આવે આવે છે. અહીં વાહનને ઉલ્લેખ કરવામાં આવેવ નથી.
મ
નામ
દાદા સરસ્વતીનું સ્વરૂપ (દેવતામૂર્તિ પ્રકરણ મતે). સામાન્ય સ્વરૂપ-એ સુખ, ચાર સુજા, માથે મુકુટ, પ્રભા મંડળવાળા, કંડલા આભુષણોથી શોભતું છે. અાયુષ
આયુષ ક્રમ નામ જમણે હાથે ડાબા હાથે | કમ નામ જમણા હાથે ડાબા હાથે નીચે ઉપર ઉપર નીચે !
નીચે ઉપર ઉપર નીચે ૧ મહાવિદ્યા માળા કમળ વીણા પુસ્તક ! ૭ મહાધેનું વરદ પન્ન વીણા પુસ્તક ૨ મધરાણી માળા પુસ્તક વીણા કમળ | ૮ વેદમાં વરદ પુરત વીમા કમળ ૩ ભારતી વરદ માળા કમળ પુસ્તક [ ૯ ઇશ્વરી માળા અમય કમળ પુસ્તક ૪ સરરવતી વરદ કમળ માળા પુસ્તક ૧૦ મહાલક્ષ્મી માળા અક્ષય પુસ્તક કમળ આ
વરદ માળા પુસ્તક કમળ ૧૧ મહાકાળી માળા કમળ પુસ્તક અજય ૬ બાહ્મી વરદ પુસ્તક માળા પન્ન ૧૨ મહાસરસ્વતી માળા પુસ્તક અભય પદ્ય
પ્રત્યેક સરસવતીને વિશેષ કરીને હંસનું વાહન પ્રાચીન મૂર્તિમાં જોવામાં આવે છે. તેને ઉલેખ અહીં કરવામાં આવેલ નથી.
-
-
-
-
-
-
Page #390
--------------------------------------------------------------------------
________________
द्वादश सरस्वती स्वरूपम् अ. १७ ज्ञानप्रकाश दीपाण व
દેવતાઅતિ પ્રકરણના પ્રમાણેત (ટીપ્પણમાં આપેલા) દ્વાદશ સરસ્વતી સ્વરૂપ..
s
*
2
4
૨
મહાવિદ્યા
મહારાણી
ભારતિ .
છે.
સરસ્વતી.
આર્યા
બ્રાહ્મી
Page #391
--------------------------------------------------------------------------
________________
द्वादश सरस्वती स्वरुपम् अ. १७ शानप्रकाश दीपाण व
પર 23.
=
ove મધેનુ
વેદન
ઈશ્વરી
જા.
મહાલક્ષ્મી
મહાકાળી
મહાસરતી
Page #392
--------------------------------------------------------------------------
________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे अष्टादशमोऽध्यायः॥
॥ त्रयोदशादित्य स्वरूपम् ॥ श्रीविश्वकर्मा उवाच
अथातः संपवक्ष्यामि आदित्याश्च द्वयंकराः ।
प्रयोदशादित्यान् प्रोक्तं रूपं श्रृणु विचक्षण ! ॥१॥ * શ્રી વિશ્વકર્મા કહે છે –હવે હું સૂર્ય દેવનાં તેર પ્રકારના મૂર્તિ સ્વરૂપ કહું છું તે હે પંડિત વિચક્ષણે ! તમે સાંભળે. તે સૂર્ય દેવની મૂર્તિઓ બધી એ ભૂજાવાળી જાણવી એ ૧ ૧ આદિત્યદેવ
प्रथमे हस्ते शङ्ख च वामे पद्मक हस्तके । प्रथम च भवेत्रनाम आदित्यस्तु विधीयते ॥२॥
* Rs.
.
S
,
,
ક
1
LIF
-
જિ
.
OY૪૬
આદિત્ય
ગૌતમ
• સૂર્ય-આદિત્યનાં બાર સ્વરૂપે અપરાજિત સૂત્રસંતાન, દેવતાતં પ્રકરણમ અને રૂપમાનમાં બાપેલા તે અહીં દીપણુંવમાં આપેલા સ્વરૂપેથી ભિન્ન છે. દેવતામતિ પ્રકરણમાં તે ચાર હાથના બારે આદિત્ય રૂપે આપેલાં છે. આ સર્વ દેવ સ્વરૂપે
Page #393
--------------------------------------------------------------------------
________________
त्रयोदशादित्य स्वरूपम् अ. १८ ज्ञानप्रकाश दीपाव
૨૪.
જેના જમણા હાથમાં શંખ અને ડાબા હાથમાં કમળ ધારણુ કરેલાં છે એવા પહેલા આદિત્ય નામના સૂર્ય દેવ જાણવા. ૨ २ रवि
प्रथमे हस्ते शङ्ख च वामे तु वज्रदंडकम् ।
द्वितीय तु भवेदस्य रविर्नाम विधीयते ॥ ३ ॥
જેના જમણા હાથમાં શંખ અને ડાબા હાથમાં વાદડ ધારણ કરેલ એવા ખીજા રિવ નામના સૂર્ય જાણવા, ૩
३ गौतमहेय
प्रथमे पद्म हस्ते च वामे च पद्मदंडकम् ।
तृतीयस्तु भवेद् देवो गौतमस्तु विधीयते ॥ ४ ॥
જેના બન્ને હાથમાં કમળ છે તેવા ત્રીજા ગૌતમ નામના સૂર્ય દેવનું સ્વરૂપ જાણવું, 'મેં ૪ ભાનુપ્તાદેવ
३२
-
प्रथमे पद्महस्ते च वामे शदल (१) हस्तके | चतुर्थस्तु भवेन्नाम भानुप्तानो विधीयते ॥ ५ ॥
ભાનું તાત
શાચિત્ત
દિવાકર
સાત્વિક સ્વરૂપના છે. આ ગ્રંથમાં સામાન્ય રીતે સૂર્યને સાશ્વ રથનું વાહન કહેલું છે. देवता मूर्तिप्रकरणम् अ० ४-अथ द्वादश सूयमूर्तयः ॥
शृणु वत्स प्रवक्ष्यामि सूर्यभेदांश्च ते जय ।
या
प्रकाशकः सूर्यो यावन्मूर्तिभिरीरितः ॥ २१ ॥
दक्षिणे पौष्करिमाला करे वामे कमंडलुः ।
पद्माभ्यां शोभितकरा सुधाता प्रथमा स्मृता ||२२|| इति सुधाता - १
Page #394
--------------------------------------------------------------------------
________________
त्रयोदशादित्य स्वरुपम् अ.१८ भानप्रकाश दीपाण व જેના જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં લીલોતરી (3) ધારણ કરેલ છે એવા ચોથા ભાનુપ્તાન નામના સૂર્યદેવ જાણવા. ૫ ५ शाथित्तहे--
प्रथमे पद्म हस्ते च वामे शङ्ख तु हस्तके ।
पंचमस्तु भवेद देवः शाचित्तनाम धार्यते ॥६॥ જેના જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે એવા પાંચમા શાચિત નામના સૂર્યદેવ જાણવા. ૬ ૬ દિવાકર દેવ
प्रथमे वज्रदंड च बामे तु वज्रदंडकम् । . षष्टमस्तु भवेद् देवो दिवाकरो विधीयते ॥७॥
જેના બન્ને હાથમાં વજદંડ ધારણ કરેલા છે તેવા છઠ્ઠા દિવાકર નામના सूर्य नथुपा. ७ ७ श्रूतु हे
प्रथमे वदंडा च वामे पमं तु हस्तके । सप्तमं तु भवेन्नाम धूम्रकेतुर्विधीयते ॥ ८ ॥
CCT
OF
ધૂમ્રકેતુ
सस
ભાસ્કર शल' वामकरे यस्या दक्षिणे सोम एव च । मित्रा नाम त्रिनयना कुशेशयविभूषिता ॥ २३ ॥ इति मित्रा-२ प्रथमे तु करे चक्र तथा बामे च कौमुदी। मूर्तिरार्यमणी झेया सपनौ पाणिपल्लवी ॥ २४ ॥ इत्यर्यमा-३ अक्षमाला करे यस्या वजं वामे प्रतिष्ठितम् ।। सामूति रौद्री ज्ञातव्या प्रधाना पद्मभूषिता ॥ २५ ॥ इति रुद्र-४
Page #395
--------------------------------------------------------------------------
________________
त्रयोदशादित्य स्वरुपम् अ.१८ ज्ञानप्रकाश दीपाव
૨૫૨ જમણે હાથમાં વજદંડ અને ડાબા હાથમાં પદ્મ ધારણ કરેલા છે એવા ધૂમ્રકેતુ નામના સૂર્ય જાણવા. ૮ ૮ સંભવદે—
प्रथमे वज्रदंड तु वामे शङ्ख च हस्तके ।
अष्टमस्तु भवेन्नाम संभवस्तु विधीयते ॥९॥ જેના જમણા હાથમાં વજદંડ અને ડાબા હાથમાં શંખ ધારણ કરેલા છે એવા આઠમાં સંભવ નામના સૂર્ય જાણવા. ૯ ८ भार४२३१
प्रथमे फलं हस्ते च वामे शङ्ख तु हस्तके ।
नवमस्तु भवेनाम भास्करस्तु विधीयते ॥ १० ॥ ૯ જેના જમણું હાથમાં ફળ અને ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે એવા નવમા ભાસ્કર નામના સૂર્ય જાણવા. ૧૦ ૧૦ સૂર્યદેવ
प्रथमे फल हस्ते तु वामे दंड च हस्तके । दशमस्तु भवेनाम सूर्यदेवो विधीयते ॥ ११ ॥
(
S
સુવ સંતુષ્ટદેવ સુવણકેતુ રથારૂઢ માકડા चक्रं तु दाक्षणे यस्या वामे पाशः सुशोमनः । सा वारुणी भवेन्मूर्तिः पद्मव्यग्रकरद्वया ॥ २६ ॥ इति वरुण-५ कमंडलुदक्षिणतोऽक्षमाला चैव वामतः । सा भवेत् सस्मिता सूर्यमूर्तिः पद्म विभूषिता ॥ २७ ॥ इति सूर्य-६
Page #396
--------------------------------------------------------------------------
________________
પર
त्रयोदशादित्य स्वरुपम् अ. १८ ज्ञानप्रकाश दीपाव
જેના જમણા હાથમાં ફળ અને ડાબા હાથમાં ફ્રેંડ ધારણ કરેલ છે. એવા દશમા સૂર્ય દેવ જાણવા. ૧૧
११ संतुष्ट देव-
प्रथमे चक्र हस्ते च वामे पद्म तु हस्तके | अकादशमो भवेना संतुष्टस्तु विधीयते ॥ १२ ॥
જેના જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં પદ્મ ધારણ કરેલા છે એવા અગિયારમા સંતુષ્ટ નામ સૂર્ય જાણવા. ૧૨
૧૨ સુવણૅ કેતુ દેવ-
प्रथमे फल हस्ते च वामे पद्मं तु हस्तके | द्वादशमो भवेनाम सुवर्णकेतुर्धीयते ॥ १३ ॥
જેના જમણા હાથમાં ફળ અને ડાખા હાથમાં કમળ ધારણ કરેલા છે એવા સુવહુ કેતુ નામના સૂર્ય જાણવા. ૧૩
१३ भाई ऽहेत्र---
उभयोर्हस्तयोः पद्मे रथारूढच संस्थितः ।
त्रयोदशमो भवेन्नाम मार्केडस्तु विधीयते ॥ १४ ॥
इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां ज्ञानप्रकाश दीपात्रे त्रयोदशादित्य मूर्त्ति लक्षण नामाष्टदशमोऽध्यायः ।। १६ ।।
જેના અન્ને હાથેામાં કમળ ધારણ કરેલાં છે અને રથ પર બેઠેલા છે એવા તેરમા માર્કેડ નામના સૂર્ય દેવ જાણવા. /૧૪
ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ દીપા ને વાસ્તુવિધાના તેર આદિત્ય‰ત્ર મૂતિ લક્ષણ પર શિલ્પ વિશારદ પ્રશાશકર એઘડભાઈ સામપુરા શિલ્પશાસ્ત્રીએ રચેલી શિલ્પપ્રભા નામની ભાષાટીકા સાથેના અઢારઞા અધ્યાય સમાપ્ત,
यस्यास्तु दक्षिणे शूलं वामहस्ते सुदर्शनम् ।
भगमूर्त्तिः समाख्याता पद्महस्ता शुभाय वै ॥ २८ ॥ इति भग-७ अथ वामकरे माला त्रिशूलं दक्षिणे करे । सा विश्वमूत्तिः सुखदा पद्मलांछनलक्षितः ॥ २९ ॥ इति विश्व मूर्ति -
विवस्वान-८
पूषाख्यस्य रवेर्मूर्ति द्विभुजा पद्मलांछना | सर्वपापहरा ज्ञेया सर्वलक्षणलक्षिता ॥ ३० ॥ इति पूषा-९
दक्षिणे तु गदा यस्या वामहस्ते सुदर्शनम् ।
पद्मव्यग्रा तु सावित्री मूर्त्तिः सर्वार्थसाधिनी ।। इति सावित्री
सविता १०
Page #397
--------------------------------------------------------------------------
________________
---
કાનાક (એરીસ્સા ) ના સૂર્યની કળામય પરિવાળી મૂર્તિ
દીપાવ અ. ૧૮
Page #398
--------------------------------------------------------------------------
________________
ગંગાજીની કળામય ભગ્ન પ્રતિમા, ઉડીયાઃ ઓરીસ્સા
દીપાવ અ. ૧૮
Page #399
--------------------------------------------------------------------------
________________
प्रयोदशादित्य स्वरूपम् अ. १८ शामप्रकाश दीपार्णव
દીપાર્ણવ મતે સર્વદેવના સાત્વિક રૂ૫ બે હાથના કહે છે તેમાં ત્રીજા ગૌતમ અને તેરમાં માકડદેવને બેઉ હાથમાં કમળ ધારણ કરાવેલ છે. ફક્ત માકકવને રથ ઉપર એસારેલા છે. અન્ય ગ્રંથોમાં સામાન્ય રીતે સૂર્યને સતાધ રથનું વાહન કહેલું છે પરંતુ અહીં વાહનને ઉલેખ કરવામાં આવેલ નથી. આયુધ
આયુષ ક્રમ નામ જમણા હાથમાં ડાબા હાથમાં ! કમ નામ જમણા હાથમાં કાબા હાથમાં ૧ આદિત્યદેવ શંખ કમળ ! છ ધૂમ્રકેતુ વજદંડ કમળ ૨ રવિ
શંખ વજદંડ ; ૮ સંભવદેવ વજદંડ શંખ ૩ ગૌતમ ૫૦ ૫ઘદંડ ૯ ભાસ્કર . ફળ
સંખ ૪ ભાનુમાન મળ
શતદા ૧૦ મુવિ ફળ (લીલેરી) ૧ સંતુષ્ટદેવ
કમળ પ શાચિત કમળ
શંખ ૧૨ સુવર્ણતુ ફળ ૬ દિવાકર
વજદંડ વજદંડ | ૧૭ મા દેવ કમળ કમળ થારૂઢ
ચક્ર
पन
દ્વાદશાહિત્ય સ્વરૂપ (દેવતા મૂર્તિ પ્રકરણ મતે). આ મૂર્તિઓ લગભગ ચાર હાથવાળી કહી છે. તેમાં વણ ખરાના હાથમાં બે કમળ અસ્પષ્ટ રીતે કહ્યા છે. ફકત એક પુવા સૂર્યને બે હાથમાં કમળ કહ્યા છે અને બારમા વિષ્ણુને સુદર્શન અને કમળના બે હાથ કલા છે. વિશેષ હાથમાં કમળનું કહ્યું નથી. બાયુ
મયુદ્ધ ક્રમ નામ જમણા હાથમાં કાબા હાથમાં ! કમ નામ જમણા હાથમાં ડાબા હાથમાં સુધાતા કમળની માળા કમંડળ
૭ ભગ થલ સુદર્શન બે હાથમાં કમળ
બે હાથમાં કમળ ૨ મિત્રા સમરસ (અમૃત) થલ ૮ વિવસ્વાન ત્રિશલ માળા બે હાથમાં કમળ
(વિશ્વમૂર્તિ) બે હાથમાં કમળ * આર્યમણિ ચક
ગદા
૯ પુષા કમળ કમળ બે હાથમાં કમળ
ફક્ત બે હાથ માળા વજ બે હાથમાં કમળ
૧૦ સવિતા ગદા સુદર્શન ચી પાશ
બે હાથમાં કમળ બે હાથમાં કમળ
૧૧ વણ સુવ (સર) હેમનું કાજળ કમંડળ માળા
બે હાથમાં કમળ બે હાથમાં કમળ ! ૧૨ વિણ સુદર્શન કમળ સૂર્યને સાથ રથનું વાહન અન્ય ગ્રંથોમાં કહેલ છે પરંતુ અહીં વાહનને ઉલલેખ કરવામાં આવેલ નથી.
૬ સૂર્ય
Page #400
--------------------------------------------------------------------------
________________
૨૫૪
त्रयोदशादित्य स्वरूपम् अ.१८ शानप्रकाश दीयार्णव
ટીપણમાં આપેલા દ્વાદશત્યિ સ્વરૂપ અવતામૂર્તિ પ્રકરણ)
(
5
કરું?
સુધાતા
મિત્ર
અ.ાયમ
વરૂણ
સય
Page #401
--------------------------------------------------------------------------
________________
त्रयोदशादित्य स्वरुपम् अ. १८
ગ
સવિતા
ज्ञानप्रकाश दीपार्णव
વિવસ્વાન
સ્વા
પુષા
વિષ્ણુ
૫૫
Page #402
--------------------------------------------------------------------------
________________
I ગય વાસ્તુવિદ્યા દ્વારા
| ફૂમવિવિંશતિ
શિતલોધ્યાયઃ ૩ માસ છે
श्रीविश्वकर्मा उवाच૧ બ્રહ્માના પાંચ પ્રાસાદ--
अथातः संप्रवक्ष्यामि विभक्तिछंदलक्षणम् ।। पूर्णभद्रः सुभद्रश्च श्रीशैलः कुमुदोद्भवः ॥१॥
सर्वतोभद्र आख्याताः प्रासादा ब्रह्मणः प्रियाः । શ્રી વિશ્વકર્મા કહે છે-“હવે પ્રાસાદનાં તળ આદિનાં લક્ષણે કહું છું: ૧ પૂર્ણભદ્ર, ૨ સુભદ્ર, ૩ શ્રીશેલ, ૪ કુમુદે દ્વવ અને ૫ સર્વતેભદ્ર, એ પાંચ પ્રાસાદે બ્રહ્માને પ્રિય છે. ૧ ૨ વિષ્ણુના પાંચ પ્રાસ
ક્ષત્તિવાર્ષિકૂદ શ્રવણ વિનરાશા .
गरुडश्च समाख्याताः पंचते हरिवल्लभाः ॥ २ ॥ ૧ કીર્તિપતાક, ૨ ઋષિકુટ, ૩ શ્રીવત્સ, ૪ વિજય અને પ ગરૂડ, એ પાંચ પ્રાસાદ વિષ્ણુને વલ્લભ છે. ૨ ૩ જિનદેવના પાંચ પ્રાસાદ
पद्मरागो विशालाक्षो विभवो रत्नसंभवः ।
लक्ष्मीकोटरो विज्ञेयाः प्रासादाश्च जिनाश्रिताः ॥३॥ * ૧ પઘરાગ, ૨ વિશાલાક્ષ, ૩ વિભવ, ૪ રત્નસંભવ અને ૫ લક્ષમીકેટર, એ પાંચ પ્રાસાદ જિનદેવને વલ્લભ છે. ૩ ૪ સૂર્યદેવના પાંચ પ્રાસાદ
हंस ऐरावतश्चैव त्रिमुखः पद्मकस्तथा ।
स्वस्तिकश्च समाख्याताः पंचेते रविवल्लभाः ॥४॥ ૧ હંસ, ર ઐરાવત, ૩ વિમુખ, ૪ પદ્ધક અને ૫ સ્વસ્તિક, એ પાંચ પ્રાસાદે સૂર્યને પ્રિય છે. ૪
Page #403
--------------------------------------------------------------------------
________________
૨૫૭
॥
पूर्ण भद्रादि पंचविंशति पंचदेव प्रासाद अ. १९ ज्ञानप्रकाश दोपार्णय ५ महेश (३३)ना पांय प्रासा--
वृषभो गिरिकूटश्च कैलासचामरस्तथा । माहेंद्रश्च समाख्याताः पंचते हरवल्लभाः ॥५॥
१ वृषल, २ गिरिजुट, 3 सास, ४ અમર અને પ મહેદ્ર, એ.પાંચ પ્રાસાદે भडेश्व२-शिपने पE छे. ૧ બ્રહ્મપ્રિય પર્ણભદ્રાદિ પ્રાસાદ– भक्ते विंशतिधा क्षेत्रे
त्रिभागः कर्णविस्तरः । तत्समश्च प्रतिरथो
विस्तरे निर्गमे तथा ॥ ६॥ भागनंदी च षड्भद्र
द्विभागो भद्रनिर्गमः । चतुर्भागा भवेद् भित्तिः शेष गर्भगृहं भवेत् ॥ ७॥
॥ इति तलमानम् ॥ कर्णे द्विशृंग तिलक
शिखरं सूर्य विस्तरम् । प्रतिरथे श्रृंगतिलक. मष्टांशा चोरुमञ्जरी ॥८॥ नंदिकायां च तिलक
मुरुश्रृंगं षड्भागिकम् ।
रथिकोद्गमश्च भद्रे M AHIR TRA
पूर्णभद्रस्य लक्षणम् ॥९॥
इति पूर्णभद्रमासादः (१) પ્રાસાદના ક્ષેત્રના વીશ ભાગ કરવા. છે. તેમાંથી ત્રણ ભાગની રેખા (કર્ણ), પ્રતિરથ
(પઢાર) પણ ત્રણ ભાગને સમદળ નીકળતે કરવો. એક ભાગની નદી અને આખું ભદ્ર છ ભાગનું અને બે ભાગ નીકળતું કરવું.
પૂણકા પ્રાસાદ બ્રહ્મપ્રિય પૂર્ણભદ્ર પ્રાસાદ ૧ વિભાની ૧ તલભાગ ૨૦ ઈંગ રપ તિલક ૨૦
Dignme
1.
.
शा33
Page #404
--------------------------------------------------------------------------
________________
૨૫૮ qમારિ વંધિંન્નતિ પંજય કાકાર . ૨૨ ના રna ચાર ભાગની ભીંત જાડી કરવી. અને બાકી આઠ ભાગને ગર્ભગૃહ રાખવો. રેખા ઉપર બે શંગ અને તે પણ એક તિલક મુકવું. શીખરને પાય બાર ભાગનો પહોળે રાખો . પ્રતિરથ પહેરા ઉપર પણ એક ઈંગ અને તે પર એક તિલક મુકવું, આઠ ભાગ વિસ્તારનું પહેલું ઉશંગ કરવું. અને નંદી ઉપર એક તિલક ચડાવવું. અને બીજું ઉરુશૃંગ છ ભાગનું કરવું. ભદ્રની ઉપર (ગવાક્ષ યુક્ત) દોઢીયે કર. આવા લક્ષણવાળે પૂર્ણભદ્ર પ્રસાદ જાણો. ૬-૯ ૨ સુભદ્રપ્રાસાદનાં લક્ષણ
वेदांशमुरुशृंगं च भद्रे कुर्यात् तृतीयकम् । सुभद्रस्तु विजानीयात् प्रासादः क्षितिभूषणः ॥ १० ॥
રૂતિ સુમરાસર (૨) પૂર્ણભદ્ર પ્રસાદના ભદ્રની ઉપર ચાર ભાગનું ત્રીજું ઉશૃંગ ચડાવવાથી “સુભદ્ર” નામને પ્રાસાદ પૃથ્વીના ભૂષણ રૂપ થાય છે. ૧૦ ૩ શ્રી શૈલપ્રાસાદનાં લક્ષણ
भद्रे शंग परित्यज्य नंद्यां श्रृंगं च कारयेत् । શ્રીરોગ તથા નામ ક્રથિત વિચિના ?? .
રતિ શ્રીમાલાવડ (રૂ) સુભદ્ર પ્રાસાદના ભદ્રથી એક ઉરુશૃંગ તજીને નંદી (ખુણી)ના ઉપર એક શંગ ચડાવવાથી શ્રીશિલ નામને પ્રાસાદ થાય એમ બ્રહ્માએ કહ્યું છે. ૧૧ ૪ કુમુદભવ પ્રાબાદ લક્ષણ
भद्रे शृंगं कुमुदकः कर्तव्यः शुभलक्षणः ।। १२ ॥
શ્રી શિલ પ્રાસાદના ભટ્ટે એક ઉશૃંગ ચડાવવાથી કુમુદદ્ધવ નામને શુભ લક્ષણવાળો પ્રાસાદ થાય. ૧૨ ૫ સર્વતોભદ્ર પ્રસાદનાં લક્ષણ
तिलकं च परित्यज्य कणेगं च कारयेत् । ब्रह्मणा कीर्तितं चैवं सर्वतोभद्रलक्षणम् ॥ १३ ॥
તિ સમદ્ર માતા (૨)
છે રૂત્તિ કામચલિમ્ | કુમુદે દ્વવ પ્રાસાદના ખુણા ઉપરથી તિલક તજીને રેખા ઉપર એક ઈંગ ચડાવવું. ત્યારે તે સતેભદ્ર નામને પ્રાસાદ થાય એવું બ્રહ્માએ કહ્યું છે. આ રીતે બ્રહ્માના પાંચ પ્રાસાદ કહ્યા. ૧૩
Page #405
--------------------------------------------------------------------------
________________
पूर्ण भद्रादि पंचविशति पचदेव प्रासाद अ. १९ शानप्रकाश दीपाव
२५४
॥ अथ विष्णुप्रियपंचप्रासादलक्षणम् ।। ૧ કીર્તિપતાક પ્રાસાદનાં લક્ષણचतुरस्रीकृते क्षेत्रे
चतुर्विशतिभागिके। कर्ण स्विभागिको ज्ञेय
श्रतुर्दिक्षु व्यवस्थितः ॥ १४ ॥ प्रतिकर्णस्त्रिभागेन
अङ्ग प्रत्यागकल्पना । कर्णोपकर्णयोर्मध्ये
भागैकेन च कर्णिका ॥ १५ ॥ निर्गमो भागमेकेन
कोणिका च प्रकल्पयेत् । अष्टभागायतं भद्र
निर्गम च पदद्वयम् ॥ १६ ॥ भद्रस्य पार्श्वयोश्चैव
नंदिका पदविस्तृता । सलिलान्तरक कार्य
पदार्धेन समन्वितम् ॥ १७ ।। प्रासादान गर्भ तु
शेष भित्तिस्तु कल्पना । इदृशं कारयेद् यस्तु तलमानं च शिल्पिभिः ॥ १८ ॥
॥ इति तलमानम् ।। ।। પ્રાસાદના સમચોરસ ક્ષેત્રના વિશ ભાગ ૨ કરવા. તેમાં ત્રણ ભાગની રેખા (કર્ણ) અને જે પ્રતિરથ (પઢ) પણ ત્રણ ભાગને. એક ભાગની – નંદી (સમદલ) રેખા અને પઢરા વચ્ચે કરવી. આઠ ભાગ નું આખું ભદ્ર પહેાળું. અને બે ભાગને નીકાળે રાખ, ભદ્રની બાજુમાં એક ભાગની નંદી સમદલ કરવી. એ રીતે અંગ ઉપાંગની ચેજના ચારે તરફ કરવી. પ્રાસાદની કળી (ગર્ભગૃહના પદથી)
પૂણભદ્રાદિ પ્રાસાદ વિષ્ણપ્રિય કીતિપતા પ્રાસાદ ૬ તલભાગ ૨૪ વિસતી ૨ છંગ ૧ તિલક
EMIER
विममिता मगर PEARधीयकीय.
___part श्री.कि .
प्रत
37
Page #406
--------------------------------------------------------------------------
________________
૧૬૦ पूर्ण भद्रादि पंचविंशति पंचदेव प्रासाद अ. १९ ज्ञानप्रकाश दीपाव
અધ ભાગે રાખવી, પ્રાસાદના ગભારા અધ એટલે આર ભાગના રાખવા. અને છ છ ભાગની ભીંતા કરવી. એ પ્રમાણે પ્રાસાદનું તલમાન શિલ્પીએ ચેાજવું.
१४-१८.
कर्णे शंगद्वयं कार्ये प्रतिकर्णे तथैव च । भद्रे शृंग कार्य प्रत्यङ्ग कारयेत् ततः ।। १९ । शेषाः कूटाः प्रकर्तव्या बहरत्नैर्विभूषितः । कीर्तिपताको विज्ञेयः प्रासादो हरिवल्लभः ॥ २० ॥ ॥ इति कीर्तिपताकप्रासादः ॥
હવે શિખરનાં લક્ષણ કહે છેઃ-રેખા ઉપર અને પઢરા ઉપર એ શૃગે ચડાવવા, ભદ્ર પર બે ઉરુશૃંગ ચડાવવા. અને નંદી ઉપર પ્રત્યાંગ (આઠ) ચડાવવા. બાકીની નદી ઉપર એકેક ફૂટ ચડાવવા. આવા લક્ષજી યુક્ત બહુ રત્નાથી વિભૂષિત કીર્તિ પતાક નામના પ્રાસાદ જાણવા. તે વિષ્ણુને પ્રિય છે. ૧૯–૨૦
૨ ઋષિ
પ્રસાદનાં લક્ષણ
तद्वषे तत्प्रमाणे च मद्रे शंगं यदा भवेत् ।
ऋषिकूटश्च विज्ञेयः स्वरूपो लक्षणान्वितः ॥ २१ ॥
॥ इति ऋषिकूटमासादः ॥ કીર્તિ પતાકના સ્વરૂપને ત્રણ ઉરુશૃંગ ચડાવવાથી તે ઋષિટ નામના પ્રાસાદ शाय छे. २१
૭. શ્રીવત્સ પ્રાસાદનાં લક્ષણ
-
ऋषिकूटे च संस्थाने कर्णे गुंग विवर्जयेत् । कोणिकायां प्रदातव्यं शुंग देयं चतुर्दिशि ॥ श्रीवत्सथ समाख्यातः प्रासादो रूपशोभितः ॥ २२ ॥ ॥ इति श्रीवत्समासादः ॥
ઋષિકુટ પ્રાસાદની રેખા ઉપરથી એક શૃર્ટીંગ તજીને જો ખુણી ઉપર શૃંગ ચારે દીશાએ ચડાવે તેા શ્રીવત્સ નામના પ્રાસાદ શાભારૂપ થાય છે. ૨૨
૪ વિજય પ્રાસાદ લક્ષણ
श्रीवत्सस्य च संस्थाने कर्णे यदा भवेत् । विजयस्तत्र विज्ञेयः प्रासादस्तु मनोहरः || २३ ॥
॥ इति विजयमासादः ॥
Page #407
--------------------------------------------------------------------------
________________
पूर्ण भद्रावि पचविंशति पचदेव प्रासाद भ. १९ कानप्रकाश दीपार्णव २६१
શ્રીવત્સ પ્રાસાદની રેખા પર જે ફરીને (જે હતું તે) ઈંગ ચડાવે તે તે વિજય નામને મને હર પ્રાસાદ જાણુ. ૨૩ પ ગરુડ પ્રાસાદ લક્ષણે--
विजयस्य तु संस्थाने नंद्यां शंग यदा भवेत् । गरुडश्चैव विज्ञेयः स्वरूपो लक्षणान्वितः ॥ पंचैते विविधाख्याताः मासादा हरिवल्लभाः ॥ २४ ।।
॥ इति गरुडप्रासादः।।
॥ इति विष्णुपंचप्रासादाः ।। વિજય પ્રાસાદની નંદી (પુણી) પર એક ઈંગ ચડાવવાથી ગરૂડ નામને સુંદર લક્ષણ યુક્ત પ્રાસાદ થાય છે. આ પ્રમાણે વિષ્ણુને પ્રિય એવા પાંચ પ્રાસાદ જાણવા. ૨૪
॥ अथ द्वितीयभेदे विष्णुपंवप्रासादाः ॥ કીતિપતાક પ્રાસાદ–
द्वाविंशतिकृते क्षेत्रे पूर्ववत्तलसंस्थिते । कर्ण प्रतिरथमध्ये भागैका कणिका भवेत् ॥ २५ ॥ भद्रप्रतिरथमध्ये नंदिका परिवर्जयेत् । अनेन क्रमयोगेन विभक्तितललक्षणः ॥ २६ ॥ कर्णे प्रतिरथे चैव द्वे द्वे शंगे च कारयेत् । प्रथम च त्रिभागेन द्वितीय सार्द्धद्वयंशकम् ॥ २७ ।। नंदिकायां ततः शृंग शिखरं षोडशविस्तरम् । शिखराधमुरुशंग पड्भागं च तदाग्रतः ॥ २८ ॥
प्रत्या व्यंशतः कार्य कीर्तिपताकलक्षणम् । इति कीर्तिपताकः પ્રાસાદના સમચારસ ક્ષેત્રના બાવીશ ભાગ કરવા. તેના તલ વિભાગ આગળ કહેલ છે તે પ્રમાણે કરવા. કર્ણ અને પ્રતિરથની વચ્ચે એક ભાગની ખુણી કરવી. પરંતુ ભદ્ર અને પ્રતિરથ વચ્ચેની ખુણી કાઢી નાખવી. જેથી તલવિભાગ બરાબર બાવિશ ભાગ થાય. રેખા અને પઢરા પર બબ્બે ઇંગ ચડાવવા. તેમાંનું પહેલું ઈંગ ત્રણ ભાગનું અને બીજું શુંગ અઢી ભાગનું. નંદી ઉપર એક શૃંગ ચડાવવું. શિખર સેળ ભાગનું પાય વિસ્તારમાં રાખવું. શિખરનું ઉચ્છંગ છ ભાગનું કરવું. ત્રણ ભાગે પ્રત્યંગ કરવા. આવા લક્ષણ યુક્ત પ્રાસાદને કીતિ પતાક કહે છે. ૨૫–૨૮
Page #408
--------------------------------------------------------------------------
________________
२१२
पूर्ण भद्रादि पंचविशति पंचदेव प्रासाद अ. १९ ज्ञानप्रकाश दीपाव
૨ ઋષિક્ટ પ્રાસાદ-- तृतीयमुरुशृंगं च ऋषिकूटः स उच्यते ॥ २९ ।।
इति ऋषिकूटमासादः કીર્તિપતાક પ્રાસાદને જે ત્રણ ત્રણ ઉરુગ ચારે તરફ ચડાવવામાં આવે તે ઋષિકૂટ નામને પ્રાસાદ થાય છે. ૨૯ 3 श्रीवत्स प्रासा-- रेखोवे तिलकं कुर्याद् नंद्यां भंग श्रीवत्सकम् ।
इति श्रीवत्सपासादः ઋષિકટ પ્રાસાદની રે ઉપર એક તિલક અને નંદી ઉપર એક શૃંગ ચડાવવાથી તે વત્સ નામને પ્રાસાદ થાય છે. ૪ વિજય પ્રાસાદ–
ततः शृङ्गं च विजयः सर्वकर्मफलप्रदः ॥ ३० ॥ इति विजयः શ્રીવત્સ પ્રાસાદની રેખાયે (તિલકના બદલે એક શગ ચડાવવામાં આવે તે સર્વ કામન આપનાર વિજય પ્રાસાદ થાય છે. ૩૦ ૫ ગરુડ પ્રાસાદ-~
कणे कूट नंदिङ्ग कर्णस्योभयपक्षतः । पक्षिराजः समाख्यातः प्रासादो भवनोत्तमः ॥ ३१ ॥ इति गरुडः
॥ इति विष्णुप्रियपंचप्रासादा द्वितीयभेदे ॥ રેખા ઉપર એક ફૂટ અને રેખાની બને બાજુની નંદી ઉપર એકેક ઈંગ ચડાવવાથી પક્ષિરાજ (ગરૂડ) નામે ઉત્તમ પ્રાસાદ થાય છે. એ રીતે વિષ્ણુને વલ્લભ એવા પાંચ પ્રાસાદ બીજા ભેદે કરીને કહ્યા. (અપરાજિત મતે). ૩૧
॥अथ जिनदेवपंचप्रासादलक्षणम् ।। . પરાગ પ્રાસાદલક્ષણ
चतुरस्त्रीकृते क्षेत्रे चतुर्विंशद्विमाजिते । पादोन पंचभिर्भागैः कर्णश्चैव प्रकल्पयेत् ॥ ३२ ॥ प्रतिकर्णः समकार्यः अङ्गप्रत्यङ्गकल्पना । कर्गप्रतिकर्णयोर्मध्ये कुणिका चैव भागिका ॥ ३३ ॥
Page #409
--------------------------------------------------------------------------
________________
पूर्णादिशति पंचदेव प्रासाद अ. १९ ज्ञानप्रकाश दीपाव
निर्गमस्तत्सम कार्यः सर्वाङ्गषु विचक्षण ! | एकादशपदैर्युक्त भद्रं विस्तरतो बुध ! ॥ ३४ ॥ निर्गमं च त्रिभागेन भद्रं चैव तु कारयेत् । भद्रस्य पार्श्वयचैव नंदिका पदविता ॥ ३५ ॥ परस्परं च निष्क्रान्त
३६
जिन श्रीग ६१६
S/N
कुरुक्षा
2461
શ્રૃંગ ૬૧ હિંસક ૧૬
તલામ ૩૪
પૂસદ્રઢ પ્રાસાદ જીતપ્રિય પશ્ચમ પ્રાસાદ ૧૧ વિત
भागभागं च निर्गतम् । अनेनैव प्रकारेण
तलमानं च कारयेत् ॥ ३६ ॥
शलिलान्तरक कार्य
भागमेकेन शोभयेत् । विस्तृतं पादपादेन
कर्तव्यं नात्र संशयः ॥ ३७ ॥
પ્રાસાદના સમચાસ ક્ષેત્રના ૩૪ ભાગ કરવા, તેમાંથી પેણાપાંચ ભાગની રેખા અને પઢા રાખવાં. રેખા અને પદ્મા વચ્ચે એક ભાગની ખુણી કરવી. આ બધા અગે।પાંગ સમદલ નીકળતા બુદ્ધિમાન શિલ્પીએ કરવા, અગિયાર ભાગનું આખું ભદ્ર અને તે ત્રણ ભાગ નીકળતું રાખવું. ભદ્રની પડખે એકેક ભાગની નંદિકા ( સમદલ ) એક ભાગ નીકળતી કરવી. માન જાણવુ. પ્રાસાદની કાળી ગર્ભગૃહના જેટલી પહેાની કરવી. અને ચોથા ભાગે નીકળતી કરવી. ३२-३७.
આ પ્રકારે તળનું
प्रासादार्थेन गर्भस्तु
कर्णे शृङ्ग
शेषाः
(૬૩
शेष मित्तिस्तु कल्पना | इति तलमानम् कार्य प्रतिकर्णे तथैव च ॥ ३८ ॥
मद्रे शृङ्गाणि चत्वारि प्रत्यङ्गाष्टानि कारयेत् ।
: कुटाः कर्तव्या
नैकरत्नैर्विभूषिताः ॥ ३९ ॥
Page #410
--------------------------------------------------------------------------
________________
२१४ पूर्ण भद्रादि पंचविंशति पंचदेव प्रासाद अ. १९ ज्ञानप्रकाश दीपार्णव
समोच्छ्रितानि शृङ्गाणि कर्तव्यानि च पारगैः । पद्मरागः समाख्यातः प्रासादो जिनवल्लमः ॥ ४०॥
રૂતિ પૂર્વ પ્રાસાદના માનથી અર્ધ ભાગે (એટલે સત્તર ભાગનો) ગભારે રાખો. બાકીના સાડા આઠ ભાગની બને ભીતે કરવી. રેખા અને પઢરા ઉપર ત્રણ ત્રણ શંગ. ભદ્ર ચાર શિંગ અને આઠ પ્રત્યાંગ (કાણી પર) ચડાવવા. બાકી બધી ખુણ (નંદીઓ) પર અનેક રત્નથી ભિત જેવા કૂટ ચડાવવાં. શૃંગો બધા એક સરખા ઉંચાઈમાં શિલ્પના પારગામી શિપીએ કરવા. આવા લક્ષણવાળે પદ્મરાગ પ્રાસાદ જીન તીર્થકરને વલ્લભ એ જાણ. ૩૮-૪૦ ૨ વિશાલાક્ષ પ્રાસાદ––
तद्रूपे तत्ममाणेन कणे यदा भवेत् । विशालाक्षस्तदा नाम प्रासादो रूपशोमितः ॥४१॥
ત્તિ વિશાલ પદ્મરાગ પ્રાસાદની રેખા ઉપર જે એકેક શંગ ચડાવવામાં આવે તે વિશાલાક્ષ નામને ભાયમાન પ્રાસાદ થાય છે. ૪૧ ૩ વિભવ પ્રાસાદ
विशालाक्षस्य संस्थाने कर्णशृंग परित्यजेत् । कोणिकायां प्रदातव्यं विभवो नाम उच्यते ॥ ४२ ॥
। इति विभवः વિશાલાક્ષ પ્રાસાદની રેખા ઉપર જે એકેક ઈંગ એાછાં કરી જે ખુણી (નંદિકાઓ) પર ઈંગ ચડાવે તે વિભવ નામને પ્રાસાદ થાય છે. ૪૨ ૪ રત્નસંભવ પ્રાસાદ- - -
विभवस्तु संस्थाने भद्रे संग च ग्रासयेत् ।। नंदिकायां प्रदातव्यं शंगाणि च चतुर्दिशि ॥ प्रासादः कारयेत् माश! रत्नसंभव उच्यते ॥४३॥
इति रत्नसंभवः વિભવ પ્રાસાદના ભદ્ર ઉપરથી એક ઉરુગ તજીને નાદિકાઓ ઉપર ચારે તરફ ઇંગ ચડાવવાથી રત્નસંભવ નામનો પ્રાસાદ થાય છે. ૪૩
Page #411
--------------------------------------------------------------------------
________________
पूर्ण भद्रादि पचविंशति पंचदेव प्रासाद अ. १९ ज्ञानप्रकाश दीपार्णव २६५ પ લક્ષ્મીકેટર પ્રાસાદ
तद्रूपे तत्प्रमाणेन भद्रे शृंग यदा भवेत् । लक्ष्मीकोटरो विज्ञेयः प्रासादो जिनस्याश्रितः ॥ ४४ ॥
इति लक्ष्मीकोटरः રત્નસંભવ પ્રાસાદના ભદ્ર ઉપર એક શૃંગ વધારવાથી લક્ષ્મીકેટર નામને પ્રાસાદ થાય છે. ૪૪
पंचैते च समाख्याताः प्रासादा जिनवल्लभाः । चतुर्विंशतिजिनेषु कर्तव्याः पूज्यमंडनैः ॥ ४५ ॥
રૂતિ નિદ્રપાલા જિન દેવને વલ્લભ એવા પાંચ પ્રાસાદેનાં લક્ષણે કહ્યા તે ચાવીશે તિર્થંકરદેવના પૂજન માટે સૂત્રધારોએ કરવાં. ૪૫
॥ अथ द्वितीयभेदे जिनेंद्रपंचप्रासादाः ॥ विभक्तितलछेदेषु उर्वमान विशेषतः ।
विशेषपुण्यप्राप्त्यर्थ कोटिः कोटिगुण लभेत् ॥ ४६॥ પ્રાસાદના તલછના વિશેષ વિભાગ અને તે ઉપર શિખરના માનને વિશેષ પ્રકારે કહે છે. જેથી પુણ્યપ્રાપ્તિ વિશેષ થાય છે અને કરોડ કરોડગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ૪૬ ૧ પદ્મરાગ પ્રાસાદ
कणे नंदीपतिरथौ पूर्ववच्च सुसंस्थितौ । नंदिका भागनिष्कासा द्विभागा पार्श्वक्षोभणा ॥४७॥ भागा नंदी पुनः कार्या पंचाशो भद्रविस्तरः ।
निष्कांशश्चैकभागस्तु कर्तव्यः शुभलक्षणः ॥४८॥ કર્ણ, નંદી અને પ્રતિરથ (પઢ) એ તળછંદમાં પૂર્વવત્ (પહેલા જેટલા) કરવા. રેખા તથા પહેરા વચ્ચેની નંદી એક ભાગ નીકળતી કરવી. અને પઢવાની બાજુમાં બે ભાગની નદી કરવી; એક ભાગની બીજી નદી કરવી. અને પાંચ ભાગનું આખું ભદ્ર પહેાળું કરવું અને એક ભાગ નીકળતું કરવું. એવા શુભ લક્ષણવાળા પ્રાસાદનું તળદ (કુલ વીશાઈ તળનું) જાણવું. (૩+૧+૩+૨+૧+ ૨=૧૦+૧૨ વીશાઈ તલ). ૪–૪૮
Page #412
--------------------------------------------------------------------------
________________
पूर्ण भद्रादि पंचविंशति पंचदेव प्रासाद अ. १९ शानप्रकाश दीपार्णव चतुर्भागा भवेद् मित्तिः शेष गर्भगृह स्मृतम् । कणे शृंगत्रयं कार्य क्रमतो भागनिर्गतम् ॥ ४९ ॥ शिखरं षोडषभाग-मुरुशुंग तदर्धतः । तत्पदोन तदग्रं च तस्याग्रं च युगांशकम् ॥ ५० ॥ कर्णतुल्यं प्रतिरथे विक्रमा चैव नंदिका । कर्णेप्रतिरथे भद्रे त्रीणि त्रीणि शृंगाणि च ॥ ५१ । द्वौ द्वौ कूटौ नंदिकायां प्रत्याङ्गानि ततोष्टभिः ।
भद्रनंद्यामेककूट पद्मरागः स उच्यते ॥ ५२ ॥ ચચ્ચાર ભાગની ભીંતે કરવી. બાકી (સેળ) ભાગ ગર્ભગૃહ જાણ. રેખાએ ત્રણ શંગ મૂકવા. તે અનુક્રમે એકેક ભાગ નીકળતા રાખવા. શિખરનો પાય સેળ ભાગ પહોળો રાખ; અને ઉશંગ તેથી અર્ધ=આઠ ભાગનું કરવું. તેનાથી આગળનું ચાર ભાગનું કરવું. રેખા જેટલા ત્રણ ઈંગ પ્રતિરથે (૫૮) અને ત્રણ ઉરુગ ભદ્દે ચડાવવા. નંદીકાઓ પર બબ્બે ફૂટ અને પ્રત્યાગ આઠ ચડાવવા. ભદ્ર પાસેની નંદી ઉપર એક કૂટ ચડાવવાથી તે પદ્યરાગ નામને પ્રાસાદ થાય છે. ૪૯–પર ૨ વિશાલાક્ષ પ્રાસાદ - भद्रे शृंगं विशालाक्षो विभवं च तथा श्रृणु ।
इति विशालाक्षमासादः પરાગ પ્રાસાદના ભદ્ર ઉપર એક ઉશંગ વધારવાથી વિશાલાક્ષ નામને પ્રાસાદ થાય છે. હવે વિભવ પ્રાસાદનાં લક્ષણ સાંભળે. ૩ વિભવ પ્રાસાદकणे कूट नंदिशेंग कार्य विभवस्तथा ॥ ५३ ॥
તિ વિમવકાસવા વિશાલાક્ષ પ્રાસાદની રેખા ઉપર એકેક ફૂટ અને નંદી ઉપર એકેક ઈંગ ચઢાવવાથી વિભવ નામને પ્રાસાદ થાય છે. પ૩ ૪ રત્નસંભવ પ્રાસાદ
भद्रे शंग कामदस्तु कर्तव्यो रत्नसंभवः । इति रत्नसंभवः વિભવ પ્રાસાદના ભદ્ર ઉપર એક વધુ ઉરુશંગ ચડાવવાથી કામનાને આપનાર એ રત્નસંભવ પ્રાસાદ થાય છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
पूर्णभद्रादि पंचविंशति पंचदेष प्रासाद अ.१९ सानप्रकाश दीपार्णव
२६७
LA
૫ લક્ષ્મીકેટર પ્રાસાદभद्रे त्यक्तं नंदीदेयं संभवेद् लक्ष्मीकोटरः ॥ ५४ ।।
इति लक्ष्मीकोटरः રત્નસંભવ પ્રાસાદનો ભદ્રનું ઉરુગ એક ઓછું કરીને નંદી ઉપર મુકવાથી તે લક્ષમીકેટર નામને પ્રાસાદ થાય છે.
॥ इति द्वितीयभेदे जिनेंद्रपंचप्रासादाः ॥ ॥अथ सूर्यप्रासादपंचकम् ॥ श्रीविश्वकर्मा उवाचचतुरस्त्रीकृते क्षेत्रे
त्रिंशद्भागविभाजिते । कर्णश्चतुष्पदो ज्ञेय
श्चतुर्दिशि व्यवस्थितः ।। ५५ ॥ प्रतिकर्णश्चतुर्भागो
निर्गमे तत्सम भवेत् । कर्णमतिकर्णयोर्मध्ये
कोणिका भागमेव च ॥ ५६ ॥ दिग्भागायत भद्रं
विस्तरेण प्रकीर्तितम् । निर्गम द्विपदं प्रोक्तं
नंदिका चैकभागिका ॥ ५७ ॥ निर्गम तत्सम कार्य
लग्नाव पार्श्वयोस्तथा । शलिलान्तरक कार्य
भागमेकेन संयुतम् ॥ ५८ ॥ प्रासादस्या गर्भस्तु
शेष मित्तिर्विकल्पना । પ્રાસાદના સમરસ ક્ષેત્રના ત્રીશ ભાગ કરવા. ચારે દિશામાં રેખા ચાર ભાગની,
PL
-
પૂર્ણભદ્રાદિ પ્રાસાદ સૂર્યાદિ વંસ પ્રાસાદ s વિભક્તિ ૪ તલભાગ ૩૦ મું છ8 તિલક ૧૬
-
TEEN
dिanग३०. ग्रल १५ सूर्यनीय ९६
मि१६
trion
Page #414
--------------------------------------------------------------------------
________________
ર૬૮ પૂfમરષિત વાતાર અ. ૨૨ શાનદાર પાર પઢરે પણ ચાર ભાગને સમદલ કરો. રેખા અને પઢરાની વચ્ચે એક ભાગ કેણું સમદલ કરવી. આ મું ભદ્ર પહેળું દશ ભાગનું અને બે ભાગ નીકળતું કરવું. ભદ્રની બાજુમાં એક નંદી સમદળ કરવી, કેળી ગર્ભગૃહના એક પ૦ જેટલી કરવી. પ્રાસાદને ગભારે પંદર ભાગને અને સાડાસાત સાડાસાત ભાગની ભતિ જાડી કરવી. ૫૫-૫૮ ૧ હંસ પ્રાસાદ
कणे शंगत्रय कार्य प्रतिकणे तथैव च ॥ ५९ ॥ भद्रे शृंगत्रय कार्य नंदिकायां सँगैककम् । एकैकं दापयेद् बुध शेषकूटाश्च कारयेत् ॥ ६० ।। (कोणिकोये च प्रत्याङ्ग) तिलक वा प्रयोजयेत् । प्रासादं कारयेत् प्राज्ञ ! हंसनाम स उच्यते ॥ ६१ ।।
રૂતિ હંસામાતા રેખા અને પઢરા પર ત્રણ ત્રણ ઇંગે ચડાવવા. ભદ્રે ત્રણ ત્રણ ઉરુગ અને નંદીકા પર એક શૃંગ ચડાવવું. બાકી એકેક કૂટ ચડાવવા. (કેણી પર પ્રત્યાંગ ચડાવવા). આવા લક્ષણવાળે હંસ નામને પ્રાસાદ જાણ. ૧૯૬૧ ૨ એરાવત પ્રાસાદ–
तद्रूपे तत्ममाणे च भद्रे शंग पुनर्भवेत् । ऐरावतस्तु विज्ञेयः स्वरूपो लक्षणान्वितः ॥ २ ॥
। इति ऐरावतः प्रासादः હંસ પ્રાસાદની માફક તલ વિભક્તિ જાણવા. ફકત તેના ભદ્રની ઉપર એક ઉરુગ વધારવાથી એરાવત નામને પ્રાસાદ સુંદર લક્ષણવાળે સ્વરૂપવાન થાય છે. ૬૨ . ૩ ત્રિમુખ પ્રાસાદ--
ऐरावतस्य संस्थाने भद्रे उरुश्रृंगं त्यजेत् । कोणिकायां च शृङ्गाणि त्रिमुखो रविवल्लभः ॥ ६३ ।।
રૂતિ ગાયુષમાસઃ ઐરાવત પ્રાસાદનો ભદ્રનું એક ઉરુઈંગ તજીને ખુણી ઉપર એકેક ઉરુગ ચડાવવાથી સૂર્યને વલ્લભ એ ત્રિમુખ નામને પ્રાસાદ થાય છે. ૬૩
Page #415
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ-સાબરમતી-બે ભૂમિયુકત જૈન પાશ્વનાથ પ્રાસાદ (અધ્યાય ૧૧)
(Constructing Architect P. O. Sempura)
Page #416
--------------------------------------------------------------------------
________________
ભારતીય શૈલીનું મુખદશન-પાલીતાણા બ્રહ્મચર્યાશ્રમ (અધ્યાય ૧૧).
(Constructing Architect : P. O. Sompura)
Page #417
--------------------------------------------------------------------------
________________
पूर्ण भद्रादि पंचविंशति पंचदेव प्रासाद अ. १९ ज्ञानप्रकाश दीपार्णव २६६ ४ ५ प्रासा---
त्रिमुखस्य संस्थाने कर्णे शङ्ग यदा भवेत् । पद्मको नाम विख्यातः प्रासादो लक्षणान्वितः ॥ ६४ ॥
इति पद्मकमासादः વિમુખ પ્રાસાદની રેખા ઉપર એકેક ગ વધુ ચડાવવાથી પદ્યક નામે સુંદર सक्षपाणे प्रासाद थाय छे. ६४ ૫ સ્વસ્તિક પ્રાસાદ -
तद्रूपे तत्प्रमाणे च कणे शृङ्गं विवर्जयेत् ।। प्रतिकणे शृङ्ग देयं स्वस्तिकश्च मनोहरः ॥६५ ।।
इति स्वस्तिकः प्रासादः પદ્રક પ્રાસાદની રેખા પરનું એક ઈંગ તજીને પઢરા ઉપર ચડાવવાથી સ્વસ્તિક નામને મનહર પ્રાસાદ થાય છે. ૬૫
पूर्णभद्रादिसंभूताः सदृशा लक्षणान्विताः ।।
पंचते च समाख्याताः प्रासादा भानुवल्लभाः ।। ६६ ।। પૂર્ણભદ્રાદિ પ્રાસાદોમાં કહેલ સુંદર લક્ષણવાળા હંસાદિ પાંચ પ્રાસાદ છે તે सूर्यने विशेष प्रिय छे. १६
॥ इति रविवल्लभप्रासादपंचकम् ।। ॥ अथ द्वितीयभेदे रविवल्लभप्रासादपंचकम् ।। श्रीविश्वकर्मा उवाच१स प्रासा:--
अथातः संप्रवक्ष्यामि विभक्तिं हंसपंचके । चतुरस्त्रीकृते क्षेत्रे चाष्टाविंशतिभाजिते ।। ६७ ।। तद्रूपं च तदाकारं भद्रं षडांशविस्तरम् । भद्रपाश्वे द्वौ द्वौ नंद्यौ भागैकैके प्रकल्पितौ ॥ ६८ ।। चतुष्पदा स्थकर्णाः शिखरं द्विरष्टविस्तरम् । अष्टांशमुरुशृङ्गं च षडंशं तस्य चाग्रतः ॥ ६९ ॥ चतुर्भागमुरुशृङ्ग भद्रे कुर्यात् तथोद्गमम् । कणे प्रतिरथे चैव शृङ्गाणि त्रीणि त्रीणि च ॥ ७० ॥
Page #418
--------------------------------------------------------------------------
________________
પૂરિ પંવિંશતિ વંaavta . ૨૨ શાળજી રીera नंदिकायामेकशृङ्ग शेषे कूटानि कारयेत् । एतच्छास्त्रगुणयुक्तो हंसनामा तदूच्यते ॥ ७१ ॥
ફતિ હંસાણાઃ શ્રી વિશ્વકર્મા કહે છે કે હવે હું હંસ આદિ (સૂર્યના) પાંચ પ્રાસાદના તલ વિભક્તિ કહું છું. પ્રાસાદના સમરસ ક્ષેત્રના અડ્ડાવીશ ભાગ કરવા. તેનું રૂપ પહેલા–આગળની માફક જાણવું. આખું ભદ્ર છ ભાગનું, ભદ્રની બન્ને બાજુની બે બે નંદી એકેક ભાગની કરવી. રેખા અને પઢરે ચચ્ચાર ભાગના કરવા. શિખર પાય ળ ભાગના વિસ્તારે રાખવું. પહેલું ઉરુગ આઠ ભાગના વિસ્તારનું, તેનાથી આગળ નીકળતું બીજું ઉરુશંગ છ ભાગનું, અને ત્રીજું ઉરુગ ચાર ભાગના વિસ્તારનું કરવું. ભદ્રે દેઢીયો કરો. રેખા અને પહેરે ત્રણ ત્રણ ઉરુશંગ ચડાવવા. નંદીકા પર એકેક શંગ. બાકી ફટે ચડાવવા. આ પ્રમાણે શાસ્ત્રના ગુણવાળે હંસ નામને પ્રાસાદ જાણુ. ૬૭-૭૧ ૨ ઐરાવત પ્રાસાદ-- __ भद्रे शृङ्ग पुनर्दद्यात् स्यादैरावतलक्षणम् ।
તિ ઐરાવતમાક્ષર હંસ પ્રાસાદના, ભદ્રની ઉપર એક ઉરુગ વધારવાથી ઐરાવત નામને પ્રાસાદ થાય છે. ક ત્રિમુખ પ્રાસાદ--
भद्रे त्यक्तं द्वयं नंद्यां प्रासादो रूपशोभितः ॥ ७२ ॥ सर्वलक्षणसंपूर्णः त्रिमुखो भुक्तिमुक्तिदः ।
ત્તિ ત્રિમુણાતિ ઐરાવત પ્રાસાદનો ભદ્રનું એક ઉરુઈંગ તજીને નદી ઉપર બબ્બે ઈંગ ચડાવવાથી સર્વ લક્ષણોથી યુક્ત સંપૂર્ણ રૂપથી શેભિતે એ ત્રિમુખ પ્રાસાદ ભેગ અને મુક્તિને દેનારે જાણ. ૭૨ ૪ પદ્મરાગ પ્રાસાદ-- भद्रे शृङ्ग पुनर्दद्यात् पझनामा स उच्यते ॥७३॥
_इति पद्मरागप्रासादः ત્રિમુખ પ્રાસાદના ભદ્રની ઉપર એક ઈંગ (હતું તે) ફરી ચડાવવાથી પક નામને પ્રાસાદ જાણ. ૭૩
Page #419
--------------------------------------------------------------------------
________________
पूर्ण भद्रादि पंचविंशति पंचदेव प्रासाद अ. १९ ज्ञानप्रकाश दीपार्णव २७१ ૫ સ્વસ્તિક પ્રાસાદ
भद्रशृङ्ग परित्यज्य कणिकायां प्रकल्पयेत् । स्वस्तिको नाम प्रासादः पंचते सूर्यवल्लभाः ॥ ७४ ॥
इति स्वस्तिकपासादः પક પ્રાસાદનો ભદ્રનું એક ઉરુગ તજીને ખુણીઓ પર ચડાવવાથી સ્વસ્તિક
નામને પાંચમાં પ્રાસાદ જાણો. એ રીતે સૂર્યને વલ્લભ એવા પાંચ પ્રાસાદ કહ્યા. ૭૪
॥ इति द्वितीयभेदे सूर्यप्रासादपंचकम् ।।
॥ अथ हरवल्लभपंचप्रासादाः ।। श्रीविश्वकर्मा उवाचचतुरस्त्रीकृते क्षेत्रे
द्वांत्रिशत्पदभाजिते । कर्णश्चतुष्पदो ज्ञेयः
प्रतिकर्णस्तथव च ॥ ७५ ॥ कर्णप्रतिकर्णयोर्मध्ये
कूणिका च द्विभागिका । अष्टभागायत भद्र
निर्गमे च पदद्वयम् ॥ ७६॥ भद्रस्य पार्श्वयोर्दद्याद
नंदिका च द्विभागिका । विस्तरे निर्गमे चैव
वामदक्षिणयोस्तथा ॥ ७७ ॥ પ્રાસાદના સમરસ ક્ષેત્રના બત્રીશ ભાગ કરવા. તેમાં રેખા અને પહેરે ચચ્ચાર ભાગના કરવા. રેખા અને પઢરાની વચ્ચે એક ખુણી બે ભાગની કરવી. આઠ ભાગનું આખું ભદ્ર, બે ભાગ નીકાળાવાળું કરવું. ભદ્રની ડાબી જમણી તરફ પડખે બે બે ભાગની એક નંદી કરવી. તે સર્વ સમદલ मागे। ४२वां. ७५-७७.
JA
પૂણભકાર પ્રાસાદ શિવપ્રિય વૃષણ પ્રાસાદ ૨ વિભક્તિ ૫ તવભાગ ૩૨ શૃંગ ૭૭ તિલક ૮
विभनिनलभाग १ शिवपीयर
-
मैYETEx321
मी
Page #420
--------------------------------------------------------------------------
________________
२७२
पूर्ण भद्रादि पचविंशति पचदेव प्रासाद अ. १९ शानप्रकाश दीपाणव
૧ વૃષભ પ્રાસાદ--
कर्णे शृङ्गत्रय कार्य प्रतिकणे तथैव च । भद्रे शृङ्गाणि चत्वारि प्रत्याङ्गाष्टक कारयेत् ॥ ७८ ।। कोणिकानंदिकायां च शृङ्गमेकैकमुच्यते । शेषाः कूटाश्च कर्तव्याः प्रासादः शिववल्लभः ॥ ७९ ॥
इति वृषभप्रासादः રેખા અને પઢરા પર ત્રણ ત્રણ ઇંગ ચડાવવા. ભદ્ર ચાર શિંગ અને આઠ પ્રત્યાંગ, નંદી અને કેણ પર એકેક ઈંગ ચડાવવા. બાકી કૂટ ચડાવવાથી શિવજીને પ્રિય એ વૃષભ પ્રાસાદ જાણવો. ૭૮-૭૯ ૨ ગિરિટ પ્રાસાદ–
वृषभस्य तु संस्थाने कर्णे ङ्गं च दापयेत् । नंदिकायां ततः शृङ्गं भद्रेऽपि च चतुर्दिशि ।। प्रासादं कारयेत्तत्र गिरिकूटः स उच्यते ॥ ८० ॥
इति गिरिकूटमासादः વૃષભ પ્રાસાદને ઠેકાણે જે રેખા ઉપર એકેક શંગ ચડાવીએ તેમજ નદી ઉપર એકેક ઈંગ અને ભદ્ર ઉપર ચારે તરફ એકેક ઉરુશૃંગ ચડાવીએ તે ગિરિકૂટ નામને પ્રાસાદ થાય છે. ૮૦ ३ सास प्रासा---
कणे शृङ्ग च दातव्यं प्रासादस्तु सुशाभितः । कैलासस्तु स विज्ञेयः स्वरूपो लक्षणान्वितः ॥ ८१ ।।
इति कैलासपासादः ગિરિકૂટ પ્રાસાદની રેખા પર એક શૃંગ વધારે ચડાવવાથી તે સુંદર શોભાયમાન અને સર્વલક્ષણ યુક્ત કૈલાસ નામને પ્રાસાદ થાય છે. ૮૧ ૪ અમર પ્રસાદ
कैलासस्य तु संस्थाने कर्णे शृङ्गं परित्यजेत् । कोणिकायां प्रदातव्यं विश्वकर्म! विचक्षण ! ॥ प्रासादं कारयेत् तत्र चामरस्यैव लक्षणम् ॥ ८२ ॥
इति अमरमासादः
Page #421
--------------------------------------------------------------------------
________________
पूर्ण भद्रादि पंचविंशति पंचदेव प्रासाद भ. १९ ज्ञानप्रकाश दीपार्णध २७ વિચક્ષણ-વિશ્વકર્મન-
શિલ્પી! કલાસ પ્રાસાદના સ્થાને રેખાનું એક ઈંગ તજીને કણકાઓ ઉપર શૃંગ મુકવાથી તે અમર નામને પ્રાસાદ થાય છે. ૮૨ ૫ માહેંદ્ર પ્રસાદ–
तद्रूपे तत्ममाणे च कणे शहं यदा भवेत् । माहेंद्रस्तत्र विख्यातः मासादो हरवल्लभः ॥ ८३ ॥
इति माहेंद्रप्रासादः
॥ इति शिववल्लभभासादपंचकम् ।। અમર પ્રાસાદની રેખાયે ફરી (હતું ત્યાં) શૃંગ ચડાવવાથી મહાદેવને પ્રિય એ મહેંદ્ર નામને પ્રાસાદ થાય છે. ૮૩
पंचैते च समाख्याताः प्रासादाश्च कलामयाः ।
पंचविंशतिरित्युक्ताः सुराणां च यथाक्रमम् ॥ ८४ ॥ એ પાંચ પ્રાસાદે સુંદર કળામય કરવા. બ્રહ્માદિ પંચદેને અનુક્રમે પચ્ચીશ પ્રાસાદે કહ્યા છે. ૮૪
इदृशं कुरुते यस्तु धर्मकर्मार्थदायकाः । नानाकर्णसमायुक्ता विभक्तिपदविन्यसैः ॥ ८५ ।। अत्युच्चैललितैः शुमैः शिखरन्टङ्गगंभिरैः ।
तथा चोत्पलपत्राणि शालाभिललितान्वितैः ॥ ८६ ॥ આ પ્રમાણે સુંદર લક્ષણવાળા પ્રાસાદે કરાવવાથી ધર્મ, અર્થ તથા કામની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારની રેખાઓવાળા, તે પદની વિભક્તિથી થાય છે. ઘણા ઉંચાં સુંદર શોભાયમાન શિખરે અને શૃંગોથી ભરપુર તથા કમળપાથી યુક્ત સુંદર શાલાવાળા પ્રાસાદે કરવા. ૮૫-૮૬
संहतानि कूटानि च संलग्नानि च कारयेत् । कणेऽपि कर्णशाला च कोणिका नंदिका बुध ! ॥ ८७ ॥ किंचिन्मानाधिकं कुर्यात् शैल्येव च समुच्छ्रिताः ।
भासादा मेरवस्तत्र स्वरूपा लक्षणान्विताः ॥ ८८ ॥ સુંદર ગળ ફટે લાગેલા હોય એવા કેણુ, રેખા-પઢરા, કેણિકા, નંદીકાવાળા પ્રાસાદે પંડિત સૂત્રધારે બનાવવા. કંઈક માનથી અધિક કરવા. પર્વતની જેવા ઉંચા એવા મેરૂ જેવા સુંદર લક્ષણવાળા પ્રાસાદે બનાવવા. ૮૭-૮૮
म. १५
Page #422
--------------------------------------------------------------------------
________________
२७४ पूर्णभद्रादि पविशति पंचदेव प्रासाद म. १९ भानप्रकाश दीपार्णध
ब्रह्मणश्च हि देवस्य विष्णोश्चैवं विशेषतः । जैनभास्करादिनां ईश्वरस्य यथाक्रमम् ॥ ८९ ॥ एकद्वित्रयपृछाया धारां कारयेत् यदि (१) ।
लभेच्चाक्षयं दिव्यं च नात्र संदेहः शिल्पिना ।। ९० ॥ इतिश्री विश्वकर्मणा कृने वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपार्णवे पूर्णभद्रादि पंचविंशतिःपंचदेव प्रासाद निर्णयाधिकारे
___ एकोनविंशमोऽध्यायः ॥ १९ ॥ આ પ્રાસાદે વિશેષ કરીને બ્રહ્મા, વિષ્ણુ, જિન, સૂર્ય અને મહાદેવને કરવા. તે પ્રાસાદે મેં યથાક્રમે કહ્યા છે. એક બે ત્રણ–-તે અક્ષય દેવકના સુખને પ્રાપ્ત કરે છે. તેમાં શિલ્પીઓએ જરા પણ સંદેહ કરે નહિ. ૮૮–૯૦
ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિધાના જ્ઞાનપ્રકાશ પાવને પૂર્ણભદ્રાદિ પચ્ચીશ પાસાના શિખરના તલઈદાધિકાર” નામને શિલ૫ વિશારક પ્રભાશંકર ધડભાઇ સોમપુરાએ કરેલ, શિલ્પ
પ્રભા નામની ભાષા ટીકાને ઓગણીશમે અધ્યાય સમાપ્ત.
इतिश्री विश्वकर्माकृते वास्तुविद्यायां
ज्ञानप्रकाशदीपाणवे पूर्वार्धम्.
vivaarimanawaniraumwww.Nove
Page #423
--------------------------------------------------------------------------
________________
पूर्वाध परिशिष्ठ
૭૫ પૂર્વાર્ધ પરિશિષ્ટ ભારતીય સ્થાપત્યમાં મૂર્તિનું પ્રાધાન્ય છે. દેવપ્રાસાદ એ દેવપ્રતિમાના કારણભૂત છે. પ્રત્યેક પ્રતિમાને આયુધ, વર્ણ (રંગ), વાહન (આસન) વિશેષ કરીને કહ્યાં હોય છે. આથી તે પ્રતિમાનાં લક્ષણે પરથી અને જીન તીર્થંકર પ્રતિમા તેના લાંછન ચિહ્ન પરથી ઓળખાય છે. હસ્તમુદ્રા; મુખ્ય પ્રતિમાને પરિકર અને અંગભૂષણ છેડશાભરણ પણ કહ્યાં છે. હસ્તમુદ્રા, પાદમુદ્રા અને શરીરમુદ્રા એ નૃત્યનાં અગે છે. આ સર્વ મૂર્તિશાસ્ત્રનાં ઉપયોગી અંગ છે અને તે આ નીચે કમવાર આપવામાં આવ્યા છે.
૧, આયુધ નાગરાદિ જાતિના ઉત્તર ભારતના શિલ્ય ગ્રંશેામાં છત્રી પ્રકારનાં આયુધોનાં સ્વરૂપે, નામ અને તેનાં માન પ્રમાણ આપેલાં છે. દ્રવિડ ગ્રંથમાં આયુધે આપેલાં છે. પરંતુ ઉત્તર ભારતના ગ્રંથ જેટલાં સ્પષ્ટ નથી. જો કે દ્રવિડ ગ્રંથમાં આભરણાદિ વિષે ઘણી સુંદર નેાંધ આપેલ છે. દ્રવિડ શિ૯૫માં–હરણ આપેલ છે જ્યારે આપણે ત્યાં જૈન દેવ દેવીઓને નેળીયે અને કુર્કર કહ્યાં છે.
નાગરાદિ શિલ્પ ગ્રંથમાં છત્રીસ પ્રકારનાં આયુધ કહેલાં છે. તેમાં ૨૧ આયુધો અસશસ્ત્ર છે, ૧૨ સાવિક–પુસ્તક, કમંડળ, વીણ આદિ અને બીજા બે સર્પ-શિવમસ્તક છે. બાકી મુદ્રાઓ છે. પરંતુ આથી પણ વિશેષ મૂર્તિશાસ્ત્રમાં પ્રતિમા સ્વરૂપ વર્ણનમાં કુલ ૫૭ આયુધ આપેલાં છે. તે આપેલા આયુધના પાઠથી વિશેષ છે. એ
આ આયુધ (૫૭) સિવાય પુરાણે-રામાયણ મહાભારતમાં વર્ણવેલા અન્યાસાદિ શસ્ત્રો હતાં. પરંતુ તે સાહિત્ય દુષ્માપ્ય છે. “યંત્ર સર્વસ્વ” નામને એક મેટ ગ્રંથ મહર્ષિ ભારદ્વાજે લખેલ. તેમાં અનેક પંડ્યાના પ્રકાર, શ, વિમાન આદિ વિષયનાં પ્રકરણે હતાં. તે ગ્રંથનું એક “શેરિકા ગયા
* મૃગ, નકુલ, કુટ, વાઈ (૫) બંસી, મૃદંગ-ઢાલ, વણા, ભેરી, ડમરૂ, (નવ સાવક) આમ્રકુંબી, ધ્વજ, પુત્ર, લેખીની, ફળ, માવી, કુંભ, મેદ, સૂત્ર કેબાગજ (ચાર ઉઝાયુઈ) પદીશ (લેહદંડ, તલવાર, અંક (ટાંકણુ), શક્તિ. આમ એકવીસ આ વણિત નાદે કરેલા આયુધે અને ક૬ લેકબદ્ધ આપેલ આયુ મળી કુલ ૫૭ આયુધ થાય છે. અને તેના ચિત્રનાં મુદ્દા સાથે છ બ્લેકે આપવામાં આવેલ છે જેથી આયુધનાં સ્વરૂપ વિષે બને તેટલું સ્પષ્ટ કરવા પ્રયત્ન કરેલ છે છતાં એક બે આયુધ માટે કદાચ મતભેદ હોય.
અપરાજિત અધ્યાય ૨૫ માં યુદ્ધકાળમાં અને આપાતથી બચવાને વજ૫: કવચનાં લક્ષણે અપૂર્ણ આપેલાં છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
૨૭૬
નકશા શાળા નામને ભાગ, ભારતના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહમાં એક સ્થળે પ્રાપ્ત થાય છે. આ અદભૂત ગ્રંથની હસ્તલિખિત પ્રત મારા ગ્રંથ સંગ્રહમાં છે.
આયુધાના જુદા પ્રકારે છે. તેના ચાર વર્ગ પાડી શકાય. તીવ્ર મહારક આયુધશસ, વાઘ (તંતુવાદ્ય ઘનવાદ્યાદિ), પ્રાણુઓ (હરણ, કુકુંટ, નકુલ સર્પ), સાવિક (ધ્વજા, લેખીની, પુરતક, ફલ, કુંભ, મેદિક સૂત્ર, ગજ, આદિ)-એમ ચાર પ્રકારનાં ગણાવી શકાય. સાત્ત્વિક રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારે પણ આયુધે ઓળખાવી શકાય છે.
દ્રવિડ શિલ્પમાં મૂર્તિશાસ્ત્ર અને લીંગ વિષેની નોંધ ઘણી સવિસ્તર આપેલ છે. તેમાં પ્રતિમાના કયા અંગ વિભાગે કયું આયુધ ધારણ કરાવવું. ખભા બરાબર કયું કાન બરાબર કયું નાસિકા બરાબર કયું છાતી બરાબર કર્યું એ રીતે કહેલું છે. વળી દ્રવિડ મૂર્તિઓને ઉપલા હાથમાં આયુધો પકડાવવાની એક વિશિષ્ટ પ્રકારની રીત છે. તર્જની અને માધ્યમિકા એ બે આંગળીઓ વચ્ચે શંખ ચક આદિ આયુષે પકડાયેલાં હોય છે.
જૈન ગ્રંથમાં એક સ્થળે અસ્ત્રશસ્ત્ર, પ્રતિમાના મસ્તકથી ઉંચા હોવા ન જોઈએ તેમ કહે છે. પરંતુ તેઓમાં આ સૂત્રને પૂરે સ્વીકાર થયું ન હોય તેમ તેમની જૂની મૂર્તિઓ પરથી જણાય છે.
૨. વાહન દેવ પ્રતિમાને વિશેષ કરીને સર્વને વાહન કહ્યાં છે. પ્રતિમાની ઓળખમાં તે મદદરૂપ થાય છે. શીવને નંદી, બ્રહ્માને હંસ, વિષ્ણુને ગરૂડ, સૂર્યને સપ્તાશ્વરથ, ગણેશને મુષકઃ એમ પૃથક્ પૃથક્ વાહનમાં સર્ષ, મયૂર, અશ્વ, હરણ, બકરે, ઘેટે, હાથી, કુર્મ, સિંહ, વ્યાધ્ર આદિ પ્રાણી કહ્યાં છે. કેઈકને કમળનું આસન કહ્યું છે. દ્રવિડ શેમાં આસનમાં ભદ્રપીઠ, પદ્મપીઠ, મહા—જપીઠ આપેલાં છે. વળી કેઈ સ્થળે તે આ બેઠક–પેડસ્ટલરૂપે જોવામાં આવે છે.
