Page #1
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય શ્રી માનવિજયજી મ. સા. કૃત સ્વોપજ્ઞ ટીકા તથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કૃત ટિપ્પણ સમન્વિત
ધર્મસંગ્રહ
શબ્દશઃ વિવેચન
ભાગ-૫
8
Tછે
L/
'' | II
વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
Page #2
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫
શબ્દશઃ વિવેચન
મૂળ ગ્રંથકાર તથા સ્વોપજ્ઞ ટીકાકર્તા ઉપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજા
ટિપ્પણકર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા
આશીર્વાદદાતા જ વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ
શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદર્શનવેત્તા, માવચનિકપ્રતિભાધારક સ્વ, પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
* સંકલનકારિકા પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં સામ્રાજ્યવર્તી,
ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી પુણ્યપાલસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. વિદુષી સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.નાં
શિષ્યા સાધ્વીજી શ્રી ચિહ્નદિતાશ્રીજી
પ્રકાશક
હતાણા.
શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Page #3
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ શબ્દશઃ વિવેચન
વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વીર સં. ૨૫૩૯ + વિ. સં. ૨૦૬૯
+
આવૃત્તિ : પ્રથમ +
નકલ : ૫૦૦
મૂલ્ય : રૂ. ૧૬૦-૦૦
Kક આર્થિક સહયોગ પર
ચિ. જેનિલ પ્રકાશભાઈ શાહ
પાટણ-મુંબઈ
': મુખ્ય પ્રાપ્તિસ્થાન :
માતા-..
F૧૫૬
મૃતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com
કે મુદ્રક કે
સર્વોદય ઓફસેટ ૧૩, ગજાનંદ એસ્ટેટ, ઇદગાહ પોલીસ ચોકી પાસે, પ્રેમ દરવાજા, અમદાવાદ-૧૯. ફોનઃ ૨૨૧૭૪૫૧૯
સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.]
Page #4
--------------------------------------------------------------------------
________________
- પ્રાપ્તિસ્થાન -
* અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
(૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in
gitarthganga@gmail.com
- વડોદરા :
શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન', ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. Re (૦૨૬૫) ૨૩૯૧૬૯૯ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ Email : saurin 108@yahoo.in
મુંબઈ : શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, જવાહરલાલ નહેરૂ રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦.
(૦૨૨) ર૫૩૮૦૦૧૪, ૨૫૬૮૯૦૩૦
(મો.) ૯૩૨૨૨૩૧૧૧૦ Email : lalitent5@gmail.com
શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. 8 (૦૨૨) ૩૨૪૩૮૪૩૪
(મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in
સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૬૧) ૩૨૨૮૭૨૩
જામનગર : શ્રી ઉદયભાઈ શાહ c/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧.
R (૦૨૮૮) ૨૭૭૮૫૧૩ (મો.) ૯૭૨૬૯૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com
BANGALORE: Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. * (080) (O) 22875262 (R) 22259925
(Mo) 9448359925 Email : amitvgadiya@gmail.com
રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. R (૦૨૮૧) ૨૨૩૩૧૨૦
(મો.) ૯૪૨૭૧૬૮૬૧૩ Email : shree_veer@hotmail.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
સુજ્ઞ વાચકો ! પ્રણામ...
અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે.
કારણ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે.
તેવી જ રીતે... અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે;
કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે.
અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ.
અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે.
જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્ધાશ પ્રગટ થયેલ છે.
અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂ૫ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રી સંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે.
‘વિલાનેવ વિનાનાતિ વિજ્ઞનપરિશ્રમ' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિદ્રહ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે.
બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે.
જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે.
ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ...
“મૃતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ
અને શ્રુતભક્તો
Page #7
--------------------------------------------------------------------------
________________
ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો
પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા
(મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર
પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
(પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો. ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) ૩. યોગદષ્ટિસમુચ્ચય ૪. કર્મવાદ કણિકા ૫. સદ્ગતિ તમારા હાથમાં ! ૬. દર્શનાચાર ૭. શાસન સ્થાપના ૮. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) ૯. અનેકાંતવાદ ૧૦. પ્રશ્નોત્તરી ૧૧. પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ૧૨. ચિત્તવૃત્તિ • ૧૩. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) ૧૪. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૫. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૬. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૭. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૮. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૯. લોકોત્તર દાનધર્મ “અનુકંપા”
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય? (હિન્દી આવૃત્તિ) 28. Is Jaina Order Independent Religion or Denomination ? (vily ziara) 24. Status of religion in modern Nation State theory (zipy zhiqra) ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા
આ
જે સંપાદ્રિ :- પ. પૂ. પંન્યાસ શ્રી રિહંતસારની મહાન સાવિ १. पाक्षिक अतिचार
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી
૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!! ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી આવૃત્તિ) 4. Right to Freedom of Religion !!!!! ૬. ‘રક્ષાધર્મ' અભિયાન ૭. “Rakshadharma'Abhiyaan ૮. સેવો પાસ સંખેસરો ૯. સેવો પાસ સંખેસરો (હિન્દી આવૃત્તિ)
સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ
Page #9
--------------------------------------------------------------------------
________________
વૈs as
થs
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત
વિવેચનનાં ગ્રંથો. nhanh છું વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
૪
૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્રાવિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચના ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાબિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચના ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચના ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચના ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચરદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન, ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચના ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા–૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન
Page #10
--------------------------------------------------------------------------
________________
૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દૈવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્રાવિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચના ૪૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પર. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન પ૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન પ૪. યોગમાહાભ્યદ્વાચિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરતત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિાત્રિશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૬૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું રૂ૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું ફંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન' ૭૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨
Page #11
--------------------------------------------------------------------------
________________
૮૨. અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા
શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પક્નીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચના ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩
૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧
૯. વાદદ્વાચિંશિકા-૮ શબ્દશઃ વિવેચન ૧૦૦. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૦૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૦૩. સકલાહત-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન ૧૦૪. પગામસિજ્જા શબ્દશઃ વિવેચન ૧૦૫. સખ્યત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૧૦૬. ધર્મવ્યવસ્થાદ્વાäિશિકા-૭ શબ્દશઃ વિવેચના ૧૦૭. દેવસિઅ રાઈઅ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન ૧૦૮. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૯. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૦. વૈરાગ્યકલ્પલતા પ્રથમ સ્તબક શબ્દશઃ વિવેચન ૧૧૧. શાંતસુધારસ શબ્દશઃ વિવેચન ૧૧૨. બારભાવના શબ્દશઃ વિવેચન ૧૧૩. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧૪. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૫. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૧૬. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫
25
:
ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો
૧. ધર્મતીર્થ ભાગ-૧
૨. ધર્મતીર્થ ભાગ-૨
Page #12
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-પના કરી કર સંકલનની વેળાએ પ્રાસ્તાવિક જ
અનાદિ અનંતકાળથી ભવાટવીમાં ભ્રમણ કરતા જીવ માત્રની ઝંખના સુખ છે, પરંતુ જીવની કરુણ સ્થિતિ એ છે કે સાચું સુખ મળે ક્યાં તેની ખબર નથી માટે જ પરિભ્રમણ ચાલુ છે. પુણ્યસંયોગે આર્યદેશ-આર્યકુળમાં જન્મ પામતા ધર્મથી સુખ મળે છે. ધર્મ જીવનમાં કરવા જેવો છે વગેરે શબ્દો કાને અથડાતા. પરંતુ ખરેખર ધર્મ એટલે શું ? ધર્મ કોને કહેવાય ? What is the religion જીવની જિજ્ઞાસાને કારણે થોડી થોડી સમજ આવતી ગઈ. ધર્મનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. ત્રણ લોકમાં પ્રતિષ્ઠિત ધર્મ છે. “” ધારણ કરવું. ધાતુ પરથી બનેલ ધર્મ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ શાસ્ત્રમાં - ધારણ કરે તે ધર્મ અર્થાત્ દુર્ગતિમાં પતિત એવા આત્માને ધારણ કરી સદ્ગતિમાં સ્થાપન કરનાર ધર્મ” કરેલ છે. ભવોદધિતારક તીર્થકરે સ્થાપેલ ધર્મ. બે પ્રકારનો :- ૧. સાધુધર્મ, ૨. શ્રાવકધર્મ. પરંતુ વ્યક્તિભેદ, ભૂમિકા ભેદે, સંયોગભેદ - ધર્મના અનેક પ્રકારો થાય છે.
નિગોદથી નિર્વાણ - અવ્યવહાર રાશિથી વ્યવહારરાશિમાં આવી, ચૌદ ગુણસ્થાનકના ક્રમારોહ સ્વરૂપે ચેતન એવા આત્માની આત્મકથાના નિરૂપણ દ્વારા સાંગોપાંગ મોક્ષમાર્ગનું કથન જે જૈનદર્શનમાં છે તેવું અન્ય દર્શનમાં ક્યાંય નથી. તીર્થકરે અર્થની દેશના આપી અને ગણધરે જિનવચનને સૂત્રાત્મક રીતે દ્વાદશાંગીની રચના કરી આત્માના સાચા સુખને બતાવનાર અનુપમ શ્રુતજ્ઞાનની ભેટ ધરી. આ અમૂલ્ય અનુપમ શ્રતવારસોને પ્રાચીન મહર્ષિઓ, વિશિષ્ટ વ્યુતર - પૂર્વધરો - આપણા પૂર્વજોએ આપણા સુધી પહોંચાડી વર્તમાન પેઢી પર અનન્ય ઉપકાર કર્યો છે. પૂજ્ય જગદ્ગુરુ હીરસૂરિ મ.સા.ની પાંચમી પાટને શોભાવનાર શ્રી માનવિજયજી કૃત પ્રસ્તુત ગ્રંથ ધર્મસંગ્રહ..
“મૈત્યાદિ ભાવોથી સંમિશ્ર અવિરુદ્ધ એવા વચનથી યથોદિત એવું જે અનુષ્ઠાન તે ધર્મ છે.” ગ્રંથકારશ્રીએ વ્યવહારનયથી ધર્મનું લક્ષણ કરી ચરમાવર્ત યથાપ્રવૃત્તિકરણ પામેલ ભવ્યજીવે મોક્ષની મંઝિલ-મોક્ષમાર્ગ દ્વારા કઈ રીતે પ્રાપ્ત કરવી અર્થાત્ ક્રમસર કઈ ભૂમિકા પ્રાપ્ત કરી સિદ્ધિ હાંસલ કરવી તેના નિરૂપણ માટે ગ્રંથકારશ્રીએ ચરમાવર્ત ધર્મયૌવનકાલ, આદિધાર્મિક, અપુનબંધક, મૈત્યાદિ દૃષ્ટિ, સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, પ્રમત્ત ગુણસ્થાનક, અપ્રમત્તગુણસ્થાનક સુધીના ક્રમારોહને આવરી લીધેલ છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મના વિભાગીકરણથી શ્રાવકધર્મ દ્વારા અને સાપેક્ષ યતિધર્મ - નિરપેક્ષ યતિધર્મ દ્વારા સાધુધર્મનું નિરૂપણ પ્રસ્તુત ગ્રંથમાં કરેલ છે. મૂળ ગાથા-૧૫૯ અને ઉદ્ધરણ સહિત ૧૪,૬૦૨ શ્લોક પ્રમાણ હોવાથી ગ્રંથકારશ્રીએ કૃતિનું નામ “ધર્મસંગ્રહ' રાખેલ છે.
જિનવચનમાં અડગ શ્રદ્ધા ધરાવનાર સાધુધર્મનું પરિભાવન કરનાર નિઃસ્પૃહી બારવ્રતધારી સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ પોતાની આગવી સુંદર શૈલીથી તે તે ભૂમિકાના ભાવોને ખોલીને ધર્મનો મર્મ સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | પ્રાસ્તાવિક
કષ-છેદ-તાપશુદ્ધ ધર્મનું સ્વરૂપ, આદિધાર્મિક આદિની ભૂમિકા, સમ્યક્તનું દ્રવ્યથી-ભાવથી સ્વરૂપ તથા દસ પ્રકારના સમ્યક્તને ખૂબ ધ્યાનથી વાંચી મનન કરવા યોગ્ય છે.
વળી, શ્રાવકધર્મના બારવ્રતના અવાંતર ભાંગા છે અને ભગવાને બતાવેલ શ્રાવકધર્મ મોક્ષનું કારણ કઈ રીતે બને છે. શ્રાવકધર્મના અનુષ્ઠાનના યોગ્ય ભાવોની સૂક્ષ્મતા વિવેચનકાર સુશ્રાવકશ્રી પ્રવીણભાઈએ સરળ ભાષામાં સુંદર રીતે બતાવી છે, જેને વાંચતા-મનન કરતા શ્રાવકધર્મનું રહસ્ય સમજાતું જાય ? સાથે સાથે સર્વજ્ઞ એવા તીર્થંકર પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય કે કેવો સરસ ધર્મ પ્રભુએ ચારિત્રધર્મ બતાવ્યો છે.
-: ઋણ સ્વીકાર :યોગબીજ પ્રાપ્તિના તેર કારણમાંથી એક કારણ એવા ગ્રંથલેખન કરવાનો અનુપમ અવસર મને પ્રાપ્ત થયો. ગાઢ મિથ્યાત્વના પ્રબળ કારણ મોહ સામ્રાજ્યથી ઘેરાયેલ સંસારથી શાંત પ્રશાંત ઉપશાંત સૌમ્ય ધર્મસામ્રાજ્યનો યત્કિંચિત્ મુજજીવનમાં અનુભવ કરાવનાર જડ-ચેતન એવા ઉપકારીઓનો યત્કિંચિત્ ઋણ સ્વીકાર; કેમ કે સાચો ઋણ સ્વીકાર મોક્ષમાર્ગમાં આગળ વધી સમકિતના સહારે ભાવચારિત્રના યથાર્થ પાલન દ્વારા સામર્થ્ય યોગથી કેવલજ્ઞાન પામી યોગનિરોધ કરી નિર્વાણને હાંસલ કરી સિદ્ધિપદને વરશ ત્યારે થશે. પરંતુ તે પામી શકાય તેના માટે પ્રેરણાસામગ્રી આદિ અર્પણ કરનાર જગતમાં જેનો જોટો ન જડે તેવા સુદેવ-સુગુરુ-સુધર્મને પ્રદાન કરનાર પરમાત્માની અસીમ કૃપા મુજ પર ઊતરે તે જ અભ્યર્થના.
तुभ्यं नमस्त्रि भुवनातिहराय नाथ ! तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय ।। तुभ्यं नमः क्षितितलाऽमलभूषणाय, तुभ्यं नमो जिनभवोदधि शोषणाय ।।
અનંતા અરિહંત અને અનંતા સિદ્ધોનો ઉપકાર સમગ્ર જીવસૃષ્ટિ ઉપર છે પરંતુ વર્તમાન ભવમાં જેના દર્શન-વંદન-અર્ચન-પ્રતિમા દ્વારા અનન્ય ઉપકાર થયો છે તેવા રૈલોક્યલલાયભૂત, ત્રિભુવનાર્તિહર, ક્ષિતિતલામલભૂષણ, ભવોદધિ શોષણ કરનાર જગગુરુ શત્રુંજય શણગાર શ્રી આદિનાથ પ્રગટ પ્રભાવી શંખેશ્વર મંડન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય, શાંતિદાયક શ્રી શાંતિનાથ, આસન્ન ઉપકારી ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામી વસુ દ્વારા અર્પિત વાસુપૂજ્યસ્વામી અને શ્રેયકારી એવા શ્રેયાંસનાથ એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું. મારા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું.
अज्ञानतिमिरान्थानाम् ज्ञानाञ्जनशलाकया । नेत्रमुन्मिलीतं येन तस्मै श्री गुरवे नमः ।। “સુહગુરુ જોગો - તવયણસેવણા આત્મવમખંડા”
મુજ સંયમજીવનના સાર્થવાહ, રક્ષણહાર, તારણહાર માર્ગદર્શક સદ્ગુરુવર્યનો યોગ-યોગાવંચક બની ફલાવંચકયોગમાં પરિણમન પામે તેવી મહેચ્છા. વધુ તો શું કહેવું ! પરમોપધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ના શબ્દો યાદ આવે છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | પ્રાસ્તાવિક
“સમકિતદાયક ગુરુ તણો પચ્યવચાર ન થાય, ભવ કોડાકોડી કરી કરતા સર્વ ઉપાય.”
મોહ અને અજ્ઞાનને કારણે કાલપુટ વિષ જેવા વિષમ વિષયકષાયના તોફાની વમળમાં ઘેરાયેલ ભવ્ય જીવને શુદ્ધ ધર્મનું પ્રદાન કરી ધર્મશ્રવણ નૌકા દ્વારા હેમખેમ કિનારે પહોંચાડનાર, ૮૪ લાખ જલનિધિ તરણ પ્રવહણ, ભવોદધિત્રાતા, ભવ્યજીવ પ્રતિબોધક, સૂક્ષ્મતત્ત્વવિવેચક, અધ્યાત્મસંપન્ન ભાવાચાર્યના લક્ષ્યને સ્મૃતિમાં રાખી પ્રવજ્યા પર્યાયને પરોપકારમાં પ્રવર્તાવતા ધર્મતીર્થરક્ષક, શ્રુતરક્ષક, સમ્યજ્ઞાન દાતા અનન્યોપકારી અનુપમેય ગુરુવર્ય આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના પાદ પંકજે મુજ પાપાત્માના નત મસ્તકે અનંતાનંત કોટિશ વંદન હોજો...
મોક્ષના એક માત્ર કારણ એવા ચારિત્રને વેશથી અર્પણ કરી સ્વની નિશ્રામાં સારણાદિ દ્વારા ધર્મનો ખરો મર્મ સમજાવી સંયમરથને મોક્ષપથ પર આગળ ધપાવવા માટે કટિબદ્ધ એવા હિતચિંતકચારિત્રસંપન્ન વિદૂષી સાધ્વીરત્ના પરમપૂજ્ય ગુરુવર્ય ચારુનંદિતાશ્રીજી મ.સા.ની કૃપા મુજ પર સદા વરસતી રહો, એવી અંતરની અભિલાષા.
સ્વાથ્યની પ્રતિકૂળતામાં આત્માની સ્વસ્થતા દ્વારા સમાધિ આપનાર, બીજાના દોષોને ખમી ખાવાનો અનુપમ ગુણ ધરાવનાર, સ્વ નામને સાર્થક કરવામાં તત્પર એવા શતાધિક શ્રમણી ગચ્છ પ્રવર્તક હિતકાંક્ષી પ્રવર્તની વિદૂષી સાધ્વીરત્ના પરમોપકારી પરમપૂજ્ય ચંદ્રાનનાશ્રીજી મ.સા. - દાદીગુરુના આશીર્વાદથી મારું સંયમજીવન નંદનવન સમુ બની રહે તેવી અભ્યર્થના.
અગૃહીતા સંકેતાને પણ પ્રાજ્ઞ કહેવડાવે એવી મંદબુદ્ધિવાળી મને - એક પથ્થરને ધીરતા - વૈર્યગુણથી સાત્ત્વિક વાલ્યના ટાંકણાથી ઘડનાર, સાધુજીવનના હાર્દને સમજાવનાર અને પ્રસ્તુત ગ્રંથની સંકલના માટે યોગ્ય બનાવનાર શિલ્પી એવા સુશ્રાવક શ્રી પ્રવીણભાઈ પંડિતની મુજ પર વડીલ તરીકેની છત્રછાયા દશવિધયતિધર્મના પાલનરૂપ સંયમજીવનમાં સદા રહે.
‘સહાય કરે તે સાધુને સાર્થક કરતા રત્નત્રયીની આરાધનામાં સહાય કરનાર – ખાસ સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ માટે અનુકૂળતા કરી આપનાર ગુરુભગિની અને લઘુભગિનીની હું સદા ઉપકૃત છું.
જા સંયમપંથે દીક્ષાર્થી તારો પંથ સદા ઉજમાળ રહે...”
અંતરના આશીર્વાદની દીક્ષાની રજા આપી એક જ ભવમાં નવો જન્મ આપનાર ભૌતિક ઉપકારી માતુશ્રી ચંદ્રાબહેન અને પિતાશ્રી સૂર્યકાન્તભાઈ તથા પરિવારજનનો ઉપકાર – કૃતજ્ઞતા ગુણથી કહી વિસરાય તેમ નથી.
રાજનગરની ધન્ય ધરા જેણે સન્માર્ગદાતા-મોક્ષમાર્ગ પ્રરૂપક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પાલખીના દર્શન કરાવ્યા અને અનેક મહાત્માઓનો મેળાપ કરાવી નામથી ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરાવ્યો.
Page #15
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | પ્રાસ્તાવિક દીક્ષાદાતા-પરમપૂજ્ય હિતરુચિવિજયજી મ.સા. વડી દીક્ષાદાતા-આચાર્યદેવેશ શ્રીમદ્વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મ.સા. ઘરની મમતા છોડાવનાર આચાર્યદેવેશ શ્રીમદ્વિજય કીર્તિયશસૂરીશ્વરજી મ.સા., હિતચિંતા કરનાર આચાર્યદેવેશ શ્રીમદ્વિજય હર્ષવર્ધનસૂરીશ્વરજી મ.સા. તથા સંયમજીવનમાં સહાયક થનાર અનેક મહાત્માઓની હું ઋણી છું.
આ યત્કિંચિત્ ઋણ સ્વીકાર દ્વારા સાચો ઋણ સ્વીકાર કરી શકું તેવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના.
પ્રાદુર્ભાવ પામેલ મુક્તિની ઝંખનાનું કિરણ ઉજ્જવલ બની શીધ્ર મુક્તિ આપે તેવા પુરુષાર્થને ઇચ્છતી ભવ્ય જીવ એવા વાચકજીવમાં મુક્તિની ઝંખના જાગે તેવી ઝંખના મુક્તિની શુભાભિલાષા.
આસો સુદ-૧૫ (શરદપૂર્ણિમા), વિ. સં. ૨૦૧૮, તા. ૨૯-૧૦-૨૦૧૨, સોમવાર ગીતાર્થગંગા, શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭.
વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંતા શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી પુણ્યપાલસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. સા. ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજી ચિહ્નદિતાશ્રીજી
Page #16
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | સંકલના
આ
જીત
ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-પની
સંકલના
જે શ્રાવક શક્તિ અનુસાર બાર વ્રતોને સ્વીકારે છે અને પ્રતિદિન જિનપૂજાદિ કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે તે શ્રાવક પોતાની ભૂમિકા અનુસાર અપ્રમાદથી યત્ન કરે તો અવશ્ય ક્રમે કરીને મહાશ્રાવક બને છે અને તેવા શ્રાવકે આશાતનાના પરિવાર માટે અને દેવદ્રવ્યાદિના રક્ષણ માટે શું કરવું જોઈએ તે વિષયક વિસ્તારથી ચર્ચા પ્રસ્તુત ભાગમાં કરેલ છે. વળી કેવી રીતે વિવેકપૂર્વક ગુરુવંદન કરવું જોઈએ તેનો વિસ્તારથી વિધિ બતાવેલ છે. શક્તિ અનુસાર પચ્ચખાણ શ્રાવક કરે ત્યારે કેવા પ્રકારના વિવેકની અપેક્ષા છે તેનું પણ કંઈક વર્ણન પ્રસ્તુત ગ્રંથમાં છે. ધર્મોપદેશ સાંભળતી વખતે શું ઉચિત વિધિ છે તેનું પણ વર્ણન પ્રસ્તુત ગ્રંથમાં કરેલ છે. વળી, વિવેકી શ્રાવક સુપાત્રદાન આપે તેના વિષયમાં પણ ક્યા પ્રકારનો વિવેક આવશ્યક છે તેનું પણ વર્ણન કરેલ છે. વળી, જે શ્રાવકો પ્રતિક્રમણ કરતાં હોય તેઓની પ્રતિક્રમણની વિધિ, તેના વિષયક ઉચિત વિવેકનું કંઈક વિસ્તારથી વર્ણન પ્રસ્તુત વિભાગમાં છે. તેથી દેવસિઅ પ્રતિક્રમણની વિધિનો, રાઈ પ્રતિક્રમણની વિધિનો અને પાક્ષિક પ્રતિક્રમણની વિધિનો સંગ્રહ પ્રસ્તુત વિભાગમાં છે.
આ સર્વ અનુષ્ઠાન કરવાની શક્તિ જેઓમાં નથી તેઓ પણ તીવ્ર અભિલાષપૂર્વક વારંવાર પ્રસ્તુત ગ્રંથનું વાંચન કરશે અને વિચાર કરશે કે મારામાં તેવી શક્તિ આવે જેથી વિધિપૂર્વક શ્રાવકધર્મ સેવીને હું સંસારનો ક્ષય કરું તેવા પણ યોગ્ય જીવો પ્રસ્તુત ગ્રંથના ભાવનથી ઘણા કર્મોનો ક્ષય કરશે.
છબસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ જો કોઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
આસો સુદ-૧પ (શરદપૂર્ણિમા), વિ. સં. ૨૦૬૮, તા. ૨૯-૧૦-૨૦૧૨, સોમવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪
Page #17
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | અનુક્રમણિકા
. p. p. p.
9માણકી ૭ ૭ ૭ ૭
બ્લોક નં. વિગત :
પાના નં. દ્વિતીયાધિકાર :શ્રાવકની દિનચર્યા
૧થી ૧૦૮ આશાતનાનું સ્વરૂપ, દેવદ્રવ્યરક્ષણનું સ્વરૂપ, દેવદ્રવ્યવિષયક સંઘર્તવ્ય, જ્ઞાનદ્રવ્યગુરુવ્યવિષયક સંઘકર્તવ્ય, ધર્મદ્રવ્યવિષયક વિવેક, જિર્ણોદ્ધારનું ફલ, પ્રત્યાખ્યાનકરણ. ગુરુવંદનવિધિ ગુરુવંદનના ૧૯૮ સ્થાનો, દેહપ્રતિલેખના ૨૫, આવશ્યકાનિ ૨૫, શિષ્યના ષસ્થાનો, ષટુ ગુરુના વચનો, ષટુ ગુણા, વંદના પાંચ સાધુઓ, અવન્તા પાંચ પાસથ્યાદિ, પાંચ ઉદાહરણો, અવગ્રહ, પાંચ અભિધાનો, પાંચ નિષેધો, ૩૨ દોષ, આઠ કારણો, છ દોષો, ‘દ્વાદશાવર્તવંદન’ સૂત્રનું સવિવરણ, તેત્રીસ આશાતના, ગુરુવંદનવિધિ, “ઇચ્છામિ ઠામિ' સૂત્રનું સવિવરણ, ‘સવ્યસ્તવિ' સૂત્રનું સવિવરણ, “અભુઠિઓ' સૂત્રનું સવિવરણ. પ્રત્યાખ્યાનનું સ્વરૂપ પ્રત્યાખ્યાનના ભેદો, ઉચ્ચારસ્થાનો, આગારો, અશનાદિનું સ્વરૂપ, પૌરુષીનું સ્વરૂપ, વિકૃતિગતનું સ્વરૂપ, પ્રત્યાખ્યાનની શુદ્ધિનું સ્વરૂપ, પ્રત્યાખ્યાનનું ફલ ધર્મોપદેશની શ્રવણવિધિ
૧૦૯થી ૧૫૨ અશનાદિ માટે ગુરુને નિમંત્રણ, સુખશાતાપૃચ્છા, ગુરુવંદન, પાર્શ્વસ્થાદીવિષયક | અપવાદથી વંદનની વિધિ, જિનમંદિરમાં અવસ્થાનવિષયક વિચાર,
અર્થાર્જનાદિવિષયક વિચાર, વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ, દેશકાલવિરુદ્ધનું સ્વરૂપ, રાજવિરુદ્ધ-લોકવિરુદ્ધનું સ્વરૂપ, ધર્મવિરુદ્ધનું સ્વરૂપ, નવવિધ ઔચિત્યનું સ્વરૂપ. | મધ્યાહનકૃત્ય
૧૫રથી ૧૭૦ સુપાત્રદાનની વિધિ. ઉ૫ સંધ્યાનું કૃત્ય
૧૭૦થી ૨૨૯ પ્રતિક્રમણનું સ્વરૂપ, પ્રતિક્રમણનો સમય, પ્રતિક્રમણની વિધિ, સ્થાપનાચાર્યના સ્થાપનવિધિ, દૈવસિકપ્રતિક્રમણની વિધિ, રાત્રિકપ્રતિક્રમણની વિધિ, | પાક્ષિકપ્રતિક્રમણની વિધિ.
Page #18
--------------------------------------------------------------------------
________________
કું [ નમઃ | ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
હું નમઃ |
પૂ. ઉપાધ્યાય શ્રી માનવિજયજી કૃત સ્વોપજ્ઞ ટીકા સમન્વિત તથા લઘુહરિભદ્ર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા કૃત ટિપ્પણી યુક્ત
ધર્મસંગ્રહ ભાગ-૫
શબ્દશઃ વિવેચન # દ્વિતીય ખંડ ઝઝ
દ્વિતીય અધિકાર છે
અવતરણિકા :
अथापि जिनगृहविषयाण्येव शेषकरणीयान्याह - અવતરણિકાર્ચ - હવે પણ જિનગૃહ વિષયક જ શ્રાવકનાં શેષ કર્તવ્યોને કહે છે –
બ્લોક :
आशातनापरीहारं, स्वशक्त्योचितचिन्तनम् ।
प्रत्याख्यानक्रियाऽभ्यणे, गुरोविनयपूर्वकम् ।।६२।। અન્વયાર્થ:
ગાશતિના રીહરં=આશાતનાઓનો પરિહાર, સ્વશવારિત્તિન=સ્વશક્તિથી ઉચિતનું ચિંતવન, પુરોઃ મ્ય=ગુરુની પાસે, વિનયપૂર્વ—વિનયપૂર્વક, પ્રત્યાધ્યાયા=પ્રત્યાખ્યાનની ક્રિયા શ્રાવકે કરવી જોઈએ. I૬રા.
Page #19
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર दोडार्थ:
આશાતનાઓનો પરિહાર, સ્વશક્તિથી ઉચિતનું ચિંતવન, ગુરુની પાસે વિનયપૂર્વક પ્રત્યાખ્યાનની ક્રિયા શ્રાવકે કરવી જોઈએ. IIકરવા टी :
ज्ञानाद्यायस्य शातना-खण्डना आशातना निरुक्त्या यलोपः, तासां परिहारो वर्जनं विशेषतो गृहिधर्म इति सम्बन्धः पूर्ववद् दृष्टव्यः, एवमग्रेऽपि आशातनाश्चात्र जिनस्य प्रस्तुताः प्रसङ्गतोऽन्या अपि प्रदर्श्यन्ते, यथा ता ज्ञानदेवगुर्वादीनां जघन्यादिभेदात् त्रिविधाः ।
तत्र जघन्या ज्ञानाशातना ज्ञानोपकरणस्य निष्ठीवनस्पर्शः, अन्तिकस्थे च तस्मिनधोवातनिसर्गः, हीनाधिकाक्षरोच्चार इत्यादिका १ । मध्यमा अकालिकं निरुपधानतपो वा अध्ययनम्, भ्रान्त्याऽन्यथाऽर्थकल्पनम्, ज्ञानोपकरणस्य प्रमादात् पादादिस्पर्शो, भूपातनं चेत्यादिरूपा २ उत्कृष्टा तु निष्ठ्यूतेनाक्षरमार्जनं उपर्युपवेशनशयनादि, ज्ञानोपकरणेऽन्तिकस्थे उच्चारादिकरणम्, ज्ञानस्य ज्ञानिनां वा निन्दा प्रत्यनीकतोपघातकरणमुत्सूत्रभाषणं चेत्यादिस्वरूपा ३ ।
जघन्या देवाशातना वासकुम्पिकाद्यास्फालनश्वासवस्त्राञ्चलादिस्पर्शाद्या १ मध्यमा शरीराद्यशुद्ध्या पूजनम्, प्रतिमाभूनिपातनं चेत्याद्या २ उत्कृष्टा प्रतिमायाश्चरणश्लेष्मस्वेदादिस्पर्शनं भङ्गजननावहीलनाद्या च३।।
अथवा देवाशातना जघन्या दश मध्यमाश्चत्वारिंशद् उत्कृष्टाश्चतुरशीतिः, ताश्च क्रमेणैवमाहुः“तम्बोल १ पाण २ भोअण ३, वाहण ४ थीभोग ५ सुवण ६ निट्ठवणं ७ । मुत्तुच्चारं ९ जूअं १०, वज्जे जिणमंदिरस्संते ।।१।।" [सम्बोधप्रकरणे ८७, प्रवचनसारोद्धारे ४३२, चैत्यवन्दन बृहद्भाष्ये ६३] इति जघन्यतो दश देवाशातनाः । "मुत्त १ पुरीसं २ पाणं ३, पाणा ४ सण ५ सयण ६ इत्थि ७ तंबोलं ८ । निट्ठीवणं च ९ जूअं १०, जूआइपलोयणं ११ विगहा १२ ।।१।। पल्हत्थीकरणं १३ पिहु, पायपसारण १४ परुप्परविवाओ १५ । परिहासो १६ मच्छरिआ १७, सीहासणमाइपरिभोगो १८ ।।२।। केससरीरविभूसण १९, छत्ता २० ऽसि २१ किरीड २२ चमरधरणं च २३ । धरणं २४ जुवईहिं सविआरहास २५ खिड्डुप्पसंगा य २६।।३।।
Page #20
--------------------------------------------------------------------------
________________
धर्मसंग्रह ला1-4 / द्वितीय अधिभार | Rels-१२
अकयमुहकोस २७ मलिणंगवत्थ २८ जिणपूअणापवित्तीए । मणसो अणेगयत्तं २९, सचित्तदविआण अविमुअणं ३० ।।४।।
अचित्तदविअवुस्सग्गणं च ३१ तह णेगसाडिअत्तमवि ३२ । जिणदंसणे अणंजलि ३३, जिणंमि दिटुंमि अ अपूआ ३४ ।।५।। अहवा अणिट्ठकुसुमाईपूअणं ३५ तह अणायरपवित्ती ३६ । जिणपडिणीअनिवारण ३७, चेइअदव्वस्सुवेक्खणमो ३८।।६।। सइ सामत्थि, उवाणह ३९ पुव्वं चिइवंदणाइपढणं च ४० । जिणभवणाइठिआणं, चालीसासायणा एए ।।७।।" [सम्बोधप्रकरणे २४८-२५४] इति मध्यमतश्चत्वारिंशदाशातनाः । “खेलं १ केलि २ कलिं ३ कला ४ कुललयं ५ तम्बोल ६ मुग्णालयं ७, गाली ८ कगुलिआ ९ सरीरधुवणं १० केसे ११ नहे १२ लोहिअं १३ । भत्तोसं १४ तय १५ पित्त १६ वंत १७ दसणा १८ विस्सामणा १९ दामणं २० । दन्त २१ च्छी २२ नह २३ गल्ल २४ नासिअ २५ सिरो २६ सोत्त २७ च्छवीणं मलं २८ ।।१।। मन्तं २९ मीलण ३० लिक्खयं ३१ विभजणं ३२ भंडार ३३ दुट्ठासणं ३४, छाणी ३५ कप्पड ३६ दालि ३७ पप्पड ३८ वडी विस्सारणं ३९ नासणं ४० । अक्कंदं ४१ विकहं ४२ सरुच्छघडणं ४३ तेरिच्छसंठावणं ४४ अग्गीसेवण ४५ रंधणं ४६ परिखणं ४७ निस्सीहिआभंजणं ४८ ।।२।। छत्तो '४९ वाणह ५० सत्थ ५१ चामर ५२ मणोऽणेगत्त ५३ मब्भंगणं ५४, सच्चित्ताणमचाय ५५ चायमजिए ५६ दिट्ठीइ नो अंजली ५७ । साडेगुत्तरसंगभंग ५८ मउडं ५९, मोलिं ६० सिरोसेहरं ६१, हुड्डा ६२ जिंडुहगेड्डिआइ रमणं ६३ जोहार ६४ भंडक्किअं ६५।।३।। रेक्कारं ६६ धरणं ६७ रणं ६८ विवरणं वालाण ६९ पल्हत्थिअं ७०, पाऊ ७१ पायपसारणं ७२ पुडपुडी ७३ पंकं ७४ रओ ७५ मेहुणं ७६ । जूअं ७७ जेमण ७८ गुज्झ ७९ विज्ज ८० वणिज ८१ सिज्जं ८२ जलं ८३ मज्जणं ८४, एमाईअमवज्जकज्जमुजुओ वज्जे जिणिंदालए ।।४।। [प्रवचनसारोद्धारे ४३३-६] . विषमपदार्थो यथा-खेलं श्लेष्माणं जिनगृहे निक्षिपति १ । केलि तक्रीडादिका २, कलिः कलहः ३, कला धनुर्वेदादिका ताः प्रयुङ्क्ते ४, कुललयं गण्डूषम् ५, ताम्बूलं भक्षयति ६, उद्गालनं च ताम्बूलस्य निक्षिपति ७, गालीर्दत्ते ८, 'कंगुलय' त्ति लघुवृद्धनीतिकरणम् ९, शरीरपादाद्यङ्गधावनं
Page #21
--------------------------------------------------------------------------
________________
धर्मसंग्रह लाग-4 / द्वितीय अधिकार | CIS-१२ कुरुते १०, केश ११, नख १२, समारचनम्, रुधिरं पातयति १३, 'भत्तोसं' सुखभक्षिकां भक्षयति १४, त्वचं व्रणादिसंबन्धिनीं पातयति १५, पित्तं धातुविशेषमौषधादिना पातयति १६, एवं वान्तम् १७, दन्तं च १८ विश्रामणां कारयति १९, दामनमजाश्वादीनाम् २०, दन्ता २१, ऽक्षि २२, नख २३, गण्ड २४, नासिका २५, शिरः २६, श्रोत्र २७, च्छवीनां २८, मलं जिनगृहे पातयति, छविः शरीरं शेषास्तदवयवाः, मन्त्रं भूतादिनिग्रहलक्षणं करोति राजादिकार्यालोचनं वा २९, मीलनं ज्ञात्यादिसमुदायस्य ३०, लेख्यकं व्यवहारादि ३१, विभजनं दायादादीनां तत्र करोति ३२, भाण्डागारो निजद्रव्यादेः ३३, दुष्टासनं पादोपरिपादस्थापनादिकं ३४, छाणी गोमयपिण्डः ३५, कर्पटं वस्त्रम् ३६, दालिर्मुद्गादिदलरूपा ३७, पर्पटः ३८, वटी एषामुपलक्षणत्वादन्येषामपि करीरचिर्भटकादीनां विस्सारणं-उद्वापनकृते विस्तारणं ३९, नाशनं राजादिभयेनान्तर्धानम् ४०, आक्रन्दं रोदनम् ४१, विकथाश्चतस्त्रः ४२, शराणां बाणानां इथूणां च घटनं, सरत्थेति पाठे शराणां अस्त्राणां च धनुरादीनां घटनम् ४३, तिरश्चां गवादीनां तत्स्थापनम् ४४, शीतातॊऽग्नि सेवते ४५, रन्धनं धान्यादेः ४६, परीक्षणं नाणकस्य ४७, कृतायामपि नैषेधिक्यां सावधव्यापारकरणादि ४८, छत्रोपानहशस्त्रचामराणां देवगृहाबहिरमोचनम् ४९-५०-५१-५२, मनस ऐकाग्र्यं न करोति ५३, अभ्यङ्गं तैलादिना ५४, सचित्तानां पुष्पादीनामत्यागः-त्यागपरिहारः ५५, 'अजिए'त्ति अजीवानां हारमुद्रिकादीनाम् ५६, दृष्टे जिनेऽञ्जलिं न बध्नाति ५७, एकशाटोत्तरासङ्गं न कुरुते ५८, मुकुटस्य मस्तके धरणं ५९, मौलिः शिरोवेष्टनविशेषः ६०, शेखरं कुसुमादिमयं विधत्ते ६१, हुड्डा-पणकरणं तां पातयति ६२, जिण्डुकः कण्डुकः ६३, जोत्कारकरणं पित्रादीनाम् ६४, भाण्डक्रिया कक्षावादनादिका ६५, रेकारस्तिरस्कारार्थं कस्यचित्करोति ६६, धरणं लभ्यद्रव्यग्रहणार्थं लङ्घनपूर्वमुपवेशनं ६७, रणं संग्रामं ६८, विवरणं वालानां विजटीकरणं ६९, पर्यस्तिकाकरणं ७०, पादुका चरणक्षोपकरणम् ७१, पादयोः प्रसारणम् ७२, पुडपुडीदापनम् ७३, पङ्ककरणं निजदेहावयवक्षालनादिना ७४, रजःपातनम् ७५, मैथुनं कामक्रीडा ७६, यूकाचयनम् ७७, जेमनं भोजनम् ७८, गुह्यं लिङ्गं तस्यासंवृतता ७९, वैद्यकम् ८०, वाणिज्यं क्रयविक्रयादि ८१, शय्या शयनम् ८२, जलं पानाद्यर्थं तत्र मुञ्चति पिबति वर्षासु गृह्णाति वा ८३, मज्जनं स्नानम् ८४ इत्युत्कर्षतश्चतुरशीत्याशातनाः ।। बृहद्भाष्ये तु पञ्चैवाशातनाः प्रोक्ता, यथा "जिणभवणमि अवण्णा १, पूआई अणायरो २ तहा भोगो ३ । दुप्पणिहाणं ४ अणुचिअवित्ती ५ आसायणा पंच ।।१।।"
Page #22
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨ "तत्थ अवन्नासायण, पल्हत्थिअ देवपिट्ठिदाणं च । पुडपुडअपयपसारण, दुट्ठासणसेव जिणगेहे ।।२।।" "जारिसतारिसवेसो, जहा तहा जंमि तंमि कालंमि । पूआइ कुणइ सुन्नो, अणायरासायणा एसा ।।३।।" “भोगो तंबोलाई, कीरंतो जिणगिहे कुणइ वस्सं । नाणाइआण आयस्स, सायणं तो तमिह वज्जे ।।४।।" “रागेण व दोसेण व, मोहेण व दूसिआ मणोवित्ती । दुप्पणिहाणं भण्णइ, जिणविसए तं न कायव्वं ।।५।।" "धरणरणरुअणविगहातिरिबंधणरंधणाई गिहिकिरिआ । गालीविज्जवणिज्जाइ, चेइए वयणुचिअवित्ती ।।६।।" [सम्बोधप्रकरणे ८०-८५] आशातनाश्चात्यन्तविषयिणः सतताविरता देवा अपि देवगृहादौ सर्वथा वर्जयन्ति, उक्तं हि"देवहरयंमि देवा, विसयविसविमोहिआवि न कयावि । अच्छरसाहिपि समं, हासक्कीडाइ वि कुणंति ।।१।।" [श्राद्धदिनकृत्ये गा. १२४] एताश्चाशातना जिनालये क्रियमाणा न केवलं गृहिणामेव निषिद्धाः, किन्तु यथासम्भवं साधूनामपीति ज्ञेयम् । यत उक्तम्"आसायणा उ भवभमणकारणं इय विभाविउं जइणो । ...... मलमलिणुत्ति न जिणमंदिरंमि निवसंति इइ समओ ।।१।।" [प्रवचनसारोद्धारे ४३७] त्ति । गुर्वाशातनापि त्रिधा, तत्र गुरोः पादादिना सङ्घट्टादौ जघन्या १, श्लेष्मनिष्ठीवनलवस्पर्शनादौ मध्यमा २, गुर्वादेशाकरणविपरीतकरणपरुषभाषणादावुत्कृष्टा ३ सङ्ख्यया च गुरुवन्दनाधिकारे वक्ष्यमाणास्त्रयस्त्रिंशत् ।
स्थापनाचार्याशातनापि त्रिधा, तस्येतस्ततश्चालनपादस्पर्शादौ जघन्या १, भूमिपातनावज्ञामोचनादौ मध्यमा २, प्रणाशनभङ्गादावुत्कृष्टा ३ एवं ज्ञानोपकरणवद्दर्शनचारित्रोपकरणस्य रजोहरणमुखवस्त्रिकादण्डकादेरपि अहवा णाणाइतिग' इति वचनाद् गुरुस्थाने स्थाप्यत्वेन विधिव्यापारणादधिका तदाशातनापि वा, यदुक्तं महानिशीथे“अविहीए निअंसणुत्तरिअं रयहरणं दंडग वा परिभुंजे चउत्थं” [ ] इति ।
तेन श्राद्धैश्चरवलकमुखवस्त्रिकादेविधिनैव व्यापारणस्वस्थानस्थापनादि कार्यमन्यथा धर्मावज्ञादिदोषापत्तेः एतासु चोत्सूत्रभाषणार्हद्गुर्वाद्यवज्ञादि महत्याशातनाऽनन्तसंसारिताहेतुश्च, यतः
Page #23
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર
"उस्सुत्तभासगाणं, बोहिणासो अणंतसंसारो । पाणच्चएवि धीरा, उस्सुत्तं ता न भासंति ।।१।।" “तित्थयर पवयणं सुअं, आयरिअं गणहरं महड्डीअं । आसायंतो बहुसो, अणंतसंसारिओ होइ ।।१।।" [उपदेशपदे ४२३] इति । 'एवं देवज्ञानसाधारणद्रव्याणां गुरुद्रव्यस्य च वस्त्रपात्रादेविनाशे तदुपेक्षायां च महत्याशातना, यदूचे
“चेइअदव्वविणासे, इसिघाए पवयणस्स उड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ।।१।।" [सम्बोध प्र. देवा. १०५] विनाशोऽत्र भक्षणोपेक्षणादिलक्षणः, श्रावकदिनकृत्यदर्शनशुद्ध्यादावपि"चेइअदव्वं साहारणं च जो दुहइ मोहिअमईओ । धम्मं च सो न याणइ, अहवा बद्धाउओ नरए ।।१।।" [सम्बोध प्र. दे. १०७]
चैत्यद्रव्यं प्रसिद्धं, साधारणं च चैत्यपुस्तकापद्गतश्राद्धादिसमुद्धरणयोग्यं ऋद्धिमच्छ्रावकमीलितम्, एते द्वे यो द्रुह्यति=विनाशयति दोग्धि वा व्याजव्यवहारादिना तदुपयोगमुपभुङ्क्त इत्यर्थः ।
"चेइअदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेए । साहु उविक्खमाणो, अणंतसंसारिओ होइ ।।१।।” [सम्बोध प्र. दे. १०६]
"चैत्यद्रव्यं हिरण्यादि तस्य विनाशे, तथा तस्य चैत्यस्य द्रव्यं दारूपलेष्टकादि तस्य विनाशने विध्वंसने, कथंभूते? द्विविधे योग्यातीतभावविनाशभेदात्, तत्र योग्यं नव्यमानीतम्, अतीतभावं लग्नोत्पाटितम् अथवा मूलोत्तरभेदाद् द्विविधे, तत्र मूलं स्तम्भकुम्भादि, उत्तरं तु च्छादनादि, स्वपक्षपरपक्षकृतविनाशभेदाद्वा द्विविधे, स्वपक्षः साधर्मिकवर्गः, परपक्षो वैधर्मिकलोकः, एवमनेकधा द्वैविध्यम्, अत्रापिशब्दस्याध्याहारादास्तां श्रावकः, सर्वसावधविरतः साधुरप्यौदासीन्यं कुर्वाणो देशनादिभिरनिवारयन्ननन्तसंसारिको भणित इति वृत्तिः ।"
ननु त्रिधा प्रत्याख्यातसावद्यस्य यतेश्चैत्यद्रव्यरक्षायां को नामाधिकारः इति चेदुच्यते, राजादेः सकाशाद् गृहग्रामाद्यादेशादिनाऽभ्यर्थ्य नव्यमुत्पादयतो यतेर्भवति भवदुक्तदूषणावकाशः, परं केनचिद्यथाभद्रकादिना प्राग्वितीर्णमन्यद्वा जिनद्रव्यं विलुप्यमानं रक्षति, तदा नाभ्युपेतार्थहानिः, प्रत्युत धर्मपुष्टिरेव, जिनाज्ञाराधनात्, आगमेऽप्येवमेव, यदाह“चोएइ चेइआणं, खित्तहिरण्णे अ गामगोवाई । लग्गंतस्स उ जइणो, तिगरणसोही कहं नु भवे? ।।१।।
Page #24
--------------------------------------------------------------------------
________________
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | Cोs-१२
भण्णइ इत्थ विभासा, जो एआइ सयं विमग्गिज्जा । तस्स न होइ विसोही, अह कोइ हरिज्ज एआई ।।२।। तत्थ करंतु उवेहं, सा जा भणिआ उ तिगरणविसोही ।। सा य न होइ अभत्ती, तस्स य तम्हा निवारिज्जा ।।३।। सव्वत्थामेण तहिं, संघेण य होइ लग्गिअव्वं तु । सचरित्तचरित्तीण य, सव्वेहिं होइ कज्जं तु ।।४।।" इति । व्यवहारभाष्येऽपि"चेइअदव्वं गिह्णत्तु, भुंजए जो उ देइ साहूणं । सो आणाअणवत्थं, पावइ लिंतोवि दिंतोवि ।।१।।” इति । देवद्रव्यभक्षणरक्षणवर्धनेषु यथाक्रमं फलानि यथा"जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदसणगुणाणं । भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होइ ।।१।।" [श्राद्धदिनकृत्ये-१४२] । जिणपवयणत्ति सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचनमहापूजासत्कारसंभवः, तत्र च प्रायो यतिजनसंपातः, तद्व्याख्यानश्रवणादेश्च जिनप्रवचनवृद्धिः, एवं ज्ञानादिगुणानां प्रभावना चेत्यर्थः
“जिणपवयणवुड्डिकर, पभावगं नाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होइ ।।२।।" [सम्बोधप्रकरणे ९८, श्राद्धदिनकृत्ये १४३] परित्तिति परिमितभवस्थितिः "जिणपवयणवुड्किरं पभावगं नाणदंसणगुणाणं । वु(व)टुंतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ।।३।।" [श्राद्धदिनकृत्ये १४४, सम्बोधप्रकरणे ९७]
वृद्धिरत्र सम्यग्रक्षणपूर्वाऽपूर्वधनप्रक्षेपादितोऽवसेया वृद्धिरपि कुव्यापारवर्ज सद्व्यवहारादिविधिनैव कार्या, यतः
"जिणवर आणारहिअं, वद्धारंतावि केवि जिणदव्वं । बुडंति भवसमुद्दे, मूढा मोहेण अन्नाणी ।।१।।" [सम्बोध प्र. देवाधि. १०२] ।
केचित्तु श्राद्धव्यतिरिक्तेभ्यः समधिकग्रहणकं गृहीत्वा कलान्तरेणापि न वृद्धिरुचितेत्याहुः, सम्यक्त्ववृत्त्यादौ शङ्काशकथायां तथोक्तेः तथा मालापरिधापनादौ देवसत्कं कृतं द्रव्यं सद्य एव देयम्, अन्यथा पूर्वोक्तदेवद्रव्योपभोगदोषप्रसङ्गात्, सद्योऽर्पणासमर्थस्तु पक्षाद्यवधिं स्फुटं कुर्यात्,
Page #25
--------------------------------------------------------------------------
________________
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | Gls-५२ तदन्तर्देयम्, तदुल्लङ्घने तु देवद्रव्योपभोगदोषः स्फुट एव देवसत्कं वादित्रमपि गुरोः सङ्घस्यापि चाग्रे न वाद्यम्, केचित्त्वाहुः-पुष्टावलम्बने बहुनिष्क्रियार्पणपूर्वं व्यापार्यते अपि, यतो“मुल्लं विणा जिणाणं, उवगरणं चमरछत्तकलसाई । जो वावारइ मूढो, निअकज्जे सो हवइ दुहिओ ।।१।।" स्वयं च व्यापारयता जातु भने उपकरणस्य स्वद्रव्येण नव्यसमारचनम् स्वगृहदीपश्च देवदर्शनार्थमेव देवाग्रे आनीतोऽपि देवसत्को न स्यात्, पूजार्थमेव देवाग्रे मोचने तु देवसत्क एव, परिणामस्यैव प्रामाण्यात् ।
एवं ज्ञानद्रव्यमपि देवद्रव्यवन कल्प्यते, ज्ञानसत्कं कागदपत्रादि साध्वाद्यर्पितं श्राद्धेन स्वकार्ये न व्यापार्यम्, साध्वादिसत्कमुखवस्त्रिकादेरपि व्यापारणं न युक्तम्, गुरुद्रव्यत्वात् । [उक्तं च श्राद्धजीतकल्पे"मुहपत्तिआसणाइसु, भिन्न जलन्नाइसु गुरुलहूगाई ।। जइदव्वभोगि इअ पुण, वत्थाइसु देवदव्वंव ।।१।।" [गा. ६८] भावार्थो यथा गुरुयतिसत्केषु मुखवस्त्रिकाऽऽसनाऽशनादिषु परिभुक्तेषु भिन्नम्, तथा जलेऽने आदिशब्दाद्वस्त्रादौ च विक्रमार्कादिनेव केनापि साधुनिश्रयाकृते लिङ्गिसत्के कनकादौ वा परिभुक्ते गुरुलघुकादयः क्रमेण स्युः, अयमर्थः गुरुसत्के जले भुक्ते री, अन्ने ४ वस्त्रादौ ६ लघवः ४ कनकादौ ६ इति एवं च गुरुद्रव्यं भोगार्हपूजार्हभेदाभ्यां द्विविधम्, तत्राद्यं वस्त्रपात्राऽशनादि, द्वितीयं च तनिश्राकृतं सौवर्णमुद्रादीति पर्यवसनम्]
साधारणं तु सङ्घदत्तं कल्पते अत एव च मुख्यवृत्त्या धर्मव्ययः साधारण एव क्रियते, तस्याशेषधर्मकार्ये उपभोगागमनात्, धर्मस्थाने प्रतिज्ञातं च द्रव्यं पृथगेव व्ययितव्यम्, नतु स्वयं क्रियमाणभोजनदानादिरूपव्यये क्षेप्यम्, एवं स्फुटमेव धर्मधनोपयोगदोषात्, एवं सति ये यात्रादौ भोजनशकटसंप्रेषणादिव्ययं सर्वं मानितव्ययमध्ये गणयन्ति, तेषां मूढानां न ज्ञायते का गतिः? । उद्यापनादावपि प्रौढाडम्बरेण स्वनाम्ना मण्डिते जनबहुश्लाघादि स्यात्, निष्क्रयं तु स्तोकं मुञ्चतीति व्यक्त एव दोषः तथाऽन्यप्रदत्तधर्मस्थानव्ययितव्यधनव्ययसमये तन्नाम स्फुटं ग्राह्यम्, एवं सामुदायिकस्यापि, अन्यथा पुण्यस्थाने स्तैन्यादिदोषापत्तेः, एवमन्त्यावस्थायां पित्रादिनां यन्मान्यते तत्सावधानत्वे गुर्वादिसङ्घसमक्षमित्थं वाच्यं यद्भवनिमित्तमियद्दिनमध्ये इयद्व्ययिष्यामि, तदनुमोदना भवद्भिः कार्येति तदपि च सद्यः सर्वज्ञातं व्ययितव्यम्, न तु स्वनाम्ना अमारिद्रव्यं तु देवभोगेऽपि नायाति, इत्येवं सर्वत्र धर्मकार्ये
Page #26
--------------------------------------------------------------------------
________________
धर्मसंग्रह भाग-५ | द्वितीय अधिकार | श्लो-१२ आशातनावारणाय विवेकः कार्यो विवेकिभिरित्यलं प्रसङ्गेन तथा स्वशक्त्या निजशक्त्यनुसारेण, नतु स्वशक्त्यतिक्रमेण, तथा सति लोकोपहासात-ध्यानादिप्रवृत्तेः ।
उचितानि चैत्यसम्बन्धियोग्यकार्याणि एतच्चैत्यप्रदेशसंमार्जनचैत्यभूमिप्रमार्जनपूजोपकरणसमारचनप्रतिमापरिकरादिनैर्मल्यापादनविशिष्टपूजाप्रदीपादिशोभाविर्भावनाऽक्षतनैवेद्यादिवस्तुस्तोमसत्यापनचन्दनकेसरधूपघृतादिसंचयनदेवद्रव्योद्ग्राहणिकाकरणोद्यमनतत्सुस्थानस्थापनतदायव्ययादिसुव्यक्तलेख्यकविवेचनकर्मकरस्थापनप्रभृतीनि, तेषां चिन्तनं चिन्ताकरणं, अन्वयस्तूक्त एव । अयं भावःआढ्यस्य द्रव्यपरिजनादिबलसाध्या चिन्ता सुकरा, अनाढ्यस्य तु स्ववपुः कुटुम्बादिसाध्या दुष्करा, ततो यस्य यत्र यथा सामर्थ्यम्, स तत्र तथा विशेषतः प्रवर्त्तते, तत्रापि या चिन्ता स्वल्पसमयसाध्या तां द्वितीयनैषेधिक्या अर्वाग्विधत्ते, शेषां तु पश्चादपि यथायोग्यम् । एतदेव च गार्हस्थ्यसारम्, तथाचाह"तं नाणं तं च विन्नाणं, तं कलासु अ कोसलं । सा बुद्धी पोरिसं तं च, देवकज्जेण जं वए ।।१।।" इति । जीर्णोद्धारकरणे च महाफलं, यदाह“अप्पा उद्धरिणो च्चिअ, उद्धरिओ तहय तेहि निअवंसो । अन्ने अ भव्वसत्ता, अणुमोअंता उ जिणभवणं ।।१।। खविअं नीआगोअं, उच्चागोअं च बंधिअं तेहिं ।। कुगइपहो निट्ठविओ, सुगईपहो अज्जिओ तह य ।।२।। इहलोगंमि सुकित्ती, सुपुरिसमग्गो अ देसिओ होई । अन्नेसिं भव्वाणं, जिणभवणं उद्धरंतेणं ।।३।। सिझंति केइ तेणेव, भवेण सिद्धत्तणं च पाविति । इंदसमा केइ पुणो, सुरसुक्खं अणुभवेऊणं ।।४।।" [श्राद्धदिनकृत्ये गा. १०१-४] इति ।
एवं धर्मशालागुरुज्ञानादेरपि यथोचितचिन्तायां स्वशक्त्या यतनीयम्, न हि देवगुर्वादीनां श्रावकं विनाऽन्यः कश्चिच्चिन्ताकर्ताऽस्तीति ।
इदानीं जिनपूजादिकार्यानन्तरकरणीयमाह-'प्रत्याख्याने त्यादि, 'गुरोः'धर्माचार्यस्य देववन्दनार्थमागतस्य, स्नात्रादिदर्शनधर्मदेशनाद्यर्थं तत्रैव स्थितस्य, वसतौ वा, चैत्यवनषेधिकीत्रयाधिगमपञ्चकादियथार्हविधिना गत्वा, धर्मदेशनायाः प्राक् पश्चाद्वा, तस्याभ्यणे-उचिते समीपे, उचितत्वं चार्द्धचतुर्थहस्तप्रमाणात् क्षेत्राबहिरवस्थानम्, विनयो-व्याख्यास्य-मानवन्दनकादिरूपस्तत्पूर्वकं तमादौ कृत्वेत्यर्थः,
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | दो-५२ प्रत्याख्यानस्य देवसमीपे कृतस्य, ततो विशिष्टस्य वा, क्रियाकरणं गुरुमुखेन प्रतिपत्तिरित्यर्थः अयं च विशेषतो गृहिधर्म इत्यन्वयः, त्रिविधं हि प्रत्याख्यानकरणम्-आत्मसाक्षिकं १ देवसाक्षिकं २ गुरुसाक्षिकं ३ चेति गुरोः पार्श्वे प्रत्याख्यानं कार्यम् । उक्तं च
“प्रत्याख्यानं यदासीत्तत्करोति गुरुसाक्षिकम् । विशेषेणाथ गृह्णाति, धर्मोऽसौ गुरुसाक्षिकम् ।।१।।"
गुरुसाक्षिकत्वे हि दृढता भवति प्रत्याख्यानपरिणामस्य, 'गुरुसक्खिओ हु धम्मो' [ ] इति जिनाज्ञाराधनम्, गुरुवाक्योद्भूतशुभाशयाधिकः क्षयोपशमस्तस्माच्चाधिका प्रतिपत्तिरित्यादिर्गुणः, तत्प्रोक्तं श्रावकप्रज्ञप्तौ“संतंमिवि परिणामे, गुरुमूलपवज्जणंमि एस गुणो । दढया आणाकरणं, कम्मखओवसमवुड्डी अ ।।१।।" [ ]
एवं चान्येऽपि नियमाः सति संभवे गुरुसाक्षिकं स्वीकार्याः प्रत्याख्यानकरणं च गुरोविनयपूर्वकमित्युक्तं, स च वन्दनादिरूपस्तत्र वन्दनं त्रिधा यद्भाष्यम्"गुरुवंदणमह तिविहं, तं फिट्टा १ छोभ २ बारसावत्तं ३ । सिरनमणाइसु पढमं, पुण्ण खमासमणदुगि बीअं ।।१।। तइअं तु छंदणदुगे, तत्थ मिहो आइमं सयलसंघे । बीअं तु दंसणीण य, पयट्ठिआणं च तइअं तु ।।२।।" [गुरुवन्दनभाष्ये १,४] येन च प्रतिक्रमणं मण्डल्यां कृतं न स्यात्तेन विधिना बृहद्वन्दनं दातव्यम्, तद्विधिश्चैवं भाष्ये“इरिआकुसुमिणुसग्गो, चिइवंदणपुत्तिवंदणालोअं । वंदणखामणवंदणसंवरचउछोभदुसज्झाओ ।।१।। इरिआचिइवंदणपुत्तिवंदणचरिमवंदणालोअं । वंदणखामणचउछोभदिवसुस्सग्गो दुसज्झाओ ।।२।।" [गुरुवन्दनभाष्ये ३८-३९]
अनयोर्व्याख्या-प्रथमम् ईर्यापथिकीप्रतिक्रमणम्, ततः कुसुमिणेत्यादिकायोत्सर्गः शतोच्छ्वासमानः कुस्वप्नाद्युपलम्भे त्वष्टोत्तरशतोच्छ्वासमानः, ततश्चैत्यवंदना, ततः 'पुत्तित्ति' मुखवस्त्रिका क्षमाश्रमणपूर्वं प्रतिलेख्या, ततो वन्दनकद्वयम्, आलोचनं च पुनर्वन्दनकद्वयम्, क्षमणकं च, पुनर्वन्दनकद्वयम्, 'संवरत्ति' प्रत्याख्यानं च 'चउछोभत्ति' भगवन् इत्यादीनि चत्वारि क्षमाश्रमणानि, ततः 'सज्झाय संदिसावउं सज्झाय करउं' इति क्षमाश्रमणद्वयं दत्त्वा स्वाध्यायः कार्य इति प्रातस्त्यवन्दनविधिः ।
Page #28
--------------------------------------------------------------------------
________________
धर्मसंग्रह भाग-4 / द्वितीय मधिर | -१२
प्रथममीर्यापथिकीप्रतिक्रमणम्, ततश्चैत्यवन्दना, क्षमाश्रमणपूर्वं मुखवस्त्रिकाप्रतिलेखनम्, वन्दनकद्वयम्, दिवसचरिममिति प्रत्याख्यानं च, ततो वन्दनकद्वयम्, आलोचनं च, वन्दनकद्वयं च, क्षमणकं च, भगवन् इत्यादिछोभवन्दनानि चत्वारि, ततो देवसिअपायच्छित्तेतिकायोत्सर्गः, ततः प्राग्वत् क्षमाश्रमणद्वयपूर्वं स्वाध्यायः, अयं सान्ध्यवन्दनविधिः ।
अत्र च द्वादशावर्त्तवन्दने अष्टनवत्यधिकशतसङ्ख्यस्थानानि ज्ञेयानि, तानि यथा"मुहणतय २५ देहा २५ वस्सएसु २५ पणवीस हुंति पत्तेअं । छठ्ठाण ६ छगुरुवयणा ६, छच्च गुणा ६ हुंति नायव्वा ।।१।। अहिगारिणो य पंच य ५, इअरे पंचेव ५ पंच आहरणा ५ । एगोवग्गह १ पंचाभिहाण ५ पंचेव पडिसेहा ५ ।।२।। आसायण तित्तीसं ३३, दोसा बत्तीस ३२ कारणा अट्ठ ८ । छद्दोसा ६ अडनउअं, ठाणसयं वंदणे होइ १९८ ।।३।।" [तुला-प्रव. सारो. ९३-९५] एतद्विवरणं यथा"दिट्ठिपडिलेह एगा, पप्फोडा तिन्नि तिन्नि अंतरिआ । अक्खोडा पक्खोडा, नव नव मुहपत्ति पणवीसा ।।१।। पायाहिणेण तिअ तिअ, बाहुसु सीसे मुहे अ हिअए अ । पिट्ठीइ हुंति चउरो, छप्पाए देहपणवीसा ।।२।।" [प्रवचनसारो. ९७]
एताश्च देहप्रतिलेखनाः पञ्चविंशतिः पुरुषानाश्रित्य ज्ञेया, स्त्रीणां तु गोप्यावयवगोपनाय हस्तद्वयवदनपादद्वयानां प्रत्येकं तिस्रः २ प्रमार्जना इति पञ्चदशैव भवन्तीति प्रवचनसारोद्धारवृत्ती [तुला प. ५७] । तथा मुखकायप्रतिलेखनासु मनसः स्थिरीकरणार्थमेवं विचिन्तयेत्
"सुत्तत्थतत्तदिट्ठी १, दंसणमोहत्तिगं च ४ रागतिगं ७ । देवाईतत्ततिगं १०, तहय अदेवाइतत्ततिगं १३ ।।१।। नाणाइतिगं १६ तह तव्विराहणा १९ तिन्निगुत्ति २२ दंडतिगं २५ । इअ मुहणंतगपडिलेहणाइ कमसो विचिंतिज्जा ।।२।। हासो रई अ अरई ३, भय सोग दुगुंछया य ६ वज्जिज्जा । भुअजुअलं पेहंतो, सीसे अपसत्थलेसतिगं ९।।३।। गारवतिगं च वयणे १२, उरि सल्लतिगं १५ कसायचउ पिढे १९ । पयजुगि छज्जीववहं २५, तणुपेहाए वि जाणमिण ।।४।।
Page #29
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર
૧૨
जइवि पडिलेहणाए, हेऊ जिअरक्खणं जिणाणा य । तहवि इमं मणमक्कडनिजंतणत्थं मुणी बिंति ।।५।।" इति । आवश्यकानि २५ “दुओणयं अहाजायं, किइकम्मं बारसावयं । चउस्सिरं तिगुत्तं च, दुपवेसं इगनिक्खमणं ।।१।।" [आव नि. १२०२] ति ।
द्वे अवनमने-'इच्छामि खमासमणो वंदिउं जावणिज्जाए निसीहिआए' इत्यभिधाय गुरोश्छन्दोऽनुज्ञापनाय प्रथममवनमनम् ।।१।।
यदा पुनः कृतावर्तो निष्क्रान्त इच्छामीत्यादिसूत्रमभिधाय पुनश्छन्दोऽनुज्ञापनायैव तदा द्वितीयम् ।।२।।
तथा यथाजातं-जातं-जन्म, तच्च द्वेधा-प्रसवः प्रव्रज्याग्रहणं च तत्र प्रसवकाले रचितकरसंपुटो जायते, प्रव्रज्याकाले च गृहीतरजोहरणमुखवस्त्रिक इति, अत एव रजोहरणादीनां पञ्चानां शास्त्रे यथाजातत्वमुक्तम् । तथा च तत्पाठः“पंच अहाजायाई, चोलपट्टो १ तहेव रयहरणं २ । उण्णिअ ३ खोमिअ ४ निस्सिज्जजुअलं तहय मुहपत्ती ।।१।।" यथा जातम् अस्य स यथाजातस्तथाभूत एव वन्दते इति वन्दनमपि यथाजातम् ३ ।
तथा द्वादशावर्ताः-कायचेष्टाविशेषा गुरुचरणन्यस्तहस्तशिरःस्थापनारूपा यस्मिन् तद्द्वादशावतम्, इह च प्रथमप्रविष्टस्य 'अहोकायं' इत्यादिसूत्रोच्चारणगर्भाः षडावर्त्ता; निष्क्रम्य पुनः प्रविष्टस्यापि त एव षडिति द्वादश १५ ।
चत्वारि शिरांसि यस्मिन् तच्चतुःशिरः, प्रथमप्रवेशे क्षमणाकाले शिष्याचार्ययोरवनमच्छिरोद्वयं, निष्क्रम्य पुनः प्रवेशे तथैव शिरोद्वयम् १९ । त्रिगुप्तं मनोवाक्कायकर्मभिर्गुप्तम् २२ । तथा प्रथमोऽनुज्ञाप्य प्रवेशो द्वितीयः पुनर्निर्गत्य प्रवेश इति द्वौ प्रवेशौ यत्र तद् द्विप्रवेशम् २४ । एकं निष्क्रमणमावश्यिक्या निर्गच्छतो यत्र तदेकनिष्क्रमणम् २५ । तथा षट् स्थानानि शिष्यस्य
Page #30
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-શ્વર
१3
"इच्छा य १ अणुन्नवणा २, अव्वाबाहं च ३ जत्त ४ जवणा य ५ । अवराहखामणावि अ ६, वंदणदायस्स छठ्ठाणा ।।१।।" [आवश्यकनियुक्तौ १२१८, गुरुवन्दनभाष्ये
३३]।
गुरुवचांस्यपि षडेव"छंदेण १ णुजाणामि २, तहत्ति ३ तुब्भंपि वट्टए ४ एवं ५ ।
अहमवि खामेमि तुमं ६, आलावा वंदणरिहस्स ।।१।।” [आवश्यकनिर्युक्तौ १२२४, गुरुवन्दनभाष्ये २४, प्रवचनसारोद्धारे १०१]
एते द्वयेऽपि यथास्थानं सूत्रव्याख्यायां दर्शयिष्यन्ते । गुणास्त्वमी "विणओवयार १ माणस्स, भंजणा २ पूअणा गुरुजणस्स ३ । तित्थयराण य आणा ४, सुअधम्माराहणा ५ ऽकिरिआ ६।१ ।” [आवश्यकनियुक्तौ १२२९, प्रवचनसारोद्धारे १००, विचारसारे ७१८]
विनय एवोपचारो-भक्तिविशेषः १ तया मानस्याहङ्कृतेर्भञ्जनम् २ गुरुजनस्य पूजना ३, तीर्थकराणां चाज्ञा ४, श्रुतधर्माराधना ५, अक्रियेति-सर्वक्रियाविगमादचिरेण मोक्षश्च वन्दनेन स्यादिति ६ ।
वन्द्या वन्दनारे"आयरिअ उवज्झाए, पवित्ति थेरे तहेव रायणिए । एएसिं किइकम्मं, कायव्वं निज्जरट्ठाए ।।१।।" आचार्यादिस्वरूपं, चेदम्"पंचविहं आयारं, आयरमाणा तहा पभासंता । आयारं दंसंता, आयरिआ तेण वुच्चंति ।।१।।" [आवश्यकनिर्युक्तौ ९९४] "बारसंगो जिणक्खाओ, सज्झाओ कहिओ बुहेहिं । तं उवइसंति जम्हा, उज्झाया तेण वुच्चंति ।।२।।" [आवश्यकनिर्युक्तौ ९९७] “तवसंजमजोगेसुं, जो जोगो तत्थ तं पवत्तेइ । असुहं च नियत्तेई, गणतत्तिल्लो पवत्ती उ ।।३।।" [संबोधप्रकरण १९१ (७०१)] “थिरकरणा पुण थेरो, पवत्ति वावारिएसु अत्थेसु । जो जत्थ सीयइ जई, संतबलो तं थिरं कुणइ ।।४।।" [संबोधप्रकरण १८९ (६९९)]
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨
गणावच्छेदकोऽप्यत्रानुपात्तोऽपि साहचर्यादत्र द्रष्टव्यः, स च“उद्धावणा पहावण, खित्तोवहिमग्गणासु अविसाई । सुत्तत्थतदुभयविऊ, गणवच्छो एरिसो होइ ।।५।।"
एते पञ्चापि न्यूनपर्याया अपि वन्दनीया, रत्नाधिकस्तु पर्यायज्येष्ठ एव, चूर्णी त्वन्यमते इत्थमपि, यथा
"अन्ने पुण भणंति-अन्नोवि जो तहाविहो रायणिओ सो वंदेयव्वो, रायणिओ नाम जो नाणदंसणचरणसाहणेसु सुट्ठ पयओ" [आवश्यक चूर्णी ] त्ति ।
अवन्द्या=निष्कारणे वन्दनानर्हाः, यथा"पासत्थो ओसन्नो, होइ कुसीलो तहेव संसत्तो । अहछंदोवि य एए, अवंदणिज्जा जिणमयंमि ।।१।।” [सम्बोधप्र. गुर्वधि. ८, प्रवचनसारोद्धारे १०३]
तत्र पार्श्वे ज्ञानादीनां तिष्ठतीति पार्श्वस्थः, अथवा मिथ्यात्वादयो बन्धहेतवः पाशास्तेषु तिष्ठतीति पाशस्थः । “सो पासत्थो दुविहो, सव्वे देसे य होइ नायव्वो । सव्वंमि नाणदंसणचरणाणं जो उ पासंमि ।।१।। देसंमि य पासत्थो, सिज्जायरभिहडरायपिंडं च । नियं च अग्गपिंडं, भुंजइ निक्कारणे चेव ।।२।। कुलनिस्साए विहरइ, ठवणकुलाणि य अकारणे विसइ । संखडिपलोयणाए, गच्छइ तह संथवं कुणइ ।।३।।" [सम्बोध प्र. गुर्वधि ९-११] अवसीदति स्म क्रियाशैथिल्यान्मोक्षमार्गे श्रान्त इवावसन्नः "ओसन्नोवि य दुविहो, सव्वे देसे य तत्थ सव्वंमि । उउबद्धपीठफलगो, ठवियगभोई य नायव्वो ।।१।। आवस्सयसज्झाए, पडिलेहणझाणभिक्खअभत्तढे । आगमणे निग्गमणे, ठाणे निसीयण तुय ।।२।। आवस्सयाइआई, न करइ अहवा विहीणमहिआइं । गुरुवयणबलाइ तहा, भणिओ एसो उ ओसन्नो ।।३।।" [सम्बोधप्र. गुर्वधि. १२-४, प्रवचनसारो. १०६-८]
Page #32
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨
कुत्सितं=ज्ञानादित्रयविराधकं, शीलं = स्वभावो यस्य स कुशीलो, यथा
"कालविणयाइरहिओ, नाणकुसीलो अ दंसणे इणमो । निस्संकिआइविजुओ, चरणकुसीलो इमो होइ ।।१।। कोऊ अभूइकम्मे, पसिणापसिणे निमित्तमाजीवी ।
कक्ककरुआइलक्खण, उवजीवइ विज्जमंताई ।।२।। " [ स. प्र. गुर्वधि. १५- ६, प्रवचन सारो. १११] संविग्नासंविग्नसंसर्गात्तत्तद्भावं संसजति स्मेति संसक्तो यथा
“पासत्थाईएसुं संविग्गेसुं च जत्थ मिलई उ ।
तहि तारिसओ होई, पिअधम्मो अहव इअरो अ ।। १ ।।
सोविअप्पो भणिओ, जिणेहिं जिअरागदोसमोहेहिं ।
एगो अ संकिलिठ्ठो, असंकिलिट्ठो तहा अण्णो ।।२।। " [ प्रवचनसारोद्धारे ११८, १२० ]
यथा कथञ्चिद् = गुर्वागमनिरपेक्षतया, सर्वकार्येषु छन्दोऽभिप्रायो यस्य स यथाछन्दो, यथा
“उस्सुत्तमणुवइट्टं, सच्छंदविगप्पिअं अणणुवाई |
परतत्ति पवत्तेइ, तिणे अ इणमो अहाछंदो । । १ । । " [ प्रवचनसारोद्धारे १२२]
“पासत्थाइ वंदमाणस्स नेव कित्ती न निज्जरा होइ ।
कायकिलेसं एमेव, कुणई तह कम्मबंधं च ।। १ ।। ” [आव.नि.११८८]
किं बहुना ? तैः संसर्गं कुर्वन्तो गुणवन्तोऽप्यवन्दनीयाः, यतः
'असुइट्ठाणे पडिआ, चंपगमाला न कीरई सीसे ।
૧૫
पासत्थाईठाणेसुं, वट्टमाणा तह अपुज्जा ।।१।।
पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होइ ।
अगरहिआ सुविहिआ, मज्झि वसंता कुसीलाणं ।। २ ।। [ आवश्यक नि. १९११ - १११२] इति । ज्ञातानि
" दव्वे भावे वंदण १, रयहरणा २ऽऽवत्त ३ नमण ४ विणएहिं ५ ।
सीअल १ खुड्डय २ कण्हे ३, सेवय ४ पालय ५ उदाहरणा ।। १ ।। "
तत्र वन्दने = गुणस्तुतौ शीतलाचार्यदृष्टान्तः १ द्रव्यचितौ = रजोहरणादिधारणे, भावचितौ ज्ञानादित्रये क्षुल्लकाचार्यकथा २ । आवर्त्तादिकृतिकर्मणि कृष्णदृष्टान्तः ३ शिरोनमनपूजायां सेवकद्वयदृष्टान्तः ४ विनयकर्मणि शम्बपालकदृष्टान्तः ५ कथानकविस्तरस्तु ग्रन्थान्तरादवसेयः, एकोऽवग्रहः सार्द्धत्रयहस्तमानः सूत्रव्याख्यायां वक्ष्यमाणः ।
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨
नामानि ५“वंदण १ चिइ २ किइकम्मं, ३, पूआकम्मं च ४ विणयकम्मं ५ । वंदणगस्स य एए, नामाइँ हवंति पंचेव ।।१।।" [प्रवचनसारोद्धारे १२७] एतानि प्रागुक्तशीतलादिदृष्टान्तेषु भावितार्थानि, वन्दनकस्य पञ्चैते निषेधा निषेधस्थानानि“वक्खित्तपराहुत्ते, पमत्ते मा कयाइ वंदिज्जा । आहारं च करिते, नीहारं वा जइ करेइ ।।१।।" [आवश्यकनिर्युक्तौ ११९८, प्रवचनसारो. १२४] व्याक्षिप्तोऽनुयोगप्रतिलेखनादावन्यत्र कर्मणि दत्तमनाः, प्रमत्तो निद्राद्यैः, शेषं व्यक्तम्, आशातनाश्च त्रयस्त्रिंशत्सूत्रेण सह व्याख्यास्यन्ते ।
दोषाः ३२अणाढिअं च थद्धं च, पविद्धं परिपिंडिअं । टोलगइ अंकुसं चेव, तहा कच्छभरिंगिअं- ।।१।। मच्छुव्वत्तं मणसावि पउटुं तह य वेइयाबद्धं । भयसा चेव भयंतं, मित्तिगारवकारणा ।।२।। तेणियं पडिणीयं चेव, रुटुं तज्जियमेव य । सढं च हीलीयं चेव, तहा विपलिउंचियं ।।३।। दिट्ठमदिटुं च तहा, सिंगं च करमोअणं । आलिद्धमणालिद्धं, ऊणं उत्तरचूलिअं ।।४।। मूअं च ढढरं चेव, चुडलियं च अपच्छिमं । बत्तीसदोसपरिसुद्धं, किइकम्मं पउंजए ।।५।। [आवश्यकनियुक्तौ १२२१-५, प्रवचनसारो. १५०१५४]
आसां व्याख्या-अनादृतम् सम्भ्रमरहितं वन्दनम् निरादरवन्दनमित्यर्थः [तद्दोषदुष्टमिति सर्वत्रयोज्यम्]
स्तब्ध=मदाष्टकवशीकृतस्य वन्दनं, देहमनसोः स्तब्धत्वाच्चतुर्की २ । प्रविद्धम् वन्दनं ददत एव पलायनम् ३ ।
परिपिण्डितं प्रभूतानां युगपद्वन्दनम्, यद्वा कुक्ष्योरुपरि हस्तौ व्यवस्थाप्य परिपिण्डितकरचरणस्याव्यक्तसूत्रोच्चारणपुरस्सरं वन्दनम् ४ ।
Page #34
--------------------------------------------------------------------------
________________
१७
धर्मसंग्रह भाग-4 | दितीय अधिभार | Pels-५२ टोलगन्ति तिड्डवदुत्प्लुत्योत्प्लुत्य विसंस्थुलं वन्दनम् ५ ।
अङ्कुशम्, उपकरणचोलपट्टककल्पादौ हस्ते वाऽवज्ञया समाकृष्याङ्कुशेन गजस्येवाचार्यस्योर्ध्वस्थितस्य शयितस्य प्रयोजनान्तरव्यग्रस्य वा वन्दनकार्थमासने उपवेशनम्, न हि पूज्याः कदाचिदप्याकर्षणमर्हन्ति, अविनयत्वादस्य यद्वा रजोहरणमङ्कुशवत् करद्वयेन गृहीत्वा वन्दनम् यदि वा अङ्कुशाक्रान्तहस्तिन इव शिरोनमनोत्रमने कुर्वाणस्य वन्दनम् ६ ।।
कच्छपरिङ्गितम्, ऊर्द्धस्थितस्य 'तेत्तीसण्णयराए' इत्यादिसूत्रमुच्चारयत उपविष्टस्य वा 'अहोकायं काय' इत्यादि सूत्रमुच्चारयतोऽग्रतोऽभिमुखं पश्चादभिमुखं च रिङ्गतश्चलतो वन्दनम् ७ ।
मत्स्योद्वृत्तम्, उत्तिष्ठन्निविशमानो वा जलमध्ये मत्स्य इवोद्वर्त्तते उद्वेल्लते यत्र तत् यद्वा एकं वन्दित्वा द्वितीयस्य साधोद्र्तं द्वितीयपार्श्वेन रेचकावर्तेन मत्स्यवत्परावर्त्तमानस्य वन्दनम् ८ । __ मनसा प्रदुष्टम्-शिष्यस्तत्सम्बन्धी वा गुरुणा किञ्चित्परुषमभिहितो यदा भवति तदा मनसो दूषितत्वात् मनसा प्रदुष्टम् यद्वा वन्द्यो हीनः केनचिद्गुणेन, ततोऽहमेवंविधेनापि वन्दनं दापयितुमारब्ध इति चिन्तयतो वन्दनम् ९ ।
वेदिकाबद्धं जान्वोरुपरि हस्तौ निवेश्याधो वा पार्श्वयोर्वा उत्सङ्गे वा एकं जानु करद्वयान्तः कृत्वा वा इति पञ्चभिर्वेदिकाभिर्बद्धं युक्तं वन्दनम् १० । बिभ्यत्, ‘सङ्घात्कुलाद्गच्छात्क्षेत्राद्वा निष्कासयिष्येऽहमिति भयाद्वन्दनम्, ११ ।।
भजमानम्, 'भजते मां सेवायां पतितः, अग्रे वा मम भजनं करिष्यति, अतोऽहमपि वन्दनसत्कं निहोरकं निवेशयामी'तिबुद्ध्या वन्दनम् १२ ।
मैत्रीतो मम मित्रमाचार्य इति, आचार्येणेदानी मैत्री वा भवत्विति वन्दनम् १३ । गौरवाद्वन्दनकं सामाचारीकुशलोऽहमिति गर्वादन्येऽप्यवगच्छन्तु मामिति यथावदावर्तादीनाराधयतो
वन्दनम् १४ ।
नम् १५ ।
कारणात ज्ञानादिव्यतिरिक्ताद्वस्त्रादिलाभहेतोर्वन्दनम, यद्वा ज्ञानादिनिमित्तमपि लोकपज्योऽन्येभ्यो वाऽधिकतरो भवामीति अभिप्रायतो वन्दनं, यद्वा वन्दनकमूल्यवशीकृतो मम प्रार्थनाभङ्गं न करिष्यतीति बुद्ध्या वन्दनम् १५ ।
स्तैनिकम्, वन्दमानस्य मे लाघवं भविष्यतीति परेभ्य आत्मानं गृहयतो वन्दनम्, अयमर्थः-एवं नाम शीघ्रं वन्दते यथा स्तेनवत् केन(चित्)दृष्टः केनचिनेति १६ ।
प्रत्यनीकम्, आहारादिकाले वन्दनम्, यदाह-वक्खित्त पराहुत्ते [आवश्यक नि. १२१२]
Page #35
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨ इत्यादि १७ । रुष्टम् क्रोधाध्मातस्य गुरोर्वन्दनम्, आत्मना वा क्रुद्धेन वन्दनम् १८ । तजितम्, 'अवन्द्यमानो न कुप्यसि, वन्द्यमानश्चाविशेषज्ञतया न मे प्रसीदसीति निर्भर्त्सयतो, यद्वा 'बहुजनमध्ये मां वन्दनं दापयंस्तिष्ठसि ज्ञास्यते मया तवैकाकिनः' इति धिया, तर्जन्या शिरसा वा तर्जयतो वा वन्दनम् १९ । शठम्, शाठ्येन विश्रम्भार्थं वन्दनम्, ग्लानादिव्यपदेशं वा कृत्वा न सम्यग्वन्दनम् २० । हीलितम्, हे गणिन्वाचक! किं भवतां वन्दितेनेत्यादिना अवजानतो वन्दनम् २१ । विपरिकुञ्चितम्, अर्द्धवन्दित एव देशादिकथाकरणम् २२ । दृष्टादृष्टम्-तमसि स्थितः केनचिदन्तरित एवमेवास्ते, दृष्टस्तु वन्दते २३ । शृङ्गम्, 'अहोकायं काय' इत्याद्यावर्तानुच्चारयतो ललाटमध्यदेशमस्पृशतः, शिरसो वामदक्षिणे शृङ्गे स्पृशतो वन्दनम् २४ ।
"करइव राजदेयभाग इवाहत्प्रणीतो वन्दनकरोऽवश्यं दातव्य" इतिधिया वन्दनम् २५ । मोचनम् लौकिककराद्वयं मुक्ता, न मुच्यामहे वन्दनकरादिति बुद्ध्या वन्दनम् २६ ।
आश्लिष्टानाश्लिष्टम्-अत्र चतुर्भगी, सा च 'अहोकायं काय' इत्यावर्त्तकाले भवति, रजोहरणस्य शिरसश्च कराभ्यामाश्लेषणम् १, रजोहरणस्य न शिरसः २, शिरसो न रजोहरणस्य ३, न रजोहरणस्य नापि शिरसः ४ अत्र प्रथमः शुद्धः, शेषास्त्वशुद्धाः २७ । न्यूनम्-व्यञ्जनाभिलाषावश्यकैरसम्पूर्णम् २८ ।
उत्तरचूडम्-वन्दनं दत्त्वा महता शब्देन 'मस्तकेन वन्दे' इत्यभिधानम् २९ । मूकम्-आलापाननुच्चारयतो वन्दनम् ३० । ढड्डरम्-महता शब्देनोच्चारयतो वन्दनम् ३१ ।
चूडली-उल्मकम् यथोल्मकं गृह्यते तथा रजोहरणं गृहीत्वा वन्दनम, यद्वा दीर्घहस्तं प्रसार्य 'वन्दे' इति भणतो वन्दनम्, अथवा हस्तं भ्रमयित्वा 'सर्वान् वन्दे' इति वदतो वन्दनम् ३२ ।
"किइकम्मंपि कुणंतो, न होइ किइकम्मनिज्जराभागी । . बत्तीसामन्नयरं, साहू ठाणं विराहतो ।।१।।" "बत्तीसदोसपरिसुद्धं, किइकम्मं जो पउंजइ गुरूणं । सो पावइ निव्वाणं, अचिरेण विमाणवासं वा ।।२।।" [आवश्यकनिर्युक्तौ १२०५, १२०७]
Page #36
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨
कारणानि ८“पडिक्कमणे १ सज्झाए २ काउस्सग्गा ३ वराह ४ पाहुणए ५ । आलोयण ६ संवरणे ७, उत्तमढे य ८ वंदणयं ।।१।।" [आवश्यकनिर्युक्तौ १२००] . सर्वमप्यनुष्ठानं प्रथम साधूनुद्दिश्य सूत्रेऽभिहितम्, श्राद्धस्य तु यथायोग्यमायोजनीयमिति साधूनां वन्दनदानेऽष्टौ कारणानि, तत्र प्रतिक्रमणे चत्वारि वन्दनकानि द्विकद्विकरूपाणि स्युः, तानि च सामान्यत एकमेव १ । स्वाध्याये वाचनादिविषये त्रीणि
"सज्झाए वंदित्ता पट्ठवेइ पढमं १ पट्टविए पवेइअंतस्स बितिअं २ पच्छा उद्दिटुं समुद्दिटुं पढइ, उद्देससमुद्देसवंदणाणमिहेवंतब्भावो, तओ जाहे चउभागावसेसा पोरिसी ताहे पाए पडिलेहेइ, जइ न पढिउकामो तो वंदइ, अह पढिउकामो तो अवंदित्ता पाए पडिलेहेइ, पडिलेहित्ता पच्छा पढइ, कालवेलाए वंदिउँ पडिक्कमइ, एवं तइअं ३" [ ] ।
एतान्यपि त्रीणि सामान्यतश्चैकमेव २ एवं पूर्वाणे सप्त, अपराणेऽपि सप्तैव भवन्ति, अनुज्ञावन्दनानां स्वाध्यायवन्दनेष्वेवान्तर्भावात्, एतानि ध्रुवाणि कृतिकर्माणि चतुर्दश भवन्ति, अभक्तार्थिकस्य इतरस्य तु प्रत्याख्यानवन्दनेनाधिकानि भवन्ति । यत उक्तम्"चत्तारि पडिक्कमणे, किइकम्मा हुंति तिन्नि सज्झाए । पुव्वण्हे अवरण्हे, किइकम्मा चोद्दस हवंति ।।१।।" [आवश्यकनिर्युक्तौ १२०१]
इति कृतं प्रसङ्गेन २ तथा कायोत्सर्ग-विकृत्यनुज्ञारूपे, यो हि विकृतिपरिभोगाय आचाम्लविसर्जनार्थं क्रियते ३ । अपराधे गुरुविनयलङ्घनरूपे यतस्तं वन्दित्वा क्षमयति, पाक्षिकवन्दनान्यपराधे पतन्ति ४ । प्राघूर्णके-ज्येष्ठे समागते सति वन्दनकं भवति । अत्र चायं विधिः"संभोइ अण्णसंभोइआ य दुविहा हवंति पाहुणया । संभोइए आयरि अं, आपुच्छित्ता उ वंदति ।।१।। इअरे पुण आयरियं, वंदित्ता संदिसाविअं तहय । पच्छा वंदति जइ, गयमोहा अहव वंदावे ।।२।।" ५ ।
तथा आलोचनायां च ६ संवरणे=भुक्तानन्तरं प्रत्याख्यानकरणे दिवसचरिमरूप इत्यर्थः । अथवा भक्तार्थिनः केनचित्कारणेन पुनरभक्तार्थप्रत्याख्याने ७ उत्तमार्थे चाराधनाकाले ८ इति ।
Page #37
--------------------------------------------------------------------------
________________
२०
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર दोषाः ६"माणो अविणय खिसा, नीयागोयं अबोहि भववुड्डी । अनमंते छद्दोसा, एवं अडनउयसयमिहयं ।।१।।" अथ सूत्रम्-“इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहिआए, अणुजाणह मे मिउग्गहं, णिसीहि । अहोकायं कायसंफासं खमणिज्जो भे किलामो, अण्पकिलंताणं बहुसुभेण भे दिवसो वइक्कंतो? जत्ता भे? जवणिज्जं च भे? खामेमि खमासमणो देवसिअं वइक्कम, आवस्सियाए पडिक्कमामि खमासमणाणं देवसिआए आसायणाए तित्तीसन्नयराए जंकिंचि मिच्छाए मणदुक्कडाए वयदुक्कडाए कायदुक्कडाए कोहाए माणाए मायाए लोभाए सव्वकालियाए सव्वमिच्छोवयाराए सव्वधम्माइक्कमणाए आसायणाए जो मे अइयारो कओ तस्स खमासमणो! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि" ।।
अत्र हि शिष्यो गुरुवन्दनेन वन्दितुकामः पूर्वं लघुवन्दनपुरस्सरं सन्दंशको प्रमृज्योपविष्ट एव मुखवस्त्रिकां पञ्चविंशतिकृत्वः प्रत्युपेक्षते, तया च शरीरं पञ्चविंशतिकृत्व एव प्रमृज्य परेण विनयेन मनोवाक्कायसंशुद्धो गुरोः सकाशादात्मप्रमाणात्क्षेत्राद् बहिःस्थितोऽधिज्यचापवदवनतकायः करद्वयगृहीतरजोहरणादिर्वन्दनायोद्यत एवमाह_ 'इच्छामि' अभिलषामि, अनेन बलाभियोगः परिहतः, 'क्षमाश्रमण' 'क्षमूष सहने' [पाणिनीय धातुपाठे ४४२] इत्यस्यार्षत्त्वादङि क्षमा, सहनमित्यर्थः, श्राम्यति संसारविषये खिन्नो भवति तपस्यतीति वा नन्द्यादित्वात्कर्त्तर्यने श्रमणः, क्षमाप्रधानः श्रमणः क्षमाश्रमणस्तस्य सम्बोधने प्राकृते 'खमासमणो' 'डो दीर्घा वा' [सिद्धहेम ८-३-३८] इति आमन्त्र्ये से?कारः, क्षमाग्रहणेन मार्दवार्जवादयो गुणाः सूचिताः ततश्च 'क्षमादिगुणोपलक्षितो यतिः प्रधानः,' अनेन वन्दनार्हत्वं तस्यैव सूचितम्, किं कर्तुम्? वन्दितुं नमस्कर्तुम्, भवन्तमिति गम्यते, कया? यापनीयया नैषेधिक्या, अत्र नैषेधिक्येतिविशेष्यम्, यापनीययेति विशेषणम्, 'षिधु गत्याम्' [हैम धा. पा. १।३२०] इत्यस्य निपूर्वस्य घञि निषेधः प्राणातिपातादिनिवृत्तिः, स प्रयोजनमस्या नैषेधिकी-तनुः, तया प्राणातिपातादि-निवृत्तया तन्वा इत्यर्थः । कीदृश्या? यापनीयया, 'यांक प्रापणे' [धा. पा. २-४, १०६२] अस्य णिगन्तस्य प्वागमे यापयतीति यापनीया, प्रवचनीयादित्वात्कर्तर्यनीयः, तया, शक्तिसमन्वितयेत्यर्थः ।। ___ अयं समुदायार्थः-हे श्रमणगुणयुक्त! अहं शक्तिसमन्वितशरीरः प्रतिषिद्धपापक्रियश्च त्वां वन्दितुमिच्छामि, अत्र विश्रामः इदं चेच्छानिवेदनं प्रथम स्थानम् ।
अत्र चान्तरे गुरुर्यदि व्याक्षेपबाधादियुक्तस्तदा भणति-'प्रतीक्षस्वेति' तच्च बाधादिकारणं यदि कथनयोग्यं भवति तदा कथयति, अन्यथा तु नेति चूर्णिकारमतं वृत्तिकारस्य तु मतं त्रिविधेनेति भणति मनसा वचसा कायेन प्रतिषिद्धोऽसीत्यर्थः ततः शिष्यः संक्षेपवन्दनं करोति व्याक्षेपादिरहितश्चेद्
Page #38
--------------------------------------------------------------------------
________________
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार / श्लोड-५२
૨૧
गुरुस्तदा वन्दनमनुज्ञातुकामश्छन्देनेति वदति, छन्देन = अभिप्रायेण, ममाप्येतदभिप्रेतमित्यर्थः ततो विनेयोऽवग्रहाद् बहिःस्थित एवेदमाह - 'अनुजानीत' - अनुमन्यध्वं, 'मे' इत्यात्मनिर्देशे, किम् ? मितश्चासाववग्रहश्च मितावग्रहः, इहाचार्यस्य चतसृषु दिक्षु आत्मप्रमाणं क्षेत्रमवग्रहस्तस्मिन्नाचार्यानुज्ञां विना प्रवेष्टुं न कल्पते, यदाह
“आयप्पमाणमित्तो, चउद्दिसि होइ उग्गहो गुरुणो ।
अणगुणायस्स सया, न कप्पए तत्थ पविसेउं । । १ । । "
इति अनुज्ञापनं द्वितीयं स्थानम्, ततो गुरुर्भणति 'अनुजानामि' ततः शिष्यो भुवं प्रमृज्य नैषेधिकीं कुर्वन् गुर्ववग्रहं प्रविशति 'निसीहीति' निषिद्धसर्वाशुभव्यापारः सन् प्रविशाम्यहमित्यर्थः ततः सन्दंशप्रमार्जनपूर्वकमुपविशति गुरुपादान्तिके च भूमौ निधाय रजोहरणं तन्मध्ये च गुरुचरणयुगलं संस्थाप्य मुखवस्त्रिका वामकर्णादारभ्य वामहस्तेन दक्षिणकर्णं यावत् ललाटमविच्छिन्नं च वामजानुं त्रिः प्रमृज्य मुखवस्त्रिकां वामजानूपरि स्थापयति ततोऽकारोच्चारणसमकालं रजोहरणं कराभ्यां संस्पृश्य होकारोच्चारणसमकालं ललाटं स्पृशति, ततः काकारोच्चारणसमकालं रजोहरणं स्पृष्ट्वा यंकारोच्चारणसमकालं ललाटं स्पृशति पुनश्च काकारोच्चारणसमकालं रजोहरणं स्पृष्ट्वा यकारोच्चारणसमकालं ललाटं स्पृशति, ततः 'संफासं' इति वदन् शिरसा पाणिभ्यां च रजोहरणं स्पृशति ततः शिरसि बद्धाञ्जलिः 'खमणिज्जो भे किलामो' इत्यारभ्य 'दिवसो वइक्कंतो' इति यावत् गुरुमुखे निविष्टदृष्टिः पठति अधस्तात्कायोऽधः कायः-पादलक्षणस्तं प्रति, कायेन निजदेहेन हस्तललाटलक्षणेन, संस्पर्श=आमर्शस्तं 'करोमीति गम्यते एतदपि 'ममानुजानीध्वमित्यनेन योगः, आचार्यमननुज्ञाप्य हि संस्पर्शो न कार्यः ।
ततो वक्ति 'खमणिज्जो' क्षमणीयः सोढव्यः, 'भे' भवद्भिः 'किलामो' क्लमः संस्पर्शे सति देहग्लानिरूपः तथा 'अप्पकिलंताणं' अल्पं = स्तोकं क्लान्तं = क्लमो येषां ते अल्पक्लान्तास्तेषामल्पवेदनानामित्यर्थः 'बहुसुभेण' बहु च तच्छुभं च बहुशुभम् तेन बहुसुखेनेत्यर्थः 'भे' भवतां 'दिवसो वइक्कतो ? ' दिवसो व्यतिक्रान्तः ? अत्र दिवसग्रहणं रात्रिपक्षादीनामुपलक्षणं द्रष्टव्यमिति,
एवं योजितकरसम्पुटं गुरोः प्रतिवचनमीक्षमाणं शिष्यं प्रत्याह गुरुः - 'तहत्ति' तथेति, प्रतिश्रवणेऽत्र तथाकारः, यथा भवान् ब्रवीति तथेत्यर्थः, एवं तावदाचार्यशरीरवार्त्ता पृष्टा
अथ तपोनियमविषयां वार्तां पृच्छन्नाह - ' जत्ता भे' 'ज' इत्यनुदात्तस्वरेणोच्चारयन् रजोहरणं कराभ्यां स्पृष्ट्वा रजोहरणललाटयोरन्तराले 'त्ता' इति स्वरितेन स्वरेणोच्चार्य, उदात्तस्वरेण 'भे' इत्युच्चारयन् गुरुमुखनिविष्टदृष्टिर्ललाटं स्पृशति, यात्रासंयमतपोनियमादिलक्षणा क्षायिक
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૨
धर्मग्र लाग-4 / द्वितीय अधिभार / PRTs-१२ क्षायोपशमिकौपशमिकभावलक्षणा भवतां 'उत्सर्पती'ति गम्यते इति यात्रापृच्छारूपं तुर्यस्थानम् । अत्रान्तरे गुरोः प्रतिवचनं 'तुब्भंपि वट्टए' मम तावदुत्सर्पति भवतोऽप्युत्सर्पति? ___ अधुना नियन्त्रणीयपदार्थविषयां वार्ता पृच्छन् पुनरप्याह विनेयः-'जवणिज्जं च भे,' 'ज' इत्यनुदात्तस्वरेण रजोहरणं स्पृष्ट्वा, 'व' इति स्वरितस्वरेण रजोहरणललाटयोरन्तराले उच्चार्य, "णि'शब्दमुदात्तस्वरेणोच्चारयन् कराभ्यां ललाटं स्पृशति, न पुनः प्रतिवचनं प्रतीक्षते, अर्द्धसमाप्तत्वात् प्रश्नस्य ततो 'ज्जं' इत्यनुदात्तस्वरेणोच्चार्य कराभ्यां रजोहरणं स्पृशन् पुनरेव रजोहरणललाटान्तराले 'च' इति स्वरितस्वरेणोच्चार्य, 'भे' इत्युदात्तस्वरेणोच्चारयन् कराभ्यां ललाटं स्पृष्ट्वा प्रतिवचनं शुश्रूषमाणस्तथैवाऽऽस्ते 'जवणिज्जं च' यापनीयम् इन्द्रियनोइन्द्रियोपशमादिना प्रकारेणाबाधितं च 'भे' भवतां शरीरमिति गम्यम् । एवं परया भक्त्या पृच्छता विनेयेन विनयः कृतो भवतीति यापनाप्रच्छनं पञ्चमं स्थानम् । ___ अत्रान्तरे गुरुराह-'एवं' आमं, 'यापनीयं च मे' इत्यर्थः इदानीमपराधक्षामणां कुर्वन् रजोहरणोपरिन्यस्तहस्तमस्तको विनेय इदमाह-'खामेमि खमासमणो! देवसिअं वइक्कम' क्षमयामि क्षमाश्रमण! दिवसे भवो दैवसिकस्तं व्यतिक्रममवश्यकरणीययोगविराधनारूपमपराधमित्यपराधक्षमणारूपं षष्ठं स्थानम् ।
अत्रान्तरे च गुरुर्वदति 'अहमवि खामेमि' अहमपि क्षमयामि देवसिकं व्यतिक्रम प्रमादोद्भवमविधिशिक्षणादिकम् ।
ततो विनेयः प्रणमन् क्षमयित्वा 'आवस्सियाए इत्यादि जो मे अइयारो कओ' इत्यन्तं स्वकीयातिचारनिवेदनपरमालोचनार्हप्रायश्चित्तसूचकं सूत्रं 'तस्स खमासमणो! पडिक्कमामि' इत्यादिकं च प्रतिक्रमणार्हप्रायश्चित्ताभिधायकं च पुनरकरणेनाभ्युत्थित आत्मानं शोधयिष्यामीति बुद्ध्या अवग्रहानिःसृत्य पठति, अवश्यं कर्त्तव्येषु चरणकरणेषु भवा क्रिया तया आसेवनाद्वारेण हेतुभूतया यदसाध्वनुष्ठितं तस्मात्प्रतिक्रमामि निवर्ते, इत्थं सामान्येनाभिधाय विशेषेणाभिधत्ते-क्षमाश्रमणानां सम्बन्धिन्या दैवसिक्या ज्ञानाद्यायस्य शातना खण्डना आशातना तया किंविशिष्टया? 'त्रयस्त्रिंशदन्यतरया,' त्रयस्त्रिंशत्स
ङ्ख्यानामाशातनानामन्यतरया कयाचिद्, उपलक्षणत्वाद् द्वाभ्यां तिसृभिरपि, यतो दिवसमध्ये सर्वा अपि संभवन्ति ।
ताश्चेमाः-गुरोः पुरतो गमनं शिष्यस्य निष्कारणं विनयभङ्गहेतुत्वादाशातना, मार्गदर्शनादिकारणे तु न दोषः १ गुरोः पार्वाभ्यामपि गमनम् २, पृष्ठतोऽप्यासनगमनम्, निःश्वासक्षुतश्लेष्मपातादिदोषप्रसङ्गात् ततश्च यावता भूभागेन गच्छता आशातना न भवति तावता गन्तव्यम् ३ एवं पुरतः
Page #40
--------------------------------------------------------------------------
________________
धर्मसंग्रह भाग-4 / द्वितीय मधिलार | -१२ पार्श्वतः पृष्ठतश्च स्थानम् ६, तथा पुरतः पार्श्वतः पृष्ठतो वा निषीदनम् ७-८-९ आचार्येण सहोच्चारभूमिं गतस्य आचार्यात् प्रथममेवाचमनम् १० गुरोरालापनीयस्य कस्यचिच्छिष्येण प्रथममालापनं ११ शिष्यस्याचार्येण सह बहिर्गतस्य पुनर्निवृत्तस्याचार्यात्प्रथममेव गमनागमनालोचनम् १२ भिक्षामानीय शिष्येण गुरोः पूर्वं शैक्षस्य कस्यचित्पुरतः आलोच्य पश्चाद्गुरोरालोचनम् १३ भिक्षामानीय प्रथम
शैक्षस्य कस्यचिदुपदर्य गुरोर्दर्शनम् १४ गुरुमनापृच्छ्य शैक्षाणां यथारुचि प्रभूतभैक्षदानम् १५ भिक्षामानीय शैक्षं कञ्चन निमन्त्र्य पश्चाद्गुरोरुपनिमन्त्रणम् १६ शिष्येण भिक्षामानीय आचार्याय यत्किञ्चिद्दत्वा स्वयं स्निग्धमधुरमनोज्ञाहारशाकादीनां वर्णगन्धस्पर्शरसवतां च द्रव्याणां स्वयमुपभोगः १७ रात्रौ आर्याः! कः स्वपिति जागर्ति वा? इति गुरोः पृच्छतोऽपि जाग्रतापि शिष्येणाप्रतिश्रवणम् १८ शेषकालेऽपि गुरौ व्याहरति यत्र तत्र स्थितेन शयितेन वा शिष्येण प्रतिवचनदानम् १९ आहूतेनासनं शयनं वा त्यक्त्वा सन्निहितीभूय 'मस्तकेन वन्दे' इति वदता गुरुवचनं श्रोतव्यम्, तदकुर्वत आशातना २० गुरुणाऽऽहूतस्य शिष्यस्य 'किमिति वचनम्, भणितव्यं च 'मस्तकेन वन्दे' इति २१ गुरुं प्रति शिष्यस्य त्वङ्कारः २२ गुरुणा ग्लानादिवैयावृत्त्यादिहेतोरिदं कुर्वित्यादिष्टस्त्वमेव किं न कुरुषे? इति, 'त्वमलस' इत्युक्ते 'त्वमप्यलस' इति च शिष्यस्य तज्जातवचनम् २३ गुरोः पुरतो बहोः कर्कशस्योच्चैः स्वरस्य च शिष्येण वदनम् २४ गुरौ कथां कथयति ‘एवमित्येतदि'त्यन्तराले शिष्यस्य वचनम् २५ गुरौ धर्मकथां कथयति 'न स्मरसि त्वमेतमर्थं, नायमर्थः सम्भवति' इति शिष्यस्य वचनम् २६ गुरौ धर्मं कथयति सौमनस्यरहितस्य गुरूक्तमननुमोदमानस्य 'साधूक्तं भवद्भिरित्यप्रशंसतः शिष्यस्योपहतमनस्त्वम् २७ गुरौ धर्मं कथयति ‘इयं भिक्षावेला, सूत्रपौरुषीवेला, भोजनवेला,' इत्यादिना शिष्येण पर्षभेदनम् २८ गुरौ धर्मकथां कथयति 'अहं कथयिष्यामि' इति शिष्येण कथाछेदनम् २९ तथा आचार्येण धर्मकथां कृतायामनुत्थितायामेव पर्षदि स्वस्य पाटवादिज्ञापनाय शिष्येण सविशेषं धर्मकथनम् ३० गुरोः पुरतः उच्चासने समासने वा शिष्यस्योपवेशनम् ३१ गुरोः शय्यासंस्तारकादिकस्य पादेन घट्टनम्, अननुज्ञाप्य हस्तेन वा स्पर्शनम्, घट्टयित्वा स्पृष्ट्वा वा अक्षामणम् यदाह“संघट्टइत्ता काएणं, तहा उवहिणामवि । खमेह अवराहं मे, वइज्ज न पुण त्ति अ ।।१।। [दशवैकालिक सू. ९-२-१८] ३२" गुरोः शय्यासंस्तारकादौ स्थानं निषीदनं शयनं चेति ३३, एतदर्थसंवादिन्यो गाथा:"पुरओ १ पक्खा २ ऽऽऽऽसन्ने ३ गमणं ३ ठाणं ३ निसीअणं ३ ति नव। सेहे पुव्वं आयमइ १० आलवइ ११ य तह य आलोए १२ ।।१।।
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૪
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨ असणाइअमालोएइ १३, पडिदंसइ १४ देइ १५ उवनिमंतेइ १६। सेहस्स तहाहाराइलुद्धो निद्धाइ गुरुपुरओ १७ ।।२।। राओ गुरुस्स वयओ, तुसिणी सुणिरोवि १८ सेसकालेवि १९। तत्थगओ वा पडिसुणइ २० बेइ किंति व २१ तुमंति गुरू २२।।३।। तज्जाए पडिहणइ २३, बेइ बहुं २४ तह कहंतरे वयइ। एवमिमंति अ २५ न सरसि २६, नो सुमणे २७ भिंदई परिसं २८ ।।४।। छिंदइ कहं २९ तहाणुट्ठिआइ परिसाइ कहइ सविसेसं ३० । गुरुपुरओ वि निसीअइ, ठाइ समुच्चासणे सेहो ३१ ।।५।। संघट्टइ पाएणं, सिज्जासंथारयं गुरुस्स तहा ३२ । तत्थेव ठाइ निसीअइ, सुअइ व सेहोत्ति ३३ तेत्तीसं।।६।।" '
आशातना हि यत्यनुसारेण यथासम्भवं श्रावकस्यापि वाच्याः, साम्प्रतमेतास्वेव किञ्चिद्विशेषेणाऽऽह'जंकिंचि मिच्छाएत्ति' यत्किञ्चन कदालम्बनमाश्रित्य, मिथ्यया मिथ्यायुक्तेन कृतयेत्यर्थः मिथ्याभावोऽत्रास्तीति अभ्रादित्वादकारे मिथ्या, एवं क्रोधयेत्यादावपि, मनसा दुष्कृता मनोदुष्कृता, तया, प्रद्वेषनिमित्तयेत्यर्थः, वाग्दुष्कृतया-असभ्यपरुषादिवचननिमित्तया, कायदुष्कृतया आसन्नगमनस्थानादिनिमित्तया क्रोधया-क्रोधयुक्तया मानया-मानयुक्तया मायया-मायायुक्तया लोभया-लोभयुक्तया, अयं भावः-क्रोधाद्यनुगतेन या काचिद्विनयभ्रंशादिलक्षणा आशातना कृता तयेति एवं दैवसिक्याशातनोक्ता।
अधुना पक्षचातुर्माससंवत्सरकालकृता इहभवान्यभवकृताऽतीतानागतकालकृता वा या आशातना तस्याः संग्रहार्थमाह-'सव्वकालियाए' सर्वकालेषु भवा सर्वकालिकी, तया अनागतकाले कथमाशातनासंभव इति चेत्, उच्यते-'श्वोऽस्य गुरोरिदमिदं वाऽनिष्टं कर्ताऽस्मीति चिन्तया इत्थं भवान्तरेऽपि तद्वधादिनिदानकरणेन सम्भवत्येव सर्व एव मिथ्योपचारा मातृस्थानगर्भाः क्रियाविशेषा यस्यां सा सर्वमिथ्योपचारा, तया, सर्वे धर्माः-अष्टौ प्रवचनमातरः सामान्येन करणीयव्यापारा वा, तेषामतिक्रमणं-लङ्घनं विराधनं यस्यां सा सर्वधर्मातिक्रमणा, एवंभूतया आशातनया यो मयाऽतिचारः= अपराधः कृतो विहितस्तस्य अतिचारस्य हे क्षमाश्रमण! युष्मत्साक्षिकं प्रतिक्रमामि=अपुनःकरणेन निवर्ते, तथा दुष्टकर्मकारिणं निन्दाम्यात्मानम्, भवोद्विग्नेन प्रशान्तेन चेतसा तथा गहें-आत्मानं दुष्टकर्मकारिणं युष्मत्साक्षिकम् व्युत्सृजाम्यात्मानं दुष्टकर्मकारिणं तदनुमतित्यागेन ।
Page #42
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨
एवं तत्रस्थ एवार्द्धावनतकायः पुनरेवं भणति 'इच्छामि खमासमणो' इत्यारभ्य यावद् 'वोसिरामि' इति, परमयं विशेष:- अवग्रहाद् बहिर्निष्क्रमणरहित आवश्यकीविरहितं दण्डकसूत्रं पठति ।
वन्दनकविधिविशेषसंवादिकाश्चेमा गाथा:
'आयारस्स उ मूलं, विणओ सो गुणवओ अ पडिवत्ती । सा य विहिवंदणाओ, विही इमो बारसावत्ते ।। १ ।। होउमहाजाओवहि संडासं पमज्ज उक्कुडुअठाणो । पडिलेहिअ मुहपोत्ती, पमज्जिओवरिमदेहो । २ ।। उट्ठेउं परिसंठिअकुप्परठियपट्टगो नमियकाओ । जुत्तिपिहि अपच्छद्धो, पवयणकुच्छा जह न होइ ।।३।। वामंगुलिमुहपोत्ती, करजुअलतलत्थजुत्तरयहरणो । अवणिय हुत्तदो, गुरुसमुहं भणइ पयडमिणं ।।४।। इच्छामि खमासमणो, इच्चाई जा निसीहियाएत्ति । छंदेणं निसुणेडं, गुरुवयणं उग्गहं जाए । । ५ । । अजाण मे मिउग्गहमणुजाणामित्ति भासिए गुरुणा । उग्गहखेत्तं पविसइ, पमज्ज संडासए निसिए ।।६।। संदंसं स्यहरणं, पमज्ज भूमी संठवेऊणं । सीसफुसणेण होही, कज्जंति तओ पढममेव ।।७।। वामकरगहियपोत्तीइ, एगद्देसेण वामकन्नाओ । आरंभिऊण निडालं, पमज्ज जा दाहिणो कण्णो ॥ ८ ॥ अव्विच्छिन्नं वामयजाणु निसीऊण तत्थ मुहपोत्तिं । रयहरणमज्झदेसंमि ठाव पुज्जपायजुगं ।। ९ ।। सुपसारियबाहुजुओ, ऊरुयजुयलंतरं अफुसमाणो । जमलट्ठि अग्गपाणी, अकारमुच्चारयं फुसइ ।।१०।। अब्भंतरपरियट्टिय, करयलमुवणीअसीसफुसणंतं । तो करजुयलं निज्जा, होक्कोरोच्चारसमकालं ।।११।। पुण हिट्ठामुहकरयल काकारसमं छिविज्ज रयहरणं । यंसद्देणं समयं, पुणोवि सीसं तहच्चेव ।।१२।।
"
૨૫
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨ काकारसमुच्चारणसमयं रयहरणमालिहेऊणं । यत्तिअसद्देण समं, पुणोवि सीसं तहाचेव ।।१३।। संफासंति भणंतो, सीसेणं पणमिऊण रयहरणे । उन्नामिअमुद्धंजलि, अव्वाबाहं तओ पुच्छे ।।१४।। खमणिज्जो भे किलामो, अप्पकिलंताण बहुसुभेणं भे । दिणपक्खो वरिसो वा, वइकंतो इय तओ तुसिणी ।।१५।। गुरुणो तहत्ति भणिए, जत्ताजवणीय पुच्छियव्वा य । परिसंठिएण इणमो, सराण जोएण कायव्वं ।।१६।। तत्थ य परिभासेसा, मंदमइविणेयगाहणट्ठाए । नीऊच्चमज्झिमाओ, सरजुत्तीओ ठवेयव्वा ।।१७।। नीओ तत्थणुदत्तो, रयहरणे उच्चओ उदत्तो अ ।। सीसे णिदंसणीओ, तदंतरालंमि सरिओ य ।।१८।। अणुदत्तो अ जकारो, त्ता सरिओ होइ भे उदत्तसरो । पुणरवि जवणीसद्दा, अणुदत्ताई मुणेअव्वा ।।१९।। जं अणुदत्तो अ पुणो, च स्सरिओ भे उदत्तसरणामो । एवं रयहरणाइसु, तिसु ठाणेसुं सरा णेया ।।२०।। पढमं आवत्ततिगं, वण्णदुगेणं तु रइयमणुकमसो । बीयावत्ताण तिगं, तिहि तिहि वण्णेहि निष्फण्णं ।।२१।। रयहरणंमि जकारं, त्ताकारं करजुएण मज्झंमि । भेकारं सीसम्मि य, काउं गुरुणो वयं सुणसु ।।२२।। तुब्भंपि वट्टइत्ति य, गुरुणा भणियंमि सेस आवत्ता । दुण्णिवि काउं तुसिणी, जा गुरुणा भणिअ एवंति ।।२३।। अह सीसो रयहरणे, कयंजली भणइ सविणयं सिरसा । खामेमि खमासमणो, देवसिआईवइक्कमणं ।।२४।। अहमवि खामेमि तुमे, गुरुणा अणुणाए खामणे सीसो । निक्खमइ उग्गहाओ, आवसिआए भणेऊणं ।।२५ ।।
ओणयदेहा अवराहखामणं सव्वमुच्चरेऊणं । निंदिअगरहिअवोसट्ठसव्वदोसो पडिक्कंतो ।।२६।।
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૭
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिभार | Rels-१२
खामित्ता विणएणं, तिग्गुत्तो तेण पुणरवि तहेव । उग्गहजायणपविसणदुओणयं दोपवेसं च ।।२७ ।। पढमे छच्चावत्ता बीअपवेसंमि हुँति छच्चेव । ते अ अहोइच्चाई, अंकरेणं पउत्तव्वा ।।२८।। पढमपवेसे सिरनामणं दुहा बीअए अ तह चेव । तेणेअ चउसिरं तं, भणियमिणं एगनिक्खमणं ।।२९।। एवमहाजाएगं, तिगुत्तिसहिअंच हुंति चत्तारि । सेसेसुं खित्तेसुं, पणवीसावस्सया हुति।।३०।।" [बृहद्वन्दनकभाष्य गा-३-३२] इह यतिरेव वन्दनककर्ता उक्तो न श्रावकस्तथापि यतेः कर्तुर्भणनात् श्रावकोऽपि कर्ता विज्ञेयः प्रायेण यतिक्रियानुसारेणैव श्रावकक्रियाप्रवृत्तेः श्रूयते च कृष्णवासुदेवेनाष्टादशानां यतिसहस्राणां द्वादशावर्त्तवन्दनमदायीति ।
एवं वन्दनकं दत्त्वा अवग्रहमध्यस्थित एव विनेयोऽतिचारालोचनं कर्तुकामः किञ्चिदवनतकायो गुरुं प्रतीदमाह-'इच्छाकारेण संदिसह भगवन्! देवसिअं आलोएमि'
इच्छाकारेण-निजेच्छया, संदिशत-आज्ञां ददत, दैवसिकं-दिवसभवमतीचारमिति गम्यम्, एवं रात्रिकपाक्षिकादिकमपि द्रष्टव्यम्, आलोचयामि-मर्यादया सामस्त्येन वा प्रकाशयामि इह च देवसिकादीनामयं कालनियमः-यथा दैवसिकं मध्याह्नादारभ्य निशीथं यावद् भवति, रात्रिकं निशीथादारभ्य मध्याह्न यावद् भवति, पाक्षिकचातुर्मासिकसांवत्सरिकाणि पक्षाद्यन्ते भवन्ति ।
अत्रान्तरे 'आलोअह' इति गुरुवचनमाकर्ण्य एतदेव शिष्यः समर्थयन्नाह-'इच्छं आलोएमि' इच्छामि अभ्युपगच्छामि गुरुवचः, आलोचयामि-पूर्वमभ्युपगतमर्थं क्रियया प्रकाशयामीति । इत्थं प्रस्तावनामभिधायालोचनामेव साक्षात्कारेणाह_ 'जो मे देवसिओ अइयारो कओ काइओ वाइओ माणसिओ उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो दुज्झाओ दुविचिंतिओ अणायारो अणिच्छिअव्वो असावगपाउग्गो, नाणे दंसणे चरित्ताचरित्ते, सुए सामाइए तिण्हं गुत्तीणं, चउण्हं कसायाणं, पंचण्हमणुव्वयाणं, तिण्हं गुणव्वयाणं, चउण्हं सिक्खावयाणं, बारसविहस्स सावगधम्मस जं खंडिअं जं विराहि तस्स मिच्छामि दुक्कडं।
व्याख्या-'यो' 'मया' दिवसे भवो दैवसिकः ‘अतिचारो'ऽतिक्रमः ‘कृतो' निवर्तितः, स पुनरतिचार उपाधिभेदेनानेकधा भवति, अत एवाह-'काइओ' कायः प्रयोजनं प्रयोजकोऽस्यातिचारस्येति कायिकः एवं 'वाइओ' वाक्प्रयोजनमस्य वाचिकः एवं मनः प्रयोजनमस्येति मानसिकः 'उस्सुत्तो' सूत्रादुत्क्रान्त
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | Cls-१२ उत्सूत्रः, सूत्रमतिक्रम्य कृत इत्यर्थ 'उम्मग्गो' मार्ग:-क्षायोपशमिको भावस्तमतिक्रान्त उन्मार्गः, क्षायोपशमिकभावत्यागेन औदयिकभावसङ्क्रमः कृत इत्यर्थः । 'अकप्पो' कल्पो-न्यायो विधिराचारश्चरणकरणव्यापार इतियावत्, न कल्पोऽकल्पः अतद्रूप इत्यर्थः । अकरणिज्जो करणीयः सामान्येन कर्त्तव्यो न करणीयोऽकरणीयः, हेतुहेतुमद्भावश्चात्र यत एवोत्सूत्रोऽत एवोन्मार्ग इत्यादिः, उक्तः तावत्कायिको वाचिकश्च अधुना मानसिकमाह-'दुज्झाओ' दुष्टो ध्यातो दुर्ध्यात एकाग्रचित्ततया आर्तरौद्रलक्षणः 'दुन्विचिंतिओ' दुष्टो विचिन्तितो दुर्विचिन्तितः अशुभ एव चलचित्ततया “जं थिरमज्झवसाणं, तं झाणं जं चलं तयं चित्तं" [ध्यानशतके गा. २] इतिवचनात् ।
यत एवेत्थंभूतस्तत एव 'अणायारो' आचरणीयः श्रावकाणामाचारः, न आचारो अनाचारः यत एव नाचरणीयः अत एव 'अणिच्छिअव्वो' अनेष्टव्यः मनागपि मनसाऽपि न एष्टव्यः, आस्तां तावत्कर्त्तव्यः, यत एवेत्थंभूतः अत एव 'असावगपाउग्गो' अश्रावकप्रायोग्यः ‘अभ्युपेतसम्यक्त्वः प्रतिपन्नाणुव्रतश्च प्रतिदिवसं यतिभ्यः सकाशात् साधूनामगारिणां च समाचारी शृणोति' इति श्रावकः, तस्य प्रायोग्य=उचितः श्रावकप्रायोग्यः न तथा श्रावकानुचित इत्यर्थः ।
अयं चातिचारः क्व विषये इत्याह-'णाणे दंसणे चरित्ताचरित्ते' इति ज्ञानविषये दर्शनविषये स्थूलसावद्ययोगनिवृत्तिभावाच्चारित्रं च सूक्ष्मसावद्ययोगनिवृत्त्यभावादचारित्रं च चारित्राचारित्रं तस्मिन् देशविरतिविषय इत्यर्थः ।
अधुना भेदेन व्याचष्टे 'सुए' श्रुतविषये श्रुतग्रहणं मत्यादिज्ञानोपलक्षणम्, तत्र विपरीतप्ररूपणा अकालस्वाध्यायश्चातिचारः 'सामाइए' सामायिकविषये, सामायिकग्रहणात् सम्यक्त्वसामायिकदेशविरतिसामायिकयोर्ग्रहणम् तत्र सम्यक्त्वसामायिकातिचारः शङ्कादिः, देशविरतिसामायिकातिचारं तु भेदेनाह-'तिण्हं गुत्तीणं' तिसृणां गुप्तीनाम्, 'यत्खण्डित'मित्यादिना सर्वत्र योगः मनोवाक्कायः गोपनात्मिकास्तिस्रो गुप्तयस्तासां अश्रद्धानविपरीतप्ररूपणाभ्यां खण्डना विराधना च 'चतुर्णां' क्रोधमानमायालोभलक्षणानां 'कषायाणां' प्रतिषिद्धानां करणेनाश्रद्धानविपरीतप्ररूपणाभ्यां च 'पञ्चानामणुव्रतानां' 'त्रयाणां गुणव्रतानां' 'चतुर्णां शिक्षाव्रतानां' उक्तस्वरूपाणाम्, अनुव्रतादिमीलनेन 'द्वादशविधस्य श्रावकधर्मस्य' यत्खण्डितमित्यादिना सर्वत्र योगः, देशतो भग्नम्, यद्विराधितं सुतरां भग्नम्, न पुनरेकान्ततोऽभावमापादितम्, 'तस्स मिच्छामि दुक्कडं' तस्य दैवसिकाद्यतिचारस्य ज्ञानादिगोचरस्य, तथा गुप्तीनां कषायाणां द्वादशविधश्रावकधर्मस्य च यत्खण्डनं विराधनं चातिचाररूपं तस्य, मिथ्येति प्रतिक्रामामि, दुष्कृतमेतदकर्त्तव्यमिदं ममेत्यर्थः ।
अत्रान्तरे विनेयः पुनरप्यर्दावनतकायः प्रवर्द्धमानसंवेगो मायामदविप्रमुक्तः, आत्मनः
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૯
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | RAIs-१२ सर्वातिचारविशुद्ध्यर्थं सूत्रमिदं पठति 'सव्वस्सवि देवसिय दुच्चिंतिय दुब्भासिय दुच्चिट्ठिय इच्छाकारेण संदिसह' सर्वाण्यपि लुप्तषष्ठीकानि पदानि ।
ततोऽयमर्थः-सर्वस्यापि दैवसिकस्य अणुव्रतादिविषये प्रतिषिद्धाचरणादिना जातस्यातिचारस्येति गम्यते, पुनः कीदृशस्य ? 'दुश्चिन्तितस्य' दुष्टमार्त्तरौद्रध्यानतया चिन्तितं यत्र स तथा, तस्य, दुश्चिन्तितोद्भवस्येत्यर्थः, अनेन मानसमतीचारमाह दुष्टं सावधवाग्रूपं भाषितं यत्र तत्तथा, तस्य, दुर्भाषितोद्भवस्येत्यर्थः, अनेन वाचिकं सूचयति दुष्टं प्रतिषिद्धं धावनवल्गनादि कायक्रियारूपं चेष्टितं यत्र तत्तथा, तस्य, दुश्चेष्टितोद्भवस्येत्यर्थः, अनेन कायिकमाह अस्यातिचारस्य किमित्याह'इच्छाकारेण संदिसह' इति, आत्मीयेच्छया मम प्रतिक्रमणाज्ञां प्रयच्छत इत्युक्त्वा तूष्णीको गुरुमुखं प्रेक्षमाण आस्ते ।
ततो गुरुराह-'पडिक्कमह' प्रतिक्रामत, शिष्यः प्राह-'इच्छं' इच्छाम्येतद्भगवद्वचः, 'तस्स' तस्य दैवसिकातिचारस्य, 'मिच्छा मि दुक्कडं' आत्मीयदुष्कृतं मिथ्येति, जुगुप्से इत्यर्थः तथा द्वितीयच्छ(व)न्दनकेऽवग्रहान्तःस्थित एव विनेयोऽर्द्धावनतकायः स्वापराधक्षामणां चिकीर्षुर्गुरुं प्रतीदमाह'इच्छाकारेण सन्दिसह' इति इच्छाकारेण स्वकीयाभिलाषेण न पुनर्बलाभियोगादिना, संदिशत आज्ञां प्रयच्छत यूयम् आज्ञादानस्यैव विषयमुपदर्शयनिदमाह
'अब्भुट्टिओऽम्हि अब्जिंतरदेवसिअं खामेमि' अभ्युत्थितोऽस्मि-प्रारब्धोऽस्मि अहम्, अनेनान्याभिलाषमात्रस्य व्यपोहेन क्षमणक्रियायाः प्रारम्भमाह, 'अभिंतरदेवसियं' इति दिवसाभ्यन्तरसम्भवमतिचारमिति गम्यते, क्षमयामि-मर्षयामि, इत्येका वाचना ।
अन्ये त्वेवं पठन्ति 'इच्छामि खमासमणो! अभुट्ठिओमि अभिंतरदेवसि खामेळ' इति इच्छामि अभिलषामि क्षमयितुमितियोगः हे क्षमाश्रमण! न केवलमिच्छामि, किंतु अब्भुट्ठिओऽम्हीत्यादि पूर्ववदेव ।
एवं स्वाभिप्रायं प्रकाश्य तूष्णीमास्ते यावद्गुरुराह-'खामेह' इति क्षमयस्वेत्यर्थः ततः सद्गुरुवचनं बहुमन्यमानः प्राह-'इच्छं खामेमि' इति, इच्छं-इच्छामि भगवदाज्ञाम्, खामेमि क्षमयामि च स्वापराधम्, अनेन क्षमणक्रियायाः प्रारम्भमाह ततो विधिवत्पञ्चभिरगैः स्पृष्टधरणीतलो मुखवस्त्रिकया स्थगितवदनदेश इदमाह
'जंकिंचि अपत्ति परपत्तिअं भत्ते पाणे विणए वेयावच्चे आलावे संलावे उच्चासणे समासणे अंतरभासाए उवरिभासाए जंकिंचि मज्झ विणयपरिहीणं सुहुमं वा बायरं वा तुब्भे जाणह अहं न याणामि तस्स मिच्छामि दुक्कडं'
Page #47
--------------------------------------------------------------------------
________________
30
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | Als-१२ व्याख्या-'जंकिंचि' यत्किञ्चित्सामान्यतो निरवशेषं वा, 'अपत्तिअं' आर्षत्वादप्रीतिकम् अप्रीतिमात्रम्, 'परपत्तिअं' प्रकृष्टमप्रीतिकं परप्रत्ययं वा परहेतुकमुपलक्षणत्वादस्यात्मप्रत्ययं चेति द्रष्टव्यम्, युष्मद्विषये मम जातम्, युष्माभिर्वा मम जनितमिति वाक्यशेषः तस्स मिच्छा मीत्युत्तरेण सम्बन्धः तथा 'भत्ते' भक्ते भोजनविषये, 'पाणे' पानविषये 'विणए' विनये अभ्युत्थानादिरूपे, 'वेयावच्चे' वैयावृत्त्ये वैयापृत्ये वा औषधपथ्यादिना अवष्टम्भरूपे 'आलावे' आलापे सकृज्जल्पनरूपे 'संलापे' मिथःकथारूपे, 'उच्चासणे' गुरोरासनादुच्चैरासने, 'समासणे' गुर्वासनेन तुल्ये आसने, 'अंतरभासाए' अन्तर्भाषायां गुरोर्भाषमाणस्य विचालभाषणरूपायाम्, 'उवरिभासाए' उपरिभाषायां गुरोर्भाषणानन्तरमेव विशेषभाषणरूपायाम्, एषु भक्तादिषु 'जंकिंचि' यत्किञ्चित् समस्तं सामान्यतो वा 'मज्झ' मम 'विणयपरिहीणं' विनयपरिहीनं शिक्षावियुक्तं संजातमितिशेषः विनयपरिहीनस्यैव द्वैविध्यमाह 'सुहमं वा बायरं वा' सूक्ष्ममल्पप्रायश्चित्तविशोध्यम्, बादरं बृहत्प्रायश्चित्तविशोध्यम्, वाशब्दौ द्वयोरपि मिथ्यादुष्कृतविषयत्वतुल्यतोद्भावनार्थो, 'तुब्भे जाणह' इति यूयं जानीथ सकलभाववेदकत्वात्, 'अहं न याणामि' अहं पुनर्न जानामि मूढत्वात् तथा यूयं न जानीथ प्रच्छन्नकृतत्वादिना, अहं जानामि स्वयंकृतत्वात्, तथा यूयं न जानीथ परेण कृतत्वादिना, अहं न जानामि विस्मरणादिना, तथा यूयमपि जानीथ अहमपि जानामि द्वयोः प्रत्यक्षत्वात्, एतदपि द्रष्टव्यम् 'तस्स' तस्य षष्ठी-सप्तम्योरभेदात्तस्मिन्नप्रीतिकविषये विनयपरीहीणविषये च 'मिच्छामि दुक्कडं' मिथ्या मे दुष्कृतमिति स्वदुश्चरितानुतापसूचकं स्वदोषप्रतिपत्तिसूचकं वा प्रतिक्रमणमिति पारिभाषिकं वाक्यं प्रयच्छामीति शेषः, अथवा तस्येति विभक्तिपरिणामात् तदप्रीतिकं विनयपरिहीनं च मिथ्या मोक्षसाधनविपर्ययभूतं वर्त्तते, मे मम, तथा दुष्कृतं पापमिति स्वदोषप्रतिपत्तिरूपमपराधक्षमणमिति क्षमयित्वा च पुनर्वन्दनकं ददाति वन्दनपूर्वके चालोचनक्षमणे इतिकृत्वा वन्दनकानन्तरं ते व्याख्याते, अन्यथा च प्रतिक्रमणे तयोरवसर इति द्वादशावर्त्तवन्दनविधिः अथ च गुरोर्व्याक्षिप्तत्वादिना बृहद्वन्दनकायोगे छोभवन्दनेनापि गुरून्वन्दते वन्दनकस्य च फलं कर्मनिर्जरा, यदाहुः
“वंदएणं भंते ! जीवे किं अज्जिणइ? गोअमा! अट्ठकम्मपगडीओ निविडबंधणबद्धाओ सिढिलबंधणबद्धाओ करेइ, चिरकालठिइआओ अप्पकालठिइआओ करेइ, तिव्वाणुभावाओ मंदाणुभावाओ करेइ, बहुपएसग्गाओ अप्पपएसग्गाओ करेइ, अणाइअं अणवदग्गं संसारकंतारं नो परिअट्टइ" ।
तथा “वंदएणं भंते! जीवे किं अज्जिणइ? गोयमा! वंदएणं नीआगोअं कम्मं खवेइ, उच्चागो कम्म निबंधइ, सोहग्गं च अप्पडिहयं आणाफलं निव्वत्तेइत्ति” [उत्तराध्ययने ३०-१०] ।
एवं बृहद्वन्दनेन गुरून्वन्दित्वा तन्मुखेन स्वशक्त्यनुरूपं प्रत्याख्यानं करोति, अत्र
Page #48
--------------------------------------------------------------------------
________________
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिभार | Rोs-५२ “प्रत्याख्यानानि १ तद्भङ्गा २ ऽऽकार ३ सूत्रा ४ ऽर्थ ५ शुद्धयः ६ । प्रत्याख्यानफलं ७ चाथ, किञ्चिदेवोच्यतेऽधुना ।।१।।"
तत्र प्रत्याख्यानं 'ख्या(ख्याङ्) प्रकथने' इत्यस्य प्रत्यापूर्वस्य, ल्युडन्तस्य रूपम्, प्रतीति प्रतिकूलतया आ मर्यादया ख्यानं प्रकथनं प्रत्याख्यानम्, कृत्यल्युटो बहुलमितिवचनादन्यथाप्यदोषः अथवा प्रत्याख्यायते निषिध्यतेऽनेन मनोवाक्कायजालेन किञ्चिदनिष्टमिति प्रत्याख्यानम्, क्रियाक्रियावतोः कथञ्चिदभेदात्प्रत्याख्यानक्रियैव प्रत्याख्यानम्, प्रत्याख्यायतेऽस्मिन् सति वा प्रत्याख्यानम् ।
तच्च द्वेधा-मूलगुणरूपम्, उत्तरगुणरूपं च एकैकमपि सर्वदेशभेदात् द्विविधम्, सर्वमूलगुणप्रत्याख्यानं साधूनां पञ्च महाव्रतानि देशमूलगुणप्रत्याख्यानं श्राद्धानां पञ्चाणुव्रतानि सर्वोत्तरगुणप्रत्याख्यानं च यतीनामनेकधा, यथा"पिंडस्स जा विसोही, समिईओ भावणा तवो दुविहो । पडिमा अभिग्गहाविअ, उत्तरगुणमो विआणाहि ।।१।।"
श्राद्धानां देशोत्तरगुणप्रत्याख्यानं सप्त शिक्षाव्रतानि, तत्र मूलगुणानां प्रत्याख्यानत्वं हिंसादिनिवृत्तिरूपत्वात्, उत्तरगुणानां तु पिण्डविशुद्ध्यादीनां दिग्वतादीनां च प्रतिपक्षनिवृत्तिरूपत्वात्' इत्यावश्यकवृत्तियोगशास्त्रवृत्त्योः [आवश्यकहारिभद्र्या प. ८०३ योगशास्त्रवृत्तौ प.७००] उभयोरपि,
सर्वोत्तरगुणप्रत्याख्यानं यथायोग्यमनागतादि दशधा, यथा“अणागयमइक्कंतं, कोडिसहिअं निअंटिअं चेव । सागारमणागारं, परिमाणकडं निरवसेसं ।।१।। संकेअं चेव अद्धाए, पच्चक्खाणं तु दसविहं होइ । सयमेवणुपालणया, दाणुवएसे जह समाही ।।२।।" [आवश्यकनिर्युक्तौ १५६४-१५६५] तत्र पर्युषणादौ ग्लानवैयावृत्त्यादिकारणसद्भावे तदर्वागपि यदष्टमादि क्रियते तदनागतम् १ । एवमतिक्रान्ते पर्वणि यत्क्रियते तदतिक्रान्तं २ ।
एकस्य निष्ठाकालेऽन्यस्य च ग्रहणकाले प्रत्याख्यानस्याद्यन्तकोटिद्वयमीलनात्कोटिसहितम्, षष्ठाष्टमाऽऽचामाम्लनिर्विकृतिकैकासनादिषु सर्वेषु सदृशेषु चतुर्थादिषु च विसदृशेष्वपि भाव्यम् ३ ।
अमुष्मिन् मासे दिवसे वा यदष्टमादि विधेयं हृष्टेन ग्लानेन वा तन्नियन्त्रितम्, एतच्चतुर्दशपूर्विषु जिनकल्पेन सह व्यवच्छिन्नम् ४ ।
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૨
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | दो-५२ सहाकारैर्महत्तराकाराद्यैर्यत् वर्त्तते तत्साकारम् ५ । निर्गतं महत्तराद्याकारानिराकारं, निराकारेप्यनाभोगसहसाकाररूपाकारद्वयस्यावश्यम्भावान्महत्तराकाराद्याकारवर्जनाश्रयणम् ६ । दत्तिकवलादीयत्तया परिमाणकृतम् ७ । . सर्वाशनपानत्यागान्निरवशेषम् ८ ।
अङ्गुष्ठमुष्टिग्रन्थ्यादिचिह्नोपलक्षितं सङ्केतम्, तच्च श्रावकः पौरुष्यादिप्रत्याख्यानं कृत्वा क्षेत्रादौ गतो गृहे वा तिष्ठन् ‘भोजनप्राप्तेः प्राक् प्रत्याख्यानरहितो मा भूवमि'त्यगुष्ठादिकं सङ्केतं करोति, ‘यावदगुष्ठं मुष्टिं ग्रन्थिं (वा) न मुञ्चामि, गृहं वा न प्रविशामि, स्वेदबिन्दवो यावन्न शुष्यन्ति, एतावन्तो वा उच्छ्वासा यावन्न भवन्ति, जलादिमञ्चिकायां यावदेते बिन्दवो न शुष्यन्ति, दीपो वा यावन्न निर्वाति, तावन्न भुञ्ज इति, यदाहुः“अंगुट्ठमुट्ठिगंठीघरसेऊसासथिबुगजोइक्खे - एअं संकेअ भणिअं, धीरेहिं अनंतनाणीहिं ।।९।।" [आवश्यकनिर्युक्तौ १५७८] अद्धा कालस्तद्विषयं प्रत्याख्यानं, तच्च दशविधं, यदाहुः"नवकारपोरसीए, पुरिमड्डेगासणेगठाणे अ ।
आयंबिलअभत्तट्टे, चरमे अ अभिग्गहे विगई ।।१०।।” [आवश्यकनि. १५९७, प्रवचनसारोद्धारे गा. २०२]
नन्वेकाशनादिप्रत्याख्यानं कथमद्धाप्रत्याख्यानं? न हि तत्र कालनियमोऽस्ति, सत्यम्, अद्धाप्रत्याख्यानपूर्वाण्येकाशनादीनि प्रायेण क्रियन्त इत्यद्धाप्रत्याख्यानत्वेनोच्यन्ते, यतः पञ्चाशकवृत्तौ
“एकाशनाऽऽचाम्लादिप्रत्याख्यानं च यद्यपि परिमाणकृतं,
तथाऽप्यद्धाप्रत्याख्यानपूर्वकत्वेनाद्धाप्रत्याख्यानमध्य एव गण्यते” । [ ] इति सर्वोत्तरगुणप्रत्याख्याने च सकेतप्रत्याख्यानमद्धाप्रत्याख्यानं चेति द्विविधं प्रतिदिनोपयोगि ज्ञेयम् द्वारम् १ भङ्गकास्तु सप्तचत्वारिंशं शतं भवन्ति, ते च पूर्वं व्रताधिकारे उक्ताः, तद्ज्ञानपूर्वं च प्रत्याख्यानं शुद्धम्, यतः “सीआलं भंगसयं, पच्चक्खाणंमि जस्स उवलद्धं ।
सो खलु पच्चक्खाणे, कुसलो सेसा अकुसला उ ।।१।।" [श्रावकव्रतभङ्ग प्र. ८, प्रवचनसारोद्धारे १३३८] इति ।
यद्वा इत्थम्
Page #50
--------------------------------------------------------------------------
________________
33
धर्मसंग्रह लाग-4/द्वितीय मधिजार | दो-१२ “पच्चक्खायापच्चक्खाबिंतियाण चउभंगा । जाणगजाणपएहिं, निष्फण्णा हुंति णायव्वा ।।१।।" [आवश्यकनिर्युक्तौ १६१३] इह किल स्वयं कृतप्रत्याख्यानः काले विनयपूर्वकं सम्यगुपयुक्तो गुरुवचनमनूच्चरन् स्वयं जानन् ज्ञस्यैव गुरोः पार्श्वे प्रत्याख्यानं करोति तत्र ज्ञत्वे चतुर्भगी-द्वयोर्जत्वे प्रथमो भङ्गः शुद्धः १ । गुरोर्जत्वे शिष्यस्याज्ञत्वे द्वितीयः तत्र तत्कालं शिष्यं संक्षेपतः प्रबोध्य यदा गुरुः प्रत्याख्यानं कारयति तदाऽयमपि शुद्धः, अन्यथा त्वशुद्धः २ ज्ञोऽज्ञस्य पार्श्वे, गुर्वाद्यभावे बहुमानतो गुरुपितृव्यादिसकाशे करोति, अयमपि शुद्धः ३ द्वयोरज्ञत्वे त्वशुद्ध एव ४ अत्र च गुरोः स्वस्य वा ज्ञत्वं प्रत्याख्यानतदुच्चारस्थानभङ्गाकारशुद्धिसूत्रार्थफलकल्प्याकल्प्यविभागादिज्ञाने सत्येव भवति ।
तत्र प्रत्याख्यानोच्चारस्थानानि पञ्च-आद्यस्थाने नमस्कारसहितादिकालप्रत्याख्यानानि ५. सङ्केताख्यानि ८ च प्रायश्चतुर्विधाहाराणि १ द्वितीयस्थाने विकृतिनिर्विकृत्याचामाम्लोच्चारः, विकृतिप्रत्याख्यानं चास्वीकृतविकृतिनैयत्यानामपि प्रायेणाभक्ष्यविकृतिचतुष्कत्यागात् सर्वेषां स्यात् २ तृतीये एकद्व्यासनैकस्थाननियमो द्वित्रिचतुर्विधाहारः ३ चतुर्थस्थाने पाणस्सेत्यादि ४ पञ्चमस्थाने देशावकाशिकव्रतं प्राग्गृहीतसचित्तादिचतुर्दशनियमसंक्षेपरूपमुच्चार्यम् ५ एवमुपवासे चत्वारि प्रथमेऽभक्तार्थकरणम् १, द्वितीये पानाहारप्रत्याख्यानम् २, तृतीये 'पाणस्से'त्यादि ३, चतुर्थे देशावकाशिकमिति ४ उक्तं च“पढमे ठाणे तेरस, बीए तिन्नि उ तिगा य तइअंमि । ------ पाणस्स चउत्थंमि, देसवगासाइ पंचमए ।।१।।" [प्रत्याख्यानभाष्ये ६]
अत्र चोपवासाऽऽचामाम्लनिर्विकृत्यादीनि पौरुष्यादीनि च प्रायस्त्रिचतुर्विधाहाराणि, अपवादात्तु निर्विकृत्यादि पौरुष्यादि च द्विविधाहारमपि नमस्कारसहितं तु चतुर्विधाहारमेव स्यादिति संप्रदायः । यत उक्तं"चउहाहारं तु नमो, रत्तिपि मुणीण सेस दुतिचउहा ।” [प्रत्याख्यानभाष्ये १२] तथा "साहूणं रयणीए, नवकारसहिअ चउव्विहाहारं । भवचरिमं उववासो, अंबिल तिहचउव्विहाहारं ।।१।।" "सेसा पच्चक्खाणा, दुह तिह चउहावि हुंति आहारे । इअ पच्चक्खाणेसुं, आहारविगप्पणा नेया ।।२।।"
Page #51
--------------------------------------------------------------------------
________________
३४
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર यतिदिनचर्यायां तु संकेतप्रत्याख्यानमपि चतुर्विधाहारं प्रोक्तम्, तथा च तद्वचः“संकेअपचक्खाणं, साहूणं रयणिभत्तवेरमणं । तहय नवकारसहिअं, निअमेण चउव्विहाहारं ।।१।।" [देवसूरिरचित यतिदिनचर्या गा. ५०] इति निर्विकृतिकाचामाम्लादौ कल्प्याकल्प्यविभागश्च स्वस्वसामाचारीतो ज्ञेयः, प्रत्याख्यानभेदतद्भगादयस्तु व्याख्यायन्त एवेत्यलं प्रसङ्गेन प्रकृतमनुसरामः । द्वारम् २ । प्रत्याख्यानं चापवादरूपाकारसहितं कर्त्तव्यमन्यथा तु भङ्गः स्यात्, स च दोषाय, यदाह“वयभङ्गे गुरु दोसो, थेवस्सवि पालणा गुणकरी उ ।
गुरुलाघवं च णेयं, धम्मंमि अओ अ आगारा ।।१।।” [पञ्चाशके ५।१२, पञ्चवस्तुके ५१२, प्रवचनसारो. २१६]
आक्रियन्ते विधीयन्ते प्रत्याख्यानभङ्गपरिहारार्थमित्याकाराः ते च नमस्कारसहितादिषु यावन्तो भवन्ति तावन्त उपदर्श्यन्ते“दो चेव नमोक्कारे, आगारा छच्च पोरसीए उ । सत्तेव उ पुरिमड्ढे, एगासणगंमि अद्रुव ।।१।।" “सत्तेगट्ठाणस्स उ, अद्वैव य अंबिलंमि आगारा । पंचेव अभत्तट्टे, छ प्पाणे चरमि चत्तारि ।।२।।" "पंच य चउरोभिग्गही, निव्वीए अट्ठ नव य आगारा ।
अप्पाउरणे पंच य, हवंति सेसेसु चत्तारि ।।३।।" [आवश्यकनि. १५९९-१६०१, पञ्चाशके ५८१०, प्रवचनसारो. २०३-५] निर्विकृतौ अष्ट नव च कथं? “नवणीओगाहिमए, अद्दवदहिपिसिअघयगुडे चेव । नव आगारा एसिं, सेसदवाणं तु अद्वैव ।।४।।" [आवश्यकनि. १६०२, प्रवचनसारो. २०६, पञ्चाशक५।११]
अप्रावरणे चोलपट्टाकारः पञ्चमः विवरणं तु सूत्रव्याख्यासहगतमेवावसेयम्, द्वारम् ३ । साम्प्रतं सूत्रार्थों-“उग्गए सूरे नमुक्कारसहिअं पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं वोसिरइ" [प्रत्याख्यान आवश्यक सू. हारिभद्रीवृत्तिः प. ८४९] व्याख्या-उद्गते सूर्ये, सूर्योद्गमादारभ्येत्यर्थः, नमस्कारेण परमेष्ठिस्तवेन सहितं युक्तं नमस्कारसहितं
Page #52
--------------------------------------------------------------------------
________________
धर्मसंग्रह भाग-५ | द्वितीय अधिकार | Pels-१२ प्रत्याख्याति, 'सर्वे धातवः करोत्यर्थेन व्याप्ता' इति न्यायात् नमस्कारसहितं प्रत्याख्यानं करोति विधेयतयाऽभ्युपगच्छतीत्यर्थः इदं गुरोरनुवादभङ्ग्या वचनम्, शिष्यस्तु 'प्रत्याख्यामी'त्याह, एवं व्युत्सृजतीत्यत्रापि वाच्यम्, कथं प्रत्याख्याति? इत्याह-चतुर्विधमप्याहारमिति न पुनरेकविधादिकम्, आहारमभ्यवहार्यं व्युत्सृजतीत्युत्तरेण योगः इदं च चतुर्विधाहारस्यैव भवतीत्युक्तमेव, रात्रिभोजनतीरणप्रायत्वादस्य तथा मुहूर्तमानं नमस्कारोच्चारणावसानं च । __ ननु कालस्यानुक्तत्वात् सङ्केतप्रत्याख्यानमेवेदं, मैवं, सहितशब्देन मुहूर्तस्य विशेषणात् अथ मुहूर्त्तशब्दो न श्रूयते तत्कथं तस्य विशेष्यत्वम्?, उच्यते-अद्धाप्रत्याख्यानमध्येऽस्य पाठबलात्, पौरुषीप्रत्याख्यानस्य च वक्ष्यमाणत्वादवश्यं तदर्वाग्मुहूर्त एवावशिष्यते, अथ मुहूर्त्तद्वयादिकमपि कुतो न लभ्यते? उच्यते-अल्पाकारत्वादस्य, पौरुष्यां हि षडाकारास्तदस्मिन् प्रत्याख्याने आकारद्वयवति स्वल्प एव कालोऽवशिष्यते स च नमस्कारेण सहितः, पूर्णेऽपि काले नमस्कारपाठमन्तरेण प्रत्याख्यानस्यापूर्यमाणत्वात्, सत्यपि नमस्कारपाठे मुहूर्ताभ्यन्तरे प्रत्याख्यानभङ्गात् तत् सिद्धमेतमुहूर्त्तमानकालं नमस्कारसहितप्रत्याख्यानमिति । __ अथ चतुर्विधाहारमेव व्यक्त्या प्रदर्शयति-अशनं १ पानं २ खादिमं ३ स्वादिमं चेति ४ तत्राश्यते इति अशनम्, 'अश भोजने' [ ] इत्यस्य ल्युडन्तस्य भवति तथा पीयत इति पानम्, पाधातोः तथा खाद्यत इति खादिमं 'खादृ भक्षणे' [ ] इत्यस्य वक्तव्यादिमत्प्रत्ययान्तस्य एवं स्वाद्यत इति स्वादिमम्, 'स्वद आस्वादन' [ ] इत्यस्य च रूपम् अथवा खाद्यं स्वाद्यं चेति अशनाद्याहारविभागश्चैवं श्राद्धविधिवृत्तौ
अशनं शाल्यादि मुद्गादि सक्त्वादि पेयादि मोदकादि क्षीरादि सूरणादि मण्डादि च यदाह“असणं ओअणसत्तुगमुग्गजगाराइ खज्जगविही अ । खीराई सूरणाई, मंडगपभिई अ विण्णेयं ।।१।।" [पञ्चाशके ५-२७, प्रवचनसारोद्धारे २०७] पानं सौवीरयवादिधावनं सुरादि सर्वश्चाप्कायः कर्कटजलादिकं च यदाह“पाणं सोवीरजवोदगाई चित्तं सुराइअं चेव । आउक्काओ सव्वो, कक्कडगजलाइअं च तहा ।।२।।" [पञ्चाशके ५-२८, प्रवचनसारोद्धारे २०८] खाद्यं भृष्टधान्यगुडपर्पटिकाखर्जूरनालिकेरद्राक्षाकर्कट्याम्रपनसादि यदाह"भत्तोसं दंताई, खज्जूरगद्मनालिकेरदक्खाई । कक्कडिअंबगपणसाइ बहुविहं खाइमं नेअं ।।३।।" [पञ्चाशके ५-२९, प्रवचनसारो. २०९]
Page #53
--------------------------------------------------------------------------
________________
35
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | cs-१२ स्वाद्यं दन्तकाष्ठताम्बूलतुलसिकापिण्डाजंकमधुपिप्पल्यादि, यदाह"दंतवणं तंबोलं, चित्तं तुलसी कुहेडगाई यं । महुपिप्पलिसुंठाई, अणेगहा साइमं होइ ।।४।।" [पञ्चाशके ५-३०, प्रवचनसारो. २१०]
अनेकधेति श्राद्धविधिवृत्तौ [प. ४५] यथा-सुण्ठीहरितकीपिप्पलीमरीचजीरकअजमकजातिफलजावन्त्रीकसेल्लककत्थकखदिरवटिकाजेष्ठीमधुतमालपत्रएलालविङ्गकाठीविडङ्गविडलवणअज्जकअजमोदकुलिञ्जणपिप्पलीमूलचिणीकबाबाकव्वूरकमुस्ताकंटासेलिओकर्पूरसौर्वचलहरडांबिभीतककुम्भठोबब्बूलधवखदिरखीचडादिकछल्लीपत्रपूगहिङ्गुलाष्टकहिगुत्रेवीसुपञ्चकूलजवासकमूलवावचीतुलसीकर्पूरीकन्दादिकम् ।
जीरकं स्वभाष्यप्रवचनसारोद्धाराभिप्रायेण स्वाद्यम्, कल्पवृत्त्यभिप्रायेण तु खाद्यम्, अजमकं खाद्यमिति केचित् सर्वं स्वाद्यं एलाकर्पूरादि जलं च द्विविधाहारप्रत्याख्याने कल्पते वेसणविरहालीसो- . आकोठवडीआमलागण्ठीआंबागोलीकउचिलीचूइपत्रप्रमुखं खाद्यत्वाद् द्विविधाहारे न कल्पते ।।
त्रिविधाहारे तु जलमेव कल्पते शास्त्रेषु मधुगुडशर्कराखण्डाद्यपि खाद्यतया द्राक्षाशर्करादिजलं तक्रादि च पानकतयोक्तमपि द्विविधाहारादौ न कल्पते । उक्तं च
"दक्खापाणाईअं, पाणं तह साइमं गुडाईअं । पढिअं सुअंमि तहवि हु, तित्तीजणगंति नायरिअं ।।१।।" [नागपुरीयगच्छप्रत्याख्यानभाष्ये]
अनाहारतया व्यवह्रियमाणान्यपि प्रसङ्गतो दर्श्यन्ते यथा-पञ्चाङ्गनिंबगुडूचीकडूकिरिआतुंअतिविसचीडिसकडिरक्षाहरिद्रारोहिणीउपलोटवज्रत्रिफलाबाउलछल्लीत्यन्ये धमासोनाहिआसन्धिरी
गणीएलीओगुग्गुलहरडीदलवउणिबदरीकंथेरिकरीरमूलपूंआडमजीठबोलबीउकुंआरिचीत्रककुन्दरुप्रभृत्यनिष्टास्वादानि रोगाद्यापदि चतुर्विधाहारेऽप्येतानि कल्प्यानीति [श्राद्धविधिवृत्तौ प. ४५] कृतं प्रसङ्गेन ।
अत्र नियमभङ्गभयादाकारावाह-'अन्नत्थणाभोगेणं सहसागारेणं', अत्र पञ्चम्यर्थे तृतीया, अन्यत्रेति परिवर्जनार्थः, यथा 'अन्यत्र द्रोणभीष्माभ्यां, सर्वे योद्धाः पराङ्मुखाः' इति, ततोऽन्यत्रानाभोगात् सहसाकाराच्च, एतौ वर्ज्जयित्वेत्यर्थः तत्रानाभोगोऽत्यन्तविस्मृतिः, सहसाकारोऽतिप्रवृत्तयोगानिवर्त्तनमिति ।
अथ पौरुषीप्रत्याख्यानम्-'पोरुसिं पच्चक्खाइ, उग्गए सूरे चउब्विहंपि आहारं असणं ४, अण्णत्थणाभोगेणं सहसागारेणं पच्छन्नकालेणं दिसामोहेणं साहूवयणेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ' । [प्रत्याख्यान आवश्यके, हारिभद्रीवृत्तिः प. ८५२]
Page #54
--------------------------------------------------------------------------
________________
धर्मसंग्रह भाग-4 /द्वितीय अधिकार | Res-१२
39 पुरुषः प्रमाणमस्याः सा पौरुषी छाया, कथम्? कर्कसङ्क्रान्तौ पूर्वाणेऽपराणे वा यदा शरीरप्रमाणा छाया स्यात् तदा पौरुषी, तद्युक्तः कालोऽपि पौरुषी प्रहर इत्यर्थः, तद्रेखां याम्योत्तरायतां यदा देहच्छायापर्यन्तः स्पृशति, तदा सर्वदिनेषु पौरुषी यद्वा पुरुषस्योर्ध्वस्य दक्षिणकर्णनिवेशितार्कस्य दक्षिणायनाद्यदिने यदा जानुच्छाया द्विपदा तदा पौरुषी यथा
“आसाढे मासे दुपया, पोसे मासे चउप्पया । चित्तासोएसु मासेसु, तिपया होइ पोरुसी ।।१।।" [ओघनिर्युक्तौ २८४] हानिवृद्धी त्वेवम्"अङ्गुलं सत्तरत्तेणं, पक्खेण तु दुअंगुलं । बद्धए हायए वावि, मासेणं चउरंगुलं ।।१।।" [ओघनिर्युक्तौ २८५] इति । 'साहूवयणेणं' इत्यत्र च पादोनप्रहरेणाप्यधिकारः, अतस्तत्र पौरुषीच्छायोपरि प्रक्षेपोऽयं"जिट्ठामूले आसाढसावणे छहिं अंगुलेहिं पडिलेहा । अट्ठहिं बीअतइअंमि, तइए दस अट्ठहिं चउत्थे ।।१।।” [यतिदिनचर्यायाम् ४८] पौरुषीप्रत्याख्यानसमानप्रत्याख्याना सार्द्धपौरुषी त्वेवम्, "पोसे तणुछायाए, नवहिं पएहिं तु पोरिसी सड्ढा । तावेक्केक्का हाणी, जावासाढे पया तिन्नि ।।१।।" पूर्वार्धोऽग्रे वक्ष्यमाणोऽपि प्रमाणप्रस्तावादिहैव विज्ञेयः, "पोसे विहत्थिछाया, बारसअंगुलपमाण पुरिमद्धे । मासि दुअंगुलहाणी, आसाढे निट्ठिआ सव्वे ।।१।।" सुखावबोधार्थं स्थापना चैषांमासाः १२| पद अंगुल | प्रक्षेप प० अं आषाढः १ | २ श्रावणः २ | २
६ २ १० भाद्रपदः ३ आश्विनः ४ कार्तिकः ५ मार्गशीर्षः ६ ।
.
