Page #1
--------------------------------------------------------------------------
________________
वि. सं. २००८ ना चातुर्मासमां थयेली ज्ञान खातानी उपजमांथी श्री जैन श्वे० संघ दावणगेरे तरफथी साधु साध्वीओने भेट
ઢંઢેરો અથવા ગુરૂ મંત્ર
વિક છે.
આગમાદ્ધારક સ્વસ્થ આચાર્ય દેવ
શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજના આચારાંગ” સૂત્ર અને ષોડશક’ના વ્યાખ્યાન
CO2 INGEZOko eta
S2921222
ollo@ lઝાદ 29/9lOQl9ીesellalઐઐઐlololol@
lQ/ટ2િ222
969696969696969696969ોવીe%3a%solossesqleleasી. (SCISSASAS SSC SC SSSASIBદિWSSASASASASASASASASASષ્ટ દASN93 મીટી
મી ડિસેમ્બર ૧૯૫૧. )
ક
[ કિંમત ત્રણ રૂપિયા
Lalal669692lealal 89salololol 99#socles: -904998998969459 SASASASAS & SASASASASS
Page #2
--------------------------------------------------------------------------
________________
ક૭૨૩૭૦૪૭૪૭૨20028984
ઢંઢેરો અથવા ગુરૂમંત્ર
S « MILL.
આગમ દ્ધારક સ્વર્ગસ્થ આચાર્યદેવ
શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજના આચારાંગ સૂત્ર અને ડિશના વ્યાખ્યાનો
Eાવ્યા છે બાળકી છ બીછાવી છે. જી હા
D ESજDSSSSSSS
> S&, B.N.Jદ્ધNIR
, આજના
1 ડિસેમ્બર ૧૯૫૧.].
8 કિંમત ત્રણ રૂપિયા
.. s&
જર્જssssન્નકનાં કasઝsssssssssss & No. No. 8&... S S SSSSSSSSSSSSS&S&, "U
Page #3
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક :
શા રતનચંદ્ર શકરલાલ ૧૨૪ ભવાની પેઠ, પૂના ૨
: મુદ્રક : આન –પ્રેસ
E
ભાવનગર
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના आयहियपरिण्णा भावसंवरो नवनवो य संवेगो । • निकम्पया तवो निजरा य परदेसियत्तं च ॥११६२॥ बृ. क.स.
શાસ્ત્રકારોએ શાસ્ત્ર અધ્યયનથી આત્મહિત, હાને પાદાન, ભાવસંવર, નવનવે સંવેગ–મોક્ષાભિલાષા, સદાચારમાં અડગતા, તપ, કર્મનિર્જરા ને પરોપદેશદાન એમ આઠ ગુણો જણાવ્યા છે, છતાં શાસ્ત્રનું અધ્યયન બધા કરી શક્તા નથી, માટે બાળ જીવોના હિતાર્થ લોકભોગ્ય ભાષામાં ઉપકારિઓએ આગમોના વિષયોનો ઉપદેશ આપ્યો છે, જેનો અંશ આ પુસ્તકરૂપે પ્રસિદ્ધ થાય છે. આના પ્રથમ અધ્યથનમાં જીવનું છવનિકાયમાં ઉત્પન્ન થવું, બીજામાં ક્રોધાદિને વિજય, ત્રીજામાં શીતઉષ્ણમાં અડગ રહેવાને સિદ્ધાંત વર્ણવી અહિ સમ્યફવ નામના ચોથા અધ્યયનથી શરૂઆત થાય છે. તેમાં સમ્યકત્વના પથમિક આદિ ભેદે અને જ્ઞાનચારિત્રના પ્રકારનું વિસ્તારથી વર્ણન છે, પ્રસંગવશાત્ સુખાવરણીય કર્મ કેમ નથી ? દેરાસરમાં મૂળ નાયક કેમ ? આદિ બાબતોય વર્ણવ્યા પછી સમ્યક્ત્વનાં સ્વરૂપ તરીકે માન્ય રાખવાને તીર્થકરેને કોઈ જીવને હણવા વિગેરેને
