Page #1
--------------------------------------------------------------------------
________________
- ધ્રુવ ની ધ્રુવતા
તે
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સંસ્કરણ : ૩૧OO કહાન સંવત ૨૩ વિક્રમ સંવત ૨૦૫૮ વીર સંવત ૨૫૨૮ મૂલ્ય : સ્વાધ્યાય
પ્રાપ્તિ સ્થાન : શ્રી વીતરાગ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ૨૨૩, કમલાલયા સેન્ટર, ૧૫૬–એ, લેનિન સારણી કોલકાતા – ૭૦૦ ૦૧૩ ફોનઃ ૨૩૭-૧૫૨૯
શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળ ૪૩/એ, પદુપુકુર રોડ, ભવાનીપુર, કોલકાતા – ૭૦૦ ૦૨૦. ફોનઃ ૪૭૬-૬૯૨)
Page #3
--------------------------------------------------------------------------
________________
Thanks & Our Request
This electronic version of Dhruv ni Dhruvta, has been kindly donated in "electronic form" to AtmaDharma.com by Vitrag Sahitya Prasarak Trust - Kolkata and Chetanbhai Mehta - Rajkot who have allowed it to be made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Dhruv ni Dhruvta is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Page #4
--------------------------------------------------------------------------
________________
Version History
Changes
Date
Version Number
001
08 Nov 2002
First electronic version.
Page #5
--------------------------------------------------------------------------
________________
ધ્રુવ ની ધ્રુવતા
(
શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન કૃત “ સમયસાર ” ૫૨માગમ ની શ્રી જયસેનાચાર્ય ભગવાન કૃત “ તાત્પર્ય વૃતિ ” ટીકા ની ગાથા ૩૨૦ ઉપર તા. ૧૨-૮-૧૯૭૦ અને ૨૦–૮-૧૯૭૦ ના રોજ પૂ. ગુરુદેવશ્રીનું આધ્યાત્મિક પ્રવચન
પ્રકાશક
શ્રી વીતરાગ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
૨૨૩, કમલાલયા સેન્ટર, ૧૫૬–એ, લેનિન સારણી કોલકાતા – ૭૦૦ ૦૧૩
ફોનઃ ૨૩૭–૧૫૨૯
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ ))
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
(હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાં ત૨ વિભવો તારા, તારે નાવ મુમુક્ષુ નાં.
(શિખરિણી) સદો દૃષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ -પર્યાય વિલસે; નિ જાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે .
(શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પ૨દ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા) નિત્યે સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું; હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું.
(ગ્નગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેંતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
—
—
—
—
—
—
—
—
—
—
— •
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ. ગુરુદેવશ્રીનું અધ્યાત્મ રસરોચક માર્મિક (અક્ષરશઃ) પ્રવચન સમયસાર ગાથા-૩૨૦ જયસેનાચાર્યની ટીકા
તા. ૧૨-૮-૭) સમયસાર, તીનસો વીસ ગાથા, ઉસકી જયસેન આચાર્યની ટીકા, પહલા પારિગ્રાફ હો ગયા, દૂસરા પારિગ્રાફ, એકદમ સૂક્ષ્મ તત્ત્વ હૈ, લોકો પૂછતે હૈ, સૂક્ષ્મ કયોં કહેતે હો? (શ્રોતા ) ઉસકા ખુલાસા (ગુરુદેવઃ) વો અતીન્દ્રિયજ્ઞાનસે પક્કડમેં આવે ઐસી ચીજ હૈ, શેઠ? વિષય કયા ચીજ હૈ? સમ્યગ્દર્શન હૈ યે પર્યાય હૈ અવસ્થા... પણ ઉસકા ધ્યેય.... કયા ચીજ હૈ? એ ચીજની વ્યાખ્યા ટૂંકી હૈ, વિશેષ પીછે કહેગા.
પહલા શબ્દ હૈ “સર્વવિરુદ્ધ કેસા ભગવાન આત્મા અંદર ? એક સમયકી પર્યાય બિનાકી ચીજ! શરીર તો નહીં, વાણી તો ઉસમેં નહીં, પુણ્ય-પાપકા વિકલ્પ જો રાગ હૈ એ તો એમાં નહીં, પણ એક સમયકી પર્યાય-જો મોક્ષ ઔર મોક્ષકા મારગકી હૈ, યે ભી ઉસમેં નહીં ઐસા સર્વવિશુદ્ધ ભગવાન આત્મા!
(શ્રોતાકો) પાનાં હૈ ને હાથમેં? પાનાં હો તો ઠીક પડેગા, છે નંદલાલભાઈ? પાનામાં ધ્યાન રાખવું હો? દાગીનામાં કેમ રાખે છે ઘેરે? હીરાને રાખે ડાબલીમાં એને ચૂંથાઈ જાય ને મેલા થઈ જાય એમ ન રાખે, આ તો હીરા જેસી ચીજ હૈ સમજમે આયા?
ક્યા કહતે હૈ? “સર્વવિશુદ્ધ—ભગવાન આતમા, એક સેકન્ડકા અસંખ્યમાં ભાગમેં –એક સમયમેં વસ્તુ સર્વવિશુદ્ધ-ઘુવ-સર્વવિશુદ્ધ એક બોલ. “પારિણામિક’–સહજ ત્રિકાળી ભાવ, સર્વવિશુદ્ધપારિણામિક, પારિણામિક અર્થાત્ સહજ... કોઈની અપેક્ષા-પર્યાયની નહીં, નિમિત્તની નહીં. , નિમિત્તના અભાવની નહીં, એવો ત્રિકાળી ! પરમ-પારિણામિક-“પરમ ભાવગ્રાહુક' –એવો જે પરમભાવ. ધ્રુવ ! સમજમેં આયા? ઐસા જો પરમભાવ, ત્રિકાળીભાવ, એક સમયથી પર્યાય વિનાકા ભાવ, પરમભાવ... યે હૈ અંદરમેં હો ઐસા હૈ ઐસા બતાતે હૈ અંદરમેં હૈ દરેકમેં ઉસકો બતાતે હૈં. (શ્રોતાઃ) ઉસકી દૃષ્ટિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કરના પહલે ઐસા કહતે હૈં (લેકિન ) ઉસકો ખ્યાલમેં લીધા વિના દષ્ટિ કહાંસે કરે? સમજમેં આયા?
પ્રથમમેં પ્રથમ સમ્યગ્દર્શનકા પ્રાપ્તિ કરનેમેં ઉસકા વિષય કયા? ઉસકા ધ્યેય કયા? યે ચલતી હૈ બાત, સૂક્ષ્મ હૈ ઐસી બાત જૈનદર્શન સિવાય બીજે ક્યાંય હો સકે નહીં (શ્રોતાઃ બીજા કરે છે તો ખરા) (ગુરુદેવઃ) ઈ વાતું કરે બધાય. સમજમેં આયા? ખબર નીં ઉસકો. ખબર નહીં એ માને કે યહાં બી ઠીક હૈ વહાં બી ઠીક હૈ, ઠીક હૈ હી નહીં કયાંય સર્વજ્ઞ પરમેશ્વર, વીતરાગદેવે એક સેકન્ડકે અસંખ્ય ભાગમેં તીનકાલ, તીનલોક દેખા, ઉસકે મુખસે વાણી નીકલી, એ આગમમાં આયા યે યથાર્થ, નંદકિશોરજી? (શ્રોતા ) યે તો સંપ્રદાયકી બાત હૈ (ગુરુદેવ ) સંપ્રદાય નહીં વસ્તુકી સ્થિતિ ઐસી હૈ, સંપ્રદાયકી બાત નહીં આ... સમજમેં આયા?
જૈનદર્શન કોઈ સંપ્રદાય નહીં હૈ, વસ્તુકા ઐસા સ્વભાવ, ઉસકો જૈન કહતે હૈ, ઐસી જૈનની જો ચીજ અંદર હૈ વીતરાગસ્વરૂપ ! સર્વવિશુદ્ધ! ઉસમેં રાગ નહીં, પર્યાય મલિન નહીં, એક સમયકી હીણી અવસ્થા ભી નહીં, પર્યાય-જો એક સમયકી હૈ વો ભી નહીં. પર્યાય હૈ પણ ત્રિકાળી ધ્રુવમેં પર્યાયકા અભાવ હૈ. સમજમેં આયા?
સર્વવિશુદ્ધ-પારિણામિક. પારિણામિક એટલે સહજભાવ. જિસમેં સહજરૂપ, ત્રિકાળી ધ્રુવ-પરમભાવ, ઐસા જો પરમભાવ. ધ્રુવભાવ, જ્ઞાયકભાવ અવિનાશીભાવ... ઉસકો ગ્રાહક (અર્થાત ) ઉસકો જાનનેવાલી નય, નય એટલે જ્ઞાનના અંશ, જો ઐસા પરમભાવ વસ્તકો પકડે-જાણે, ઉસકા નામ દ્રવ્યાર્થિકનય કહુને મેં આયેગા દેખો ! “પરમભાવગ્રાહક શુદ્ધઉપાદાનભૂત-પહલે ઉપાદાન આ ગયા, યે પર્યાયકા થા, યહુ શુદ્ધઉપાદાન ધ્રુવના છે. શાસ્ત્ર તાત્પર્ય દોપહરમેં આયા થા, સમજમેં આયા?
ધ્રુવ. નિત્યાનંદપ્રભુ! જિસમેં હલન-ચલન-મોક્ષકા મારગ ઔર મોક્ષની પર્યાય ભી જિસમેં નહીં. સમાજમેં આયા? “ઐસા શુદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩
ઉપાદાનભૂત” એમ શબ્દ પડા હૈન, ઓલામાં શુદ્ધ-ઉપાદાનરૂપસે ઐસા થા, શુદ્ધ ઉપાદાનભૂત નહીં થા, પહલે પાંચમી પંક્તિ. (પોતે શુદ્ધ ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી) ઐસા કથન થા, વહાં પર્યાય થી, ઈધર “શુદ્ધ-ઉપાદાનભૂત” ત્રિકાળ (ધ્યેયની વાત છે) સમજમેં આયા? શાંતિસે સમજના, અપૂર્વચીજ હૈ આ ટીકા આચાર્યે એટલી સૂક્ષ્મતાસે કીયા, એકલા અમૃત રેડ્યાં છે સમજમેં આયા?
જિસકો સમજના હો તો ઉસે સમજના તો પડેગા ને પહલે, (કિ) કયા ચીજ હૈ? અને કઈ ચીજકી દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. સમ્યગ્દર્શન તો ધમકી પહેલી સીઢી હૈ, ધરમની દશા પ્રગટ હુએ બિના ઉસકો ધરમ કહાંસે હોગા ? સમજમેં આયા? જ્ઞાન ને ચારિત્ર તો પીછે પણ સમ્યગ્દર્શન હો તો જ્ઞાન સચ્ચા હોતા હૈ ઔર જ્ઞાન સચ્ચા હો તો સ્વરૂપમેં સ્થિરતા હો તો ચારિત્ર સચ્ચા હોતા હૈ, પ્રથમ દૃષ્ટિકા વિષય કયા હૈ ઉસકી તો ખબર નહીં તો કહતે હૈંકિ “પરમભાવગ્રાહક–પરમભાવ ત્રિકાળ, ઉસે જાનનેવાલી-ગ્રહણ એટલે જાનનેવાલી–ગ્રહણ કરનેવાલી (નય), ત્રિકાળભાવકો ગ્રહણ કરનેવાલા ઐસા નયકા અંશ-જ્ઞાનકા વર્તમાન અંશ, આગે કહેગા. “શુદ્ધ ઉપાદાનભૂત” ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભગવાન.... ચૈતન્યબિંબ! અનાદિ-અનંત (અર્થાત્ ) આદિ-અંત વિનાકા, ઐસા શુદ્ધઉપાદાનભૂત-શુદ્ધ ઉપાદાન સ્વરૂપ, એમ કહતે હૈ, એટલા તો વિશેષણ દિયા, આહાહા ! સમજમેં આયા?
શુદ્ધ દ્રવ્યાર્થિકનયસે-ઐસા જો ચીજ, ત્રિકાળી ધ્રુવ સ્વભાવ, યે શુદ્ધ દ્રવ્ય ! શુદ્ધ દ્રવ્યસ્વભાવ નામ જો દ્રવ્ય-સામાન્યસ્વભાવ કે શુદ્ધદ્રવ્યાર્થિક-શુદ્ધદ્રવ્યની આર્થિક-જો જ્ઞાનના પ્રયોજન શુદ્ધ દ્રવ્યનો લક્ષમેં લેના હૈ ઐસી નયકો શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહતે હૈં. શુદ્ધ દ્રવ્ય, દ્રવ્ય એટલે વસ્તુ આર્થિક એટલે જિસકા પ્રયોજન ઐસા નય-જો જ્ઞાનકા અંશકા પ્રયોજન ત્રિકાળી ધ્રુવકો લક્ષમેં લેના હૈ ઐસા નયકો યહાં શુદ્ધદ્રવ્યાર્થિકનય કહતે હૈં આહા.... હા !
આહા.. હા! સંસારમાં–વેપારમાં આ વાત હોય નહીં, હોય? (તમે)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪
બે ભાઈઓ વચ્ચે આ વાત કરી છે? સંપ્રદાયમાં જાય ત્યાં ય મળે નહીં (ત્યાં) ભક્તિ કરો ને જાત્રા કરીને પૂજા કરો... દયા પાળો ને વ્રત કરો, ઢીકણું ને પૂજા કરો ને વ્રત.. સ્થાનકવાસી હોય તો દયા પાળો, દેરાવાસી હોય તો જાત્રા-પૂજા કરો. મંદિર-મંદિર બનાવો. દિગમ્બર હોય તો ઐસા ખાના ને ઐસા ન ખાવા-પીના થઈ ગઈ તપસા. ધરમ. એ. ય! પોપટભાઈ? (શ્રોતાઃ) આવું ચાલે છે. (ગુરુદેવ ) ચાલે છે ત્યારે તો આ વાત ચાલે છે.
કહેતે હૈ. ઓ. હો... હો.. હો અંદર. વસ્તુ જે હૈ ભગવાન આત્મા ધ્રુવ ! એ એમાં શરીર તો નહીં, વાણી તો નહીં, કર્મ તો નહીં, પુણ્ય-પાપના વિકલ્પ-રાગ વો તો નહીં પણ એક સમયકા પર્યાય જો પ્રગટ પર્યાયવ્યક્તપર્યાય જો વર્તમાન અવસ્થા વો ભી જિસમેં નહીં. સમજમેં આયા? ભારે ભાઈ ! સાંભળ્યું નો હોય કેટલાકે તો આવું! કોણ જાણે શું હશે!
સર્વવિશુદ્ધફેર લેતે હૈં યે ભાઈ તો જાનેવાલે હૈ, (ધ્યાનતો આપે ) કે વસ્તુ હૈ ઐસી વીતરાગમારગમેં વસ્તુકા મારગ મેં (શ્રોતા ) પ્રભુકા મારગમેં (ગુરુદેવઃ ) પ્રભુ! પવિત્રતા કા પિંડ! એકલા શુદ્ધ સ્વભાવકા ગંજ એકલા નિત્યાનંદ પ્રભુ ! નિત્ય આનંદ પડા હૈ ઐસી ચીજ! એ સર્વવિશુદ્ધ-પારિણામિક અથવા ત્રિકાળ ભાવ! પારિણામિક એટલે સહજપરિણામ-આત્મસ્વરૂપના લાભ એટલે વાસ્તવિક આત્મસ્વરૂપ તે ધ્રુવ. પારિણામિકની વ્યાખ્યા હૈ “પંચાસ્તિકાય મેં આત્મસ્વરૂપલાભઃ પારિણામિક: ” સમનમેં આયા? પંચાસ્તિકાયમેં હૈ.
(પંચાસ્તિકાય ગ્રંથમાં જોતાં જોતાં) શ્રોતા: ૧૪-૧૫ માં (ગુરુદેવ ) પ૬માં છે. ખબર છે ને! એ. છપ્પન (ગાથા) આવી. છપ્પનમાં હૈ “ દ્રવ્યઆત્મલાભહેતુક: પરિણામઃ” સંસ્કૃત હૈ, વો અમૃતચંદ્રાચાર્ય કહા હૈ. દ્રવ્ય-આત્મલાભ, દ્રવ્ય નામ વસ્તુ. વસ્તુ નામ પદાર્થ, ઔર ઉસકા આત્મલાભ-સ્વરૂપનો લાભ, જિસકો યહાં પરિણામિક કહતે હૈં. દ્રવ્ય-આત્મલાભ, વસ્તુકા સ્વરૂપ ઉસકા લાભ, લાભ નામ ઉસકી હૈયાતિ (અર્થાત્ ) વસ્તુકા ત્રિકાળી સ્વરૂપ, ઉસકા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫
લાભ નામ હૈયાતિ ઐસા જો કારણ ઐસા પરિણામ. સમજમેં આયા?
આ તો આખિરકી બાત, સમ્યગ્દર્શનકા વિષયકી હૈ (શ્રોતાઃ માખણ હૈ) (ગુરુદેવઃ) માખણ હૈ કભી સૂના હી નહીં અંદરમેં, જે તે સૂનકર જિંદગી ગાળ દિયા, (શ્રોતા: અબ સુનાઈ એ આપ) દ્રવ્યઆત્મલાભહેતુક દેખો! સંસ્કૃતમેં હૈ (નીચે ) પરિણામ એ યુક્ત જે પારિણામિક-કેસા હૈ? કે આત્મલાભ. આત્મલાભ નામ સ્વરૂપના લાભ. સ્વરૂપના લાભકા અર્થ પર્યાય નહીં અહીંયાં, સ્વરૂપકી હૈયાતિ! દેખો, આત્મલાભ કા અર્થ કૌંસમેં કિયા હૈ હૈયાતિ.