५.
. .
WWW
سه
० ० ० ०
० ० ० ० ० ०
ل
m
سه
n .
० ०
س
8
Page #55
--------------------------------------------------------------------------
________________
3८
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨
<
x
<
ل
س
<
lo vo w 5
० ० ० ० ०
.
ل
पौषः . ७ माघः फाल्गुनः ९ चैत्रः १० वैशाखः ११ २८ ८३ ४ ५ ज्येष्ठः १२ २ ४ । ६ २ १० ४
० २ - पौरुषीयन्त्रं पादोनपौरुषीयन्त्रं सार्द्धपौरुषीयन्त्रं पूर्वार्धयन्त्रं साम्प्रतं सूत्रशेषो व्याख्यायते-पौरुषीं प्रत्याख्याति पौरुषीप्रत्याख्यानं करोतीत्यर्थः, कथं? चतुर्विधमशनपानखाद्यस्वाद्यलक्षणम्, आहारम् अभ्यवहार्य, व्युत्सृजतीत्युत्तरेण योगः । अत्र च षडाकाराः, प्रथमो द्वौ पूर्ववत् अन्यत्र प्रच्छन्नकालात्, साधुवचनात्, दिग्मोहात्, सर्वसमाधिप्रत्ययाकाराच्च प्रच्छन्नता च कालस्य यदा मेघेन रजसा मिरिणा वान्तरितत्वात्सूरो न दृश्यते, तत्र पौरुषीं पूर्णा ज्ञात्वा भुजानस्यापूर्णायामपि तस्यां न भङ्गः, ज्ञात्वा त्वर्द्धभुक्तेनापि तथैव स्थातव्यम्, यावत् पौरुषी पूर्णा भवति, पूर्णायां ततः परं भोक्तव्यम्, न पूर्णेति ज्ञाते भुञानस्य भङ्ग एव दिग्मोहस्तु यदा पूर्वामपि पश्चिमेति जानाति, तदा अपूर्णायामपि पौरुष्यां मोहाद्भुञानस्य न भगः, मोहविगमे तु पूर्ववदर्द्धभुक्तेनापि स्थातव्यम्, निरपेक्षतया भुञानस्य भङ्ग एवेति साधुवचनं 'उद्घाटापौरुषी'त्यादिकं विभ्रमकारणम्, तच्छ्रुत्वा भुञानस्य न भङ्गः, भुञ्जानेन तु ज्ञाते अन्येन वा कथिते पूर्ववत्तथैव स्थातव्यम्, तथा कृतपौरुषीप्रत्याख्यानस्य समुत्पन्नतीव्रशूलादिदुःखतया सञ्जातयोरातरौद्रध्यानयोः सर्वथा निरासः सर्वसमाधिस्तस्य प्रत्ययः कारणं स एवाकारः प्रत्याख्यानापवादः. सर्वसमाधिप्रत्ययाकारः, समाधिनिमित्तमौषधपथ्यादिप्रवृत्तावपूर्णायामपि पौरुष्यां भुङ्क्ते तदा न भङ्गः, इत्यर्थः वैद्यादिर्वा कृतपौरुषीप्रत्याख्यानोऽन्यस्यातुरस्य समाधिनिमित्तं यदा अपूर्णायामपि पौरुष्यां भुङ्क्ते तदा न भङ्गः, अर्द्धभुक्ते त्वातुरस्य समाधौ मरणे वोत्पन्ने सति तथैव भोजनस्य त्यागः सार्द्धपौरुषीप्रत्याख्यानं पौरुषीप्रत्याख्यान एवान्तर्भूतम् ।
अथ पूर्वार्द्धप्रत्याख्यानम्-“सूरे उग्गए पुरिमटुं पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अनत्थणाभोगेणं सहसागारेणं पच्छनकालेणं दिसामोहेणं साहुवयणेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ" ।।
पूर्वं च तदर्धं च पूर्वार्द्धं दिनस्याद्यं प्रहरद्वयम्, पूर्वार्द्धं प्रत्याख्याति पूर्वार्द्धप्रत्याख्यानं करोति षडाकाराः पूर्ववत् ‘महत्तरागारेणं' इति, महत्तरं-प्रत्याख्यानानुपालनलभ्यनिर्जरापेक्षयाबृहत्तरनिर्जरा
Page #56
--------------------------------------------------------------------------
________________
36
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-ર लाभहेतुभूतं पुरुषान्तरासाध्यं ग्लानचैत्यसङ्घादिप्रयोजनम् तदेवाकार:=प्रत्याख्यानापवादो महत्तराकारस्तस्मादप्यन्यत्रेति योगः यच्चात्रैव महत्तराकारस्याभिधानं न नमस्कारसहितादौ तत्र कालस्याल्पत्वं महत्त्वं च कारणमाचक्षते । अथैकाशनप्रत्याख्यानंतत्राष्टावाकाराः, यत्सूत्रम्"एगासणं पच्चक्खाइ, चउब्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अनत्थणाभोगेणं सहसागारेणं सागारिआगारेणं आउंटणपसारणेणं गुरुअब्भुट्ठाणेणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ" । [प्रत्याख्यान-आवश्यके हारिभद्रीवृत्तौ प. ८५३]
एकं सकृदशनं भोजनमेकं चाऽऽसनं पुताचालनतो यत्र तदेकाशनमेकासनं च, प्राकृते द्वयोरपि एगासणमितिरूपम्, तत्प्रत्याख्याति एकाशनप्रत्याख्यानं करोतीत्यर्थः, अत्राद्यावन्त्यौ च द्वावाकारौ (च) पूर्ववत्, 'सागारियागारेणं' सह अगारेण वर्त्तते इति सागारः, स एव सागारिको-गृहस्थः, स एवाकारः-प्रत्याख्यानापवादः सागारिकाकारस्तस्मादन्यत्र, गृहस्थसमक्षं हि साधूनां भोक्तुं न कल्पते, प्रवचनोपघातसम्भवात्, अत एवोक्तम्"छक्कायदयावंतोऽवि, संजओ दुल्लहं कुणइ बोहिं । आहारे नीहारे, दुगुंछिए पिंडगहणे य ।।१।।" [ओघनिर्युक्तौ गा. ४४३]
ततश्च भुञानस्य यदा सागारिकः समायाति, स यदि चलस्तदा क्षणं प्रतीक्षते, अथ स्थिरस्तदा स्वाध्यायादिव्याघातो मा भूदिति ततः स्थानादन्यत्रोपविश्य भुञानस्यापि न भङ्गः गृहस्थस्य तु येन दृष्टं भोजनं न जीर्यति तदादिः सागारिकः ।
'आउंटणपसारणेणं' आउण्टणम्=आकुञ्चनं जवादेः सङ्कोचनम्, प्रसारणं च तस्यैवाऽऽकुञ्चितस्य ऋजुकरणम्, आकुञ्चने प्रसारणे चासहिष्णुतया क्रियमाणे किञ्चिदासनं चलति ततोऽन्यत्र।
'गुरुअब्भुट्ठाणेणं' गुरोरभ्युत्थानार्हस्याचार्यस्य प्राघूर्णकस्य वाभ्युत्थानं प्रतीत्यासनत्यजनं गुर्वभ्युत्थानम् ततोऽन्यत्र, अभ्युत्थानं चावश्यकर्त्तव्यत्वाद्भुञानेनापि कर्त्तव्यमिति न तत्र प्रत्याख्यानभङ्गः ।
‘पारिट्ठावणियागारेणं' साधोरेव, यथा परिष्ठापनं सर्वथा त्यजनं, प्रयोजनमस्य पारिष्ठापनिकमन्नम्, तदेवाकारः-पारिष्ठापनिकाकारस्ततोऽन्यत्र, तत्र हि त्यज्यमाने बहुदोषसम्भवादाश्रीयमाणे चागमिकन्यायेन गुणसम्भवाच्च तस्य गुर्वाज्ञया पुनर्भुञानस्य न भगः ।
“विहिगहिअं विहिभुत्तं, उद्धरिअं जं भवे असणमाई । तं गुरुणाणुन्नायं, कप्पइ आयंबिलाईणं ।।१।।" [आवश्यकनिर्युक्तौ १६११]
Page #57
--------------------------------------------------------------------------
________________
४०
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | श्योs-१२ श्रावकस्त्वखण्डसूत्रत्वादुच्चरति 'वोसिरइ' इति अनेकासनमनेकाशनाद्याहारं च परिहरति ।
अथैकस्थानकम्-तत्र सप्ताकाराः, अथ सूत्रम्-‘एगट्ठाणं पच्चक्खाई' इत्यायेकासनवदाकुञ्चनप्रसारणाकारवर्जं एकमद्वितीयं स्थानमङ्गविन्यासरूपं यत्र तदेकस्थानं प्रत्याख्यानम्, यद्यथा भोजनकालेऽङ्गोपाङ्गं स्थापितं तस्मिंस्तथा स्थापित एव भोक्तव्यम्, मुखस्य पाणेश्चाशक्यपरिहारत्वाच्चलनं न प्रतिषिद्धम्, आकुञ्चनप्रसारणाकारवर्जनं च एकाशनतो भेदज्ञापनार्थम् अन्यथा एकाशनमेव स्यात् । .
अथाचामाम्लं-तत्राष्टावाकाराः, अथ सूत्रम्-"आयंबिलं पच्चक्खाइ, अन्नत्थणाभोगेणं सहसागारेणं लेवालेवेणं गिहत्थसंसट्टेणं उक्खित्तविवेगेणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ' । .
आचामोऽवश्रावणम्, अम्लं चतुर्थो रसः, त एव प्रायेण व्यञ्जने यत्र भोजने ओदनकुल्माषसक्तुप्रभृतिके तदाचामाम्लं समयभाषयोच्यते, तत्प्रत्याख्याति-आचामाम्लप्रत्याख्यानं करोतीत्यर्थः आद्यावन्त्याश्च त्रय आकाराः पूर्ववत् ।
'लेवालेवेणं' लेपो भोजनभाजनस्य विकृत्या तीमनादिना वा आचामाम्लप्रत्याख्यातुरकल्पनीयेन लिप्तता, अलेपो विकृत्यादिना लिप्तपूर्वस्य भोजनभाजनस्यैव हस्तादिना संलेखनतोऽलिप्तता, लेपश्चालेपश्च लेपालेपम् तस्मादन्यत्र, भाजने विकृत्याद्यवयवसद्भावेऽपि न भङ्ग इत्यर्थः ।
'उक्खित्तविवेगेणं' शुष्कौदनादिभक्ते पतितपूर्वस्याचामाम्लप्रत्याख्यानवतामयोग्यस्याद्रवविकृत्यादिद्रव्यस्योत्क्षिप्तस्योद्धृतस्य विवेको निःशेषतया त्याग उत्क्षिप्तविवेकः, उत्क्षिप्य त्याग इत्यर्थः, तस्मादन्यत्र, भोक्तव्यद्रव्यस्याभोक्तव्यद्रव्यस्पर्शेनापि न भङ्ग इति भावः यत्तूत्क्षेप्तुं न शक्यं तस्य भोजने भगः।
'गिहत्थसंसट्टेणं' गृहस्थस्य भक्तदायकस्य सम्बन्धि करोटिकादिभाजनं विकृत्यादिद्रव्येणोपलिप्तं गृहस्थसंसृष्टम्, ततोऽन्यत्र, विकृत्यादिसंसृष्टभाजनेन हि दीयमानं भक्तमकल्प्यद्रव्यावयवमिश्रं भवति, न च तद्भुञानस्यापि भङ्गः, यद्यकल्प्यद्रव्यरसो बहु न ज्ञायते, 'वोसिरइ' इति अनाचामाम्लं चतुर्विधाहारं च व्युत्सृजति ।
अथाभक्तार्थप्रत्याख्यानं-तत्र पञ्चाकाराः, यत्सूत्रम्-'सूरे उग्गए अभत्तटुं पच्चक्खाइ, चउब्विहंपि आहारं असणं पाणं खाइमं साइम, अन्नत्थणाभोगेणं सहसागारेणं पारिट्ठावणिआगारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ' । 'सूरे उग्गए' सूर्योद्गमादारभ्य, अनेन च भोजनानन्तरं प्रत्याख्यानस्य निषेध इत्याह भक्तेन
Page #58
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨
भोजनार्थः प्रयोजनं भक्तार्थः, न भक्तार्थोऽभक्तार्थः, अथवा न विद्यते भक्तार्थो यस्मिन् प्रत्याख्यानविशेषे सोऽभक्तार्थ उपवास इत्यर्थः, आकाराः पूर्ववत् नवरं 'पारिष्ठापनिकाकारे विशेष:- यदि त्रिविधाहारस्य प्रत्याख्याति, तदा पारिष्ठापनिकं कल्पते, यदि च चतुर्विधाहारस्य प्रत्याख्याति, पानकं च नास्ति, तदा न कल्पते, पानके तूद्धरिते कल्पते, 'वोसिरइ' इति भक्तार्थमशनादि च व्युत्सृजति ।
૪૧
अथ पानकम्-तत्र पौरुषी - पूर्वार्द्धकाशनैकस्थानाऽऽचामाम्लाऽभक्तार्थप्रत्याख्यानेषूत्सर्गतश्चतुविधाहारस्य प्रत्याख्यानं न्याय्यम् यदि तु त्रिविधाहारस्य प्रत्याख्यानं करोति तदा पानकमाश्रित्य डाकारा भवन्ति, यत्सूत्रम्
" पाणस्स लेवाडेण वा अलेवाडेण वा अच्छेण वा बहुलेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरइ" ।
इह ‘अन्यत्र' इत्यस्यानुवृत्तेस्तृतीयायाः पञ्चम्यर्थत्वाद् 'लेवाडेण वत्ति' कृतलेपाद्वा पिच्छिलत्वेन भाजनादीनामुपलेपकात्खर्जुरादिपानकादन्यत्र तद्वर्जयित्वेत्यर्थः त्रिविधाहारं 'व्युत्सृजती 'तियोगः, वाशब्दो लेपकृतपानकापेक्षया अवर्जनीयत्वाविशेषद्योतनार्थः, अलेपकारिणेव लेपकारिणाप्युपवासादेर्न भङ्ग इति भावः । ग्रं० ७००० । एवमलेपकृताद्वा अपिच्छिलात्सौवीरादेः, अच्छाद्वा निर्मलादुष्णोदकादेः, बहुलाद्वा गडुलात् तिलतन्दुलधावनादेः, ससिक्थाद्वा भक्तपुलाकोपेतादवश्रावणादेः, असिक्थाद्वा सिक्थवर्जितात्पानकाहारात् ।
अथ चरमम्- चरमोऽन्तिमो भागः, स च दिवसस्य भवस्य चेति द्विधा तद्विषयं प्रत्याख्यानमपि चरमम् इह भवचरमं यावज्जीवम्, तत्र द्विविधेऽपि चत्वार आकारा भवन्ति, यत्सूत्रम्
“दिवसचरमं भवचरमं वा पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ" ।
ननु दिवसचरमप्रत्याख्यानं निष्फलम्, एकाशनादिप्रत्याख्यानेनैव गतार्थत्वात् नैवम्, एकाशनादिकं ह्यष्टाद्याकारमेव, एतच्च चतुराकारमत आकाराणां सङ्क्षेपकरणात् सफलमेव, अत एवैकाशनादिकं दैवसिकमेव भवति, रात्रिभोजनस्य त्रिविधं त्रिविधेन यावज्जीवं प्रत्याख्यातत्वात् गृहस्थापेक्षया पुनरिदमादित्योद्गमान्तम् दिवसस्याहोरात्रमितिपर्यायतयापि दर्शनात् । तत्र च येषां रात्रिभोजननियमो ऽस्ति तेषामपीदं सार्थकम्, अनुवादत्वेन स्मारकत्वात् । भवचरमं तु द्व्याकारमपि भवति यदा जानाति महत्तरसर्वसमाधिप्रत्ययरूपाभ्यामाकाराभ्यां न प्रयोजनं तदा अनाभोग-सहसाकाराकारौ भवतः अङ्गुल्यादेरनाभोगेन सहसाकारेण वा मुखप्रक्षेपसम्भवात्, अत एवेदमनाकारमप्युच्यते, आकारद्वयस्यापरिहार्यत्वात् ।
Page #59
--------------------------------------------------------------------------
________________
४२
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨ अथाभिग्रहप्रत्याख्यानम् तच्च दण्डप्रमार्जनादिनियमरूपम्, तत्र चत्वार आकारा भवन्ति, तद्यथा"अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ" । यदा त्वप्रावरणाभिग्रहं गृह्णाति, तदा ‘चोलपट्टगागारेणं' इति पञ्चम आकारो भवति, चोलपट्टकाकारादन्यत्रेत्यर्थः ।
अथ विकृतिप्रत्याख्यानम्-तत्र नव अष्टौ वा आकाराः, यत्सूत्रम्"विगईओ पच्चक्खाइ, अण्णत्थणाभोगेणं सहसागारेणं लेवालेवेणं गिहत्थसंसट्टेणं उक्खित्तविवेगेणं पडुच्चमक्खिएणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ" ।
मनसो विकृतिहेतुत्वात् विकृतयस्ताश्च दश, यदाहुः“खीरं दहि णवणीयं, घयं तहा तेल्लमेव गुड मज्जं । महु मंसं चेव तहा, उग्गाहिमगं च विगईओ ।।१।।" [पञ्चवस्तुके ३७१] तत्र पञ्च क्षीराणि गोमहिष्यजोष्ट्रयेलकासम्बन्धिभेदात्, दधिनवनीतघृतानि च चतुर्भेदानि, उष्ट्रीणां तदभावात् तैलानि चत्वारितिलाऽतसीलट्टासर्षपसम्बन्धिभेदात् शेषतैलानि तु न विकृतयः, लेपकृतानि तु भवन्ति गुडः-इक्षुरसक्वाथः, स द्विधा-पिण्डो द्रवश्च मद्यं द्वेधा-काष्ठपिष्टोद्भवत्वात् मधु त्रेधामाक्षिकं कौत्तिकं भ्रामरं च मांसं त्रिविधं-जलस्थलखेचरजन्तूद्भवत्वात्, अथवा मांसं त्रिविधं-चर्मरुधिरमांसभेदात् ।
अवगाहेन स्नेहबोलनेन निर्वृत्तं अवगाहिमं पक्वान्नम्, भावादिमः-[श्रीसि-६-४-२१] इतीमः, यत्तापिकायां घृतादिपूर्णायां चलाचलं खाद्यकादि पच्यते, तस्यामेव तापिकायां तेनैव घृतेन द्वितीयं तृतीयं च खाद्यकादि विकृतिः, ततः परं पक्वान्नानि, अयोगवाहिनां निर्विकृतिप्रत्याख्यानेऽपि कल्पन्ते अथैकेनैव पूपकेन तापिका पूर्यते, तदा द्वितीयं पक्वान्नं, निर्विकृतिप्रत्याख्यानेऽपि कल्पते, लेपकृतं तु भवतीत्येषा वृद्धसामाचारी ।
एवं शेषाण्यपि विकृतिगतानि, तानि चामूनि"अह पेया १ दुद्धट्टी २ दुद्धवलेही य ३ दुद्धसाडी य ४ । पंच य विगइगयाई, दुद्धंमी खीरसहियाइं ५ ।।१।। अंबिलजुअंमि दुद्धे, दुद्धट्टी दक्खमीसरद्धंमि । पयसाडी तह तंदुलचुण्णयसिद्धमि अवलेही ।।२।।" [प्रवचनसारोद्धारे २२७-८] व्याख्या-अल्पतन्दुलसहिते दुग्धे राद्धे पेयोच्यते १, अम्लयुते तु दुग्धाटी, अन्ये तु बलहिकामाहुः
Page #60
--------------------------------------------------------------------------
________________
४3
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | CIS-१२ २, तन्दुलचूर्णयुते चावलेखिका ३, द्राक्षासहिते पयःशाटी ४, बहुतन्दुलयुक्ते च दुग्धे राधे क्षरेयीति पञ्च दुग्धविकृतिगतानि, विकृतिर्गता एष्वि(भ्य इ)ति विकृतिगतानि निर्विकृतिकानीत्यर्थः । “दहिए बिगइगयाइ, घोलवडां १ घोल २ सिहरणि ३ करंभो ४ ।। लवणकणसहियमहियं ५, संगरिगाइंमि अप्पडिए ।।१।।" [प्रवचनसारोद्धारे २२४] वस्त्रगालितदधिघोलयुक्तानि वटकानि घोलवटकानि १, घोलं वस्त्रगलितं दधि २, करमथितखण्डयुतं दधि शिखरणि ३, करम्भो दधियुक्तकूरनिष्पन्नः प्रसिद्धः ४, करमथितं दधि लवणकणयुतं च राजिकाखाटमित्यर्थः, तच्च साङ्गरिकादिकेऽपतितेऽपि विकृतिगतं भवति, तस्मिन् पतिते पुनर्भवत्येव, एतानि पञ्च दधिनिर्विकृतानि' “पक्कघयं १ घयकिट्टी २, पक्कोसहि उवरि तरिय सप्पिं च ३ निब्भंजण ४ विस्संदण ५ गा य घयविगइगयाइं ।।१।।" [प्रवचनसारोद्धारे २३०]
पक्वघृतम्, आमलकादिसम्बन्धि १, घृतकिट्टकं प्रसिद्धम् २, घृतपक्वौषधितरिका ३, पक्वान्नोत्तीर्णं दग्धघृतं निर्भञ्जनम् ४, दधितरिकाकणिक्कानिष्पन्नद्रव्यविशेषो विस्स(स्य)न्दनं ५ चेति पञ्च घृतनिर्विकृतिकानि बृहत्कल्प-पञ्चवस्तुवृत्त्योस्तु विस्यन्दनं नामानिर्दग्धघृतमध्यक्षिप्ततन्दुलनिष्पन्नमित्युक्तम् ।
“तिल्लमल्ली १ तिलकुट्टी २, दद्धतिल्लं ३ तहोसहुव्वरिय ४ । लक्खाइदव्वपक्कं, तिल्ल ५ तिल्लमि पंचेव ।१ ।” [प्रवचनसारोद्धारे २३१]
तैलमलम १, तिलकट्रिश्च २ प्रसिद्धे, पक्वान्नोत्तीर्णं दग्धतैलम् ३, तैलपक्वौषधितरिका ४, लाक्षादिद्रव्यपक्वं तैलम् ५ चेति तैलनिर्विकृतानि । “अद्धकओ इक्खुरसो १, गुलबाणिअयं च २ सक्करा ३ खंडा ४ ।। पायगुडो ५ गुलविगइविगइगयाइं तु पंचेव ।।१।।” [प्रवचनसारोद्धारे २३२]
अर्द्धकृतेक्षुरसः १, गुडपानीयम् २, शर्करा ३, खण्डा ४, पाकगुडो येन खञ्जकादि लिप्यते ५ इति पञ्च गुडनिर्विकृतिकानि
पीयगं च जं पक्कं । तुप्पेणं तेणं चिय २, तइयं गुलहाणियापभिई ३।।१।। चउत्थं जलेण सिद्धा, लप्पसिया ४ पंचमं तु पूअलिया ५ । तुप्पडियतावियाए, परिपक्का ६ तीस मिलिएसुं ।।२।।" [प्रवचनसारोद्धारे २३३-२३४]
Page #61
--------------------------------------------------------------------------
________________
४४
धर्मसंग्रह भाग-५/द्वितीय अधिकार | श्लो-१२ प्रक्षिप्तघृतादिके तापके एकेन पूपकेन पूरितेन द्वितीयः पूपकादिः प्रक्षिप्तो निर्विकृतिरेव १, त्रयाणां घाणानामुपरि अप्रक्षिप्तापरघृतं यत्तेनैव घृतेन पक्वं तदपि २, तथा गुडधानाः ३, समुत्तारिते सुकुमारिकादौ पश्चादुद्धरितघृतेन खरण्टितायां तापिकायां जलेन सिद्धा लपनश्री 'लहिगटुं' इति प्रसिद्धम् ४, स्नेहदिग्धतापिकायां परिपक्वः पोततः ५, एतानि पक्वान्ननिर्विकृतिकानि मिलितानि च त्रिंशद्भवन्तीति ज्ञेयम् ३० ।
अर्थतासु च दशसु विकृतिषु मद्यमांसमधुनवनीतलक्षणाश्चतस्रो विकृतयोऽभक्ष्याः, शेषास्तु षट भक्ष्याः तत्र भक्ष्यासु विकृतिष्वेकादिविकृतिप्रत्याख्यानं षड्विकृतिप्रत्याख्यानं च निर्विकृतिकसंज्ञं विकृतिप्रत्याख्यानेन संगृहीतम् आकाराः पूर्ववत् नवरं 'गिहत्थसंसट्टेणं' इति गृहस्थेन स्वप्रयोजनाय दुग्धेन संसृष्ट ओदनो दुग्धं च तमतिक्रम्योत्कर्षतश्चत्वार्यगुलानि यावदुपरि वर्त्तते तदा तद्दग्धमविकृतिः, पञ्चमाङ्गुलारम्भे तु विकृतिरेव अनेन न्यायेनान्यासामपि विकृतीनां गृहस्थसंसृष्टमागमोक्तं, यथा“खीरदहिंविअडाणं, चत्तारि अ अंगुलाइ संसट्ठ । फाणिअतिल्लघयाणं, अंगुलमेगं तु संसटुं ।।१।। महुपुग्गलरसयाणं, अद्धंगुलयं तु होइ संसर्ट । गुलपोग्गलनवणीए, अद्दामलगं तु संसर्से ।।२।।" [प्रवचनसारोद्धारे २२२-३] ति ।
अनयोर्व्याख्या-दुग्ध-दधि-मद्यानां चत्वार्यङ्गुलानि संसृष्टम् विकृतिर्न भवति, उपरि तु विकृतिरेवेत्यर्थः फाणितो द्रवगुडस्तेन तैलघृताभ्यां च मिश्रिते कूररोट्टिकादौ यद्येकमगुलमुपरि चटितं तदा न विकृतिः, मधूनि च पुद्गलानि च मांसानि तेषां रसैः संसृष्टम् अङ्गुलस्यार्द्ध संसृष्टं भवति, अङ्गुलार्द्धात् परतो विकृतिरेव, गुडपुद्गलनवनीतविषये एतैः संसृष्टमिति यावदा मलकम्, तुशब्दस्यावधारणार्थत्वादाज़्मलकमेव न विकृतिर्भवति आर्द्रामलकशब्देन पीलुवृक्षसम्बन्धी 'मुहुर' इत्युच्यते 'उक्खित्तविवेगेणं' इति उत्क्षिप्तविवेक आचाम्लवदुद्धत्तुं शक्यासु विकृतिषु द्रष्टव्यः, द्रवविकृतिषु तु नास्ति ‘पडुच्चमक्खिएणं' इति, प्रतीत्य सर्वथा रूक्षं मण्डकादिकमपेक्ष्य म्रक्षितं स्नेहितमीषत्सौकुमार्योत्पादनात् म्रक्षणकृतविशिष्टस्वादुतायाश्चाभावात् म्रक्षितमिव यद्वर्त्तते तत्प्रतीत्यम्रक्षितं म्रक्षिताभासमित्यर्थः ।
इह चायं विधिः-यद्यगुल्या तैलादि गृहीत्वा मण्डकादि म्रक्षितं तदा कल्पते निर्विकृतिकस्य, धारया तु न कल्पते व्युत्सृजति=विकृतिं त्यजतीत्यर्थः इह च यासु विकृतिषुत्क्षिप्तविवेकः सम्भवति तासु नवाकाराः, अन्यासु द्रवरूपास्वष्टौ ननु निर्विकृतिक एवाकाराभिधानाद्विकृति-परिमाणप्रत्याख्याने कुत आकारा अवगम्यन्ते? उच्यते, निर्विकृतिग्रहणे विकृतिपरिमाणस्यापि सङ्ग्रहो भवति, ततस्त
Page #62
--------------------------------------------------------------------------
________________
४५
धर्मसंग्रह भाग-५/द्वितीय अधिकार | cs-१२ एवाकारा भवन्ति तथा एकासनस्य पौरुष्याः पूर्वार्द्धस्यैव च सूत्रेऽभिधानेऽपि द्व्यासनकस्य सार्द्धपौरुष्या अपार्द्धस्य च प्रत्याख्यानमदुष्टम्, अप्रमादवृद्धेः सम्भवात् आकारा अप्येकासनादिसम्बन्धिन एवान्येष्वपिन्याय्याः, आसनादिशब्दसाम्यात्, चतुर्विधाहारपाठेऽपि द्विविधत्रिविधाहारप्रत्याख्यानवत् ननु द्व्यासनादीन्यभिग्रहप्रत्याख्यानानि, ततस्तेषु चत्वार एवाकाराः प्राप्नुवन्ति नैवं, एकाशनादिभिस्तुल्य
योगक्षेमत्वात् ।
अन्ये तु मन्यन्ते-एवं हि प्रत्याख्यानसङ्ख्या विशीर्येत । तत एकासनादीन्येव प्रत्याख्यानानि, तदशक्तस्तु यावत्सहिष्णुस्तावत्पौरुष्यादिकं प्रत्याख्याति, तदुपरि ग्रन्थिसहितादिकमिति ।
ग्रन्थिसहितं च नित्यमप्रमत्ततानिमित्ततया महाफलम्, उक्तं च"जे निच्चमप्पमत्ता, गंठिं बंधंति गंठिसहिअस्स । सग्गापवग्गसुक्खं, तेहिं निबद्धं सगंठंमी ।।१।। भणिऊण नमुक्कारं, निच्चं विस्सरणवज्जिआ धन्ना । धारं(छोडं)ति गंठिसहिअं, गंठिं सह कम्मगंठिहिं ।।२।। इइ कुणई अब्भासं, अब्भासं सिवपुरस्स जइ महसि(इ) । अणसणसरिसं पुण्णं, वयंति एअस्स समयण्णू ।।३।।” [यतिदिनचर्यायाम् ५६-५८] रात्रिचतुर्विधाहारपरिहारस्थानोपवेशनपूर्वकताम्बूलादिव्यापारणमुखशुद्धिकरणादिविधिना ग्रन्थिसहितप्रत्याख्यानपालने एकवारभोजिनः प्रतिमासमेकोनत्रिंशत् द्विवारभोजिनस्त्वष्टाविंशतिनिर्जला उपवासाः स्युरिति वृद्धाः, भोजनताम्बूलजलव्यापारणादौ हि प्रत्यहं घटीद्वयद्वयसम्भवे मासे एकोनत्रिंशत्, घटीचतुष्टयचतुष्टयसम्भवे त्वष्टाविंशतिर्यदुक्तं पद्मचरित्रे"भुंजइ अणंतरेणं, दुन्नि उ वेलाउ जो निओगेणं । सो पावइ उववासं, अट्ठावीसं तु मासेणं ।।१।। इक्कंपि अह मुहुत्तं, परिवज्जइ जो चउव्विहाहारं । मासेणं तस्स जायइ, उववासफलं तु परलोए ।।२।। दसवरिससहस्साऊं, भुंजइ जो अण्णदेवयाभत्तो ।। पलिओवमकोडी पुण, होइ ठिई जिणवरतवेणं ।।३।। एवं मुहुत्तबुद्धी, उववासे छट्ठअट्ठमाईणं ।। जो कुणइ जहाथामं, तस्स फलं तारिसं भणिअं ।।४।।"
Page #63
--------------------------------------------------------------------------
________________
४५
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર एवं युक्त्या ग्रन्थिसहितप्रत्याख्यानफलमप्यनन्तरोदितं भाव्यं, द्वारम् ५ । अधुना शुद्धिः, सा च षोढा, यथा“सा पुण सद्दहणा १ जाणणा य २ विणय ३ अणुभासणा ४ चेव । अणुपालणाविसोही ५, भावविसोही भवे छट्ठा ६।।१।।" [आवश्यकनिर्युक्तौ १५८६] "पच्चक्खाणं सव्वण्णुदेसिअं जं जहिं जहा काले । तं जो सद्दहई नरो, तं जाणसु सद्दहणसुद्धं ।।२।। पच्चक्खाणं जाणइ, कप्पे जं जंमि होइ कायव्वं । मूलगुणे उत्तरगुणे, तं जाणसु जाणणासुद्धं ।।३।। किइकम्मस्स विसुद्धि, पउंजई जो अहीणमइरित्तं । मणवयणकायगुत्तो, तं जाणसु विणयओ सुद्धं ।।४।। अणुभासइ गुरुवयणं, अक्खरपयवंजणेहिं परिसुद्धं । पंजलिउडो अभिमुहो, तं जाणणुभासणासुद्धं ।।५।। कंतारे दुब्भिक्खे, आयंके वा महासमुप्पन्ने । जं पालिअं न भग्गं, तं जाणसु पालणासुद्धं ।।६।। रागेण व दोसेण व, परिणामेण व न दूसिअं जं तु । तं खलु पच्चक्खाणं, भावविसुद्धं मुणेअव्वं ।।७।।" [आवश्यक भाष्ये २४६-२५१] यद्वा“फासिअं १ पालिअं चेव २, सोहिअं ३ तीरिअं ४ तहा । किट्टिअ ५ माराहिअं चेव, एरिसंमि जइअव्वं" ।।८।। उचिए काले विहिणा, पत्तं जं फासिअं तयं भणिअं १ । तह पालिअं च असई, सम्म उवओगपडिअरिअं ।।९।। गुरुदत्तसेसभोअणसेवणाए अ सोहिअं जाण । पुण्णेवि थेवकालावत्थाणा तीरिअं होई ।।१०।।" “भोअणकाले अमुगं, पच्चक्खाणंति सरइ किट्टिअअं ५ । आराहि पयारेहिं, सम्ममेएहिं पडिअरिअं ६।।११।।" [प्रवचनसारोद्धारे २१२-२१५] प्रत्याख्यानं हि स्पर्शनादिगुणोपेतं सुप्रत्याख्यानं भवतीति द्वारम् ६ ।
Page #64
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨
साम्प्रतं फलम् - तच्च प्रत्याख्यानस्यानन्तर्येण पारम्पर्येण चेदं
“पच्चक्खाणंमि कए, आसवदाराई हुंति पिहिआई । आसवदारप्पिहणे, तण्हावुच्छेअणं होई ।।१।। तण्हावुच्छेएण य, अउलोवसमो भवे मणुस्साणं । अउलोवसमेण पुणो, पच्चक्खाण हवइ सुद्धं ।।२।।
४७
तत्तो चरित्तधम्मो, कम्मविवेगो अपुव्वकरणं च ।
तत्तो केवलनाणं, सासयसोक्खो तओ मोक्खो ।।३।। ” [आवश्यकनिर्युक्तौ १५९४-१५९६] इति गुरुवन्दनप्रत्याख्यानकरणयोर्विधिः । एवमन्येऽपि यत्किञ्चिन्नियमा गुरुवन्दनपूर्वं तत्समीप एव ग्राह्याः, तेष्वपि चानाभोगसहसाकाराद्याकारचतुष्कं चिन्त्यते, ततोऽनाभोगादिना नियमितवस्तुग्रहणे भङ्गो न स्यात्,किन्त्वतिचारमात्रम्, ज्ञात्वा त्वंशमात्रग्रहणेऽपि भङ्ग एव । जातु दुष्कर्मपारवश्येन ज्ञात्वाऽपि नियमभङ्गोऽग्रतः स पाल्य एव धर्मार्थिना । प्रतिपन्नपञ्चमी - चतुर्दश्यादितपोविशेषेणापि तपोदिने तिथ्यन्तरभ्रान्त्यादिना सचित्तजलपानताम्बूलभक्षणकियद्भोजनादौ कृते तपोदिनज्ञाने मुखान्तः स्थमपि न गिलनीयम्, किंतु तत्त्यक्त्वा प्रासुकवारिणा मुखशुद्धिं विधाय तपोरीत्यैव स्थेयम्, यदि च तद्दिने पूर्णं भुक्तम् तदा द्वितीयदिने दण्डनिमित्तं तत्तपः कार्य, तपः समाप्तौ च तत्तपो वर्द्धमानं कार्यम्, एवं चातिचारः स्यात् नतु भङ्गः, तपोदिनज्ञानानन्तरं सिक्थादिमात्रगिलने तु भङ्ग एव । दिनसंशये कल्प्या-ऽकल्प्यसंशये वा कल्प्यग्रहणेऽपि भङ्गः स्यात् । तथाऽऽगाढमान्द्ये भूतादिदोषपारवश्ये सर्पदंशाद्यसमाधौ च यदि तत्तपः कर्त्तुं न शक्यते, तदापि तुर्याकारोच्चारान्न भङ्ग इत्यादिविवेकः श्राद्धविधिगतो ज्ञेय इत्यलं प्रसङ्गेन ।।६२।।
टीडार्थ :- ·
ज्ञानाद्यायस्य . प्रसङ्गेन । ज्ञानाहि लालनी शातना=भंडना, खाशातना छे से प्रभारनी व्युत्पत्तिथी 'વ'નો લોપ છે=આપની શાતનામાં રહેલો ‘'નો લોપ છે તેથી આશાતના શબ્દ બનેલ છે. તેઓનો=આશાતનાઓનો, પરિહાર=વર્જન, વિશેષથી ગૃહિધર્મ છે એ પ્રકારે સંબંધ પૂર્વની જેમ જાણવો. આ રીતે અગ્રમા પણ જાણવો=સ્વશક્તિથી ઉચિત ચિંતવનાદિમાં પણ વિશેષથી ગૃહીધર્મ છે. એ પ્રમાણે સંબંધ છે એમ જાણવું. અને અહીં જિનની આશાતના પ્રસ્તુત છે. પ્રસંગથી અન્ય પણ બતાવાય છે=અન્ય આશાતનાઓ પણ બતાવાય છે. જે પ્રમાણે તે=આશાતના જ્ઞાન-દેવ-ગુરુ આદિની જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની છે. ત્યાંજ્ઞાનાદિની જઘન્ય આશાતનામાં જ્ઞાનની આશાતના જ્ઞાનના ઉપકરણને થૂંકથી સ્પર્શ છે, અને પાસે રહેલા તેમાં=જ્ઞાનાદિ ઉપકરણમાં અધોવાતનો નિસર્ગ છે=જ્ઞાનાદિ ઉપકરણ પાસે હોતે છતે વાછૂટ થવી તે આશાતના છે, હીનાધિક અક્ષરનો ઉચ્ચાર
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨
ઇત્યાદિ જ્ઞાનની જઘન્ય આશાતના છે. (જ્ઞાનની) મધ્યમ આશાતના અકાલિક અધ્યયન અથવા ઉપધાન કર્યા વગર અધ્યયન કરવું, ભ્રાંતિથી અત્યથા અર્થ, કલ્પન, જ્ઞાનના ઉપકરણને પ્રમાદથી પાદાદિનો સ્પર્શ અને ભૂમિ ઉપર મૂકવું. ઈત્યાદિ રૂપ છે. વળી ઉત્કૃષ્ટ આશાતના થંકથી અક્ષરનું ભૂંસવું, જ્ઞાનના ઉપકરણ ઉપર બેસવું સૂવું આદિ, જ્ઞાનના ઉપકરણ પાસે હોતે છતે વડીનીતિ આદિનું કરણ, જ્ઞાનની અથવા જ્ઞાનીની બિંદા, પ્રત્યવીકતા, ઉપઘાતનું કરણ અને ઉત્સુત્ર ભાષણ ઇત્યાદિ રૂપ છે.
દેવની જઘવ્ય આશાતના વાસકુમ્પિકાદિનું આસ્ફાલન, શ્વાસ-વસ્ત્રના છેડાદિનો સ્પર્શ આદિ છે. મધ્યમ આશાતના શરીર આદિની અશુદ્ધિ વડે પૂજા કરવી અને પ્રતિમાને ભૂમિ ઉપર મૂકવી ઈત્યાદિ છે. ઉત્કૃષ્ટ આશાતના પ્રતિમાના ચરણમાં ગ્લેખ-પરસેવાદિનો સ્પર્શ, ભંગને જતન કરે એવી અવહેલનાદિ છે–પ્રતિમા ખંડિત થાય તેવી અવહેલનાદિ છે. અથવા દેવની આશાતના જઘન્યથી દસ(૧૦), મધ્યમથી ચાલીશ(૪૦) અને ઉત્કૃષ્ટથી ચોર્યાશી(૮૪) છે. અને તેઓને દેવની જઘન્યમધ્યમ-ઉત્કૃષ્ટ આશાતનાઓને ક્રમથી આ પ્રમાણે કહે છે.
૧. તંબોલ પાન ચાવવું, ૨. પાણ=પાણી પીવું, ૩. ભોજન=ભોજન કરવું, ૪. વાહણ-ચંપલ પહેરીને જવું, ૫. સ્ત્રીભોગ, ૬. શયન=સૂઈ જવું, ૭. નિટહુવણ=ણૂંકવું, ૮-૯. મુસુચ્ચાર–લઘુનીતિ-વડી નીતિ કરવી, ૧૦. જુગાર રમવું. આ દશ આશાતનાઓનું જિનમંદિરની પાસે વર્જન કરવું જોઈએ.” (સંબોધ પ્ર. ૮૭, પ્રવચનસારો. ૪૩૨, ચૈત્યવંદન બૃહભાષ્ય-૬૩)
આ પ્રમાણે=ઉપરમાં બતાવ્યું એ પ્રમાણે, જઘવ્યથી દસ દેવની આશાતના છે. “૧. મૂત્ર-લઘુનીતિ જવું, ૨. પુરીષ=મલ વિસર્જન કરવું, ૩. પારં=સુરાપાન કરવું, ૪. પાણ=પાણી પીવું, ૫. અશન=ભોજન કરવું, ૬. શયન=સૂઈ જવું, ૭. સ્ત્રી, ૮. તંબોલ=પાન ખાવું, ૯. વિઠીવણ=ણૂંકવું, ૧૦. જુગાર રમવો, ૧૧. જૂ આદિનું પલોઅણ, ૧૨. વિકથા, ૧૩. પલહત્યીકરણ અને વળી, ૧૪. પાદપસારણ=પગ લાંબા પહોળા કરી બેસવું, ૧૫. પરસ્પર વિવાદ કરવો, ૧૬. પરિહાસ=કોઈકની મશ્કરી કરવી, ૧૭. માત્સર્ય, ૧૮. સિહાસન આદિનો પરિભોગ કરવો, ૧૯. વાળ-શરીરની વિભૂષા કરવી, ૨૦. છત્રછત્ર ધરવું, ૨૧. અસિતલવાર રાખવી, ૨૨. કિરીટ મુગટ પહેરીને દહેરાસરમાં પ્રવેશ કરવો, ૨૩. ચામરધરણચામરાદિ વીંઝાવવા, ૨૪. ધરણ ધારણ, ૨૫. યુવતીઓ સાથે સવિલાસ હાસ્ય, ૨૬. ખિડુડપસંગા=અસભ્ય વર્તન કરવું. ૨૭. અકૃત મુખકોશ=મુખકોશ બાંધ્યા વિના ભગવાનની પૂજા કરવી. ૨૮. મલિન અંગવસ્ત્રવાળો=મલિન અંગવસ્ત્રાદિથી ભગવાનની પૂજા કરવી, ૨૯. જિનપૂજા પ્રવૃત્તિમાં મનનું અનેકાગ્રપણું, ૩૦. સચિત્ત દ્રવ્યનું અવિમોચન ફૂલની માળા વગેરે સચિત્તાદિ દ્રવ્ય ધારણ કરેલાનો અત્યાગ, ૩૧. અચિત્ત દ્રવ્યનું ઉસ્સગર્ણ, ૩૨. મેગસાડીઅત્ત, ૩૩. ભગવાનનાં દર્શન હોતે છતે અંજલિ ન જોડવી, ૩૪. જિન દેખાયે છતે અપૂજા, ૩૫. અથવા અનિષ્ઠિત કુસુમાદિથી પૂજા=હલકાં પુષ્પાદિથી પૂજન, ૩૬. અનાર્ય પ્રવૃત્તિ અનુચિત પ્રવૃત્તિ, ૩૭. જિન પ્રત્યેનીકનું અનિવારણ, ૩૮. સામર્થ્ય હોતે છતે ચૈત્યદ્રવ્યમાં ઉપેક્ષા=સામર્થ્ય હોતે છતે દેવદ્રવ્ય વિષયક ઉપેક્ષા કરવી, ૩૯. ઉપાનહ=જોડા પહેરવા, ૪૦. અને પૂર્વમાં ચૈત્યવંદનાદિ પઠન=પૂજા કર્યા પૂર્વે ચૈત્યવંદનાદિ કરવું. જિનભવનાદિમાં રહેલાઓની આ ચાલીશ(૪૦) આશાતનાઓ છે.” (સંબોધ પ્રકરણ ૨૪૮-૨૫૪)
Page #66
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર
આ પ્રમાણે=ઉપરમાં બતાવ્યું એ પ્રમાણે, મધ્યમ ચાલીશ(૪૦) આશાતના છે.
૧. ખેલ=શ્લેષ્મ જિનગૃહમાં શિક્ષિપ્ત કરવું, ૨. કેલિ=ધુતક્રીડાદિ કરવાં, ૩. કલિ કલહ કરવો, ૪. કલા=ધનુર્વિદ્યાદિનો પ્રયોગ કરવો, ૫. કુલલય ગંડૂષ=કોગળા કરવા, ૬. તંબોલતાંબૂલનું ભક્ષણ કરે, ૭. મુગ્ણાલયં તંબોલ ઉદ્ગલન તાંબૂલની પિચકારી નાખવી, ૮. ગાળો આપવી, ૯. લઘુનીતિ-વડીનીતિ કરવી, ૧૦. શરીરધોવા=શરીર-હાથ-પગાદિ અંગ ધોવન કરે, ૧૧-૧૨. કેશ-નખ સમારે, ૧૩. લોહી પાડે, ૧૪. ભરોસ=સુખભલિકા=સુખડી આદિ મીઠાઈનું ભક્ષણ કરવું, ૧૫. તય ત્વચ=વ્રણાદિ સંબંધી ચામડીને કાઢે, ૧૬. પિત્ત ઔષધાદિ દ્વારા ધાતુ વિશેષ પિત્તને કાઢે, ૧૭. વતંત્રવમન=ઊલટી કરે, ૧૮. દાંત પાડે, ૧૯. વિશ્રામણા=હાથ-પગ દબાવડાવે, ૨૦. દામણું દમન કરે, ૨૧થી ૨૮. દાંત, આંખ, નખ, ગડ=ગુમડું-નાક-માથાનો-કાનનો-શરીરનો મેલ. ૧II
૨૯. મંત્ર કરે, ૩૦. મિલન જ્ઞાતિ આદિ સમુદાયના ખબર-અંતર પૂછે, ૩૧. લેખક–લેખનાદિ વ્યવહાર કરે, ૩૨. વિભાજન લેવડ-દેવડની પ્રવૃત્તિ કરે, ૩૩. ભંડાર પોતાના દ્રવ્યાદિના ભાંડારગર રાખે, ૩૪. દુષ્ટાસન=પગ ઉપર પગ ચઢાવીને બેસે, ૩૫. છાણી=છાણ દહેરાસરમાં સૂકવવા મૂકે, ૩થી ૩૯. વસ્ત્ર-દાળ-પાપડ-વડી આદિને સૂકવવા માટે પાથરે, ૪૦. નાસત=રાજાદિના ભયથી નાસીને દહેરાસરમાં છુપાવું, ૪૧. આઝંદ-મોટેથી રુદન કરે, ૪૨. વિકથા કરે, ૪૩. બાણો-શેરડીનું ઘડવું, ૪૪. તિર્યંચ ગાય આદિનું સ્થાપન કરવું, ૪૫. અગ્નિનું સેવન-તાપણું કરવું, ૪૬. રાંધવું, ૪૭. પરીક્ષણ કરવું=સાચા કે ખોટા પૈસાની પરીક્ષા કરવી, ૪૮. નિરીતિનો ભંગ કરવો કિસીહિ કરાય છતે સ વ્યાપારાદિ કરવા. રા
૪૯-૫૨. છત્ર-ઉપાનહ-શસ્ત્ર-ચામરોને જિનમંદિરમાં મૂકવાં, ૫૩. મન અનેકાગ્ર=પ્રભુભક્તિમાં એકાગ્ર મન કરે નહિ, ૫૪. અત્યંગ તેલથી શરીરની માલીશ કરવી, પપ. સચિત્તનો અત્યાગ, ૫૬. અજીવનો ત્યાગ, ૫૭. દર્શન હોતે છતે અંજલિ ન કરે, ૫૮. એક સાડી ઉત્તરાસંગ ન રાખે, પ૯. મુગટ રાખે, ૬૦. મૌલિ=મસ્તક પર મૌલિ કરે, ૬૧. મસ્તક પર શેખર કરે=મસ્તક પર કુસુમાદિ રાખે, ૬૨. હુડા=શરત કરે, ૬૩. ગેડીદડા રમે રમણ, ૬૪. જોહાર કરે પિતાદિને ભેટવા-રૂપ જુહાર કરે, ૬૫. ભંડકઃભાંડક્રિયા કરે. lill
૬૬. રેકાર=તિરસ્કારપૂર્વક વચન બોલે, ૬૭. ધરણ કરે, ૬૮. રણ=સંગ્રામ કરે, ૬૯. વાળોનું વિવરણ કરે=વાળ છૂટા કરે, ૭૦. પલ્હસ્થીકરણ કરે, ૭૧. પરબ કરે, ૭૨. પગનું પ્રસારણ કરે, ૭૩. સિસોટી વગાડે, ૭૪. પંક કાદવ કરે, ૭પ. રજ=ધૂળ નાખે, ૭૬. મૈથુન=કામક્રીડા કરે, ૭૭. જૂ નાખે, ૭૮. જમણ કરે, ૭૯. ગુહ્ય=ગુહ્ય ભાગની અસંવૃત્તતા, ૮૦. વિજ્જ-વૈદ્યક કરે, ૮૧. વણિજં=વ્યાપાર કરે, ૮૨. સિક્યું=શયન કરે, ૮૩. જલ=જલપાન કરે, ૮૪. મજ્જન સ્નાન કરે. આ વગેરે જિનાલયમાં અવધકાર્યને ઉઘુક્ત શ્રાવક વર્જન કરે. Imજા (પ્રવચનસારોદ્ધાર ૪૩૩-૪૩૬) વિષમ પદાર્થ “રથા'થી બતાવે છે=૮૪ આશાતનાના પદોનો અર્થ સ્પષ્ટ કરે છે.
૧ ખેલ=શ્લેખ, જિનગૃહમાં લિક્ષિપ્ત કરે છે ૨ કેલિ=ધૂત ક્રીડાદિ કરવાં ૩ કલિકકલહ કરવો ૪ કલા=ધનુર્વિદ્યાદિનો પ્રયોગ કરે ૫ કુલલય=ગંડૂષ=કોગળો કરવો ૬-૭ તાંબૂલનું ભક્ષણ કરે અને ઉગાલતeતાંબૂલની પિચકારી નાખે ૮ ગાળો આપે ૯ વડીનીતિ-લઘુનીતિનું કરવું ૧૦ શરીર પાદાદિ અંગ ધોવન કરે ૧૧-૧૨ કેશ-નખ સમારે ૧૩ રુધિર પાડે ૧૪ ભરોસ=સુખભક્ષિકા=સુખડી આદિ મીઠાઈનું ભક્ષણ કરવું ૧૫ વ્રણાદિ સંબંધી ચામડીને કાઢે ૧૬ ઔષધિ વડે ધાતુ વિશેષ પિત્તને
Page #67
--------------------------------------------------------------------------
________________
પ૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨ કાઢે ૧૭ એ રીતે ઊલટી-વમન કરે ૧૮ દાંત પાડે ૧૯ વિશ્રામણા કરાવે હાથ-પગ દબાવડાવે ૨૦ બકરી-અશ્વ આદિનું દમન કરે ૨૧થી ૨૮ દાંતનો-આંખનો-નખતો-ગંડકગૂમડાનો-નાકનો-માથાનોકાનનો-શરીરનો મેલ જિનગૃહમાં પાડે ૨૯ ભૂતાદિ નિગ્રહ રૂપ મંત્ર કરે અથવા રાજાદિ કાર્યનું આલોચન કરે ૩૦ મિલન=જ્ઞાતિ આદિ સમુદાયની ખબર-અંતર પૂછે ૩૧ લેખક વ્યવહારાદિ કરે ૩૨ ત્યાં=જિતભવનમાં, દાયાદાદિનું વિભાજન કરે=લેવડ-દેવડની પ્રવૃત્તિ કરે. ૩૩ પોતાના દ્રવ્યાદિનું ભાંડારગર રાખે ૩૪ દુષ્ટાસન=પગ ઉપર પગ ચઢાવીને બેસે ૩૫થી ૩૯ છાણ-વસ્ત્ર-મગ આદિની દાળ-પાપડ-વડી આ બધાના ઉપલક્ષણપણાથી અન્ય પણ કરીર-ચીભડાં આદિને સૂકવવા માટે પાથરવા ૪૦ લાશન=રાજાદિના ભયથી દહેરાસરાદિમાં છુપાવું ૪૧ આજંદ=રુદન કરવું ૪૨ ચાર પ્રકારની વિકથા કરવી ૪૩ શરોનું=બાણોનું અને શેરડીનું ઘડવું, સત્ય એ પ્રમાણે પાઠ હોતે છતે બાણોનું-અસ્ત્રોનું અને ધનુષ આદિનું ઘડવું ૪૪ તિર્યંચ એવા ગાય આદિનું સ્થાપન કરવું ૪૫ ઠંડીથી પીડાતાં અગ્નિનું સેવન કરવુંeતાપણું કરવું ૪૬ ધાવ્યાદિનું રાંધવું ૪૭ નાણાંનું પરીક્ષણ કરવું ૪૮ વૈધિકી કરાયેલ હોવા છતાં પણ સાવધ વ્યાપારનું કરણાદિ ૪૯-૫ર છત્ર-જોડા-શસ્ત્ર-ચામરોનું દેવગૃહની બહાર મૂકવું ૫૩ મનને એકાગ્રત કરે પ૪ તૈલાદિથી અત્યંગકતેલાદિથી શરીરની માલીશ કરે પપ સચિતાદિ પુષ્પાદિતો અત્યાગ કરે અર્થાત્ સચિતાદિ ફૂલની માળા વગેરે ધારણ કરીને દહેરાસરમાં જાય. ત્યાગ' શબ્દ પરિહાર અર્થમાં છે. પ૬ અજીવ એવા હાર-મુદ્રિકા આદિનો અત્યાગ ૫૭ જિન જોવાયે છતે અંજલિ જોડે નહિ ૫૮ એક સાટિક ઉત્તરાસન કરે નહિ ૫૯ મસ્તક ઉપર મુગટનું ધારણ કરે ૬૦ મૌલિકમસ્તકને વેપ્ટન વિશેષરૂપ મૌલિ કરે ૬૧ કુસુમાદિમય શેખર કરે ૬૨ પણકરણ=શરત કરે અને પણકરણ=શરત કરવા રૂપ હુડા તેને કરે ૬૩ જિંડુકકકડુકઃખણજ કરે ૬૪ પિતા આદિનું જોત્કારકરણ પિતાદિને ભેટવા રૂપ જુહાર કરે ૬૫ કક્ષાવાદનાદિ ભાંડક્રિયા કરે ૬૬ કોઈકને તિરસ્કાર માટે રેકાર કરે ૬૭ ધરણ=લભ્ય દ્રવ્યના ગ્રહણ માટે લાંઘણપૂર્વક બેસવું ૬૮ રણ=સંગ્રામ=બાહુ યુદ્ધાદિ કરે ૬૯ વિવરણ=વાળોનું વિજટીકરણ=વાળ છૂટા કરે ૭૦ પર્યસ્તિકાકરણ ૭૧ પાદુકા=ચરણક્ષોપકરણ ૭૨ બે પગનું પ્રસારણ કરે ૭૩ પુડપુડી આપે=સિસોટી વગાડે ૭૪ પોતાના શરીરના સાફ કરવાદિ દ્વારા કાદવ કરે ૭૫ રજ પાતન કરે=ધૂળ નાખે ૭૬ મૈથુન-કામક્રીડા કરે ૭૭ જૂ નાખે ૭૮ જેમન=ભોજન કરે ૭૯ ગુલિંગ તેની અસંવૃતતા ૮૦ વૈદ્યક કરે ૮૧ વાણિજ્ય-જય-વિક્રયાદ કરે ૮૨ શય્યા=શયન કરે ૮૩ ત્યાં=દહેરાસરમાં જલપાન માટે પાણી મૂકે અથવા પીએ અથવા વર્ષાઋતુમાં ગ્રહણ કરે ૮૪ મજ્જત=સ્નાન કરે. આ પ્રમાણે ઉત્કૃષ્ટથી ચોર્યાશી (૮૪) આશાતનાઓ છે. વળી, બુંદભાષ્યમાં પાંચ જ આશાતના કહેવાઈ છે. જે આ પ્રમાણે –
“જિનભવન વિષયક ૧. અવજ્ઞા, ૨. પૂજાદિમાં અનાદર, ૩. તે પ્રકારનો ભોગ, ૪. દુષ્મણિધાન, ૫. અનુચિત પ્રવૃત્તિ પાંચ આશાતના છે.” II૧TI.
Page #68
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨
પ૧
ત્યાં પાંચ આશાતનામાં જિનગૃહ વિષયક અવજ્ઞા આશાતના, પલહસ્થીઅ–પગ ઉપર પગ ચઢાવીને બેસવું, ભગવાનને પૂંઠ કરવી, અવાજ કરવો, અપયપ્રસારણ=જેમતેમ ચાલવું, પગનું પ્રસારણ કરવું, દુખાસનનું સેવન કરવું.” રા.
જેવા તેવા પ્રકારનો વેશ, જે-તે પ્રકારે અને જે-તે કાળમાં પૂજા કરે, સુઘ=શૂન્યમનસ્ક પૂજા કરે. આ અનાદર આશાતના છે.” Imail.
“ભોગ-તંબોલાદિ કરતો જિનગૃહમાં વાસ કરે. જ્ઞાનાદિના લાભનું સાધન છેઃનાશ છે. તે કારણથી તેનેeતંબોલાદિ ભોગવે, અહીં જિનભવનમાં, વર્જન કરે.” iાજા
રાગથી અથવા દ્વેષથી અથવા મોહથી દૂષિત મનોવૃત્તિ દુષ્પણિધાન કહેવાય છે. જિનભવનમાં તેને કરવું જોઈએ નહિ.” iાપા.
“ધરણ કોઈક પાસેથી ઉઘરાણી લેવા માટે જિનભવનમાં ધારણ કરવું. રણ=પરસ્પર કલહ કરવો. રુદન-વિકથા કરવાં, તિરિબંધણ=તિર્યંચોને બાંધવાં, રંધણાઈ=રાંધવાદિની ગૃહસ્થની ક્રિયા, ગાલી=ગાળો આપવી, વિજ્જ=વૈદ્યની પ્રવૃત્તિ કરવી ઔષધાદિનું કોઈકને સૂચન કરવું વણિજ્જાઈ–વેપારાદિની વાતો કરવી. ચૈત્યમાં વચનની અનુચિત પ્રવૃત્તિ છે.” us (સંબોધપ્રકરણ ૮૦-૮૫)
અત્યંત વિષયવાળા સતત અવિરત એવા દેવો પણ દેવગૃહાદિમાં આશાતનાઓને સર્વથા વર્જન કરે છે. જે કારણથી કહેવાયું છે.
“દેવમંદિરમાં દેવો વિષયવિષથી વિમોહિત પણ ક્યારેય પણ અપ્સરાઓ સાથે હાસ્યાદિ ક્રીડાને પણ કરતા નથી.” (શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૧૨૪) અને આ આશાતનાઓ જિનાલયમાં કરાતી કેવલ ગૃહસ્થોને જ નિષિદ્ધ નથી, પરંતુ યથાસંભવ સાધુઓને પણ નિષિદ્ધ જ છે એ-પ્રમાણે જાણવું. જે કારણથી કહેવાયું છે.
“આશાતના ભવભ્રમણનું કારણ છે એ પ્રમાણે વિભાજન કરીને યતિઓ મલથી મલિનપણું છે એથી જિનમંદિરમાં વસતા નથી એ પ્રમાણે સમય છે શાસ્ત્ર છે=શાસ્ત્રમર્યાદા છે.” (પ્રવચનસારોદ્ધાર-૪૩૭) ગુરુ આશાતના :
ગુરુ આશાતના પણ ત્રણ પ્રકારની છે. ત્યાં ગુરુ આશાતનાના ત્રણ પ્રકારમાં, ૧. ગુરુને પગ આદિ વડે સંઘઢનાદિમાં જઘન્ય આશાતના છે. ૨. થોડા શ્લેખ, ઘૂંકના સ્પર્શનાદિમાં મધ્યમ આશાતના છે. ૩. ગુરુના આદેશના અકરણ, વિપરીતકરણ કે કઠોર ભાષણાદિમાં ઉત્કૃષ્ટ આશાતના છે અને સંખ્યાથી ગુરુવંદન અધિકારમાં વસ્યમાણ તેત્રીશ(૩૩) આશાતના છે.
સ્થાપનાચાર્યની આશાતના પણ ત્રણ પ્રકારની છે. ૧. તેનું=સ્થાપનાચાર્યનું, આમતેમ ફેરવવુંપાદવા સ્પર્શનાદિમાં જઘન્ય આશાતના છે. ૨. ભૂમિ પર પાડવું, અવજ્ઞાથી મૂકવું, આદિમાં મધ્યમ આશાતના છે. ૩. સ્થાપનાચાર્યના નાશ અને ભંગાદિમાં ઉત્કૃષ્ટ આશાતના છે. આ રીતે જ્ઞાનના ઉપકરણની જેમ દર્શનચારિત્રના ઉપકરણ રૂપ રજોહરણ-મુખવસ્ત્રિકા-દાંડાદિતી પણ “અથવા જ્ઞાનાદિ ત્રિક" એ પ્રકારના વચનથી ગુરુસ્થાનમાં સ્થાપ્યપણું હોવાથી વિધિના વ્યાપારણથી અધિક=અધિક
Page #69
--------------------------------------------------------------------------
________________
પર
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨ તેનો ઉપયોગ કરવાથી, તેની આશાતના પણ વર્જવી જોઈએ=રજોહરણાદિની આશાતના પણ વર્જવી જોઈએ અર્થાત્ રજોહરણ-મુખવસ્ત્રિકા અને દાંડાદિમાં પ્રસંગે સાધુ ગુરુની સ્થાપના કરીને તેના સન્મુખ ક્રિયા કરે છે. તેથી ગુરુસ્થાપવા માટે ઉપયોગ કરાતા રજોહરણાદિ ઉપકરણ છે માટે સંયમના પ્રયોજન સિવાય તેનો અધિક ઉપયોગ કરવાથી આશાતના થાય છે માટે તેનું વર્જન કરવું જોઈએ=અધિક ઉપયોગનું વર્જન કરવું જોઈએ. જે કારણથી “મહાનિશીથમાં કહેવાયું છે. “અવિધિથી નિકંસણ=વસ્ત્ર, ઉત્તરીય, રજોહરણ અથવા દાંડાના પરિભોગમાં ચતુર્થ પ્રાયશ્ચિત્ત છે.”
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. તે કારણથી=સાધુએ રજોહરણાદિની આશાતના વજેવી જોઈએ તે કારણથી, શ્રાવકોએ ચરવળોમુખવસ્ત્રિકાદિનું વિધિથી જ વ્યાપારણ સ્વસ્થાના સ્થાપનાદિ કરવી જોઈએ; કેમ કે અન્યથા=વિધિપૂર્વક ચરવળાદિનો ઉપયોગ ન કરવામાં આવે તો, ધર્મના અવજ્ઞાદિ દોષતી આપત્તિ છે. અને આમાં=પૂર્વમાં વર્ણન કર્યું એ બધી આશાતનામાં, ઉસૂત્રભાષણ-અરિહંત-ગુરુ આદિની અવજ્ઞાદિ મોટી આશાતના અનંત સંસારિતાનો હેતુ છે. જે કારણથી કહેવાયું છે.
“ઉસૂત્રભાષણ કરનારાઓને બોધિનો નાશ, અનંત સંસાર છે. તે કારણથી પ્રાણના ત્યાગમાં પણ ધીરપુરુષો ઉત્સુત્ર બોલતા નથી.” II૧TI.
“તીર્થંકર-પ્રવચન-શ્રુત-આચાર્ય-ગણધર-મહધિકની આશાતના કરતા બહુધા અનંતસંસારી થાય છે=આશાતના કરનારા જીવો અનંતસંસારી થાય છે.” ૧il (ઉપદેશપદ-૪૨૩) :
ત' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. આ રીતે દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય-સાધારણ દ્રવ્ય અને વસ્ત્ર-પાત્રાદિ રૂપ ગુરુદ્રવ્યતા=ગુરુનાં વસ્ત્રપાત્રાદિના વિનાશમાં અને તેની ઉપેક્ષામાં મોટી આશાતના છે. જેને કહે છે.
“ચૈત્યદ્રવ્યના વિનાશમાં, ઋષિના ઘાતમાં, પ્રવચનના ઉડાહમાં, સાધ્વીના ચોથા વ્રતના ભંગમાં બોધિલાભનો મૂલઅગ્નિ છેઃબોધિલાભનો નાશ છે.” II૧ (સંબોધપ્રકરણ-દેવાધિકાર ગાથા-૧૦૫)
અહીં–દેવદ્રવ્યાદિના વિષયમાં, ભક્ષણ-ઉપેક્ષણાદિ રૂપ વિનાશ છે. શ્રાવકદિનકૃત્યદર્શનશુદ્ધિ આદિમાં પણ કહેવાયું છે.
“ચૈત્યદ્રવ્ય અને સાધારણદ્રવ્યનો જે દ્રોહ કરે છે, મોહિતમતિવાળો તે ધર્મને જાણતો નથી અથવા નરક વિષયક બદ્ધાયુષ્યવાળો છે.” (સંબોધપ્રકરણ દે. ૧૦૭)
ચૈત્યદ્રવ્ય પ્રસિદ્ધ છે. અને સાધારણદ્રવ્ય ચૈત્ય, પુસ્તક, આપદ્ગત શ્રાવકાદિના સમુદ્ધરણ યોગ્ય ઋદ્ધિવાળા શ્રાવકથી મિલિત દ્રવ્ય છે. આ બેનો જે દ્રોહ કરે છે=વિનાશ કરે છે અથવા ઉપભોગ કરે છે અર્થાત્ વ્યાજવ્યવહારાદિ દ્વારા તેના ઉપયોગનો ઉપભોગ કરે છે–ચૈત્યદ્રવ્ય-સાધારણદ્રવ્યનો ઉપભોગ કરે છે એ પ્રમાણે અર્થ છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર
પ3
“ચૈત્યદ્રવ્યના વિનાશમાં અને તેના દ્રવ્યના વિનાશનમાં બે પ્રકારના ભેદમાં ઉપેક્ષા કરતો સાધુ અનંતસંસારી થાય છે.” (સંબોધપ્રકરણ દેવાધિકાર ગાથા-૧૦૬)
ચૈત્યદ્રવ્ય હિરણ્યાદિ તેના વિનાશમાં અને તે ચૈત્યનું દ્રવ્ય લાકડું-ઇંટ આદિ, તેના વિનાશનમાં= વિધ્વંસનમાં, કેવા પ્રકારના? એથી કહે છે. યોગ્ય અને અતીતભાવના વિનાશના ભેદથી બે પ્રકારના, ચૈત્યદ્રવ્યને યોગ્ય હોય અથવા ચૈત્યદ્રવ્યનું તૂટેલું લાકડું હોય તે રૂપ વિનાશના ભેદથી બે પ્રકારના, ત્યાં યોગ્ય=ાવું લાવેલું, અતીતભાવ=લાગેલું ઉત્પાદિત છે=જૂનું વપરાયેલું કાઢી નાખેલું અતીતભાવવાળું છે. અથવા મૂલ-ઉત્તર ભેદથી બે પ્રકારમાં, ત્યાં મૂલ સ્તભ કુંભ આદિ છે વળી, ઉત્તર છાદનાદિ છેઃછાપરા-પડદાદિ છે અથવા સ્વપક્ષ-પરપક્ષ કૃત વિનાશના ભેદથી બે પ્રકારમાં, સ્વપક્ષ=સાધર્મિક વર્ગ, પરપક્ષ-વૈધર્મિક લોક છે. એ રીતે અનેક પ્રકારે વૈવિધ્ય છે. અહીં=સંબોધપ્રકરણના ઉદ્ધરણમાં, મપિ' શબ્દ અધ્યાહાર હોવાથી શ્રાવક દૂર રહો. સર્વ સાવધ વિરતસાધુ પણ ઔદાસીને કરતો દેશનાદિ દ્વારા અનિવારણને કરતો=ચૈત્યદ્રવ્યનો વિનાશ થતો હોય તેના રક્ષણ માટે ઉચિત દેશનાદિ દ્વારા અનિવારણ કરતો, અનંતસંસારી કહેવાયો છે. એ પ્રમાણે વૃત્તિ છે=સંબોધપ્રકરણની ટીકા છે.
નનુ'થી શંકા કરે છે. ત્રણ પ્રકારના પ્રત્યાખ્યાત સાવધવાળા યતિને=કરણ-કરાવણ-અનુમોદના રૂપ ત્રણ પ્રકારે સાવઘનું પ્રત્યાખ્યાન કર્યું છે તેવા સાધુને, ચૈત્યદ્રવ્યની રક્ષામાં અધિકાર કેમ હોય ? એ પ્રમાણે કોઈ પ્રશ્ન કરે તો કહે છે. રાજાદિ પાસેથી ગૃહ, ગામ આદિના આદેશાદિથી અભ્યર્થના કરીને નવું ઉત્પાદન કરતા યતિને તમારા વડે કહેવાયેલા દૂષણનો અવકાશ છે, પરંતુ કોઈક યથાભદ્રકાદિ દ્વારા પૂર્વમાં વિત્તીર્ણ અથવા વિલુપ્યમાન અન્ય જિનદ્રવ્યને રક્ષે છે ત્યારે અભ્યપ્રેત અર્થની હાનિ નથી=સાધુ દ્વારા સ્વીકારાયેલા વિવિધ પચ્ચકખાણની હાનિ નથી, પરંતુ ધર્મની પુષ્ટિ જ છે; કેમ કે જિનાજ્ઞાનું આરાધન છે. આગમમાં પણ આ પ્રમાણે જે છે, જેને કહે છે.
“ચોઈએ=પ્રશ્ન કરે છે. ચૈત્યદ્રવ્યના ક્ષેત્ર, હિરણ્ય, ગામ, ગૌ આદિ માટે લગતસરલાગેલા યતિને ત્રિકરણશુદ્ધિ કઈ રીતે થાય ? .
ઉત્તર આપે છે. આમાંનચૈત્યદ્રવ્ય માટે લાગેલા યતિના વિષયમાં, વિભાષા છે=વિકલ્પ છે. નો=જે=જે સાધુ, gફઆમને=ચૈત્યદ્રવ્યને સ્વયં માંગે શ્રાવકો પાસે ચૈત્ય માટે દ્રવ્ય માંગે, તેને શુદ્ધિ થાય નહિ તે સાધુને ત્રિકરણશુદ્ધિ થાય નહિ. હવે કોઈ આમનેચૈત્યદ્રવ્યાદિને હરે. ગરા
ત્યાં=ચૈત્યદ્રવ્યને હરે ત્યાં, ઉપેક્ષા કરે. તે જે ત્રિકરણ વિશુદ્ધિ કહેવાઈ તે થાય નહિ; કેમ કે તેની ભક્તિ છે ચૈત્યદ્રવ્યની અભક્તિ છે. તે કારણથી નિવારણ કરવું જોઈએ. lian
તેમ=ચૈત્યદ્રવ્યના રક્ષણમાં, સંઘ વડે સર્વ પ્રયત્નથી લાગવું જોઈએ=સંઘ વડે સર્વ પ્રયત્નથી યત્ન કરવો જોઈએ અને સચારિત્રવાળા અચારિત્રવાળા સર્વનું કાર્ય છેઃચૈત્યદ્રવ્યના રક્ષણનું કાર્ય સાધુ અને શ્રાવક સર્વનું છે.” Indi
વ્યવહારભાષ્યમાં પણ કહેવાયું છે. “ચૈત્યદ્રથને ગ્રહણ કરે છે, ભોગવે છે અથવા જે=જે શ્રાવક, સાધુને આપે છે=આ ચૈત્યદ્રવ્ય તમારે સંભાળવું જોઈએ, એ પ્રકારે સાધુને આપે છે તેeતે શ્રાવક, લેતો પણ=ચૈત્યદ્રવ્યને લેતો પણ સ્વયં ઉપયોગ કરતો પણ, દેતો
Page #71
--------------------------------------------------------------------------
________________
પ૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨
પણ=સાધુને આપતો પણ, આજ્ઞાઅનવસ્થાને પ્રાપ્ત કરે છે=આજ્ઞાભંગ-અનવસ્થા દોષને પ્રાપ્ત કરે છે.” ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. દેવદ્રવ્યતા ભક્ષણ-રક્ષણ-વર્ધતમાં યથાક્રમ ફૂલોને કહે છે, જે આ પ્રમાણે છે.
જિનપ્રવચનની વૃદ્ધિને કરનાર, જ્ઞાન-દર્શન ગુણના પ્રભાવક એવા જિનદ્રવ્યનું ભક્ષણ કરતો અનંતસંસારી થાય છે.” (શ્રાદ્ધદિનકૃત્ય-૧૪૨).
જિનપ્રવચન એ ગાથાના ઉદ્ધરણનું પ્રતિક છે. દેવદ્રવ્યના તે વિશેષણને સ્પષ્ટ કરે છે. દેવદ્રવ્ય હોતે છતે પ્રતિદિવસ ચૈત્ય સમાચ્ચન, મહાપૂજા, સત્કાર સંભવ છે અને ત્યાં=ચૈત્યમાં, પ્રાયઃ યતિજનો સંપાત છે—સાધુજનનું આગમન છે અને તેમના વ્યાખ્યાવાદિના શ્રવણાદિથી જિનપ્રવચનની વૃદ્ધિ છે. એથી દેવદ્રવ્ય જિનપ્રવચનની વૃદ્ધિને કરનારું છે એમ અવય છે. એ રીતે જ્ઞાનાદિ ગુણોની પ્રભાવના છે–દેવદ્રવ્ય વિદ્યમાન હોય તો સુસાધુના ઉપદેશાદિના કારણે જ્ઞાનાદિ ગુણોની પ્રભાવના છે. એ પ્રમાણે અર્થ છે=શ્રાદ્ધવિધિના શ્લોકના પૂર્વાર્ધનો અર્થ છે.
જિનપ્રવચનની વૃદ્ધિને કરનાર, જ્ઞાન-દર્શન ગુણના પ્રભાવક એવા જિનદ્રવ્યને રક્ષણ કરતો શ્રાવક પરિત્ત સંસારી થાય છે.” (શ્રાદ્ધદિનકૃત્ય-૧૪૩, સંબોધપ્રકરણ-૯૮).
શ્લોકમાં રહેલ પરિતિ' શબ્દનો અર્થ કરે છે. પરિત' એ શબ્દ પરિમિત ભવસ્થિતિને બતાવનાર છે. તેથી જિનદ્રવ્યને રક્ષણ કરતો પરિમિત ભવમાં મોક્ષને પામે છે એ પ્રકારનો અર્થ છે.
“જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર જ્ઞાન-દર્શન ગુણના પ્રભાવક એવા જિનદ્રવ્યની વૃદ્ધિને કરતો જીવ તીર્થંકરપણાને પામે છે.” (શ્રાદ્ધદિનકૃત્ય-૧૪૪, સંબોધપ્રકરણ-૯૭)
અહીં=ચૈત્યદ્રવ્યના વિષયમાં, વૃદ્ધિ સમ્યફ રક્ષણપૂર્વક અપૂર્વ ધનપ્રક્ષેપાદિથી જાણવી. વૃદ્ધિ પણ=ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ પણ, કુવ્યાપારને છોડીને સદ્વ્યવહારાદિ વિધિથી જ કરવી જોઈએ અર્થાત્ જે શ્રાવકને તીર્થંકરના ગુણોનો બોધ છે, જિનદ્રવ્ય કઈ રીતે જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર છે અને કઈ રીતે જ્ઞાન-દર્શનાદિ ગુણોનો પ્રભાવક છે તેના પરમાર્થનો બોધ છે, તેથી તે શ્રાવકને તીર્થકરો પ્રત્યે અત્યંત ભક્તિ થવાને કારણે તીર્થંકરની ભક્તિનું આ દ્રવ્ય છે એ પ્રકારે પૂજ્યબુદ્ધિથી તે શ્રાવક ચૈત્યદ્રવ્યનું રક્ષણ કરે છે. અને સ્વશક્તિ અનુસાર પોતાનું ધન તેમાં પ્રક્ષેપાદિ કરે છે. જેનાથી જિકદ્રવ્યની વૃદ્ધિ થાય છે. વળી જિદ્રવ્યનું રક્ષણ વ્યાજ આદિ વિધિથી કરે ત્યારે પણ કુવ્યાપારના વર્જનપૂર્વક ઉચિત વ્યવહાર દ્વારા વૃદ્ધિ કરે તો પૂર્વમાં કહેલ પરિત સંસારીપણું કે તીર્થંકરપણું તે જીવને પ્રાપ્ત થઈ શકે છે. માત્ર બાહ્યકૃત્યની અપેક્ષાએ પરિત સંસારીપણું કે તીર્થંકરપણું પ્રાપ્ત થતું નથી. જે કારણથી કહેવાયું છે.
“જિનેશ્વરની આજ્ઞાથી રહિત જિનદ્રવ્યને વધારતા પણ કેટલાક મોહથી મૂઢ અજ્ઞાની (જીવો) ભવસમુદ્રમાં ડૂબે છે.” (સંબોધપ્રકરણ-દેવાધિકાર-૧૦૨)
શ્રાવકથી આવ્ય એવા જીવો પાસેથી સમધિક ગ્રહણ કરીને કલાતરથી પણ વૃદ્ધિ ઉચિત નથી એ
Page #72
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨
૫૫
પ્રમાણે કેટલાક કહે છે; કેમ કે “સમ્યક્ત્વવૃત્તિ” આદિમાં સંકાશની કથામાં તે પ્રમાણે ઉક્તિ છે. તથા માલા પરિધાપનાદિમાં દેવસત્ક કરાયેલું દ્રવ્ય=દેવસંબંધી કરાયેલું દ્રવ્ય, તરત જ આપવું જોઈએ. અન્યથા પૂર્વમાં કહેલા દેવદ્રવ્યના ઉપભોગના દોષનો પ્રસંગ છે. વળી, તરત અર્પણમાં અસમર્થ એવા શ્રાવકે પક્ષાદિ અવધિને સ્પષ્ટ કરવી જોઈએ=ઉછામણી બોલતી વખતે અવધિને સ્પષ્ટ કરવી જોઈએ. તેની વચમાં આપવું જોઈએ=નક્કી કરેલ અવધિની વચમાં આપવું જોઈએ. વળી, તેના=અવધિના, ઉલ્લંઘનમાં દેવદ્રવ્યના ઉપભોગનો દોષ સ્પષ્ટ જ છે. દેવ સંબંધી વાજિંત્ર પણ ગુરુ અને સંઘની આગળ વગાડવાં જોઈએ નહિ. કેટલાક કહે છે પુષ્ટાલંબતમાં બહુ ધનઅર્પણપૂર્વક વ્યાપાર પણ કરાય છે=દેવસંબંધી વાજિંત્રનો ગુરુ આદિ આગળ ઉપયોગ પણ કરાય છે, જે કારણથી કહેવાયું છે. “મૂલ્ય વગર જિનોનું ઉપકરણ ચામર-છત્ર-કલશાદિ જે મૂઢ પોતાના કાર્યમાં વાપરે છે=કરે છે તે દ્રોહી થાય છે= જિનદ્રવ્યનો દ્રોહ કરનારો થાય છે.”
અને સ્વયં ઉપકરણનો ઉપયોગ કરતા શ્રાવક વડે ઉપકરણના ભંગમાં સ્વદ્રવ્યથી નવું બનાવવું જોઈએ અને પોતાના ઘરનો દીપક ભગવાનના દર્શન માટે દેવની પાસે લાવેલો પણ દેવસંબંધી થતો નથી, પરંતુ પૂજા માટે જ દેવતી સન્મુખ મૂકવામાં દેવસંબંધી જ થાય છે; કેમ કે પરિણામનું જ પ્રમાણ કહ્યું છે.
આ રીતે જ્ઞાનદ્રવ્ય પણ દેવદ્રવ્યની જેમ શ્રાવકને કલ્પતું નથી. જ્ઞાન સંબંધી કાગળ-પત્રાદિ સાધુ આદિથી અર્પિત, શ્રાવકે સ્વકાર્યમાં ઉપયોગ કરવો જોઈએ નહિ. સાધુ આદિ સંબંધી મુખવસ્તિકા આદિનો ઉપયોગ પણ સાધુને યુક્ત નથી; કેમ કે ગુરુદ્રવ્યપણું છે [અને ‘શ્રાદ્ધજિતકલ્પ'માં કહેવાયું છે. “મુહપત્તિ-આસન આદિમાં ભિન્ન=ભિન્નમાસ પ્રાયશ્ચિત્ત છે. જલ-અન્ન આદિમાં ગુરુ-લઘુ આદિ પ્રાયશ્ચિત્ત છે. યતિદ્રવ્યનો ભોગી આ રીતે વસ્ત્રાદિમાં દેવદ્રવ્યની જેમ છે.”
ભાવાર્થ આ પ્રમાણે છે. ગુરુ-યતિ સંબંધી મુખવસ્તિકા-આસન-અશવાદિ પરિભક્ત કરાયે છતે ભિન્ન=ભિન્નમાસ પ્રાયશ્ચિત્ત છે. અને જલમાં-અજ્ઞમાં આદિ શબ્દથી વસ્ત્રાદિ અથવા વિક્રમાદિની જેમ કોઈક વડે સાધુ નિશ્રાકૃત લિંગ સંબંધી કનકાદિનો પરિભોગ કરાયે છતે ગુરુ-લઘુક આદિ ક્રમથી થાય છે=સાધુ સંબંધી જલ-અન્ન અને વસ્ત્રનો પરિભોગ કરાયે છતે ગુરુ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય અને સાધુ સંબંધી નિશ્રાકૃત સુવર્ણાદિનો પરિભોગ કરાયે છતે લઘુમાસ આદિનું પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય.
આ અર્થ છે. ગુરુ સંબંધી પાણીનો પરિભોગ કરાયે છતે રી=શ્રાવકને શાસ્ત્રીયભાષા અનુસારે પ્રાયશ્ચિત્ત આવે છે. અન્નનો પરિભોગ કરાયે છતે ‘૪’ શાસ્ત્ર પરિભાષા અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. વસ્ત્રાદિમાં ૬, લઘુ અને કનકાદિમાં ૬ પ્રાયશ્ચિત્ત આવે છે અને આ રીતે ગુરુદ્રવ્ય ભોગ યોગ્ય અને પૂજાના ભેદથી બે પ્રકારનું છે. ત્યાં પ્રથમ વસ્ત્ર-પાત્ર-અશનાદિ છે અને દ્વિતીય તેમની નિશ્રાકૃત સુવર્ણ મુદ્રાદિ એ પ્રમાણે પર્યવસન છે.]
વળી સાધારણ=સાધારણદ્રવ્ય, સંઘ વડે અપાયેલું કલ્પે છે=શ્રાવકને કલ્પે છે. અને આથી જ
Page #73
--------------------------------------------------------------------------
________________
પ૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર મુખ્યવૃત્તિથી ધર્મવ્યય સાધારણમાં જ કરાય છે, કેમ કે તેનું=સાધારણદ્રવ્યનું, અશેષ ધર્મકાર્યમાં ઉપભોગ માટે આગમન છે અને ધર્મસ્થાનમાં પ્રતિજ્ઞા કરાયેલું દ્રવ્ય જુદું જ વાપરવું જોઈએ, પરંતુ સ્વયં કરાતા ભોજન-દાનાદિરૂપ વ્યયમાં પ્રક્ષેપ કરવો જોઈએ નહિ. આ રીતે=ધર્મસ્થાનમાં પ્રતિજ્ઞા કરાયેલું દ્રવ્ય પોતાના ધર્માર્થે કરાતા ખર્ચમાં ભેગુ કરવામાં આવે એ રીતે, સ્પષ્ટ જ ધર્મધનના ઉપયોગનો દોષ છે, આ પ્રમાણે હોતે છતે જેઓ યાત્રાદિમાં સર્વ ભોજન-શકટને મોકલવા આદિના વ્યયને, માનિત વ્યય મધ્યમાંયાત્રાદિ માટે ખર્ચ કરવા માટે નક્કી કરાયેલા ધન મધ્યમાં ગણે છે. મૂઢ એવા તેઓની કઈ ગતિ થશે તે જણાતું નથી. સ્વનામથી મંડિત ઉજમણાદિમાં પણ પ્રોઢ આડંબરથી લોકો વડે બહુ શ્લાઘાદિ થાય. અને તેમાં વાપરેલી વસ્તુનું મૂલ્ય થોડું આપે તે વ્યક્ત જ દોષ છે અને અન્ય વડે અપાયેલ ધર્મસ્થાનમાં વ્યય કરવા માટેનું ધન, વ્યય સમયમાં તેનું નામ સ્પષ્ટ ગ્રહણ કરવું જોઈએ. આ રીતે સામુદાયિકમાં પણ=સામુદાયિક કાર્યમાં પણ, સ્પષ્ટ કરવું જોઈએ. અન્યથા પુણ્યસ્થાનમાં સ્તન્યાદિ દોષની આપત્તિ છે=ધર્મકૃત્યના સ્થાનમાં બીજાના ધનથી પોતાના આડંબરને બતાવવાના દોષની પ્રાપ્તિ છે. એ રીતે અન્ય અવસ્થામાં મૃત્યકાળમાં, પિત્રાદિનું જે મનાય છે–પિત્રાદિના નામે હું આ કાર્ય કરીશ એ પ્રમાણે જે નિર્ણય કરાય છે કે, તેમના સાવધાનપણામાં=પિત્રાદિના સાવધાનપણામાં, ગુરુ આદિ સંઘ સમક્ષ આ પ્રમાણે કહેવું જોઈએ. જે તમારા નિમિત્તે આટલા દિવસ મધ્યમાં આટલા ધનને હું વ્યય કરીશ. તે કારણથી તમારે અનુમોદના કરવી જોઈએ. અને તે પણ= પિત્રાદિના નિમિત્તે વ્યય કરવા માટે નક્કી કરેલું ધન પણ, તરત જ સર્વના જાણતાં જ વ્યય કરવું જોઈએ, પરંતુ સ્વતામથી કરવું જોઈએ નહિ. વળી, અમારિદ્રવ્ય દેવભોગમાં પણ આવતું નથી=અનુકંપાનું દ્રવ્ય, દેવદ્રવ્યમાં વપરાતું નથી. આ રીતે સર્વત્ર ધર્મકાર્યમાં આશાતનાના વારણ માટે વિવેકીઓ વડે વિવેક કરવો જોઈએ. પ્રસંગથી સર્યું. અને સ્વશક્તિથી=પોતાની શક્તિ અનુસારથી, પરંતુ સ્વશક્તિના અતિક્રમથી ધનવ્યય કરવો જોઈએ નહિ; કેમ કે તે પ્રમાણે કરાય છd=શક્તિને ઓળંગીને કરાયે છતે, લોકમાં ઉપહાસ, આર્તધ્યાનાદિની પ્રવૃત્તિ છે.
સ્વશક્તિથી ઉચિતનું ચિંતવન શ્રાવકે કરવું જોઈએ એમ મૂળ શ્લોકમાં કહ્યું તે સ્પષ્ટ કરે છે. ચૈત્ય સંબંધી યોગ્ય કાર્ય ઉચિત છે=શ્રાવકને કરવા માટે ઉચિત છે. ક્યાં કાર્યો ઉચિત છે ? તે સ્પષ્ટ કરે છે. આ ચૈત્યપ્રદેશનું સંમાર્જન, ચૈત્યભૂમિનું પ્રમાર્જન, પૂજાના ઉપકરણનું સમારકામ, પ્રતિમાના પરિકરાદિના વૈર્મલ્યનું આપાદન, વિશિષ્ટ પૂજા, પ્રદીપાદિની શોભાનું આવિર્ભાવત, અક્ષતનેવેધાદિ વસ્તુના સમૂહનું સત્યાપન=ઉચિત રીતે ઉપયોગ કરવો, ચંદન-કેસર-ધૂપ-ઘી આદિનો સંચય. દેવદ્રવ્યના ઉદ્માહણિકાના કરણમાં ઉદ્યમ–ઉઘરાણીના કરણમાં યત્ન, તેનું સુસ્થાનમાં સ્થાપત–દેવદ્રવ્યનો વિનાશ ન થાય તે રીતે સ્થાપન, તેના આય-વ્યયાદિનું સુવ્યક્ત લેખકનું વિવેચન=દેવદ્રવ્યના વ્યાજ વગેરેનું સુવ્યક્ત લખાણનું અવલોકન, કર્મકરનું સ્થાપન વગેરે ચૈત્ય સંબંધી યોગ્ય કાર્ય છે. તેઓનું ચિંતન=ચિંતાકરણ. વળી અત્રય કહેવાયો જ છે. આ ભાવ છે – આદ્યવેધનાઢ્યને દ્રવ્ય પરિજનાદિ બલથી સાધ્ય ચૈત્યની ચિંતા સુકર છે. વળી અનાટ્ય=નિર્ધનપુરુષને,
Page #74
--------------------------------------------------------------------------
________________
પ૭
ધર્મસંગ્રહ ભાગ-૫) દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨ સ્વશરીર-કુટુંબાદિ સાધ્ય એવી ચૈત્યની ચિંતા દુષ્કર છે. તેથી જેનું જ્યાં જે પ્રમાણે સામર્થ્ય છે તે શ્રાવક, ત્યાંeતે કૃત્યમાં, તે પ્રકારે=પોતાના સામર્થ્ય પ્રમાણે વિશેષથી પ્રવર્તે. ત્યાં પણ સ્વલ્પ સમય સાધ્ય એવી ચિંતા=ચૈત્યની ચિંતા બીજી વૈધિકીથી પૂર્વે તેને કરે. વળી, શેષ કાર્યોની ચિંતાને પાછળથી પણ યથાયોગ્ય કરે અને આ જ ગૃહસ્થપણાનો સાર છે ચૈત્યોનાં કાર્યોની ચિંતા કરે તે. ગૃહસ્થજીવનનો સાર છે અને તે રીતે કહે છે.
“તે જ્ઞાન છે, તે વિજ્ઞાન છે, તે કલામાં કૌશલ્ય છે, તે બુદ્ધિ છે અને તે પુરુષાર્થ છે. જે દેવનાં કાર્યોથી ચૈત્ય સંબંધી કાર્યોથી, પસાર થાય છે.” “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને જીર્ણોદ્ધાર કરવામાં મહાફલ છે, જેને કહે છે. “આત્મા ઉદ્ધરણ કરાયો જ છે અને તે પ્રમાણે તેના વડે પોતાનો વંશ ઉદ્ધરણ કરાયો છે. વળી જિનભવનની અનુમોદના કરતાં અન્ય ભવ્યજીવો ઉદ્ધરણ કરાયા છે. તેના વડે નીચગોત્ર ક્ષપિત કરાયું છે અને ઉચ્ચગોત્ર બંધાયું છે. કુગતિનો પથ નિઠવિત છે દૂર કરાયો છે, તે પ્રમાણે સુગતિનો પથ અર્જન કરાયો છે. આ લોકમાં કીર્તિ પ્રાપ્ત કરાઈ છે અને જિનભવનના ઉદ્ધરણ કરતા પુરુષ વડે સપુરુષોનો માર્ગ અન્ય ભવ્ય જીવોને બતાડાયેલો થાય છે.
તે જ ભવ વડે કેટલાક સિદ્ધ થાય છે ઇંદ્ર જેવા કેટલાક વળી દેવના સુખને અનુભવીને સિદ્ધપણાને પામે છે.” (શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૧૦૧-૪) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
આ રીતે ધર્મશાળા, ગુરુ, જ્ઞાનાદિની પણ યથાઉચિત ચિંતામાં સ્વશક્તિથી યત્ન કરવો જોઈએ. દિ જે કારણથી, દેવ-ગુરુ આદિની ચિંતા કરનાર શ્રાવકને છોડીને અન્ય કોઈ નથી. હવે જિનપૂજાદિ રૂપ કાર્યાનતરકરણીયને કહે છે.
“પ્રત્યારાને ત્યાદિ શ્લોકનું પ્રતીક છે. ગુરુની=દેવવંદન માટે આવેલ ધર્માચાર્યની, સ્નાત્રાદિના દર્શન અને ધર્મદેશનાદિ માટે ત્યાં જ રહેલા ગુરુની અથવા વસતીમાં રહેલા ગુરુની ચેત્યની જેમ વૈષેલિકી ત્રણ, અધિગમ પંચકાદિ યથાયોગ્ય વિધિથી જઈને ધર્મદેશનાની પૂર્વે અથવા પશ્ચાત્ પચ્ચખાણ કરવું જોઈએ એમ અત્રય છે. તેમની પાસેaઉચિત એવા સમીપમાં, અને ઉચિતપણું શું છે? તે સ્પષ્ટ કરે છે સાડા ત્રણ હાથ પ્રમાણ ક્ષેત્રથી બહિરઅવસ્થાન ઉચિત છે, તે પ્રકારે ઉચિત સમીપમાં રહીને વિનયપૂર્વક=આગળમાં કહેવાશે એવા વંદનકાદિ રૂપ વિનય તપૂર્વક=વંદનને આદિમાં કરીને, દેવ સમીપ કરાયેલા પ્રત્યાખ્યાનનું અથવા તેનાથી વિશિષ્ટ પ્રત્યાખ્યાનનું પૂર્વમાં કરાયેલા પ્રત્યાખ્યાનથી વિશિષ્ટ પ્રત્યાખ્યાનની ક્રિયાનું કરણ=ગુરુમુખથી સ્વીકાર અને આ વિશેષથી ગૃહીધર્મ છે એમ અવય છે. હિં=જે કારણથી, ત્રિવિધ પ્રત્યાખ્યાનનું કરણ છે. ૧. આત્મસાક્ષીક, ૨. દેવસાક્ષીક, ૩. ગુરુસાફીક. એથી ગુરુ પાસે પ્રત્યાખ્યાન કરવું જોઈએ અને કહેવાયું છે.
જે પ્રત્યાખ્યાન હતું તેને=પ્રત્યાખ્યાનને, ગુરુસાક્ષીએ કરે છે. સાથ અથવા વિશેષથી ગ્રહણ કરે છે. આ ગુરુસાક્ષીક ધર્મ છે.” પ્રત્યાખ્યાન પરિણામની ગુરુસાક્ષીપણામાં દઢતા થાય છે. “ગુરૂસાક્ષીક ધર્મ છે.” એ પ્રકારે
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | બ્લોક-૬૨
જિનાજ્ઞાનું આરાધન થાય છે. ગુરુવાક્યથી ઉદ્દભૂત શુભાશયથી અધિક ક્ષયોપશમ અને તેનાથી અધિક ક્ષયોપશમથી અધિક પ્રતિપત્તિ છે. ઈત્યાદિ ગુણ છે–ગુરુસાફીક પ્રત્યાખ્યાન ગ્રહણ કરવામાં ઈત્યાદિ ગુણ છે. તે “શ્રાવક પ્રજ્ઞપ્તિમાં કહેવાયું છે.
“વિદ્યમાન પણ પરિણામ હોતે છતે ગુરુ મૂલ પ્રજ્ઞાપનામાં ગુરુ પાસે પચ્ચખ્ખાણ ગ્રહણ કરવામાં, આ ગુણ છે. દૃઢતાથી આજ્ઞાનું કરણ અને કર્મના ક્ષયોપશમની વૃદ્ધિ”
અને આ રીતે અન્ય પણ નિયમો સંભવ હોતે છતે ગુરુ પાસે અન્ય નિયમોના ગ્રહણનો સંભવ હોતે છતે ગુરુસાક્ષીએ સ્વીકારવા અને પ્રત્યાખ્યાનનું કરણ ગુરુના વિનયપૂર્વક એ પ્રમાણે કહેવાયું અને તેeગુરુનો વિનય, વંદનાદિ રૂપ છે ત્યાં=વિનયમાં વંદન ત્રણ પ્રકારના છે. જે પ્રમાણે ભાષ્ય છે.
“ગુરુવંદન અહીં ત્રણ પ્રકારનાં છે. તે ૧. ફેટાવંદન, ૨. ક્ષોભવંદન, ૩. દ્વાદશાવર્ત વંદન. મસ્તકના નમનાદિમાં પ્રથમ છેફેટાવંદન છે. વળી બે ખમાસમણમાં બીજું છે=ક્ષોભનંદન છે. વળી ત્રીજું છંદણ દુગમાં છેકદ્વાદશાવર્ત વંદન છે. ત્યાં=ત્રણ વંદનમાં, મિથ=પરસ્પર, પ્રથમ સકલસંઘમાં છે=પરસ્પર ફેટાવંદન સકલસંઘમાં છે. વળી બીજું દર્શનીય છે. વળી ત્રીજું પદમાં રહેલાઓને છે.” (ગુરુવંદનભાષ્ય ગાથા-૧, ૪)
અને જેની સાથે પ્રતિક્રમણ માંડલીમાં કરાયું ન હોય તે સાધુને વિધિપૂર્વક બૃહદવંદન આપવું જોઈએ અને તેની વિધિ આ પ્રમાણે ભાષ્યમાં છે.
ઇરિયાવહિ, કુસુમિણનો કાઉસ્સગ્ગ, ચૈત્યવંદન, પૂતિવંદન, આલોચન, વંદન, સામણ, વંદન, સંવર=પચ્ચખાણ, ચાર ક્ષોભ, બે સ્વાધ્યાય.” ના.
ઇરિયાવહિ, ચૈત્યવંદન, પુરિવંદન, ચરિમવંદન, આલોચન, વંદન, સામણ, ચાર ક્ષોભ, દિવસનો કાઉસ્સગ્ગ, બે સ્વાધ્યાય.” પારા (ગુરુવંદનભાષ-૩૮, ૩૯)
આ બંને ગાથાની વ્યાખ્યા – પ્રથમ ઈર્યાપથિકીનું પ્રતિક્રમણ કરે. ત્યારપછી કુસુમિણ ઈત્યાદિ સો(૧૦૦) ઉચ્છવાસમાન કાઉસ્સગ્ન કરે. વળી કુસ્વપનની પ્રાપ્તિમાં એકસો આઠ(૧૦૮) ઉચ્છવાસમાન કાઉસ્સગ્ન કરે. ત્યારપછી ચૈત્યવંદના, ત્યારપછી “પુત્તિ =મુખવસ્ત્રિકા ખમાસમણાપૂર્વક પ્રતિલેખના કરે. ત્યારપછી વંદનદ્રય અને આલોચન કરે. ફરી વંદનદ્રય કરે અને ક્ષમણકને સાધુને, ફરી વંદનદ્વય કરે. પછી પચ્ચખાણ ગ્રહણ કરે અને ચાર ક્ષોભ=ભગવદ્ ઈત્યાદિ ભગવાન ઈત્યાદિ ચાર ક્ષમાશ્રમણને વંદન કરે. ત્યારપછી સજઝાય સંદિસાહુ સજઝાય કરું’ એ પ્રમાણે બે ખમાસમણ આપીને સ્વાધ્યાય કરવો જોઈએ. એ પ્રમાણે સવારની વંદનવિધિ છે.
પ્રથમ ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરે. ત્યારપછી ચૈત્યવંદના કરે. ખમાસમણપૂર્વક મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કરે, બે વંદન કરે=બે વાંદણાં આપે અને દિવસચરિમ એ પ્રમાણે સાંજનું પચ્ચકખાણ ગ્રહણ કરે. ત્યારપછી બે વાંદણાં આપે અને આલોચન કરે અને બે વાંદણાં આપે અને ક્ષમણકd=સાધુને ભગવાનહ-ઇત્યાદિ ૪ ક્ષોભવંદન કરે. ત્યારપછી દેવસિએ પાયચ્છિા એ પ્રમાણે કાયોત્સર્ગ કરે. ત્યારપછી પૂર્વની જેમ બે ખમાસમણાપૂર્વક સ્વાધ્યાય કરે. આ પ્રકારે સંધ્યાકાળના વંદનની વિધિ છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | બ્લોક-૧ર
પ૯
અને અહીં દ્વાદશાવર્ત વંદનમાં ૧૯૮ સંખ્યાસ્થાતો જાણવાં. અને તેને “યથા'થી બતાવે છે. “મુહપત્તિ, દેહ અને વસતીમાં પ્રત્યેકનાં ૨૫ હોય છે=મુહપત્તિનાં ૨૫ સ્થાન, દેહનાં-૨૫ સ્થાન અને આવશ્યકનાં ૨૫ સ્થાન હોય છે. છ સ્થાન, છ ગુરુવચનો, છ ગુણો જ્ઞાતવ્ય છે.” III
“અને અધિકારી પાંચ છે અને ઈતર પાંચ જ અનધિકારી પાંચ જ છે. પાંચ આહરણા છે=પાંચ દષ્ટાંત છે. એક અવગ્રહ છે. પાંચ અભિધાન=નામ છે. પાંચ પ્રતિષેધ છે.” રા.
“આશાતના તેત્રીસ(૩૩) છે. દોષ બત્રીસ(૩૨) છે. કારણ આઠ(૮) છે. છ દોષો છે. વંદનમાં ૧૯૮ સ્થાનો હોય છે.” lia (પ્રવચનસારોદ્ધાર ગાથા-૯૩થી ૯૫)
આ ગાથાનું વિવરણ “થા'થી કરે છે આ ગાથાનાં દરેક સ્થાનો ક્રમસર બતાવે છે.
“દષ્ટિપડિલેહણા એક, ત્રણ આંતરાથી ત્રણ પ્રસ્ફોટક=૬ પ્રસ્ફોટક, અખોડા-નવ, પખોડા-નવ, મુહપત્તિનાં પચ્ચીશ(૨૫) સ્થાનો છે.” IIII.
“પ્રદક્ષિણાના ક્રમથી ત્રણ-ત્રણ, બે બાહુમાં, એક મસ્તકમાં, એક મુખમાં અને એક હૃદયમાં, પીઠમાં ચાર અને છ પગમાં એમ દેહની પચ્ચીસ પડિલેહણા છે.” રાા (પ્રવચનસારોદ્ધાર-૯૭)
અને આ દેહપ્રતિલેખના=ઉદ્ધરણમાં આપેલી ૨૫ પ્રતિલેખના પુરુષને આશ્રયીને જાણવી. વળી, સ્ત્રીઓને ગોપ્ય અવયવોના ગોપન માટે બે હાથ, મુખ, બે પગના પ્રત્યેકની ત્રણ-ત્રણ પ્રમાર્જના છે. એ પ્રમાણે ૧૫ જ થાય છે=સ્ત્રીઓને દેહની પ્રમાર્જતા ૧૫ જ થાય છે. એ પ્રમાણે પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં છે. અને મુખ અને કાયમી પ્રતિલેખનાઓમાં મનને સ્થિર કરવા માટે જ ચિંતન કરવું જોઈએ.
“સૂત્ર-અર્થ-તત્ત્વદૃષ્ટિ, દર્શનમોહત્રિક, રાગત્રિક, દેવાદિતત્ત્વત્રિક, તથા અદેવાદિતત્ત્વત્રિક, જ્ઞાનાદિત્રિક, તત્ વિરાધના, ત્રણ ગુપ્તિ, દંડત્રિક આ મુહપત્તિના પડિલેહણાદિના ક્રમથી ચિતવન-કરવાં જોઈએ. હાસ્ય-રતિ અને અરતિ, ભયશોક-દુર્ગચ્છા વર્જવી જોઈએ. ભુજયુગલને જોતો મસ્તકમાં અપ્રશસ્ત લેશ્યાત્રિક ગારવત્રિક વદનમાં, હદયમાં શલ્યત્રિકને, પીઠમાં કષાય ચાર બે પગમાં છ જીવનો વધ, કાયાના અવલોકનમાં પણ આ જાણવું. જો કે પડિલેહણાનો હેતુ જીવરક્ષણ અને જિનની આજ્ઞા છે. તોપણ મન રૂપી માંકડના નિયંત્રણ માટે આ=ઉપર બતાવેલ બોલ. મુનિ બોલે છે.” “તિ’ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
આવશ્યકતાં ૨૫ સ્થાનો બતાવે છે.
“બે અવનમન, યથાજાત, કૃતિકર્મ, બાર આવર્ત, ચાર મસ્તક અને ત્રણ ગુપ્ત, બે પ્રવેશ, એક નિષ્ક્રમણ” (આવશ્યકનિર્યુક્તિ ૧૨૦૨)
બે અવનમન છે. “ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ લિસીરિઆએ એ પ્રમાણે કહીને ગુરુની ઇચ્છાના અનુજ્ઞાપન માટે પ્રથમ અવામન છે. જ્યારે વળી કૃત આવર્તવાળો સિદ્ધાંત ઈચ્છામિ' ઈત્યાદિ સૂત્રને કહીને ફરી ઇચ્છાના અનુજ્ઞાપન માટે=ગુરુની ઇચ્છાના અનુજ્ઞાપન માટે જ કહે છે ત્યારે બીજું અવનમન છે. અને યથાજાત-જાત=જન્મ, તે=જન્મ, બે પ્રકારનો છે. પ્રસવ અને પ્રવજ્યાગ્રહણ. ત્યાં પ્રસવકાળમાં રચિત કરસંપુટવાળો જીવ ઉત્પન્ન થાય છે અને પ્રવ્રજ્યાકાળમાં ગ્રહણ કરાયેલ
Page #77
--------------------------------------------------------------------------
________________
go
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર / શ્લોક-૧૨ રજોહરણ-મુખવસ્ત્રિકાવાળો જન્મે છે. આથી જ રજોહરણાદિ પાંચને શાસ્ત્રમાં યથાજાતપણું કહેવાયું છે અને તે પ્રમાણે તેનો પાઠ છે.
“પાંચ યથાજાત છે. ૧. ચોલપટ્ટો, ૨. રજોહરણ, ૩. ઉષ્ણીખોભિઅ, ૪. નિશ્રિતયુગલ=ઊનનું અને સુતરાઉ બે કપડાં (આજકાલ ઓઘા પર વીટાતું સુતરાઉ નિસેથિયું અને ઊનનું ઓઘારિયું) અને પ. મુહપત્તિ.” Iળા
યથાકાત છે આને તે યથાજાત તેવા પ્રકારનો થયેલો જ વંદન કરે છે, એથી વંદન પણ યથાકાત છે. અને બાર આવર્ત-ગુરુચરણમાં વ્યસ્ત છે હસ્ત અને મસ્તકની સ્થાપના રૂપ કાયચેષ્ટા વિશેષ જેમાં તે દ્વાદશાવર્ત અને અહીં દ્વાદશાવર્ત વંદનમાં વાંદણામાં, પ્રથમ પ્રવિષ્ટને “અહોકાયં' ઈત્યાદિ સૂત્રના ઉચ્ચારણગર્ભ છ આવર્તે છે. વળી, નિષ્ક્રમણ કરીને પ્રવિષ્ટને પણ તે જ છ આવર્ત છે. એથી ૧૨ આવર્ત છે. ચાર મસ્તક છે જેમાં તે ચતુશિર. કઈ રીતે ચાર મસ્તકોનું નમન છે ? તે સ્પષ્ટ કરે છે. પ્રથમ પ્રવેશમાં ક્ષમણાકાલમાં શિષ્ય-આચાર્યનું નમતું શિરોદ્વય છે અર્થાત્ શિષ્ય આચાર્યને નમસ્કાર કરે છે અને આચાર્ય પણ મસ્તક નમાવીને નમન કરે છે. નિષ્ક્રમણ કરીને ફરી પ્રવેશમાંકબીજા વાંદણાના પ્રવેશમાં, શિરોદ્વય છે. એથી ચાર શિરનમન છે. ત્રણ ગુપ્ત – મન-વચન-કાયાના કર્મ વડે ગુપ્ત=વંદનકાલમાં મન-વચન-કાયાને સ્થિર કરીને વંદન કરાય છે. તેથી ત્રણ ગુપ્તિ છે અને પ્રથમ અનુજ્ઞાપન કરીને પ્રવેશ છે. બીજો વળી નીકળીને પ્રવેશ છે એ રીતે બે પ્રવેશ છે જેમાં, તેવું વંદન તે દ્વિપ્રવેશવાળું વંદન છે. એક નિષ્ક્રમણ - આવશ્યકીથી નીકળતાને જેમાં એક નિષ્ક્રમણ છે તે એક નિષ્ક્રમણ=ગુરુના અવગ્રહમાંથી નીકળતાને જેમાં એક નિષ્ક્રમણ છે તે એક નિષ્ક્રમણ, અને છ સ્થાન શિષ્યનાં છે.
“અને ૧. ઇચ્છા, ૨. અનુજ્ઞાપના, ૩. અવ્યાબાહ, ૪. યાત્રા, ૫. યાપના અને ૬. અપરાધની સામણા પણ છ સ્થાન વંદન દેનારને હોય છે.” III (આવશ્યકનિર્યુક્તિ-૧૨૧૮, ગુરુવંદનભાષ્ય-૩૩) ગુરુવચન પણ છ જ છે. “૧. છંદથી=ઈચ્છાથી, ૨. અનુજાનામિ, ૩. તે પ્રમાણે જ, ૪. તને પણ વર્તે છે, ૫. એ રીતે, ૬. હું પણ તને ખમાવું . વંદનયોગ્ય ગુરુના છ આલાવા છે.” IIના (આવશ્યકનિર્યુક્તિ-૧૨૨૪, ગુરુવંદનભાષ-૨૪, પ્રવચનસારોદ્વાર-૧૦૧)
આ બંને પણ=વંદનયોગ્ય ગુરુના આલાવા-૬ અને શિષ્યનાં સ્થાનો- એ બંને પણ, યથાસ્થાન સૂત્ર વ્યાખ્યામાં બતાવાશે. વળી આ ગુણો છે=વંદનથી થતા આ ગુણો છે.
“૧. વિનયનો ઉપચાર, ૨. માનની ભેજના, ૩. ગુરુજનની પૂજા, ૪. તીર્થંકરની આજ્ઞા, ૫. શ્રતધર્મની આરાધના, ૬. અક્રિયા.” I૧i (આવશ્યકનિર્યુક્તિ-૧૨૨૯, પ્રવચનસારોદ્ધાર-૧૦૦, વિચારસાર-૭૧૮)
છ ગુણો સ્પષ્ટ કરે છે. વિનય જ ઉપચાર છે=ભક્તિ વિશેષ છે તેનાથી=વિજયરૂપ ભક્તિથી, માનનું ભંજન છે=અહંકારનું ભંજન છે. ગુરુજતની પૂજતા છે. અને તીર્થકરોની આજ્ઞા છે. શ્રતધર્મની આરાધના છે. અક્રિયા છે=યોગનિરોધને અનુકૂળ પ્રક્રિયા છે=સર્વ ક્રિયાના વિગમતથી શીઘ મોક્ષ વંદનથી થાય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-કર વંધજીવો વંદનયોગ્ય છે. તે વંઘજીવો બતાવે છે.
આચાર્ય, ઉપાધ્યાય, પ્રવૃત્તિ, સ્થવિર તે પ્રમાણે જ રાત્વિક આમાં–આચાર્યદિમાં, નિર્જરા માટે કૃતિકર્મ કરવું જોઈએ.” અને આચાર્યાદિનું સ્વરૂપ આ છે.