ઈને અધિકાર નથી એ ઢઢેરો મુખ્યતયા જણવ્યો છે, કે જે આ પુસ્તકનું જ નહિ પણ દ્વાદશાંગીનું હાર્દ ગણાય. ઢઢેરાને દર્શાવતાં હિંસાનું સ્વરૂપ, હિંસાના ઓછાવત્તાપણાના કારણે, તે જણાવનાર જ
Page #5
--------------------------------------------------------------------------
________________
સુદેવ, તેને માન્ય રાખનાર જ સમકિતી, ન રાખનારા મિથ્યાત્વી, તેવાઓની દેવગુરુધર્મની માન્યતા, ઈતિ, મન, કર્મ, એને તેડવા માટે ભેદનીતિ, ક્ષણિકવાદ, નિયતિવાદ, અર્ધમાગધીની પ્રાચીનતા, નવ ત, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય યોગ વિગેરે ખાસ બાબતોને ઉલ્લેખ સ્પષ્ટતયા કરાયો છે. - સર્વ અંગોમાંની બાબતે બારમા દષ્ટિવાદ નામના અંગમાંના ચૌદ પૂર્વોમાં છે, પણ પૂર્વે ભણવા જેટલી જે જીવોની શક્તિ નથી તેઓના માટે અગિયાર અંગેની રચના છે. દ્વાદશાંગીની રચના પન્ન વા વિમે વા યુવેદ વા આ ત્રિપદી પ્રભુમુખથી સાંભળી ગણધર ભગવંતોએ કરી છે. ત્રિપદીથી જ પ્રવચન પુરુષનો જન્મ છે. તેમાં આચારાંગ સૂયગડાંગ બે પગ, સ્થાનાંગ સમવાયાંગ બે જંઘા, જ્ઞાતા ભગવતી બે સાથળ, ઉપાસકદશાંગ વાંસ, અનુત્તરોપપાતિક પ્રશ્નવ્યાકરણ બે બાહ, વિપાક ઠેક, ને દષ્ટિવાદ એ પ્રવચન પુરુષનું મસ્તક છે. બાર અંગેમાં પ્રથમ આચારાંગને સ્થાન છે, કારણ તેમાં સાધુને આચાર વર્ણવ્યો છે. પહેલા આચાર સુધરે પછી વિચાર. આચાર એ ક્રિયા છે. અનેકાંતવાદ હૃદયમાં જ્યારે અહિંસા પાલનમાં એ આપણું વ્યવસ્થા છે, માટે જ કોઈની હિંસા કરવાનો કોઈને અધિકાર નથી એમ ભગવાન મહાવીર મહારાજાએ ત્રણ લોકની શાંતિ અને નિર્ભયતા માટે ઢંઢેરો જાહેર કર્યો, આત્માઓને આનંદમ્ બનવાને રસ્તો દર્શાવ્યો, કે જે જૈન શાસનને ગુમંત્ર છે. આ પુસ્તકમાં આ વિષય જ મુખ્ય–પ્રાણભૂત હોવાથી પુસ્તકનું નામ પણ અન્વર્થક રાખવામાં આવ્યું છે.
આ પુસ્તિકામાં “પેડક ના રા: પતિ સિ. એ મલેક ઉપરના કેટલાક વ્યાખ્યાન પણ છપાવ્યા છે. તેને વિષય દેવધર્મની પરીક્ષા, બાલ, મધ્યમબુદ્ધિ અને પંડિત કઈ કઈ રીતે
Page #6
--------------------------------------------------------------------------
________________
કરે છે એ મુખ્ય હેઈ કાઠિયા, ધમ ધણું કે પાપી ? જીવે ભાડે રાખેલ ખોટ, મોક્ષમાર્ગના બર્ડો આદિ પ્રાસંગિક પણ કહેવાયું છે.