ભગવાન આત્મા! નિત્યાનંદ! એક સમયકી વર્તમાન-પ્રગટ અવસ્થા સિવાય. સમજમેં આયા? આત્મલાભ-આત્માની હૈયાતિ જુઓ! પર્યાયકી હૈયાતિ નહીં કિયા આત્માકી યહાં. આહા.. હા. હા! પુણ્યપાપકા રાગ તો એક બાજુ રહી ગયા પણ એકસમયકી પર્યાય વો ભી આત્મલાભ નહીં, ભગવાન ધ્રુવ નિત્યાનંદ પ્રભુ! આદિ-અંત વિનાકા સત્ સ્વરૂપ ઐસા આત્મા ઉસકા લાભ. સ્વરૂપપ્રાતિ નીચે અર્થ કિયા હૈ પંડિતજી ને (કિ) આત્મલાભ સ્વરૂપ પ્રાતિ-સ્વરૂપને ધારી રાખનારપોતાને ધારી રાખનાર હૈયાતી દ્રવ્ય પોતાને ધારી રાખે-પોતાની યાતિ રહે તેને પારિણામિક કહેને મેં આતા હૈ. સમજમેં આયા? એક તેને જ યહાં પારિણામિક કહા હૈ પારિણામિક = વસ્તુકા હૈયાતિરૂપ ભાવ. ત્રિકાળ સરૂપ ભાવ, ત્રિકાળ નિત્યરૂપ ભાવ ઉસકો યહાં પારિણામિકઆત્મસ્વરૂપ-હૈયાતિ કહેનેમેં આતા હૈ જિસમેં એક સમયકી પર્યાય ભી આતી નહીં, નંદકિશોરજી? ઐસા “પરમભાવગ્રાહક 'ઐસા ત્રિકાળી ભાવ, સ્વરૂપકી હૈયાતિરૂપ ધ્રુવ ભાવ, ધ્રુવભાવ ઉસકો ગ્રહણ કરનેવાલી નય, કે જે “શુદ્ધઉપાદાનભૂત' ત્રિકાળ કહા હૈ -અંદર આદરણીય ચીજ હો તો શુદ્ધ ઉપાદાન-ગ્રહણ કરને લાયક ચીજ હો તો યે ચીજ હૈ. સમ્યગ્દષ્ટિકો (જ્ઞાનીકો-) ધર્મીકો યે શુદ્ધઉપાદાનચીજ યે ગ્રહણ કરલાયક યે ચીજ હૈ. ત્રિકાળી ધ્રુવ આશ્રય કરને લાયક ય ચીજ હૈ. સમજમેં આયા?
ઐસા “શુદ્ધઉપાદાનભૂત” અભેદ કર દિયા હૈ, શુદ્ધઉપાદાનભૂત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વરૂપ, એક સમયકી પર્યાય ચલતી હૈ ભલે ધરમકી પર્યાય પ્રગટ હુઈ હો તો ભી ઉસ પર્યાયસે રહિત, વર્તમાન અવસ્થાસે રહિત શુદ્ધઉપાદાનભૂત” -ત્રિકાળ ચીજ, “શુદ્ધદ્રવ્યાર્થિકનયે '–શુદ્ધ દ્રવ્યકો જાનનેવાલી–આર્થિક નય ઐસી નય. ઐસી નયસે “જીવ’–ભગવાન આત્મા, કર્તૃત્વ-ભોક્નત્વસે રહિત હૈ. સમજમેં આયા? જૈનદર્શન સૂક્ષ્મ હૈ. આ જૈનદર્શન, વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવ હૈ યે ભાવ, રાગકા ભી કર્તા નહીં, રાગકા ભોક્તા નહીં, બંધના પરિણામકા કર્તા નહીં, બંધના કારણરૂપ પરિણામકા કર્તા નહીં, મોક્ષની પર્યાયકા કર્તા નહીં, મોક્ષકા માર્ગકી પર્યાયકા કર્તા-ભોક્તા નહીં, અરે! ગજબ વાત હૈ, નંદકિશોરજી? પુરુષાર્થ હૈ, કદિ આયા નહીં કિ પુરુષાર્થ કયા છે?
ભગવાન! તેરા ઘરમેં ચીજ ઐસી હૈ (શ્રોતાઃ) સબકી ઐસી સ્થિતિ હૈ? (ગુરુદેવઃ ) સબકી-સબ આત્મામેં ઐસા હૈ. સત... સત્ અવિનાશી નિત્યાનંદ નાથ ! ઐસા જીવ-વો જીવ હો? ધ્રુવ વો જીવ, (શ્રોતા ) વનસ્પતિ ભી? (ઉત્તર) યે બધા, વનસ્પતિ-નિગોદ સબ ભગવાન પરમાત્મા સ્વતંત્ર હૈ સમજમેં આયા?
આંહી તો દૃષ્ટિ જિસકો કરની હૈ ઉસકો કહતે હૈ કિ ધ્યેય કરને લાયક આ ચીજ હૈ, યે સિવાય રાગકા ધ્યેય, નિમિત્તકા ધ્યેય ઔર એક સમયકી પર્યાયકા ધ્યેય લક્ષમેં લેનેસે ધર્મ હોતા નહીં–સમ્યગ્દર્શન પ્રાપ્ત હોતા નહીં. સમજમેં આયા? ભાષા સાદી હૈ, ઐસી ગૂઢ નહીં હૈ બહોત, ભલે ભાવ ગૂઢ હો ! સમજમેં આયા ? મગર કભી સૂના નહીં સમજે નહીં-ધરમને નામે ઓધે ઓધે હાંકે, એમ ન ચાલે મારગ કયા ચીજ હૈ? કયા ચીજકો દૃષ્ટિમેં લેના ઉસકા આશ્રય કરનેસે ધરમ હોગા સમ્યગ્દર્શન, યે વિના ધર્મ હોગા નહીં. સમ્યગ્દર્શન વિના કોઈપણ ક્રિયા વ્રતનિયમ આદિ કરે એ બધા એકડા વિના શૂન્ય હૈ. સમજમેં આયા? બરાબર ઠીક હૈ આ, ગાથામેં આ ગયા. કહાં ગયા પ્રકાશદાસજી? હૈ કે નહીં?
પાનું છે કે નહીં? તમારી પાસે નહીં, મિલા નહીં? પાનું આપો, જુઓ આત્મા જોઈએ ને તમારે ? આંહી તો થાળી તો આપે પહેલી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
www થાળીમાં ભોજન પીરસેને? દેખો, ઉસમેં કયા લિખા હૈ?
ઐસા “જીવ કેસા જીવ ? કે જો સર્વવિશુદ્ધ ત્રિકાળ-પારિણામિક સહજ આત્મસ્વરૂપકી હૈયાતિરૂપ ભાવ – ઓહોહો ! એક સમયકી પર્યાય, એ આત્મસ્વરૂપકી હૈયાતિ નહીં, એક સમયકી પર્યાયમેં જો રમતે હૈલક્ષ કરતે હૈ વો પર્યાયદેષ્ટિ-મિથ્યાષ્ટિ હૈ. સમજમેં આયા? આહા. હા! પર્યાયબુદ્ધિ હૈ ઉસકી.
આંહી તો કહતે હૈ કે ત્રિકાળી ભગવાન, ઐસા જો “જીવ” ઉપર કહું ઐસા વિશેષણવાલા. એ કર્તુત્વ-ભોક્તત્ત્વસે-કર્તા-ભોક્તા સે પરકા કર્તાભોક્તા નહીં રાગાદિકા કર્તા નહીં-ભોક્તા નહીં, આ બંધ-મોક્ષકે કારણકા કર્તા ભોક્તાં નહીં, ઉસસે શૂન્ય-કર્તા-ભોક્તાક પરિણામસે શૂન્ય ઔર બંધ-મોક્ષકે કારણસે શૂન્ય, ઐસા કહા હૈ. (શ્રોતા ) અશુદ્ધતા અને શુદ્ધતા બેયસે (ઉત્તર) હા, બેય સમજમેં આયા?
ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ! ધ્રુવ, સચ્ચિદાનંદ સ્વરૂપ, વો ચીજ રાગકા કર્તા નહીં, વ્યવહાર-દયા દાનકા કર્તા નહીં અને દયાદાનના ભોક્તા ભી ધ્રુવ ચીજ નહીં. સમજમેં આયા? એ સિવાય, બંધમોક્ષકે કારણ–બંધક કારણ જો મિથ્યાત્વ-અવ્રતાદિ પરિણામ, ઉસસે વો ધ્રુવ ચીજ રહિત હૈ. સમજમેં આયા?
બંધ-મોક્ષકે કારણ–પહેલાં ઉસકી વ્યાખ્યા હોતી હૈ, મિથ્યાત્વ આદિ જો પરિણામ, બંધના કારણ હૈ યે બંધના કારણે પરિણામ જો હૈ ઉસે શૂન્ય આત્મા હૈ, ધ્રુવભગવાન આત્મામેં યે પરિણામ હૈ હી નહીં. સમજમેં આયા? મોક્ષના કારણ-અરે, સમ્યગ્દર્શનશાનચારિત્ર કા જો પરિણામસચ્ચા મોક્ષમારગ, ઐસા જો પરિણામ, મોક્ષમારગ ભી પરિણામ હૈ– પર્યાય હૈ-એકસમયકી અવસ્થા હૈ મોક્ષકા મારગરૂપી પરિણામ-નિશ્ચય, સચ્ચા સમ્યગ્દર્શન-સચ્ચા સમ્યગ્દર્શન-સચ્ચા સમ્યક્રચારિત્રરૂપ વર્તમાન પરિણામ-પર્યાય, ઉસસે ધ્રુવ રહિત હૈ. સમજમેં આયા? શોભાલાલજી.
આ પુસ્તક-પાનાં રાખ્યા છે, હિન્દીભાષી ભાઈ આવે, વાંચે તો ખબર પડે કે જૈનદર્શનમેં કયા હૈ? કૈસી ચીજ હૈ? યે સબ લોજિકસે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
યુક્તિમેં સિદ્ધ કરતે હૈ દરકાર નહીં હૈ અનાદિકાલસે. (શ્રોતા: પુસ્તક તો હૈ ઉસકે પાસ) (ગુરુદેવઃ ) ખોલવાની દરકાર કયાં છે સાંભળવાવાળાને ! સમજમેં આયા?
આહા. હા! ભગવાન આત્મા! નિત્યાનંદ, શું ઈ દ્રવ્યાર્થિકનાયકા પરમભાવ-સ્વભાવ ભાવ, ઐસી ચીજ કર્તાસે રહિત ને ભોક્તાસે રહિત. કિસકા?આ બંધના કારણરૂપ પરિણામ ઉસકા કર્તા નહીં, મોક્ષકા કારણરૂપ પરિણામ ઉસકા કર્તા નહીં, એ બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ સે ભી શૂન્ય હૈ. સમજમેં આયા? ઔર બંધ ને મોક્ષકા પરિણામસે શુન્ય. વો પહેલા બંધ-મોક્ષકા કારણ કહા થા. સમજમેં આયા?
ભગવાન આત્મા, જો ઘુવચીજ હૈ જીસમેં દૃષ્ટિ દેનેસે, દૃષ્ટિકી થાપ દેનેસે સમ્યગ્દર્શન હોતા હૈ ઐસી જો ચીજ હૈ વો ચીજ કર્તા ને ભોક્તાસે રહિત હૈ-પર્યાયકા કર્તા-ભોક્તા ભી દ્રવ્ય નહીં આહાહા ! સમજમેં આયા? (શ્રોતા ) કર્તા-ભોક્તા દ્રવ્ય શી રીતે હોય? સમજમેં આયા? અહાહા ! અપની નિર્મળ પર્યાય-મોક્ષકા માર્ગની આનંદકી પર્યાય, ઉસકા ભી એ દ્રવ્યધ્રુવ કર્તા નહીં ને ઉસકા ભોક્તા ભી નહીં. સમજમેં આયા?
હૈ કિ નહીં? સામે પાનાં દિયા હૈ, પંદરસે છપાયા હૈ રામજીભાઈને (શ્રોતાઃ) વજુભાઈએ (ગુરુદેવ ) એ તો રામજીભાઈએ કહ્યું 'તું ત્યારે ને! સમજમેં આયા? (શ્રોતાઃ કારણ પરમાત્મા) (ગુરુદેવઃ) હેં? કારણ પરમાત્મા, ઈ પણ કારણ-ફારણ લેના નહીં, કાર્યકા કારણ ઐસા આંહી નહીં લેના હૈ. સમજમેં આયા? વો તો “નિયમસાર મેં પર્યાયકા કથન હૈ ન–મોક્ષમાર્ગકા ત્યાં કારણ ને કાર્યકી બાત હૈ ન ત્યાં કારણ ને કાર્યની બાત હૈ.
કાર્યકા કારણ ધ્રુવ, ઐસા ભી લેના નહીં આંહી, સમજમેં આયા? એ. ય? (શ્રોતાઃ કથન તો થા) (ગુરુદેવ ) મોક્ષમાર્ગમેં પર્યાયકા કથન હૈ” –મોક્ષમાર્ગ ભી પર્યાય હૈ સમજમેં આયા? વહાંસે તો ઉઠાયા હૈ ત્રીજી ગાથામાં ‘મય નિયમશદ્રશ્ય' નિશ્ચય કરને લાયક હૈ પણ વો તો પર્યાયકી બાત હૈ દ્રવ્ય તો નિશ્ચયકી પર્યાયકા કર્તા હી નહીં, આ રે!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કૌન-સી અપેક્ષા સે બાત ચલતી હૈ સુનના તો ચાહિએ ને-નિયમેન વ નિશ્ચયન યોર્ય નિશ્ચયથી કરવાલાયક હો તો મોક્ષકા માર્ગ કરવાલાયક હૈ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ એ કરને લાયક પર્યાય કરનલાયક હૈ. દ્રવ્ય તો મોક્ષમાર્ગકી પર્યાયકા કરનેવાલા હી નહીં. આહા.. હા !
(શ્રોતા ) ઐસા હૈ તો જગહ, જગહ, કુછ લિખતે હૈ તો હમ ભૂલ જાતે હૈં (ગુરુદેવ:) ભૂલ જાતે હો? ઠીક ! ખાતાવહીમેં ખતવતે હો કિ નહીં જગહુ-જગહ ભિન્ન-ભિન્ન લિખા હો તો? કે ફલાણાના નામના એકાવન રૂપિયા, ફલાણાના હજાર રૂપિયા, તો જો જો ખાતામેં ખતવના હો તો ખતવતે હો કે નહીં, જુદા-જુદા લિખા હૈ તો ભિન્ન-ભિન્ન ખાતેમેં ખતરતે હો (શ્રોતા: વહાં તો નહીં ભૂલતે) ત્યાં તો ભુલતા નહીં (શ્રોતા ત્યાં તો નુકસાન છે ) (ગુરુદેવ ) આંહી ભી બડા નુકસાન હૈ, ત્યાં તો નુકસાન હૈ હી નહીં આહાહા ! સમજમેં આયા !
પર્યાયકો દ્રવ્યમેં ખતવના, દ્રવ્યકો પર્યાયમેં ખતવનાવો બડી ખતવનીમેં ફેર હૈ–આ તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ વીતરાગદેવે જાના, ઉસકી વાણીમેં ઐસા આયા ઔર ઐસા હૈ. ઉસકા નિરૂપણ હોતા હૈ.
વસ્તુ હૈ તો વસ્તુ ધ્રુવ હૈ ઔર એક સમયકા કાર્યરૂપી પર્યાય હૈ, પણ યે કાર્યકા કારણ ધ્રુવ ઐસા અહીંયા નહીં. આહાહા! સમજમેં આયા? ધીમે-ધીમે સમજના યહ તો અમૃતકા ઝરણા હૈ, લ્યો ઝરણાં છે-જયકુમાર ભી કહતે હૈં ભગવાન! બાત તો ઐસી હૈ કોઈ અલૌકિક બાત હૈ.
“જીવ' કૈ સા જીવ ? ઉપર કહા એ સા- સર્વવિશુદ્ધપારિણામિક-પરમભાવ ગ્રાહક-શુદ્ધ ઉપાદાનભૂત” શુદ્ધ દ્રવ્યાર્થિકનયસે ધ્રુવ ત્રિકાળી ચૈતન્ય ભગવાન ! અપના નિજ સ્વરૂપ! નિત્યસ્વરૂપ ! કાયમ રહનેવાલી ચીજ! સત્ હૈ તો આદિ-અંતકા ભાવ વિનાકી ચીજ વો (જીવ) કર્તુત્વ-ભોક્નત્યસે (શૂન્ય હૈ, યે અપની પર્યાયકા કર્તા ઔર ભોક્તાસે યે ધ્રુવ-દ્રવ્ય તો રહિત હૈ. સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧
)
વિશેષ આયેગા પીછે હો-સ્પષ્ટીકરણ બહોત આયેગા યે તો (૩૨૦) ગાથા હૈ ન બડી આહાહા! જૈન ધરમ કિસકો કહતે હૈં ઉસકી તો ખબર નહીં. જૈનધરમકી પર્યાય-ધરમ તો પર્યાય હૈ ધર્મ વીતરાગી પર્યાય હૈ ઉસકા ભી દ્રવ્ય તો કર્તા ભી નહીં, ભોક્તા ભી નહીં. આહા. હા ! સમજમેં આયા?