સુપ્રભેદાગમમાં આસનના પાંચ ભેદ કહ્યા છે અનંતાસન, સિદ્ધાસન, યોગાસન, પાસન, અને વિમલાસન. હડયેગમાં અનેક આસને કહ્યાં છે. શિવનાં ૮૪ આસન કહેવાય છે. તેમાં ૩૨ મુખ્ય છે. યોગના આસને તેની ક્રિયામાં વપરાય છે. આ આસને સાથે પ્રતિમા વિધાનને સંબંધ બહુ અ૮૫ છે. છતાં કેટલાકે શિલ્પની સાથે આસનને સંમિશ્ર કરી ગોટાળે ઉભે કર્યો છે. પદ્માસનને અર્થ કમળ પર બેઠેલા અને અમુક રીતે પલાઠી વાળેલ. પદ્માસન, સુખાસન આવાં કઈ આસન પ્રતિમા વિધાનને એગ્ય ગણી શકાય. જૈન પ્રતિમામાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની પ્રતિમાને અમુક પ્રકારની બેઠકનાં આસન કહ્યાં છે.
Page #425
--------------------------------------------------------------------------
________________
પૂર્વાd arg
૨૭૭ બાકી સમપાદ, આભંગ, ત્રિભંગ, અતિભંગ, આલીય, પ્રત્યાલીઢ, પાદમુદ્રા અને શરીર મુદ્રાવાળી પ્રતિમાઓ કહી છે.
સિવાય જેનોમાં કાર્યોત્સર્ગ (ઉભી ધ્યાનસ્થ) મુદ્રા અને શયનાસન, પર્યકાસન મૂર્તિ વિષ્ણુની હોય છે.
બૌદ્ધ પ્રતિમાઓમાં આસને વિશેષ કહ્યાં છે. આલિત્ય, પ્રત્યાલિસ્ટ, વજાપર્યક, લલિતાસન, પર્યકાસન, અપર્યકાસનઃ આદિ કહ્યાં છે અને તેવી બુદ્ધ પ્રતિમાઓ જેવામાં આવે છે.
૩. વર્ણ પ્રત્યેક પ્રતિમાને પૃથક પૃથક વર્ણ (રંગ) શિલ્પ ગ્રંથમાં કહ્યો છે. પણ તે મૂર્તિ શાપગી બહુ અલ્પ છે. પરંતુ ચિત્ર શાસ્ત્રીયગી છે. અમુક દેવને તેમાં ગુણ પ્રમાણે વર્ણ કહેલ છે. જો કે બધામાં તેમ નથી. “અભિલક્ષિતાર્થ ચિન્તામણીમાં પ્રત્યેક પ્રતિમાના વણું કહ્યા છે. જો કે મૂર્તિશાસ્ત્રમાં વર્ણ (રંગ) પ્રમાણે પ્રમુખ મૂર્તિ રચવાનું યજમાનની શ્રદ્ધા પર અવલંબે છે. શ્યામ વર્ણની મૂર્તિ, પીત (સુવર્ણ) વર્ણની, શ્વેતવર્ણની આમ આવી જાતના પાષાણે મેળવીને તે વર્ણ (રંગ)ના પાષાણની મૂર્તિ કરાવી પ્રમુખ દેવ તરીકે પધરાવે છે. શ્રી કૃષ્ણને શ્યામવર્ણ તેમજ જીન પાર્શ્વનાથજીને શ્યામવર્ણ કહ્યો છે. અને તે વર્ણની મૂર્તિઓ કરેલી જોવામાં આવે છે.
ઇ. પરિકર આ રીતે ભારતીય સ્થાપત્યમાં દેવ–મૂર્તિનાં આયુધ, વાહન, આભુષણે, મુદ્દાઓ અને વર્ણના વિશે શિલ્પગ્રથના આધારે ઉપર કહ્યું. આ સિવાય પ્રમુખ પૂજ્ય પ્રતિમાને તેના પર્યાય સ્વરૂપવાળું અગર અન્ય આકૃતિનું પરિકર કરવામાં આવે છે તેમાં જૈન પ્રતિમાને અષ્ટ પ્રાતિહાર્યવાળું પરિકર હોય છે. વિપશુને દશ અવતારવાળું તેમ સૂર્યને તેના અન્ય સ્વરૂપવાળું પરિકર મૂળ પ્રતિમાને ફરતું આવરી લે તેવું કળામય કરવામાં આવે છે.
પ. પ્રતિમા મુદ્રા હસ્તમુદ્રાઓના જુદા જુદા પ્રકારે આગમ ગ્રંમાં, ચોગમાં, તાંત્રિકમાં, બ્રાહ્મણ ક્રિયમાણ માં અને ભારત નાટ્યમાં કહ્યા છે. કેટલાક વિદ્વાને મુદ્રાના ત્રણ વર્ગ પાડે છે–વૈદિક, તાંત્રિક, લૌકિક, તેમાં કલાની ૬૪ મુદ્રાઓ આપે છે. અને તંત્રમાં ૧૦૮ મુદ્રાઓના પ્રકાર કહે છે. મહારાજા ભેજદેવ “સમરાંગણુસૂત્રધાર ગ્રંથના ત્રણ અધ્યાયમાં મુદ્રા વિશે સવિસ્તર કહે છે. હસ્તમુદ્રાઓ ૬૪, પાદમુદ્રાઓ ૬ અને
Page #426
--------------------------------------------------------------------------
________________
Re
ज्ञानप्रकाश दीवार्णव
શરીરમુદ્રાઓ હુ કહી છે. વળી તેના વર્ગ પાડીને આગળ કહે છે કે એક હસ્તની ૨૪; બે હસ્તથી થતી મુદ્રા તેર અને નૃત્ય હસ્તમુદ્રાએ ૨૧ છે.
મુદ્રા
જેના પ્રત્યેકના નામ પણ આપ્યાં છે.
હસ્તપાદ મુખાદિની સ્થિતિ, ગતિ અને આકૃતિ વડે ભાવ અભિવ્યક્ત થાય છે. શિવની ચેાગમૂર્તિએ સિવાયની અન્ય બ્રાહ્મણ પ્રતિમા લક્ષણુમાં મુદ્રા બહુ અપ છે. ઔધ પ્રતિમામાં મુદ્રાએને વિપુલ પ્રયાગ થયા છે.
યુાશે.
PY HTT
YABR
GADAD.જી.
CONNIILALA. STUF
CHAN ETORA
#
TUAL }; ABHAY.
SUCHI
WYAKHYAT 10DBA
अमेय
KATYAYALAL कव्यचलंबी मु PRABHASHANKERS
હાથ અને આંગળાની સ્થિતિ દર્શાવવાની શૈલી ઉત્તર ભારતની મૂર્તિમાં દક્ષિણ ભારતની મૂર્તિઓથી જુદી પડે છે. હાથના આંગળાના ચલનમાં હીન્દી શિલ્પીઓએ ખેડાયલી અમેલ ભાષા ઉભી કરી છે. તેઓએ આંતરવૃત્તિને ખાહ્યદર્શનનું સ્વરૂપ આપ્યું છે.
‘વિષ્ણુધર્મોત્તર ’કહે છે કે-ચિત્રકળાને આધાર નૃત્યકળા છે. નૃત્યકળાના પ્રાણ ભાવાભિવ્યક્ત મુદ્રાથી પ્રદર્શિત થાય છે. વરદમુદ્રા, અભયમુદ્રા, જ્ઞાનમુદ્રા, તનીમુદ્રા, સિદ્ધહસ્તમુદ્રા, વિસ્મયમુદ્રા, સૂચિમુદ્રા. વ્યવખિત હસ્તમુદ્રા, દંડ, હસ્ત-મજહસ્તમુદ્રા, પતાકા-ત્રપતાકા આદિ એક હાથથી થતી મુદ્રા અને એ
Page #427
--------------------------------------------------------------------------
________________
पूर्वार्ध परिशिष्ट
૨૩૨
હાથથી થતી મુદ્રા એમ અનેક કહી છે. તે સર્વ મૂતિશાસ્ત્રના પ્રયાગમાં આવે તેમ નથી. તેમાં પણ ઉત્તર ભારતના મૂર્તિશાસ્રામાં ફક્ત ત્રણ જ મુદ્રાઓના પ્રયાગ થાય છેઃ-વરદમુદ્રા, અભયમુદ્રા. તનીમુદ્રા, તેમાંની તર્જનીમુદ્રા સૂર્યના પ્રતિહાર ધારણ કરે છે. દ્રવિડ શિલ્પીમાં આ ત્રણ મુદ્રાઓ ઉપરાંત કટક, કવ્યવ‘બિ, સૂચિ, વ્યાખ્યાન, જ્ઞાન અને ગજદડ હસ્તમુદ્રાઓના પ્રયાગ થાય છે.
પામુદ્રાઓમાં: સમપાદ, આભગ, ત્રિભંગ અને અતિભંગના નામથી મુદ્રા વ્યક્ત થાય છે. જૈન પ્રતિમા અને બ્રહ્માદિદેવે પ્રથમ કક્ષાનાં (સમપાદ), જુના સિક્કાઓમાં જરા ઢળતી આલગ હોય છે. ત્રિભંગ ચેષ્ટા વિશેષે ફરી દેવીએની મૂર્તિઓમાં ત્રણ વાંક વાળીને દર્શાવે છે. અતિભગા મુદ્રા નટરાજીવ અને શાક્ત ઉગ્ર મૂર્તિઓ અને બૌધેાના વજ્રયાનની ક્રોધયુક્ત દેવી દેવતાની મૂર્તિઓમાં દર્શાવે છે. કાલીય મન જેવી મૂર્તિમાં તે ખૂબ જોરદાર છે.
શરીરમુદ્રાઃ—આ મુદ્રાએ પાષાણ મૂર્તિઓ કરતાં ચિત્ર વિદ્યાને વિશેષ ચેાગ્ય છે. ‘ વિષ્ણુ ધર્માંતર માં તેના મુખ્ય નવ પ્રકાર બતાવ્યા છે.
પ્રતિમાશાસ્ત્ર કરતાં ચિત્રકળાને આ શરીરમુદ્રાના વિભાગ અંધ બેસી શકે તેમ છે. પ્રકાશની ક્ષય વૃદ્ધિ અને વર્ણ (રંગ )ના વિનિયોગની વિભિન્ન ચેષ્ટાથી ચિત્રકાર ઉપરક્ત ભાવા તાદ્દશ્ય પ્રદર્શિત કરી શકે છે.
નૃત્યમાં શિવનુ` તાંડવ પ્રાધાન્ય લક્ષણ છે નાટ્ય અને સંગીત એક બીજાનાં પુરક છે. તાંડવનૃત્ય સામાન્ય નૃત્ય નથી. પશુ તે શિવનું પ્રલયંકર નૃત્ય છે દ્રવિડ પ્રદેશાના સ્થાપત્યેામાં શિવતાંડવ એ પ્રમુખ પ્રતિમા હોય છે. ચિદમ્બરના નટરાજ મંદિરમાં ૧૦૮ પ્રકારનાં નૃત્ય સ્થાપત્ય ચિત્રણ દર્શાવેલ છે. ઉત્તર ભારતમાં નટરાજ મૂર્તિના અભાવ છે. ત્યાં લિંગપૂજા વિશેષ છે.
કર્ટિસમ નૃત્ય દ્રવિડ પ્રદેશામાં છે. લલિત નૃત્ય àારામાં છે. લલાટતિલકમ્ કાંજિવરમમાં છે. ચતુરમ તાંજોરમાં છે. શિવનૃત્યમાં સૃષ્ટિની ઉત્પત્તિ રક્ષા અને અંતે સંહાર એ સર્વનું મિશ્ર સ્વરૂપ સમાયલું છે.
૬. નૃત્ય
<
ચિત્ર, વાદ્ય, તાલ, ગીત, ભાષા અને સપ્ત સ્વરાદિભેદ તથા તાંડવાઢિ નૃત્યની શિલ્પમાં કળા તરીકે ગણના કરી છે. આથી તે વિષયની ચર્ચા · અપરાજિત સૂત્રસતાન જેવા મોટા ગ્રંથમાં કરી છે.
નૃત્યનું આદિ સ્વરૂપ શિવના તાંડવ નૃત્યને કહ્યું છે. આથી નૃત્ય કળાના પિતા શિવ છે. નૃત્યનાથ શાસ્ત્રપર ભરતે એક સમૃદ્ધ ગ્રંથ સંસ્કૃત પદ્યમાં લખેલ છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
૧૮૦
જ્ઞાનપ્રારા રીવાય
વાઘ તાલ અને ગીત સાથેનું નૃત્ય કહ્યું છે. વર્તમાન કાળમાં મૂક નૃત્યના પ્રાગૈા કરે છે પરંતુ તેમાં રસ ઉત્પન્ન થતેા નથી.
શાસ્ત્રકારાએ નૃત્યના અંગભંગથી થતા ભેદ્દા કહ્યા છે. પદ્મતાલથી, કટીથી, વક્ષથી, ગ્રીવાથી, મડ઼ેથી, કરતલથી, મુખથી, નાસિકાથી અને દ્રષ્ટિથી થતા ભાવ અને ભ્રમર રેખાથી થતા ભાવે આ રીતે અંગભંગથી થતા નૃત્યકળાના વિવિધ ભાવ કહ્યા છે.
अङ्गभङ्गे मुखे कुर्याद्वस्तौ दृष्टिं च नर्तने । हस्तकाद्यं भवेल्लोके कर्मणोऽभिनयेऽखिलम् ॥ १ ॥
નૃત્ય કાળે જે મુખ હાથ અને દ્રષ્ટિનું હલન ચલન—શરીર ભગ થાય છે એ જ સમગ્ર અભિનયનું કર્મ છે.
तोहस्तस्ततो द्रष्टि तो द्रष्टिस्ततो मनः ।
यतो मनस्ततो भावो यतो भावस्ततो रसः ॥ २ ॥
જેમ હાથ જે વિષયનું સૂચન કરે છે તેજ વિષયનું દ્રષ્ટિ સૂચન કરે છે, જેમ ષ્ટિ કરે તેવુ તેનુ મન અને જેવુ' મન તેવા ભાવ અને જેવા ભાવ તેવા રસ ઉત્પન્ન થાય છે.
आस्येनाssलम्बयेद गीत हस्तेनार्थ प्रकल्पयेत् ।
चक्षुभ्याँ च भवेद् भावः पादाभ्यां तालनिर्णयः ॥ ३ ॥
-મુખવર્ડ કરીને ગીતના આલાપને નિર્ણય થાય છે. હાથથી અર્થ (ભાવ)ની કલ્પના થાય છે. દ્રષ્ટિથી ભાવની કલ્પના થાય છે અને પગથી તાલના નિય થાય છે.
. ધોડશાભરણ
· અપરાજિત સૂત્ર સંતાન' અધ્યાય ૨૬ માં ખેાડશાભરણુ આપેલાં છે. તે દેવા તથા ચક્રવર્તી રાજા આદિને માટે કહ્યાં છે. દ્રવિડ ગ્રંથામાં આભરણુ વિશે બહુ સવિસ્તર નોંધ આપેલી છે. વિા ગ્રંથાની એ વિશેષતા છે.
અપરાજિતમાં આપેલાં આભરણેામાં હાર, પદક, શ્રીવત્સ, કૌસ્તુભ (માળા), પગાભરણુ, મુકુટ, (ત્રણ પ્રકારના શેખર, કિરીટ, આમલસાર), કઠ, બાહુબલ, (ખાજુબંધ), કુંડલ, નવગ્રડું કોંકણ, રામચંદ્ર ખડગ, અંગુલિકા (યુગ્માંલિક અંગુષ્ટીક અધાતુતિકા), ટીકા ત્રિપુરૂષ, વધારા, કુંડલ અને પાદમુદ્રિકા એ રીતે સાળ આભુષણા કહ્યાં છે. દ્રવિડ ગ્રંથામાં પણ સાળ પ્રકારના આભરણા કહ્યાં છે.
Page #429
--------------------------------------------------------------------------
________________
મડેવરની જંધામાં વિષ્ણુ અને લક્ષ્મીજી-ચુમ સ્વરૂપ
Page #430
--------------------------------------------------------------------------
________________
સ્તભમાં ફરતા પરિકરવાળા ઇંદ્રદેવ
મંડોવરની જંધ
પ્રકાર નવગ્રડું
Page #431
--------------------------------------------------------------------------
________________
पूर्वाध परिशिष्ठ
૨૮૧
૧. મુકુટ :- મુખ્ય ત્રણ પ્રકારના. ૧ કીરિટ મુકુટ, ૨ કરંડમુકુટ, અને ૩ જટામુકુટ, જટામુકુટના જુદા જુદા પ્રકાર-કુંતલ, કેશબંધ; શિરસાણ, બસ્મિલ્લા વાળના જુદા જુદા પ્રકારના મુકુટો કહ્યા છે. વિષ્ણુને કીરિટ મુકુટ; શક્તિ અને ચક્રવતિને કરંડમુકુટ અને શિવ અને બ્રહ્માને જટામુકુટ.
૨. કુંડલ –કાનનાં આભુષણ-પત્રકુંડલ, રત્નકુંડલ; મકરકુંડલ, શંખપત્રકુંડલ, સર્ષ કુંડલ વગેરે.
૩–૫. શ્રેય --ગળાનાં આભુષણે (૩) ગળાને લગતી ઉપગ્રીવા (કંઠે) (૪) પ્રકાસૂત્ર, ગળાનું વચલું આભુષણ, (૫) હીણમાલા, અક્ષમાલા, ઉદર બંધ સુધી લંબાય તેને ત્રણ કે પાંચ શેરે હોય છે. આ શેરેને અમુક અમુક અંતરે જોડતા બંધને પદક કહે છે.
૬. કેયૂર –-બાજુબ ધ
૭. ઉદરબંધ –પડુથી ઉંચું, છાતી નીચે, પિટને આવરી લેતું આભુષણ. તે પર સ્તનસૂત્ર.
૮. ચન્નવીર (છત્રવીર) –ોપવીતની જેમ, પણ બન્ને ખભા પરથી ઉતરતું હોય છે.
૯. સ્કંધમાલા –ખભા પર લટકતી માળા. ૧૦. કટકવલય –હાથનાં આભુષણે-કાંડાના આભરણને વલય કહે છે, તે એકથી પણ વિશેષ દેવીની પ્રતિમાને હેય છે.
૧૧. અંગુલી મુદ્રા –વીંટીઓ, અંગુઠી. ૧૨. યજ્ઞોપવીત –ડાબા ખભાથી જમણી બાજુ લટકતું સૂત્ર.
૧૩. કટિસૂત્ર કેડના ત્રણ બંધવાળું આભુષણ, મધ્યમાં સિંહ કે મકર કે ગ્રાસમુખ પણ લટકે છે.
૧૪. ઉસૂત્ર (ઉરુદ્દામ) -કટિસૂત્રથી સાથળ સુધી લટકતી ખેતીની માળા. (શેરેને મુક્તદામા કહે છે.)
૧૫. પાદજાલક –પગથી શુંટી નીચે ફણને આવરી લેતું આભુષણ. ઘુઘરીઓવાળને નુપુર કહે છે."
૧૬. કટકવલય-ભૂજંગવલય, પગના કાંડાના ભાગનું ગોળ આભુષણ તેમાં શિવ મૂર્તિને ભૂજંગવલય-એટલે સર્પની આકૃતિનું કરવામાં આવે છે.
તા. ૨૬
Page #432
--------------------------------------------------------------------------
________________
૫૨
"I
તેમજ
જ્ઞાનપ્રસારા ીવાળ
ઉત્તર મિાગમ ”ના ૪૮ મા અધ્યાયમાં મુકુટ વિશે સવિસ્તર નોંધ છે. मानसार તથા 4 શિવરત્ન'માં પણ ઠીક ઠીક વર્ણન છે.
મૂર્તિને છાતીયે શ્રીવત્સ ચિન્હ કરવું. .તેને વૈજયંતી પણ કહે છે. મુખ્ય પ્રતિમાના મુખને ફરતું ભામ’ડળ–તેજપૂજની આકૃતિ કરવામાં આવે છે. વિષ્ણુની પ્રતિમાને છાતીના શ્રીવત્સ ચિન્હને ભૃગુલાંચ્છન કહે છે. દ્રવિડ ગ્રંથામાં મૂર્તિના વસ્ત્ર વિશે કહે છે.
शेय कार्पास चीर चर्मादिकं पुनः । तत्तद् योग्य प्रकर्तव्य युक्ता सर्वत्र बुद्धिमान ॥ १ ॥
કપાસ કે રેશમ કે ઝાડની છાલનાં કે ચર્મ વગેરેનાં વસ્ત્ર બુદ્ધિમાન શિલ્પીએ યુક્તિથી ધારણ કરાવવાં.
વરાહ મિહિર કહે છે કે-રેશાનુપમૂળ વૈશાહક મૂર્તિમિ: કાર્યાં 8
મૂર્તિને દેશના અનુરૂપ વસ્ત્રાભૂષણ અને આભુષણા પહેરાવવાં, શુક્રાચાય પણ તેમજ કહે છે. શિવમૂર્તિને કાળીયારનુ હાથીનું મૃત્રનું કે સિંહનું ચ ધારણ કરાવવાનું વર્ણન શિલ્પના ગ્રંથેામાં આપેલ છે.
આભુષણેને લગતું સાહિત્ય દ્રવિડ ગ્રંથામાં ઘણી કાળજીપૂર્વક સચવાયું છે. દ્રવિડ તાંજારના બૃહદીશ્વરના શિવમંદિરમાં અનેક અલ કારનું વર્ણન શિલ્પ પર કે।તરેલુ’ છે. તેમાં મેાતી તથા રત્નાની સંખ્યા અને ગુણનુ પણ વર્ણન આપેલ છે.
ઉત્તર ભારતના શિલ્પસ્થામાં અને દ્રવિડ શિષ્યથામાં પ્રત્યેક આભુષણેામાં રત્નાદિ જડવાનું અને તેનુ' માન પ્રમાણુ કહેલ છે. જો કે સર્વ પ્રતિમા પર સાળે આભરણા આવશ્યક ગણ્યાં નથી. એછાંવત્તાં પણ જોવામાં આવે છે. આભરણામાં કાઇ સાંપ્રદાયિક ભેદ નથી. જૈન તીર્થંકર વિતરાગ કહેવાય છે. તેથી તેને આભરણ હેાતાં નથી. પરંતુ તેમના યક્ષ યક્ષિણી, પ્રતિહારાદિ દેવ દેવીઓને આભરણા હોય છે. ભારતની કળાને જે જે પૂર્વના પ્રદેશેામાં પ્રચાર થયા ત્યાં જાવા, કમૅાડિયા, લકા આદિ દેશની પ્રતિમાએ પર આજ પ્રકારનાં આભુષણા જોવામાં આવે છે.
દ્વવિડ ગ્રંથામાં સેાનાના વેલ પાન કારેલા આભરણુને પત્રકલ્પ તથા ફૂલા અને વેલ કારેલા સુવર્ણના આભરણને ઃ ચિત્રકલ્પ ' કહે છે. રત્ન જડેલા આભરણુને રત્નકલ્પ ” કહે છે. ચેાથેા પ્રકારનું મિશ્ર સ્વરૂપ છે. સુકુટ આદિ
"
પ્રકાર
કેટલાક
મિશ્રકલ્પ ' તે ઉપરના ત્રણે આભરણેા અમુક દેવને માટે
Page #433
--------------------------------------------------------------------------
________________
पूर्वाध परिशिष्ठ
૧૮૭ વિશેષ કહ્યાં છે. દેવે ઉપરાંત ચક્રવતિ રાજાઓના અધિકાર પ્રમાણે આભરણે ધારણ કરવાનું શાસ્ત્રકારેએ કહ્યું છે.
અપરાજિત ”માં કયા દેશમાં કયા પ્રકારનાં આભુષણોની વિશેષતા છે તે પણ આપેલું છે. તામિલ ભાષામાં કુંડળને “વાળી” અગર “તેડું” કહે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં “ઠળીયાં ” કહે છે. સ્કંધમાલાને સંસ્કૃત સાહિત્યમાં બગલ સુધી લટકતી કહી છે, ગુપ્ત સમયની પલ્લવ પ્રતિમાઓમાં સ્કધમાલા જોવામાં આવતી નથી. પરંતુ ઈલેરા, અહિલોલ આદિન ચાલુકય રાજ્યકાળ અને ચૌલ રાજ્યકાળની મૂર્તિઓ પર સ્કંધમાલા લેવામાં આવે છે, તેવી જ રીતે ઘણી પ્રાચીન મૂર્તિઓ પર કટિસૂત્રથી સાથળ સુધી લટકતી ફરતી માળા (ઉદ્દામ કે મુક્તદામ) જોવામાં આવતી નથી, ચૌલ રાજ્યકાળની અને તે પછીની મૂર્તિઓ પર તે હોય છે. બદામી શિલ્પમાં બે બાજુ સાથળે અકેક સેર અને પિડુ પર મધ્યમાં લટકતે તેરે હોય છે.
અપરાજિત સૂત્રસંતાન ” ગ્રંથમાં પáિશાયુધ નામે (૨૩૫)મો અધ્યાય છે. તેમાં યુદ્ધક્ષેત્ર પર અસ્ત્રશસ્ત્રના પ્રહારથી બચવા માટે વૈદ્ધાએ વજદેહના જેવાં કવચ લેહનાં પતરાનાં બનાવવાનું વિધાન આપ્યું છે. વળી આ કવચ પિતાના બિંબ (દેહ)માં પ્રવેશ કરતું ગોળાકાર કરવા કહ્યું છે. એક પાંચ, એક બે એ સંખ્યાના કમથી બમણા વસ્ત્રથી બનાવી સૂત્ર રાખવાની જગ્યાએ કટિસૂત્ર રચવું. તે કેણીને કાપનાર અઓથી રક્ષણ કરે છે. આ કવચ મસ્તકના ભાગમાં મુકુટના આકારનું સર્વ સ્થળેથી અચલ (મુદ્દલ ખસે નહિ તેવું) બનાવવું. જંઘાના જાંગ ભાગની લંબાઈ વીશ આંગળ અને સેળ આંગળ કહી છે. ગરૂડની પાંખ જેવું આ કવચ રાજપુએ ધારણ કરવું. આમ કવચનું વર્ણન પહેલા ૮ શ્લોકમાં આપ્યું છે પછી આગળ કહે છે –
आयुधानामतो वक्ष्ये नाम संख्यावलि क्रमात् । त्रिशूलच्छुरिकाखड्गखेटाः खट्वांगकं धनुः ॥ ९ ॥ बाणपाशांकुशा घंटा रिष्टिदर्पण दंडकाः ।। शंखचक्र गदावज्रशक्तिमुद्गरभृशुंडयः ॥ १० ॥ मुशलः परशुश्चैव कर्तिका च कपालकम् । શિઃ સ ર જ સ રૂઢ: સુન્ત તથૈવ ર છે ? . . पुस्तकाक्षकमंडलुशुचयः पनपत्रके । योगमुद्रा तथा चैव षट्त्रिंशच्छत्रकाणि च ॥ १२ ॥
Page #434
--------------------------------------------------------------------------
________________
२८४
ज्ञानप्रकाश दीगर्णय
હવે હું આયુધનાં નામ ક્રમથી કહું છું. (૧) ત્રિશૂલ (૨) છરિકા (૩) ખડગ (૪) ખેટ (૫) ખટ્વાંક (૬) ધનુષ (૭) બાણ (૮) પાશ (૯) અંકુશ (૧૦) ઘંટા (૧૧) રિષ્ટિ (૧૨) દર્પણ (૧૩) દંડ (૧૪) શંખ (૧૫) ચક (૧૬) ગદા (૧૭) વજી (૧૮) શક્તિ (૧૯) મુગર (૨૦) ભુડી (૨૧) મુશળ (૨૨) પરશુ (૨૩) કર્તિકા (૨૪) કપાળ (ખપર) (૨૫) શિર (મસ્તક) (૨૬) સર્ષ (૨૭) શંગ (શીગડું) (૨૮) હળ (૨૯) કુંત (ભાલું) (૩૦) પુસ્તક (૩૧) માળા (૩૨) કમંડળ (૩૩) શુચિ (સર) (૩૪) પદ્ય (કમળ) (૩૫) પત્ર અગર પાત્ર (૩૬)
ગમુદ્રા (વરદ, અભય અને તર્જની) એ રીતે છત્રીસ પ્રકારનાં આયુધ કહ્યાં છે.
10.
I
Y Po..
पोडशाख्य पदं कृत्वा पदेन नाभिवृत्तकम् । तवें चोभयपक्षौ भीषणाग्रौ प्रकीर्तितौ ॥ १३ ॥ पट्टास्त्रांशशक्तिपिंड वलण कंटकावृत्तम् । उभयोः कटकोपेतो मध्ये शक्त्यंश उन्नतः ॥ १४ ॥ दशभागैर्भ वेदृण्ड पृथुत्वं चैकभागिकम् । इति त्रिशूल:
Page #435
--------------------------------------------------------------------------
________________
पूर्वार्ध परिशिष्ठ
૨૮૫ કુલ ૧૬ ભાગનું લાંબું અને એક ભાગનું ગોળ નાભિ ત્ત, તે ઉપર બે બાજુ તીણ પાંખડાં કરવાં. વચલી પટ્ટી અસુ શક્તિની જેટલી જાડી. ત્રણ અંશવાળી (કંટકાવૃત્ત) ધારથી યુક્ત, બે બાજુનાં તીણ પાંખડાંની વચ્ચે ઊંચું એવું શક્તયંશ કરવું. આ ત્રિશુળને દંડ ૧૦ ભાગ લાંબો અને ૧ ભાગની જાડાઈને કરે.
223
७
--
-
21
17180१८ NETALLB.S.
9.
Po..
छुरिकालक्षणं वक्ष्ये यदुक्तं परमेश्वरैः । कौमारी चैव लक्ष्मीश्च शंखिनी तुन्दका तथा ॥ १५ ॥ पापिनी शुभगा ला(ल)क्षा षडंगुलादिकोद्भवा । द्वादशान्तिमांगुलान्यं गुलमान प्रशस्यते ॥ १६ ॥ आदिहीना मतिभ्रंशं मध्यहीना धनक्षयम् । हन्याद् वंशं वंशहीना शूलाग्रे मृत्युस भवः ॥ १७ ॥ . चतुरंगुला भवेन्मुष्टिरूवें द्वयं गुल ताडिता मुष्टिकाधो यवाकारो जडनार्थे च कीलकम् इति छुरिका
Page #436
--------------------------------------------------------------------------
________________
૨૮૬
शानप्रकाश दीपाव શિવે કહેલાં છુરિકાનાં લક્ષણ કહું છું. (૧) કૌમારી (૨) લક્ષમી (૩) શંખિની (૪) તુન્દક (૫) પાપિણી (૬) શુભગા અને (૭) લાક્ષા. એમ સાત નામેવાળી છુરિકાની લંબાઈનું પ્રમાણ અનુક્રમે છ આંગળથી ૧૨ આંગળનું છે. મૂળમાં પ્રમા
થી પાતળી હોય તે મતિ ભ્રમને દેષ થાય. વચમાં હીન હોય તે લક્ષમીને નાશ કરે, બે અંશ હીન હોય તે વંશને નાશ કરાવે. શુભગા અગ્રભાગે હીન હોય તે મૃત્યુ કરાવે. તે છુરિકાની મૂઠ ચાર આંગળની, ઉપર બે આંગળની પહેળી (તાડિતા) અને મૂહની નીચે જવના આકારની જડ (કીલક) ખીલી જડાવવી.
शस्त्र शतार्था गुल स्यान्मध्यमं तु द्विहीनतः ।। तविहीन कनिष्टं स्यात् त्रिविधः खड्ग उच्यते ॥ १९ ॥ ........ મેવાણૂ, તામિયક્ષતામાં पालिकावें यवं कुर्यात् ताडकाधस्तु ग्राहकम् ॥ २० ॥
નડિયે (2) રા ર ન રહ૩ તિ વારા ખગ પચાસ આગળ લાંબું, છ માનનું, બે આંગળ હીન (૮ આંગળનું) મધ્ય માનનું અને તેનાથી બે આંગળ હીન (૪૬ આંગળનું) હોય તે કનિષ્ઠ માનનું ખગ જાણવું. એમ ત્રણ પ્રકારનાં ખડુગનાં માન કહ્યાં છે. તે ઉપર બે બાજુ.......અને ઉપરને ભાગ લેવાના જેટલો તીક્ષણ કરો અને નીચેના ભાગમાં પકડવાને હાથે કરો. પકડાવાના ભાગમાં બે જડ કરવી તેને “જવક ખ કહે છે.
खड्गमानोद्भवो व्यासा द्वयं गुलाभ्यां तथाधिकः ॥ २१ ॥ तद्वदग्रे पुनस्त्वेवं ज्येष्ठमध्यकनिष्ठकम् । उभयपक्षे चान्तरं तु चतुर्दशांगुलैभवेत् ॥ २२ ॥
हस्ताधारद्वयं कुर्याद् वृत्ताकारं तु वारुणम् । इति खेटकम् ખેટક-દ્વાલઃ ખગના જેટલી ૫૦ અંગુલ માન પ્રમાણુની અને પહેલાઈમાં બે આંગળ વધુ એવી ખેટક-કાલ રચવી. તેમાં પણ ઉપર કહ્યા પ્રમાણેના તેનાં ત્રણ માન ૪, મધ્યમ અને કનિષ્ઠ કહ્યાં છે. તેની બે બાજુનું અંતર ૧૪ આગળનું રાખવું. આ ઢાલને પકડવાને હસ્તાધાર બે ગોળ વારુણ મંડળ જે કરે.
શ્વેત વસ્ત્ર શ્વેત માળાથી વિભૂષિત ખાંગને પકડવાને દંડ સુવર્ણ વિભૂષિત કર. ૨૩-૨૪ ઈતિ ખટ્વાંગ.
Page #437
--------------------------------------------------------------------------
________________
२८७
पूर्वाध परिशिष्ठ
द्विमुष्टयन्ध्यं गुल मध्यं मध्यावं च द्विहस्ततः । निम्न चोभयतः कुर्याद् गुणाधारे तु कर्णिके ॥ २५ ।। ....गुल मध्यदेशे चवमोनर्गुणैर्मतम् (१) । सप्ताष्टनवमुष्टिश्च बाणः पुष्प अद्गणैः (?) युतः ॥ २६ ॥ कुंभके कुभयेद् बाण पूरकेण तु पूरकेत् ।।
रेचके रेचयेद् बाण त्रिविधं शरलक्षणम् ॥ २७ ॥ इति धनुर्वाणः॥ ધનુષ્ય બે મૂઠી, બે આંગળ મધ્યમાં અને નીચેથી ઉપરની લંબાઈ ૨ હાથની જાણવી. નીચે બે બાજુ ગુણાધાર–એટલે દોરી રાખવાની બે કર્ણિકા (પાંખડી) કરવી. ૭, ૮ અને ૯ મુષ્ટિ પ્રમાણના પુષ્પક” એવા બાણની લંબાઈ જાણવી. કુંભક ધનુષ્યને કુંભક બાણ, પૂરકને પૂરક અને રેચકને રેચક એમ ત્રણ પ્રકારના શર-બાપુનાં લક્ષણ જાણવાં.
मकरद्वित्रिक चापि पाशा ग्रंथिसमाकुलम् (१)
अंकुश चांकुशाकार तालमानसमावृतम् ॥ २८ ॥ इति पाशांकुशौ ॥ મકરનાં ચિહ્ન (મગરનું મુખ) જેમાં હેય તે બે કે ત્રણ ગાંઠવાળું પાશ જાણવું. અંકુશ અંકુશના આકારનું બાર આંગળ પ્રમાણનું કરવું.
घंटा घंटाकृतिः कुर्याच्चतुर्धारा च रिष्टिका । दर्पण दर्शनार्थ च दंडः स्यात् खड्गमानतः ॥ २९ ॥
इति घंटारिष्टिदर्पणदंडम् । ઘટા-ટેકરી ઘંટા જેવી આકૃતિની કરવી, તીક્ષણ ચાર ધારવાળી રિષ્ટિક રચવી. મુખદર્શન માટેનું દર્પણ ખના દંડમાન જેટલું પચાસ આગળ प्रभानु ४२...
शंखश्च दक्षिणावर्तश्चक्र चारयुत तथा । गदा च खड्गमाना स्यात् पृथुताल अकंदाणे त्रयम् (2) ॥३०॥
इति शंखचक्रगदा ।। શંખ દક્ષિણાવત રચો, અને ચક્ર ચાર યુતને જાણવો. ગદાનું માન પ્રમાણુ ખગ જેટલું-પચાસ આંગળની લંબાઈનું જાણવું. તેને ઉપરને ગોળ ભાગ ૧૨ આગળ લાંબે અને ત્રણ આંગળ પળે રાખો.
Page #438
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શામળા જિર્નર वज्र शूलद्वय दीर्य मेकविंशतिशूलतः ।
अर्धेन्दुनिभधारामा शक्तिः स्याद् द्वादशांगुला ॥ इति वज्रशक्तिः ૨૧ આંગળ લાંબું વજ, તેને નીચે ઉપર તીક્ષણ શૂળ કરવાં. અર્ધચંદ્ર જેવી અગ્રધારવાની શક્તિ ૧૨ આંમળ પ્રમાણની જાણવી. .
-
a
કા
ર ક
,
તિet
फयाल
રય
ઠ
સહન
-
Ghan
3
RETa.
UP.O.S
हस्तग्राह्यश्चोर्धतश्च मुद्गरः षोडशांगुलिः ।।
भृशुण्डी युग्मदारास्या द्विहस्तान्ताग्रचालका ॥ इति मुद्गरभृशुण्डी હાથે પકડવાને મુગર ઉપર જાઓ ૧૬ આંગળ પ્રમાણને જાણ. અગ્ર ભાગથી ફરે તેવી બે મુખવાળી બે હાથ લાંબી ભૂગુંડી જાણવી.
विंशत्यं गुलं मुशल चतुरंगुलवृत्तकम् ।
अर्ध चन्द्रोपमः पशु तदण्डः खड्गमध्यतः ॥ इति मुशल पशू ॥ વીશ આગળ લાંબું અને ચાર આંગળ ગોળ પ્રમાણનું મુશળ જાણવું. અર્ધચંદ્રની આકૃતિવાળી ફરશી અને તેને દંડ ખગ્નના માન પ્રમાણેને જાણુ.
Page #439
--------------------------------------------------------------------------
________________
२८८
पूर्वाध परिशिष्ठ
कर्तिका छुरिकामाना चक्रे च त्रिसमाकृतिः । शिरोऽस्थिक कपाल स्याच्छिरश्च रिपुशीर्षकम् ॥
इति कर्तिका कपाल शीर्षकम् કર્તિકા (કાતર) છરિકાના માન પ્રમાણુની કરવી. તેને પકડવાનાં બે ચક્રો ત્રણ સમાન આકૃતિનાં કરવાં. ખપ્પર અર્થાત્ મનુષ્ય મસ્તકની ખોપરીનું પાત્રકપાલ જાણવું. અને શત્રુનું મસ્તક શિર જાણવું.
सो भुजंगस्त्रिफणी शृंग स्याद्वै गवादिनम् ।
हल हलाकृतिः कुर्यात् कुन्तं वै पंचहस्तकम् ॥ ३५ ॥ માથે ત્રણ ફેણવાળે સર્ષ–ભુજળ, અભિષેક માટે ગાય કે વૃષભનું શૃંગ અને ગણપતિને દંશળ તથા હળ તે તે આકૃતિનાં કરવાં. અને ભાલું પાંચ હાથના प्रभानु नरा.
पुस्तक युग्मताल स्याद् जाच्या मालाक्षसूत्रकम् ।
कमडलुश्च पादानः श्रुग्वै षटत्रिंशद गुला ॥ ३६ ॥ . પુસ્તક બે તાલ (૨૪ આંગળ પ્રમાણુનું) જાપ જપવાની માળા અક્ષસૂત્ર અને કમડળ પિણે તાલ (૯ આંગળ) અને સુવ-હેમ કરવાને સર–શુચિ છત્રીશ આંગળ પ્રમાણને જાણ. (સર અને શુચિ તે બે હેમપયોગી પાત્રો છે. તેમાં શુચ વિશિષ્ટ હોમમાં લેવાય છે.)
पद्म च पद्मसंकाश पत्र मुक्तं च लोलकम् ।। पद्मासनायुग्महस्ता योगमुद्रा तथोच्यते ॥ ३७ ॥
इति पद्मपत्र-योगमुद्रा પદ્મના જેવું કમળ અને કમળના જેવું લોલક પાત્ર અધપદ્માસન અને બે હાથથી યોગમુદ્રા થાય છે. (મૂર્તિ શાસ્ત્રમાં એક હાથની ત્રણ મુદ્રા વરદ, અભય .भने तनी उपाय छे.)
ઇતિ પવિંશાયુધ લક્ષણ-અપરાજિત સુવસાન ૧૩૫ अथ किरीटः ॥ अत्रैकांगुलसम्मितेन परिवेष्टयोष्णीषपटेन के
काटीर मुकुटोज्ज्वल विरचयेदष्टांगुलैः सर्वतः । द्वयष्टाभिधृतिसम्मितैर्दिनकरद्वन्द्वममैर गुलै
रुष्णीषोपरि भासमानमुकुटोपेत किरीट हरौ ॥
Page #440
--------------------------------------------------------------------------
________________
૨૯૦
शानप्रकाश दीपाण व કિરીટ-સુકુટનાં લક્ષણ: એકેક આગળ પ્રમાણુના ઉપરાઉપર ફરતા વીંટેલ પટવાળે આઠ આંગળ ઉચે એ કેટર નામને ઉજ્જવળ મુકુટ જાણો. તેવી રીતે ૧૬ આંગળ અગર ૨૪ આંગળ ઉંચા પ્રકાશમાન મુકુટને કિરીટ-મુકુટ કહે છે. જે વિશેષે કરીને વિષ્ણુને ધારણ કરાવે છે.
तकन
कुंम
मातुलितफल
LLLLL.LARSande
यिनी46
42(COVI
मोका सम्ILAL.BS.
Lama
PBABLA SHANTIEX.
कुर्यात् किरीट शिखरैरुपेत त्रिपंचसप्तपमितैर्यथाहम् ।
अंडोपमा कमलोपम वा छत्रोपम वा कमठापम वा ॥ २ ॥ ત્રણ, પાંચ કે સાત આંટાવાળે યોગ્ય લાગે તેવી રીતે શિખરની આકૃતિવાળો કમળ સમાન કે છત્ર સમાન કે કાચબાની આકૃતિ જે મુકુટ પણ થઈ શકે છે. अथ जटामुकुट ॥ युग्मसंख्या जटा कार्या उभयोः पार्थ याः पृथक् ।
द्वात्रिंशन्मात्रमारभ्य अथैकांगुलवृद्धितः ॥ ३ ॥ • एकपष्टयंगुलान्तं तु जटादीर्घ मुदाहृतम् ।
अधोजटा दीर्घतमास्तस्मार्ध्विगास्तथा ॥ ४ ॥
Page #441
--------------------------------------------------------------------------
________________
पूर्वाध परिशिष्ठ
क्रमान्न्यूना तु कर्तव्या तदहें षु समान्तरा ।
कनिष्ठांगुलपरीणाहं जटानाहमुदाहृतम् ॥ ५ ॥ ૩૨ આંગળથી એકેક આગળની વૃદ્ધિ કરતાં ૬૧ આંગળ ઊંચાઈ સુધીના જટામુકુટ થાય છે. જટાની ઊંચાઈ બેકી સંખ્યાની કરવી, તે પડખે જુદી કરવી. નીચે જટાને ભાગ જાડે રાખવો. પછી ઉપરાઉપર ક્રમથી જટાની જાડાઈ (ફીંડલું) ઓછું છું કરતા જવું. તેમ ઉપર સમાન અંતરવાળી જટા કરવી. જટાની જાડાઈનું સામાન્ય પ્રમાણુ ટચલી આંગળી જેટલું જાડું રાખવું.
जटामुकुटतुंग तु, चतुर्विंशांगुलं तु वा । एकविंशांगुलं वाथ कुर्यादष्टादशांगुलम् ॥ ६ ॥ सप्तदशांगुल वाथ षोडशांगुलमेव वा ।
केशान्तान्मुकुटान्तं तु ललाटे पट्टसंयुतम् ।। ७ ॥ જટામુકુટની ઉંચાઈ ૨૪ આંગળની, ૨૧ આંગળી, ૧૮ આંગળની, ૧૭ { આંગળની કે ૧૬ આંગળ સુધીની જટામુકુટની ઉંચાઈ રાખવી. માથાના વાળના અંતભાગથી મુકુટના નીચેના અંતભાગ સુધી લલાટે-કપાળ પટ્ટો કરે.
मुखान्तव्याससदृश मुकुटस्य विशालकम् । तुंगार्धं वा त्रिपाद वा यथाशम प्रकल्पयेत् ।। ८ ॥ तत्सप्ताष्टनवांशेकहीनमग्रविशालकम् चतुष्पूरिमसंयुक्त भान्वंशं पूरिमोदयम् ॥ ९ ॥
शंभौ जटायां कर्तव्या मूनि गंगा प्रमाणतः । મુકુટ, મુખના ઉપરના ભાગ જેટલે પહોળા કરે. તેની ઉંચાઇ અર્ધ અથવા પિોણા ભાગની શોભાયમાન દેખાય તેવી કરવી. મુખની વિશાળતાથી સાતમા, આઠમા કે નવમા ભાગે આંગળ હીન મુકુટ કરવો. ચાર ભાગથી બારમાં ભાગ સુધીથી ઉંચાઈનો મુકુટ કરે. શિવના જટામુકુટમાં ઉપર મસ્તકના પ્રમાણમાં ગંગાજી કરવાં.
भान्वंगुलायता वाथ षोडशांशसमुच्छ्या ॥ १० ॥ हृदयेऽञ्जलिसंयुक्ता मोक्तस्त्रीलक्षणान्विता ।
किरीटमुकुट चैव केशं वा तत्र कल्पयेत् ॥ ११ ॥ . अय करंडमुकुट ॥ मूलादग्रंक्रमात् क्षीणं करण्डमुकुटस्य तु ।
अग्रस्य मुकुलाकारं मुकुटस्य प्रकल्पयेत् ॥ १२ ॥
Page #442
--------------------------------------------------------------------------
________________
શનિશ જાવ त्रिपंचसप्तसंप्रैस्तु करण्डैश्च विराजितम् ।
करण्डमुकुटं कार्य मन्यत् सर्वं यथापुरम् ॥ १३ ॥ બાર આંગળ પહેલી અને સોળ આંગળ ઉંચી, હદયે બે હાથ જોડતી અંજલી દેવી. સ્ત્રી લક્ષણવાળી કિરીટ મુકુટ પહેરેલી કે કેશયુક્ત કરવી.
મુકુટની નીચેથી મૂળ અગ્ર ભાગના ક્રમથી ઓછા ઓછા કરતાં મુકુટનો ઉપલે અગ્ર ભાગ મુકુલાકાર-ખલેલા કમળ જેવી કલ્પનાવાળો ત્રણ પાંચ કે સાત આંટાવાળો કરંડિયાથી સુશોભિત કરે. કરંડિયાના આકારનો મુકુટ કરંડમુકુટ જાણ. બાકી અન્ય સર્વ, આગળ કહ્યું તે પ્રમાણે જાણવું. अथ कुंडलम् ॥ त्रिचतुष्पमात्रं स्यात् पत्रकुंडलविस्तृतम् ।
यवं वृत्तपनं प्रोक्तं श्वेतामं वात्र चार्तवम् ॥ १४ ॥ मकरं कुंडल वाथ सिंहकुंडलमेव वा । गजादिकुंडलं वाथ द्विचतुष्पंचमात्रकम् ॥ १५ ॥ कुर्याद् यासं च तुंगं च तत्तदाकारभेदतः । वृत्तकुंडलविस्तारमष्टादशयवं भवेत् ॥ १६ ॥
वेदांगुलं तु तत्तुंगं रंभाब्जमुकुलोपमम् । કુંડળઃ ત્રણ, ચાર કે પાંચ માત્રા પ્રમાણુનું પત્રકુંડળ પહોળું કરવું. એક થવા જાડાં ગેળ સફેદ, સરળ, પત્રકુંડળ કરવાં. મકરાકૃતિના કે સિંહ આકૃતિના કે ગજ આકૃતિના બે ચાર કે પાંચ માત્રા પ્રમાણમાં કરવાં. કુંડળના આકારના ભેદથી વ્યાસ અને ઉંચાઈ રાખવી. ગોળ કુંડળ અઢાર યવ પ્રમાણમાં કરવાં. ચાર આંગળની ઉંચાઈનાં કમળની જેવાં વિકસિત કુંડળ કરવાં. अथ ग्रैवेयः ॥ हिक्कासूत्रोपरिष्टात्तु उपग्रीवं तु बंधयेत् ॥ १७ ॥
रुद्राक्षं वाथ रत्नं वा हेमक्लुप्तमणि तु वा ।
नानाचित्रविचित्रं तु ग्रैवेयं वा यथोचितम् ॥ १८ ॥ હિક્કસૂત્રની ઉપર ઉપગ્રીવા તે કંઠને ચુંટતું આભૂષણ જાણવું. તે દ્રાક્ષ, રત્ન કે સુવર્ણ કે મણિનું નાના પ્રકારનું ચિત્રવિચિત્ર શોભાયમાન કરવું. अथ वलयः ॥ कटकं वलयोपेतं प्रकोष्ठे तु प्रकल्पयेत् ।
कनिष्ठांगुलिपरीणाहं वलय वर्तुलं तु वा ॥ १९ ॥
Page #443
--------------------------------------------------------------------------
________________
पूर्वार्ध परिशिष्ठ
अथवा वयस्यैव घनं द्वित्रियवं तु वा । घनद्विगुणविस्तारं नाना रत्नविचित्रितम् ॥ २० ॥ युगलं युगलं तत्तु प्रकोष्ठेषु प्रकल्पयेत् ।
२८३
કાંડાના વલા ગેાળ, એ ત્રણ યત્ર જાડાઈના અગર ટચલી આંગળીની જાડાઇના, અથવા વિસ્તારથી અમણા અનેક પ્રકારના ચિત્રવિચિત્ર નૈાથી શાભતા વલયે જોઢે કરવા.
अथ केयूरः || केयूरं कार्परादृध्वे वलयेोक्तघनान्वितम् ॥ २१ ॥ एकाकारं तु केयूरं साष्टपादाब्जसंयुतम् । नानारत्नसमायुक्तं शैवलाभमथापि वा ॥ २२ ॥ पत्रपूरितसंयुक्तं बाहुमध्ये प्रकल्पयेत् । पत्रपूरितनालं तु केयूरसदृशं घनम् || २३ || तत्पूरितादधो नाले बाहुमित्यादृतं तु वा । त्रिचतुष्पंचमात्र वा पत्रपूरितविस्तृतम् ॥ २४ ॥ तद् व्यासार्थं तु तत्तुंग पादोनद्विगुणं तु वा । द्विगुणं वापि कर्तव्यं तद् बाहुवलयं भवेत् ॥ २५ ॥
કાણીથી ઉપરના ભાગમાં જાડાઈવાળુ વલય–માજુમ –કેયૂર એક આકારનું, અષ્ટપત્ર કમળયુક્ત, અનેક રત્નોથી શૈાલતું શેવાળના જેવી લીલી કાન્તિવાળુ માનુબંધ કેયૂર કરવું, માહુના મધ્યમાં કડાના જેવું જાડુ, પત્રથી ભરેલ નાલ કરવું (૨૩) પત્રથી પૂરેલ નીચેનું નાલ માહુને વીંટાયેલું, ત્રણ, ચાર કે પાંચ માત્રા પ્રમાણથી પુરેલ વિસ્તારવાળું કરવું. તે પત્રના ભ્યાસનું અર્ધું જેટલું અને પેાણા એથી એ ગણું ખાહુવલય કરવું.
अथ मुद्रा ||
मध्यांगुलं विना शेषा अंगुला मुद्रिकान्विताः । मुद्रिका मूलपर्वस्था वृता यवनान्विताः || २६ ॥ रत्न चित्रविचित्रा वा तत्तद्योग्यं समाचरेत् । मध्यांगुलाग्रमभये चूचुकेोर्ध्वसमं भवेत् ॥ २७ ॥ तर्जन्यादिकनिष्ठान्तास्तुल्यमूलास्तु वक्रिताः ।
ईषद् वक्रित मंगुष्ठमूर्ध्वाग्रं तु बहिर्मुखम् || २८ ||
વચલી આંગળી સિવાયની બધી આંગળીઓએ વીંટીએ ધારણ કરાવવી. આંગળીએમાં વીંટીએ આંગળીના મૂળ પવના જેટલી ગેાળ અને એક યવ જાડી કરવી. તેને ચૈાગ્ય ચિત્રવિચિત્ર રત્નાવાળી કરવી. વચલી આંગળીના અગ્રભાગ
Page #444
--------------------------------------------------------------------------
________________
૨૯૪
शानप्रकाश दीपार्णव સ્તનની દીંટડી જેટલો ઉંચો કરવો. ટચલી અને તજનીના મૂળ સુધી વક્ર બનાવવી અને આ વાંક અંગૂઠાના મૂળ સુધી લઈ જવો. अथ वरदाभय मुद्रा । तथैव वरदं कृत्वा मणिबंधकटौं पुनः ।
मध्यांगुलाग्रमालम्ब्य मेढ़ाग्रान्तं बहिर्मुखम् ॥ २९ ।। तदेव सिंहकर्णाख्यं तलमध्यगतं यदि । मध्यांगुलाग्रं वक्रामं तदुपान्तगतं तथा ॥ ३० ॥ अनामिकाग्रं शेषाः स्युः पूर्ववत् परिकल्पिताः ।
अभयाकारमालम्ब्य हस्तमूरौ समर्पितम् ॥ ३१ ॥ કમરે (કેડે) મણિબંધ આવે તેવી રીતે વરદમુદ્રા દર્શાવવી. મધ્યની આંગળીના અગ્રભાગને ટેકે દઈ અંગૂઠાને છેડે બહાર પડતું હોય તે તે સિંહકર્ણ મુદ્રા જાણવી. મધ્ય આંગળીને અગ્રભાગ વક્ર દેખાય અને તેને ઉપાંત અનામિકાના અગ્રભાગ સુધી પહોંચે અને બાકીની આંગળીઓ પૂર્વવત હોય તે તે અભય મુદ્રા જાણવી. તે હાથ છાતીએ લગાડેલ હોય તેમ કર.
यदि तत्कटकं प्रोक्तं मणिबन्धं तूरुबाह्यतः । एकद्वित्र्यंगुलाद् बाह्ये कर्तव्यं बुद्धिमत्तमैः ॥ ३२ ॥ हिक्कासूत्रसमं मध्यमानमूर्धाननं करम् ।।
बहिर्मुखं कर्तरी सा शंखचक्रादिसंयुता ॥ ३३ ॥ જ્યારે કટક વલય–પહોંચી હાથને મણિબંધ છાતીએથી એક, બે કે ત્રણ આગળ બહાર રાખે છે તેને કટક કહે છે. બુદ્ધિમાન શિલ્પી હિક્કાસૂત્રની બરાબર કાતર (કતરી) શંખ અને ચક આદિ ધારણ કરતા કરવા.
वक्रौ त्वनामिकांगुष्ठौ तलमध्यगतौ पुनः । किंचिद् वक्रा कनिष्ठा सा द्वावन्यावप्यूजुक्रियौ ॥ ३४ ॥ तथा सूचीति विख्याता कर्णसूत्रसमानता । तर्जन्याग्रं तदा तत्र योजयेदंकुशादिकम् ॥ ३५ ॥ . अंगुष्ठानामिकामध्यमांगुल्यस्तलमध्यगाः ।
किंचिद् वक्रा कनिष्ठा सा तर्जन्यजुतरा भवेत् ॥ ३६ ॥ શંખચકાદિ ધારણ કરતા અનામિકા અને અંગૂઠો વાંકા રાખી હથેળીના મધ્યમાં તે આયુ રહે તેમ જરા વાંકી કનિષ્ઠિકા સરળ ક્રિયાવાળી કરવી.
Page #445
--------------------------------------------------------------------------
________________
पूर्वाध परिशिष्ठ
૨૫ કર્ણસૂત્રની પ્રમાણે ઉંચી હોય તેવી તર્જની મુદ્રા “સૂચિ” નામથી ઓળખાય છે. (માધ્યમિકા અને તર્જનીના અગ્રભાગમાં અંકુશાદિ આયુધ પકડાવવાં. અંગૂઠે, અનામિકા મધ્યમાના તલમધ્યમાં કંઈક વાંકી કનિષ્ઠિકા અને તર્જની સીધી કરવી. अथ यज्ञोपवीत ॥ यज्ञोपवीतं सर्वेषां यवाष्टांशधनान्वितम् ।
उपवीतं त्रिसूत्राढ्यं मुरःसूत्रसमन्वितम् ॥ ३७ ।। एकमेव धुरःसूत्रमुपवीतघनान्वितम् । वामस्कंधोपरिष्टात्तु नाभ्य(धो)द्वयंगुलान्ततः ॥ ३८ ॥ यज्ञोपवीतदीर्घ तु नाभेदक्षिणपार्श्वगम् ।
अपरे वंशमाश्रित्य यज्ञसूत्रं निधापयेत् ॥ ३९ ॥ યજ્ઞોપવીતના દરેક સૂત્ર યવના આઠમા ભાગ જેટલા જાડા કરવા. વક્ષસ્થળના સૂત્ર બરાબર ઉપવીતના ત્રણ સૂત્ર રાખવા. તે એક ઉરૂસૂત્ર ઉપવીત જેટલું જાડું રાખવું. ડાબા ખંભાથી નાભિથી બે આંગળ નીચે સુધી યોપવીત સૂત્ર લાંબુ નાભિની જમણી તરફ રાખવું. બીજા પિતાના વંશનો આશ્રય જાણીને જોઈ ધારણ કરે છે. अथोट सूत्रम् ॥ उरःसूत्रं समालम्ब्यं स्तनादष्टांगुलान्तरे ।
यज्ञोपवीतवत् कार्य स्कंधयोरुभयोरपि ॥ ४० ॥ ઉરુસૂત્ર સ્તનથી આઠ આગળ સુધી લંબાવવું અને યજ્ઞોપવીતની જેમ બંને ખંભે ધારણ કરાવવું. अथ चन्नवीर ॥ पार्श्वयोश्चैव योन्यूवें चन्नवीरमिदं विदुः । । ।
हिक्कात् षडंगुलाधस्ताद स्तनयोर्मध्यदेशतः ॥ ४१ ॥ अथ अवेयहारः ॥ अवेयहारमाख्यात वेदमात्रवितानकम् ।
यवत्रयं धनं तस्य नानामणिहिरण्मयम् ॥ ४२ ॥ બે પડખે ખભા પર થોપવીતની જેમ હોય તે ચન્નવીર જાણવું.
ગળાના હિક્કાસૂત્રથી છ આંગળ નીચે અને સ્તનના મધ્ય ભાગ સુધી ચાર વેંત લંબાઈ પ્રમાણને અને ત્રણ યવ જાડે એ અનેક મણિ જો સુવર્ણ શ્રેય હાર જાણો. अथाक्षमाला ॥ कंठादुदरबंधान्तमक्षमालां प्रकल्पयेत्
हृन्मालेति प्रसिद्धा सा स्कंधमालां च कारयेत् ॥ ४३ ॥
Page #446
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ज्ञानप्रकाश दीपार्णव
अथ स्कंधमाला || नानापुष्पमयी स्कंधदेशे सा संप्रकीर्तित। । अथ कटिसूत्रम् ।। कटिसूत्रत्रिभिः सूत्रैः सूत्रं प्रतियवं घनम् ॥ ४४ ॥ कटिसंध्योपरिष्टात्तु रत्नचित्रितमाचरेत् ।
अथोरुसूत्र - मुक्तादामा मेद्रादधः कृतिमास्यं पंचषट्सप्तमात्रकम् ॥ ४५ ॥ तारं तारसमं तुंगं घनमधीगुलं स्मृतम् । ततोरुमानत्र्यंशान्तं मुक्तादामादि त्रयेत् ॥ ४६ ॥
કડથી પેટ સુધીની લખાઈની અક્ષમાલાની કલ્પના કરવી. તે હન્માલા નામે એળખાય છે. ખભા પરની સ્કધમાલા અનેક પ્રકારના પુષ્પવાળી જાણવી.
કેડના ઉપરના ભાગ પર રત્નથી ચિત્રિત ત્રણ સૂત્ર (સેર)વાળું એક યવ જાડાઇનું... કટિસૂત્ર જાણવું. ગુહ્યભાગથી નીચે પાંચ, છ કે સાત માત્રાવાળુ ચારગણું લાંબુ', અર્ધો આંગળ જાડું, સાથળના પ્રમાણથી ત્રણ અંશ સુધીનું લટકતું ઉરુસૂત્ર અથવા મુક્તાદામાં લખાવવા (લક્તા કરવા).
पादौ जालकसंयुक्तौ, गुल्काधस्तात्तथैव च । जालकाबद्धसूत्रं तु यद्वयधनान्वितम् ॥ ४७ ॥ तत्सूत्राज्जालकालंबं त्रिपंचयवमानकम् ।
त्रियवं जालनालं तु व्यासतुल्यं तदुन्नतम् ॥ ४८ ॥ यवमानं धनं शेषं गाढमत्र प्रकल्पयेत् ।
गाढयुक्तं तु वृत्ताभमन्त: पाषाणसंयुतम् ॥ ४९ ॥ गाढहीनं घनं वान्तदृषदत्र न कारयेत् ।
,
છૂટી (ગુ)થી નીચે અને પગે ઝાંઝરવાળાં જાલક કરવાં. જાલકને આંધવાનું ઉપલું સૂત્ર એ યવ જાડુ કરવું, તે સૂત્રથી ત્રણ કે પાંચ ચવ પ્રમાણુનું લટકતું ઝાલર–ઝાંઝર કરવું. ત્રણ યવ જેટલું જાલકનું નાળ અને તેના વ્યાસ જેટલું* ઊંચુ' કરવું. એક યવ પ્રમાણુ ખાકી જાડુ' ગાયુક્ત ગેાળ પાષાણુ સાથે કરવું. ગાઢહીન ઘન કરવુ હાય તે પાષાણુયુક્ત ન કરવું.
अथ भुजंगवलय । भुजंगवलयं यत्र प्रकाष्ठादिषु रोचते ।। ५० ।। तत्प्रदेशपरीणाहात् सपादं स्यात्तदायतम् ।
तद् दीर्घादुपरि ख्यातं फणं भान्वंगुलायतम् ॥ ५१ ॥
Page #447
--------------------------------------------------------------------------
________________
पूर्वाध परिशिष्ठ
सप्तांगुलं तु विस्तारं धनं चैकांगुलं फणे ।
अतितीक्ष्णांतरे जिढे मुखे कुर्यात्तु लोचने ॥ ५२ ॥ ભુજગ વલય-કડું કેણીની લંબાઈથી સવાયું લાંબું અને તે લંબાઈ ઉપર બાર આંગળ ઉપર ફણ કરવી. સાત આંગળ પહેલી અને એક આંગળ જાડી ફણ કરવી. મુખમાં અતિ તીણ જીભ અને આંખે કરવી. अथ वस्त्रम् ॥ वस्त्रं कौशेयकासचीरचर्मादिकं पुनः ।
तत्तद् योग्यं प्रकर्तव्यं युक्त्या सर्वत्र बुद्धिमान् ॥ ५३ ॥ મૂર્તિને રેશમી વસ્ત્ર, કપાસનાં સુતરાઉ વસ્ત્ર કે ઝાડની છાલનાં વલ્કલ અને ચર્મનાં વચ્ચે બુદ્ધિમાને યુક્તિથી મૂર્તિને એગ્ય પહેરાવવાં.
ઈતિ ડિશામરણ-શિલ૫ત્ત.
॥ अथायुधानि ॥ अथ धनुः ॥ यद् द्रव्येण कृतं विंब तेनैवायुधमाचरेत् ।
शतांगुलायतनं चापं नवसप्तांशुगानलैः ॥ ५४ ॥ मात्रैर्युतं विहीनं वा नवधा धनुषोदयम् । पूर्णमुष्टिस्तु नाहः स्यात् मध्यादौ क्रमात् कृशौ ॥ ५५ ॥ अग्राव(गुलौ व्यासौ वृत्तौ कायौं गुणांगुली
चित्तौ आयात्रिभागैके बाणनाभिस्तु मूलतः ॥ ५६ ॥ જે દ્રવ્યની મૂર્તિ બનાવી હોય તેજ દ્રવ્યનાં આયુધ હોય. સે આગળ લાંબુ ધનુષ્ય સત્તાણુ બાણ રૂપી અગ્નિ સાથે બનાવવાં. માત્ર પ્રમાણયુક્ત કે વિહીન નવ પ્રકારે ધનુષ્યના ઉદય થાય છે. પૂરી મુઠી પ્રમાણની જાડાઈ તેના મધ્યથી બંને છેડા કમથી પાતળા થતા જાય. આગળ અર્ધ આંગળ અને ગોળ ત્રણ આંગળનું જાણવું.
લબાઈને ત્રીજા ભાગે બાણની નાભિ કરવી. अथ वाणः ॥ चापायाष्टगोनं रज्जुदीर्घमुदाहृतम् ।
त्रिवक्रसहितं वाथ बालेन्द्राकारमेव वा ॥ ५८ ॥ एकविंशांगुलं बाणदीर्घ तद् द्विगुणं तु वा ।। कनिष्ठांगुलिमानेन परिणाहं शरस्य तु ॥ ५८ ॥
4.१८
Page #448
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ज्ञानप्रकाश दीपाव आस्यायामं पंचमानं तत्तारं चैव तत्समम् । आस्यदीर्घसमं पुच्छे पत्रबंधविचित्रितम् ॥ ५९ ॥ पत्राणामंगुलं व्यासं पृष्ठे ज्यानाभिमाचरेत् । पुच्छतारत्रिभागैकं नाभ्यगाधं च विस्तरम् ॥ ६० ।।
+8 कती मुरली
पापात्र
62
-10
विणा
कम
ધનુષ્યના લંબાઈના આઠ ભાગે હીન, દેરીની લંબાઈ રાખવી. ધનુષ્ય ત્રણ વાંકવાળું અથવા બાલચંદ્રની આકૃતિ જેવું કરવું. એકવીશ આંગળનું લાંબું બાણ અગર તેથી બમણું લાંબું કરવું. કનિષ્ઠિકા આંગળી પ્રમાણનું બાણનું માન જાણવું. મેઢાની લંબાઈ પાંચ માત્રા (અંશ)ની અને તેને તાર પણ તેવડ જ કરે. મેઢાના જેટલી લંબાઈ સમાન પુછ–પત્રબંધથી ચિત્રિત કરવું. પત્રને વ્યાસ એક આંગળ અને પાછળ-પૃષ્ઠ ભાગમાં જયા (દેરી) રાખવાની નાભિ કરવી. પુછ અને તારના ત્રણ ભાગના એક ભાગ જેટલી નાભિની અગાધતા અને વિસ્તાર રાખ. अथ टंकः ॥ टंकं भान्वंगुलायाम कुर्याद् युक्त्या बहिर्मुखम् ।
मृगं बहिर्मुखखं वाथ कुर्यादन्तर्मुखं तथा ॥ ६१ ॥
Page #449
--------------------------------------------------------------------------
________________
पूर्वाध परिशिष्ठ अथ मृगः ॥ द्वादशांगुलमायाम तस्योच्यं युक्तितश्चरेत् ।
ટંક નામનું આયુધ ટાંકણા જેવું બાર આંગળનું યુતિથી બહિર્મુખ કરવું. મૃગ પણ બહિર્મુખ અથવા અંતર્મુખ કરો. તે બાર આગળ લાંબો અને તેની ઉંચાઈ યુક્તિથી કરવી.
अथ चक्रं शंखः ॥ द्वादशांगुलविस्तारं चक्रं शंख तथैव च ॥ ६२ ॥ अथ डमरु | डमरोर्दीर्घविस्तारे वसुपंचांगुलान्विते ।
मध्यं गुणांगुलं व्यास मायाम चैव तत्समम् ।। ६३ ॥ वलयद्वयसंयुक्तं चर्मसूत्रादिसंयुतम् ।
બાર આંગળ વિસ્તારના શંખ અને ચક્રનું પ્રમાણ જાણવું. ડમરૂની લંબાઈ પહોળાઈ આઠ અગર પાંચ આંગળની જાણવી. તેને મધ્ય ભાગ ત્રણ આગળ પહોળાઈને, તેની લંબાઈ પણ તેટલી જ રાખવી. ચર્મસૂત્ર વગેરેના બે વલય (४i)यी युत उभ३ त.
अथ कमंडलु ॥ नवांगुलं तु विस्तारं तारादधैत्रिपादकम् ।। ६४ ॥ .
उच्च कमंडलोः कुर्याद् यथाकारं तथैव च । નવ આંગળ ઉચું અને તેનાથી અર્થ કે પિણ પહેળાનું કમંડળ યોગ્ય २नु . पद्म तालसमुच्छ्रयं द्विगुणविस्तारं च षोढा कृते
मूले पट्टमिलांशतो द्वितयतो वाधस्तनाष्टच्छदम् । अंघयूनप्रथमब्जमध्यमुपरिष्टादष्टपत्रं त्रिभिर्भागैः ____ पट्टयुत करोतु कमलेनामात्र पीठोच्छ्रयः ॥ ६५ ॥
-भाग मार wina (मे तla) यु भने म पाणुछ याति યુક્ત (કમળ) જાણવું. મૂળ ભાગના એક અંશથી અથવા બે અંશથી નીચેના ભાગમાં આઠ પત્રવાળું, જેને મધ્ય ભાગ એક પાદન અને ઉપરનો ભાગ આઠ પત્રવાળે ત્રણ ભાગથી પદયુક્ત એક માત્રા પીઠની ઉંચાઈવાળું કરવું.
विंशत्या प्रतिमांगुलैः पविततं वृन्ते तथा सैकया नालं सद्वितयापि वाथ विततेरष्टाचलांगाशकः ।
Page #450
--------------------------------------------------------------------------
________________
શાના : अंते हीनवितानमारचयतु ब्रह्मोपलान्तायतम्
तुर्यानं सकलेषु वैधसमिदं वृत्तं क्वचिच्चैश्वरम् ॥ ६६ ॥ પ્રતિમાના વશ આગળ વિસ્તૃત અને પાંખડીમાં અથવા પ્રાંત ભાગમાં એક આગળ બમણ વિસ્તારને આઠ પર્વના અંગના અંશે વડે વિસ્તૃત નાલ બનાવો. અંતમાં ઓછા વિસ્તારવાળું “બ્રહ્મોપલાનાયત બ્રહ્મશિલા સુધી વિસ્તૃત દરેકમાં ચતુર્થાંશ ભાગને આશ્રય કરીને રહેલું, કેઈ ઠેકાણે ઈશ્વર એવા બ્રહ્મા સંબંધી વૃત્ત છે.
ઈતિ આયુરાન દ્રવિડ શિપરામ
S
પરિશિષ્ટ ૨. બદ્ધ સ્થાપત્યના ચાર વર્ગ
પ્રાચીન ઉપલબ્ધ બૌદ્ધ સ્થાપત્યના મુખ્યત્વે ચૈત્ય, વિહાર, સ્તૂપ અને સ્તંભે એમ ચાર ધર્મોપયોગી વિભાગ પાડેલા છે. ચિત્ય શબ્દનો પ્રયોગ વેદ યુગમાં પણ થતો હતો. જૈન આગમ ગ્રંથોમાં ચિત્યને દેવમંદિરના અર્થમાં લે છે. બૌદ્ધો પણ તેમજ માને છે. વેદકાળમાં પવિત્ર પુરૂની સમાધિ તેમની યાદગીરીમાં બંધાવતા હતા. ચત્ય શબ્દની વ્યુત્પત્તિ મુજબ ચિતા-સમૃતદેહના અગ્નિસંસ્કાર માટે ખડકેલે કાષ્ટને ઢગ) આવો અર્થ થાય છે. વેદયુગના ચિત્યને અર્થ સૂપમાં પરિણમ્યું છે. ચિત્ય મંદિરની રચના, પ્રવેશમાં ઉંડાણમાં વધુ હોય છે. મધ્યથી બન્ને બાજુ સ્તની બે હાર તથા પરસાળ હોય છે. ઉંડાણમાં મધ્યમાં બુદ્ધ પ્રતિમા સ્થાપન કરેલ હોય છે. તેના પર ઘંટાકૃતિ તૂપ હોય છે અને ફરતે પ્રદક્ષિણા--માર્ગ હોય છે. કાર્લીની ગુફા એ તેને સુંદર નમુન છે. ગુફામાં તેમજ સાંચી માફક સપાટ જમીન પર પણ ચિત્ય રચેલા હોય છે. ચિત્યનું રૂપાન્તર ભારત બહાર બર્મામાં થયું છે. ત્યાં ગેળને બદલે શંકુ આકારના શિખરવાળું થાય છે. ઇટે કે પાષાણથી બાંધેલ આવાં અંડાકાર મંદિરે હોય છે. ઉંધા વાળેલા ટેપલા જેવી આકૃતિને સ્તૂપ હોય છે. સ્તૂપ બનાવવાને હેતુ બુદ્ધ તેમજ બૌદ્ધ મહાપુરૂષના પવિત્ર અસ્થિ (રાખ, વાળ ઈ)ને સુવર્ણની દાબડીમાં ભરી તે ઉપર સ્તુપ ચણી પવિત્ર સ્મારક રચનાને છે. પાછલા કાળમાં સ્તૂપને કેમ્પાઉંડ વોલ જેવો કઠેડ કરી ચારે બાજુ
Page #451
--------------------------------------------------------------------------
________________
पूर्वार्ध परिशिष्ठ સુંદર તેરણવાળા દ્વાર મૂકવામાં આવતા હતા. સ્તૂપ પર ચડવાને પગથીયા તથા ઉપરના ભાગે કઠેડાવાળી ચેરસ અગાશી જેવું બાંધે છે. અને મધ્યમાં ઉભે પાષાણને દંડ કરે છે. ગોળ હોય છે. પણ ઈજીપ્ત-મીસરના સ્મારકે પીરામિડ ત્રિકોણાકારના હોય છે. સ્તૂપને પાલી ભાષામાં થપ્પા, બર્મામાં પાગડા, સીલેનમાં દાભગા અને નેપાલમાં ચિતા પરથી સૂપ કહે છે. જાપાનમાં તેણુને તેરિ કહે છે. તોરણનું ભારતીય સ્વરૂપ જાપાનમાં ગયું છે. સાંચીને સ્તૂપ ઈ. સ. પૂર્વ બીજી શતાબ્દિમાં બંધાયેલો હતો. પ્રથમ તેના કમ્પાઉંડને દક્ષિણ દરવાજે બંધાર્યો અને તે આંધ્રના સાતકણું રાજાના શિલ્પીઓમાં પ્રમુખ સ્થપતિ આનામદાએ પિતાના ખર્ચે તૈયાર કરાવ્યાને લેખ છે.
વિહાર=બૌદ્ધ સાધુઓને રહેવાના મઠને અભ્યાસ ચિંતનના સ્થાનને વિહાર કહે છે. તેમાં મધ્યમાં ગુરૂને બેસવાનું સ્થાન હોય છે અને ફરતા શિ બેસે તેવી વ્યવસ્થા હેય છે. પર્વમાં કોતરેલા વિહારમાં ઝરણના પાણીના ટાંકાની સુંદર વ્યવસ્થા હોય છે. જેનોમાં વિહારને વસતિ કે ઉપાશ્રય કહે છે.
સ્તની બૌદ્ધપ્રથા સનાતન બ્રાહ્મણી ધર્મનું અનુકરણ છે. પ્રાચીન કાળમાં મંદિરની સન્મુખ સ્તંભની પ્રથા પ્રચલિત હતી. વર્તમાન કાળમાં ઉત્તર કરતાં દ્રવિડમાં આ પદ્ધતિ હજુ જળવાઈ રહી છે. જેનોમાં દિગંમ્બરી સંપ્રદાયમાં સ્તંભની વિશેષ પ્રથા છે. તેઓ સ્તંભને માનસ્તંભ કહે છે. પ્રસિદ્ધ ધર્મસ્થળ પર તેમજ બૌદ્ધ ભગવાનના યાત્રા કે ઉપદેશના સ્થાન પર સમરણ ચિહ્ન તરીકે ધર્મારાપણુ સ્તંભે બૌદ્ધોએ ઉભા કરેલા છે. બૌદ્ધ સ્તંભે વિશાળ ને ઉભા હોય છે. તેના પર ધર્મચક, સિંહ, વૃષભાદિ કેરેલા હોય છે. સ્તંભના ઉપર લેખ પણ કતરેલા મળે છે. કેટલાક ચળકતા પાષાણના સ્તંભ છે.