“પાંચ પ્રકારના આચારને આચરતા=જ્ઞાનાચારાદિ પાંચ આચારોને સમ્યફ રીતે સેવતા, તથા પ્રકાશન કરતા યોગ્ય જીવોને પાંચ આચારોનું સ્વરૂપ બતાવતા અને આચારને બતાવતા=ક્રિયા દ્વારા પ્રગટ કરતા (મુમુક્ષુઓ વડે સેવાય છે.) તે કારણથી આચાર્ય કહેવાય છે.” II૧ાા (આવશ્યકનિર્યુક્તિ ગા. ૯૯૪)
“જિન વડે કહેવાયેલી દ્વાદશાંગી બુધો વડે સ્વાધ્યાય કહેવાય છે કારણથી તેનો-દ્વાદશાંગીનો, ઉપદેશ આપે છે તે કારણથી ઉપાધ્યાય કહેવાય છે.” રા (આવશ્યકનિર્યુક્તિ ગા. ૯૯૭)
“તપ-સંયમ યોગોમાં જે યોગ્ય છે=જે-જે ક્રિયા માટે યોગ્ય છે ત્યાંeતે ક્રિયામાં, તેને પ્રવર્તાવે છે અને અશુભનું નિવર્તન કરે છે. ગણની ચિંતા કરનાર પ્રવૃત્તિ છે=પ્રવર્તક છે.” Iran (સંબોધપ્રકરણ ગા. ૧૯૧ (૭૦૧))
સ્થિર કરણથી વળી સ્થવિર છે. વ્યાપાર રૂપ અર્થોમાં જે જ્યાં સીદાય છે અને જેમાં સંતબલવાળો છે=શક્તિવાળો છે તેને પ્રવૃત્તિ=પ્રવર્તક સ્થિર કરે છે.” જા (સંબોધપ્રકરણ ગા. ૧૮૯ (૯૯૯)
ગણાવચ્છેદક પણ અહીં વંદનના વિષયમાં અનુપાત હોવા છતાં પણ=ગ્રહણ નહિ કરાયેલા હોવા છતાં પણ સાહચર્યથી આમાં=વંદનના વિષયમાં જાણવો=વંદનને યોગ્ય જાણવો. અને તે બતાવે છે.
ઉદ્ધાવણા, પ્રધાવના, ક્ષેત્રની અવધિની માર્ગણામાં, અવિષાદાદિકખેદ વગરના, સૂત્ર-અર્થ તદુભયને જાણનાર આવા પ્રકારના ગણાવચ્છેદક હોય છે.” - આ પાંચ પણsઉપર બતાવેલ આચાર્યાદિ પાંચ પણ ચૂત પર્યાયવાળા પણ વંદનીય છે. વળી રત્નાધિક પર્યાય જયેષ્ઠ જ છે. વળી ચૂણિમાં અન્ય મત આ પ્રમાણે પણ છે. જે “કથા'થી બતાવે છે.
“વળી અન્ય કહે છે – અન્ય પણ જે તેવા પ્રકારના રત્નાધિક છે તે વંદન કરવા યોગ્ય છે. રાત્વિક એટલે જ્ઞાનદર્શન-ચારિત્રના સાધનોમાં અત્યંત પ્રવર્તે છે.” (આવશ્યકચૂણિ)
અવધ=નિષ્કારણમાં વંદન અયોગ્ય, “કથા'થી બતાવે છે.
“પાસત્થા, અવસત્ત, કુશીલ તે પ્રમાણે સંસર અને યથાછંદ આ જિનમતમાં અવંદનીય હોય.” (સંબોધ પ્ર. ગુવધિ ૮ પ્રવચનસારોદ્ધાર-૧૦૩) ત્યાં=પાસત્યાદિ પાંચમાં, જ્ઞાનાદિની પાસે રહે છે અર્થાત્ જ્ઞાનાદિનાં સાધનો પાસે રાખે છે, પરંતુ જ્ઞાનાદિ પરિણતિ આત્મામાં પ્રગટ કરતા નથી એ પાસત્થા છે અથવા મિથ્યાત્વ આદિ બંધના હેતુઓ પાશો છે તેઓમાં રહે છે એ પાસસ્થા.
“તે પાસત્થા બે પ્રકારના છે. સર્વ પાસત્થા અને દેશ પાસસ્થા જ્ઞાતવ્ય હોય છે. સર્વમાં=જ્ઞાન-દર્શન-ચારિત્રની પાસે રહે છે તે પાસસ્થા=જ્ઞાન-દર્શન-ચારિત્ર પરિણમન પમાડતા નથી તે સર્વ પાસા છે.” ૧]
અને દેશમાં પાસત્થા શય્યાતર પિંડ, અભિહડ પિંડ અભ્યાહત પિડ, રાજપિંડ, નિત્ય અને અગ્રપિંડ નિષ્કારણમાં ભોગવે છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
ઉર
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | ોક-ક્કર
“કુલનિશ્રામાં વિચરે છે. સ્થાપનાકુલોમાં અકારણે પ્રવેશે છે. સંખડી-પલોયણામાં જાય છે તે પ્રમાણે સંસ્તવ કરે છે.” (સંબોધ પ્ર. ગુવધિ-૯-૧૧)
સીદાયેલા=ક્રિયાનું શૈથિલ્ય હોવાથી મોક્ષમાર્ગમાં શ્રાંતની જેમ અવસન્ન છે.
“અને અવસા બે પ્રકારના છે. સર્વ અવસલ અને દેશ અવસન્ન ત્યાં=બે પ્રકારના અવસલ્લમાં, સર્વમાં ઋતુબદ્ધ કાળમાં ચોમાસા સિવાયના કાળમાં, પીડફ્લગ સ્થાપિત ભોજી જાણવો.” III
“આવશ્યકમાં, સ્વાધ્યાયમાં, પડિલેહણમાં, ધ્યાનમાં, ભિક્ષામાં ભક્તાર્થમાં=ભોજન માંડલીમાં આગમન-નિર્ગમનમાં સ્થાનમાં નિષીદનમાં=બેસવામાં, તમ્ વર્તનમાં સૂવામાં આ બધામાં દેશ પાસત્થા છે આવશ્યકાદિ સ્થાનોને કરતા નથી. અથવા વિહીણમહિઆઈ=હીન-અધિક કરે છે. ગુરુવચન બલથી કરે છે તે પ્રકારનો આ અવસન્ન કહેવાયો છે. Jર-૩મા” (સંબોધ પ્ર. ગુર્વાધિકાર ૧૨-૪, પ્રવચનસારોદ્ધાર ૧૦૬-૮)
કુત્સિત=જ્ઞાનાદિ ત્રણનો વિરાધક, શીલ-સ્વભાવ, છે જેને તે કુશીલ. કુશીલનું સ્વરૂપ “કથા'થી બતાવે છે.
“કાલ-વિનયાદિથી રહિત જ્ઞાન કુશીલ છે=જ્ઞાનાચારના કાલ-વિજયાદિ ગુણોથી રહિત જ્ઞાનકુશીલ છે. અને દર્શનમાં આ=કુશીલ નિસ્તંકિત આદિથી રહિત છે=દર્શનાચારના નિ:શંકિતાદિ ગુણોથી રહિત છે. ચારિત્ર કુશીલ આ છે. કૌતુકકર્મવાળો, ભૂતિકર્મવાળો પ્રસ્તાપ્રશ્ન આજીવી, નિમિત્ત આજીવી, કલ્કકુરકાદિ લક્ષણ વિદ્યામંત્રાદિ ઉપર ઉપજીવે છે.” (સંબોધ પ્ર. ગુર્વધિ. ૧પ-૧૬, પ્રવચનસારોદ્ધાર ૧૧૧)
સંગ્નિ, અસંગ્નિ અને સંસર્ગથી આર=પ્રાપ્ત તભાવને સંસજન કરતો સંસક્ત છે=સંવિગ્નના સંસર્ગથી સંવિગ્ન બને છે અને અસંવિગ્નના સંસર્ગથી અસંવિગ્ન બને તેવો સાધુ સંસક્ત છે. સંસક્તનું સ્વરૂપ “કથા'થી બતાવે છે.
“પાસત્યાદિમાં અને સંવિગ્નોમાં જ્યાં મળે છે ત્યાં તેવા પ્રકારનો થાય છે. અર્થાત્ સંવિગ્નમાં મળે ત્યારે પ્રિયધર્મવાળો અને પાસત્યાદિમાં મળે ત્યારે ઈતર=અપ્રિય ધર્મવાળો થાય છે.” III
=સંસક્ત, બે પ્રકારનો જીતરાગ-દ્વેષ-મોહવાળો જિન વડે કહેવાયો છે. અને એક એક સંસક્ત સંક્લિષ્ટ કહેવાયો છે. અને અન્ય અસંક્લિષ્ટ કહેવાયો છે.” અરાઇ (પ્રવચનસારોદ્ધાર ૧૧૮-૧૨૦)
યથા કથંચિ–ગુરુ અને આગમના નિરપેક્ષપણાથી સર્વ કાર્યોમાં છંદ=અભિપ્રાય છે જેને તે યથાછંદ છે. “યથાછંદને “થા'થી બતાવે છે.
ઉસૂત્ર, અનુપદિષ્ટ, સ્વછંદ, વિકલ્પિત, અનુપાતિ, પરતત્તિમાં પ્રવર્તે છે તે કારણથી આ યથાવૃંદ છે.” (પ્રવચનસારોદ્ધાર ૧૨૨) ઉસૂત્ર=ઉસૂત્ર ભાષણ કરે છે. અનુપદિષ્ટ=ભગવાને કહેલું ન હોય તેવું બોલે છે. સ્વછંદ વિકલ્પિત બોલે છે–પોતાની મતિથી બોલે છે. અનુપાતિ બોલે છે=આગમને અનુસાર ન હોય તેવું બોલે છે અને પર પ્રયોજનમાં પ્રવર્તે છેઃગ્રહસ્થના કાર્યમાં પ્રવર્તે છે તે કારણથી આ યથાછંદ છે. ૧II
Page #80
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨
૬૩
- “પાસત્યાદિને વંદન કરનારને કીતિ નથી, નિર્જરા નથી એ રીતે જ કાયક્લેશ કરે અને કર્મબંધને પ્રાપ્ત કરે છે.” (આવશ્યકલિથુક્તિ ૧૧૮૮) વધારે શું કહેવું? તેઓની સાથે સંસર્ગ કરતા=પાસત્કાદિ સાથે સહવાસ કરતા ગુણવાન સાધુ પણ અવંદનીય છે. જે કારણથી કહેવાયું છે.
અશુચિના સ્થાનમાં પડેલી ચંપકની માલા મસ્તકમાં ધારણ કરાતી નથી. પાસત્યાદિ સ્થાનોમાં વર્તતા તે પ્રકારે= ચંપકમાલાના પ્રકારથી, અપૂજ્ય છે.” II૧TI
“પક્કમેકુલમાં વર્તતો=ચાંડાલાદિના કુળમાં વર્તતો, શકુનિપાર પણ=વિદ્યાનો પારગામી પણ, ગહિત થાય છે. આ રીતે કુશીલોની મધ્યમાં વસતા સુવિહિતો ગહિત છે=નીંદનીય છે.” રાા (આવશ્યકતિક્તિ ૧૧૧૧-૧૧૧૨)
તિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. જ્ઞાતાનિ=દષ્ટાંતો બતાવે. દ્રવ્ય-ભાવમાં વંદન, રજોહરણ, આવર્ત, નમન વિનય, આ પાંચથી શીતલ-ક્ષુલ્લક-કૃષ્ણ-સેવકદ્રય, પાલક ઉદાહરણ છે.”
ત્યાં વંદનમાં ગુણ સ્તુતિમાં, શીતલાચાર્ય દäત છે. દ્રવ્યચિત્તિમાં=રજોહરણ ધારણમાં, ભાવચિત્તિમાં જ્ઞાનાદિત્રયમાં ક્ષુલ્લકાચાર્યકથા છે. આવર્તાદિ કૃતિકર્મમાં કૃષ્ણદગંત છે. શિરોમન પૂજામાં સેવકદ્વય દષ્ટાંત છે. વિનયકર્મમાં શાંબ અને પાલક દૃષ્ટાંત છે. વળી, કથાનકનો વિસ્તાર ગ્રંથાત્તરથી જાણવો. એક અવગ્રહ ગુરુનો અવગ્રહ સાડા ત્રણ હાથ પ્રમાણ સૂત્ર વ્યાખ્યામાં વસ્યાણ લક્ષણવાળો છે. નામો પાંચ છે દ્વાદશાવર્ત વંદનનાં પાંચ નામો છે.
વંદન=વંદનકર્મ, ચિઈ=ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ, વિનયકર્મ, વંદનકનાં આ પાંચ નામો છે.” I૧ (પ્રવચનસારોદ્ધાર ૧૨૭).
આ પૂર્વમાં કહેવાયેલાં શીતલાદિ દષ્ટાંતોમાં ભાવિત અર્થવાળાં છે=વંદનનાં પાંચ નામો છે. તે પૂર્વમાં શીતલાદિ પાંચ દષ્ટાંતો આપ્યાં. એમાં ભાવિત અર્થવાળાં છે.
વંદનકના આ પાંચ નિષેધો-નિષેધસ્થાનો છે.
“વ્યાક્ષિપ્ત, પરામુખ, પ્રમત્ત=ગુરુ વ્યાક્ષિપ્ત હોય, પરાક્ષુખ હોય, પ્રમત્ત હોય ત્યારે ક્યારેય વંદન કરવું જોઈએ નહિ અને આહાર કરતા હોય અથવા જો વિહાર કરતા હોય ત્યારે વંદન કરવું જોઈએ નહિ.” II૧II (આવશ્યકનિર્યુક્તિ ૧૧૯૮, પ્રવચનસારોદ્ધાર ૧૨૪) વ્યાક્ષિપ્ત અનુયોગ પ્રતિલેખનાદિરૂપ અન્યત્ર કર્મમાં અપાયેલા મનવાળા છે. પ્રમત્ત નિદ્રાદિ વડે છે. શેષ વ્યક્ત છે. અને આશાતના ૩૩(તેત્રીશ) સૂત્રની સાથે વ્યાખ્યાન કરાશે. દોષો ૩૨ છે.
“અનાદત, સ્તબ્ધ, પવિદ્ધ, પરિપિંડિત, ટોલગતિ, અંકુશ તથા કચ્છભરિંગિત, મત્સ્ય ઉદ્ઘત, મનથી પ્રદષ્ટ અને વેદિકાબદ્ધ, ભયથી જ, ભજમાન, મૈત્રી-ગૌરવ કારણને આશ્રયીને કરાતું વંદન, સ્વૈચ, પ્રત્યીક વંદન, કુષ્ટ વંદન, તર્જન કરતું વંદન, શઠ વંદન, હીલિત વંદન, વિપરીતકુંચિત વંદન, દષ્ટ-અદષ્ટ વંદન અને શૃંગ વંદન, કરમોચન વંદન, અશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ વંદન, ધૂન વંદન, ઉત્તરચૂલિક, મૂક વંદન, ઢઢર વંદન, ચુડલિક વંદન, અપશ્ચિમ વંદન અભદ્રમુખ
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૪
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨ વંદન ૩૨ દોષોથી પરિશુદ્ધ કૃતિકર્મ કરવું જોઈએ.” (૧-૫) (આવશ્યકનિર્યુક્તિ ૧૨૨૧-૫, પ્રવચનસારો. ૧૫૦-૧૫૪)
આની વ્યાખ્યા=ઉદ્ધરણના બત્રીસ(૩૨) દોષોની વ્યાખ્યા (૧) અનાદત=સંભ્રમ રહિત વંદન=નિરાદર વંદન એ પ્રકારનો અર્થ છે..(તદ્દોષથી દુષ્ટ છે=અનાદંત દોષથી દુષ્ટ છે એમ સર્વત્ર યોજન કરવું.) (૨) સ્તબ્ધ-મદઅષ્ટથી વશીકૃતનું વંદન સ્તબ્ધ છે. દેહ અને મનના સ્તબ્ધપણાથી ચર્તુભંગી છે. (૩) પ્રવિદ્ધ-વંદન આપતાં જ પલાયન થાય=મત્થએણ વંદામિ ઇત્યાદિ કરે કે તરત જ અન્યત્ર જાય તે પ્રવિદ્ધ વંદન છે. (૪) પરિપિંડિત-ઘણા બધાને એક સાથે વંદન. અથવા કુક્ષિની ઉપરમાં હાથને સ્થાપન કરીને પરિપિંડિત કરચરણવાળાનું અવ્યક્ત સૂત્રોચ્ચારપૂર્વકનું વંદન પરિપિંડિત વંદન છે. (૫) ટોલગન્તિ તીડની જેમ કૂદકા મારી-કૂદકા મારીને વિસંસ્થુલ વંદન. (૬) અંકુશ-અંકુશથી ગજની જેમ ઉપકરણ, ચોલપટ્ટક, વસ્ત્રાદિ વિષયમાં, હસ્તના વિષયમાં અવજ્ઞાથી સમાકર્ષણ કરીને=ખેંચીને ઊર્ધ્વસ્થિત=ઊભા રહેલા એવા આચાર્યને, અથવા શયિત=સૂતેલા એવા આચાર્યને અથવા પ્રયોજનાંતરમાં વ્યગ્ર એવા આચાર્યને વંદન માટે આસનમાં બેસાડવા એ અંકુશદોષ છે. =િજે કારણથી, પૂજ્યો ક્યારેય પણ આકર્ષણને યોગ્ય નથી. નું=આકર્ષણ અવિનયપણું છે. અથવા રજોહરણને અંકુશની જેમ કરદ્વયથી ગ્રહણ કરીને વંદન અંકુશદોષ છે અથવા અંકુશથી આક્રાંત હાથીની જેમ શિરનમનઉન્નમન કરનારાનું વંદન અંકુશદોષવાળું છે. (૭) કચ્છપરિંગિત-ઊર્ધ્વસ્થિતને ‘તેત્તીસળવરા’ ઇત્યાદિ સૂત્રને ઉચ્ચારતાનું અથવા બેઠેલાનું ‘અહોકાયં કાય' ઇત્યાદિ સૂત્રને ઉચ્ચારતાનું અગ્રથી અભિમુખ અને પશ્ચાત્થી અભિમુખ કરતાનું=આમતેમ જોતાનું વંદન (૮) મત્સ્યઉર્ત :- પાંણીમાં માછલાની જેમ ઊભો થતો કે બેસતો, ઉર્તન કરે છે=ડૂબકી મારે છે જેમાં તે, મત્સ્યઉર્ત દોષ છે=વંદન કરતી વખતે એકદમ ઊભો થાય કે એકદમ બેસે તે મત્સ્યઉર્ત દોષ છે. અથવા એકને વંદન કરીને બીજા સાધુને શીઘ્ર, બીજી બાજુથી રેચક આવર્તનથી મત્સ્યની જેમ પરાવર્તમાનનું વંદન મત્સ્યઉર્તન વંદન છે=ત્વરાથી એક સાધુને વંદન કરીને તરત બીજી બાજુ બીજા સાધુને વંદન કરે એ રીતે શીઘ્ર પરાવર્તન કરનારાનું વંદન મત્સ્યઉર્તન દોષવાળું છે. (૯) મનથી પ્રદુષ્ટ-શિષ્ય કે તત્સંબંધી ગુરુ વડે કંઈક પરુષ=કઠોર વચન, કહેવાયેલું જ્યારે થાય ત્યારે મનનું દૂષિતપણું થવાથી મતથી પ્રદુષ્ટ છે. અથવા વંદ્ય કોઈક ગુણથી હીન છે. તેથી હું આવા પ્રકારનાને પણ વંદન આપવા માટે આરબ્ધ છે. એ પ્રમાણે ચિંતન કરતાનું વંદન મનથી પ્રદુષ્ટ છે. (૧૦) વેદિકાબદ્ધ-જાનુ ઉપરમાં બે હાથનો નિવેશ કરીને અથવા નીચે અથવા પાછળ=બે બાજુમાં અથવા ખોળામાં અથવા એક જાનુ કરદ્વયના અંદરમાં કરીને એ પ્રમાણે પાંચ વેદિકાથી અભિબદ્ધ=યુક્ત, વંદન વેદિકાબદ્ધ દોષવાળું છે. (૧૧) ભય પામતો=સંઘથી, કુલથી, ગચ્છથી અથવા ક્ષેત્રથી મને કાઢી મૂકવામાં આવશે એ પ્રકારના ભયથી વંદન કરે. તે બિભ્યત દોષ છે. (૧૨) ભજમાન-સેવામાં પડેલા આચાર્ય મારો આશ્રય કરશે અથવા મને આગળમાં ભજન કરશે=ઠપકો આપશે. આથી હું પણ વંદન સંબંધી નિહોરકનો નિવેશ કરું=વંદન સંબંધી ક્રિયા કરું એ બુદ્ધિથી વંદન કરે. (૧૩) મૈત્રીથી-મારા મિત્ર આચાર્ય છે એથી વંદન કરે. અથવા
Page #82
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર આચાર્ય સાથે હમણાં મૈત્રી થાય એથી વંદન કરે. (૧૪) ગૌરવથી વંદનક-સામાચારી કુશલ હું છું એ પ્રમાણે ગર્વથી અવ્ય પણ મને જાણો એ પ્રકારે યથાવત્ આવર્તાદિની આરાધના કરતો=વિધિપૂર્વક વંદન કરતો વંદન કરે તે ગૌરવ દોષ છે. (૧૫) કારણથી=જ્ઞાનાદિ વ્યતિરિક્ત વસ્ત્રાદિના લાભના હેતુથી વંદન કરે તે કારણ દોષ છે. અથવા જ્ઞાનાદિ નિમિત્ત પણ લોકપૂજ્ય થવું અથવા અન્યથી અધિકતર લોકપૂજ્ય થવું એ અભિપ્રાયથી વંદન કરે અથવા વંદનક મૂલ્ય વશીકૃત એવા આચાર્ય મારી પ્રાર્થનાનો ભંગ કરશે નહિ એ બુદ્ધિથી વંદન કરે છે કારણ દોષ છે. (૧૬) સૈનિક-વંદન કરનારા એવા મારો લાઘવ થશે એથી બીજાથી પોતાને છુપાવતો વંદન કરે તે ઑનિક દોષ છે. આ અર્થ છે આ રીતે શીઘ વંદન કરે છે જે પ્રમાણે ચોરની જેમ કોઈક વડે જોવાયો, કોઈક વડે ન જોવાયો. (૧૭) પ્રત્યનીક-આહારાદિ કાલમાં વંદન કરે જેને કહે છે. વ્યાક્ષિપ્તમાં, પરાક્ષુખમાં (આવશ્યકનિવૃત્તિ ૧૨૧૨) ઇત્યાદિ. (૧૮) રાષ્ટ-ક્રોધથી અધમાત=ક્રોધથી અકળાયેલા એવા ગુરુને વંદન કરે. અથવા પોતે ક્રોધથી વંદન કરે તે દુષ્ટ દોષ છે. (૧૯) તજિત-અવશ્વમાન કોપ કરશે નહિ અથવા વંદન કરાતો અવિશેષજ્ઞપણાને કારણે મારા ઉપર પ્રસાદ કરશે નહિ એ પ્રમાણે નિર્ભર્લ્સના કરતો વંદન કરે અથવા બહુજનમાં મને વંદન અપાવતો રહેશે. એકાકી એવા તમારું મારા વડે જણાશે ત્યારે હું કહીશ એ બુદ્ધિથી તર્જની આંગળી વડે અથવા મસ્તકથી તર્જન કરતો વંદન કરે. (૨૦) શાક્યથી વિશ્રષ્ણ માટેગુરુના વિશ્વાસ માટે વંદન કરે. અથવા ગ્લાનાદિ વ્યપદેશ કરીએ=હું ગ્લાસ છું ઈત્યાદિ વ્યપદેશ કરીને સમ્યફ વંદન કરે નહિ. (૨૧) હીલિત-હે ગણિ ! હે વાચક ! તમને વંદન કરવા વડે શું? ઈત્યાદિ કથન દ્વારા અવજ્ઞા કરતો વંદન કરે. (૨૨) વિપરીતકુંચિત=અર્ધવંદિત જ દેશાદિ કથાને કરે. (૨૩) દાદષ્ટ-અંધકારમાં રહેલ કોઈક વસ્તુથી અંતરિત જ બેસે. વળી દષ્ટ વંદન કરે=અંધકારમાં રહેલો હોવાથી અને કોઈક વસ્તુની અંતરિત રહેલો હોવાથી અદષ્ટ છે અને સન્મુખ હોવાથી દષ્ટ છે એ રીતે વંદન કરે તે દાદષ્ટ વંદનનો દોષ છે. (૨૪) શૃંગ="અહોકાયં કાય” ઈત્યાદિ આવર્તને ઉચ્ચારણ કરતો લલાટના મધ્યદેશને નહિ સ્પર્શ કરતો મસ્તકના ડાબા અને જમણા શૃંગને સ્પર્શ કરતો વંદન કરે તે શૃંગ દોષ છે. (૨૫) કર-કરની જેમ રાજાને આપવા યોગ્ય ભાગ રૂપે કરવી જેમ, અહપ્રણીતને વંદન રૂપ કર અવશ્ય આપવો જોઈએ એ બુદ્ધિથી વંદન કરે તે કર દોષ' છે. (૨૬) મોચન-લૌકિક કરથી અમે મૂકાયા=સંસારમાં સાધુપણું લીધું માટે લૌકિક કરથી અમે મૂકાયા, વંદનના કરથી અમે મૂકાયા નથી એવી બુદ્ધિથી વંદન કરે તે મોચન દોષ છે. (૨૭) આશ્લિષ્ટઅનાશ્લિષ્ટ - આમાં=આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ દોષમાં, ચતુર્ભગી છે. અને તે ચતુર્ભગી ‘અહોકાયં કાય’ એ પ્રકારના આવર્તકાલમાં થાય છે. ૧. રજોહરણનો અને મસ્તકનો બે હાથથી આલેષ ૨. બે હાથથી રજોહરણનો આશ્લેષ અને મસ્તકનો આશ્લેષ નહિ. ૩. બે હાથથી મસ્તકનો આશ્લેષ અને રજોહરણનો આશ્લેષ નહિ. ૪. બે હાથથી રજોહરણનો આશ્લેષ નહિ, વળી મસ્તકનો આશ્લેષ નહિ. આમાં=ચાર ભાંગામાં પ્રથમ શુદ્ધ છે, શેષ અશુદ્ધ છે. (૨૮) જૂન-વ્યંજન અભિલાપતા આવશ્યક વડે અપરિપૂર્ણ વંદન કરે તે ચૂત દોષ છે. (૨૯) ઉત્તરચૂડ=વંદન આપીને મોટા શબ્દથી
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉક
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-ક્કર
“મસ્તકથી વંદું છું એ પ્રમાણે કથન તે ઉત્તરચૂડ દોષ છે. (૩૦) મૂક-આલાપોને અનુચ્ચાર કરતો વંદન કરે તે મૂક દોષ છે. (૩૧) ઢઢર-મોટા શબ્દોથી ઉચ્ચારણ કરતો વંદન કરે તે ઢઢર દોષ છે. (૩૨) ચૂડલી-ચૂડલી=ઉશ્ક=ઉંબાડિયું છે. જે પ્રમાણે ઉંબાડિયું છેડાથી ગ્રહણ કરાય છે તે પ્રમાણે રજોહરણને છેડાથી ગ્રહણ કરીને વંદન કરે. અથવા દીર્ઘ હાથ પ્રસારીને હું વંદન કરું છું એ પ્રમાણે બોલતો વંદન કરે અથવા હાથને ભમાવીને હું બધાને વંદન કરું છું એ પ્રમાણે બોલીને વંદન કરે તે ચૂડલી દોષ છે.
કૃતિકર્મને પણ કરતો કૃતિકર્મથી નિર્જરાભાગી થતો નથી. કોણ થતો નથી? તેથી કહે છે. બત્રીસમાંથી=બત્રીસ દોષોમાંથી, અન્યતર સ્થાનની વિરાધના કરતો સાધુ નિર્જરાભાગી થતો નથી.” ૧]
બત્રીસ દોષ પરિશુદ્ધ કૃતિકર્મ ગુરુને જે કરે છે તે શીધ્ર નિર્વાણને પામે છે અથવા રિમાણવાસને પામે છે=વૈમાનિક દેવલોકને પામે છે." "રા (આવશ્યકનિર્યુક્તિ-૧૨૦૫, ૧૨૦૭)
(ગુણસંપન્ન ગુરુના ગુણોના સ્મરણપૂર્વક તેઓને વંદન કરીને હું મારામાં તેવા ગુણો નિષ્પન્ન કરું તેવા પરિણામવાળા મહાત્મા વંદનની ઉચિતવિધિ શાસ્ત્રથી જાણીને અને તેમાં આવતા બત્રીસદોષોના પરમાર્થને જાણીને બત્રીસ દોષોના પરિહારપૂર્વક ગુણવાન ગુરુના ગુણના સ્મરણપૂર્વક કૃતિકર્મ કરે છે. ત્યારે ભાવસાધુને અભિમુખ વધતા જતા બહુમાનને અનુરૂપ નિર્જરાની પ્રાપ્તિ દ્વારા તે મહાત્મા અલ્પકાળમાં મોક્ષને પ્રાપ્ત કરે છે અને તે વંદનની ક્રિયા ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ દ્વારા નિર્વાણના કારણભૂત પ્રકર્ષવાળી ન બને તો તે મહાત્મા અવશ્ય તે વંદનની ક્રિયાના બળથી વૈમાનિક દેવલોકને પ્રાપ્ત કરે છે.) કારણો – કારણો=વંદન કરવામાં આઠ કારણો છે.
૧. પ્રતિક્રમણમાં, ૨. સક્ઝાયમાં, ૩. કાઉસ્સગ્નમાં, ૪. વરાહમાં=અપરાધમાં, ૫. પ્રાપૂર્ણકમાં, ૬. આલોચનામાં, ૭. સંવરણમાં પચ્ચખાણ ગ્રહણમાં, ૮. ઉત્તમાર્થમાં અંત સમયે કરાતી અનશનની ક્રિયામાં, વંદન કરાય છે.” (આવશ્યકતિર્યુક્તિ-૧૨૦૦)
સર્વ પણ અનુષ્ઠાન પ્રથમ સાધુને ઉદ્દેશીને સૂત્રમાં કહેવાયાં છે. શ્રાવકને વળી યથાયોગ્ય આયોજન કરવું. અર્થાત્ વંદનનાં જેટલાં કારણો શ્રાવકમાં ઘટતાં હોય તેટલાં કારણો શ્રાવકમાં યોજન કરવાં, એથી સાધુના વંદનદાનમાં આઠ કારણો છે ત્યાં,
૧. પ્રતિક્રમણમાં ચાર વંદન બે-બે રૂપ થાય-ચાર વખત વાંદણાં બે-બે વખત અપાય છે. અને તે=પ્રતિક્રમણકાળમાં જે આઠ વાંદણાં અપાય છે તે, સામાન્યથી એક જ છે–પ્રતિક્રમણના કારણે તે વંદન અપાય છે માટે એક છે.
૨. સ્વાધ્યાયમાં–વાચનાદિ વિષયમાં, ત્રણ વંદન કરાય છે. પ્રથમ વંદન કરીને સ્વાધ્યાયનું પ્રસ્થાપન કરે= સ્વાધ્યાયનો પ્રારંભ કરે. પ્રસ્થાપિત કરાયે છતે પ્રવેદિત અંતનું બીજું વંદન કરે. પાછળથી ઉઠિસમુદ્િઠનું અધ્યયન કરે. ઉદ્દેશ-સમુદ્દેશ વંદનાનો અહીં આ રીતે તેનો ભાવ છે. તેથી જ્યારે ચાર ભાગ અવશેષ પોરિસી હોય ત્યારે પાત્રો પડિલેહણ કરે. જો પડિલેહણની કામના ન હોય તો વંદન કરે=ગોચરી વાપરવી ન હોય તેથી પાત્રોનું પડિલેહણ કરવું ન હોય તો વંદન કરે. હવે પ્રતિલેખન
Page #84
--------------------------------------------------------------------------
________________
:
૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર કરવાની કામનાવાળો હોય=પાત્રોનું પડિલેહણ કરવાની કામનાવાળો હોય તો વંદન કર્યા વગર પાત્રાનું પડિલેહણ કરે. પડિલેહણ કરીને પાછળથી બોલે કાળવેળામાં વંદીને હું પ્રતિક્રમણ કરીશ. આ રીતે ત્રીજું વંદન છે= સ્વાધ્યાયમાં ત્રીજું વંદન છે.
આ ત્રણે પણ સ્વાધ્યાયમાં કરાતાં ત્રણેય પણ વંદનો, સામાન્યથી સ્વાધ્યાય વિષયક હોવાથી એક જ છે. આ રીતે પૂર્વાદનમાં સાત=પ્રતિક્રમણનાં ચાર અને સ્વાધ્યાયનાં ત્રણ એમ સાત વંદન અપરાતમાં પણ=ચોથા પહોરમાં પણ સાત જ થાય છે, કેમ કે અનુજ્ઞા વંદનોનું=ઉદ્દેશ-સમુદ્દેશ પછી અનુજ્ઞાનાં વંદનોનું, સ્વાધ્યાયનાં વંદનોમાં જ અંતર્ભાવ છે. આ ધ્રુવ કૃતિક=વંદનની ક્રિયાઓ, અભક્તાર્થને ચૌદ થાય છે. વળી ઈતરને=ભક્તાર્થને=આહાર કરનાર સાધુને, પ્રત્યાખ્યાનના વંદનથી અધિક વંદન થાય છે. જે કારણથી કહેવાયું છે –
પ્રતિક્રમણમાં ચાર કૃતિકર્મ થાય છે. સ્વાધ્યાયમાં ત્રણ થાય છે. પૂર્વાહ્ન-અપરાટ્સમાં કૃતિકર્મ ચૌદ થાય છે–પ્રતિક્રમણનાં ચાર, સ્વાધ્યાયનાં ત્રણ એમ સાત વંદન પૂર્વાહ્નમાં અને સાત વંદન અપરાસ્ત્રમાં થાય છે.” (આવશ્યકનિર્યુક્તિ-૧૨૦૧) એથી પ્રસંગથી સર્યું.
૩. અને કાયોત્સર્ગમાં=વિકૃતિની અનુજ્ઞારૂપ કાયોત્સર્ગમાં જે વિકૃતિના પરિભોગ માટે આચામ્ય વિસર્જન માટે કરાય છે તે કાયોત્સર્ગનું વંદન છે.
૪. અપરાધમાં=ગુરુવિનય બંધનરૂપ અપરાધમાં, જે કારણથી તેમને=ગુરુને વંદન કરીને ક્ષમાયાચના કરાય છે તે અપરાધ વંદન છે. પાક્ષિક વંદનો અપરાધમાં અંતર્ભાવ પામે છે.
૫. પ્રાપૂર્ણક-જ્યેષ્ઠ આવે છતે વંદન કરાય છે. અને અહીં=પ્રાપૂર્ણકના વંદતમાં આ વિધિ છે.
“સાંભોગિક અત્યસાંભોગિક અસાંભોગિક બે પ્રકારના પ્રાપૂર્ણક હોય છે. આચાર્યને પૂછીને સાંભોગિક પ્રાથૂર્ણકને વંદન કરાય છે.” II૧II
વળી ઈતર=અસાંભોગિક પ્રાપૂર્ણક, આચાર્યને વંદન કરીને સંદિસાપન કરીને તે પ્રમાણે જ આચાર્યને વંદન કર્યા પછી મોટા પર્યાયવાળા સાધુને વંદન કરે છે. જો ગત મોહવાળા હોય તો પાછળથી વંદન કરે છે અથવા વંદન કરાવે છે=પોતાનાથી અલ્પપર્યાયવાળા સાધુને વંદાવે છે.
૬. અને આલોચનામાં તે પ્રમાણે વંદન કરાય છે.
૭. સંવરણમાં–વાપર્યા પછી પચ્ચખાણ કરવામાં દિવસચરિમરૂપ પચ્ચકખાણ કરવામાં, વંદન કરાય છે. અથવા ભક્તાર્થીઓ કોઈક કારણથી અભક્તાર્થ પચ્ચકખાણમાં વંદન કરે છે તે સંવરણમાં વંદન છે.
૮. અને ઉત્તમાર્થમાં=મરણ સમયની આરાધનાકાળમાં વંદન કરાય છે તે ઉત્તમાર્થ વંદન છે. દોષો – દોષો ૬ છે.
૧. માન, ૨. અવિનય, ૩. ખિસા=પ્રવચનની હીલના, ૪. નીચગોત્ર, ૫. અબોધિની પ્રાપ્તિ, ૬. ભવની વૃદ્ધિ. અનમન કરનારને છ દોષો પ્રાપ્ત થાય છે=જેઓ ઉચિતકાલે વંદન કરતા નથી તેઓને માનકષાયની વૃદ્ધિ થાય છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર અવિનયની પ્રાપ્તિ થાય છે. પ્રવચનની હીલના થાય છે, કેમ કે ભગવાનના શાસનના સાધુઓ અવિનીત છે તેવું
જણાય છે. આ ત્રણે કાર્ય વ્યક્તરૂપે દેખાય છે. અને નહિ નમનારને નીચગોત્રના બંધની પ્રાપ્તિ થાય છે. ગુણવાનની આશાતના કરવાને કારણે અબોધિની પ્રાપ્તિ થાય છે અને ગુણવાનની હીલના કરવાને કારણે ભવની વૃદ્ધિ થાય છે. આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, અહીં=વંદનના વિષયમાં, ૧૯૮ સ્થાનો છે.” હવે સૂત્ર બતાવે છે. “રૂછામિ .... વોસિરામ”
અહીં શિષ્ય ગુરુવંદનથી દ્વાદશાવર્ત વંદનથી, વંદન કરવાની ઈચ્છાવાળો પૂર્વમાં લઘુવંદનપૂર્વક બે સંદશકની પ્રમાર્જના કરીને પગના વળવાના સ્થાનોનું પ્રમાર્જન કરીને બેઠેલો જ મુખવસ્ત્રિકાને ૨૫ વખત કરાયેલો પ્રત્યુપેક્ષણ કરે છે=મુખવસ્ત્રિકાનાં ૨૫ સ્થાનોનું પ્રત્યુપેક્ષણ કરે છે અને તેના વડે-મુહપત્તિ વડે શરીરને ૨૫ વખત કરાયેલો જ=૨૫ વખત પ્રમાર્જના કરાયેલો જ, પ્રમાર્જના કરીને પર વિનય વડે અત્યંત વિનય વડે, મન-વચન-કાયાથી સંશુદ્ધ એવો શિષ્ય ગુરુ પાસેથી આત્મપ્રમાણ ક્ષેત્રથી બહિર્ રહેલો અધિજ્ય-ચાપની જેમ=બાણ ચઢાવીને તીર મારવા માટે પ્રવૃત્ત થયેલા પુરુષના બાણની જેમ, અવતત કાયવાળો=નમાવેલી કાયાવાળો, બે હાથથી ગૃહીત રજોહરણાદિવાળો વંદન માટે ઉદ્યત થયેલો આ રીતે કહે છે.
‘ઇ ” આના દ્વારા બહાભિયોગ પરિહાર કરાયોગુરુના કહેવાથી કે અન્યના કહેવાથી પોતે વંદન કરતો નથી પરંતુ નિર્જરાતની કામનાથી પોતે વંદન કરવા ઈચ્છે છે. એ પ્રમાણે “ફચ્છામિ' શબ્દથી કહેવાયું. હે ક્ષમાશ્રમણ ! ક્ષમાશ્રમણનો અર્થ કરે છે. “ક્ષમ્' ધાતુ સહનના અર્થમાં છે. ત્યાં વ્યાકરણના સૂત્રથી ક્ષમા=સહન એ પ્રકારનો અર્થ છે. શ્રમણનો અર્થ કરે છે. સંસારના વિષયમાં શ્રાંત થયેલા છે સંસારના પરિભ્રમણથી ખેદ પામેલા છે અથવા તપ્ત થયેલા છે તે શ્રમણ. વ્યાકરણના સૂત્રથી શ્રમણ શબ્દ બનેલ છે. ક્ષમાપ્રધાન શ્રમણ ક્ષમાશ્રમણ=ક્ષમાના પરિણામથી યુક્ત, વિષયકષાયથી તપ્ત થયેલા સંસારના વિસ્તાર માટે અપ્રમત્ત રીતે પ્રયત્ન કરનારા એવા મહાત્મા તે ક્ષમાશ્રમણ ! તેમને માટે સંબોધનનો પ્રયોગ છે. ક્ષમાના ગ્રહણથી માર્દવ-આર્જવાદિ ગુણો સૂચિત છે. અને તેથી ક્ષમાદિ ચાર ગુણો ઉપલક્ષિત એવા યતિ પ્રધાનને સંબોધન છે. આના દ્વારા હે ક્ષમાશ્રમણ ! એ શબ્દ દ્વારા, તેમનું જ વંદનયોગ્યપણું સૂચિત કરાયું ક્ષમાદિ ગુણથી રહિત અન્ય વંદનયોગ્ય નથી પરંતુ ક્ષમાદિ ગુણયુક્ત જ વંદન યોગ્ય છે એમ સૂચિત કરાયું. શું કરવા માટે ? હે ક્ષમાશ્રમણ ! હું ઈચ્છું છું એ વચન દ્વારા હું શું કરવા ઈચ્છું છું? એથી કહે છે. વંદન કરવા માટે–તમને નમસ્કાર કરવા માટે ઇચ્છું છું. સૂત્રમાં ‘વનિતું' શબ્દ પછી ‘ભવન્ત' એ શબ્દ અધ્યાહાર છે. શેનાથી વંદન કરવા ઈચ્છે છું? એથી કહે છે – થાપલીકાથી અને વિશિષ્ટ વૈષધિકીથી હું વંદન કરવા ઈચ્છું છું એમ અવય છે. અહીં ‘વૈષધિક્યા' એ “વિશેષ્ય' પદ છે. અને ‘યાપનીયયા' એ વિશેષણ પદ છે. એથી યાપનિકા વિશેષણથી વિશિષ્ટ એવી વૈષધિકીથી હું વંદન કરવા ઈચ્છું છું એ પ્રકારનો અર્થ થાય. વ્યાકરણસૂત્રાનુસાર વૈષેલિકીસૂત્રનો અર્થ કરે છે. “નિ’ ઉપસર્ગપૂર્વક છે' ધાતુથી વિષેધ શબ્દ બનેલો છે તેથી પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ એ પ્રકારનો અર્થ થાય. તે પ્રયોજન છે આને=પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ રૂપ નિષેધ
Page #86
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨ પ્રયોજન છે આને એવી તનુ વૈષધિકી શરીરની તૈષધિની ક્રિયા, તેના વડે=પ્રાણાતિપાતાદિની નિવૃત્તિવાળા શરીરથી હું વંદન કરવા ઇચ્છું એમ અવય છે. અર્થાત્ પ્રાણાતિપાતાદિ સર્વ દોષોની નિવૃત્તિ સમભાવના ઉપયોગથી થાય છે અને સમભાવનો ઉપયોગ સમભાવવાળા મહાત્મામાં વર્તતા ક્ષમાદિ ભાવો પ્રત્યેના રાગથી થાય છે. તેથી ગુણવાન ગુરુના ક્ષમાદિ ગુણો પ્રત્યે રાગ પ્રવર્તે છે. જેથી મન-વચન-કાયાની ગુપ્તિની પ્રાપ્તિ થાય તે રૂપ પ્રાણાતિપાતાદિની નિવૃત્તિથી હું વંદન કરવા ઈચ્છું છું એમ અવય છે. કેવા પ્રકારના પ્રાણાતિપાતાદિની નિવૃત્તિથી હું વંદન કરવા ઇચ્છું છું ? એથી કહે છે – યાપલીકાથી યાપનીકામાં. “યા' ધાતુ પ્રાપણ અર્થમાં છે. અને તેનું પ્રેરકરૂપ આગમમાં “ચાપતીતિ થાપનીયા' એ પ્રમાણે થાય છે. તે પાપનીકાથીશક્તિસમન્વિતપણાથી મારામાં જે સમભાવને અનુકૂળ યત્ન કરવાની શક્તિ છે તે શક્તિસમન્વિતપણાથી, હું પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ કરીને તેનાથી વંદન કરવાને ઇચ્છું છું એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. તેથી અત્યંત ઉપશાંતપૂર્વક અપ્રમાદથી વંદન કરવા ઈચ્છું છું એ અર્થ ફલિત થાય છે.
આ સમુદાય અર્થ છે અત્યાર સુધીના કથનનો આ સમુદાય અર્થ છે. તે શ્રમણગુણથી યુક્ત મહાત્મા ! હું શક્તિસમન્વિત શરીરવાળો=ગુણવૃદ્ધિને અનુકૂળ દઢયત્ન થાય એવી શક્તિથી સમન્વિત શરીરવાળો અને પ્રતિષિદ્ધ પાપક્રિયાવાળો-ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને પાપક્રિયાનો પ્રતિષેધ કર્યો છે એવો, તમને વંદન કરવાને ઇચ્છું છું. અહીં ‘છામિ ... નિસીરિઝ' સુધીના કથનમાં વિશ્રામસ્થાન છે= વાંદણાં દેતી વખતે અટકવાનું સ્થાન છે. અને આ=પ્રથમ વિશ્રામસ્થાન સુધીનું કથન ઈચ્છા નિવેદનરૂપ પ્રથમ સ્થાન છે=આ પ્રકારે અપ્રમાદપૂર્વક હું વંદન કરવા ઈચ્છું છું. એ રીતે પોતાની ઈચ્છાના નિવેદનરૂપ પ્રથમ સ્થાન છે. અને અહીં પ્રથમ ઈચ્છાનિવેદનાસ્થાન બતાવ્યું તેમાં અંતરમાં=વચમાં, ગુરુ જો વ્યાક્ષેપ બાધાદિ યુક્ત છે તો કહે છે. પ્રતીક્ષસ્વ'=રાહ જો. હમણાં વંદન કર નહિ. અને તે બાધાદિ કારણ કથાયોગ્ય હોય તો ગુરુ કથન કરે, અન્યથા કરે નહિ એ પ્રમાણે ચૂણિકારનો મત છેઃ પ્રતીક્ષા કર એ પ્રમાણે ચૂણિકારનો મત છે. વળી વૃત્તિકારનો મત ત્રિવિધથી="પ્રતીક્ષસ્વ'ને બદલે ત્રિવિધેન' એ પ્રમાણે કહે. મતથી-વચનથી-કાયાથી પ્રતિષિદ્ધ તું છોહમણાં તને વંદન કરવાનો નિષેધ છે. તેથી શિષ્ય સંક્ષેપથી વંદન કરે છે=મથએણ વંદામિ કહે છે. વ્યાક્ષેપાદિ રહિત જો ગુરુ હોય તો વંદન કરવા માટે અનુજ્ઞા આપવાની ઈચ્છાવાળા ગુરુ “ઇન્ટેન' એ પ્રમાણે કહે છે. “છંદેન'= અભિપ્રાયથી=મને પણ આ અભિપ્રેત છે=શિષ્ય ગુણવાન ગુરુને વંદન કરીને નિર્જરાતી પ્રાપ્તિ કરે તે પોતાને અભિપ્રેત છે તે બતાવવા માટે ગુરુ “છત્યેન' એ પ્રમાણે કહે. ત્યારપછી શિષ્ય અવગ્રહાદિ બહિર રહેલો જ આ પ્રમાણે કહે છે. મને અનુજ્ઞા આપો.' શેની ? તેથી કહે છે. મિત એવો અવગ્રહ એ મિતાવગ્રહ અહીં આચાર્યનો ચાર દિશાઓમાં આત્મપ્રમાણ અવગ્રહ છે. તેમાં તે અવગ્રહમાં, આચાર્યની અનુજ્ઞા વગર પ્રવેશ કરવો કલ્પતો નથી, જેને કહે છે –
Page #87
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨
“આત્મપ્રમાણપ્રમિત ચાર દિશામાં ગુરુનો અવગ્રહ હોય છે. અનનુજ્ઞાતને તેમાં પ્રવેશ કરવાની અનુજ્ઞા નહિ અપાયેલાને, સદા ત્યાં પ્રવેશ કરવાને માટે કલ્પતું નથી.”
એથી અનુજ્ઞાપન=મને મિતાવગ્રહમાં પ્રવેશ કરવાની અનુજ્ઞા આપો એ પ્રકારનું અનુજ્ઞાપન, બીજું સ્થાન છે= વાંદણાનું બીજું સ્થાન છે. ત્યારપછી શિષ્ય અવગ્રહ માટે અનુજ્ઞા માંગે છે ત્યારપછી, ગુરુ કહે છે. “હું અનુજ્ઞા આપું છું.” ત્યારપછી–ગુરુ અનુજ્ઞા આપે છે ત્યારપછી, શિષ્ય ભૂમિને પ્રમાર્જીને૦ અવગ્રહમાં પ્રવેશ કરવાની ભૂમિનું પ્રમાર્જન કરીને, વૈધિકીને કરતો='નિશીહિ' એ પ્રમાણે બોલતો, ગુરુ અવગ્રહમાં પ્રવેશે છે. 'કિસીહિ'નો અર્થ કરે છે. નિષિદ્ધ સર્વ અશુભ વ્યાપારવાળો છતો=ગુણવાન ગુરુના ગુણોના સ્મરણ સિવાય અન્ય સર્વ અશુભ વ્યાપારનો નિષેધ કરાયો છતો, હું પ્રવેશ કરું છું. એ પ્રમાણે અર્થ છે. અર્થાત્ દઢઉપયોગપૂર્વક લિસીહિ બોલી પ્રવેશ કરે તો વંદન કરનાર શિષ્યનું ચિત્ત ક્ષમાશ્રમણના ગુણો માત્રમાં પ્રતિબંધવાળું રહે, અન્યત્ર નિષિદ્ધ વ્યાપારવાનું થાય. ત્યારપછી=લિસીહિ કરીને અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી, સંડાસાના પ્રમાર્જનપૂર્વક બેસે છે. જેથી જીવરક્ષાને અનુકૂળ દયાળુ ચિત અખ્ખલિત પ્રવર્તે છે અને ગુરુ પાદાંતિક ભૂમિમાં રજોહરણ સ્થાપન કરીને અને તેના મધ્યમાં ગુરુ ચરણયુગલનું સંસ્થાપત કરીને કરજોહરણના મધ્યમાં માનસિક વ્યાપાર દ્વારા ગુરુ ચરણયુગલનું સંસ્થાપન કરીને, મુખવસ્ત્રિકાને ડાબા કર્ણથી આરંભીને ડાબા હાથથી જમણા કર્ણ સુધી યાવત્ લલાટને અવિચ્છિન્ન પ્રમાર્જન કરીને અને વામ જાતુકડાબા પગને, ત્રણ વખત પ્રમાર્જન કરીને મુહપત્તિને ડાબા ઢીંચણ પર સ્થાપન કરે છે. ત્યારપછી ‘r'કારના ઉચ્ચારણના સમકાલ રજોહરણને બે હાથ વડે સંસ્પર્શન કરીને="અહોકાયં શબ્દોમાં રહેલ ‘આકાર ઉચ્ચારણના સમાનકાલમાં રજોહરણને બે હાથ વડે સંસ્પર્શન કરીને, “હો'કારના ઉચ્ચારણના સમકાલમાં="અહોકાયં' શબ્દમાં રહેલા હો'કારના ઉચ્ચારણના સમકાલમાં લલાટને સંસ્પર્શ કરે. ત્યારપછી ‘કાકારના ઉચ્ચારણના સમકાલમાં રજોહરણને સ્પર્શ કરીને ‘યંકારના ઉચ્ચારણના સમકાલમાં લલાટને સ્પર્શે છે. અને વળી ‘કા'કારના ઉચ્ચારણના સમકાલમાં રજોહરણને સ્પર્શ કરીને ‘યકારના ઉચ્ચારણના સમકાલમાં લલાટને સ્પર્શ કરે છે. અર્થાત્ આ પ્રકારે “અહોકાયં કાય’ એ પ્રકારે ઉચ્ચારણ કરીને ગુરુના ચરણરૂપ અધો કાયને હસ્ત દ્વારા સ્પર્શીને પોતાના મસ્તકને તે હાથથી સ્પર્શ કરે છે. જેનાથી ગુરુના ક્ષમાદિ ગુણો પ્રત્યે પોતાની ભક્તિનો પરિણામ અતિશય અતિશયતર થાય છે. ત્યારપછી સંકાસ’ એ પ્રમાણે બોલતો મસ્તકથી અને બે હાથથી રજોહરણને સ્પર્શે છે. ત્યારપછી મસ્તક ઉપર બદ્ધ અંજલિવાળો બોલે છે. શું બોલે છે ? તે સ્પષ્ટ કરે છે –
ખમણિજ્જો બે કિલામો' એ પ્રકારથી આરંભીને “દિવસો વઈઝંતો' ત્યાં સુધી ગુરુ મુખ પર તિવિષ્ટ દૃષ્ટિવાળો બોલે છે. હવે “અહોકાયં કાય' આદિનો અર્થ કરે છે. નીચેની કાયા અધાકાય છે. પાદલક્ષણ છે. તેના પ્રત્યે=પાદલક્ષણ રૂપ અધઃકાય પ્રત્યે કાયાથી=હસ્ત-લલાટ લક્ષણ પોતાના દેહથી, સંસ્પર્શને આમર્શને, હું કરું છું તમારી અધિકાયને મારા હાથ અને લલાટરૂપ કાયાથી સંસ્પર્શ કરું છું. સૂત્રમાં કરોમિ' એ શબ્દ અધ્યાહાર છે. આ પણ=હું મારા હસ્ત-લલાટ વડે તમારી અધઃકાયને
Page #88
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨
૭૧
સ્પર્શ કરું છું એ પણ, મને અનુજ્ઞા આપો એ પ્રમાણે સંબંધ છે. દિ=જે કારણથી, આચાર્યની અનુજ્ઞા વગર સંસ્પર્શ કર્તવ્ય નથી. ત્યારપછી કહે છે. શું કહે છે ? તે બતાવે છે. ક્ષમણીય=સહન કરવું જોઈએ. મે=તમારા વડે, શું સહન કરવું જોઈએ ? તેથી કહે છે. કિલામણાને=હું તમારી કાયાને સંસ્પર્શ કરું. તેનાથી થતી દેહગ્લાનિ રૂપ કિલામણાને, તમારા વડે ક્ષમણીય છે. અને અલ્પફ્લેશવાળા=અલ્પ અર્થાત્ સ્તોક ક્લમ છે જેઓને તે અલ્પક્લાંત તેઓને=અલ્પ વેદનાવાળા એવા તમોને, બહુ શુભથી=બહુ એવું તે શુભ બહુશુભ તેનાથી=બહુસુખથી, તમારો દિવસ પસાર થયો=દિવસ વ્યતિક્રાંત થયો. આ પ્રકારે વિનય અર્થે શિષ્ય પૃચ્છા કરે છે. અર્થાત્ ગુણવાન ગુરુ તત્ત્વથી વાસિત મતિવાળા હોવાને કારણે કષાયોની વેદના અતિ અલ્પ છે અને અલ્પ વેદનાવાળા એવા તેઓનો દિવસ વિશિષ્ટ કષાયના શમનને અનુકૂળ યત્ન થવાથી બહુ સુખપૂર્વક પસાર થયો એ પ્રકારની અભિલાષાથી પોતાની ભક્તિની વૃદ્ધિ અર્થે શિષ્ય પૃચ્છા કરે છે. અહીં=વાંદણામાં, દિવસનું ગ્રહણ રાત્રિ પક્ષાદિનું ઉપલક્ષણ જાણવું. તેથી સવારમાં ‘દિવસો વઈઝંતો'ના સ્થાને ‘રાઈ વઈકંતા’ બોલાય છે. આ રીતે યોજિત કરસંપુટવાળા ગુરુના પ્રતિવચનને ઇચ્છતા શિષ્ય પ્રત્યે ગુરુ કહે છે. શું કહે છે ? તે બતાવે છે. ‘તહત્તિ’=તે પ્રમાણે છે. અહીં પ્રતિશ્રવણમાં તથાકાર છે=જે પ્રમાણે તેં કીધું છે. અર્થાત્ પૃચ્છા કરી છે તે પ્રમાણે જ છે. અર્થાત્ બહુ સુખપૂર્વક મારો દિવસ પસાર થયો છે તે પ્રમાણે જ છે; કેમ કે ૧૮૦૦૦ શીલાંગધારી ગુરુ હંમેશાં અપ્રમાદથી યત્ન કરનારા હોય છે તેથી કષાયોની ક્ષીણતા ઉત્તરોત્તર થાય છે. તેના કારણે તેઓનો દિવસ બહુ સુખપૂર્વક પસાર થયેલો હોય છે. માટે ‘તથા’ તે પ્રકારનું તેઓનું વચન તેમના યથાર્થ સ્વરૂપને કહેનારું છે જે સાંભળીને શિષ્યને પ્રીતિ વધે છે; કેમ કે ગુરુ મહા પરાક્રમ કરીને સતત ગુણવૃદ્ધિને પામી રહ્યા છે. તે પ્રકારના તેમના પ્રામાણિક વચનથી હર્ષિત થાય છે. જેથી ગુરુના ગુણવૃદ્ધિના અનુમોદનના ફ્ળને પ્રાપ્ત કરે છે. આ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે, આચાર્યના શરીરની વાર્તા પુછાઈ. (આચાર્યને શરીરની વાર્તા પૃચ્છા રૂપ ત્રીજું સ્થાન)
હવે તપ-નિયમ વિષયક વાર્તાને પૃચ્છા કરતો શિષ્ય કહે છે. ‘જત્તા ભે’ એ શબ્દમાં રહેલ ‘જ’ એ પ્રમાણે અનુદાત્ત સ્વરથી ઉચ્ચારણ કરતો શિષ્ય રજોહરણને બે હાથ વડે સ્પર્શ કરીને, રજોહરણ અને લલાટના અંતરાલમાં ‘ત્તા’ એ સ્વરિત સ્વરથી ઉચ્ચારીને ઉદાત્ત સ્વરથી ‘મે’ એ પ્રમાણે ઉચ્ચારણ કરતો શિષ્ય ગુરુમુખતિવિષ્ટ દૃષ્ટિવાળો લલાટને સ્પર્શે છે. ‘જત્તા ભે' શબ્દમાં રહેલ જત્તા=યાત્રા શબ્દનો અર્થ કરે છે. યાત્રા સંયમ-તપ-નિયમાદિ રૂપ ક્ષાયિક-ક્ષાયોપશમિક-ઔપશમિક ભાવરૂપ છે. તે યાત્રા તમારી વૃદ્ધિ પામે છે. સૂત્રમાં ‘જત્તા ભે’ શબ્દ પછી ‘ઉત્સપ્પતિ' એ શબ્દ અધ્યાહાર છે. આ પ્રકારે યાત્રા પૃચ્છા રૂપ ચોથું સ્થાન છે=વાંદણાનું ચોથું સ્થાન છે. અત્રાન્તરમાં=આ પ્રમાણે શિષ્ય પૃચ્છા કરે ત્યારે, ગુરુનું પ્રતિવચન=ઉત્તર, આ પ્રમાણે છે, ‘તને પણ વર્તે છે'=મને વર્તે છે, તને પણ વર્તે છે. એ પ્રમાણે ગુરુનું પ્રતિવચન છે અર્થાત્ પાંચ ઇન્દ્રિયના સંવરરૂપ સંયમ, નિર્જરાને અનુકૂળ એવી જીવની પરિણતિરૂપ તપ અને આત્માનો પોતાના ઉપર વિશેષ નિયંત્રણરૂપ નિયમાદિ રૂપ મોક્ષમાર્ગની યાત્રા છે એવો શિષ્યને બોધ હોય છે. અને આ યાત્રા કેવલીને ક્ષાયિક હોય છે તો અન્ય
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૨
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર મહાત્માઓને ક્ષાયોપથમિક કે પથમિકભાવ રૂપ હોય છે તેવી સ્મૃતિ વર્તે છે અને તે યાત્રા ગુરુને વર્તે છે તે પ્રકારે પૃચ્છા કરીને ગુરુની તે યાત્રાની અનુમોદનાની પરિણતિ ઉલ્લસિત કરવાર્થે શિષ્ય પૃચ્છા કરે છે; કેમ કે ગુરુમાં તેવી યાત્રા વર્તે એવા શુભાશયથી તે પૃચ્છા કરે છે અને ગુરુ પણ ઉત્તર આપતાં શિષ્યમાં પણ તેવી યાત્રા વર્તે એવા શુભાશયને ઇચ્છતાં ઉત્તર આપે છે. જેથી સંયમ-તપનિયમાદિ પ્રત્યે પ્રવર્ધમાન બહુમાનભાવ ગુરુ-શિષ્યને થાય છે. તેઓનો તે બહુમાનનો ભાવ જે પ્રમાણે પ્રકર્ષ પામે તે પ્રકારે શીધ્ર ક્ષાયિકભાવની યાત્રાનું કારણ બને છે. આથી જ આ રીતે પૃચ્છા કરતા કરતા પણ કેટલાક મહાત્માઓ કેવલજ્ઞાન પામે છે. તેથી સંયમ-તપ-નિયમાદિરૂપ મોક્ષમાર્ગની યાત્રામાં રાગથી ચિત્તને સ્થાપન કરીને તે પ્રકારે શિષ્ય પૃચ્છા કરે છે અને ગુરુ પણ તે પ્રકારે જ ઉત્તર આપે છે. હવે નિયંત્રણીય પદાર્થ વિષયની વાર્તાને પૃચ્છા કરતો શિષ્ય ફરી પણ કહે છે=આત્માને અશુભભાવોથી નિયંત્રિત કરીને સંવૃત કરવો મહાત્મા માટે આવશ્યક છે. તેના માટે જે નિયંત્રણીય પદાર્થો છે તેના વિષયક ગુરુને પૂછતો શિષ્ય કહે છે. “જવણિર્જ ચ ભે' શબ્દમાં રહેલ ‘જ' શબ્દ અનુદાત્ત સ્વરથી રજોહરણને સ્પર્શીને, ‘વ’ શબ્દ સ્વરિત સ્વરથી રજોહરણ અને લલાટની વચમાં ઉચ્ચારણ કરીને “ણિ' શબ્દ ઉદાત્ત સ્વરથી ઉચ્ચારણ કરતો શિષ્ય બે હાથ દ્વારા લલાટને સ્પર્શ કરે છે. વળી પ્રતિવચનની પ્રતીક્ષા કરતો નથી; કેમ કે પ્રશ્નનું અર્ધ સમાપ્તપણું છે. ત્યારપછી “જ્જ' એ અનુદાત્ત સ્વરથી ઉચ્ચારણ કરીને બે હાથ દ્વારા રજોહરણને સ્પર્શ કરતો શિષ્ય ફરી જ રજોહરણલલાટની વચમાં “ચ' એ પ્રકારે સ્વરિત સ્વરથી ઉચ્ચારણ કરીને ‘’ એ પ્રમાણે ઉદાત સ્વરથી ઉચ્ચારણ કરતો બે હાથ વડે લલાટને સ્પર્શ કરીને પ્રતિવચનને સાંભળતો=ગુરુના ઉત્તરને સાંભળતો, તે પ્રમાણે જ રહે છે–ગુરુનો ઉત્તર પ્રાપ્ત થાય ત્યાં સુધી તે પ્રમાણે જ રહે છે. હવે ‘જવણિર્જ ચ ભે'નો અર્થ કરે છે. જવણિજ્જૈ=અને યાપનીય=ઈદ્રિય વોઈદ્રિયના ઉપદમાદિના પ્રકારથી અબાધિત તમારું શરીર વર્તે છે. અર્થાત્ તમારી પાંચ ઈન્દ્રિય અને કોઈદ્રિયરૂપ મન સંયમને અનુકૂળ ઉપશમ કે ક્ષયોપશમભાવ રૂપે વર્તે તેવું તમારું શરીર છે ? આ પ્રકારે પરભક્તિથી પૃચ્છા કરતા શિષ્ય વડે વિનય કરાયેલો થાય છે. થાપનાપ્રચ્છન પાંચમું સ્થાન છે= વાંદણાનું પાંચમું સ્થાન છે. *
આનાથી એ પ્રાપ્ત થાય કે સુસાધુઓ ઇન્દ્રિય અને મનને નિયંત્રિત કરીને વીતરાગના વચનાનુસાર સર્વ ક્રિયાઓ કરીને વીતરાગ થવા યત્ન કરતા હોય છે અને વિવેકસંપન્ન શિષ્ય અભિલાષ કરે છે કે ગુરુનાં ઇન્દ્રિય અને મન તે પ્રમાણે વર્તતાં હશે. જેથી ગુરુ ભગવંત સતત મોહની સામે લડીને સ્વઇષ્ટને સાધી રહ્યા છે અને તેવું તેમનું સત્ત્વ વર્તમાનમાં હશે તેવા અભિલાષપૂર્વક ગુરુને પૃચ્છા કરે છે. અને આ પ્રકારે પૃચ્છા કરીને તેવા ગુણવાન ગુરુ પ્રત્યે પોતાની ભક્તિની અભિવ્યક્તિ કરે છે. જેનાથી ગુણવાન એવા ગુરુમાં ઇન્દ્રિય અને નોઇન્દ્રિયના ઉપદમાદિ હશે તેની અનુમોદનાનો પરિણામ થાય છે. જેથી પોતાનામાં પણ તેવા ભાવો પ્રકર્ષવાળા થાય તેવું સત્ત્વ ઉલ્લસિત થાય છે.
અત્રાન્તરમાં=શિષ્યએ ગુરુને યાત્રાપુચ્છસ્ કર્યું એ પ્રસંગમાં, ગુરુ કહે છે. એ પ્રમાણે છે'=મને થાપનીય વર્તે છે=ઈન્દ્રિય અને નોઈદ્રિય ઉપશમાદિ પ્રકારથી વર્તે છે. હવે અપરાધ ક્ષામણાને કરતો
Page #90
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨
૭૩
શિષ્ય રજોહરણ ઉપર સ્થાપન કરાયેલા મસ્તકવાળો આને કહે છે. શું કહે છે ? તે સ્પષ્ટ કરે છે. તે ક્ષમાશ્રમણ ! દેવસિઅ વ્યતિક્રમને હું નમાવું છું અર્થાત્ હે ક્ષમાશ્રમણ ! દિવસમાં થયેલ દેવસિક તેને=વ્યતિક્રમને અવશ્વકરણીય એવા યોગની વિરાધના રૂપ અપરાધને તેને હું માનું છું. એ પ્રકારે અપરાધ ક્ષામણરૂપ છઠું સ્થાન છેઃવાંદણાનું છઠ્ઠઠું સ્થાન છે. અર્થાત્ દિવસ સંબંધી નિર્જરાને અનુકૂળ મન-વચન-કાયાના યોગો ઉચિત રીતે પ્રવર્તાવવા જોઈએ. તે મન-વચન-કાયાના યોગો સમ્યફ પ્રવર્તાવ્યા ન હોય તો તે અપરાધ સ્થાનને હું નમાવું છું. આ પ્રકારે અપરાધની ક્ષમાપનારૂપ વાંદણાનું છઠ્ઠુંઠું સ્થાન છે. અને અત્રાન્તરમાં શિષ્ય અપરાધની ક્ષમાપના કરે છે તે પ્રસંગમાં ગુરુ કહે છે. હું પણ ખમાવું છું-હું પણ પ્રમાદ ઉદ્ભવ અવિધિ શિક્ષણાધિરૂપ દેવસિક વ્યતિક્રમને ખમાવું . અર્થાત્ જેમ શિષ્યને અપ્રમાદ કરીને ગુરુની આજ્ઞા અનુસાર નિર્જરાને અનુકૂળ ઉચિત યોગોમાં પ્રમાદ થયો હોય તેની ક્ષમાપના કરવી આવશ્યક છે તેમ ગુરુએ પણ શિષ્યને નિર્જરા અનુકૂળ ઉચિત યોગોમાં પ્રવર્તાવવા માટે શિક્ષણાદિ આપવું જોઈએ અર્થાત્ સંવેગ ઉત્પન્ન થાય તે પ્રકારે ઉચિત અનુશાસન આપવું જોઈએ ઈત્યાદિ કૃત્યોનો વ્યતિક્રમ કરેલો હોય તેની ક્ષમાની યાચના ગુરુ કરે છે. જેથી અલ્પ પણ ઉચિત કૃત્યોનો ગુરુ દ્વારા કે શિષ્ય દ્વારા વ્યતિક્રમ થયેલો હોય તે બંનેની શુદ્ધિ થાય છે. ત્યારપછી શિષ્ય પ્રણામ કરતો ક્ષમા યાચીને ‘આવસ્સિઆએ ઈત્યાદિથી માંડીને જો મે આઈઆરો કઓ' એ અંત સુધી પોતાના અતિચારના નિવેદનમાં તત્પર આલોચના યોગ્ય પ્રાયશ્ચિત્તસૂચક એવા સૂત્રને અને તે ક્ષમાશ્રમણ ! તેનું હું પ્રતિક્રમણ કરું છું ઈત્યાદિક પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત્તઅભિધાયક સૂત્રનેત્રપડિક્કમામિ લિંદામિ...વોસિરામિ સુધીના સૂત્રને, ફરી અકરણથી અભ્યસ્થિત થયેલો શિષ્ય પોતાને હું શોધન કરીશ એ બુદ્ધિથી અવગ્રહથી નીકળીને બોલે છે=આવસ્લિઆએથી માંડીને પૂર્ણ સૂત્ર બોલે છે. હવે ‘આવસ્સિઆએ' શબ્દનો અર્થ કરે છે. અવશ્ય કર્તવ્ય એવા ચરણકરણમાં થનારી ક્રિયા તેનાથી–તે રૂપ આવશ્યકીથી ક્રિયાથી=આસેવન દ્વારા હેતુભૂત એવી આવશ્યકી ક્રિયાથી, જે અસાધુ અનુષ્ઠાન કરાયું તેનાથી હું પ્રતિક્રમણ કરું છું–તેનાથી હું વિવર્તન પામું છું. આ પ્રમાણે સામાન્યથી અસાધુ અનુષ્ઠાનનું પ્રતિક્રમણ કરીને વિશેષથી કહે છે. ક્ષમાશ્રમણ સંબંધી દેવસિટી જ્ઞાનાદિ આયની શાતના=ખંડના, આશાતના. તેનાથી, કેવી વિશિષ્ટ આશાતનાથી ? એથી કહે છે. તેત્રીશ(૩૩)માંથી અન્યતર એવી આશાતનામાંથી, ૩૩ સંખ્યાની શાતનામાંથી અચતર એવી કોઈ આશાતનાથી, ઉપલક્ષણપણું હોવાથી=૩૩માંથી અન્યતરનું ઉપલક્ષણપણું હોવાથી બે કે ત્રણ પણ આશાતનાથી, જે કારણથી દિવસમાં સર્વ પણ આશાતના સંભવે છે. માટે ઉપલક્ષણથી ૨-૩ આશાતનાનું ગ્રહણ છે.
અને તે=૩૩ આશાતનાઓ, આ છે. (૧) ગુરુની આગળ શિષ્યનું નિષ્કારણ ગમત વિનયભંગનું હેતુપણું હોવાથી ગુરુની આશાતના છે. માર્ગદર્શનાદિ કારણે આગળ જાય તો દોષ નથી. (૨) ગુરુની બે બાજુમાંથી પણ ગમન ગુરુની આશાતના છે. (૩) ગુરુની પાછળમાં પણ નજીક ગમન ગુરુની આશાતના છે; કેમ કે વિશ્વાસ, છીંક, શ્લેષ્મપાતાદિ દોષનો સંભવ છે. અને તેથી જેટલા ભૂમિભાગથી
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર જતાં આશાતના ન થાય તેટલા ભૂમિભાગથી જવું=પાછળ તે રીતે જવું જોઈએ. (૪) થી (૬) એ રીતે જે રીતે નજીકમાં ગમન આશાતના છે એ રીતે, આગળ, બે બાજુ અને પાછળ સ્થાન છે=ઊભા રહેવા રૂપ સ્થાનમાં ગુરુની આશાતના છે. (૩) થી (૯) અને ગુરુની આગળ, બે બાજુ કે પાછળમાં બેસવું=નજીકમાં બેસવું, એ ગુરુની આશાતના છે. (૧૦) આચાર્યની સાથે ઉચ્ચારભૂમિમાં ગયેલા શિષ્યનું આચાર્યથી પ્રથમ જ આચમન એ આચાર્યની આશાતના છે. (૧૧) ગુરુના આલાપનીય એવા કોઈકને શિષ્ય દ્વારા પ્રથમ આલાપન એ ગુરુની આશાતના છે. ૧૨) આચાર્યની સાથે બહાર ગયેલ વળી નિવૃત શિષ્યનું પાછા આવેલ શિષ્યનું આચાર્યથી પ્રથમ જ ગમનાગમનનું આલોચન. (૧૩) ભિક્ષાને લાવીને શિષ્ય દ્વારા ગુરુની પૂર્વે કોઈક શિષ્ય આગળ આલોચન કરીને પાછળથી ગુરુની આગળ આલોચન કરે એ ગુરુની આશાતના છે. (૧૪) ભિક્ષાને લાવીને પ્રથમ કોઈ શૈક્ષ્યને બતાવીને ગુરુને બતાવે એ ગુરુની આશાતના છે. (૧૫) ગુરુને પૂછયા વગર શક્યોને યથારુચિ ઘણા ભોજનનું દાન કરે એ ગુરુની આશાતના છે. (૧૬) ભિક્ષાને લાવીને કોઈક શૈશ્યને નિમંત્રણ કરીને પાછળથી ગુરુને ઉપનિમંત્રણ કરે=ભિક્ષા વાપરવા પધારો એ પ્રમાણે ગુરુને ઉપનિમંત્રણ કરે એ ગુરુની આશાતના છે. (૧૭) શિષ્ય વડે ભિક્ષાને લાવીને આચાર્ય માટે કંઈક આપીને સ્વયં સ્નિગ્ધ-મધુરમનોજ્ઞ આહાર-શાકાદિનો, વર્ણ-ગંધ-સ્પર્શ રસવાળા દ્રવ્યોનો સ્વયં ઉપભોગ કરે એ ગુરુની આશાતના છે. (૧૮) રાત્રિમાં તે આર્યો ! કોણ સૂતું છે ? કોણ જાગે છે ? એ પ્રમાણે ગુરુથી પુછાતા પણ જાગતા પણ શિષ્ય વડે અપ્રતિશ્રવણ=કોઈક પ્રયોજનથી રાત્રે ગુરુ પૂછે અને જો જવાબ આપીશ તો પોતાને ઊઠવું પડશે. તેથી કોઈ ઉત્તર આપે નહિ એ રૂ૫ ગુરુની આશાતના છે. (૧૯) શેષનાલમાં પણ ગુરુ બોલે છતે જ્યાં-ત્યાં રહેલા કે સૂતેલા શિષ્ય વડે પ્રતિવચનનું દાન એ ગુરુની આશાતના છે. (૨૦) બોલાવાયેલ શિષ્ય વડે આસન કે શયનને છોડીને નજીકમાં જઈને મસ્તક વડે વંદન કરીને, બોલતા એવા ગુરુનું વચન સાંભળવું જોઈએ, તેને નહિ કરતાં તે ગુરુની આશાતના છે. (૨૧) ગુરુ વડે બોલાવાયેલા શિષ્યનું “શું ?' એ પ્રમાણેનું વચન ગુરુની આશાતના છે; કેમ કે મસ્તક વડે હું વંદન કરું છું’ એ પ્રમાણે કહેવું જોઈએ. (૨૨) ગુરુ પ્રત્યે શિષ્યનો તુંકાર એ ગુરુની આશાતના છે. (૨૩) ગુરુ વડે ગ્લાનાદિ-વૈયાવચ્ચાદિ હેતુથી ‘આ કર’ એ પ્રમાણે આદિષ્ટ થયેલા શિષ્ય વડે ‘તમે જ કેમ કરતા નથી ?' એથી “તું આળસુ છું” એમ કહ્યું છતે તમે પણ આળસુ છો' એ પ્રમાણે શિષ્યનું તજ્જાત વચત તેના તુલ્ય વચન, એ ગુરુની આશાતના છે. (૨૪) ગુરુની આગળ બહુ કર્કશ અને ઊંચા સ્વરનું શિષ્ય દ્વારા કથન એ ગુરુની આશાતના છે. (૨૫) ગુરુ કથાને કહે છતે આ પ્રમાણે આ છે એ રીતે વચમાં શિષ્યનું કથન અર્થાત્ ગુરુ કહે તેના કરતાં અનેક પ્રકારે શિષ્ય કહે એ ગુરુની આશાતના છે. (૨૬) ગુરુ ધર્મકથાને કહ્યું છતે તમે ભૂલી ગયા છો, આ અર્થ સંભવતો નથી એ પ્રમાણે શિષ્યનું વચન ગુરુની આશાતના છે. (૨૭) ગુરુ ધર્મનું કથન કરે છતે સૌમનસ્ય રહિત ગુરુના કહેવાયેલા વચનમાં અઅનુમોદનાના પરિણામવાળા ‘તમારા વડે સુંદર કહેવાયું’ એ પ્રકારના પ્રશંસા રહિત પરિણામવાળા શિષ્યનું ઉપહતમનસપણું=ધર્મ સાંભળવામાં શિષ્યનું અવ્યાપારવાળું મનપણું, એ ગુરુની આશાતના છે. (૨૮) ગુરુ ધર્મ કથન કરે છતે આ ભિક્ષાવેલા છે, સૂત્ર-પોરિસી વેલા છે,
Page #92
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨
૭૫ ભોજનવેલા છે ઈત્યાદિ દ્વારા શિષ્યથી પર્ષદાનું ભેદન એ ગુરુની આશાતના છે. (૨૯) ગુરુ ધર્મકથાને કહ્યું છતે હું કહીશ' એ પ્રકારે શિષ્યથી કથાનું છેદન એ ગુરુની આશાતના છે. (૩૦) અને આચાર્યથી ધર્મકથા કરાયે છતે અતુસ્થિત જ પર્ષદામાં પોતાના પાટવાદિને જણાવવા માટે શિષ્ય દ્વારા સવિશેષ ધર્મકથન એ ગુરુની આશાતના છે. (૩૧) ગુરુની આગળ, ઊંચા આસનમાં કે સમાન આસનમાં શિષ્યનું બેસવું એ ગુરુની આશાતના છે. (૩૨) ગુરુની શય્યા-સંથારાદિનું પગ વડે ઘટ્ટન, અથવા અનુજ્ઞાપત કર્યા વગર હાથ વડે સ્પર્શ કરવો, ભેગું કરીને અથવા સ્પર્શીને અક્ષામણકક્ષમાયાચના ન કરવી, એ ગુરુની આશાતના છે. જેને કહે છે. '
“કાયાથી આચાર્યનું સંઘથ્યન કરીને અને ઉપધિથી પણ સંઘટન કરીને પોતાના વસ્ત્રાદિથી આચાર્યનું સંઘટ્ટન કરીને મારો અપરાધ ક્ષમા કરો. ફરી હું આ કરીશ નહિ એ પ્રમાણે બોલે.” (દશવૈકાલિકસૂત્ર, અધ્યયન-૯ ઉદ્દેશ-૨ ગાથા-૧૮) (૩૩) ગુરુનાં શય્યા-સંથારાદિમાં ઊભા રહેવું, બેસવું અને શયત એ ગુરુની આશાતના છે. આ અર્થની સંવાદિની ગાથાઓગુરુની ૩૩ આશાતનાઓને કહેતારી ગાથાઓ આ પ્રમાણે છે. ઉદ્ધરણથી ગાથાઓનો ભાવાર્થ ઉપર ૩૩ આશાતનાઓના વર્ણનમાં કહ્યો તે પ્રમાણે સમજવો.
થતિ અનુસારથી સાધુ અનુસાર, યથાસંભવ શ્રાવકની પણ આશાતના કહેવી શ્રાવકમાં જે આશાતના સંગત થતી હોય એટલી જાણવી. હવે આમાં જ ગુરુની આશાતનામાં જ, કંઈક વિશેષથી કહે છે. જે કંઈ કદાલંબનને આશ્રયીને મિથ્યા યુક્ત એવા પોતાના વડે કૃતપણાથી મિથ્યાભાવ આમાં છે એ મિથ્યા એ પ્રમાણે “મિથ્યા'નો અર્થ જાણવો. એ રીત ક્રોધયા ઈત્યાદિ શબ્દોમાં અર્થ કરવો. અર્થાત્ ક્રોધભાવ આમાં છે એ ક્રોધ અર્થાત્ જે આશાતનામાં મિથ્યાભાવ છે, જે આશાતનામાં ક્રોધભાવ છે તેવી આશાતનાઓનું હું પ્રતિક્રમણ કરું છું એમ અવય છે. મન વડે દુષ્કૃત મનોદુષ્કૃત તેનાથી=પ્રદ્વેષ નિમિતપણાથી, એ પ્રમાણે અર્થ છે. વાસ્તુક્તપણાથી અસભ્યપરુષાદિ વચન નિમિત્તપણાથી, કાયદુષ્કૃતપણાથી=નજીક ગમન-નજીક રહેવાદિ નિમિત્તપણાથી, ક્રોધથી=ક્રોધયુક્તથી, માનથી=માનયુક્તથી, માયાથી=માયાયુક્તથી, લોભથી–લોભયુક્તથી આ પ્રકારનો ભાવ છે=ક્રોધાદિથી એમ કહ્યું એનો આ ભાવ છે. ક્રોધાદિ અનુગત એવા પોતાના વડે જે કંઈ વિનયભંગાદિ રૂપ આશાતના કરાઈ તેનાથી, એ રીતે દેવસિડી આશાતના કહેવાઈ.
હવે પક્ષ-ચાતુર્માસ-સંવત્સર કાલકૃત આ ભવમાં અત્યભવમાં કરાયેલી અથવા અતીત અને અનાગત કાલકૃત જે આશાતના તેના સંગ્રહ માટે કહે છે–તે સર્વ આશાતનામાં મિથ્યા દુષ્કૃત આપવા માટે કહે છે. સર્વકાલિકી આશાતનાથી=સર્વકાલમાં થનારી સર્વકાલિકી એવી તેનાથી આશાતતાથી અહીં પ્રશ્ન થાય કે ભવિષ્યકાળમાં કેવી રીતે આશાતનાનો સંભવ છે ? એથી કહે છે. કાલે આ ગુરુને આ અથવા આ અનિષ્ટને કરનારો હું થઈશ એ પ્રકારની ચિંતાથી અવાગત કાળની આશાતનાનો સંભવ છે એ રીતે ભવાંતરમાં પણ તેમના વધાદિના નિદાનતા કરણથી સંભવ જ છે =કોઈ સાધુને
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર ગુરુ પ્રત્યે વર્તમાનમાં દ્વેષ થાય અને પરલોકમાં આ ગુરુને વધ કરનાર હું થાઉં એવું નિદાન કરે ત્યારે ભવિષ્યકાળ વિષયક ભવાંતરમાં તેમની આશાતના કરવાનો પરિણામ થાય છે. તે સર્વ આશાતનાની નિવૃત્તિ અર્થે “સબકાલિઆએ' બોલાય છે.
(તેથી જે સાધુ આ રીતે ઉપયોગપૂર્વક સૂત્ર બોલતા હોય તેવા મહાત્માઓને “સલ્વકાલિઆએ” શબ્દ દ્વારા ત્રણ કાળ સંબંધી ગુરુની આશાતના ન થાય તેવો દઢ પરિણામ થાય છે અને કોઈક રીતે અનાભોગથી કંઈક થયેલું હોય તોપણ સૂત્ર દ્વારા અર્થને સ્પર્શીને પરિણામ કરનાર મહાત્માને તે પ્રકારની ભાવની વિશુદ્ધિ થવાથી તે આશાતનાની નિવૃત્તિ થાય છે.)
સર્વ જ મિથ્થા ઉપચાર માતૃસ્થાન ગર્ભક્રિયાવિશેષ છે જેમાં તે સર્વ મિથ્યા ઉપચાર તેનાથી જે ગુરુની જે આશાતના થઈ હોય તેની હું ગઈ કરું છું એમ અવાય છે. સર્વ ધર્મો અષ્ટ પ્રવચનમાતા રૂપ છે. અથવા સામાન્યથી કરણીય વ્યાપારરૂપ છે. તેઓનું અતિક્રમણ=સર્વ ધર્મોનું અતિક્રમણ અર્થાત્ લંઘન અર્થાત્ વિરાધન છે જેમાં તે સર્વ ધર્મોનું અતિક્રમણ છે. આવા પ્રકારની આશાતનાથી જે મારા વડે અતિચાર=અપરાધ કરાયો હોય તે અતિચારનું હે ક્ષમાશ્રમણ ! તમારી સાક્ષીએ હું પ્રતિક્રમણ કરું છું અપુનઃકરણથી તિવર્તન પામું છું ફરી ક્યારેય નહિ કરું એ પ્રકારે વિવર્તન પામું છું અને દુષ્ટકર્મકારી એવા આત્માને=પૂર્વમાં વર્ણન કર્યું એવી આશાતનાવાળા આત્માની હું નિંદા કરું છું. કેવી રીતે નિંદા કરું છું? એથી કહે છે. ભવથી ઉદ્વિગ્ન થયેલા એવા પ્રશાંત ચિત્ત વડે હું નિંદા કરું છું અને ગહ કરું છું દુષ્કકર્મકારી એવા આત્માની તમારી સાક્ષીએ હું ગહ કરું છું. તેની અનુમતિના ત્યાગથી=પૂર્વમાં બતાવેલા સર્વ અપરાધોમાંથી કોઈપણ અપરાધ થયો હોય તેવી અનુમોદનાના ત્યાગથી, દુષ્ટકર્મકારી એવા આત્માનો હું ત્યાગ કરું છું.
આ રીતે ત્યાં જ રહેલો-ગુરુના અવગ્રહમાં જ રહેલો, અર્ધ અવનતકાયવાળો ફરી આ રીતે બોલે છે. “ઈચ્છામિ ખમાસમણોથી માંડીને યાવત્ વોસિરામિ' એ પ્રમાણે બોલે છે. પરંતુ આ વિશેષ છે. અવગ્રહથી બહિષ્ક્રમણથી રહિત આવશ્યકીથી રહિત દંડકસૂત્ર બોલે છે= વાંદણાસૂત્ર બોલે છે.
વંદનકની વિધિવિશેષને સંવાદન કરનારી આ ગાથાઓ છે. “આચારનું મૂલ વિનય છે=વિનયપૂર્વક સેવાયેલા આચારો ગુણવૃદ્ધિનું કારણ હોવાથી વિનય આચારનું મૂળ છે. અને તે=વિનય, ગુણવાનની પ્રતિપત્તિ છે=પોતાનાથી અધિક ગુણવાળા મહાત્મા પ્રત્યે બહુમાનની અભિવ્યક્તિ છે અને તે-ગુણવાનની પ્રતિપત્તિ વિધિપૂર્વકના વંદનથી થાય છે. વિધિ આ દ્વાદશાવર્ત વંદનમાં છે.” [૧]
“યથાકાત થઈને બાહ્ય સંડાસાને પ્રમાર્જન કરીને ઉત્કટિકા આસનમાં રહેલો, પડિલેહણ કર્યું છે મુહપત્તિનું જેણે એવો પ્રમાજિત ઉપરનો અર્ધ દેહ છે જેને એવો” |રા
ઊઠવા માટે પરિસંસ્થાપિત કોણીઓ વડે સ્થિત પઢકવાળો, નમેલી કાયાવાળો, યુક્તિથી પિહિત પશ્ચાઈવાળો જે પ્રમાણે પ્રવચનની કુત્સા ન થાય.” main
“વામઅંગુલીથી મુહપત્તિ અને કરયુગલતલમાં રહેલ યુક્ત રજોહરણવાળો, યથોક્ત દોષને અપનયન કરીને ગુરુ સન્મુખ આ પ્રગટ કહે છે.” III
Page #94
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨
૭૭
ઈચ્છામિ ખમાસમણો ઈત્યાદિ યાવત્ લિસીહિયાએ સુધી “છંદેણ’ એ પ્રમાણે ગુરુવચનને સાંભળીને અવગ્રહની યાચના માટે ‘અણજાણહ મે મિઉગ્નહ' એમ બોલે છે. હું અનુજ્ઞા આપું છું એ પ્રમાણે ગુરુ વડે બોલાયે છતે અવગ્રહ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. સંડાસાનું પ્રમાર્જન કરે છે. નિસીહિ બોલે છે.” પ-૬iા.
“દસીઓ સહિત રજોહરણને પ્રમાર્જન કરીને ભૂમિમાં સંસ્થાપન કરીને મસ્તકના સ્પર્શથી કાર્ય થશે તેથી પ્રથમ જ.” IIકા
વાસ કરમાં ગૃહીત મુહપત્તિ વડે એક દેશથી નામ કર્ણથી માંડીને નિડાલને પ્રમાજિત કરીને યાવત્ દક્ષિણ કર્ણ સુધી અવિચ્છિન્ન પ્રમાર્જન કરે છે. બેસીને ડાબા ઢીંચણ ઉપર મુહપત્તિ મૂકે. રજોહરણની મધ્ય દસીઓમાં પૂજ્યપાદના યુગલને સ્થાપન કરે.” li૮-૯ll
જ શેષ ગાથા ૧૦થી ૩૦નો અર્થ પણ આ રીતે સ્વયં જાણવો.
અહીં યતિ જ વંદનાઁ કહેવાયો. શ્રાવક નહિ તોપણ યતિના કર્તાના કથનથી શ્રાવક પણ કર્તા જાણવો; કેમ કે પ્રાયઃ યતિક્રિયાનુસારથી જ શ્રાવકક્રિયાની પ્રવૃત્તિ છે. અને કૃષ્ણ-વાસુદેવ વડે ૧૮,૦૦૦ યતિઓને દ્વાદશાવર્ત વંદન કરાયું એ પ્રમાણે સંભળાય છે માટે શ્રાવક પણ વંદનનો કર્તા છે.
એ રીતે વંદન કરીને અવગ્રહમાં રહેલો જ શિષ્ય અતિચારના આલોચનને કરવાની ઈચ્છાવાળો, કંઈક નમાવેલી કાયાવાળો ગુરુ પ્રત્યે આ કહે છે. “હે ભગવન્! ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો. દેવસિક આલોચન કરું" ઇચ્છાકારથી=પોતાની ઈચ્છાથી આજ્ઞા આપો. દેવસિક=દિવસમાં થયેલા અતિચારથી, આ રીતે રાત્રિક અને પાક્ષિકાદિમાં પણ જાણવું–દેવસિક આદિ અતિચારતી હું આલોચના કરું એ પ્રમાણે આજ્ઞા આપો એમ અવય છે. હું આલોચના કરું છું. તેનો અર્થ સ્પષ્ટ કરે છે. મર્યાદાથી અથવા સામસ્યથી હું પ્રકાશન કરું છું. અર્થાત્ આલોચનાની મર્યાદાથી હું પ્રકાશન કરું છું અથવા સમસ્ત અતિચારનું હું પ્રકાશન કરું છું. અને અહીં દેવસિકાદિનો આ કાલનિયમ છે જે પ્રમાણે દેવસિક આલોચના મધ્યાતથી માંડીને રાત્રિ સુધી થાય છે અને રાત્રિક આલોચના રાત્રિથી માંડીને મધ્યાહન સુધી થાય છે. પાક્ષિક-ચાતુર્માસિક-સાંવત્સરિકાદિ આલોચન પક્ષાદિ અંતમાં થાય છે.
અત્રાન્તરમાં હું આલોચના કરું ? એમ ગુરુને પૂછે ત્યારે “આલોચન કર એ પ્રમાણે ગુરુવચનને સાંભળીને આને જ=ગુરુવચનને જ, સમર્થન કરતો શિષ્ય કહે છે. ‘ઇચ્છે આલોએમિ'=ગુરુવચનનો હું સ્વીકાર કરું છું. અને હું આલોચન કરું છું=પૂર્વમાં સ્વીકારાયેલા અર્થવાળું આલોચન ક્રિયાથી પ્રકાશન કરું છું=આલોચનાની ક્રિયા દ્વારા પ્રગટ કરું છું. આ રીતે પ્રસ્તાવનાને કહીને આલોચનાને જ સાક્ષાત્કારથી કહે છે. વ્યાખ્યા :
જે મારા વડે દિવસમાં થયેલો દેવસિક અતિચાર=અતિક્રમ, કરાયો. તે વળી અતિચાર ઉપાધિના ભેદથી અનેક પ્રકારનો થાય છે=દેહ આદિ ઉપાધિના ભેદથી અનેક પ્રકારનો થાય છે. આથી જ કહે છે. કાયિક=કાયા, પ્રયોજન=પ્રયોજક. આ અતિચારનો એ કાયિક એ રીતે, વાચિક વાફ પ્રયોજન
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-ઉર છે આને એ વાચિક અતિચાર છે. એ રીતે મત પ્રયોજન છે અને એ માનસિક અતિચાર છે. ઉસૂત્ર સૂત્રથી ઉત્ક્રાંત ઉત્સુત્ર સૂત્રને અતિક્રમીને કરાયેલો છે એ ઉસૂત્ર છે=જે મારા વડે અતિચાર કરાયેલો છે તે ઉસૂત્ર છે. ઉન્માર્ગ છે=જે મારા વડે અતિચાર કરાયેલો છે એ ઉન્માર્ગ છે. માર્ગ ક્ષાયોપથમિકભાવ, તેનાથી અતિક્રાંત ઉન્માર્ગ =ક્ષાયોપશમિકભાવના ત્યાગથી ઔદાયિકભાવના સંક્રમવાળો કરાયો છે એ પ્રમાણે અર્થ છે. અકલ્પ છે=જે મારા વડે અતિચાર કરાયેલો છે એ અકલ્પ છે. કલ્પ=ચાય=વિધિ= ચરણકરણના વ્યાપારરૂપ આચાર. કલ્પ નહિ તે અકલ્પ અતદ્રપ છે, વિધિરૂપ નથી, અવિધિરૂપ છે. એ પ્રમાણે અર્થ છે. કરણીય સામાન્યથી કર્તવ્ય. ન કરણીય અકરણીય છે=જે મારા વડે અતિચારો કરાયા તે અકરણીય છે. હેતુ-હેમુમતભાવ=કાર્ય-કારણભાવ અહીં છે=ઉસૂત્રાદિ વચનોમાં છે. જે કારણથી જ ઉત્સુત્ર છે આથી જ ઉન્માર્ગ છે ઈત્યાદિ હેતુ-હેતુમતભાવ સર્વત્ર યોજન કરવો અર્થાત્ ઉસૂત્ર છે, આથી જ ઉન્માર્ગ છે. ઉન્માર્ગ છે આથી જ અકલ્પ છે. અકલ્પ જ છે આથી જ અકરણીય છે. એ રીતે સર્વત્ર કાર્ય-કારણભાવ છે. કાયિક-વાચિક અતિચાર કહેવાયોઃઉત્સુત્રાદિ શબ્દો દ્વારા કાયિક-વાચિક અતિચાર કહેવાયો. હવે માનસિકતે કહે છે. દુજકાઓ'=દુર્થાત દુષ્ટ ધ્યાત દુર્થાત છે. એકાગ્ર ચિતપણાથી આર્ત-રૌદ્ર સ્વરૂપ-છે. દુધ્વિચિંતિઓ'=દુર્વિચિંતિત=દુષ્ટ વિચિંતિત અશુભ જ ચલચિતપણાથી છે.
“જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન છે. જે ચલ છે તે ચિત્ત છે.” (ધ્યાનશતક ગાથા-૨) એ પ્રકારનું વચન છે.
જે કારણથી આવા પ્રકારનું છે=દુષ્ટ ધ્યાત છે અને દુર્વિચિંતિત છે એવા પ્રકારનું છે, તેથી જ અનાચાર છે=આચરણીય શ્રાવકોનો આચાર છે આચાર નથી તે અનાચાર છે. જે કારણથી જ અનાચરણીય છે આથી જ “અણિચ્છિઅબો=અષ્ટવ્ય છે થોડું પણ મનથી પણ ઈચ્છવા યોગ્ય નથી. કર્તવ્ય દૂર રહો. જે કારણથી આવા પ્રકારનું છે–અષ્ટવ્ય છે આથી જ અશ્રાવક પ્રાયોગ્ય છે. સ્વીકાર્યું છે સમ્યક્ત અને પ્રતિપન્ન અણુવ્રતવાળો પ્રતિદિવસ સાધુઓ પાસેથી શ્રાવક અને સાધુની સામાચારી સાંભળે છે એ શ્રાવક, તેને પ્રાયોગ્ય=ઉચિત, શ્રાવકપ્રાયોગ્ય છે તેવું નથી તે શ્રાવકને અનુચિત છે. એ પ્રકારનો અર્થ છે=અશ્રાવક પ્રાયોગ્યનો અર્થ છે. અને આ અતિચાર ક્યા વિષયમાં છે એથી કહે છે. ‘નાણે-દંસણ-ચરિતાચરિત્તે'=જ્ઞાનમાં, દર્શનમાં અને ચારિત્રાચારિત્રમાં અર્થાત્ જ્ઞાનવિષયમાં, દર્શનવિષયમાં, પૂલ સાવદ્ય યોગની નિવૃત્તિનો ભાવ હોવાથી ચારિત્ર છે અને સૂક્ષ્મ સાવદ્ય યોગની નિવૃત્તિનો અભાવ હોવાથી અચારિત્ર છે એ ચારિત્રાચારિત્ર છે તેમાં દેશવિરતિના વિષયમાં, એ પ્રકારનો અર્થ છે.
હવે ભેદથી=પૂર્વના જ્ઞાન-દર્શન-ચારિત્રના વિષયમાં જે અતિચારો કહ્યા તે જ અતિચારોને ભેદથી કહે છે. હવે ભેદથી શેમાં અતિચારો છે ? તે કહે છે, શ્રતના વિષયમાં અતિચાર છે એમ અત્રય છે. શ્રતનું ગ્રહણ અત્યાદિજ્ઞાનનું ઉપલક્ષણ છે. તેથી શ્રુતજ્ઞાનમાં, મતિજ્ઞાનમાં, અવધિજ્ઞાનમાં ઈત્યાદિ પાંચ જ્ઞાનના વિષયમાં અતિચાર છે. ત્યાં શ્રુતજ્ઞાનાદિ વિષયમાં અતિચાર છે તેમાં, વિપરીત
Page #96
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨
૭૯ પ્રરૂપણા પાંચ જ્ઞાનની વિપરીત પ્રરૂપણા અને અકાલ સ્વાધ્યાય અતિચાર છે. સામાઈએ સામાયિકતા વિષયમાં અતિચાર છે એમ અત્રય છે. સામાયિકના ગ્રહણથી સમ્યક્ત સામાયિક અને દેશવિરતિ સામાયિકનું ગ્રહણ છે. ત્યાં સખ્યત્ત્વ સામાયિકનો અતિચાર શંકાદિ છે. વળી, દેશવિરતિ સામાયિકના અતિચારને ભેદથી કહે છે. “
તિહંગુત્તીણ ત્રણ ગુપ્તિઓનું–ત્રણ ગુપ્તિઓનું જે ખંડન કરાયું છે તે દેશવિરતિ સામાયિકનો અતિચાર છે. જે ખંડિત છે ઈત્યાદિ દ્વારા સર્વત્ર યોગ છે=પૂર્વના સર્વ વર્ણન સાથે ‘જે ખંડિયે જ વિરાહિયં તસ્સ મિચ્છામિ દુક્કડમ્' દ્વારા સંબંધ છે. મન-વચન-કાયાના ગોપનાત્મિક ત્રણ ગુપ્તિઓ છે અને તેઓનું–ત્રણ ગુપ્તિઓનું અશ્રદ્ધા અને વિપરીત પ્રરૂપણા દ્વારા ખંડના અને વિરાધના રૂપ અતિચાર છે એમ અવાય છે. અર્થાત્ મન-વચન-કાયાની ગુપ્તિ સુસાધુને હોય છે. અને તેવી ગુપ્તિ પ્રત્યે કોઈ શ્રાવકને અશ્રદ્ધાન થાય અથવા તે ગુપ્તિઓની પ્રરૂપણા વિપરીત કરે તે ત્રણ ગુપ્તિઓની ખંડના અને વિરાધના છે. તેનું શ્રાવક પ્રતિક્રમણ કરે છે એમ અત્રય છે. ક્રોધ-માનમાયા-લોભ લક્ષણ ચાર પ્રતિષિદ્ધ એવા કષાયોના કરણ વડે અને અશ્રદ્ધાન, વિપરીત પ્રરૂપણા દ્વારા જે વિરાધના કરી હોય તેનું શ્રાવક આલોચન કરે છે. ઉક્ત સ્વરૂપવાળા પાંચ અણુવ્રતોનું, ત્રણ ગુણવ્રતોનું, ચાર શિક્ષાવ્રતોનું અણુવ્રતાદિના મિલન દ્વારા બાર પ્રકારના શ્રાવકધર્મનું જે ખંડિત છે ઈત્યાદિ સાથે સર્વત્ર સંબંધ છે. દેશથી ભગ્ન હોય અને જે વિરાધિત હોય તે સુતરાં ભગ્ન છે. પરંતું એકાંતથી અભાવ આપાદિત નથી તેનું મિચ્છામિ દુક્કડમ્. તેનું જ્ઞાનાદિ ગોચર દેસિકાદિ અતિચારોનું અને ગુપ્તિઓનું, કષાયોનું, બાર પ્રકારના શ્રાવકધર્મનું જે ખંડન અને વિરાધન જે અતિચાર રૂપ છે. તેનું મિથ્યા એ પ્રમાણે પ્રતિક્રમણ કરું છું. દુષ્કૃત આ છે. મને આ અકર્તવ્ય છે. એ પ્રમાણેનો અર્થ છે=મિચ્છામિ દુક્કડમૂનો અર્થ છે.
અત્રાન્તરમાં મિચ્છામિ દુક્કડમ્ આપ્યા પછી વિશિષ્ય, ફરી પણ અર્ધ નમેલી કાયાવાળો, પ્રવર્ધમાન સંવેગવાળો=થયેલા અતિચારોની હું શુદ્ધિ કરું એ પ્રકારના દઢ પ્રણિધાનને કારણે પાપ પ્રત્યે જુગુપ્સા થાય તેવા પ્રવર્ધમાન સંવેગના પરિણામવાળો, માયા-મદથી રહિત આત્માના સર્વ અતિચારોની વિશુદ્ધિ માટે આ સૂત્ર બોલે છે. “સત્રવિ ... સંવિદ” સૂત્ર બોલે છે. સર્વ પણ લુપ્ત ષષ્ઠીક પદો છે=સબસ્સવિ દેવસિએ દુશ્ચિતિ આદિ શબ્દમાં ષષ્ઠી વિભક્તિ અધ્યાહાર છે. તેથી આ અર્થ છે. સર્વ પણ દેવસિક સંબંધ અણુવ્રતાદિના વિષયમાં પ્રતિષિદ્ધ આચરણાદિ દ્વારા થયેલા અતિચારનું એ શબ્દ અધ્યાહાર છે. ફરી કેવા પ્રકારના દિવસ સંબંધી અતિચારો ? તેથી કહે છે. દુચિતિત એવા અતિચારોનું–દુષ્ટ એવા આર્ત-રૌદ્ર ધ્યાનપણાથી ચિંતિત છે. જેમાં તે તેવા છે–દુશ્ચિતિત છે. તેનું તે અતિચારોનું, હું આલોચન કરું છું એમ અવાય છે. દુચિતિતથી ઉદ્ભવ એવા અતિચારોનું આલોચન કરું છું. આના દ્વારા-દુશ્ચિતિત શબ્દ દ્વારા માનસ અતિચારને કહે છે. દુષ્ટ=સાવધ વાન્ રૂપ ભાષિત છે જેમાં, તે તેવું છે–દુર્ભાષિત છે તેનું દુર્ભાષિત ઉદ્ભવ અતિચારોનું આલોચન તેનું મિચ્છામિ દુક્કડમ્ કરું છું એમ અવાય છે. આના દ્વારા-દુર્ભાષિત શબ્દ દ્વારા વાચિક અતિચારનું
સૂચન કરે છે. દુષ્ટ=પ્રતિષિદ્ધ એવા ધાવન વલ્ગનાદિ કાયક્રિયા રૂપ ચેષ્ટિત છે જેમાં તે તેવું છેઃ દુશ્લેષ્ટિત છે તેનું દુશ્લેષ્ટિત ઉદ્ભવ અતિચારોનું આલોચન કરું છું=મિચ્છામિ દુક્કડમ્ આપું છું.
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર આના દ્વારા દુશ્લેષ્ટિત શબ્દ દ્વારા કાયિક અતિચારતે કહે છે. આ અતિચારનું શું ? એથી કહે છે. ‘ઇચ્છાકારેણ થી આજ્ઞા આપો=આપની ઇચ્છાથી મને પ્રતિક્રમણની આજ્ઞા આપો. એ પ્રમાણે કહીને મૌન રહેલો શિષ્ય ગુરુમુખને જોતો રહે છે. ત્યારે ગુરુ કહે છે પ્રતિક્રમણ કર. હું ઇચ્છું છું=આ તમારું વચન હું ઇચ્છું . તેનું દેવસિક અતિચારનું મિચ્છામિ દુક્કડમ્ છે=પોતાનું દુષ્કૃત મિથ્યા છે એ પ્રકારની જુગુપ્સા છે. અને બીજા વાંદણામાં અવગ્રહના અંતમાં રહેલો જ શિષ્ય અર્ધઅવનતકાયવાળો પોતાના અપરાધની ક્ષામણાને કરવાની ઈચ્છાવાળો ગુરુ પ્રત્યે આ કહે છે. ઇચ્છાકારેણ સંદિસહ' એ પ્રમાણે કહે છે તેનો અર્થ સ્પષ્ટ કરે છે. ઇચ્છાકારથી=સ્વકીય અભિલાષથી પરંતુ બલાભિયોગાદિથી નહિ. તમે આજ્ઞા આપો. આજ્ઞાદાનના જ વિષયને બતાવતાં આ કહે છે=આગળમાં બતાવે છે તે કહે છે. - ‘અભુઠિઓડષ્ઠિ અભિતરદેવસિએ ખામેમિ' તેનો અર્થ સ્પષ્ટ કરે છે. અભ્યસ્થિત છું-હું પ્રારબ્ધ છું. આના દ્વારા અન્ય અભિલાષ માત્રના ત્યાગથી ક્ષમાપનાની ક્રિયાનો પ્રારંભ કહે છેઅન્ય ક્રિયાના ત્યાગપૂર્વક માત્ર ગુરુની સાથે ક્ષમાપનાની ક્રિયા માટે પ્રારંભવાળો હું છું એમ બતાવાયેલ છે. ‘અભિતરદેવસિએ=દિવસની અંદર સંભવતા અતિચારોની હું ક્ષમા યાચું છું. એ પ્રકારે એક વાચના છે એક આચાર્યના મતે કથન છે. વળી અન્ય આ પ્રમાણે કહે છે. “ઈચ્છામિ ખમાસમણો ! અભુઠિઓમિ અભિતરદેવસિઅં ખામેઉં તેનો અર્થ સ્પષ્ટ કરે છે. હું ઇચ્છું છું-ક્ષમા માંગવા માટે હું ઇચ્છું છું. હે ક્ષમાશ્રમણ ! હું કેવલ ઈચ્છતો નથી પરંતુ અમ્યુત્થિત થયો છું=તત્પર થયો છું. બાકીનું પૂર્વની જેમ જ=પૂર્વની એક વાચતાની જેમ જ અર્થ કરવો. આ પ્રમાણે સ્વઅભિપ્રાયનું પ્રકાશન કરીને શિષ્ય મૌન રહે છે. જ્યાં સુધી ગુરુ કહે છે 'ખમાવ' તેથી સરુના વચનને બહુ માનતો એવો શિષ્ય કહે છે. “ઇચ્છે ખામેમિ.’ આપની આજ્ઞાને હું ઈચ્છું . અને સ્વ અપરાધની ક્ષમા યાચું છું. આના દ્વારા='ખામેમિ’ એ પદ દ્વારા ક્ષમાપનાની ક્રિયાના પ્રારંભને કહે છે. ત્યારપછી વિધિવાળાં પાંચ અંગો વડે=શાસ્ત્રોક્ત વિધિની મર્યાદાપૂર્વક પાંચ અંગો વડે, સ્પર્શાવેલી ધરણીતલવાળો એવો શિષ્ય મુહપત્તિ વડે સ્થગન કરાયેલા મુખતા દેશવાળો આ કહે છે. વ્યાખ્યા :
‘જંકિંચિ' જે કંઈ સામાન્યથી અથવા નિરવશેષ અપ્રીતિકઃઅપ્રીતિ માત્રને કરનાર, પરપતિક=પ્રકૃષ્ટ અપ્રીતિક અથવા પરપ્રત્યય=પરહેતુક, અને આનું ઉપલક્ષણપણું હોવાથી આત્મપ્રત્યય એ પ્રમાણે જાણવું. તમારા વિષયમાં મારાથી થયેલું અથવા તમારી સાથે મારા વડે કરાયેલું એ પ્રમાણે વાક્ય અધ્યાહાર છેઃકરાયેલું એ પ્રમાણે વાક્ય સૂત્રમાં અધ્યાહાર છે. તેનું મિચ્છામિ દુક્કડમ્ હું આપું છું એ પ્રમાણે ઉત્તરની સાથે સંબંધ છે. આ પ્રકારે અત્યંત ઉપયોગપૂર્વક બોલવાથી શિષ્યને ઉપસ્થિત થાય છે કે જિતવચનથી વિપરીત પ્રમાદવશ પોતે જે કંઈ કર્યું હોય તે ગુણસંપન્ન ગુરુને અપ્રીતિકર છે અને તેવું અપ્રીતિકર પ્રમાદવશ પોતાનાથી જે થયું છે તેનું હું મિચ્છામિ દુક્કડમ્ આપું છું. જેથી ગુણવાન ગુરુના વચનાનુસાર અપ્રમાદથી સર્વ કૃત્યો કરવાને અનુકૂળ બલસંચય થાય છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર
અને તે અપ્રીતિકર શેના વિષયમાં થયું ? તે બતાવતાં કહે છે – ભક્તમાંeભોજનના વિષયમાં, પાણીના વિષયમાં, વિનયના વિષયમાં અવ્યુત્થાનાદિ રૂપ વિનયના વિષયમાં, વૈયાવચ્ચના વિષયમાં અથવા ઔષધ પથ્યાદિ દ્વારા અવષ્ટહ્મરૂપ વ્યાપારના વિષયમાં ગુરુના સ્વાથ્ય અર્થે ઉચિત ઔષધ-પથ્ય આહારાદિ આપવાના વિષયમાં, પોતે જે અપ્રીતિકર કર્યું હોય તેના વિષયમાં, આલાપમાં=સકૃત જલ્પનરૂપમાં, સંલાપમાં=પરસ્પર કથનરૂપ સંલાપમાં, ઉચ્ચાસનમાં= ગુરુના આસનથી ઊંચા આસનમાં, સમાસનમાંeગુરુના આસનની સાથે તુલ્ય આસનમાં, અંતરભાષામાં બોલતા ગુરુની વચમાં ભાષણરૂપ અંતરભાષામાં, ઉપરિભાષામાંeગુરુના કથન પછી તરત જ વિશેષ પ્રકારનું ભાષણ બોલવામાં જેનાથી ગુરુ કરતાં પોતાની અધિકતા જણાય તેવું બોલાય તેમાં, આ ભક્તાદિમાં જે કંઈ સમસ્ત અથવા સામાન્યથી મારું વિનયપરિહીન=શિક્ષાવિયુક્ત થયું હોય મનસ્વીપણાથી જે કર્યું હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ્ આપું છું. એમ અવય છે. વિનયપરિહીન પછી સૂત્રમાં ‘સંજાત' શબ્દ અધ્યાહાર છે. વિનય પરિહીનના જ વૈવિધ્યને કહે છે. સૂક્ષ્મ અથવા બાદર વિનયપરિહીન થયું હોય એમ અવય છે. સૂક્ષ્મ=અલ્પ પ્રાયશ્ચિત્તથી વિશોધ્ય એવું વિનયપરિહીન બાદર=ઘણા પ્રાયશ્ચિત્તથી વિશોધ્ય એવું વિનયપરિહીન થયું હોય. સૂત્રમાં બે વા' શબ્દો બંનેનું પણ=સૂક્ષ્મ અથવા બાદર બંને પ્રકારના વિનય પરિહીનનું મિથ્યા દુષ્કૃતના વિષયપણાની તુલ્યતાના ઉલ્માવત માટે છે. અર્થાત્ સૂક્ષ્મ વિનયપરિહીન થયું હોય અથવા બાદર વિનયપરિહીન થયું હોય એ બંને મિથ્યા દુષ્કૃત આપવાનો વિષય છે એમ સૂચિત છે. તમે જાણો છો; કેમ કે સકલ ભાવનું વેદકપણું છે =કોની કઈ પ્રવૃત્તિ ઉચિત છે ? અનુચિત છે? એ સકલ ભાવોને ગુરુ જાણે છે; કેમ કે યોગક્ષેમ કરનારા ગુરુ શિષ્યના સર્વ ભાવોને જાણનારા હોય છે. હું જાણતો નથી'; કેમ કે મૂઢપણું છે અર્થાત્ આ પ્રવૃત્તિ વિનયપરિહીન છે. તેને જાણવામાં મૂઢપણું હોવાને કારણે જ મારાથી તેવી પ્રવૃત્તિ થઈ છે અથવા તમે જાણતા નથી; કેમ કે તમને ખ્યાલ ન આવે તે રીતે મારા વડે પ્રચ્છન્ન કરાયું છે અને હું જાણું છું; કેમ કે કષાયને વશ થઈને કે પ્રમાદને વશ થઈને વિનયપરિહીનની પ્રવૃત્તિ મારા વડે કરાઈ છે માટે હું જાણું છું અથવા તમે જાણતા નથી; કેમ કે બીજા વડે કરાયેલું છે. હું જાણતો નથી; કેમ કે વિસ્મરણ થયેલું છે. અને તમે જાણો છો. અથવા હું પણ જાણું છું; કેમ કે બંનેને વિનયહીન પ્રવૃત્તિ પ્રત્યક્ષ છે. આ પણ જાણવા=અન્ય વિકલ્પો સૂત્રમાં બતાવ્યા નથી તે સર્વ વિકલ્પો અર્થથી જાણવા. તેનું=ષષ્ઠી-સપ્તમીનો અભેદ હોવાથી તે અપ્રીતિકર વિષયમાં અને વિનયપરિહીનતા વિષયમાં હું મિચ્છામિ દુક્કડમ્ આપું છું. મિચ્છામિ દુક્કડમ્' એ શબ્દ પોતાના દુશ્વરિતના અનુતાપનું સૂચક છે. અથવા પોતાના દોષના સ્વીકારનું સૂચક છે. પ્રતિક્રમણ એ પ્રકારનું પારિભાષિક વાક્ય છે. પ્રયચ્છામિ એ અધ્યાહાર છે=મિચ્છામિ દુક્કડમ્ આપું છું એ પ્રકારે અંતે આપું છું' એ શબ્દ અધ્યાહાર છે. “અથવાથી તસ્સ મિચ્છામિ દુક્કડમ્'નો બીજી રીતે અર્થ કરે છે. “તસ્ય' એ શબ્દનો વિભક્તિ પરિણામ હોવાથીeષષ્ઠી અર્થમાં પરિણામ હોવાથી તેનું અપ્રીતિક અને વિનયપરિહીન=ભક્તપાતાદિ વગેરેનું અપ્રીતિક અને વિનયપરિહીન
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૨
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨ મિથ્યા વર્તે છે=મોક્ષસાધનના વિપર્યયભૂત વર્તે છે. મારું તે પ્રકારનું દુષ્કૃત પાપ છે=તસ્સ મિચ્છા શબ્દથી તે અપ્રીતિક અને વિનયપરિહીન મિથ્યા વર્તે છે એ પ્રકારનો અર્થ છે અને મિચ્છામિ દુક્કડમ્માં રહેલા મિ દુક્કડથી મારું તે પ્રકારે દુષ્કૃત પાપ છે એ પ્રકારે પોતાના દોષના સ્વીકારરૂપ અપરાધનું ક્ષમણ છે=પોતાના અપરાધની ક્ષમાયાચના છે અને ક્ષમાયાચના કરીને ફરી વંદન આપે છે. અને વંદનપૂર્વક આલોચના અને ક્ષમાપના છે. એથી કરીને વંદન પછી તે=આલોચના અને ક્ષમાપના, વ્યાખ્યાન કરાયાં છે. અને અન્યથા પ્રતિક્રમણના અવસરમાં તેનો અવસર છે=આલોચના અને ક્ષમાપનાનો અવસર છે. આ પ્રકારે દ્વાદશાવર્ત વંદનની વિધિ છે. અને હવે ગુરુના વ્યાક્ષિપ્તપણાદિના કારણે બૃહદ્ વંદનનો અયોગ હોતે છતે છોભવંદનથી પણ ગુરુને વંદન કરે છે. અને વંદનનું ફલ કર્મનિર્જરા છે=દૃઢ પ્રણિધાનપૂર્વક પ્રવર્ધમાન સંવેગથી યુક્ત કરાતા વંદનનું ફલ. સ્વઅધ્યવસાયના પ્રકર્ષાનુસાર કર્મનિર્જરા છે, જેને કહે છે.
“હે ભગવન્ ! વંદનથી જીવ શું અર્જન કરે છે તેનો ઉત્તર આપતાં ભગવાન કહે છે. હે ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ નિબિડ બંધનથી બંધાયેલી શિથિલ બંધનથી બંધાયેલી કરે છે. ચિરકાલ સ્થિતિવાળું થયેલું કર્મ અલ્પકાલ સ્થિતિવાળું કરે છે. તીવ્ર અનુભાવવાળું કર્મ-મંદ અનુભવવાળું કરે છે. ઘણા પ્રદેશ અગ્રવાળું કર્મ અલ્પપ્રદેશ અગ્રવાળું કરે છે. અનાદિ અનવદગ્ર=અનાદિ અનંત સંસાર રૂપી જંગલમાં પરિવર્તન પામતો નથી અર્થાત્ પરિમિત સંસારભ્રમણવાળો થાય છે. અને
હે ભગવન્ ! વંદનથી જીવ શું અર્જન કરે છે ? ભગવાન ઉત્તર આપે છે. હે ગૌતમ ! વંદનથી જીવ નીચગોત્ર કર્મનો ક્ષય કરે છે. ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. અપ્રતિહત આજ્ઞા ફલવાળું સૌભાગ્ય નિવર્તન કરે છે=જન્માંતરમાં જેમની આજ્ઞા કોઈ ઓળંગે નહિ તેવા શ્રેષ્ઠ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે.” (ઉત્તરાધ્યયન ૩૦-૧૦)
આ રીતે બૃહદ્વંદનથી ગુરુને વંદન કરીને શ્રાવક તેમના મુખથી સ્વશક્તિ અનુસાર પ્રત્યાખ્યાનને કરે છે=ગુરુ પાસેથી ઉપવાસાદિનું સ્વશક્તિ અનુસાર પચ્ચક્ખાણ ગ્રહણ કરે છે. અહીં=પચ્ચક્ખાણના વિષયમાં
“પ્રત્યાખ્યાનો, તેના ભાંગા, આકાર=પચ્ચક્ખાણતા આગારો, સૂત્ર, અર્થ, શુદ્ધિ, પ્રત્યાખ્યાનનું ફલ અને હવે કંઈક જ કહેવાય છે.”
..
ત્યાં પ્રત્યાખ્યાન શબ્દનો વ્યુત્પત્તિ અર્થ કરે છે. પ્રત્યાખ્યાનમાં ‘હ્યા’ ધાતુ પ્રકથનના અર્થમાં છે. એથી આનું=‘હ્યા' ધાતુનું પ્રતિ અને આત્ પૂર્વક લ્યુટ અંતવાળું રૂપ છે. ‘પ્રતિ' શબ્દનો અર્થ પ્રતિકૂલપણાથી છે. ‘આ’ શબ્દ મર્યાદાપણાથી છે. ‘ધ્યાનં’ શબ્દ પ્રકથન અર્થમાં છે. તેથી પ્રતિકૂલપણાથી મર્યાદાથી પ્રકથન એ પ્રત્યાખ્યાન. અર્થાત્ મોહના પ્રતિકૂલપણાથી શાસ્ત્રમર્યાદાપણાથી પાપની નિવૃત્તિનું કથન તે પ્રત્યાખ્યાન છે. કૃત્ય અને લ્યુટ પ્રત્યય બહુલ અર્થમાં છે એ પ્રકારનું વચન હોવાથી અન્યથા પણ=‘ધ્યાન' શબ્દનો અન્ય પ્રકારે અર્થ કરવામાં આવે તોપણ, અદોષ છે. અથવા આના દ્વારા મનોવાકાયજાલથી પ્રત્યાખ્યાન કરાય છે=કંઈક અનિષ્ટ નિષેધ કરાય છે. એ પ્રત્યાખ્યાન ક્રિયા અને ક્રિયાવાનનો=પ્રત્યાખ્યાનની ક્રિયા અને પ્રત્યાખ્યાન ક્રિયા કરનાર જીવનો સ્થંચિત્ અભેદ
Page #100
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-કર હોવાથી પ્રત્યાખ્યાનની ક્રિયા જ પ્રત્યાખ્યાન છે અથવા આ હોતે છતે=પ્રત્યાખ્યાનની ક્રિયા હોતે છતે, પ્રત્યાખ્યાન કરાય છે=કોઈક અનિષ્ટનું વિવર્તન કરાય છે એ પ્રત્યાખ્યાત છે અને તે=પ્રત્યાખ્યાન, બે પ્રકારનું છે. મૂલગુણરૂપ અને ઉત્તરગુણરૂપ. એક-એક પણ સર્વ અને દેશના ભેદથી બે પ્રકારનું છે. સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન સાધુનાં પાંચ મહાવ્રતો છે. દેશમૂલગુણ પ્રત્યાખ્યાન શ્રાવકોનાં પાંચ અણુવ્રતો છે. સાધુઓના સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાન અનેક પ્રકારનાં છે. જે ‘થા'થી બતાવે છે.
પિંડની જે વિશુદ્ધિ, સમિતિ, ભાવના, બે પ્રકારનો તપ, પ્રતિમા=સાધુની પ્રતિમા, અભિગ્રહ ઉત્તરગુણો જાણવા.” in૧II
શ્રાવકોના દેશોત્તરગુણ પ્રત્યાખ્યાન સાત શિક્ષાવ્રત છે. ત્યાં=મૂલગુણ પ્રત્યાખ્યાનમાં, મૂલગુણોનું પ્રત્યાખ્યાનપણું છે; કેમ કે હિંસાદિનું નિવૃત્તિરૂપપણું છે. વળી, પિંડવિશુદ્ધિ આદિ અને દિવ્રતાદિરૂપ ઉત્તરગુણોનું પ્રત્યાખ્યાનપણું છે; કેમ કે પ્રતિપક્ષનું નિવૃત્તિરૂપપણું છે. એ પ્રમાણે આવશ્યકવૃત્તિ - (આવશ્યકટારિભદ્ર-૫. ૮૦૩) અને યોગશાસ્ત્ર વૃત્તિમાં (પ. ૭૦૦) ઉભયનું પણ પ્રત્યાખ્યાનપણું કહ્યું છે. અર્થાત્ સાધુતાં પાંચ મહાવ્રતરૂપ મૂલગુણોમાં સર્વથી હિંસાદિની નિવૃત્તિ હોવાને કારણે અને શ્રાવકનાં પાંચ અણુવ્રતમાં દેશથી હિંસાદિની નિવૃત્તિ હોવાને કારણે પ્રત્યાખ્યાનપણું છે. અને સાધુના પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોમાં પિંડવિશુદ્ધિના પ્રતિપક્ષ પિંડની અશુદ્ધિ, તેનું નિવૃત્તિરૂપપણું છે. અને શ્રાવકના દિવ્રતાદિમાં જે દિશાદિની મર્યાદાઓ કરી છે તેનાથી અધિક દિશામાં ગમતરૂપ પ્રતિપક્ષનું નિવૃત્તિપણું છે. તેથી ઉત્તરગુણોનું પણ પ્રત્યાખ્યાનપણું છે. સર્વ ઉત્તરગુણનું પ્રત્યાખ્યાન યથાયોગ્ય અનાગતાદિ દશ પ્રકારે છે. જે “યથા'થી બતાવે છે.
અનાગત, અતિક્રાંત, કોટિ સહિત અને નિયંત્રિત, આકાર, અનાકાર, પરિમાણકૃત, નિરવશેષ, સંકેત અને અદ્ધા પચ્ચખ્ખાણ સ્વયં જ અનુપાલનાથી ૧૦ પ્રકારનું હોય છે. દાન-ઉપદેશમાં યથા સમાધિ હોય છે.” (આવશ્યકનિર્યુક્તિ ૧૫૬૪-૧૫૬૫).
ત્યાં=૧૦ પ્રકારના પચ્ચખાણમાં, (૧) અનાગત પ્રત્યાખ્યાન - પર્યુષણાદિમાં ગ્લાન-વૈયાવૃત્યાદિ કારણનો સદ્ભાવ હોતે છતે તેનાથી અર્વાફ પણ=પર્યુષણાદિ પર્વની પૂર્વે પણ, જે અઠમાદિ કરાય છે તે અનાગત પ્રત્યાખ્યાન છે. (૨) અતિક્રાંત પ્રત્યાખ્યાન :- એ રીતે જે રીતે અનાગત પચ્ચખાણ કરાય છે એ રીતે, અતિક્રાંત પર્વ હોતે છતે-પર્યુષણાદિ પર્વ સમાપ્ત થયે છતે જે કરાય છે=જે અઠમાદિ તપ કરાય છે તે અતિક્રાંત પ્રત્યાખ્યાન છે. (૩) કોટિ સહિત પ્રત્યાખ્યાન - એકની નિષ્ઠાકાલમાં એક તપની સમાપ્તિકાળમાં અને અન્ય તપના ગ્રહણકાળમાંsઉત્તરના પચ્ચકખાણના ગ્રહણકાળમાં પ્રત્યાખ્યાનની આદિ અને અંત કોટિયનું મિલન થવાથી કોટિ સહિત પચ્ચખાણ કહેવાય છે અને આ કોટિ સહિત તપ છઠ-આઠમાદિ અને આયંબિલ લીવી-એકાસણાદિ સર્વ સદશમાં અને ચતુર્થ આદિ વિદેશમાં પણ ભાવન કરવું કોટિ સહિત પચ્ચકખાણ હોય છે તેમ જાણવું. (૪) નિયંત્રિત પ્રત્યાખ્યાન :- આ માસમાં અથવા દિવસમાં જે અઠમાદિ વિધેય છે તે હષ્ટ અથવા પ્લાનથી તે નિયંત્રિત તપ કહેવાય. આ ચૌદ પૂર્વધરમાં જિનકલ્પની સાથે જ વ્યવચ્છિન્ન છે=
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | બ્લોક-૨
વર્તમાનમાં આ તપ વિચ્છિન્ન છે. (૫) સાકાર પ્રત્યાખ્યાન - મહત્તરાદિ-સહકાર વડે જે વર્તે છે=આકારો સહિત વર્તે છે તે સાકાર તપ છે. (૬) નિરાકાર પ્રત્યાખ્યાન - મહત્તરાદિ સાકારથી નિર્ગત નિરાકાર છે. નિરાકારમાં પણ=નવકારથી આદિ નિરાકારરૂપ તપમાં પણ અનાભોગ-સહસાત્કાર રૂપ આકારદ્વયનો અવયંભાવ હોવાથી મહત્તરાકારાદિ આકારના વર્જનનું આશ્રયણ છે. અર્થાત્ જેમ અનાભોગસહસાત્કારરૂપ બે આગારો છે તેવા નવકારથી આદિ પચ્ચકખાણ નિરાકાર છે. અને જેમાં મહત્તરાગારેણં આદિ આકારો છે=આગારો છે, તે સાકાર તપ છે. તે પ્રકારનો સાકાર-નિરાકાર પ્રત્યાખ્યાનનો વિભાગ છે. (૭) પરિમાણકૃત પ્રત્યાખ્યાન - દત્તી કે ક્વલાદિની મર્યાદાથી પરિમાણકૃત જે એકાસણાદિ તપ હોય તે પરિમાણકૃત પ્રત્યાખ્યાન છે. (૮) નિરવશેષ પ્રત્યાખ્યાન :- સર્વ અસન-પાનના ત્યાગથી નિરવશેષ પચ્ચખાણ થાય છે. (૯) સંકેત પ્રત્યાખ્યાન - અંગૂઠો, મુઠી કે ગ્રંથિ આદિ ચિકનથી ઉપલક્ષિત એવો સંકેત અને તે=સંકેત પચ્ચકખાણ, શ્રાવક પોરિસી આદિ પ્રત્યાખ્યાન કરીને ક્ષેત્રાદિમાં ગયેલો અથવા ઘરે રહેલો ભોજનકાળની પ્રાપ્તિ પૂર્વે પ્રત્યાખ્યાન રહિત ન રહું એથી અંગૂષ્ઠાદિનો સંકેત કરે છે તે સંકેતને જ સ્પષ્ટ કરે છે. જ્યાં સુધી અંગૂઠાને, મુષ્ટિને કે ગ્રંથિને ન મૂકું અથવા ઘરમાં પ્રવેશ ન કરું અથવા સ્વેદબિંદુ જ્યાં સુધી-સુકાય નહિ અથવા આટલા ઉચ્છવાસો જ્યાં સુધી થાય નહિ, જલાદિ મંચિકામાં જ્યાં સુધી આ બિંદુઓ સુકાય નહિ અથવા દીવો જ્યાં સુધી બુઝાય નહિ ત્યાં સુધી હું ખાઈશ નહિ, જેને કહે છે –
“અંગૂઠો, મુઠી, ગ્રંથિ, ઘર, સેત્રસ્વેદબિંદુ, ઉશ્વાસ, સિબુક પાણીનું બિંદુ, જ્યોતિષ્ક=દીવો. તેઓને ચિહ્ન કરીને જે કરાય છે એ સંકેત પચ્ચખાણ ધીર એવા અનંતજ્ઞાની વડે કહેવાયું છે.” (આવશ્યકનિર્યુક્તિ ૧૫૭૮)
(૧૦) અદ્ધા પ્રત્યાખ્યાન - અદ્ધા=કાલ, તદ્ વિષય પ્રત્યાખ્યાન ૧૦ પ્રકારનું છે. જેને કહે છે. “નવકારશી, પોરિસી, પરિમુઠ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, અભક્તાર્થsઉપવાસ અને ચરમ અભિગ્રહ=દિવસચરિમ રૂ૫ ચરમ અભિગ્રહ, ભવચરિએ રૂપ ચરમ અભિગ્રહ એમ બે ચરમ અભિગ્રહ છે. અને વિગઈ. આ દસ અદ્ધા પચ્ચખાણ છે.” (આવશ્યકતિયુક્તિ-૧૫૯૭, પ્રવચનસારોદ્ધાર ગાથા ૨૦૨).
નનુ'થી શંકા કરે છે. એકાસણાદિ પ્રત્યાખ્યાન કેવી રીતે અદ્ધા પચ્ચખાણ છે?=અદ્ધા પચ્ચકખાણ નથી. દિ=જે કારણથી, ત્યાં=એકાસણાદિમાં કાળનો નિયમ નથી. તેને ઉત્તર આપતાં કહે છે. તારી વાત સાચી છે. અદ્ધા પ્રત્યાખ્યાનપૂર્વક એકાસણાદિ પ્રાયઃ કરાય છે. અર્થાત્ પોરિસી-સાઢપોરિસી આદિ રૂપ અદ્ધા પચ્ચકખાણપૂર્વક એકાસણા-આયંબિલ આદિ પ્રત્યાખ્યાન પ્રાયઃ કરાય છે. એથી અદ્ધા પ્રત્યાખ્યાનપણાથી કહેવાય છે=એકાસણાદિને પણ અદ્ધા પચ્ચકખાણ કહેવાય છે. જે કારણથી પંચાશકવૃત્તિમાં કહેવાયું છે.
“એકાસણું-આયંબિલાદિ પચ્ચકખાણ જો કે પરિમાણકૃત છે તોપણ અદ્ધા પ્રત્યાખ્યાનપૂર્વકપણાથી અદ્ધા પ્રત્યાખ્યાનમાં જ ગણાય છે.”
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨
૮૫
અને સર્વ ઉત્તરગુણના પ્રત્યાખ્યાનમાંsઉત્તરગુણના બધા પ્રત્યાખ્યાનમાં સંકેત પ્રત્યાખ્યાન અને અદ્ધા પ્રત્યાખ્યાન બે પ્રકારનાં પ્રત્યાખ્યાન પ્રતિદિન ઉપયોગી જાણવાં. દ્વાર=પૂર્વમાં પ્રત્યાખ્યાન, તેના ભાંગા ઈત્યાદિ ૭ દ્વારા કહીને તેના વિષે કંઈક કહેવાય છે એમ કહ્યું તેમાંથી પ્રત્યાખ્યાન દ્વાર અહીં પૂર્ણ થયું, તેને બતાવવા માટે દ્વાર-૧ એમ કહ્યું છે. - હવે બીજું દ્વાર બતાવતાં કહે છે. વળી ભાંગાઓ ૧૪૭ થાય છે. અને તે ભાંગા પૂર્વમાં વ્રતાધિકારમાં બતાવેલા છે. અને તેના જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન શુદ્ધ થાય છે=૧૪૭ ભાંગાના જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન શુદ્ધ થાય છે. જે કારણથી કહેવાયું છે.
“પચ્ચખ્ખાણમાં ૧૪૭ ભાંગા જેને પ્રાપ્ત થયા છે=જેના દ્વારા યથાર્થ જણાયા છે. તે ખરેખર પચ્ચખ્ખાણમાં કુશળ છે. વળી, શેષઃશેષ જીવો જેઓને પચ્ચખ્ખાણના ભાંગાનું જ્ઞાન નથી તેઓ, અકુશલ છે= પચ્ચખાણના વિષયમાં અકુશલ છે.” (શ્રાવકવ્રતભંગ પ્ર. ૮, પ્રવચનસારોદ્ધાર ૧૩૩૮).
અથવા આ પ્રમાણે છે.