ધ્રુવ ચિદાનંદ! પ્રભુ!નિત્યાનંદ!નિર્વિકલ્પ!નિષ્ક્રિય! અભેદ ઐસા જો ધ્રુવસ્વભાવ- ઐસા જો જીવ, વહી જીવ, વો જીવ અપની પર્યાયમેં રાગ ઔર નિર્મળપર્યાય-દોનોં કા કર્તા નહીં, દોનોંકા ભોક્તા ભી નહીં. સમજમેં આયા?
બંધ-મોક્ષકે કારણસે શૂન્ય હૈ, ભગવાન આત્મા, નિત્યાનંદ પ્રભુ! ધ્રુવ, સત્ યે બંધને કારણ-મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ યે પરિણામસે ભી ધ્રુવ તો શૂન્ય હૈ, યે પરિણામ ધ્રુવમેં હૈ નહીં. ઔર મોક્ષકા મારગ-મોક્ષકા કારણ હૈ ન-ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, સમ્યગ્દર્શન જ્ઞાન-કેવળજ્ઞાન, અહીં તો કારણ છે, મોક્ષના કારણ સમ્યગ્દર્શનશાનચારિત્ર વીતરાગીપર્યાય-અવસ્થા-હાલત એ કારણથી ધ્રુવ શૂન્ય હૈ, યે પરિણામ ધ્રુવમેં હૈ નહીં. આહા.. હા! સમજમેં આયા?
બંધ-મોક્ષકા કારણ ઔર પરિણામ, એ કયા લિયા વળી ? બંધમોક્ષકા પરિણામ એમ. બંધ-મોક્ષકા કારણ અને આ બંધ-મોક્ષરૂપી સ્વતઃ પરિણામ. કેવળજ્ઞાનનાં પરિણામ-સિદ્ધકી પર્યાયરૂપી પરિણામ અને બંધકા પરિણામ-વર્તમાન મિથ્યાત્વ આદિ, એ પરિણામસે ધ્રુવ શૂન્ય હૈ. આ. હું.. હા.. હા ! સમજમેં આયા? એ.. સિદ્ધકી પર્યાયઅનંત કેવળજ્ઞાન-અનંત કેવળદર્શન-અનંતવીર્ય-અનંત આનંદ ઐસી જો મોક્ષની પર્યાય હૈ ઉસસે ધ્રુવ શૂન્ય હૈ. ધ્રુવમેં મોક્ષની પર્યાય હૈ નહીં આહા.. હા.. હા ! સમજમેં આયા?
ભારે વાત ભાઈ ! બંધ-મોક્ષકા કારણ ઔર બંધ-મોક્ષરૂપી પરિણામ, બેય લેના, બંધ-મોક્ષકે કારણસે ભી શુન્ય હૈ. આત્મા-ધ્રુવ બંધ ઔર મોક્ષકે પરિણામસે ભી વસ્તુ (ધ્રુવદ્રવ્ય ) શૂન્ય હૈ ઉસકા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧ www નામ ભગવાન ધ્રુવ ચીજ જીવ કહુનેમેં આતા હૈ, ઉસ પર દૃષ્ટિ દેનેસે સમ્યગ્દર્શન હોતા હૈ આ.. હા. હા હા ! સમજમેં આયા?
સમજમેં આયે ઐસી ચીજ હૈ હોં. ઐસી કોઈ ભાષા ઐસી નહીં હૈ ભલે કઠણ પડે અંદર ગોઠવવામાં... પણ માર્ગ આ છે-ચીજ ઐસી હૈ ઐસા તો ખ્યાલ આવેને ઉસકો અંદર?
ચિબિમ્બ પડા હૈ અંદર.. ધ્રુવ સત્ હૈ-વસ્તુકા સ્વરૂપ ધ્રુવ. યે? જીવ”—અપની પર્યાય જો કહનેમેં આતા હૈ ઉસકા ભી કર્તા-ભોક્તા નહીં અને વો બંધ-મોક્ષકા કારણરૂપ જો પરિણામ હૈ ઉસસે યે ધ્રુવ શૂન્ય હૈ. ઔર બંધ ને મોક્ષકા સીધા પરિણામ જો હૈ ઉસ પરિણામસે ધ્રુવ શૂન્ય હૈ ચીમનભાઈ? આવું કોઈ દિ' સાંભળ્યું તું? (શ્રોતા ) બંધ-મોક્ષનાં કારણ ને પરિણામ તો છે ને? (ગુરુદેવ ) કીધું ને! બંધ-મોક્ષકા પરિણામ હૈ પણ બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ અને બંધ-મોક્ષનાં પોતાનાં પરિણામ એમ. સમજમાં આવ્યું? (શ્રોતા ) ના (ગુરુદેવ ) બંધમોક્ષકા કારણરૂપ પરિણામ ઔર બંધ-મોક્ષરૂપ પરિણામ. સમજે નહીં? બંધ જો હૈ ઉસકા કારણ મિથ્યાત્વ આદિ એ પરિણામ એ પરિણામસે શૂન્ય ઔર મોક્ષકે કારણ-મોક્ષકા માર્ગરૂપ પરિણામ સમ્યગ્દર્શનજ્ઞાન, એ પરિણામસે ધ્રુવ શૂન્ય અને બંધપરિણામ-સીધા બંધ પરિણામ વર્તમાન કારણ બંધકા કારણ નહીં ને મોક્ષનાં પરિણામ, મોક્ષના (સીધા) પરિણામ ઉસસે ભી (ધ્રુવ ) શૂન્ય. પંડિતજી? હૈ ઐસી ચીજ? આખું વાંચી ગયા હૈ ન પહેલે (શ્રોતાઃ વાંચ્યું 'તું પણ આવું નહોતું વાંચ્યું) આ પંડિતજી છે બેય અને આ વકીલ હૈ કો” સમજમેં આયા? (શ્રોતા: એમણે સમાજના કામ કર્યા છે) (ગુરુદેવઃ) ધૂળે ય કરતા નહીં હૈ સમાજકા કામ, સમાજકા કામ કોણ કરતે હૈ?
આંહી તો કહતે હૈં દ્રવ્ય, અપની પર્યાયકો કરે નહીં, તો સમાજકા (કામ) કૌન કરે? આહા... હા હા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના મારગઆત્મા હો. આત્મા વીતરાગ એટલે તું, તેરા પરમેશ્વર વીતરાગસ્વરૂપસે ભરાપડા હૈ. વીતરાગ ઐસી ધ્રુવ ચીજ-અપની પર્યાય કો કરે ને ભોગવે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
નહીં તો પારકો સમાજકો કયા કરે? અભિમાન કરકે મિથ્યાત્વભાવકો કરે ! તો ભી વો મિથ્યાત્વભાવસે ધ્રુવ તો શૂન્ય હૈ, સમજમેં આયા? આહા હા. હું !
બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ, એમ લેના, બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ, ઉસકા કારણરૂપે અને બંધ-મોક્ષરૂપી પરિણામ, ઉસસે શૂન્ય હે, ધ્રુવ ઐસા ધ્રુવ ઉસસે ખાલી હૈ, અપના આનંદ આદિ ગુણોસે ભરપૂર હૈં તો ભી વહુ પર્યાયસે શૂન્ય હૈ, વારેવા ગજબ વાત હૈ (શ્રોતા ) નિર્મળ પર્યાયસે ભી? (ગુરુદેવ ) નિર્મલ પર્યાયસે ભી વે શૂન્ય હૈ.
મોક્ષનાં કારણ ને મોક્ષ-પર્યાય-સિદ્ધકી પર્યાયસે ધ્રુવ શૂન્ય છે, પર્યાય હૈ ન, પર્યાય તો એક સમયકી અવસ્થા હૈ (ઉસમે શૂન્ય) ધ્રુવ ચીજ હૈ ત્રિકાળી ધ્રુવ જો કેવળજ્ઞાનકી પર્યાય ને સિદ્ધકી પર્યાયસે ખાલી હૈ, સિદ્ધકી પર્યાય ઉસમેં હૈ નહીં, પર્યાય, પર્યાયમેં હૈ, ઘુવમેં હૈ નહીં. ભારે વાત ભાઈ ! એય? સમજમેં આતે હૈ ન ખ્યાલ. આ તો અમૃત રેડતે હૈં અમૃત. સમજમેં આયા?
ઓહો ! બે લીટીમેં કિતના ભર દિયા હૈ, આગે વિશેષ આયેગા હો, સ્પષ્ટ કરેંગે, આ તો એસી વાત કહુનેમેં આ ગઈ હૈ ઐસા યહાં કહા હૈ સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર” ઉપાડા હૈ ઉસમેં યે બાત કહુનેમેં આ ગઈ હૈ.
ઐસા સમુદાય પાતનિકામેં કહા ગયા થા ” દેખો ! પહુલે સંસ્કૃતટીકામેં વો ગાથા આ ગઈ હૈ ઉસમેં કહેનેમેં આ ગયા હૈ. સમજમેં આયા? હજી તો આંહી માથાકુટ બહારની, દયા-દાન ને વ્રત કરો તો તમને ધરમ થાય, ધૂળે ય ન થાય હવે સાંભળને!(શ્રોતા ) પંચમકાળમાં થાતો હશે!( ગુરુદેવ ) પંચમકાળમાં ય ન થાય સુખડી છે તે પંચમકાળમાં પેશાબની થાતી હશે? આટા, સાકર ને ઘી એ ત્રણેકી સુખડી હોતી હૈ, પંચમઆરામેં એ ત્રણેકી જગાએ પાણીને ઠેકાણે પેશાબ ને આટાને ઠેકાણે કાદવ, ઉસકી સુખડી બનતી હૈ? એય. શેઠ? ( શ્રોતા ) મા ”રાજ આપ બાર-બાર નિશ્ચય કી બાત કરતે હો તો કોઈ નદીમેં ડૂબતા હો તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
ડૂબને દં? (ગુરુદેવઃ) પણ કોણ ડૂબતે હૈં, ડૂબે કોણ? વો તો ઐસી દેહકી ક્રિયા હોનેવાલી હો તો હુએ બિના રહે નહીં, વિકલ્પ આવે પણ વિકલ્પ આયા તો દેહકી ક્રિયા હુઈ ઐસા નહીં હૈ, ઔર દેહકી ક્રિયા હુઈ તો બચ ગયા વો ઐસા ભી નહીં. (શ્રોતા ) બચાવવાનો ભાવ આવ્યો તે ધર્મ તો હુઆ ? (ગુરુદેવઃ) ધર્મ તો ઉસમેં કહાં હૈ? રાગ હૈ ઔર રાગ અપનેકો હિતકર માનતા હૈ વો તો મિથ્યાત્વકા પોષક હૈ.
અજર પ્યાલા હૈ ભાઈ ! વીતરાગકા મારગ હૈ બાપુ! આહા. હા! (શ્રોતાઃ) મારગને તો આપ પર્યાય ઠેરવો છો ને પર્યાય તો દ્રવ્યમાં છે નહીં. (ગુરુદેવ ) હેં ? મારગ પર્યાય હૈ, કર્તૃત્વ પર્યાયમેં હૈ, કર્તૃત્વ દ્રવ્યમેં કૈસા? આહાહા ! સમજમેં આયા? કર્તવ્ય-કર્તવ્ય કહુના યહ તો પર્યાયમેં હૈ. ઐસી પર્યાયકા કર્તા ભગવાન હૈ હી નહીં. એય નંદકિશોરજી? હૈ કિ નહીં ઈસમેં? ( શાસ્ત્ર) પાનાં હૈ વો શબ્દના અર્થ તો હોતા હૈ-જ્ઞાન તો કરના પડેગા ન, અભી તક સૂના થા કુછ ને આ વાત હૈ દૂસરી આહા. હા! (શ્રોતા ) દિગમ્બરની વાણીમેં દિગમ્બર હોનેકી હી બાત હૈ (ગુરુદેવ:) દિગમ્બરની વાણીસે દિગમ્બર હોના-દિગમ્બર નામ રાગ વિના પર્યાય વિનાની દૃષ્ટિ કરના વો દિગમ્બર હૈ (શ્રોતાઃ) તત્કાલ અર્થ બદલ દિયા (ગુરુદેવઃ) સબકા અર્થ બદલ દિયા-આ અમારે શેઠ કહતે થે. સમજમેં આયા? જૈસા થા વૈસા હૈ-આહાહા! સમજમેં આયા?
અહીંયા તો કહતે હૈં જ્યાં દૃષ્ટિ નાખના હૈ, એ કર્તવ્ય પર્યાયમેં હૈ મોક્ષમાર્ગકી પર્યાય કર્તવ્ય હૈ પણ વો તો પર્યાયકા કર્તવ્ય હૈ, ઘુવમેં કર્તુત્વ હૈ હી નહીં (શ્રોતાઃ) કબ? (ગુરુદેવ) ત્રિકાળ. એ ત્રિકાળ હૈ, વો બાત તો કિયા-પરિણામસે શૂન્ય હૈ તો ઉસકા અર્થ કયા હૈ? સમજમેં આયા? પરિણામ-મોક્ષનાં પરિણામ-વે નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર હૈ વે પરિણામ હૈ વો પરિણામ કર્તવ્ય હૈ તો વો કર્તવ્ય તો દ્રવ્યમેં હૈ નહીં, પરિણામમેં કર્તવ્ય હો તો હો... આહાહા! શોભાલાલજી? કભી સુના હી નહીં ન્યાં બીડીમાં કયાં આ? હુતું ય નહીં આ પાછું ત્યાં શેઠ એમ કહે છે ને! ત્યાં તો થાય નહીં ને!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
આહાહા! વાત એવી છે! પર્યાય ઉપર ઈતના જોર-રાગ ઉપર જોર દેતા હૈ અરે, ભગવાન રાગ ને પર્યાય તો તેરેમેં હૈ હી નહીં, સૂન તો સહી, કિતના જોર તેરે દેના હૈ? પર્યાય ઉપર જોર દેગા તો મૂંઢ-મિથ્યાષ્ટિ હોગા, સમજમેં આયા? અજર પ્યાલા પિઓ મતવાલા, ચિન્હી અધ્યાત્મવાસા;
આનંદઘન ચેતન હૈ ખેલે, દેખે લોક તમાશા. આહા.. હા! ભગવાન તો આનંદકંદ હૈ, વહુ જગતકા સાક્ષી ભી નહીં ભાઈ? (શ્રોતા:) સાક્ષી તો પર્યાયમાં હોય ને! (ગુરુદેવ ) સાક્ષી તો પર્યાય -સમજમેં આયા? ઐસી ઐસી સાક્ષીકી પર્યાય તો ઉસમેં અનંત પડી હૈ, ત્રિકાળ લેના હૈ આંહી તો... સમજમેં આયા? આ હરખ-જમણકી ગાથા હૈ આ, લગ્ન હોતા હો તબ કરતે હૈ ને આખિરકા જમણ, અમારે અહીંયા કરતે હૈ કાઠિયાવાડમેં (શ્રોતા ) હવે પાર્ટી હો ગઈ ! (ગુરુદેવઃ ) પાર્ટી હો ગઈ તો વો લો. અમારે પહલે લગન હોતા થા ને તો લગનમેં-શાદીમેં સાત ટંક જમાડતે થે, સાત ટૂંક સમજે? તીન દિન ઔર એક આધાદિન. (શ્રોતા ) હમારે યહાં ભી પાંચ-પાંચ દિન હોતા થા. (ગુરુદેવ ) યહાં ભી પહલે ઐસા હોતા થા (શ્રોતા:) બ્રાહ્મણોમાં તો મહિનો (ગુરુદેવ ) બ્રાહ્મણોમેં તો એક મહિના-મહિના અમારા ગામમાં હૈ એક શ્રીમાળી બ્રાહ્મણ. એક મહિના રખે જાનકો પીછે આખિરકે દિન જમણ કરે (હરખજમણ ) એટલે સારામાં સારું ને ઊંચામાં ઊંચું જમણ કરે એમ આ સારામાં સારું ને ઊંચામાં ઊંચું જમણ છે આ. સમજમેં આયા? (શ્રોતા ) યહાં કિસકી શાદી હો રહી હૈ? (ગુરુદેવ ) શાદી, આત્માકી.. ભાઈ ? આહાહા !
ભગવાન આત્મા! આંહી તો કહતે હૈ કિ શાદીકે પરિણામસે ભી ધ્રુવ શૂન્ય હૈ, શાદીકા કયા, મોક્ષકા મારગને પરિણામસે ભી ધ્રુવ શૂન્ય હૈ, તે તો કયા સિદ્ધપદકી પર્યાયસે ધ્રુવ શૂન્ય હૈ. આહાહા ! શુદ્ધતાકી પર્યાય જો હૈ ઉસસે ભી ધ્રુવ શૂન્ય હૈધ્રુવ શૂન્ય હૈ કયોંકિ કેવળજ્ઞાન આદિ તો ક્ષાયિક પર્યાય હૈ—વો ક્ષાયિકભાવ હૈ વો આયેગા. ક્ષાયિકભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૫
તો પર્યાય હૈ, પર્યાય ધ્રુવમેં નહીં હૈ, પારિણામિક (ભાવ ) તો ત્રિકાળી ધ્રુવ હૈ ઉસમેં પર્યાય-ફર્યાય કૈસી ? સમજમેં આયા ?