કેટલાક લેહના સંભે બે હજાર વર્ષ જેટલા જાના કશા પણ કાટ લાગ્યા વગરના હજુ આજે પણ ઉભા છે. બૌદ્ધ સ્થાપત્યના ઉપર કહેલા ચાર અંગ ગિરિ પર્વતેમાં કતરેલા છે. તેમજ પ્રથમ સ્વતંત્ર બાંધકામ તરીકે પણ તે ઉભા કરતા. સૂપ ઊભા કરવામાં અને અને પછી પાષણને ઉપગ થયો છે. ચિત્ય, વિહાર અને તૂપો લાંબા કાળ પર્યત થયા કર્યા છે. ઈ. સ.ની પૂર્વથી નવમી શતાબ્દિ સુધી ગુફાઓ કેતરાઇ છે. આજ રીતે જૈન સ્થાપત્યો પણ બંધાયાં છે. જેને ઉલ્લેખ ઉત્તરાર્થના પરિશિષ્ટ રૂપે આપેલ છે.
Page #452
--------------------------------------------------------------------------
________________
શravજા સવાર
પરિશિષ્ટ ૩. ભારતની ધાતુ મૂર્તિ કળા
ભારતમાં પ્રાયઃ ઈ. સ. પૂર્વેથી ધાતુકામને વિકાસ થતો ગયો. તેને જૂના નમુનાઓ નાલંદા, ગાંધાર, ગુજરાત, રાજસ્થાન તથા કવીડ પ્રદેશમાંથી મળે છે. ટીબેટમાં પણ ઈ. સ. પૂર્વની ધાતુ મૂર્તિઓ જળવાઈ રહી છે. કાંસાની (પંચધાતુ) મૂતિઓને એક જુદે જ સંપ્રદાય ઉભું થયે હતો. તેનું મૂળ ઘણું જૂનું છે. ધાતુ ઢાળવાની કળા અહીં સેંકડો વર્ષથી ઉદ્દભવી છે. ઉત્તર હિન્દના ગુમ અને પાલ રાજ્યકાળની કળા ધાતુ-મૂર્તિઓના કામ સાથે સંકળાયેલી છે.
રાજાનાન્ન રોગ૬ એgs , પાષાણની મૂર્તિ કરતાં ધાતુની મૂર્તિ વધુ સારી (શ્રેષ્ઠ) કહી છે. અણધાતુ, પંચધાતુ અને મિશ્ર ધાતુને પણ લોહ કહેવામાં આવે છે. શિલ્પ ગ્રંથમાં લેહ-લિંગને અર્થ મિશ્ર ધાતુ-લિંગ કહે છે. પ્રાધાન્ય મૂર્તિ વિશેષે કરીને પાષાણુની જ બેસારવામાં આવે છે. પરંતુ ઉત્સાદિ કાર્યોમાં વરઘોડામાં ધાતુની ચળમૂર્તિ ફેરવાય છે. જેને ભેગમૂર્તિ પણ કહે છે. ધાતુમૂર્તિઓના દાનની પ્રથા દ્રવિડમાં ઘણી હતી. દેવમૂર્તિઓ, ભક્તોની મૂર્તિઓ, દીપ-લક્ષ્મી ઈત્યાદિ મૂર્તિઓનું ધાતુકામ દ્રવિડમાં ઘણું થતું હતું. તે કારણે કળાવાન શિલ્પીઓને વગ પણ હસ્તિમાં આવ્યું. આ શિલ્પીઓના જ કેટલાક ગામે વસ્યાં હતાં. આવા ઘણા ગામોમાંનું એકાદ ગામ આજે પણ છે. કાવેરી ઉપર કુંભકોણમથી ત્રણ માઈલ દૂર સ્વામીમલ્લઈ ગામમાં પેઢી દર પેઢીના સંસ્કારવાળા પત્થર તથા કાંસાની મૂર્તિઓ ઘડનારી જ્ઞાતિના અમુક કુટુંબે આજે પણ છે. કળા અને ભક્તિને પ્રયત્નપૂર્વક જાળવી રાખનારા આ શિલ્પીઓને સમૂહ શિ૯૫ના સિદ્ધાંત પ્રમાણે આજ પણ કામ કરે છે.
ભારતીય શિલ્પ શાસ્ત્રમાં મૂર્તિ વિધાનના નિયમે સિદ્ધાંત અંગ વિભાગના પ્રમાણને અનુસરીને વર્ણવ્યા છે. તેની અવગણનામાં દોષ બતાવ્યા છે. મન કેથલિક ધર્મમાં પણ પવિત્ર મૂર્તિઓને શિ૯૫ના ચિક્કસ ઘાટ આપવાના નિયમો તેમના ધર્મશાસ્ત્રોમાં છે. જેનો ભંગ કઈ શિલ્પી કરી શકતો નહિ. દ્રવિડ દેશમાં ધાતુમૂર્તિના દાનનું મહ૬ પુણ્ય માન્યું છે. તેથી એ કળી ત્યાં ખૂબ વિકસી હતી.
ખ્રીસ્તી ધર્મમાં પણ મૂર્તિના દાન માટે કહ્યું છે.
કાંસાની ઢાળેલી મૂર્તિઓ પંચલેહ કે પંચધાતુની કહેવાય છે. તેના મિશ્રણનું પ્રમાણ નીચે મુજબ થતું હતું.
(૪) (૧) ત્રાંબું, (૨) રૂપું, (૩) સેનું, (૪) પીત્તળ અને (૫) સફેદ સિસુંએ પાંચ ધાતુ મિશ્ર કરીને ગાળતા હતા. તેમાં ત્રાંબું વધારે પ્રમાણમાં નાખવાથી
Page #453
--------------------------------------------------------------------------
________________
pઈ પffg
૩૦૩ મિશ્ર ધાતુ રક્તવર્ણની બને છે.
(૪) વર્તમાનકાળમાં ઘણુંખરૂં સેનું કે ચાંદી નાંખતા નથી. પરંતુ મિશ્રણનું નીચેનું પ્રમાણ લે છે –(૧) ત્રાંબું દશ ભાગ, (૨) પીત્તળ અરધે ભાગ અને સફેદ સીસું ચોથે ભાગ. પહેલાંની બૌદ્ધ મૂર્તિઓમાં આવા મિશ્રણને ઉલ્લેખ જૂના સીયામીઝ પુસ્તકમાં છે. સીયામમાં કાંસાની મૂર્તિને સમિટ કહે છે. તેનું મિશ્રણ પણ ઉપર પ્રમાણે આપેલું છે. સીયામમાં હિન્દમાંથી આ ધાતુ-મૂર્તિકળા ગયેલી હતી. સેનું, ચાંદી, ત્રાંબું, જસત, સીસું, કલઈ અને લેહ એ સાત શુદ્ધ ધાતુ છે. બાકી મિશ્ર ધાતુ છે. જસત અને ત્રાંબાના મિશ્રણથી કાંસું બને છે. ત્રાંબા અને કલઈને મિશ્રણથી પિત્તળ બને છે. આજે જયપુરમાં ધાતુમૂર્તિકાર માત્ર બે જ ધાતુ વાપરે છે. (૧) પિત્તળ મણ એક, ત્રાંબું શેર પાંચ, (૨) અને બીજા મતે પિત્તળ મણ એક, ત્રાંબું શેર અઢી અને તેનું વાલ રા અગર યજમાનની ઈચ્છાનુસાર સેનું ઉમેરે છે.
દ્રવિડમાં ધાતુમૂર્તિને ઢાળવાની કળા-પદ્ધતિ “સિરપડુ” અથવા “નષ્ટમીણ” નામે ઓળખાય છે. દ્રવિડ શિપમાં ધાતુમૂર્તિઓને મીણ પરથી બનાવવાનું કહ્યું છે. પ્રથમ જેવડી અને જેવી સુંદર મૂતિ બનાવવી હોય તેવું મીણનું ઓછું કરે છે. “જ્ઞૌદા ધાતુ પુરિઘન નિતમ્” આમ કહે છે. મીણની બનાવેલ સુંદર મૂર્તિ પર સુંવાળી માટીના જાડા થર સુકાતાં લગી તારથી બાંધે છે. પછી ગરમી આપી અંદરનું મીણનું ઓછું પીગાળી દે છે. તેથી મીણના સ્થળે પિલી જગ્યા થાય છે. તેમાં ગાળેલી ધાતુને રસ રેડી દે છે. ધાતુ બરાબર બેસીને કરી જાય પછી જ માટીનું પડ કાઢી લે છે. ત્યારપછી મૂર્તિને ટાંકણ કે અતરડાકાનસથી ઘડી ઘરની ઝીણું કામ સ્પષ્ટ દેખાડે છે. શિલ્પીની શક્તિ કે કળાના પ્રમાણમાં આવી બનાવટમાં અમુક દિવસો કે મહીનાઓ લાગે છે,
નેપાળમાં કાષ્ટમૂર્તિને ધાતુના પતરાથી મઢે છે. આ શેલી ગુજરાતમાં પણ બસોક વર્ષથી ચાલુ થઈ છે. દ્રવિડ ગ્રંથમાં પિલી મૂર્તિઓના બાદ ગયે છે. નાની મૂર્તિઓ માટે તે યોગ્ય હશે. પરંતુ ભારે મોટી મૂર્તિઓ ગુજરાતમાં પિલી ભરાતી હતી. આવી જૈન મોટી મૂર્તિઓ સોમપુરા શિલ્પીઓની ભરેલી ઘણું મળે છે. ગુજરાત અને રાજસ્થાન-ડુંગરપુરમાં સેમપુરા શિલ્પીએ ધાતુનું મૂર્તિકામ કરતા હતા. હાલમાં આ વ્યવસાય કઈ કઈ મેવાડા ગુર્જર અને લુહારભાઈએ કરે છે. જયપુરમાં ધાતુમૂર્તિનું કામ વર્તમાનકાળમાં બહુ પ્રશંસનીય થતું નથી, ત્યાં પાષાણ-મૂર્તિકળા ઘણું ખીલી છે.
કવિમાં સંતા (અફવા)ની મૂર્તિઓ અને દીપલક્ષ્મીની જુદી જુદી આકૃતિની
Page #454
--------------------------------------------------------------------------
________________
૩૦૪ થી ૩૦૮
ज्ञानप्रकाश दीपाव ઘણી સુંદર કળામય પ્રતિમાએ મનાવે છે. ઉત્તર કરતાં દ્રવિડમાં ધાતુ મૂર્તિકળાના વ્યવસાય વર્તમાનકાળમાં વિશેષ છે. ત્યાં નવમી દસમી સદીથી પંચધાતુની મૂર્તિકળાના વિકાસ થતા જ ગયા છે. ધાતુમૂર્તિ બનાવટની વિધિ જૈન ગ્રંથ ‘આચાર દીનકર ’માં સવિસ્તર આપેલી છે. તેમાં મૂર્તિ ખનાવવાનું પણ મહદ્ પુણ્ય અતાવ્યું છે. પણ તે મૂર્તિ અન્યાયથી પ્રાપ્ત કરેલા દ્રવ્યથી બનાવેલી હોવી જોઇએ નહિં,
તાંજોરના મૃત્યુદિશ્વરના મંદિરની ધાતુની નટરાજની મૂર્તિ ખારમી સદીના છે. તેની પીઠ પર મૂર્તિ સુધાર્યાની તારીખ મિતિ આપેલી છે. ધાતુસ્મૃતિ ખડિત થઈ હાય તા તેની વિધિ કરી પછી તે મૂર્તિને સુધારી શકાય છે. તેનેા બાદ શિલ્પગ્રંથામાં કહ્યો નથી, શાસ્રજ્ઞા છે. પરંતુ સુધાર્યો પછી ફરી સંસ્કારવિધિ કરી પૂજન કરવું જોઈએ.
Page #455
--------------------------------------------------------------------------
________________
ऊथ विश्वकर्मा विरचिन वास्तुविशाराम ज्ञानप्रकाश
दीपार्णव उत्तरार्ध
( जिन दर्शन ) शिल्पा टीकाकार
प्रभाशंकर ओ. सोमपुरा
शिल्पविशारद
Page #456
--------------------------------------------------------------------------
________________
जिन परिकर
FF गावी उदयभामHELI
TIFTTTI
XXX
+ LETपंचा
(C)
NOJ
aura
GSPIRAN
Page #457
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપ્રકાશ દીપાર્ણવ-ઉત્તરાર્ધ
પુરવાચન પ્રાપીન કાળમાં વિવિધ પ્રકારના થતા પ્રાસાદની રચનાને ઉલેખ પ્રાચીન ગ્રંથોમાં મળે છે. વિ. સં. ૪૭૭માં શ્રી ધનેશ્વરસૂરિએ વલભીપુરમાં રચેલા શત્રુજય માહાસ્ય નામના ગ્રંથમાં પ્ર સાદ ૨ચન ના વન પરથીને તેની ઝાંખી થાય છે. આવા પ્રાસાદેની દ૯૫ના પણ ધમાં હવે (પલબ્ધ નથી. હમણાં વૃક્ષાર્ગવ ગ્રંથમાં મહાપ્રાસાદની રચના, મંડપના પ્રકારો વગેરે અદ્દભુત સાહિત્ય મળ્યું છે. આવા મહાપ્રાસાદે ભ્રમવાળા, ચારે તરફ બને. ત્રાગ ત્રણ મંડપવાળા થતા અગિયારમી બારમી સદીમાં રુદ્રમહાલય અને રાજકાસાદ સિદ્ધપુરમાં હતા. રાજપ્રાસાદનું હાલ નામ-નિશાન પણ જોવા મળતું નથી. તે પંદરમી સદીમાં ઉભા હ. તેની રચના પરથી રાણકપુરનો ધરણવિહાર પ્રાસાદ એ શેઠના સ્વપ્નદર્શનના વર્ણન પરથી દીપક શિષીએ બાંધેલો તેના પુરાવાઓ ગ્રંથમાંથી મળે છે. દક્ષિણ હિંદમાં મોટા વિશાળ વિસ્તારના પ્રાસાદો થયા છે, પણ ત્યાંના રાજ્યકુળાપાંડ અને ચૌલાદિ વંશે પ્રાપ્ત થયેલ ધનસંપત્તિ દેવાની જ છે તેવું માનતા હતા. આથી જ આવા વિસ્તારવાળા પ્રાસાદે થયા. જ્યારે ઉત્તર હિંદના આવા પ્રાસાદેને વિધર્મીઓના આકમણને લીધે નાશ થયો છે. નીચેના વર્ણન પરથી આપણને તેની વિશાળતાને ખ્યાલ આવે છે. શત્રુંજય માહાભ્યના સમાં પાંચમાં પ્રાચીન સ્થાપત્યની રચનાનું વર્ણન નીચે પ્રમાણે છે :
શત્રુંજય પર ઇદ્રની સૂચનાથી રમણીય પ્રાસાદ બાંધવા માટે ભરત ચક્રવર્તીએ વકી રત્નને આજ્ઞા કરી કે “વિનીતા નગરીના ચૈત્ય જેવું એક ચિત્ય ચે. બાહુબલીએ તક્ષશિલાપુરી વસાવી ત્યાં ચોરાશી મંડપથી મંડિત એવો પ્રાસાદ કરાવ્યું છે, તેવો અહીં જિનપ્રાસાદ કરાવ.” ભરત ચક્રવતીના પુત્ર સોમયશાએ બનાવેલા ચૈત્ય પ્રમાણે એક ચૈત્ય કરવાને વર્ધકી રત્નને આજ્ઞા કરી. દિવ્ય શકિતવાળા વર્ધક સ્થપતિ=શિલ્પી) રત્ન સ્વપકાળમાં મણિરત્નવડે -વિજય” નામને પ્રાસાદ બાંધ્યા. તેની પૂર્વ દિશામાં ભુવનના વિસ્તારી છત્ર હોય તેવા સિંહનાદ વગેરે એકવીશ મંડપ રચ્યા. દક્ષિણ દિશામાં ભદ્રશાલ વગેરે, પશ્ચિમ દિશામાં મેઘનાદ મંડપ વગેરે અને ઉત્તર દિશામાં શ્રીવશાલ મંડપ આદિ ચારે બાજુ એકવીશ એકવીશ મંડપ રચ્યા. તેવા રાશી મંડપ કરેલા. તે પ્રાસાદ એક કોશ ઉચ, બે કોશ લાંબે, એક હજાર ધનુષ પહેબે હતે. મણિય તરણે, લાખો ગેખ, રત્નમય વેદિકા શેભી રહી હતી. મધ્યમાં પ્રભુની ચતુર્મુખ રત્નમય મૂર્તિ પધરાવી હતી, બીજી પણ મૂર્તિઓ હતી. ચક્રવતી - ભરતે પ્રભુ સામે હાથ જોડેના પિતાની મૂર્તિ શિલ્પી પાસે તૈયાર કરાવી હતી.
Page #458
--------------------------------------------------------------------------
________________
૩૧૨
બીજી પૂર્વજોની કૃતિઓ જુદા પ્રાસાદે માં સ્થાપન કરી બીજા નવીન પ્રાસાદે કરાવી તેમાં ભાવી વીશ તીર્થકરનાં બિંબ સ્થાપન કર્યા. આ તીર્થમાં વિચિત્ર પ્રકારની વૈયશ્રેણી કરાવી હતી અને કામ સંપૂર્ણ થતાં શિલ્પી તથા ચિત્રકારોને તેણે સંતુષ્ટ કર્યા.
શેત્રુંજી નદીની પૂર્વે માનપુર અને દક્ષિણે ભરતપુરમાં અનેક તળાવ, ઉદ્યાને સમેત શ્રી જગદીશન માટે પ્રાસાદ વકી રને ભરત મહારાજાની આજ્ઞાથી કર્યો. બ્રહ્મગિરિ તીર્થે સુરવિશ્રામ નામે યુગાદિ દેવનો ઉચ્ચ પ્રાસાદ ચક્રવર્તી ભરતે કરાવ્યો. શત્રુંજયથી નીચે બે જન મુનિઓના અગ્નિસંસ્કાર સ્થાને રત્નતિલક નામે જિનપ્રાસાદ ભારતે અને સમયશાએ કરાવ્યા. આ બંધુઓએ વડીલોના પ્રાસાદે પણ શિલ્પી વર્ધકી રત્ન પાસે કરાવ્યા. પછી તેઓ તાલધ્વજ ગિરિ ગયા.
તાલધ્વજગિરિ પર તાલધ્વજ નામે દેવની ખડ્ઝ, દાલ, ત્રિશૂલ અને સર્પ ધારણ કરેલ એવાં મૂતિ સમયશાએ પધરાવી.
ગિરનાર પર ભરત ચક્રવર્તીએ ભવિષ્યના નેમિનાથ પ્રભુને એક ઉંચે પ્રાસાદ “સુરસુંદર" નામે ચાર દ્વાર વાળે, ચારે તરફ અગિયાર અગિયાર મંડપથી શોભતા, બલાણુક ગોખ તથા તોરણેથી વિરાજતો કરાવ્યું. ઉદ્યાનવ મંડિત તે પ્રાસાદમાં પાંડુર નેત્રવાળી નીલમણિમય નેમિનાથની મૂર્તિ પધરાવી.
મુખ્ય શિખરે ગિરનારથી એક જન નીચે પશ્ચિમ દિશામાં નેમિનાથને બીજે પ્રાસાદ બંધાવ્યું. ત્યાં સ્વસ્તિકાવતિક નામે પ્રાસાદ આદિનાથનો રચાવ્યા. ત્યાં આગળ ગજેન્દ્રપદ નામે કુંડ કરાવ્યો.
ભરત મહારાજાએ આબુ પર્વત પર ત્રણે કાળના અહંતશ્રાસાદે રચાવ્યા. ત્યાંથી મગધ આવીને ઉભારગિરિ પર શત્રુંજય જેવું મહાવીરનું ઉત્તમ મંદિર શિલ્પી વધ કી રત્ન પાસે બંધાવ્યું. ત્યાંથી સમેતશિખર ગયા. ત્યાં વિશ તીર્થકરેના પ્રાસાદેની શ્રેણુ વધ કી રને ક્ષણ વારમાં કરી. ત્યાંથી ભરત મહારાજ અધ્યા પધાર્યા.
શત્રુજ્યથી તાલાવજ થઈને કદંબગિરિ આવી ત્યાં ભાવી તીર્થકર શ્રીવર્ધમાન સ્વામીના માટે પ્રાસાદ વકી રત્ન પાસે કરાવ્યો. કદંબગિરિની પશ્ચિમે શત્રુંજય નદીને કાંઠે પ્રાસાદો કરાવ્યા. તેમ જ હસ્તિસેનગિરિ પાસે શત્રુંજયના બધા શિખરેટેકરીઓ પર પ્રસાદે બંધાવ્યા.
અષ્ટાપદ પર ઋષભદેવના અગ્નિ સંસ્કારના સ્થાને ત્રણ મોટા સ્તૂપ કરાવ્યા. ચિતાની નજીકની ભૂમિ પર ભરત રાજાએ શિષી વકી રત્નની પાસે એક સુંદર પ્રાસાદ ત્રણ કેશ ઉો, એક જન લાંબે-પહોળો; ચાર કારવાળે તથા આગળ સ્વર્ગમંડપ જવા મંડપિયુક્ત સિંહ નિષદ્યા નામના પ્રાસાદ કરાવ્યો. તેની આગળ ઉંચે તૃપ તથા બીજા નાના સ્તૂપા બંધાવ્યા. સિહનિષદ્યા પ્રાસાદમાં રત્નમણિમય ચાર શાશ્વત અહંત પ્રતિભા આઠ પ્રાતિહાર્ચ સહિત સ્થાપી. તેમજ વર્ણસહિત ચાવીશ પ્રભુની પ્રતિમા દસ પૂર્વમાં, બે દક્ષિણે, ચાર પાશ્ચમ, આઠ ઉત્તરદેશમાં
Page #459
--------------------------------------------------------------------------
________________
ज्ञानपकाश दीपार्णव-उत्तरार्ध
૩૧૩
એમ વીશ મણિય રત્નમય મૂર્તિઓ સ્થાપી. હિનિષદ્યા ફરતા ચૈત્યવૃક્ષ, ક૫વૃક્ષ, રેવરે, વાવડીઓ અને ઊંચા ઉપાશ્રયે કરાવ્યા. આ રત્નમય પ્રાસાદની રક્ષા સારુ ભરત ચકતએ દંડરત્ન વડે એક એક એજનના અંતરે આઠ પગથિયાં કર્યા. તેથી તે અષ્ટાપદ નામે વિખ્યાત થયો. દ્વારકા નગરીનું વર્ણન :
વિસ્તારમાં બાર યોજન લાંબી, નવ જન પહોળી, સુવણરત્નના કિલ્લાવાળી નગરી હતી. ગોળ, ચોરસ ને લંબાઈવાળા તેમ જ ગિરિકૂટક, સ્વસ્તિક, સર્વતોભદ્ર, મંદર, અવતંસક ને વર્ધમાન એમ વિવિધ નામના લાખે મહેલે એક માળના, બે માળના ને ત્રણ માળના રચ્યા. ચત્વર-ચાર સ્તા ભેગા થાય ત્યાં, અને ત્રિક શેરીઓમાં દિવ્ય ચે નિર્માણ કર્યા. સરોવરો, દીધિકાઓ, વાપિકાએ, ચિ, ઉદ્યાન એવી ઈંદ્રપુરીના જેવી દ્વારિકા નગરી વિશ્વકર્માએ અહોરાત્રમાં નિર્માણ કરી. પાંડવોની સભાનું વર્ણન:
અર્જુનના મિત્ર મણિચૂડ વિદ્યારે વિદ્યાના બળવડે ઇંદ્રની સભા જેવી નવીન સભા રચી આપી. તેમાં મણિમય ઉભા હતા. છતાં અપુરૂ આત્માની જેમ જાણે સ્તંભ જ ન હોય તેમ દેખાતું હતું. સ્ત્રીના ચરિત્રની જેમ રત્નની કાંતિથી અનેક વર્ણવાળી ભૂમિ (મહેલનું જમીનતા) જણાતી હતી. દેવતાને પ્રિય અપ્સરા જેવી રત્નમય પુતળીઓ બનાવી હતી. તો બુદ્ધના મતની પેઠે ક્ષણમાં દેખાય ને ક્ષણમાં ન દેખાય તેવી બનાવવામાં આવી હતી. એવી સભા રચીને સુવર્ણના સિંહાસન પર યુધિષ્ઠિરને છે. સાડી મણિચૂડ વિદ્યારે પિતાની મિત્રતા સફળ કરી.
આવા આવા અદ્ભુત સ્થાપત્યોની રચના ભારતમાં પ્રાચીન કાળમાં થતી હતી. જિનપ્રતિમા તથા અન્ય દેવે –
| જિનદર્શનના પ્રાધાન્યદેવ તીર્થકર વીતરાગ-રાગદ્વેષરહિત ગણાય છે. તેમની પ્રતિમાં વિશેષે કરી બેઠી પદ્માસને અને બીજી ઉભી કાર્યોત્સર્ગ મુદ્રામાં પ્રસિદ્ધ છે. એક જ સ્વરૂપની પ્રતિમાઓમાં વીશ તીર્થંકરના નામને પરિચય તેમના લાંછન પરથી થાય છે.
અહીં એક વિશેષતા એ છે કે સંપ્રતિ કુશાનકાળની કેટલીક જિન પ્રતિમાના પ્રતીક (લાંછન) અને પ્રાચીનકાળના પરિકરમાં યક્ષ-વક્ષણનું અનુગામિત્વ પ્રાપ્ત થતું નથી. આ વસ્તુ વિશેષે કરીને ગુપ્તકાળના પ્રારંભથી જોવામાં આવે છે. ત્યારથી તીર્થંકરની પ્રાતમાઓમાં યક્ષ-યક્ષિણીનું અનિવાર્ય સાહચર્ય બની ગયું. આવી માન્યતા પુરાતર્વાદોની છે. તેઓ એમ પણ કહે છે કે યક્ષ-યક્ષિણ પહેલાં ગાધર્વ સાહચર્ય મથુરા અને ગાધાર શિલ્પપ્રતિમાઓમાં જોવામાં આવે છે. ધર્મચક મુદ્રાને પ્રારંભ પણ ગુપ્તકાળથી થયાનું પુરાતત્ત્વવિદો માને છે. પરંતુ સાંપ્રદાયિક માન્યતા તે પ્રાચીન કાળથી હોવાનું માને છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શાનકા કવાર
જેનોના પ્રાચીન દેવવાદમાં ચાર પ્રધાન વર્ગો – (૧) જતિથી–નવગ્રહાદિ. (૨) વૈમાનિક–તેમાં બે ઉપવર્ગ છે. ઉત્તર કાય અને અનુત્તકાય.
(૧) ઉત્તશ્યાયમાં સુધર્મા, ઈશાન, સનતકુમાર, બ્રહ્મા આદ
૧૨ દે છે. (૨) અનુત્તરકાયમાં પાંચ સ્થાનેના અધિષ્ઠાયક દેવ ઈના
પાંચ રૂપઃ વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને
સર્વાર્થસિદ્ધ છે, (૩) ભુવનપતિ–માં અસુર, નાગ, વિધુત, સુપર્ણ આદિ દસ શ્રેણીઓ છે. (૪) અંતર–માં પિશાચ, રાક્ષસ, યક્ષ, ગંધર્વ આઢિ શ્રેણીઓ છે.
આ ચાર દેવવર્ગમાં વિશેષ ડિશમૃત અથવા સોળ વિદ્યાદેવીઓ, અષ્ટ માતૃકાઓ પણ જૈનમાં પૂજ્ય છે. જેમાં વાસ્તુદેવોની પણ પરિકલ્પના છે. આ જોતા જૈનાને દેવવંદ બ્રાહ્મણ વૃદને લગભગ મળને છે. દેવાધિદેવ અટલે તીર્થકર-અહંતુ અને દેવ એટલે સહાયક દેવ; મૂલનાયક એટલે પ્રમુખ જિનપ્રધાનપદના અધિકારી મંદિરમાં પ્રતિષ્ઠિત દેવ. ત્રિમૂર્તિની જેમ ચામુખ એ સર્વ ભદ્ર પ્રતિમા સ્થાપના જેમાં સુંદર છે.
બુદ્ધ પ્રતિમાઓની જેમ આભરણ, અલંકરણ જૈન પ્રતિમાને હોતાં નથી, કારણ કે તે વીતરાગ છે. જેની પ્રતિમામાં ૨૪ તીર્થકર સિવાય ૨૪ યક્ષ, ૨૪ ક્ષણ, ૧૬ વિદ્યાદેવી, ૧૦ દિપાલે, ૯ ગ્રહો, ક્ષેત્રપાલ, સરસ્વતી, શ્રી લક્ષ્મી, માણિભદ્રાદિ યક્ષ અને અન્ય દેવીઓ, પ્રતીહારે આદિ છે. દસ દિપાલ અને નવ ગ્રહસ્વરૂપ બે હાથવાળા, ઘણા ભાગે એક આયુધવાળા કહ્યાં છે. પણ તે તાંત્રિક વિધિના છે. તેવું પુરાણમાં પણ કહ્યું છે. પરંતુ અન્ય દેવેની ચાર હાથવાળી પ્રતિમા વિશેષ કરીને છે. જૈનોમાં ચેસઠ યોગિનીઓ અને બાવનવીરના નામે કહેલાં છે. તે તાંત્રિક આચાર પૂજાનો પ્રભાવ છે. સ્થાપત્યનિદર્શનમાં તીર્થંકરની મૂર્તિઓ અદ્ભુત સુંદર છે. ગ્વાલિયર રાજ્યની કુબેરચકેશ્વરીની તથા ગોમુખ યક્ષની મૂર્તિ અને ગુપ્તકાળ પૂર્વેની દેવગઢની ચકેશ્વરીની, મહામાનસીની, અંબિકાની અને વિદ્યાદેવીઓની મૂર્તિઓ ઘણી સુંદર છે. ગઢવાલની ક્ષેત્રપાલની, ઝાંસીની રહિણીની, લખનૌ સંગ્ર હાલયની સરસ્વતીની અને બિકાનેરની શ્રુતદેવી આદિની મૂર્તિ એ ઉલ્લેખનીય છે. જિન દર્શનનું માનપ્રમાણ
જિન દર્શનમાં ગુલપ્રમાણ ત્રણ પ્રકારના બતાવ્યા છે. (૧) આત્માંગુલ (૨) ઉસે ધાંગુલ (૩) પ્રમાણગુલ. અને તે પ્રત્યેકના ત્રણ ત્રણ પ્રકાર બતાવ્યા છે - (૧) સૂચી ગુલ (૨) પ્રતર અંગુલ (૩) ધન આંગુલ.
Page #461
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપ્રકાર, રોપાવ-૩૧વા
મનુષ્ય પોતાના હાથના આંગળથી એકસેસ્ડ આઠ ગણા ઉંચા હોય છે. એટલે ૧૦૮ ગણુ કહેવાયું છે. મનુષ્યનુ' મુખ ખર આંગળ ઉંચુ હોય છે. અને મનુષ્યની ઉંચાઈ નવ સુખ જેટલી હોય છે. તેથી ૧૨×૧૦૮ આંગળ તે આત્માંશુલ.
આ ઉપરથી કાળની ભિન્નતાને લઈને આત્માંગુલની ભિન્નતા ઓછાવત્તી થાય છે, પરંતુ પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં તે જે કાળમાં જે મનુષ્યા હોય તેની ઉંચાઈના અકસ આ ભાગન આત્માંગુલ કહ્યા છે. તે અનિયમિત હોય છે તથા આત્માં ગુલની વ્યાખ્યા સબંધમાં મતભેદ જણાય છે.
(૧) આત્માંશુલ પ્રમાણ:
ભરત ચક્રવર્તીના આત્માંશુલ તે પ્રમાણુગલ કહેવાય છે. ચારસા ઉત્સેધાંગુલના એક રુચિપ્રમાણાગુલ થાય છે. વાવ, કૂવા, તળાવ, નગર, દુર્ગા, મકાના, વો, પાત્રા, આભૂષ્ણેા, શય્યા, શસ્ત્ર વગેરે કૃત્રિમ પદાર્થો આત્માંશુલ વડે મપાય છે; જ્યારે પર્વત, પૃથ્વી ત્યાદિ શાશ્ર્વત પદાર્થો પ્રમાણાંગુલથી મપાય છે. અને જીવેાના શરીરા ઉત્સેધાશુલથા મપાય છે.
-વૃત્તિ-પ્રવચનસારોદ્વાવૃત્તિમાં ઉપરોક્ત પ્રમાણેા છે. સામાન્ય રીતે આઠ આડા જવ પ્રમાણુના એક આંગળ તે ઉત્સેધાંશુલ કહેવાય છે.
૨૪ આંગુલ=૧ હાથ (ગજ); ૪ હાથ-૧ ધનુષ્ય; ૨૦૦૦ ધનુષ્ય=૧ કેશ (ગાઉ); ૪ કાશ-૧ યાન.
(૨) ઉત્સેધાંશુલ પ્રમાણ :~
ઘણા ખારીક અનંતા સૂત્ર પરમાણુએ એક
૮ બાદર વ્યવહાર=૧ પરમાણુ
પ
( ત્રસરે )
- ત્રસરે=૧ રથજી ૮ રથ=1 વાલાય
૮ વાલાય−૧ લાખ ( લક્ષા ) ૮ લિંક્ષા=૧
""
માદર વ્યવહાર પ્રમાણ થાય છે.
૬ ઉત્સેધાંગુલ=૧ પગ (તે પગના મધ્ય ભાગ) તેનું અમથું કરીએ એટલે એ પગ અટક ૧ વત
૨ ગ=૧ વત
૨ વેત=૧ હાથ
૪ હાથ=૧ ધનુષ્ય ૨૦૦૦ ધનુષ્ય=૧ કાશ
૮ જૂ=૧ યવ
૮ યવ-૧ ઉત્સેધાંગુલ
(૩) પ્રમાણાંગુલ :—
ચારસો ઉત્સેધાંગુલે ૧ પ્રમાણાંગુલ થાય. એવા પ્રમાણાંગુલે ઋષભદેવ-ભરત ચક્રવર્તીના શરીર ૧૨૦ આંશુલ ઉંચા હતા. ૧૨૦ આંગળને ચારસા ગુણા કરીએ તા અતાર્લીશ હજાર આંગુલ થાય. અહીં (૯૬) છન્તુ આંગળે અક ધનુષ્ય થાય
:
Page #462
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाश दीपान-उत्तरार्ध
છે. અડતાલીશ હજારને (૯૬) છન્નુએ ભાગીએ ત્યારે પાંચસો ધનુષ્ય દેહમાન થાય. આ ઉત્સેધાંગુલને બમણા કરીએ ત્યારે મહાવીર પ્રભુને એક આત્માંશુલ થાય. એવા (૮૪) ચેારાશી આત્માંગુલનુ મહાવીર શરીર હતુ. તેના બમણા કરાએ એટલ એકએ અડસઠ અચલ થાય. એક હાથના ચાવંશ આગળ થાય છે માટે એકસો અડસડને ચાવીશે ભાગ દેતાં સાત હાથ આવે. તે મહાવીર પ્રભુનું શરીર પ્રમાણ જાણવું.
(૧) આત્માંશુલે ધવલગૃહ, ભૂમિગૃહ, કૃપાદિ જળાશ્રય મપાય છે.
(૨) ઉત્સેધાંગુલે દેવતા, નારકી પ્રમુખના શરીર મષાય છે.
(૩) પ્રમાણાંગુલે પર્વત, પૃથ્વી, સાત નારકીની પૃથ્વી, સાધર્માદિક દેવàાક, નારકી ભુવનપતિના ભવન અને દ્વીપ, સમુદ્ર એ સર્વ મપાય છે.
इति आंगुलविचार
Page #463
--------------------------------------------------------------------------
________________
જિનેન્દ્રપ્રસાદ (જિનપ્રાસાદ)ના બાવીશ વિભક્તિના બાવન ભેદના
તળ-શિખરની અનુક્રમણિકા
પ્રાસાદ
પ્રાસાદનું નામ તળભાગ વિભક્તિ
લોક જંગ fમ સંખ્યા ૮ ૧૦૮૫ તિ. ૧૨
કમલભજશું
કક્ષા તીર્થંકરને
વલભ ઋષભદેવ (૧) અજિતનાથ (૨) સંભવજિન (૩) સવ
કામદાયક
૧૩ ૨૪૭
૧૭ ૧૪૫
અમૃતાદ્દભવ
૨૧
ક્ષિતિભૂષણું પદ્મરાગ “પુષ્પદંત
અભિનંદન (૪) સુમતિનાથ (૫) પથપ્રભુ
૧૦
સુપાર્શ્વપ્રસાદ શ્રી વલ્લભ
સુપ સર્વદેવ
*
૧૦
.
૧૧
શીતલપ્રાસાદ શ્રી ચંદ્રપ્રાસ હિતુરાજ
ચંદ્રપ્રભુ (૮). સર્વદેવ સુવિધિનાથ (૯)
૩૨.
'
૧૩
શીતલનાથ (૧)
શ્રી શીતલ કીર્તિદાયક મનહર
સર્વદેવ સર્વદેવ
૧૫
૧૮ )
શ્રેયસ પ્રાસાદ સુકુલસીદ કુલનંદનપ્રાસાદ
૧૮ ?
શ્રેયાંસનાથ (૧૧) ૪૭ ૧૭ તિ, ૩૨ સર્વદેવ સર્વદેવ
૧૮
૧૮
વાસુપૂજ્યપ્રાસાદ રત્નસ જય
૨૨
વિમલપ્રાસાદ મુક્તિપ્રસાદ
વાસુપૂજ્ય (૧૨) સર્વદેવ વિમલનાથજી (૧) ૫૩ સર્વદેવ અનંતનાથજી (૧૪) સર્વદેવ
૨૨
અનંતપ્રસાદ સુરેન્દ્રપ્રસાદ
૨૪
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૮
gશા રાઘ-વાઈ
ધર્મદાસાદ ધર્મવૃક્ષપ્રાસાદ
૨૮)
ધર્મનાથજી (૧૫) સર્વ દેવ
૬૩ ૨૨૫
૨૬.
૨૭
શ્રીલિંગ કામદત્તક
૨૮
શાંતિનાથજી (૧૬) ૬૮ ૧૮ સર્વદેવ કુંથુનાથજી (૧૭) ૭૨ ૬૯ તિ. ૨૦ લક્ષ્મીદેવી સર્વદેવ
ટ
કુમુદબ્રાસાદ શક્તિપ્રાસાદ હર્ષણપ્રાસાદ
૨
કલકદ
અનાયક (૧૮)
શ્રીલ અરિનાશન
સર્વ દેવ સર્વદેવ
૩૪.
!
ઉપ
મહેન્દ્રપ્રસાદ
ને
માનવેન્દ્રપ્રસાદ પાપનાશન
મલ્લિનાથજી (૧૯) સર્વ દેવ સદેવ
૩૭.
છે
૩૮ ૩૯
૪૧
૯૭
૨૬
મનસંતુષ્ટિપ્રાસાદ ૧૪ શ્રીભવસાદ (ગૌરાવ) ૧૪ નેમિપ્રાસાદ ૧૬ સુમતિકાતિપ્રાસાદ ૨૬ ) ઉપેન્દ્રપ્રસાદ ૨ાજેન્દ્રપ્રસાદ નમેન્દ્રપ્રસાદ
તભૂષણુપ્રાસાદ ૨૨ કે સુપુષ્ય
૨૨) પાવલભપ્રસાદ ૫દ્માત રૂપલલભ મહાધર પ્રા.૨૬)
મુનિવૃત (૨૦) ૮૬ ૮૫ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ૮૯ નેમિનાથજી (૨૧) ૯૦ ૬૫ તિ.૧૨ નેમિનાથજી (૨૨) ૮૩ ૪૭૩. તિ. ૪ સર્વદેવ સર્વદેવ નેમિનાથ (૨૨) ૯૮ ૧૯૩ વિ.૪૦ સર્વદેવ
૧૦૩ સર્વદેવ
૧૦૪ પાર્શ્વનાથજી (૨૭) ૧૦૫ ૧૧૩ સર્વદેવ
૧૦૮ સર્વદેવ
૧૦૯ મહાવીર ૧૧૦ ૨૨૧ કિ.૧૬ સર્વદેવ
૧૧૧ સર્વદેવ
૧૧૫
જ
છે.
૪૮
જ
વીર વિક્રમ
અષ્ટાપદ પર તુષ્ટિપુષ્ટિ
જ
૨૨
જ
Page #465
--------------------------------------------------------------------------
________________
श्री गणेशाय नमः श्री विश्वकर्मा विरचित वास्तुविद्यायाम् ज्ञानप्रकाश-दीपार्णवे
उत्तरार्धे (जिनदर्शन)
॥ विंशतितमोऽध्यायः ॥
॥ जिनेन्द्रमासादलक्षण (जिनमासाद)। जयोवाच
शृणु तात महादेव, यन्मया परिपृश्यते ।
प्रासादस्य जिनेन्द्राणां कथयास्ति कि मां प्रभो ॥१॥ હે પિતાજી મહાદેવજી! હું આપને જિનેન્દ્રના પ્રાસાદનું વર્ણન પૂછું છું. તેનાં કેવાં લક્ષણે હોય તે હે ભગવાન, આપ સવિસ્તર મને કહે.
कि तल कि च शिखर', 'कि द्विपंचाशदुत्तमा । समोसरण कि तात, कि स्यादष्टापदं हि तत् ॥
महाधर मुनिवर, द्विधारिणी सुशेभिता ॥२॥ હે પિતા, ઉત્તમ બાવન જિનાલય કેવા પ્રકારના કરવા? તેના તલ અને શિખરની રચના કેવી કરવી? મુનિવર, સમવસરણ અને અષ્ટાપદ, મહાધર એવા શોભાયમાન દ્વિધારિણી પ્રાસાદોની રચના કેવી થાય તેનું વર્ણન મને આપ કહે. श्री विश्वकर्मोवाच
शृणु वत्स महामाज्ञ, यत्त्वया परिपृच्छ्यते ।
भासादान् तु जिनेन्द्राणां कथयाम्यह तच्छृणु ॥ ३ ॥ શ્રી વિશ્વકર્મા પોતાના જય નામના પુત્રને સંબોધન કરી કહે છે કે હે બુદ્ધિમાન પુત્ર તે જિનેન્દ્રપ્રસાદનાં લક્ષણે પૂછયાં, તે સવિસ્તર કહું છું તે સાંભળ.
१ किमते पावनोत्तमम् site
Page #466
--------------------------------------------------------------------------
________________
३२७
ज्ञानप्रकाश दीपार्णध-उत्तरार्ध
मासादमध्ये मेरवो भद्रमासादनागराः।
अंतक' द्राविडाश्चैव महाधरा लतिनास्तथा ॥४॥ પ્રાસાદની ઉત્તમ જાતિઓની મધ્યે મેરૂપ્રાસાદ, ભદ્રરૂપપ્રાસાદે, નાગરાદિ જાતિના પ્રાસાદ, અંતક જાતિના પ્રાસાદમાં દ્રાવિડ પ્રાસાદ અને મહાધર પ્રાસાદેમાં લતિનાદિ જાતિના પ્રાસાદે (ઉત્તમ) જાણવા.
शिखरमा भावना कमेंनी समज. मग अजमे हा श्रीया सादि 34 તલ ઉપજાવવાનું ગણિત 1. मिलाया.
'प्रासाददीर्घता व्यासो
भित्तिबाह्ये मुरालये। षोडशांशैहरेद् भाग
शेष च द्विगुण मवेत् ॥ ५ ॥
प्रथमे नवमे चैव
द्वितीये चतुरो भवेत् । . अयं विधिः प्रकर्तव्यो
भागं च द्वित्र्य भवेत् ॥ ६॥
HUDAI
RANA
तत्र युक्तिः प्रकर्तव्या
प्रासादे सर्वनामतः । शिवमुखे मया श्रुत __ भाषित विश्वकर्मणा ॥ ७ ॥
- आपस. પ્રાસાદની બહાર રેખાયે હોય તેની લંબાઈ પહેળાઈને ગુણીને બે ભાગવા. જે શેષ રહે તે અંકને બમણ કરે. તેટલા વિભાગનું તળ જાણવું. જે એક વધે
૨ કેટલીક પ્રતિમાં ૫ થી ૭ ના ત્રણ ક જોવામાં આવતા નથી.
Page #467
--------------------------------------------------------------------------
________________
शामप्रकाश दीपार्णव-उत्तरार्ध
३२१
તે નવાઈ તળ જાણવું, બે વધે તે ચાર એટલે અઠ્ઠાઈ તળ જાણૂવું. એ વિધિથી ચિંશ=છનું બારાઈ તળ જાણવું. એ યુક્તિથી પ્રાસાદના તળ, વિભક્તિ અને પ્રાસાદ નામકરણ જાણવું. એમ શિવના મુખેથી કહેલું તે હું (શ્રી વિશ્વકર્મા)
D
सा
LEAR
CAT
*साली विभकित प्रथम-कमलभूषण (ऋषभदेववल्लभ) प्रासाद : १
anema
- t
चतुरस्रीकृते क्षेत्रे,
द्वात्रिंशत्पदभाजिते । कणे भागत्रयः कार्य
प्रतिकणस्तथव च ॥८॥
-I
H
H
IEO
71
TOPAD
उपरथस्त्रिभागश्च __ भद्रार्ध वेदभागिकम् । कर्णिका न दिका चैव, ___ भागेका च व्यवस्थिता ॥९॥
R..
Page #468
--------------------------------------------------------------------------
________________
૩રર
પ્રતિશ્રી ઋષભદેવ વલ્લભ કમલભૂષણ પ્રાસાદ ૧ વિભક્તિ ૧ તલભાગ ૩૨, શૃંગ ૧૦૮૫ તિલક ૧૨
गर्भगृর
अक्ष WHER
ज्ञानप्रकाश दीपाव-उत्तरार्ध
रजीर प्रसाद) कामदेवल
तिलक
(२)(१०)
WITHST. SILHAND
422
श्रीमद कवि
32.
गर्भगृह
प्रभवाइन अस्पधनि,
-
इतिश्री ऋषभजिनवल्लभ कमलभूषण प्रासाद १ तलभाग ३२ शृंग १०८५.
तिलक १२
Page #469
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाश दोपार्णव-उत्तरार्ध
कर्णच 'कर्मचत्वारि, प्रतिकणे क्रमत्रयम् । उपरथे द्वयं ज्ञेथे, कणिकायाम् क्रमद्वयम्, ॥१०॥ विंशतिरुरुः शंगाणि प्रत्यगानि च षोडश । कणे च केसरी दद्यात् नंदन नदशालिकम् ॥ ११ ॥ प्रथम कमनंदीशमूवें तिलकशोभितम् ।
कमलभूषणनामायं ऋषभजिनवल्लभः ॥ १२ ॥ પ્રાસાદના સમરસ ક્ષેત્રના બત્રીસ ભાગ કરવા. તેમાં ત્રણ ભાગની રેખા (કે), ત્રણ ભાગનો પટો (પ્રતિરથ), ત્રણ ભાગને ઉપરથ અને અર્ધ ભદ્ર ચાર
(૧) કર્મ એટલે શગને સમૂહવાચક શબ્દ છે. પાંચ શૃંગનું કેસરી, નવ ઇંગનું સર્વતે ભદ્ર, ૧૩ શંગનું નંદન, ૧૭ શુગનું નંદશાલિક, ૨૧ ઇંગનું નંદીશ, અને ૨૫ શંગ અંડકનું મંદર કે મંદિર કર્મ જાણવું. કેશરાદિ પ્રાસાદમાં તે સ્વરૂપ આપેલાં છે. તે પ્રમાણે રેખા આદિ ઉપાંગાએ ચડાવવાં, જે તે સ્પષ્ટ કહ્યાં હોય તે તે ક્રમે ચડાવવાં. નહિતર ૫-૯-૧૩-૧૦-૨૧ના ક્રમે જેટલાં કહ્યાં હોય તેટલાં શૃંગનાં કર્મ ચડાવવાં.
(૨) જામ એટલે પાંચ, નવ, તેર કે સત્તર ગનાં અનુક્રમે કર્મ ચડાવવા તે કમ. આ કમ અને દમના ભેદે શિલ્પી સમુદાયે સમજવા જેવા છે. કેટલાક વિદ્વાને કમને કેમ માને છે. મારી પાસેના શિલ્પગ્રંથસંગ્રહની અઢીસો-ત્રણસો વર્ષની જૂની પ્રતોમાં કાર્બ અમે ન એમ બેઉ ભેદ આપેલા છે.
આ સાથે એટલું કહેવું જરૂરી છે કે શિખરના ભેદોમાં શ્રીવસ કહ્યું હોય ત્યાં એક શગની શિખરી સમજવું. શ્રીવસ એ ગનો પર્યાય શબ્દ છે. કર્મ એટલે પાંચ, નવ, તેર એમ શૃંગ સમૂહ જાણવો. તિલક, ફૂટ એ ગ=અંડકની ગણતરીમાં લેવામાં આવતા નથી.
કહેલા ક્રમ પ્રમાણે ઈંગ ચડાવવા, પરંતુ જ્યાં તે સ્પષ્ટ કર્યું ન હોય ત્યાં રેખાયે ૧૭-૧૩-૯-૫ એમ ઉત્તરેઉત્તર કર્મ ચડાવવા. પરંતુ પ્રતિરથ કે રથ ઉપર કયા કામે ચડાવવા તે વિચારવા યોગ્ય છે. કેટલાક શિલ્પીઓ રેખાને કમે અન્ય ઉપગે પર ચડાવે છે, કેટલાક શિપીઓ રેખાયે જે પ્રથમ કર્મ ચડાવેલ હેય તેનાથી ચાર અંક છાનું કર્મ અનુક્રમે ચડાવે છે. આ પ્રથા વિશેષ માન્ય છે. જ્યાં રેખા=કણું અને બીજા ઉપાંગે પર ચડાવવાના કર્મની સ્પષ્ટતા કરી હોય ત્યાં તે તેમ જ કરવું પડે છે. વળી કેટલાક વિદ્વાન શિલ્પીઓ એમ માને છે કે જ્યાં સરખા માપના ઉપાંગે છે ત્યાં બધે સરખા જ ક્રમથી કર્મ ચડાવવા જોઈએ. આમ બેઉ રીત પ્રમાણે શંગ ચડાવવામાં શિખરની અંડસંખ્યા ઓછાવતી થાય છે. પરંતુ તે અશામાય હેવાનું કહી ન શકાય. શિખર પ્રકરણમાં (૧) સમદલ (૨) ભાગવા અને (૩) હસ્તાંગુલ પ્રમાણમાં ઉપાંગે હૈય છે. તેના પર શિખરના અંડકો ચડાવવામાં બુદ્ધિથી કામ લેવું પડે છે. સમદલ ઉપગ હોય તે શિખર ચડાવવાની સુલભતા ઘણું રહે છે. પરંતુ ભાગવામાં તેથી એ છી; પરંતુ હસ્તાંગુલ ઉપાંગવાળા શિખરમાં તો ખરેખર બુદ્ધિમાન સિપીની કસોટી થાય છે. શાસ્ત્રાણાને બાધક ન હોય તેવી કેટલીક છૂટ લેવી પડે છે અને તે જ શિખર સુંદર થાય છે.
Page #470
--------------------------------------------------------------------------
________________
ના
થી
ભાગનું કરવું. કણ અને નંદી એકેક ભાગની કરવી. (રેખા અને પઢરા વચ્ચે એક, પઢરા અને ઉપરથ વચ્ચે એક અને ઉપરથ અને ભદ્ર વચ્ચે એક એમ ત્રણ નદી ખૂણીની વ્યવસ્થા કરવી) રેખા ઉપર કમથી ચાર કર્મ, પહેરા ઉપર ત્રણ, ઉપરથ ઉપર બે અને કેણીનંદી પર બે કમાણી કર્મ ચડાવવા. (પાંચ પાંચ એટલે) વીશ ઉરુગ અને સોળ પ્રત્યાં ચડાવવા. રેખા પર (પ) કેસરી, (૧૩) નંદન, (૧૭) નંદશાલિક અને (૨૧) નંદીશ એમ કમથી શગ ચડાવવા. પ્રથમ નંદીશ કર્મ જાણવું. આ ચારે કમની ઉપર એક તિલક ચડાવવું. ત્યારે કમલભૂષણ નામને
પ્રાસાદ પ્રથમ ઋષભદેવ જિનને વલભ એ જાણ.
विभक्ति द्वितीय कामदायक (अजितजिनवल्लभ) प्रासादः २ चतुरस्त्रीकृते क्षेत्रे द्वादशपद भाजिते । कर्णो भागद्वयं कार्य प्रतिकर्णस्तथैव च ।।१३।। 'भद्रा च द्विभागेन चतुर्दिक्षु व्यवस्थितम् । कर्णे कर्यत्रयम् कार्यम् प्रतिकणे क्रमद्वयम् ॥१४॥ अष्टा चैवोरु गाणि अष्टी प्रत्यांगानि च । कर्ण च केसरी दद्यात् सर्वतोभद्रमेव च ॥१५॥ नंदनजिते देयं चतुष्कणेषु शोभितम् । कामदायकमासादो ह्यजितजिनवल्लभः ॥१६॥
इति अजितजिनवल्लभ कामदायक प्रासादः २. तलभाग १२ शग २४७
પ્રાસાદના ચેરસક્ષેત્રના બાર ભાગ કરવા. તેમાં બે ભાગની રેખા (કેણ, બે ભાગને પઢશે અને ભદ્ર અધું બે ભાગનું કરવું. આ પ્રમાણે ચારે દિશાએ વ્યવસ્થા કરવી. રેખા ઉપર ત્રણ કર્મ, પઢરા પર બે કર્મ ચડાવવાં. ભદ્ર ઉપર ચારે
બાજુના આઠ ઉરુશૃંગ અને આઠ પ્રત્યાંગ ચડાવિમવિકરાળ કરી
વવા. રેખાયે (પાંચ) કેસરી, (નવ) સર્વતેભદ્ર કિશન કમ
અને (તેર) નંદન એમ ત્રણ ક્રમે ચડાવવા. એવા sawariા.
અજિતનાથ પ્રભુને વલ્લભ એ કામદાયક નામને પ્રાસાદ જાણુ.
ઈતિશ્રી અજિતજિન વલ્લભ કામદાયક પ્રાસદિ ૨ વિભકિત ૨ તલભાગ ૧૨ ઈંગ ૨૪૭
५ भद्रा सा भागेन नंदी तु याभाજિ પાઠાન્તર
A
y
EK
: aો
૨ અજિતજિન વલ્લભ કામદાયક પ્રાસાદ ૨ વિભકત ૨ તલભાગ ૧૨ ઈંગ ર૪૭.
- -
-
-
આ
કટ
1. ૨૭
Page #471
--------------------------------------------------------------------------
________________
अध्याय-२०-जिनप्रासाद लक्षण
૩૨૫
તલભાગ ૯ ઇંડા ૧૪૫
ન
rખ છે.
-
-
-
—
--
*
E
-
विभक्ति ३. रत्नकोटि ( संभव जिनवल्लभ ) प्रासाद ३ चतुरस्रीकृते क्षेत्रे नवभाग विधीयते । भद्रा सार्धभागेन चैकभागःप्रतिरथः॥१७॥ कर्णिका नांदिका पादा साधकों विचक्षण । कणे कर्मद्वय कार्य प्रतिकणे तथव च ॥१८॥ . केसरी-सर्वतोभद्र-क्रमवयं व्यवस्थितम् । कर्णिकानं दिकयोश्च शृंगमेकैकं कारयेत् ॥१९ । षोडश उरः शृंगाणि चाष्टौ प्रत्यांगानि च । रत्नकोटिश्च नामाऽयं मासादः संभवेजिने १२०।
इति संभवजिनवल्लभः रत्नकोटिप्रासादः३ तल भाग ९ शंग १४५
સમરસ ક્ષેત્રના નવ ભાગ કરવા. તેમાં દેઢ ભાગનું અધું ભદ્ર, એક ભાગને પહેરો; કર્ણિકા અને નંદિકા પા પા ભાગની અને કેણુ-રેખા દોઢ ભાગની કરવી (જા+જા= ૯) રેખા ઉપર બે કમ–(પાંચ) કેસરી અને (નવ) સર્વતોભદ્ર ચડાવવાં. અને પ૮રા પર બે કેસરી અને એક ફૂગ ચડાવવું. કણિકા અને નંદિકા પર એક એક શગ મૂકવું. ત્યાર બાજુના
મળી ૧૬ ઉરુશંગ અને ૮ પ્રત્યાંગ ચડાવવાથી મિમિ નારા
સંભવનાથ જિનને વલભ એ રત્નકટિ નામને પ્રાસાદ ત્રીજે જાણ.
ઇતિશ્રી સંભવજનવલલભ રત્નકેટ પ્રાસાદ૩ વિભકિતરૂતલભાગ૯શું ૧૪પ. • વિમત્તિ છે. મૃત્મા ગાણા – तद्रूपे तत्प्रमाणे च रथे कणे तिलक न्यसेत् । कर्तव्यःसर्वदेवेषु नाम्नायममृतोड्भवः ।।२१।।
इति अमृतोद्भव प्रासादः ॥४॥ રત્નકટિ પ્રાસાદના સ્થાને રેખા અને પઢા પર એક એક તિલક અધિક ચડાવવાથી અમૃતોદ્દભવ નામનો (ચ) પ્રાસાદ સર્વ દેવને વલ્લભ એવો જાણ.
-
૩ સંભવનાથ જિન વલભ રત્નટિ પ્રાસાદ ૩ દા
સંમમિક નોટિપnu
Page #472
--------------------------------------------------------------------------
________________
३२६
शानप्रकाश दीपाणव-उत्तरार्ध
TAEE
૪ અભિનંદનજિનવલ્લભ ક્ષિતિભૂષણ પ્રાસાદ ૫ તલભાગ ૧૬ શંગ ૫૭
MML
५ अभिनंदनजिनवल्लभ
क्षितिभूषण प्रासादः चतुरस्रीकृते क्षेत्रे षोडशपदभाजिते । कर्णो भागद्वयं कार्य:
प्रतिकर्ण स्तथैव च ॥ २२ ॥ उपरथो द्विभागा च
भद्रार्ध द्वयमेव च। कणे च कर्म चत्वारि
प्रतिकणे क्रमत्रयम् ॥ २३ ॥ उपरथे क्रमद्वय
मूवें तिलकशोभितम् । द्वादश उरः शगाणि
प्रत्यांगानि च षोडश ॥ २४॥ क्षितिभूषणनामा
प्रासादवाभिनंदनः । इति अभिनंदनवल्लभः क्षितिभूषण प्रासादः५
तलभाग १६ शुग ५९० સમચોરસ ક્ષેત્રના ૧૬ ભાગ કરવા. તેમાં બે ભાગની રેખા, બે ભાગનો પરો, બે ભાગના ઉપરથ અને અર્થે ભદ્ર બે ભાગનું કરવું. રેખા ઉપર ચાર કર્મ, પઢરા પર ત્રણ ક્રમે, ઉપરથ પર બે કમે અને તે પર તિલક ચડાવવું. બાર ઉરુશૃંગ અને સેળ પ્રત્યાંગ ચડાવવા. એ અભિનંદનજિનને વલભ ક્ષિતિભૂષણ પ્રાસાદ (પાંચમો)
J
A
मिलि HIROR
अभिनंदन क्षिति भूषा प्रभाव
॥ ५६
ઈતિશ્રી અભિનંદનજિનવલ્લભ ક્ષિતિભૂષણ પ્રાસાદ પ વિભક્તિ ૪ તલભાગ ૧૬ ઈંગ પ૯૦
Page #473
--------------------------------------------------------------------------
________________
૫૭ વિક્તિ ૫
૭ સુપાર્શ્વ ર્જિન વલ્લભ સુપાર્શ્વપ્રાસાદ ૮ તલભાગ ૧૦ શૃંગ
विभक्तिय तल ना० ६ प्राद
30
उपम
JA
अध्याय- २० - जिनप्रासाद लक्षण
६ सृमतिजिनवल्लभः पद्मरागप्रासादः
तद्रूपे च प्रकर्तव्यः
सुमतिजिनवल्लभः ॥ २५ ॥
परागश्व संस्थाने
कर्तव्यः पारकारक |
trafaet दद्यात्
स्वरूप लक्षणान्वितः ॥ २६ ॥
इति सुमतिजिनवल्लभः पद्मरागप्रासादः ६ सलभाग १६
ક્ષિતિભૂષણ પ્રાસાદના સ્થાને પઢા પર એક તિલક ચડાવવાથી સુમતિજિન વલ્લભ એવા पद्मराग नामनो प्रासाद (छट्टो ) भलुवो.
७ पुष्यदं तप्रासादः
तद्रूपे च प्रकर्तव्यः
कर्णो तिलक न्यसेत् ।
३२७
पुष्यदन्तोऽथ नामाऽयं
तुष्टिं पुष्टिं विवर्द्धयेत ॥ २७ ॥
इति पद्मप्रभवल्लभः पुष्यदं तप्रासादः ७ तलभाग १६
પદ્મરાગ પ્રાસાદના સ્થાને રેખા ઉપર એક તિલક ચડાવવાથી (પદ્મપ્રભુને વલ્લભ એવા ) પુષ્પદંત પ્રાસાદ ણુવે.
विभक्ति ॥ ५ ॥
८ सुपार्श्व जिनवल्लभमासादः
aभागीकृते क्षेत्रे कर्णेऽस्य च द्विभागिक । प्रतिकर्णः सार्द्ध भागो निर्गमे तत्समं भवेत् ॥ २८ ॥
:
Page #474
--------------------------------------------------------------------------
________________
૩ર૮
ज्ञानप्रकाश दीपार्णव-उत्तरार्ध
भद्राध' च साद्ध भाग कापले भद्रमानयोः । निर्गम पदमानेन चतुर्दिक्षु च योजयेत् ॥ २९ ।। कर्णे कर्मद्वयं कार्य रथे भद्रे तथाद्गमः ।
सुपार्श्वनाथे विज्ञेयो ग्रहराजमुखावहः ॥ ३० ॥
इति सुपाच जिनवल्लभ प्रासादः ८ तलभाग १० शृंग ५७ સમરસ ભૂમિના ૧૦ ભાગ કરવા. તેમાં બે ભાગની રેખા, દેઢ ભાગને પઢ, દેઢ ભાગનું અધું ભદ્ર કરવું. તેના નીકાળા સમદલ કરવા. દેઢ ભાગનું કપિલીભદ્ર કરવું. તેમાં એક ભાગનો નીકાળે ચારે તરફ રાખ. રેખાએ બે કર્મ અને પઢરા અને ભદ્ર ઉપર દેઢિયા કરવા. તે સૂર્યદેવથી સુખ આપનાર સુપાર્શ્વનાથ (જન વલ્લભ નામને પ્રાસાદ જાણ.
ઇતિશ્રી સુપાર્શ્વ જિન વલ્લભ પ્રાસાદ ૮ વિભક્તિ ૫ તલભાગ ૧૦ ગ ૫૭
९ श्री वल्लभभासाद: रथे वे शंगमेक तु भद्रे चैवं चतुर्दिशि। कर्णावें तिलक दद्यात् प्रासादोऽय श्रीवल्लभः ॥ ३१ ।।
इति श्रीवल्लभप्रासादः ९ तलभाग १० સુપાર્શ્વનાથ જિન વલ્લભપ્રાસાદના પઢા પર એક ઈંગ અને ભદ્દે ચારે તરફ એક એક ઉરુગ ચડાવવું અને રેખા ઉપર તિલક ચડાવવું. તેને શ્રી વલ્લભ नाभनी प्रासाई (नवभौ) otjat. विभकित ६ चन्द्रमभवल्लभः शीतलप्रासादः १०
चतुरस्रीकृते क्षेत्रे द्वात्रिंशत्पदभाजिते । पंचभागो भवेन् कर्ण: प्रतिकर्ण स्तथैव च ॥ ३२ ॥ भद्रा च चतुर्भाग नन्दिका पदविस्तृता। समदल' च कर्तव्यं चतुर्दिक्षु व्यवस्थितम् ।। ३३ ।।
६ रथेवें पाप-त२.
Page #475
--------------------------------------------------------------------------
________________
અચાઇ-૨૦-કિનriાર સ્ત્રક્ષા
૩૨૯
TIMES
A
[
ર
A
-
-
-
૨
૮ ચંદ્રપ્રભજિન વલ્લભ શીતલ પ્રાસાદ ૧૦ વિભકિત ૬ તલભાગ ૩ર શગ ૨૫૩
श्रीवत्स केसरी चैत्र
सर्वतोभद्रमेव च। कर्णे चैव प्रदातव्यम्
વિ તુ તમમ છે રૂ૪ || नदिकाकणिकायां च
છે કે જે 1 વિવા भद्रे चैवोरुश्चत्वारि
प्रत्यांग जिनमेव च ॥ ३५ ॥ शीतलो नाम विज्ञेय :
સુશાં 3 વિર્ધન चंद्रप्रभस्य प्रासादो
વિયર્થ દુલા ૨૬ / इति चंद्रप्रभवल्लभः शीतलप्रासादः १० तलभाग ३२ शृंग २५३
સમરસ ક્ષેત્રના બત્રીસ ભાગ કરવા. તેમાં પાંચ ભાગની રેખા, કણિકા એક ભાગ, પઢો પાંચ ભાગ, નંદી એક ભાગ, ભદ્રાધે ચાર ભાગનું કરવું. એ અંગે સુંદર કરવાં. રેખા અને પઢા ઉપર (૧) શ્રી વલ્લશંગ (૫) કેસરી અને (૬) સર્વતે
ભદ્ર એમ ત્રણ અનુક્રમે ચઢાવવા. કણિકા বিনিময়ে નનન
અને નંદિકા ઉપર બળે શ્રીવત્સ (શંગ) તો જવારા
ચડાવવા. પ્રત્યેક ભદ્રની ઉપર ચચ્ચાર ઉશંગ શ્વિક Irew
અને ચેવિશ પ્રત્યાંગ ચડાવવા. એ શીતલ નામને પ્રાસાદ લહમીને વધારનાર શ્રી ચંદ્રપ્રભજિન વલ્લભ પ્રાસાદ સુખને દેના
એ જાણવે. ઇતિ શ્રી ચંદ્રપ્રભજિન વલ્લભ શીતલ પ્રાસાદ ૧૦ તલભાગ ૩૨ શૃંગ ૨૫૩,
જ
STAT: ID :
7
E
HERE
Page #476
--------------------------------------------------------------------------
________________
330
ज्ञानप्रकाश दीपार्णव-उत्तराध
૧૦ શીતલનાથ જિનવલ્લભ શ્રી શીતલપ્રાસાદ ૧૩વિભક્તિ છતલભાગ ૨૪ ઈંગ ૩૩ તિલક ૩૨ ૪
११ श्राच'द्रप्रासादः तद्रूपे च मकर्तव्योः रथाध्ये तिलक न्यसेत् । ७श्रीचंद्रो नाम विज्ञेयः सुरराजमुखावहः ॥ ३७॥
___ इति श्री चन्द्रप्रासादः ११ तलभाग ३२ ઉપરના શીતલ પ્રાસાદને પહેરા ઉપર એક તિલક ચડાવવાથી શ્રીચંદ્ર નામને પ્રાસાદ જાણ. તે દેવને સુખકારક છે.
१२ हितुराजमासादः नंदिकाकर्णिकायां च तिलकमध्ये शोभितम् । हितुराजस्तदा नाम सुविधिनायवल्लभः ॥३८॥ ... इति सुविधिनाथवल्लभः हितुराजप्रासादः १२ तलभाग ३२
શ્રીચંદ્ર પ્રસાદની નદી અને કર્ણિકાની ઉપર એક એક તિલક ચડાવવાથી હિતુરાજ નામને સુવિધિનાથ જિનવલ્લભ પ્રાસાદ જાણે.
भिक्ति ७ श्रीशोतलजिनप्रासादः १३ चतुरस्त्रीकृते क्षेत्र
चतुर्विंशति भाजिते । कर्णश्चैव समाख्यातः
चतुर्मागश्च विस्तृतः ॥ ३९ ।। प्रतिरथस्त्रिकभागो
भद्रा भूतभागिकम् ।
रथे कर्णे विके शंग विमति नलमण २a
तदूर्व तिलकद्वयम् ॥४०॥ द्वादश उरः शृंगाणि ह्यष्टा तु प्रत्यांगानि च। शीतलश्च तदा नाम
प्रासादो जिनवल्लभः ॥४१॥ इतिश्री शीतलनिनवल्लभः शीतलप्रासादः १३
तलभाग २४ शृंग ३३ तिलक ३२ ७ श्रीचंद्र पन्त२.
----RE
2
शितल निनवनुम
प्रासाद १३] ३३. सिक २
.
/
Page #477
--------------------------------------------------------------------------
________________
अध्याय-२०-जिनप्रासाद लक्षण
૩૩૧
સમરસ ક્ષેત્રના ચોવીશ ભાગ કરવા. તેમાં ચાર ભાગની રેખા, ત્રણ ભાગને પઢરે અને પાંચ ભાગનું અધું ભદ્ર કરવું. રેખા અને પઢરા ઉપર એક એક શૃંગ અને તે પર બળે તિલક ચડાવવાં. કુલ બાર ઉરુસંગ અને આઠ પ્રત્યાંગ ચડાવવાં. તે શીતલ નામને પ્રાસાદ શીતલજિનવલ્લભ જાણો. ઇતિશ્રી શીતલજિનવલલભપ્રાસાદ ૧૩ તલભાગ ૨૪ ઈંગ ૩૩ તિલક ૩૨
१४ कीर्तिदायकपासादः कर्णावे च द्वय शृंगे, पासादः कीर्तिदायकः ।
इति कीर्तिदायकप्रासादः १४ तल भाग २४ શીતલજિનપ્રાસાદની રેખા ઉપર બે શૃંગ ચડાવવાથી કીર્તિદાયક નામને પ્રાસાદ જાણ.
૨૫ મને દાઢ: कर्णे सदृशं प्रतिकणे पासादश्च मनोहरः ॥४२॥
इति मनोहरप्रासादः १५ तलभागः २४ ।। કીર્તિદાયક પ્રાસાદની રેખા ઉપર જેટલા શૃંગ ચડાવેલા હોય તે પ્રમાણે પઢરા ઉપર ચડાવવાથી મનહર નામને પ્રાસાદ (૧૫ મિ) જાણવો. विभक्ति ८ श्रेयांश जिनवल्लभमासादः १६ . 'अष्टादशांशे क्षेत्रे च कणे अयं रथे त्रयम् । भद्राय त्रिपद वत्स चतुर्दिक्षु नियोजयेत् ॥ ४३ ।। निर्गम पदमानेन स्वहस्तांगुलमानतः । शग च तिलक रथे कणे भद्रे चैवोद्गमः॥४४॥ श्रेयांशवल्लभो नाम प्रासादश्च मनोहरः । इति श्रेयांशजिनघल्लभः प्रासाद: १६ तलभाग १८
ચેરસ ક્ષેત્રના અઢાર ભાગ કરવા તેમાં ત્રણ ભાગની રેખા, ત્રણ ભાગને પઢો અને અર્ધ ભદ્ર ત્રણ ભાગનું
એ રીતે ચારે દિશામાં જમા કરવી. અંગેના નીકાળા એવા નવ+]
એક ભાગ અગર હસ્તાંચલ રાખવા. કેણ અને પધરા પર એકેક શંગ અને એક તિલક ચડાવવાં. ભદ્રની ઉપર શંગને દેઢિયે કરે. એ શ્રેયાંશ જિન વલભ નામને મનહર પ્રાસાદ જાણો.
ઇતિ શ્રેયાંશ જિનવલ્લભ મનહર પ્રાસ
૧૬ તલભાગ ૧૮ ફૂગ ૧૭ તિલક ૧૨ ૮ જાય કશ પાઠાન્તર,
-
--
--
શ્રેયાંશ જિનવલ્લભ મનહરપ્રાસાદ ૧૬ તલભાગ ૧૮ ઈંગ ૧૭ તિલક ૧૨ વિભક્તિ ૮
નકકી કર્યું
કાટક
wછે ,
Page #478
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाश दीपार्णव- उत्तरार्ध
१७ सुकुलमासादः तद्रूपे तत्प्रमाणे च शृंगचत्वारि भद्रके ॥ ४५ ॥ सुकुलो नाम विज्ञेयः प्रासादो जिनवल्लभः । इति सुकुलप्रासादः १७ तलभाग १८
શ્રેયાંશ જિનવલ્લભ પ્રાસાદના પ્રત્યેક ભદ્રની ઉપર એકેક ઉરુ'ગ ચડાવવાથી સુકુલ નામના પ્રાસાદ સર્વજિન દેવાને વલ્લભપ્રય એવે જાણવા.
१८ कुलन दनमासादः
૩૩૧
વાસુપૂજ્ય વલ્લભ વાસુપૂજ્ય પ્રાસાદ ૧૯ વિભક્તિ ૯ તલભાગ ૩૨ શૃંગ ૨૫૩
विभक्ति ९ वासुपूज्य जिन प्रासादः १९ चतुरस्त्रीकृते क्षेत्रे द्वात्रिंशतिपदभाजिते । पदानां तु चतुर्भागाः कर्णे चैव तु कारयेत् ॥ ४७ ॥ कोणिका पदमानेन प्रतिरथ स्त्रिभागकः । नंदिका च भागेन भद्रार्ध व द्विभागिकम् ||४८ ॥ कर्णे कर्मत्रय कार्य प्रतिकर्ण क्रमद्वयम् । " त्रिकूट व नंदीकर्यो रूये तिलक' शोभितम् ॥४९ भद्रे त्र्यं कार्यमष्टा प्रत्यांगानि च । वासुपूज्यस्तदा नाम वासुपूज्यस्य वल्लभः ॥५०॥ इति वासुपूज्यवल्लभः प्रासादः १९ तलभाग ३२ शृंग २५३ સમચારસ ક્ષેત્રના આવીસ ભાગ કરવા. તેમાં ચાર ગમખ્ય ભાગની રેખા, એક ભાગની ખૂણી, ત્રણ ભાગના પઢા એક ભાગની નદી અને બે ભાગનુ ભદ્રાય કરવું. रेणा उपर (५) सरी, (८) सर्वतोभद्र भने (१३) નંદન એ ત્રણ કર્માં ચડાવવાં. પહેરા ઉપર એ ક્રમે અને નંદી તથા કાણી ઉપર ત્રિફૅટ અને તે પર તિલક ચડાવવું. ભદ્રે ત્રણ ત્રણ ઉશગ અને આઠ પ્રત્યાંગ
विभक्ति तयार वासुपूज्य वक्रम
ચડાવવાથી વાસુપૂજિનવલ્લભ એવા વાસુપૂજ્ય નામના પ્રાસાદ જાવે. ઇતિશ્રી વાસુપૂજ્ય વલ્લભપ્રાસાદ ૧૯ તલભાગ ૨૨ શૃંગ ૨૫૩
e त्रिकूट-शृंग चैव. '
हिए
उरु: शृंगाष्टक कुर्यात् प्रासादः कुलनंदनः ॥ ४६ ॥ इति कुलन' दनप्रालादः १८ तलभाग १८ ઉપરના પ્રાસાદને એકેક ઉરુશૃંગને સ્થાને જે ખમ્બે ઉરુશૃંગ ચડાવવામાં આવે તે કુલન'ન નામના પ્રાસાદ જાણવે.
૩
Page #479
--------------------------------------------------------------------------
________________
अध्याय २०-जिनप्रासाद लक्षण
૩૩ર
२० रत्नसंजय पासादः तद्रपे च कर्त्तव्य कर्णाचे तिलक न्यसेत् । रत्न संजयनामोयं ग्रहराजमुखावहः ॥ ५१ ॥
રૂતિ રતનના પાલારા || ૨૦ તમામ | ૨૨ . વાસુપૂજ્ય પ્રાસાદની રેખા પર અકેક તિલક ચડાવવાથી સૂર્યદેવથી સુખ આપનાર એ રત્ન સંજય નામને પ્રાસાદ જાણો.
ભારતીય સ્થાપત્ય શૈલીના મુખદર્શન -જુ દીદહી-શ્રી ગાંધી સ્મારક ભવનના અમે કરેલા પ્યાના ત્રણ બ્લડ પ્રસ્તાવના પાના ૭૫-૭૬ પર છાપેલા છે. બાકીના બ્લોક આ નીચે આપ્યા છે. તેના માપ:- લંબાઈ=૨૦૦ ફિટ પહેલાઈ=૧૫૦ ફિટ ઉંચાઈ=૧૦૭ ફીટ.
