Book Title: Dharm Sangraha Part 01
Author(s): Manvijay Gani
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
Catalog link: https://jainqq.org/explore/022162/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ na STARGARBAR (RA ROAD SAFARટ કુટિ:RAGATPATA RABARABIASTIDAR TARA AANTA Pરરરરરરરરરરરર રરરરરરરરરરરરર શેઠ વસનજી ત્રીકમજીની ક.ની જેન ગ્રંથમાળા પુસ્તક લું, पंडित श्री मानविजयगणी विरचित श्री धर्म संग्रह: A RRB E મામ ૧ હો. શેઠ વસનજી ત્રીકમજીની કુ. ના ખર્ચે છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ–પાલીતાણા સં. ૧૯૬૧ સન ૧૯૦૫ [, પાલીતાણા–શંભુ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપ્યું. કે પછી $25 57 aa Ra $ SASRE: $ 2 HTAa Safara f/2. Page #2 --------------------------------------------------------------------------  Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ છે રાવસાહેબ શેઠ વશનજી ત્રીકમજી, જે. પી. s, s, P, Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પત્રિકા. જૈન ધર્માભિમાની, જ્ઞાતિ હિતેચ્છુ, સકળ સગુણ ગુણાલકૃત, સૈજન્ય સુધાસાગર, રાવ સાહેબ શેઠ વસનજી ત્રીકમજી મૂળજી ! મુંબઈ. છે મહાશય : આપ એક ઉત્તર, શ્રીમાન, કીર્તિમાન અને યશસ્વી જૈન ગૃહસ્થ છે. જૈન ધર્મ પ્રતિને આપને પ્રેમ અવર્ણનીય, અપ્રતિમ અને અનુકરણીય છે, જ્ઞાતિમાં આપ માન અને મહા પામેલા છે, સરકારમાં પણ સન્માન મેળવીને આપે રાવ સાહેબની અને જસ્ટીસ ઓફ ધી પીસતી ર વવાળી પદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જૈન ધર્મના જ્ઞાનને જેમ બને તેમ બહેળો છે. ફેલાવે થાય, તેવા યત્ન કરવામાં આપ સદક્તિ પ્રયત્નશીળ છે, અને તેવાં કાર્યના ઉત્તમ નમુનારૂપે આપે આ ગ્રંથ ગ્વાહિને પ્રસિદ્ધ કરવાનું ખર્ચ આપ્યું છે. આપનાં આવાં સકાર્યોથી આનંદ પામીને અમે આ ગ્રંથ આપને જ અર્પણ કરીને કૃતાર્થ થઇએ છીએ. છે અમે છીએ, આપના ધર્મ બંધુઓ, શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગના વ્યવસ્થાપકે. Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. કાળની અનંતતા તરફ મનુષ્ય જ્યારે દષ્ટિ ફેકે છે, ત્યારે તેને પિતાનું જીવન અધ અને ક્ષણિક જણાય છે, મનુષ્ય જીવન અલબત્ત આ પ્રમાણે એક પળને ચમકારો માત્ર છે, પરંતુ તેટલા સમયમાં પણ સત્ય સમજાય છે, તેને ઉપયોગ જેવો નથી. આ સત્યનું અવલંબન ધર્મ ઉપર રહેલું છે. પ્રાચીન મુનિઓને નિત્યને સર્વોત્તમ બેધ એવે છે કે, જીવિતને ઉપયોગ એ કરે કે, વ્યવહાર કુશળ કે વિચાર કુશળ મનુષ્ય એમ માને નહિ કે, આ માનવ જીવન કષ્ટદાયી અને વ્યર્થ છે. આવા વિચારની સુદઢતાથી પ્રેરણા કરનારા અને પુણ્ય બુદ્ધિની વૃદ્ધિ કરનારા ધર્મના અનેક ગ્રંથે મહેપારી મહાભાઓથી રચાયેલા છે. ધર્મ એ શત, વસ્તુ છે . અને તે શાથી ઓળખાય છે? તે જાણવા માટે પ્રત્યેક મનુષ્ય વિચાર કરે, એ પિતાનું કર્તવ્ય છે. આ ભરતખંડ કે જે આખી પૃથ્વીના હૃદયને મણિ છે, તે બીજા દેશો કરતાં ધર્મ ઐશ્વર્યથી ભરપૂર છે, આથી જ તે આદેશ પ્રધાન કહેવાય છે. એ પવિત્ર ભૂમિમાં જુદી જુદી ધર્મ ભાવનાને આધારે વિવિધ વર્ણ અને જાતિઓ બંધાયેલી છે. સૌ પોતપોતાની ધર્મ ભાવનાને ઉત્તમ માને છે. પરંતુ આની સર્વ ધર્મ ભાવનામાં. “ હિંસા પરમો ધર્મ:” એ મહા વાક્ય સર્વ માન્ય છે, એથી અહિંસા ધર્મને સર્વોત્તમ, પદવી પ્રાપ્ત થાય છે. એ મહા વાક્યને અનુસરી વર્તમાન કાળે કેવલિ પ્રરૂપિત શ્રી જૈન ધર્મ પિતાની વિજય પતાકા ભારતવર્ષ ઉપર સર્વોત્કૃષ્ટપણે ફરકાવી રહ્યા છે, મનુષ્ય જન્મ એ સર્વોત્તમ છે, અને તે જન્મ મરણરૂપ કાળના કિલ્લામાંથી બહાર નિકળવાનો દરવાજો છે. માટે જ્યાં સુધી શરીરની અવસ્થા પરવશ થઈ નથી, ઈ દિયે અનુકુળપણે વર્તે છે, જોઇતાં સાધન પૂરાં પડી શકે તેમ છે, અને શરીરરૂપ ધમણમાં પ્રાણનું આવાગમન બંધ થયું નથી, ત્યાં સુધી મનુષ્ય મા સદા સ્મરણમાં રાખવાનું છે કે, આ જગતમાં આ માનવ જીવન અખંડ અને અંવિનાશી શિવ સુખની પ્રાપ્તિ માટે છે, અને આ લેક સાથેનો સંબંધ બંધ પડ્યા પછી અવિનાશી, નિર્વિકારી, ચિદાનંદરૂપ પરમાત્માની સાથે સમાગમ રાખવા માટે છે. તત્કાપ્તિ અર્થે આ લેકમાં રહીને પવિત્ર અને શુદ્ધ આહુત ધર્મના સેવન થવું જોઈએ. સંપૂર્ણ રીતે આત ધર્મના અધિકારી શ્રમણોપાસકનું હૃદય સંસારની એક એક વસ્તુમાંથી મહ વાસનાને ત્યાગ કરી, શ્રી વીતરાગ પ્રભુના ચરણમાંજ વિરામ પામે છે. વળી ધર્મ પરાયણ દષ્ટિ એજ જગતનું બાહ્ય તેમજ આધ્યાત્મિક અવલોકન તે કરે છે, અને તેમાંથી મળતે અનુભવ અને બંધ કર્તા પિતાને તેમજ પિતાના સાધમ બંધુને ઉદ્દેશીને કથે છે, અને વ્યવહારમાં પણ પરમાર્થ જોઈ શકે એટલી વિશાળ ધર્મ ભાવના Page #8 -------------------------------------------------------------------------- ________________ તેના હૃદયમાં છે. વૈભવ કે સમૃદ્ધિથી તેની દષ્ટિ અંનતી નથી, શુદ્ધ ધાર્મિક હૃદયને જ તે માન આપે છે, અને પૂર્ણ શ્રદ્ધાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રને સેવન કરતાં અનુક્રમે ક્ષપક શ્રેણીમાં તે આરૂઢ થાય છે. આવા આહત ધર્મનું રહસ્ય અને તેના તત્વનું સ્વરૂપ અતિ સૂક્ષમ છે, અતિ વિસ્તારવાળું છે, અને તેનું અનુભવરૂપ સ્વરૂપ સમક્વામાં સ્વ સંવેદનત્વ તથા ગુરૂગામ અવબેધની સંપૂર્ણ આવશ્યકતા છે. જ્યારે ધર્મનું રહસ્ય અને તત્વ સ્વક્ષ યથાર્થ રીતે જાણવામાં આવે, અને તે પ્રમાણે વર્તન કરવામાં આવે ત્યારેજ માગનુસારી શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. તેવી અભિલાષા ધારણ કરતારા ઉત્તામાં છના હિતને અર્થે પૂર્વોચાયોએ પિતાની પછી થનારી સ્વધર્મ પ્રેમી જૈન પ્રજા ઉપર મહાન કૃપા કરી, અનેક ગ્રંથ રચેલા છે, તે એવા વિચારથી કે, કાળાંતરે પણ ઉત્તરોત્તર જૈન પ્રજા ધર્મની ઉન્નતિ કરવાને સમર્થ થાય. તેઓ માંહેલો આ ધર્મ સંગ્રહ નામે એક વિધિવાદ પ્રધાન ગ્રંથ છે. પ્રાચીન મહાન ગ્રંથકારના અતિ ઉત્તમ ગ્રંથમાંથી જિન વચનામૃતનું દેહના કરી આ પૂર્ણ ઉપયોગી ગ્રંથ રચવામાં આવ્યું છે. ગ્રંથ કર્તાએ આ ગ્રંથનું નામ, ધર્મ સંગ્રહ આપેલું છે, તે યથાર્થ છે. કારણ કે, તેમાં આહત ધર્મના ઉપયોગી વિષયને સંગ્રહ કરવામાં આ વ્યો છે. ગ્રંથને વિષય શું છે ? ગ્રંથના વિષયને, અને લેખો સંબંધ શું છે ? ગ્રંથ રચવાનું પ્રયોજન શું છે ? અને એ ગ્રંથ સમજવાને અધિકારી, ધ્રણ છે? એ ચાર વાર્તિ પ્રત્યેક ગ્રંથ પર અવશ્ય જાણવી જોઈએ. આનું નામ અનુબંધ ચતુમ કહેવાય છે. તે વિષે વિચાર કરતાં સમગ્ર ભારત વર્ષની જૈન પ્રજામાં સર્વ માન્ય અને પ્રમાણભૂત એવા આ ધર્મસંગ્રહ ગ્રંથને વિષય, પ્રહસ્થ અને યતિધર્મનું વિધિવાદ પ્રધાન પ્રવર્તનને વિચાર એ છે સંબંધ કર્તવ્યના પ્રતિપાદન પ્રતિપાદક છે. પ્રજન અધિકારી આ સ્તિક મનુષ્યનું ધાર્મિક હિત બતાવવું એ છે, અને તેના અધિકારી જે ધમાચરણ કરવામાં ઉઘુક્ત હોય તે છે. આ સર્વોત્તમ ગ્રંથનું પૂર દહજાર, છ અને બે લેકનું છે. તેના ચાર અને ધિકાર છે. પહેલા અધિકારમાં ગ્રહસ્થને સામાન્ય ધર્મ વર્ણવેલો છે. બીજા અધિકારમાં ગ્રહસ્થને વિશેષ ધર્મ વિસ્તારથી દર્શાવ્યો છે. ત્રીજા અધિકારમાં સાપેક્ષ યતિધર્મનું વર્ણન છે, અને ચોથા અધિકારમાં નિરપેક્ષ યતિધર્મનું ખ્યાન આપેલું છે. મૂળ ગ્રંથ તે સંક્ષેપથી છે, પણ ગ્રંથકારે સ્વપજ્ઞ વૃત્તિથી તેને મોટા રૂપમાં મુકેલ છે. દરેક જુદા જુદા વિષયની વ્યવસ્થા જોતાં લેખ ઘણે ઉત્તમ છે, અને તેની ટીકા બહુ સૂક્ષ્મ વિવેકથી પરિપૂર્ણ છે. જુદા જુદા વિષયની પર્યાલચના ઘણું સૂક્ષ્મતાથી કરેલી છે, અને બીજા ગ્રંથનાં પ્રમાણે આપી ચાલતા વિષયનું એવી રીતે સ્પષ્ટીકરણ કર્યું છે કે, આ ગ્રંથનું સાંગ અને ધ્યયન કર્યાથી ધર્મનું રહસ્ય, અને સર્વ કર્તવ્ય સમજવામાં આવી જાય તેમ છે. આ ગ્રંથના કર્ત શ્રી માનવિજય ગણું ભારત વર્ષના સર્વ જૈન મુનિઓમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ એક પ્રખ્યાત જૈન મુનિ થઈ ગયા છે. વિક્રમ સંવત ૧૭૩૧ના વર્ષના વૈશાખ માસની શુકલ દ્વતીયા [ અક્ષય તૃતીયા ] ને દિવસે રાજનગરમાં [ અમદાવાદમાં ] રહી આ ગ્રંથ તેઓએ પૂર્ણ કર્યો છે. એમ તેઓ પોતાની પ્રશસ્તિમાં લખે છે. ગુરૂ પદાવલીમાં તેઓ જણાવે છે કે, ભગવાન મહાવીર સ્વામીના પરિવારમાં તપાગચ્છની અંદર શ્રી હીરવિજય પંડિત થઈ ગયા, જેઓએ અકબર બાદશાહને પ્રતિબોધ આપ્યો હતો, તેમના શિષ્ય વિજયસેનસૂરિ થયા, કે જેમણે બાદશાહની સભામાં અન્ય દર્શની પંડિતને ભેટે ૫રાભવ કર્યો હતો. તેમના શિષ્ય તિલકવિજય, તેમના વિજયાનંદસૂરિ, અને તેમના માનવિજયસૂરિ થયા છે. આ પ્રસંગે એમ પણ જણાવ્યું છે કે, શ્રી વિજયાનંદસૂરિના શાંતિવિજય નામે એક શિષ્ય હતા, તેમના શિષ્ય આ ગ્રંથના કર્તા શ્રી માનવિજ્યગણી છે. આ ઉપરથી તેઓ પરંપરાએ તે વિજયાનંદસૂરિના શિષ્ય હશે, પણ વખતે વડી દીક્ષા મોટા ગુરૂભાઈ શાંતિવિજયની પાસે લીધેલી હાય, એમ જણાય છે. વિશેષમાં વળી લખે છે કે, રાજનગરમાં મનિયા નામના એક ધનાઢય શ્રાવક ગ્રહસ્થને પિતાના શાંતિદાસ નામના ચતુર પુત્રને ગ્રહ ભાર સોંપી વૃદ્ધ અવસ્થામાં ધર્મ શ્રવણ કરવાની ઈચ્છા થઈ હતી, તેની પ્રાર્થનાથી આ ધર્મ સંગ્રહ ગ્રંથ રચવામાં આવ્યો છે, અને વાચકેંદ્ર યશવિજય પંડિતે આ ગ્રંથનું શોધન કરેલું છે. - આવા સર્વોત્તમ ઉપયોગી ગ્રંથને મૂળ સાથે ભાષાંતર સહિત ઉદ્ધાર થાય છે, અને મારા સાધર્મી બંધુઓને લાભ મળે, અને જૈન દર્શનની જ્ઞાન સમૃદ્ધિ જે અંધકારમાં પડી છે તે પ્રકાશમાં આવે, એવા ઉત્તમ હેતુથી આ ગ્રંથ બાહર પાડવા પ્રયાસ કરવામાં આ વ્યો છે. જૈન દર્શનમાં સાત ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય કરવાની જિનાજ્ઞા છે, તે સાત ક્ષેત્રમાં તાનક્ષેત્રને સમાવેશ છે. આ ક્ષેત્ર એવું બલવાન છે કે, તેના રક્ષણ કરવા ઉપર આહંત દર્શનના અસ્તિત્વને વિશેષ આધાર છે. આ ગ્રંથને મેરે વિસ્તાર હોવાથી અમે તેને આ પ્રથમ ભાગ બાહર પાડેલ છે. તેમાં પહેલે અધિકાર સંપૂર્ણ, અને બીજા અધિકારમાં પાંચ અણુવ્રત સુધીનો ભાગ આપવામાં આવ્યો છે. ગ્રંથ વસ્તુના પ્રવાહને વિચ્છેદ ન થાય, તે માટે સંસ્કૃત મૂળ ગ્ર થને અને ભાષાંતરનો સંબંધ જુદે જુદે રાખવામાં આવ્યો છે. ભાષાંતરની પદ્ધતી કેવળ અક્ષરશઃ નહિં લેતાં વાક્યના સંબંધને આધારે લેવામાં આવી છે. કારણ કે, ભાષાંતરને હેતુ મુજરાતીમાં મૂળ વાત સમજાવવાને છે, પણ જે અધિકારીને ઉદ્દેશીને મૂળ સંસ્કૃત લેખ હોય, તેવા અધિકારીને ઉપયોગી થાય તેવું ભાષાંતર થાય તે અદોષ છે. એમ ન હોય તે ભાષાંતર નહિ પણ ટીકા કહેવાય. ભારતવર્ષની જૈન પ્રજા આવા ઉપયોગી ગ્રંથને લાભ સારી રીતે લઈ શકે, તે હેતુથી ભાષાંતર સ્પષ્ટ અને સરલ કરાવા પર પૂરતું લક્ષ દેવામાં આવ્યું છે, ને આવા ઉત્તમ ગ્રંથનું બાહ્ય સ્વરૂપ સુશોભિત કરવા માટે પણ પૂરતી કાળજી રાખી છે. તેટલું છતાં ધાર્મિક મનુષ્યો એને વિશેષ લાભ લે, એવા હેતુથી ગ્રંથ મૂલ્ય ઘણું અલ્પ રાખવામાં આવ્યું છે. આ ઉત્તમ ગ્રંથ ભારતવર્ષની ભૂમિ ઉપર ચિરકાળ વ્યાખ્યાનરૂપે રહી, ભા Page #10 -------------------------------------------------------------------------- ________________ હું રતીય જૈન સમુદાયને વિશેષ લાભદાયક થાય, અને આવા ધર્મ જ્ઞાનના સંગ્રહથી સમૃદ્ધિ માન એવું શ્રી જૈન શાસન સર્વદા વિજયી થાય—તેવા વિચારને અનુમાદના કરનારૂં એક સુંદર સુભાષિત ગ્રંથકાર પાતાની પ્રશસ્તિને છેડે લખે છે:— स्रग्धरा. धात्री संपद्विधात्री भुजगपति धृता सार्णवा यावदास्ते । प्रौचैः सौवर्ण शृंगोल्लिखित सुरपथो मंदराद्रि व यावत् ॥ विश्व विद्योतयंतौ तमनु शशिरवी भ्राम्यतश्चह यावत् । ग्रंथो व्याख्यायमानो विबुधजनवरैर्नदता देष तावत् ॥ १ ॥ 22 “ સંપત્તિને આપનારી અને શેષનાગે મસ્તકપૂર ધરેલી આ પૃથ્વી સમુદ્ર સહિત જ્યાં સુધી રહે, સુવર્ણનાં ઉંચાં શિખરથી આકાશ માર્ગને સ્પર્શ કરતા, મંદગિરિ જ્યાં સુધી રહે, અને તે ગિરિને અનુસરી, વિશ્વના ઉદ્દાત કરનારા ચંદ્ર સૂર્ય જ્યાં સુધી આ લોકમાં ભમ્યા કરે, ત્યાં સુધી ઉત્તમ પડિતાએ વ્યાખ્યાન કરેલા આ ગ્રંથ રહો. ૧ આ ગ્રંથના મૂળમાં તથા ભાષાંતરમાં માનવ પ્રકૃતિને સુલભ એવા પ્રમાદથી કે દૃષ્ટિ દોષથી જે કાંઇ જિનના વિરૂદ્ધં લખાયું હાય, અથવા મુદ્રણ કાર્યમાં કાંઇ વર્ણ, માત્રા કે હસ્વ દીર્ધની સ્ખલના થઇ હાય તા, મિથ્યા દુષ્કૃત હ. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના મુકુટ મણિ રાવ સાહેબ શેઠ વસનજી ત્રીકમજી જે. પી. જે એક ઉદાર, ધાર્મિક અને ધર્માભિમાની ગૃહસ્થ છે. જૈન શાસનના ઉદ્દાત પ્રતિ જેમના ઉત્સાહ અપ્રતિમ છે, સાધર્મી બની આધ્યાત્મિક ઉન્નતિ માટે જે અર્નિંશ તન, મન, ધનથી, ઉદારતાથી સહાય આપે છે, તેમણે પોતાની પનીના નામની ગ્રંથમાળા તરીકે આ ગ્રંથ છપાવવાના ખરચના રૂા. પ૦o પાંચસે શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગને આપ્યા છે. જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગને ઉદ્ભદેશ જૈન કામમાં ધર્મ જ્ઞાન પસરાવવાના છે, અને તે હેતુ પાર પાડવાને તે વર્ગ તરફ્થી પ્રસ્તુત ગ્રંથના જેવાં ઉપયાગી પુસ્તકા શ્રીમતેાની સહાયથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. રા. સા. શેઠ વસનજી ત્રીકમજી જે. પી,એ ઉક્ત પ્રકારની મદદ આપીને વર્ગના કાર્યને સહાય આપી છે. તે શ્રીમતવર શેઠના દાખલ અન્ય જૈન ધનિક પુરૂષોએ લેવાની જરૂર છે. કારણ કે, દ્રવ્યની સાર્થકતા તેના સવ્યયમાંજ સમાયેલી છે. પ્રસિદ્ધ કત્તા. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૮ प्रथम भाग विषयानुक्रमणिका. પ્રથમ અધિકાર વિષય, મંગળાચરણ. ધર્મ શબ્દનો અર્થ. ધર્મના બે પ્રકાર. ગૃહસ્થ ધર્મ અને યતિ ધર્મ. ગૃહસ્થ ધર્મના બે પ્રકાર. ગૃહસ્થને સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. ગૃહસ્થના સામાન્ય ધર્મના દશ ભેદ. આઠ પ્રકારના વિવાહ અંતરના છ શત્રુઓ. ગૃહસ્થ કેવું ઘર બાંધવું. ૨૧ પ્રસિદ્ધ દેશાચારનું પાલન. ન્યાયપાર્જિત ધનને પ્રકાર. પિષ્ય વર્ગનું પાલન. સદ્વર્તન. સહસા કાર્યને નિષેધ. ૩૨ બુદ્ધિના આઠ ગુણ. કદાગ્રહને ત્યાગ. અતિથી સેવા. ધર્મ, અર્થ અને કામનું સેવન. નિષિદ્ધ દેશ કાળને ત્યાગ. લેક વ્યવહાર પ્રવર્તન. ગૃહસ્થના સામાન્ય ધર્મનું ફળ. ઉત્તરોત્તર ગુણ વૃદ્ધિ. તેવા ગુણીને સંસા વિશેષ વિધિ. . ૨૪ ૩૦ * જs Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વિષય. *ધર્મ દેશનાની ગ્યતા. દેશની ધર્મ ગ્રહણની યોગ્યતા. - ઉપસંહાર.. ૧૧૪ ૧૨૦ ૧૨૧ ૧૨૧ ૧૨૫ ૧૨૫ ૧૨૮ ૧૫૪ ૧૬૩ બીજો અધિકાર. વિષય. ગૃહસ્થનો વિશેષ ધર્મ. સમ્યકત્વનું લક્ષણ. સમ્યકત્વને ઉત્પન્ન કરવાની બે ગતિ. નિસર્ગ અને અધિગમનું સ્વરૂપ. સમ્યકત્વના પાંચ ભેદ. મિથ્યાત્વનું સ્વરૂપ. મિથ્યાત્વના પ્રકાર ગુરૂનું લક્ષણ. સભ્ય દર્શન. શ્રાવકનું લક્ષણ અણુવ્રત ગ્રહણ કરવાને વિધિ. અણુવ્રતનું સ્વરૂપ. સ્થાપના યંત્ર. પહેલું અણુવ્રત. બીજું અણુવ્રત. ત્રીજું અણુવ્રત. ચોથું અણુવ્રત. પાંચમું અણુવ્રત. ૧૬૯ ૧૮૬ ૨૦૩ ૨૧૧ ૨૧૬ ૨૪૦ - ૨૫ - ૨૫૧ - ૨૫૩ ૨૫૮ Page #13 -------------------------------------------------------------------------- ________________ श्रीमानविजयगणि विरचितः धर्म संग्रहः ( स्वोपन वृत्ति सहितः । प्रणम्य प्रणताशेषसुरासुरनरेश्वरम् । तत्वज्ञं तत्त्वदेष्टारं महावीरं जिनोत्तमम् ॥ १ ॥ श्रुताब्धेः संप्रदायाच ज्ञात्वा स्वानुभवादपि । सिद्धांतसारं अनामि धर्म संग्रह मुत्तमम् ॥ २ ॥ શ્રીમાનવિજયગણિ વિરચિત, ધર્મ સંગ્રહ. ( પણ વૃત્તિ સહિત) મંગલાચરણ. સર્વ સુર, અસુર અને રાજાઓ જેને નમેલા છે એવા, તત્વને જાણ નાર, તત્વને ઉપદેશ કરનાર અને સર્વ સામાન્ય કેવળીમાં ઉત્તમ એવા શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરી, શાસ્ત્રરૂપ સમુદ્રમાંથી સંપ્રદાય અને સ્વાનુભવથી જાણી સિદ્ધાંતના સારરૂપ “ ધર્મ સંમહ” નામે ઉત્તમ ગ્રંથ હું રચું છું, ૧-૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. स्वोपज्ञ वृत्तिः प्रणम्य विश्वेश्वर वीरदेवं विश्वातिशायि प्रथित प्रभावम् । शास्त्रानुसृत्या किल धर्मसंग्रहं मुखावबुध्ध्यै दृणोमि लेशतः ॥ १॥ ___अत्र ग्रंथकृत्प्रथम श्लोकद्वयेन मंगलं समाचरन् श्रोत प्रवृत्तये स्वाभिधेयं प्रतिजानीते-प्रणम्येति श्रुताब्धेरिति । अहं श्रुताब्धेः सकाशात्तथा संप्रदाया द्गुरुपारं पर्यात् तथा स्वानुभवा च स्वकीय श्रुतचिंतोत्तरोत्पन्नभावना झाना च ज्ञात्वा निर्णीय धर्ममिति शेषः । सिद्धांतसारं आगमस्य सारभूतं । उत्तम च लोकोत्तरधर्म निरूपकत्वात् । धर्म संग्रह धर्म संग्रहनामक शास्त्रं तत्र संगृह्यतेऽनेनेति संग्रहः। नाम्नीति करणेघः।(१)धर्मस्य वक्ष्यमाणलक्षणस्य संग्रहों धर्मसंग्रह इति। (२) यद्वा धर्मस्य संग्रहो यत्र स પન્ન વૃત્તિ–ટીકા. જેમને વિશ્વથી અતિશય પ્રખ્યાત પ્રભાવ છે એવા જગતના ઈશ્વર શ્રી મહાવીર પ્રભુને પ્રણામ કરી, સુખે બંધ થવા માટે હું આ ધર્મ સંગ્રહ ગ્રંથ ઉપર લેશ માત્ર ટીકા ધર્મ સંગ્રહને શબ્દાર્થ. હવે ગ્રંથકાર પ્રથમ બે શ્લોકથી મંગલાચરણ કરી શ્રેતાઓની પ્રવૃત્તિ કરવા માટે પિતાને જે અભિધેય–કહેવા ગ્ય-વિષયને ગ્રંથ કરવાનો છે, તે વિષે પ્રતિજ્ઞા કરે છે – હું પોતે (માનવિજયગણિ) શાસ્ત્ર સમુદ્રમાંથી સંપ્રદાય એટલે ગુરૂ પરંપરાઓ અને તેને મજ સ્વાનુભવથી એટલે મને શાસ્ત્રીય ચિંતવન કર્યા પછી ઉત્પન્ન થયેલ ભાવનાના જ્ઞાનથી જાણીને અત્યંત ધર્મને નિર્ણય કરીને સિદ્ધાંત આગમને સાર રૂ૫ અને કેત્તર ધર્મની પ્રરૂપણ કરવાથી ઉત્તમ એ આ ધર્મ સંગ્રહ નામને ગ્રંથ રચું છું. (ધર્મ સં. ગ્રહ એ શબ્દને અર્થ એવો છે)–જેમાં સંગ્રહ કરાય તે સંગ્રહ કહેવાય. અહીં સામ સાથે ધાતુને ‘પુનાજિ” એ સત્રથી થ પ્રત્યય આવેલ છે. (૧) ધર્મ કે જેનું લક્ષણ આગળ કહેવામાં આવશે, તેને સંગ્રહ-એકઠાપણું, તે ધર્મસંગ્રહ કહેવાય છે. (૨) અથવા જેમાં Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. धर्मसंग्रहः इति व्युत्पतिः। तं ग्रथामि रचयामीति क्रियाकारक संबंधः । कि कृत्वा । विशेषेण ईरयत्ति क्षिपति तत्तत्कर्माणीति वीरः । (३)" विहारयति यत्कर्म तपसा च विराजते । तपोवीर्येणयुक्तश्च तस्माद्वीर इति स्मृतः " इति लक्षणनिरुक्ताद्वा वीरः । महांथासावितरवीरापेक्षया वीरश्च महावीरः। वीरत्वं च दानयुद्धधर्मभेदात्रिधा । ( ४ ), यदाहुः कृत्वा हाटक कोटिभि जगदस हारिग्य मुद्रांकितम् । हत्वा गर्भशयानपि स्फुरदरीन् मोहादि वंशोधान् । तप्त्वा दुस्तपमस्पृहेण मनसा कैवल्य हेतुं तप स्नेधा वीरयशो दधद्विजयतां वीरस्त्रिलोकी गुरुः ॥ १॥ तं प्रणम्य प्रकर्षेण भावपूर्वकं मनोवाकायैर्नत्वेति संबंधः । शेषाणि महावीरपदविशेषणानि तैस्तु सद्भूतार्थ प्रतिपादन परैश्चत्वारो भगवद - ધર્મને સંગ્રહ છે, તે ધર્મસંગ્રહ એમ પણ વ્યુત્પત્તિ થાય. તે ધર્મસંગ્રહને હું રચું છું. એ ક્રિયા અને કારક સંબંધ થયો. એ ગ્રંથ શું કરીને રચું છું, તે કહે છે. “ જે વિશેષપણે તે તે કમને ખપાવે તે વીર કહેવાય. (૩) અથવા એમ પણ વરનું લક્ષણ થાય કે, જે કર્મને છેડી દે, તપથી વિરાજમાન થાય, અને તપ તથા વીર્યથી યુક્ત હોય, તે વીર કહેવાય છે.” મહાન એટલે બીજા વીરની અપેક્ષાએ મેટા એવા વીર તે મહાવીર કહેવાય. તે વીરપણું, દાન, યુદ્ધ અને ધર્મના ભેદથી ત્રણ પ્રકારનું છે. (૪) તે વિષે हुछे, કેટી સુવર્ણનું દાન કરી જગતને દરિદ્રની મુદ્રાના ચિન્હથી રહિત કરી, મેહાદિ વંશમાં ઉત્પન્ન થયેલા અંતરના ફુરણાયમાન શત્રુઓને પણ મારી અને નિઃસ્પૃહ મનવડે કેવલ્ય પદના કારણરૂપ એવી દુસ્તપ તપસ્યા આચરી, એમ ત્રણ પ્રકારે વરના યશને ધારણ કરતા, ત્રણ લેકના ગુરૂ શ્રી મહાવીર પ્રભુ વિજય પામે. ” રે ૧ . ૧ ત્રણ પ્રકારે વીર એટલે દાનવીર, યુદ્ધવીર અને ધર્મવી Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, तिशयाः प्रकाश्यते । तत्र पूर्वार्द्धन पूजातिशयः । (५) तत्वज्ञमित्यनेन ज्ञानातिशयः । तत्वं सकलपर्यायोपेतसकलवस्तुस्वरुपं जानातीति व्युत्पत्तेः । तत्वदेष्टार मित्यनेन तु वचनातिशयः तत्त्वं दिशतीति व्युत्पत्तिसिद्धः। (६) जिनोत्तम मित्यनेन च अपायापगमातिशयः अपायभूतादिरागादयस्तदपगमनेन भगवतः स्वरूपलाभः स च जयति रागद्वेपमोहरूपांतरंगान् રિપૂનિતિ શબ્દાર્થ સિદ્ધરા (૭) तदेवं चतुरतिशयप्रतिपादनद्वारेण भगवतो महावीरस्य पारमार्थिकी स्तुति रभिहिता इति भावः इति श्लोकयुग्मार्थः । (८) अथ धर्मपदवाच्यमाह। वचनादविरुद्धा घदनुष्टानं यथोदितम् । मैत्र्यादिभावसंमिनं तद्धर्म इति कीर्त्यते ॥ ३ ॥ તેવા વીરને પ્રણામ કરીને એટલે ઉત્કર્ષથી ભાવપૂર્વક મન, વચન, કાયાથી નમસ્કાર કરીને (હું આ ધર્મસંગ્રહ ગ્રંથ રચું છું )એ સંબંધ છે. અહીં બીજા શ્રી મહાવીર પ્રભુનાં વિશેષણ કે જે ખરેખર તેના અર્થને પ્રતિપાદન કરનારાં છે, તે વિશેષણોથી ભગવંતના ચાર અતિશયો પ્રકાશિત કરેલા છે. તેમાં પ્રથમના અર્ધ શ્લોકથી પૂજાતિશય બતાવ્યો છે. (૫) તત્વજ્ઞ એ વિશેષણથી જ્ઞાનાતિશય દર્શાવેલ છે. કારણ કે, તત્વ એટલે સર્વ પર્યાયવાળી સર્વ વસ્તુએનું સ્વરૂપ તેને જાણે તે તત્વજ્ઞ એવી વ્યુત્પત્તિ થાય છે. તત્વદેશ એ વિશેષણથી વચનાતિશય જણાવ્યો છે. તેની વ્યુત્પત્તિ એવી સિદ્ધ થાય છે કે, તત્વને ઉપદેશ કરે તે તત્વષ્ટા કહેવાય. (૬) જિનેત્તમ એ વિશેષણથી અપાયાપગમ નામે અતિશય બતાવ્યો છે. અપાય એટલે વિદ્વરૂપ એવા પ્રથમના રાગાદિ તેમને અપગમ એટલે નાશ કરવાથી ભગવંતને પિતાના સ્વરૂપને લાભ થાય છે. તે લાભ, જિન એટલે રાગ, દ્વેષ, મોહરૂપ અંતરના શત્રુઓને છતે તે જિન કહેવાય, એ શબ્દાર્ચ ઉપરથી સિદ્ધ થાય છે. (૭) . એવી રીતે ચાર અતિશયનું પ્રતિપાદન કરી તે દ્વારા ભગવાન શ્રી મહાવીર પ્રભુની ખરેખરી પારમાર્થિક-સત્ર-સ્તુતિ કરવામાં આવી છે. એ બે શ્લોકનો અર્થ કહે. (૮) Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ નન્સના वचनेति उच्यते इति वचनमागमः तस्मात् वचनमनुसृत्येत्यर्थः । यत् अनुष्टानं इहलोकपरलोकावपेक्ष्य हेयोपादेययोरर्थयोरिहैव शास्त्रे वक्ष्यमाणलक्षणयो झनोपादान लक्षणा प्रवृत्तिरिति । तद्धर्म इति कीय॑ते इत्युतरेण योगः । कीदृशावचनादित्याह अविरुद्धात् कपच्छेदतापेषु अविघटमानात् । तत्र विधिप्रतिषेधयोर्बाहुल्येनोपवर्णनं कषशुद्धिः (९) .. पदे पदे तद्योगक्षेमकारि क्रियोपदर्शनं छेदशुद्धिः । विधि प्रतिषेध तद्विषयानां जीवादिपदार्थानां च स्याद्वादपरीक्षया याथात्म्येन समर्थन तापशुद्धिः । (१०) तदुक्तं धर्मबिंदौ । विधिप्रतिषेधौ कषः। तत्संभवपालनाचेष्टोक्तिः छेदः । उभयनिबंधनभाववादस्ताप इति । तथाविरुदं वचनं जिनप्रणीतमेव । निमित्त शुद्धर्वचनस्य हि वक्ता निमित्त मंतरंग तस्य च राग હવે ધર્મ એ શબ્દનો અર્થ કહે છે. શાસ્ત્રના અવિરેધી વચનને અનુસરી યથાર્થ મિત્રી વિગેરેના ભાવ સહિત જે આચરણ, તે “ધર્મ' કહેવાય છે. ૩ : જે કહેવામાં આવે તે વચન એટલે શાસ્ત્ર, તેને અનુસરીને જે અનુષ્ઠાન-આચણ અર્થાત આ લોક અને પરલોકની અપેક્ષા કરી ત્યાગ કરવા યોગ્ય અને પ્રહણ કરવા યોગ્ય અર્થ કે જેનાં લક્ષણ આ ગ્રંથમાંજ આગળ કહેવામાં આવશે, તેને ત્યાગ તથા સ્વીકાર કરવારૂપ પ્રવૃત્તિ, તે ધર્મ કહેવાય છે. (એ ઉત્તર સાથે સંબંધ ) શાસ્ત્રને અનુસરીને તેમાં જે કહ્યું, તે શાસ્ત્ર કેવું તે કહે છે. અવિધી એટલે કસોટી, છેદવું અને તપાવવું એ ત્રણ જાતની શુદ્ધિમાં અવિરધી તેમાં વિધિ-કર્તવ્યને ઉપદેશ અને પ્રતિષેધ– નિષેધ તેમનું વિશેષપણે વર્ણન કરવામાં આવે તે કષ-કસોટીની શુદ્ધિ. (૯) પદે પદે યોગ ક્ષેમ કરનારી ક્રિયા બતાવવામાં આવે તે છેદ-છેદવાની શુદ્ધિ, વિધિ અને નિષેધ તે વિષયના છવ વિગેરે પદાર્થોની સ્યાદ્વાદ મતે પરીક્ષા કરી યથાર્યપણે તેમનું સમર્થન-પ્રતિપાદન કરવામાં આવે, તે તાપ શુદ્ધિ. (૧૦) તે વિષે ધમંબિંદુમાં કહેલું છે કે, વિધિ નિષેધ તે કા શુદ્ધિ, તે વિધિ નિષેધના સંભવિત પદાર્થોનું પાલન કરવા જે Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ द्वेषमोहपारतंत्र्यमभुद्धिस्तेभ्यो वितथवचनप्रवृत्तेः नचैषा अशुद्धिर्जिने भगवति जिनत्वविरोधात् जयति रागद्वेषमोहरुपांतरंगान् रिपूनिति शब्दार्थानुपपत्तेः। (११) तपनदहनादि शब्दवदन्वर्थतयाचास्याभ्युपगमानिमित्तशुदयभावानाजिनमणीतवचनमविरुद्धं यतः कारणस्वरूपानुविधायि कार्य तम दुष्टकारणारब्धं कार्यमदुष्ट भवितु मर्हति निंवबीजादिवेक्षुयष्टिरिति । अन्यथा कारण व्यवस्थोपरमप्रसंगात् । (१२) यच यदृच्छा प्रणयन प्रर्तेषु तीर्थातरीयेषु रागादिमत्स्वपि घुणाक्षरोकिरणव्यवहारेण कचित्किंचिदविरुद्धमपि वचनमुपलभ्यते मार्गानुसारिबुद्धौ वा प्राणिनी कचित्तदपि जिनप्रणितमेव तन्मूलत्वातस्य। (१३) तदुक्तमुपदेशपदे । ચેષ્ટા કહેવી તે છેદ શુદ્ધિ, અને બંનેના નિબંધન રૂપ ભાવનું કથન તે તાપ શુદ્ધિ, એવું અવિરોધી વચન શ્રી જિન પ્રણીતજ હેય છે. નિમિત્તની શુદ્ધિથી વચનનો વક્તા શુદ્ધ ગણાય છે. નિમિત્ત એટલે અંતરનું અંગ, તેનું રાગ, દ્વેષ તથા મેહ તે પરતંત્રપણું, તે તેની અશુદ્ધિ છે. કારણ કે તે રાગ દ્વેષ તથા મેહથી વિતથ-અસત્ય વચનની પ્રવૃત્તિ થાય છે. તેવી અશુદ્ધિ શ્રી જિન ભગવંતમાં હોતી નથી. કારણ કે જે તે અશુદ્ધિ હોય તે જિનપણામાં વિરોધ આવે અને રાગ, દ્વેષ અને મેહરૂપ અંતરંગ શત્રુઓને જીતે તે જિન એવા શબ્દાર્થની ઉપપત્તિ પણ ઘટે નહીં. ૧૧) તે તે તપન-તાપ કરે તે એટલે સૂર્ય અને દહન-બાળે તે એટલે અગ્નિ-એ શબ્દની જેમ સાર્થક છે. એથી એમ સિદ્ધ થયું કે, નિમિત્ત શુદ્ધિના અભાવથી જે વચન જિન પ્રણીત નથી, તે અવિરોધી નથી. કારણ કે કાર્ય કારણના સ્વરૂપને અનુસારી થાય છે, તેથી દુષ્ટ કારણથી આરંભેલું કાર્ય અદુષ્ટ થવા યોગ્ય નથી. લીંબડાના બીજમાંથી શેરડી થાય જ નહીં. જો એમ બને તે પછી કારણની વ્યવસ્થા તુટવાને પ્રસંગ આવે. (૧૨) વળી જે સ્વેચ્છાએ પ્રણીત કરવામાં પ્રવેલા રાગાદિકવાળા અન્ય તીથીઓમાં પણ ધુણાક્ષર * ન્યાયે કોઈ ઠેકાણે કોઈ અવિરોધી વચન લેવામાં આવે છે, તેમજ * લુણ જાતનો કીડે થાય છે, તે લાક્કામાં અક્ષર કરી તિરે છે, તે લુણાક્ષર ન્યાય. Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. " सव्वप्पवायमूलं दुवालसंग जओ जिणरकार्य रयणागरतुलं खलु तो सव्वं सुंदरं तस्मिति " कीदृशमनुष्टानं धर्म इत्याह । यथोदितं यथा येन प्रकारेण कालाधाराधनानुसाररूपेण उदितं प्रतिपादितं तत्रैवाविरुद्ध वचने इति गम्यं अन्यथा प्रवृत्तौ तु तद्वेषित्वमेवापद्यते न तु धर्मः।(१४) यथोक्तं । " तत्कारी स्यात्सनियमात्तद्वेषी चेति यो जडः । आगमार्थे तमुल्लंघ्य तत एव प्रवर्तते " इति धर्मदासक्षमाश्रमणैरप्युक्तं । -जो जहवायं न कुणह मिच्छदिही तओ उको अन्नो वहेई मिच्छत्तं परस्स संकंजणे माणोच्चि" पुनरपि कीदृशमित्याह । मैत्र्यादिभावसंमिश्रं मैन्यादयः मैत्रीमुदिता करुणा मध्यस्थलक्षणा ये भावा अंत:करणपरिणामाः तत्पूर्वकाच बाबचेष्टाविशेषाः सत्वगुणाधिकक्लिश्यमानाविनयेषु तैः संमिश्रं संयुक्तं ।(१५) मैत्र्यादिभावानां માગનુસારી બુદ્ધિવાળા કોઈ પ્રાણીમાં પણ તેવું વચન જોવામાં આવે છે, તે જિન પ્રણીતજ સમજવું. કારણ કે તેનું મુળ તેમાંથી હોય છે. (૧૩) તે વિષે ઉપદેશ પદમાં કહેલું છે કે, “જે સર્વ પ્રવાદનું મુળ અને નિર્દોષ હોય તે સર્વ રત્નાકર જેવું જિન ભાષિત સર્વ સુંદર છે. ” હવે કેવું અનુષ્ઠાન તે ધર્મ કહેવાય? તે કહે છે-દિત યથા એટલે કાળાદિ આરાધનને અનુસાર રૂપ જે પ્રકારે તિ એટલે પ્રતિપાદન કરેલું તે અવિરોધી વચનમાં પ્રતિપાદન કરેલું એમ ઉપરથી લેવું. જો એમ ન લે અને તેથી અન્યથા રીતે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેનું ષપણુંજ પ્રાપ્ત થાય, ધર્મ ન થાય. (૧૪) તે વિષે કહ્યું છે કે, “તે નિયમથી તેને કર્તા થાય, અને અન્યથા તેને દેશી થાય, એમ જે જડ પુરૂષ શાસ્ત્રના અર્થમાં તેનું ઉલ્લંઘન કરી તેથીજ પ્રવર્તે છે. ” તે વિષે ધર્મદાસ ક્ષમા શ્રમણ પણ કહે છે કે, “ જે અન્યથા કરે તે મિસ્યા દ્રષ્ટિ છે, તેનાથી બીજે કયા મિયાત્વને વધારે છે, તે બીજાની શંકામાં આવે છે.” વળી તે વચન કેવું છે તે કહે છે ત્રિી વિગેરે ભાવથી મિશ્ર છે. મૈત્રી વિગેરે એટલે મૈત્રી, મુદિતા, કરૂણુ અને મધ્યસ્થાદિ, જે ભાવ એટલે અંતઃકરણના પરિણામ અર્થાત સત્વગુણથી અધિક અને વિનયને દુર કરના૨ પ્રત્યે તે પૂર્વક કરાતી એક જાતની બાહ્ય ચેષ્ટા. તે વડે યુક્ત એવું તે વચન છે. (૧૫) કારણ કે, તે મૈત્રી વિગેરે ભાવના જેનું Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, - - - - - निःश्रेयसाभ्युदयफलधर्मकल्पद्रुममूलत्वेन शास्त्रांतरेषु प्रतिपादनात् । तत्र समस्तसत्वाविषयः स्नेहपरिणामो मैत्री १ नमनामसादादिभिर्गुणाधिकेऽप्यभिव्यज्यमानांतर्भक्तिरनुरागः प्रमोदः २ दीनादिचानुकंपा करुणा ३ अरागद्वेषभानो माध्यस्थ्य ४ इति तदेवंविधमनुष्टानं धर्म इति दुर्गतिपतज्जंतुजातधारणात्स्वर्गादिसुगतौधानाच्च धर्म इत्येवं रूपत्वेन कीय॑ते शब्द्यते सकलाकल्पितभावकल्पनाकल्पनकुशलैःसुधीभिरिति । (१६) नन्वेवं वचनानुष्टानं धर्म इति प्राप्तं तया च प्रीतिभक्त्यसंगानुष्टानेष्वव्याप्तिरिति चेन । वचनव्यवहारक्रियारूपधर्मस्यैवात्र लक्ष्यत्वेनाव्याप्त्यभावादिति वस्तुतः प्रीतिभक्तित्वे इच्छागतजातिविशेषौ तद्वज्जन्यत्वेन प्रीतिभक्त्यनुष्टानयोर्भेदः । (१७) वचनानुष्ठानत्वं वचनस्मरणनियतप्रवृत्तिकत्वं । एतत्रितयभिन्नानुष्टानत्वं असंगानुष्टानत्वं निर्विकल्पस्वरसवाहि प्रवृत्ति ફળ મેક્ષને ઉદય છે એવા ધર્મરૂપ કલ્પવૃક્ષનું મૂલ છે, એમ બીજા શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલું છે. સર્વ પ્રાણી ઉપર સ્નેહનાં પરિણામ કરવા તે મિત્રી કહેવાય છે, ગુણથી અધિક એ પુરૂષ ન હોય તે પણ તેની ઉપર મનની પ્રસન્નતા વિગેરેથી અંતરમાં ભક્તિ અનુરાગ પ્રગટ થાય તે પ્રમાદ ( મુદિતા) કહેવાય છે. દીન-દુઃખી વિગેરે પ્રાણી ઉપર અનુકંપા કરવી તે કરૂણા કહેવાય છે. અને કેાઈ ઉપર રાગ-દ્વેષ ન રાખવે તે માધ્ય શ્ય કહેવાય છે. એવી જાતનું અનુષ્ઠાન-આચરણ તે ધર્મ એટલે દુર્ગતિમાં પડતા જંતુઓના સમૂહને ધારણ કરવાથી અને સ્વર્ગાદિ શુભ ગતિમાં ધાન-સ્થાપન કરવાથી ધર્મ એમ સર્વ અકલ્પિત ભાવની કલ્પના કરવામાં કુશલ એવા સદ્દબુદ્ધિવાળા પુરૂષે કહે છે. (૧૬) ' અહિં શંકા કરે છે કે, ત્યારે વચનનું અનુષ્ઠાન-આચરણ તે ધર્મ એમ થયું તે પ્રીતિ, ભક્તિ તથા અસંગના અનુષ્ઠાનમાં તેની વ્યાપિ નહીં થાય, તેના ઉત્તરમાં કહેવાનું કે, તેમ નથી. અહિં તે વચન વ્યવહાર તથા ક્રિયારૂપ ધર્મ જ લક્ષ્ય છે, તેથી અને વાસિને અભાવ છે. વસ્તુતાએ પ્રીતિ ભક્તિપણું એ એક જાતની ઈચ્છા ગત જાતિ છે. તે તેથી જન્ય હેવાને લીધે પ્રીતિ તથા ભક્તિના અનુષ્ઠાન વચ્ચે ભેદ છે. [૧] વચનના અનુછાનની પ્રવૃત્તિ તે વચનના સ્મરણમાં નિયત પણે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. कत्वं वा । इतु वचनादित्यत्रवेदात्प्रवृत्तिरित्यत्रेव मायोऽन्यत्वार्थिका पंचमी । तथा च वचनप्रयोज्यमवृत्तिकत्वं लक्षणमिति न कुत्राप्यव्याप्ति दोषावकाशः । (१८) प्रीतिभक्त्यसंगानुष्टानानामपि वचन प्रयोज्यत्वानपायात् । धर्मश्वतप्रभवो यतः क्रियाधिकरणाश्रयं कार्य मलविगमेनैतत् खलु पुष्टयादि मदेष विज्ञेयः । " रागादयो मलाः खल् वागमसद्योगतो विगम एषां तदयं क्रियांतर बहिः पुष्टिश्चितस्य शुद्धस्य " । पुष्टिः पुण्योपचयः शुद्धिः पापक्षयेन निर्मलता अनुबंधिनि द्वयेऽस्मिन् क्रमेण मुक्तिः पराज्ञेयेत्यादि । षोडशग्रंथानुसारेण तु पुष्टिश्शुद्धिसच्चित्तं भावधर्मस्य लक्षणं तदनुगता क्रिया च व्यवहारधर्मस्येति पर्यवसन्नं । ( १९ ) प्रतिपादितं चेत्थमेव महोपाध्याय श्री यशोविजयगणिभिरपि स्वकृतद्वात्रिंशिकायां । इत्थं च शुद्धानुष्टानजन्या અથવા પ્રીતિ, ભક્તિ અને અસંગ એ ત્રણથી તેનુ અનુષ્ટાન ભિન્ન છે. અસ ગનું અનુષ્ટાન નિર્વિકલ્પ તથા સ્વરસ-આત્મ રસમાં વહન કરતી પ્રવૃત્તિવાળુ છે. અહીં વચનાત્ એ લેવાવ્યવ્રુત્તિઃ એ પ્રમાણે પ્રાથે કરી અન્યાર્થી પંચમી વિક્તિ છે. હવે સિદ્ધ થયુ કે, લક્ષણ, વચન ને પ્રયાજ્ય એવી પ્રવૃત્તિવાળું છે, તેથી તેને કાઇ ઠેકાણે અવ્યાપ્તિ દોષને અવકાશ આવેજ નહિ. [ ૧૮ ]પ્રીતિ, ભકિત અને અસંગનાં અનુષ્ટાનને પણ વચનનાં પ્રયેાજ્યપણાંને નાશ થતા નથી. વળી ધર્મ ચિત્તમાંથી ઉત્પન્ન થાય છે. કારણ કે ક્રિયાના આધારે કાર્ય થાય તે મળ દૂર કરવાથી પુષ્ટિ વિગેરે પ્રાપ્ત કરે એટલે એ ધર્મ કહેવાય. અહીં રાગાદિ મળ સમજવા. તેઓના આગમ-શાસ્ત્રના યાગથી નાશ થાય છે. ત્યારે ક્રિયાંતરે શુદ્ધ ચિત્તની પુષ્ટિ થાય, તે ધર્મ કહેવાય છે. અહીં પુષ્ટિ એટલે પુણ્યને સ ંગ્રહ અને શુદ્ધિ એટલે પાપના ક્ષયથી થયેલી નિર્મળતા જાણવી. આ બંને સબધમાં આવે એટલે અનુક્રમે પરમ મુક્તિ જાણવી. ઇત્યાદિ, ષોડશ ગ્રંથને અનુસારે તે ઉપર કહેલ પુષ્ટિ અને શુદ્ધિવાળુ ચિત્ત તે ભાવ ધર્મનું લક્ષણ અને તેને અનુગત એવી ક્રિયા તે વ્યવહાર ધર્મનું લક્ષણ, એમ જાણવું. [ ૧૯ ] આ પ્રમાણે મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી ગણીએ પણ પોતાની રચેલ દ્વાત્રિંશિકામાં પ્રતિપાદન કરેલ છે. એવી રીતે શુદ્ધ અનુષ્ટાનથી ઉત્પન્ન થવા યોગ્ય, કર્મરૂપ મલના નાશ २ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી ધર્મ સંગ્રહ, कर्ममलापगमलक्षणा सम्यग्दर्शनादिनिर्वाणवीजलाभफला जीवशुद्धिरेव धर्मः । यचेहाविरुद्धवचनादनुष्टानं धर्म इत्युच्यते तत्तूपचारात् । यथा बंडुलोदकं पादरोगः । एतेन व्यवहारभावधर्मयो रुभयोरपि लक्षण उपपादि ते भवतः । भावलक्षणस्य द्रव्ये उपचारेणैव संभवात् अन्योऽन्वानुगतत्वं च वयोस्तत्र । प्रसिद्धमिति प्रदर्शितं धर्मलक्षणं (२०)।३॥ अथामुमेव धर्म भेदतः प्रभेदतश्च बिभणिषुराह. स विधा स्यादनुष्ठातृ गृहिव्रतिविभागतः । सामान्यतो विशेषा च गृहिधर्मोऽप्ययं विधा ॥४॥ શે, એ લક્ષણવાળી અને સમ્યગ્દર્શન વિગેરે મેક્ષનાં બીજનો લાભ એ ફળવાળી જે જીવની શુદ્ધિ તેજ ખરેખરો ધર્મ છે. “અવિરૂદ્ધ વચનને અનુસરી જે અનુષ્ઠાન-આચરણ તે ધર્મ કહેવાય’ એમ જે કહ્યું, તે તે જેમ ચોખાનું પાણી અને પગને રોગ એમ કહેવાય છે, તેમ ઉપચારથી કહેલું છે. આથી વ્યવહાર ધર્મ અને ભાવ ધર્મ એ બંને ધર્મનાં લક્ષણ બતાવ્યાં છે. ભાવનાં લક્ષણ તે ઉપચારવડે દ્રવ્યમાંજ સંભવ છે. કારણ કે, ભાવ અને દ્રવ્ય તે બંને પરસ્પર અનુગત છે. એવી રીતે ધર્મનું લક્ષણ પ્રસિદ્ધ રીતે બતાવવામાં આવ્યું. [ ૨૦ ] ૩ હવે એ ધર્મને ભેદ તથા પ્રભેદથી કહેવા ઇચ્છે છે. તે ધર્મ તેના આચરણ કરનાર એવા શહી-ગૃહસ્થ અને ઘતી-મુનિ એવા વિભાગથી બે પ્રકાર છે, એટલે હી ધર્મ અને વૃતિ ધર્મ એવા તેના બે ભેદ છે. તેમાં ગૃહી ધર્મ પણ સામાન્ય અને વિશેષ એવા બે ભેદ વાળે છે. ૪ ૧ રેખાનું પાણી એ ઉપચાર માત્રથી કહેવાય છે. કોઈ ચોખાનું પાણી હતું નથી. પાણી ચોખાથી ભિન્ન છે. તેવી જ રીતે પગને રોગ એ વિષે પણ જાણવું. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, सविधेति सः यः पूर्व प्रवक्तुमिष्टो धर्मो द्विधा द्वाभ्यां प्रकाराभ्यां स्याद्भवेत् । कुत इत्याह । अनुष्टातृगृहिब्रतिविभागत इति । अनुष्टातारौ धर्मानुष्टायको यो गृहितिनौ तयोविभागतो विशेषात् गृहस्थधर्मो यतिधर्मश्चेति भावः । ( १ ) तत्र गृहमस्यास्तीति गृही तद्धर्मश्च नित्यनैमित्तिकानुष्टानरूपः । व्रतानि महावतानि विद्यते यस्मिन् स व्रती तदर्मया चरणकरणरूपः । तत्र च गृहिधर्म विशिनष्टि । गृहिधर्मोपीति । अयं साक्षादेव इदि वर्तमानतया प्रत्यक्षो गृहिधर्म उक्तलक्षणः किं पुनः साમાન્યપ રૂપ શા. દિયા મિર! (૨) શિષ્ય તથતિ ! सामान्यतो विशेषाचेति । तत्र सामान्यतो नाम सर्वविशिष्टजनसाधारणानुष्टानरुपः । विशेषात् शम्यग्दर्शनाणुव्रतादिमतिपत्तिरूपः । चकार उक्तसमूજ તિ . ( ર ) ગ્રહ ધર્મ અને વતિ ધર્મ છે. તે ધર્મ, એટલે જે પૂર્વે કહેવા ઇચ્છે છે, તે ધર્મ બે પ્રકારે થાય છે, તે કેવી રીતે ? તે કહે છે. અનુષ્ટાતા એટલે ધર્મનું આચરણ કરનારા એવા ગૃહી અને વતી, તેમના વિભાગથી એટલે ગૃહસ્થ ધર્મ અને યતિ ધર્મ એવા તેના બે ભેદ પડે છે. [૧] જેને ગૃહ-ઘર હોય તે ગૃહી-ગૃહસ્થ કહેવાય. તેને ધર્મ, એટલે નિત્ય તથા નૈમિત્તિક-અનુછાન–આચરણ કરવારૂપ છે. વ્રત એટલે પંચમહાવત જેને હોય તે વ્રતી કહેવાય. તેને ધર્મ એટલે ચરણ કરણરૂપ [ ચારિત્ર ક્રિયારૂપ ] છે, તેમાં ગૃહી ધર્મ વિષે વિશેષ કહે છે. આ એટલે સાક્ષાત હદયમાં પ્રત્યક્ષ રહેલે ગૃહિ ધર્મ કે જેનું લક્ષણ ઉપર કહેવામાં આવ્યું છે તે. ગૃહિ ધર્મ બે પ્રકારનો છે, તે સામાન્ય ધર્મની શી વાત? એમ જ શબ્દને અર્થ જણાવે છે, તે ગૃહસ્થ ધર્મ બે પ્રકારનો છે. [ ૨ ] તે બે પ્રકાર દર્શાવે છે. સામાન્યથી અને વિશેષથી સામાન્ય ધર્મ એટલે સર્વ વિશિષ્ટ જનને સાધારણ-આચરણરૂપ ધર્મ અને વિશેષ ધર્મ એટલે સમ્યગ દર્શન તથા અણુ વ્રત વિગેરેના આચરણરૂપ ધર્મ. અહિં જ શબ્દ ઉપર કહેલ સમુચ્ચય અર્થમાં છે. ૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ १२ શ્રી ધર્મ સંગ્રહ. - तत्राद्यं भेदं दशभिः श्लोकैर्दर्शयति । तत्र सामान्यतो गेहि धर्मो न्यायार्जितं धनम् । वैवाह्यमन्यगोत्रीयैः कुलशीलसमैः समम् ॥ ५ ॥ शिष्टाचार प्रशंसारि षड्वर्ग त्यजनं तथा । इंद्रियाणां जय उपप्लुतस्थानविवर्जनम् ॥ ६ ॥ सुप्रातिवेश्मिके स्थाने नातिप्रकटगुप्तके । अनैकनिर्गमद्वारं गृहस्य विनिवेशनम् ॥ ७ ॥ पापभीरुकता ख्यात देशाचार प्रपालनम् । सर्वेष्वनपवादित्वं नृपादिषु विशेषतः ॥ ८ ॥ आयोचितव्ययो वेषो विभवाद्यनुसारतः । माता पित्रर्चनं संगः सदाचारैः कृतज्ञता ॥ ९ ॥ હવે પહેલે સામાન્ય ધર્મનો ભેદ દશ કવડે કહે છે. ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરવું, ફળશળમાં સમાન એવા બીજા ગોત્રની સાથે વિવાહ સંબંધ જોડવો. ૫ ઉત્તમ આચારની પ્રશંસા, છ શત્રુઓના વર્ગને ત્યાગ કરે, ઇંદ્ધિનો જય કર, ઉપકવવાળા સ્થાનને છોડી દેવું, ૬ સારા પાડોશવાળા, અતિ ખુલ્લા કે અતિ ગુપ્ત નહીં તેવા સ્થાનમાં નીકળવાના અનેક દ્વારવાળું ઘર બાંધવું. ૭ પાપથી ડરવું, પ્રખ્યાત દેશાચાર પાળવા, સર્વને અપવાદ-નિંદા કરવી નહીં. તેમાં રાજા પ્રમુખની વિશેષથી ન કરવી. ૮ આવક પ્રમાણે ખર્ચ રાખ, વિભાવાદિકને અનુસરી વેષ રાખ, માતા પિતાનું પૂજન કરવું, સદાચારવાળાની સાથે સંગ રાખ, કૃતજ્ઞતા (કદર જાણવાપણું) રાખવી. ૯ અજીર્ણમાં ભેજન કરવું નહિ, નિયમિત Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ ૧૩ अजीर्णेऽभोजनं काले भुक्तिः सात्म्यादलौल्पतः । वृत्तस्थज्ञानवृद्धाही गर्हि तेष्वप्रवर्त्तनम् ॥ १० ॥ भर्त्तव्यभरणं दीर्घदृष्टिद्धर्मश्रतिर्दया । अष्टबुद्धिगुणैर्योगः पक्षपातो गुणेषु च ॥ ११ ॥ सदानभिनिवेशश्च विशेषज्ञानमन्वहम् । यथार्हमतिथौ साधौ दीने च प्रतिपन्नता ॥ १२ ॥ अन्योऽन्यानुपघातेन त्रिवर्गस्यापि साधनम् । अदेशकालाचरणं बलाबलविचारणम् ॥ १३ ॥ यथाहलोकयात्रा च परोपकृत्तिपाटवम् । શ્રી નૌતા વેતિ નિઃ પ્રજ્ઞા તિમિ છે શનિ કુમ્ | સમયે સામ્યપણે અધિક ખાવાની આકાંક્ષા વિના ભેજન કરવું, વૃત્તામાં રહેલા જ્ઞાનવૃદ્ધની પૂજા કરવી, નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. ૧૦ ભરણપિષણ કરવા યોગ્ય હેયતેમનું ભરણપોષણ કરવું, દીર્ધ દ્રષ્ટી રાખવી, ધર્મ સાંભળ, દયા રાખવી, બુદ્ધિના આઠ ગુણનો યોગ કરવો. ગુણમાં પક્ષપાત રાખ. ૧૧ હમેશાં આગ્રહ છોડી દે, પ્રતિદિવસ વિશેષ જ્ઞાન મેળવવું, અતિથિ, સાધુ કે ગરીબ આવે, તેમને યથાયોગ્ય સત્કાર કરવો. ૧૨ એક બીજાને ઉપઘાત ન થાય, તેમ ધર્મ, અર્થ અને કામ સાધવા, નિષિધ દેશ કાળ પ્રમાણે આચરણ કરવું નહિ, બળાબળને વિચાર કર. ૧૩ યથાયોગ્ય લયાત્રા કરવી, પોપકારમાં તત્પર રહેવું, લજજા રાખવી, અને સિામ્યશાણાપણું રાખવું- એ હિતકારી એવા શ્રી જિન ભગતે ગૃહસ્થને સામાન્ય ધર્મ કહેલ છે. ૧૪ .. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. तत्र तयोः सामान्यविशेषरूपयोः गृहस्थधर्मयोर्वस्तुमुपक्रांतयोर्मध्ये सामान्यतो गृहिधर्म इति अमुना प्रकारेण हितकारिभिः परोपकरणशीलैर्जिनैरर्हद्भिः प्रज्ञप्तः प्ररूपित इत्यनेन संबंधः । स च यथा न्यायार्जितं धनमित्यादि । तत्र स्वामिद्रोह मित्रद्रोह विश्वसितवंचन चौर्यादिगाथोपार्जनपरिहारेणार्थोपार्जनोपायभूतः स्त्र स्व वर्णानुरूपः सदाचारो न्यायस्तेनार्जितं संपादितं धनं अयमेव धर्मः । (१) न्यायार्जितं हि धनं अशंकनीयतया स्वशरीरेण तत्फलभोगामित्रस्वजनादौ संविभाग करणा चेह लोकहिताय । ( २ ) यदाह । “ सर्वत्र शुचयो धीराः स्वकर्मबलगर्विताः । स्वकर्मनिंदितात्मानः पापाः सर्वत्र शंकिताः " सत्पात्रेषु विनियोगात् दीनादौ कृपया वितरणाच परलोकहिताय पठ्यते च धार्मिकस्य धनस्य शास्त्रांतरे दान स्थानं यथा-" पात्रेदीनादिवर्गे च दानं विधिवदिप्यते । पोष्यवर्गाविरोधेन न विरुदं स्वतश्च यत् " ॥ ( ३ ) તેમાં એટલે કહેવાનો આરંભ કરેલા ગૃહસ્થના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, માં ગૃહસ્થને સામાન્ય ધર્મ પરોપકાર કરવાના સ્વભાવવાળા શ્રી જિન ભગવંતે આ પ્રકારે પ્રરૂપણ કરે છે– [ એ સંબંધ લે ] તે ગૃહસ્થને સામાન્ય ધર્મ આ પ્રમાણેન્યાયથી ધન ઉપાર્જન કરવું. અહીં ન્યાય એટલે સ્વામીને કેહ, મિત્રને કેહ, વિશ્વાસીને છેતરવું, અને ચેરી વિગેરે નિંદિતવડે દ્રવ્યનું ઉપાર્જન કરવું છોડી દઈ પિત પિતાના વર્ણ (જાતિ) ને ઘટે તેમ દ્રવ્ય ઉપાર્જન કરવાના ઉપાયરૂપ સદાચાર. તેવડે દ્રવ્ય સં. पान २', मे धर्म छे. [१] २८, न्यायथा Bान रेसुं धन निशपणे પિતાના શરીરવડે તેનું ફળ ભેગવવાથી અને મિત્ર તથા સ્વજન વિગેરેમાં તેને વિભાગ કરવાથી આ લોકમાં હિતકારી થાય છે. [૨] કહ્યું છે કે, “પિતાના કર્મના બળથી ગર્વ ધરનારા ધીર પુરૂષે પવિત્ર રહે છે, અને પિતાના કર્મથી આત્માને નિંદિત કરનારા પાપી લેકે સર્વ સ્થળે શંકાવાળા થાય છે. ” વળી તે ન્યાયપાર્જિત દ્રવ્ય સપાત્રમાં આપવાથી અને દીન-દુ:ખી વિગેરેને દયાવડે દાન કરવાથી પરલોકના હિતને માટે પણ થાય છે. ધાર્મીકના દ્રવ્યને દાન કરવાનું સ્થાન બીજા શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સ ંગ્રહ. 66 अन्यायोपात्तं तु लोकद्वयेऽप्यहितायैव । इहलोके विरुद्धकारिणो ariaादयो दोषाः परलोके च नरकादिगमनादयः । यद्यपि कस्यचित् पापानुबंध पुण्यानुभावादैहलौकिकी विपन्न दृश्यते तथाप्यायत्यामवश्यंभाવિયેત્ર । ( ૪ ) યતઃ । पापेनैवार्थ रागांधः फलमाप्नोति यत्कचित् । बडिशामिषवत्तत्तमविनाश्यन जीर्यतीति " न्याय एव परमार्थतोऽर्थोपार्जनोपायोपनीपत् । यदाह । “ निपानमिव मंकाः सरः पूर्णमिवांडजाः । शुभकर्माणमायांति विवशाः सर्वसंपदः " इदृशं धनं च गार्हस्थ्ये प्रधानकारणत्वेन धर्मतयादौ निर्दिष्टं अन्यथा तदभावे निर्वाहविच्छेदेन गृहस्थस्य सर्वश्रुतक्रियोपरम प्रसंगादधर्म एव स्यात् । ( ५ ) पठ्यते च । “वित्तावो च्छेयंमी गिहिणो सीयंति सव्वकिरियाउनिरवरकस्स उजुतो संपन्नो संजमो चैवचि " तथा विवाह्यमित्यादि । मोत्रं नाम तथाविधैक पुरुष "C છે.— પાત્ર અને દીન-દુઃખી વિગેરે વર્ગને વિધિથી દાન કરવું, પણ તે પોષ્ય વર્ગને અને પેાતાને અવિરાધ આવે તેમ ન થવુ જોઇએ. ” ( ૩ ) કે, અન્યાયથી ઉપાર્જન કરેલુ દ્રવ્ય તા આ લેક અને પરલાકમાં અહિત કરનારૂ છે. આ લાકમાં વિરોધ કરનારા, વધ ( દેહાંતદ ંડ ) અને બંધ ( કારાગૃહ ) વિગેરે દોષ ચાય છે, અને પરલાકમાં નરકાદિકમાં ગમન વિગેરે દોષ થાય છે. કદિ જો કે પાપાનુબંધી પુણ્યના યાગથી કાઇ માણસને આ લાકમાં વિપત્તિ થતી જોવામાં નથી આવતી, પણુ પરિણામે તે અવશ્ય થવાનીજ. ( ૪ ) કહ્યું છે પાપવડે દ્રવ્ય મેળવી તેના રાગમાં અધ થયેલા પુરૂષ કદિ કાઇ ફળ મેળવે, પણ છેવટે માછલાંને કાંટામાં આપેલા માંસની જેમ તે પુરૂષના નાશ કર્યા શિવાય તે દ્રવ્ય પચતું નથી. રીતે દ્રવ્ય ઉપાર્જન કરવાના ઉત્તમ ઉપાય ન્યાયજ છે. કહ્યું છે કે, શયમાં આવે, અને પક્ષીઓ જેમ પૂણ સરોવરમાં આવે, તેમ સર્વ શુભ કર્મ—ન્યાયવાળાની આગળ આવે છે. એવું ન્યાયાપાર્જિત દ્રવ્ય ગૃહસ્થપણામાં પ્રધાન કારણને લઇ ધર્મરૂપે કહેલું છે, અન્યથા જો દ્રવ્ય ન હોય તેા, ગૃહસ્થને નિર્વાહન ભગ થવાથી શાસ્ત્રની સર્વ ક્રિયા ઉપરામ પામવાને પ્રસંગ આવે, એથી અધર્મજ તેથી પરમાર્થ-સત્ય "" * " ૧૫ દેડકાં જેમ જલા વશ થઇ સોંપત્તિ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી ધર્મ સંગ્રહ, प्रभवो वंशः । अन्यच्च तद् गोत्रं च अन्यगोत्रं तत्र भवा अन्यगोत्रीया अतिचिरकालव्यवधानवशेन त्रुटितगोत्रसंबंधाः तैः अन्यगोत्रीयैः । कीटशैस्तैः कुलशीलसमैः । तत्र कुलं पितृ पितामहादि पूर्वपुरुषवंशः शीलं मद्यमांसनिशाभोजनादिपरिहाररूपो व्यवहारः ताभ्यां समैः तुल्यैः समं सार्दै किमित्याह । वैवायं विवाह एव तत्कर्म वा वैवाह्य । (६) सामान्यतो गृहस्थधर्म इति प्रकृतं अग्रेऽपि सर्वत्र ज्ञेयं । अत्र लौकिक नीतिशास्त्रमिदं द्वादशवर्षा स्त्री पोडषवर्षः पुमान् एतौ विवाहयोग्यौ । विवाहपूर्वो व्यवहारः कुटुंबोत्पादनपरिपालनतारूपश्चतुरो वर्णान् कुलीनान् करोति । युक्तितो वरणविधानं अनिदेवादिसाक्षिकं च पाणि ग्रहणं વિવાહ ! (૭) सचलोकेऽष्टविधः । तत्रालंकृत्य कन्यादानं ब्राह्मो विवाहः , वि થાય. (૫) કહ્યું છે કે, “ દ્રવ્યના વિચ્છેદથી ગૃહસ્થ સીદાય છે, અને તેથી સર્વ ક્રિયા ઉપરામ પામી જાય છે, અને સર્વ ક્રિયાવાનને જ સંયમ પ્રાપ્ત થાય છે. ” અન્ય ગેત્રમાં થયેલાની સાથે વિવાહ કરે. અહિં ગોત્ર એટલે તેવા એક પુરૂષને ચાલેલે વંશ, અન્ય એટલે બીજું જે ગોત્ર, તેમાં થયેલા એટલે લાંબે કાળે વ્યવધાન–આંતરો પડવાથી જેમને ગાત્ર સંબંધ તુટી ગયેલ છે તેવા, વળી તે કહેવા જોઈએ ? કુળ અને શીલમાં સરખા. કુળ એટલે પિતા, પિતામહ વિગેરે પૂર્વ પુરૂષનો વંશ, શીલ એટલે મા, માંસ, રાત્રિ ભોજન વિગેરેને ત્યાગ કરવારૂપ વ્યવહાર, તે બનેવડે સરખા એવા પુરૂષોની સાથે વિવાહ અથવા વિવાહનું કર્મ કરવું, તે ગૃહસ્થને સામાન્ય ધર્મ–આ વાક્ય આગળ પણ સર્વ સ્થળે લગાડવું. (૬) આ ઠેકાણે લાકિક નીતિ શાસ્ત્ર આ પ્રમાણે છે– બાર વર્ષની સ્ત્રી અને સરળ વર્ષને પુરૂષ, એ બનેને વિવાહ કરે એગ્ય છે. વિવાહ પૂર્વક કરેલ વ્યવહાર, કે જે કુટુંબને ઉત્પાદન કરવા અને તેનું પાલન કરવા રૂપ છે. તે ચારે (બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર ) વણને કુલીન કરે છે. યુક્તિથી વરણવિધાનવાળું અને અગ્નિ વિગેરે દેવતાની સાક્ષીએ પાણિગ્રહણ કરવું, તે વિવાહ કહેવાય છે. (૭) લેકમાં તે વિવાહ Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. भवविनियोगेन कन्यादानं प्राजापत्यः २ गोमिथुनदान पूर्वमार्षः ३ यत्र यज्ञार्थमृत्विजः कन्याप्रदानमेव दक्षिणा स दैवः । एते धा विवाहाचत्वारः गृहस्थोचित देवपूजनादि व्यवहाराणा मेतदंतरंगकारणत्वात् । मातुः पितुरंधूनां चा प्रामाण्या परस्परानुरागेण समवाया गांधर्षः ५ पणबंधेन कन्यापदानमासुरः ६ प्रसह्य कन्याग्रहणाद्राक्षसः ५५ सुप्तप्रमसकन्या ग्रहणात्पैशाचः ८ एते चत्वारोऽधाः । यदि वधूवरयोरनपवाद परस्परं रूचिरस्ति तदा अधा अपि धाः । (८) शुद्धकलालाभफलो विवाहः तत्फलं च सुजातसुतसंततिरनुपहता चित्तनिर्वृत्तिहकत्य मुविहितत्व माभिजात्याचारविशुद्धलं देवातिथिवांधवसत्कारानवद्यत्वं चेति । कुलवधूरक्षणोपाया स्त्वेते गृहकर्मविनियोगः परिमितोऽर्थसंयोगः अस्वातंत्र्यं सदा च मातृतुल्यस्त्रीलोकावरोधनमिति च ॥ ५ ॥ આઠ પ્રકારના કહેવાય છે. તેમાં કન્યાને શણગારી તેનું દાન કરવું, તે પહેલો બ્રાહ્મ વિવાહ કહેવાય છે. વૈભવ આપી ( પહેરામણી આપી ) કન્યાદાન કરવું, તે બીજે પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે. ગાયની જોડી આપી કન્યાદાન કરે, તે ત્રીજે આર્ષ વિવાહ કહેવાય છે. જેમાં યજ્ઞ માટે વરેલા બ્રાહ્મણને દક્ષિણામાં કન્યા આપવી, તે થે દેવ વિવાહ કહેવાય છે. આ ચાર ધાર્મીક વિવાહ ગણાય છે કારણ કે, ગૃહસ્થને યોગ્ય એવા દેવ પૂળ વિગેરે વ્યવહારનું એ અંતરંગ કારણ છે. માતા, પિતા અને બંધુઓની સંમતિ વિના પરસ્પર અનુરાગથી સ્ત્રી પુરૂષ પરણે, તે પાંચમો ગાંધર્વ વિવાહ કહેવાય છે. કાંઈ પણ “પણ” કરી કન્યા આપે તે છો આસુર વિવાહ કહેવાય છે, બળાત્કાર કન્યાનું હરણ કરે તે સાતમો રાક્ષસ વિવાહ કહેવાય છે, સુતેલી અથવા ગફલતમાં રહેલી કન્યાને ઉપાડી જાય તે આઠમ પિશાચ વિવાહ કહેવાય છે, આ ચાર અધર્મ વિવાહ ગણાય છે. જે વહુ વર વચ્ચે કોઈ જાતના અપવાદ વિના પરસ્પર રૂચિ થાય, તો તે અધર્મ વિવાહ, પણ ધર્મ વિવાહ કહેવાય છે. ( ૮ ) . - શુદ્ધ સ્ત્રીને લાભ થવારૂપ જેનું ફળ છે, તે વિવાહ કહેવાય. તેવા વિવાહનાં ફળ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ધર્મ સંગ્રહ. शिष्टेत्यादि ।- शिष्यते स्मेति शिष्टाः वृत्तस्थज्ञानवृद्ध सेवोपलब्ध विशुद्धशिक्षाः मनुमविशेषाः तेषामाचारधरितं यथा- (९) " लोकापवादमीरुत्वं दीनाभ्युदरगादरः । कृतज्ञता मुदाक्षिण्यं सदाचारः प्रकीर्तितः ॥ १ ॥ सर्वत्रनिंदा संत्यागोवर्णवादन साधुषु । आपग्रदैन्यमत्यंत तद्वत्संपदि नम्रवा ॥२॥ प्रस्तावे मितभाषित्वमविसंवादनं तथा । प्रतिपत्रक्रिया चेति कुलधर्मानुपालनं ॥ ३॥ असव्ययपरित्यागः स्थाने चैव क्रियासदा । प्रधानकार्ये निर्बधः प्रमादस्य विवर्जनम् ॥ ४ ॥ लोकाचारानुवृत्तिश्च सर्वत्रोचितपालनम् । प्रवृत्तिहिते नेति पाणैः कंठगतैरपि ॥ ५॥ इत्यादि तस्य प्रशंसा प्रशंसन पुरस्कार इत्यर्थ । (१०) यथा । “ गुणेषु यत्नः क्रियतां किमाटोपैः प्रयोजनम् । विक्रीयंते न घंटाभिर्गावः क्षीरविवर्जिताः" ॥ तथा । " शुद्धाः प्रसिद्धिमायांति लघवोऽपीह नेतरे । तमस्यपि विलोक्यंते दंतिदंता न दंतिनः " ॥ .. ઉત્તમ પુત્ર સંતાનની પ્રાપ્તિ, કોઈ વાર હણાય નહિ, તેવી ચિત્તને સુખ શાંતિ, ઘરના કા માં સાવધાનતા, કુલીન આચારની શુદ્ધિ અને દેવતા, અતિથિ અને બાંધવને નિદૉપ સત્કાર–એ છે. ગૃહ કાર્યમાં સદા પેજના કરવી, તેની પાસે દ્રવ્ય વેગ પરિમિત રાખો, સદા અસ્વતંત્રતા અને માતા સમાન સ્ત્રી તેથી તેને કબજે રાખે, એ કુળ વધને રક્ષણ કરવાના ઉપાય છે. ૫ શિક્ષા કરાય તે શિષ્ટ એટલે વૃત્તસ્થ જ્ઞાન વૃદ્ધ પુરૂષોની સેવાથી જેમણે શુદ્ધ શિક્ષા મેળવી છે, એવા એક જાતના મનુષ, તેમને આચાર એટલે ચરિત્ર. જેમકે [ ૯ ] “કાપવાદને ભય, દીન જનને ઉદ્ધાર કરવામાં આદર, કદર જાણવાપણું, અને દક્ષિ યપણુંએ સદાચાર કહેવાય છે. સર્વ તરફ નિંદાનો ત્યાગ, સાધુ જનની પ્રશંસા, આપત્તિમાં અત્યંત અદીનતા અને સંપત્તિમાં નમ્રતા, પ્રસંગે મિતભાષીપણું, અસં. વાદ. સ્વીકાર કરેલ હોય તે કરવું, કુલ ધર્મનું પાલન, અસદુ માર્ગ વ્યય કરવાને ત્યાગ, ઘટે તે કામ કરવું, મુખ્ય કાર્ય કરવામાં આગ્રહ, પ્રમાદને ત્યાગ, લેકાચારને અનુસ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. तथारिषड्वर्गेत्यादि । भरयः शत्रबस्तेषांपड्वर्गः अयुक्तितः प्रयुक्ताः कामक्रोधलोभमानमदहर्षादयः ते शिष्टगृहस्थानामंतरंमारिकार्य कुर्वति । ( ११) तत्र परपरिगृहीतास्वन्डामु वा स्त्रीषु दुरभिसंधिः कामः । अविचार्य परस्यात्मनोऽपायहेतुरंतर्बहिर्वा स्फुरणात्मा क्रोधः । दानाहेषु स्वधनामदानं अकारण परधनग्रहणं च लोभः । दुरभिनिवेशारोहो युक्तोक्ताग्रहणं वा मानः । कुलवलैश्चर्यविधात्यादिभिररकारकारण परमधर्षनिबंधनं वा मदः । निनिमित्तमन्यस्य दुःखोत्पादनेन स्वस्य पूनपापदाद्यनर्थसंश्रयेण वा मनःप्रमोदो हर्षः । सतोस्यारिषड्वर्गस्य त्यजनमनासेवनं । एतेषां च त्यजनीयत्वमपायहेतुत्वात् । ( १२) રવું, સર્વ સ્થળે યોગ્ય હોય તેનું પાલન કરવું, અને કંઠે પ્રાણુ આવ્યા હોય, તે પણ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી-ઇત્યાદિ તેની પ્રશંસા કરવી. વળી કહ્યું છે કે, (૧૦) “ ગુણમાં પ્રયત્ન કરો, આડંબરનું શું પ્રયોજન છે ? દૂધ વગરની ગાય માત્ર ઘુઘરમાલથીજ વેચી શકાતી નથી.” તેમ કહ્યું છે કે, “ કદી નાના હેય, પણ જે તે શુદ્ધ હોય તો પ્રસિદ્ધિમાં આવે છે, બીજા બેટા આવતા નથી. અંધકારમાં પણ હાથીના દાંત જેવામાં આવે છે, હાથી જોવામાં આવતા નથી.” આ અરિવર્ગ–અરિ એટલે શત્રુઓ તેમને છ ને વર્ગ, તે અરિવર્ગ કહેવાય છે. તે છ સવું, કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ તે પ્રમુખ યુતિ વગર ઉપગમાં લીધેલા તેઓ ઉત્તમ પ્રહસ્થને અંતરના શત્રુનું કાર્ય કરે છે. ( ૧૧ ) તેમાં બીજાએ પરણેલી અથવા અવિવાહિત એવી સ્ત્રીઓ ઉપર દુષ્ટ કામના કરે તે કામ કહેવાય છે. અવિચારે પરને અને પિતાને નાશ કરવામાં હેતુરૂષ અને અંદર તથા બાહેર સ્પરણાયમાન થાય તે જ કહેવાય છે. દાનને લાયક હેય, તેમને પોતાનું ધન આપે નહિ, અને બીજાના ધનને કારણ વગર લે, તે લોભ કહેવાય છે. દુરાગ્રહ આવવાથી ઘટિત વચન સ્વીકારે નહીં, તે માન કહેવાય છે. કુળ, બળ, ઐશ્વર્ય, વિદ્યા, રૂપ વિગેરેથી અહંકાર કરવાનું કારણરૂપ અથવા જે બીજા ઉપર પસાર કરવામાં કારણરૂપ થાય, તે મદ કહેવાય છે. નિમિત્ત શિવાય બીજાને દુઃખ ઉત્પન્ન કરવાથી અથવા પિતાને જુગાર, શિકાર વિગેરે Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. यदाह | दांडक्यो नाम भोजः कामात् ब्राह्मण कन्यामभिमन्यमानः सबंधुराष्ट्रो विननाश कशलश्च वैदेहः १ क्रोधाज्जनमेजयो ब्राह्मणेषु विक्रांतस्तालजंघथ भृगुषु २ लोभादैलचातुर्वर्ण्यमभ्याहारायमाणः सौवीरश्चाजबिंदु: ३ मानाद्रावणः परदारान् प्रार्थयन् दुर्योधनो राज्यादर्श च ४ मदादंभ उद्भवो भूतावमानी हैहयश्वार्जुनः ५ हर्षाद्वातापि रगस्त्यमभ्यासादयन् वृष्णिजंघ द्वैपायनमिति ६ तथा इंद्रियाणां जय इति । इंद्रियाणां श्रोत्रादींद्रियाणां जयः अत्यंतासक्ति परिहारेण स्वस्वविकारनिरोधः । ( १३ ) इंद्रियजयो हि पुरुषाणां परम संपदे भवति । यदाह । आपदां कथितः पंथा इंद्रियाणामसंयमः । तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम् " । इंद्रियाण्येव तत्सर्वयत्स्वर्गनरकावुभौ निगृही 66 २० અનર્થને આશ્રય કરવાથી મનમાં આનંદ આવે, તે હર્ષ કહેવાય છે. તે શત્રુના છ વર્ગના ત્યાગ એટલે અસેવા કરવી, તેએ નશના હેતુ છે, તેથી ત્યાગ કરવા ચાગ્ય છે. ( ૧૨ ) તે વિષે કહેવાય છે કે, કામથી ક્રાંડય નામે ભેાજ બ્રહ્મણની કન્યા ઉપર ગયેલ, તેથી તે બધુ અને દેશ સહિત નાશ પામ્યા હતા. કરાળ નામે વૈદેહ [ જનક ] પણ કામથી નાશ પામ્યા હતા. ક્રોધથીર બ્રાહ્મણા ઉપર રોષ ધરનાર જનમેજય અને ભૃગુ ઉપર રાષ ધરનાર તાલજ ધ વિનાશ પામ્યા હતા. બેભથી ચારે વર્ણનું ખાઇ જાનાર એલ અને સાવીર દેશને અબિંદુ ઉડી ગયા હતા. માનથી ૪ પરસ્ત્રીની પ્રાર્ચના કરનાર રાવણ અને રાજ્યના ભાગને નહિ આપનાર દુર્યોધન મદથીપ સર્વ પ્રાણીનું અપમાન કરનાર અગસ્ત્ય અને હૈય કુળનો યમાલ થયા હતા. હર્ષથી અગસ્ત્ય મુનિને ખાઇ જનાર વાતાપિàત્ય અને દ્વૈપાયનને ભક્ષણ કરવા જનાર વૃષ્ણુિજ ધ નાશ પામ્યા હતા. નાશ પામ્યા હતા. સહસ્ત્રાર્જુન પા ચંદ્રિયોને જય કરવો. શ્રવણુ વિગેરે ક્રિયાને જય એટલે અત્યંત આસકિત છેડી દઇ પોતપાતાના વિકારતા રાધ કરવા. [ ૧૭ ] તે ઇંદ્રિયાના જયપુરૂષને પરમ સ'પત્તિને માટે થાય છે. કહ્યું છે કે, “ ઈદ્રિયોના અસયમ તે આપત્તિને માર્ગ છે, અને ઋક્રિયાનેાજય તે સ ંપત્તિના માર્ગ છે, તે તેમાં જે ઇષ્ટ હોય તે માર્ગે ચાલો. ’ r Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. तानि सृष्टानि स्वर्गाय नरकाय चेति । सर्वथेंद्रियजयस्तु यतीनामेव इहतु सामान्यतो गृहस्थधर्म एवाधिकृत स्तेनैवमुक्तं युक्त मिति | ( १४ ) तथा उपप्लुतेति-उपप्लुतं स्वचक्रपरचक्रविक्षोभात् दुर्भिक्षमारीति जनविरोधादेव स्वस्थभूतं यत्स्थानं ग्रामनगरादि तस्य विवर्जनं परिहरणं । अत्यज्यमाने हि तस्मिन् धर्मार्थकामानां पूर्वार्जितानां विनाशेन नव्यानां चानुपार्जनेनो भयलोकभ्रंश एव स्यात् ॥ ६ ॥ ૨૧ सुप्रतिवेस्मिकेत्यादि-नविद्यते नैकानि बहूनि निर्गमद्वाराणि निःसरणमार्ग यत्र यथास्यात्तथा गृहस्य अगारस्य विनिवेशनं स्थापनं । बहुषु हि निर्गमेषु अनुपलक्ष्यमाणनिर्गम प्रवेशानां दुष्टलोकाना मापाते स्त्री द्रविणादिविप्लवः स्यात् । ( १५ ) જે સ્વર્ગ અને નરક તે સર્વ ઈદ્રિયોજ છે. ઈંદ્રિયા નિગ્રહ કરેલી હાય તા તે સ્વર્ગ છે, અને છુટી મુકી હાય તો તે નરક છે. ઇંદ્રિયાના જય તા સર્વથા મુનિનેજ હોય છે, પણુ અહીં ગૃહસ્થના સામાન્ય ધર્મને અધિકાર ચાલે છે, તેથી એમ કહ્યું યુક્ત છે. [ ૧૪ ] વળી ઉપપ્પુત સ્થાનને છેડી દેવું. ઉપપ્પુત એટલે સ્વચક્ર તથા પરચક્રના ક્ષાભથી અને દુકાળ, મરકી, પ્રતિ સાત જાતના ઉપદ્રવ ) અને લોક વિરેધ વિગેરેથી અસ્વસ્થ એવું સ્થાન એટલે ગામ, નગર, પ્રમુખ, તેને છોડી દેવું. જો તેવું સ્થાન છેડે નહીં તો, પૂર્વે મેળવેલા ધર્મ, અર્થ અને કામના વિનાશ થઇ ાય, અને નવા તે મેળવી શકાય નહીં, તેથી ઉભય લાકનેા નાશજ થાય છે. ૬ ગૃહસ્થે કેવા ઘરમાં રહેવુ ? જેનાં નીકળવાનાં દ્વાર-માર્ગ ધણા ન હાય, તેવી રીતે જે ધર ખાંધવામાં આવ્યુ હોય. કારણ કે જો નિકળવાના માર્ગ ધણા હોય તો જેમનુ પેશવું અને નીકળવું જાણવામાં આવે નહીં, એવા દુષ્ટ લાકે આવી પડવાથી શ્રી * અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, ટીડ, શુડા, સ્વચક્ર, અને પરચક્ર, એ સાત જાતના ઉપદ્રવને છાંત કહે છે, પોતાના દેશને બળવા તે સ્વચક્ર, અને પરદેશી અળવેા તે પચક્ર. Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સગ્રહ. or चानेक द्वारताया निषेधनविधिराक्षिप्यते ततः प्रतिनियतद्वार सुरक्षितगृहो गृहस्थः स्यादितिलभ्येत । तथाविधमपि गृहं स्थान एव निवेशितुं युक्तं ना स्थाने । स्थानं तु शल्यादिदोषरहितं बहलदूर्वाप्रवालकुशस्तंभप्रशस्तं वर्णगंध मृत्तिका सुस्वादुजलोद्गमनिधानादिमश्च । स्थानगुणदोषपरिज्ञानं च शकुन स्वमोपश्रुतिप्रभृतिनिमित्तादिवलेन । ( १६ ) स्थानमेव विशिनष्टि । सुप्रातिबैश्मिक इति । शोभनाः शीलादिसंपत्राः प्रातिवेश्मा यत्र तस्मिन् । कुप्रातिवेश्मिके पुनः । “ संसर्गजा दोष गुणा भवंती ** ति वचनात् निश्चितं गुणहानिरुत्पद्यत इति तनिषेधः । दुःप्रातिवेश्मका स्वेते शास्त्रप्रसिद्धाः । ( १७ ) “ खरिआ तिरिरकजोणी तालायरसममाहणसुसाणा । वग्गुरिअहवा गुम्मि अहरि एस पुलिंद मछिदा " । पुनः किंभूत स्थाने अनतिप्रकटगुप्तके । अतिप्रकटं असं ૨૨ તથા દ્રવ્ય પ્રમુખના વિનાન્ન થઇ જાય. [ ૧૫ ] અહીં ધરને અનેક દ્વાર કરવાના નિષેધ કર્યું, તેથી એમ સિદ્ધ થયું કે, ગૃહસ્થે પોતાનુ ધર એક દ્વાર નિર્મામત્ત કરી રક્ષિત કરવુ. આવુ એક દ્વારવાળું ઘર હોય તે પણ સારા સ્થાનેજ બાંધવું યુક્ત છે, નારે સ્થાને નહીં. જે શલ્ય અસ્થિ ] વિગેરે દોષથી રહિત હોય, જે પ્રેા તથા ડાભનાં ભાથાં ધણુાં હાવાથી શ્રેષ્ટ દાય, અને જેમાં સારા રંગની સુગંધી મૃત્તિકા, સ્વાદિષ્ટ જલ અને નિધાન હાય, તે સારૂં સ્થાન કહેવાય છે. તે સ્થાનના ગુણ દોષ જાવાનું જ્ઞાન શકુન, સ્વપ્ન, શ્રવણ વિંગેરે નિમિત્તાદિકના બળથી મેળવી શકાય છે. ( ૧૬ ) (6 વળી તે કેવું સ્થાન જોઇએ ? સારા પાડાશીવાળું, સારા એટલે શીલાદિ ગુણે સપન્ન એવા પાડીશીએ જેમાં હાય તે. દોષ અને ગુણુ સંસર્ગ પ્રમાણે થાય છે. ” એવુ વચન છે, તેથી નારા પાડાશથી અવશ્ય ગુણની હાનિ થાય છે, તેથી તેવા પાડેશમાં રહેવાનો નિષેધ છે, કેવા પાડોશીઓ નહારા કહેવાય તે શાસ્ત્ર પ્રસિદ્ધ છે. ( ૧૭ ) તે આ પ્રમાણે હલકી જાતના, ખરાબ એલાદમાંથી થયેલા, શુદ્ર, ભિક્ષુક-બ્રાહ્મણુ, વાધરી, શીકારી, આહેર અને ભિન્ન તિના પાડેાશી ખરાબ છે. ” Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંહ निहितगृहांतरतयाऽतिप्रकाशं । अतिगुप्तकं गृहांतरेरेव सर्वतः संनिहितैरनुपलक्ष्यमाणद्वारादि विभागतयाऽतीवप्रच्छवं तदेवातिगुप्तकं ' स्वार्थिकोअण्' नाति प्रकटं अनति प्रकटं नाति गुप्तक मनति गुप्तकं ततोऽनति प्रकले चानतिगुप्तकं चेति द्वंद्वः तस्मिन् । ( १८ ) अतिमकटे स्थाने क्रियमार्ग गृहं परिपार्वतो निरावरणतया चौरादयो निःशंकमनसोऽभिभवेयुः । अतिगुप्ते च सर्वतो गृहांतनिरुद्धत्वान स्वशोभा लभते प्रदीपनायुपये। च दुःखनिर्गम प्रवेशं च स्यात् ॥ ७ ॥ पापेति । पापानि दृष्टा दृष्टापायकारणानि कर्माणि तेभ्यो भीरुकताभयं तत्र दृष्टापायकारणानि चौर्यपारदारिकत्व घुत रमणादीनि इहलोके पि सकल लोक सिद्ध विडंबनानि अंदृष्टापायकारणानि मद्यमांससेवनादीनि વળી તે કેવું સ્થાન હોવું જોઈએ? અતિ પ્રગટ-ખુલ્લું અને અતિ ગુપ્ત ન હોય તેવું, અતિ પ્રગટ એટલે આસપાસ કોઈ ઘર નજિક ન હોવાથી અતિ પ્રકાશમાં આવેલું, અતિ ગુમ એટલે આસપાસ સર્વ તરફ બીજું એવાં ઘર આવેલાં હેય છે, જેથી ઘરનાં દ્વાર વિગેરેના ભાગ દેખાય નહીં, તેવું અતિ ગુપ્ત અતિ ગુમ તેજ અતિગુપ્તક. અહિં સ્વાર્યમાં સન્ પ્રત્યય આવેલું છે. અતિ પ્રગટ નહીં અને ગુપ્ત નહીં, તે દ્વ સમાસ છે. ( ૧૮ ) જે અતિ પ્રકટ-ખુલ્લા સ્થાનમાં ઘર કરેલું હોય તે આસપાસ આવરણ ન હેવાને લીધે તેની અંદર ચાર પ્રમુખ નિઃશંક મનથી પ્રવેશ કરી, પરાભવ કરી જાય. જે અતિ ગુપ્ત હોય તે આસપાસ આવેલાં બીજાં ઘરોથી નિરોધ થવાને લીધે ઘરની શો ભા આવે નહીં. વળી જે અગ્નિની લાય લાગવા વિગેરે ઉપદ્રવ થાય છે, તેમાંથી નીકળવું કે પેસવું દુઃખદાયક થઈ પડે છે. ૭ પાપ–એટલે પાપ કર્મ-દષ્ટ અને અદષ્ટ અપાયનાં કારણભૂત જે કર્મ, તેઓથી બીક રાખવી. તેમાં દષ્ટ અપાયનાં કારણે ચા, પારદારિકત્વ, દુત રમણાદિ આ લેકમાં પણ સમસ્ત લેખને અનુભવ સિદ્ધ દુઃખદાયક છે. અને અદષ્ટ અપાયનાં કારણે જે મંત્ર માંસનું સેવન કરવા વિગેરે. જેમનું ફળ શાસ્ત્રમાં નરકાદિ કહેવું છે તે. તે દષ્ટ આ લેક તથા Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સ ંગ્રહ. शास्त्रनिरुपित नरकादि यातना फलानि भवतीति दृष्टा दृष्टापायहेतुभ्यो दूर मात्मनो व्यावर्त्तनमिति तात्पर्यम् । ( १९ ) ૨૪ तथा ख्यातेति ख्यातस्य प्रसिद्धस्य तथा विधापरशिष्टसंमततया दूरं रूढिमागतस्य देशाचारस्य सकल मंडल व्यवहाररूपस्य भोजनाच्छादनादि चित्रक्रियात्मकस्य पालन मनुवर्त्तनं तदाचाराति लंघने तदेशवासि जनतया सह विरोध संभवेना कल्याणलाभः स्यादिति । पठंति चात्र लौकिकाः । ( २० ) “ यद्यपि सकलां योगी छिद्रां पश्यति मेदिनीम् । तथापि लौकिकाचारं मनसापि न लंघयेत् " इति । तथा सर्वेष्विति - सर्वेषु जघन्योत्तममध्यमभेदेषु जंतुषु अपवादः अश्लाघा तं करोतीत्येवंशीलः अपवादी तत्प्रतिपेधा देनपवादी तस्य भावः तत्वं अपवादा भाषण मित्यर्थः । परापवादो हि वहुदोष: ( २१ ) यदाह वाचकचक्र * અદૃષ્ટ-પરલોકના વિનારાના હેતુરૂપ તે પાપમાંથી આત્માને નિવૃત્ત કરવા, એ તાત્પર્ય છે. ( ૧૯ ) તેમ પ્રખ્યાત એટલે તેવા ખીજા શિષ્ટ પુરૂષોએ સ ંમત કલા તેથી ઘણા વખતથી રૂઢિમાં આવેલા દેશાચાર એટલે સર્વ જનમડલના ભાજન વસ્ત્રાદિકની જુદી જુદી ક્રિયારૂપ વ્યવહાર તેનું પ્રપાલન એટલે અનુવર્તન કરવું. જે તે દેશાચારનું ઉલ્લંધન કરવામાં આવે તે, તે દેશના લેાક સમૂહ સાથે વિરોધ થવાનો સભવ અને તેથી અકલ્યાણ થાય તે વિષે લાક્રિકમાં પણ કહેવાય છે કે, ( ૨૦ ) કદિ યોગી સર્વ પૃથ્વિીને છિદ્રવાળી જીવે, તથાપિ તેણે લોકાચારનું ઉલ્લંધન મનથી પણ કરવું નહીં. ’’ સર્વની નિદા કરવી નહિ. સવ એટલે ઉત્તમ, મધ્યમ અને જધન્ય પ્રાણીઓ અપવાદ-નિંદા. જે અપવાદ નિદા કરે તે અપવાદી કહેવાય. તેને પ્રતિષેધ કરે, તે અનપવાદી તેને ભાત્ર એટલે અપવાદ લેવાપણું નહિ તે. પરના અપવાદ ખેાલવામાં બહુ દોષ છે. ( ૨૧ ) તે વિષે વાચક ચક્રવર્તીસૂરી મહારાજ કહે છે કે, “ ખીજાનેા પરાભવ અને નિંદા કરવાથી તેમજ પોતાના ઉત્કર્ષ કરવાથી અનેક કાટી ભલે પણ મુકી શકાય નહિ, તેવું નીચ ગાત્ર કર્મ પ્રત્યેક ભલે બંધાય છે. 77 એવી રીતે સર્વ માણસને પણ અ Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સગ્રહું. 1 वर्ती । “ परपरिभवपरिवादा दात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचैर्गोत्रं प्रतिभवमनेकभवकोटि दुर्मोचम् " तदेवं सकलजनगोचरोऽप्यवर्णवादो न श्रेयान् किं पुनः नृपामात्यपुरोहितादिषु बहुजनमान्येषु । नृपाद्यवर्णवादात्तु प्राणनाशादिरपि दोषः स्यात् अत उक्तं नृपादिषु विशेष इति ॥ ८ ॥ જ્ય आयेति — आयस्य वृद्धयादि प्रयुक्त धनधान्याद्युपचयरूपस्योचितः चतुर्भागादितया योग्यः वित्तस्य व्ययः भर्त्तव्यभरण स्वभोग देवातिथि પુત્રનાપુ કયોનનેપુ વિનિયોગનમ્ । (૨૨) તથા ૨ નીતિશાä | “ पादमायान्निधिं कुर्यात्पादं वित्ताय घट्टयेत् । धर्मोपभोगयोः पादं पादं भर्त्तव्यपोषणे " । केचित्वाहुः । आयादर्द्ध नियुंजीत धर्मे समधिकं ततः । शेषेणशेषं कुर्वीत यत्ततस्तुच्छमैहिकं "। आयानुचितो हि व्ययो रोग इव शरीरे कृशीकृत्य विभवसार मखिलव्यवहारासमर्थ पुरुषंकरो - વર્ણવાદ ખાલવા સારા નથી, તે બહુ જનને માનવા યાગ્ય એવા, રાજા, મંત્રી અને પુરાહિત વિગેરેને અવર્ણવાદ એલા, કેમ સારા હોય ? રાજા વિગેરેના અવર્ણવાદ ખાલવાથી તેા પ્રાણ હાનિ પ્રમુખ દોષ પણ થઇ જાય છે. તેથી કહ્યું છે કે, રાજા વિગેરેની નિદાન વિશેષ ત્યાગ કરવા. ૮ આય એટલે વ્યાજ વિગેરેમાં યેાજેલા ધન, ધાન્ય વિગેરેની સ ંગ્રહ થવારૂપ આવક. તેને ઉચિત એટલે ચાથા ભાગ વિગેરેથી યાગ્ય એવા દ્રવ્યને વ્યય એટલે ભરણુ કરવા યાગ્યનું ભરણુ–પાષણ કરવું, પેાતાના ઉપભાગમાં લેવું, અને દેવ, અતિથિની પૂજા વિગેરેમાં વાપરવું–ઇત્યાદિ ખર્ચ કરવા. [ ૨૨ ] તે વિષે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, “ આવકમાંથી એક ચતુથૈાશના સ ંગ્રહ કરવા, એક ચતુથૈાશ દ્રવ્યમાં જોડી દેવુ, એક ચતુાશ ધર્મ તથા ઉપભાગમાં વાપરવું, અને એક ચતુર્થાશ ભરણ કરવા યેાગ્ય હાય તેના ભરણ-પોષણમાં વાપરવું. કેટલાએક વળી કહે છે કે, આવકમાંથી અરધુંવાપરવુ, તેમાં ધર્મની અંદર તેથી અધિક અને બાકીનું રહે તેમાંથી અવશેષ કામ કરવું. કારણ કે આ લાકનું કાર્ય તુચ્છ છે, જે આવક પ્રમાણે વ્યય ન કરે તેા, તે અનુચિત વ્યય શરીરમાં રોગની જેમ વૈભવના સારને કૃશ કરી પુરૂષને બધા વ્યવહાર ચલાવવામાં ૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ નિ (૨૩) પદ્ય રા “માઘરામનારોચક્ષુ વૈશવાવેતે ! अचिरेणैव कालेन सोऽत्र वै श्रवणायते " । इति । तथा वेषेति । विभकादीनां वित्तवयोऽवस्था निवासस्थानादीनामनुसारतः आनुरूप्येण वेषो वस्त्राभरणादिभोगः लोकपरिहासाधनास्पदतया योग्यो वेषः कार्य इति भावः । ( २४ ) यो हि सत्यप्याये कार्पण्याद् व्ययं न करोति सत्पपि वित्ते कुचेलत्वादि धर्मा भवति स लोकगर्हितो धर्मेऽप्यनधिकारी स्यात् । प्रसन्न नेपथ्यो हि पुमान् मंगलमूर्तिर्भवति । मंगलाच श्री समुत्पत्तिः। ( २५ ) यथोक्तं । श्रीमंगलात्मभवति प्रागल्भ्याच प्रवर्द्धते । दाक्ष्यात्तु कुरुते मूलं संयमात्मतितिष्टते " । मूलमित्यनुबंध । प्रतितिष्टतीति प्रतिष्टां लभते इति । मातेति-माता च पिता च माता पितरौ ‘आवद्वे ' इत्यावं मातुश्चाभ्यहितत्वात् पूर्वनिपातः । ( २६ ) यन्मनुः । " उपा અસમર્થ કરી દે છે. (૨૩) તે વિષે કહ્યું છે કે, “જે પુરૂષ આવક અને ખર્ચ જોયા વગર વૈશ્રવણ-કુબેર ભંડારી જે થાય છે, તે ચેડા વખતમાં શ્રમણ-સાધુ જેવો થઈ જાય છે. ” વૈભવાદિ પ્રમાણે વેશ રાખ, વૈભવાદિ એટલે દ્રવ્ય, વય, અવસ્થા, અને નિવાસ સ્થાન વિગેરેને અનુસાર ગ્ય વેષ એટલે વસ્ત્રાભરણ પહેરવાની ઢબ કે જે લેકને ઉપહાસ્યનું સ્થાન ન થવાથી યોગ્ય એ રાખ. [ ૨૪ ] જે આવક છતાં કૃપણુતાથી ખર્ચ ન કરે, અને દ્રવ્ય છતાં કુચેલ––ફાટલ તુટલ વસ્ત્ર પહેરવાં વિગેરે રાખે તે લોકમાં નિંદિત અને ધર્મના અધિકાર વગરનો થાય છે. પ્રસન્ન વેષ રાખનાર પુરૂષ મંગલ મૂર્તિ થાય છે, અને માંગલ્યથી લક્ષ્મીની ઉત્પત્તિ છે. [૨૫ ] કહ્યું છે કે, “ માંગલ્યથી લક્ષ્મી ઉત્પન્ન થાય છે, ચાતુર્યથી વધે છે, ડહાપણથી મૂળ કરે છે, અને સંયમથી પ્રતિષ્ઠા મેળવે છે. ” અહિં મૂળ એટલે ઉડે સંબંધ લે. માતા પિતાનું પૂજન કરવું. માતા અને પિતા એ કંઠ સમાસમાં માતા એ પદને ‘ગા હૈ” એ સૂત્રથી મા થયેલ છે. માતૃ શબ્દનો પર્વ નિપાત કરવામાં આવ્યો છે. ( ૨૧ ) મનુ લખે છે કે, “દશ ઉપાધ્યાય જેવા એક આચાર્ય, સે આચાર્ય જેવા એક પિતા, અને સો પિતા જેવી એક માતા Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ ध्याया दशाचार्य आचार्याणां शतपिता । सहस्रं तु पितुर्माता गौरचेणातिरिच्यते " इति । माता जननी पिता जनक स्तयोरर्चनं पूजन त्रिसंध्यं प्रणामकरणेन परलोकहितानुष्टाननियोजमेन सकल व्यापारेषु तदाज्ञया प्रवृत्त्या वर्णगंधादि प्रधानस्य पुष्पफलादिवस्तुन उपढीकनेन तद्लोगे भोगेन चान्नादीनां तदीयव्रतविशेषोल्लंघम न्यापारादि लक्षणीचित्यातिक्रमवर्जनेनेति । ( २७ ) तथा । संग इत्यादि । सन् शोभन आचार इहपरलोकहितावहा प्रवृत्तिर्येषां ते सदाचाराः तैः सह संग: संगतिः । असत्संगे हि सपदि शीलं विलीयेत । ( २८ ) यदाह । * यदि सत्संगति रतो न भविष्यसि भविष्यसि अथासज्जने गोष्टीषु पतिष्यसि पतिष्यसि " इति । तथा । " संगः सर्वात्मना त्याज्यः सचैत्यक्तुं न शक्यते स सद्भिः सहकर्त्तभ्यः संतः संगस्य भेषजम् " इति च । तथा कृतज्ञतेति-कृतस्यज्ञना ज्ञानं अनिवः । एवं हि तस्य महान् ગૌરવથી અધિક થાય છે. ” માતા અને પિતાનું અર્ચન એટલે ત્રિકાલ તેમને પ્રણામ કરે, પરલકનું હિત આચરવા સર્વ વ્યાપાર-કાર્ય કરવામાં તેમની આઝાવડે પ્રવૃત્તિ કરવી, વર્ણ ગંધ પ્રમુખ મુખ્ય પુષ્ય ફળાદિ વસ્તુ તેમની આગળ ધરવી. અન્ન વિગેરેને તેમને ઉપભેગ કરાવો, અને તેમના વ્રત વિશેનું ઉલ્લંઘન કારૂપ વ્યાપાર તથા તેને भनी योग्यतानी मतिम ते पा. ( २७ ) सहायारी ५३षोनी साये स ४२यो, સત-સારે આચાર એટલે આ લોક અને પરલોકના હિતમાં પ્રવૃત્તિ જેમને હોય તે સદાચારી કહેવાય છે. તેમની સાથે સંગ કરે. અસત પુરૂષને સંગ કરવાથી તત્કાળ શિલनो सो५ य य छे. ( २८ ) यु छ , “तुले सत्सम शश नही तो, भ. સજજનની ગેટ્ટીમાં પડીશ.” તેમ વળી કહ્યું છે કે, “ પ્રથમ તે સર્વથા સંગને ત્યાગ કરે. જે તેને ત્યાગ ન થઈ શકે તે તે સંગ પુરૂષની સાથે કરે; કારણ કે सत्पुषा संगनु औष५ छ." - કૃતજ્ઞતા- એટલે કરેલાની ગ્રતા એટલે જ્ઞાન અર્થત કરેલાને છુપાવવું નહીં તે. એથી તેને માટે કુશળતાને લાભ થાય છે. તેમ વળી એથી કરીને કરેલા ઉપકારને Page #40 -------------------------------------------------------------------------- ________________ ર૮ શ્રી ધર્મ સંગ્રહ. कुशललाभो भवति अतएव कृतोपकारं शिरसि भारमिव मन्यमानाः कदापि न-विस्मरंति साधवः । ( २९.) तदुक्तं । “ प्रथमवयसि पीलं सोयमल्पं स्मरंतः शिरसि निहितभारा नालिकेरा नराणाम् । उदकममृतकल्लं दाराजीवितांतं नहि कृतमुपकारं साधवो विस्मरंति " इति । ९ .. अजीर्ण इति ।- अजीर्ण अजरणे पूर्वभोजनस्य । अथवा अजीर्णे परिपाकमनागते पूर्वभोजने अर्द्धजीणे इत्यर्थः । अभोजनं भोजन त्यागः । ( ३०.) अजीर्णभोजने हि सर्वरोगमूलस्य वृद्धिरेव कृता भवति । यदाह । “ अजीर्णप्रभवा रोगा" इति । तत्राजीर्ण चतुविधं । (३१) " आम विदग्धं विष्टब्धं रसशेष तथा परम् । आमे तु द्रवधिसं विदग्धे धूमगंधिता । विष्टब्धे गात्रभंगोऽत्र रसशेषेषु जाडन्यता" । द्रवगंधिखमिति द्रवस्य गूथस्य कुथिततक्रादेरिव गंधोयस्यास्ति तत्तथा तद्भावस्तत्वमिति । “ मलवातयोविगंधो विड्भेदो गात्रगौरवमरु સજેને પુરૂષો પિતાના મસ્તક પર બેજાની જેમ માનતા કદિ પણ ભુલી જતા નથી. [૨] કહ્યું છે કે, “ નાળીએરીના વૃક્ષ પ્રથમ વયમાં જે અ૫ જળપાન કરે તેને સંભારી મસ્તકપર ભાર લઈ તે જળદાયક પુરૂષને જીવિત સુધી અમૃત જેવું જળ આપે છે, તે ६५२था सिहं थाय छे , साधु ५३॥ ४रेसा ५२ने मुखी तो ना. " '' અજીર્ણ હોય તે ભજનો ત્યાગ કરે. અજીર્ણ એટલે પ્રથમ કરેલ ભજન જર્યું ન હોય અથવા પ્રથમનું જમેલ અને પરિપાક થયું ન હોય અર્થાત અધું મું होय, त्यारे. मोशननो त्याग ४२१. [ 30 ] 40 मान ५२वाथी सर्व रोगना भूग. न हि रेसी थाय छे. यु , “ सर्व २।५ २१७ माथी. या५ . " मी या २ तनु छ. (३१)ते. ४ -१ भाभ, २. पि६२५, 3 वि४-५, भने ४.२सशेष. माम અજીર્ણ થયું હોય તે વિષ્ટામાં ગંધ આવે, વિદગ્ધ અજીર્ણ હેય તે ધુમાડા જેવી ગંધ , વિષ્ટબ્ધ અજીર્ણ હોય તે ગાત્ર ભાંગે, અને રસશેષ અજીર્ણ ય તે શરીર અક य. "वधि में शहना मर्थ सेवा छ , विरामी भयेस शासन को Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ ૨૯ च्यम् । अविशुद्धश्वोद्गारः षडजीर्णव्यक्तलिंगानि । ( ३२ ) मूर्खापलापोवमथुः प्रसेकः सदनं भ्रमः । उपद्रवा भवत्येते मरणं वा प्यजीर्णतः " । प्रसेक इति अधिकनिष्टीवन प्रवृत्तिः । सदनमिति अंगग्लानिरिति । ( ३३ ) तथा काल इत्यादि । काले बुभुक्षोदयावसरलक्षणे सात्म्यात् । " पानाहारादयो यस्याविरुद्धाः प्रकृतेरपि मुखिखाय च कल्प्यते तत्साम्यमिति गीयते " । ( ३४ ) इत्येवं लक्षणात् अलौल्यतश्च चकारों गम्यः आकांक्षा तिरेकादधिकभोजनलक्षणलौल्यत्यागात् मुक्तिर्भोजनं अ. यमभिप्रायः । आजन्म सात्म्येन भुक्तं विषमपि पथ्यं भवति परमसात्म्यमपि पथ्यं सेवेत न पुनः सात्म्यमाप्तमप्यपथ्यं । ( ३५ ) - ગંધ આવે છે. અજીર્ણ થયાના છ સ્પષ્ટ ચિન્હ છે. તે આ પ્રમાણે–વિણ અને વાયુમાં ગંધ આવે, હમેશ કરતાં વિષ્ટા જુદી જાતની આવે, શરીર ભારે રહ્યા કરે, રૂચી ન થાય અને અશુદ્ધ ઉદ્ગાર (ઓડકાર ) આવ્યા કરે—એ છ ચિન્હ અજીર્ણનાં છે. [ ૩૨ ]. અથવા “ મૂછ, પ્રલાપ, વમન, વિશેષ થુંકવું (મેળ આવવી) શરીરમાં બેચેની અને જમ–એ ઉપદ્રવ થાય છે. અથવા અજીર્ણથી મૃત્યુ પણ થઈ જાય છે.” મૂળમાં ગણેશ શબ્દને અર્થ વિશેષ થુંકવું થાય છે, અને સન એટલે શરીરમાં ગ્લાની–બેચેની થાય એ અર્થ છે. [ ૩૩ ] સમય પ્રમાણે ભોજન કરવું. સમય–કાળ એટલે ભૂખ લાગવાને સમય તેમાં સામ્યપણાથી સામ્યનું લક્ષણ એવું છે કે, “ જેનાં આહાર પાન પ્રકૃતિને અવિરૂદ્ધ હોઈ સુખીપણું માટે થાય, તે સામ્ય કહેવાય છે. ” તેવા સામ્યપણથી તેમ અભ્યતાથી અહીં ૧ શબ્દ ઉપરથી લે. લ્યતા એટલે ઈચ્છા ઉપરાંત અધિક ભોજન કરવું તે તેને ત્યાગ તે અત્યતા અયાત સામ્ય અને અત્યતાથી ભજન કરવું–કહેવાને અભિપ્રાય એ છે કે, જન્મથી માંડીને સામ્યપણે વિષ ખાધું હેય પણ, તે પથ્ય થાય છે. પરંતુ અસામ્ય પણ પથ્ય સેવવું અને સામ્યપણે પ્રાપ્ત થયેલ પણ અપ ને સેવવું. (૩૫) જે એમ માને છે, “બલવાનને ર પથ છે, એમ માની જે કાળ રૂટને સ્વાદ લે તે સારી રીતે શિક્ષિત થઈ વિષે તંત્રને જાણનારો છે, તથાપિ તે મયુ Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. सर्व बलवतः पथ्यमिति मन्वानः कालकूटं स्वादेत्सुशिक्षितो हि विषतं - est म्रियत एव । कदाचि द्विषात् सात्म्यमपि च लौल्य परिहारेण यथामि बलमेव जीव अतिरिक्त भोजनं हि वमन विरेचनमरणादि विना न साधु भवति यो हि मितं भुंक्ते स बहु भुंक्ते अक्षुधितेना मृतमपि भुक्तं भवति विषं । तथा कालाति क्रमादभद्वेषो देहसादथ भवति विध्याasar किंनाघनं कुर्यादिति । ( ३६ ) तथा वृत्तेति वृत्तमनाचारपरिहारः सम्यगाचारपालनं च तत्र तिष्टंतीति वृत्तस्था: । ज्ञानं हेयोपादेय वस्वनिश्चयः तेन वृद्धा महतो वृचस्थाश्वते ज्ञान वृद्धाश्च तेषामही सेवा अभ्युत्थानादिलक्षणा | गुणभानो हि पुरुषाः सम्यक् सेव्यमाना निय मात्कल्पतरव इव सदुपदेशादि फलैः फलन्ति । ( ३७ ) यथोक्तं । “ उपदेशः शुभो नित्यं दर्शनं धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत्साधु सेवा महस्फलम् " इति ॥ तथा गर्हितेषु इति । गर्हितेषु लोकलोकोत्तरयो रना ३० તેજ પામે છે. કદી વિષથી સાત્મ્ય હોય તે પણ લાલ્યતા છેૉડી જઠરાગ્નિના બળ પ્રમાણે ખાદ્યું. અધિક કરેલું ભોજન વમન, પ્રસેક, કે મરણ વિના સારૂં' થતું નથી. જે મત ભાજન કરે છે, તે ધણુ ભોજન કરે છે. ક્ષુધા લાગ્યા સિવાય અમૃત · પણ ખાધુ હાય તો તે વિષ છે. તેમ વળી જો ક્ષુધા લાગવાના સમય વીડી જાય તો તેથી અન્ન ઉપર દ્વેષ અને શરીરની કૃશતા થાય છે. અગ્નિ બુઝાયા પછી ઇંધણાં શું કરી શકે? [} ] વૃત્તમાં રહેલા જ્ઞાન વૃદ્ધની સેવા કરવી. વૃત્ત એટલે અનાયારના ત્યાગ અને આ ચારનું સમ્યક પ્રકારે પાલન, તેમાં રહેલા એવા જ્ઞાન એટલે હૈયપાદેય વસ્તુને નિશ્ચય, તેડે વૃદ્ધ મહાન્ તે જ્ઞાન વૃદ્ધ. વૃત્તમાં રહેલા એવા જ્ઞાન વૃદ્ધ પુરૂષો તેમની સેવા એટલે તેમને જો સામુ ઉવુ, ગુણી પુરૂષો જો સારી રીતે સેવ્યા હોય તે, તે નિયમથી ૫દક્ષની જેમ સદુપદેશ પ્રમુખ કુળવર્ડ ળિત થાય છે. ( ૩૭ ) કહ્યું છે કે, “ નિત્યે ઉ त्तम उपहेंश, धर्मयारीनां दर्शन भने घरेत्यां विनय मे साधु सेवानु भा छे.", નિતિ ગ્રામમાં પ્રવર્ત્તવું નહીં. નિદિત-એટલે આ તાક અને પરલોકમાં અનાદર Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. दरणीयतया निंदनीयेषु मद्यमांससेवनपररामाभिगमनादि पापस्थानेषु अप्रवृत्तिः गाढं मनोवाकायानामनवतारः। आचार शुद्धौ हि सामान्यायामपि कुलाद्युत्पत्तौ पुरुषस्य माहात्म्यमुपपद्यते । ( ३८ ) यथोक्तं । " नकुलं हीनवृत्तस्य प्रमाणमिति मे मतिः । अंत्येश्वपि हि जातानां वृत्तमेव विશિષ્ય ” . ૨૦ || भर्तव्येति- भर्त्तव्यानां भर्तुं योग्यानां मातृपितृगृहिण्यपत्यसमाश्रितस्वजनलोकतथाविधमृत्यप्रभृतीनां भरणं पोषणं । तत्र त्रीण्यवश्य भर्त्तव्यानि मातापितरौ सतीभार्या अलब्धवलानि चापत्यानीति । ( ३९ ) यदुक्तं । वृद्धौ च मातापितरौ सती भार्या सुतान् शिशून् । अप्यकर्मशवं कृत्वा भर्त्तव्यान् मनुरब्रवीत् " ॥ विभवसंपत्तौ चान्यानपि । अन्यत्रा. કરવા યોગ્ય હોવાથી નિંદવા યોગ્ય એવા મવ માંસનું સેવન, અને પરસ્ત્રી ગમન વિગેરે પૉપ સ્થાન તેમાં અપવૃત્તિ કરવી, એટલે મન, વચન કાયાને ગાઢ રીતે તેમાં ઉતારવા નહીં. એક સામાન્ય આચારની શુદ્ધિ હોય તે પણ કુળ વિગેરેની ઉત્પત્તિમાં પુરૂષનું મહા મ ઉ૫પાદીત થાય છે. (૩૮) કહ્યું છે કે, “હીન વૃત્તવાળાનું સારું કુળ હોય તે પણ તે પ્રમાણભૂત હેતું નથી, એમ મારો મત છેકદિ ચંડાળ જાતિમાં થએલા હોય, પણ જે તેમનામાં વૃત્ત–સદાચાર હોય, તે તે વિશેષ થાય છે.” ૧૦ ભરણ-પોષણ કરવા યોગ્ય હેય, તેમનું ભરણ-પોષણ કરવું. ભરણ-પોષણ કર વા યોગ્ય જે માતા, પિતા, સ્ત્રી, સંતાન, આશ્રિત સ્વજન લેક અને તેવાજ નોકર ચાકવિગેરે તેમનું ભરણ-પોષણ કરવું. તેમાં ત્રણ તે અવશ્ય પિરવણ કરવા યોગ્ય છે. એક માતા, પિતા, બીજી સતી સ્ત્રી, અને ત્રીજા જેમણે હજુ બળ પ્રાપ્ત થયું ન હૈ એવાં સંતાન. ( ) . . . . તે કહ્યું છે કે, “ વૃદ્ધ માતા, પિતા, સતી સ્ત્રી, અને શિશુ વયનાં છોકરાં તેમનું સૈકડે અકર્મ કરીને પણ ભરણપોષણ કરવું, એમ મનુએ કહ્યું છે.” જો વૈભવ હોય તે બીજાનું પણ પોષણ કરવું. તે વિષે અન્ય સ્થળે કહ્યું છે કે, “ હે તાત, ગ્રહસ્ય ધર્મમાં લક્ષ્મીએ સેવેલા એવા તમારા ઘરમાં ચાર જણા નિવાસ કરે. રિકી મિત્ર, Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. '' '' ભુત્ત્ત । " चत्वारि तेनांतगृहे वसंतु श्रियाभिजुष्टस्य गृहस्थधर्मे । सखा दरिद्रो भगिनी व्यपत्या जातिश्च वृद्धो विधनः कुलीनः " ( ४० ) इति । तथा दीर्घकालभारित्वाद्दीर्घस्यार्थस्यानर्थस्य च दृष्टिः पर्यालोचनं सुविमृश्यकारित्वमित्यर्थः । अविमृश्यकारित्वे हि महादोषसंभवात् । ગત ઉર્જા । सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् । ते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव संपदः " ( ४१ ) इति ॥ तथा धर्मस्याभ्युदयनिःश्रेयसहेतोः इहैव शास्त्रे वक्तुं प्रस्तावित्तस्य कांत कांतासमेतयुवजन किंनरारब्धगीताकर्णनोदाहरणेन श्रुतिः श्रवणं तस्माच्च મનઃ ચેતાપનો વિશુળ વાર્ । (.૪૨ ) ચાદ્દ | “ વસ્રાંતમોતિ खेदं तप्तं निर्वाति बुध्यते मूढम् । स्थिरतामेति व्याकुल मुपयुक्तसुभाषितं શ્વેત ” ॥ प्रत्यहं धर्मश्रवणं चोत्तरोत्तरगुण प्रतिपत्ति साधनत्वात्प्रधानમિતિ । ( ૪૩ ) ૩૨ સંતાન વગરની ખેન, એક જાતિના વૃદ્ધ અને નિર્ધન કુલીન માણુસ. ( ૪૦ ) k દીર્ધ દ્રષ્ટી રાખવી, દીર્ધ એટલે દીર્ધ—લાંએ કાળે થનારા અર્થ અને અનર્થની દ્રષ્ટી એટલે વિચાર રાખવા, અર્થાત્ સારી રીતે વિચારીને કામ કરવું, અવિચારે કરવામાં મહા દેષ થવાનો સંભવ છે. કહ્યું છે કે, સહસા કામ કરવુ નહી. તેવે અવિવેક પરમ આપત્તિનું સ્થાન થાય છે. ગુલુબ્ધ એવી સ ંપત્તિ વિચારીને કામ કરનાર પુરૂષને સ્વયમેવ વરે છે. ” [ ૪૧ ] ધર્મ સાંભળવે. ધર્મ કે જે આબાદી તથા કલ્યાણના હેતુ રૂપ છે, અને આજ ગ્રંથમાં કહેવા માટે પ્રસ્તુત કરેલા છે, તેનું શ્રવણ એટલે સુંદર સ્ત્રી સાથે રહેલા યુવાન કિનરે આર ંભેલા ગીતના શ્રવણુનું ઉદાહરણ લઇ સાંભળવું. તેવા શ્રવણથી મનને ખેદ દૂર થવા વિગેરે ગુછુ થાય છે. ( ૪૨ ) કહ્યું છે કે, “ સુભાષિતને ઉપયોગ કરવાથી ચિત્ત ગ્લાની પામ્યું હોય તેા ખેદ દૂર કરે છે, મુઢ થઇ ગયું હોય તે પ્રતિમાધ પામે છે અને વ્યાકુળ થયું હોય તે સ્થિરતા મેળવે છે. પ્રતિ દીવસ ધર્મ શ્રવણ કરવું, તે ઉત્તરાત્તર ગુણનું સાધન હોવાથી પ્રધાન છે. [ "" ૪૩ ] Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ૩૩ तथा दया दुःखितजंतु दुःखत्राणाभिलाषः । दयालहिं सर्वसत्वहितकांक्षितया परमयतनावान् सर्वमेव धर्म क्षमादिसार माराधयति । तदुक्तं । धर्मस्य दया मूलमित्यादि । (४४ ) तथा अष्टभिर्बुद्धिगुणैर्योगः समागमः । घुद्धिगुणाः शुश्रूषादयः तेत्यमी । “ शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । ऊहापोहोऽर्थ विज्ञानं तत्त्वज्ञानं च धी गुणाः " ॥ तत्र, शुश्रूषा હોમિ અવગમાર્ગને શ . શાસ્ત્રાર્થોવાને | વન વિस्मरणं । ऊहो विज्ञातमर्थमवलंब्य अन्येषु तथा विधेषु व्याप्त्या वितंकणं । (४५) अपोह उक्तियुक्तिभ्यां विरुद्धादर्थाद्धिसादिकात् मत्यपायसंभावनया व्यावर्त्तनं । अथवा ऊहः सामान्यज्ञानं अपोहो विशेष ज्ञानं । अर्थवि: ज्ञानं ऊहापोह योगांन्मोहसंदेहविपर्यासव्युदासेन ज्ञानं । तत्वज्ञानं ऊहापोह विशुद्धमिदमित्यमेवेति निश्चयः । शुश्रूषादिभिर्हि उपाहित प्रकर्षः पु દયા રાખવી-દયા એટલે દુઃખી પ્રાણીને દુઃખમાંથી બચાવાની ઈચ્છા. દયાળુ પુરૂષ સર્વ પ્રાણના હિતની ઇચ્છાને લીધે પરમ જતનાવાળો થઈ ક્ષમાદિ ગુણથી શ્રેષ્ઠ એ. સર્વ ધર્મને આરાધે છે, તેથી કહ્યું છે કે, “ધર્મનું મૂળ દયા છે. ” [ ૪૪ ] - બુદ્ધિના આ ગુણને યોગ કરવો. બુદ્ધિના આઠ ગુણ શુશ્રુષા વિગેરે -તે આ પ્રમાણે- “ શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઉહ, અપહ, અર્થ વિજ્ઞાન અને તત્વજ્ઞાન એ બુદ્ધિના આઠ ગુણ છે.” તેમાં શુશ્રષા એટલે સાંભળવાની ઈચ્છા, પ્રહણ એટલે શાસ્ત્રના અર્થનું ગ્રહણ કરવું, ધારણ એટલે તે ગ્રહણ કરેલા અર્થને ભુલી જવા નહીં તે, ઉહ એટલે ભણેલા અર્થને અવલંબી તેવા બીજા અર્થમાં તેની વ્યાપ્તિને વિતર્ક કરે. [ પ ] અહિ એટલે ઉક્તિ તથા યુક્તિ વડે હિંસાદિ વિરૂદ્ધ અર્થથી અપાય-નાશની સંભાવના વડે નિવૃત્ત થવું, અથવા ઉહુ એટલે સામાન્ય જ્ઞાન, અને અહિ એટલે વિશેષ જ્ઞાન. અર્થ વિજ્ઞાન એટલે ઉહ અપના યોગથી મેહ, સંદેહ અને વિપવસ [ વિપરીત જ્ઞાન ] ના નાશથી થયેલું જ્ઞાન. તત્વજ્ઞાન એટલે ઉહ અહ કરી શુદ્ધ “આ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી ધર્મ સંગ્રહ. - - - - - - - - - - मान कदाचिद कल्याण मामोति । एते च बुदिगुणा यथासंभवं दृष्टપાર ( 9 ) મા શુળg ગૌવૈશિરોબિનथमाभिमाषणादिषु स्वपरयो रुपकारणेष्वात्मधर्मेषु पक्षपातो बहुमानं तत्मशंसा साहाय्पदानादिमानुकूला प्रवृत्तिः । गुणपक्षपातिनो हि जीवा अअध्यपुण्यबीज निषेकेणेहामुत्र च गुणग्रामसंपदमारोहति ॥ ११ ॥ तथा अनभिनिवेशः अभिनिवेशराहित्यं अभिनिवेशश्च नीतिपथममागतस्यापि पराभिभवपरिणामेन कार्यस्यारंभः स च नीचाना भवति । ( ક૭) ચાઇ“ જાતિ નીવાનું વિજ્ઞાનનિ જુ Rા સ્ત્રોતો વિતરણ અનામિયા મતિઃ” | અનિशथ कादाचित्कः शाठ्यानीचानामपि स भवति अत आह सदेति । આમજ છે, એ નિશ્ચય. બા શુકૂવા વિગેરે બુદ્ધિના આઠ ગણા વડે ઉકઈને પ્રાપ્ત કરનાર પુરૂષ કદિ પણ અકલ્યાણને પામતે નથી. એ બુદ્ધિના ગુણ જ્યાં જેવી રીતે સંભવે તેમ જોઈ લેવા. [ ૪૬ ] | ગુમાં પક્ષપાત કરે. ગુણ એટલે સાજન્ય, ઔદાર્ય, વૈ, દાક્ષિણ્ય, થિરતા. પ્રથમ પ્રિય ભાષણ વિગેરે પિતાના અને પરના ઉપકાર કરનાર આત્માના ધર્મ. તેમાં પક્ષપાત એટલે બહુમાન કરવું, અથવા તેની પ્રશંસા સહાય આપવા વિગેરેથી અનુકૂળ પ્રવૃત્તિ કરવી. ગુણના પક્ષપાતી છવ પુણ્યના સફળ બીજના સિંચન કરવા વડે આ લેક અને પરલોકમાં ગુણગ્રામની સંપત્તિ ઉપર આરૂઢ થાય છે. ૧૧ આગ્રહ રાખવો નહીં. આગ્રહ રાખે તે નીતિ માર્ગને નહીં પ્રાપ્ત થયેલ એવા બીજાના પરાભવના પરિણામે કરેલા કાર્યને આરંભ. તે દુરાગ્રહનીચ કેને હેય છે. [ ૪૭ ] તે વિષે કહ્યું છે કે, “નિષ્કળ ન્યાય, ગુણ રહિત દુષ્કર આરંભ વડે ગર્વ નીચ પુતે શમાવી દે છે. જુઓને, પ્રવાહની સામે Rવારના વ્યસનવાળાં સાક્ષા જ પ્રયાણ કરે છે ?” તે આમહને ત્યાગ કે વાર લુચ્ચાઈથી નીચ પુરૂને પણ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. (४८ ) तथा बस्तुनोः कृत्याकत्ययोः स्वपरयोर्विशेषस्यतिरस्य ज्ञान निश्चयः । अविशेषज्ञोहिनरः पशो तिरिच्येत । अथवा विशेषस्यात्मन एव गुणदोषाधिरोहलक्षणस्य मान । यदाह । “ प्रत्या प्रत्याचक्षेत नरश्चरितमात्मनः । किंतु मे पशुभिस्तुल्यं किंतु सत्पुरुषैरिति " ॥ तच कदाचिदितरस्यापि भवतीत्यत आह अन्वहमिति निरंवर मित्यर्थः । (४९) तथा न विद्यते सतत प्रचातिविशदैकाकारानुष्टानतया तिष्यादि दिन विभागो यस्य सोऽतिथिः । यथोक्तं । “तिथिपर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना । अतिथि त विजानीया रेशमभ्यागतं विदुः " ॥ (५०) साधुः शिष्टाचाररतः सकललोकाविगीतः दीनः 'दीक्षये ' इति पातोराव क्षीणसकलधर्मार्थकामाराधनशक्तिः तेषु प्रतिपमता प्रतिप्रतिः अब થાય છે, માટે જ કહ્યું કે, તે સદા હમેશાં આમહને ત્યાગ કરે. (૮) પ્રતિદિન વિશેષ જ્ઞાન મેળવવું પિતાના અને પરના કૃત્ય અકૃત્યનું વિશેષ જ્ઞાન એટલે અંતરને નિશ્ચય કરે. જે પુરુષ વિશેષજ્ઞ ન હેય તે પશુથી અધિક થતું નથી. અથવા વિશેષ એટલે આત્માના ગુણ દેશના આરે પણ સંબંધી જ્ઞાન. કહ્યું છે કે “માPસે પ્રતિદિવસ પિતાનું ચરિત્ર વિચારી જોવું કે, મારું ચરિત્ર પશુ જેવું છે કે પુરૂષના જેવું છે ? તેવું જ્ઞાન કદિ કોઈવાર બીજા સાધારણ માણસને પણ થાય છે, તેથી કહ્યું કે, પ્રતિદિન અત્યંત હમેશાં વિશેષ જ્ઞાન મેળવવું. [૪૯] અતિથી, સાધુ અને દીન જનને યથા જેમ સત્કાર કર. અતિથી એટલે હમેશાં અતિ ઉજવળ એકાકાર આચરણમાં પ્રવૃત્તિ કરવાથી જેને તિથિ વિગેરે દિવસને વિભાગ હેતે નથી, તે અતિથી કહેવાય. કહ્યું છે કે, “જે મહાત્માએ તિષિ, પર્વના સર્વ ઉત્સવ ત્યાગ કરેલા છે, તે અતિથી કહેવાય છે, અને બાકીના અભ્યાગત કહેવાય છે. ” [ પ ] સાસુ એટલે શિષ્ટ આચારમાં તત્પર અને સર્વ લેમાં અનિંદિત સુરષ ડીન . એ શબ્દ ર ય પામવું એ ધાતુ ઉપરથી થયેલે છે, તેથી દિન એટલે સર્વ ધન Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ पानादिरूपोपचार इति यावत् । कथं यथाई औचित्यानतिक्रमेण औचित्यं च यस्यातिथ्यादे रुत्तममध्यमजघन्यरूपा प्रतिपत्तिरित्यर्थः तस्यानलंघनेन । तदुल्लंघनेहि शेषाः संतोऽपि गुणा असंत इव भवंति । (५१) यदाह । ". औचित्यमेकमेकत्र गुणानां कोटिरेकतः । विषायते गुणग्राम औचित्य વર્જિતઃ” તિ ૨ त्रिवर्गेति-त्रिवर्गो धर्मार्थ कामाः। तत्र यतोऽभ्युदयनिः श्रेयससिद्धिः स धर्मः । यतः सर्व प्रयोजनसिद्धिः सोऽर्थः । यत आभिमानिक रसानुविद्धा सर्वेद्रिय प्रीतिः स कामः । ततोऽन्योन्यस्य परस्परस्य अनुपघातेन अपीडनेन त्रिवर्गस्यापि उक्तस्वरुपस्य नत्वकैकस्येत्यपि शब्दार्थः साधनं सेवनं त्रिवर्गसाधनविकलस्य उभयभवभ्रष्टलेन जीवन नैरर्थस्यात् । ( ५२ ) यदाह । “ यस्य त्रिवर्गशून्यानि दिनान्यायांति यांति અર્થ અને કામને આરાધવાની શકિત જેની ક્ષીણ થઈ છે તે માણસ. તે અતિથી, સાધુ અને દીન જનમાં પ્રતિપતા- પ્રતિપત્તિ અર્થત અન્નાનાદિ રૂપ ઉપચાર કરે છે. તે કેવી રીતે ઉપચાર કરે ? યથાયોગ્ય એટલે યોગ્યતાનું ઉલ્લ ધન કર્યા સિવાય પોગ્યતા એટલે જે અતિથિ પ્રમુખને ઘટે તેવી ઉત્તમ, મધ્યમ અને જઘન્યરૂપ સત્કાર. તેવી યેગ્યતનું ઉલ્લંધન કર્યા સિવાય યોગ્યતાનું ઉલ્લંઘન કરવાથી સારા ગુણ પણ નઠારા ગુણ જેવા થાય છે. (૫૧ ) કહ્યું છે કે, “એક તરફ યોગ્યતા અને એક તરફ કેટી ગુણ છે. કારણકે, મેગ્યતા વિનાને ગુણનો સમૂહ વિષના જેવો છે. ” ૧૨ . ત્રિવર્ગ–ધર્મ, અર્થ, કામને પરસ્પર બાધ આવે નહીં તેમ સાધવા. ધર્મ, અર્થ અને કામ–એ ત્રિવ કહેવાય છે. જેનાથી અભ્યદય–કલ્યાણની સિદ્ધિ થાય તે ધર્મ, જેનાથી સર્વ પ્રજનની સિદ્ધિ થાય તે અર્થ, અને જેનાથી અભિમાનના રસ સહિત સર્વ ઇદ્રિની પ્રીતિ થાય તે કામ કહેવાય છે. તે ધર્મ, અર્થ અને કામને પરસ્પર ઉપધાત–પીડા ન થાય તેમ સાધવા એટલે સેવવા. અહીં માપ [ પણ ] શબ્દને એવો અર્થ છે કે, તે ત્રણેને સેવવા, એકને જ નહીં તે ત્રિવર્ગના સેવનથી રહિત એવા પુરૂષનું Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ३७ - - - - च । स लोहकारभस्रव श्वसनपि न जीवति " । ( ५३ ) । तत्र धर्मार्थयोरुपघातेन तादात्विक विषयसुखलुब्धो बनगन इव को नाम न भवत्या स्पदमापदां । न च तस्य धनं धर्मः शरीरं वा यस्य कामेऽत्यंतासक्तिः । धर्मकामातिक्रमा द्धनमुपार्जित परे अनुभवंति स्वयंतु परं पापस्य भाजनं सिंह इव सिंधुर वधात् । अर्थकामाति क्रमेण च धर्मसेवा यतीनामेव न गृहस्थानां । ( ५४ ) न च धर्मवाधयार्थकामौ सेवेत बीजभोजिनः कुटुंविन इव नास्त्यधार्मिकस्यायत्यां किमपि कल्याणं । स खलु मुखी योऽमुत्र मुखाविरोधेनेहलोकमुखमनुभवति । तस्माद्धर्मावाधनेन कामार्थयोर्मतिमता यतितव्यम् । एवमर्यबाधया धर्मकामौ सेवमानस्य ऋणाधिकत्वं कामवाधया धर्मार्थो सेवमानस्य गाईस्थ्या भावः स्यात् । एवं च तादात्विकमूलहरकदर्येषु धर्मार्थकामाना म.. न्योन्ययाधा सुलभैव । तथाहि । ( ५५) જીવત ઉભય લકથી ભ્રષ્ટપણાને લીધે નિરર્થક થાય છે. [ પર ] કહ્યું છે કે, “જે માણસને ધર્મ, અર્થ અને કામથી શન્ય એવા દિવસે આવે અને ચાલ્યા જાય છે, તે માણસ લુહારની ધમણની જેમ શ્વાસ લે છે, પણ જીવ नथा. ” [ ५3 ] धर्म तथा अर्थन। उपधात ४२ ते ना १ि५५ सुममा सुम्५ થયેલે કે પુરૂષ વનના હાથીની જેમ આપત્તિનું સ્થાન થતું નથી ? જેની કામમાં અતિ આસક્તિ છે, તે પુરૂષને ધન, ધ કે શરીર કાંઈ રહેતું નથી. ધર્મ અને કામનું ઉલ્લંઘન કરી ઉપાર્જન કરેલા ધનને બીજાએ અનુભવે છે, અને તે ગઢને મારના ૨ સિ હની જેમ ૫ પનું ભાજન થાય છે. અર્થ અને કામનું ઉલ્લંઘન કરી કેવળ ધર્મ સેવન કરવું, એ મુનિનેજ છે, ગૃહથી તેમ થઈ શકતું નથી. (૫૪) ધનને બાધ કરી કેવળ અર્થ કામ સેવવા નહીં. બીજને ખાનારા કુટુંબીની જેમ પરિણામે અધમનું કલ્યાણ નથી. જે પરલોકના સુખનો વિરોધ કર્યા વગર આ લેકનું સુખ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી ધર્મ સંગ્રહ. यः किंमप्यसंचित्योत्पन्नमर्थमपन्यति स तादात्विकः । यः पितृपैतामहमर्थमन्यापेन भक्षयति स मूलहरः । यो भृत्यात्मपीडाभ्यामर्थ संचिनोति न तु कचिदपि व्ययते स कदर्यः । तत्र तादाखिक मूलहरयोपभ्रंशेन धर्म कामयोर्विनाशाभास्ति कल्याणं । फदर्यस्य अर्थसंग्रहो राजदायाद तस्कराणां निधिः न तु धर्मकामयोहेतुरिति । अनेन त्रिवर्गपाषा गृहस्थस्य कर्तुमनुचितेति प्रतिपादित । यदातु दैववशाद्वाधा संभपति तदोत्तरोत्तरबाधायां पूर्वस्य बाधा रक्षणीया । तथाहि । कामपाधायां वर्माययोर्वाधा रक्षणीया तयोः सतो कामस्य मुकरोत्पादत्वात् । कामार्थ योस्तुवाचायां धर्मो रक्षणीयः धर्ममूलत्वादर्थकामयोः । उक्तं च । (५६) ભગવે છે, તે જ ખરેખર સુખી છે. તેથી બુદ્ધિમાન પુરૂષે ધર્મને બાધા કર્યા વિના કામ તપ અર્ય સેવવા યત્ન કરશે. અને બાધ કરી ધમ કામને સેવનાર પુરૂષને અને ધિ કરજ થઈ જાય. અને કામને બાધ કરી કેવળ ધર્મ અર્થને સેવનાર પુરૂષને ગ્રહસ્થ પણને જ અભાવ થાય. એથી તે તાદાત્વિક મૂળ હર અને કદ (લુબ્ધ) જાતના પુરૂ ને ધર્મ, અર્થ અને કામની બાધા થવી સુલભ છે, તે ત્રણ જાતના પુરૂનાં લક્ષણ કહે છે. (૫૫) જે કાંઈ પણ સંચય કરે નહીં, અને જે દ્રવ્ય પેદા થાય તે ખર્ચા નાખે, તે તાત્વિક પુરૂષ કહેવાય છે. જે બાપદાદાનું દ્રવ્ય અનીતિથી ખાઈ જાય તે સલહર પુરૂષ કહેવાય છે. જે ખાવા પીવાની અને શરીરની પીડા ભોગવી, દ્રવ્યને સં ચજ કર્યા કરે, અને જ્યારે પણ ખર્ચ કરે નહીં, તે કદર્ય પુરૂષ કહેવાય છે. તેમાં તારાવિક અને મૂલહર જાતના પુરૂષોને દ્રવ્યને નાશ થવાથી ધર્મ અને કામને પણ વિનાશ થાય, તેથી તેમનું કલ્યાણ થતું નથી. કદર્ય પુરૂષને તે જે દ્રવ્યનો સંગ્રહ થાય, તે રાજા, ભાગીદાર અને ચાર લોકોને જ ભંડાર છે, તે કદિ ધર્મ અને કામને હેતુ થતું જ નથી. આથી પ્રતિપાદન થયું કે, પ્રહસ્થને ધર્મ, અર્થ તથા કામની બાધા કરવી અગ્ય છે, જે દૈવયોગે બાધા થઈ આવે તે ઉત્તરોત્તર બાધા થતાં પૂર્વની બાધા ૧ સિંહ હાથીને શિકાર કરી ચાલ્યો જાય છે, અને તેનું મકાદિક બીજ શીયાળ વિગેરે પશુઓ ખાઈ જાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ "धर्मक्षेत्रावसीदेत कपालेनापि जीवतः । आन्योऽस्मी त्यवगंतव्यं धर्मवित्ता દિ તથા” તયા સિદ્ધિો શોલે તિષિત જા અા तयोरदेशाकालयोरचरणं चरणाभावः। अदेशाकालचारी हि चौरादिभ्योऽवश्यमुपद्रवमानोति । तथा वलं शक्तिः स्वस्य परस्य वा द्रव्यक्षेत्रकालभावकृतं सामर्थ्य अबलमपि तथैव तयोर्विचारणं पर्यालोचनं । बलाबलपरिज्ञाने हि सर्वः सफल आरंभः अन्यथा न विपर्ययः । यदाह । (५७) યાને માત સજા કાને શનિના ! જાણવા મામ મિલાન અપ ” પર પુર જ રહે ! “ कानि मित्राणि को देशः कौन्ययागमौ । काई का च मे शक्तिरिति fજ દ ” રિસ શરૂ I રાખવી. એટલે જો કામને બધા થાય તે, ધર્મ તથા અર્ચને બાધા ન થવા દેવી. કારણ કે જે ધર્મ અર્થે હોય તે કામ થ સહેલું છે. જે કામ તથા અર્થને બાધા થાય તે, મને બાધા થવા ન દેવી કારણ કે અર્થ અને કામનું મૂળ ધર્મ છે. કહ્યું છે કે, પિક ) કપાળ (પરી) લઈ માગીને જીવતાં પણ જે ધર્મ ન સદાય તે જાણવું છે, હું ધનાઢ્ય છું. કારણ કે સાધુઓ ધર્મરૂપ દ્રવ્યવાળા હોય છે.” નિષિદ્ધ દેશ કાળ પ્રમાણે વર્તવું નહીં. નિષિદ્ધ એવો દેશ તે અદેશ અને નિષિદ્ધ એ કાલ તે અકાલ. તે નિષિદ્ધ દેશ કાલનું આચરણ એટલે ચરણને અભાવ અયોત નિષિદ્ધ દેશ કાલ પ્રમાણે ચાલવું નહીં. નિષિદ્ધ દેશ કાલ પ્રમાણે ચાલનાર પુરૂષ ચાર વિગેરેથી અવશ્ય ઉપદ્રવ પામે છે. બલ અને અબલને વિચાર કરો. બલ એટલે શકિત, પિતાનું અને બીજાનું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવવડે કરાએલું સામર્થ્ય. અબલ એટલે અશકિત. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવવડે કરાએલું અસામર્થ. તે બંનેને વિચાર કરશે. કહ્યું છે કે, [૫૭] “જે જ્યાં ઘટે ત્યાં સમતા રાખે અને શકિત હોય તે વ્યાયામ કસરત ] કરે તેવા પ્રાણીઓની વૃદ્ધિ આબાદી થાય છે. જે પોતાનું બિલ જાણ્યા સિવાય મોટે આરંભ કરે, તે ક્ષય સંપત્તિનું મૂલ કારણ છે.” એથી વળી બીજે પણ કહ્યું છે કે, કે કાલ છે ? મિત્ર કોણ છે ? દેશ કે છે ? ખર્ચ અને આવક શું છે ? હું કે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી ધર્મ સંગ્રહ. .., यथार्हेति-यथार्हा या यस्योचिता लोकयात्रा लोकचित्तानुत्तिरुपो व्यवहारः सा विधेया । यथाई लोकयात्रातिक्रमे हि लोकचित्त विराधनेन तेषा मात्मन्यनादेयतया परिणामापादनेन स्दलाघवमेवो त्पादित भवति (५८) एवं चान्यस्यापि स्वगतस्य सम्यगाचारस्य लघुत्वमेवोपनीतं स्यादिति । उक्तंच । ( ५९ ) " लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात्तस्मा लोकविरुद्ध धर्मविरुद्धं च संत्याज्यं । " तथा परोपकृतौ परोपकारे पाटवं पटुत्वं परोपकारपरो हि पुमान् सर्वस्य नेत्रामृतांजनं । तथा हीः लज्जा वैयात्याभावः इति यावत् । लज्जावान् हि प्राणप्रहाणेऽपि न प्रतिज्ञातमपजहाति । यदाह । ( ६० ) " लज्जां गुणोघजननी છું ? અને મારી શક્તિ શી છે ? એમ વારંવાર વિચારવું.” યથાહ લેક યાત્રા કરવી, યથાહે એટલે જે જેને ઘટે તેવી લેકયાત્રા કરવી એટલે કે ના ચિત્તને અનુસરવા૫ વ્યવહાર કરે. યથાર્લ લેક યાત્રાનું ઉલ્લંઘન કરવાથી લેકેના ચિત્તની વિરાધના થાય, અને તેથી પોતાની તરફ લેકનાં અગ્રાહ્ય પરિણામ થવાને લીધે પિતેજ પિતાની લઘુતા ઉત્પન્ન કરેલી થાય છે. [ ૧૮ ]. એથી બીજા ૫ણું સ્વગત સમ્યક્ આચારની લઘુતાજ કરેલી થાય છે. કહ્યું છે કે, [૧૯]" સર્વ ધર્મચારીઓને આધાર સેક છે, તેથી લોક વિરૂદ્ધ તથા ધર્મ વિરૂદ્ધ કરવું છેડી દેવું.” પોપકાર કરવામાં તત્પર થવું. પરોપકાર કરવામાં પટુતા રાખવી. કારણ પરે પકાર કરવામાં તત્પર એ પુરૂષ સર્વ જનના નેત્રનું અમૃતાં જનરૂપ છે. લજા રાખવી. લજજા એટલે જંગલીપણાને-બેઅદબીપણાને અભાવ. લજજાવાળે પુરૂષ પ્રાણની હાનિ થાય તે પણ, પિતાની પ્રતિજ્ઞા છોડી દેતો નથી. કહ્યું છે. કે, [ ૬૦ ] “અત્યંત શુદ્ધ હદયવાળી પૂજ્ય માતા જેવી ગુણના સમૂહને ઉત્પન્ન કરનારી લજજાને અનુસરનારા તેજસ્વી પુરૂષો પિતાના પ્રાણને સુખે ત્યજી દે છે, પણ સત્યની મર્યાદાના વ્યસનવાળા તેઓ પિતાની પ્રતિજ્ઞા ત્યજી દેતા નથી. ” Page #53 -------------------------------------------------------------------------- ________________ श्री धर्म संग्रह. . जननीमिवार्यामत्यंतशुद्धइदयामनुवर्तमानाः । तेजस्विनः सुखमसूनपि सं त्यजति सत्यस्थिति व्यसनिनो न पुनः प्रतिज्ञाम् " ॥ तथा सौम्यः अक्रूराकारः क्रूरो हि लोकस्योद्वेगकारणं सौम्यश्च सर्वजनमुखाराध्यो भवति इति ॥ १४ ॥ उक्त समभेदः सामान्यतो गृहिधर्मः । ( ६१ ) अत्रेदमवधेयं न्यायार्जितधनमुस्थान गृहनिवेशनमातापित्रर्चनादीनां सिद्धांते कर्तव्यताबोधक प्रत्यक्षवचनानुपलभेन धर्मलक्षणस्य योजयितुमशक्यत्वेऽपि तत्तदधिकारि शिष्टाचारमहिना तादृशतादशविधिवचनानामुभ्रासंलग्रतादोष इति । एवमप्या प्राप्तांश एव विधि प्रवृत्तेः प्राप्तेषु धनादिषु न्या. यार्जितत्वाद्यंशानामेव विधेयत्वाद्विशिष्ट कथं धर्मत्वं विध्यस्पर्शादिति चेत्सत्यं अनुद्यताविधेयतयो विषयता विशेषतयोः प्राप्त्यप्राप्ति नियतत्वेऽपि इष्ट साधनत्वादिरूप विध्यर्थस्य विशिष्ट एव संभवात् । ( ६२ ) कथं હમેશાં સભ્ય થવું. સામ્ય એટલે ક્રૂર ન લાગે તેવી આકૃતિવાળા થવું. કર માણસ લેકને ઉદ્વેગનું કારણ થાય છે, અને સામ્ય માણસ સર્વ લોકોને સુખે આરાધવા યોગ્ય થાય છે. ૧૪ આ પ્રમાણે પ્રહસ્થને સામાન્ય ધર્મ ભેદ સાથે કહ્યા. (૬૧) અહીં એટલું જાણવાનું છે કે, ન્યાયપાર્જિત દ્રવ્ય, સારે સ્થાને ઘર બાંધવું, અને માતા પિતાનું અને ચેન ઇત્યાદિ વિષે સિદ્ધાંતમાં કર્તવ્ય તરીકે બોધ થાય, તેવા પ્રત્યક્ષ વચન જોવામાં આવતાં નથી, તેથી તે ધર્મના લક્ષણ તરીકે યોજવા અશક્ય છે. તથાપિ તે તે અધિકારી શિષ્ટાચારના મહિમાથી તેવા તેવા વિધિવચનોને સંલગ્નતા દોષ લાગતો નથી. કદિ અહીં શંકા કરે છે, એથી એમ સિદ્ધ થયું કે, અપ્રાપ્ત અંશમાંજ વિધિની પ્રવૃત્તિ થાય. પ્રાપ્ત એવા ધનાદિકમાં ન્યાયાર્જિતપણું વિગેરે અંશ વિધેય છે, તે વિશિષ્ટાચારમાં શી રીતે ધર્મપણું આવે ? તેમાં વિધિને સ્પર્શ નથી. એ શંકા સત્ય છે, પણ અનુઘતા અને વિધેયતાની તથા વિષયતા અને વિશેષતાની પ્રાપ્તિ તથા અપ્રાપ્તિ નિયત હોવા છતાં Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ सहि संतताभ्यासविषयाभ्यास भावाभ्यासानां मध्ये भावाभ्यासस्यैव धर्मानुष्टानस्व मनुमत मुपदेशपदे संतताभ्यास विषयाभ्यासयोश्च निषिद्धमिति चेत् न कथंचित् सम्यग्दर्शनाद्यनुगतभावग्राहि निश्चयनयाभि प्रायेणैव तनिषेधादपुनर्बधकाधुचितभावलेशग्राहि व्यवहारनयाभि प्रायेण तत्समर्थना देव । तथा च तद्ग्रंथः ( ६३ ) “ अन्ने भणितितिविहं सवय विसयभाव जोगओणवरं धम्ममि अणुढाणं जहुत्तरपहाणरूवं तु " १ " ए अचणजुत्तिखमणिच्छयणयजोगओ जओ विसए । भावेण य परिहीणं धम्माणु ठाण मोकिहणु " २" ववहारओ उजुज्जइ तहा तहा अपुणबंध ના ર” I a થ ા (૬૪) अन्ये आचार्या ब्रुवते त्रिविधं त्रिपकारं सतत विषयभावयोगतः પણ ઇષ્ટ સાધન–ાદિરૂપ વિધિ અર્થને વિશિષ્ટાચારમાંજ સંભવ છે. [ ૨ ] અહીં કદી -શંકા કરવામાં આવે છે, ઉપદેશ સ્થાને સતત અભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસમાં એક ભાવાભ્યાસને જ ધર્માનુષ્ઠાન સંમત છે, સંતતાભ્યાસ અને વિષયાભ્યાસને નિષિદ્ધ છે, તે તેનું કેમ કરવું ? તેના સમાધાનમાં એટલું જ કે, જે સંતતાભ્યાસ અને વિષયાભ્યાસને નિષિદ્ધ કરેલ છે, તે સમ્ય દર્શનાદિકને અનુસરેલા ભાવગ્રાહી નિશ્ચય નયના અભિપ્રાયથીજ અને અપુનબંધક વિગેરે યોગ્ય ભાવના લેશ ગ્રાહી એવા વ્યવહાર નયના અભિપ્રાય વડે તેનું સમર્થ છે તેથી જ. તે વિષે ગ્રંથમાં આ પ્રમાણે લખેલું છે. “બીજાઓ સંતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ—એમ ત્રણ પ્રકારે ઉત્તર પ્રધાનરૂપ ધર્મનુષ્ઠાન એ બંને પ્રકારનું અનુષ્ઠાન નિશ્ચય નયના અભિપ્રાયથી ઘટતું નથી. જેથી અહંત પૂજારૂપ વિષયાભ્યાસમાં પણ ભાવાભાસથી રહિત એવું અનુષ્ઠાન તે કેવી રીતે ઘટે ? અને વ્યવહાર નયના અભિપ્રાયે તે બંને અનુષ્ઠાન ઘટે છે. તે પ્રકારે અપુનધિક વિગેરેમાં પણ જાણવું.” એ ગાથાઓને સવિસ્તર અર્થ આ પ્રમાણે છે. [ ૬૪ ] બીજા આચાર્યું અનુષ્ઠાનને સતત, વિષય અને ભાવથી ત્રણ પ્રકારનું કહે છે. અહિ Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ ४३ योगशब्दस्य प्रत्येकमभिसंबंधात् सततादिपदानां सतताभ्यासादौ लाक्षणिकलात्सवताभ्यासविषयाभ्यासभावाभ्यासयोगादित्यर्थः । नवरं केवलं धर्मेऽनुष्टानं यथोत्तरं प्रधानरूपं इत्येवकारार्थः ययदुत्तरं त देव ततः प्रधानमित्यर्थः । तत्र सतताभ्यासो नित्यमेव मातापित विनयादिप्रवृत्तिः । ( ६५ ) विषयाभ्यासो मोक्षमार्गनायकेऽहल्लक्षणे पौनःपुन्येन पूजनादि प्रवृत्तिः । भावाभ्यासो भावानां सम्यग्दर्शनादीनां भवोद्वेगेन भूयोभूयः परिशीलनं । एत च द्विविधमनुष्टानं न युक्तिक्षमं नोपपत्ति सह निश्चय नययोगेन निश्चयनयाभिप्रायेण । यतो मातापित्रादिविनय स्वभावे सतताभ्यासे सम्यग्दर्शनाद्यनाराधनारूपे धर्मानुष्टानं दुरापास्तमेव । विषय इत्यनंतरं अपिगम्यः । विषयेऽपि अहंदादिपूजालक्षणे विषयाभ्यासेपि भावेन भववैराग्यादिना परिहीणं धर्मानुष्टानं कथं नु न कथंचिदित्यर्थः। उकारः प्राकृतत्वात् । (६६) परमार्थोपयोगरूपत्वादानुष्टानस्य निश्चयनयमते भावा સતત વિગેરે પ્રત્યેક શબ્દ યોગ શબ્દને સંબંધ લે. વળી સતત વિગેરે પદો સતતાભ્યાસમાં લાક્ષણિક છે, તેથી સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસના યોગથી એ અર્થ થાય. વિશેષ અહિં એટલું કે, કેવળ ધર્મને વિષે અનુષ્ઠાન તે યથાર પ્રધાન રૂપ એટલે જે જે ઉત્તર તે તે તેથી પ્રધાન એ અર્થ થાય. સતતાભ્યાસ એટલે નિત્યે માતા પિતાને વિનય કરવા વિગેરે પ્રવૃત્તિ. [ પ ] વિક્યાભ્યાસ એટલે મેક્ષ માર્ગના નાયક શ્રી અહંત પ્રભુની પૂજા વિગેરેમાં વારંવાર પ્રવૃત્તિ. ભાવાભ્યાસ એટલે ભાવ જે સભ્ય દર્શન પ્રમુખ તેમનું ભવ–સંસાર તરફ ઉગતા કરી વારંવાર પરિશીલન કરવું? એમાં બે પ્રકારનું અનુષ્ઠાન નિશ્ચય નયના અભિપ્રાય વડે યુક્તિથી ઘટતું નથી, જેથી માતા પિતા વિગેરેને વિનય કરવાના સ્વભાવરૂપ સતતાભ્યાસ કે જે સમગ્ર દર્શનાદિકની આરાધના કરવાથી તેમાં ધર્મનું અનુષ્ઠાન તે દૂર રહો, પણ વિષય એટલે અહંતની પૂજા વિગેરે કરવા૫ વિષયાભ્યાસમાં પણ ભવ વૈરાગ્યથી રહિત એવું અનુષ્ઠાન કઈ રીતે होतु नयी. ( मा अपि ( ५५ ) मे भयावा येथे! भने भूल गायामां उसे તે પ્રાકૃત ભાષાને લઇને છે.) (ક) એથી સિદ્ધ થયું કે, ધર્માનુષ્ઠાન પરમાર્થ ઉપ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. भ्यास एव धर्मानुष्टानं नान्ययद्वमितिनिर्गधः । व्यवहारस्तु व्यवहार तस्तु व्यवहारनयादेशात युज्यते द्वयमपि तथा तथा तेन तेन प्रकारेणा पुनर्वेधकादिषु अनबंधक प्रभृतिषु तत्रापुनर्वेधकः पापं न तीव्रभावात्करोतीत्याद्युक्तलक्षणः आदिशब्दादपुनर्बधकस्यैव विशिष्टोत्तरावस्थाविशेषभाजौ मार्गाभिमुखमार्ग पतितौ अविरतसम्यग्द्रष्टृयादयश्च गृहांते इति । ( ६७ ) ननु तथापि धर्मसंग्रहण्यां निश्चयनयमतेन शैलेषी चरम समय एव धर्म उक्तः तत्पूर्वसमयेषु तत्साधनस्यैव संभव: । “ सोउभवखयहेउ सीलेसी चरम समयभावि जो । सेसो पुणणीच्छयउ तस्सेवप सावगोभ णिओत्तिवचनात् । ( ૬૮ ) ૪૪ अत्र तु निश्वयतो धर्मानुष्टानसंभवश्चाप्रमत्त संयता नामेवेति कथं न विरोधः इति चेत् । न । धर्म संग्रहण्यां धर्मस्यैवाभि धित्सितत्वेन तत्र धर्मपदव्युत्पत्तिनिमित्तग्राहकैरं भूतरूपनिश्चयनयस्य शैलेशी चरम समय एव ગરૂપ છે તેથી નિશ્ચય નયના મત પ્રમાણે ભાવાભ્યાસજ ધમાનુષ્ટાન છે. બીજા ખે સતતાભ્યાસ અને વિષયાભ્યાસ નથી. વ્યવહારથી એટલે વ્યવહાર નયના આદેશથી તે તે ખતે અભ્યાસ ધર્મનુઠ્ઠાનરૂપે ધટે છે. તે તે પ્રકારે અપુનર્બંધક વિગેરેમાં પણ છે. તીવ્ર ભાવથી પાપ ન કરે તે અપુનઐધક કહેવાય છે. આદિ શબ્દથી અપુનબંધકનાજ વિશિષ્ટાવસ્મા અને ઉત્તરાવસ્થાના વિશેષમાં રહેલા માર્ગાભિમુખ અને માર્ગ પતિત તેમજ અવિરત સમ્યગ્દષ્ટિ વિગેરે લેવા. [૬છું ] અહીં શંકા કરે છે કે, ધર્મ સંગ્રહણીમાં તે નિશ્ચય નયનામત પ્રમાણે શૈલીશીના છેલ્લા સમયમાંજ ધર્મ કહેલા ટારણુ કે તેના પૂર્વ સમયમાં તેનાં સાધનનેાજ સભવ છે. કહ્યુ છે કે, “ જે શૈલીશીના ચરમ સમયમાં થવાના તેજ સંસારના ક્ષયને હેતુ થાય છે; અને બાકી તે નિશ્ચય નયથી તેને શ્રાવક કહેલા છે. [ ૬૮ ] અહીં કાઇ શંકા કરે કે, નિશ્ચય નથી ધર્માનુષ્ઠાનને સંભવ અપ્રમત્ત સયમીનેજ થાય, એ વિરાધ કૅમ ન કહેવાય ? તેના સમાધાનમાં કહેવાનું કે, તેમ નથી. કારણ કે ધર્મ .. Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૪૫ प्रवृत्तिसंभवात् । अत्रतु धर्मानुष्टानपदव्युत्पत्तिनिमित्त ग्राहकैवभूतरूपनिषयनयस्या प्रमत्त संयत एवं प्रवृत्ति संभवेन विरोधलेश स्याप्यनवकाशात् । हंतनिरूपित चरितो भावाभ्यासोऽप्रमत्त संयतस्यैव प्रमत्तसंयत देशविरता विरतसम्यग्दृशां त्वापेक्षिकत्वेनौपचारिक एव प्राप्त इत्यपुर्नबंधस्यैवोपचारिक इति कयं युज्यते इति चे द्यथा पर्यवनयव्युत्क्रांतार्थग्राही द्रव्यो. ફોનઃ પરમાવેલા શરિપનિર્વજના (દશ) તથા નિશનિव्युत्क्रांतार्थग्राही व्यवहारनयोऽप्यपुनर्बधक एव तथेत्यभिमायादिति गृहाण । अतएव अपुनर्बध कस्यायं व्यवहारेण तात्विकः अध्यात्मभावनारुपो निअये नोत्तरस्य । इदमुक्तं योगविंदौ । ( ७० ) यवत्रापुनर्बधकस्याप्युपलक्षणत्वात्सम्यग्दृष्टयादिनामपि वृत्तौ ग्रहणं कृतं तत्तदपे क्षयैवेति तत्वं । સંગ્રહણીમાં ધર્મજ કહેવાને ઇચ્છેલ હોવાથી તેમાં ધર્મ પદની વ્યુત્પત્તિના નિમિત્તનો ગ્રાહકરૂપ નિશ્ચય નયની પ્રવૃત્તિને સંભવ શૈલેષીકરણના છેલ્લા સમયમાં જ હોય છે. અહીં તે ધર્માનુષ્ઠાન પદની વ્યુત્પત્તિના નિમિત્તના ગ્રાહકરૂપ નિશ્ચય નયની પ્રવૃત્તિ અપ્રમત્ત સંયમીમાંજ સંભવે છે, તેથી એક લેશ માત્ર વિરોધ આવવાને અવકાશ નથી. વળી શંકા કરે છે કે, એવી રીતે નિરૂપણ કરેલ ભાવાભ્યાસ અપ્રમત્ત સંયમીનેજ છે, અને પ્રમત્ત સંયમી, દેશ વિરત અને અવિરત સમ્યમ્ દષ્ટિવાળાને તે અપેક્ષા માત્ર હોવાથી ઉપચાર માત્રજ પ્રાપ્ત થાય છે, તે ઉપચાર માત્ર અપુનબંધકને કેમ ઘટે ? તેના સમાધાનમાં કહેવાનું કે, જે પર્યવયના વ્યક્રમવાળા અર્થને ગ્રહણ કરનાર દ્રવ્યપગ પરમાણમાંજ અપશ્ચિમ વિકલ્પ જણાવે છે. ( ૧૮ ) તેમ નિશ્ચય નયના વ્યકમવાળા અર્થને ગ્રહણ કરનાર વ્યવહારનય પણ અપુનબંધકજ છે, તેવા અભિપ્રાયથી તે વાત કબુલ કરે. વળી એથી જ કરીને અપુનર્ભધકને વ્યવહારનય વડે અધ્યાત્મ ભાવના રૂ૫ તાત્વિક છે, અને નિશ્ચય નવડે ઉત્તર પક્ષને તાત્વિક છે. તે વિષે યોગબિંદુમાં પણ તેમજ કહેલું છે. ( ૭૦ ) અહીં તત્વ એ છે કે, જે અપુનબંધકનું ઉપલક્ષણથી સમગ્ર દ્રષ્ટિ વગેરેનું વૃત્તિમાં ગ્રહણ કરેલું છે, તે તે તેની અપેક્ષાએજ છે. અહીં Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. तदयं परमार्यः निश्चयेनानुपचरितं धर्मानुष्टानमप्रमत्तसंयतानामेव प्रमत्तसंयतादीनां त्वपेक्षया निश्चयव्यवहाराभ्या मपुनर्बंधकस्यतु व्यवहारेणैव तेन सामान्यतो गृहि धर्मो व्यवहारेणापुनबंधकापेक्षयैवेति स्थितमिति । (७१) सप्रभेदं सामान्यतो गृहि धर्म मभिधाय सांप्रतं तत्फलं दर्शयन्नाहएतद्युत सुगार्हस्थ्यं यः करोति नरः सूधीः । लोकदयेऽसौ भूरि सुखमामोत्यनिंदितम् ॥ १५ ॥ एतद्युतमिति- एतेनानंतरोदितन सामान्यगृहिधर्मेण संयुतं सहित मुगाईस्थ्यं शोभनगृहस्थभावं यः कश्चित्पुण्यसंपन्नः सुधीः प्रशस्त बुदिः પરમાર્થ એ થયો કે, નિશ્ચય નયથી ઉપચાર નહીં પામેલું ધમનુષ્ઠાન અપ્રમત્ત સંયમીનેજ ઘટે છે. પ્રમત્ત સંયમી વિગેરેને અપેક્ષાથી નિશ્ચય અને વ્યવહારને ઘટે, અને અપુનર્ભધકને તે વ્યવહારનયથીજ ઘટે. તેથી સિદ્ધ થયું કે, આ ગૃહસ્થને સામાન્ય ધર્મ વ્યવહારનય વડે અપુનર્થધકની અપેક્ષાથીજ છે. (૭૧ ) એ પ્રમાણે ગ્રહસ્થને સામાન્ય ઘર્મ કહીને હવે તેવા ધર્મ થી શું ફળ મળે, તે કહે છે. - જે ઉત્તમ બુદ્ધિવાળો પુરૂષ એ ગૃહસ્થના સામાન્ય ધર્મ સહિત એ પિતાને ગૃહસ્થ વ્યવહાર ચલાવે છે, તે પુરૂષ આલોક અને પરલોકમાં અનિતિ એવું ઘણું સુખ પ્રાપ્ત કરે છે. ૧૫ એવી રીતે ઉપર કહેલા ગૃહસ્થના સામાન્ય ધર્મ વડે યુક્ત એવું ઉત્તમ ગૃહસ્થ પણું જે કોઈ પુણ્ય સંપન્ન અને ઉત્તમ બુદ્ધિવાળો પુરૂષ ચલાવે છે, તે ઉત્તમ ગૃહસ્થઆ લેક અને પરલેક બંનેમાં ( અહિં શબ્દને અર્થ એ છે કે, આ લેકમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સગ્રહ. नरः पुमान् करोति विदधाति असौ सुगार्हस्थ्यकर्त्ता लोकद्वयेऽपि इहलोकपरलोकरूपे किंपुनरिहलोक एवेत्यपिशब्दार्थः । अनिंदितं शुभानुबंधितया अगर्हणीयं भूरि प्रचूरं मुखं शर्म आमोति लभते इति प्रतिपादितं सामान्यतो गृहिधर्मफलं ।। १५ ।। अथैतद्गुणयुक्तस्य पुंसः सदृष्टांतमुत्तरोत्तर गुण वृद्धियोग्यतां दर्शयति— तस्मिन् प्रायः प्ररोहंति धर्मबीजानि गेहिनि । विधिनानि बीजानि विशुद्धायां यथा भुवि ॥ १६ ॥ ४७ तस्मिन्निति — प्रायोबाहुल्येन धर्मबीजानि लोकोत्तर धर्मकारणानि । . तानि चामूनि योगदृष्टि समुच्चये प्रतिपादितानि । जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं योगबीज मनुत्तमम् ॥ १ ॥ પણ ) અનિંદિત એટલે શુભાનુબંધી હોવાથી નિંદા કરવા યોગ્ય નહીં તેવુ ધણું સુખ પ્રાપ્ત કરે છે. એવી રીતે ગૃહસ્થના સામાન્ય ધર્મનુ પ્ળ પ્રતિપાદન કર્યું. ૧૫ હવે તેવા ગુણ વાળા પુરૂષને ઉત્તરાત્તર ગુણની વૃદ્ધિ થવાની યાગ્યતા થાય છે તે દૃષ્ટાંતથી દર્શાવે છે. જેમ વિધિથી શુદ્ધ ભૂમિમાં વાવેલાં બીજ ઉગી નીકળે છે, તેમ તેવા ગૃહસ્થની અંદર ધર્મનાં બીજ પ્રાયે કરીને ઉગી નીકળે છે, ૧૬ પ્રાયે કરીને ધર્મનાં જ એટલે લેાકાત્તર ધર્મનાં કારણુ. તે યાગ દૃષ્ટિ સમુચ્ચય Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, उपादेयधियात्यंत संज्ञाविष्कंभणान्वितम् । फलाभिसंघिरहितं संशुद्ध होतदीदृशम् ॥ २॥ आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्यं च विधिवच्छुद्धाशय विशेषतः ॥ ३ ॥ भवो द्वेगश्च सहजो द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धांत माश्रित्य विधिना लेखनादि च ॥ ४ ॥ लेखना पूजनाभ्यां च श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाथ स्वाध्याय चेतना भवतेति च ॥ ५ ॥ दुःखितेषु दयात्यंत मद्वेषो गुणवत्सु च । ગૌરિયા સેવને જૈવ વા વિશેષતા છે ૬ .” નામના ગ્રંથમાં આ પ્રમાણે કહેલાં છે– “શ્રી જિન ભગવંતમાં કુશળ એવું ચિત્ત રાખવું, તેમને નમસ્કાર કરે, શુદ્ધ પ્રામાદિ રાખવા, સર્વોત્તમ યોગ બીજ અતિ ઉપાદેય-શ્રાવ્ય બુદ્ધિથી સંજ્ઞાએ યુક્ત, અને ફળની આશા વગરનું, એવું એ શુદ્ધ છે. ૧૨ આચાર્ય વિગેરે શુદ્ધ ભાવગીમાં પણ શુદ્ધ આશયથી વિધિ પૂર્વક તેમનું વૈયાવૃત્ય કરવું. ૩ સ્વાભાવિક સંસાર તરફ ઉઠેગ રાખો, દ્રવ્ય અભિગ્રહનું પાલન કરવું, સિદ્ધાંતને વિધિથી લખાવવા વિગેરે કરવું, ૪ સિદ્ધાંતનું લેખના તથા પૂજન વડે શ્રવણ કરવું, વાચના આપવી, તેમાંથી સાર ગ્રહણ કરે. પ્રકાશના, સ્વાધ્યાય, ચેતના અને ભાવના કરવી. ૫ દુઃખી ઉપર દયા રાખવી, ગુણ ઉપર દેષ ન કરે, સર્વત્ર ઉચિત હોય તે સેવવા, એ લેત્તર ધર્મનાં કારણ છે. ૬ એવા ગુણનું પાત્રરૂપ ગૃહસ્થને વિષે તે ધર્મ બીજ પ્રક વડે એટલે પિતાના ફળની સફળતાના કારણપણે ઉગે છે, એટલે ધર્મ ચિંતા વિગેરરૂપ અંકુરવાળા થાય છે. કહ્યું છે કે, “ તેની સારી પ્રશંસા વિગેરે કરવી, તે ધર્મના બીજનું વાવવું છે, અને પછી તે ધર્મની ચિંતા વિગેરે કરવા, તે તેના અંકુરાદિ છે, અને મેક્ષ એ તે તેના ફળની સિદ્ધિ છે. ચિંતા તે અંકુરા, તેનું શ્રવણ તે કાંડ [ ડેટા નીકળી મેલ થવા તે ] અનુષ્ઠાન તે નાલવું, અને દેવતા તથા મનુષ્યની સંપત્તિઓ તે તેનાં પુષ્પ જાણવાં. ” તે ધર્મબીજ કેવાં થઈ ઉગે છે ? તે કહે છે-વિધિ એટલે દેશને Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ४ इति । तस्मिन् पूर्वोक्तगुणभाजने गेहिनि गृहस्थे प्ररोहति प्रकर्षण स्वफलावंध्यकारणत्वेन रोहति धर्मचिंतादि लक्षणांकुरादिमति जायते । उक्तं च । “ वपनं धर्मबीजस्य सत्प्रशंसादि तद्गतम् । तचिंता छकुरादि स्यात्फलसिद्धिस्तु निवृत्तिः चिंतासच्छृत्यनुष्टानदेवमानुपसंपदाः । क्रमेणांकुरसत्कांडनालपुष्पसमामताः " ॥ कीदृशानि संति प्ररोहंतीत्याह । विधिना देशनाई बालादि पुरुषो चित्य लक्षणेन उप्तानि निक्षिप्तानि अनिक्षिप्तेषु हि तेषु कथमपि धर्मस्यानुदयात् । यत उपदेशपदे " अकए बीजरके वे जहा सुवासेवि न भवई सस्सं तह धम्मबीज विरहे तसु स्समाएवि तस्स स्संति " ॥ यथेति दृष्टांतार्थः बीजानि शाल्यादीनि विशुद्धायां अनुपहतायां भुवि पृथिव्यां विधिनोप्तानि संति । प्रायोग्रहणा दकस्मादेव पक्कानि तथा भव्यत्वे कचिन्मरुदेव्या दावन्यथा भावेऽपि न विरोध इति ॥ १६ ॥ યોગ્ય એવા બાલ પ્રમુખ પુરૂષની યોગ્યતા તે વડે વાવેલા એટલે પેલા. કારણ કે તે રેપ્યા વગર કઈ રીતે પણ ધર્મને ઉદય થતો નથી. ઉપદેશ પદમાં કહ્યું છે કે, “ જેમ બીજ નાખ્યા વિના ધાન્ય થતું નથી, તેમ ધર્મ બીજના વિરહથી તેનું ઉત્તમ ફળ થતું નથી.” મૂળમાં યથા શબ્દ દષ્ટાંતના અર્થમાં છે. જેમ બીજ એટલે શાલિ વિગેરે शुद्ध-अनुपात भूमिमा विधि पावसा हाय ते भी नीचे छ. भूमा प्रायः ( ઘણું કરીને ) એ શબ્દનું ગ્રહણ છે, તેથી કોઈ વાર અકસ્માત પણ ધર્મ બીજ પકવ થાય છે, તે મરૂદેવા પ્રમુખને તેમ બનેલ છે. તે અન્યથા થયેલ છે, તે છતાં તેમાં વિરોધ આવતું નથી. ૧૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી ધર્મ સંગ્રહ. अष पूर्वोक्तगुणवत एव संज्ञाविशेषविधिं तदव स्थाविशेष विधिं चाहस आदि धार्मिकश्चि प्रस्तत्तसंत्रानुसारतः । इह तु स्वागमापेक्षं लक्षणं परिगृह्यते ॥ १७ ॥ स इति-सः पूर्वोक्त गुणै रुत्तरोत्तर गुणवृद्धि योग्यतावान् आदि धार्मिकः प्रथममेवारब्ध स्थूलधर्माचारत्वेनादि धार्मिक संज्ञया प्रसिद्धः स च तानि तानि तंत्राणि शास्त्राणि तदनुसारतः चित्रो विचित्राचारो भवति भिन्नाचारस्थितानामप्यंतः शुद्धिमतामपुनर्बधकत्वाविरोधात् अपुनर्वधकस्य हि नानास्वरूपत्वात् तत्त तंत्रोक्तापि मोक्षार्या क्रिया घटते । तदुक्तं પૂર્વે કહેલા ગુણવાળા ગૃહસ્થના સંજ્ઞા વિશેષ વિધિ અને તદવસ્થા વિશેષ વિધિ કહે છે. તે આદિ ધાર્મિક ગૃહસ્થ તે તે શાસ્ત્રાનુસારે વિચિત્ર આચારવાળો થાય છે. અહિં તો તે આદિ ધાર્મિકનું લક્ષણ સ્વાગમ–સ્વશાસની અપેક્ષાએ લેવામાં આવે છે. ૧૭. - તે પૂર્વે કહેલા ગુણથી ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવાની યોગ્યતાવાળા આદિ ક એટલે સ્થળ ધર્મના આચાર પ્રથમજ આરંભેલા તેથી આદિ ધાર્મિક એવા - થી પ્રસિદ્ધ થયેલા ગૃહસ્થ તે તે શાસ્ત્રને અનુસાર ચિત્ર-વિચિત્ર આચારવાળા છે એ છે. વિચિત્ર—ભિન્ન ભિન્ન આચારમાં રહેલા હેય પણ જે અંદર શુદ્ધિવાળા હેય તે તેઓમાં અપુનર્ભધકપણાને વિરોધ આવતો નથી. કારણ કે, અપુનર્થધકનું સ્વરૂપ નાના પ્રકારનું છે, અને તેથી તે તે શાસ્ત્રમાં કહેલી મેક્ષાર્થ ક્રિયા ઘટે છે. તે વિષે ગ Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, પા योगबिंदौ । (१) “ अपुनर्बधस्यैवं सम्यग् नीत्योपपद्यते । तत्तत्तंत्रोक्तमखिल मवस्थाभेदसंश्रयात् " इति । इहतु प्रक्रमे स्वागमापेक्षं स्वागमानुसार लक्षणं व्यंजकं प्रक्रमादादि धार्मिकस्य परिगृह्यते आधीयते बोध्यन्यैः शिष्टवोधिसत्वनिवृत्त प्रकृत्यधिकारादि शब्दैरभिधीयते स एवास्माभिरादि पार्मिकापुनर्वधकशब्दैरितिभावः । लक्षणमित्येकवचनं जात्यपेक्षं तल्लक्षणं संपादनविधिश्वायमुक्तो ललितविस्तरायां-(२) " परिहर्त्तव्योऽकल्याणमित्रयोगः सेवितव्यानि कल्याणमित्राणि न लंघनीयोचितस्थितिः अपेक्षितव्यो लोकमार्गः माननीया गुरुसंहतिः भवितव्यमेतसंत्रेण प्रवर्तितव्यं दानादौकर्तव्योदार पूजा भगवतां निरूपणीयः साधुविशेषः श्रोतव्यं विधिना धर्मशास्त्रं भावनीयं महायत्नेन प्रवर्तितव्यं विधानतः अवलंबनीयं धैर्य - બિંદુમાં પણ કહેલું છે. [૧] “ તે તે શાસ્ત્રમાં કહેલું બધું સભ્ય નીતિ વડે અપુનબંધકને અવસ્થા ભેદના આશ્રયથી ઘટે છે. ” અહિં ચાલતા ક્રમમાં સ્વાગમની અપેક્ષા કરનારૂં એટલે સ્વશાસ્ત્રને અનુસરનારું લક્ષણ એટલે વ્યંજક પ્રસ્તુતમાં તે આદિ ધાર્મિકનું ગ્રહણ થાય છે. બેધીથી અન્ય પુરૂષ શિષ્ટ બેધી, સત્વ, નિવૃત્ત, પ્રકૃતિ અને ધિકારી વિગેરે શબ્દોથી જેને કહે છે, તેને જ અમે આદિ ધાર્મિક અને અપુનબંધક - બ્દોથી કહીએ છીએ એ ભાવાર્ય છે. લક્ષણ શબ્દ એકવચનમાં મુક્યો છે, તે જાતિની અપેક્ષા એ છે તે લક્ષણ, અને સંપાદન વિધિ લલિત વિસ્તરામાં આ પ્રમાણે કહે છે. (૨) અકલ્યાણ મિત્રને વેગ છોડો. કલ્યાણ મિત્રોને સેવવા, ઉચિત સ્થિતિ લંધવી નહીં, લેક માર્ગની અપેક્ષા રાખવી, ગુરૂ–વડિલ વર્ગને માન આપવું, શાસ્ત્ર પ્રમાણે વર્તવું, દાન વિગેરેમાં પ્રવર્તવું, ભગવંતની મહા પૂજા કરવી, સાધુ વિશેષનું નિરૂપણ કરવું, વિધિથી ધર્મ શાસ્ત્ર સાંભળવું, મોટા યત્નથી ભાવના ભાવવી, વિધિથી પ્રવર્તવું, ધૈર્ય રાખવું, પરિણામ વિચારવું, મૃત્યુ તરફ દૃષ્ટિ રાખવી, પલકમાં પ્રધાન થવું, ગુરૂ જનની સેવા કરવી, એગ પટનું દર્શન કરવું, તેના રૂપ વિગેરેને ચિત્તમાં સ્થાપવા, ધારણાનું નિરૂપણ કરવું, વિક્ષેપ માર્ગને છોડી દેવો, ગની સિદ્ધિમાં યત્ન કરે, ભગવંતની પ્રતિમા કરાવવી, ભુવનપતિનું વચન લખવું, મંગલતાપ કરે, Page #64 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ધર્મ સંગ્રહ. र्यालोचनीया आयतिः अवलोकनीयो मृत्युः भवितव्यं परलोक प्रधानेन सेवितव्यो गुरुजनः कर्त्तव्यं योगपट दर्शनं स्थापनीयं तद्रूपादि चेतसि निरूपयितव्या धारणा परिहर्त्तव्यो विक्षेपमार्गः यतितव्यं योगसिद्धौ कारयितव्या भगवत्पतिमा लेखनीयं भुवनेश्वरवचनं कर्त्तव्यो मंगलतापः प्रतिपत्तव्यं चतुःशरणं गर्हितव्यानि दुष्कृतानि अनुमोदनीयं कुशलं पूजनीया मंत्रदेवताः श्रोतव्यानि सच्चेष्टितानि भावानीयमौदार्य वर्तितव्यमुत्तमज्ञानेन एवं भूतस्य येह प्रवृत्तिः सा सर्वैव साध्वी मार्गानुसारी ह्ययं नि. यमादपुनर्बधकादिः तदस्यैवंभूतगुणसंपदाभावात् अत आदित आरभ्यास्य प्रवृत्तिः सत्मवृत्तिरेव नैगमानुसारेण चित्रापि प्रस्थकमवृत्तिकल्पा । तदेवं तदधिकृत्याहुः (३)" वारादि प्रवृत्तिरपि रूपनिर्माण प्रवृत्तिरेव तद्वदादि धार्मिकस्य धर्मे कात्स्न्येन तद्गामिनी न तद्बाधिनीति हार्दः तत्त्वावि ચારશરણને અંગીકાર કરવા, દુષ્કૃત્યને નિંદવા, કુશલની અનુમોદના કરવી, મંત્રદેવતાની પૂજા કરવી, સપુરૂષના ચરિત્ર સાંભળવાં, ઉદારતા રાખવી અને ઉત્તમ જ્ઞાનમાં પ્રવર્તવું આવી રીતે જે પ્રવૃત્તિ છે તે બધી ઉત્તમ પ્રવૃત્તિ જાણવી. એવી પ્રવૃત્તિવાળો પુરૂષ માગનુસારી છે અને નિયમથી અપુનબંધકાદિ છે. તેને એવી ગુણસંપત્તિ હેવાથી આદિ પ્રથમથી જ માંડીને એની પ્રવૃત્તિ સત્રવૃત્તિજ છે. નૈગમ-નયના અનુસાર તે પ્રવૃત્તિ વિચિત્ર છતાં પણ પ્રસ્થક–પ્રયાણ કરનારની પ્રવૃત્તિ જેવી છે. તે વિષે આ પ્રમાણે અધિકાર કહે છે. (૩) વાર વિગેરેની પ્રવૃત્તિ પણ રૂ૫ નિમણની પ્રવૃત્તિ જ છે. તેની જેમ આદિ ધાર્મિકની ધર્મમાં સમગ્રપણે તદુગામી પ્રવૃત્તિ છે, તેને બાધ કરનારી નથી, એવો હાર્દ છે. હાર્દ એટલે તત્વના અવિરેધી જેનું હૃદય હેય, તે તેથી સમંતભકપણું પ્રાપ્ત થાય છે. કારણ સર્વ ચેષ્ટાનું તે મૂળ છે-હવે એથી તે તે દર્શનને અનુસાર જે નીકળી આવ્યું, તે સર્વ સપ્ત, મંડિત પ્રબોધ દર્શન વિગેરે અહીં જવું. એવી રીતે પ્રવર્તતે અનિષ્ટ સાધક ન ગણાય. અન્ય લિંગી ભગ્ન હેય, તે પણ તેવા ગુણે અપુનર્થધક થાય છે, અને Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ ૫૩ रोधकं ह्रदयं अस्य ततः समंतभद्रता तन्मूलत्वात्सकलचेष्टि तस्य । एवमतो विनिर्गतं तत्तद्दर्शनानुसारतः सर्वमिह योज्यं सुप्तमंडित प्रबोधदर्शनादि । नह्येवं प्रवर्त्तमानोऽनिष्ट साधक इति भग्नोऽप्येतद्यन्यलिंगोऽपुनर्बंधक इति । तं प्रत्युपदेशसाफल्यं न अनिवृत्ताधिकारायां प्रकृतावेवंभूत इति कापिलाः । न अन्यवासभवविपाक इति च सौगताः । अपुनर्वकास्त्वेवंभूता इति जैनाः । इति अपुनर्वधकलक्षणं चेदं प्रसंगेनात्रावसेयं ( ४ ) " पावणतिव्वभावा कुण इणबहु मन्नई भवं घोरं । गचे अट्टिइं च सेवइ सव्वत्यविध पुणवंधोत्ति" एतद्वृत्तिर्यथा-पापमशुद्धं कर्मतत्कारण त्वादिसायपि पापं तन्न नैव तीव्रभावागाढसक्लिष्ट परिणामात्करोति अत्यंतोत्कटमिथ्यात्वादि क्षयोपशमेन लब्धात्मनैर्मल्यविशेषात्तीव्रति विशेषणादापन्नं अतीवभावात्करोत्यपि तथा विधकर्मदोषा तथा बहुमन्यते તેવા પ્રત્યે ઉપદેશ કરવો તે સફળ છે. “જેને અધિકાર નિવૃત્ત થયા નથી, એની પ્રકૃતિમાં પુરૂષ આવે છે.” એમ કહેનારા કપિલ મતવાળાઓમાં તે નથી. અન્ય વાસવાળા સંસારને વિપાક છે, એમ માનનારા બૈદ્ધ લેકમાં પણ તે નથી. અપુનબંધક આવા હેય, તેમ ન કહે છે. આ પ્રમાણે અપુનબંધકનું લક્ષણ આ પ્રસંગે બતાવ્યું, તે જાણી લેવું. (૪) એ ગાથાની ટીકા આ પ્રમાણે છે–પાપ એટલે અશુદ્ધ કર્મ તેનાં કારણુપણાને લીધે હિંસાદિ પણ પાપ સમજવું. તે તીવ્ર ભાવેથી એટલે ગાઢ સંલિષ્ટ થયેલા પરિણામથી કરતું નથી. અતિ ઉત્કટ મિથ્યાત્વાદિના (ક્ષયોપશમથી) આત્માને એક જાતનું નિર્મળપણું પ્રાપ્ત થયેલ તેથી તીવ્ર એવું વિશેષણ છે. એથી એમ થાય કે, અતીત્રભાવથી કરે, પણ તેવા કર્મના દેષથી આ ઘર સંસારનું બહુમાન કરે છે. ઘરપણાને જાણીને તેવી યોગ્ય સ્થિતિને સેવે છે. અહીં જ શબ્દ સમુચ્ચય અર્થમાં છે, કર્મના લાઘવથી સર્વત્ર પણ છે. એક તરફ તે દેશકાળની અવસ્થાની અપેક્ષાએ સર્વ દેવ, અતિથી, અને માતા પિતા વિગેરેમાં માર્ગનુસારીપણાને લઈ મયૂરનાં બચ્ચાંના દષ્ટાંતથી Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી ધર્મ સંગ્રહ बहुमानविषयीकरोति भवं संसारं घोरं रौद्रं घोरत्वावगमा तथा उचितस्थिति मनुरूपप्रतिपत्तिं च शन्दः स मुच्ये सेवते भजते कर्म लाघनात्सर्वत्राप्यास्तामेकत्र देशकालावस्थापेक्षया समस्तेष्वपि देवातिथिमातापिट प्रभृतिषु मार्गानुसारितातिमुखत्वे मयूर शिशुदृष्टांता दपुनर्वष उक्तनिर्वचनो जीव इत्येवं क्रियालिंगो भवतित्यलं प्रसंगेन ॥ १८ ॥ अथोक्त स्वरुपस्यादि धार्मिकस्य सद्धर्मदेशना योग्यत्वं दर्शयतिस धर्म देशना योग्य मथस्थत्वा जिनमतः । योगदष्टयुदयात्सार्थ यद्गुणस्थान माहिमम् ॥ १८ ॥ स इति-स पूर्वोक्त गुणसंपत्त्या प्रसिद आदि धार्मिको धर्मदे જાણવું કે, અપુનધિક એ પૂર્વે કહેલ વ્યુત્પત્તિવાળો છવ થાય, અને તે એવી ક્રિયાને લિંગી થાય, એ વિષે હવે વિશેષ કરવાની જરૂર નથી. ૧૭ ઉપર કહેલા આદિ ધાર્મિકની ઉત્તમ દેશનાની યોગ્યતા हे . તે આદિ ધાર્મિક શ્રી છન ભગવતે ધર્મ શબાને પિગ્ય કહેલે છે. ગ દષ્ટિના ઉદયથી જે સાર્થક એવું પહેલું ગુણ સ્થાન છે. ૧૮ પ્રથમ કહેલા ગુણની સંપત્તિ વડે પ્રસિદ્ધ તે આદિ ધાર્મિક પુરૂષ ધર્મ દેશનાને રોગ્ય એટલે કેત્તર ધર્મની પ્રાપના કરવાને લાયક શ્રી છનભગવંતે કહેલ છે. કાળથી એ ચરમાવર્તવતીજ છે એમ કહ્યું નથી તે છતાં જાણી લેવું. તે વિષે ઉપદેશ Page #67 -------------------------------------------------------------------------- ________________ .. श्री धर्म ५५ शना योग्यः लोकोत्तर धर्म प्रज्ञपनाईः जिनः अर्हद्भिर्मत उपदिष्टः । कालतश्चायं चरमावर्त्तवयव इत्यनुक्तमपि ज्ञेयं । यत् उक्तं उपदेशपदे (१) " घणमिच्छत्तो कालो एत्य अकालोउ होहणायचो । कालो अ अपुणबंधगपमिई धीरेहिं णिहिट्ठो " ॥ १ ॥ " णिच्छयो पुणएसो बि ओ गंठिभेअकालंमि । एयमिविहि सयपालणाओ आरोग्गमेयाउ" ॥२॥ एतवृत्तिर्यथा-धनं मिथ्यात्वं यत्र स कालोऽचरमावर्त लक्षणः अत्र बचनौषधप्रयोगेऽकालस्त्वनवसर एव भवति विज्ञेयश्चरमावर्त लक्षणस्तु तथा भव्यत्व परिपाकतो बीजाधानबीजोद्भेद बीजपोषणादिषु स्यादपि काल इत्यत एवाह काल स्त्ववसरः पुनरपुनर्बधकप्रभृतिः तत्रादिशब्दा न्मार्गाभिमूख मार्ग पतितौ गृह्यते । ( २ ) तत्र मार्गश्चेतसोऽवक्र गमनं भुजंगनालिका यामतुल्यो विशिष्ट गुणस्थानावाप्ति प्रवणः स्वरसवाही क्षयोपशम विशेषो हेतु स्वरूप फलशुद्धाभिमुख इत्यर्थः तत्र पतितः भव्यविशेषः मार्ग पभो धु छ [ 1], ते यानी 1st मा प्रभारी छ “ मा पन-चार મિથ્યાત્વ છે તે કાળ અચરમાવસ્તી છે. અહીં વચન આષધ પ્રયોગમાં અકાળ એટલે અવસર નહીં તે જાણવા યોગ્ય છે. ચરમાવર્ત લક્ષણ જે કાળ છે તે તેવા ભવ્યપણાના પરિપાકથી બીજનું આધન, બીજનું ઉગવું અને બીજનું પોષણ વિગેરેમાં પણ કાળ હોય છે. એથી કહે છે કે, કાળ એ અવસર તે અપુનબંધક વિગેરે તેમાં આદિ શબ્દ છે તેથી માગભિમુખ અને માર્ગ પતિત એ બંનેનું ગ્રહણ કરવું. [ ૨ ] માર્ગ એટલે ચિત્તનું સરળ ગમન, ભુજંગ નલિકાની લંબાઈ જે, વિશિષ્ટ ગુણ સ્થાનની પ્રતિમાં તત્પર, રવરસને વહન કરનાર, ક્ષયોપશમ વિશેષ જે હેતુ સ્વરૂપ ફળની શુદ્ધિની અભિમુખ એ અર્થ થાય. તેવા માર્ગમાં પતિત–પડેલે ભવ્ય પ્રાણી વિશેષ તે માર્ગપતિત કહેવાય છે. તેના આદિભાવને પ્રાપ્ત થયેલ તે માભિમુખ કહેવાય છે. એ માર્ગપતિત Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી ધર્મ સંગ્રહ पतित इत्युच्यते तदादिभावापन्नश्च मार्गाभिमुख इति । एतौ चरमयथा प्रवृत्तकरण भागभाजावेव ज्ञेयौ । अपुनर्बधकोऽपुनर्बंधककालः प्रभृतिर्यस्य स तथा धीरैनिर्दिष्टो व्यवहारत इति ( ३ ) निश्चयस्तु कालो ग्रंथिभेदकालएव यस्मिन्कालेऽपूर्वकरणनिवृत्तिकरणाभ्यां ग्रंथिर्मिनो भवति तस्मिनेवेत्यर्थः । यतोऽस्मिन् विधिना अवस्थोचितकृत्यकरणलक्षणेन सदा सर्वकालं या पालना वचनौषधस्य तया कृत्वारोग्यं संसार व्याधिरोध लक्षणं एतस्मा द्वचनौषध प्रयोगाद्भवति । अपुनर्बधक प्रभृतिषु वसन प्रयोगः कियमाणोऽपि न तथा सूक्ष्मबोधविधायकोऽनाभोगबहुलत्त्वा त्तत्कालस्य । ( ४ ) भिन्नग्रंथ्यादयस्तु व्यावृत्तमोहत्वंनाति निपुणबुद्धितया तेषु तेषु कृत्येषु वर्तमानास्तकर्मव्याधि समुच्छेदका जायते इति ग्रंथिभेद मेव पुरस्कृर्वन्नाह । ( ५ ) " इयराविहंदिए यमि एस आरोगासाह અને માગાભિમુખ–બંને ચરમ—છેલ્લા યથાર્થ પ્રવેલા કરણના ભાગને ભજનારા જાણવા. અપુનબંધક–એટલે અપુનબંધક કાળ જે આદિ જેને એવો તે ધીર પુરૂષોએ વ્યવહારનયથી કહેલ છે. (૩) નિશ્ચયનયથી તે કાળ એટલે ગ્રંથિ ભેદને કાળજ લે. એટલે જે કાળમાં અપૂર્વકરણ અને નિવૃત્તિકરણ વડે ગ્રંથિ ભિન્ન થાય છે, તેજ કાળે એમ અર્થ કરે. જેથી તેમાં વિધિ એટલે અવસ્થાને ઉચિત એવાં કાર્ય કરવાં તે. તે વડે સર્વ કાળ જે વચનરૂપ આષધનું પાલન કરવું, જેથી કરીને સંસારરૂપ વ્યાધિના વિરોધ થવારૂપ આરોગ્ય એ વચનરૂપ આષધના પ્રયોગથી થાય છે. અપુનબંધક વિગેરેમાં વચન પ્રયોગ કરવામાં આવે (તે પણ) તેવા સૂક્ષ્મ બોધને વિધાયક થતો નથી. કારણ કે, તે કાળમાં અનાભગ ઘણો હોય છે. [૪] ભિન્ન ગ્રંથિ વિગેરે તે મેહ રહિત હોવાથી અતિ નિપુણ બુદ્ધિવાળા હોય છે, તેથી તે તે કાર્યમાં વર્તતા થકા તે તે કમરૂપ વ્યાધિનો ઉચ્છેદ કરનારા થાય છે. તે ગ્રંથિભેદને અગ્ર કરી આ પ્રમાણે કહે છે– એ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે. [૫] ઇતરથા પણ એટલે વિધિનું સર્વદા પાલન કર્યા વિના પણ એ ગ્રંથિ ભેદ કર્યો છતે એ વચનરૂપ આષધ પ્રયોગ આરોગ્ય સાધક થાય છે એટ Page #69 -------------------------------------------------------------------------- ________________ · श्री धर्म सह. ५७ गोचव पुग्गलपरि अवंजमूणमे अंमि संसारो " ॥ इतरथा व्याख्याइतरथापि विधेः सदा पालनमंतरेणापि हंदीति पूर्ववत् एतस्मिन् ग्रंथिभेदे कृते सत्येष वचनौषधप्रयोगः आरोग्यसाधकश्चैव भावारोग्यनिष्पादक , एव संपद्यते । तथा च पठ्यते । ( ६ ) " लब्धं मुहूर्तमपि ये परिव यति सम्यकरत्नमनवद्यपद प्रदायि । यास्यति तेपि न चरं भववारिराशौ तद्विभ्रतां चिरतरं किमिहास्ति वाच्यं " ॥ १ ॥ अनहेतुमाह । पुद्गलपरावर्द्धियावत् यद्यस्मादूई न किचिद्धीनं एतस्मिन् ग्रंथिभेदे कृते सति संसारो जीवानां तीर्थकराद्याशातनाबहुलानामपीति विशिकायामपि । (७) “ अचरमपरि अहे सुं कालो भवबालकालमो भणिओ। चरमो अधम्म जुव्वण कालो तहचित्तभेउत्ति ॥ ताबीअपुव्वकालो उभवकालबाल एवेह । इअरो उ धम्मजुब्वण कालो विहिलिंग गम्मुत्ति ॥ ननु गलमच्छभवविमोअ गविसन्नभोईण जारिसो एसो । मोहासुहोवि असुहो લે ભાવ આરોગ્યને સાધનારાજ થાય છે તે વિષે કહ્યું છે કે, [ 6 ] “ અનવદ્ય પદને આપનાર સમ્યકત્વ રત્ન પ્રાપ્ત થયું હોય, તેને જેઓ એક મુહૂર્ત વાર ધરી છોડી દે છે, તેઓ પણ આ સંસારરૂપ સમુદ્રમાં ગતિ કરતા નથી, તે જે તેને ચિરકાળ ધારણ કરે છે, તેઓની તે શી વાત કરવી ?” તેને હેતુ કહે છે–અર્ધ પુદ્ગલ પરાવર્ત સુધી એટલે તેથી ઉપર કાંઇ હીન નહીં તેમ, એ ગ્રંથિભેદ કરવાથી તીર્થંકર પ્રમુખની આશાતનાથી બહુ એવા જીવને સંસાર હોય છે. તે વિષે વિંશિકામાં પણ કહેલ છે. [૭] અચરમ પરાવર્તમાં જે કાલ તે સંસારને અલ્પ કાળ કહેલ છે. ચરમ—છેલ્લો અધર્મ વૈવનને કાળ તે ચિત્તને ભેદવા કાળ છે. તે બીજનો પૂર્વકાળ તે સંસારનો બાલ કાળ જાણવે. અને બીજે ધર્મ ધવનને કાળ તે વિધિલિંગથી ગમ્ય છે. ” અહીં શંકા કરે છે કે, હરિભદ્રસૂરિ લખે છે કે, “ મિથ્યાત્વીને મોહથી શુભ પરિણામ હોય, પણ ફળ વખતે અશુભ પરિણામ થાય ” તેથી મિશા દૃષ્ટિ વિપસ યુક્ત છે તેથી તેને મને થયેલ શુભ પરિણામ તે ફળ વખતે અશુભ જ થાય. તે પછી આદિ ધાર્મિક Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ तष्फलओएवमेसोति " श्री हरिभद्रवचनानुसारेण विपर्यासयुक्तत्वान्मिध्यादशां शुभपरिणामोऽपि फलतोऽशुभ एवेति । कथमादि धार्मिकस्य देशना योग्यसमित्याशंकायामाह । मध्यस्थत्वादिति रागद्वेषरहितत्वात् पूर्वोक्तगुणयोगादेव माध्यस्थ्योपसंपत्ते रित्यर्थः। मध्यस्थस्यैव चागमेषु धर्माईत्वमविपादनात् यतः ( ८ ) " रक्तो दुट्ठो मूढो पुव्वं बुग्गाहिओ अ चत्तारि । ए ए धर्माणरहा धम्मारहोउ मज्झत्थोत्ति " श्री हरिभद्रवचनं तु कदाग्रह सस्वाभिग्रहिक माश्रित्येति न विरोधः । इदमत्र हृदयं यः खलु मिथ्यादशामपि केषांचित्स्वपक्षनिबद्धोद्धरानुबंधानामपि प्रबलमोहत्वे सत्यपि कारणांतरादुपजायमानो रागद्वेषमंदतालक्षण उपशमो भूयानपि दृश्यते स पापानुवंधि पुण्यहेतुश्चात्पर्यंतदारुण एव तत्फलसुखव्यामूढानां तेषां पुण्याभासकर्मोपरमेनरकादि पातावश्यं भावादित्यसत्मवृत्तिरेवायं । દેશના આપવાની રેગ્યતા શી રીતે કહેવાય ? તે શંકા ઉપરથી મૂળમાં કહ્યું છે કે, માધ્યસ્થપણથી આદિ ધાર્મિક દેશનાને યોગ્ય થાય છે. અર્થાત માધ્યસ્થપણાની પ્રાપ્તિ રાગ દ્વેષ રહિત હેવાથી પૂર્વ કહેલા ગૃહસ્થના ગુણના વેગથી જ થાય છે. આગમમાં મધ્યસ્થ ધર્મને એગ્ય છે, એમ કહેવું છે. [ ૮ ] વળી હરીભદ્રસૂરીનું વચન છે કે, રક્ત [ રાગી ] દુષ્ટ અને મૂઢ પુરૂષ ધર્મને અગ્ય છે, અને મધ્યસ્થ પુરૂષ ધર્મને યોગ્ય છે.” હરિભદ્રસૂરિનું આ વચન કદાગ્રહ અને સદાગ્રહ આશ્રીને છે, તેથી વિરોધ નથી. અહીં એવો આશય છે કે, કેટલાક મિથ્યાત્વીઓ કે જેઓ સ્વપક્ષમાં ઉગ્ર રીતે બંધાયા છે, તેમને મેહનું પ્રબલપણું છતાં પણ બીજા કારણને લઈને રાગ, દ્વેષ, મંદતા રૂપ જે ઉપશમ થયેલ જોવાય છે, તે પાપાનુબંધી પુણ્ય હેતુ અને અંતે દારૂણ છે. તેના ફળના સુખમાં મૂઢ થયેલા તેઓને જ્યારે પુણ્યાભાસ કી ઉપશમ પામે, ત્યારે અવશ્ય નરકમાં પાત થાય છે, તેથી તે ઉપશમ અસત પ્રવૃત્તિવાળો જ છે, ગુણવાન પુરૂષની પ્રજ્ઞાપનાની યોગ્યતાને લીધે જિજ્ઞાસા પ્રમુખ ગુણના યોગથી મેહના આકર્ષ વડે પ્રાપ્ત થ યેલા રાગ, દ્વેષની શક્તિનો પ્રતિઘાત રૂ૫ એવો જે ઉપશમ તેજ સમ્પ્રવૃત્તિવાળે છે. કારણ કે, આગ્રહ રહિત પુરૂષોએ સારા અર્થને પક્ષપાત કરી તેને સાર રૂપે ગ્રહણ કરે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ श्री धर्म - यश्च गुणवत्पुरुषप्रज्ञापनाईत्वेन जिज्ञासादि गुणयोगान्मोहापकर्ष प्रयुक्तरागद्वेषशक्ति प्रतिघातलक्षण उपशमः सतु सत्मवृत्तिरेव आग्रहनिवृत्तैः सदर्यपक्षपातसारत्वादिति । नन्वेवमपि स्वागमानुसारिण आदि धार्मिकस्योपपत्रं माध्यस्थ्यं परं तस्य विचित्राचारत्वेन भिन्नाचारत्वे स्थितानां तेषां स्व स्वमतनिष्टानां कथं तदुपपद्यते तदभावे च कर्ष देशनायोग्यत्वमित्याह (९) योग इत्यादि यद्यस्माद्धेतो स्तस्येति शेषः योगदृष्टयुदयात् योगदृष्टि प्रादुर्भावात् आदिमं गुणस्थानं सार्थ अन्वर्थ भवति । अयंभावक मिथ्यादृष्टयोऽपि परमार्थगवेषणपराः संतः पक्षपातं परित्यज्या देषादि गुणस्थाः खेदादि दोष परिहारायदा संवेगतारतम्यमाप्नुवंति तदा मार्गाभिमुरव्या तेषामिक्षुरसपकत्वगुडकल्पा मित्रा-तारा-बला-दीपा चेति चतस्रो योगदृष्टय उल्लसति । भगवत्पतंजलि भदत्त भास्करादीनां तदभ्यु पगमात् । तत्र मित्रायां दृष्टौ स्वल्पो बोधो यमो योगांगं देवकार्यादाव અહિં શંકા કરે છે કે, એવી રીતે સ્વાગમાનુસારી એવા આદિ, ધાર્મિકને મધસ્થપણું પ્રાપ્ત કરો છો, પણ વિચિત્ર આચારને લઈ ભિન્ન આચારમાં રહેલા અને પિત પિત મત પર નિણ રાખનારા તેઓને મધ્યસ્થપણું શી રીતે થાય, અને જ્યારે મધ્યસ્થ - होय ५७ शिनानी योग्यता म घरी ? (५) तेना समाधान मा 'योग' ઇત્યાદિ કહે છે-જેથી તે આદિ ધામિકને યોગ દ્રષ્ટિને ઉદય થવાથી પહેલું ગુણ સ્થાન સાર્થક થાય છે. ભાવાર્થ એ છે કે, મિથ્યા દષ્ટિ પણ પરમાર્થની ગષણમાં તત્પર થઈ, પક્ષ પાત છેડી દઈ અષ પ્રમુખ ગુણ સ્થાને રહી ખેદાદિ દોષને ત્યાગ કરી, જ્યારે સંવેદના તારતમ્યને પામે છે, ત્યારે માર્ગાભિમુખપણાથી તેમનામાં ઇક્ષુ, તેને રસ, તેની પવિતા અને ગેળના જેવી મિત્રા, તારા, બલા અને દીમા એ ચાર વેગ દ્રષ્ટિઓ ઉલ્લાસ પામે છે. તે ભગવાન પતંજલિ, ભદત્ત અને ભાસ્કરાદિ આચાર્યોએ સ્વીકારી છે. તેમાં પ્રથમ Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. खो योगबीजोपादानानां भवोद्वेगः सिद्धांत लेखनादिकं बीजश्रुतोपरम श्रद्धासंगमश्च भवति चरम यथा प्रवृत्तकरणसामर्थ्येन कर्ममलस्याल्पी कतत्वादत एवेदं चरमयथा प्रवत्तकरणं परमार्थतोऽपूर्वकरण मेवेति योगबिदौ व्यवस्थितं । तथा च तद्ग्रंथः ( १० ) " अपूर्वासन्नभावेन व्याभिचार वियोगतः । तत्वतोऽपूर्व मेवेदमिति योगविदो विदुः " ॥" प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थ યોતિ” | તિ . તારામાં તુ મનીષ$ વર્શ શુમા નિયમ-તजिज्ञासा योगकथा स्वविच्छिन्ना प्रीतिः भाव योगिषु यथाशक्त्युपचारः उचितक्रिया हानिः स्वाचारहीनतायां महात्रासः अधिककृत्याजिज्ञासा च भवति । सथास्यां स्थितः स्वप्रज्ञाकल्पितेऽविसंवाददर्शना नानाविधमुमुक्षुप्रवृत्तः कात्स्र्नेन ज्ञातुमशक्यत्वा च शिष्टाचरितमेव पुरस्कृत्य प्रवर्त्तते । મિત્રા નામની દ્રષ્ટિમાં અલ્પબધ, ગનું અંગ, યમ, દેવ, કાર્ય વિગેરેમાં અદ, યોગ બીજના ઊપદાનમાં સંસાર તરફ ઉદ્વેગ, સિદ્ધાંત લેખ વિગેરે, બીજ શ્રતને ઉપરમ અને શ્રદ્ધાને સંગમ થાય છે. કારણ કે, ચરમ યથા પ્રવૃત્ત કરણના સાથી કર્મનો મલ અલ્પ કરે છે. એ ચરમ યથા પ્રવૃત્ત કરણને પરમાર્થ અપૂર્વ કરણજ થાય છે, એમ યોગ બિં દુમાં કહેલ છે. તે ગ્રંથમાં લખે છે કે – (૧૦) “ અપૂર્વ આસન્ન ભાવ અને વ્યભિચારના વિયોગથી તત્વરીતે તે અપૂર્વ કરણજ છે, એમ ગ શાસ્ત્ર જાણનારા કહે છે. ” “ જે પ્રથમ ગુણ સ્થાન સામાન્યપણે વર્ણવેલું છે, પણ તેની અવસ્થામાં અન્યર્થ વેગથી મુખ્ય છે.” બીજી તારા નામની દષ્ટિમાં દર્શનને જરા સ્પર્શ થાય છે, તેથી શુભ નિયમ તત્વ જાણવાની ઈચ્છા, ગની કથાઓમાં અવિચ્છિન્ન પ્રીતિ, ભાવ યોગીઓને વિષે યથાશક્તિ ઉપચાર, યોગ્ય ક્રિયાની હાની નહિ, પિતાના આચારની હીનતા થાય તે, મહાત્રાસ અને અધિક કાર્યને જાણવાની ઈચ્છા થાય છે. એ તારા દષ્ટિમાં રહેલ પુરૂષ પિતાની પ્રસ્તાની કલ્પનામાં અવિસંવાદ (અવિપરિત ‘ભાવ) જોવાને લીધે તેમાં વિવિધ જાતના મુમુક્ષુઓની પ્રવૃત્તિ થાય છે, અને વળી તે Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ઉત્તરા(૨) “નામ# મત પ્રજ્ઞા સુમરાન વિરતા gિ प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा" ॥ बलायां दृष्टौ दृढदर्शनं स्थिरं मुखमासनं परमातत्वश्रुश्रूषा योगगोचरा क्षेपस्थिरचित्ततया योगसाधनोपाय कौशलं च भवति । दीपायां दृष्टौ प्राणायामः प्रशांतवाहिता लाभाद योगोत्थान विरहः तत्त्व श्रवणं प्राणेभ्योऽपि धर्मस्याधिकत्वेन परिज्ञानं तत्त्वश्रवणतो गुरूभक्तेरुद्रेका समापत्यादिभेदेन तीर्थदर्शनं च भवति ।(१२) तथा मित्रा दृष्टिस्तृणाग्निकणोपमा तत्वतोऽभीष्टकार्यक्षमा सम्यक् प्रयोगकालं यावदनवस्थानात् अल्पवीर्यतया ततः पटुवीज संस्काराधानानुपपत्तेः विकलपयोगादतो वंदनादि कार्यायोगादिति । तारादृष्टि !मयाग्निकणसदृशीयमप्युक्तकल्पैव तत्वतो विशिष्ट वीर्यस्थितिविकलत्वा दतोपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धेः तदभावे प्रयोगावैकल्यात्ततस्तथा तत्कार्याभावादिति । (१३) જાણવાને અશક્ય છે, એથી તે દૃષ્ટિ શિષ્ટાચાર પૂર્વક પ્રવે છે. કહ્યું છે કે, (૧૧) “ અમારી બુદ્ધિ મેટી નથી, અમારે શાસ્ત્રનો મોટો સંગ્રહ થયો નથી. પણ તેમાં શિષ્ટ પુરૂષો સદા પ્રમાણરૂપ છે, એમ માનીએ છીએ. ” ત્રીજી બાળા નામની દૃષ્ટિમાં દઢ દર્શન રહેલું છે. સ્થિર અને સુખકારી આસન હોય છે, તત્વ સાંભળવાની પરમ ઈચ્છા થાય છે, અને યોગના વિષયમાં આવતા આક્ષેપવડે ચિત્ત સ્થિર થવાથી યોગ સાધનના ઉપાય મેળવવાની કુશળતા થાય છે. ચેથી દીપ્રા દૃષ્ટિમાં પ્રાણાયામ થાય છે, પ્રશાંત વાહિતા-નાડીના લાભને લીધે અયોગ ઉત્થાનનો અભાવ થાય છે, તત્વ શ્રવણ કરાય છે. ધર્મ પ્રાણથી પણ અધિક છે, એમ પરિજ્ઞાન થાય છે, અને તત્વ શ્રવણથી ગુરૂ ભક્તિ વિશેષ થવાને લીધે સમાપત્તિ વિગેરે ભેદથી શ્રી તીર્થંકરનું દર્શન થાય છે. (૧૨) મિત્રા દૃષ્ટિની ઉપમા ઘાસના અગ્નિના તણખા જેવી છે. તત્વથી ઈષ્ટ કાર્ય કરવાને સમર્થ છે, પણ સારી રીતે પ્રયોગ કરવાના સમય સુધી તે રહી શકતી નથી, તેથી અલ્પ વિપણાને લઈ બીજના ૫ટુ સંસ્કારના આધાનની ઉપપત્તિ સિદ્ધિ થતી નથી. કારણ કે, તે પ્રયોગ વિકળ હોવાથી વંદનાદિ કાને યોગ થતું નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ पला दृष्टिः काष्टाग्निकणतुल्या ईषद्विशिष्टोक्तबोधोदयात् तद्भावेनात्र मनाक् स्थितिवीर्य अतः पटु माया स्मृतिरिह प्रयोगसमये तद्भावे चार्थ प्रयोगमात्र प्रीत्यायत्तलेशभावादिति । ( १४ ) दीपा दृष्टिदीपप्रभासदृशी विशिष्टतरोक्तबोधत्रयादतोत्रोदने स्थितिवीर्ये तत्पद्यपि प्रयोगसमये स्मृतिः एवं भावतोऽप्यत्र द्रव्यप्रयोगो वंदनादौ तथा भक्तितो यत्र भेदप्रवृत्तेरिति प्रथमगुण स्थान प्रकर्ष एतावानिति समयविदः । (१५) इत्थं चोक्तस्य योगदृष्टिसमुच्चयग्रंथार्थस्यानुसारेण मिथ्यादृष्टिनामपि माध्यस्थ्यादिगुणमूलक તારા દ્રષ્ટિ છાણના અશ્ચિના કણ જેવી છે. આ દ્રષ્ટિ પણ પહેલાના જેવી જ છે. કારણ કે, તેમાં પણ તત્વથી વિશિષ્ટ વીર્યની સ્થિતિ વિકલ હોવાથી પ્રયોગ વખતે પટુતા ( જાગ્રતી) રહી શકતી નથી. પટુતા વિના પ્રગની અવિકલતા હોતી નથી, તેથી કાર્ય થવાને અભાવ છે. (૧૩) બલા દ્રષ્ટિ કાષ્ટના અશ્ચિના કણ જેવી છે, તેમાં જરા વિશિષ્ટ બેધન ઉદય થાય છે. તેથી તેની અંદર જરા સ્થિતિ અને વીર્ય રહે છે, માટે જ ત્યાં સ્મૃતિની પટુતા પ્રાય કરીને થાય છે. કારણ તેના પ્રયોગ વખતે અને તેના ભાવમાં અર્ચના માત્ર પ્રયોગની પ્રીતિને આધીન લેશ માત્ર ભાવ છે. ( ૧૪ ). * દીકા દ્રષ્ટિ ધમકની પ્રભા–ાંતિ જેવી છે. ઉપર કહેલા વિશેષ ત્રણે બોધથી અહીં સ્થિતિ અને વીર્ય ઉગ્ર હોય છે, તેથી પ્રયોગ વખતે અતિ પટુ સ્મૃતિ રહે છે. એવી રીતે અહિ ભાવથી વંદનાદિકમાં દ્રવ્ય પ્રયોગ છે. કારણ કે, તેવી ભક્તિથી ભેદની પ્રવૃત્તિ થાય છે. એવી રીતે પહેલા ગુણ સ્થાનને ઉકળે એટલો છે, એમ સિદ્ધાંતવેત્તાઓ કહે છે. ( ૧૫ ), એવી યોગષ્ટિ સમુચ્ચય ગ્રંથના કહેલા અર્થને અનુસાર મિથ્યા દ્રષ્ટિઓને પણ માધ્યથ્યિ વિગેરે ગુણ જેનાં મૂળ છે, એવા મિત્રાદિ દ્રષ્ટિએ ગવડે તેને ગુથ સ્થાનકપણાની સિદ્ધિ થાય છે. અને તેમ પ્રવૃત્તિ કરવાથી આગ્રહીપણના અભાવને સંભવ થાય છે. તે આહીપણાને અભાવ તેજ તેને દેશનાની યોગ્યતાનું સુંદર કારણ છે, એમ સિદ્ધ થયું, Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સ`ગ્રહ, मित्रादिदृष्टि योगेन तस्य गुणस्थानकत्वसिद्धेः तथा प्रवृत्तेरनाभिग्रहिकस्प संभवादनाभिग्रहिकत्वमेव तस्य देशना योग्यत्वे शोभन निबंधनमित्यापनं । इत्थं चानाभोगतोऽपि मार्गगमनमेव स धन्यायेन त्यध्यात्मचिंतका इति ललितविस्तरावचनानुसारेण यद्यनाभोगवान् मिध्यादृष्टिरपि मिध्यात्वमंदतोद्भूतमाध्यस्थ्य तत्वजिज्ञासादि गुणयोगान्मार्ग मेवानुसरति तर्हि तद्विशेषगुणयोगादनाभिग्रहिके तु सुतरां धर्म देशना योग्यत्वमितिभावः इति धर्मदेशनाई उक्तः ॥ १८ ॥ अथ तत्प्रदानविधिमाह । सा च संवेगकृत्कार्या शुश्रूषोर्मुनिना परा । बालादि भावं संज्ञाय यथाबोधं महात्मना ॥ १९ ॥ सा इति - सा च देशना संवेगकारिणी संवेगलक्षणं चेदं - ૬૩ “ અધ્યાત્મ ચિંતા કહે છે કે, અનાભાગથી પણું અધપરમપરા ન્યાયે માર્ગ ગમન-માश्रीनुसारीपणु साईं छे." આ લલિત વિસ્તરાના વચનને અનુસારે એમ નક્કી થયું કે, જો કદિ અનાભાગવાન મિથ્યા દ્રષ્ટ હાય, પણ તે મિથ્યાત્વની મંદતાથી ઉત્પન્ન થયેલ મજ્યસ્થપણું, અને તત્વ જિજ્ઞાસા વિગેરે ગુણના યેાગથી માગાનુસારી થાય, તે તે વિશેષ ગુણુના યાગથી આગ્રહીપણું ન હેાવાને લીધે તેનામાં હંમેશાં ધર્મદેશનાની ચેાગ્યતા, અવા ભાવ છે. એવી રીતે ધર્મ દેશનાને ચેાગ્ય એવા ગ્રહસ્થ કા. ૧૮ દેશના આપવાના વિધિ કહે છે. મહાત્મા એવા મુનિએ સારી માલ પ્રમુખ ભાવ જાણીને સાંભળવાને આવેલા એવા મહસ્થને સવેગ થાય તેવી ઉત્કૃષ્ટ દેશના આપવી. ૧૯ તે દેશના સંવેગને કરનારી હોવી જોઇએ. સ ંવેગનું લક્ષણ આ પ્રમાણે Page #76 -------------------------------------------------------------------------- ________________ ६४ શ્રી ધર્મ સંગ્રહ, " तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबंधे देवे रागद्वेषमोहादिमुक्ते । साधौ सर्वग्रंथसंदर्भहीने संवेगोऽसौ निश्चलो योऽनुरागः " इति ॥ मुनिना गीतार्थेन સાપુના પશેડવારિત . થોરું નિશાથે– (૧) - “ સંસારલુમફળો વિવાળી વિરપુરીયાળ ! વો નિ:पणत्तो पकप्पजइणा कहे अव्वोत्ति " ॥ प्रकल्पयतिनेति अधीतनिशीथाध्ययनेन परा अशेषतीर्थीतरीयधर्मातिशायितया प्रकृष्टा कार्या प्रज्ञापनीया । कीदृशस्य पुरतः सा कार्येत्याह । शुश्रूषोः श्रोतुमुपस्थितस्य । मुनिना च किं ज्ञानपूर्वमारव्ये ये त्याह । बालादिभावमित्यादि । बालादीनां त्रयाणां धर्मपरीक्षकाणां आदिपदेन मध्यमबुद्धिबुधयो ग्रहणात् । भावं परिणामविशंषं स्वरूपं वा संज्ञाय सम्यक् अवैपरीत्येन ज्ञात्वा अवबुध्य तस्य त्रिविधस्य धर्मपरीक्षकस्य रूचिरूपलक्षणमिदं षोडश प्रकरणोक्तं । (२) “ સત્ય અને હિંસાનો પ્રબંધ જેમાં નાશ પામ્યો હોય, તેવા ધર્મમાં, રાગ, દ્વેષ તથા મેહ વિગેરે રહિત એવા દેવામાં અને સર્વ પરિગ્રહથી રહિત એવા મુનિમાં જે નિશ્ચલ અનુરાગ તે સંવેગ કહેવાય છે. ” તેવી સંવેગ કરનારી દેશના મુનિ એટલે ગીતાર્થ સાધુએ આ પવી. તેવા મુનિ સિવાય બીજાને ધર્મપદેશ આપવાનો અધિકાર નથી. તે વિષે નિશીથ સૂત્રમાં કહેલું છે. (૧) “ સંસારનાં દુઃખને નાશ કરનાર અને ભવિજનરૂપ પુંડરિક-કમળને બોધ કરનાર એવો શ્રી જીન પ્રણિત ધર્મ પ્રકલ્પ યતિએ કહેવો.” અહીં પ્રકલ્પ યતિ એટલે નિશીથાધ્યયન જેણે અધિત કર્યું હોય, તેવા સાધુ લેવા. તે દેશના પરા એટલે બધા બીજા તીર્થના ધર્મથી અતિશય હોવાથી ઉત્કૃષ્ટ એવી આપવી. તે દેશના કેવા પુરૂષની આગળ કરવી ? તે કહે છે. જે સાંભળવાને પ્રાપ્ત થાય તેને કહેવી, તે દેશના મુનિએ શું જાણુને કહેવી ? તે કહે છે. બાલાદિ ભાવને જાણીને કહેવી. બાલ વિગેરે ધર્મના ત્રણ જાતના પરીક્ષકે છે. આદિ શબ્દથી મધ્યમ બુદ્ધિ અને બુધનું ગ્રહણ કરવું. એટલે બાલ, મધ્યમ બુદ્ધિ અને બુધ-એ ત્રણ જાતના પરીક્ષકનો ભાવ એટલે પરિણામ અથવા સ્વરૂપ સારી રીતે જાણીને એટલે અવિપરીત પણે જાણીને તેને દેશના આપવી. તે બાલાદિ ત્રણ પ્રકારના ધર્મ પરીક્ષ Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ૬૫ " बालः पश्यति लिंगं मध्यम बुद्धिस्तु मध्यमाचारः । ज्ञेय इह तत्वमार्गे बुधस्तु मार्गानुसारीयः" इति । इत्थं च तद्भावज्ञानपूर्वकं तदनुसारेण देशना विधेयेति संपन्न तत्र बालस्य परिणाममाश्रित्य हितकारिणी देशना यथा (३) " बाह्यचरणप्रधाना कर्त्तव्या धर्मदेशनेह बालस्य । , स्वयमपि च तदाचार स्तदग्रतो नियमतः सेव्यः ॥ १॥ सम्यग्लोचविधानं ह्यनुपानकत्वमथ धरा शय्या । प्रहरद्वयं रजन्याः स्वापः शीतोष्णसहनं च ॥२॥ षष्टाष्टमादिरूपं चित्रं बाह्यं तपो महाकष्टम् ।। अल्पोपकरणसंधारणं च तच्छुद्धता चैव ॥३॥ गुर्वी पिंड विशुद्धिश्चित्रा द्रव्याघभिग्रहा चैव । विकृतीनां संत्यागः तथैक सिज्झ्झादिपारणकं ॥४॥ ना पक्ष षोडश अरमां प्रमाणे ४१ छ.- ( २ ) “ मार सिंगने वे छ, મધ્યમ બુદ્ધિને આચાર મધ્યમ હોય છે, અને બુધ એ તત્વ માર્ગમાં માગનુસારી જાણ.” એવી રીતે તે પરીક્ષકના ભાવનું જ્ઞાન જાણું તેને અનુસારે દેશના આપવી, એ યોગ્ય છે. તેમાં બાલ પરીક્ષકનાં પરિણામને આશ્રી હિતકારિણી દેશના આ પ્રમાણે छ.- ( 3 ) બાલ પુરૂષને બાહ્ય આચરણ પ્રધાન દેશના આપવી. પિતાને પણ તેની આગળ તેને આચાર સેવવા યોગ્ય છે. સારી રીતે લગ્ન કરે, અનુપાન કરવું, પૃથ્વી ઉપર સ્થા કરવી, રાત્રિના બે પહેર સુવું, શીત અને ઉષ્ણુ સહન કરવાં, છઠ, અક્રમ વિગેરે વિચિત્ર અને મહા કષ્ટરૂપ બાહ્ય તપ આચર, અલ્પ ઉપકરણ ધારણ કરવા, તે શુદ્ધ રાખવા, પિંડ-આહારની શુદ્ધિ મેટી રાખવી, દ્રવ્ય વિગેરેના વિચિત્ર અભિગ્રહ લેવા, વિકૃતિ ( વિશે ) ને ત્યાગ કરે, એક જ જાતર વિગેરેથી પારણું કરવું, અનિયમિત Page #78 -------------------------------------------------------------------------- ________________ श्री धर्भ संग्रह - - .. अनियतविहारकल्पः कायोत्सर्गादिकरणमनिशं च । इत्यादि बाह्यमुच्चैः कथनीयं भवति बालस्य ॥५॥ इदानीं मध्यमबुद्धेर्देशना विधिर्यथा मध्यमबुद्ध स्त्वीर्यासमिति प्रभृति त्रिकोटि परिशुद्धम् । आयतमध्ययोगैर्हि तदं खलु साधु सद्वृत्तम् ॥ १ ॥ अष्टौ साधुभिरनिशं मातर इव मातरः प्रवचनस्य । नियमेन न मोक्तव्याः परमं कल्याणमिच्छद्भिः ॥२॥ एवत्सचिवस्य सदा साधोर्नियमान भवभयं भवति । भवति च हितमत्यंत फलदं विधिनागमग्रहणं ॥३॥ गुरु पारतंत्र्यमेवच तगहुमानात्सदाशयानुगतम् । परमगुरुमातेरिह बीजं तस्माच्च मोक्ष इति " ॥ ४ ॥ વિહાર કરે અને હમેશાં કાયોત્સર્ગ પ્રમુખ ક્રિયા કરવી, એ બાહ્ય ચરણ ઉપદેશ બાલા પુરૂષને ઉંચે પ્રકારે કહે. * મધ્ય બુદ્ધિ ધર્મ પરીક્ષકની દેશના આ પ્રમાણે– ઇસમિતિ વિગેરે મન, વચન અને કાયાથી શુદ્ધ, આદિ, અંત અને મધ્ય ગ વડે હિતકારી એવું માધ્યમ બુદ્ધિ પુરૂષનું સાધુ વૃત હોય છે. પરમ કલ્યાણને ઇચ્છનારા મુનિઓએ પ્રવચનની જાણે માતા હોય, તેવી આઠ માતાઓને નિયમ વડે છોડી દેવી નહીં. એ આઠ માતાઓની સાથે રહેનાર સાધુને નિચ્ચે સંસારને ભય થતું નથી, તેને તે અત્યંત હિતકારી અને ફળદાયક થાય છે. તેમણે વિધિથી આગમ ભણવા, ગુરૂને પરતંત્ર રહેવું, ગુરૂનું બહુમાન કરી, શુદ્ધ હદય રાખવું, આ પરમગુરૂની પ્રાપ્તિનું બીજ છે, અને તેનાથી મેક્ષ થાય છે.” આ પ્રમાણે મધ્યમ બુદ્ધિને સાધુત કહેવું. Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સગ્રહ, इत्यादि साधुवृर्त मध्यमबुद्धेः सदा समाख्येयं । अथ बुधोपदेशविधिर्यथा आगमतत्वं परं बुधस्य भावप्रधानं तु ॥ ५ ॥ वचनाराधनया खलु धर्मस्तद्वाया धर्म इति । इदमत्र धर्मगुह्यं सर्वस्वं चैतदेवास्य ॥ ६ ॥ यस्मात्प्रवर्त्तकं भुवि निवर्त्तकं चांतरात्मनो वचनं । धर्मश्चैतत्संस्थो मौनींद्रं चैतदिह परमम् ॥ ७ ॥ इत्यादि । ૬૭ कथं सा कार्येत्याह । यथाबोधमिति बोधानतिक्रमेण अनवबोधे: धर्माख्यानस्योन्मार्ग देशनारूपत्वेन प्रत्युतानर्थसंभवात् न डांधः समाकृष्यमाणः समाध्वानं प्रतिपद्यते इति । मुनिना कीदृशेन महात्मना तदनुग्रहैकपरायण तया महान् आत्मा यस्य स तेनेति संक्षेपतो धर्मदेशना प्रदानविधि विस्तरतस्तु धर्मविदायुक्तः सचायं । ( ४ ) હવે બુધના ઉપદેશ વિધિ આ પ્રમાણે— “ બુધ પુરૂને આગમતત્વ પરમ ઉત્કૃષ્ટ પ્રમાણરૂપ છે, પ્રવચનની આરાધના કરવાથી ધર્મ થાય છે, અને પ્રવચનને ખાધા વાથી અધર્મ થાય છે. આ પ્રમાણે આ ધર્મનું ગુહ્ય અને સર્વસ્વ તે ખુષને ઉચિત છે. અંતરાત્માનું પૃથ્વી ઉપર પ્રવર્ત્તક અને નિવત્તક એમ એ વચન છે, તેની અંદર ધર્મ रहे। छे, याने ते परभ मुनींद्र छे. " હવે તે દેશના કેવી રીતે આપવી ? તે કહે છે— યથાખાધ પ્રમાણે એટલે ખેધનુ ઉલ્લંધન કયા વગર આપવી. જો મેાધ ન હોય, તેા ધર્માખ્યાન ઉન્માર્ગે દેશનારૂપ થવાથી ઉલટા અનર્થ થવા સંભવ છે. કારણ કે, ખહેરા અને આંધળા પુરૂષ યા હાય, તાપણુ સરખે માર્ગે ચાલતા નથી. કેવા મુનિએ દેશના આપવી ? તે કહે છે— મહાત્મા એટલે તેના અનુગ્રહ કરવા તત્પરપણાને લઇ જેના મહાન આત્મા છે, એવા મુનિએ દેશના આ પવી. આ પ્રમાણે સક્ષેપથી ધર્મદેશના આપવાના વિધિ કથા છે, તે વિસ્તારથી ધર્મે ખિ દુમાં કહેલા છે. [૪] તે આ પ્રમાણે— “ હવે અમે તે દેશનાની વિધિનું વર્ણન કરી Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ___“ इदानीं तद्विधि मनुवर्त यिष्यामः " इति । इंदानीं संप्रति तद्विधि सद्धर्मदेशनाक्रमं वर्णयिष्यामः निरूपयिष्यामो वयमिति । त यथा । (५) तत्प्रकृति देवताधिमुक्ति ज्ञानमिति तस्य सद्धर्म देशनाई जंतोः प्रकृतिः स्वरूपं गुणवल्लोकसंगप्रियत्वादिका देवताधिमुक्तिश्च बुद्धकपिलादिदेवताविशेषभक्तिः तयोर्ज्ञानं प्रथमतो देशकेन कार्य ज्ञातप्रकृतिको हि पुमान् रक्तो द्विष्टो मूढः पूर्व व्युद्ग्राहितश्च चेन्न भवति तदा कुशलैस्तथा तथानुवर्त्य लोकोत्तर गुणपात्रतामानीयते विदित देवताविशेषाधिमुक्ति श्च तत्तद्देवता प्रणीतमार्गानुसारिवचनोपदर्शनेन दूषणेन च सुखमेव मार्गेऽवता रयितुं शक्य इति । ( ६ ) तथा साधारण गुणप्रशंसेति । साधारणानां लोक लोकोत्तरयोः सामान्यानां गुणानां प्रशंसा पुरस्कारो देशनार्हस्याग्रतो विधेया। यथा । “ प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः प्रियं कृत्वा मौनं सदसि कथनं चाप्युपकृतेः । अनुत्सेको लक्ष्म्या શું ” હવે તે વિધિ એટલે સદ્ધર્મની દેશનાને ક્રમ, તેનું અમે નિરૂપણ કરીશું. તે આ પ્રમાણે. (૫) તેની પ્રકૃતિ અને દેવતાની અધિમુક્તિનું જ્ઞાન કરવું. તેની એટલે સ ની દેશનાને યોગ્ય એવા પ્રાણીની પ્રકૃતિ એટલે સ્વરૂપ-ગુણવાન લોકને સંગ તથા પ્રિયપણું વિગેરે. દેવતાધિ મુક્તિ એટલે બુદ્ધ, કપિલ વિગેરે દેવતાની વિશેષ ભકિત, તે પ્રકૃતિ અને દેવતાધિ મુકિતનું જ્ઞાન પ્રથમ ઉપદેશકે કરવું. પ્રકૃતિને જાણનારે પુરૂષ જે રાગી, દેવી, મૂઢ, અને પ્રથમ ક્ષોભ પામેલે ન થાય, તે પછી કુશળ પુરૂષ તેને તેવી રીતે અનુવર્તન કરવા યોગ્ય એવા કેત્તર ગુણની પાત્રતામાં લાવી શકે છે. અને દેવતા વિશેષની ભક્તિ જાણનાર પુરૂષ તે તે દેવતાઓએ રચેલા માર્ગને અનુસરતાં વચન અને તેમાં થતાં દૂષણ બતાવી સુખે માર્ગમાં લાવી શકાય છે. (૬) સાધારણ ગુણની પ્રશંસા કરવી. સાધારણ એટલે લેક તથા લેટેત્તરમાં સામાન્ય એવા ગુણની પ્રશંસા કરવી. એટલે દેશનાને એગ્ય એવા પુરૂષની આગળ તે ગુણનાં વખાણ કરવાં. તે આ પ્રમા –ગુપ્ત રીતે દાન આપવું, કઈ ઘેર આવે ત્યારે સંભ્રમથી બેઠા થઈ જવું, કેઈનું પ્રિય કરીને મન રહેવું, કેઈએ કરેલા ઉપકારને સભા વચ્ચે કહે, લક્ષ્મીને ગર્વ ને Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, निरभिभवसाराः परकथाः श्रुते चासंतोषः कथमनभिजाते निवसति " ॥ तथा सम्यक्तादधिकारव्यानमिति । सम्यगविपरीतरूपतया तेभ्यः साधारणगुणेभ्योऽधिका विशेषवंतो ये गुणास्तेषामाख्यानं कथनं । यथा (७) ___पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुन वर्जनम् " इति । तथा अबोधेऽप्यनिंदेति । अबोधेप्यनवगमेऽपि सामान्य गुणानां विशेषगुणानां वा व्याख्यातानामपि अनिंदा अहो मंदबुद्धिर्भवान् य इत्थमाचक्षाणेष्वप्यस्मासु न बुध्यते वस्तुतत्त्वमित्येवं श्रोतुस्तिरस्काररूपपरिहाररूपा निंदितो हि श्रोता किंचिद् बुभुत्सुरपि सन् दूरं विरज्यत इति । तर्हि किं कर्त्तव्यमित्याह । (८) शुश्रूषा भावकरणमिति । धर्मशास्त्रं કરે, બીજાની વાર્તા પરાભવ વગરની કરવી અને શાસ્ત્રજ્ઞાન મેળવવામાં અસંતોષ અતૃપ્તિ–એ સઘળા ગુણ જે કુલીન ન હોય તેમાં ક્યાંથી હોય ? સારી રીતે તે સાધારણ ગુણથી અધિક કહેવા.” સારી રીતે એટલે અવિપરીતરૂપે તે સાધારણ ગુણથી અધિક-વિશેષ જે ગુણ, તે કહેવા કહ્યું છે કે, (૭) “અહિંસા, સત્ય, અચાર્ય, ત્યાગ-દાન અને બ્રહ્મચર્ય એ પાંચ સર્વ ધર્મમાં પવિત્ર છે.” “બંધ ન હોય તે છતાં નિંદા ન કરવી.” અબે એટલે સામાન્ય ગુણ, અને વિશેષ ગુણ કે જેની વ્યાખ્યા કરવામાં આવી છે, તેમને બેધ ન હોય તે છતાં નિંદા ન કરવી. ” અરે ! તું મંદ બુદ્ધિવાળે છે, અમે આમ કહીએ છીએ, પણ તું વસ્તુ તત્વને જાણ નથી. ” આ પ્રમાણે છેતાને તિરસ્કાર કરવારૂપ નિદાને ત્યાગ કરે. કારણ કે, નિંદા કરેલો શ્રેતા કાંઈક બોધ પામવાની ઈચ્છાવાળો હોય, તે પણ વિરકત થઈ દૂર ચાલ્યો જાય છે, ત્યારે શું કરવું તે કહે છે. (૮) “ ધર્મ શાસ્ત્ર સાંભળવાનાં પરિણામ કરવાં. ” ધર્મ શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા રૂપ ભાવ–પરિણામ તે કરવાં. તે તે વચનોથી શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા ઉત્પન્ન કર્યા Page #82 -------------------------------------------------------------------------- ________________ ७० श्री सह.. प्रति श्रोतुमिच्छा शुश्रूषा तल्लक्षणो भावः परिणामस्तस्य करणं निवर्त्तनं तैस्तैर्वचनैरिति शुश्रूषामनुत्पाद्य धर्मकथने प्रत्युतानर्थसंभवः । पठ्यते च । (९) " स खलु पिशाचकी वातकी वा यः परेऽनर्थिने वाचमुदीरयति" । भूयो भूय उपदेश इति । भूयो भूयः पुनः पुनरुपदिश्यते इइत्युपदेशः । उपदेष्टुमिष्टवस्तु विषयः कथंचिदनवगमे सति कार्यः किं न क्रियते दृढ संनिपात रोगिणां पुनः पुनः क्रिया तिक्तादि काथपानोपचार इति । तथा बोधे प्रज्ञोपवर्णन मिति । बोधे स कृदुपदेशेन भूयो भूय उपदेशेन चोपदिष्ट वस्तुनः परिज्ञाने तस्य श्रोतुः प्रज्ञोपवर्णनं बुद्धि . प्रशंसनं यथा ना लघुकर्माणः प्राणिनः एवंविधसूक्ष्मार्थवोद्धारो भवंतीति । तथा तंत्रावतार इति । तंत्रे आगये अवतारः प्रवेशः आगमबहुमानोत्पादनद्वारेण तस्य विधेयः । आगमबहुमानचैव मुत्पादनीयः ( १० ) વગર ધર્મ કહેવામાં ઉલટ અનર્થ થવા સંભવ છે. કહ્યું છે કે, (૯) “જે બીજા અર્થ વગરના પુરૂષને વાણીથી ઉપદેશ કરે, તે માણસ પિશાચ પકડ્યો હોય, તે અથવા वायुपाणा . " ___“ वारवार ७५४२ ४२३.." ५११ ४२।य, ते ७५श ते. पा२।२ ४२३।. ५દેશ કરવાને ઈમ્બેલે વિષે જે કોઈ રીતે સમજવામાં ન આવે છે, તેને વારંવાર કહી ઠસાવે. જેમને સનિપાતને રેગ દૃઢ થયે હૈય, તેને વારંવાર તીખા વિગેરેના કવાથી [ S ] न यार शु वारवार नथी ४२वामां आवत ? ' ' “ બોધ થાય ત્યારે તેની બુદ્ધિનું વર્ણન કરવું. ” એક વાર અથવા વારંવાર ઉપદેશ કરવાથી બેધ એટલે ઉપદેશ કરેલી વસ્તુનું જ્ઞાન થાય તે તે શેતાની બુદ્ધિની પ્રશંસા કરવી–જેમકે, ભારે કમ પ્રાણીઓ આવા સૂક્ષ્મ અર્થના બેધવાળા થતા નથી. “ તંત્ર-શાસ્ત્રમાં પ્રવેશક કરાવે.” તંત્ર એટલે આગમમાં તે આગમ ઉપર બહુ માન ઉત્પન્ન કરાવી તે દ્વારા તેને પ્રવેશ કરાવે. આગમનું બહુ માન આ પ્રમાણે કરવું. (૧૦) “પરલોકની બાબતમાં પ્રાયે કરી આસન ભવ્ય અને શ્રદ્ધા ધનવાળા બુદ્ધિ Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ७१ " परलोकविधौ शास्त्रात्यायो नान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान् श्रद्धाधनसमन्वितः ॥१॥ उपदेशविनाप्यर्थकामौ प्रति पटुर्जनः । धर्मस्तु न विना शास्त्रादिति तत्रादरो हित ॥२॥ अर्थादावविधानेऽपि तदभावः परं नृणाम् । धर्माविधानतोऽनर्थः क्रियोदाहरणात्परः ॥ ३ ॥ तस्मात्सदैव धर्मार्थी शास्त्रयत्नः प्रशस्यते । लोके मोहांधकारेऽस्मिन् शास्त्रालोकः प्रवर्तकः ॥ ४ ॥ ' शास्त्रयत्न इति शास्त्रे यत्नो यस्येति समासः । पापामयौषधं शास्त्रं शास्त्रं पुण्यनिबंधनम् चक्षुः सर्वत्रगं शास्त्रं शास्त्रं सर्वार्थसाधनम् ॥५॥ न यस्य भक्तिरेतस्मिंस्तस्य धर्मक्रियापि हि । अंधप्रेक्षाक्रिया तुल्या कर्मदोषादसत्फला ॥ ६ ॥ માન પુરૂષ શાસ્ત્ર વિના બીજાની અપેક્ષા કરતા નથી. ૧ ઉપદેશ વિના માણસ અર્થ અને કામ પ્રત્યેજ ચતુર થાય છે. શાસ્ત્ર વિના ઘર્મ થતું નથી. તેથી તે શાસ્ત્રમાં આદર કરે હિતકારી છે. ૨ અર્થ વિગેરે ન કરવાથી પુરૂષને તે અર્થને અભાવ થાય એટલું જ, અને ધર્મ ન કરવાથી ક્રિયાના ઉદાહરણ થકી ઉત્કૃષ્ટ અનર્થ થાય છે. ૩ તેથી ધર્મના અથ પુરૂષે શાસ્ત્ર માટે યત્ન કરે તે પ્રશંસવા ગ્ય છે. આ લેકને વિષે મેહરૂ૫ અંધકારમાં શાસ્ત્રને પ્રકાશ પ્રવર્તક છે. ૪ મૂલમાં શાસ્ત્ર યત્ન એ શબ્દનો સમાસ કરતાં “ શાસ્ત્રમાં જે ય જે ” એવો અર્થ થાય છે. શાસ્ત્ર એ પાપરૂ૫ રેગમાં ઔષધરૂપ છે. શાસ્ત્ર પુણ્યનું કારણ છે, સર્વ વ્યાપક ચક્ષુ છે, અને શાસ્ત્ર સર્વ અર્ચનું સાધન છે. ૫ જેની ભક્તિ શાસ્ત્ર ઉપર નથી, તેની ધર્મક્રિયા આંધળાની જોવાની ક્રિયા જેવી છે અને કર્મ દેષથી નઠારા ફળવાળી છે. હું જે શ્રાવક અહંકાર વગરને થઈ માનવા ગ્યને માને છે, Page #84 -------------------------------------------------------------------------- ________________ ७२ શ્રી ધર્મ સંગ્રહ. यः श्राद्धो मन्यते मान्यानहंकार विवर्जितः । गुणरागी महाभागस्तस्यधर्मक्रिया परा ॥ ७ ॥ यस्यत्वनादरः शास्त्रे तस्य श्रद्धादयो गुणाः । उन्मत्तगुणतुल्यत्वान्न प्रशंसास्पदं सताम् ॥८॥ मलिनस्य यथात्यंत जलं वस्त्रस्य शोधनम् । अंतःकरणरत्नस्य तथा शास्त्रं विदुर्बुधाः शास्त्रे भक्तिर्जगद्वंद्यैर्मुक्तिदूति परोदिता । अत्रैवेयमतो न्याय्या तत्माप्त्यासन्न भावतः ॥ १० ॥ ॥ ९ ॥ अत्रैवेति मुक्तावेव इयमिति शास्त्रभक्तिः तत्माप्त्यासनभावत इति मुक्तिसमीपभावादिति । तथा प्रयोग आक्षेपण्या इति । प्रयोगो व्यापारणं धर्मकथाकाले आक्षिप्यते आकृष्यंते मोहात्तत्वं प्रति भव्यप्राणिनोऽनयेति आक्षेपणी तस्याः कथायाः । सा चार व्यवहार प्रज्ञप्तिदृष्टिवादभेदाच તે ગુણરાગી અને મહાભાગ શ્રાવકની ધર્મક્રિયા ઉત્કૃષ્ટ છે. ૭ જેને શાસ્ત્ર ઉપર અનાદર છે, તેના શ્રદ્ધા વિગેરે ગુણ ઉન્મત્ત પુરૂષના ગુણ જેવા હોવાથી પુરૂષોને પ્રશંસાપાત્ર. થતા નથી. ૮ જેમ અતિ મલિન વસ્ત્રનું શોધન જલ છે, તેમ અતિ મલિન અંતઃકરણરૂપ રત્નનું ધન શાસ્ત્ર છે. ૯ એમ વિદ્વાને કહે છે. જગતને વાંદવાયેગ્ય એવા તીર્થંકર પ્રમુખ પુરૂષોએ શાસ્ત્રની ભકિતને મુક્તિની ઉત્કૃષ્ટ દૂતી કહેલી છે, અને તે મુક્તિની પ્રાપ્તિમાં સાંનિધ્યપણાથી બરાબર અહિં મુકિતમાંજ એ શાસ્ત્રભક્તિ ઘટેજ છે. ૧૦ અહિં જ એટલે મુકિતમાંજ. એ શાસ્ત્રભક્તિ તે મુકિતની પ્રાપ્તિમાં સમીપ રહેવાને લીધે દૂતી ઘટે છે. “આક્ષેપણ કથાને પ્રયોગ કરે.” પ્રયોગ એટલે વ્યાપાર. ધર્મકથા વખતે મેહમાં થી તત્વપ્રત્યે ભવ્ય પ્રાણીઓને આક્ષેપ કરે–આકર્ષણ કરે તે આક્ષેપણી કથા કહેવાય છે. તેવી કથા કથાને વ્યાપાર કર. તે આચાર, વ્યવહાર, પ્રાપ્તિ અને દ્રષ્ટ્રિવાદ એવા ચાર Page #85 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ધર્મ સંગ્રહ, ૭૩ तुर्दा । तत्राचारो लोचास्नानादिसुष्टुक्रियारूपो व्यवहारः कथंचिदापनदोषव्यपोहाय प्रायश्चितलक्षणः प्रजाप्तिः संशयापन्नस्य मधुरवचनैः प्रज्ञापन दृष्टिवादश्च श्रोत्रपेक्षया सूक्ष्मजीवादिभावकथनमिति । तथा ज्ञानाद्याचारकथनमिति । ( ११ ) ज्ञानस्य श्रुतलक्षणस्य आचारो ज्ञानाचारः आदिशादर्शनाचार चारित्राचारस्तपआचारो वीर्याचारश्चेति ततो ज्ञानाचाचाराणां कथनं प्रज्ञापनमिति समासः । तत्र ज्ञानाचारोऽष्टधा कालविनय बहुमानो पधाननिह्नव व्यंजनार्थ तदुभयभेदलक्षणः तत्र काल इति यो यस्यांगप्रविष्टादेः श्रुतस्य काल उक्तः तस्मिन्नेव तस्य स्वाध्यायः कर्त्तव्यो नान्यदा तीर्थकरवचनादृष्टं च कृष्यादेः कालकरणे फलं विपर्यये तु विपर्यय इति । ( १२ ) तथा श्रुतग्रहणं कुर्वता गुरोविनयः कार्यः विनयो ભેદથી એ કથા ચાર પ્રકારની છે. લેચ કરાવે, સ્નાન કરવું નહિ એવી ઉત્તમ ક્રિયારૂપ જે પ્રવર્તન તે આચાર કહેવાય છે. કોઈ પ્રકારે પ્રાપ્ત થયેલા દેવને ટાળવા જે પ્રાયશ્ચિત લેવું તેરૂપ વ્યવહાર કહેવાય છે. સંશય પામેલા જનને મધુર વચનથી જણાવવું, તે પ્રજ્ઞપ્તિ કહેવાય છે. શ્રેતની અપેક્ષાએ સૂક્ષ્મ જીવ વિગેરેના ભાવ કહેવા તે દ્રષ્ટિવાદ કહેવાય છે. “જ્ઞાનાદિ આચાર કહેવા.” [૧૧ ] જ્ઞાન એટલે શ્રત-શાસ્ત્રનું લક્ષણ તેને આચાર તે જ્ઞાનાચાર કહેવાય છે. આદિ શબ્દથી દર્શનાચાર, ચારિત્રાચાર, તપ આચાર અને વિચાર લેવા. તે જ્ઞાનાચાર વિગેરેને કહેવા એટલે જણાવવા, એમ સમાસ કરવો. તેમાં કાળ, વિનય, બહુ માન, ઉપધાન, નિદ્ભવ, વ્યંજન ભેદ, અર્થ ભેદ, અને ઉભય ભેદ એમ જ્ઞાનાચાર આઠ પ્રકાર છે. તેમાં કાળ એટલે જે અંગ પ્રવિષ્ટ વિગેરે મૃત શાસ્ત્રને જે સમય કહ્યા હોય તેમાંજ તે શ્રતને સ્વાધ્યાય કરો. તે સિવાય બીજા કાળમાં ન કરે. તીર્થંકર પ્રભુનાં વચનથી જોવામાં આવે છે કે, કૃષિ–ખેતી વિગેરેનું ફળ કાળે કરવાથી મળે છે, અને વિપર્યય એટલે અકાળે કરવાથી વિપર્યય થાય છે. એટલે ફળ મળતું નથી. [ ૧૨ ]. ૧૦ Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ह्यभ्युत्थान पादधावनादिः अविनयगृहितं हि तदफलं भवति । तथा श्रुतग्रहणोद्यते न गुरोर्वहुमानः कार्यः बहुमानो नाम आंतरो भावप्रतिबंधः एतस्मिन् सति अक्षेपेणाविकलं श्रुतं भवति । ( १३ ) अत्र च विनय बहुमानयोश्चतुर्भगी भवति एकस्य विनयो न बहुमानोऽपरस्य बहुमानो न विनयः अन्यस्य विनयोऽपि बहुमानोऽपि भन्यतरस्य नापि विनयो ના િવદુના રૂતિ . (૨૪) ___ तथा श्रुतग्रहणमभीप्सतोपधानं कार्य उपदधाति पुष्णाति श्रुतमित्युपधान तपः तद्धि यद्यत्राध्ययने आगाढादियोगलक्षणमुक्तं तत्तत्र कार्य तत्पूर्व श्रुतग्रहणस्यैव फलवत्त्वात् । अनिहव इति गृहीत श्रुतेन अनिवः कार्यः यद्यत्सकाशेऽधीतं तत्र स एव कथनीयो नान्यः चित्तकालुप्थापत्तेरिति । तथा श्रुत શ્રત–શાસ્ત્ર ગ્રહણ કરનારાએ ગુરૂને વિનય કરવો જોઈએ. વિનય એટલે સામા ઉઠી માન આપવું તથા પગ દેવા વિગેરે કર્મ. અવિનયથી કરેલું શાસ્ત્ર ગ્રહણ નિષ્ફળ થાય છે. શ્રુત-શાસ્ત્ર ભણવામાં ઉજમાળ થયેલા પુરૂષે ગુરૂનું બહુ માન કરવું. અંતરને ભાવ બંધાય તે બહુ માન કહેવાય છે. એ બહુ માન કરવાથી તત્કાળ શાસ્ત્ર સફળ થાય છે. (૧૩) અહિં વિનય અને બહુ માનના ચાર ભાંગા આ પ્રમાણે થાય છે. ૧ એકને વિનય હોય તે બહુ માન ન હોય. ૨ બીજાને બહુ માન હોય અને વિનય ન હોય. ૩ ત્રીજાને વિનય પણ હોય અને બહુ માન પણ હોય. અને ૪ ચોથાને વિનય પણ ન હોય અને બહુ માન પણ ન હેય. ( ૧૪ ) શ્રત–શાસ્ત્ર ગ્રહણને ઇચછનારા માણસે ઉપધાન કરવું. શાસ્ત્રને પોષણ કરે તે ઉપધાન તપ કહેવાય છે. જે અધ્યયનમાં આગાઢ પ્રમુખ વેગનું જે લક્ષણ કહેલું હેય, તે તે અધ્યયનમાં કરવું. કારણકે, તે પૂર્વક શાસ્ત્ર ગ્રહણ કરવાથી તે સફળ થાય છે. “શાસ્ત્રને ગ્રહણ કર્યા પછી તે શિષ્ય નિર્વાન ન કરે.” જેની પાસે અભ્યાસ Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ग्रहण वृत्तेन तत्फलमभीप्सता व्यंजनभेदोऽर्थभेद उभयभेदश्च न कार्यः तत्र व्यंजनभेदो ( १५ ) यथा “ धम्मो मंगल मुक्कठ्ठे " इति वक्तव्ये " पुनोकल्लाणमुकोसं " इत्याह । अर्थभेदस्तु यथा “ आवंती लोगंसि। विप्परामसंति इत्यत्राचार सूत्रे यावंतः केचन लोकेऽस्मिन् पाषंडिलोके विपराभृशंतीत्यर्थाभिधाने आवंति जनपदे के आरज्जुवंतोलोका पराभृशति कूपे इत्याह । उभयभेदस्तु द्वयोरपि यथात्म्योपमर्दे ( १६ ) यथा " धर्मे मंगल मुक्कस्थ: अहिंसा पर्वत मस्तके " इत्यादि दोषश्चात्र व्यंजनभेदादर्थभेदः तद्भेदे क्रियायाः क्रियाभेदे च मोक्षाभावः तदभावे च निरर्थका दीक्षेति । ( १७ ) दर्शनाचारोऽपि निशंकित निःकांक्षित " પ કા હાય, તેનુ ંજ ખરૂં નામ આપવું. ખીજાતું આપવું નહિ. તે અનિન્દ્વ કહેવાય. બીજાનું નામ આપવાથી કલુપતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રને ગ્રહણુ કરવામાં પ્રવñલા પુરૂષે જો શાસ્ત્રાધ્યયનના ફળની ઈચ્છા હોય તા વ્યંજનભેદ, અર્થભેદ, અને ઉભયભેદ ન કરવા. વ્યંજનભેદ એટલે વ્યંજન—અક્ષરને लेः १२वा. ( १५ ) भेभडे, " धम्मो मंगल मुकठ्ठे " मेम उडेवानु छे, तेने महले " पुन्नो कल्लाण मुक्कोसं એમ કહે તે વ્યંજન ભેદ કહેવાય છે. 97 અર્થ ભેદ આ પ્રમાણે—આચારાંગસૂત્રમાં આવતી એ સૂત્રના અર્થ એવે છે કે, “ જેટલા કાઈ આ પાખડી લેાકમાં પરામર્શ કરે છે. ” આવા અર્થ નહીં કહેતાં તેને અર્થ કરે કે, “ આવતી દેશમાં રજ—દારી વગરના લેાકેા કુવામાં પડે છે. "" 66 ઊભયભેદ એટલે વ્યંજન, અને અર્થ તેના યથાર્થપણાના ભેદ કરે તે–[ ૧૬ ] જેમકે ધર્મ ઉત્કૃષ્ટ મંગલ રૂપ છે, અને પર્વતના મસ્તક ઉપર અહિંસા છે, ” અહિં વ્યંજનભેદ અને અર્થભેદથી એવા દોષ થાય કે, તેથી ક્રિયાના ભેદ થઇ જાય, જ્યારે ક્રિ યાને ભેદ થાય તે પછી મેક્ષના અભાવ થાય, અને જ્યારે મેાક્ષના અભાવ થાય તે પછી દીક્ષા નિરર્થક થઇ જાય. ( ૧૭ ) Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી ધર્મ સંગ્રહ. निर्विचिकित्सा प्रमूढदृष्टि उपहा स्थिरीकरण वात्सल्य तीर्थ प्रभावना भेदादष्टधैव । (१८) तत्र निशिंकित इति शंकनं शंकितं निर्गतं शंकितं ચતોડ વિશાત તેરાશ હિત ટ્યર્થ. તત્ર તેારા સમાને जीवत्वे कथमेको भव्योऽपरस्त्वभव्य इति शंकते सर्वशंका तु प्राकृतनिबद्धत्वात्सकलमेवेदं परिकल्पितं भविष्यतीति न पुनरालोचयति (१९) यथा भावा हेतुग्राह्या अहेतुग्राद्याश्च तत्र हेतुग्राह्या जीवास्तित्वादयः अहेतुग्राह्या भव्यत्वादयोऽस्मदाद्यपेक्षया प्रकृष्टज्ञानगोचरत्वात्तदेतूनामिति पाकતનિયંપો વારિ સંધારણ તિ | ઉત્તર- ( ૨૦ ) “વાલીચંદ્રमूर्खाणां नृणां चारित्रकाक्षिणाम् । अनुग्रहार्थं तत्वज्ञैः सिद्धांतः प्राकृतः स्मृतः " दृष्टेष्टाविरुद्धत्वा च नाय परिकल्पनागोचरः ततश्च निःशंकितो जीव एवाईच्छासन प्रतिपन्नो दर्शनाचार इत्युच्यते (२१) अनेन દશીનાચાર નિશક્તિ, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, રમૂઢ દ્રષ્ટિ, ઉષવૃહા, સ્થિરીકરણ, વાત્સલ્ય, અને તીર્થ પ્રભાવના એવા આઠ ભેજવાળે છે–[૧૮] તેમાં નિઃશંકિત એટલે જેની શંકા ગઈ હય તે અર્થાત દેશથી સર્વ શંકાએ રહિત. તેમાં દેશથી શંકા આ પ્રમાણે – જીવપણું સમાન છતાં એક જીવ ભવ્ય, અને એક જીવ અભવ્ય કેમ થાય ? એવી શંકા કરે છે, અને સર્વથી શંકા તે પ્રાકૃત–નિબંધને લઈને છે.– જેમ કે, “ આ બધું કલ્પિત હશે. ' એવી શંકા કરે છે. પણ તે એવો વિચાર કરે નહીં [ ૧૮ ] કે, ભાવ–પદાર્થો હેતુથી ગ્રાહ્ય, અને અહેતુથી ગ્રાહ્ય છે. તેમાં જીવનું અસ્તિત્વ વિગેરે ભાવ તે હેતુ ગ્રાહ્ય છે, અને ભવ્યત્વ વિગેરે ભાવ અહેતુ ગ્રાહ્ય છે, કારણ કે, અમારા વિગેરેની અપેક્ષાએ તે હેતુઓ ઉત્કૃષ્ટ જ્ઞાનના વિષયમાં આવે છે. પ્રાકૃત નિબંધ પણ બાલ પ્રમુખને લગતા છે. કહ્યું છે કે, [૨૦] “ચારિત્રની ઈચ્છા રાખનારા બાલ, સ્ત્રી, મંદ, અને મૂર્ખ લોકેના અનુગ્રહ માટે તત્વ પુરૂષોએ સિદ્ધાંતને પ્રાકૃત કરે છે.” વળી દષ્ટ–જોવામાં આવેલા આ લેકના ઇષ્ટની વિરૂદ્ધ નથી તેથી એ કલ્પનાને વિષય થઈ શક્તા નથી. તેથી સિદ્ધ થયું કે, અહંતના શાસનને પ્રાપ્ત થયેલ નિઃશંતિ છવજ દર્શનાચાર એમ કહેવાય [ ૨૧ ] વળી તેથી કરીને દર્શન, અને દર્શની–જીવને અભેદથી ઊપચાર કહેવામાં આવ્યું Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. दर्शन दर्शनिनोरभेदोपचारमाह तदेकांतभेदेत्वदर्शिन इव फलाभावान्मोक्षाभाव इत्येवं शेषपदेष्वपि भावना कार्या । ( २२ ) तथा निःकांक्षितो देशसर्वकांक्षारहितः तत्र देशकांक्षा एवं दर्शनं कांक्षते दिगंत्ररदर्शनादि सर्वकांक्षा तू सर्वाण्ये वेति नालोकयति पदजीवनिकायपीयमसत्प्ररूपणां चेति । ( २३ ) विचिकित्सा मति विभ्रमो निर्गता विचिकित्सा यस्मादसी निर्विचिकित्सः साध्वेवं जिन दर्शनं किंतु प्रवृत्तस्यापि सतो ममास्मात्फलं भविष्यति वा न वा कृषीवलादिक्रियासु भयथाप्युपलब्धेरिति कुविकल्परहितः नह्यविकल उपाय उपेयवस्तुपरिमापको न भवतीति संजातनिश्चय इत्यर्थः यद्वानिंर्विजुगुप्सारहितः । ( २४ ) तथा अमूढदृष्टिः बाळतपस्वितपो विद्याद्यति शयैर्न मूढा स्वभावान्न चलिता दृष्टिः सम्यग्दर्शनरूपा यस्यासौ अमृढदृष्टिः (२५) एतावान् गुणिप्रधाना ૭૭ છે. જો એકાંતે ભેદજ લઈએ તો, દર્શન રહિત પુરૂષની જેમ ળના અભાવથી મેક્ષના પણ અભાવ થાય. એવી રીતે શેષ—બાકીના પદમાં પણ ભાવના કરવી [૨૨] નિઃકાંક્ષિત એટલે દેશથી સર્વ આકાંક્ષાએ રહિત. તેમાં દેશથી કાંક્ષા એટલે એક દર્શનની આકાંક્ષા કરે તે દિગંબરનું દર્શન વિગેરે, અને સર્વથી આકાંક્ષા એટલે સર્વે દર્શનની આકાંક્ષા કરે તે ષટ્ટ જીવની કાયાની પીડા, અને અસત્ પ્રરૂપણાને તે જોતા નથી. ( ૨૩ ) નિર્વિચિકિત્સ વિચિકિત્સા એટલે મતિને વિભ્રમ. તે મતિના વિભ્રમ જેમાંથી ગયા છે તે નિર્વિચિક્રિસ કહેવાય છે. જેમકે આ જિન દર્શન સારૂં છે, પણ તેમાં પ્રવñલા એવા મને એથી કાંઇ ફળ થશે કે નહીં ? ખેડુત વિગેરેની ક્રીયામાં ઉભય રીતે પણ ફળની પ્રાપ્તી છે, એવા કુવિકલ્પથી રહિત અર્થાત્ અવિકલ ( રે નહિ તેવા ) ઉપાય મેળવવા યાગ્ય વસ્તુને પ્રાપ્ત કરાવનારા ન થાય એમ નહીં અર્થાત્ થાયજ. આવે જેને નિશ્ચય થયા હોય, અથવા નિર્વિજ્જુગુપ્સાએ રહિત હોય તે. ( ૨૪ ) મૂઢ દૃષ્ટિ. ખાલ તપસ્વીના તપ તથા વિદ્યા વિગેરે અતિશયથી જેની સમ્યગ્દર્શનરૂપ દૃષ્ટિ મૂઢ એટલે સ્વભાવથી ચલિત ન થઇ હોય તે અમૂઢ દૃષ્ટિ કહેવાય છે. ( ૨૫ ) આટલા ગુણી પ્રધાન દર્શનાચાર કહ્યા. હવે ગુણુ પ્રધાન દર્શનાચાર કહે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, दर्शनाचारनिर्देशः अधुना गुणप्रधानः । उपतॄहणं नाम समानधार्मिकाणां सद्गुणप्रशंसनेन तवृद्धिकरणं । ( २६ ) स्थिरीकरण धर्माद्विषीदता तत्रैव स्थापनं । (२७) वात्सल्यं समानधार्मिक जनोपकारकरणं । (૨૮) ગુમાવના વર્ષાહિમિસ્તી સ્થાપનોતિ . (૨૨) કુળકથનथायं निर्देशो गुणगुणिनोः कथंचि दख्यापनार्थ एकांताभेदे गुणनिवृत्ती गुणिनोऽपि निवृत्तेः शून्यतापत्तिरिति । ( ३० ) चारित्राचारोऽष्टधा पंच समितित्रिगुप्तिभेदात् तत्स्वरूपं च प्रतीतमेव । तप आचारस्तु द्वादश विधः बाह्यांतर तपाषद्कद्वयभेदात् तत्र अनशनमूनोदरता वृत्तिसंक्षेपण रसत्यागः कायक्लेशः संलीनतेति बाह्यं तपः प्रोक्तं । प्रायश्चित्तं ध्यानं वैयाश्त्यविनयावथोत्सर्गः स्वाध्याय इति तपाषट्प्रकारमाभ्यंतरं भवति । ઉપવૃંહણ એટલે સાધર્મિ બંધુઓના સદગુણની પ્રશંસા કરી તેમના ગુણની વૃદ્ધિ કરવી. (૨૬) સ્થિરીકરણ એટલે ધર્મથી સીદાતા માણસને તે ધર્મમાં રાખવા. [ ૨૭] વાત્સલ્ય એટલે સાધર્મિ જનને ઉપકાર કરે. [ ૧૮ ] પ્રભાવના એટલે ધર્મકથા વિગેરેથી તીર્થની ખ્યાતી કરાવવી. (૨૯). આ ગુણ પ્રધાન નિર્દેશ ગુણ તથા ગુણને ભેદ જણવા માટે છે. જે એક તેમને અભેદ લઈએ તે ગુણની નિવૃત્તિ થતાં ગુણીની પણ નિવૃત્તિ થાય અને શૂન્ય પણાની પ્રાપ્તિ થાય. ( ૩૦ ) ચારિત્રાચાર આઠ પ્રકારનો છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ભેદથી તે આઠ પ્રકારને થાય છે. તેનું સ્વરૂપ જણાય તેવું છે. તપ આચાર છ બાહ્ય તપ અને છ અદ્ભુતર તપ મળી બાર ભેજવાળે છે. તેમાં અનશન, ઊનદરતા, વૃત્તિસંક્ષેપણ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છે પ્રકારનું બાહ્યતપ કહેલું છે. પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવૃત્ય, વિનય, ઉત્સર્ગ, અને સ્વાધ્યાય એ છ પ્રકારનું આત્યંતર તપ કહેલું છે. [ ૩૧ ]. Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ( ३१ ) वीर्याचारः पुनः अनिन्हुतबाह्याभ्यंतरसामर्थ्यस्य सतः अनंतरोक्त षट्त्रिंशद्विध ज्ञानदर्शनाद्याचारे यथाशक्ति प्रतिपत्तिलक्षणं पराक्रमणं प्रतिपत्तौ च यथावलं पालनेति । (३२ ) तथा निरीह शक्यपालनेति । निरीहेण ऐहिकपारलोकिकफलेषु राज्यदेवत्वादिलक्षणेषु व्यावृत्ताभिलाषेण शक्यस्य ज्ञानाचारादेविहितमिदमिति बुद्धया पालना कार्या इतिच कथ्यते इति । (३३) तथा अशक्ये भावप्रतिपत्तिरिति । अशक्ये ज्ञानाचारादि विशेष एव कर्तुमपार्यमाणे कुतोऽपि वृत्ति संहननकालबलादि वैकल्याद्भावप्रतिपत्तिः भावेन अंतःकरणेन प्रतिपत्तिः ( ३४ ) अनुबंधः न पुनस्तत्र प्रवृत्तिरपि अकालौत्सुक्यस्य तत्त्वत आर्तध्यानत्वादिति । (३५) तथा पालनोपायोपदेश इति । एतस्मिन् ज्ञानाचारे प्रतिपने सति पाल વીચાર તે બાહ્ય અને અત્યંતર સામર્થને પ્રકાશિત કરનાર એવા પુરૂષને ઉપર કહેલા છત્રીસ પ્રકારના જ્ઞાન દર્શનાદિ આચારમાં યથાશકિત પ્રતિપાદન કરવારૂપ પરાક્રમ ફેરવવું, અને તે પ્રતિપાદન કરેલા જ્ઞાન દર્શનાદિ આચારનું પિતાના બળ પ્રમાણે પાલન કરવું તે. (૩૨) - નિરીહનિસ્પૃહ થઈ શકાય તેમ તે થઈ જ્ઞાનાચાર વિગેરેનું પાલન કરવું. નિરીહ એટલે આલેકનું ફળરાજ્ય વિગેરે અને પરલોકનું ફળ દેવપણાની પ્રાપ્તિ વિગેરે તેમાં અભિલાષ નિવૃત્ત કરી શક્ય એવા જ્ઞાનાચાર વિગેરેનું આવિહિત કરવાનું કહેલું છે ” એવી બુદ્ધિથી પાલન કરવું. [ ૩૩ ]. અશક્ય છતાં તેમાં ભાવ–અંતઃકરણથી સતત પ્રવર્તવું. અશક્ય એટલે જ્ઞાનાચાર વિગેરે કરી શકાય નહીં, તે છતાં એટલે વૃત્તિને નાશ તથા કાળબળ વિગેરે કઈ કારણથી તે ન થઈ શકે તેમ હેય, છતાં ભાવ-અંતઃકરણવડે તેમાં પ્રતિપત્તિ સતત પ્રવૃત્તિ કરવી (૩૪) માત્ર એકલી પ્રવૃત્તિ નહીં પણ અનુબંધ-સતતપણે પ્રવૃત્તિ કરવી. કારણ કે અકાળે ઉસુપણુમાં તત્વ રીતે આર્ત ધ્યાનજ થાય છે. [ ૩૫ ] પાળવાના ઉપાયને ઉપદેશ આપે, એ જ્ઞાનાચાર પ્રતિપાદન કરે છે તેને Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. नाय उपायस्य अधिकगुणतुल्य गुणलोकमध्यम संवासलक्षणस्य निजगुणस्थान कोचितक्रियापरिपालनानुस्मारणस्वभावस्य चोपदेशो दातव्य કૃતિ । ( ૧૬ ) ૮૦ तथा फलप्ररूपणेति । अस्याचारस्य सम्यक् परिपालितस्य सतः फलमिहैव तावदुपप्लवहासो भावैश्वर्यवृद्धिर्जनप्रियत्वं च परत्र च सुगति जन्मोत्तम स्थानलाभः परंपरया निर्वाणावाप्तिश्चेति यत्कार्यं तस्य प्ररूपणा મજ્ઞાનના વિષેયેતિ । ( ૩૭ ) અદ્વૈત વિશેષબાદ । લેનિનમિત । देवानां ऋद्धेः विभूते रूपादिलक्षणाया वर्णनं प्रकाशनं यथा तत्रोत्तमा रूपसंपत् सत्स्थिति प्रभावसुखद्युति लेश्यायोगो विशुद्धेद्रियावधित्व प्रकृછામિયોગસાધનાનિ ફિલ્મો વિમાનનિયર રહ્યાત્િવક્ષમાળમેવ । (૨૮) तथा सुकुलागमनोक्तिरिति । देवस्थानाच्च्युतावपि विशिष्टे देशे विशिष्ठे काले પાળવા માટે ઉપાય એટલે પોતાથી અધિક ગુણવાળા અને પેાતાની સમાન ગુણવાળા લાક સાથે વાસ કરવા, અથવા પેાતાના ગુરુ સ્થાનકને યાગ્ય એવી ક્રિયાનું પાલન સંભારવાના સ્વભાવ રાખવા. તેવા ઉપાયના ઉપદેશ આપવા. [ ૩૬ ] “ ળની પ્રરૂપણા કરવી. ” સારી રીતે પાળેલા એ આચારનું પૂળ એટલે આ લાકમાં અંતરાયના નાશ, ભાવ તથા અશ્વર્યની વૃદ્ધિ, અને લોકપ્રિયતા, અને પરલાકમાં સારી ગતિમાં જન્મ, ઉત્તમ સ્થાનના લાભ, અને પરપરાએ મેાક્ષની પ્રાપ્તિરૂપ કાર્ય તેની પ્રરૂપણા કરવી. ( ૩૭ ) અહિં વિશેષ કહે છે— “ દેવતાની ઋદ્ધિનું વર્ણન કરવુ. દેવતાની ઋદ્ધિ એટલે રૂપાદિ લક્ષણવાળી સમૃદ્ધિનું વર્ણન કરવુ–પ્રકાશિત કરવું, જેમકે જે દેવતાની ગતિમાં રૂપ સપત્તિ ઉત્તમ હોય છે. સારી સ્થીતિ, પ્રભાવ, સુખ, કાંતિ અને લેસ્યાના યેાગ ત્યાં હાય છે. શુદ્ધ ઈંદ્રિયા, અવધિજ્ઞાન અને ઉત્કૃષ્ટા ભાગનાં સાધના તેમજ દિવ્ય વિમાનના સમૂહ ત્યાં હોય છે, ઇત્યાદિ આગળ આવશે. [ ૩૮ ] “ સારા કુળમાં આગમન થવાનું કહેવુ.... ” દેવલાકમાંથી ચ્યવતાં પણ સારા . ,, ܕܕ Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ निष्कलंकेऽन्वये उदग्रे सदाचारेणा ख्यायिकापुरुषयुक्तेऽनेकमनोरथावपूरक मत्यंतनिरवयं जन्मेत्यादिवक्ष्यमाण लक्षणैव । ( ३९) " तथाकल्याणपरंपरा ख्यानमिति " । ततः सुकुलागमनादुत्तरं कल्याणपरंपरायाः तत्र सुंदरं रूपं आलयो लक्षणानां रहितमामयेनेत्यादिरूपाया अत्रैव धर्मफलाध्याये वक्ष्यमाणाया आख्यानं निवेदनं कार्यमिति । (४०) " तथासदाचारगर्हेति "। असदाचारः सदाचारविलक्षणो हिंसानृतादिर्दशविधः पापहेतुभेदरूपः । यथोक्तं । " हिंसानृतादयः पंच तत्त्वाश्रद्धानमेवच । क्रोधादयश्च चत्वार इति पापस्य हेतवः " ॥ १ ॥ तस्य गर्दा असदाવાહો . ( 8 ) यथा । " न मिथ्यात्वसमः शत्रुन मिथ्यात्वसमं विषम् । न मिथ्यात्वसमो रोगो न मिथ्यात्वसमं तमः " ॥ २ ॥ द्विषद्विषतमोरोगै દેશમાં, સારા કાળમાં, નિષ્કલંક અને સદાચારથી પ્રખ્યાત એવા પુરૂષવાળા ઉંચા કુળમાં અનેક મરથને પૂરનારૂં અત્યંત નિર્દોષ જન્મ ઈત્યાદિ આગળ કહેવામાં આવશે, તે લક્ષણવાળું કથન કરવું. [ ૩૯ ] કલ્યાણની પરંપરા કહેવી, ” તે સારા કુળમાં આવવા પછી કલ્યાણની પરંપરા એટલે સુંદર રૂ૫, લક્ષણોનું સ્થાન, અને રોગ રહિત ઇત્યાદિ કલ્યાણની શ્રેણી જે આ ગ્રંથમાં ધર્મ પળાધ્યાયમાં કહેવામાં આવશે તેનું નિવેદન કરવું. ( ૪૦ ) અસત આચારની નિંદા કરવી. ” સદાચારથી વિલક્ષણ [ વિપરીત ] આચાર તે અસદાચાર કહેવાય છે. તે હિંસા અસત્ય વિગેરે દશ પ્રકાર છે, અને પાપના હેતુને ભેદ રૂપ છે. તે વિષે કહ્યું છે કે, “ હિંસા, અસત્ય વિગેરે પાંચ તત્વ ઉપર અશ્રદ્ધા, અને ક્રોધાદિ ચાર કષાય—એ પાપના હેતુ છે.” તે અસદાચારની ગહ નિંદા કરવી. તેવી તત્વ ઉપર અશ્રદ્ધાની પણ નિન્દા કરવી. (૪૧) તે આ પ્રમાણે – “ મિથ્યાત્વના જેવો કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવું વિષ નથી, મિથ્યાત્વ જેવો કોઈ રોગ નથી, અને મિથ્યાત્વના નં 1 તપ નથી. શત્રુ, વિષ ૧૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, 44 दुःखमेकत्र दीयते । मिध्यात्वेन दुरंतेन जंतोर्जन्मनि जन्मनि ॥ ३ ॥ घरं ज्वलाकुले क्षिप्तोदेहिनात्मा हुताशने । न तु मिध्यात्वसंयुक्तं जीचितव्यं कदाचन ॥ ४ ॥ इति तत्वाश्रद्धानगी | एवं हिंसादिष्वपि ગો ચોખના જાયા । ( ૪૨ ) * तथा तत्स्वरूपकथनमिति । તસ असदाचारस्य हिंसादेः स्वरूपकथनं यथा प्रमत्त योगात्माणिव्यपरोपणं હિંસા । અસરમિયાન ધ્રુવા । અવત્તાવાનું સ્તેય | મૈથુનમત્રણ | મૂળ પરિગ્રહ સાતિ । ( ૪૨ ) तथा स्वयंपरिहार इति " । स्वयमाचारकथकेन परिहारोऽसदाचारस्य संपादनीयः । यतः स्वयमसदाचारमपरिहरतो धर्मकथनं नटवैराग्यकथनमिवानादेयमेव स्यान्नतु साध्यसिद्धिकरમિતિ । ( ૪૪ ) “ તથા ઋનુમાવાસેવનમિાંત ऋजुभावस्य कौटिल्य 66 tr 77 ८२ અ ંધકાર અને રાગ પ્રાણીને એક વાર દુઃખ આપે છે, અને દુષ્ટ અંતવાળું મિથ્યાત્વ જન્મ જન્મ દુઃખ આપે છે. જવાળાએથી આકુળ એવા અગ્નિમાં પ્રાણીએ પાતાના આત્મા નાખી દેવા તે સારા, પણ મિથ્યાત્વ સહિત જીવવું, તે કદી પણ સારૂં' નથી. ” એ તત્વની મુશ્રદ્દાની નિંદા કહેવામાં આવી. એવી રીતે હિંસા વિગેરેની પણ નિંદાની ચેાજના કરી લેવી. [ ૪૨ ] “ તે અસદાચારનું સ્વરૂપ કહેવું. ” તે અસત્ આચાર જે હિંસાદિ તેનું સ્વરૂ૫ કહેવું. જેમકે, પ્રમાદના યાગથી પ્રાણીના નાશ કરવા તે હિંસા, અસત્ય ખેલવું, તે મૃષાવાદ, અદત્ત ન આપેલું હોય તે લેવુ, તે અદત્તાદાન—ચેરી, મૈથુન સેવવું, તે અબ્રહ્મ અને મૂર્છા રાખવી તે પરિગ્રહ ઇત્યાદિ સ્વરૂપ કહી બતાવવું. ( ૪૩ ) “ સ્વયં પેતે અસત્ આચારના પરિહાર——ત્યાગ કરવા. ” સ્વય—પતે એટલે આચાર કહેનારે અસદાચારના પરિહાર—ત્યાગ સંપાદન કરવા. કારણ કે પોતે સદાચારના ઉપદેશક હાઇ અસદાચારને છેડયા વિના ધર્મ કથન કરે તે નટે કરેલા વૈરાગ્યના કથન જેવુ' અગ્રાહ્વજ થાય. સાધ્યની સિદ્ધિ કરનારૂં થતું નથી. [ ૪૪ ] “ ઉપદેશકે સરળ ભાવની સેવના કરવી, ઋજી—સરળ ભાવ એટલે કુટિલતા Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ८३ त्यागरूपस्यासेवनमनुष्टानं देशकेनैव कार्य एवं हि तस्मिन्नविप्रतारणकारिणि संभाविते सति शिष्यस्तदुपदेशान कुतोऽपि दूरवर्ती स्यादिति । (४५) " तथा पायहेतुत्वदेशनेति । " अपायानामनर्थानां इहलोकपरलोकगोचराणां हेतुत्वं प्रस्तावादसदाचारस्य यो हेतुभावः तस्य देशना विधेया । यथा यन्न प्रांति पुरुषाः स्वर्ग यच्च प्रयांति विनिपातं तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चितमिदं मे प्रमादश्वासदाचार इति अपायानेव व्यक्तिकुर्वनाह । ( ४६ ) “ नारकदुःखोपवर्णनमिति ।" नरके भवा नारकाः तेषा मुपलक्षणत्वा तिर्यगादीनां च दुःखान्यशर्माणि तेषा मुपवर्णनं विधेयं । यथा " तीक्ष्णैरसिभिर्दीप्तः कुंतैर्विषमैः परश्वधैश्चकैः । परशुत्रिशूलतोमरमुद्गरवासी मुमूढीभिः ॥१॥ संभिन्नतालशिरसः छिन्न भुजाश्छिन्नकर्णनासौष्टाः । भिन्नह्रदयोदशंत्रा भिन्नाक्षिपुटाः सुदुःखार्ताः ॥२ ॥ ને ત્યાગ, તેની સેવાના ઉપદેશકેજ કરવી.એથી તે ઉપદેશક બીજાને ઠગ નથી, એમ લાગવાથી શિષ્ય તેના ઉપદેશથી કઈ રીતે દૂર રહેતા નથી. (૪૫) " अनर्थना हेतु विषे देशना सापपी. " ने सालो मने ५२सोना अनर्थ थे, તેઓને હેતુ અર્થાત અસદાચારને જે હેતુ ભાવ તેની દેશના આપવી. જેમકે, ઇ પુરૂષો જે સ્વર્ગે જતા નથી અને વિનિપાતને પામે છે–પાછા પડે છે, તેનું નિમિત્ત કારણ અનાર્ય એ પ્રમાદ છે. મને નિશ્ચય થયો છે કે, પ્રમાદ અસદાચાર છે, તે અનર્થને २५४ ४रे छे. ( ४ ) " न२४ाना दु:मनु वर्णन ४२." न२७मा च्या-२चा ते ना२४॥ सक्षया तिपय विगैरे ५९ सेवा. तमना मनु वर्णन ४२. भो, “a क्ष मई, यस्तi Hei विषम पास, 28, ३२सी, त्रिशस, तामर, भुगण, वासला, અને મુષ્ટિઓથી જેમનાં તાળવાં અને મસ્તક ભેદાઈ ગયાં છે, ભુજાઓ છેદાઈ ગઈ છે, કાન, નાસિકા અને હોઠ ચકદાઈ ગયા છે, છાતી, ઉદર, અને આંતરડાં છુંદાઈ ગયાં છે, Page #96 -------------------------------------------------------------------------- ________________ श्री संग्रह. निपतंत उत्पततो विचेष्टमाना मही तले दीनाः । नेक्षेते त्रातारं नैरयिकाः कर्मपटलांधाः ॥ ३ ॥ (४७) क्षुत्तृहिमान्युष्णभयार्दीतानां पराभियोग व्यसनातुराणाम् । अहो तिरश्चामतिदुःखितानां सुखानुषंगः किलवार्तमेतत् ॥ ४ ॥ मानुष्यकेऽपि दारिद्यरोगदौर्भाग्यशोकमुख्याणि । जातिकुलावयवादि न्यूनत्वं चाश्नुते प्राणी ॥ ५ ॥ देवेषु च्यवनवियोगदुःखितेषु क्रोधेा मदमदनातितापितेषु । आयो नस्तदिह विचार्य संगिरतां यत्सौख्यं किमपि निवेदनीयमस्ति ॥६॥ इति । " ( ४८ ) ___“ तथा दुःकुलजन्मप्रशस्तिरिति । " दुःकुलेषु शकयवनशवरवर्वरादिसंबंधिषु यजन्म असदाचाराणां प्राणिनां प्रादुर्भावः तस्य प्रशस्तिः અને આંખના ડોળા છુટી ગયા છે. એથી દુઃખ વડે પીડિત થઈ પૃથ્વી ઉપર દીન થઈ તરફડતા ઉછળતા અને ચેષ્ટા કરતા નારકીના છ કર્મના પડળથી અંધ થઈ પિતાन। २क्षने ने/ शता नथी. [ ४७ ] क्षुधा, तृषा, ५२५, २भी, अने अयथा पाठित અને બીજાને અભિયોગ–તાબે થવાના દુઃખથી આતુર એવા અતિ દુઃખી તિર્યંચને સુખ મળવાની તે વાર્તજ સમજવી. મનુષ્યપણુમાં પણ પ્રાણી દારિદ્ર, રોગ, દુર્ભાગ્ય અને શેક તથા જાતિની, કુળની, અને અવયવની ન્યૂનતા પામે છે. ચવવું, અને વિયોગથી દુઃખી થતાં અને ક્રોધ, ઈર્ષ્યા, મદ, અને કામથી અતિ પરિતાપ પામતા એવા દેવતાઓમાં પણ હે આર્ય ! વિચારીને કહો કે, જે કાંઈ પણ તેમાં નિવેદન કરવા યોગ્ય સુખ છે. । ४८ ] " न सुगम म याय, तनी प्रज्ञापन ४२वी. " ३१ मेटले , યવન, શબર (ભીલ) બર્બર વિગેરે નઠારાં કુળ તેમાં જન્મ એટલે સદાચાર વગરનાં પ્રાણીઓને અવતાર, તેની પ્રજ્ઞાપના કરવી, તેવા કુળમાં ઉત્પન્ન થયેલાને કેવી રીતે Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. 44 °° प्रज्ञापना कार्या । ( ४९ ) तत्र चोत्पन्नानां किमित्याह । ૩:વપરपरानिवेदनमिति । दुःखानां शारीर मानसा शर्मलक्षणानां परंपरा प्रवाहस्तस्या निवेदनं प्ररूपणं यथा— असदाचारपारवश्याज्जीवा दुःकुले - पुत्पद्यन्ते तत्र चा सुंदरवर्णरसगंधस्पर्शशरीरभाजां तेषां दुःखानिराकरणनिबंधनस्य धर्मस्य स्वप्नेऽप्यनुपलंभाद्धिंसानृतस्तेया शुद्धकर्मप्रवणानां नरकादिफल: पापकर्मोपचय एव संपद्यते तदभिभूतानां इह परत्र चाव्यवच्छिनानुबंधा दुःखपरंपरा प्रसूयते (५०) । यदुच्यते । " कर्मभिरेव स जीवो विवशः संसारचक्रमुपयाति । દ્રવ્યક્ષેત્રના માર્ગમન્નમાવત્તુતે દુઃ ॥ ॥ " ( ૧ ) ?? तथा उपायतो मोहनिंदेति । उपायतः उपायेनानर्थप्रधानानां मूढपुरुषलक्षणानां प्रपंचनरूपेण मोहस्य मूढताया निंदा अनादरणीयता re પ્રજ્ઞાપના કરવી ? ( ૪૯ ) તે કહે છે. દુ:ખની પરંપરાની પ્રરૂપણા કરવી. ” દુ:ખ એટલે શરીર તથા મનની પીડા, તેમની પરંપરા એટલે પ્રવાહ તેની પ્રરૂપણા કરવી. જેમકે— “ અસદાચારને પરવશ થવાથી જીવ નહારા કુળમાં ઉત્પન્ન થાય છે, તે કુળમાં નઠારાં વધુ, રસ, ગંધ, સ્પર્શ અને શરીરને પ્રાપ્ત થયેલા જીવાને દુ:ખને નિરાકરણ કરનાર ધર્મની સ્વપ્નામાં પણુ પ્રાપ્તિ થતી નથી, અને તેથી હિંસા, મૃષાવાદ, ચેરી પ્રમુખ અશુદ્ધ કર્મમાં પ્રવીણ થતાં તેઓને નરકાદિકનુ ફળ આપનાર પાપ કર્મનેાજ વધારા થાય છે. તે પાપ કર્મના વધારાથી પરાભવ પામેલા તે જીવાને આલોક અને પરલેાકમાં અવ્યવચ્છિન્ન એવી દુઃખતી પરંપરા ઉત્પન્ન થાય છે. [ ૫૦ ] કહ્યુ' છે કે, તે જીવ કર્મને પરવશ થઇ, આ સંસારચક્રમાં આવે છે, અને તે ભાવથી ભિન્નપણે દ્રવ્ય અને ક્ષેત્રથી બહુ વાર તેમાં આવર્ત્તન કર્યા કરે છે. ” [ ૫૧ ] * (c ૮૫ k ઉપાયથી માહની નિંદા કરવી. ” ઉપાય એટલે અનર્થ જેમને પ્રધાન છે, એવા મૂઢ પુરૂષનાં લક્ષણને વિસ્તારથી જણાવવારૂપ ઉપાય તે વડે માહ એટલે મૂઢતાની Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ख्यापनेति । ( ५२ ) यथा । " अमित्रं कुरुते मित्रं मित्रं द्विष्टि हिनस्ति च । कर्म चारभने दुष्टं तमाहुमूढचेतसम् ॥१॥ अर्थवंत्युपपन्नानि वाक्यानि गुणवंति च । नैव मूढो विजानाति मुमुधुरिव भैपजम् ॥२॥ संप्राप्तं पंडितः कृच्छ्रे पूजया प्रतिबुध्यते । मूढस्तु कृच्छ्रमासाद्य शिलेवांभसि मज्जति ॥ ३ ॥" (५३) अथवोपायतो मोहफलोपदर्शनद्वार लक्षणान्मोहनिंदा कार्येति । यथा । " जन्ममृत्युजराव्याधिरोगशोकायुपद्रुताम् । वीक्षमाणा अपि भुवं नोद्विजंत्यपि मोहतः ॥ १ ॥ ( ५४ ) धर्मबीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य प्रयततेऽभ्यमेधसः ॥२॥ न ४२१ी, ते प्रत्ये मनार ४२३१. ( ५२ ) भ, “ अभित्र भित्र ४२, भित्रना દેષ અને નાશ કરે, અને દુષ્ટ કર્મને આરંભ કરે, તે મૂઢ હદયવાળે પુરૂષ કહેવાય છે. મરવા ઈચ્છનાર માણસ જેમ ઔષધને જાણતા નથી, તેમ મૂઢ પુરૂષ અર્થવાળા, ઘટે તેવા અને ગુણ ભરેલાં વાક્ય જાણતા નથી. પંડિત માણસ આવી પડેલાં કષ્ટને પૂજા વડે સમજી લે છે, અને મૂઢ પુરૂષ કષ્ટ પ્રાપ્ત થવાથી જળમાં પથ્થરની શિલાની જેમ दुमी तय छे. ( 3 ) અથવા ઉપાય એટલે મોહના ફળનાં દર્શનનું દ્વાર, તેથી મેહની નિંદા કરવી.” જેમકે, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રોગ અને શોક વિગેરેથી ઉપદ્રવ પામતી પૃથ્વીને જોતાં છતાં માણસ મેહથી ઉદેગ પામતા નથી. (૫૪ ) આ કર્મ ભૂમિમાં ધર્મનું બીજરૂપ ઉત્તમ માનુષ્યત્વ પ્રાપ્ત કર્યા છતાં અલ્પ બુદ્ધિવાળા [ મૂઢ ] પુરૂષે એ ધર્મ બીજની સત્કર્મરૂપ ખેતી કરવામાં પ્રયત્ન કરતા નથી, [ એની એટલે એ ધર્મ બીજની એમ લેવું. ] મત્સ્ય Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ८७ __ अस्येति धर्मबीजस्य । बडिशामिषवत्तुच्छे कुसुखे दारुणोदये । — सक्तास्त्यनंति सचेष्टां धिगहो दारुणं तमः ॥ ३॥ इति (५५)" " तथा सद्ज्ञानप्रशंसनमिति । " सद् अविपर्यस्तं ज्ञानं यस्य स सद्ज्ञानः पंडितो जनः तस्य सतो वा ज्ञानस्य विवेचन लक्षणस्य प्रशंसनं पुरस्कार इति । यथा- " तन्नेत्रस्त्रिभिरीक्षते न गिरिशो नो पद्मजन्माष्टभिः स्कंदो द्वादशभिर्नवा न मघवा चक्षुः सहस्त्रेण च । संभूयापि जगत्त्रयस्य नयनैस्तद्वस्तु नो वीक्ष्यते प्रत्याइत्यदशः समाहितधियः पश्यंति यत्पंडिताः ॥ १ ॥” ( ५६ ) इति । तथा । " ना प्राप्यमभिवांछंति नष्टनेच्छंति शोचितुम् । आपत्सु च न मुह्यति नराः पंडित बुद्धयः ॥ १ ॥ न इष्यत्यात्मनो मानेनापमाने च रुष्यति । गांगो हूद इवाक्षोभ्यो यः स पंडित उच्यते ॥ २ ॥ " મારવાના કાંટા જેવા તુચ્છ અને દારૂણ-ભયંકર ઉદયવાળા નઠારા સુખમાં આસકત થએલા પુરૂષો સ-સારી [ અથવા પુરૂષની ] ચેષ્ટા છોડી દે છે. તેમના એ દારૂણ तभ- मोरने घिर छ." [ ५५ ] “ સત જ્ઞાનની અથવા સદુલ્લાની પંડિતની પ્રશંસા કરવી. ” સત એટલે યથાર્થ જેમનું જ્ઞાન છે, એવા પંડિત જન અથવા સત જ્ઞાન એટલે વિવેચનરૂપ જ્ઞાનની પ્રશંસા કરવી. જેમકે, “અપ્રતિહત દ્રષ્ટિવાળા અને સમાધિવાળી બુદ્ધિએ યુક્ત એવા પંડિત પુરૂષો જે વસ્તુ જુએ છે, તેને શંકર ત્રણ નેત્રથી, બ્રહ્મા આઠ નેત્રથી, કાર્તિકેય બાર નેત્રથી, અને ઈક હજાર નેત્રોથી તેમજ ત્રણ જગતનાં એકઠાં થયેલાં નેત્રોથી તે વસ્તુ જોઈ શકતા નથી.” [ ૫૬ ] જે અપ્રાપ્ય વસ્તુને ઈચ્છતા નથી,નાશ પામેલી વસ્તુને શોક કરવા ઈચ્છતા નથી, અને આપત્તિમાં મુંઝાતા નથી, તે પુરૂષ ખરેખરા પંડિત બુદ્ધિવાળા છે. જે પિતાનું માન થતાં હર્ષ પામે નહીં, અને અપમાન થતાં કોપ પામે નહીં, તેમજ ગંગા નદીના ધ્રની જેમ ક્ષોભ પામે નહીં, તે પંડિત કહેવાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી ધર્મ સંગ્રહ, - - ___" तथा पुरुषकारसत्कथेति ।" पुरुषकारस्योत्साहलक्षणस्य सत्कथा माहात्म्यप्रशंसनं यथा- “ दुर्गा तावदियं समुद्रपरिखा तावन्निरालंबनं व्योमैतन्ननु तावदेव विषमः पातालयात्राक्रमः दत्वा मूर्द्धनिपादमुद्यमभिदो देवस्य कीर्तिप्रियैर्वीरैर्घावदहो न साहसतुलामारोप्यते जीवितम् ॥ १॥" तथा । “ विहायपौरुषं कर्म यो दैवमनुवर्तते । तद्विनश्यति तं प्राप्य શ્રીયંતિપિવાના” ને ૨ . “ તથા વહિંવર્ગના તિ” વહે प्रकर्षरूपायाः शुद्धाचारबललभ्यायाः तीर्थकरवीर्यपर्यवसानायाः वर्णनमिति । यथा । “ मेरुं दंडधरां छत्रं यत्केचित्कर्तुमीशते । तत्सदाचारकल्पद्रुफलમદુઃ ” ? “ તથા વરિ જમીનો તિ ” परिणते गंभीरायाः पूर्वदेशनापेक्षयाऽत्यंतसूक्ष्माया आत्मास्तित्वतद्वंधमोक्षादिकाया देशनाया योगो व्यापारः कार्यः । इदमुक्तं भवति यः पूर्व “ પુરૂષાર્થના માહામ્યની પ્રશંસા કરવી.” પુરૂષાર્થ એટલે ઉત્સાહી, તેના માહાસ્યની પ્રશંસા કરવી. જેમકે, “ ઉદ્યમને તેડનારા દેવ-નશીબના માથા ઉપર પગ દઈ કીર્તિ પ્રિય એવા વીર પુરુષો જ્યાં સુધી પિતાના જીવિતને સાહસ [ હિંમત ] ની તુલનામાં મુકે નહીં, ત્યાં સુધી જ આ સમુદ્રની ખાઈ દુર્ગમ છે, અને ત્યાં સુધી આકાશ ટેકા વગરનું છે, અને ત્યાં સુધીજ પાતાળની યાત્રા વિષમ છે. જે પુરૂષાર્થ છોડી દૈવ-નશીબને અનુસરે છે, તે પુરૂષાર્થ નપુંસક પતિને પ્રાપ્ત કરી, સ્ત્રીની જેમ તે પુરૂષને પ્રાપ્ત કરી, વિનાશ પામી જાય છે. “ વીર્યની સમૃદ્ધિનું વર્ણન કરવું. ” વીર્યની સમૃદ્ધિ એટલે ઉત્કર્ષરૂપ શુદ્ધ આચારના બળથી લભ્ય એવી તીર્થંકરના વીર્ય સુધી પહોંચે તેવી વીર્ય દ્ધિ તેનું વર્ણન કરવું. જેમકે – “મેરૂ પર્વતને દંડ અને પૃથ્વીનું છત્ર કરવાને જે કઈ સમર્થ થાય છે, તે સદાચારરૂપ કલ્પવૃક્ષનું ફળ, એમ મહર્ષિઓ કહે છે.” પરિણામ થતાં ગંભીર દેશનાને યોગ કરવો. ” પરિણામમાં ગંભીર એટલે પૂર્વ દેશનાની અપેક્ષાએ સૂક્ષ્મ એવા આત્માનું અસ્તિત્વ, બંધ અને મેક્ષ વિગેરેને લગતી દેશનાને વેગ એટલે વ્યાપાર કરે. કહેવાનો મતલબ એવી છે કે, પૂર્વે સાધારણ Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, साधारण गुणप्रशंसादिरनेकधोपदेशः प्रोक्त आस्ते स यदा तदाचारकर्म हासातिशयादं गांगिभावलक्षणं परिणाममुपागतोभवति ( ५७ ) तदा जीर्णे भोजनमिव गंभीरदेशनायामसौ देशनार्दोऽवतार्यत इति । अयं च गंभीरदेशनायोगो न श्रुतधर्मकथनमंतरेणोपपद्यत इत्याह । " श्रुतधर्मकथनमिति । " श्रुतधर्मस्य वाचनापृच्छनापरावर्तनानुपेक्षा धर्मकथन लक्षणस्य सकलकुशलकलापकल्पद्रुम विपुलालंबालकल्पस्य कथनं । (५८) यथा । " चक्षुष्मंतस्त एवेह ये श्रुतज्ञान चक्षुषा । सम्यक् सदैव पश्यंति भावान् हेयेतरानराः" ॥ १ ॥ अयं च श्रुतधर्मः प्रतिदर्शन मन्यथान्यथा प्रवृत्त इति नासावद्यापि तत्सम्यग्भावं विवेचयितुमलमित्याह । “ बहुत्वात्परीक्षावतार इति " । तस्य हि बहुत्वाच्छृतधर्माणां श्रुतधर्म इति शब्दसमा ગુણની પ્રશંસા વિગેરે અનેક રીતે જે ઉપદેશ કર્યો હોય, તે ઉપદેશ જ્યારે તે આચારવાળા કમને અતિશય હાસ (છાપણ ) થવાથી અંગાગી ભાવ પરિણામને પામે છે. [૫૭] ત્યારે જીર્ણ પછી [ પચી ગયા પછી ] ભોજનની જેમ એ ઉપદેશને યોગ્ય એવા પુરૂષને ગંભીર-સૂક્ષ્મ દેશનામાં ઉતારે. આ ગંભીર દેશનાને વેગ મૃત-શાસ્ત્રનાં ધર્મનાં કથન શિવાય થતું નથી, તે કહે છે – શ્રત-શાસ્ત્ર ધર્મનું કથન કરવું. ” શ્રત ધર્મ એટલે વાચના, પૃચ્છના ( પુછવું ) પરાવર્તન [ આવર્તન કરવું ] અને અનપેક્ષા (તે તરફ બેદરકારી ન રાખવી) ૨૫ ધર્મનું કથન કે જે સર્વ કુશળ સમહરૂપ કલ્પવૃક્ષમાં કયારા સમાન છે, તેનું કથન કરવું. [ ૧૮ ] જેમકે – “ જે શ્રુત-શાસ્ત્ર જ્ઞાનરૂપ ચક્ષુથી ગ્રહણ કરવા યોગ્ય ભાવને સર્વદા સારી રીતે તે જુવે છે, તેજ આલોકમાં ચક્ષુવાળા છે.” આ શ્રત ધર્મ પ્રત્યેક દર્શનમાં જુદી જુદી રીતે પ્રવેલો છે, તેથી તે અદ્યાપિ સારી રીતે વિવેચન કરી શકાય તેમ નથી, તેથી કહે છે – : “શ્રત ધર્મ ઘણી રીતે પ્રવર્તે છે, તેથી તેની પરીક્ષા કરવી. ” તે શ્રત ધર્મ પણ છે, એટલે શ્રત ધર્મ એ શબ્દની સમાનતાથી બુદ્ધિ છેતરાય તેવું છે, માટે તેની ૧૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. नतया विमलब्धबुद्धेः परीक्षायां त्रिकोटि परिशुद्धिलक्षणायां श्रुतधर्मसंबं धन्यामवतारः कार्यः । अन्यत्राप्यवाचि । ( ५९ ) " तं शब्द मात्रेण वदति धर्मे विश्वेपि लोका न विचारयति । स शब्दसाम्येऽपि विचित्रभेदै- विभिद्यते क्षीरमिवार्जुनीयम् ॥ १ ॥ लक्ष्मीं विधातुं सकलां समर्थ सुदुर्लभं विश्वजनीनमेनं । परीक्ष्य गृह्णति विचारदक्षाः सुवर्ण वचनभीवચિત્તાઃ || ૨ || ત। -પરીક્ષોથમેવાદ | (૬૦) માા, મરૂપ“ति " । यथा सुवर्णमात्रसाम्येन तथा विधमुग्धलोकेष्वविचारेणैव शुद्धाનૈતિક शुद्धरूपस्य सुवर्णस्य प्रवृत्तौ कषच्छेदताप्राः परीक्षणाय विचक्षणैराद्रियते तथा त्रापि श्रुतधर्मे परीक्षणीये कषादीनां प्ररूपणेति । कषादीनेवाह । “ विधिप्रतिषेधौ ष इति । " विधिरविऋद्धकर्त्तव्यर्थोपदेशकं वाक्यं यथा – “ स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्त्तव्यं समितिगुप्तिशुद्धा क्रिया " "i ત્રિકાટી [ ત્રણ રીતે ] શુદ્ધિરૂપ ધૃત ધર્મ સંબંધી પરીક્ષામાં ઉતરવું, તે વિષે ખીજે પણ કહેલું છે. [ પ ] “ ધર્મને શબ્દ માત્રથી બધા લેાકા કહે છે, પણ તે વિચારતા નથી. તે ધર્મ શબ્દથી સમાન છે, પણ અર્જુન [ આંજણીયા ] વૃક્ષના દૂધની જેમ વિચિત્ર ભેદથી તેના ભેદ થાય છે. છેતરવાથી જેમનું ચિત્ત ભય પામેલુ' છે, એવા પુરૂષો જેમ સુવર્ણને પરીક્ષા કરી લે છે, તેમ વિચારદક્ષ પુરૂષા સર્વે લક્ષ્મીને કરવા સમર્થ, દુર્લભ અને સર્વે જનના હિતકારી એવા ધર્મને ગ્રહણ કરે છે. હવે તેની પરીક્ષાને ઉપાય કહે છે— ( ૬ ) » કષ–કસાટી વિગેરેની પ્રરૂપણા કરવી. ” જેમ સુવણ એવા સરખા નામથી તેવા મુગ્ધ -ભાળા લાકામાં અવિચારથી શુદ્ધ અશુદ્ધ એવા સુવર્ણની પ્રવૃત્તિ થાય છે, તેથી "વિચક્ષણ પુરૂષો તે સુવર્ણની પરીક્ષા કરવા માટે કષ–કસોટી, છંદ અને તાપના ઉપયોગ કરે છે, તેમ પરીક્ષા કરવા યોગ્ય એવા આ કૃત ધર્મમાં કસાટી વિગેરેની પ્રરૂપણા કરવી. તે કસાટી વિગેરે કહે છે 66 વિધિ અને પ્રતિષેધ-તે કૃત ધર્મની સેાટી છે, ” વિધિ એટલે અવિરૂદ્ધ એવા કર્ત્તવ્ય અથના ઉપદેશ કરનાર વાય. જેમકે, કેવળ જ્ઞાન તથા સ્વર્ગના અર્થીએ 4.6 Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. इत्यादि । " प्रतिषेधः पुनर्नहिंस्यात्सर्वभूतानि नानृतं वदेत् ": इत्यादि । ततो विधिश्च प्रतिषेधश्च विधिप्रतिषेधौ । किमित्याह कपः सुवर्णपरीक्षायामिव कषपट्टकरेखा इदमुक्तं भवति-यत्रधर्मे उक्तलक्षणो विधिः प्रतिषेधश्च पदे पदे सुपुष्कल उपलभते सधर्मः कपशुद्धः (६१) न पुनरन्यधर्मस्थिताः सत्वा असुरा इव विश्णुना उच्छेदनीयाः तेषां हि वधे दोषो न विद्यते इत्यादिक वाक्यगर्भ इति । " छेदमाह । तत्संभवपालनाचेष्टोक्तिः छेद इति" तयोविधिप्रतिषेधयोरनाविभूतयोः संभवः प्रादुर्भूतयोश्च पालना रक्षा रूपा तत तत्संभवपालनार्थ या चेष्टा भिक्षाटनादिबाह्यक्रियारूपा तस्या उक्तिः छेदः । ( ६२ ) यथा कषशुद्धावप्यंतरामशुद्धिमाशंकमानाः सौवर्णिकाः मुवर्ण गोलिकादे छेदमाद्रियते तथा कपशुद्धावपि धर्मस्य छेदमपेक्षते स તપ ધ્યાન વિગેરે કરવા તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી શુદ્ધ એવી ક્રિયા કરવી: ઈત્યાદિ પ્રતિષેધ એટલે નિષેધને ઉપદેશ કરનારૂં વાય. જેમકે, “સર્વ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં, અસત્ય બોલવું નહીં, ઈત્યાદિ તે વિધિ અને પ્રતિષેધ તે શત ધમની પરીક્ષામાં કરી છે. જેમ સુવર્ણની પરીક્ષામાં કહીની રેખા છે, તેમ કહેવાની મતલબ એવી છે કે, જે ધર્મમાં પૂર્વોક્ત લક્ષણવાળા વિધિ તથા પ્રતિષેધ પદે પદે પુષ્કળ મળે, તે કષ-કટી શુદ્ધ ધર્મ છે. (૧) અન્ય ધર્મમાં રહેલાં પ્રાણીઓ વિષ્ણુને જેમ અસુરે ઉચ્છેદ કરવા યોગ્ય છે, તેમ તે ઉચ્છેદ કરવા ગ્ય છે, તેમને વધ કરવા માં દોષ નથી. ઈત્યાદિ વાક્યવાળો ધર્મ કસોટી શુદ્ધ કહેવાતું નથી. હવે છેદ કહે છે - “તે વિધિ અને પ્રતિષેધ ન થયા હોય તે તેમનો સંભવ અને થયા પછી તેમનું પાલન—તે સંભવ અને પાલનની ચેષ્ટા કહેવી.” તે વિધિ નિષેધ ન થયા હોય તે તેને સંભવ અને થયા પછી તેમનું પાલન-રક્ષણ તે સંભવ અને પાલનને માટે જે ચેષ્ટા એટલે ભિક્ષાટન વિગેરે બાહ્ય ક્રિયારૂપ ચેષ્ટા તેનું કથન, તે છેદ કહેવાય છે. (૨) જેમ સેની લેકે કટીની શુદ્ધિ થઈ હોય તે છતાં અંદર અશુદ્ધિની શંકા કરતાં તે સુવર્ણની ગોળી [ લગડી ] વિગેરેને છેદ કરવા આદર કરે છે, તેમ ધર્મની કસોટીથી શુદ્ધિ થઈ હેય પણ તે છેદરૂપ શુદ્ધિની અપેક્ષા કરે છે. તે છેદ બાહરની શુદ્ધ ચેષ્ટારૂપ Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ च छेदो विशुद्धबाह्यचेष्टारूपो विशुद्धा च चेष्टा सा यत्रासंतावपि विधि प्रतिषेधा वबाधितरूपी स्वात्मानं लभेते लब्धात्मानौ चातीचारलक्षणोपचारविरहितौ उत्तरोत्तर वृद्धिमनुभवतः ( ६३ ) सा यत्र धर्म चेष्टा स मपंचा पोच्यते स धर्मः छेदशुद्ध इति । यथा कषछेदशुद्धमपि सुवर्ण तापसहमानं कालिकोन्मिलनदोषान सुवर्णभावमश्नुते एवं धर्मोऽपि सत्यामपि कषच्छेदशुद्धौ ताप परीक्षायामनिर्वहमाणो न स्वभावमासादयत्यतस्ताप प्रज्ञापयन्नाह । “ उभय निबंधनभाववादस्ताप इति । " उभयोः कपच्छेदयोरनंतरमेवोक्तरूपयोनिबंधनं परिणामि किमित्याह । तापः (६४) अत्र श्रुतधर्मपरीक्षाधिकारे इदमुक्तं भवति यत्र शाखे द्रव्यरूपतया पच्युतानुत्पनः पर्यायात्मकतया च प्रतिक्षणमपरापरस्वभावास्कंदनेनानित्यस्व જાણે. તે બાહરની શુદ્ધ ચે તેનું નામ કે જેમાં વિધિ નિષેધરૂપને બાધિત કર્યા વગર પિતાના આત્મા સ્વરૂપને તે પ્રાપ્ત કરે છે, અને સ્વરૂપ પ્રાપ્ત કર્યા પછી અતિચારરૂપ ઉપચારથી રહિત થઈ ઉત્તરોત્તર વૃદ્ધિને અનુભવે છે. [૬૩] એવી ચેષ્ટા જે ધર્મમાં સવિસ્તર કહેવામાં આવે, તે ધર્મ છેદની પરીક્ષામાં શુદ્ધ સમજવો જેમ સુવર્ણ કરી અને છેદની પરીક્ષાથી શુદ્ધ થયું હોય પણ જે તે તાપને સહન ન કરે તે અર્થાત તપાવવાની પરીક્ષામાં બરાબર ન ઉતરે તે તેમાં કાળાશને દેષ રહેવાથી તે બરાબર સુવર્ણત્વ પ્રાપ્ત કરતું નથી. એમ ધર્મ પણ કરી અને છેદની પરીક્ષામાં શુદ્ધ કર્યો હેય પણ જે તે તાપની પરીક્ષામાં ન ઉતરે તે તે પિતાના ધર્મ ભાવને પામતો નથી, તેથી તાપની પરીક્ષા કહે છે. “ કટી અને છેદની પરીક્ષાનું પરિણામ ભાવ કહે તે તાપ કહેવાય છે. ” ઉભય એટલે કસટી અને છેદની પરીક્ષા કે જેનું સ્વરૂપ ઉપર કહેવામાં આવ્યું છે, તેના પરિણામી ભાવને કહે તે તાપ કહેવાય છે. [ ૬૪] આ શ્રત ધર્મની પરીક્ષાના અધિક શ્રરમાં કહેવાનો મતલબ એવી છે કે, જે શાસ્ત્રમાં છવાદિ પદાર્થ દ્રવ્યરૂપે ચવીને ઉત્પન્ન નહીં થયેલ અને પર્યાયરૂપે પ્રત્યેક ક્ષણે બીજા બીજા સ્વભાવ ઉપજવાથી અનિત્ય સ્વભાવી કહેવામાં આવે તે શ્રત ધર્મની તાપની પરીક્ષામાં શુદ્ધિ સમજવીકારણકે, પરિણામી Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહે. भावो जीवादि रवस्थाप्यते स्या तत्र तापशुद्धिः यतः परिणामिन्येवात्मादौ तथाविधाशुद्धपर्यायनिरोधेन ध्यानाध्ययनाथपरशुद्धपर्यायप्रादुर्भावादुक्तल क्षणः कषो बाह्यचेष्टाशुद्धिलक्षणश्च छेद उपपद्यते न पुनरन्यथेति । (६५) एतेषां मध्यात्को बलीयानितरो वेति मने यत्कर्त्तव्यं तदाह । 66 अमीषामंतरदर्शनमिति " । अमीषां त्रयाणां परीक्षा प्रकाराणां परस्परमंतरस्य विशेषस्य समर्थसमर्थरूपस्य दर्शनं कार्यमुपदेशकेन तदेव दर्शयति । “ कपच्छेदयोरयत्न इति " । कषच्छेदयोः परीक्षाक्षमत्वेनादरणीयतायामयत्नो तात्पर्य मतिमतामिति कुत इत्याह । 66 तद्भावेऽपितापानावेऽभाव इति " । तयोः कषच्छेदयोः भावः सचा तद्भावः तस्मिन् किंपुनरतद्भाव इत्यपिशब्दार्थः किमित्याह । तापाभावे उक्त लक्षण तापविरहे अभावः " 63 ( રૂપાંતર પામનારા ) આત્માદિ પદાર્થને વિષે તેવા અશુદ્ધ પર્યાયને નિધ કરવાથી ધ્યાન અધ્યયનાદિ બીજા શુદ્ધ પયાય પ્રગટ થતાં જેનું લક્ષણુ કહેવામાં આવ્યું છે, એવી કસેટી અને બાહેરની ચેષ્ટાની શુદ્ધિરૂપ છેદ ઉત્પન્ન થાય તે સિવાય થાય નહીં. [ ६५ ] मे ११, छे अने परितापनी हर मलवान असु ? मने जीले आशु ? मे પ્રશ્ન થતાં જે કર્તવ્ય હાય તે કહે છે. " से उष, छे भने तापमां तावत होय ते ताव" परि ક્ષાના ત્રણ પ્રકાર છે, તેમાં પરસ્પર જે વિશેષ એટલે સમર્થ કે અસમર્થ હોય તેનુ ઉપદેશકે દર્શન કરાવવુ. તે દર્શાવે છે. " સોટી અને એ એ એ પરીક્ષામાં યત્ન ન કરવા. ' કસોટી અને છેદ એ એ પરીક્ષા સમર્થ નથી, તેથી તેમાં આદર કરવામાં યત્ન એટલે બુદ્ધિમાન પુરૂષોને યત્ન કરવામાં કાંઇ તાત્પર્ય નથી. ક્ષા માટે તાત્પર્ય નથી ? તે કહે છે. “ તે સેટી અને એદ્ર કર્યા હાય પણ તાપને અભાવે તેના અભાવજ છે. ” તે કસીટી અને એના ભાવ એટલે સત્તા હાય, જ્યારે સત્તા ન હોય તેા પછી શું રામનુ` ? એ પિ શબ્દનો અર્થ છે. તે છતાં જે તાપ જેનુ લક્ષણ ઉપર કહેવામાં આન્ Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, परमार्थतोऽसत्तैव परीक्षणीयस्य न हि ( ६६ ) तापे विघटमानं हेम कपच्छेदयोः सतोरपि स्वं स्वरूपं प्रतिपत्तुमलं जातिसुवर्णत्वात्तस्य एतदपि कथमित्याह । “ तच्छुद्धौ हि तत्साफल्यमिति " । तच्छुद्धौ तापशुद्धौ हिर्यस्मात्तत्साफल्यं तयोः कपच्छेदयोः सफलभावः तथाहि ध्यानाध्ययनादिकोऽर्थो विधीयमानः प्रागुपातकर्मनिर्जरणफलः हिंसादिकश्च प्रतिषिध्यमानो नव कर्मोपादाननिरोधफलः बाह्यचेष्टाशुद्धिथानयो रेवानाविभूतयोयोगेनाविभूतयोश्च परिपालनेन फलवती स्यात् न चा परिणामिन्यात्मन्युकलक्षणौ कपच्छेदौ स्वकार्य कर्तुं प्रभविष्णू स्यातामिति (६७ ) तयोस्तापशुद्धायेव सफलत्वमुपपद्यते न पुनरन्यथेति । ननु फलविकलावपि तौ भविष्यत इत्याह । “ फलवंतौ च तौ तावितिः " । उक्त लक्षणफलभाजौ संतौ पुनस्तौ कषच्छेदौ तौ वास्तवौ कपच्छेदौ भवतः स्व વ્યું છે, તેને અભાવ હોય તે પછી ખરી રીતે પરીક્ષા કરવા ગ્ય વરની અસત્તાક છે. ( ૬ ) તાપની પરિક્ષામાં ફાટી ગયેલું સુવર્ણ કરી અને છેદની પરીક્ષામાં ઉતર્યું હેય પણ પિતાનું સ્વરૂપ મેળવવાને સમર્થ થતું નથી. અહીં શંકા થાય છે, તે જાતવાળા સેનાને એમ કેવી રીતે થાય ? તેના સમાધાનમાં કહે છે. - “તાપની શુદ્ધિ હોય તો તેમની સફળતા છે. ” તપની શુદ્ધિ હોય તો તે કસોટી અને છેદની સરળતા થાય છે. તે આ પ્રમાણે—ધ્યાન અધ્યયન વિગેરે અર્થ– કાર્ય કરવાથી તેનું ફળ પૂર્વે ઉપાર્જન કરેલા કર્મ નિર્જરારૂપ થાય છે, અને હિંસા વિગેરે નિષેધવાથી તેનું ફળ નવા કર્મના મૂળ કારણને રોકવારૂપ થાય છે, અને બાહરની ચેષ્ટાની શુદ્ધિ એ બંને (ધ્યાનાધ્યયનનું આચરણ અને હિંસાદિકને નિષેધ] ન થયા હોય તે તેને ગ કરવાથી અને થયા હોય તે તેનું પાલન કરવાથી સફળ થાય છે. એ આત્માને પરિણામ ( રૂપાંતર ) થયા વગર તે કસોટી અને છે કે જેનાં લક્ષણ આગળ કહેલાં છે, તે પિતાનું કાર્ય કરવાને સમર્થ થતાં નથી. [ ૧૭ ] તે કસોટી અને છેદનું સાફલ્ય તે તાપની શુદ્ધિમાંજ રહેલું છે, તે સિવાય નહીં. અહીં શંકા થાય છે, તે કસોટી અને છેદ ફળ વિનાના થશે તે શું કરવું ? તે માટે કહે છે - " . . Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. साध्यक्रियाकारिणि हि वस्तुनि वस्तुत्वमुशति संतः । विपक्ष बागमाह। અન્યથા વરતમંદનતિ” (૬૮) બન્યા પછી સૌ वस्तु परीक्षाधिकारे समवतारि तावपि तौ याचितकमंडनं द्विविधं खलंकारफलं निर्वाहे सति परिशुद्धाभिमानिक मुखजनिका स्वशरीर शोभा का थंचिनिर्वहणाभावे च तेनैव निर्वाहः न च याचितकमंडने एतद्वितयमप्यस्ति परकीयत्वात्तस्य ततो याचितकमंडन मिव याचितकमंडनं इदमुक्त भवति द्रव्यपर्यायोभयस्वभावे जीव कपच्छेदौ निरुप चरिततयोपष्टयाप्यमानौ स्वफलं प्रत्यवंध्यसामर्थ्यावेव स्यातां नित्यायेकांतवादेतु स्ववाद शोभार्थ तद्वादिभिः कल्पमाणावप्येतो याचितकमंडनाकारौ प्रतिभासेते न पुनः તે કસોટી અને છેદ ફળવાળા હોય તે જ વાસ્તવિક થાય છે. ” જેનું લક્ષણ કહેલું છે, એવા ફળવાળા તે કસોટી અને છેદ હોય છે તે ખરેખર વાસ્તવિક કષચ્છેદ થાય છે. પુરૂષે પિતાને સાધ્ય એવી ક્રિયાને કરનારી વસ્તુમાંજ તેનું વસ્તુપણું ઇચ્છે છે. જો તેમ ન હોય તે જે બાધ આવે તે કહે છે – જ જે તે કસોટી અને છેદ નિષ્ફળ હોય તે તે માગી લાવેલા આભૂષણ જેવા છે. ” ( ૧૮ ) અન્યથા એટલે જે તે કચ્છેદ નિષ્ફળ હેય તે તે વસ્તુની પરીક્ષામાં ઉતર્યો હોય તથાપિ તે માગી લાવેલા આભૂષણ જેવા છે. આભૂષણ—અલંકારનું ફળ બે પ્રકારનું છે. જે પિતાનો નિર્વાહ થતું હોય તે અભિમાન સંબંધી સુખને ઉત્પન્ન કરનારી પિતાના શરીરની શોભા મળે તે ફળ અને જે કઈ રીતે પિતાને નિહ ન થતું હોય તે તે અલંકાર વડે નિર્વાહ થઈ શકે, તે બીજું ફળ. આ બંને પળ માગી લાવેલા અલંકારમાં હેતા નથી. કારણકે, તે પારકું છે, તેથી માગી લાવેલું આભૂષણ તે તે માગી લાવેલુંજ ગણાય. આ ઉપરથી એમ સમજવું કે, દ્રવ્ય અને પર્યાય એ ઉભય સ્વભાવવાળા જીવની પરીક્ષામાં કસોટી અને છેદ નિરૂપચરિતપણે લાગ કર્યો હેય તે તે પિતાના ફળ પ્રત્યે સફળ સામર્થ્યવાળા થાય છે, અને “છ નિત્ય છેઇત્યાદિ એકાંતવાદમાં તે મતના વાદીઓ પિતાના વાદની શોભા માટે એ કષ અને છેદની પરીક્ષા કપે, પણ તે બંને તેમાં માગી લાવેલા આભૂષણ જેવા જણાય છે, એટલે પિતાનું કાર્ય Page #108 -------------------------------------------------------------------------- ________________ श्रीधर्म सम. स्वकार्य कराविति ( ६९ ) आह अवगतं यथा कपच्छेदतापशुद्धः श्रुतधमो प्रायः परं किंमणेतृकोऽसौ प्रमाणमिति व्यतिरेकतः साधयन्नाह । “ ना 'तत्ववेदिवादः सम्यग्वाद इति " न नैव अतत्ववेदिनः साक्षादेव वस्तुत स्वमशाद शीलस्य पुरुषविशेष स्यार्वागदर्शिन इत्यर्थः वादो वस्तुप्रणयन 'मतत्ववेदिवादः । ( ७० ) किमित्याह सम्यग्वादो यथावस्थितार्थवादः साक्षादवीक्षमाणेन हि प्रमात्रा मोक्तं जात्यंधचित्रकनरालिखितचित्रकर्मवत् 'यथावस्थितरूपविसंवादेना समंजसमेव शास्त्रं स्यादिति कथं तद्भाषितं वस्तु अविपरीतरूपता पतिपत्तु मुत्सहते इति । सम्यग्वादताय । एवोपायगाह । “ बंधमोक्षो पपत्ति तस्तच्छुद्धिरिति " बंधोमिथ्यात्वादिहेतुभ्यो जीवस्य कर्मपुद्गलानां च वययः पिंडोरिव क्षीरनीरयोरिवा परस्पर मविभाग परिणामे नावस्थानं मोक्षः पुनः सम्यग्दर्शनज्ञानचारित्रेभ्यः क ४२नारा यता नयी (१८) અહિં શંકા થાય છે, આ ઉપરથી જાણવામાં તે આવ્યું કે, કષ, છેદ અને તાપથી શુદ્ધ એ કૃત ધર્મ પ્રાલ છે, પણ તે કોણે રચેલે હેય, તે પ્રમાણુ ગણાય ? आने व्यतिरे ( भार ) या सांधता हे छे. ....... रे मतदान वा हाय, ते सभ्यम्या वातो ना. " मतपa એટલે સાક્ષાત્ વસ્તુ તત્વને જાણવાના સ્વભાવવાળો ન હોય તે. અર્થાત આગળ જનાર ન હોય તે . તેને વાદ એટલે વસ્તુનું યથાર્થ કથન તે અતત્વદિ વાદ કહેવાય છે. (૭૦) તે અતત્વવેદી વાદ શું ન કહેવાય ? તે કહે છે. તે સમગૂ વાદ ન કહેવાય. સમવાદ એટલે જેવી હોય, તેવી યથાર્ય વસ્તુને વાદ, તે નથી. સાક્ષાત વસ્તુને નહીં કિનારે પ્રણાતા [ પ્રમાણ ક ] એ કહેલું શાસ્ત્ર જાતિથી અંધ એવા ચિત્રકારે આલે ખેલા ચિત્રકની જેમ યથાર્થ રૂપનું ( વસ્તુનું) નિર્માણ ન થવાથી અયોગ્ય થાય છે. તેવા પ્રમાએ કહેલ વસ્તુ અવિપરીતરૂપ પ્રતિપાદન કરવાને કેમ સમર્થ થાય? હવે સમ્માદમણનેજ ઉપાય કહે છે, Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. मणामत्यंतोच्छेदः ततो बंधश्च मोक्षश्च बंधमोक्षौ तयोरुपपत्तिर्घटना सस्पार सकाशात् शुद्धिः वस्तुवादनिर्मलता चिंतनीया ( ७१ ) इदमुक्तं भवति यस्मिन् सिद्धांते बंधमोक्ष योग्य आत्मा तैस्तैर्विशेषैर्निरूप्यते स सर्ववेदि पुरुषप्रतिपादित इति कोविदैनिश्चीयत इति. । इयमपि बंधमोक्षोपपत्तिर्यथा पुज्यते तथाह ।" इयं वध्यमान बंधनभावे इति " इयं बंधमोक्षोपपत्तिः वध्यमानस्य च बंधनस्य च वक्ष्यमाणस्य भावे सद्भावे सति भवति कुत इत्याह । “ कल्पनामात्र मन्यथेति " यस्माकारणादियं कल्पनैव केवलावितथार्थ प्रतिभासरूपा न पुनस्तत्र प्रतिभासमानोऽर्थोऽपीति कल्पनामात्र मन्यथा मुख्यबध्यमान बंधनयोरभावे वर्त्तते इति । बध्यमान बंधन બંધ અને મેક્ષની ઘટનાથી તે વસ્તુવાદની શુદ્ધિ છે.” મિથ્યાત્વાદિ હેતુથી અગ્નિ, અને લોઢાના પિંડની જેમ અથવા દુધ, અને પાણિની જેમ જીવ, અને કર્મના પુદુગળને પરસ્પર વિભાગ ન થાય તેવા પરિણામે રહેવું, તે બંધ કહેવાય છે. સમ્યમ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રથી કર્મને અત્યંત ઊચ્છેદ થાય તે મેક્ષ કહેવાય છે. તે બંધ. અને મોક્ષની ઘટનાથી શુદ્ધિ એટલે યથાર્થ વસ્તુવાદની નિમલતા ચિંતવવી. [ ૭૧ ] કહેવાની મતલબ એવી છે કે, જે સિદ્ધાંતમાં ધ, અને મોક્ષને યોગ્ય એ આત્મા તે તે વિશેષ તાથી નિરૂપણ કરવામાં આવે, તે સિદ્ધાંત સર્વત પુરૂષ પ્રતિપાદન કરે છે; એમ વિદ્વાને નિશ્ચય કરે છે. આ બંધ, અને મોક્ષની ઊપપત્તિ જેમ ઘટે તેમ કહે છે– “ આ બંધ અને મોક્ષની ઊપપત્તિ બધ્યમાન, અને બંધનના સદૂભાવમાં થાય છે ” આ બંધ, અને મેક્ષની ઊપપત્તિ બધ્યમાન, અને બંધન કે, જે આગળ કહેવામાં આવશે, તેમને સદૂભાવ હોય ત્યારે થાય છે. તે કેવી રીતે ? તે કહે છે – “અન્યથા કલ્પના માત્ર છે. ” જે કારણ માટે એ કેવળ સત્ય અર્થના પ્રતિભાસરૂપે કલ્પના રૂપ છે. તેમાં પ્રતિભાસ થતો અર્થ પણ નથી. એ જ કલ્પના માત્ર છે. અન્યથા એટલે મુખ્ય બધ્યમાન, અને બંધનના અભાવે થાય છે. હવે બધ્યમાન અને બંધન શું, તે કહે છે, “બેધ્યમાન (બંધ) તે આત્મા, અને સત્કર્મ એ બંધન વસ્તુ છે.” બાન Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, एव व्याचष्टे । “ बध्यमान आत्मा बंधनं वस्तु सत्कर्मेति । " तत्र बध्यमानः स्वसामर्थ्यतिरोधानेन पारवश्यमानीयमानः क इत्याह । आत्मा चतुर्दश भूतग्रामभेदभिन्नो जीवः प्रतिपाद्यते तथा बध्यते बध्यते मिथ्यात्वादिभिर्हेतु भिरात्माने नेति बंधनं कि मित्याह । वस्तु सत्परमार्थतो विद्यमानं कर्म ज्ञानावरणादि अनंतानंतपरमाणुप्रचयस्वभावं अतएव मूर्त प्रकृतीति । अत्रात्म ग्रहणेन सांख्यमतनि रासमाह । ( ७२ ) यतस्तत्रोच्यते-आत्मा न बध्यते नापि संसरति कश्चित्संसरति वध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः । वस्तु सद्ग्रहणेन तु सौगतमतस्य यत स्तत्रापि पठ्यते " चित्तमेव हि संसारो रागादि क्लेशवासितम् । तदेव तैर्विनिर्मुक्तं भवांत इति कथ्यते " ॥ १ ॥ रागादि क्लेशवासितमिति रागादि क्लेशैः सर्वथा चित्चाद व्यतिरि માન એટલે પિતાનું સામર્થ્ય ઢંકાઈ જવાથી પરવશ થયેલ. તેવો કોણ? આત્મા જે ચાદ ભૂત [ પ્રાણી ] ના ભેદથી મેદવાળો જીવ કહેવાય છે. બંધન એટલે મિથ્યાત્વ વિગેરે હેતુઓથી જે વડે આત્મા બંધાય છે. તે શી વસ્તુ છે? સત એટલે પરમાર્થપણે વિદ્યમાન એવું જ્ઞાનાવરણાદિ કર્મ જે અનંતાનંત પરમાણુઓના સમૂહ રૂપ સ્વભાવ વાલું છે. એથી એ મૂર્ત [ મૂર્તિમાન ] પ્રકૃતિવાલું છે. અહિં આત્મા શબ્દનું ગ્રહણ કરવાથી સાંખ્યમતને પરાસ્ત કર્યો છે. [ ૭૩ ] કારણ કે, તે સાંખ્યમતમાં કહ્યું છે કે, “આત્મા બંધાતો નથી, તેમ સંસાર પામતું નથી. કોઈ સંસાર પામે છે. નાના પ્રકારની પ્રકૃતિ બંધાય છે અને મુકાય છે. ” ત્યાં જે વસ્તુ અને સત શબ્દનું ગ્રહણ કર્યું છે, તેથી હૈદ્ધમત પરાસ્ત થાય છે. બાદ્ધ મતમાં કહે છે કે, “ રાગાદિ કલેશથી વાસિત એવું ચિત્તજ સંસાર છે, भने न्यारे ते यित २॥ इशया भुत थाय, ते aria ( भाक्ष ) ४डेवाय छे. " રાગાદિ કલેશથી વાસિત એટલે સર્વદા ચિત્તથી જુદા નહિ રહેનારા રાગાદિ કલેશ વડે સંસ્કાર પામેલું. એટલે એમ સિદ્ધ થયું કે, બંધમાનથી અભિન્ન એવી વસ્તુ સત્ય છે, Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ क्तैर्वासितं संस्कृतं एवं हि बध्यमानान्न भिन्नं वस्तु सत्कर्मेत्युपगतं भवतिः तत्र प्रकृते रेव बंधमोक्षाभ्युपगमे आत्मनः संसारापचर्गावस्थयो रभित्रैकस्वभावत्वेन योगिनां यमनियमाद्यनुष्टानं मुक्ति फल तयोक्तं यद्योग शास्त्रेषु तद् व्यर्थमेव स्यात् । ( ७३ ) । बौद्धस्यापि चित्तादव्यतिरिक्त कर्म वादिनोऽवस्तु सत्वमेव कर्मणः स्यात् यतो यद्यतोऽव्यतिरिक्त स्वरूपं तत्तदेव भवति । न च लोके तदेव तेनैव बध्यते इति प्रतीतिरस्ति बध्यमानवंधनयोः पुरुषनिगडादिरूपयोर्भिन्नस्वभावयोरेव लोके व्यवह्रियमाणत्वा कि च चित्त मात्रत्वे कर्मणोऽभ्युपगम्यमाने संसारापवर्गयोर्मेंदो न प्रतिपामोति ( ७४) चित्त' मात्रस्योभयत्राप्यविशेषात् । बंधमोक्षहेतूनेवाह । " हिंसादयस्तद्योगहेतवस्तदितरे तदितरस्येति । " हिंसादय इति हिंसानृतादयो जीवपरिणामविशेषाः किमित्याह तद्योगहेतवः तस्य बंधस्य संसारफलत्वेन परमार्थचिंतायां पापात्मकस्यैव योगहेतव आत्मना सह बंधकारणभावमापन्ना वर्त्तते । यदवाचि । તેમાં જ્યારે પ્રકૃતિને જ બંધ મેક્ષની પ્રાપ્ત કહેલી છે, તે આત્માની સંસારાવસ્થા અને મેક્ષાવસ્થાને એક અભિન્ન સ્વભાવ હોવાથી યોગીઓને યમ નિયમ વિગેરે અનુષ્ઠાન મુક્તિ રૂપ ફલ આપે છે એમ જે તેમના ગ શાસ્ત્રમાં કહેલું છે, તે વ્યર્થ થાય છે. [ ૭૩ ] શ્રાદ્ધ મત કે જે કર્મ, ચિત્તથી જુદું નથી એમ માને છે, તે અવસ્તુ સત્વજ કર્મને થાય. છે. કારણ કે, જે જેનાથી અતિરિક્ત હોય તે તે રૂપે જ હોય છે. લેકમાં પણ તે તેનાથીજ બંધાય છે, એવી પ્રતીતિ હોતી નથી. કારણકે, બધ્યમાન અને બંધન કે જે પુરૂષને પગની બેડી જેવા અને ભિન્ન રવભાવવાલા છે, તેઓને જ લેકમાં વ્યવહાર ચાલે છે. કેમકે કર્મને ચિત્ત માત્રત્વ લઈએ તે સંસાર અને મેક્ષન ભેદજ નહીં રહે. (૭૪Y અને કર્મને ચિત્તમાત્રપણમાં સંસાર અને મોક્ષને ભેદ પ્રાપ્ત થતો નથી. કારણ કે, બંનેમાં તફાવત રહેતું નથી. હવે બંધ મેક્ષના હેતુઓ કહે છે – Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. - “ હૂિંસાતારા વંર તરવા શ્રદ્ધાનેવિ | #વાય જવાન શતિ દેતવા” I ? - तथा तदितरे तेभ्यो हिंसादिभ्य इतरे अहिंसादय एव तदितरस्य । तस्मादधादितरो मोक्षः तस्यानुरूपकरणप्रभवत्वात्सर्वकार्याणामिति । बंधચૈવ વધુમાણા “ પ્રવાહડન મતિ ” | પ્રવાત પરંપરાતા अनादिमान आदिभूतबंधकालविकलः । अत्रैवार्थे उपचयमाह । “ कृतकत्वेऽप्यतीतकालवदुपत्तिः " । कृतकत्वेऽपि स्वहेतुभिर्निष्पादितत्वेऽपि बंधस्य अतीतकालस्येवोपपत्तिर्घटना अनादिमत्त्वस्य वक्तव्या ( ७५ ) किमुक्तं भवति प्रतिक्षणं क्रियमाणोऽपि प्रवाहापेक्षया अतीतकालवदनादि - “ હિંસા વિગેરે તે બંધના યોગના હેતુઓ છે અને અહિંસા વિગેરે તે મોક્ષના યોગના હેતુઓ છે. ” હિંસાદિ એટલે હિંસા, અસત્ય વિગેરે જીવના પરિણામ વિશેષ, તે બંધ એટલે સંસારના ફળ રૂપે હોઈ પરમાર્થની ચિંતામાં પાપરૂપ. તે બંધના યોગના હેતુઓ છે, એટલે આત્માની સાથે બંધના કારણભાવને પામેલ છે. કહ્યું છે કે,- “ હિંસા, અસત્ય વિગેરે પાંચ, તત્વ ઉપર અશ્રદ્ધા અને ક્રોધાદિ ચાર કષાય-એ પાપના હેતુઓ છે. ” તદિતર એટલે તે હિંસાદિથી જુદા અહિંસાદિ તે બંધથી ઇતર એટલે મોક્ષ. કારણ કે, સર્વ કાર્યોમાં અનુરૂપતા (ગ્યતા ) કરવાથી તે થાય છે. તેવા મેના યુગના હેતુઓ છે. બંધનું સ્વરૂપ કહે છે– પ્રવાહ-પરંપરાથી બંધ અનાદિ છે.” પ્રવાહ–પરંપરાથી બંધ અનાદિ છે એટલે આદિકાળથી રહિત છે. તે વિષે વધારો કહે છે – પિતાના હેતુથી સિદ્ધ થતાં પણ તે બંધની ઘટના ભૂતકાળના જેવી છે. ”પતાના હેતુથી બંધ સિદ્ધ થતાં પણ તેની ઘટના એટલે અનાદિપણાની ઘટના ભૂતકાળના જેવી છે. (૭૫ ) એ કહેવાની મતલબ એવી છે કે બંધ પ્રતિક્ષણે કરવામાં આવે પણ તે પ્રવાહની અપેક્ષાએ અતીત કાળની જેમ અનાદિજ છે. હવે જોવાથી તે બંનેને દ્રષ્ટાંત અને દષ્ટાંતિક [ દ્રષ્ટાંત આપવા યોગ્ય ] ને ભાવ થયે તે સાક્ષાત દર્શાવવા કહે છે. ' * * * Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ૧૦૧ मानेव । अथ यादशाद नयो दृष्टांतदाष्टींतिकभावोऽभूतं साक्षादेव दर्शयबाह । “ वर्तमानताकल्पं कृतकत्वमिति "। यादशी अतीतकालसमयानां वर्तमानता तत्कल्पं क्रियमाणत्वमित्युपन्यसितुं युक्तं स्यात् । यादशि चात्मनि प्रागुपन्यस्ता हेतव उपपद्यते तमन्वयव्यतिरेकाभ्यामाह । “ परिणामिन्यात्मनि हिंसादयो भिन्न भिन्ने च देहादिति " । परिणमनं परिणामः द्रव्यरूपतयाऽवस्थितस्यैव वस्तुनः पर्यायांतरपतिपत्तिः यदुक्तंपरिणामो ह्यांतरगमनं न च सर्वथा व्यवस्थानं न च सर्वथा विनाशः ( ७६ ) परिणामः तद्विदामिष्टः परिणामो नित्यमस्यास्तीति परिणामी तत्र आत्मनि जीवहिंसादयः प्राग्निरूपिता उपपद्यते तथा भिन्ने पृथग्रूपे अभिन्ने च तद्विपरीते चकारो विशेषणसमुच्चये कस्मादित्याह देहात् शरीरात् । अन्नैवार्थे विपक्षे वाधामाह । “ अन्यथा तदयोग इति " । - “જે અતીત કાળનું વર્તમાન કાળના જેવું તે કૃતકત્વ છે.” અતીતકાળના સમયની જેવું વર્તમાનકાળપણું તેના જેવું તે છે એટલે ક્રિયમાણપણું લેવું યુક્ત છે. હવે જેવા આત્માને વિષે પૂર્વે હેતુઓ સ્થાપિત કર્યા છે, તે આત્માને અન્વયે (તેને ભાવ) અને વ્યતિરેક [ તેને અભાવ ] વડે કહે છે. પરિણામી એવા આત્માને દેહથી ભિન્ન અને અભિન્ન લઈને હિંસાદિ ઉપપાદન થાય છે.” પરિણામ એટલે દ્રવ્યરૂપે રહેલી વસ્તુને બીજા પર્યાયની પ્રાપ્તિ. તે વિષે કહ્યું છે. ” પરિણામ એટલે અર્થાતર ગમન સારાંશ કે, સર્વથા વ્યવસ્થા નહીં, તેમ સર્વથા વિનાશ નહીં તે. [ ૭૬ ] તે પરિણામ તેના જ્ઞાતાઓને ઈષ્ટ છે. એ પરિણામ જેને નિત્યે હેય તે પરિણામી કહેવાય. તેવા પરિણામ આત્માને વિષે પૂર્વે નિરૂપણ કરેલા જીવ હિંસાદિ પ્રતિપાદિત થાય છે. તેમ તે ભિન્ન એટલે જુદા રૂપે અને અભિન્ન એટલે તેથી વિપરીત [ એકરૂપે ] છે. અહીં જ શબ્દ વિશેષણ સમુચ્ચયના અર્થમાં છે. તે કોનાથી ભિન્ન ? તે કહે છે–દેહથી-શરીરથી. એ વિષે વિપરીત પક્ષ લેતાં જે બાધ આવે તે કહે છે – Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. यदिह परिणाम्यात्मा भिन्नाभिन्नव देहान्नेष्यते तदा तेषां हिंसादिनां बंधहेतुतयोपन्यस्तानामयोगोऽघटना । कथमित्याह - " नित्य एवाधिकारतोऽसंभवादिति " नित्य एव अच्युतानुत्पन्नस्थिरैकस्वभावे आत्मनि न तु पर्यायतयावलंबनेनानित्यरूपेऽपीत्येवकारार्थोऽभ्युपगम्यमाने द्रव्यास्तिक नयावष्टंभतोऽधिकार तस्तिल तुषत्रिभागमात्रमपि पूर्वस्वरूपाद प्रच्यवमानवेनासंभवादघटनात् हिंसायाः (७७) ૧૦૨ यतो विवक्षितसा विवक्षितपर्याय विनाशादिस्वभावा शास्त्रेषु गी તે । થયો । “ तत्पर्याय विनाशो दुःखोत्पादस्तथा च संक्लेशः । एष वो जिनमणितो वर्जयितव्यः प्रयत्नेन " ॥ १ ॥ અન્યથા તે હિંસાદિકના ચેાગ નથી. ” અન્યથા એટલે એ પરિણામી આત્મા જો દેહથી ભિન્ન અને અભિન્ન ન લઈએ તે બધના હેતુરૂપે કહેલા તે હિંસાદિક ઘટતા નથી. ક્રમ ધટતા નથી ? તે કહે છે tr "" "9 નિત્ય એવાજ આત્મામાં અધિકારથી તે અસ ંભવિત છે. નિત્ય એટલે અચ્યુત ( નહીં ચવેલા ) અનુત્પન્ન, ( ઉત્પન્ન નહીં થયેલ ) અને એક સ્થિર સ્વભાવવાળા આત્મા જાણવા. પયાય રૂપે અવલંબન વધુ અનિત્ય રૂપી આત્મા ન લેવો. એમ પુત્ર [ જ શબ્દના અર્થથી જાણવું. તેવા આત્મા જો લઇએ તે દ્રવ્યાસ્તિક નયના ટેકાર્થી અધિકાર વડે તલના તુષ ( છેલા ) ના માત્ર ત્રીન્ન ભાગ જેટલું પણ પૂર્વના સ્વરૂપથી ચ્યવતું ન હેાવાને લીધે હિંસાના સંભવ કે, ધટના થતી નથી. ( ૭૭ ) કારણકે જે વિવક્ષિત [ કહેવા ઇચ્છેલ ] હિંસા છે, તે વિક્ષિત પર્યાયના વિનાશ થવા રૂપ સ્વભાવ વાળી છે, એમ શાસ્ત્રમાં કહેલું છે. જેમકે, તેના પર્યાયના વિનાશ, દુઃખની ઉત્પત્તિ અને કલેશ એનુ નામ હિંસા એમ શ્રીજિન ભગવંતે કહેલું છે, તેવી હિંસા પ્રયત્નથી વવી. ક 66 ,, “ જો આત્માને અનિત્ય લઇએ તો બીજે દિ'સા કરનાર થાયજ નહિં, ” અનિય Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સ ગ્રહ, ૧૦૩ “ तथा अनित्ये चापरा हिंसनेनेति " । अनित्ये च सर्वथा प्रतिक्षणभंगुरे पुनरात्मन्यभ्युपगम्यमानेसति अपरेण केनचिल्लुब्धकादिना अहिंसनेन अव्यापादनेन कस्य चिच्छूकरादेहिंसासंभवः (७८ ) प्रतिक्षणभंगुरत्वाभ्युपगमे हि सर्वेष्वात्मसुखत एव स्वजन्मलाभभक्षणानंतरं सर्वथा निवर्तमानेषु कः कस्य हिंसकः कोवा कस्य हिंसनीय इति । " सथा भिन्न एव देहान्न स्पृष्ट वेदनमिति । " यदि हि भिन्न एव विलक्षण एव सर्वथा देहादात्मा तदा न नैव स्पष्टस्य योषिच्छरीर शयनासनादेः करकज्वलनज्वालादेश्च इष्टानिष्टरूपस्पशेंद्रिय विषयस्य देहेन स्पृश्यमानस्य वेदनमनुभवनं प्रामोति भोगिनः पुरुषस्य । नहि देवदत्ते शयनादीनि भोगांगानि स्पृशति विष्णुमित्रस्यानुभव प्रतीति रस्तीति । " तथा એટલે સર્વથા પ્રત્યેક ક્ષણે નાશવંત એવો આત્મા લઈએ તે બીજા કોઈ લુબ્ધક-શિકારી વડે હિંસા થવી સંભવતી નથી–એટલે તેનાથી કોઈ ડુક્કર વિગેરેની હિંસાને સંભવજ નથી. ( ૭૮ ) અર્થાત જ્યારે આત્માને પ્રતિક્ષણે ભંગુર–નાશવંતપણું સ્વીકાર કરવાથી સર્વે આત્મ સુખથી જ પોતાના જન્મને લાભ જે ભક્ષણ કર્યા પછી સર્વથા નિવૃત્ત થાય છે, એટલે કોણ કે હિંસક, અને કોણ કોને હિંસા કરવા યોગ્ય ? એ વાત રહેતી નથી. આત્મા દેહથી ભિન્ન જ છે એમ હોય તે તેને સ્પર્શ અનુભવ ન થે જોઈએ. ” જે આત્મા દેહથી ભિન્ન હોય તે સ્પષ્ટ કરેલા સ્ત્રીનું શરીર, શમા આસન વિગેરે તથા કાંટા, અગ્નિની જવાળા પ્રમુખ તે ઇષ્ટ–અનિષ્ટરૂપ સ્પર્શ ઈદ્રિય વિષય દેહની સાથે સ્પર્શ થતાં ભોગવાળા પુરૂષને તેને અનુભવ ન થવો જોઈએ. દેવદત્ત નામને માણ સ શયન વિગેરે ભેગના અંગને સ્પર્શ કરે, અને વિષ્ણમિત્રને તેના અનુભવની પ્રતીતિ થાય –એવું બને જ નહીં. “અનુગ્રહ પણ નિરર્થક થાય.” નિરર્થક એટલે પુરૂષને સંતોષ થવારૂપ ફળની િિહત [ અહિં જ શબ્દ સમુચ્ચય–અર્થમાં છે. ] એ અનુગ્રહ એટલે માલા, ચંદન, અંગરાગ, વસ્ત્ર વિગેરે ભેગના અંગ વડે દેહને સંતોષ થ . જો આત્મા દેહથી અત્યંત Page #116 -------------------------------------------------------------------------- ________________ १०४ શ્રી ધર્મ સંગ્રહ. निरर्थक श्रानुग्रह इति । " निरर्थकः पुरुषसंतोषलक्षण फलविकलः चः समुच्चये अनुग्रहः स्रचंदनांगवसनादिभिर्भोगांगैरुपष्टंभो भवेदेहस्य देहादात्मनोऽत्यंतभिन्नत्वात् निग्रहस्याप्युपलक्षणमेतत् । एवं भेदपक्षं निराकृत्याभेदपक्षनिराकरणायाह-" अभिन्न एवामरणं वैकल्या योगादिति " | अभिन्न एव देहात्सर्वथा नानात्व मनालंबमाने आत्मनि सति “चैतन्यविशिष्टः कायः पुरुष” इति मतावलंबिनां सुरगुरुशिष्याणामम्युपगमेन फिमित्याह अमरणं मृत्योरभावः आपद्यते आत्मनः ( ७९ ) - कुत इत्याह-वैकल्यस्यायोगादघटनात् यतो मृतेऽपि देहे न किंचित्पृथिव्यादिभूतानां देहारंभकाणां वैकल्यमुपपद्यते वायोस्तत्र वैकल्यमिति चेन्न वायुमंतरेण उच्छूनभावायोगात् तर्हि तेजसस्तत्र वैकल्यमस्तीति चेन्न तेजसो व्यतिरेकेण कुथितभावाप्रतिपत्तेरिति ( ८० ) कथं देहाभिमात्मवादिनामरणमुपपन्नं भवेदिति प्राक्तनावस्थयोर्वायुतेजसोस्तत्राभावात् ભિન લઈએ તે માલા ચંદન વિગેરેથી જે દેહને સંતોષ થવા રૂપ જે ફળ છે, તે નિરર્થક થાય છે. જે અનુગ્રહ તેવો નિગ્રહ પણ જાણી લેવો. એવી રીતે ભેદનો પક્ષ તેડી, હવે અભેદને પક્ષ તેડવા કહે છે. છે જે આત્મા દેહથી અભિન્ન લઈએ તે વિકલપણાના અયોગથી મૃત્યુજ ન થવું જોઈએ.” જે આત્મા દેહથી સર્વથા અભિન્ન એટલે ભિન્નતાના આલંબન વગર मो. मेसे " चैतन्य विशिष्ट कोड ते ५३५-मात्मा" मेवो सु२ २३ ( १९२५તિ) ના શિષ્યોને મત છે, તે પ્રમાણે લેતાં શું થાય તે કહે છે–તેમ લેવાથી આત્માને મૃત્યુને જ અભાવ થાય. (૭૮ ) કારણ કે, વિકલપણાનો વેગ થતો નથી. અર્થત મૃત્યુ પામેલા દેહમાં પૃથિવી વિગેરે દેહના આરંભક–પંચભૂતની વિકલતા થતી નથી. વાયુની વિકલતા છે. એમ જે કહીએ તે તે પણ નથી. કારણ કે, વાયુ શિવાય શરીર ઊપસેલું ન રહી શકે જો તેમાં તેજની વિકલતા છે એમ કહીએ તે તે પણ નથી. કારણ કે, તેજ શિવાય શ રીર કથિતભાવને પામી જાય. [ કહી જાય] (૮૦) પછી દેહથી અભિન્ન એવા આત્માને માનનારા વાદીના મત પ્રમાણે તે આત્માનું મરણ કેવી રીતે થાય ? પૂર્વની અવસ્થા Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ' ૧૦૫ જળકૃ તિ તે . (૮૨) “જે પરમાર इति मरणे अभ्युपगम्यमाने परलोकस्याभावः प्रसज्यते नहि देहादभिष एवात्मन्यभ्युपगम्यमाने कश्चित्परलोकयायी सिद्धयति देहस्यात्रैव तावत्पासदर्शनात्तद्व्यतिरिक्तस्य चात्मनोऽनभ्युपगमात् न च वक्तव्यं परलोक एव तर्हि नास्ति तस्य सर्वशिष्टैः प्रमाणोपर्टभोपपनत्वेनाष्टित्वात् प्रमाणं चेदं यो योऽभिलाषः स सोऽभिलाषांतरपूर्वको दृष्टो यथा (८२) यौवनकालाभिलाषो बालकालीनाभिलाषपूर्वक: अभिलाषश्च बालस्य सदहर्जातस्य प्रसारितलोचनस्य मातुः स्तनौ निभालयतः स्तन्यस्पृहारूप: यच्च तदभिलाषांतरं तनियमाद्भवांतरभावीति । (८३) “ तथा देह कृतस्यात्मनानुपभोग इति " । एकांतभेदे देहात्मनोदेहकृतस्य शुभस्याशुभस्यचात्मनानुपभोगः सुखदुःखानुभवद्वारेणावेदनमापद्यते न हि कवि વાલા વાયુ અને તેજને તેમાં અભાવ થવાથી મરણજ થાય. એમ જે કહેશે તે આ પ્રમાણે કહે છે– (૮૧) “મરણ થતાં પર લેકને અભાવ થાય છે. ” આત્માનું મરણ થતાં પર લેકના અભાવને પ્રસંગ આવે છે. દેહથી અભિનજ આત્મા છે એમ લઈએ તે, કોઈ પર લેકમાં જાય છે એ વાત સિદ્ધ થતી નથી. કારણ કે, દેહનું પતન અહિં જ જેવામાં આવે છે અને તે સિવાય જુદે આત્મા જેવામાં આવતા નથી. આ ઉપરથી એમ ન કહેવું કે, પર લેકજ નથી. કારણ કે, તે વાત તે સર્વ ઉત્તમ પુરૂષોને પ્રમાણુના ટેકાથી અભીષ્ટ છે. તે પ્રમાણ આ પ્રમાણે છે- “જે જે અભિલાષ છે, તે તે અભિલાષ બીજા અભિલાષ પૂર્વક જવામાં આવે છે. જેમકે– ૮૨ ] વન વયને અભિલાષ બાલવયના અભિલાષ પૂર્વક હોય છે. અહિં બાળકને અભિલાષ એટલે એક દિવસનાં થએલાં, આંખે પ્રસારતાં, અને માતાના સ્તનને જોતાં એવા બાળકને જે સ્તનપાનની સ્પૃહા થાય છે, તે અભિલાષ સમજવે. જે બીજે - ભિલાષ, તે નિયત રીતે બીજા ભવે થવાને તે લેવો. [ ૮૩ ] “ આત્મા અને દેહને એકાંત ભેદ લઈએ , દેહે કરેલાં હેય, તે આત્માને ૧૪. Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સગ્રહ 46 ** दन्यकृतं शुभमशुभं वा वेदयितुमर्हति कृतनाशाकृताभ्यागमदोषप्रसंगादिति । तथा आत्मकृतस्य देहेनेति । यदि च देहाद्भिन्न एवात्मेभ्युपगम स्तदा आत्मकृतस्य कुशलादकुशलाद्गानुष्टानादात्मसमुपार्जितस्य शुभस्याशुभस्य च कर्मण इहामुत्र च देहेन कर्त्रानुपभोगोऽवेदनं प्रसज्यते अकृतવાત્ તિ નાવબાપાને તથાપિ કો તો ફસાદ! ( ૮૪ ) “ ÐEबाघेति । दृष्टस्य सर्वलोक प्रतीतस्य देहकृतस्यात्मना आत्मकृतस्य च देहेन यः सुखदुःखानुभवः तस्य इष्टस्य च शास्त्र सिद्धस्य बाधा अपह्नवः प्राप्नोति ( ८५ ) तथाहि दृश्यत एवात्मा देहकृताञ्चौर्यपारदार्याद्यकार्य ** lok ભોગવવાં પડે નહીં. ” દેહ અને આત્માને એકાંત ભેદ લેવાથી દેહે કરેલાં શુભ કે અશુભને આત્માને ઉપભોગ ન થાય, એટલે સુખ દુઃખના અનુભવદ્રારા અનુભવ ન ચાય. ખીજાએ કરેલ શુભ કે અશુભ તેને ખીજો વેદથાને યોગ્ય નથી. તેમ થવાથી કૃત ( કરેલાં ) ના નાશ, અને અમૃત ( ન કરેલાં ) ની પ્રાપ્તિ, એ દોષ લાગવાના પ્રસંગ આવે છે. “ આત્માએ કરેલાં હાય, તે દેહને ભાગવવાં પડે નહીં. ” જો દેહથી ભિન્ન આત્મા લઈએ તા, આત્માએ કરેલાં કુશળ કે અકુશળ અનુષ્ટાનથી આત્માએ ઉપાર્જન કરેલાં શુભ અશુભ કર્મનું આલોક અને પરલોકમાં દેહને ભોગવવાં ન પડે, એવા પ્રસંગ આવે. કારણ કે તેણે કરેલાં નથી. જો કદિ એમ લઈએ તે શા દ્વેષ આવે ? તે કહે છે– [ ૮૪ ] “ દૃષ્ટ અને ઇષ્ટના ખાધ થાય ” દૃષ્ટ એટલે સર્વે લાકમાં પ્રતીતિ યુક્ત જે દેહે કરેલાં તેના આત્મા સાથે સુખ દુઃખના અનુભવ, અને આત્માએ કરેલાંના દેહની સાથે સુખ દુઃખના અનુભવ, અને ઇષ્ટ એટલે જે શાસ્ત્ર સિદ્ધ હાય, તે દષ્ટ, અને ઈષ્ટને ખાધ પ્રાપ્ત થાય. ( ૮૫ ) તે આ આત્મા ચારક વિગેરેમાં ચિરકાળ ૧ ચારક એટલે કારાગૃહ, પ્રમાણે-દેહે કરેલાં ચોરી જારી વિગેરે અકાર્યથી શાક, ખેદ વિગેરે દુઃખને પ્રાપ્ત થતો જોવામાં આ Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, To૭ कार्याचारकादौ चिरशोक विषादादीनि दुःखानि समुपलभमानः शरीर च तथाविधमनः संक्षोमादापनज्वरादिजनित व्यथा मनुभवति ( ८६ ) न च दृष्टेष्टापलापिता युक्ता सतां नास्तिकलक्षणत्वात्तस्याः इत्थं सर्वथा नित्यमनित्यं च तथा देहाद्भिन्नमभिन्नं चात्मानमंगीकृत्य हिंसाीनामसंभમાપવહાબદ– (૮૭) “ માઁ ન્યઐતિિિતિ તવાર इति । " अत एकांतवादादन्यथा नित्यानित्यादिस्वरूपे आत्मनि समभ्युपगम्यमाने एतस्मिन् हिंसाहिंसादिसिद्धिः तत्सिद्धौ च तनिबंधना मोक्षसिद्धिरिति एष तत्ववादः प्रतिज्ञायते अतत्ववादिना पुरुषेण वेदितुं न पार्यते इति । एवं तत्ववादे निरूपिते कि कार्यमित्याह । ( ८८ ) " परिणाम परीक्षेति." । परिणामस्य तत्ववाद विषयज्ञानश्रद्धा વે છે, અને શરીર તેવી જાતને મનમાં ક્ષોભ થવાથી પ્રાપ્ત થતી વાર વિગેરેની વ્યથાને અનુભવે છે. [ ૮૬ ] તેથી સંપુરૂષોને દષ્ટ અને ઈષ્ટને ઓલવી નાખવા તે યુક્ત નથી. કારણ કે તે નાસ્તિકનું લક્ષણ છે. એવી રીતે આત્મા સર્વથા નિત્ય અને અનિત્ય તથા દેહથી ભિન્ન અને અભિન્ન છે, એમ માની હિંસાદિકને સંભવ ન થાય, તેમ કરવું. એમ હવે એ વિષયને સમાપ્ત કરવા કહે છે. (૮૭) એથી અન્યથા બીજી રીતે આત્માને માનવાથી એ હિંસા અહિંસાની સિદ્ધિ થાય છે, અને તે સિદ્ધિ થતાં મેક્ષ સિદ્ધિ થાય છે, એ તત્વવાદ છે. ” એથી એટલે એકાંત વાદથી અન્યથા એટલે બીજી રીતે અર્થાત આત્માને નિત્ય અનિત્ય વિગેરે સ્વરૂપવાળે માનવાથી તેમાં હિંસા અહિંસા વિગેરેની સિદ્ધિ થાય છે, અને તે સિદ્ધિ થતાં તેને અનુસરી રહેલી મેક્ષની પણ સિદ્ધિ થાય છે, એ તત્વ વાદ છે, એમ પ્રતિજ્ઞાથી કહે છે. એટલે અતત્વવાદી એવો પુરૂષ એ જાણી શકતું નથી. એવી રીતે તત્વવાદનું નિરૂપણ કર્યા પછી શું કરવું? તે કહે છે. [ ૮૮ } “ પરિણામની પરીક્ષા કરવી” પરિણામ એટલે તત્વવાદ વિષયના જ્ઞાન ઉપર શા તેની પરીક્ષા કરવી, એટલે એકાંતવાદ ઉપર અરુચિ થાય એવી સૂચના કરનારાં , Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ધર્મ સંગ્રહ - नलक्षणस्य परीक्षा एकांतवादा रुचिसूचन वचनसंभाषणादिनोपायेन निर्णयनं विधेयं । ततोऽपि कि कार्यमित्याह । ( ८९ ) “ शुद्धे बंधभेदकयनमिति " । शुद्ध परमां भुदिमागते परिणामे बंधमेदकथनं बंधभेदस्य मूलमतिबंधरूपस्याष्टविधस्य उत्तरप्रकृतिबंधस्वभावस्य च सप्तनवति प्रमाणस्य कयनं प्रज्ञापन कार्य बंधशतकादिग्रंथानुसारेणेति । ( ९० ) . " तथा बरबोधिलाभमरूपणेति " । वरस्य तीर्थकर लक्षणफलकारणतया शेषबोधिलाभेभ्योऽतिशायिनो बोधिलाभस्य प्ररूपणा प्रज्ञापना अथवा वरस्य द्रव्यलायव्यतिरेकिणः पारमार्थिकस्य बोधिलाभस्य प्ररूपणा हेतुतः स्वरूपतः फलतथेति । तत्र हेतुतस्तावदाह । (९१) “ तथा भव्यत्वादितोऽसाविति " । मन्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वमनादि परिणामिभाव आत्मस्वतत्वमेव तथा भव्यत्वं भव्यत्वस्य फलदानभिमुख्यकारि वसंतादिवनस्पतिविशेषस्य कालसद्भावेऽपि न्यूनाधिकव्यपोहे न नियतकार्यका વચન–ભાષણ કરવા વિગેરે ઉપાયથી નિર્ણય કરે. તે પરીક્ષા-નિર્ણય કર્યો પછી શું કરવું, ते थे-(८८) “પરિણામ શુદ્ધ થયા પછી બંધભેદ કહે.” પરિણામ પરમ શુદ્ધિને પામ્યા પછી બંધભેદ એટલે મૂળ પ્રકૃતિ બંધ કે જે આઠ પ્રકાર છે, અને ઉત્તર પ્રતિબંધ સ્વભાવ કે જેનું પ્રમાણ સતાણું પ્રકારનું છે, તેનું કથન કરવું એટલે બંધ શતકદિ अयने अनुसार तेनु प्रजापन ४२. (८०) શ્રેષ્ઠ બધિ લાભની પ્રરૂપણા કરવી.” શ્રેષ્ઠ એટલે તીર્થંકર પુણ્યરૂપ ફળના કારણને લઈ સમગ્ર બધિ લાભથી અતિશય એવા બેધિ લાભની પ્રરૂપણ કરવી. અથવા શ્રેષ્ઠ એટલે દ્રવ્ય લાભ સિવાયના પારમાર્થિક બેધિ લાભને હેતુ, સ્વરૂપ અને ફળથી પ્રરૂપણ કરવી. પ્રથમ હેતુથી પ્રરૂપણા કહે છે–(૯૧) ભવ્યપણુ વિગેરેથી એ શ્રેષ્ઠ બેધિ લાભ છે.” ભવ્યપણું એટલે સિદ્ધિ ગમનની એગ્યતા, અનાદિ પરિણામી જાવ, તેમજ આત્માનું સ્વતત્વ તથા ભવ્યત્વ એટલે Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૦૯ रिणी नियतिः अपचीयमानसंक्लेश नानाशुभाशयसंवेदनहेतुः कुशलानुबंधिकर्मसमुचित पुण्यसंभारो महाकल्याणाशयः प्रधानपरिज्ञानवान् भरूपमाणार्थपरिज्ञान कुशलः पुरुषः ततस्तथाभव्यत्वमादौ येषां ते तथाभव्यत्वादयः तेभ्यः असौ वरबोधिलाभः प्रादुरस्ति स्वरुपं च जीवादिपदार्थश्रद्धानमस्य । અય ત વ તવાદ . ( ૧૨ ) “ષિમેલેનાર્ચના રિ”! इह थिरिव ग्रंथिः दृढो रागद्वेषपरिणामः तस्य ग्रंथे दे अपूर्वकरणपन-. सूच्या विदारणे सति लब्धशुद्धतत्त्वश्रद्धानसामर्थ्याचात्यंत न प्रागिवाति निविडतया संक्लेशो रागद्वेषपरिणामः प्रवर्तते न हि लन्धवेधपरिणामो मणिः कथंचिन्मलापूरितरंध्रोऽपि भागवस्यां प्रतिपद्यत इति एतदपि कुतं ત્યાદિ ! (૨૨) “ પૂસ્તપનારિ” થતો ન મૂવર પુનરિ અમુક વનસ્પતિને જેમ વસંતકાળ ફળદાન તરક અભિમુખ કરે, તેમ ફળદાન તરફ અભિમુખ કરવાપણું, તેને કાલને લઈને પણ ઓછાવધુ થવાને નાશ કરી નિયમિત કાર્ય કરનારી નિયતિ (કુદરતી બનાવ ) વળી જે કલેશને ઘટાડનાર અને વિવિધ પ્રકારના શુભ આશયના અનુભવના હેતુરૂપ છે. તેમજ કુશળાનુબંધી કર્મ વડે જેણે પુણ્યને સમુદ્ર એકત્ર કર્યો હોય, જેનો આશય મહા કલ્યાણકારી , જેને પરિણામ પ્રધાન હોય અને જે પ્રરૂપણા કરવામાં આવતા અર્થના જ્ઞાનમાં કુશળ હોય, તે પુરૂષ તે તથા ભવ્ય કહેવાય. તેવા તથા ભવ્યપણાને ભાવ તે તથા ભવ્યત્વ કહેવાય. તથા ભવ્યત્વ જેમને આદિ છે, એવા સમગ્ર બધિ લાભથી આ બેધિ લાભ શ્રેષ્ટ થયેલે છે, એનું સ્વરૂપ છવાદિ પદાર્થની શ્રદ્ધા રાખવી તે છે. હવે પળથી શ્રેષ્ઠ બેધિ લાભ કહે છે. ( ૨ ). “ ગ્રંથિને ભેદ થવાથી અતિ કલેશ ન થાય.” અહીં ગ્રંથિ એટલે ગ્રંથિના જે દઢ બંધાએલ રાગ દેષને પરિણામ. ભેદ એટલે અપૂર્વ કરણરૂપ વજની સોય વડે તે ગ્રંથિનું પ્રાપ્ત થયેલા શુદ્ધ તત્વની શ્રદ્ધાના સામર્થથી વિદારણ કરવું. તે કરવાથી અત્યંત એટલે પૂર્વની જેમ અતિ નિબિડ-ઘાટે સંલેશ એટલે રાગ દ્વેષને પરિણામ પ્રવર્તતા નથી. જેને વેધરૂપ પરિણામ પ્રાપ્ત થયે હેય, તે મણિ કદિ તેના છિદ્રમાં મળી ભરાય તે પણ, પૂર્વની અવસ્થાને પામતે નથી. એ કેવી રીતે ? તે કહે છે [૩] Page #122 -------------------------------------------------------------------------- ________________ 9 શ્રી ધી સંગ્રહ, तस्य ग्रंथैर्बधनं निष्पादन भेदे सति संपद्यते इति किमुक्तं भवति यावती अंथिभेदकाले सर्वकर्मणा मायुर्वर्जानां स्थितिः अंतःसागरोपमकोटाकोटिलक्षणा विशिष्यति तावत्ममाणमेवासौ सम्यगुपलब्धसम्यग्दर्शनो जीवः कथंचित्सम्यक्त्वापगमा तीबायामपि तथा विधसंक्लेशमाप्तौ बध्नाति न पुनस्तं बंधेनातिक्रामतीति । ( ९४ ) " तथा असत्यपाये न दुर्गतिरिति "। असति अविद्यमाने अपाये विनाशे सम्यग्दर्शनस्य परिशुद्ध भव्यसपरिपाक सामर्थ्यान्मतिभेदादिकारणानवाप्ती न नैव दुर्गतिः कुदेवख कुमानुषख तिर्यक्तनारकल प्राप्तिः संपद्यते किंतु सुदेवखसुमानुपले एव સ્થતા અન્યત્ર પૂર્વ મુખ્ય તિ . ( ૧૫ ) “તથા વિશા “તે ગ્રંથિને બંધ ફરીવાર ન થાય.” જેથી તે ગ્રંથિ ભેદ કરવાથી ફરીવાર તેને બંધ ન થાય. કહેવાની મતલબ એવી છે કે, ગ્રચિના ભેદ વખતે આયુષ્ય કર્મ સિવાયનાં બધાં કર્મની જેટલી સ્થીતિ [કોટા કડી સાગરોપમની ] વિશેષ થાય, તેટલા પ્રમાણમાં જ એ સભ્ય દર્શનને પ્રાપ્ત કરનારે જીવ કદિ કઈ રીતે સમકિતને નાશ થવાથી તાત્ર એવી તેવી જાતની કલેશની પ્રાપ્તિમાં બંધાય છે ખરો, પણ બંધ થવાથી તેને અતિક્રમણ કરતા નથી. [ ૭૪ ] “ સમક્તિને નાશ ન થવાથી દુર્ગતી થતી નથી.” સમ્યગદર્શન ( સમકિત) ને વિનાશ ન હોવાથી શુદ્ધ ભવ્યપણાના પરિપાકના સામર્થ્યથી બુદ્ધિ ભેદ થવા વિગેરે કારણ ઉભું થતું નથી, એટલે દુર્ગતિ થતી નથી. અર્થાત કુદેવપણની, કુમનુષ્યપણાની તિચપણની અને નારકીપણની પ્રાપ્તિ થતી નથી, પણ સુદેવપણુ અને સુમનુષ્યપણુજા રહે છે. [ ૯૫ ] વિશહિથી ચારિત્ર થાય છે.” વિશુદ્ધિ એટલે શુદ્ધ નિઃશંકત્વ વિગેરે દર્શના ચારરૂપ જળના પૂર વડે શંકા પ્રમુખ કાદવ છેવાથી ઉત્કર્ષને પ્રાપ્ત થયેલ સમ્યગુ દર્શનની શુદ્ધિ તેથી શું થાય છે? તે કહે છે. તેવી શુદ્ધિથી ચારિત્ર એટલે સર્વ સાવલ [ સદોષ ] યોગને ત્યાગ અને નિરવઘ ( નિષ) યોગને આચાર તેરૂપ શાસ્ત્રિ પ્રાપ્ત થાય છે. કારણકે, શુદ્ધ સક્યત્વેજ ચારિત્રરૂપ છે. આચારાંગ સુત્રમાં પણ તેજ પ્રમાણે કર Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૧૧ रित्रमिति" । विशुद्धः परिशुद्धनिःशंकितत्वादि दर्शनाचारवारिपूरमक्षालित शंकादिपंकतया प्रकर्षप्राप्तिलक्षणायाः सम्यग्दर्शनसक्तायाः सकाशात् किमित्याह चारित्रं सर्व सावधयोगपरिहारनिरवद्ययोगसमाचाररूपं संपद्यते शुद्धसम्यक्त्वस्यैव चारित्ररूपत्वात् । तथा चाचार सूत्र-" जंमोणति पासहातसंमंति पासहाजसमंति पासहा तं मोणति पासहत्ति" । (९६) " भावनातो रागादि क्षय इति "। भाव्यते मुमुक्षुभिरभ्यस्यंते निरंतरमेव ता इति भावनाः ता थानित्यत्वाशरणत्वादयो द्वादश यथोक्तं । " भावयितव्यमनित्यत्वमशरणत्वं तथैकतान्यत्वे । अशुचित्वं संसारः कर्माश्रवसंवरविधिश्च ॥१॥ निर्जरण लोकद्विरस्त धर्मस्वाख्यात तत्वचिंताश्च । बोधेः सुदुर्लभत्वं च भावना द्वादश विशुद्धाः ॥ २ ॥ ताभ्यो रागादिक्षयः रागादया रागद्वेषमोहमलप्रभृतयः तेषां क्षयः संजायते सम्यचिकित्साया इव वातपित्तादिरोगापगमः प्रचंडपवनाद्वा यथा मेघमंडलविघटनं रागादि प्रतिपक्षभूतत्वाद्भावनामिति । " ततोऽपि कि धुळे :- " ज्यां यानि त्यो सभ्यप, भने यो सभ्य त्यां यात्रि. " (४) ભાવનાથી રાગાદિકને ક્ષય થાય છે.” ભાવે એટલે મુમુક્ષુ પુરૂષ નિરંતર જેને અભ્યાસ કરે તે ભાવના કહેવાય છે, તે ભાવના અનિત્યત્વ વિગેરે બાર પ્રકારની छ. युं छे , “ १ अनित्य भावना, २ मशरण भावना, 3 4 लाना, ४ अन्य. ત્વ ભાવના, ૫ અશુચિ ભાવના, ૬ સંસાર ભાવના, ૭ કમશ્રવ સંવર ભાવના, ૮ નિરા ભાવના, ૯ લેક ભાવના, ૧૦ ધર્મ ભાવના, ૧૧ તત્વ ભાવના, અને ૧૨ બેધિ દુર્લભ ભાવના, એ બાર શુદ્ધ ભાવના કહેવાય છે. તે ભાવનાથી રાગાદિ એટલે રાગ, દેગ, મેહ, તથા મલ વિગેરે તેમને ક્ષય થાય છે. જેમ સારી રીતે ચિકિત્સા કરવાથી વાતપિત્ત વિગેરે રોગને ક્ષય થાય છે, અને પ્રચંડ પવનથી જેમ મેધ મંડળને ક્ષય થાય છે, તેમ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ધર્મ સંગ્રહ. - - મિસાઇ” (૧૭) - “તષ તિ” | ત પાક્ષિા મા કોकालोकविलोकनशालिनोः केवलज्ञानदर्शनयोर्लब्धौ सत्यां निस्तीर्णभावा वस्य सतोजतोरपवर्ग उक्तनिरुक्त उद्भवतीति । किं लक्षण इत्याह" स आत्यंतिको दुःखविगम इति " । सोऽपवर्गः अत्यंत सकलदुःखशक्तिनिर्मूलनेन भवतीति आत्यंतिकः दुःखविगमः सर्वशारीरमानसाशर्मविरहः सर्वजीवलोकावसाधारणानंदानुभवश्चेति । इत्थंदेशनाविधि प्रपंच्योપસંબહિ एवं संवेगकृद्धर्म आख्येयो मुनिनाः परः । यथा बोधं हि सुश्रूषो वि तेन महात्मन' ॥ इति व्याख्यात पायं । ભાવનાથી રાગાદિકને ક્ષય થાય છે. કારણકે એ રાગાદિ ભાવનાના પ્રતિપક્ષ ભૂત છે. (૯૭) તે રાગરિકના ક્ષયથી શું થાય તે કહે છે. “ તે રાગાદિકને ક્ષય થવાથી મેક્ષ થાય છે.” તે રાગાદિકને ક્ષય થવાથી સર્વ લોકાલોકના અવલોકનથી શોભતા એવા કેવળ જ્ઞાન તથા દર્શનની પ્રાપ્તિ થવાથી ભવરૂપ સમુદ્રને તરનારા પ્રાણીને અપવર્ગ છે, જેને શબ્દાર્થ આગળ કહે છે, તે પ્રાપ્ત થાય છે. અપવર્ગ–મેક્ષનું શું લક્ષણ ? તે કહે છે. અત્યંત દુઃખ નાશ તે મેક્ષ કહેવાય છે.” તે મેક્ષ અત્યંત એટલે દુખની સર્વ શક્તિને નિર્મલ કરવાથી થયેલ દુઃખને નાશ એટલે શારીરિક તથા માનસિક દુઃખને વિરહ અને સર્વ જીવ લેકને અસાધારણ આનંદ અનુભવ, તે મોક્ષ કહેવાય છે. આ પ્રમાણે દેશના વિધિને સવિસ્તર બતાવી. હવે તેને ઉપસંહાર કરે છે. એવી રીતે મુનિએ સવેગને કરનારે પરમ ધર્મ કહેવા, જેથી તે મહાઆવડે ધર્મ સાંભળવા ઈચ્છનાર પુરૂષને યથાર્થ બોધ થશે ? તેની લગભગ વ્યાખ્યા થયેલી છે. અહીં શંકા થાય છે, ધર્મ કહેવાથી પણ જે Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમ સંગ્રહ. आह धर्माख्यापनेऽपि यदा तथाविधकर्मदोषान्नावबोधः श्रोतुरुत्पद्यते तदा किं फलं धर्माख्यानमित्याह । अबोधेऽपि फलं प्रोक्तं श्रोतॄणां मुनिसत्तमैः । कथकस्य विधानेन नियमाच्छुद्ध चेतसः || સુખમ્ । आह प्रकारांतरेणापि देशनाफलस्य संभाव्यमानत्वादलमिहैव यत्नेनेत्याशंक्याह नोपकारो जगत्यस्मिन् तादृशो विद्यते कचित् । यादृशी दुःख विच्छेदादेहिनां धर्मदेशना ॥ ૧૧૩ न नैव उपकारोऽनुग्रहो जगति भुवने अस्मिन्नुपलभ्यमाने तादृशो विद्यते समस्ति कचित्काले क्षेत्रे वा यादृशी याहगुरुपा दुःखविच्छेदात् તેવા કર્મના દોષથી શ્રોતાને મેધ ન થાય તેા, પછી ધર્મ કહેવાનું ળ શું ? તે કહે છે. “ ધર્મ કહેતાં કદિ એધ ન થાય, તાપણ ઉત્તમ મુનિઓએ શુદ્ધ ચિત્તવાળા ઉપદેશકના નિયમ વિધાનથી ફળ થાય, એમ કહેલું છે, ” આ શ્લોક સુગમ છે. અહીં વળી શંકા કરે છે કે, જ્યારે ખીજી રીતે દેશનાનું મૂળ સભવે છે, તે પછી એમાં યત્ન કરવાની શી જરૂર છે ? તેના સમાધાન માટે કહે છે— “ આ જગતમાં કાઈ ઠેકાણે તેવા બીજો ઉપકાર નથી કે, જેવા ઉપકાર પ્રાણીઓના દુ:ખના નાશ કરનારી ધર્મ દેશના કરવાથી થાય છે, આ જગતમાં કાઇ કાળે અથવા ક્ષેત્રે તેવા ઉપકાર નથી કે, જેવા શરીર તથા મન સંબંધી દુઃખને નાશ કરવાથી દેશનાને યાગ્ય એવા પ્રાણીઓને ધર્મ દેશના ઉપકાર કરે છે. અહીં ધર્મ દેશના એટલે ધર્મ દેશનાથી થયેલ માર્ગ શ્રદ્ધા પ્રમુખ ગુણુ. કારણકે, ૧૫ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી ધર્મ સંગ્રહ, शारीरमानसदुःखापनयनात् देहिनां देशनार्हाणां धर्मदेशनेति धर्मदेशना जनितो मार्गश्रद्धानादिर्गुणः तस्य निःशेषलेशलेशाकलंक मोक्षाक्षेपं प्रत्यवंध्य कारणत्वादिति निरूपितो धर्मबिंदौ सयदेशना प्रदानविधिः । अथ सद्धर्म ग्रहण योग्यतामाहसंविग्नस्तच्छुतेरेवं ज्ञाततत्त्वो नरोऽनघः । हृढं स्वशत्या जातेच्छः संग्रहेऽस्य प्रवर्तते । संविग्न इति-एवमुक्तरीत्या तच्छृतेः तस्या धर्मदेशनायाः श्रुतेः श्रवणात् नरः श्रोता पुमान् अनघः व्यावृत्ततत्त्वप्रतिपचिबाधकमिथ्याखमालिन्यः सन् अतएव ज्ञाततत्त्वः करकमलतलाकलितनिस्तलास्थूलामलाकाफलवच्छास्त्र लोचनबलेन लोकितसकलजीवादिवस्तुवादः तथा संविमः તે સમગ્ર કલેશના લેશ ભાગરૂપે કલંકથી રહિત એવા મેક્ષના આક્ષેપ પ્રત્યે સફળ કારણરૂપ છે. એટલે તે ધર્મ દેશના મોક્ષનું સફળ કારણ છે. એ પ્રમાણે ધર્મબિંદુમાં સહર્મની દેશના આપવાને વિધિ કહે છે. હવે સદ્ધર્મ ગ્રહણની યોગ્યતા કહે છે. “તે દેશના સાંભળવાથી સંવેદને પામેલે, તત્વને જાણનારો, અને પાપથી રહિત એ પુરૂષ પિતાની શક્તિ વડે દઢ ઈચ્છા થવાથી એ ધર્મને સંગ્રહ કરવામાં પ્રવર્તે છે. એવી રીતે તે ધર્મ દેશના સાંભળવાથી શ્રેતા પુરૂષ અનઘ એટલે તત્વ મેળ વામાં બાધ કરનાર મિથ્યાત્વ રૂપ મલિનતાથી રહિત, અને એથીજ તત્વને જાણનાર એટલે કરકમલમાં રહેલા ગોલ, સૂક્ષ્મ, અને મેતીની જેમ સાસરૂ૫ લોચનના બળથી સર્વ છવાદિ વસ્તુને જેનાર, તેમજ પૂર્વે જેનું લક્ષણ કહેલું છે, તેવા સંવેગને પામેલે, અને ધર્મમાં તે આચરવાની ઈચ્છાના પરિણામને પ્રાપ્ત થનાર એ પુરૂષ દ્રઢ એટલે સૂમ આ Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, संवेगमुक्तलक्षणं प्राप्तः सन् जातेच्छः लब्धचिकीर्षापरिणामोाद्धर्मे हरमिति सूक्ष्माभोग पूर्व यथास्यात्तथा स्वशक्त्या स्वसामर्थेन हेतुभूतेन अस्य धर्मस्य संग्रहे सम्यग्वक्ष्यमाणयोगवंदनादि शुद्धिरूपविधिपूर्व प्रहे प्रतिपत्तौ प्रवर्तते प्रवृत्तिमाधते ( ९८ ) अदृढमयथाशक्ति च धर्मग्रहणप्रवृत्तौ भंगसंभवेन प्रत्युतानर्थसंभव इति दृढस्वशक्त्योहणं कृतमिति विशेषगृहिधर्मग्रहणयोग्यता प्रतिपादिता भवति शास्त्रांतरे चैकविंशत्या गुणैधर्मग्रहणा) भवतीति प्रतिपादितं ( ९९ ) तद्यथा । " धम्मरयणस्स जुग्गो अरखुद्दो रूववं पगइ सोमो । लोगप्पिओ अक्कूरो भीरु असढो मुदरिकेनो ॥१॥ लज्जालुओ दयालूमन्भत्यो सोमदिडि गुणरागी । सकह सुपरकजुत्तो मुदीहदंसी विसेसन्नू ॥२॥ बुट्टाणुगो विणीओ कयण्णुओ परहि अस्थकारी । બેગ પૂર્વક પિતાના હેતુરૂપ સામર્થડે એ ધર્મને સંગ્રહ કરવામાં, એટલે જેને વેગ, વંદના પ્રમુખ શુદ્ધિ રૂપ વિધિ સમ્યક્ પ્રકારે કહેવામાં આવશે. તે પૂર્વક પ્રતિપાદન કરવામાં પ્રવર્તે છે પ્રવૃત્તિ કરે છે. [ ૯૮] અહિં મૂલમાં દર્દ અને વિરાજિ. એ બે શબ્દોનું પ્રહણ કરેલું છે, તેથી એમ સમજવું કે, અઢ, અને યથા શક્તિ વગર ધર્મને પ્રહણ કરવા પ્રવૃત્તિ કરવામાં ભંગ થવા સંભવ હેવાથી ઉલટ અનર્થ થાય છે, અને તેથી ગૃહસ્થના વિશેષ ધર્મને પ્રહણ કરવાની યોગ્યતા પ્રતિપાદન થાય છે. એકવીશ ગુણવડે માણસ ધર્મ ગ્રહણ કરવાને યોગ્ય થાય છે, એમ બીજા શાસ્ત્રમાં પણ કહેલું છે. (૯૯) तभा मार-२ - न होय, ३५वान होय, प्रतिमे साम्य ५, લેક પ્રિય હોય, ક્રર ન હય, બીકણ હોય, શઠ ન હય, દક્ષ હેય, લાજવાલે હૈય, દયાલુ હય, મધ્યસ્થ હય, સામ્ય દષ્ટિ હેય, ગુણને રાગી હેય, ધર્મ કથા પ્રિય હેય, સારા પક્ષે યુક્ત હય, દીર્ધદર્શી હેય, વિશેષ જ્ઞાતા હેય, વૃદ્ધને અનુસરનારો હેય, વિનીત હોય, કૃતજ હેય, પરહિત કરનાર હોય અને લક્ષવાલે હેય-એ એકવીશ ગુણ વડે યુક્ત એ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. તવેવ દ્ધરો ફાવીસ મુદ્દે સંત્તા ॥ ૩ ॥ ( ૨૦૦ ) एतासां व्याख्याधर्माणां मध्ये यो रत्नमिव वर्त्तते जिनप्रणितो देशविरतिसर्वविरतिरूपो धर्मः स धर्मरत्नं तस्य योग उचितो भवतीत्यध्याहारः एकविंशत्या गुणैः संपन्न इति तृतीयगाथांते संबंधः । तानेव गुणान् गुणागुणिनोः कथंचिदभेद इति दर्शनाय गुणिप्रतिपादनद्वारेणाह— " अरकुद्दो इत्यादि तत्र अक्षुद्रोऽनुत्तानमतिः १ रूपवान् प्रशस्तरूपः स्पष्टपंचेंद्रियरूप इत्यर्थः २ प्रकृति सोमः स्वभावतोऽपापकर्मा ३ लोकप्रियः सदासदाचारचारी ४ अक्रूरोक्लिष्टचितः ५ भीरुः ऐहिकामुष्मिकापाय भीरुकः ६ अशठः परावंचकः ७ सुदाक्षिण्यः प्रार्थनाभंगभीरुः ८ लज्जालुः अकार्यवर्जकः ९ दयालुः सत्खानुकंपकः १० मध्यस्थो रागद्वेषरहितः अतएवासौ सोम दृष्टिः यथावस्थितविचारवित्त्वात् इह पदद्वयेनाप्येक एक गुणः ११ गुणरागी गुणी पक्षपातकृत् १२ सती धर्मकथाऽभीष्टा यस्य ૧૧૬ પુરૂષ ધર્મ રત્નને યોગ્ય થાય છે. ” (૧૦૦) તેની વિશેષ વ્યાખ્યા આ પ્રમાણે-સર્વ ધર્મને વિષે જે ધર્મ રત્ન જેવા હાય. શ્રી જિન પ્રણીત દેશ વિરતિ તથા સર્વ વિરતિ રૂપ જે ધર્મ તે ધર્મ રત્ન કહેવાય છે. તે ધર્મ રત્નને યોગ્ય એવા પુરૂષ થાય છે. તે કેવા પુરૂષ કે જે એકવિશ ગુણથી સપન્ન હોય—એ ત્રીજી ગાથા સાથે સબંધ છે. ગુણ અને ગુણીની વચ્ચે કાઇ રીતે અભેદ છે, એમ દાવા તે એકવીશ ગુણને ગુણીનું પ્રતિપાદન કરી તે દ્વારા કહે છે–૧ અક્ષુદ્ર એટલે જેની મતિ હલકી ન હોય. ૨ રૂપવાન એટલે શ્રેષ્ટ રૂપ અર્થાત્ પ ંચે દ્રિયના સ્પષ્ટ રૂપ વાલા હોય. ૩ પ્રકૃતિથી સામ હોય એટલે સ્વભાવથી પાપ રહિત કર્મવાલા હાય. ૪ લાક પ્રિય એટલે હમેશાં સદાચારે ચાલનારે હાય. પ અનુકૂલ એટલે ચિત્તમાં કલેશ વગરના હાય. ૬ ભીરૂ એટલે આ લાક તથા પરલેાકના અપાય—થી ખીણુ હોય. ૭ અશ એટલે ખીજાને છેતરનારા ન હોય. ૮ દાક્ષિણ્યતાવાલા એટલે પ્રાર્થનાને ભંગ થવામાં ખીકણુ હાય, ૯ લાળુ એટલે અકાર્યને વર્જનારો હાય. ૧૦ યાળુ એટલે પ્રાણી ઉપર અનુકંપા કરનારા હોય, ૧૧ મધ્યસ્થ એટલે રાગ દ્વેષ વગરના તેથીજ સામ દૃષ્ટિ એટલે યથાર્થ વિચારને જાણનારા હાય, આ બંને એકજ Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૧૭ स सत्कथः १३ सुपक्षयुक्तः सुशीलानुकूलपरिवारोपेतः १४. सुदीर्घदर्शी सुपर्यालोचितपरिणामसुंदरकार्यकारी १५ विशेषज्ञोऽपक्षपातित्वेन गुणदोपविशेषाविशेषवेदी १६ दृद्धानुगः परिणतमतिपुरुषसेवकः १७. विनीतो गुणाधिकेषु गौरवकृत् १८ कृतज्ञः परोपकाराविस्मारकः १९ परहितार्थकारी निरीहः सन् परार्थकृत् सुदाक्षिण्यो हि अभ्यर्थित एव परोपकार करोत्ययं पुनः स्वत एव परहितरत इति विशेषः २० तह चेवत्ति तथा शद्धः प्रकारार्थः च समुच्चये एवोऽवधारणे ततश्च यथैते विंशतिः तथैव तेन प्रकारेण लब्धलक्ष्यश्च धर्माधिकारीति पदयोगः पदार्थस्तु लब्ध इव प्राप्त इव लक्ष्यो लक्षणीयो धर्मानुष्टानव्यवहारो येन सः लब्धलक्ष्यः सु शिक्षणीय २१ इत्येकविंशत्या गुणैः संपन्नो धर्मरत्नयोग्य इति योजित मेव । अत्राह ननु किमेकांतेनैतावद्गुणसंपन्ना धर्माधिकारिण उतापवादोप्यस्तीति प्रश्नसत्याह ગુણ છે. ૧૨ ગુણ રાગી એટલે ગુણ જનને પક્ષપાત કરનાર હેય, ૧૩ સતી–ધર્મ કથા જેને પ્રિય છે એ હેય, ૧૪ સુપક્ષે યુક્ત એટલે સુશીલ તથા અનુકૂલ પરિવારવાળો હેયુ, ૧૫ દીર્ધ દશ એટલે વિચાર પૂર્વક અને પરિણામે સારું કાર્ય કરનારો હેય. ૧૬ વિશેષજ્ઞ એટલે પક્ષપાત વગર ગુણ દેવના ન્યૂનાધિકપણાને જાણનાર હેય. ૧૭ વૃદ્ધને અનુસરનાર એટલે પકવ બુધિવાળા પુરૂષને સેવક હેય. ૧૮ વિનીત એટલે અધિક ગુણવાનની ગેરવતા કરનારો હોય, ૧૯ કૃતજ્ઞ એટલે પરોપકારને નહીં ભુલનારો હોય, ૨૦ ૫રહિતાર્થકારી એટલે નિરીહ થઈ પરહિત કરનારે હેય. દાક્ષિણ્યતાવાળો પુરૂષ પ્રાર્થના કરવાથીજ પરોપકાર કરે છે, અને આ પુરૂષ સ્વતઃ પરોપકાર કરવામાં તત્પર હોય છે. એટલે તેમાં વિશેષ છે. અહિ તથા શબ્દ પ્રકાર અર્થમાં, ૨ શબ્દ સમુચ્ચયમાં અને પુત્ર શબ્દ અવધારણ–નિશ્ચયમાં પ્રવર્તે છે. એથી વિશજ ગુણ થાય છે, માટે લબ્ધ લક્ષ્ય અને ધર્માધિકારી એ પગને વેગ છે. તે પદનો અર્થ એ થાય કે, ધર્મનુષ્ઠાનને વ્યવહારરૂપ લક્ષ્ય જેણે પ્રાપ્ત કર્યો હોય તે, અથત સારે શિક્ષણીય હોય છે. આવા એકવીશ ગુણવડે સંપન્ન એ પુરૂષ ધર્મર ત્નને યોગ્ય છે. એમ પેજના કરવી. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ધર્મ સંગ્રહ, “ વય સુવિહીન લિંપિાવરાળે / - ફરો હીના રિપાકુળ ગા” છે ? इहाधिकारिण उत्तमा मध्यमा हीनाचेति त्रिधा तत्रोत्तमाः संपूर्ण गुणा एव पादश्चतुर्थाशस्तत्प्रमाणैर्गुणैर्ये विहीनास्ते मध्यमा अर्द्धप्रमाण गुणहीनाश्च जघन्या अभदप्यधिक हीना नरा दरिद्रा धर्मरत्नस्यायोના સ્ત્રા (૨૦૨) . अत्र च यद्यपि भाक्क यतिधर्मभेदाधर्मो द्विधा श्रावकधर्मोऽपि अविरत विरत श्रावक धर्म भेदाविया तत्रा विस्त श्रावकधर्मस्य पूर्व सूरिभिः " तत्थहिगारी अत्यी ससत्य ओ जो न सुत्पडिदो अत्थी ओ जो विणीओ समुट्ठिओ पुज्जमाणो अ" इत्यादि ना अधिकारी निरूपितः । विरतश्रावकधर्मस्य-" संपत्त दंसणाई पइदि अहं जड़ जणा मुणेई आसामायारिं परमं जो खलु तं सा वयं विति"(१०२.) तथा અહિં શંકા કરે છે કે, ત્યારે એકાંતે એવા ગુણથી જે સંપન્ન હોય તે જ ધર્મ ના અધિકારી સમજવા કે, તેમાં કાંઈ અપવાદ પણ છે– એ શંકા ઉપર કહે છે અહિં ધર્મ રત્નને યોગ્ય એવા અધિકારી ઉત્તમ, મધ્યમ, અને હીન એમ ત્રણ પ્રકારના છે, તેમાં જે સંપૂર્ણ ગુણવાળા તેજ ઉત્તમ જાણવી. પાદ એટલે ચતુર્થશ તત્કમાણ એવા ગુણથી રહિત તે મધ્યમ જાણવા, અને અર્ધપ્રમાણ ગુણથી રહિત તે જઘન્ય જાણવા અને અર્ધથી પણ અધિક ગુણે રહિત એવા પુષે દરિટી જાણવા. અર્થાત તે ધર્મ રત્નને અયોગ્ય છે. ”( ૧૦૧ ) અહિં જો કે, શ્રાવક ધર્મ, અને યતિધર્મ-એવા ભેદથી બે પ્રકારે ધર્મ કહે છે, અને શ્રાવક ધર્મ પણ અવિરત શ્રાવક ધર્મ, અને વિરત શ્રાવક ધર્મ એવા બે ભેદવા છે. તેમાં અવિરત શ્રાવક ધર્મને અધિકારી પૂર્વ વિદ્વાનોએ આ પ્રમાણે કહે છે– “જે અર્થી સમર્થ, સૂત્ર જાણનાર, વિનીત, અને આસ્તિક તરીકે પૂજાતે હોય તે અવિરત શ્રાવક ધર્મને અધિકારી છે.” ઈત્યાદિ. વિરત શ્રાવક ધર્મને અધિકારી આ પ્રમાણે –“દર્શન વિગેરે પ્રાપ્ત કરી પ્રતિ દિવસ સમાયિક કરી પરમ શ્રુત સાંભળે તે વિરત થવક છે.” (૧૨) વળી જે પરલોકમાં હિતકારી ધર્મ તથા જિન વચનને ઉપયોગથી સાંભળે, અને અતિ તીન કર્મને Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૧૯ " परलोगहिरं धम्मं जो जिणवयणं सुणे इ उवउत्तो । अइतिव्व कम्मविगमा उक्कोसो सावग्रो इत्य " ॥ इत्यादिभिरसाधारणैः श्रावक शब्द प्रवृत्ति हेतुभि रधिकारित्वमुक्तं यतिधर्माधिकारिणोऽप्येवं तत्मस्तावे वक्ष्यमाणा यथा " पव्वजाए अरिहा आयरिअदेसंमि जे समुपना । जाइ कुलेहिं विसिट्ठा तह खीणप्पा यकम्मला " ॥ १ ॥ तत्तो अविमल बुद्धि दुलहं मणुअत्तणं भवसमुद्दे । . जम्मो मरणनिमित्तं च वलाओ संप या ओ अ ॥ २॥ विसया य दुरकहेउ संजोगे निअमओ विओगुत्ति । पइ समयमेव मरणं इत्थ विवागो अ अइरुदो ॥ ३ ॥ एवं पयई एचिअ अवग संसार निग्गुण सहावा । तत्तो अ तश्विरत्ता पयणु कुसा यप्पहासाय ॥ ४ ॥ मुकयन्नु आ विणी आ राया ईणम विरुद्ध कारी अ । कल्लाणं सासदा धीरा तह समुवसंपन्ना ॥ ५॥ (१०३) નાશ કરે તે ઉત્કૃષ્ઠ શ્રાવક. ” ઈત્યાદિ શ્રાવક શબ્દની પ્રવૃત્તિના અસાધારણ હેતુવડે વિરત શ્રાવક ધર્મનું અધિકારીપણું કહેલું છે. - યતિ ધર્મના અધિકારીઓ પણ તે પ્રમાણે તે પ્રસંગે કહેવામાં આવશે. “ જેમકે, જે આર્ય દેશમાં ઉત્પન્ન થયેલા છે, જે જાતિ કુળમાં ઉત્તમ છે, તેમજ જેઓએ પાપ કર્મના મળને ખપાવ્યા છે, તે દીક્ષા લેવાને ગ્ય છે. આ સંસારરૂ૫ સમુદ્રમાં મલિન બુદ્ધિવાળાને દુર્લભ એવું માનુષ્યપણું દુર્લભ છે, જન્મ અને મરણ નિમિત્ત સંપત્તિઓ ચપળ છે. વિષય દુઃખના હેતુ છે, સંગને નિમિત રીતે વિયોગ થાય છે, પ્રત્યેક સમયે મરણ રહેલું છે, એવું અતિ દારૂણું પરિણામ છે. એવી રીતે નિશ્ચય કરી સંસારને સ્વભાવ જાણું, કષાયને નાશ કરવા તેમાં વિરક્ત થાય છે, અને સુકૃતવાળા, વિનીત, અવિરૂદ્ધ કરનારા અને તેમાં ઉત્પન્ન થયેલા તે ધીર પુરૂષ શ્રદ્ધાથી કલ્યાણના અધિકારી છે.” (૧૦૩) એવી રીતે જુદા જુદા યતિ ધર્મના અધિકારી જણાવ્યા છે, તથાપિ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમ સ ંગ્રહ. इति पृथक् पृथक् प्रतिपादिता स्तथाप्येभिरेक विंशत्या गुणैः कतम धर्मस्याधिकारित्व मिति न व्यामोहः कार्यो यत एतानि सर्वाण्यपि शास्त्रांतरीयाणि लक्षणानि प्रायेण तत्तद्गुण स्यांग भूतानि वर्त्तते चित्रस्य वर्णकशुद्धि विचित्रवर्णतारेखाशुद्धि नानाभाव प्रतीतिवत् प्रकृतगुणाः पुनः सर्व धर्माणां साधारण भूमिकेव चित्रकराणामिति सूक्ष्मबुध्या परिभाव नीयं । यदुक्तं - “ दुविहंपि धम्मरयणं तर इनरो धित्तु मविगल सोउ । जस्से गवीस गुणरयणसंपया होइ सुत्थित्ति " ॥ ते च सर्वेऽपि गुणाः प्रकृते संविप्रादिविशेषणपदैरेव संगृहीता इति सद्धर्म ग्रहणाईउक्तः ॥ ૧૨૦ इति परमगुरु भट्टारक श्री विजयानंदसूरि शिष्य पंडित श्री शांतिविजयगणि चरणसेवि महोपाध्याय मानविजयगणि विरचितायां स्वोपज्ञधर्म संग्रहवृत्तौ सामान्यतो गृहिधर्म व्यावर्णनो नाम प्रथमोऽधिकारः ॥ १ ॥ આ એકવિશ ગુણવડે કેવા ધર્મનું અધિકારીપણું છે, એમ મેહ ન કરવા. કારણ કે, એ સર્વે ખીજા શાસ્ત્રનાં લક્ષણા પ્રાયે કરીને તે તેના ગુણના અંગભૂત છે. જેમ ચિત્રમાં તેના રંગની શુદ્ધિ, વિચિત્ર વધુપણાની રેખાઓની શુદ્ધિ અને જુદા જુદા તરેહ તરેહના ભાવની પ્રતીતિ થાય છે, તેમ તે ગુણ રહેલા છે, અને સર્વ ધર્મના પ્રકૃતિના ગુણ તો ચિત્રકારની સાધારણ ભૂમિકાની જેમ રહેલા છે, એમ સૂક્ષ્મ બુદ્ધિથી જાણી લેવું. ( ૧૦૪ ) તે વિષે કહેલું છે કે, એ પ્રકારના ધર્મ રત્નને તે પુરૂષ અવિકળપણે સાંભળવાને યેાગ્ય થાય છે, કે જેનામાં એકવીશ ગુણુની સંપત્તિ સારી રીતે હેાય. ” તે સર્વે પણ ગુણ પ્રકૃતમાં— ચાન્નતા વિષયમાં સવિગ્ન વિગેરે વિશેષણના પવડે સંગૃહીત કરેલા છે, એવી રીતે સદ્ધમઁ દેશનાને યેાગ્ય એવા પુરૂષ કહેલા છે. "C હિત પરમ ગુરૂ ભટ્ટારક શ્રી વિજયાન ંદસૂરિના શિષ્ય પડિત શ્રી શાંતિવિજયગણીના ચરણની સેવા કરનાર મહેાપાધ્યાય શ્રી માનવિજયગણિની રચેલી આ સ્વાપણ ધર્મ સંગ્રહ વૃત્તિમાં ગ્રહસ્થના સામાન્ય ધર્મના વર્ણનરૂપ પ્રથમ અધિકાર સપૂણૅ થયા, Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ ૧૨૧ द्वितीयः अधिकारः । सांप्रतं विशेषतो गृहिधर्म व्याख्यानावसरः स च सम्गत्कमूलक इति प्रथमं सम्यकं प्रस्तूय तदेव लक्षयति न्यायाश्च सति सम्यक्त्वेऽणुव्रतप्रमुखग्रहः ।। जिनोक्ततत्त्वेषु रुचिः श्रद्धा सम्यत्कमुच्यते ॥ सति विद्यमाने सम्यक्त्वे सम्यग्दर्शने चकारोऽत्रैवकारार्थो भिन्नामश्च ततः सम्यके सत्येवेत्यर्थो लभ्यते अणुव्रतगुणव्रतशिक्षावतानां ग्रहः अभ्युपगमोन्याप्य उपपन्नः नखन्यथा सम्यक्त्वेऽसति निष्फलखप्रसंगाद्यથો -() સાનીપરને નિશિતાનિ જાવન | न व्रतानि प्ररोहंति जीवे मिथ्यात्ववासिते ॥ १ ॥ અધિકાર ૨ જે. હવે ગૃહસ્થના વિશેષ ધર્મની વ્યાખ્યાને અવસર છે. તે ગૃહસ્થને વિશેષ ધર્મ સમકિત મૂળ છે, તેથી પ્રથમ સમ્યકત્વ–સમકિતનું લક્ષણ કહે છે. “સમ્યકત્વ હેય તે, અણુવ્રત પ્રમુખને સ્વિકાર કરે ધટે છે, તેથી જિન ભગવંતે કહેલ તત્વ ઉપર રૂચિ તથા શ્રદ્ધા તે સમ્યકત્વ કહેવાય છે, ” સમ્યકત્વ સમ્યગુ દર્શન વિદ્યમાન હોય. અહીં મૂળમાં ૨ શબ્દ છે, તે વિ (જ) ને અર્થ તથા ભિન્ન ક્રમ બતાવે છે, તેથી એવો અર્થ થાય છે, સમ્યકત્વ વિદ્યમાન હોય, તજ અણુવ્રત, ગુણવ્રત તથા શિક્ષાવ્રતનું ગ્રહણ કરવું ઘટિત છે. અન્યથા એટલે સમ્યકત્વ વિદ્યમાન ન હોય તે, તે અણુવ્રતાદિક નિષ્ફળ થવાને પ્રસંગ આવે છે. તે વિષે કહ્યું છે કે, (૧) “ જેમ ખારવાળી જમીનમાં વાવેલાં ધાન્ય બીજ ઉગતાં નથી, તેમ મિઆત્વથી વાસિત એવા જીવમાં વ્રત ઉગતાં નથી.” જેમ પ્રલય કાળનો અગ્નિ ફલકૂપ વૃક્ષને ૧૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ધર્મ સ ંગ્રહ संयमा नियमाः सर्वे नाश्यते तेन पावनाः । क्षयकालानलेनेव पादपाः फलशालिन इति "" ॥ २ ॥ सम्यक मेव दर्शयति जिनोक्तेत्यादि जिनोक्तेषु तत्वेषु जीवाजीवादिपदार्थेषु या शुद्धा अज्ञानसंशयविपर्यास निराकरणेन निर्मला रुचिः श्रद्धानं सा सम्यक्कं उच्यते जिनैरिति शेषः । तद्विशेषतो गृहिधर्म इति पूर्वप्रतिज्ञातं सर्वत्र योज्यं । नन्वित्यं सत्वार्थश्रद्धानं सम्यक्तमिति पर्यवसन्नं तत्र श्रद्धानं च तथेति प्रत्ययः स च मानसोऽभिलाषो न चायमपर्याप्त काद्यवस्थायामिष्यते सम्यकं तु तस्यामपीष्टं षट्षष्टिसागरोपमरूपायाः सायपर्यवसितकालरूपायाश्च तस्योत्कृष्टस्थितेः प्रतिपादनादिति कथं नागमविरोध ( २ ) इत्यत्रोच्यते तत्त्वार्य श्रद्धानं सम्यक्कस्य कार्य सम्यक्कं तु मिथ्यात्व क्षयोपशमादिजन्यः शुभ आत्मपरिणामविशेषः । आह च - ' 66 નાશ કરે છે, તેમ તે મિથ્યાત્વ પવિત્ર એવા સયમ તથા નિયમને નાશ કરે છે. "" તે સમ્યકત્વ દર્શાવે છે— શ્રીજિન ભગવતે કહેલા તત્વ એટલે જીવા જીવાદિ પદાર્થ, તેમને વિષે શુદ્ધ એટલે અજ્ઞાન, સંશય તથા વિષયાસને દૂર કરવાથી નિર્મલ એવી જે રૂચિ—- શ્રદ્ધા તેને શ્રી જિન ભગવત સમ્યકત્વ કહે છે, તે સમ્યકત્વ એ ગૃહસ્થને વિશેષ ધર્મ છે, એમ પૂર્વે કરેલી પ્રતિજ્ઞા સર્વ ઠેકાણે યેાજવી, અહિં શંકા કરે છે કે, · તત્વાર્થ ઉપર શ્રદ્ધા તે સમ્યકત્વ. ' એમ સિદ્ધ થયું, तेभां श्रद्धा मेटले 'तेभन छे.' मेवी प्रतीति-विश्वास, ते प्रतीति भननी व्यलिलाषा छे, તે તે અયાસ વિગેરે અવસ્થામાં ઇચ્છાય છે, અને સમકિત તો તે અવસ્થામાં પણુ ઈષ્ટ છે, કારણકે તેની સણસે સાગરાપમની સાદિ અનંત કાળરૂપવાળી ઉત્કૃષ્ટી સ્થીતિ પ્રતિપાદન કરેલી છે. તે તેમ લેવાથી શાસ્ત્રનેા વિરોધ કેમ ન આવે ? ( ૨ ) તેના સમામ્યાનમાં કહેવાનું કે, તત્વાર્થે ઉપર શ્રદ્ધા તે સમ્યકત્વનું કાર્ય છે, અને સમ્યકત્વ તે મિથ્યાત્વના ક્ષયાપશમથી થયેલા આત્માને શુભ પરિણામ વિશેષ છે. તે વિષે કહેવું છે કે, “ સર્વ ९५ Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમે સંગ્રહ. असमत्ते पसत्थ समत्त मोहणी अ कम्मा णु वे अणो व समवयसमुत्थे पशम संवेगा इलिंगे हेआय- परिणामे पणत्ते " इदं च लक्षणममनस्केषु सिद्धादिष्वपि व्यापकं इत्थं च सम्यके सत्येव यथोक्तं श्रद्धानं भवति यथोक्त श्रद्धाने च सति सम्यक्कं भवत्येवेति श्रद्धानवतां सम्यक्कस्यावइयं भावित्वोपदर्शनाय कार्य कारणोपचारं कृत्वा तत्त्वेषु रुचिरित्यस्य तवार्थ श्रद्धान मित्यर्थ पर्यवसानं न दोषाययथा चोक्तं- “ ब्रीजाइ न व पयत्थे जो जाणइ तस्स हो इ संमत्तं । भावेणं सद्दहं ते आयाण मावि सम्मति ?? ॥ न न्वेवमपि शास्त्रांतरे तत्त्वत्रयाध्ययनस्यायध्यवसा सम्यक्कामित्युक्तं यतः – “ अरिहं देवो गुरुणो मुसाहुओ जिणमयं पमाणं च । इच्चा हो भावो संमत्तं विंति जगगुरुणो " ॥ कथं न शास्त्रांतरविरोध इति चेन्न अत्र प्रकरणे जिनोक्त तत्त्वेषु रुचिरिति यति श्राव ' ૧૨૩ મેહનીય કર્મના ક્ષયેાપશમથી થયેલ ઉપશમ સવેગ વિગેર્ લિંગમાં જે શુભ પરિણામ આત્મા ઉપજાવે તે સમ્યકત્વ. આ લક્ષણ મન વગરના સિદ્ધાદિકમાં પણ વ્યાપક છે. ', એવી રીતે લેતાં એમ થયું કે, સમકિત હોય તો, યથાર્ચ શ્રદ્ઘા થાય છે, અને યથાર્થે શ્રદ્ધા હોય તો સમકિત થાય છે. એટલે કે શ્રદ્ધાવાળાને સમકિત અવશ્ય થાય. એમ બતાવાને કાર્યમાં કારણના ઉપચાર કરી તત્વા ઉપર રૂચિ, એ વચનના અર્થ તત્વ ઉપર શ્રદ્દા એમ લેવાથી દોષ લાગતો નથી. તે વિષે કહ્યું છે કે,. “ જે ખીજાદિ નવ પદાર્થ જાણે તેને સમકિત હોય છે, અને ભાવવડે શ્રદ્ધા રાખે, તેને પણ સમકિત હાય છે, ’’ "C અહીં શંકા કરે છે કે, ખીજા શાસ્ત્રમાં ત્રણ તત્વ ( દેવ, ગુરૂ અને ધર્મ ) અધ્યવસાય તે સમ્યક્ત્વ એમ કહેલું છે. જેમકે- અરિહંત દેવ. ઉત્તમ સાધુ તે ગુરૂ અને જિન મત—જિન ધર્મ તે પ્રમાણ—ઇત્યાદિ જે શુભ ભાવ તે સમ્યકત્વ છે, એમ જગદગુરૂ શ્રી અત્યંત પ્રભુ કહે છે. ” તા શાસ્ત્રના વિધિ કેમ ન આવે ? તેના સમાધાનમાં કહે છે કે, તેમ નથી. આ પ્રકરણમાં · જિન ભગવંતે કહેલા તત્વ ઉપર રૂચિ તે સમ્યકત્વ ' એમ યુતિ અને શ્રાવકાના સમ્યકત્વનું સાધારણ લક્ષણુ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ધર્મ સંગ્રહ काय साधरणं सम्यक्कलक्षण मुक्तं शास्रांतरे तु गृहस्थानां देवगुरु धमेषु पूज्यत्वोपास्यत्वानुष्टेयत्वलक्षणोपयोगवशादेवगुरुधर्मतत्व प्रतिपत्ति लक्षणं सम्यत्वं प्रतिपादितं ( ३ ) तत्रापि देवा गुरुवश्च जीवतत्वे धर्मः शुभाश्रवसंवरे चांतर्भवतीति न शास्त्रांतरविरोधः सम्यक्त्वं चाहद्धर्मस्य मूलभूतं यतो द्विविधं त्रिविधेनेत्यादि प्रतिपत्त्या श्राद्ध द्वादशव्रती सम्यत्कोत्तर गुणरुपभेद द्वययुता माश्रित्य त्रयोदशकोटिशतानि चतुरशीति कोटयः सप्तविंशतिः सहस्राणि द्वे शते च व्युत्तरे भंगाः स्युः एषु च केवलं सम्यकं विना च नैकस्यापि भंगस्य संभवः ( ४ ) अतएव मूलं दारमित्यादि षड्भावना वक्ष्यमाणा युक्ता एवेति एतत्फलं चैवमाहुः " अंतो मुहुत्तमित्तं पिफासि अं हुज्जजेहिं सम्मत्तं । ते सिं. अवट्टपुग्गल परिअहो चे व संसारो " ॥ १॥ કહેલું છે, અને બીજા શાસ્ત્રમાં તે ગ્રહસ્થને દેવ, ગુરૂ, તથા ધર્મને વિષે પૂજ્યત્વ, ઉપાસ્તત્વ ( ઉપાસના કરવા યોગ્ય પણું ) અને અનુષ્ટયત્વ ( આચરવા યોગ્ય પણું ) રૂપ લક્ષણના ઉપયોગને લઈ દેવ, ગુરૂ તથા ધર્મ તત્વનું પ્રતિપાદન કરવારૂપ લક્ષણવાળું સમ્યકત્વ કહેલું છે. (૩) તેમાં પણ દેવ અને ગુરૂને જીવ તત્વમાં, અને ધર્મને શુભ આશ્રવ-સં. વર તત્વમાં અંતર્ભવ–સમાવેશ થઈ જાય છે, તેથી અન્ય શાસ્ત્રનો વિરોધ આવતો ન થી. સમ્યકત્વ અહંત ધર્મનું મૂલ છે. કારણ કે, દ્ધિવિર્ષ વિષે ઈત્યાદિ પ્રતિપાદન કરી શ્રાવકનાં બાર વ્રતના સમ્યકત્વ તથા ઉત્તર ગુરૂપ બે ભેદ સાથે લઈ તેરસ અને રાશી કટી, સત્યાવીશ હજાર, બસ અને બે એટલા ભાંગા થાય છે. તેઓમાં કેવળ સમ્યકત્વ વિના એક પણ ભાંગાને સંભવ નથી. (૪) એથીજ “ પૂરું હા ” ઈત્યાદિ જે છ ભાવના આગળ કહેવામાં આવશે, તેજ ઘટે છે. તેનું ફળ આ પ્રમાણે કહે છે-“અં. ત મુહૂર્તમાં જેને સમ્યકત્વ ફેશે, તેમને અવર્ત પુકલ પરાવર્ત જેટલો સંસાર થાય છે. સમ્યક્રુષ્ટિ જીવ નિયમિત રીતે વિમાનવાસીઓમાં જાય છે, પણ જે તેનું સમ્યકત્વ ગૃયું ન હોય છે અથવા પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય તે, જે સારી રીતે હે તેને કરે, અને Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૨૫ सम्मदिट्ठी जीवो गच्छइ नियमा विमाणवासीसु । जइ न विगयसम्मत्तो अहव न बद्धा उ उ पुठिच ॥ २ ॥ जं सक्कइ तं कीरइ जं च न सकइ तयंमि सदहणा । सद्दहमाणो जीवो वच्चइ अयरामरं ठाणं ॥ ३ ॥ अथ तस्य चोत्पादे यी गति निसर्गोऽधिगम श्चेति तां तद्देदांश्चाह निसर्गा द्वाधिगमतो जायते तच्च पंचधा । मिथ्यात्वपरिहाण्यैव पंचलक्षण लक्षितम् ॥ निसर्गादिति- निसर्गादधिगमाद्वा तत्सम्यक्त्वं जायते उत्पद्यते तत्र निसर्गः स्वभावो गुरुपदेशादिनिरपेक्ष इति भावः अधिगमो गुरूपदेशः જે સારી રીતે ન હોય તેમાં શ્રદ્ધા હોય છે. શ્રદ્ધા કરનારો જીવ અજરામરણ સ્થાનને पामे छे." તે સમ્યકત્વને ઉત્પન્ન કરવામાં બે ગતિ છે, નિસર્ગ સ્વભાવ અથવા અધિગમગુરૂને ઉપદેશ. હવે તે ગતિ તથા તે સમ્યકત્વના ભેદ કહે છે. તે સમ્યકત્વ નિસર્ગ-સ્વભાવ અથવા ગુરૂના ઉપદેશથી પાંચ પ્રકારે ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વના નાશથી જ તે પણ લક્ષણે લક્ષિત છે, તે સમ્યકત્વ નિસર્ગ અથવા અધિગમથી થાય છે. નિસર્ગ એટલે સ્વભાવ અચાત ગુરૂના ઉપદેશની અપેક્ષા જેમાં હતી નથી તે. અધિગમ એટલે ગુરૂને ઉપદેશ અર્થત, Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી ધર્મ સ ગ્રહ. यथावस्थित पदार्थपरिच्छेद इति यावत् । तथाहि योगशास्त्रदृत्तौ (५) " अनाद्यनंतसंसारावर्त्तवर्तिषु देहिषु ।। ज्ञानदृष्टयावृत्तिवेदनीयांतरायकर्मणाम् ॥ १ ॥ सागरोपम कोटीनां कोट्यस्त्रिंशत्परास्थितिः । विंशतिगोत्रनाम्नो व मोहनीयस्य सप्ततिः ॥ २ ॥ ततो गिरिसरिद्ग्राव घोलनान्यायतः स्वयम् । एकाब्धिकोटि कोटयूना प्रत्येक क्षीयते स्थितिः ॥ ३ ॥ शेषाब्धिकोटि कोटयंतः स्थितौ सकलजन्मिनः । यथा प्रवृत्ति करणाद्ग्रंथि देशं समिति ॥ ४ ॥ रागद्वेषपरीणामो दुर्भेदो ग्रंथिरुच्यते । दुरुच्छेदो दृढतरः काष्टादेरिव सर्वदा ॥ ५ ॥ ग्रंथिदेशं तु संप्राप्ता रागादि प्रेरिताः पुनः । उत्कृष्ट बंधयोग्याः स्युश्चतुर्गति जुषोऽपि च ॥ ६ ॥ (६ ) યથાર્થ પદાર્થને પરિચ્છેદ, તે વિષે વેગ શાસ્ત્રની વૃત્તિમાં આ પ્રમાણે લખે છે (૫)“ આ અનાદિ અનંત સંસારના આવર્તમાં રહેલા પ્રાણીઓને વિષે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ સાગરોપમ કેટકેટીની છે. ગોત્ર અને નામ કર્મની સ્થિતિ વિશ કટાકેદી સાગરોપમની છે, અને મેહનીય કર્મની સ્થિતિ સીતેર કટાકોટી સાગરોપમની છે. પર્વત અને નદીના પાષાણુને ઘેલના (ઘસારો) થવા ન્યાયે તે પ્રત્યેકની એક સાગરોપમ કેટકેટીએ ઉણી એવી સ્થિતિ ક્ષય પામે છે. બાકી સાગરેપમ કોટાકેટીની અંદર સ્થિતિ રહે, ત્યારે સર્વ પ્રાણુ યથા પ્રવૃત્તિ કરવાવડે ગ્રંથિના દેશને પામે છે. રાગ દેવનું પરિણામ તે દુર્મદ ગ્રંથિ કહેવાય છે. તે ગ્રંથિ કાષ્ટાદિકની જેમ દુઃખે ઉચ્છેદ થય તેવા સર્વદા મજબુત હોય છે. તે ગ્રંથિ દેશને પામેલા, રાગાદિકે પ્રેરેલા, ચાર ગતિને સેવ Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, १२७ तेषां मध्ये तु ये भव्या भाविभद्राः शरीरिणः । आविष्कृत्य परं वीर्य मपूर्व करणे कृते ॥ ७ ॥ अतिक्रामति सहसा तं ग्रंथिं दुरतिक्रमं । अतिक्रांतमहाध्वानो घट्टभूमिवाध्वगाः ॥ ८ ॥ अथा निवृत्ति करणा दंतर करणे कृते । मिथ्यात्वं विरलं कुर्यु वेदनीयं वदग्रतः ॥ ९ ॥ आंतर्मुहूर्तिकं सम्यग्दर्शनं प्राप्नुवंति यत् । निसर्गहेतु कमिदं सम्यग् श्रद्धानमुच्यते ॥ १० ॥ गुरूपदेशमालंब्य सर्वेषा मपि देहिनाम् । यत्तु सम्यग् श्रद्धानं तत् स्यादधि गमजं परं ॥ ११ ॥ यम प्रशम जीवातु बीजं ज्ञान चरित्रयोः।। हेतु स्तपः श्रुतादीनां सद्दर्शन मुदीरितम् ॥ १२ ॥ श्लाघ्यं हि चरणज्ञानविमुत्तमपि दर्शनम् । न पुनर्ज्ञान चारित्रे मिथ्यात्वविषदूषिते ॥ १३ ॥ નારા પણ પ્રાણીઓ ઉત્કૃષ્ટ બંધને યોગ્ય થાય છે. (ક ) તેઓમાં જે પ્રાણુઓ ભવ્ય તથા ભવિષ્યમાં કલ્યાણ પ્રાપ્ત કરનારા છે, તેઓ અપૂર્વ કરણ કરી પરમ વીર્યને પ્રગટ કરી જેમાં મુસાફરે મોટો માર્ગ અતિક્રમણ કરી ઘાટેની ભૂમિને પ્રાપ્ત થાય, તેમ તે દુખે અતિક્રમણ થાય, તેવા ગ્રંથિ દેશનું અતિક્રમણ કરી જાય છે. તે પછી અનિવૃત્તિ કરણથી અંતરકરણ કરવાવડે અગ્રથી વેદનીય એવા મિથ્યાત્વને વિરલ કરે છે. પછી અંતર્મદત્તનું જે સમ્યમ્ દર્શન પ્રાપ્ત કરે છે, તે નિસર્ગ-સ્વભાવથી ઉત્પન્ન થયેલ સમ્યમ્ શ્રદ્ધાનસમ્યકત્વ કહેવાય છે, અને ગુરૂના ઉપદેશથી સંવ ણીઓને જે સમ્યમ્ શ્રદ્ધાન-સમ્યકત્વ પ્રાપ્ત થાય, તે અધિગમથી ઉત્પન્ન થયેલ સમ્યકત્વ કહેવાય છે. યમ તથા પ્રશમને છવાડનારું, જ્ઞાન તથા ચારિત્રનું હેતુરૂપ, અને તપ તથા શાસ્ત્ર પ્રમુખનું કારણરૂપ સદર્શન કહેલું છે. ચારિત્ર અને જ્ઞાનથી રહિત એવું દર્શન લાધ્ય છે. પણ મિથ્યાત્વરૂ૫ વિષથી દૂષિત Page #140 -------------------------------------------------------------------------- ________________ १२८ શ્રી ધર્મ સંગ્રહ, ज्ञानचारित्रहीनोऽपि श्रूयते श्रेणिकः किल । सम्यग्दर्शनमाहात्म्या तीर्थकृत्वं प्रपत्स्यते ॥ १४ ॥ इति । अत्राह मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमादेरिदं भवति कथमुच्यते निसर्गादधिगमाद्वा तज्जायत इति । (७) अत्रोच्यते-सएवक्षयोपशमादिनिसर्गाधियमजन्मेति न दोषः उक्तं च " ऊसरदेशं दहिल्लयं च विजाइ वणदवोपष्पइय । मिच्छसाणुदए उवसमसम्मं लहइ जीवो ॥ १ ॥ जीवादीणमधिगमो मित्थत्तस्सउ खउवसम्म भावे । अधिगमसमं जीवो पावेइ विशुद्ध परिणामोत्ति " ॥ २ ॥ कृतं प्रसंगेन तच्च कतिविधंभवतीत्याह पंचधेति पंचपकारं स्यात् वद्यथा-औपशमिकं १ क्षायिकं २ क्षयोपशमिकं ३ वेदकं ४ सास्वादन ५ चेति । (८) એવા જ્ઞાન અને ચારિત્ર ક્ષાર્થ નથી. સાંભળવામાં આવ્યું છે કે, શ્રેણિક રાજા જ્ઞાન તથા ચારિત્રથી હીન છતાં પણ સભ્ય દર્શનના મહામ્યથી તીર્થંકરપણાને પામશે. અહિં શંકા કરે છે કે, એ સમ્યકત્વ તે મિથ્યાત્વ અને મેહનીય કર્મના ક્ષપશમ વિગેરેથી થાય છે. તે પછી સ્વભાવથી કે અધિગમથી તે થાય છે એમ કેમ કહ્યું? (૭) તેના ઉત્તરમાં કહે છે કે, તેજ ક્ષય પમ વિગેરે સ્વભાવથી અને અધિગમથી થાય છે, એर तम अवामा iu ष नथा. ते विषे यु छ , “ ५२ ( पारी मीन ). જળી અને વનના દવમાં વનસ્પતિની જેમ મિથ્યાત્વને અનુદય થતાં જીવ ઉપશમની સામ્યતાને પામે છે. જીવાદીકને અધિગમ-ગુરૂને ઉપદેશ મિથ્યાત્વના ક્ષયોપશમ ભાવે થાય છે, તેથી શુભ પરિણમી છવ અધિગમની સામ્યતાને પામે છે.” તે વિષે વિસ્તારથી કહેવાને અહીં પ્રસંગ નથી. તે સમ્યકત્વ કેટલા પ્રકારનું છે ? તે ૧ એપશમિક, २ क्षायि, ३ क्षयोपशभि, ४ ३६४, ५ सास्वाइन, मेवा पाय अनुछे. (८) Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ) ૧૨૯ तत्रौपशमिकं भस्मच्छन्नामिवत् मिथ्यात्वमोहनीयस्या नंतानुबंधिनां च क्रोध १ मान २ माया ३ लोभा ४ ना मनुदयावस्था उपशमः प्रयोजनं प्रवर्तकमस्य औपशमिकं तच्चानादि मिथ्याष्टेः करणत्रयपूर्वकमांतमुंहूर्तिकं चतुर्गति कस्यापि संज्ञिपर्याप्त पंचेंद्रि यस्य जंतो ग्रंथिभेदा नंतर भवतीत्युक्तमायं यद्वा उपशमश्रेण्यारूढस्य भवति (९) यदाह-" उवसमसेढि गयस्स उ हो इ उवसामि अं तु सम्मत्तं । जो वा अकयतिपुंजो अखवि अमित्यो लहइ सम्मंत्ति " ॥ ग्रंथिप्रदेशं यावत्तु अभन्योऽपि संख्येयमसंख्येयं वा कालं तिष्टति तत्र स्थित थाभन्यो द्रव्यश्रुतं भिमानि दशपूर्वाणि यावल्लभते जिनार्द्ध दर्शनात्स्वर्ग सुखार्थित्वादेव दीक्षाग्रहणे तसंभवात् अतएव भिनदर्श पूर्वीतं श्रुतं मिथ्या स्या दित्यन्यदेतत् । अत्र च प्रसंगतः कश्चिद्विशेषो विशेष ज्ञानार्थे दृश्यते. यांतर करणाय રક્ષામાં ભારેલા અગ્નિની જેમ મિથ્યાત્વ મેહનીય કર્મના અનંતાનુબંધી એવા, ૧ , ૨ માન, ૩ માયા, અને ૪ લેભની જે અનુદય અવસ્થા તે ઉપશમ કહેવાય, તે ઉપશમ જેમાં પ્રયજન એટલે પ્રવર્તક હોય તે પથમિક નામે પ્રથમ સમ્યકત્વ છે. તે અનાદિ મિયા દ્રષ્ટિ જીવને ત્રણ કરણ પૂર્વક અંતર્મુદ્રૌં થાય છે, અને ચાર ગતિવાળા પણ સંસિ પર્યાપ્ત પંચેંદ્રિય જીવને ગ્રંથિ ભેદ થયા પછી થાય છે, એમ કહેલું છે. અથવા ઉપશમ શ્રેણીમાં આરૂઢ થયેલા છવને થાય છે. (૯) તે વિષે કહ્યું છે કે, પશમીક સમ્યકત્વ ઉપશમ શ્રેણીમાં આરૂઢ થયેલાને થાય, અથવા જેણે મિથ્યાત્વ ખપાવ્યું હોય તેવા સુકૃતના સમૂહવાળા જીવને થાય છે. ” ગ્રંથિ પ્રદેશ હોય ત્યાં સુધી અભવ્ય પણ સંખ્યાતા અથવા અસંખ્યાતા કાલ સુધી રહે છે. ત્યાં રહેલ અભવ્ય ભિન્ન દશ પૂર્વ સુધી દ્રવ્ય શ્રતને પ્રાપ્ત કરે છે. કારણ કે, જિન ભગવંતની સમૃદ્ધિ જોવાથી સ્વગેના સુખને તે અથ હોય છે, અને દીક્ષા ગ્રહણ કરવામાં તેને સંભવ હોય છે. એથી જ ભિન્ન દશ પૂર્વ સુધીનું શ્રુત જ્ઞાન મિથ્યા થાય છે. એ વાત જુદી છે. અહિં પ્રસંગે વિશેષ જ્ઞાન માટે કાંઈ વિશેષ જોવામાં આવે છે, તે આ પ્રમાણે. જેમ અંતર કરણના પ્રથમ સમયમાં જે પિશમિક સમ્યકત્વવાળ છવ ઐષધી જેવા Page #142 -------------------------------------------------------------------------- ________________ १३० શ્રી ધર્મ સંગ્રહ, समय एवौपशमिकसम्यक्त्तवान् तेन चौषधविशेषकल्पेन शोधितस्य मदनकोद्रव कल्पस्य मिथ्यात्वस्य शुद्धाशुद्धाशुद्धरूपपुंजत्रयमसौ करोत्येव अत एवौ पशमिक सम्यक्त्वाच्च्युतोऽसौ क्षायोपशमिकसम्यग्दृष्टिमिश्रो मिध्याद्रष्टियं भवति । (१०).उक्तं च कम्मगंथे " सुधुवं पटमोवसमीकरेइ पुंजतिअं तच्चडिओ । पुणगच्छइ सम्ममीसंमिमिच्छेवा ॥ १॥" इदं च कार्मग्रंथिकमतं सैद्धांतिकमतं त्वेवं यदुतानादिमिथ्यादृष्टिः कोऽपि तथाविध सामग्रीसद्भावेऽपूर्वकरणेन पुंजत्रयं कृत्वा शुद्धपुद्लान्वेदयन्नौपशमिक सम्यक्त्कमलब्ध्वैव प्रथमत एव क्षायोपशमिकसम्यग्दृष्टिर्भवति अन्यस्तु यथा प्रवृत्त्यादिकरणत्रयक्रमेणानंतरकरणे औपशमिकसम्यकलभते पुंजत्रयं त्व सौ न करोत्येव ततश्चौपशमिकसम्यक्त्कच्युतोऽवश्यं मिथ्यात्वमेव याति । ( ११ ) उक्तं च कल्पभाष्ये તે સમ્યકત્વવડે મદન કોદરાની જેમ શોધેલા તે મિથ્યાત્વના શુદ્ધ અર્ધશુદ્ધ અને શુદ્ધાશુદ્ધરૂપ ત્રણ પંજ કરે છે, એથીજ એ પથમિક સમ્યકત્વમાંથી ચવેલે તે ક્ષાપશમિક સમદ્રષ્ટિવાળે, મિશ્ર અથવા મિથ્યા દ્રષ્ટિ થાય છે. તે વિષે કર્મ ગ્રંથમાં આ પ્રમાણે કહેલું છે –“પશમિક સમ્યકત્વવાળો પુરૂષ ત્રણ પુંજ કરે છે, અને તે પછી સમ્યકત્વદ્રષ્ટિ, મિશ્ર અને મિથ્યા દ્રષ્ટિ થાય છે. ( ૧૦ ) આ પ્રમાણે કર્મ ગ્રંથને મત છે, અને સિદ્ધાં તને મત એ છે કે, જે કોઈ પણ અનાદિ મિથ્યા કષ્ટિ છે, તે તેવી જાતની સામગ્રી છતાં અપૂર્વ કરણ વડે ત્રણ પુંજ કરીને શુદ્ધ દ્રલેને વેદે છે, અને ઐપશમિક પ્રાપ્ત કર ર્યા વિના પ્રથમથીજ ક્ષારોપથમિક સમ્યગ્દષ્ટિવાળો થાય છે, અને તેથી અન્ય તે યથા પ્ર વૃત્તિ વિગેરે ત્રણ કરણના ક્રમવડે અનંતર કરણમાં પથમિક સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. તે કાંઈ ત્રણ શુદ્ધાદિ પુજને કરતે નથી, તેથીજ પશમિક સમ્યકત્વમાંથી ચેવેલે જીવ અવશ્ય મિથ્યાત્વને જ પામે છે. (૧૧) તે વિષે ક૫ ભાષ્યમાં કહ્યું છે કે– આલં Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. " आलंबणमलहंती जह सट्टगणं न मुंचए इलिआ । एवं अकयति पुंजीमच्छंविअ उवसमीएइ ॥ १ ॥ " ૧૩૧ प्रथमं च सम्यक्के लभ्यमाने कश्चित्सम्यक्त्वेन समं देशविरतिं सर्व विरतिं वा प्रतिपद्यते । उक्तं च शतकहट्टच्चूण- " उवसमसम्मद्दिद्वि अंतरकरणे ठिओ कोई देशविरई । पिलहेइ कोइ पमत्तापमत्तभावं पि सा सायणो पुण न किंपि लहे इत्ति पुंजत्रय - संक्रमच कल्पभाष्ये एवमुक्तः मिथ्यात्वदलिकान् पुद्गलानाकृष्य सम्यग्दृष्टिः प्रवर्द्धमान परीणामः सम्यक्के मिश्र च संक्रमयति मिश्र पुद्गलांश्च सम्यग्दृष्टिः सम्यके मिथ्यादृष्टिच मिथ्यात्वे सम्यक्क पुद्गलांस्तु मिथ्यात्वे संक्रमयति न तु मिश्र ( १२ ) मिथ्यत्तं मि अखीणेति पुंजिणो सम्मदिद्विणोणियमाखीणं मिउ मिध्यते दुगपुंजीवखवगोवा " || मिध्यात्वेऽक्षीणे सम्यग्दृष्टया नियमा त्रिपुंजिनः અનને પ્રાપ્ત ન કરતી એવી એળ જેમ પેાતાના સ્થાનને મુકર્તા નથી, તેમ પુંજ કા વગર જીવ આપમિક સમ્યકત્વમાં પણ મિથ્યાત્વને મુકતા નથી. કાઇ પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત થતાં તે સમ્યકત્વની સાથે દેશિવરતિ અથવા સર્વવિરતિને પામે છે. તે વિષે શતક ગૃહચૂર્ણીમાં કહેલું છે કે, ઉપશમ સગ્નિષ્ટ કાઇ જીવ અંતરકરણમાં રહી દેશવિરતિને પણ પ્રાપ્ત કરે છે, કાઇ પ્રમત્તાપ્રમત્ત ભાવને પ્રાપ્ત કરે છે, અને સાસ્વાદનવાળા કાંઇ પણ પ્રાપ્ત કરતા નથી. ” ત્રણ પુજ કેવી રીતે સંક્રમ થાયછે, તે વિષે કલ્પભાષ્યમાં આ પ્રમાણે કહેલું છે—સષ્ટિ જીવ વધતા પરિણામે મિથ્યાત્વના દલિયારૂપ પુદગલાને ખેચી સમ્યકત્વ અને મિશ્રમાં તેમને સંક્રમણ કરે છે .તે મિશ્ર પુટ્ટુગલોને સમ્યગ્દષ્ટ સમ્યકત્વમાં અને મિથ્યાદ્રષ્ટિ મિથ્યાત્વમાં સક્રમણ કરે છે. અને સમ્યકત્વના પુદ્ગલાને તા મિથ્યાત્વમાં સંક્રમણ કરે છે, મિત્રમાં સંક્રમણ કરતા નથી. ( ૧૨ ) ८८ તે વિષે मिथ्थत्तमि ” मे गाथा उऐसी छे, तेन। अर्थ भेवा छे हैं, “ भिथ्या ત્વ ક્ષીણ થયું ન હેાય તો, સમ્યગ્દષ્ટિવાળા જીવ નિયમિતરીતે ત્રણ પુજવાળા હાય છે, અને મિથ્યાત્વમાં એ પુજવાળા હોય છે. મિશ્ર ક્ષીણ થતાં એક પુજવાળા હોય છે, જો Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ધર્મ સંગ્રહ, मिथ्यात्वे द्विपुंजिनः मिश्रे क्षीणे एकपुंजिनः सम्यक्के तु क्षीणे क्षपकः । सम्यक्त्वपुद्गलाच शोधितमदनकोद्रवस्थानीया विरुद्ध तैलादिद्रव्यकल्पेन कुतीर्थिक संसर्गकुशास्त्रश्रवणादिमिथ्यात्वेन मिश्रिताः संतस्तत्क्षणादेव मिध्यालं स्युः यदापि मपतितसम्यकः पुनः सम्यक्त्तं लभते तदाप्यपूर्वकरणेन पुंजत्रयं कृत्वानिवृत्तिकरणेन सम्यक्त्त पुंज एव गमनादृष्टव्यं ( १३ ) पूर्वलब्धस्याप्यपूर्वकरणस्यापूर्वतापूर्व स्तोकशः कृतत्वेनापूर्वमिवेति वृद्धाः । सैद्धांतिकमतं चैतत् सम्यक्त्क प्राप्ताविव देशविरतिसर्वविरत्योः प्राप्तावपि यथापत्यकरणे भवतः तत्वानिवृत्तिकरणं अपूर्वकरणाद्वा प्राप्तावनंतरसमये एव तयोर्भावात् देशसर्वविरत्योः प्रतिपत्तेरनंतरमंतर्मुहूर्त यावदवश्य जीवः प्रवर्द्धमानपरिणामः तत उक्त्वनियमः । ये चा भोग विनैव कथंचित्परिणामहासाद्देशविरतेः सर्वविरतेर्वा प्रतिपतिताः तेऽकृतकरणा एव સમ્યકત્વ ક્ષીણ થાય તે ક્ષેપક થાય છે. સમ્યકત્વના પુદગલે શેધેલા મદનકેદરા જેવા છે. તેઓ વિરૂદ્ધ તૈલ વિગેરે પદાર્થની જેમ કુતીર્થને સંસર્ગ અને કુશાસ્ત્રનું શ્રવણ વિગેરે મિથ્યાત્વની સાથે જે મિશ્ર થાય છે, તત્કાળ મિથ્યાત્વરૂપ થાય છે. જ્યારે પણ સમ્યક ત્વથી પતિત થયેલ છવ ફરીવાર સમ્યકત્વને પ્રાપ્ત કરે, ત્યારે પણ અપૂર્વ કરણ વડે ત્રણ પુંજ કરીને નિવૃત્તિ કરણ વડે સમ્યકત્વના પુંજમાંજ જાય છે. એમ ગમનથી જોઈ લેવું. [ ૧૩ ] વૃદ્ધ પુરૂષો એમ માને છે કે, અપૂર્વ કરણ પૂર્વે લબ્ધ થયેલ હોય તે પણ અપૂર્વતા પૂર્વ થોડે થોડે કરેલ હેવાથી જાણે અપૂર્વ હેય એમ લાગે છે. તે વિષે સિદ્ધાંત મત એ છે કે, સમ્યકત્વની પ્રાપ્તિની જેમ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ થતાં પણ જેમ યથા પ્રવૃત્તિ અકરણ બંને થાય છે, પણ અનિવૃત્તિ કરણ થતું નથી. અથવા અપૂર્વકરણથી પ્રાપ્તિ થતાં પણ તે પછીના સમયમાં જ તે બંને હેવાથી દેશવિરતિ, અને સર્વવિરતિની પ્રતિપત્તિ પછી અંતર્મુહૂર્ત સુધી છવ વધતા પરિણામવાળો રહે છે, અને તે સમય ઉપરાંત તેને નિયમ નથી. કર્મ પ્રકૃતિની પ્રવૃત્તિમાં કહ્યું છે કે, જે જીવ આ ભેગ વિનાજ કઈ રીતે પરિણામ ઓછા થવાથી દેશવિરતિ અથવા સર્વ વિરતિથી પતિત થયેલા હોય તે કરણ કર્યા વગરનાજ પુનઃ તે વિરતિને પ્રાપ્ત કરે છે, પણ Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૩૩ पुनस्तां लभते येत्वाभोगतः प्रतिपतिताः आभोगे नैवच मिथ्यात्वं गतास्ते जघन्यतोतर्मुहूर्तेनोत्कर्षतः प्रभूतकालेन यथोक्तकरणपूर्वकमेव पुनस्तां लभंत इत्युक्तं कर्म प्रकृति प्रवृत्तौ । ( १४ ) सैद्धांतिकमते हि विराधितसम्यको गृहीतेनापि सम्यक्के न षष्टपृथिवीं यावत् कोऽप्युत्पद्यतेकामग्रंथिकमते तु वैमानिकेभ्योऽन्यत्र नोत्पद्यते तेन गृहीतेनेत्युक्तं प्रवचनसारोदारवृत्तौ । अवाप्तसम्यकश्च तत्परित्यागे कार्मग्रंथिकमतेनोत्कृष्टस्थितीः कर्मप्रकृतीबंधाति सैद्धांतिकाभिमायतस्तु भिन्नग्रंथेरुत्कृष्टः स्थितिबंध एव न स्यात् १ तथा क्षयो मिथ्यात्वमोहनीयस्या नंतानुबंधिनां च निर्मूलनाशः प्रयोजनमस्य ક્ષાર ( ૫ ) यतः-" खीणे दंसण मोहे तिविहं मि विभवनिआणभूमी निप्पच्च જેઓ આ ભાગથી પડેલા છે, અને આ ભગવડે મિથ્યાત્વને પામેલા છે. તેઓ જધન્યથી અંતર્મુદ્રવિડે, અને ઉત્કર્ષથી ઘણે કાળે યથાત કરણ પૂર્વકજ ફરીથી તે વિરતિને પ્રાપ્ત કરે છે. (૧૪) સિદ્ધાંતના મત પ્રમાણે એમ છે કે, કેઈએ સમ્યકત્વની વિરાધના કરી હોય, તે પાછો સમ્યકત્વ ગ્રહણ કરી, છડી પૃથ્વી સુધી ઉત્પન્ન થાય છે. કર્મ ગ્રંથના મત પ્રમાણે એમ છે કે, તે સમ્યકત્વ પુનઃ પ્રાપ્ત થયે હેય તપણુ વૈમાનિકથી બીજે કયાં ઉત્પન્ન થતા નથી. એમ પ્રવચન સારોદ્ધારની ટીકામાં કહેલું છે. સમ્યકત્વને પ્રાપ્ત કરનાર છવ તેને ત્યાગ કરે ત્યારે કર્મ ગ્રંથના મત પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિવાળી કર્મની પ્રકૃતિએ બાંધે છે. અને સિદ્ધાંતના મત પ્રમાણે તે ગ્રંથિ ભેદ થવાથી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધન થતું નથી. બીજા ક્ષાયિક સમ્યકત્વને અર્થ એ છે કે, ક્ષય એટલે મિથ્યાત્વહનીય અને અનંતાનુબંધીને નિર્મલ નાશ. તે ક્ષય જેનું પ્રજન છે તે ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે ( ૧૫ ) કહ્યું છે કે, “–દર્શન મેહનીય ક્ષય પામતાં ત્રણ પ્રકારના ભવના નિદાનને નાશ તે અતુલ એવું ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે.” તે ક્ષાયિક સમ્યકત્વ સાદિ અને અનંત છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ધર્મ સંગ્રહ. वायमंडलं सम्मतं खाइ अं हो इत्ति " ॥ त च साधनंतर तथा पूर्वोदितानां क्षयो निर्मूलनाशः अनुदितानां चोपशमः क्षयेण युक्त उपशमः क्षयोपशमः स प्रयोजनमस्य क्षायोपशमिकं यतः-" मिच्छत्तं जमुइन्नत खीणं अणुइ च उवसंतं । मीसीभाव परिणयं वेइजंतं खओवसमंति"॥ तच्च सत्कर्म वेदकमप्युच्यते औपशमिकं तु सत्कर्म वेदनारहितमित्यौपशमिજ્ઞાનશમિયો મા ! ( ૬ ) હિં—“વેપફ સંત મે રવાવ समिये सु नाणुभावं सो। उवसंतकसा ओ उणवे एइनसंत कंम्माफि" ॥ वेदकं क्षपकश्रेणिं प्रपन्नस्य चतुरनंतानुबंधिषु मिथ्यात्व मिश्रपुंज द्वये च क्षपितेषु सत्सु क्षप्यमाणे सम्गकपुंजे तत्सक्त चरम पुद्गलक्षपणोद्यतस्य त चरमपुद्गल वेदनरूपं यतः-" वेअगमिअ पुवो इ अ चरामल्लय पुग्गलग्गा संति " ॥ सास्वादनं च पूर्वोक्तौपशमिक सम्यक्त्वा त्पततो जघन्यतः समये उत्कर्षत श्च षडावलिकाया मवशिष्टाया मनंतानुबंध्युदयात्तद्वमने त ત્રીજા ક્ષાયોપથમિક સમ્યકત્વને અર્થ એ છે કે, પૂર્વે ઉદિત થયેલા ક્ષય એટલે નિર્મલ નાશ અને ઉદય ન પામ્યા હોય તેમને ઉપશમ તે ક્ષય વડે મુક્ત એ ઉપશમ તે ક્ષયપશમ કહેવાય. તે ક્ષોપશમ જેનું પ્રયોજન છે, તે ક્ષાપથમિક સમ્યકત્વ કહેવાય છે, કહ્યું છે કે, “ મિથ્યાત્વ ઉદિત અને અનુદિત ક્ષય પામે, અને ઉપશમે. તે મિશ્ર ભાવને પામેલું તે ક્ષાયોપથમિક અથવા સત્કર્મ વેદિક સમ્યકત્વ કહેવાય છે.” તે ક્ષાયોપથમિક સમ્યકત્વને વેદિક પણ કહે છે. અહિં શંકા થાય કે, પથમિક, . અને ક્ષાપશમિકમાં શું તફાવત છે? [ ૧૬ ] તેના ઉત્તરમાં કહેવાનું કે, ક્ષાયોપથમિક સમ્યકત્વ સત્કર્મ વેદક છે, અને આપશમિક સમ્યકત્વ સત્કર્મની વેદનાએ રહિત છે, એટલે પશમિક અને ક્ષાયોપથમિક સમ્યકત્વ વચ્ચે ભેદ છે. તે વિષે કહ્યું છે કે –“ક્ષાપશમિક સમ્યકત્વ સત્કર્મને વેદે, અને આપશમિક સત્કર્મને ન દે.” ચોથું વેદક સ મ્યકત્વ ક્ષેપક શ્રેણિકને પ્રાપ્ત થયેલા, અને ચાર અનંતાનુબંધી તથા બે મિથ્યાત્વ મિશ્ર પંજ ખપાવતાં, અને સમ્યકત્વને પુંજ ખપાવતાં તેમાં આસક્ત એવા છેલ્લા પુલને ખપાવવા ઉદ્યત એવા પ્રાણીને છેલ્લા પુલને વેદવારૂપ છે. કહ્યું છે કે, આ પૂર્વે ઉદય પામે-- Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૩૫ दास्वादरूपं यतः-" उवसम सम्मत्ताओ च यओ मित्थं अ पाव माशास्स । सासायण सम्मत्तं त यंतरालं मिच्छावलि अंति" ॥ पंचाना मप्येषां स्थिति काल मानादि चैवमाहुः (१७)-" अंतो मुहुत्तु व समओ छावलि सासाण वे अगो समओ। साहि अवित्ती सायर खइओ धदुगुणो खओ वसमो दुगुणोत्ति " ॥ पूर्वस्मात् द्विगुणः स्थितिकालः षट् षष्टिः सागरोपमानि समाधिकानि क्षायोपशिकस्य स्थितिरित्यर्थः सा चैव " दोवारे विजया इ सुगयस्स तिनच्चुए अहवनाई । अइरेग नरभविरं नाणा जीवाणं सव्व द्वति ॥ १ ॥ उक्कोसं सा सायण उपसमि आ हुंति पंचवीराओ। . वे अग खइगाइकसि असंखवारा खओवसमो ॥ २ ॥ तिण्हं सह स पुहुत्तं सययपुहुतं च होइ विरईए । . एग भवे आगरिसा एवइआ हुंति गायव्वा ॥ ३ ॥ स८सा पुदखने वात व सभ्यप हेवाय छे." . પાંચમું સાસ્વાદન સમ્યકત્વ છે, તે પૂર્વે કહેલા આપશમિક સમ્યકત્વથી પડતા એવા પુરૂષને જઘન્ય સમયે અને ઉત્કૃષ્ટા છે આવલિકા અવશેષ રહેતાં, અનંતાનુબંધીના ઉલ્યથી તેનું વમન કરવામાં આસ્વાદન કરવા રૂપ છે. કહ્યું છે કે, “– પરામિક સભ્યકત્વથી પડી મિથ્યાત્વને પામેલા જીવને છ આવલિકા અવશેષ રહેતાં સાસ્વાદન સમ્યકત્વ થાય છે. ” એ પાંચ પ્રકારના સમ્યકત્વના સ્થીતિ, કાળ માન વિગેરે આ પ્રમાણે છે[ ૧૭ ] તે કહે છે–અંતર્મુહૂર્તને સમય અને છ આવલિકા તે સાસ્વાદન તથા વેદક સમ્યકત્વને સમય સાગરોપમે બમણે ક્ષાયિકને અને તેથી બેગણ ક્ષયપશમને સમય છે.” અર્થત પૂર્વથી બેમણે સ્થીતિ કાળ એટલે લાપશમિકની સ્થીતિ અધિક એવી સી સઠ સાગરોપમની છે. તે આ પ્રમાણે હોવા ઈત્યાદિ ગાથાને અર્થ ઉપર પ્રમાણે છે पि२५ मे , तिण्हंति मेरले श्रुत, सभ्यत्वा विरति आगरिसत्ति मेले माई Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. तिति श्रुत सम्यकादिविरतीनां आगरिसत्ति आकर्षः प्रथमतया मुक्तस्य वा ग्रहणं आकर्षा उत्कर्षतो जघन्य तस्त्वेक एव । १८ ।। " तिं सहसमसंखा सहसपुहुतं च होइ विर इए । नाणाभव आगरिसा एवइआ हुंति णायव्वा 11 8 11 बीअगुणे सा साणं तुरिआइ सुअठिगा रचउचउ सु । जबसमखगइ अवेअग खाउवसमाकमाहुं ति ॥ ५ ॥ सम्मत्तं मिउलद्धे पलितमुडुत्तेण सावओ हुज्जा । चरणोवसमखयाणं सागर संखंतरा हुं ति ॥ ६॥ ૧૩૬ अपरिवडि सम्मे सुरमणुए इगभवे वि सव्वाणि । इगसेटिवज्जिआई सिर्वच सत्तभवमन्भे ॥ ७ ॥ क्षायिकसम्यकदृष्टिस्तु तृतीये चतुर्थे तस्मिन् भवे वा सिद्धयति । उक्तं च पंचसंग्रहादौ— 66 तइअ चउत्थं तमिव भवंमि सिडंति दंसणे खीणे । जं देवनिरयसंखा उचरमदेहे सु तेहुंति ॥ ८ ॥ व्याख्या - बद्धायुः क्षीणसप्तको यदि देवगतिं नरकगतिं वा याति અથવા પ્રથમપણે મુક્ત થયેલાનું ગ્રહણ કરવું. ઉત્કષૅથી અને જધન્યથી એકજ થાય છે. [ ૧૮ ] તિરૂં પ્રત્યાદિ ગાથાને ભાવાર્થ એવા છે કે, ક્ષાયિક સમ્યષ્ટિ જીવ ત્રીજે, ચેાથે અથવા તેજ ભવે સિદ્ધિને પામે છે. તે વિષે પચસંગ્રહુ વિગેરે ગ્રંથામાં આ પ્રમાણે કહેલું છે. " तइअ ” એ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે—આયુષ્ય બાંધેલી હાય, અને જેના સપ્તક ( બાકીનાં સાત કર્મ ) ક્ષીણુ થયેલાં હાય, એવા જીવ જો દેવતાની ગતિ અથવા નારણીની ગતિને પામે તા, તે ભવને આંતરે ત્રીજા ભવને વિષે સિદ્ધિને પામે છે, અને જે તિર્યંચ અથવા મનુષ્યમાં ઉત્પન્ન થાય તો, તે અવશ્ય અસંખ્યાતા વર્ષની આયુષ્યમાંજ Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સ ગ્રહ ૧૩૭ तदा तद्भवांतरितस्तृतीयभवे सिध्ध्यति अथ तिर्यक्षु नृषुवोत्लद्यते सोऽवश्य मसंख्य वर्षायुष्केष्वेव संख्येय वर्षायुष्केतु तद्भवानंतरं च देव भवे ततो नृभवे सिध्ध्यतीति चतुर्थभवे मोक्षः अबद्धायुश्च तस्मिन्नेव भवे क्षपक श्रेणि संपूर्णी कृत्य सिद्धयतीत्यर्थः । एकं जीवं नानाजीवावापेक्ष्य सम्यकोपयोगो जघन्यत उत्कृष्ट तश्चांतर्मुहूर्त मेव क्षयोपशमरूपा तल्लब्धिस्त्वेक जीवस्य जघन्यांतर्मुहूर्त मुत्कृष्टा तु ६६ सागराणि नृभवाधिकानि तत ऊर्ध्व सम्यक्त्ता प्रच्युतः सिद्धयत्येव नाना जीवानां तु सर्वकालः अंतरं च जघन्यतोऽतमुहूत्तं कस्यचि त्सम्यक त्यागे सति पुनस्तदा वरणक्षयोपशमा दंतर्मुहूर्त्तमात्रेणैव तत्प्रतिपत्तेः उकृष्ट तस्त्वाशातना प्रचुरस्यापादं पुद्गलपरावर्तः । ( १९ ) उक्तं च___" तित्थयरं पवयण सु अं आयरिअं गणहरं महट्ठीयं । _आसायंतो बहुसो अणंत संसारि ओ हो इ " ॥ १ ॥ ઉત્પન્ન થાય, અને સંખ્યાતા વર્ષની આયુષ્યમાં તે, તે ભવની પછી દેવતાના ભવમાં અને તે પછી મનુષ્ય ભવે સિદ્ધિને પામે–એમ થે ભવે મેક્ષ થાય છે. અર્થાત એમ થયું કે, તેજ ભવે ક્ષપક શ્રેણીને સંપૂર્ણ કરીને સિદ્ધિ પામે છે. એક જીવ અથવા નાના પ્રકારના જીવની અપેક્ષાએ સમ્યકત્વને ઉપયોગ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તજ રહે છે. ક્ષયોપશમ રૂપ તેની લબ્ધિ એક જીવને જઘન્યપણે અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટપણે મનુષ્ય ભવથી અધિક છાસઠ સાગરોપમની છે, તે પછી આગળ સમ્યકત્વથી ચવ્યા વગરજ સિદ્ધિને પામે છે. નાના પ્રકારના જીવને તે કાલ અને અંતર સર્વ જઘન્યથી અંતર્મુદ્ર હોય છે, કારણકે, કોઈને સમ્યકત્વનો ત્યાગ થતાં પુનઃ તેના આ વરણના ક્ષયોપશમથી અંતર્મુહુર્ત માત્રવડેજ તેની પ્રતિપત્તિ હોય છે. ઉત્કૃષ્ટપણે તે તેનામાં આશાતના ઘણું હોવાથી અદ્ધ પુદ્ગલ પરાવર્ત થાય છે. (૧૯) તે વિષે કહ્યું છે કે – “ તીર્થંકર, પ્રવચન, શુભ આચરણ, અને મહદ્ધિ ગણધરની બહુ આશાતના કરનાર છવ અનંત સંસારી હોય છે.” નાના પ્રકારના જીવની અપેક્ષાએ અંતર ભવ હોતો નથી. ઈત્યા Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, - नानाजीवानपेक्ष्य चांतराभव इत्याधुक्त मावश्यकवृत्ताविति । शेषविचारो विशेषार्थिभिस्त त एवा वधार्य इत्यलं विस्तरेण । शास्त्रांतरे चैकविधादिक क्रमेण सम्यकभेदाः प्रदर्शिताः । तथाहि" एगविह १ दुविह २ तिविहं ३ चउहा ४ पंचविह ५ दसविहं ६ सम्म । दवाइकारयाई उवसमभे ए हिं वा सम्म ॥ १ ॥ एगविहं सम्मलई निसग्म हिगमहि भवे तयं दुविहं । तिविहं तरवइ आई अहवा विहुकारगाई अं ॥ २ ॥ खइगाइ सासण जु अं चउहा वे अगजु अं तु पंचविहं । तं मिच्छ चरम पुग्गल वे अणउ दसविहं एयं ॥ ३ ॥ निसग्ग व एसरुई आणरुई मुत्तबी अ रुइमेव । अभिगम विच्छाररुई किरिआ संखेव धम्मई ॥ ४ ॥ ___ आसां भावार्थः। तत्र श्रद्धानरूपत्वा विशेषा देकविधं सम्यकं निसर्गाधिगमभेदाद् द्विविधं निसर्गाधिगम स्वरूपं तु मागुक्तं आभ्या मुत्पचि प्रकाराभ्यां सम्यक्त्वं द्विधा भिद्यत इत्यर्थः अथवा द्रव्यभावभेदाद् द्विविधं ( २० ) तत्र जिनोक्ततत्त्वेषु सामान्येन रुचि ईव्यसम्यकं नय દિ આવશ્યક સૂત્રની વૃત્તિમાં કહેલું છે. આ વિષે વિશેષ જાણવાની ઈચ્છાવાળાઓએ બાકીને વિચાર તે આવશ્ય સૂત્રની વૃત્તિમાંથી જાણું લે. એ વિષે વિશેષ વિસ્તાર કરવાની જરૂર નથી. બીજા શાસ્ત્રમાં એક વિધ (એક પ્રકારનું) વિગેરે ક્રમવડે સમ્યકત્વના ભેદ દર્શાવ્યા छ, ते मा प्रभारी-" एगविह" Uत्यादि गाथा. मे आयामोना भावार्थ मा अमाए छ,તેમાં શ્રદ્ધારૂપપણાથી અવિશેષ લઈએ તે સમ્યકત્વ શ્રદ્ધારૂપે એકજ પ્રકારનું છે. નિસર્ગસ્વભાવ, અને અધિગમ-ગુરૂને ઉપદેશ—એમ લઈએ તે સમ્યકત્વ બે પ્રકારનું થાય છે. નિસર્ગ, અને અધિગમનું સ્વરૂપ પૂર્વે કહેલું છે. અર્થાત એ નિસગદિ બે ઉત્પત્તિ પ્રકારે સમ્યકત્વના मे मे थाय छ, भयका द्रव्य, सनेला मेवा मेथा सभ्यत्व में प्रारच्छे (२०) Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. निक्षेप प्रमाणादिभि रधिगमो पायो जीवाजीवादि सकलतत्वपरिशोधन रूपज्ञानात्मकं भावसम्यक्कं परीक्षाजन्य मतिज्ञानतृतीयांशरूपस्यैव तस्य. शास्त्रे व्यवस्थापितत्त्वात् तदाहुः श्री सिद्धसेन दिवाकर पादाः संमती" एवं जिणपण्णत्ते सद्दह माणस्स भावओ भावे । पुरिस स्साभिणि बोहे दंसण सद्दोह वइवच्चोत्ति ।। " य च श्री हरिभद्रसूरिभिः - " जिःणवयणमेवतत्तं इत्थरु ई हो ई दव्व सम्मत्तं । जह भावणाण सदा प रिशुद्धं भाव संमत्तं ति " पंचबस्तुके प्रतिपादि तस्याप्ययमेवार्थ:- जिनवचनमेव तत्वं नान्यदिति सामान्यरुचेद्रव्य सम्यक्त्वरूप ताया नयनिक्षेप प्रमाण परिष्कृतविस्ताररु चे व भावसम्यक्त्करूपतायास्तत्र परिस्फुटत्वात् तत्र द्रव्यशब्दार्थः कारणता भावशब्दार्थश्च कार्यापत्तिरिति भावनीयम् (२१) '' येषां त्वेकतिन सामान्यरुचिरोघतोऽप्यनेकांतास्पर्शश्च तेषां द्रव्यस ૧૩૯ શ્રી જિન ભગવ ંતે કહેલા તત્વ ઉપર સામાન્યપણે રૂચિ તે દ્રવ્ય સમ્યકત્વ કહેવાય છે. નય નિક્ષેપ પ્રમાણુ વિગેરેથી અધિગમ—ગુરૂના ઉપદેશના ઉપાય રૂપ જીવા જીવાદિઃ સકલ તત્વનું શેાધન રૂપ જે જ્ઞાન તે ભાવસમ્યકત્વ કહેવાય છે, કારણકે, પરીક્ષા, જન્મ,. અને મતિજ્ઞાનના ત્રીજા અંશનુ સ્વરૂપ તે શાસ્ત્રમાં વ્યવસ્થાપિત કરેલુ છે, તે વિષે સંમતિ ગ્રંથમાં શ્રી સિદ્ધસેન દિવાકર આ પ્રમાણે કહે છે—“ જે જિન પ્રણીત તત્વમાં શ્રદ્દા રાખનારા પુરૂષને ખેાધ તથા દર્શન ઉપર શ્રદ્દા થાય, તે ભાવથી ભાવસમ્યકત્વ કહેવાય છે. ” વલી જે શ્રીહરીભદ્રસૂરીએ પાંચ વસ્તુમાં પ્રતિપાદન કરેલ છે, તે “ નવયળમેવ એ ગાથાના અર્થ આ પ્રમાણે છે—“ શ્રીજિન વચનજ તત્વ છે, બીજી' તત્ત્વ નથી. એમ સામાન્ય રૂચિવાળા પુરૂષને દ્રવ્યસમ્યકત્વપણું સ્ફુટ થાય છે, અને નયનિક્ષેપ પ્રમાણુના વિસ્તાર ઉપર રૂચિવાળા પુરૂષને ભાવસમ્યકત્વપણું સ્ફુટ થાય છે. ” અહિં દ્રવ્ય શબ્દનો અર્ચ કારણતા, અને ભાવશબ્દનો અર્થ કાર્યતા રૂપે જાણુł. ( ૨૧ ) ,, જેમને એકાંતે સામાન્ય રૂચિ એથી પણ અનેકાંતના સ્પર્શ નથી, તેને દ્ર વ્ય સમ્યકત્ત્વ છે, અહીં દ્રવ્ય પદના અર્થ અપ્રધાન એવા જૈન સિદ્ધાંતને પણ અવલ બ Page #152 -------------------------------------------------------------------------- ________________ १४० શ્રી ધર્મ સંગ્રહ, न्यत्कमित्यत्र द्रव्यपदार्थोप्राधान्यमेव जैनमपि समयमवलंब्यकांते प्रविशतां मिथ्यात्वस्यावर्जनीयत्वात् । तदाहुः श्रीसिद्धसेनदिवाकरपादाः-" छप्पिअ जीव णिकाए सदहमाणोण सद्दहेभावा । हंदिअपज्जवेसुं सद्दहणा होई अविभत्तति " ॥ यस्य त्वनेकांततत्वे भगवत्प्ररूपिते सम्यगपरिच्छिद्यमानेऽपि भगवत्मरूपितत्त्वेन तत्र रुचिर्विपरीताभिनिवेशश्च न भवति गीतार्थ प्रज्ञापनीयत्वादि गुणयोगात्तस्यानाभोग गुरुपारतंत्र्याभ्यामन्यथा संभावनेऽपि अंतस्तत्त्वस्य शुद्धत्वाद्रव्यसम्यक्कमविरुद्धं तथा च भाद्रबाहवं वच उत्तराध्ययननियुक्तौ ( २२ )- " सम्मदिठी जीवो उबइठं पवयणं तु सदहइ । सद्दहइ असब्भावं अणभोगागुरुनिओग्गवत्ति " । नन्वत्र द्रव्यभावयोरेकतरस्यानिर्धारणाद्रव्यमेवेति कुतः सामान्य वचनस्य विशेषपरतायां प्रमाणस्य मृग्यत्वादिति चेत्सत्यं विस्ताररुचे व सम्यकस्याधिकृतत्वस्यैव तद्रव्यतायां प्रमाणत्वात् द्रव्यभावयोरन्योन्यानुविद्धत्वनये तु तत्र कथंचि કરી એકાંતે પ્રવેશ કરનાર પુરૂષ મિથ્યાત્વને વશ થાય છે. તે વિષે શ્રી સિદ્ધસેન દિવાકર કહે છે કે, “છ જવનિકાયને વિષે શ્રદ્ધા કરનારને તે તત્વમાં અવિભક્ત શ્રદ્ધા હોય છે.” ભગવંતે પ્રરૂપણ કરેલાં, અને સારી રીતે પરિચ્છેદ નહીં કરેલા, પણ અનેકાંત તત્વ ઉપર લાગવતે પ્રરૂપિતપણથી જેને તે ઉપર વિપરીત રૂચિ, અને વિપરીત આગ્રહ ન થાય, તેને ગીતાર્થે પ્રતાપના કરવાની યોગ્યતા વિગેરે ગુણના વેગથી અનાભોગ, અને પરતંત્રપણાવડે અન્યથા રીતે સંભાવના કરતાં, પણ અંદરના તત્વની શુદ્ધિથી સમ્યકત્વ પણ વિરૂદ્ધ હેતું નથી, તથા તે વિષે ઉત્તરાધ્યયનની નિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુ સ્વામીનું વચન આ પ્રમાણે છે.” (૨૨ ) સમ્યગુઠ્ઠી જીવ પ્રવચન ઉપર શ્રદ્ધા રાખે છે, અને અનાભોગ - તથા ગુરૂ નીગ ઉપર શ્રદ્ધા રાખે છે. ” અહિં શંકા કરે છે કે, કવ્ય તથા ભાવમાંથી એકનું નિર્ધારણ કરવાવડે ગજ છે, એમ કેમ કહેવાય ? કારણ કે, સામાન્ય વચનને વિશેષમાં લેતાં પ્રમાણ શોધવું પડે छे. आम ने श. रे.तो जवानु. ३, ते पात .. सत्य छ, पY विस्तार ३यिवाणाने Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. '' 99 ज्ञात्वमप्युच्यमानं न विरोधायेत्युक्तमन्यत्र एवं द्रव्यभावाभ्यां द्वैविध्यं नयविशेषेण विचित्रं भावनीयम् । अथवा निश्रयव्यवहाराभ्यां द्विविधं तल्लक्षणमिदं ( २३ ) - " निच्छयओ सम्मत्तं नाणाइमयप्पसुद्धपरिणाम | इअरं पुण तुह समए भणिअं सम्मत्तहेऊहिंत्ति ॥ જ્ઞાનમિયशुभपरिणामो निश्चयसम्यकं ज्ञानश्रद्धाचरणैः सप्तषष्टिभेदशीलनं च व्यवहारसम्यत्कमित्येतदर्थः । तनु ज्ञानादिमय इत्यस्य ज्ञानदर्शनचारित्रसंतुलित इत्यर्थः । तया भावचारित्रमेव प्राप्तं कथं नैश्वयिकं सम्यत्कमिति चेद सत्यं भावचारित्रस्यैव निश्चयसम्यक्तरूपत्वात् मिथ्याचारनिवृत्तिरूपकार्यस्य तत एव भावात् कार्यानुपहितस्य कारणस्य निश्चयन येनानभ्युपगमात् । नन्वेवं तुर्यगुणस्थानादिवर्त्तिनां श्रेणिकादीनामपि तन्नस्यादिति चेत् नस्या देव कः किमाह अप्रमत्तसंयतानामेव तद्व्यवस्थितेः तदुक्तमाचाएंगे ૧૪૧ અધિકાર કરેલા ભાવસમ્યકત્વનુંજ દ્રવ્યપણુ માં પ્રમાણ છે. દ્રવ્ય તથા ભાવને અન્યાઅન્ય અનુવિદ્ધત્વ રૂપ નયમાં તે કાષ્ટ રીતે જો ભાવપણુ કહ્યું હોય તે તેમાં કાંઇ વિરોધ નથી. એમ અન્ય સ્થલે કહેલુ છે. એવી રીતે દ્રવ્ય અને ભાવથી સમ્યકત્વ એ પ્રકારનું છે, અને નય વિશેષથી તે વિચિત્ર રીતે પણ જાણવું, અથવા નિશ્ચયનય અને વ્યવહારનયથી સમ્યકત્વ निच्छयओ એ પ્રકારનું થાય તેનું લક્ષણ આ છે. ( ૨૩ ) એ ગાથાના અર્થ આ પ્રમાણે છે. જ્ઞાનાદિમય શુભ પરિણામ નિશ્ચય સમ્યકત્વ, અને જ્ઞાનદર્શન, અને ચારિત્રવડે સણુસા ભેદ વાળું વ્યવહાર સમ્યકત્વ છે. 66 "" અહીં કદી એમ કહેશેા કે, ભાવ ચારિત્રજ તેવી રીતે પ્રાપ્ત થાય છે તેા, નિશ્ચય નયનું સમ્યકત્વ કેવી રીતે ? તે કહેવાનું કે, તે સત્ય છે, પણ ભાવચારિત્ર નિશ્ચય સભ્ય કવરૂપેજ છે. કારણ કે, મિથ્યાચારની નિવ્રુત્તિરૂપ કાર્ય તેનાથીજ થાય છે, અને કાર્ય સાથે પ્રગટ એવા કારણના નિશ્ચયનયવડે પ્રાપ્તિ થતીજ નથી. અહીં વળી શકા કરે છે કે, ચોથા ગુણુઠાણે રહેલા શ્રેણિક વિગેરેને પણ તે થવું ન જોઇએ, તે કહેવાનું કે, તે નજ થાય, એમ કાણુ કહે છે ? કારણ કે, અપ્રમત્ત સં Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહુ. “ जं सम्मति पासह तं मोणंति पासह जं मोणंति पासह तं सम्मंति पासह इमं सकं सटिलेहिं अद्दिज्जमाणेहिं गुणासाएहिं वंकसमायारेहिं पपत्तेहिं गारमावसंतेहिं मुणी मोणं समादाय धुणे कम्म शरीरगंपंत लूहं च सेवति धीरा सम्मत्तं दंसिणोति ॥ " नन्वेवमपि कारकनिश्चयसम्यत्कयोर्भेदो न स्यात् क्रियोपहितस्यैव कारकत्वात् क्रियायाश्च चारित्ररूपत्वात् ज्ञानादिमय परिणामस्यापि तथात्वादिति चेन्न उपधेयसंकरेणू पाયોસાયના રોપાત ( ૨૪ ) कारके क्रियोपहितत्वमुपाधि नैश्वयिके च ज्ञानादि मयत्वमिति एवंविधं नैश्रयिक सम्यकमधिकृत्यैव प्रशमादिनां लक्षणत्वं सिद्धांतोक्तं संगच्छति अन्यथा श्रेणिक कृष्णादी नामपि तदसंभवे लक्षण व्याघातसंभवा तदुक्तं विंशिकायां श्री हरिभद्राचार्यैः “ णिच्छयसम्मत्तं चाहिगिच सुत्तभणि अनि उणरूवं तु । एवं विहोणिओगो होइ इमोहं तवणुत्ति " || अत्र ૧૪૨ મીનેજ તે થવાની વ્યવસ્થા છે. તે વિષે આચારાંગ સૂત્રમાં કહેલું છે— “ ↑ સમ્મતિ पासह એ ગાથાના અર્થ આગળ કહેવામાં આવ્યા છે. ભાષાર્થ એવા છે કે, “ મુનિ માનને ગ્રહણ કરી કર્મ શરીરને દૂર કરી ધીર થઇ દર્શન પર શ્રદ્ધા કરી સમ્યકત્ત્વને સેવે છે. ” અહિં શંકા કરે છે કે, ત્યારે એમ લેશે તેા કારક અને નિશ્ચય સમ્યકત્ત્વની વચ્ચે કાંઇ પણ ભેદ રહેશે નહી. કારણ કે, ક્રિયાથી ઉપહિત હોય તેને કારકપણું છે, ક્રિયા ચારિત્ર રૂપ છે અને સનાદિમય પરિણામ કે જે ભાવ સમ્યકત્ત્વનું સ્વરૂપ છે, તે પણ તેવી રીતેજ છે. એમ જો કહેશે તે પણ તેમ નથી. કારણ કે, ઉપધેયના સ કર—મિશ્ર પણામાં બે ઉપાધિ મિશ્ર થતી નથી તેથી તેના દોષ લાગતા નથી. ( ૨૪ ) કારકમાં ક્રિયાનુ ઉપધાન તે ઉપાધિ છે અને નિશ્ચયનયના સમ્યકત્ત્વમાં જ્ઞાનાદિમયપણ છે, એવી રીતનુ નિશ્ચય સમ્યકત્વ લઈનેજ પ્રશમ વિગેરેનુ લક્ષણ સિદ્ધાંતમાં કહેલુ' મળે છે, નહીં તે શ્રેણીક રાન્ન તથા કૃષ્ણ વાસુદેવ વિગેરેને પણ તેના અસંભવ થાય, એટલે તે લક્ષણ વ્યાધાત થવાના પ્રસંગ આવે. તે વિષે શ્રી હરીભદ્રાચાર્યે વિશિશ્ન નામના ગ્રંથમાં આ પ્રમાણે લખે છે. નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ સૂત્રને વિષે કહેલું છે, અને એવા પ્રકા "" Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. चकारो विषयविशेषा पेक्षया प्रकारांतरोपदर्शनार्थः अथवा ज्ञानादि मय इत्यस्थायमर्थः -- ( २५ ) ज्ञाननये ज्ञानस्य दशा विशेष एव सम्यकं क्रियानये च चारित्ररूपं दर्शननये तु स्वतंत्र व्यवस्थितमेवेति शुद्धात्मपरिणामग्राहि निश्चयनये तु आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेSearcमक एवैष शरीरमधितिष्ठतीति योगशास्त्र वचना ( २६ ) दात्मैव निरुपाधि शुद्धस्वरूप प्रकाशात् ज्ञानरूपस्तथा श्रद्धानादर्शनरूपः स्वभावारणा चारित्ररूप इति शुद्धात्मवोधा चरणा तृप्तिरेव निश्वय सम्बत्कमित्यलं प्रपंचेन । त्रिविधं यथा क्षायिकं १ क्षायोपशमिक २ मौपशमिकं ३ चेति वेदकस्य क्षायोपशमिकेऽतर्भावात् सास्वाद तस्या विवक्षितत्वात् अर्थस्तु प्रागुक्तः अथवा कारकं रोचकं दीपकं चेति तत्र कारकं सूत्राज्ञा शुद्धा क्रियैव तस्या एव परगतसम्यत्कोत्पादकत्वेन सम्यत्करूपत्वात् त ૧૪૩ રને નિયોગ માહુને દૂર કરવાથી થાય છે. ” અહિં ગાથામાં જે ૨ શબ્દ મુકયા છે, તે વિષય વિશેષની અપેક્ષાએ ખીજો પ્રકાર દર્શાવવા માટે છે, અથવા જ્ઞાનાદિમય એ શબ્દના અર્થ આ પ્રમાણે છે. (૨૫) જ્ઞાન નયમાં જ્ઞાનની એક જાતની દશા તેજ સમ્યકત્વ, ક્રિયા નયમાં ચારિત્રરૂપ સમ્યકત્વ અને દર્શન નયમાં સ્વતંત્ર સ મ્યકત્વ રહેલુ જ છે. શુદ્ધ આત્માના પરિણામને ગ્રહણ કરનારા નિશ્ચય નયમાં જ્ઞાન, ૬ર્શન, અને ચારિત્રરૂપ આત્માજ છે, અથવા યતિને તે તદાત્મકજ છે. એ આત્મા શ રીરમાં રહે છે. ’’ એમ યાગશાસ્ત્રનું વચન છે, [ ૨૬ ] તેથી નિરૂપાત્રિ શુદ્ધ સ્વરૂપના પ્રકાશથી આત્મા જ્ઞાનરૂપ છે, શ્રદ્ધાથી દર્શનરૂપ છે, અને સ્વભાવ આચરણુથી ચાર્સારત્રરૂપ છે, એથી સિદ્ધ થયું કે, શુદ્ધ આત્મòાધના આચરણુની અતૃપ્તિજ નિશ્ચય સમ્યકત્વ છે. હવે વિશેષ વિસ્તાર કરવાની જરૂર નથી. "C સમ્યકત્વ ત્રણ પ્રકારનું આ પ્રમાણે—૧ ક્ષાયિક, ૨ ક્ષાયેાપશમિક અને ૩ આ પમિક. ક્ષાયેાપમિકમાં વેદકના અતભાવ થઇ જાય છે, અને સાસ્વાદન સમ્યકત્વ ઈચ્છા પ્રમાણે કહી શકાય તેવું છે, તેથી તે લેવું નહીં. તેના અર્થ અગાઉ કહેલા છે. અથવા ૧ કારક, ૨ રોચક, અને ૩ દીપક એમ ત્રણ પ્રકારનું સમ્યકત્વ થાય Page #156 -------------------------------------------------------------------------- ________________ १४४ श्री धर्म संग्रह. दवच्छिन्नं वा सम्यक कारकसम्यक एतच्च विशुद्ध चारित्रिणामेव १ रोचयति सम्यगनुष्टान प्रति न नु कारयतीति रोचक मविरत सम्यग्दशां कृष्णश्रेणिकादीनां २ ( २७ ) दीपकं व्यंजकमिवार्थांतरं एतच्च यः स्वयं मिथ्यादृष्टिरपि. परेभ्यो जीवाजीवादि पदार्थान् यथावस्थितान् व्यनक्ति तस्यांगारमर्दकादेर्दष्टव्यं ३ चतुर्विधं क्षायिकादि त्रयोधिकस्य सास्वादनस्य परिगणनात् वेदकस्य च परित्यागात् ४ वेदकयुतं तदेव पंचविध ५ दशविधं चोत्तराध्ययनानुसारेणोपदश्यते-निसर्गरुचिः १ उपदेशरुचिः २ आज्ञारुचिः ३ सूत्ररुचिः ४ बीजरुचिः ५ अभिगमरुचिः ६ विस्ताररुचिः ७ क्रियारुचिः ८ संक्षेपरुचिः ९ धर्मरुचिः १० रिति । तत्र भूतार्थे नसह संमत्या जीवजीवादि नवपदार्थ विषयिणरुचिः निसर्गरुचिः भूतार्थेनेत्यस्य भूतार्थत्वेनेत्यर्थों भावप्रधाननिर्देशात् सद्भूतार्था अमी इ છે. સૂત્રની આજ્ઞા તે શુદ્ધ ક્રિયાજ છે, અને તે ક્રિયા પરગત સમ્યકત્વની ઉત્પાદક હોવાથી સમ્યકત્વરૂપ છે, તેથી તે વડે અવચ્છિન એવું સમ્યકત્વ તે કારક સમ્યકત્વ કહેવાય છે. એ કારક સમ્યકત્વ શુદ્ધ ચારિત્રવાળાઓને જ હોય છે. રૂચિ કરાવે એટલે સમ્યગું અનુષ્ઠાનની પ્રવૃત્તિને કરાવે તે રેચક સમ્યકત્વ કહેવાય છે, તે અવિરત સમ્યમ્ દષ્ટિવાળા કૃષ્ણવાસુદેવ તથા શ્રેણિક વિગેરેને હોય છે. (૨૭) દીપક એટલે વ્યંજકની જેમ બીજા અર્થને પ્રદીપ્ત કરે, તે દીપક સમ્યકત કહેવાય છે. જે સ્વયં મિથા દષ્ટિ છતાં પણ પર—બીજાથી છવ અજીવ વિગેરે પદાર્થોને યથાર્થ સ્પષ્ટ કરે, તેવા અંગારમક વિગેરેને એ સમ્યકત્વ હોય છે. ચાર પ્રકારનું સમ્યકત્વ, ક્ષાયિક વિગેરે ત્રણ પ્રકારમાં અધિક એવા સાસ્વાદન સમ્યકત્વની ગણના કરવાથી અને વેદક સમ્યકત્વને ત્યાગ કરવાથી થાય છે. પાંચ પ્રકારનું સમ્યકત્વ વેદક સમ્યકત્વ મેળવવાથી થાય છે. દશ પ્રકારનું સમ્યકત્વ ઉત્તરાધ્યયનને અનુંસારે દર્શાવે છે–૧ નિસર્ગરૂચિ, ૨ ઉપદેશરુચિ, ૩ આરારૂચિ, ૪ સૂત્રરૂચિ, ૫ બીજરૂચિ, ૬ અભિગમરૂચિ, ૭ વિસ્તારરૂચિ, Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૪૫ त्येवं रूपेणेति यावत् वस्तुतो भूतार्थे नेत्यस्य शुद्धनयेनेत्यर्थः-" ववहारो भू अत्यो भू अत्थो देसिओ असुद्धण ओत्ति " वचनात् तेन व्यवहारमात्ररुचेर्यो विच्छेदः सह संमत्येत्यस्य सहात्मना संगता मतिः संमतिस्तया उपदेश निरपेक्ष क्षयोपशमेने त्यर्थः १ परोपदेश प्रयुक्तं जीवाजीवादिपदार्थविषयि श्रद्धानं उपदेशरुचिः परस्तीर्थ करस्तद्वचनानुसारी छद्मस्थो वा केवल ज्ञानमूलकत्व प्रयुक्तो पदेशरुचिः तज्जन्यबोधरुचिर्वे (२८) ति निष्कर्षः तदुक्तं सूत्रकृते" लोगं अयाणित्तिह केवलेणं कहति जे धम्यमयाणमाणा । णासंति अप्पाणपरं चणट्ठा संसार घोरंमि अणोरपारे ॥ १ ॥ ૮ ક્રિયારૂચિ, ૯ સંક્ષેપરૂચિ, અને ૧૦ ધર્મરૂચિ, એવા દશ પ્રકારનું સમ્યકત્વ થાય છે. ભૂતાર્થ–સત્યઅર્થની સાથે સંમતિવડે છવા જીવાદિ નવ પદાર્થ સંબંધી રૂચિ તે નિસગરૂચિ નામે સમ્યકત્વ કહેવાય છે. ભૂતાર્થ એ શબ્દનો અર્થ ભાવ પ્રત્યય પ્રધાન નિર્દેશ કરી ભૂતાર્થપણું એમ કરે. અર્થાત આ સભૂત-સત્ય એવા અર્થ છે. વસ્તુતાએ ભૂતાર્થ એટલે શુદ્ધ નવડે એવો અર્થ થાય, કારણકે, એવું વચન છે કે, વ્યવહાર ભૂતાર્ય, અને શુદ્ધ નય એ ભૂતાર્થ કહેલો છે. ” વ્યવહાર માત્રની રૂચિને જે વિચ્છેદ તે સહસંમતિ એટલે આત્મા સાથે સંગત-મળેલી જે મતિ તે સંમતિ કહેવાય, અચાત ઉપદેશની અપેક્ષા વગરનો ક્ષયે પશમ એવો અર્થ થાય. બીજું ઉપદેશ રૂચિ સમ્યકત્વ છે. પપદેશ વડે પ્રયુક્ત, છવાછવાદિ પદાર્થ વિષયની જે શ્રદ્ધા તે ઉપદેશરુચિ કહેવાય છે, તેનો સાર એવો છે કે, પર એટલે તીર્થંકર અથવા તેમના વચનને અનુસરનાર છદ્મસ્થ તેમણે કેવળ જ્ઞાનમૂળ જેલી જે ઉપદેશની રૂચિ અથવા તેથી જનિત એવા બેધની રૂચિ તે ઉપદેશ રૂચિ સમ્યક કહેવાય છે. (૨૮) તે વિષે સૂત્રકૃતાંગ [ સુગડાંગ ] સૂત્રમાં કહેલું છે કે, “ જે કેવળજ્ઞાન વડે લોકને જોઈ ધર્મમય હદય વડે ધર્મ કહે છે, અને પરઆત્માને જાણે છે, તે ઘર સંસા Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી ધર્મ સંગ્રહ. लोग वि आणिचिह केवलेणं पुनेण नाणेण समाहि जुत्ता । धम्म समत्तं च कहति जेउ तारंति अप्पाण परं च तिन्नचि" ॥२॥ उपदेशे वजन्य बोधे च रुचिः इह संशय व्यावर्तकावच्छेद को धर्म विशेषः २ रागद्वेषरहितस्य पुंसः आज्ञयैव धर्मानुष्टान गता रुचिराशारुचिः सर्वतश्च तत्र देशतो दोष रहिताना माचार्यादीनामाज्ञया धर्मानुशने रुचिर्मापतुषादीनां सम्यकसंपादिका तत्तदनुष्टानेन ( २९ ) तदुक्तं पंचाशके-" गुरुपारतं तनाणं सदहणं आयसं गव्यं चेवा एत्तो उचरि तीणं मासतुसाईण णिदिति ॥" सर्वदोषरहिता ज्ञामूलत्वं च तत्राप्य प्रामाण्य शंका निवृतकत्वेन सर्वत्र रुचिप्रयोजकमिति विशेषः ३ सूत्राध्यय नाभ्यासजनित विशिष्ट ज्ञानेन जीवाजीवादिपदार्थ विषयिणी रुचिः રમાંથી નષ્ટ થઈ પારને પામે છે. જે સમાધિ યુક્ત થઈ પવિત્ર એવા કેવળજ્ઞાન વડે લોક, ધર્મ અને સમ્યકત્વને કહે છે, તેઓ પોતાના આત્માને અને પરને તારે છે.” ઉપદેશમાં અને તેથી થયેલા બેધમાં રૂચિ તે ઉપદેશ રૂચિ, એટલે સંશયને નિવૃત્ત કરનાર એક જાતને ધર્મ, તે ઉપદેશ રૂચિ સમ્યકત્વ છે. - ત્રીજું આજ્ઞારૂચિ નામે સમ્યકત્વ છે રાગ દ્વેષથી રહિત એવા પુરૂષને આજ્ઞા વડેજ ધર્મનુષ્ઠાનમાં જે રૂચિ થાય, તે આજ્ઞા રૂચિ સમ્યકત્વ કહેવાય છે. તે સર્વથી અને દેશથી તે નિર્દોષ એવા આચાર્ય વિગેરેની આજ્ઞા વડે ધમાચરણ ઉપર રૂચિ થાય, તે આજ્ઞા રૂચિ. તે તે આચરણ વડે માતુષ વિગેરેને તે સમ્યકત્વને સંપાદન કરનારી થઈ છે. [ ર૮] તે વિષે પંચાશક ગ્રંથમાં આ પ્રમાણે લખે છે કે, “ગુરૂને પરતંત્ર એવું જ્ઞાન તથા શ્રદ્ધાન તે ભાષ0ષ વિગેરેને ઉપદેશ કરેલું છે.” તે સમ્યકત્વ સર્વ જાતના દેશથી રહિત એવી આના જેવું મૂલ છે, તેવું છે. તેમાં એટલે વિશેષ છે કે, તે અપ્રમાણુની શંકા નિવૃત્ત કરનાર હોવાથી સર્વત્ર રૂચીનું પ્રયોજક છે. ચેથું સ્વરૂચિ નામે સમ્યકત્વ છે. સૂત્રના અધ્યયન તથા અભ્યાસથી ઉત્પન્ન થયેલા વિશેષ જ્ઞાનવડે છવા છવાદિ પદાર્થના વિષયમાં રૂચિ થાય, તે સૂવરચિ સમ્યકત્વ Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. सूत्ररुचिर्गोविंदाचार्यस्येव जायते (३०) च पुनः पुनः स्मरणा दृढतरः संस्कार इव पुनः पुनरध्ययनादृढतरं ज्ञानं निःसंशयमिति न किमप्यनुपपनं ४ एकेन पदेना नेकपदतदर्थ प्रतिसंधानद्वारोदके तैलबिंदुवत् प्रसरणशीला रुचिः बीजरुचिः प्रसार उत्तरोत्तरोत्पत्तिः ५ अभिगम: अर्थतः सकल सूत्रज्ञानंस्तत्र विषयिणी रुचिः अभिगमरुचिः । आह च4 કોहोइ अभिगमरुई मुअनाणं जस्स अत्थ उदि । इक्कारस अंगाई पर - न मंदिट्ठि वा ओ अत्ति ।। " प्रकीर्णकमिति जातावेकवचनं ततः प्रकीर्णकानि उत्तराध्ययनादी नीत्यर्थः । दृष्टिवादश्चेति चकारादुपांगादि परिग्रहः । नन्वेव मियं सूत्ररुचेर्न भिद्येत न चेयमर्थावच्छिन्न सूत्र विषया सा च केवलं सूत्र विषये त्येवं भेदः केवल सूत्रस्य मूकत्वात् तद्विषय ૧૪૭ કહેવાય છે. તે ગાવિંદાચાર્યની જેમ પ્રાપ્ત થાય છે. ( ૩૦ ) વારંવાર સ્મરણ કરવાથી જેમ સસ્કાર અતિ દ્રઢ થાય છે, તેમ વારંવાર અધ્યયન કરવાથી જે સ્મૃતિ દૃઢ જ્ઞાન થાય છે, તેથી તે સંશય રહિત થાય તેમાં તેા કંઇ કહેવાનુજ નથી. પાંચમું બીજરૂચિ સમ્યકત્વ છે. એક પદવર્ષે, અનેક પદ તથા તેના અર્થનાં અનુસ ધાન દ્વારા જલમાં તેલના બિંદુની જેમ રૂચિ પ્રસરી જાય, તે ખીજરૂચિ સભ્યકત્વ કહેવાય છે. અહિં પરરવું એટલે ઉત્તરોત્તર ઉત્પન્ન થવું એમ લેવુ. છઠ્ઠું અભિગમરૂચિ સમ્યકત્વ છે. અભિગમ એટલે સર્વે સૂત્રના અર્થનું જ્ઞાન, તે ઉપર રૂચિ તે અભિગમરૂચિ સમ્યકત્વ કહેવાય છે. કહ્યું છે કે,— જેને સૂત્રના અર્થનુ જ્ઞાન ઉત્પન્ન થાય તે અભિગમરૂચિ સમ્યકત્વ કહેવાય છે, તે જ્ઞાન એકાદશ જંગ તથા પ્રકીણુંક, અને દ્રષ્ટીવાદ સબંધી જાણવું. ” પ્રકીણુંક એ એક વચન જાતિમાં છે, એટલે તેના અર્થ પ્રકીર્ણક એટલે ઉત્તરાધ્યયનાદિ એવા થાય છે. દ્રષ્ટીવાદની પાસે ૨ શબ્દ છે, તેથી અંગની સાથે ઉપાંગ વિગેરેનું ગ્રહણ કરવું. અહિં શંકા થાય કે, ત્યારે અભિરૂચિ અને સૂત્રરૂચિ સમ્યકત્વમાં શો ફેર આવે ? તેમ નથી, તેમાં ભેદ મરૂચિ અર્થ સહિત સૂત્રના વિષયમાં આવે છે, અને તે સૂત્રરૂચિ " છે, આ અભિગ સૂત્રના વિષ્યમાંજ આવે છે એટલા તે બંનેમાં ભેદ છે, કેવળ સૂત્ર મૂક ( સુ' ) કહેવાય છે. તેથી તે Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. _* रुचेरप्रमाणत्वात् । आह च - " मूअगं केवलं सुत्तंति " न केवलं केवल सूत्ररुचेरप्रमाणत्वं किं त्वज्ञानानुबंधित्वमपि तदुक्तमुपदेशमालायां - “ अपरिच्छि असु अणिह स स्स केवलमन्भिन्न सुत्त चारिस्स सव्वुजमेण विकयं अन्नाण तवे बहु पड इति ॥ " अभिनंति अविवृतं इति चेत् सत्यं सूत्ररुचा वर्थस्यार्थरुचौ च सूत्रस्य प्रवेशेऽपि सूत्रार्थाध्ययनजनित ज्ञानविशेष कृतरुचिभेदाद्भेदः ( ३१ ) ૧૪૮ अतएव सूत्राध्ययनादर्थाध्ययनेऽधिको यत्न उपदिष्टः उपदेशपदे । तथाहि । - " सुत्ता अत्थे जत्तो अहिगयरो वरि होइ कायव्वो । इत्तो उभय विशुद्धित्तिमूअगं केवलं सुत्तं त्ति " | अथवा सूत्रनिर्युक्तत्वादिग्रंथविषयरुचिभेदाद्भेदः अतएवाज्ञारुचिः सूत्ररुचेर्भिन्ना नियुक्त्यादि विपयत्वेन स्थानांगवृत्तौ प्रतिपादितेति (३२) ६ सर्वप्रमाण सर्वनयजन्य " વિષયની રૂચિ પ્રમાણુરૂપ ગણાતી નથી. કહ્યું છે કે, “ કેવળ સૂત્ર તે મુગ છે. ” અહિં` કેવળ વળસૂત્રરૂચિનું અપ્રમાણપણું નથી, પણ તે અજ્ઞાનાનુબંધીપણું પણ છે, તે વિષે ઉપદેશમાળામાં કહેલું છે. ”— જે અપરિચ્છિન્ન શુભમાં તત્પર, અને કેવળ અભિન્નસૂત્ર નાતા હોય તે અજ્ઞાન તપે બહુ વાર પડે છે. આમ જો કહેશા તે તે સત્ય છે, પણ કહેવાનું કે, સૂત્રરૂચિમાં અર્થના, અને અર્થરૂચિમાં સૂત્રને પ્રવેશ છતાં પણ સૂત્ર તથા અર્થના અધ્યયનથી થયેલા એક જાતના જુદા જુદા જ્ઞાનવર્ડ કરેલી રૂચિના ભેદથી તેમને ભેદ થઈ શકે છે. [ ૩૧ ] એજ કારણથી સૂત્રના અધ્યયનથી અર્થનું અધ્યયન કરવામાં અધિક યત્ન કરવા ઉપદેશપદની મંદર આ પ્રમાણે ઉપદેશ કરેલ છે— “ સૂત્રથી અર્થને વિષે અધિક યત્ન કરવા. તેથી ઉભયની શુદ્ધિ થાય છે અને કેવળ સૂત્ર તે તે મંગુ કહેવાય છે. ” અથ વા સૂત્ર નિયુક્તિ વિગેરે ગ્રંથના વિષયમાં ભેદને લઇ રૂચિના ભેદ થાય તેથી પણ તેમાં ભેદ થાય છે. એથીજ રીતેજ આજ્ઞારૂચિ સૂત્રરૂચથી ભિન્ન છે. તે નિર્યુક્તિ વિગેરેના વિષયપણાને લ૪ સ્થાનાંગ ( ાણાંગસૂત્ર ) ની વૃત્તિમાં પ્રતિપાદન કરેલ છે, ( ૩૨ ) Page #161 -------------------------------------------------------------------------- ________________ १४ શ્રી ધર્મ સંગ્રહ, - सर्वद्रव्यसर्वभावविषयिणी रुचिर्विस्ताररुचिः ७ दर्शनज्ञानचारित्रतपोविनयाउनुष्टानविषयिणी रुचिः कियारुचिः । न चाज्ञारुचिरपि धर्मानुष्टान विषया इयमपि तथेति कोऽनयोर्भेद इति शंकनीय साह्याज्ञा स्मरणनियता इयं त्वसंगे त्येवं भेदादत एव सर्वसात्म्येन परिणत चारित्रक्रिया थारि काया महर्षयो भणिता " इत्तो उ चरित्तकाउत्ति " वचनेन हरिभद्राचार्यैः ८ अनभिगृहीतकुदृष्टेः प्रवचनाविशारदस्य निर्वाण पदमात्रविषयिणी रुचिः संक्षेपरुचिः यथोपशमादिपदत्रयविषयिणी चिलातिपुत्रस्य न च विशेष्यभागरहितं विशेषणद्वयमात्रमेतल्लक्षणं युक्तं मूर्छादिदशा साधारण्यात ९ धर्मपदमात्रश्रवणजनितप्रीति सहिता धर्मपदवाच्यविषयिणी रुचिर्धर्म रुचिः । आह च-" जो अत्थिकायधम्मं सुअधम्मं खलु चरित्त धम्म च । सद्दहइ जिणाभिहि सो धम्मरु इति णायव्वोत्ति " ॥ न चैवं ग्राम्यधर्मादिपदवाच्यविषयिण्यपि रुचिस्तथा स्यादिति वाच्यं निरुपपद સાતમું વિસ્તાર રૂચિ સમ્યકત્વ છે. સર્વ પ્રમાણુ, તથા સર્વ નયથી ઉત્પન્ન થયેલ સર્વ દ્રવ્ય અને સર્વ ભાવના વિષયની રૂચિ તે વિસ્તાર રૂચિ સમ્યક્ત કહેવાય છે. * આઠમું ક્રિયા રૂચિ સમ્યકત્વ છે. તે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય વિગેરેના આચરણ સંબંધી રૂચિ તે કિયા રૂચિ કહેવાય છે. અહિં એવી શંકા ન કરવી કે, આશા રૂચિ પણ ધમનુષ્ઠાનના વિષય વાળી છે અને આ ક્રિયા રૂચિ પણ તેને જ લગતી છે, તે તેઓમાં શો ભેદ છે? કારણ તે આશા રૂચિ સ્મરણમાં નિયમિત છે અને આ ક્રિયા રૂચિ સંગ રહિત છે એ તેઓની વચ્ચે ભેદ છે, તેથીજ કરીને શ્રી હરિભદ્રાચાર્યે “ તે ચારિત્રકાય મુનિઓ છે” એવાં વચનથી સર્વ સામ્ય ભાવે ચારિત્ર ક્રિયાને પરિણામ કરનારા અને ચારિત્રરૂપ કાયાવાળા મુનિએ डेसा छे. - નવમું સંક્ષેપ રૂચિ સમ્યકત્વ છે. જેણે કુદ્રષ્ટિ અભિગ્રહ ન કર્યો હોય અને જે પ્રવચનમાં પ્રવીણ ન હોય તેવા પુરૂષને માત્ર નિર્વાણપદ સંબંધી રૂચિ તે સંક્ષેપ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી ધર્મ સંગ્રહ धर्मपदवाच्यत्वस्यैव ग्रहणात् न चैवं चारित्रधर्मादिपदवाच्यविषयिण्यामव्याप्तिः निरुपपदस्वस्य वास्तवधर्मातिप्रसंगकोपपदराहित्यस्य विवक्षणादिति दिक् (३३) १० शिष्य व्युत्पादनार्थ चेत्थमुपाधिभेदेन सम्यक्त्तभेदनिर्देशः तेन कचित्केषांचिदंतर्भावेऽपि न अतिरित्युत्तराध्ययन वृत्तौ यथा च नातर्भावस्तथोक्तमस्माभिस्तथापि नैतदन्यतरत्वं सम्यकलक्षणं रुचीनां तत्तद्विषयभेदेन परिगणनस्याशक्यत्वात् रुचेः प्रीतिरूपत्वेन वितराग सम्यक्त्के व्याप्तेश्व-" दसविहे सरागसम्मत्तदंसणे पणत्ते" इति स्थानांग सूत्रस्य स्वारस्येन सम्यक्त्कस्यैव लक्ष्यत्वेन च रामस्याननुगतत्वन लक्ष्यभेदाल्लक्षणभेदोऽवश्यमनुसरणीय इति । ( ३४ ) - वस्तु तो लक्षणमिह लिंग व्यंजकमिति यावत् व्यंजकस्य च वहित व्यंजक धूमालोकवदननुगमेऽपि न दोषः अतएव च-" नाणंच दंसणं ચિ સમ્યકત્વ કહેવાય છે. જે ઉપશમ વિગેરે ત્રણપદના વિષયની રૂચિ જેમ ચિલાતિ પુત્ર ને થઈ હતી. અહીં વિશેષ્યના ભાગ વગરનાં માત્ર બે વિશેષણ એવા લક્ષણવાળા લેવા યુ. કા નથી, કારણ કે, તે મૂછાદિ દશાના સાધારણ છે. - દશમું ધર્મ રૂચિ સમ્યકત્વ છે. માત્ર ધર્મ પદના શ્રવણથી ઉત્પન્ન થયેલ પ્રીતિ સહિત ધર્મપદ વચ્ચે સંબંધી જે રૂચિ તે ધર્મ રૂચિ કહેવાય છે. કહ્યું છે કે, “જે જિન ભગવંતે કહેલા અસ્તિકાય ધર્મ, શુભ ધર્મ અને ચારિત્ર ધર્મ ઉપર શ્રદ્ધા રાખે તે ધર્મ રૂચિ પુરૂષ જાણો.” ગ્રામ્ય ધર્મદિ પદથી વાચ એવા વિષય વાળી રૂચિ પણ ધર્મ રૂચિ કહેવાય એમ ન જાણવું. કારણ કે, અહિં ઉપ પદ વગરના ધર્મ પદના વાચઈનું પ્રહણ છે. ત્યારે કહેશે કે, ચારિત્ર ધર્મદિ પદના વાચ અર્ય સંબંધી રૂચિમાં તે ની વ્યાપ્તિ થશે, તેમ પણ ન જાણવું. કારણ કે, ઉપ પદ રહિત અને વાસ્તવિક ધર્મના અતિ પ્રસંગ રૂપ ઉપપદે રહિત એવા ધર્મને કહેવાની ઈચ્છા છે, એમ દિગ્દર્શન કરેલું છે. (૩૩) આ પ્રમાણે શિષ્યને વ્યુત્પત્તિ થવા માટે ઉપાધિના ભેદને લઇને સમ્યકત્વના ભેદ બતાવવામાં આવ્યા છે, તેમાં કોઈ ને કઈમાં અંતર્ભાવ થાય તે પણ કાંઈ હાનિ થતી Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૫૧ चे वे त्यादिना ज्ञानदर्शन चारित्रतपः प्रभृतीनामननुगतानामेव जीवस्वरूप व्यंजकत्वरूपजीवलक्षणत्वमुक्तलिंगं विनापि लैंगिक सद्भावेऽप्य विरोधश्च ( ३५ ) यदाहुरध्यात्मपरीक्षाया मुपाध्याय श्रीयशोविजयगणयः" जं च जिअलरकणं तं उवइटें तत्थ लरकणं लिंगं । तेण विणासो जुज्जइ धूमेण विणाहु आ सुब्बत्ति ॥ " एवं च रुच्यभाषेऽपि वीतराम सम्यक सद्भावा न क्षतिः व्यंग्यं त्वेक मनाविलसकल ज्ञानादि गुणै- . करसस्वभावं शुद्धात्मपरिणामरुपं परमार्थतोऽनाख्येय मनुभवगम्यमेव सम्यक्त्वं तदुक्तं धर्मवीजमधिकृत्योपदेशपदे-" पायमणरके अमिणं अशुहब गमं तु सुद्धभावाणं । भवरवयकरंति गुरु अं बुहे हिं सयमेव विणेयंति ॥ " स्वयमिति निजोपयोगतः इक्षु क्षीरादि रसमाधुर्य विशेषाणा भिवानुभवेऽप्यनाख्येय त्वात् । उक्तं च નથી. એમ ઉત્તરાધ્યયન નીવૃત્તિમાં લખેલું છે. જેવી રીતે અંતર્ભાવ ન થાય, તે પણ અમે કહેલું છે, તથાપિ સમ્યકત્વનું લક્ષણ એથી અતિશે જુદું નથી. કારણ કે, રૂચિઓની ગણના તે તે વિષયના ભેદ વડે કરવી અશક્ય છે. અને સચિની પ્રીતિરૂપે વીતરાગ સમ્યકત્વમાં વ્યાપ્ત છે. સ્થાનાંગ સૂત્રમાં કહેલું છે કે, “ સરાગ સમ્યકત્વ દશ પ્રકારનું છે- ” તે સ્વારસ્યવડે સમ્યકત્વ લક્ષ્ય અર્થમાં આવે અને રાગ તેને અનુગત થાય, એટલે લક્ષ્યના ભેદથી લક્ષણને ભેદ અવશ્ય અનુસાર જોઈએ (૩૪) વસ્તુતાએ અહિં લક્ષણ એટલે લિંગ અર્થાત વ્યંજક. અહિ જેમ અગ્નિને વ્યંજક ધૂમ્રને દેખાય છે, પણ તેને અનુસરતો નથી, તેમ વ્યંજકને હોય તે દોષ અહિ લે નહીં. એથી જ કરીને “ જ્ઞાન અને દર્શન” ઇત્યાદિ ગાથા પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને તપ વિગેરે જીવને અનુસરતા નથી, તે પણ જીવના સ્વરૂપને વ્યંજકપણુરૂપ જીવનું લક્ષણ કહેલું છે, અને લિંગ વિના પણ લિંગીને સદ્ભાવ હોય એમ માનવામાં વિરોધ આવતો નથી. (૩૫) તે વિષે જ્યાધ્યાય શ્રી યશોવિજયગણી પિતાના અધ્યાત્મ પરીક્ષા નામના ગ્રંથમાં આ પ્રમાણે કહે છે - જે જીવનું લક્ષણ છે, તેમાં લિંગ પણ તેનું લક્ષણ છે તેથી ધૂમ્ર વિના અત્રિની જેમ તેના વિના તેને વિનાશ થે ઘટે છે.” એવી રીતે રૂચિને અવે પણ વીતરાગ સમ્યક્તને સદ્ Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૫ गुणासीनं लीनं निरवधि विधि व्यंजनपदे છે તારૂં નુત્તે પનરસ ? ” (૩૭) न केनाप्याख्यातं न च परिचितं नाप्यनुमितं न चार्थादापन्न कंचिदुपमितं नापि विबुधैः। विशुद्धं सम्यक्त्वं न च इदि न चालिंगितमापि स्फुरत्यंतर्योतिर्निरुपधि समाधौ समुदितं " ॥ इत्यलं प्रसंगेन प्रकृतमनुसरामः । निसर्गाधिगमयोरुभयोरप्येकमंतरंग कारणमाह । मिथ्यात्व परिहाण्यैव मिथ्यात्वं जिनप्रणीततत्व विपरीतश्रद्धानलक्षणं तस्य परिहाण्यैव सर्वथात्यागेन त्रिविधं त्रिविधेन प्रत्याख्यानेनेति यावत् । आह च-" मित्थत्त पडिक्कमणं तिविहे तिविहेण नायव्वंति " मिथ्यात्वे च જિત્તરાવિ ( રૂ૮) વિગેરે બતાવી વિવેચન કરી શકાય તેવું નથી. તે તે અનુભવ ગમ્ય જ છે. એ વિષે આ પ્રમાણે પદ્ય છે. “જે ભિન્ન નથી, અભિન્ન નથી, ઉભય ભિન્ન ભિન્ન નથી, અનુભવ નથી, અને શબ્દના ન્યાયથી ભજનાનું પાત્ર નથી, તે ગુણમાં રહે છે, અને નિરવધિ એવા વિધિ વ્યાજનના પદમાં લીન છે, તે સમ્યકત્વ પાનકસ (રસમાધુર્ય) મે અનુસરે છે. [ ૩૭] તે સમ્યકત્વને કોઈએ કહ્યું નથી, પરિચિત થયું નથી, અનુમાનમાં આવ્યું નથી, અર્થથી પ્રાપ્ત થયું નથી, અને વિદ્વાનોએ તેની કોઈ સ્થળે ઉપમા આપી નથી, તેવું શુદ્ધ સમ્યકત્વ હદયમાં આલિંગન કરેલું નથી, તે છતાં ઉપાધિ રહિત, અને સમાધિમાં ઉદિત થયેલું, તે અંતર તિરૂપે જુરે છે.” એ વિષે હવે વિશેષ પ્રસંગ કરવાની જરૂર નથી. અમે હવે પ્રકૃતિ (ચાલતા પ્રસંગ).ને અનુસરીએ છીએ. નિસર્ગ-સ્વભાવ અને અધિગમ-ગુરૂ ઉપદેશ, એ બન્નેનું એક અંતરંગ કારણ કહે છે-“મિથ્યાત્વના ત્યાગથી.” મિથ્યાત્વ એટલે શ્રીજિન પ્રણિત તત્વથી વિપરિત શ્રદ્ધા તેને સર્વથા ત્યાગથી અર્થત ત્રિવિધ બિવિષે પચ્ચખાણ કરવાથી અહિં કહે છે કે, “ મિથ્યાત્વ પ્રતિક્રમણ ત્રણ પ્રકારનું ત્રણ પ્રકારે જાણવું.” મિથ્યાત્વ લૈકિક અને લેકાર એવા ભેદથી બે પ્રકારનું છે. (૩૮) તે એક એક પણ દેવ વિષય અને ગુરૂ વિષય એવા ભેદથી બે બે ૨૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમ સંગ્રહ. " इक्षुक्षीर गुडादीनां माधुर्य स्यांतरं महत् । તથાપિ ન તરાવ્યાનું સરસ્વતિ જાયતે ॥ ” ( ૩૬ ) इति यदि च धर्मबीजस्याप्येवमनुभवैक गम्यत्वं का वार्त्ता तर्हि भवशतसहस्र दुर्लभस्य साक्षान्मोक्षफलस्य चारित्रैक प्राणस्य सम्यन्त्स्येति शुद्धात्मपरिणति स्वरूपे हि तत्र नातिरिक्त प्रमाणानां प्रवृत्तिः उक्तं च शुद्धात्मस्वरुपमधिकृत्याचारसूत्रे – “ सव्वेसराणि अहंति तकाजच्छण विज्ज इमइ तच्छण गाहि आ " इत्यादि तदेतद् ज्ञानादिगुण समुदायाद्भेदादिना विवेचायि तु मशक्यं अनुभवगम्य मेवेति स्थितं अत्र पद्ये— " न भिन्नं ना भिन्नं ह्युभयमपि नो नाप्यनुभवं न. वा शाब्दन्यायाद्भवीत भजनाभाजनमपि । ૨૫૧ ભાવ હોવાથી કાંઇ પણ હાની થતી નથી, અને વ્યંગ્ય એવુ સમ્યક્ત્વ શુદ્ધ એવા સર્વ જ્ઞાનાદિ ગુણુરૂપ એક રસ સ્વભાવવાળુ, અને આત્માના શુદ્ધ પરિણામરૂપ છે. તે પરમાર્ચથી કહી ન શકાય તેવું અને માત્ર અનુભવ ગમ્યજ છે. તે વિષે ઉપદેશ પદની અંદર ધર્મબીજના અધિકારમાં કહેલુ છે.—“સમ્યકત્વ અમિત, અનુભવગમ્ય અને શુદ્ધ ભાવરૂપ છે, તે સંસારના ક્ષય કરનારૂ, ગુરૂ અને બુદ્ધ-પડિતાને પોતાની મેળેજ જાણવા યોગ્ય છે. સ્વયં એટલે પોતાના ઉપયોગથી એમ લેવું, કારણ કે, શેલડી, દુધ વિગેરેના રસની મધુરતાની જેમ તે અનુભવથી પણ કહી શકાય તેમ નથી. કહ્યું છે કે, “ શેલડી, દુધ અને ગાળ વિગેરેની મધુરતામાં માટુ અંતર છે, તથાપિ તે કહી શકવાને સરસ્વતી પણ સમર્થ નથી. ” ( ૩૬ ) "" જો એવી રીતે ધર્મખીજ પણ જ્યારે અનુભવથી ગમ્ય છે, તેા સૈકડા, અને હજારા ભવે દુર્લભ, સાક્ષાત્ માક્ષરૂપ લવાળા, અને ચારિત્રના એક પ્રાણુરૂપ એવા સમ્યકત્વની ા પછી શી વાત કરવી ? આત્માની શુદ્ધ પરિણતિના સ્વરૂપ એવા તે સમ્યકત્વને વિષે અધિક પ્રમાણાની પ્રવૃત્તિ થતીજ નથી. તે વિષે આચારાંગ સૂત્રમાં આત્માના શુદ્ધ સ્વરૂપના અધિકારની અંદર કહેલું છે—” જેમકે “ આત્માની શુદ્ધ પરિણતિમાં સર્વે અધિક પ્રમાણા પ્રવર્ત્તતાં નથી, ઇત્યાદિ, તેથી એ સમ્યકત્વ જ્ઞાનાદિ ણુના સમુદાયથી ભેદ 36 "2 Page #166 -------------------------------------------------------------------------- ________________ १५४ શ્રી ધર્મ સંગ્રહ, एकैकमपि देवविषयगुरुविषयभेदाद् द्विविधं तत्र लौकिकदेवगतं लौकिकदेवानां हरिहर ब्रह्मादीनां प्रमाण पूजादिनां तद्भवनगमनादिना च तत्तद्देश प्रसिद्ध मनेकविधं ज्ञेयं १ लौकिकगुरु गतमपि लौकिकगुरूणां ब्राह्मणतापसादीनां नमस्कृतिकरणतदग्रपतन तदने नमः शिवायेत्यादिभणन तत्कथा श्रवण तदुक्तक्रियाकरणतः कथाश्रवणबहुमानकरणादिना च विविधं २ लोकोत्तर देवगतं तु परतीर्थिक संगृहीत जिनबिंबार्चनादिना इह लोकार्थ जिनयात्रागमनमाननादिना च स्यात् ३ लोकोत्तर गुरुगतं च पार्थस्थादिषु गुरुत्वबुध्ध्या वंदनादिना गुरुस्तूपादावैहिकफलार्थ यात्रोपयाचितादिना चेति भेदचतुष्टयी ४ तदुक्तं दर्शनशुद्धि प्रकरणे " दुविहं लोइअमिच्छं देवगयं गुरुगयं मुणे अव्वं । लोउत्तरि अंपि दुविहं देवगयं गुरुगयं चेव ॥१॥ - પ્રકારના છે. લૈકિક, દેવગત, મિથ્યાત્વ, હરિ, હર, બ્રહ્મા વિગેરે લૈકિક દેવતાને પ્રણામ કરે, તેમની પૂજા કરવી વિગેરેથી, અને તેમના મંદિરમાં જવું વિગેરેથી, તે તે દેશ પ્રસિદ્ધ એવું મિથ્યાત્વ અનેક પ્રકારનું જાણવું. - ૨ બીજું લેકિક ગુરૂગત મિથ્યાત્વ છે. તે બ્રાહ્મણ, તાપસ વિગેરે લૈકિક ગુરૂને નभ२४।२ ४२वो, तेमनी ११ ५७, तेमनी सभा५ २६ " नमःशिवाय" त्यादि મંત્ર બલવા, તેમની કથા સાંભળવી, અને તેઓ કહે છે ક્રિયા કરવી, અને તેમની કથાના શ્રવણનું બહુમાન કરવું. ઈત્યાદિ વડે તે મિયાત્વ વિવિધ પ્રકારનું છે. ... 3 श्री योत्तर वात भिथ्यात्व छ, ते ५२ती [ अन्यमति ] मे सह કરેલ જિન બિંબની પૂજા વિગેરેથી અને આલોકને અર્થે જિન યાત્રા ગમન તથા માનતા विगेरेथा थाय छे. છે . ૪ થું લેકરર ગુરૂગત મિથ્યાત્વ છે, તે પાર્થસ્થ–પાસસ્થા વિગેરેમાં ગુરૂપણની બુદ્ધિ કરી, તેમને વંદનાદિ કરવાથી અને આલોકના ફળને અર્થે ગુરૂનાસ્તુપ [ પગલાં ] વિગેરેની યાત્રાએ જવું, અને માનતા કરવી, વિગેરેથી થાય છે, એ મિથ્યાત્વના ચાર ભેદ થયા. Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, चउभे मिच्छत्तं तिविहं तिविहेण जो विवजेइ । अकलंक सम्मत्तं होइ पुडंतस्स जीवस्स ॥२॥" त्रिविधं त्रिविधेनेत्यत्र भाषनामेवमाहुः- ( ३९.) " ए अं अणंतरुत्तं मिच्छं मणसा न चिंतइ. करेमि । सयमेव सोकरेउ अन्नेण कएव सुट्ठ कयं ॥१॥ .. एवं वायानभणइ करेइ. अण्णं च न भणई करेह ।। अन्नकयं न पसंसइ न कुणइ सयमेक एणं ॥२॥ कर सन्नभ सुहखेवा इएहिं नयकार वे इ अनेणं । अन्न कयं न पसंसइ अण्णेण. कयं च मुठ्ठ कयं ॥ ३ ॥ ननु त्रिविधं त्रिविधेन प्रत्याख्यात्वस्य मिथ्यादृष्टि संसर्गे कथं नानुमतिरूप: मिथ्यात्व प्रसंग इति चेन्न तस्याप्यतिचाररूपस्य वर्जनीयत्वस्यैवोक्तत्वात् ( ४० ) स्वकुटुंबादिसंबंधिमो मिथ्यादृशोवर्जनाशक्तौ संवासानुमतिः. તે વિષે દર્શનશુદ્ધિ પ્રકરણમાં આ પ્રમાણે કહેલું છે– “ લેકિક મિથ્યાત્વ દેવગત અને ગુરૂગત એવા બે પ્રકારનું છે. જોકેત્તર મિથ્યાત્વ પણ દેવગત અને ગુરૂગત એવા બે પ્રકારનું છે. એ ચાર પ્રકારના મિથ્યાત્વને ત્રિવિધ ત્રિવિધ વડે જે છોડી દે, તે પ્રાણીને નિષ્કલંક સમ્યકત્વ થાય છે.” ત્રિવિધ ત્રિવિધ વડે કરીને એમને यु, तमा लावना हे छ. ( 34 ) “ मन 43 8५२ ४९ मिथ्यात्व कितवे नही, ९४३. पोते रेतु. भागमे ४२ तेने ' सा३: युः' मे कितवे नही, ते पडे પિતે વાણીથી કહે નહીં, અને બીજાને કરવા કહે નહીં, બીજાએ કરેલ હોય, તેની પ્રશં सा रे नहीं, अने पोते रे नी. पोते याथा रे नही, मीन. पासें . रावे नही, भने भीनमे ४२४ डाय, तेने ' सार्थे ' सेम डे नही. " અહીં શંકા કરે છે કે, ત્રિવિધ ત્રિવિધ વડે પ્રત્યાખ્યાન કરેલ હોય પણ મિથ્યા દૃષ્ટિના સંસર્ગમાં આવતાં અનુમોદન આપવારૂપ મિથ્યાત્વનો પ્રસંગ કેમ ન થાય ?' તેના સમાધાનમાં કહેવાનું છે, તેમ ન બને. કારણકે, તે. અતિચારરૂપે ઉજવાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. स्यादिति चेन्न आरंभिणां संवासे आरंभ क्रियाया बलात्प्रसंगात्संवासानुमतिसंभवेऽपि मिथ्यात्वस्य भावरूपत्वेन तदसंभवाद् अन्यथा संयतस्यापि मिथ्यादृष्टिनिश्राया अपिसंभवेन तत्संवासानुमते दुर्वास्त्वादिति दिक् । यद्यपि तत्त्ववृत्त्या अदेवादेर्देवत्वादिबुध्याराधने एवं मिथ्यात्वं तथाप्यैrिatara यक्षायाराधनमुत्सर्गतस्त्याज्यमेव ( ४१ ) परंपरया मिथ्यावृद्धि स्थिरीकरणादि प्रसंगेन प्रेत्य दुर्लभबोधित्वापत्तेः । यतः - ૫૬ “ अन्नेसिं सत्ताणं मिच्छत्तं जो जणेइ मूढप्पा | सो तेण निमित्तेणं न लहइ बोहिं जिणा विहि ॥ १ ।। रावणकृष्णायालंबनमपि नोचितमेव कालभेदात् यतस्तत्समयेऽर्हद्धर्मंस्येतर धर्मेभ्योऽतिशायित्वेन मिथ्यात्वदृद्धिस्तादृशी संप्रति च स्वभावतोऽपि કહેલ છે. [૪૦ ]ત્યારે એવી શંકા થશે કે, કાઇ મિથ્યા ષ્ટિ શ્વેતાના કુટુંબ વિગેરેના સંબધી હાય ! તે સહવાસને લઇને વખતે અનુમાદના થઇ જાયજ, તેમ પશુ અને નહિ, કારણકે, આરંભીના સદ્ગવાસમાં આરંભ ક્રિયાના બળથી તથા પ્રસંગથી સહવાસને લઇ અનુમોદન થવાનો સંભવ છે, પણ મિથ્યાત્વ ભાવરૂપ હોવાથી તેમ થવા સંભવ નથી. જો એમ બને તો પછી સંયમીને પણ મિથ્યા દ્રષ્ટિને સહવાસ સભવે છે, અને તેથી સહવાસની અનુમાદના અનિવાર્ય થાય. એવું દિગદર્શન છે. જો કે તત્વ વૃત્તિથી દેવ વિગેરેમાં દેવપણા વિરેની બુદ્ધિ વડે તેમનું આ રાઅન કરવાથીજ મિથ્યાત્વ ગણાય છે, તથાપિ આ લેકના પ્રયેાજન માટે યક્ષ વિગેરેન આરાધના પણ ઉત્સર્ગથી છેડી દેવી જોઇએ [ ૪૧ ] કારણકે, તેથી પરંપરાએ મિથ્યાત્વની વૃદ્ધિ તથા સ્થિરતા વિગેરેના પ્રસંગ આવે, અને પરલોકમાં દુર્લભ ખેાધિપણાની પ્રાપ્તિ થાય. કહ્યું છે કે “ જે મૂઢત્મા પુરૂષ અન્યની સત્તા વડે મિથ્યાત્વ ઉત્પન્ન કરે છે, તે તેજ નિમિત્તે જિન ભગવતે કહેલ માધિને પ્રાપ્ત થતા તથા કૃષ્ણ વિગેરેનું આલંબન લઇ તેમ કરવું, તે પણ ાળના ભેદ હતા. એટલે તે સમયે ખીજા ધર્મથી નથી. ” કદી અહીં રાવણ ઉચિત નથી. કારણકે, તેમાં અદ્વૈતના ધર્મ અતિશય હોવાથી Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ.. मिथ्यात्वप्रवृत्तिनिवारैवेति । જય વિધ્યા વિર્ષ થારં—“ગામf fમારું तह अभिनिवोस अं चेव । संसइ अमणा भोग मिच्छत्तं पंचहा एअं॥" तत्राभिग्रहिकं पापंडिनां स्वशास्त्र नियंत्रित विवेका लोकानां परपक्ष प्रतिक्षेप दक्षाणां जैनानां च धर्माधर्म वादेन परीक्षा पूर्व तत्त्वमाक लथ्य स्वाभ्युपगतार्थ श्रद्धमानानां परपक्ष प्रतिक्षेपण दक्षत्वेऽपि नाभिग्रहिकत्वं स्वशास्त्रानियंत्रितत्वा द्विवेका लोकस्य यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणैवागम परीक्षा बाधते तस्याभिग्रहिकत्वमेव सम्यग्दृशोऽपरीक्षित पक्षपातित्वायोगात् ( ४२ ) तदुक्तं हरिभद्रसूरिभिः—“ पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रह " इति गीतार्थ निश्रितानां माषतुषादिकल्पानां च प्रज्ञापाटवा भावा द्विवेक रहिता મિથ્યાત્વની વૃદ્ધિ તેવી જ હતી, અને સાંપ્રતકાળે સ્વભાવથી પણ મિથ્યાત્વની પ્રવૃત્તિ દુખે નિવારાય તેવી છે. તે મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. કહ્યું છે કે, “આભિગ્રહિક, અનભિપ્રહિક, અભિનિવેશિક, સંશયિક અને અનાગ એ પાંચ પ્રકારનું મિથ્યાત્વ છે. ” પહેલું આભિગ્રહિક મિથ્યાત્વ છે. તે પોતાના શાસ્ત્ર વડે નિયમિત એવા વિવેકને જેનારા અને બીજાના પક્ષને તેડવામાં ચતુર એવા પાખંડીઓને હોય છે, અને ધર્મ અધર્મના વાદ વડે પરીક્ષા પૂર્વક તત્વ જાણી પિતાને ઈષ્ટ એવા અર્થની ઉપર શ્રદ્ધા રાખનારા જૈનીઓને બીજાના પક્ષને તેડવાનું ચાતુર્ય હોય તથાપિ તે આભિગ્રહિક મિથ્યાત્વ હોતું નથી. કારણકે, તેમને વિવેકનું પોતાના શાસ્ત્રમાં નિયમિત હેતું નથી. જે નામથી જૈને કહેવાતો હોય તે પણ પિતાના કુલાચાર વડે આગમની પરીક્ષાનો બાધ કરે છે, તેથી તેને આભિગ્રહિક મિથ્યાત્વ હોય છે. કારણકે, સમ્યદૃષ્ટિને પરીક્ષા કર્યા વગર પક્ષપાતનો ગજ હેત નથી. [ ૪૨ ] તે વિષે શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે, “ મારે વીર ઉપર પક્ષપાત નથી, તેમ કપિલ વિગેરેની ઉપર દેવું નથી. જેનું વચન યુક્તિવાળું હોય તેને પરિગ્રહ કરવા યોગ્ય છે.” ગીતાર્થ ઉપર નિણ રાખનારા માતુષ પ્રમુખ જેવા કે જેઓ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ધર્મ સંગ્રહ नामपि गुणवत्पारतंत्र्यान दोष इति भावः । तच्च नास्त्यात्मेत्यादिषड्विकल्पैः षड्विधम् १ अनाभि ग्रहिकं प्राकृतजनानां सर्वे देवा वंद्या न निदनीया एवं सर्वे गुरवः सर्वे धर्मा इत्यायनेकविधम् २ आभिनिवेशिक जानतोऽपि यथास्थितं दुरभिनिवेशविप्लाक्तिधियो गोष्टा माहिलादेरिव ३ अभिनिवेशो अनाभोगा प्रज्ञापकदोपाद्वा वितथ श्रद्धानवति सम्यग्द्रष्टावपि स्यादनाभोगाद्गुरुनियोगाद्वा सम्यम्दृष्टरपि वितथश्रद्धा नभणनात्तथाः વોમુત્તરાધ્યનિવૃત્ત (કર)–“સર્દીિ ની વઢ ઘાयणं तु सद्दहइ । सद्दहइ असब्भावं अणाभोगा गुरुणिओगावा ॥” इति तद्वारणाय दुरिति विशेषणं सम्यग् वत्कृवचना निवर्त्तनीयत्वं तदर्थ अनाभोगादिजनितो मुग्धश्राद्धादीनां वितथश्रद्धानरूपोऽभिनिवेशस्तु सम्यग् वत्कृ वचन निवर्त्तनीय इति न दोषः तथापि जिनभद्र सिद्धसेनादि प्रा. બુદ્ધિના ચાતુર્યને અભાવે વિવેક રહિતને પણ ગુણવાનનું પરતંત્રપણું હેવાથી દેવ લાગતા નથી. તે “આત્મા નથી. ” ઈત્યાદિ છ વિકલ્પથી છ પ્રકારનું છે. " બીજું અનભિગ્રહિક નામે મિથ્યાત્વ છે. તે પ્રાકૃત–સાધારણ લેકોને હેય છે. “સર્વ દેવતા વંદવા ગ્ય છે, નિંદવા યોગ્ય નથી. એવી રીતે સર્વ ગુરૂઓ અને સર્વ ધર્મ વંદવા યોગ્ય છે, નિંદવા યોગ્ય નથી. ” ઈત્યાદિ અનેક પ્રકારનું થાય છે. ત્રીજું આભિનિવેશિક મિથ્યાત્વ છે, તે યથાર્થ જાણતા છતાં દુરાગ્રહથી જેની બુદ્ધિ ફરી ગઈ છે, એવા પુરૂષને થાય છે. જેવા કે, ગે માહિલ વિગેરે. તે અનિનિવેશ અનામેગથી અથવા પ્રજ્ઞાપક (ઉપદેશક ) ના દોષથી વ્યર્થ શ્રદ્ધાવાળા સભ્ય. દષ્ટિ જીવમાં પણ હોય છે. કારણ કે અનાગથી અથવા ગુરૂના નિયોગથી સમ્યમ્ દષ્ટિવાળાને પણ વ્યર્થ શ્રદ્ધા કહે વામાં આવે છે, તે વિષે ઉત્તરાધ્યયનની નિર્યુતિમાં આ પ્રમાણે કહે છે (૪૩)સભ્ય દૃષ્ટિ જીવ પ્રાપ્ત થયેલા પ્રવચન ઉપર શ્રદ્ધા રાખે છે, અને અનાગથી અથવા ગુરૂના નિવેગથી અસદુભાવ ઉપર પણ શ્રદ્ધા રાખે છે, તે નિવારવાને માટે “સુર” એવું વિશેષણ છે. જે સમ્ય વક્તાના વચન વડે નિવૃત્તિ કરવા ગ્ય નથી. તેને અર્થે અનાગ વિગેરેથી ઉત્પન્ન થયેલ એ મુગ્ધ શ્રાવક પ્રમુખને વ્યર્થ શ્રદ્ધારૂપ આગ્રહ તો સમ્ય Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૫૯ - - वचनिक प्रधान विप्रतिपत्ति विषयपक्षद्वयान्यतरस्य वस्तुनः शास्त्रबाधितत्वा त्तदन्यतरश्रद्धानवतोऽभिनिवेशित्व प्रसंग इति तद्वारणार्थ जानतोऽपीति शाखतात्पर्यबोध प्रतिसंधानवत इत्यर्थः सिद्धसेनादयश्च स्वाभ्युपगतमर्थं शास्त्रतात्पर्यबाधं प्रतिसंधायापि पक्षपाते न न प्रतिपन्नवंतः ( ४४ ) कि त्वविच्छिन्न प्रावचनिक परंपरया शास्त्रतात्पर्यमेव स्वाभ्युपगतानुकूलत्वेन प्रतिसंधायेति न तेऽभिनिवेशिनो गोष्टामाहिलादयस्तु शास्त्रतात्पर्यबाधं प्रतिसंधायैवान्यथा श्रद्दधत इति न दोषः । इदमपि मतिभेदाभिनिवेशादि मूलभेदादनेकविधं जमालिगोष्टामाहिलादीनाम् । उक्तं च व्यवहारभाष्ये અમે માટી પિન વિવો ! संसग्गएण भिरकू गोद्यामाहिल अहिणिवे सोत्त" ३ | વિકતાના વચનથી નિવૃત્ત થઈ શકે છે, તેથી એ દેષ લાગતું નથી, તથાપિ જિનભદ્ર, સિદ્ધસેન, વિગેરે પ્રવચનના પ્રધાનની વિપરીત પ્રતિપાદનના વિષયના બે પક્ષમાંથી એક વસ્તુ શાસ્ત્ર બાધિત હોવાને લીધે તેમાંથી એક શ્રદ્ધાવાળાને અભિનિવેશી-આગ્રહી થવાને પ્રસંગ આવે, તે નિવારવા માટે “ જાણતા એવાને પણ” એમ કહેલું છે. જાણતા એવાને પણ એટલે એવો અર્થ થાય કે, શાસ્ત્રના તાત્પર્યના બોધના અનુસંધાનવાળાને પણ સિદ્ધસેન વિગેરે જેતે અંગીકાર કરેલા અને શાસ્ત્રના તાત્પર્યના બાબતે પ્રતિસંધાન કરીને પણ પક્ષપાત વડે તે સ્વીકારતા નથી. [ ૪૪ ] પણ અવિચ્છિન્ન પ્રવચનવાળાની પરંપરાએ શાસ્ત્રના તાત્પર્વને જ પિતાના ઈષ્ટ અર્થને અનુકુળ કરી, પ્રતિસંધાન કરે તેથી તેઓ આગ્રહી નથી, એમ સમજવું. અને ગોષ્ટા માહિલાદિક તે શાસ્ત્રના તાત્પર્યના બાધને પ્રતિસંધાન કરી, તેથી જુદીજ રીતે શ્રદ્ધા રાખે છે, તેથી તે દેષ લાગતો નથી. - આ આભિનિવેશિક મિથ્યાત્વ પણ મતિભેદાભિનિવેશ વિગેરે મુળ ભેદ વડે અનેક પ્રકારનું છે. તે જમાલિ, ગેષ્ટા, માહિલ વિગેરેને થયું હતું. તે વિષે વ્યવહાર Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. सांशयिकं देवगुरुधर्मेष्वय मन्यो वेति संशयात्तस्य भवति । सूक्ष्मा - दिविषयस्तु संशयः साधूनामपि भवति स च - " तमेव सच्चैणी संकं में जिणेहि पवेद अं" इत्याद्यागमोदित भगवचन प्रामाण्यपुरस्कारेण निवर्त्तते स्वरसवाहितया अनिर्वर्त्तमानश्च सः सांशयिकमिध्यात्वरूपः सननाचारापादक एवं ( ४५ ) अत एवाकांक्षा मोहोदयादाकर्षप्रसिद्धिः इदमपि सर्व दर्शन जैन दर्शन तदेकदेश पदवाक्यादि संशय भेदेन बहुविधम् ४ अनाभोगिकं विचारशून्यस्यैकेंद्रियादेवी विशेषज्ञानविकलस्य भवति इदमपि सर्वांश विषयाव्यक्तबोधस्वरूपं विवक्षितकिंचिदशाव्यक्तबोधस्वरूपं चेत्यनेकविधं ५ एतेषु मध्ये आभिग्राहिकाभिनिवेशिके गुरुके विपर्यासरूपत्वेन सानुबंध क्लेशमूलत्वात् शेषाणि च त्रीणि विपरीताबधारणरूप विपर्याससंव्यावृत्तत्वेन तेषां कुरानुबंध फलकत्वाभावात् । तदुक्तं चोपदेशपदे (૧૦ ** ભાષ્યમાં આ પ્રમાણે કહેલું છે, જમાલી મતિભેદથી, ગોવિંદ—કૃષ્ણ પૂર્વાંગથી, ભિક્ષુક સસંસર્ગથી, અને ગાષ્ટા માહિલ અભિનિવેશથી. “ચોથું સાંશયિક મિથ્યાત્વ છે દેવ ગુરૂ, અને ધર્મમાં આ ઉત્તમ છે કે, અન્ય ઉત્તમ એવા સશયથી તે થાય છે. સૂક્ષ્મ અાદિ સંબંધી સ ંશય તે સાધુને પણ થાય છે. પણ “ જે જિનભગવંતે પ્રરૂપ્યુ, તેજ સત્ય, અને નિઃસંશય છે. ” ઇત્યાદિ આગમમાં કહેલ ભગવંતનાં વચનનું પ્રમાણ આગળ કરી તે સંશય નિવ્રુત્ત થઇ જાય છે. જો સ્વરસને વહન કરવાથી તે સ ંશય નિવૃત્ત ન થાય તા તે સશય સશયિક મિથ્યાત્વરૂપે થઇ અનાચારજ ઉત્પન્ન કરે છે. [ ૪૫ ] એથીજ કરીને આકાંક્ષા માહના ઉદય થવાથી પાછુ આકર્ષણ થાય એ વાત પ્રસિદ્ધ છે. આ સાંયિક મિથ્યાત્વ પણ સર્વ દર્શન, જૈન દર્શન તેના એક દેશ, પદ અને વાક્ય પ્રમુખ સંશયના ભેદથી ધણા પ્રકારનું થાય છે. પાંચમુ' અનાભોગિક મિથ્યાત્વ છે. તે વિચાર શૂન્ય એક દ્રિય જીવને અથવા વિશેષ જ્ઞાનથી રહિત એવા જીવને થાય છે. એ મિથ્યાત્વ પણ સર્વ અંશના વિષયમાં Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૬ " एसोअ अत्थ गुरुओ णाणज्झवसायसंसया एवं । जम्हा असप्पवित्ती एत्तो. सव्वच्छणत्थफला " ॥ दुःमतीकारासत्मवृत्तिहेतुत्वेनैष विपर्यासोऽत्र गरीयान् दोषः नत्वनध्यवसाय संशयावेवंभूतावतत्त्वाभिनिवेशाभावात् तयोः सुप्रतीकारत्वेनात्यंतानर्थ संपादकत्वाभावादित्येतत्तात्पर्यायः । एवं सर्वथा सर्वप्रकारमिथ्यात्वपरिहारेण सम्यकं गुरुसमक्षमालापकोच्चारपूर्व प्रतिपत्तव्यं तस्यानंदादि श्रावकोपदर्शितविधिनैव प्रतिपत्तव्यौचित्यात् । ( ४६ ) तथा चोक्तमावश्यकनियुक्तौ- “ तत्थ समणो वा सो पुवामेव मिच्छत्ताओ पडिकमइ सम्मच उपसंपज्जइ नो सेकप्पइ अजप्पभिई अन्न उत्थिएवा अन्न બંધ સ્પષ્ટ ન હોય તે રૂપે અને કહેવા ઈચ્છેલ કાંઈક અંશમાં બોધ સ્પષ્ટ ન હોય તે રૂપે– એમ અનેક પ્રકારનું થાય છે. આ પાંચ મિથ્યાત્વની અંદર આભિપ્રાહિક અને આભિનિવેશિક મિથ્યાત્વ મોટાં છે. કારણકે, તેઓ સાનુબંધ લેશના મૂળરૂપ છે, અને બાકીના ત્રણ મિથ્યાત્વ લઘુ છે. કારણકે, વિપરીત અવધારણારૂપ વિપર્યાસથી નિવૃત્ત હોવાથી તેઓમાં શૂરાનુબંધી ફળ અભાવ છે. તે વિષે ઉપદેશ પદની અંદર આ પ્રમાણે કહેલું છે–“ રાગ ” એ ગાથાને તાત્પર્ય આ પ્રમાણે છે – “ દુખે જેને ઉપાય થઈ શકે તેવી અસત્મવૃત્તિના હેતુપણુ વડે એ વિપસ અહીં થાય છે, તે અહીં માટે દેવ છે. કાંઈ એવા અનધ્યવસાય અને સંશય હોતા નથી. કારણકે, અતત્વમાં અભિનિવેશ–આગ્રહને અભાવ છે. તે બંને અધ્યવસાય અને સંશયને ઉપાય સુગમ હોવાથી તે અત્યંત અનર્થના સંપાદક હોતા નથી. ” એવી રીતે સર્વથા સર્વ પ્રકારના મિથ્યાત્વને છેડી દઈ ગુરૂની સમક્ષ આલાપકના ઉચ્ચાર પૂર્વક સમ્યકત્વ પ્રતિપાદન કરવું. [ ગ્રહણ કરવું. ] કારણકે, આનંદાદિ શ્રાવકે દર્શાવેલા વિધિ વડેજ તે સમ્યકત્વને પ્રતિપાદન કરવાની યોગ્યતા છે. [ ૩૬ ].. તે વિષે આવશ્યક નિર્યુક્તિમાં આ પ્રમાણે કહેલું છે – “ શ્રમણોપાસક શ્રાવક પ્રથમ મિથ્યાત્વથી પ્રતિક્રમણ કરે. સમ્યકત્વને પ્રાપ્ત કરે, તે વખતે અન્ય ઉઠીને ૨૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, उत्थिअ देवयाणि वा अन्न उत्थिअ परिग्गहि अरिहंतं चेइआई वा वंदित्त एवाणमंसित्त एवा पुचि अणालत्तेणं आलवित्तएवा सं लवित्त एवा तसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउंवा अणुप्पदाउं 'वा तन्नत्य रायाभिओ गेणं गणाभिओ गेणं बलाभि ओगेणं देवयाभि 'ओगेणं गुरुनिग्रहेणं वित्तीकंतारेणंति"॥ योगशास्त्रहत्तावपि एवं विधिना सम्यक्तं विशिष्टद्रव्यादिसामग्यां सत्यां गुरोः समीपे विधिना प्रतिपद्य श्रावको यथावत्पालयति । यतः" समणो वासओ तत्थ मिच्छत्ताओ पडिक्कमे । दव्वओ भावओ पुब्धि संमत्तं पडिवज्जए ॥१॥ न कप्पईसे परतित्थिआणं तहेव तेसिंचि अदेवयाणं । परिग्गहे ताणय चेइआणं पहावणा वंदण पूअणाई ॥ २ ॥ लोआण तित्थेमु सिसाणदाणं पिंडप्पदाणं हुणणं तवं च । संकंति सोमग्गहणाइ एमु पभूअलोआणपवाहकिच्चंति ॥ ३ ॥ इत्थं च सम्यकाणुव्रतादिप्रतिपत्तिः सर्वापि गुरुसाक्षिकैव फलवती અરિહંત, ચિત્ય વિગેરેને વંદના કરે, તે પૂર્વે આલાપ કરે, અશન, પાન ખાદ્ય, અને સ્વાદ આપવાને અનપ્રદાન કરવાને તત્પર થાય, રાજાભિયોગ, ગણાભિયોગ, દેવતાભિયોગ, અને ગુરૂ નિગ્રહ વડે ઉપગ રાખે. ” વેગ શાસ્ત્રની વૃત્તિમાં પણ એવા જ પ્રકારે વિશિષ્ટ દ્રવ્યાદિકની સામગ્રી છતાં ગુરૂની સમીપ આવી વિધિ વડે સમ્યકત્વ પ્રાપ્ત કરી શ્રાવક યથાર્થ રીતે તેને પાળે છે. એમ લખેલું છે. જેમકે – “ શ્રમણોપાસક શ્રાવક "મિથ્યાત્વથી પ્રતિક્રમણ કરી દ્રવ્ય અને ભાવથી પ્રથમ સમ્યકત્વને પ્રતિપાદન કરે. તે પરતીથિઓને માને નહિ, તેમના દેવતાને વાંદે નહિ, જિન ભગવંતના ચૈત્યને વાંદે, પ્રભાવના, વંદના અને પૂજા પ્રમુખ કરે, લૈકિક તીર્થમાં દાન કરે, અન્ન પાણી આપે, તપ કરે, અને ઘણું લેકના પ્રવાહનું કાર્ય કરે.” એવી રીતે સમ્યકત્વ અણુવ્રત વિગેરેની સર્વ પ્રતિપત્તિ (સ્વીકાર ) ગુરૂની સાક્ષી એજ ફળવાળી થાય છે. અન્યથા ફળવાળી Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, नान्यथा ( ४७ ) यतः पंचाशके वधवर्जनविधि प्रस्तावे " गुरुमूलेसुअधम्मो संविग्मोइत्तरं वइ अरका । गिण्हइ वयाई कोइ पालेइ तहा निरइ आरं ॥" वृत्तिर्यथा गुरुः सम्यग्ज्ञान क्रिया युक्तः सम्यग्धर्मशास्त्रार्थ देशकः । यदाह * धर्मज्ञो धर्म कर्ता च सदा धर्म परायणः । सत्वेभ्यो धर्मशास्त्रार्थदेशको गुरु रुच्यते " ॥ अथवा " जो जेण शुद्ध धम्मो निजो जिओ संजएण गिहिणा वा । सो चेव तस्स भणइ धम्मगुरू धम्म दाणाओ ॥ १ ॥" तस्य गुरोराचार्यस्य मूलमंतिकं गुरुमूलं तत्र गुरुमूले अनेनान्यत्र धर्मश्रवणप्रतिषेधोदर्शितो विपर्यस्तबोधसंभवात् (४८) श्रुतधर्म आकर्णिताणुव्रतादि प्रतिपादनपराप्त वचनः अनेन चा श्रु થતી નથી. [ ૪૭ ] તે વિષે પંચાશક ગ્રંથમાં હિંસા વનના વિધિના પ્રસંગે કહેલું -" गुरुमले " में आया. नीट मा प्रभाए छ. सभ्य जान यामे युत એવા સમ્યગુ ધર્મ શાસ્ત્રના અર્થને ઉપદેશ કરનારા, તે ગુરૂ કહેવાય છે. કહ્યું છે કે, “ધમને જાણનાર, ધર્મને કરનાર, સદા ધર્મમાં પરાયણ, અને પ્રાણીઓને ધર્મ શાસ્ત્રના અર્થને उपदेश ४२नार ते शु३ ४६वाय छे. " अथवा- “ संयमी , हरयता पोत पोताना શુદ્ધ ધર્મ કહેલું હોય, તેજ ધર્મ તેને કહે, તે ધર્મના દાનથી ધર્મગુરૂ કહેવાય છે, તેવા ગુરૂ એટલે આચાર્યનું મૂલ- સમીપ, તે ગુમૂલ કહેવાય, તે ગુરુમૂલમાં આ કહેવાથી. બીજાની પાસે ધર્મ શ્રવણ કરવાને નિષેધ બતાવ્યું. કારણકે, ત્યાં વિપરીત બંધ થવાને સંભવ છે. (૪૮) તેવા ગુરૂકૂલમાં શ્રત ધર્મ એટલે અણુવ્રત વિગેરેને પ્રતિપાદન કરવામાં તત્પર એવા આપ્ત પુરૂષનાં વચનને જેણે સાંભળેલાં છે એ. આ કહેવાથી એમ દર્શાવ્યું Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી ધર્મ સંગ્રહ. तागमस्य ज्ञानाभावे न व्रतपतिपत्तिर्न सम्यगिति तत्पतिषेधो दर्शितो यदाह-" जस्स नो इमं उवगयं भवइ इमी जीवा इमे थावरा तस्स नो सुपञ्चरकायं भवइ से दुपञ्चखायं भवइ सेदुपञ्चरकाई मो संभासइ नो सच्चं भासइत्ति " तथा स्त्रयमुत्पेक्षित शास्त्रस्यापि प्रतिषेध उक्तः स्वयमुत्भेक्षणे हि सम्यग् शास्त्रानवगमेन सम्यग् प्रवृत्त्यभावात् ( ४९ ) यदाह" नहि भवति निर्विगोपक मनुपासित गुरुकुलस्य विज्ञातम् । प्रकटित पश्चाद्भागं पश्यति नृत्यं मयूराणाम् ॥” तथा श्रुतधर्मत्वा देव संविग्नः मोक्षाभिलाषी सन् संसारभीतो वा अन्यथा विधस्य हि व्रतपतिपत्तिर्न मोक्षाय स्यात् इत्वर मल्पकालं इतरंवा बहुकालं यावज्जीवमित्यर्थः इति पूर्वगाथा सूचितो वधवर्जन विधिरित्यलं प्रसंगेन । ( ५० ) प्रकृतं प्रस्तुमः । तच्च सम्यकं शुभात्मपरिणामरूपं अस्मदीयानाम प्रत्यक्षं केवल કે, નહીં સાભળેલાં આગમને જ્ઞાનવિના વ્રતનું ગ્રહણ સારી રીતે થતું નથી, એમ નિષેધ દર્શાવ્યો. કહ્યું છે કે, “ આ જીવ છે, અને સ્થાવર [ જડ ] છે, એવું જેને જ્ઞાન નથી, તેને ઉત્તમ રીતે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય કાંઈ નથી. જ્યારે દુપ્રત્યાખ્યાન થાય ત્યારે તેને કાંઈ સત્ય ભાસતું નથી. ” તેમ વળી તેથી પિતે તર્કથી ઉભા કરેલા શાસ્ત્રને પણ નિષેધ કહેલ છે. કારણકે, પિતે તર્કથી શાસ્ત્ર કરેલા હોય તે સમ્યફ શાસ્ત્રનું જ્ઞાન ન થવાથી સમ્ય પ્રકારે પ્રવૃત્તિને અભાવ છે. ( ૪ ). કહ્યું છે કે, “ જેણે ગુરૂકુલની ઉપાસના કરી નથી, તેનું વિજ્ઞાન ગેપાવનારું હોતું નથી. તે પશ્ચાદ્દ ભાગને પ્રગટ કરનારૂં મમ્રનું નૃત્ય જુવે છે. ” તેવી રીતે ધર્મને સાંભળનાર હેય એટલે તે સંવેગી એટલે મોક્ષની અભિલાષાવાળો થાય છે, અથવા સંસારથી ભય પામેલ હોય છે. તેથી અન્યથા રીતે હોય તે તેના વ્રતનું ગ્રહણ મોક્ષને માટે થતું નથી. તે સંવેગી ઇત્વર એટલે અલ્પકાળ અથવા ઈતર એટલે બહુકાલ અને થત ચાવજછવ સુધી રહે છે. એવી રીતે પૂર્વની ગાથાએ સૂચવેલ વધવર્જન [ અહિં સા ] ને વિધિ છે. એ વિષે હવે વધારે કહેવાની જરૂર નથી. [ ૫૦ ] હવે પ્રસ્તુત વાતને આગળ ચલાવીએ. તે સમ્યકત્વ કે જે આત્માના શુભ પરિણામ રૂપ છે, તે સમ્યકત્વ અને Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, लिंगैलक्ष्यते अतआह सम्यक्त्त कीदृशं भवति पंचेति पंचभिः शमसंवेग निर्वेदानुकंपास्तिक्यरूपैर्लक्षणैः लिंगैर्लक्षितं उपलक्षितं भवति एभिलक्षणैः परस्थं परोक्षमपि सम्यक्तं लक्ष्यते इति भावः तत्र शमः प्रशमः अनंतानुबंधिनां कषायाणा मनुदयः स च प्रकृत्या कषायपरिणतेः कटुफलाव लोकनाद्वा भवति । यदाह-" पयई ए कम्माणं नाऊणं वा विवागमसु हंति । अवरडेवि नकुष्पइ उवसम ओ सव्वकालं पित्ति " अन्ये तु क्रोधकंडू विषय तुष्णो पशमः शम इत्याहुः अधिगत सम्यग्दर्शनो हि साधूपासनावान् कथं क्रोधकंड्वा विषय तृष्णया च तरली क्रियेत ननु क्रोधकंडूविषयतृष्णोपशमश्वेच्छमस्तर्हि श्रेणिक कृष्णादीनां सापराधे निरपराधेऽपि परे क्रोधवतां विषयतृष्णा तरलितमनसां च कथं शमः तदभावे च कथं सम्यकसंभव इति चेन्मैवं ( ५१ ) लिंगिनि सम्यक्त्वे सति મારા જનને પ્રત્યક્ષ નથી. કેવળ લિંગ [ ચિહ ] થી જણાય છે. એથી જ કહે છે કે, સમ્યકત્વ કેવું હોય? શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિષ્પ એ પાંચ લિંગથી લક્ષિતઓળખાય તેવું થાય છે. ભાવાર્થ એ છે કે, એ સમાદિ પાંચ લક્ષણેથી પરસ્થ અને પરોક્ષ એવું પણ સમ્યકત્વ લક્ષ્ય થાય છે. શમ એટલે પ્રથમ અર્થાત અનંતાનુબંધી કષાયને ઉદય ન થાય તે. તે શમ પ્રકૃતિ વડે કષાય પરિણામના કટુ ફલને જેવાથી થાય છે. કહ્યું છે કે, “ કર્મને પ્રકૃતિવડે જાણી આગમન જ્ઞાને બીજાની ઉપર કેપ કરે નહી, તે સર્વ કાલ ઉપશમવાનું છે. ” કેટલાએક ક્રોધની ખુજલી અને વિધ્યની તૃષ્ણાને ઉપશમ તે શમ કહેવાય એમ કહે છે. કારણ સમ્યગ દર્શન જેણે પ્રાપ્ત કરેલું છે, એ સાધુની ઉપાસનાવાળો પુરૂષ ધની કંકુ ( ખુજલી ) થી અને વિષયની તૃષ્ણાથી કેમ ચપલ થાય ? અહિં શંકા કરે છે કે, કોંધની ખુજલી અને વિષયની તૃષ્ણને ઉપશમ તે જે શી કહેવાય, તે શ્રેણિક અને કૃષ્ણ પ્રમુખ કે જેઓ બીજા અપરાધી અને નિરપરાધીમાં પણ ક્રોધ કરનારા અને વિષય તૃષ્ણાથી ચપળ મનવાળા હતા, તેમને શી રીતે શમ થયેલ હશે ? જે શમ ન Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સં . लिंगै रवश्यं भाव्यमिति नायं नियमः दृश्यते हि धूमरहितोऽप्ययस्कार गृहेषु वह्निः भस्मच्छन्नस्य वा वहेर्न धूमलेशोऽपीति अयं तु नियमः सुप- . रीक्षितो लिंगे सति लिंगी भवत्येव । यदाह-" लिंगे लिंगी भवत्येव लिंगिन्येवेतरत्पुनः । नियमस्य विपर्यासे संबंधो लिंगलिंगिनो रिति ॥" संज्वलन कषायोदया द्वा कृष्णादीनां क्रोधकंडू विषयतृष्णे संज्वलना अपि केचन कषायास्ती व्रतया नंतानुबंधिसदृश विपाका इति सर्वमवदातं १ संवेगो मोक्षाभिलाषः सम्यग्दृष्टिहिं नरेंद्र सुरेंद्राणां विषयसुखानि दुःखानु-. पंगा दुःखतया मन्यमानो मोक्षसुखमेव सुखत्वेन मन्यतेऽभिलपति च । यदाह-" नरविवुहे सरसुरकं दुरकं चिअभावओ अमन्नंतो । संवेगओ न मोरकं मोत्तूण किं चि पच्छेइत्ति ॥ " २ निर्वेदो भव वैराग्यं स થયે હેય, તે સમ્યકત્વ થવાનો સંભવ ક્યાંથી ? એવી શંકા કરે નહીં. [ ૫૧ ] કારણ કે લિંગી [ લિંગવાળું ] એવું સમ્યકત્વ થાય, ત્યાં તેના પાંચ લિંગ અવશ્ય થવા જેઇએ, એ કાંઈ નિયમ નથી. જેમકે લેહકાર [ લુવાર ] ને ઘેર ધુમાડા વિનાનો પણ અગ્નિ જણાય છે, અને ભસ્મ (રક્ષા) માં ભારેલા અગ્નિને પણ ધુમાડાનો લેશ હતો નથી. આ નિયમ તે સારી રીતે પરીક્ષામાં આવે છે કે, લિંગ હેય, ત્યાં લિંગી હેયજ. કહ્યું છે કે, “ લિંગ હોય, ત્યાં લિગી હેયજ, અને લિંગી હોય, ત્યાં લિંગ હોયજ. એ નિયમના વિપસ ( ઉલટા પાલટા) માં લિંગ અને લિંગીને સંબંધ છે.” અથવા કૃષ્ણ વિગેરેને સંવલન કષાયના ઉદયથી ધની કંડ [ ખુજલી ] અને વિષય તૃષ્ણ થયા હતા. કેટલાક સંજ્વલન કષાય પણ તીવપણાને લીધે અનંતાનુબંધી જેવા વિપાક (પરિણામ ) વાળા હોય છે. એવી રીતે સર્વ ખુલ્લે ખુલ્લું જ છે. * ૩ ખુલ્લુ જ છે. બીજું સંવેગ નામે સમ્યકત્વનું લિંગ છે. સંવેગ એટલે મોક્ષની અભિલાષા, સમ્ય દષ્ટિ પુરૂષ મનુષ્ય તથા દેવતાના ઇંદ્રના વિધ્ય સુખને દુઃખના અનુષંગથી દુઃખરૂપે માનત એવો થકે મોક્ષ સુખને જ સુખરૂપે માને છે, અને તેની અભિલાષા કરે છે. કહ્યું . છે કે, “મનુષ્ય તથા દેવતાના ઇદ્રોના સુખને દુઃખાનુષંગથી દુઃખરૂપે માન એવો . સવેગી પુરૂષ મોક્ષ વિના બીજે ક્યાંઈ પણ સુખ જેતે નથી. ત્રીજું સમ્યકત્વનું લિંગ Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૬૭ म्यग्दर्शनी हि दुःखदौर्गत्य गहने भवकारागारे कर्मदंड पासिकैस्तथा कदर्थ्यमानः प्रतिकर्तुमक्षमो ममत्वरहितश्च दुःखेन निर्विण्णो भवति । (५२) यदाह- " नारयतिरिअनरामर भवेसु निव्वे अओ वसइ दुरकं अकयपरलोगमग्गो म मत्त विसवेगरहिओ अ" ॥ अन्येतु संवेगनिर्वेदयोरर्थविपर्यासमाहुः-संवेगो भवविरागः निर्वेदो मोक्षाभिलाष इति ३ अनुकंपा दुःखितेष्वपक्षपातेन दुःखप्रहाणेच्छापक्षपातेन तु करुणा पुत्रादौ व्याघ्रादी नामप्यस्त्येव । साचानुकंपा द्रव्यतो भावतश्चेति द्विधा द्रव्यतः सत्यां शक्तौ दुःखप्रतीकारेण भावतश्चाद्रहृदयत्वेन । यदाह-" दध्धूण पाणिनिवहं भीमे भवसागरंमि दुरकत्तं । अविसेस उणुकंप दुहावि साम નિર્વિદ છે. નિર્વિદ એટલે સંસાર ઉપર વૈરાગ્ય સમ્યમ્ દર્શની પુરૂષ દુઃખ તથા દુર્ગતિથી ગહન એવા સંસારરૂપ કારાગારમાં કર્મરૂપ દંડ ધારીઓએ એ હેરાન કરે છે, જે તેને પ્રતીકાર (ઉપાય) કાને અસમર્થ અને મમત્વથી રહિત થઈ દુઃખવડે નિર્વેદ પામે છે. ” ( પર ) .. કહ્યું છે કે, “નારકી, તિર્યચ, મનુષ્ય તથા દેવતાના ભાવમાં વસી, નિર્વેદ-કંટાળો પામી પરલોકને માર્ગ ન સુઝવાથી મમત્વરૂપ વિપના વેગથી રહિત થઈ નિર્વેદ પામે છે.” કેટલાએક સંવેગ અને નિર્વેદના અર્થને વિપસ ઉલટાપણું ) કરે છે. જેમકે સંવેગ એટલે સંસાર ઉપર વિરાગ અને નિર્વેદ એટલે મોક્ષને અભિલાષ. ચોથું સમ્યકત્વનું લિંગ અનુકંપા છે. દુઃખી ઉપર પક્ષપાત વગર તેના દુઃખને નાશ કરવાની ઈચ્છા તે અનુકંપા કહેવાય છે. પક્ષપાતથી અનુકંપા તે વાઘ વિગેરેને પણ પિતાનાં બચ્ચાં પ્રમુખમાં હોય છે. તે અનુકંપા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. શકિત છતાં દુઃખને ઉપાય કરે, તે દ્રવ્યથી અનુકંપા અને આર્ટ હદયથી તે ભાવથી અનુકંપા. જેને માટે કહ્યું છે કે, “ આ ભયંકર ભવસાગરમાં દુઃખી એવા પ્રાણીઓના સમુહને જોઈ અવિશેષ (અપક્ષપાત ) પણે અનુકંપા કરે છે. તે દ્રવ્ય તથા ભાવથી બે પ્રકારે છે. ” Page #180 -------------------------------------------------------------------------- ________________ १९८ શ્રી ધર્મ સંગ્રહ त्थओ कुणइ " त्ति ४ अस्तीति मति रस्येत्यास्तकः तस्य भावः धर्मो वा आस्तिक्यं तवांतरश्रवणेऽपि जिनोक्ततत्त्वविषये निराकांक्षा प्रतिपत्तिः तद्वान् हि आस्तिक इत्युच्यते । (५३) यदाह-" मण्णइ तमेव सचं नीसंकं जं जिणेहिं पण्णत्त । मुहपरिणामो सम्म कंखाइ विसुत्ति आ रहिओत्ति ५ यत्राप्यस्य मोहवशात्कचन संशयो भवति तत्राप्यप्रतिहतेयमर्गला श्रीजिनभद्रगणि क्षमाश्रमणोदिता " कच्छयमइ दुबलेणं तन्विह आयरिअ विरह उवा । विनेअगहणत्ततणे णयनाणावरणोद एणं च ॥१॥ हेउदाहरणासंभवेअसइसुठु जं न बुज्जेज्झा । सव्वणुमयमवितहं तदा वितं चितं ए मइमं ॥२॥ अणुवकयपराणुग्गह परायणा जं जिणा जगप्पवरा । जिअरागदोसमोहा यतबहावा इणो तेणं ॥३॥ પાંચમું સમ્યકત્વનું લિંગ આસ્તિક્ય છે. અતિ (ધર્મ છે) એવી મતિ જેને હોય, તે આસ્તિક કહેવાય તેને ભાવ અથવા ધર્મ તે આસ્તિષ્પ નામે સમ્યકત્વનું લિંગ છે. બીજી તત્વ સાંભળતાં પણ શ્રી જિનકત તત્વ ઉપર આકાંક્ષા રહિત પ્રતિપત્તિ તે આસ્તિય. તેવા આસ્તિકાવાળે આસ્તિક કહેવાય છે. [ ૫૩ ] કહ્યું છે કે, “ આકાંક્ષાદિકથી રહિત એવું અને શુભ પરિણામવાળો પુરૂષ શ્રી જિન ભગવંતે પ્રરૂપેલા તત્વને નિશંકર परे सत्र माने ." અહિં મેહનાવશથી કોઈ સ્થળે કદિ સંશય થાય છે, તો તે ઉપર શ્રી જિનભદ્રગણિ ક્ષમા શ્રમણે અપ્રતિહત (હણાય નહીં તેવી ) અર્ગલા (ભુગલ ) આ પ્રમાણે કહેલી છે—“મતિની દુલિતાને લીધે અતિ ગહન વિષયમાં દર્શનાવરણીયના ઉદયવડે તે. મજ હેતુ તથા ઉદાહરણના અસંભવે કદિ શિષ્ય સારી રીતે ન સમજે તે તે સર્વાનુમતે તેની સત્યતા માટે આ પ્રમાણે ચિંતવે–પરને અનુગ્રહ કરવામાં પરાયણ, જગતમાં શ્રેષ્ઠ, રાગ, દ્વેષ, તથા મેહને જીતનાર એવા શ્રી જિન ભગવંત અવિતથ-સત્ય કહેનારા છે. ? Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ यथा वा सूत्रोक्तस्यैकस्याप्यरोचनादक्षरस्य भवति नरः मिथ्यादृष्टिः सूत्रं हि नः प्रमाणं जिनाभिहितमिति । अन्ये तु शमादिलिंगान्यन्यथा व्याचक्षते-सुपरीक्षितप्रवक्त प्रवाद्य प्रवचन तत्त्वाभिनिवेशान्मिथ्याभिनिवेशोपशमः शमः स सम्यग्दर्शनस्य लक्षणं यो ह्य तत्वं विहायात्मना तत्त्वप्रतिपन्नः स लक्ष्यते सम्यग्दर्शनवानिति ( ५४ ) संवेगों भयं जिन प्रवचनानुसरिणो नरकेषु शितोष्णादि सहन संक्लिष्टासुरादिनिर्मित्तं परस्परोदीरितं च विर्यक्षु भारारोपणाद्यनेकविधं मनुजेषु दारिद्यदौर्भाग्यादि देवेष्वपीया विषादपरमेष्यत्वादि च दुःखमवलोकयतस्तद्भीरुतया तत्पशमोपायभूतं धर्ममनुष्टाता लक्ष्यते विद्यतेऽस्य सम्यग्दर्शनमिति । निर्वेदो विषयेष्वनभिषंगः यथा इहलोक एव प्राणिनां दुरतंकामभोगाभिषंगोऽनेकोपद्रवफलः परलोकेऽप्यति कटुकनरक तिर्यग्मनु જેમકે, સૂત્રમાં કહેલ એક પણ અક્ષર ને રૂચવાથી માણસ મિથ્યા દ્રષ્ટિ થાય છે, તેથી જિન ભગવંતે કહેલ સૂત્ર અમારે પ્રમાણભૂત છે. કેટલાએક તે સમ્યકત્વના શમ વિગેરે લિંગોની જુદી રીતે વ્યાખ્યા કરે છે. જેમ કે, પરીક્ષા કરેલ પ્રવક્તાના પ્રવાદ કરવા યોગ્ય પ્રવચનના તત્વ ઉપર આગ્રહ હેવા થી મિથ્યાત્વના આગ્રહને ઉપશમ તે શમ કહેવાય છે. તે શમ સમ્યગુદર્શનનું લક્ષણ છે, જે અતત્વને છોડી પિતે તત્વને પ્રાપ્ત થયેલ હોય, તે સમ્યકર્થનવાળા જણાય છે. (૫૪) સંવેગ એટલે ભય. જિન પ્રવચનને અનુસરનાર પ્રાણી નરકની અંદર આધાકમાં અસુરાદિકે નિર્માણ કરેલ શીત તથા ઉષ્ણાદિ સહન કરવાનું, તિર્યંચમાં ભાર ઉપાડવા વિ ગેરે અનેક જાતનું મનુષ્યમાં દારિદ્ર, દૈભંગ્ય વિગેરેનું દેવતાઓમાં પણ ઈર્ષ્યા, ખેદ અને બીજાની ચાકરી કરવી, ઇત્યાદિ દુઃખે જોતાં તે ભયથી ભય પામી, તેને શમાવવાના ઉપા થરૂપ ધર્મનું આચરતે જોવામાં આવે છે, એ પ્રાણીને સમ્ય દર્શન હોય છે. નિર્વેદ એટલે વિષયોની અંદર અનાસક્તિ. જેમકે, આલોકમાં પ્રાણીઓને દુષ્ટ ૨૨ Page #182 -------------------------------------------------------------------------- ________________ १७० શ્રી ધર્મ સંગ્રહ प्यजन्मफलप्रदः अतो न किंचिदनेनोज्झितव्य एवायमिति एवंविधनिर्वेदनापि लक्ष्यतेऽस्त्यस्य सम्यग्दर्शनमिति । अनुकंपा कृपा यथा सर्वएव सत्त्वाः मुखार्थिनो दुःखपहाणार्थिनश्च ततो नैषामल्पापि पीडा मया कार्येत्यनयापि लक्ष्यतेऽस्त्यस्य सम्यत्कमिति । संति खलु जिनेंद्रोपदिष्टा अतींद्रिया जीव परलोकादयो भावा इति परिणाम आस्तिक्यं अनेनापि लक्ष्यते सम्यग्दर्शनयुक्तोऽयमिति । ( ५५ ) __ अत्र च पंचलक्षणप्रदर्शनेन तत्सह चरिताः सप्तषष्टिरपि भेदाः सूचिताः सम्यक च तैर्विशुद्ध स्याघदाहुः-" चउसदहण ४ तिलंग ३ दश विणय १० तिशुद्धि ३ पंच गयदोस ५ । अट्ठ पभावण ८ भूसण ५ लक्खण ५ पंचविह संजुत्तं १ छब्बिह जयणा ६ गारं छज्झावभावि अं च ६ छट्ठाणं ६ । असत्तसट्ठी दंसण भेज विशुद्ध तु પરિણામવાળા કામભાગની આસક્તિ અનેક ઉપદ્રવરૂપ ફલને આપનારી છે, એથી એ કાંઈ પણ છોડવા યોગ્ય નથી. એ નિર્વેદ પણ જેનામાં જણાય, તેનામાં સભ્ય દર્શન છે, એમ જાણી લેવું. અનુકંપા–એટલે કપા. જેમકે, સર્વે પ્રાણીઓ સુખના અર્થી અને દુઃખને નાશ કરવાની ઈચ્છાવાળા છે, તેથી એ પ્રાણીઓને મારે અલ્પ પણ પીડા ન કરવી જેઇએ. આવી અનુકંપાથી જણાય કે, એનામાં સમ્યકત્વ છે. અસ્તિક–એટલે જિને ઉપદેશ કરેલા છવ તથા પરલોક વિગેરે પદાર્થ એવાં પરિણામ, એવા આસ્તિકય વડે “આ જીવ સમ્યગુ દર્શન વાળે છે,” એમ જણા५ छ. [ ५५] અહિં ઉપર કહેલાં પાંચ લક્ષણની સાથે બીજા સડસઠ ભેદ સૂચવેલા છે, તે ભેથી સમ્યકત્વ શુદ્ધ થાય છે. તે અડસઠ ભેદ આ પ્રમાણે- “ ૪ ચાર શ્રદ્ધાન, ૩ ત્રણ લિંગ, ૧૦ દશ વિનય, ૩ ત્રણ શુદ્ધિ, ૫ પાંચ દેવ, ૮ આઠ પ્રભાવના, ૫ પાંચ ભૂષણ, Page #183 -------------------------------------------------------------------------- ________________ श्री धर्म संग्रह सम्मत्तं २ चउसद्दहणत्ति-परमत्थसंथवो खलु १ मुमुणि. अ परमत्थ जा जणनिसेवा २. वावा. ३. कुदिट्ठीण. यवज्जणाय ४. सम्मत्त सहहपा ॥ ३ ॥ तिलिंगति-मुस्सू स १ धम्मराओ २ गुरुदेवाणां. जहा समाही ए । वेयावचे. नियमो ३. सम्मदिदिठ स्स लिंगाई ॥ ४ ॥ दसविणयंति-अरिहंत. १ सिद्ध २ चेइअ ३ सुएअ ४ धम्मे ५: साहुवग्गेअ ६ । आयरिअ ७ उवजाए, ८ पवयणे ९ दंसणे १० वि:णओ ॥ ५ ॥ भत्ती पू आ वनजणणं नासण मवन्न वायस्स । आसा यणपरिहारो देसण विणओ समासेणं (५६.).॥६॥तिशुद्धत्ति-मुत्तण जिणं युत्तूण जिणमयं जिणमयट्ठीएमुतुंः। संसारकत्तवारं चिंतिज तं जग सेसं. ॥ ७ ॥ पंचायदोसंति-संकाख विगिच्छा ३. पसंस तह सं: थवोः ५: कुलिंगीसु । सम्मत्त स्स अइयारा परिहरि अव्वा पयत्तेण ॥८॥ ५. पांय सक्ष, ६ ७ यतना, १७ भागार, १.७ भावना, भने स्थान में ससनयी शुद्ध मे सभ्यत्व थाय छे.. ચાર જતની શ્રદ્ધા-૧ પરમાર્થને સંસ્તવ, ૨ પરમાર્થ જાણનારા યતિ જનની સેવા, ૩ નિવને ત્યાગ, અને કુદર્શનનો ત્યાગ એ ચાર સમ્યકત્વની શ્રદ્ધા કહેવાય છે. ૧ શુશ્રષા, ૨ ધર્મરોગ, ૩ અને ગુરૂદેવની વૈયાવચ્ચ કરવામાં નિયમ–એ ત્રણ સમ્યકત્વનાં લિંગ છે. शारना विनय-१ अति , २ सिंह, 3 येत्य, ४ श्रुत, ५ धर्म, । सा-. ધુ વર્ગ, ૭ આચાર્ય, ૮ ઉપાધ્યાય, ૯ પ્રવચન, અને દર્શન ઉપર વિનય એ સમ્યકત્વના -श विनय छे. तेमा मात, पूल, प्रशंसा, अपवाहन त्याग, अने भाशातनाना परि. २-में दर्शनना विनय संक्षेपथा घडलो छे. (५६) ત્રણ પ્રકારની શુદ્ધિ–જિનને, જિન મતને, અને જિન મતમાં રહેલા સાધુ પ્રમુ भते. भु४१, भानु त संसा२३५ वाणु छ, म तिव.. पाय: होप पुलिान विवं. १ , २ मा , ३.विगि, ४ प्रशसा भने। Page #184 -------------------------------------------------------------------------- ________________ ६७२ શ્રી ધર્મ સંગ્રહ, अट्ठपभावणत्ति-पावयणी १ धम्मकही २ वाई ३ नेमित्तिओ ४ तवस्सीअ । विज्जा ६ सिद्धोअ ७ कई ८ अठेव पभा पभावणा भणि आ ॥ ९ ॥ भूसणत्ति-जिणसासणे कुसलया १ पभावणा २ तिस्थसेवणा ३ थिरया ४ मत्ती अ ५ गुणा सम्मत्त दीवयाओत्तमा पं च ॥ १० ॥ लक्खण पंचविह संजुत्तत्ति-लक्षणा न्युक्तान्येव अत्रगाथापि-" संवेगो चिअउवसम नि व्वे उतहः यहोइ अणुकंपा । अथिकंचि अ एए सम्मत्ते लक्खणा पंच ॥ ११ ॥ छव्विह नयणत्तिनो अन्नत्तित्थि ए अन्नतिथि देवे य तहय देवाई गहि ए कुतित्थि एहिं वंदामि १ नवानमंसामि २ ॥ १२ ॥ नेव अणालत्तो आ लवेमि ३ नो संलवेमि ४ तह तेसिं । देमि न असणाई अं ५ पासेमि न गंध पुष्फाइ ६ ॥ १३ ॥ ( ५७ ) સંસ્તવ કરવા એ સમ્યકત્વના પાંચ દેશ ૩૩ અતિચાર છે, તે પ્રયત્નથી છોડી દેવા. આઠ પ્રકારની પ્રભાવના-૧ પ્રવચન કથા, ૨ ધર્મ કથા, ૩. વાદી પ્રતિવાદીની था, ४ निमित्तिमानी ४था, ५ त५२वी, संधी था, ६ विद्या, ७, सिदि, मने ८ ४.. વિતા સંબંધી–એ આઠ પ્રકારની સમ્યકત્વની પ્રભાવના છે, પાંચ પ્રકારનાં ભૂષણ =૧ જિન, શાસનમાં કુશળતા, ૨ પ્રભાવના, તીર્થ સેવના, २५२ता, मने माहित- सभ्यता ५४. अने, उत्तम, मेवा भूषण छ. પાંચ પ્રકારનાં લક્ષણ–આગળ કહેવામાં આવ્યાં છે, તેની ગાથા અહીં આપેલી छ.-१, संवेग, २ ७५शम, 3. अनुपा, ४ मास्तिय, अने. ५ विनय . ७ २नी यतना-मन्य तीर्थने, अन्य तीर्थन। देवताने, भने भूतिया मागे अहय ४२स, सात प्रतिभाने वाश, नहि, तम, २ नभी नहि, 3. 24न्य तीर्था સાથે બોલાવ્યા વગર બેલીશ નહિ, ૪ તેમની સાથે ભાષણ કરીશ નહિ, ૫ તેમને અનુકંપા સિવાય અનશનપાન આપીશ નહિ, તેમના ગંધ પુષ્પાદિકને જોઈશ નહિ. એ, सभ्यत्वनी यातना छ. (५७ ), Page #185 -------------------------------------------------------------------------- ________________ श्री धर्म संग्र छ आमारंति - रायाभिओगोअ १ गणाभिओगो २ बलाभिओ-गो ३ असुराभिओगो ४ कंतारवित्ती ५ गुरुनिग्गहोअ ६ छ छिंडिआ उ जिणसासणंमि ॥ १४ ॥ छावणभाविअंति - मूलं दारं पड़ट्ठाण आहारों भायणं निही । दुच्छकस्सावि धम्मस्स संमत्तं परिकित्तिअं ॥ १५ ॥ छ ठाणंति - अत्थि १ णिच्चो २ कुणई ३ कयं च des ४ अत्थिणि व्वाणं ५ । अस्थि मुक्खो वाओ ६ छ सम्पत्तस्स ठाणा ॥ १६ ॥ १७३ अथैतासां विषमपदार्थों यथा- परमार्था जीवादयस्तेषां संस्तवः परिचयः १ सुमतितपरमार्था यतिजना आचार्यादयस्तेषां सेवनं २ व्यादर्शना निन्वादय: ३ कुदर्शनाः शाक्यादयस्तेषां वर्जनं त्यागः । सम्मत्तसद्दहणा इति सम्यक्कं श्रद्धीयतेऽस्तीति प्रतिपद्यतेऽनेति सम्यक् छ यागार—–१ शम्मलियोग, २ गालियोग, उ मलालियोग, ४ असुराभियोग, ५. अंतर-बनने। निर्वाङ, भने गुइ-वडिल भन्ने निशुद्ध ( निर्बंध ) मे छ सम्यत्वना આગાર અથવા છીડી કહેવાય છે. छ अारनी लावना चलान, [ पात्र ] सुने । निधि - લ કહેલું છે. १ भूस, २६२, 3 प्रतिष्ठान ( पीठ ) ४ आधार, लावना वड़े हुःशम्य मेवा धर्मनु सभ्य छ प्राश्ना स्थान - १ यस्ति ( व छे ) २. नित्य छे, 3 रे छे, [ उभाहि अरे छे ] ४. ५रेलु वेट्टे छे, य् भोक्ष छे, अने भोक्षनो उपाय छे से सभ्यत्वना ७. स्थान छे, એ ગાથાઓના કિઠન પદના અર્થ કહે છે—૧ પરમાર્થ એટલે જીવાદિ, તેમને પરિચય, ૨ પરમાર્થને જાણનારા યતિજન એટલે આચાયૅ પ્રમુખ તેમની સેવા, અને દર્શનને નાશ કરનારા નિહનવાદિ તથા કુદર્શની એટલે બદ્ધ વિગેરે તેમના ત્યાગ ५२वा. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ “શ્રી ધર્મ સંગ્રહ श्रद्धानं न चांगार मर्दकादेरपि परमार्थसंस्तवादिसंभवाद् व्यमिचारिता शंक्या तात्विकानामेतेषां इधिकृतत्वात् ( ५८ ) तस्य च तथाविधानामेषामसंभवादिति इह प्राकृतत्वालिंगमतंत्रमिति स्त्रीत्वं १ मूलद्वारगाथायां च चतु:श्रद्धानादि शब्दानां चतुर्विधं श्रद्धानं चतुश्चदानं त्रिविधं लिंग त्रिलिंग दशविधो विनयो दशविनयः त्रिविधा शुद्धिः त्रिशुद्धिरित्यादि व्युत्पत्ति या । त्रिलिंगे श्रोतुमिच्छा भुश्रूषा सोधावंध्यनिबंधन धर्मशास्त्र श्रवणवांछेत्यर्थः सा च वैदग्ध्यादिगुणवत्तरुण नरकिंनमान श्रवणरागाद प्यधिकतमा सम्यक्के सति भवति । यदाह- .. " यूनो वैदग्ध्यवतः कांतायुक्तस्य कामिनोऽपि दृढम् । किंनरगेयश्रवणादधिको धर्मश्रुतौ रागः " ॥ इति तथा धर्म चारित्रलक्षणो रागः श्रुतधर्मरागस्य तु शुश्रूषापदेनैवोक्त શ્રદ્ધા કરે એટલે “સમ્યકત છે ” એમ જે પ્રતિપાદન કરે તે સમ્યક શ્રદ્ધાન. કહેવાય. અહીં અંગાર મઈકાદિની જેમ પરમાર્થ સંસ્તવ વિગેરેને સંભવ હેવાથી વ્યભીચાર થવાની શંકા ન કરવી. કારણકે, અહીં એ તાત્વિકનો અધિકાર છે. [ ૧૮ ], અને તેવી રીતના એ તાત્વિકેને તે પરમાર્થ સંસ્તવાદિને અસંભવ છે. પ્રાકૃત ભાષાને લઈને અહીં લિંગને નિયમ નથી. માટે તે શબ્દ સ્ત્રી લિગે મુકેલે છે. મૂલ દ્વાર ગાથામાં જે થતુ:શ્રદ્ધાન વિગેરે શબ્દો છે, તેમની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. ચતુર્વિધ શ્રદ્ધા તે ચા:શ્રદ્ધાન ત્રિવિધ લિંગ તે ત્રિલિંગ દશવિધ નિયમ તે દશનિયમ અને ત્રિવિધા. શુદ્ધિ તે ત્રિશુદ્ધિ. ઇત્યાદિ. ત્રિલિંગ –ત્રણ પ્રકારના લિંગમાં—સાંભળવાની ઈચ્છા તે શુભ એટલે બેધથી યુક્ત એવા ધર્મ શાસ્ત્રને સાંભળવાની ઈચ્છા. તે શમા સમ્યકત્વ થવાથી ચતર્યાદિ ગુણવાળા યુવાન પુરૂષને કિન્નરોના રાગને સાંભળવાના રાગથી પણ અધિક છે. કહ્યું છે કે, “ચાતુર્યવાળા અને કાંતા સહિત એવા યુવાન પુરૂષને ઉન્નરના ગાયનને સાંભળવાથી પણ અધિક એ ધર્મ સાંભળવામાં રાગ હેય છે.” તથા ધર્મને વિષે ચારિત્રરૂપ રાગ Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૫ त्वात् स च कर्मदोषात्तदकरणेऽपि कांतारातीतदुर्गतबुभुक्षासमतिबामणघृतभोजनाभिलाषादप्यतिरिक्तोऽत्र भवति २ तथा गुरवो धर्मोपदेशका देवा अर्हतस्तेषां वैयाहत्त्येतत्पतिपत्तिविश्रामणाभ्यर्थनादौऽवश्यं कर्तव्यतागीकारः ( ५९ ) स च सम्यके सति भवतीति तानि सम्यग्घटेधर्मधर्मिणोरभेदोपचारात् सम्यकस्य लिंगानि एभित्रिमिलिगैः सम्यक्त्वं समुत्पन्नमस्तीति निधीयते इतिभावः । वैयाहत्यनियमस्य च तपोभेदत्वेन चारित्रांशरूपत्वेऽपि सम्यकसत्त्वे चावश्यंभावित्वेऽपि नाविरत सम्यग्डष्टिगुणस्थानकाभावभयोजकतोद्भाच्या एतद्रूपचारित्रस्याल्पतमत्वेना चारित्रतया विवक्षितत्वात् संमूर्छनजानां संज्ञामात्रसद्भावेऽपि विशिष्टसंज्ञाभावाद संज्ञित्वव्यपदेशवदिति ( ६० ) उपशांतमोहादिषु तु कृतकृत्यत्वादेषां साशादभावेपि फलतया सद्भावाम तेष्वप्येतेषां व्यभिचारः वैयाहत्यनियम તે ધર્મ રાગ. શ્રત ધર્મ રાગ તે શુશ્રુષા પદથી જ કહેલ છે. તે રાગ કર્મના દેષ વડે નહિ કરવા છતાં પણ વનને ઉલ્લંઘન કરી ગયેલા દરીદ્રી અને સુધાને પેટમાં ન સહન કરી શકે તેવા બ્રાહ્મણને થતા ઘીના ભજનના અભિલાલથી પણ અધિક હોય છે. ગુરૂ એટલે ધર્મના ઉપદેશક, અને દેવ એટલે અહંત તેમની વયાવચ્ચ એટલે તેમને સત્કાર વિશ્રાંતી આપવી, તથા પ્રાર્થના કરવી વિગેરેને અવશ્ય અંગીકાર કરે. [૫૯] તે સમ્યકત્વ હેય તે થાય છે. તે ત્રણ લિંગ સમ્યકત્વના એટલે અહીં ધર્મ તથા ધર્મને અભેદ લઈ સમગ્ર દૃષ્ટિવાળાને થાય છે. એ ત્રણ લિંગ વડે સમ્યકત્વ ઉત્પન્ન થયેલું છે, એવો નિશ્ચય થાય છે. વૈયાવૃત્ય કરવાનો નિયમ તે તપને ભેદ છે, તેથી તે ચારિત્રના અંશરૂપ છે. વળી જ્યાં સમ્યકત્વનું સત્વ હોય ત્યાં તેનું અવશ્ય થવાપણું છે, તે છતાં પણ અવિરત સમ્યમ્ દષ્ટિ ગુણસ્થાનના અભાવનું તે પ્રયોજક છે, એમ ન જાણવું. વળી એ રૂ૫ ચારિત્ર ઘણું અલ્પ હેવાથી અચારિત્રપણે તે કહેવાને ઇચ્છેલ છે. જેમ સમૂછિમ જીવને માત્ર સંજ્ઞા હોય તેમ છતાં વિશિષ્ટ સંજ્ઞા ન હોવાથી તેનામાં અસશીપણું લેવાય છે. ( ૬ ) અને ઉપશાંત મહાદિકને વિષે તે કૃતાર્થપણાને લીધે એમને સાક્ષાત અભાવ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી ધર્મ સંગ્રહ. थोपरिष्टात् श्राद्धविधिपाठेन दर्शयिष्यत इति ततोऽवसेयः । दशविनयेचैत्यान्यहमतिमाः प्रवचनं जीवादितत्वं दर्शनं सम्यक्त्तं तदभेदोपचारात्तछानपि दर्शनमुच्यते एतेषु दशसु भक्तिरभिमुखागमनासनप्रदानपर्युपास्त्यंजलि बंधाया पूजा सत्काररूपा वर्णः प्रशंसा तज्जननमुद्भासनं अवर्णवादस्या श्लाघाया वर्जनं परिहारः ( ६१ ) ... आशातना प्रतीपवर्त्तनं तस्याः परिहारः एष दशस्थान विषयत्वा देशविधो दर्शनविनयः सम्यक्के सत्यस्य भावात् सम्यक विनयः । त्रिशुध्ध्यां जिनं वीतरागं जिनमतं स्यात्पदलोंछितं जिनमतस्थितांश्च साध्यादीन् मुत्का शेषमेकांत ग्रस्तं जगदपि संसारमध्ये कतवारं कचवरमायं असार मित्यर्थः इति चिंतयां सम्यकस्य विशोध्यमानत्वा देतास्तिनः शुद्धय इति । पंचदोषा अग्रे मूल एव वक्ष्यमाणाः। अष्ट प्रभावनायां છતાં પણ લિરૂપે સદૂભાવ હોવાથી તેની અંદર એમને વ્યભિચાર થતો નથી. વૈયાત્યને નિયમ આગળ શ્રાવિધિના પાઠમાં દર્શાવશે. ત્યાંથી એ જાણી લેવું. દશ વિનયમાં ચૈત્ય એટલે અહંતની પ્રતિમા, પ્રવચન એટલે છાદિ તત્વ, અને દર્શન એટલે સમ્યકત્વ, અભેદ ઉપચારથી તે દર્શન–સમ્યકત્વવાળો માણસ પણ દર્શન કહેવાય છે, એ ચિત્ય, પ્રવચન અને દર્શન ઉપર દશ વિનયમાં ભક્તિ એટલે સામું વું, આસન આપવું, ઉપાસના અને અંજલી જેવા વિગેરે ભક્તિ કરવી છે. પ્રજા એટલે સત્કાર. વર્ણ એટલે તેમની પ્રશંસા એ ભક્તિ, પૂજા અને પ્રશંસા કરવી. અવર્ણ વાદ એટલે નિંદાને ત્યાગ કરે. [ 1 ] આશાતના એટલે પ્રતીપ–વિપરીતપણે વર્તવું, તેને ત્યાગ. એ દશ સ્થાનનો વિષય હોવાથી દશ પ્રકારને દર્શન વિનય કહેવાય છે. એ વિનય સમ્યકત્વ હોય તો થાય છે, તેથી તે સમ્યકવિ વિનય કહેવાય છે. , વિશુદ્ધિ-ત્રણ પ્રકારની શુદ્ધિ. જિન એટલે વિતરાગ. જિન મત એટલે સ્યાદ્વાદ પદથી લાંછિત એવો મત અને જિન મતમાં રહેલા સાધુઓ એ ત્રણને મુકી બાકીનું એકાંતે ગ્રસ્ત થયે આ જગત પણ સંસારને વિષે કચરા જેવું અસાર છે. આ પ્રમાણે ચિં : તવી સમ્યકત્વ શોધવામાં આવે, તેથી તે ત્રણ શુદ્ધિ કહેવાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ ૧૭૭ - प्रभवति जैनेंद्रशासनं तस्य प्रभवतः प्रयोजकत्वं प्रभावना सा चाष्टधा प्रभावकभेदेन तत्र प्रवचनं द्वादशांगं गणिपिटकं तदस्यास्तीति प्रावचनी युगप्रधानागमः १ धर्मकथा प्रशस्ताऽस्यास्तीति धर्मकथी शिखादित्वादिन क्षेपणी १ विक्षेपणी २ संवेगजननी ३ निर्वेदनी ४ लक्षणां चतुर्विधां जनितजनमनः प्रमोदा धर्मकथां कथयति स २ वादि प्रतिवादिसभ्यसभापतिरूपायां चतुरंगायां परिषदि प्रतिपक्षक्षेपपूर्वकं स्वपक्षस्थापनार्थ म. વ વતીતિ વારી રે (દર ) निमित्तं त्रैकालिक लाभालाभ प्रतिपादकं शास्त्रं तद्वेत्त्य धीते वा नैमित्तिकः ४ तपो विकृष्टमष्टमाद्यस्यास्तीति तपस्वी ५ विद्याः प्रज्ञप्त्यादयः तद्वान् विद्यावान् ६ सिद्धयोऽजनपादलेपतिलक गुटिका कर्षण वैक्रियत्व પાંચ ષ તે આગલ મુલમાંજ કહેવામાં આવશે. આ પ્રભાવના જે વડે શ્રી જૈનેંદ્રનું શાસન પ્રભાવવાળું થાય, અને તે પ્રભાવક નું પ્રયોજકપણું તે પ્રભાવના કહેવાય છે. તે પ્રભાવના પ્રભાવક [ પ્રભાવના કરનાર ] ના ભેદથી આઠ પ્રકારની છે. પ્રવચન એટલે દ્વાદશાંગ ગણિપિટક તે જેને હેય, તે પ્રાવચની કહેવાય. અર્થાત યુગ પ્રધાન આગમ નામે પ્રભાવક કહેવાય છે. શ્રેષ્ઠ ધર્મ કથા જેને હોય, તે ધર્મકથી કહેવાય. અહીં રિવારિવાર્ એ સૂત્રના નિયમથી ૬ પ્રત્યય આવ્યો છે. ૧ ક્ષેપણી, ૨ વિક્ષેપણી, ૩ સંવેગ જનની અને ૪ નિર્વેદની એ ચાર જાતની લોકેના મનને હર્ષ ઉત્પન્ન કરનારી ધર્મ કથાને કહેનાર તે ધર્મકથી પ્રભાવક કહેવાય છે. ૧ વાદી, ૨ પ્રતિવાદી, ૩ સભ્ય, અને ૪ સભા પતિ એમ ચતુરંગ સભાની અંદર પ્રતિપક્ષને તોડવા પૂર્વક સ્વપક્ષનું સ્થાપન કરવાને અવશ્ય કહે, તે વાદી પ્રભાવક કહેવાય છે. ( ૨ ) નિમિત્ત એટલે ત્રિકાળ સંબંધી લાભ, તથા અલાભને પ્રતિપાદન કરનારૂં શાસ્ત્ર, તેને જાણે અથવા ભણે, તે નૈમિત્તિક નામે પ્રભાવક કહેવાય છે. તપ એટલે અષ્ટમ પ્રમુખ જેને હોય, તે તપસ્વી નામે પ્રભાવક કહેવાય છે. વિદ્યા એટલે પ્રાપ્તિ વિગેરે ૨૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી ધર્મ સંગ્રહ प्रभृतय स्ताभिः सिद्धयति स्म सिद्धः ७ कवते गद्यपद्यादिभिः प्रबंधैर्व ना मिति कविः गद्यपद्य प्रबंधरचकः ८ एते प्रवचन्यांदयोऽष्टौ प्रभवतो भगवच्छासनस्य यथा यथं देशकाला द्यौचित्येन साहाय्य करणात् प्रभावकाः प्रभवंतं । स्वतः प्रकाशक स्वभावमेव प्रेरयंतीति व्युत्पत्तेः तेषां कर्म प्रभावना इत्थं च मूलद्वार गाथायां अष्टौ प्रभावना यत्रेति समासः । भूषण पंचके जिनशासनेऽर्हद्दर्शन विषये कुशलता नैपुण्यं प्रभावना प्रभावनमित्यर्थः सा च प्रागष्टधाऽभिहिता यत्पुनरिहोपादानं तदस्याः स्वपरोपकारित्वेन तीर्थकर नामकर्म निबंधनत्वेन च प्राधान्यख्यापनार्थ ( ६३ ) तथा तीर्थ द्रव्यतो जिन दीक्षा ज्ञान निर्वाण स्थानं । यदाह-" जम्मंदि रकानाणं तित्थयराणं महाणुभावाणं । जत्थयकिर निव्वाणं आ તે જેને હૈય, તે વિદ્યાવાન નામે પ્રભાવક કહેવાય છે. સિદ્ધિ એટલે અંજન, પાદપ, તિલક, આકર્ષણ, અને વૈક્રિમ વિગેરે સિદ્ધિઓ, તે વડે સિદ્ધ થાય, તે સિદ્ધ નામે પ્રભાવક કહેવાય છે. યવન કરે એટલે ગદ્ય, પદ્ય, વિગેરે પ્રબંધ વડે વર્ણન કરે છે. કવિ એટલે ગદ્ય પદ્યાત્મક પ્રબંધને રચનાર પુરૂષ નામે પ્રભાવક કહેવાય છે. એ પ્રવચની વિગેરે આઠ પ્રભાવવાળા શ્રીભગવંતના શાસનના દેશકાલની મેગ્યતા પ્રમાણે સાહાય કરના૨ હોવાથી પ્રભાવક છે. પ્રભવ એટલે સ્વતઃ પ્રકાશક એવા સ્વભાવને પ્રેરે તે પ્રભાવક એમ વ્યુત્પત્તિ થાય છે. તે પ્રભાવકનું કર્મ તે પ્રભાવના કહેવાય. એવી રીતે મૂલદ્વાર ગાથામાં કહેલ છે, ત્યાં આઠ પ્રભાવના જેમાં છે, તે પ્રભાવના એમ સમાસ કરે. પાંચ ભૂષણમાં ૧ જિન શાસન એટલે અહંતના દર્શનમાં કુશળતા. ૨ પ્રભાવના અર્થાત પ્રભાવને જે ઉપર આઠ પ્રકારે કહેવામાં આવી, તે પ્રભાવના ઉપર કહેલી છે, તે છતાં અહીં ફરીથી તેનું ગ્રહણ કર્યું, તે એ પ્રભાવના સ્વ અને પરની ઉપકારી છે, તેમજ તીર્થંકર નામ કર્મનું કારણ છે, તેથી અહીં તેનું પ્રાધાન્ય જાણવા માટે પુનઃ ગ્રહણ કરેલ છે. ( ૩ ) ૩ તીર્થ દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે છે. જિન ભગવંતની દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણનું સ્થાનરૂપ જે તીર્થ તે દ્રવ્યથી તીર્થ છે. તે વિષે કહ્યું છે કે, “તીર્થંકર મહાનુભાવનું જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણનું જ્યાં સ્થાન હોય, તે તીર્થ Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. भावतस्तु ज्ञान दर्शन चारित्राधारः श्रमणः संघः : घाढं दंसणं होइत्ति प्रथमगणधरो वा । यदाह- " तित्थंभंते तित्थं तियरे तित्थं गोयमा अ " रिहा भावनियमा तित्थयरे तित्थं पुणः पुण चाउ व्वणे समणसंघे पढमगणहरं वा इति तस्य सेवनं ३ स्थिरता जिनधर्म प्रति परस्य स्थि-तापादनं स्वस्य वा परतीर्थिक समृद्धि दर्शनेऽपि जिन प्रवचनं प्रति निष्प्रकंपता ४ भक्तिः प्रवचने वैयात्यरूपा प्रतिपत्तिः एते गुणाः सम्य-कस्य दीपकाः प्रभासका उत्तमाः प्रधानाः भूषणानि एतैः सम्यक्कमलं क्रियते इति भावः लक्षणानि पंच व्याख्यातानि । षड्विध यतनायां अन्यतीर्थिकान् परदर्शनिनः परिव्राजक भिक्षुभौतिकादीन् अन्यतीर्थिक देवान् रुद्र विष्णु यक्षादीन् तथा स्वदेवानर्ह त्प्रतिमा लक्षणान् कुतीर्थिकै दिगंबरादिभिर्गृहीतान् भौतिकादिभिः परिगृहीतान् महाकाला " ૧૭૯ छे, तेभां दर्शन दृढ थाय छे. " જ્ઞાન, દર્શન અને ચારિત્રના આધારરૂપ શ્રમણ એટલે સध- अथवा प्रथम गणुधर तेनी सेवा रवी छे, " गौतमे पुछ्युं, महंत ! लाव तीर्थ शुं उडेवाय ? प्रभु मोल्या - गौतम, अरिहंत मे भावतीर्थ छे. वारंवार श्रम એટલે ચતુર્વિધ સંધ અથવા પ્રથમ ગણુધર તેની સેવા. ૪ સ્થિરતા એટલે જિન ધર્મ પ્રત્યે ખીજાની સ્થિરતા કરવી, અથવા પોતાને અન્ય તીર્થિઓની સમૃદ્ધિનું દર્શન થતાં પણ જિન પ્રવચન પ્રત્યે નિષ્ણક પતા રાખવી, દૃઢતા રાખવી. ૫ ભક્તિ એટલે પ્રવચનની વૈયાવચ્ચે કરવી, એ પાંચ ગુણ સમ્યકત્વના દીપક—પ્રકાશક હોવાથી ઉત્તમ એટલે પ્રધાનરૂપ એવાં પાંચ ભૂષણરૂપ છે. એ પાંચ ભૂષણાથી સમ્યકત્વ અલંકૃત થાય, એવેા ભાવ છે. પંચ લક્ષણની અગાઉ વ્યાખ્યા કરેલી છે. છ પ્રકારની યતનામાં—અન્ય તીર્થિંક એટલે સન્યાસીક, ભિક્ષુક તથા ભુવા વિગેરે અન્ય દર્શની, અન્ય તીર્થના દેવતા રૂદ્ર, વિષ્ણુ તથા યક્ષ વિગેરે અને અદ્વૈતની પ્રતિમારૂપ પોતાના દેવતાઓ કે જેઓને દિગંબર પ્રમુખ કુતીર્થિઓએ ગ્રહણ કરેલા હાય અથવા ભુવા પ્રમુખે ગ્રહણ કરી તેમને મહાકાલ આદિ બનાવી સ્થાપી દીધા હોય, તેમને Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. दीन् नो नैव वंदे वा न नमस्यामि ( ६४ ) तद्भक्तानां मिथ्यात्वस्थिकरणात् तत्र वंदनं शिरसाभिवादनं नमस्करणं प्रणामपूर्व प्रशस्त ध्वनिभिर्गुणोत्कीर्त्तनं तथाऽन्यतीर्थिकैः पूर्वमनालसः सन्नैवा लपामि नापि संलपामि तत्रेष द्वापणमालापः मुहुर्भाषणं संलापः तत्संभाषणेहि तैःसह परिचयात् प्रतिक्रिया श्रवण दर्शनादिभिर्मिथ्यात्वप्रसक्तिरपि स्यादेव तथा तेषामन्यतीर्थिकाणां न ददामि अशनादिकं अनुकंपां विहाय अनुकंपायाव कुत्राप्य निषेधात् यत उक्तं - “ सव्वेहिं पि जिएहिं दुज्जय जिअराग दोसमोहिं । सत्ताषुकपणट्ठा दाणं न कहि विपडिसिद्धं " ( ६५ ) + ૧૮ तथा तेषां परतीर्थिकदेवानां तत्प्रतिगृहीत जिनप्रतिमानां च पूजानिमित्तं नैव पश्यामि गंधपुष्पादिकं आदिशब्दाद्विनयवैयावृत्ययात्रा स्ना त्रादिकं एताभिः पद्भियंतनाभिर्यतमानः सम्यक्कं नातिक्रामतीति । વાંદીશ નહીં, તેમજ નમસ્કાર કરીશ નહીં. [ ૬૪ ] કારણકે, તેમના ભકતામાં મિથ્યાત્વ સ્થિર કરવામાં આવેલુ હોય છે. અહીં વધના એટલે મસ્તક વડે અભિવાદન અને નમસ્કાર એટલે પ્રણામ પૂર્વક શ્રેષ્ટ ધ્વનિ કરી ગુણુ કીર્ત્તન કરવું, તથા અન્ય તીર્થિઓએ પ્રથમ ખેલાવ્યા વગર તેમની સાથે ખોલીશ નહીં, તેમજ વાર ંવાર ભાષણુ કરવું તે આલાપ અને વારંવાર ભાષણ કરવું, તે સંભાષણ કરવાથી પરિચય થાય, અને તેથી તેમની પ્રતિક્રિયા, થતાં મિથ્યાત્વના પ્રસંગ પણ થાયજ. વળી તે અન્ય તીર્થ ાપીશ નહીં. કારણકૈ, અનુકંપાદાનનો ક્યાંઇ પણ નિષેધ કરીશ નહીં. અહીં જરા ભાષણુ સ'લાપ કહેવાય છે. તેમની સાથે શ્રવણ અને દર્શન વિગેરે અનુક ંપા સિવાય અશનાદિ કરેલા નથી. કહ્યું છે કે, "" દુર્જય એવા રાગ દ્વેષ તથા મેાહ જેમણે જીત્યા છે, એવા સર્વે જીવાને સત્વાનુક’પાદાન કરવાને કદી પણ નિષેધ કરેલા નથી. [૬૫]વળી તે અન્ય તીર્ય દેવતાની અને અન્ય તીર્થિ ગ્રહણ કરેલ જિન પ્રતિમાની પૂજા નિમિત્ત ગંધ પુષ્પાદિકને હું જોતા નથી. અહી આદિ શબ્દથી વિનય, વૈયાનૃત્ય, યાત્રા, અને સ્નાત્ર વિગેરે ગ્રહણ કરવાં. એ છ મતનાથી ન કરતા પુરૂષ સમ્યકત્વનું અતિક્રમણુ કરતા નથી, t Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સગ્રહ, आकार षट्के अभियोजनमभियोगोऽनिच्छतोऽपि व्यापारणं तत्र राज्ञो नृपादेरभियोगोराजाभियोगः १ गणः स्वजनादिसमुदायस्तस्याभियोगो गणाभियोगः २ बलं हठ प्रयोगस्तेनाभियोगः ३ सुरस्य कुलदेवतादेरभियोगः ४ कांतारमरण्यं तत्र वृत्तिर्वर्तनं निर्वाह: कांतारवृत्तिः यद्वा कांतारमपि बाधाहेतुत्वादिह बाधात्वेन विवक्षितं तेन कारणेन बाधयावृत्तिः प्राणवर्त्तनरूपा कांतारवृत्तिः कष्टेन निर्वाह इति यावत् । गुरवो मातृपितृ प्रभृतय: ( ६६ ) यदुक्तं माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः १ तेषां निग्रहो निर्बंध: ६ तदेताः षट् छिंडिकाः अपवादरूपा जिनशासने भवति । इदमत्र तात्पर्य प्रतिपन्न सम्यक्कस्य परतीर्थिक वंदनादिकं निषिद्धं ताजाभियोगादिभिः कारणैर्भक्तिवियुक्तो द्रव्यतः समाचरन्नपि सम्यक्कं नाभि 46 ૧૮૧ છ આકારમાં— ૧ પહેલા રાજાભિયાગ. અભિયાજન કરવુ, તે અભિયાગ એટલે ઇચ્છા ન છતાં પણ વ્યાપાર કરવા; રાજા એટલેં ન્રુપ પ્રમુખને અભિયેાગ તે રાજાભિ ચાગ કહેવાય છે. ૨ ખો ગણાભિયોગ. ગણુ એટલે સ્વજનાદિ સમુદાય, તેને અભિયેગ તે ગણાભિયોગ કહેવાય છે. ૭ ત્રીજો ખલ એટલે હડ પ્રયોગ. તે વડે અભિયાગ તે મલાભિયોગ કહેવાય. ૪ ચોથા સુરાભિયાગ. સુર એટલે કુલ દેવતા પ્રમુખ તેને અભિયાગ તે સુરાભિયાગ કહેવાય છે. ૫ પાંચમા કાંતાર્ એટલે જંગલ. તેમાં નિર્વાહ કરવા તે કાંતાર વૃત્તિ અથવા કાંતાર—એટલે જંગલ, તે ખાધા થવામાં હેતુરૂપ હોવાથી કાંતાર એટલે ખાધા.—તે વડૅ વૃત્તિ એટલે પ્રાણ નિર્વાહ કરવાની આવિકા અર્થાત્ કષ્ટથી નિર્વાહ કરવું તે. ૬ ઠ્ઠો ગુરૂ નિગ્રહ, ગુરૂ એટલે માત પિતા વિગેરે વડિલ વગ, [ ૬૬ ] તે વિષે કહેલું છે માતા, પિતા, કલાચાર્ય ( વિદ્યાગુરૂ ) તેમના જ્ઞાતિજન, વૃદ્ધેા અને ધર્મના ઉપદેશા——એ ગુરૂ વર્ગ કહેવાય છે. તે વડિલ વર્ગને નિગ્રહ એટલે આગ્રહ. એ છે આકાર છ છીંડીરૂપ કહેવાય છે, તે જિન શાસનમાં અપવાદરૂપ છે. કહેવાનુ તાત્પર્યે એવુ' છે કે, સમ્યકત્વને પ્રાપ્ત થયેલા શ્રાવકને પરતીર્થિક— અન્ય મતિને વંદના વિગેરે કરવાને નિષેધ છે, તથાપિ રાજાભિયોગ વિગેરે છ કારણેાને લઈ દ્રવ્યથી જિન કે, r Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી ધર્મ સંગ્રહ. चरतीति षड् भावनायां द्विषद्कस्यापि द्वादशभेदस्यापि पंचाणुव्रत त्रिगु ત્રત વતુ શિક્ષાત્રત ધર્મ પારિવાર સપૂરૂં મૂળ मित्यर्थः परिकीर्तितं जिनैरिति सर्वत्र संबंधः । तथा मूलरहितः पादपः पवनकंपित स्तरक्षणादेव निपतति एव धर्मतरुरपि सम्यक्त्वहीनः कुतीर्थिक मतांदोलितः १ द्वारमिव द्वारं प्रवेशमुखमितिभावः यथा ह्यकृतद्वारं नगरं संततप्राकारवलय वेष्टितमप्यनगरं भवति ( ६७ ) जनप्रवेशनिर्गमाभावात् एवं धर्मपुरमपि सम्यक्त्कद्वार शून्यमशक्याधिगमं स्यादिति २ पइठाणं प्रतिष्टते प्रासादोऽस्मिन्निति प्रतिष्टानं पीठं ततः प्रतिष्टानमिव प्रतिष्टानं यथा पृथ्वीतलगत गर्त्तापूरकर हितः प्रासादः सुदृढो न भवति तथा धर्महर्म्यमपि सम्यक्तरूप प्रतिष्टानं विना निश्चलं भवेदिति ३ आझरोत्ति ભક્તિનો વિયોગ કદિ થાય તેથી કરીને તેના સમ્યકત્વનો અભિચાર થતો નથી. છ ભાવનામાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત–મલી બાર પ્રકારના ચારિત્ર વિષય ધર્મનું આ સમ્યકત્વ મૂળ કારણ છે.એમ જિતેંદ્ર ભગવતે કહેલું છે. આવી રીતે સર્વ સ્થળે સંબંધ જ. જેમ મૂળ રહિત વૃક્ષ જે પવને કંપાવ્યું હોય તે તત્કાળ પડી જાય છે, તેમ ધર્મરૂપ વૃક્ષ પણ જે સમ્યકત્વ રહિત હોય છે તે અન્ય તરૂ પવનથી દલિત થઈ જાય. તેથી ધર્મરૂપ વૃક્ષનું મૂળ સમ્યકત્વ છે. દ્વાર એટલે પ્રવેશ કરવાનું મુખ જેમ કેઈ નગરને ઠાર કરેલું ન હોય તે કદી તે ચારે તરફ કિલ્લાથી વેષ્ટિત હેય પણ નકામું થાય છે. (૬૭) કારણકે તેમાં થી લેકેને જવું આવવું થઈ શકતું નથી. તેમ ધર્મરૂપ નગર પણ સમ્યકત્વરૂપ ધારથી રહિત હોય તે તેની પ્રાપ્તિ થવી અશક્ય છે. માટે ધર્મરૂપ નગરનું દ્વારા સમ્યકત્વ છે. પ્રતિષ્ઠાન એટલે પીઠ—જેને આધારે પ્રાસાદ રહે છે. જેમ કોઈ પ્રાસાદ પૃથ્વી તલમાં પાયે કર્યા વગર મજબુત રીતે રહી શકતા નથી, તેમ ધર્મરૂપ પ્રાસાદ સમ્યકત્વરૂપ Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ૧૮૩ आधारः यथा धरातलमंतरानिरालंब जगदिदं न तिष्टति एवं धर्मजगदपि सम्यक लक्षणाधार व्यतिरेकेण न तिष्टेदिति ४ भायणंति भाजनं पात्र मित्यर्थः यथाहि पात्रविशेष विना क्षीरादि वस्तु विनश्यति एवं धर्मवस्त्वपि सम्यकभाजनं विना ५ निहित्ति निधिः यथाहि निधिव्यतिरेकेण महाईमणि मौक्तिक कनकादि द्रव्यं न प्राप्यते तथा सम्यक्त्क निधानमतरा चारित्रधर्मरत्नमपि ६ इत्येताभिः षड्भिर्भावनाभिर्भाव्यमानमिदं सम्यकमविलंबेन मोक्षसुखसाधकं भवतीति । (६८) षट् स्थाने अत्थित्ति अस्ति विद्यते शब्दस्यावधारणार्थत्वाजीव इति गम्यते एतेन नास्तिकमतं निरस्तं १ निचोत्ति स च जीवो नित्य उत्पत्तिविनाशरहितः પાયા વગર નિશ્રળ થતું નથી, તેથી સમ્યકત્વ ધર્મરૂપ પ્રાસાદને મજબુત પાયો છે. આધાર–જેમ પૃથ્વી વિના નિરાધાર જગત રહી શકતું નથી, તેમ ધર્મરૂપ જ ગત પણ સમ્યકત્વરૂપ આધાર વિના રહી શકતું નથી. ભાજન એટલે પાત્ર. જેમ કાંઈ પાત્ર વિના દુધ વિગેરે વસ્તુઓ વિનાશ પામી જાય છે, એવી રીતે ધર્મરૂપી વસ્તુ પણ સમ્યકત્વરૂપ પાત્ર વિના વિનાશ પામે છે. સમ્યકત્વ એ નિધિ–ભંડાર છે. જેમ મેટા મુલ્યવાળાં મણિ, મોતી, અને સુવર્ણ વિગેરે દ્રવ્ય, નિધિ શિવાય પ્રાપ્ત થતું નથી, તેમ સમ્યકત્વરૂપ નિધિ વિના ચારિત્ર ધર્મરૂપ રત્ન પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે છ ભાવના વડે ભાવિત એવું સમ્યકત્વ વિલંબ વગર મોક્ષ સુખનું સાધક થાય છે. (૬૮ ) એ સમ્યકત્વનાં છ સ્થાન છે, તે આ પ્રમાણ ૧ શરિત ” એટલે “ છે ” વિદ્યમાન છે, એ શબ્દને અર્થ અવધારણ (નિશ્ચયજ) એ થાય છે, તેથી જીવ એ ઉપરથી અધ્યાહાર લેવો, એટલે “ જીવ છે ” એ અર્થ થાય, આથી નાસ્તિક મત ઉડી જાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ १८४ શ્રી ધર્મ સંગ્રહ. तदुत्पादक कारणाभावादित्यादिना शौद्धोदनिमत मपध्वस्तं २ कुणइत्ति स च जीवः करोति मिथ्यात्वविरति कषायादिबंधहेतुयुक्ततया तत्तत्कर्माणि निवर्तयति एतेन कापिल कल्पना प्रतिक्षेपः ३ कयमिति कृतं कर्म च वेद्यते “ सव्वं पएसतया मुंज " इति वचनादनेन सर्वथा अभोक्त जीववादिदुर्नयो निराकृतः ४ अत्थि निव्वाणंति अस्य च जीवस्य अस्ति विद्यते निर्वाण मोक्षः स च जीवस्य रागद्वेषमदमोह जन्मजरा रोगादि दुःख क्षयरूपोऽवस्थाविशेष इति यावत् एतेन प्रदीपनिर्वाणकल्पमभावरूपं निर्वाणमित्यादि संगिरमणाः सौगतविशेषा व्युदस्ताः ते च प्रदीपस्येवास्य सर्वथा ध्वंस एव निर्वाणमाहुः । तथा च तद्वचः (६९) " दीपो यथा निर्वृत्ति मभ्युपेतो नैवावनिं गच्छति नांतरीक्षम् । ૨ તે જીવ નિત્ય છે, એટલે ઉત્પત્તિ અને વિનાશથી રહિત છે. કારણ કે, તેનું કે ઉત્પાદક કારણ નથી, આથી શુદ્ધોદન–બદ્ધમતને ધ્વંસ થાય છે. ૩ “તે જીવ કરે છે એટલે મિથ્યાત્વ, અવિરતિ, કપાય વિગેરે કર્મ બંધના હેતુએ યુક્ત હોવાથી તે તે કર્મ કરે છે, એથી કરીને કપિલના [ સાંખ્ય ] મતની ક૯૫ના ઉડી જાય છે. ४ ते ७५ ४२ में वेटे छ. १२९५ , ' सर्व प्रदेशपणे भोगवे ' से आ. ગમનું પ્રમાણ છે, આથી “સર્વથા જીવ અભોક્તા છે એમ માનનારા વાદીને મત तुरी नय छे. . ५ मे अपनी भाक्ष छ ' भाक्ष भेटसे राग, ३५, मह, भोर, म, १२॥ અને રોગ વિગેરે દુઃખને ક્ષય થવારૂપ છવની એક જાતની અવસ્થા એ મોક્ષનાં લક્ષણ થી દીવાના બુઝાવારૂપ અભાવને મેક્ષને માનનારા કેટલાક દ્ધ લેક પરાસ્ત થઈ જાય છે, તેઓ દીપકની જેમ સર્વથા વંસ થાય, એ મેક્ષ એમ કહે છે. તેઓના શાસ્ત્રમાં આ પ્રમાણે વચન છે (૮)- નિર્વાણ પામેલ–બુઝાઈ ગએલો દી પૃથ્વીમાં આ Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ ૧૮૫ दिशंन कांचि द्विदिशं न कांचि त्स्नेहक्षयात्केव लभेति शांतिम् ॥ १ इति जीवः । तच्चायुक्तं दीक्षा विप्रयास वैयर्थ्यात् प्रदीपदृष्टांत स्याप्यसिद्ध त्वादिति युक्ति विस्तरस्तु ग्रंथांतरी दवसेयः ५ अत्थि अ मोरको वाओत्ति मोक्षस्य निवृत्ते रुपायः सम्यक् साधनं विद्यते सम्यग् ज्ञानदर्शन चारित्राणां मुक्तिसाधकतया घटमानत्वात् अनेनापि मोक्षोपाया भाव प्रतिपादक दुर्णय तिरस्कारः कृतः ६ एतान्यात्मास्ति त्वादीनि षद् सम्यकस्य स्थानानि सम्यत्त्वमेषु सत्स्वेव भवतीति भावः । एषां च भेदानां यथा संभवं ज्ञान शुद्धाचरण विधया सम्यक्त्क उपयोगित्वं मिति દાં . ( ૭૦ ) इत्थं च देवादि तत्त्व श्रद्धान विकलत्वे तथाविधा जीविकादिहेतोः श्रावकाकार धरणे द्रव्य श्रावकत्वमेव पर्यवसन्नं भाव श्रावकत्वं तु यथो. કાશમાં, દિશામાં કે વિદિશામાં કોઈ ઠેકાણે રહેતા નથી, તે સ્નેહ-તેલને ક્ષય થવાથી કેવળ શાંતિને પામે છે, તેવી રીતે જીવને મોક્ષ છે. ” આ તેમનું કહેવું અયુક્ત છે. કારણ કે, જે તેમ માનીએ તે પછી દીક્ષા વિગેરેને પ્રયાસ કરવો વ્યર્થ થાય છે, અને દીપકનું દૃષ્ટાંત અસિદ્ધ થઈ પડે છે. આ વિષે વધારે યુકિતને વિસ્તાર બીજા ગ્રંથમાંથી જાણી લેવો. ક “મોક્ષ થવાને ઉપાય છે ” મોક્ષ જે નિવૃત્તિ તેને ઉપાય—સાધન છે. કારેણું કે, સમ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મુક્તિનાં સાધક હોવાથી ઘટે છે. આથી મેક્ષના ઉપાયને અભાવ માનનારા દુર્ણયને તિરસ્કાર કરેલ છે. એવી રીતે આત્મા છવનું અસ્તિત્વ વિગેરે સમ્યકત્વનાં છ સ્થાને છે.—એ છ સ્થાન હોય તે સમ્યકત્વ હોય છે–એમ સમજવું. જ્ઞાન શુદ્ધ આચરણના પ્રકારે એ ભેદનું સંભવ પ્રમાણે સમ્યકત્વમાં ઉપયોગીપણું જાણી લેવું. ( ૭ ) એવી રીતે દેવ વિગેરે તત્વની શ્રદ્ધા ન હોય, અને કોઈ આજીવિકા પ્રમુખને લઈ શ્રાવકના જે આકાર ધારણ કરવાથી દ્રવ્ય શ્રાવકપણુંજ જાણી લેવું. ભાવ શ્રાવપણું તે યથાર્થ કહેલા વિધિ २४ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી ધર્મ સંગ્રહ. क्त विधि प्रतिपन्न सम्यत्कातिभ्यः सकाशान्नित्यं धर्मश्रवणादेव । यदुक्तं आवश्यकत्तौ " यो ह्यभ्युपेत सम्यत्को यतिभ्यः प्रत्यहं कथाम् । ___ श्रृणोति धर्मसंबंद्धा मसौ श्रावक उच्यते " ॥ १ ॥ अभ्युपेत सम्यक्त्क इत्यत्राभ्युपेताणुव्रतोऽपीति व्याख्यालेश इति । तच्चेहाधिकृतं भावस्यैव मुख्यत्वात् भाव श्रावकोऽपि दर्शन व्रतोत्तर गुण श्रावकभेदात् त्रिविधः तद्विस्तरस्तु व्रतभंगाधिकारे दर्शयिष्यते । (७१) आगमे चान्यथापि श्रावकभेदाः श्रूयते तथा च स्थानांगसूत्र-" चउविहा समणो वासगा पण्णत्ता तं जहा–अम्मपिइ समाणे भाइ समाणे मित्त समाणे सवित्त समाणे अहवा च उविहा समणो वासगा पण्णत्ता जं जहा आयं स समाणे पडाग समाणे खाणु समाणे खरंट समाणे इति परमे ते साधूना श्रित्य दृष्टव्या इति न पार्थक्यशं कालेशः एषामपि વડે સમ્યકત્વાદિ પ્રાપ્ત કરી મુનિઓની પાસેથી હમેશાં ધર્મ શ્રવણ કરવાથી જ થાય છે. તે વિષે આવશ્યક વૃત્તિમાં આ પ્રમાણે કહેલું છે.– “ સમ્યકત્વને પ્રાપ્ત કરનાર જે હમેશાં મુનિઓ પાસેથી ધર્મ કથા સાંભળે તે શ્રાવક કહેવાય છે. ” સમ્યકત્વને પ્રાપ્ત કરનાર અહીં એવી વ્યાખ્યા પણ થાય છે કે, અણુવ્રતને ગ્રહણ કરનાર. અહીં તેવા ભાવ શ્રાવકને અધિકાર છે. કારણકે ભાવ એ મુખ્ય છે. તે ભાવ શ્રાવક–૧ દર્શન શ્રાવક, ૨ વ્રત શ્રાવક અને ૩ ઉત્તર ગુણ શ્રાવક–એવા ત્રણ પ્રકાર છે. તેને વિસ્તાર વ્રતભંગના (વ્રતના ભાંગાના) અધિકારમાં આગળ કહેવામાં આવશે. [ ૭૧ ] આગમમાં બીજી રીતે પણ શ્રાવકના ભેદ કહેલા છે, તે સ્થાનાંગ સૂત્રમાં આ પ્રમાણે છે– “ શ્રાવક ચાર પ્રકારના છે. ૧ માતા પિતા સમાન, ૨ ભાઈ સમાન, ૩ મિત્ર સમાન, અને ૪ સપત્નિ સમાન– એ ચાર પ્રકારના શ્રાવક છે, અથવા બીજી રીતે પણ ચાર પ્રકારના छ- " १ आयस समान, २ पता। समान, 3 मा समान, अने ४ ५२ सभाન–એમ ચાર પ્રકારના શ્રાવક છે. આ ભેદ સાધુઓને આથીને છે, તેથી “પૃથક છે ” Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ १८७ नाम श्रावकादि प्ववतारण विचारे व्यवहार नयमते भाव श्रावका एवं ते श्रावकपद व्युत्पत्ति निमित्त मात्र योगेन तथा व्यवहियमाण त्वात् ( ७२ ) निश्चयनयमते पुनः सपत्नी खरंट समानौ मिथ्या दृष्टि प्रायौ द्रव्य श्रावको शेषास्तु भाव श्रावकाः यतस्तेषां स्वरूपमेव मागवे व्याख्यायतें" चिंति जइ कजाई न दिट्ठखलियों विहोइ निनेहो । एगंत वच्छलो जइ जणस्स जणणी समो सट्टो ॥१॥ हिअए ससिणे होच्चि अ मुणीण मंदायरो विणयकम्मे । भाइसमो साहूणं पराभवे होई सु सहाओ ॥२॥ मित्त समाणो माणा ईसिंरू सइ अ पुच्छिओ कज्जे ।। मन्नत्तो अप्पाणं मुणीण सयणा उ अब्भहि अं ॥३॥ सद्दो छिद्द उप्पेही पमाय खलिआणि निच्च मुच्चरइ । એવા મતભેદની શંકા કરવી નહીં. એ શ્રાવક ભેદ પણ નામ શ્રાવક વિગેરેમાં ઉતરી શકે છે, અને તે વિચાર વ્યવહારનયના મત પ્રમાણે લેતાં તેઓ ભાવ શ્રાવકજ છે. કારણ ४, श्राप से पनी मात्र व्युत्पत्ति निभित्तना योगे तो व्यवहार न्याले छे. (७२) નિશ્ચયનયના મત પ્રમાણે લેતાં તે સપત્નિ સમાન અને ખરંટ સમાન–એ બે શ્રાવક પ્રાયે મિથ્યા દષ્ટિ દ્રવ્ય શ્રાવકજ ઠરે છે, બાકીના ભાવ શ્રાવક ઠરે છે. તેમના સ્વરૂપનું. આગમમાં આ પ્રમાણે વ્યાખ્યાન છે– “ કાર્યાદિ ચિંતવે, દૃષ્ટિથી જુદો પડે, પણ સ્નેહ રહિત ન થાય, અને એકાંતે અતિ વત્સલ ભાવ રાખે, તે શ્રાવક માતા પિતા જે કહેલ છે. હૃદયમાં સ્નેહવાળે અને વિનય કર્મમાં મુનિ પ્રત્યે મંદ આદરવાળે જે શ્રાવક હોય, તે ભાઈ સમાન શ્રાવક કહે છે. તે સાધુને પરાભવ થાય તે સહાય કરનારે છે. કાર્યમાં પુછવાથી ઉત્તમ સલાહ આપનાર અને મુનિને સર્વ રીતે હિત કરનાર તે મિત્ર સમાન શ્રાવક કહે છે. સર્વદા છિદ્ર જેનારે અને પ્રમાદ તથા ભુલેને જણ વનાર શ્રાવક વૃતીના જે છે, તે હમેશાં સાધુને તૃણ સમાન ગણે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ શ્રી ધર્મ સગ્રહ, सो सवत्ति कप्पो साहू जणं तण समं गणइ तथा द्वितीय चतुष्के - ( ७३ ) ॥ ४ ॥ " गुरुभणिओ सुत्तत्थो विवज्जइ अवित हो मणे जस्सं । सो आयं स समाणो सुसावओ निओ सम ए ॥ ५ ॥ ॥ ७ ॥ पवणेण पडागा इव भामिज्जइ जो जणेण मूढेणं ! अविणिच्छि अगुरु वयणो सो होइ पडाइ आतुल्लो ॥ ६ ॥ परिवन्नमसग्गाहो न मुणइ गीअत्थ समणु सट्ठीवि । खाणु समाणो एसो अप्पउसी मुणिजण न वरं उम्रग देस ओणिण्हवोसि मूढोसि मंद धम्मोसि । इअ सम्मपि कहतं खरंट एसो खरंट समो जह सिढिलमसुइदव्वं लुप्पंतंपिहु नरं खरंटेइ | एवमणु सासतं पिहु दूसंतो भन्नइ खरंटो ॥ ८ ॥ ॥ ९ ॥ “ ગુરૂએ કહેલા સૂત્રાર્થે ખીા શ્રાવકના ચાર પ્રકાર આ પ્રમાણે છે ( ૭૩ — તે મનમાં સત્ય માનનારે જે શ્રાવક તે આયંસ સમાન શ્રાવક પવન વડે જેમ પતાકા ભમે તેમ જે મૂઢ જન વડે ભમે, અને કરે, તે પતાકા સમાન શ્રાવક કહેલા છે. ગીતાર્થે શિક્ષા કરેલા હાય, તેપણુ મુનિ વચ્ નની ઉપેક્ષા કરે, અને મુનિ જન સાથે જુદી રીતે વર્તે, તે ખાણુ સમાન શ્રાવક કહેલ छे. ' तु उन्मार्गता उपदेश रे छे तु निन्दुव छे, भूढ छे, मने धर्मभां भंह छे. આ પ્રમાણે કહેનાર શ્રાવક ખરંટના જેવા હોવાથી ખર’2 શ્રાવક કહેલા છે. 9. આગમમાં વર્ણવેલા છે. ગુરૂનાં વચનની ઉપેક્ષ્ય જેમ અશુચિદ્રવ્ય માણસને ખરડે તેમ ખર્ટ શ્રાવક મનુષ્યને દૂષિત કરે છે. તેમાં વ્યવહારનયથી ખર્ટ અને સપત્ની તુલ્ય શ્રાવક મિથ્યાત્વી જેવા છે. બાકીના ભાષ શ્રાવક જયવતા વર્તે છે. આ વિષે હવે વિશેષ કહેવાની જરૂર નથી. Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૮૯ नित्थइओ मित्थत्ती तुल्लो सवत्ति तुल्लो वि ववहारओ उसट्टा जयंति जंजिणगिहाइसं इत्यलं प्रसंगेन । अत्रोपयोगित्वात्पूर्व सरिप्रणीतानि भावश्रावकस्य लिंगानि धर्मरत्नप्रकरणे यथोपदिष्टानि तथोपदयंते तथाहिकयवयकम्मो १ तह शीलवं च २ गुणवं च ३ उजुववहारी ४ गुरु सुस्सूओ ५ पवयण कुसलो ६ खलु सावगो भाव १ कृतमनुष्टितं व्रत विषयं कर्म कृत्यं येन स कृतव्रतकर्मा १ अथैनमेव सप्रभेदमाह (७४)" तच्छायणण १ जाणण २ गिण्हण ३ पडिसेवणेसु ४ उज्जुत्ता कयवयकम्मो चउहा भावत्थो तस्सिमो होइ २ " तत्राकर्णनं विनय बहु मानाभ्यां व्रतस्य श्रवणं १ ज्ञानं व्रतभंगभेदातिचाराणां सम्यगवबोधः २ ग्रहणं गुरुसमीपे इत्वरं यावत्कालं वा व्रतपतिपत्तिः ३ आसेवनं सम्गक पालनं ४ अथ शीलवत्स्वरूपं द्वितीयलक्षणं यथा-" आययणं खुनि सेवइ १ वज्जइ परगेह पविसण सकजे २ निच्चमणुब्भडवेसो ३ न भणइ પૂર્વ સૂરિઓએ ધર્મરત્ન પ્રકરણમાં ભાવ શ્રાવકના લિંગ ઉપદેશ કરેલા છે, તે અહીં ઉપયોગી હોવાથી બતાવવામાં આવે છે.–ભાવશ્રાવક વ્રત કર્મ કરનાર, શીલવાન, ગુણવાન, સરળ વ્યવહારવાળા, ગુરૂની શુશ્રુષા કરનારે, અને પ્રવચનમાં કુશળ હોય છે. વ્રત વિષયના કૃત્ય કરે તે ભાવશ્રાવકના ભેદ કહે છે. ( ૭૪ ) “ વ્રતનું શ્રવણ, જ્ઞાન ગ્રહણ, અને આસેવન કરવામાં ઉઘુક્ત એ ભાવશ્રાવક ચાર પ્રકારે હોય છે.” ૧ આકર્ણન એટલે વિનય તથા બહુ માનથી વતનું શ્રવણ, ૨ જ્ઞાન એટલે વ્રતને ભંગ, વતને ભેદ, અને વ્રતના અતિચારને સમ્યક્ પ્રકારે બેધ. ૩ ગ્રહણ એટલે ગુરૂ સમીપે જઈ અમુક કાળ સુધી રહી વ્રત અંગીકાર કરે. ૪ આસેવન એટલે સારી રીતે पूतने पास બીજા ભાવથવક શીલવાનનું સ્વરૂપ–શીલ છ પ્રકારનું છે– ૧ આયતન સેવે, ૨ પારકા ઘરમાં પ્રવેશ કરે નહીં, ૩ ઉભટ વેશ પહેરે નહીં, ૪ મૃષા વચન બેલે નહીં, ૫ બાલ ક્રીડા છોડી દે, અને ૬ મધુર નીતિ વડે કાર્ય સાધે–એ છ પ્રકારનાં Page #202 -------------------------------------------------------------------------- ________________ १०. श्री धर्म संग्रह. सविआरवयणाई ४ परिहरइ बालकीलं ५ साहइ कज्जइ महूरनीईए ६ इ अच्छविहसीलजुओ विनेओ सीलवंतो त्थ ४ आयतनं धर्मिजन: मीलनस्थानं उक्तं च – “ जत्थ साहम्मिआ बहवे सीलवंत बहुस्सु आ चरित्ता यार संपन्ना आययणं तं विआणाहि १ " तत्सेवने भावश्रा -- ant नत्वनायतनमिति भावः १ शेषपदानि सुगमानि बालक्रीडां द्यूतादिकं ५ मधुरनीत्या सामवचनेन स्वकार्य साधयति न तु परुषवचनेनेति षट् शीलानि । अधुना तृतीयं भावश्रावक लक्षणं गुणवत्स्वरूपं यथा( ७५ ) जइवि गुणा बहुरूवा तहावि पंचहि गुणेहिं गुणवंता । इअ मुणिवरेहिं भणिओ सरूवमेसिं निसार्मेहि ५ सज्झाएकरर्णमि २ : विणयमिअ ३ निच्चमेव उज्जुत्तों । सव्वत्थणभिनिवेसो ४ वहइ सुई: मुटु जिणवयणे ५ || ६ || स्वाध्याये पंचविधे तपोनियमवंदनाद्यनुष्टाने २ विनये गुर्वाद्यभ्युत्थानादिरूपे नित्यमुद्युक्तः प्रयत्नवान् भवति ३ सर्वत्र 46. 66 તેવા शीस पडे युक्त मेव। श्रावड जीले शीलवान लाव श्राच उहेंवाय छे. अहीं आयतन -- એટલે ધર્મી લેાકાને મળવાનુ સ્થાન. કહ્યું છે કે, જ્યાં શીલવાન અને શ્રુત આચાર સંપન્ન એવા ધણા સાધર્મી બન્ધુએ મળે તેવા સ્થાનને આયતન કહે છે. સ્થાનનું સેવન કરે તે ભાવશ્રાવક કહેવાય. તે સિવાય ન કહેવાય. ખીજા પદના અર્થ સુગમ છે. બાલક્રીડા એટલે જુગાર વિગેરે. મધુર નીતિથી એટલે સામ વચનથી સ્વકાર્યું साधे छे - उठोर व्यऩथी नहीं छ अारना शीण छे. त्रीन गुणवान् भावभाव -- उना सक्षणु. ( ७५ ) भेभो - " ले गुणु धणा प्रहारना छे, तथापि पांय गुण वडे, ગુણવાન કહેવાય છે. તે ગુણુવાનનું સ્વરૂપ સાંભળે. ૧ સ્વાધ્યાય કર, ૨ વિનયમાં નિત્ય પ્રયત્ન કરવા, ૩ સર્વ સ્થળે આગ્રહ ન રાખવા, ૪ શ્રદ્ધા રાખવી, અને ૫ જિત वथनभां वर्त— पांय गुण उवाय छे. - तेन विशेषार्थ या प्रभो - स्वाध्य तय, नियम, वहना विगेरे पांच अअरनो छे. विनय मेटले गु३, प्रमुख आवे तो तेभनी સામે બેઠા થવુ વિગેરે—તેમાં નિત્ય ઉજમાળ રહેવું. સર્વ પ્રયેાજનમાં અગ્રહ ન રાખ " Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ૧૯૧ प्रयोजनेषु अनभिनिवेशः प्रज्ञानपनीयो भवति ४ तथा वहति धारयति रुचिमिच्छां श्रद्धानमित्यर्थः । सुष्टु वाढं जिनवचने ५ इति पंचगुणाः । अधुना ऋजुव्यवहारीति चतुर्थ भावश्रावक लक्षणं यथा ( ७६ ) “ उजुवव हारो चउहा-जहत्थयणनं १ अवचगा किरिआ २ हुंता वायपगासन ३ मित्ती भावो असब्भावा ७ ऋजु प्रगुणं ववहरणं ऋजु व्यवहारः स चतुर्धा यथार्थ भणनं अविसंवादि वचनं १ अवंचका पराव्यंसन हेतुः क्रिया मनो वाकाय व्यापाररूपा २ हुंता वायपगा सणत्ति हुँतत्ति प्राकृत शैल्या भाविनोऽशुद्ध व्यवहारकृतो येऽपायास्तेषां प्रकाशनं प्रकटनं करोति-यथा-भद्र मा कृथाः पापानि चौर्यादीनि इह परत्र चानर्थकराणी त्याश्रितं शिक्षयीत ३ मैत्रीभावः सद्भावा निष्कपटतया ४ सांप्रतं गुरु शुश्रुषक इति पंचमं लक्षणं यथा-" सेवाइ १ का વ, રૂચિ એટલે ઈછા અર્થાત્ શ્રદ્ધા ધારણ કરવી, અને જિન વચન પ્રમાણે સારી રીતે વર્તવું—એ પાંચ ગુણ કહેવાય છે. રૂજુ વ્યવહારી એ ચેથા ભાવ શ્રાવકનું લક્ષણ આ પ્રમાણે છે–જુવ્યવહાર એટલે સરળ વ્યવહાર ચાર પ્રકારનો છે. [ ૭૪ ] ૧ યથાર્થ કહેવું, ૨ અવંચક ક્રિયા કરવી, ૩ અશુદ્ધ વ્યવહારે કરેલા અપાયને પ્રકાશ કરવા, * નિષ્કપટ મૈત્રીભાવ રાખે–એ ચાર પ્રકારને જુવ્યવહાર કહેવાય છે. આજુ એટલે સરળ વ્યવહાર ચાર પ્રકારનો છે. ૧ યથાર્થ કહેવું એટલે જેવું હોય તેવું કહેવું. ૨ અવંચક એટલે બીજાને ન છેતરવાની મન વચન કાયા વડે ક્રિયા કરવી. ૩ પ્રાકૃત શૈલી વગરના અશુદ્ધ વ્યવહારથી થયેલા અપાય [નાશ) ને પ્રકાશ કરવા–જેમકે, “ ભદ્ર! તું ચુરી વિગેરે પાપ કર્મ કરીશ નહીં, તે આલેક અને પરલોકમાં અનર્થ કરનારાં છે. ”એમ પિતાના આશ્રિતને શિક્ષા આપે છે. ૪ સદભાવથી એટલે નિષ્કપટપણે મિત્રીભાવ રાખે એ અજુ વ્યવહારના ચાર ભેદ છે. હવે પાંચમા ગુરૂ શુશ્રષા કરનાર ભાવશ્રાવકનું લક્ષણ કહે છે. જે ૧ સેવા, ૨ કારણ, ૩ સંપાદન અને ૪ ભાવ એ ચાર પ્રકારે ગુરૂજનની શુશ્રુષા થાય છે.– ૧ સેવા એટલે ગુરૂજનની ઉપાસના ૨ કારણ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી ધર્મ સંગ્રહ, रणे णय २ संपायण ३ भावओ गुरु जणस्स ४ सुस्सूसणं कुणतो गुरु सुस्सू सो हवइ चउहा ८ सेवया पर्युपासनेन १ कारणेन गुरुजन वर्णवादकरणादन्यजन प्रवर्त्तनेन २ संपादनं गुरो रौषधादीनां प्रदानं ३ भावो गुरुंजनचेतोऽनुवर्त्तनं ४ एतै श्चतुर्भिः प्रकारैर्गुरुजनस्याराध्यवर्गस्य शुश्रूषां कुर्वन् गुरु शुश्रूषको भवति इति (७७) यद्यपि गुरवो मात पित्रादयोऽपि भण्यंते तथाप्यत्र धर्माधिकारा धर्माचार्यादय एव प्रस्तुता इति हार्द । अथ प्रवचन कुशल इति षष्टं भाव श्रावक लक्षणं चेत्थं-" सुते १ अत्थे २ अ तहा उस्सग्गा ३ वा वय ४ भाव ५ ववहारे ६ जो कुसलत्तं पत्तो पवयणकुसलो तओ छट्ठा " ९ सूत्रे सूप विषये यः कुशलत्वं प्राप्तः इति प्रत्येकं योजनीयं श्रावकपर्यायोचित सूत्राध्येतेत्यर्थः १ तथा अर्थे सूत्राभिधेये संविग्नगीतार्थसमीपे सूत्रार्थ श्रवणेन कुशलत्वं प्राप्त इत्यर्थः ( ७८ ) એટલે ગુરૂ જનની પ્રશંસા કરવામાં બીજાને પ્રવર્તાવવા. ૩ સંપાદન એટલે ગુરૂને ઔષધ વિગેરે આપવા, અને ૪ ભાવ એટલે ગુરૂજનના ચિત્તને અનુસરવું –એ ચાર પ્રકારે ગુરૂજન એટલે આરાધવા યોગ્ય વડિલ વર્ગની સેવા કરનાર શ્રાવક ગુરૂ શ્રેષક નામે ભાવ श्राप ४४वाय . ( ७७ ) અહીં શંકા કરે છે કે, જો કે માતા પિતા વિગેરે પણ ગુરૂજન કહેવાય છે, તથાપિ અહીં ધર્મને અધિકાર ચાલે છે, તેથી ધર્માચાર્ય પ્રમુખનેજ લેવા–એ હાર્દ છે. હવે છઠા પ્રવચન કુશળભાવ શ્રાવકનું લક્ષણ કહે છે તે આ પ્રમાણે છે – " सूत्र, अर्थ, उत्सर्ग, सपा, मा भने व्यवहार-मे विषयमा शणताने प्राપ્ત થયેલ શ્રાવક પ્રવચન કુશળ નામે છઠ ભાવ શ્રાવક કહેવાય છે. ૧ સૂત્ર એટલે સૂત્રના વિષયમાં ( કુશળતાને પ્રાપ્ત થયેલો) એ સર્વ ઠેકાણે પદ જેડી લેવું. અર્થાત શ્રાવક પર્યાયને યોગ્ય એવાં સૂત્રનો ભણનાર. ૨ અર્થ એટલે સુત્રના અર્થમાં સંગી ગીતાથી ગુડ્ઝી પાસે સૂત્રના અર્થ સાંભળી તેમાં કુશલ થયેલ. [ ૭૪ ] ૩ ઉત્સર્ગ એટલે Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ ૧૯૩ २ उत्सर्गे सामान्योक्तौ ३ अपवादे विशेषभणिते कुशलः अयं भावः केवलं नोत्सर्गमेवावलंबते नापि केवलमपवादं किं तूभयमपि यथायोगमालंबत इत्यर्थः ४ भावे विधिसारे धर्मानुष्टाने करणस्वरूपे कुशलः इदमुक्तं भवति विधिकारिणमन्यं बहुमन्यते स्वयमपि सामग्री सद्भावे यथाशक्ति विधिपूर्वकं धर्मानुष्टाने प्रवर्त्तते सामग्ख्या अभावे पुनर्विध्याराधन मनोरथान मुंचत्येवेति ५ व्यवहारे गीतार्थचरितरूपे कुशलः देश कालाद्यपेक्षयोत्सर्गापवादवेदि गुरुलाघव परिज्ञाननिपुणगीतार्था चरितं व्यवहार न दूषयतीति भावः ६ “ एसो पवयणकुसलो छब्भेओ मुणिवरहिं निदिठो । किरिया गयाइं छव्विह लिंगाइं भावसढस्स" १० एतानि भाव श्रावकस्य क्रियोपलक्षणानि षडेव लिंगानि । अथ भावगतानि तान्याह । " भाव गयाई सतरस मुणिणो ए अस्स छिति लिंगाई । जाणि अ સામાન્ય વચન, અને ૪ અપવાદ એટલે વિશેષ વચન. તે બંનેમાં કુશળ ભાવાર્થ એ છે કે, કેવલ ઉત્સર્ગને કે કેવલ અપવાદને અવલંબન કરતા નથી, પણ યથાગ પ્રમાણે ઉભયને અવલંબન કરનારા હોય છે. ૪ ભાવ એટલે વિધિ પૂર્વક ધર્મનું અનુષ્ઠાન કરવામાં કુશળ. કહેવાની મતલબ એવી છે કે, બીજો કોઈ વિધિ પૂર્વક કરે તેને બહુ માન આપે, અને પોતે પણ સામગ્રી હોય, તે યથાશકિત વિધિ પૂર્વક ધર્મનુષ્ઠાન કરવામાં પ્રવર્તે. જે સામગ્રી ન મળે તે વિધિ પૂર્વક ધર્મરાધન કરવાના મનોરથ છોડી દે નહીં. ૫ વ્યવહાર એટલે ગીતાર્થે આચરેલ વ્યવહારમાં કુશળ. ભાવાર્થ એવો છે કે, દેશકાળ પ્રમુખની અપેક્ષાએ ઉત્સર્ગ તથા અપવાદને જાણનાર, ગુરૂ લાધવના જ્ઞાનમાં નિપુણ એવા ગીતાર્થ પુરૂ એ આચરેલા વ્યવહારને દૂષિત કરતું નથી. “એ પ્રવચન કુશળ ભાવ શ્રાવકના છ ભેદ મુનિઓએ કહેલા છે. તે તેના છ લિંગ ક્રિયાને અનુસરીને છે.” આ પ્રમાણુ ભાવ શ્રાવકના ક્રિયાને અનુસરી છ લિંગ કહેલાં છે. હવે તેના ભાવને અનુસરીને લિંગ કહે છે – “ છ પ્રકારના ભાવ શ્રાવકના ભાવને અનુસરીને સત્તર પ્રકારના લિગ છે, એમ જિન મતના સારને જાણનારા પૂર્વાચાર્યો ૨૫. Page #206 -------------------------------------------------------------------------- ________________ श्री धर्म संग्रह जिणमयसारा पुन्वायरिआ जओ आहु" ११ इथिदि अत्थ संसार ४ विसय ५ आरंभ ६ गेह ७ दंसणओ ८ गटुरिग्गइपवाहे ९ पुरस्सरं आगम पवित्ती १० ॥ १२ ॥ दाणा इजहा सनी पवत्तणं ११ विहि १२ ररत्त दुठेअ १३ मज्झत्थ १४ मसबंधो १५ परत्थ कामो व भोगी अ १६ ॥ १३ ॥ वेसा इव गिहवासं पालइ १७ सत्तरस पय निबद्धं तु भावगयभाव सावग लक्खणमेों समासेणं १४ आसां काचित् व्याख्या स्त्रियादि दर्शनांत पदाष्टकानां द्वंद्वे सप्तम्यर्थे तसिल् अयं भावः स्त्रीवशवर्ती न भवेत् १ इंद्रियाणि विषयेभ्यो निरुणद्धि २ नानर्थमूलेऽर्थे लुभ्यति ३ संसारे रतिं न करोति ४ विषयेषु न गृद्धिं कुर्यात् ५ तीव्रारंभ न करोति करोति चेदनिच्छन्नेव ६ गृहवासे पाशमिव मन्यमानो • वसेत् ७ सम्यक्त्वान्न चलति ८ गुड्डरिक प्रवाहं त्यजति ९ आगम पुरस्सरं सर्वाः क्रियाः करोति १० यथाशक्ति दानादौ प्रवर्तते ११ विहीको निरवद्यक्रियां कुर्वाणो न लज्जते १२ संसारगत पदार्थेषु अर डे छ. " इत्थिंदि ” मे ३९ गाथाने विशेषार्थ मा प्रभारी छेतेनी ४८६४ व्याખ્યા આપે છે–જીથી તે દર્શન સુધી આઠ પદમાં ઠંદ્વ સમાસ અને શિસ્ત્ર પ્રત્યય આ વેલે છે. ભાવાર્થ એ છે કે, ૧ સ્ત્રીને વશ ન થાય, ૨ વિષયમાંથી ઈતિને રૂંધે, ૩ અનર્થનું મૂલ જે દ્રવ્ય તેમાં લુબ્ધ ન થાય, ૪ સંસારમાં પ્રીતિ કરે નહીં, ૫ વિષયમાં લુપ ન થાય, ૬ તીવ્ર આરંભ કરે નહીં, જે કરે તે ઇચ્છા વગર, ૭ ગ્રહવાસને પાશાની જેમ માની તેમાં રહે, ૮ સમ્યકત્વથી ચલિત ન થાય, ૯ ગાડરીઓ પ્રવાહ છોડી દે, ૧૦ સર્વ ક્રિયાઓ શાસ્ત્ર પૂર્વક કરે, ૧૧ શકિત પ્રમાણે દાન વિગેરેમાં પ્રવે, ૧૨ નિદૈષ ક્રિયા કરતાં લજ્જા પામે નહીં, ૧૩ સંસારના પદાર્થોમાં રાગ દ્વેષ રાખ્યા વગર રહે, ૧૪ ધર્મદિના સ્વરૂપના વિચારમાં મધ્યસ્થ રહે, “મેં આ પક્ષ અંગીકાર કર્યો છે ” એમ આગ્રહ રાખે નહીં, ૧૫ ધન તથા સ્વજન વિગેરેમાં સંબંધ રાખ્યા છતાં તે ક્ષણ ભંગુર છે, એમ માની જાણે સંબંધ ન હોય, તેવી રીતે વર્તે, ૧૬ બીજાને અર્થે અથવા બીજાની દાક્ષિણ્યતાને લઈ પોતે ભોગ ઉપભોગ કરવામાં પ્રવે, પિતાના અતિ તીવ્ર Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સગ્રહ: द्विष्टो निवसति १३ धर्मादि स्वरूपविचारे मध्यस्थः स्यात् न तु भयायं पक्षोंऽगीकृत इत्यभिनिवेशी १४ धनस्वजनादिषु संबंद्धोऽपि क्षणभंगुरतां भावयन्नसंबद्ध इवास्ते १५ परार्थ अन्यजनदाक्षिण्यादिना भोगोपभोगेषु प्रवर्त्तते न तु स्वतीवरसेन १६ वेश्येव निराशंसो गृहवास पाल -- यतीति १७ कृतं प्रासंगिकलक्षण प्ररूपणया । ( ७९ ) ૧૯૫ अत्र च प्रतिपन्न सम्यक्त्वेनादित एव नियमपूर्वं तथा भ्यासः कायः यथोक्तं श्राद्धविधि वृत्तौ तथाहि पूर्व तावन्मिथ्यात्वं त्याज्यं ततो नित्यं यथा शक्ति त्रिर्द्विः सरुद्वा जिन पूजा जिन दर्शनं संपूर्ण देव वंदनं चैत्यवंदना च कार्येति । एवं सामग्रयां गुरौ दृह लघु वा वंदनं सामग्रयभावे नाम ग्रहणेन वंदनं । नित्यं वर्षा चतुर्मास्यां पंचपर्वा दौ वा अष्ट : प्रकारी पूजा यावज्जीवं नव्यान्न पक्वान्नफलादे र्देवस्य ढौकनं विना ग्रह-णं । ( ८० ) नित्यं नैवेद्य पूजादे ढकनं नित्यं चतुर्मासी त्रय वार्षिक : રસથી પ્રવર્ત્ત નહીં, ૧૭ વેશ્યાની જેમ આશંસા રહિત થઇ ગૃહવાસ પાલે. આ પ્રમાણે ભાવ શ્રાવકનાં સત્તર લિંગ છે. પ્રસ ંગે આવેલાં લક્ષણની પ્રરૂપણા ધણી કરવામાં આવી, હવે વિશેષ કહેવાની જરૂર નથી. [ ૭૯ ] આ પ્રમાણે સમ્યકત્વને પ્રાપ્ત કરનારા શ્રાવકે પ્રથમથીજ નિયમ પૂર્વક એવે અભ્યાસ કરવા કે જે અભ્યાસના ક્રમ શ્રાદ્ધવિધિમાં કહેલા છે—તે આ પ્રમાણે—પ્રથમ શ્રાવકે મિથ્યાત્વનો ત્યાગ કરવા. પછી હમેશાં ત્રણ વાર, બે વાર અથવા એક વાર જિન પૂજા, જિન દર્શન, સ ંપૂણુ દેવ વંદન અને ચૈત્ય વંદન કરવાં. જો સામગ્રી. મેટી હોય તે માટું, અને થાડી હેાય તે। નાનું—વંદન કરવું. સામગ્રી ન હોય તેા નામ ગ્રહણ કરી વંદન કરવું. હમેશાં વર્ષાના ચતુમાસમાં કે, પાંચ પર્વણીમાં અષ્ટપ્રકારી પૂજા યાજ્જીિવિત કરવી, તેમાં નવીન અન્ન, પકવાન, તથા લ પ્રમુખ દેવને ધા વિના પોતે ગ્રહણ કરવાં નહીં. ( ૮૦ ) હંમેશાં નૈવેદ્ય સાપારી વગેરે દેવને ધરવાં. નિત્યે ત્રણ ચાતુમાસ તથા વાર્ષિક દીપોત્સવી વિગેરે અષ્ટમંગળ ધરવાં, હમેશાં પર્વ દિવસે અથવા Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી ધર્મ સંગ્રહ दीपोत्सवादौ वा टमंगल ढौकनं । नित्यं पर्वसु वा वर्ष मध्ये कियद्वारं वा खाद्य स्वाद्यादि सर्व वस्तूनां देवस्य गुरोश्च प्रदान पूर्व भोजनं । प्रति मासं प्रति वर्ष वा महाध्वज प्रदानादि विस्तरेण स्नात्र महापूजा रात्रिजागरणादि । नित्यं वर्षादौ कियद्वारं वा चैत्यशाला प्रमार्जनं समारचनादि । प्रति वर्ष प्रति मासं वा चैत्ये गरुत्क्षेपण दीपार्थ पुंभिका कियद्दीप घृत चंदनखंडादेः शालायां मुखवस्त्रजपमाला पोंछन कचरवलकाद्यर्थकियद्वस्त्रमूत्रकंबलोर्णादेश्च मा चनम् । वर्षासु श्राद्धादीना मुपवेशनार्थ कियत्पट्टिकादेः कारणं । प्रति वर्ष सूत्रादि नापि संघ पूजा कि यत्साधर्मिवात्सल्यादि च । ( ८१ ) प्रत्यहं कियान् कायोत्सर्गः स्वाध्यायः त्रिशत्यादि गुणनं च । नित्यं दिवा नमस्कार सहिता दे रात्री दिवस चरमस्य च प्रत्याख्यानस्य करणंः द्विः सकृद्वा प्रतिक्रमणादि વર્ષને મધ્ય ભાગે કેટલીક વાર ખાજા, સ્વાદ્ય વિગેરે સર્વ વસ્તુ દેવ અને ગુરૂને આપ્યા પછી પોતે જમવી. પ્રતિમાસ વા પ્રતિવર્ષ ચૈત્ય ઉપર મહા ધ્વજ ચડાવ. અને વિસ્તારથી સ્નાત્ર, મહાપૂજા, અને રાત્રિ જાગરણ વિગેરે કરવાં. હમેશાં વર્ષની આદિમાં અથવા કેટલીક વાર ચૈત્યશાળા સુધારવી અને સમારવી. પ્રતિવર્ષે વા પ્રતિ માસે ચૈત્યમાં પીંછા નાખવાં, દીવા માટે પુંભડી, કેટલુંક દીવાનું ઘી, ચંદન ખંડ વિગેરે રાખવાં. શાલામાં મુખ વસ્ત્રિકા (મુહપત્તી) જપમાલા, પુંજણા, કાજે કાઢવાને કેટલાક વસ્ત્રના સૂત્ર, કાંબલ અને ઉણ પ્રમુખ મુકવાં. જેમાસામાં શ્રાવકાદિકને બેસવા માટે કેટલાક પાટલા વિગેરે કરાવવા. દરર સૂત્રાદિકથી સંઘપૂજા અને કેટલુંક સાધર્મિ વાત્સલ્ય કરવું. ( ૮૧ ) હમેશાં કેટલાક કાર્યોત્સર્ગ, સ્વાધ્યાય અને ત્રણ સો પ્રમુખ ગણવા. હમેશાં દિવસે નમસ્કાર સહિત દિવસના છેલ્લા પિહેરના પચ્ચખાણ કરવાં. બે વાર અથવા એક વાર પ્રતિક્રમણ પ્રમુખ નિયમથી કરવું. અહીં શંકા કરે છે કે, અવિરત અવસ્થામાં વિરતિના પરિમાણનો અભાવ છે, અને પ્રત્યાખ્યાન તથા પ્રતિક્રમણાદિ તે વિરતિ ધર્મનાં કર્તવ્ય છે, તે તેને અંગીકાર કરવાથી Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સ ંગ્રહ. चादौ नियमनीयानिः । नन्वेव मविरतावस्थायां विरति परिणामाभावे प्रत्याख्यान प्रतिक्रमणादि विरति धर्मस्य कर्त्तव्यत्वांगीकारे तात्त्विक गुण स्थानावस्था येत नहि तुर्यगुण स्थाने पंचम गुणस्थानादि क्रिया करणं युक्ति युक्तं अविरत सम्यग्दृष्टि गुणस्थान हानि प्रसक्तेः नापि च क्षयोपशमादि भावभाव्यानि गुणस्थानानि अस्मदादि बाह्यौदयिकभावोद्भूतक्रिया कृष्टान्यायांतीति चेत् मैवं शास्त्रार्थपरिज्ञानात् नहि तुर्यगुण स्थाने विरति क्रिया करणं शास्त्रे निषिधं किंतु परमार्थिकाध्यवसायरूपो विरति परिणामः सहिअसन्नपि विशुद्धव्रतग्रहणादि क्रियाकारिणां तन्माहात्म्यादेव तद्ग्रहणानंतरं जायते संश्च परिवर्द्धते ( ८२ ) न तु प्रतिपात शीलो भवति अतएव क्षायोपशमिकानि गुणस्थानानि नास्मदादि बाह्योदयिक क्रियाकृष्टा न्यायांतीति बुद्धया सम्यग् क्रियायां नो दासितव्यं प्रय ૧૯૭ તાત્વિક ગુણુ સ્થાનની અવસ્થાને લેપ થશે. કારણકે, ચેાથા ગુણ સ્થાનમાં પાંચમા ગુરુ સ્થાન વિગેરેની ક્રિયા કરવી યુક્ત નથી. કારણકે, તેથી અવિરત સમ્યક્ દૃષ્ટિ ગુણ સ્થાનને હાનિ થવાને પ્રસંગ આવે. વળી ક્ષાયે પશમાદિ ભાવથી ભાવવા યેાગ્ય એવા ગુણ સ્થાના અમારી બાહ્ય ઉદય ભાવથી ઉત્પન્ન થયેલી ક્રિયા વડે આકર્ષીને આવતા નથી. ? આવી શંકા ન કરવી. કારણકે, શાસ્ત્રાર્થના જ્ઞાનને લીધે ચેાથે ગુણ સ્થાને વિરતી ક્રિયા કરવાને કાંઇ શાસ્ત્રમાં નિષેધ નથી, કિંતુ પરમાર્થિક અધ્યવસાયરૂપ વિરતિના પરિણામ છે. તે પરિણામ અછતા છે, પણ શુદ્ધ વ્રતનું ગ્રહણ કરવા વિગેરે ક્રિયા કરનારાને તેના મહાત્મ્યથીજ તે ગ્રહણ કર્યા પછી થાય છે, અને થઇને વૃદ્ધિ પામે છે. ( ૮૨ ) કારણકે, તે પતન થવાના શીળવાળા નથી, અર્થાત્ પડતો નથી, પણ વધે છે. એથી ક્ષાયેાશિમ એવા ગુણ સ્થાન અમારી ખાદ્ય ઉદયની ક્રિયાથી આકર્ષીને આવતા નથી. એવી બુદ્ધિ રાખીને સમ્યગ્ ક્રિયા કરવામાં ઉદાસીનતા રાખવી નહીં. પ્રયત્ન કરવાથી તે પણ સુલભ થાય છે. કારણકે, ઉપેય વસ્તુ ઉપાયને આધીન છે. આ વિચાર અમા Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. नेन तेषामपि सुलभत्वादुपायाधीनत्वा दुषेयस्य च न ( ८३ ) चैतस्वमनीषिका विजूभितं यदाहुः श्री हरिभद्रसूरिवराः पंचाशक प्रकरणे. सम्यक्कव्रतपरिणामस्थैर्यार्थ विधेयगतोपदेश प्रस्तावे ( ८४ ) ૧૯૮ " गहणादुवरिपयत्तो होइ असनोवि विरह परिणामो । अकुसलकम्मोदयओ पss अवणाई लिंगमिह ॥ १ ॥ तम्हा णिच्चसईए बहुमाणेणं च अहिंगयगुणम्मी । पडिवक्ख दुर्गछाए परिणइ आलो अणेणं च ॥ २ ॥ तित्थं करभत्तीए सुसा हुजण पजुवासणाए अ । उत्तर गुण सट्ठाए एत्थसया होइ जइअव्वं ॥ ३ ॥ एवमसंतोवि इमो जायइ जाओ विपडइ न कयावि । ता इत्थं बुद्धिमया अपमाओ होइ कायव्वंति ॥ ४ ॥ 27 आसां व्याख्या — ग्रहणाद्गुरुमूले श्रुतधर्मेत्यादि विधिना सम्यक्क व्रतोपादानादुपरि उत्तरकाले प्रयत्नादुद्यमविशेषाद्धेतोर्भवति (८५) जायते अन्नपि कर्म दोषाद विद्यमानोऽपि संस्तु भूत एवेत्यपि शब्दार्थः कोऽ રી કૈવલ બુદ્ધિના વિલાસથી નથી. ( ૮૩ ) તે વિષે શ્રી હરિભદ્રસૂરિ પણ પચાશક પ્રકરણમાં સમ્યકત્વ વ્રતના પરિણામની સ્થિરતા માટે વિધેય ગત ઉપદેશ પ્રસ ંગે આ પ્રમાણે કહે છે, ( ८४ ) ' गहणा ' धत्याहि भार गाथाओनी व्याच्या या प्रमाणे हे ग्रह अश्वाथी भेटले ‘ गुरूमूले श्रुतधर्म ' इत्यादि विधि वडे सभ्यत्य व्रत ग्रहण स्वाथी उत्तर કાલે પ્રયત્ન કરવાને લીધે અા એટલે કર્મદેથી અવિદ્યમાન એવા પણ વિરતિ परिणाम थाय छे. [ ८ ] જો છતા હાય, તા થયેલાજ છે—એમ વિ શબ્દના અર્થ છે; તે વિરતિ પિ ણામ એટલે શું ? પ્રાણાતિપાત વિગેરેને નિવૃત્ત કરવાના પારમાર્થિક અધ્યવસાય, ઉપલક્ષ Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. सावित्याह । विरति परिणाम प्राणातिपातादि निवर्त्तने पारमार्थिकाध्यवसायः उपलक्षणक्षणत्वात्सम्यकपरिग्रहणं सोपक्रमत्वाद्विरत्वाद्याचारक कर्मणां तथाविधप्रयत्नस्य च तदुपक्रमण स्वभावत्वादिति ( ८६ ) अथोक्त विपर्ययमाह अकुशलकर्मोदयतः अशुभ कर्मोपायादिकर्मानुभावात् पतति सन्नपि व्रतग्रहणस्योपरि प्रयत्नं विना अपयाति विरतिपरिणाम इति प्रकृतं तत्प्रतिपातश्च लिंगेनावसीयते तदेवाह । ( ८७ ) अवर्णो व्रतानां व्रतदेशकानां वा अश्लाघा अवज्ञा वा अनादर आदिर्यस्य तदवर्णादि अवज्ञादिना आदिशब्दात्तद्रक्षणोपाया प्रवृत्यादि च लिंगं लक्षणमिह व्रतपरिणामपरिपात इति न च वाच्यं विनिर्गत परिणामाभावे कथं व्रतग्रहणमित्युपरोधादिना तस्य संभवात् (८८) श्रयते धनंतानि द्रव्यतः श्रमणत्वश्रावकत्वोपादानानीति प्रथमगाथार्थः । प्रस्ताविनोपदेशमेवाह થી અહીં સમ્યકત્વનું ગ્રહણ કરવું. કારણ કે, તે વિરતિ પ્રમુખ આચાર કર્મના ઉપક્રમે સહિત છે, અને તેવા પ્રયત્નો સ્વભાવ ઉપક્રમ કરવાને છે. ( ૮ ) હવે તે કહેવામાં જે વિપરિત ભાવ છે, તે કહે છે–અશુભ કર્મના ઉપાય વિગેરે કર્મના અનુભાવથી તે વિરતિ પરિણામ છતે હૈય, પણ પડે છે, એટલે વ્રત ગ્રહણ ઉપર પ્રયત્ન કર્યા વિના ચાલ્યો જાય છે, એ પ્રકૃતિ અને તેનું પતન જે લિંગથી જણાય છે, તે લિંગ કહે छ. ( ८७ ) अपरी मेटले प्रत तथा प्रतना उपदेशनी नि, अशा अथवा अना६२. તે જેને આદિ છે, તે અવર્ણાદિ. આદિ શબ્દથી તેના રક્ષણના ઉપાય કરવામાં અપ્રવૃત્તિ વિગેરે લિંગ ગ્રહણ કરવાં. અહીં કોઈ કહે કે, વ્રતના પરિણામો પરિપાત થાય, એ તેનું લક્ષણ છે, પણ તેમ કહેવું અયુક્ત છે. કારણ કે, વિગત પરિણામને અભાવે વતનું ગ્રહણજ કેમ થાય ? એમ આગ્રહ વિગેરેથી તેને સંભવ છે. [ ૮૮ ] દ્રવ્યથી સાધુપણું ના અને શ્રાવકપણાના અનંત મૂળ કારણેને આશ્રય કરે છે, એ પ્રથમ ગાથાને અર્થ थयो. હવે પ્રસ્તાવિક ઉપદેશ કહે છે–તે કારણ માટે એટલે “અસત એ વિરતિ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ધર્મ સંગ્રહ, तम्हागाहातित्थंकरगाहा-यस्मादसन्नपि विरति परिणामः प्रयत्नाजायते प्रयत्नं विना चा कुशलकर्मोदयात् सन्नपि प्रतिपतति तस्मात्कारणान्नित्यस्मृत्या सार्वदिकस्मरणेन भगवति यतितव्यमिति । ( ८९ ) तथा बहुमानेन भावप्रतिबंधेन च शब्दः समुच्चये अधिकृतगुणेऽगीकृतगुणे सम्यकाणुव्रतादाविदं पूर्वपदाभ्यामुत्तरपदेन च सह प्रत्येकं योज्यते । तथा प्रतिपक्ष जुगुप्सया मिथ्यात्व प्राणिवधायुद्वेगेन तथा परिणत्या लोचनेनाधिकृत गुणविपक्षभूता मिथ्यात्व प्राणाति पातादयो दारुणफला अधिकृत गुणा वा सम्यक्त्वाणु व्रतादयः परमार्थ हेतव एव (९०) इत्येवं विपाकपर्या लोचनेन च शब्दः समुच्चय एव तथा तीर्थकरभक्त्या परमगुरुविनयेन तथा सुसाधुजन पर्युपासनया भाव यतिलोक सेवया च शब्दः समुच्चये एव तथा उत्तर गुण श्रद्धया प्रधानतर गुणाभिलाषेण પરિણામ પ્રયત્ન કર્યાંથી થાય છે, અને પ્રયત્ન વિના અકુશળ કમને ઉદય થાય, તે સત એ પણ વિરતિ પરિણામ પડી જાય છે.” તે કારણ માટે સર્વદા સ્મરણ કરવાથી શ્રી ભગવંતને વિષે યત્ન કરવો. તે યત્ન શેનાથી કરે, તે કહે છે. [ ૮૮ ] બહુ માનથી એટલે ભાવથી. અહીં જ શબ્દનો અર્થ અને ' એ થાય છે. અંગીકાર કરેલા સમ્યકત્વ અણુવ્રત પ્રમુખ ગુણને વિષે યત્ન કરે. “ પૂર્વનાં બે પદ અને ઉત્તર પદની સાથે પ્રત્યેકમાં આનો સંબંધ જોડો. ' પ્રતિ પક્ષની જુગુપ્સા એટલે મિથ્યાત્વ તથા પ્રાણીની હિંસા પ્રત્યે ઉદ્વેગ–તે વડે કરીને તથા પરીણામને વિચાર કરીને એટલે “અંગીકાર કરેલા ગુણના પ્રતિપક્ષી એવા મિથ્યાત્વ તથા પ્રાણાતિપાત વિગેરે ભયંકર ફલ આપનારા છે, અને ને અંગીકાર કરેલા સમ્યકત્વ તથા અણુવ્રત વિગેરે ગુણે પરમાર્થના હેતુ છે.” [ ૯૦ ] એમ પરીણામને વિચાર કરીને તેને વિષે પ્રયત્ન કરે. અહીં પણ ર શબ્દ સમુચ્ચય અર્થમાં છે, તથા તીર્થંકરની ભક્તિથી એટલે પરમ ગુરૂના વિનયથી તેમજ ઉત્તમ સાધુ જનની ઉપાસનાથી એટલે ભાવ યતિ લેકની સેવા કરવાથી તેમાં યત્ન કરે. અહીં પણ ૫ શબ્દ સમુચ્ચય અર્થમાં છે, તથા ઉત્તર ગુણની શ્રદ્ધાથી એટલે પ્રધાન ગુણના અભિ Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, २०१ सम्यक्के सति अणुव्रताभिलाषेण अणुव्रतेषु सत्सु महावताभिलाषणति भावः ( ९१ ) चे शब्दः समुच्चय एव अत्र सम्यकाणु व्रतादि व्यतिकरे तत्प्रतिपत्युत्तरकालं सदा सर्वकालं भवति युज्यते यतितव्य मुद्यमः कर्त्तव्य इति गाथा त्रयार्थः । एव मसंतो गाहा एव पसन्नपि व्रत ग्रहणकाले इमोत्ति अयं व्रतपरिणामो जायते जातोऽपि व्रत ग्रहणकाले न पतति कदापि तस्मादत्र व्रत ग्रहणादि विधाव प्रमादः कर्त्तव्यो भवतीति चतुर्थ गाथार्थः । ( ९२ ) एवं च विरते रभ्यासेनाविरति जायते अभ्यासा देव हिं सर्व क्रियासु कौशलमुन्मीलति अनुभवसिद्धं चेदं लिखन पठन संख्यानं गान नृत्यादि सर्वकला विज्ञानेषु सर्वेषा मुक्तिमपि " अभ्यासेन क्रियाः सर्वा अभ्यासात्सकलाः कलाः अभ्यासाद् ध्यानमौनादि किमभ्यासस्य दुष्करं" ॥ १॥ (९३) - - - લાષથી તેમાં ન કરે. ભાવાર્થ એ છે કે, સમ્યકત્વ પ્રાપ્ત થાય, તે અણુવ્રત લેવા ને અભિલાષ કરે. અવત પ્રાપ્ત થતાં મહાવ્રતને અભિલાવ કરે (૯૧) અહીં જ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. અહીં સમ્યકત્વ અણુવ્રત વિગેરે પ્રાપ્ત થયા પછી ઉત્તર કાલે સર્વ કાળ યત્ન કરે, તે ઘટે છે. એ ત્રણ ગાથાને અર્થ થયો. એવી રીતે અંસત એવા આ વિરતિ પરિણામ પણ વત ગ્રહણ કરવા વખતે થાય, અને થયા પછી વ્રત ગ્રહણને સમયે કદિ પણ પડે નહીં, તે માટે એ વ્રત ગ્રહણ વિગેરેના વિધિમાં પ્રમાદ ન કરે–એ ચેથી ગાથાને અર્થ . [ ૯૨ ] એવી રીતે વિરતિનો અભ્યાસ રાખવાથી અવિરતિ પરાભવ પામે છે. અભ્યાસ થીજ સર્વ ક્રિયાઓમાં કુશળતા પ્રાપ્ત થાય છે. લેખન, પઠન, સંખ્યા, ગાયન અને નૃત્ય વિગેરે સર્વ કળા વિજ્ઞાનમાં સર્વને અભ્યાસને અનુભવ સિદ્ધ હોય છે. તે વિષે કહ્યું છે કે, “ અભ્યાસથી સર્વ ક્રિયાઓ થઈ શકે છે, અભ્યાસથી સર્વ કળા પ્રાપ્ત કરાય છે, અને અભ્યાસથી ધ્યાન તથા મન વિગેરે થાય છે. અભ્યાસની આગળ શું Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સગ્રહું, - निरंतरं विरति परिणामाभ्यासे च प्रेत्यापि तदनुवृत्तिः स्यात् यत उक्तं -२०२ " जं अब्भ्रसेइ जीवो गुणं च दोसं च एत्थ जम्मंमी । तं पाव इ परलोए तेणय अभ्यास जोएणं " ॥ १ ॥ तस्मादभ्यासेन तत्परिणाम दायें यथाशक्ति द्वादश व्रत स्वीकार: - तथा सति सर्वागीण विरतेः संभवात् विरतेश्व महाफलत्वात् ( ९४ ) अन्येऽपि च नियमाः सम्यक्कयुक्त द्वादशान्यतर व्रत संबद्धा एव देशविरतित्वाभिव्यंजकाः अन्यथा तु प्रत्युत पार्श्वस्थत्वादि भावाविर्भावकाः यतः उपदेशरत्नाकरे सम्यक्काणु व्रतादि श्राद्ध धर्म रहिता नमस्कारगुन जिनान वंदनाद्यभिग्रह भृतः श्राकाभासाः श्राद्ध धर्मस्य पार्श्वस्था इति । इत्थं च विधिग्रहणस्यैव कर्त्तव्यत्वात् संग्रहेऽस्य प्रवर्त्तत इत्यत्र ध-स्य सम्यग्विधिना प्रतिपत्तौ प्रवर्त्तते इत्येव पूर्व प्रतिज्ञातत्वा च ( ९५ ) तद्ग्रहणं विधिमेव दर्शयति "" मुश्छे ? (૯૩ ) નિરંતર વિરતિ પરિણામને અભ્યાસ રાખવાથી મૃત્યુ પામ્યા પછી પરભવે પણ તેનું અનુકરણ થાય છે. કહ્યું છે કે—“ જે જીવ આ જન્મમાં ગુણુ કે દોષના અભ્યાસ રાખે છે, તે અભ્યાસને યોગે પરલોકમાં પણ પ્રાપ્ત કરે છે. ” તેથી અભ્યાસ વડે તેના પરિણામની દૃઢતાને લઇ યથા શકિત ખાર વ્રત અંગીકાર થાય છે, અને તેમ થવાથી સર્વ અંગ વિરતિ થવા સંભવ છે, અને વિરતિનું મહા કુળ છે, ( ૯૪ ) સમ્યકત્વ યુક્ત ખાર વ્રત માંહેથી એક વ્રતના સંબંધવાળા બીજા પણ નિયમે દેશવિરતિપણાને પ્રગટ કનારા છે. અન્યથા રીતે તે ઉલટા પાશસ્થાપણા વિગેરે દોષ ભાવને પ્રગટ કરનારા થાય છે. ઉપદેશ રત્નાકરમાં કહે છે કે, “ સમ્યકત્વ તથા અણુ-વ્રત વિગેરે શ્રાવક ધર્મથી રહિત, અને નવકાર ગણવા, જિનપૂજા, અને વંદનાના અભિગ્રહ ધરનારા શ્રાવકાભાસ શ્રાવક ધર્મના પાસથ્થા છે. એવી રીતે વિધિ ગ્રહણની કñવ્યતા હાવાથી અને તેના સંગ્રહમાં પ્રવૃત્તિ કરવી. એમ ધર્મનું પ્રતિપાદન સમ્યગ્ વિધિ વડે अछे पूर्वे प्रतिज्ञा उसी छे [ ७५ ] " Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ ૨૦૩ योगवंदन निमित्त दिगाकार विशुद्धयः । योग्योपचर्येति विधिरणुव्रत मुखग्रहे ॥ २२ ॥ इह विशुद्धि शब्दः प्रत्येकमभिसंबंध्यते द्वंद्वांते श्रूयमाणत्वात् ततो योग शुद्धिवंदन शुद्धिनिमित्त शुद्धिर्दिग् शुद्धिः आकार शुद्धि श्वेत्यर्थः । तत्र योगाः कायवांग्मनो व्यापारलक्षणा स्तेषां. शुद्धिः सोपयोगांतरगमन' निरवद्य भाषण शुभचिंतनादि रूपा । ( ९६ ) वंदनशुद्धिः अस्खलित प्रणितादि दंडक समुच्चारणा संभ्रांतकायोत्सर्गादिकरणलक्षणा । निमित्त शुद्धिः तत्कालोच्छलित शंखषणकादिनिनाद श्रवण पूर्ण जंभभंगारच्छत्रा હવે તેને ગ્રહણ કરવાને વિધિ દર્શાવે છે. વેગ શુદ્ધિ, વંદન શુદ્ધિ, નિમિત્ત શુદ્ધિ, દિશા શુદ્ધિ, અને આકાર" શુદ્ધિ તથા યોગ્ય એવી ઉપચર્યા કરવી–એ અણવૃત વિગેરેને ગ્રહણ કરવાને વિધિ છે. ) - અહીં વિશુદ્ધિ શબ્દ ઠંદ્વ સમાસના નિયમ પ્રમાણે પ્રત્યેક શબ્દની સાથે લગાડે. એટલે યોગ શુદ્ધિ, વંદન શુદ્ધિ, નિમિત્ત શુદ્ધિ, દિશા શુદ્ધિ, અને આકાર શુદ્ધિ–એમ અર્થ થાય. યોગ એટલે કાય વેગ, વાયેગ, અને મને ગ–અર્થાત મન, વચન, કાર યાના વ્યાપાર તેમની શુદ્ધિ એટલે અંદર ઉપગ રાખી, ગમન કરવું. [ કાયયોગ | નિર્દોષ ભાષણ કરવું, (વા ગ ) અને શુભ ચિંતન કરવું. [ મ ગ ] એવી શુદ્ધિ તે યોગ શુદ્ધિ. કહેવાય છે. (૯૬) વંદન શુદ્ધિ એટલે અખલિત રીતે પ્રણિતાદિ દંડકને ઉચ્ચાર તથા સંભમ વગરને કાર્યોત્સર્ગ કરે, વિગેરે તે વંદન શુદ્ધિ કહેવાય છે. નિમિત્ત શુદ્ધિ એટલે તત્કાળ ઉછળીને વાગત શંખ, ઢેલ વિગેરેનું શ્રવણ, શાલ, ઝા * અહીં ટીકામાં આકાર શુદ્ધિ વિષે કાંઈ નથી, પણ તે લેખકની ખલના લાગે છે. બીજી પ્રત ન હોવાથી અમે દાખલ કરી શક્યા નથી, તે વિષે ગ્રંથાતરમાંથી જાણી લેવું. Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ध्वजचामरायवलोकन शुभगंधा घ्राणादि स्वभावा । दिग्शुद्धिः प्राच्युदीची जिन जिन चैत्यायधिष्टिता शासमाजनदीनानाथादीनामुचिता* ( ९७ ) उपचर्या धूपदीपपुष्पवस्त्रविलेपनागरुदानादिगौरवात्मिका चेति विधिः स च कुत्र भवतीत्याह अणुव्रतेति अणुव्रतानि मुखे आदी येषां तानि अणुव्रतमुखानि साधु श्रावक विशेषधर्माचरणानि तेषां ग्रहे प्रतिपत्ता भवतीति सद्धर्मग्रहण विधिः (९८) विशेषविधिस्तु सामाचारितोऽवसेयः तत्पाठश्चायं-" चइ १ संति सत्तवीसा २ बारस ३ सुअ ४ सासणा ५ खिलसुराणं ६ । नवकारो ७ सक्थओ ८ परमिथिओअ ९ वंदणयं १०. सामनमिणतत्तो आरोवणुः सग्गु ११ दंड उच्चारो १२ सत्तखमाणं पसत्थे खित्ते जिण भवणाइ पसत्थे सु तिहिकरण नक्खत्त मुहुत्त चंद बलेसु परिक्खि अगुणं सीसं मी अगाओ काओ खमासमणदाणपुत्वं રી, છત્ર ધ્વજ, અને ચામર વિગેરેનું અવલેકન તથા શુભ ગંધનું આધાણ ઈત્યાદિ સ્વભાવરૂપ તે નિમિત્ત શુદ્ધિ કહેવાય છે. દિગૂ શુદ્ધિ એટલે પૂર્વ તથા ઉત્તર એ બે જિન અને જિન ચ અધિષ્ઠિત એવા આશા રાખનારા દીન, અનાથ વિગેરે સંબંધી તે દિમ્ शुद्धि सेवाय छे. [२७ ] यो२५ ७५व्या मेटले धु५, ही५, ५०५, पत्र, विलेपन, તથા અગર વિગેરે આપવાની ગેરવતા કરવી. એ વિધિ ક્યાં થાય, તે કહે છે—અણુ વ્રત જેમાં મુખ્ય છે, એવા સાધુ, તથા શ્રાવકના વિશેષ ધર્માચરણ તેમને ગ્રહણ કરવામાં એ વિધિ થાય છે. આ પ્રમાણે સદ્ધર્મને ગ્રહણ કરવાને વિધિ છે. (૯૮ ), तेना विशेष विधि सामायारीया न वो. ते पा: " चइसंति ". मे गाथा ५ छ-भावार्थ मे , १ चैत्य, २ शांति, ३ ६६il, ४ श्रुत वता, ५ शासन है त, १ सर्व वता, ७ न१४।२, ८ २६ २तव, ८ ५२ष्टि २५, १० न, ૧૧ સામાન મિણ તત્વ, આરોપણ ઉત્સર્ગ, ૧૨ દંડ ઉચ્ચાર, ૧૩ સત્તખમણ–એ કમ છે. તે ઉત્તમ ક્ષેત્રમાં, જિન ભવન વિગેરેમાં શુભ તિથિ, કરણ, નક્ષત્ર, મુહર્ત અને ચંદ્ર બળમાં જેના ગુણની પરીક્ષા કરી છે, એ શિષ્ય ગુરૂ સમીપ ક્ષમાસમણ આપી, Page #217 -------------------------------------------------------------------------- ________________ भी धर्म संग्रह. ૨૦૫ भणावेइ ६ इत्थं कारि भगवन् तुम्हे अम्हं सम्यक श्रुत सामायिक देश विरति सामायिक आरोपावणि नंदिकरावणिभं देवे वंदावेह ( ९९ ) तओ मूरि सेहं वामपासे ठवित्ता वटुंति आहि थुईहिं संघेण समं देवे वंदेइ जाव ममदिशंतु ततः श्री शांतिनाथ आराधमार्थ करेमि काउस्सग्गं वंदण वत्तिआए इत्यादि सत्तावीसुस्सासं काउसग्गं करेइ श्री शांति इत्यादि स्तुतिं च भणति । ततो द्वादशांगी आराधनार्थ करेमि काउस्सग्गं । वंदण वत्तिआए इत्यादि कायोत्सर्ग नमस्कारचिंतनं ततः स्तुतिः तओ सुअदेवयाए करेमि काउस्सग्गं अन्नत्थउ ससिणं इत्यादि । ततः स्तुतिः ४ एवं शासन देवता कायोत्सर्गः । " या पाति शासनं जैनं सद्यः प्रत्यूहनाशिनी । साभिप्रेत समृध्ध्यर्थं भूयाच्छासनदेवता" ॥ १॥ (१०० ) इति स्तुतिः समस्त वैयावृत्त्याकराणां कायोत्सर्गः ततः स्तुतिः ६ भावे-शिष्य डे-मान् ! तमारी सभी५ हु सभ्य सामायि, श्रुत सामायिक, અને દેશવિરતિ સામાયિક લઈ નંદી કરની પૃથ્વિમાં દેવને વાંદું છું. [ ૯૯ ] પછી સૂરિ વામ પડખે બેસારી સ્તવન કરાવે હું સંઘની સાથે દેવ વાંદું, મને આશા આપે. પછી श्री शांतिनाथनी माराधना भाटे ४६२४॥ ५३-सेभ डी । वंदण वत्तिआए' ઈત્યાદિ ભણવું. પછી સત્યાવીશ . સેસ કરે. તે પછી કાઉસ્સગ કરે, અને — श्री शांति ' त्यादि २तुति स. ५छ। ६in माराधना भाटे ॥१२॥ ४३. सेम ४ी 'वंदण वत्तिआए ' या योत्सर्गमा नानु चितवन रे. पछी स्तुति ३२. a पछी श्रुत देवता भाटे योत्सर्ग ४रे, भने ' अन्नत्थउ ' त्या लो. ते पछी २तुति. मे प्रमाणे शासन देवतानो योत्सर्ग अरे, मने — यापाति ' से था स्तुति કરે. તેનો ભાવાર્થ એ છે કે, “ સદ્ય વિનને નાશ કરનાર જે દેવતા જૈન શાસનનું રક્ષણ કરે છે, તે શાસન દેવતા ઈચ્છિત સમૃદ્ધિને અર્થે થાઓ (૧૦૦ ) તે પછી સર્વ વૈયાવચ્ચ કરનારને કાત્સર્ગ કરે. તે પછી સ્તુતિ, પછી નવકાર બોલી નીચે બેસી Page #218 -------------------------------------------------------------------------- ________________ २०१ श्री संग्रह नमस्कारं पठित्वो पविश्य च शक्रस्तवपाठः परमेष्टि स्तवः जय वीराय इत्यादि इयं प्रक्रिया सर्व विधिषु तुल्या तत्तन्नामोच्चारकृतो विशेषः । त ओ वंदण य पुर्व सीसो भणइ इत्थं कारि भगवन् तुम्हे अम्हं सम्यक सामायिक ३ आरोपावणिों नंदि करावणिरं काउस्सग्गं कारेह । तओ सीसहिओ गुरू सम्यक सामायिक ३ (१०१) आरोपावणिरं करेमि काउस्सग्गं इचाइ भणइ सत्तावी मुस्सा सचिंतणं च उचीसत्थयभणनं क्षमा नमस्कार त्रयरूपनंदि श्रावणं । ततः पृथग् पृथग् नमस्कारपूर्व वारत्रयं सम्यक दंडकपाठः १२ सचायं अहनं भंते तुम्हाणं समीवे मित्थत्ताओ पडिकमामि संमत्तं उवसंपज्जामि तं जहा–दव्व ओ खित्त ओ काल ओ भाव ओ दन्च ओ गं मित्थत्तकारणा ई पचरकामि समत्तकारणा. ई उपसंपन्जामि नो मे कप्पइ अजप्पभिइ अन्नउत्थि ए. वा अन्न उत्थि अ देवयाणि वा अन्न उत्थि अ परिग्गहि आणि वा अरिहंत चेइ आणि वंदित्त एवा नमंसित्त एवा पुचि अणालत्तेणं आलवित्त एवा संलवित्त एवा तेसि असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउं वा अणुप्पयाउं वा खित्तआणं इत्य वा अन्नत्य वा कालओणं जाव. जीवाए भाव ओं णं जाव गहेणं न गहिज्जामि जावत्थलेणं न स्थलिजामि जाव संनिवा: एणं नाभि भविजामि जाव अनेण वा केणइ रोगायं काइणा एस. प. रिणामो न परिवडइ ताव मेए अं सम्म दंसणं ननं त्थरायामि उगेणं, શાસ્તવ (નમેથુણું ) તથા પરમેષ્ટિસ્તવ ( જયવીરાય ) ઇત્યાદિ ભણે. આ પ્રક્રિયા સવ વિધિઓમાં સરખી છે. માત્ર તે તે નામના ઉચ્ચારમાં તફાવત છે. પછી વંદના पूर्व शिष्य · इत्थंकारि ' या म. ५७ शिष्य शु३ · सम्यत्व सामायिक Vत्या . ( १०१) પછી ચતુર્વિશતિ સ્તવન બેલે, ખમાસણ તથા ત્રણ નવકાર રૂપનંદી સંભળાવે, તે પછી જુદા જુદા નમસ્કાર પૂર્વક ત્રણ વાર સમ્યકત્વ દંડકને પાઠ ભણે, તે પાઠ Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. २०७ खणाभि ओगणं बलाभि ओगेणे देवयाभि ओगेणं गुरु निग्गहेणं वित्ती तारेण वोसिरामि । ततश्च " अरिहंतो महदेवो जावजीवं मु साहुणो गुरुणो । जिण पनत्तं तत्तं इअ सम्मत्तं मए गहिअं" ॥१॥(१०२) इति गाथावार त्रयं पाठः । यस्तु सम्यक्त्क प्रतिपत्त्यनंतरं देश विरति प्रतिपद्यते तस्यात्रैव व्रतोचारः तओ वंदित्तासीसो भणइ-इत्थं का. रि तुम्हे अम्हं सम्यत्त्व सामायिक ३ आरोप गुरुराह आरोवेमि १ पु. णो वंदित्ता भणइ संदिसह किं भणामि गुरु भणइ वंदित्ता पवेअह २ पुणो वंदिता भणइ-तुन्हे अम्हें समत्तसामाइ अं ३ आरोवि अं इच्छामि अणुसट्टि गुरु भणइ आरोविसं २ खमासमणाणं हत्थेणं मुत्तेणं अत्येणं तदुभएणं समं धारिज्जाहि गुरु ( १०३ ) गुणेहिं वुढाहिं नित्थारगपारगाहोह सीसो भणइ इच्छं ३ तो " अहन्नभंते " Vत्या. पछी " यावित सुधा भारे अति ३, साधु ४३ अने लिन xend तय खो-मापी रीते में सभ्यत्व अंडय यु . " ( १०२ ) मे . થાને ત્રણ વાર ભણવી જે સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી જેને દેશ વિરતિ વ્રત લેવું હેય, તે વ્રતમાં આ પ્રમાણે ઉચ્ચાર કરે–શિષ્ય વંદના કરી કહે ભગવન્! સમ્યકત્વ સામાયિક વિગેરે મારા આરોપણ કરે. ગુરૂ કહે- “ આરોપણ કરું છું. ' પછી શિષ્ય વંદના કરી કહે ભગવન ! કહો શું ભણું ? ગુરૂ કહે, વંદન કરી ભણ. શિષ્ય વંદના કરી ભણે. ભગવાન ! તમે મારામાં સમ્યકત્વ સામાયિક વિગેરે આરોપણ કર્યા, હવે તમારી શિક્ષા લેવા ઈચ્છા કરું છું. ગુરૂ કહે આરોપણ કર્યું, હવે ક્ષમાશ્રમણની સાથે सूत्र, अर्थ मने उलय धा२५ ४२. ( १०३ ) ४३ गुण्या दिया पा२॥भी या. शिष्य मो- धु.' पछी शिष्य વંદના કરી પુછે–આજ્ઞા આપે. તમારું ભણવેલ સાધુ પાસે પ. ગુરૂ કહે–પ. પછી Page #220 -------------------------------------------------------------------------- ________________ २०८ શ્રી ધર્મ સંગ્રહ, वंदिता भणइ तुम्हाणं पठेइअं संदिसह साहूणं पवेएमि गुरु भणइ पवेअह ४ तओ वंदिता एगनमुक्कारमुच्चरंतो समोसरणं गुरुं च पयक्खिणेइ एवं तिन्निवेला तओ गुरू निसिज्जाए उवविसइ ५ खमासमणं पुठ्वं सीसो भणइ तुम्हाणं पवेइअं साहूणं पवेइअं संदिसह काउस्सग्गं करोमि गुरु भणइ करेह ६ तओ वंदिता भणइ सम्यक सामायिक ३ स्थिरी करणार्थ करेमि काउस्सग्गं इत्यादि सतावी सुस्सा सचिंतणं चउविसत्थयभणनं ( १०४ ) १३ ततः सूरिस्तस्य पंचोंदुबर्यादीन् यथायोग्यमधिग्रहान् ददाति तदंडकश्चैवं-अहन्न भंते तुम्हाणं समीवे अभिग्गहे गिन्हामि तं जहा-दव्वओ खित्तओ कालओ भावओ दवओणं इमे अभिग्गहे खितओणं इत्थ वा अन्नत्थ वा कालओणं जावज्जीवाए भावओणं अहागहि अभंगएणं अरिहंत सक्खि सिद्ध सक्खिों साहसक्खिरं देवसक्खि अप्पसक्खिअं अनत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाह वत्तिा गारेणं वो सिरामि १४ तत एकाशनादिविशेषतपः कारयति १५ सम्यक्त्वादि दुर्लभता विषयां देशनां च विधत्ते ( १०५) વંદના કરી એક નવકાર ઉચ્ચારી સમવસરણ અને ગુરૂને પ્રદક્ષિણા કરે—એવી રીતે ત્રણ વાર કરે. પછી ગુરૂ બેસે. પછી શિષ્ય ખમાસમણ પૂર્વક કહે, તમારું ભણાવેલ સાધુ સમક્ષ ભણું, આજ્ઞા આપે. કાઉસ્સગ કરૂં. ગુરૂ કહે-કરો. પછી વંદના કરી શિષ્ય ભણે. સમ્યકત્વ વિગેરે ત્રણ સામાયિક સ્થિર કરવાને કાઉસ્સગ કરું. ઇત્યાદિ. પછી સત્તાવીશ શ્વાસ ચિંતવે, અને એવી હશે ભણે. (૧૦૪ ) પછી સૂરિ તેને ઉબરી વિગેરે પાંચ યથાયોગ્ય અભિગ્રહ આપે. તેના દંડકનો પાઠ આ પ્રમાણે– ' अहन्नभंते ' क्या भूल प्रमाणे सेवो. सावार्थ मेको छ ?--शिष्य ४९ छ-भगवत દ્રવ્ય ક્ષેત્ર અને કોળથી તમારી સમીપ હું અભિગ્રહ લઉં છું, અને તે જાવજીવ સુધી લઉં છું, અને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ અને આત્માની સાક્ષિએ મેં કરેલ આગાર વિસરાવું છું. તે પછી ગુરૂ એકાશન વિગેરે તપ કરાવે તે પછી સમ્યકત્વની દુર્લભતાં विध देशना पाये. ( १०५) Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સ ંગ્રહ. १६ दारं १ देशविरत्यारोपण विधिरप्येवमेव व्रताभिलाषस्त्वेवं- अहनंभंते तुम्हाणं समीवे थूलगं पाणा इवायं संकप्पओनिरवराहं पच्चक्खामि जावजीवाए दुविहं तिविहेणं मणेणं वायाए कारणं न करेमि न कारवेमि तरसते पक्किमामि निंदामि गरिहामि अप्पाणं वो सिरामि ( १०६ ) २०८ अनंते तुम्हाणं समीवे धूलगं मुसावायं जीहात्थे आइहे जंकनाली आ पंचविपचक्खामि दक्खिनाइ अविसए जावजीवाए दुविह मित्या - दि । अहन्नभंते तुम्हाणं समीवे थूलगं अदत्तादाणं खत्त खणणाइअं चोरकारकरं रायनिग्गहरं सचित्ताचित्तावच्छुविसयं पच्चरकामि जावजीवाए दुहि मित्यादि ३ ( १०७ ) अहन्नभंते तुम्हाणं समीवे ओरालिअवे उच्चअभे अं धूलगं मेहूणं पञ्चत्खामि जावज्जीवाए तत्थ दिव्वं दुविहंति विणं तरित्थं एगविहं तिविहेणं मणुअं अहागहि अभंगएणं तस्सभंते पक्किमामि निंदामि इत्यादि ४ अहन्नभंते तुम्हाणं समवे अपरिमिअ દેશ વિરતિ વ્રતના આરાપણુના વિધિ પણ એવાજ છે. તેમાં વ્રત લેવાને આ साथ या अभागे छे - " अहन्नंभंत ” ત્યાદિ મૂળ પ્રમાણે પાઠ ખેાલવાના છે. તેના ભાવાર્થ એવા છે કે, ભગવત ! હું સ્થૂળ પ્રાણાતિપાતના સંકલ્પ ન થાય, તેવા પથખા ણુ લઉં છું, તે યાવવિત સુધી લઉં છું. તે સ્થળ પ્રાણાતિપાત મન, વચન, અને કાયા વડે કરીશ નહીં, તેમજ કરાવીશ પણ નહીં. ભગવંત ! તેમાંથી હું પાછે " છું, तेने निहुँ छु, गहुँ छु, अने तेथी आत्माने वासरावु छु. ( १०१ ) भगव ंत ! तभा રી સમીપ સ્થૂળ મૃષાવાદના પચખાણ કરૂ છું. પાંચ પ્રકાર મૃષાવાદને છેડી દઉં છું. તે મન વચને જાવ જીવ સુધી છે।ડું છું. ભગવંત ! તમારી સમીપ સ્થૂળ અદત્તાદાન તથા ખાત્ર પાડવા સંબંધી ચોરીનું કામ જેમાં રાજા તરથી નિગ્રહ થાય, તે સચિત અચિત્ત સંબધી સર્વના પચ્ચખાણ લઉં છુ, તે જાવજીવ સુધી લઉં છું. ( ૧૦૭ ) હે ભગવન્ ! તમારી સમીપ સ્થૂળ મૈથુનનું પ્રત્યાખ્યાન યાવજ્જીવિત કરૂ છુ, તે દિવ્ય એ પ્રકારે, તિર્યંચ એક પ્રકારે અને મનુષ્ય પ્રકાર રહિત તથા સપ્રકારે છે, તેની નિંદા કરૂ છું. २७ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ધર્મ સંગ્રહ. परिग्गरं पञ्चक्खामि धणधनाइ नवविह चच्छुविसयं इच्छापरिमाणं उपसंपज्जामि जावजीवाए अहामहि अभंगएणं तस्सभंते पडिकमामि निंदामित्यादि ५ ( १०८ ) एतानि प्रत्येकं प्रत्येकं चारत्रयं नमस्कारपूर्वमुचारणीयानि । अहन्नभंते तुम्हाणं समीवे गुणव्वयतिए उट्टाहो तिरि अगमण विसयं दिसिपरिमाणं पडिवजामि उवभोग परिभोगवए भोअणओ अणंतकाय बहुवीअराईभोअणाई परिहरामि कम्मओणं पनरसकन्मादाणाई इंगाल कम्माइआई बहुसावज्जाइं खरकम्माई रायनियोगं च परिहरामि अणत्थदंडे अवज्झाणाइअं चउव्विहं अणत्थदंडं जहासचीए परिहरामि जावज्जीवाए अहागहि अभंगहि अभंगएणं तस्सभंते पडिकमामि इत्यादि । त्रीण्यपि समुदितानि वार ३ । (१०९ ) अहगंगते तुम्हाणं समीवे सामाइअं देसावग्गसि पोसहोववासं अतिहि संविभाग वयं च जहासत्तीए पडिवज्जामि जावज्जीवाए अहागहि अभंगएणं तस्सभंते पडिकमामि इत्यादि १२ चत्वार्यपि समुदितानि वार ३ इच्चेइअं संमत्तमूलपंचाणुबइअं ઇત્યાદિ પૂર્વવત જાણી લેવું. ભગવાન ! તમારી સમીપ અપરિમિત પરીગ્રહ વિષે પ્રત્યાખ્યાન કરું છું. જે ધન, ધાન્ય વિગેરે નવ પ્રકાર પરિગ્રહ છે, તેને યાજજીવિત સુધી छोरी छु, तेन नि ४३ छु, त्यादि. [ १०८ ] આ પ્રત્યાખ્યાનના પ્રત્યેક પ્રત્યેક પાઠ ત્રણ વાર નવકાર પૂર્વક ઉચ્ચારવા. પછી " अहन्नभंते " त्याहि माली गुरा प्रतमा गमन विषेश परिमाण, उपभोग, परिमार વિષે ભજનમાં અનંત કાય, બહુ બીજ, તથા રાત્રિ ભોજનને ત્યાગ, કર્મ વિષે પંદર કમૈદાન, બંગાલ કમ વિગેરે જે સાવદ્ય કર્મ છે, તે તથા તિણ કર્મ અને રાજનિયેગને હું ત્યાગ કરું છું. અનર્થ દંડમાં અપધ્યાન વિગેરે ચાર પ્રકારને અનર્થદંડ શક્તિ પ્રમાણે यापावित सुधा परि९३ छु, त्यादि. ते त्रये त्रय र पा२ ४३वा. ( १०८ ) તે પછી શિષ્ય ગુરૂને કહે છે—હું તમારી પાસે દેશવકાશિક, સામાયિક, પૈષધ ઉપવાસ અને અતિથિ સંવિભાગ વ્રત ચાવજછવિતસુ યથાશક્તિ ગ્રહણ કરું છું ત્યાદિ એ Page #223 -------------------------------------------------------------------------- ________________ श्री संग्रह ૨૧૬ सत्तसिक्खावइ दुवालसविहं सावगधम्म उवसंपज्जित्ताणं विहरामि वार ३ । ( ११० ) अथाणुव्रतादीन्येव क्रमेण दर्शयन्नाह। स्थूल हिंसादि विरतिं व्रतभंगेन केनचित् । अणुव्रतानि पंचाहुरहिंसादीनिशंभवः ॥ २३ ॥ इह हिंसा प्रमादयोगात्माण व्यपरोपणरूपा सा च स्थूला सूक्ष्मा च तत्र सूक्ष्मा पृथिव्यादि विषया स्थूला मिथ्यादृष्टी नामपि हिंसात्वेन प्रसिद्धा या सा स्थूलानां वा त्रसानां हिंसा स्थूल हिंसा आदि शब्दात् स्थूल मृषावादा दत्ता दाना ब्रह्मपरिग्रहाणां परिग्रहः एभ्यः स्थूलहिंसादिभ्यो या विरति निवृत्तिस्तां अहिंसादी नीति अहिंसा सुनृतास्तेय ब्र ચારે વ્રત ત્રણ ત્રણ વાર કહેવાં. ઈત્યાદિ સમ્યકત્વ મુળ પાંચ અણુવ્રત તથા સાત શિક્ષા सहित श्रा३ धने प्राप्त. यहुविय३ धु-सेम त्रय पार ( ११० ). હવે અનુક્રમે અણુવ્રત વિગેરે દર્શાવે છે. સ્થલ હિંસાદિકની વિરતિ અને અહિંસાદિ પાંચ અણુવ્રત કોઈ પણ વ્રતના ભાંગાથી તીર્થકર કહે છે. ” અહીં હિંસા એટલે પ્રમાદ યોગથી પ્રાણને નાશ કરાવે. તે હિંસા સ્થૂળ અને સૂક્ષ્મ એમ બે પ્રકારે છે. તેમાં પૃથિવિ વિગેરેના સંબંધની જે હિંસા તે સ્થલ હિંસા જે મિયા દૃષ્ટિએમાં પણ હિંસારૂપે પ્રસિદ્ધ છે. સ્થળની અથવા ત્રસ જીવની જે હિંસા તે સ્થળ હિંસા. આદિ શબ્દથી સ્થળ એવા મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્ય, અને અપરિગ્રહ ગ્રહણ કરવા. એ સ્થળ હિંસાદિથી જે વિરતિ–નિવૃત્તિ તેને તથા અહિંસાદિક Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી ધર્મ સંગ્રહ ह्मचर्या परिग्रहान अनि साधुव्रतेभ्यः सकाशा लघूनि व्रतानि नियमरूपाणि अणु व्रतानि ( १११ ) अथवा अणोर्यत्यपेक्षया लघो लघुगुण स्थानिनो व्रतान्यणुव्रतानि अथवा अनुपश्चात् महाव्रत प्ररूपणापेक्षया प्ररूपणीयत्वात् व्रतानि अनुव्रतानि पूर्व हि महाव्रतानि प्ररूप्यते ततस्तत्मत्तिपत्त्य समर्थस्यानुव्रतानि यदाह-" जइ धम्मस्स समत्थो जुज्जइ तद्देसगंपि साहूणंति " तानि कियंतीत्याह ( ११२ ) पंचेति पंचसंख्यानि पंचाणुव्रतानि इति बहु वचन निर्देशेऽपि यद्विरतिमित्येकवचन निर्देशः स . सर्वत्र विरति सामान्यापेक्षयेति शंभवस्तीर्थकराः आहुः प्रतिपादितवंतः किमशेषेण विरतिर्नेत्साह व्रतभंगेत्यादि केनचित् द्विविध त्रिविधादीना मन्यतमेन व्रतभंगेन व्रतप्रकारेण बाहुल्येन हि श्रावकाणां द्विविध त्रिविधादयः ( ११३.) षडेव भंगाः संभवंतीति तदादि भंगजाल ग्रहणमुचित એટલે અહિંસા, અમૃષાવાદ, અચાર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહરૂપ અણુવ્રત. [ ૧૧૧ ] અણુ એટલે સાધુના વ્રતથી લઘુ–સુક્ષ્મ એવા નિયમરૂપ વ્રત તે અણુવ્રત અથવા અણુ એટલે યતિની અપેક્ષાએ લઘુ અથાત લધુ ગુણ સ્થાનવાળા પુરૂષના વ્રત તે અણુવ્રત અથવા અનુ એટલે પશ્ચાત મહાવ્રતની પ્રરૂપણાની અપેક્ષાએ પ્રરૂપવા યોગ્ય હોવાથી પછવાડે રહેલા વ્રત તે અનુવ્રત. પ્રથમ મહાવ્રતની પ્રરૂપણ કરવામાં આવે, તે પછી તે લેવાને અસમર્થ હેય તે તેને અનુવ્રત કહેવામાં આવે. કહ્યું છે કે, “ જે યતિ ધર્મમાં સમર્થ હોય તેને સાધુએ તે વ્રતની દેશના આપવી ઘટે છે. ” તે અહિંસાદિ અનુવ્રત કેટલા છે, તે કહે છે. ( ૧૧૨ ) તે અણુવ્રતની સંખ્યા પાંચની છે. ત્રાતિ ” એ બહુ વચન છતાં પણ વિતિ એક એકવચન આપેલું છે, તે સર્વત્ર સામાન્ય વિરતિની અપેક્ષાએ છે. તે સ્થલ હિંસાદિકની વિરતિ તે અહિંસાદિ પાંચ અણુ વતને શંમ: એટલે તીર્થંકર પ્રતિપાદન કરે છે. ત્યારે શું તે વિરતિ અવિશેષ વડે પ્રતિપાદબ કરે છે ? તેમ નહિ. તે કઈ વ્રતના ભાંગા વડે પ્રતિપાદન કરે છે. કોઈ એટલે દિવિધ ( બે પ્રકારનું ) ત્રિવિધ ( ત્રણ પ્રકારનું ) એમ જે ભાંગાઓ છે. તેમાંથી કઈ વતનું ભાગ એટલે વ્રતનો પ્રકાર, ભાવાર્થ એ છે કે, પ્રાયે કરીને શ્રાવકને દિવિધ, ત્રિવિ Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. मिति भावः । ते च भंगाः एवं श्राद्धा विरता अविरता श्रेति सामान्येन द्विविधा अपि विशेषतोऽष्ट विधा भवंति । यतः आवश्यके – “साभि गाहा यणिरभिगाहा य उहेण सावया दुविहा ते पुण विभज्जमाणा अ विहा हुंतिणायच्या " || साभिग्रहा विरता आनंदादयः अनभिग्रहा अनभिग्रहा अविरताः कृष्ण सत्यकि श्रेणिकादय इति अष्टविधास्तु द्विfar त्रिविधादि भंगभेदेन भवंति । तथाहि - ( ११४ ) ૨૧૩ 46 दुहि तिविण पढमो दुविहं दुविहेण बीअओ होइ दुविहं एगविणं एगविहं चैव तिविणं १ एगविहं दुविहेणं एगेगविहेणं छट्टाओ होइ उत्तर गुण सत्तमओ अविरओ चैव अट्टमओ " ॥ द्विविधं कृतं कारितं त्रिविधेन मनसा वचसा कायेन यथा - स्थूलहिंसादिकं न करोत्यात्मना न कारयत्यन्मैर्मनसा वचसा कायेनेत्यभिग्रहवान् प्रथम: ( ११५ ) अस्य ધ વિગેરે છજ ભાંગા હોય છે. તે વિગેરે ભંગ જાળનું ગ્રહણ કરવું યોગ્ય છે. [ ૧૧૩ ] તે ભાંગા આ પ્રમાણે—વિત અને અવિરત એમ શ્રાવક સામાન્ય રીતે એ પ્રકારના છે, પણ વિશેષથી આઠ પ્રકારના થાય છે—તે વિષે આવશ્યકમાં આ પ્રમાણે લખે છે— ८० સાભિગ્રહ અને નિરભિગ્રહ એમ શ્રાવક એ પ્રકારના છે. તેઓને ભેદ પાડવાથી તે આઠ પ્રકારના થાય છે. ” સાભિગ્રહ એટલે વિરત. આનંદ શ્રાવક વિગેરે અને અનભિગ્રહ એટલે અવિરત. કૃષ્ણુ, સત્યકિ, અને શ્રેણિક વિગેરે તે દ્વિવિધ. ત્રિવિધ વિગેરે ભાંગાના ભેદથી આ પ્રકારના થાય છે. [ ૧૧૪ ] ૧ દ્વિવિધ ત્રિવિધ વડે તે પ્રથમ. ૨ ખીજે દ્વિવિધ દ્વિવિધ વડે. ૩ ત્રીજે દ્વિવિધ એકવિધ વર્ડ. ૪ ચેાથે એકવિધ ત્રિવિધ વડે. ૫ પાંચમે એકવિધ દ્વિવિધ વડે. ૬ છઠ્ઠો એક એકવિધ. ૭ સાતમા ઉત્તર ગુણ, અને આડમા અવિરત—એ આઠ ભાંગા થાય છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે—દ્વિવિધ એટલે એ પ્રકારે કર્યું, અને કરાવ્યું. ત્રિવિધ વડે એટલે મન વચન અને કાયા વડે—જેમ કે, જે પોતે મન વચન અને કાયા વડે સ્થળ હિંસાદિ કરે નહીં, ખીજાની પાસે કરાવે નહી, એવા અભિગ્રહવાળા તે પ્રથમ કહેવાય છે. [ ૧૧૫ ] આવા Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ધર્મ સંગ્રહ, चानुमतिरप्रतिषिद्धा अपत्यादि परिग्रहसद्भावात् तैर्हिसादिकरणे तस्यानुमति प्राप्तेरन्यथा परिग्रहा परिग्रहयोरविशेषेण प्रजिता प्रवजितयोरभेदापत्तेः । त्रिविध त्रिविधादयस्तु भंगा गृहिणमाश्रित्य भगवत्युक्ता अपि कचित्कत्वान्नेहाधिकृताः वाहुल्येन पद्भिरेव विकल्पैस्तेषां प्रत्याख्यानग्रहणात् वाहुल्यापेक्षयावास्य सूत्रस्य प्रवृत्तेः कचित्कत्वं तु तेषां विशेषविषयत्वात् ( ११६ ) यथाहि यः किल प्रविविजिषुः पुत्रादिसंतति पालनाय प्रतिमाः प्रतिपद्यते यो वा विशेष स्वयंभू रमणादि गतं मत्स्यादि मांसं दंतिदंत चित्रक चर्मादिकं स्थूलहिंसादिकं वा कचिदवस्थाविशेषे प्रत्याख्याति स एव त्रिविधत्रिविधादिना करोतीत्यल्पविषयत्वानोच्यते तथा द्विविधं ટ્રિવિતિ દ્રિતીથી મંગાર ( ૧૭ ) અભિગ્રહવાળાને કરવું અને કરાવવું બેજ હોય છે, એમ કાંઈ નથી. તેને અનુમોદન પણ નિષેધ નથી. કારણકે, તેને છોકરા વિગેરે પરિગ્રહ હોવાથી તેઓ હિંસા કરે તે. તેમાં તેને અનુમોદન કરવાની પ્રાપ્તિ આવવા સંભવ છે. અન્યથા પરિગ્રહ અને અપરિગ્રહના અવિશેષથી પ્રવજિત અને અપ્રત્રજિતની વચ્ચે અભેદ આવી જાય. ત્રિવિધ ત્રિવિધ વડે–ઈત્યાદિ ભાંગાએ ગૃહસ્થને આશ્રીને ભગવતિ સૂત્રમાં કહેલા છે, પણ તે કવચિત કહેલા હોવાથી તેને અહીં અધિકાર નથી. કારણકે, ઘણું કરીને તેનું પ્રત્યાખ્યાન છ વિકલ્પથી જ ગ્રહણ કરેલું છે. અથવા બાહુલ્યની અપેક્ષા વડે આ સૂત્ર [ ભગવતી ! ની પ્રવૃત્તિ છે. તેમાં જે કવચિત કહેવાપણું દર્શાવ્યું છે, તે તેને વિશેષ વિષય હવાને, લઇને છે. [ ૧૧૬ ] જેમકે, દિક્ષા લેવાની ઇચ્છાવાળે પુરૂષ પુત્રાદિ સંતતિનું પાલન કરવાનું પ્રતિક મા વહન કરે, અથવા સ્વયંભૂ રમણમાં રહેલ મત્સ્યનું માંસ, હાથી દાંત, અને ચિત્રક મૃગનું ચર્મ અથવા સ્થળ હિંસાદિક જે કઈ અવસ્થા વિશેષ પ્રત્યાખ્યાન કરે, તેજ પુરૂષ ત્રિવિધ ત્રિવિધ વડે ઈત્યાદિ પ્રકારમાં આવી શકે છે. તે વિષય અલ્પ હોવાથી અહીં કહેવાતો નથી. એવી રીતે “ દ્વિવિધ દ્વિવિધ વડે ” એ બીજો ભાંગે જાણ. ( ૧૭ ) Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૨૧૫ अत्र च उत्तर भंगास्त्रयः तत्र द्विविधं स्थूलाहिंसादिकं न करोति न कारयति तदा मनसा अभिसंधि रहित एव वाचापि हिंसादिकमब्रुवनेव कायेन दुश्चेष्टितादि असंज्ञिवत् करोति यदा तु मनसा कायेन न करोति न कारयति तदा मनसा अभिसधि रहित एव कायेन दुश्चेष्टितादि परिहरनेवा नाभोगाद्वाचैव हन्मि घातयामि चेति ब्रूते २ यदातु वाचा कायेन न करोति न कारयति तदा मनसैवाभिसधि मधिकृत्य करोति कारयति च ३ अनुमति स्तुत्रिभिः सर्व त्रैवास्ति एवं शेष विकल्पा अपि भावनीया ( ११८ ) द्विविधमेक विधेनेति तृतीयः अत्राप्युत्तर भंगास्त्रयः द्विविधं करणं कारणं च एक विधे न मनसा यद्वा वाचा यद्वा कायेन एकविधं त्रिविधेनेति चतुर्थः । अत्र च द्वौभंगौ एकविधं करणं यद्वा कारणं त्रिविधेन मनसा वाचा कायेन एकविधं द्विविधेनेति पंचमः (११९) અહીં પણ ત્રણ ઉત્તર ભાંગા સમજી લેવા. તેમાં દ્વિવિધ બે પ્રકારે સ્થળ હિંસાદિ કરે નહીં, કરાવે નહીં, ત્યારે મન વડે અભિસંધિ [ કુડ કપટ ] રહિત, વાણી વડે હિંસાદિ બેલે નહીં, અને દુષ્ટ ચેષ્ટા અસંસી જીવની જેમ કરે. જ્યારે મન વડે તથા કાયા વડે કરે નહીં, કરાવે નહીં, ત્યારે મન વડે અભિસંધિ રહિત રહે, અને કાયા વડે દુષ્ટ ચેષ્ટાદિ છોડે, અનામેગથી હું હસું છું, ઘાત કરું છું, એમ બેલે. જ્યારે વાણીથી અને કાયાથી ન કરે, ન કરાવે, ત્યારે મન વડે છેતરવાની ઇચ્છા લઈને કરે છે, અને કરાવે છે. ત્રણેમાં અનુમોદન તે સર્વત્ર છેજ, એવી રીતે બાકીના વિકલ્પ પણ જાણી લેવા. [ ૧૮ ] બે પ્રકારે એક પ્રકાર વડે ( કિવિધ એક વિધ વડે ) એ ત્રીજો ભાંગે. અહીં પણ ત્રણ ઉત્તર ભાંગા છે. દ્વિવિધ–એટલે બે પ્રકારે કરવું, અને કરાવવું. એક વિધ વડે એટલે એક મન વડે અથવા એક વાણી વડે અથવા એક કાયા વડે એમ સમજવું. એક પ્રકારે ત્રણ પ્રકાર વડે (એક વિધ ત્રિવિધ વડે ) એ ચોથે ભાંગે. અહીં બે ઉત્તર ભાંગા છે. એક વિધ–એટલે એક કરવું, યઠા કરાવવું. ત્રિવિધ વડે એટલે મન, વચન, કાયા વડે.. એક વિધ દિવિધ વડે (એક પ્રકાર બે પ્રકાર વડે ) આ પાંચમે ભાગ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ધર્મ સંગ્રહું. अत्रोचरभेदाः षट् एकविधं करणं यद्वा कारणं द्विविधेन मनसा वाचा यद्वा मनसा कायेन यद्वा वाचा कायेन । एकविधमेकविधेनेति षष्टः अत्रापि प्रतिभंगाः षट् एकविधं करणं यद्वा कारणं एकविधेन मनसा यद्वा वाचा कायेन तदेवं मूलभेदाः षट् षण्णामपि च मूलभंगाना मुत्तरभंगाः सर्वसंख्य यैकविंशतीः तथा चोक्तं" दुविह तिविहाय छच्चि अतीस भेदा कमेणिमे हुंति पढमिको । જિાતિગા તુ જ છે નવી” I ? ( ૨૦ ) संस्थापना चेयम् । ( ૧૧૯ ) અહીં ઉત્તર ભાંગા છ થાય છે. એક વિધ એટલે એકલું કરવું, અથવા એક કરાવવું. દ્વિવિધ વડે એટલે મન અને વચન વડે અથવા મન અને કાયા વડે અથવા વચન અને કાયા વડે. એક પ્રકાર એક પ્રકાર વડે (એક વિધ એક વિધ વડે કે આ છો ભાંગે છે. અહીં પણ ઉત્તર ભાંગા છ થાય છે. એક વિધ એટલે એકલું કરવું, અથવા કરાવવું. એક વિધ વડે એટલે મન વડે, અથવા વચન વડે, વા કાયા વડે. એવી રીતે છ મૂલ ભેદ છે. તે મૂલ ભાંગા ને ઉત્તર ભાંગા સાથે ગણતાં એકંદર એકવીશ ભાંગા થાય છે. તે વિષે “ સુવિટ્ટ લિવિદા' એ ગાથા પ્રમાણભૂત છે. [ ૧૨૦ ] તેની સ્થાપના આ પ્રમાણે છે. . તે વિષે ઉપરનું ચક જુવે, Page #229 -------------------------------------------------------------------------- ________________ "શ્રી ધર્મ સંગ્રહ, २१७ ___ एवं च षभिर्भगैः कृताभिग्रहः पवियः पादः सप्तमोत्तरगुणः पतिपन्न गुणव्रतशिक्षावताद्युत्तरगुणः अत्र च सामान्येनोत्तरगुणानाश्रित्यैक एव भेदो विवक्षितः अविरतवाष्टमः तथा परस्वम्यणुव्रतेषु प्रत्येक षड्भंगी संभवेन उत्तरगुणा विरतमीलनेन च द्वाविंशलेदा अपि श्रादानां भवंति यदुक्तं" दुविहा विरया विरया दुविह तिविहा इणट्ठहा हुँति । वयभेगेगछधिय गुणिभं दुगमिलिअ बत्तीसति " । (१२१) अत्र च द्विविध त्रिविधादिना भंगनिकुरवेन श्रावकाई पंचाणु बसादि व्रतसंहति भंगकदेव कुलिकाः सूचिताः ताश्चेकैकवतं प्रत्याभिहितया षड्भंग्या निःपाते तासु च प्रत्येकं त्रयो राशयो भवंति तद्यथा-आदौ गुण्यराशिमध्ये गुणकराशिरते चागतराशिरिति तत्र पूर्वमेतासामेव कुलिकानां पद्भग्या विवक्षित तृतभंगक सर्व संख्यारूपा एवं कारराशयश्चैवं( १२२ ) એવી રીતે છ ભાંગા વડે અભિગ્રહ કરનાર શ્રાવક છઠા કારણે થાય છે, અને ઉત્તર ગુણ એટલે ગુણ વ્રત તથા શિક્ષા વૃત વિગેરે ઉત્તર ગુણને પ્રાપ્ત કરનારે શ્રાવક સાતમા પ્રકાર છે. અહીં સામાન્ય વડે ઉત્તર ગુણને આશ્રીને એકજ ભેદ કહેલાતી ઈચ્છા છે. અવિરત શ્રાવક એ આઠમો છે. પાંચ અણુવ્રતમાં પ્રત્યેકને છ ભાંગાના સંભવ વડે અને ઉત્તર ગુણ તથા અવિરત શ્રાવકને મેળવવા વડે શ્રાવના બત્રીસ ભેદ થાય છે. ते विषे — दुविहा विरया ' मे या प्रमाभूत छ. ( १२१ ) અહીં દ્વિવિધ તથા ત્રિવિધ વિગેરે ભાંગાના સમૂહથી શ્રાવકને યોગ્ય એવાં પાંચ અણુવ્રત વિગેરે વૃતના સમૂહના ભાંગા વડે કુલિકાઓ સુચવી છે, તે કુલિકાઓ એક એક વૃત પ્રત્યે કહેલ ભંગી વડે ઉત્પન્ન થાય છે, તેમાં પ્રત્યેકને ત્રણ રાશીઓ થાય છે. જેમકે, “ પ્રથમ ગુણ્ય [ ગુણવા ગ્ય ] રાશી, મધ્યે ગુણક રાશી, અને અંતે આગત રાશિ. તેમાં પ્રથમજ એ કુલિકાની ફ્લેગી વડે કહેવાને ઇચ્છેલ વૃતના ભાંગાની સર્વ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ધર્મ સંગ્રહ, “gવ છેમંત નિદા વિશાળ છે અને તે જ જવુ સરળ છન્નુ શા મો” છે ? / - सर्वभंगराशि जनयंतीति शेषः कथं पुनः षड्भंगाः . सप्तभिर्गुण्यंते इत्याह पदद्धया सतावादाचेकैक व्रतद्धया एकवतभंगराशेरवधौ व्यकस्थापितत्वाद्विवक्षित वृतेभ्यः एकेन हीना वारा इत्यर्थः -तथाहि एकहते ‘षड्भंगाः सप्तभिर्युणिता जाता द्विचत्वारिंश त्तत्र षट् क्षिप्यते जाता अष्ट चत्वारिंश देषापि सप्तभिर्गुण्यते. षट् च क्षिप्यते जातं ३४२ एवं सप्त गु*णन षद् प्रक्षेपक्रमेण तावत्कार्य यावदेकादश्यां वेलाया मागतं १३८४१- . ર૮રર (૨૨) - एते च षडष्ट चत्वारिं शदादयो द्वादशाप्यागतराशय उपर्यधो भागेन व्यवस्थाप्यमाना अर्द्धदेव कुलिकाकारां भूमिमाढण्वंतीति खंडदेवकुलिकेत्युच्यते । संपूर्ण देवकुलिकास्तु प्रतिव्रतमेकैक देवकुलिका सद्भावेन षड् સંખ્યારૂપ એ રાશિઓ હોય છે. [ ૧રર ] તે વિષે કહ્યું છે કે “સત્રને વિષે શ્રાવકને એક ૫દમાં છ ભાંગા કહેલા છે, તે પરની વૃદ્ધિ કરતાં સાત ગુણા થાય છે.” ઈત્યાદિ તેઓ સર્વ ભાંગાની સશિ ઉત્પન્ન કરે છે. તે છ ભાંગાને કેવી રીતે સાતે ગુણવા ? તે કહે છે–પદની વૃદ્ધિથી એટલે મૃષાવાદ વિગેરે એક એક વૃતની વૃદ્ધિથી. કારણ કે, એક હતના ભાંગાની સશિના અવધિમાં તેઓ રહેલા છે. અર્થાત કહેવાને ઇચ્છેલા વૃતથી એક વડે હીન થાય છે, તે આ પ્રમાણે એક વૃતમાં છ ભાંગાને સાત ગુણવાથી બેતાલીસ થયા. તેમાં છ નાખવાથી અડતાલીશ થયા. એને પણ સાતે ગુણીએ અને છ નાખીએ તે ત્રણ સે ને બેંતાલીશ થયા. ( ૩૪૨) એવી રીતે સાતે ગુણી તેમાં છ નાખવાના ક્રમ વડે તેટલું કરવું કે, જ્યાં સુધી અગીયારમી વેળાએ આટલું (૧૩૮૪૧૨૮૨૨૦) આવે. (૧૨૩) એ છ, અડતાળીશ વિગેરે બારે પણ આવેલા રાશિઓ ઉપર તથા નીચે ભાગે સ્થાપિત કરતાં અર્ધ દેવકુલિકાની આકૃતિવાળી ભૂમિને આવરણ કરે છે, તે ખંડ દેવકુલિકા કહેવાય છે. [ જુવો તેની સ્થાપના નં. ૧ લે. ] સંપૂર્ણ દેવકુલિકા તે પ્રત્યેક તે એક એક દેવકુલિકાના સદૂભાવે પભ્રંસીમાં બાર બાર દેવકુલિકા સંભવે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ श्रीधर्मस मंग्या द्वादश द्वादश देवकुलिकाः संभवंति । तत्र देवकूलिकायाक: ३ गुण्यराशिः १ खंडदेवकुलिका. १ संपूर्ण देवकुलिका स्थापना... स्थापना । स्थापना. ૧ ૨ • ७७७ २४... १.१.८ . .१ १७.१ ४.८: ८२ 3 ५४ २ ५ ७१४८ ०-०.. ४ ०३ ५. ३.६०१ २८ २ ४ ७ ५ २ ४ ८ १८७ ७ ३.२ १ ७ ४ २ . 13 ८ ४ १.२ ८ ७२ ० ० २ ७८८ 38 ११ ७४१ ११ ४५५ २२ ०. १ १२ १ १ ० ४ ७६ १७ १: 3६.२७८७ ० ५। २ १७ ६ ७ ८ ८ २ 3 3 3. द्विकादिसंयोगा गुणरूपाश्चैवं तत्र च गुणराशय स्त्वमी एतेषां च पूर्वस्य ः पूर्वस्य षड्गुणनेऽग्रेतनो गुण्यराशिरायातीत्यानयने बीजं एते च षट् पदात्रशददियो द्वादशापि गुण्यराशा क्रमशो द्वादश- षट्षष्टिप्रभृतिभि गुणकराशिभिर्गुणिता भवति । ( १२४ ) यथा । षडुपर्ने संवरेमि તે દેવકુલિકામાં એક બે વિગેરે સંયોગ ગુણરૂપ આ પ્રમાણે છે. તેમાં ગુણ રાતિજ, આ પ્રમાણે છે–એમને પૂર્વ પૂર્વને છએ ગુણવાથી આગલને ગુણ્યરાશિ આવે, તે આવવામાં બીજરૂપ છે. એ છ, છત્રીશ વિગેરે બાર ગુણ્યરાશિઓ અનુક્રમે બાર, સડસઠ વિગેરે ! भुराशि 43 गुरुदा याय छे. ( १२४) Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સ ંગ્રહ. ahini पकवस्वामिति एते च भंगा आईसामाश्रित्य दर्शिता व्रतातिरेष्वपि ज्ञेयाः । तत्र पंचाणुव्रतेषु प्रत्येकं १४७ भंगकभावात् ७३५ भेदाः श्रावकाणां भवंति । उक्तं च २२० 3 Gar-. 46 इदं तु ज्ञेयं षभंगीवदुत्तरभंग रूपैकविंशतिभंग्या तथा नवर्भग्या ३ तथैको न पंचाशदुभंग्या ४ द्वादश द्वादश देवकुलिका निष्पद्यते यदुक्तं“ इगवीस खलु भंगा निद्दिट्ठा साबयाण जे सुते । गुणा इमबीसं पक्खिवे अम्बा ॥ १ ॥ स्थापना. 3 दुविहा जट्ट विहा वा बत्तीसविहा बसतपणती सा । सोलसय सहसभवे अट्ठसयदुत्तरावणोति " 3 3 ૧ 3 رو ર 3 & " विवि में गाथामा लुछ, विगेरे लावा. ર ર b २ ૧ 3 ॥ १ ॥ 3 १. R ↓ [ यो संपूर्ण देव मुझिक नं. २ . ] तथा [ एयराशि स्थापना नं. 3 ] ते विषे बडप्पन' में गाथाना वायनु मा छे में भांगा अहिंसाने श्रीने हशीच्या છે. તે ખીન્ન નૃતની અંદર પશુ જાણવા તેમાં પાંચ ધૃતમાં પ્રત્યેકના એક સો તે વડતાલીશ ભાંગા થવાથી બધા મળીને શ્રાવાના સાત સાં ને પાંત્રીશ ભેદ થાય છે. તે काना, ૧ अहारना, पत्री प्रकारना આ ઉપરથી જાણુકું કે, ધર્મગીની જેમ ઉત્તરનગર એસી Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૨૨૧ एगवर नव भंगा निहिछा सावयाण जे सुत्ते । तेच्चिअदशगुणकाउ नव पक्खेवंमि कायन्ना ॥२॥ इगुणवनं खलु भंगा निहिट्ठा सावयाण जे मुत्ते । तेषिअपंचासगुणा इगुणवयं पक्खिवेभव्या ॥३॥ सीमालं भंगसयं तेञ्चिअ अडयाल सयगुणं काउं । લીલા શાનુગ સવા લાખ મri” in ૪ (૨૫) एकादश्यां वेलायां द्वादशवतभंगक सर्व संख्यायामागतं क्रमेण खंडदेव कुलिकातो ज्ञेयं तत्स्थापना श्रेमाः एवं संपूर्ण देव कुलिका अपि एकविंशत्यादिषु द्वादश द्वादश भावनीयाः स्थापनाः क्रमेण यथेति प्रसंगतः प्रदर्शिता भंगारूपणाबाहुल्येन च द्विविध त्रिविषादि षड्भग्येवोपयोगिनी त्युक्तमेवा વણે શિવ વિસ્તરે– (૨૮ ) ભંગી વડે તથા નવ ભંગી વડે તેમજ ઓગણપથાશ ભંગી વડે બાર બાર દેવકુલિકા થાય છે. તે વિષે “ લઉં ' ઇત્યાદિ ગાથાઓ પ્રમાણભૂત છે. ભાવાર્થ એ છે કે, શ્રાવાના જે સૂત્રમાં એકવીસ ભાંગા કહેલા છે, તે વીથ ગુણે એકવીશ પક્ષે જાણવા. જે નવ ભાંગા કહેલા છે, તે દશ ગુણે નવ પક્ષે કરવા, અને જે ઓગણપચાશ ભાંગા કહેલા છે, તે પચાશ ગુણે ઓગણપચાસ પક્ષે જાણવા, અને એક સે શીલના ભાંગા છે, તે એક સે અડતાલીશ ગુણે કરી સર્વ ભાંગાનું પ્રમાણ જાણવું.”