“પ્રત્યાખ્યાતા એવા ગુરુ અને પ્રત્યાખ્યાન કરનારા એવા શિષ્યોના જાણનારાં અને નહિ જાણનારાં પદો વડે નિષ્પન્ન ચાર ભાંગાઓ જ્ઞાતવ્ય થાય છે.” (આવશ્યકનિર્યુક્તિ-૧૬૧૩)
અહીં ખરેખર સ્વયં કૃતપચ્ચખાણવાળો શ્રાવક કાલમાંsઉચિતકાલમાં, વિનયપૂર્વક સમ્યફ ઉપયુક્ત ગુરુવચનની સાથે અનુઉચ્ચાર કરતો=ગુરુ પચ્ચખાણ આપે ત્યારે મનમાં સ્વયં બોલતો, સ્વયં જાણતો=પ્રત્યાખ્યાનના વિકલ્પોને જાણતો, જાણકાર જ એવા ગુરુ પાસે પ્રત્યાખ્યાન કરે છે. ત્યાં ‘જ્ઞપણામાં પચ્ચકખાણના સ્વરૂપના જ્ઞાનપણામાં ચતુર્ભગી છે. બંનેના પચ્ચકખાણ લેનાર અને પચ્ચકખાણ આપનાર બંનેના, જ્ઞપણામાં=પચ્ચખાણના યથાસ્વરૂપના જાણકારપણામાં પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે તે શુદ્ધ છે. ગુરુના જ્ઞપણામાં ગુરુ પચ્ચકખાણની મર્યાદાને જાણતા હોય અને શિષ્યના અજ્ઞાતપણામાં બીજો ભાંગો પ્રાપ્ત થાય છે. ત્યાં=બીજા ભાંગામાં, તત્કાલ શિષ્યને સંક્ષેપથી બોધ કરાવીને=પચ્ચકખાણ આપતાં પહેલાં શિષ્યને સંક્ષેપથી બોધ કરાવીને, જ્યારે ગુરુ પ્રત્યાખ્યાન કરાવે છે ત્યારે આ પણ=બીજો ભાંગો પણ શુદ્ધ છે. વળી, અન્યથા અશુદ્ધ છે=જાણકાર ગુરુ શિષ્યને સંક્ષેપથી પચ્ચકખાણની મર્યાદા બતાવ્યા વગર પચ્ચકખાણ કરાવે તો અશુદ્ધ છે. જ્ઞ=પચ્ચકખાણના સ્વરૂપને જાણનાર એવો શ્રાવક, અજ્ઞની પાસે ગુરુ આદિના અભાવમાં બહુમાનથી ગુરુના કાકા આદિ પાસે, પચ્ચકખાણ કરે. આ પણ શુદ્ધ છે. બંનેનું અજ્ઞપણું હોતે છતે=પચ્ચખાણ આપનાર કે લેનાર બંનેનું પચ્ચખાણના સ્વરૂપ વિષયક અજ્ઞપણું હોતે છતે, અશુદ્ધ જ છેઃગ્રહણ કરાયેલું પચ્ચકખાણ અશુદ્ધ જ છે. અને અહીં=પચ્ચખાણના વિષયમાં, ગુરુનું અથવા પોતાનું=પચ્ચખાણ લેનારનું જ્ઞાણું-પ્રત્યાખ્યાન તેનાં ઉચ્ચારસ્થાનો, ભાંગાઓ, આગાર, શુદ્ધિ, સૂત્રાર્થ=પચ્ચખાણનાં સૂત્રો અને તેનો અર્થ, ફલ=પચ્ચકખાણનું ફલ, કથ્થ-અકથ્યના વિભાગાદિનું જ્ઞાન હોતે છતે જ થાય છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર પચ્ચખાણ લેનાર શ્રાવક સ્વયં પ્રાત:કાળમાં પચ્ચકખાણ ગ્રહણ કરે પછી ગુરુ પાસે વિનયપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરે તે વખતે ગુરુ પચ્ચખાણ ઉચ્ચરાવે ત્યારે સ્વયં મનમાં તે પચ્ચખાણનું
સ્મરણ કરે. આ પ્રકારે પચ્ચકખાણના ગ્રહણની વિધિ છે અને તે પચ્ચકખાણ ગ્રહણ કરતા પૂર્વે વિવેકી શ્રાવકે પચ્ચકખાણના ભાંગાઓ જાણવા જોઈએ અને જે શ્રાવકને પચ્ચખાણના ૧૪૭ ભાંગાઓનું જ્ઞાન છે, પચ્ચખાણના બોલાતા સૂત્ર-અર્થનું જ્ઞાન છે, આગારોનું જ્ઞાન છે, અને ગ્રહણ કરાયેલું પચ્ચકખાણ ઉત્તરગુણની વૃદ્ધિવાળું હોવાથી દેશવિરતિના અતિશયનું કારણ બને તે પ્રકારે આહારાદિ સંજ્ઞાના તિરોધાનના ફલવાળું છે તેમ જાણતો હોય, તો પચ્ચકખાણ ગ્રહણ કરતી વખતે જે સૂત્રો બોલાય છે તેના અર્થ અનુસાર, ક્યા આગારીપૂર્વક – કઈ મર્યાદાવાળું મેં પચ્ચખાણ ગ્રહણ કર્યું છે તેનો બોધ હોવાથી તેનું પચ્ચકખાણ શુદ્ધ બને છે અને પચ્ચખાણ આપનાર ગુરુ અને પચ્ચખાણ લેનાર શ્રાવક બંને તે મર્યાદા જાણતા હોય તો પ્રથમ ભાંગો શુદ્ધ પ્રાપ્ત થાય છે. હવે શ્રાવકને એકાસણાદિનું પચ્ચખાણ લેવું છે છતાં તે પચ્ચખ્ખાણની સર્વ મર્યાદા, તે તે પચ્ચખાણનું ફલ શું છે? તે જાણતો નથી અને યોગ્ય ગુરુ તેને સંક્ષેપથી તેનો બોધ કરાવે તો પચ્ચખ્ખાણ ગ્રહણ કરતી વખતે શ્રાવકને જે પ્રકારે ગુરુએ સંક્ષેપથી ઉપદેશ આપ્યો તે પ્રકારે અધ્યવસાય થાય છે. તે અધ્યવસાય પચ્ચખાણથી અપેક્ષિત છે માટે બીજો ભાંગો પણ શુદ્ધ પ્રાપ્ત થાય છે. વળી કોઈ શ્રાવક પચ્ચકખાણની સર્વ મર્યાદાનો જાણકાર હોય અને ગુરુ વિદ્યમાન ન હોય તો ગુરુના સંબંધી કાકા આદિ કોઈ તેના નગરમાં રહેતા હોય ત્યારે તે શ્રાવક ગુરુ પાસે પચ્ચખાણ ગ્રહણ કરવાના બહુમાન અર્થે તેમના કાકા આદિ પાસે પચ્ચકખાણ ગ્રહણ કરે છે. તે પચ્ચખાણની મર્યાદાના જાણકાર ન હોય તોપણ ગુરુ પ્રત્યેનો બહુમાનભાવ વિદ્યમાન છે અને શ્રાવકને પચ્ચખાણની સર્વ મર્યાદાનું જ્ઞાન છે. તેથી તે ત્રીજો ભાંગો પણ શુદ્ધ ગણાય છે. વળી, શ્રાવકને પચ્ચખાણની મર્યાદાનું કંઈ જ્ઞાન ન હોય માત્ર એકાસણું છે, એક વખત ભોજન કરવું છે તેનું આ પચ્ચખાણ છે તેવી બુદ્ધિથી કોઈ અજ્ઞ પાસે પચ્ચકખાણ ગ્રહણ કરે અને તે જ પ્રમાણે એકાસણું આદિ શ્રાવક કરે તોપણ પોતાનું પચ્ચકખાણ કઈ રીતે ઉત્તરગુણની વૃદ્ધિનું કારણ છે ? સૂત્રમાં બોલાયેલા શબ્દોથી
ક્યા પ્રકારની પ્રતિજ્ઞાની પ્રાપ્તિ થઈ ? ઈત્યાદિ કંઈ બોધ નહિ હોવાથી મુગ્ધતાથી કરાયેલું તે પચ્ચખાણ હોવાથી અશુદ્ધ છે.
ત્યાં=પચ્ચકખાણના વિષયમાં, પ્રત્યાખ્યાનનાં ઉચ્ચારસ્થાનો પાંચ છે. ૧. આધસ્થાનમાં= પચ્ચખાણનાં પાંચ ઉચ્ચારસ્થાનમાંથી પ્રથમ સ્થાનમાં, નમસ્કાર સહિત આદિ કાલ પ્રત્યાખ્યાનો પાંચ છે=નવકારશી, પોરિસી, સાઢપોરિસી, પરિમઢ, અવઢ પાંચ કાલ પ્રત્યાખ્યાનો છે. સંકેત નામનાં સ્થાનો આઠ છે=અંગૂઠો, મુઠી, ગ્રંથિ, ઘર, સેકસ્વેદબિંદુ, ઉચ્છવાસ, સિબુક=પાણીનું બિંદુ,
જ્યોતિષ્ક=દીવો, આ આઠ સંકેતો છે. અને પ્રાયઃ ચતુર્વિધ આહાર-ચાર પ્રકારના આહારનું પચ્ચખાણ છે. ૨. બીજા સ્થાનમાં વિકૃતિ, લિવિકૃતિ, આચામામ્સનો ઉચ્ચાર છે. અને વિકૃતિ પ્રત્યાખ્યાન અસ્વીકૃત વિકૃતિના વૈપત્યવાળાને પણ પ્રાયઃ કરીને અભક્ષ્ય વિકૃતિ ચતુષ્કનો ત્યાગ હોવાથી=૧૦
Page #104
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર વિગઈમાંથી ચાર માંસ આદિ મહાવિગઈનો ત્યાગ હોવાથી, બધાને છે=વિકૃતિનું પચ્ચખાણ કરનાર બધાને છે. ૩. ત્રીજા સ્થાનમાં એક-બે આસન અને એક સ્થાનનો નિયમ છે=એક આસનમાં એકાસણું કરાય છે. બે આસનમાં બેસણું કરાય છે. અને એકલઠાણામાં કાયાને અત્યંત સ્થિર કરીને એક હાથ અને મુખ સિવાય અન્ય અવયવો ન હાલે તે રીતે એક સ્થાનમાં ભોજન કરવાનો નિયમ કરાય છે. અને ત્યારપછી દ્વિવિધ-ત્રિવિધ કે ચતુર્વિધ આહારનું પચ્ચકખાણ કરાય છે એકાસણુંબિયાસણું કે એકલઠાણું કરીને ઊડ્યા પછી પાણી લેવાનું હોય તો ત્રિવિધ આહારનું પચ્ચખ્ખાણ હોય અને પાણી ન પીવાનું હોય તો ચતુર્વિધ આહારનું પચ્ચકખાણ હોય અને કોઈકને આશ્રયીને દ્વિવિધતું પણ પચ્ચકખાણ હોવું જોઈએ. અર્થાત્ અશન અને આદિમનો ત્યાગ હોવો જોઈએ. જેથી મુખવાસના શોખીન ભોજન કર્યા પછી પણ તેની છૂટ રાખતા હોવા જોઈએ. તેને આશ્રયીને દ્વિવિધનો પ્રયોગ કરાયેલો જણાય છે. ૪. ચતુર્થ સ્થાનમાં=પચ્ચખાણના ઉચ્ચારવા ચોથા સ્થાનમાં, પાણસ્સ ઈત્યાદિ છે=પાણસ્મ, લેવેણ વા-અલેવેણ વા આદિ ઉચ્ચારણ છે. ૫. પાંચમા સ્થાનમાં-પચ્ચખાણના ઉચ્ચારના પાંચમા સ્થાનમાં, દેશાવકાશિક વ્રત પૂર્વમાં ગ્રહણ કરાયેલ સચિરાદિ ચૌદ નિયમના સંક્ષેપ રૂપ ઉચ્ચાર્ય છે. એ રીતે=પૂર્વમાં પચ્ચકખાણનાં પાંચ ઉચ્ચારસ્થાન બતાવ્યાં એ રીતે, ઉપવાસમાં ચાર સ્થાનો છે. પ્રથમ સ્થાનમાં અભક્તાર્થકરણ છે=આહાર ત્યાગનું પચ્ચકખાણ છે. બીજા સ્થાનમાં પાન આહારનું પ્રત્યાખ્યાન છે. ત્રીજા સ્થાનમાં પાણસ્સ ઈત્યાદિ છે=પાણસ્સ લેવેણ વા ઈત્યાદિ છે. અને ચોથા સ્થાનમાં દેશાવકાશિક છે અને કહ્યું છે.
પ્રથમ સ્થાનમાં તેર=પચ્ચકખાણના ઉચ્ચારણના પ્રથમ સ્થાનમાં નવકારશી આદિ પાંચ કાલ પ્રત્યાખ્યાન અને સંકેત આદિ આઠ એમ તેર સ્થાનો છે. બીજા સ્થાનમાં ત્રણ=પ્રત્યાખ્યાનના ઉચ્ચારણના બીજા સ્થાનમાં એકાસણું, બેસણું અને એકલઠાણું એમ ત્રણ સ્થાનો છે. ચોથામાં પાણસ્સ છે–પ્રત્યાખ્યાનના ઉચ્ચારણના ચોથા સ્થાનમાં પાણસ્સ લેવેણ વા અલેવેણ વા ઈત્યાદિ છે અને પાંચમાં સ્થાનમાં દેશાવગાશિક છે.” (પ્રત્યાખ્યાન ભાગ-૬)
અને અહીં પચ્ચકખાણમાં, ઉપવાસ-આયંબિલ-નીવિગઈ ઈત્યાદિ અને પોરિટી આદિ પ્રાય ત્રિવિધ-ચતુર્વિધ આહારના છે–પોરિસી-સાઢપોરિસી આદિ જે પચ્ચકખાણ હોય ત્યાં સુધી ત્રણ આહાર કે ચાર આહારનો ત્યાગ છે. વળી અપવાદથી વિવિગઈ આદિ અને પોરિટી આદિ પચ્ચકખાણમાં દ્વિવિધ આહાર પણ છે. અર્થાત્ અપવાદથી કોઈએ પોરિસી આદિનું પચ્ચકખાણ કરીને વિવિગઈ આદિનું પચ્ચકખાણ કરેલ હોય તેને પણ બે પ્રકારના આહારનો ત્યાગ હોય તો પોરિસી આદિના પચ્ચકખાણ પૂર્વે મુખવાસ આદિ વાપરે તેવું પચ્ચકખાણ હોવાથી દ્વિવિધ આહાર પણ થાય છે. પરંતુ ઉત્સર્ગથી તો પોરિસી આદિ પચ્ચખાણ સુધી ચાર આહારતો કે ત્રણ આહારનો ત્યાગ હોય છે. વળી તવકારથી સહિત=નવકારશીનું પચ્ચખાણ, ચાર પ્રકારના આહારના ત્યાગવાળું જ છે. એ પ્રમાણે સંપ્રદાય છે. અર્થાત્ નવકારશી કરનાર નવકારશીના સમય સુધી ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે જ છે, જે કારણથી કહેવાયું છે. - - સાધુનું નમો નવકારશીનું પચ્ચખ્ખાણ, રત્તિપિ=રાતનું પણ પચ્ચખાણ ચતુર્વિધ આહારનું છે. સેસ શેષને=શ્રાવકોને
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨
બે-ત્રણ અથવા ચાર=બે આહારનો ત્યાગ હોય છે. અથવા ત્રણ આહારનો ત્યાગ હોય છે અથવા ચાર આહારનો ત્યાગ હોય છે.” (પ્રત્યાખ્યાન ભાષ્ય ગાથા-૧૨)
અને “સાધુને રાત્રિમાં અને નવકારથી સહિત=નવકારશીના પચ્ચખાણમાં, ચાર પ્રકારના આહારનો ત્યાગ હોય છે. ભવચરિમ, ઉપવાસ-આયંબિલ ત્રણ અથવા ચાર પ્રકારના આહારના ત્યાગવાળું હોય છે. તેથી કોઈ સાધુ ભવના અંત સમયે ત્રણ આહારનો ત્યાગ કરીને અથવા ચાર આહારનો ત્યાગ કરીને પચ્ચખાણ કરે છે. તે રીતે ઉપવાસ અને આયંબિલ પણ ત્રણ અથવા ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીને કરે છે. આયંબિલ કર્યા પછી પાણી વાપરવાનું હોય તો ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરે અને પાણી વાપરવાનું ન હોય તો ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે.” III
શેષ પચ્ચખાણો=ભવચરિમ, ઉપવાસ, આયંબિલ સિવાયનાં શેષ પચ્ચખ્ખાણો દ્વિવિધ-ત્રિવિધ અથવા ચતુવિધ આહારના વિષયમાં હોય છે. અર્થાત્ એકાસણાદિ કરેલ હોય અને મુખવાસ વાપરવો હોય તો દ્વિવિધ આહારનો ત્યાગ કરે. તેથી એકાસણું કર્યા પછી મુખવાસ અને પાણી બે વસ્તુ વાપરી શકે. ત્રિવિધ આહારનો ત્યાગ કરે તો પાણી વાપરી શકે. અને ચતુર્વિધ આહારનો ત્યાગ કરે તો એકાસણું કર્યા પછી ચારે ય આહારનો ત્યાગ કરવો પડે. આ પ્રકારે પચ્ચખાણના વિષયમાં આહારના વિકલ્પો જાણવા.” રા
વળી ‘યતિદિનચર્યામાં સંકેત પ્રત્યાખ્યાન પણ ચાર પ્રકારના આહારનું કહેવાયું છે. અને તે પ્રમાણે તેનું વચન છે.
સંકેત પચ્ચખ્ખાણ સાધુનું રાત્રિભોજન વિરમણવ્રત અને નવકારથી સહિત=નવકારશીનું પચ્ચખ્ખાણ, નિયમથી ચાર પ્રકારના આહારનું છે.” (દવસૂરિરચિત યતિદિનચર્યા ગાથા ૫૦)
ત' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. વિવિગઈ અને આયંબિલમાં કપ્યાકધ્યનો વિભાગ સ્વ-સ્વ સામાચારીથી જાણવો. વળી, પ્રત્યાખ્યાનના ભેદ અને તેના ભાંગા આદિ વ્યાખ્યાન કરાય જ છે. એથી પ્રસંગથી સર્યું. પ્રકૃતિને અનુસરીએ છીએ. બીજું દ્વાર પૂરું થયું પચ્ચકખાણનાં સાત દ્વારા પૂર્વમાં બતાવેલાં તેમાંથી તેના ભાંગા રૂપ બીજું સ્થાન પૂરું થયું.
અને અપવાદ રૂપ આકાર સહિત પ્રત્યાખ્યાન કરવું જોઈએ. અન્યથા વળી ભંગ થાય=આગાર વગર પચ્ચકખાણ ગ્રહણ કરવામાં આવે તો પચ્ચકખાણના ભંગની પ્રાપ્તિ થાય અને તે દોષ માટે છે. જેને કહે છે.
“વ્રત ભંગમાં મોટો દોષ છે. થોડી પણ પાલના ગુણકારી છે. અને ગુરુ-લાઘવ જાણવું જોઈએ=પચ્ચખાણ ગ્રહણ કરતી વખતે ગુરુ-લાઘવ જાણવું જોઈએ. આથી ધર્મમાં આગારો છે.” (પંચાશક-પ/૧૨, પંચવસ્તુક-૫૧૨, પ્રવચનસારો. ૨૧૬) અર્થાત્ જો આગાર વગર પચ્ચકખાણ ગ્રહણ કરવામાં આવે તો તેવા સંયોગમાં સમ્યકુપાલન થાય નહિ. જોકે વ્રતભંગ થાય માટે મોટું પાપ લાગે અને થોડી પણ પાલના ભંગ વગર ગુણ કરનારી છે. તેથી આગારીપૂર્વક પચ્ચખાણનો સંકોચ કરવાથી જે થોડું પણ શુદ્ધ પાલન થાય
Page #106
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨
૮૯
છે તે ગુણને કરનાર છે. તેથી આગાર વગરનું પચ્ચકખાણ વિસ્તૃત પચ્ચખાણ છે અને આગારવાળું પચ્ચકખાણ નાનું છે છતાં વિસ્તૃત પચ્ચકખાણનું સમ્યફપાલન ન થાય તો ગુરુ દોષ છે અને નાનું પણ પચ્ચકખાણ સમ્યફપાલન થાય તો મહાન લાભ છે. એ પ્રકારનો ગુરુ-લાઘવનો વિચાર કરીને ધર્મનાં કાર્યોમાં આગારપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરાય છે. આગાર કેમ રખાય છે ? તે બતાવ્યા પછી આગાર શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે.
પ્રત્યાખ્યાનના ભંગના પરિવાર માટે કરાય છે તે આકારો છે અને તેeતે આગારો, નમસ્કાર સહિત આદિ પચ્ચખાણોમાં=નવકારશી આદિ પશ્ચકખાણોમાં જેટલા થાય છે તેટલા બતાવાય છે.
“નવકારશીમાં બે જ આગારો છે. વળી પોરિસીમાં છ આગારો છે. વળી પુરિમુઢમાં સાત જ આગારો છે. એકાસણામાં આઠ જ આગારો છે.” ૧]
“એકલઠાણામાં સાત જ આગારો છે અને આયંબિલમાં આઠ જ આગારો છે. ઉપવાસમાં પાંચ જ આગારો છે. છ પાનકના પાણીના આગારો છે. અને ચરમમાં ચાર આગારો છેઃદિવસચરિમ અને ભવચરિમ પચ્ચખાણમાં ચાર આગારો છે.” રા. - “પાંચ અને ચાર આગારો અભિગ્રહમાં છે. વિવિગઈમાં આઠ અને નવ આગારો છે. અપ્રાવરણમાં–ચોલપટ્ટાના વિષયમાં, પાંચ આગારો છે. શેષમાં ચાર આગારો હોય છે ચોલપટ્ટા સિવાયના અભિગ્રહ અને દાંડા-પ્રમાર્જના આદિના વિષયમાં ચાર આગારો હોય છે.” (આવશ્યકનિર્યુક્તિ ૧૫૯-૧૬૦૧, પંચાશક-૫/૮-૧૦, પ્રવચનસારો ૨૦૩-૨૦૫). નિવિગઈમાં આઠ અને નવ આગારો કેવી રીતે છે ? તેથી કહે છે –
નવનીતમાં માખણમાં, ઓગાહિમમાં=પક્વ અન્નમાં, અદ્વ=કઠિન એવું દહીં, પિસિત-માંસ, ઘી, ગોળ તેમાં નવ આગારો હોય છે. શેષ દ્રવ્યોમાં આઠ આગારો હોય છે.” (આવશ્યકનિર્યુક્તિ ૧૬૦૨, પ્રવચનસારો. ૨૦૬, પંચાશક ૫/૧૧) * અપ્રાવરણમાં ચોલપટ્ટાના આગાર પાંચ છે. વળી વિવરણ સૂત્રની વ્યાખ્યા સહગત જ જાણવું. દ્વાર-૩=આગાર નામનું ત્રીજું દ્વાર પૂરું થયું છે.
હવે સૂત્ર-અર્થ રૂ૫ ચોથું અને પાંચમું દ્વાર બતાવે છે. “उग्गए सूरे नमुक्कारसहिअं पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं વોસિર” (પ્રત્યાખ્યાન આવશ્યક સૂ.હરિભદ્રીવૃત્તિ ૫. ૮૪૯)
ઉદ્ગત સૂર્ય હોતે છત=સૂર્યના ઉદ્ગમથી માંડીને નમસ્કારથી=પરમેષ્ઠિના સ્તવથી સહિત યુક્ત, એવું નમસ્કાર સહિત પ્રત્યાખ્યાન કરે છે. સર્વ ધાતુઓ અર્થની સાથે વ્યાપ્ત કરે છે એ વ્યાયથી નમસ્કાર સહિત પ્રત્યાખ્યાન કરે છે=વિધેયપણાથી સ્વીકાર કરે છે. અર્થાત્ આત્માની જ્ઞાન-દર્શનચારિત્રની પરિણતિરૂપ સર્વ ધાતુઓ પ્રતિજ્ઞારૂપ અર્થની સાથે વ્યાપ્ત કરે છે સમ્યકજ્ઞાન, સમ્યફ રુચિ અને સમ્યફ પરિણતિપૂર્વક નવકારશી સહિત પ્રત્યાખ્યાન સ્વીકાર કરે છે. આFપચ્ચકખાઈ' ગુરુના
Page #107
--------------------------------------------------------------------------
________________
GO
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર અનુવાદના ભંગીથી વચન છે=ગુરુના કથનની અપેક્ષાએ વચન છે. વળી શિષ્ય પ્રત્યારવ્યામિ=પચ્ચકખામિ' એ પ્રમાણે કહે છે. એ રીતે=જે રીતે પચ્ચખાઈમાં કહ્યું એ રીતે, વોસિરડું ત્યાગ કરું છું એ સ્થાનમાં પણ કહેવું વોસિરઈ એ ગુરુ બોલે છે અને પચ્ચખ્ખાણ કરનાર “વોસિરામિ' એ પ્રમાણે બોલે છે. કેવી રીતે પ્રત્યાખ્યાન કરે છે ? એથી કહે છે. ચારે પ્રકારના પણ આહારનું પ્રત્યાખ્યાન કરે છે. પરંતુ એકવિધ આહારનો=અભિઅવહાર્યનોઃખાવા-પીવા યોગ્ય વસ્તુનો ત્યાગ કરતો નથી. એ પ્રકારે ઉત્તરની સાથે સંબંધ છે= વોસિરઈ'ની સાથે સંબંધ છે અને આ=નવકારશીનું પચ્ચખાણ, ચાર પ્રકારના આહારનું જ થાય છે. એ પ્રમાણે કહેવાયું જ છે=પૂર્વમાં સાક્ષીપાઠમાં કહેવાયું જ છે; કેમ કે આનું=નવકારશીલા પચ્ચકખાણનું રાત્રિભોજનના તીરણપ્રાયપણું છે=રાત્રિભોજનનો જે ત્યાગ હતો તેની સમાપ્તિ તુલ્ય છે. તથા મુહૂર્તમાન અને નમસ્કારના ઉચ્ચારના અવસાનવાળું છે=સૂર્યોદયથી એક મુહૂર્તનો કાળ અને નમસ્કારના ઉચ્ચારણપૂર્વક પચ્ચખાણની સમાપ્તિવાળું નવકારશીનું પચ્ચખાણ છે.
નનુથી શંકા કરે છે. કાલનું અનુક્તપણું હોવાથી=નવકારશીના પચ્ચકખાણમાં પોરિસી આદિતી જેમ કાલનું કથન કરેલું નથી તેથી, આ=નવકારશીનું પચ્ચખાણ સંકેત પચ્ચકખાણ જ છે. અર્થાત્ જેમ સંકેત પચ્ચખાણમાં કાલમાન નથી પરંતુ ગાંઠ છોડી વાપરવાનું છે તેમ તવકારશીના પચ્ચખાણમાં પણ નમસ્કાર બોલીને વાપરવાની ક્રિયાની અનુજ્ઞા છે માટે સંકેત પ્રત્યાખ્યાન જ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે. એ પ્રમાણે તે કહેવું અર્થાત્ નવકારશી સંકેત પચ્ચકખાણ છે એ પ્રમાણે ન કહેવું; કેમ કે સહિત શબ્દથી મુહૂર્તનું વિશેષણ છે=નમસ્કાર સહિત એ પ્રકારના વચનમાં જે સહિત શબ્દ છે તેનાથી એક મુહૂર્ત પછી નમસ્કાર સહિત આહાર વાપરવાની અનુજ્ઞા છે એ પ્રકારનું કથન છે ‘નથ’થી શંકા કરે છે. મુહૂર્ત શબ્દ સંભળાતો નથી=ઉચ્ચારણ કરાતા નવકારશીના પચ્ચખાણમાં મુહૂર્ત શબ્દ સંભળાતો નથી. તેથી કેવી રીતે તેનું મુહૂર્તતું, વિશેષ્યપણું થાય? અર્થાત્ નમસ્કાર સહિત મુહૂર્તનું પચ્ચખાણ કરું છું. એ પ્રકારે મુહૂર્ત કેવી રીતે વિશેષ થાય ? અર્થાત્ થઈ શકે નહિ. તેનો ઉત્તર આપતાં કહે છે. અદ્ધા પ્રત્યાખ્યાનમાં=કાલના પ્રત્યાખ્યાનમાં, આના પાઠનું બલ હોવાથી=નવકારશીના પચ્ચખાણના પાઠનું બલ હોવાથી=નવકારશીના પચ્ચખાણના પાઠનું કથન હોવાથી, અંતે પોરિટી પ્રત્યાખ્યાનનું વક્ષ્યમાણપણું હોવાથી=અદ્ધા પ્રત્યાખ્યાનમાં નવકારશી પછી ઉત્તરના પોરિસીના પ્રત્યાખ્યાનનું વસ્યમાણપણું હોવાથી તેના પૂર્વેકપોરિસીના પચ્ચકખાણની પૂર્વે, મુહૂર્ત જ અવશેષ રહે છે=એક મુહૂર્તનું જ પચ્ચખાણ અવશેષ રહે છે. એથી નમસ્કાર સહિત મુહૂર્તનું પચ્ચખાણ નવકારશીથી ગ્રહણ થાય છે એમ અત્રય છે. ‘અથ'થી શંકા કરે છે. મુહૂર્ત દ્વયાદિક પણ કેમ પ્રાપ્ત થતા નથી=સૂર્યોદયથી બે મુહૂર્ત આદિ એ પ્રકારે કેમ પ્રાપ્ત થતું નથી અર્થાત્ અધ્યાહારથી જેમ એક મુહૂર્ત ગ્રહણ કરી શકાય તેમ અધ્યાહારથી બે મુહૂર્ત આદિ પણ ગ્રહણ કરી શકાય તેનો ઉત્તર આપતાં કહે છે. આનું=નવકારશીના પચ્ચખાણનું અલ્પ આકારપણું હોવાથી=બે જ આગારો હોવાથી અન્નત્થણાભોગાણં, સહસાગારેણં બે જ આગારો હોવાથી, મુહૂર્ત પ્રમાણ કાલમાતપણું છે
Page #108
--------------------------------------------------------------------------
________________
૯૧
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨ એમ અવય છે. દિ=જે કારણથી, પોરિસીમાં છ આગારો છે તે કારણથી આકારદ્વયવાળા આ= નવકારશીના, પચ્ચખાણમાં સ્વલ્પ જ કાલ અવશેષ રહે છે અર્થાત્ અંતમુહૂર્ત જ કાલ અવશેષ રહે છે. અને તે અંતમુહૂર્તકાલ નમસ્કારથી સહિત છે; કેમ કે પૂર્ણ પણ કાલ થયે છત=સૂર્યના ઉદય થયા પછી અંતર્મુહૂર્ત કાલ પૂર્ણ થયે છતે નમસ્કારના પાઠ વગર પ્રત્યાખ્યાનનું અપૂર્યમાણપણું છે=પ્રત્યાખ્યાન પૂર્ણ થતું નથી. નમસ્કારનો પાઠ હોવા છતાં પણ મુહૂર્તના અંદરમાં પચ્ચકખાણ પારવામાં આવે તો પ્રત્યાખ્યાનનો ભંગ છે. તે કારણથી આ સિદ્ધ છે=નવકારશીનું પચ્ચખાણ મુહૂર્તમાન કાલવાળું નમસ્કાર સહિત પ્રત્યાખ્યાન છે એ સિદ્ધ છે.
હવે ચાર પ્રકારના આહારને જ વ્યક્તિથી=અભિવ્યક્તિથી બતાવે છે. ૧. અશન, ૨. પાન, ૩. ખાદિમ, ૪ સ્વાદિમ. ત્યાં=ચાર પ્રકારના આહારમાં ખવાય છે તે અશન; કેમ કે ભોજનમાં “અ” ધાતુ છે એનું ટુ અંતવાળું રૂપ અશન થાય છે. અને પિવાય છે એ પાન છે; કેમ કે “' ધાતુનું લ્યુટ અંતવાળું રૂ૫ પાન થાય છે. અને ખવાય છે એ ખાદિમ' છે; કેમ કે ભક્ષણ અર્થમાં “વત્' ધાતુ છે એનું વક્તવ્યાદિ મત્ પ્રત્યયાંતનું ખાદિમ' રૂપ છે. એ રીતે=જે રીતે “વાલિમ' રૂપ બન્યું એ રીતે, સ્વાદન કરાય છે એ સ્વાદિમ છે; કેમ કે આસ્વાદક અર્થમાં “સ્વ” ધાતુ છે. અને એથી એનું રૂપ છેઃસ્વાદિમ રૂપ છે. અથવા ખાદ્ય અને સ્વાદ્ય છે ખાદિમં અને સ્વાદિમ ના બદલે ખાદ્ય-સ્વાદ્ય એ પ્રકારનું રૂપ છે=વિધ્યર્થ કૃદંત રૂપ ખાવા યોગ્ય અને સ્વાદ કરવા યોગ્ય પદાર્થોને બતાવતાર રૂપ છે. અને અશનાદિ આહારનો વિભાગ શ્રાદ્ધવિધિની વૃત્તિમાં આ પ્રમાણે છે.
અશન શાલ્યાદિ, મગ આદિ, સક્ત આદિ, પયાદિ, મોદકાદિ, ક્ષીરાદિ, સૂરણાદિ અને મંડાદિ છે. જેને કહે છે – અશન ઓદન, સસુગ, મગ, જગારી આદિ રાબડી આદિ, ખાદ્યકવિધિ=સુખડી, મોદક આદિ પક્વાન્ન, ક્ષીરાદિ દૂધ, દહીં વગેરે, સૂરણ આદિ=સૂરણકંદ વગેરે, અંડક આદિ માલપુઆ, ખાખરા આદિ જાણવા.” (પંચાશક-પ/૨૭, પ્રવચનસારોદ્ધાર-૨૦૧૭)
અને પાન સૌવીર, યુવાદિનું ધોવાણ, સુરાદિ, સર્વ અપકાય, કર્કટ જલાદિ છે, જેને કહે છે – “પાન સૌવીર, જવના ધોવાણનું પાણી, અને ચિત્ર સુરાદિકઘણા પ્રકારના મઘવિશેષ, સર્વ અપકાય બધું પાણી અને તે પ્રમાણે કર્કટક જલાદિકખજૂર, દ્રાક્ષ આદિનાં પાનક પીણાં છે.” (પંચાશક-પ/૨૮, પ્રવચનસારોદ્ધાર૨૦૮).
ખાદ્ય ભૃષ્ટ ધા=ભુંજાયેલું ધાન્ય, ગોળ, પપૈટિકા, ખજૂર, નારિયેળ, દ્રાક્ષો, કર્કટી=કાકડી, આમ્ર=કેરી, પનસ આદિ જેને કહે છે – “ભરોસં=ભક્ત એવું ઓસ=ભોજન એવું દાહ્ય=શેકાયેલા ચણા-શિંગ વગેરે, દંતાદિ ગોળથી સંસ્કૃત કરાયેલા દંત પવન વગેરે, ખજૂર, નારિયેળ, દ્રાક્ષ આદિ=દ્રાક્ષ, દાડમ વગેરે, કાકડી, કેરી, પાસ વગેરે બહુ પ્રકારનું ખાદિમ જાણવું.” (પંચાશક-પ/૨૯, પ્રવચનસારોદ્ધાર૨૦૯).
સ્વાધ દંતકાષ્ઠ–દાતણ, તાંબૂલ, તુલસિકા, પિંડ અર્જક, મધુપિપ્પલી ઇત્યાદિ જેને કહે છે –
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૨
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર
દંતવÍ=દાંત સાફ કરવાનું કાષ્ઠ–દાતણ, ચિત્ર તંબોલ=વિવિધ પ્રકારના મુખવાસ, તુલસી, કુહેડક આદિ, મધુ=મધ, પિપ્પલી કાળી પિપર, સૂંઠ આદિ અનેક પ્રકારના સ્વાદિમ છે.” (પંચાશક૫/૩૦, પ્રવચનસારોદ્ધાર-૨૧૦).
અનેક પ્રકારે એ પ્રમાણે શ્રાદ્ધવિધિની વૃત્તિમાં (પ. ૪૫) શું બતાવ્યું છે? તે ‘રથા'થી બતાવે છે. જે પ્રમાણે – સુંઠ, હળદર, પિપ્પલી, મરી, જીરું, અજમો, જાયફળ, જાવત્રી, કસેલ્લક, કાથો, ખદિખટિકા=ખદિરાવટી, જેઠીમધ, તમાલપત્ર, ઇલાયચી, લવિંગ, કાઠી, વિહંગ, બિડલવણ, અર્જક, અજમોદ, કુલિંજણ, પિપ્પલીમૂલ, ચિણીકબાબા, કબૂરક, મુસ્તા, કંટાસેલિઆ, કપૂર, સૌર્વચલ, હરડે, બિમીતક, કુમેઠો, બબૂલ, ધવ, ખદિર, ખીચડાદિકછલ્લી, પત્ર, પગ, હિંગલાષ્ટક=હિંગાષ્ટક, હિંગુત્રેવીશી, પંચકુલ, જવાસકમૂલ, વાવચી, તુલસી, કપૂરી કંદાદિ છે.
જીરું સ્વભાષ્ય અને પ્રવચનસારોદ્ધારના અભિપ્રાયથી સ્વાદ્ય છે. વળી કલ્પવૃત્તિના અભિપ્રાયથી ખાદ્ય છે. અજમક ખાદ્ય છે એ પ્રમાણે કેટલાક કહે છે. સર્વ સ્વાદ્ય એલોકર્પરાદિ અને જલ બે પ્રકારના આહારના પ્રત્યાખ્યાનમાં કહ્યું છે. વેસણ, વિરહાલી, સોઆ, કોઠવડી, આમલાગંઠી, આંબાગોલી, કઉચિલી, ચુઈપુત્ર વગેરે ખાદ્યપણું હોવાથી બે પ્રકારના આહારમાં કલ્પતા નથી=બે પ્રકારના આહારના પ્રત્યાખ્યાનમાં કલ્પતા નથી.
વળી ત્રિવિધ આહારમાં ત્રિવિધ આહારના પ્રત્યાખ્યાનમાં, પાણી જ કલ્પે છે. શાસ્ત્રોમાં મધ, ગોળ, સાકર, ખાંડ આદિ (ખંડાદિ) પણ ખાદ્યપણું હોવાને કારણે દ્રાક્ષ-સાકર આદિનું પાણી અને છાશ આદિ પાનકપણાથી કહેવાયેલું પણ બે પ્રકારના આહારમાં કલ્પતું નથી=બે પ્રકારના આહારનો ત્યાગ કરેલો હોય તેને કલ્પતું નથી અને કહેવાયું છે.
દ્રાક્ષનાં પાણી આદિ પાન અને ગોળ આદિ સ્વાદિમ સૂત્રમાં કહેવાયું છે તોપણ તૃપ્તિજનક છે. તેથી આચરિત નથી દ્વિવિધ આહારના ત્યાગમાં ગ્રહણ કરાતું નથી.” (નાગપુરીયગચ્છ પ્રત્યાખ્યાન ભાષ્ય)
અનાહારપણાથી વ્યવહાર કરાતાં દ્રવ્યોને પણ પ્રસંગથી બતાવે છે. તે આ પ્રમાણે – પંચાંગલિંબ, ગુડૂચી, કડુકરિયાતું, અતિવિષ, ચીડિસૂકડિ, રક્ષા, હરિદ્રા, રોહિણી, ઉપલોટ, વજ, ત્રિફલા, બાઉલછલ્લી એ પ્રમાણે અન્ય કહે છે. ધમાસો, સાહિત્ય, સંધિરીંગણી, એળીયો, ગુગ્ગલ, હરડીદલ, ઉણિ, બદરી, કંથેરિકરીરમૂલ, પૂંઆડ, મજીઠ, બોલ, બીઉ, કુંઆરી, ચીત્રક, કુંદર વગેરે અનિષ્ટ સ્વાદવાળા રોગાદિ આપત્તિમાં ચતુર્વિધ આહારમાં પણ-ચતુર્વિધ આહારના ત્યાગમાં પણ, આ=પૂર્વમાં વર્ણન કર્યા એ અણાહારી પદાર્થો કલ્પ છે. (શ્રાદ્ધવિધિવૃત્તિ ૫. ૪૫) પ્રસંગથી સર્યું.
અહીં પચ્ચખાણમાં, નિયમભંગના ભયથી આકારોને કહે છે. “અન્નત્થણાભોગેણં સહસાગારેણં', અહીં=અન્નત્થણાભોગેણં સહસાગારેણ આગારમાં પંચમીના અર્થમાં તૃતીયા છે. અન્યત્ર= અન્નત્થણાભોગેણંમાં રહેલ અન્નત્થ શબ્દ પરિવર્જન માટે છે=એ આગારોને છોડીને એ પ્રમાણે બતાવવા અર્થે છે જે પ્રમાણે “દ્રોણ-ભીખથી અન્યત્ર સર્વ યોદ્ધા પરામુખ હતા=યુદ્ધમાં પરાક્ષુખ
Page #110
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨
૯૩
હતા. એ પ્રમાણે અનાભોગ અને સહસાકારથી અન્યત્ર=આ બે ને છોડીને પ્રતિજ્ઞા છે એ પ્રકારનો અર્થ છે. ત્યાં=અનાભોગ અને સહસાકારમાં અનાભોગ અત્યંત વિસ્મૃતિ છે. સહસાકાર અતિપ્રવૃત્ત યોગનું અનિવર્તન છે=પૂર્વમાં જે યોગ પ્રવર્તતો હોય તેનું અતિવર્તન થવાથી વ્રત ભંગ ન થાય. માટે સહસાકાર આગાર છે.”
હવે પોરિટીનું પ્રત્યાખ્યાન બતાવે છે – 'पोरुसिं पच्चक्खाइ, उग्गए सूरे चउब्विहंपि आहारं असणं ४, अण्णत्थणाभोगेणं सहसागारेणं पच्छन्नकालेणं दिसामोहेणं સાદૂવયli સવ્યસાહિત્તિયારે વસર' ! (પ્રત્યાખ્યાન આવશ્યક, હારિભદ્રીવૃત્તિ ૫. ૮૫૨)
પોરિસીનો અર્થ કરે છે. પુરુષ પ્રમાણ આવી તે પોરિસી છાયા કેવી રીતે ? એથી કહે છે. કર્ક સંક્રાંતિમાં પૂર્વાલમાં અથવા અપસતમાં જ્યારે શરીર પ્રમાણ છાયા થાય ત્યારે પોરિસી, તેનાથી યુક્તeતે છાયાથી યુક્ત કાલ પણ પૌરુષી=પ્રહર એ પ્રમાણે અર્થ છે. જેનાથી ઉત્તરાયતા એવી તેની રેખાનેત્રછાયાની રેખાને, જ્યારે દેહછાયા પર્યત સ્પર્શે છે ત્યારે સર્વ દિવસોમાં પોરિસી છે અથવા ઊભા રહેલા પુરુષના દક્ષિણ કર્ણમાં નિવેશિત એવા સૂર્યના દક્ષિણ આયતના આદ્ય દિનમાં જયારે જાનુ છાયા બે પદવાળી થાય છે ત્યારે પૌરુષી. જે પ્રમાણે –
“અષાઢ માસમાં દ્વિપદા, પોષ માસમાં ચાર પદા, ચૈત્ર અને આસો માસમાં ત્રણ પદા પોરિસી હોય છે.” (ઓઘનિર્યુક્તિ-૨૮૪),
‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. વળી હાનિ-વૃદ્ધિ આ પ્રમાણે છે –
“સાત રાતથી એક અંગુલ, વળી પક્ષથી=પખવાડિયાથી બે-અંગુલ વૃદ્ધિ અથવા હાનિ કરવી જોઈએ. માસથી ચાર અંગુલ છે.” (ઓઘનિર્યુક્તિ-૨૮૫) ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને સાધુના વચનથી એ પ્રકારના આગારના વચનમાં પાદોન પ્રહરથી પણ અધિકાર છે. અર્થાત્ પોરિસીના સમય પહેલા પચ્ચકખાણ પારે તોપણ વ્રતભંગ નથી; કેમ કે સાધુના વચનથી અર્થાત્ ‘બહુપડિપન્ના પોરિસી’ એ પ્રકારના સાધુના વચનથી પોરિસી થઈ એમ માની પચ્ચકખાણ પારે છે. તેથી આગારને કારણે ભંગ નથી. આથી ત્યાં પૌરુષીની છાયાની ઉપરમાં આ પ્રક્ષેપ છે.
જેઠ-અષાઢ-શ્રાવણ રૂ૫ જિઠામૂલમાં છ અંગુલથી પ્રતિલેખના થાય છે. બીજી ત્રિકમ=ભાદરવો-આસો-કારતક રૂપ બીજી ત્રિકમાં આઠ અંગુલ વડે પ્રતિલેખના થાય છે. તeત્રીજી ત્રિકમાં માગસર-પોષ-મહા રૂપ ત્રીજી ત્રિકમાં ૧૦ અંગુલ વડે પ્રતિલેખના થાય છે. ચોથી ત્રિકમાં ફાગણ-ચૈત્ર-વૈશાખ રૂ૫ ચોથી ત્રિકમાં આઠ અંગુલ વડે પ્રતિલેખના થાય છે.” (યતિદિનચર્યા-૪૮)
પોરિસી પ્રત્યાખ્યાન સમાન પ્રત્યાખ્યાનવાળી સાઢપોરિસી વળી આ પ્રમાણે છે. “પોષ માસમાં દેહની છાયામાં નવ પદ વડે વળી સાઢપોરિસી તે બેની એક હાનિ યાવત્ અષાઢ માસમાં ત્રણ પદો"
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨ પૂર્વાર્ધના અગ્રમાં પ્રમાણપ્રસ્તાવથી વક્ષ્યમાણ પણ અહીં જ વિજ્ઞય છે.
પુરિમાઈમાંકપુરિમુઢ પચ્ચખાણમાં, પોષ માસમાં વિહત્યિ છાયા બાર અંગુલ પ્રમાણ છે. મહિને-મહિને બે અંગુલ હાનિ છે. અષાઢ માસમાં સર્વ નિષ્ઠિત છે–શૂન્ય છે.”
હવે સૂત્રશેષ વ્યાખ્યાન કરાય છે. પોરિસીનું પચ્ચકખાણ કરે છે. કેવી રીતે કરે છે ? તેથી કહે છે. ચાર પ્રકારના અશન, પાન, ખાદ્ય-સ્વાદ્ય લક્ષણ આહારને વાપરવાનો ત્યાગ કરે છે. એ પ્રમાણે ઉત્તરની સાથે સંબંધ છે=પચ્ચકખાણના અંતિમ ભાગ વોસિરઈ સાથે સંબંધ છે. અને અહીં=પોરિસીના પચ્ચખ્ખાણમાં છ આગારો છે. પ્રથમ બે પૂર્વની જેમ છે=નવકારશીના પચ્ચખાણની જેમ છે. પ્રચ્છન્નકાલ, સાધુવચન, દિમોહ અને સર્વસમાધિ પ્રત્યય આગારથી અન્યત્ર=એ આગારોને છોડીને, હું પચ્ચખાણ કરું છું એમ અવય છે. અને કાલની પ્રચ્છન્નતા જ્યારે વાદળ વડે, રજ વડે, પર્વત વડે, અંતરિતપણું હોવાને કારણે સૂર્ય દેખાતો નથી ત્યાં પોરિસીને પૂર્ણ જાણી=સંયોગ અનુસાર પૌરુષી પૂર્ણ થઈ છે એ પ્રમાણે નિર્ણય કરીને, અપૂર્ણ પણ તેમાં=પોરિસીમાં વાપરનારને ભંગ નથી=પોરિસીના પચ્ચકખાણનો ભંગ નથી. વળી જાણીને અર્ધ ખાધેલા વડે પણ તે પ્રમાણે જaખાધા વગર જ રહેવું જોઈએ અર્થાત્ પોરિસીનું પચ્ચકખાણ થયું છે એમ જાણીને વાપરવાનું શરૂ કર્યું હોય અને કોઈક રીતે જાણવામાં આવે કે પોરિસીનો સમય થયો નથી તો અર્ધ ખાધેલું જ મૂકીને પોરિટીના કાળ સુધી ખાવાનું છોડી દેવું જોઈએ. અર્થાત્ જ્યાં સુધી પોરિસી પૂર્ણ થાય ત્યાં સુધી તે પ્રમાણે જ બેસી રહેવું જોઈએ. પૂર્ણ થયે છ7=પોરિસી પૂર્ણ થયે છતે, ત્યારપછી વાપરવું જોઈએ. પૂર્ણ નથી એમ જણાયે છતે વાપરનારને ભંગ જ છે. વળી દિમોહ પણ જ્યારે પૂર્વમાં પણ=પૂર્વ દિશામાં પણ પશ્ચિમ દિશા છે એ પ્રમાણે જાણે છે ત્યારે, અપૂર્ણ પણ પોરિસીમાં મોહથી દિશામોહથી, વાપરનારને ભંગ નથી. વળી મોહવા વિગમમાં=દિશામોહના નિવર્તનમાં પૂર્વની જેમ જ અર્ધ વાપરેલા પણ રહેવું જોઈએ. નિરપેક્ષપણાથી વાપરનારને ભંગ જ છે પચ્ચકખાણનો ભંગ જ છે. સાધુવચન “ઉઘાટા પોરિસી' ઇત્યાદિક વિભ્રમનું કારણ છે. તેને સાંભળીને વાપરનારને ભંગ નથી. વળી, વાપરનાર વડે જ્ઞાત થયે છતે પોરિસી આવી નથી તે પ્રમાણે જણાયે છતે અથવા અન્ય વડે કહેવાય છતે પૂર્વની જેમ તે પ્રમાણે જ રહેવું જોઈએ=અર્ધ વાપરેલા જ રહેવું જોઈએ અને કૃત પોરિસી પચ્ચકખાણવાળાને સમુત્પન્ન તીવ્ર શૂલાદિ દુઃખપણાને કારણે ઉત્પન્ન થયેલા આર્ત-રૌદ્ર ધ્યાનમાં સર્વથા નિરાસ સર્વસમાધિ છે=આર્ત-રૌદ્ર ધ્યાનનું સર્વથા નિવારણ સર્વસમાધિ છે. તેનું પ્રત્યય=કારણ, તે જ આગાર છે=પ્રત્યાખ્યાનનો અપવાદ છે. તે સર્વસમાધિ પ્રત્યય આકાર છે. સમાધિ નિમિત ઓષધ પથ્યાદિ પ્રવૃત્તિમાં અપૂર્ણ પણ પોરિસીમાં વાપરે છે ત્યારે ભંગ નથી. એ પ્રમાણે અર્થ છે. અથવા કૃત પોરિસીવાળા વૈદ્યાદિ અવ્ય આતુરને અન્ય ગ્લાન સાધુને સમાધિ નિમિત્તે જ્યારે અપૂર્ણ પણ પોરિસીમાં વાપરે ત્યારે ભંગ નથી. વળી, અર્ધ મુક્ત અવસ્થામાં આતુરની સમાધિ થયે છતે અથવા મરણ ઉત્પન્ન થયે છતે તે પ્રકારે જ પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે જ, ભોજનનો ત્યાગ કરે=કોઈ વૈદ્ય કે વૈયાવચ્ચ કરનાર પોરિસીનું પચ્ચકખાણ કરેલું હોય અને કોઈ ગ્લાન સાધુની સમાધિ માટે જવાનું
Page #112
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર હોય અને પોરિસી કર્યા વગર પોતે જઈ શકે તેમ ન હોય ત્યારે પોરિસીનું પચ્ચકખાણ પૂર્ણ થતા પહેલાં વાપરવા બેસે તોપણ પચ્ચકખાણનો ભંગ નથી તે બતાવવા માટે સર્વસમાધિ પ્રત્યય આગાર રાખેલ છે. અને પોરિસીના પચ્ચખાણ પૂર્વે વૈદ્યાદિ વાપરવા બેસે અને સમાચાર મળે કે ગ્લાનને સ્વસ્થતા થઈ છે અથવા ગ્લાનનું મરણ થયું છે તો પોરિસીના પચ્ચખાણ સુધી અર્ધ વાપરેલા ભોજનનો ત્યાગ કરે અને પોરિટીનું પચ્ચકખાણ પૂર્ણ થાય ત્યારપછી શેષ આહાર વાપરે.
સાઢપોરિસી પચ્ચકખાણ પોરિસીના પ્રત્યાખ્યાનમાં જ અંતર્ભાવ પામે છે. અર્થાત્ પોરિસીના પ્રત્યાખ્યાનની જેમ જ સાઢપોરિસીનું પ્રત્યાખ્યાન ગ્રહણ થાય છે. ફક્ત પચ્ચખાણના સૂત્રમાં ‘પોરિસી’ શબ્દના બદલે ‘સાઢપોરિસી' શબ્દ બોલાય છે. અન્ય કોઈ આગારનો ભેદ નથી.
હવે પૂર્વાદ્ધ પ્રત્યાખ્યાનને કહે છે–પુરિમુઢના પચ્ચકખાણને કહે છે.
"सूरे उग्गए पुरिमटुं पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं पच्छन्नकालेणं दिसामोहेणं साहुवयणेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ" ।
પૂર્વ એવું તે અર્ધ પૂર્વાદ્ધ દિવસના આદ્ય પ્રહરદ્વય પૂર્વાદ્ધ છે. તેનું પ્રત્યાખ્યાન કરે છે. તે પૂર્વાદ્ધ પ્રત્યાખ્યાત છે. છ આગારો પૂર્વની જેમ છે. મહત્તરાગારેણં' એ પ્રકારે સાતમો આગાર છે. તેનો અર્થ કરે છે. મહત્તર=પ્રત્યાખ્યાનના અનુપાલનથી લભ્ય જે નિર્જરા તેની અપેક્ષાએ બૃહત્તર નિર્જરા લાભના હેતુભૂત પુરુષાંતરથી અસાધ્ય ગ્લાન-ચૈત્ય અને સંઘાદિ પ્રયોજતવાળું મહત્તર છે. તે જ આગાર પ્રત્યાખ્યાનનો અપવાદ છે=પ્રત્યાખ્યાનનો અપવાદ મહત્તરાગાર છે. તેનાથી પણ અન્યત્ર તે આગારને પણ છોડીને પ્રત્યાખ્યાન કરું છું એ પ્રમાણે યોગ છે. અને જે આમાં જકપુરિમુઢના પચ્ચખાણમાં જ, મહારાકારનું કથન છે. નમસ્કાર સહિત આદિમાં નથી. તેમાં કાલનું અલ્પપણું અને મહત્પણું કારણ કહે છે=નવકારશી આદિ પચ્ચકખાણનો અલ્પકાળ છે. અને પુરિમુઢમાં દિવસનો અડધો ભાગ છે. તેથી મહાન ભાગ છે તેને કારણે નવકારશી આદિના પચ્ચકખાણમાં ‘મહત્તરાગારેણં આગાર નથી. અને પુરિમુઢમાં ‘મહત્તરાગારેણં આગાર છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે.
હવે એકાશન પ્રત્યાખ્યાન બતાવે છે. ત્યાં આઠ આગારો છે=એકાશન પ્રત્યાખ્યાનમાં આઠ આગારો છે. જે કારણથી સૂત્ર છે.
“एगासणं पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं सागारिआगारेणं માડંટણપસારોri ગુરુ૩ મુકાળ પરિટ્ટાવળયા રેvi મદત્તરી Iરે સવ્વસર્વિત્તિયારેvi વસ” | (પ્રત્યાખ્યાન આવશ્યકતરિભદ્રવૃત્તિ ૫. ૮૫૩)
એક=સકૃત, અશન=ભોજન અને એક એવું આસનપુતાચાલનથી=પુતના અચાલનથી, જેમાં છે તે એક અશન અને એક આસન, પ્રાકૃતમાં બંનેનું પણ=એક વખતનું ભોજન અને એક આસન એ બંનેનું પણ એગાસણ એ પ્રમાણે રૂપ છે. તેનું પ્રત્યાખ્યાન કરે છેઃએગાસણનું પ્રત્યાખ્યાન કરે છે. આમાં એકાસણામાં, આદ્ય અને અંતના બે આગારો પૂર્વની જેમ છે. વચ્ચેના આગારોનું સ્વરૂપ
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨
બતાવે છે. “સાગારિયાગારેણં'=આગાર સહિત વર્તે તે સાગાર-ગૃહ સહિત વર્તે છે એ સાગાર તે જ સાગરિક=ગૃહસ્થ, તે જ આગાર=પ્રત્યાખ્યાનનો અપવાદ સાગારિક આકાર છે. તેનાથી અન્યત્રકતેને છોડીને પચ્ચકખાણ છે. હિં=જે કારણથી, સાધુને ગૃહસ્થ સમક્ષ વાપરવું કલ્પતું નથી; કેમ કે પ્રવચનના ઉપઘાતનો સંભવ છે. આથી જ કહેવાયું છે.
“છ કાયના દયાવાળા પણ સંયત=સાધુ, બોધિને દુર્લભ કરે છે. શેમાં બોધિ દુર્લભ કરે છે એથી કહે છે. આહારમાં-વિહારમાં અને દુર્ગછિત પિંડ ગ્રહણમાં સાધુ બોધિને દુર્લભ કરે છે.” (ઓઘનિર્યુક્તિ ગા. ૪૪૩)
અને તેથીeગૃહસ્થની સમક્ષ સાધુએ ભોજન કરવું જોઈએ નહિ તેથી, વાપરતા એવા સાધુને જ્યારે ગૃહસ્થ આવે છે જોગગૃહસ્થ ચલ છે=જઈ રહ્યો છે તો સાધુ ક્ષણ પ્રતીક્ષા કરે. હવે સ્થિર છે=ગૃહસ્થ જ્યાં સાધુ વાપરે છે ત્યાં જ આવીને બેસે છે, ત્યારે સ્વાધ્યાયાદિનો વિઘાત ન થાય અર્થાત્ ગૃહસ્થ લાંબો સમય બેસે તેટલો સમય સાધુ વાપર્યા વગર બેસી રહે તો સ્વાધ્યાયાદિતો વ્યાઘાત થાય તે ન થાય તેથી તે સ્થાનથી=જે સ્થાનમાં બેસી સાધુ એકાસણું કરે છે તે સ્થાનથી અન્યત્ર બેસીને વાપરનાર સાધુને ભંગ નથી=એકાસણાના પચ્ચખાણનો ભંગ નથી; કેમ કે સાગારિક નામનો આગાર છે. વળી, ગ્રહસ્થને જેનાથી જોવાયેલ ભોજન પચે નહિ તે વગેરે સાગારિક છે. અર્થાત્ તુચ્છ અન્ય કોઈ માણસ આવેલ હોય અને ગૃહસ્થ એકાસણું કરે છે ત્યારે તે માણસની દષ્ટિને કારણે પોતાને શારીરિક નુકસાન થવાની સંભાવના જણાય તો ગૃહસ્થ પણ એકાસણામાં તે સ્થાનને છોડી અન્યત્ર બેસે તો ‘સાગારિયાગારેણં તામતો આગાર હોવાથી પચ્ચકખાણનો ભંગ નથી.
‘આઉટણપસારણણ' આઉટણ=આકુંચન=જંઘાદિનું સંકોચન અને તેનું જ પ્રસારણ=જંઘાદિનું પ્રસારણ=સંકોચાયેલાનું ઋજુકરણ=લાંબા કરવું અને અસહિષ્ણુપણાથી આકુંચન-પ્રસારણ કરાયે છતે કંઈક આસન ચાલે છે. તેનાથી–તે ચલનથી અન્યત્ર=તે ચલનને છોડીને, પચ્ચકખાણ છે, તેથી પચ્ચખાણનો ભંગ નથી.
‘ગુરુઅદ્ભુઠ્ઠાણાં' ગુરુનું-અભ્યત્થાનને યોગ્ય એવા આચાર્યનું અથવા પ્રાપૂર્ણકનું અભ્યસ્થાન તેને આશ્રયીને આસનનું ત્યજત ગુરુઅભ્યત્થાન છે, તેનાથી અન્યત્ર તે અભ્યત્થાનને છોડીને, પચ્ચકખાણ છે અને અભ્યસ્થાનનું અવશ્ય કર્તવ્યપણું હોવાથી વાપરતા પણ સાધુ વડે અથવા વાપરતા પણ શ્રાવક વડે કર્તવ્ય છેઃઅભ્યત્થાન કર્તવ્ય છે. એથી તેમાં વાપરતાં-વાપરતાં એકાસણા સમયે ઊભા થવામાં, પ્રત્યાખ્યાનનો ભંગ નથી.
પારિઠાવણિયાગારેણં' પારિસ્થાપલિકા આગાર સાધુને જ છે જે પ્રમાણે પરિષ્ઠાપત=સર્વથા ત્યજત પ્રયોજન છે આને તે પારિષ્ઠાપતિ,અન્ન તે જ આગાર છેઃપારિષ્ઠાપનિક આગાર છે. તેનાથી અન્યત્રકતેને છોડીનેeતે આગારને છોડીને, પચ્ચખાણ છે. હિં=જે કારણથી, તેનો ત્યાગ કરાયે છત-પારિષ્ઠાપતિક અન્નનો ત્યાગ કરાયે છતે, બહુ દોષતો સંભવ હોવાથી અને તેનું આશ્રયણ કરાયે છ7=પરઠવવા યોગ્ય અન્નનું કોઈ સાધુ ભોજન રૂપે આશ્રયણ કરે છતે, આગમિક વ્યાયથી ગુણનો
Page #114
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨
૯૭
સંભવ હોવાથી તેનું પરઠવવા યોગ્ય આહારનો, ગુરુની આજ્ઞાથી ફરી વાપરનારને ભંગ નથી. અર્થાત્ એકાસણું પૂર્ણ થયું હોય અને ઊઠી ગયેલા સાધુ ફરી તે પરઠવવા યોગ્ય આહાર વાપરે તોપણ પારિષ્ઠાપતિક આગાર હોવાને કારણે પચ્ચકખાણનો ભંગ નથી.
વિધિથી ગૃહીત વિધિથી ગ્રહણ કરાયેલ આહાર, વિધિથી વપરાયેલ હોય જે અશનાદિ ઉદ્ધરિત હોય=વધેલા હોય, તે અશનાદિ ગુરુથી અનુજ્ઞાત એવા આયંબિલ આદિ વાળા સાધુને કહ્યું છે.” (આવશ્યકનિર્યુક્તિ-૧૬૧૧)
વળી, શ્રાવક અખંડસૂત્રપણું હોવાને કારણે ઉચ્ચારે છેઃપારિષ્ઠાપનિક આગાર ઉચ્ચારે છે. વસ્તુતઃ શ્રાવકને તે આગાર નથી. “afસર' એના દ્વારા અનેક આસન અને અનેક અશનાદિ આહારનો પરિહાર કરે છે.
હવે એક સ્થાનક=એક સ્થાનમાં હલ્યા વગર બેસીને કરવાના એકઠાણાનું પચ્ચકખાણ છે. ત્યાં=એકલઠાણામાં, સાત આગારો છે. હવે સૂત્ર બતાવે છે. “ઈvi પાવરવાડ઼=એકલઠાણાનું પચ્ચખાણ કરું છું. ઈત્યાદિ એક આસનવાળા આકુંચન-પ્રસારણના આકારથી વર્ષ છે. એક અદ્વિતીય અંગ વિચાસ રૂપ સ્થાન છે જેમાં તે એક સ્થાન પ્રત્યાખ્યાન જે “કથા'થી બતાવે છે. ભોજનકાલમાં અંગ-ઉપાંગ સ્થાપિત છે તેમાં તે પ્રમાણે સ્થાપિત જ વાપરવું જોઈએ. મુખનું અને હાથનું અશક્ય પરિહારપણું હોવાથી ચલન પ્રતિષિદ્ધ નથી. આકુંચન અને પ્રસારણ આગારનું વર્જત એકાસણાથી ભેદજ્ઞાપન માટે છે. અન્યથા=આકુંચન-પ્રસારણનું વર્જન ન કરે તો એકાસણું થાય.
હવે આચામાāનું પચ્ચકખાણ બતાવે છે. ત્યાં=આયંબિલના પચ્ચખ્ખાણમાં આઠ જ આગાર છે. હવે સૂત્ર આયંબિલના પચ્ચકખાણનું સૂત્ર બતાવે છે.
“आयंबिलं पच्चक्खाइ, अन्नत्थणाभोगेणं सहसागारेणं लेवालेवेणं गिहत्यसंसटेणं उक्खित्तविवेगेणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ" ।
આચામ=અવશ્રાવણ અસ્ફરસન્નચતુર્થ રસ, તે પ્રાયઃ કરીને વ્યંજનમાં હોય છે. જે ઓદનકુભાષ-સત્ વગેરે ભોજનમાં તે આચામારૂં હોય તેને સમય પરિભાષાથી=શાસ્ત્રીય ભાષાથી આચામડુ કહેવાય છે. તેનું પ્રત્યાખ્યાન કરે છે=આચામ અને અમ્લ બે વસ્તુનું પ્રત્યાખ્યાન કરે છે તે આચામખ્વ પ્રત્યાખ્યાન કહેવાય. એ પ્રકારનો અર્થ છે. પ્રથમના બે આગારો અને અંતના ત્રણ આગારો પૂર્વની જેમ છે=આઠ આગારમાંથી પાંચ આગારો એકાસણાના પચ્ચખાણની જેમ છે. ‘લેવાલેવેણ આગારનો અર્થ કરે છે.
લેવાલેવેણ-લેપ ભોજનના ભાજપની વિકૃતિ આદિથી અથવા તીમતાદિથી આચામાપ્ત પ્રત્યાખ્યાન કરનારને અકલ્પનીય હોવાને કારણે લિપ્તતા છે. અને અલેપ=વિકૃતિ આદિથી લિપ્તપૂર્વ એવા ભોજનના ભાજનનું જ હસ્તાદિ દ્વારા સંલેખતાથી અલિપ્તતા છે. લેપ અને અલેપ લેપાલેપ છે તેને છોડીને પચ્ચખ્ખાણ છે. ભારતમાં વિકૃતિ આદિ અવયવોના સદ્ભાવમાં પણ પચ્ચકખાણનો ભંગ નથી, એ પ્રમાણે અર્થ છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર ઉખિત્તવિવેગેણં આગારનો અર્થ કરે છે. ઉખિત્તવિવેગેણં-શુષ્ક ઓદન આદિ ભક્તમાં=ભોજનમાં, પતિત પૂર્વ એવા આચામાપ્ત પ્રત્યાખ્યાનવાળાઓને અયોગ્ય અદ્રવ વિકૃતિ આદિ દ્રવ્ય એવા ઉક્લિપ્તનું ઉદ્ધતનો વિવેક-નિઃશેષપણાથી ત્યાગ, તે ઉસ્લિપ્ત વિવેક છે=આયંબિલમાં કહ્યું તેવા દ્રવ્ય ઉપર પૂર્વમાં ન કલ્પે તેવું દ્રવ્ય નાખેલું હોય અને તેને વિવેકપૂર્વક સંપૂર્ણ ઉક્લિપ્ત કરી જુદું પાડે તેવા દ્રવ્યને છોડીને પચ્ચખાણ છે. અર્થાત્ તેવું દ્રવ્ય આયંબિલમાં ગ્રહણ કરવામાં દોષ નથી. તેનો જ અર્થ સ્પષ્ટ કરે છે. આયંબિલમાં ભોક્તવ્ય દ્રવ્યનો અભોક્તવ્ય દ્રવ્યના સ્પર્શથી પણ ભંગ નથી. એ પ્રકારનો અર્થ છે. વળી, જે દ્રવ્ય ઉસ્લિપ્ત કરવા માટે શક્ય નથી તેના ભોજનમાં ભંગ છે. ‘ગિહત્યસંસઠેણં' આગારનો અર્થ કરે છે.
ગિહત્યસંસણ=ગૃહસ્થના સંસર્ગથી=ભોજનના આપનાર એવા ગૃહસ્થના સંબંધી કરોટિકાદિ ભાજન વિકૃતિ આદિ દ્રવ્યથી ઉપલિપ્ત ગૃહસ્થ સંસૃષ્ટ કહેવાય. તેને છોડીને="ગિહત્યસંસઠેણં' આગારને છોડીને, વિકૃતિ આદિ સંસૃષ્ટ ભાજત વડે અપાતું ભક્ત=ભોજન, અકથ્ય દ્રવ્યના અવયવથી મિશ્ર છે. અને તેને વાપરનારને પણ ભંગ નથી આયંબિલના પચ્ચકખાણનો ભંગ નથી. જો અકથ્ય દ્રવ્યનો રસ બહુ જણાય નહિ તો ભંગ નથી એમ અવાય છે. વોસિરાવે છે=આચામ અને અશ્લ એવા આહારનો ત્યાગ કરે છે.
અહીં ‘વોસિર' પછી અનાચાર્મ્સને બદલે આચામ્ય દ્રવ્યને વોસિરાવે છે એ પ્રમાણે પાઠ જોઈએ. પાઠ ઉપલબ્ધ
નથી.
હવે અભક્તાર્થ પ્રત્યાખ્યાન બતાવે છે. ત્યાં=અભક્તાર્થ પ્રત્યાખ્યાન રૂપ ઉપવાસમાં પાંચ આગારો છે, જેનું સૂત્ર આ પ્રમાણે છે. _ 'सूरे उग्गए अभत्तटुं पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं पारिट्ठावणिआगारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ' ।
સૂર =સૂર્યના ઉગમથી માંડીને અને આના દ્વારા=સૂર્ય ઊગે એ વચન દ્વારા, ભોજન અનંતર પ્રત્યાખ્યાનનો નિષેધ છે એને કહે છે=સવારના સૂર્યોદય પછી કોઈએ ભોજન કર્યું હોય ત્યારપછી અભક્તાર્થનું પ્રત્યાખ્યાન થઈ શકે નહિ. પરંતુ ભોજન કર્યા પૂર્વે જ પચ્ચખાણ થઈ શકે તે સૂરે ૩૫ શબ્દ બતાવે છે. ભક્તથી ભોજનથી, અર્થ=પ્રયોજન, ભક્તાર્થ છે તે ભક્તાર્થ અભક્તાર્થ છે અથવા ભક્તાર્થ=ભોજનનું પ્રયોજન જે પ્રત્યાખ્યાન વિશેષમાં વિદ્યમાન નથી તે અભક્તાર્થ=ઉપવાસ છે. આગારો પૂર્વની જેમ છે=આગારોનો અર્થ પૂર્વની જેમ છે. ફક્ત પારિષ્ઠાપનિક આગારમાં વિશેષ છે. જો ત્રણ આહારનું પ્રત્યાખ્યાત છે=તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ છે. તો પારિષ્ઠાપનિક કરવા યોગ્ય અન્ય સાધનો આહાર ગુરુની અનુજ્ઞાથી તિવિહાર ઉપવાસવાળાને કલ્પે છે. અને જો ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાત છેઃચઉવિહાર ઉપવાસનું પચ્ચખાણ છે અને પાનક નથી=પરઠવવા યોગ્ય વધારાનું પાણી નથી તો કલ્પતું નથી=આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી. વળી, ઉદ્ધરિત પાનક હોતે છતે=આહારની જેમ પાણી પણ વધેલું હોવાથી પરઠવવું પડે તેવા સંયોગ સાધુને હોય
Page #116
--------------------------------------------------------------------------
________________
૯૯
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર તો પારિષ્ઠાપનિક આહાર ચઉવિહાર ઉપવાસમાં કહ્યું છે. વોસિરઈ=ભક્તાર્થ અને અશનાદિનો હું ત્યાગ કરું છું.
હવે પાનકતા આગારો બતાવે છે. ત્યાં=પાનકમાં, પોરિસી પૂર્વાર્ટ-એકાસણું-એકલઠાણું, આયંબિલ અને અભક્તાર્થ પ્રત્યાખ્યાનમાં ઉત્સર્ગથી ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન ચાય છે–પોરિસી આદિનું પચ્ચકખાણ કરીને ભોજન કર્યા પછી ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો તે ઉત્સર્ગમાર્ગ છે. વળી, જો ત્રિવિધ આહારનું પ્રત્યાખ્યાન કરે છે તો પાનકને આશ્રયી છ આગારો છે, જેનું સૂત્ર છે. “पाणस्स लेवाडेण वा अलेवाडेण वा अच्छेण वा बहुलेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरइ” ।
અહીં પાનકતા છ આગારોમાં, અન્યત્ર' એ પ્રકારના શબ્દની અનુવૃત્તિ હોવાથી=સસિત્થણ વા અસિત્થણ પછી ‘અચત્ર' શબ્દ પચ્ચકખાણના પૂર્વના અંશમાંથી અનુવૃત્તિ રૂપે ગ્રહણ કરવાનો હોવાથી, તૃતીયાનું=લેવાડેણ ઈત્યાદિ શબ્દમાં વપરાયેલ તૃતીયા વિભક્તિનું પંચમીનું અર્થપણું હોવાથી ‘લેવાડેણ વા' એ છોડીને વોસિરાવું છું એમ અવય છે. ‘લેવાડણ વા'નો અર્થ કરે છે. કૃતલેપ હોવાથી=ભાજન આદિનું પિચ્છલપણું હોવાથી, શેનાથી પિચ્છલપણું ? તેથી કહે છે. ઉપલેપકને કરનારા ખજૂરાદિના પાણીનું પિચ્છલપણું હોવાને કારણે તેનાથી અન્યત્રકતેને છોડીને, ત્રિવિધ આહારનું હું પચ્ચખાણ કરું છું એમ અવાય છે. અર્થાત્ કોઈ ગૃહસ્થ ખજુરાદિનું પાનક જે ભાજનમાં કરેલું હોય અને તે ખજૂરાદિનું પાણી તેમાંથી કાઢીને અન્યત્ર તેનો ઉપયોગ કર્યો હોય છતાં ખજુરાદિના પાણીથી ભીના તે ભાજપમાં અચિત પાણી કોઈક રીતે મૂકાયેલું હોય તેથી તે અચિત્ત પાણી ખજૂરના પાણીવાળા લેપાયેલ ભાજપમાં હોવાથી અચિત્ત પાણી કંઈક લેપવાળું છે છતાં તેવું પાણી સાધુને તિવિહાર ઉપવાસમાં કહ્યું તે બતાવવા માટે લેપથી અન્યત્ર ત્રણ આહારનું પચ્ચકખાણ કરે છે. ‘હા’ શબ્દ લેપકૃત પાનકની અપેક્ષાએ અવર્જનીયત્વનું અવિશેષ ધોતા માટે છે=લેપવાળું પાણી જેમ અવર્જનીય છે તેમ અલેપવાળા ભાવમાં રહેલ પણ પાણી અવર્જનીય છે તે બતાવવાર્થે છે=અપકારી એવા ખરડાયેલા ભારતમાં મૂકાયેલ પાણી જેમ સાધુને ઉપવાસમાં કહ્યું તેમ લપકારી એવા પાણીથી પણ ઉપવાસ આદિનો ભંગ નથી એ ભાવ છે. એ રીતે અલેપકૃતથી= અવિચ્છલ એવા સૌવીર આદિથી અથવા અચ્છ એવા નિર્મલ ઉષ્ણ પાણી આદિથી અથવા બહુલ એવા ગંડુલ-તિલ-તંદુલના ધાવત આદિથી અથવા સસિકથથી=ભક્ત પુલાકથી યુક્ત અવશ્રાવણ આદિથી અથવા અસિન્થથી-સિક્તથી વજિત એવા પાનક-આહારને છોડીને અન્ય ત્રણ પ્રકારના આહારનો હું ત્યાગ કરું છું.
હવે ચરમ=ચરમ અંતિમભાગ છે. અને તે=ચરમ, દિવસનું અને ભવનું એમ બે પ્રકારે છે. તવિષયક=અંતિમભાગ વિષયક, પ્રત્યાખ્યાન પણ ચરમ પ્રત્યાખ્યાત છે. અહીં ભવચરમ જાવજીવ હોય છે. ત્યાં=ચરમ પ્રત્યાખ્યાનમાં, બંને પ્રકારમાં પણ દિવસચરમ અને ભવચરમ રૂપ બંને પ્રકારના પ્રત્યાખ્યાનમાં પણ, ચાર આગારો હોય છે. જે કારણથી સૂત્ર છે.
"दिवसचरमं भवचरमं वा पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ" ।
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨
નનુથી શંકા કરે છે. દિવસચરમ પ્રત્યાખ્યાન નિષ્ફળ છે; કેમ કે એકાસણા આદિના પ્રત્યાખ્યાનથી જ ગતાર્થપણું છે=સવારમાં એકાસણાદિનું પચ્ચખાણ લીધું છે. તેનાથી જ રાત્રિભોજનના ત્યાગનું પ્રાપ્તપણું છે. એ પ્રમાણે ન કહેવું=દિવસચરિમ પચ્ચકખાણ એકાસણા આદિથી પ્રાપ્ત હોવાને કારણે ફરી સાંજના દિવસચરિમ પચ્ચકખાણ કરવાની આવશ્યકતા નથી એમ ન કહેવું; કેમ કે એકાસણા આદિ આઠ આદિ આગારવાળા જ છે અને આ=દિવસચરિમ પચ્ચખાણ ચાર આગારવાળું છે. આથી આગારોનું સંક્ષેપકરણ હોવાથી સફળ જ છે. આથી જ એકાસણાદિ દેવસિક જ હોય છે; કેમ કે રાત્રિભોજનનું ત્રિવિધ-ત્રિવિધથી જાવજીવનું પ્રત્યાખ્યાતપણું છે અર્થાત્ સાધુએ સંયમ ગ્રહણ કર્યું ત્યારથી રાત્રિભોજનનું ત્રિવિધ-ત્રિવિધથી પચ્ચકખાણ ગ્રહણ કરેલ છે છતાં દિવસે એકાસણા આદિનું પચ્ચખાણ કરે છે. તેથી એકાસણા આદિનું પચ્ચકખાણ દિવસ સંબંધી જ છે. વળી, ગૃહસ્થની અપેક્ષાએ આ=દિવસચરિમ પચ્ચકખાણ આદિત્યના ઉદ્દગમના અંતવાળું છે=સૂર્યના ઉદયના અંતવાળું છે, તેથી આજે સાંજના લીધેલું દિવસચરિમ પચ્ચકખાણ સવારના સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધીની મર્યાદાવાળું છે.
અહીં પ્રશ્ન થાય કે દિવસચરિમ એટલે દિવસના અંતે ગ્રહણ કરેલું એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય એથી આખી રાત્રિનું પચ્ચખાણ છે તે કેવી રીતે નક્કી થાય ? અર્થાતુ આખી રાતના આહારત્યાગનું પચ્ચખાણ છે તે કેવી રીતે નક્કી થાય ? તેથી કહે છે –
દિવસ શબ્દ અહોરાત્ર એ પ્રકારના પર્યાયપણાથી પણ વપરાય છે. તેથી પ્રસ્તુતમાં દિવસચરિમ પચ્ચકખાણ ગ્રહણ કરનારને આખી રાતની મર્યાદા સુધીનું પચ્ચકખાણ છે તેવો અર્થ થઈ શકે છે. અને ત્યાં=રાત્રિભોજનના વિષયમાં, જેઓને રાત્રિભોજનનો નિયમ છે=રાત્રિભોજનના ત્યાગનો નિયમ છે તેવા શ્રાવકોને આકદિવસચરિમ પચ્ચખાણ સાર્થક છે; કેમ કે અનુવાદપણાથી સ્મારકપણું છે–રાત્રિભોજનના ત્યાગનો નિયમ કરેલો છે તેનું ફરી દિવસચરિમ પચ્ચખાણ વખતે અનુવાદ થાય છે. જેથી રાત્રિભોજનનો ત્યાગ છે તેનું સ્મરણ થાય છે. વળી ભવચરમ=ભવચરમ પચ્ચકખાણ, બે આગારવાળું પણ છે. જ્યારે જાણે છે=ભવચરમ પ્રત્યાખ્યાન કરનાર જ્યારે જાણે છે, મહત્તર અને સર્વસમાધિ પ્રત્યયરૂપ આગારનું પ્રયોજન નથી ત્યારે અનાભોગ-સહસાત્કાર બે આગારો હોય છે; કેમ કે અંગુલી આદિનું અનાભોગથી કે સહસાત્કારથી મુખ પ્રક્ષેપનો સંભવ છે. આથી જ, આ=ભવચમ પચ્ચકખાણ આગાર વગરનું પણ કહેવાય છે; કેમ કે આગાર બેનું અનાભોગ-સહસાત્કાર રૂપ આગાર બે નું અપરિહાર્યપણું છે. તેથી તે બે આગાર સિવાય બીજા કોઈ આગાર નહિ હોવાથી ભવચરિમ પચ્ચખાણ આગાર વગરનું પચ્ચખાણ કહેવાય છે.
હવે અભિગ્રહ પ્રત્યાખ્યાન અને તે=અભિગ્રહનું પચ્ચખાણ, દંડપ્રમાર્જતા આદિ નિયમરૂપ છે. તેમાં=અભિગ્રહના પચ્ચકખાણમાં, ચાર આગારો હોય છે. તે આ પ્રમાણે –
“अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ" ।
Page #118
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨
૧૦૧
વળી, જ્યારે અપ્રાવરણનો અભિગ્રહ ગ્રહણ કરે છે–દંડપ્રમાર્જનામાં રહેલા આદિ પદથી પ્રાપ્ત કોઈક સાધુ આજે વસ્ત્ર પહેરવાં નહિ એ રૂપ અપ્રાવરણનો અભિગ્રહ ગ્રહણ કરે છે ત્યારે ‘ચોલપસ્ટગાગારેણં= ચોલપગ આગાર, એ પ્રમાણે પાંચમો આગાર હોય છે. ચોલપઢગ આગારથી અન્યત્ર એ પ્રકારનો અર્થ છે–ચોલપટ્ટાને છોડીને હું વસ્ત્ર ગ્રહણ કરીશ નહિ એ પ્રકારનો અર્થ છે.
હવે વિકૃતિનું પ્રત્યાખ્યાત છે. ત્યાં=વિકૃતિના પ્રત્યાખ્યાનમાં લવ અથવા આઠ આગારો છે જે કારણથી સૂત્ર છે.
“विगईओ पच्चक्खाइ, अण्णत्थणाभोगेणं सहसागारेणं लेवालेवेणं गिहत्थसंसटेणं उक्खित्तविवेगेणं पडुच्चमक्खिएणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ" ।
મતની વિકૃતિનું હેતુપણું હોવાથી વિકૃતિઓ છે અને તે વિકૃતિઓ દસ છે જેને કહે છે.
“દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મધ, માંસ તથા ઉચ્ચાહિએ તળેલું, વિગઈઓ છે.” (પંચવસ્તુક૩૭૧).
ત્યાં=૧૦ પ્રકારની વિગઈમાં, પાંચ પ્રકારનાં દૂધ વિગઈ છે; કેમ કે ગાય, ભેંસ, બકરી, ઊંટ, ઘેટાના સંબંધીના ભેદથી છે. પાંચ પ્રકારનાં દૂધ વિગઈ છે. દહીં, માખણ અને ઘીના ચાર ભેદો છે; કેમ કે ઊંટડીના, તેનો અભાવ છે=ઊંટડીના દૂધના દહીં આદિનો અભાવ છે. તેલ ચાર પ્રકારનાં વિગઈરૂપ છે. તલનું, અળસીનું, લટ્ટાનું, સરસિયા સંબંધીના ભેદથી ચાર પ્રકારના તેલ વિગઈરૂપ છે. વળી, શેષ તેલો વિગઈઓ નથી પરંતુ લેપકૃત હોય છે. ગોળ-ઈશ્કરસનો ક્વાથ છે. તે બે પ્રકારનો છે. પિંડ અને દ્રવ. મધ બે પ્રકારનું છે; કેમ કે કાષ્ઠથી અને પિષ્ટ=લોટથી, ઉદ્ભવપણું છે. મધ ત્રણ પ્રકારનું છે. માખીનું, કૌત્તિકનું અને ભમરીનું. માંસ ત્રણ પ્રકારનું છે; કેમ કે જલ, સ્થલ, ખેચર જંતુથી ઉદ્ભવપણું છે. અથવા માંસ ત્રણ પ્રકારનું છે. ચર્મ=ચામડી, રુધિર=લોહી અને માંસના ભેદથી ત્રણ પ્રકારનું છે.
અવગાહથી=સ્નેહતા બોલનથી કરાયેલું અવગાહિમ પક્વાન્ન છે. જે ઘી આદિથી પૂર્ણ એવી તાપિકામાં તાવડીમાં, ચલાચલ ખાદ્યાદિ પકાવાય છે. તે જ તાપિકામાં તે જ ઘીથી બીજું અથવા ત્રીજું ખાદ્યાદિ વિકૃતિ છે. ત્યારપછી પક્વાન્નો=ત્યારપછી તળાયેલાં પક્વાશો અયોગવાહી એવા સાધુઓને નિર્વિકૃતિના પ્રત્યાખ્યાનમાં પણ કહ્યું છે. હવે એક જ પૂપકથી તાપિકા પુરાય છે ત્યારે બીજું પક્વાન્ન નિર્વિકૃતિ પ્રત્યાખ્યાનમાં પણ કહ્યું છે. વળી, લેપકૃત થાય છે. એ વૃદ્ધ સામાચારી છે.
આ રીતે શેષ પણ વિકૃતિગત જાણવા અને તે આ છે.
હવે પેયા, દુગ્ધઘાટી, દુગ્ધવલેહી, દુગ્ધસાડી દૂધમાં ખીર સહિત આદિ પાંચ વિગઈગત છે. અંબિલયુક્ત દૂધમાં, - દુગ્ધઘાટી દ્રાક્ષ મિશ્રમાં રંધાયેલ, પયઃશાટી, તથા તંદુલચૂર્ણથી સિદ્ધમાં અવલેહી.” (પ્રવચનસારોદ્ધાર-૨૨૩૨૨૮)
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨ વ્યાખ્યા – પ્રવચનસારોદ્ધારના ઉદ્ધરણની વ્યાખ્યા બતાવે છે. (૧) થોડા ચોખા સહિત દૂધમાં રંધાયેલ પેયા' કહેવાય છે. વળી, (૨) અમ્લયુક્તમાં અમ્લયુક્ત દૂધમાં જે રંધાયેલું હોય તે, દુગ્ધાટી કહેવાય છે. અન્ય વળી બલહિકા' કહે છે. (૩) તંદુલના ચૂર્ણયુક્તમાં રંધાયેલ ચાવલેખિકા કહેવાય છે. (૪) કક્ષા સહિત દૂધમાં રંધાયેલી હોય તો પયશાટી કહેવાય છે. અને (૫) ઘણા તંદુલયુક્ત દૂધમાં રંધાયેલ છતે ‘ક્ષરેથી’ એ પ્રમાણે કહેવાય છે. આ પાંચ દૂધના વિકૃતિગત છે. વિકૃતિગતની વ્યુત્પત્તિ કરે છે. વિકૃતિ ગઈ છે જેમાંથી એ વિકૃતિગત–નિર્વિકૃતિક= નીવિયાતું, એ પ્રમાણે અર્થ છે.
હવે દહીંમાં વિકૃતિગત બતાવે છે.
“દહીંમાં વિકૃતિગત – ૧ ઘોલવડાં ૨ ઘોલ ૩ શિખરણિ ૪ કરંભો ૫ લવણકણ સહિત મથિત અપતિત પણ સાગરિકા આદિમાં વિકૃતિગત છે.” (પ્રવચનસારોદ્ધાર-૨૨૪)
(૧) વસ્ત્રથી ગાલિત=ગાળેલું, દહીંના ઘોલથી યુક્ત વડાં ઘોલવડાં છે. (૨) વસ્ત્રથી ગાલિત દહીં ઘોલ છે. (૩) કરથી મથિત પંડયુક્ત દહીં-શિખરણિ છે=હાથથી ભાંગી નંખાયેલું દહીં શિખરણિ છે. (૪) કરંભો દહીંથી યુક્ત કૂર નામના ધાન્યથી નિષ્પન્ન પ્રસિદ્ધ છે. (૫) કરથી મથિત દહીં અને મીઠાના કણથી યુક્ત રાજિકાખાટ છે. અને તે=રાજિકાખાટ, અપતિત પણ સાગરિકા આદિ હોતે છતે વિકૃતિગત થાય છે. વળી, તેમાં સાગરિકા આદિ પતિત હોય તો વિકૃતિગત થાય જ છે. આ પાંચ દહીંનાં તીવિયાતાં છે.
(૧) પક્વ ઘી, (૨) ઘીની કિટી, (૩) પક્વ ઔષધિ ઉપરમાં તરતું ઘી, (૪) નિર્ભજન, (૫) વિસ્પંદન તે ઘીના વિગઈગત છેઃનીવિયાતા છે.” (પ્રવચનસારોદ્ધાર-૨૩૦)
(૧) પક્વ ધી આમલક આદિ સંબંધી-આંબળા આદિ નાંખીને પકાવેલું ઘી, (૨) ઘીની કિટ્ટી પ્રસિદ્ધ છે, (૩) ઘીમાં પક્વ ઔષધિતરિકા છે, (૪) પક્વાન્નથી ઉત્તીર્ણ દગ્ધ ઘી નિર્ભજન છે=પક્વાન્નમાંથી નીતરેલું ઘી નિર્ભજન છે, (૫) દધિતરિકા કણિકાથી નિષ્પન્ન દ્રવ્ય વિશેષ વિસ્પંદન છે. આ પાંચ ઘીની નિર્વિકૃતિ છે—પાંચ ઘીનાં નીવિયાતાં છે. બૃહકલ્પ અને પંચવસ્તુમાં વળી વિસ્પંદન એટલે અર્ધનગ્ધ ઘીમાં નાખેલ તંદુલથી નિષ્પન્ન છે. એ પ્રમાણે કહેવાયું છે.
તિલમલ્લી-તેલનો મલ, તિલકુટી, દગ્ધ તેલ, તેલ પક્વ કરાયેલી ઔષધિતરિકા, લાક્ષાદિ દ્રવ્યથી પક્વ તેલ. તેલમાં પાંચ જ નિવિકૃતિ છે.” (પ્રવચનસારોદ્ધાર-૨૩૧).
(૧) તેલનો મલ, (૨) તેલકુટિ પ્રસિદ્ધ છે. (૩) પક્વાલમાંથી નીતરેલું દગ્ધ તેલ, (૪) તેલમાં પક્વ ઔષધિતરિકા, (૫) લાક્ષાદિ દ્રવ્યથી પક્વ તેલ. એ તેલનાં પાંચ લીવિયાતાં છે.
“અર્ધકૃત ઇક્ષરસ=ઉકાળીને અડધો કરાયેલો અક્ષરસ, ગોળનું પાણી, શર્કરા, ખાંડ, પક્વ ગોળ. ગોળ વિગઈના નીવિયાતા પાંચ જ છે.” (પ્રવચનસારોદ્ધાર-૨૩૨) (૧) અર્ધકૃત ઇક્ષરસઃઉકાળીને અડધો કરેલો શેરડીનો રસ, (૨) ગોળનું પાણી, (૩) શર્કરા, (૪)
Page #120
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર
૧૦૩ ખાંડ, (૫) પાકગુડ=પક્વ ગોળ જેના વડે ખંજકાદિકખાજા આદિ લેપાય છે. એ પાંચ ગોળનાં નીવિયાતાં છે.
"(૧) એકને એકની ઉપર, (૨) ત્રણ ઉપર અને તે જ ઘી વડે બીજી વાર જે પક્વ, (૩) ત્રીજું ગુડધાણાદિ વગેરે, (૪) ચોથું પાણીથી સિદ્ધ લાપસી વળી, (૫) પાંચમું તુપ્પડિયતાવિયાએ= સુપ્પડિયાપિકામાં-ચીકાશથી લેપાયેલી તાવડીમાં પૂઅલિઓ=પોતિયાં, થેપલાં આદિ મિલિતના ત્રીસEછ વિગઈનાં કુલ લીવિયાતાં ત્રીસ છે.” (પ્રવચનસારોદ્ધાર-૨૩૩-૨૩૪)
(૧) તાવડીમાં નાંખેલા ઘી આદિમાં પૂરિત એવા એક પૂપક વડે=એક પુડલો થાય એટલા ઘીથી પૂરિત વડે બીજો પુડલો નંખાય તે બીજો પુડલો નીવિયાતો ગણાય. (૨) ત્રણ ઘાણની ઉપરમાં અપ્રક્ષિપ્ત બીજા ઘીવાળું જે તે જ ઘી વડે પકાયું તે પણ તીવિયાતું ગણાય. (૩) અને ગુડધાના એ પણ નીવિયાતું છે=ગોળનો પાયો કરી બનાવેલી વસ્તુ તે નીવિયાતું છે. (૪) સમુતારિત સુકુમારિક આદિમાં પાછળથી ઉદ્ધરિત ઘી વડે=વધેલા ઘીથી ખરડાયેલી તાવડીમાં પાણી વડે કરાયેલી લપતશ્રી લાપસી, લહિગટું એ પ્રમાણે પ્રસિદ્ધ છે. (૫) સ્નેહ=ચીકાશથી લેપાયેલી તપેલી તાવડીમાં પરિપક્વ એવો પોતત=પોતિયાં, થેપલાં આદિ. આ પક્વાન્નનાં તીવિયાતાં છે અને મિલિતા=બધી વિગઈનાં મિલિત તીવિયાતાં ૩૦ થાય છે એ પ્રમાણે જાણવું.
અને આ દશ વિગઈઓમાં મધ-માંસ-મધ-માખણ લક્ષણ ચાર વિગઈઓ અભક્ષ્ય છે. વળી બાકી શેષ છ ભક્ષ્ય છે. ત્યાં ભક્ષ્ય વિગઈઓમાં ભક્ષ્ય છ વિગઈઓમાં, એકાદિ વિગઈનું પચ્ચકખાણ અને છ વિગઈનું પચ્ચખાણ નિર્વિકૃતિક સંજ્ઞાવાળા વિકૃતિ પ્રત્યાખ્યાનથી સંગૃહીત છે. આગારો પૂર્વતી જેમ છે. ફક્ત “ગિહત્યસંસઠેણં’ એ આગારથી= ગૃહસ્થસંસર્ગથી' એ આગાર વડે, ગૃહસ્થ વડે સ્વ પ્રયોજન માટે દૂધથી સંસ્કૃષ્ટ ઓદત છે અને તેને અતિક્રમ કરીને=ઓદનને અતિક્રમ કરીને ઉત્કર્ષથી ચાર અંગુલ ઉપરમાં દૂધ વર્તે છે ત્યારે તે દૂધ અવિકૃતિ છે. અને પાંચમા અંગુલના આરંભમાં વિકૃતિ જ છે. આ વ્યાયથી અન્ય પણ વિકૃતિઓનું ગૃહસ્થસંસ્કૃષ્ટ આગમમાં કહેવાયું છે. જે આ પ્રમાણે છે.
દૂધ-દહીં-મધના ચાર અંગુલ સંસૃષ્ટ વિકૃતિ નથી. ફાણિત=ઢીલો ગોળ, તેલ અને ઘીથી મિશ્રિત કૂર-રોટિકા ઉપર એક અંગુલ સંસૃષ્ટ હોય તો તે ઢીલો ગોળ વિકૃતિ નથી.” IIII.
“મધ અને પુદ્ગલ=માંસ, તેના રસથી સંસૃષ્ટ અર્ધ અંગુલ છે તો વિકૃતિ નથી=સંસૃષ્ટ મધ અને માંસ વિકૃતિ નથી. વળી ગોળ, માંસ અને માખણના વિષયમાં અદ્દામલગસંસ્કૃષ્ટ વિકૃતિ નથી આÁ આમલક જેટલા સંસૃષ્ટ ગોળમાંસ-માખણ વિકૃતિ નથી.” (પ્રવચનસારોદ્ધાર ૨૨૨-૨૨૩)
આ બે ગાથાની વ્યાખ્યા – દૂધ, દહીં, મધની ચાર અંગુલ સંસ્કૃષ્ટ વિકૃતિ નથી. વળી, ઉપરમાં ચાર અંગુલની ઉપરમાં, વિકૃતિ છે એ પ્રમાણે અર્થ છે. ફણિત દ્રવ ગોળ છે=ઢીલો ગોળ છે. તેનાથી=ઢીલા ગોળથી અને તેલ-ઘીથી મિશ્રિત કૂર, રોટિકા આદિમાં જો એક અંગુલ ઉપર ચડેલું હોય તો વિકૃતિ નથી. મધમાં અને પુદ્ગલમાંકમાંસમાં, તેઓના રસો વડે સંસ્કૃષ્ટ અંગુલનું અર્ધ સંસ્કૃષ્ટ થાય છે. અર્ધ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨ અંગુલથી ઉપરનું વિકૃતિ જ છે. ગોળ, માંસ, માખણના વિષયમાં આ બધાથી સંસ્કૃષ્ટ છે. યાવત્ આર્ટ આમલક. “તુ' શબ્દનું અવધારણ અર્થપણું હોવાથી=શ્લોકમાં “તુ' શબ્દ ‘ાવકાર અર્થમાં હોવાથી આÁ આમલક જ વિકૃતિ નથી-આર્દ્ર આમલક જેટલો જ ગોળ વગેરે પદાર્થથી સંસ્કૃષ્ટ હોય તો વિકૃતિ નથી. તેનાથી મોટા ટુકડા હોય તો વિકૃતિ છે. “આર્ટ આમલક' શબ્દથી પીલુ વૃક્ષ સંબંધી “મુહુર” એ પ્રમાણે કહેવાય છે. ‘ઉખિતવિવેગેણં' એ ઉક્લિપ્ત વિવેક આગાર આયંબિલની જેમ ઉદ્ધરણ માટે=ઉપરથી લઈ લેવા માટે, શક્ય વિકૃતિમાં જાણવું=જે વિગઈઓ ગ્રહણ કરી દૂર મૂકી શકાય તે જાણવી. વળી દ્રવ વિકૃતિમાં નથી=દ્રવ વિકૃતિમાં ઉખિતવિવેગેણં આગાર નથી; કેમ કે દ્રવ વિગઈને ઉપાડીને બહાર મૂકી શકાય નહિ. પડઍમખિએણ' આગારને કહે છે. પ્રતીત્ય સર્વથા રુક્ષ મંડક આદિની અપેક્ષાએ પ્રક્ષિત-ચોપડેલું, સ્નેહિત પદાર્થથી ઈષત્ સુકોમળતાના ઉત્પાદનથી પ્રક્ષણકૃત=ચોપડવાથી, વિશિષ્ટ સ્વાદુતાનો અભાવ હોવાથી ચોપડવા જેવું જે વર્તે છે તેને આશ્રયીને ચોપડેલું ચોપડેલાનો આભાસ છે. અર્થાત્ અલ્પમાત્રામાં સ્નિગ્ધ પદાર્થ લગાડેલ છે તેવી વસ્તુ નીવિયાતામાં કહ્યું છે. અને અહીં આ વિધિ છે=પડુચ્ચમફિએણે આગાર વિષયક આ વિધિ છે. જો આંગળીથી તેલાદિને ગ્રહણ કરીને મંડક આદિ ચોપડેલા હોય ત્યારે નીવિયાતાવાળાને કહ્યું છે. વળી ધારાથી ચોપડે તો કલ્પતું નથી. વ્યુત્સર્જન કરે છે=વિગઈનો ત્યાગ કરે છે. અને અહીં-તીવિના પચ્ચકખાણમાં, જે વિકૃતિઓમાં ઉક્લિપ્ત વિવેક સંભવે છે તેમાં નવ આગારો છે. અને અન્ય દ્રવરૂપ વિગઈઓમાં આઠ આગાર છે.
નનું'થી શંકા કરે છે. વિવિકૃતિક=તીવિયાતામાં જ, આગારનું કથન હોવાથી વિગઈઓના પરિમાણવા પ્રત્યાખ્યાનમાં આગારો ક્યાંથી જણાય ? તેનો ઉત્તર આપે છે. નીવિયાતાતા ગ્રહણમાં વિગઈના પરિમાણનો પણ સંગ્રહ છે. તેથી તે જ આગારો છેઃનીવિયાતાના આગારો વિગઈના પરિમાણમાં પણ છે.
અને એકાસણું,પોરિસી અને પૂર્વાર્ધનું જ શાસ્ત્રમાં કથન હોતે છતે પણ બેસણાનું, સાઢપોરિસીનું અને અપાઈનું પચ્ચખાણ અદુષ્ટ છે; કેમ કે અપ્રમાદની વૃદ્ધિનો સંભવ છે. આગારો પણ એકાસણા આદિ સંબંધી જ અત્યમાં પણ=બેસણા આદિમાં પણ વ્યાપ્ય છે; કેમ કે આસન આદિ શબ્દનું સામ્ય છે. ચાર પ્રકારના આહારના પાઠમાં પણ દ્વિવિધ-ત્રિવિધ આહારના પ્રત્યાખ્યાનની જેમ આગારો એકાસણા આદિ સંબંધી બેસણા આદિમાં છે એમ અવય છે.
નનુથી શંકા કરે છે. બેસણું આદિ અભિગ્રહ પચ્ચકખાણ છે તેથી તેમાં ચાર જ આગારો પ્રાપ્ત થાય. એ પ્રમાણે ન કહેવું; કેમ કે એકાસણા આદિની સાથે તુલ્ય યોગક્ષેમપણું છે=બેસણા આદિનું સમાનપણું છે.
વળી, અન્ય કહે છે. આ રીતે=બેસણાને પણ પચ્ચકખાણ તરીકે સ્વીકાર્યું એ રીતે, પચ્ચકખાણની સંખ્યા વિશીર્ણ થશે પ્રત્યાખ્યાનની સંખ્યાનો અપલાપ થશે. તેથી એકાસણા આદિ જ પચ્ચકખાણ
Page #122
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨
૧૦૫
છે. વળી તેમાં અસમર્થ એકાસણા આદિ પચ્ચકખાણ કરવામાં અસમર્થ, જ્યાં સુધી પચ્ચખાણ કરવામાં સમર્થ હોય ત્યાં સુધી પોરિસી આદિનું પચ્ચખાણ કરે છે. તેની ઉપરમાં ગ્રંથિ સહિત આદિ કરે છે.
અને ગ્રંથિ સહિત નિત્ય અપ્રમત્તતાનું નિમિત્તપણું હોવાને કારણે મહાલવાળું છે અને કહેવાયું છે. “જે નિત્ય અપ્રમત્ત છે તેઓ ગાંઠ સહિતની ગાંઠને આ ગાંઠને છોડીને હું આહારાદિ કરીશ એ પ્રકારની ગાંઠને, બાંધે છે. તેઓ વડે સ્વગ્રંથિમાં=પોતાના આત્મામાં, સ્વર્ગ-અપવર્ગ સુખ નિબદ્ધ છે.” III
વિસ્મરણરહિત ધન્ય નિત્ય નવકાર ગણીને કર્મગ્રંથિ સહિત પોતાના કર્મોની ગાંઠ સહિત, ગ્રંથિ સહિત=પચ્ચખ્ખાણની ગ્રંથિ સહિત, એવી ગ્રંથિને=વસ્ત્રની ગાંઠને, છોડે છે.” રા.
જો શિવપુરના અભ્યાસને ઈચ્છો છો તો અહીં અભ્યાસ કરો. ગ્રંથિ સહિત પચ્ચખાણને કરો છો. આનું ગ્રંથિ સહિત પચ્ચખાણનું અનશન તુલ્ય પુણ્ય સમયના જાણકારો કહે છે. Imain (યતિદિનચર્યા ૫૬-૫૮)
જે મહાત્માઓ અનશનના પરિણામના અર્થી છે, તેથી સંજ્ઞાઓથી પર થવા અર્થે આહાર સંજ્ઞાના વર્જનના પરિણામવાળા છે, તેઓ ગ્રંથિ સહિત પચ્ચખાણ ગ્રહણ કરે છે. જેથી ગાંઠ બાંધેલી હોય
ત્યાં સુધી મારે આહાર વાપરવો નહિ તેવો વિશિષ્ટ અધ્યવસાય કરીને પોતાના અણાહારીભાવને પુષ્ટ કરે છે અને વિસ્મરણ રહિત કલ્યાણના અર્થી જીવો નવકાર બોલીને ગ્રંથિને છોડે છે. ત્યારે અણાહારીભાવ કરવાના વલણવાળા હોવાથી કર્મગ્રંથિની ગાંઠને પણ ઢીલી કરે છે અને જેઓ મોક્ષપથના અભ્યાસના અર્થી છે તેઓ આ રીતે આહારસંજ્ઞાના પરિવારનો અભ્યાસ કરે છે. તેથી તેવા જીવોને અણાહારીભાવ પ્રત્યે બદ્ધરાગ હોય છે. માટે શાસ્ત્રકારો અનશન સરખું પુણ્ય તેઓને પ્રાપ્ત થાય છે તેમ કહે છે.
રાત્રે ચાર પ્રકારના આહારના પરિહારપૂર્વક, એક સ્થાનમાં બેસવાપૂર્વક=દિવસે એક સ્થાનમાં બેસવાપૂર્વક, તાંબૂલ આદિ ગ્રહણ કરે પછી મુખશુદ્ધિ કરવાની વિધિથી ગ્રંથિ સહિત પચ્ચકખાણનું પાલન કરતા હોય અને એકવાર ભોજન કરતા હોય તેઓને એક મહિનામાં ૨૯ જલ વગરના ઉપવાસ થાય અને બે વાર ભોજન કરતા હોય તેઓને ૨૮ જલ વગરના ઉપવાસ થાય. એમ વૃદ્ધો કહે છે; કેમ કે જેઓ એકવાર ભોજન કરે છે અને ગ્રંથિ સહિત શેષકાળમાં દિવસે તાંબૂલ આદિ વાપરે છે અને મુખશુદ્ધિ કરીને ફરી ગાંઠ બાંધીને પચ્ચખાણમાં આવે છે તેઓને ભોજન અને તાંબૂલ આદિનો કાળ રોજ બે ઘડીનો સંભવે. તેથી એક મહિનામાં ૨૯ દિવસ ચઉવિહાર ઉપવાસ પ્રાપ્ત થાય. અને બે વખતના ભોજનમાં ચાર ઘડીના ભોજનના કાળનો સંભવ હોવાને કારણે ૨૮ ચઉવિહારા ઉપવાસ થાય છે. જે કારણથી પદ્મચરિત્રમાં કહેવાયું છે.
“અનંતરથી બે વખત જે નિયોગથી નક્કી, વાપરે છે તે મહિનામાં ૨૮ ઉપવાસને પ્રાપ્ત કરે છે.” III “હવે એક પણ મુહૂર્ત ચાર આહારનો મહિના સુધી જે=વ્યક્તિ, ત્યાગ કરે છે તેને પરલોકમાં ઉપવાસનું ફલ થાય છે.” ||રા
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨ “અન્ય દેવતાનો ભક્ત જૈનેતર, જે ૧૦,૦૦૦ વર્ષ આયુષ્ય ભોગવે છે વળી જિનવરતપથી પલ્યોપમ કોટિ સ્થિતિ થાય છે.” IIII
આ રીતે મુહૂર્ત બુદ્ધિવાળો જે ઉપવાસમાં છઠ-આઠમ આદિને યથાશક્તિ કરે છે તેને તેવા પ્રકારનું ફલ કહેવાયું છે.” જા.
આ રીતે યુક્તિથી ગ્રંથિ સહિત પચ્ચકખાણનું ફલ અનંતર પણ કહેવાયું હમણાં કહેવાયું. અહીં પચ્ચખાણનું પાંચમું દ્વાર પૂરું થયું.
હવે શુદ્ધિ અને તે છ પ્રકારની છે. જે આ પ્રમાણે –
તે વળી=શુદ્ધિ વળી, ૧. સદ્હણા ૨. જાણણા=જ્ઞાપના ૩. વિનય ૪. અનુભાસના પ. અનુપાલનાની વિશુદ્ધિ ૬. ભાવવિશુદ્ધિ છઠી થાય. (આવશ્યકનિયુક્તિ ગા. ૧૫૮૬)
નદં=જ્યાં=સાધુધર્મ અને શ્રાવકધર્મમાં, જે કાલમાં જે પચ્ચખાણ સર્વજ્ઞકથિત છે તેને જે નર સદુહણા કરે છે તે-તે પચ્ચકખાણ, સદુહણાશુદ્ધ જાણવું. (૨)
તીર્થકરોએ પચ્ચકખાણોના અનેક ભેદો-કહ્યા છે. અને શ્રાવકધર્મમાં, સાધુધર્મમાં કે જિતકલ્પમાં જે પ્રકારનાં પચ્ચકખાણો કહ્યા છે તેનું યથાર્થ જ્ઞાન કરીને તે પચ્ચકખાણોની તે પ્રમાણે જ રુચિ કરે છે અર્થાત્ આ ભૂમિકાનો મારે શક્તિસંચય થાય તો આ પચ્ચકખાણ કરીને મારે હિત સાધવું જોઈએ, એ પ્રકારે સદુહણા કરે છે. તેને તે તે પચ્ચકખાણોમાં જિતવચનાનુસાર રુચિ હોવાથી અને સ્વભૂમિકા અનુસાર અને સ્વશક્તિ અનુરૂપ પચ્ચખાણ કરે તેનું સહણાશુદ્ધ પચ્ચકખાણ કહેવાય. (૨) જાણણા શુદ્ધિ – હવે જ્ઞાનશુદ્ધિ બતાવે છે.
કલ્પમાં=જિનકલ્પ આદિમાં, જે પચ્ચખાણને જાણે છે જે મૂલગુણ-ઉત્તરગુણમાં કર્તવ્ય છે તેને જાણણા શુદ્ધ જાણવું જ્ઞાનશુદ્ધ જાણવું.” man
જેઓ જિનકલ્પીઓનાં, સુસાધુઓનાં કે શ્રાવકોનાં સર્વ પચ્ચખાણ શક્તિના પ્રકર્ષ અર્થે ક્યારે કર્તવ્ય છે તેને યથાર્થ જાણે છે તેનું જાણણાશુદ્ધ પચ્ચખાણ કહેવાય છે. અર્થાત્ જ્ઞાનશુદ્ધ પચ્ચકખાણ કહેવાય છે. (૩) હવે વિનયશુદ્ધિ બતાવે છે.
જે મન-વચન-કાયાથી ગુપ્ત અહીણ-અતિરિક્ત કૃતિકર્મની વિશુદ્ધિને કરે છે યથાર્થ વિધિ અનુસાર વંદનની ક્રિયા કરે છે. તે પચ્ચખાણ વિનયશુદ્ધ જાણવું.”
હવે અનુભાસનાની શુદ્ધિ બતાવે છે. “હાથ જોડેલો અભિમુખ રહેલો-ગુરુને અભિમુખ રહેલો, અક્ષર-પદ-વ્યંજન વડે પરિશુદ્ધ ગુરુવચનને બોલે છે–ગુરુ પાસે પચ્ચખ્ખાણ ગ્રહણ કરતી વખતે પચ્ચખાણ મનમાં બોલે છે તે અનુભાસના શુદ્ધ પચ્ચખાણ જાણવું.” પા!
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૭
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨ હવે અતુપાલનાની વિશુદ્ધિને બતાવે છે.
જંગલમાં, દુષ્કાળમાં, મહાસમુપન્ન એવા રોગમાં=મહારોગ ઉત્પન્ન થયે છતે, જે પાલિત છે, ભગ્ન નથી તે પચ્ચખ્ખાણને પાલવાશુદ્ધ જાણવું.” ing
હવે ભાવવિશુદ્ધિને બતાવે છે. રાગથી કે દ્વેષથી, પરિણામેન=પરિણામથી=આ લોક અને પરલોકની આશંસાથી, જે દૂષિત નથી=જે પચ્ચખાણ દૂષિત નથી તે પચ્ચખાણ ભાવવિશુદ્ધિ જાણવું. (આવશ્યકભાગ ૨૪૬થી ૨૫૧)
અથવા “સ્પેશિત, પાલિત, શોધિત, તીરિત, કીતિત અને આરાધિત. આવા પચ્ચખ્ખાણમાં યત્ન કરવો જોઈએ.” ૫૮ “ઉચિતકાલે વિધિ વડે પ્રાપ્ત જે=પચ્ચખ્ખાણ, સ્પેશિત છે. તે કહેવાયું છે="bસ' પચ્ચખ્ખાણ કહેવાયું છે. તથા અસકૃત=વારંવાર, સમ્યફ ઉપયોગથી પ્રતિચરિત આચરિત પચ્ચષ્માણ પાલિત છે.” III
ગુરુને આપ્યા પછી શેષ ભોજનના સેવનથી પચ્ચખાણ શોધિત જાણવું. વળી પણ થોડા કાલના વર્તનથી તરિત થાય છે=પચ્ચખ્ખાણનો કાલ પૂરો થયા પછી થોડા કાળના વિલંબનથી પચ્ચખ્ખાણ પારે તો તીરિત થાય છે.” ૧૦.
ભોજનકાલમાં અમુક પચ્ચકખાણ છે એ પ્રમાણે સ્મરણ કરે છે તે કીતિત છે. આ પ્રકારથી સમ્યફ પ્રતિચરિત= પચ્ચખાણના સમ્યફ સેવનથી, આરાધિત છે.” /૧૧ (પ્રવચનસારોદ્ધાર-૨૧૨ થી ૨૧૫)
પચ્ચકખાણ સ્પર્શત આદિ ગુણોથી યુક્ત સુપ્રત્યાખ્યાન થાય છે. આ પ્રમાણે અહીં પચ્ચકખાણનું છઠું દ્વાર પૂર્ણ થયું.
હવે ફલને કહે છે. અને તે= પચ્ચખાણનું ફલ અનંતર અને પરંપરાથી આ છે. “પચ્ચષ્માણ કરાયે છતે આશ્રવદ્વારો પિહિત થાય છે=બંધ થાય છે. આશ્રયદ્વાર બંધ હોતે છતે તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે.” III
તૃષ્ણાના ઉચ્છેદથી મનુષ્યોને અતુલ ઉપશમ થાય છે. વળી અતુલ ઉપશમથી=અસાધારણ ઉપશમથી, પચ્ચકખાણ શુદ્ધ થાય છે.” રાા
તેનાથી=શુદ્ધ પચ્ચખાણથી, ચારિત્રધર્મ પ્રગટે છે. તેનાથી ચારિત્રધર્મથી કર્મનો વિવેક થાય છે-કર્મની નિર્જરા થાય છે. તેનાથી=કર્મના વિવેકથી અપૂર્વકરણ પ્રગટે છે=ક્ષપકશ્રેણી પ્રગટે છે. તેનાથી=અપૂર્વકરણથી, કેવલજ્ઞાન પ્રગટે છે અને તેનાથી કેવલજ્ઞાનથી, શાશ્વત સુખ વાળો મોક્ષ થાય છે.” li૩ાા (આવશ્યકનિર્યુક્તિ-૧૫૯૪થી ૧૫૯૬)
આ પ્રમાણે ગુરુવંદન અને પ્રત્યાખ્યાન કરણની વિધિ છે. એ રીતે અન્ય પણ જે કંઈ નિયમ ગુરુવંદનપૂર્વક તેમની પાસે જ=ગુરુ પાસે જ, ગ્રહણ કરવા જોઈએ. તેમાં પણ=ગ્રહણ કરાયેલા પચ્ચકખાણમાં પણ, અનાભોગ અને સહસાત્કાર આદિ ચાર આગારનું ચિંતન કરાય છે. તેથી અનાભોગ આદિથી નિયમિત વસ્તુના ગ્રહણમાં=પચ્ચકખાણથી નિષિદ્ધ વસ્તુના ગ્રહણમાં, ભંગ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨
થાય નહિ પરંતુ અતિચાર માત્ર થાય. વળી જાણીને=આ વસ્તુ પચ્ચખાણથી નિષિદ્ધ છે તેમ જાણીને અંશ માત્રના ગ્રહણમાં પણ ભંગ જ છે. વળી દુષ્કર્મના પારવશ્યથી જાણીને પણ નિયમભંગ થાય. આગળથી ધર્માર્થીએ તેeત્યાગ કરેલું પચ્ચકખાણ પાલન જ કરવું જોઈએ કર્મને પરવશ જાણવા છતાં અતિ લાલસાને વશ પચ્ચખાણનો ભંગ કર્યો હોય તોપણ એક વખત ભંગ કર્યા પછી ધર્માર્થીએ આગળમાં તે પચ્ચખાણનું પાલન જ કરવું જોઈએ. સ્વીકારાયેલા પંચમી, ચૌદશ આદિના તપવિશેષથી પણ તપના દિવસમાં લિવ્યંતરની ભ્રાંતિ=બીજી તિથિના ભ્રમ, આદિને કારણે સચિત્ત જલપાન=કાચું પાણી પીધું હોય, તાંબૂલભક્ષણ કેટલુંક ભોજન આદિ કરાયે છતે તપોદિનના જ્ઞાનમાં આજે તપનો દિવસ છે તેનું જ્ઞાન થયે છતે, મુખમાં રહેલું પણ ગળવું જોઈએ નહિ, પરંતુ તેનો ત્યાગ કરીને પ્રાણુક પાણીથી મુખશુદ્ધિ કરીને તપની રીતિથી જ રહેવું જોઈએ. અને જો તે દિવસે-પચ્ચકખાણના દિવસમાં, પૂર્ણ વપરાયું અનાભોગ આદિથી પૂર્ણ વપરાયું તો બીજા દિવસે દંડ નિમિત્તે તે તપ કરવું જોઈએ અને તપસમાપ્તિમાં તે તપ વધારે કરવો જોઈએતપના દિવસમાં ભૂલથી ખાધું હોય તેટલું તપ, તપસમાપ્તિ થયે છતે તે તિથિમાં વધારે કરવું જોઈએ. અને આ રીતે પૂર્વમાં જણાવ્યું એ રીતે, અનાભોગ આદિમાં ઉચિત યતના કરવામાં આવે તો, અતિચાર થાય, ભંગ ન થાય. અને તપના દિવસનું જ્ઞાન થયા પછી કણિયો માત્ર ગળવામાં ભંગ જ છે. દિવસના સંશયમાં અથવા કથ્થ-અકથ્યના સંશયમાં કણ્યના ગ્રહણમાં પણ ભંગ થાય=પચ્ચખાણમાં આ કથ્ય છે કે અકથ્ય છે તેવો નિર્ણય ન હોય ત્યારે કપ્ય વસ્તુ પણ ગ્રહણ કરે તો પચ્ચખ્ખાણનો ભંગ છે. આગાઢ માંદગીમાંeગાઢ માંદગીમાં ભૂતાદિ દોષતા પારવશ્યમાં અને સર્પદંશ આદિ અસમાધિમાં જો તે તપ કરવા માટે શક્ય નથી ત્યારે પણ ચોથા આગારનો ઉચ્ચાર હોવાથી=સવ્વસમાવિત્તિયાગારેણં” આગારનો ઉચ્ચાર હોવાથી ભંગ નથી. ઈત્યાદિ વિવેક ‘શ્રાદ્ધવિધિગત જાણવું=શ્રાદ્ધવિધિ ગ્રંથથી જાણવું. વિસ્તારથી સર્યું. li૬રા ભાવાર્થ
શ્રાવકે જિનાલય સંબંધિત આશાતનાનો અત્યંત પરિહાર કરવો જોઈએ. તેથી પ્રસ્તુત ગાથામાં જે આશાતનાઓ બતાવી છે. તે સર્વ આશાતનાનું જ્ઞાન કરીને જિનાલય સંબંધિત અને જ્ઞાનાચાર આદિ સંબંધિત સર્વ આશાતનાનો ત્યાગ કરવો જોઈએ. જેથી જન્માંતરમાં માર્ગની પ્રાપ્તિ દુર્લભ થાય નહિ. વળી સ્વશક્તિથી જિનાલયનાં સર્વ કાર્યોનું ઉચિત ચિંતન કરવું જોઈએ. જેથી ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય. વળી, વિનયપૂર્વક ગુરુ પાસે પચ્ચખ્ખાણ ગ્રહણ કરવું જોઈએ અને પચ્ચખાણની શુદ્ધિ અર્થે પ્રસ્તુત ટીકામાં જે પચ્ચખાણના આગારો વગેરે કહ્યા છે અને તે પચ્ચખાણની શુદ્ધિનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સર્વનું યથાર્થ જ્ઞાન કરીને સુવિશુદ્ધ પચ્ચખાણના પાલન માટે યત્ન કરવો જોઈએ. જેથી પચ્ચખાણના સમ્યક પાલન દ્વારા તૃષ્ણા વગેરેનો ઉચ્છેદ થાય. જેના કારણે ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય. IIકરવા
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૯
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | NIs-१३ अवतरदिशा :• अथ प्रत्याख्यानकरणानन्तरं यत्कर्त्तव्यं तदाह - सवतरशिक्षार्थ :
હવે પ્રત્યાખ્યાન કર્યા પછી જે કર્તવ્ય છે=શ્રાવકને જે કર્તવ્ય છે, તેને કહે છે – श्लोs :
धर्मोपदेशश्रवणमशनादिनिमन्त्रणम् ।।
- गत्वा यथोचिते स्थाने, धर्म्यमर्थार्जनं तथा ।।६३।। मन्वयार्थ :
धर्मोपदेशश्रवणम् धर्मना Guश श्रवार, अशनादि निमन्त्रणम्स शन मा निमंत्रए, तथासने, यथोचिते स्थाने यथायित स्थानमा, गत्वा=०४६ने, धर्म्यमर्थार्जनं धर्मथी सविसर्थ साईन र से श्राप इतव्य छे. ॥१॥ seोsर्थ :
ધર્મના ઉપદેશનું શ્રવણ, અશન આદિનું નિમંત્રણ, અને યથાઉચિત સ્થાનમાં જઈને ધર્મથી माविरुद्ध मर्थनुं मन रिपुं, मे श्रावऽनुंतव्य छ. ।।93।। टीs:
धर्म:-श्रुतचारित्रलक्षणस्तस्योपदेशो=देशना, तस्य श्रवणं श्रुतिर्विशेषतो गृहिधर्मो भवतीति योगः, एवमग्रेऽपि, धर्मश्रवणादेव हि श्रावकशब्दोऽन्वेति, तद्विधिस्त्वे दिनकृत्ये"नासन्ने नाइदूरंमि, नेव उच्चासणे विऊ । समासणं च वज्जिज्जा, चिट्ठिज्जा धरणीअले ।।१।।" “न पक्खओ न पुरओ, नेव किच्चाण पिट्ठओ । नय ऊरुं समासज्ज, चिट्ठिज्जा गुरुणंतिए ।।२।।" “नेव पल्हत्थिअं कुज्जा, पक्खपिंडं च संजए । पाए पसारिए वावि, न चिट्ठे गुरुणंतिए ।।३।।" 'पक्खपिंडं' बाहुपर्यस्तिकां 'संजए' इति प्रस्तावाद्देशसंयत इति तद्वृत्तिः ।।३।। [श्राद्धदिनकृत्यवृत्तौ प. २४३]
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ “निद्दाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं ।
ત્તિવહુમાળપુષ્ય, ૩૩ત્તેટિં સુવ્યં ||૪||” इत्यादिश्रुतोक्तविधिना गुरोराशातनावर्जनार्थमर्थचतुर्थहस्तप्रमाणादवग्रहक्षेत्राबहिनिर्जन्तुभूभागेऽवस्थाय धर्मदेशना श्रोतव्या तच्छ्रवणेन चाज्ञानव्यपगमसम्यक्तत्त्वावगमनिःसंशयत्वधर्मदृढत्वव्यसनाद्युन्मार्गनिवृत्तिसन्मार्गप्रवृत्तिकषायादिदोषोपशमविनयादिगुणार्जनोपक्रमकुसंसर्गपरिहरणसुसंसर्गाङ्गीकरणभवनिर्विण्णतासम्यक्श्राद्धसाधुधर्माभ्युपगमनसर्वाङ्गीणतदैकाग्र्याराधनप्रमुखा अनेके અUT: પ્રવિટ વI ટીકાર્ય :
થર્મ-મૃતવારિત્ર.... પ્રવિટ વ ા ધર્મ=શ્રુતચારિત્ર લક્ષણ તેનો ઉપદેશ=દેશના, તેનું શ્રવણ=શ્રુતિ, વિશેષથી ગૃહસ્થધર્મ થાય છે એ પ્રમાણે સંબંધ છે. એ રીતે=ધર્મના ઉપદેશના શ્રવણ પછી વિશેષથી ગૃહસ્થ ધર્મ થાય છે એ રીતે, આગળમાં પણ યોજન કરવું=સાધુને અશન આદિનું નિમંત્રણ કરવું તે ગૃહસ્થનો વિશેષ ધર્મ છે ઈત્યાદિ આગળ પણ યોજન કરવું. ધર્મના શ્રવણથી જ શ્રાવક શબ્દ અવયને પામે છે="ગૃત્તિ તિ શ્રાવઃ' એ શબ્દની વ્યુત્પત્તિ સંગત થાય છે. વળી તેની વિધિ=ધર્મના ઉપદેશના શ્રવણની વિધિ, આ પ્રમાણે “દિનકૃત્યમાં છે.
“નજીકમાં નહિ, અતિ દૂરમાં નહિ, ઊંચા આસનમાં નહિ અને સમાસનનું વર્જન કરીને જાણ એવો શ્રાવક ધરણીતલમાં બેસે.” III
“આચાર્યની પાછળ બેસે નહિ, બે બાજુ બેસે નહિ, આગળ બેસે નહિ અને સાથળ ઉપર સાથળ કરીને પગ ઉપર પગ ચઢાવીને, ગુરુ પાસે બેસે નહિ.” પારા
અને સંયત=દેશસંયત, પલીહત્ય કરે નહિ=ગુરુ સાથે બોલાચાલી કરે નહિ. પખપિંડ કરે નહિ=બાહુ પર્યસ્તિકાને કરે નહિ અને ગુરુ પાસે પગ પસારીને બેસે નહિ=પગ લાંબા-પહોળા કરી બેસે નહિ.” ૩ાા.
‘પકબપિંડ =બાહુ પર્યસ્તિકાને, સંયત=પ્રસ્તાવથી દેશસંયત એ પ્રમાણે તેની વૃત્તિ છેeત્રીજી ગાથાની ટીકા છે. (શ્રાદ્ધદિનકૃત્યવૃત્તો-૫. ૨૪૩)
“નિદ્રા, વિકથાના પરિવર્જનથી, ગુપ્તિઓથી, બે હાથ જોડવા વડે ભક્તિબહુમાનપૂર્વક ઉપયુક્તપણાથી સાંભળવું જોઈએ.”
ઈત્યાદિ ચુતમાં કહેવાયેલી વિધિથી ગુરુની આશાતનાના વર્જન માટે અર્ધચતુર્થ=સાડાત્રણ હાથ પ્રમાણ, અવગ્રહ ક્ષેત્રથી બહાર નિર્જતુ ભૂમિ ભાગમાં બેસીને ધર્મદેશના સાંભળવી જોઈએ અને તેના શ્રવણથી=ધર્મના શ્રવણથી, અજ્ઞાનનો વ્યપરમ સમ્યફ તત્વનો અવગમ, નિઃસંશયપણું, ધર્મમાં દઢપણું, વ્યસન આદિ ઉભાર્ગની નિવૃતિ, સન્માર્ગની પ્રવૃત્તિ, કષાય આદિ દોષનો ઉપશમ, વિનયાદિ ગુણના અર્જનનો ઉપક્રમ=પ્રારંભ, કુસંસર્ગનું પરિહરણ, સુસંસર્ગનું અંગીકરણ, ભવમાં નિર્વેદ, સમ્યમ્
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૧
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ શ્રાદ્ધધર્મનો અને સાધુધર્મનો સ્વીકાર, સર્વાગી તેનું એકાગ્રતાથી આરાધન વગેરે=જે શ્રાવકધર્મનો કે સાધુધર્મનો સ્વીકાર કર્યો છે તેનું સંપૂર્ણ એકાગ્રતાપૂર્વક આરાધન વગેરે અનેક ગુણો પ્રગટ જ છે. ભાવાર્થ :
શ્રાવકે પચ્ચખ્ખાણ કર્યા પછી ગુણસંપન્ન ગુરુ પાસે સ્વભૂમિકાનુસાર દેશવિરતિ કે સર્વવિરતિના ધર્મનું વિશેષથી શ્રવણ કરવું જોઈએ. અને તે શ્રવણ વિષયક જે ઉચિત બેસવા વગેરેની વિધિ છે તે મર્યાદા અનુસાર ઉચિત આસનમાં બેસીને શ્રવણકાલમાં નિદ્રા, વિકથાનો પરિહાર કરવો જોઈએ. ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈ બેસવું જોઈએ. બે હાથ જોડી સાધુ સામાચારી કે શ્રાવક સામાચારી જે ગુરુ પાસે સાંભળે છે તે અત્યંત બહુમાનપૂર્વક સાંભળવી જોઈએ. તે ધર્મના શ્રવણથી ક્યા ગુણો પ્રાપ્ત થાય છે તે ગ્રંથકારશ્રી બતાવે છે. જે સાધુ સામાચારી કે શ્રાવક સામાચારી વિષયક સૂક્ષ્મબોધ પોતાને ન હતો, જે અજ્ઞાન હતું તે દૂર થાય છે. જેનાથી કઈ રીતે આ સાધુ સામાચારી કે શ્રાવક સામાચારી અસંગભાવની વૃદ્ધિ દ્વારા વીતરાગતાનું કારણ છે તેનો પારમાર્થિક બોધ થાય છે અને તે બોધ થવાથી તેને સંશય રહિત સ્થિર નિર્ણય થાય છે કે આ રીતે હું સાધુ સામાચારીમાં કે દેશવિરતિમાં ઉચિત યત્ન કરીશ તો ઉત્તરોત્તર ગુણવૃદ્ધિને અવશ્ય પ્રાપ્ત કરીશ અને તે પ્રકારનો સ્પષ્ટ-સ્પષ્ટતર નિર્ણય થવાથી પૂર્વમાં જે ધર્મમાં દૃઢતા હતી તે અતિશયિત થાય છે; કેમ કે સમ્યક રીતે સેવાયેલો ધર્મ વર્તમાનમાં જ કષાયના ક્લેશનું નિવર્તન કરાવે છે. આગામી સુખની પરંપરાને પ્રાપ્ત કરાવે છે. અને અંતે મોક્ષસુખમાં વિશ્રાંત થાય છે. તેવો નિર્ણય નિપુણતાપૂર્વક ધર્મ સાંભળવાથી થાય છે. તેથી ધર્મના સેવનમાં દઢતા આવે છે. જેના કારણે પ્રમાદ આદિ જે વ્યસનો છે તેની નિવૃત્તિ થાય છે અને દઢ પ્રણિધાનપૂર્વક ઉચિત આચારમાં યત્ન કરવા સ્વરૂપ સન્માર્ગની પ્રવૃત્તિ થાય છે, જે ધર્મના શ્રવણનું ફલ છે.
વળી, સન્માર્ગમાં દૃઢ પ્રણિધાનપૂર્વક કરાયેલ પ્રવૃત્તિથી કષાયના દોષો અને ઇન્દ્રિયોના વિકારથી ઉત્પન્ન થયેલા દોષોનો ઉપશમ થાય છે. જેથી ચિત્તની સ્વસ્થતારૂપ સુખવિશેષનો અનુભવ થાય છે અને ગુણવાન પુરુષોના ગુણોને જોઈને તેઓના વિનયાદિ કરવા રૂપ ગુણોના અર્જનનો પ્રારંભ થાય છે અર્થાત્ ધર્મશ્રવણથી આ ધર્મને આપનારા તીર્થંકર પ્રત્યે બહુમાન થાય છે. તીર્થંકરના શિષ્ય ગણધરોની પાટપરંપરા દ્વારા જે અત્યાર સુધી ભગવાને કહેલો ધર્મ પોતાને વર્તમાનમાં પ્રાપ્ત થયો તેમાં જે જે મહાત્માઓનો તેને અનુકૂળ પ્રયત્ન છે તે સર્વ પ્રત્યે ભક્તિનો પરિણામ થાય છે; કેમ કે તેઓના પ્રયત્નથી ભગવાને કહેલો ધર્મ પોતાને પ્રાપ્ત થયો છે. આ રીતે વારંવાર ભાવન કરવાથી વિનયનો પરિણામ વૃદ્ધિ પામે છે. અને ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની વૃદ્ધિને અનુકૂળ યત્ન થાય છે. તેથી વિનયાદિ ગુણના અર્જનનો પ્રારંભ ધર્મના શ્રવણથી થાય છે.
વળી, ધર્મના શ્રવણથી સૂક્ષ્મબોધ થવાથી કુસંસર્ગનો પરિવાર અને સુસંસર્ગનો સ્વીકાર થાય છે; કેમ કે ધર્મના શ્રવણથી સૂક્ષ્મબોધ થયા પછી તેને પરિણમન પમાડવાની ઉત્કટ ઇચ્છા થાય છે અને તેમાં કુસંસર્ગ બાધક છે અને સુસંસર્ગ સહાયક છે. તેથી પ્રાપ્ત થયેલા સૂક્ષ્મબોધને ઉત્તમ પુરુષના સંગથી સ્થિર કરવા
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૨
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | RI5-93 શ્રાવક યત્ન કરે છે. વળી ધર્મશ્રવણના કારણે ભવસ્વરૂપનો સૂક્ષ્મબોધ થાય છે. ભવથી અતીત મુક્ત અવસ્થાનો સ્પષ્ટ-સ્પષ્ટતર સૂબોધ થાય છે. તેથી ભવ પ્રત્યે પૂર્વમાં જે નિર્વેદ હતો તેનો અતિશય થાય છે. વળી પૂર્વમાં જે શ્રાવકધર્મ સ્વીકાર્યો છે તે પણ સૂમબોધપૂર્વક સમ્યક સ્વીકૃત થાય છે અને શક્તિ પ્રગટે તો સંપૂર્ણ નિરવદ્ય આચારરૂપ સાધુધર્મનો સ્વીકાર થાય છે. વળી, ધર્મના શ્રવણથી સૂક્ષ્મબોધ થયેલો હોવાને કારણે સ્વીકારાયેલા શ્રાવકધર્મના કે સાધુધર્મના સ્વીકારમાં સર્વાશથી તેની એકાગ્રતાપૂર્વક આરાધના વગેરે અનેક ગુણો પ્રગટ થાય છે. માટે શ્રાવકે નિત્ય યોગ્ય ગુરુ પાસેથી વિધિપૂર્વક તત્ત્વનો પારમાર્થિક બોધ થાય તે પ્રમાણે ધર્મશ્રવણ કરવું જોઈએ. પરંતુ યથાતથા, જે તે પ્રકારનું કથન સાંભળીને હું ધર્મશ્રવણ કરું છું એવું મિથ્યા આશ્વાસન સેવવું જોઈએ નહિ. टी :
ततः किं कर्त्तव्यमित्याह-'अशनादिनिमन्त्रणम् इति, अशनादिभिरशनपानखादिमस्वादिमवस्त्रपात्रकम्बलपादप्रोञ्छनप्रातिहारिकपीठफलकशय्यासंस्तारकौषधभैषज्यादिभिर्निमन्त्रणम्, प्रस्तावाद्गुरोरेव, तच्च गुरोः पदोर्लगित्वा 'इच्छकारि भगवान् ! पसाओगरी फासुएणं एसणिज्जेणं असणपाणखाइमसाइमेणं वत्थ पडिग्गह कंबलपायपुंछणेण पाडिहारिअपीढफलगसिज्जासंथारेणं ओसहभेसज्जेण य भयवं! अणुग्गहो कायव्वोत्ति पाठपूर्वं भक्त्या कार्यम् । एतच्चोपलक्षणं शेषकृत्यप्रश्नस्यापि, यतो दिनकृत्ये“पच्चक्खाणं च काऊणं, पुच्छए सेसकिच्चयं । कायव्वं मणसा काउं, तओ अण्णं करे इमं ।।१।।" [श्राद्धदिनकृत्ये २-८४] इति । पुच्छए इत्यादि, पृच्छति साधुधर्मनिर्वाहशरीरनिराबाधवार्ताद्यशेषकृत्यम्, यथा निर्वहति युष्माकं संयमयात्रा सुखम् ? रात्रिर्गता भवताम्!, निराबाधाः शरीरेण यूयम् ?, न बाधते वः कश्चिद् व्याधिः?, न प्रयोजनं किञ्चिदौषधादिना?, नार्थः कश्चित्पथ्यादिना?, इत्यादि एवंप्रश्नश्च महानिर्जराहेतुर्यदुक्तम्'अभिगमणवंदणनमंसणेणं पडिपुच्छणेण साहूणं । चिरसंचिअंपि कम्मं, खणेण विरलत्तणमुवेइ ।।१।।' इति ।
प्राग्वन्दनावसरे च सामान्यतः सुहराई सुहतपसरीरनिराबाधेत्यादिप्रश्नकरणेऽपि विशेषेणात्र प्रश्नः सम्यक् स्वरूपपरिज्ञानार्थस्तदुपायकरणार्थश्चेति प्रश्नपूर्वं निमन्त्रणं युक्तिमदेवेति ।
सम्प्रति त्विदं निमन्त्रणं गुरूणां बृहद्वन्दनदानानन्तरं श्राद्धाः कुर्वन्ति, येन च प्रतिक्रमणं गुरुभिः सह कृतम्, स सूर्योदयादनु यदा स्वगृहादौ याति तदा तत्करोति, येन च प्रतिक्रमणं बृहद्वन्दकं
Page #130
--------------------------------------------------------------------------
________________
धर्मसंग्रह भाग-4/द्वितीय अधिभार | PRO-93
૧૧૩ चेत्युभयमपि न कृतम्, तेनापि वन्दनाद्यवसरे एवं निमन्त्रणं क्रियते ततश्च यथाविधि साध्वादिचतुर्विधं सचं वन्दते इत्युक्तं श्रावकदिनकृत्ये, तथाच तद्ग्रन्थः“साहुसाहुणिमाईणं, काऊणं च जहोचिअं । समणोवासगमाईणं, वंदे वंदेत्ति जंपइ ।।१।।" [श्राद्धदिनकृत्ये ८५] ....