/
s
Page #480
--------------------------------------------------------------------------
________________
33२ ब
ज्ञानप्रकाश दीपार्णव-उत्तरार्ध
२१ विभक्ति १० विमलजिनवल्लभ प्रासादः चतुरस्त्री कृते क्षेत्रे चतुर्विशति भाजिते पादेन त्रयभागेन कोणतत्र विधीयते ॥ ५२ ।। प्रतिकर्ण तत्सम ज्ञेय कोणिका नदिका पदै । भद्रार्ध चतुर्भाग निर्गम भागमेव च ॥ ५३ ॥
MAAILE
Page #481
--------------------------------------------------------------------------
________________
ચણા-૨૦-નિરાકાર ક્ષણ
૩૩૩
-
૭૩ વિમલવલ્લભ વિમલપ્રાસાદ ૨૧ તવભાગ ર૪ ઈંગ ૭૭ વિભક્તિ ૧૦
समनिर्गम रथं ज्ञेयं कर्तव्य चतुरो दिशः । कणे शंगत्रय कार्य प्रतिकणे तथैव च ॥५४॥ नदिका कोणिकायां च शंगकूट सुशोभितम् । भद्रे च शंगचत्वारि अष्टौ प्रत्यांगानि च ॥५५।। विमलवल्लभनामाय मासादो विष्णवे प्रियः। इति विमलवल्लभ प्रासादः २१ तलभाग २४ शृग ७७
પ્રાસાદના સમચોરસ ક્ષેત્રના ચોવીશ ભાગ કરવા, તેમાં ત્રણ ભાગની રેખા, ત્રણ ભાગને પઢર, કેણું અને નંદી એકેક ભાગની, અર્ધ ભદ્ર ચાર ભાગનું અને નીકાળે એક ભાગનું કરવું. કોણ, નંદી ને પ્રતિરથ સમદલ નીકાળે રાખવા. રેખા અને પઢા ઉપર ત્રણ ત્રણ ઇંગ ચડાવવાં. નંદી અને કેણી ઉપર એકેક શંગ અને એકેક ફૂટ ચડાવવાં. પ્રત્યેક ભદ્રની ઉપર ચચ્ચાર ઉરુશૃંગ, અને આઠ પ્રત્યાંગ ચડાવવાં. આવો વિમલજિનવલમ નામનો વિષ્ણુને પણ પ્રિય પ્રાસાદ જાણો. ઇતિશ્રી વિમલજિનવલભ પ્રાસાદ ૨૧ તલભાગ
૨૪ ઈંગ ૭૭
२२ मुक्तिद प्रासादः तद्रूपे च मकर्तव्यो रथे तिलक दापयेत् ॥५६।। कणिकायां च द्वे शुगे प्रासादा जिनवल्लभः । मुक्तिदनाम विज्ञेया भुक्तिमुक्ति प्रदायकः ॥५७
--
કિa
इति मुक्तिदनाम प्रासादः २२ तलभाग २४
વિમલ વલ્લભપ્રાસાદના પ્રતિરથ ઉપર તિલક અને કર્ણિકાની ઉપર (ફટ તજીને) એક વધુ શૃંગ ચડાવવાથી જિનદેવને વલ્લભ એવો મુકિતદ નામનો ભેદ અને મુક્તિને આપના પ્રાસાદ જાણ.
Page #482
--------------------------------------------------------------------------
________________
૩૩૪
ज्ञानप्रकाश दीपार्णव-उत्सरार्ध
CENTREEZZAR
૧૪ અનંત જિનવલભ અનંતપ્રાસાદ ૨૩ તલભાગ ર૦ ઈંગ ૪૫૩ વિભક્તિ ૧૧
--TIP
विभक्ति ११ अनंतजिनपासादः २३ चतुरस्त्रीकृते क्षेत्रे विंशतिपदभाजिते । त्रीणि त्रीणि ततस्त्रीणि नंदीपदेति भद्रके ॥५८॥ निर्गम पदमानेन त्रिषु स्थानेषु भद्रके । कणे कर्म त्रय कार्य रथावे तत्समं भवेत् ॥५९।। भद्रे चैवारश्चत्वारि नादिकायां क्रमद्वयम् । अनंत जिनमासादोधनपुण्य श्रिय लभेत् ॥६०॥ इति अनंत जिनप्रासादः २३ तलभाग २० शृग ४५३
સમરસ ક્ષેત્રના વીશ ભાગ કરવા. તેમાં રેબા, પઢરે અને ભદ્રાઈ એ ત્રણે ત્રણ ત્રણ ભાગના કરવા. ભદ્ર નંદી એક ભાગની કરવી. ત્રણે અંગને નીકાળે એકેક ભાગને કરે. રેખા અને પઢરા ઉપર ત્રણ ત્રણ કર્મ ચડાવવા. ભદ્રની ઉપર ચચ્ચાર ઉરુશૃંગ નંદી ઉપર બે કમે (५ सरी, सतोम) Ani मा ४tરન અનતજિનપ્રાસાદ ધનધાન્ય અને પુણ્ય રૂપી લક્ષમીને આપનારે જાણ. ઇતિશ્રી અનંતજિનવલભપ્રાસાદ ૨૩ તલભાગ
२० । ४५३
२४ सुरेन्द्रप्रासादः अनंतस्य संस्थाने रथाचे तिलक न्यसेत् । सुरेन्द्रो नाम विज्ञेयः सर्व देवेषु वल्लभः ॥६१॥
इति सुरेन्द्रप्राप्तादः २४ અનંત પ્રાસાદના પઢા ઉપર એક તિલક ચડાવવાથી તે સર્વદેવોમાં પ્રિય એવે સુરેન્દ્રપ્રસાદ
शिEिHAR
प्रमशिनवरी शीनल ग्राम
२५३॥
MM
alie
विभक्ति १२ धर्म नाथवल्लभः धर्मदप्रासादः २५
चतुरस्रोकृते क्षेत्रे, चाष्टाविंशति भाजिते । कणे रथे च भद्रार्थे युगभाग विधीयते ॥ १२ ॥
Page #483
--------------------------------------------------------------------------
________________
અદાચ-ર૦-નિવાસ સ્ત્રફળ
૩૩૫
निर्गम तत्ममाणेन नदिकोणि द्विभागिका । केसरी सर्वतोभद्र रथे कर्णे च दापयेत् ॥६३।। तदूधचे तिलक ज्ञेयं सर्व शोभान्वितं कृतम् । नदिका कणिकायां च शृंगाचे शृंगमुत्तमम् ६४ भद्रे चारश्चत्वारि चाष्टी प्रत्यांगानि च । धर्मदो नाम विख्यातः पुरे धर्म विवर्धनः ६५
5.
.
*
.
1
इति धर्म नाथ जिनबल्लभः धर्म दप्रासादः २२
तलभाग २८ शृंग २२५
5
- -
:
-
-
૧૫ ધર્મનાથ વલલભ ધર્મદ પ્રાસાદ ૨૫ વિભક્તિ ૧૨ તલભાગ ૨૮ શંગ ૨૨૫
- ૪
-
--
ܚܚܬܵܐ
,
જ
N
છે
2.-
સમરસ ક્ષેત્રના ૨૮ ભાગ કરવા. તેમાં રેખા, પઢશે અને ભદ્રાઈ એ ત્રણે ચચ્ચાર ભાગના કરવા. નદી અને કેણી એકેક ભાગની કરવી. સર્વ અંગે અમદલ (નીકાળે) કરવા. રેખા અને પહેરા ઉપર પ કેસરી ૫ સર્વાભ એ બે કર્મ ચડાવવા. તેની ઉપર એક તિલક ચડાવવું. નંદી અને કેણી ઉપર ઉપરાઉપર બે શગ ચડાવવા. પ્રત્યેક ભદ્રની ઉપર ચાર ઉરુશંગ ચડાવવા. આઠ ચોથ ગરાશિયા=પ્રત્યાંગ ચડાવવા. આવા પ્રકારનો ધર્મને દેવાવાળા અને નગરમાં ધર્મને વધારનારો એ ધર્મનાથ જિનવલ્લભ ધર્મદ પ્રાસાદ જાણો.
ܚ
'વિકરાળ ૨૮
નાવવામાં ધર્મ ના રી
પર
ઇતિશ્રી ધર્મનાથ જિનવલ્લભ ધર્મદ
પ્રાસાદ ૨૫ તલભાગ ૨૮ શું ૨૨૫
२६ धर्मवृक्षपासादः तद्रूपे तत्पमाणे च कर्तव्यः सर्वकामदः। रथोचे च कृते शृगे धर्मवृक्षोऽयं नामतः ॥६६॥
इति धर्म वृक्षप्रासादः २६ सलभाग २८
Page #484
--------------------------------------------------------------------------
________________
૩૩}
> 1f; a tolep Eb jb] è ile.21% dwb>vJai+L]}¢ ફ
માતા કુર
માના મા વર્ષમ ૉટ્#291
વિપાકે
# &
३
ર
ज्ञानप्रकाश दीपार्णव- उत्तरार्ध
ધર્માદ પ્રાસાદના પહેરા ઉપર એક શગ વધારે રવાથી ધર્મવૃક્ષ નામના પ્રાસાદ જાણવા.
विभक्ति १३ श्री शांतिनाथवल्लभ श्रीलिंगमासादः चतुरस्रीकृते क्षेत्रे द्वादशांशविभाजिते । कर्णो भागद्वय कार्यः प्रतिकर्ण स्तथैव च ॥६७॥
भद्रा साभागेन नंदिका चार्थभागिका । कर्णे कर्मद्वयं कार्य प्रतिकर्णे तथैव च ॥६८॥
.
.
नदिकायां शृंगकूटमुरःशृंगाणि द्वादश । शान्तिनाथाख्यप्रासादः सर्व देवेभ्यः कारयेत् ६९ श्रोलिंगं च तदा नाम श्रीपतये सुखावहः । इति शांतिवल्लभः श्रीलिंगप्रासादः २७ तलभाग ૨૨ સ્મૃન ૨૮૨
સમચારસ ક્ષેત્રના ૧૨ ભાગ કરવા. તેમાં રેખા અને પઢરી મળ્યે ભાગના અર્ધું ભદ્ર દે ભાગનું અને ભદ્રની પડખે ની અડધા ભાગની કરવી. રેખા અને પતરા ઉપર એ કર્મ (૫ કેસરી, ૯ સતાભદ્ર) ચડાવવાં. નદી ઉપર એક શૃંગ અને એક ફૂટ ચડાવવુ. ચારે ભદ્ર પર બાર ઉરુશૃંગ ચડાવવાથી શાંતિનાથ નામે સવ દેવને વલ્લભ એવા શ્રીલિંગપ્રાસાદ થાય છે. આ પ્રાસાદ બંધાવનાર લક્ષ્મીપત્તિને સુખકારક જાણુવે, પ્રતિશ્રી શાંતિનાર્થાજનવલ્લભ શ્રીલિંગપ્રાસાદ ૨૭ તલભાગ ૧૨ શૃંગ ૧૮૯
२८ कामदत्तक प्रासादः
9
उरुशुंग पुनर्दद्यात् मासादः सर्वकामदः इति कामदत्तक प्रासादः २८ तलभाग १२
શ્રીલિંગ પ્રાસાદના ભદ્રની ઉપર ચારે બાજુ એક શૃંગ વધારવાથી કામદત્તક નામને પ્રાસાદ જાણવા.
Page #485
--------------------------------------------------------------------------
________________
अध्याय-२०-जिनप्रासाद लक्षण
33७
विभक्ति १४ कुथुनाथवल्लभः कुमुदमासादः २९ ।
चतुरस्रीकृते क्षेत्रे चाप्टभागविभाजिते । कर्णः स्यादेकभागश्च मतिकर्ण स्तथैव च ॥१॥ नदिका चैव भागार्धा प्रियद भद्रविस्तरम् । निर्गम पदमानेन स्थापयेच्च दिशादिशः ॥७२।। कर्णे च केसरों दधात तदूर्वे तिलक न्यसेत् । तत्सदृश प्रतिकणे नयां तु तिलक न्यसेव।।७३ भद्रे च शृंगद्वयं तु कुथुदो नाम नामतः । वल्लभः सर्व देवानां जिनेन्द्रकुंथुवल्लभः ॥७४॥
૧૭ કુંથુનાથવલ્લભ કુમુદ પ્રાસાદ ૨૯ વિભક્તિ ૧૪ તિલક ૨૦ તલભાગ ૮ ઈંગ ૬૯.
म
इति कुथुजिनवल्लभः कुमुदप्रासादः २९ तलभाग
८ शृंग ६९ સમરસ ક્ષેત્રના આઠભાગ કરવા. તેમાં રેખા અને પઢરે એકેક ભાગને, નંદી અર્ધા ભાગની અને ભદ્ર આખું ત્રણ ભાગનું કરવું. નીકાળો પદ એક ભાગને રાખવે. રેખા અને પઢરા ઉપર ૫ કેસરી કર્મ અને તે ઉપર તિલક કરવું. નંદીની ઉપર એક તિલક કરવું અને ભદ્રની ઉપર બબ્બે ઉરુગ કરવા. તે કુંથુદ નામનો સર્વદેવને વલ્લભ અને કંજિનવલ્લભપ્રાસાદ જાણ. ઇતિશ્રી કુંથુજિનવલ્લભ કુમુદ
પ્રાસાદ ૨૯ તલભાગ ૮ શગ ૬૯તિલક ૨૦
३० शक्तिदमासादः तद्रूपे च प्रकर्तव्य रथे तिलक दापयेत् । शक्तिदा नाम विज्ञेयः श्रीदेवीषु सुखावहः ॥ ७५ ॥
इति शक्तिदप्रासादः ३० तलभाग ८ કુમુદ નામના પ્રાસાદના પઢા ઉપર એક તિલક અધિક ચડાવવાથી શકિતદ નામને પ્રાસાદ લહમીદેવીથી સુખ આપનારે જાણો.
Page #486
--------------------------------------------------------------------------
________________
૩૮
ज्ञानप्रकाश दीपार्णव-उत्तरार्ध
૧૮ અરનાથ વલ્લભ કમલકંદ પ્રાસાદ ૩ર વિભક્તિ ૧૫ તલભાગ ૮ શંગ ૨૧
३१ हर्षणमासादः कई शंग दातव्यम् पासादो हर्षणस्तथा ।
इति हर्षणप्रासादः ३१ तलभाग ८ કુમુદપ્રાસાદની રેખાયે એક શગ અધિક ચડાવવાથી હર્ષણ નામને પ્રાસાદ જાણવો.
विभक्ति १५ अरनायवल्लभः कमलकंदमासादः ३२ चतुरस्त्रीकृते क्षेत्रे चाष्टमागविभाजिते । कर्णी द्विभागिको ज्ञेयो भद्राध" च विभागिकम् ॥७८॥ कर्णे च शंगमेकं तु केसरी च विधीयते । भद्रे चैवोद्गमः कार्यो १०जिनेन्द्रे चारनाथके ॥७९॥ इति त्वं विद्धि भो वत्स, प्रासादो जिनवल्लभः कमलकंदनामाय जिनशासनमार्गतः ॥ ८० ॥
इति कमलकंदप्रासादः ३२ तलभाग ८ शृग २१
સમરસ ક્ષેત્રના આઠ ભાગ કરવા. તેમાં બે ભાગની રેખા, બે ભાગનું અધું ભદ્ર કરવું. રેખા ઉપર એક ૫ કેસરી શંગ ચડાવવાં અને ભદ્રની ઉપર દેઢિયે કરે તેને હે વત્સ અરનાથ જિન વલ્લભ જે જિનશાસનમાર્ગ કમલકંદ નામને પ્રાસાદ જાણુ. ઈતિ શ્રી અરનાથ જિનવલ્લભ કમલકદ પ્રાસાદ રૂર તલભાગ ૮ શૃંગ ૨૧
Time
!
gure
३३ श्रीशैलपासादः कणे च तिलक ज्ञेयं श्रीशैल ईश्वरप्रियः ।
इति श्रीशैलप्रासादः ३३ तलभाग ८ १० जिनेन्द्रो कुथुवल्लभः पान्तर
Page #487
--------------------------------------------------------------------------
________________
अध्याय-२०-जिनप्रासाद लक्षण
33
AdSAWAL
mins
૧૯ મહિલજીનલભ મહેંદ્રપ્રસાદ રૂપ વિભકિત ૧૬ તલભાગ ૧૨ ઈંગ ૧૮૧
કમલકંદપ્રાસાદની રેખા પર તિલક એક ચડાવવાથી શ્રીશૈલ નામનો પ્રાસાદ જાણવો. તે श्वरने प्रिय छ..
३४ अरिनाशनपासादः भद्रे चैचोरुचत्वारि पासादचारिनाशनः ॥८१।। इति अरिनाशनप्रासादः ३४ तलभाग ८
શ્રીશૈલપ્રાસાદના ચારે ભદ્ર ઉપર એકેક ઉરુશૃંગ ચડાવવાથી અરિનાશન પ્રાસાદ જાણો. विभक्ति १६ मल्लिजिनवल्लभः महेंद्रमासादः ३५ चतुरस्रीकृते क्षेत्रे द्वादशपदभाजिते । कणे भागद्वयं कार्य प्रतिस्थश्च सार्थकः ॥८२॥ सार्धभागक भद्रा चार्धा नदिद्वयं भवेत् । कणे कर्मद्वयं कार्य पतिरथे तथैव च ॥८३।। द्वादश चौरशिगाणि स्थापयेच्च चतुर्दिशि । महेन्द्रनाममासादो जिनेन्द्रमल्लिबल्लभः ॥८४॥ इति मल्लिबल्लभः जिनेन्द्रप्रासादः ३५ तलभाग
१२ शृग १८७ સમરસ ક્ષેત્રના ૧૨ ભાગ કરવા. તેમાં બે ભાગની રેખા, દેઢ ભાગને પઢ, દેઢ ભાગનું ભદ્રાધે, અર્ધા ભાગની ખૂણ, અને અર્ધા ભાગની નંદી કસ્વી. રેખાવે અને પહેરે (૫ કેસરી અને ૯ સર્વતોભદ્ર એમ) બે કર્મ ચડાવવા. ચારે ભદ્ર પર ૧૨ ઉરુશૃંગ સ્થાપન કરવાથી મલિનાથજિનવલ્લભ એ મહેન્દ્ર નામને પ્રાસાદ
Nips
विविMARRI मद्रिविनय मामा ३५
तो .
ઇતિશ્રી મલ્લિનાથજિનવલ્લભ મહેન્દ્રપ્રસાદ ૩૫ તલભાગ ૧૨ શગ ૧૮૧
३६ मानवेन्द्रमासादः रथो तिलक दद्यात् मानवेन्द्रोऽथ नामतः ।
Page #488
--------------------------------------------------------------------------
________________
३४०
इति मानवेन्द्रप्रासादः ३६ तलभाग १२
મહેન્દ્રપ્રાસાદના સ્થાને પઢરા ઉપર તિલક એક ચડાવવાથી માનવેન્દ્ર નામના પ્રાસાદ જાણવે.
૨૦ મુનિસુવ્રત વલ્લભ માનસતુષ્ટિ પ્રાસાદ ૩૮ વિભકત ૧૭ તલભાગ ૧૪ શૃંગ ૮૫
ज्ञानप्रकाश दीपार्णव- उत्तरार्ध
३७ पापनाशनप्रासादः
कणेर्ध्व तिलकं दद्यात् प्रासादः पापनाशनः ॥ ८५ ॥
इति पापनाशनप्रासादः ३७ तलभाग १२
મહેન્દ્રપ્રાસાદની રેખાયે તિલક એક ચડાવવાથી પાપનાશન નામના પ્રાસાદ જાણવે.
विमान
मुनि सुकुमवलुम
संसद
विभक्ति १७ मानसतुष्टिमासादः ३८ चतुरस्त्रीकृत क्षेत्रे चतुर्दश विभाजिते । बाहु रथकर्णी भद्रार्ध त्रयमागम् ||८६ ॥ श्रीवत्स केसरी चैव कर्णरथेक्रमद्वयम् । द्वादशैवार: शृंगाणि स्थापयेच्च चतुर्दिशि || ८७|| मानसतुष्टिनामायं प्रासादोमुनिसुव्रतः । इति मानसतुष्टिनाम मुनिसुव्रतः प्रासादः ३८ तलभाग १४ शृंग ८५
સમચેાસ ક્ષેત્રના ૧૪ ભાગ કરવા, રેખા અને પઢા એ એ ભાગના અને અધુ ભદ્ર ત્રણ લાગનું કરવું, રેખા અને પતરા પર ૧ શ્રીવત્સ અને ૫ કેસરી એમ એ કર્મ ચડાવવા. ચારે દિશાના ભદ્રા ઉપર ખાર ઉરુગ`ગ ચડાવવાથી માનતુષ્ટિ નામના મુનિસુવ્રતવલ્લભ પ્રાસાદ જાણવા. ઇતિશ્રી મુનિસુવ્રતવલ્લભ માનસતુષ્ટિ
પ્રાસાદ ૩૮ તલભાગ ૧૪ શગ ૮૫
३९ श्रीभवमासाद :
तद्रूपे रथे तिलक कर्णे च द्वयकेसरीम् । श्री भवनाम विज्ञेयः
૧૨
कर्तव्यव त्रिमूर्तये ॥ ८९
इति श्रीभवप्रासाद ३९ तलभाग १४
११ मनस' तुष्ट - मुनिस तुष्ट पाहान्तर. १२ गौरव नाम विज्ञेयः पाहान्तर.
Page #489
--------------------------------------------------------------------------
________________
હે કPY_hછું ; } 115PP 28 ક્Jbb] oR new lefâtJe bhai>beJe be
अध्याय - २० - जिन प्रासाद लक्षण
માનસસ્તુષ્ટિ પ્રાસાદના પઢા ઉપર એક તિલક અને રેખાયે એ કેસરી ક ચડાવવાથી શ્રીભ(ગૌરવ) નામના પ્રાસાદ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને સારુ અનાવવા, ॥ विभक्ति १८ || नेमिजिन वल्लभासादः ४० १ चतुरखीकृते क्षेत्रे षोडशपदभाजिते ।
૧૩
कर्ण भागत्रय कार्य प्रतिकण द्विभागिक : }} So li
भद्रा त्रिभागं ज्ञेयं चतुर्दिक्षु व्यवस्थितम् । केसरी च रथे कर्णे ऊ तिलकशोभनम्
SANT ROKe!F ઝીયમ નરમ સગાયકવ ફાટ્યું એ ઘર
૩૪૩
}} ફ્? ||
athagar' स्थापयेच्च चतुर्दि 'नामा: प्रासादो नेमिवल्लभः || १२ |
।
इति नेमिजिनवल्लभः नेमिशृंग प्रासादः ४० तलभाग १६ शृंग ६५ तिलक १२ પ્રાસાદના ચારસક્ષેત્રના સાળ ભાગ ફરવા. રેખા ત્રણ ભાગની, પદ્મા એ ભાગને અને અ ભદ્ર ત્રણ ભાગનું કરવું. એ રીતે ચારે બાજુએ ભાગની વ્યવસ્થા કરવી, રેખા અને પઢરા પર કેસરી કમ ચઢાવી તે પર એકેક તિલક શાલતુ ચડાવવું. અને ચારે ભદ્ર ઉપર એકેક એમ કુલ ચાર દિશામાં કુલ ચાર ઉડુાંગ ચડાવવાથી નેમિશૃંગ નામના નેમિજિનવલ્લભ પ્રાસાદ જાણવા.
ધ્રુતિશ્રી નેમિજિનવલ્લભ નૈમિશ્ગ પ્રાસાદ ૪૦ તવભાગ ૧૬ શ્રૃંગ ૬૫ તિલક ૧૨
॥ विभक्ति १९ ॥ सुमतिकीर्तिमासादः ४१ चतुरस्रीकृते क्षेत्रे षड्विंशपदमा जिते ।
कर्णश्व भागचत्वारः प्रतिकर्णस्तथैव च ॥ ९३ ॥
भद्र दिग्भागक ज्ञेयं चतुर्दिक्षु व्यवस्थितम् । कर्णे कर्मेत्रीय कार्य प्रतिकर्णे क्रमद्वयम् ॥ ९४ ॥
૧૩ આ અઢારમી વિતિ કેટલીક પ્રતમાં નથી.
Page #490
--------------------------------------------------------------------------
________________
૩૪૨
- શાનદાર પાર્ક-૩ન્નાઈ
F
1
Eય | 1 -
=
== ગમન II
IS
IT
AT
"
"
૨૨ નેમિનાથવલ્લભ સુમતિકાતિ પ્રાસાદ ૪૧ વિભક્તિ ૧૯ તલભાગ ૨૬ શંગ ૪૭૩ તિલક ૪
I'VE
** .
A द्वादशेनोरुःशंगाणि प्रत्यांगानि द्वात्रिंशकम् प्रथमकर्मो मदिरः सर्वतोभद्रमेव च ॥९५|| केसरी कर्म स्तृतीयः ऊध्ये मजरी शोभिता मुमतिकीर्तिनामायगृहराजसुखावहः ।।९६
इति सुमतिकीर्ति नेमिवल्लभ प्रासाद ४६ नलभाग २६ शृग ४७३ तिलज ४ ।।
પ્રાસાદના સમરસ ક્ષેત્રના છવીસ ભાગ કરવા. તેમાં રેખા અને પઢરે ચરચાર ભાગના કરવા. દસ ભાગનું આખું ભદ્ર કરવું. રેખા ઉપર ત્રણ કર્મ અને પેઢા ઉપર બે કર્મ ચડાવવાં. ચારે ભદ્ર ઉપર કુલ ૧૨ ઉરુ શંગ અને બત્રીશ પ્રત્યાંગ (ાથ ગરાશિયા) ચડાવવા. પહેલું કર્મ ૨૫ મંદિર, બીજું કર્મ(૯)સર્વે ભદ્ર અને ત્રીજું એ કેસરીનું એમ રેખાયે ચડાવવા અને તે ઉપર મંજરી (ઘંટાકલામશુ જધાયુક્ત) ચડાવવાથી અને પઢા ઉપર બે કર્મ ચડાવવાથી મંદિર બંધાવનાર ગૃહસ્થને સુખદાયક એ સુમતિકીર્તિ નામને પ્રાસાદ જાણુ.
ઇતિશ્રી સુમતિકીતિ નેમિવલ્લભ પ્રાસાદ ૪૧ તલભાગ ૨૬ શગ ૪૭૩ તિલક ૪
४२ उपेन्द्रमासादः મgિ diારn नेमा मतपे च पकर्तव्य रथे शंगच दापयेत् ।
Qર્થ ) . હું તારૂ
उपेन्द्र इति नामाय प्रासादः सुरवल्लभः९७
इति सर्व देववल्लभः उपेन्द्रप्रासादः ४२ तलभाग २६
સુમતિકીર્તિ પ્રાસાદના પઢેરા ઉપર (બેને બદલે ત્રીજુ) એક શૃંગ ચડાવવાથી દેને વલ્લભ એ ઉપેન્દ્ર નામને પ્રાસાદ
જાણો. પરમ: પાઠાન્તર
----
કી
'Mિinી
ન
-
-
1
trc
૧૪ સેમિનાથ
Page #491
--------------------------------------------------------------------------
________________
अध्याय-२०-जिन प्रसाद लक्षण
३४3
४३ राजेन्द्रप्रासादः तद्रूपे च प्रकर्तव्यमुरः शृंगाणि षोडश । पूजनाल्लभ्यते राज्यम् स्वर्गे चैव महोतले९८ इति राजेन्द्रप्रासादः ४३ तलभाग ६
AMI I-eesan
ઉપેન્દ્રપ્રસાદના સ્થાને ભદ્રો પર મળીને કુલ ૧૬ ઉરુશંગ ચડાવવાથી રાજેન્દ્ર નામને પ્રાસાદ થાય છે. તેને પૂજવાથી સ્વર્ગ અને પૃથ્વી ઉપર રાજ્ય પ્રાપ્તિ થાય.
૨૨ નેમિનાથવલ્લભ નેમેંદ્રપ્રાસાદ ૪૪ વિભકિત ૨૦ તલભાગ ૨૨ શંગ ૧૯૩ તિલક ૪૦
HARY
॥ विभक्ति २० ॥ नेमेन्द्रेश्वरपासाइः ४४ चतुरस्रीकृते क्षेत्रे द्वाविंशतिपदभाजिते । बाहुरिन्दुर्युग्मरूप-द्विन्दुभागाःक्रमेण चा:९९ कर्णात्त गर्भपर्यत भद्रार्धद्वयमेव च । केसरी सर्वतोभद्रं कर्णे चैव क्रमद्वयम् १०० केसरो तिलक चैत्र रथोर्वे तु प्रकोर्तितम् । कणिकान दिकायाम् च शृंगच तिलक न्यसेत्
-
3
-
D
भास
I
DILE
.
माप्ति काल नेवायम
मेमें प्रसादOM gana
NE
भद्रे चैवोरुश्चत्वारि प्रत्यांगानि च षोडश । नेमेन्द्रेश्वरनामाय प्रासादो नेमिवल्लभः१०२
इति नेमेन्द्रेश्वरप्रासादः ४४ तलभाग २२ शंग १९३ तिलक ४०
ચેરસ ક્ષેત્રના બાવીશ ભાગ કરવા. તેમાં બે ભાગની રેખા, એક ભાગની
१५ मुरुः शूग च पंचमम् पान्तर
Page #492
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપા દ્વાર-વત્તા
કર્ણિકા,૧૬ બે ભાગને પઢો કરવો. નંદી એક ભાગની, ઉપરથે બે ભાગનું બીજી કણિકા એક ભાગની અને અર્ધ ભદ્ર બે ભાગનું કરવું. રેખા ઉપર કેસરી અને સર્વતોભદ્ર કર્મ અને તિલક ચડાવવા. બધી કર્ણિકા અને નંદિકા ઉપર એકેક શંગ અને તિલક ચડાવવું. પઢરા અને ઉપરથ ઉપર કેસરી કર્મ અને એકેક તિલક ચડાવવું. પ્રત્યેક ભદ્રની ઉપર ચાર ઉરુશંગ અને કુલ ૧૬ પ્રત્યાંગ ચડાવવાથી નેમિનાથજીને વલ્લભ એવે નેમેકેશ્વરપ્રાસાદ જાણ.
ઇતિશ્રી નેમિનાથવલ્લભ નેમેશ્વરપ્રાસાદ ૪૪ તલભાગ રર. શુગ ૧લ્ડ તિલક ૪૦
४५ यतिभूषणप्रासादः तत्तुल्यं च तवं च रथे शृंगच दापयेत् । वल्लभः सर्व देवानां प्रासादो यतिभूषण : ॥ १०३ ॥
इति यतिभूषणप्रासाद ४५ तलभाग २२ ને મેન્ટેશ્વર પ્રાસાદના પઢરા ઉપર અને ઉપરથ પર એકેક થંગ વધારવાથી યતિભૂષણ નામને સર્વદેવને વલ્લભ એવે પ્રાસાદ થાય છે.
४६ सुपुष्यमासादः तद्रूपे च प्रकर्तव्य रथे दधाच्च केसरीम् । सुपुष्यनामविज्ञेयः प्रासादः सुरवल्लभः ॥ १०४ ।।
इति सुपुष्यप्रासादः ४६ तलभाग २२ નેમેક્લેશ્વર પ્રાસાદના પઢરા અને ઉપરથ ઉપર (શંગને બદલે) (૫) કેસરી કર્મ ચડાવવાથી દેને વલ્લભ એ સુપુષ્ય નામને પ્રાસાદ થાય છે.
॥ विभक्ति २१ ॥ पार्श्ववल्लभपासादः ४७ चतुरस्त्रीकृते क्षेत्रे षष्टाविंशति भाजिते । कर्णात्त गर्भपर्यत विभागानां तु लक्षणम् ॥ १०५ ॥ वेदरुपगुणेन्दवा भद्रा तु चतुष्पदम् । .
श्रीवत्सं केसरों चैव रथे कर्णे च दापयेत् ॥ १०६ ॥ ૧૬ અહીં વિભક્તિ ૨૦-૨૧ અને ૨૨માં કર્ણ પાસે નંદિકણું કહી છે. પરંતુ તે નંદિકણીના ઉપાંગ સમદલ ન કાઢતાં કર્ણરેખાની બરાબર રાખીને તે બે વચ્ચે પાણતાર પાડી જુદું અંગ દેખાડે છે. તેને હેતુ તે પર પ્રત્યાંગ (ાથે ગરાશિયા) ચડાવતાં ઘણું બહાર નીકળી જાય છે તેથી ખૂણી બહાર ન કાઢવાથી ત્યાંગ પ્રમાણસર નીકળતું લાગે છે. આવા પ્રકાર જુના પ્રાસાદોમાં ઘણે જોવામાં આવે છે. રાણકપુરના મુખના મૂળ શિખરમાં ખૂણી રેખા બરોબર રાખેલ છે.
Page #493
--------------------------------------------------------------------------
________________
अध्याय-२० -जिनप्रासाद लक्षण
૩૪૫
૨૩ પાર્શ્વનાથ વલભ પાર્શ્વવલ્લભ પ્રાસાદ ૪૭ વિભકિત ૨૧ તલભાગ ૨૬ શંગ ૧૧૩
कणिकायां ततः शंग
અષ્ટ તુ વયનાનિ જા भद्रे चैवोरुश्चत्वारि
નાસા: પાર્થવર્ટમઃ ૦૭ | इति प्रार्श्ववल्लभ प्रासादः ४७ तलभाग २६ शृंग ११३
સમચોરસ ક્ષેત્રનાં ૨૬ ભાગ કરવા. તેમાં કર્ણ ૪ ભાગ, કણ ૧ ભાગ, પેઢા ૩ ભાગ, નંદિ ૧ ભાગ અને અધું ભદ્ર ૪ ભાગનું કરવું. રેખા અને પઢરા ઉપર એકેક (૫) કેસરી કર્મ અને એકેક (૧) શ્રી વત્સ શૃંગ ચડાવવું. પૂણીઓ પર એકેક શંગ ચડાવવાં. આઠ પ્રત્યાંગ ચડાવવાં. ભદ્ર પર ચાર ઉશંગ ચડાવવાં. તે પાWવલભ નામનો પ્રસાદ થાય છે.
ઇતિશ્રી પાર્શ્વનાથ જિનવલ્લભ પાશ્વવલ્લભ પ્રાસાદ ૪૭ તલભાગ ૨૬ ઈંગ ૧૧૩
४८ पद्मावतमासादः कणे च तिलकं दद्यात् प्रासादस्तत्स्वरूपकः। पद्मावत च. नामेति कर्तव्य सर्व देवताः१०८
इति पद्मावृतप्रासाद: ४८ ધારા તળ કૂિળ
પાર્શ્વવલલભ પ્રાસાદની રેખા ઉપર એક ર્થના નિવ પાર્થવરૂપ પ્રાસાકા
તિલક વધારવાથી પધાત નામને સર્વ દેવને બ્રિકાર
વલ્લભ એ પ્રાસાદ જાણો.
४९ रूपवल्लभप्रासादः तद्रूपे च प्रकर्तव्यो रथोर्वे तिलक न्यसेत् । जिनेन्द्रायतन चैव प्रासादो रूपवल्लभः१०९
इति रूपवल्लभप्रासादः ४९ तलभाग २६ પદ્માવૃત પ્રાસાદના પઢા ઉપર પણ એક તિલક વધારવાથી રૂપવલ્લભ નામને જિનેન્દ્રપ્રસાદ થાય છે.
રે
Page #494
--------------------------------------------------------------------------
________________
૩૬
bate ×atwpp Èè ilĐb] • le mble]=ipe wpph>s d]]>1pe Re
જ્ઞાનપ્રાશ ફીપાળ ય-પુત્તરાય
ય
વિક્તિ રર સનમનાર महावीर जिन भ
महीधर प्रासाद ॥२५
જૂના
||विभक्ति २२|| वीरविक्रममहाधरप्रासाद: ५० चतुरस्रीकृते क्षेत्रे चतुर्विंशतिभाजिते । कर्णस्त्रिभागका ज्ञेयः प्रतिकर्णश्च तत्समम् ११० कर्णिका नदिका भागा भद्रार्ध ं च चतुष्पदम् ।
श्रीवत्स केसरी चैव
**
સર્જે તેમમેવ ચ ।। ૨ ।।
रथे कर्णे च दातव्यमष्टौ
૧૭
पूजिते फलदायकः ॥ ११३॥
इति महावीरवल्लभ वीरविक्रम महाधर प्रासाद ५० तलभाग ** शृंग २२१
સમચેારસ ક્ષેત્રના ૨૪ ભાગ કરવા. તેમાં રેખા અને પહેરી ત્રણ ત્રણ ભાગના, નદિકા અને કણિકા એકેક ભાગની કરવી. અને અ” ભદ્ર ચાર ભાગનું કરવુ. રેખા અને પઢા ઉપર શ્રીવત્સ (શૃગ)(૫) કેસરી અને ૫ સર્વાભદ્ર એમ ત્રણ ક્રમે ચડાવવાં. આઠ પ્રત્યાંગા ભદ્ર ઉપર ચારચાર ઉશૃંગ ચડાવવાં. કણિકા ને નફ્રિકા ઉપર શીંગ ચડાવવાથી જિનદેવને વલ્લભ તથા પૂજનથી લદાતા એવે વીરવિક્રમ . નામને અથવા મહાવર નામને પ્રાસાદ જાણુવા.
ઇતિશ્રી મહાવીરજિનવલ્લભ સહાયરપ્રાસાદ ૫૦ તલભાગ ૨૪
સૂગ ૨૨૧ તિલક ૧૬
૧૭ મહીધર ધનામય પાઠાન્તર, મહાધના ખીજો અર્થ ૧૦૮, ૭૨ કે પ૨ જિનાલયમાં નૃત્યમ'રૂપના આડા અને કેપ્રાસાદની ડાબી જમણી તરફ ચાલુ પોંકિતમાં ભદ્રની જેમ નીકળે તે મહાધર પ્રા.
तु प्रत्यांगानि च ।
भद्रे वाचत्वारि
कर्णिकायां गोत्तमम् ॥ ११२ ॥ वीरविक्रमनामा प्रासादो जिनवल्लभः । महाधरथ नामाय
Page #495
--------------------------------------------------------------------------
________________
अध्याय-२०-जिनप्रासाद लक्षण
४७
५१ अष्टापदमासादः तद्रूपे च प्रकर्तव्ये कोर्ध्व तिलक न्यसेत् ।
अष्टापदश्च नामाय' प्रासादा जिनवल्लभः ॥११४॥
इति अष्टापदप्रासादः ५१ तलभाग २४ પીરવિક્રમ-મહાધર પ્રાસાદની રેખા ઉપર એક તિલક ચડાવવાથી જિનપ્રભુને વલ્લભ એ અષ્ટાપદ નામને પ્રાસાદ જાણવા.
५२ तुष्टिषुष्टिप्रासादः तद्रूपं च प्रकर्तव्य उरःशृगाणि पंच वै । तुष्टिपुष्टिदनामायं प्रासादो देववल्लभः ॥११५॥
इति तुष्टिपुष्टिप्रासादः ५२ तलभाग २४ જિનેન્દ્રપ્રસાદ પ્રશંસા:
प्रासादाः पूजिता लोके विश्वकर्मणा भापिताः । द्वाविंशतिविभक्तीनां द्विपंचाशद्भेदतः ॥११६॥ मासादाः सर्व देवेषु जिनेन्द्रेषु विशेषतः ।
चतुर्दिशि चतुर पुरमध्ये सुखावहाः ॥११७॥ ઉપરના બાવીશ વિભક્તિ ઉપર બાવન ભેદે કરીને જિનેન્દ્રપ્રસાદના શિખરે કહ્યા તે લોકોમાં પૂજનીય છે એમ વિશ્વકર્માએ કહ્યું છે. આ પ્રાસાદો સર્વ દેવેને કરવા તેમાં વિશેષ કરીને જિનેન્દ્ર દેવોને કરવા. આ પ્રાસાદે-આવા ચારે દિશાના ચાર દ્વારવાળા પ્રાસાદે નગરને વિશે બાંધવાથી ભારે સુખદ બને છે.
भ्रमाश्च विधमाश्चैव प्रशस्ताः सर्वकामदाः। शांतिदाः पुष्टिदाश्चैव प्रजाराज्यसुखावहाः ॥११८ ॥ अश्वैग जैलियान-महिषी नदिकस्तथा।
सर्वश्रियमाप्नुवन्ति स्थापिताश्च महीतले ॥ ११९ ।। આ બાવન પ્રાસાદે ભ્રમવાળા કે બ્રમવગરના પણ પ્રશસ્ત છે. તે સર્વ કામનાને આપનારાં છે. શાંતિદાયક અને પુષ્ટિદાયક છે. તે રાજા અને પ્રજાને સુખ આપનારા છે. આ પ્રાસાદે પૃથ્વીતલ પર સ્થાયવાથી ઘડા, હાથી, બળદ, ભેંશ, ગાય તથા વાહન આદિ સર્વ પ્રકારની લમીને આપનારા છે.
१८ जिनेन्द्रस्य विशेषतः पात२. क्षारामा साग मानेन भगत पाहाना ભાદિ પ્રાસાદોના શિખરે કહ્યાં છે. તેમાં ૨૫ વિભકિત પર ૭૨ ભેદે પ્રાસાદનાં શિખરે था छे.
Page #496
--------------------------------------------------------------------------
________________
૩૪૮
નારદીપાવ-ઉત્તરાર્ધ
१९ नगरे ग्रामे पुर्मध्ये मासादा ऋषभादयः । जगत्यां मंडसैर्युक्ता क्रियते वसुधातले ॥ १२० ॥
सुलभं दीयते राज्य स्वर्ग चैव महीतले । નગર ગામ કે પુરની અંદર આ ઋષભાદિ જિન પ્રસાદે જગતી અને મંડપ વાળા બનાવવાથી સ્વર્ગમાં અને પૃથ્વીતલ ઉપર રાજ્ય સુલભતાથી મળે છે.
૧૯ જૈન અષ્ટભદ્ર પ્રસાદને પાઠ કોઈ જૈન ગ્રંથની શ્રી નધિ પરથી જંવાખાવાનું સ્વરૂપ મારા જોવામાં આવેલું, જે અત્રે આપવું આવશ્યક માનું છું.
અથ iાહાકાર ઝિયરે -- अष्टकोणमष्टभद्र पंचकल्याण मंदिरम् । तीर्थ ग्रामे राजगृहे नदीतटे मुन्याश्रमे १ जातिः पंचकल्याणी पुष्पवमानसदृशी। सर्वदेवस्थापित्वं चतुर्दशरत्नैर्युतम् २ अष्टांश एकभागश्च अष्टभागास्तलस्य च । भद्रस्य वेदभागाश्च कणे द्विद्वि भागते ३ भद्रस्य त्रीणि शृ गाणि कणे शृगद्वयं भवेत। एकचत्वारिंशत् शृंगाणि होकशगमनुत्तमम् ऋतुषटक हसरूपं द्वादशराशिग्रहाः । स्थापन विक्ष ह्यायानां दश दिक्पालास्तथैव च
વિચાર વિશ્ચતુતિઃ | મંથરા પાર્શ્વનાથw #fજાવંત્ર: રેષિવિનામુલ્લાજ વિધિવિધાનસમન્દિરા જિંરાત્તિનત જરા વિશે घंटाकर्णः प्रदक्षिणार्यो कोटिकलदः पदेयदे । विनाशः सर्वपापानां पचकल्याणमंदिरे
इति पंचकल्याणप्रामादः। પંચકલ્યાણ પ્રાસાદનું સ્વરૂપ કહે છે –
આઠ ણુના આઠ દિવાળી પંચ કલ્યાણ મંદિર” નામને પ્રાસાદ તીર્થસ્થાનમાં ગ્રામ કે રાજ્યગ્રહે, નદીકિનારે કે મુનિના આશ્રમમાં કરે. પંચકલ્યાણી જાતિને, પુષ્પક વિમાન જે, સર્વદેવોને માટે, જેના ચારે તરફ ફરતા રહનેથી શોભી હોય તેવો પ્રસાદ
સ્થાપો. અઠાંશમાં અઠ્ઠાઈલમાં ચાર બાગનું ભદ્ર અને બન્ને બાગની રેખા કરવી. તેના શિખરના ભદ્ર ઉપર ત્રણ ત્રણ ઉર શૃંગો ચડાવવાં. રેખાયે બબે ઇંગ ચડાવવા. એ રીતે આઠ ભદ્રને આઠ રેખા પર મળી કુલ ૪૧ અંડક (મૂળ કળશ સાથે) ચડાવવા. આ પ્રાસાદમાં છ ઋતુ, હસના સ્વરૂપ બાર રાશિ, નવ ગ્રહે, દિશા પ્રમાણેના આઠ અવિના સ્વરૂપ, દશ દિકપાલો, ૧૬ વિદ્યા દેવીઓ, ૨૪ તીર્થંકરના યક્ષક્ષણીઓની મૂર્તિઓ કરવી. આ પંચકલ્યાણ પ્રાસાદમાં મંગળ એવા ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા સ્થાપવી.
બત્રીસ નર્તિકાઓ પણ આ પંચકલ્યાણ મંદિરમાં (ડોવરે અને મંડપના સ્તંભ પર તથા વિતાન ધૂમટમાં) કરવી. પ્રદક્ષિણામાં ઘંટાકર્ણની મૂતિ કરવાથી એવા પંચકલ્યાણ મંદિર બંધાવનારના સર્વપાપનો નાશ થાય છે અને પગલે પગલે કરડે શુભ ફળ પ્રાપ્ત થાય છે.
ઈતિ પંચકલ્યાણ મંદિર
Page #497
--------------------------------------------------------------------------
________________
अध्याय-२०-जिनप्रासाद लक्षण
૩૪૯
दक्षिणोत्तरमुखाश्च प्राचीपश्चिमदिङ्मुखाः ।
वीतरागस्य प्रासादाः पुरमध्ये सुखावहाः ।। १२७ ॥ તિ શ્રી વિશ્વમાં તે જ્ઞાનારા રોપા વાસુકિનાં કિનારા રામ ચિંતાડયાઃ ર૦ |
દક્ષિણ, ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ ગમે તે મુખના વીતરાગના પ્રાસાદ નગરમાં રચેલા હોય તો તે સુખ દેનારા જાણવા.
ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ દીપાવને વાસ્તુ વિદ્યાને ઋષભાદિ ૨૨ વિભક્તિ પર બાવન ભેદના શિખરાધિકારે શિલ્પવિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા શિલ્પ શાસ્ત્રીએ રચેલી શિલ્પપ્રભા નામની ભાષાટીકાને વીશમે અધ્યાય. ૨૦
Page #498
--------------------------------------------------------------------------
________________
श्री विश्वकर्मा विरचित वास्तुविद्यार्या ज्ञानप्रकाशदीपाणवे
उत्तरार्थः ॥ एकविंशतितमोऽध्यायः ॥
॥ जिनप्रतिमालक्षणाध्यायः २१ ।। श्री विश्वकर्मोऽवाच
अथातः संप्रवक्ष्यामि स्वरूपं जिनलक्षणम् । अरूपं रूपमाकारं विश्वरूपं जगत्प्रभुम् ॥१॥ केवलज्ञानभूर्तिश्च वीतरागं जिनेश्वरम् । द्विभुजं चैकवक्त्रं च बद्धपद्मासनस्थितम् ॥ २ ॥ लीयमानं परं ब्रह्म जिनतिजगद्गुरोः ।
नाम निर्गुणमाख्यातं प्रयुक्तं वास्तुवेदिभिः ॥३॥ શ્રી વિશ્વકર્મા કહે છેઃ-હવે જિનમૂર્તિના સ્વરૂપલક્ષણ કહું છું. તે અરૂપી હોવા છતાં રૂપ આકારના વિશ્વરૂપ જગતપ્રભુ એવા વીતરાગ જિનેશ્વરની કેવળ જ્ઞાનમય મૂર્તિ છે. તેમને બે ભુજ અને એક મુખ છે. બદ્ધપદ્માસનથી બેઠેલી, પરબ્રહ્મમાં લીન એવી જગદ્ગુરુ જિનદેવની મૂર્તિ છે.
चतुर्विंशति ऋषभाही वर्धमानान्तक तथा।
ऋषभादि परिवारे दुःखदं 'वर्णसंकरम् ॥४॥ ૧ પ્રતિમા જે વર્ષની હોય તે જ વર્ણરંગના પાષાણનું પરિકર હોવું જોઈએ. તેમાં વર્ણસંકરતા હોય તેને અહીં દોષ કહ્યો છે. તેમજ પ્રતિમા અને પરિકરના પાષાણમાં પણ બહુ ડાઘડૂધ ન હોવા જોઈએ. સફેદ પ્રતિમાજીને પીળા વર્ણનું પરિકર હોય તે દોષ કર્તા છે.
Page #499
--------------------------------------------------------------------------
________________
अध्याय-२१-जिनप्रतिमालक्षण
૩૫૧
न समांगुलसख्या च प्रतिमामानकर्मणि । उपविष्टस्य देवस्य ऊर्ध्वस्य प्रतिमा भवेत् ॥ ५ ॥ દુવિધા વસ્થા શાસનકાકા ! चामो दक्षिण जघोरुिपर्य कि करोऽपि च ॥ ६॥ दक्षिणो वामन पोस्तित्पर्य कासन मतम् । देवस्योर्ध्व स्थितस्यार्या जानुलम्बि भुजद्वयम् ॥ ७॥
श्रीवत्सोष्णीपयुक्ता च छत्रादिपरिवारिता । જિન તીર્થકર ઋષભદેવથી વર્ધમાન સુધીના ૨૪ છે. તે પ્રતિમાઓ અને પરિકરના પાષાણની વર્ણસંકરતા (બંને જુદા જુદા વર્ણન કે ડાઘવાળા) હોય તે તે દુઃખને દેનાર જાણવું. પ્રતિમાની ઉંચાઈનું માન એકી આગળ રાખવું. બેકી આંગળની ઉંચાઈના પ્રતિમા ન કરાવવા.જિનપ્રતિમા બે પ્રકારના થાય છે, તેમાં એક ઉભા (કાઉસગ્ગ રૂપે) અને બીજા પદ્માસને-બેઠેલા હોય છે. પર્યકાસન કેને કહેવું? પ્રથમ જમણી જાંઘ અને જમણ સાથળ પર ડાબે પગ અને ડાબા હાથ સ્થાપન કરો. પછી ડાબી જાંઘ અને ડાબા સાથળ પર જમણો પગ અને જમણે હાથ મૂકો. તેને પર્યકાસન કહે છે. હવે ઉભી કાત્સ પ્રતિમાનું સ્વરૂપ કહે છે. - બે ભુજાઓ ગોઠણ સુધી લંબાવેલ હોય, છાતીમાં ઉષ્ણક અને માથે ત્રણ છત્ર અને ફસ્તા વીશ જિન મૂર્યાદિના) પરિવારવાળી હોય તે ઉભી જિન પ્રતિમા જાણવી. जिनप्रतिमा-समचतुरस्रलक्षण
अन्योन्यजानुस्कंधान्त तिर्यस्त्रनिपातनात् ॥ ८ ॥
केशान्ताचलयोर्मध्यात् सूत्रैक्य चतुरस्रता । (૧) એકથી બીજા ગોઠણ સુધીનું આડું સૂત્ર (ર) જમણ ઢીંચણથી ડાબા ખંભા સુધીનું બીજું સૂત્ર (૩) ડાબા ઢીંચણથી જમણા ખંભા સુધીનું ત્રીજું સૂત્ર અને (૪) કપાળ પર કેશથી આંચલી પાટલી મથાળા સુધીનું શું સૂત્ર. એ રીતે જિન પ્રતિમા સમચતુરસ્ત્ર જાણવી.
૨ ઉભા કાઉસગ પ્રતિમાના પરિકરની ગાદીમાં ગજસિંહાદિ–સ્વરૂપે થાય છે. તેના છેડા પર ભકત-શ્રાવક-સેવકની હાથ જોડતી મૂર્તિ પણ કોઇમાં હોય છે. કાઉસગના બે બાજુના પડખાની પદમાં જિનમતિએ ચોવીશ કરે છે. અગર દેવદેવીઓની મૂર્તિઓ પણ કરે છે. નીચે ચામર કળશધારી ઈદોના નાના સ્વરૂપ અને કાઉસની ઉપર છત્ર અને ગાંધીના સ્વરૂપ કરેલા હોય છે.
Page #500
--------------------------------------------------------------------------
________________
ઉપર
ગતિમા-માન
नवतालं भवेद्रूपं नालः स्याद् द्वादशांगुलः ॥९॥ अंगुलानि कम्बायाः किंतु रूपस्य तस्य हि । उर्ध्वमानमष्टोत्तरशतं तु विश्वकर्मणा ॥ १० ॥
उर्ध्वप्रतिमामानं तु आसीना च अतः शृणु । ઉભી જિન પ્રતિમા નવ તાલની કરવી. તે તાલ ૧૨ આંગળનો જાણ. પણ તે ગજને આગળ નહિ, પણ પ્રતિમાના વિભાગને જાણ. એ રીતે ઊભી પ્રતિમા ૧૦૮ વિભાગની વિશ્વકર્માએ કહી છે, તેમ ઉભી પ્રતિમાનું માને કહ્યું. હવે બેઠી પ્રતિમાના વિભાગ સાંભળો.
पंचतालं समुत्सेधे चतुस्तालं तु विस्तरे ॥ ११ ॥ .. तालैकं च विभक्तादौ अंगुलानां चतुर्दश । तेनांगुलप्रमाणेन षट्पंचाशत् समुच्छ्रितम् ॥ १२ ।। विस्तरं तत्प्रमाणेन विभाजयेद् विचक्षणः । अथैते अंगुलानां च यन्मानां यस्य कारयेत् ॥ १३ ॥
आसीनप्रतिमानानं षट्पंचाशद् विभाजितम् । બેઠી જિનપ્રતિમાની ઉંચાઈ પાંચ તાલ અને વિસ્તાર ચાર તાલનો જાણ (કાર્યની સુલભતાને સારૂ) અહીં એક તાલના ચૌદ વિભાગ (આંગળ) જાણવા.
૩ બેઠી જિન પ્રતિમાની પહોળાઈ કરતાં ઉંચાઈ સવાઈ કરવી. તે પાટલી તલથી શિખા સુધીની ઉંચાઈ જાણવી. પરંતુ અહીં શ્લોક ૧૨ માં ૭૦ વિભાગને બદલે છપ્પન ભાગ કહે છે. પરંતુ તેમાં નીચેની પાટલી આઠ ભાગની અને કેશાંતથી શિખા સુધીના છ ભાગ મળી ચૌદ ભાગ અહીં લેવામાં આવેલ નથી. ૪ ભાગ ભાલ )
૧૨ ગુહ્ય ૧૩ ભાગ ૫ ભારે નાસિકા
૨૪ સાથળ ૪ હડપચી
૪ ગણું ૩ ગળું
૨૪ જાંધ ૧૦ છાતી
૪ પગ ૧૪ નાભિ
૧૦૮ કુલ
Page #501
--------------------------------------------------------------------------
________________
अध्याय- २१ - जिनप्रतिमालक्षण
તે પ્રમાણે ગણતાં ઉંચાઈ છપ્પન આગળની (પાટલી અને ફેશ પરના વિભાગ સિવાય) કરવી અને પહેાળાઈ પણ તેટલી જ વિચક્ષણ શિલ્પીએ રાખવી. એટલે પ્પન ભાગ બેઠેલી પ્રતિમાની પહેાળાઇ જાણવી.
उर्ध्वस्थ प्रतिमा अंगविभाग-
भानासा हनुग्रा हन्नाभिर्गुह्यमूरुकः ॥ १४ ॥
जानुजंधे तथा पादौ स्थानान्येकादशानि च । चतुः पंच चतुर्वह्निर्दिशचैव चतुर्दश ॥ १५ ॥ सूर्याजिनचतुर्जिना वेदाचैति धनुक्रमाद |
.
કપાળ ચાર ભાગ, નાસિકા પાંચ ભાગ, હડપચી ચાર ભાગ, ગળું ત્રણ ભાગ છાતી દસ ભાગ, નાભિ ચૌદ્ર ભાગ, ગુહ્ય માર ભાગ, સાથળ ચેાવીશ ભાગ, ગોઠણ ચાર ભાગ, પગજાંઘ ચેાવીશ ભાગ અને પગ ચાર ભાગ એ રીતે અનુક્રમે અગિયાર અલિ ભાગ ઉભી પ્રતિમાના ૧૦૮ આંગળના જાણવા.
आसनस्थ प्रतिमा अंगविभाग-
*भालं नासा हनुग्रा हन्नाभिगुहस्तकौ ॥ १६ ॥ जान्वेतानि नवांगानि अंकस्थानानि पूर्ववत् । "
४ विवेक विलास -- भालं नासा हनुर्मीवा हन्नाभिगुह्य जानु च । अष्टावासीन बिम्वस्यांगानां स्थानानि पूर्ववत् ॥
५ विवेकविलास -नव अंगविभाग-
૧૩ ભાગ મુખ ૩ ભાગ ગળુ ૧૦ ભાગ ય ૧૪ ભાગ નાભિ
चतुःपंच चतुह्नि दिशश्चैष चतुर्दश । चतुश्चतुस्ताष्टाह्यवासीनप्रतिमांगकाः ||
કપાળ ચાર આંગળ, નાક પાંચ આં, હડપચી ચાર ॰, ગળુ ણુ આં, નાભિ ચૌદ આં, ગુહ્ય ભાગ ચાર આં, અને હાથ ચાર આં
અને ગાણુ આઠ આં એમ કુલ
છપ્પન ભાગ.
૩૫૩
૪ ભાગ ગુહ્ય
૪ ભાગ હાથ
૮ ભાગ ગેાણ
૧૬ કુલ
Page #502
--------------------------------------------------------------------------
________________
अ५४
ज्ञानप्रकाशदीपार्णव-उत्तरार्ध
विश्वकर्मणा कथितमासीनस्य स्वरूपकम् ॥ १७ ॥ मेही प्रतिभाना नव (४) ४ाण (प) नासित, (४) उपयी, (3) गणु', (१०) ४५, (१४) नामि, (४) शुह्य, (४) डाथ, (८)ीय से नव माना '४સ્થાનના પદ વિભાગ આગળ (શ્લોક ૧૫માં) શ્રી વિશ્વકર્માએ કહેલા છે.
वर्तनां कथयिष्यामि अंगुलानां यथाक्रमम् । मुखं यक्षांगुलं चैत्र विभज्येच्च विचक्षणः ॥ १८ ॥ वेदांगुलं ललाटं च नासिका पंचमांगुला । नासिकौष्ठद्वयोर्मध्ये प्रवेशश्चैकमंगुलम् ॥ १९ ॥ हनुकांगुल चत्वारि ओष्ठ उपरिमांगुलः । एकांगुलोऽप्यधरश्च द्वयं गुला च बटो भवेत् ॥ २० ॥ त्रयांगुला भवेत् ग्रीवा हृदयं च दशांगुलम् । चतुर्दश तथा नाभौ चतुर्गा प्रकीर्तितम् ॥ २१ ॥ करौ चतुरंगुलानि अष्टपादौ प्रकीर्तितौ ।
इत्येतत् कथितं चैव षट्पंचाशत् समुच्छ्रितम् ॥ २२ ॥ હવે બેઠી પ્રતિમાના ઉદયનાં અંગવિભાગ કહું છું --આખા મુખની ઉંચાઈ તેર આંગળના વિભાગ બુદ્ધિમાન શિલ્પીએ નીચે પ્રમાણે રાખવા. કપાળ ચાર આંગળ, નાસિકા પાંચ આંગળ અને હડપચી ચાર આંગળ (એ રીતે તેર ભાગ મુખ ઉદયના) હવે ચાર આંગળની હડપચીમાંથી નાસિકા અને હોઠની વચ્ચે એક ભાગ-આંગળ જગ્યા રાખવી. નીચે ઉપરને હઠ એક આંગળને અને બે આંગળની દાઢી રાખવી. ત્રણ આંગળનું ગળું, ગળાથી હદય દસ આંગળ. હૃદયથી નાભિ ચૌદ આંગળ, નાભિથી ગુહ્યભાગ ચાર આંગળ, ઉપરાઉપર બે હાથે ચાર આંગળ અને પગ ગોઠણ) આઠ આગળને. એ રીતે બેઠી પ્રતિમાની ઉંચાઈના છપન ભાગ (આંગળ) જાણવા.
तस्याऽधश्च प्रकर्तव्य-मासनमष्टकांगुलम् । उष्णीषं घडंगुलं च केशान्तोपरिमस्तथा ॥
उच्छ्रियं च समाख्यातं विस्तारं च अतः शृणु ॥ २३ ॥ ૬. અહીં આઠ ભાગની પાટલી અને કપાળ ઉપરથી કેશ-શિખાના છ ભાગ ગણવામાં આવેલ નથી.
Page #503
--------------------------------------------------------------------------
________________
अध्याय- २१ - निनप्रतिमालक्षण
ઉપર કહેલા છપ્પન ભાગ નીચે આઠ ભાગ=આંગળની પાટલી-ગાદી કરવી અને કેશાંતથી ઉપર ઉડ્ડીષ (શિખા) સુધીના છ ભાગ રાખવા. ચાર ભાગ કેશ અને એ ભાગ (શિખા) એ રીતે એઠી પ્રતિમાની ઉંચાઈના સિત્તેર્ ભાગ કહ્યા. હવે પ્રતિમાની પહેાળાઇના ભાગ સાંભળે.
आसनस्थ प्रतिमा - विस्तार विभाग
वक्त्रं विस्तारमानेनां अंगुलानां त्रयोदश । भालं चांगुलान्यष्टौ च नेत्रं चैत्राष्टमंगलम् ॥ २४ ॥
नासिकाग्रमंगुलैकम् फोरणं श्रयमं गुलम् | नेत्रांगुलानि चत्वारि द्वयं गुलोदयं
द्वयं च भ्रुवोर्मध्ये पुष्पा महोत्कटे । fagsोदयत्वारि विस्तारोऽपि तथैव च ॥ २६ ॥ ग्रीवा दशांगुला ज्ञेया क्षोभणा त्रयमंगुलाम् । द्विसार्द्धा गुलौ द्वयोष्ठौ सार्द्धांगुला बटी भवेत् ॥ २७ ॥
कक्षबाहू प्रकर्तव्यं द्वात्रिंशम गुल कटि विस्तारमानं च अंगुलानि च
भवेत् ॥ २५ ॥
बुधैः ।
पोडश ॥ २८ ॥
૭ અન્યત્ર ચૌદ આંગળનું મુખ પહોળુ કહ્યું છે.
૩૫૫
હવે એઠી પ્રતિમાની પહેાળાઈના ભાગ કહે છેઃ મુખ તેર આંગળ પહેાળુ, કપાળ (આગળના ભાગમાં) આઠ આંગળ-એ નેત્ર મળીને કુલ આઠ આંગળ પહેાળાઈ રાખવી. નાક ઉપલા ભાગે એક આંગળ પહેાળુ અને ક્ાણા આગળ ત્રણ આંગળ પહેાળું નાક રાખવુ. ગર્ભ થી નેત્ર ચાર આંગળ લાંખા અને બે આંગળ ઉંચા રાખવા. બે ભ્રમરની વચ્ચેનુ અંતર બે આંગળ રાખવું. પુષ્પબાણ જેવી ભ્રમરની આકૃતિ કરવી. દાઢી ચાર આંગળ ઊંચી અને ચાર આંગળ વિસ્તારમાં કરવી. ગળુ દેશ આંગળ પહેાળું અને (દાઢીથી) ત્રણ આંગળ ઉંડુ ગળુ ફરવુ. બે હાઠાના વિસ્તાર અઢી આંગળના અને દાઢી (હુડપચી) દેઢ ભાગની કરવી. માડું આગળ એ કાખ વચ્ચેનુ' અંતર ખાવીશ આંગળનું બુદ્ધિમાન શિલ્પીએ રાખવું. કેડના વિસ્તાર સાળ આંગળના રાખવે.
बाहुकक्षप्रमाणं च अष्टादशांगुलानि च ।
द्वादशांगुळ मध्ये च स्तनगर्भो विधीयते ॥ २९ ॥
Page #504
--------------------------------------------------------------------------
________________
૩૫૬
ज्ञानप्रकाशदीपार्णव- उत्तरार्ध
अष्टांगुल बाहुविस्तार' सप्तांगुलमधस्तथा । करतलमष्टांगुल' दीर्घ तत्र च कारयेत् ॥ ३० ॥
विस्वारेऽष्टांगुल तत्र झोलकं चतुरं गुलम् | बाग्रं च पंचांगुलं षडंगुलं तत्र मत्स्यकं ॥ ३१ ॥ 'सिका गला ज्ञेया कटिः स्याद वामदक्षिणे । नवांगुला भवेद् हस्तविस्तरं चाष्टमांगुलम् || ३२ ॥
अष्टांगुल भवेत् पादौ दैर्ध्य च दश पंच च । विस्तार दीर्घकथितं पिंड चैव अतः शृणु ॥ ३३ ॥
ખભા આગળ ખાડું ગભ થી ૧૮ આંગળ એટલે ખભા પાસે બે બાહુને વિસ્તાર છત્રીસ આંગળના થાય, એ સ્તન ખીખી વચ્ચેનુ અંતર બાર આંગળ રાખવુ. ખભા પાસે માહુની પહેાળાઈ આઠ આંગળ અને નીચે કાણી પાસે સાત આંગળ રાખવું. હથેળી લાંબી પહેાળી આઠ આંગળની રાખવી. જેોલક-ખાંચા (હથેળીથી ગાદી સુધીનુ' અંતર) આઠ આંગળ પહેાળા અને ચાર રાખવે. કાંડુ-બાવડું પાંચ આંગળનુ અને આગળ છે આંગળનું' રાખવુ. કેડ આગળ ડાખી જમણી તરફ (કેડ ને માહુ વચ્ચે) બે આંગળની ધશી રાખવી. હાથ નવ આગળ લાંખે અને વિસ્તારમાં આઠ આંગળના રાખવા. પગ પહેાળા એ આંગળ ને લાંખે પંદર આંગળ રાખવા. એ રીતે જિનપ્રતિમાના ઉયમાન પછી તેનું વિસ્તારમાન કહ્યું. હવે તેની જાડાઈનુ
भान सांली.
प्रतिमापृथुमान
अष्टाविंशतिरासने पोडशांगुळ मस्तके |
कर्ण' नासाग्रे कर्तव्य पिंड चैव दशांगुलम् ॥ ३४ ॥
चतुरांगुल कर्ण पिंड सुरः कुर्याद् द्वयांगुलम् । द्वादशांगुलानि शोध्यमुदराग्रे कचैव निर्गमः ॥ ३५ ॥
नासिका तुर्यभागा व अग्रे सार्द्धा गुल मतम् । ललाट- हर्बट ज्ञेया क्षेोभना च त्र्यांगुला ॥ ३६ ॥
८. घसिका त्र्यं गुला पाठान्तर
Page #505
--------------------------------------------------------------------------
________________
છે
૭:૫૬ જિનમૂર્તિ વિભાગ સન્મુખ દર્શન
has.
HORSHADRAL P
જિનમૂર્તિ તળદર્શન (ઉપર ) તિકૃતિ દર્શન ( નીચે )
७० ४२८
જિનમૂર્તિ પાદન
Page #506
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ফ্লালাহা
-লা।
श्रीवत्सः पंचभागः स्यात् त्रिभागे दीर्घ विस्तरः। हृदयोपरि कर्तव्यः निगमश्च त्रय भागः ॥ ३७ ।। वादशांशस्थिता जघाः चाग्रे त्वष्ट तथैव च । छिद्र द्वयपादमध्ये द्वयांशोच्य च विस्तरे ॥ ३८ ।। सुमांसलो यौवनस्थः स्वरूपो लक्षणान्वितः ।
વં થરં ચૈવ ચં શaTe: / ૧ / पूर्वमानप्रमाण च कर्तव्य विधिपूर्वकम् ।
अन्यथापि न कर्तव्यं यदीच्छेदात्मश्रेयसे ॥ ४० ॥ હવે પ્રતિમાના અંગેની પિંડ=જાડાઈનું માન કહે છે. પાટલીએ અઠ્ઠાવીશ ભાગ, મસ્તકે સોળ ભાગ પ્રતિમા જાડી રાખવી. કાનથી નાકને અગ્ર ભાગ દસ આંગળ રાખ. કાનની જાડાઈ ચાર ભાગ (આંગળી અને બે આંગળ મસ્તકને પાછો ભાગ એટલે કુલ ૧૦+૪+૨=૧૬ આંગળ મતક-ડાઈના થયા. પાટલીના આગલા ભાગથી બાર આંગળ પિટ=ઉદર પાછું રાખવું (પેટે ચૌદ આગળની જાડાઈ થઈ તેથી કંઈક નીકળતે ઉદરપટને વચલે ભાગ રાખો. નાસિકા ચાર ભાગની અને દેઢ ભાગ હેઠથી નીકળતી કરવી. કપાળ અને દાઢીનો ભાગ નાસિકાના અગ્ર ભાગથી ત્રણ આગળ પાછો મારે. છાતી ઉપર શ્રીવત્સ પાંચ આંગળ ઉંચું અને ત્રણ ભાગ પહેલું ને ત્રણ ભાગ નીકળતું (સ્તનની વચ્ચે શોભતું) સાથળ પાછળ બાર આંગળ જાડો અને ગોઠણ આગળ આઠ આંગળની ઉંચાઈમાં રાખો. બે પગ વચ્ચેનું પાણી જવાનું છિદ્ર સમચોરસ બબે આંગળનું કરવું. જિન પ્રભુની પ્રતિમા યૌવનાવસ્થાની માંસલ-ભર્યા દેડવાળી કરવી. તેના સ્વરૂપ અને લક્ષણે એ રીતે આગળના શિલ્પશાસ્ત્રના પારગામીઓએ કહ્યાં છે. તેવી આગળ કહેલા માન પ્રમાણે વિધિથી પ્રતિમા ભરાવવી (કરાવવી). પિતાનું શ્રેય ઈચ્છનારાઓએ એથી અન્ય બીજું ન કરવું. પ્રતિમા–રા રિ--
मानाधिक न कर्तव्य मानहीन न कारयेत् । क्रियते बहवो दोषाः सिद्धिस्तत्र न जायते ।। ४१ ।। अज्ञाने क्रियते यस्तु शास्त्रं चैव न ज्ञायते । न दोषो यजमानस्य शिल्पीदोषो महद्भयम् ॥ ४२ ॥
૧ હદ પાઠાન્તર,
Page #507
--------------------------------------------------------------------------
________________
અધ્યાલ-૨૨-જિનપ્રતિમાસ્ટક્ષા
૩૫૯
- હવે પ્રતિમાના દે કહે છે. શાસ્ત્રમાં કહેલા માનથી વધારે કે ઓછા માનથી પ્રતિમા કરવી નહિ, કેમકે તેમાં ઘણે દે થાય છે. તેનાથી કાર્યની સિદ્ધિ થતી નથી. જે શાસ્ત્રને ન જાણુ હોય તેવા અજ્ઞાની શિલ્પીએ કરેલા કાર્યને દેવ યજમાન (કામ કરાવનારને લાગતો નથી, પરંતુ શિપીને મહાભય ઉપજાવનાર એ દોષ લાગે છે. પતિમાનંદજાર–
धातुलेप्यादि प्रतिमा अंगभग च संस्करेत् ।
काष्ठपाषाणनिष्पन्ना: संस्काराही: पुनर्नहि ॥४३ ॥ ધાતુ કે લેપની પ્રતિમા જે અંગભંગ થઈ હોય તો તેને સુધરાવી ફરી સંસ્કારને યેગ્ય થાય છે. પરંતુ કાષ્ટ કે પાષાણની મૂર્તિ જે અંગખંડિત થઈ હોય તે ફરી સંસ્કારને યોગ્ય નથી.
नखांगुली बाहुनासा पादर्भ गेष्वनुक्रमात् ।
जनभीतिदेशभंगो बंधन कुलधनक्षयः ॥ ४४ ॥ જે પ્રત્તિમાં (૧) બે ખંડિત થઈ હોય તે લોકનિંદાનો ભય (૨) આંગળીએ ખંડિત થઈ હોય તે દેશભંગ (૩) બાહુ-બાવડે ખંડિત થઈ હોય તે બંધનકેદ (૪ો નાકે ખંડિત થઈ હોય તે કુળનાશ અને (૫) પગે ખંડિત થઈ હોય તે લક્ષ્મીનાશ થાય છે. એ રીતે ખંડિત પ્રતિમાના અશુભ ફળ જાણવા,
पीट यान परिवार ध्वक्षे इति यथाक्रमम् ।
બનાસમૃતાનાં નારા મવતિ નિશ્ચિત . આસન-પીઠ ખંડિત પ્રતિમાથી પદયુત થાય. વાહન ખંડિત પ્રતિમાથી, કરાવનારની વાહન-સમૃદ્ધિ અને પરિકરાદિ પરિવાર ખંડિત થાય તે કરચાકરને નિશ્ચયે કરી નાશ થાય છે. ગૃહસ્થના ઘરે પૂજનીય પ્રતિમાનું પ્રમાણ -
आरभ्यैकांगुलाबृद्धिः यावदेका दशांगुलम् ।
गृहेषु प्रतिमा पूज्या ऊर्ध्व प्रासादगे पुनः ॥ ४६ ।। ૨૦ લોકભાષામાં-હૉત જ ને જણની ઢોર ને જવાબ
प्रतिमा ए पण जातनी धर चैत्य नहि आण ॥ દાંતની, લેપની કે કાકની, હાદિ ધાતુની કે પાષાણની એવા પ્રકારની પ્રતિમા ઘર કે ચૈત્યમાં રાખવી નહિ.
Page #508
--------------------------------------------------------------------------
________________
शानप्रकाशदीपार्णव-उत्तरार्ध ।
એક આંગળથી અગિયાર આંગળ સુધીની પ્રતિમા ગૃહસ્થ ઘરને વિષે પૂજવી. ને ઉપરના માપની પ્રતિમા પ્રાસાદ-દેવાલયમાં પૂજવી.
प्रतिमाकाष्ठलेपाश्मदंत-चित्रायसां गृहे ।
न्यूनाधिका परिवाररहिता नैव पूजयेत् ॥ ४७॥ પ્રતિમા કાષ્ટની, લેપની કે પથ્થરની કે દાંતની કે ચિત્રની, માનથી ન્યૂન કે અધિક હોય કે પરિવાર-રહિત હોય તે તે ગૃહના ઘરે પૂજવી નહિ. प्रतिमादोष
रौद्री च हन्ति कर्तारमधिकांगी च शिल्पिनम् ।
कृशा द्रव्यविनाशाय दुर्भिक्षाय कृशोदरी ॥४८॥ ભયાનક પ્રતિમા કર્તાને નાશ કરાવે છે. અધિક અંગવાળી પ્રતિમા શિલ્પીને સંહાર કરાવે છે. પાતળી પ્રતિમા લક્ષ્મીને નાશ કરાવે છે અને પાતળા પેટવાળી પ્રતિમા દુકાળ પડાવે છે.
वक्रनासा च दुःखाय हस्वा गोत्रक्षय करी । अनेत्रा नेत्रनाशाय स्थूला सौभाग्यवर्जिता ॥ ४९ ॥ जायते प्रतिमा हीनकटिराचार्य घातिनी । जघाहीना भवेत् राष्ट्रपुत्रमित्रविनाशिनी ॥ ५० ॥ पाणिपादविहीना च धनधान्य विघातिनी ।
चिपिटार्चा कृतार्चा न तत्त्वं च व्ययो भवेत् ॥ ५१ ॥ પ્રતિમાનું નાક વાંકું હોય તે તે દુઃખદાતા જાણવી. ટૂંકા નાકવાળી પ્રતિમા ગોત્રને ક્ષય કરે છે. નેત્ર વગરની પ્રતિમા આંખે અંધાપે લાવે છે. જાડી પ્રતિમા એશ્વર્યનો નાશ કરે છે. હીન કટિવાળી આચાર્યને ઘાતક જાણવી. ટૂંકા જંઘાપગવાળી પ્રતિમા રાજ્યને, પુત્ર અને મિત્રને વિનાશ કરે છે, હાથ અને પગહીન પ્રતિમા ધનધાન્યને નાશ કરે છે. ચપટી પ્રતિમાના પૂજનનું ફળ મળતું નથી, વળી તે ખર્ચમાં ઉતારે છે.
अर्थहृत् प्रतिमोत्ताना चिंताहेतुरधोमुखी । अथापदे तिरथीना नीचोच्या तु विदेशदा ।। ५२ ॥ अन्यायव्यनिष्पन्ना परवारस्तु समुद्भवा । न्यूनाधिकांगी प्रतिमा सपरिवारनाशिनी ।। ५३ ॥
Page #509
--------------------------------------------------------------------------
________________
अध्याय- २१ - जिन प्रतिमालक्षण
ઉંચા મુખવાળી પ્રતિમા દ્રવ્યને નાશ કરાવે, નીચા મુખવાળી પ્રતિમા ચિંતા કરાવે છે. તીરછી નજરવાળી પ્રતિમા આત્તિ લાવે છે. ઉંચીનીચી પ્રતિમા દેશવટા દેવરાવે છે. અન્યાયથી પેદા કરેલા ધનથી પ્રતિમા અનાવી હેાય (અગર ખીજા કામને સારુ લાવેલ પાષાણની પ્રતિમા ભરાવી હોય) અગર એછાવત્તા અંગવાળી પ્રતિમા હોય તે આ સર્વ દોષવાળી પ્રતિમાના કારણે પેાતાના કુટુંબ પિરવારના
નાશ થાય છે.