[૧૫]અગીયારમી વેળાએ બાર વતન ભાંગાની સર્વ સંખ્યા જે આવે તે ખંડ કુલિકાથી જાણી લેવી. તેની સ્થાપના આ પ્રમાણે છે. એવી રીતે સંપૂર્ણ કુલિકા પણ એકવીસ વિગેરે [ જુઓ સ્થાપના નં. ૨ ] બાર બાર સ્થાપના જાણવી. તે અનુમે દશાવેલી છે. ભાંગાઓ ઘણા હોવાથી દ્વિવિધ અને ત્રિવિધ વિગેરે પર્લંગ હગી છે, એમ જાણી લેવું. તે વિષે હવે વિશેષ વિસ્તાર કયાથી બસ થયું. ( ૧ર૬) Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી ધર્મ સમય १ स्थापना. ૯ ૯ ૯ ૯ ૮ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૮ ૯ ૯ ૯ ૯ ૯૯ ૯ ૮ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ २ स्थापना. ૪ ૩ ૨ ૩ ૪ ૫ ૫ ૫ ૫ ૧ ૨ ૩ ૬ ૩ ૩ ૧ ૧ ૧ ૩ ૩ ૭ ૮ ૯ ૦ ૩ ૨ ૪૭ ૪ ૩૫ ૭ ૮ ૮ ૭ ૫ ૮ ૭ ૫ ૮ ૭ ૩ ૫ ૩ ૫ ૧ ૨ ૦ ૭ ૨ ૬ ૯ ૨ ૧ ૭ ૭ ૮ ૧ ૨ ૬ ૫ ૫ ૯ ૯ ૨ ૨ ૭ ૯ ૧ ૪ ૨ ૩ ૫ ૮ ૪ ૩ ૧ ૮ ૩ ૦ ૧ ૪ ૧ ૧ ૩ ૨ ૭ ૧ ૨ ૮ ૫૫ ૦ ૦ ૩ ૬ ૩ ૩ ૧ ૦ ૪ ૯ ૨ ૧ ૫' Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૨૨૩ = ३ स्थापना. ૪ ૯ ૨ ૪ ૮ ૯ ૧ ૨ ૪ ૯ ટ ૯ ૬ ૨ ૪૯ ૯ ૮ ૯ ૦ ૧ ૨ ૪ ૯ ૯ ૯ ૯ ૯ ૭ ૮ ૧ ૩ ૪ ૯ ૮ ૯ ૯ ૯ ૯ ૯ ૩ ૯ ૦ ૬ ૨ ૪ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ - ૯ ૭ ૬ ૫ ૬ ૨ ૪ ૮ ૮ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૪ ૮ ૮ ૨ ૮ ૧ ૨ ૪ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૨ ૪ ૪ ૧ ૪ ૦ ૬ ૨ ૪ ૯ ૯ ૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૯ ४ स्थापना. ૧ : ૭ ૩ ૨ ૪ ૧ ૭ - ૧ ૭ ૯ ૭ ૮ ૫ ૨ ૧ ૫ ૧૭ ૧ ૦ ૦ ૮ ૨ ૧ ૧ ૯ ૬ ૭ ૧ ૦ ૫ ૦ ૯ ૨ ૧ ૫ ૩ ૦ ૧ ૨ ૬ ૩. ૨ ૫ ૫ ૫ ૩ ૬ ૭ ૮ ૭ ૮ ૯ ૪ ૦ ૦ ૭ ૧ ૨ ૩ ૦ ૧ ૨ ૩ ૪ ૫ ૩ ૪ ૯ ૨ ૧ ૬ ૬ ૬ ૫ ૫ ૩ ૪ ૦ ૬ ૮ ૬ ૯ ૦ ૩ ૧ ૬ ૮ ૪ ૦ ૬ ૬ ૫ ૦ ૮ ૭ ૫ ૦ ૪ ૨ ૧ ૬ ૬ ૧ ૬ ૬ ૮ ૯ ૨ ૪ ૧ ૮ ૪ ૩ ૩ ૦ ૨ ૩ ૭ ૪ ૬ ૨૪ ૧૫ ૯ ૨ ૦ ૦ ૦ ૦ ૭ ૭ ૯ ૨ ૮ ૦ ૮ ૭ ૫ ૫ ૧ ૧ ૧ ૦ ૪ ૪ ૩ ૬ ૦ ૭ ૭ ૧ ૯ ૬ ૧ ૧ ૨ ૩ ૩ ૩ ૫ ૬ ૯ ૫૭ ૯ ૫ ૫ ૬ Page #236 -------------------------------------------------------------------------- ________________ १२४ શ્રી ધર્મ સંગ્રહ. - - - - - - - - - સ્થાપના. ૭૨૦ ૨૦૧૬ ૬૫૬૧ કરે ૭ર૯૦ ૬૫૬૧ | ૫ | ૩૨૮૦૫ ૫૦૪૮] ૧ પ૦૦૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ૨૨૫ ૫૪ ૧૨૫ ૧૪૫૮૦ ૬૫૬૧ ૯૮૪૧૫ ૫૮૦૪૯ ૩૫૪૨૮૪ ૫૩૧૪૪૧ ૫૩૧૪૪૧ | ૬૩ ૧૭૦૧ ७२८ ૨૫૫૧૫ ૬૫૬૧ ૨૨૯૬૩૫ ૫૦૦૪૮ ૧૨૪૦૦૨ ૫૩૧૪૪૧ ૩૭૨૦૮૮૭ ૪૭૮૨૪૬૮ ૪૭૮૨૯૬૮ ૨૨૬૮ ૭૨૮ | ૪૦૮૨૪ ૬૫૬૧ ૪૫૪૨૭૦ પ૯૦૪૯. ૩૩૦૬૭૪૪ ૫૩૧૪૪૧ ૧૪૮૮૦૩૪૮ ૩૦૨૬૩૭૫૨ ૪૭૮૨૪૬૮ ૪૩૦૪૬૭૨૧ ૧ / ૪૭૦૪૬૭૨૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. 1 35 | ૨૦૧૬ ૨૮૧૬ ૭૨૯ ૬૧૨૩૬ (૫૯૮૪૯ ૭૪૪૦૧૭૪ ૫૩૧૪૪૧ ૪૪૬૪૧૦૪૪ ૪૭૮૨૯૬૯ ! ૩૬ ૧૭૨૧૮૬૮૮૪ ૪૩૦૪૬૭૨૧ | ૯ ७८७४२०४८८ ૩૮૭૪૨૮૪૮૯ ૩૮૭૪૨૦૪૮૮ ) c ૩૬૪૫ ૭૨૯ (७४८० ૬૫૬૧ ૧૩૭૭૮૧૦ ૫૯૦૪૯ ૨૫ર | ૧૪૮૮૦૩૪૮ ૫૩૧૪૪૧ ૨૧૦ | ૧૧૧૬૦૨૬૧૦ ૧૨૦ | | ૫૭૩૮૫૬૨૮૦ ૪૭૮૨૯૬૮ ૪૩૦૪૬૭૨૧ ૧૮૩૭૧૦૨૪૪૫ ३८७४२०४८५ ૩૮૭૪૨૦૪૮૦૦ ૩૪૮૬૭૮૪૪૦૧ ૩૪૮૬૭૮૪૦૧ ૧૧ | ટહ ૮૧ ૫૫ ૪૫૫૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૨૨૭ ૭૨૮ | ૧૬૫ | ૧૨૦૨૮૫ ૬૫૬૧ ૩૩. | ૨૧૬૫૧૩૦ ૫૮૦૪૮ ૨૭૨૮૦૩૬૮ ૫૩૧૪૪ ૪૬૨ | ૨૪૫૫૨૫૭૪૨ ૨૭૮૨૯૬૮ ૩૩૦ ૧૫૭૩ ૩૭૮૭૭૦ ૪૩૦૪૬ ૭૨૧ ૧૬૫ ૭૦૨૧૦૮૦૬૫ ३८७४२०४८८ ૨૧૩૦૮૧૨૬૮૮૫ ૩૪૮૬૭૮૪૪૦૧ ૩૮૩૫૪૬૨૮૪૧૧ ૩૧૩૮૧૦૫૮૬૦૯ | ૩૧૩૮૫૦૫૬૯ ૮ | ૧૨ / ૧૦૮ પ૩૪૬ ૭૨૦ ૨૨૦ | ૧૬૦૩૮૦ ૬૫૬ ૧ ૨૮૫ [ ૩૨૪૭૬૮૫ ૫૮ ૦૪૯ ૪૬૭૬ ૬૮૦૮ ૫૨૧૪૪૧ ૪૨૪ ૪૯૧૦૫૧૪૮૪ ૪૭૮૨૪૬૮ ૭૯૨ : ૩૭૮૮૧૧૧૪૪૮ ૪૩૦૪૬૭૨૧ ૪૮૫ ૨૧૩૦૮૧૨૬૮૮૫ ૩૮૭૪ ૦૪૮૮ રર. ૮પ૨૩૨૫૪૭૫૮૦ ૩૪૮૬૭૮૪૪૦૧ | ૬૬ ૨૩૦૧૨૭૭૭૦૪૬૬ ૩૧૩૮૧૦૫૯૬૦૯ ૩૭૫૭૭૧૫૩૦૮ ૨૮૨૪૯૫૩૬૪૮૧ | ૧ | ૨૮૨૪૨૮૫૩૬૪૮૧ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨૪૭૫૪૮ ૨૮૨૪૭૫૨૪૮] ૧ | ૨૨૮૨૪૦ ૫. ૫૭૬૪૮૦૧ ૦Aળી છે ! RAળ છે. ૨૪૦૧૦ ૨૪૦૧ ) ૧૦ ૨૪૫ || A, હ૦/Ah ૦Ah. h6A. คดโน ૦AA ૨૪૦૧ | ૬ ૧૯૬ A | A ภA$ดโ กุด ७२०३ | A! | ટ | A | ૨૪૦૧ ૨૪૦૧ | ૧ | 2 | 22 | | | 28 स्थापना. શ્રી ધર્મ સંગ્રહ. Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, २२४ - - - ----- ૪૮ ૬ | ૨૮૪ ૨૪૦૧ ૩૬ ૦૧૫ ૧૧૭૬૪૮ ૧૩૫૨૯૮૦ ૫૭૬૪૮૦૧ ૮૬૪૭૨૦૧૫ ૨૮૨૪૭૫૨૪૪ ૧૬૯૪૮૫૧૪૮૪ ૧૩૮૪૧૨૮૭ર ૦૧ | ૧ ૧૩૮૪૨૮૭ર૦૧ ૪૯ ૭ ૩૪૩ ૨૪૦૧ ૫૦૪૨૧ ૧૧૭૬૪૮ ૪૧૧૭૭૧૫ ૫૭૬૪૮૦૧ ૨૦૧૭૬૮૦૩૫ ૨૮૨૪૭૫૪૪ { ૨૧ ૫૮૩૧૯૮૦૨૨૯ ૧૩૮૪૧૨૮૭ર૦૧] ૭ ૪૬૮૮૯૦૧૦૪૦૭ ક૭૮૨૨૩૦૭૨૮૪૪ ૬૭૮૨૨૩૦૭૨૮૪૮ ૪૮ ૮ ૩૯૨ ૨૪૦૧ ૬૭૨૨૮ ૧૧૭૬૪૮ ૬૫૮૮૩૪૪ ૫૭૬૪૮૦૧ ૪૭૩૫૩૬૦૭ ૨૮૨૪૭૫૨૪૪ ૧૫૮૧૮૬૧૩૮૪૪ ૧૩૮૪૧૨૮૭૨૦૧૨૮ ૩૮૭૫૫૬૦૪૧૬૨૮ ૬૭૮૨૨૩૦૭૨૮૪૮ | ૮ ૫૪૨૫૭૮૪૫૮૨૭૯૨ ૩૩૨૩૨૮૩૦૫૬ ૬૬૦૧ | ૧ | ૩૩૨૩૨૨૩૦૫૬૮૬૬૦૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી ધર્મ સંગ્રહ ૪૪૧ ૨૪૦૧ ८५४३९ ૧૧૭૬૪૮ ૪૨૮૨૫૧૬ ૫૭૬૪૮૦૧ ७२१३१४९२९ ૨૮૨૪૭૫૨૪૮ ૫૫૮૧૮૮૧૩૭૪ ૧૩૮૪૧૨૮૭ર૦૧ ૧૧૬૨૬૬૮૧૨૪૮૮૪ ६७८२२३०७२८४८ ૨૪૪૬૦૦૬૨૨૫૬૪ ૩૩૨૩૨૯૩૦૫૬૯૬૬૦૧ | ૨૯૯૭૯૩૭૫૧૨૬૪૦૯ ૧૬૨૮૪૧૩૫૯૭૯૦૪૪૮, ૧ | ૧૬૨૮૪૧૩૫૯૭૪૧૦૪૪૮ ૪૮ | ૧૦ | ૪૮૦ ૨૪૦૧ ૧૦૮૦૪૫ - ૧૧૭૬૪૯ ૧૪૧૧૭૮૮૧ ૫૭૬૪૮૦૧ ૧૨૧૦૬૦૧૨૧૦ ૨૮૨૪૫૨૪૯ . ૭૧૧૮૩૭૬૨૭૬૮ ૨૮૭૬૬૭૦૩૧૨૨૧૦ ૧૩૮૪૧૨ ૮૭૨૦ ૬૭૮૨૨૩૭ર ૮૪૯ ૮૧૩૮૬૭૬૮૭૪૧૮૮૦૪૧ ૩૩૨૩૨૮૩૦૫૬૮૬૬૦૧ ૧૪૯૫૪૮૧૮૭૫૬૩૨૦૪૫ ૧૬૨૮૪૧૩૫૮૭૮૧૦૪ ૧૬૨૮૪૧૩૫૮૭૮૧૦૪૪૯૦ ૭૮૭૯૨૨૬ ૨૯૭૬૧૨૦૧ ૭૮૭૯૨૨૬૬૨૯૭૬૧૨૧૧ ૫૩૮ - ૨૪૦૧ ૫૫ ૫ ૧૩૨૦૫૫ . . Page #243 -------------------------------------------------------------------------- ________________ થી ધર્મ સંગ્રહ, ૧૧૭૬૪૯ ૨ ૧૬૫ | ૧૯૪૮૨ ૮૫ પ૭૬૪૮૦૧ ૩૩૦ ૧૮૦૨૩૮૪૩૩૦ ૨૮૨૪૭૫૨૪૯ ૪૬૨ | ૧૩૦૫૩૫૫૬૫૦૩૮ ૧૩૮૪૧૨૮૭૨ ૦૧ ૪૬૨ | ૬૩૯૪૬૭૪૬૮૬૮૬૬ર ૩૩૦ | | ૨૨૩૮૧૩૬૧૪૦૪૦૧૭૦ ૬૭૮૨૨૩૦૭૨૮૪૯ ૩૩ર૩૨૯૩૦૫૬૯૬૬૦૧ ૧૬૫ ૫૪૮૩૪૩૫૪૩૯૮૪૧૬૫ ૧૬૨૮૪૧૩૫૯૯૯૧૯૪૪૯ ૮૯૫૬ર૭૪૭૮૮૫૮૭૪૬૮૫ ૭૯૭૯૨૨૬૬૨૯૭૬૧૨ ૦૧ | 11 | |૮૭૭૧૪૯૨૯૭૭૩૭૩૨૦૧૧ ૩૯૦૯૮૨૧૦૪૮૫૮૨૯૮૮૦૪૯ ] ૩૯૦૯૮૨૧૦૧૮૫૮૨૦૮૮ ૦૮ ४८ ૧૨ | ૫૮૮ ૨૪૦૧ ૧૫૮૪૬૬ ૧૧૭૬૪૯ ૨૨૦ ! ૨૫૮ ૮૨૭૮૦ , ૫૭૬૪૮૦૧ ૪૯૫ ! ૨૮૫૩૫૭૬૪૯૫ ૨૮૨૪૭૫૨૪૯ ૭૯૨ ૨૨૩૭૨૦૩૯૭૨૮ ૮ ૧૩૮૪૧૨૮૭ર૦૧ ૯૨૪ | ૧૨૭૮૮૩૦ ૯૩૭૬૭૨૪ ૬૭૮૨૩૦૭૨૮૪૯ ૭૯૨ | ૫૩૭૧૫૨૬ ૮ ૩૬૯૬૪૦૮ ૩૩૨૩૨૯૩૦૫૬૯૬૬ ૦૧ ૧૬૪૫૦૩૦૨૬૩૧૮૫૨૪૯૫ ૧૬૨૮૪૧૩૫૯૭૧૪૪૯ ૨૨ | | પર ૬૨૮૯૫૭પ૬૪૨ ૩૯૨૦૬૬ ૭૯૭૯૨૨૬૬૨૯૭૬૧૨૦૧ ૩૫૮૨૫૦૯૮૧૫૪૦૨૮૫૭૮ ૦ ૩૯ ૯૮૨૧૮૪૮૫૮૨૯૮૮૦૪૯ ૧૨ [૪૬૯૧૭૮૫ર૮૧૮૨૮૯૫૮૫૬૫૮૮ ૧૯૧૫૮૧૨૩૧૩૮૦૫૬૬૪૧૪૪૦૧ : ૧ | ૧૯૧૫૮૧૨૩૧૩૮૦૫૬ ૬૪૧૪૪૦૧ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી ધર્મ સંગ્રહ. स्थापना. ૨૧ | ૧ | ૨૧ ૧૩૨૩ ૯૨૬૧ ૪૪૧ | ૬ | २१४६ ૩૭૦૪ ૧૯૪૪૮૧ ૧ ૧૯૪૪૮ ૨૧ | પ ૧૦૫ ૪૪૧ | ૧૦ ૪૪૧૦ ૪૨૬૧ ૯૨૬૧૦ ૧૯૪૪૮૧ ૯૭૨૪૦૫ ૪૦૮૪૧૦૧ | ૧ ૪૦૮૪૧૦૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ ૨૩૩ - ---- - --- - ૧૨૬ - ૪૪૧ ૬૬૧૫ દ૨૬૧ ૧૮૫૨૨૦ ૧૮૪૪૮૧ ર૪૧૭૨૧૫ ૪૦૮૪૧૦૧ ૨૪૫૦૪૬ ૦૬ ૨૫૭૬૬ ૨૨૧ ૮૫૭૬૨૨૧ ૧૪૭ ૪૪૧ ૪૨૬૧ ૩૨૪૧૩૫ ૧૮૪૪૮૧ ૬૮૦૬૮૩૫ ૪૦૮૪૦૧ 1 ૮૫૭૬૨૨૧ ૬૫૭૬૬૨૨૧ | १००३१२८७७ ૧૮૦૧૦૮૮૫૪૧ | ૧ ૧૮૦૧૦૮૮૫૪૧ ૧૬૮ ૪૪૧ ૧૨૩૪૮ ૮૨ ૬૧ ૫૧૮૬૧૬ - ૧૮૪૪૮૧ ૧૩૬૧૩૬૭૦ - * ૪૦૮૮૧૦૧ ૨૨૮૭૦૯૬૫૬ ૮૫૭૬૬૨૨૧ ૨૨ ૨૪૦૧૪૫૨૩૮૮ ૧૮૦૧૦૮૮૫૪૧ | ૮ |.૧૪૪૦૮૭૦૨૩૨૮ ૩૭૮૨૨૮૫૩૬૧ | ૧ | ૩૭૮૨૨૮૫૮૩૬૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી ધર્મ સંગ્રહ. ૧૮૯ ૪૪૧ ૧૫૮૭૬ ૯૨૬૧ ૭૭૭૯૨૪ ૧૯૪૮૧ ૨૪૫૦૪૬૦૬ ૪૦૮૪૧૦૧ ૧૨૬ | ૫૧૫૮૬૭૨૬ ૮૪ | ૭૨ ૦૪૩૫૪૧૬૪ ૮૫૭૬૬ ૨૨૧ ૧૮૦૧૦૮૮૫૪૧ ૬૪૮૩૮૧૮૭૪૭૬ ૩૭૮૨૨૮૫૯૩૬૧ ૩૪૦૪૫૭૩૪૨૪૯ ૭૮૪૨૮૦૦૪૬૫૮૧ ૭૯૪૨૮૦૦૪૬૫૮૧ ૨૧| ૨૧૦ જી ૧૮૮૪૫ ૮૨૬૧ ૧૧૩૩૩૨૦ ૧૯૪૪૮૧ ૪૦૮૯૪૧૦૧૦ ૪૦૮૪૧૦૧ ૧૨૯૧૯૩૪પર ૮૫૭૬૬૨૨૧ ૧૮૧૧૦૮૮૫૪૧૦ ૧૮૦૧૦૮૮૫૪૧ ૨૧૬૧૩૦૬૨૪૯૨૦ ૩૭૮૨૨૮૫૯૩૬૧ ૧૭૦૨૨૮૬૭૧૨૪૫ ૭૯૪૨૮૦૦૪૬૫૮૧ ૭૯૪૨૮૦૦૪૬૫૮૧૦ ૧૬૬૭૩૮૮૦૯૭૮૨૦૧] ૧ ૧૬૬૭૯૮૮૯૯૭૮૨૦૧ ( ૧૧ | ૨૩૧ ૪૧. પપ | ૨૪૨૫૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ૬૫ ૧૫૨૮૦૬૫ ૧૯૪૪૮૧ ૬૪૧૭૮૭૩૦ ૪૦૮૪૧૦૧ દર ૧૮૪૬૮૫૪૬૬૨ ૮૫૭૬૬૨૨૧ | ૪૬૨] ૧૯૬૨૩૮૪૭૯૦૨ ૧૮૦૧૦૮૮૫૪૧ ૩૩૦ ૫૯૪૩૫૮૨૧૮૫૩૦ ૩૭૮૨૨૮૫૯૩૬૧ | ૧૬૫૬૨૪૦૭૭૧૭૮૪૫૬૫ ૭૮૪૨૮૦૦૪૬૫૮૧ ૫૫ ૪૩૬૮૫૪૦૨૫૬૧૯૫૫ ૧૬૬૭૮૮૮૦૯૭૮૨૦૧ ૩૫૦૨૭૭૫૦૫૪૨૨૨૧ ૧૧ | ૧૮૩૪૭૮૬૯૦૭૬૨૧૧ ૧ ૧ ૩૫૨૭૭૫૦૫૪૨૨૨૧ ૧૨ [૨૫૨ ૪૪૧ ૨૯૧૦૬ ૯૨૬૧ ૨૦૩૭૪૨૦ ૧૮૪૪૮૧ J ૯૬૨૬૮૦૯૫ ૪૦૮૪૧૦૧] ૩૨૩૪૬૦૭૯૯૨ ७४२ ૯૨૪ ૮૫૭૬૬૨૨૧ ૭૮૨૪૭૮૯૫૮૦૪ ૧૮૦૧૦૮૮૫૪૧ | ૧૪૨૬૪૬૨૧૪૪૪૨ ૩૭૮૨૨૮૫૩૬૧ ૪૯૫ | ૧૮૭૨૨૩૧૫૩૮૩૬૯૫ ૯૪૨૮૯૦૪૬૫૮૧ ૧૭૪૭૪૧૬૧૦૨૪૭૮૨૦ ૧૬૬૭૯૮૮૦૯૭૪૨૦૧ ૬૬ ૧૧૦૦૮૭૨૧૪૪૫૬૧૨૬૬ ૩૫૦૨૭૭૫૦૦૫૪૨૨૨૧ ૭૩૫૫૮૨૭૫૧૧૩૮૬૬૪૧ ૧૨ ૧ ૪૨૦૩૭૩૦૦૦૬૫૦૬૬૫ર | | ૭૩૫૫૮૨૭૫૧૧૭૮૬૬૪ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, સ્થાપના. ૧ I " . १४७ भंग्यां द्वादशवत देवकुलिकाः । ११०४४३ ૧૪૭ ૧ | ૧૪૭ - ૧૪૭, ૨ ૨૧૬ ૦૯-[ ૧ | ૨૯૪ ૨૧૬૦૯ : ' ' ૧૪૭ ૩ ૪૪૧ ૨૧૬ ૦૯ | ૪૮૨૭ ૩૧૭૬૫૨૩ ૩૧૭૬૫૨૩. ૧૪૭ | ૧૨૪૬૫૪ ૨૧૬૦૮| ૬ ૩૧૭૬૫૨૩ ૪ ૧૨૭૦૬૦૯૨ ૪૬૬૯૪૮૮૧ | | ૧ | ૪૬૬૯૪૮૮૧ ૧૪૭ | ૫ | હ૩૫ ) * ૨ | ૨૧૬૦૯ , ' , - ૩૧૭૬પર૩ ૧૦, ૩૧૭૬પર૩૦, . - ૪૬૬૯૪૮૮૧ ૨૩૩૪૭૪૪૫ ૬૮૬૪૧૪૮૫૫૦૭/ ૧ | ૬૮૬૪૧૪૮૫૫૦૭ Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ ૨૩૭ ૧૪૭ | ૨૧૬૦૯ | ૩૨૪૧૩૫ ૩૧૭૬પર૩ ૬૩૫૩૦૪૬૦ ૪૬૬૯૪૮૮૮૧ | ૧૫ ૬૪૦૪૨૩૩૨૧૫૮ ૬૮૬૪૧૪૮૫૫૦૭ | ૪૧૧૮૪૮૩૦૪૨ ૧૦૦૯૦૨૯૮૩૬૮૫૨૮ ૧૦૦૯૦૨૮૮૩૬૮પર ૧૪૭ | ૧૨૯ ૨૧૬૦૯ ૪૫૩૭૮૮ ૩૧૭૬૫૨૩ ૧૧૧૧૮૩૦૫ ૪૬૬૯૪૮૮૮૧ ૧૬૩૪૩૨૧૦૮૩૫ ૬૮૬૪૧૪૮૫૫૦૭ ૧૪૧૪૭૧૧૯૫૬૪૭ ૧૦૦૮૦૨૯૮૩૬૪૫૨૮ ૭૦૬૩૨૦૮૮૫૮૬૭૦૩ ૧૪૮૩ર૭૩૮૬૨૨૦૭૬૩ | ૧૪૮૩ર૭૩૮૬૨૨૦૭૬૩ ૧૪૭ ૧૧૭૬ ૨૧૬૦૯ ૬૦૫૦૫ર ૩૧૭૬૫૨૩ [ ૫૬ ૨૭૭૮૮૫૨૮૮ ૪૬૬૯૪૮૮૮૧| ૩૨૬૮૬૪૨૫૬૭૦ ૬૮૬૪૧૪૮૫૫૦૭ = 0 ૧૦૦૪૨૯૮૩૬લ્પર, ૧૪૮૩૨૭૩૮૬૨૨૦૭૬૩ ૩૮૪૩૮૨૩૧૮૮૩૯ર, ૨૮૨૫૨૮૩૫૪૩૪૬૮૧૨ ૧૧૮૬૬૧૦૯૮૨૫૬૬૧૦૪ ૮ ૨૧૮૦૪૧૨૫૭૪૬૭૧૫૨૧૬૧ | ૧ | ૨૧૮૦૪૧૨૫૭૪૭૧૫૨૧૬૧ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી ધર્મ સંગ્રહ ૧૪૭, ૯ | ૧૩૨૩ ૨૧૬૦૯ ૩૬ ૬૦૫૦૫ર ૩૧૭૬૫૨૩ ૨૭૦૮૨૮૮૩૨ ૪૬૬૯૪૮૮૮૧ ૧૨૬ ૫૮૮૩૫૫૫૯૦૦૬ ૬૮૬૪૧૪૮૫૫૦૭| ૮૬૪૮૮૨૭૧૭૩૮૮૨ ૧૦૦૯૦૨૯૮૩૬૯૫૨૯ ૮૪૭૫૮૫૦૬૩૦૪૦૪૩૩૬ ૫૩૩૯૭૮૩૮૯૭૧૪૪૭૨૬૮ ૧૪૮૩૨૭૩૮૬૨૨૮૭૬૩ ૯ | ૨૧૮૦૪૧૨૫૭૪૬૭૧૫૧૬૧ કર૦૫૦૬૪૮૪૭૬૭૧૩૬૭, ૬૭ | ૧૯૬ર૩૭૧૩૭૨૦૪૩૬૯૪૪૯ ૩૨૦૫૦૬૪૮૪૭૬૭૧૩૬૬૬૭ ૧૪૭ ૧૪૭૦ ૨૧૬ ૦૯ ૯૭૨૪૦૫ ૩૧૭૬૫૨૩ ૩૮૧૧૮૨૭૬૦ ૪૬૬૯૪૮૮૮૧ ૯૮૦૫૯૨૬૫૦૧૦ ૬૮૬૪૧૪૮૫૫૭ ૧૭૨૯૭૬૫૪૩૪૭૭૬૪ ૧૦૦૯૪૨૯૮૩૬૯૫૨૯ ૧૮૯૮૦૬૫૭૬૦૧૦૮૦ ૧૪૮૩૨૭૩૮૬૨૨૦૭૬૩ ૧૭૭૨૮૬૩૩૬૮૪૯૧૫૬૦ ૨૧૮૦૪૧૨૫૪૬૭૧૫૨૧૬૧ | ૯૮૧૧૮૫૬૫૮૬૦૨૧૮૪૭૨૫ ૩૨૦૫૦૬૪૮૪૭૬૭૧૩૬૭૬૬૭] ૧૦ | ૩૨૦૫૨૦૬૪૮૪૭૬૭૧૩૬૭૬૬૭૦ ૪૭૧૧૬૫૩૫૩૨૬૦૭૬૧૦૪૭૦૪૯ ૪૭૧૧૬૫૩૫૩૨૬૯૭૬૮૧૦૪૭૦૪ ૧૪૭૧૧ | ૧૬૧૭ ૨૧૬૦૯ ૫૫ ૧૮૪૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ २३४ ૩૧૭૬૫૨૩ ] ૧૬૫ [ ૫૨૪૧૨૮૫ ૪૬૬૯૪૮૮૮૧ ૩૩] ૧૫૪૦૯૩૧૩૦૭૩૦ ૬૮૬૪૧૪૮૫૫૦૭ ૩૧૭૧૨૩૬૬૩૦૪૨૩૪ ૪૬૨ ક૬૨] ૧૦૦૯૦૨૮૮૩૬૯૫૨૮ ૬૧૭૧૭૮૪૬૭રર૯૯૮ ૧૪૮૩૨૭૩૮૬૨૨૦૭૬૩ ૩૩૦૪૮૯૪૮૦૩૭૩૯૦૫૮૫૧૭૦ ૨૧૮૦૪૧૨૫૭૪૬૭૧૫૨૧૬૧ ૩૫૯૭૬૮૦૭૪૮૨૦૮૦૧૦૬૫૬૫ ૩૨૦૫૦૬૪૮૪૭૬૭૧૩૬૭૬૬૭ | પપ | ૧૭૬૨૮૬૩૫૬૬૨૨૨૫૨૨૧૬૮૫ ૪૭૩૧૬૫૩૫૩૨૬૦૭૬૯૧૦૪૭૦૪૯] ૧૧ [૫૧૮૨૮૧૮૮૮૫૮૬૮૪૬૦૧૫૧૭૫૩e ૧૯૨૬૧૩૦૬૮૨૯૩૩૩૦૫૮૩૯૧૬૨૦૩ | ૧ | ૧૯૨૬૧૩૦૬૯૨૮૩૩૦૫૮૩૮૧૬૨૦૩ ૧૪૭ ૧૨ [ ૧૭૬૪ ૨૧૧૦૯ ૩૧૭૬૫૨૩ ૬૬ / ૧૪૨૬૧૦૪ ૨૨૦ १९८८3५०९० ૪૫ ૨૩૧૧૩૮૬૯૬ ૦૯૫ ૭૯૨ | ૫૪૩૬૪૦૫૬૫૨૧૫૪૪ ૪૬૬૯૪૮૮૮૧ ૬૮૬૪૧૪૮૫૫૦૭ ૧૦૮૦૨૯૮૩૬૪૫૨૯ ૯૨૪ | ૯૩૨૩૪૩૫૬૯૩૪૪૪૭૯૬ ૧૪૮૫૨૭૩૮૧૬૨૨૦૭૬૩ ૭૯૨ ૧૧૭૪૭૫૨૮૯૭૩૭૪૦૪૪૨૯૬ ૨૧૮૦૪૧૨૫૭૪૬૭૧૫૨૧૬૧ ૪૮૫ ૧૦૭૮૩૦૪૨૨૪૬૨૪૦૩૧૯૬૯૯ ૩૨૦૫૨૦૬૪૮૪૭૬૭૩૬૭૬૬૭ ૨૨૦ | ૭૦૫૧૪૫૪૨૨૬૬૪૮૭૭૦૦૮૮૬૭૪૦ ૪૭૧૧૬૫૩૫૩૨૬૦૭૬૯૧૦૪૭૦૪૯ ૩૧૯૯૬ ૩૩૧૫૧૦૭૦૯૧૦૫ર૩૪ ૧૯૨૬૧૩૦૬૯૨૯૩૩૩૦૫૮૩૯૧૬૨૦૩ ૧૨ | ૮૩૧૧૩૫૬૮૩૧૧૫૮૯૭૦૦૬૮૯૪૪૩૬ ૧૧૮૧૪૧૨૧૧૫૫૮૩૫૬૮૧૮૪૧ / ૧ / ૨૦૧૮૧૪૧૨૧૧૧૯૫૮૩૫૬૮૧૮૪૧ Page #252 -------------------------------------------------------------------------- ________________ २४० શ્રી ધર્મ સંગ્રહ ___ एवं सामान्येन पंचाप्यणुव्रतान्युपदय नामग्राहं तानि पंचभिः श्लोकैर्विवरीपुः प्रथमं प्रथमाणुव्रतमाह ( १२७ ) निरागो बींद्रियादीनां संकल्पाच्चानपेक्षया । हिंसाया विरतिर्या सा स्यादणुव्रतमादिमम् ॥ २५ ॥ निरागसो निरपराधा ये वीदियादयो द्वित्रिचतुः पंचेंद्रियजीवाः तेषां संकल्पात् अस्थिचर्मदंतमांसाधर्थममुं जंतुं हन्मीति संकल्पपूर्वकं च पुनः अनपेक्षया अपेक्षामंतरा या हिंसा प्राणव्यवरोपणं तस्या या विरतिः निवृतिः सा आदिमं प्रथम अणुव्रतं स्याद्भवेत् । निराग इति पदेन निरपराधजंतुविषयां हिंसां प्रत्याख्याति सापराधस्य तु नियम इति व्यज्यते ( १२८ ) दीद्रियादिग्रहणेन त्वेकेंद्रियविषयां हिंसां कर्तुं न क्षम इत्याच એવી સામાન્યપણે પાંચ અણુવ્રત દર્શાવી. હવે તે પાંચ વૃતને નામ ગ્રહણ પૂર્વક પાંચ લેક વડે વિવરણ કરવાની ઈચ્છા રાખી પહેલું અણુવ્રત કહે છે. (૧૨૭) દ્વિત્રિય વિગેરે નિરપરાધી પ્રાણુને સંકલ્પથી અને અપેક્ષા સિવાય હિંસાથી જે વિરામ પામવું, તે પહેલું અણુવ્રત કહેવાય છે. રપ નિરપરાધી એવા જે બેઈદ્રી વિગેરે એટલે બેઈદ્રી, તઈદ્રી, ચતુરિદ્રીય અને પંચેંદ્રીય જીવ તેમની સંકલ્પથી એટલે “અસ્થિ, ચર્મ, દાંત અને માંસાદિકને અર્થે હું આ જંતુને મારૂં.” એવા ઈરાદા પૂર્વક તેમજ કાંઈ પણ અપેક્ષા રાખ્યા સિવાય હિંસા કરવાથી વિરામ પામવું–નિવૃત્ત થવું, તે પેહેલું અણુવ્રત કહેવાય. મૂલમાં નિરાગ ( નિરપરાધી) એ પદ આપ્યું છે, તેથી જે નિરપરાધી જંતુઓ છે, તેમની હિંસાના પચ્ચખાણ કરે, અને જે સાપરાધી જંતુ હોય તે વિષે નિયમ કરે, એ બંગાથે નીકળે છે. (૧૨૮) દ્વાદિયાદિ એ પદ ગ્રહણ કરવાથી એકેંદ્રિય સંબંધી હિંસા કરવાને અશક્ત હોય છે, એમ સૂચવે છે. સંકલ્પથી એમ કહેવું છે, તેથી અનુબંધ હિંસા · Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ૨૪૧ ष्टे संकल्पादित्यनेन चानुबंध हिंसावा आरंभजा तु हिंसा अशक्य प्रत्याख्यानेति तत्र यतनां कुर्यादिति ज्ञेयं यतः सूत्रं । “ थूलगपाणाइवायं समणो वासओ पञ्चक्खाइसे पाणा इवाइ दुविहे पणत्ते तं संकप्पओ आरंभओ अतत्थ समणो वासओ संकप्पओ जावज्जीवाए पञ्चाखाइणो आरंभओत्ति । " ( १२९ ) अत्र च यद्यपि आरंभ जाहिंसा अप्रत्याख्याता तथापि श्रावकेण त्रसादि रहितं संखारक सत्यापनादिविधिना निश्छिद्र दृढवस्त्र गालितं जलमिंधनानि च शुष्कान्यजी न्य शुषिराण्यकीट जग्धानि धान्य पकान सुखाशिका शाकस्वादिम पत्र पुष्प फलादिन्यसंसक्तान्यगर्भितानि सर्वाण्यपि च जलादीनि परिमितानि सम्यक् शोधितान्येव च व्यापार्याणि अन्यथा निर्दयत्वादिना शमसंवेगादि लक्षण सम्यरक लक्षण पंचकांतर्गताया अनुकंपाया व्यभिचारापत्तेः (१३०) तदुच्यते-" परिसुद्धत जलग्गहणं दारुअ धन्नाइ आ વર્જવી, અને આરંભથી થયેલી હિંસાના પચ્ચખાણ કરવા અશકય છે, તેથી તેમાં યત્ન કરે એમ જાણવું. તે વિષે સૂત્રમાં લખે છે કે, “ શ્રમણોપાસકે સ્થળ પ્રાણાતિપાતના પચ્ચખાણ કરવાં. પ્રાણાતિપાત બે પ્રકાર છે. સંકલ્પજ પ્રાણાતિપાત અને આરંભજ પ્રાણાતિપાત. તેમાં સંકલ્પજ પ્રાણાતિપાતને શ્રાવકે યાજછવિત વજીવો, અને આરંભજ आयातिपातना ५२यमा ४२वामा यत्न ४२३.. " ( १२८ ) म ने मा० . હિંસાના પચ્ચખાણ કર્યું ન હોય, તથાપિ શ્રાવકે ત્રસ વિગેરે જંતુઓથી રહિત સંખારો કરવા વિગેરે વિધિથી છિદ્ર વગરના મજબુત વચ્ચે ગાળેલું જળ વાપરવું, શુકા, અજીર્ણ, છિદ્ર વિનાનાં અને કીડાએ નહિ ખાધેલાં ઈધણ વાપરવાં. ધાન્ય, પકવાન, સુખડી, શાક, સ્વાદિષ્ટ પત્ર, પુષ્પ તથા ફળ સડેલાં ન હોય તેવાં, અને અગર્ભિત વાપરવાં. તેમજ તે જળ વિગેરે સર્વ પરિમિત અને સારી રીતે શોધેલાં વાપરવાં. જે તેવાં ન વાપરે તે નિર્દયપણા વિગેરેથી શમ સંવેગાદિ લક્ષણ તથા સમ્યકત્વના પાંચ લક્ષણની અંદર રહેલા अनुपा-या ३२वामा मा५ भावे छ. [ १३० ] ते विषे ज्यु छ 3-" शुक्ष ३१ Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. णयतहेव गहिआणय परिभोगो विहीर तसरकणट्ठाएत्ति " विवेकः कार्यः एवं चात्र विशेषणत्रयेण श्रावकस्य सपाद विशोषक प्रमित जीवदयात्मकं प्रायः प्रथममणु व्रतमिति सूचितं यत उक्तं " २४२ " जीवा थूला मुहुमा संकप्पारंभओ भवे दुविहा | सवराह निरवहासा विक्वाचेव निरक्रिका " ॥ १ ॥ अस्या व्याख्या - प्राणिवधो द्विविधः स्थूल सूक्ष्म जीवविषयभेदात् तत्र स्थूला द्वींद्रियादयः सूक्ष्माचात्र केंद्रियाः पृथिव्यादयः पंचापि बादराः न तु सूक्ष्मनामकर्मोदयवर्त्तिनः सर्वलोकव्यापिनस्तेषां वधाभावात् स्वयमायुः क्षयेणैव मरणात् । ( १३१ ) अत्र च साधूनां द्विविधादपि वधानिवृत्तत्वाद्विशति विंशोपका जीवदया गृहस्थानां तु स्थूलप्राणिवधाभिवृत्तिः नतु सूक्ष्मवधात् पृथ्वी जलादिषु सततमारंभप्रवृत्तत्वादिति दशविंशेोपकरूपमर्द्ध गतं स्थूलप्राणिवधोऽपि જળને ગળવું, ધણાંને શુદ્ધ કરી લેવાં. ઇત્યાદિ વિવેક કરો. મૂલમાં આપેલાં એ ત્રણ વિશેષણાથી શ્રાવકને સવા વાસા જીવદયારૂપ પ્રથમ અણુવ્રત છે—એમ સૂચવ્યુ` છે. તે विषे ' जीवाथूला 'छत्याहि गाथामा उहे छे. ते गाथानी व्याच्या या प्रमाणे छेસ્થૂલ જીવ વિષય અને સૂક્ષ્મ જીવ વિષય—એમ જીવ હિંસા એ પ્રકારની છે. સ્કૂલ જીવ તે એઇદ્રી પ્રમુખ, અને સૂક્ષ્મ જીવ અહીં એકદ્રિય પૃથ્વિ આદિ પાંચ ખાદર જીવ લેવા. સૂક્ષ્મ નામ કર્મના ઉદયમાં વર્જાનારા સર્વે લોક વ્યાપી જીવ લેવા નહી. કારણકે, તેને વધુ થઈ શકતા નથી. આયુષ્યના ક્ષય થતાંજ તેઓનુ મરણ થાય છે. ( ૧૩૧ ) અહીં સાધુએ તે અને પ્રકારની જીવ હિંસામાંથી નિવૃત્ત રહે છે, તેથી તેને વિશ વસા જીવદયા હાય છે, અને ગૃહસ્થાને તે સ્થૂલ જીવ હિંસાથી નિવૃત્તિ છે. સૂક્ષ્મ જીવહિંસાથી નહી. કારણકે, પૃથ્વી, જળ વિગેરેમાં સર્વદા તેમને આરંભ આરંભ પ્રવૃત્તિ થયા કરે છે. એથી તેમાંથી અર્ધા દશ વસા ઓછા થયા. સ્થૂલ જીવહિંસા સંકલ્પજા, અને આર ભા 17 Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સ ંગ્રહ. द्विधा संकल्पज आरंभजश्च तत्र संकल्पान्मारयाम्येनमिति मनः संकल्परुपायो जायते तस्माद्गृही निवृत्तो नत्वारंभजात् कृप्याद्यारंभे द्वींद्रियादि व्यापादनसंभवादन्यथा च शरीरकुटुंबनिर्वाहाद्यभावात् [ १३२ ] एवं पुनर गतंजाताः पंच विंशेोपकाः संकल्पजोऽपि द्विधा सापराधविषयो निरपराधविषयश्च तत्र निरपराधविषयान्निवृत्तिः सापराधे तु गुरुलाघवचिंतनं यथागुरुरपराधो लघुर्वेति एवं पुनरर्द्ध गते सार्घौ द्वौ विंशेोपकौ जातौ निरपराधवधोsपि द्विधा सापेक्षो निरपेक्षश्च तत्र निरपेक्षान्निवृत्तिः न तु साक्षात् निरपराधेऽपि वाह्यमानमहिषवृषहयादौ पाठादिप्रमत्त पुत्रादौ च सापेक्षतया वधधादिकरणात् ततः पुनरर्खे गते संपादो विशोषकः स्थित इति [ १३३ ] इत्थं च देशतः प्राणिवधः श्रावकेन प्रत्याख्यातो ૨૪૩ : એમ એ પ્રકારની છે. સંકલ્પજા એટલે હું, અને મારૂં • એવા મનના સંકલ્પથી થયેલી—તેવી હિંસામાંથી ગૃહસ્થ નિવૃત્ત થઇ શકે છે, પણ આર ંભથી થયેલી હિંસામાંથી નિવૃત્ત થઇ શકતા નથી. કારણકે, કૃષિ વિગેરેના આર ંભમાં એ દ્રિય પ્રમુખ જીવની હિંસા? થવાને સંભવ છે, અને તે સિવાય શરીર તથા કુટુંબ નિર્વાહ વિગેરે ખની શકતાં નથી. [ ૧૩૨ ] એથી કરીને તેમાં અર્ધ વસ! ગયા, એટલે પાંચ વસા બાકી રહ્યા. સંકલ્પની હિંસા પ્રકારની છે. ૧ સાપરાધ વિષય, અને ૨ નિરપરાધ વિષય. તેમાં નિરપરાધ વિષયા હિંસામાંથી નિવ્રુત થવું. સાપરાધ વિષય હિંસામાં તે ગુરૂતા તથા લઘુતા ચિતવ k સાપેક્ષ નિરપરાધ વી. એટલે આ અપરાધ ગુરૂ-~ભારે છે કે લઘુ—હલકા છે ' એમ ચિ ંતવવુ, એથી અર્ધા વસા ગયા, એટલે અઢી વસા બાકી રહ્યા. નિરપરાધ વિષયા હિંસા એ પ્રકારની છે. સાપેક્ષ અને નિરપેક્ષ તેમાં નિરપેક્ષ નિરપરાધ હિ ંસામાંથી નિવૃત્ત થવુ. હિંસાથી નિવૃત્ત થયું નહીં. કારણ કે, જે પાડા, વૃષભ અને ઘેાડા વિગેરે વે, તે, અને ભણવામાં પ્રમાદ કરનારા પુત્રાદિ તે બંને નિપરાધિ છતાં પણ સાપેક્ષ પણા વડે તેમને વધ તથા બંધાદિ કરવામાં આવે છે, તેથી અર્ધા વસા ગયા, એટલે સ-વા વસો બાકી રહ્યા. [ ૧૩૩ ] જોડવામાં આ Page #256 -------------------------------------------------------------------------- ________________ २४४ શ્રી ધર્મ સંગ્રહ. भवति प्राणिवधो हि त्रयश्चत्वारिंशदधिक शतद्वयविधः यतः- “ भूजल जलणानि लवणछितिचउपंचिंदिएहिं नव जीवा मण वयण कायगुणिया हवंति ते सत्तवीसत्ति १ इक्कासीई ते करणकारणाणुमइताडिआहोइ तेच्चि अतिकालगुणिआ दुनिसया हुति ते आला २ इति तेषां मध्ये त्रैकालिक मनोवाकायकरण कद्वित्रिचतुः पंचेंद्रियविषयकहिंसाकरणकारणस्यैव प्रायः प्रत्याख्यानसंभवात् [ १३४ ] एतद्वतफलं चैवमाहुः- “ जंआरुगामुदगामप्पडिहयं आणे सरत्तं फुडं रूवं अप्पडिरुवमुज्जलतरा कित्ती धणं जुवणं दीहं आउ अवंचणोपरि अणोपुत्ता सुपुत्तासयातं सव्वं सचराचरंमिविजए नूणं दयाएफलं १ एतदनंगीकारे च पंगुता कुणिता कुष्टादि महारोग वियोग शोकापूर्णायुर्दुःखदौर्गत्यादिफलं । यतः " पाणि कहे वटुंता भमंति भिमासु गब्भवसहीसु । संसार मंडलगया नरयति रिरकासु जोणीसु " ॥१॥ એવી રીતે શ્રાવકે દેશથી પ્રાણિ હિંસાના પચ્ચખાણ કરવા. તે પ્રભુ હિંસા सर्व मा सोने तालीस प्रशानी छे. तेन विषे " मूजल ” “ इकासीई " में से ગાથા પ્રમાણભૂત છે. તે બસને નેંતાલીસ પ્રકારની જીવ હિંસામાંથી વિમલ મન, વચન અને કાથા વડે કરવું કરાવવું. તથા બેઈકી, નેઈકી, ચઉદ્રીય અને પંચેંદ્રિય વિષ્ણા હિંસાનું કરવું તથા કરાવવું, તેવી હિંસાને પ્રત્યાખ્યાન કરી શકવાને સંભવ છે. [ ૧૩૪ ] એ પહેલા અણુવ્રતનું ફલ કહે છે-“નિરોગી શરીર, અપ્રતિહા, આજ્ઞાની પ્રકૃતિ, ઉત્તમ રૂપ, ઉજ્વલ કીર્તિ, ધન, વન, દીર્ધ આયુષ્ય, અવંચાણું, ઉત્તમ પુત્રદિ પરિ વાર, અને સર્વ ચરાચર જગતમાં વિજય—એ પેલા અણુવ્રતનું ફલ છે. ” એ વ્રત અંગીકાર ન કરવાથી પંગુપણ, હુંકાપણું, તથા કોડ વિગેરે મહા ગ, વિયોગ, શેક, અપૂર્ણ આયુષ્ય, દુઃખ અને નઠારી સ્થિતી વિગેરે નઠારાં ફળ થાય . છે. કહ્યું છે કે, “ જે પ્રાણીની હિંસા કરે, તે ભયંકર ગર્ભવાસમાં ભમે છે, અને સ. Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ર૪પ ૨૪૫ ફયુરા વ્રત કથા (શરૂ) अथ द्वितीयमणुव्रतं दर्शयतिद्वितीयं कन्या गोभूम्य लोकानि न्यास निह्नवः कूटसाक्ष्यं चेति पंचासत्येभ्यो विरतिर्मतम् ॥ २५ ॥ द्वंद्वाते श्रूयमाणा लीकशब्दस्य प्रत्येकं संयोजना कन्यालीकं गवालीकं भूम्पलीकं चेति तथा न्यासनिवः कूटसाक्ष्यं चेति पंच पंचसंख्याकानि असत्यानि अर्थात्क्लष्टाशयसमुत्थत्वात्स्थूलासत्यानि तेभ्यो विरतिः विरमणं द्वितीयं अधिकारा दणुव्रतं मतं जिनैरिति शेषः । तत्र कन्याविषयमलीकं कन्यालीकं देषादिभिरविषकन्यां विषकन्यां विषकन्यामविषक સાર મંડળમાં રહી, નારકી અને તિર્યચની નિમાં પડે છે.” એ પ્રથમ અહિંસા વૃત [ અણુવ્રત ] કહ્યું. ( ૧૩૫), હવે બીજું અત્રત કહે છે. કન્યા, ગાય, ભુમિ સંબંધી અસત્ય, થાપણ ઓલવવી, અને કુડી સાક્ષી પુરવી–એ પાંચ પ્રકારના અસત્યમાંથી વિરામ પામવું; તે બીજું અણુવ્રત કહેવાય છે. ર૫ કંઠ સમાસના નિયમ પ્રમાણે અલીક–અસત્યને પ્રત્યેકની સાથે જોડવે, એ ટલે કન્યાલીક (કન્યા સત્ય ) ગવાલિક, અને ભૂમ્પલીક એમ લેવું. ન્યાસ–થાપણને ઓલવવી, અને ખેતી સાક્ષી પુરવી, એ પાંચ અસત્ય છે. કલેશવાળા આશયથી ઉત્પન્ન થએલા હેવાથી તેઓ સ્થળ અસત્ય સમજવા. તેઓથી વિરામ પામવું, તે બીજું. અધિકારથી બીજું અણુવ્રત શ્રી જિન ભગવતે કહેલું છે. - કન્યાલીક એટલે કન્યા સંબંધી અસત્ય. દેશાદિકથી વિષ કન્યા ન હોય તેને વિષ કન્યા કહે, અને વિષ કન્યા હોય તેને અવિવ કન્યા કહે. સુશીલા હોય તેને દુરશીલા Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સગ્રહ. न्यां वा सुशीलां वा दुःशीलां दुःशीलां वा सुशीला मित्यादि वदतो भवति इदं च सर्वस्य कुमारादि द्विपद विषयस्यालीकस्योपलक्षणं १ ( १३६ ) गवालीकं अल्पक्षीरां बहुक्षीरां बहुक्षीरां वाल्पक्षीरां इत्यादि वदत इदमपि सर्व चतुष्पद विषयालीकस्योपलक्षणं २ भूम्यलीकं परसक्ता मध्यात्मादि -- सक्त मात्मादिसक्तां वा परसक्तां ऊपरं वा क्षेत्र मनूषरं अनूषरं चोपरं इत्यादि वदतः इदं चाशेषापद द्रव्यविषयालीक स्योपलक्षणं यदाह ૨૪૬ कण्णा गहणं दुपयाणसूअगं च उपयाण गोवयणं । अपयाणं दव्वाणं सव्वाणं भूमित्रयणं तु ॥ શ્॥ ( ૩૩૭ ) ननु यद्येवं तर्हि द्विपद चतुष्पदा पदग्रहणं सर्व संग्राहकं कुतो न कृतं सत्यं कन्याद्यलीकानां लोकेऽतिगर्हि तत्वेन रूढत्वाद्विशेषेण वर्जनार्थ 44 કહે, અને દુઃશીલા હાય તેને સુશીલા કહે—તે કન્યાલીક કહેવાય છે. આ અસત્યની દર કુમાર વિગેરે દ્વિપદ ( બે પગા ) સબંધી અસત્ય સમજી લેવા ( ૧૭ ) ગવાલીક એટલે ગાય સંબધી અસત્ય. ગાય. અલ્પ દૂધવાળી હોય તેને બહુ દૂધવાળી કહે, અને બહુ દૂધવાળી હોય તેને અલ્પ દૂધવાળી કહે. તે ગવાલી કહેવાય છે. આ અસત્યની અંદર સર્વ જાતનાં ચેપમાં પ્રાણી સંબંધી અસત્ય સમજી લેવુ. ભૂમિ સંબધી અસત્ય. જેમ કે પારકી ભૂમિને ખંતાની કહેવી, અને પોતાની હાય તેને પારકી કહેવી. તેમજ ખારવાળા ક્ષેત્રને ખાર વિનાનું, અને ખાર વિનાના ક્ષેત્રને ખારવાળું કહેવું, તે ભૂમિ સંબધી અસત્ય કહેવાય છે. આ અસત્યની અંદર બધી જાતનાં અપદ દ્રવ્ય સંબધી અસત્ય સમજી લેવા. કહ્યું છે કે, “ ભૂમિ સંબંધી અસત્યમાં દ્વિપદ, ચતુષ્પદ અને અપદ——એ સર્વ દ્રવ્ય સબંધી અસત્ય આવી જાય છે. [ ૧૩૭ ] અહીં શંકા કરે છે કે, જો ભૂમિ અસત્યની અંદર સર્વના સમાવેશ હોય તે, દ્વિપદ, ચતુષ્પદ અને અપદ એ સર્વનુ ગ્રહણ થાય તેવું એકજ પુત્ર કેમ ન મુક્યું ? Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સ ંગ્રહ, मुदादानं कन्यालीकादौ च भोगांतराय द्वेषवृद्ध्यादयो दोषाः स्फुटा एव यत आवश्यक चूर्णौ – “ सुवासा एके दोसा अकज्जं तेवा के गुणा तत्थ दोसा कणगं चैव अकण्ण भंगणंतो भोगंबराय दोसा पट्टा वा आत करेज कारवेज्ज ( १३८ ) वा एवं सेसेसु भाणि अव्वा ,, इत्यादि तथा न्यस्यते रक्षणायान्यस्मै समर्प्यते इति न्यासः सुवर्णादिस्तस्य निवोsप्रलापः तद्वचन स्थूल मृषावादः इदं चाने नैव विशेषेण पूवीकेभ्यो भेदेनोपात अस्य चा दत्तादाने सत्यपि वचनस्यैव प्राधान्यविचक्षणान्मृषावादत्वं ४ ( १३९ ) कूट साक्ष्यं लभ्यदेय विषये प्रमाणीकृतस्य • उत्कोच मत्सरादिना कूटं वदतः यथाह मत्रसाक्षीति अस्य च परकीय पाप समर्थकत्व लक्षण विशेष माश्रित्य पूर्वेभ्यो भेदेनोपन्यासः २४७ સત્ય છે, પણ તેના સમાધાનમાં કહેવાનું કે, કન્યા અસત્ય વિગેરે લેકમાં અતિ નિદિતરૂપે પ્રસિદ્ધ છે, તેથી તે વિશેષપણે વ કરવા એમ બતાવવા તેનું ગ્રહણ જુદું જુદું કરેલું છે. કન્યા અસત્ય વગેરેમાં ભાગાંતરાય, દ્વેષની વૃદ્ધિ વિગેરે દોષ સ્પુટ રીતે જોવામાં આવે છે. તે વિષે આવશ્યક ચૂર્ણીમાં કહેલું છે કે, “ કન્યાલીક એ અકાર્યની અંદર ગુણુ નથી, પણ દોષ છે. તેમાં ભેગાંતરાયથી દ્વેષ થાય છે, અને તે દ્વેષથી આધાત કરે, અથવા કરાવે. ( ૧૨૮ ) રક્ષણ કરવા માટે ખીજાને ઘેર સ્થાપન કરે તે ન્યાસ એટલે થાપણ કહેવાય. તે સુવર્ણ વિગેરેની થાપણને નિશ્ર્વ કરવા, એટલે તેને ઓલવવી તે ન્યાસ નિ~~ અસત્ય કહેવાય છે. આ વચનના સ્થૂલમૃષાવાદ છે. આ વિશેષણુ આપી પૂર્વના અસત્યમાંથી તેના ભેદ પાડયા છે. જો કે, તેના સમાવેશ અદત્તાદાનમાં આવી જાય, પણ અહીં થાપણ ઓલવવામાં વચનનીજ પ્રધાનતા રહેલી હેાય, તેથી તે મૃષાવાદમાં આવે છે. ( ૧૩૯ ) ફ્રૂટ સાફ્ટ એટલે કુડી શાખ પુરવી, લેણા દેણાની બાબતમાં પ્રમાણ કરેલા પુરૂષ લાંચ કે દ્વેષ વિગેરેથી ખાટું ખેલે કે “ હું તેમાં સાક્ષી છું આ અસત્યને "" Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી ધર્મ સંગ્રહ. ५ इति अत्रायं भावार्थः मृषावादः क्रोध मान माया लोम त्रिविध रागद्वेष हास्य भय ब्रीडा क्रीडा रत्यरति दाक्षिण्य मौखय . विषादादिभिः संभवति । पीडा हेतुश्च सत्यवादोऽपि मृषावादः सद्भ्यो हितं सत्यमिति ચુપજ્યા પરપીડા સત્યમેવ . ( ૪૦ ) થતા– " अलिअं न भासिअव्वं अत्थि हु सञ्चंपिजं न वत्तव्यं । सच्चंपिनं त सचं जं परपीडाकरं वयणं " ॥ १ ॥ सच द्विविधः स्थूलः सूक्ष्मश्च तत्र परिस्थूलवस्तुविषयोऽतिदुष्टविकक्षासमुद्भवश्च स्थूलः तद्विपरीतः सूक्ष्मः । आह हि" दुविहो अ मुसावाओ सुहुमो थूलो अतत्थ इह सुहमो । ( १४१) વરિહાસાણમવો ઘુ ઘુળ તિવર્ષના” I ? | श्रावकेण सूक्ष्ममृषावादे यतमानेन स्थूलस्तु परितार्य एव । तथा પૂર્વમાં સમાવેશ થાત, પણ પારકા પાપને સમર્થ કરવારૂપ વિશેષ બાબત અહીં આવે છે, તેથી તેને જુદે ભેદ કહેલો છે. અહીં ભાવાર્થ એવો સમજો કે, ધ, માન, માયા, લેભ, ત્રણ પ્રકારના રાગ, દ્વેષ, હાસ્ય, ભય, લજજા, ક્રીડા, રતિ, અરતિ, દક્ષિણ, અતિ બકવાદ અને ખેદ વિગેરેને લઈને મૃષાવાદ કરે સંભવ છે. સત્યવાદ કદિ પીડાનો હેતુ રૂપ હય, તે તે પણ મૃષાવાદ ગણાય છે. કારણ કે, સત જનને હિતકારી તે સત્ય એવી તેની વ્યુત્પત્તિ થાય છે, તેથી જે પરને પીડાકારી હોય, તે અસત્યજ છે. [૧૪] કહ્યું છે કે, “ કદિ સત્ય હોય, પણ જે તે પીડાકારી અલીક–ખોટું હોય, તે તે બેલવું નહીં. જે બીજાને પીડાકારી હોય, તે સત્ય હેય, તે પણ અસત્ય છે. ” તે મૃષાવાદ બે પ્રકારનો છે. ૧ સ્થળ મૃષાવાદ અને ૨ સૂક્ષ્મ મૃષાવાદ. તેમાં સ્થળ વસ્તુ સંબંધી અતિ દુષ્ટ વચન કહેવાની ઈચ્છાથી થયેલ મૃષાવાદ તે સ્થળ મૃષાવાદ, અને તેથી વિપરીત ( ઉલટો) તે સૂક્ષ્મ મૃષાવાદ કહેવાય છે. (૧૪૧ ) કહ્યું છે કે, “મૃષાવાદ સ્થળ અને સૂક્ષ્મ એવા બે પ્રકારનો છે. હાસ્ય-મશ્કરી કરવાથી જે ઉત્પન્ન થાય, તે સૂક્ષ્મ મૃષાવાદ, અને તીવ્ર સંકલેશથી જે થાય, તે સ્થળ મૃષાવાદ ” સૂક્ષ્મ મૃષાવાદને ત્યાગ Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ ૨૪૯ चावश्यकसूत्रं-"थूलगमुसावादं समणोवास उ पञ्चक्खाइसे अ मुसावाए पंचविहे पण्णत्ते तंजहा–कणालिए १ गवालिए २ भोमालिए ३ णासावहारे ४ कूडसरकेय ५ [१४२]इति तच्चूर्णावपि जेण भासिएण अप्पणो परस्स वा अतीववाघाओ अइसंकिलेसो अजायते तं अट्ठा एवाणट्ठा एवाणव एजत्ति " ॥ एतच्चासत्यं चतुर्धा-भूतनिह्नवः १ अभूतोद्भावनं २ अर्थातर ३ गर्दा च ४ तत्र भूतनिह्नवो यथा-नास्त्यात्मा नास्ति पुण्यं नास्ति पापमित्यादि १ अभूतोद्भावनं यथा-आत्मा श्यामाकतंदुलमात्रः अथवा सर्वगत आत्मोत्यादि २ ( १४३ ) अर्थातरं यथा गामश्वमभिवदतः ३ गर्दा तु त्रिधा एका सावधव्यापारमवर्तिनी यथा क्षेत्रं कृषेत्यादि १ । द्वितीया अप्रिया काणं काणं वदतः २ तृतीया आक्रोशरुपा यथा अरे बांधकिनेय ३ इत्यादि । एतद्वतफलं विश्वास यशः स्वार्थ કરવા યત્ન કરતાં એવા શ્રાવકે સ્થળ મૃષાવાદનો તે અવશ્ય ત્યાગ કરવો જોઈએ. તે વિ. પે આવશ્યક સૂત્રમાં લખે છે કે, “ શ્રમણોપાસક-શ્રાવકે સ્થળ મૃષાવાદના પચ્ચખાણ કરવા, તે મૃષાવાદ પાંચ પ્રકાર છે. ૧ કન્યાલીક, ૨ ગવાલીક, ૩ ભૂખ્યલીક, ૪ ન્યાસાપહાર અને ૫ ફુટ સાક્ષી. તેની ચૂર્ણમાં પણ લખે છે કે, જે ભાષણ કરવાથી પિતાને અથવા બીજાને વ્યાઘાત અને કલેશ થાય, તેવાં ભાષણને ત્યાગ કરે. ( ૧૨ ) એ અસત્યના ચાર પ્રકાર છે– ૧ ભૂત નિવ, ૨ અભૂતદુભાવન, ૩ અંતર અને ૪ ગઈ. આત્મા નથી, પુણ્ય નથી, પાપ નથી ઈત્યાદિ કહેવું, તે ભુત નિર્નવ કહેવાય છે. આ આત્મા શ્યામાની અને ખાના દાણા જેટલું છે, અથવા આત્મા સર્વ ગત–સર્વવ્યાપક છે” એમ કહેવું, તે અભુતવન કહેવાય છે. (૧૪૩). ગાયને અશ્વ કહેવો, તે અંતર નામે અસત્ય કહેવાય છે. ગહ ત્રણ પ્રકારની છે. સાવદ્ય વ્યાપારને પ્રવર્તાવે તે પહેલી ગહ. જેમ કે, ક્ષેત્રમાં ખેતી કર. એમ કહે. બીજી અપ્રિયા નામે ગહ–જેમાં કાણો હેય તેને કાણો કહેવો છે. ત્રીજી આશરૂ૫ ગહ–જેમકે, “અરે નીચ રાંડના પુત્ર” એમ ૩૨ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી ધર્મ સ ંગ્રહ. सिद्धिमियादेयामोघवचनतादि यथा 11 2 11 " सव्वाउमंत जोगा सिभंति धम्म अत्थ कामाय । सच्चेण परिगाहि आरोगा सोगाय नस्संति सच्चै जसस मूलं सच्चं विस्सास कारणं परमं સવારે સર્ચ સિદ્ધિર સોવાળું ” || ૨ || ( ૨૪૪ || एतदग्रहणेऽतिचरणे च वैपरीत्येन फलं - । “ जं जं बच्चइ जाई अप्पिअवाई तहिं तहिं होइ । न सुणइ सुहेसुसद्दे सुणइ असो अव्वर सद्दे ॥ १ ॥ दुग्गंधो इसुहो अणिट्ठवयणो अ फरुसवयणो अ । जणएडमूअमम्मण अलिअ वयण जंपणे दोसो ॥ २ ॥ store चिअजीवा जीहाच्छेअं वहं च बंधं वा । अयसंघणनासं वा पावंती अलिअ वयणाओ ॥ ३ ॥ ત્યાદિ ૪ દ્વિતીયમનુવ્રતં । ( ૪૧ ) સત્ય છે, સ્વર્ગનું વ્રત ન ગ્રહણ 66 અસત્ય વચન કહેવુ. આ ખીજા અણુવ્રતનુ કુળ એવુ' છે કે, તેથી વિશ્વાસ, યશ, સ્વાર્થ, સિદ્ધિ, પ્રિય, ગ્રાહ્ય અને અમેધ વચન વિગેરે પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે, “ સત્યથી સર્વ જાતના યોગ સિદ્ધ થાય છે, સત્યથી ધર્મ અર્થ અને કામ સધાય છે, અને સત્યથી રાગ અને શાક નાશ પામે છે. યશનું મૂળ સત્ય છે, વિશ્વાસનું પરમ કારણ દ્વાર સત્ય છે, અને સિદ્ધિની નીસરણી સત્ય છે. ” ( ૧૪૪ ) એ કરવાથી, અને તેને અતિચાર કરવાથી વિપરીત પ્ળ થાય છે—જેમ કે, ખેલવાથી પ્રાણી આ લાકમાં નિંદાય છે. જેમ જેમ માણસ જાતિ રહિત હલકાં વચન એલે છે, તેમ તેમ તે અપ્રિયવાદી થાય છે. તે સારા શબ્દ સાંભળતા નથી. તે શાકદાયક શબ્દ સાંભળે છે. અસત્ય ખેાલવાથી દુર્ગંધ, તથા પૂતિગ ંધવાળા, અનિષ્ટ વચન ખેલનારા, અને કઠાર વચની થાય છે. માણસ ખેરા, મુગા અને ખાબડા થાય છે. અલીક વચન ખેલવાથી માણસ આ લાકમાં જીભના અેદ, બંધ, અપયશ અને દ્રવ્યને નાશ પ્રાપ્ત કરે છે, એ ખીજું અણુત્રત કર્યું. ( ૧૪૫ ) Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, २५१ - - अथ तृतीयमणुव्रतमाह । परस्वग्रहणाचौर्य व्यपदेश निबंधनात् । या निवृत्ति स्तृतीयं तत्प्रोचे सार्वैरणुव्रतम् ॥ २६ ॥ परस्य अन्यस्य स्वं द्रव्यं तस्य ग्रहणमादानं सस्मात्कीदृशात् चौयति चोर्य चोरिका तस्य व्यपदेशो व्यवहारस्तस्य निबंधनं निमित्तं तस्मात येन कृतेनाय चोर इति व्यपदिश्यते इति भावः तस्मात् या निवृत्तिः विरतिः तत्तृतीयं अणुव्रतं. सार्वैरर्हद्भिः प्रोचे प्रोक्तं इत्यक्षरार्थः ( १४६ ) भावार्थस्त्वयं अदत्तं चतुर्धा यदाहुः “ सामीजीवादत्तं तित्थयरेणं तहेवय गुरूंहिं । ए अमदत्तसरूवं परूविर्भ आगम धरेहिं ॥१॥ यद्वस्तु कनकादिकं स्वामिना अदत्तं तत्स्वाम्यदत्तं १ यत्फलादि सचित्तं स्वकीयंभिनत्ति तज्जीवादत्तं यतस्तेन फलादिजीवेन न निजमा हवे त्री मणुनत . छे. ચેરીના વ્યવહારના નિમિત્તરૂપ પારકું દ્રવ્ય લેવાથી જે નિવૃત્તિ તે શ્રી સર્વ તીર્થકરે ત્રીજું અણુવ્રત કહે છે. ” બીજાનું દ્રવ્ય લેવું કે જે ચોરીના વ્યવહારનું નિમિત્ત થાય છે. ભાવાર્થ એ છે કે, જે કરવાથી “આ ચેર છે ” એવે વ્યવહાર કરવામાં આવે છે, તેનાથી જે વિસમ પામવું, તેને સર્વજ્ઞ ભગવંત ત્રીજું અણુવ્રત કહે છે, એ અક્ષરાર્થ થશે. ( ૧૪૬ ભાવાર્થ આ પ્રમાણે છે–અદત્ત ચાર પ્રકારનું કહેવાય છે—કહ્યું છે કે, “ સ્વામ્યદત્ત, છવાદત્ત, તીર્થંકરા દત્ત, અને ગુદત એ ચાર પ્રકારે શાસ્ત્રકારોએ અદત્ત કહેલું છે. ” જે સુવર્ણ વિગેરે વસ્તુ સ્વામીએ અદત્ત હોય તે ૧ સ્વામ્યદત્ત. જે સચિત્ત ફલાદિ પિતાનું ભેદે તે જીવાદા, કારણકે, તે ફલાદિકના જીવે કાંઈ પિતાના પ્રાણ તેને આપ્યા નથી, તેથી તે છવાદત્ત કહેવાય છે. ગ્રહ અપેલું આધાકર્મદિ જે તીર્થંકરની આશા Page #264 -------------------------------------------------------------------------- ________________ રેપર શ્રી ધર્મ સંગ્રહ, णास्तस्य दत्ताः २ गृहस्थेने दत्तमाधाकर्मादिकं तीर्थकराननुज्ञातत्वात्साधो स्तीर्थकरादत्तं एवं श्राद्धस्य प्रासुकमनंत कायाभक्ष्यादि तीर्थकरादत्तं ३ सर्व दोष मुक्तमपि यद्गुरू न निमंत्र्य भुज्यते तद्गुर्वदत्तं ४ अत्र स्वाम्यदत्तेनाधिकारः ( १४७ ) तच्च द्विविधं स्थूलं सूक्ष्मं च तत्र परिस्थूल विषयं चौरव्यपदेशकारणत्वेन निषिद्धमिति दुष्टाध्यवसाय पूर्वकं स्थूलं चौर्यबुध्ध्या क्षेत्रखलादावल्पस्यापि ग्रहणं स्थूलमेवादत्तादानं तद्विपरीतं सूक्ष्मं स्वामिन मननुज्ञाप्य तृणलेष्ट्वादिग्रहणरूपं तत्र श्राद्धस्य सूक्ष्म હતની જગ્યા પૂરા નિત્તા (૪૮) અતઃ સુગં—“ પૂરगादत्तादाणं समणोवासओ पञ्चक्खाइसे अ अदत्तादाणे दुविहे पण्णत्ते तं सचित्तादत्तादाणे अचित्तादत्तादाणे अत्ति । एतव्रतस्य च फलंसर्व जनविश्वास साधुवाद समृद्धिद्धि स्थैर्यैश्वर्यस्वर्गादि । यदवादि નથી, તે સાધુને તીર્થકરાદત્ત કહેવાય છે. અને જે અપ્રાક અનંતકાય અભક્ષ્યાદિ છે, તે શ્રાવકને તીર્થકરાદત્ત કહેવાય છે. જે ભોજ્યાદિ પદાર્થ સર્વ દોષથી રહિત હોય પણ ગુરૂની રજા વગર ઉપયોગ કરે તે ગુર્વદત્ત કહેવાય છે. અહીં આ સ્વામ્યદત્તને અધિકાર છે, (૧૪૭ ) તે અદત્ત સ્થલ અને સૂક્ષ્મ એવા બે પ્રકારનું છે. તેમાં સ્થલ વિષય અદત્ત ચેરના વ્યપ દેશનું કારણ હેવાથી નિષિદ્ધ છે. દુષ્ટ અધ્યવસાય પૂર્વક સ્થલ ચોરી કરવાની બુદ્ધિ વડે ક્ષેત્ર તથા ખળાં વિગેરેમાંથી અલ્પ વસ્તુ લેવી તે સ્કૂલ અદત્તાદાન કહેવાય, તેથી વિપરીત તે સમ અદત્તાદાન. ધણીની આજ્ઞા સિવાય ઘાસ તથા ઢેખાળા વિગેરે વસ્તુ લેવી, તે સમ અદત્તાદાન કહેવાય છે. તેમાં શ્રાવકે સક્ષ્મ અદત્તાદાન રાખવામાં યતના કરવી, અને સ્થૂલ અદત્તાદાન આચરવાથી નિવૃત્ત થવું. ( ૧૪૮ ) તે વિષે સુત્રમાં લખે છે કે, “ શ્રમણોપાસક શ્રાવકે સ્થૂલ અદત્તાદાનના પચ્ચખાણ કરવા. અદત્તાદાન બે પ્રકારનું છે. સચિત્તઅદત્તાદાન અને અચિત્તઅદત્તાદાન. ” આ ત્રીજા અણુવ્રતનું ફળ સર્વ જનને વિશ્વાસ, સાધુવાદ, [ સાબાશી ] સમૃદ્ધિ, વૃદ્ધિ, સ્થિરતા, ઐશ્વર્ય, અને સ્વગાદિની પ્રાપ્તિ છે. કહ્યું છે કે, “ક્ષેત્ર, ખળું, અરણ્ય અને બીજા સ્થાનમાં અર્થને વિનાશ ન થાય—એ અદત્તાદાન નહીં કરવાનું ફળ છે. ગામ, Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સ ંગ્રહ. 11 2 11 “ खिते खले अरण्णे दिआय राजवसत्थघाएवा । arrer fortes अचोरिआएफलं. एअं गामागरनगराणां दोण मुह मडंब पट्टणाणं च । सुहवंति सामी अ चोरिआए फलं एअं ॥ २ ॥ एतद्वतानुपादाने च मालिन्योत्पादने च दौर्भाग्य दास्यांगच्छेद " दारिद्रयादि । ( १४९ ) उक्तमपि - 46 इह aa खरारोहण गरिहाधिक्कार मरण पज्जंतं । दुक्खं तकर पुरिसा लहंति नरयं परभवंमि नरयाओ उट्टा बट्टाकुट मंटवहिरंधा । चोरवणनिया हुंति नरा भवसहस्से इति प्रतिपादितं तृतीयमणुव्रतम् । ( १५० ) अथ चतुर्थे तदाह । स्वकीय दार संतोषो वर्जनं वान्ययोषिताम् । श्रमणोपासकानां तचतुर्थाणुव्रतं मतम् ॥ २८ ॥ " ॥ १ ॥ ॥ २ ॥ ૨૫૩ આકર—ખીણ, નગર ખેડુતાના ગામ, નેહડા અને વાટણને સ્વામી થાય, તે અદત્તાદાન ન કરવાનુ ળ છે. એ વ્રત નહીં લેવાથી અથવા તે લઇને તેની અંદર મલિનતા કરવાથી દુર્ભાગ્ય, દાસપણું, અંગને છેદ અને દારિદ્ર વિગેરે ળ થાય છે. ( ૧૪૯ ) अछे }, “ આ લાકમાં ગધેડા ઉપર બેસવાનું, નિંદા, ધિકકાર અને મૃત્યુ પર્યંતનું દુઃખ તસ્કર લેાકેા પ્રાપ્ત કરે છે, અને પરલોકમાં નરકે જાય છે. ”ચેરીના વ્યસનથી हायेसा पुरषो उलरो भवभां नारी, अपंग, सुझा, मेरा, अने सांधणा थाय छे. એવી રીતે ત્રીજી અણુવ્રત કહેલું છે. ( ( १५० ) હવે ચેાથું અણુવ્રત કહે છે. “ પાતાની સ્રીમાં સાષ, અથવા પરસીના ત્યાગ તે શ્રાવકને ચક્ષુ' અણુવ્રુત કહેવાય છે, ” Page #266 -------------------------------------------------------------------------- ________________ २५४ શ્રી ધર્મ સંગ્રહ. - - स्वकीय दाराः स्वकलत्राणि तैस्तेषु वा संतोषः तन्मात्र निष्टता वाथवा अन्ययोषितां परकीय कलत्राणां वर्जनं त्यागः अन्येषा मात्म व्यतिरिक्तानां मनुष्याणां देवानां तिरश्चां च योषितः परिणीत संगृहीत भेद भिन्नानि कलत्राणि तेषां वर्जनमित्यर्थः । ( १५१ ) यद्यप्य परिगृ. हीता देव्यस्तिरश्च्य श्च काश्चित्संगृहीतः परिणेतु व कस्यचिदभावाद्वेश्या कल्पा एव भवंति तथापि प्रायः परजातीय भोग्यत्वा त्परदारा एवता इति वर्जनीयाः तत्स्वदार संतोषः अन्ययोषिदर्जनं वा श्रमणोपासकानां श्रावकाणां संबंधि चतुर्थाणुव्रतं मतं प्रतिपादितं जिनवरै रित्यन्वयः (१५२) इयमत्र भावना मैथुनं द्विविधं सूक्ष्म स्थूलं च तत्र कामोदयेन यदिंद्रियाणा मीषद्विकारस्तत्सूक्ष्मं मनोवाकायै रौदारिकादि स्त्रीणां यः संभोगस्तत्स्थूलं ( १५३ ) अथवा मैथुन विरतिरुपं ब्रह्मचर्य द्विधा सर्वतो देशतश्च तत्र सर्वथा सर्वस्त्रीणां मनोवाकायैः संगत्यामः सर्वतों ब्रह्मचर्य तच्चाष्टादशधायतो योगशास्त्रे પિતાની સ્ત્રીઓમાં સંતોષ એટલે માત્ર તેની ઉપરજ નિષ્ઠા રાખવી તે, અથવા પારકી સ્ત્રીઓને ત્યાગ કરે. પારકી એટલે પિતાના સિવાયની મનુષ્ય, દેવ અને તીર્થંચની સ્ત્રીઓ એટલે પરણેલી, તથા સંગ્રહીત એવા ભેદવાળી સ્ત્રીઓને ત્યાગ કરે. [ ૧૫ર ] જોકે કેઈએ ગ્રહણ કરેલી ન હોય તેવી દેવતાની અને તીર્થંચતી કોઈ સ્ત્રીઓ હોય છે, તેઓને સંગ્રહ કરનાર છે, પરણનાર ન હોવાથી તેઓ વેશ્યાના જેવી છે, તથાપિ તે પરજાતિને ભોગ્ય હેવાથી પરસ્ત્રી સમજવી. તેથી તે પણ વર્જવી. તે સ્વદાર સતિષ અથવા પરસ્ત્રીને ત્યાગ તે શ્રમણે પાસક શ્રાવનું ચોથું અણુવ્રત શ્રી જિન ભગવતે કહેલું છે. [ ૧૫૧ ] એ અન્વય છે. અહીં આવી ભાવના છે– મૈથુન સક્ષ્મ અને સ્થલ એમ બે પ્રકારનું છે. તેમાં કામના ઉદયથી ઇતિમાં જરા વિકાર થાય તે સૂક્ષ્મથુન, અને મન, વચન, અને કાયા વડે આદારિક સ્ત્રીઓને સંગ તે स्थलमैथुन. [ १५३ ] અથવા મિથુનમાંથી વિરતિ પામવાW બ્રહ્મચર્ય સર્વથી અને દેશથી એમ બે Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ. ૨૫૫ " दिव्योदारिक कामनां कृतानुमति कारितैः । मनोवाकाय तस्त्यागो ब्रह्माष्टादशधामतम् " ॥ १ ॥ इति । तदितरदेशतः तत्रोपासकः सर्वतोऽशक्तौ देशतस्तत्स्वदारसंतोषरूपं परदार वर्जनरुपं वा प्रतिपद्यते तथा च सूत्र-“ परदार गमणं समणो वासओ पञ्चक्खाइ सदारसंतोस वा पडिवजह से अ परदार गमणे वेउव्विा परदार गमणेत्ति । " तत्र च परदार गमन प्रत्याख्यातायास्वेव परदार शब्दः प्रवर्तते ताभ्य एव निवर्त्तते न तु साधारणांगनादिभ्यः स्वदार संतुष्टस्त्वे कानेक स्वदारव्य तिरक्ताभ्यः सर्वाभ्यः एવેતિ વિ . ( 8 ) इदानी चैतद् व्रतप्रति दृद्धपरंपरया प्रायो न सामान्यतोऽन्य चतुरणुव्रतवत् द्विविधत्रिविधभंगेन दृश्यते किंतु विशेषतो मानुषमेकविधैकविधेन तैरश्चमेकविधत्रिविधेन दिव्यं च द्विविधत्रिविधेनेति दारशब्दस्योप પ્રકારનું છે. સર્વથી બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું થાય છે. તે વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, “દિવ્ય આદારિક કામને કરવું, કરાવવું અને અનમેદવું–તેમને મન, વચન, અને કાયાથી ત્યાગ—એમ અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય કહેલું છે ” તેથી બીજું તે દેશથી બ્રહ્મચર્ય છે. ઉપાસક શ્રાવક સર્વથી બ્રહ્મચર્ય રાખવાને અશક્ત હય, તે દેશથી સ્વદાર સંતવરૂપ અને પરસ્ત્રી વર્જવારૂપ તે વ્રતને પ્રાપ્ત કરે છે. તે વિષે સૂત્રમાં કહે છે– શ્રમણોપાસક–શ્રાવક પરસ્ત્રી ગમનના પચ્ચખાણ કરે, અને સ્વદાર સતિષ સ્વીકારે. ” તેમાં પરદાર ગમનના પચ્ચખાણ કરનાર શ્રાવક જે સ્ત્રીઓમાં પરદાર શબ્દ પ્રવર્તિ તે સ્ત્રીઓથીજ નિવૃત્ત પામે. સાધારણ સામાન્ય સ્ત્રી વિગેરેથી નિવૃત્ત પામે નહીં, અને સ્વદાર સંતોષ વ્રતવાળો પુરૂષ એક કે, અનેક સ્વદારથી, જુદી સર્વ સ્ત્રીઓથી નિવૃત્ત છે–એમ વિવેક સમજ. [ ૧૫૪] એ વ્રત અંગીકાર પ્રાયે કરીને વૃદ્ધ પરંપરાએ સામાન્યથી બીજા ચેથા અણુવ્રતની જેમ દ્વિવિધ અને ત્રિવિધ ભાંગાએ દેખાતું નથી, કિંતુ વિશેષથી માનુષ એકવિધ એકવિધે, તિર્યંચ એકવિધ ત્રિવિધે, અને દિવ્ય દ્વિવિધ ત્રિવિધે એમ જાણવું. દર શબ્દના ઉપલક્ષણને લઈ આ વ્રત અને લેવું Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨પ૬ શ્રી ધર્મ સંગ્રહ लक्षणत्वात्स्त्रियं प्रति स्वपति व्यतिरिक्त सर्व परपुरुपवर्जनमपि द्रष्टव्यं [ ग्रं० २००० ] एतव्रतं च महाफलाय ( १५५ ) यतः____“जो देइ कणयकोडिं अहवा कारेइ कणय जिणभवणं । तस्स न मन्तं पुण्णं जत्तिअ बंभव्वए धरिए ॥ १ ॥ देव दाणव गंधव्वा जक्खरक्खस किंनरा । बंभयारिं नम संति दुक्करं जे करिति तं ॥२॥ आणाइ सरिअं वा इडिरज्जं च कामभोगाय । कित्ती बलं च सग्गो आसन्ना सिद्धि बंभाओ ॥ ३ ॥ कलिकारओवि जणमारओवि सावज जोगनिरओवि । जनारओवि सिज्जइ तं खलु सीलस्स माहप्पं ॥ ४ ॥ गृहिणो हि स्वदारसंतोष ब्रह्मचारिकल्पत्वमेव परदार गमने च वधबंधादयो दोषाः स्फुटा एव । ( १५६ ) उक्तमपि " वह बंधण उव्वंधण नासिंदियछेअ धणखयाइआ । परदारओउ बहुआ कयच्छणाओ इह भवेवि ॥ १ ॥ હોય તો, પિતાના પતિ સિવાય સર્વ પરપુરૂષને વર્જવા એમ જાણી લેવું. [ ૧૫૫ ] આ વ્રતનું ફલ મોટું છે. કહ્યું છે કે, “ બ્રહ્મચર્ય રાખવાથી જે પુણ્ય થાય, તે હું પુણ્ય કરી કનકને આપે, અને કનકનું જિન મંદિર કરાવે, તે પણ થતું નથી. ” हेव, दानव, गंधर्व, यक्ष, राक्षस, भने नि हायारीत नमे छ, मने रे हु४२ हाय, तेरे छे. प्रायथा माशा, सक्षमी, समृद्धि, २rय, म, लो, ति, स, स्वर्ग, અને આસન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ક્લેશ કરનાર, લેકેને મારનાર, સાવઘ યોગમાં તપર અને પાપાસત એવો માણસ પણ શીલના મહમ્મથી સિદ્ધિ પામે છે. ” ગૃહસ્થને સ્વદાર સંતોષ કરે, એ બ્રહ્મચર્ય રાખવા જેવું જ છે. પરસ્ત્રીનું ગમન કરવાથી વધ, બંધ વિગેરે દોષ સ્પષ્ટ જ છે. (૧૫૬) કહ્યું છે કે, “ પર સ્ત્રીના ગમનથી આલેકમાં વધ, બંધન, નાસિકાને છે, ધનનો ક્ષય, અને કદર્યના વિગેરે ઘણું દોષ થાય છે, અને Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૨૫૭ परलोए सिछिलि तिरक कंटगालि गणाइ बहुरूवं नयरंमि मुह दुसहं परदाररया लहंति नरा २ छिनिदिआ न पुंसा दुरूव दोहग्गिणो भगंदरिणो । रंडकुरंडा वंझा निंदुअ विसकन्न हुँति ( १५७ ) दुस्सीला ३ तथा भक्खणे देव दव्बस्स परित्थीगमणेण यसत्तम नरयं जति सत्तवारा ३ गोअमा ४ मैथुने च हिंसा दोषोऽभूयानेव यतः-" मेहुणसनारूढो हणेइ नवलक्ख सुहुम जीवाणमित्यादि शास्त्रांतरादवसेयं तथा वश्यक चूर्णावपि दोष गुण प्रदर्शनं यथा चउत्थे अणुव्वए सामण्णेण अणिअत्तस्स दोसा मातरमपि गच्छेज्जा विदियं धूयाए विसमं वसेज्जेत्यादि णियत्तस्स इहलोए परलोए गुणा इहलोए कत्थे कुलपुत्तगााण सट्टाणीत्यादि परलोए पहाण पुरिसत्तं देवत्ते पहाणाउ अत्थराओ मणुअत्त पहाणाउ माणुसीउ विउलाय पचख्खणा भोगापि असंपउगाय आसणसिद्धि गमणं चेत्युक्तं चतुर्थाणुव्रतम् । ( १५८ ) . .. પરલેકમાં તીણ કાંટા તથા તપાવેલા લેઢાનાં આલિંગન વિગેરે બહુ દુસહ દુઃખ પ્રા પ્ત કરે છે. નઠારાં શીલવાળા પુરૂષની ઈકિયે છેદાય છે, તેઓ કુરૂપી, ભગંદરના રોગपाणा, स्त्री वरना पांढा, 4isीय| मने ना योग्य याय छे." [ १५७ ] 4 /यु छे- “गौतम ! रे हैयनु लक्ष ४२, भने ५२स्त्री गमन रे, ते सात पार સાતમી નરકે જાય છે. ” મૈથુન કરવામાં હિંસા દેવ પણ ઘણો છે. કહ્યું છે કે, મિથુન કરવા આરૂઢ થએલે પુરૂષ નવ લાખ સૂક્ષ્મ જીવને હણે છે. ” ઈત્યાદિ બીજા શાસ્ત્રમાં થી જાણી લેવું, તેમજ આવશ્યક ચૂર્ણમાં પણ તે વ્રતના દેષ તથા ગુણ દર્શાવ્યા છે. ચોથા અણુવ્રતમાં સામાન્ય વડે તે વ્રત ન રાખવાથી એવા દેશ છે કે, એકાંતે રહેવાથી માતાની પાસે પણ પુરૂષ જાય છે, અને તે વ્રત રાખવાથી આલેક અને પરલોકમાં ગુણ થાય છે. આલોકમાં તે કુલ પુત્ર અને ઉત્તમ ગણાય છે, અને પરલોકમાં દેવતામાં પ્રધાન પુરૂષપણું મનુષ્યમાં પણ પ્રધાન પુરૂષપણું પ્રાપ્ત થાય છે. ભોગમાંથી પાંચ લાખ ની રક્ષા થવાથી આસન સિદ્ધિ માં ગમન થાય છે. ”એ શું અણુવ્રત કહ્યું. [ ૧૫૮ ] ३३ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ધર્મ સંગ્રહ. अथ पंचमं तदाह परिग्रहस्य कृत्स्नस्या मितस्य परिवर्जनात् । इच्छा परिमाण कृति जगदुः पंचमं व्रतम् ॥ २९ ॥ परिगृह्यते इति परिग्रहः तस्य कीदृशस्य कृत्स्नस्य नवविधस्येत्यर्थः सचायं धनं १ धान्यं २ क्षेत्रं ३ वास्तु ४ रूप्यं ५ सुवर्ण ६ कुप्यं ७ द्विपदः ८ चतुष्पद ९ श्चेति अतिचाराधिकारे व्याख्यास्यमानः श्री भद्रबाहु स्वामि कृत दशवकालिक नियुक्तौ तु गृहिणामर्थ परिग्रहो धान्य १ रत्न २ स्थावर ३ द्विपद ४ चतुष्पद ५ कुप्य ६ भेदात्सामान्येन षड्विधोऽपि तत्प्रभेदै श्चतुःषष्टिविधः प्रोक्तः तथाहि धान्यानि चतुर्विंशतिर्यथा(१५९) "धन्नाई चउचीसं जब १ गोहुम २ सालि ३ वीहि ४ सट्ठीअ ५ कुद्दव ६ अणुआ ७ कंगू ८ रालग ९ तिल १० मुग्ग ११ मा હવે પાંચમું અણુવ્રત કહે છે. - “સમગ્ર અને પરિમાણ રહિત પરિચહ વજેવાથી જે ઇચ્છાનું પરિ. માણ તે શ્રી ભગવંત જિદ્ર પાંચમું અણવ્રત કહે છે.” પરિગ્રહણ કરે તે પરિગ્રહ કહેવાય. તે પરિગ્રહ સમગ્ર એટલે નવ પ્રકારનો છે, ते न २ मा प्रमाणे-१ धन, २ धान्य, ३ क्षेत्र, ४ वास्तु, ५ ३५, ६ सुवर्ण, ७ धातु, ૮ મનુષ્ય અને ૯ પશુ–ઠેર તેની વ્યાખ્યા અતિચારના અધિકારમાં કરવામાં આવશે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ કરેલ દશવૈકાલિક સત્રની નિયુક્તિમાં તે ગૃહસ્થને ૧ ધાન્ય, ૨ રત્ન, ૩ સ્થાવર, જ મનુષ્ય, ૫ પશુ અને ૬ ધાતુ-એમ સામાન્યપણે છ પ્રકારને અર્થ પરિગ્રહ કહે છે, અને તેના ભેદના ભેદ વડે તે ચોસઠ પ્રકારને थाय छे. ( १५८) तभा प्रमाणे त्यावीश प्रजानां धान्य-भ, १ १५, २ माथुम, ३ २१, Page #271 -------------------------------------------------------------------------- ________________ 'श्री धर्म संग्रह २५.. साय १२ अयसि १३ हरिमंथ १४ तिउडय १५ निष्पाव १६ सिलिंद १७ रायमासा १८ य इरकू १९ मसूर २० तुबरी २१ कुलत्थ २२ तहधन्नय २३ कलाया २४ " तानि प्रायः मसिद्धानि । नवरं पष्टिका शालिभेदः ५ अणयो मिणचवाख्या धान्यभेदा इति हैमव्याश्रयवृत्तौ यद्वा णुकायुगंधरी इत्यपि कापि दृश्यते ७ अतसी प्रतीता १४ हरिमंथाः कूष्ण चनकाः १४ त्रिपुटको मालवक प्रसिद्धो धान्य विशेषः १५ निष्पावा वल्लाः १६ सिलिंदा मुकुष्टाः २७ राजमाषा चपलकाः १८ इखुर्बरदिका संभाव्यते १९ मसूर तुवरी धान्य द्वयं मालवकादौ प्रसिद्धं २१ कलापका वृत्त चनकाः । (१६० ) रत्नानि चतुर्विंशतिः यथा-" रयणाई चः उव्वीस सुवन १ तउ २ तंब ३ रयय ४ लोहाई ५ सीसगं.६ हिरण्ण ७ पासाण ८ वइर ९ मणि १०. मोत्तिा . ११ पलाल १२ ॥.१ ॥ ४ sin२, ५ सष्टि सतनी स६ ६२२, ७ म1, ८ gir, ८ २१, १० तिल, ૧૧ મગ, ૧૨ ઉડદ, ૧૩ અલસી, ૧૪ હરિમંથ, ૧૫ ત્રિપુટક, ૧૬ વાલ, ૧૭ મઠ, १८ व्याखा, १८ ५४, २० भ२३२, २१ तु२, २२ ४५था, २३ घन्य, २४ ॥५એ ચોવીશ ધાન્ય કહેવાય છે. તેઓમાં ઘણું કરીને ઘણાં ધાન્ય પ્રસિદ્ધ છે. વિશેષમાં એટલું કે, ૫ વષ્ટિકા એક જાતની શાળ છે. અણુકા એ મિણચવ નામે એક જાતનું ધાન્ય છે—એમ હૈમદ્યાશ્રય કાવ્યની વૃત્તિમાં લખે છે. અથવા અણુકા એટલે યુગંધરી નામે ધાન્ય એમ પણ કોઈ ઠેકાણે જોવામાં આવે છે. એ સાતમું ધાન્ય છે. અતસી એટલે અલસી, હરિમંથ એટલે કાળા ચણ. સિલિંદ એટલે મઠ: રાજભાષા– એટલે ચોળા. પંખુ એટલે બરદિક નામે ધાન્ય લાગે છે. મસૂર અને તુવેર—એ બે धान्य भार विगेरे देशमा प्रसि छ. ४८॥५. मेट. १२ य| समपा . (१९०) योपी प्रा२न २ वाय छ-भ, “. १ सुवर्ण, २. तसुं, 3 तi, ४ः ३y, ५ सोटु, ६ सा, ७ डि२९य, ८ पाषा, ८: १०५, १० मणि, ११ मोती, १२ पास, ( ५२वा ) १३ शम, १४ तिलिसा, १५. २१४३, १६ यत, १७ १२७, १८ Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, संखो १३ तिणिसा १४ गुरु १५ चंदणाणि १६ वच्छा १७ मिलाणि १८ कट्ठाई १९ । तह चम्म २० दंत २१ वाला २२ गंधा २३ दव्योसहाई २४ च ॥ २ ॥ प्रसिद्धा न्यमूनि नवरं-रजतं रूप्यं हिरण्यं रूपकादि पाषाणा विजाति रत्नानि मणयो जात्यानि तिनिसो वृक्ष विशेषः अमिला न्यूर्णा वस्त्राणि काष्टानि श्रीपर्णादि फलकादीनि चर्माणि सिंहादीनां दंता गजादीनां वालाश्चमर्यादीनां द्रव्योषधानि पिष्पलादीनि (१६१) स्थावरं त्रिधा द्विपदं च द्विधा-यथा-" भूमी घराय गरुगण तिविहं पुण थावरं मुणे अव्वं । चक्कार बद्धमाणुस दुविहं पुण होइ दुपयंतु ॥१॥ भूमिः क्षेत्रं गृहाणि प्रासादाः तरुगणा नालिकेाद्या रामा इति त्रिधा स्थावरं चक्रार बद्धगंव्यादि मानुषं दासादीति द्विधा द्विपदं चतुष्पदं दशधा यथा-" गावी महिसी उट्टी अय एलगआ सआ सतरगाय घोडगगहहहत्थी चउप्पयं होइ दसहाओ ॥ १ ॥ एते प्रतीता (१६२) अभिस, १८ १४, २० यम, २१ हत, २२ पास, २3 14, मने २४ द्रव्योषध, से ચોવીશ રન કહેવાય છે. એ બધાં પ્રખ્યાત છે, વિશેષમાં નણવાનું એટલુંકે, રજતએટલે રૂપું, હિરણ્ય એટલે રૂપા વિગેરે, પાષાણ એટલે વિજાતિ રત્ન. મણિ એટલે જાતિવંત રત્ન. તિનિસ એક જાતનું વૃક્ષ છે, અમિલ એટલે ઉનનાં વસ્ત્ર. કાષ્ટ એટલે શ્રીપર્ણ વિગેરેના ફલ પ્રમુખ. ચર્મ એટલે સિંહાદિકનો ચમ, દાંત એટલે હસ્તી પ્રમુખના દાંત. વાલ એટલે ચમરી મૃગના કેશ, દ્રષધિ એટલે પિપલી વિગેરે. ( ૧૬ ). स्थावर ४९तना मने दि५६ मे तना छे ते विषे धुके हैं, “ भूमि, ઘર અને વૃક્ષગણ–એ ત્રણ પ્રકારના સ્થાવર છે ચક્ર, આરાબદ્ધ અને ગાડી વિગેરે સ્થાવર કહેવાય છે. દ્વિપદ–માણસ બે પ્રકારે છે.” ભૂમિ એટલે ક્ષેત્ર. ઘર એટલે મહેલાત, અને તરૂગણ એટલે નારીએલ વિગેરેની વાડીઓ. ચક્ર, આરાબદ્ધ ગાડી વિગેરે સ્થાવર કહેવાય છે. દાસ પ્રમુખ–દ્વિપદ-મનુષ્ય બે પ્રકારે છે. ચતુષ્પદ–પશુ ઠેર–એ દશ પ્રआरे छ भो, “ गाय, मेंस, 2, ०५:२१, मेंढा, तित, ५२५२, था, गधे, અને હાથી--એ દશ પ્રકારે ચતુષ્પદ કહેવાય છે. (૧૬૨ ) એ દશ પ્રકાર પ્રસિદ્ધ છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ, ૨૬૧ - - नवरं अस्यां वाल्हीकादि देशोत्पन्ना जात्याः अश्वतरा वेशराः अजात्या घोटकाः। नाना विधमपि कुप्यमेकमेव यथा “ नाणाविहोवगरणं णेगविहं कुप्पलक्खणं होइ । एसो अत्थो भणिओ छब्बिह चउ सट्ठिभेओ अ ॥ १ ॥" चतुःषष्टिभेदोऽप्येष नवविधपरिग्रहेऽतर्भवतीति न कोपि विरोधः । पुनः कीदशस्य तस्य अमितस्य परिमाणरहितस्य परिवर्जनात् त्यागात् त्यागनिमित्तभूतेनेत्यर्थः इच्छाया अभिलाषस्य यत्परिमाणं इयता तस्य कृतिः करणं तां पंचमं व्रत अधिकारादणुव्रतं जगदुः ऊचुः जिना इति संटंकः । ( १६३ ) इदमत्र तात्पर्य परिग्रहविरतिर्द्विधा सर्वतो देशतश्च तत्र सर्वथा सर्वभावेषु मूर्छा त्यागः सर्वतः तदितरदेशतः तत्र श्रावकाणां सर्वतः तत्प्रतिपत्तेरशक्तौ देशतस्ता इच्छापरिमाणरूपां प्रतिपद्यते । यतः सूत्र-“ अपरिमिअपरिग्गरं समणो वासओ पञ्चक्खाइ इच्छा परिमाणं વિશેષમાં એટલું કે, વાલ્હીક વિગેરે દેશમાં થયેલા અશ્વ તે જાત્ય અશ્વ કહેવાય છે. અને શ્વતર એટલે ખચ્ચર અને ઘેટક–ઘોડા તે અજાતિવંત અશ્વ કહેવાય છે. કુપ એ ધાતુ અનેક પ્રકારનું છે, તથાપી એકજ કહેવાય છે. કહ્યું છે કે, “ કુખ્ય ધાતુ નાના પ્રકારનું છે. તથાપિ એક પ્રકારનું જ છે–એવી રીતે છ પ્રકારને અને ને ચેસ પ્રકારને પરિગ્રહ કહે છે.” આ ચેસઠ ભેદવાળે પરિગ્રહ નવ પ્રકારના પરિગ્રહમાં આવી જાય છે, તેથી તેમાં કોઈ જાતને વિરોધ આવતું નથી. તે પરિગ્રહ કેવો અમિત એટલે પરિમાણથી રહિત તેવા પરિગ્રહને ત્યાગ કરવાથી અર્થાત ત્યાગના નિમિત્તરૂપ ઇચ્છા એટલે અભિલાષનું જે પરિમાણ. એટલે આટલાપણું તેનું કરવું તેને શ્રી જિન ભગવંત પાંચમું વ્રત એટલે ચાલતા અધિકાર પ્રમાણે પાંચમું અણવત કહે છે. (૧૬) અહિં તાય એવું છે કે, સર્વથી અને દેશથી એમ પરિગ્રહની વિરતિ બે પ્રકારે છે. સર્વથા સર્વ ભાવ–પદાર્થ ઉપર મૂછોને ત્યાગ તે સર્વથી પરિગ્રહની વિરતિ અને તેથી જુદું તે દેશથી પરિગ્રહની વિરતિ–કહેવાય છે. તેમાં શ્રાવકની સર્વથી તે વ્રત લેવાની શક્તિ હતી નથી, તેથી તે ઈચ્છા પરિમાણ દેશથી લઈ શકે છે. તે વિષે સૂત્રમાં Page #274 -------------------------------------------------------------------------- ________________ २१२ ... श्री धर्म संग्रह उपसंपज्जइसे अपरिग्गाहे दुविह पं तं जहा सचित्तपरिग्गहे अचित्तपरिगहे अत्ति " ( १६४ ) ननु गृहे स्वल्पद्रव्येऽपि सति परिग्रहपरिमाणे तु द्रव्यसहस्रलक्षादि प्रतिपत्त्या इच्छादृद्धिसंभवात्को नाम गुण इति चेत् मैवं इच्छावृद्धिस्तु संसारिणां सर्वदा विद्यमानैव यतो नेमिराजर्पिवचनमिंद्र प्रति-" सुवण्ण रूप्पस्सयपव्वया भवे सिया हु केलास समा असंखया नरस्स लुद्धस्स न ते हि किंचि इच्छा हुआगाससमा अणतया १ एवं चेच्छाया अनंतत्वे तदियत्ता करणं महते गुणाय । ( १६५ ) यतः" जह जह अप्पो लोहो जह जह अप्पो परिग्गहारंभो । तह तह सुहं पवढइ धम्मस्सय होइ संसिद्धी " ॥ तस्मादिच्छाप्रसरं निरुध्य संतोपे. यतितव्यं सुखस्य संतोषमूलत्वात् यदाह- “ आरोग्ग सारिअं माणुसतणं सबसारिओ धम्मो । विजा निक्षयसारा मुहाई संतोषसाराई १ " કહ્યું છે કે, શ્રમણોપાસક-શ્રાવક અપરિમિત પરિગ્રહના ઇચ્છા પરિમાણે પચ્ચખાણ કરે તે ઈછા પરિમાણને પ્રાપ્ત થાય તે પરિગ્રહ બે પ્રકારના છે. સચિત્ત પરિગ્રહ અને અચિत परियड ( १९४) અહિં શંકા કરે છે કે, ઘરમાં અ૫ દ્રવ્ય હોય, અને પરિગ્રહ પરિમાણ કરેલું હેય, પણ સહસ્ત્ર લાખ ઈત્યાદિ દ્રવ્ય મેલવવા ઈચ્છાની વૃદ્ધિ થવા સંભવ છે, તે પછી તે વ્રત લેવામાં શે ગુણ? એવી શંકા કરવી નહીં, સંસારીઓને તેની ઇચ્છાની વૃદ્ધિ તે સર્વદા રહે છે, તે વિષે નેમિ રાજર્ષિએ ઇંદ્ર પ્રત્યે કહેલું છે – “ સુવર્ણ તથા રૂપાના કૈલાસ પર્વત જેવા અસંખ્ય ઢગલા કરી ઘે, પણ લુબ્ધ પુરૂષને કાંઈ સતિષ હેત નથી. ઈચ્છા આકાશની જેમ અનંત છે. ” આ પ્રમાણે ઈચ્છા અનંત છે, તેને આટલું એમ માપી દેવી તે મોટા ગુણને અર્થ થાય છે. [ ૧૬૫ ] કહ્યું છે કે, “ જેમ જેમ અલ્પ લેભ, અને જેમ જેમ પરિગ્રહને અલ્પ આરંભ હેય, તેમ તેમ સુખ વધે છે અને ધમની સિદ્ધિ થાય છે.” તેથી ઇચ્છાને વેગ અટકાવી સંતોષ રાખવામાં યત્ન કરે. કારણ કે, સુખનું મૂલ સંતોષ છે. કહ્યું છે કે, “માનુષ્યપણું આરોગ્યનારૂપ સાર વાલું Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ સંગ્રહ.. ૨૬૩ तदेवेमतव्रतस्यात्रापि संतोष सौख्य लक्ष्मीस्थैर्यजनप्रशंसादिफलं परत्रतुनસારસમૃદ્ધિ સિધ્ધાર ( ૬૬ ) अति लोभाभिभूततया चैतव्रतस्या स्वीकृतौ विराधनायां वा दारिद्र दास्य दौर्भाग्य दुर्गत्यादि । यतः महारंभयाए महापरिग्गहा ए कुणिमाहारेणं पंचेंदि अवहेणं जीवानरया उ अं अजे इति सूर्छावान् हि ઉત્તરોત્તરશા વાર્ષિતો સુવાનુમતિ . ( ધૂ૭ ) ચાર–“sक्खणइ खणइ निहणइ रतिं न सुअइदि आवि अससंको लिंषइ वएइ सययं लंछिअ पडिलंछिअं कुणइ १ परिग्रहित्वमपि मूर्च्छयैव मूर्छा मंतरेण धनधान्यादे रपरिग्रहत्वाद्यदाह " अपरिग्रह एव भवेद्वस्त्राभरणाद्यलंकृतोऽपि पुमान् । ममकार विरहितः सति ममकारे संगवान्नमः १ तथा जपि वच्छं वपायं वा कंबलं पायपुंछणं संति संजमलज्जट्ठा धरति प છે, ધર્મ સર્વના સારવાળો છે, વિદ્યા વિનય સાર છે અને સુખ સંતેષ સાર છે. ” એવી રીતે આ વ્રતનું આ લોકમાં સંતોષ, સુખ, લક્ષ્મી, સ્થિરતા, લોક પ્રશંસા વિગેરે ફલ છે, અને પરલેકમાં મનુષ્ય તથા દેવતાની સમૃદ્ધિ અને સિદ્ધિ વિગેરે ફલ છે. (૧૬) અતિ લોભથી પરાભવ પામી આ વ્રતને અંગીકાર કરે નહીં અથવા કરીને તેની વિરાધના કરે તો દારિદ્ર, દાસત્વ, દુર્ભાગ્ય અને દૂતિ વિગેરે પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે, “મહાન આરંભ કરવાથી, મહાન પરિગ્રહ રાખવાથી, સચિત્ત આહાર કરવાથી અને પંચેંદ્રિયને વધ કરવાથી જીવ નરકની આયુષ્ય બાંધે છે. ” તેથી જે મૂછવાન છવ છે તે ઉત્તરોત્તર આશામાં કાર્યના પામી દુઃખને જ અનુભવ કરે છે. [ ૧૭ ] તે વિષે “રાષ્ટ્ર ” એ ગાથા પ્રમાણભૂત છે. પરિગ્રહ રાખવાપણું પણ મૂછો વડેજ થાય છે. મૂછો શિવાય ધન, ધાન્ય વિગેરે કદિ હોય તે પણ તે પરિગ્રહ કહેવાતો નથી. કહ્યું છે કે, “વસ્ત્ર આભૂષણ વિગેરેથી અલંકૃત એવો પણ પુરૂષ જે મમતા રહિત હોય તે પરિગ્રહ વિનાનો છે અને મમતાવાલ પુરૂષ નગ્ન ( અકિંચન ) હોય તો પણ તે પરિગ્રહવાલે છે.” તેમ વળી કહ્યું છે કે, “ સંયમી પુરૂષે જે વસ્ત્ર, કાંબલ અને પાદ પુંછણ કાંઈ પણ ધારણ કરે છે Page #276 -------------------------------------------------------------------------- ________________ २६४ શ્રી ધર્મ સંગ્રહ. रिहरंती १ न सो परिग्गहो वुत्तो नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो इइ वुत्तं महे सिणत्ति " तेन मूर्छा नियमनाथ सर्व मूर्छा परित्यागा शक्तस्यै तत्पंचमणुव्रत मुक्तमित्युक्तान्यणुव्रतानि । ( १६८ ) અને છોડી દે છે. દયાલુ એવા જ્ઞાત પુત્રે (જિન ભગવતે ) તે પરિગ્રહ કહ્યા નથી પણ મૂછો (મેહ) રાખવી, તેજ પરિગ્રહ કહે છે. એમ મહર્ષિ કહે છે.” તેથી મૂછનો નિયમ રાખવા માટે સર્વ મૂછનો ત્યાગ કરવા અશક્ત હોય તેને અર્થે આ પાંચમું અણુ प्रत. छ. मेपी शत पांय अत या. ( १९८) ॥ प्रथम भाग समाप्तः॥ Page #277 -------------------------------------------------------------------------- ________________ शुद्धिपत्रकम्. अशुद्ध. पृष्टः वृणोमि स्पन्नंभावना ईरयत्ति ३ सिद्धः प्रवर्तेषु जिनप्रणित चानुकंपा श्चितस्य સંભવ છે परोपकृत्ति નિષિધ. रूचिरस्ति शुद्ध. विवणोमि त्पन्नभावना ईरयति सिद्धिः प्रत्तेषु जिनप्रणीत ध्वनुकंपा श्चित्तस्य સંભવે છે परोपकृति નિષિદ્ધ रुचिरस्ति करालश्च द्यूत બલવાપણું स्वादेत सु अंत्येष्वपि वितर्कणं . अतिथिं नैरर्थ्य Him 90 9 muwan and कशलश्च द्युत બેલેવાપણું स्वादेत्सु अंत्येश्वपि वितर्कण अतिथि नरर्थ । ૫૫નું पार्नु कौन्ययागमौ - को व्ययागमौ.... ३९ Page #278 -------------------------------------------------------------------------- ________________ ẽ ४१ v v v v v 9 अशुद्ध. तादश नामुम्रा एवमप्या नान्ययद व्यवहारस्तु भवखय योगद्रष्टि सच्छृत्य થયેલા भावानीय तथा भवतित्यलं मथस्थत्वा કરવાની 8 शुद्ध. तादृश नां न एवमप्य नान्यद्वय (ए न जोइए) भवक्खय योगदृष्टि सच्छृत्य થયેલ भावनीय त्तथा भवतीत्यलं मध्यस्थत्वा કહેવાની इयरा विंशिकाया मिथ्याशां शस्ता मिथ्याशा 8 8 x x x 9 = 8 9 x 9 x इयश विशिकाया मिथ्यादशां सस्ता मिथ्यादशा व्या तत्पद्यपि मिथ्यादष्टिना ચટુતા स दंधन्यायेन 8 x 9 पत्पद्यपि मिथ्यादृष्टीना પટુતા सदंधन्यायेने = Page #279 -------------------------------------------------------------------------- ________________ E अशुद्ध. સારી સારી રીતે r दुख खनुपानकत्व અનુપાન કરવું हि तदं સાધુત दुक्ख ह्यनुपानकत्व ઉપાન પહેરવાં નહીં. हितदं સાધુવૃત્ત પ્રવેશ हितः - 2 પ્રવેશક हित - જે યત્ન છે યત્ન 2 व्यपोहाय गृहीतं - व्यपोझथ गृहितं चित्तकालुप्था आरज्जुवंतो यथात्म्यो चित्तकालुष्या अरज्जुवंतो याथात्म्यो ઉષવૃંહ - ज्वलाकुले व्यक्ति मुमूढीभिः दशंत्रा ઉપર્વાહા. ज्वालाकुले व्यक्ती सुमुष्टिभिः दरांत्रा धूत्पद्यते मावर्तते द्वेष्टि ऽल्पमेधसः ऽभत्याहूत्यशः ८७ पुत्पते - भावर्त्तते द्विष्टि ऽभ्यमेधसः प्रत्याइत्यदशः - Page #280 -------------------------------------------------------------------------- ________________ अशुद्ध विदहो विपुलालंवाल च्छृतधर्माणां विदहो विपुलालवाल च्छ्रुतधर्माणां विऋद्ध विरुद्ध કૃતધર્મ ગૃતધર્મમાં કૃતધર્મની विश्णुना શ્રતધર્મની तापानावे शुद्धायेव सम्यग्वादताय GE » road- 22 vvr9 or oravna पुज्यते बध्यते बध्यते મૃતધર્મ મૃતધર્મમાં મૃતધર્મની विष्णुना શ્રતધર્મની नापामाके शुद्धावेव सम्यग्वादताया ९६ युज्यते ९७ बध्यते दुपपत्तिः यादृशा ऽभूत्तं १०१ यादृशी १०१ याशि१०१ अस्मिन्नेवार्थे . १०१ સ્વભાવવા ૧૦૨ कंटक १०३ फलदानाभि , १०८ प्रागवस्था : १०९ दुपत्तिः यादसा ऽभूतं यादशी यादशि अनवार्थे સ્વભાવવાલા करक फलंदानभि पागवस्यां Page #281 -------------------------------------------------------------------------- ________________ अशुद्ध. તથા ભવ્ય तिर्यक्त श्रोतॄणां स्तच्छुत तच्छ्रुतेः सुदरिकेनो क्लिष्ट चितः एकगुणः પગના न्यायाश्च न्याप्य गुरुपदेशा भूमिवा वेदनीयं विमुत्त जतो ग्रंथि शतकहट्ट या મિથ્યાત્વહનીય साद्यनंतर समाधिकानि संगच्छति पपनं शुद्ध. તથાભવ્ય तिर्यक्क श्रोत्हणां स्तच्छ्रुत तच्छ्रुतेः सुदक्खिनो क्लिष्ट चित्तः एव गुणः પદના पृष्ट. न्याय्यश्च न्याय्य गुरूपदेशा भूमिमिवा वेदनीय विमुक्त जंतोर्ग्रथि ૧૦૯ ११० ११३ ११४ ११४ ११५ ११६ ११६ ૧૧૭ १२१ १२१ १२५ १२७ १२७ १२७ १२९ शतकट्टह १३१ यो १३१ મિથ્યાત્વ માહનીય ૧૩૩ साधनंत १३४ समधिकानि संगच्छते पपन्नं १३५ १४२ १४७ पंक्ति. .१६. vor ; 9 ७ ८ ११ ૨૩ ४ ८ ४ ६ १३ ४ ४ ११ ૨૧ १ Page #282 -------------------------------------------------------------------------- ________________ E Y १४७ - . . अशुद्ध. ज्ञानस्तत्र પરરવું મુંગ છે किया रुचिः સંક્ષેપ गतेवन जिअलरकणं भवरवय ધૂમ્રને વિવેકનું वत्कृ विषय तुष्णो . ... .. . शुद्ध. पृष्ट ज्ञानं तत्र १४७ પસરવું મુંબું છે ૧૪૮ क्रियारूचिः १४९ સંક્ષેપરૂપ ૧૪૯ गतत्वेन १५० जिअलक्खणं १५१ भवक्खय १५१ ધૂમને ૧૫૧ વિવેકનું અવલોકન ૧૫૭ वक विषयतृष्णो १६५ अणुकंपं १६७ सारिणो ९४२२वायु किंनरगान १७४ चतु:श्रद्धान १७४ योजन १७७ संगिरमाणाः लमेति १८५ १८७ सूत्र ગીતાર્થ આ પ્રમાણે ૧૯૩ स्त्यादि. १९४ उणुकंप - १६९ ur ૧૭૧ , v सरिणो वाणु किंनगान यतुःश्रद्धान योजन संगिरमणाः लभेत्ति मागवे सूम ગીતાથી આ પ્રમાણુ स्त्रियादि . मागमे १९२ ૧૯૨ .2, Page #283 -------------------------------------------------------------------------- ________________ अशुद्ध. E - v भयायं सरुद्वा करणं: नियमनीयानिः निषिधं + + 9 पजुवा २०१ . प्रस्ताविनो मुक्तिमपि शासमाजन આધાણ અરિહંત . शुद्ध. पृष्ट. मयायं . सकृद्वा १९५ करणं . १९६ नियमनीयानि १९७ निषिद्धं १९७ पज्जुवा १९८ प्रस्ताविको १९९ मुक्तमपि शासमानजन २०४ આદ્યાણ २०४ અરિહંત મારામાં २०७ ગુરૂ કહે, ગુણ ૨૦૭ नमुक्कार २०८ યાજજીવિત સુધી ૨૧૦ ( आ वधारानुं छे) २१३ त्यन्यै २१३ व्रतभंगक २१७ અણુવ્રત ૨૧૭ २०७ મારા ... . . ગુરૂ ગુણ नमुक्कार માવજીવિતસુ अनभिग्रहा त्यन्मै वृतभंगक અણુવ્રત वृतेभ्यः एकट्टते મૃષાવાદ पदात्रशदींदयो फलादिन्य व्रतेभ्यः २१८ ૨૧૮ . एकवते ૨૧૮ મૃષાવાદ षत्रिंशदादयो २१९ फलादीन्य २४१ ... Page #284 -------------------------------------------------------------------------- ________________ पृष्टः 242 JERwr v 243 अशुद्ध. આરંભ આરંભ અને विशेषेण आत्मोत्यादि सस्मात् गृहस्थेने વાટણને कामना कीदशस्य नशमर पंचमणुव्रत शुद्ध આરંભ એને विशेषणेन आत्मेत्यादि तस्मात् गृहस्थेन પાટણને कामानां कीदृशस्य नरामर पंचममणुव्रत 247 249 251 252 o- 253 255 261 263 264 dar // शुद्धिपन्नं समाप्तम् //