वृत्तिः-यथा साधुसाव्यादीनाम् आदिशब्दादवमग्नानां च, निश्राकृते चैत्ये तेषामपि भावात्, यथोचितं यथायोग्यम्, वन्दनछोभवन्दनवाग्नमस्कारादिकं कृत्वा, यतोऽवमग्नानामपि कारणेन सूत्रे नमस्कारादेरुक्तत्वात्, यदार्षं चोदकप्रश्नपूर्वकं यतिमाश्रित्य
"जइ लिंगमप्पमाणं, न नज्जई निच्छएण को भावो । दह्रण समणलिंगं, किं कायव्वं तु समणेणं? ।।१।।" [आवश्यकनिर्युक्तौ ११२४] व्याख्या-यदि लिङ्गं द्रव्यलिङ्गमप्रमाणम् अकारणं वन्दनप्रवृत्ती, इत्थं तर्हि न ज्ञायते-नावगम्यते, निश्चयेन परमार्थेन, छद्मस्थेन जन्तुना कस्य को भावः, यतोऽसंयता अपि लब्ध्यादिनिमित्तं संयम(त)वच्चेष्टन्ते, संयता अपि च कारणतोऽसंयतवदिति । तदेवं(वम)व्यवस्थितं दृष्ट्वाऽवलोक्य श्रमणलिङ्ग= साधुलिङ्गं किं पुनः कर्त्तव्यं श्रमणेन साधुना? एवं चोदकेन पृष्टः सनाचार्यः प्राह“अप्पुव्वं दट्टणं, अब्भुट्ठाणं तु होइ कायव्वं । साहुंमि दिट्ठपुव्वे, जहारिहं जस्स जं जोग्गं ।।२।।" [आवश्यकनियुक्तौ ११२५]
अष्टपूर्वं साधुं दृष्ट्वाऽऽभिमुख्येन अभ्युत्थानम् आसनत्यागलक्षणं तुशब्दाद्दण्डकादिग्रहणं च कर्त्तव्यम्, किमिति? कदाचिदाचार्यादिविद्यातिशयसम्पन्नः तत्प्रदानायैवागतो भवेत्, प्रशिष्यसकाशमाचार्यकालिकवत्, स खल्वविनीतं सम्भाव्य न तत्प्रयच्छतीति तथा दृष्टपूर्वास्तु द्विप्रकाराः-उद्यतविहारिणः शीतलविहारिणश्च, तत्रोद्यतविहारिणि दृष्टपूर्वे यथायोग्यम् अभ्युत्थानवन्दनादि यस्य बहुश्रुतादेर्यद्योग्यं तत्कर्त्तव्यं भवति यः पुनः शीतलविहारी न तस्याभ्युत्थानवन्दनाद्युत्सर्गतः किञ्चित्कर्त्तव्यमिति ।
साम्प्रतं कारणतः शीतलविहारिगतविधिप्रतिपादनाय सम्बन्धगाथामाह"मुक्कधुरासंपाडगसेवीचरणकरणपब्भटे । लिंगावसेसमेत्ते, जं कीरइ तं पुणो वोच्छं ।।३।।” [बृहत्कल्प भाष्ये ४५४४]
मुक्ता संयमधूर्येन सः, सम्प्रकटं प्रवचनोपघातनिरपेक्षमेव मूलोत्तरगुणजालं प्रतिसेवितुं शीलमस्येति, ततो द्वन्द्वः एतेन सालम्बनप्रतिसेवी वन्द्य एवेत्यापनम् उक्तमपि कल्पभाष्ये, पार्श्वस्थानां वन्द्याऽवन्द्यत्वविवेकप्रस्तावे
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪
धर्मसंग्रा लाग-4 / द्वितीय अधिवार | 24t5-93 “संकिन्नवराहपदे, अणाणुतावी अ होइ अवरद्धे । उत्तरगुणपडिसेवी, आलंबणवज्जिओ वज्जो ।।१।।" [बृहत्कल्पभाष्ये ४५४५]
मूलगुणप्रतिसेवी नियमादचारित्री, स च स्फुटमेवावन्दनीय इति न तद्विचारणा, उत्तरगुणसेविनस्तु विचारणेतिभावः नन्वेवमादापन्नं सालम्बन उत्तरगुणप्रतिसेव्यपि वन्दनीयः?, सूरिराह न केवलं स एव वन्द्यः, किंतु मूलगुणप्रतिसेव्यप्यालम्बनसहितः, कथमितिचेद्!, उच्यते- . “हिट्ठट्ठाणठिओविहु, पावयणि गणट्ठया उ अधरे उ । कडजोगि जं निसेवइ, आइनिअंठुव्व सो पुज्जो ।।२।।" [बृहत्कल्पभाष्ये ४५२५] प्रावचनिकस्याचार्यस्य गच्छस्यानुग्रहार्थमधरे आत्यंतिके कारणे समुपस्थिते कृतयोगी गीतार्थः । "कुणमाणो वि अकडणं (अ अकज्ज) कयकरणो णेव दोसमेवमब्भेइ । अप्पेण बहुं इच्छइ, विसुद्धआलंबणो समणो ।।३।।" [बृहत्कल्प भाष्ये ४५२६] सदृष्टान्तं फलितमाहतुच्छमवलंबमाणो, पडइ निरालंबणो अ दुग्गंमी । सालंबणिरालंबे, अह दिटुंतो णिसेवंते ।।४।। [बृहत्कल्पभाष्ये ४५३१] अत एव“दंसणनाणचरित्तं, तवविणयं जत्थ जत्तिअं पासे । जिणपण्णत्तं भत्तीइ, पूअए तं तर्हि भावे ।।१।।" [बृहत्कल्पभाष्ये ४५५३]
इत्यलं प्रसक्तानुप्रसक्तेन, सम्बन्धगाथाया एव शेषमर्थं प्रस्तुमः, तथा चरणकरणाभ्यां प्रकर्षण भ्रष्टस्ततोऽपि पूर्वेण द्वन्द्वः, इत्थंभूते लिङ्गावशेषमात्रे केवलद्रव्यलिङ्गयुक्ते, यत्क्रियते किमपि तत्पुनर्वक्ष्ये, पुनःशब्दो विशेषणार्थः किं विशेषयति? कारणापेक्षं कारणमाश्रित्य यत्क्रियते तद्वक्ष्ये, कारणाभावपक्षे तु प्रतिषेधः कृत एवेति । किं तत् क्रियते? इत्यत आह'वायाइ नमुक्कारो, हत्थुस्सेहो अ सीसणमणं च ।
संपुच्छणाछणं छोभवंदणं वंदणं वावि ।।३।।' [बृहत्कल्पभाष्ये ४५४५] _ 'वायाएत्ति' निर्गमभूम्यादौ दृष्टस्य वाचाऽभिलापः क्रियते, कीदृशस्त्वमित्यादि, सम्प्रच्छनं कुशलस्य, 'अंछणंति' बहुमानं तत्संनिधावासनं कियत्कालमिति, एष बहिर्दृष्टस्य विधिः, कारणविशेषे तु तत्प्रतिश्रयेऽपि गम्यते, तत्राप्येष एव विधिरग्रेतनोऽपि च, कारणान्याह“परिवार परिस पुरिसं, खेत्तं कालं च आगमं नच्चा ।। कारणजाए जाए, जहारिहं जस्स जं कोयव्बं ।।४।।" [बृहत्कल्पभाष्ये ४५५०]
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૫
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | CIS-५३
पर्यायो ब्रह्मचर्यं तत्प्रभूतकालं येन पालितम्, परिषद्विनीता साधुसंहतिस्तत्प्रतिबद्धा, पुरुषं, ज्ञात्वा, कथं ? कुलगणसङ्घकार्याण्यस्यायत्तानीति, एवं तदधीनं क्षेत्रमिति, कालम्, अवमप्रतिजागरणमस्य गुण इति, आगमं सूत्रार्थोभयरूपमस्यास्तीति ज्ञात्वेति ।
साम्प्रतमेतदकरणे दोषमाह'एआइँ अकुव्वंतो, जहारिहं अरिहदेसिए मग्गे । ण भवइ पवयणभत्ती, अभत्तिमंताइआ दोसा ।।५।। [बृहत्कल्पभाष्ये ४५४९] तथा- । “उप्पन्नकारणंमी, किइकम्मं जो न कुज्ज दुविहंपि । पासत्थाईआणं, उग्घाया तस्स चत्तारि ।।१।।" [बृहत्कल्पभाष्ये ४५४०]
दुविहंपीति अभ्युत्थानवन्दनलक्षणमित्यलं प्रसङ्गेन, प्रकृतमनुसरामः तथा श्रमणोपासकादीनामादिशब्दाच्छ्राविकाणां च वन्दे वन्द इत्यपभ्रंशभाषया जल्पति, वन्दे वन्दे इति वा क्रिया, द्वित्वे सर्वान् श्रावकान् श्राविकांश्च नमस्कुर्व इत्यर्थः, इति अथ कदाचित्सूरिस्तत्र चैत्ये नागतस्तदोपाश्रये स्वा गत्वा वन्दनादिः सकलोऽपि विधिः कार्यो, यतो दिनकृत्ये- . “अह धम्मदेसणत्थं च, तत्थ सूरी न आगओ । पुव्वुत्तेण विहाणेणं, वसहीए गच्छए तओ ।।१।।" [श्राद्धदिनकृत्ये १४६] त्ति' । ततः किं कर्त्तव्यमित्याह-तथेत्यादि, तथेति धर्मान्तरसमुच्चयार्थः, 'यथोचिते' यथायोग्ये स्थाने हट्टादौ, 'गत्वा' गमनं कृत्वा 'धर्म्यधर्माविरुद्धं धर्मात्स्वयंस्वीकृतव्रताभिग्रहादिरूपाद् व्यवहारशुद्ध्यादेर्वाऽनपेतमिति व्युत्पत्तेः, 'अर्थार्जनं' द्रव्योपार्जनकरणम्, अन्वयः प्राग्वदेव, यथोचितमिति यदा राजादिस्तदा धवलगृहम्, यद्यमात्यादिस्तदा करणम्, अथ वणिगादिस्तदा आपणमिति ।
बहुकालं हि चैत्यायतनेऽवस्थितिर्दोषाय, यत उक्तं साधूनुद्दिश्य व्यवहार भाष्ये“जइवि न आहाकम्मं, भत्तिकयं तहवि वज्जयंतेहिं । भत्ती खलु होइ कया, जिणाण लोएवि दिटुंतु ।।१।।" "बंधित्ता कासवओ, वयणं अट्ठपुडसुद्धपोत्तीए । . पत्थिवमुवासए खलु, वित्तिनिमित्तं भयाई वा ।।२।।" पार्थिवस्थानीयायास्तीर्थकरप्रतिमाया भक्तिनिमित्तं चैत्यायतनं साधवः प्रविशन्ति, नतु तत्रैव तिष्ठन्ति इति तद्वृत्तिः, कुत इत्याह
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૬
धर्भसंग्रह भाग-५/द्वितीय मधिर | दो-93
"दुब्भिगन्धपरि(मल)स्सावी, तणुरप्पेसण्हाणिआ । दुहा वाउवहो चेव, तेण टुंति न चेइए ।।३।।" “तिन्नि वा कड्डई जाव, थुइओ तिसिलोइआ । ताव तत्थ अणुण्णायं, कारणेण परेणवि ।।४।।" एतयोर्भावार्थः-साधवश्चैत्यगृहे न तिष्ठन्ति, अथवा चैत्यवन्दनान्त्यशक्रस्तवाद्यनन्तरं तिस्रः स्तुतीः श्लोकत्रयप्रमाणाः प्रणिधानार्थं यावत् कर्षन्ति, प्रतिक्रमणानन्तरं मङ्गलार्थं स्तुतित्रयपाठवत्, तावच्चैत्यगृहे साधूनामनुज्ञातं निष्कारणं न परतः, सिद्धाणमित्यादिश्लोकत्रयमात्रान्तपाठे तु सम्पूर्णवन्दनाभाव एव प्रसजति, श्लोकत्रयपाठानन्तरं चैत्यगृहे अवस्थानाननुज्ञातेन प्रणिधानासद्भावात् भणितं चागमे वन्दनान्ते प्रणिधानम्, यथा
'वंदइ नमसइत्ति सूत्रम्, वृत्तिः-वन्दते ताः प्रतिमाश्चैत्यवन्दनादिविधिना प्रसिद्धेन, नमस्करोति पश्चात्प्रणिधानादियोगेनेति तिस्रः स्तुतयोऽत्र प्रणिधानस्वरूपा ज्ञेयाः, सर्वथा परिभाव्यम् अत्र पूर्वापराविरोधेन प्रवचनगाम्भीर्यं मुक्त्वाऽभिनिवेशमिति सङ्घाचारवृत्तौ इति, तावत्कालमेव जिनमन्दिरेऽनुज्ञातमवस्थानं यतीनाम्, कारणेन पुनर्धर्मश्रवणाद्यर्थमुपस्थितभविकजनोपकारादिना परतोऽपिचैत्यवन्दनाया अग्रतोऽपि यतीनामवस्थानमनुज्ञातम्, शेषकाले साधूनां जिनाशातनादिभयानानुज्ञातमवस्थानं तीर्थकरगणधरादिभिः, ततो व्रतिभिरप्येवमाशातनाः परिह्रियन्ते, गृहस्थैस्तु सुतरां परिहरणीया इति तस्माच्चैत्यालयाद्यथोचिते स्थाने गमनं युक्तिमत् ।
अत्र चार्थार्जनमित्यनुवाद्यं न तूपदेश्यम्, तस्य स्वयंसिद्धत्वात्, धर्म्यमिति तु विधेयमप्राप्तत्वात्, 'अप्राप्ते हि शास्त्रमर्थवत् न हि गृहस्थोऽर्थमर्जयेद् बुभुक्षितोऽश्नीयादित्यत्र शास्त्रमुपयुज्यते, अप्राप्ते त्वामुष्मिके मार्गे नैसर्गिकमोहान्धतमसविलुप्तावलोकस्य लोकस्य शास्त्रमेव परमं चक्षुरित्येवमुत्तरत्राप्यप्राप्ते विषये उपदेशः सफल इति चिन्तनीयम् नच सावद्यारम्भेषु शास्तृणां वाचनिक्यप्यनुमोदना युक्ता, यदाहुः"सावज्जणवज्जाणं, वयणाणं जो ण जाणइ विसेसं । वुत्तुंपि तस्स न खमं, किमंग पुण देसणं काउं ।।१।।" इति । धर्माविरोधश्च राज्ञां दरिद्रेश्वरयोर्मान्यामान्ययोरुत्तमाधमयोश्च माध्यस्थ्येन न्यायदर्शनाद् बोद्धव्यः नियोगिनां धर्माविरोधो राजप्रजार्थयोः साधनेन अभयकुमारादिवत् वणिगादीनां च धर्माविरोधो व्यवहारशुद्धिदेशादिविरुद्धकृत्यपरिहारोचितकार्याचरणैराजीविकां कुर्वतां भवति, तथैव चोक्तम्
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૭
धर्मसंग्रह भाग-4 / द्वितीय मधिमार / -93 “ववहारसुद्धिदेसाइविरुद्धच्चायउचिअचरणेहिं । ता कुणइ अत्थचिंतं, निव्वाहितो निअं धम्मं ।।१।।" ति । (श्राद्धविधि प्रकरण, गाथा-७)
व्याख्या-आजीविका च सप्तभिरुपायैः स्यात्, वाणिज्येन १, विद्यया २, कृष्या ३, शिल्पेन ४, पाशुपाल्येन ५, सेवया ६, भिक्षया च ७ । तत्र वाणिज्येन वणिजाम् १, विद्यया वैद्यानाम् २, कृष्या कौटुम्बिकादीनाम् ३, पाशुपाल्येन गोपालादीनाम् ४, शिल्पेन चित्रकरादीनाम् ५, सेवया सेवकानाम् ६, भिक्षया भिक्षाचराणाम् ७ एषु च वणिजां वाणिज्यमेव मुख्यवृत्त्यार्थार्जनोपायः श्रेयान् पठ्यतेऽपि
"महुमहणस्य य वच्छे, न चेव कमलायरे सिरी वसइ । किंतु पुरिसाण ववसायसायरे तीर सुहडाणं ।।१।।"
वाणिज्यमपि स्वसहायनीवीबलस्वभाग्योदयकालाद्यनुरूपमेव कुर्यादन्यथा सहसा त्रुट्याद्यापत्तेः वाणिज्ये व्यवहारशुद्धिश्च द्रव्यक्षेत्रकालभावभेदाच्चतुर्की-तत्र द्रव्यतः पञ्चदशकर्मादानादि बह्वारम्भादिनिदानं भाण्डं सर्वात्मना त्याज्यम्, स्वल्पारम्भ एव वाणिज्ये यतनीयम्, दुर्भिक्षादावनिर्वाहे तु यदि बह्वारम्भं खरकर्माद्यप्याचरति, तदाऽनिच्छुः स्वं निन्दन् सशूकतयैव करोति, यदुक्तं भावश्रावकलक्षणे"वज्जइ तिव्वारंभं, कुणइ अकामो अनिव्वहंतो अ । थुणइ निरारंभजणं, दयालुओ सव्वजीवेसुं ।।१।।" “धन्ना य महामुणिणो, मणसावि करंति जे न परपीडं । आरंभपावविरया, भुंजंति तिकोडिपरिसुद्धं ।।२।।" अदृष्टमपरीक्षितं च पण्यं न स्वीकार्य, समुदितं शङ्कास्पदं च समुदितैरेव ग्राह्यम्, न त्वेकाकिना, विषमपाते तथैव साहायकादिभावात्
क्षेत्रतः स्वचक्रपरचक्रमान्द्यव्यसनाधुपद्रवरहिते धर्मसामग्रीसहिते च क्षेत्रे व्यवहार्य, न त्वन्यत्र बहुलाभेऽपि, कालतोऽष्टाहिकात्रयपर्वतिथ्यादौ व्यापारस्त्याज्यस्तथा वर्षादिकालविरुद्धोऽपि व्यापारस्त्याज्यः, भावतस्त्वनेकधा क्षत्रियादिसायुधैः सह व्यवहारः स्वल्पोऽपि प्रायो न गुणाय, उद्धारके च नटविटादिविरोधकारिभिः सह न व्यवहार्यम्, कलान्तरव्यवहारोपि समधिकग्रहणकादानादिनैवोचितोऽन्यथा तन्मार्गणादिहेतुक्लेशविरोधधर्महान्याद्यनेकानर्थप्रसङ्गात्, अनिर्वहंस्तु यदि उद्धारके व्यवहरति, तदा सत्यवादिभिरेव सह, कलान्तरमपि देशकालाद्यपेक्षयैकद्विकत्रिकचतुष्कपञ्चकवृद्ध्यादिरूपं विशिष्टजनानिन्दितमेव ग्राह्यम्, स्वयं वा वृद्ध्या धने गृहीते तद्दायकस्यावधेः प्रागेव देयम्, जातु धनहान्यादिना तथाऽशक्तोऽपि शनैःशनैस्तदर्पण एव यतते, अन्यथा विश्वासहान्या व्यवहारभङ्गप्रसङ्गः, ऋणच्छेदे च न विलम्बनीयम्, तदुक्तम्
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮
धर्भसंग्रह भाग-५/द्वितीय मधिRI -93 “धर्मारम्भे ऋणच्छेदे, कन्यादाने धनागमे । शत्रुघातेऽग्निरोगे च, कालक्षेपं न कारयेत् ।।१।।"
"स्वनिर्वाहाक्षमतया ऋणदानाशक्तेन तूत्तमर्णगृहे कर्मकरणादिनापि ऋणमुच्छेद्यम्, अन्यथा भवान्तरे तद्गृहे कर्मकरमहिषवृषभकरभरासभादित्वस्यापि सम्भवात् उत्तमर्णेनापि सर्वथा ऋणदानाशक्तो न याच्यो, मुधाऽऽर्तध्यानक्लेशपापवृद्ध्यादिप्रादुर्भावात्, किंतु यदा शक्नोषि तदा दद्या नो चेदिदं मे धर्मपदे भूयादिति वाच्यो नतु ऋणसंबन्धश्चिरं स्थाप्यः, तथा सत्यायुःसमाप्तौ भवान्तरे द्वयोमिथःसम्बन्धवैरवृद्ध्याद्यापत्तेः, अन्यत्रापि व्यवहारे निजस्वस्यावलने धर्मार्थमिदमिति चिन्त्यं धर्मार्थिनाऽतः साधर्मिकैरेव सह मुख्यवृत्त्या व्यवहारो न्याय्यस्तत्पार्श्वे स्थितस्य निजस्वस्य धर्मोपयोगित्वसम्भवात् तथा परमत्सरमपि न कुर्यात्, कर्मायत्ता हि भूतयः, किं मुधा मत्सरेण भवद्वयेऽपि दुःखकरेण, तथा धान्यौषधवस्त्रादिवस्तुविक्रयार्ता()वपि दुर्भिक्षव्याधिवृद्धिवस्त्रादिवस्तुक्षयादि जगदुःखकृत्सर्वथा नाभिलषेत्, नापि दैवात्तज्जातमनुमोदेत, मुधा मनोमालिन्याद्यापत्तेः ।" तदाहुः"उचिअं मुत्तूण कलं, दव्वाइकमागयं च उक्करिसं । निवडिअमवि जाणतो, परस्स संतं न गिण्हिज्जा ।।१।।" व्याख्या-उचितं कलाशतं प्रति चतुष्कपञ्चकवृद्ध्यादिरूपा, ‘व्याजे स्याद् द्विगुणं वित्तं' [ ] इत्युक्तेर्द्विगुण(णा)द्रव्य(व्ये)त्रिगुणधान्यादिरूपा वा ताम्, तथा द्रव्यंगणिमधरिमादि, आदिशब्दातत्तद्गतानेकभेदग्रहस्तेषां द्रव्यादीनां क्रमेण द्रव्यक्षयलक्षणेनागतः सम्पनो य उत्कर्षोऽर्थवृद्धिरूपस्तं मुक्त्वा शेषं न गृह्णियात्, कोऽर्थः?
यदि कथञ्चित् पूगफलादिद्रव्याणां क्षयाद् द्विगुणादिलाभः स्यात्तदा तमदुष्टाशयतया गृह्णाति, न त्वेतच्चिन्तयेत्-सुन्दरं जातम्, यत्पूगफलादीनां क्षयोऽभूदिति तथा निपतितमपि परसत्कं जानन गृह्णीयात्, कलान्तरादौ क्रयविक्रयादौ च देशकालाद्यपेक्षया य उचितः शिष्टजनानिन्दितो लाभः स एव ग्राह्य' इत्युक्तमाद्यपञ्चाशकवृत्तौ । [गा. १३-१४]
तथा कूटतुलामानन्यूनाधिकवाणिज्यरसमेलवस्तुमेलाऽनुचितकलान्तरग्रहणलञ्चाप्रदानग्रहणकूटकरकर्षणकूटघृष्टनाणकाद्यर्पणपरकीयक्रयविक्रयभञ्जनपरकीयग्राहकव्युद्ग्राहणवर्णिकान्तरदर्शनसान्धकारस्थानवस्त्रादिवाणिज्यमषीभेदादिभिः सर्वथा परवञ्चनं वम् यतः'विधाय मायां विविधैरुपायैः, परस्य ये वञ्चनमाचरन्ति । ते वञ्चयन्ति त्रिदिवापवर्गसुखान्यहो मोहविजृम्भितानि' ।।१।। इति ।
Page #136
--------------------------------------------------------------------------
________________
धर्मग्र भाग-५ / द्वितीय अधिडार | PRो5-93
૧૧૯ स्वामिमित्रविश्वस्तदेवगुरुवृद्धबालद्रोहन्यासापहारादीनि तु तद्धत्याप्रायाणि महापातकानि सर्वथा विशिष्य वर्जनीयानि इह पापं द्विधा, गोप्यं स्फुटं च गोप्यमपि द्विधा, लघु महच्च तत्र लघु कूटतुलामानादि, महद्विश्वासघातादि स्फुटमपि द्विधा-कुलाचारेण निर्लज्जत्वादिना च कुलाचारेण गृहिणामारम्भादि, म्लेच्छादीनां हिंसादि च निर्लज्जत्वादिना तु यतिवेषस्य हिंसादि, तत्र निर्लज्जत्वादिना स्फुटेऽनन्तसंसारित्वाद्यपि, प्रवचनोड्डाहादेर्हेतुत्वात् कुलाचारेण पुनः स्फुटे स्तोकः कर्मबन्धः, गोप्ये तु तीव्रतरोऽसत्यमयत्वात् असत्यं च महत्तमं पातकम्, यतो योगशास्त्रान्तरश्लोके'एकत्रासत्यजं पापं, पापं निःशेषमन्यतः । द्वयोस्तुलाविधृतयोराद्यमेवातिरिच्यते ।।१।।' [२१६४ वृत्तौ] इति । प्रीतिपदे च सर्वथाऽर्थसम्बन्धादि वर्जयेत् न च साक्षिणं विना मित्रगृहेऽपि स्थापनिका मोच्या, मित्रादिहस्ते न द्रव्यप्रेषणाद्यपि युक्तम्, अविश्वासस्यार्थमूलत्वाद्विश्वासस्यानर्थमूलत्वाच्च यथा तथा शपथादिकं च न विदध्यात्, विशिष्य देवगुर्वादिविषयम् नापि परप्रतिभूत्वादिसङ्कटे प्रविशेत् समुदितक्रयविक्रयादिप्रारम्भे वाऽविघ्नेनाभिमतलाभादिकार्यसिद्ध्यर्थं पञ्च-परमेष्ठिस्मरणश्रीगौतमादिनामग्रहण-कियत्तद्वस्तुश्रीदेवगुर्वाधुपयोगित्वकरणादि कर्त्तव्यम्, धर्मप्राधान्येनैव सर्वत्र साफल्यात्, धनार्जनार्थमुद्यच्छता च सप्तक्षेत्रीव्ययादिधर्ममनोरथा महान्त एव नित्यं कर्त्तव्याः सति च लाभसम्भवे तान् सफलानपि कुर्यात् । 'ववसायफलं विहवो, विहवस्स फलं सुपत्तविणिओगो ।----.... तयभावे ववसाओ, विहवोविअ दुग्गइनिमित्तं ।।१।।' एवं च धर्मर्द्धिर्भवति, अन्यथा तु भोगड़िः पापड़िा , उक्तं च“धम्मिद्धी १ भोगिद्धी २ पाविद्धी ३ इअ तिहा भवे इद्धी । सा भणइ धम्मिड्डी, जा णिज्जइ धम्मकज्जेसुं ।।१।। सा भोगिड्डी गिज्झइ, सरीरभोगंमि जीइ उवओगो । जा दाणभोगरहिआ, सा पाविड्डी अणत्यफला ।।२।।"
अतो देवपूजादानादिकैनैत्यिकैः सङ्घपूजासाधर्मिकवात्सल्यादिकैश्चावसरिकैः पुण्यैर्निजद्धिः पुण्योपयोगिनी कार्या अवसरपुण्यकरणमपि नित्यपुण्यकरणकर्तुरेवौचितीकरम् लाभेच्छा तु स्वभाग्यानुसारेणैव कुर्यादन्यथाऽऽर्तध्यानप्रवृद्धिः स्यात्, ततश्च मुधा कर्मबन्धः व्ययं चायोचितं कुर्यात्, यतः"पादमायान्निधिं कुर्यात्पादं वित्ताय कल्पयेत् । धर्मोपभोगयोः पादं, पादं भर्त्तव्यपोषणे ।।१।।"
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૦
धर्भसंग्रह भाग-4 / द्वितीय अधिकार | RI5-93 केचित्त्वाहुः. “आयादर्द्धं नियुञ्जीत, धर्म समधिकं ततः ।
शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्छमैहिकम् ।।१।।" । निर्द्रव्यसद्रव्ययोरयं विभाग इत्येके, इह न्यायार्जितवित्तसत्पात्रविनियोगाभ्यां चतुर्भङगी-तत्र न्यायार्जितविभवसत्पात्रविनियोगरूपः पुण्यानुबन्धिपुण्यहेतुः शालिभद्रादिवत् १, न्यायागतविभवयत्तत्पात्रपोषरूपो द्वितीयो भगः पापानुबन्धिपुण्यहेतुर्लक्षभोज्यकृतिप्रवत् २, अन्यायायातविभवसत्पात्रपोषरूपस्तृतीयः राजादिबह्वारम्भिणामनुज्ञातः ३, अन्यायोपार्जितार्थकुपात्रपोषरूपश्चतुर्थस्त्याज्य एव विवेकिना ४ एवं न्यायेनार्थार्जने यतनीयम्, व्यवहारशुद्ध्यैव च सर्वोऽपि धर्मः सफलः, यद्दिनकृत्ये"ववहारसुद्धि धम्मस्स, मूलं सव्वन्नूभासए । ववहारेणं तु सुद्धेणं, अत्थसुद्धी तओ भवे ।।१।।" "सुद्धेणं चेव अत्येणं, आहारो होइ सुद्धओ । आहारेणं तु सुद्धेणं, देहसुद्धी जओ भवे ।।२।।" "सुद्धेणं चेव देहेणं धम्मजुग्गो अ जायई । जं जं कुणइ किच्चं तु, तं तं से सफलं भवे ।।३।।" "अण्णहा अफलं होइ, जं जं किच्चं तु सो करे । ववहारसुद्धिरहिओ, धम्मं खिसावए जओ ।।४।।" “धम्मखिसं कुणताणं, अप्पणो अ परस्स य । अबोही परमा होइ, इअ सुत्ते वि भासिअं ।।५।।" “तम्हा सव्वपयत्तेणं, तं तं कुज्जा वियक्खणो । जेण धम्मस्स खिसं तु, न करे अबुहो जणो ।।६।।" [श्राद्धदिनकृत्ये १५९-६४] अतो व्यवहारशुद्ध्यै सम्यगुपक्रम्यम् इति व्यवहारशुद्धिस्वरूपम् ।। तथा देशादिविरुद्धपरिहारो देशकालनृपलोकधर्मविरुद्धवर्जनम्, यदुक्तं हितोपदेशमालायाम्“देसस्स य कालस्स य, निवस्स लोगस्स तह य धम्मस्स । वज्जंतो पडिकूलं, धम्म सम्मं च लहइ नरो ।।१।।" तत्र यद्यत्र देशे शिष्टजनैरनाचीर्णं तत्तत्र देशविरुद्धम्, यथा सौवीरेषु कृषिकर्मत्यादि अथवा जातिकुलाद्यपेक्षयाऽनुचितं देशविरुद्धम्, यथा ब्राह्मणस्य सुरापानमित्यादि १ ।
Page #138
--------------------------------------------------------------------------
________________
धर्भसंग्रह भाग-५/द्वितीय मधिर| Res-93
૧૨૧ ___ कालविरुद्धं त्वेवं-शीततॊ हिमालयपरिसरे, ग्रीष्मत्ततॊ मरौ, वर्षासु अपरदक्षिणसमुद्रपर्यन्तभूभागेषु, महारण्ये यामिनीमुखवेलायां वा प्रस्थानम्, तथा फाल्गुनमासाद्यनन्तरं तिलपीलनम्, तद्व्यवसायादि, वर्षासु वा पत्रशाकग्रहणादि ज्ञेयम् २ ।
राजविरुद्धं च राज्ञः सम्मतानामसम्माननम्, राज्ञोऽसम्मतानां सङ्गतिः, वैरिस्थानेषु लोभाद् गतिर्वैरिस्थानागतैः सह व्यवहारादि, राजदेयभागशुल्कादिखण्डनमित्यादि ३ ।
लोकविरुद्धं तु लोकस्य निन्दा विशिष्यस्य च गुणसमृद्धस्येयम्, आत्मोत्कर्षश्च, यतः“परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचैर्गोत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ।।१।।" [प्रशमरतो १००]
तथा ऋजूनामुपहासः, गुणवत्सु मत्सरः, कृतघ्नत्वं च, बहुजनविरुद्धैः सह सङ्गतिः, जनमान्यानामवज्ञा, धर्मिणां स्वजनानां वा व्यसने तोषः, शक्तौ तदप्रतिकारो, देशाधुचिताचारलङ्घनम्, वित्ताद्यननुसारेणात्युद्भटातिमलिनवेषादिकरणम्, एवमादिलोकविरुद्धमिहाप्यपकीर्त्यादिकृत्, यदाह वाचकमुख्यः“लोकः खल्वाधारः, सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ।।१।।" [प्रशमरतौ १३१] तत्त्यागे च जनानुरागस्वधर्मनिर्वाहरूपो गुणः । आह च"एआइँ परिहरंतो, सव्वस्स जणस्स वल्लहो होइ । जणवल्लहत्तणं पुण, नरस्स सम्मत्ततरुबीयं ।।१।।" इति ४ ।
अथ धर्मविरुद्धं चैवं-मिथ्यात्वकृत्यम्, निर्दयं गवादेस्ताडनबन्धनादि, निराधारं यूकादेरातपे च मत्कुणादेः क्षेपः, शीर्षे महाककतक्षेपः, लिक्षास्फोटनादि, उष्णकाले त्रिः शेषकाले च द्विदृढबृहद्गलनकेन सखारादिसत्यापनादियुक्त्या जलगालने धान्येन्धनशाकताम्बूलफलादिशोधनादौ च सम्यगप्रवृत्तिः । अक्षतपूगखारिकवालुओलिफलकादेर्मुखे क्षेपः नालकेन धारया वा जलादिपानम्, रन्धनखण्डनपेषणघर्षणमलमूत्रश्लेष्मगण्डूषादिजलताम्बूलत्यागादौ सम्यगयतना, धर्मकर्मण्यनादरो, देवगुरुसार्मिषु विद्वेषश्चेत्यादि । तथा देवगुरुसाधारणद्रव्यपरिभोगो, निर्द्धर्मसंसर्गो, धार्मिकोपहासः, कषायबाहुल्यम्, बहुदोषः क्रयविक्रयः, खरकर्मसु पापमयाधिकारादौ च प्रवृत्तिरेवमादि धर्मविरुद्धम्, देशादिविरुद्धानामपि धर्मवता आचरणे धर्मनिन्दोपपत्तेधर्मविरुद्धतैव ५ तदेवं पञ्चविधं विरुद्धं श्राद्धेन परिहार्यमिति देशादिविरुद्धत्यागः । तथोचितस्योचितकार्यस्याचरणं-करणम् उचिताचरणम्, तच्च पित्रादिविषयं नवविधम्, इहापि
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | PRोs-3 स्नेहवृद्धिकीर्त्यादिहेतुर्हितोपदेशमालागाथाभिः प्रदर्श्यते
"सामन्ने मणुअत्ते, जं केई पाउणंति इह कित्तिं । तं मुणह निव्विअप्पं, उचिआचरणस्स माहप्पं ।।१।।" 'तं पुण पिइ १ माइ २ सहोअरेसु ३ पणइणि ४ अवच्च ५ सयणेसुं ६ । गुरुजण ७ नायर ८ परतित्थिएसु ९ पुरिसेण कायव्वं ।।२।।" तत्र पितृविषयं कायवाग्मनांसि प्रतीत्य त्रिविधमौचित्यं क्रमेणाह“पिउणो तणुसुस्सूसं, विणएणं किंकरुव्व कुणइ सयं । वयणंपि से पडिच्छइ, वयणाओ अपडिअं चेव ।।३।।" तनूशुश्रूषां चरणक्षालनसंवाहनोत्थापननिवेशनादिरूपाम्, देशकालसात्म्यौचित्येन भोजनशयनीयवसनाऽङ्गरागादिसम्पादनरूपां च, विनयेन न तु परोपरोधावज्ञादिभिः, स्वयं करोति न तु भृत्यादिभ्यः(भिः) कारयति, यतः- - “गुरोः पुरो निषण्णस्य, या शोभा जायते सुनोः । उच्चैः सिंहासनस्थस्य, शतांशेनापि सा कुतः? ।।१।।"
अपडिअंति वदनादपतितमुच्चार्यमाणमेवादेशः प्रमाणमेष करोमीति सादरं प्रतीच्छति, न पुनरनाकर्णितशिरोधूननकालक्षेपार्द्धविधानादिभिरवजानाति, “चित्तंपि हु अणुअत्तइ, सव्वपयत्तेण सव्वकज्जेसुं । उवजीवइ बुद्धिगुणे, निअसब्भावं पयासेइ ।।४।।" स्वबुद्धिविचारितमवश्यविधेयमपि कार्यं तदेवारभते यत्पितुर्मनोऽनुकूलमितिभावः, बुद्धिगुणान् शुश्रूषादिन् सकलव्यवहारगोचरांश्चोपजीवति=अभ्यस्यति, बहुदृश्वानो पितृप्रभृतयः सम्यगाराधिताः प्रकाशयन्त्येव कार्यरहस्यानि, निजसद्भावं चित्ताभिप्रायं प्रकाशयति"आपुच्छिउं पयट्टइ, करणिज्जेसुं निसेहिओ ठाइ । खलिए खरंपि भणिओ, विणीअयं नहु विलंघेइ ।।५।।" “सविसेसं परिपूरइ, धम्माणुगए मणोरहे तस्स । एमाइ उचिअकरणं, पिउणो जणणीइवि तहेव ।।६।।"
तस्य पितुरितरानपि मनोरथान् पूरयति, श्रेणिकचिल्लणादेरभयकुमारवत् । धर्मानुगतान् सुदेवपूजागुरुपर्युपास्तिधर्मश्रवणविरतिप्रतिपत्त्यावश्यकप्रवृत्तिसप्तक्षेत्रीवित्तव्ययतीर्थयात्रादीनानाथोद्धरणादीन्मनोरथान्
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૩
धर्मसंग्रह भाग-4 / द्वितीय मधिकार | RI5-93 सविशेषं बह्वादरेणेत्यर्थः कर्त्तव्यमेव चैतत् सदपत्यानामिह लोकगुरुषु पितृषु, न चाहद्धर्मसंयोजनमन्तरेणात्यन्तं दुष्प्रतिकारेषु तेषु अन्योऽस्ति प्रत्युपकारप्रकारः, तथाच स्थानाङ्गसूत्रम्
“तिण्हं दुप्पडिआरं समणाउसो! तंजहा-अम्मापिउणो १, भट्टिस्स २, धम्मायरि अस्स ३ ।" [३-१-१३५] इत्यादिः समग्रोऽप्यालापको वाच्यः । अथ मातृविषयौचित्ये विशेषमाह"नवरं से सविसेसं, पयडइ भावाणुवित्तिमप्पडिमं । इत्थीसहावसुलहं, पराभवं वहइ नहु जेणं ।।७।।" सविसेसंति जनकान्मातुः पूज्यत्वाद्, अपि यन्मनुः"उपाध्यायाद्दशाचार्य, आचार्याणां शतं पिता । सहस्रं तु पितुर्माता, गौरवेणातिरिच्यते ।।१।।" [मनुस्मृतौ २-१४५] “उचिअं एअंपि सहोअरंमि जं निअइ अप्पसममेअं । जिटुं व कणिटुंपि हु, बहुमन्नइ सव्वकज्जेसुं ।।८।।" निअइत्ति पश्यति जिटुं वत्ति ज्येष्ठो भ्राता पितृतुल्यस्तमिव, तथा"दंसइ न पुढोभावं, सब्भावं कहइ पुच्छइ अ तस्स । ववहारंमि पयट्टइ, न निगूहइ थेवमवि दविणं ।।९।।"
पयट्टइत्ति व्यवहारे प्रवर्त्तते न त्वव्यवहारे, निगूहइत्ति द्रोहबुद्ध्या नापलुते, सङ्कटे निर्वाहार्थं तु धनं निधिं करोत्येव ।
कुसंसर्गादिना बन्धावविनीते किं कृत्यमित्याह“अविणीअं अणुअत्तइ, मित्तेहिंतो रहो उवालभइ । सयणजणाओ सिक्खं, दावइ अन्नावएसेणं ।।१०।।" “हिअए ससिणेहोवि हु, पयडइ कुविअं व तस्स अप्पाणं । पडिवन्नविणयमग्गं, आलवइ अछम्मपिम्मपरो ।।११।।" अछम्मित्ति निश्चयप्रेमवान्, एवमप्यगृहीतविनयं तु प्रकृतिरियमस्येति जानन् सनुदास्त एव, “तप्पणइणिपुत्ताइसुं, समदिट्ठी होइ दाणसम्माणे ।। सावक्कंमि उ इत्तो, सविसेसं कुणइ सव्वंपि ।।१२।।"
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૪
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | PRI5-53 समदिदित्ति स्वपत्न्यपत्यादिष्विव समदृष्टिः, सावक्कंमित्ति सापत्नेऽपरमातृके भ्रातरि, तत्र हि स्तोकेऽप्यन्तरे व्यक्तीकृते तस्य वैचित्यं जनापवादश्च स्यात् एवं पितृमातृभ्रातृतुल्येष्वपि यथार्हमौचित्यं चिन्त्यम्, यतः“जनकश्चोपकर्ता च, यस्तु विद्याप्रयच्छकः । अन्नदः प्राणदश्चैव, पञ्चैते पितरः स्मृताः ।।१।।" “राज्ञः पत्नी गुरोः पत्नी, पत्नीमाता तथैव च । स्वमाता चोपमाता च, पञ्चैता मातरः स्मृताः ।।२।।" "सहोदरः सहाध्यायी, मित्रं वा रोगपालकः । मार्गे वाक्यसखा यस्तु, पञ्चैते भ्रातरः स्मृताः ।।३।।" भ्रातृभिश्च मिथो धर्मकार्यविषये स्मारणादि सम्यक्कार्यं, यतः“भवगिहमज्झमि पमायजलणजलिअंमि मोहनिदाए । उट्ठवइ जो सुअंतं, सो तस्स जणो परमबंधू ।।१।।" भ्रातृवन्मित्रेऽप्येवमनुसतव्यम् । “इअ भाइगयं उचिअं, पणइणिविसयंपि किंपि जंपेमो । सप्पणयवयणसम्माणणेण तं अभिमुहं कुणइ ।।१३।।" “सुस्सूसाइ पयट्टइ, वत्थाभरणाइ समुचिअं देइ । नाडयपिच्छणयाइसु, जणसंमद्देसु वारेइ ।।१४।।" “रुंभइ रयणिपयारं, कुसीलपासंडिसंगमवणेइ । गिहकज्जेसु निओअइ, न विओअइ अप्पणा सद्धिं ।।१५।।" रजन्यां प्रचारं राजमार्गवेश्मगमनादिकं निरुणद्धि, धर्मावश्यकादिप्रवृत्तिनिमित्तं च जननीभगिन्यादिसुशीलललितावृन्दमध्यगतामनुमन्यत एव, न विओअइत्ति न वियोजयति, यतो दर्शनसाराणि प्रायः प्रेमाणि, यथोक्तम्“अवलोअणेण आलावणेण गुणकित्तणेण दाणेणं । छंदेण वट्टमाणस्स, निब्भरं जायए पिम्मं ।।१।।" “अदंसणेण अइदंसणेणं दि अणालवंतेण । माणेणऽपमाणेण य, पंचविहं झिज्जए पेम्मं ।।२।।"
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૫
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | CIS-53
“अवमाणं न पयासइ, खलिए सिक्खेइ कुविअमणुणेइ । धणहाणिवुड्ढिघरमंतवइअरं पयडइ न तीसे ।।१६।।"
अपमानं निर्हेतुकं नास्यै प्रदर्शयति, स्खलिते किञ्चिदपराधे निभृतं शिक्षयति, कुपितां चानुनयति, अन्यथा सहसाकारितया कूपपाताद्यमप्यनर्थं कुर्यात्, पयडइत्ति धनहानिव्यतिकरं न प्रकटयति, प्रकटिते तु धनहानिव्यतिकरे तुच्छतया सर्वत्र तद्वृत्तान्तं व्यञ्जयति, धनवृद्धिव्यतिकरे च व्यक्तीकृते निरर्गलं व्यये प्रवर्त्तते, तत एव गृहे स्त्रियाः प्राधान्यं न कार्य, “सुकुलुग्गयाहिं परिणयवयाहिं निच्छम्मधम्मनिरयाहिं । सयणरमणीहिं पीइं, पाउणइ समाणधम्माहिं ।।१७।।" पाउणइत्ति प्रापयति । "रोगाइसु नोविक्खइ, सुसहाओ होइ धम्मकज्जेसुं । एमाइ पणइणिगयं, उचिअं पाएण पुरिसस्स ।।१८।।" "पुत्तं पइ पुण उचिअं, पिउणो लालेइ बालभावंमि । उम्मीलिअबुद्धिगुणं, कलासु कुसलं कुणइ कमसो ।।१९। "गुरुदेवधम्मसुहिसयणपरिचयं कारवेइ निच्चंपि । उत्तमलोएहिं समं, मित्तीभावं रयावेइ ।।२०।।" "गिणावेइ अ पाणिं, समाणकुलजम्मरूवकन्नाणं । . गिहभारंमि निझुंजइ, पहुत्तणं विअरइ कमेणं ।।२१।।" "पच्चक्खं न पसंसइ, वसणोवहयाण कहइ दुरवत्थं । आयं वयमवसेसं च, सोहए सयमिमाहितो ।।२२।।" "प्रत्यक्षे गुरवः स्तुत्याः, परोक्षे मित्रबान्धवाः । कर्मान्ते दासभृत्याश्च, पुत्रा नैव मृताः स्त्रियः ।।१।।"
इति वचनात्पुत्रप्रशंसा न युक्ता, अन्यथा निर्वाहादर्शनादिहेतुना चेत्कुर्यात् तदापि न प्रत्यक्षम्, गुणवृद्ध्यभावाभिमानादिदोषापत्तेः द्यूतादिव्यसनिनां निर्द्धनत्वन्यत्कारतर्जनताडनादिदुरवस्थाश्रवणे तेऽपि नैव व्यसने प्रवर्त्तन्ते आयं व्ययं व्ययादुत्कलितं शेषं च पुत्रेभ्यः शोधयति, एवं स्वस्याप्रभुत्वं पुत्राणां स्वच्छन्दत्वमपास्तम्,
"दंसेइ नरिंदसभं, देसंतरभावपयडणं कुणइ । इच्चाइ अवच्चगयं, उचिअं पिउणो मुणेअव्वं ।।२३।।"
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૬
धर्मसंग्रह.भाग-५/द्वितीय मधिर| दो-93 “सयणेसु समुचिअमिणं, जं ते निअगेहवुड्डिकज्जेसुं । सम्माणिज्ज सयाविहु, करिज्ज हाणीसुवि समीवे ।।२४।।" पितृमातृपत्नीपक्षोद्भवाः पुंसां स्वजनाः, वृद्धिकार्याणि पुत्रजन्मादीनि । "सयमवि तेसिं वसणूसवेसु होअव्वमंतिअंमि सया । खीणविहवाण रोगाउराण कायव्वमुद्धरणं ।।२५।।" “खाइज्ज पिट्ठिमंसं, न तेसि कुज्जा न सुक्ककलहं च । तदमित्तेहिं मित्तिं, न करिज्ज करिज्ज मित्तेहिं ।।२६।।" शुष्ककलहो हास्यादिना, “तयभावे तग्गेहे, न वइज्ज चइज्ज अत्थसंबंधं । गुरुदेवधम्मकज्जेसु, एगचित्तेहिं होअव्वं ।।२७।।" न वइज्जत्ति न व्रजेत् । “एमाई सयणोचिअमह धम्मायरिअसमुचिअं भणिमो । भत्तिबहुमाणपुव्वं, तेसि तिसंझपि पणिवाओ ।।२८ ।।" “तदंसिअनीईए, आवस्सयपमुहकिच्चकरणं च । धम्मोवएससवणं तदंतिए सुद्धसद्धाए ।।२९।।" "आएसं बहुमन्नइ, इमेसि मणसावि कुणइ नावन्नं । रुंभइ अवन्नवायं, थुइवायं पयडइ सयावि ।।३०।।" “न हवइ छिद्दप्पेही, सुहिव्व अणुअत्तए सुहदुहेसुं । पडिणीअपच्चवायं, सव्वपयत्तेण वारेइ ।।३१।।" सुहिव्वत्ति सुहृदिवानुवर्त्तते । “खलिअंमि चोइओ गुरुजणेण मन्नइ तहत्ति सव्वंपि । चोएइ गुरुजणंपि हु, पमायखलिएसु एगंते ।।३२।।" चोएइत्ति भगवन् ! किमिदमुचितं सच्चरित्रवतां तत्रभवतां भवतामित्यादिना । "कुणइ विणओवयारं, भत्तीए समयसमुचिअं सव्वं । गाढं गुणाणुरायं, निम्मायं वहइ हिअयंमि ।।३३।।" सव्वंति सम्मुखागमनाऽभ्युत्थानाऽऽसनदानसंवाहनादि, शुद्धवस्त्रपात्राऽऽहारादिप्रदानादिकं च।
Page #144
--------------------------------------------------------------------------
________________
.
.0
धर्मसंग्रह भाग-५/द्वितीय मधिर| श्लो-93 "भावोवयारमेसि, देसंतरिओवि सुमरइ सयावि । इअ एवमाइ गुरुजणसमुचिअमुचिअं मुणेअव्वं ।।३४ ।।" भावोपकारः सम्यक्त्वदानादिः । “जत्थ सयं निवसिज्जइ, नयरे तत्थेव जे किर वसंति । ससमाणवित्तिणो ते नायरया नाम वुच्चंति ।।३५।।" स्वसमानवृत्तयो वणिग्वृत्तिजीविनः । "समुचिअमिणमो तेसिं, जमेगचित्तेहिं समसुहदुहेहिं । वसणूसवतुल्लगमागमेहिं निच्चंपि होअव्वं ।।३६।।" “कायव्वं कज्जेविहु, न इक्कमिक्केण दंसणं पहुणो । कज्जो न मंतभेआ, पेसुन्नं परिहरे अव्वं ।।३७ ।।" "समुवट्ठिए विवाए, तुलासमाणेहिं चेव होयव्वं । कारणसाविक्खेहिं, विहुणेअव्वो न नयमग्गो ।।३८ ।।" कारणत्ति स्वजनसम्बन्धिज्ञातेयलञ्चोपकारादिसापेक्षेर्नयमार्गो न विधूनयितव्यः, “बलिएहिं दुब्बलजणो, सुंककराईहिं नाभिभविअव्वो । थेवावराहदोसेवि, दंडभूमिं न नेअव्वो ।।३९।।"
शुल्ककराधिक्यनृपदण्डादिभिः पीड्यमाना जना मिथो विरक्ताः संहतिमुज्झन्ति, परं न सा त्यक्तव्या, संहतिरेव श्रेयस्करीतिभावः ।
"कारणिएहिं च समं, कायव्वो ता न अत्थसंबंधो । किं पुण पहुणा सद्धिं, अप्पहिअं अहिलसंतेहिं ।।४०।।" "एअं परुप्परं नायराण पाएण समुचिआचरणं । परतित्थिआण समुचिअमह किंपि भणामि लेसेणं ।।४१।।" “एएसि तित्थिआणं, भिक्खट्ठमुवट्ठिआण निअगेहे । कायव्वमुचिअकिच्चं, विसेसओ रायमहिआणं ।।४२।।" उचितकृत्यं यथार्हदानादि । "जइवि मणंमि न भत्ती, न पक्खवाओ अ तग्गयगुणेसुं । उचिअं गिहागएसुं, तहविहु धम्मो गिहीण इमो ।।४३।।"
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩
पक्षपातोऽनुमोदना, धर्म आचारः । "गेहागयाणमुचिअं, वसणावडिआण तह समुद्धरणं । દુટિંગ ત્યાં સો, સબ્બેસિ સમ્મો થપ્પો [૪૪”
पुरुषमपेक्ष्य मधुरालापना२ऽऽसननिमन्त्रणाकार्यानुयोगतन्निर्माणादिकमुचितमाचरणीयं निपुणैः, अन्यत्राप्यूचे“सव्वत्थ उचिअकरणं, गुणाणुराओ रई अ जिणवयणे । अगुणेसु अ मज्झत्थं, सम्मद्दिट्ठिस्स लिंगाई ।।१।।" "मुंचंति न मज्जायं, जलनिहिणो नाचलाविहु चलंति । ' न कयावि उत्तमनरा, उचिआचरणं विलङ्घन्ति ।।४५।।" "तेणं चिअ जगगुरुणो, तित्थयराविहु गिहत्थवासंमि । માપપમુડાં, મમુટ્ટાણાડું વૃંતિ In૪૬ાા” इत्थं नवधौचित्यम् । इत्थं च व्यवहारशुद्ध्यादिभिरर्थोपार्जनं विशेषतो गृहिधर्म इति निष्कर्षः ।।६३।। ટીકાર્ય :
તતઃ વિં ..... રૂતિ નિર્ષ ! ત્યાર પછી=ઉચિત વિધિપૂર્વક ધર્મશ્રવણ કર્યા પછી શું કરવું જોઈએ ?=શ્રાવકે શું કરવું જોઈએ ? એથી કહે છે. અશનાદિનું નિમંત્રણ કરવું જોઈએ. અશનાદિથી આહાર, પાણી, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપંછન, પ્રાતિહારિ, પીઠ, ફલક, શય્યા=વસતિ, સસ્તારમ=સંથારો, ઔષધ, ભેષજ આદિ વડે નિમંત્રણ કરવું જોઈએ. પ્રસ્તાવથી ગુરુને જ નિમંત્રણ કરવું જોઈએ અને તે=નિમંત્રણ, ગુરુને પગે લાગીને ઈચ્છકારી ભગવાન્ ! પ્રસાદ કરી પ્રાસુક, એષણીય, આહાર-પાણી-ખાદિમ-સ્વાદિમ-વસ્ત્ર, પ્રતિગ્રહ=પાડ્યું, કંબલ-પાદપુંછન-પ્રાતિહારિ-પીઠફલગ-વસતિ-સંથારા વડે અને ઔષધ અને ભેસજ વડે હે ભગવન્! અનુગ્રહ કરવો જોઈએ. એ પ્રમાણે પાઠપૂર્વક ભક્તિથી કહેવું જોઈએ. અને આ શેષકૃત્ય અને પ્રશ્નનું પણ ઉપલક્ષણ છે. જે કારણથી દિનકૃત્યમાં કહેવાયું છે.
“અને પચ્ચક્માણ કરીને શેષકૃત્યોને પૂછે. મનથી કરીને કરવાં જોઈએ રુચિપૂર્વક તે કૃત્યો કરવાં જોઈએ. ત્યારપછી અન્ય આ કરે.” (શ્રાદ્ધદિનકૃત્ય ૨-૮૪).
તિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. પુછ ઈત્યાદિ પૂછે છે. શું પૂછે છે? તેથી કહે છે. સાધુધર્મ નિર્વાહ શરીર વિરાબાપની વાત આદિ અશેષકૃત્યોની પૃચ્છા કરે છે. એ પ્રમાણે શ્રાદ્ધવિધિના શ્લોકનો અર્થ છે. જે પ્રમાણે તમારી સંયમયાત્રા નિર્વાહ પામે છે, તમારી રાત્રિ સુખપૂર્વક પસાર થઈ છે ? શરીરથી તમે નિરાબાધ છો ? તમને કોઈ
Page #146
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩
૧૨૯ વ્યાધિ બાધા કરતી નથી ને ? કોઈ ઔષધ આદિનું પ્રયોજન નથી ? કોઈ પથ્યાદિથી પ્રયોજન તથી ? ઈત્યાદિ શેષકૃત્યોની પૃચ્છા કરવી જોઈએ એમ અવય છે. અને આ પ્રકારનો પ્રશ્ન મહાનિર્જરાનો હેતુ છે. જે કારણથી કહેવાયું છે.
“અભિગમન, વંદન, નમસ્કારથી સાધુની પ્રતિકૃચ્છાથી ચિરસંચિત કર્મ ક્ષણથી વિરલપણાને પામે છે=નાશ પામે છે.”
અને પૂર્વના વંદનના અવસરમાં સામાન્યથી સુખરાત્રિ, સખતપ, શરીર નિરાબાધ ઇત્યાદિ પ્રશ્નના કરણમાં પણ વિશેષથી અહીં ઉપદેશ સાંભળ્યા પછી અહીં, પ્રશ્ન સમ્યક સ્વરૂપ પરિજ્ઞાન માટે છે અને તેના ઉપાયના કરણ માટે છે. એથી પ્રશ્નપૂર્વક નિમંત્રણ યુક્તિવાળું જ છે.
વળી હમણાં આ નિમંત્રણ ગુરુને બૃહદ્ વંદન કર્યા પછી શ્રાવકો કરે છે. અને જેના વડે ગુરુની સાથે પ્રતિક્રમણ કરાયું હોય તે સૂર્યોદય પછી જ્યારે સ્વગૃહાદિમાં જાય છે ત્યારે તે=નિમંત્રણ કરે છે અને જેના વડે પ્રતિક્રમણ તથા બૃહદ્ વંદન એ ઉભય પણ કરાયું નથી તેના વડે પણ=તે શ્રાવક વડે પણ, વંદન આદિ અવસરમાં આ પ્રમાણે નિમંત્રણ કરાય છે. અને ત્યાર પછી યથાવિધિ સાધુ આદિ ચતુર્વિધ સંઘને વંદન કરે છે એ પ્રમાણે શ્રાવકદિનકૃત્યમાં કહેવાયું છે અને તે પ્રમાણે શ્રાવક ચતુર્વિધ સંઘને વંદન કરે છે, તેનો ગ્રંથ છે.
“સાધુ-સાધ્વી આદિને યથાઉચિત કરીને શ્રમણોપાસક આદિને વંદન કરે=હું વંદન કરું છું. વંદન કરું છું એ પ્રમાણે બોલે=સર્વ શ્રાવક-શ્રાવિકા આદિને નમસ્કાર કરું છું એ પ્રમાણે બોલે.” (શ્રાદ્ધદિનકૃત્ય ૨-૮૫) .
વૃત્તિ :- જે પ્રમાણે સાધુ-સાધ્વી આદિને અને “આદિ' શબ્દથી અવમશ્નોને; કેમ કે વિશ્રાકૃત ચૈત્યમાં તેમનો પણ ભાવ છે=અવમશ્નોનો પણ સદ્ભાવ છે, યથોચિત= યથાયોગ્ય વંદન, છોભનંદન, વાન્ નમસ્કાર આદિ કરીને શ્રમણોપાસકને વંદે એમ અવય છે. અહીં ‘આદિ શબ્દથી અવમ3=વિશ્રાકૃત ચૈત્યમાં રહેલા શિથિલસાધુ, તેમને કેમ નમસ્કાર કર્યો ? એથી કહે છે. જે કારણથી અવમગ્ન સાધુને પણ કારણથી સૂત્રમાં નમસ્કાર આદિનું ઉક્તપણું છે અને જે કારણથી ચોદકપ્રશ્નપૂર્વક યતિને આશ્રયીને આર્ષ છે.
“જો લિગ અપ્રમાણ છે તો શ્રમણલિંગને જોઈને નિશ્ચયથી ક્યો ભાવ છે તે જણાતો નથી આ સાધુમાં ભાવસાધુપણું છે કે નહિ તે ભાવ જણાતો નથી. વળી સાધુ વડે શું કરવું જોઈએ ?” (આવશ્યકનિર્યુક્તિ
૧૧૨૪)
વ્યાખ્યા :- જો લિંગદ્રવ્યલિંગ, અપ્રમાણ=વંદન પ્રવૃત્તિમાં, અકારણ છે આ રીતે તો નિશ્ચયથી નિર્ણય થતો નથી પરમાર્થથી છઘસ્થજીવ વડે નિશ્ચય થતો નથી. શું નિશ્ચય થતો નથી ? તેથી કહે છે. કોનો ક્યો ભાવ છે? તેનો નિર્ણય થતો નથી. જે કારણથી અસંયત પણ=ભાવસાધુપણા વિના પણ, લબ્ધિ આદિ નિમિત્ત સંયત, સાધુની જેમ ચેષ્ટા કરે છે અને સંયત સાધુ પણ કારણથી=અપવાદ કારણથી અસંયતની જેમ ચેષ્ટા કરે છે. તે કારણથી આ રીતે વ્યવસ્થિત હોતે છતે અસંયત પણ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩ સાધુની જેમ ક્યારેક આચરે છે અને સંયત પણ ક્યારેક અસંયતની જેમ આચરે છે તે કારણથી આ રીતે, શ્રમણલિંગ=સાધુલિંગને, જોઈને સાધુ વડે શું કરવું જોઈએ ? આ પ્રમાણે ચોદક વડે=પ્રશ્નકાર વડે, પુછાયેલા આચાર્ય કહે છે.
“અપૂર્વ જોઈને-પૂર્વમાં નહિ જોયેલા એવા સાધુને જોઈને, અભ્યત્થાન કરવું જોઈએ. દષ્ટપૂર્વ સાધુમાં=પૂર્વે જોએલા સાધુ=પરિચિત સાધુ ફરી દેખાય તો, યથાયોગ્ય જેને જે યોગ્ય છે તે કરવું જોઈએ." (આવશ્યકનિર્યુક્તિ૧૧૨૫)
અષ્ટપૂર્વ સાધુને જોઈને આભિમુખ્યથી અભ્યત્થાન આસનત્યાગ લક્ષણ તુ શબ્દથી દંડાદિનું ગ્રહણ કરવું જોઈએ=આસન ત્યાગ કરી ઊભા થઈ સન્મુખ જઈ દંડાદિનું ગ્રહણ કરવું જોઈએ. કેમ? એથી કહે છે. કદાચિત્ વિદ્યાતિશયસંપન્ન આચાર્ય આદિ તેના=વિધાના, પ્રદાન માટે જ આવેલા હોય. પ્રશિષ્ય પાસે આચાર્ય કાલિકની જેમ વિદ્યા આપવા માટે આવેલા હોય એમ અવાય છે. તે= આવેલ આચાર્ય, અવિનીતની સંભાવના કરીને તેને=વિદ્યાદિને, આપે નહિ. તેથી અભ્યત્થાન આદિ કરવું જોઈએ, એમ અવય છે. અને વળી દષ્ટપૂર્વ સાધુ=પૂર્વ પરિચિત સાધુ, બે પ્રકારના છે. ઉધતવિહારી અને શીતલવિહારી. ત્યાં દષ્ટપૂર્વ એવા ઉધતવિહારીમાં યથાયોગ્ય=અભ્યત્થાન, વંદન આદિ જે બહુશ્રુતાદિને જે યોગ્ય છે તે કરવું જોઈએ. જે વળી શીતલવિહારી છે=શિથિલાચારી છે, તેમને અભ્યત્થાન વંદન આદિ ઉત્સર્ગથી કંઈ કરવું જોઈએ નહિ.
હવે કારણથી=અપવાદિક કારણથી, શીતલવિહારીગત વિધિના પ્રતિપાદન માટે સંબંધ ગાથાને કહે છે.
મુક્તપુરાવાળા સમપ્રગટસેવી ચરણકરણપ્રભ્રષ્ટ લિગઅવશેષમાત્રવાળા સાધુમાં જે કરવું જોઈએ તે ફરી હું કહું છું.” (બૃહત્કલ્પભાષ્ય-૪૫૪૪)
મુક્ત છે સંયમની ધુરા જેના વડે તે મુક્તધુરા છે. સમ્રક્ટ=પ્રવચન ઉપઘાત નિરપેક્ષ જ મૂલઉત્તરગુણના સમૂહને વિપરીત રીતે સેવવા માટેનો સ્વભાવ છે જેને તે સમપ્રકટ સેવી. ત્યાર પછી કંઠ=સમાસ કરવો=મુક્તપુરાવાળા અને સમપ્રકટસેવી, આના દ્વારા મુક્તપુરાવાળા અને સમપ્રકટસેવી અવંધ છે એમ કહ્યું એના દ્વારા, સાલંબન પ્રતિસેવી વંદ્ય છે એ પ્રમાણે આપન્ન છે પ્રાપ્ત છે. કલ્પભાષ્યમાં પણ પાર્શ્વસ્થોના વંધ-અવંધત્વના વિવેકના પ્રસ્તાવમાં કહેવાયું છે.
“સંકીર્ણ અપરાધપદમાં=ઘણા અપરાધપદના સેવનમાં, અને અપરાધમાં અનાજુતાપી આલંબન વર્જિત=કારણ વિના, ઉત્તરગુણ પ્રતિસેવી વર્જ્ય છે=વંદન કરવા યોગ્ય નથી.” (બૃહત્કલ્પભાગ-૪૫૪૫)
મૂલગુણ પ્રતિસેવી નિયમથી અચારિત્રી છે. અને તે સ્પષ્ટ જ અવંદનીય છે. એથી તેની વિચારણા નથી. વળી ઉત્તરગુણ પ્રતિસેવીની વિચારણા છે એ પ્રમાણે ભાવ છે=બૃહત્કલ્પભાષ્યની ગાથાનો ભાવ છે.
નનુ'થી કોઈ શંકા કરે છે. આ રીતે અર્થથી સાલંબન ઉત્તરગુણ પ્રતિસેવી પણ વંદનીય છે એ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૧
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ પ્રમાણે પ્રાપ્ત થયું. સૂરિ કહે છે. કેવલ તે જ વંદ્ય નથી=કેવલ ઉત્તરગુણસેવી વંદ્ય છે તેવું નથી પરંતુ મૂલગુણ પ્રતિસેવી પણ સાલંબન સહિત વંદનીય છે. કેવી રીતે આલંબન સહિત મૂલગુણ પ્રતિસેવી વંદનીય છે ? એથી કહે છે.
અધોસ્થાનમાં રહેલો પણ પ્રાવચનિક ગચ્છના અનુગ્રહ માટે અઘરમાં–આત્યંતિક કારણની ઉપસ્થિતિમાં, કૃતયોગી જે સેવે છે તે આદિ નિગ્રંથની જેમ પૂજ્ય છે=પુલાક નિગ્રંથની જેમ તે પૂજ્ય છે.” (બૃહત્કલ્પભાષ્ય૪૫૨૫).
બૃહત્કલ્પભાષ્યની ગાથાના કેટલાક શબ્દનો અર્થ કરે છે. પ્રાવચતિક આચાર્ય ગચ્છના અનુગ્રહ માટે અધરમાં આત્યંતિક કારણ ઉત્પન્ન થયે છતે, કૃતયોગી=શક્ય ઉપાય કર્યા છે તેવા ગીતાર્થ જે અપવાદ સેવે છે તે પૂજ્ય છે એમ અત્રય છે.
કટકને કરતો પણ સેનાને મંથન કરતો પણ, કૃતકરણવાળો પુલાક દોષને પ્રાપ્ત કરતો નથી. અલ્પ દ્વારા અલ્પ વ્યય દ્વારા બહુને ઈચ્છે છેઃઘણા સંયમને ઇચ્છે છે, વિશુદ્ધ આલંબનવાળો શ્રમણ છે.” (બૃહત્કલ્પભાષ્ય૪૫૨૬) દૃષ્ટાંત સહિત ફલિતને કહે છે – તુચ્છ આલંબનવાળો=અપુષ્ટ આલંબનવાળો અને નિરાલંબનવાળો દુર્ગતિમાં પડે છે. સાલંબન-નિરાલંબન સેવતારમાં હંઆ, દષ્ટાંત છે. (બૃહત્કલ્પભાષ્ય-૪૫૩૧) આથી જ
દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપવિનય જેમાં=જે પાસત્થામાં જેટલું જિનપ્રજ્ઞપ્ત જણાય તેને તેટલા ભાવથી ભક્તિથી પૂજે.” (બૃહત્કલ્પભાષ-૪૫૫૩)
આ રીતે પ્રસક્ત-અનુપ્રસક્તથી સર્યું. સંબંધગાથાના જ શેષઅર્થને અમે કહીએ છીએ= બૃહત્કલ્પભાષ્યની ગાથા-૪૫૪૪. મુથુરા વોર્જી ના શેષઅર્થને અમે કહીએ છીએ. અને ચરણકરણ દ્વારા પ્રકર્ષથી ભ્રષ્ટ, ત્યાર પછી પૂર્વની સાથે કંઠ કરવો-મુક્તધુરા સમપ્રકટસેવી એ રૂપ
શ્લોકના પૂર્વાર્ધની સાથે ચરણકરણ પ્રભ્રષ્ટનો કંઠ સમાસ કરવો. આવા પ્રકારના લિંગઅવશેષ માત્રમાં=કેવલ દ્રવ્યલિંગયુક્ત સાધુમાં, જે કંઈ પણ કરાય છે તે વળી અમે કહીએ છીએ. “પુનઃ” શબ્દ વિશેષણ અર્થવાળો છે. શું વિશેષ બતાવે છે ? તે કહીએ છીએ. કારણની અપેક્ષાએ=કારણને આશ્રયીને જે કરાય છે=જે વંદન આદિ કરાય છે તે અમે કહીએ છીએ. વળી કારણના અભાવના પક્ષમાં પાસત્થા આદિને વંદન કરવાના કારણના અભાવના પક્ષમાં, પ્રતિષેધ કરાયો જ છે=વંદન કરવાનો નિષેધ કરાયો જ છે. તે શું કરાય છે ?=કારણને આશ્રયીને જે વંદન કરાય છે તે શું કરાય છે ? એથી કહે છે.
વાચાથી નમસ્કાર=હું વંદન કરું છું એ પ્રકારે ઉચ્ચારણ કરાય છે અથવા હસ્તનો ઉત્સ=બે હાથ જોડીને નમસ્કાર કરાય છે અથવા શીશ નમન, સંપૂચ્છન=શરીરની શાતાદિનું પૃચ્છન, અંછણં=શરીરની વાર્તા પૂછીને ક્ષણભર
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ તેની પાસે બેસવું. છોભનંદન અથવા વંદન=સંપૂર્ણ વંદન.” (બૃહત્કલ્પભાષ્ય-૪૫૪૫) * વાચાથી નિર્ગમભૂમિ આદિમાં, જોઈને વાણીથી અભિલાષ કરાય છે. કેવા પ્રકારના તમે છો ? ઈત્યાદિ સંપ્રચ્છન=કુશલની પૃચ્છા, અંછણં=કેટલોક કાળ તેની પાસે બેસવા રૂપ બહુમાન, આ બહિર્દષ્ટની વિધિ છે–રસ્તામાં પાસત્થા આદિ મળે ત્યારે અપવાદથી વંદનની વિધિ છે. વળી કારણવિશેષમાં તેના ઉપાશ્રયમાં પણ જવાય છે. ત્યાં પણ આ જ વિધિ છે=પૂર્વમાં કહી તે વિધિ છે અને આગળની પણ છેઃછોભનંદન આદિ આગળની વિધિ છે. કારણો કહે છે.
“પરિવાર, પર્ષદ, પુરુષ, ક્ષેત્ર, કાલ અને આગમને જાણીને કારણ જાત=કારણો કુલ-ગણાદિનાં પ્રયોજન, થયે છd=ઉત્પન્ન થયે છતે, યથાયોગ્ય જેને જે=જેને જે યોગ્ય છે, તે કરવું જોઈએ.” (બૃહત્કલ્પભાષ-૪૫૫૦)
પર્યાય, બ્રહ્મચર્ય જેના વડે ઘણો કાળ પાલન કરાયું છે (આ અર્થ બૃહત્કલ્પભાણ પ્રમાણે બરાબર નથી.) પરંતુ પરિવાર’ શબ્દનું ગ્રહણ, બૃહત્કલ્પભાષ્ય પ્રમાણે ઉચિત છે. પર્ષદા=પાસસ્થાની સાથે સંબંધવાળી વિનીત સાધુ સંતતિ, પુરુષને જાણીને કેવી રીતે ?=કુલ, ગણ, સંઘનાં કાર્યો અને આધીન છે એ જાણીને, એ રીતે તેને=પુરુષને, આધીન ક્ષેત્રને, અવમકાલ–દુષ્કાળમાં, પ્રતિજાગરણનો આવો ગુણ છે=બીજાને સંભાળવાનો આ પાસસ્થાનો ગુણ છે એને જાણીને અપવાદથી વંદન કરવું જોઈએ એમ અવય છે. આગમ=સૂત્ર-અર્થ ઉભયરૂપ આવે છે એને જાણીને અપવાદથી યથાયોગ્ય વંદન કરવું જોઈએ એમ અવય છે. હવે આવા અકરણમાં=પાસત્થા આદિને વંદનનાં અપવાદિક કારણ ઉપસ્થિત હોવા છતાં વંદન નહિ કરવાના દોષને કહે છે.
“આ વગેરેને યથાયોગ્ય નહિ કરતોકબૃહત્કલ્પભાષ્યની ગાથા-૪૫૪૫માં કહેલ અપવાદિક વંદનોને યથાયોગ્ય નહિ કરતો, અરિહંત દેશિત માર્ગમાં પ્રવચનની ભક્તિ થતી નથી. અભક્તિમત્વાદિ દોષો થાય છે.” (બૃહત્કલ્પભાષ્ય૪૫૪૯)
અને “કારણ ઉત્પન્ન થયે છતે પાસત્થા આદિને જે બે પ્રકારનું કૃતિકર્મ કરતો નથી તેને ૪ ઉપઘાતમાસ પ્રાયશ્ચિત્ત આવે છે.” (બૃહત્કલ્પભાષ-૪૫૪૦)
બંને પણ અભ્યસ્થાન અને વંદન લક્ષણ પણ કરતો નથી તેને પ્રાયશ્ચિત્ત છે એમ અવય છે. પ્રસંગથી સર્યું. અમે પ્રકૃતિને અનુસરીએ છીએ. તથા શ્રમણોપાસક આદિને અને આદિ શબ્દથી શ્રાવિકાઓને હું વંદન કરું છું. અને વંદે વંદે એ પ્રકારે અપભ્રંશભાષાથી બોલે છે. અથવા હું વંદું છું હું વંદું છું એ પ્રકારે ક્રિયા છે. બે વખત ‘વંદે બોલવામાં સર્વ શ્રાવકોને અને શ્રાવિકાઓને નમસ્કાર કરું છું એ પ્રકારનો અર્થ છે. હવે કદાચિત્ સૂરિ ત્યાં=ચૈત્યમાં આવ્યા ન હોય તો ઉપાશ્રયમાં સ્વઋદ્ધિ વડે જઈને વંદન આદિ સકલ પણ વિધિ કરવી જોઈએ. જે કારણથી “દિનકૃત્યમાં કહેવાયું છે.
હવે ધર્મદેશના માટે ત્યાં ચૈત્યમાં, સૂરિ આવ્યા ન હોય તો પૂર્વમાં કહેવાયેલ વિધાનથી વસતિમાં જવું જોઈએ= ઉપાશ્રયમાં જવું જોઈએ.” (શ્રાદ્ધદિનકૃત્ય-૧૪૬) “ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩
૧૩૩
ત્યાર પછી શું કરવું જોઈએ ? એથી કહે છે=મૂળ શ્લોકમાં ધર્મદેશના શ્રવણ આદિ ક્રિયા કર્યા પછી શું કરવું જોઈએ ? એથી કહે છે. ‘તથેત્યાદિ’=શ્લોકના અંતે રહેલો ‘તથા' શબ્દ ધર્માંતરના સમુચ્ચય અર્થ વાળો છે. યથાઉચિત=યથાયોગ્ય હટ્ટાદિ સ્થાનમાં જઈને, ‘ધર્માં’=ધર્મથી, અવિરુદ્ધ=સ્વયં સ્વીકૃત વ્રત અભિગ્રહ આદિ રૂપ ધર્મથી અથવા વ્યવહારશુદ્ધિ આદિથી અનપેત=તેની મર્યાદાથી યુક્ત, એ પ્રકારની વ્યુત્પત્તિ હોવાથી ધર્મ અવિરુદ્ધ અર્થ અર્જન=દ્રવ્ય ઉપાર્જન કરવું જોઈએ. અન્વય પૂર્વની જેમ છે. યથાઉચિત એ કથનથી જો રાજાદિ છે તો ધવલગૃહ છે, જ્યારે અમાત્ય આદિ ત્યારે કરણ=જો રાજાદિ શ્રાવક હોય તો ધવલગૃહ=રાજસભામાં જાય, જો અમાત્ય આદિ હોય તો કરણ સ્થાને જાય. હવે વણિક આદિ હોય તો આ પણ=બજાર એ યથાઉચિત સ્થાન છે.
વળી બહુકાલ ચૈત્ય આયતનમાં અવસ્થિતિ દોષ માટે છે. જે કારણથી સાધુને ઉદ્દેશીને વ્યવહારભાષ્યમાં કહેવાયું છે.
“જો કે આધાકર્મ નથી=જિનાલય આધાકર્મ નથી. ભક્તિ માટે કરાયેલું છે=શ્રાવકોએ ભગવાનની ભક્તિ અર્થે કરેલ છે. તોપણ વર્જન કરતા એવા સાધુ વડે=ચૈત્યમાં નિવાસનું વર્જન કરતા એવા સાધુ વડે, જિનેશ્વરોની ભક્તિ કરાયેલી થાય છે. લોકમાં પણ વળી દૃષ્ટાંત જોવા મળે છે.” ।।૧।
“આઠ પડવાળા શુદ્ધ વસ્ત્રથી મુખને બાંધીને હજામ પાર્થિવને=રાજાની, વૃત્તિ નિમિત્તે અથવા ભયાદિથી, ઉપાસના કરે છે=હજામત આદિ કરે છે.” ।।૨।।
પાર્થિવ સ્થાનીય=રાજા સ્થાનીય, તીર્થંકરની પ્રતિમાની ભક્તિ નિમિત્તે જિનાલયમાં સાધુઓ પ્રવેશે છે પરંતુ ત્યાં જ રહેતા નથી. એ પ્રમાણે તેની વૃત્તિ છે. કેમ ? એથી કહે છે=કેમ સાધુ
જિનાલયમાં રહેતા નથી ? એથી કહે છે.
“દુભિગંધ પરિશ્રાવી, અપ્પેસણ્યાણિ=અપાનવાયુ=બે પ્રકારના વાયુને, વહન કરનાર શરીર છે. તે કારણથી ચૈત્યમાં સાધુઓ રહેતા નથી.” ।।૩।।
“અથવા જ્યાં સુધી ત્રણ શ્લોકવાળી ત્રણ થોય બોલે છે ત્યાં સુધી જિનાલયમાં અનુજ્ઞા છે=સાધુને રહેવાની અનુજ્ઞા છે. કારણથી પર વડે પણ=વધારે કૃત્ય વડે પણ, અનુજ્ઞાત છે.” ।।૪।
આવો આ=આ બે શ્લોકોનો, ભાવાર્થ છે. સાધુઓ ચૈત્યગૃહમાં રહેતા નથી. અથવા ચૈત્યવંદન અંત્ય શક્રસ્તવ આદિ અનંતર ત્રણ સ્તુતિ શ્લોક ત્રણ પ્રમાણ પ્રણિધાન માટે જ્યાં સુધી કરે છે, પ્રતિક્રમણ પછી મંગલ માટે સ્તુતિત્રય પાઠની જેમ ત્રણ સ્તુતિ કરે છે એમ અન્વય છે. ત્યાં સુધી ચૈત્યગૃહમાં સાધુને અનુજ્ઞાત છે. નિષ્કારણ વધુ અનુજ્ઞાત નથી=વધુ રહેવાની અનુજ્ઞા નથી. વળી ‘સિદ્ધાણં’ ઇત્યાદિ શ્લોકત્રય માત્રના અંતપાઠમાં=સિદ્ધાણં-બુદ્ધાણં સૂત્રની માત્ર ત્રણ ગાથા સુધીના અંતપાઠમાં, સંપૂર્ણ વંદનનો અભાવ જ પ્રાપ્ત થશે. અર્થાત્ સંપૂર્ણ વંદન પ્રણિધાન સૂત્ર=જયવીયરાય સૂત્ર, સુધી છે. તેથી સિદ્ધાણં-બુદ્ધાણંની પ્રથમ ત્રણ ગાથા બોલ્યા પછી સાધુ ચૈત્યગૃહમાં ન રહે તો સંપૂર્ણ વંદનનો જ અભાવ પ્રાપ્ત થાય; કેમ કે શ્લોકત્રયના પાઠ અનંતર ચૈત્યગૃહમાં અવસ્થાનનો
Page #151
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ અનનુજ્ઞાત હોવાથી=સાધુને રહેવાનો નિષેધ હોવાથી પ્રણિધાનનો અસદ્ભાવ છે અર્થાત્ ચૈત્યવંદનના અંતમાં કરાતા પ્રણિધાન સૂત્રનો અસદ્ભાવ છે અને આગમમાં કહેવાયું છે વંદનના અંતમાં પ્રણિધાન. જે પ્રમાણે વંદન કરે છે, નમસ્કાર કરે છે એ પ્રમાણે સૂત્ર છે. વૃત્તિ=આગમના ઉદ્ધરણની વૃત્તિ છે તે પ્રતિમાઓને પ્રસિદ્ધ એવી ચૈત્યવંદનાદિની વિધિ વડે વંદન કરે છે પશ્ચાત્ પ્રણિધાનયોગથી નમસ્કાર કરે છે એથી ત્રણ સ્તુતિઓ અહીં=ચૈત્યવંદનમાં, પ્રણિધાન સ્વરૂપ જાણવી. અહીં=ચૈત્યવંદનના વિષયમાં, અભિનિવેશને છોડીને પૂર્વાપરના અવિરોધથી પ્રવચનનું ગાંભીર્ય સર્વથા પરિભાવન કરવું જોઈએ એ પ્રમાણે સંઘાચારની વૃત્તિમાં છે. અર્થાત્ ત્રણ થોય બોલવા સુધી ચૈત્યમાં રહેવાનું વિધાન છે. અને પ્રણિધાન અર્થવાળું ચૈત્યવંદન છે તેથી કોઈને પ્રશ્ન થાય કે ત્રણ થોય સુધી જ ચૈત્યમાં બેસાય તો ચૈત્યવંદન પૂર્ણ થાય નહિ તે વચનના વિરોધના અભિનિવેશને મૂકીને પ્રવચનના ગાંભીર્યનું પરિભાવન કરવું જોઈએ. જેથી પ્રણિધાનના અંત સુધી સૂત્ર સ્વીકારવામાં વિરોધ આવે નહિ. તાવત્કાલ જ જિનમંદિરમાં યતિઓને=સાધુઓને, અવસ્થાન અનુજ્ઞાત છે. વળી કારણથી ધર્મશ્રવણાદિ માટે ઉપસ્થિત ભવિકજનના ઉપકારાદિ કારણથી, પરથી પણ=ચૈત્યવંદનના આગળથી પણ=ચૈત્યવંદનના કાળથી અધિક પણ, સાધુઓને અવસ્થાન અનુજ્ઞાત છે. શેષકાલમાં સાધુઓને જિન આશાતના આદિના ભયથી તીર્થંકર-ગણધરો વડે અવસ્થાન અનુજ્ઞાત નથી. (વસ્તુતઃ ધર્મશ્રવણાદિ પ્રવૃત્તિ સાધુ ચૈત્યગૃહમાં શ્રાવકોને કરાવતા નથી પરંતુ રંગમંડપમાં જ ધર્મશ્રવણાદિની પ્રવૃત્તિ કરે છે. જ્યારે ત્રણ થોયથી અધિક ધ્યાન-જપ આદિના પ્રયોજનથી સાધુઓને ચૈત્યગૃહમાં અવસ્થાન અનુજ્ઞાત છે એમ યોજન કરવું ઉચિત જણાય છે. તત્ત્વ બહુશ્રુત જાણે.) તેથી વ્રતીઓ વડે પણ= સાધુઓ વડે પણ, આ રીતે=પ્રયોજન વગર ત્રણ થોયથી અધિક જિનમંદિરમાં બેસવાનો પરિહાર કરે છે એ રીતે, આશાતનાનો પરિહાર કરાય છે, તો વળી ગૃહસ્થો વડે અત્યંત પરિહાર કરાવો જોઈએ. તે કારણથી ચેત્યાલયથી યથાઉચિત સ્થાનમાં ગમન યુક્તિવાળું છે.
૧૩૪
અને અહીં=મૂળ શ્લોકમાં ધર્મથી અવિરુદ્ધ અર્થ-અર્જન કરવું જોઈએ એ વાક્યમાં, અર્થનું અર્જન એ અનુવાદ્ય છે. પરંતુ ઉપદેશ્ય નથી=અર્થ-અર્જન કરવાનો ઉપદેશ અપાયો નથી; કેમ કે તેનું સ્વયં સિદ્ધપણું છે. વળી, ‘ધર્માં’ એ વિશેષણ વિધેય છે=ઉપદેશ્ય છે; કેમ કે અપ્રાપ્તપણું છે. દિ=જે કારણથી અપ્રાપ્તમાં શાસ્ત્ર અર્થવાળું છે. દ્દિ=જે કારણથી, ગૃહસ્થ અર્થ અર્જન કરે. ભૂખ્યો આહાર કરે એ પ્રકારના કથનમાં શાસ્ત્રનો ઉપયોગ નથી જ. વળી, અપ્રાપ્ત એવા આમુષ્પિકમાર્ગમાં નૈસર્ગિક મોહરૂપી અંધકારને કારણે વિલુપ્ત અવલોકનવાળા લોકને શાસ્ત્ર જ પરમચક્ષુ છે. એ રીતે આગળમાં પણ અપ્રાપ્ત વિષયમાં ઉપદેશ સફલ છે એ પ્રમાણે ચિંતન કરવું જોઈએ. અર્થાત્ પ્રસ્તુત સ્થાન સિવાય અન્ય સ્થાનમાં પણ અપ્રાપ્ત વિષયમાં ઉપદેશ સફલ છે એ પ્રમાણે યોજન કરવું જોઈએ. અને સાવદ્ય આરંભમાં શાસ્ત્રકારોની વાચનિકી પણ અનુમોદના યુક્ત નથી. અર્થાત્ ધન-અર્જન કરવું જોઈએ એ પ્રમાણે વાચતિકી અનુમોદના શાસ્ત્રકારોને ઇષ્ટ નથી. પરંતુ ધર્મપૂર્વક ધન-અર્જુન કરવું જોઈએ એમાં ધર્મ અંશમાં જ વાચનિકી અનુમોદના શાસ્ત્રકારોને યુક્ત છે, જેને કહે છે –
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૫
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩
“સાવધ-અનવદ્ય વચનોને જે વિશેષ જાણતો નથી તેને બોલવું યુક્ત નથી. શું વળી દેશના આપવા માટે ? કહેવું દેશના આપવી જોઈએ નહિ.” III
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. દરિદ્ર અને શ્રીમંતમાં માત્ર અને અમાવ્યમાં, ઉત્તમ અને અધમતા વિષયમાં રાજાના માધ્યય્યના કારણે વ્યાયના દર્શનથી ધર્મમાં અવિરોધ જાણવો. નિયોગીનો=મંત્રી આદિનો, ધર્મનો અવિરોધ રાજા અને પ્રજાના અર્થતા સાધનથી અભયકુમાર આદિની જેમ જાણવો. અને વણિક આદિનો ધર્મઅવિરોધ વ્યવહારશુદ્ધિ અને દેશાદિ વિરુદ્ધ કૃત્યના પરિહારથી ઉચિત કાર્યની આચરણા દ્વારા આજીવિકાને કરતા થાય છે. અને તે પ્રમાણે જ કહેવાયું છે વણિકનો ધર્મ-અવિરોધ જે પ્રકારનો છે તે પ્રકારનો જ કહેવાયો છે.
“તે કારણથી વ્યવહારશુદ્ધિ, દેશાદિ વિરુદ્ધના ત્યાગથી ઉચિત આચરણા છે. નિજધર્મનો નિર્વાહ કરતો શ્રાવક અર્થચિતાને કરે છે.” ૧II.
વ્યાખ્યા – આજીવિકા સાત ઉપાયો વડે થાય. ૧. વાણિયથી ૨. વિદ્યાથી ૩. કૃષિથી ૪. શિલ્પથી પ.પશુપાલનથી ૬. સેવાથી અને ૭. ભિક્ષાથી. ત્યાં=સાત પ્રકારની આજીવિકામાં, વણિકોને વેપારથી આજીવિકા છે. વૈદ્યોને વિદ્યાથી આજીવિકા છે. ખેડૂત આદિને ખેતીથી આજીવિકા છે. ગોવાળિયા આદિને પશુપાલનથી આજીવિકા છે. ચિત્રકાર આદિને શિલ્પથી આજીવિકા છે. સેવકોને સેવાથી આજીવિકા છે. ભિક્ષાચરોને ભિક્ષાથી આજીવિકા છે. અને આ બધામાં આજીવિકા કરનારાઓમાં, વણિકોને વાણિજ્ય જ મુખ્યવૃત્તિથી અર્થ ઉપાર્જનનો ઉપાય શ્રેય છે. કહેવાયું છે પણ
વાસુદેવના વક્ષસ્થલમાં અને કમલાકરમાં સિરી=લક્ષ્મી, વસતિ નથી. પરંતુ પુરુષોના વ્યવસાયસાગરમાં વસે છે અને સુભટોના તીરમાં=બાણમાં, વસે છે.” IIII.
વાણિજ્ય પણ પોતાની સહાય, નીતિબલ, સ્વભાના ઉદયકાલ આદિને અનુરૂપ જ કરવું જોઈએ. અન્યથા સહસા ત્રુટિ આદિની પ્રાપ્તિ થાય=નુકસાનની પ્રાપ્તિ થાય. અને વાણિજ્યમાં વ્યવહારશુદ્ધિ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના ભેદથી ચાર પ્રકારની છે. ત્યાં (૧) દ્રવ્યથી -
પંદર કર્માદાનાદિ બહુઆરંભાદિતા કારણ એવા ભાંડ=વેપારની સામગ્રી, સર્વથા ત્યાગ કરવી જોઈએ. સ્વલ્પ આરંભવાળા જ વાણિજયમાં યત્ન કરવો જોઈએ. વળી દુભિક્ષ આદિમાં અનિર્વાહ હોતે છતે જો બહુ આરંભવાળા ખરકર્માદિ પણ આચરે છે ત્યારે અનિચ્છાવાળો શ્રાવકપોતાની નિંદા કરતો સંયમ પોતે લઈ શક્યો નહિ તેથી આવા આરંભનાં કૃત્યો કરવા પડે છે એવી પોતાના આત્માની નિંદા કરતો, સચૂકપણાથી જ પાપ પ્રત્યેના સૂગપણાથી જ, કરે છે. ભાવશ્રાવકના લક્ષણમાં જે કહેવાયું છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩
તીવ્ર આરંભનું વર્જન કરે છે. અકામવાળો અને અનિર્વાહવાળો કરે છે અનિચ્છાપૂર્વક અનિર્વાહવાળો તીવ્ર આરંભ કરે છે. સર્વજીવોમાં દયાલુ એવો શ્રાવક નિરારંભ જીવોની સ્તુતિ કરે છે.” ||૧|| કઈ રીતે નિરારંભજીવોની સ્તુતિ કરે છે ? તે બતાવે છે –
“મહામુનિ ધન્ય છે. જેઓ મનથી પણ પરપીડાને કરતા નથી. આરંભના પાપથી વિરત એવા સાધુઓ ત્રિકોટી પરિશુદ્ધ આહારને વાપરે છે.” ઘરા
અદષ્ટ અને અપરીક્ષિત પશ્યનેવેપારનો માલ, સ્વીકારવું જોઈએ નહિ. સમુદિત અને શંકાસ્પદ સમુદિતો વડે જ ગ્રહણ કરવું જોઈએ. પરંતુ એકાકીએ ગ્રહણ કરવું જોઈએ નહિ; કેમ કે વિષમ પરિસ્થિતિ પ્રાપ્ત થયે છતે તે પ્રકારની સહાયતા આદિની પ્રાપ્તિ થાય. (૨) ક્ષેત્રથીઃ
સ્વચક્ર, પરચક્ર, માંધ=માંદગી, વ્યસન આદિ ઉપદ્રવ રહિત=સ્વચક્રનો ઉપદ્રવ ન હોય, પરચક્રનો ઉપદ્રવ ન હોય, માંદગીનો ઉપદ્રવ ન હોય, આપત્તિઓનો ઉપદ્રવ ન હોય તેવા ક્ષેત્રમાં અને ધર્મસામગ્રી સહિત ક્ષેત્રમાં વ્યવહાર કરવો જોઈએ. પરંતુ અન્યત્ર-ઉપદ્રવવાળા અને ધર્મ સામગ્રી રહિત એવા ક્ષેત્રમાં, બહુલામ હોવા છતાં પણ રહેવું જોઈએ નહિ. (૩) કાલથી :- .
અણતિકાત્રયત્રણ અઠાઈ, પર્વતિથિ આદિમાં વ્યાપારનો ત્યાગ કરવો જોઈએ. અને વર્ષાદિ કાલ વિરુદ્ધ પણ વ્યાપારનો ત્યાગ કરવો જોઈએ=વર્ષાકાલમાં જે વેપારમાં ઘણો આરંભ હોય તેવા વેપારનો ત્યાગ કરવો જોઈએ. (૪) ભાવથી :
વળી, અનેક પ્રકારના ક્ષત્રિય આદિ સાયુધવાળાની સાથે સ્વલ્પ પણ વ્યવહાર પ્રાયઃ ગુણ માટે નથી. અને તટ-વિટ આદિ ખરાબ કૃત્યો કરનારાની સાથે ઉધારનો વ્યવહાર કરવો જોઈએ નહિ. કલાંતરનો વ્યવહાર પણ=વ્યાજથી આપવાનો વ્યવહાર પણ, સમધિક ગ્રહણના આદાનઆદિથી જ ઉચિત છે; કેમ કે અન્યથા તેના માંગવા આદિ હેતુ દ્વારા ક્લેશ, વિરોધ, ધર્મહાનિ આદિ અનેક અનર્થનો પ્રસંગ છે. વળી અનિર્વાહવાળો જો ઉધારમાં વ્યવહાર કરે તો સત્યવાદી સાથે જ કરે. કલાંતરમાં પણ=વ્યાજ લેવામાં પણ, દેશ-કાલાદિની અપેક્ષાથી જ એક-બે-ત્રણ-ચાર-પાંચ વૃદ્ધિ આદિ રૂપ વિશિષ્ટ જળથી અનિંદિત જ ગ્રહણ કરવું જોઈએ. અથવા સ્વયં વૃદ્ધિથી=વ્યાજથી, ધન ગ્રહણ કર્યું છતે તેના દાયકની અવધિથી જ=જ્યારે પણ આપવાની શરત કરી હોય તે અવધિની પૂર્વે જ, પાછું આપવું જોઈએ. કદાચિત્ ધનહાનિ આદિ દ્વારા તે પ્રમાણે અશક્ત પણ ધીરે-ધીરે તેના અર્પણમાં જ યત્ન કરે. અન્યથા વિશ્વાસની હાનિથી વ્યવહારભંગનો પ્રસંગ છે. અને ઋણચ્છદમાં વિલંબન કરવું જોઈએ નહિ, તે કહેવાયું છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩
૧૩૭
ધર્મના આરંભમાં, ઋણના ઉચ્છેદમાં, કન્યાદાનમાં, ધનના આગમનમાં, શત્રુના ઘાતમાં, અગ્નિમાં અને રોગમાં કાલક્ષેપ કરવો જોઈએ નહિ.”
“સ્વ નિર્વાહના અસમર્થપણાને કારણે ઋણને આપવામાં અશક્ત એવા પુરુષ વડેઃકરજદાર વડે, લેણદારના ઘરમાં કર્મકરણ આદિથી પણ=તેનાં કૃત્યો આદિ કરવા વડે પણ ઋણનો ઉચ્છેદ કરવો જોઈએ; કેમ કે અન્યથાઋણ ઉચ્છેદ કરવામાં ન આવે તો, ભવાંતરમાં તેના ઘરમાં નોકર, પાડો, બળદ, ઊંટ, રાસભ આદિપણાનો પણ સંભવ છે. અને લેણદાર વડે પણ સર્વથા ઋણદાનમાં અશક્ત એવો પુરુષ ધનની યાચના કરાવો જોઈએ નહિ; કેમ કે વ્યર્થ આર્તધ્યાનના ક્લેશ દ્વારા પાપવૃદ્ધિ આદિનો પ્રાદુર્ભાવ છે. પરંતુ જ્યારે સમર્થ થશે ત્યારે આપશે. જો નહિ આપે તો આ મારું લેણું ધર્મપદમાં થાઓ. એ પ્રમાણે વિચારવું જોઈએ. પરંતુ ચિરકાલ સુધી ઋણનો સંબંધ સ્થાપવો જોઈએ નહિ; કેમ કે તે પ્રકારના આયુષ્યની સમાપ્તિમાં ગમે ત્યારે આયુષ્ય સમાપ્ત થાય તે પ્રકારની આયુષ્યની સમાપ્તિમાં, ભવાંતરમાં બંનેના પરસ્પરના સંબંધમાં વેરની વૃદ્ધિ આદિતી આપત્તિ છે. અન્યત્ર પણ વ્યવહારમાં પોતાના ધનના અવલનમાં પોતાનું ધન પાછું પ્રાપ્ત નહિ થવામાં, ધર્માર્થ આ છે. એ પ્રમાણે વિચારવું જોઈએ. આથી ધર્માર્થીએ મુખ્યવૃત્તિથી સાધર્મિકોની જ સાથે વ્યવહાર કરવો વ્યાપ્ય છે; કેમ કે તેમની પાસે રહેલા પોતાના ધનનો ધર્મઉપયોગીપણાનો સંભવ છે. અને પરનું મત્સર પણ ન કરવું જોઈએ=બીજાની અધિક સંપત્તિ જોઈને ઈર્ષ્યા ન કરવી જોઈએ. દિ=જે કારણથી, કર્મને આધીન સંપત્તિ છે અર્થાત્ તેના પુણ્યને કારણે તેની પાસે અધિક સંપત્તિ છે. ભવદ્વયમાં પણ=આ ભવમાં પણ અને પરભવમાં પણ, દુઃખને કરનારા વ્યર્થ મત્સરથી પણ શું? અને ધાન્ય, ઔષધ, વસ્ત્રાદિ વસ્તુના વિક્રયમાં પ્રવૃત્ત હોતે છતે પણ દુર્મિક્ષ, વ્યાધિવૃદ્ધિ, વસ્ત્રાદિ વસ્તુના ક્ષય આદિ જગતના દુઃખને કરનારા સર્વથા ઇચ્છા કરે નહિ=ધાચતો ઘણો સંચય કર્યો હોય તો દુષ્કાળ પડે તો ઘણો લાભ થશે. એ પ્રમાણે ઈચ્છા કરે નહિ. ઔષધ પોતાની પાસે પ્રચુર હોય તો વ્યાધિની વૃદ્ધિ થાય એ પ્રકારે અભિલાષ કરે નહિ. વસ્ત્રાદિ વસ્તુના વેચનાર વસ્ત્રાદિ વસ્તુનો ક્ષય થાય તો અધિક ધન મળે એ પ્રકારે અભિલાષ કરે નહિ; કેમ કે દુભિક્ષાદિ જગતના દુખને કરનાર છે. વળી ભાગ્યયોગે દુષ્કાળ આદિ થાય તો અનુમોદના કરે નહિ; કેમ કે વ્યર્થ મનના માલિત્ય આદિની આપત્તિ છે. તેને કહે છે.”
“ઉચિતકલાને છોડીને અને પ્રાપ્ત થયેલા દ્રવ્યાદિ ઉત્કર્ષને છોડીને=ઉચિત વ્યાજને છોડીને અને ખરીદાયેલા દ્રવ્યોના ભાવ સંયોગ આદિ અનુસાર દ્વિગુણ આદિ થાય તે રૂપ પામેલા દ્રવ્યાદિ ઉત્કર્ષને છોડીને, નિબિડ પણ પરસત્કને જાણતો અત્યંત આ પરસંબંધી છે એ પ્રમાણે જાણતો ગ્રહણ કરે નહિ.” ૧
હવે ઉદ્ધરણની વ્યાખ્યા કરે છે. ઉચિત કલાશત પ્રત્યેકઉચિત વ્યાજને આશ્રયીને, ચાર-પાંચ વૃદ્ધિ આદિ રૂપ; કેમ કે વ્યાજમાં દ્વિગુણ વિત થાય છે. એ પ્રમાણે કહેવાયે છતે દ્વિગુણ દ્રવ્ય અથવા ત્રિગુણ ધાવ્યાદિનું તેને છોડીને પરસત્ક ગ્રહણ કરે નહિ. એમ શ્લોકમાં અવય છે. અને દ્રવ્ય ગણિમ-ધરિમ આદિ છે. “આદિ' શબ્દથી તે તે ગત અનેક ભેદોનું ગ્રહણ છે. તે દ્રવ્યાદિનું દ્રવ્ય ક્ષય
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩
લક્ષણ ક્રમથી આવેલો=પ્રાપ્ત થયેલો જે ઉત્કર્ષ અર્થવૃદ્ધિ રૂપ ઉત્કર્ષ, તેને છોડીને શેષ દ્રવ્ય ગ્રહણ કરે નહિ. શું અર્થ છે ? એથી કહે છે. જો કોઈક રીતે સોપારી આદિ દ્રવ્યોનો ક્ષય થવાથી–તે દેશમાં ઉપલબ્ધિ અલ્પ થવાથી દ્વિગુણાદિનો લાભ થાયaખરીદેલી વસ્તુના ભાવ કરતાં બે ગણો કે ત્રણ ગણો લાભ થાય ત્યારે તેને અદુષ્ટ આશયપણાથી=સારું થયું કે સોપારી આદિ દ્રવ્યની અછત થઈ ઈત્યાદિ કુવિકલ્પરૂપ દુષ્ટ આશયના વર્જનથી, ગ્રહણ કરે. પરંતુ આ પ્રમાણે વિચારે નહિ, સુંદર થયું. જે કારણથી સોપારી આદિ ફલોનો ક્ષય થયો. અને પડેલું પરસત્ય જાણતો પણ=આ ધન પડ્યું છે તે પ્રમાણે જાણતો પણ, ગ્રહણ કરે નહિ. કલાતર આદિમાં=વ્યાજ આદિમાં અને ક્રય-વિક્રય આદિમાં દેશકાળાદિની અપેક્ષાએ જે ઉચિત, શિષ્ટજતથી અનિંદિત લાભ થાય તે જ ગ્રહણ કરવું જોઈએ. એ પ્રમાણે આ પંચાશકની વૃત્તિમાં કહેવાયું છે. અને ફૂટતોલ, ફૂટમાપ, ભૂત-અધિક વાણિજ્ય આપતી વખતે ચૂત આપવું અને લેતી વખતે અધિક લેવું એ રૂપ વાણિજ્ય, રસમલ=સારા-ખરાબ રસની ભેળસેળ કરવી, વસ્તુનો મેલ=સારી ખરાબ વસ્તુની ભેળસેળ કરવી, અનુચિત વ્યાજથી ગ્રહણ, વંચાતા પ્રદાનથી ગ્રહણઃલાંચ આપીને ગ્રહણ કરવું, કૂટકરકર્ષણ ક્રૂર રીતે કરવું ગ્રહણ કરવું, કૂટ વૃષ્ટનાણકાદિનું અર્પણaખોટા નાણાદિનું આપવું, પરકીય ક્રય-વિક્રયનું ભંજન=કોઈ ખરીદ-વેચાણ કરતો હોય તેમાં વિધ્ધ કરવું, પરકીય ગ્રાહકનું ઍડ્વાહણ=બીજાના ઘરાકને ગ્રહણ કરી પોતાના કરવા, વણિકાંતર દર્શન=જે વસ્તુ આપે તેના કરતાં અન્ય વર્ણવાળી વસ્તુ બતાવે, સાંધકાર સ્થાન વસ્ત્રાદિ વાણિજ્ય અંધકારવાળા સ્થાનમાં વસ્ત્રાદિનું વાણિજ્ય, મસીભેદાદિથી=અક્ષરભેદાદિથી, સર્વથા પરનું વંચન વર્જવું જોઈએ=ફૂટતોલમાપાદિ સર્વ પ્રકારે બીજાને ઠગવાનો ત્યાગ કરવો જોઈએ. જે કારણથી કહેવાયું છે.
“વિવિધ ઉપાયો દ્વારા માયા કરીને જે પરને ઠગે છે. તેઓ સ્વર્ગ અને મોક્ષનાં સુખોનું વંચન કરે છે. અહો મોહથી કરાયેલાં કાર્યો કેવાં છે ?” II૧TI ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
સ્વામી, મિત્ર, વિશ્વત, દેવ, ગુરુ, વૃદ્ધ, બાલનો દ્રોહ, વ્યાસનો અપહાર કોઈકે થાપણ આપી હોય તો તેનો અપલાપ કરવો આદિ તેની હત્યા પ્રાયઃ=તેની હત્યા જેવાં મહાપાતકો સર્વથા વિશેષ કરીને વર્જવાં જોઈએ. અહીં પાપ બે પ્રકારનાં છે. ગોપ્ય અને સ્પષ્ટ. ગોપ્ય પણ બે પ્રકારનું છે. નાનું અને મોટું. ત્યાં નાનું ફૂટતોલ માન આદિ છેઃખોટા તોલમાપ આદિ નાના પ્રકારનાં ગુપ્ત પાપો છે. મહાન વિશ્વાસઘાતાદિ છેઃવિશ્વાસઘાત કરવો આદિ મોટા પ્રકારનાં ગુપ્ત પાપો છે. સ્પષ્ટ પણ પાપો બે પ્રકારના છે. કુલાચારથી અને નિર્લજ્જત્વ આદિપણાથી. કુલાચારથી ગૃહસ્થોના આરંભ-સમારંભમાં સ્પષ્ટ પાપો છે અને પ્લેચ્છ આદિમાં હિંસાદિ સ્પષ્ટ પાપો છે. વળી નિર્લજ્જપણાથી સાધુવેશવાળા મુનિના હિંસાદિ પાપો છે. ત્યાં સાધુવેશમાં, નિર્લજ્જત્વાદિ દ્વારા સ્પષ્ટ અનંત સંસારીપણું પણ છે; કેમ કે પ્રવચનના ઉડાહ આદિનું હેતુપણું છે. વળી કુલાચારથી સ્કૂટમાં=કુલાચારથી સ્પષ્ટ પાપોમાં થોડો કર્મબંધ છે=ગૃહકાર્યના આરંભ-સમારંભમાં થોડો કર્મબંધ છે. વળી ગોપ્યમાં બીજાને ઠગવા
Page #156
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩
૧૩૯
આદિની ક્રિયા કરવા રૂપ ગોપ્ય પાપમાં, તીવ્ર કર્મબંધ છે; કેમ કે અસત્યમયપણું છે કૂટતોલમાપ આદિ સર્વત્ર પાપોમાં અસત્યમયપણું છે અને અસત્ય મોટું પાપ છે. જે કારણથી યોગશાસ્ત્રના અંતર શ્લોકમાં કહેવાયું છે.
“એકત્ર અસત્યથી થયેલું પાપ અને અન્યથી નિઃશેષ પાપ-અસત્ય સિવાયનાં સર્વપાપ, તુલામાં ધારણ કરાયેલાં બંને પાપોમાં આદ્ય જ અસત્યથી થયેલું જ પાપ, અતિશયવાળું છે.” (યોગશાસ્ત્રવૃત્તિ-૨/૬૪).
અને પ્રીતિપદમાં=જેની સાથે પ્રીતિ હોય તેવી વ્યક્તિમાં, સર્વ પ્રકારના અર્થના સંબંધ આદિનું વર્જન કરવું જોઈએ=ધન આપવા-લેવાના સંબંધો વગેરે વર્જવા જોઈએ; કેમ કે પ્રીતિભંગનું કારણ બને છે. અને સાક્ષી વગર મિત્રના ઘરમાં પણ સ્થાપબિકા મૂકવી જોઈએ નહિ થાપણ મૂકવી જોઈએ નહિ. મિત્રાદિના હાથમાં દ્રવ્ય પ્રેષણાદિ પણ યુક્ત નથી; કેમ કે અવિશ્વાસનું અર્થમૂલપણું છે. અને વિશ્વાસનું અનર્થમૂલપણું છે. અર્થાત્ થાપણ મિત્રાદિને ત્યાં મૂકતાં પણ અવિશ્વાસ રાખીને સાક્ષી રાખે તો નુકસાન થવાનો સંભવ રહે નહિ. અને વિશ્વાસ રાખે તો દ્રોહ થવા આદિનો પ્રસંગ પ્રાપ્ત થાય તો વિશ્વાસ અનર્થનું મૂલ બને છે. જે તે પ્રકારે સોગન આદિ ગ્રહણ કરવા જોઈએ નહિ. વિશેષ કરીને દેવ-ગુરુ આદિના વિષયમાં સોગન ગ્રહણ કરવા જોઈએ નહિ. વળી પરના પ્રતિભૂતાદિના સંકટમાં પ્રવેશ કરવો જોઈએ નહિ=આના તરફથી હું આ કાર્યનો ઉકેલ કરવા માટે ઉપસ્થિત થયો છું એ પ્રકારના સંકટમાં પ્રવેશ કરે નહિ; કેમ કે અનેક પ્રકારના ક્લેશનો સંભવ છે. અથવા સમુદિત ક્રયવિક્રયાદિના પ્રારંભમાં અવિદ્ધથી અભિમત લાભાદિ કાર્યની સિદ્ધિ માટે પંચપરમેષ્ઠિનું સ્મરણ, શ્રી ગૌતમાદિના નામનું ગ્રહણ કેટલીક તે વસ્તુ કે લક્ષ્મી દેવ-ગુરુ આદિના ઉપયોગી_કરણાદિ કરવા જોઈએ=વેપારમાં ક્રય-વિક્રય આદિના પ્રારંભકાળમાં વિદ્ધ વગર ઈચ્છિત ધનની પ્રાપ્તિ થાય તેવા માટે નવકારનું સ્મરણ, શ્રી ગૌતમાદિના નામનું ગ્રહણ, પોતાને લાભ થાય તેમાંથી કેટલીક વસ્તુ કે લક્ષ્મી દેવ-ગુરુ આદિના ઉપયોગમાં હું આપીશ એ પ્રમાણે કરવું જોઈએ; કેમ કે ધર્મના પ્રાધાન્યથી જ સર્વત્ર સાફલ્ય છે=સર્વ કૃત્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. અને ધન અર્ચન કરતા શ્રાવકે સાત ક્ષેત્રમાં વ્યય આદિ વિષયક ધર્મના મનોરથો મહાન જ નિત્ય કરવા જોઈએ. અર્થાત્ જો આ વેપારથી આટલો લાભ થશે તો આટલું ધન સાત ક્ષેત્રમાં વાપરીશ એ પ્રકારના ભાવો કરવા જોઈએ અને લાભ સંભવ હોતે છતેeતે પ્રમાણે લાભ થયે છતે, તેઓને=ધર્મના મનોરથોને, સફલ પણ કરવા જોઈએ=તે પ્રમાણે સાત ક્ષેત્રમાં ધનનો વ્યય કરવો જોઈએ.
વ્યવસાયના ફલવાળો વૈભવ છેઃધન અર્જનમાં વ્યવસાય કરે તેના ફલવાળો વૈભવ છે. વૈભવનું ફલ સુપાત્ર વિનિયોગ છે. તેના અભાવમાં=સુપાત્રમાં ધનના વ્યયના અભાવમાં, વ્યવસાય અને વૈભવ પણ દુર્ગતિનું નિમિત્ત છે.” II૧).
અને આ રીતે ધન અર્જન કર્યા પછી ઉચિત રીતે સ્વશક્તિ અનુસાર સાત ક્ષેત્રમાં વ્યય કરે એ રીતે, ધર્મની ઋદ્ધિ થાય છે. અન્યથા વળી ભોગની ઋદ્ધિ અથવા પાપની ઋદ્ધિ થાય છે અને કહેવાયું છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ “ધર્મની ઋદ્ધિ, ભોગની ઋદ્ધિ, પાપની ઋદ્ધિ અહીં=સંસારમાં, ત્રણ પ્રકારની ઋદ્ધિ છે. ધર્મની ઋદ્ધિ તે કહેવાય છે કે જે ધર્મકાર્યોમાં વપરાય છે. ભોગઋદ્ધિ તે કહેવાય છે કે જેનાથી શરીરના ભાગમાં ઉપયોગ છે. દાનભોગ રહિત જે છે તે અનર્થ ફલવાળી પાપઋદ્ધિ છે.” II૧-રા
આથી દેવપૂજા, દાન આદિ નિત્ય કૃત્યો વડે સંઘપૂજા, સાધર્મિક વાત્સલ્ય આદિ, અવસરે કરવા યોગ્ય પુણ્ય વડે પોતાની ઋદ્ધિ પુણ્ય ઉપયોગી કરવી જોઈએ પુણ્યબંધનું કારણ બને તેવી કરવી જોઈએ. અવસરમાં પુણ્યકરણ પણ નિત્ય પુણ્યકરણ કરનારનું ઉચિતીકર જ છે=ઉચિત કર્તવ્ય જ છે. વળી, લાભની ઇચ્છા સ્વભાગ્યાનુસાર જ કરવી જોઈએ પોતાના સંયોગાનુસાર જે પોતે પ્રાપ્ત કરી શકે તેવી જ લાભની ઈચ્છા વ્યાપાર આદિમાં કરવી જોઈએ. અન્યથા આર્તધ્યાનની પ્રવૃદ્ધિ થાય. અને તેથી વ્યર્થ કર્મબંધ જ થાય પોતાના પ્રયત્નથી જે ધન પ્રાપ્ત કરી શકે તેવો અભિલાષા રાખીને પંચપરમેષ્ઠિ આદિના સ્મરણપૂર્વક લાભની ઈચ્છા રાખવી જોઈએ. પરંતુ પોતાની શક્તિના અતિશયવાળી લાભની ઈચ્છા રાખવી જોઈએ નહિ; કેમ કે પોતાની શક્તિથી અધિક લાભની ઈચ્છા રાખવાથી પુણ્યાનુસાર પ્રાપ્તિમાં પણ હંમેશાં અતૃપ્તિનો અનુભવ થાય છે. જેનાથી આર્તધ્યાનની વૃદ્ધિ થાય છે, જેથી વ્યર્થ કર્મબંધની પ્રાપ્તિ થાય છે. અને વ્યય આયઉચિત કરવો જોઈએ=પોતાની શક્તિ અનુસાર જે અર્થ અર્જન થાય તેને અનુરૂપ જ ધનનો વ્યય કરવો જોઈએ. જે કારણથી કહેવાયું છે.
પા ભાગ નિધિને કરે, પા ભાગ ધનવૃદ્ધિ માટે કરે. ધર્મ અને ઉપભોગમાં પા ભાગ વાપરે અને ભર્તવ્યના પોષણમાં પા ભાગ વાપરે.” ૧
કેટલાક કહે છે – “આયથી અડધું સમધિક ધર્મમાં નિયોજન કરે. તેનાથી શેષ=લાભ થયો હોય તેમાંથી અડધાથી અધિક ધર્મમાં વાપર્યા પછી શેષ રહેલું હોય તેનાથી, તુચ્છ ઐહિક શેષઃશેષ સર્વ કૃત્યો, યત્નથી કર=વિવેકપૂર્વક કરે.” IIII
તિદ્રવ્ય અને સદ્રવ્યોનો આ વિભાગ છે અલ્પ દ્રવ્યવાળા કે અધિક દ્રવ્યવાળા જીવોને આશ્રયીને પૂર્વમાં કહેલા ધનવ્યયનો આ વિભાગ છે એમ એક કહે છે. અહીં=ધનના વ્યયના વિષયમાં, ચાયઅજિત વિત્ત-સત્પાત્રમાં વિનિયોગ દ્વારા ચતુર્ભાગી છે. ત્યાં-ચતુર્ભગીમાં, વ્યાયાર્જિત વૈભવ અને સત્પાત્રમાં વિનિયોગ રૂપ પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ પ્રથમ ભાંગો છે. શાલીભદ્ર આદિની જેમ. વ્યાયથી આવેલો વૈભવ જે તે પાત્રના પોષ્યરૂપ બીજો ભાંગો છે તે પાપાનુબંધી પુણ્યનો હેતુ છે. લક્ષતા ભોજ્ય કરનાર વિપ્રની જેમ=લાખ બ્રાહ્મણોને ભોજન કરાવનાર બ્રાહ્મણની જેમ. અન્યાયથી પ્રાપ્ત થયેલા વૈભવથી, સત્પાત્રના પોષ્યરૂપ ત્રીજો ભાંગો છે. રાજાદિ બહુઆરંભીઓને અનુજ્ઞાત છે=રાજાદિ બહુઆરંભીઓ અન્યાયથી ધન મેળવીને સત્પાત્રની ભક્તિ કરે છે. તે શાસ્ત્રસંમત છે. અને તે ત્રીજા ભાંગારૂપ છે. અન્યાય ઉપાર્જિત અર્થ કુપાત્રના પોષ્યરૂપ ચોથો ભાંગો છે. વિવેકી વડે ત્યાય જ છે. આ રીતે પૂર્વમાં કહ્યું એ રીતે, વ્યાયથી અર્થઅર્જતમાં યત્ન કરવો જોઈએ. અને વ્યવહારશુદ્ધિથી જ સર્વ પણ ધર્મ સફલ છે જે કારણથી દિનકૃત્યમાં કહેવાયું છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩
૧૪૧
“વ્યવહારશુદ્ધિ ધર્મનું મૂલ છે. જે કારણથી સર્વજ્ઞ વડે કહેવાયેલા શુદ્ધ વ્યવહારથી અર્થશુદ્ધિ થાય છે.” [૧] “અને શુદ્ધ અર્થથી જ આહાર શુદ્ધ થાય છે. જે કારણથી શુદ્ધ આહારથી દેહશુદ્ધિ થાય છે.” પારા અને “શુદ્ધ દેહથી જ ધર્મ યોગ્ય થાય છે. વળી જે જે કૃત્યો કરે છે તે તે તેનું સફલ થાય છે.” [૩]
“અન્યથા=વ્યવહારશુદ્ધિ આદિ ન કરવામાં આવે તો અફલ થાય છે=જે જે કૃત્યો કરે છે તે સર્વ નિષ્ફળ થાય છે. જે કારણથી જે જે કૃત્ય વ્યવહારશુદ્ધિ રહિત તે કરે છે, ધર્મ નિંદાપાત્ર બને છે.” I૪
ધર્મની નિંદા કરાવનારને પોતાને અને પરને પરમ અબોધિ થાય છે. એ પ્રમાણે સૂત્રમાં પણ કહેવાયું છે.” પા “તે કારણથી સર્વ પ્રયત્નથી વિચક્ષણ તે તે કરે જેનાથી ધર્મની નિદા અબુધ જન કરે નહિ.” Ing (શ્રાદ્ધદિનકૃત્ય૧૫૯થી ૧૬૪)
આથી વ્યવહારશુદ્ધિ માટે સમ્યફ ઉપક્રમ્ય છે=સમ્યફ યત્ન કરવો જોઈએ. એ પ્રમાણે વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ છે.
અને દેશાદિ વિરુદ્ધનો પરિહાર=દેશ, કાલ, રાજા, લોક અને ધર્મ વિરુદ્ધનું વર્જન કરવું જોઈએ. જે કારણથી ‘હિતોપદેશમાલા'માં કહેવાયું છે.
“દેશનું પ્રતિકૂલ, કાલનું પ્રતિકૂલ, રાજાનું પ્રતિકૂલ, લોકનું પ્રતિકૂલ અને ધર્મનું પ્રતિકૂલ વર્જન કરતો નર પુરુષ, ધર્મને સમ્યફ પ્રાપ્ત કરે છે.”
ત્યાં=દેશાદિ વિરુદ્ધમાં, જ્યાં જે દેશમાં શિષ્ટજનો વડે અનાચીર્ણ છે તે ત્યાં-દેશમાં, દેશવિરુદ્ધ છે. જે પ્રમાણે સૌવીર દેશોમાં કૃષિકર્મ ઈત્યાદિ ખેતી વગેરે, દેશવિરુદ્ધ છે. અથવા જાતિ, કુલાદિની અપેક્ષાથી અનુચિત દેશવિરુદ્ધ છે. જે પ્રમાણે બ્રાહ્મણોને સુરાપાન ઈત્યાદિ.
વળી કાલવિરુદ્ધ આ પ્રમાણે છે. શીતતુમાં હિમાલયના પરિસરમાં જવું, ગ્રીષ્મઋતુમાં મરૂભૂમિમાં જવું, વર્ષાઋતુમાં અપરદક્ષિણ સમુદ્રપર્યત ભૂમિભાગમાં જવું. મહારણ્યમાં અથવા રાત્રિના પ્રારંભકાળમાં પ્રસ્થાન કરવું અને ફાગણમાસ પછી તલનું પીલવું અને તેના વ્યવસાય આદિ કરવા અથવા વર્ષાઋતુમાં પત્ર-શાક આદિનું ગ્રહણ=ભાજીપાલાનું ગ્રહણાદિ, કાલવિરુદ્ધ જાણવું.
અને રાજવિરુદ્ધ રાજાને સંમતોનું અસન્માન, રાજાને અસંમતોની સંગતિ રાજવિરુદ્ધ છે. વૈરી સ્થાનોમાં=રાજાના શત્રુનાં સ્થાનોમાં, લોભથી ગમન, વૈરી સ્થાનોથી આવેલા સાથે રાજાના શત્રુના સ્થાનથી આવેલાની સાથે, વ્યવહાર આદિ રાજવિરુદ્ધ છે. રાજાને આપવા યોગ્ય એવું શુલ્ક આદિ=કર આદિનું ખંડન છુપાવવું, ઈત્યાદિ રાજવિરુદ્ધ છે.
વળી લોકવિરુદ્ધ લોકની નિંદા, વિશેષ કરીને ગુણસમૃદ્ધની નિંદા એ લોકવિરુદ્ધ છે. અને આત્માનો ઉત્કર્ષ–સ્વપ્રશંસા, એ લોકવિરુદ્ધ છે. જે કારણથી કહેવાયું છે.
“પરંપરિભવ કરે એવા પરિવાદથી=બીજાનો પરિભવ કરે એવી નિદાથી, અને આત્માના ઉત્કર્ષથી=પોતાની પ્રશંસાથી, પ્રતિભવ અનેક ભવમોટી સુધી દુઃખે કરીને છૂટે એવું નીચગોત્રકર્મ બંધાય છે.” (પ્રશમરતિ-૧૦૦)
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩ અને ઋજુ જીવોનો ઉપહાસ=સરળ જીવોનો ઉપહાસ લોકવિરુદ્ધ છે. ગુણવાનનો મત્સર, કૃતધ્ધપણું, બહુજન વિરોધીઓ સાથે સંગતિ=મિત્રતા, જનમાન્ય પુરુષોની અવજ્ઞા, ધર્મીઓની અથવા સ્વજનોની આપત્તિમાં તોષકશક્તિ હોતે છતે તેનો અપ્રતિકાર=ધર્મીજનની કે સ્વજનની આપત્તિના નિવારણ માટેનો અપ્રયત્ન, દેશાદિ ઉચિત આચરણાનું ઉલ્લંઘન, ધન આદિના અનુસારથી અતિઉદ્ભટ, અતિ મલિન વેશાદિનું કરણ, એ વગેરે પૂર્વમાં વર્ણન કર્યું એ વગેરે, લોકવિરુદ્ધ આ લોકમાં અપકીર્તિ આદિને કરનાર છે જેને વાચકમુખ્ય કહે છે –
“સર્વ ધર્મચારીઓનો લોક ખરેખર આધાર છે તે કારણથી લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધનો ત્યાગ કરવો જોઈએ.” II૧ાા (પ્રશમરતિ-૧૩૧)
અને તેના ત્યાગમાં=લોકવિરુદ્ધના ત્યાગમાં, લોકોનો અનુરાગ અને સ્વધર્મના નિર્વાહરૂપ ગુણ થાય છે અને કહે છે –
“આમને પરિહાર કરતો=લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધને પરિહાર કરતો, સર્વજનને વલ્લભ થાય છે. વળી મનુષ્યનું જગવલ્લભપણું સમ્યક્તરૂપ મોક્ષનું બીજ છે=સમ્યક્ત ઉચિતપ્રવૃત્તિઓથી પ્રાપ્ત થાય છે અને ઉચિતપ્રવૃત્તિ કરનારા જીવો જગવલ્લભ બને છે. માટે સમ્યક્ત રૂપ મોક્ષનું બીજ જગવલ્લભપણું છે.”
અને હવે ધર્મવિરુદ્ધ આ પ્રમાણે છે. મિથ્યાત્વકૃત્ય મિથ્યાત્વની પુષ્ટિ કરે એવા અસમંજસ કૃત્યો, ગાય આદિને નિર્દય તાડન-બંધનાદિ=દયા રહિત ગાય આદિને મારવું, વગેરે અને નિરાધાર એવાં જ અને માંકડ આદિને તડકામાં નાખવાં, મસ્તકમાં મહાકંકતનો ક્ષેપરજૂ વગેરેના નાશ માટેના ઔષધનો ક્ષેપ. લિક્ષાસ્ફોટનાદિકલીખ આદિને મારી નાખવાં, ઉનાળાના કાલમાં ત્રણ અને શેષનાલમાં બે જાડા-મોટા ગળણાથી સંખારાદિને સત્યાપનાદિ યુક્તિથી=બચાવવાના ઉપાયથી પાણી ગાળવામાં સમ્યફ અપ્રવૃત્તિ તે ધર્મવિરુદ્ધ છે, એમ અવય છે. વળી ધાન્ય, બળતણ, શાક, તાંબૂલ, ફલાદિના શોધતાદિમાં સમ્યફ અપ્રવૃત્તિ-જીવરક્ષાને અનુકૂળ અપ્રવૃત્તિ ધર્મવિરુદ્ધ છે. અક્ષતનતોડ્યા વગર સોપારી, ખારેક, વાયુ, ઓલિ, લૂક આદિનો મુખમાં ક્ષેપ કરવો, એ ધર્મવિરુદ્ધ છે; કેમ કે તોડ્યા વગર આખી સોપારી આદિમાં જીવોની સંભાવના રહે છે. તળથી અથવા ધારાથી જલાદિનું પાન ધર્મવિરુદ્ધ છે; કેમ કે તળ કે ધારાથી પીતી વખતે સૂક્ષ્મ ત્રસાદિ જંતુ પાણીની સાથે મુખમાં જવાની સંભાવના રહે છે. રાંધવામાં, ખાંડવામાં, પીસવામાં, ઘર્ષણમાં, મળ-મૂત્ર, શ્લેખ-કોગળા આદિના ત્યાગમાં અને જલ તાંબૂલાદિના ત્યાગાદિમાં સમ્યફ અયતના ધર્મવિરુદ્ધ છે. ધર્મકૃત્યોમાં અનાદર, દેવ-ગુરુ અને સાધર્મિકાદિમાં વિદ્વેષ ઇત્યાદિ ધર્મવિરુદ્ધ છે અને દેવદ્રવ્યનો પરિભોગ, ગુરુદ્રવ્યનો પરિભોગ અને સાધારણ દ્રવ્યનો પરિભોગ ધર્મવિરુદ્ધ છે. સિદ્ધર્મજીવોની સાથે સંસર્ગ=અધર્મીજીવોની સાથે સંબંધ ધર્મવિરુદ્ધ છે. ધાર્મિક જીવોનો ઉપહાસ ધર્મવિરુદ્ધ છે. કષાય બાહુલ્ય=સંસારની જીવન પ્રવૃત્તિઓમાં અસમંજસ કષાયની પ્રવૃત્તિ ધર્મવિરુદ્ધ છે. બહુ દોષવાળી વસ્તુનો ક્રય-વિક્રય=ઘણા આરંભ-સમારંભવાળી વસ્તુનો વ્યાપાર ધર્મવિરુદ્ધ છે. ખરકમાં=હિંસક કૃત્યોમાં અને પાપમય અધિકાર આદિમાં પ્રવૃત્તિ, એ વગેરે ધર્મવિરુદ્ધ છે. દેશાદિ વિરુદ્ધોનું પણ ધર્મવાળાથી આચરણામાં
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૩
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ ધર્મલિંદાની ઉપપત્તિ હોવાથી ધર્મવિરુદ્ધતા જ છે=જેઓ દેશ-કાલાદિની વિરુદ્ધ આચરણા કરતા હોય અને ધર્મની પ્રવૃત્તિ કરતા હોય તેઓની દેશકાળાદિ વિરુદ્ધ આચરણાથી ધર્મની નિંદા થતી હોવાને કારણે તેઓની દેશકાળાદિ વિરુદ્ધ આચરણામાં ધર્મવિરુદ્ધતાની જ પ્રાપ્તિ છે. સર્વ કથનનું નિગમન તત્વથી કરે છે. આ રીતે પાંચ પ્રકારના વિરુદ્ધનો શ્રાવકે પરિહાર કરવો જોઈએ. એ દેશાદિવિરુદ્ધનો ત્યાગ છે.
અને ઉચિત જીવોનાં ઉચિત કાર્યોનું આચરણ કરણ ઉચિત આચરણ છે. અને તે પિત્રાદિ વિષયક નવ પ્રકારનું છે=ઉચિત એવાં પિત્રાદિ વિષયક ઉચિત કાર્ય નવ પ્રકારનાં છે. અહીં પણ સ્નેહવૃદ્ધિ કીર્તિ આદિનો હેતુ છે. તે હિતોપદેશમાલાની ગાથાઓ વડે બતાવાયું છે.
“અહીં=સંસારમાં, સામાન્ય મનુષ્યપણું હોતે છતે=બધા મનુષ્યોમાં મનુષ્યપણું સમાન હોવા છતાં, કેટલાક જે કીર્તિને પ્રાપ્ત કરે છે તે નિર્વિકલ્પ ઉચિત આચરણાનું માહાભ્ય તું જાણ=વિકલ્પ રહિત તે જીવની ઉચિત આચરણાનું માહાસ્ય જાણ.” I૧/
“તે વળી પિતામાં, માતામાં, ભાઈમાં, પત્નીમાં, અવચ્ચમાં અને સ્વજનમાં-પુત્રમાં અને સ્વજનમાં, ગુરુજનમાં, નાયકમાં અને પરતીર્થિકોમાં પુરુષ વડે કરવું જોઈએ=ઉચિત વર્તન કરવું જોઈએ.” રા.
ત્યાં=નવ જન વિષયક, ઔચિત્યમાં પિતૃ વિષયક કાયા, વાણી અને મનને આશ્રયીને ત્રિવિધ ઔચિત્યના ક્રમને કહે છે.
“પિતાના શરીરની શુશ્રુષા કિકરની જેમ સ્વયં વિનયથી કરે. તેમનું વચન પણ વચનથી અપ્રતિપતિત સ્વીકારે=લેશ પણ વિકલ્પ કર્યા વગર તે તેમજ છે તે પ્રમાણે સ્વીકારે.” man
ચરણનું ધોવું, દબાવવું, ઉત્થાપત=ઊભા કરવા, બેસાડવા આદિ રૂપ શરીરની શુશ્રષાને સ્વયં કરે એમ અવાય છે. દેશ-કાલના સાભ્યના ઔચિત્યથી ભોજન, શયન, વસ્ત્ર અંગ રાગાદિ સંપાદનરૂપ શરીરની શુશ્રષાને વિનયથી કરે પરંતુ પરના આગ્રહથી કે અવજ્ઞાદિથી નહિ પરંતુ વિનયથી સ્વયં કરે=પિતાની સેવા સ્વયં કરે પરંતુ માણસો પાસે કરાવે નહિ. જે કારણથી કહેવાયું છે.
બેઠેલા ગુરુની આગળ=પિતાની આગળ, પુત્રની જે શોભા થાય છે તે ઊંચા સિહાસનમાં બેઠેલા પુત્રની શતાંશથી પણ ક્યાંથી હોય ! અર્થાત્ હોઈ શકે નહિ.” I/૧
ઉદ્ધરણના શ્લોક-૩માં રહેલા ‘પદ'નો અર્થ કરે છે. મુખથી અપતિત ઉચ્ચારણ કરાતો જ આદેશ પ્રમાણ આ કરે છે–પુત્ર કરે છે. એ પ્રમાણે સાદર સ્વીકારે છે પરંતુ તહિ સાંભળેલાની જેમ શિરોધૂનન, કાલક્ષેપ, અર્ધ=અડધું કાર્ય કરવું આદિ વડે અવજ્ઞા કરતો નથી.
ચિત્ત પણ સર્વ પ્રયત્નથી સર્વ કાર્યોમાં અનુવર્તન કરે છે. જેનાથી શું પ્રાપ્ત થાય ? તે બતાવે છે. બુદ્ધિના ગુણોને પ્રાપ્ત કરે છે પિતા પાસેથી વિનયસંપન્ન પુત્ર શુશ્રુષા આદિ બુદ્ધિના ગુણોને પ્રાપ્ત કરે છે. કેમ પ્રાપ્ત કરે છે? એથી કહે છે. પુત્રના વિનયગુણને અવધારણ કરીને વિવેકસંપન્ન પિતા નિજ સદ્ભાવનું પ્રકાશન કરે છે–પોતે જીવનમાં જે બુદ્ધિગુણોને પ્રાપ્ત કર્યા છે તે સર્વ વિનયસંપન્ન પુત્રને પ્રાપ્ત થાય તે અર્થે પ્રકાશન કરે છે. માટે વિવેકી પુત્રે સર્વ કાર્યમાં પિતાનું અનુવર્તન કરવું જોઈએ.” Indi
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩ પોતાની બુદ્ધિથી વિચારિત અવશ્ય વિધેય પણ કાર્ય તે જ આરંભ કરે છે–પુત્ર તે જ કાર્ય કરે કે જે પિતાના મનને અનુકૂળ છે. એ પ્રમાણે ભાવ છે=ઉદ્ધરણના શ્લોકના પૂર્વાર્ધનો ભાવ છે. વસ્તુત વિવેકસંપન્ન પિતા હોય અને વિવેકસંપન્ન પુત્ર હોય તેઓને સામે રાખીને પ્રસ્તુત કથન છે. વિવેકસંપન્ન પુત્ર પોતાની બુદ્ધિથી ક્યું કાર્ય મારે કરવું જોઈએ ? જેથી આ લોક અને પરલોકમાં મારું હિત થાય તેમ વિચારીને કૃત્યનો પ્રારંભ કરવા ઈચ્છે છતાં સ્વમતિથી આ લોક અને પરલોકને અનુચિત કૃત્ય ના થાય તે માટે વિવેકી પિતાના મનને અનુકૂળ શું છે? તેમ વિચારીને જ ઉચિત કાર્ય કરે એ પ્રકારનો ભાવ ઉદ્ધરણના શ્લોકના પૂર્વાર્ધનો છે. તેનાથી પુત્રને શો લાભ થાય ? તે શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે. સકલ વ્યવહારના વિષયવાળા શુશ્રષાદિ બુદ્ધિના ગુણોને તે પુત્ર પ્રાપ્ત કરે છે–પિતાના અનુસરણથી પોતાના જીવનમાં અભ્યાસ કરે છે; કેમ કે ઉત્તમકુળના વિવેકસંપન્ન પિતા જીવનમાં આ લોક અને પરલોકમાં હિત કેમ થાય ? એ પ્રકારે વ્યવહારો કરીને અનુભવથી પરિણતબુદ્ધિવાળા હોય છે અને પુત્ર હજી એ પ્રકારે પરિણતબુદ્ધિવાળો થયો નથી. તેથી પોતાની બુદ્ધિથી મારે શું કરવું ઉચિત છે ? જેથી આ લોકમાં પણ ક્લેશ રહિત જીવન પ્રાપ્ત થાય. અને પરલોકમાં પણ હિત થાય તેવા ધર્મ-અર્થ અને કામની પ્રવૃત્તિ કરે છે...છતાં પિતાના મનને જાણીને તે પ્રમાણે કરે તો પિતાની પક્વ બુદ્ધિને કારણે પુત્રને પણ સ્વકૃત્ય વિષયક શુશ્રુષાદિ બુદ્ધિના આઠ ગુણોની પ્રાપ્તિ થાય છે. કેમ પિતાથી પુત્રને બુદ્ધિના આઠ ગુણોની પ્રાપ્તિ થાય છે ? એથી કહે છે. બહુદષ્ટિવાળા પિતા વગેરે=પોતાના ઘણાં વર્ષોના અનુભવના બળથી પરિણામિકબુદ્ધિ પ્રગટ થઈ છે તેથી બહુષ્ટિવાળા પિતા વગેરે સમ્યફ આરાધન કરાયેલાં-પુત્ર દ્વારા સમ્યફ આરાધન કરાયેલાં, કાર્યોના રહસ્યને પ્રકાશન કરે જ છે=પોતાના સર્ભાવવાળા ચિત્તના અભિપ્રાયને બતાવે છે. અર્થાત્ આવા સંયોગોમાં આ કૃત્ય કરવાથી જ આ લોકમાં અને પરલોકમાં હિત છે. એ પ્રકારના પોતાના નિર્ણય રૂપ નિજ સદ્ભાવ સ્વરૂપ ચિત્તના અભિપ્રાયને બતાવે છે. જેથી વિનયથી આરાધન કરાયેલ પિતા, પુત્રના આ લોક અને પરલોકના એકાંત હિતનું કારણ બને એ દષ્ટિને આશ્રયીને પિતૃ વિષયક ઔચિત્યનું સર્વ વર્ણન છે.