नखकेशा भूषणादि शस्त्रवस्त्रायल' कृति: ।
विषमा व्यगिता नैव इषयेन् मूर्तिमंगलम् ॥ ५४ ॥
शांतिपुष्टयादिकृत्यैश्व पुनः सा च समीकृता ।
पुनः रथोत्सव कृत्वा प्रतिमा अर्चयेच्छुभा ॥ ५५ ॥
૩૬૧
જે પ્રતિમાના નખકેશ આભૂષણ અસ્ત્રશસ્રા કે વસ્ત્રો કે અલંકાર-આભૂષણા ખડિત કે વાંકાં હોય તે પણ તેના અંગના કારણે તે દોષિત ગણાતી નથી. તે મંગળમય જાણવી. તેવી પ્રતિમાના કરી સમુદ્ધાર કરી શાંતિપૌષ્ટિક કાર્યથી કરી રથયાત્રાદિના ઉત્સવ ઉજવી તે પ્રતિમાને પૂજવી તે શુભ છે.
अगोपांगैश्चप्रत्यांगैः कथंचित् व्यंगदूषिताम् । विसर्जयेत् तां प्रतिमामन्यमूर्ति વૈરાયેત્ ॥૧૬॥
याः खडिताच दग्धाच विशीर्णाः स्फुटितास्तथा । न तासां मंसंस्कारा વાત્ર તત્ર દેવતાઃ ॥ ૧૭ ||
ઉપર કહ્યું તે સિવાય જો પ્રતિમાના અંગ ઉપાંગ કે પ્રત્યાંગ મડિત થયા હોય તે તેનું વિસર્જન કરીને બીજી પ્રતિમાના (વિધિથી) પ્રવેશ કરાવવે. કારણ કે ખંડિત, મળેલી, શીણું વિશી કે તડકેલી-ફાટેલી પ્રતિમામાં મત્ર-સંસ્કાર રહેતા નથી તેમ જ દેવપણું રહેતું નથી.
अतीताब्दशत यत्स्याद्यच्च
स्थापितमुत्तमै: । तद् व्यंगमपि पूज्य स्याद् बिंबं तन्निष्फलं न हि ॥ ५८ ॥
જે પ્રતિમાની પ્રતિષ્ઠા સો વર્ષ પહેલાં થઈ હાય અને તે કોઈ ઉત્તમ આચાય કે મહાપુરુષે સ્થાપિત કરેલી હાય તે મખ=પ્રતિમા અગત્યંગ હોય તા પણ પૂજા કરવા ચેગ્ય છે. તેની પૂજા નિષ્ફળ જતી નથી.
Page #510
--------------------------------------------------------------------------
________________
१२
झानप्रकाशदीपाव-उत्तरार्ध
पतनाढ्य गिता देवास्तेषां दुरितमुद्धरेत् । स्वपनोत्सवयात्रासु पुनः रूपाणि अर्च येत् ॥ ५९ ॥
॥ इति दोषादि ॥ જે જુની પ્રતિમા પડવાથી (સામાન્ય) ખંડિત થઈ હોય તે તેનો સમુદ્વાર કરીને સ્વપનાદિ રથયાત્રાદિને ઉત્સવ કરીને ફરી પૂજા શરૂ કરવી. प्रतिमामानप्रमाण
मासादतुर्य भागस्य समाना प्रतिमा मता। उत्तमायकृते सा तु कार्यैकोनाधिका गुला ।। ६० ॥ अथवा स्वदशांशेन हीनः समधिकः स च । कार्या प्रासादपादस्य शिल्पिभिः प्रतिमा सदा ॥ ६१ ११सर्वेषामपि धातूनां रत्नस्फटिकयोरपि ।
प्रवालस्य च विवेषु शिल्पिमानं यदृच्छया ॥ ६२ ॥ પ્રાસાદ રેખાએ હેય તેના ચોથા ભાગના ઉદયની પ્રતિમા કરવી. ઉત્તમ આય લાવવાને માટે એક બે આંગળ ઓછાવતું કરવું. અથવા તે ચતુર્થાશમાં દશમે ભાગ અધિક (ઉત્તમ માનની) કે હીન (કનિષ્ઠ માનની) કરી તે માનની પ્રતિમા શિલ્પીએ બનાવવી. સર્વ પ્રકારની ધાતુની, રત્નની, સ્ફટિકની કે પ્રવાલની પ્રતિમા હોય તે પ્રાસાદનું પ્રમાણ ન લેતાં શિલપીએ પિતાની ઈચ્છાનુસાર લેવું. प्रतिमानुमान प्रमाण:
तृतीयांशेन गर्भस्य प्रासादे प्रतिमोत्तमा ।
मध्यमा स्वदशांशेन पंचमांशोना कनीयसी ॥ ६३ !! પ્રાસાદના ગર્ભગૃહના ત્રીજા ભાગ જેટલી પ્રતિમા ઉત્તમ માનની જાણવી. તેનો દશમે ભાગ હીન કરતાં મધ્યમાનની અને પાંચમે ભાગ હીન કરે તે કનિષ્ઠ માનની પ્રતિમા જાણવી.
११ सर्वेषामपि न्यूनानां ५-त२. १२ चत्यमान पाहत२.
Page #511
--------------------------------------------------------------------------
________________
અગ્રણ-૨૨-વિનતિમાસ્ટક્ષor
૩૬૩
ऊर्वस्थ प्रतिमामान
एकहस्ते तु प्रासादे मूतिरेकादशांगुला। दशांगुला ततेा वृद्धिः यावद् हस्तचतुष्टयम् ।। ६४ ॥ द्वयांगुला दशहस्तान्ता शतान्तिांगुलस्य च ।
अता विशदशांशोना मध्यमार्चा कनीयसी ॥ ६५ ॥ એક હાથના પ્રાસાદને અગિયાર આંગળની ઉભી પ્રતિમા કરવી. તે રીતે ચાર હાથ સુધીના પ્રાસાદેને ગજે દસ દસ આંગળ વૃદ્ધિ કરવી. પાંચથી દસ હાથ સુધીના પ્રાસાદને ગાજે બબ્બે આંગુલની વૃદ્ધિ કરતા જવું. દસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે એકેક આંગળની વૃદ્ધિ કરતા જવું તે ઉત્તમ માન જાણવું. તેને વશમે ભાગ હીન કરે તે મધ્યમાન અને દશમે ભાગ હીન કરે તે કનિષમાન પ્રતિમાનું જાણવું. आसनस्थ प्रतिमामान
हस्तादेर्वेद हस्तांते षड्बृद्धिः स्यात् षडंगुला । तदूर्ध्व दशहस्तान्ता व्यंगुला वृद्धिरिष्यते ॥ ६६ ॥ एकांगुला भवेद् वृद्धिावत् पंचाशद्धस्तकम् । विंशत्येकाधिका ज्येष्ठा विंशत्योना कनीयसी ।
उर्ध्वस्था प्रथमा प्रोक्ता आसनस्था द्वितीयका ।। ६७ ।। એક હાથથી ચાર હાથ (ગજ) સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે છ છ આગળની બેઠી પ્રતિમાનું માન જાણવું. ત્યાર પછી છથી દસ હાથ સુધીના પ્રાસાદનું પ્રત્યેક હાથે ત્રણ ત્રણ આંગળ વધારતા જવું. અગિયારથી પચાસ હાથ સુધીના પ્રાસાદને તે સિમrમાનuarણ
બેઠી ઉભી પ્રતિમા
પ્રતિમા અંગુલ
અશુલ
ગુલ
બેઠી
ઉભી
પ્રાસાદ
પ્રતિમા
પ્રસાદ ગજ
પ્રતિમા
૧૨
૧
૫૧
૭૧
Page #512
--------------------------------------------------------------------------
________________
આશાના ઉપર-૩rrઈ
પ્રત્યેક ગજે અકેકે આગળની વૃદ્ધિ કરતા જવું. આપેલા માનને વશમે ભાગ વધારવાથી માન અને વશમો ભાગ ઘટાડવાથી કનિષ્ઠમાન જાણવું, એ રીતે આગળ જે પહેલું માન કહ્યું તે ઊભી પ્રતિમાનું છે અને આ બીજું જે માને કહ્યું તે બેઠી પ્રતિમાનું જાણવું. प्रतिमापदस्थापन
प्रासादगर्भ गेहाभित्तितः पंचधाकृते ।। ગણાવા મથકે મને સવા દ્રિતીય / ૬૮ il जिनार्क स्कंदकृष्णानां प्रतिमाश्च तृतीयके ।
ब्रह्मा चतुर्थके भागे लिंगमीशस्य पंचमे13 ॥ ६९ ।। પ્રાસાદના ગર્ભગૃહના અર્થમાં પાછલી ભીત તરફના અર્થમાં પાંચ ભાગ કરવા. ભીંતથી પહેલા ભાગમાં યક્ષ આદિ, બીજા ભાગમાં સર્વદેવ, ત્રીજા ભાગમાં જિન, સૂર્ય, કાર્તિકેય અને કૃષ્ણની પ્રતિમા સ્થાપન કરવી, ચોથા ભાગમાં બ્રહ્મા અને પાંચમ ભાગમાં એટલે ગર્ભગૃહના મધ્યમાં (સહેજ ઇશાન તરફ) શિવલિંગની સ્થાપના કરવી. दृष्टिपद स्थापन---
द्वारशाखाष्टभिर्भागैरधः एकद्वितीयकैः । મુરાદ ૨ મા શે મા સણમ: જુન / ૭૦ | . तथापि सप्तमे भागे गजायस्तत्र पातयेत् ।
प्रासादे प्रतिमादृष्टिः कर्तव्या तत्र शिल्पिभिः ॥ ७१ ।। પ્રાસાદના દ્વારશાખાના નીચેથી એક, બે, ત્રણના કમથી આઠ ભાગ કરવા, તેમાંને ઉપલે આઠમે એક ભાગ તજી દેવો. પછીના સાતમા ભાગના ફરી આઠ ભાગ કરી ઉપર સાતમે એટલે ગજાય ભાગમાં શિપીએ (પ્રાસાદના દ્વારને તે સ્થાનમાં) પ્રતિમાની દષ્ટિ રાખવી.૧૪ ૨૩ શાનદુર 1 ઇ-ઘટ્ટા મૂતાવાર વ સર્વ સેવતાઃ |
तदने वैष्णव ब्रह्मा मध्ये लिंग शियस्य च ॥ ગર્ભગૃહમાં પાછલા પાટ નીચે પક્ષભૂતાદિની સ્થાપના કરવી. પાટડાથી આગળ સર્વ દેવની અને તેનાથી આગળ વિષ્ણુ આદિ દેવે બ્રહ્મા, અને ગર્ભગૃહના મધ્યમાં શિવલિંગની સ્થાપના કરવી. આ સ્થાપનાની રીતે શિપીઓ હાલ પ્રતિમા પધરાવે છે.
૧૪ દૃષ્ટિ સંબંધમાં જુદા જુદા મત પ્રવર્તે છે. તેમાં અહીં આપેલો મત વર્તમાન કાળે સર્વમાન્ય ગણાય છે. પરંતુ જુના મંદિરોમાં ક્યાંક કયાંક જુદા જુદા મતે નીચે પ્રતિમા
Page #513
--------------------------------------------------------------------------
________________
अध्याय-२१-जिनप्रतिमालक्षण
इत्येव प्रतिमामानं संक्षेपेण मया कृतम् ।
तदनुसार विज्ञाय कर्तव्य बुधशिल्पिभिः ॥ ७२ ।। इति श्री विश्वकर्माकृते ज्ञानप्रकाशदीपार्णवे वास्तुविद्यायां जिन प्रतिमा જwitધારે યોગ્રાઃ | ૨૬
_ઉપર પ્રમાણે પ્રતિમાનું માન મેં સંક્ષેપમાં કહ્યું છે તે અનુસાર વિચાર કરીને બુદ્ધિમાન શિપીએ પ્રતિમા બનાવવી. ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ દીપાર્ણવે વાસ્તુવિધાના જિન પ્રતિમા લક્ષણાધિકારે શિલ્પવિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ શિલ્પશાસ્ત્રીએ રચેલી શિલ્પપ્રભા નામની ભાષા ટીકાને એકવીશમે અધ્યાય (૨૧) બેસારેલા હોય છે. તેવા વખતે ધીરજથી વિચારીને શિલ્પીઓએ વેદોષ જોઇ યજમાનને ઉત્તર આપો .
(૧) કડકુર ફેર વાસ્તુતારમાં દ્વારની ઉંચાઇના દશ ભાગ કરી ઉપરના સાતમા ભાગને ફરી દશ જામ કરી સાતમે ભાગે દષ્ટિ રાખવી તેમ તે કહે છે.
() દિગમ્બરાચાર્ય સુનન્દી કૃત પ્રતિષ્ઠા સારમાં દારની ઉંચાઇના નવ ભાગ કરી, ઉપરના બે ભાગ છેડા સાતમા ભાગને ફરી નવ ભાગ કરી સાતમા ભાગે દષ્ટિ રાખવી એમ કહે છે.
(૩) દીપાર્ણવ અ૦ ૮ માં બતાવ્યા પ્રમાણે દ્વારની ઉંચાઈના બત્રીશ ભાગ કરી ૨૧ માં ભાગે દષ્ટિ રાખવી.
આ બધા મતાને સુકાબલો કરવા એક દષ્ટાંત લેવું જોઈએ. જે ૨ ગજ ૧૭ આંગળ ઉંચું દાર હોય તે--
દીપાર્ણવ ૦ ના મતે ઉત્તરંગથી નીચે ૨૨ આંગુલ દીપાર્ણ ૧ ૨૧ ના મતે ,, , ૯ આંગુલ વસુનંદીના મતે
૧ , ૧૬ અમુલ ઠકકુર ફેરના મતે
, , ૧૮ અમુલ દષ્ટિ નીચી રહે છે. આમ જુદા જુદા પ્રમાણે છે.
પ્રતિમા લેણદેણનું સ્થૂળ પ્રમાણ લોકકિત કાવ્યમાં– મેષ રાશિવાળાને તો શાંતિ મલિ નેમિ છે, અનંગ કું, તે શ્રેષ્ઠ વરને વખાણિયે. મિથુને આદિ, સંભવ અને અભિનંદન છે, કર્ક ધર્મ શ્રેષ્ઠ સિંહ સુમતિ પ્રમાણવા. પઘ, નેમિ, વીર, કન્યા સુપાર્શ્વને પાસ તુલા, વૃશ્ચિક ચંદ્ર ધનના બાકી પ્રભુ જાણવા. આદિ સુમતિ તિલ મકર કોષણ ઇત, કુંભે અનંત અર મને પ્રભુ પ્રમાણવા.
અલઈ : મેવ ડહઃ કર્ક રત: તુલા ખજ: મકર બવઉ : વૃષભ ભટ: સિંહ નય: વૃશ્ચિક ગણ: કુંભ કછધ : મિથુન પઠાણ : કન્યા ભફદ્ર: ધન દયઝથે: મીન
Page #514
--------------------------------------------------------------------------
________________
श्री विश्वकर्मा विरचित वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपाणये
उत्तरार्धः I amર્ષિાવિત થાય છે
॥ जिनपरिकरलक्षणाध्यायः ॥ २२ ॥ નવી--
कथयत महामोक्त परिकरस्य लक्षणम् । आसनस्थाएं चार्चाि शयनार्चा विशेषतः ॥ १ ॥ तेषां युक्त्यनुक्रमेण ब्रूहि मान परिकरम् । सिंहासनस्य किं मानं किं मानं बाहुयुग्मयोः ।। २॥ किमान छत्रवृत्तं च शंखदुन्दुभिमानतः ।
एतत् सर्व प्रसादेन कथय त्वं जगत्पते ॥ ३ ॥ વિશ્વકર્માના શિષ્ય જ્ય પૂછે છે-હે મહાપ્રભુ, મને પરિકરનાં લક્ષણ કહે. બેઠેલી મૂર્તિના, ઉભેલી મૂર્તિના કે વિશેષે કરીને શયન પ્રતિમાના એને પરિકરની ( ૧ જિન તીર્થકરોની આલેક ફળરૂપ અષ્ટ પ્રાતિહાર્યા છે. તેઓ જ્યાં વિચરે છે,
ત્યાં એ આઠે વસ્તુઓ હાજર હોય છે. તેથી આ પરિકરમાં તે આઠે વસ્તુઓને સમાવેશ થયો હોય છે.
૩ઃ સુરysvg fશનિઝામરમાણ જ છે મારું દુમિરાત સલ્લતદ્દાખ કિરણામ છે. (૧) અશેકક્ષ (૨) પુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર (૫) સિંહાસન (૬) ભામંડળ (૭) દેવદુન્દુભ અને (૮) છત્ર એ આઠે જિનેશ્વર ભગવાનની પ્રાતિહાર્યું છે. પરિકરમાં તેને સમન્વય નીચે પ્રમાણે કરવામાં આવે છે –
(૧) અશોકવૃક્ષઃ એ છત્રવટાની ઉપરની છેલ્લી રથિકાના ગોળ વૃત્તમાં આસપાલવનાં પાંદડાં કરવામાં આવે છે.
(૨) દેવદુભિઃ છત્રવટાની ઉપર ગાંધો વાદ્ય વગાડતા હોય છે. (૩) દિવ્યધ્વનિઃ છત્રવટામાં છત્રના ઉપરના મધ્યમાં શંખધ્વનિ કરતે ઈદ્ર દેવ..
(૪) ચામર: પરિકરની બે બાજુ ચામરેન્દ્ર ચામર ઢળે છે, અગર વાહિકામાં છેડા પર ચોમરે કળશધારી દેવા હોય છે.
(૫) સિંહાસનઃ ગાદી.
Page #515
--------------------------------------------------------------------------
________________
अध्याय-२२-जिनपरिकरलक्षण
યુક્તિઓ અનુક્રમે કહે. સિંહાસન કયા માનનું, બાહયુમ (પખવાડાના કાઉસગ્ગ). કયા માનના, ઉપર છત્રવટે ક્યા પ્રમાણને, અને તેમાં શંખ તથા દેવદુભિ વગાડનારાએ કેટલા માનના કરવા એ સર્વ આપના પ્રસાદ રૂપ, હે જગત્પતિ !
મને કહો. વિવાર
पूर्वमान भवेद कुर्यादर्चा सर्वत्र शोभना । यद्वर्णा मूलमतिमा परिकरस्तद्वर्णादयः ॥ ४ ॥ विवर्णादि महादोषाः जायमानेषु सर्वतः । रत्नोद्भवाघायेषु मरकतस्फटिकादिषु ॥ ५॥
न दोषो विवर्णताकीर्णा अर्चा परिकरादिके । શ્રી વિશ્વકર્મા કહે છે. પૂર્વે કહેલાં માન–પ્રમાણવાળી શોભનીય પ્રતિમા ભરાવી (કરવી) તેના જ વર્ણ (રંગ)ને પાષાણુનું પરિકર કરાવવું. પ્રતિમાજી જે વર્ણન હોય તેથી બીજા વર્ણના પાષાનું પરિકર બનાવવાથી સર્વત્ર મહાદોષને ભય રહે છે. પરંતુ રત્ન-મરકતમણિ કે સ્ફટિકાદિની પ્રતિમાના પરિકરમાં વિવર્ણતા થાય તે તેમાં દોષ નથી. પરંતુ ધાતુ પ્રતિમાને ધાતુનું જ પરિકર કરાવવું જોઈએ.
आसन च अतो वक्ष्ये भागात् वक्ष्यामि त्वं शृणु ॥ ६ ॥ अर्बोिदयकं कार्य सिंहासन सार्दायतम् ।
अधः पीठ दिग्भागं च द्वादशांगुलरूपकम् ॥७॥ હવે હું આસન-ગાદીના વિભાગ કહું છું તે સાંભળે. પ્રતિમાની પહેલાઈથી અધું ઉંચું સિંહાસન-ગાદી કરવી, અને પ્રતિમાની પહેલાઈથી ગાદી દેઢિી લાંબી રાખવી. તેની નીચે દશ ભાગનું પીઠ ઉંચું કરવું. (નીચે મોટી પટ્ટી અને ઉપર કર્ણ પીઠ કરવું.) તે પર બાર આંગળ ઉંચાઈમાં ગજસિંહાહિ રૂપ કરવાં ૬-૭
अवें द्वयांगुलं छाधं कणिका च वेदांगुला ।
अधो देशे ग्रहाः सर्वे आदित्याद्याच कारयेत् ॥८॥ (૬) ભામંડળઃ પ્રભુજીના મસ્તક પાછળ તેજપુંજના જેવા મંડળની આકૃતિ. (૭) પુષ્પવૃષ્ટિ: છત્રવટામાં (હાથી નીચે) બે માલાધર પુષ્પવૃષ્ટિ કરે છે. (૮) છત્ર: પ્રભુના મસ્તક પર છત્રાકાર હોય છે. એમ આઠ પ્રાતિહાર્યો પરિકરમાં દર્શાવેલા હોય છે. (માદીઉદય: ૪ કણું, ૨ છાજલી, ૧૨ રૂપે, ૧૦ કર્ણપાડ = કુલ ૨૮)
Page #516
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाशदीपार्णव-उत्तरार्ध
आचरन्ति ग्रहधर्म सर्व दोषनिवारकाः ।
उदयाश्चाष्टविंशत्या देयं वै कथ्यतेऽधुना ॥ ९ ॥ (ગજસિંહાદિ રૂપ) ઉપર બે આગળની છાજલી કરવી અને તે ઉપર ચાર આંગળની કણી કરવી, સિંહાસન (ગાદી)ની નીચેની પાટલીમાં સૂર્ય આદિ નવ ગ્રહના (નાના નાના) રૂપે કરવાં, તે પિતાના ધર્મનું આચરણ કરે છે, અને તે સર્વ દેને નાશ કરનાર છે. આ પ્રમાણે સિંહાસન (ગાદી) ના ઉદ્ય (ઉંચાઈ) ના અડ્ડાવીશ આગળ (ભાગ) મેં કહ્યા હવે તેની લંબાઈના ભાગ કહું છું. ૮-૯
'आदिशक्तिर्जिन या आसने गर्भस स्थिता । सहजा कुलजाऽधीना पद्महस्ता वरपदा ॥ १० ॥ अर्कमान' विधातव्यमुपांगसहितं भवेत् । देव्याधोगर्भ मृगयुग्मं धर्मचक्रं सुशोभनम् ॥ ११ ॥ द्वौ गजौ वामदक्षिणे दशांगुलानि विस्तरे । सिंहौ रौद्रमहाकायौ जीवत्क्रौधौ च रक्षणे ॥ १२ ॥ द्वादशांगुलविस्तारौ कर्तव्यौ विकृताननौ । केवलज्ञानमूर्तीनां सर्वेषां पादसेवकाः ॥ १३ ॥
૨ ઠાકુર ફેરે વસ્તુસારમાં મધ્યમાં ચક્રધરા દેવી કરવાનું કહે છે. અહીં આદિશકિત નામે દેવી બે હાથવાળી કહી છે. જુના પરિકરોમાં આ બંને જોવામાં આવે છે. વર્તમાન કાળમાં પરિકર નીચે પબાસણમાં મધ્ય ગર્ભમાં પણ દેવી પધરાવવાની પ્રથા સે દોઢસો વર્ષથી વધુ જોવામાં આવે છે અને તે મૂળ નાયકની શાસનદેવી ચક્ષણીની મૂર્તિ કરાવીને મૂકે છે. પરંતુ તેમ કરવાનું ક્યાંય શાસ્ત્રીય વિધાન હજુ જોવામાં આવેલ નથી.
૩ છ ભાગની આદિ શકિતની બે બાજુ બબ્બે થાંભલીઓ ત્રણ ભાગની કરવી. તેમાં કયાંક છ ભાગની દેવીની બે બાજુ ચામરધારી સેવિકાઓ કરેલી જોવામાં આવે છે. આ મધ્યની દેવી વિગેરે ભાગ પાંચ આગળનો નિકાળ રાખવાનું અન્ય ગ્રંથમાં છે. તેમજ યક્ષ-યક્ષિણીની પાટલી ત્રણ આંગળ ઉંચી રાખવાનું કહેવું છે. આ અધ્યાયમાં આંગળ અને ભાગ એક અર્થમાં જાણવા.
४ जीवत्कोधौ वाम दक्षिण &irt२ ५ सर्वे दुःसहसंचय पान्तर
(ગાદી વિસ્તાર : ૬ ગર્ભાધ દેવી, ૧૦ હાથી, ૧૨ સિંહ, ૧૪ યક્ષ-યક્ષિણી=૪ર૪૪૨=૮૪ ભાગ)
Page #517
--------------------------------------------------------------------------
________________
જીની પ્રતિમા પરિકર અને તારણ
Page #518
--------------------------------------------------------------------------
________________
શ્રી કુંભારીયાજીના દરાના જીનાલયની વચલી દેરીનું
“ત્રિશાખા દ્વાર ).
રૂપવાળી પંચશાખાનું દ્વાર
આરાસણ કુંભારીયાજી
Page #519
--------------------------------------------------------------------------
________________
અeણાશ-રર-જિનપરિણા
કલ
अर्चा वामे यक्षिण्या या दक्षिणे चतुर्दश । स्तंभिका मृणालयुक्तं मकरासरूपकैः ॥१४॥ चतुरशीति विस्तारे उच्छ्ये चाष्टविंशतिः । .. आसन' कथितं चैवं चामरधारावतः शृणु ॥ १५॥
તિ નિંદાણા 0. હવે સિંહાસન (ગાદી) ના વિસ્તારના ભાગે કહે છે. મધ્યમાં આદિ શક્તિ જિન દેવેએ આત્મામાં જઈ એવી તે સહજ, કુલજ અને સ્વાધીન છે. તેણે હાથમાં કમળ અને વરમુદ્રા ધારણ કરેલાં છે. ( તેના ત્રણ કે બબ્બે આંગળના બેઉ બાજુના ઉપાંગે સહિત) દેવી ૧૨ ભાગના વિસ્તારમાં કરવી. (મધ્યમાં છ ભાગનું રૂપ કરવું) દેવીની નીચે કર્ણપીઠમાં ગર્ભમાં સુશોભિત એવું ધર્મચક્ર સહિત મૃગયુમ કરવું. દેવીની બંને બાજુ દસ દસ આંગળીના હાથીના રૂપે કરવાં. તેના પછી રૌદ્ર-મહા કાયાવાળા વિકરાળ મુખવાળા સિંહ બાર બાર આગળ પહોળાઈમાં કરવા. તેના ક્રોધથી છાનું રક્ષણ કરવા પ્રભુએ પિતાની ગાદીની નીચે તેને દબાવેલા જાણે ન હોય! કેવળ જ્ઞાનમૂર્તિ એવા પ્રભુના પાદ સેવક–પ્રભુની ડાબી તરફ યક્ષિણી અને જમણુ તરફ યક્ષનાં સ્વરૂપે ગાદીના છેડા પર ચૌદ ચૌદ ભાગના વિસ્તારને કરવા. યક્ષ યક્ષિણની ફરતા બે બાજુમાં ખંભિકાઓ, કમળ જેવાં તરણે, મકર અને પ્રાસ મુખથી શેભતી કરવી. (જિન ધર્મમાં ઉદ્યોત કરનાર એવા શાસન દેવ-દેવીઓ યક્ષ-યક્ષિણી છે જેના હેય તેના સ્વરૂપે ત્યાં કરવાં). એ રીતે ગાદીના વિસ્તારના
રાશી ભાગ અને ઉંચાઈમાં અઠ્ઠાવીશ ભાગનાં લક્ષણે કહ્યાં. હવે પ્રભુની બાજુના ચારધારીના લક્ષણે સાંભળો.
અથ રામપરા (રાશિ)
चामरधरानतो वक्ष्ये चामरेन्द्रा इति स्मृताः । पृष्ठपदोद्भवाः कायाः बाहिकाभयमध्यतः ॥१६॥ प्रतिमास्कंधमुत्सेधाः कर्तव्याच. सुशोभनाः । स्त भौ मृणालसंयुक्तौ पूर्वादि विरालेविदुः ॥ १७॥ उच्छ्यमेकपंचाशद्विस्तारे द्वाविंशतिः । उदयं स्तभिकाभिश्च तिलक-तोरण-भूषितम् ॥ १८ ॥
Page #520
--------------------------------------------------------------------------
________________
નારાજ-૩રાઈ
'षडंगुलानि कर्तव्या विरालिगजचामराः । स्तंभिका द्वयांगुले द्वे सूर्याशे इन्द्रौ विस्तरे ॥ १९ ॥ अष्टमिपट्टिकोमिन्द्रमेकत्रिंशतिः । सूर्या गुलं तोरणाचं मृणालतिलकान्वितम् ॥ २०॥ मूलनायकस्तनगर्ने दृष्टिमिन्द्रस्य कारयेत् ।
नानाभरणशोभाढयं चामरेन्द्रः प्रकथ्यते ॥ २१ ।। હવે ચામરેન્દ્ર નામથી પ્રસિદ્ધ એવા ચામરધરાના લક્ષણ કહું છું. મૂળ નાયકની પ્રતિમાના પાછળ બાજુના ભાગમાં પ્રતિમાના બાહુઓના મધ્યે બંને બાજુ વાહિકા (પખવાડાશ્ચામરેન્દ્ર) સ્થાપન કરવા. તે મૂળ નાયકના ખભા બરાબર ઉંચા સુશોભિત કરવા. તેના (રૂપની બે બાજુ) ખંભિકાને દંડ સહિત કમળ કરવા અને બાજુમાં વિરાલિકાઓ કરવી. આ ચામરપરા એકાવન ભાગ ઉંચા અને બાવીશ ભાગ વિસ્તારમાં કરવા. ઈદ્રની બે બાજુ બે થાંભલીઓ ને તેરણોને તિલકથી શેભતી કરી, તેને દંડ સહિત ઉપર કમળ કરવા. તેમાં વિરાલિકાઓ ખંભિકાની બે બાજુએ કરવી. તેની પહેલાઈ પરિકરના બંને છેડા ઉપર છ ભાગની, નાકવાળી ઉભી પદિ કામાં વિરાલિકા ગજ અને નાના ચામર કળશધારીનાં રૂપે કરવાં. બાર આંગળ, પહોળાઈમાં ઇદ્રનું રૂપ અને તેની બે બાજુ બબ્બે આંગળની થાંભલીઓ કરવી. (એ રીતે વિસ્તાર બે થાંભલી ચાર ભાગ; બાર ભાગ પહોળે ઇંદ્ર અને છેડા પરની ગજ વિરાલિકાવાળી છ ભાગની પહેલી નાસિક-પટ્ટિકા મળી કુલ બાવીશ ભાગ કરવા) - હવે ઉંચાઈના ભાગ કહે છેઃ-નીચે મૂળ નાયકની પાટલી જેટલી તેની પફ્રિકા આસન આઠ ભાગનું, તે પર એકત્રીશ ભાગ ઉંચા ઈંદ્ર (કેશપર્યત) અને તે પર બાર ભાગમાં તેરણાદિ કમળ તિલકથી શેલતાં કરવાં. (એ રીતે ઉંચાઈ ૮+૩૧+ ૧૨=પ૧ ભાગ) મૂળ નાયક પ્રભુની સ્તનબિંબી બરાબર ઇદ્રની દૃષ્ટિ સમસૂત્રમાં શખવી. બાજુના ચામરેન્દ્રની પ્રતિમા અનેક આભૂષણેથી શેભતી કરવાનું કહ્યું છે.
૬ અચા-વાંકુરું કાર્ય ક્ષમત્ત ચતુરગુરુF એટલે તે છેડા પરની છ ભાગની ઉભી પટ્ટીમાં વિરાલિકા, ગજ અને નાના ચામર કળશધારીનાં રૂપ થાય તે ભાગ ઉડે ચાર આંગળને પાછો માર. ચામરઘરા વાહિકા ઉદય
વાહિક ચામરપરા વિસ્તાર:૮ પાટી–પાટલી
૨ ભાગ થાંભલી ૩ રૂ૫ ઉદય
૧૨ ભાગ ચામરધરા કે કાઉસ વિસ્તાર ૧૨ તેરણાદિ
૨ ભાગ થાંભલી ૫૧ ભામ ઉલ્ય
૬ ભાગ વિરાલિકા, ગજ-રામર ૨૨ બાગ વિસ્તાર
Page #521
--------------------------------------------------------------------------
________________
अध्याय-२२-जिनपरिकरलक्षण
महलादाख्यो वामनस्य चामरधारः सोच्यते ।
दक्षिणें बाहुसंस्थाने उपेन्द्रो नाम नामतः ॥ २२ ॥ પ્રભુની ડાબી તરફના ચામરપારી ઈંદ્રને પ્રહલાદ નામે ઈંદ્ર કહ્યો છે, અને જમણી તરફના ઇંદ્રને ઉપેન્દ્ર એવું નામ આપેલું છે.
मूलनायकगर्भस्य बाहिकाष्टादशांगुला । बाहुचामरधरयामध्येऽन्तरं द्वयांगुलम् ॥ २३ ॥ मूलनायकममुरगर्भ चामरेन्द्रो भवेत् । ईदृशं लक्षणं वत्स चामरधारः प्रकथ्यते ॥ २४ ॥
॥ इति षामरधराः ॥ મૂળ નાયકની પ્રતિમાના ગર્ભથી બાહની બહારની ફરક અઢાર આંગળની હેય છે. તેની અને બાજુના ચામરધરાની વચ્ચે બે આંગળનું અંતર રાખવું. (૧૮+૨+ ર૬ ર૮) આમ મૂળનાયકની ગાદીની પાટલીની બે બાજુના ફરક બરાબર. પરિકરનો ચામરેદ્રને ગર્ભ રાખવે. એ રીતે ચામરધરાના લક્ષણ કહ્યાં છે. ઈતિ ચામરધરા, छत्रवृत्त-दौला--
दौलाख्यं तोरणं कार्य मनेकाकार संयुतम् । त्रिरथिकाद्भवं कार्य छत्रत्रयसमन्वितम् ॥ २५ ॥ अशोकपत्रादिकार्य' छत्रदंडे: मुशोभितः । । पृष्ठस्ते फणमंडनाख्यं मस्तकाचे समुद्भवेत् ॥ २६ ॥ त्रिपंचफणः सुपार्थः पार्श्वः सप्तनवस्तथा । हीनफणो न कर्तव्योऽधिको नैव च दूषयेत् ॥ २७ ॥ . छत्रत्रयं च नासाग्रोतारे सर्वोत्तमं भवेत् ।
नासाभालान्तयामध्ये कपालवेधकृत पुनः ॥ २८ ॥ હવે છત્રવૃત્ત જેને દૌલતરણ કહે છે તે અનેક આકારવાળું કરવાનું કહ્યું છે. तेना ५२ २थिइ। ४२वी. (१) गांधर्ष ३५ जित (२) स पति (3) मा
७ मीनकाकार-पान्तर.
Page #522
--------------------------------------------------------------------------
________________
૩૭૨
શાનrrદીurs-strઈ
પત્ર પંકિત, મધ્યમાં ઉપરાઉપર ત્રણ છત્ર અને અશોક પત્રાદિને કમળદંડથી શોભતું કરવું. પ્રભુને પાછલે ભાગ મસ્તક પર ફણાથી શોભત કરે. તે સુપાર્શ્વનાથજીને ત્રણ કે પાંચ ફિણ અને પાર્શ્વનાથજીને સાત કે નવ ફણાવાળા સર્પની આકૃતિ કરવી. તેનાથી ઓછી જેણે ન કરવી. પાર્શ્વનાથજીને અધિક ફેણ થાય તે દોષ નથી. ત્રણ ત્રેમાં નીચલા આગળ પડતા છત્ર અને પ્રભુના નાકને અગ્ર ભાગ સમસૂત્રમાં (અવલબે) રાખવા તે ઉત્તમ જાણવું. નાક અને કપાળના મધ્ય ભાગમાં આડી રેખાથી કપલ વેધ જાણવા.
चतुरशीत्यंगुलं दीर्घ मुदयकपंचाशदंगुलम् । घंटास्तस्यो कर्तव्या सर्व लक्षणसंयुता ॥ २९ ।।
भामडलं ततो मध्ये तिलकं वामदक्षिणे । चतुर्दशांगुलं प्रोक्तं तिलकं विस्तृतं भवेत् ॥ ३० ॥ उदये षोडशं मोक्त तिलके तत्र रूपकम् । उपरे छाद्यकी क्षेया घंटाकलशभूषिता ॥ ३१ ॥ नासिके स्त भिकाद्वौ च मयूरं वामदक्षिणे । बाह्ये मकराणां मुखाः गांधर्वा रत्नशेखराः ॥ ३२ ॥ for વંશપરા જોવા અને ર તા:
वसंतराजो मालाधरस्तिलकवामदक्षिणे ॥ ३३ ॥ ૮ અન્ય શિલ્પષ્યમાં છત્ર તિલક કહેલ છે,
સરકાર દ્વારા મેમત ૨y षड्भाग मुखभद्रं व निर्गमे सार्धमेव च मूलनासिकश्चतुर्भाग द्वावुभयोश्च वै ।
तस्य बाझे प्रकर्तव्य साई भाई व निर्गमम् ।। ચામરેજના ગર્ભે વીણાવંશધરની કાલનાના ભેદ હવે સાંભળોઃ-છ ભાગનું મુખભદ્ર પહેલું કરવું ને દેઢ ભાગ નીકળતું રાખવું. તેની બંને બાજુમાં બબ્બે થાંભલી સાથે મૂળનાસિક ચાર ભાગની કરવી. તે એકથી બીજી બહાર દેઢ દેઢ આંગળની રાખવી. (કુલ ૧૪ ભાગ વિસ્તારમાં જાણવું) આ સર્વ ભાગનું લોક ૩૦-૩૧ માં તિલકના નામથી વિવરણ કરેલ છે. તેના મધ્યમાં વીણુવંશધર કે નાની જિનપ્રતિમાં કરવાનું કહ્યું છે.
Page #523
--------------------------------------------------------------------------
________________
અર-૨૨-નિરિક્ષણ
393
દૌલા-છત્રવૃત્ત ચોરાશી આગળ વિસ્તારમાં અને એકાવન ભાગ ઉંચાઈમાં કરવો. પરંતુ તે પર વિશેષમાં મધ્યગર્ભે ઘંટાકળશ સર્વલક્ષણવાળા કરવા. (તે એકાવન ભાગ ઉપર જાણવા) પાશ્વ-સુપાર્શ્વનાથજીને સર્પ તથા સર્વ પ્રભુજીને પાછળ ભામંડળની આકૃતિ કરવી. તેની ડાબી જમણી તરફ ચામરેન્દ્રના મધ્યગર્ભ ઉપર રૂપયુક્ત તિલક ચૌદ આગળ પહેલા અને સોળ આગળ ઉંચાઈમાં કરવા. (તેના ઉદયમાં મધ્યમાં એકેક રૂપ કરવું.) તેના પર છાજલી કહી છે. તેના પર ઉદગમ ઘંટાકળશથી શોભતું કરવું. તેની નીચે વીણધરના રૂપની બે બાજુ નાસિકાઓમાં બળે ખંભિકાઓ કરવી. તે પર ડાબી જમણી તરફ મયૂર કરવા. બહારના ભાગમાં મુખ ફાડતા મકર કરવા. ગાંધર્વ અને રત્નમુકુટધારીના રૂપે કરવાં. વિણા વાંસળી બજાવનારાના સ્વરૂપે દેવ-તિલકના મધ્યમાં, ગવાક્ષમાં કરવા.
वसंतराजो मालाधरस्तिलक वामदक्षिणे ।। ३३ ।। अनुगो पारिजातश्च दशांगुलप्रमाणतः । भूलोको भुवोकेशो चाग्रे छत्रं द्वितीयकम् ॥ ३४ ।।
R
૪.
પરિકર વિસ્તાર
પરિકર ઉદય માદી વિસ્તાર છત્રવટને વિસ્તાર
મધ્યગર્ભે
બાજુમાંથી ઉથ ૬ ગધ દેવી ૧૦ ગઈ છત્ર ૨૮ ગાદી
૨૮ ગાદી (મધ્યથી) ૨ કમળ નાળ T૭• પ્રતિમા પા વાહિકા ૧૦ ગજ ૧૦ માલાધર
૩ માથે અંતર ૫૧ છત્રવૃત્ત (છત્રવટ) ૧ર સિંહ ૧૪ તિલક વિસ્તાર ૧૦ છત્ર ઉદય ૧૩૦ ૧૪ યક્ષ-યક્ષિણ ૬ મકરમુખ
૯ શંખપાલ ૫ હંસ પંક્તિ ૫ અશાકપત્ર
૧૩૦ ગાદી સિંહાસન
વાય ધરા ઉદય વિસ્તાર
ઉદય
વિસ્તાર ૪ ભાગ કણી ૬ ગર્ભથી દેવી ૮ ભામ પાવટી ૨ ભાગ થાંભલી ૨ ભાગ છાજલી ૧૦ ગજ
૧૨ ભાગ રૂપ, ૧૨ ભાગ ભજસિંહાદિ રૂપ ૧૨ સિંહ
| ૧૨ તેરણાદ . (ચામરેજ કે કાઉસગ્ગ) ૧૦ ભાગ કણપીઠ ૧૪ યક્ષ-યક્ષિણ
૨ ભાગ થાંભલી
૬ ભાગ બાજુના નાકમાં ४२४२८४
વિરાલિકા, ગજ, સિંહ ને કળશ ચામરગાળા દેવ
Page #524
--------------------------------------------------------------------------
________________
૩૭૪
मानप्रकाशदीपार्णव-उत्तरार्ध
तृतीय लिंगमाकारम् ग्रहा देवाश्चतुर्थकम् । दोला कनकद च छत्रवृत्तं विशांगुलम् ॥३५ ।।
झल्लरी मणिमौक्तिकस्योधर्व कलशशोभितम् । વશીધરના તિલકથી ડાબી જમણી તરફ (પ્રભુના મુખ પાસે) વસંતરાજ એવા માલાધરનાં સ્વરૂપે તેના અનુચર રૂપે પારિજાતાદિ વેલત્રો સાથે કરવા, તે દશ આગળ વિસ્તાર પ્રમાણમાં કરવા. પ્રભુ પરનું છત્ર બ્રહ્માંડના ભૂલકનું પ્રથમ છત્ર, તેની ઉપર ભૂલેકેશનું બીજું છત્ર કરવું. ત્રીજું લિંગાકાર છત્ર અને શું છત્ર ગૃહદેવરૂપ જાણવું. સુવર્ણદંડ ઉપરના છત્રની ગોળાઈ વીશ આંગળ વિસ્તારમાં રાખવી. છત્રની નીચલી (ચાર ભાગની) ઝાલર મણિમેતીમય જેવી કરવી. ઉપર દેદીપ્યમાન એ કળશ કરે. (છત્રવટાની ગલતાકાર ઢંકધારાની ઉંચાઈ દસ આગળની કહી છે.)
તિલક ઉદય (ચામરેન્દ્ર પર વંશીધર)
વિસ્તાર ૨ બામ દાસો
૪ ભાણ ખંભિકા-નાસક ૧૨ ભાગ રૂંભિકા, તેરણ અને મધ્યમાં | ૬ ભાગ વંશાધર કે જિન પ્રતિમા સવરૂપ વંશીધરનું કે જિન પ્રતિમાનું સ્વરૂપ
૪ ભાગ તંભકા-નાસક ૨ ભાગ જલી ૬ બાગ દેઢીયા ૬ ભાગ ઘંટાકૂટ.
છત્રત
વિસ્તાર ૨ દાસે
( ૧૦ ગાધ છત્ર ૧૨ સ્તંભિક તરણું ને વંશાધર કે મત છે ર લ નાલ ૨ છાજલી
૧૦ ભાલાધર (વસંતરાજ) ૬ દેઢીયે
૪ ખંભિકા-નાસિક ૨૨ છત્રવૃત્તના તળ બરાબર દેઢીયાને મથાળે છે ૬ વીણાવંશધર કે મૂર્તિ ૧૦ છત્રવટે-ઉદય
૪ સ્તંજિકા–નાસિક ૯ શંખપલાદિ ગોર્વે પલ્લી રયિકા ૬ મકર મુખ ૫ હંસપતિ બીજી રથિકા ૫ અશોક પત્રની ત્રીજી રથિક પર કુલ છાત્રવૃત્ત ઉદય
! ૮૪ ભાગ વિસ્તાર
Page #525
--------------------------------------------------------------------------
________________
अध्याय-२२-जिनपरिकर लक्षण
१७५
-LI.LE
10
RWalHSA
TERIAL
--
HAN
++4-11-11
++-
वृत उपसभा
Hil
RA
SALA
M
HAAR
ARM
SEA-
N
...
.
+
-+
T
ALLLLLLL
FAN
TITCHAIR
M ATILLLLLL
LLLLLLJ
जिन परिकर
પ્રભાશંકર ઓ. સ્થાન
Page #526
--------------------------------------------------------------------------
________________
છે
AL 2
*
* *
નિયમાનતા
કઠું
માnિ માળ૭
s
-
--
વિ. સં. ૧૭૯૮ માં પૂ. વડીલ પૂર્વજ સ્થપતિ મંગળજીભાનું આલેખેલું
૭૪૮ વિભાગનું જિન પરિકર -સન્મુખ દર્શન
Page #527
--------------------------------------------------------------------------
________________
—————ગીતળ થી છેડા મથાળા સુધીના ૧કા ભાગ - -રા ---- કે -૨ ---- - - -- ----- - ------
-1
--
5.
A
જિન પરિકર--પક્ષદર્શન
જ
જાણીળાકીમાળરૂ
Page #528
--------------------------------------------------------------------------
________________
૩૭૮
ज्ञानप्रकाशदीपार्णव- उत्तरार्ध
ऐरावतद्वयों श्रेष्ठौ उभयौ वामदक्षिणे ॥ ३६ ॥ कलशपल्लवैर्युक्ताविच्छापत्रं च कारयेत् । हिरण्येन्द्रद्वय कार्यो पुष्पांजलि कलशान्वितौ ॥ ३७ ॥ छत्रवृत्त गांधवेन्द्राः शंखपूर्ण महोद्भवाः ।
હર્ષ ત્તિ મંગળ સ ટુ દુમિરા વહિાઃ ॥ ૨૮ ॥
માલાધર પર કોઇ એવા ઐરાવત હાથીના સ્વરૂપ ડાબી જમણી બેઉ તરફ કરવા. તેને સુદ્ધમાં કળશપત્રોથી આચ્છાદિત કરેલા કરવા. હાથી નીચેની પાટલી નીચે પત્રાદિ કરવા. હાથીની પીઠ પર હિરણ્યેન્દ્રો હાથમાં પુષ્પાંજલિ અને કળશ ધારણ કરેલા બનાવવા. છત્રવૃત્તમાં છત્રવટા પર (પહેલી ગેાળ પક્તિમાં વાજિંત્ર સાથે નૃત્ય કરતા) ગાંધર્વાદ સ્વરૂપે કરવાં. છત્રવટા ઉપર તેના મધ્યમાં શંખ ખજાવતા દેવેન્દ્ર અને તેની એ આજી નૃત્ય કરતા ભેરી બજાવતા રૂપે અને ડમરૂ આદિ વાજિંત્રવાળા દેવદુંદુભિ અને રા'ખપાલના સ્વરૂપે આનંદમગળ કરતા કરવા,
जन्मोत्सव च कुर्वति पर्वतमेरौ वासवाः । छत्रचामरश`खनादैर्ह रिणगमिषैर्विदुः ॥ ३९ ॥
પ્રભુના શુભ જન્માત્સવ મેરૂ પર્વત પર ઉજવાય છે તેમ અહીં છત્રવૃત્તમાં છત્ર, ચામર, શાંખનાદ આદિ હશૃિંગમેષિ પ્રભુના ઉત્સવ કરી રહ્યા હોય તેમ કે,તરવા, भामंडल ततः कार्य छत्राधश्व द्वाविंशतिः । चतुर्विशोदयो कार्य ततो मृणालद डकम् ॥ ४० ॥
छत्र दशांगुल प्रोक्त द्वितीयं वसु अंगुलम् | गुल तृतीय व चतुर्थी च वेदांगुलम् ॥ ४१ ॥ मूलनायक मस्तको वृत्तं कुर्यात् त्रयं तथा । वृत्तं चतुश्चत्वारिंशत् चतुःषष्ठ्यं तक तथा ॥ ४२ ॥ एवं रथिकात्रय कार्य वृत्ताकार भवेत्ततः १०
પ્રભુના મસ્તક પાછળ છત્રની નીચે તેજપુંજ જેવી ભામંડળની આકૃતિ બાવીશ ભાગ પહેાળી અને ચાવીશભાગ ઉંચી કરવી. અને માલાધરની આગળ ધારે વૃત્ત કમળઇડ કરવા. (પ્રતિમાના કાનથી આ છત્રદંડ વચ્ચે બે આંગળનુ અંતર રાખવુ'.) ત્રણ છત્રામાં પહેલુ ગર્ભથી દશ આંગળ, ખીજું ગર્ભથી આ આંગળ,
૯ છત્ર દયાંગે કહેલું છે. પણ તે ગર્ભથી જાણવું. એમ બધા છત્રોની પડાળાઈગર્ભથી જાણવી.
Page #529
--------------------------------------------------------------------------
________________
નદાન-રર-વિનrfજસ્ટફr
૩૯.
ત્રીજું ગર્ભથી છ આંગળ અને ચોથે ચાર આંગળનું કરવું. મૂળનાયકના મસ્તક પરથી રથિકાના ત્રણ ગોળ વૃત્ત ફેરવવાં. પહેલું ચુમ્માલીશ આગળના પરિધથી અને ત્રીજું ચોસઠ આગળના પરિધ સુધીમાં ગાંધર્વ પંક્તિનું, હંસપંક્તિનું અને ત્રીજું અશક પત્રનું એમ ત્રણ વૃત્ત ફેરવવાં.
दिव्यदेहधराः सर्वे जिनेन्द्रभक्तिवत्सलाः ॥ ४३ ॥ वादित्रैश्च समुत्पन्ना धारयति च मालिकाम् । दौलामस्तके कलशमुभये हसरूपकम् ॥ ४४ ॥ गजशुडा सुशोभाया अशोकपल्लवाकृतिम् । एतद् दौलालक्षण च प्रकर्तव्य सुशिल्पिभिः ॥ ४५ ॥ पक्षे चामरधारिणःस्थाने कायोत्सर्गः कृतः । वीणावंशधरस्थाने आसनस्था च प्रतिमा ॥ ४६॥ सहमूलनायकेन. पंचतीर्थ स्वरूपकम् ।
स्तने कायोत्सर्गदृष्टिः चोर्ध्व मूर्त्याः समांशके ॥ ४७ ॥ પરિકરમાં દિવ્યદેહ ધારણ કરનારા દેવે, જિનેન્દ્ર ભક્તિમાં પ્રીતિવત્સલ, દેવગાંધર્વો, વીણાશંખાદિ વાજિંત્રો બનાવનારા અને હંમેશાં પુષ્પમાળાઓ સહિત શોભતા કરવા. છત્રવૃત્ત-દૌલાના મથાળે મધ્યમાં કળશ અને બે બાજુ હંસ અથવા મોરનાં રૂપો કરવાં (તે કહેલા ૫૧ ભાગ ઉપરાંત આઠ ભાગમાં કરવા). હાથીઓ સૂથી શોભતા કરવા અને ઉપર અશોક પાલવના પત્રોની આકૃતિ કરવી. એ રીતે દૌલા છત્રવૃત્તના લક્ષણ જાણવાં. અને કુશળ શિલ્પીએ તે પ્રમાણુ પરિકરની રચના મેળવીને કરવું. પંચતીર્થરૂપ પરિકર કરવાને બાજુના ચામરેન્દ્રના સ્થાને કાઉસગ્નની
૧૦ પરિકરના છત્રવૃત્તના ઉપલા ભાગમાં શંખ-ભેરિ, ડમરૂ આદિ વાજિંત્રો બજાવતા ગાંધના રૂપની એક મોટી પંક્તિ ચુમ્માલીશ આગળના વૃત્તના પરિધમાં કરવામાં આવે છે, તે પર હંસની વૃત્ત પંકિત, તે કઈમાં નાના નાના ગાંધર્વાદિના રૂપ નૃત્યગીત કરતા હોય તેવી પંક્તિ કરે છે. અને તે પર આશપાલવના પત્રોની પંક્તિ ચોસઠ આગળના પરિધમાં કરવામાં આવે છે. આ રીતે કઇમાં ચાર પતિ પણ જોવામાં આવે છે. ત્રણ રથિકા તે અવશ્ય કરવી જ. વિશેષ કરવામાં દોષ કશે નથી, પરંતુ તે તેની મર્યાદામાં રહીને છેલ્લી પંક્તિ કરવી. આ છેલ્લી રયકાને મથાળે છત્રા એકાવન ભાગમાં કરી તે પર કળશ અને બાજુમાં પક્ષીરૂપ કરવામાં આવે છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
૩૮૦
જ્ઞાનપ્રવાાથીવાય-ત્તરાય
મૂર્તિ બનાવવી અને ઉપર વીણા વંશધારીના સ્થાને નાની આસનસ્થ જિનપ્રતિમા ગાખલામાં કરવી. ત્યારે મૂળનાયક સહિત પાંચતી સ્વરૂપ પરિકરનું અને છે. તેમાં કાઉસગ્ગની દૃષ્ટિ મૂળનાયકની સ્તનમિ`બી પ્રમાણે રાખવી અને ઉપરના તિલકની મૂર્તિની દૃષ્ટિ મૂળનાયકની દૃષ્ટિમાં સમસૂત્ર રાખવી ( આ ચારે મૂર્તિ પર છત્રા કરવાં. )
प्रतिमा परिकरहीना सिद्धावस्था तदुच्यते ।
परिकरसहिता तथा हृद्विषे प्रपूजयेत् ॥ ४८ ॥
પરિકર વિનાના પ્રતિમાજી સિદ્ધ ભગવાન કહેવાય અને પરિકર સહિતના પ્રાંતમાજી અર્હત્ પ્રભુ જાણવા. (પ્રમુખ એક પ્રતિમાને તે અવશ્ય પરિકર કરવુ જ કારણ કે તેમાં અદ્ભુત પ્રભુની વિભૂતિ દર્શક અષ્ટ પ્રતિહાય દર્શાવેલા હોય છે. ) ऊर्ध्व स्थितप्रतिमापरिकर -
छत्र जिनस्योर्ध्व रथिकाभिस्त्रिभिर्युतम् । अशोकद्रुमपत्रैश्च देवदुन्दुभिवादिभिः ॥ ४९ ॥
मसुरी सिंहासनस्य गजसिंहविभूषितः ।
मध्ये च धर्मचक्र च पार्श्वयोर्य क्षयक्षिणीम् ॥ ५० ॥
1
इतिश्री विश्वकर्माकृते ज्ञानप्रकाशदीपार्णवे वास्तुविद्यायां સિનપરિક્ષા નામ વિત્તિયનેથાય: ॥ ૨૨
ઉભી જિનપ્રતિમાના મસ્તક પર ત્રણ છત્ર અને ત્રણ રથિકા (૧) અશેકપત્રા અને દેવદુ'દુશિવાજિંત્ર બજાવતા દેવગાંધર્વો (હું સક્તિ ત્રિરથિકા ) વડે અલ’કૃત કરવું. સિંહાસનની પાટલી હાથી અને સિ હાથી વિભૂષિત કરવી. મધ્યગણે ધર્મચક્ર અને બંને છેડા પર યક્ષ-યક્ષિણીના સ્વરૂપા કરવાં.
ઇતિશ્રી વિશ્વકર્માં વિરચિતે જ્ઞાનપ્રકાશદીપાવે વાસ્તુવિદ્યામધ્યે જિનપરિકર લક્ષણાધિકાર ઉપર સ્થપતિ પ્રભાશંકર આઘાભાઇ શિલ્પશાસ્ત્રીએ રચેલી શિલ્પપ્રભા નામની ભાષાટીકાના અધ્યાય આવીશમે.
૧૧ ઉભા જિનપરિકમાં બીજા તીય કરાની મૂર્તિ એ પણુ કાઇ સ્થળે જોવામાં આવે છે. પગ આગળ ઇન્દ્રાદિ રૂપા નાના કરવામાં આવે છે. ઉભી પ્રતિમાના પરિકરમાં યક્ષ-પક્ષીના વરૂપે બહુ ગા જોવામાં આવે છે.
કુમારપાળ ભૂપાલ ચરિત્રગ્રંથના ઉત્તરાર્ધમાં પર્રિકર વિષે નીચેના પા જોવામાં આવે છે તે અત્રે આપીએ છીએ,
Page #531
--------------------------------------------------------------------------
________________
:
@tabdLય થઈ શikrmade thangat(666 80નઈm/
profnon 9 muspensan
ચતુમુખ-જીન પરિકર છત્રી સાથે દીપાવ અ. ૨૨
કાન્સગ ધ્યાને જિન પ્રભુની ઉભી મૂર્તિ, પરિકર સાથે. દીપાવ અ. ૨૨
Page #532
--------------------------------------------------------------------------
________________
ALL
| Ր Ր Ո Ր (1 ) if (1 (T T.I.T.IT C.TET, TAT, CCT, . ( T TT T. TATE st,C ( T TT TT TL TT TT TTTT
(3 CC CCCCC, C [ YIT CELL
(CC CCC CC () [ LALE TD CITY
ઉત્કૃષ્ટકાળે વિચરતા ૧૭૦ તિથ"કર સાથે અછતનાથજીના પટ
દીપાવ
સમવસરણ
દીપાર્ણવ અ, ૨૫
Page #533
--------------------------------------------------------------------------
________________
मध्याय-२२-जिनपरिकरलक्षण
૩૮૧
जैन ग्रंथ परिकर संक्षिप्त स्वरूप
सुमेरुशिखरं दृष्ट्वा मयः पृच्छति सद्गुरुम् । कोऽय पर्वत इत्येष कस्येद मंदिर प्रमो॥ १ ॥ कोऽय' मध्ये पुनर्देवः पादान्ता का च नायिका। किमिदं चक्रमित्यत्र तदन्ते को मृगो मृगी ॥ २ ॥ के वा सिंहा गजाः के वा के नामी पुरुषा नव । यक्षो धा यक्षिणी केय के बा चामरधारकाः ॥३॥ के वा मालाधरा एते गजारूढाश्च के नराः । एतावपि महादेव को वीणावंशवादकौ ॥ ४ ॥ दुन्दुभिवादकः को वा का वाऽयं शंखवादकः।
छत्रत्रयमिद किया कि वा भामंडल प्रभो ॥ ५ ॥ સુમેરુ પર્વતનું શિખર નજરે પડતાં મમ પિતાના સદગુરુ વિશ્વકર્માને પૂછે છે કે આ પર્વત કરે છે? અને તેની ઉપર હે પ્રભુ, કાનું મંદિર છે તેમાં ક્યા દેવ વિરાજે છે? તેની ગાદીના પગ તળે કઈ દેવી છે? (વચ્ચે) ચક્ર અને બાજુમાં, હરણ અને હરિણું શું છે? ગાદીમાં સિંહ અને હાથી તથા આ નીચે નવ પુરુષરૂપ શેના છે? આ યક્ષયક્ષિણ અને ચામરધારક કોણ છે? માલાધર અને હાથી પર બેઠેલા પુરુષ કોણ છે ? હે પ્રભુ! આ વીણાવંશવાદક, દુંદુભિવાદક તથા આ શંખવાદક કોણ છે ? અને આ ત્રણું છત્ર કેમ છે ? હે પ્રભુ! આ ભામંડળ શું છે? विश्वकर्मोवाच
शृणु प्राज्ञ महाशिल्पि यत्वया पृष्टमुत्तमम् ।, पर्वतो मेरुरित्येष स्वर्णरत्नविभूषितः ॥ ६ ॥ सर्वसमादिर चैतद् रत्नतारणमीडितम् । . अयं मध्ये पुनः साक्षात् सर्व जगदीश्वरः ॥ ७ ॥ प्रयस्त्रिंशत्कोटिसंख्या यं सेवन्ते सुरा अपि । इन्द्रियोऽजितो नित्य केवलमाननिर्मलः ॥ ८ ॥ पार गतो मांभाषेो लेाकान्ते वसत्यलम् ।। अनंतरूपा घस्तत्र कषायैः परिवर्जितः ॥ ९ ॥ यस्य चित्ते कृतस्थाना दोषा अष्टादशापि न । लिंगरूपेण यस्ता पुरुषेणात्र वर्तते ॥ १० ॥ रागद्वेष व्यतिक्रान्तः स एष परमेश्वरः ।।
Page #534
--------------------------------------------------------------------------
________________
શાનદાશીવાદ-૩ના
શ્રી વિશ્વમાં કહે છે, હે મહાશિલ્પી, તમારા પ્રશ્ન ઉત્તમ છે, તે સાંભળે; સુવર્ણરત્નથી શેભતે એ આ મેરુ પર્વત છે. તે પર સર્વ દેવનું રત્નતોરણોથી શોભતું મંદિર છે. તેમાં સાક્ષાત સર્વજ્ઞ એવા જગતના ઈયર જગદીશ્વર બિરાજે છે. તેત્રીશ કોટી સંખ્યાના દે તેમનું સેવન કરે છે. તેઓ સદા ઈન્દ્રયોને જીતનાર છે. તેઓએ નિર્મળ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ છે. ભવસાગરથી પાર પામેલા સિદ્ધશિલામાં વિરાજે છે. તેઓ અનંતરૂપ છે. રાગાદિ કષાયથી રહિત અને અઢાર દેથી રહિત જે લિંગરૂપ છે તે પુરુષ રાગદેવને છોડનારા આ પરમેશ્વર (જિનદેવ) છે. "
आदिशक्तिर्जिनेन्द्रस्य भासने गर्भस स्थिता ॥ ११ ॥ सहजा कुलजा ध्याने पद्महस्ता धारपदा । धर्मचक्रमिद देवि धर्म मार्गप्रवर्तकम् ॥ १२ ॥ सत्त्व नाम मृगः सेोऽयं मृगी च करुणा मता। अष्टौ च दिग्गजा एते गजसिंहस्वरूपतः ॥१३ ॥ आदित्याद्या ग्रहा पते नवैव पुरुषाः स्मृताः । यक्षोऽयं गोमुखा नाम आदिनाथस्य सेवकः ॥ १४ ।। यक्षिणी रुचिराकारा नाम्ना चकेश्वरी मता । इन्द्रोपेन्द्राः स्वयं भर्तुः जाताधामरधारकाः ॥ १५ ॥
पारिजातो वसन्तश्च मालाधरतया स्थितौ । જિનેન્દ્રપ્રભુની ગાદીના ગર્ભમાં આદિ શક્તિ બેડેલી છે. તે સહજાત સાથે ઉત્પન્ન થયેલી) કુલવતી છે. બનાસ્થ એવી તે દેવીએ હાથમાં કમળ અને વરદમુદ્રા ધારણ કરેલાં છે. નીચે ધર્મચક છે તેની પડખે સવ નામને મૃગ અને કરુણા નામની મૃગી છે. આઠે દિશાના રક્ષણ કરવાવાળા હાથી અને સિંહના સ્વરૂપ છે. નીચે પાટલીમાં સૂર્યાદિ નવ ગ્રહે છે. આદિનાથ પ્રભુના સેવક ગોમુખ યક્ષ અને સુંદર સ્વરૂપવાળી એવી ચક્રેશ્વરી નામની યક્ષિણે બે છેડા પર માદીમાં છે. ઈદ્ર અને ઉપેન્દ્ર પિતે ચામરધારક તરીકે બે બાજુ ઉભા છે. પારિજાત જાતકાદિ પુષ્પો સાથે વસંત અને માલાધર પ્રભુના મસ્તક પાસે સામસામાં ઉભેલા છે. મંગુનરૂત્રધારે રૂપમંડનમાં સદ્ માં આપેલું નિરિક્ષાનું સામાન્ય વિવરણ –
જીરાજં નિજ થિwifમમિક્રુતઃ. રાજકુમvઝ રેવડુઅવા એ રૂરૂ सिंहासनमसुराघो गजसिंहविभूषिताः । मध्ये च धर्मचक्रं च तत्पावे यक्षयक्षिणी ॥ ३४ ॥
તાકત્તાઃ ઃ જf fકારા તુ! दैये तु प्रतिमा तुल्या तयोरुध्ये तु तारणम् ।। ३५ ॥ बाहिका बाह्यपक्षे तु गजसि हैरलंकृताः ।
Page #535
--------------------------------------------------------------------------
________________
અધ્યાય-રર-
નિરિકાન
૩૮૩
જિન પ્રતિમાના પરિકરના ઉપરના ભાગમાં છત્રામાં પ્રભુ ઉપર ત્રણું છત્ર ઉપરા ઉપર કરવા. અને તે ઉપર ત્રણ રયિકાઓ. (ગાંધર્વપતિ, હંસપંકિત અને અશોકપત્ર પંક્તિ)ની સહિત. છત્રવૃત્ત (છતરવટે) કરવું. તેમાં અશોકવૃક્ષના પત્રો, દેવમિ, (શેખ) આદિ વાજિંત્રો વગાડતા ગાંધના સ્વરૂપ કરવાં. પ્રભુજીની પાટલી નીચે સિંહાસન (ગાદી), હાથી અને સિંહની આકૃતિ અને મધ્યમાં દેવી) નીચે ધર્મચક્ર, મૃગયુમ સહિત અને પડખે છેડા પર યક્ષ અને યક્ષિણીની મૂર્તિઓ કરીને તે સુશોભિત ગાદી-સિંહાસન કરવું (૩૪). પરિકરની બાજુના વાહિકા ચામર ધરા કે કાઉસગ બે તાલ (૨૪ આંગુલ) પહેલા કરવા (મૂળ ગ્રંથમાં ૨૨ આંગુલ કહ્યું છે.) અને ઉંચાઈમાં પ્રતિમાના ખભા બરાબર કરવા. તે પર છત્રવૃત્ત તોરણ–દૌલા-કરવું. પ્રભુની બે બાજુના ભાગમાં વાહિકા (ઈંદ્ર કે કાઉસગ કરવા. તેના બહારના છેડા પર વિરાલિકા, હાથી અને સિંહથી અલંકૃત કરવી, - કાનિફૂવનંતાનમાં જિનપરિકરનું વિભાગ પ્રમાણ યુકત સ્વરૂપ આપેલ નથી, પરંતુ સામાન્ય સ્વરૂપ વર્ણન છે.
Page #536
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाशदीपार्णवे
उत्तरार्थः
॥ त्रयोविंशतितमोऽध्यायः॥ जिनमूर्ति-वर्णलांछनादि-यक्षयक्षिणीस्वरूपाध्यायः ॥ २३ ॥
ચવીશ તીર્થકરેના લાંછન જામ- ૨૩ખિતમારૂ એમવઝિન યુગલમિનેશન સુર સમિમિસુરા
यी. घोडा. बार लौं।
_6 by મે # સુnઈ સુવળી ધામ ધૂન સુધી ત » તન સોની
___ मस२.
mund
यश सुखी २ वासुपूज्य रक्त
usो.
- श्रीवत्स.V १३-विमल सौवर्ण, ९घ अनत भौवर्णा
पराह. सीधा
बाज
१५ नाथ सुध १६ शांतिनाथ-मवी-१७ थुनाथात् अनाथ भौध रामलीनाय नीलवणी जि .
सकलश
१२.
बकरी.
Eritam
AD
%
--
-
-
-
-
-
-
-
--
२० नुनिभुत श्यामा २१ नमिनाय पीतारने मनाथ २२०
२३वा-नायराव महाविर सौवर्मा |
शस्व.
कुर्म.
नीलकमल
-
HARSHADROY, D.SOMPURA
PARASHANKER OS ÍZAPATI
Page #537
--------------------------------------------------------------------------
________________
अध्याय २३-जिनमूर्ति-वर्ण लांछनादि-यक्षयक्षिणीस्वरूप
३८५
श्री विश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि जिनानां वर्ण लांछनम् ।
यक्षाणां यक्षिणीनां च विद्यादेवीनां षोडशः ॥१॥ શ્રી વિશ્વકર્મા કહે છે - તીર્થંકરના વર્ણ અને લાંછન અને તેના યક્ષયક્ષિણીના ત્યા સોળ વિદ્યા દેવીઓના સ્વરૂપ કહું છું.' १ ऋषभदेव
तत्राधमुत्तराषाढा संभूत वृषलांछनम् । हेमवर्ण' यथा कुर्याद् ऋषभजिनमादिमम् ॥ २ ॥
भदेव વૃક્ષમંૉડી हेमवर्ण
अपनिचको विवश
गोमुपयले साना
મુખયક્ષ
ચકેશ્વરી
। अपराजिन सूत्रसंतानमा माघेसा यक्ष यक्षिणीना २१३यो जिबन सहायता छ. शिपयामा विहेवीमाना मापेक्षा आयुधोनी म दक्षिणाधः करकमात् समक्ष નીચલા હાથથી ઉપરના હાથ અને પછી ડાબા ઉપલા હાથથી નીચેના હાથ સુધીના આયુધે કમે કહેલા હોઈ આ સામાન્ય નિયમ છે.
Page #538
--------------------------------------------------------------------------
________________
૩૮૬
ज्ञानप्रकाशदीपार्णव- उत्तरार्ध
પ્રથમ તીથ કર આદિનાથઋષભદેવ ના જન્મ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ધનરાશિમાં છે. તેમનુ' લાંછન નંદી-પોઠીયાનુ છે. શરીરને વર્ષોં સુવર્ણની કાન્તિ જેવા છે. गोमुखयक्ष
—
वरदाक्षपाशफल गोमुखा गजवाहनः हेमवर्णमिद युग्म गोमुखाप्रतिचक्रयाः ॥ ३ ॥
વરદમુદ્રા, અક્ષમાળા, પાશ અને ફળને ધારણ કરનારો ગાયના જેવા મુખવાળા, હાથીના વાહનવાળા, સુવણૅના વને ગેામુખ યક્ષ જાણુવા. હવે અતિચકાનુ સ્વરૂપ કહે છે.
चक्रेश्वरी
वरदबाणं चक्रं तु पाशांकुशसुचक्रकम् ।
वज्र धनु गरुड - वाहना परिकीर्तिता ॥ ४ ॥
महासदा र्यापर्ण મહાયક્ષ
अजिनाथ राथी
हेमच
अनिता
જિતાદેવી
सन
Page #539
--------------------------------------------------------------------------
________________
अध्याय २३ - जिन मूर्ति-वर्ण लांछनादि-यक्षयक्षिणीस्वरूप
=
વરદમુદ્રા, ખાણુચક્ર, પાશ, અંકુશ, ચક્ર, વજ્ર અને ધનુષને ધારણ કરનારી ગરૂડના વાહનવાળી સુવણ વર્ણની ચક્રેશ્વરી-અપ્રતિચક્રા દેવી જાણવી.
२ अजितनाथ -
अजित रोहिणीजात हेमवर्ण गजांकितम् ।
બીજા તીર્થંકર અજીતનાથનું જન્મનક્ષત્ર રહિણી ને વૃષ રાશિ છે. સુવણ જેવી કાંતિ અને હાથીનું લાંછન છે.
મંદાક્ષ—
હાથી પર બેઠેલા મહાયક્ષ મુદ્ગર-માળા, પાશ, શકિત, યક્ષિણીનું સ્વરૂપ સાંભળેા.
अजितादेवी
*
પનારા મહાયજ્ઞ
वरद मुद्गराक्षं च पाशशक्त्थं कुशाभयम् । तथा धृतमातुलिंग
કયામળ ઋતુ નઃ ॥ ધ્
૩૮૭
यक्षिणों शृणु सांप्रतम् ॥ ६ ॥
શ્યામવ” ના, ચાર મુખવાળા, આઠ હાથામાં વરદમુદ્રા, કુશ, અભય અને ફળ ધારણુ કરેલા છે. હવે
गौराजिता लोहासना वरदपाशांकुशफला ।
તેમની અજિતા યક્ષિણીના ગૌરવણ છે, લેાહાસન (અન્યમતે ગાય) પર બેઠેલી છે. તેના ચાર હાથેામાં વરદમુદ્રા, પાશ, અંકુશ અને ફળ ધારણ કરેલા છે.
૨ ખાર હાથ ચક્રેશ્વરીનુ બીજુ` સ્વરૂપ મનમાં આપેલ છે.
द्वादशभुजाष्ट चक्राणिषजयो यमेव च ।
मातुलाभये चैव पद्मरथा गरुडेोपरि ॥
બાર હાથની ચક્રેશ્વરીના આઠે હાથમાં ચક્ર, છે હ્રાયેમાં વજ્ર અને ફળ, અભયમુદ્રા, પદ્માસને ગરૂડ પર બેઠેલી છે. સિદ્ધાયળતીય માં સિંહની સ્વારી વાળી છે પણ તે શાસ્ત્રધારે નથી લામતી, બીજે ચાર બુમ્નની ચક્રેશ્વરીને ઉપરના બે હાથેામાં ચક્ર, નીચે બીજોક્ અને અભય, અને એ હાથાવાળી પણ જોવામાં આવે છે.
ક્ષિણીના સ્વરૂપોમાં કેટલાકના વર્ગુ જણાવેલ નથી તે અન્ય ગ્ર ંથેાના આધારે આપવામાં આવેલ છે. આયુધક્રન પાર્ક ચેગ્ય રીતે સમજી કાર્ય કરવું.
ૐ આચાર દિનકરમાં ગાયની સવારી કહી છે. જિનાન ંદ ચતુવિ તિ સ્તુતિમાં બકરાનું વાહન છે શુ તે અશુદ્ધ છે. તારગામાં અજિતનાથજીના પરિકરમાં પણ આકરા વાહન છે.
Page #540
--------------------------------------------------------------------------
________________
३८८
शानप्रकाशदोपार्णव-उत्तराई
३ संभवनाथ
हेमवर्ण मृगजात संभवमश्वलांछनम् ॥७॥ ત્રીજા તીર્થકર સંભવનાથજીને સુવર્ણ વર્ણ છે, મૃગશર નક્ષત્રમાં અને મિથુન રાશિમાં જન્મ છે અને તેમને ઘેડાનું લાંછન છે. त्रिमुखयक्ष---
नकुलगदाभयदं नाग फलं सुशक्तिकम् त्रिनेत्रं त्रिमुखं चैव श्याम च मयूरे स्थितम् ।। ८ ।।
-
-
-
CHIN
समयनाथ अथलांकन
De
4
भिमुखया (श्याम)
पुस्तितवर्ण A વિમુખયક્ષ
દુરિતારીદેવી તેમના ત્રિમુખ યક્ષને ત્રણમુખ અને ત્રણ ત્રણ નેત્રો છેશ્યામવર્ણ છે, મરનું વાહનું છે, તેના છ હાથમાં નાળીયે, ગદા, અભય, નાગ, ફળ અને શક્તિ એમ मायुध। छे. दुरितारी यक्षिणी
वरदाक्षभयफलां धवलां मेषवाहनाम् ।
दुरितां द्रुतामाख्यातां देवीं विघ्नविनाशिनीम् ॥९॥. ४ वास्तुसार निर्वाण कलिकामां शस्तिने से ना सी .
Page #541
--------------------------------------------------------------------------
________________
- સવા રરૂ-જિનસિંગ ઢાંછાષ્ટ્રિ-ક્ષણિorevers
૩૮૯
તેમની દુરિતારી યક્ષિણી વિનોનો નાશ કરનારી, વેતવર્ણની, ઘેટાના વાહનવાળી છે. તેના ચાર હાથમાં વરદમુદ્રા, માળા, અભયમુદ્રા અને ફળ ધારણ કરેલ છે. ४ अभिनंदन
कपिध्वज हेमवर्ण श्रवणमभिनन्दनम् । ચેથા અભિનંદન તીર્થકરને વાંદરાનું લાંછન છે, સોનાવણું શરીર છે, જન્મ નક્ષત્ર શ્રવણ ને મકર રાશિ છે. શ્વર –
तस्य थक्षमीश्वरं च श्यामर्ण गजासनम् ॥ १० ॥
फलाक्षनकुलं चैवांकुशहस्त प्रकीर्तितम् ।। તેમને ઈશ્વર યક્ષ શ્યામવર્ણને, હાથીની સવારીવાળ, ચાર હાથમાં ફળ, માળા, નાળીયે અને અંકુશ ધારણ કરે છે.
A
S
4.
स्वयक्ष.यामयी
मालिका. यामवणे, ઈશ્વર યક્ષ
કાલિકા યક્ષિણી ૫ રેવતાક્ષર્તિ માં પાડાનું વાહન કહ્યું છે અને મંત્રાધિરાજ કલ્પમાં મોરનું વાહન કહ્યું છે.