આ દેશનાકાર મહાત્માની વિદ્વત્તા, અખંડ અભ્યાસ આદિ ગુણે માટે અનેક હિંદી ગુજરાતી પત્રિકાઓમાં બહું ઊંચા અભિપ્રાય પ્રકાશિત થયા જ છે. હમણું જ લખનૌમાં મળેલી ઓલ ઇન્ડિયા ઓરિએંટલ કોન્ફરન્સના પ્રાકૃત અને જૈનવિભાગના અધ્યક્ષ અને વિદ્વત્નમાળાના અણમેલ જવાહર પંડિતપ્રવર શ્રી. સુખલાલજી સંઘવી પણ પિતાના અધ્યક્ષીય ભાષણમાં આ સ્વર્ગસ્થ આગમેદાર માટે જણાવે છે કે-“ * * * તેઓએ પોતાનું આખું જીવન અનેક પ્રકારના પુસ્તકપ્રકાશનમાં વીતાવ્યું, તેઓની જ એકાગ્રતા અને કાર્યપરાયણતાથી આજે વિધાનને જૈન સાહિત્યને બહુ મોટો ભાગ સુલભ થયો છે. તેઓ પોતાની ધૂનમાં એટલા પાકા હતા કે, શરૂ કરેલું કામ એકલે હાથે પૂરું કરવામાં તે કદી અચકાયા નથી. xxx આપણે બધા સાહિત્યસંશોધન પ્રેમીઓ તેઓના કાર્યનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. આપણે એમના સમાહિત આત્મા પ્રત્યે આપણે હાર્દિક આદર પ્રગટ કરીએ.”
આ પુસ્તકની પ્રેસકોપી મુનિ ગુણસાગરજી પાસેથી પ્રાયઃ જેવી મળી તેવી જ અને “ષોડશક”ના વ્યાખ્યાનની તેઓએ જેટલી આપી તેટલી, તે પણ ત્રુટિત-છાપી છે. કોઈકેઈ ઠેકાણે અલ્પ ફેરફાર ફક્ત વાક્યરચનામાંને દેષ દૂર કરવા પૂરતો જ કર્યો છે. તેમ કરતાં દેશનાકારને આશય મતિમતાથી બદલાયો હોય, તેમજ છપાવતાં યથાશક્ય સાવચેતી રાખવા છતાં દષ્ટિદોષથી કોઈ ભૂલ રહી ગઈ હોય તે તે માટે હું પ્રવચનકારની અને વાંચકોની ક્ષમા માગું છું.
આ અને સ્તવન સજઝાય સંગ્રહ પુસ્તક છપાવવા માટે બે હજાર જેવી મોટી રકમ ઉદારતાપૂર્વક શેઠ મોટાછ રગનાથજી લાક
Page #7
--------------------------------------------------------------------------
________________
ડાના વેપારી ભવાની પેઠ પૂનાવાળાએ આપી તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. આમાંથી બચેલી રકમમાંથી “પ્રભુ સાથે એકાંતમાં કરવાની વાતો ... એટલે જ સ્તવન–સઝાય સંગ્રહ છપાય છે.
મહિનાઓ સુધી ગૂંચવાયેલા કોકડા જેવું ઉપેક્ષણીય થઈ પડેલું - આ પુસ્તક પ્રકાશન કાર્ય મોડે મોડે પણ બનતી તાકીદે પૂરું થયું તેનું બધું શ્રેય આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને આનંદ પ્રેસના માલિક શ્રી. ગુલાબચંદભાઈ તથા હરિલાલભાઈને ઘટે છે, તે માટે તેમનો જ આભાર માનવો જોઈએ. ' " બીજા પુસ્તકોની જેમ આ પુસ્તકની રકમ પણ જ્ઞાનખાતામાં ખર્ચાશે અને તેનો પણ હિસાબે શેઠ મોટા અને શેઠ જેતાજી સાંકળા પૂનાવાળા સંભાળે છે કે જે બહાર પણ પાડશે.