પૂછીને પ્રવર્તે છે–પિતાને પૂછીને પ્રવર્તે છે. કૃત્યોનો નિષેધ કરાયેલો પુત્ર રહે છે–પ્રવૃત્તિ કરતો નથી. ખલિતમાં અનુચિત પ્રવૃત્તિ કરવામાં કઠોર પણ કહેવાયેલોકપિતાથી કઠોર પણ કહેવાયેલો, વિનયનું ઉલ્લંઘન કરતો નથી.” પા
“તેમના=પિતાના ધર્માનુગત મનોરથોને સવિશેષ પૂરે છે. આ વગેરે ઉચિત કરણ પિતાનું છે તે પ્રમાણે જ માતાનું પણ છે.” is
તેમના પિતાના અને ઈતરના પણ માતાના પણ, મનોરથોને પૂરે છે. શ્રેણિક અને ચેલણાના મનોરથોને અભયકુમારે પૂર્યા તેની જેમ. સુદેવની પૂજા, ગુરુની પર્યપાતિ, ધર્મનું શ્રવણ, વિરતિની પ્રતિપત્તિ, આવશ્યક પ્રવૃત્તિ, સાત ક્ષેત્રમાં ધનનો વ્યય, તીર્થયાત્રા, દીન-અનાથનું ઉદ્ધરણ આદિ ધર્માનુગત મનોરથોને માતા-પિતાના ધર્માનુગત મનોરથોને, સવિશેષ પૂરે છે=બહુ આદરથી પૂર્ણ કરે છે. અને અહીં=આ લોકમાં, લોકગુરુ એવા પિતા આદિમાં સુંદર પુત્રોનું આ કર્તવ્ય જ છે=પૂર્વમાં
Page #162
--------------------------------------------------------------------------
________________
- ૧૪૫
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ વર્ણન કરાયેલા માતા-પિતાના ધર્માનુગત મનોરથોને સવિશેષથી પૂરવા એ કર્તવ્ય જ છે. અને અત્યંત દુપ્રતિકાર એવા તેઓમાં=પિતા આદિમાં, અહંદુ ધર્મના સંયોજન વગર=ભગવાનના શાસનની પ્રવૃત્તિમાં પિતા આદિના સંયોજન વગર અન્ય પ્રત્યુપકારનો પ્રકાર નથી. અને તે પ્રમાણે સ્થાનાંગ સૂત્ર છે=માતા-પિતાનો ઉપકાર દુષ્પતિકાર છે તે પ્રમાણે સ્થાનાંગ સૂત્ર છે.
હે આયુષ્યમાન શ્રમણ ! ત્રણ દુષ્પતિકાર છે. તે આ પ્રમાણે – ૧. માતા-પિતાનો ૨. ભર્તાનો ૩. ધર્માચાર્યનો.” (સ્થાનાંગ સૂત્ર-૩-૧-૧૩૫) ઈત્યાદિ સમગ્ર પણ આલાપક વાચ્ય છે સ્થાનાંગ સૂત્રનો સંપૂર્ણ આલાવો ગ્રહણ કરવો.
હવે માતા વિષયક ઔચિત્યમાં વિશેષને કહે છે. “જે કારણથી સ્ત્રીસ્વભાવસુલહસ્ત્રીસહજસ્વભાવ પરાભવને વહન કરતી નથી=માતા સહન કરતી નથી. તે કારણથી ફક્ત તે પુત્ર, અપ્રતિપતિત ભાવાનુવૃત્તિને સવિશેષ કરે છે=માતાના ભાવોનું અનુસરણ વિશેષથી કરે છે.” liા .
ઉપરના ઉદ્ધરણના શ્લોકમાં સવિશેષ” એ પ્રમાણે કેમ કહ્યું ? એથી કહે છે. પિતાથી માતાનું પૂજ્યપણું છે–પિતાથી પણ અધિક માતા પૂજ્ય છે. તેથી માતાની ભાવાનુવૃત્તિ સવિશેષથી કરે છે. વળી જે કારણથી “મનું કહે છે. તે કારણથી માતા અધિક પૂજ્ય છે એમ અવય છે.
“દસ ઉપાધ્યાય=એક આચાર્ય. ૧૦૦ આચાર્ય=એક પિતા, વળી હજાર પિતા એક માતા. એથી ગૌરવથી ઉત્તરઉત્તરના અધિક છે.” I૧u (મનુસ્મૃત્તિ-૨-૧૪૫).
આ પણ=ઉચિત વર્તન, સહોદરમાં=ભાઈમાં, ઉચિત છે. જે કારણથી પોતાના સમાન આને=ભાઈને, નિઅઈ=જુએ છે. અથવા કનિષ્ઠ પણ=નાનોભાઈ પણ, સર્વ કાર્યોમાં જ્યષ્ઠને=મોટાભાઈને બહુ માને છે.” IટL.
ઉદ્ધરણના શ્લોકમાં રહેલ નિઝનો અર્થ કરે છે. નિઃજુએ છે. “નિ =જ્યેષ્ઠ ભ્રાતા=મોટાભાઈ, પિતા તુલ્ય છે તેની જેમ=પિતાની જેમ, મોટાભાઈને માને છે અને
પઢોભાવને બતાવે નહિ=પૃથફભાવને બતાવે નહિ. સદ્ભાવને કહે. તેને પૂછે છે અને વ્યવહારમાં પ્રવર્તે છે=ભાઈને પૂછીને વ્યવહારમાં પ્રવર્તે છે. થોડું પણ દ્રવ્ય છુપાવતો નથી=ભાઈથી છુપાવીને પોતાનું રાખતો નથી.” II
ઉદ્ધરણના શ્લોકના કેટલાક શબ્દો સ્પષ્ટ કરે છે. પ્રવર્તે છે=વ્યવહારમાં પ્રવર્તે છે પરંતુ અવ્યવહારમાં પ્રવર્તતો નથી. નિગૂહન કરે છે=દ્રોહબુદ્ધિથી છુપાવતો નથી પરંતુ સંકટમાં નિર્વાહ અર્થે ધતનિધિને કરે જ છે=ધનતા સંગ્રહને કરે જ છે. અર્થાત્ ભાઈની સાથે વિવેકપૂર્વક ઉચિત વ્યવહાર કરવાથી ક્લેશની અપ્રાપ્તિ થાય તેના માટે ધર્મી શ્રાવકે શું કરવું જોઈએ ? તે બતાવતાં કહે છે. પોતે જુદો છે તે પ્રકારનો ભાવ ભાઈને ક્યારેય બતાવે નહિ અને વ્યવહારમાં સર્વત્ર સર્ભાવથી તેને કહે. તેને પૂછીને ઉચિત વ્યવહારમાં પ્રવૃત્તિ કરે પરંતુ અનુચિત વ્યવહારમાં ભાઈ કહે તોપણ પ્રવર્તે નહિ. અને દ્રોહબુદ્ધિથી થોડું પણ ધન ભાઈથી છુપાવે નહિ પરંતુ ભાઈ વિવેકસંપન્ન ન હોય તો સંકટ સમયે નિર્વાહ માટે ભાઈથી ગુપ્ત રાખીને પણ ધનનો સંચય કરે છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ કુસંસર્ગ આદિથી અવિનીત ભાઈ હોતે છતે શું કરવું જોઈએ ? એથી કહે છે. “અવિનીતનું કુસંસર્ગથી અવિનીત એવા ભાઈનું, અનુવર્તન કરે છે=કઈ રીતે ભાઈ માર્ગમાં આવે ? એ રીતે ઉચિત અનુવર્તન કરે છે. એકાંતમાં મિત્રોથી ઉપાલંભ=ઠપકો આપે છે. સ્વજનજનથી અન્યના વ્યપદેશથી શિક્ષાને અપાવે છે આવું જે અકાર્ય કરે તે અનુચિત છે. એ પ્રકારે અન્યના વ્યપદેશથી સ્વજનોને કહીને તે ભાઈને શિક્ષા અપાવે છે.” I૧૦ના
“હદયમાં સ્નેહવાળો પણ તેના ઉપર અવિનીત ભાઈ ઉપર, પોતાનો ક્રોધ પ્રગટ કરે છે. અછ% પ્રીતિપદઃહૈયાની પ્રીતિવાળો એવો પોતે, પ્રતિપન્ન વિનયમાર્ગવાળા એવા તેને બોલાવે છે=ભાઈને સ્નેહથી બોલાવે છે.” I૧૧
ઉપરના ઉદ્ધરણના શ્લોકના કેટલાક શબ્દોનો અર્થ કરે છે. અછઘ=નિશ્ચિત પ્રેમવાળો, આ રીતે પણ=શ્લોકમાં કહ્યું એ રીતે પણ, અગૃહીત વિનયવાળા તે ભાઈને જોઈને આ આની પ્રકૃતિ છે એ પ્રમાણે જાણતો છતો ઉદાસીન જ રહે છેઃઉપેક્ષા કરે છે.
તેની=ભાઈનાં પત્ની-પુત્રાદિમાં અને સાવર્કમિ=અપર માતાવાળા ભાઈમાં સમાન દૃષ્ટિવાળો દાન-સન્માન કરે છે= પોતાનાં પત્ની-પુત્રાદિની જેમ દાન-સન્માન કરે છે. આનાથી=પોતાનાં પત્ની-પુત્રાદિથી, સર્વ પણ સવિશેષ કરે છે.” In૧૨
ઉદ્ધરણના શ્લોકના કેટલાક શબ્દોનો અર્થ કરે છે. સમદિઠિ=સ્વપત્ની-પુત્રાદિની જેમ સમાન દષ્ટિ સાવર્ઝામિ=અપરમાતા છે જેને એવા ભાઈમાં, ત્યાં થોડું પણ અંતર વ્યક્ત કરાયે છતે તેનું વિપરીત ચિત અને જનઅપવાદ થાય, (તે ન થાય) માટે સર્વ પણ વિશેષ કરવું જોઈએ એમ અન્વય છે. આ રીતે પિતા તુલ્યમાં, માતા તુલ્યમાં અને ભાઈ તુલ્યમાં પણ યથાયોગ્ય ઔચિત્યનો વિચાર કરવો જોઈએ, જે કારણથી કહેવાયું છે.
પિતા અને ઉપકર્તા=ઉપકારી, વળી જે વિદ્યાને દેનાર, અન્નને આપનાર અને પ્રાણને દેનાર આ પાંચ પિતા કહેવાયા છે.” [૧]
“રાજાની પત્ની, ગુરુની પત્ની અને પત્નીની માતા તે પ્રમાણે સ્વમાતા અને ઉપમાતા–ઉછેર કરનાર માતા, આ પાંચ માતા કહેવાઈ છે.” રા.
સહોદર=ભાઈ, સહાધ્યાયી, મિત્ર અથવા રોગમાં પાલન કરનાર, માર્ગમાં વાણીનો મિત્ર જે છે એ પાંચ ભાઈઓ કહેવાયા છે.” III
અને ભાઈઓથી પરસ્પર ધર્મકાર્યના વિષયમાં સ્મરણાદિ સમ્યફ કરાવવું જોઈએ=ઉચિત ધર્મકાર્યો કરાવવાનું સ્મરણ કરવું જોઈએ. પ્રમાદ કરનારને પ્રેરણા કરવી જોઈએ અને યોગ્ય ઉપાય દ્વારા ધર્મકાર્યમાં સ્થિર કરવો જોઈએ, જે કારણથી કહેવાયું છે.
“પ્રમાદના અગ્નિથી બળતા એવા ભવગૃહ મધ્યમાં મોહનિદ્રાથી સૂતેલાને ઉઠાડે છે તે તેનો પરમબંધુ જન છે.” III માટે ભાઈઓએ ધર્મકાર્ય વિષયમાં પોતાના ભાઈને સ્મરણાદિ કરાવવું જોઈએ એમ યોજન છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૭
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩
ભાઈઓની જેમ મિત્રમાં પણ આ રીતે જ અનુસરવું જોઈએ ધર્મકાર્યતા વિષયમાં સ્મારણ આદિ કરાવવા રૂપે અનુસરણ કરવું જોઈએ.
આ રીતે ભાઈ વિષયક ઉચિત છે-પૂર્વમાં કહ્યું એ રીતે ભાઈ વિષયક ઉચિત છે. પત્ની વિષયક પણ કંઈક અમે કહીએ છીએ. સપ્રણયવચનના સન્માનથી=લાગણીપૂર્વકના વચનના સન્માનથી, તેણીને-પત્નીને સન્મુખ કરે=ધર્મને અભિમુખ કરે.” I૧૩મા
“શુશ્રુષાદિમાં પ્રવર્તાવે. વસ્ત્ર-આભરણ આદિ સમુચિત આપે. જનસંમર્દવાળા=લોકોના સમૂહવાળા, નાટકપ્રેક્ષણ આદિમાં વારણ કરે પત્નીને વારણ કરે.” [૧૪
“રાત્રિમાં પ્રચારને કરે=રાત્રિમાં બહિર્ગમનને રોકે. કુશીલ પાખંડીના સંસર્ગ અપનયન કરે કુશીલ-પાખંડીના સંસર્ગથી દૂર રાખે. ગૃહકાર્યોમાં નિયોજન કરે. પોતાની સાથે વિયોગ ન કરાવે=પોતાની સાથે પત્નીને વિયોગ ન કરાવે.” II૧૫ા.
ઉદ્ધરણના શ્લોકના કેટલાક શબ્દોનો અર્થ કરે છે.
રાત્રિમાં રાજમાર્ગ, બીજાનાં ઘરોમાં ગમન આદિ રૂપ પ્રચારનો વિરોધ કરે અને ધર્મ આવશ્યકાદિ પ્રવૃત્તિ નિમિત્ત માતા-ભગિની આદિ સુશીલ, લલિત સમૂહ એવા સ્ત્રીના મધ્યગત જવા માટે અનુજ્ઞા આપે જ, વિયોગ કરાવે નહિ. જે કારણથી દર્શનાચાર પ્રાયઃ પ્રેમ છે–પ્રતિદિન પરસ્પરના દર્શનથી પ્રેમ સચવાય છે, જે કારણથી કહેવાયું છે. - “અવલોકનથી, આલાપનથી, ગુણના કીર્તનથી, દાનથી, છંદથી=ઈચ્છાથી, વર્તમાનને નિર્ભર પ્રેમ થાય છે અત્યંત પ્રેમ થાય છે.” II૧II.
અદર્શનથી, અતિદર્શનથી, જોયેલાને નહિ બોલાવવાથી, માનને વશ અને અપમાનથી પાંચ પ્રકારે પ્રેમ દૂર થાય છે.” રા.
“અપમાનને પ્રકાશિત ન કરે=પોતાનું વડીલ આદિ કોઈનાથી થયેલા અપમાનનું પત્ની આગળ પ્રકાશન કરે નહિ. ખ્ખલિતમાં=કોઈક અપરાધમાં, શિક્ષા આપે=પત્નીને ઉચિતબોધ કરાવે. કુપિત એવી પત્નીને અનુનયન કરે=શાંત કરે. ધનહાનિના અને વૃદ્ધિના સ્થાન અંતરંગ વ્યતિકરને પ્રગટ કરે નહિ.” ૧૬ાા
ઉદ્ધરણ-૧૬ના કેટલાક શબ્દોનો અર્થ સ્પષ્ટ કરે છે. વિહેતુક અપમાનને કોઈનાથી થયેલ અપમાનને આનેત્રસ્ત્રીને, પ્રદર્શિત કરે નહિ. સ્મૃતિમાં કોઈક અપરાધમાં, અત્યંત શિક્ષા આપે. અને કુપિત એવી સ્ત્રીને અનુનયત કરે=શાંત કરે. અવ્યથા સહસાકારીપણાને કારણે કૂવામાં પાતાદિ પણ અનર્થ કરે. ધનહાનિના વ્યતિકર=વ્યવસાયમાં ધનાદિની હાનિ થઈ હોય તે પ્રસંગને પત્ની પાસે પ્રગટ કરે નહિ. વળી ધનહાનિના પ્રસંગને પ્રગટ કરાયે છતે તુચ્છપણાને કારણે સર્વત્ર તે વૃતાંતને
સ્ત્રી અભિવ્યક્ત કરે છે. અને ધનવૃદ્ધિતા વ્યતિકરને વ્યક્ત કરાયે છતે =કોઈક રીતે વિશેષ ધન પ્રાપ્ત થાય અને પત્નીને કહેવામાં આવે તો નિરર્ગલવ્યયમાં પ્રવર્તે છે=અત્યંત ધનવ્યયમાં સ્ત્રી પ્રવર્તે છે. તેથી જ ઘરમાં સ્ત્રીનું પ્રાધાન્ય કરવું જોઈએ નહિ.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩
“સુકુલગત=સુકુલમાં ઉત્પન્ન થયેલ, પરિણત વયવાળી=પ્રૌઢા, માયા વગર ધર્મમાં નિરત સમાન ધર્મવાળી સ્વજન સ્ત્રીઓ સાથે પ્રીતિને પ્રાપ્ત કરાવે પોતાની પત્નીને સ્વજન સ્ત્રીઓ સાથે પ્રીતિ પ્રાપ્ત કરાવે.” II૧૭ના
ઉદ્ધરણના શ્લોક-૧૭માં રહેલ ‘પાઉડુ' શબ્દનો અર્થ પ્રાપ્ત કરાવે છે.
“રોગાદિમાં ઉપેક્ષા કરે નહિ–રોગાદિમાં પત્નીની ઉપેક્ષા કરે નહિ. ધર્મકાર્યોમાં સુસહાય થાય. આ વગેરે પત્નીગત પ્રાયઃ પુરુષને ઉચિત છે.” II૧૮
વળી પુત્ર પ્રત્યે ઉચિતને કહે છે. બાળપણમાં પ્રીતિથી લાલન કરેઃપાલન કરે. ઉન્મીલિતબુદ્ધિગુણવાળા પુત્રને= પ્રગટ થયેલા બુદ્ધિના ગુણવાળા પુત્રને, ક્રમસર કલાઓમાં કુશલ કરે.” ૧૯I
“ગુરુનો, દેવનો, ધર્મનો, સુખી સ્વજનનો પરિચય નિત્ય પણ પુત્રને કરાવે. ઉત્તમલોકોની સાથે મૈત્રીભાવને રચાવેaઉત્તમલોકો સાથે પુત્રની મિત્રતા કરાવે.”
સમાન કુલમાં જન્મેલ રૂપવાળી કન્યાનું પાણિગ્રહણ કરાવે. ઘરના ભારમાં યોજન કરે. ક્રમસર પ્રભુપણાને વિતરણ કરે પુત્રને ઘરનો સ્વામી બનાવે.” ર૧
“પ્રત્યક્ષ પ્રશંસા કરે નહિ. વ્યસનથી ઉપહતોની દુરવસ્થાને કહે=વ્યસનમાં પડેલા જીવોને સંસારમાં ક્યા પ્રકારની ખરાબ અવસ્થા આવે છે તેનું કથન કરે. પોતાના સ્વમાનને ધારણ કરતો આવ્યય અને અવશેષનું પુત્ર પાસેથી શોધન કરે છે–પોતાનું પુત્રો ઉપર પ્રભુત્વ રહે તે માટે પુત્ર જે ખર્ચ કરે, વ્યય કરે કે જે ધનસંચય કરે તેની પૃચ્છા કરે.” ૨૨ાા.
પ્રત્યક્ષમાં ગુરુ સ્તુત્ય છે. પરોક્ષમાં મિત્ર અને બાંધવો સ્તુત્ય છે. કૃત્યના અંતમાં દાસ અને નોકરો સ્તુત્ય છે. પુત્ર સ્તુત્ય નથી જ. મરેલી સ્ત્રી સ્તુત્ય છે સ્ત્રીના મૃત્યુ પછી સ્ત્રી સ્તુત્ય છે.” III
એ પ્રકારનું વચન હોવાથી પુત્રની પ્રશંસા યુક્ત નથી. અન્યથા નિર્વાહાદર્શનાદિ હેતુથી જો કરે= પુત્રની પ્રશંસા ન કરવામાં આવે તો પુત્ર પોતાનો નિર્વાહ કરે તેમ નથી કે પોતાની સન્મુખ પણ જોવે તેમ નથી એવા કારણે જો તેની પ્રશંસા કરે તોપણ પ્રત્યક્ષ કરે નહિ; કેમ કે ગુણવૃદ્ધિનો અભાવ, અભિમાન આદિ દોષોની પુત્રને પ્રાપ્તિ છે. જુગાર આદિ વ્યસનીઓના નિર્ધતત્વ, ચત્કાર તિરસ્કાર, તર્જન, તાડન આદિ દુરવસ્થાનું શ્રવણ કરાયે છતે, તેઓ પણ=પુત્રો પણ, વ્યસનમાં પ્રવર્તતા નથી જ. આયવ્યય. અને વ્યયથી ઉત્કલિત=બચાવેલું, શેષ પુત્રો પાસેથી શોધન કરે છે–પુત્રોને પૃચ્છા કરે છે. એ રીતે=પુત્રો પાસેથી આયવ્યય આદિનો હિસાબ ગ્રહણ કરે એ રીતે, પોતાનું અપ્રભુપણું અને પુત્રોનું સ્વચ્છંદપણું દૂર કરાયેલું થાય છે.
રાજાની સભાનો પરિચય કરાવે પુત્રને પરિચય કરાવે. દેશાંતરભાવોનું પ્રગટ કરે=ક્યા ક્યા દેશમાં કેવા કેવા વ્યાપારો વગેરે કરવાથી ધનાદિની પ્રાપ્તિ થાય છે ઈત્યાદિ પ્રગટ કરે. એ વગેરે પુત્રગત પિતાનું ઉચિત જાણવું.” ૨૩
“સ્વજનોમાં આ સમુચિત છે. જે કારણથી તેઓ-સ્વજનો, પોતાના ઘરની વૃદ્ધિનાં કાર્યોમાં સદા પણ સન્માન કરાવા જોઈએ=પુત્રાદિના જન્મ આદિ પ્રસંગમાં સન્માન કરાવા જોઈએ. વળી, હાતિમાં સમીપ કરાવા જોઈએઆપત્તિમાં રહેલા સ્વજન આદિને સહાય કરવી જોઈએ.” ર૪||
ઉદ્ધરણના શ્લોક-૨૪ના કેટલાક શબ્દોનો અર્થ સ્પષ્ટ કરે છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩
૧૪૯ પુરુષોને પિતૃપક્ષથી, માતૃપક્ષથી, પત્ની પક્ષથી ઉદ્ભવ પામેલાં સ્વજનો છે. વૃદ્ધિકાર્યો પુત્રજન્માદિ પ્રસંગો છે. તે પ્રસંગોમાં સ્વજનોનું સન્માન કરવું જોઈએ એમ ઉદ્ધરણના શ્લોક સાથે સંબંધ છે.
સ્વયં પણ વ્યસન ઉપગત એવા તેઓમાં આપત્તિને પામેલા એવા સ્વજનોમાં, સદા તેઓની પાસે થવું જોઈએ= આપત્તિમાં સદા સ્વજનોનો ખ્યાલ રાખવો જોઈએ. ક્ષીણ વિભવવાળા, રોગથી યુક્ત એવા તેઓનું=સ્વજન આદિનું, ઉદ્ધરણ કરવું જોઈએ=ઉદ્ધાર કરવો જોઈએ.” રપા
“પીઠના માંસને ખાવું જોઈએ નહિ સ્વજનની હાજરી ન હોય ત્યારે તેઓની નિંદા કરવી જોઈએ નહિ. અને તેઓ સાથે શુષ્ક કલહ કરવો જોઈએ નહિ=હાસ્યાદિ કરવાં જોઈએ નહિ. તેઓના અમિત્રોની સાથે=દુશ્મનોની સાથે, મૈત્રી કરવી જોઈએ નહિ. મિત્રોની સાથે તેઓના મિત્રોની સાથે, મૈત્રી કરવી જોઈએ.” ર૬.
ઉદ્ધરણના શ્લોક-૨૬માં રહેલ શુષ્ક કલઈ' શબ્દનો અર્થ ઝઘડો નથી પરંતુ હાસ્યાદિ દ્વારા મશ્કરી કરવા રૂપ શુષ્ક કલહ સ્વજનો સાથે કરવો જોઈએ નહિ.
તેના અભાવમાં સ્વજનના અભાવમાં, તેના ઘરે જાય નહિ. અર્થ સંબંધનો ત્યાગ કરે=સ્વજનની સાથે ધનની લેવડ-દેવડનો સંબંધ ત્યાગ કરે. ગુરુનાં, દેવનાં, ધર્મનાં કાર્યોમાં એકચિત્તપણાથી થવું જોઈએ=સ્વજનો સાથે થવું જોઈએ.” ર૭ા ઉદ્ધરણના શ્લોક-૨૭માં રહેલ “વફંક્શ' શબ્દનો અર્થ જાય નહિઃસ્વજનના ઘરમાં જાય નહિ.
“આ વગેરે સ્વજનને ઉચિત છે. હવે ધર્માચાર્યને ઉચિત અમે કહીએ છીએ. ભક્તિ-બહુમાનપૂર્વક તેઓને=ધર્માચાર્યને, ત્રિસંધ્યા પણ પ્રણિપાત કરવો જોઈએ.” ૨૮.
“અને તેમણે બતાવેલ નીતિથી=વિધિથી, આવશ્યક વગેરે કૃત્ય કરવું જોઈએ. ધર્મોપદેશનું શ્રવણ તેમની પાસે શુદ્ધ શ્રદ્ધાથી કરવું જોઈએ.” ર૯
આદેશને=ધર્માચાર્યના આદેશને, બહુમાનપૂર્વક સ્વીકારવો જોઈએ. મનથી પણ એમનો=ધર્માચાર્યનો, અવર્ણવાદ કરે નહિ. અવર્ણવાદનો રોધ કરે. હંમેશાં પણ સ્તુતિવાદને પ્રવર્તાવે.” ૩૦ાા
“છિદ્રપેક્ષી થાય નહિ=ધર્માચાર્યનાં છિદ્રો જોનારો થાય નહિ. મિત્રની જેમ સુખ-દુ:ખમાં અનુવર્તન કરે=ધર્માચાર્યની ચિતા કરે, પ્રત્યનીકના પ્રત્યપાયો=અનર્થોને સર્વ પ્રયત્નથી વારે.” li૩૧
ઉદ્ધરણના શ્લોક-૩૧માં રહેલા “દિવ્ય'નો અર્થ કરે છે. સુહલી જેમ અનુવર્તન કરે. “ખલિતમાં=ખૂલનામાં, ગુરુજનથી પ્રેરણા કરાયેલો સર્વ પણ તે પ્રકારે માને=જે પ્રમાણે ધર્માચાર્ય કહે તે પ્રમાણે સ્વીકારે. પ્રમાદથી અલિત હોતે છતે એકાંતમાં ગુરુજનને પણ પ્રેરણા કરે.” li૩રા.
વોડુ ગુરુજનને પ્રેરણા કરે. એ અર્થ સ્પષ્ટ કરે છે. હે ભગવન્! સત્યારિત્રવાળા ત્યાં વર્તતા આપને શું આ ઉચિત છે ? ઈત્યાદિ પ્રેરણા કરે.
ભક્તિથી સમયને સમુચિત સર્વ વિનય ઉપચારને કરે. હદયમાં માયા રહિત ગાઢ ગુણાનુરાગને વહન કરે છે.” ૩૩.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩
- ઉદ્ધરણ શ્લોક-૩૩માં રહેલ “સā'નો અર્થ સ્પષ્ટ કરે છે. સમ્મુખ આગમત, અભ્યત્થાન, આસનદાન, સંવાહન=પગ દબાવવા વગેરે અને શુદ્ધ વસ્ત્ર-પાત્ર-આહાર વગેરેના પ્રદાનાદિ સર્વ સમયને ઉચિત ભક્તિથી કરે છે, એમ અવય છે.
“એમનો=ધર્માચાર્યનો, ભાવ ઉપકાર દેશાંતરમાં ગયેલો પણ શ્રાવક સદા સ્મરણ કરે છે. આ વગેરે ગુરુજનને સમુચિત એવું ઉચિત જાણવું.” i૩૪ના ઉદ્ધરણના શ્લોક-૩૪માં રહેલ ભાવોપકાર' શબ્દનો અર્થ સમ્યક્તદાનાદિ છે.
“જે નગરમાં સ્વયં વસે છે ત્યાં જ ખરેખર સમાનવૃત્તિવાળા જેઓ વસે છે તેઓ નાયર=નાગરિકો, કહેવાય છે.” i૩પા
ઉદ્ધરણના શ્લોક-૩૫માં રહેલ સ્વસમાવવૃત્તિવાળાનો અર્થ વણિકવૃત્તિથી જીવનારા કર્યો છે. “તેઓના વિષયમાં=નાગરિકોના વિષયમાં, આ સમુચિત છે. જે કારણથી એક ચિત્તવાળા, સમસુખદુ:ખવાળા, વ્યસન અને ઉત્સવમાં તુલ્ય ગમનાગમનવાળા એવા તેઓની સાથે નિત્ય પણ વર્તવું જોઈએ=સમાન રીતે વર્તવું જોઈએ=સમાન વ્યવસાય કરનારા નાગરિકોની સાથે-એકચિત્તથી સમસુખદુ:ખપણાથી અને આપત્તિ-ઉત્સવમાં સમાન ગમનાગમનથી નિત્ય વર્તવું જોઈએ.” i૩૬ો.
“કાર્યમાં પણ એકલાથી પ્રભુનું=રાજાનું, દર્શન કરવું જોઈએ નહિ. મંત્રભેદ કરવો જોઈએ નહિકકોઈની ગુપ્ત વાત પ્રગટ કરવી જોઈએ નહિ. પેસન્ન=ચાડીનો પરિહાર કરવો જોઈએ.” w૩૭.
“ક્ષણ ઉપસ્થિત વિવાદમાં તુલાની સમાન થવું જોઈએ=પક્ષપાતી થયા વગર ઉચિત ન્યાયમાં યત્ન કરવો જોઈએ. કારણથી સાક્ષી થવા દ્વારા વ્યાયમાર્ગનો ત્યાગ કરવો જોઈએ નહિ.” li૩૮
ઉદ્ધરણના શ્લોક-૩૮માં રહેલ “કારણ'નો અર્થ કરે છે. સ્વજન સંબંધી, અને જ્ઞાતિ સંબંધી લાંચ કે ઉપકારાદિ સાપેક્ષથી નયમાર્ગsઉચિત માર્ગ, ત્યાગ કરવો જોઈએ નહિ કારણે સાક્ષી થવું પડે ત્યારે આ સ્વજન છે, આ સંબંધી છે, આ જ્ઞાતિવાળો છે ઈત્યાદિ સ્વીકારીને તેના લાંચ કે ઉપકારાદિની અપેક્ષાથી નીતિમાર્ગનો ત્યાગ કરવો જોઈએ નહિ પરંતુ મધ્યસ્થતાપૂર્વક સત્યનો પક્ષપાત કરવો જોઈએ.
બલવાન વડે દુર્બળજનનો શુલ્કકરાદિ વડે અભિભવ કરવો જોઈએ નહિ. થોડા અપરાધ દોષમાં પણ દંડભૂમિએ લઈ જવો જોઈએ નહિ.” પ૩૯
ઉદ્ધરણના શ્લોક-૩૯માં રહેલ શુલ્કકરાદિનો અર્થ સ્પષ્ટ કરે છે. શુલ્કકર આધિક્ય નૃપદંડાદિ વડે પીડાતા લોકો પરસ્પર વિરક્ત થયેલા સંહતિ=સમૂહને, છોડે છે. પરંતુ તે=સંહતિને છોડવી જોઈએ નહિ; કેમ કે સંહતિ જ શ્રેયસ્કારી છે. અર્થાત્ કોઈ રાજાનો અધિકારી હોય અને તે પણ બલવાન હોય અને દુર્બલ એવી પ્રજા ઉપર દંડાદિ કર ગ્રહણ કરે અને અલ્પ અપરાધમાં આધિક્યને કારણે રાજાદિ પાસે દંડાદિ અપાવે. એ રીતે દુર્બલ જનનો અભિભવ કરવો જોઈએ નહિ અને થોડા અપરાધમાં તેને દંડ આપવા માટે રાજાદિ પાસે લઈ જવો જોઈએ નહિ; કેમ કે આ રીતે દંડના, કર
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૧
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ આદિના આધિક્યને કારણે રાજાદિના દંડાદિથી પીડાતા લોકો પરસ્પર વિરક્તભાવવાળા થાય છે. તેથી પરસ્પર ઉચિત રીતે મળીને હિત કરી શકતા નથી. માટે દયાળુ શ્રાવકે તે સર્વ નાગરિકો સાથે ઉચિત વર્તન કરવું જોઈએ.
તે કારણથી ૩Mદિi દત્નસંતેહિં=આત્મહિતને ઇચ્છતા એવા જીવોએ, કારણિકોની સાથે=રાજ્યના અધિકારીઓની સાથે, અર્થનો સંબંધ કરવો જોઈએ નહિ. વળી રાજાની સાથે શું કહેવું? અર્થાત્ રાજાની સાથે પણ અર્થનો સંબંધ કરવો જોઈએ નહિ.” ૪૦.
આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પરસ્પર નાગરિકોનું પ્રાયઃ કરીને સમુચિત આચરણ છે. હવે પરતીથિકોનું સમુચિત આચરણ લેશથી કંઈક અમે કહીએ છીએ.” I૪૧]
“સ્વગૃહમાં ભિક્ષા માટે ઉપસ્થિત થયેલા આ તીર્થિકોનું પરતીર્થિકોનું, ઉચિત કૃત્ય કરવું જોઈએ. વિશેષથી રાજપૂજિત એવા પરતીર્થિકોનું ઉચિત કૃત્ય કરવું જોઈએ.” જરા
ઉદ્ધરણના શ્લોક-૪૨માં રહેલ ઉચિતકૃત્યનો અર્થ યથાયોગ્ય દાનાદિ છે. “જો કે મનમાં ભક્તિ નથી. અને તદ્ગત ગુણોમાં પક્ષપાત નથી તોપણ ઘરમાં આવેલાઓના વિષયમાં ગૃહસ્થનો આ ધર્મ ઉચિત છે.” i૪૩
ઉદ્ધરણના શ્લોક-૪૩માં રહેલા કેટલાક શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે. પક્ષપાત=અનુમોદના, ધર્મ-આચાર=ગૃહસ્થનો આ આચાર છે. “અને વ્યસનમાં પડેલા=આપત્તિમાં મૂકાયેલા, ઘરમાં આવેલાઓનું સમુદ્ધરણ ઉચિત છે. દુઃખીઓની દયા એ સર્વના વિષયમાં સમાન ધર્મ છે.” Indજા
ઉદ્ધરણના શ્લોક-૪૪માં રહેલ ‘ઉચિત' શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે. પુરુષની અપેક્ષાએ મધુર આલાપ-આસન નિમંત્રણા કાર્યનો અનુયોગ તેના નિર્માણ આદિ નિપુણો વડે ઉચિત આચરવા , જોઈએ. અન્યત્ર પણ કહેવાયું છે.
“સર્વત્ર ઉચિતકરણ, ગુણાનુરાગ, જિનવચનમાં રતિ, અગુણવાળા જીવોમાં ગુણ રહિત જીવોમાં, મધ્યસ્થ સમ્યગ્દષ્ટિનાં લિંગો છે.” III
“સમુદ્ર મર્યાદાને છોડતો નથી. પર્વતો પણ ચલાયમાન થતા નથી. ક્યારેય પણ ઉત્તમપુરુષો ઉચિત આચરણાનું ઉલ્લંઘન કરતા નથી.” i૪પા. “તે કારણથી જ જગનૂરુ તીર્થકરો પણ ગૃહસ્થાવાસમાં માતા-પિતાદિનું ઉચિત અભ્યત્થાનાદિ કરે છે.” ૪૬.
આ પ્રકારે=અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારે, નવ પ્રકારથી ઔચિત્ય છે. અને એ રીતે=ઔચિત્યથી સર્વત્ર પ્રવૃત્તિ કરવી જોઈએ એ રીતે, વ્યવહારશુદ્ધિ આદિથી અર્થ ઉપાર્જન વિશેષથી ગૃહસ્થ ધર્મ છે. એ પ્રકારનો નિષ્કર્ષ છે. I૬૩
Page #169
--------------------------------------------------------------------------
________________
ઉપર
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩-૧૪
ભાવાર્થ :
શ્રાવક સદ્ગુરુ પાસે ધર્મશ્રવણ કરે. ત્યાર પછી આહારાદિ માટે તેમને નિમંત્રણા કરે. ત્યાર પછી ઉચિતસ્થાને જઈને ધર્મને અવિરુદ્ધ અર્થ-અર્જન કરે એમ શ્લોકમાં કહ્યું. એથી ધર્મથી અવિરુદ્ધ અર્થઉપાર્જનની વિધિ સાથે શ્રાવકે સ્વજનો સાથે કઈ રીતે ઉચિત વર્તન કરવું જોઈએ જેથી ક્લેશ ન થાય તેનું વિસ્તારથી પ્રસ્તુત શ્લોકમાં વર્ણન કરેલ છે અને અર્થ ઉપાર્જનમાં પણ કઈ રીતે અલ્પ આરંભ-સમારંભ થાય કે જેથી ક્લિષ્ટ કર્મબંધ ન થાય તેની વિચારણા ગ્રંથકારશ્રીએ કરેલ છે. તેથી વિવેકસંપન્ન શ્રાવકે ક્લેશ પરિવાર અર્થે અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાર્થે શું શું ઉચિત કરવું જોઈએ તેનું નિપુણ પ્રજ્ઞાથી ભાવન કરવું જોઈએ. જેથી ગૃહસ્થજીવનમાં પણ અસમંજસ કષાય થાય નહિ. અને સ્વભૂમિકાનુસાર ઉચિતપ્રવૃત્તિ કરવાની નિર્મળ પ્રજ્ઞા પ્રગટે તે પ્રકારનું પ્રસ્તુત ગાથાના વર્ણનનું તાત્પર્ય છે. lal અવતરણિકા -
साम्प्रतं मध्याह्नादिविषयं यत्कर्त्तव्यं तद्दर्शयन्नाह - અવતરણિકાર્ચ -
મધ્યાહન આદિ વિષયક જે કર્તવ્ય છે-શ્રાવકનાં જે ઉચિત કર્તવ્ય છે તેને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
मध्याह्नेऽर्चा च सत्पात्रदानपूर्वं तु भोजनम् ।
संवरणकृतिस्तद्विजैः, सार्द्ध शास्त्रार्थचिन्तनम् ।।६४।। અન્વયાર્થ:
==વળી, મથ્થાને સર્વા=મધ્યાહનમાં ભગવાનની પૂજા, સત્પાત્રધાનપૂર્વ ત=સત્પાત્રદાપૂર્વક જ, મોનનzભોજન કરે, સંવરવૃતિ=ભોજન કર્યા પછી ઉચિત પચ્ચખાણ કરવું, તદ્ વિ=તેના જાણનારાઓની સાથે શાસ્ત્રને જાણનારાઓની સાથે, શાસ્ત્રાર્થવિત્તન—શાસ્ત્રાર્થનું ચિંતન, શ્રાવકે કરવું જોઈએ. m૬૪ શ્લોકાર્ચ -
વળી, મધ્યાહ્નમાં અર્યા=ભગવાનની પૂજા, સત્પાત્રદાનપૂર્વક જ ભોજન કરે, સંવરણની કૃતિ=ભોજન કર્યા પછી ઉચિત પચ્ચકખાણ કરવું જોઈએ. તેના જાણનારાઓની સાથેત્રશાસ્ત્રને જાણનારાઓની સાથે શાસ્ત્રાર્થનું ચિંતન શ્રાવકે કરવું જોઈએ. I૬૪ll
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૩
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૪ टी :__'मध्याह्न' मध्याह्नकाले, 'चः' पुनरर्थे, पूर्वोक्तविधिना विशिष्य च प्रधानशाल्योदनादिनिष्पन्नविशेषरसवतीढौकनादिना द्वितीयवारमित्यर्थः, 'अर्चा' पूजा श्रावकाधिकारप्रस्तावाज्जिनपूजा विशेषतो गृहिधर्मो भवतीत्यन्वयः, एवमग्रेऽपि, तथा सत्पात्रं साध्वादि, तस्मिन्, दानपूर्व-दानं दत्त्वेत्यर्थः, 'भोजनम्' अभ्यवहरणम् 'तुः' एवकारार्थस्ततः सत्पात्रदानपूर्वमेव भोजनमिति निष्कर्षः, अन्वयस्तूक्त एव, अत्र च भोजनमित्यनुवादः, माध्याह्निकपूजाभोजनयोश्च न कालनियमः, तीव्रबुभुक्षोर्हि बुभुक्षाकालो भोजनकाल इति रूढेमध्याह्नादर्वागपि गृहीतं प्रत्याख्यानं तीरयित्वा देवपूजापूर्वकं भोजनं कुर्वन्न दुष्यति अत्र चायं विधिः-भोजनवेलायां साधूनिमन्त्र्य तैः सह गृहमायाति, स्वयमागच्छतो वा मुनीन् दृष्ट्वा सम्मुखं गमनादिकं करोति, साधूनां हि प्रतिपत्तिपूर्वकं प्रतिलम्भनं न्याय्यं श्रावकाणाम्, सा चेत्थं योगशास्त्रे"अभ्युत्थानं तदाऽऽलोकेऽभियानं च तदागमे । शिरस्यञ्जलिसंश्लेषः, स्वयमासनढौकनम् ।।१।।" 'आसनाभिग्रहो भक्त्या, वन्दना पर्युपासनम् । तद्यानेऽनुगमश्चेति, प्रतिपत्तिरियं गुरोः ।।२।।" [३-१२५-६] दिनकृत्येऽपि“आसणेण निमंतेत्ता, तओ परिअणसंजुओ । वंदए मुणिणो ताहे, खंताइगुणसंजुए ।।१।।" [श्राद्धदिनकृत्ये १७३]
एवं प्रतिपत्तिं विधाय सविनयं संविग्नाऽसंविग्नभावितक्षेत्रं १ सुभिक्षदुर्भिक्षादिकालं २ सुलभदुर्लभादि देयं च द्रव्यं ३ विचार्य आचार्योपाध्यायगीतार्थतपस्विबालवृद्धग्लानसहाऽसहादिपुरुषाद्यपेक्षया च स्पर्धामहत्त्वमत्सरस्नेहलज्जाभयदाक्षिण्यपरानुवर्त्तनाप्रत्युपकारेच्छामायाविलम्बाऽनादरविप्रियोक्तिपश्चात्तापदीनाननादिदोषवर्जमेकान्तात्मानुग्रहबुद्ध्या द्विचत्वारिंशद्भिक्षादोषाद्यदूषितं निःशेषनिजान्न-- पानवस्त्रादे जनाद्यनुक्रमेण स्वयं दानं दत्ते दापयति वा पार्श्वे स्थित्वा भार्यादिपावा॑द् । यतो दिनकृत्ये
"देसं खित्तं तु जाणित्ता, अवत्थं पुरिसं तहा । विज्जुव्व रोगिअस्सेव, तओ किरिअं पउंजए ।।१।।" [श्राद्धदिनकृत्ये १७४]
देशं मगधाऽवन्त्यादि साधुविहारयोग्यायोग्यरूपम् १, क्षेत्रं संविग्नैर्भावितमभावितं वा, तुशब्दात् द्रव्यमिदं सुलभं दुर्लभं वा, अवस्था सुभिक्षदुर्भिक्षादिकाम्, पुरुषमाचार्योपाध्यायबालवृद्धग्लान
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૪
धर्मसंग्रह भाग-4 /द्वितीय अधिकार | CIS-१४ सहाऽसहादिकं च ज्ञात्वा, 'विज्जुब रोगिअस्स'त्ति, यथा किल भिषग् देशकालादि विचार्य व्याधिमतश्चिकित्सां करोत्येवं श्रावकोऽपि ततः क्रियामाहारादिदानरूपां प्रयुक्त इति' तद्वृत्तिः [श्राद्धदिनकृत्यवृत्तौ प. २९३] । ___ तत्र च साधूनां यद्योग्यं तत्तत्सर्वं विहारयितुं प्रत्यहं नामग्राहं कथयति, अन्यथा प्राक्कृतनिमन्त्रणस्य वैफल्यापत्तेः, नामग्राहं कथने तु यदि साधवो न विहरन्ति, तथापि कथयितुः पुण्यं स्यादेव, अकथने तु विलोक्यमानमपि साधवो न विहरन्तीति हानिः एवं गुरून्प्रतिलभ्य वन्दित्वा च गृहद्वारादि यावदनुव्रज्य च निवर्त्तते साध्वभावे त्वनभ्रवृष्टिवत्साध्वागमनं जातु स्यात्तदा कृतार्थः स्यामिति दिगालोकं कुर्यात्, तथा चाहुः
"जं साहूण न दिण्णं, कहिंपि तं सावया न भुंजंति । पत्ते भोअणसमए, बारस्सालोअणं कुज्जा ।।१।।" दानक्रियायामुत्सर्गापवादौ त्वेवम्“संथरणंमि असुद्धं, दुण्हवि गिण्हंतदितयाणऽहिअं । आउरदिटुंतेणं, तं चेव हिअं असंथरणे ।।१।।" [श्राद्धदिनकृत्ये १७५] संस्तरणे प्रासुकैषणीयाहारादिप्राप्तौ साधूनां निर्वाहे सति, अशुद्धं द्विचत्वारिंशद्दोषदूषितमाहारादि, द्वयोरपि गृहीतृ-दात्रोः, अहितं संसारप्रवृद्धेरल्पायुष्कतायाश्च हेतुत्वादपथ्यं स्याद् । यदागमः"जो जह व तह व लद्धं, गिण्हइ आहारमुवहिमाईअं । समणगुणमुक्कजोगी, संसारपवड्ढओ भणिओ ।।१।।" तथा दायकस्य-“कहण्णं भंते ! जीवा अप्पाउत्ताए कम्मं पकरिंति? गोअमा! पाणे अइवाइत्ता भवइ, मुसं वइत्ता भवइ, तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाण-खाइमसाइमेण पडिलाभित्ता भवइ, एवं खलु जीवा अप्पाउअत्ताए कम्मं पकरेंति” [भगवतीसूत्रे २०३] त्ति । । • इत्थं चोत्सर्गत उभयोरपि दोषदुष्टमहितमेव, अपवादतस्तु आउरेत्यादि, आतुरो रोगी, तस्य दृष्टान्तस्तेन, यथा हि रोगिणः कामप्यवस्थामाश्रित्य पथ्यमप्यपथ्यं स्यात्, काञ्चित्पुनः समाश्रित्यापथ्यमपि पथ्यं स्याद्, एवमत्र 'तं चेव'त्ति तदेवाशुद्धमपि ग्रहीतृदात्रोर्हितमवस्थोचितत्वात् पथ्यं स्यात्, क्वेत्याहअसंस्तरणेऽनिर्वाहे, दुर्भिक्षग्लानाद्यवस्थायामित्यर्थः, अयमभिप्रायो-यद्यप्येतत्कर्मबन्धहेतुर्वर्णितम्, तथापि“सव्वत्थ संजमं संजमाओ अप्पाणमेव रक्खिज्जा । मुच्चइ अइवायाओ, पुणो विसोही न याविरई ।।१।।" [ओघनिर्युक्तौ ४७]
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૫
धर्मसंग्रह भाग-4 / द्वितीय मधिलार | -१४
इत्याद्यागमाभिज्ञैर्यथावसरं बहुतरगुणलाभकाङ्क्षया गृह्यमाणं दीयमानं च न दोषाय, तथा चागमः“अप्पेण बहुमेसेज्जा, एअं पंडिअलक्खणं । सव्वासु पडिसेवासु, एअं अट्ठापयं विऊ ।।१।।" "काहं अछित्तिं अदुवा अहीहं, तवोवहाणेसु अ उज्जमिस्सं । गणं च निईइ व सारविस्सं, सालंबसेवी समुवेइ मुक्खं ।।१।।" इति । दायकस्य गुणो यथा
“समणोवासयस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिल्लाभेमाणस्स किं कज्जइ? गोअमा! बहुतरिया से णिज्जरा कज्जइ, अप्पतरए से पावकम्मे कज्जइत्ति" । [भगवतीसूत्रे २६३]
तथा
“पहसंतगिलाणेसुं, आगमगाहीसु तहय कयलोए । उत्तरपारणगम्मि अ, दिण्णं सुबहुप्फलं होइ ।।१।।"
इदमत्रावधेयम्-सकलोऽप्ययं दानविधिः ऋद्धिमच्छावकमाश्रित्य ज्ञेयः, यतः स हि स्वपरपक्षाद्यविशेषेण सर्वसाधुभ्योऽनपानवस्त्रपात्रादि सर्वं ददाति दरिद्रश्रावकस्तु तथादानाशक्तौ दानश्रद्धालुगृहाणि साधुभ्यो दर्शयति, तुच्छो ह्यविशेषेण दातुमशक्तोऽतोऽसौ धर्मगुरूणां दुष्प्रतिकारतया विशेषपूजनीयत्वात्तेभ्यस्तत्परिवाराय वा ददाति, शेषसाधुभ्यो गृहाण्युपदर्शयतीतिभावः अत एवोच्यत
“सड्डेणं सइ विहवे, साहूणं वत्थमाइ दायव्वं । गुणवंताणऽविसेसो, दिसाइ तत्थवि न जेसत्थि ।।१।।" तुच्छेन दिशा देयम्, तत्रापि येषां साधूनां वस्त्रादि नास्ति तेभ्यो देयमित्यर्थः तदुक्तं प्रत्याख्यानपञ्चाशके“संतेअरलद्धिजुएअराइभावेसु होइ तुल्लेसुं । दाणं दिसाइभेए, तीएऽदितस्स आणाई ।।१।।" [५-४३] व्याख्या-इहाविशेषेण साधुभ्यो दानं दातव्यं श्रावकेण, अथ तुच्छद्रव्यत्वादविशेषेण दानाशक्तिः, ते च सद्वस्त्रत्वादिभिर्द्धर्मेस्तुल्यास्तदा को विधिः?, अत्रोच्यते, सन्तेत्ति सत्-विद्यमानं वस्त्रादि, इतरच्च अविद्यमानं वस्त्राद्येव, तदसत्त्वेऽपि लब्धियुतश्च वस्त्रादिलाभयोग्यतायुतः, इतरश्च-तद्विकल इति द्वन्द्वः, ते आदिर्येषां ते तथा, आदिशब्दात् सपक्षसत्त्वेन संभाव्यमानवस्त्रादिलाभतदितरादिग्रहः एतानि च सदादिपदानि लुप्तभावप्रत्ययानि द्रष्टव्यानि । ततश्च ते भावाश्च साधूनामवस्थाः
Page #173
--------------------------------------------------------------------------
________________
૧પ૬
धर्मसंग्रह लाग-५ / द्वितीय अधिार | -५४ सदितरलब्धियुतेतरादिभावास्तेषु तुल्येषु समेषु सत्सु, किमित्याह-भवति-वर्त्तते तुच्छस्येति प्रक्रमः, दानं-वस्त्रादिवितरणम्, दिगादिभेदे दिगादिभिर्भेदे सति दिगाद्यपेक्षयेत्यर्थः, तथाहि-द्वयोः साध्वोः सद्वस्त्रत्वे सति यो दिशाऽऽसन्नस्तस्मै देयम्, एवमसद्वस्त्रत्वे लब्धियुतत्वे तदितरत्वे चेति, अथ तुल्येऽपि भावे दिशमतिक्रम्य ददतः किं स्यादित्याह-तया दिशाऽददतः अप्रयच्छत आज्ञाभङ्गानवस्थामिथ्यात्वविराधनालक्षणा दोषा भवन्तीति गाथार्थः । [पञ्चाशक टीका प. १०६]
आभवद्व्यवहारापेक्षया च दिग् गृहस्थस्य प्रविव्रजिषोरुत्प्रव्रजितस्य वाऽऽगमे दृश्यते, नान्यस्य, यत इयं कल्पव्यवहारोक्ता दिग्व्यवस्था-यः प्रव्रजितुकामः सामायिकादिपाठप्रवृत्तः स त्रीणि वर्षाणि यावत् प्रतिबोधकाचार्यस्यैव सत्को भवति, यदाह
“सामाइआइए खलु, धम्मायरिअस्स तिण्णि जा वासा । नियमेण होइ सेहो, उज्जमओ तदुवरि भयणा ।।१।।"
यस्तु निह्नवादिर्भूत्वा पुनः प्रव्रजति, तस्य स्वेच्छया दिक्, अत्यक्तसम्यक्त्वस्तूत्प्रव्रज्य यः प्रव्रजति स त्रीणि वर्षाणि यावत्पूर्वाचार्यस्यैव, आह च"परलिंगिनिण्हए वा, सम्मसणजढे उ उवसंते । तद्दिवसमेव इच्छा, सम्मत्तजुए समा तिण्णि ।।१।।"
उत्प्रव्रजितस्तु द्विधा-सारूपी गृहस्थश्च, तत्र सारूपी रजोहरणवर्जसाधुवेषधारी, स च यावज्जीवं पूर्वाचार्यस्य, तन्मुण्डीकृतानि च, यानि च तेन न मुण्डितानि केवलं बोधितान्येव, तानि यमाचार्यमिच्छन्ति तस्यासौ ददाति, तदीयानि च तानि भवन्ति ।
अपत्यानां चायं विधिः-तदपत्यानि पूर्वाचार्यस्यैव, आह च"सारूवी जाजीवं, पुव्वायरि अस्स जे अ पव्वावे । अपव्वाविए सछंदो, इच्छाए जस्स सो देइ ।।१।।"
गृहस्थः पुनर्द्विविधो-मुण्डितः सशिखश्च, स च द्विविधोऽपि पूर्वाचार्यस्य, यानि च तेनोत्प्रव्रजनानन्तरं वर्षत्रयाभ्यन्तरे बोधयित्वा मुण्डीकृतानि तानि चेति, आह च“जो पुण गिहत्थमुंडो, अहवाऽमुंडो उ तिण्ह वरिसाणं ।। आरेणं पव्वावे, सयं च पुव्वायरिअ सव्वो ।।१।।" इति कृतं प्रसक्तानुप्रसक्तेन
अत्र चोपयोगी साधुनिमन्त्रणभिक्षाग्रहणादिविशेषोऽतिथिसंविभागव्रताधिकार उक्त एव इदं च सुपात्रदानं दिव्यौदारिकाद्यभीष्टसुखसमृद्धिसाम्राज्यादिसंयोगप्राप्तिपूर्वकनिविलम्बनिर्वाणपदप्राप्तिफलं, यतः
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૭
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | खो-१४ "अभयं सुपत्तदाणं, अणुकंपाउचिअकीत्तिदाणं च । दोहिवि मुक्खो भणिओ, तिण्णिवि भोगाइअं दिति ।।१।।" पात्रता त्वेवमुक्ता"उत्तमपत्तं साहू, मज्झिमपत्तं च सावया भणिआ । अविरयसम्मद्दिट्ठी, जहन्नपत्तं मुणेअव्वं ।।१।।" तथा च"मिथ्यादृष्टिसहस्रेषु, वरमेको ह्यणुव्रती । अणुव्रतिसहस्रेषु, वरमेको महाव्रती ।।१।।" "महाव्रतिसहस्रेषु, वरमेको हि तात्त्विकः । तात्त्विकस्य समं पात्रं, न भूतं न भविष्यति ।।२।।" एवं साध्वादिसंयोगेऽवश्यं सुपात्रे दानं विवेकिना विधेयम्, तथा यथाशक्ति तदवसराद्यायातसाधर्मिकानपि सह भोजयति, तेषामपि सुपात्रत्वात् वात्सल्यमपि महते फलाय, यतो दिनकृत्ये
"साहम्मिआण वच्छल्लं, कायव्वं भत्तिनिब्भरं । देसिअं सव्वदंसीहिं, सासणस्स पभावणं ।।१।।" [श्राद्धदिनकृत्ये]
तद्विधिस्तु वार्षिककृत्याधिकारे वक्ष्यते तथा ददात्यौचित्येनान्येभ्योऽपि द्रमकादिभ्यः, न प्रत्यावर्त्तयति तानिराशान्, न कारयति कर्मबन्धम्, न भवति निष्ठुरहृदयः, भोजनावसरे हि द्वारपिधानादि न महतां दयावतां वा लक्षणम्, यतः"नेव दारं पिहावेइ, भुंजमाणो सुसावओ । अणुकंपा जिणिंदेहि, सड्ढाणं न निवारिआ ।।१।।" "दट्टण पाणिनिवहं, भीमे भवसायरंमि दुक्खत्तं । अविसेसओऽणुकंपं, दुहावि सामत्थओ कुणइ ।।२।।" [ ] दुहावित्ति द्रव्यभावाभ्यां द्विधा, द्रव्यतो यथार्हमन्नादिदानेन, भावतस्तु धर्ममार्गप्रवर्त्तनेन, श्रीपञ्चमाङ्गादावपि श्राद्धवर्णनाधिकारे-'अवंगुयदुवारा' इत्युक्तम्, श्रीजिनेनापि सांवत्सरिकदानेन दीनोद्धारः कृत एव नतु केनापि प्रतिषिद्धः "सव्वेहिपि जिणेहिं, दुज्जयजिअरागदोसमोहेहिं । अणुकंपादाणं सड्ढयाण न कहिपि पडिसिद्धं ।।१।।"
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | Rोs-१४ न कहिंपित्ति न कस्मिन् सूत्रे प्रतिषिद्धं, प्रत्युत देशनाद्वारेण राजप्रश्नीयोपाङ्गे केशिनोपदेशितम्, तथाहि
“मा णं तुमं पएसी! पुट्विं रमणिज्जे भवित्ता पच्छा अरमणिज्जे भविज्जासि" इत्यादि ।
तथा मातृपितृभ्रातृभगिन्यादीनामपत्यस्नुषादीनां ग्लानबद्धगवादीनां च भोजनाधुचितचिन्तां कृत्वा पञ्चपरमेष्ठिप्रत्याख्याननियमस्मरणपूर्वं सात्म्याविरोधेन भुञ्जीत यतः“पितुर्मातुः शिशूनां च, गर्भिणीवृद्धरोगिणाम् । प्रथमं भोजनं दत्त्वा, स्वयं भोक्तव्यमुत्तमैः ।।१।। चतुष्पदानां सर्वेषां, धृतानां च तथा नृणाम् । चिन्तां विधाय धर्मज्ञः, स्वयं भुजीत नान्यथा ।।२।।"
सात्म्यलक्षणं च पञ्चत्रिंशद्गुणेषूक्तमेव इत्थं च लौल्यपरिहारेणाभक्ष्यानन्तकायादिबहुसावद्यवस्तुवर्ज यथाग्निबलं भुञ्जीत, नीतिशास्त्रे त्वेवमुक्तम्"अधौत्तमुखहस्ताङ्घिनग्नश्च मलिनांशुकः । सव्येन हस्तेनानात्तस्थालो भुञ्जीत न क्वचित् ।।१।।" "एकवस्त्रान्वितश्चार्द्धवासावेष्टितमस्तकः । अपवित्रोऽतिगर्घश्च, न भुञ्जीत विचक्षणः ।।२।।" “उपानत्सहितो व्यग्रचित्तः केवलभूस्थितः । पर्यङ्कस्थो विदिग्याम्याननो नाद्यात्कृशाननः ।।३।।" “आसनस्थपदो नाद्यात्, श्वचण्डालैर्निरीक्षितः । पतितैश्च तथा भिन्ने, भाजने मलिनेऽपि च ।।४।।" “अमेध्यसम्भवं नाद्यादृष्टं भ्रूणादिघातकैः । रजस्वलापरिस्पृष्टमाघ्रातं गोश्वपक्षिभिः ।।५।।" “अज्ञातागममज्ञातं, पुनरुष्णीकृतं तथा । युक्तं चबचबाशब्दैर्नाद्याद्वक्रविकारवान् ।।६।।" “आह्वानोत्पादितप्रीतिः, कृतदेवाभिधास्मृतिः । समे पृथावनत्युच्चैर्निविष्टो विष्टरे स्थिरे ।।७।।"
Page #176
--------------------------------------------------------------------------
________________
૧પ૯
धर्मसंग्रह लाग-५/द्वितीय अधिकार | Rोs-१४ “मातृष्वस्रम्बिकाजामिभार्याद्यैः पक्तमादरात् । शुचिभिर्युक्तिमद्भिश्च, दत्तं चाद्याज्जनेऽसति ।।८।।" "कृतमौनमवक्राङ्गं, वहद्दक्षिणनासिकम् । प्रतिभक्ष्यं समाघ्राणहृतदृग्दोषविक्रियम् ।।९।।" "नातिक्षारं नचात्यम्लं, नात्युष्णं नातिशीतलम् । नातिगौल्यं नातिशाकं, मुखरोचकमुच्चकैः ।।१०।।" तथा"अङ्गमर्दननीहारभारोत्क्षेपोपवेशनम् । स्नानाद्यं च कियत्कालं, भुक्त्वा कुर्यान्न बुद्धिमान् ।।११।।" "भुक्त्वोपविशतस्तुन्दं, बलमुत्तानशायिनः । आयुर्वामकटिस्थस्य, मृत्युर्धावति धावतः ।।१२।।" "भोजनानन्तरं वामकटिस्थो घटिकाद्वयं । शयीत निद्रया हीनं, यद्वा पदशतं व्रजेत् ।।१३।।" इति ।
अथोत्तरार्द्धव्याख्या-'संवरणेति(त्यादि') भोजनानन्तरं संवरणं प्रत्याख्यानं दिवसचरमं ग्रन्थिसहितादि वा, तस्य कृतिः=करणम्, सति सम्भवे देवगुरुवन्दनपूर्वमित्यनुक्तमप्यवसेयम्, यतो दिनकृत्ये‘देवं गुरुं च वन्दित्ता, काउ संवरणं तदा' [श्राद्धदिनकृत्ये] इति ।
तथा 'ततः' प्रत्याख्यानकरणानन्तरं, शास्त्रार्थानां शास्त्रप्रतिपादितभावानां, चिन्तनं स्मरणं विचारणं वा इदमित्थं भवति नवेति संप्रधारणमितियावत् कथम्? 'साई' सह, कैः? 'तज्जैः,' तं शास्त्रार्थं जानन्तीति तज्ज्ञास्तैर्गीतार्थयतिभिः प्रवचनकुशलश्राद्धपुत्रैर्वेत्यर्थः गुरुमुखाच्छ्रतान्यपि शास्त्रार्थरहस्यानि परिशीलनाविकलानि न चेतसि सुदृढप्रतिष्ठानि भवन्तीतिकृत्वा ।।६४।। शार्थ :__'मध्याह्ने' ..... भवन्तीतिकृत्वा । 'च' पुनः अर्थमा छे. मध्यानमांमध्यानालमi, पूर्वोत All દ્વારા વિશેષ કરીને શાલી-ઓદનાદિથી નિષ્પન્ન વિશેષ રસવતીના અર્પણાદિ દ્વારા બીજીવાર= સવારમાં ભગવાનની પૂજા કરી ફરી બીજીવાર, અર્ચા=પૂજા=શ્રાવક અધિકારના પ્રસ્તાવથી જિનપૂજા, વિશેષથી ગૃહસ્થધર્મ થાય છે એ પ્રમાણે અવય છે. એ રીતે અગ્રમાં પણ જાણવું=સત્પાત્ર દાનાદિમાં વિશેષ ગૃહસ્થધર્મ થાય છે એ પ્રમાણે આગળમાં પણ જાણવું. અને સત્પાત્ર સાધુ આદિ છે. તેમાં દાનપૂર્વક–સાધુને દાન આપીને, ભોજન કરવું. શ્લોકમાં રહેલ ‘તુ શબ્દ ‘પદ્યકાર અર્થવાળો છે તેથી
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪
સત્પાત્રદાનપૂર્વક જ શ્રાવકે ભોજન કરવું જોઈએ એ પ્રમાણે નિષ્કર્ષ છે. વળી અત્રય કહેવાયેલો જ છે=વિશેષથી ગૃહસ્થધર્મ છે એ પ્રમાણે અવય પહેલાં કહેવાયેલો જ છે. અને અહીં ભોજન કરવું એ અનુવાદ છે અર્થાત્ કર્તવ્ય નથી પરંતુ શ્રાવક ભોજન કરે છે તે મધ્યાહનની અર્ચા પછી કરવું જોઈએ એ પ્રકારે અનુવાદકકથન છે. મધ્યાતની પૂજા અને ભોજનનો કાલનિયમ નથી. દિ=જે કારણથી, તીવ્રબુભક્ષાવાળાની ભૂખનો કાલ ભોજનકાલ છે એ પ્રકારની રૂઢિ હોવાથી મધ્યાતથી પૂર્વમાં પણ ગ્રહણ કરાયેલ પ્રત્યાખ્યાનને પૂર્ણ કરીને દેવપૂજાપૂર્વક ભોજનને કરતો શ્રાવક દોષ પામતો નથી. અને અહીં સુપાત્રદાનના વિષયમાં આ વિધિ છે. ભોજનવેલામાં સાધુઓને નિમંત્રણ કરીને તેઓની સાથે ઘરે આવે છે અથવા સ્વયં મુનિને આવતા જોઈને સન્મુખ ગમતાદિ કરે છે. દિ=જે કારણથી, સાધુઓને પ્રતિપત્તિપૂર્વક સત્કારપૂર્વક, વહોરાવવું શ્રાવકોને વ્યાપ્ય છે. અને તે=પ્રતિપતિ, યોગશાસ્ત્રમાં આ પ્રમાણે છે.
અભ્યત્થાન=સાધુ આવે ત્યારે ઊભા થવું અને ત્યારે સાધુ આવે ત્યારે આલોકમાં સાધુના અવલોકનમાં અભિયાન=સમ્મુખ ગમન, તેના આગમનમાં=સાધુના આગમનમાં, મસ્તક ઉપર અંજલિનો સંશ્લેષ=હાથ જોડવા, સ્વયં આસન આપે.” (યોગશાસ્ત્ર-૩-૧૨૫)
“ભક્તિથી આસનનું ગ્રહણ, વંદના, પર્યાપાસના તેમના જવામાં સાધુના જવામાં, અનુગમ=સાધુની પાછળ જવું, એ ગુરુની પ્રતિપત્તિ છે-ગુરુની ભક્તિ છે.” (યોગશાસ્ત્ર-૩-૧૨૬) દિનકૃત્યમાં પણ કહેવાયું છે.
“આસનથી નિમંત્રણ કરે=સાધુઓને બેસવા નિમંત્રણ કરે ત્યાર પછી પરિજનથી સંયુક્ત એવો શ્રાવક ક્ષમાદિ ગુણયુક્ત મુનિના ચરણમાં વંદન કરે." (શ્રાદ્ધદિનકૃત્ય-૧૭૩)
શ્લોકમાં ‘તાદે' શબ્દના સ્થાને “પાદે પાઠ છે.
આ પ્રમાણેકપૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, સવિનય પ્રતિપત્તિને કરીનેaઉચિત ભક્તિ કરીને, સંવિગ્ન-અસંવિગ્ન ભાવિત ક્ષેત્રનો, સુભિક્ષ-દુભિક્ષ આદિ કાલનો, સુલભ-દુર્લભ આદિ દેય દ્રવ્યનો=આપવા યોગ્ય દ્રવ્યનો વિચાર કરીને આચાર્ય-ઉપાધ્યાય-ગીતાર્થ-તપસ્વી-બાલવૃદ્ધ-ગ્લાનસહ=સમર્થ, અસહ=અસમર્થ આદિ પુરુષાદિની અપેક્ષાથી સ્પર્ધા-મહત્વ-મત્સર-સ્નેહ-લજ્જા-ભયદાક્ષિણ્ય-પરાનુવર્તના=બીજાનું અનુસરણ, પ્રત્યુપકારની ઈચ્છા, માયા, વિલંબ, અનાદર, વિપ્રિયઉક્તિ= કટુવચનો, પશ્ચાત્તાપ, દીનતા આદિ દોષના વર્જનવાળું એકાંત આત્મા અનુગ્રહ બુદ્ધિથી ભિક્ષાના ૪૨ દોષાદિથી અદૂષિત સંપૂર્ણ પોતાનું અન્ન-પાન-વસ્ત્ર-ભોજન આદિના અનુક્રમથી સ્વયં દાન આપે અથવા પાસે રહીને પત્ની આદિ પાસેથી અપાવે, જે કારણથી દિનકૃત્યમાં કહેવાયું છે.
“વળી દેશ-ક્ષેત્રને જાણીને તે પ્રકારે પુરુષ અવસ્થાને જાણીને જેમ રોગીની વૈદ્ય ચિકિત્સા કરે છે તેમ ત્યાર પછી ક્રિયાનો પ્રયોગ કરે છે=શ્રાવક સાધુને આહારદાનાદિની ક્રિયા કરે છે.” (શ્રાદ્ધદિનકૃત્ય-૧૭૪)
દેશ મગધ, અવંતી આદિ સાધુ વિહાર યોગ્યાયોગ્ય રૂપ છે. ક્ષેત્ર સંવિગ્ન ભાવિત અથવા
Page #178
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર / શ્લોક-૧૪
૧૬૧ અભાવિત છે. તુ' શબ્દથી આ દ્રવ્ય સુલભ છે અથવા દુર્લભ છે. અવસ્થા સુભિક્ષ-દુભિક્ષ આદિ છે. પુરુષ આચાર્ય-ઉપાધ્યાય-બાલ-વૃદ્ધ-ગ્લાન-સહ=સમર્થ, અસહ=અસમર્થ, છે. તે સર્વને જાણીને ખરેખર જે પ્રમાણે દેશકાળાદિનો વિચાર કરીને વેદ વ્યાધિવાળાની ચિકિત્સાને કરે છે એ પ્રમાણે શ્રાવક પણ ત્યાર પછી=દેશ-કાલાદિને જાણ્યા પછી, આહારાદિ દાનરૂપ ક્રિયાનો પ્રયોગ કરે છે=આહારાદિનું દાન આપે છે. એ પ્રમાણે તેની વૃત્તિ છે. (શ્રાદ્ધદિનકૃત્ય વૃત્તિ ૫. ૨૯૩)
વિવેકસંપન્ન શ્રાવક શાસ્ત્રથી પરિષ્કૃત મતિવાળા હોય છે. તેથી જેમ વિવેકસંપન્ન વૈદ્ય રોગીની ચિકિત્સા અત્યંત વિવેકપૂર્વક કરે છે, જેથી રોગીને આરોગ્યની પ્રાપ્તિ થાય તેમ વિવેકસંપન્ન શ્રાવક સુસાધુને ભાવઆરોગ્યની પ્રાપ્તિ કેમ થાય તેના માટે સંયમના અંગભૂત ઉચિત આહાર વસ્ત્રાદિનું દાન પણ નિપુણતાપૂર્વક હિતાહિતનો વિચાર કરીને આપે છે. તેથી દેશ-ક્ષેત્ર-પુરુષની અવસ્થા, પુરુષનું બળ વિચારીને વિવેકી વૈદ્ય તેના રોગનું ઔષધ આપે છે, જેથી રોગીનું કોઈ પ્રકારનું અહિત થાય નહિ તેમ વિવેકસંપન્ન શ્રાવક સાધુને કઈ રીતે આહારાદિનું દાન કરે છે તેનું વર્ણન પ્રસ્તુતમાં કરેલ છે. વળી કઈ રીતે પોતાના અધ્યવસાયની શુદ્ધિપૂર્વક દાન કરે છે તે બતાવવા માટે શ્રાદ્ધદિનકૃત્યની ગાથા-૧૭૩ની ટીકામાં કહ્યું કે સ્પર્ધા-મત્સર આદિ ભાવોના વર્જનપૂર્વક એકાંતે આત્માનુગ્રહની બુદ્ધિથી આપે છે. તેથી એ પ્રાપ્ત થાય કે દાનકાળમાં અન્ય કોઈની સાથે સ્પર્ધાથી દાન આપતો નથી. પોતાનું દાનવીર તરીકે મહત્ત્વ બતાવવા દાન આપતો નથી. કોઈકના પ્રત્યે મત્સરભાવથી હું તેનાથી અધિક છું તે બતાવવા માટે દાન આપતો નથી. સાધુના પ્રત્યે કૌટુંબિક સંબંધના સ્નેહભાવથી દાન આપતો નથી. હું દાન નહિ આપે તો ખરાબ દેખાશે એ પ્રકારની લજ્જાથી દાન આપતો નથી. ભયથી દાન આપતો નથી. અર્થાત્ દાન નહિ આપું તો મારી લોકો નિંદા કરશે એ પ્રકારની દાક્ષિણ્ય બુદ્ધિથી દાન આપતો નથી. અન્ય કોઈ દાન આપતું હોય તેના અનુસરણથી દાન આપતો નથી. હું દાન આપીશ તો મહાત્મા મને સારી રીતે બોલાવશે એ પ્રકારના પ્રત્યુપકારની ઈચ્છાથી દાન આપતો નથી. હું દાનવીર છું એ પ્રકારની માયાથી દાન આપતો નથી. વળી સારી વસ્તુ આપું કે નહિ એ પ્રકારના વિલંબનથી, અનાદરથી કે વિપ્રિય કથનથી દાન આપતો નથી. દાન આપ્યા પછી પશ્ચાતાપદીનતાદિ કરતો નથી. પરંતુ ગુણવાનના ગુણની ભક્તિથી મારા આત્માનો વિસ્તાર થશે એ પ્રકારની અનુગ્રહબુદ્ધિથી દાન આપે છે. તેથી અતિ વિવેકી શ્રાવક કેવા અધ્યવસાયથી દાન આપે તેનો બોધ પ્રસ્તુત કથનથી ગ્રંથકારશ્રીએ કરાવેલ છે.
અને ત્યાં=સાધુને દાન આપે છે ત્યાં, સાધુને જે યોગ્ય છે તે તે સર્વ વહોરાવવા માટે દરેકના સામગ્રહણપૂર્વક કહે છે. અન્યથા=જો સામગ્રહણપૂર્વક દરેક વસ્તુ કહે નહિ તો, પૂર્વમાં કરાયેલા નિમંત્રણના વૈફલ્યની આપત્તિ છે. વળી, સામગ્રહણપૂર્વક કથનમાં જો સાધુઓ વહોરે નહિ તોપણ કહેનારા શ્રાવકને પુણ્ય થાય જ. અર્થાત્ વહોરાવવાનો અધ્યવસાય હોવાથી તત્કૃત લાભ થાય જ. વળી અકથનમાં=નામપૂર્વક કથન ન કરે તો તે તે વસ્તુને જોતાં પણ સાધુઓ ગ્રહણ ન કરે એ હાનિ થાય. આ રીતે ગુરુને વહોરાવીને અને વંદન કરીને ઘરના દ્વારાદિ સુધી પાછળ જઈને વિવર્તન પામે
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૪ છે. વળી સાધુતા અભાવમાં=ભોજન કરતા પૂર્વે આહાર ગ્રહણ કરવાથું સાધુની ઉપસ્થિતિના અભાવમાં વળી વાદળા વગરની વૃષ્ટિની જેમ સાધુનું આગમન જો થાય તો હું કૃતાર્થ થાઉં એ પ્રમાણે દિશાનું આલોકન કરે=સાધુ કોઈ આવી રહ્યા છે કે નહિ, આવતા હોય તો નિમંત્રણ કરી વહોરાવું એ પ્રકારના અભિલાષથી દિશાનું અવલોકન કરે છે. અને તે પ્રમાણે કહેવાયું છે.
જે સાધુને કોઈક રીતે અપાયું નથી તેને શ્રાવક વાપરતા નથી. ભોજન સમયને પ્રાપ્ત કરે છતે દ્વારનું આલોકન કરવું જોઈએ. અર્થાત્ કોઈ સાધુ આવે છે કે નહિ એ પ્રકારના અભિલાષથી દ્વારનું આલોકન કરે.” IIII
વળી દાનક્રિયાના અવસરમાં ઉત્સર્ગ-અપવાદ આ પ્રમાણે છે. “સંસ્તરણ હોતે છત=સાધુના સંયમનો નિર્વાહ હોતે છતે, અશુદ્ધ દાન ગ્રહણ કરનારા અને આપનારા બંનેને પણ અહિત છે. આતુરના દષ્ટાંતથી તે જ અશુદ્ધ દાન જ, અસંસ્તરણમાં હિત છે=સંયમના અનિર્વાહમાં હિત છે.” (શ્રાદ્ધદિનકૃત્ય-૧૭૫).
સંસ્કરણમાં=પ્રાસુક એષણીય આહારાદિની પ્રાપ્તિમાં, સાધુના સંયમનો નિર્વાહ થયે છતે બેતાલીસ દોષથી દૂષિત અશુદ્ધ આહારાદિ બંનેને પણ=ગ્રહણ કરનાર સાધુને અને આપનારા શ્રાવકને અહિત છે; કેમ કે સંસારની પ્રવૃદ્ધિ હોવાથી અને અલ્પ આયુષ્યનું હેતુપણું હોવાથી અપથ્ય થાય. જે કારણથી આગમ છે.
“જે સાધુ જે તે પ્રમાણે પ્રાપ્ત થયેલા આહાર-ઉપાધિ આદિને ગ્રહણ કરે છે, સાધુના ગુણથી મુક્ત યોગવાળા તે સંસારના પ્રવર્ધક કહેવાયા છે. માટે ગ્રહણ કરનાર સાધુને અશુદ્ધભિક્ષા અહિત છે. એમ પૂર્વના કથન સાથે સંબંધ છે.” ||૧||
હવે દાયકને અશુદ્ધ દાન કઈ રીતે અલ્પ આયુષ્યપણાનો હેતુ છે તે સ્પષ્ટ કરે છે. “હે ભગવન્ ! જીવો ક્યાં કર્મોથી અલ્પ આયુષ્યપણાને બાંધે ? હે ગૌતમ ! પ્રાણનો અતિપાત કરવાથી અલ્પ આયુષ્યપણું થાય છે. મૃષાવાદ કરવાથી અલ્પ આયુષ્યપણું થાય છે. તેવા પ્રકારના શ્રમણ અથવા માહણને સુસાધુને, અમાસુક, અષણીય, અશન-પાનખાદિમ-સ્વાદિમ વડે પ્રતિલાભન કરવાથી=વહોરાવવાથી, થાય છે=અલ્પ આયુષ્યપણું થાય છે. આ પ્રમાણે જીવો અલ્પ આયુષ્યપણાથી કર્મ બાંધે છે.” (ભગવતી સૂત્ર-૨૦૩) ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને આ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે ઉત્સર્ગથી બંનેને પણ=ભિક્ષા લેનાર સાધુ અને ભિક્ષા આપનાર શ્રાવક બંનેને પણ, દોષદુષ્ટ અહિત જ કહેવાયું=અશુદ્ધ ભિક્ષા અહિત જ કહેવાઈ. વળી, અપવાદથી આતુર=રોગી, તેના દષ્ટાંતથી અસંસ્મરણમાં હિત છે એમ અત્રય છે. જે પ્રમાણે રોગીની કોઈપણ અવસ્થાને આશ્રયીને પથ્ય પણ અપથ્ય થાય છે. વળી કોઈ અવસ્થાને આશ્રયીને અપથ્ય પણ પથ્થ થાય છે. આ રીતે=રોગીના દષ્ટાંતમાં બતાવ્યું એ રીતે, અહીં=શ્રાવકના દાનમાં, તે જ અશુદ્ધ પણ ગ્રહીતુ અને દાતુનું=સાધુ અને શ્રાવકનું હિત થાય=અવસ્થાનું ઉચિતપણું હોવાથી પથ્ય થાય. ક્યારે પથ્થ થાય ? એથી કહે છે. અસંતરણમાં=દુભિક્ષ-ગ્લાનાદિ અવસ્થામાં સંયમનો
Page #180
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪
૧૬૩
અનિર્વાહ થયે છતે, અશુદ્ધ પણ ભિક્ષાદિ પથ્થ થાય. આ અભિપ્રાય છે. જો કે આ=અશુદ્ધ દાન, કર્મબંધનો હેતુ વર્ણન કરાયો છે. તોપણ –
“સર્વત્ર=સર્વ પ્રવૃત્તિઓમાં, સંયમનું રક્ષણ કરવું જોઈએ=ષકાયના પાલનને અનુકૂળ ઉચિત પ્રયત્ન કરવો જોઈએ. સંયમથી=સંયમનું પાલન અશક્ય જણાય=બાહ્ય જીવરક્ષા અશક્ય જણાય ત્યારે પોતાના આત્માનું રક્ષણ કરવું જોઈએ=પોતાના ભાવસંયમના પરિણામથી યુક્ત એવા દેહરૂપ આત્માનું રક્ષણ કરવું જોઈએ. અતિપાતથી-દેહના વિનાશથી, મૂકાય છે=બાહ્ય સંયમને ગૌણ કરીને સંયમના અંગભૂત દેહનું રક્ષણ કરવાથી પ્રાણનાશના અતિપાતથી સાધુ મૂકાય છે. ફરી વિશોધિ થાય છે સંયમના અંગભૂત દેહનું રક્ષણ કરવા માટે જે અશુદ્ધ ભિક્ષાદિ ગ્રહણ કર્યા તેની પ્રાયશ્ચિત્તાદિથી વિશુદ્ધિ થાય છે. અને અવિરતિ નથી=ભાવસંયમના અંગભૂત દેહના રક્ષણ માટે બાહ્યશુદ્ધિ ગૌણ કરવાથી સાંધુને અવિરતિની પ્રાપ્તિ નથી.” (ઓઘનિર્યુક્તિ-૪૭) એ વગેરે આગમના જાણનારા વડે યથા અવસર બહુત્તરગુણના લાભની ઇચ્છાથી ગ્રહણ કરાતું-અશુદ્ધ આહારાદિ અપાતું દોષ માટે નથી. અને તે પ્રમાણે આગમ છે.
“સર્વ પ્રતિસેવામાં આ પ્રકારના અર્થપદને જાણીને અલ્પના વ્યયથી બહુ પ્રાપ્ત કરે એ પંડિતનું લક્ષણ છે=બુદ્ધિમાનનું લક્ષણ છે.” [૧]
હું અછિત્તિને કરીશ=અપવાદથી દોષિત આદિને ગ્રહણ કરીને શાસ્ત્રોના ગંભીર અર્થોને ભણીને તેની અવિચ્છિત્તિને કરીશ. અથવા અધિક તપ-ઉપધાનમાં ઉદ્યમ કરીશ. અને નીતિથી ગણની સારણા કરીશ. આ પ્રકારે આલંબન સેવનાર સાધુ દોષિત ભિક્ષા ગ્રહણ કરીને પણ મોક્ષને પ્રાપ્ત કરે છે.” ||૧|| દાયકd=શ્રાવકને, અશુદ્ધ ભિક્ષા આપવામાં ગુણ છે જે “થ'થી બતાવે છે.
“હે ભગવંત ! તેવા પ્રકારના શ્રમણ અથવા માહણને અપ્રાસુક, અષણીય, અશન-પાન-ખાદિમ-સ્વાદિમને વહોરાવતા શ્રમણોપાસકને=શ્રાવકને, શું પ્રાપ્ત થાય ? હે ગૌતમ ! તેને=વહોરાવનાર શ્રાવકને, બહુત્તર નિર્જરા છે અને અલ્પતર પાપકર્મ બંધાય છે.” (ભગવતી સૂત્ર-૨૬૩)
અને
“પથથી શ્રાંત થયેલા ગ્લાન સાધુમાં, આગમગ્રાહીમાં આગમ ભણનારા સાધુમાં, કૃત લોચવાળા સાધુમાં અને તપના પારણામાં અપાયેલું સુબહુ ફલવાળું થાય છે.” [૧]
આ ભગવતીના સાક્ષીપાઠ વિષયક ગંભીર અર્થની સ્પષ્ટતા ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મ.સા.ની પ્રથમ બત્રીસી-દાનબત્રીસીમાં કરેલ છે. જિજ્ઞાસુએ વિશેષ ત્યાંથી જોવું.
અહીં દાનવિધિમાં, આ જાણવું. સકલ પણ આ દાનવિધિ ઋદ્ધિવાળા શ્રાવકને આશ્રયીને જાણવી. જે કારણથી તેત્રદાનવિધિ કરનારો શ્રાવક, સ્વ-પર પક્ષાદિના અવિશેષથી સર્વ સાધુઓને અન્ન-પાન-વસ્ત્ર-પાત્રાદિ સર્વ આપે છે. વળી દરિદ્ર શ્રાવક, તેવા પ્રકારના દાવમાં અશક્તિ હોતે જીતે સાધુને દાનશ્રદ્ધાળુ શ્રાવકોનાં ઘરોને બતાવે છે. હિં=જે કારણથી, તુચ્છ=દરિદ્ર શ્રાવક, અવિશેષથી આપવા માટે અશક્ત છેઃદરિદ્ર શ્રાવક સર્વ સાધુઓને સમાન રીતે આપવા માટે અસમર્થ છે આથી આ=દરિદ્ર શ્રાવક, ઘર્મગુરુનું દુષ્પતિકારપણું હોવાને કારણે વિશેષથી પૂજનીયપણું હોવાથી તેઓએ=ઉપકારી
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪ ધર્મગુરુના, પરિવારને આપે છે=આહાર-પાણી આપે છે. શેષ સાધુઓને ઘર બતાવે છે=દાતશ્રદ્ધાળુ શ્રાવકનાં ઘર બતાવે છે. એ પ્રકારનો ભાવ છે. આથી જ કહેવાય છે.
વૈભવ હોતે છતે શ્રાવક વડે ગુણવાન સાધુઓને અવિશેષ વસ્ત્રાદિ આપવા જોઈએ. વિસારૂતુચ્છ વૈભવવાળા શ્રાવકે દિશાદિથી=જેનાથી પોતાને સન્માર્ગ પ્રાપ્તિરૂપ ઉપકાર થયો છે તેઓને શક્તિ અનુસાર દાન કરવું જોઈએ. તત્થવ ન નેસ્થિ ત્યાં પણ અલ્પ વૈભવવાળો શ્રાવક દાન કરે ત્યાં પણ, જે સાધુ પાસે જે નથી તે આપે.” III
ઉદ્ધરણના શ્લોકમાં રહેલા “હિસારૂ'નો અર્થ કરે છે. તુચ્છ શ્રાવકે=દરિદ્ર શ્રાવકે, દિશાથી દેવું જોઈએ જે ગુરુ આદિ સાથે પોતાને ઉપકારનો સંબંધ છે તે સંબંધને આશ્રયીને દાન દેવું જોઈએ. ત્યાં પણ=પોતાની શક્તિ અનુસાર શ્રાવક દાન કરે ત્યાં પણ, જે સાધુઓને વસ્ત્રાદિ નથી તેઓને આપવાં જોઈએ=તેઓને વસ્ત્રાદિ આપવાં જોઈએ. એ પ્રકારનો અર્થ છે. તે પ્રત્યાખ્યાન પંચાશકમાં કહેવાયું છે.
“સંત=વિદ્યમાન વસ્ત્ર આદિ વાળા રૂર=ઈતર=અવિદ્યમાન વસ્ત્રાદિવાળા, લબ્ધિયુક્ત ઈતર=લબ્ધિ વગરના આદિ ભાવવાળા તુલ્ય સાધુ હોતે છતે દિશાદિના ભેદથી દિશાદિની અપેક્ષાથી દાન-તુચ્છ શ્રાવકે દાન કરવું જોઈએ. તીદિશાદિથી નહિ આપતા શ્રાવકને આજ્ઞાદિ-છે-આજ્ઞાભંગ આદિ દોષો છે.” (પંચાશક-પ-૪૩)
વ્યાખ્યા :- અહીં=સાધુના દાનના વિષયમાં, અવિશેષથી સાધુઓને દાન આપવું જોઈએ. હવે તુચ્છ દ્રવ્યપણું હોવાથી=અલ્પઋદ્ધિ હોવાથી, અવિશેષથી=સમાન રીતે, દાનની અશક્તિ છે અને તેઓ=ને સાધુઓ, સર્વસ્ત્રવાદિથી અને ધર્મથી સમાન છે ત્યારે શું વિધિ છે? એ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપે છે. સઋવિદ્યમાન વસ્ત્રાદિ અને ઈતર=અવિદ્યમાન વસ્ત્રાદિ જ છે. તેના અસત્વમાં પણ=વસ્ત્રાદિના અભાવમાં પણ, લબ્ધિયુક્ત છે=વસ્ત્રાદિતા લાભની યોગ્યતાવાળા છે. અને ઈતરતવિકલ=લબ્ધિ રહિત છે. એ પ્રકારનો ધ્વંદ્વ સમાસ છે. તે આદિ છે જેઓને તે તેવા છે. આદિ શબ્દથી=શ્લોકમાં રહેલા “સંતેઝરત્નદ્ધિનુરમાવેસુમાં રહેલ ‘આદિ' શબ્દથી સપક્ષના સત્વથી સંભાવ્યમાન વસ્ત્રાદિ લાભવાળા અને તેનાથી ઈતરાદિનું ગ્રહણ છે. અને આ સદાદિપદો લુપ્ત ભાવ પ્રત્યયવાળા જાણવા અને તેથી તે ભાવો સાધુઓની અવસ્થા છે=સદિતારલબ્ધિયુક્ત ઈતરાદિ ભાવો છે તેઓમાં સમાન હોતે છતે શું કરવું જોઈએ ? એથી કહે છે. તુચ્છનેત્રદરિદ્ર શ્રાવકને, એ પ્રકારનો પ્રક્રમ છે. એથી તુચ્છ વસ્ત્રાદિ વિતરણરૂપ દાન વર્તે છે. દિગાદિભેદ હોતે છતે=દિગાદિથી અપેક્ષાએ તુચ્છનું દાન વર્તે છે તે આ પ્રમાણે – બે સાધુઓનું સર્વસ્ત્રપણું હોતે છતે, જે દિશા આસન્ન છે તેને આપવું જોઈએ. એ રીતે અસદ્વસ્ત્રપણું હોતે છતે લબ્ધિયુક્ત અને તદ્ ઈતરમાં પણ જે ઈતર છે તેને વસ્ત્ર આપવું જોઈએ. હવે તુલ્ય પણ ભાવ હોતે છતે=દાન આપવાના શ્રાવકને ભાવ હોતે છતે, દિશાને અતિક્રમીને સામાન્ય શ્રાવક દાન આપે તો શું થાય ? એથી કહે છે. તથા તેનાથી=દિશાથી નહિ આપતા એવા શ્રાવકને આજ્ઞાભંગ, અવસ્થા, મિથ્યાત્વ, વિરાધના રૂપ દોષો થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. (પંચાશક ટીકા, ૫. ૧૦૬)
પ્રસ્તુત શ્લોકથી એ પ્રાપ્ત થાય કે અલ્પઋદ્ધિવાળા શ્રાવકે સાધુના દાન વિષયક દિશાદિના ભેદથી દાન કરવું જોઈએ. તેથી જે ગુરુ આદિનો પોતાના ઉપર ઉપકાર વિશેષ હોય તેવા ઉપકારી ગુરુના
Page #182
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૪
૧૬૫ ભેદથી દાન કરવું જોઈએ. આથી જ પૂર્વમાં કહ્યું કે ધર્મગુરુનો પ્રતિકાર દુષ્કર છે. તેથી જેનાથી પોતાને સન્માર્ગની પ્રાપ્તિ થઈ હોય તેવા ગુરુ વિશેષ પૂજનીય છે. માટે ઋદ્ધિવાન શ્રાવક માટે ઉપકારી ગુરુ કે સુસાધુ ગુણથી સમાન હોય તો પક્ષપાત વગર સર્વની ભક્તિ કરવી જોઈએ અને અલ્પ ઋદ્ધિમાન શ્રાવક બધા સાધુઓની સમાન રીતે ભક્તિ કરી શકે નહિ તેથી જેનાથી પોતાને સન્માર્ગની પ્રાપ્તિ થઈ હોય તેવા ઉપકારી ગુરુને દાન કરે અને અન્ય સાધુઓ માટે દાનશ્રદ્ધાળુ શ્રાવકનાં ઘર બતાવે. આ પ્રકારે શાસ્ત્રમર્યાદા છે. અને તેનો ભંગ કરે તો શ્રાવકને પણ આજ્ઞાભંગ આદિ દોષોની પ્રાપ્તિ થાય છે.
અને આભવવ્યવહારની અપેક્ષાથી પ્રવ્રજ્યાની ઇચ્છાવાળા ગૃહસ્થને અથવા ઉદ્મદ્રજિત ગૃહસ્થનેદીક્ષા છોડેલ ગૃહસ્થને, દિન્ આગમમાં દેખાય છે, અને દેખાતી નથી. અર્થાત્ આ ગૃહસ્થ કોની પાસે દીક્ષા ગ્રહણ કરે ? અને કોની પાસે નહિ ? તેના વિષયમાં આવિદ્ અને અનાભવડ્યો વ્યવહાર શાસ્ત્રમાં છે તે અપેક્ષાએ જે ગૃહસ્થ કોઈક ગુરુથી પ્રતિબોધ પામેલ હોય અને દીક્ષા લેવા તત્પર થયેલો હોય તે ગૃહસ્થનો તે ગુરુ સાથે દિ સંબંધ છે. અને જેણે દીક્ષા છોડી દીધી છે તેનો તે ગુરુ સાથે દિસંબંધ છે એમ આગમમાં દેખાય છે. અન્યનો=અન્ય શ્રાવકનો, કોઈ ગુરુ સાથે દિગ્મબંધ દેખાતો નથી. યત =જે કારણથી, આ કલ્પ વ્યવહારમાં કહેવાયેલી દિમ્ વ્યવસ્થા છે. જે શ્રાવક દીક્ષા લેવાની ઈચ્છાવાળો છે, સામાયિકાદિ પાઠમાં પ્રવૃત્ત છે તે ત્રણ વર્ષ સુધી પ્રતિબોધક આચાર્યનો જ સત્ય થાય=તે આચાર્યનો આભવદ્ થાય છે. તેથી તે આચાર્ય જ તેને ત્રણ વર્ષની અંદર પોતાના શિષ્ય તરીકે ગ્રહણ કરી શકે. ત્રણ વર્ષ સુધી અન્ય તેને પોતાનો શિષ્ય કરી શકે નહિ, જેને કહે છે.
સામયિકાદિથી ધર્માચાર્યનાં જે ત્રણ વર્ષો છે. ઉદ્યમથી શૈક્ષ નિયમથી થાય છેeત્રણ વર્ષ સુધી તેમનો શિષ્ય નિયમથી થાય છે. તેની ઉપરમાં ત્રણ વર્ષ પછી, ભજના છે–તેમને શિષ્ય થાય કે ન પણ થાય.” III
વળી જે વિક્તવાદિ થઈને ફરી પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે તેને સ્વઈચ્છાથી દિ છે. વળી અત્યક્ત સમ્યક્તવાળો ઉદ્મવ્રજ્યા કરીને દીક્ષા છોડીને જે ફરી પ્રવ્રયા ગ્રહણ કરે છે તે ત્રણ વર્ષ સુધી પૂર્વાચાર્યનો જ થાય છે=જેની પાસે પૂર્વે દીક્ષા લીધી હતી તે ગુરુનો શિષ્ય થાય છે અને કહે છે.
“સમદ્રેસન=સમ્યગ્દર્શનનો ત્યાગ કરાય છતે, પતિના વ=પરલિગી અને નિદ્ભવ થયે છતે, ઉપશાંતમાં મિથ્યાત્વના ઉપશાંતમાં, તે જ દિવસમાં ઈચ્છાદીક્ષા ત્યાગ કર્યા પછી તે દિવસમાં સંયમની ઈચ્છા છે. સમ્યક્તયુક્તમાં તિuિm સમત્રણ વર્ષ પોતાના ગુરુનો દિલ્બધ છે.” [૧]
ઉદ્ધરણના શ્લોકનો અર્થ આ પ્રમાણે છે. કોઈક વ્યક્તિ સાધુપણામાં મિથ્યાત્વને પામ્યો હોય અને પરદર્શનનો સંન્યાસી થયો હોય અથવા તિતવ થયો હોય તેઓને પોતાના ગુરુ સાથે દિલ્બધ નથી તેથી ફરી દીક્ષાના પરિણામ થાય ત્યારે સ્વઈચ્છા અનુસાર જ્યાં યોગ્ય જણાય ત્યાં દીક્ષા ગ્રહણ કરે અને ઉપશાંતમાં-મિથ્યાત્વનો જેને ઉપશમ છે અને જેણે દીક્ષાનો ત્યાગ કર્યો છે તે સાધુને જે દિવસે દીક્ષા લેવાની ઈચ્છા થાય તો સમ્યક્તયુક્ત એવા તેને ત્રણ વર્ષ સુધી પોતાના ઉપકારી ગુરુ સાથે દિલ્બધ છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪ વળી ઉત્પવ્રજિત બે પ્રકારના છે. સારૂપી અને ગૃહસ્થ. ત્યાં=દીક્ષાને ત્યાગ કરનારાના બે ભેદમાં, સારૂપી રજોહરણ વગરના સાધુ વેશધારી છે. અને તે=સારૂપી જાવજીવ પૂર્વાચાર્યતા છે=સારૂપી ફરી દીક્ષા લેવા તત્પર થાય તો સારૂપીને જાવજીવ સુધી પૂર્વાચાર્યનો દિબંધ છે અને તે સારૂપીથી મુંડન કરાયેલા જે શિષ્યો છે અને જે તેના વડે મુંડન કરાયેલા નથી, કેવલ સારૂપીથી બોધ કરાયેલા જ છે=ધર્મમાં સ્થિર કરાયેલા જ છે. તેઓ સારૂપીથી મુંડન કરાયેલા કે બોધ કરાયેલા ગૃહસ્થો, જે આચાર્યને ઈચ્છે છે તેનેeતે આચાર્યને, આ=સારૂપી, આપે છે. અને તેના તેઓ થાય છે=સારૂપીએ જેઓનું મુંડન કર્યું છે અને જેઓને માર્ગનો બોધ કરાવ્યો છે તેઓ તેના થાય છે=સારૂપીના થાય છે.
અને અપત્યોની આ વિધિ છે સારૂપીના શિષ્યોની, આ વિધિ છે. તેના અપત્યોકસારૂપીના શિષ્યો, પૂર્વાચાર્યના જ થાય છે અને કહે છે.
સારૂપી જાવજીવ પૂર્વાચાર્યનો છે=પૂર્વાચાર્ય સાથે દિલ્લંધવાળો છે અને જેઓને પ્રવ્રજ્યા આપેલ છે તેઓ પૂર્વાચાર્યના છે. નહિ પ્રવ્રજ્યા અપાયેલા મુંડન કરાયેલા કે બોધ કરાયેલા જીવોના વિષયમાં સ્વચ્છેદ છેeતેઓની દીક્ષા આપવાના વિષયમાં સારૂપી સ્વતંત્ર છે. ઇચ્છાથી જેને=જે આચાર્યને, તે=સારૂપી, આપે=મુંડન કરાયેલા કે બોધ કરાયેલાને આપે તેઓ, તે આચાર્યના થાય છે.” III
આ કથનથી એ ફલિત થાય કે જેઓ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળા છે. તેઓ ભગવાનના વચનાનુસાર જ આત્મહિત સાધવાના અર્થી છે પરંતુ પ્રવ્રજ્યા પાલન કરવા માટે અસમર્થ છે. તેથી દીક્ષા છોડે છે અને રજોહરણ મૂક્યા પછી પણ સાધુના વેશમાં રહીને સ્વભૂમિકાનુસાર ધર્મની આરાધના કરે છે. તેવા સારૂપી કોઈક નિમિત્તથી ફરી સંયમના પરિણામવાળા થાય તો તેઓ પોતાના મનસ્વીપણાથી જ્યાં ત્યાં દીક્ષા ગ્રહણ ન કરે પરંતુ શાસ્ત્રમર્યાદાનુસાર પ્રવ્રજ્યા ગ્રહણ કરે અને પોતાના પૂર્વાચાર્ય ભગવાનના વચનાનુસાર ચાલનારા છે તેવો સ્થિર નિર્ણય હોય તો સારૂપી પોતાના ઉપકારી એવા પૂર્વાચાર્ય સાથે જ દિબંધથી બંધાયેલા છે તેથી શાસ્ત્રમર્યાદાનુસાર તેમણે તેમની પાસે જ દીક્ષા લેવી જોઈએ. તેથી વિવેકી સારૂપીને જો ફરી દીક્ષા ગ્રહણ કરવાનો પરિણામ થાય તો શાસ્ત્રમર્યાદાનુસાર પૂર્વાચાર્ય પાસે જ દીક્ષા ગ્રહણ કરે અને સારૂપીકે દીક્ષા છોડ્યા પૂર્વે જેઓને શિષ્ય કર્યા છે તે સર્વ શિષ્યો તે સારૂપીના ગુણવાન ગુરુના શિષ્યો થાય છે. તેથી તેઓને સારૂપી અવ્ય પાસે જવાનું શાસ્ત્રમર્યાદાનુસાર ક્યારેય કહે નહિ અને સારૂપીકે જેઓનું મુંડન કર્યું છે અને જેઓને સન્માર્ગનો બોધ કરાવ્યો છે તેઓ પણ સારૂપીના ઉપકારથી પામ્યા છે તેથી સારૂપીને પૂછીને પોતાને ક્યાં સંયમ લેવું ? તેની વિચારણા કરે છે. અને તેઓ જે આચાર્ય પાસે દીક્ષા લેવા ઈચ્છતા હોય તેની પાસે તેઓનું હિત થશે તેવું સારૂપીને જણાય તો તે મુંડન કરાયેલા કે બોધ કરાવેલા જીવોને સારૂપી તે આચાર્યને આપે છે; કેમ કે સારૂપીના જે શિષ્યો હતા તે પૂર્વાચાર્યના થયા પરંતુ સારૂપીથી જે મુંડન કરાયેલા છે અને બોધ કરાયેલા છે તે સારૂપીના જ છે. તેથી સારૂપી શાસ્ત્રમર્યાદાનુસાર તેઓને ઉચિત સ્થાને સોંપવા માટે સ્વતંત્ર છે. તેથી પોતાના પૂર્વાચાર્ય ગુણવાન હોવા છતાં પોતાનાથી બોધ પામેલા જીવો અવ્યને ઇચ્છતા હોય અને તેઓનું ત્યાં હિત થાય તેમ છે
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૭
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪ તેવું સારૂપીને જણાય તો સારૂપી તેઓને તે ધર્માચાર્યને સોંપે છે. તેથી આ દિબંધની મર્યાદા ગુણવાન ગુરુ અને ગુણવાન શિષ્યએ શું ઉચિત પ્રવૃત્તિ કરવી ? તેને આશ્રયીને છે. આથી જ કોઈક રીતે નિર્ગુણગુરુને પામેલા હોય તે અંગારમર્દકના શિષ્યોએ જેમ તે ગુરુનો ત્યાગ કર્યો તેમ ગુણના અર્થ એવા શિષ્યો તે ગુરુનો ત્યાગ પણ કરે છે. તેથી સારૂપી થયા પછી પણ જો ગુરુ ગુણવાન નથી અથવા પોતાને યોગમાર્ગમાં પ્રવર્તાવવા માટે સમર્થ નથી તેવું જણાય તેને આશ્રયીને પ્રસ્તુતમાં બતાવેલ મર્યાદા નથી પરંતુ સામાન્યથી ગુણવાન ગુરુ હોય અને કોઈક સારૂપી થયેલ હોય અને કોઈક રીતે ફરી દીક્ષા લેવાનો પરિણામ થાય ત્યારે શું શાસ્ત્રમર્યાદા છે તે આભવવ્યવહારની અપેક્ષાએ પ્રસ્તુતમાં બતાવેલ છે.
વળી, ગૃહસ્થ=દીક્ષા છોડીને થયેલ ગૃહસ્થ, બે પ્રકારના છે. મુંડિત અને સશિખ. અને તે મુંડિત અને સશિખ એવા બે પ્રકારના પણ ગૃહસ્થ પૂર્વાચાર્યના છે–પૂર્વાચાર્યના દિબંધવાળા છે અને જેઓ તેના વડે–દીક્ષા છોડી ગૃહસ્થ થયેલા વડે, ઉપ્રવજ્યા પછી ત્રણ વર્ષની અંદરમાં બોધ કરાવીને મુંડન કરાયા છે તેઓ, પૂર્વાચાર્યના છે=પૂર્વાચાર્યના દિબંધવાળા છે અને કહે છે.
જે વળી ગૃહસ્થ મુંડ અથવા અમુંડ છે–દીક્ષા છોડેલ ગૃહસ્થ કુંડ છે અથવા અમુંડ છે. ત્રણ વર્ષની અંદર પ્રવ્રજ્યા આપે. અને સ્વયં ગ્રહણ કરે, સર્વ પૂર્વાચાર્યના થાય.” ૧/
એ પ્રમાણે પ્રસક્ત-અનુપ્રસક્તથી સર્યું. અને અહીં ઉપયોગી સાધુનિમંત્રણભિક્ષાગ્રહણાદિનો વિશેષ અતિથિસંવિભાગવ્રતના અધિકારમાં કહેવાયેલો જ છે. અને આ સુપાત્રદાન દિવ્યદારિકાદિ અભીષ્ટ સુખસમૃદ્ધિના સામ્રાજ્યાદિના સંયોગની પ્રાપ્તિપૂર્વક શીધ્ર નિર્વાણપદ પ્રાપ્તિ ફલવાળું છેઃ સુપાત્રદાન સદ્ગતિઓની પરંપરા દ્વારા મોકલવાળું છે, જે કારણથી કહેવાયું છે.
“અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, કીર્તિદાન. બંને પણ મોક્ષફલવાળાં કહેવાયાં છે અભયદાન અને સુપાત્રદાન બંને પણ મોક્ષફલવાળા કહેવાયા છે. ત્રણેય પણ અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન ત્રણેય પણ ભોગાદિને આપે છે. અર્થાત્ જેઓ ષટ્યાયનું પાલન કરે છે તેવા સુસાધુ અભયદાન આપે છે. વિવેકસંપન્ન શ્રાવકો ગુણવાન પાત્રોને ગુણવાન રૂપે જાણીને સુપાત્રદાન આપે છે. તે બંને દાન સંયમના પરિણામથી સંવલિત હોવાને કારણે મોક્ષફલવાળાં છે. વળી, જેઓ સ્વજનાદિ સાથે કે પરિચિત સાથે સંબંધ હોવાને કારણે તેઓનાં દુઃખ દૂર કરવાર્થે ઉચિતદાન કરે છે. વળી, જેઓ કોઈક કીર્તિના અર્થી છે. છતાં સારા પાત્રોમાં દાન કરે છે, તેઓ તે દાનમાં કંઈક શુભભાવને કારણે ભોગાદિ પ્રાપ્ત કરે છે. સુપાત્રદાન સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષફલવાળું છે તેમ પૂર્વ સાથે સંબંધ છે.”
વળી પાત્રતા=સુપાત્રદાનના વિષયભૂત ભક્તિ યોગ્ય જીવોમાં વર્તતી પાત્રતા આ પ્રમાણે કહેવાય છે=આગળમાં બતાવાશે એ પ્રમાણે કહેવાય છે.
ઉત્તમપાત્ર સાધુ છે અને મધ્યમપાત્ર શ્રાવક કહેવાયો છે સુશ્રાવક કહેવાયા છે. અવિરત સમ્યગ્દષ્ટિ જઘન્ય પાત્ર જાણવું.” IIII.
અને તે પ્રમાણે કહે છે–પૂર્વમાં ત્રણ પાત્રો બતાવ્યાં તે સુપાત્ર છે, તેઓને કહે છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪ “હજારો મિથ્યાષ્ટિમાં એક અણુવ્રતી શ્રેષ્ઠ છે. હજારો અણુવ્રતીમાં એક મહાવ્રતી શ્રેષ્ઠ છે.” III “હજાર મહાવ્રતીઓમાં એક તાત્વિક શ્રેષ્ઠ છેકઅસંગ અનુષ્ઠાનવાળા શ્રેષ્ઠ છે. તાત્ત્વિક સમાન પાત્ર ભૂતમાં નથી અને ભવિષ્યમાં નથી.” iારા.
આ રીતે સાધુ આદિનો સંયોગ હોતે છતે=પૂર્વમાં સુપાત્રદાન શ્રાવકને કર્તવ્ય છે એમ બતાવ્યું એ રીતે સાધુ આદિનો સંયોગ હોતે છતે, વિવેકી પુરુષે અવશ્ય સુપાત્રદાન કરવું જોઈએ. અને યથાશક્તિ તેના અવસરાદિથી આવેલા સાધર્મિકોને પણ સાથે ભોજન કરાવે; કેમ કે તેઓનું પણ સુપાત્રપણું છે. વાત્સલ્ય પણ=સાધર્મિકની ભક્તિ પણ મહાફલને માટે છે. જે કારણથી દિનકૃત્યમાં કહેવાયું છે.
“ભક્તિનિર્ભર વત્સલ સાધર્મિકોનું કરવું જોઈએ. સર્વદર્શી વડે=ભગવાન વડે શાસનની પ્રભાવના બતાવી છે-સાધર્મિક વાત્સલ્યને શાસનની પ્રભાવના કહી છે.” (શ્રાદ્ધદિનકૃત્ય)
વળી તેની વિધિ=સાધર્મિક વાત્સલ્યની વિધિ, વાર્ષિક્રકૃત્ય અધિકારમાં કહેવાશે અને ઔચિત્યથી પણ અન્ય દ્રમકાદિને આપે છે=દાન આપે છે. તેઓને નિરાશ પાછા ફેરવતો નથી. કર્મબંધ કરાવતો નથી. નિષ્ફર હૃદયવાળો શ્રાવક થતો નથી. દિ=જે કારણથી, ભોજનના અવસરમાં દ્વારનું બંધ કરવું આદિ પણ મોટા પુરુષનું અથવા દયાવાળાનું લક્ષણ નથી. જે કારણથી કહેવાયું છે.
“ભોજન કરતો શ્રાવક દ્વારને બંધ કરે જ નહિ. ભગવાન વડે સુશ્રાવકને અનુકંપા નિવારણ કરાઈ નથી.” III “ભયંકર એવા ભવસાગરમાં દુ:ખથી આર્ત એવા પ્રાણીસમૂહને જોઈને સામર્થ્યથી=શક્તિ અનુસાર અવિશેષથી બંને પણ અનુકંપા કરે સમાન રીતે દ્રવ્યાનુકંપા અને ભાવ અનુકંપા બંને પણ શ્રાવક કરે.” iારા ().
બંને પણ દ્રવ્ય અને ભાવ દ્વારા બંને પણ અનુકંપા શ્રાવક કરે, એમ અવાય છે. દ્રવ્યથી યથાયોગ્ય અન્ન આદિ દાન દ્વારા અનુકંપા કરે. વળી, ભાવથી ધર્મમાર્ગના પ્રવર્તતથી અનુકંપા કરે. શ્રી પંચમ અંગ-ભગવતી સૂત્રમાં પણ શ્રાવકતા વર્ણવતા અધિકારમાં ‘અભંગદ્વારવાળા શ્રાવક હોય છે, એ પ્રમાણે કહેવાયું છે. ભગવાન વડે પણ સાંવત્સરિક દાનથી દીનનો ઉદ્ધાર કરાયો જ છે. વળી કોઈના વડે પણ પ્રતિષિદ્ધ નથી=અનુકંપાદાન પ્રતિષિદ્ધ નથી. “દુર્જયજિતરાગદોસમોવાળા સર્વ પણ જિનો વડે અનુકંપાદાન શ્રાવકોને ક્યારેય પણ પ્રતિષિદ્ધ નથી.” III
ક્યારેય પણ કોઈપણ સૂત્રમાં પ્રતિષિદ્ધ નથી. ઊલટું દેશના દ્વારા રાજપ્રશ્તીય ઉપાંગમાં કેશીગણધર વડે ઉપદેશ અપાયો છે, તે આ પ્રમાણે –
“હે પ્રદેશી ! તું પૂર્વમાં રમણીય થઈને-દાનવીર થઈને પછી અરમણીય થઈશ નહિ=દાનધર્મનો ત્યાગ કરીશ નહિ.” ઈત્યાદિ.
અને માતા-પિતા-ભાઈ-ભગિની આદિતા, પુત્ર-પુત્રવધૂ આદિના અને ગ્લાન બદ્ધ ગાય આદિના ભોજનાદિની ઉચિત ચિંતા કરીને પંચપરમેષ્ઠિના અને પ્રત્યાખ્યાનના નિયમના સ્મરણપૂર્વક સામ્યતા અવિરોધથી આરોગ્યના અવિરોધથી, ભોજન કરે, જે કારણથી કહેવાયું છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪
૧૬૯
“પિતાને, માતાને, બાળકોને, ગર્ભિણી ગર્ભવતીને, વૃદ્ધને, રોગીને પ્રથમ ભોજન આપીને ઉત્તમપુરુષોએ સ્વયં ભોજન કરવું જોઈએ.” III
“અને ધારણ કરાયેલા સર્વ ચતુષ્પદોની અને મનુષ્યોની ચિંતા કરીને ધર્મને જાણનાર સ્વયં ભોજન કરે. અન્યથા નહિ.” પૂરા
અને સાભ્યનું લક્ષણ પાંત્રીસ ગુણોમાં કહેવાયું જ છે= પ્રથમ પ્રસ્તાવમાં ગૃહસ્થતા પાંત્રીસ ગુણો બતાવ્યા તેમાં સાભ્યનું લક્ષણ કહેવાયું જ છે. અને આ રીતે=સામ્યથી ભોજન કરે એમ કહ્યું એ રીતે, લીલ્યના પરિહારથી અભક્ષ્ય, અનંતકાયાદિ, બહુસાવદ્ય વસ્તુના વર્જનપૂર્વક યથાગ્નિબલને પોતાની સુધા, અનુરૂપ ભોજન કરે. વળી નીતિશાસ્ત્રમાં આ પ્રમાણે કહેવાયું છે.
“અધૌત મુખ-હસ્તાંઘિવાળો નહિ ધોએલા મુખ-હસ્ત-પગવાળો, અને નગ્ન, મલિન વસ્ત્રવાળો, ડાબા હાથથી ઉપાડેલી થાળીવાળો ક્યારેય ભોજન કરે નહિ.” [૧
“એક વસ્ત્રથી અવિત=એક વસ્ત્રથી યુક્ત, અર્ધવસ્ત્રથી વીંટળાયેલ મસ્તકવાળો, અપવિત્ર, અતિગર્ધ વિચક્ષણ ભોજન કરે નહિ.” રા
જોડા સહિત, વ્યગ્રચિત્તવાળો, કેવલભૂમિકામાં રહેલો, પલંગમાં રહેલો, વિદિશા કે દક્ષિણ દિશામાં મુખવાળો=વિદિશા કે દક્ષિણ દિશા સન્મુખ રહેલો, કુશ મુખવાળો ભોજન કરે નહિ.” ૩.
આસનમાં રહેલા પગવાળો, કૂતરા-ચંડાલો વડે નિરીક્ષણ કરાતો, અને પતિત પતિત જીવોથી નિરીક્ષણ કરાતો અને ભિન્ન=ભાંગેલા, અને મલિન પણ ભાજનમાં ભોજન કરે નહિ.” Ir૪ :
“અમેધ્યના સંભવવાળું અશુચિના સંભવવાળું, ભૂણાદિ ઘાતક એવા જીવો વડે જોવાયેલું, રજસ્વલા સ્ત્રીથી સ્પર્શાયેલું, ગાય-કૂતરા-પક્ષીઓ વડે સૂંઘાયેલું ભોજન કરે નહિ.” પII
“અજ્ઞાત આગમવાળું અજ્ઞાત પાસેથી આવેલું, અજ્ઞાત, ફરી ગરમ કરેલું અને ચબચબા શબ્દથી યુક્ત મુખના વિકારવાળો ભોજન કરે નહિ.” fi૬IL.
“આહ્વાનથી ઉત્પાદિત પ્રીતિવાળો=ભોજન અર્થે બોલાવવા દ્વારા ઉત્પાદન કરાયેલ પ્રીતિવાળો, કર્યું છે દેવના નામનું સ્મરણ એવો પુરુષ સમાન પૃથ્વીમાં, સ્થિર આસનમાં અનતિઊંચાપણાથી બેઠેલો ભોજન કરે, એમ અવય છે.” liા
માતા, સાસુ, અંબિકા, જામિ, ભાર્યા, પત્ની આદિ વડે આદરથી રંધાયેલું પવિત્ર અને યુક્તિવાળા જીવોથી પીરસવામાં હોશિયાર એવા જીવો વડે અપાયેલું, જન નહિ હોતે છતે ભોજન કરે.” IIટા
આ શ્લોક-૯-૧૦માં અશુદ્ધિ છે તેથી લખ્યા નથી. અને
“અંગમર્દન, નીહાર, ભાર ઉલ્લેપ=ભાર ઉપાડવો, ઉપવેશન=બેસી રહેવું અને સ્નાન આદિને ભોજન કરીને કેટલોક કાળ બુદ્ધિમાન કરે નહિ.” II૧૧TI.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૪-૬૫
ભોજન કરીને બેસવાથી મોટું પેટ થાય છે ફાંદ વધે છે. ચત્તા સૂઈ જનારનું બળ, વામ કટિસ્થનું આયુષ્ય અને દોડનારનું મૃત્યુ દોડે છે.” II૧૨ાા “ભોજન પછી ડાબા પડખે બે ઘડી સુધી નિદ્રા વગર સૂઈ જાય અથવા ૧૦૦ પગલાં ચાલે.” I૧૩
તિ' ઉદ્ધરણના શ્લોકોની સમાપ્તિ અર્થે છે. હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરે છે=મૂળ શ્લોક-૬૪ના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરે છે. “સંવરણ ઈત્યાદિ' ભોજન પછી સંવરણ=પ્રત્યાખ્યાન દિવસચરિમ અથવા ગ્રંથિ સહિત આદિ તેની કૃતિઃકરણ, સંભવ હોતે છતે દેવ-ગુરુના વંદનપૂર્વક પ્રત્યાખ્યાન કરે. શ્લોકમાં નહિ કહેવાયેલું હોવા છતાં પણ જાણવું. જે કારણથી “દિનકૃત્યમાં કહેવાયું છે.
‘દેવને અને ગુરુને વંદન કરીને ત્યારે સંવરણ કરીને (શ્રાદ્ધદિનકૃત્ય) ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને ત્યાર પછી=પચ્ચકખાણ કર્યા પછી, શાસ્ત્રાર્થોનું=શાસ્ત્રના પ્રતિપાદિત ભાવોનું ચિંતન કરે= સ્મરણ અથવા વિચારણા કરે. આ, આ પ્રમાણે છે કે નહિ એ પ્રમાણે નિર્ણય કરવો–શાસ્ત્રના પદાર્થો આ પ્રમાણે છે કે નહિ તેનો યથાર્થ નિર્ણય કરવો. કેવી રીતે નિર્ણય કરવો ? એથી કહે છે. તેના જાણનારાઓની સાથે-તે શાસ્ત્રાર્થને જાણે છે તે તજજ્ઞ, એવા ગીતાર્થ સાધુઓ પાસેથી અથવા પ્રવચનકુશલ શ્રાવકપુત્રો પાસેથી શાસ્ત્રાર્થ જાણે. એ પ્રમાણે અર્થ છે. ગુરુમુખથી સાંભળેલા પણ પરિશીલનાવિકલ=પરિશીલનથી રહિત, શાસ્ત્રાર્થનાં રહસ્યો ચિત્તમાં સુદઢ પ્રતિષ્ઠિત થતાં નથી. એથી કરીને શાસ્ત્રાર્થનું ચિંતન કરે એમ અવય છે. ૬૪ ભાવાર્થ -
શ્રાવક બહુલતાએ શક્તિ હોય તો ત્રિકાળ પૂજા કરે તેથી મધ્યાહ્નકાલમાં ફરી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરે એ પ્રકારે વિશેષ ગૃહસ્થધર્મ છે. વળી, શક્તિ અનુસાર અત્યંત વિવેકપૂર્વક સુપાત્રોને દાન કરે, ત્યાર પછી ભોજન કરે. જેથી સંયમ પ્રત્યે અત્યંત બહુમાન થાય અને ગુણોના પક્ષપાતને કારણે ગુણની વૃદ્ધિ થાય. વળી, ભોજન પણ સર્વ ઔચિત્યપૂર્વક તે રીતે કરે છે જેથી સ્વજનાદિ કે તેને આંશ્રિત સર્વ જીવોને તે પ્રકારના ઉચિત વર્તનને કારણે શ્રાવકના ધર્મ પ્રત્યે બહુમાન થાય. વળી ભોજન કર્યા પછી શક્તિ અનુસાર ઉચિત પચ્ચખ્ખાણ કરે અને યોગ્ય શાસ્ત્રના જાણનારાઓ સાથે શાસ્ત્રના સૂક્ષ્મ-પદાર્થોનું ચિંતન કરે જેથી પ્રાપ્ત થયેલો મનુષ્યભવ જિનવચનના રહસ્યને સૂક્ષ્મ-સૂક્ષ્મતર પ્રાપ્ત કરીને સફળ થાય.III અવતરણિકા -
सम्प्रति सन्ध्याविषयं यत्कर्त्तव्यं तदाह - અવતરણિકાર્ય :હવે સંધ્યા વિષયક જે કર્તવ્ય છે તેને કહે છે –
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૧
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-ઉપ Reोs:
सायं पुनर्जिनाभ्यर्चा, प्रतिक्रमणकारिता ।
गुरोर्विश्रामणा चैव, स्वाध्यायकरणं तथा ।।६५।। मन्वयार्थ :
पुनः=4जी, सायं=संध्या समये, जिनाभ्यर्चा=rial, प्रतिक्रमणकारिता=प्रतिभा २९, चैवसने, गुरोःशुरुनी, विश्रामणा=विश्राम, तथा=सने, स्वाध्यायकरण स्वाध्याय २५L. IIgull दोार्थ :
વળી સંધ્યાસમયે જિનની અર્ચના, પ્રતિક્રમણકારિતા અને ગરની વિશ્રામણા અને સ્વાધ્યાયકરણ. || ५||
टीs:
'सायं' सन्ध्यासमयेऽन्तर्मुहूर्तादर्वाक्, पुनस्तृतीयवारमित्यर्थः 'जिनाभ्यर्चा' देवपूजनम्, विशेषतो गृहिधर्म इति सण्टङ्कः, एवमग्रेऽपि, अत्र चायं विशेष-उत्सर्गतः श्रावकेणैकवारभोजिनैव भाव्यम्, यदभाणि दिनकृत्ये"उस्सग्गेणं तु सड्ढो उ, सचित्ताहारवज्जओ । इक्कासणगभोई अ, बंभयारी तहेव य ।।१।।" [श्राद्धदिनकृत्ये]
यश्चैकभक्तं कर्तुं न शक्नोति, स दिवसस्याष्टमे भागेऽन्तर्मुहूर्त्तद्वयलक्षणे, यामिनीमुखादौ तु रजनीभोजनमहादोषप्रसङ्गादन्तर्मुहूर्तादागेव वैकालिकं करोति, यतो दिनकृत्य एव
“अह न सक्केइ काउं जो, एगभत्तं जओ गिही । दिवसस्सट्ठमे भागे, तओ भुंजे सुसावओ ।।१।।"
वैकालिकानन्तरं च यथाशक्ति दिवसचरमं सूर्योद्गमान्तं मुख्यवृत्त्या दिवसे सति द्वितीयपदे रात्रावपि करोति, कृत्वा च सन्ध्यायां अर्द्धबिम्बदर्शनादर्वाग् पुनरपि यथाविधि जिनं पूजयति सा च दीपधूपरूपाऽवसेयेति भावः, तथा प्रतिक्रमणस्य-सामायिकं १ चतुर्विंशतिस्तवो २ वन्दनकं ३ प्रतिक्रमणं ४ कायोत्सर्गः ५ प्रत्याख्यानं ६ चेति षड्विधावश्यकक्रियालक्षणस्य कारिता करणं, विशेषतो गृहिधर्म इति सम्बन्धः, अयं भावः-सन्ध्यायां जिनपूजनानन्तरं श्रावकः साधुपार्श्वे पोषधशालादौ वा गत्वा प्रतिक्रमणं करोति, प्रतिक्रमणशब्दश्चावश्यकविशेषवाच्यपि अत्र सामान्येन सामायिकादिषड्विधावश्यकक्रियायां रूढः, अध्ययनविशेषवाचिनोऽपि प्रतिक्रमणशब्दस्य नोआगमतो भावनिक्षेप
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-કપ मपेक्ष्य षडावश्यकरूपज्ञानक्रियासमुदायप्रवृत्तेरविरोधात्, क्रियारूप एकदेशे आगमस्याभावानोआगमत्वं, नोशब्दस्य देशनिषेधार्थत्वात्, उक्तं च
"किरिआऽऽगमो ण होइ, तस्स णिसे,मि नोसद्दोत्ति" [ ]
तत्र सामायिकम आर्त्तरौद्रध्यानपरिहारेण धर्मध्यानकरणेन शत्रुमित्रकाञ्चनादिषु समता, तच्च पूर्वमुक्तं, चतुर्विंशतिस्तवः चतुर्विंशतेस्तीर्थकराणां नामोत्कीर्तनपूर्वकं गुणकीर्तनं, तस्य च कायोत्सर्गे मनसाऽनुध्यानं शेषकालं व्यक्तवर्णपाठः, अयमपि पूर्वमुक्तः, वन्दनं-वन्दनायोग्यानां धर्माचार्याणां पञ्चविंशत्यावश्यकविशुद्धं द्वात्रिंशद्दोषरहितं नमस्करणं, तदप्युक्तमेव ।
प्रतिक्रमणं प्रतीत्युपसर्गः प्रतीपे प्रातिकूल्ये वा, ‘क्रम पादविक्षेपे' [धा. पा. ३८५] अस्य प्रतिपूर्वस्य भावे ल्युडन्तस्य प्रतीपं क्रमणं, अयमर्थ:-शुभयोगेभ्योऽशुभयोगान्तरं क्रान्तस्य शुभेष्वेव क्रमणात् प्रतीपं क्रमणं प्रतिक्रमणं, यदाह"स्वस्थानाद्यत्परस्थानं, प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ।।१।।" प्रतिकूलं वा गमनं प्रतिक्रमणं, यदाह“क्षायोपशमिकाद् भावादौदयिकवशं गतः । तत्रापि च स एवार्थः, प्रतिकूलगमात्स्मृतः ।।१।।" प्रति प्रति क्रमणं वा प्रतिक्रमणम्, उक्तं च“प्रति प्रति वर्त्तनं वा, शुभेषु योगेषु मोक्षफलदेषु । निःशल्यस्य यतेर्यत्तद्वा ज्ञेयं प्रतिक्रमणम् ।।१।।"
तच्चातीतानागतवर्तमानकालत्रयविषयम, नन्वतीतविषयमेव प्रतिक्रमणं, यत उक्तं-“अईअं पडिक़्कमामि, पडुप्पन्नं संवरेमि, अणागयं पच्चक्खामी ति" [ ] तत्कथं त्रिकालविषयता?, उच्यते, अत्र प्रतिक्रमणशब्दोऽशुभयोगनिवृत्तिमात्रार्थ:
"मिच्छत्तपडिक्कमणं, तहेव अस्संजमे पडिक्कमणं । कसायाण पडिक्कमणं, जोगाण य अप्पसत्थाणं ।।१।।" [आवश्यकनिर्युक्तौ १२६४] ततश्च निन्दाद्वारेणाशुभयोगनिवृत्तिरूपमतीतविषयं प्रतिक्रमणम्, प्रत्युत्पन्नविषयमपि संवरद्वारेण, अनागतविषयमपि प्रत्याख्यानद्वारेणेति न कश्चिद्दोषः, इत्थं त्रिकालविषयं प्रतीपक्रमणादि प्रतिक्रमणमिति सिद्धम्, एतच्च व्युत्पत्तिमात्रम्, रूढिश्च क्वचिदावश्यकविशेषे, क्वचिच्च षडावश्यकक्रियायामित्युक्तमेव,
Page #190
--------------------------------------------------------------------------
________________
१७३
धर्मसंग्रह भाग-4 /द्वितीय अधिकार | लोs-१५ इत्थमेव च वक्ष्यमाणः प्रतिक्रमणविधिर्घटते ।
तच्च प्रतिक्रमणं दैवसिक १ रात्रिक २ पाक्षिक ३ चातुर्मासिक ४ सांवत्सरिक ५ भेदात्पञ्चविधम्, तत्र दिवसस्यान्ते दैवसिकमेतस्य कालस्तूत्सर्गेणैवमुक्तः
“अद्धनिबुड्डे बिंबे, सुत्तं कटुंति गीअत्था । इअ वयणपमाणेणं, देवसिआवस्सए कालो ।।१।।" [यतिदिनचर्यायाम् ३२४] रात्रेरन्ते रात्रिकं, तस्य चैवं काल:“आवस्सयस्स समए, निद्दामुदं चयंति आयरिआ । तह तं कुणंति जह दसपडिलेहाणंतरं सूरो ।।१।।" अपवादतस्तु दैवसिकं दिवसतृतीयप्रहरादन्वर्द्धरात्रं यावत्, योगशास्त्रवृत्तौ, तु'मध्याह्नादारभ्यार्द्धरात्रं यावदि'त्युक्तं, रात्रिकमर्द्धरात्रादारभ्य मध्याह्नं यावत्, उक्तमपि"उग्घाडपोरिसिं जा, राइअमावस्सयस्स चूलाए । ववहाराभिप्पाया, तेण परं जाव पुरिम8 ।।१।।"
पाक्षिकादित्रयं तु पक्षाद्यन्ते भवति, तत्रापि पाक्षिकं च चतुर्दश्यामेव, यदि पुनः पञ्चदश्यां स्यात्तदा चतुर्दश्यां पाक्षिके चोपवासस्योक्तत्वात्पाक्षिकमपि षष्ठेन स्यात्, तथा च ‘अट्ठमछट्ठचउत्थं, संवच्छरचाउमासपक्खीसु' [ ] इत्याद्यागमविरोधः तथा यत्र चतुर्दशी गृहीता तत्र न पाक्षिकम्, यत्र च पाक्षिकं न तत्र चतुर्दशी, तथाहि-'अट्ठमीचउद्दसीसु उववासकरणमिति' [ ] पाक्षिकचूर्णो, तथा 'सागरचंदो कमलामेलावि सामिपासे धम्मं सोऊण गहिआणुव्वयाणि सावगाणि संवुत्ताणि, तओ सागरचंदो अट्ठमिचउद्दसीसु सुण्णघरेसु मसाणेसु एगराइ पडिमं ठाइ' इति । 'सो अट्ठमिचउद्दसीसु उववासं करेइ' [ ] इति । 'अट्ठमिचउद्दसीसु अरहंता साहुणो अ वंदेअव्वा' इति चावश्यकचूर्णी । .