૧૧
Page #542
--------------------------------------------------------------------------
________________
૩૦
कालिका यक्षिणी
શાનપ્રજાપત્રીપાળ ય-સત્તરાય
वरद पाशांकुश नाग पद्मासनां तु कालिकाम् ॥ ११ ॥
તેમની કાલિકા ક્ષણી શ્યામવરું ( ઈશ્વર યક્ષ જેવાં ) છે. તેમને કમળનું વાહન છે. તેના ચાર હાથમાં-વરદ, પાશ, અંકુશ અને નાગ ધારઝુ કરેલ છે. ५ सुमतिनाथ -
मोत्पन्न सुवर्णच सुमति क्रीं चलांछनम् ।
પાંચમા તીર્થકર સુર્યાતનાથજીને કૌંચ પક્ષોનુ લાંચ્છન છે. સેના જેવા વધુ છે; જન્મ નક્ષત્ર મઘા અને સિંહ રાશિ છે.
तु बरुयक्ष
गरुडस्थ' तु बरु च वरदशक्तिपाशगदाम् ॥ १२ ॥
તેમના તુંબરૂ યક્ષને શ્વેતવણું છે, ગરૂડની સવારી છે, ચાર હાથમાં વરદમુદ્રા, શક્તિ, યાશ અને ગદા ધારણ કરેલા છે.
रायस. धनव તુ ક્ષ
सुमतिनाथ પી
सु
An મહાકાલી ક્ષણી
Page #543
--------------------------------------------------------------------------
________________
अध्याय २३-जिनमूर्ति-वर्णलांछनादि-यक्षयक्षिणीस्वरूप
महाकाली यक्षिणी
हेमवर्णी महाकाली पद्मासनां तु संस्थिताम्
वरदपाशांकुशां च फलहस्तां प्रकीर्तिताम् ॥ १३ ॥ તેમની મહાકાલી યક્ષિણી સેનાવણની, કમળપર બેઠેલી, ચાર હાથમાં વરદમુદ્રા, પાશ, અંકુશ અને ફળ ધારણ કરેલી છે. ६ पद्मप्रभु
चित्राजात रक्तवर्ण कमलं च पद्मप्रभम् । છઠ્ઠા પદ્મ પ્રભુને કમળનું લાંછન છે, રાતો વાગે છે, જન્મ નક્ષત્ર ચિત્રા અને કન્યા રાશિ છે. कुसुमयक्ष
कुसुम नील कुरङ्गफलाभयानकुलम् ॥ १४ ॥
स्थामयागा
समु.पाइलाम समका
કુસુમ પક્ષ
અમ્યુતાદેવી વક્ષિણી
Page #544
--------------------------------------------------------------------------
________________
૩૦૨
જ્ઞાનપ્રકીર્ણ-વાઈ
તેમના કુસુમ યક્ષને નીલવર્ણ છે, હરણનું વાહન છે, તેને ચાર હાથમાં ફળ, અભય માળા ને નેળીયે ધારણ કરેલા છે. अच्युता यक्षिणी
नरस्थामच्युता श्यामा वरदबाणाभयधनुः તેમની અમૃતા યક્ષિણી શ્યામ વર્ણની પુરુષની સ્વારી કરનારી ચાર હાથમાં વરદ મુદ્રા, બાણ, અભય અને ધનુષ્ય ધારણ કરેલી છે. ૭ સુપાર્શ્વનાથ
सुपार्श्व हेमवर्ण तु विशाखा स्वस्तिकांकितम् ॥ १५ ॥ સાતમા સુપાર્શ્વજિન સુવર્ણ વર્ણના, સાથીયાના લાંછનવાળા છે. તેમનું જન્મ નક્ષત્ર વિશાખા ને તુલા રાશિ છે.
સુપાર્શ્વનાથ
माध्यक्ष बालवात
રીતો માતંગ યક્ષ
શાન્તાવી मातंगयक्ष
बिल्वपाशांकुश बभ्र नीलगजस्थं मातङ्गम् ।
Page #545
--------------------------------------------------------------------------
________________
अध्याय २३-जिनमूर्ति-वर्ण लांछनादि-यक्षयक्षिणीस्वरूप
33
તેમને માતંગ યક્ષ લીલાવણનો હાથીની સવારીવાળો, ચાર હાથમાં બીલી ફળ, પાશ, અંકુશ અને નળીયે ધારણ કરેલ છે. શાંતા સી
वरदाक्षाभय शूल शांताहेमां गजस्थिताम् ॥१६॥ તેમની શાંતા યક્ષિણી સોનાવણે અને હાથીની સવારી છે. તેના ચાર હાથમાં વરદ મુદ્રા, માળા, અભય અને વિશુળ ધારણ કરેલા છે. ૮ ચંદ્રાયુ –
चंद्रप्रभुमनुराधां धवल चंद्रलांछनम् । આઠમા ચંદ્રપ્રભુને ચંદ્રમાનું લાંછન છે, શરીરને સફેદ વર્ણ છે, જન્મ નક્ષત્ર અનુરાધા અને વૃશ્ચિક રાશિ છે.
.जययनला . વિજય યક્ષ
ભકરી ક્ષિણી ૬ મંગાર કારમાં ડાબા હાથમાં પાશ અને અંકુશ કહ્યાં છે.
Page #546
--------------------------------------------------------------------------
________________
નારાજ-૪રાઈ
વિજય ચક્ષ
ज्यक्ष्ण विजय हरित हंसस्य चक्रमुद्गरम् ॥ १७ ॥ તેમને વિજય યક્ષ લીલાવને, ત્રણ નેત્રવાળે, હંસની સવારીવાળા, બે હાથમાં ચક્ર ને મુગર ધારણ કરેલ છે. भृकुटी यक्षिणी
भृकुटी पीत वरालस्या खड्ग मुगद्रपरशुफलाम् ।। તેમની ભૂફટી યક્ષિણીને પીળ વધ્યું છે, ગ્રાસનું વાહન છે. તેના ચાર હાથમાં ખડગ, મુદગર, ફરશી અને ઢાલ ધારણ કરેલા છે.
-
-
- - -
-
-
-
અજિત યક્ષ
સુતારા યક્ષિણી
૭ જર્વિત્તિ જિન ચરિત્રમાં ચક્રને સ્થાને તરવાર કડી છે.
૮ રેવતાજ ઘરમાં સિંહારૂઢ કહી છે. નિર્વાણ કિલિકામાં વરાહ–સુવરની સવારી કહી છે. ચતુર્વિશતિ જિન ચરિત્રમાં હંસની સવારી કહી છે. કાચન સાર, વિષ્ટિ ચરિત્ર, કર વિના આદિ ગ્રંથમાં વરાલ એટલે ગ્રાસનું વાહન કહ્યું છે.
Page #547
--------------------------------------------------------------------------
________________
-
अध्याय २३-जिनमूर्ति-वर्ण लांछनादि-यक्षयक्षिणीस्वरूप
३८५
९ सुविधिनाथ
सुविधि धवलमूल जातमकरलांछनम् ॥ १८ ॥ નવમ સુવિધિનાથ જિનને સફેદ વર્ણ, મઘરનું લાંછન, જન્મનક્ષત્ર મૂળ અને ધનરાશિ છે. अजितयक्ष
फलाक्षकुन्तनकुल कूर्मस्थमजितसितम् । તેમના અજિત યક્ષને સફેદ વર્ણ, કાચબાનું વાહન છે. તેના ચાર હાથમાં ફળ, માળા, ભાલું અને નળીયે ધારણ કરેલ છે. सुतारा यक्षिणी
श्वेतां सुतारां वृषस्थां वरदाशांकुशघटाम् ॥ १९ ॥
30
शीतलनाथ
श्रीयमल्लून
उमाका जाटमा
બ્રહ્મ યક્ષ
અશેકા પક્ષિણી ८ मंत्राधिराजकल्प मां भावाने थाने समय युछे.
Page #548
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाशदीपार्णव-उत्तरार्ध
તેમની યક્ષિણી સુતારાને સફેદરણ છે, નંદીની સવારી છે, ચાર હાથમાં વરદમુદ્રા, માળા, અંકુશ અને કળશ કુંભ ધારણ કરેલા છે. १० शीतलनाथ
श्रीवत्सांङ्गहेमवर्ण शीतल' पूर्वाषाढजम् । દશમા શીતલનાથજીને શ્રીવત્સનું લાંછન છે, તેના જેવો વર્ણ છે, જન્મ નક્ષત્ર પૂર્વાષાઢા અને ધનરાશિ છે.
ब्रह्मयक्ष
ब्रह्मयक्ष चतुर्वक्त्रं त्रिनेत्र कमलासनम् ।। २० ।। गौरवर्ण मातुलिङ्गमुद्गरच पाशाभयम् । अक्षांकुशगदा बभ्रु हरितामोकां मुराम् ॥ २१ ॥
S
Sum
भाल
श्रेयांनानाथ /खड्गीयी- हमयी
-
श्वरयत
.
मानवीयक्षणी यायो માનવી યક્ષિણી
पर यक्ष
Page #549
--------------------------------------------------------------------------
________________
अध्याय २३-जिनमूर्ति-वर्ण लांछनादि-यक्षयक्षिणोस्वरूप
3८७
તેમને બ્રહ્મયક્ષ ગૌરવને, ચાર મુખવાળો, ત્રણ ત્રણ નેત્રવાળે, અને પદ્માસને બેઠેલે છે. તેના આઠ હાથમાં બીજેરૂ ફળ, સુગર–પાશ, અભય-માળા, અંકુશ, ગદા અને નળીચે ધારણ કરેલા છે. અશેક યક્ષિણી લીલા વણની છે. ગમ લિપી–
पद्मस्थां वरदापाशांकुशफलकहस्तकम् ॥ તેમની અશોકા યક્ષિણી લીલા વર્ણની, કમળ પર બેઠેલી, ચાર હાથમાં વરદયાશ, અંકુશ અને ફળ ધારણ કરેલ છે. ૨૨ વરાનાજ-બિન
श्रेयांश हेमवणं च श्रुतिजातखड्गांकितम् ॥ २२ ॥ અગીયારમા પ્રિયાંશનાથજીને સોનાવણે છે, ખડગ, પક્ષીનું લાંચ્છન છે જન્મનક્ષત્ર શ્રવણ ને મકર રાશિ છે. શ્વાસ –
त्रिनेत्रमीश्वर गौर वृषस्य च फलंगदाम् ।
११ अक्ष नकुल संयुतं सिंहस्था मानवी सिताम् ॥ २३ ॥ તેમને ઈશ્વર યક્ષ ત્રણ નેત્રવાળો, ગોરાવણના, પિઠીયા પર બેઠેલો છે. તેના ચાર હાથમાં ફળ, ગદા, માળા અને નળીઓ ધારણ કરેલા છે. યક્ષિણી માનવી સફેદ વર્ણની સિંહની સવારી વાળી છે. मानवी यक्षिणी
१२वरदमुद्गरांकुश-कलशहस्तां प्रकीर्तिताम् ॥ તેમની માનવી વ્યક્ષિણી ગરાવણની સિંહપર બેઠેલી છે. તેના ચાર હાથમાં વરદમુદ્રા, મુગર, અંકુશ, કળશ, ધારણ કરેલા છે. ૧૦ ફેકતાપૂર્તિ કાળ અને નિર્જન શક્ટિમાં અશોકાને મુળ વર્ણ મગ
જે વણું કહ્યો છે. ૧૧ સુકતાપૂર્તિ પ્રાણમુ માં માળા અને નોળીયાને બદલે અંકુશ ને કમળ કહ્યાં છે. ૧૨ સેવતામૂર્તિ પ્રકરણ માં અંકુશ વરદ નેળીયે અને મુગર કહે છે. ત્રિષષ્ટિ
શલાકા ચરિત્રમાં ડાબા હાથમાં કુલિશ અને અંકુશ કહે છે.
૧૨
Page #550
--------------------------------------------------------------------------
________________
ર૮
અનાજ-કર્ષ
१२ वासुपूज्यजिन
માં વાપૂછ્યું હતું મિક્સવમ ૨૪ it બારમા વાસુપૂજ્ય પ્રભુનું લાંછન પાડાનું છે, શતે વર્ણ છે, જન્મ નક્ષત્ર શતભિષા ને કુંભ રાશિ છે.
वासुपूज्य
सुमारया
મિws. યમ કુમારયક્ષ
પ્રચંડાયક્ષિણી મા -~
श्वेत कुमार इसस्थं फलमाणधनुर्न कुलम् । તેમને કુમારયક્ષ સો વર્ણને, હંસ પર બેઠેલે, ચાર હાથમાં ફળ, બાણ, ધનુષ્ય ને નેળી ધારણ કરેલો છે. मचंदा यक्षिणी--
થામાં વરંડામશ્વસ્થ વાિલાવુગા | ૨૬ છે. તેમની પ્રચંડા યક્ષિણી શ્યામ વર્ણની, ઘોડા પર બેઠેલી, ચાર હાથમાં વરહ, શક્તિ, ગદા ને કમળ ધારણ કરેલી છે.
Page #551
--------------------------------------------------------------------------
________________
અવાર રર-ગાર્નિ-ઝાંઝનારિ-સરસિજ
,
१३ विमलनायजिन
વા મ” વિમપુરામજણ તેરમા વિમલનાથ જિનનો સેના જેવો વર્ણ છે, સુવરનું લાંછન છે, જન્મ નક્ષત્ર ઉત્તરાષાઢા અને મીન રાશિ છે.
षण्मुखयक्ष----
शिलिस्थ षण्मुख' श्वेतं चक्रवाणखड्गफलम् ॥ २६ ॥
पाशाक्षाभयांकुश खेटेधनुश्चक्र नकुलम् । તેમને મુખયક્ષ છ મુખવાળે, સફેદ વર્ણને, મરના વાહનવાળો છે. તેના બાર હાથમાં ચક્ર, બાણ, ખડગ, ફળ, પાશ, માળા, અભયમુદ્રા, અંકુશ, ઢાલ, ધનુષ, ચક્ર અને નેળી ધારણ કરે છે.
ષણમુખયણ
વિદિતાયક્ષિણી
Page #552
--------------------------------------------------------------------------
________________
४००
शानप्रकाशदीपाव-उत्तरार्ध
विदिता (विजया) यक्षिणी
पद्मस्थां विदितां नीलां13 बाणपाशनागपतुः ॥ २७ ॥ તેમની વિદિતા યક્ષિણ કમળ પર બેઠેલી, લીલા વર્ણની, ચારે હાથોમાં બાણ, પાશ, નાગ અને ધનુષ વાળી છે. १४ अनंतनाथजिन__ अनंत हेम श्येनाङ्क स्वातिनक्षत्रसंभवम् ।
ચૌદમા અનંતનાથ જિન સેનાવ છે, સ્પેન–બાજ પક્ષી તેનું લાંછન છે, જન્મ નક્ષત્ર સ્વાતિ ને તુલા રાશિ છે.
AFRah
अनंतनाथ
मातालयदा रमाका
अकुशावपि धर्म'પાતાલયક્ષ
અકરાયક્ષિણી १३वहिताना १ निर्वाणकलिकामा तासना पानी यो छ, जयारे-देवतामतिप्रकरणमा पात यो छे.
Page #553
--------------------------------------------------------------------------
________________
અદશાઇ ૨-જિનપૂર્તિ-વાંછનાફિ-શક્ષિકા
૪૧
पातालयक्ष
vr૪૧૪ ત્રિભુવં જે નજરઅં વવવ ૨૮ છે.
પરાક્ષટન પ્રસ્થાસિતમ! તેમને પાતાલયક્ષ ત્રણ મુખવાળે, લાલ વર્ણનો, મઘરના વાહનવાળે, તેના છે હાથમાં કમળ, ખડગ પાશ-માળા ઢાલ અને નકુલ ધારણ કરેલ છે. અંકુશદેવી કમળ પર બેઠેલી વેત વર્ણન છે. अकुशा यक्षिणी
રવાપાશશાં જૈિવ ટતાં પ્રર્વિતા છે૨૨ તેમની અંકુશા યક્ષિણી કમળ પર બેઠેલી, સફેદ વર્ણની, ચાર હાથમાં ખડગ, પાશ, અંકુશ અને ઢાલ ધારણ કરેલ છે.
રિયા, રાવ
કંપીયન જેવી કિન્નરયક્ષ
કંદર્ય યક્ષિણું ૧૪ષાધિરાજસાહમાં પાતાલયક્ષને ત્રણ મુખ અને ત્રણ ત્રણ નેત્રવાળો કહ્યો છે; વળી, તેને કમળનું આસન કહ્યું છે.
Page #554
--------------------------------------------------------------------------
________________
૪૦૨
१५ धर्मनाथजिन –
ज्ञानप्रकाशदीपार्णव- उत्तरार्ध
rain धम्म हेमं च पुष्यजात प्रकीर्तितम् ।
પંદરમાં ધનાથજી પ્રભુને વન લાંચ્છન છે, સાનાવર્ણી છે, જન્મ નક્ષત્ર પુષ્ય ને કર્ક રાશિ છે.
किन्नरयक्ष
किन्नर त्रिमुखं रक्तं कूर्मस्थं फळगदाभयम् ॥ ३० ॥ अक्षपद्मनकुळ च कंदर्या चाय कथ्यते ।
તેમના કિન્નર યક્ષ ત્રણ મુખવાળા, લાલ વર્ણના, કાચબા પર બેઠેલેા, છ હાથમાં ફળ, ગદા, અભય-માળા, કમળ અને નાળીયા ધારણુ કરેલા છે. હવે કર્યાનુ સ્વરૂપ કરું છું.
कंदर्या ( पन्नगा ) यक्षिणी
गौरां मत्स्यस्थां कंदर्या पद्मांकुश पद्माभयाम् ॥ ३१ ॥
ગુરુમા
शांतीनाथ मृग हेमवती
यक्ष : श्याम.
Figa
निर्वाणी गर નિર્દેણી મક્ષિણી
Page #555
--------------------------------------------------------------------------
________________
अध्याय २३ - जिन मूर्ति-वर्ण छिनादि-यक्षय क्षिणीस्वरूप
તેમની કંદર્યા ( પન્નગા ) યક્ષિણી ગોરવ ની, માછલીના વાહનવાળી છે. તેના ચાર હાથમાં કમળ, અંકુશ ક્રમળ અને અક્ષય ધારણ કરેલા છે.
१६ शांतिनाथ जिन --
शान्तिनाथ हेमवर्ण मृगांकभरणीसम्भवम् ।
સેાળમા શાન્તિનાથજી સેાનાવર્ણી છે. તેમને હુરનું લાંછન છે, જન્મ નક્ષત્ર ભરણી ને મેષ રાશિ છે.
गरुड यक्ष---
गरुडयक्ष १५ वराहस्थं दंष्ट्रिमुख श्यामवर्णम् ॥ ३२ ॥ फलपत्राक्ष नकुल चतुर्हस्तं प्रकीर्तितम् ।
हेमरर्ण
श्यामवर्ण
बलादेवी गौरवर्ण
ગ ધ યક્ષ
ભાલાદેવી યક્ષિણી
१५ विषष्टि शलाका पुरुष चरित्रमां ग३ यक्षने साथीनी सवारी देखी छे.
४०३
Page #556
--------------------------------------------------------------------------
________________
૪૦૪
શાનદારીપાવ-રાઈ
- તેમને ગરુડયક્ષ વરાહના મુખવાળો અને વરાહની સવારીવાળે શ્યામવર્ણન છે. તેની ચાર ભુજાઓમાં ફળ, કમળ, માળા અને નેળીયે ધારણ કરેલા છે. નિr f–
पद्मासनस्थां निर्वाणी गौरां पुस्तकोत्पलाम् ॥ ३३॥
पद्मकमंडलु धत्ते कुंथुनाथमतः शृणु । તેમની નિર્વાણ યક્ષિણી કમળપર બેઠેલી છે. ગૌરવર્ણની, ચાર હાથમાં પુસ્તક, કમળ, કમળ અને કમંડળ ધારણ કરેલા છે. હવે કુંથુનાથનું સાંભળો. १७ कुंथुनाथ जिन
ગાં કૃત્તિનાd મા જુના રે ! સત્તરમા કુંથુનાથ જિન સોનાવણું, બકરાના લાંછનવાળા છે. તેમનું જન્મ નક્ષત્ર કૃત્તિકા ને વૃષ રાશિ છે. ધર્વ
श्यामं गांधर्व हंसस्थं वरपाशांकुशफलम् । તેમને ગંધર્વ યક્ષ હંસ પર બેઠેલો છે, શ્યામવર્ણને છે. તેના ચાર હાથમાં વરદ મુદ્રા, પાશ, અંકુશ અને ફળ ધારણ કરેલા છે. बाला (अच्युता) यक्षिणी
गौरां बालां मयूरस्थां फलशूलपा भुषुण्डिम् ॥ ३५ ॥ તેમની બાલા (અષ્ણુતા) યક્ષિણ ગૌરવર્ણની, મેરપર બેઠેલી છે. તેના ચાર હાથમાં ફળ, શુલ (ત્રિશૂલ) કમલ અને ભુવુંઢિ (લેઢાના ખીલા જડેલ દંડ) ધારણ કરેલ છે. १८ अरनाथ जिन
अरं च नंद्यावर्तकं हेमाम रेवती तथा । અઢારમા અરનાથ પ્રભુ સેનાવણું છે. તેમને નંદ્યાવર્તનું લાંછન છે, જન્મ નક્ષત્ર રેવતી અને મીન રાશિ છે.
૧૬ આવા કિનારમાં નિવણને સુવર્ણ વણ કહ્યો છે. ૧૭ બાર નિવાર અને રાજ ક્ષામાં બાલાદેવીને પીતવર્ણ કહ્યો છે.
Page #557
--------------------------------------------------------------------------
________________
यद्रयक्ष
अध्याय २३ जिनमृर्ति वर्ण लांछनादि-यक्षयक्षिणीस्वरूप
शंखस्थ श्याम क्षेद्र षण्मुखं त्रिनेत्रोद्भवम् ॥ ३६ ॥
फलवाण खड्गमुद्गर पाशाभयं दक्षिणगम् । अक्षांश शूलचर्म - धनकुलं धारयेत् ॥ ३७ ॥
તેમના યક્ષેદ્રયક્ષ શ્યામ વણ ના, છ મુખવાળા, ત્રણ ત્રણ નેત્રવાળા, શંખ પર में। छे. तेनी मार लुलोमा इन मायु, भडग, भुहगर, पाश, मलय मला १८ હાથમાં છે અને માળા, અંકુશ, ત્રિશુલ, ઢાલ, ધનુષ્ય અને નાળીયેા ડાબા હાથમાં ધારણુ કરેલા છે.
ચક્ષુદ્ર યજ્ઞ
चारिणीयक्षिणी
३८ अरनाथ संधायत म
૪૦૫
ध्यातंगीयारीमा ધારિણી યક્ષિણી
पद्मस्थां श्यामधारिणीं फलपद्माक्ष पाशकाम् |
१८५क्षेद्रनु, वाहन-मं'त्राधिराज कल्पभां वृषवाहन तं देवतामूनप्रकरणमा शेषनामनुं वाहन छे. ૧૯ધારિણીના ડાબા હાથમાં પાશને મધ્યે પ્રવચન સારોદ્ધાર, ત્રિષ્ટિ અને માચાર દિનકરમાં પદ્મ કહ્યું છે,
13
Page #558
--------------------------------------------------------------------------
________________
૪૬
શાહીદ-૩ તેમની ધારિણી યક્ષિણી શ્યામ વર્ણની, કમળ પર બેઠેલી છે. તેના ચાર હાથમાં ફળ, કમળ, માળા અને ધારણ કરેલા છે. १९ मल्लिनाथजिन-~
ની મ િવરામથિની જાત શનિ ! ૨૮ છે. ઓગણીશમા મહિલનાથજી જિનને નીલ વર્ણ છે, કળશનું લાંછન છે, જન્મ નક્ષત્ર અશ્વિની છે, મેષ રાશિ છે. कुबेरयक्ष
कुपरमिंद्रायुधाम ताक्ष्य चतुर्मुख गजासनम् ।
वरदपरशुशूलाभयानमुद्गरशक्तिफलम् ॥ ३९ ॥ . તેમને બેરયલ (પચરંગી) ઈદ્રિ ઘનુષ્યના જેવા વણને છે, ગરૂડના જેવા ચાર મુખવાળે છે, હાથીનું વાહન છે. તેના આઠ હાથમાં વદ ફરશી, ત્રિશુલ, અભયમાળામુદાર, શક્તિ ને ફળ ધારણ કરેલા છે.
દે
છે
:
હા
,
रोरया र्यातमी, शामको વટવા યક્ષિણે
કુબેર યક્ષ
Page #559
--------------------------------------------------------------------------
________________
अध्याय २३ - जिनमूर्ति-वर्ण लांछनादि-यक्ष यक्षिणी स्वरूप
परोया यक्षिणी
arci sarai पद्मासनां वरदाक्षशक्तिफलाम् ।
તેમની વૈરાય્યા ક્ષિણી શ્યામ વર્ણની કમળ પર બેઠેલી છે. તેના ચાર હાથે માં વરદ મુદ્રા-માળા, શક્તિ અને ફળ ધારણ કરેલા છે.
२० मुनिसुव्रत जिन---
सुनिसुव्रत कृष्णवर्ण कुर्मा श्रुतिजातकम् ॥ ४० ॥
વીશા મુનિસુવ્રત સ્વામી શ્યામ વર્ણના, કાચબાના લનવાળા ને તેમનું જન્મ નક્ષત્ર શ્રવણ છે અને મકર રાશિ છે.
वरुणयक्ष-
चतुदरुणाख्यं त्रिनेत्रं सितं वृषस्थम् फल गदाषाणशक्तिपरशुषतुः पद्मनकुलम् ॥ ४१ ॥
वरुणयक्ष
३ष्य पक्ष
૪.૭
मुनिसुवृत धूम म
नादता. गौरवर्ण. નદત્તા યક્ષિણી
Page #560
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाशदीपा - उत्तरार्ध
તેમને વરુણયક્ષ ચાર મુખવાળા, ત્રણ ત્રણ નેત્રવાળા, સફેદર॰ વર્ણનો, પોઠીયા પર બેઠેલે, આઠ ાથના, ફળ~ગદા, બાણુ ને શક્તિ-ક્રશી, ધનુષ્ય, કમળ૧ ને નોળીયા ધારણ કરેલા છે.
૪૦૮
नरदत्ता यक्षिणी-
नरदत्तां गौरवर्णा भद्रासनां चतुर्भुजाम् । वरदाक्षथूलफलां विंशतिजिनयक्षिणीम् ॥ ४२ ॥
તેમની નરદ્વત્તા યક્ષિણી ગૌરવ ની,૨૨ ભદ્રાસન પર બેઠેલી, ચાર ભુજાવાળી વરદ મુદ્રા, માળાં અને ત્રિશૂલ ને ફળ ધારણ કરેલા છે તેવી વીશમા જનની ક્ષણી જાણવી.
भृकुटियक्ष रेमवर्क.
२१ નેમિનાથૅ. નીભ તવો.
ભૃકુટિ યક્ષ
.
શ્વેતેબ.
ગાંધારી યક્ષિણી
૨૦૧રુક્ષને શ્યામ વધુ પ્રવચન સારારંભ કર્યો છે. ૨વષ્ણુને ક્રમાને જ્વલે માળા ત્રિષ્ટિમાં કહે છે.
૨૨ નરદત્તાને સુત્ર વણું પ્રવચન સારાધાર અને દિનકરમાં કહ્યો છે.
Page #561
--------------------------------------------------------------------------
________________
अध्याय-२३-जिनमूर्ति-वर्ण लांछनादि-यक्षयक्षिणीस्वरूप
४०८
२१ नमिनाथ जिन
नीलोत्पलाई पीतं च नमिजिनमश्विनीन । એકવીશમા નમિનાથ પીળા (સુવર્ણ વર્ણન) નીલ કમળના લાંછનવાળા, તેમનું જન્મ નક્ષત્ર અશ્વિની અને મેષ રાશિ છે. भृकुटि यक्ष
वृषभस्थ हेमवर्ण चतुर्मुख भृकुटि त्रिनेत्रकम् ॥ ४३ ॥
फलशक्तिमुद्गराभयाक्ष बज्रपरशु नकुलकम् । તેમને ભૂકુટિ યક્ષ સુનાવણે નદી પર બેઠેલે, ચાર મુખને ને ત્રણ ત્રણું નેત્ર વાળ, તેના આઠ હાથમાં ફળ, શનિ, મુગર, અભય-માળા, વજ, ફરશી અને નોળીયા ધારણ કરેલો છે. गांधारी यक्षिणी--
गांधारों सितां हंसस्थां वरदखड्ग घटफलाम् ॥ ४४ ॥
tar
२२. LK ) राहा. स्यामसानमनापी आबकासी का ગોમેધ યક્ષ
અંબિકા યક્ષિણી
Page #562
--------------------------------------------------------------------------
________________
હાજરાહીપાળા-સર્ષ
તેમની ગાંધારી યક્ષિણી સફેદ વર્ણની, હંસપર બેઠેલી, ચાર હાથમાં વરદ મુદ્રા, ખડગ, કળશ અને હાલ ધારણ કરેલી છે. २२ नेमिनाथ जिन
शंखांक कृष्णाभ नेमि चित्रा च जन्मऋक्षजम् । બાવીશમા નેમિનાથ પ્રભુ શ્યામવર્ણના, શંખના લાંછનવાળા છે. તેમનું જન્મ નક્ષત્ર ચિત્રા અને કન્યા રાશિ છે. મેષ –
गोमेधं त्रिमुख कृष्ण पुरुषस्थं च षड्भुज ॥ ४५ ॥
मातुलिंग परशुचक्र शक्ति शूल नकुलकम् । તેમને ગમેધ યક્ષ ત્રણ મુખને, શ્યામવર્ણનો, પુરુષ પર બેઠેલે, છ ભુજાવાળે બીજેરૂ, ફરશી ને ચક-શક્તિ ત્રિશૂલ અને નેળીયો ધારણ કરેલ છે. अंबिका यक्षिणी
कुष्मांडी च हेमवर्णा सिंहस्थां च चतुर्भुजाम् ॥ ४६ ।।
२४आम्लुम्बी नागपाशांकुश पुत्रं धृताम्बिकाम् । * તેમની યક્ષિણી અંબિકા કુષ્માંડી સેનાવણું, સિંહ પર બેઠેલી, ચાર ભુજાવાળી, આઝલંબી, નાગપાશ, અંકુશ અને ખેાળામાં પુત્રને ધારણ કરનારી એવી અંબિકા દેવી જાણવી. २३ पार्श्वनाथ जिन
૪ નાં જન્મવિશારદ મા ૪૭ | - ૨૩ ગાંધારીના ડાબા હાથમાં નિરાત્રિમાં બીજોર ફળ અને કુંત એ અશુદ્ધિથી થયેલ જણાય છે પરંતુ જ જોઈએ. જેવા જ ઘvor અને અંજામ થોપમાં ઢાલ કહી છે તે બરાબર છે. ત્રિષષ્ટિમાં અને હાથમાં બીજરૂ ફળ કહેલ છે. આચાર દિનકરમાં ભાલું કહ્યું છે પરંતુ ડાબા હાથમાં કળશ અને ઢાલ બરાબર છે તરવાર સામે ઢાલ હેય તે
છે. ૨૪ અંબિકાને આમ્રકુંબીના બદલે બીજેરાનું નિર્વાણું કલિકામાં કહ્યું છે. મંત્રાધિરાજ કલ્પમાં ડાબા હાથમાં ફળ અને અંકુશ કહ્યું છે. પ્રવચન સારોદ્ધાર, ત્રિષષ્ટિ, આચાર દિનકર અને મંત્રાધિરાજમાં જમણા હાથમાં આઝલું બીજ કહી છે.
Page #563
--------------------------------------------------------------------------
________________
ચાર રરૂ-જિનg-afછાદિ-જાળિીક
૪૧૧
-
-
-
-
-
-
વીશમા પાર્શ્વનાથ જિનને સર્ષનું લાંછન છે અને શરીરને લીલે વર્ણ છે. તેમનું જન્મ નક્ષત્ર વિશાખા અને તુલા રાશિ છે. પાર્શ્વચક્ષ
गजमुख पार्श्वश्यामं कूर्म स्थं च चतुर्भुजम् ।
फल२५सर्प फणि नकुलं फणामटित शिरसम् ॥४८॥ તેમનો પાWયા હાથીના મુખવાળ, શ્યામવર્ણ, કાચબાના વાહનવાળે, ચાર ભુજામાં ફળ, સર્પ અને નાળીયે ધારણ કરેલ છે. તે માથા પર ફણીથી શોભતે છે. पद्मावती यक्षिणी
पयां सुवर्णा कुकुरुस्थां पद्मपाशांकुशफलाम् । તેમની પદ્માવતી યક્ષિણી સોનાવણી છે, કર્કટ સપના વાહનવાળી, તેના ચાર હાથમાં કમળ, પાશ, અંકુશ અને ફળ ધારણ કરેલ છે.
पघयक्ष श्यामपानी पमानती हमटामों પાયક્ષ
પદ્માવતી યક્ષિણી ૨૫ આચાર દિનકરમાં સપને સ્થાને ગદા કહી છે.
Page #564
--------------------------------------------------------------------------
________________
૪૬૨
જનાવરણી
-ઉત્તરાઈ
२४ महावीर-वर्षमान जिन--
सिंहांक वीर सौवर्ण जन्ममुत्तरा फाल्गुनीवा ॥ ४९ !! ચાવીશમાં મહાવીર-વર્ધમાન જિનને સિંહનું લાંછન છે. તેમનું શરીર સેનાવણું છે, જન્મ નક્ષત્ર ઉત્તરા ફાગુની અને કન્યા રાશિ છે. માતં યક્ષ--
कृष्णं गजस्थ मानगं द्विभुज नकुल फलम् । તેમને માતંગ યક્ષ શ્યામવર્ણન, હાથીની સવારી વાળે, બે હાથમાં નળી ને ફળ ધારણ કરે છે. सिद्धायिका यक्षिणी--
सिद्धायिका हरिद्वर्णा सिंहस्थां च चतुर्भुजाम् ॥ ५० ॥
-
*
સ:
ન ' માતંગ યક્ષ
સિદ્ધાયિકા યક્ષિણી ૨૩ સિદ્ધાયિકા દેવાના ડાબા હાથમાં વીણા ને ફળને બદલે આચાર દિનકરમાં પાશ અને કમળ કહાં છે.
Page #565
--------------------------------------------------------------------------
________________
अध्याय-२३-जिनमति-वर्ण लांछनादि-यक्षयक्षिणीस्वरूप
४१३
पुस्तकाभयवीणां च फलं तु चतुस्तके ।
जिन-यक्ष-यक्षिणीनां वर्णादीन् कथितान् मया ॥ ५१ ॥ તેમની શાસન દેવી સિદ્ધાયિકા ઘક્ષિણી લીલા વર્ણની, સિંહપર બેઠેલી, ચાર ભુજાવાળી, પુસ્તક, અભય, વીણા અને ફળને ધારણ કરેલી છે.
આ પ્રમાણે ચોવીશ જિન તીર્થકર દેવ અને તેમના ચોવીસ યક્ષ યક્ષિણીઓના ઘણું વાહન આયુધાદિ સ્વરૂપ મેં કહ્યાં છે. ॥ इति जिनतीर्थ कर-वर्ण-लांछन-यक्ष-रभिणो-वर्णधाहन-आयुधादि मेद ॥
॥ अथ पोटश विद्यादेवी स्वरूपम् ॥ प्रथमा रोरिणी ज्ञेया मज्ञप्तिर्वज्रशंखला । वजांकुशी समाख्याता चक्रेश्वरी तथैव हि ।। ५२ ।। नरत्ताच काली च महाकाली च गौरिका । गांधारी च महाज्वाला विज्ञातव्या च मानवी ।। ५३ ।।
थोशनधादेवी
RE
હિણી ૧
પ્રાપ્તિ ૨
Page #566
--------------------------------------------------------------------------
________________
शानप्रकाशदीपार्णध-उत्तरार्ध
वैरोटयाच्छुतिका चैव मानसी महामानसी ।
इमे घोडश खंख्यायां विद्यादेव्यः शुभप्रदाः ॥ ५४॥ સેળ વિદ્યાદેવીએ--૧ રોહિણી, ૨ પ્રજ્ઞપ્તિ, ૩ વજશૃંખલા, ૪ વાંકુશી, ૫ ચક્રેશ્વરી, ૬ નર૪ત્તા, ૭ કાલી, ૮ મહાકાલી, ૯ ગૌરી, ૧૦ ગાંધારી, ૧૧ મહાજવાલા, ૧૨ માનવી, ૧૩ વરેટયા, ૧૪ અસ્કૃતિકા, ૧૫ માનસી, ૧૬ મહામાનસી. એમ સેળ વિદ્યા દેવીઓના નામ જાણવા. જિનશાસનની આ એળે દેવીએ શુભ ફળને આપનારી જાણવી. ૨ ફેરિળી આવક
रोहिणी श्वेतवर्णा च सुरभिरूढा चतुर्भुजा ।
अक्षसूत्रबाणधनुःश खेश्चैव समन्विता ।। ५५ ।। હિણી દેવી સફેદ વર્ણની, ગાય ઉપર બેઠેલી, ચાર ભુજાવાળી, માળા, બાણ, ધનુષ અને શંખ ધારણ કરેલી છે.
-15
-
-
-
-
-
=
-
-
-
વશંખલા ૩
૧જકુશી ૪
Page #567
--------------------------------------------------------------------------
________________
કથા ૨૩ નિર્વેિ જ ઍનારિ-ચાક્ષનીews
"
२ प्राप्ति स्वरूप
मज्ञप्तिः वेत्ता मयूरस्था वरदशक्तिशक्तिफला । બીજી પ્રાપ્તિ દેવી સફેદ રણની મયુરપર બેઠેલી, ચાર હાથમાં વરહ, શકિત, શકિત અને ફળ (ઢાલ) ને ધારણ કરેલા છે." ३ वशंखला सारूप
बनशंखला शंखामा पद्मस्था च चतुर्भुजा ॥५६॥
वरदसूखलायुक्ता शृंखलापमस युता । - ત્રીજી વ ખલા દેવીને વર્ણ શંખના જે છે, કમળ પર બેઠેલી છે, તેના ચાર હાથમાં વરદ, સાંકળ, સાંકળ અને કમલ ધારણ કરેલા છે.
पषदता
=
=
અપ્રતિચકા (ચક્રેશ્વરી) ૫
પુરુષકત્તા ૬ ૨૪ આચાર દિનકરમાં બે હાથની પ્રાપ્તિને શકિત ને કમળ કહ્યાં છે. મંત્રાધિરાજ કપમાં ત્રિશૂળ, દંડ, અભય અને બજેરૂ ધારણ કરેલી રાતા વર્ણની કહી છે. - ૨૫ વજાશંખલાનું સ્વરૂપ આચાર બિકરમાં સુવર્ણ વણની, બે ભુજાવાળી, ગદા અને સાંકળને ધારણ કરનારી કહી છે.
Page #568
--------------------------------------------------------------------------
________________
પાનકારીખif-ત્તરાઈ
४ वज्रांकुशी स्वरूप
वज्रांकुशी सुवर्णाभा गजारूढा चतुर्भुजा ॥५७ ।।
वरदवांकुशैश्च मानुलिंगेन भूषिता । ચથી વજાંકુશી દેવી સોનાવર્ણની, હાથીની સવારીવાળી, ચાર ભુજમાં વરદ, વજ, અંકુશ અને બીજેરૂ ધારણ કરેલ છે.* ५ अप्रतिचका स्वरूप ... अप्रतिचक्रा तडिद्वर्णा ताक्ष्यस्था चतुश्चक्रा ॥ ५८ ॥
પાંચમી અપ્રતિચક્રો વીજળીના જેવી કાન્તિવાળી, ગરુડપર બેઠેલી, ચાર ભુજામાં ચક્રો ધારણ કરેલી છે. ૨૭
मशकालीन
A - વિ . ( કાલી છે
મહાકાલી ૮ ૨૬ વન્દ્ર કુશીનું સ્વરૂપ આચાર દિનકરમાં તલવાર, વજ, ઢલ અને ભાલું ધારણ કરવાનું કહ્યું છે, મંત્રવિરાજ કલ્પમાં ફળ, માળા, અંકુશ અને શલને ધારણ કરવાનું કહ્યું છે.
ર૭ અતિચક્રાને મંત્રાધિરાજમાં ભિન્નભિન્ન વર્ણવાળી, નરવાલન કરનારી અને ચાર હાથમાં ચક્ર ધારણ કરનારી કહી છે.
Page #569
--------------------------------------------------------------------------
________________
अध्याय २३ - जिनमूर्ति-वर्ण लांछनादि-यक्ष यक्षिणी स्वरूप
६ पुरुषदत्ता स्वरूप
पुरुषत्ता सौर्णा महिषीरूदा शेोभिता । वरदासिखेटफला चतुर्हस्तसुशोभिता ॥ ५९ ॥
છઠ્ઠી પુરુષદત્તા દૈવી સાનાવી, ભેંસના પર બેઠેલી, ચાર ભુજાવાળી, વરદ, મુક્ત, તલવાર, ઢાલ અને ફળ ધારણ કરેલી છે.૨૮
७ काली स्वरूप
૪૧૭
काली कृष्णा च पद्मस्था सूत्रगदावज्राभया ।
સાતમી કાલી દેવી શ્યામ વર્ગુની, કમળ પર બેઠેલી, ચાર હાથમાં માળા, ગઠ્ઠા, વજ્ર અને અભય ધારણ કરેલ છે.૨૯
મૈ
WW
×a
गांधारी
ગાંધારી ૧.
મોરી
૨૮ પુરુષદત્તાને આચાર દિનકરમાં તલવાર, ઢાલ અને બે હાથવાળી કહી છે. મંત્રાધિરાજ કલ્પમાં લાલ કમળપર ખેડેલી કહી છે.
૨૯ કાલીનું સ્વરૂપ આધાર નિકરમાં બે હાથનું ગદ્દા અને વસ્તુ કહ્યું છે. મંત્રાધિરાજ કપમાં ચાર હાથનું સ્વરૂપ તથા ત્રિશૂલ, માળા, વરદાન અને મુદ્દાર ધારણૢ કરનારી કહી છે.
Page #570
--------------------------------------------------------------------------
________________
૪૧૮
પાનકારાઈ - 1
८ महाकाली स्वरूप
महाकाली तमालपर्णा पुरुषासने संस्थिता ॥ ६० ॥
अक्षसूत्र' तथा वजं घंटामयसमन्विता ।। આઠમી મહાકાલી તમાલ પત્રના વર્ણવાળી, પુરુષના વાહનવાળી, ચાર હાથોમાં માળા, વજ, ઘંટા અને અભયને ધારણ કરનારી છે.૩૦ ९ गौरी स्वरूप
गौरी सौवर्णा गोधास्था वरमुसलेोत्पलाक्षा ।। ६१ ॥ ३१
मराज्याला
-
-
- -
-
-
-
-
-
મહાજવાલા ૧૧
માનવી ૧૨ ૩૦ મહાકાલીને આચાર દિનકરમાં સફેદ વર્ણની, માળા, ફળ, વજ અને ધંટાને ધારણ કરનારી કહી છે. શોભન જિન ચતુર્વિશતિકામાં વજ, ફળ, માળા અને ઘંટાને ધારણ કરનારી કહી છે અને મંત્રાધિરાજ કલ્પમાં મોરના કંઠના જેવા વર્ણવાળી અને કમળ, માળા, અને ઘટિકાને ધારણ કરનારી કહી છે.
૩૧ ગૌરીનું સ્વરૂપ આચાર દિનકરમાં સફેદ વર્ણનું અને કમળને ધારણ કરનાર કહ્યું છે. મંત્રાધિરાજમાં વાહન નંદીઠી અને મુશળને ઠેકાણે દંડનું આયુધ કહ્યું છે.
Page #571
--------------------------------------------------------------------------
________________
ગાર રરૂ-જિનપૂર્તિ-વઢાંકનાર-શક્ષિત
૪૧૯
નવમી ગૌરી દેવી સેના જેવા વર્ણની, ઘોની સવારીવાળી, વરદ, મુસલ, કમળ અને માળાને ધારણ કરનારી છે. १० गांधारी स्वरूप
गांधारी नीला पद्मस्था वरमुसलामयावजा । ३२ દશમી ગાંધારી દેવી લીલા વણની, કમળ પર બેઠેલી, વરદ, મુસલ, અભય અને વજને ધારણ કરનારી છે. ११ सर्वास्त्रा महाज्वाला स्वरूप
ज्वाला श्वेता वराहस्थाऽ संख्यशस्त्रैः समन्विता ।। ६२ ॥ ३३
/
વિરાટયા ૧૩
અછુતા ૧૪ ૩૨ ગાંધારીનું સ્વરૂપ આચાર દિનકરમાં યામ વર્ણ અને મુસલને વજ ધારણ કરવાનું કહ્યું છે. મંત્રાધિરાજમાં ત્રિશૂલ, દંડ, અભય અને વરદના આયુધો કહ્યાં છે.
૩૩ મહાવાલાને સવઆ મહાવાલા પણ કહી છે. તેનું સ્વરૂપ આચાર દિનકરમાં બિલાડીનું વાહન અને બે હાથોમાં જવાળા ધારણ કરવાનું કહ્યું છે. શોભન જિન સ્તુતિ ચતુર્વિશતિકામાં ગ્રાસનું વાહન કહ્યું છે. મંત્રાધિરાજ કલ્પમાં હંસનું વાહન કહ્યું છે અને ચારે હાથમાં સર્ષ ધારણ કરવાનું કહ્યું છે.
Page #572
--------------------------------------------------------------------------
________________
નારાથીf-3RTઈ
અગિયારમી મહાજવાલા સફેદ વર્ણની, વરાહના વાહનવાળી અને અસંખ્ય શને ધારણ કરનારી જાણવી. १२ मानवी स्वरूप
માનવી જ ચા સારાણા | ૨૪ બારમી માનવી શ્યામવર્ણની, કમળપર બેઠેલી, ચાર હાથમાં વરદ, પાશ, વૃક્ષને માળા ધારણ કરેલી છે. १३ वैरोटया स्वरूप
वैरोटया श्यामवर्णा अजगरापने संस्थिता ॥ ६३ ॥ खड्गसर्पा हि सर्पखेटका चतुई स्ता सुशोभिता।
આ મe NFR.
માનસીદેવી ૧૫
મહામાનસીદેવી ૧૬ ૩૪ માનવીનું સ્વરૂપ આયાર દિનકરમાં નીલવર્ણની અને નીલ કમળના આસનવાળી અને વૃક્ષ યુક્ત હાથવાળી કહી છે.
Page #573
--------------------------------------------------------------------------
________________
ર૩-નિપૂર્તિ- દઇનારિ-પક્ષિઘv
૪૨૧
તેરમી વેટિયા શ્યામવર્ણની અજગરની સવારી કરનારી ચાર ભુજામાં ખડગ, સર્ષ, સર્ષ અને હાલ ધારણ કરેલ છે. ૫ १४ अच्छुता स्वरूप
अच्छुता च तडिद्वर्णा तुरगवाइने स्थिता ।। ६४ ॥
खडग बाण धनुः खेट चतुर्हस्ते सुशोभितम् । ચૌદમી અછુતા વીજળીના જેવી કાન્તિવાળી ઘોડા પર બેસનારી ચાર ભુજામાં ખડગ, બાણ, ધનુષ્ય અને ઢાલ ધારણ કરેલ છે. १५ मानसी देवो स्वरूप
मानसो श्वेता हंसस्था वरदवज्रवज्राक्षा ॥६५॥३१ પંદરમી માનસી દેવી સફેદ વર્ણની, હંસ ઉપર બેઠેલી, ચાર હાથમાં વરદ, વજ, વજ ને માળા ધારણ કરનારી છે. १६ महामानसी देवी स्वरूप
महामानसी श्वेतवर्णा सिंहस्योपरि संस्थिता ।
वरदासिखेटकुण्डी चतुई से सुशोभिता ।। ६६ ॥ સેળમી મહામાનસી સફેદ વર્ણની, સિંહની સવારી કરનારી, તેની ચાર ભુજામાં વર, તલવાર, ઢાલ અને કમંડળ ધારણ કરેલી છે.૩૭
! ફરિત વેરા રિવી હyuf .. દતિ વિશ્વમાં નારાજે વારંવાણાં ઉત્તરોત્તર વાંછમ-ક્ષણિort વિશારેfધવારે નિતts કથાઃ ૨૩ w
ઇતિશ્રી વિશ્વકર્મા પ્રણીત જ્ઞાન પ્રકાશ દીપાર્ણવ વાસ્તુવિદ્યા મધ્યે જિન તીર્થકર વર્ણ લાંછનાદિ યક્ષ યક્ષિણી ડિશ વિદ્યાદેવી વર્ણ વાહન આયુધાધિ સ્વરૂપાધિકાર પર શિ૯૫ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ રચેલી શિલ્પપ્રભા નામની ભાષા ટીકાને ત્રેવીશમે અધ્યાય (૨)
૩૫ રેટયાનું સ્વરૂપ આચાર દિકરમાં ગૌરવની અને સિંહનું વાહન કર્યું છે. જમણ હાથમાં તરવાર ને બીજો હાથ ઉંચે રાખો. ડાબા હાથમાં લઈ અને વરદાન આપ કરવાનું કહ્યું છે. મંત્રાવરાજ કહ૫માં ગરુડની સવારી કહી છે.
૩૬ માનસીનું સ્વરૂપ આચાર દિનકરમાં સુવર્ણના વર્ણવાળી, વજી અને વરદ યુક્ત હાથવાળી કહી છે. મંત્રાધિરાજ કપમાં શૂલ અને માતા ધારણ કરવાનું કહે છે. '
૭૭ મહામાનસીનું સ્વરૂપ આચાર દિનકરમાં મમરને વાહનવાળી, ખડગ ને વરદ યુક્ત બે હાથવાળી કહી છે. મંત્રાધિરાજ કપમાં હરણનું વાહન કર્યું છે.
Page #574
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाशदीपार्णवे
उत्तरार्धः जैन दश दिक्पाल-नवग्रह-प्रतिहारादि-देवदेवी स्वरूप
શિલિતો થાયઃ II ૨૪ || दश दिक्पालादिस्वरूपा
गजारूढः सहस्राक्षः इन्द्रो वै पूर्व स्मिन् स्थितः।
वरवनांशकुंडी करेषत्ते च स्वर्णमाः ॥१॥ પૂર્વદિશાના અધિપતિ હજાર આંખેવાળા ઇદ્ર ઐરાવત હાથી પર બેઠેલા છે તેના ચાર હાથમાં વરદ, વજ, અંકુશ અને કુંડી (કમંડળ) ધારણ કરેલા એવા સોનાવણુંના તે દિગ્યાલ જાણવા. વિન –
જાનિ કેવા કુશનઃ |
ર રિહંતી મુળા મુંદડું | ૨ // અગ્નિકેશુના જવાળા જેવા વર્ણના અનિદેવ ઘેટાની સવારીવાળા છે. તેના ચાર હાથમાં વરદ મુદ્રા, શક્તિ, કમળ અને કમંડળ ધારણ કરેલા છે. ચમ –
यमश्च महिषारूढः कृष्णांगो दक्षिणाधीशः ।
लेखिनों पुस्तक धत्ते कुक्कुट दंडमेव च ॥ ३ ॥ ૧. જૈન દર્શનના પ્રાસા થાપત્યનાં ઘણા ચળે દિપાલ અને નવગ્રહદિ સ્વરૂપે ચાર હાથના જોવામાં આવે છે પરંતુ જનના અન્ય ગ્રંથમાં મંત્રવિધિમાં એક હાથમાં એકેક આયુધ તુતિરૂપે આપેલા છે. તે સ્થાપત્ય નિદર્શન રૂપે નથી પરંતુ નિવકલિકા અને આચાર દિનકર આદિ જૈન ગ્રંથમાં આયુધ વદિ ભિન્ન ભિન્ન મત જોવામાં આવે છે. નિર્વાણ કલિકામાં બે હાથના આયુધ દર્શાવેલ છે, જે સ્તુતિ રૂપે આપેલ છે. શિ૯૫ના જુના ગ્રંથમાં જેનર્જનના વક્ષયક્ષિણી, વિદ્યાદેવીએ દિપલ નવગ્રહ પ્રતિહારાદિના આયુધ વર્ણવાયનાદિ સ્થાપત્યની દષ્ટિએ ય આપેલા છે. જો કે સામાન્ય મતભેદ આયુધાદિભાં કશેક છે. ગમે તે એક મંચાધારે મૂર્તિ નિર્માણ કરવી.
Page #575
--------------------------------------------------------------------------
________________
અધ્યાય -નિ જા રિ-નવા-તિથિી
કરવું
દક્ષિણાધીક્ષ યમદેવ પાસાપર બેઠેલા શ્યામવર્ણન છે. તેના ચાર હાથમાં લેખિની, પુસ્તક, કુકુંટ, અને દંડ ધારણ કરેલા છે. નિતિ –
स्नत्याधीश नि तिः धूम्रवर्णः प्रेतवाहनः ।
खड्ग च खेटक हस्ते की च वैरिमस्तकम् ॥४॥ નૈઋત્ય કેણના અધિપતિ નિતિદેવ ધૂમ્રવર્ણના પ્રેતના આસનવાળા (અન્યમતે શ્વાન વાહનવાળા) તેના ચાર હાથમાં ખડગ ઢાલ કત્ર (કરવત) અને શત્રુનું મસ્તક છે. વહા
मकरारूढो मेघवर्णों वरुणः पश्चिमाधीशः ।
वर पाश च कमल बिझन् कमडलु करे ॥५॥ પશ્ચિમ દિશાના અધિપતિ વરૂણ દેવ મગરના વાહનવાળા, મેઘ જેવા વના, ચાર હાથમાં વરદ, પાશ, કમળ અને કમંડળ ધારણ કરેલા છે. –
वायुदेवो मृगारूढो हरिद्वर्णो वायुदिक्षतिः ।
वर ध्वज पताकां च दधद्धस्ते कमंडलुम् ॥ ६ ॥ વાયવ્ય કેણના અધિપતિ વાસુદેવ લીલાવર્ણન, મૃગની સવારીવાળા છે. તેના ચાર હાથમાં વરદ મુદ્રા અને ઉપલા બે હાથમાં ધ્વજા પતાકાઓ છે અને નીચલા હાથમાં કમંડળ ધારણ કરેલ છે. સુર–
धनदो गजारूढश्च धवल उत्तराधीशः।
गदा निधि द्विहस्ते च कमंडलु महोदरः ॥ ७ ॥ ૨ નિઋતિને બધાનનું વાહન પણ કહ્યું છે વળા નિઝતિના જુદા જુદા નામે પણ કહ્યા છે.
राक्षसेन्द्र तथा वक्ष्ये लोकपाल च नैर्ऋतिम्
માવાસં રક્ષfમfકુતિમ આ નિતિને રાક્ષસેંદ્ર-રાક્ષસોના રાજા અને લોકપાલ પણ કહે છે. તે મનુષ્ય પર બેઠેલા મેટી કાયાવાળા છે. નૈઋત્યકોણમાં કેટલેક વખત ક્ષેત્રપાલની પ્રતિમા પ્રાસાદ મંડેવરમાં નગ્ન રૂપે છે. રાજસ્થાન રાણકપુરના ધરણુવિહારમાં તે રીતે નગ્નરૂપે સિંદુર ચડાવેલ પૂજે છે.
Page #576
--------------------------------------------------------------------------
________________
૪૨૪ .
જાનબાશીf-કરાઈ
ઉત્તરદિશાના અધિપતિ કુબેર= ધનદ શ્વેતવર્ણના, (ઐરાવત હાથી પર બેઠેલા, ચાર હાથવાળા, જમણા નીચલા હાથમાં ગદા અને ઉપરના બેઉ હાથમાં ધન-નિધિની કથળી છે તેના ડાબા નીચલા હાથમાં કમંડળી છે. તેમનું મોટું પટ (યક્ષના જેવું) છે. :~
પાટિય કર્તઃ શાને ઘાત !
वरद च त्रिशूल च नागेन्द्र बीजपूरकम् ॥ ८॥ ઈશાન કેણના સ્વામી ઈશાનદેવ (શિ) સફેદ વર્ણના, નંદીપર બેઠેલા, ચાર હાથમાં વરદ ત્રિશુલ, સર્પ અને બીજોરુ (ફળ) ધારણ કરેલ છે.
पातालनागः3 पातालाधिपनागोऽय पद्मस्थश्चित्रवर्ण भाः। उरगद्वयं हस्ते च धने त्रिशूलं मालिक.म् ॥९॥
પાતાળ લોકના અધિપતિ નાગદેવ વિચિત્રવર્ણના કમળપર બેઠેલા છે. તેના ઉપલા બે હાથમાં બે સર્ષ છે અને નીચલા બે હાથમાં ત્રિશુળ અને માળા ધારણ કરેલા છે (કેટલેક સ્થળે
તેમનું શરીર કેડ નીચેથી કે સર્પકૃતિ પણ જોવામાં આવે છે)
નામપાતાલ દેવ
ઉર્વ બ્રહ્મા ऊर्श्वब्रह्मा
अवलोकाधीशी ब्रह्मा स्वण भाश्च चतुर्मुखः । पुस्तकं चाक्षसूत्र च सूवश्वै कमडलुम् ॥ १० ॥
તિ શાપરવામાં ૩ જૈન દર્શનમાં નીચે ન સ્વરૂપ કહ્યું છે. અન્ય સંપ્રદાયમાં નીચે પૃથ્વીને વિષ્ણુ સ્વરૂપે અને આકાશ રૂપે બ્રહ્મા દશ દિપાલમાં કહ્યા છે.
Page #577
--------------------------------------------------------------------------
________________
સાથ ર૪-ર-ફા ફિ૪--પ્રતિધારિ-વીસહજ
કર૫
ઉર્ધ્વ લોકના અધિપતિ બ્રહ્મા સોનાવણના ચાર મુખવાળા, હંસ પર બેઠેલા છે તેમના ચાર હાથમાં પુસ્તક માળા સર અને કમંડળ ધારણ કરેલા છે અને હંસનું વાહન છે તિ રજિસ્ટ.
ના
,
॥ अथ नवग्रहस्वरूपम् ।।४
સૂર્ણ:
आदित्यस्य प्रवक्ष्यामि मूर्ति नवग्रहान्विताम् । रक्तवर्णा महातेजा सप्ताश्वरथवाहनम् ॥११॥ संव लक्षणसंयुक्तां सर्वाभरण भूषिताम् । द्विभुजां चैकवक्त्रां च श्वतपंकजधृतकराम्॥१२॥
હવે નવ ગ્રહની પ્રતિ
માના સ્વરૂપમાંના આદિસૂર્યદેવ
ત્ય-સૂર્યનું વરૂપ કહું છું. રાતા વર્ણના મહા તેજસ્વી સાત ઘોડાના રથના વાહનમાં બિરાજતા એક મુખ અને બે હાથવાળા, બેઉ હાથમાં સફેદ કમળ ધારણ કરેલા છે એવા સર્વ લક્ષણયુક્ત આભૂષણેથી શોભતા નવ ગ્રહોમાંના મુખ્ય સૂર્યનું સ્વરૂપ જાણવું.
(પશ્ચિમે પૂર્વ મુખ)
૪ નવ ગ્રહના સ્વરૂપે અન્ય ૫ ગ્રંથમાં ચાર હાથવાળા ને ચાર આયુધવાળા પણ કહ્યા છે. કેટલાક આયુધ વર્ણાદિમાં પણ ભિન્નતા છે. અહીં આપેલા બે આયુધવાળાને બદલે ચાર હાથવાળી મૂર્તિઓ કરવામાં આવે છે તેથી કોઈ દેશ ન માની લે.
Page #578
--------------------------------------------------------------------------
________________
શાનઘાલીપાઈન્સ
જંદાसोमश्च श्वेतरों दशाश्वरथवाहनः । पनामृतघटौ हस्ते धत्ते બતાવૃત્ત. I શરૂ I
બીજે ગ્રહ સમ (ચંદ્ર) સફેદ વર્ણન, દશ અશ્વના રથ પર બેઠેલ, કમળ અને અમૃત કુંભને બે હાથમાં ધારણ કરેલ છે." (વાયવ્ય દિશા તરફના)
07)
||
શિશe+ :- ---- લિ
પાસના કનું
---
ચંદદેવ
रक्तवर्णो भवेत् कुजा धरणीभूतश्च कान्तिमान् । दण्ड कमण्डलु हस्ते मेषारूढश्च मंगलः ॥१४॥
ત્રીજે ગ્રહ મંગળ રાતા વર્ણન, કાન્તિમાન, ધરણીને પુત્ર, બે હાથમાં દંડ અને કમંડલ ધારણ કરે છે અને ઘેટા પર બેઠેલો છે (ઉત્તર દિશા ઉત્તર)
૫ નવ ગ્રહની મૂર્તિઓ મંડપમાં કે અન્ય સ્થળે બેસારવી તે કઈ દીશામાં બેસારવી તે અનુવાદમાં નીચે આપવામાં આવ્યું છે.
ર
:
==
=
मगत
યા બ
-
1
- મંગળ
Page #579
--------------------------------------------------------------------------
________________
siાર રાક ન નિયાતિવારિ વીરાજ કર૭
RSS
શરી:
बुधश्च चंद्रसूनुः स्याद धत्तेऽक्षसूत्र कुंडिकाम् । कांतिमान् पीतवर्णश्व सिंहासनापरिस्थितः ॥१५॥
ચ ગ્રહ ચંદ્રને પુત્ર બુધ છે. કાન્તિવાળે પીળા વર્ણન છે. તેના બે હાથમાં માળા અને કમંડળ ધારણ કરેલા છે અને તે સિંહની સવારીવાળો છે (ઈશાનકેણ)
/L;
સો
बृहस्पतिर्देवगुरुः पीत पण समप्रभः । हंसवाडनस्थितोऽयं धत्तेऽक्षमालां पुस्तकम् ॥१६॥
પાંચમે ગ્રહ દેવોના ગુરુ હસ્પતિ છે તે પીળા વર્ણના, તેજસ્વી, હંસ પર બેઠેલા છે. તેના બે હાથમાં માળા અને પુસ્તક ધારણ કરેલા છે. (પૂર્વ દિશાએ પશ્ચિમ મુખ)
. ”
મને
Page #580
--------------------------------------------------------------------------
________________
૪૨૮
ज्ञानप्रकाशदीपार्णव-उत्तरार्ध
-------
શુदैत्याचार्यश्च शुक्रस्तु યુગ્રથ નજર ! अक्षमालां कमंडलु घनेचाश्वोपरिस्थितः ॥ १७ ॥
છો ગ્રહ દૈત્યોના આચાર્ય શુક્ર છે. તે ભૃગુના પુત્ર છે. તેના બે હાથમાં માળા અને કમંડળ ધારણ કરેલા છે. તે છેડા પર બેઠેલા છે. (અગ્નિકેણુ)
શનિ -
૨
,
૨
(s
નમસમ ! दंड कम डलु हस्ते महामहिषवाहनः ॥ १८ ॥
સાતમો ગ્રહ શનૈશ્ચર શ્યામ વર્ણને, નીલમણી જેવી કાતિવાળે છે. તેને બે હાથમાં દંડ અને કમંડળ ધારણ કરેલ મોટા પાડાની સવારીવાળા જાણ. (દક્ષિણ દિશા)
w
sur la
เป็น ขนม
-
શનિ
Page #581
--------------------------------------------------------------------------
________________
જ:સા ર૪-જૈન-૪ રિ
-વ-vf grf-
ધીરા
ક૨૯
राहुर्नीलसमाभासः सिंहापरिस्थितशिरः ।
આઠમાં રાહુનું મસ્તક સિંહ પર સ્થાપિત કરેલું છે. તે શ્યામ વર્ણની જેવા આભાસવાળે છે.
(નૈઋત્યકાણ)
ફિકર છે
કમી |
?
જ
– सर्पपुच्छाकृतिः केतुः श्यामवर्ण करपुटः ॥१९॥ एवं विधं च कर्तव्य नवग्रहस्वरूपकम् । किरीटमालाशोभाढथाः सर्वाभरणभूषि
નવ ગ્રહ કેતુ શ્યામ વર્ણને, મસ્તક વગરને, ધડ નીચે સર્ષપુછાકૃતિવાળે છે. કેતુના બે હાથ કરસંપુટ રૂપે છે. (નૈઋત્યકોણ) જ એવી રીતે નવ ગ્રહના સ્વરૂપે, માથે કિરીટમુકુટવાળા અને શરીરના સર્વ આભૂષણોથી શોભતા રૂપે કરવા ઇતિ નવ ગ્રહ.
ક
'
.ir૭
ति नवग्रहस्वरूपम् ।।
Page #582
--------------------------------------------------------------------------
________________
૪૩૦
શારાજા-ત્તરાઈ
जिनेन्द्रस्य अष्ट प्रतिहारा :इन्द्र इन्द्रजयश्चैव माहेन्द्रो विजयेन्द्रकः । धरणेन्द्रः पमकश्च सुनामः सुरदुन्दुभिः इत्यष्टौ च प्रतीहाराः
વીતરા વિજ્ઞાનના gશ છે જે ક્રશ વ
થવાનુમન્ + ૨૨ ) જૈન પ્રાસાદના ચારે દિશાના દ્વારના આઠ દ્વારપાલઃ પ્રતિહારે - પૂર્વ દ્વારના ઈંદ્ર તથા ઈજય, માહેંદ્ર અને વિજય દક્ષિણ દ્વારના, ધરણંદ્ર અને પદ્મક પશ્ચિમ દ્વારના અને સુનાભ અને સુરદુભિ ઉત્તર દ્વારના, એમ આઠ પ્રતિહારે વીતરાગદેવના શાંતિને આપનારા જાણવા, હવે એકેકના જુદા જુદા સ્વરૂપ અનુક્રમે
.
૪
--- ૧ फल वज्रांकुशौ दड
मिन्द्रोऽसव्ये जयस्तथा। द्वौ बज्रौ फलदण्डौ च
__ माहेन्द्रोऽसव्ये विजयः ॥२३॥ પૂર્વ દિશાના દ્વારની જમણી શાખામાં ઈન્દ્રના ચારે હાથમાં અનુક્રમે ફળ, વજ, અંકુશ અને દંડ ધારણ કરેલા છે, તેની ડાબી બાજુની શાખામાં ઈન્દ્રજય નામના પ્રતિહારે ઉપરથી ઉલટા અપસવ્ય દંડ, અંકુશ, વજી અને ફળ ધારણ કરેલા છે. દક્ષિણના દ્વારની જમણી શાખાના મહેંદ્ર પ્રતિહારના હાથમાં બે વા ઉપરના હાથમાં અને ફળ અને દંડ નીચેના હાથમાં ધારણ કરેલા છે. ત્યારે ડાબી તરફની શાખામાં વિજય પ્રતિહારે અપસવ્યે નીચેના હાથમાં દંડ ને ફળ ને ઉપલા બે હાથમાં બે વા
હા
મા ઉપલા હાથમાં છે પર
ધારણ
૨લા છે.
ઈન્દ્રજય ૨ -
Page #583
--------------------------------------------------------------------------
________________
વસ રે
अध्याय २४-जैन-दश दिकपाल-नवग्रह-प्रतिहारादि-देवदेवीस्वरूप ४३१
वज्राभयफणिदण्ड
જોડસ પી: तदायुघयोगोद्भवा
स्विप'चाश्च फगोर्ध्वगाः ॥२४॥ धरणेन्द्रः पद्मकश्च
सर्व शान्तिकराः स्मृताः। પશ્ચિમ દિશાના દ્વારની જમણી તરફની શાખામાં ધરણેના હાથમાં વજ, અભય, સર્ષ અને દંડ ધારણ કરેલા છે. જ્યારે ડાબી તરફની શાખામાં પવક નામે પ્રતિહા૨ના હાથમાં અપસવ્ય અનુક્રમે દંડ, સર્ષ, અભય અને વજી ધારણ કરેલા છે. તે આયુધના વેગે ધરણેન્દ્ર અને પત્રક નામના પ્રતિહારે શાંતિને આપનારા જાણવા અને તેના માથા પર ત્રણ કે પાંચ કે સાત) ફણાની સર્પાકૃતિ કરવી. – મહેન્દ્ર !
फलं वंशद्वयं दण्ड सुनाभोऽसव्येदुन्दुमिः ॥२५॥ यक्षरूपाधि का राश्च निधिहस्ताः शुभादराः। सर्व शान्तिभदा एते
પુનામઃ સુપુતૂમિ: ૨૬ ઉત્તર દિશાના દ્વારની જમણી શાખામાં સુનાભ પ્રતિહારના હાથમાં ફળ અને ઉપરના બે હાથોમાં દ્રવ્યની વાંસળી અને જમણા નીચલા હાથમાં દંડ ધારણ કરેલ છે. ડાબી તરફની શાખામાં સુદુન્દુભિ પ્રતિહારના ડાબા નીચેના હાથમાં દંડ અને ઉપરના બેઉ હાથે દ્રવ્યની વાંસળી ધારણ કરેલ છે. જમણુ નીચલા હાથમાં ફળ ધારણ કરેલ છે. આ બન્ને પ્રતિહારો સુનાભ-સુરદુંદુભિ
યક્ષના જેવા સ્વરૂપવાળા, હાથમાં દ્રવ્યવાળા સરિ .
મોટા પેટવાળા છે, તેઓ સર્વને શાન્તિ આપનારા જાણવા, ---વિજય ૪
Page #584
--------------------------------------------------------------------------
________________
શાનકારાવીજ-૪ત્તર
इत्यष्टौ च जिनेन्द्रस्य
S
'જો
नगरादौ पुरे ग्रामे
सर्वविघ्नप्रणाशनाः ॥२७॥ | રતિ મણ વિનતિહાર:
એ રીતે જિન ભગવાનને આઠ પ્રતિહાર સ્વરૂપે નગર, પુર અને ગામ એ સર્વના સર્વપાપનો નાશ કરનારા અને શાંતિ આપનાર છે. अथ चतुः प्रतिहारी देवी
द्वितीय व प्रद्वारेषु प्राक्क्रमेण चतुर्व पि। सर्वा अप्यभयपाशा कुश मुद्गरपाण यः ॥२८॥ પદ્મક ૫. देव्या जया च विजया चाजिता चापराजिता । तस्थुश्च द्राश्मशोणाश्म स्वर्णनीलत्विषः क्रमाद ॥२९॥ | fસ ચતુઃ પ્રતિદત્ત સેવા |
સમવસરણના સુવર્ણના બીજા ગઢમાં પૂર્વ આદિ ચારે દિશાના દ્વારની પ્રતિહારી જયા, વિજયા, અજિતા અને અપરાજિતા એમ ચાર દેવીઓ છે, તે પ્રત્યેક ચાર ભુજાવાની છે. તેની ભુજાએમાં અનુક્રમે અભય, પાશ, અંકુશ અને મુદ્દગર ધારણ કરેલ છે. તેમાં જયા સફેદવર્ણની, વિજયા લાલવર્ણની, અજિતા સેના વર્ણની અને અપરાજિતા દેવી નીલવર્ણની છે. ૬ ફૂટ નેટ–આ આઠ પ્રતિહારો. સમવસરણને ઉપલો ગઢ રત્નને છે તેના ચારે દિશાના દ્વારના આ જ પ્રતિહારે કહ્યા છે.
*
ધરણેન્દ્ર ૬
Page #585
--------------------------------------------------------------------------
________________
::
gય ર૪-ર-ર સિસ્ટ-નવા-તિદવિવેવલપ ૪૩૩
अथ क्षेत्रपालस्वरूपम्
क्षेत्रपालो महाकायः क्षेत्रानुरूप ना म तः।
: જ
:
37 છે
. ૩
કિંજાલી ગયેત્ર પર पादुकाभिरुढो नग्नो विकृतदंष्ट्रः षडभुजः। मु द् ग र पाश ड म रु दक्षिणहस्ते धारयेत् ॥ ३१ ।। वामे च श्वानांकुशदण्ड क्षेत्रपाल स्तदुच्यते । जि न स्य दक्षिणांगे
स्थाप्य ईशानदक्षिणदिशि ॥३२॥ -ના સુનાભ છે || જવા |
પોતપોતાના ક્ષેત્રના નામ ઉપવાળા ક્ષેત્રપાળનું રૂપ -ઉંચા કેશવાળા, શ્યામવના, પીળી ત્રણ આંખવાળા, પગમાં ચાખડીવાળા, નગ્ન અને વિકૃત દાંતેવાળા છે. તેના છ હાથમાં મુદગર, પાશ અને ડમરુ જમણા હાથમાં ધારણ કરેલા છે અને ડાબા હાથમાં કુરકુરીયા (કુતરું), અંકુશ અને દંડ ધારણ કરેલા છે. એવા ક્ષેત્રપતિ જાણવા. તે જિનપ્રભુની દક્ષિણજમણી બાજુ કે ઈશાન તરફ કે દક્ષિણભિમુખે સ્થાપન કરવા.
ક સમવસરણના નીચેના ચેટીના ગઢના ચાર ઠારે એકેક એમ ચારના નામે તમારું ૨ ખટવાંગી ૩ મુંડભાલી ૪ જટામુકુટમંડિત કહ્યા છે પણ તેમાં તેના આયુધાદિ કહેતા નથી.
८ क्षेत्रपालो विधातव्या दिगवासाः घटभूषितः । कार्तिको रम बिभ्रदक्षिणे तु करद्वये वामे शूलं कपाल व मुंड. मालोपवीतकः।
ક્ષેત્રપાલનું સ્વરૂપ નગ્ન, ઘંટાથી ભd, કરવત અને ડમરૂ બે હાથમાં ડાબા હાથમાં ત્રિશૂલ અને પરીનું પાત્ર ધારણ કરેલ છે અને મુંડમાલાનું યજ્ઞોપવીત છે....
Page #586
--------------------------------------------------------------------------
________________
४३४
MOMUNI
માણિભદ્ર
माणिभद्रस्वरूपम् —
E
ज्ञानप्रकाशदीपार्णव- उत्तरार्ध
ETOSUPERH
ક્ષેત્રપાળ
माणिभद्रः कृष्णवर्ण : ऐरावत परिस्थितः । वराहमुखेोदतेोर्ध्व जिनचैत्य च धारयेत् ॥ ३३ ॥
खेट' त्रिशूल' माल' च पाशांकुशशक्ति करे । एवंविधं प्रकर्तव्यः सर्वकामफलप्रदः ३४ | इति माणिभद्रः
માણિભદ્ર દેવ શ્યામવણુ ના, ઐરાવત હાથીપર બેઠેલા, વરાહના જેવા મુખવાળા છે. તેમણે દાંત ઉપર જિન ચૈત્ય ધારણ કરેલ છે, તેમને છ ભુજા છે. તેમના જમણા હાથેામાં ઢાલ, ત્રિશુલ, માળા છે અને ડાખા હાથેામાં પાશ, અંકુશ અને શકિત તલવાર ધારણ કરેલ છે, ઇતિ માણિભદ્ર સ્વરૂપ,
Page #587
--------------------------------------------------------------------------
________________
अध्याय २४ - जैन दश दिकूपाल- नवग्रह-प्रतिहारादि- देवदेवीस्वरूप ४३५
श्री सरस्वती स्वरूपम् -
શ્રુતદેવી સરસ્વતી સ્વરૂપ
श्रुतदेवी शुक्लवर्णा प्रभामंडलसंयुता । ८-१०-११ सर्वाल कारसंयुक्ता स्वरूपा यौवनान्विता ॥ ३५ ॥
दक्षिणेवर कपल वामे पुस्तकमालिकाम् । एवं लक्षणसंयुक्ता वाग्देवी हंसवाहना || ३६ ॥
॥ इति सरस्वती स्वरूपम् ॥
५ मलिषेणाचार्य -
अभयज्ञानमुद्राक्षमाला पुस्तकधारिणी
त्रिनेत्रा यातुमावाणी जटावालेंदु मंडिता ॥ वाग्देवी. ૧ અભય ૨ જ્ઞાનમુદ્રા ૩ માળા અને ૪ પુસ્તક ધારણ કરેલા છે. ત્રણ નેત્ર છે. માથે જટામુકુટ છે એવી વાણીદેવી સરસ્વતી જાણવી.
१० भट्टिरि ator पुस्तक मौक्तिकाक्षवलय श्वेताब्ज चलात्करां
Page #588
--------------------------------------------------------------------------
________________
૪૩૬
પાનકારી
-૩
મૃતદેવી સરસ્વતી સ્વેતવર્ણનાં પાછળ પ્રભામંડળવાળાં, યોવન સ્વરૂપવાળાં, સર્વ પ્રકારના અલંકારથી શોભતાં છે. તેના જમણા હાથમાં વરદ, કમળ અને ડાબા હાથમાં પુસ્તક અને માલા ધારણ કરેલાં છે. એવા સર્વ લક્ષણથી યુક્ત વાદેવી સરસ્વતી હંસપર બેઠેલા જાણવા.