‘બંધ-મોક્ષકે કા૨ણ ઔર કર્તૃત્વ-ભોક્તત્વસે ઔર પરિણામસે શૂન્ય ’ ઐસા જીવ ઐસા સમુદાયપાતનિકામેં કહનેમેં આયા થા-કથનમેં પહલે આ કહના થા ઐસા આ ગયા થા, પશ્ચાત ચાર ગાથા દ્વારા જીવકે અકર્તૃત્વગુણકે વ્યાખ્યાનકી મુખ્યતાસે સામાન્ય વિવરણ કિયા ગયા, પહલે આ આ ગયા હૈ, અબ વિશેષ પીછે કહેગા ચાર ગાથા દ્વારા, જીવ અકર્તૃત્વ હૈ-જીવમેં કર્તૃત્વ હૈં હી નહીં, ૫૨કા પર્યાયકા અકર્તૃત્વગુણકે વ્યાખ્યાનકી મુખયતાસે-મુખ્યતાસે સામાન્ય કથન કિયા ગયા-વિવરણ કિયા, વિવ૨ણ કહો કે કથન કહો, તત્ પશ્ચાત્ ચાર ગાથા દ્વારા શુદ્ધકો ભી પ્રકૃતિ કે સાથ જો બંધ હોતા હૈ યે અજ્ઞાનકા માહાત્મ્ય હૈ, ઐસા અજ્ઞાનકા સામર્થ્ય કહનેરૂપ વિશેષ કથન કિયા ગયા થા.
કયા કહતે હૈં જુઓ ! અરે, ઐસા ભગવાન (આત્મા ) શુદ્ધ ધ્રુવ પ્રભુ !જિસમેં પર્યાય ભી નહીં તો વિકા૨ તો કહાં આયા ? ઐસી ચીજમેં આ બંધ જો અજ્ઞાનકા પ્રગટ હોતા હૈ, ૫૨કર્મકા બંધ હોતા હૈ વો તો અજ્ઞાનકા માહાત્મ્ય હૈ. સ્વરૂપકા ભાન નહીં યે અજ્ઞાનકે કા૨ણસે બંધ હોતા હૈ. સમજમેં આયા ? ( શ્રોતાઃ ) અજ્ઞાનનું માહાત્મય ? ( ગુરુદેવઃ ) અજ્ઞાનકા માહાત્મ્ય હૈ ને અજ્ઞાનકા માહાત્મય હૈ કિ નહીં ?
આહા ! વસ્તુકા માહાત્મ્ય છોડકર, અજ્ઞાનકા માહાત્મ્ય ! આ કા હુઆ ! કેટલાક કહતે હૈ ન આત્મા શુદ્ધ હૈ ન, પવિત્ર હૈ ને ! ઉસમેં યે અજ્ઞાન કહાંસે આયા ? એમ કેટલાક કહે છે ( એનો ઉત્તરઃ ) ઈ પર્યાયમેં ઉત્પન્ન કિયા તો આયા. સમજમેં આયા ?
ચિદાનંદ ભગવાન, નિત્યાનંદકા નાથ ઉસકે ઉ૫૨ દૃષ્ટિ ન કરકે એક સમયકા રાગ ઔર પર્યાય ઉપર દૃષ્ટિ કરકે અજ્ઞાન ઉત્પન્ન હુઆ, અજ્ઞાનકે કા૨ણ ઐસા ધ્રુવ સ્વરૂપ હોને ૫૨ ભી બંધ હોતા હૈ, સમજમેં આયા ? ઐસા અજ્ઞાનકા સામર્થ્ય કહા હૈ જુઓ અજ્ઞાનકા સામર્થ્ય કહા હૈ ભ્રમણાકા સામર્થ્ય ! આહાહા ! ( શ્રોતાઃ ) પર્યાય એક ને એનું સામર્થ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
ورود ورود ورود و دو عدد عدد
કેવું? ગુરુદેવઃ છે ને!
આહા.. હા ! મહાપ્રભુ! ત્રિકાળ આનંદકંદકા નાથ, ઉસકા આશ્રય ન કિયા ઔર એક સમયકી પર્યાય-રાગકા આશ્રય કિયા, અજ્ઞાન હુઆ, અજ્ઞાન કા સામર્થ્ય હૈ યે બંધકા કારણમેં તો... સમજમેં આયા? (શ્રોતા ) ધરમનું સામર્થ્ય છે ને એ તો! (ગુરુદેવ ) ધરમનું સામર્થ્ય બંધમેં કહાંસે આયા? સમજમેં આયા? એ ય આ રાગસે ધરમ હોતા હૈ એમ કહતે હૈં કિ નહીં? વ્યવહાર રત્નત્રયસે નિશ્ચયરત્નત્રય હોતા હૈ, ધૂળમેંય હોતા નહીં સૂન તો સહી. જેટલા વ્યવહાર સાધન-ફાધન કહા હૈ ઈ નિશ્ચયસે સાધન નહીં પણ બાધક હૈ. મોક્ષમાર્ગ પ્રકાશકમેં ખુલા લિયા હૈ. કો સમજમેં આયા સાધક કહા વોહી બાધક હૈ સમજમેં આયા?
અલૌકિક ચીજ ! પર્યાય જો અંદરમેં વર્તમાનમેં વર્તતી હૈ, યે પર્યાયસે ભી વસ્તુ અંદર શૂન્ય હૈ ઐસા પ્રથમ કથનમેં આ ગયા હૈ, પછી લિયા કિ બંધ કયોં હોતા હૈ ઐસી ચીજમેં બંધ કયોં હોતા હૈ? કર્મકા બંધ કિયા તો કયોં બંધ આયા? તો કહતે હૈં સ્વરૂપકા ચિદાનંદ ભગવાન, ઉસકા ખ્યાલ બિન-જ્ઞાન બિના, ઉસકા અજ્ઞાનસે બંધ હોતા હૈ, સમજમેં આયા? અજ્ઞાનકા માહાભ્ય હૈ, ઐસા અજ્ઞાનકા સામર્થ્ય કહા, ઐસા અજ્ઞાનકા સામર્થ્યરૂપે વિશેષ વિવરણ કરનેમેં આયા તત્પશ્ચાત્ ચાર ગાથા દ્વારા જીવકા અભોક્નત્વગુણકા વ્યાખ્યાનકી મુખ્યતાસે વ્યાખ્યાન કરનેમેં આયા-પહલે કહા થા પણ અભોસ્તૃત્વ ગુણકા સામાન્ય વ્યાખ્યાન થા, પહલે-પહલે આયા ન, યે અભોકતૃત્વગુણકા વિશેષ વ્યાખ્યાન હૈ, ત્યાર બાદ દો ગાથા કહનેમેં આયી જિસકે દ્વારા, પૂર્વે બાર ગાથામેં “શુદ્ધ નિશ્ચયસે કર્તુત્વ-ભોવ કે અભાવરૂપ-શુદ્ધ નિશ્ચયસે ભગવાન આત્મા, પર્યાયકા કર્તા ને ભોક્તા નહીં તથા બંધમોક્ષકે કારણ કે પરિણામકા અભાવરૂપ-પહલે શૂન્ય કહા થા, સમજમેં આયા?
ધૂ વ ભગવાન આત્મા, વો તો બં ધ કા કારણ ને મોક્ષકા કારણ પરિણામ ઔર બંધને મોક્ષરૂપ પરિણામસે અભાવરૂપ હૈ, ત્યાં શૂન્ય કહા થા, યહાં અભાવ કહો, ઐસી બાત આ ગઈ હૈ સમજમેં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ૧૭.
આયા? જો વ્યાખ્યાન કિયા ગયા, ઉસકા હી ઉપસંહાર કરનેમેં આયા, ઉસકા હી ઉપસંહાર હૈ, ઈસ પ્રકારસે સમયસારકી “શુદ્ધાત્માનુભૂતિલક્ષણ”-દેખો! ભગવાન આત્મા ધ્રુવ ! ઉસકા અનુભૂતિ-અનુભવ હોના ઐસી અનુભૂતિ જિસકા લક્ષણ ઐસી “તાત્પર્યવૃત્તિ” નામકી ટીકામેં મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાત હુઈ અથવા અન્ય પ્રકારસે વ્યાખ્યાન કરનેસે, યહાં મોક્ષાધિકાર સમાપ્ત હુઆ.
ફિર વિશેષ કહનેમેં આતા હૈ, હવે વિશેષ સ્પષ્ટીકરણ આયેગા, કહતે હૈં ઔપશમિકાદિ પાંચ ભાવોમેં કિસ ભાવોસે મોક્ષ હોતા હૈ વહુ વિચારનેમેં આતા હૈ, હવે જરી ક બાત (શ્રોતા ) વો તો પર્યાયકી વાત (ગુરુદેવ ) પર્યાયકી બાત હૈ યે પાંચ ભાવોમેં એક (ભાવ) દ્રવ્ય ભી હૈ અને ચાર પર્યાયે હૈં ઉસમેં કઈ પર્યાયસે મોક્ષ હોતા હૈ? કઈ અવસ્થાએ આત્માકી મુક્તિ હોતી હૈ? સમજમેં આયા?
ઔપશમિકાદિ પાંચ ભાવોમેં કિસ ભાવસે મોક્ષ હોતા હૈ અબ વહુ વિચારતે હૈ, હવે ભાવ કયા? ત્યાં ઔપશમિક પહલે ભાવ, ઉપરામિક કા અર્થ: આત્મામેં ઉપશમ સમ્યગ્દર્શન ને સમ્પડ્યારિત્ર હોતા હૈ, વો ઉપશમભાવ રૂપ હૈ. ક્ષય નહીં ઉસકી પ્રકૃતિકા પરમાણુ પડા હૈ, જૈસે જલમેં મેલ હૈ ઉસમેં ફટકડી નાખનેસે મેલ બૈઠ ગયા હૈ, મેલ સમજ્યાને? મેલ બેસી ગયો છે, નીકળી ગયો નથી, ઐસે આત્મામેં ઈ સમ્યગ્દર્શનમેં ઉપશમ, પ્રકૃતિકા ઠરના-ઠરના વહુ ઉપશમ હુઆ, પ્રકૃતિના અભાવ(ક્ષય) નહીં હુઆ હૈ, સમજમેં આયા?
એક દાખલો યાદ આવ્યો અમારે પાલેજમાં, મનસુખને ખબર નો હોય એનાં પહેલાંની-તારા જનમ પહેલાંની વાત છે, એક વખાર હતી ને વખાર તેની નીચે પાછળ એક સર્પ ગરી ગયેલો મોટો, ઘણાં વરસની વાત છે એનાં પહેલાંની વાત છે અમારે ત્યાં (પાલેજમાં) દુકાન હતી ને ! વખાર મોટી, સર્પ મોટો, કાઢવો શી રીતે ? ઘણાં લોકો આવી ચડયા તેમાં કો'ક મોટો હશે ને તેણે કહ્યું પાણી છાંટો (શ્રોતા ) પાણી છાંટે તો રહે નહીંને મરે નહીં (સર્પ) મરી પણ ન જાય અને નીકળી જાય,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૮
પાછળ વખાર હતી ને ત્યાં નીચે સર્પ, તારો જન્મ તો ચીમોતેરમાં થયો, એનાં પહેલાંની વાત છે. ઈ સર્પ, મોટો સર્પ હવે તેને પકડવો શી રીતે ? અને નીચે શું કહેવાય ? હડફો-હડફો ! હડફો એટલે લાકડાનો-લાકડાની . પેટી, હવે લાકડાની પેટીમાં માલ ( પેટી ) ઉપાડવી શી રીતે ? સમજાણું ? કોઈએ કહ્યું કે પાણી છાંટો, પાણી છાંટયા પછી પકડો, એમ આ પ્રકૃતિ ઉપર પાણી છાંટયું પહેલું (એ ઉપશમ ) સમજમાં આવ્યું ?
દર્શનમોહની પ્રકૃતિ ને ચારિત્રમોહની પ્રકૃતિ ઉપર પાણી છાંટયું પહેલું (પ્રકૃતિ શાંત થઈ ગઈ) અભાવ કર્યો નથી, એવું પર્યાયમાં ઉપશમ, યાદ આવી ગયું (દૃષ્ટાંત ) સમજમાં આવ્યું ? ઐસા સમ્યગ્દર્શન, (દૃષ્ટાંત ) ઘણી વખત યાદ આવતું.
ઉપશમ સમ્યગ્દર્શન પહલે કહા દેખો! ઉસમેં દોહી લે લેના, ઔપશમિક્કા દો પ્રકા૨-એક ઉપશમસમ્યગ્દર્શન ઔર ઉપશમચારિત્રદો પ્રકાર યહ ક્ષાયોપશમિકકા અઢાર પ્રકાર-તત્ત્વાર્થસૂત્રમેં અઢાર (પ્રકા૨ ) દિયા હૈ. (મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય એ ચાર જ્ઞાન, કુમતિ, કુશ્રુત, કુઅવધિ એ ત્રણ અજ્ઞાન ચક્ષુ, અચક્ષુ, અવધિ એ ત્રણ દર્શન, ક્ષાયોપશમિક દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય એ પાંચ લબ્ધિ, એમ ચાર+ત્રણ+ત્રણ અને પાંચ ભેદો તેમજ ક્ષાયોપમિક ચારિત્ર અને સંયમા સંયમ, ક્ષાયોપશમિકભાવના અઢાર ભેદ છે. ‘તત્ત્વાર્થસૂત્ર ’ ઐસે અઢાર ભાવ હૈ યે તત્ત્વાર્થસૂત્રમેં હૈ ઔર ક્ષાયિકકા નવ બોલ હૈ ( કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકદાન, ક્ષાયિકલાભ, ક્ષાયિકભોગ, જ્ઞાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય તથા ‘ય ’ કહેતાં ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર–એમ ક્ષાયિકભાવના નવ ભેદ છે ‘તત્ત્વાર્થસૂત્ર અ. ૨. સૂત્ર ૪’) ઔર ઉદયના એકવીસ બોલ હૈ તત્ત્વાર્થ સૂત્રકે (તિર્યંચ, નરક, મનુષ્ય, દેવ એ ચાર ગતિ, ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય, સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ એ ત્રણ લિંગ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ તથા કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, શુકલ એ છ લેશ્યા એમ ચાર+ચાર+ત્રણ+એક+એક+એક એક અને છ -એ બધા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
મળીને ઔદયિકભાવના એકવીસ ભેદો છે.
એ ચાર ભાવ પર્યાયરૂપ હૈ, એ ચારે ભાવ અવસ્થારૂપ હૈ, ત્રિકાળી ધ્રુવસ્વરૂપ નહીં. થોડા સમજના પડે ભઈ લંબા કેટલાકને ખબરેય ન હોય, પાંચ ભાવના નામેય આવડતા ન હોય-પાંચ ભાવ હૈ તો આ ચાર ભાવ તો પર્યાયરૂપ હૈ, અવસ્થા હૈ. આત્મા ધ્રુવ જો હૈ ત્રિકાળ વો તો પારિણામિક ભાવે હૈ વો તો દ્રવ્યરૂપ હૈ, અને આ ચાર છે ઈ પર્યાયઅવસ્થારૂપ હૈ બેય મળીને પ્રમાણકા વિષય બનતા હૈ, સૂક્ષ્મ થોડા આ ગયા. સમજમેં આયા?
એ ચાર ભાવ પર્યાયરૂપ હૈ, પર્યાય સમજે? અવસ્થા, પહલે કહા ને જો ધ્રુવ, શુદ્ધ દ્રવ્યાર્થિકનયે જો જીવ, ધ્રુવ ઉસકી પર્યાયરૂપ આ ચાર ભાવ હૈ, એ ચાર ભાવ ઘુવરૂપ નહીં, તત્ત્વાર્થસૂત્રમ્ આતા હૈ પણ વિચાર નહીં દરકાર નહીં, આ તો દશલક્ષણી પર્વમેં બોલેરાય ગડિયા, ગડિયા બોલ્યું જાય પંડિતજી? નંદકિશોરજી? હૈ ગડિયા ! - કહતે હૈં ઈ ચાર ભાવ પર્યાયરૂપ, વિશેષ સ્પષ્ટીકરણ આગે આયેગા
(પ્રમાણ વચન)
ધર્મધૂરંધર યોગીન્દ્રદેવ પોકાર કરે છે કે અરે! આત્મા! I 1 તું પરમાત્મા જેવો છો છતાં તું જિનમાં ને તારામાં ફેર પાડે 1 છો? ફેર પાડીશ તો ફેર કે દી છૂટશે? તેથી કહે છે કે હું રાગવાળો
અલ્પજ્ઞતાવાળો એમ મનન નહિ કરો પણ જે જિનેન્દ્ર છે તે જ હું છું એવું મનન કરો! અરેરે, હું અલ્પજ્ઞ છું, મારામાં આવી કાંઈ તાકાત હોતી હશે?––એ વાત રહેવા દે ભાઈ! હું પૂરણ પરમાત્મા થવાને લાયક છું-એમ નહિ પણ પૂરણ પરમાત્મા ! અત્યારે હું છું-- એમ મનન કર! આહાહા!!