तथा-'संते बलवीरिअपुरिसक्कारपरक्कमे अट्ठमिचउद्दसीणाणपंचमीपज्जोसवणाचाउम्मासिए चउत्थछट्ठट्ठमे न करिज्जा पच्छित्तं' [ ] इति महानिशीथ १ अध्ययने, इति पाक्षिककृत्योपलक्षितचतुर्दशीशब्दप्रतिपादकाक्षराणि] तथा
‘चउत्थछट्ठट्ठमकरणे अट्ठमिपक्खचउमासवरिसेसु' इति व्यवहारभाष्यषष्ठोद्देशके च, ‘पक्खस्स अट्ठमी खलु, मासस्स य पक्खियं मुणेअव्वं [ ] इत्यादिव्याख्यायां वृत्तौ चूर्णां च पाक्षिकशब्देन चतुर्दश्येव व्याख्याता, ततश्चतुर्दशीपाक्षिकयोरैक्यमिति निश्चीयते, अन्यथा तु क्वचिदुभयोपादानमपि स्यादेव । चातुर्मासिकसांवत्सरिके तु पूर्वं पूर्णिमापञ्चम्योः क्रियमाणे अपि श्रीकालिकाचार्याचरणातश्चतुर्दशी
Page #191
--------------------------------------------------------------------------
________________
धर्मसंग्रह लाग-4 / द्वितीय अधिकार / श्लोक-१५
१७४
चतुर्थ्यो: क्रियेते, प्रामाणिकं चैतत् सर्वसंमतत्वाद्, उक्तं च कल्पभाष्ये
“असढेण समाइण्णं, जं कत्थइ केणई असावज्जं ।
न निवारिअमन्नेहिं, बहुजणमयमे अमायरिअं । । १ । । " इति ।
तथा ध्रुवाभ्रुवभेदाद्विधा प्रतिक्रमणम्, तत्र ध्रुवं भरतैरवतेषु प्रथमचरमतीर्थकरतीर्थेषु, अपराधो भवतु मावा, परम् उभयकालं प्रतिक्रमणं कर्त्तव्यम्, अध्रुवं मध्यमतीर्थकरतीर्थेषु विदेहेषु च कारणे जाते प्रतिक्रमणम्, यदाह
“सपडिक्कमणो धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स ।
मज्झिमगाण जिणाणं, कारणजाए पडिक्कमणं ।। १ ।।” [ कल्पपंचा. ३२]
प्रतिक्रमणविधिश्चैवं प्रतिक्रमणहेतुगर्भादौ उक्तः
“साधुना श्रावकेणापि अनुयोगद्वारगत 'तदप्पिअकरणे' इति पदस्य करणानि तत्साधकतमानि देहरजोहरणमुखवस्त्रिकादीनि तस्मिन्नेव - आवश्यके यथोचितव्यापारनियोगेनार्पितानि=नियुक्तानि येन स तदर्पितकरणः, सम्यक्यथावस्थानन्यस्तोपकरण इत्यर्थः " इति वृत्तिः ।
तथा—“जो मुहपोत्तियं अपडिलेहित्ता वंदणं देइ, तो गरुअं तस्स पायच्छित्तं” इति व्यवहारसूत्रम् । “पोसहसालाए ठवित्तु ठवणायरियं मुहपत्तिअं पमज्ज तो सीहो गिण्हइ पोसहं" इति व्यवहारचूलिका । “पावरणं मोत्तूणं, गिण्हित्ता मुहपोत्तिअं ।
वत्थकायविसुद्धीए, करेइ पोसहाइअं ।।१।।”
इति च व्यवहारचूर्णिरित्येवमादिग्रन्थप्रामाण्यात् मुखवस्त्रिकारजोहरणादियुक्तेन द्विसन्ध्यं विधिना प्रमार्जितादौ स्थाने जातु तदभावेऽपि ससाक्षिकं कृतमनुष्ठानमत्यन्तं दृढं जायत इति गुरुसाक्षिकं तदभावे च नमस्कारपूर्वं स्थापनाचार्यं स्थापयित्वा पञ्चाचारविशुद्ध्यर्थं प्रतिक्रमणं विधेयम् ।
अत्राह कश्चित् - ननु
“गुरुविरहंमि उ ठवणा, गुरूवएसोवदंसणत्थं च ।
जिणविरहमि व जिणबिंबसेवणामंतणं सहलं । । १ । । "
इत्यादिविशेषावश्यकवचनप्रमाणात् यतिसामायिकप्रस्तावे भदन्तशब्दं व्याख्यानयता भाष्यकृता साधुमाश्रित्य स्थापनाचार्यस्थापनमुक्तं न श्रावकमाश्रित्येति कुतस्तेषां स्थापनाधिकार इति चेन्न, भदन्तशब्दं भणतां तेषां स्थापनाचार्यस्थापनं युक्तमेव, अन्यथा भदन्तशब्दपठनं व्यर्थमेव स्यात्, अथ च स्थापनाचार्यस्थापनमन्तरेणापि वन्दनाद्यनुष्ठानं विधीयते, तदा वन्दनकनिर्युक्तौ-‘आयप्पमाणमित्तो,
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૫
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ चउद्दिसि होइ उग्गहो गुरुणो' [ ] इत्यक्षरैर्गुरोरवग्रहप्रमाणमुक्तं तत्कथं घटते?, न हि गुर्वभावे गुरुगतावग्रहप्रमाणं घटमानं स्याद्, ग्रामाभावे तत्सीमाव्यवस्थावत्, तथा तत्रैव यदपरमुक्तं-'चउसिरं तिगुत्तं च, दुपवेसं एगनिक्खमणं' [गुरुवन्दनभा. १९] इत्यादि, तदपि न युक्तं भवेद्, यतश्चतुःशीर्षत्वं वन्दनकदातृतत्प्रतीच्छकसद्भावे सति भवति, नतु साक्षाद् गुर्वभावे स्थापनाचार्यस्यानभ्युपगमे च, एवं द्विप्रवेशैकनिष्क्रमणे अपि दुरापास्ते एव, अवधिभूतगुरोः स्थापनाचार्यस्य वाऽभावात्, न च हृदयमध्य एव गुरुरस्तीति वाच्यम्, तथा सति प्रवेशनिर्गमयोरविषयत्वादिति, तस्मात्
“अक्खे वराडए वा, कढे पुत्थे अ चित्तकम्मे अ । सब्भावमसंब्भावं, गुरुठवणा इत्तरावकहं ।।" [गुरुवन्दनभा. २९]
इतिवचनप्रमाणाच्च साधूनां श्रावकाणां स्थापनाचार्यस्थापनं समानमेवेति व्यवस्थितम् । ટીકાર્ચ -
“સા' સંસ્થાસમયે . વ્યવસ્થિતમ્ | સંધ્યાસમયે=સૂર્યાસ્તથી અંતર્મુહૂર્ત પૂર્વે ફરી ત્રીજી વાર જિનઅર્ચા–દેવનું પૂજન, વિશેષથી ગૃહસ્થ ધર્મ છે. એ પ્રમાણે સંતંક છે યોજન છે. એ રીતે આગળમાં પણ જિનાર્ચામાં યોજન કર્યું એ રીતે પ્રતિક્રમણકારિતા આદિમાં પણ, વિશેષથી ગૃહસ્થ ધર્મ છે એ પ્રમાણે યોજન કરવું. અને અહીં=વિશેષથી ગૃહસ્થ ધર્મના વિષયમાં આ વિશેષ છે. ઉત્સર્ગથી શ્રાવકે એક વખત જ ભોજન કરવું જોઈએ. જે કારણથી ‘દિનકૃત્યમાં કહેવાયું છે.
ઉત્સર્ગથી વળી શ્રાવક સચિત આહારનો વર્જક, એકાસણાનો ભોજી=એકાસણાથી ભોજન કરનારો અને તે જ પ્રકારે બ્રહ્મચારી હોય.” (શ્રાદ્ધદિનકૃત્ય)
જે=જે શ્રાવક એકભક્તિ=એકાસણું, કરવા સમર્થ નથી તેને શ્રાવક દિવસના આઠમા ભાગરૂપ અંતર્મુહૂર્તદ્વય લક્ષણમાં વૈકાલિકને કરે=સંધ્યાનું ભોજન કરે એમ અત્રય છે. વળી, યામિની મુખાદિમાં= રાત્રિના નજીકના ભાગમાં વૈકાલિક કરવામાં આવે તો=સંધ્યાનું ભોજન કરવામાં આવે તો, રાત્રિભોજનના મહાદોષનો પ્રસંગ હોવાથી અંતર્મુહૂર્ત પૂર્વે જ=સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પૂર્વે જ, વૈકાલિકને કરે છે=સંધ્યાનું ભોજન કરે છે. જે કારણથી દિનકૃત્યમાં જ કહેવાયું છે.
હવે જે શ્રાવક જે કારણથી એકભક્ત કરવા માટે સમર્થ નથી તે કારણથી દિવસના આઠમા ભાગમાં તે ગૃહસ્થ સુશ્રાવક ભોજન કરે.” III
અને વૈકાલિક પછી=સંધ્યાના ભોજન પછી યથાશક્તિ દિવસચરિમ પચ્ચખાણ કરે શક્તિ અનુસાર ચઉવિહાર કે તિવિહારનું પચ્ચકખાણ કરે. સૂર્યના ઉદ્દગમ-અંતવાળું દિવસચરિમ પચ્ચખાણ મુખ્યવૃત્તિથી દિવસ હોતે છતે કરે. બીજા પદમાં=અપવાદ પદમાં, રાત્રિમાં પણ કરે રાત્રિ થઈ ગઈ હોય તોપણ દિવસચરિમ પચ્ચકખાણ ગ્રહણ કરે અને કરીને=દિવસચરિમ પચ્ચખાણ કરીને, સંધ્યાકાળમાં ભગવાનના બિબના દર્શનથી અર્વાફ-સન્મુખ-ગભારાની અંદર નહિ પરંતુ ગભારાના
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫ બહારના ભાગમાં, ફરી પણ યથાવિધિ જિનપૂજા કરે અને તે=સંધ્યાકાળની જિનપૂજા દીપ અને ધૂપ રૂપ જાણવી.
અને પ્રતિક્રમણની=સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાત એ પ્રમાણે છ આવશ્યક ક્રિયા રૂપ પ્રતિક્રમણની, કારિતા-કરણ, વિશેષથી ગૃહસ્થ ધર્મ છે. એ પ્રમાણે સંબંધ છે. આ ભાવ છે. સંધ્યામાં જિનપૂજા પછી શ્રાવક સાધુ પાસે અથવા પૌષધશાલાદિમાં જઈને પ્રતિક્રમણ કરે છે. પ્રતિક્રમણ શબ્દ આવશ્યક વિશેષનો વાચક પણ=Nઆવશ્યક અંતર્ગત પ્રતિક્રમણ નામના આવશ્યકતો વાચક પણ, અહીંeગૃહસ્થ ધર્મમાં, સામાન્યથી સામાયિકાદિ છ પ્રકારની આવશ્યકક્રિયામાં રુઢ છે; કેમ કે અધ્યયન વિશેષવાચી પણ પ્રતિક્રમણ શબ્દનો તોઆગમથી ભાવનિક્ષેપાને આશ્રયીને ષડૂઆવશ્યકરૂપ જ્ઞાન-ક્રિયાના સમુદાયની પ્રવૃત્તિનો હોવાથી અવિરોધ છે. ક્રિયારૂપ એક દેશમાં આગમનો અભાવ હોવાથી લોઆગમવાળું છે; કેમ કે “તો' શબ્દનું દેશનિષેધાર્થપણું છે અને કહેવાયું છે.
ક્રિયા આગમ નથી. તેના નિષેધમાં=આગમના નિષેધમાં, ‘નો શબ્દ છે.” ()
ત્યાં–છ આવશ્યકમાં, સામાયિક આર્ત-રૌદ્રધ્યાનના પરિહારથી ધર્મધ્યાનના કરણ દ્વારા શત્રુમિત્ર-સુવર્ણાદિમાં સમતા છે.
અર્થાત્ આવશ્યક કરનાર શ્રાવક મન-વચન-કાયાના યોગોને બાહ્યપદાર્થના અવલંબનથી અપ્રવૃત્ત કરીને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો પરિહાર કરે છે. અને જિનવચનના અવલંબનથી જિનવચનના અર્થને સ્પર્શે તે રીતે ધર્મધ્યાન કરે છે. જેથી સામાયિક કાળમાં શ્રાવકનો રાગ સર્વભાવો પ્રત્યે સમભાવમાં વર્તે છે. તે સામાયિક આવશ્યક છે.
અને તે સામાયિક આવશ્યક, પૂર્વમાં કહેવાયું=શ્રાવકનાં બાર વ્રત અંતર્ગત સામાયિક વ્રતના વર્ણનમાં કહેવાયું. ચતુર્વિશતિસ્તવ=ચોવીશ તીર્થકરોના નામના ઉત્કીર્તનપૂર્વક ગુણકીર્તન=ચોવીશ તીર્થકરોના નામના બોલવાપૂર્વક તે તે ગુણવાચ્ય ગુણોની સ્તુતિ. તે ચતુર્વિશતિસ્તવ અને તેનું= ચતુર્વિશતિસ્તવનું, કાયોત્સર્ગમાં મનથી અનુધ્યાત છે=ચિંતન છે. શેષનાલમાં વ્યક્ત વર્ણપાઠ છે. સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક લોગસ્સ સૂત્ર દ્વારા બોલાય છે. આ પણ=ચતુર્વિશતિસ્તવ પણ, પૂર્વમાં કહેવાયું છેઃલોગસ્સ સૂત્રના વર્ણનમાં કહેવાયું છે. વંદન=વંદન કરવા યોગ્ય ધર્માચાર્યને પચીસ આવશ્યકથી વિશુદ્ધ, બત્રીસ દોષથી રહિત નમસ્કાર કરવાની ક્રિયા, તે પણ=વંદન પણ, વંદન સૂત્રના વર્ણનમાં કહેવાયું જ છે. પ્રતિક્રમણ=પ્રતિક્રમણ શબ્દમાં, 'પ્રતિ' એ ઉપસર્ગ પ્રતીપ અથવા પ્રતિકૂલ્ય અર્થમાં છે. ક્રમ ધાતુ પાદવિક્ષેપમાં છે. (દા.પા. ૩૮૫) પ્રતિ' ઉપસર્ગપૂર્વક આનું=ક્રમ' ધાતુનું, ભાવમાં ‘લ્યુટુ’ અંતવાળાનું પ્રતીપંક્રમણ=પાછા પગે જવું, એ પ્રકારનો અર્થ છે. તેનાથી શું પ્રાપ્ત થાય છે? તે સ્પષ્ટ કરે છે. આ અર્થ છે – શુભયોગોથી=શ્રાવકતા શ્રાવકાચાર રૂપ શુભયોગોથી, અશુભયોગાંતરના ક્રાંતનું અશુભયોગાંતરમાં ગયેલાનું, શુભ જ યોગમાં ક્રમણ થવાથી પ્રતીપંક્રમણ
Page #194
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-કપ
૧૭૭ પ્રતિક્રમણ છે=શ્રાવક દિવસ દરમિયાન સમ્યક્તયુક્ત સ્વીકારાયેલાં વ્રતોની મર્યાદાની સ્મૃતિપૂર્વક સર્વ ઉચિત વ્યવહાર કરે ત્યારે શ્રાવક શુભયોગમાં વર્તે છે. જે શુભયોગના બળથી સતત સર્વવિરતિને અનુકૂળ બળસંચય કરે છે અને સ્વીકારાયેલા સમ્યક્તયુક્ત વ્રતમાં અજ્ઞાનથી કે પ્રમાદથી સ્કૂલના કરે ત્યારે અશુભયોગમાં જાય છે. તે અશુભયોગથી નિંદા-ગઈ દ્વારા શુભયોગમાં પાછા ફરવાની ક્રિયા તે પ્રતિક્રમણની ક્રિયા છે, જેને કહે છે –
પ્રમાદના વશથી સ્વસ્થાનથી જે પરસ્થાનમાં ગયેલો ત્યાં જ ફરી ક્રમણ સ્વસ્થાનમાં ફરી ગમન, પ્રતિક્રમણ કહેવાય છે.” III
અથવા પ્રતિકૂલગમત પ્રતિક્રમણ છે, જેને કહે છે – લાયોપથમિકભાવોથી ઔદાવિકભાવોને વશ થયેલો અને ત્યાં પણ તે જ અર્થ છે=ઔદાયિકભાવોમાંથી ક્ષાયોપથમિકભાવોમાં ગમન કરે તે જ અર્થ. પ્રતિકૂલગમતથી સ્મરણ કરાયેલો છે. અર્થાત્ જિતવચનાનુસાર સમ્યક્તના પરિણામથી યુક્ત શ્રાવક પોતાના વ્રતની મર્યાદાથી ગૃહસ્થ જીવન જીવે છે ત્યારે સંસારના રૌદ્ર સ્વરૂપના જ્ઞાનપૂર્વક સર્વવિરતિની શક્તિનો સંચય થાય તે પ્રકારે સર્વ ઉચિત કાયિક, વાચિક, માનસિક આચરણ કરે છે ત્યારે તેના લાયોપથમિક ભાવના પરિણામરૂપ દેશવિરતિનું પાલન સર્વવિરતિને અનુકૂળ પ્રવર્તે છે. અને જ્યારે મનથી, વચનથી કે કાયાથી ઉપયોગની સ્કૂલના થવાને કારણે વ્રતથી પ્રતિકૂલ ઓદાયિકભાવમાં વર્તે છે ત્યારે તે વ્રત મલિત થાય છે અને ઔદાયિકભાવને પામેલ શ્રાવક, ઔદાયિકભાવનું સ્મરણ કરીને દાયિકભાવથી પ્રતિકૂળ એવા ક્ષાયોપથમિકભાવમાં ફરી આવે છે એવી અંતરંગ ક્રિયા અને તેને ઉપષ્ટભક બાઘક્રિયા પ્રતિક્રમણ કહેવાય છે. , અથવા પ્રતિ પ્રતિક્રમણ પ્રતિક્રમણ છે=સમુખ સન્મુખ ગમત પ્રતિક્રમણ છે અને કહેવાયું છે.
અથવા મોક્ષના ફલને દેનારા શુભયોગોમાં પ્રતિ પ્રતિ વર્તન=સમ્મુખ-સન્મુખ ગમન નિઃશલ્યવાળા યતિનું જે છે તે પ્રતિક્રમણ જાણવું.” અર્થાત્ મુનિ પ્રતિક્ષણ અપ્રમાદથી શુભયોગોમાં યત્ન કરે છે તે મોક્ષના લક્ષ્યની સન્મુખ ગમનની ક્રિયા હોવાથી પ્રતિક્રમણ છે જે પાપના અકરણ સ્વરૂપ છે. અને તે ઉત્સર્ગથી પ્રતિક્રમણ છે. અને તે=પ્રતિક્રમણ, અતીત-અનાગત અને વર્તમાનકાળના ત્રણ વિષયવાળું છે.
નનુ'થી શંકા કરે છે. અતીત વિષયવાળું જ પ્રતિક્રમણ છે. જે કારણથી કહેવાયું છે. “અતીતનું પ્રતિક્રમણ કરું છું. વર્તમાનનું સંવરણ કરું છું, અનાગતનું પચ્ચકખાણ કરું છું.” તે કારણથી કેવી રીતે ત્રિકાલ વિષયતા થાય ?=પ્રતિક્રમણની ત્રિકાલ વિષયતા થાય નહિ. અર્થાત્ અતીત વિષયતા જ થાય, પ્રતિક્રમણની ત્રિકાલ વિષયતા થાય નહિ, તેનો ઉત્તર આપે છે. અહીંશરૂઆવશ્યકમાં કહેવાતા પ્રતિક્રમણમાં, પ્રતિક્રમણ શબ્દ અશુભયોગ નિવૃત્તિ માત્ર અર્થવાળો છે.
મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરું છું તે પ્રમાણે જ અસંયમનું પ્રતિક્રમણ કરું છું. કષાયોનું પ્રતિક્રમણ કરું છું અને અપ્રશસ્તયોગોનું પ્રતિક્રમણ કરું છું.” (આવશ્યકનિર્યુક્તિ-૧૨૬૪)
અને તેથી નિંદા દ્વારા અશુભયોગોની નિવૃત્તિ રૂપ અતીત વિષયવાળું પ્રતિક્રમણ છે. સંવર દ્વારા
Page #195
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ પ્રત્યુપન્ન વિષયવાળું છે અને પ્રત્યાખ્યાન દ્વારા અનાગત વિષયવાળું છે. એથી કોઈ દોષ નથી=‘અઈઅં નિંદામિ'માં અતીતનું પ્રતિક્રમણ કહ્યું અને ષટ્આવશ્યકમાં અશુભયોગની નિવૃત્તિ માત્ર કરનાર પ્રતિક્રમણ શબ્દ છે એમ કહ્યું તેથી ત્રણકાલના વિષયવાળું પ્રતિક્રમણ સ્વીકારવામાં કોઈ દોષ નથી. આ રીતે=પૂર્વમાં કહ્યું કે અશુભયોગની નિવૃત્તિ માત્રરૂપ પ્રતિક્રમણ છે એ રીતે, ત્રિકાલ વિષયવાળું પ્રતિ પગલે પાછા ફરવારૂપ પ્રતિક્રમણ છે એ સિદ્ધ થયું. અને આ=પ્રતિ પગલે પાછા ફરવું એ વ્યુત્પત્તિ માત્ર છે=પ્રતિક્રમણ શબ્દની વ્યુત્પત્તિ માત્ર અર્થ છે અને રૂઢિ ક્યારેક આવશ્યક વિશેષમાં છે=ષઆવશ્યકમાંથી પ્રતિક્રમણ આવશ્યકમાં છે અને ક્યારેક આવશ્યક ક્રિયામાં છે=પ્રતિક્રમણ શબ્દનો અર્થ છ આવશ્યકની ક્રિયા છે એ પ્રમાણે કહેવાયું છે. અને આ રીતે=છ આવશ્યકરૂપ પ્રતિક્રમણની ક્રિયા છે એ રીતે, આગળમાં કહેવાશે એ પ્રતિક્રમણ વિધિ ઘટે છે.
૧૭૮
અને તે પ્રતિક્રમણ ૧. દૈવસિક, ૨. રાત્રિક, ૩. પાક્ષિક, ૪. ચાતુર્માસિક, ૫. સાંવત્સરિકના ભેદથી પાંચ પ્રકારનું છે. ત્યાં=પાંચ પ્રકારના પ્રતિક્રમણમાં, દિવસના અંતમાં દૈવસિક પ્રતિક્રમણ છે. વળી આતો કાલ–દૈવસિક પ્રતિક્રમણનો કાલ, ઉત્સર્ગથી આ પ્રમાણે કહેવાયો છે=ગાથામાં બતાવે છે એ પ્રમાણે કહેવાયો છે.
“અર્ધ ડૂબેલું બિંબ હોતે છતે=સાંજના સૂર્યાસ્ત વખતે અર્ધ ડૂબેલ સૂર્ય હોતે છતે, ગીતાર્થો સૂત્ર ભણે છે. એ પ્રકારના વચનના પ્રમાણથી દૈવસિક આવશ્યકનો=સાંજના દૈવસિક-પ્રતિક્રમણનો કાલ છે.” ।।૧।। (યતિદિનચર્યા૩૨૪)
રાત્રિના અંતે રાત્રિક કહેવાય=રાઈ પ્રતિક્રમણ કહેવાય. અને તેનો=રાત્રિક પ્રતિક્રમણનો, આ પ્રમાણે કાલ છે=ઉત્સર્ગથી આ પ્રમાણે કાલ છે.
“આવશ્યકના સમયમાં આચાર્યો નિદ્રા મુદ્રાનો ત્યાગ કરે છે અને તેને કરે છે=પ્રતિક્રમણને, કરે છે. જે પ્રમાણે દસ પડિલેહણ પછી=દસ વસ્ત્રની પડિલેહણા પછી, સૂર્ય ઊગે=સૂર્યનો ઉદય થાય.” ।।૧।।
વળી, અપવાદથી દૈવસિક=દૈવસિક પ્રતિક્રમણ, દિવસના ત્રીજા પ્રહરથી પછી અર્ધરાત્રિ સુધી થાય છે. વળી યોગશાસ્ત્રની વૃત્તિમાં “મધ્યાહ્નથી માંડી અર્ધરાત્રિ સુધી” એ પ્રમાણે કહેવાયું છે. રાત્રિક પ્રતિક્રમણ અર્ધરાત્રિથી માંડીને મધ્યાહ્ન સુધી કહેવાયું છે. વળી કહેવાયું છે.
“આવશ્યકની ચૂલિકામાં રાઈ પ્રતિક્રમણ યાવત્ ઉગ્વાડપોરિસી સુધી થાય છે અને વ્યવહારના અભિપ્રાયથી=વ્યવહાર સૂત્રના અભિપ્રાયથી તેના પછી=ઉગ્વાડપોરિસી પછી, યાવત્ પુરિમુઢ સુધી થાય છે.” ।।૧||
વળી પાક્ષિકાદિત્રય પક્ષના અંતે થાય છે. ત્યાં પણ=પાક્ષિકાદિ ત્રણમાં પણ, પાક્ષિક પ્રતિક્રમણ ચતુર્દશીમાં જ થાય છે. વળી જો પૂનમમાં કે અમાસમાં થાય તો ચૌદશમાં અને પાક્ષિકમાં ઉપવાસનું ઉક્તપણું હોવાથી પાક્ષિક પણ છટ્ઠથી થાય અને તે રીતે=પાક્ષિક પ્રતિક્રમણ છટ્ઠથી થાય તેમ સ્વીકારવામાં આવે તે રીતે, ‘અઠ્ઠમ, છઠ, ચોથભક્ત=ઉપવાસ, ક્રમસર સંવચ્છરી પ્રતિક્રમણમાં, ચોમાસી પ્રતિક્રમણમાં અને પક્ખી-પ્રતિક્રમણમાં છે.’ એ પ્રકારના આગમનો વિરોધ થાય. અને જ્યાં
Page #196
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫
૧૭૯
ચૌદશ ગ્રહણ કરી છે ત્યાં પાક્ષિક નથી અને જ્યાં પાક્ષિક છે ત્યાં ચૌદશ નથી તે આ પ્રમાણે – “આઠમ અને ચૌદશમાં ઉપવાસ કરવો જોઈએ. એ પ્રમાણે ‘પાક્ષિકચૂર્ણિ’માં છે. અને સાગરચંદ્ર અને કમલામેલાએ પણ સ્વામી પાસે=તેમનાથ ભગવાન પાસે, ધર્મ સાંભળીને ગૃહીત અણુવ્રતવાળા શ્રાવકો થયા. ત્યારપછી સાગરચંદ્ર આઠમ અને ચૌદશમાં શૂન્યઘરોમાં, સ્મશાનમાં એક રાત્રિ પ્રતિમામાં રહે છે.” “તે આઠમ અને ચૌદશના ઉપવાસ કરે છે. ‘આઠમે અને ચૌદશે' અરિહંતોને અને સાધુઓને વંદન કરવું જોઈએ.” એ પ્રમાણે આવશ્યકચૂર્ણિમાં છે. અને “બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોતે છતે આઠમ, ચૌદશ, જ્ઞાનપંચમી, પર્યુષણ અને ચોમાસીમાં ચતુર્થભક્ત=ઉપવાસ, છઠ, અટ્ઠમ ન કરે તો પ્રાયશ્ચિત્ત છે.” એ પ્રમાણે મહાનિશીથ અધ્યયન-૧માં છે. એ પ્રમાણે પાક્ષિક કૃત્યથી ઉપલક્ષિત ચૌદશ શબ્દ પ્રતિપાદક અક્ષરો છે. માટે પાક્ષિક પ્રતિક્રમણ ચૌદશમાં જ થાય, પૂનમમાં નહિ એ પ્રકારનો અભિપ્રાય છે.
અને
આઠમ, પક્ષ=પક્ખી, ચઉમાસ=ચૌમાસી, વરિસ=સંવચ્છરીમાં ક્રમસર ઉપવાસ, છઠ, અટ્ઠમ કરવો જોઈએ. અને એ પ્રમાણે વ્યવહારભાષ્યના છટ્ઠા ઉદેશામાં છે. પક્ષનું અષ્ટમી અને માસનું પક્ખી જાણવું. ઇત્યાદિ વ્યાખ્યાઓમાં, વૃત્તિમાં અને ચૂર્ણિમાં=પૂર્વમાં વર્ણન કર્યું એ સર્વ વ્યાખ્યાઓમાં, વૃત્તિમાં અને ચૂર્ણિમાં પાક્ષિક શબ્દથી ચૌદશ જ વ્યાખ્યાન કરાય છે. તેથી ચૌદશ અને પાક્ષિકનું ઐક્ય છે એ પ્રમાણે નિશ્ચય થાય છે. અન્યથા વળી=ચૌદશ અને પાક્ષિકનો ભેદ કરી કથન કરવામાં આવે તો કોઈક સ્થાનમાં બંનેનું પણ ગ્રહણ થાય જ=ચૌદશ અને પાક્ષિક એ બંનેનું સ્વતંત્ર ગ્રહણ થાય જ, પરંતુ સ્વતંત્ર ગ્રહણ નથી માટે ચૌદશ જ પાક્ષિક પ્રતિક્રમણનો દિવસ છે. વળી પૂર્વમાં ચૌમાસી કે સંવચ્છરી પ્રતિક્રમણ પૂર્ણિમા અને પંચમીમાં કરાતાં હોવા છતાં પણ=કાલિકાચાર્યના પ્રસંગ પૂર્વે ચૌમાસી પ્રતિક્રમણ પૂનમે થતું હતું અને સંવચ્છરી પ્રતિક્રમણ પાંચમે થતું હતું તોપણ કાલિકાચાર્યની આચરણાથી ચૌદશ અને ચતુર્થીમાં=ચૌમાસી પ્રતિક્રમણ ચૌદશમાં અને સંવચ્છરી પ્રતિક્રમણ ચોથમાં કરાય છે. અને આ=ચૌમાસી પ્રતિક્રમણ ચૌદશમાં અને સંવચ્છરી પ્રતિક્રમણ ચોથમાં કરાય છે એ, પ્રામાણિક છે; કેમ કે સર્વસંમતપણું છે=કાલિકાચાર્ય પછીના બધા આચાર્યોએ સ્વીકારેલું છે અને કલ્પભાષ્યમાં કહેવાયેલું છે.
“અશઠથી કોઈના વડે ક્યાંય જે અસાવઘ સમાચીર્ણ છે=આચરાયેલું છે, અન્ય વડે નિવારણ કરાયેલું નથી એ આચરિત બહુજનને સંમત્ત છે.” ।।૧।।
‘કૃતિ' શબ્દ કલ્પભાષ્યના ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને ધ્રુવ-અધ્રુવના ભેદથી બે પ્રકારનું પ્રતિક્રમણ છે, ત્યાં=ધ્રુવ-અધ્રુવના ભેદથી બે પ્રકારના પ્રતિક્રમણમાં, ભરતક્ષેત્ર, ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને ચરમ તીર્થંકરનાં તીર્થોમાં ધ્રુવ પ્રતિક્રમણ છે. અર્થાત્ અપરાધ થાય કે ન થાય ?=કોઈ શ્રાવક સાધુ દિવસ દરમિયાન નિરતિચાર પંચાચારનું પાલન કરે તો અપરાધ ન થાય. અને કોઈ અતિચાર લાગે તો અપરાધ થાય પરંતુ ઉભયકાલ
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬પ પ્રતિક્રમણ કરવું જોઈએ. મધ્યમ તીર્થંકરોના તીર્થોમાં અને મહાવિદેહોમાં અધુવ પ્રતિક્રમણ છે=અતિચારરૂપ કારણ થયે છતે પ્રતિક્રમણ છે, જેને કહે છે –
પ્રથમ અને ચરમજિનનો સપ્રતિક્રમણ ધર્મ છે–પ્રતિક્રમણ સહિત દેશવિરતિ કે સર્વવિરતિનો ધર્મ છે. મધ્યમ જિનોનો ધર્મ, કારણ થયે છતે અતિચાર થયે છતે, પ્રતિક્રમણ છે.” (કલ્પ પંચા. ૩૨)
અને પ્રતિક્રમણ વિધિ આ પ્રમાણે પ્રતિક્રમણહેતુ ગર્ભ આદિમાં કહેવાઈ છે.
“સાધુ વડે શ્રાવક વડે પણ અનુયોગદ્વારગત તદપિતકરણ' એ પ્રકારના પદના કરણો તત્સાધકતમ દેહ, રજોહરણ, મુખવસ્ત્રિકા આદિ તે જ આવશ્યકમાં યથોચિત વ્યાપારનિયોગ દ્વારા અર્પિત છે=નિયોજન કરાયેલાં છે. જેના વડે તે તઅતિકરણ છે=સમ્યફ યથાવસ્થાનત્યસ્ત ઉપકરણવાળો સાધુ કે શ્રાવક છે.”
એ પ્રકારનો અર્થ વૃત્તિમાં છે=સાધુએ કે શ્રાવકે પ્રતિક્રમણ કરતી વખતે પ્રતિક્રમણના અંગભૂત દેહ, રજોહરણ-મુખવસ્ત્રિકાદિ સર્વ ઉપકરણો જે પ્રકારે પ્રતિક્રમણની ક્રિયામાં વ્યાપત કરવાની ભગવાનની અનુજ્ઞા છે તે પ્રમાણે વ્યાપારવાળા કરે છે તે સાધુ કે શ્રાવક પ્રતિક્રમણને અનુકૂળ અર્પિત કરણવાળા છે અને જેઓ પ્રતિક્રમણની ક્રિયાકાળમાં તે તે અનુષ્ઠાનમાં દેહ-રજોહરણાદિ ઉપકરણોને જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે પ્રવર્તાવતા નથી તેઓ પ્રતિક્રમણને અનુકૂળ ‘અર્પિત કરણવાળા નથી તે પ્રકારનો અર્થ છે.
જે સાધુ કે શ્રાવક મુહપત્તિનું પડિલેહણ કર્યા વગર વંદન આપે છે. તેને તો તેનાથી મુહપત્તિનું પડિલેહણ કર્યા વગર વંદનની ક્રિયા કરવાથી ગુરુ, પ્રાયશ્ચિત્ત આવે છે એ પ્રમાણે વ્યવહાર સૂત્ર છે.
“પૌષધશાળામાં સ્થાપનાચાર્યને સ્થાપીને મુહપત્તિનું પ્રમાર્જન કરીને ત્યારપછી સીદ સિહ નામનો શ્રાવક, પૌષધ ગ્રહણ કરે છે એ પ્રમાણે વ્યવહારચૂલિકામાં છે.
“પ્રાવરણને મૂકીને=ઉપરના ખેસને મૂકીને, ખુલ્લા દેહથી મુહપત્તિને ગ્રહણ કરીને વસ્ત્ર-કાયાની વિશુદ્ધિથી પૌષધાદિ કરે.” અને એ પ્રમાણે વ્યવહારચૂણિ છે.
એ વગેરે ગ્રંથના પ્રામાણ્યથી પૂર્વમાં બતાવેલા ગ્રંથના પ્રામાણ્યથી, મુખવસ્ત્રિકા, રજોહરણાદિ યુક્ત એવા શ્રાવકે દ્વિસંધ્ય સવાર-સાંજ, પ્રમાજિતાદિ સ્થાનમાં અને સાક્ષીક સહિત અનુષ્ઠાન અત્યંત દૃઢ થાય છે.એથી ગુસાણીક પ્રતિક્રમણ કરવું જોઈએ એમ અવય છે અને તેના અભાવમાં ગુરુના અભાવમાં, નમસ્કારપૂર્વક સ્થાપતાચાર્ય સ્થાપીને પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું જોઈએ.
જ ટીકામાં ‘નાતુ તમાડપિ' એટલો પાઠ અધિક ભાસે છે એથી તેને છોડીને અર્થ કરેલ છે. અહીં કોઈક કહે છે – “ગરના વિરહમાં, ગુરના ઉપદર્શન માટે સ્થાપના છે. જેમ જિનના વિરહમાં જિનબિંબની સેવા અને આમંત્રણ સફલ છે.” II૧II
ઈત્યાદિ વિશેષ આવશ્યકતા વચનના પ્રમાણથી યતિના સામાયિકના પ્રસ્તાવમાં ‘ભદંત’ શબ્દની વ્યાખ્યા કરતાં ભાષ્યકારશ્રી વડે સાધુને આશ્રયીને સ્થાપનાચાર્યનું સ્થાપન કહેવાયું છે. શ્રાવકને
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૧
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬પ આશ્રયીને નહિ. એથી તેઓને શ્રાવકોને, સ્થાપનાનો અધિકાર ક્યાંથી હોય ? એ પ્રકારે “નનુ'થી શંકા કરનાર કોઈક કહે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું. ભદંત' શબ્દને કહેતા તેઓએ= શ્રાવકોને, સ્થાપનાચાર્યનું સ્થાપન યુક્ત જ છે. અન્યથા=જો શ્રાવકોને, સ્થાપનાચાર્યનું સ્થાપન યુક્ત જ ન હોય તો ભદંત’ શબ્દનું કથન=સામાયિકસૂત્રમાં બોલાતા, ભદંત શબ્દનું કથન વ્યર્થ જ થાય અને જો સ્થાપનાચાર્યની સ્થાપના વગર વંદનાદિ અનુષ્ઠાન કરાય છે. તો વંદનકનિર્યુક્તિમાં “આત્મપ્રમાણથી મિત=પોતાના દેહતા પ્રમાણથી મપાયેલ, ચારે દિશામાં ગુરુનો અવગ્રહ હોય છે." એ અક્ષરો વડે ગુરુના અવગ્રહનું પ્રમાણ કહેવાયું છે તે કેવી રીતે ઘટે ? અર્થાત્ ઘટે નહિ. ગુરુના અભાવમાં ગુરુગત અવગ્રહનું પ્રમાણ ઘટમાન થાય નહિ જ; કેમ કે ગામના અભાવમાં તેની સીમાનું અવ્યવસ્થાન છે. તેમ ગુરુના અભાવમાં ગુરુના અવગ્રહનું અવ્યવસ્થાન છે. અને ત્યાં જ=વંદનકનિર્યુક્તિમાં જ, “ચાર શીર્ષ ચાર વખત શીર્ષકમત, તિગુત્તeત્રણ ગુપ્તિથી ગુપ્ત, બે પ્રવેશ એક નિષ્ક્રમણ (ગુરુવંદન ભાષ-૧૯) ઈત્યાદિ જે બીજું કહેવાયું છે તે પણ યુક્ત થાય નહિ, જે કારણથી ચાર વખત શીર્ષકમનપણું, વંદનને આપનાર એવા શ્રાવક અને તત્વતીચ્છક=વંદન લેનાર, એવા ગુરુનો સભાવ હોતે છતે થાય છે. વળી, સાક્ષાત્ ગુરુના અભાવમાં અને સ્થાપનાચાર્યના અનન્યુપગમમાં આ રીતે= વંદતકનિર્યુક્તિમાં કહ્યું એ રીતે, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ પણ દુરાપાત જ થાય=અસંગત જ થાય; કેમ કે અવધિભૂત એવા ગુરુનો=પ્રવેશ અને નિષ્ક્રમણના અવધિભૂત એવા ગુરુનો અથવા સ્થાપનાચાર્યનો અભાવ છે. અને હદયમાં જ ગુરુ છે એમ ન કહેવું; કેમ કે તે પ્રમાણે હોતે છતે હદયમાં ગુરુ હોતે છતે, પ્રવેશ-નિષ્ક્રમણનું ગુરુના અવગ્રહમાં પ્રવેશ અને અવગ્રહથી નિર્ગમનનું અવિષયપણું છે. તે કારણથી પૂર્વમાં સ્થાપન કર્યું કે સ્થાપનાચાર્ય સ્થાપીને પ્રતિક્રમણ કરવું જોઈએ તે કારણથી, અને
“અક્ષમાં, વરાડમાં=કોડીઓમાં, કાષ્ટમાં, પુત્વમાં-પુસ્તકમાં, ચિત્રકામમાં સદ્ભાવ-અસદ્ભાવ ગુરુની સ્થાપના ઈવર અને યાવત્ કથિત છે.” (ગુરુવંદન ભાષ-૨૯).
એ પ્રમાણે વચનના પ્રામાણ્યથી સાધુઓને અને શ્રાવકોને સ્થાપનાચાર્યનું સ્થાપન સમાન જ છે એ પ્રમાણે વ્યવસ્થિત છે.
પૂર્વમાં કહ્યું કે નમસ્કારપૂર્વક સ્થાપનાચાર્ય સ્થાપીને પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું જોઈએ. ત્યાં શંકા થઈ કે શ્રાવકને સ્થાપનાચાર્યની સ્થાપનાનો અધિકાર નથી તેનું સમાધાન અત્યાર સુધી કર્યું અને સ્થાપન કર્યું કે સાધુને અને શ્રાવકને સ્થાપનાચાર્યનું સ્થાપન સમાન જ છે. હવે પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું જોઈએ એમ કહ્યું તેથી તે પંચાચાર શું છે? અને તેની વિશુદ્ધિ પ્રતિક્રમણથી કઈ રીતે થાય તે સ્પષ્ટ કરે છે. ટીકા :
पञ्चाचाराश्च ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारा इति, तत्र सामायिकेन चारित्राचारस्य शुद्धिः क्रियते
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ १, चतुर्विंशतिस्तवेन दर्शनाचारस्य २, वन्दनकेन ज्ञानाद्याचाराणां ३, प्रतिक्रमणेन तेषामतिचारापनयनरूपा ४, प्रतिक्रमणेनाशुद्धानां तदतिचाराणां कायोत्सर्गेण ५, तपआचारस्य प्रत्याख्यानेन ६, वीर्याचारस्यैभिः सर्वैरपीति । यतश्चतुःशरणप्रकीर्णके -
"चारित्तस्स विसोही, कीरइ सामाइएण किरइहयं" [गा. ४] इत्यादिगाथाः प्रसिद्धाः । ટીકાર્ય :
પન્થીવારાશ્ય ..... પ્રસિદ્ધા: I અને પંચાચાર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર છે. ત્યાં=પંચાચારમાં, સામાયિકથી ચારિત્રાચારની શુદ્ધિ કરાય છે. ચવિંશતિ સ્તવથી દર્શનાચારની શુદ્ધિ કરાય છે. વંદનક દ્વારા જ્ઞાનાદિ આચારોની શુદ્ધિ કરાય છે. પ્રતિક્રમણ દ્વારા તેઓના=પંચાચારના અતિચારોની પ્રાપ્તિરૂપ દોષોની, શુદ્ધિ કરાય છે. પ્રતિક્રમણ દ્વારા અશુદ્ધ એવા તે તે અતિચારોનું પ્રતિક્રમણ દ્વારા કંઈક શુદ્ધિ થવા છતાં જે અતિચારોની શુદ્ધિ થઈ નથી તે અતિચારોની કાયોત્સર્ગ દ્વારા શુદ્ધિ કરાય છે. તપાચારની પ્રત્યાખ્યાનથી શુદ્ધિ કરાય છે. અને વીર્યાચારની શુદ્ધિ આ સર્વ વડે પણ=છ આવશ્યક વડે પણ, કરાય છે–પ્રતિક્રમણના છ આવશ્યક દ્વારા વીર્યાચારની શુદ્ધિ કરાય છે. જે કારણથી ચતુદશરણ પ્રકીર્ણકમાં કહેવાયું છે.
“ચારિત્રની વિશોધિ સામાયિકથી કરાય છે.” (ગા. ૪) ઈત્યાદિ ગાથા પ્રસિદ્ધ છે. ભાવાર્થ :
પ્રતિક્રમણની ક્રિયા પંચાચારની શુદ્ધિ માટે કરાય છે અને પાંચ આચારો એ વીતરાગતાને અનુકૂળ સર્વીર્યના પ્રવર્તનરૂપ છે. તેથી સાધુ કે શ્રાવક દિવસ દરમિયાન સ્વશક્તિ અનુસાર અવશ્ય નવું-નવું શ્રુત ભણે. જિનવચન જ સર્વ કલ્યાણનું એક કારણ છે. તે પ્રકારે સ્થિર બુદ્ધિ કરવાર્થે તેને અનુરૂપ સર્વ ઉચિત આચારો પાળે. શક્તિ અનુસાર સર્વવિરતિનું કારણ બને તે રીતે દેશવિરતિનું અધિક અધિક સંવરણ કરે. અર્થાત્ જે દેશવિરર્તિનું શ્રાવક પાલન કરે છે તે સર્વવિરતિનું કારણ બને તદર્થે સૂક્ષ્મ બુદ્ધિથી સાધુધર્મના પરિણામને ઉપસ્થિત કરીને તેનાથી આત્માને વાસિત કરે. વળી, સાધુ સુભટની જેમ મોહના નાશ માટે પ્રતિક્ષણ યત્ન કરે છે અને સર્વ કાયિક ચેષ્ટા કંટક આકીર્ણ ભૂમિમાં ગમનની જેમ કરે છે તેવા સુસાધુના સ્વરૂપથી ચિત્તને વાસિત કરે અને તેવો સંવરભાવ પોતાને કેમ શીધ્ર પ્રાપ્ત થાય તે પ્રકારે અવસર-અવસરે અંતરંગ યત્ન કરે તે દેશવિરતિનું અધિક અધિક સંવરણ છે. અને સ્વશક્તિ અનુસાર બાર પ્રકારના તપમાં યત્ન કરે. આ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની સર્વ ક્રિયાઓ શક્તિને ગોપવ્યા વગર કરે તે વીર્યાચારરૂપ છે. અને આ પંચાચારનું પાલન સમ્યફ કરીને શ્રાવક પ્રતિદિન સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. વળી, પઆવશ્યકમય સવાર-સાંજનું પ્રતિક્રમણ કરે છે ત્યારે સામાયિક કરે છે. તેના દ્વારા સંસારના સર્વભાવોથી મન-વચન-કાયાને ગુપ્ત કરીને જિનવચનથી આત્માને વાસિત કરે છે. જેથી પોતાનામાં વિદ્યમાન સંવરભાવ વિશુદ્ધ-વિશુદ્ધતર થાય છે જે ચારિત્રાચારની વિશુદ્ધિરૂપ છે. વળી, પ્રતિક્રમણના ક્રિયાકાળમાં જ્યારે જ્યારે
Page #200
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫
૧૮૩
લોગસ્સ સુત્ર બોલાય છે ત્યારે ત્યારે ચોવીશ તીર્થકરોનું નામ કીર્તન કરાય છે. તેના દ્વારા વીતરાગ પ્રત્યેના સુવિશુદ્ધ રાગની વૃદ્ધિ થાય છે જેનાથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. વળી, પ્રતિક્રમણની ક્રિયામાં જ્યારે
જ્યારે વાંદણાની ક્રિયા આવે છે ત્યારે ત્યારે નિર્મળકોટિના જ્ઞાનાદિ આચારવાળા ભાવાચાર્યને વંદન કરાય છે. તેથી પોતાનામાં જ્ઞાનાદિ આચારોની શુદ્ધિ થાય છે. વળી પ્રતિક્રમણની ક્રિયામાં જે આલોચનાનાં સૂત્રો આવે છે અને જે વંદિત્તા સ્વરૂપ પ્રતિક્રમણ સૂત્ર આવે છે તે સર્વ દ્વારા પ્રમાદવશ દિવસ દરમિયાન થયેલા પંચાચારના અતિચારોની શુદ્ધિ કરાય છે. વળી પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન આલોચના સૂત્ર અને વંદિત્તારૂપ પ્રતિક્રમણ સૂત્ર બોલીને શ્રાવક દિવસ દરમિયાન થયેલા પંચાચારના અતિચારોની શુદ્ધિ કરવા યત્ન કરે છે છતાં ઉપયોગની મંદતાને કારણે આલોચનથી અનાલોચિત અને પ્રતિક્રમણથી અપ્રતિક્રાંત એવા અતિચારોની કાયોત્સર્ગથી શુદ્ધિ કરે છે. અર્થાત્ દૃઢ ઉપયોગપૂર્વક આલોચના કરવાથી દિવસ દરમિયાન પંચાચારના પાલનમાં થયેલા અતિચારો પ્રત્યે શ્રાવકને તીવ્ર જુગુપ્સા થાય છે. જેથી તે આલોચનાથી જ પ્રમાદથી થયેલા તે અતિચારોની શુદ્ધિ થાય છે છતાં આલોચનાકાળમાં પ્રમાદની સ્કૂલનાને દૂર કરવાને અનુકૂળ દઢ વ્યાપાર ક્યાંક મંદ થયો હોય તો કેટલાક અતિચારોનું આલોચન શબ્દ માત્રથી થાય છે. પરંતુ તે અતિચારોનો નાશ થાય તેવો વિશુદ્ધ અધ્યવસાય ઉલ્લસિત થતો નથી. તેવા અતિચારો “અનાલોચિત કહેવાય છે. તેની શુદ્ધિ પ્રતિક્રમણસૂત્રમાં વર્તતા પ્રવર્ધમાન ઉપયોગ દ્વારા થાય છે છતાં પ્રતિક્રમણ સૂત્ર બોલતી વખતે પણ કોઈક અતિચારોનો નાશ તે પ્રવર્ધમાન ઉપયોગથી ન થઈ શકે અર્થાત્ તે ઉપયોગ એટલો પ્રકર્ષવાળો ન હોય તો તે અતિચારોની શુદ્ધિ થાય નહિ, તેથી તે અતિચારો પ્રતિક્રમણ સૂત્રથી અપ્રતિક્રાંત કહેવાય છે. અને તેવા અપ્રતિક્રાંત અતિચારોની શુદ્ધિ કાયોત્સર્ગથી કરાય છે. જે શ્રાવક પંચાચારની મર્યાદાને યથાર્થ જાણીને પ્રતિદિવસ શક્તિને ગોપવ્યા વગર પંચાચાર સેવતા હોય અને પંચાચારમાં થયેલા પ્રમાદકૃત અતિચારને સ્મૃતિમાં રાખીને પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ કરતા હોય તો તે અતિચારોની શુદ્ધિ તે પ્રતિક્રમણની અને કાયોત્સર્ગની ક્રિયાથી અવશ્ય થાય છે. વળી, તપાચારની શુદ્ધિ પ્રત્યાખ્યાન આવશ્યકથી થાય છે. અર્થાત્ સવાર-સાંજના પ્રતિક્રમણમાં જે શ્રાવક શક્તિ અનુસાર પચ્ચખ્ખાણ કરે છે તે વખતે તપ પ્રત્યેના પ્રવર્ધમાન રાગપૂર્વક ગ્રહણ કરાયેલા પચ્ચખ્ખાણનું સુવિશુદ્ધ પાલન કરવા યત્ન કરે છે. અને સદા ભાવન કરે છે કે શક્તિ અનુસાર સેવાયેલો બાર પ્રકારનો તપ નિર્જરા દ્વારા મોક્ષનું કારણ છે માટે તે બાર પ્રકારના તપ પ્રત્યે પ્રવર્ધમાન રાગથી યુક્ત સાંજના અને સવારના પ્રતિક્રમણમાં શક્તિ અનુસાર પચ્ચખાણ કરે છે. જેનાથી તપાચારની શુદ્ધિ થાય છે. વળી સવાર-સાંજના પ્રતિક્રમણમાં સામાયિકાદિ જે છ આવશ્યક છે તે છે આવશ્યકો અંતરંગ ઉપયોગ અને બહિરંગ ક્રિયાથી સુવિશુદ્ધ કરવા જે શ્રાવક યત્ન કરે છે તેનાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે; કેમ કે શ્રાવકે શક્તિ અનુસાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં વીર્ય પ્રવર્તાવવું જોઈએ અને જે શ્રાવક ઉપયોગપૂર્વક ષડૂઆવશ્યકની ક્રિયા કરે છે તેઓનું સદ્ગીય જ્ઞાનાદિ ચાર આચાર વિષયક અપ્રમાદથી પ્રવર્તે તેવી વીર્યાચારની શુદ્ધિને પ્રાપ્ત કરે છે. ટીકા -
तत्र चावश्यकारम्भे चैत्यवन्दनाधिकारोक्तागमवचनप्रामाण्यात्,
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ "जइ गमणागमणाई, आलोइअ निंदिऊण गरहित्ता । हा दुट्ठऽम्हेहि कयं, मिच्छादुक्कडमिअ भणित्ता ।।१।। तह काउस्सग्गेणं, तयणुरूवपच्छित्तमणुचरित्ता ण । जं आयहि चिइवंदणाइ णुट्ठिज्ज उवउत्तो ।।२।। दव्वच्चणे पवित्तिं, करेइ जह काउ बज्झतणुसुद्धिं । भावच्चणं तु कुज्जा, तह इरिआए विमलचित्तो ।।३।।"
इत्यादियुक्तेश्च पूर्वमीर्यापथिकी प्रतिक्रामति । ટીકાર્ચ -
તત્ર ...... પ્રતિક્ષામતિ . અને ત્યાં આવશ્યકતા આરંભમાંeષઆવશ્યકરૂપ પ્રતિક્રમણના આરંભમાં, ચૈત્યવંદનના અધિકારમાં કહેવાયેલા આગમતા વચનના પ્રામાણ્યથી અને નફામUTITUTI ઈત્યાદિ યુક્તથી પૂર્વમાં ઈર્યાપથિકીનું પ્રતિક્રમણ કરે છે.
ન મUITIમા'... ઈત્યાદિ ઉદ્ધરણનો અર્થ આ પ્રમાણે છે. “જો ગમનાગમનનું આલોચન કરીને ‘આ દુષ્ટ મારા વડે કરાયું’ એ પ્રમાણે નિંદા કરીને, ગઈ કરીને, મિચ્છામિ દુક્કડમ્ બોલીને અને કાઉસ્સગ્ગથી તેને અનુરૂપ પ્રાયશ્ચિત્તનું અનુસરણ કરીને ઉપયુક્ત એવો સાધુ કે શ્રાવક જે કારણથી આત્માના હિતરૂપ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કરે. જે પ્રમાણે શરીરની બાહ્યશુદ્ધિ કરીને દ્રવ્ય અર્થનમાં પ્રવૃત્તિ કરે છે=શ્રાવક કરે છે, તે પ્રમાણે ઈર્યાથી=ઈર્યા પ્રતિક્રમણથી, વિમલ ચિત્તવાળો શ્રાવકે ભાવ અર્ચન કરે છે=ભાવસ્તવ કરે.” II૧-૨-all
આ રીતે જેમ ચૈત્યવંદન પૂર્વે ઈર્યાપથનું પ્રતિક્રમણ કરાય છે તેમ શ્રાવક પણ પ્રતિક્રમણ કરતા પૂર્વે ઈર્યાપથનું પ્રતિક્રમણ કરે છે.
શ્લોક-રમાં ‘' શબ્દ છે ત્યાં ‘' શબ્દ વાક્ય-અલંકારમાં હોવો જોઈએ. ભાવાર્થ
આ ઉદ્ધરણના શ્લોકોથી એ પ્રાપ્ત થાય કે આવશ્યકક્રિયાના પ્રારંભમાં શ્રાવક ઉપયોગપૂર્વક ઇરિયાવહિયા સૂત્ર, તસ્ય ઉત્તરી સૂત્રાદિ બોલી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી પ્રગટ લોગસ્સ બોલે છે. તે આખી ક્રિયા ઈર્યા પ્રતિક્રમણની ક્રિયા છે. તેને જ પ્રસ્તુત શ્લોકોમાં બતાવવાથું કહે છે – શ્રાવક ચૈત્યવંદન કરતા પૂર્વે ત્રણ ગુપ્તિમાં જવા અર્થે ગમનાગમનની ક્રિયાનું આલોચન કરે છે. અને પૂર્વમાં જે સંસારની પ્રવૃત્તિઓ કરી છે તે સર્વ પ્રવૃત્તિઓ દુષ્ટ છે તે પ્રકારે નિંદા-ગ કરે છે. અને તેમાં જે પોતાની શક્તિનો વ્યય થયો છે તે સર્વનું મિચ્છામિ દુક્કડમ્ આપે છે. જેથી પૂર્વમાં અગુપ્તિના પરિણામથી જે આરંભ-સમારંભ થયો છે તેની નિવૃત્તિ થાય છે અને ત્યારપછી તસ્સ ઉત્તરી-અન્નત્થ સૂત્ર બોલીને તે પાપની શુદ્ધિ અર્થે=પૂર્વમાં કરાયેલા આરંભ-સમારંભના પાપની શુદ્ધિ અર્થે, તેને અનુરૂપ એક લોગસ્સના કાઉસ્સગ્ગનું અનુસરણ કરે છે. જેથી
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૫
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | Gोs-१५ શુદ્ધ થયેલું ચિત્ત ભગવાનના ગુણોને અભિમુખ પરિણામવાળું થાય છે. ત્યારપછી ઉપયુક્ત થઈને આત્માના હિતનું કારણ બને તે રીતે ચૈત્યવંદન કરે છે. ચૈત્યવંદન પૂર્વે ઇરિયાવહિયા કેમ કરે છે ? તે સ્પષ્ટ કરતાં ત્રીજા શ્લોકમાં કહે છે – જેમ શ્રાવક ભગવાનના દ્રવ્યસ્તવ કરવાથું બાહ્ય શરીરની શુદ્ધિ કરે છે અને ત્યારપછી દ્રવ્યસ્તવમાં પ્રવર્તે છે તેમ ધ્યાન અને મૌન પથરૂ૫ ચૈત્યવંદનની ક્રિયાને અનુકૂળ વિમલચિત્ત શ્રાવક ઇરિયાવહિયાના પ્રતિક્રમણથી કરે છે. અને ત્યારપછી ભાવ અર્ચન કરે છે. અર્થાત્ ચૈત્યવંદનનાં સૂત્રોમાં દઢ પ્રણિધાનપૂર્વક પરમાત્માના ગુણોથી આત્માને ભાવિત કરી પરમાત્મા તુલ્ય થવાને અનુકૂળ ઉત્તમચિત્ત નિષ્પન્ન કરવા યત્ન કરે છે. टीs:- .
प्रतिक्रामता च तां मनसोपयोगं दत्त्वा त्रीन् वारान् पदन्यासभूमिः प्रमार्जनीया, एवं च तां प्रतिक्रम्य साधुः कृतसामायिकश्च श्रावक आदौ श्रीदेवगुरुवन्दनं विधत्ते, सर्वमप्यनुष्ठानं श्रीदेवगुरुवन्दनविनयबहुमानादिभक्तिपूर्वकं सफलं भवतीति, आह च
“विणयाहीआ विज्जा, दिति फलं इह परे अ लोगंमि । न फलंति विणयहीणा, सस्साणि व तोअहीणाणि ।।१।।" "भत्तीइ जिणवराणं, खिज्जती पुव्वसंचिआ कम्मा । आयरिअनमुक्कारेण, विज्जा मंता य सिझंति ।।२।।" [प्रतिक्रमण-गर्भहेतुः १०-११] इतिहेतोः । “पढमहिगारे वंदे, भावजिणे १ बीअए उ दव्वजिणे २ ।"... "इगचेइअठवणजिणे, तइअ ३ चउत्थंमि नामजिणे ४ ।।१।।" “तिहुअणठवणजिणे पुण, पंचमए ५ विहरमाणजिण छठे ६ । सत्तमए सुअनाणं ७, अट्ठमए सव्वसिद्धथुई ८ ।।२।।" “तित्थाहिववीरथुई, नवमे ९ दसमे अ उज्जयंतथुई १० । अट्ठावयाइ इगदसि ११, सुदिट्ठिसुरसमरणा चरिमे १२ ।।३।।" “नमु १ जेअईअ २ अरिहं ३ लोग ४ सव्व ५ पुक्ख ६ तम ७ सिद्ध ८ जोदेवा ९ । उज्जि १० चत्ता ११ वेयावच्च १२ अहिगारपढमपया ।।४।।" [चैत्य वं. भा. ४३-४५] इति चैत्यवन्दनाभाष्यगाथोक्तैर्वादशभिरधिकारैः पूर्वोक्तविधिना देवान् वन्दित्वा चतुरादिक्षमाश्रमणैः श्रीगुरून वन्दते, लोकेऽपि हि राज्ञः प्रधानादीनां च बहुमानादिना स्वसमीहितकार्यसिद्धिर्भवति अत्र राजस्थानीयाः श्रीतीर्थकराः, प्रधानादिस्थानीया आचार्यादय इति, श्राद्धस्तु तदनु ‘समस्तश्रावको वांदु' इति भणति, ततः चारित्राचारादिशुद्धिं विधित्सुस्तत्सिद्धिमभिलषमाणश्चारित्राचाराधाराधकान्
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬પ सम्यक् प्रणिपत्यातीचारभारभारित इवावनतकाययष्टि निहितशिराः सकलातिचारबीजं 'सव्वस्सवि देवसिअ' इत्यादिसूत्रं भणित्वा मिथ्यादुष्कृतं दत्ते इदं च सकलप्रतिक्रमणबीजभूतं ज्ञेयम्, ટીકાર્ચ -
પ્રતિક્ષમતા ..... સેય, અને તેને=ઈર્યાપથિકી પ્રતિક્રમણને, પ્રતિક્રમણ કરતા શ્રાવક વડે મતથી ઉપયોગને આપી=મનથી ઉપયુક્ત થઈને, પદવ્યાસની ભૂમિ ત્રણ વખત પ્રમાWવી જોઈએ=પ્રતિક્રમણ પ્રારંભ કરવાના પૂર્વે જે સ્થાનમાં ઊભા રહીને ઈરિયાવહિયાદિ સૂત્રો બોલવાનાં છે તે સ્થાનમાં કોઈ જીવ નથી તેનો ઉપયોગ મૂકીને, તે ભૂમિની ત્રણ વખત પ્રમાર્જના કરવી જોઈએ. ત્યારપછી ત્યાં ઊભા રહીને સાધુ કે શ્રાવકે ઈર્યા પ્રતિક્રમણ કરવું જોઈએ અને આ રીતે પૂર્વમાં બતાવ્યું એ રીતે ઈર્યાપથિકીનું પ્રતિક્રમણ કરી સાધુ અને કૃત સામાયિકવાળો શ્રાવક આદિમાં=પ્રતિક્રમણના આરંભમાં, દેવ-ગુરુને વંદન કરે છે. કેમ વંદન કરે છે ? એથી કહે છે – સર્વ પણ અનુષ્ઠાન દેવ-ગુરુના વંદનવિનય-બહુમાન આદિ રૂપ ભક્તિપૂર્વક સફળ થાય છે અને કહે છે.
“વિનયને આધીન વિદ્યા આ લોકમાં અને પરલોકમાં ફળને આપે છે. જેમ પાણી વગર ધાન્ય લને આપતાં નથી તેમ વિનયહીન વિઘા ફલને આપતી નથી.” III
જિનેશ્વરોની ભક્તિથી પૂર્વસંચિત કર્મ ક્ષય પામે છે. આચાર્યના નમસ્કારથી વિદ્યા અને મંત્રો સિદ્ધ થાય છે.” ||રા (પ્રતિક્રમણ ગર્ભહેતુ-૧૦-૧૧) એ હેતુથી સર્વ પણ અનુષ્ઠાન દેવ-ગુરુના વંદનાદિપૂર્વક સફળ થાય છે એમ પર્વના કથનની સાથે સંબંધ છે અને કહે છે.
“પ્રથમ અધિકારમાં ભાવજિનને વંદન કરાય છે–પ્રતિક્રમણ વખતે ચાર થોયોથી જે ચૈત્યવંદન થાય છે તેમાં ‘નમુત્થણં' સૂત્ર રૂપ પ્રથમ અધિકારમાં ભાવજિનને વંદન કરાય છે. બીજા અધિકારમાં દ્રજિતને વંદન કરાય છે જે અઈઆસિદ્ધા' ઈત્યાદિ વચનથી ભૂત-ભાવિના તીર્થકરોને વંદન કરવા દ્વારા દ્રજિતને વંદન કરાય છે. એક ચૈત્યના સ્થાપનાજિનને ત્રીજા અધિકારમાં વંદન કરાય છે=અરિહંત ચેઈઆણં' આદિ સૂત્ર બોલીને કરાતા એક નવકારના કાઉસ્સગ્ગ દ્વારા એક ચૈત્યના એક સ્થાપનાજિનને ત્રીજા અધિકારમાં વંદન કરાય છે. ચોથા અધિકારમાં નામજિનને વંદન કરાય છે=એક ચૈત્યની સ્તુતિ કર્યા પછી લોગસ્સ સૂત્ર' દ્વારા ચોથા અધિકારમાં નામજિનને નમસ્કાર કરાય છે.” II૧TI.
આ રીતે ચાર અધિકાર દ્વારા ક્રમસર ભાવજિલને, દ્રવ્યજિતને, સ્થાપનાજિક અને સામજિનને વંદન કરાય છે.
ત્યારપછી “વળી ત્રણ ભુવનના સ્થાપનાજિનને પાંચમા અધિકારમાં વંદન કરાય છે= લોગસ્સ સૂત્ર' બોલ્યા પછી ‘સવ્વલોએ અરિહંત ચેઈઆણં' આદિ સૂત્ર બોલીને નવકારના કાઉસ્સગ્નપૂર્વક જે બીજી સ્તુતિ બોલાય છે તેનાથી ત્રણ ભુવનના સ્થાપનાજિનને વંદન કરાય છે. છઠા અધિકારમાં વિહરમાન જિનને વંદન કરાય છે=પુષ્પર-વર-દીવઢે સૂત્રની પ્રથમ ગાથા દ્વારા અઢી દ્વીપમાં વર્તતા વિહરમાન જિનને વંદન કરાય છે. સાતમા અધિકારમાં શ્રુતજ્ઞાનને વંદન કરાય
Page #204
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫
૧૮૭
છે=પ્રથમ ગાથા પછીના શેષ પુખરવર-દીવઢે સૂત્ર અને ‘સુઅસ્સે ભગવઓ' આદિ સૂત્રો બોલીને એક નવકારના કાઉસ્સગ્નપૂર્વક શ્રુતજ્ઞાનની સ્તુતિ બોલીને શ્રુતજ્ઞાનને વંદન કરાય છે. આઠમા અધિકારમાં સર્વ સિદ્ધોની સ્તુતિ કરાય છે=સિદ્ધાણં-બુદ્ધાણં' સૂત્રની પ્રથમ ગાથાથી સર્વ સિદ્ધોની સ્તુતિ આઠમાં અધિકારમાં કરાય છે.” iારા
“નવમા અધિકારમાં તીર્થના અધિપતિ વીર ભગવાનની સ્તુતિ કરાય છે= સિદ્ધાણં-બુદ્ધાણં'ની બીજી અને ત્રીજી ગાથા દ્વારા વીર ભગવાનની સ્તુતિ નવમા અધિકારમાં કરાય છે. દસમા અધિકારમાં ઉજ્જયંત પર્વત પર રહેલા તેમનાથ ભગવાનની સ્તુતિ કરાય છે= સિદ્ધાણં-બુદ્ધાણં' સૂત્રની ચોથી ગાથા દ્વારા ઉજ્જયંત પર્વત પર રહેલા એમનાથ ભગવાનની સ્તુતિ દસમા અધિકારમાં કરાય છે. અગિયારમા અધિકારમાં અષ્ટાપદ પર રહેલા ચોવીશ તીર્થકરોની સ્તુતિ કરાય છે='સિદ્ધાણં-બુદ્ધાણં' સૂત્રની છેલ્લી ગાથા દ્વારા અષ્ટાપદ પર રહેલા ૨૪ તીર્થકરોની સ્તુતિ કરાય છે. ચરમ એવા બારમા અધિકારમાં સમ્યગ્દષ્ટિ દેવતાઓનું સ્મરણ કરાય છે.” li૩il.
૧. નમુનમુત્થણ, ૨. જે અઈએ=જે અઈઆ સિદ્ધ ૩. અરિહં અરિહંત ચેઈઆણં, ૪. લોગ=લોગસ્સ, ૫. સબ્બ=સવ્વલોએ અરિહંત ચેઈઆણં... ૬. પુખપુખરવર દીવઢે, ૭. તમતમતિમિર, ૮. સિદ્ધ=સિદ્ધાણંબુદ્ધાણં, ૯. જો દેવા=જો દેવાણ વિ દેવો, ૧૦. ઉજ્જિ=‘ઉજ્જિત સેલ સિહરે', ૧૧. ચત્તા ચત્તાટિ અઠ દસ દોય, ૧૨. વૈયાવચ્ચ=વેયાવચ્ચ ગરાણ અધિકારનાં પ્રથમ પદો છે=બાર અધિકારનાં ક્રમસર પ્રથમ પદો છે.” (ચૈત્યવંદન ભાગ-૪૩-૪૫).
એ પ્રમાણે ચૈત્યવંદન ભાષ્યની ગાથામાં કહેવાયેલા બાર અધિકારોથી પૂર્વોક્ત વિધિ દ્વારા દેવોને વંદન કરીને ચાર આદિ ખમાસમણાં વડે શ્રી ગુરુને વંદન કરે છે='ભગવાન' આદિ ચાર પદો દ્વારા ગુરુને વંદન કરે છે. દિ=જે કારણથી, લોકમાં પણ રાજાના અને પ્રધાન આદિના બહુમાનાદિથી સ્વસમીહિત કાર્યની સિદ્ધિ થાય છે. અહીંચૈત્યવંદનની ક્રિયામાં, રાજા સ્થાનીય તીર્થકરો છે. પ્રધાનાદિ સ્થાનીય આચાર્ય આદિ છે. તેથી પ્રથમ તીર્થકરીને વંદન કરીને ત્યારપછી ગુરુઓને વંદન કરાય છે. વળી શ્રાવક ત્યારપછી ‘સર્વ શ્રાવકોને વાંદું છું એ પ્રમાણે બોલે છે. ત્યારપછી ચારિત્રાચાર આદિની શુદ્ધિ કરવાની ઇચ્છાવાળો તેની સિદ્ધિની અભિલાષા કરતો=ચારિત્રાચારની શુદ્ધિની સિદ્ધિની અભિલાષા કરતો, ચારિત્રાચારાદિના આરાધકોને સમ્યફ પ્રણિપાત કરીએ=ચૈત્યવંદન, ગુરુવંદન અને શ્રાવકોને વંદન કરવા દ્વારા ચારિત્રાચારાદિના આરાધકોને સમ્યફ વંદન કરીને, અતિચારના ભારથી ભારિત થયેલાની જેમ નમેલી કાયાવાળો ભૂમિ પર સ્થાપન કરેલા મસ્તકવાળો સકલ અતિચારના બીજ “સબસવિ દેવસિએ' ઇત્યાદિ સૂત્ર બોલીને મિથ્યાદુક્ત આપે છે. અને આ= સબસવિ દેવસિ' સૂત્ર સકલ પ્રતિક્રમણના બીજરૂપ જાણવું. ભાવાર્થ :
પ્રતિક્રમણની ક્રિયા પાપની શુદ્ધિની ક્રિયારૂપ છે. અને “સબ્બસવિ' સૂત્ર દ્વારા સર્કલ પાપની શુદ્ધિ સંક્ષેપથી કરાય છે. તેથી આગળમાં જે પ્રતિક્રમણ કરાશે તેના બીજરૂપ આ સૂત્ર છે. અને જે શ્રાવક દઢ પ્રણિધાનપૂર્વક અરિહંતોને નમસ્કાર કરીને અને ગુરુઓને નમસ્કાર કરીને, તેમના ગુણોથી રંજિત ચિત્તવાળા થયા છે અને પાપની શુદ્ધિના અર્થી છે તેથી જ પાપની શુદ્ધિ અર્થે નમેલી કાયાપૂર્વક ‘સબસવિ' સૂત્ર બોલે છે. ત્યારે તે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | -१५ સૂત્રનાં પદો દ્વારા મન-વચન-કાયાથી થયેલા સર્વ અતિચારો પ્રત્યે તીવ્ર જુગુપ્સા થાય તે રીતે ઉપયુક્ત થઈને બોલે તો તત્ક્ષણ જ દિવસ દરમિયાન થયેલાં સર્વ પાપોનો નાશ થાય છે. અને પરિણામનો પ્રકર્ષ થાય તો ઘણા ભવનાં સંચિત કરાયેલાં પાપો તત્ક્ષણ જ નાશ પામે છે; કેમ કે મન-વચન-કાયાથી કરાયેલાં સર્વ દુષ્કૃત્યો પ્રત્યે થયેલી તીવ્ર જુગુપ્સાથી, મન-વચન-કાયાના ત્રણ યોગો દ્વારા ભૂતકાળમાં કરાયેલા સર્વ પાપોથી વિરુદ્ધ નિષ્પાપ અધ્યવસાયને અભિમુખ સદ્વર્ય ઉલ્લસિત થાય છે. જેથી સર્વ પાપો તત્ક્ષણ નાશ પામે છે. માટે કર્મનાશના અર્થીએ સૂત્રના પદેપદમાં ઉપયુક્ત થઈને તે સૂત્રથી વાચ્ય અર્થને સ્પર્શે તે પ્રકારે ઉપયોગપૂર્વક સૂત્ર બોલવા યત્ન કરવો જોઈએ.
પૂર્વમાં કહ્યું કે “સબ્યસવિ દેવસિએ' સૂત્ર સકલ પ્રતિક્રમણના બીજરૂપ છે. તેમ સ્વીકારવા માટે હેતુ 5 छ. टीs:
अन्यत्रापि च ग्रन्थादौ आदौ बीजस्य दर्शनात् तत उत्थाय ज्ञानादिषु चारित्रं गरिष्ठम्, तस्य मुक्तेरनन्तरकारणत्वात्, ज्ञानादेस्तु परम्पराकारणत्वात्, तथाहि-सर्वात्मना चारित्रं हि शैलेश्यवस्थायामेव, तदनन्तरं चावश्यं मुक्तिः, ज्ञानं तु सर्वात्मना क्षीणमोहानन्तरम्, न च तदनन्तरमवश्यं मुक्तिः, जघन्यतोऽप्यन्तराले प्रत्येकमान्तर्मुहूर्तिकगुणस्थानकद्वयभावात्, तथा"जम्हा दंसणनाणा, संपुण्णफलं न दिति पत्तेयं । चारित्तजुया दिति अ, विसिस्सए तेण चारित्तं ।।१।।" तथा"सम्मत्तं अचरित्तस्स, हुज्ज भयणाइ निअमसो णत्थि ।। जो पुण चरित्तजुत्तो, तस्स उ निअमेण संमत्तं ।।२।।" [आव. नि. ११७९, ११७४] तथा“गोत्रवृद्धैर्नरो नैव, सद्गुणोऽपि प्रणम्यते । अलङ्कृतनृपश्रीस्तु, वन्द्यते नतमौलिभिः ।।३।।" "एवं न केवलज्ञानी, गृहस्थो नम्यते जनैः । गृहीतचारुचारित्रः, शनैरपि स पूज्यते ।।२।।" “अतो दिशन्ति चारित्रं, केवलज्ञानतोऽधिकम् । तस्मिन् लब्धेऽपि तल्लब्धुं, तेन धावन्ति धीधनाः ।।३।।" इति हेतोरादौ चारित्राचारविशुद्ध्यर्थं 'करेमि भंते सामाइअं' इत्यादिसूत्रत्रयं पठित्वा द्रव्यतो
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૯
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-પ वपुषा भावतश्च शुद्धपरिणामेनोच्छ्रितोच्छ्रितं वक्ष्यमाणलक्षणं कायोत्सर्गं कुर्यात्, कायोत्सर्गे च साधुः प्रातस्त्यप्रतिलेखनायाः प्रभृति दिवसातिचारांश्चिन्तयति, यतः“पाभाइअपडिक्कमणाणंतरमुहपुत्तिपमुहकज्जेसु । जाव इमो उस्सग्गो, अइआरे ताव चिंतेज्जा ।।१।।" [यतिदिनचर्या ३३०] इति ।
मनसा संप्रधारयेच्च सयणासणेत्यादिगाथाचिन्तनतः, श्राद्धस्तु 'नाणंमि दंसणंमीत्यादिगाथाष्टकचिन्तनतः । ટીકાર્ય :અન્યત્રાપ .... વિત્તનત’ . અને અન્યત્ર પણ ગ્રંથાદિમાં આદિમાં બીજનું દર્શન છે.
અર્થાત્ ઘણા ગ્રંથોમાં ગ્રંથના પ્રારંભમાં જે કથન કરવાનું હોય તેનું સંક્ષેપ કથન પ્રથમ કરાય છે. જેમ તત્ત્વાર્થ સૂત્રમાં ગ્રંથના પ્રથમ સૂત્ર “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. એમ કહ્યું તે આખા તત્ત્વાર્થ ગ્રંથનું બીજભૂત છે. તેમ સકલ પ્રતિક્રમણની ક્રિયાનું બીજ “સબસવિ' સૂત્ર છે.
ત્યારપછી બીજ દ્વારા પ્રતિક્રમણ સૂત્રનો પ્રારંભ કર્યા પછી ઊઠીને જ્ઞાનાદિમાં ચારિત્ર ગરિષ્ઠ છે માટે ચારિત્રશુદ્ધિનો કાઉસ્સગ્ન પ્રથમ કરાય છે એમ અવાય છે. કેમ ચારિત્ર ગરિષ્ઠ છે ? એથી કહે છે – તેનું=ચારિત્રનું, મુક્તિનું અનન્ય કારણપણું છે. વળી જ્ઞાનાદિનું પરંપરાકારણપણું છે. તે આ પ્રમાણે. સંપૂર્ણ ચારિત્ર શૈલેષી અવસ્થામાં જ છે અને ત્યારપછી અવશ્ય મુક્તિ છે. વળી સંપૂર્ણ જ્ઞાન ક્ષીણમોહ અનંતર છે=કેવલજ્ઞાન વખતે છે અને ત્યારપછી અવશ્ય મુક્તિ નથી; કેમ કે જઘન્યથી પણ અંતરાલમાં પ્રત્યેક અંતર્મુહૂતિક ગુણસ્થાનક બેનો સદ્ભાવ છે–તેરમા અને ચૌદ ગુણસ્થાનકનો સદ્ભાવ છે.
અને
જે પ્રમાણે દર્શન-જ્ઞાન પ્રત્યેક સંપૂર્ણ ફલ દેતા નથી. અને ચારિત્ર યુક્ત આપે છે–ચારિત્રયુક્ત દર્શન-જ્ઞાન ફલ આપે છે, તે કારણથી ચારિત્ર વિશેષિત છે." ૧TI.
અને “અચારિત્રીને સમ્યક્ત ભજનાથી થાય છે. નિયમથી નથી. જે વળી ચારિત્રયુક્ત છે તેને નિયમથી સમ્યક્ત છે.” પરા (આવશ્યકનિર્યુક્તિ-૧૧૭૯, ૧૧૭૪) માટે જ્ઞાનાદિ ત્રણમાં ચારિત્ર ગરિષ્ઠ છે એમ અત્રય છે. અને
“ગોત્રવૃદ્ધો વડે સદ્ગણવાળો પણ મનુષ્ય પ્રણામ કરાતો નથી જ. વળી નમેલા મુકુટો વડે અલંકૃત રાજાની લક્ષ્મીવાળો વંદન કરાય છે.” iial
“એ પ્રમાણે કેવલજ્ઞાની ગૃહસ્થ લોકો વડે નમન કરાતા નથી. ગ્રહણ કરાયેલા સુંદર ચારિત્રવાળા તે=કેવલજ્ઞાની, ઇંદ્રો વડે પણ પૂજાય છે.” રા.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ધર્મસંગ્રહ ભાગ-૫દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ આથી ચારિત્ર કેવલજ્ઞાનથી અધિક કહેવાયું છે. તે કારણથી તે પ્રાપ્ત થયે છતે કેવલજ્ઞાન પ્રાપ્ત થયે છતે, તેને પ્રાપ્ત કરવા માટે ચારિત્રને પ્રાપ્ત કરવા માટે બુદ્ધિજનો દોડે છે.” mail
એ હેતુથી જ્ઞાનાદિમાં ચારિત્ર ગરિષ્ઠ છે એમ પૂર્વમાં યુક્તિથી અને શાસ્ત્રવચનથી સ્થાપિત કર્યું એ હેતુથી, આદિમાં=પ્રતિક્રમણના બીજ “સબસવિ સૂત્રથી પ્રતિક્રમણનું સ્થાપન કર્યા પછી આદિમાં, ચારિત્રાચારની વિશુદ્ધિ માટે કરેમિ ભંતે સામાઈ ઇત્યાદિસૂત્ર ત્રય બોલીને દ્રવ્યથી શરીર વડે અને ભાવથી શુદ્ધ પરિણામ વડે ‘ઉચ્છિત-ઉચ્છિત વસ્થમાણ લક્ષણ કાયોત્સર્ગને કરે.
અર્થાતુ પ્રતિક્રમણ કરનાર શ્રાવક ચારિત્રની શુદ્ધિ અર્થે પ્રથમ કરેમિ ભંતે' સૂત્ર બોલે છે. જેના બળથી સ્વીકારેલા સામાયિકનો પરિણામ અત્યંત સ્થિર થાય છે અને સામાયિકના પરિણામ દ્વારા જ કરાયેલી ક્રિયા પાપની શુદ્ધિનું કારણ બને છે અને સામાયિકના પરિણામથી રહિત સૂત્રોનું સર્વ આલોચન નિષ્ફળ જાય છે. તેથી વિવેકી શ્રાવકે “કરેમિ ભંતે' સૂત્ર દ્વારા નિષ્પાદિત સામાયિકના પરિણામને સ્થિર કરીને બોલાતા સૂત્રના અર્થમાં દઢ ઉપયોગ દ્વારા સામાયિકના પરિણામને ઉલ્લસિત કરવો જોઈએ. ત્યારપછી “ઇચ્છામિ ઠામિ' આદિ આલોચના સૂત્ર દ્વારા સંક્ષેપથી અતિચારોનું આલોચન કરાય છે. ત્યારપછી અન્નત્થ આદિ સૂત્ર દ્વારા આગારપૂર્વક કાયોત્સર્ગ કરવાનું પ્રણિધાન કરાય છે. તે વખતે શ્રાવક દ્રવ્યથી શરીર દ્વારા ઊભા થઈને કરેમિ ભંતે' આદિ સૂત્ર બોલે છે. જેના બળથી અંતરંગભાવથી શુદ્ધ પરિણામ ઉલ્લસિત થાય છે. તેથી શુદ્ધ પરિણામને ઉલ્લસિત કરવાના ઉપયોગપૂર્વક શ્રાવક ઊભા-ઊભા જ આગળમાં કહેવાય છે એ લક્ષણવાળો કાઉસ્સગ્ન કરે છે.
અને સાધુ કાયોત્સર્ગમાં સવારની પ્રતિલેખના આદિથી માંડીને દિવસના અતિચારોનું ચિંતન કરે છે સવારનું પ્રતિક્રમણ કર્યા પછી જે પડિલેહણની વિધિ કહી ત્યારથી માંડીને દિવસ દરમિયાન થયેલા પંચાચારના પાલનમાં સ્કૂલનાચ અતિચારોનું ચિંતવન કરે છે. જે કારણથી કહ્યું છે –
પ્રભાતિક પ્રતિક્રમણ અનંતર મુહપત્તિ પ્રમુખ કાર્યોના વિષયમાં=સવારનું પ્રતિક્રમણ કર્યા પછી મુહપત્તિનું પડિલેહણ કર્યું ત્યારથી માંડીને વર્તમાનના કાયોત્સર્ગના પ્રારંભના કાળ સુધી જે જે કૃત્યો કર્યા છે તે સર્વ કૃત્યના વિષયમાં, થયેલા અતિચારોને ત્યાં સુધી ચિતન કરે જ્યાં સુધી આ કાયોત્સર્ગ છે.” (યતિદિનચર્યા-૩૩૦)
અને મનથી ‘સયણાસણે' ઇત્યાદિ ગાથાના ચિતવતથી સંપ્રધારણ કરે= સયણાસણે ગાથાના ચિંતવનથી શયન-આસન આદિ વિષયક જે પ્રમાદજવ્ય ખૂલતાઓ થઈ હોય તે સર્વને મનથી સ્મૃતિમાં લાવે. વળી, શ્રાવક નારંમિ દંસણૂમિ' ઈત્યાદિ ગાથાષ્ટકનું ચિંતવન કરે. ભાવાર્થ :
શ્રાવક “નાણંમિ દંસણૂમિ' ઇત્યાદિ ગાથાષ્ટકના ચિંતવનથી દિવસ દરમિયાન પંચાચારના પાલનમાં થયેલા અતિચારોનું ચિંતવન કરે છે. આથી જ પ્રસ્તુત કાઉસ્સગ્ગ અનિયત કાલમાનવાળો છે. અન્ય કાઉસ્સગ્ગની જેમ નિયત શ્વાસોચ્છવાસ પ્રમાણવાળો નથી. માટે આગળમાં કહેવાય છે એ નારંમિની આઠ ગાથા બોલીને શ્રાવકે પોતાની શક્તિને ગોપવ્યા વગર અપ્રમાદથી દિવસ દરમિયાન પાંચ આચારો પોતે
Page #208
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | ોક-કપ
૧૯૧ સેવ્યા હોય તો વિચારે કે લેશ પણ પ્રમાદ વગર પંચાચારનું મેં શુદ્ધ પાલન કર્યું છે અને શક્તિ હોવા છતાં પ્રમાદને વશ જે જે આચારો સેવવામાં ઉપેક્ષા કરી હોય જેના કારણે સર્વવિરતિને અનુકૂળ શક્તિના સંચયમાં ખૂલનાઓ થઈ હોય અથવા તે તે આચારોને સેવતી વખતે પણ મન-વચન-કાયાની યથાતથા પ્રવૃત્તિ કરી હોય તે સર્વ અતિચારોને સ્મૃતિમાં લાવીને ફરી પંચાચારનું પાલન પ્રમાદ વગર થાય જેથી સર્વવિરતિને અનુકૂળ પોતાની દેશવિરતિનું પાલન બને તેવા સુવિશુદ્ધ પરિણામપૂર્વક તે અતિચારોને સ્મૃતિમાં રાખે. જેથી આગળમાં આલોચનાકાળમાં તેની શુદ્ધિ સુખપૂર્વક થઈ શકે. સામાન્યથી શ્રાવકો અતિચારના આલોચનકાળમાં તે પ્રકારની કુશળતા અર્થે કોઈ પ્રયત્ન કરતા નથી તેથી અતિચારોનું આલોચન કઈ રીતે કરવું તેમાં કોઈ કુશળતાની પ્રાપ્તિ થતી નથી. પરંતુ જેમ શ્રાવકો વેપારના ક્ષેત્રમાં નિપુણતાપૂર્વકના અભ્યાસના બળથી પોતાના ક્ષેત્રમાં કુશળ બને છે તેમ તે શ્રાવકો પંચાચારના પાલન માટે શ્રાવકજીવનમાં કેવા પ્રકારના અતિચારો સંભવી શકે અને કેવા પ્રકારના પંચાચારના પાલનથી સર્વવિરતિને અનુકૂળ બળસંચય થાય છે તેનો સમ્યકુ ઊહાપોહ કરે અને પ્રતિદિન કઈ રીતે પંચાચારનું સેવન કરવાથી ભાવથી સર્વવિરતિના પરિણામને અનુકૂળ વીર્ય સંચય થાય તેને જાણવા માટે યત્ન કરે તેમજ પુનઃ પુનઃ તેના પરમાર્થને જાણી સ્થિર કરવા યત્ન કરે તો દિવસ દરમિયાન પોતાના પંચાચારના પાલનમાં ક્યા પ્રકારની સ્કૂલનાઓથી પોતે સર્વવિરતિને અનુકૂળ ધનસંચયરૂપ અંતરંગ સંપત્તિને પ્રાપ્ત કરી શકતા નથી તેનો માર્ગાનુસારી બોધ થાય છે. તેથી દિવસ દરમિયાન પંચાચારના પાલનમાં થયેલી સ્કૂલનાઓ સ્મૃતિમાં રહે છે, છતાં પ્રસ્તુત આઠ ગાથાના સ્મરણ દ્વારા ફરી પંચાચારનું સ્મરણ થવાથી અલ્પકાળમાં સુખપૂર્વક તે અતિચારોને પણ શ્રાવક સ્મૃતિમાં લાવી શકે છે. જેમ અભ્યાસસાધ્યભાવો અભ્યાસથી જ પ્રગટે છે અર્થાત્ ચિત્રકલા આદિ અભ્યાસિક ભાવો અભ્યાસથી જ પ્રગટે છે તેમ મોક્ષના અર્થી શ્રાવક સુભટની જેમ મોહની સામે લડનાર કંટક આકીર્ણ ભૂમિમાં ગમન કરનારા સુસાધુનું સ્મરણ કરીને તેમના જેવા નિર્મલ ચિત્તના અર્થી થઈને તેનું નિર્મલચિત્ત પોતાને પ્રગટ થાય તે રીતે પંચાચાર સેવું એ પ્રકારના પ્રણિધાનપૂર્વક જો શક્તિ અનુસાર પંચાચાર સેવતા હોય તો અવશ્ય પોતાના સ્વીકારાયેલા વ્રતના પાલનમાં સદા ભાવસાધુના ચિત્તનું પ્રતિસંધાન હોવાથી સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બને તે રીતે પંચાચારના સેવનનો અભ્યાસ કરી શકે છે. અને તે સેવનમાં થયેલ સ્કૂલના પણ પ્રાયઃ તત્કાલ જ સ્મૃતિમાં રહે છે અને સંધ્યાકાળે પ્રતિક્રમણ વખતે પંચાચારનું સ્મરણ પ્રસ્તુત ગાથાઓથી થવાથી તે ગાથાઓ બોલ્યા પછી અલ્પકાળમાં જ શ્રાવક સુખપૂર્વક દિવસમાં થયેલા અતિચારોનું સ્મરણ કરી શકે છે. ફક્ત તે પ્રકારનો અભ્યાસ બહુલતાએ પ્રમાદી જીવો કરતા નથી. તેથી જ પ્રસ્તુત આઠ ગાથાના સ્મરણ દ્વારા શેનું સ્મરણ કરવું ? તેનું કોઈ પ્રતિસંધાન કરતા નથી માટે કલ્યાણના અર્થી જીવોએ રોષકાળમાં તે પ્રકારની કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ જેથી પોતે પંચાચારના પાલનમાં સમ્યક્ યત્ન કરી શકે. અને સાધુએ પણ “સયણાસણે’ ગાથા દ્વારા નિરતિચાર ચારિત્રને અનુકૂળ શક્તિ સંચય થાય એ રીતે સંયમજીવનમાં થયેલી સ્કૂલનાઓનું સ્મરણ કરવું જોઈએ. જેથી પ્રતિદિન પ્રતિક્રમણના બળથી અતિચારોની શુદ્ધિ કરીને સંયમજીવનની વિશુદ્ધિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. અન્યથા મુગ્ધબુદ્ધિથી કરાયેલું પ્રતિક્રમણ તેટલા જ ફળમાં વિશ્રાંત થાય છે, વિશિષ્ટ ફળની પ્રાપ્તિનું કારણ બનતું નથી.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર / બ્લોક-૬૫
टी :ताश्चेमाः“नाणंमि दंसणंमि य, चरणमि तवंमि तहय विरियंमि । आयरणं आयारो, इय एसो पंचहा भणिओ ।।१।।" “काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे । वंजणअत्थतदुभए, अट्ठविहो नाणमायारो ।।२।।" "निस्संकिय निक्कंखिय, निव्वितिगिच्छा अमूढदिट्ठी य । उववूह थिरीकरणे, वच्छल्ल पभावणे अट्ठ ।।३।।" “पणिहाणजोगजुत्तो, पंचहिं समिईहिं तीहिं गुत्तीहिं । एस चरित्तायारो, अट्ठविहो होइ नायव्यो ।।४।।" "बारसविहंमिवि तवे, सब्जिंतरबाहिरे कुसलदिढे । अगिलाई अणाजीवी, नायव्वो सो तवायारो ।।५।।" “अणसणमूणोअरिया, वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ।।६।।" “पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोवि अ, अभिंतरओ तवो होइ ।।७।।" “अणिगृहियबलविरिओ, परक्कमइ जो जहुत्तमाउत्तो ।
जुंजइ अ जहाथाम, नायव्वो वीरियायारो ।।८।।" [दश वै. नि. १८१, १८४, १८२, १८५, १८६, ४७, ४८, १८७] इति ।
एतदतिचारचिन्तनं मनसा, सङ्कलनं च श्रीगुरुसमक्षमालोचनार्थम्, अन्यथा तत्सम्यग् न स्यात् लोकेऽपि हि राजादीनां किमपि विज्ञप्यं मनसा संप्रधार्य कागदादौ लिखित्वा वा विज्ञप्यते इति । ततश्च नमस्कारपूर्वं कायोत्सर्गं पारयित्वा चतुर्विंशतिस्तवं पठेत्, तदनु जानुपाश्चात्यभागपिण्डिकादि प्रमृज्योपविश्य च श्रीगुरूणां वन्दनकदानार्थं मुखवस्त्रिकां कायं च द्वावपि प्रत्येकं पञ्चविंशतिधा प्रतिलिख्य पूर्वोक्तविधिना वन्दनके दद्यात् एतद्वन्दनकं च कायोत्सर्गावधारितातीचारालोचनार्थं । टोडार्थ :ताश्चेमा:- ..... लोचनार्थं । मन त मा छतियानी म16 या मा छे.
Page #210
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર / બ્લોક-ધૂપ
૧૯૩
“જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં અને વીર્યમાં આચરણરૂપ આચાર છે, એ પાંચ પ્રકારનો કહેવાયો છે.” III.
કર્મનાશને અનુકૂળ શુદ્ધભાવોની નિષ્પત્તિને અર્થે જ્ઞાનાદિ પાંચ વિષયક આચરણા છે એથી પાંચ પ્રકારનો આચાર કહેવાયો છે.
કાળ, વિનય, બહુમાન, ઉપધાન, તથા અનિન્દવ, વ્યંજન, અર્થ, તદુભય આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે.” ારા ઉચિત કાળે વિનય અને બહુમાનપૂર્વક તથા ઉચિત તાપૂર્વક જે ગુરુ પાસે અભ્યાસ કર્યો હોય તેનો અપલાપ કર્યા વગર સૂત્ર-અર્થ અને સૂત્ર-અર્થ ઉભય વિષયક શક્તિ અનુસાર ઉચિત આચરણા તે જ્ઞાનાચાર નામનો આચાર છે.
“નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિવિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આઠ છે= દર્શનાચાર આઠ પ્રકારનો છે.” li૩
ભગવાનના વચનમાં સંદેહ કર્યા વગર, અન્યદર્શનની આકાંક્ષા કર્યા વગર, સાધુનાં મલિન વસ્ત્રાદિ જોઈને તેના પ્રત્યે જુગુપ્સા કર્યા વગર, સૂક્ષ્મ તત્ત્વને જાણવામાં મૂઢદૃષ્ટિ રહિત થઈને સંસારના સ્વરૂપનું અને મોક્ષના સ્વરૂપનું સૂક્ષ્મબુદ્ધિથી અવલોકન કરવામાં આવે તો દર્શનાચારની શુદ્ધિ થાય છે. વળી, સ્વદર્શનના રાગવાળા શ્રાવકો યોગ્ય જીવોને સન્માર્ગમાં પ્રવર્તતા જોઈને ઉપબૃહણા કરે છે. કોઈકને ભગવાનના શાસનમાં અસ્થિરતા થઈ હોય તો તેને સ્થિર કરે છે. ગુણવાન પ્રત્યે વાત્સલ્યભાવ ધારણ કરે. અને ભગવાનના શાસનમાં પ્રભાવના થાય તે પ્રકારે ઉચિત કૃત્યો કરે તે સર્વ વીતરાગપ્રણીત માર્ગ પ્રત્યે રાગનો અતિશય કરનાર હોવાથી દર્શનાચાર છે. વિવેકી શ્રાવક દિવસ દરમિયાન શક્તિ અનુસાર આઠ પ્રકારના દર્શનાચારનું સ્મરણ કરીને તે પ્રકારે દર્શનશુદ્ધિ માટે યત્ન કરે છે. , “પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓ વડે પ્રણિધાનયોગથી યુક્ત=મન-વચન-કાયાના સંવરભાવને અનુકૂળ દૃઢ પ્રકારના ઉપયોગથી યુક્ત પ્રવૃત્તિ, એ ચારિત્રાચાર આઠ પ્રકારનો જાણવો.” Inકા
શ્રાવક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા મુનિ કઈ રીતે મોહની સામે સુભટની જેમ લડે છે અને કષાયોને ક્ષીણ-ક્ષીણતર કરે છે, કઈ રીતે કંટક આકીર્ણ ભૂમિમાં ગમનની જેમ કાયચેષ્ટા કરીને પકાયના પાલનનો પરિણામ ધારણ કરે છે અને તે પરિણામને અનુકૂળ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનમાં યત્ન કરે છે તેનું સ્મરણ કરીને પોતાનામાં પણ તેને અનુરૂપ શક્તિ સંચય થાય તે રીતે ગૃહસ્થના સર્વ આચારો પાળે છે તે ચારિત્રાચારનું પાલન છે. અને પાંચ સમિતિ - ત્રણ ગુપ્તિને આશ્રયીને ચારિત્રાચાર આઠ પ્રકારનો છે. તેથી શ્રાવક પણ સ્વભૂમિકાનુસાર ત્રણ ગુપ્તિઓ અને અન્ય પ્રવૃત્તિકાળમાં પાંચ સમિતિનું જે સમ્યફ પાલન કરે તે દેશથી ચારિત્રાચાર છે.
“કુશીલ એવા ભગવાન વડે જોવાયેલ અત્યંતર સહિત બાહ્ય બાર પ્રકારના તપના વિષયમાં અગ્લાન અને અનાશંસ ભાવવાળો તે તપાચાર જાણવો.” પિતા . “અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા બાહ્યતા છે.” is
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬પ “પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ પણ અત્યંતર તપ છે.” liા.
શ્રાવક છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના અભ્યતર તપના સ્વરૂપને સૂક્ષ્મ રીતે જાણવા સદા યત્ન કરે છે અને જાણીને સદા સ્થિર કરવા યત્ન કરે છે અને ત્યારપછી શક્તિ અનુસાર બાહ્ય અને અત્યંતર તપ સેવીને સંવર અને નિર્જરાની વૃદ્ધિ થાય તે પ્રકારે શક્તિ અનુસાર યત્ન કરે છે. તે પ્રકારની ઉચિત આચરણા દિવસ દરમિયાન સમ્યક્ થઈ છે કે નહિ તેનું સ્મરણ પ્રસ્તુત ગાથાથી કરીને તપાચારની સ્કૂલનાની શુદ્ધિ કરવા યત્ન કરે છે.
“અનિગૃહીત બલવીર્યવાળો જે શ્રાવક જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે ઉપયોગવાળો પરાક્રમ કરે છે. અને યથાશક્તિ વીર્યને જ્ઞાનાચાર આદિમાં યોજન કરે છે તે વીર્યાચાર જાણવો.” (દશ વૈ.નિ. ૧૮૧, ૧૮૪, ૧૮૨, ૧૮૫, ૧૮૬, ૪૭, ૪૮, ૧૮૭)
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. શ્રાવક જ્ઞાનાચાર આદિ ચાર આચારો શક્તિના પ્રકર્ષથી સેવીને સર્વવિરતિની શક્તિનો સંચય કરવા યત્ન કરે છે ત્યારે ૧. પોતાના શરીરની શક્તિ અને ૨. ક્રિયા દ્વારા ભાવ-નિષ્પત્તિને અનુકૂળ વીર્યશક્તિ તે બંનેને ગોપવ્યા વિના દરેક અનુષ્ઠાનોમાં જે પ્રમાણે ઉપયોગપૂર્વક અનુષ્ઠાન કરવાથી ગુણનિષ્પત્તિ થાય તે પ્રમાણે ઉપયુક્ત થઈને અનુષ્ઠાનમાં યથાશક્તિ સદ્વર્ય પ્રવર્તાવે છે. તેથી શક્તિને ગોપવ્યા વગર સર્વવિરતિને અનુકૂળ શક્તિસંચય થાય તે રીતે જ્ઞાનાદિ ચાર આચારોમાં વીર્યને પ્રવર્તાવે છે તે વીર્યાચાર છે.
મનથી આ અતિચારોનું ચિંતવન શ્રાવક કરે છે. અને શ્રી ગુરુ સમક્ષ આલોચના માટે સંકલન કરે છે=અતિચાર ક્રમસર સ્મૃતિમાં ઉપસ્થિત કરે છે. અન્યથા=કાયોત્સર્ગ દરમિયાન તે પ્રકારે અતિચારોનું ચિંતવન અને સંકલન ન કરે તો, તે સમ્યફ ન થાય=તે કાયોત્સર્ગ સમ્યફ ન થાય. દિ=જે કારણથી, લોકમાં પણ રાજાદિને કંઈ પણ વિજ્ઞપ્ય હોય તે મનથી સંપ્રધારણ કરીને અથવા કાગળ આદિમાં લખીને વિજ્ઞાપન કરાય છે, તેમ શ્રાવકે પણ અતિચારોનું ચિંતવન કરીને ગુરુ પાસે પ્રકાશન કરવું જોઈએ એમ યોજન છે. ત્યારપછી=કાયોત્સર્ગમાં અતિચારની આઠ ગાથાનું ચિંતવન કર્યા પછી, નમસ્કારપૂર્વક કાયોત્સર્ગ પારીને ચર્તુવિંશતિ સ્તવ બોલે છે. ત્યારપછી જાનુના પાછળના ભાગમાં પિંડિકા આદિની પ્રાર્થના કરીને અને બેસીને ગુરુના વંદન માટે મુખવસ્ત્રિકા અને કાર્ય બંનેના પણ પ્રત્યેક પચીસ પ્રકારે પ્રતિલેખના કરીને=મુખવસ્ત્રિકાનું પચીસ પ્રકારે પ્રતિલેખન કરીને અને કાયાનું પચીસ પ્રકારે પ્રતિલેખન કરીને, પૂર્વમાં કહેલ વિધિથી વંદન આપે અને આ વંદન કાયોત્સર્ગમાં અવધારણ કરાયેલા અતિચારોના આલોચન માટે છે.
વસ્તુતઃ કાયોત્સર્ગમાં અતિચારોનું સ્મરણ કરીને સ્થાપનાચાર્ય દ્વારા ઉપસ્થિત કરેલા ભાવાચાર્યને સાક્ષાત્ ગુરુ રૂપે ઉપસ્થિતિમાં લાવીને વિવેકી શ્રાવક હું તેમની આગળ મારા અતિચારોનું નિવેદન કરું છું તે પ્રકારનો અધ્યવસાય કરે છે. તે અધ્યવસાય કરવા અર્થે તેમને નિવેદન કરવા પૂર્વે ભાવાચાર્યને વંદન કરવાં જોઈએ. તથા તે વંદનની ક્રિયામાં કોઈ જીવની હિંસા ન થાય તેવો દયાનો પરિણામ કરવાથું મુખવસ્ત્રિકા
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૫
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬પ અને કાયાનું પડિલેહણ કરે છે. જેથી મુખવસ્ત્રિકા પર કે પોતાની કાયા પર રહેલા કોઈ જીવની સૂક્ષ્મ પણ વિરાધના ન થાય તેવો દયાળુ ભાવ, શ્રાવક મુહપત્તિના પડિલેહણથી પ્રગટ કરે છે. ત્યારપછી પોતે જે અતિચારનું સ્મરણ કર્યું છે તે જ, ગુરુની આગળ પોતે નિવેદન કરે છે તે પ્રકારના ઉપયોગપૂર્વક અતિચારના આલોચનના સૂત્રને બોલવા અર્થે શું કરે છે ? તે બતાવે છે – ટીકા :
ततश्च सम्यगवनताङ्गः पूर्वं कायोत्सर्गे स्वमनोऽवधारितान् दैवसिकातीचारान् ‘इच्छाकारेण संदिसह भगवन् ? देवसिअं आलोएमि' इत्यादि सूत्रं चारित्रविशुद्धिहेतुकमुच्चरन् श्रीगुरुसमक्षमालोचयेत् । एवं दैवसिकातीचारालोचनानन्तरं मनोवचनकायसकलातीचारसंग्राहकं 'सव्वस्सवि देवसिय' इत्यादि पठेत् ‘इच्छाकारेण संदिसह भगवन्!' इत्यनेनानन्तरालोचितातीचारप्रायश्चित्तं च मार्गयेत्, गुरवश्च 'पडिक्कमह' इति प्रतिक्रमणरूपं दशविधप्रायश्चित्ते द्वितीयं प्रायश्चित्तमपदिशन्ति, तच्च मिथ्यादुष्कृतादिरूपम्, उक्तं च
“पडिकमणं १ पडियरणा २ पडिहरणा ३ वारणा ४ निअत्ती ५ य । निंदा ६ गरहा ७ सोही ८ पडिक्कमह अट्ठहा होइ ।।१।।" ટીકાર્ય :
તાક્ય ..... દોઃ ” અને ત્યારપછી=અતિચારના આલોચન કરવાના પ્રયોજનથી ગુરુને વંદન કર્યું ત્યારપછી, સમ્યમ્ નમેલા અંગવાળો શ્રાવક પૂર્વમાં કાયોત્સર્ગકાળમાં સ્વ-મનમાં અવધારણ કરાયેલા દિવસ સંબંધી અતિચારોને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅં આલોએમિ' ઇત્યાદિ સૂત્રને ચારિત્ર વિશુદ્ધિ હેતુક ઉચ્ચરતો શ્રી ગુરુ સમક્ષ આલોચના કરે છે. આ રીતે આલોચના સૂત્ર દ્વારા અતિચારોનું આલોચન કર્યું એ રીતે, દેવસિક અતિચારના આલોચન પછી મન-વચન-કાયાના સકલ અતિચારોનું સંગ્રાહક ‘સબસ્સવિ દેવસિય' ઇત્યાદિ સૂત્ર બોલે છે. ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!' એ કથન દ્વારા અનંતર આલોચિત અતિચારનું પ્રાયશ્ચિત્ત માંગે છે. અને ગુરુ પડિક્કમહ' એ પ્રમાણે=પડિક્કમ એ શબ્દ દ્વારા, પ્રતિક્રમણરૂપ દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં બીજું પ્રાયશ્ચિત્ત આપે છે. અને એકબીજા પ્રકારનું પ્રાયશ્ચિત્ત, મિથ્યાદુષ્કત આદિ રૂપ છે.
શ્રાવક મુહપત્તિનું પડિલેહણ કરીને વાંદણાં આપીને સ્થાપના દ્વારા ઉપસ્થિત કરાયેલા ભાવાચાર્ય સમક્ષ આલોચના માટે આદેશ માંગીને જે ઇચ્છામિ પડિક્કમિઉં સૂત્ર બોલે છે, તે સૂત્ર દ્વારા પોતાને મનમાં સ્મરણ થયેલા અતિચારો જાણે ગુરુને કહીને કહે છે કે આ મારી સર્વ સ્કૂલનાઓ ઉસૂત્રરૂપ છે, ઉન્માર્ગરૂપ છે, અકલ્પરૂપ છે અને તે પ્રકારે ગુરુને પોતાની અલના ઉત્સુત્રાદિરૂપ છે તેમ બતાવ્યા પછી તે આલોચના સૂત્ર દ્વારા થયેલા તે સર્વ પાપના મિથ્યાદુકૃતને આપે છે. અર્થાત્ મારું તે સર્વ દુષ્કત મિથ્યા થાઓ. તે વખતે સાક્ષાત્ ભાવાચાર્ય સન્મુખ આલોચના પોતે કહી છે. અને તે સર્વ આલોચના ઉત્સુત્રાદિરૂપ છે તેમ પોતે
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ બોલી રહ્યો છે. આ પ્રકારે દૃઢ પ્રણિધાનપૂર્વક જે શ્રાવક પ્રસ્તુત આલોચના સૂત્ર બોલે છે, તે શ્રાવકને તે આલોચન સૂત્રના ઉચ્ચારણકાળમાં જ ‘નાણુંમિ’ ઇત્યાદિ ગાથા દ્વારા ચિંતવન કરાયેલા સર્વ અતિચારો મેં ભાવાચાર્યને કહ્યા છે અને તે અતિચારો જ ઉત્સૂત્રાદિરૂપ છે અને તેનું હું મિથ્યાદુષ્કૃત આપું છું તેવો અધ્યવસાય થાય છે. જે શ્રાવકે તે પ્રકારના અધ્યવસાય કરવામાં કુશળતાને પ્રાપ્ત કરેલ છે તે શ્રાવકનું તે દુષ્કૃત પ્રાયઃ આલોચનાકાળમાં જ અવશ્ય નાશ પામે છે અને સર્વવિરતિને અનુકૂળ બળસંચય થાય તેવું સીર્ય આલોચનાકાળમાં જ ઉલ્લસિત થાય છે, આમ છતાં દૃઢ પ્રણિધાનપૂર્વક આલોચના કરવી અતિદુષ્કર છે. આથી કોઈક આનાલોચિત પાપ રહી ગયેલ હોય તેવી સંભાવનાથી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા અર્થે સંક્ષેપથી તે અતિચારોનું સ્મરણ કરીને ‘સવ્વસવિ દેવસિઅ’ સૂત્ર બોલે છે અને ગુરુને કહે છે કે મનવચન-કાયાથી મેં જે કોઈ અતિચાર સેવ્યા છે તેનું મને પ્રાયશ્ચિત્ત આપો. અને તે વખતે ભાવાચાર્ય તેને પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત આપે છે. તેવી ઉપસ્થિતિ થાય છે. અર્થાત્ દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી પ્રતિક્રમણ નામનું જે બીજું પ્રાયશ્ચિત્ત છે તે શુદ્ધિ ક૨વા અર્થે ભાવાચાર્ય તેને આપે છે, તેવી બુદ્ધિ થાય છે. અને ત્યારપછી તે પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત શ્રાવક વંદિત્તાસૂત્રથી કરે છે જે આગળમાં બતાવાશે અને પ્રતિક્રમણ મિથ્યાદુષ્કૃત આદિ રૂપ જ છે.
અને કહેવાયું છે.
“૧. પ્રતિક્રમણ, ૨. પ્રતિચરણા, ૩. પ્રતિહરણા, ૪. વારણા, ૫. નિવૃત્તિ, ૬. નિંદા, ૭. ગર્હા, ૮. શોધિ પ્રતિક્રમણ આઠ પ્રકારે થાય છે. તેથી પ્રતિક્રમણ મિથ્યાદુષ્કૃત આદિ રૂપ અનેક પ્રકારનું છે એમ અન્વય છે.”
ટીકા ઃ
प्रथमप्रायश्चित्तं त्वालोचनारूपं प्राक्कृतमेव, गुरवः संज्ञादिना प्रायश्चित्तं ददते नतु पडिक्कमह भाषन्ते इत्युक्तं दिनचर्यायाम्, तथा च तद्गाथा
“गंभीरिमगुणनिहिणो, मणवयकाएहिं विहिअसमभावा ।
पडिक्कमहत्ति न जंपइ, भांति तं पड़ गुरू रुट्ठा ।।१।। " [ यतिदिन. २०]
रुष्टा इव भणन्तीत्यर्थः ततो विधिनोपविश्य समभावस्थितेन सम्यगुपयुक्तमनसाऽनवस्थाप्रसङ्गभीतेन पदे पदे संवेगमापद्यमानेन दंशमशकादीन् देहेऽगणयता श्राद्धेन सर्वं पञ्चपरमेष्ठिनमस्कारपूर्वं कर्म कर्त्तव्यमित्यादौ स पठ्यते समभावस्थेन च प्रतिक्रमितव्यमित्यतः सामायिकसूत्रं भण्यते, तदनन्तरं दैवसिकाद्यतीचाराणामोघालोचनार्थं 'इच्छामि पडिक्कमिउं जो मे देवसिअ अइआरो कओ' इत्यादि भण्यते तदनु श्राद्धप्रतिक्रमणसूत्रं पठ्यते, यावत् 'तस्स धम्मस्स' इति साधुस्तु सामायिकसूत्रानन्तरं मङ्गलार्थं 'चत्तारि मङ्गलं' इत्यादि भणति, तत ओघतोऽतीचारालोचनार्थं 'इच्छामि पडिक्कमिउं' इत्यादि, विभागालोचनार्थं तु तदनु ईर्यापथिकीम्, ततश्च शेषाशेषातीचारप्रतिक्रमार्थं मूलसाधुप्रतिक्रमणसूत्रं' पठति, आचरणादिनैव चेयं भिन्ना रीतिः प्रतिक्रमणसूत्रं च तथा भणनीयम्, यथा
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૭
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ स्वस्य पठतः शृण्वतां च परेषां संवेगभराद्रोमाञ्चो भवति, तदुक्तं दिनचर्यायाम"पभणंति तहा सुत्तं, न केवलं तेसि तहव अन्नेसिं! जह नयणजललवेणं, पए पए हुन्ति रोमंचो (चा) ।।१।।" तदनु सकलातीचारनिवृत्त्याऽपगततद्भारो लघुभूत उत्तिष्ठति, एवं द्रव्यतो भावतश्चोत्थाय अब्भुट्ठिओमीत्यादिसूत्रं प्रान्तं यावत् पठति । ટીકાર્ચ -
પ્રથમ પ્રશ્ચિત્ત .. પતિ વળી પ્રથમ પ્રાયશ્ચિત્ત આલોચના રૂપ પૂર્વમાં કરાયું જ છે. ગુરુઓ સંજ્ઞાદિ દ્વારા પ્રાયશ્ચિત્ત આપે છે. પરંતુ પડિક્કમ' બોલતા નથી એ પ્રમાણે “દિનચર્યામાં કહેવાયું છે. અને તે પ્રમાણે=સંજ્ઞાદિથી પ્રાયશ્ચિત્ત આપે છે તે પ્રમાણે, તેની ગાથા છે.
ગંભીર ગુણના નિધાન એવા ગુરુ, મન-વચન-કાયા વડે કર્યો છે સમભાવનો પરિણામ એવા ગુરુ પડિક્કમ' એ પ્રમાણે બોલતા નથી. સુષ્ટ ગુરુ=અતિચારને કારણે ગુસ્સે થયેલા ગુરુ તેના પ્રતિ શિષ્ય પ્રત્યે, કહે છે=સંજ્ઞાદિથી પ્રતિક્રમણ કરવાનું કહે છે.” (યતિદિનચર્યા-૨૦)
રુષ્ટની જેમ કહે છે–ગુરુ રુષ્ટ નથી પરંતુ શિષ્ય દિવસમાં જે પ્રમાદ કર્યો છે તેના કારણે જાણે દુષ્ટ થયા હોય તેમ સંજ્ઞાદિથી પ્રતિક્રમણ કરવાનું કહે છે. ત્યારપછી વિધિથી બેસીને રુઝ થયેલાની જેમ ગુરુએ પ્રતિક્રમણ કરવાર્થે સંજ્ઞાથી અનુમતિ આપી ત્યારપછી સંડાસા આદિ પ્રમાર્જતાની વિધિથી બેસીને, સમભાવમાં રહેલા સમ્યફ ઉપયુક્ત મનવાળા અનવસ્થા પ્રસંગથી ભય પામેલા પદે પદે સંવેગને પ્રાપ્ત કરતા દેહમાં થતા દંશ-મશક આદિને અવગણના કરતા એવા શ્રાવક વડે સર્વ કર્મ પંચપરમેષ્ઠિનમસ્કારપૂર્વક કરવું જોઈએ એથી આદિમાં નવકાર બોલાય છે અને સમભાવમાં રહેલા વડે પ્રતિક્રમણ કરવું જોઈએ એથી સામાયિક સૂત્ર બોલાય છે. ત્યારપછી દૈવસિક આદિ અતિચારોના આલોચન માટે દિવસ સંબંધી થયેલા અતિચારોનું સંક્ષેપથી પ્રતિક્રમણ કરવા માટે, “ઈચ્છામિ પડિક્કમિઉં જો મે દેવસિઅ અઈઆરો કઓ” ઈત્યાદિ સૂત્ર બોલાય છે, ત્યારપછી શ્રાવકનું પ્રતિક્રમણ સૂત્ર બોલાય છે વંદિત્ત સૂત્ર બોલાય છે. જ્યાં સુધી તસ્સ ધમ્મક્સ” આવે છે. વળી સાધુ સામાયિકસૂત્ર પછી મંગલ માટે “ચત્તારિ મંગલ' ઇત્યાદિ બોલે છે. ત્યારપછી ઓઘથી અતિચારના આલોચન માટે=સામાન્યથી અતિચારના આલોચન માટે “ઈચ્છામિ પડિક્કમિઉં' ઇત્યાદિ બોલે છે. વળી વિભાગથી આલોચના માટે=વિભાગથી પ્રતિક્રમણ કરવા માટે, ત્યારપછી ઈર્યાપથિકીસૂત્ર બોલે છે અને ત્યારપછી ઈરિયાવહિયા બોલ્યા પછી, શેષ સર્વ અતિચારોના પ્રતિક્રમણ માટે મૂલ સાધુપ્રતિક્રમણ સૂત્ર બોલે છે–પગામસજઝાય સૂત્ર બોલે છે. અને આચરણા આદિથી જ આ ભિન્ન રીતિ છે. અને પ્રતિક્રમણસૂત્ર તે પ્રકારે બોલવું જોઈએ=સાધુએ અથવા શ્રાવકે પ્રતિક્રમણ સૂત્ર એ રીતે બોલવું જોઈએ જે પ્રમાણે બોલતા એવા પોતાને અને સાંભળતા એવા બીજા સાધુઓને કે શ્રાવકોને સંવેગ અતિશય થવાથી રોમાંચ થાય. તે દિનચર્યામાં કહેવાયું છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫ “તે પ્રમાણે સૂત્ર બોલે છે. કેવલ તેને નહિ તે પ્રકારે જ અન્યોને=જે પ્રકારે પોતાને હર્ષ થાય છે તે પ્રકારે અન્યોને, જે રીતે નયણ જલના બળથી પદે પદે રોમાંચ થાય છે સૂત્રનાં દરેક પદો દ્વારા રોમાંચ થાય છે.” ||૧
ત્યારપછી સકલ અતિચારોની નિવૃત્તિથી અપગત તદ્ગારવાળો સાધુ કે શ્રાવક=સર્વ અતિચારોની નિવૃત્તિ થવાથી દૂર થયેલા કર્મ રૂપી ભારવાળો સાધુ કે શ્રાવક, હલકો થયેલો પાપના ભારથી હલકો થયેલો, ઊભો થાય છે. આ રીતે દ્રવ્યથી અને ભાવથી ઊભા થઈને અતિચારોની નિવૃત્તિ થવાને કારણે પોતે કેમથી હળવા થયો છે તેવો પરિણામ થવાને કારણે દ્રવ્યથી ઊભો થાય છે અને ભાવથી પણ વિશેષ પ્રકારના પરિણામ કરવા માટે ઊભો થાય છે. અને અભુઠિઓમિ ઈત્યાદિ સૂત્ર પ્રાંત સુધી બોલે છે=ઊભા થઈને અભુઠિઓમિ આરાણાએ. વિડિયોમિ વિરાણાએ ઈત્યાદિ સૂત્ર પ્રાંત સુધી બોલે છે=શ્રાવક વંદિત્ત સૂત્ર પૂર્ણ બોલે છે અને સાધુ પગામસજઝાય સૂત્ર પૂર્ણ બોલે છે. ભાવાર્થ -
ભાવાચાર્યએ “પડિક્કમ' સૂત્ર દ્વારા પ્રતિક્રમણ કરવાની અનુજ્ઞા આપી અને તે પ્રતિક્રમણ આઠ પ્રકારનું છે. જેનું વિશેષ સ્વરૂપ પ્રતિક્રમણની સક્ઝાયમાંથી જાણવું.
વળી, પ્રસ્તુતમાં શ્રાવકે ‘વંદિત્તાસૂત્ર” બોલતા પૂર્વે આલોચના રૂપ પ્રાયશ્ચિત્ત “જો મે દેવસિઓ અઇઆરો... ઇત્યાદિ સૂત્રથી કરેલ અને ત્યારપછી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત માંગેલ અને પ્રાયશ્ચિત્તરૂપે ગુરુએ જ=ભાવાચાર્યએ જ, પ્રતિક્રમણરૂપ બીજું પ્રાયશ્ચિત્ત આપેલ. અને શિષ્યના પરિણામની શુદ્ધિ અર્થે ગંભીર ગુણના નિધાન મન-વચન-કાયાથી સમભાવવાળા ગુરુ શિષ્યના ભાવની વૃદ્ધિ અર્થે તેના અતિચારોના પ્રમાદને કારણે જાણે રુષ્ટ થયા ન હોય ! તેથી ઉત્તર આપતા નથી, માત્ર ઇશારાથી જ પ્રતિક્રમણ કરવાનું કહે છે. તે પ્રમાણે ભાવાચાર્ય પાસે પ્રતિક્રમણ કરનાર શ્રાવક “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!' સૂત્ર દ્વારા પ્રાયશ્ચિત્ત માંગે છે ત્યારે ગુરુએ પોતાના પ્રત્યે રોષ કરીને આ પ્રકારે ઇશારાથી કહ્યું છે તે પ્રકારે પ્રતિસંધાન શ્રાવક કરે છે. તેથી શ્રાવકને આનંદ થાય છે કે ગુણવાન એવા ગુરુએ સમભાવવાળા હોવા છતાં પણ મારો પ્રમાદ જોઈને રોષ કર્યો છે. તેથી ગુરુના રોષના બળથી જ શ્રાવકને તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય છે; કેમ કે સંસારસમુદ્રથી તરવાની ઉક્ટ ઇચ્છા છે. ગુણવાન ગુરુ તારનારા છે તેવી ઉપસ્થિતિ છે અને છત્રીશ ગુણોથી કલિત ભાવાચાર્ય પોતાના હિતની ચિંતા કરનારા છે તેથી પોતાના પ્રમાદને સહન કરતા નથી તે જોઈને ગુરુના ઉપકારનું સ્મરણ કરીને પાપશુદ્ધિ કરવા અર્થે અત્યંત ઉલ્લસિત સદ્વર્યવાળો શ્રાવક બને છે. આ સર્વ પ્રક્રિયા જે શ્રાવકે પ્રતિક્રમણ કરતા પૂર્વે પુનઃ પુનઃ આલોચન કરીને સુઅભ્યસ્ત કરી છે તેવા શ્રાવકને સૂત્રના તે તે સ્થાને તે તે પ્રકારે ભાવાચાર્ય પોતાને કહે છે તે પ્રકારે સ્મરણ થાય છે. તેના સ્મરણથી પોતાને ક્યા
ક્યા ભાવો કરવા આવશ્યક છે તેનું પણ સ્મરણ થાય છે. તેથી “પડિક્કમ' શબ્દ ઇશારાથી કહ્યો છે. સાક્ષાત્ ઉચ્ચારણરૂપે કહ્યો નથી તે પ્રકારના પ્રતિસંધાનના બળથી વિવેકી શ્રાવકનું ચિત્ત નિષ્પાપ જીવન જીવવા માટે અત્યંત અભિમુખ ભાવવાળું થાય છે.
ત્યારપછી=ભાવાચાર્યએ ઇશારાથી પ્રતિક્રમણની અનુજ્ઞા આપી ત્યારપછી, દયાળુ સ્વભાવવાળા શ્રાવક
Page #216
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | બ્લોક-૬૫
૧૯૯
સંડાસા આદિથી પ્રમાર્જના કરી પ્રતિક્રમણ કરવા બેસે છે અને મનથી સમભાવના પરિણામમાં ઉપયુક્ત બને છે. અર્થાત્ જેમ સંસારી જીવો કોઈની વિપરીત પ્રવૃત્તિ જુએ છે ત્યારે સહજ સ્વભાવથી ગુસ્સો અભિવ્યક્ત થાય છે તેમ સમભાવના પરિણામથી અત્યંત ભાવિત પોતાના આત્માને કર્યો છે એવા શ્રાવકને શેષકાળમાં સંસારની પ્રવૃત્તિ વખતે સમભાવનો પરિણામ નહિ હોવા છતાં પ્રતિક્રમણ કરતી વખતે મારે સમભાવમાં યત્ન કરવો છે તેવી ઉપસ્થિતિ થવાથી તત્કાલે શત્રુ-મિત્ર, સુખ-દુઃખ, જીવન-મૃત્યુ પ્રત્યે શમનો પરિણામ ઉલ્લસિત થાય છે; કેમ કે સમભાવના પરિણામ વગર સમ્યક્ પરિણામ થઈ શકે નહિ તેવો વિવેકી શ્રાવકને બોધ છે. અને પ્રતિદિન સુસાધુના સ્વરૂપના ભાવનથી સર્વવિરતિના ભાવો વડે આત્માને અત્યંત વાસિત કરેલો છે તેવા શ્રાવકને સમભાવને અનુકૂળ ચિત્ત પ્રગટ કરવું કંઈક અભ્યસ્ત છે. અને સંસારના વ્યાપારો અત્યારે કરવાના નથી તેથી સમભાવથી ઉપયુક્ત થઈને પ્રતિક્રમણ કરવાનો પ્રારંભ કરે છે. વળી, પ્રતિક્રમણકાળમાં સમ્યક ઉપયુક્ત મનવાળા થઈને સૂત્રમાં સમ્યફ યત્ન કરે છે.
વળી શ્રાવકને અનવસ્થાના પ્રસંગનો ભય છે. અર્થાતુ જો પૂર્વમાં સેવેલા અતિચારોનું હું સમ્યક આલોચન નહિ કરું અને માત્ર પ્રતિક્રમણ સૂત્ર બોલી જઈશ તો તે અતિચારોને સેવવાની મારી પ્રકૃતિ સતત પ્રવર્તશે. તેથી તે પાપ કરવાની પ્રકૃતિના વિરામ રૂપ અવસ્થાની પ્રાપ્તિ થશે નહિ પરંતુ ફરી ફરી પાપ સેવવાની પ્રવૃત્તિ થયા કરશે અને તે અનવસ્થા પ્રસંગના નિવારણનો અર્થી શ્રાવક ભયવાળો છે કે જો હું ઉપયોગપૂર્વક નહિ કરું તો મારા ચિત્તમાં જે પ્રમાદ સેવવાની પ્રકતિ છે તેનું નિવર્તન થશે નહિ. માટે મારા આત્મામાં વર્તતી અતિચાર સેવવાની પ્રકૃતિનો નાશ કેમ થાય તે પ્રકારના ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ સૂત્ર બોલે છે. આથી જ બેસીને નવકારથી માંડીને આગળમાં બોલાતા વંદિત્તાસૂત્ર'નાં દરેક પદોમાં અત્યંત ઉપયુક્ત થઈને તે ભાવોને સ્પર્શે તે રીતે સંવેગને પામતો વિવેકી શ્રાવક પ્રતિક્રમણ કરે છે. અને જે શ્રાવકે પૂર્વમાં પુનઃ પુનઃ અભ્યાસ કરીને તે તે પ્રકારે તે તે સૂત્રોનાં પદોના અર્થનું ભાવન કર્યું છે જેથી તે તે સૂત્રોના શબ્દથી વાચ્યઅર્થને સ્પર્શે તેવો ઉપયોગ સહજ પ્રકૃતિરૂપે બનેલ છે. જેમ કોઈ આવીને કટુ શબ્દ કહે તો પ્રકૃતિથી સહજ અરતિ થાય છે, તેમ વિવેકી શ્રાવકને સૂત્રના પદેપદ દ્વારા વાચ્ય એવા તે તે અર્થો હૈયાને તે રીતે સ્પર્શ છે જેથી તે પ્રકારની પાપશુદ્ધિને અનુકૂળ સંવેગનો પરિણામ ઉત્પન્ન થાય છે.
વળી, પોતાના ઉપયોગને અતિશય કરવા અર્થે શ્રાવક પ્રતિક્રમણકાળમાં મચ્છર આદિ દંશ આપતા હોય તોપણ ગણકારતા નથી. પરંતુ દઢ પ્રણિધાનપૂર્વક સૂત્રથી અર્થના વાચ્યભાવોને આત્મામાં પ્રગટ કરવા અર્થે યત્ન કરે છે. તેવા શ્રાવક વિચારે છે કે સર્વ કૃત્યો પંચપરમેષ્ઠિના નમસ્કારપૂર્વક કરવાં જોઈએ. જેથી અરિહંતની અવસ્થા, સિદ્ધની અવસ્થા અને સિદ્ધ સમ થવા માટે મહાપરાક્રમને ફોરવતા આચાર્ય-ઉપાધ્યાય અને સાધુના સ્વરૂપનું સ્મરણ થાય. જેથી સિદ્ધ તુલ્ય થવાને અનુકૂળ પોતાનું પણ સદ્વર્ય ઉલ્લસિત બને. આ પ્રકારે નમસ્કારનો પાઠ કર્યા પછી સમભાવને દઢ કરવાથે સામાયિકસૂત્ર બોલે છે; કેમ કે સમભાવના પરિણામ વગર સૂત્ર બોલવા માત્રથી આલોચના દ્વારા કે પ્રતિક્રમણ દ્વારા પાપોની શુદ્ધિ થતી નથી. પરંતુ સમભાવના પરિણામથી યુક્ત જો આલોચન અને પ્રતિક્રમણનો પરિણામ થાય તો જ પાપોની શુદ્ધિ થાય. માટે શ્રાવક સમભાવના પરિણામને સ્થિર કરવા અર્થે સામાયિકસૂત્ર બોલે છે. ત્યારપછી દિવસ સંબંધી સર્વ
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-કૃપ અતિચારોનું સંક્ષેપથી પ્રતિક્રમણ કરવા અર્થે ‘ઇચ્છામિ પડિક્કમિઉં' સૂત્ર બોલે છે. તેથી જેમ જેમ સમભાવના પરિણામથી યુક્ત પ્રતિક્રમણના પરિણામનો પ્રકર્ષ થાય છે તેમ તેમ સર્વ પાપોની શુદ્ધિ થાય છે.
આ રીતે સંક્ષેપથી દિવસ સંબંધી સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કર્યા પછી થયેલાં પાપોનું કંઈક વિસ્તારથી પ્રતિક્રમણ કરવાર્થે શ્રાવક વંદિત્તસૂત્ર બોલે છે જેના પcપદમાં ઉપયુક્ત થઈને દૃઢ યત્ન કરવામાં આવે તો દિવસના થયેલા પાપો અવશ્ય નાશ પામે છે. અને જો ભાવનો પ્રકર્ષ થાય તો ઘણા ભવોમાં સંચિત કરાયેલાં પાપોનો પણ નાશ થાય છે. જેથી સર્વવિરતિને અનુકૂળ ચિત્તમાં ધૈર્યભાવ પ્રગટે તેવું બળસંચય થાય છે. માટે વિવેકી શ્રાવકે સૂત્રના પદેપદમાં ઉપયોગ રાખીને “વંદિત્તસૂત્ર” બોલવું જોઈએ. ક્યાં સુધી બોલે છે ? તેથી કહે છે – “તસ્ય ધમ્મસ્સ’ સુધી (બેસીને) વંદિત્તસૂત્ર બોલે છે. ત્યારપછી પોતે બધાં પાપોની નિવૃત્તિ કરી છે તેવો પરિણામ થવાથી પોતે હળવા ભારવાળો થયો છે તેવો ભાવ વ્યક્ત કરવા માટે ઊભો થાય છે. અને અભુઠિઓમિ આરાહણાએ વિરયોમિ વિરાણાએ... ઇત્યાદિ શેષસૂત્ર ઊભા થઈને બોલે છે.
સાધુ પણ પ્રથમ નવકારસૂત્ર બોલ્યા પછી સામાયિકસૂત્ર બોલે છે. જેથી સમભાવમાં રહેલ સાધુ સામાયિકસૂત્રના બળથી વિશિષ્ટ પ્રકારના સમભાવને અનુકૂળ ઉપયોગવાળા બને છે. અને મંગલપૂર્વક અતિચારોનું આલોચન કરવું જોઈએ તેથી ચત્તારિ મંગલ... ઇત્યાદિ સૂત્ર બોલે છે; કેમ કે અપ્રમાદપૂર્વક સંયમજીવનમાં યત્ન કરવો અતિદુષ્કર છે અને અતિચારોની સ્કૂલનાને ચિત્તમાંથી દૂર કરવી છે જેથી સ્પલનાને અનુકૂળ જે અનાદિથી સ્થિર થયેલી પરિણતિ છે તેનું ઉન્મેલન થાય તે માટે સાધુ ચત્તારિ મંગલ બોલે છે. વળી, સંયમજીવનમાં સ્કૂલના ન થાય તેવું બળસંચય કરવું તે અતિદુષ્કર કાર્ય છે. તેથી ચત્તારિ મંગલ... ઇત્યાદિ સૂત્ર દ્વારા અરિહંત આદિનું શરણ સ્વીકારીને અરિહંત આદિના સ્વરૂપથી ચિત્તને ભાવિત કરે છે અને અરિહંત આદિ ભાવોને અભિમુખ થયેલું ચિત્ત અતિચારના આલોચન અને પ્રતિક્રમણના કાળમાં, નિરતિચાર સંયમજીવનની નિષ્પત્તિને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય તેવું બળ આધાન કરે છે. માત્ર અતિચારના આલોચનથી કે પ્રતિક્રમણથી કે સૂત્રના ઉચ્ચારણ કે શ્રવણ માત્રથી જીવમાં પેસેલી શલ્ય રૂપ પાપની પ્રકૃતિનું નિવર્તન થાય નહિ પરંતુ દઢ ઉપયોગના બળથી તે શલ્યને કાઢવું આવશ્યક છે તેમ જાણીને જે સાધુ ઉપયોગપૂર્વક બહુમાનથી અરિહંત આદિનું શરણ સ્વીકારવારૂપ ચત્તારિ મંગલ ઇત્યાદિ સૂત્ર બોલે છે અને અતિચારના પ્રતિક્રમણકાળમાં નિરતિચાર સાધુપણું પ્રાપ્ત થાય તે પ્રમાણે દઢતાપૂર્વક ઉપયુક્ત થઈને અતિચારોના કંટકોને આત્મામાંથી કાઢવા પ્રયત્ન કરે છે, તેઓનું પ્રતિક્રમણ સફળ થાય છે. તેવા બોધવાળા સાધુ પ્રથમ ઓઘથી ઇચ્છામિ પડિક્કમિઉં ઇત્યાદિ સૂત્ર દ્વારા પ્રતિક્રમણ કરે છે. ત્યારપછી કંઈક વિભાગથી=કંઈક વિશેષથી પ્રતિક્રમણ કરવાથું ઈર્યાપથિકીસૂત્ર બોલે છે. ત્યારપછી સર્વ અતિચારોનું અત્યંત ઉમૂલન કરીને નિરતિચાર સંયમજીવનને અભિમુખ પોતાનો પરિણામ ઉલ્લસિત કરવા અર્થે સાધુ પ્રતિક્રમણ સૂત્ર=પગામસઝાય, બોલે છે. વળી, સાધુ પ્રતિક્રમણ સૂત્ર એ રીતે બોલે કે જેનાથી અતિચાર રહિત શુદ્ધ ચારિત્ર પ્રત્યેનો પ્રવર્ધમાન રાગ પોતાને ઉલ્લસિત થાય અને સાંભળનાર અન્ય સાધુઓને પણ તેવો રાગ ઉલ્લસિત થાય. વળી પ્રવર્ધમાન એવા ઉલ્લસિત રાગથી અતિચાર રહિત નિષ્પાપ જીવનનું અત્યંત બહુમાનપૂર્વક સ્મરણ થવાથી દેહના રોમાંચ ખડા થઈ જાય છે અને ચક્ષુ કંઈક હર્ષથી ભીનાશવાળી
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૧
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | NIs-१५ બને છે. તેથી ઉપયોગપૂર્વક બોલાયેલ પગામસઝાયથી શુદ્ધ ચારિત્ર પ્રત્યેનો રાગ વૃદ્ધિ પામે છે. દેહ રોમાંચિત બને છે. હૈયું ગદ્ગદિત થાય છે.