इतिश्री विश्वकर्मा कृतायां ज्ञानप्रकाश बास्तुविद्यायां दिपालनवग्रह जिन प्रतिहार देव देवदेवीस्वरूपाधिकारे चतुर्विशतितमोध्याय ॥ २४ ॥ ઈતિ વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ પાવને દિગપાલ નવગ્રહ જિન પતિહારાદિ દેવ દેવીઓના સ્વરૂ૫ાધિકાર પર સ્થપતિ પ્રભાશંકર એડભાઇએ
રચેલી શિલ્પકલા નામની ભાષા ટીકાને ચોવીશમે અધ્યાય.
પરિશિષ્ટ
જૈન દર્શનમાં તાંત્રિક વિદ્યા કાચ પાછલ્લા યુગમાં પ્રવેશ પામી હોય તેમ પુરાતત્વોનું માનવું છે કારણ કે સાત્વિક વૃત્તિવાળા જૈન દર્શનના પ્રારંભ કાળમાં તાંત્રિક વિદ્યાને પ્રવેશ અસંભવિત ભાસે છે. બૌદ્ધ દર્શનમાં પણ એવી જ સ્થિતિ હતી. ગૌતમબુ પિતાની હયાતીમાં પિતાની જાતની પ્રતિમાનો પણ વિરોધ કરેલો હતો. પછી દેવ દેવીઓની પ્રતિમાનું તે સ્થાન જ ક્યાંથી હોય? બૌદ્ધ સંપ્રદાયમાં પાછળથી તાંત્રિક વિધા એટલી હદે પહોંચી કે દેશના અન્ય સંપ્રદાયના પ્રમુખ દેવ દેવીઓને ગૌણ ગણી તેમના દેહ પર પિતાના સંપ્રદાયના દેવ દેવીઓની નયના ભાવવાળી કલ્પના મૂર્તિઓ રચી હતી. શિવ તથા વિષ્ણુ સંપ્રદાયના પ્રાધાન્ય દેવ બ્રહ્મની ચિત્તી ઉંધી સૂતેલી મૂર્તિ પર બૌદ્ધની તારાદેવી કે અન્ય દેવીઓની નૃત્ય કરતા ભાવવાળી મૂર્તિઓની રચના તાંત્રિકોએ કરી હતી. આવી અાગ્ય અને અન્ય સંપ્રદાયને આઘાત પહેચાડનારી પ્રવૃત્તિ સામે પ્રબળ વિરોધ સ્વાભાવિકજ ઉઠો હતો જેના પરિણામે શ્રીમદ્દ શંકરાચાર્ય જેવા અવતારી પુરૂ એ બૌદ્ધ સંપ્રદાયનું ખંડન કરવાની પ્રવૃત્તિ હાથ ધરેલી. આથી
૧ વીણા ૨ પુસ્તક મોતીની માળા અને સફેદ કમળ ધારણ કરેલા છે. તેને માતાનું સ્વરૂપ બધુભદિસૂરિએ વધ્યું છે.
અન્યત્ર સરસ્વતીના બાર નામ-૧ ભારતી ૨ સરસ્વતી ૩ શારદા ૩ હંસ ગામિની ૫ -- વિશ્વવિખ્યાતા ૬ વાગેશ્વરી ૭ કૌમારી ૮ બ્રહ્મચારિણી - પંડિતમાતા ૧૦ બ્રહ્મપુત્રી
૧૧ બ્રહ્માણી ૧૨ વરદા, ૧૧ દેવતા મૂર્તિ ઘ. માં બાર સરસ્વતીના નામ. ૧ મહાવિદ્યા ૨ મહા ૩ ભારતી - ૪ સરસ્વતી એ આર્ય ૬ બ્રાહ્મી ૭ કામધેનું ૮ વેદગમાં ૯ ઇશ્વરી ૧૦ મહાલક્ષી
૧૧ મહા કાલી ૧૨ મહા સરસ્વતી.
આ દીપાવ ગ્રંથના અધ્યાય ૧૭ માં પણ સરસ્વતી સ્વરૂપ આપેલા છે તે છે. મૂ. . થી ભિન્ન સ્વરૂપે છે.
Page #589
--------------------------------------------------------------------------
________________
આસનસ્થ-જનપ્રતિમા તથા કાયોત્સગ – પરિકર સાથે
વૃત્ત રામવસરણ
અ. ૨૫
Page #590
--------------------------------------------------------------------------
________________
TA
બીરપુરના બે પાવર શહેિવામાં આ 3891023210017) વી
Bandas
જીનગુરૂ પ્રતિમા-(શ્રીમદ્ હીરાવજયસૂરીશ્વરજી, મેગલ સમ્રાટ્ અકબરના ગુરૂ)
Page #591
--------------------------------------------------------------------------
________________
अध्याय २४-जैन-दश दिक्पाल-नवग्रह-प्रतिहारादि-देवदेवीस्वरूप ४३७
બૌદ્ધ સંપ્રદાયનું પ્રાબદય સમયે સમયે ઘટતું ગયું અને અંતે બૌદ્ધ સંપ્રદાયને ભારતમાંથી દેશવટે લેવો પડે.
પરંતુ જૈન સંપ્રદાયના પૂર્વાચાર્યોએ પિતાના સહદેશીય અન્ય સંપ્રદાયની આવા પ્રકારની લાગણી ન દુખાવવાનું ડહાપણ બતાવ્યું હતું. જેના પરિણામે ભારતમાં એ સંપ્રદાય ફાલ્યો
અને આજે સુસ્થિતિમાં ટકી રહે છે. સંપ્રદાયમાં સહજ જ પરસ્પર વિરોધાભાસ હેય પરંતુ બૌદ્ધોના આચાર્યોએ લીધેલા પગલાના કારણે જ તેને પોતાના જન્મ સ્થાન જેવા ભારતમાંથી દેશવટ મળે.
જૈન સંપ્રદાયમાં પણ તાંત્રિક વિવાન ગ્રંથ હશે એવું તેમના દેવ દેવીઓના સ્વરૂપે તથા તેની ધ્યાન સ્તુતિ પરથી આપણે જાણી શકીએ છીએ, અને તેવી મૂર્તિઓ પણ જોવામાં આવે છે. પદ્માવતી દેવી અને તેના સ્વરૂપે, ચેસઠ યોગિનીઓ, બાવન વીર ક્ષેત્રપાલ ભરવાદિ સ્વરૂપ, ઘંટાકર્ણ એજ દર્શાવે છે.
પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી પદ્માવતીના ચાર હાથમાં કમળ, પાશ, અંકુશ ને ફળ ધારણ કરેલાં છે, તેને કુર્કટ સર્ષનું વાહન છે, માથે ત્રણ કે પાંચ ફણ છે. તે સેનાપણ છે. તે પ્રતિમાના વિશેષ વર્ણનું કાવ્ય સંસ્કૃતમય લોકભાષામાં સ્તુતિ રૂપે પ્રાપ્ત થયું છે તેવું અહીં આપ્યું છે. अथ जपमाला ( पद्मावती दडक )
श्रीपार्श्वनाथ वर सेवित चरण पञ्चायती जनभवभयहरणम् । फणिपति रक्षण दक्षिण सहित भवजल तारण परभव रहितम् ॥१॥ वामभाग प्रविष्टय गण रक्ष दैत्यदानवभय नाशनदक्षम् । हसारूढकुर्कटपाणिवाह गमनदुर्धरजनत्रयमोहम् ॥२॥ चतुर्विशति बाहु विराज तेषामायुध विविध सुद्राजम् । दक्षिण कर वजायुध मोहे वामभाग अकुश मन मोहे ॥३॥ कमल चक छत्रांकित सार उमरुकशोभा वामकरतारम् । चाम्र कपाल खड्ग धनुषकोस बाणमुशलहल अरिसितासम् ॥४॥ शक्ति अग्निज्वाला गण धरण मुंडमाला वरशत्रुकशरणम् । ताराम डल गगन विशाल दक्षिणकर शोभित त्रिशूलम् ॥५॥ फरस नागमुद्गर प्रचंड सव्य हस्तधृत वर्तनदंडम् । नागपाश पाषाण विशाल अङ्गिपसाण कल्पद्रम जालम् ॥६॥ एवं आयुध ग्रहण गरिष्ट दुर्जन जबल नाशनदुष्टम् । कामिजनामनं फलमभीष्ट पूजित पद्मावतीदेवी इष्टम् ॥७॥ षोडशामरणालंकृत गात्र कमलाकरवर शोचित नेत्रम् । चंद्राननमुखममृततेजः रक्तांवर सुदया रसमाजम् ॥८॥ पनावतीदेवी चरणपवित्र अष्टषिधान हेमसुपात्रम् । भाव रहित पूजित नरनारी तेषां धणकण संपति भारी ॥९॥
Page #592
--------------------------------------------------------------------------
________________
૪૩૮
શાખા રજીસ-વત્તાઈ
પાણી અiN
વશ ભુજાયુક્ત પદ્માવતીદેવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાદ સેવિકા પદ્માવતીદેવી મનુષ્યની ભાવના ભય હરનારી છે. જમણી તરફ દક્ષિણે નાગદેવ ભવ જલનું તારણ કરનાર અને ભયરહિત કરનાર છે. ડાબી તરફ ગણ રક્ષા કરનારા અને દત્ય દાનવને બય નાશ કરનારા છે. હસ પર બેઠેલ કુકુટ પાણિવાહ ગમન દુર્ધટ ત્રણ લોકોને મોહિત કરનારી દેવી છે તેણે વીશ હાથમાં જુદા જુદા આયુધે ધારણ કરેલા છે. જમણા હાથમાં વજી અને ડાબા હાથમાં અંકુશ શોભી રહ્યા છે. કમલ ચક્ર છત્ર ડમરૂ ડાબા હાથમાં શોભે છે. ઢાલ ખપ્પર ખડગ ધનુષ (કોસ) બહુ મુશલ હળ અને શત્રુનું ભરતક તરવાર અગ્નિજવાલા મુંડમાલા વરદ આકાશમાં તારા મંડળ જેવા વિશાળ જમણ હાથમાં ત્રિશૂલ શોભી રહ્યું છે. ફરશે નાગ મુદગર અને દંડ પ્રચંડ એવા જમણા હાથમાં ધારણ ફરતા કરેલા છે. નાગપાશ મોટે પાયાણ જનની દુષ્ટતાને નાશ કરવા સારૂ એ આયુધે ધારણ કરેલા છે એવી દેવીના પૂજનથી કામની ઇચ્છાવાળાના મનનું અભિષ્ટ ફળ મળે છે સેળે
Page #593
--------------------------------------------------------------------------
________________
અવાજ ર૪-સૈન-સરા રિપત્ર-નવા-તાઇrf
ધીરાણા ૪૩૯
શણગારથી શરીર સજેલું છે. તેમના નેત્ર કમળના જેવા શોભી રહ્યા છે. મુખ ચંદ્રમાના અમૃત તેજથી શોભે છે. સતા વસ્ત્રો પહેરેલ છે એવી પદ્માવતીદેવીના ચરણે અષ્ટ વિધથી સુવર્ણપાત્રમાં પુજવા જે નરનારી ભાવ સહિત તેની પૂજા કરે છે તેને પશુ, અનાજ અને સંપત્તિ વધે છે.
સંસ્કૃતમય લોકભાષા મિશ્ર આ સ્તોત્ર છે.
સાત ઘણી જામાં ચાર ભુજાયુકત પદ્માવતીની બે લોકની સ્તુતિ છે. भैरव पद्मावती कल्प
પાવાવાળા વિનr wા છે
सा मां रक्षतु देवी त्रिलोचना रक्तपुष्पाभा ॥ જેના હાથમાં પાસ ફળ વરદ અને અંકુશ ધારણ કરેલા છે, પધારૂપ-કમળના આસનવાળી ત્રણ નેત્રવાળી રાતા પ્રમ્પના વર્ણવાળી એવી પદ્માવતીદેવી મારું રક્ષણ કરી. पमावतीना पर्याय नामो
तोतला त्वरिता नित्या त्रिपुरा काममाधिनी ।
दिव्या नामानि पनायास्तथा त्रिपुर भैरवी ॥ ॥भैरव पद्मावती कल्प। ૧ તેતલા ૨ વરિતા ૩ નિત્ય ૪ ત્રિપુરા ૫ કામમાધિની ૬ અને છઠ્ઠી ત્રિપુરભૈરવી એ છે પદ્માવતીદેવીના અન્ય નામ જાણવા (હવે તેને સ્વરૂપે નીચે આપીએ છીએ). ૧ સત્તા –પાશ, વજ, ફળ અને કમળ ચાર હાથમાં ધારણ કરેલા છે. ૨ ત્વરિતાં– શંખ, કમળ, અભય અને વરદ ચાર હાથમાં ધારણ કરેલા છે, સુર્યના જે વર્ણ છે. ૩ નિત્યા–પાશ, અંકુશ, કમળ અને અક્ષમાલ ચારે હાથમાં ધારણ કરેલા છે, હંસનું વાહન
છે, સૂર્ય જે વધ્યું છે, જટામાં બીજને ચંદ્ર ધારણ કરેલ છે. ૪ ત્રિપુરા-શુલ, ચક્ર, કળશ () કમળ, ધનુષબાણ, ફળ અને અંકુશ એમ આઠ હાથમાં ધારણ
કરેલા છે. કંકુ વર્ણના દેવી છે. ૫ મિયિન–શંખ, કમળ, ફળ અને કમળ ચારે હાથમાં ધારણ કરેલા છે. બંધુક
(બારીયા)ના પુષ્પ જેવો વર્ણ છે, કુટ સર્પનું વાહન છે. ૬ ત્રિપુરભૈરવી–પાશ, ચક્ર, ધનુષબાણ, હાલ, તરવાર, ફળ અને કમળ એ આઠ ભુજાઓએ
ધારણ કરેલા છે, ઈદ્ર ગોપ જે વર્ણ છે, ત્રણ નેત્ર છે. vrumો વિપુજનાંબ્યુનલ कुटुंटोरगवाहनामरुणप्रभां कमलाननाम् । ज्य बकां वरदांकुशायत पाशदिव्यफलाङ्किताम् ।
चिसयेत् कमलावर्ती जपतां सतां फलादायिनीम् । માથા ઉપર સર્પની ફેવાળી કુટસપના વાહનવાળા વિસ્તીર્ણ રાતા કમળાના જેવા આસનવાળી, રાતા વર્ણવાળી, કમળ સરખા મુખવાળી, ત્રણ નેત્રવાળ વરદ અંકુશ પાશ અને દિવ્ય
Page #594
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाशदीपार्णव - उत्तरार्ध
કૂળ જેના હાથમાં છે એવી પદ્માવતીદેવીનુ જપ કરનારા સત્પુરુષોએ આ ફળ દેનારી દેવીનુ ધ્યાન ધરવું.
૪૪
છ પ્રયાગમાં તે દેવીનાં આસન અને વણુ પૃથક પૃથક્ કહેલા છે.
(૧) આકષણુ સિદ્ધિમાં દંડાસન અને અરૂણુવણ' (૨) વશ્યકમમાં સ્વસ્તિકાસન અને રક્ત કુસુમવણું (૩) શાંતિપૌષ્ટિ ક્રમમાં પદ્માસન અને ચંદ્રકાંત (૪) વિદેશ ગ્યાન કમાં કુટાસને ધૂમ્રવણું (૫) સ્તંભન કમાં પીતવર્ણને વાસન. (૬) નિષેધ કર્માંમાં કૃષ્ણુ વ અને ઉચ્ચ ભદ્રપીઠ. એમ છ કાસિદ્ધિ પ્રયાગમાં સાધકના આસન અને દેવાના વ` ભિન્ન ભિન્ન કહ્યા, જ્વાલામાલિનીમ ત્રસ્તોત્ર જ્વાલામાલિની દેવીનું
સ્વરૂપ
:
ज्वालामाला करालिन दिगंतराल महामहिष वाहने । લેટજ દાન ત્રિચૂર હસ્તે ત્તિ ચપાત્ર રાાસનમ ! विशिखभि राजमाने षोडशार्ध भुजे ।
જ્વાલામાલિનીદેવી ભીમ મહાકાય સ્વરૂપ ધારણીક મહારૌદ્રી મેટા પાડા પર બેઠેલી છે તેના આઠ હાથેામાં ઢાલ, તરવાર ત્રિશૂલ. શક્તિ ચક્રપાશ અને (મસ્તક) ધાર કરેલા છે.
|| ઞથ થાળ ||
घंटाकर्ण महावीर सर्वभूषहितरक्ष च રલ' મય ઘોર રક્ષરક્ષ માકણ (સ્વાદા) कर्ण महावीर सर्वव्याधि विनाशक विस्फोटकभय प्राप्ते रक्ष रक्ष महाबल, स्वाहा ।
હે ધટાકણુ મહાવીર, સર્વભૂત પ્રાણી હિતની રક્ષા કરે. ઉપસ ભય અને દુઃખ સામે મહાબળવાન એવા તમા અમારૂ રક્ષણુ કરેા. હું ટાકણુ મહાવીર, સર્વ વ્યાધિને નાશ કરી. વિસ્ફોટક ભય આદિ સામે હે મહાબળ અમારૂં રક્ષણ કરો, આ મંત્ર જૈન વિધિમાં આવે છે.
टाऽष्टादशदा पापरोग विदारयन
वज्रासिद' चक्रेषु मुसलांकुशमुद्गरान् ॥ १ ॥ दक्षिणे तर्जनी खेट शक्तिमुंड व पाशकम् । પાપ' ઘેટાં ટાર' જ્ઞ ઢાખ્યાં ચૈવ ત્રિશૂહમ્ ॥ ૨ ॥ घंटामालाकुलादेव विस्फोटक विमर्दक |
અગ્નિપુરાળ અદ્
બટાકણું દેવ પાપ અને રંગના નાશ કરનારા છે. તેમને અઢાર ભુજાઓ છે, વજ, તરવાર, દંડ, ચક્ર, મુશલ, અંકુશ, મુદ્દગર ( મસ્તક ?) બાણુ, તની મુદ્રા, ઢૉલ, શકિત, મસ્તક, નાગપાશ, ધનુષ, ધટા, કુઠાર અને (બે) ત્રિશુલ ધારણ કરેલાં છે.
Page #595
--------------------------------------------------------------------------
________________
અચાસ ર૪-ર રા રિજદ--પ્રતિtaff-દેવી* ૪૪૧
:
(
0)
SATY,
દ
S
.
-
S
A
LL..
રક PI
*-
-
* -
- -
- - -
ઘંટાકણું છે ઘંટાકર્ણનું ઉપર દર્શાવેલ સ્વરૂપ અઢાર હાથનું છે. પરંતુ હમણાં હમણાં ધંટાકર્ણની સ્થાપના કેટલેક સ્થળે થતી જોવા સાંભળવામાં આવે છે. ઉત્તર ગુજરાત વિજાપુર પાસે મહુડી ગામે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજે તેની પહેલ વહેલી ચાલીસેક વર્ષ પૂર્વે સ્થાપના કરી હતી. તે તરફ શ્રદ્ધાના પ્રવાહે બીજા સ્થળોમાં પણ ઘંટાકર્ણની પટ રૂપે આકૃતિની અતિ સ્થાપન થાય છે. ઉભી ધનુષ્ય ચડાવેલ પાછળ તીર–બાથાને સંગ્રહ અને કેડે તરવાર લટકાવેલી પગ આગળ વજી અને ગદા નીચે પડેલા દેખાડવામાં છે તે પટ આકૃતિની મૂર્તિના ફરતા નિશા આદિ મા કેતરાય છે. કોઈક સ્થળે તેના કાને અને હાથે ઘંટિકી જેટકાવેલ છે.
આવા સ્વરૂપના પ્રાચીન શાક્ત પાઠ હજુ અમારા જોવામાં આવ્યા નથી. પરંતુ જૈન ક્રિયાવિધિમાં દેવી પૂજનના બાવનવીરમાં ઘંટાકર્ણનું નામ આવે છે તેમજ અત્તરી
Page #596
--------------------------------------------------------------------------
________________
૪૨
સજારાષ–૩ત્તા
તેત્રમાં પણ આગલે દિવસે રાત્રીએ ઘંટાકર્ણ ૧૦૧ વાર ગણવાનું વિધાન છે. પંચ કલ્યાણ અષ્ટભદ્રી જિન પ્રાસાદમાં તેનું સ્વરૂપ કરવાનું કહેવું છે. આથી તે સાવ અવાંચીને તે નથી જ એમ જણાય છે.
કેટલાક વિદ્વાની માન્યતા છે કે ઘંટાકર્ણ બાવન વીરમાંના એક છે. કેટલાક તેને મહાદેવને ગણું માને છે તે કોઈ કાતિક સ્વામીનું રૂપ માને છે. કેટલાક વિદ્વાનોનું એવું કહેવું છે કે ધંટાકર્ણ દેવની પ્રતિમા વિશે પ્રાચીન સાહિત્ય નથી તેમ તેની કલ્પના પણ નથી અગર તેની આકૃતિ કેવી બનાવવી તેને પણ કયાંય જુનો પાઠ નથી. તેઓ એમ માને છે કે આ ઘંટાકર્ણ દેવ મહાદેવને ગણ કહેવાય છે તેનું સ્વરૂપ અગ્નિપુરાણ અધ્યાય ૪૬ માં સવિસ્તર આપેલ છે. બે હાથવાળો ધનુષ્ય ને બાણ ચડાવેલ આકૃતિ અને વીરની છે તે વિશે પ્રાચીન સમયમાં એવી માન્યતા હતી કે રામાયણ કે મહાભારતાદિ યુદ્ધની કથાઓ વંચાય ત્યારે સભામાં કઈ વિન ન થાય તેથી દરવાજાના મથાળે તેવી મૂર્તિનું ચિત્ર કરી મુકતા અને તેની ચારે તરણ ઘંટાકર્ણ મંત્ર લખતા તેને આધુનિક લોકો ઘંટાકર્ણ માનવા લાગ્યા આવી લૌકિક માન્યતા છે.
|| ચ ષષ્ટિ શનિની છે ચેસઠ યોગિનીઓના પૃથક પૃથક ના જૈન ગ્રંથોમાં જોવામાં આવે છે, પરંતુ તેના સ્વરૂપ લક્ષણે હજુ સુધી અમારા જેવામાં આવેલ નથી, તેવી જ રીતે બાવન વીરના નામે મળે છે પરંતુ સ્વરૂપ મળવામાં નથી; કદાચ તેના સ્વરૂપો કોઈ ભંડાર કે યંતવર્ય પાસે હોય તે. ( પુરાણમાં સ્તુતિરૂપે નામે છે. અગ્નિપુરાણ અ. ૫૦ માં ચેસઠ નામો આપેલા છે પરંતુ તે જૈન મતના બેઉ પ્રકારથી ભિન્ન છે, પુરાણમાં હેમાદ્રિવ્રત ખંડમાં ચેસઠ ગિનીના સ્વરૂપો આયુધાદિ સાથે આપેલા છે તેના નામે અગ્નિપુરાણને ઘણાખરા મળતા છે. જબલપુર પાસે ખજુરામાં જે ચેસઠ યોગિનીની પ્રતિમાનું ખંડિત મંદિર છે તેમાં જબલપુર પાસે ચેસઠ યોમિનીનું ગેળવૃતાકારે મંદિર છે. મધ્યમાં મંદિર અને ફરતા એક પછી ગેળ પરસાળમાં દરીઓ જેમ ચોસઠ ગિનીની મૂર્તિઓ ખંડિત હાલતમાં છે તેના નામો જે વેચાય છે તે હેમાદ્રિત ખંથી પણ ભિન્ન છે. અન્ય ગ્રંથાધારે તે હશે. આ દેવીઓ ઉગ્ર તામસી કહી છે.
| શ્રી વા: ચેની તૈત્રમ્ (નૈનમ) ॐ ह्रीं १ दिव्ययोगी २ महायोगी ३ सिद्धयोगी ४ गणेश्वरी। ५ प्रेताशी ६ डाकिनी ७ कालि ८ कालरात्रि ९ निशाचरी ॥१॥ १० हुकारी ११ सिद्धवैताली १२ ड्रींकारी १३ भूतडामरी । १४ उर्वशी १५ विरूपाक्षी १६ शुक्लाङ्गी १७ नरोजिनी ॥२॥ १८ षट्कारी १९ बीरभदा २० धूम्राक्षी २१ कलहप्रिया । २२ राक्षरी २३ घोररक्ताक्षी २४ विश्वरूपा २५ भयंकरी ॥३॥
Page #597
--------------------------------------------------------------------------
________________
अध्याय २४-जैन-दश दिक्पाल-नवग्रह-प्रतिहारादि-देवरेषीस्वरूप
४४३
२६ वैरी २७ कुमारिका २८ चंडी २९ वाराही ३. मुंज्यारिणी । ३१ भास्करी ३. राष्ट्रटकारी ३३ भीषणी ३४ त्रिपुरान्तका ॥ ४ ॥ ३५ रौरवी ३६ वसिनी ३७ क्रोधा दुर्मुखी ३८ प्रेतवाहिनी । ३९ खटवांगि ४० दीर्घल बोष्ठी ४१ मालिनी मंत्र योगिनी ॥५॥ ४२ कालिनी ४३ वाहिनी ४४ चक्री ४५ क काली ४६ भुवनेश्वरी। ४७ केटी निकटो माया च ४८ वामदेवा ४९ कपर्दिनी ॥ ६ ॥ ५० केशमी च ५१ रक्ता च ५२ रामजंघा ५३ महषिणी । ५४ विशाली ५५ कामुकी ५६ लोला ५७ काकद्रष्टि ५८ रधोमुखी ॥ ७ ॥ ५९ मडोयधारिणी व्याधी भूतादि ६० प्रेतनाशिनी । ६१ भैरवी च ६२ महामाया ६३ कपालिनी ६४ वृथाङ्गिनी ॥ ८ ॥ चतुष्टि समाख्याता योगिन्यो घरदप्रदाः । त्रैलोक्ये पूजिता नित्य देवमानक्योगिभिः ॥ ९ ॥ चतुर्दश्यां तथाष्टभ्यां संकातौ नवमीषु च । यः पठेत् पुरतो भूत्वा तस्य विघ्न प्रणश्यति ॥ १० ॥ राजद्वारे तथाद्वेगे संग्रामे अरि संकटे । अग्निचौरनिपातेषु सर्वग्रहविनाशिनी ॥ ११ ॥ य इमा जपते नित्यं शरीरे भयमागते । स्मृत्वा नारायणी देवी सर्वोपद्रघनाशिमीम् ॥ १२ ॥
ચોસઠ યોગિની નામ. (આગમસાર સંગ્રહ) ૧ વારાહી ૨ વામની ૩ ગરૂડા ૪ દ્વાણું ૫ આનેયી ૬ વાગ્યા છે નૈઋત્યા ૮ વારૂણું ૯ વાયવ્યા ૧૦ સેમ્યા ૧૧ ઈશાની ૧૨ બ્રહ્માણી ૧૩ વૈષ્ણવી ૧૪ માહેશ્વરી ૧૫ વૈમાનિકા ૧૬ શિલા ૧૭ શિવહુતિ ૧૮ ચામુંડા ૧૯ જયા ૨૦ વિજયા ૨૧ અજિતા ૨૨ અપરાજિતા ૨૩ હરસિદ્ધિ ૨૪ કાલિકા ૨૫ ચંડા ૨૬ સુચંડ ૨૭ કનકદના ૨૮ સુદંતા ૨૯ ઉમા ૩૦ ધંટ ૩૧ સુઘંટા ૩૨ પાંસુપ્રિયા ૩૩ આશાપુરા ૭૪ લોહિતા ૩૫ અંબા ૩૬ અસ્થિભક્ષી ૩૭ નારાયણી ૩૮ નારસિંહ ૩૯ કૌમારા ૪૦ વાનરતિ ૪૧ અંગા ૪૨ વંગા ૪૭ દીર્ધદંષ્ટ્રા ૪૪ યમદષ્ટ્રા ૪૫ પ્રભા ૪૬ સુપ્રભા ૪૭ લંબા ૪૮ લેષ્ટિ ૪૯ ભદ્રા ૫૦ સુભદ્રા ૫૧ કાલી પર રૌદ્રી ૫૩ રૌદ્રમુખી ૫૪ કરાળા ૫૫ વિકરાળા ૫૬ સાક્ષી પ૭ વિકટાક્ષી ૫૮ તારા ૫૯ સુતાસ ૬• રંજનકરી ૬૧ રંજના ૬૨ ભવેતા ૬૩ ભદ્રકાલી ૬૪ ક્ષમા કરી
Page #598
--------------------------------------------------------------------------
________________
शानप्रकाशदीपार्णव-उत्तरार्ध
ક્ષેત્રપાળ અને બાવનવીરના એક જ રવરૂપ છે તેવું કેટલાક વિદ્વાનનું કથન છે. ક્ષેત્રપાલને નામને પાઠ નીચે પ્રમાણે છે. પરંતુ તેના સ્વરૂપે હજુ મળવામાં નથી.
अथातः क्षेत्रपालानां वक्ष्ये पूजनमुत्तमम् । शृणुष्वावहितो भूत्वा न श्रुत-वथाक्वचित् ॥१॥ सर्व क्षेत्रेषु पूज्य ते सर्वतीर्थेषु यत्पुनः । ग्रामेषु नगरे चैव पूज्यते च हितार्थिभिः ॥२॥ अपूजितास्तु कुर्वति विघ्नाच्छासुहस्तशः । अजरो१ व्यापकश्चैव२ इंदुचौर 3 स्तृतीयकः ॥३॥ इंद्रमूर्तिश्चतुर्थस्तु४ उक्षः५ पंचम उच्यते । षष्ठः कुष्मांडनामा च वरुणः७ सप्तमः स्मृतः ॥४॥ अष्टमो बटुकश्चैव ८ विभुक्तानुस् नवस्तथा । लिप्तकाय१० स्तुदशमा लीलांक११ रुद्रसबकः ॥५॥ एकादशो१२ द्वादशश्च ऐरावतः१३ इति स्मृतः ।
औषधिनः१४ ततःप्रोकता बधवो।५ दिव्यकस्तथा ॥६॥ कंबलो१७ भीषणश्चैव।८ गषयो१४ घंटर० एव च । व्यालश्चैव तथाणुश्च २२ चंद्रवारुण२३ एव च ॥७॥ पटटोपश्चतुर्वि शो२४ जटाल पंचविशकः२५ ।। ऋतुनामार६ च षड्विंशस्तथा धमोश्चरस्मृतः२७ ॥८॥ विटगो२८ मणिमानश्च२८ गणव धुश्च डामरः३०-३१ । दुष्टिकोऽपरः३२ प्रोक्तः स्थविरस्तुततःपरः32 ॥९॥ दंतरो३४ धने द्र३५ चैवं नागकणों 3६ महाबलः । केत्कारःलेकरः३८-३८ सिंहमृगाः४० यथास्तथापरः ॥१०॥ मेघवाहन४१ नामा च तीक्ष्णोष्ठा४२ झमलस्तथा४३ शुक्लतुडि:४४ सुधालापि४५ तथा बर्बरकः४६ स्मृतः ॥ ११ ॥ पर्वत:४७ पावन४८ श्चैव व धोत्राधिपाःस्मृता ।४८ । पेम्त्वाक्ष५० दजराधास्ते ५१ पावन ताः५२ प्रकीर्तिताः १२ ॥ प्रतिष्ठादिषु चै स्थायाः क्षोत्राधिपयुताश्च ते । विषायन कल्पलतायां वै पायत त्रेच ॥१३॥ चतुषष्टि क्षेत्रपाल स्थापनमुक्तं तेषां (1) नामानि तथा आवाहन मंत्राश्च भिन्न भिन्न सन्ति ।। १४
(स्कंधपुराणांतगर्त काशीखंड)
Page #599
--------------------------------------------------------------------------
________________
Mાર ર૪-રર -વ-તાદા-રેવેવસ્થા
૪૪૫
અહીં બાવન નામો આપેલા છે. એસઠ ક્ષેત્રપાલ કહે છે. ક્ષેત્રપાલ અને ભૈરવાદરૂપમાં કેટલીક સમાનતા છે. આ ક્ષેત્રપાલોના સ્વરૂપ આયુધવણું વાહનાદિ હજુ જોવામાં નથી. ઉપરોક્ત પાઠ સ્કંધપુરાણાન્તર્ગત કાશીખંડમાં છે. આચારદિનકરમાં બાવનવીરના નામે માત્ર આપેલાં છે, આયુધાદ નથી. બાવનવીરના અન્ય લૌકિક નામે પાઠ વગરના જોવામાં આવેલા છે તેમાં કાતરી વીર પારવીયાવીર અગાશીયાવીર કૂલણવાવીર જેવા લૌકિક નામે છે તેને કાઇ શાસ્ત્ર પ્રમાણ હોય તેમ દેખાતું નથી. તેથી કોઈ ગ્રામીણ તાંત્રિકોની તે રચના લાગે છે. ઉત્તર ગુજરાતમાં ઉંઝા પાસે ગામડામાં બાવનવીરમાંના એકનું નાનું મંદિર છે. પાટણ નજીક અનાવાડા પાસે વીરનું સ્થાનક છે.
જેને પ્રાસાદમાં ક્યા ક્યા દેવાદિ સ્વરૂપે કરવા તે વિશે શિલ્પના અન્ય ગ્રંથોમાં અને પંચકલ્યાણ મંદિરના પાઠમાં જાણે છે. દશ દિલ લોકપાલ નવ ગ્રહ છ ઋતુ, બાર રાશિ, બાર મેધ–સત્તાવિશ લક્ષણે, યક્ષ થક્ષિણીઓ સોળ વિદ્યા દેવીઓ આઠ આય આઠ વ્યય નવતારા, છ રાગ, છત્રીસ રાગિણી, સાત સ્વર તથા તાપસમુનિએ કિન્નર ગાંધર્વ વિદ્યાધરો નાગ અને અષ્ટ સિદ્ધિ નૃત્યનાયકા દેવાંગનાઓમાં ત્રીશ સ્વરૂપ કરવાના બત્રિશ દેવાંગનાના સ્વરૂપે શિલ્પગ્રંથોમાં કહેલા તેના સ્વરૂપ અને લક્ષણો પ્રમાણે જ કરવા. મા કશ્વિત કરવા જોઈએ નહિ, ૧ મેનકા ૨ લીલાવતી કે વિધિચિતા ૪ સુંદરી - સુભામિની ૬ હંસાદેવી ૭ કલા ૮ કપુરમંજરી ૯ પવિની ૧૦ ગૂટશબ્દા ૧૧ ચિત્રણ ૧૨ ચિત્રવલભા ૧૩ ગૌરી ૧૪ ગાંધારી ૧૫ દેવશાખા ૧૬ મરીચિકા ૧૭ ચંદ્રાવલી ૧૮ ચંદ્રરેખા ૧૯ સુગંધા ૨૦ શત્રુમર્દિની ૨૧ માનવી ૨૨ માનસ ૨૩ સ્વભાવ ૨૪ મુદ્રિકા ૨૫ મૃગાક્ષી ૨૬ ઉર્વશી ૨૭ રંભા ૨૮ જોવા ૨૯ જયા ૩૦ વિજયા ફી ચંદ્રવફત્રા ૩૨ કામરૂપ એ રીતે બત્રીશ દેવાંગનાઓ છે તે તisરાત નૃત્યનાથા : આ દેવાંગનાના સ્વરૂપ લક્ષણે અમારા ગ્રંથ સંગ્રહમાં છે.
Page #600
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाशदीपार्णवे उत्तरार्धः
ga
अथ वास्तु विद्यायां ज्ञानप्रकाशदीपाणवे ॥ વચનાંતતમ ડયાયઃ ।।
॥ શ્રી સમવસાય: ૨૧
સમવસરણ—ભૂમિકા
હેતુ-જે સ્થળે તીથ કરપ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેજ સ્થળે દેવતાઓ સમવસરણની રચના કરે. એક ચેાજન ભૂમિ સાફ કરી જળવૃષ્ટિ કરી સુવણૅ માણિકય
મ
૩એએ વિર
ઈલાકાર સમવસરણુ તળ અને દર્શન; વર્તુલાકાર સમવસરનું તળ અને દર્શન (બીજોપ્રકાર); ચતુસ્ર સમવસરણ તળ અને દર્શન
Page #601
--------------------------------------------------------------------------
________________
अध्याय २५-श्रीसमवसरण
રત્નથી પીઠ બાંધે છે. ભૂમિતલ (પીઠ) ઉપર ત્રણ વર્તુલાકાર ગઢે (વો) બનાવે છે. સૌથી નીચેને બહારને પહેલે ગઢ ચાંદીને, તેના ઉપર સુવર્ણના કાંગરાઓ હોય છે.
જમીનથી પીઠબંધ (પહેલા ગઢને મથાળે) ભૂમિતલ ઉપર આવવાને દશ હજાર પગથિયાં (દશ હજાર હાથના ૨૫૦૦ ધનુષ ઉંચા) ચડવાના હોય છે. ત્યારબાદ ૫૦ ધનુષ જેટલું સમતલ-સપાટ જમીન આવે છે. આ ગઢમાં વાહને રહે છે. વાહનમાં હાથી, ઘોડા, ઉંટ, પાલખી, વિમાન વગેરે.
આ ગઢથી બીજા (વચલા) ગઢ પર જવાને પાંચ હજાર પગથીયા (પાંચ હજાર ૧૨૫૦ ધનુષ ઊંચા ચડવાના હોય છે. ત્યાં વળી પ૦ ધનુષ્ય પ્રમાણુ અંતર સપાટ જમીનનું તળ આવે છે. તે બીજે ગઢ (મધ્ય) સોનાનો હોય છે અને તેના કાંગા રત્નના હેય છે. આ ગઢના ઈશાન કેણમાં દેવછંદ (પ્રભુને બેસવાનો ઓટલો) રચવે કે જ્યાં તીર્થંકર પ્રથમ દેશના આપ્યા બાદ વિશ્રામ લે છે. આ વચલા ગઢમાં તિર્યંચ જ બેસે છે. પરસ્પર વિરોધી સહદરની જેમ રહે છે.
છેલે ત્રીજો અંદરને ઉપલે ગઢ રત્નમય મણિના કાંગરાવાળા હોય છે. ત્યાં ઉપર જવાને પાંચ હજાર પગથિયાં (પાંચ હજાર હાથ ૧૫૦ ધનુષ્ય) ઉંચા ચડવાના હેય છે. પછી ૫૦ ધનુષ્ય જેટલું સમભૂતલ રસ જમીન હોય છે.
આ ગેળ સમવસરણના મધ્ય બિન્દુથી આ ગઢની અંદરની દિવાલનું અંતર ૧૩૦૦ ધનુષ્ય પ્રમાણુ હોય છે. દરેક ગઢ એકેથી ઉંચે એટલે એકંદરે ત્રીજા ગઢની અંદરની ભૂમિની ઉંચાઈ મૂળ જમીનથી ૧૦,૦૦૦+૫૦૦૦+૫૦૦૦=૨૦,૦૦૦ વીશ હજાર હાથ એટલે પ૦૦૦ ધનુષ્ય અગર અઢી કેશ થાય,
અત્યંતર (વચલા) ગઢના મધ્ય ભાગમાં સિંહાસન કરવું. દરેક પગથીયું એકેક હાથ પહેલું અને એક હાથ ઉંચુ કરવું.
પ્રમાણઃ ૨૪ આંગુલ=૧ હાથ. ૪ હાથ= ધનુષ. ૨૦૦૦ ધનુષ્ય ૧ કેશ-ગાઉ.' ૪ કેશ=૧ જન.
બીજા પ્રકારના વર્તુલાકાર સમવસરણને વિષ્ક (વિસ્તાર પહોળાઈ) એક એજન છે. કેમકે ગઢની અંદરની દિવાલ સમવસરણના મધ્યબિન્દુથી ૧૩૦૦ ધનુષ્ય જેટલી દુર છે. આ દિવાલ ૩૩ ધનુષને ૩ર આંગળ એટલે ૩૩ ધનુષ્ય જેટલી જાડી છે. આ દિવાલથી બીજા ગઢની અંદરની દિવાલ વચ્ચે ૧૩૦૦ ધનુષ્યનું અંતર છે.
વળી આ ગઢની દિવાલ પણ ૩૩૩ ધનુષ્ય જેવડી જાડી છે. આ દિવાલ અને સૌથી બહારના ગઢની દિવાલ પણ ૩૩ ધનુષ્ય જાડી છે. એટલે સમવસરણ મધ્ય બિન્દુથી સૌથી બહારની ગઢની બહારની દિવાલનું અંતર ૧૩૦૦+૩૩+૧૩૦૦ +૩+૧૩૦૦-૩૩ કુલ ૪૦૦૦ ધનુષ જેટલું છે. એટલે ગાળ સમવસરણની ત્રીજ્યા અરધા યોજનાની અર્ધ હોય છે જેથી કરીને તેને વિઝંભ એક જનને આખે કુલ વિસ્તાર હોય છે.
Page #602
--------------------------------------------------------------------------
________________
*
ज्ञानप्रकाशदीपार्ण-उत्तराध
ચતુષ્કાણાકાર-સમવસરણ
વર્તુલાકાર સમવસરણની જેમ ચતુરસ સમવસરણ પણ હોય છે. આવા સમય સરણના દરેક ગઢની દિવાલ ૧૦૦ ધનુષ પ્રમાણ જાડી કહી છે. સૌથી બહારના ગઢની અંદરની દિવાલ અને મધ્યમ ગઢની બહારની દિવાલ વચ્ચે ૧૦૦૦ ધનુષ્યનું અંતર હાય છે, જ્યારે મધ્યમ ગઢની અંદરની દિવાલ અને અભ્યંતર (વચલા=ઉપલા) ગઢની બહારની દિવાલ વચ્ચે ૧૫૦૦ ધનુષનુ અંતર હાય છે.
અંદરના ગઢની ચારે દિવાલે સમવસરણના મધ્યબિન્દુથી ૧૩૦૦ ધનુષ્યને અંતરે આવેલી છે. આથી કરીને સમવસરણ એક યોજન લાંબુ અને પહેાળુ થાય છે. સૌથી બહારના ગઢની દિવાલની જાડાઈ ફહી નથી. ૧૦૦૦+૧૦૦+૧૫૦૦+૧૦૦ +૧૩૦૦+અધથી એટલે ૪૦૦૦+૬૦૦ કુલ આઠ હજાર ધનુષ્ય ( એક યાજન વિસ્તાર સમર્ચારસ ).
ચતુષ્કણુ સમવસરણમાં દરેક ખુણે બબ્બે વાવડીઓ કરવી, જ્યારે વર્તુલાકાર સમવસરણમાં એકેક વાવી કરવાની કડી છે.
ગઢના દ્વારા દરેક ગઢને એકેક દિશામાં એકેક એમ ચાર દ્વારા હોય છે, તે દરેક દ્વારે ચચ્ચાર મુખીવાળી વાવડીયા હાય છે. દ્વારે તારણુ અને અષ્ટમ...ગળ કાતરવા. દરેક દ્વાર ઉપર સુવર્ણના કમળમાં ધર્મચક્ર ટિકર્માણમય હોય છે. દ્વારે દ્વારપાલ હાય છે.
અશોકવૃક્ષ ~૨૦૦ ધનુષ્ય જેટલી લંબાઈ પહેાઈવાળી અને તી કરના દેહુ પ્રમાણની ઊંચાઈ વાળાં એવા ત્રણ ત્રણ પગથિયાવાળા ચાર દ્વારવાળા તેમજ સમવસરણની ખરાખર મધ્યમાં અંતરાએ રચેલા મણિપીઠના ઉપર અÀકવૃક્ષ રચેલુ છે. અશાકવૃક્ષ તીર્થંકર દેહ પ્રમાણુથી બાર ગણુ મેટ્ઠ' હોય છે તેને ઉપરના ઘેરાવેા એક ચેાજનથી કાંઈક અધિક હોય છે.
અશેાકવૃક્ષ ઉપર ચૈત્યવૃક્ષ હાય છે જે વૃક્ષ નીચે તીર્થંકરને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે ચૈત્યવૃક્ષ બહાર ચાર દ્વારે એકેક ધ્વજા'ડ એક હજાર યેાજન હોય છે.
श्री विश्वकर्मा उवाच
समवसरणं वक्ष्ये आद्यकैलासस भवम् । (મુરાનુંજીયેવ !) નિર્મિત ૫ મુમુÎ: || શ્n
शिवात्परतर शिव सिद्धस्यानुक्रमस्तथा । कैलासे समासरण सिद्धमूर्तिः सदाशिवः ॥ २ ॥
૧ મેરૂ સમવસવણુની રચનાના પ્રાસાદના લક્ષણેા સ્થુળ સ્વરૂપે બ્લેક ૧ થી ૪૧ સુધીમાં કહ્યા છે ત્યાર પછી સમવસરણની લક્ષણ રચના કહી છે.
Page #603
--------------------------------------------------------------------------
________________
अध्याय २५-श्रीसमवसरण
४४४
-
શ્રી વિશ્વકર્મા કહે છેઃ કૈલાસ પર્વતની જેવું સમવસરણનું સ્વરૂપ હું કહું છું તે દેવ અને દે આદિએ બનાવેલું છે. શિવથી પરમ શિવ સિદ્ધિને અનુક્રમ છે. કૈલાસરૂપ સમવસરણમાં સિદ્ધ મૂર્તિ સદાશિવ સદા કલ્યાણકારી છે. વિશ્વદેવ વીતરાગ પદ્માસન વાળીને બેઠેલા છે. તે આદિ એવા ઇશ્વર ચારે દિશામાં બેઠેલા છે.
पद्मासनस्थितो देवो वीतरागो विश्वेश्वरः। एवमेकैकदेवैश्च आदीशचतुरो दिशः ॥ ३॥ प्रासादः पूर्वमानं च कर्तव्यः चतुरानना पीठबंध प्रकर्तव्य भित्रयसमन्वितम् ॥ ४ ॥ महापीठ प्रकर्तव्य गजाश्च च नरादिकम् । प्राकारश्च प्रकर्तव्यः स्वरूपो लक्षणान्वितः ।। ५ ॥ सार्द्ध भागयत्परिधौ (?) तत्रन्ययतमानतः तेन पदप्रमाणेन कर्तव्यच सच्छिल्पिभिः ॥ ६ ॥ श्रीमेरोश्च विधानेन कथ्यते मानमुत्तमम्
पदमान दोर्घ मान विभक्तिः भागसंख्यया ॥ ७ ॥ સમવસરણની રચના કરવામાં તેના આગળના પ્રાસાદમાનથી ચતુર્મુખ પ્રાસાદ કરો. તેને પીઠબંધ ત્રણ ભિટ્ટવાળું મહાપીડ ગજથર અધથર અને નરથરાદિનું કરવું તેને પ્રાકારગઢ લક્ષણ સ્વરૂપ પ્રમાણે કરો. દોઢ ભાગ... પરિઘ... બીજામાન તેના પદ પ્રમાણે શિલ્પીએ કરવા. શ્રી મેરૂ નામે ઉત્તમ માનને પ્રાસાદ પદમાનથી લાંબે અને તેના અંગે પાંગ ભાગ વિભક્તિની સંખ્યાએ કરવા. नारद उवाच-विश्वकर्मा स्वयं देवः सर्व देवेषु पूजितः
किंचिदह श्रोतुमिच्छामि श्रीमेरुशिखरोत्तमम् ॥ ८॥ जगत्याः पीठमानं च प्राकारैः परिवेष्टितम् । मंडोवर मंडप च स्यान वृत्तकोत्तम ॥ ९ ॥ समोसरणायतन किं शोभित चतुर्दिशि ।
एकपीठ समारूढ' जिनेन्द्रश्च चतुर्दिशि ॥ १०॥ २ " ब्रह्मणा सदा" पन्त.. 3 कीदृश परिवर्तितम् । ५l-तर.
Page #604
--------------------------------------------------------------------------
________________
૧૦
ज्ञानप्रकाशदीपार्णव- उत्तरार्ध
इलिका तोरणैर्युक्त परिकर सिंहासन एतत्सर्व प्रसादेन कथ्यतां कमलासन ॥ ११ ॥
નારદજી કહે છે, હે વિશ્વકર્માં આપ પોતે દેવ સર્વ દેવામાં પુજ્ય છે. ઉત્તમ એવું (સમવસણુ મૈરૂ શીખર કેવું થાય તે મને સંભળાવા. તેની જગતી-પીઠ અને તેના કરતા પ્રાકારા (ગઢા) કેવા પ્રકારના કરવા ? તેને મડાવર અને આગળ મંડપ ક્રૂરતા કેમ કરવા ? સમવસરણુ-આયતન ચારે બાજુથી શૈાલતુ કેમ કરવુ) એક પીઠ ઉપર જિને દ્રપ્રભુ ને ચારે દિશાએ ઇલિકા તારણવાળા અને પરિકર સિહાસન એ સર્વ હું કમલાસન (બ્રહ્મારૂપ) આપ મને પ્રસાદે કરીને કહેા. मेरुश्वमेरुमाकार प्राकारैः परिवेष्टितम् ।
तदूर्ध्वं प्रासाद छंद' शिखर शृंगसंयुतं ॥ १२ ॥ યટા છાપુરાજ્ય મુરુગ્રંગ ચામર (?) માસાય જાયમાણ: સ્વરૂપ ક્ષન્વિત: ।। ૩ ।। अष्टभागैरिटैर्वा नखाद्धे द्वादशोपि वा
पदमानं समाख्यात उर्ध्वमानं तदेव हि ॥ १४ ॥ छदभेदो न कर्तव्यः कृते देोषमहद्भयम् ।
શ્રી વિશ્વકર્મા કહે છે. મેરૂ મેરીના આકારના અને ક્રતા પ્રાકાર-ગઢો કરવા તેના પર પ્રાસાદ છંદના શિખર શૃંગ સહીત આમલસારા કળશથી અને ઉરુજી ગોથી શાભતા એવા કામનાને ફ્રેનારા કરવા, તે પ્રાસાદ બુદ્ધિમાન શિલ્પીએ લક્ષણુ ચુકત સ્વરૂપાવાળા કરવા. તેના અંગ વિભકિત આઠ ભાગ સેાળ સાગ, દશભાગ કે બાર ભાગના કરવા. તેના ઉપર શિખરનુ` માન જે કહ્યું હાય તે કરવું. તેમાં છેદ ભેદ ન કરવા; કરે તે મહા ભય ઉપજાવનાર દોષ ઉત્પન થાય.
જ્યાઃ તેવો મરત્નમયૈઃ || ૧ ||
ગ્રંથ:માળા: चतुर्दारैः समापेतैर्द्वारपालैश्च संयुतः ॥ જ્ઞાતિયુદ્ધં ચ ત " પિશીપ” યનાÇ (!) દ્દા प्रासादस्य प्रमाणेन जगती शुभ लक्षणा । अता पदमानेन प्राकारान् कारयेद्बुधः ॥ १७ ॥
સમવસરણને ત્રણ ગઢ કરવા. ચારે દ્વારા દ્વારપાલ સહિત કરી તે પર સેનાના રત્ન જડીત તારણા કરવા. પ્રાસાદ શુદ્ધ જાતિના કરવા તેના પર કાઠારાઓ.... કરવા પ્રાસાદના પ્રમાણે શુભ લક્ષણવાળી જગતી પણ કરવી.
Page #605
--------------------------------------------------------------------------
________________
अध्याय २५-श्री समवसरण
त्रिगुणां द्विगुणां चैव सपाद वा तृतीयकम् । पंचमांश प्रकर्तव्यां कपिशीर्षस्तु सस्थितः ॥ १८ ॥ साई भाग परिषौयक्ता द्विभाग वापि दीयते
तदा मध्यपर्यत खातं वै प्रभूजयेत् ॥ १९ ॥ તે ઉપર બુદ્ધિમાન શિલ્પીએ પદ (ભાગ)માનથી પ્રાકાર (કીલાગત) કરવા. ત્રણ ગણા બમણા કે સવાત્રણ ગણા () કરવા. ગઢની ઉંચાઈના પાંચમાં ભાગે કાંગરાં કરવા. દેઢ ભાગ પરિધ કે બે ભાગ પરિધની વાવડી (દ્વારની બે બાજુ) કરવી. તેમાં અધથી મધ્ય સુધીમાં ખાડે રાખો.
पीठबद्ध प्रकर्तव्य स्वकैः स्वकैश्च मानतः जिनेन्द्रोक्ष मात्रचैव (?) प्राकारैश्च परिभ्रमेत् ।। २० ॥ रम्य श्रीमेरु प्रासादं पंचसुरेभ्यः कर्तव्यम् । ब्रह्मविष्णुजिनेभ्यश्च आदित्याय शिवाय च ॥ २१ ॥ ज्ञातिशुद्धं प्रकर्तव्यं सभ्रम भ्रमवर्जितम् ।।
पदं च पदमानेन पदभक्तिरनेकधा ॥ २२ ॥ પ્રાકાર-કલ્લા ગઢને પિતા પોતાના માને પીઠ કરવું. જિનેન્દ્રપ્રભુને જાણવાવાળા એવા જ પ્રાકાર ફરતા ફરી શકે તેવું કરવું. શ્રી રમ્ય એવા શ્રી મેરૂ પ્રાસાદ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, જિન અને સૂર્ય એ પાંચ દેવને થઈ શકે તે શુદ્ધ જાતિનો જમવાળા અગર ભ્રમ વગરને પણ મેરૂ પ્રાસાદ કરવો. પદના માને પદ રાખવા પ્રાસાદની શિખરની પદવિભકિતના વિભાગ તે અનેક કહ્યા છે.
मासादस्य प्रमाणेन मंडपं चतुरोदिशि तस्यांगे वेदिका कार्या श्रीमेरोः पदमानतः ॥ २३ ॥ शालायाश्च प्रमाणेन द्वार चैवं प्रकल्पयेत् । द्वारस्य च विभागे न प्रतिमाविविधाःस्मृताः ॥ २४ ॥ पीठ पीठमिवाकार तस्योचे सिंहमासनम् । '
चतुर्दिक्षु जिनेंद्राश्च परिकरैविभूषिताः ॥ २५ ॥ પ્રાસાદના પ્રમાણથી ચારે તરફ મંડપ કરવા તેના અંગ પ્રમાણે વેદિકા (કક્ષાસન) શ્રી મેરૂના પદમાનથી કરવા. મૂળ ગર્ભગૃહની પહેળાઈ પ્રમાણુથી દ્વારની કપના કરવી. અને દ્વારના વિભાગથી પ્રતિમાજીના માનના અનેક જુદા જુદા પ્રમાણે કાાં છે.
Page #606
--------------------------------------------------------------------------
________________
૨
शानप्रकाशदोपार्णव-उत्तरार्ध
पदमान दृष्टिमान कर्तव्य च सुशिल्पिभिः ।
रष्टिवेधं न कर्तव्यं कृते दोषमहद्भयम् ॥ २६ ॥ પીઠના આકારનું પીઠ પબાસણ સિંહાસન તે પર સિંહ આદિની ગાદી કરી ચારે તરફ મુખ જીતેંદ્રપ્રભુ પરિકર સહિત શેભતા પધરાવવા. દ્વારની ઉંચાઈના પદ વિભાગના માનથી સારા શિલ્પીએ પ્રભુનું દષ્ટિમાન રાખવું. દષ્ટિવેધ ન થવા દે. ને દષ્ટિવેધ થાય તે મહા ભય ઉપજે.
अग्रतः पृष्ठतश्चैव वामदक्षिणतोऽपिवा । जिनेंद्रायतन चैव पदवेधविवर्जितम् ॥ २७ ॥ प्रथम पदमानं च शताग्रे चाष्ट संयुत । દિસરિતા વાર્યા રાતાદ્ધ યાધિમ્ II ૨૮ છે. चतुर्विशति जिनेन्द्राश्च भाषित विश्वकर्मणा । ज्येष्ठमध्य कनिष्ठ च त्रिविधमानमुत्तमम् ॥ २९ ॥ जगतीं पीठमानं च मंडपं च तथैव च ।
मेरुछ दे समुत्पन्नो ज्ञातव्यश्च सुशिल्पिभिः ॥ ३० ॥ પ્રાસાદના આગળ પાછળ અને ડાબી જમણી તરફ જિનેન્દ્રના આયતન (દેવકલિ. કાઓ) પદવેધ ન આવે તેમ કરવું, પહેલા એક આઠ દેરીઓ સહિતનું જિનાયતન, બીજુ બહોતેર જિનાયતન, ત્રીજું બાવન જિનાયતને અને ચોથું ચોવીશ જિનાયતનવાળા આયતન જિનેન્દ્ર પ્રભુને ફરતા કરવાનું શ્રી વિશ્વકર્માએ કહ્યું છે. તે જયેષ્ઠ મધ્ય અને કનિષ્ઠ એમ ત્રણ માનના થાય. તેને જગતી પીઠ અને મંડપ કરવા. આવો મેરુછંદ જાતિમાં ઉત્પન્ન થયેલે એ પ્રાસાદ ચતુર શિલ્પીએ કરે.
૪ મજુમાં મંડન સૂત્રધારે સમવસરણનું સંક્ષિપ્ત વર્ણન કરતાં સ્થાપિત તીર્થંકર અને યક્ષિણના નામ પણ આપે છે પરિકરનું સંક્ષિપ્ત વર્ણન કરે છે.
श्री आदिनाथो नेमिश्च पाश्चों धीरश्चतुर्थकः चक्रेश्वर्य बिका पद्मावतीसिद्धायिकेपि च ॥१॥ कैलास समवसरण सिद्धिवति सदाशिवम् ।
सिंहासन धर्मचक्रमुपरिद्रातपत्रकम् ॥ २ ॥ ૧ આદિનાથ ૨ નેમનાથ : પાર્શ્વનાથ અને ૪ ચોથા મહાવીર એમ ચાર પ્રધાન જિન પ્રતિષ્ઠા અને ૧ ચક્રેશ્વરી ૨ અંબિકા ૩ પદ્માવતી અને ૪ સિદ્ધાયકા એ યાર દેવીઓ પ્રમુખ એવું સદાશિવના કૈલાસ જેવું સમવસરણમાં પધરાવવા તેમના સિંહાસનની ગાદીમાં ધર્મચક્ર અને તેની બે બાજુ ઇદ્રો (અગર કાઉસગ્ગ) અને ઉપર છત્રવટામાં અશોકપત્ર હોય તેવું પરિકર કરવું.
ઉપર પ્રમાણે આદિ, નેમ, પાર્શ્વને મહાવીરના ચાતુર્યગ સિવાય શાવતા જિન પ્રભુ વૃષભાનનનંદી ચંદ્રાનન-ચંદ્ર વારિક્ષણ સૂર્ય કે સર્ષ અને ચોથા વર્ધમાન સિંહ પધરાવવાનું વિશેષ કરીને જેમાં કહ્યું છે.
Page #607
--------------------------------------------------------------------------
________________
अध्याय २५-श्री समवसरण
४५३
PRA
-
--..
NMMHPM
TARA
MILMMA
ALAM
प्रासाद पृथुमाने च
त्रिगुण मानमुत्तमम् । तस्यान्ते प्राकार कार्य
तन्मध्ये च सुरालयम् ॥३२॥ शालायाः सममानेन
मंडपस्य भ्रमस्य च। भ्रमहीन न कर्तव्य ___ सार्द्ध द्विगुणमुत्तमम् ॥ ३३ ॥ तत्परे च महारम्याः
माकारास्त्रयो वेष्टिता: मेरुरुरिवाकार
वृषाकार तथैव च ॥३४॥ एकत्रिपंचशाखाश्च
प्रतिशाखाश्चानेकया । पूर्वशाखा च माहे दी
दक्षिणे जान्हवी तथा ॥३५॥ कालिंदी चोत्तरे शाखा
तपनी पश्चिमा स्मृता ! मेरुश्च पंचशाखोऽयं
देवतानामनुक्रमम् ॥३६ ।।
પ્રાસાદ રેખાએ હોય તેનાથી ત્રણ ગણે મંડપ ઉત્તમ માનને જાણ. તેની અંદર ગઢ કરવા અને તેની पश्ये सुरासय (प्रास18) ४२. शासગર્ભગૃહના પદના બબર મંડપનું ફરતું પદ બ્રમનું રાખવું. મંડપ બ્રમ વગર ન કરે તે ભ્રમ દેઢ કે બે
-
ચતુરસ્ત્ર સમવસરણ તળ અને દર્શન
Page #608
--------------------------------------------------------------------------
________________
૪૫૪
જાનકી વજનદા
નાર
વર્તુલાકાર સમવસરણનું પીઠિકા તળ
.
વિભાગના ઉત્તમ જાણવા. તેના પર મહા રમ્ય એવા ત્રણ પ્રાકાર ગઢ ફરતા કરવા. મેરુએ મેરુ આકારના શિવરૂપ, અને મ'ડપ ની આકારના કરવા. એક, ત્રણ, પાંચ, સાત, નવ એમ શાખાએ દ્વારને કરવી. પૂર્વની શાખા માહેન્દ્રી, દક્ષિણે જાન્હવી, ઉત્તરની કાંલિદી અને પશ્ચિમની તપતી નામની શાખાઓ મેરુ પ્રાસાદને પચશાખા દેવતાઓના અનુક્રમથી કરવી.
पूजयेत्सर्व देवान्, श्रीमेरुशिखरोपमे । यत्कांचनमये मेरौ कृताः प्रदक्षिणास्त्रयः ॥ ३७ ॥
तदेव' शैलमेरी च कृते पुण्य समाहितम् । ઈમેટ્રો ન જ્યોતિબેનચૈવ ચ || ૨૮
छंदभेदे भवेन्मृत्युर्जातिभेदे कुलक्षयः
तस्मात्सर्व प्रयत्नेन शास्त्रदृष्ट्या च कारयेत् ॥ ३९ ॥
મેરુ શિખરમાં સવ દેવને પૂજવા યાગ્ય છે. પહેલા સાનાના મેરુ થતા. ત્રણ પ્રદક્ષિણાવાળા થતા. હવે પાષાણના મેરુ દેવોને કહ્યો છે. તે પણ તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. પ્રાસાદમાં છંદ ભેદ કે જાતિ ભેદ ન થવા દેવા. છ ંદ ગથી મૃત્યુ અને જાતિભંગથી કુળનેા નાશ થાય છે તે સારૂ સપ્રયત્ન કરી શાઓકત વિધિથી કામ કરવું,
अज्ञानात् कुरुते यस्तु शास्त्र नैव......
शिल्पिनं च कुळ इति स्वामितस्तु क्षयं भवेत् ॥ ४० ॥
प्रतिमादोषवहा स्यादाचार्यो न व्रजेत् । पदवेधविहीन च दृष्टिवेधविवर्जितम् ॥ ४१ ॥
तत्कृतं च शुभज्ञेयं प्रजाराज्ञाम् शुभावहम् ।
Page #609
--------------------------------------------------------------------------
________________
અજાણ રપ-પ્રમાણમાં
૪૫
पुरे शान्तिशुभं ज्ञेयं मेरुपासादकृते सति ॥ तत्रदेशे च कल्याण गीतवाद्यः सुरै पैः ॥ ४२ ॥
इति मेरु समवसरण શાસ્ત્ર માર્ગ તજીને કેઈ અજ્ઞાનથી કાર્ય કરે છે તે શિલ્પીના કુળને ક્ષય થાય અને સ્વામીની લહમીને નાશ થાય. પ્રતિમાના દેષથી આચાર્ય નરકમાં જાય. પ્રાસાદને મંડપમાં પદવેધ કે પદ્ધવિહીન ન કરવું, દષ્ટિવેધ પણ ન થવા દે. તેમ કરવાથી રાજા અને પ્રજાનુ શુભ શ્રેય થાય છે. આવા નિર્દોષ મેરુ પ્રાસાદ કરાવે. વાથી શહેરને શક્તિ અને શુભ કહ્યું છે. તેવા દેશમાં રાજા પ્રજાનું કલ્યાણ થાય અને દેવે પ્રસન્ન રહી ગીતવાદ્યાદિ થયા કરે છે.
माप्ते केपलज्ञाने च देवकृत्समवसरणम् । चतुरस्र वृत्ताधार द्विविध समवसरणम् ॥ ४३ ॥ ગઃ પીઢ તરું શર્ય પર વયે |
प्रतिवमे चतुर्दारे चतुर्दिक्षु च वापिकाम् ॥४४॥ સમોસરણનું સ્વરૂપ કહે છે જ્યારે તીર્થંકર પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે દેવે સમસણની રચના કરે છે. રસ અને ગોળ એમ બે પ્રકારે સમેસરણની રચના થાય છે. નીચે ભૂમિતળ પર પીઠ (કણું પીઠ) કરવું. તે પર ત્રણ ગઢ-કિલા-પ્રાકાર કરવા. પ્રત્યેક ગઢની ફરતા ચારે દિશામાં ચાર દ્વારા વાપિકા વાવડી સહિત કરવાં.
परौप्यश्च प्रथमो वपस्तस्य सौवर्ण" कपिशीर्षम् ।।
विमानादिवाहनानि तस्मिन् सर्वाणि निवेशयेत् ॥ ४५ ॥ નિર્ચને પહેલે ગઢ ચાંદીને કહ્યો છે, તેને સુવર્ણના કાંગરા છે. તે ગઢમાં દેના સર્વ વાહને-પાલખી, વિમાન, હાથી, ઘેડા રહે છે.
પ સ્થાપત્યની દષ્ટિએ ચાંદી, સેના કે રત્ન દ્રવ્યને બદલે પાષાણના એક જ વર્ણના સમરસરખું કરે છે. કોઈ વિશેષ સફેદ પીળા કે લાલ વર્ણના આરસના પણ સસરણને વણેને મેળવવા પ્રયત્ન કરે છે. પ્રત્યેક ગઢમાં દેવવાહન, પરસ્પર વિરોધી છે કે દેવ, મનુષ્ય, સાધુ સાખી આદિ સ્વરૂપે તરે છે, અમર કઈ સાદા પણ રાખે છે. લકિક ભાષામાં
નીલ રસ્તને સુવર્ણ, ત્રીજો. રૂપાનો હોય, સમોસરણમાં ત્રણ ગઢ, અનુક્રમ મસુશે એમ.
Page #610
--------------------------------------------------------------------------
________________
૪૫૬
શTwાવીજ-કત્તા
द्वितीय सौवर्ण दुर्ग रत्न' च कपिशीर्षकम् । भाकारे च द्वितीये च तिर्य चस्तु परस्परम् ॥ ४६ ॥
विरोध त्यक्त्वा तिष्ठति सस्नेह सहोदरा इच । બીજે (વચલે) ગઢ સોનાનો છે, તેને રત્નના કાંગરા છે. આ બીજા ગઢમાં પરસ્પર વિરોધી છે જાણે નેહવાળા સહેદર હોય તેમ પ્રભુ પાસે સર્વ તિર્યંચ જ હર્ષ સહિત બેઠા છે. (બિલાડી ને મૂષક–સર્પ ને નોળિ-મૃગ ને વ્યાઘ)
तृतीय रत्नदुर्ग च कपिशीर्ष मणिमयम् ॥ ४७ ॥
देवमनुजादीनां सुपर्षदा द्वादश स्थिताः ઉપરને ત્રીજો ગઢ રત્નને છે, તેના કાંગરા મણિના છે કે ત્રીજા ગઢમાં દેવે મનુષ્ય (સાધુસાધ્વી) બાર પ્રકારની પર્ષદા બેસે છે.
मध्येऽशोकवृक्षश्च योजनमेक विस्तृतः ।। ४८ ॥ वप्रोचे च चदिक्षु सिंहासनछत्रत्रयम् । चतुर्दिक्षु पीठोपरि अई जिनप्रतिष्ठितम् ॥ ४९ ॥ उभयपक्षे यक्ष च मणिमयचामरधारकः ।।
पतिवमे प्रतिद्वार वाप्योऽष्टमंगलांकितम् ॥ ५० ॥ ઉપરના ગઢના મધ્યમાં અશોકવૃક્ષ એક જન વિસ્તારનું છે. તેની નીચે પીઠિકારૂપ સિંહાસન ચારે તરફ છે અને ત્રણ છો ચારે તરફ પ્રભુ પર છે.
ફૂટનોટ આગલા પૃષ્ઠથી ચાલુ
સમવસરણનો ઉપલો ગઢ રત્નને, બીજો સેનાને અને નીચેના ત્રીજે ચાંદીને એમ અનુક્રમે જાણવા. સમવસરણમાં ચાર પ્રતિમા પધરાવવામાં આવે છે તે ઘણે ભાગે શાશ્વતજિન પ્રભુ ૧ ઋષભદેવ ૨ ચંદ્રાનન ૭ વારિક્ષ અને ૪ વર્ધમાન વિશેષ કરીને હેાય છે. તે પ્રત્યેકને ફરતાં ચાર પરિકરે પણ કોઈ કરાવે છે. તેથી વિશેષ મુખને ચાર થાંભલીએ મુકી તે પર શિખર કે શામરણ છત્રી કરે છે. આ બધાને દ્રવ્ય ભાવ પર આધાર વિશેષ રહે છે. પરિકરો કે છત્રી કરેલ ન હોય તે દેવ નથી. કેટલાક પરિકર કે છત્રી વગરના પણ સમવસરણું હેય છે. સમવસરણ નાના સ્વરૂપે થાય છે. વિશેષ ભાવથી કરે તો તે ત્રણે ગઢે પર પગથિયા ચડીને જવાય તેટલું મેટું સમવસરણ પણ કરાવે છે.
“ક. ૧ થી ૪૧ સુધીમાં સમવસરણના મુખ પ્રાસાદ સ્થાપત્યનું વિવરણ આપેલું છે. ચતુર્મુખ પ્રાસાદને ફરતી દેરીએ ૧૦૮, ૭૨, ૫ર કે ૨૪ આયતન કરવાનું કહ્યું છે. મધ્યમાં સમવસરણ થાય. સમવસરણની રચનાનું વિગતથી વિવરણ લોક ૪૨ થી છે.
Page #611
--------------------------------------------------------------------------
________________
अध्याय २५ - श्रीसमवसरण
ચારે તરફના સિંહાસન પર અર્હંત પ્રભુ બિરાજે છે. પ્રભુની બેઉ તરફ્ યક્ષ યક્ષિણી મણિતિ ચામર ઢાળી રહ્યા છે, ત્રણે ગઢના પ્રત્યેક દ્વાર આગળ જળપૂ વાવડીએ એકેક ગઢે આઠ આઠ છે. દ્વારપર રત્નજડિત અષ્ટ મગળ અંકિત છે.
द्वारेषु रौप्यवमस्य प्रतिहारास्तु वरु': । नृमुंडमाली - खट्वांगी- जटामुकुटभूषिताः ॥ ५१ ॥
द्वितीयमद्वारेषु प्राक् क्रमेण चतुर्ष्वपि । जया च विजया चैत्राजिता चापराजिताः ॥ ५२ ॥
सर्वाः स्युरभयपाशांकुश मुद्गरपाणयः । तस्थुद्राश्म शोणाश्म स्वर्ण नीलात्विषः क्रमात् ॥ ५३ ॥
૪૫૭
પ્રથમ નીચલા રૂપાના ગઢના ચારે દ્વારના પ્રતિહારો તુ ખરૂ ૨ કપાલી ૩ ખાંગી ૪ જટામુકુટધારી એમ ચાર છે. બીજા ગઢમાં પૂર્વાદિ ચારે દ્વારની દેવી પ્રતિહારી ૧ જયા ૨ વિજયા ૩ અજિતા ૪ અપરાજિતા એ ચાર ચારે ભુજામાં અભય, પાશ, અકુશ અને મુદ્ગર ધારણ કરેલા છે. सह, बाब, सोनाव भने नीट छे.
દેવીઓ છે, તેની તેના વર્ણ અનુક્રમે
रत्नवमस्य द्वारेषु द्वौ द्वौ प्रातिहारकौ । इंद्र इंद्रजयश्चैव माहेद्रो विजयस्तथा ॥ ५४ ॥
धरणेंद्रः पद्मकञ्चैव सुनाभः सुरदुन्दुभिः । इत्युक्त समोसरणं प्रयुक्त सुशिल्पिभिः ॥ ५५ ॥
(शत्रुंजय माहात्म्य -- प्रतिवप्र प्रतिद्वार' तुषरुप्रमुखाः सुराः दंडिनेो हि प्रतीद्वारा: स्फारशृंगारिणोऽभवन् ॥
शांतिनाथ चरित्र - द्वारेषु रौप्यवप्रस्य प्रत्येक तु बरुस्थित नृमुंडमाली खट्वांगी जटामुकुटभूषितः ॥
हेमवीर चरित्र – अभ्यवप्रेप्रतिद्वारं तस्यौद्वास्युस्तु बरुः षङ्खगी नृशिरः खट्वी जटामुकुटमंडितः ॥
બીજા વપ્રની જયાદિ પ્રતિક્રારિણીના ચારેયના એકજ પ્રકારના આયુધ છે પર ંતુ તે તેના વષ્ણુ ભેદે ઓળખી શકાય.
Page #612
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाशदीपार्णव- उत्तरार्ध
ઉપરના ત્રીજા ગઢના ચારે દ્વારે બબ્બે પ્રતિહારો અનુક્રમે પૂર્વે ઇંદ્ર અને ઈંદ્રજય, દક્ષિણે માહેદ્ર ને વિજય, પશ્ચિમે ધરણેન્દ્ર ને પદ્મક, અને ઉત્તરના દ્વારે સુનાભ અને સુરભિ ઉભેલા છે. આ આઠે પ્રતિહારી વીતરાગના છે. તેના ચચ્ચાર હાથના આયુધા અધ્યાય ચાવીશમાં કહ્યા છે એ રીતે સમવસરણની રચના કરવાનું શાસ્ત્રકારોએ બુદ્ધિમાન શિલ્પીને કહ્યું છે.
L
इतिश्रीविश्वकर्माकृते ज्ञानप्रकाशदीपाणैवे वास्तुविद्यायां समवसरण लक्षणाधिकारे पंचविंशतितमोऽध्यायः ॥ २५ ॥
ઈતિ શ્રી વિશ્વકર્માં વિરચિત જ્ઞાનપ્રકાશ દીપાવ વાસ્તુવિદ્યામધ્યે સમવસરણ લક્ષણૢાધિકારે શરૂપ વિશારદં શ્રી પ્રભાશ’કર ઓઘડભાઇ સ્થતિ સામપુરાએ રચેલી શિલ્પ પ્રભા નામક ભાષા ટીકાના પચ્ચીશમે અધ્યાય.
Page #613
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाशदीपार्णवे
उत्तरार्धः અય વાસુવિઘા જ્ઞાનમારવા-–૨૯૫-ar wાર ૨૬
___ अष्टापद रचानी भूमिका
अष्टापदावें सिंहनिषद्या-प्रासाद-वर्णन પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામીના દેહને અગ્નિસંસ્કાર અષ્ટાપદ પર્વત ઉપર કર્યો. ત્યાં ભરત ચક્રવતી મહારાજે સિંહ નિષદ્યા નામે પ્રાસાદ રચના વર્ધકીરત્ન ( શિલ્પી સ્થપતિ) પાસે કરાવી.
भरतस्तत्र च स्वामि संस्कारासम्मभूतले । पासाद यानयामास त्रिगन्यूतिसमुच्छ्रयः ॥१॥ नामतः सिंहनिषया पद्मानिर्वाणवेश्मनः ।
उच्चैद्धि कीरत्नेन रत्नाश्माभिरकारयत् ॥२॥ ભરત ચક્રવતીએ શ્રી ઋષભદેવના અગ્નિસંસ્કારના સમીપ ભૂમિ પર ત્રણ ગાઉ ઉંચે અને જાણે મોક્ષ મંદિરની વેદિકા હેય તે સિંહ નિષઘા" નામને પ્રાસાદ રત્નમય પાષાણથી વાર્ધકી ૧ રત્ન (સ્થપતિ) પાસે કરાવ્યું.
તેની ચારે તરફ પ્રભુના સમવસરણની જેમ સ્ફટિક રત્નના ચાર રમણીય દ્વારે કરાવ્યા. તે દ્વારેની બંને તરફ શિવલમીના ભંડારની જેવા રત્ન ચંદનના સોળ કળશે રચાવ્યા. દરેક દ્વારની જાણે સાક્ષાત પુણ્ય વલ્લી હોય તેવા સળ સેળ રત્નમય તેણે રચાવ્યા. ફરતા મંડપના પ્રશસ્તિ લિપિના જેવા અષ્ટ મંગળની સેળ મેળ પંકિતઓ રચી. જાણે ચાર દિગપાલની સભા ત્યાં લાવ્યા હોય તેવા વિશાળ મુખમંડપ રચ્યા. તે ચાર મુખમંડપની આગળ ચાલતાં શ્રી વલી મંડપની અંદર ચાર પ્રેક્ષાસદન મંડપ (રસિક મંડપ જેવા કક્ષાસનવાળા) કરાવ્યા. તે પ્રેક્ષા મંડપોની મધ્યમાં સૂર્યબિંબને ઉપહાસ્ય કરનારા વજીમય અક્ષવાટ રચ્યા અને દરેક અક્ષવાટની મધ્યમાં કમળમાં કણિકાની જેમ અકેક મનહર સિંહાસન રહ્યું. પ્રેક્ષા મં૫ની આગળ એકેક મણિપીઠિકા રચી. તેની પર રત્નના મનહર ચેત્યસ્તૂપ રચ્યા. તે દરેક ચૈત્યસ્તૂપમાં આકાશને પ્રકાશિત કરનારી દરેક દિશાએ મેટી મણિપીઠિકા રચી.