. (આત્મધર્મ અંક-૭૦૩, મે ૨00, પાનું-૨).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
પૂ. ગુરુદેવશ્રીનું અધ્યાત્મ રસરોચક માર્મિક (અક્ષરશઃ) પ્રવચન સમયસાર ગાથા-૩૨૦ જયસેનાચાર્યની ટીકા
તા. ૨૦-૮-૭) (સમયસાર) ૩૨૦ ગાથા, જયસેન આચાર્યશ્રી ટીકા, અધિકાર પરમ રહસ્યમય થા, થા કયા કહતે હૈં તુમ્હારી હિન્દીમેં (શ્રોતા થા ) થોડા સૂક્ષ્મ પડા, ફિર ભી સૂને તો ખરા! કયા ચીજ હે? વાસ્તવિક બાર અંગને સિદ્ધાંતકા સાર!સિદ્ધાંત એ છે કે જ્ઞાયકભાવ અપના આત્મા, ધ્રુવ પરમ પરિણામિકભાવ લક્ષણ તત્વ! ઉસકી સન્મુખ હોકર શ્રદ્ધા-શાન કરના યે સારા બાર અંગકા સાર હૈ, એની પછી બધી ટીકાયું ને વિસ્તાર સમજમેં આયા?
જુઓ! આપણે યહાં આયા હૈ “વિવક્ષિત એકદેશ શુદ્ધનયાશ્રિત યહુ ભાવના' કયા ભાવના? જો ચૈતન્યસ્વરૂપ જ્ઞાયકભાવ વો તરફકી એકાગ્રતા, ઐસી જો ભાવના નામ નિર્મળદશા, યે એકદેશ શુદ્ધ નયાશ્રિત હૈ, કેમ કે વ્યક્તરૂપ પર્યાય હૈ ને! વ્યક્ત-પ્રગટરૂપ મોક્ષકા મારગસમ્યગ્દર્શનશાનચારિત્ર કે જો ત્રિકાળી દ્રવ્યના આશ્રયસે અનુભવમેં આયા, તો યે એકદેશ શુદ્ધ હૈ, યે નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન હોને સે જ્ઞાનકી પ્રધાનતાસે યહાં કથન કિયા હૈ. આમ તો (પહલે મૂલ પાઠમેં) તીનભાવ (ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક) આ ગયા થા આંહી તો એકલો ક્ષયોપશમરૂપ ભાવ લિયા.
ત્રિકાળી ભગવાન આત્મા ! જ્ઞાયક સ્વરૂપ વો તરફની એકાગ્રતાસે જો વિકાસ હુઆ જ્ઞાનકા પર્યાયમેં યે ક્ષાયોપથમિક જ્ઞાનરૂપ હોનેસે “જો કે એકદેશ વ્યક્તિરૂપ હૈ”—એક અંશે પ્રગટરૂપ હૈ ( અર્થાત્ ) એક અંશ પ્રગટરૂપ હૈ, ચાહે તો મોક્ષ હો પણ એક અંશ પ્રગટરૂપ હૈ, પર્યાય અંશ જ છે, ખંડ હૈ, અંશ હૈ, ભેદ હૈ-એક સમયક દશા વો ક્યા ચીજ (હું?)
ઐસા હોનેસે, તથાપિ ઐસી પર્યાય નિર્મળ.. પ્રગટ હુઈ, સ્વભાવ ધ્રુવકે આશ્રયસે, ધ્રુવ ચૈતન્ય ભગવાન ઉસકો અંદર દૃષ્ટિ–ધ્યેય કરકે, દૂસરી તરફસે દૃષ્ટિ સમેટ-કરકે-સમજમેં આયા? વો ભી હૈ નાસ્તિસે કથન અપના ધ્રુવ ચૈતન્ય જ્ઞાયકમ્ દૃષ્ટિ લગાના ઓર વો તરફકા જ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧
કરના ઔર ઉસમેં લીન હોના વો મોક્ષકા મારગ હૈ, શુભ-અશુભ ભાવ કોઈ મોક્ષકા મારગ નહીં, સમજમેં આયા? ઐસી પ્રગટદશા, શક્તિમૈંસે વ્યક્ત-પ્રગટ દશા હુઈ નિર્મળ “તો પણ –તથાપિ-તોપણ કહતે હૈં ને તમારે હિન્દી ભાષામેં? (શ્રોતા તો (ભી) તો ભી-તથાપિ ધ્યાતા પુરુષ ઐસા ભાતા હૈ-સમ્યગ્દષ્ટિ ધ્યાન કરનાર આત્મા, ઈસકો ભાતા હૈ કિ ત્રિકાળ ચીજકો ભાતા હૈ. સમજમેં આયા?
શુદ્ધ ભગવાન આત્મા! અનંત-અનંત સુખસાગરકા સરોવરસુખસાગરકા ઉછલતા દરિયા... સુખસાગર! ઐસી ચીજ જો ત્રિકાળી હૈ, ઉસમેં અંતરમેં એકાગ્ર હોકર, સ્વભાવકા ધ્યેય બનાકર, જો પર્યાયનિર્મળદશા એક અંશે પ્રગટ હુઈ, પણ એ ધ્યાન કરનલાયક નહીં, ધ્યાનમાં ઉસકો ધ્યેય બનાવેલાયક નહીં, નંદકિશોરજી? આહા.... હા !
ધ્યાતા પુરુષ”—અપના સ્વરૂપ શુદ્ધ ધ્યાન કરનેવાલા આત્મા, સમ્યગ્દર્શનશાનચારિત્ર-યે તીનોં ધ્યાન હૈ, ક્યા કહા? (શ્રોતા ) સમ્યગ્દર્શનશાનચારિત્ર યે તીનોં ધ્યાન હૈ (ગુરુદેવ ) ધ્યાન હૈ, યે ધ્યાન જિસકો પ્રગટ હુઆ, વો ધ્યાની કિસકો ધ્યાતા હૈ? સમજમેં આયા?
અનંત સુખસાગરકા નીર પ્રભુ! જુઓ! સાગરમેં નીર(જળ) હોતા હૈ ને! (શ્રોતા ) સાગરમેં તો નહીં હૈ! (ગુરુદેવ ) નહીં, નહીં, નહીં તમારા સાગરની વાત નહીં, યે તો નિજસાગર! અનંત સાગર! નીર (જ્ઞાનનીર સે પરિપૂર્ણ) સમજમેં આયા? ઐસા પ્રભુ (આત્મા), ધ્યાન કરનેવાલા ધર્મી કિસકો ધ્યાતા હૈ? કિસકો ધ્યેય બનાતે હૈ? યે નિમિત્તકો-ભગવાનકો ધ્યેય નહીં બનાતે હૈં એમ કહતે હૈં (શ્રોતા:) ઘણી ચોખવટ (ગુરુદેવ ) આહા. હા ! એ વિકલ્પ-દયા-દાન-વ્રતકા વચમેં હો ઉસકો (ધ્યાતા પુરુષ) ધ્યેય નહીં બનાતે હૈ, સમ્યગ્દષ્ટિ-ધર્મી જીવ, જિસકો સમ્યક્ એકસમયકી નિર્મળ પર્યાય પ્રગટ હુઈ હૈમોક્ષમાર્ગકી, ઉસકો ભી ધ્યેય નહીં બનાતે હૈં, સમજમેં આયા? બાર અંગકા નિચોડ-સાર આ હૈ, સમજેમ આયા?
ધ્યાતા પુરુષ ઐસા ભાતા હૈ–ઐસા ધ્યેયકો ભાવના કરતે હૈ, મૈસા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૨
ધ્યેય ? જો સકલ નિરાવરણ હૈ આત્મા આહા... હા ! જુઓ ! રાગ આદિ તો ઉદયભાવ હૈ, પણ શાસ્ત્રમેં ક્ષયોપશમ, ઉપશમ ને ક્ષાયિકકો સાવ૨ણ કહનેમેં આયા હૈ, પંડિતજી ? કયા કહતે હૈં ? ‘નિયમસાર ’મેં હૈ-સાવરણ હૈ ને-આવ૨ણકે અભાવકી અપેક્ષા આઈ ને ! પંચાસ્તિકાયમેં લિયા ન ચાર ભાવ કર્મકૃત, ભૈયા ? ( શ્રોતાઃ કુંદકુંદચાર્યે ) ( ગુરુદેવઃ કુંદકુંદાચાર્યે મૂળપાઠમેં લિયા હૈ, ( કયોંકિ ) કેવળજ્ઞાન ખંડરૂપ એક સમયકી પર્યાય હૈ–ઉસમે આવ૨ણકા અભાવકી અપેક્ષા આ ગઈ, કેવળજ્ઞાનકો ભી વિભાવભાવ-વિભાવજ્ઞાન કહનેમેં આયા હૈ, વિભાવ નામ વિશેષભાવ ભાઈ ?વિભાવ નામ વિશેષભાવ યે સામાન્યભાવ નહીં, આહા... હા... હા !
કહતે હૈં ‘સકલ નિરાવરણ ’-કેવળજ્ઞાનકો ભી, ચા૨ (ભાવ) આવરણવાલા કહા હૈ, ચા૨ ભાવકો ‘નિયમસાર 'મેં–ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ચાર આવરણવાલા (કહા ગયા હૈ) કયુંકિ એકમેં આવ૨ણકા નિમિત્ત હૈ ને તીનોંમેં આવ૨ણકા અંશે અભાવ કા કા૨ણ હૈ તો ચારે અપેક્ષાવાલા ભાવ હો ગયા, તો સાવ૨ણ-આવ૨ણવાલા કહુ દિયા ઉનકો, (ઔર ) ભગવાન આત્મા સકલ નિાવ૨ણ ત્રિકાલ નિરાવ૨ણ-આવ૨ણ જિસકો હૈ હી નહીં. આહા.. હા ! સમજમેં આયા ?
แ “ અહીં આત્મતત્ત્વ નિશ્ચયસે કિસકો કહતે હૈં યે બાત ચલતી હૈ, નિશ્ચયસે... યથાર્થસે... સત્યસે... વાસ્તવિકસે ધ્યાન ક૨ના૨ ધર્મી જીવ, કિસકો આત્મા માનતે હૈં ને કિસકો ધ્યેય બનાતે હૈં, વો બાત ચલતી હૈ ”. સકલ નિ૨ાવ૨ણ ’ ( આત્મા હૈ ) દૂસરા આવરણવાલા હૈ વો તો આયા, ભાઈ ! ચાર ભાવ આવરણવાલા હૈ એમ આયાને ઉસમેં ? ( શ્રોતાઃ આંહી છે) (ગુરુદેવ ) આંહી આવ્યું એમ નહીં બીજે (નિયમસારમાં ) પણ છે.
ત્રિકાળ ભગવાન સત્ય જો જ્ઞાનસ્વભાવ ભાવ, ધ્રુવભાવ, અનાદિઅનંત એકરૂપભાવ, યે ત્રિકાળભાવ સકલ નિરાવરણ, વો ચા૨ ભાવ આવરણવાલા હૈ વો ધ્યેયમેં લેને લાયક નહીં (શ્રોતાઃ નહીં, નહીં, નહીં ) ઓ.. હો.. હો.. હો ! સમજમેં આયા ? માથે કહા ને એકદેશ પ્રગટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩
હુઆ નિર્મલ આનંદ-સુખાનંદ! લ્યો! સુખાનંદ ધર્મશાળા છે ને તમારે
ત્યાં મુંબઈમાં ને, એય ચંદ્રકાંતભાઈ ભાળી છે કે નહીં, આવેલ છે સુખાનંદ ધર્મશાળા, ઈ બારણામાં બેસે છે ત્યાં, સુખાનંદ ધર્મશાળા ભગવાન આત્મા હૈ, સુખને આનંદના સ્વભાવવાળી ધર્મશાળા ઈ આત્મા, ઐસા ધ્રુવ આત્મા! ઉસકા આશ્રય કરકે, ધ્યેય બનાકર જો વીતરાગી નિર્વિકલ્પ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન શાંતી આનંદ આદિ જો પ્રગટ હુઆ વો ધ્યેય નહીં ધર્મીકા, તેમ કેવળજ્ઞાન ધર્મીકા ધ્યેય નહીં એમ કહતે હૈં અહીંયા. આહા.. હા. હા. હા! સમજમેં આયા?
સમયસારમેં આતે હૈં ઉપાય-ઉપય. પીછે અધિકાર આતા હૈ ન ઉપાય-ઉપેય (શ્રોતાઃ છેલ્લા ભાગમાં) આખર કે ભાગમેં લો, લો એ યાદ આ ગયા. વહાં ઉપાય તો મોક્ષકા મારગ હૈ, ઉપેય તો મોક્ષમાર્ગના ફળ ઐસા સિદ્ધપદ હૈ ત્યાં ઐસા લિયા હૈ “સમયસાર” ઉપાય-ઉપેયઉપાય તો મોક્ષકા કારણ હૈ ઔર ઉપેય મોક્ષરૂપ દશા, ઉસકો ત્યાં ધ્યેય અને આ સાધન ત્યાં કહુનેમેં આયા હૈ, પંચાસ્તિકાય મેં ભી આતા હૈ ન-વ્યવહાર સાધન-સાધ્ય ભિન્ન સાધન-સાધ્ય ! લ્યો ! કોવાત કઈ શૈલી ભાઈ !
અભિન્ન સાધન-સાધ્ય કહો તો ભી નિર્મળ વીતરાગી પર્યાય સાધન ઔર પૂરણ વીતરાગપર્યાય-વિતરાગી દશા પૂરણ મોક્ષ તે સાધ્ય ! સમજમેં આયા? આંહી તો કહે છે કે “સાધ્ય ” એ નહીં (શ્રોતાઃ ઈ સાધ્ય બીજું? (ગુરુદેવઃ) કયા અર્થમાં કહે છે- ઈ તો પ્રગટ કરવાની અપેક્ષાએ ત્યાં સાધ્ય કહુનેમેં આયા હૈ પણ પ્રગટ કિસકા આશ્રયસે હોતા હૈ? આહા હા !
ધ્યાતા પુરુષ (ઐસા ભાતે હૈં કિ ) સકલ નિરાવરણ ભગવાન આત્મા! ધ્રુવ નિરાવરણ ચૈતન્ય પિંડ!ચૈતન્ય બિમ્બ ! પરમ સુખસાગરકા સમુદ્ર હૈ, એ બિલકુલ આવરણ ને આવરણ કા અભાવકી અપેક્ષા એ ધ્રુવમેં હૈ નહીં, ઔર “અખંડ' દેખો! કેવળજ્ઞાન આદિ પર્યાયો ખંડ (ખંડ) હૈ. અંશ હૈ, પર્યાય અંશ હૈ આતા હૈ ન ભાઈ ! પ્રવચનસારમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૪
પર્યાય અંશ હૈ પર્યાય અંશ હૈ-અંશી નહીં આહાહા ! સમજમેં આયા ? આંહી તો હજી કાંકથી બનશે સમકિત-સમકિત, ભગવાનની પ્રતિમાથી ને, સમ્મેદશિખરની જાત્રામાંથી ને સમકિત થશે !
આંહી કહતે હૈં કિ સમકિતકા ધ્યેય તો ધર્મીકો પૂર્ણાનંદ પ્રભુ એ ધ્યેય હૈ, ન્યાંસે સમકિત પ્રાપ્ત હોતા હૈ, શેઠ!
કહતે હૈં કિ ‘ અખંડ ’ હૈ, દેખો ! ભાષા ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ! મહા અસ્તિરૂપ સ્વભાવ, નિશ્ચય-વાસ્તવિક-યથાર્થ આત્મા જો ધ્રુવ હૈ, વો અખંડ હૈ. ઉસમેં ખંડ હૈ નહીં આહા.. હા ! એ ધર્મીકો ધ્યેય હૈ, સમકિતી-જ્ઞાનીકો વો ધ્યેય હૈ, આહાહા ! અખંડ સામે ખંડકા નિષેધ, એક’ ઓહો ! અંખડ મેં અભેદ આ ગયા, સમજમેં આયા ? એ.. ક, પર્યાય તો અનેક હૈ, વસ્તુ તરીકે ધ્રુવભગવાન (આત્મા ) તો ‘ એક ’ હૈ, સમજમેં આયા?
(
શું કહે છે તમારે... એક્કો આવે છે ને રમવામાં ભાઈ ! આવે છે ને ! ગંજીપાનો એક્કો (શ્રોતાઃ ઈ હુકમનો એક્કો) હા, હુકમનો એક્કો, ઈ જીતી જાય એમ હોય છે ને ! ગુલો ને રાણી ને બાદશાહ ને એક્કો ! આવે છે ને એમાં ( શ્રોતાઃ ઈ હુકમનો એક્કો ) ઓલોય એક્કો ચઢી જાય એવો છે, તો હુકમનો એક્કો તો ખલાસ ! પછી કહે છે (એને કોઈ ન જીતે ) બાદશાહ કરતાં એક્કો ઊંચો હોય છે એમ રમતા'તા ને! આ રમત અમારા મામાને ઘરે, નાની ઉંમરમાં બધું ૨મતાં-થોડું થોડું બધું કર્યું છે થોડું થોડું, અમારે મામા હતાને ત્યાં આ બધી ૨મતું ચાલતી, ગૃહસ્થ હતા તેને ત્યાં વાંચતા-રમતાં એક્કો ને ગુલો નાની ઉંમરની વાત છે હોં !
અહીંયા તો કહે છે કે ગુલો તો પર્યાય છે આ ભગવાન આત્મા બાદશાહ ને એક્કો છે. ‘એક’-ભગવાન આત્મા પૂર્ણ ધ્રુવ, એ... ક જિસકો દૃષ્ટિમેં આયા હૈ ( એ સમ્યગ્દષ્ટિ ) ઉસકા ધ્યાન કરતે હૈં, એમ કહતે હૈં, સમજમેં આયા ? સકલ નિરાવરણ કહકર આવરણવાલા ચાર પર્યાયોંકા નિષેધ કર દિયા, અખંડ કહ્રકર એક અંશ (ખંડ) પર્યાયકા નિષેધ કર દિયા, ‘એક' કહુકર અનેક પર્યાયોંકા નિષેધ કર દિયા,
,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
નિષેધ કરનેમેં ન આયા લેકિન ઉસમેં નિષેધ આ ગયા.