વળી, સૂત્ર બોલતી વખતે સાધુ કે શ્રાવક સૂત્રના વાચ્ય એવા અર્થને સ્પર્શીને સૂત્ર ઉપયોગપૂર્વક બોલે છે પરંતુ તે સિવાય અન્ય કોઈ વિચારણા સૂત્ર બોલવાના કાળમાં કરતા નથી પણ પૂર્વમાં તે પ્રકારની માનસિક કસરત કરીને સૂત્રથી વાચ્ય અર્થો અને નિષ્પાદ્યભાવોને સ્થિર કરેલા હોય છે. જેથી સૂત્ર બોલતી વખતે સૂત્રના અર્થથી વાચ્ય તે તે ભાવો અંતરમાં સ્કુરાયમાન થાય છે. આ પ્રકારે ઉપયોગપૂર્વક જે સાધુ કે શ્રાવક પ્રતિક્રમણ કરે છે તેઓનું જ તચિત્ત, તર્દન, તફ્લેશ્યાથી યુક્ત ભાવપ્રતિક્રમણ બને છે. टीका:- . __ ततः प्रतिक्रान्तातीचारः श्रीगुरुषु स्वकृतापराधक्षमणार्थं वन्दनकं ददाति, प्रतिक्रमणे हि सामान्यतश्चत्त्वारि वन्दनकानि द्विकरूपाणि स्युः तत्र प्रथममालोचनवन्दनकम् १, द्वितीयं क्षमणकवन्दनकम् २, तृतीयमाचार्यादिसर्वसङ्घस्य क्षमणकपूर्वमाश्रयणाय ३, चतुर्थं प्रत्याख्यानवन्दनकमिति ४ ततो गुरून् क्षमयति पूर्वोक्तविधिना, तत्र पञ्च(त्रि)कमध्ये तु ज्येष्ठमेवैकम्, आचीर्णाभिप्रायेणेदमुक्तम्, अन्यथा तु गुरुमादिं कृत्वा ज्येष्ठानुक्रमेण सर्वान् क्षमयेत्, पञ्चप्रभृतिषु सत्सु त्रीन् गुरुप्रभृतीन् क्षमयेत्, इदं च वन्दनकम् ‘अल्लिआवणवंदणयं' इत्युच्यते । आचार्यादीनामाश्रयणायेत्यर्थ इत्युक्तं प्रवचनसारोद्धारवृत्तौ [भा. १. प. १०६] ।
ततश्च कायोत्सर्गकरणार्थं 'पडिक्कमणे १ सज्झाए २ काउस्सग्गावराह ३ पाहुणए' ४ [ ] इत्यादिवचनाद्वन्दनकदानपूर्वकं भूमिं प्रमृज्य 'जे मे केइ कसाया' इत्याद्यक्षरसूचितं कषायचतुष्टयात्प्रतीपं क्रमणमनुकुर्वत्रिव पाश्चात्यपदैरवग्रहाबहिनिःसृत्य 'आयरिअउवज्झाए' इत्यादि सूत्रं पठति तत्राद्यश्चारित्रशुद्धये कायोत्सर्गो विधीयते, चारित्रं च कषायविरहेण शुद्धं भवति, तद्भावे तस्यासारत्वात् । उक्तं च"सामन्नमणुचरंतस्स, कसाया जस्स उक्कडा हुंति । मन्नामि उच्छुपुर्फ व, निष्फलं तस्स सामण्णं ।।१।।" [दशवैकालिक नियुक्तिः ३०५] ततश्च चारित्रप्रकर्षकृते कषायोपशमाय च 'आयरिअउवज्झाए' इत्यादि गाथात्रयं पठित्वा चारित्रातिचाराणां 'पडिकमणासुद्धाण मितिवचनात् प्रतिक्रमणेनाशुद्धानां शुद्धिनिमित्तं कायोत्सर्ग चिकीर्षुः 'करेमि भंते! सामाइअमित्यादि सूत्रत्रयं च पठित्वा कायोत्सर्गं करोति सामायिकसूत्रं च सर्वं धर्मानुष्ठानं समतापरिणामे स्थितस्य सफलमिति प्रतिक्रमणस्यादौ मध्येऽवसाने च पुनः पुनस्तत्स्मृत्यर्थमुच्चार्यमाणं गुणवृद्धये एव ।
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫
आह च“आइमकाउस्सग्गे, पडिक्कमंतो अ काउ सामइअं । तो किं करेइ बीअं, तइअं च पुणोवि उस्सग्गे? ।।१।।" “समभावंमि ठिअप्पा, उस्सग्गं करिअ तो अ पडिक्कमइ । एमेव य समभावे, ठिअस्स तइअंपि उस्सग्गे ।।२।।" "सज्झायझाणतवओसहेसु उवएसथुइपयाणेसुं । संतगुणकित्तणेसुं, न हुंति पुणरुत्तदोसा उ ।।३।।" [आवश्यक निर्युक्तौ १६९५-९७]
कायोत्सर्गे च 'चन्देसु निम्मलयरा' इत्यन्तं चतुर्विंशतिस्तवद्वयं चारित्राचारविशुद्ध्यर्थं चिन्तयति पारयित्वा च कायोत्सर्ग सम्यग्दर्शनस्य सम्यग्ज्ञानहेतुत्वाज्ज्ञानाद्दर्शनं गरिष्ठमिति ज्ञानाचारात्पूर्वं दर्शनाचारविशुद्ध्यर्थं भरतक्षेत्रोत्पन्नत्वेनासनोपकारित्वाच्छ्रीऋषभादिस्तुतिरूपं चतुर्विंशतिस्तवं 'सव्वलोए अरिहंतचेइयाण मित्यादिसूत्रं च पठित्वा तदर्थमेव कायोत्सर्गमेकचतुर्विंशतिस्तवचिन्तनरूपं करोति तं च तथैव पारयित्वा सामायिकादिचतुर्दशपूर्वपर्यन्तश्रुतज्ञानाचारविशुद्ध्यर्थं 'पुक्खरवरदीवड्डे' इत्यादिसूत्रं 'सुअस्स भगवओ करेमि काउस्सग्ग'मित्यादि च पठित्वैकचतुर्विंशतिस्तवचिन्तनरूपं कायोत्सर्ग कुर्यात् पारयित्वा च तं ज्ञानदर्शनचारित्राचारनिरतिचारसमाचरणफलभूतानां सिद्धानां 'सिद्धाणं बुद्धाण'मिति स्तवं पठति इह च चतुर्विंशतिस्तवद्वयचिन्तनरूपोऽयं द्वितीयश्चारित्राचारविशुद्धिहेतुः कायोत्सर्गः एकस्य चारित्राचारशुद्धिहेतुकस्य दिवसातिचारचिन्तनार्थं प्राक्कृतत्वात्, आहुरपि “दुन्नि अ हुंति चरित्ते, दंसणनाणे अ इक्किक्को" [ ] इति वचनात् । अस्मिंश्च पूर्वोक्तयुक्त्या चारित्राचारस्य ज्ञानाद्याचारेभ्यो वैशिष्ट्यादिना चतुर्विंशतिस्तवद्वयचिन्तनं सम्भाव्यते, नागेतनयोः तृतीयचतुर्थयोदर्शनाचारज्ञानाचारविशुद्धिहेतुकयोरिति स्थितम् ।
अथ सिद्धस्तवपठनानन्तरं आसन्नोपकारित्वात् श्रीवीरं वन्दते, ततो महातीर्थत्वादिनोज्जयन्तालकरणं श्रीनेमिम्, ततोऽपि चाष्टापदनन्दीश्वरादिबहुतीर्थनमस्काररूपां ‘चत्तारिअट्ठदसे'त्यादिगाथां पठति
एवं चारित्राद्याचाराणां शुद्धिं विधाय सकलधर्मानुष्ठानस्य श्रुतहेतुकत्वात् तस्य समृद्ध्यर्थं 'सुअदेवयाए करेमि काउस्सग्गं अन्नत्थे'त्यादि च पठित्वा श्रुताधिष्ठातृदेवतायाः स्मर्तुः कर्मक्षयहेतुत्वेन श्रुतदेवताकायोत्सर्गं कुर्यात् तत्र च नमस्कारं चिन्तयति, देवताधाराधनस्य स्वल्पयत्नसाध्यत्वेनाष्टोच्छ्वासमान एवायं कायोत्सर्ग इत्यादि हेतुः सम्भाव्यः पारयित्वा च तस्याः स्तुतिं पठति 'सुअदेवया भगवई' इत्यादि, अन्येन दीयमानां वा शृणोति एवं क्षेत्रदेवताया अपि स्मृतिर्युक्तेति तस्याः कायोत्सर्गानन्तरं
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૩
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ तस्या एव स्तुति भणति यच्च प्रत्यहं क्षेत्रदेवतायाः स्मरणं, तत्तृतीयव्रतेऽभीक्ष्णावग्रहयाचनरूपभावनायाः सत्यापनार्थं सम्भाव्यते । ટીકાર્ચ -
તતઃ.... સન્માવ્યા ત્યારપછી=વંદિતસૂત્ર બોલ્યા પછી, પ્રતિક્રાંત થયેલા અતિચારવાળો શ્રાવક, શ્રીગુરુને પોતાના કરાયેલા અપરાધની ક્ષમા માટે વંદન આપે છે. વળી પ્રતિક્રમણમાં દ્વિકરૂપ ચાર વાંદણાં કરાય છે. ત્યાં=ચાર વાંદણાંમાં ૧. પ્રથમ આલોચના વંદન છે. ૨. દ્વિતીય ક્ષમણક વંદન છે= પોતાના અપરાધની ક્ષમાયાચના કરવા માટે વંદન છે. ૩. ત્રીજું વંદન આચાર્ય આદિ સર્વ સંઘને ક્ષમણકપૂર્વક આશ્રયણ માટે છે=આયરિય ઉવજઝાય’ સૂત્ર બોલતા પહેલાં વંદન કરાય છે. ૪. ચોથું વંદન પ્રત્યાખ્યાન વંદન છે=પચ્ચકખાણ ગ્રહણ કરવા માટે વંદન છે.
પ્રથમ વંદન આલોચન કરતા પૂર્વે કરાય છે. બીજું વંદન વંદિત્તાસૂત્ર બોલ્યા પછી પોતાના અપરાધની ગુરુ પાસે ક્ષમાયાચના કરવા માટે કરાય છે. ત્રીજું વંદન “આયરિય ઉવક્ઝાય' સૂત્ર બોલતા પહેલાં આચાર્ય આદિ ચતુર્વિધ સંઘની ક્ષમાયાચના કરવાર્થે કરાય છે. અને ચોથું વંદન પચ્ચખાણ ગ્રહણ કરતા પૂર્વે કરાય છે.
ત્યારપછી=બીજું વંદન કર્યા પછી, ગુરુને પૂર્વોક્ત વિધિથી ખમાવે છે=અભુઓિમિ સૂત્રથી ખમાવે છે. ત્યાં અભુઠિઓમિ ખામે છે ત્યાં, વળી પાંચ મધ્યે યેષ્ઠ એવા એકને જ પાંચ સાધુઓની મધ્યે યેષ્ઠ એવા એક સાધુને જ ખમાવે છે. આચીર્ણ અભિપ્રાયથી આ કહેવાયું છેઃ વર્તમાનમાં જે પ્રતિક્રમણમાં અભુઠિઓમિ ખામતાં આચરણ કરાય છે તે અભિપ્રાયથી આ કહેવાય છે. અન્યથા વળી ગુરુને આદિમાં કરીને જ્યેષ્ઠના અનુક્રમથી બધાને ખમાવે છે. પાંચ વગેરે હોતે છતે પાંચ સાધુ વગેરે હોતે છતે, ગુરુ વગેરે ત્રણને ખમાવે છે. અને આ વંદન=ત્રીજું વંદન, ‘અલિઆવણ વંદન’ એ પ્રમાણે કહેવાય છે. આચાર્ય આદિના આશ્રયાણ માટે છે એ પ્રકારનો અર્થ ‘પ્રવચનસારોદ્વારની વૃત્તિમાં કહેવાયો છે. (ભા.૧ ૫,૧૦૬) ત્યારપછીeત્રીજું વંદન કર્યા પછી, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાઉસ્સગ્નઅપરાધ, પ્રાપૂર્ણક ઈત્યાદિ વચન હોવાથી વંદનના દાનપૂર્વક ભૂમિને પ્રમાર્જીને “જે મે કઈ કસાયા' ઇત્યાદિ અક્ષર સૂચિત કષાય ચતુષ્ટયથી પાછા પગલે જાણે ફરતા ન હોય એ રીતે પાશ્ચાત્ય પદથી અવગ્રહથી બહાર નીકળીને “આયરિય ઉવજઝાય' ઈત્યાદિ સૂત્ર બોલે છે. ત્યાં આયરિય ઉવજઝાય ઈત્યાદિ સૂત્ર બોલીને કાઉસ્સગ્ન કરાય છે ત્યાં, પ્રથમ ચારિત્રની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરાય છે. અને ચારિત્ર કષાયના વિરહથી શુદ્ધ થાય છે; કેમ કે તેના ભાવમાં=કષાયના ભાવમાં, તેનું અસારપણું છે=ચારિત્રનું અસારપણું છે. અને કહેવાયું છે.
સાધુપણાને અનુસરનારા એવા જેના કષાયો ઉત્કૃષ્ટ છે તેનું સાધુપણું ઉષ્ણુપુષ્પની જેમ કરમાયેલા પુષ્પની જેમ, નિષ્ફળ છે. (એમ) હું માનું છું.” (દશવૈકાલિક નિર્યુક્તિ-૩૦૫)
અને તેથી ચારિત્રનો પ્રકર્ષ કરવા માટે અને કષાયના ઉપશમ માટે ‘આયરિય ઉવજઝાય ઈત્યાદિ
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૪
- ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-ઉપ ગાથાત્રય બોલીને પ્રતિક્રમણથી અશુદ્ધ હોય એવા ચારિત્રના અતિચારોનું. એ પ્રકારનું વચન હોવાથી, પ્રતિક્રમણથી અશુદ્ધ એવા ચારિત્રના અતિચારોની શુદ્ધિ માટે કાયોત્સર્ગની ઇચ્છાવાળા સાધુ કે શ્રાવક, કરેમિ ભંતે ! સામાઈ' ઈત્યાદિ સૂત્રત્રય બોલીને કાયોત્સર્ગ કરે છે. અને સર્વ ધર્મઅનુષ્ઠાન સમતાના પરિણામમાં સ્થિતનું સફલ છે. એથી સામાયિકસૂત્ર પ્રતિક્રમણની આદિમાં, મધ્યમાં અને અવસાતમાં ફરી ફરી તેની સ્મૃતિ માટે ઉચ્ચારાતું=સમભાવની સ્મૃતિ માટે ઉચ્ચારાતું, કરેમિ ભંતે સામાયિક સૂત્ર ગુણવૃદ્ધિ માટે જ છે.
પ્રતિક્રમણની ક્રિયામાં પ્રથમ કરેમિ ભંતે' સૂત્ર ભગવાનાં આદિ સૂત્ર દ્વારા નમસ્કાર કરીને પ્રતિક્રમણના પ્રારંભમાં અતિચારની આઠ ગાથાના કાઉસ્સગ્ન કરતા પૂર્વે બોલાય છે. બીજું ‘કરેમિ ભંતે' સૂત્ર વંદિતાસૂત્ર બોલતી વખતે નવકાર બોલ્યા પછી તરત બોલાય છે. અને ત્રીજું કરેમિ ભંતે=અંતિમ કરેમિ ભંતે' સૂત્ર ચારિત્રાચારની શુદ્ધિના કાયોત્સર્ગ કરતા પહેલાં બોલાય છે. તે પ્રથમદ્વિતીય-તૃતીય કરેમિ ભંતે સૂત્ર અનુક્રમે પ્રતિક્રમણની આદિમાં, મધ્યમાં અને અંતમાં બોલાતું સામાયિકના પરિણામની સ્મૃતિ માટે છે. જેથી પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન સમભાવના પરિણામમાં અખ્ખલિત પ્રયત્ન થાય.
અને કહે છે -
“આદિ કાઉસ્સગ્નમાં=પ્રથમ કાઉસ્સગ્નમાં, સામાયિકસૂત્ર કરીને=પ્રતિક્રમણની ક્રિયામાં અતિચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ન કરતા પૂર્વે સામાયિકસૂત્ર બોલીને, પ્રતિક્રમણ કરતો શ્રાવક, તો=ત્યારપછી બીજું કેમ કરે છે–વંદિતાસૂત્ર બોલતા પૂર્વે બીજી વખત કરેમિ ભંતે સૂત્ર કેમ બોલે છે ? અને વળી કાઉસ્સગ્નમાં=બે લોગસ્સનો કાઉસ્સગ્ગ કરતા પૂર્વે, ત્રીજું કરેમિ ભંતે સૂત્ર કેમ બોલે છે ?” iળા
તેનો ઉત્તર આપતાં કહે છે – “સમભાવમાં સ્થિત આત્મા કાયોત્સર્ગ કરીને ત્યારપછી પ્રતિક્રમણ કરે છે. (માટે બીજી વખત સામાયિકસૂત્ર બોલે છે.) અને એ રીતે જ સમભાવમાં સ્થિતને ત્રીજું પણ સામાયિકસૂત્ર કાઉસ્સગ્નમાં કરાય છે=બે લોગસ્સનો કાઉસ્સગ્ન કરતા પૂર્વે સામાયિકસૂત્ર બોલાય છે.” રાજી
“સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધમાં, ઉપદેશપ્રદાનમાં અને સ્તુતિપ્રદાનમાં, સંતગુણ કીર્તનમાં પુનઃઉક્ત દોષ થતાં નથી.” II (આવશ્યકનિયુક્તિ ૧૬૯૫-૯૭)
પ્રતિક્રમણમાં પ્રથમ સામાયિકસૂત્ર બોલ્યા પછી બીજી વખત સામાયિકસૂત્ર કેમ બોલાય છે અને ત્રીજી વખત કેમ બોલાય છે તેવી શંકા પ્રથમ ગાથામાં કરી. તેનો ઉત્તર આપતાં કહે છે. સમભાવમાં સ્થિત આત્મા કાઉસ્સગ્ન કર્યા પછી પ્રતિક્રમણ કરે છે અર્થાત્ અતિચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ગ કર્યા પછી જ્યારે વંદિત્તસૂત્ર આદિ બોલવાથી પ્રતિક્રમણ કરે છે તે પ્રતિક્રમણ કરતા પૂર્વે પોતાનો સમભાવ સ્થિર થાય માટે ફરી બીજી વખત ‘કરેમિ ભંતે' સામાયિક સૂત્ર બોલાય છે. અને જે રીતે પ્રતિક્રમણ કરતા પૂર્વે સમભાવનો પરિણામ સ્થિર કરવો આવશ્યક છે એ રીતે જ સમભાવમાં સ્થિર થવાને માટે જ ત્રીજી વખત પણ કાઉસ્સગ્ન કરતા પૂર્વે કરેમિ ભંતે સૂત્ર બોલાય છે. અહીં પ્રશ્ન થાય
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૫
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ કે ફરી ફરી એકનું એક સામાયિકસૂત્ર વારંવાર બોલવાથી શું ? તેથી ત્રીજી ગાથામાં કહે છે કે સ્વાધ્યાય ધ્યાનાદિની ક્રિયામાં પુનઃઉક્ત દોષ નથી તેથી પ્રતિક્રમણ દરમિયાન સમભાવના પરિણામરૂપ ધ્યાનને સ્થિર કરવાથું ફરી ફરી સામાયિકસૂત્ર બોલવું તે દોષરૂપ નથી. તેથી જે સાધુ કે શ્રાવક પ્રતિક્રમણ દરમિયાન બોલાતા કરેમિ ભંતે સૂત્ર દ્વારા અખ્ખલિત સમભાવના પરિણામનું પ્રતિસંધાન કરી શકે છે, તેઓને માટે પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન ત્રણ વખત બોલાયેલું કરેમિ ભંતે સૂત્ર સફળ જ છે; કેમ કે પ્રતિક્રમણની ક્રિયા અને કાઉસ્સગ્નની ક્રિયા સફળ કરવાનું પ્રબળ કારણ કરેમિ ભંતે સૂત્ર છે.
અને કાયોત્સર્ગમાં ચારિત્રાચારની વિશુદ્ધિ માટે “ચંદેસ નિમલયરા' એ પ્રકારના અંતવાળા બે લોગસ્સનું ચિંતવન કરે છે. અને કાયોત્સર્ગ પારીને સમ્યગ્દર્શનનું સમ્યજ્ઞાનનું હેતુપણું હોવાથી જ્ઞાનથી દર્શન ગરિષ્ઠ છે એથી જ્ઞાનાચારથી પૂર્વે દર્શનાચારની વિશુદ્ધિ માટે ભરતક્ષેત્રમાં ઉત્પન્નપણું હોવાને કારણે પોતે ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ હોવાને કારણે, આસન્નઉપકારીપણું હોવાથી શ્રી ઋષભાદિની સ્તુતિરૂપ ચતુર્વિશતિસ્તવ અને “સબૂલોએ અરિહંતચેઇઆણં' ઇત્યાદિ સૂત્રને બોલીને તેના માટે જ=દર્શનાચારની વિશુદ્ધિ માટે જ, એક ચતુર્વિશતિસ્તવના ચિંતવનરૂપ કાઉસ્સગ્ન કરે છે અને તેને=કાઉસ્સગ્ગને તે પ્રકારે જ પારીને સામાયિકાદિથી માંડીને ચૌદ પૂર્વ પર્વતના શ્રુતજ્ઞાનના આચારતી વિશુદ્ધિ માટે પુખરવરદીવ ઈત્યાદિ સૂત્રને અને “સુઅસ્સે ભગવઓ' ‘કરેમિ કાઉસ્સગ્ગ' ઇત્યાદિને બોલીને એક ચતુર્વિશતિસ્તવના ચિંતવન રૂપ કાયોત્સર્ગને કરે છે અને તેને=કાઉસ્સગ્નને પારીને જ્ઞાન-દર્શન-ચારિત્રાચારના નિરતિચાર આચરણના ફલરૂપ સિદ્ધ ભગવંતોનું સિદ્ધાણં બુદ્ધાણં' એ પ્રમાણે સ્તવ બોલે છે અને અહીં=પ્રસ્તુત ત્રણ કાઉસ્સગ્નમાં, ચતુર્વિશતિસ્તવદ્વયતા ચિંતવનરૂપ આ બીજો ચારિત્રાચારની વિશુદ્ધિના હેતુ કાઉસ્સગ છેકેમ કે ચારિત્રાચારની શુદ્ધિના હેતુ એવા એક કાઉસ્સગ્નનું દિવસના અતિચારના ચિંતન માટે પૂર્વમાં કૃતપણું છે=અતિચારની આઠ ગાથાના ચિંતવનકાળમાં કૃતપણું છે. વળી કહે છે. “ચારિત્રમાં બે કાઉસ્સગ્ન હોય છે. અર્થાત્ એક કાઉસ્સગ્ગ અતિચારની આઠ ગાથાના ચિતવનકાળમાં હોય છે અને બીજો કાઉસ્સગ્ન પ્રતિક્રમણના અંતે બે લોગસ્સનો હોય છે. અને દર્શન-જ્ઞાનમાં એક-એક કાઉસ્સગ્ન હોય છે”=દર્શનની શુદ્ધિ માટે એક લોગસ્સનો કાઉસ્સગ્ગ અને જ્ઞાનની શુદ્ધિ માટે એક લોગસ્સનો કાઉસ્સગ્ગ અંતે હોય છે, તે પ્રકારનું વચન છે. અને આમાં પૂર્વોક્ત યુક્તિથી ચારિત્રાચારની જ્ઞાનાદિ આચારોથી વૈશિસ્ય આદિના કારણે ચતુર્વિશતિસ્તવય ચિંતવન સંભાવના કરાય છે. અને અગ્રતા એવા દર્શનાચારના અને જ્ઞાનાચારના વિશુદ્ધ હેતુ એવા ત્રીજા અને ચોથા કાઉસ્સગ્નનું નહિ=બે લોગસ્સનું ચિંતવન કરાતું નથી. એ પ્રમાણે સ્થિત છે. હવે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારની વિશુદ્ધિ અર્થે ત્રણ કાઉસ્સગ્ન કર્યા પછી આસણોપકારીપણું હોવાથી શ્રી વીરને વંદન કરે છે. ત્યારપછી મહાન તીર્થપણું હોવાને કારણે ઉજ્જયંતને અલંકૃત કરનાર શ્રી તેમનાથ ભગવાનને વંદન કરાય છે. અને ત્યારપછી પણ અષ્ટાપદ-નંદીશ્વરાદિ બહુ તીર્થના નમસ્કાર રૂપ “ચત્તારિ અઠદસે' ઈત્યાદિ ગાથા બોલે છે. આ રીતે=પૂર્વમાં ત્રણ કાઉસ્સગ્ગનું વર્ણન કર્યું એ
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫ રીતે, ચારિત્ર આદિના આચારોની શુદ્ધિ કરીને=ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચારની શુદ્ધિ કરીને, સકલ ધર્માનુષ્ઠાનનું શ્રતહેતુકપણું હોવાથી તેની સમૃદ્ધિ માટે શ્રતની સમૃદ્ધિ માટે, “સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અને અન્નત્થ ઈત્યાદિ બોલીને શ્રત અધિષ્ઠાતૃ દેવતાનું સ્મરણ કરનારના કર્મક્ષયનું હેતુપણું હોવાથી, મૃતદેવતાનો કાઉસ્સગ્ન કરે. અને ત્યાં=શ્રુતદેવતાના કાઉસ્સગ્નમાં નમસ્કાર=નવકારનું, ચિંતવન કરે છે. દેવતા આદિના આરાધનનું સ્વલ્પ યત્નસાધ્યપણું હોવાને કારણે આઠ ઉચ્છવાસમાન જ આ કાઉસ્સગ્ગ છે. ઈત્યાદિ હેતુ સંભાવના કરાય છે અને પારીને એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને, તેની મૃતદેવતાની સુઅદેવયા ભગવઈ ઈત્યાદિ સ્તુતિ બોલે છે અથવા અન્ય વડે બોલાતી સાંભળે છે. એ રીતે=જે રીતે શ્રુતદેવતાની સ્તુતિ યુક્ત છે એ રીતે, ક્ષેત્રદેવતાની પણ સ્મૃતિ યુક્ત છે. એથી તેના કાઉસ્સગ્ન પછી=મૃતદેવતાના કાઉસ્સગ્ન પછી, તેની જ સ્તુતિ બોલે છે=ક્ષેત્રદેવતાની જ સ્તુતિ બોલે છે. અને જે પ્રતિદિવસ ક્ષેત્રદેવતાનું સ્મરણ કરે છે તે ત્રીજા વ્રતમાં=સાધુના ત્રીજા મહાવ્રતમાં, અભીણ અવગ્રહની યાચનારૂપ ભાવનાના સત્યાપન માટે સંભાવના કરાય છે સાધુએ સતત અવગ્રહની યાચના કરવી જોઈએ અને તે સમ્યફ કરવાથું પ્રતિદિવસ ક્ષેત્રદેવતાનું સ્મરણ કરાય છે એ પ્રકારે ગ્રંથકારશ્રી સંભાવના કરે છે. -
ભાવાર્થ :
શ્રાવક પ્રતિક્રમણરૂપ વંદિત્તસૂત્ર બોલ્યા પછી ગુણવાન ગુરુને વંદન કરીને ખમાવે છે. તેથી ખમાવવા માટે વંદિત્તાસૂત્ર પછી વંદન અપાય છે. વળી, આચાર્ય આદિ સર્વને ખમાવવાથું ફરી વંદન કરે છે. અને આયરિય ઉવજઝાય સૂત્રથી આચાર્ય આદિને ખમાવે છે. જેથી કષાયની પરિણતિ પોતાનામાં પ્રગટ થઈ હોય તો અલ્પ થાય અને નિમિત્તને પામીને કષાય થયા ન હોય તોપણ નિષ્કષાય વૃત્તિને અભિમુખ અંતરંગ યત્ન થાય તે માટે સર્વને ખમાવવામાં આવે છે. વળી, ખમાવવાની ક્રિયા કરવાથી વિશેષ પ્રકારે શાંત થયેલા કષાયો ચારિત્રાચારની શુદ્ધિનું કારણ બને છે. તેથી ચારિત્રાચારની શુદ્ધિ અર્થે કરાતા બે લોગસ્સના કાઉસ્સગ્ન પૂર્વે આયરિય ઉવન્ઝાયસૂત્ર બોલાય છે. ત્યારપછી સમભાવના પરિણામને સ્થિર કરવાર્થે સામાયિક આદિ સૂત્રને બોલીને બે લોગસ્સનો કાઉસ્સગ્ન કરાય છે. જેના દ્વારા વંદિત્તાસૂત્રથી કરાયેલ પ્રતિક્રમણ વડે કોઈ પાપ શુદ્ધ થવાના અવશેષ રહ્યા હોય તેની શુદ્ધિ કરાય છે.
વળી, મોક્ષ પ્રત્યે સાક્ષાત્ કારણ ચારિત્ર છે. તેથી પ્રથમ ચારિત્રનો કાઉસ્સગ્ન કરાય છે અને ચારિત્રની પ્રાપ્તિ પ્રત્યે શ્રુતજ્ઞાન પ્રબળ કારણ છે તોપણ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળાને જ શ્રુતજ્ઞાન સમ્યક પરિણમન પામે છે. માટે બીજો કાઉસ્સગ્ગ દર્શનશુદ્ધિ માટે કરાય છે. અને ત્યારપછી જ્ઞાનાચારની શુદ્ધિ માટે એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરાય છે. તેથી જે શ્રાવક સમભાવના પરિણામને સ્થિર કરીને બોલાતાં સૂત્રોના અર્થમાત્રમાં ઉપયોગ રાખીને ચારિત્ર, દર્શન અને જ્ઞાનની શુદ્ધિના પ્રતિસંધાનપૂર્વક આ ત્રણ કાઉસ્સગ્ન કરે છે તે શ્રાવકને આ ક્રમસર કરાતા ત્રણ કાઉસ્સગ્ન અનુક્રમે ચારિત્ર, દર્શન અને જ્ઞાનની શુદ્ધિ માટે થાય છે. તેઓના તે કાઉસ્સગ્ગથી અવશ્ય રત્નત્રયીની શુદ્ધિ થાય છે. જેથી સર્વવિરતિને અનુકૂળ
Page #224
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-પ
૨૦૭
અધિક અધિક શક્તિનો સંચય શ્રાવક પ્રતિક્રમણની ક્રિયા દ્વારા કરી શકે છે. અને ત્રણ કાઉસ્સગ્ગ કર્યા પછી શ્રાવક પ્રતિસંધાન કરે છે કે ચારિત્રાચાર આદિ પાંચ આચારના સુવિશુદ્ધ પાલનથી સિદ્ધભગવંતો સિદ્ધાવસ્થાને પામ્યા છે તેથી તેમની સ્તુતિ ‘સિદ્ધાણં-બુદ્ધાણં'ની ગાથાથી કરીને પોતે પણ સુવિશુદ્ધ પંચાચારનું પાલન કરી શકે તદર્થે ‘સિદ્ધાણં-બુદ્ધાણં' ગાથા દ્વારા સિદ્ધભગવંતની સ્તુતિ શ્રાવક કરે છે.
વળી, આસન્ન ઉપકારી એવા વીરપ્રભુને નમસ્કાર કરે છે. તેથી પોતાની પ્રતિક્રમણની ક્રિયા સુખપૂર્વક પંચાચારની શુદ્ધિનું કારણ બને. વળી ઉત્તમપુરુષની ભક્તિમાં સંતોષ નથી તેથી નેમનાથ પ્રભુની અને ચોવીશ તીર્થંકરની સ્તુતિ પણ ‘સિદ્ધાણં-બુદ્ધાણં’ સૂત્રથી કરાય છે. વળી, રત્નત્રયીના આચારોની શુદ્ધિ માટે કાઉસ્સગ્ગ કર્યા પછી સર્વ અનુષ્ઠાન શ્રુતના બળથી જ સમ્યક્ સેવાય છે તેથી શ્રુત પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ અર્થે શ્રુતદેવતાનો કાઉસ્સગ્ગ કરાય છે. શ્રુત અધિષ્ઠાયક દેવતા શ્રુત પ્રત્યે ભક્તિવાળા છે. અને દેવભવને કા૨ણે વિશેષ શક્તિવાળા છે. તેથી તેમનું સ્મરણ ક૨ના૨ા યોગ્ય જીવોના કર્મક્ષય પ્રત્યે તેઓ નિમિત્ત બની શકે છે તેથી તેમના પ્રત્યેની પોતાની ભક્તિની અભિવ્યક્તિ અર્થે એક નવકારનો કાઉસ્સગ્ગ કરાય છે ત્યારપછી ક્ષેત્રદેવતાની સ્તુતિ કરાય છે. તેથી તે ક્ષેત્રમાં ૨હેલા ક્ષેત્રદેવતા શ્રાવકને ધર્મઆરાધનામાં સહાયક બને, વિઘ્નકારી બને નહિ. વળી સાધુને ત્રીજા મહાવ્રતમાં સતત અવગ્રહની યાચના કરવાની હોય છે. તેને સત્ય ક૨વાર્થે ક્ષેત્રદેવતાનું સ્મરણ કરાય છે, એમ ગ્રંથકા૨શ્રી સંભાવના કરે છે.
ટીકા ઃ
ततः पञ्चमङ्गलभणनपूर्वं सन्दंशकं प्रमृज्योपविशति, ततो मुखवस्त्रिकां कायं च प्रतिलिख्य श्रीगुरूणां वन्दनके दत्त्वा 'इच्छामो अणुसट्ठि मिति भणित्वा जानुभ्यां स्थित्वा कृताञ्जलिर्नमोऽर्हत्सिद्धेतिपूर्वकं स्तुतित्रयं पठति इदं च पूर्वोक्तवन्दनकदानं श्रीगुर्वाज्ञया कृतावश्यकस्य विनेयस्य मया युष्माकमाज्ञया प्रतिक्रान्तमिति विज्ञपनार्थम् लोकेऽपि राजादीनामादेशं विधाय प्रणामपूर्वकं तेषामादेशकरणं निगद्यते, एवमिहापि ज्ञेयम् ।
एतदर्थश्चायं 'इच्छामः' अभिलषामः, 'अनुशास्ति' गुर्वाज्ञाम् प्रतिक्रमणं कार्यमित्येवंरूपां तां च वयं कृतवन्तः स्वाभिलाषपूर्वकम्, न तु राजवेष्ट्यादिना इत्थं संभावनाविधानं च 'इच्छामो अणुसट्ठि 'मिति भणनानन्तरं श्रीगुरूणामादेशस्याश्रवणात् एवं च प्रतिक्रमणं सम्पूर्णं जातम् तत्सम्पूर्णीभवनाच्च सम्पन्ननिर्भरप्रमोदप्रसराकुलवर्द्धमानस्वरेण वर्द्धमानाक्षरं तीर्थनायकत्वात् श्रीवर्द्धमानस्य स्तुतित्रयं 'नमोऽस्तु वर्द्धमानाये 'त्यादिरूपं श्रीगुरुभिरेकस्यां स्तुतौ पाक्षिकप्रतिक्रमणे तु श्रीगुरुपर्वणोर्विशेषबहुमानसूचनार्थं तिसृष्वपि स्तुतिषु भणितासु सतीषु सर्वे साधवः श्राद्धाश्च युगपत्पठन्ति ।
“વાતસ્ત્રીમન્વમૂર્છાળાં, નૃળાં ચરિત્રાડ્મિનામ્ ।
અનુપ્રહાર્થ સર્વજ્ઞ:, સિદ્ધાન્તઃ પ્રાતઃ તાઃ ।।।।"
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
धर्मसंग्रह भाग-4 / द्वितीय संधिवार | Gls-१५ __ इत्याद्युक्तेः स्त्रीणां संस्कृतेऽनधिकारत्वसूचनात्साध्व्यः श्राविकाश्च 'नमोऽर्हत्सिद्धे'त्यादि सूत्रं न पठन्ति, 'नमोऽस्तु वर्द्धमानाये'त्यादिस्थाने 'संसारदावानले'त्यादि च पठन्ति, रात्रिकप्रतिक्रमणे तु विशाललोचनेत्यादिस्थाने केचित्तु स्त्रीणां पूर्वाध्ययनेऽनधिकारित्वात् नमोऽस्तु वर्द्धमानेत्यादीनां च पूर्वान्तर्गतत्वेन सम्भाव्यमानत्वान्न पठन्तीत्याहुः । यच्च श्रीगुरुकथनावसरे प्रतिस्तुतिप्रान्तं 'नमो खमासमणाणं' इति गुरुनमस्कारः साधुश्राद्धादिभिर्भण्यते, तनृपाद्यालापेषु प्रतिवार्ताप्रान्तं जीवेत्यादिभणनवत् श्रीगुरुवचःप्रतीच्छादिरूपं सम्भाव्यते स्तुतित्रयपाठानन्तरं शक्रस्तवपाठः तत उदारस्वरेणैकः श्रीजिनस्तवं कथयति, अपरे च सर्वे सावधानमनसः कृताञ्जलयः शृण्वन्ति स्तवनभणनानन्तरं च सर्वजिनस्तुतिरूपं 'वरकनके'त्यादि पठित्वा चतुर्भिः क्षमाश्रमणैः श्रीगुर्वादीन् वन्दते
अत्र च देवगुरुवन्दनं नमोऽर्हत्सिद्धेत्यादेरारभ्य चतुःक्षमाश्रमणप्रदानं यावत् ज्ञेयम्, श्राद्धस्य तु 'अड्डाइज्जेसु' इत्यादि भणनावधि ज्ञेयम् । इदं च देवगुरुवन्दनं प्रतिक्रमणस्य प्रारम्भे अन्ते च कृतम्, 'आद्यन्तग्रहणे मध्यस्यापि ग्रहण मिति न्यायात् सर्वत्राप्यवतरतीति यथा शक्रस्तवस्यादावन्ते नमो इति भणनम्, ततोऽपि 'द्विर्बद्धं सुबद्धं भवती'तिन्यायेन पूर्वं चारित्राद्याचारशुद्ध्यर्थं कृतेष्वपि कायोत्सर्गेषु पुनः प्राणातिपातविरमणाद्यतिचाररूपदेवसिकप्रायश्चित्तविशोधनार्थं चतुश्चतुर्विंशतिस्तव-चिन्तनरूपं कायोत्सर्गं कुरुते अयं च कायोत्सर्गः सामाचारीवशेन कैश्चित्प्रतिक्रमणस्यादौ कैश्चित्त्वन्ते क्रियते, तदनु तथैव पारयित्वा चतुर्विंशतिस्तवं च मङ्गलार्थं पठित्वा क्षमाश्रमणद्वयपूर्वं मण्डल्यामुपविश्य सावधानमनसा स्वाध्यायं कुरुते मूलविधिना, पौरुषी यावत्संपूर्णा स्यात् ।
अत्राह परः-ननु प्रतिक्रमणं पञ्चाचारविशुद्ध्यर्थं प्रागुक्तम्, अत्र तु ज्ञानदर्शनचारित्राचाराणामेव यथास्थानं शुद्धिरुक्ता, नच तपोवीर्याचारयोः, तथा च प्रतिज्ञाहानिरितिचेन्मैवम्, एतच्छुद्धिर्ज्ञानाद्याचारानन्तरीयका इति प्रतिपादितैव तथाहि-सायं साधोः कृतचतुर्विधाहारप्रत्याख्यानस्य श्राद्धस्यापि कृतान्यतरप्रत्याख्यानस्य तद् भवति प्रातरपि पाण्मासिकप्रभृतिनमस्कारसहितान्तं प्रत्याख्यानं करोतीति स्फुटैव तपआचारशुद्धिः यथाविधि यथाशक्ति च प्रतिक्रामतो वीर्याचारशुद्धिरपि प्रतीतैवेति अविधिना च कृते प्रायश्चित्तम्, तथा हि-काले आवश्यकाकरणे चतुर्लघुः, मण्डल्यप्रतिक्रान्तौ कुशीलैः सह प्रतिक्रान्तौ च चतुर्लघुः, निद्राप्रमादादिना प्रतिक्रमणे न मिलितः तत्रैकस्मिन् कायोत्सर्गे भिन्नमासः, द्वयोर्ल घुमासः, त्रिषु गुरुमासः, तथा गुरुभिरपारिते कायोत्सर्गे स्वयं पारणे गुरुमासः, सर्वेष्वपि कायोत्सर्गेषु चतुर्लघुः, एवं वन्दनेष्वपि योज्यमिति व्यवहारसूत्रे ।
तथा साधवः प्रतिक्रमणानन्तरं तथैवान्तर्मुहूर्त्तमात्रमासते, कदाचिदाचार्या अपूर्वां सामाचारीमपूर्वमर्थं वा प्ररूपेयुरित्युक्तमोघनियुक्तिवृत्तौ, इति दैवसिकप्रतिक्रमणविधिः ।
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૯
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ ટીકાર્ચ -
તતઃ સૈસપ્રતિમવિધિઃ | ત્યારપછીન્નક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ન કર્યા પછી, પાંચના મંગલરૂપ નવકારને બોલવાપૂર્વક સંડાસાતું=સાંધાઓનું, પ્રમાર્જન કરીને શ્રાવક બેસે છે અર્થાત્ નવકારના સ્મરણપૂર્વક જીવરક્ષાના ઉત્તમ પરિણામવાળા શ્રાવક બેસવાની ક્રિયામાં કોઈ સ્થાને સહસા કોઈ જીવ હોય અને મરે નહિ તેથી પગના બેસવાના સ્થાને પ્રમાર્જના કરીને બેસે છે, જેથી જીવરક્ષાનો પરિણામ અત્યંત જ્વલંત થાય. ત્યારપછી મુખવસ્ત્રિકા અને કાયાનું પ્રતિલેખન કરે છે. જેથી મુખવસ્ત્રિકામાં કોઈપણ સૂક્ષ્મજીવ હોય તો તે પ્રતિલેખનની ક્રિયાથી તેનું રક્ષણ થાય અને કાયાના પચીસ સ્થાનોનું તે રીતે પ્રતિલેખન કરે છે જેથી કાયાની વંદન આદિ ચેષ્ટામાં કોઈ જીવનો વિનાશ થાય નહિ. આ રીતે મુખવસ્ત્રિકા અને કાયાનું પ્રતિલેખન કરીને ગુરુને વંદન આપે છે. બે વંદન આપીને “ઈચ્છામો અણુસદ્ધિ' એ પ્રમાણે બોલીને બે જાતુ પર સ્થિર થઈને કૃતઅંજલિવાળો શ્રાવક ‘નમોડીંતસિદ્ધાચાર્યોપાધ્યાય....' ઇત્યાદિ પૂર્વક નમોડસ્તુ વર્ધમાનાય ઈત્યાદિરૂપ સ્તુતિત્રય બોલે છે અને આ પૂર્વોક્ત વંદનનું દાન ગુરુની આજ્ઞાથી કરાયેલા આવશ્યકનું વિનયવાળા એવા મારા વડે તમારી આજ્ઞાથી પ્રતિક્રાંત કરાયું છે એ વિજ્ઞાપન માટે છે. લોકમાં પણ રાજાદિના આદેશને કરીને પ્રણામપૂર્વક તેઓના આદેશનું કથન કરાય છે એ રીતે અહીં પણ જાણવું.
ગુવંજ્ઞાથી પ્રતિક્રમણ કરવાનો પોતે પ્રારંભ કરેલો તે આજ્ઞાથી જ પોતે પ્રતિક્રમણ કર્યું છે તે જણાવવા અર્થે અંતે વંદન આપીને પોતે છ આવશ્યકો કર્યા છે તેનું નિવેદન કરીને હું તમારા અતુશાસનને ઈચ્છું છું એમ કહેવાય છે. અને પોતે ષઆવશ્યકની આરાધના સમ્યફ કરી છે તેના હર્ષની અભિવ્યક્તિ રૂપે અંતે સ્તુતિત્રય બોલે છે. તેથી જેમ લોકમાં રાજાની આજ્ઞાનું પાલન કરીને પછી પ્રણામ કરીને તે આજ્ઞાનું પોતે પાલન કર્યું છે તેનું નિવેદન કરાય છે તેમ ગુણવાન એવા ભાવાચાર્યની અનુજ્ઞાથી પોતે ષઆવશ્યકમય પ્રતિક્રમણ સ્વશક્તિ અનુસાર અપ્રમાદથી કર્યું છે તેનું વંદાપૂર્વક નિવેદન કરાય છે. ત્યારપછી પોતે તેમના અનુશાસનને ઈચ્છે છે તેમ કહીને સતત તેવા ગુણવાન ભાવાચાર્યના અનુશાસનના બળથી હું સંસારસાગર તરવા ઇચ્છું છું એ પ્રકારનો પારર્તવ્યભાવ અભિવ્યક્ત કરાય છે. જેનાથી ભગવાનની આજ્ઞાને પરતંત્ર થવાનો પરિણામ સ્થિર-સ્થિરતર થાય છે અને છ આવશ્યકથી ભાવિત થયેલું ચિત્ત હોવાથી જે પોતાને અત્યંત હર્ષ થયો છે તે હર્ષની અભિવ્યક્તિ રૂપે ત્રણ સ્તુતિ બોલાય છે.
અને આ અર્થવાળો આ છે. શું છે ? તે બતાવે છે – અનુશાસ્તિ=ગુવજ્ઞાને, અમે ઈચ્છીએ છીએ અભિલાષ કરીએ છીએ. કઈ અનુશાસ્તિને અમે ઇચ્છીએ છીએ ? એથી કહે છે. પ્રતિક્રમણ કરવું જોઈએ એવા રૂપવાળી અનુશાસ્તિને અમે ઇચ્છીએ છીએ. અને તેને=પ્રતિક્રમણ કરવું જોઈએ તે અનુશાસ્તિને, અમે સ્વઅભિલાષપૂર્વક કરી છે. પરંતુ રાજવેણદિની=રાજવેઠાદિની, જેમ કરી નથી. અને આ પ્રકારે સંભાવનાના વિધાનવાળું ઇચ્છામો અણુસદ્ધિ' એ પ્રમાણે બોલ્યા પછી શ્રી ગુરુના આદેશનું અશ્રવણ હોવાથી અને આ રીતે પ્રતિક્રમણ સંપૂર્ણ થયું અને તે સંપૂર્ણ થવાથી=પ્રતિક્રમણનું
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | બ્લોક-૬૫ સંપૂર્ણપણું થવાથી, સંપન્ન નિર્ભર પ્રમોદના પ્રસરથી યુક્ત વર્ધમાન સ્વરથી=સંપન્ન થયેલા હર્ષથી યુક્ત વધતા સ્વરથી, વર્ધમાન સ્વામીનું તીર્થનાયકપણું હોવાથી વર્ધમાન અક્ષરવાળી સ્તુતિત્રયનેક ‘નમોડસ્તુ વર્ધમાનાય' ઇત્યાદિરૂપ સ્તુતિત્રયને, ગુરુ દ્વારા એક સ્તુતિ બોલાયે છતે વળી, પાક્ષિક પ્રતિક્રમણમાં, શ્રી ગુરુનું પર્વ દિવસોમાં વિશેષ બહુમાનના સૂચન માટે ત્રણ સ્તુતિઓ ગુરુ બોલે છતે સર્વ સાધુઓ અને શ્રાવકો યુગપત્ બોલે છે–ત્રણ સ્તુતિ બોલે છે.
“ચારિત્રકાંક્ષી બાલ, સ્ત્રી, મંદ અને મૂર્ખ એવા મનુષ્યના અનુગ્રહ માટે સર્વજ્ઞ વડે સિદ્ધાંત પ્રાકૃતમાં કરાયો છે.” II૧TI.
ઈત્યાદિ ઉક્તિ હોવાથી સ્ત્રીઓને સંસ્કૃતમાં અનધિકારત્વનું સૂચન હોવાને કારણે સાધ્વીઓ અને શ્રાવિકાઓ ‘તમોડહંત સિદ્ધાચાર્યોપાધ્યાય..' ઈત્યાદિ સૂત્રને બોલતા નથી અને ‘નમોડસ્તુ વર્ધમાનાય' ઇત્યાદિના સ્થાનમાં “સંસાર દાવાનલ' ઇત્યાદિ સૂત્ર બોલે છે. વળી, રાત્રિ પ્રતિક્રમણમાં ‘વિશાલલોચન' ઈત્યાદિ સ્થાનમાં “સંસાર દાવાનલ' બોલે છે. વળી, કેટલાક કહે છે. શું કહે છે ? તે બતાવે છે. સ્ત્રીઓને પૂર્વના અધ્યયનમાં અનધિકારીપણું હોવાથી અને નમોડસ્તુ વર્ધમાનાય ઈત્યાદિનું પૂર્વ અંતર્ગતપણારૂપે સંભાવ્યમાનપણું હોવાથી બોલતી નથી=સાધ્વીઓ અને શ્રાવિકાઓ “નમોડસ્તુ વર્ધમાનાય' ઇત્યાદિ સ્તુતિ બોલતી નથી. અને ગુરુકથનના અવસરમાં પ્રતિ સ્તુતિના પ્રાંતમાં જે ‘નમો ખમાસમણાણં' એ પ્રમાણે ગુરુનમસ્કાર સાધુ-શ્રાવકો વડે કહેવાય છે તે રાજાદિના આલાપોમાં પ્રતિવાર્તાના પ્રાંતમાં જીવ ઈત્યાદિ કથનની જેમ શ્રી ગુરુવચનના પ્રતીચ્છારૂપ સંભાવના કરાય છે. સ્તુતિત્રય પાઠ પછી શક્રસ્તવનો પાઠ છે. ત્યારપછી ઉદાર સ્વરથી એક કોઈ એક સાધુ કે શ્રાવક, જિતસ્તવ કહે છે. અને બીજા સર્વ સાવધાન મનવાળા કૃતઅંજલિવાળા સાંભળે છે. અને સ્તવન બોલ્યા પછી સર્વ જિનની સ્તુતિરૂપ “વરકતક' ઈત્યાદિ બોલીને ચાર ખમાસમણાં વડે શ્રી ગુરુઓને વંદન કરે છે અને અહીં દેવ-ગુરુનું વંદન “નમોડહંત સિદ્ધાચાર્યોપાધ્યાય...' ઇત્યાદિથી માંડીને ચાર ક્ષમાશ્રમણને વંદનના પ્રદાન સુધી જાણવું. વળી, શ્રાવકને ‘અઢાઈજેસ' ઈત્યાદિ કથન સુધી જાણવું–દેવ-ગુરુનું વંદન જાણવું અને આ દેવ-ગુરુનું વંદન પ્રતિક્રમણના પ્રારંભમાં અને અંતમાં કરાયુ=પ્રથમ ચાર થોય દ્વારા અને ચાર ખમાસમણાં દ્વારા દેવ-ગુરુને વંદન કરાયું અને અંતમાં નમોહંત સિદ્ધાચાર્યોપાધ્યાય..થી માંડીને અઢાઈજેસુ સુધી દેવ-ગુરુને વંદન કરાયું અને આદિઅંતના ગ્રહણમાં મધ્યનું પણ ગ્રહણ છે એ વ્યાયથી સર્વત્ર પણ અવતાર પામે છે=આખા પ્રતિક્રમણમાં દેવ-ગુરુના વંદનનું અવતરણ છે. અર્થાત્ આખી પ્રતિક્રમણની ક્રિયા ગુણવૃદ્ધિને અનુકૂળ હોવાથી દેવ-ગુરુના વંદન સ્વરૂપ જ છે. જે પ્રમાણે શક્રસ્તવના આદિ અને અંતમાં ‘નમો’ એ પ્રમાણે કથન છે="તમોત્થણ' સૂત્રમાં આદિમાં ‘નમોડલ્થણ' શબ્દમાં રહેલ 'નમો'નું કથન છે અને અંતમાં ‘તમો જિણાણ જિઅભયાણ'માં 'નમો'નું કથન છે. તેમ પ્રતિક્રમણમાં પણ આદિમાં દેવ-ગુરુનું વંદન છે અને અંતમાં પણ દેવ-ગુરુને વંદન છે ત્યારપછી પણ–દેવ-ગુરુને વંદન કર્યા પછી પણ, ‘દ્વિબદ્ધસુબદ્ધ થાય છે =બે વખત કરાયેલું દઢ થાય છે, એ ન્યાયથી પૂર્વમાં ચારિત્ર આદિ આચારની શુદ્ધિ
Page #228
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫
૨૧૧
માટે કરાયેલા પણ કાઉસ્સગ્ગોમાં ફરી પ્રાણાતિપાતવિરમણાદિ અતિચારરૂપ દેવસિક પ્રાયશ્ચિત વિશોધન માટે ચાર ચતુર્વિશતિના ચિંતનરૂપ કાયોત્સર્ગ=ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ, કરે છે. અને આ કાયોત્સર્ગ સામાચારીના વશથી કેટલાક વડે પ્રતિક્રમણની આદિમાં અને કેટલાક વડે અંતમાં કરાય છે. ત્યારપછી તે પ્રમાણે જ પારીએ=નમો અરિહંતાણં નમસ્કારપૂર્વક જ કાઉસ્સગ્ગ પારીને, મંગલ માટે ચતુર્વિશતિસ્તવ બોલીને ક્ષમાશ્રમણદ્વયપૂર્વક બે ખમાસમણાંપૂર્વક, માંડલીમાં બેસીને સાવધાન મનથી મૂળ વિધિથી સ્વાધ્યાયને કરે છે જ્યાં સુધી પોરિસી પૂર્ણ થાય.
અહીં પ્રતિક્રમણની વિધિમાં પર શંકા કરે છે. પ્રતિક્રમણ પંચાચારની શુદ્ધિ માટે છે એમ પૂર્વમાં કહેવાયું. વળી અહીં=પ્રતિક્રમણની વિધિના વર્ણનમાં, જ્ઞાનાચાર-દર્શનાચાર ચારિત્રાચારની જ યથાસ્થાન શુદ્ધિ કહેવાઈ. અને તપાચાર-વીર્યાચારની શુદ્ધિ કહેવાઈ નહિ અને તે રીતે=પ્રતિજ્ઞામાં પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ છે તેમ ગ્રહણ કર્યું અને પ્રતિજ્ઞા અનુસાર વર્ણન કરતી વખતે જ્ઞાનાચાર આદિ ત્રણની શુદ્ધિ બતાવી, તપાચાર-વીર્યાચારની શુદ્ધિ બતાવી નહિ. તે રીતે, પ્રતિજ્ઞાની હાનિ છે=પંચાચારની શુદ્ધિ માટે પ્રતિક્રમણ છે એ પ્રકારની પ્રતિજ્ઞાની હાનિ છે. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે. એમ ન કહેવું. આની શુદ્ધિ=ાપાચાર અને વીર્યાચારની શુદ્ધિ, જ્ઞાનાદિ આચાર અવતરિક પ્રતિપાદન કરાઈ જ છે=જ્ઞાનાચારાદિની શુદ્ધિ બતાવી તેમાં તપાચાર-વીચારની શુદ્ધિ અંતભવિત કરીને કહેવાઈ જ છે. તે આ પ્રમાણે – સાંજના કૃત ચઉવિહાર પ્રત્યાખ્યાનવાળા સાધુને, કૃત અન્યતર પ્રત્યાખ્યાનવાળા શ્રાવકને પણ=ચઉવિહાર અને તિવિહાર અન્યતર કરાયેલ પ્રત્યાખ્યાનવાળા શ્રાવકને પણ, તે થાય છે–તપાચાર થાય છે. સવારમાં પણ છ માસથી માંડીને નમસ્કાર સહિત અંતવાળું પ્રત્યાખ્યાન કરે છે–સાધુ કે શ્રાવક કરે છે. આથી સ્પષ્ટ જ તપાચારની શુદ્ધિ છે. યથાવિધિ અને યથાશક્તિ પ્રતિક્રમણ કરતા સાધુને અને શ્રાવકને વીર્યાચારની શુદ્ધિ પણ પ્રતીત જ છે. અર્થાત્ જે સાધુ કે શ્રાવક નિર્જરાના અર્થી છે અને નિર્જરાના અંગભૂત જ સાંજના પ્રતિક્રમણ પચ્ચકખાણ ગ્રહણ કરે છે અને નિર્જરાના અંગભૂત જ સવારના પ્રતિક્રમણમાં છ માસના ઉપવાસથી માંડીને નવકારશી સુધીના પચ્ચકખાણમાં પોતાની શક્તિનું સમાલોચન કરીને અન્ય બલવાન યોગોનો નાશ ન થાય તે પ્રકારે ઉચિત પચ્ચકખાણ કરે છે. તે તપ દ્વારા તપાચારની શુદ્ધિ થાય છે અને જે સાધુ કે શ્રાવક શરૂઆવશ્યકમય પ્રતિક્રમણની ક્રિયા જે ભાવથી અને જે ગુણોથી ભગવાને કરવાની કહી છે તે ભાવો અને તે ગુણો છ આવશ્યકથી કઈ રીતે પ્રગટ થાય છે તેનો સમ્યફ બોધ કરીને તે પ્રકારે જ કરવાની ઉત્કટ ઇચ્છાવાળા છે અને પોતાની શક્તિ અનુસાર ક્રિયામાં યત્વવાળા છે. જેથી તે ક્રિયાકાળમાં સ્વશક્તિ અનુસાર તે તે ભાવોને કરે છે અને તે તે ભાવોને કારણે તે તે ભાવોથી અપેક્ષિત ઉત્તમગુણોની પ્રાપ્તિ કરે છે. તે સાધુ કે શ્રાવકને પ્રતિક્રમણકાલમાં મોહતાશને અનુકૂળ સમ્યક્વીર્યનું ફુરણ થતું હોવાથી વીર્યાચારની શુદ્ધિની પ્રાપ્તિ થાય છે.
અવિધિથી કરાયે છd=અવિધિથી શઆવશ્યકની ક્રિયા કરાયે છતે, પ્રાયશ્ચિત્ત છે=વીર્યાચારની અશુદ્ધિ હોવાને કારણે પ્રાયશ્ચિત્ત છે. તે આ પ્રમાણે – કાલમાં આવશ્યકતા અકરણમાં ચતુર્લધુ
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-પ પ્રાયશ્ચિત્ત છે. માંડલીમાં અપ્રતિક્રાંત અને કુશીલો સાથે પ્રતિક્રાંત હોતે છતે ચતુર્ભધુ છે–પ્રતિક્રમણની માંડલીની મર્યાદાને જાણનારા સુસાધુઓ પ્રતિક્રમણની માંડલીની વિરાધના ન થાય તે રીતે પ્રતિક્રમણની ક્રિયા કરે છે. તેમાં ષઆવશ્યકમય પ્રતિક્રમણની ક્રિયા ન કરવામાં આવે તો પ્રતિક્રમણની માંડલીના બળથી જે વીર્યાચારની શુદ્ધિ થાય છે તેની અપ્રાપ્તિને કારણે ચતુર્ભધુ પ્રાયશ્ચિત આવે. અને પ્રતિક્રમણની માંડલીની વિરાધના કરનારા કુશીલ સાધુઓ સાથે પ્રતિક્રમણ કરવામાં આવે તો પ્રતિક્રમણ માંડલીની વિરાધના થવાથી કુશીલ સાધુઓની સાથે પ્રતિક્રમણ કરનાર સાધુઓનું સદ્દવીર્ય નાશ પામવાને કારણે ચતુર્ભધુ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે.
નિદ્રા-પ્રમાદ આદિથી પ્રતિક્રમણમાં ભેગા નહીં થયેલા સાધુને કે શ્રાવકને પ્રાયશ્ચિત્ત છે. શું પ્રાયશ્ચિત્ત છે તે બતાવે છે. ત્યાં=પ્રતિક્રમણમાં, એક કાયોત્સર્ગમાં ભિન્નમાસ=એક કાયોત્સર્ગમાં નહીં મળેલા સાધુને કે શ્રાવકને ભિન્નમાસ પ્રાયશ્ચિત છે. બે કાયોત્સર્ગમાં નહિ મિલિત સાધુ કે શ્રાવકને લઘુ માસ પ્રાયશ્ચિત્ત છે. ત્રણ કાયોત્સર્ગમાં નહિ મિલિત સાધુ કે શ્રાવકને ગુરુમાસ પ્રાયશ્ચિત છે. અને ગુરુ વડે અપારિત કાઉસ્સગ્ગ હોતે છતે સ્વયં પારવામાં ગુરુમાસ પ્રાયશ્ચિત છે. સર્વ પણ કાઉસ્સગ્નમાં નહીં મિલિતનેત્રનિદ્રામમાદાદિને કારણે નહીં મિલિતને, ચતુર્ભધુ પ્રાયશ્ચિત છે. એ રીતે કાઉસ્સગ્નમાં બતાવ્યું એ રીતે, વંદનમાં પણ યોજવું વંદનમાં પણ નિદ્રા-પ્રમાદ આદિથી પ્રતિક્રમણ માંડલીમાં બેઠેલાની સાથે નહીં મિલિતને તે તે પ્રકારે પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે એમ યોજન કરવું એ પ્રમાણે વ્યવહારસૂત્ર છે.
અને સાધુઓ પ્રતિક્રમણ કર્યા પછી તે પ્રમાણે જ અંતમુહૂર્ત માત્ર બેસે છે–પ્રતિક્રમણ કર્યા પછી જે રીતે માંડલીમાં બેઠેલા એ રીતે જ અંતર્મુહૂર્ત માત્ર બેસે છે. કેમ તે રીતે બેસે છે ? એથી કહે છે. કદાચિત આચાર્ય અપૂર્વ સામાચારી કે અપૂર્વ અર્થની પ્રરૂપણા કરે એ પ્રમાણે “ઓઘનિર્યુક્તિની વૃત્તિમાં કહ્યું છે, આ પ્રમાણે દેવસી પ્રતિક્રમણની વિધિ પૂર્ણ થઈ. ભાવાર્થ
સાધુ કે શ્રાવક પ્રતિક્રમણની વિધિને સ્વશક્તિ અનુસાર જાણીને અને પ્રતિક્રમણની વિધિમાં અપ્રમાદથી યત્ન કરે અને તે પ્રતિક્રમણની ક્રિયા, માંડલીની વિધિના જાણકાર સુસાધુ હોય તો તેમની સાથે જ કરે. જેથી પ્રતિક્રમણની માંડલીની વિરાધના થાય નહિ. અને પ્રતિક્રમણની માંડલીમાં સુવિશુદ્ધ ઉપયોગપૂર્વક બોલાતાં સૂત્રોમાં અપ્રમાદભાવથી સદ્વર્ય ઉલ્લસિત થાય અને તેની સામગ્રી વિદ્યમાન હોવા છતાં પ્રતિક્રમણ માંડલીની ઉપેક્ષા કરીને સ્વમતિ અનુસાર પ્રતિક્રમણ કરે તો પ્રતિક્રમણની માંડલીના બળથી જે જ્ઞાનાચારાદિ ચાર આચારોમાં સમ્યક વીર્ય પ્રવર્તવું જોઈએ તે પ્રવર્તે નહિ તેથી પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય.
વળી, પ્રમાદી સાધુઓ માંડલીમાં જેમ તેમ પ્રતિક્રમણ કરતા હોય તેઓની સાથે પ્રતિક્રમણ કરવામાં આવે તોપણ તેઓના પ્રમાદને કારણે શક્તિ અનુસાર કરવાના અર્થી સાધુ કે શ્રાવકથી પણ જ્ઞાનાચારાદિ આચારોમાં સમ્યક્ વીર્ય પ્રવર્તી શકે નહિ. તેથી પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય. વળી પ્રતિક્રમણનો ઉચિતકાલ
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૩
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ હોય અને કોઈ વિશિષ્ટ પ્રયોજન ન હોય છતાં પ્રમાદને વશ ઉચિતકાલનું ઉલ્લંઘન કરીને અકાળે પ્રતિક્રમણ કરે તોપણ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય. વિશિષ્ટ લાભને કારણે આગળ-પાછળ પ્રતિક્રમણ કરે તોપણ દોષની પ્રાપ્તિ થાય નહિ. વળી પ્રતિક્રમણકાલમાં નિદ્રા વર્તે કે પોતાની શક્તિ અનુસાર પ્રતિક્રમણની ક્રિયામાં તે તે ભાવોને અનુકૂળ ઉચિતભાવો કરવામાં પ્રમાદ વર્તે કે અન્ય કોઈ પ્રકારની ચિત્તની ચંચળતા વર્તે તો પ્રતિક્રમણની ક્રિયામાં પ્રતિક્રમણ કરનારનો માંડલી સાથે તે તે ક્રિયામાં ઉપયોગ સ્કૂલના પામે તેથી કાયોત્સર્ગ આદિમાં પ્રમાદને કારણે અધિક કાળ પસાર થાય. જેથી માંડલીમાં પ્રતિક્રમણ કરનારને વ્યાઘાત થાય તેને આશ્રયીને પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય.
વંદનની ક્રિયામાં પણ માંડલીની વિધિ અનુસાર ઉપયુક્ત થઈને ન કરે તો દરેક ક્રિયામાં માંડલીની સાથે તે સાધુ કે શ્રાવક મિલિત રહી શકે નહિ તેને આશ્રયીને પણ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય. માટે યથાશક્તિ અને યથાવિધિથી જે સાધુ કે શ્રાવક પ્રતિક્રમણ કરે છે તેઓને વીર્યાચારની શુદ્ધિ થાય છે. અને તેના દ્વારા તે તે સ્થાનોમાં જ્ઞાનાચારાદિની શુદ્ધિ થાય છે. માટે પ્રતિક્રમણ પંચાચારની વિશુદ્ધિ અર્થે છે અને જેઓ અવિધિથી કરે છે તેઓને તે પ્રતિક્રમણની ક્રિયાથી પણ પંચાચારની વિશુદ્ધિ થતી નથી. જે શ્રાવકો અપ્રમાદી છે તેઓ પ્રતિક્રમણની ક્રિયા દ્વારા પંચાચારની વિશુદ્ધિ કરીને સતત સર્વવિરતિને અનુકૂળ બળ સંચય કરે છે જેથી આ ભવમાં શક્તિનો પ્રકર્ષ થાય તો સિંહની જેમ મહાવીર્યવાળા થઈને સંયમ ગ્રહણ કરીને કર્મનાશ માટે યત્ન કરી શકે છે અને કદાચ આ ભવમાં સર્વવિરતિની શક્તિનો સંચય ન થાય તોપણ પ્રતિદિન પ્રતિક્રમણ દ્વારા પંચાચારની વિશુદ્ધિને પ્રાપ્ત કરીને સર્વવિરતિને અનુકૂળ બળ સંચય થાય તેવો યત્ન કરે છે. તેથી ક્ષીણ થયેલા સર્વવિરતિનાં આવારક કર્મો હોવાથી જન્માંતરમાં પણ ભાવચારિત્રને પ્રાપ્ત કરીને તે મહાત્મા સુવિશુદ્ધ પંચાચારના બળથી સંસારનો અંત કરશે; કેમ કે સુવિશુદ્ધ પંચાચારનું પાલન જ વીતરાગતાની પ્રાપ્તિનું પ્રબળ કારણ છે.
પ્રતિક્રમણ કર્યા પછી સાધુઓ માંડલીમાંથી તરત ઊઠીને સ્વસ્થાને જાય નહિ પરંતુ નિર્જરાના અત્યંત અર્થી સાધુઓ જે રીતે પ્રતિક્રમણ કર્યું તે રીતે જ પ્રતિક્રમણ પૂરું થયા પછી પણ માંડલીમાં બેસી રહે છે અને તે રીતે સાધુઓની તત્ત્વની જિજ્ઞાસાને જોઈને સૂક્ષ્મતત્ત્વને જાણનારા આચાર્ય સાધુ સામાચારી કઈ રીતે વીતરાગતા તરફ જીવના પરિણામોને પ્રગટ કરીને નિર્જરાનું કારણ બને છે તેના ગંભીર અર્થો યોગ્ય જીવોને કહે છે જેથી પોતાની સાધુ સામાચારી કેવી શ્રેષ્ઠ છે તેનો પારમાર્થિક સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થાય અને પોતાના પૂર્વ ઋષિ-મહાત્માઓએ આ સામાચારીને કઈ રીતે સેવીને સંસારનો ક્ષય કર્યો, તેના સૂક્ષ્મભાવો કદાચ આચાર્યને સ્વસ્થતા હોય તો કહે, તે આશયથી સાધુઓ પ્રતિક્રમણ કર્યા પછી અંતર્મુહૂર્ત સુધી માંડલીમાં બેસી રહે છે. તેથી પ્રતિક્રમણ પછી શ્રાંત આચાર્ય હોય તો કંઈક વિલંબન પછી પણ કંઈક અર્થ કહેશે તેવો આશયથી તત્ત્વના અર્થી એવા સાધુ પ્રતિક્રમણ કર્યા પછી તે પ્રકારની સામાચારીના અર્થને જાણવા માટે અંતર્મુહૂર્ત સુધી માંડલીમાં બેસી રહે છે. અથવા ક્યારેક શાસ્ત્ર-અધ્યયનથી કોઈક અપૂર્વ અર્થો આચાર્યને પ્રાપ્ત થયા હોય તો તે બેઠેલા સાધુને તે અપૂર્વ અર્થો આચાર્ય કહે છે. તેથી ભગવાનના શાસનના સૂમભાવોને જાણીને સુવિહિત સાધુઓ સુખપૂર્વક સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકે છે તેથી નિર્જરાના
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ અત્યંત અર્થી સાધુ પ્રતિક્રમણ કર્યા પછી માંડલીમાં તે પ્રકારે અંતર્મુહૂર્ત માત્ર સ્થિર રહે છે. ક્વચિત્ ક્યારેક આચાર્યની અનુકૂળતા ન હોય તોપણ પ્રતિદિન તે મર્યાદાનું સમ્યક્ પાલન કરે છે. જેથી શિષ્યોની તે પ્રકારની જિજ્ઞાસા જોઈને પણ અનુકૂળતા અનુસાર આચાર્ય સામાચારીના કે ગંભીર અર્થોના સૂક્ષ્મભાવોનું અવશ્ય પ્રકાશન કરે. આ પ્રકારની શાસ્ત્રીય મર્યાદા છે. ટીકા - __ अथ रात्रिकप्रतिक्रमणविधिर्यथा-पाश्चात्यनिशायामे पौषधशालायां गत्वा स्वस्थाने वा स्थापनाचार्यान् संस्थाप्य ईर्यापथिकीप्रतिक्रमणपूर्वं सामायिकं कृत्वा क्षमाश्रमणपूर्वं 'कुसुमिणदुस्सुमिणउहडावणिअं राइअपायच्छित्तविसोहणत्थं काउस्सग्गं करेमि' इत्यादि भणित्वा चतुर्विंशतिस्तवचतुष्कचिन्तनरूपं शतोच्छ्वासमानं स्त्रीसेवादिकुस्वप्नोपलम्भे तु अष्टशतोच्छ्वासमानं कायोत्सर्गं कुर्यात्, रागादिमयः कुस्वप्नः, द्वेषादिमयो दुःस्वप्नः, एतद्विधिस्तु 'नमस्कारेणावबोध' इति प्रथमद्वार उक्त एव ।
इह च सर्वं श्रीदेवगुरुवन्दनपूर्वं सफलमिति चैत्यवन्दनां विधाय क्षमाश्रमणद्वयपूर्वं स्वाध्यायं विधत्ते, यावत्प्राभातिकप्रतिक्रमणवेला । ટીકાર્ય :
ગથ ... પ્રતિમાતા હવે રાત્રિ પ્રતિક્રમણની વિધિ કથા'થી બતાવે છે. પાશ્ચાત્ય રાત્રિના યામમાં=સૂર્યોદય પહેલાની રાત્રિના પ્રહરમાં, પૌષધશાલામાં જઈને અથવા સ્વસ્થાનમાં સ્થાપનાચાર્યનું સંસ્થાપન કરીને ઈર્યાપથિકીના પ્રતિક્રમણપૂર્વક સામાયિકને કરીને=વિધિપૂર્વક સામાયિકને ગ્રહણ કરીને, ક્ષમાશ્રમણપૂર્વક–ખમાસમણપૂર્વક, “કુસુમિણદુસુમિણ ઉહડાવણિઅં રાઈપાયચ્છિતવિસોહણ€ કાઉસ્સગ્ગ કરેમિ ઈત્યાદિ બોલીને ચાર લોગસ્સના ચિંતનરૂપ ૧૦૦ ઉચ્છવાસમાન કાઉસ્સગ્ન કરે. વળી સ્ત્રીસેવાદિ કુસ્વપ્નની પ્રાપ્તિમાં ૧૦૮ ઉચ્છવાસમાન કાઉસ્સગ્ન કરે. રાગાદિમય કુસ્વપ્ન, દ્વેષાદિમય દુઃસ્વપ્ન છે. વળી આની વિધિ=સવારના ઊઠીને કુસુમિણદુમિણનો કાઉસ્સગ્ન કરે તેની વિધિ, ‘નમસ્કારેણાવબોધ' એ પ્રથમદ્વારમાં કહેવાઈ જ છે. અને અહીં=પ્રતિક્રમણની ક્રિયામાં, સર્વ શ્રીદેવગુરુના વંદનપૂર્વક સફલ છે એથી ચૈત્યવંદના કરીને બે ખમાસમણાંપૂર્વક સ્વાધ્યાયને કરે છે. જે વર્તમાનમાં ભરફેસરની સજઝાય રૂપે બોલાય છે. ક્યાં સુધી સ્વાધ્યાય કરે એથી કહે છે. જ્યાં સુધી પ્રભાતિક પ્રતિક્રમણની વેલા થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. ભાવાર્થ :
શ્રાવક સવારના સૂર્યોદય પહેલાં પ્રાયઃ એક પ્રહર વહેલો જાગે. નવકારપૂર્વક જાગવું જોઈએ ઇત્યાદિ વિધિ પ્રથમદ્વારમાં બતાવેલ છે. તે પ્રમાણે જ જાગીને દેહનાં આવશ્યક કૃત્ય કર્યા પછી પોતાની પૌષધશાલા હોય તો ત્યાં જઈને અથવા પોતાના ઘરમાં ઉચિત સ્થાને સ્થાપનાચાર્ય સ્થાપીને સામાયિક લેવાની વિધિ અનુસાર સામાયિક ગ્રહણ કરે તેથી ઉપયોગપૂર્વક ઈર્યાપથિકી પ્રતિક્રમણ આદિ ક્રિયા દ્વારા સામાયિક
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૫
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-કપ ગ્રહણની ક્રિયાથી શ્રાવકનું ચિત્ત સંસારના ભાવોથી પર થઈને સમભાવ પ્રત્યેના રાગથી ઉચિત ક્રિયામાં યત્ન કરે તેવા નિર્મળ પરિણામવાળું બને છે. ત્યારપછી સમભાવથી વાસિત થયેલ ચિત્ત વડે ખમાસમણપૂર્વક કુસુમિણ-દુઃસુમિણનો કાઉસ્સગ્ન કરે; જેથી રાત્રિમાં કુસ્વપ્ન કે દુઃસ્વપ્ન પોતાને આવ્યાં હોય અને તેનાથી પોતાને જે મલિનભાવો થયા હોય તેના નાશના અર્થે પ્રાયશ્ચિત્ત દ્વારા વિશોધિ કરવાથું હું કાઉસ્સગ્ન કરું છું તેવું પ્રતિસંધાન શ્રાવક કરે છે. જે શ્રાવક તે પ્રકારના પ્રતિસંધાનપૂર્વક કાઉસ્સગ્નકાળમાં ચોવીશ તીર્થંકરના નામનું કીર્તન કરે છે તેનાથી વાસિત થયેલ ચિત્ત તે સ્વપ્નના મલિનભાવોને નાશ કરવામાં સમર્થ બને છે. આથી જેઓ ઉપયોગપૂર્વક કુસુમિણ-દુઃસુમિણ બોલે છે ત્યારે જ હૈયામાં એવો ઉપયોગ વર્તે છે કે મારા કુસ્વપ્નના કે દુઃસ્વપ્નના સંસ્કારના ઉચ્છદ અર્થે હું આ કાઉસ્સગ્ન કરું છું. તેથી ભગવાનના ગુણકીર્તનના ઉપયોગના બળથી તે પ્રકારનો અધ્યવસાય થવાને કારણે તે પાપો નાશ પામે છે. આ રીતે સામાયિક ગ્રહણ કરીને, રાત્રિના થયેલ કુસ્વપ્નની કે દુઃસ્વપ્નની શુદ્ધિ કરીને શ્રાવક દેવ-ગુરુના વંદનપૂર્વક બધી ક્રિયા સફળ થાય છે તેથી સવારમાં ચૈત્યવંદન કરે છે અને ભગવાનાં આદિ દ્વારા ગુરુને વંદન કરે છે. ત્યારપછી બે ખમાસમણા આપી સ્વાધ્યાય કરવાનો આદેશ માંગે છે. વર્તમાનમાં તે સ્વાધ્યાયના સ્થાને ભરોસરની સક્ઝાય બોલાય છે. તે રીતે શ્રાવક અન્ય પણ ઉચિત સ્વાધ્યાય જ્યાં સુધી પ્રતિક્રમણનો સમય ન થાય ત્યાં સુધી કરે છે. ત્યારપછી પ્રતિક્રમણનો પ્રારંભ કરે. કઈ રીતે પ્રતિક્રમણનો પ્રારંભ કરે તે હવે પછી બતાવે છે. ટીકા :
तदनु चतुरादिक्षमाश्रमणैः श्रीगुर्वादीन्वन्दित्वा क्षमाश्रमणपूर्वं 'राइअपडिक्कमणइ ठाउ'मित्यादि भणित्वा भूनिहितशिराः 'सव्वस्सवि राइअ' इत्यादि सूत्रं सकलरात्रिकातिचारबीजकभूतं पठित्वा शक्रस्तवं भणति प्राक्तनं चैत्यवन्दनं तु स्वाध्यायादिधर्मकृत्यस्य प्रतिबद्धम्, नतु रात्रिकावश्यकस्येति एतदारम्भे मङ्गलाद्यर्थं पुनः शक्रस्तवेन संक्षेपदेववन्दनम्, ततो द्रव्यतो भावतश्चोत्थाय 'करेमि भंते! सामाइअमित्यादिसूत्रपाठपूर्वं चारित्रदर्शनज्ञानातिचारविशुद्ध्यर्थं कायोत्सर्गत्रयं करोति, प्रथमे द्वितीये च कायोत्सर्गे चतुर्विंशतिस्तवमेकं चिन्तयति, 'सायसयं गोसद्ध'मितिवचनात् तृतीये तु सान्ध्यप्रतिक्रमणान्तोक्तवर्द्धमानस्तुतित्रयात्प्रभृति निशातिचारांश्चिन्तयति, यतः“दिवसावस्सयंअंते, जं थुइतिअगं तयाइवावारे । ના પચ્છ()મુસ, વિતિન્નકુ તાવ મારે III” [તિવિના ૭] રૂતિ
इह च पूर्वोक्तयुक्त्या चारित्राचारस्य ज्ञानाद्याचारेभ्यो वैशिष्ट्येऽपि यदेकस्यैव चतुर्विंशतिस्तवस्य चिन्तनम्, तद्रात्रौ प्रायोऽल्पव्यापारत्वेन चारित्रातिचाराणां स्वल्पत्वादिना सम्भाव्यते ततः कायोत्सर्गं पारयित्वा सिद्धस्तवं पठित्वा संदंशकप्रमार्जनपूर्वमुपविशति अत्र च प्राभातिकप्रतिक्रमणे प्रादोषिकप्रतिक्रमणवत् प्रथमे चारित्रातिचारविशुद्धिकायोत्सर्गे निशातिचारचिन्तनं यन्न कृतं,
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૬
धर्मसंग्रह लाग-4 / द्वितीय अधिजार / PRTs-१५ तन्निद्राभिभूतस्य सम्यक् स्मरणं न स्यादिति, तृतीयकायोत्सर्गे च सावधानीभूतत्वात् सम्यग् स्यादिति तत्र निशातिचारचिन्तनमिति हाएँ, यत उक्तं समयविद्भिः
“निद्दामत्तो न सरइ, अइआरे कायघट्टणान्नोऽन्नं । किइकरणे दोसा वा, गोसाई तिन्नि उस्सग्गा ।।१।।" [आवश्यक नि. १५२५] इति ।
ततः पूर्ववन्मुखवस्त्रिकाप्रतिलेखनापूर्वं वन्दनादिविधिः प्रतिक्रमणसूत्रानन्तरकायोत्सर्ग यावत् ज्ञेयः, पूर्वं चारित्राद्याचाराणां प्रत्येकं शुद्धये पृथक् कायोत्सर्गाणां कृतत्वेन साम्प्रतं तेषां समुदितानां प्रतिक्रमणेनाप्यशुद्धानां शोधनायायं कायोत्सर्गः सम्भाव्यते अत्र च कायोत्सर्गे श्रीवीरकृतं पाण्मासिकं तपश्चिन्तयति, हे जीव! श्री वीरेण पाण्मासिकमुत्कृष्टं तपः कृतम्, तत् त्वं कर्तुं शक्नोषि? नवा, जीवो वक्ति 'न शक्नोमि' तर्हि एकदिनोनं पाण्मासिकं कर्तुं शक्नोषि?, न शक्नोमि, एवं द्वित्रिचतुःपञ्चदिनैरूनं पाण्मासिकं कर्तुं शक्नोषि? पुनर्वक्ति न शक्नोमि, तर्हि षट्सप्ताष्टनवदशदिनोनं षाण्मासिकं कर्तुं शक्नोषि?, एवं एकादशतः पञ्चदिनवृद्ध्या क्रमेणैकोनत्रिंशदिनानि यावच्चिन्तयति एवं पञ्चमे चतुर्थे तृतीये द्वितीये मासेऽपि, प्रथमे तु रे जीव! त्वमेकमासिकं कर्तुं शक्नोषि? न शक्नोमि, ततः एकदिनोनं कर्तुं शक्नोषि? न शक्नोमि, एवं यावत्त्रयोदशदिनोनं कर्तुं शक्नोषि? न शक्नोमि, तर्हि चतुस्त्रिंशत्तमं कर्तुं शक्नोषि? न शक्नोमि, द्वात्रिंशत्तमम्, त्रिंशत्तमम्, अष्टाविंशतितमम् षड्विंशतितमं चतुर्विंशतितमं द्वाविंशतितमं विंशतितमं अष्टादशं षोडशं चतुर्दशं द्वादशं दशमं षष्टं चतुर्थं कर्तुं शक्नोषीत्यादि विचिन्त्य यत्तपः कृतं स्यात्तत्र करणेच्छायां करिष्ये इति वक्ति, अन्यथा तु शक्नोमि, परं नाद्य मनो वर्त्तते इति, एवमाचाम्लनिर्विकृतिकैकाशनादिषु यत्र मनो भवतीति तन्मनसि निधाय पारयित्वा च कायोत्सर्ग मुखपोतिकाप्रतिलेखनापूर्वं वन्दनके दत्त्वा मनश्चिन्तितप्रत्याख्यानं विधत्ते, यत उक्तं दिनचर्यायाम्“सामाइअछम्मासः तवुस्सग्ग उज्जोय पुत्तिवंदणगं । उस्सग्गचिंतियतवोविहाणमह पच्चखाणेणं ।।१।।" "इगपंचाइदिणूणं, षणमास चइत्तु तेरदिण उट्टुं । चउतीसाइ दिणूणं, चिंते नवकारसहियं जा ।।२।।” [यतिदिनचर्या भावदेवसूरीया १३-१४] इति
तदनु 'इच्छामो अणुसटुिं' इति भणित्वोपविश्य स्तुतित्रयादिपाठपूर्वं चैत्यानि वन्दते इदं च प्रतिक्रमणं मन्दस्वरेणैव कुर्यात्, अन्यथाऽऽरम्भिणां जागरणेनारम्भप्रवृत्तेः ततश्च साधुः कृतपौषधः श्रावको वा क्षमाश्रमणद्वयेन 'भगवन्! बहुवेलं संदिसावेमि बहुवेलं करेमि' इति भणति, बहुवेलासंभवीनि
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૭
ધર્મસંગ્રહ ભાગ-૫/ દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ चोच्छ्वासादीनि कार्याणि बहुवेल इत्युच्यन्ते ततश्च चतुर्भिः क्षमाश्रमणैः श्रीगुर्वादीन् वन्दते, श्राद्धस्तु 'अड्डाइज्जेसु' इत्यादि च पठति इति रात्रिकप्रतिक्रमणविधिः । ટીકાર્ય :
તલનુ. ત્રિપ્રતિમવિધિઃ ત્યારપછીચૈત્યવંદન કર્યા પછી, ચાર ખમાસમણાંપૂર્વક શ્રી ગુરુ આદિને વંદન કરીને ખમાસમણપૂર્વક રાઈ પડિક્કમણે ઠાઉં' ઇત્યાદિ બોલીને ભૂમિ ઉપર સ્થાપન કરાયેલા મસ્તકવાળા શ્રાવક સકલ રાત્રિના અતિચારના બીજભૂત “સબસ્સવિ રાઈઅ' ઈત્યાદિ સૂત્રને બોલીને શક્રસ્તવને બોલે છે. વળી પૂર્વનું ચૈત્યવંદન સ્વાધ્યાયાદિ ધર્મકૃત્યનું પ્રતિબદ્ધ હતું=સ્વાધ્યાયાદિ ધર્મકૃત્ય સાથે સંબંધવાળું હતું. પરંતુ રાત્રિ આવશ્યક સાથે પ્રતિબદ્ધ ન હતું. એથી આના આરંભમાં=પ્રતિક્રમણના આરંભમાં, મંગલ માટે ફરી શકસ્તવથી સંક્ષેપદેવવંદન છે. ત્યારપછી દ્રવ્યથી અને ભાવથી ઉત્થિત થઈને ‘કરેમિ ભંતે સામાઇઅં ઈત્યાદિ સૂત્રના પાઠપૂર્વક ચારિત્ર-દર્શન-જ્ઞાનના અતિચારની વિશુદ્ધિ માટે કાયોત્સર્ગદ્રય કરે છે. પ્રથમ અને દ્વિતીય કાયોત્સર્ગમાં એક લોગસ્સનું ચિંતન કરે છે; કેમ કે “સાંજતા કરતા સવારના અડધું એ પ્રકારનું વચન છે. વળી, તૃતીય=ત્રીજા કાઉસ્સગ્નમાં, સાંજના પ્રતિક્રમણના અંતમાં કહેવાયેલ વર્ધમાન સ્તુતિત્રયથી માંડીને રાત્રિના અતિચારોનું ચિંતન કરે છે. જે કારણથી કહેવાયું છે.
દિવસના આવશ્યકના અંતમાં જે સ્તુતિત્રય ત્યારથી માંડીને જે પશ્ચિમ કાઉસ્સગ્ન=પ્રાયશ્ચિત્તનો કાઉસ્સગ્ગ, ચિંતન કરાતામાં ત્યાં સુધીના અતિચારોનું ચિતવન કરે” (યતિદિનચર્યા-૧૭)
અને અહીં પૂર્વોક્ત યુક્તિથી ચારિત્રાચારનું જ્ઞાનાદિ આચારથી વિશિષ્ટપણું હોવા છતાં પણ=સાંજના પ્રતિક્રમણમાં ચારિત્રાચારનું જ્ઞાનાચારાદિથી વિશિષ્ટપણું બતાવ્યું એ યુક્તિથી જ્ઞાનાચાર આદિ કરતા ચારિત્રાચારનું વિશિષ્ટપણું હોવા છતાં પણ, જે એક જ લોગસ્સનું ચિંતન કરાય છે, તે રાત્રિમાં પ્રાય અલ્પ વ્યાપારપણાને કારણે ચારિત્રના અતિચારોનું સ્વલ્પવાદિથી સંભાવના કરાય છે. ત્યારપછી કાઉસ્સગ્ગ પારીને સિદ્ધસ્તવને બોલીવેકસિદ્ધાણં બુદ્ધાણં સૂત્રને બોલીને, સંડાસાના પ્રમાર્જનાપૂર્વક બેસે છે. અને અહીં પ્રાભાતિક પ્રતિક્રમણમાં સાંજના પ્રતિક્રમણની જેમ પ્રથમ ચારિત્રાચારની વિશુદ્ધિ માટે કાયોત્સર્ગમાં રાત્રિના અતિચારોનું ચિંતન જે કરાયું નથી ને નિદ્રા અભિભૂતને સમ્યફ
સ્મરણ ન થાય એથી અને ત્રીજા કાઉસ્સગ્નમાં, સાવધાનીભૂતપણું હોવાને કારણે સમ્યફ થાય=અતિચારોનું સમ્યફ સ્મરણ થાય. એથી ત્યાંeત્રીજા કાઉસ્સગ્નમાં, રાત્રિ અતિચારનું ચિંતન છે. એ પ્રમાણે હાર્દ છે. જે કારણથી સમયના જાણકારો વડે કહેવાયું છે.
નિદ્રાથી મત્ત અતિચારોનું સ્મરણ કરતો નથી. અન્યોન્ય કાયનું ઘટન થાય સાધુઓનું પરસ્પર કાયાનું ઘન થાય અથવા કૃતિકર્મમાં દોષો થાય. એથી સવારમાં ત્રણ કાઉસ્સગ્ગ છે.” (આવશ્યકનિર્યુક્તિ-૧૫૨૫). રાત્રિમાં નિદ્રાને કારણે અતિચારોનું સ્મરણ ન થાય માટે અતિચારોના આલોચનનો કાઉસ્સગ્ગ ત્રીજો રાખેલ છે. વળી, સાધુ સવારના અંધારામાં ઊઠીને માંડલીમાં બેસીને પ્રતિક્રમણ કરવા બેસે તો પરસ્પર
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫
કાયાનું સંઘટત થાય તેથી સ્વસ્થાને બેસીને ત્રણ કાઉસ્સગ્ગ સુધીનું પ્રતિક્રમણ કરે છે. ત્યારપછી વંદન કરવા માટે ગુરુ પાસે આવીને શેષ પ્રતિક્રમણ માંડલીમાં કરે છે. જેથી વંદનની ક્રિયામાં કોઈ સાધુ નિદ્રાળું હોય તો અન્ય સાધુ કંઈક પ્રકાશને કારણે જોઈને તેને જાગ્રત કરી શકે. તેથી કૃતિકરણમાં દોષોની પ્રાપ્તિ થાય નહિ. તે માટે સવારના ત્રણ કાઉસ્સગ્ગ સુધીનું પ્રતિક્રમણ સાધુ પોતાના આસન ઉપર બેસીને કરે છે.
ત્યારપછી પૂર્વની જેમ મુહપતિના પ્રતિલેખનપૂર્વક વંદન આદિ વિધિ પ્રતિક્રમણ સૂત્રના અનંતર કાયોત્સર્ગ સુધી=વંદિતાસૂત્ર પછીના કાયોત્સર્ગ સુધી જાણવી. પૂર્વમાં=પ્રતિક્રમણના પ્રારંભમાં, ચારિત્ર આદિ આચારોની પ્રત્યેકની શુદ્ધિ માટે પૃથફ કાયોત્સર્ગનું કૃતપણું હોવાને કારણે તેઓના સમુદિતોનું પ્રતિક્રમણથી પણ અશુદ્ધોના શોધન માટે આ કાયોત્સર્ગ સંભાવના કરાય છે=સવારના પ્રતિક્રમણમાં ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચારના ત્રણ પૃથક્ કાઉસ્સગ્ગ દ્વારા ચારિત્રાચાર આદિ ત્રણેયની શુદ્ધિ કરેલી હતી તેથી વંદિત્તસૂત્ર બોલ્યા પછી “આયરિયા ઉવજઝાય' ઇત્યાદિ સૂત્ર બોલીને સવારમાં જે તપચિંતવાણીનો કાઉસ્સગ્ન કરાય છે તે વંદિતાસૂત્ર રૂપ પ્રતિક્રમણથી અતિચારોનું શોધન કરવા છતાં કંઈક અશુદ્ધિ રહી ગઈ હોય તેની શુદ્ધિ માટે આ કાયોત્સર્ગ છે. તે પ્રમાણે સંભાવના કરાય છે. અને આ કાઉસ્સગ્નમાં=સવારના કરાતા તપચિંતવાણીના કાઉસ્સગ્નમાં, શ્રી વીર કૃત છ માસનું–છ માસના તપનું, ચિંતવન સાધુ કે શ્રાવક કરે છે. કઈ રીતે કરે છે ? તે બતાવે છે – હે જીવ ! વીર પ્રભુએ ઉત્કટ છ માસિક તપ કર્યું. તેથી તું કરવા માટે સમર્થ છે કે નહિ ? તો જીવ કહે છે. સમર્થ નથી. તો એક દિવસ ઊણ છ માસિક કરવા માટે સમર્થ છે કે નહિ? તો જીવ કહે છે સમર્થ નથી. આ રીતે બે-ત્રણ-ચાર-પાંચ દિવસ ઊણ છ માસિક કરવા માટે સમર્થ છે? ફરી જીવ કહે છે સમર્થ નથી. તો ૬-૭-૮-૯-૧૦ દિવસ ઊણ કરવા માટે સમર્થ છે કે નહિ ? (આ પ્રમાણે પ્રશ્ન કરે છે.) આ રીતે= પૂર્વમાં કહ્યું એ રીતે, અગિયારથી માંડીને પાંચ દિવસની વૃદ્ધિના ક્રમથી ઓગણત્રીસ દિવસ સુધી ચિંતન કરે છે. એ રીતે પાંચ માસમાં, ચાર માસમાં, ત્રણ માસમાં, બે માસમાં પણ ચિંતન કરે છે. વળી પ્રથમ માસમાં રે જીવ! તું એક માસિક કરવા માટે સમર્થ છો ? જીવ કહે છે સમર્થ નથી. તો એક દિવસ ઊણ (એક માસિક) કરવા સમર્થ છો ? સમર્થ નથી. એ રીતે યાવત્ તેર દિવસ ઊણ કરવા સમર્થ છો ? જીવ કહે સમર્થ નથી. તો ચોત્રીસ ભક્ત કરવા સમર્થ છો ? જીવ કહે સમર્થ નથી. ૩૨=૩૨ભક્ત, ૩૦, ૨૮, ૨૬, ૨૪, ૨૨, ૨૦, ૧૮, ૧૬, ૧૪, ૧૨, ૧૦, ૬, ૪ ચોથભક્ત, કરવા સમર્થ છો. ઈત્યાદિ ચિંતન કરીને જે તપ કરાયેલું છે=પૂર્વમાં કરાયેલું છે. ત્યાં કરણ-ઈચ્છામાં કરીશ એ પ્રમાણે કહેવું જોઈએ. વળી, અન્યથા=કરણની ઈચ્છા ન હોય તો સમર્થ છું પરંતુ આજે મત વર્તતું નથી, એ પ્રમાણે કહેવું જોઈએ. એ રીતે, આયંબિલ, લીવી, એકાસણા આદિમાં જ્યાં મન થાય છે એ પ્રમાણે ત્યાં મનને સ્થાપના કરીને અને કાયોત્સર્ગને પારીને મુખવસ્ત્રિકાના પ્રતિલેખનપૂર્વક વંદન આપીને મનમાં ચિંતન કરાયેલા પ્રત્યાખ્યાનને કરે છે. જે કારણથી દિનચર્યામાં કહેવાયું છે.
સામાયિકઃકરેમિ ભંતે સૂત્ર આદિ બોલીને, છ માસ તપનો કાઉસ્સગ્ગતપચિતવણીનો કાઉસ્સગ્ગ, ઉદ્યોત=પ્રગટ
Page #236
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫
૨૧૯
લોગસ્સ, પૂતિવંદન=મુહપત્તિના પડિલેહણપૂર્વક વંદન, કાયોત્સર્ગમાં ચિતિત તપનું પચ્ચખાણથી વિધાન.” III.
“એક-પાંચ આદિ ઊણ છ માસ છોડીને તેર દિવસ ઊર્ધ્વ ૩૪ભક્ત આદિ બે ઊણ=૩રભક્ત આદિના ક્રમથી ચિંતવન યાવત્ નવકારશી સહિત કરે.” રાા (યતિદિનચર્યા ભાવદેવસૂરીયા ૧૩-૧૪).
તિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ત્યારપછી ઈચ્છામો અણુસડિં' એ પ્રમાણે બોલીને બેસીને સ્તુતિત્રય આદિના પાઠપૂર્વક ચેત્યોને વંદન કરે છે. અને આ પ્રતિક્રમણ મંદસ્વરથી જ કરવું જોઈએ. અન્યથા–ઉચ્ચ સ્વરથી કરવામાં આવે તો આરંભી જીવોના જાગરણથી આરંભની પ્રવૃત્તિ હોવાને કારણે દોષની પ્રાપ્તિ છે. ત્યારપછી સાધુ કે કરાયેલા પૌષધવાળો શ્રાવક બે ખમાસમણાં વડે હે ભગવન્! બહુઘેલ સંદિસાવેમિ બહુવેલ કરેમિ' એ પ્રમાણે બોલે છે અને બહુવેલાસંભવી ઉચ્છવાસ આદિ કાર્યો બહુવેલ એ પ્રમાણે કહેવાય છે અને ત્યારપછી=બહુવેલના આદેશ માંગ્યા પછી, ચાર ખમાસમણાં વડે શ્રી ગુર્નાદિને વંદન કરે છે=ભગવાન આદિ ચાર ખમાસમણાં દ્વારા ગુરુને વંદન કરે છે. વળી શ્રાવક ‘અઢાઈજેસ ઈત્યાદિ બોલે છે. આ પ્રમાણે રાત્રિક પ્રતિક્રમણની વિધિ છે. ભાવાર્થ
સાધુ કે શ્રાવક દેવસિક અને રાઈ પ્રતિક્રમણ દ્વારા પ્રતિદિન અતિચારોનું શોધન કરે છે. અને જે સાધુ કે શ્રાવક દઢ પ્રણિધાનપૂર્વક છ આવશ્યકયુક્ત પ્રતિક્રમણની ક્રિયા કરે છે ત્યારે જો ઉપયુક્ત થઈને છે આવશ્યકમય પ્રતિક્રમણની ક્રિયા કરે તો દિવસ દરમિયાન પોતાના વ્રતના પરિણામના જે કંઈ અતિચાર લાગ્યા હોય તેની શુદ્ધિ થાય છે. વળી શ્રાવક પણ શક્તિ અનુસાર પ્રતિદિન પંચાચાર સેવીને ભાવસાધુને અનુકૂળ શક્તિ સંચય કરવાર્થે ઉદ્યમ કરે છે છતાં દિવસ દરમિયાન કે રાત્રે શક્તિ અનુસાર પંચાચારના પાલનમાં યત્ન ન કરાયો હોય તેનું શોધન દઢ પ્રણિધાનપૂર્વક કરાયેલા ષઆવશ્યકમય પ્રતિક્રમણની ક્રિયાથી થાય છે. તેથી શુદ્ધ સંયમ પાળવાને અનુકૂળ શ્રાવકમાં બળ સંચય થાય તેવું પંચાચારનું પાલન થાય છે. પંચાચારના પાલન દ્વારા ક્રમશઃ તૈલપાત્રધર સુસાધુના જેવું બળસંચય થાય છે અને પંચાચારના પાલનમાં લાગેલા અતિચારોની શુદ્ધિ ષઆવશ્યકમય પ્રતિક્રમણથી શ્રાવક કરે છે. તેથી જે વિવેકસંપન્ન શ્રાવક છે તે પ્રતિદિન પંચાચારનું પાલન અને ષઆવશ્યકની ક્રિયા કરીને સતત સંસારના પરિભ્રમણની શક્તિનો ક્ષય કરે છે. ટીકાઃ___ अथ पाक्षिकादिप्रतिक्रमणविधिः, तानि च दैवसिकरात्रिकाभ्यां शुद्धौ सत्यामपि सूक्ष्मबादरातिचारजातस्य विशेषेण शोधनार्थं युक्तान्येव, यतः“जह गेहं पइदिवसंपि सोहिअं तहवि पक्खसंधीसुं । સોદિગ્ગડુ સવિસે, વં રૂદીપ નાયબૅ IRIT”
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૦
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिभार | NIs-१५ अत्र पाक्षिके पूर्ववद्दिवसप्रतिक्रमणं प्रतिक्रमणसूत्रान्तं विधत्ते, ततः क्षमाश्रमणपूर्वं 'देवसिअं आलोइअ पडिक्कंता इच्छाकारेण संदिसह भगवन्! पाखी मुहपत्ती पडिलेहुं' इत्युक्त्वा तां कायं च प्रतिलिख्य वन्दनके दत्त्वा सम्बुद्धान् श्रीगुर्वादीन् क्षमयितुं क्षमाप्रधानं च सर्वमनुष्ठानं सफलमिति ज्ञापयितुं 'अब्भुट्टिओमि संबुद्धाखामणेणं अभिंतरपक्खिअं खामेउं' इति भणित्वा 'इच्छं खामेमि पक्खि पन्नरसण्हं दिवसाणं, पन्नरसण्हं राईणं, जं किंचि अप्पत्ति'मित्यादिना गुरुभिः स्थापनाचार्ये क्षमिते शिष्यः श्राद्धो वा श्रीगुर्वादीन् क्षमयति त्रीन् पञ्च वा, यदि द्वौ शेषौ, तत उत्थाय 'इच्छाकारेण संदिसह भगवन्! पक्खिअं आलोएमि? इच्छं आलोएमि, जो मे पक्खिओ' इत्यादि सूत्रं भणित्वा संक्षेपेण विस्तरेण वा पाक्षिकानतीचारानालोच्य 'सव्वस्सवि पक्खिअ' इत्यादिभणिते गुरुराह'पडिक्कमह' तत 'इच्छंति भणित्वा 'चउत्थेण'मित्यादिना गुरुदत्त-मुपवासादिरूपं प्रायश्चित्तं प्रतिपद्यते ।
ततो वन्दनकदानपुरस्सरं प्रत्येकक्षमणकानि विधातुं गुरुरन्यो वा ज्येष्ठः पूर्वमुत्थायोर्ध्वस्थित एव भणति-'देवसिअं आलोइअ पडिक्कंता, इच्छाकारेण संदिसह भगवन् ! अब्भुट्ठिओऽहं प्रत्येक खामणेणं अग्भितरपक्खिअं खामेडं, 'इच्छं' इच्छकारि अमुकतपोधन! स भणति 'मत्थएण वंदामि' क्षमाश्रमणपूर्वं । गुरुराह-'अब्भुट्ठिओमि पत्तेअखामणेणं अभिंतरपक्खिअं खामेउं' सोऽपि 'अहमवि खामेमि तुब्भे'त्ति भणित्वा भूमिनिहितशिराः पुनर्भणति ‘इच्छं खामेमि पक्खिरं, पन्नरसण्हं दिवसाणं पन्नरसण्हं राईण'मित्यादि गुरुस्तु पनरसण्ह-मित्यादि 'उच्चासणे समासणे' इतिपदद्वयवर्ज भणति, एवं सर्वेऽपि साधवः परस्परं क्षमयन्ति, लघुवाचनाचार्येण सह प्रतिक्रामतां साधूनां ज्येष्ठः प्रथम स्थापनाचार्य क्षमयति, ततः सर्वेऽपि यथारत्नाधिकम्, गुर्वभावे सामान्यसाधवः प्रथमं स्थापनाचार्य क्षमयन्ति, यावद् द्वौ शेषौ, एवं श्रावका अपि, परं वृद्धश्रावकोऽमुकप्रमुखसमस्तश्रावको वांदुं वांदूं इति भणित्वा 'अब्भुट्टिओमि प्रत्येकखामणेणं अभिंतरपक्खिअंखामेति' इतरे च भणन्ति अहमवि खामेमि तुब्भे' ततोवृद्ध इतरे चेति उभयेऽपि भणन्ति पंनरसण्हं दिवसाणं पन्नरसण्हं राईणं भण्यां भास्यां मिच्छामि दुक्कडं' ।
ततो वन्दनकदानपूर्वं 'देवसिअं आलोइअ पडिक्कंता इच्छाकारेण संदिसह भगवन् ! पक्खिरं पडिक्कमावेह?' गुरुर्भणति ‘सम्म पडिक्कमह' तत 'इच्छन्ति कथनपूर्वं सामायिकसूत्रं 'इच्छामि पडिक्कमिउं जो मे पक्खिओ' इत्यादि भणित्वा क्षमाश्रमणपूर्वम् ‘इच्छाकारेण संदिसह भगवन् ! पक्खिअसुत्तं कड्डेमित्ति उक्त्वा गुरुस्तदादिष्टोन्यो वा साधुः सावधानमना व्यक्ताक्षरं नमस्कारत्रिकपूर्वं पाक्षिकसूत्रं कथयति, इतरे च क्षमाश्रमणपूर्वं 'संभलेमित्ति भणित्वा यथाशक्ति कायोत्सर्गादौ स्थित्वा
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૧
धर्भसंग्रह भाग-4 / द्वितीय अधिकार | -१५ शृण्वन्ति, पाक्षिकसूत्रभणनानन्तरं 'सुअदेवया भगवई' इति स्तुतिं भणित्वोपविश्य पूर्वविधिना पाक्षिकप्रतिक्रमणसूत्रं पठित्वोत्थाय च तच्छेषं कथयित्वा 'करेमि भंते! सामाइअ'मित्यादि सूत्रत्रयं पठित्वा च प्रतिक्रमणेनाशुद्धानामतीचाराणां विशुद्ध्यर्थं द्वादशचतुर्विंशतिस्तवचिन्तनरूपं कायोत्सर्गं कुर्यात् ।
ततो मुखवस्त्रिकाप्रतिलेखनापूर्वं वन्दनकं दत्त्वा 'इच्छाकारेण संदिसह भगवन्! अब्भुढिओमि समाप्तखामणेणं अभिंतरपक्खिअं खामेउ'मित्यादि भणित्वा क्षमणकं विधत्ते, अत्र पूर्वं सामान्यतो विशेषतश्च पाक्षिकापराधे क्षमितेऽपि कायोत्सर्गे स्थितानां शुभकाग्रभावमुपगतानां किञ्चिदपराधपदं स्मृतं भवेत्तस्य क्षमणनिमित्तं पुनरपि क्षमणकारणं युक्तमेव । तत उत्थाय 'इच्छाकारेण संदिसह भगवन्! पाखीखामणां खामुं? इच्छं' ततः साधवः चतुर्भिः क्षमाश्रमणैः चत्वारि पाक्षिकक्षमणानि कुर्वन्ति तत्र च राजानं यथा माणवका अतिक्रान्ते माङ्गल्यकार्ये बहुमन्यन्ते यदुत अखण्डितबलस्य ते सुष्ठु कालो गतोऽन्योऽप्येवमेवोपस्थित, एवं पाक्षिकं विनयोपचारं 'इच्छामि खमासमणो पिअंच में' इत्यादिप्रथमक्षामणसूत्रेण तथास्थित एव साधुराचार्यस्य करोति, ततो द्वितीये क्षमणके चैत्यसाधुवन्दन निवेदयितुकाम 'इच्छामि खमासमणो पुत्विं' इत्यादि भणति, तदनु तृतीये आत्मानं गुरून निवेदयितुं 'इच्छामि खमासमणो अब्भुट्ठिओऽहं तुब्भण्ह'मित्यादि भणति, चतुर्थे तु यच्छिक्षां ग्राहितस्तमनुग्रहणं बहुमन्यमानः ‘इच्छामि खमासमणो! अहमवि पुव्वाइ'मित्यादि वक्ति, एतेषां चतुर्णां पाक्षिकक्षमणकानां प्रत्येकमन्ते 'तुब्भेहिं समं १, अहमवि वंदामि चेइआइं २, आयरियसंतिअं३, नित्थारपारगा होह इति ४,' श्रीगुरूक्तौ शिष्य ‘इच्छन्ति भणति । श्रावकाः पुनरेकैकनमस्कारं पठन्ति ।
तत 'इच्छामो अणुसटुिं'ति भणित्वा वन्दनदैवसिकक्षमणकवन्दनादि दैवसिकप्रतिक्रमणं कुर्यात् श्रुतदेवतायाः पाक्षिकसूत्रान्ते स्मृतत्वेन तद्दिने तत्कायोत्सर्गस्थाने भवनदेवतायाः कायोत्सर्गः, क्षेत्रदेवतायाः प्रत्यहं स्मृतौ भवनस्य क्षेत्रान्तर्गतत्वेन तत्त्वतो भवनदेव्या अपि स्मृतिः कृतैव, तथापि पर्वदिने तस्या अपि बहुमानार्हत्वात् कायोत्सर्गः साक्षात् क्रियते स्तवस्थाने च मङ्गलार्थमजितशान्तिस्तवपाठ इति । टोडार्थ :
अथ ..... इति । वे lasul तिमी 44 पता छ. सने त=4fast list, દેવસિક પ્રતિક્રમણ અને રાઈ પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ થયે છતે પણ અતિચારોની શુદ્ધિ થયે છતે પણ, સૂક્ષ્મ-બાદર અતિચારોના સમૂહના વિશેષથી શોધવા માટે યુક્ત જ છે, જે કારણથી કહેવાયું છે.
જે પ્રમાણે ઘર પ્રતિદિવસ પણ શોધિત છે, તોપણ પક્ષના સાંધાઓમાં વિશેષથી શોધિત કરાય છે. એ રીતે અહીં y=तियारना शोधनना विषयमा upl, guj." ||१||
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫
અહીં પાક્ષિકમાં પૂર્વની જેમ દિવસનું પ્રતિક્રમણ પ્રતિક્રમણસૂત્રના અંત સુધી કરે છે વંદિત્તાસૂત્ર સુધી શ્રાવક કરે છે અને પગામસજઝાય સુધી સાધુ કરે છે. ત્યારપછી ખમાસમણપૂર્વક “દેવસિએ આલોઇઅ પડિઝંતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પકખી મુહપત્તિ પડિલેહું એ પ્રમાણે બોલીને તેને=મુહપત્તિને, અને કાયાને પ્રતિલેખન કરીને બે વંદન આપીને સંબુદ્ધ એવા શ્રી ગુવદિને ખમાવવા માટે ક્ષમાપ્રધાન સર્વ અનુષ્ઠાન સફલ છે એ જણાવવા ‘અભુઠિઓમિ સંબુદ્ધ, ખામણ અભિતર પકિખએ ખામેઉં' એ પ્રમાણે બોલીને “ઈચ્છે ખામેમિ પખિએ પત્તરસન્હ દિવસાણં, પત્તરસન્હ રાણે, જે કિંચિ અપ્પત્તિ' ઈત્યાદિ દ્વારા ગુરુઓ વડે સ્થાપનાચાર્યને ક્ષમાપના કરાયે છતે શિષ્ય અથવા શ્રાવક શ્રી ગુર્નાદિને ખમાવે છે. ત્રણ અથવા પાંચ, બે સાધુ શેષ હોય ત્યાં સુધી ખમાવે છે. ત્યારપછી ઊઠીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પકિખ આલોએમિ ! ઇચ્છે આલોએમિ, જો કે પખિઓ ઈત્યાદિ સૂત્રને બોલીને સંક્ષેપથી અથવા વિસ્તારથી પાક્ષિક અતિચારોનું આલોચન કરીને ‘સબસવિ પખિ' ઇત્યાદિ બોલાયે છતે ગુરુ કહે છે. પડિક્કમહ=પ્રતિક્રમણ કર. ત્યારપછી ઈચ્છ=શિષ્ય ઈચ્છે એ પ્રમાણે બોલીને ‘ચઉત્થણ” ઈત્યાદિ દ્વારા ગુરુ વડે અપાયેલા ઉપવાસ આદિ પ્રાયશ્ચિત્તને સ્વીકારે છે. ત્યારપછી=ચઉત્થણ ઈત્યાદિ દ્વારા પ્રાયશ્ચિતને સ્વીકાર્યા પછી, વંદનના દાનપૂર્વક પ્રત્યેક સાધુઓને ખમાવવા માટે ગુરુ અથવા અન્ય જયેષ્ઠ પૂર્વમાં ઊઠીને=ઊભા થઈને, ઊભા રહેલા જ બોલે છે. “દેવસિઅં આલોઇઅં પડિકંતા, ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! અભુઠિઓડયું પ્રત્યેક ખામણેણં અભિતરપખિએ ખામેઉં, ઈચ્છે – ઈચ્છકારિ અમુક તપોધન ! તે ખમાસણપૂર્વક મFણ વંદામિ' બોલે છે. ગુરુ કહે છે “અદ્ભુઠિઓમિ પતેઇ ખામણેણં અભિતરપખિ ખામેઉં.' તે પણ=અમુક તપોધન પણ, હું પણ તમને ખમાવું એ પ્રમાણે બોલીને ભૂમિ પર સ્થાપત કરાયેલા મસ્તકવાળા ફરી બોલે છે. “ઇચ્છે ખામેમિ પMિઅં, પન્નરસ દિવસાણં પત્તરસ રાઈણ ઈત્યાદિ. વળી ગુરુ પન્નરસ ઈત્યાદિ – ‘ઉચ્ચાસણે સમાસણે” એ બે પદને છોડીને બોલે છે. એ રીતે સર્વ પણ સાધુઓ પરસ્પર ક્ષમાપના કરે છે. લઘવાચનાચાર્યની સાથે-પર્યાયથી નાના એવા વાચનાચાર્યની સાથે પ્રતિક્રમણ કરતા સાધુઓના જ્યેષ્ઠ સાધુ પ્રથમ સ્થાપવાચાર્યને ખમાવે છે. ત્યારપછી સર્વ પણ રત્નાધિક પ્રમાણે સર્વને ખમાવે છે. ગુરુના અભાવમાં, સામાન્ય સાધુઓ પ્રથમ સ્થાપનાચાર્યને ખમાવે છે. યાવત્ બે શેષ રહે=બે શેષ સાધુ રહે ત્યાં સુધી બધા સાધુને ખમાવે છે. એ રીતે શ્રાવકો પણ ખમાવે છે. પરંતુ વૃદ્ધ શ્રાવક અમુક પ્રમુખ સમસ્ત શ્રાવકોને વાંદું...વાંદું એ પ્રમાણે બોલીને ‘અભુઠિઓમિ પ્રત્યેકં ખામણેણં અભિતર પખિએ ખામેઉં' એ પ્રમાણે બોલે છે અને ઈતર=બીજા સાધુઓ, બોલે છે. હું પણ તમને ખમાવું છું. ત્યારપછી વૃદ્ધ અને ઈતર એ પ્રમાણે ઉભય પણ બોલે છે. પતરસë દિવસાણં પન્નરસન્હ રાણે ભણ્યાં ભાસ્યાં મિચ્છામિ દુક્કડ' એ પ્રમાણે બોલે છે.
ત્યારપછી વંદન આપવાપૂર્વક સાધુ કે શ્રાવક બોલે છે. “દેવસિઅં આલોઈઅ પડિઝંતા ઈચ્છાકારણ સંદિસહ ભગવદ્ ! પમ્બિએ પડિક્કમાવહ ! =દિવસ સંબંધી મેં આલોચના કરી છે પ્રતિક્રમણ કર્યું છે
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૩
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ હવે હે ભગવન્! ઈચ્છાપૂર્વક મને આજ્ઞા આપો પાક્ષિક પ્રતિક્રમણ કરું ! ગુરુ કહે છે – સમ્યક પ્રતિક્રમણ કર=જે રીતે પાપની શુદ્ધિ થાય તે રીતે ઉપયુક્ત થઈને પાક્ષિક પ્રતિક્રમણ કર. ત્યારપછી ઇચ્છે એ પ્રમાણે કથનપૂર્વક સામાયિકસૂત્ર ઇચ્છામિ પડિક્કમિઉં જો મે પખિઓ ઇત્યાદિ બોલીને ખમાસમણપૂર્વક ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ ! પખીસૂત્ર કઢેમિ' એ પ્રમાણે કહીને ગુરુ અથવા ગુરુથી આદિષ્ટ અવ્ય સાધુ સાવધાન મતવાળા=પખીસૂત્રના પદે પદે ઉપયોગવાળા, વ્યક્ત અક્ષરવાળું ત્રણ નવકારપૂર્વક પાક્ષિકસૂત્ર બોલે છે. અને બીજા=પખીસૂત્ર બોલનાર સિવાય અન્ય સાધુઓ અને શ્રાવકો ખમાસમણાપૂર્વક સંભલેમિ'=હું પકખીસૂત્ર સાંભળું છું એ પ્રમાણે બોલીને પોતાની શક્તિ અનુસાર કાયોત્સર્ગાદિમાં રહીને=જે પ્રકારે સૂત્રના અર્થમાં દઢ પ્રણિધાન રહે તે પ્રમાણે શક્તિ અનુસાર કાયોત્સર્ગમાં કે અન્ય રીતે રહીને સાંભળે છે. પખીસૂત્ર બોલ્યા પછી સુઅદેવયા ભગવાઈ” એ પ્રમાણે સ્તુતિ બોલીને બેસીને પૂર્વમાં બતાવેલ વિધિથી પાક્ષિક પ્રતિક્રમણ સૂત્ર=સાધુ પગામસજઝાય બોલીને અને શ્રાવક વંદિતાસૂત્ર બોલીને અને તેનો શેષઃપાક્ષિક પ્રતિક્રમણ સૂત્રનો શેષ કહીને ‘કરેમિ ભંતે ! સામાઈ' ઇત્યાદિ સૂત્રત્રયને બોલીને અને પ્રતિક્રમણથી શોધન નહિ થયેલા અતિચારોની વિશુદ્ધિ માટે બાર લોગસ્સના ચિંતનરૂપ કાયોત્સર્ગને કરે.
ત્યારપછી મુહપત્તિના પડિલેહણપૂર્વક વંદનને આપીને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અદ્ભુઠિઓમિ સમાપ્ત ખામણેણં અભિતરપકિખએ ખામેઉં' ઇત્યાદિ બોલીને ક્ષમાપનાને કરે છે. અહીં પાક્ષિક પ્રતિક્રમણની વિધિમાં, પૂર્વમાં સામાન્યથી અને વિશેષથી પાક્ષિક અપરાધ ક્ષમિત કરાવે છતે કાયોત્સર્ગમાં રહેલા શુભ એકાગ્રભાવ પામેલા સાધુઓના કોઈક અપરાધપદનું સ્મરણ થાય તેના ક્ષમણ નિમિત્તે ફરી પણ ક્ષમાપના કરવી યુક્ત જ છે. તેથી ચાર ખામણાં કરાય છે એમ અવય છે. ત્યારપછી=અભુઠિઓમિ ખમાવ્યા પછી, ઊઠીને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પપ્શીખામણાં ખામું ?’ એ પ્રમાણે બોલે છે. “ઇચ્છે' એમ કહીને ત્યારપછી સાધુઓ ચાર ક્ષમાશ્રમણ વડે=ચાર ખમાસમણાં વડે, ચાર પાક્ષિક ખામણાં કરે છે. અને ત્યાં રાજાને જે પ્રમાણે માણવકો મંગલકાર્ય અતિક્રાંત થયે છતે બહુમાન કરે છે. તે બહુમાન કઈ રીતે કરે છે. તે “કુતથી બતાવે છે. અખંડિત બલવાળા તારો સુંદર કાલ ગયો. અત્રે પણ આ રીતે જ ઉપસ્થિત છે=જેવો પૂર્વમાં ગયો તેવો જ થશે એ રીતે રાજાને માણવકો કહે છે એ રીતે, ઈચ્છામિ ખમાસમણો પિચં ચ મે' ઈત્યાદિ પ્રથમ ખામણાસૂત્રથી તે પ્રમાણે રહેલો જ સાધુ આચાર્યનો પાક્ષિક વિનયોપચાર કરે છે. ત્યારપછી બીજા ખામણામાં ચૈત્ય સાધુવંદના નિવેદનની કામનાવાળો સાધુ ઈચ્છામિ ખમાસમણો પુલિંઈત્યાદિ બોલે છે. ત્યારપછી ત્રીજા ખામણાંમાં આત્માને=પોતાને, ગુરુને નિવેદન કરવા માટે “ઈચ્છામિ ખમાસમણો અદ્ભુઠિઓડહં તુમ્ભઈ ઈત્યાદિ બોલે છે. વળી ચોથા ખામણામાં જે શિક્ષાને ગુરુ પાસેથી ગ્રહણ કરી તેના અનુગ્રહને બહુ માનતો ઇચ્છામિ ખમાસમણો ! અહમવિ પુથ્વાઈ ઈત્યાદિ કહે છે. આ ચાર પાક્ષિક ખામણાતા પ્રત્યેકના અંતમાં (અનુક્રમે) “તુભેહિ સમં’ એ પ્રમાણે પ્રથમ ખામણાંના અંતમાં, “અહમવિ વંદામિ ચેઈઆઈ બીજા ખામણાના અંતમાં, આયરિયસંતિએ એ
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૪ -
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬પ પ્રમાણે ત્રીજા ખામણાના અંતમાં, નિત્થારપારગા હોય એ પ્રમાણે ચોથા ખામણાના અંતમાં શ્રી ગુરુ કહે છતે શિષ્ય ઈચ્છે એ પ્રમાણે બોલે છે. વળી શ્રાવકો એક-એક નવકાર બોલે છે.
ત્યારપછી=પાક્ષિક ખામણાં કર્યા પછી ‘ઈચ્છામો અણુસદ્ધિ એ પ્રમાણે બોલીને વંદન, દૈવસિક ખામણાં, વંદનાદિ દેવસિક પ્રતિક્રમણ કરે. શ્રુતદેવતાનું પાક્ષિક સૂત્રના અંતમાં મૃતપણું હોવાને કારણે તે દિવસે તે કાયોત્સર્ગના સ્થાને=શ્રુતદેવતાના કાયોત્સર્ગના સ્થાને, ભુવનદેવતાનો કાયોત્સર્ગ કરાય છે. પ્રતિદિવસ ભુવનદેવતાની સ્મૃતિ હોતે છતે ક્ષેત્ર અંતર્ગતપણાને કારણે તત્વથી ભુવનદેવી પણ મૃત કરાયેલી થાય જ છે. તોપણ પર્વદિવસોમાં=પાક્ષિકાદિ પ્રતિક્રમણના દિવસોમાં, તેનું પણ=ભુવનદેવીનું પણ, બહુમાનયોગ્યપણું હોવાથી સાક્ષાત્ કાયોત્સર્ગ કરાય છે. અને સ્તવનના સ્થાને મંગલ અર્થે ‘અજિતશાંતિ તવ બોલાય છે. ભાવાર્થ :
સાધુ કે શ્રાવક ષઆવશ્યકમય દેવસી પ્રતિક્રમણ અને રાઈ પ્રતિક્રમણ કરી અતિચારોના શોધન દ્વારા પંચાચારની શુદ્ધિ કરે છે છતાં પણ કોઈ સૂક્ષ્મ પ્રમાદને કારણે દેવસી પ્રતિક્રમણ દ્વારા કે રાઈ પ્રતિક્રમણ દ્વારા અતિચારોની શુદ્ધિ થઈ ન હોય તેના શોધન અર્થે પાક્ષિક આદિ પ્રતિક્રમણ કરે છે અર્થાત્ પખી, ચૌમાસી, સંવચ્છરી પ્રતિક્રમણ કરે છે. જેથી કંઈક પ્રતિદિનના પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ ન થઈ હોય અને અશુદ્ધિ રહી હોય તે અશુદ્ધિ પાક્ષિક પ્રતિક્રમણથી શુદ્ધ થાય છે. આમ છતાં ચાર માસના અંતે ફરી ચાર માસ દરમિયાન કોઈક સૂક્ષ્મ અશુદ્ધિ રહેલી હોય તેનું શોધન કરે. આ રીતે ત્રણ વખત ચૌમાસી પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ થયે છતે પણ બાર માસમાં કોઈક સૂક્ષ્મ અશુદ્ધિ રહેલી હોય તેના શોધન માટે સંવર્ચ્યુરી પ્રતિક્રમણ કરે.
વળી જે શ્રાવક મુગ્ધતાથી પાક્ષિક, ચૌમાસી કે સંવચ્છરી પ્રતિક્રમણ કરે છે તેઓને માત્ર ઓઘથી પ્રતિક્રમણનો રાગ હોય છે. તેથી તેનું ફળ તેટલું જ મળે છે. જ્યારે નિપુણ પ્રજ્ઞાવાળા શ્રાવકો દેવસી-રાઈ પ્રતિક્રમણ દ્વારા પ્રતિદિન થયેલાં પાપોની શુદ્ધિ કરે છે, એટલું જ નહિ પણ ઘણા ભવોનાં સંચિત પાપોનો પંચાચારના પાલનથી, દેવસી અને રાઈ પ્રતિક્રમણથી તથા પાક્ષિક આદિ પ્રતિક્રમણથી નાશ કરે છે. તેથી નિપુણતાપૂર્વક પ્રતિક્રમણ કરવામાં કુશળ શ્રાવકો જેમ શુદ્ધ સાધુસામાચારીના શ્રવણથી ઘણા ભવોનાં સંચિત પાપનો નાશ કરે છે તેમ સ્વભૂમિકાનુસાર પંચાચારના પાલનથી, પ્રતિદિન ઘણા ભવોનાં પાપોનો નાશ કરે છે અને વિશેષથી દેવસી-રાઈ પ્રતિક્રમણ દ્વારા, પાક્ષિકાદિના પ્રતિક્રમણ દ્વારા ઉલ્લસિત થયેલા વીર્યવાળા શ્રાવકો ઘણા ભવોનાં પાપોનો નાશ કરે છે.
વળી, પાક્ષિક પ્રતિક્રમણમાં દેવસી પ્રતિક્રમણની જેમ વંદિત્તા સુધીની ક્રિયા વિવેકી શ્રાવકો દૃઢ પ્રણિધાનપૂર્વક કરે છે. જેથી દિવસ દરમિયાન પંચાચારના પાલનમાં થયેલા અતિચારોનું શોધન દેવસી પ્રતિક્રમણની જેમ વંદિત્તાસૂત્ર સુધી થાય છે. ત્યારપછી ખમાસમણપૂર્વક કહે છે કે દેવસિક અતિચારોનું આલોચન અને પ્રતિક્રમણ મેં કર્યું છે. “હે ભગવન્! ઇચ્છાપૂર્વક મને આજ્ઞા આપો. પકખી મુહપત્તિનું પડિલેહણ કરું.” આ
Page #242
--------------------------------------------------------------------------
________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫
૨૨૫
પ્રમાણે બોલીને સમભાવના પરિણામથી વધતા પરિણામવાળો શ્રાવક ષકાયના પાલનના પરિણામને ઉલ્લસિત કરવા અર્થે મુહપત્તિનું અને કાયાનું પ્રતિલેખન કરે છે. જેથી કોઈ સૂક્ષ્મ જીવ મુહપત્તિમાં હોય કે પોતાની કાયા ઉપર હોય તેની વિરાધના વંદનાદિ ક્રિયા દ્વારા થાય નહિ તેથી વિવેકી શ્રાવક મુહપત્તિના પડિલેહણ દ્વારા જીવરક્ષાના સૂક્ષ્મભાવોથી આત્માને તે રીતે વાસિત કરે છે, જેથી આત્મામાં સર્વ જીવોની પીડાના પરિવારને અનુકૂળ નિર્મળ પરિણતિ ઉલ્લસિત થાય છે. આ રીતે પડિલેહણ કર્યા પછી ગુણવાન ગુરુને વંદન કરીને સંબુદ્ધ એવા ગુર્નાદિને ખમાવવા માટે “અભુઠિઓમિ' સૂત્ર બોલે છે. જેનાથી ગુણવાન એવા ગુરુ પ્રત્યે પોતાની ભક્તિનો અતિશય થાય છે. આ રીતે ખમાવ્યા પછી પાક્ષિક આલોચના કરવા અર્થે આદેશ માંગે છે અને “જો મે પખો અઈઆરો' ઇત્યાદિ સૂત્ર બોલીને સંક્ષેપથી પાક્ષિક અતિચારોનું આલોચન કરે છે. ત્યારપછી વિસ્તારથી પાક્ષિક અતિચારોનું આલોચન કરે છે. જે અતિચારના આલોચનથી પક્ષ સંબંધી કોઈ સૂક્ષ્મ અતિચારો શોધન કરવાના અવશેષ હોય તેની શુદ્ધિ થાય છે અને અતિચાર રહિત પંચાચારના પાલનને અનુકૂળ બળનો સંચય થાય છે. ત્યારપછી “સવસવિ પMિઅં...” ઇત્યાદિ સૂત્ર બોલીને આલોચન કરાયેલ અતિચારની વિશેષ શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્ત માંગે છે અને ગુરુ ‘પડિક્કમ' શબ્દ દ્વારા તે પ્રતિક્રમણ કરવાની અનુજ્ઞા આપે છે. ત્યારપછી “ચઉત્થણ” ઇત્યાદિ દ્વારા ગુરુ વડે અપાયેલ ઉપવાસ આદિ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે છે. આ સર્વ ક્રિયા આત્માના શોધનને અનુરૂપ સમ્યકુ વ્યાપારની ક્રિયા છે. તેથી તે ક્રિયામાં કુશળતા પામેલ શ્રાવક સર્વ ક્રિયાઓ નિપુણતાપૂર્વક કરી અનેક ભવોનાં સંચિત પાપોનો તે તે ક્રિયાથી નાશ કરે છે.
વળી, સાધુ પાક્ષિક પ્રતિક્રમણમાં દિવસ સંબંધી આલોચના અને પ્રતિક્રમણ કર્યું છે તેનું નિવેદન કરીને પષ્મીસૂત્ર બોલવાનો આદેશ માંગે છે. પમ્પસૂત્રમાં પાંચ મહાવ્રતો પાળીને મહાત્માઓ કઈ રીતે આ સંસારસાગરથી તર્યા છે, તે પાંચ મહાવ્રતો કેવા પરિણામથી સંપન્ન છે અને તે પાંચ મહાવ્રતોમાં પોતાના પરિણામ દઢ કરવા અર્થે કેવા પ્રકારના ભાવોથી આત્માને વાસિત કરવો જોઈએ ઇત્યાદિનું વિસ્તારથી વર્ણન છે. તેથી જે સાધુ પદેપદમાં ઉપયુક્ત થઈ પખ્રીસૂત્ર બોલે અને સાંભળે તો અવશ્ય ગુણસ્થાનકની પરિણતિની વૃદ્ધિ તે સૂત્રના શ્રવણ કે ભાવનથી થાય છે. જે શ્રાવક પાકિસૂત્ર કેવા ભાવોથી સંભૂત છે તેના પરમાર્થને જાણે છે તે શ્રાવક દઢ ઉપયોગપૂર્વક પમ્પસૂત્ર સાંભળે તો તે શ્રાવકને પાંચ મહાવ્રતોના સ્વરૂપ પ્રત્યે અને તેના ઉપાયો પ્રત્યે પ્રવર્ધમાન પરિણામ થાય છે. તેનાથી શ્રાવકમાં પણ સર્વવિરતિને અનુકૂળ મહાબલ સંચય થાય છે અને જેઓ મુગ્ધતાથી આ સૂત્ર સુંદર છે પરંતુ વિશેષથી તે સૂત્રનો કોઈ બોધ નથી તેઓ પણ પોતાના ઓઘથી જે બહુમાન છે તે અનુસાર કંઈક શુભભાવ કરે છે તેટલું તેને ફળ મળે છે અને જેઓને તે સૂત્રમાં કોઈ પ્રકારનો રસ નથી તેથી અનાદરપૂર્વક માત્ર શ્રવણ કરે છે તેઓને તે સૂત્ર પ્રત્યેના અનાદરને અનુસાર પાપબંધ પણ થાય છે. માટે કલ્યાણના અર્થી શ્રાવકે શક્તિ અનુસાર પખ્રીસૂત્રના અર્થને જાણીને તેના શ્રવણથી ઉત્તમભાવો થાય તે પ્રકારે સાંભળવું જોઈએ અને બોલનાર સાધુએ પણ દઢ પ્રણિધાનપૂર્વક પોતાના સંવેગની વૃદ્ધિ થાય અને અન્યને સંવેગની વૃદ્ધિ થાય એ રીતે સૂત્ર બોલવું જોઈએ.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ
જેઓ યથાતથી શીઘ્ર-શીધ્ર સૂત્ર બોલે છે તેઓને અન્યને પરિણામની નિષ્પત્તિમાં અંતરાય કરવાના કારણભૂત પાપબંધની પ્રાપ્તિ પણ થાય છે. તેથી પખીસૂત્ર બોલવાની ક્રિયાથી પણ મૂઢતાને વશ તે મહાત્માઓ પાપબંધરૂપ ફળને પ્રાપ્ત કરે છે.
પાકિસૂત્ર બોલ્યા પછી ભગવાનના વચન પ્રત્યે બહુમાનની વૃદ્ધિ અર્થે શ્રુતદેવતાની સ્તુતિ બોલે છે. ત્યારપછી પક્ષ સંબંધી થયેલા અતિચારોની વિશેષથી શુદ્ધિ અર્થે સાધુ પગામસઝાય બોલે છે અને શ્રાવક વંદિત્તાસૂત્ર બોલે છે. જેથી અત્યાર સુધીની ક્રિયાથી કંઈક પાપની શુદ્ધિ ન થઈ હોય તો તે અવશેષ પાપની શુદ્ધિ વંદિત્તાસૂત્રથી થાય છે. અને પાપ પ્રત્યે જુગુપ્સા કરવાથું ફરી ફરી પાપની શુદ્ધિ માટે ક્રિયા કરવી તે ઉચિત છે. તેથી પૂર્વમાં દેવસી પ્રતિક્રમણ વખતે દેવસિક અતિચારોની આલોચના કરે. હવે પાક્ષિક વંદિત્તાસૂત્રમાં પક્ષ સંબંધી તે અતિચારોનું આલોચન કરું છું તે પ્રકારે પ્રતિક્રમણ કરીને વંદિત્તસૂત્ર બોલાય છે. તેથી જેઓને તે પાપની શુદ્ધિ અત્યંત પ્રિય છે તેઓને તેના ઉપાયભૂત વંદિત્તા આદિ સૂત્રોના પણ પુનઃ પુનઃ ભિન્ન ભિન્ન પ્રતિસંધાનપૂર્વક બોલવાથી તે તે પ્રકારના વિશેષભાવો થાય છે. જેથી પાપની શુદ્ધિ થાય છે. આ રીતે વંદિત્તાસૂત્રથી પાપની શુદ્ધિ કર્યા પછી પણ ફરી કરેમિ ભંતે સૂત્ર, ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો એ પબ્દો અઈઆરો, તસ્મઉત્તરી સૂત્ર બોલીને સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે. પાક્ષિક પાપશુદ્ધિ અર્થે તેનો કાઉસ્સગ્ન કરે છે. તેનું પ્રતિસંધાન કરે છે. અને તસ્સઉત્તરી સૂત્ર દ્વારા કઈ રીતે તેની શુદ્ધિ થશે તેનું પ્રતિસંધાન કરે છે. આ રીતે વિવેકપૂર્વક પ્રતિસંધાન કરીને બાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરે છે. જેથી કાઉસ્સગ્ન કાળમાં ચિંતવન કરાતા નામસ્તવ દ્વારા પાક્ષિક અતિચારની અશુદ્ધિ અવશેષ હોય તો તેની વિશુદ્ધિ થાય અને નિરતિચાર દેશવિરતિને પાળીને પોતે સર્વવિરતિનું બળ સંચય કરી શકે તેવું દૃઢ પ્રણિધાન તે કાઉસ્સગ્ગથી ઉલ્લસિત થાય છે. ત્યારપછી સાધુ ચાર ખામણાં બોલે છે અને શ્રાવક ચાર ખામણાંના સ્થાને એક-એક નવકાર બોલે છે. આ રીતે પાક્ષિક પ્રતિક્રમણ પૂરું કરીને શ્રાવક દેવસિક પ્રતિક્રમણનો અવશેષ અંશ જે બાકી છે તે પૂર્ણ કરે છે. જેથી પાક્ષિક અતિચાર દ્વારા પક્ષના અતિચારોની શુદ્ધિ કરી છે તે રીતે દેવસી પ્રતિક્રમણ દ્વારા દિવસનાં પાપોની શુદ્ધિ કરવાનો પ્રારંભ કરેલો તે વંદિત્તાસૂત્ર બોલ્યા પછી તે અતિચારોની અવશેષ શુદ્ધિ અર્થે ચારિત્ર-જ્ઞાન-દર્શનના ત્રણ કાઉસ્સગ્ગ દ્વારા દિવસના અતિચારોનું શોધન કરે છે. તેથી જે જે સ્થાને જે જે પ્રકારે પ્રતિસંધાન છે તેનું તે સૂત્ર દ્વારા તે તે પ્રકારે પ્રતિસંધાન કરીને જેઓ પ્રતિક્રમણની તે તે ક્રિયા કરે છે અને તે તે ક્રિયાકાળમાં બતાવેલાં તે તે સૂત્રોના વાચ્ય અર્થ માત્રમાં જ જેઓ ઉપયુક્ત છે, અન્ય કોઈ વિચારણા કરતા નથી તેઓ તે સૂત્રના વાચ્ય અર્થથી તે તે પ્રકારના ભાવોને કરીને પોતાના શ્રાવકજીવનને તે પ્રકારે નિર્મળ કરે છે કે જેથી સુવિશુદ્ધ પાંચ મહાવ્રતને પાળવાની શક્તિ આ ભવમાં પ્રાપ્ત થાય. કદાચ આ ભવમાં શક્તિ ન આવે તો વર્તમાનમાં કરેલા પ્રયત્નથી જન્માંતરમાં તે શક્તિ પ્રાપ્ત થાય. જેના બળથી સંસારનો શીધ્ર અંત થાય.
અનુસંધાન : ધર્મસંગ્રહ ભાગ-૧
Page #244
--------------------------------------------------------------------------
________________ धर्मोपदेशश्रवणमशनादिनिमन्त्रणम् / गत्वा यथोचिते स्थाने, धर्म्यमर्थार्जनं तथा / / ધર્મના ઉપદેશનું શ્રવણ, અશન આદિનું નિમંત્રણ, અને યથાઉચિત સ્થાનમાં જઈને ધર્મથી અવિરુદ્ધ અર્થનું અર્જન કરવું, એ શ્રાવકનું કર્તવ્ય છે. - * પ્રકાશક : Oાતી ગOL મૃતદેવતા ભવન, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્રેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : ૩૨૪પ૭૪૧૦ E-mail : gitarthganga@yahoo.co.in