Page #614
--------------------------------------------------------------------------
________________
शानप्रकाशदीपाव-उत्तरार्ध
मणिपीठिकापरिस्थाः पंचशवधनुमिताः शाश्वत प्रतिमाः स्थिता ऋषभ चंद्राननयोः ॥ ३ ॥ वारिषेण वर्षमान पर्य"कासनस्थिताः
सिंहनिपद्यापासादे नंदीश्वर द्वीपसमः ॥ ४ ॥ તે મણિપીઠિકાની ઉપર ચત્ય ખૂષની સન્મુખ પાંચ ધનુષ્ય પ્રમાણુવાળી રત્નનિર્મિત અંગવાળી ઋષભાનન, ચંદ્રાનન, વારિણ અને વર્ધમાન નામની ચારે પર્યકાસને બેઠેલી મનહર નેત્રરૂપી પિયાણાને ચંદ્રિકા સમાન નંદીશ્વર મહાદ્વીપના ચિત્યની અંદર છે તેવી શાશ્વતજિન પ્રતિમાઓ રચાવી સ્થાપના કરી.
તે દરેક ચિત્ય ખૂથની આગળ અમૂલ્ય માણિજ્યમય વિશાળ એવી સુંદર પીઠિકાઓ રચી તેના પર અકેક ઈદ્રધ્વજ ર. જાણે દરેક દિશાએ ધમેં પિતાના જયસ્તંભે આરોપ્યા હોય તેવા તે ઈદ્રવજ જણાતા હતા.
દરેક ઈદ્રધ્વજ આગળ ત્રણ ત્રણ પગથિયાં અને તોરણવાળી નંદ્યા નામે પુષ્કરિણી (વાવડીએ) રચી. સ્વચ્છ શીતલ જળથી ભરેલી અને વિચિત્ર કમળથી શેલતો તે પુષ્કરિણીઓ દધિમુખ પર્વતના આકારભૂત પુષ્કરિણીઓ જેવી મનોહર લાગતી હતી.
તે સિંહ નિષદ્યા નામના મહાચત્યના મધ્યભાગમાં મોટી મણિપીઠિકા બનાવી અને સમવસરણની જેમ તેના મધ્યભાગમાં વિચિત્ર રત્નમય એક દેવછંદ રચ્યા (જ્યાં પ્રભુ ચડતાં વિશ્રામ લઈ દેશના દે છે).
તે ચિત્યની ભીતિમાં વિચિત્ર મણિમય ગવાક્ષ (ઝરૂખા) રચ્યા હતા તેના પ્રભાપટલથી જાણે તેમાંથી પડદા ઉત્પન્ન થયેલા હોય તેવા જણાતા હતા.
૧ જેમ અહત જિન તીર્થંકરના આ લોક ભોગ્ય પુણ્ય ફળરૂ૫ વરેલી સિદ્ધિઓ તરીકે અષ્ટપ્રાતિહાર્યો હોય છે તેમ મહા ચક્રવર્તીની પાસે ચૌદ રને હેય છે. તેમાં વહેંકી-સ્થપતિ શિલ્પી એ તેમનું ૭૬ રન કર્યું છે. મહાચક્રવત કલ્પે તે કાર્ય તે ચૌદ રત્નથી, અસાધ્ય હોય તે પણ પળવારમાં સાધ્ય થાય છે તે મહાચવતીની સાથે જ તે રને હાજર હોય છે.
સેનારિકૃતિનુદિતાના દાદી !
જ છ વર્ષ જન નિ : રૂ II મહાચવતીના ચૌદ રત્નોમાં સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, હાથી, ઘડે, શિલ્પી વાકી અને આ એ સાત રત્નો પંચેન્દ્રિય છે. ચક્ર, છત્ર, ઢાલ, મણિ, કાંકિણ રત્ન, ખડગ અને દંડ એ સાત રને એકેન્દ્રિય છે. આ ચૌદ રતને મહાચવતની સેવામાં સદા સર્વદા હાજર હોય છે. આ અકેક રત્નના હજાર હજાર દેવા અધિષ્ઠાયક હોય છે. (જેના દર્શન)
Page #615
--------------------------------------------------------------------------
________________
अध्याय २६-अष्टापद-स्वरूप
૬૧
देवच्छ'दे प्रतिष्ठिताः प्रतिमास्तत्र निर्मलाः । ऋषभस्वामिमुख्यानां चतुर्दिशतिरईताम् ॥ ५ ॥ पतिमाः स्वस्वस स्थाना मानवधरास्तु ताः ।
साक्षादिव स्वामिना भासः शैलेषीध्यानवर्तिनः ॥६॥ આગળ કહેલા દેવછંદની ઉપર શૈલેશી ધ્યાનમાં વતતી હોય તેવી દરેક પ્રભુના પિતપોતાના દેહના માન જેવડી ને પિતપેતાના દેહના વણું (રંગ)ને ધારણ કરનારી, જાણે દરેક પ્રભુ પોતે જ બિરાજમાન હોય તેવી કાષભ આદિ ચોવીશ અહંતની નિર્મલ રત્નમય પ્રતિમા રચીને સ્થાપના કરી.
तत्र षोडश सौवर्णा लाजवर्तसमद्वये । द्वौ स्फटिकौ द्वे वैड्ये द्वे च रक्तमणिमये ।।
तासां चाईत्पतिमानां सर्वासामपिजविरे ॥७॥ તેમાં સોળ પ્રતિમા સનાવની, બે રાજવણ (શ્યામ) રત્નની, બે સ્ફટિકની, બે (લીલા) વૈડૂર્યની અને બે રક્તવર્ણની (પૂર્વે બે, દક્ષિણે ચાર, પશ્ચિમે આઠ ને ઉત્તરે દશ) એમ ચવીશ પ્રતિમાઓ બેસારી દેવચ્છદ ઉપર ઉજજવલ રત્નની વીશ ઘંટાઓ શામરણ રચી.
अष्टापदस्य शिखरे मणिमाणिक्यभूषणम् । नंदीश्वरस्य चैत्यानां प्रतिस्पर्दिन' पावनम् ॥ ८ ॥ चैत्य भरतचत्रिमात् आज्ञानुसार कारितम् ।
तेन वाई की रत्नेन यथाविधि प्रमाणतः ॥९॥ અષ્ટાપદ પર્વતની ઉપર મરતકના મુકુટ-મણિ જેવા તથા નંદીશ્વરાદિને ચિત્યની સ્પર્ધા કરે તેવું પવિત્ર એવું તે ચિત્ય ભરત મહારાજની આજ્ઞા થતાં તત્કાળ સર્વ કળાના જ્ઞાતા એવા વાદ્ધકી રત્ન (સ્થપતિ શિલ્પીએ) વિધિ પ્રમાણે બનાવી આપ્યું.
चक्रिणा दंडरत्नेन शंगाणि च छेदितानि । ऋजुस्तभवस्थितत्वात् मनुजा नैवारोहन्ति ॥ १० ॥
Page #616
--------------------------------------------------------------------------
________________
হানসন্ধাহাৰীৰি-ওয়া
पर्वतमेखला इव सेोपानान्यष्टौ च कृतः । योजनमेकमुच्चानि तेनाष्टापदः प्रसिद्धः ॥ ११ ॥
ततःप्रभृति शैलोऽसौ नाम्नाष्टापद इत्यभूत् । ભરત ચકવર્તીએ દંડરત્ન વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા. તેથી સરળ અને ઉંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોને ન ચડી શકાય તે થઈ ગયે-પછી મહારાજા એ પર્વતની ફરતી મેખલાઓ જેવા અને મનુષ્યોથી ઉલ્લંઘન થઈ શકે નહિ એવા એકેક એજનને અંતરે આઠ પગથિયાં બનાવ્યા. ત્યારથી તે પર્વતનું નામ "A " ५.यु.
" त्रिषष्टिशलाका पुरुष पर्व" (१) सर्ग ६ ४ ५६१ थी १३६
अध्याय २६-अष्टापद स्वरूप (चालु) श्रीविश्वकर्मा उवाच
चतुर्विशतिजिनचैत्य शतार्द्ध च द्वयाधिकम् । द्वयधिकसप्ततिस्तथा कार्या शतमष्टोत्तरम् ॥ १ ॥ जगत्यां च तथा प्रोक्ता मंडपं च तथव च ।
समासरणमष्टापदं मया प्रोक्त सुविस्तरैः ॥२॥ શ્રી વિશ્વકર્મા કહે છે ચોવીશ જિનાયતન; બાવન જિનાયતન, બહેતર જિનાયતન અને એક આઠ જિનાયતન અને તેની જગતી અને મંડપનું પણ મેં કહ્યું છે; હવે સમવસરણ અને અષ્ટાપદના સ્વરૂપ વિસ્તારથી કહું છું, नारदोवाच
विश्वकर्मा स्वयं देवो विश्वकर्मा जगत्पतिः । जिनालय कथ देव ! अष्टापदस्य लक्षणम् ॥ ३ ॥ तन्मध्ये देवतास्थान चतुर्दिक्षु जिनास्तथा ।
तद् भ्रमैर्देवतामान पदमान कथं प्रभो ! ॥ ४ ॥ નારદજી કહે છે તે વિશ્વકર્મા ! આપ સ્વયં વિશ્વના કર્તા જગત્પતિ દેવ છે. જિનાયતને અને અષ્ટાપદના લક્ષણો મને કહે. તેની ચારે દિશામાં જિન દેવોનાં સ્થાન અને ફરતા દેવસ્થાનના પદના માન મને હે પ્રભે, કહે.
Page #617
--------------------------------------------------------------------------
________________
श्रीविश्वकर्मा उवाच
अध्याय २६ - अष्टापद-स्वरूप
प्रचिम
अष्टापद
303
અષ્ટાપદંતક્ષ દેશન
जगत्येोर्ध्व च शालाया गर्मे च देवतापदम् । द्वारस्य द्वारमानेन स्तंभ कुंभोदु बरम् ॥ ५ ॥
प्रासादस्य समं ज्ञेयम् सपाद सार्द्धमेव च द्विगुणं वाथ कर्तव्यं मंडपसमसूत्रतः ॥ ६ ॥
प्रासादा अष्टभद्रं च वामदक्षिणतोऽपि वा । मंडपगर्भ सूत्रेण कर्तव्यं शुभमीप्सितम् ॥ ७ ॥
૪૬૩
શ્રી વિશ્વકર્મા કહે છે. જગતીની ઉપરની (અષ્ટાપદની) શાલા દેવના ગર્ભગૃહના પદે કરવી. થાંભલા કુંભીને ઉદુમ્બર તે સદ્વારના માને રાખવા. પ્રાસાદના જેટલે સવાયે દોઢો કે બમણા મંડપ કરવા તે શુભ જાણવુ, મૂળ મંદિરની ડાબી જમણી
Page #618
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाशदीपार्णव-उत्तरार्ध
તરફ અષ્ટભદ્રના પ્રાસાદે કરવા. તે તેના ગર્ભસૂત્રને અનુસરીને શુભ ઈચ્છિત ફળની કામના વાળાએ મંડપ કરવા.
भूमिश्च भूमिमानेन चतुरियुतं शुभम् । अष्टभागैरिष्टैर्वा निखार्थ द्वादशोऽपि च ॥ ८ ॥ प्रासादमाने प्रतिमा कर्तव्या शुभमीप्सितम् ।
भद्रे भद्रे राजसेना वेदी सुखासन शुभम् ॥ ९॥ આ પ્રાસાદમાં એક ભૂમિ ઉપર બીજી એમ મજલાએ માનથી કરવા અને તેને પ્રાસાદ ચારે તરફ દ્વારવાળે કરે તે શુભ જાણવું. તે પ્રાસાદ આઠ ભાગ, સળ ભાગ, દશ ભાગ, બાર ભાગ (કે વીશ ભાગ)ની વિભક્તિ કર. પ્રાસાદના પ્રમાણથી પ્રતિમાજી કરતા તે શુભ જાણવું. પ્રાસાદના ભદ્ર ભદ્ર રાજસેનક વેદિકા मासनपट्टा सुमासन (४ासन) ४२पा.
एकवक्त्रो त्रिवक्त्रो वा चतुर्वक्त्रस्तथैव च एकवक्त्रे च कर्तव्या मुखे चैव त्रिशालिका ॥ १० ॥
चतुर्दिक्षु चतुर्वक्त्र तस्याग्रे मंडपः शुभः । આ અષ્ટાપદ પ્રાસાદ એક મુખનો-ત્રણ મુખને, કે ચાર મુખનો કરે. એક મુખના પ્રાસાદને આગળ ત્રિશાલિકા કરવી. ચાર મુખના પ્રાસાદને ચારે દિશામાં તેની આગળ મંડપ કરવા તે શુભ છે.
तदर्घ च न कर्तव्य शालावेधः प्रजायते ॥ ११ ॥ पटशालाप्रवेशेन दृश्यते यस्य वास्तुषु । स्वामिसुखमाचार्यश्च पूजा न लभ्यते नरैः ॥ १२ ॥ तस्मात्सर्व प्रयत्नेन कर्तव्य च पूजागमैः । तत्कृत च शुभं ज्ञेय' सर्वकामफलप्रदम् ॥ १३ ॥ पुत्र पौत्र प्रवर्धन्ते प्रजाराज्ञजयावहम् ।
............................ ॥ १४ ॥ २ द्वादशांशैर्जिनैस्तथा-पान्तर.
Page #619
--------------------------------------------------------------------------
________________
अध्याय २६-अष्टापद-स्वरूप
૪૬૫
-
--
-
--
................ ................... । राजसेन तथा वेदी आसन मतवारणम् ॥ १५ ॥
इलिकातौरणैर्युक्तः शाला पूरितः शुभः तन्मध्ये च महामेरुचतुर्दिक्षु जिनेश्वरम् ॥ १६ ॥ प्रथमार्चा प्रमाणेन द्विचतुरष्टदिमिताः । दृष्टिस्तु दृष्टिमानेन स्तनान्त वा शुभं भवेत् ॥ १७ ॥
-
-
..
पर
स
-
-
અષ્ટાપદ દર્શન
....
..
.
...
..........अनुवाद ११ थी १४३)
Page #620
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाशदीपाव-उत्तरार्ध
અષ્ટાપદના ચાતુર્મુખ (મંડપ)ને રાજસેનક વેદિકા આસનપટ્ટ કક્ષાસન કરવા. શાલી-આગલી ચેકીને ઈલિકા રણયુક્ત સુશોભિત કરવું. તેવા પ્રાસાદની મધ્યમાં મહામેરુ જેવી વેદી પર ચારે દિશાએ જિનેશ્વર પધરાવવા. પહેલા આગલા બિમ્બના પ્રમાણના પૂર્વાદિ દિશામાં ક્રમે બે, ચાર, આઠ અને દશ એમ વીશ જિન બિંબ સ્થાપન કરવાં. તે સર્વની દષ્ટિ સમસૂત્રમાં એક રાખવી અગર સર્વ પ્રતિમાના સ્તનસૂત્ર એકસૂત્રમાં રાખવા.
तेन मानेन कर्तव्यमधास्थानेन नंदति ? આમ સમસૂત્રના માનથી રાખતાં નીચેની ગાદી ચડાવવી.
पदं च पदमानेन पदं पदानुसारतः ? ॥ १८ ॥ एकभूमिर्द्विभूमि त्रिभूमिळ कृत शुभम् ।
आदिपदानुमानेन कर्तव्य भूमिमुदयम् ॥ १९ ॥ तवं शृंगमुत्सेध जटायां तत्प्रकल्पयेत् ।
तदूर्वे ऊरुशृंगाणि अंडकैः कलशैर्युतम् ॥२०॥ इति अष्टापद ।। પદના માને પદે રાખવા, પદના અનુસારે પદો રાખવા. પદના માનથી એક ભૂમિ કે બે ભૂમિ કે ત્રણ મિને પ્રાસાદ કરે તે શુભ છે. મુખ્ય આદિ પદના માને ઉપરને ભૂમિને ઉદય રાખો. તેના ઉપર શગ ચડાવી જટાની કલ્પના જેવું શિખર કરવું. તેના ઉશૃંગે અંડકે-કળશ યુક્ત પ્રાસાદ કર.
પ રિ અષ્ટાપદ | इतिश्री विश्वकर्माकृते ज्ञानप्रकाशदीपार्णवे वास्तुविद्यायां अष्टापद
लक्षणाधिकारे षड्विशतितमोऽध्यायः ॥ २६ ।। ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ હીષાણુજના વાસ્તુવિધાના અષ્ટાપદલક્ષણાધિકાર પર શિપવિશારદ પ્રભાશંકર ઓધાભાઈ સમપુરાએ રચેલી શિપપ્રભા નામની ભાષાટીકાને
છવ્વીશ અપાય (૨૬)
Page #621
--------------------------------------------------------------------------
________________
ज्ञानप्रकाशदीपार्णवे
उत्तरार्धः अथ ज्ञानप्रकाश दीपार्णवे मेरुगिरिस्वरूपम् तथा नंदीश्वरद्वीपरचना ॥ सप्तविंशतितमोऽध्यायः २७ ॥
॥ अथ मेरुगिरिस्वरूपम् ॥ श्रीविश्वकर्मा उवाच
वृत्ताकारो मेरुगिरिः शालभद्रभूस्थितः । सुवर्णवर्णो मेरुश्च नीलवर्णास्य चूलिका ॥१॥ नंदन प्रथमे कदे तोपरि सेमिनसम् । शेष च पंडकवन चूलिका तस्योपरि ॥ २ ॥
चूलिकोपरि कर्तव्यं शाश्वतजिनचैत्यकम् । શ્રી વિશ્વકર્મા મેગિરિનું સ્વરૂપ કહે છે. મેગિરિ ગોળ આકારે છે. નીચે પ્રથમ ભદ્રશાલ ભૂમિ પર તે સ્થિત છે. મેરુને વર્ણ સેના જેવો (સામાન્ય રીતે સમનસ પીતવર્ણ, પંડકવર્ણ, રક્તવર્ણ મતાન્તરે કહ્યો છે). ઊપર ચૂલિકાને નીલવણું કહ્યો છે. પ્રથમ કંદ રૂપે નંદનવન છે. તે ઉપર ચડતાં સેમનસવન આવે છે. તેનાથી ઉપર ચડતાં બાકી ઉપર પંડકવન આવે છે (જ્યાં પ્રભુજીને જન્માભિષેક થાય છે). તે ઉપર ચૂલિકા આવે છે. ચૂલિકાની ટેચ પર શાશ્વત જિનત્ય આવેલું છે.
पूर्व दक्षे श्वेतवर्णाऽपरोत्तरे रक्तवर्ण का ॥३॥ पूर्वादिक्रमयोगेन सिद्धिशिला पंडोपरि ।
शिला च धनुषाकारा जन्माभिषेकस्तत्र च ॥ ४ ॥ પંડકવનમાં પૂર્વ ને દક્ષિણ દિશાની વેતવર્ણની સિદ્ધશિલા છે. પશ્ચિમ અને ‘ઉત્તરે રકતવર્ણની સિદ્ધશિલા છે. એમ પૂર્વાદિ શિલાએ તે સિદ્ધશિલા કંડકવન
Page #622
--------------------------------------------------------------------------
________________
४६८
भानप्रकाशदीपार्णव-उत्तरार्ध
TRA
Hassimar
RaJ Hama AamineRMAlamund.
TOSATARA
NEET मोयस.
MA
ADS
ALL
TEYEXXATHEROENDRA
ETTER
RAMA
--
-
-
-
-
A
Hett. MERUGIRO.
निकोपरि
મેકિરિ તળ અને દર્શન
Page #623
--------------------------------------------------------------------------
________________
अध्याय २७ - मेरुगिरि तथा नंदीश्वरद्वीपरचना
ધ્યેા
પર છે. તે શિલાઓને આકાર ધનુષાકાર છે (તે સિ`હાસન ગાદી તરીકે જાણવી). પૂર્વ પશ્ચિમ એ એમ ખમ્બે શિલા છે. તે સિદ્ધશિલા ૫૨, પ્રભુનો જન્મ થાય ત્યારે ત્યાં ઇદ્રો તેમના જન્માભિચેકનો ઉત્સવ કરે છે.
હવે માનપ્રમાણ કહે છે.
fararia विशांशक से मनसम्
पांडुक च कलांशेन प्रतिमामाने चूलिका ॥ ५ ॥
उर्ध्व व्यासः त्रिशांशेन अधव पंचत्रिंशकः भावमेरोः कल्पितांशा क्षेत्रमा न येोजयेत् ॥ ६ ॥
૪૬૯
હવે મેગિરિનુમાન પ્રમાણુ સ્થાપત્યની ષ્ટિએ કહે છે. નીચેનુ નોંદનવન ત્રણ ભાગનું ઊંચું (તેમાં કશુ પીઠની આકૃતિ કરવી), તે ઉપર વૌશ ભાગ ઉચાઈમાં સામનસવન આવે, તેના પર સેાળ ભાગનુ ઉંચુ' પડકવન આવે અને પ્રતિમાના પ્રમાણથી ચૂલિકાનુ' પ્રમાણુ રાખવું (પ્રતિમાના બે હાથની પહેાળાઈથી કાંઈક વિશેષ). ઉપરનો વ્યાસ પાંડુક ત્રીશ ભાગ વિસ્તારમાં અને નીચેનો પાંત્રીશ ભાગ જાણવા. આ ભાવ મેરુની સ્થાપત્યની કૃતિનુ' જાણવું. જૈન ગ્રંથામાં કહેલા ક્ષેત્રપ્રમાણનું સેવન કરવું કાર્ય ક્ષેત્રે મહુ અશકય છે.૧
चतुर्दिशि जिनगेह सेोमनसवने स्थितम् ।
fafafa शक्रप्रासादा वापी सजलपूर्णका ॥ ७ ॥
સામનસ વનના ક્રૂરતા ચાર દિશામાં જિન ભવન કરવાં. વિદિશામાં ચાર ઈંદ્રાના પ્રાસાદો જળપૂર્ણ વાવેાહિત કરવા.
૧ જૈનગ્રંથોમાં આપેલા પ્રમાણુના સંબધ કાર્યક્ષેત્રની સુલભતાને બધકર્તા છે. તેથી સામાન્ય રીતે સ્થાપત્યની દષ્ટિએ અહી ભાગ પ્રમાણ કહ્યા છે. પ્રતિમાના પ્રમાણથી દ્વારની ષ્ટિ રાખી બાકીના ગાદીના અને સે।મનસને પાંડકવન નીચે કર્ણે પીડે તરીકે નદનવનની કલ્પના કરવી. વિસ્તારમાં તે પ્રતિમાના મેળથી પુરાળ બુદ્ધિમાન શિલ્પીએ નક્કી કરવા. આ પ્રાર્ પ્રાસાદમાં કરવાના મેરુની રચનાનું નવું; બાકી અંજન શળાકાદિ ક્રિયા અગર જે વિશેષ દ્રવ્ય વ્યય કરીને માટા સ્વરૂપમાં મેરની રચના કરવાની હાય તા તે ઉપર મનુષ્યાને ચડવાના સાધારણ પગથિયાંની સગવડ વગેરેની વ્યવસ્થાવાળા મેરુ કરવા જોઈએ. જ્યારે ઉપરક્ત માનપ્રમાણુથી સ્થૂળ પ્રમાણુ રાખવાની ફરજ પડે છે. ત્યારે સામનસક પાંડકવનના વિસ્તાર વધુ રાખવે પડે છે. આથી દોષ માની લેવા નહિં.
૧
Page #624
--------------------------------------------------------------------------
________________
Wানমন্ধাহাৰীৰ-ঘ
वने नदने च कार्याश्चतुर्दिशि जिनगृहाः विदिशि शक्रमासादो वापी च जलपूर्ण का ॥ ८॥ जिनेंद्रमासादान्तरे दिक्कुमारी-कूटानि च ।
तत्रकूटोपरिकुक्षौ ईशाने बलकूटकम् ॥ ९ ॥ નંદનવનની ચાર દિશાઓમાં જિનમંદિર અને વિદિશામાં ઈદ્રના ચાર પ્રસાદે કરવા, તેમાં ફરતી જળપૂર્ણ વાવો કરવી. જિન ચેત્યને ઈંદ્ર પ્રસાદની વચ્ચે આંતરે એકેક દિગ્બમારીના કૂટ ટેકરીઓ આવેલી છે (એમ કુલ આઠ ફૂટ છે). તે ફૂટપર્વતની ટેકરી પર એકેક દેરી કરવી (દિકુમારીને રહેવાને). આઠ ફૂટ ઉપરાંત ઈશાન કેણુમાં એક બલકૂટ વિશેષ કરવું (ઈશાનમાં ઈંદ્રભવન, પછી બલકૂટ, પછી દિગ્મમારી ફૂટ અને પછી ઉત્તર દિશાનું ચૈત્ય એમ ક્રમ).
मेरुश्च पर्वताकारो गुहाक्षादिभिवृतः । अधोभागे पशुपक्षी भव्यजीवास्तथोपरि ॥१०॥ नंदनस्य अधोभागे महानदो भद्रशालकम् ॥ પરિવું મેજિરિ.......... ?? તિહાર
મેગિરિને ફરતા પર્વને આકાર-ટેકસ ગુફાઓ અરણ વૃક્ષો ફરતા કરવા. નીચે પશુપક્ષ્યાદિ અને તે પર ભવ્ય જીવે છે. નંદનવન જે કર્ણ પીઠના રૂપનું નીચે કરવાનું તેની ફરતી નીચે ખાઈ મહાનદી સ્વરૂપ કરવી. મંદિરની જમીનને ભદ્રશાલ સ્વરૂપ માનવી,
ઈતિ મેગિરિ સ્વરૂપ.
અથ વીજ-દીપ-ના विश्वकर्मा उवाच
अथ नंदीश्वरो द्वीपः द्विपंचाशच्चकूटवान् । कूटोपरि चतुर्मुख चैत्य चतुरिकम् ॥१॥
चतुर्दिशि चतुर्गिरिरजनःश्यामवर्णकः । શ્રી વિશ્વકર્મા નંદીશ્વરદ્વીપની રચના કહે છે. નંદીવર દ્વીપમાં બાવન ફૂટ પતેના છે. પ્રત્યેક ફૂટ ઉપર ચાર મુખના ચાર દ્વારવાળા ચૈત્ય છે. ચારે દિશામાં શ્યામવર્ણના ચાર અંજનગિરિ આવેલા છે.
Page #625
--------------------------------------------------------------------------
________________
अध्याय २७- मेडगिरि तथा मंदीश्वरद्वीपरचना
अंजनस्य चतुर्दिशि दधिमुखाख्यः पर्वतः ॥ २ ॥ प्रत्येक च विदिशायां द्वौ द्वौ रतिकरौ गिरी एवमष्ट रविकरा चतुर्दधिरेकाजनः ॥ ३ ॥
000
.000.
नंदीधीवेना. NANDISWAR DWIR
નંદીશ્વર દીપનો રચના
त
o
नंदीश्वर द्वीप.
૪૦૧
Page #626
--------------------------------------------------------------------------
________________
૪૭૨
ज्ञानप्रकाशदीपाण-उत्तरार्ध
त्रयोदश गिरयश्च चतुर्दिशि च पर्वताः
एवम जनसमूहः स्याद् द्विपंचाशचतुर्दिशि ॥ ४ ॥ ચારે દિશાએ આવેલ ચાર અંજનગિરિ છે. પ્રત્યેક અંજનગિરિની ચારે દિશાએ એકેક એમ ચાર દધિમુખ પર્વત આવેલા છે. પ્રત્યેક વિદિશામાં બબ્બે બબ્બે રતિકર પર્વતે આવેલા છે. એવા આઠ રાતિકર પર્વત-ચાર દધિમુખ પર્વત અને વચલો મધ્યને અંજનગિરિ પર્વત મળી કુલ તેર પર્વત છે. પ્રત્યેક અંજનગિરિ ચારે દિશાના તેરના સમૂહમાં મધ્યમાં આવેલ છે. એવા ચારે તરફના અંજનગિરિના સમૂહના કુલ મળીને (૧૩૪૪=૧૨) બાવન ફુટ થાય.
प्रतिकूटोपरि चैत्यं चतुरि सुशोभनम् । समस्तबिंबसंख्या च द्विशताधिकमष्टकम् ॥ ५ ॥
इति नंदीश्वर द्वीपरचना પ્રત્યેક ફૂટ ઉપર ચાર દ્વારથી શોભતું એકેક ચિત્ય છે. બધા મળીને જિન બિઓની સંખ્યા બસો આઠની થાયર (તેર તેરના ચારે દિશાના સમુહ વચ્ચે મેરુ પર્વત આવેલે છે). इति श्री विश्वकर्माकृते ज्ञानप्रकाश दीपावे वास्तुविद्यायां मेरु-नंदीश्वर
___ स्वरूपलक्षणाधिकारे सप्तविंशतितमोध्यायः ॥२७ ।। ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ દીપાર્ણવ વાસ્તુવિદ્યાને મેરુ અને નંદીશ્વર સ્વરૂપ પર શિ૯૫ વિશાર પ્રભાશંકર ઓઘડભાઇ સેમપુરાએ રીલી શિ૯૫પ્રભા નામની ભાષાટીકાનો સત્તાવીશ
અધ્યાય (૨૭), ૨ ઉપરોકત આપેલ પાઠ સ્થાપત્યની રચનાની દૃષ્ટિએ છે પરંતુ જૈન દર્શનશાસ્ત્રોમાં બિઆ સંખ્યા નીચે પ્રમાણે આપી છે.
આ નંદીશ્વર દ્વીપના મધ્યના પદોમાં જંબુપ–સમુદ્રાદિ દ્વીપના આઠ વલોવાળી રચના કરવી. તેમાં મધ્યમાં જબુદ્દીપની વચ્ચે મેરની રચના કરી ચાર શાશ્વત જિનમૂર્તિ પધરાવવી.
સ્થાપત્યની દષ્ટિએ ઉપર કહેલા ૧૩૪૪=પર ફૂટ x ૪=૩૦૮ એમ બસ આઠ બિલ્બ સ્થાપન થાય છે તે બરાબર છે. પરંતુ મધ્યના મેસના ચાર શાશ્વતજિન બિઓ ગણતાં કુલ ૨૧૨ બસેબાર બિમ્બની સ્થાપના થાય.
શાસ્ત્રોકત વર્ણનમાં એકેક ગિરિ ચૈત્ય ઉપર મુખદ્વારના ૧૨૪ બિમ્બ પધરાવેલા કહ્યા છે. તેવા બાવન ગિરિ ઉપર ૧૨૪૪પર૬૪૪૮ છ હજાર ચારસે અડતાલીશ બિમ્બ સંખ્યા બધી મળીને નંદીશ્વર દ્વીપ ઉપરની કહી છે.
આ તમામ પ્રભુના નામે શાશ્વત જિન પૈકીના જ છે. તેમાં કોઈ વીશી પધરાવવાની હેતી નથી. આમ શાસ્ત્રોક્ત વર્ણનમાં આ પ્રત્યેક ગિરિ ચિત્યને ચારે તરફ ચાર મુખ મંડપ
અને તેના આગળ પ્રક્ષા મંડપે છે તેમ કહેલું છે. એટલે પ૨૪૪૨૦૮ બસે આઠ મંડપ • અને બસો આઠ પ્રેક્ષા મંડપ થયા. કેટલી વિશાળ ભવ્યતા!
Page #627
--------------------------------------------------------------------------
________________
જિનદર્શન
પરિશિષ્ટ (૧)
अथ जिनमासाद आयतनादि कथ्यते श्री विश्वकर्मा याच
जिनाग्रे चतुष्किका भुकाग्रे गूढमडपः
गृहस्याग्रे चतुकिका तदने नृत्यमंडपः ॥१॥ શ્રી વિશ્વકર્મા કહે છેઃ જિન પ્રભુના પ્રાસાદ આગળ (બહાર ખુલ્લા ચોકમાં) સમવસરણ કરવું. મૂળ મંદિરના શુકનાશ એટલે ડોળી મંડય આગળ ગૂઢમંડપ કરો અને ગૂઢમંડપ આગળ (છ નવ) ચેકીઓ કરવી, તેનાથી આગળ નૃત્ય મંડપ કરે.
प्रथमपासादमाने शताग्रे चाष्टसंयुताः રાશીર્તિસિત્ત: શતા ર ા િ ૨ છે. चतुर्विंशति जिनेंद्रा भापित विश्वकर्मणा ।
ज्येष्टमध्यकनिष्ठं च त्रिविध मानमुत्तमम् ॥ ३ ॥ મૂળ પ્રાસાદના માનથી ફરતી એકસો આઠ દેવકુલિકાઓ મૂળમંદિર સાથે કરવી તેમજ ચોરાશી થા બહોતેર દેવકુલિકાઓ તથા બાવન દેવકુલિકાઓ અને વીશ દેવકુલિકાઓ મૂળમંદિર સાથે કરવાનું શ્રી વિશ્વકર્માએ કહ્યું છે. તેવા જયેષ્ઠ મધ્યમ અને કનિષ્ઠ એવા ત્રણ પ્રકારના માનના પ્રાસાદે ઉત્તમ જાણુવા. એ રીતે પાંચ પ્રકારે જિનાયત કરવાનું કહ્યું છે.
पंचविंशति विस्तार अष्टाविंशति मुखायते भागै लोपयेत्कर्ण' चतुरशीति जिणालयः ॥ ४ ॥ विशविंशकतेक्षेत्रे पृष्ठे चत्वारिंश मुखायते ।
जिणमालास्तथा नाम सर्व कल्याणकारिका ॥ ५ ॥ ૧ રાશી જિનાયતન બીજા પ્રકારે પાછળ એકવીશ, બાજુમાં બાવીશ બાવીશ અને આગળ અઢાર દેવકુલિકા અને મુખ્ય મંદિર મળીને કુલ ચોરાશી જિનાતન થાય. બાજુમાં માટી દેરીઓ કરવાને મહાધર કહે છે તે દેવકુલિકા નાની સંખ્યામાં ગણવી અને ચાર ગર્ભે બહાણુક કરવા તેવું રાશી જિણાલયને છણમાલા નામે જાણવું. રાણકપુરનું ધરણી વિહાર પ્રસાદ એ આ પ્રકારની કૃતિ છે. એકસેઆઠ જિનાયતન બુદ્ધિમાન શિલ્પીએ યુક્તિથી ગોઠવી લેવું,
Page #628
--------------------------------------------------------------------------
________________
૪૭૪
શાનદારીપાર્લા-ત્તરાઈ
-
- -
|
૨૦ ૨
| ૨ | હ |
|
હ |
રો
.
IT LEED
IIIII
TITL
પચીશ ભાગ પહોળાઈ અને અઠ્ઠાવીશ ભાગ ઉંડાઈ લંબાઈનું ક્ષેત્ર કરવું, તેના ચાર ખુણાના અનેક પદ લેપવા (એટલે ચારે ખૂણે ખાંચા પડે). વિશવીશ આગળ પાછળ દેવકુલિકાઓ અને બાજુમાં વીશીશ દેવકુલિકાઓ (ચાર મહાધર
Page #629
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट । जिनप्रासार-मायतनादि
૪૭૫
સહિતની) કરવી. મધ્યમાં એક અને અંદર ચારખુણે ચા૨ મળી કુલ ચોરાશી જિનાયતને (ચારે બાજુ મધ્યમાં બલાણુક કરવા) આમ સર્વ કલ્યાણ કરનાર એવું “જિકુમાલ” નામ જાણવું.
वामदक्षे चतुस्त्रिंशदष्टाने नवपृष्ठतः ।
मूलपासादसंयुक्ते वर्णसंख्या जिनायतम् ॥६॥ બાવન જિનાલયની રચના: મુખ્ય મંદિરની ડાબી જમણી તરફ સત્તર સત્તરઃ આગળ આઠ અને પાછળ નવ દેવકુલિકાઓ મૂળમંદિર સહિત બાવન જિનાયતનની રચના જાણવી
वामदक्षे च पंचाशत् पृष्ठे रुद्रोऽग्रतो दश ।
मूलपासादसंयुक्त द्विसप्ततिर्जिनायतम् ।। ७ ।। બહેતર જિનાયતનની રચના કહે છે. મુખ્ય મંદિરની ડાબી જમણી બાજુમાં પચ્ચીશ પચીશ અને પાછળ અગિયાર અને આગળના ભાગમાં દશ દેવકુલિકાએ તથા મુખ્ય મંદિર સહિત કુલ બહોતેર જિનાયતનની રચના જાણવી.
अग्रपृष्ठद्वयोविध चतुर्विशायत खलु ।
अष्टाष्ट सप्तकुलिका सहित मूलमंदिरे ॥ ८॥ ચોવીશ જિનાલય બે પ્રકારે થઈ શકે. મૂળ મંદિરના આગળ અગર પાછળ પણ દેવકુલિકાઓ થાય. તેમાં ત્રણ બાજુ આઠ આઠ અગર પાછળ કરે તે સાત (આગળ આઠ આઠ કરે તે એક વધારાની દેરીમાં સરસ્વતી સ્થાપન કરવાનું અન્ય ગ્રંથમાં
કહ્યું છે.)
આ પાંચ પ્રકારના જિનાયતમાં કયા કયા જિલતીર્થંકર પધરાવવા બાબત વિચારણીય છે. એવીથ જિનાયતનમાં વર્તમાન કાળની વીશી પધરાવવી. બાવન જિનાયતમાં વર્તમાન , કાળની અને અતીત (ગત) વીશીઓ મળી ૪૮ પ્રભુજી અને ચાર શાશ્વત જિન મળીને બાવન પ્રભુ પધરાવી શકાય. બાવન જિનાલય એ નંદીશ્વરજીપના પ્રતીક રૂપ છે. બહેતર જિનાવતનમાં અતીત (થયેલી) વીશ, વર્તમાન ચેવીશ અને અનામત (બાવી) ચોવીશ મળી ૭૨ બહેતર જિનપ્રભુ પધરાવી શકાય. ચેરાશી જિનાયતનમાં ત્રણેકાળની ચોવીશીના ૭૨ પ્રભુજી અને ચાર શાસ્વતાના બાર પ્રભુજી મળી રાશી પ્રભુ પધરાવી શકાય. એકસો આઠ જિનાયતનમાં ત્રણે કાળના ૭૨ અને વીથ વિહરમાન અને શાશ્વતા સેળ મળી ૧૦૮ પધરાવી શકાય. આ જ પ્રમાણે પધરાવવા જોઈએ એવો આગ્રહ ન હોય. પરંતુ વ્યાવહારિક ગોઠવણ આ રીતે યોગ્ય ગણાય. પછી તે એકથી વિશેષ નામના તીર્થંકરની પ્રતિમાજી પણ પધરાવે છે. વળી અકેક દેવકુલિકામાં ત્રણ ત્રણ એમ ત્રગડાને મેળે પ્રતિમાજી પધરાવવાની પ્રથા છે, તેમાં ત્રણે કાળના પ્રતિમાજીઓ અને વીશ વિહરમાન અને ચાર શાશ્વત જિન પ્રતિમાજીને મેળ કરીને બેસારવા પ્રયત્ન કરે છે.
Page #630
--------------------------------------------------------------------------
________________
શારાવાહીકfથ-વાઈ
यदि स्थान मानाश्रये न्यूनाधिक्य देवकुले । पार्थ पृष्टाग्रसख्येन तत्र दोषो न जायते ॥९॥ કદાચ સ્થાન જગ્યાનો આશ્રય જાણીને પડખાની દેરીઓ આગળ પાછળ વધારવી પડે અગર તેમાં ઓછા વધુ કરવું પડે તે તેને દેશ ન જાણુ. જો કે કુલ સંખ્યા તે ૮૪, ૭૨, ૫ર કે ૨૪ મેળવવી.
अग्रतः पृष्ठतश्चैव वामदक्षिणतोऽपिवा । जिनेंद्रायतनं चैव पदवेध विवर्जितम् ॥ १० ॥ प्रासादस्त भकर्णानां वेधद्वारेषु वर्जयेत्
प्रासादमंडपानां तु गर्भ कृत्वा सुख वहेव ॥११॥ ચોરાશી, બહેતર, બાવન કે ચોવીશ જિનાયતનની દેવકુલિકાઓ કરવામાં મંદિરના આગળ પાછળ કે પડખે કે બધી બાજુમાં પદને વેધ ન આવે તેમ કરવું (વેધ તજવો). પ્રાસાદના સ્તંભે અને ખુણાઓને વેધ દ્વારમાં ન આવે તેમ કરવું. તે મૂળમંદિરના દ્વારમાં પણ વેધ ન આવે તેમ કરવું. તે સર્વમડપ અને પ્રાસાદના ગર્ભથી અનુસરીને કરવાથી સુખને આપનાર જાણવું.
અધુરે કૃષિ ક્ષાર્મ T... देवकुलीगर्भ गेहे ब्रह्मगर्भ न लोपयेत् ॥ १२ ॥ ब्रह्मगर्भ यदि लुप्ते वेधदोषो महद्भयम् ।
क्वचित् पार्श्वगर्मलोपे तत्र दोषो न विद्यते ॥ १३ ॥ જિનાયતનના નાના પદ પર શિખર કરવામાં પડખાનો ગર્ભ...પરંતુ દેવકુલિકાના ગર્ભગૃહના શિખરને ઉભે બ્રહ્મગર્ભ કદી ન લોપ. જે બ્રહ્મગભ લોપે તે વેધદેષને ભય ઉપજે પરંતુ કદાચ (નાના પદના કારણે) પડખાના ગર્ભ લોપાય તે તેને દેશ....
जिनायत शुभ कार्य सर्वहिं मुशिल्पिभिः
वास्तुज्ञाने स्वतः सिद्धः वास्तुवेत्ता देवसभः ॥ १४ ॥ વાસ્તુ શાસ્ત્રમાં પોતે સિદ્ધ થયેલા જ્ઞાનવાળા અને વાસ્તુના જાણવાવાળા દેવ રૂપ એવા સર્વ કળાના જાણકાર તેવા સારા કુશળ શિલ્પીએ આવું અનેક ગુંચે વાળું જિનાયતનું કામ બુદ્ધિ અને તર્કથી કરવું.
Page #631
--------------------------------------------------------------------------
________________
परिशिष्ठ | जिनप्रासाद - आयतनादि
शास्त्रविहिनापवादेन कथ्यते मुनिपुंगवैः । गुणदोषौ च विज्ञाय शिल्पी कुर्बति बुद्धिमान् ॥ १५ ॥
કદાચ કાઈ સમય કારણસર અપવાદરૂપ શાસ્ત્ર વિહિન માર્ગ ઋષિમુનિએએ કહ્યા હોય તે તેના ગુણદોષ જાણીને બુદ્ધિમાન શિલ્પીએ તેવું કાર્ય કરવું,
कवचित् शास्त्रविहिनं तु यदि कर्मज्ञधीमताम् । कर्मठे कुशले तस्मिन् वेधदोषो न जायते ॥ १६ ॥
વાસ્તુ કર્મના બુદ્ધિમાન કમંડના જ્ઞાતા એવા કુશળ સ્થપતિને જે કદાચ એવા સંજોગામાં અણુછૂટકે શાસ્ત્રવિહિન માગે જવું પડે તે તે વેષદોષ ન જાણવા
अलिंद तलभूम्युच्च देवकुलीभुवस्तलम् ।
प्रणालं कारयेद्धिमान पूर्वताग्रभागत || १७ ॥
૪૭૭
અહીં પરસાળ-ચાકીની ભૂમિ તળ કરતાં દેવકુલિકાના ગર્ભગૃહનું ભૂમિતલ ઉંચુ` રાખવું અને તેનેા ઢાળ આગળ પૂર્વમાં ખુપ્તમાન શિલ્પીએ રાખવા.
गुणा बहवो यत्र दोष एकेो भवेद्यदि ।
गुणाधिकं चाल्पदेोषं कर्तव्यं नात्र संशय ॥ १८ ॥
જે સ્થાપત્ય કામમાં ઘણા ગુણેા હાય અને કોઇ એકાદ દોષ હોય તે તે દોષ ગણાતા નથી. તેવા અધિક ગુણવાળા અને અલ્પદેષવાળાં કાર્યાં નિર્દોષ છે તેમ જાણવું. તેમાં સંશય ન કરવા. અગ્નિકુંડમાં જળખિન્દુએની સ્થિતિ જેવું તે જાણવુ.
अष्टापद समास शिखरं मेरुमानकम् ।
कृते भावकल्पांश क्षेत्रमा न येोजयेत् ॥ १९ ॥
અષ્ટાપદ, સમવસરણ કે મેશિખરને શાસ્ત્રમાં કહેલા એમના માનપ્રમાણુ પ્રમાણે કરવાનું અશકય હોય તે ન કરવાં. પરંતુ તેના વ્યવહારૂ કલ્પિતભાગથી ભાવ દેખાડવા.
। વ્રુક્ષાએઁવ ।।
Page #632
--------------------------------------------------------------------------
________________
૪૭૮
ज्ञानप्रकाश दीपाव-उत्तरार्ध જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના જૈન તીર્થકરોની અતિત-ભત), વર્તમાન અને અનાગંત (ભાવિ) ચોવીશીઓનાં ક્રમ, નામ અને લાંછન
જંબુદ્વીપે ભરતક્ષેત્રે વર્તમાન ચોવીશી
ક્રમ
તીર્થંકર
લાંછન
ક્રમ
તીર્થંકર
લાંછન
ઘેડે .
૧ ઋષભદેવ પાઠી
૧૩ વિમલનાથ परा ૨ અજિતનાથ હાથી
૧૪ અનંતનાથ સીંચાણે પક્ષી ૩ સંભવનાથ
૧૫ ધર્મનાથ વજ ૪ અભિનંદન વાંદરે
૧૬ શાંતિનાથ હરણ ૫ સુમતિનાથ કૌંચ પક્ષી ૧૭ કુંથુનાથ બકરો ૬ પદપ્રભુ કમળ
૧૮ અરનાથ નંદ્યાવત ૭ સુપાર્શ્વનાથ સ્વસ્તિક
૧૯ મલ્લિનાથ કળશ ૮ ચંદ્રપ્રભુ ચંદ્રમાં
૨૦ મુનિસુવ્રત કાચબો ૯ સુવિધિનાથ મગર
૨૧ નેમિનાથ
નીલકમળ ૧૦ શીતલનાથ શ્રીવત્સ
૨૨ નેમિનાથ શંખ ૧૧ શ્રેયાંસનાથ ગેડે
૨૩ પાર્શ્વનાથ ૧૨ વાસુપૂજય પાડે
૨૪ મહાવીર પ્રભુ સિંહ જંબુદ્વીપે ભરતક્ષેત્રે અતિત (ભા) ચોવીશી
પાડો ગેંડો શ્રીવલ્સ મેઘર ચંદ્રમાં સ્વસ્તિક
૧ શ્રીકેવલજ્ઞાન સિંહ ૨ નિર્વાણ સર્પ સાગર
શિખ ૪ મહાયશ
નીલકમળ ૫ વિમલ
કાચ ૬ સર્વાનુભૂતિ કળશ ૭ શ્રીધર નંદ્યાવર્તા ૮ શ્રી દત્ત એક ૯ દામોદર હરણ ૧૦ સુતેજા વજ ૧૧ સ્વામીનાથ બાજપક્ષી ૧૨ મુનિસુવ્રત વરાહ
૧૩ શ્રીસુમતિ ૧૪ શિવગતિ ૧૫ અસ્ત્રાગ ૧૬ નમિઝંગ ૧૭ અનિલ ૧૮ યધર ૧૯ કૃતાર્થ ૨૦ જિનેશ્વર ૨૧ શુદ્ધમતિ ૨૨ શિવંકર ૨૩ મ્યાનંદર ૨૪ સંપ્રતિ
કમળ કચપક્ષી વાંદરા ઘડા હાથી પડી
Page #633
--------------------------------------------------------------------------
________________
૧
૨ સુરદેવ
૩ સુપાર્શ્વ
૧૦
परिशिष्ठ | जिनप्रासाद - आयतनादि
જબુદ્વીપે ભરતક્ષેત્રે અનાગત (ભાવી) ચેવીશી
૧૩ નિષ્ઠાય
૧૪ નિષ્કુલાક
૧૫ નિમ
૧૬ ચિત્રગુપ્ત
પદ્મનાભ
૪
૫ સર્વાનુભૂતિ
દૂ દેવશ્રુત
9
ઉદ્દય
.
પેઢાલ
૯ પેટ્ટીલ
૧૧
૧૨
સ્વયં પ્રભ
૧૦
શતકીર્તિ
સુત્રત
અમ
૧ સીમ ધર
૨ સુગમ ધર
૩ માહુ
૪ સુમારે
પ્ સુજાત
હું
७
સ્વયં પ્રભુ
ઋષભાનન
અન તવીય
સિહ
સપ
શખ
નીલકમળ
સુરપ્રભ
વિશાળ
કા
કશ
નોંધાવત
મકરા
હરણ
વા
આજપક્ષી
વરાહ
૨૩
૨૪ ભકૃત
વીશ વિહરમાન (મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળમાં વિચરતા)
વૃષભ
હાથી
હરણ
વાંદરા
૧૭.સમાધિ
૧૮ સવર
૧૯
૨૦
૨૧
સૂ
ચંદ્ર
સિડ
હાથી
ઘેાડા
સૂર્ય
૨૨
યશેાધર
વિજ્ય
મલ્લિ
શ્રીદેવ
અન તવીય
૧૬
૧૭
૧૧ વાવર
૧૨
ચંદ્રાનન
૧૩ ચંદ્રમાડું
૧૪ ભુજંગદેવ
૧૫
ઈશ્વર
નેમિપ્રભ
વીરસેન
૧૮ મહાભા
૧૯
ચંદ્રદેવયશા
२० અજિતીય
પાડા
મેડા
શ્રીવત્સ
માર
ચંદ્રમા
સ્વસ્તિક
૧ ઋષભાનનનદી
૨ ચંદ્રાનનચંદ્ર
૩ વરિષણસૂર્ય કે પાટી ૪ વ માનસિંહ
કુમળ
કૌચપક્ષી
વાંદરા
ઘેાડા
હાથી
પેઠીયા
શખ
વૃષભ
ફળ
કમળ
ચંદ્ર
સૂર્ય
૪૯
વૃષભ
હાથી
ચંદ્રમા
સાથીયા
નીચેના ચાર શાશ્વત જીન સુપ્રસિદ્ધ છે. તેમનાં આ નામે દૃશ ક્ષેત્રની દશ ચાવીશીએમાં અને વિહરમાન જિનમાં અવશ્ય લભ્ય થાય જ છે.
શાશ્વતજિન લાંછન
Page #634
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપ્રારા રી - પૂ. આચાર્ય વિજદયસૂરિજી અને શ્રી વિજયનંદનસૂરિજીની યાદી પ્રમાણે શાશ્વત જીનને લાંછન નથી. અમદાવાદ શાંતિનાથજીની પિળમાં ભેંયરાઓ ચામુઅને શાતા છે. તેને એકેને લાંછન જ નથી. તે રીતે રાજસ્થાનમાં પણ એક સ્થળે તેઓએ તેમ જોયેલું છે.
જ
આ
એક
એ
વ.
છે
પામો
કે
Ritté
આ
રીતે मो चारित
તે
Inle ga.
સિદચર
જિનતીર્થકરોને પાંચ કલ્યાણ કે નીચેની વિગતે હેય છે. ૧ વન કલ્યાણક-વકમાંથી માતાની કુક્ષમાં પધારતાં. ૨ જન્મ કલ્યાણક જન્મ સમયે પ્રભુને મેરૂ પર્વત પર ઇ ઉત્સવ કરે છે. ૩ દીક્ષા કલ્યાણક-સંસાર લેગને દીક્ષા ઉત્સવ.
૪ કેવળજ્ઞાન કલ્યાણક-દીક્ષા તપના અંતે શ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તી થયા પછી સમજ સરણ પર બેસી દેશના આપે છે.
૫ મેક્ષ કલ્યાણક શરીર ત્યાગ-દેહોત્સર્ગ
Page #635
--------------------------------------------------------------------------
________________
Sahs
d
परिशिष्ठ | जिनप्रासाद - आयतनादि
વર્તમાનના ચૈાવીશ તીર્થંકરાની ગણધર સંખ્યા ૧૪૫૨
ગણધર
૪ ૧૩ વિમલનાથ
ગણુધર
૧૪ અનતનાથ
૧૫ ધર્મનાથ
૧૬ શાંતીનાથ
૧૭ કુંથુનાથ
૧ ઋષભદેવ
૨ અભિનંદન
૩ સભવનાથ
૪ અભિનંદન
૫ સુમતિનાથ
પદ્મપ્રભુ
૭ સુપાર્શ્વનાથ
૮ ચંદ્રપ્રભુ ૯ સુવિધનાથ ૧૦ શીતલનાથ ૧૧ શ્રેયાંશનાથ
૧૨ વાસુપુજ્ય
3 એરી
सोवणी
रफ्त
૧૮ નાય વળશે.
37
વસમુ રમત મુપૂજ્ય.35
92
""
""
""
37
""
77
AAA
">
યુયુત
સુધાય વતી, ધપિરપૂર સેનવ સ સીટી વા
૯૫
૧૦૧
૧૧૬
૧૦૦
૧૦૭
૫
૯૩
૮૮
૮૧
9;
InK સુર્યો
ર્મસિય સુવી
કાવાર 2
Pos.
હોકારમાં વણુ પ્રમાણે ચૈત્રીશી
૧૮ અરનાથ
૧૯ મલ્લીનાથ
૨૦ મુનિસુવ્રત
૨૧ મિનાથ-તેમનાથ
૨૨ નેમનાથ-નિમનાથ
૨૩ પાર્શ્વનાથ
૨૪ મહાવીર
कम
ent
r
""
kh.
""
""
""
""
""
""
39
""
>>
*
ડ્રાnsa
૫૭
પ
xx
૩
રૂપ
૩૩
૨૮
૧૮
૧૭
૧૧
CU
૧૧
૧૧
sa
ૐકાર પંચપરમેષ્ઠી અહુત શ્વેત સિદ્ધત આચાય -પીત-ઉપાધ્યાય લીલા
સાધુ શ્યામ વર્ણ
Page #636
--------------------------------------------------------------------------
________________
*
ज्ञानप्रकाश दीपार्णव- उत्तरार्ध
ચાવીશ તિર્થંકર ભગવાનના ચૌદસે બાવન ગણધર છે. આ ગણધરની મૂર્તિએ પટ રૂપે પાલીતાણા આગમ મંદિરમાં છે. પરંતુ વિશેષે કરીને તેમના પગલાંની આકૃતિ પટ રૂપે કરેલ જોવા મળે છે
સહસ્ત્રકૂટાંતગૅત ૧૨૪ તીર્થંકરની રચના
૭૨૦ પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રની અતિતવમાન અને અનામત. એ ત્રણની ત્રણ ત્રણ ચેાવિશિના ૭૨૦ તીર્થંકરા નિચેની વિગતે.
છર જંબુદ્વીપ ભરતક્ષેત્રના અતિત વર્તમાન અને અનાગત છર ઘાતકીખડે પૂર્વ ભરતક્ષેત્રના ૭૨ ધાતકીખરે પશ્ચિમ ભરતક્ષેત્રના ૭૨ પુષ્કરાધ પૂર્વ ભરતક્ષેત્રના છર પુષ્કરા દ્વીપા છર જ બુદ્વીપે ઐરાવતક્ષેત્રે ૭૨ ઘાતકીબ ડે પૂર્વ ઐરાવતક્ષેત્રે ૭૨ ઘાતકીખ ડે પશ્ચિમ ઐરાવતક્ષેત્રે
પશ્ચિમ ભરતક્ષેત્ર
૭૨ પુષ્કરા દ્વીપે પૂર્વ ઐરાવતક્ષેત્રે ૭૨ પુષ્કરાક્રીપે પશ્ચિમ ઐરાવતક્ષેત્રે
૭૨૦ આ સાતસે વીશ પ્રભુજીના નામેા જૈનગ્રંથમાં આપેલા છે,
૧૬૦ મહાવિદેહ
ઉત્કૃષ્ટ કાળે ધાતકીખ’ડના ઘાતકીખડના
પૂર્વાધ ના
પશ્ચિમાધ
સર
કર
જમુદ્દીપે
૨૪૧૨૪૧૨૪ ની ત્રણ ચાવીશી ૨૪+૪+૪ ની ત્રણ ચાવીશી ૨૪+૪+૨૪ ની ત્રણ નેાવીશી ૨૪૨૪૨૪ ની ત્રણ ચાવીશી ૨૪+૪+૨૪ ની ત્રણ ચાવીશી ૨૪૨૪૨૪ ની ત્રણ ચેાવીશી ૨૪૨૪૨૪ ની ત્રણ ચૈવીશી ૨૪+૪+૪ ની ત્રણ ચાવીશી ૨૪૨૪+૪ ની ત્રણ ચાવીશી ૨૪+૨૪+૪ ની ત્રણ ચોવીશી
૩૨ +
પુષ્કરા પૂર્વાધ ૩૨ +
+
પુષ્કરા પશ્ચિમાધ
ર
+ કુલ ૧૬૦ના નામે જૈન ગ્રંથામાં આપેલા છે.
૩૨૫ મળી કુલ
૧૬૦
પ્રભુ
૨૦ વિહરમાન તીથ કરી
૧૨૦ ભરતક્ષેત્રની વમાન ચાવીશીના ૨૪ તીર્થંકાના પાંચ પાંચ કલ્યાણકની
૨૪૪૫=૧૨૦
મૂર્તિ
જ શાશ્વતા તીથ કરા
૧૦૨૪ કુલ એકહેજાર ચાવીશ તીર્થંકરાના ચારે બાજુ ૨૫૬, ૨૫૬ પ્રભુના ઉભા પટ્ટ આકૃતિની રચના કરીને કરવી. તેમાં પ્રત્યેક બાજુ એકેક માટી શાશ્ર્વત જીન પ્રતિમાની મૂર્તિ (અને તે પરિકર સહિતની) કરી ક્રૂરતા નીચે ઉપર ને ખાજુમાં પ્રતિમા નાની નાની કરવી.
Page #637
--------------------------------------------------------------------------
________________
affay |
TITTE- I
f
33
AMMQAMAMMAL
இயெ மம் அழித்து பாடியAAAIGIRAAL
இதயவலம் வடிவத்தில் இழப் பழம் வைத்துக் காத்து
' .
இCENTEE EEE
IA பலே
TNPDSPறாக
HICHO
EpE
பாடம்
-
தோறும்
-
-
G.PN
P
SYAYAYATAYARAYANA
U
IAA.இத்திட்டத்தும்ப
டம்
வெலவெலத்து வற்றுப்பு இருவமெடிவடியORN ΜΙΟ ΙΩΑΚΟΝΔΙΟΣ ΔΙΑΙΟ இவவதும் வெங்காயம் இடுப்ப மெது இவரும் ஒரு வருடம் AA
IARASAN இவருகை
இரும்
இது இட்ட இதுவம் ANI
M AANA
T
MOA
--
-
--
>
=1
-
"
.
૧૨૪ તીર્થકરને સહસ્ત્રકૂટ
Page #638
--------------------------------------------------------------------------
________________
પુષ્ક રાધે
ज्ञानप्रकाश दीपाणव-उत्तरार्ध ઉત્કૃષ્ઠ કાળે વિચરતા ૧૭૦ તીર્થકર એક સાથે અજિતનાથજીના સમયમાં જગત પર થયા. તેમાં મૂળનાયક અજિતનાથજીની મધ્યમાં પ્રતિમા કરવી. તેની સંખ્યા નીચે પ્રમાણે જાણવી. ૧૬૦ પ્રભુ મહાવિદેહ ઉત્કૃષ્ઠકાળે જબુદ્વીપના ઘાતકીખંડ
પૂર્વાર્ધ પશ્ચિમાધે પૂર્વ અને પશ્ચિમાર્ધ ૩૨ + ૩૨ + ૩૨ + ૩૨ + ૩૨ ૫ ભરતક્ષેત્રના પાંચ
૫ એરાવતક્ષેત્રના પાંચ ૧૭૦ પ્રભુજીને પટ મધ્યમાં જરા મેટી અજિતનાથજીની પ્રતિમા કરી ફરતા નાના નાના પ્રતિમાજી કરવી.
જૈન દર્શનમાં શુભ એવા અષ્ટમંગળ કહ્યા છે. अथाष्ट मंगलः स्वस्तिकं नंद्यावर्त च दर्पणंयुग्ममत्स्यघटम् ।
श्रीवत्सं च भद्रासनं वर्धमानाष्टमंगलम् ॥ १ ॥ જૈન અષ્ટમંગળમાં (૧) સ્વસ્તિક, (૨) નંદ્યાવર્ત, (૩) દર્પણ, (૪) બે માલીની જોડી, (૫) કુંભ, (૬) શ્રીવત્સ અને (૭) ભદ્રાસન, (૮) વર્ધમાન એ આડ મંગળ જાણવા.
રિને
5----! એવા
છ
હું
/,
છે.
:
*
,
CAN
:
હ િ
:
'
જ
અમંગળ જ અમંગળને કમ ઘણા સ્થળે આષાછા જોવામાં આવે છે,
Page #639
--------------------------------------------------------------------------
________________
परिशिष्ठ | जिनप्रासाद- आयतनादि
તેને લેકકાવ્યમાં પણ, ભદ્રાસન, વર્ધમાન, શ્રીવત્સ, મત્સ્ય, બ્રેડ, કળશ, સ્વસ્તિક, ને ન ધાવત અષ્ટમગળ એકેડ
:
પ્રભુના ગભ પ્રવેશ સમયે માતાને ચૌદ સ્વપ્નનાં દર્શન થાય છે. अथ चौद स्वप्नः गजेो नंदी मृगराजो लक्ष्मी पुष्पमाला चंद्रः । भास्करच ध्वजेो घंटः पद्मसरः क्षिरार्णवः ॥ १ ॥ day रत्नराशिः निधूममग्नि स्वप्नकाः । चतुर्दश स्वप्नकानि पश्यंति जिनमातृकाः ॥ २ ॥
(૧) હાથી, (૨) પેઠીયા, (૩) સિંહ, (૪) લક્ષ્મીજી, (૫) પુષની એ માળા, (૬) ચંદ્ર, (૭) સૂર્ય, (૮) વા, (૯) કુંભ, (૧૦) પદ્મસરાવર, (૧૧) ક્ષીરસાગર, (૧૨) દેવલમાન-ગૃહ, (૧૩) રત્નસમુહ અને (૧૪) ધુમાડા વગરના અગ્નિ-એ ચૌદ વસ્તુ પ્રભુજીના માતાજીને ગપ્રવેશ પહેલાં સ્વપ્નમાં દેખાય છે.
शुर्यी ६
લેક કાવ્યમાં ચૌઢ સ્વપ્ન ૫ વારણુ વૃષલસિંહ, લક્ષ્મી, બે ફૂલમાળ, ચંદ્ર, સુરજ, ધ્વજ, કળશ, પદ્મસરાવર, ન્યાલ. ક્ષીરસમુદ્ર, દેવમાન, રત્નઢગ, નિધૂમ આગ; જુએ સુપન એ ચૌદ શુભ અનમાત મહાભાગ, ૫
પોટીર્યા
હાથી
સિહ ૩
Ezo.
નર્મદ ઇ. તેમાંય ટૂ
KANTILAL HARI
બના
Re
लक्ष्यों द्य
નહ
39
૪૮૫
निस अभी उध
માર્
00
પક્ષસચર ફુ
PRABHASHANKER OSTAPATI.
સાઠ સ્વપ્ન ક્ર ચોદ સ્વપ્નના ક્રમ ધણા સ્થળે આલાપાછા જોવામાં આવે છે.
રફ
Page #640
--------------------------------------------------------------------------
________________
૪૮૬
હાનાશ પાઘ-Gar જનતીર્થકર પ્રભુ જ્યાં જ્યાં વિચરે ત્યાં આ લોક ભવ્ય અષ્ટપ્રતિહાર્ય હાજર જ હોય છે. તેને જીન પ્રભુના પરિકરમાં યથાસ્થિત મૂર્ત રૂપે દર્શાવેલું હોય છે.
अष्ट प्रातिहार्यः अशोकक्षः सुरपुष्पवृष्टि दिव्यध्वनिश्चामरमासनं च ।
भामंडल दुन्दुभिरात पत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।। (૧) અશોકવૃક્ષ, (૨) દેવેની પુષ્પવૃષ્ટિ, (૩) દીવ્યવનિ શંખ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડળ, (૭) દુંદુભિ વાઘ, (૮) છત્ર એ આઠ પ્રતિહાર્ય શ્રી જીનેશ્વર પ્રભુના જાણવા.
જિનદર્શન પરિશિષ્ટ (ર) જન પ્રતિમા લક્ષણમાં પદ્માસન અને કાર્યોત્સર્ગ ધ્યાની એમ બે પ્રકાર સ્વરૂપ કહાં છે. અહંત પ્રતિમાના વિશેષ લક્ષણમાં અષ્ટપ્રાતિહાર્ય–સાથે હોવાનું માનેલ છે. બાકીની જનપ્રતિમા સિદ્ધાવસ્થાની માનવાનું કહ્યું છે. અષ્ટ પ્રતિહાર્યમાં, (૧) અશોકવૃક્ષ, (૨) સિંહાસન, (૩) ચામર, (૪) ભામંડળ, (૫) દેવદુદુભિ, (૬) દિવ્યવનિ, (૭) સુરપુષ્પવૃષ્ટિ, (૮) છત્ર કહ્યાં છે. અને પરિકરમાં તે સર્વ સમાવિષ્ટ કરેલ હોય છે.
પદ્માસન બેઠેલી જીન પ્રતિમાનું સ્વરૂપ એક જ પ્રકારના માન પ્રમાણનું હેય છે. પરંતુ તેના લાંછન ચિહ્ન પરથી તે વીશમાંથી ક્યા પ્રભુજી છે તે ઓળખાય છે. ઘણી પ્રાચીન પ્રતિમાઓને લાંછન હેતાં નથી. તેમ પરિકર પણ બહુ જુના મળતા નથી. પરંતુ કેઈન ઉપર શેકવૃક્ષની આકૃતિ કે નીચે ધર્મચક્રવાળી પ્રાચીન પ્રતિમાઓ મળે છે.
પુરાતત્ત્વો માને છે કે કુશાન કાળની પ્રતિમાઓમાં લાંછન કે પરિકરને સાવ અભાવ છે. ગુપ્તકાળની કઈ કઈ પ્રતિમાઓ પર લાંછન ધર્મચક્રની મુદ્રા અને ગાંધર્વે સાહચર્ય મળે છે. પરિકર પદ્ધતિ પાછલા કાળની હોય તેમ તેના ઉપલબ્ધ અવશે પરથી જણાય છે. પહેલા તીર્થકર આદિનાથ પ્રભુની કેઈ કઈ પ્રાચીન મૂર્તિને ખભે વાળની લટે તેમજ તીર્થંકર પ્રતિમાને ઉપવતનું ચિન્હ પણ જોવામાં આવે છે.
પ્રાચીન આગમાં વાસ્તુ દેના નામ આપી સમયેચિત તેની પૂજાદિ કરવાનું કહ્યું છે. ચાસઠ યોગીનીઓના તથા ક્ષેત્રપાલાદિ વીરના નામે અને અન્ય
Page #641
--------------------------------------------------------------------------
________________
૪૮૭
રિલિઝા વિનાના-નાનાદ્રિ તાંત્રિક દેવદેવીઓના સ્વરૂપ વર્ણન મંત્રક્રિયાવિધિ સહીત જૈન ગુર્થોમાં આપેલા છે. કદાચ પાછલા કાળમાં બૌદ્ધોના અનુકરણરૂપ તે પ્રવિષ્ટ થયું લાગે છે. અહિંસક સંપ્રદાયમાં આવી તાંત્રિક ક્રિયા આશ્ચર્યજનક લાગે છે.
જૈન સંપ્રદાયના પ્રાધાન્ય બે વિભાગ (૧) દિગમ્બર અને (૨) તાંમ્બર છે. કશા આભરણ અલંકાર રહીત કે એવા ચિહ્ન વગરની નિર્લેપ વિતરાગ પ્રભુની પ્રતિમાં હોય છે. દિગંમ્બરમાં નગ્નરૂપે અને શ્વેતાંબરેમાં વંગેટવાળી વિતરાગ પ્રભુની પૂજા થાય છે. શ્વેતામ્બરમાં ભાવિક ભક્તો પ્રભુભક્તિને વિશેષ પ્રાધાન્ય આપવા આભુષણઅલંકારોથી પ્રતિમાજીને વિભૂષિત કરે છે. પ્રાસાદમાં મુખ્ય પ્રધાન સ્થાપિત કરેલ પ્રતિમાને “મૂળનાયક” કહેવામાં આવે છે.
કેઈપણ દેવના મંદિરમાં મૂળનાયક મૂર્તિના પર્યાય સ્વરૂપે જુદા જુદા સ્થળે કોતરવામાં આવે છે. દ્વાર પરના ઉતરંગમાં કે તેની શાખામાં તે દેવના પ્રતિહાર સ્વરૂપ જોતાં તે ક્યા દેવનું મંદિર છે તે ઓળખવાનું સાધન પ્રાપ્ત થાય છે.
જીન મંદિર દ્વારા ઉત્તરંગમાં જીન મૂર્તિ, તેની શાખામાં પ્રતિહાર સ્વરૂપ કે ડિશ વિદ્યાદેવીના સ્વરૂપ તથા મૂળ મંદિરની બહાર પ્રદક્ષિણામાં ત્રણ નવાક્ષોમાં ઇન મૂર્તિની સ્થાપના કરે છે. મંડોવરની જંઘામાં યજ્ઞક્ષિણીના સ્વરૂપે કરેલા હોય છે. તીર્થકરના લાંચ્છન પીઠના થરમાં કોતરેલા હોય છે. મંડપ કે ચેકીના ઘુમટે-ઘુમટીમાં જન સંપ્રદાયના ચિહ્નો-અષ્ટમંગળ, ચૌદ સવપ્ન કે જીન મૂર્તિઓ કે ચક્ષયક્ષીણુના સ્વરૂપો કઈ કઈ સ્થળે કે તરેલા હોય છે. પ્રત્યેક મંદિરમાં ઉપર કહેલું શિલ્પ આવશ્યક ગણ્યું નથી. પરંતુ ત્યાં કહેલી શિલ્પાકૃતિ જોતાં જ તે કયા સંપ્રદાયનું છે તે જાણી શકાય છે કે દ્વાર, ગોખ કે એવા ભાગ પર સમવસરણ મેરૂ કે પ્રભુના જીવન દો કેતરેલા હોય છે તે પરથી જીન મંદિર ચેકસ રીતે ઓળખી શકાય છે. દશ દિગ્ધાલ; નવ ગ્રહ; આઠ આય-વ્યય, દેવાંગનાઓ આદિ સ્વરૂપે તે કેઈપણ સંપ્રદાયમાં એક જ પ્રકારના કોતરવામાં આવે છે. કારણ કે પ્રત્યેક સંપ્રદાયમાં તે હોય છે તેમાં કંઈ ભેદ હોતો નથી.
બૌદ્ધ સંપ્રદાયના પ્રારંભ કાળ બાદ જૈન સંપ્રદાયની સ્થાપના થઈ એવું કેટલાક પાશ્ચાત્ય વિદ્વાને માને છે. પરંતુ તેમની આ ગંભીર ભૂલ છે. બૌદ્ધો પર જૈન સાહિત્યની અસર પડી છે. અને બૌદ્ધ આચાર્યોએ તેને ઘણે વિકાસ કર્યો છે. એથી જૈન સંપ્રદાયની પ્રાચીનતા ઓછી કરતી નથી. વાસ્તુશાસ્ત્ર પર લખેલા ગ્રંથ વિશ્વકર્મા પ્રણિત છે, જે પરથી તેના ઉતારા પાછલા કાળના આચાર્યોએ કરેલા છે.
જૈન વિદ્વાનોના લખેલા ગ્રંથમાં માગધી ભાષાને “વત્થર” (વાસ્તુસાર) ગ્રંથ બારમી સદીના કાળને દિલ્હીના બાદશાહ અલાઉદ્દીનના ખજાનચી ઝવેરી ઠક્કર ફેરૂએ રચેલો છે. આ વસ્યુસારની રચના તેણે જુના શિપ ગ્રંથ પરથી કરી છે.
Page #642
--------------------------------------------------------------------------
________________ 488 જ્ઞાનારા રિ -૪ત્તરાઈ વઘુસારના ત્રણ પ્રકરણમાં (1) ગ્રહાદિ વિષય, (2) જીન ચૈત્ય વિષય, (3) જનબિંબ એ યર તેણે બહુ સુંદર લખેલું છે. ક્રિયા જ્ઞાનના અભાવે ઠકુર ફેરના કેટલાક મંતવ્યોમાં એકતા નથી. બીજા એક જૈન દિગંબર વિદ્વાન આચાર્ય વસુનંદીએ રચેલ “પ્રતિકા સાર સંગ્રહમાં શિપના વિષય પર વિદ્વતાપૂર્ણ હકીકત આપી છે. ઉપરોક્ત બંન્ન જૈન વિદ્વાનોના કેટલાક મંતવ્ય પરસ્પર ભિન્ન છે. તેમજ પ્રાચીન પરંપરામાં પણ કેટલીક બાબતમાં તેઓ જુદા પડે છે. દષ્ટિ આદિ વિષમાં તેઓમાં ઘણો મતભેદ છે. છતાં એકંદરે આ વિદ્વાન ગ્રંથે સુંદર છે. શાશ્વત જિન ચિત્યનું વર્ણન પ્રતિક્રમણના રજૂદા નિત્ય કર્મના પાઠમાં બેલાય છે: લાંબા સો જન વિસ્તાર પચાસ ઉંચા પહોતેર ઘાટ * આગમગ્રંથમાં સ્તૂપ સંબધે ઉલ્લેખ મળે છે. જૈનોનું અનુકરણ બૌદ્ધોએ કર્યું હોવાનું ચિક્કસ રીતે માનવું પડે છે. કલ્પસૂત્ર અને આગમગ્રંથમાં કહ્યું છે કે જ્યારે તીર્થકર ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે તેમના અગ્નિ સંસ્કારના સ્થાને દેવોએ સ્તુપ રચ્યા. જૈન સ્તૂપે વર્તમાન કાળમાં જોવામાં આવતા નથી. પરંતુ મથુરામાં સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ પ્રભુની સ્મૃતિને સ્તૂપ હતું તે ઈસ્વી પૂર્વે સાતમી શતાબ્દિને હતું તેવું પુરાતત્વ દઢપણે સિદ્ધ કરે છે. જેમાં આચાર્યાદિ પૂજ્ય સાધુ મહારાજના અગ્નિ સંસ્કારના સ્થાને વર્તમાનકાળના સ્વરૂપની દેરી કે ગુરૂમંદિર ઓટલા પર બનાવે છે. ઓગણીસમી સદી પહેલાં ત્યાં પગલાં પધરાવવાની પ્રથા હતી. પ્રત્યેક સંપ્રદાયમાં દેવપ્રાસાદના આગળના વિશાળ પ્રાંગણમાં માટે સ્તંભ ઉભો કરવાની પ્રથા છે. આ પ્રથા ગુજરાતમાં પ્રાચીન કાળમાં હતી. પણ વર્તમાનકાળે તે લુપ્ત થઈ છે. જેન દિગંબર મંદિરે આગળ વિશાળ મોટા સ્તંભે ઉભા કરવાની પ્રથા છે. વેતાંબર સંપ્રદાયમાં તે સ્થંભને “માણવક થંભ” નામે શાસ્ત્રમાં ઓળખાવે છે. તેને લૌકિક અર્થ “માણેક થંભ” છે. દિગંમ્બરે તેને “માન થંભ” કહે છે. પણ તે માણવહ સ્તંભનું અપભ્રંશ છે. જૈનાને કળામય ભવ્ય મંદિરે દેશના પૃથક પૃથક ભાગમાં છે. તે જેટલા કળામય છે તેટલા જ તે સુઘડ હોય છે. મંદિરની સ્વચ્છતા જેને જેટલી અન્ય સંપ્રદાયમાં નથી તે ભારે પ્રશંસનીય દષ્ટાંતરૂપ છે.