“પ્રત્યક્ષપ્રતિભાસમય આહા. હા! કૈસા હૈ ભગવાન આત્મા? એક સમયકી પર્યાય-અવસ્થા સિવાયકી ચીજ (આત્મવસ્તુ ) પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, સ્વરૂપ પ્રત્યક્ષ હ વસ્તુ હૈ, “નિયમસાર” ઐસા શબ્દ લિયા હૈ “સ્વરૂપ પ્રત્યક્ષ' ધ્રુવ એ સ્વરૂપપ્રત્યક્ષ હૈ, સમજમેં આયા?
પણ.. કિસકો? જિસને મતિ ઔર શ્રુતજ્ઞાનકી પર્યાયસે અપના દ્રવ્યકો પ્રત્યક્ષ કર લિયા હૈ ઐસે સમકિતીકો ધ્યેયરૂપે વો પ્રત્યક્ષ પ્રતિભાસમય દ્રવ્ય હૈ. ભારે વાત આ ! (શ્રોતા: સબકે લિએ-બધાંને માટે નહીં ? (ગુરુદેવઃ સબકે લીએનહીં બધાંને માટે કયા? એ માટે તો આ પ્રશ્ન ચાલે છે. જિસકો સમ્યક ખ્યાલમેં હી ચીજ આઈ નહીં, પ્રત્યક્ષપ્રતિભાસમય આ ચીજ હૈ, ઐસી (વસ્તુ) દૃષ્ટિમેં આયે બિના (માન લેના) ધ્યાતા-ધ્યાન કરતે હૈં તો ધ્યાતાકો ખ્યાલ હૈ કિ આ ચીજ ( પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ ) ભાઈ? થોડા સૂક્ષ્મ હૈ હોં! પણ હવે સૂને તો ખરા! (શ્રોતા ) સૂનના તો પડેગા હી! (ગુરુદેવઃ સૂનના પડેગા.. એ લ્યો, ઈતની થોડી દરકાર હૈ (ઉસકો-શેઠકો ) સમજમેં આયા?
યે સમજે વિના ત્રણ કાળમેં કયાંય ઉદ્ધાર હું નહીં, લાખ જાત્રા કરેને, પૂજા કરે ને દયા કરે ને દાન કરે એ સબ શુભભાવ (હું) અને ત્યાં દૃષ્ટિ હૈ તો મિથ્યાત્વ ભાવ હૈ. સમજમેં આયા?
આહા... હા.. હા ! આંહી કહતે હૈં “કિ પ્રત્યક્ષ પ્રતિભાસમય' ઉસકા અર્થ યે હુઆ પર્યાયમેં-વર્તમાનદશામેં સમકિતી કો, મતિ-શ્રુતકા જ્ઞાનદ્વારા, એ આત્મા પ્રત્યક્ષ હુઆ હૈ ઉસકો કે પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, ઐસા ધ્યેય કરતે હૈં આ.. હા. હા.. હા! ભારે વાત ભાઈ ! સમજમેં આયા?
આ બારમે દિવસે, એ ભાગવત કથા પૂરી હોતી હૈ (શ્રોતા ભાગવત કથા હૈ? આત્મ ભાગવત, નિયમસારમેં હૈ “ભાગવત શાસ્ત્ર” નિયમસાર ટીકામેં સબ બાત પદ્મપ્રભમલધારી દેવની ભાગવત શાસ્ત્રભગવાનકા કહી હુઆ ‘ભાગવત’ સમજમે આયો ?
કહતે હૈં કે ભગવાન આત્મા! આહા... હા ! “પ્રત્યક્ષ પ્રતિભાસમય'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
ભાષા તો ઐસી કી હૈ, જાણે એ ચીજ દષ્ટિમેં, ત્રિકાળી દૃષ્ટિમેં આ ગઈ હૈ પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ ન! કયા કહતે હૈ સૂનો! અંતર જો ચીજ હૈ ધ્રુવ ઉસકી નિર્મળપર્યાય વો ધ્રુવ ધ્રુવ ધ્રુવ યે ધ્રુવ ધ્રુવ મેં આ ગયા હૈ લક્ષમેં એમ કહે છે. પ્રત્યક્ષપ્રતિભાસમય-પ્રત્યક્ષકા ભાસ હોતા હૈ ધ્રુવમેં. ભાઈ? આહા હા ! વસ્તુ જો ધ્રુવ પ્રત્યક્ષપ્રતિભાસમય, પ્રતિભાસ નામ ધ્રુવ જો હૈ ઐસા ભાવમેં, ધ્રુવભાવમેં પ્રતિભાસ ધ્રુવના આ ગયા હૈ.. એ.. ! સૂક્ષ્મ, થોડી વાત હૈ, આખિરકા શબ્દ ઐ સા લે લિયા હૈપ્રત્યક્ષપ્રતિભાસમય હૈ યે વસ્તુ, વસ્તુમેં પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ–વસ્તુ ધ્રુવ હૈ ઉસકો મતિજ્ઞાનમેં શ્રુતજ્ઞાની જીવ-ચાહે તો આઠ વરસકી બાલિકા હો, પણ સમ્યગ્દષ્ટિ હો, તો યે સમ્યગ્દષ્ટિકા ધ્યેય પ્રત્યક્ષપ્રતિભાસમય દ્રવ્ય ઉપર (ઉસકી) દૃષ્ટિ હોતી હૈ. આહા.. હું.. હા ! જાણે કે યે વસ્તુ પ્રત્યક્ષ જ હુઈ હૈ ઐસી પડી હૈ એસા પ્રત્યક્ષ હૈ ઐસી હી ચીજ પડી હૈ. સમજમે આયા? ઐસા મતિ ને શ્રુતજ્ઞાનમેં યે પ્રત્યક્ષ વસ્તુ પડી હૈ ધ્રુવધ્રુવ એસી દૃષ્ટિમેં આયા, ધ્યેય બનાયા પ્રત્યક્ષ પ્રતિભાસમયકો, પરોક્ષ જ્ઞાનકા ધ્યેય નહીં, આ પ્રત્યક્ષ કેવળજ્ઞાનકાભી ધ્યેય નહીં. આ.. હા. હા.. હા! સમજમેં આયા?
(શ્રોતા ) પરોક્ષજ્ઞાનકા ધ્યેય નહીં, પ્રત્યક્ષ કેવળજ્ઞાનકા ભી ધ્યેય નહીં! (ગુરુદેવ ) એ પણ નહીં, પ્રત્યક્ષપ્રતિભાસમય ધ્યેય બનાયા. ધ્રુવમેં પ્રતિભાસ ધૃવકા હો ગયા! ઐસી ચીજ હૈ એમ કહતે હૈં. કયોંકિ જ્ઞાનમેં–મતિ ઔર શ્રુતજ્ઞાનમેં–એ જ્ઞાનમેં પ્રત્યક્ષ નામકા ગુણ હૈ ત્રિકાળ, “પ્રકાશ” નામકા-ઈ પ્રકાશ નામકા ગુણ હૈ ત્રિકાળ આત્મામેં, એ ૪૭ શક્તિમેં આતા હૈ, બારમી શક્તિ (સમયસાર, પરિશિષ્ટ-સ્વયં પ્રકાશમાન વિશદ (સ્પષ્ટ) એવા સંવેદનમયી (-સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ.) પ્રકાશક્તિ (હે) તો ગુણકા કાર્ય કયા? તો ગુણ હી પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, આ.. હા.. હા. હા!
એ... ય? (જી સાહેબ!) ભઈ, આ શીખવાનું તો આ હૈ, શિબિર એટલે શું? પૂછયું 'તું સવારમાં પછી હિંમતભાઈ કહે કે છાવણી, ભેગાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭
થાય તે, પછી કહ્યું કે શિબિર એટલે શું કહેવાતું હશે? આપણને તો કાંઈ ખબર નહીં એય ! પંડિતજી? શિબિર-શિબિરને શું કહે છે? શિક્ષણશિબિર! (શ્રોતાઃ શિક્ષણ શિબિરમેં દિયા જાતા હૈ ) ગુરુદેવ પણ શિબિરનો અર્થ શું? (શ્રોતાઃ આપ કહો મા'રાજ) ગુરુદેવઃ આંહી કયાં એ શબ્દના અર્થની ખબર છે! એ તો અમારે પંડિતજી જાણે (પંડિતજી: શિબિર એમાં શિક્ષણનો મુકામ, કેમ્પ.. લ્યો ! શિક્ષણનો કેમ્પ, શિક્ષણનો કેમ્પ આજ થયો. (શ્રોતા: શિક્ષણકે કેમ્પમેં આત્માકી ભાગવત કથા ચલી) યે વસ્તુ હૈ, સચ્ચા ભાગવત !
આહા. હા! જુઓ! આ વાત ઐસી ભી ચલી કે પર્યાય હૈ – પરિણમન હૈ પણ વો પર્યાય, ધ્યાન કિસકા કરતી હૈ? ઘુવકા ધ્રુવ ધ્રુવકા ધ્યાન કયા કરે? હજી તો કોઈ પર્યાય હૈ વો માને નહીં, ધ્રુવ કયા હૈ વો માને નહીં, ઉસકો તો આ હોતા હી નહીં. પર્યાયમેં-અવસ્થામેં ધ્રુવ પ્રતિભાસમય પ્રત્યક્ષ જો ચીજ હૈ ઐસા જ્ઞાનમેં આયા હૈ, આ ચીજ પ્રત્યક્ષ હી હૈ, હૈ અપની પર્યાયમેં જો પ્રત્યક્ષ હુઆ, ઐસી ચીજ હૈ વો પ્રત્યક્ષ હી હૈ-(ધ્રુવ આત્મા) પ્રત્યક્ષ વસ્તુ હી ઐસી હૈ. સમજમેં આયા? પ્રકાશશક્તિ હૈ ને સ્વસંવેદનમયી પ્રકાશશક્તિ-પ્રકાશ નામકા ગુણ હૈ. સંતોકી કલા રીત ઐસી. અલૌકિક! કથન પદ્ધત્તિ અલૌકિક !
(શ્રોતાઃ ધ્રુવમેં ઘુવકા ભાસ હોતા હૈ ન? (ગુરુદેવઃ) ઘુવમેં ધ્રુવકા ભાસ હુઆ વો પ્રત્યક્ષમેં ભાસ હુઆ તો ઘુવમેં વકા ભાસ હૈ ઐસા માના. આહા.. હા.. હા ! કયા કહતે હૈં સમજમેં આયા? (શ્રોતા: બરાબર નહીં આયા), નહીં આયા.. કઠણ પડે છે થોડું ( શ્રોતાઃ પર્યાયમેં ભાસ હુઆ ધૃવકા કિ ધ્રુવમેં ઘુવકો ભાસ હુઆ ? (ગુરુદેવઃ ) પર્યાયમેં ભાસ હુઆ યે યહાં બાત નહીં હૈ-વસ્તુ પ્રત્યક્ષ પ્રતિભાસમય ઐસી ધ્રુવ ચીજ હૈ. આહા. હા.. હા ! પ્રત્યક્ષ પ્રતિભાસમય દ્રવ્ય હૈ ઐસા લેના હું ન! યહુ દ્રવ્ય કયા? નિજાભા-નિજ પરમાત્મદ્રવ્યના વિશેષણ બધા ચલતા હૈ ન ! આહા.. હા !
ભગવાન નિજ પરમાત્મા, દેખો ! પરમાત્મ દ્રવ્ય-નિજ પરમાત્મા,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
ત્રિકાળ પરમસ્વરૂપ ભગવાન ધ્રુવ નિત્યાનંદ નાથ, યે કૈસા હૈ? પ્રત્યક્ષ પ્રતિભાસમય હૈ ઈ વસ્તુ હી ઐસી હૈ, આહા. હા.. હા! (પંડિતજી ) પ્રતિભાસ હૈ વે બહારમેં આતા હૈ ન ! (ગુરુદેવ:) ઈ બહારમાં... જૈસે ચીજ પ્રત્યક્ષ હોતી હૈ ને અપની પર્યાયમેં, ઐસી ધ્રુવમેં પ્રત્યક્ષ હૈયે ચીજ ઐસી ! (શ્રોતા ) સમજાયું નહીં ! (ગુરુદેવ ) જ્ઞાન પ્રતિભાસમય હૈજ્ઞાનમેં દુસરી ચીજ પ્રતિભાસતી હૈ-પ્રતિ-પરભાસતી હૈ, જ્ઞાનકી પર્યાયમેં, તો આ ધ્રુવ હૈ યે પ્રતિભાસમય ત્રિકાળ હૈ આહા! સૂક્ષ્મ હૈ સૂક્ષ્મ થોડા, આ વસ્તુ સમ્યગ્દષ્ટિકા વિષય હૈ, સમજમેં આયા? પરમભાવમેં સ્થિતસમ્યગ્દષ્ટિ, યે પરમભાવ ઐસા હૈ, વો જાનતે હૈં. આહા. હા ! નંદકિશોરજી? ત્યાં તમારા ગામમાં આવું વ્યાખ્યાન ન હાલે, આવું (સૂક્ષ્મ) ચાલે? કયાં ગયા રાજેન્દ્રકુમારજી? ત્યાં તો હાલે નહીં આવી વાત ચાલે નહીં કોઈ એકાદ દિ' હોય.. લ્યો, આ શિક્ષણ શિબિરમેં ચલે આહાહા ! (શ્રોતાઃ યે નહીં ચલે ) શહેરમાં જાય તો કહે આ શી માંડી છે મહારાજે માંડી છે શું આ વાત ! કાંઈ અભ્યાસ નહીં, સાધારણ પામર પ્રાણી ! હમકો આ કહતે હૈં, તુ પામર નહીં, તું તો ભગવાનના ભગવાન હૈ, ભાઈ ! તને ખબર નથી. સમજમેં આયા?
અનંતા સિદ્ધ પરમાત્મા અને સંખ્યાતા અરિહંતો-તીર્થકરોકેવળીઓ સંતો યે તો તેરી એક જ્ઞાનપર્યાયમેં સમા જાતા હૈ. સમજમેં આયા? ઐસી (ઐસી) અનંતી પર્યાયકા પિંડ ધ્રુવ પિંડ હૈયે તૂ ભગવાનના ભગવાન હૈ આ. હા. હા.. હાપ્રકાશદાસજી આ ઉસકી વ્યાખ્યા ચલતી હૈ સાહેબકી, (શ્રોતાઃ કબીર “સાહેબ” કહેવાય છે ને ! હા, કબીરસાહેબ! (ગુરુદેવ) સાહેબ તો આ હૈ (પ્રત્યક્ષ પ્રતિભાસમય દ્રવ્ય)
ભગવાન પ્રત્યક્ષ, અંદર પ્રત્યક્ષ ! પ્રતિભાસ-જાણે કે જ્ઞાન પ્રત્યક્ષ ! આવે છે ને ભાઈ ! નિયમસારમાં કે કારણસમયસાર કો જાનનેવાલા જ્ઞાન ત્રિકાળ ઉસમેં પડા હૈ, આવે છે ને ! (શ્રોતા:) ત્રિકાળ શક્તિરૂપ ! (ગુરુદેવઃ) કારણ સમયસાર જો હૈ ઉસકો જાનનેકા જ્ઞાન ત્રિકાળ ઉસમેં પડા હૈ ઈ કારણસમયસારકો જાનતે હૈં ઐસા દો ભેદ પાડ દિયા હૈ ધ્રુવમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯
છે! કયાંક છે. હેં? કારણસમયસાર નામ આહા. હાં.. હા ! ભગવાન, કારણ નામ યહાં જો કહતે હૈં પરમાત્મદ્રવ્ય એ કારણસમયસાર (હે)
તો ઉસકો કયા કહતે હૈં? કારણસમયસારમેં એક જ્ઞાન ઐસા હૈ કે અપનેકો પૂરણ જાને, દર્શન ઐસા હૈ (પૂરણ દેખે) આ ધ્રુવ હોં? આહા. હા ! સમજમેં આયા?
એ (કથન) ક્યાંક હશે !પણ એ ક્યાં આપણને ખબર!નિયમસારમાં પણ કયાં હોય એ કાંઈ વળી આંહી હિન્દી (ગ્રંથ) છે પણ મેં ગુજરાતી વાંચ્યું હોય (શ્રોતા: ૧૧-૧૨ ગાથામાં છે.) ઉપયોગની વ્યાખ્યા આતી હૈ એતો છે પણ જ્ઞાન પોતાને જાણે છે એવું આવે છે. સમજ્યા! આવ્યું લ્યો આવ્યું ! કારણજ્ઞાન ભી ઐસા હી હૈ-૧૧, ૧૨ ગાથા આ તો (હિન્દી પ્રત) નવી છે ને એમાં ચિહ્ન ન હોય, ઓલામાં ચિત્ન કર્યા હોય. જુઓ! કયા કહતે હૈં? કારણ જ્ઞાન એ ત્રિકાળી જ્ઞાન-ધ્રુવજ્ઞાન!
(“નિયમસાર” ગાથા-૧૨ ટીકા... કારણ જ્ઞાન પણ તેવું જ છે. શાથી? નિજપરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહજચારિત્ર, સહજસુખ, સહજ પરમ ચિલ્શક્તિરૂપ નિજ કારણસમયસારનાં સ્વરૂપોને યુગપદ્ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું....)
આંહી છે લ્યો, કારણ જ્ઞાન પણ તેવું જ છે, કેમ ? નિજ પરમાત્મામેં વિદ્યમાન સહુજ દર્શન-ત્રિકાળી દર્શન, ત્રિકાળી ચારિત્ર દેખો ત્રિકાળી ચારિત્ર પડા હૈ આત્મામેં, સમજમેં આયા? ઔર સહજસુખ ઔર સહજ-પરમ-ચિશક્તિરૂપ જ્ઞાન, નિજ કારણસમયસાર, સ્વરૂપોંકો યુગ૫ જાનનમેં સમર્થ હોને સે ઐસાહી હૈ દેખો! સૂક્ષ્મ હું થોડી બાત!
ત્રિકાળ જો જ્ઞાન હૈ ધ્રુવ વો અપને જ્ઞાનકો જાનતે હૈં ઐસા ત્રિકાળ પડા હૈ-ત્રિકાળ ધ્રુવ જાનતા હૈ ઐસાહી જ્ઞાન હૈ (શ્રોતાઃ શક્તિ છે ને!) ગુરુદેવઃ શક્તિ હૈ પણ જાનનેકા સ્વભાવ પડા હૈ ન, પર્યાયમેં જાના ત્યારે ઐસા જાનનેવાલા ત્રિકાળ હૈ ઐસા નિર્ણય હુઆ. આહા. હા! સમજે ન... ૧૧-૧૨ ગાથા હૈ. સહજજ્ઞાન ભી વૈસા હી હૈ, કેમ? કેસે? કે નિજકારણસમયસાર, સ્વરૂપકો યુગપદ જાનનમેં સમર્થ હૈ, કયા કિયા?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(શ્રોતાઃ) ફરમાઈએ સાબ આપ કી બાત કુછ સમજમેં નહીં આ રહી હૈ (ગુરુદેવ ) બહુત અચ્છા બાત હૈ.
કહતે હૈં કિ જો ધ્રુવ, ધ્રુવ કારણપરમાત્મા અથવા અહીં કહા વો નિજપરમાત્મા-નિજદ્રવ્ય, ઉસમેં જ્ઞાન હૈ, દર્શન હૈ યે કૈસા? કે જ્ઞાન અપનેકો ત્રિકાળ યુગ૫ જાનેં ઐસા જ્ઞાન અંદર પડા હૈ (ધ્રુવ હૈ) ધ્રુવ, ઘુવકો જાને ઐસા પડા હૈ એમ કહતે હૈ અરે ભાઈ ગજબ વાત છે (બહુત ખૂબ-બહુ ચોખ્ખું) સમજમેં આયા? આહા.. હા!
સહજ કારણ જ્ઞાન ભી પરમાત્મા કોં-નિજપરમાત્મામેં, જુઓ ! આપણે (ચાલતા વિષયમાં નિજપરમાત્મદ્રવ્ય આવે છે ને! ઉસકા લક્ષણ હૈ યે. જો નિજપરમાત્મામેં વિદ્યમાન સહજ દર્શન, સહજ ચારિત્ર, સહુજ આનંદ, પરમચિશક્તિરૂપ વસ્તુ ઐસા નિજ કારણસમયસાર,
સ્વરૂપોંકો યુગપ ધ્રુવ જાનનેમેં સમર્થ હોના ચાહિયે, આ.. હા.. હા. હા! (શ્રોતા ) બહુત ખૂબ (શ્રોતા ) પર્યાયકી બાત નહીં હૈ? (ગુરુદેવઃ) પર્યાયકી બાત નહીં આ તો ઘુવકા ઐસા લક્ષણ (શ્રોતા ) ધ્રુવમેં ઐસી શક્તિ પડી હૈ? (ગુરુદેવ ) ઐસી શક્તિ, અપનેકો ત્રિકાળ યુગપ જાને ઐસા હી સ્વભાવ હૈ. આહા.. હા ! (શ્રોતાઃ) એમાં શક્તિ હૈ તો પર્યાય પ્રગટ હોતી હૈ. (ગુરુદેવ ) પર્યાય તો પ્રગટ... સમજમેં આયા?
ત્રિકાળ જ્ઞાન ધ્રુવ હૈ વો ઘુવકો બરાબર જાનતે હૈં-એમ કહતે હૈ, ઐસા ઉસકા (સ્વભાવ) હૈ–પડા હૈ. આહા. હા! “બ્રહ્મ ઉપદેશ' કર્યો આમાં આવે છે ને ભાઈ ! આનું પૂરું થાય ત્યારે.... બસ, આમાં જ એ છે જુઓ! ૧૧-૧૨ ગાથામાં છે, તેરમી (ગાથા) પછી, બાર ગાથામાં પોતે બ્રહ્મઉપદેશ કર્યો મેં એમ છે જુઓ ! (નિયમસાર ગાથા-૧૨) સંસારરૂપી લતાકા મૂલ છેદનેકો હંસિયારૂપ હૈ, યે ઉપન્યાસ સે “બ્રહ્મોપદેશ' કિયા)
પરમપારિણામિક સ્વભાવ, સંસારકો છેદનેમેં દાતરડા સમાન હૈ, છેદન ઉસકા અર્થ છેદનમેં હૈ ઐસી પર્યાય ઉસમેં નહીં, સંસારછેદન હી ઉસકા સ્વરૂપ હૈ. સમજમેં આયા. ભગવાન ધ્રુવ જ્ઞાયકભાવ, જિસકો યહાં નિષ્ક્રિય કહા થા–નિષ્ક્રિય કહા થા જિસમેં પરિણમન નહીં, જિસમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૧
મોક્ષમાર્ગ નહીં, જિસમેં મોક્ષ નહીં ઐસા ધ્રુવસ્વરૂપ ! તો કહતે હૈં-એ અપનેમેં અપનેકો ત્રિકાળ જાનેં ઐસા સ્વભાવ પડા હી હૈ-અપનેકો ધ્રુવકો ધ્રુવ જાનેં ઐસા સ્વભાવ ત્રિકાળ પડા હૈ. સમજમેં આયા ?
( શ્રોતાઃ ) કર્મ હલ્કા હોગા તબ જાનેં ઐસી બાત હૈં ? ( ગુરુદેવઃ ) કર્મ-કર્મકી આંહી બાતે ય નહીં હૈ, કર્મ રહા ઉસકે ઘ૨, કર્મ ૫૨દ્રવ્ય હૈ એ યહાં સ્વદ્રવ્યમેં કહાંસે આયે ? ( શ્રોતાઃ ) એ તો એની મેળે નિર્જરે જ છે. આહા.. હા ! યહાં ૫૨મ પારિણામિકમેં પર્યાયકી ભી બાત નહીં હૈ ત્યાં વળી કર્મકી બાત તો કયાંય રહ ગઈ આહા.. હા ! ભગવાન આત્મા (ધ્રુવ ) જુઓ કહે છે ને ‘ અનાથ ’-મુક્તિસુંદરીકા નાથ ભાના ચાહિએ, ઉસકી ભાવના કરની ચાહિએ-એમ કહતે હૈં–એ ત્રિકાળ ભગવાન (ધ્રુવ ) મુક્તિસુંદરીકા નાથ ! આહા.. હા ! એનો અનુભવ કરના ચાહિએ બહુ સરસ, ‘નિયમસાર ' મેં ભી બહુ પરમપારિણામિકભાવ કી ખૂબખૂબ (ભાવના ભાઈ હૈં)
આંહી કહતે હૈં ‘ પ્રત્યક્ષપ્રતિભાસમય ’ ઓહો ! હજી તો એમાં ને એમાં ઘણું બાકી છે, ( શ્રોતાઃ ) વિશેષ સમજે તો બહુત માલ નિકલે ને ? (ગુરુદેવઃ ) બાહર નિકલેને ! એમાં હૈ કે નહીં ?
આંહી કહતે હૈં-નિજ ૫રમાત્મા-ત્રિકાળી દ્રવ્ય, એક સમયકી વર્તમાન અવસ્થાકે પીછે, જો ધ્રુવ ચીજ પડી હૈ, ઉસકી બાત ચલતી હૈ કર્યો કે ધર્મકા ધ્યેય વો હૈ ઔર ધર્મીકો સમ્યગ્દર્શન પ્રગટ હુઆ વો દ્રવ્યકી દૃષ્ટિસે પ્રગટ હુઆ હૈ. સમજમેં આયા ? આહા... હા.. હા ! ‘પ્રત્યક્ષપ્રતિભાસમય ' આ લ્યો ! એ વિશેષણ સમજાયું કે કિસકો કહતે હૈં પ્રત્યક્ષપ્રતિભાસમય ?
9
જો યે દ્રવ્ય, પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, સ્વરૂપ પ્રત્યક્ષ હી હૈ, વસ્તુ, વસ્તુ તરીકે એ પ્રત્યક્ષ હૈ. ઐસા મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા, પ્રત્યક્ષ હોકર આત્માકા અનુભવ હુઆ તો એ કહતે હૈં કે પ્રત્યક્ષપ્રતિભાસમય ધ્રુવ હૈ વો મેરા ધ્યેય હૈ. આહા.. હા.. હા ! ભારે કામ આકરું જગતને આવું સાંભળવાનું મળ્યું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨
એકલો ભગવાન ! જેના જ્ઞાનની પર્યાયમાં ધ્યેયરૂપે ધ્રુવ ભગવાન, કહતે હૈં કે ઈ તો પ્રત્યક્ષપ્રતિભાસમય વસ્તુ ઈ છે-અનાદિ-અનંત પ્રતિભાસમય વસ્તુ જ ઐસી હૈ. આહા.. હા !
અવિનર હૈ. ઠીક !નિષેધ કર દિયા, પ્રત્યક્ષ સિવા પરોક્ષપનાકા નિષેધ કર દિયા. સમજમેં આયા? અથવા એક સમયકી પર્યાય જો કેવળજ્ઞાનકી ઉસકા ભી નિષેધ હો ગયા! હા, અવિનશ્વર હૈ, ભગવાન ધ્રુવસ્વરૂપ ત્રિકાળ અવિનશ્વર હૈ, પર્યાય તો નાશવાન હૈ-કેવળજ્ઞાનકી પર્યાય ભી નાશવાન હૈ, આ વાત! કયોં કે કેવળજ્ઞાનકી પર્યાય હૈ તે એકસમય રહતી હૈ દૂસરે સમય તો ઉસકા નાશ હો જાતા હૈ, પર્યાય હૈ ન-“ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત સત્” એક સમય કેવળજ્ઞાન ઉત્પન્ન હુઆ, દુસરે સમય પર્યાયકા નાશ હોતા હૈ, દૂસરે સમય દૂસરા કેવળજ્ઞાન ઉત્પન્ન હોતા હૈ, ઓહોહોહો ! કેવળજ્ઞાન નાશવાન! (શ્રોતાઃ ફૂટસ્થ કહ્યું છે ને!) (ગુરુદેવ ) એ અપેક્ષા યહાં કહના નહીં હૈ યે તો કેવળજ્ઞાન સદેશ રહતા હૈ ઈ અપેક્ષાસે કૂટસ્થ કહા હૈ! આંહી તો ત્રિકાળની અપેક્ષા ઉસકો નાશવાન કહા હૈ સમજમેં આયા? (કુટસ્થ કયોં કહા?) ઐસી ને ઐસી કેવળજ્ઞાનકી પર્યાય પ્રગટ હોતી રહતી હૈ ઐસી ને ઐસી રહુતી હૈ સદેશપને-પર્યાય વહી નહીં પણ ઐસીને ઐસી રહતી હૈ એ અપેક્ષાસે કૂટસ્થ કહા હૈ તો ભી હૈ તો નાશવાન !એ. ભગવાન ધ્રુવસ્વરૂપ અવિનાશી હૈ ! આહા.. હાં.. હા
આંહી તો હજી શરીર ને પર નાશવાન છે ઈ બેસતું નથી અંદર! આ નાશવાન પદાર્થ, ઈ બેસે નહીં–રાગ નાશવાન હું એ બેસે નહીં એને પર્યાય નાશવાન હૈ યે કૈસે બેસે? આ... હા. હા! કયારે બેસે કે ઈ ભગવાન (આત્મા) પોતે બેસારે તો બેસે! સમજમેં આયા? નિશ્ચયગુરુ તો ઈ આત્મા હૈ-નિશ્ચયદેવ ને નિશ્ચયગુરુ હૈ નિશ્ચયગુરુ તો આત્મા હૈ આ ધ્રુવ ! એ તીર્થ મેં સ્નાન કરો એમ કહતે હૈં લ્યો! આહા.. હા. હા ! મારગ ભારે ભાઈ !
અવિનશ્વર' કભી નાશ નહીં હોતા, પલટન હોતા નહીં ઉસમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩૩
e
એમ કહતે હૈં ધ્રુવમેં પલટન કૈસા-પરિણમન કૈસા ? પરિણમન હૈ વો તો નાશવાન હૈ આહા.. હા ! સમજમેં આયા ? પારિણામિક
“ શુદ્ધ
૫૨મભાવ
લક્ષણ ’-બીજેમેં પરમપારિણામિકભાવ ઐસા શબ્દ આતા હૈ ભાઈ ! પારિણામિકભાવ યે પરમપારિણામિક-આંહીયાં ‘ શુદ્ધ ’ ઉ૫૨ જોર દઈને. ત્રિકાળ શુદ્ધ ! એ ત્રણભાવ પારિણામિકકા જીવત્વ-ભવ્યત્વ અભવ્યત્વ એ નહીં... શુદ્ધ પારિણામિક-સહજ ભાવ-૫૨મભાવ... કેવળજ્ઞાન આદિ ભી અપરમભાવ, સમજમેં આયા?
આહા.. હા ! જિસકો પચાસમી ગાથામેં કહા ને. નિયમસારમેં ક્ષાયિક સમકિત ભી ૫૨સ્વભાવ હૈ-૫૨દ્રવ્ય હૈ-૫૨સ્વભાવ હૈ, ગજબ વાત હૈ, પચાસમી ગાથામેં લિયા (અન્વયાર્થ:- પૂર્વોક્ત સર્વ ભાવો ૫૨સ્વભાવો છે, પ૨દ્રવ્ય છે, તેથી હેય છે; અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્યઆત્મા-ઉપાદેય છે ) તેરા સ્વભાવ તો ત્રિકાળ એકલો સ્વભાવ હૈ, એક સમયકી ક્ષાયિક સમકિતકી પર્યાય... ૫૨સ્વભાવ હૈ. ‘નિયમસાર' મેં હૈ, ઉસમેં નહીં. નિયમસાર ગાથા પચાસ. જુઓ! ૫૨સ્વભાવ હોં! ૫૨ભાવ નહીં આ તો પહલે ૫૨સ્વભાવ-પૂર્વોક્ત સર્વ ભાવો ૫૨સ્વભાવ હૈ... એ ચાર ભાવ ૫૨સ્વભાવ હૈં ક્ષાયિક સમકિત ૫૨સ્વભાવ હૈ... આહાહા ! આ તે કાંઈ દિગમ્બર સંતો ! પ્રભુ ! કહતે હૈં કિ ચારિત્રપર્યાય પરસ્વભાવ હૈ-વીતરાગી ચારિત્રપર્યાય પ્રગટ હુઈ સમ્યગ્દર્શનપૂર્વક અનુભવમેં પરસ્વભાવ હૈ. (શ્રોતાઃ) કિસકી અપેક્ષા ? (ગુરુદેવઃ ) ત્રિકાળકી અપેક્ષાએ, રાગકી અપેક્ષાસે તો સ્વભાવ હૈ પણ ત્રિકાળકી અપેક્ષાસે ૫૨સ્વભાવ હૈ ઔર ‘૫૨દ્રવ્યમ્ ’–ઉસકો ૫૨દ્રવ્ય કહ દિયા.. આહાહા !ત્રિકાળી જ્ઞાયકભગવાન સ્વદ્રવ્ય અને પર્યાય-નિર્મળ પર્યાયમોક્ષકા મારગ વો પર્યાય ૫૨સ્વભાવ ને ૫૨દ્રવ્ય ! આહા.. હા.. હા ! ઔર હેય–તીન બોલ લીયા હૈ.. અંતઃ તત્ત્વ ઐસા સ્વદ્રવ્યમ્-આત્મા ઉપાદેય હૈ.
'
ભગવાન આત્મા ! જુઓ ! બહુ વિશેષ લીધું છે, આ સ્વદ્રવ્યકા આધાર સહજ પરમપારિણામિકભાવ લક્ષણ કારણ સમયસાર હૈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
આહા ત્રિકાળી ભગવાન, જિસમેં પરિણતિ મોક્ષ કી ભી નહીં, ઐસા ભગવાન ધ્રુવ, કહતે હૈં કિ શુદ્ધ પારિણામિક ભાવ અને એ સિવાય એકસમયકી પર્યાય-ધર્મકી-સચ્ચી ધર્મકી પર્યાય હોં, વો ભી પરસ્વભાવ, પરદ્રવ્ય ને હેય હૈં. યે હે હૈં ઉપાદેય નહીં. આહા.. હા.. હા ! શેઠ? સૂના હી નહીં કભી ઐસા.
(શ્રોતાઃ) આઠ સાલ હો ગયે, આપકે પાસ કસમ પહેલી વાર સૂના (ગુરુદેવ ) બાત સચ્ચી હૈ, વો હી વખત નહીં થા આ ગાથામેં, વંચાઈ ગયા હૈ પહલે ! સમજમેં આયા? આ તો અગમનિગમની વાતું હૈ!
- કહતે હૈં અંતઃતત્ત્વ દ્રવ્ય-સ્વ, જિસકો આંહી પારિણામિકભાવ કહતે હૈં, જુઓ! (સહજ) પરમ પારિણામિકભાવ લક્ષણ-પારિણામિક, શુદ્ધપારિણામિક એમ લીયા હૈ કારણ કે વો અશુદ્ધપારિણામિકકા નિષેધ કરના હૈ ન ! શુદ્ધપારિણામિક પરમભાવ ! દૂસરા અપરમભાવ! કેવળજ્ઞાન આદિ, ક્ષાયિક સમકિત આદિ અપરમભાવ, ઔર (શુદ્ધપારિણામિક) પરમભાવ ધ્રુવ આહાહા !નિજપરમાત્મ દ્રવ્ય-નિજ પરમાત્મદ્રવ્ય ત્રિકાળી દેખો! નિજ અપના પરમાત્મદ્રવ્ય વહી મેં છું. સમ્યગ્દષ્ટિ, ઉસકો અપના ધ્યેય બનાકર ઐસા જાનતે હૈં ને માનતે હૈં, વહી મેં છું. સમજમેં આયા? એ મેં હૈં ઐસા નિર્ણય તો પર્યાય કરતી હૈ પણ પર્યાય નિર્ણય કરતી હૈ આ મૈં હૂં. સમજમેં આયા? નિજપરમાત્મ દ્રવ્ય !
જુઓ! એટલા વિશેષણ આયા થા, આયા થા ન પહલે? (દૂસરે પાને) સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવગ્રાહક શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયસે જીવ કર્તુત્વ-ભોıવસે રહિત હૈ ઔર બંધ-મોક્ષકે કારણ ને પરિણામસે શૂન્ય હૈ બીજે પાને છે. સમાજમેં આયા?
(શ્રોતાને) પાનાં નહીં હૈ? તમારી પાસે? કયાં ગયા? ઉસકે પાસ નહીં ઘેર ભૂલ ગયા? સમજમેં આયા? અત્યારે વંચાતા હૈ વો ખબર હૈ કે નહીં ? ઘર તો ભૂલ ગયા હૈ, પાનાં ભૂલ ગયા? સમજમેં આયા? (શ્રોતા ) ગલતીસે પાનાં રખ દિયા ગલતીસે કહાં રખે? સમજમેં આયા?
આ તો પીછે વારંવાર આતા નહીં હૈ. સમજમેં આયા? ઐસા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫
નિજપરમાત્મદ્રવ્ય વહી મૈ હૂ-વહી મૈં ! સમ્યગ્દષ્ટિ, અપનેકો ધ્યેય આ આત્માકો કહે કિ યે મેં હૈં. ઐસા વિશેષણવાલા (આત્મા મેં હૈં) પરંતુ ઐસા નહીં ભાતા-નાસ્તિસે બાત કરતે હૈ-અનેકાંતસે-સમ્યગ્દષ્ટિ ઐસી ભાવના નહીં કરતા કે મેં ખંડજ્ઞાનરૂપ મેં હું-મેં પર્યાયરૂપ હું ઐસી ભાવના કરતે નહીં. સમજમેં આયા? ખંડજ્ઞાનરૂપ હું મૈં ઐસી ભાવના નહીં કરતે!
આહા.. હાં.. હા ! કાળજા કંપી જાય અજ્ઞાનીના, સાધારણ પ્રાણીનાં તો જયાં આવું સાંભળે ! આહા! હું ! આરે આવો મારગ ? વીતરાગ આવું એકાંત કહે છે? આ તો એકાંત છે.. એકાંત છે. અરે ! સાંભળતો ખરો ! એકાંત જ કહેવાય ને! (શ્રોતા સમ્યક એકાંત જ હોય ને !)
સમ્યક એકાંત ઐસી સ્વદ્રવ્યકી દૃષ્ટિ વિના-ધ્યેય બનાયા વિના, સમ્યગ્દર્શન કભી તીનકાલમેં હોતા હી નહીં.. આહાહા ! સમજમેં આયા? સમ્યગ્દર્શન હુઆ ફિર ભી ધ્યેય તો ઉસકા વોહી હૈ. પીછે શાસ્ત્રમ્ આતા હૈ કિ નહીં-અવતકા ત્યાગ કર વો તો સ્વરૂપના અનુભવ હુઆ હૈ ઉસમેં અવ્રતકા ત્યાગકા અર્થ સ્વરૂપમેં સ્થિરતા વિશેષ હુઈ હૈ, ત્યારે અવ્રતકા ત્યાગ હોકર વ્રતના વિકલ્પકી ભૂમિકામેં ઐસા વિકલ્પ આતા હૈ, ઈ તો આનંદમે સ્થિર હૈ તો વ્રત કહ રહા હૈ? વો તો આતા હૈ ન એ કયા કહેવાય? પૂજ્યપાદ સ્વામી, “ઇબ્દોપદેશ” મેં આતા હૈ, અવ્રત છોડીને વ્રત લેના. ઉસકા અર્થ કયા? ( શ્રોતાઃ પછી બેય છોડવા લાયક કહા હૈ ) (ગુરુદેવઃ) પછી. એ છોડવાલાયક નહીં ને એ ચીજ-વિકલ્પય મેરેમેં નહીં, વ્રત ને અવ્રતના વિકલ્પ મેરેમેં હૈ હી નહીં–મેરી પર્યાયમેં હૈ નહીં તો દ્રવ્યમેં તો હૈ હી નહીં આહા. હા! ઐસી દૃષ્ટિ હુઆ પીછે–અનુભવતા આનંદકા સ્વાદ આયામેં વિશેષ સ્થિર હોકર આનંદકી વિશેષ દશા હુઈ તો અવ્રતકા ત્યાગ હુઆ અને ત્યારે વ્રતના વિકલ્પકી ભૂમિકા ઉસકો ઉત્પન્ન હોતી હૈ. પણ આનંદમેં વિશેષ આયા હૈ ઉસ ભૂમિકામેં વ્રતકા વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ. સમજમેં આયા?
ઐસે હી કહતે હૈં કે અવ્રતસે નર્યાદિમેં જાયેગા, વ્રતસે સ્વર્ગાદિમાં જાયેગા. વો છાયા હૈ વો તડકા હૈ ઐસા આતા હૈ ન! (શ્રોતાઃ યે વાસ્તવિક નહીં, યે બાત વાસ્તવિક હૈ આપકી) ગુરુદેવ યે વાસ્તવિક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૬
હૈ ( શ્રોતાઃ ) ખંડરૂપ વિષયક ! ગુરુદેવઃ ખંડરૂપ ? ખંડરૂપ-જો પાંચ જ્ઞાન હૈ ન ! ( શ્રોતાઃ ) પર્યાય, પર્યાય ( ગુરુદેવઃ ) પર્યાય હૈ ન ! ( શ્રોતાઃ ) રાગ કરતી હૈ વો ? ગુરુદેવઃ રાગ, રાગકી બાત નહીં, યહાં તો એક સમયકી પર્યાય હૈ વો ખંડરૂપ હૈ. શુદ્ધ કેવળજ્ઞાનકી પર્યાય ભી ખંડરૂપ હૈ ભગવાન ત્રિકાળ હૈ વો અખંડ હૈ. સમજમેં આયા ?
ખંડજ્ઞાનકો ભી ભાતા નહીં તો વળી શુભરાગને ભાવે ઔર નિમિત્તકો ભાનેકી ભાવના હો, ઐસી ભાવના જ્ઞાનીકો હોતી નહીં. ભારે વાત ભાઈ ! (બહુ ચોખ્ખું )
( શ્રોતાઃ ) ઐસી ભાવના સમ્યગ્દષ્ટિકો ભાતા હૈ તો કહા હૈ ‘ આતમ ભાવના ભાતા હૈ ' ( ગુરુદેવઃ ) ઉસકો સંમત કરતે હૈં ધ્રુવકો, ધ્રુવ દૃષ્ટિમેં આયા વોહી સંમત કરતે હૈં વારંવાર ત્યાં જ દૃષ્ટિ પડી હૈ વારંવાર ત્યાં જ દૃષ્ટિ જાતી હૈ–એમ કહતે હૈં. ( શ્રોતાઃ ) હરસમયમેં હૈં? ગુરુદેવઃ હા, હરસમયમેં હૈં દૃષ્ટિ પણ આંહી વાત કરના હૈ ન !
પંચાચાર, યે આતા હૈ શ્લોક આતા હૈ નિયમસારમેં-પંચાચાર નિર્મળ પાનેવાલા, મુનિ ! પંચમગતિને કારણે, પંચમ ભાવકો સ્મરણ કરતે હૈં. ઐસા શ્લોક હૈ. કયા કહા ? નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તપ ને વીર્ય, નિર્મળ વીતરાગી-પંચાચાર પાલનેવાલા ધર્માત્મા, પંચમગતિકે કા૨ણે, પંચમભાવકો સ્મરણ કરતે હૈં ઐસા પાઠ હૈ. સ્મરણ કરતાકા અર્થ કયા ? ઉસકી પરિણતિ વારંવાર એ તરફ ઝૂકી હૈ. આહા.. હા.. હા.. હા ! સમજમેં આયા ? કથની તો એમજ આવે ને કથની કૈસી આવે ! ધર્મીકી-સમ્યગ્દષ્ટિકી દૃષ્ટિ ધ્રુવ ધ્યેય ઉપર ગઈ હૈ ને પરિણમન હુઆ હૈ.. સમજમેં આયા ? વો પરિણમન નિરંતર ચાલુ હૈ... ઉસકા નામ સ્વાત્માકો ધ્યાતા ભાતા હૈ એમ કહનેમેં આતા હૈ.
ભાષામાં ઉપદેશ તો ઉપદેશની રીતે આવે ભાષા જડ, ભાવ કહના અંતરકા... સમજમેં આયા ?
નિજ ૫૨માત્મ દ્રવ્ય વહી મેં હૈં પરંતુ એમ નહીં ભાતા કે ખંડજ્ઞાનરૂપ મેં હૈં. મેં મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન રૂપ મેં -ખંડજ્ઞાનરૂપ મેં હૈં ઐસી ભાવના જ્ઞાનીકો હોતી નહીં આહા... હા ! ઐસા ભાવાર્થ હૈ લ્યો ! ઐસા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭ www ભાવાર્થ હૈ સારી ગાથાકા આ ભાવાર્થ છે.
યહ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ ઐસા આગમસે-અધ્યાત્મસે જ્ઞાન કરકે યથાર્થ કિયા હૈ એમ કહતે હૈં-આગમકી ભાષા કયા હૈ અધ્યાત્મકી ભાષા કયા હૈ–સબ મિલાકર કહા હૈ, મોક્ષકા મારગ આગમ ભાષાએ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક કહા, ઔર મોક્ષકામારગ અધ્યાત્મ ભાષાએ શુદ્ધાત્મ અભિમુખ પરિણામ ને શુદ્ધોપયોગ કહા, દોયમેં વિરોધ નહીં, કયોંકિ દોય અપેક્ષા લેકર બાત કિયા હૈ. સમજમેં આયા? તથા–તેમ જ નયઢયકે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકકે અભિપ્રાય લેકર અવિરોધપૂર્વક કહા ગયા હૈ કર્યો કે? પહલે કહાથા કે જો ચાર ભાવ હૈ વો પર્યાયરૂપ હૈ, ત્રિકાળી ભાવ દ્રવ્યરૂપ હૈ ઐસા દોનોંકો મિલાકર બાત કિયા થા, પર્યાય નહીં હૈ ઐસા નહીં પર્યાય પર્યાયમેં હૈ. સમજમેં આયા? એમ કહતે હૈં દેખો! નયદ્રયકે દ્રવ્યાર્થિક-ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ ઔર વર્તમાન પર્યાયચારભાવરૂપ દો કો મિલાન કરકે અભિપ્રાય કો અવિરોધપૂર્વક કહા ગયા હૈ, ઉસમેં કહી વિરોધ હૈ નહીં, આચાર્ય પોતે સિદ્ધ કરતે હૈ, સમજમેં આયા? સૂક્ષ્મ તો હૈ થોડા ભાઈ ! ( શ્રોતા ) પર્યાય ભી તો હૈ, (ગુરુદેવ ) હાં, પર્યાય હૈ પણ પર્યાયકા ધ્યેય કયા હૈ વો બાત હૈ-ઇસલિએ તો દોય બાત કિયા હૈ કિ પારિણામિકભાવ ધૃવરૂપ હૈ પર્યાય ચાર ભાવરૂપ હૈ– ભાવના કરનેવાલા ઘુવકી ભાવના કરતે હૈં પર્યાયકી ભાવના કરતે નહીં, મોક્ષમાર્ગ તો પર્યાય હૈ. આહા.. હા.. હા! ભારે વાત ભાઈ !
નયયકે અભિપ્રાયકે અવિરોધપર્વક હી કહુને મેં આયા હોનેસે સિદ્ધ હૈ. (નિબંધ હૈ)-ઉસમેં કોઈ વિરોધ અંશેપણ આગમસે કે અધ્યાત્મસે હૈ નહીં. એમ આચાર્ય પોતે કહતે હૈ, ઐસા વિવેકી જાને... આહાહા! દેખો એક શબ્દમેં કહુ દિયા ઐસા વિવેકી જાને-રાગસે પૃથક હોકર ઘુવકા દેષ્ટિ કરનેસે, ઉસકી વિવેકી હો.. સબ ખબર પડતી હૈ. સમજમેં આયા? વિવેકી જાને હો-સંસ્કૃત ટીકામેં હૈ પહલેસે કર્તા-કર્મસે ઉપાડા હૈ, આત્મા કર્તા-ભોક્તા નહીં, વિકારકા કર્તા ને વિકારતા ભોક્તા દ્રવ્ય નહીં, ત્યાંથી ઉપાડા હૈ, સમજમેં આયા?
કયા કહતે હૈં? (શ્રોતા ) એમ આવ્યું ને કે જાણવાવાળો તો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 38 (ગુરુદેવ ) જાણવાવાળો એ બીજું –જાણવાવાળો બીજો અર્થમેં કહ્યો છે. અપને કો જાનતા હે ઈ જાણવાવાલા, યહ તત્ત્વ ચલેગા આપણે - હવે (શ્રોતા ) વો વિવેકી જાને ગુરુદેવ: હાં. વો વિવેકી જાને, અલૌકિક માર્ગ હું ભાઈ ! જાણે. જાણે નો અર્થ ઈ કે પર્યાયમાં ઐસા જ્ઞાન હોતા હૈ, ઈસે જાનેં ઐસા કહા હૈ સહજરૂપ પરિણમનકી પર્યાયમેં વો જાતક જ્ઞાન હોતા હૈ, સમજમેં આયા? જાને ઐસા કહા ! જાણે એટલે જાનને જાતા હૈ ન્યાં? ઈ જાનનેકી પર્યાય ઐસી પ્રગટ હોતી હૈ કિ રાગ આયે તો ઉસકો જાણે એમ કહુના ઉપશમ હો તો ઉપશમકો જાનેં એમ કહુના, ક્ષયોપશમ-ક્ષાયિક હો તો ઉસકો જાને એમ કહુના. કહુના કા અર્થ કયા? ઉસકો જાને (શ્રોતા:) જાણતો નથી એમ કહેવાય છે ને ! (ગુરુદેવ ) જાણતો નથી એમ નહીં જાણે છે અપની પર્યાયમેં વો આયા હૈ ઈતની વ્યવહારની અપેક્ષા જાને ઐસા કહુનેમેં આયા હૈ, સમજમેં આયા? લ્યો! બારમાં વ્યાખ્યાન પૂરા હો ગયા ઉસમેં આજ બારમા દિન હૈ. સબ બાત આ ગઈ. (આજ) પૂરા હો ગયા, ઐસા કભી નહી બાત આયા હોં! કભી વ્યાખ્યાન ઐસા બહાર નહીં આયા, સ્પષ્ટીકરણ ભી ઐસા આયા પૈસા પહલે કભી નહીં આયા. આહા.. હા! નિષ્ક્રિય હૈ ભગવાન આત્મા ! અર્થાત્ સિદ્ધકી પર્યાયસે ભી રહિત હું ભગવાન આત્મા ! આહ.. હા.. હું! ઐસી બાત કિયા વો આગમસે ઔર અધ્યાત્મસે યથાર્થ હૈ વો વિવેકી જાનતે હૈ એમ કહતે હૈ, જિસકો વિવેક નહીં વો જાન સકતે નહીં. (શ્રોતા:) વિવેકી માને સાધક ? (ગુરુદેવ ) સાધક-જ્ઞાની-સમકિતી. આંહી તો સમ્યગ્દષ્ટિ જાને એમ લેના હૈન. અજ્ઞાનીકો પત્તા હી કહાં હૈ કયા ચીજ હૈ? સમજમેં આયા? અપની દૃષ્ટિમેં ધ્રુવ આયા હૈ ઉસકો સબ વિવેક હૈ ઉસકો સબકા ખ્યાલ હૈ પર્યાય આ દ્રવ્ય આ, દૂસરે કો ઉસકી ખબર પડતી નહીં આહા હા! (પ્રમાણ વચન ગુરુદેવ!) શુદ્ધ પારિણામિક ભાવ સંબંધી–બાર અપૂર્વ પ્રવચન દ્વારાક્ષીણમોગુણ સ્થાનની પ્રાપ્તિનો અમોઘ ઉપાય દર્શાવનાર શ્રી સદ્ગુરુદેવનો જય હો... જય હો જય હો! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com