પ્રકાશક
કારતક વદ - . સં. ૨૦૦૮.
=
Page #8
--------------------------------------------------------------------------
________________
- શાસનસીધસ્તમ્ભ આગમેદ્ધારક પરમપૂજ્ય સ્વગત આચાર્ય દેવ
શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજ સાહેબ.
જન્મ સં. ૧૯૩૧ આષાઢ વદ ૧૦ કપડવંજ.
સtઝાય
સ્વર્ગારોહણ સં. ૨૦૦૬
સુરત.
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
જ
=
૦
=
ઢંઢરે અથવા ગુરુમંત્ર
અનુક્રમણિકા સિદ્ધપણું રોકડિયું અને અરિહંતપણું ઉધારિયું અરિહંતપદનું વિવેચન
' ૩, ૬૨, ૬૪, ૮૫, ૯૩ પરામિક (કોમળ) સમ્યફવ - ૮, ૨૧, ૨૮, ૪૮ ક્ષાયિક અને ક્ષાપશમિક સમ્યફવ
૧૦, ૩૦ “હું કોણ ? ” . બહિરાત્મા અને અંતરાત્મા પરલેક માટે મુસ્લિમ શું માને છે ? ઇધેિ જુગારખાનાના દલાલો છે ? અંગઉપાંગોનું સ્વરૂપ "": સમકિતીના પરિણામે કર્મને હણવા ભેદનીતિ આત્માની ઓળખાણ જન્મ-મરણની જેનાજૈન માન્યતા ' સમ્યક્ત્વ જ્ઞાન અને ચારિત્ર ૩૯, ૬૭, ૮૭, ૮૬, ૧૧૮, ૧૪૯ સુખાવરણીય કર્મ કેમ નથી ?
૪૭ ઓપશમિક જ્ઞાન નહિ.
૫૦, ૫૮, દા, શીલ, તપ, ભાવ.
- - -
w
w
x
છ
જ
.
Page #11
--------------------------------------------------------------------------
________________
૨૭૪
૮૦
૮e
૦
ક
ભવને બાળકાળ દેરાસરમાં મૂળનાયક કેમ? નરક કેમ મનાય ? નરકમાં વધુ દુઃખી કોણ ? દષ્ટાંતે કેના માટે ? પંચાતિયાના છેકરા ભૂખે મરે કુટુંબ, ધન, અને વિષયરૂપ બેડી અનંતીવાર દ્રવ્યચારિત્ર પછી ભાવચારિત્ર નાસ્તિક પણ ભવભવ ઉત્પન્ન થનાર માને છે. મોક્ષની હુંડી પુદ્ગલ માટે ન વટાવાય
૧૦૪ સ્થા૦ વાસિઓની “તિરહુતો ની પાટી
૧૦૮ નવા જમાનાનું સમકિત અને તેનું ખંડના
૧૦૮ ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ ત્રણ પદથી સૂત્ર રચાયા ૧૧૩, ૧૧૭ ગણધર નામકર્મ
૧૧૩ જિનેશ્વરની વાણી અને દિગંબર
૧૨૪ પુરાણો અને સ્મૃતિમાં પૂછવાનું નહિ
૧૨૬ પૂછવાનું અને હેતુયુક્તિથી સમજાવવાનું જેમાં જ ૧૨૭ તીર્થકરેની અહિંસાને ઢંઢેરો ૧૨૮, ૧૭૮, ૧૮૮ ૧૯૧, ૨૪૧, પ્રાણ, જવ, સત્ત્વ અને ભૂત કોણ?
૧૨૯ પ્રાણની અધિકતાએ હિંસા વધુ ,
૧૩૨ એક જીવ બીજાનું જીવન છે?
૧૩૩ ‘હિંસા” ને અર્થ
૧૪૪ દુઃખનું ઝાડ
૧૪૬ કર્મ તે સંસાર અને જીવ વચ્ચેને લાલ
૧૪૭ જના દેવગુરુધર્મની વિશિષ્ટતા
૧૫.
Page #12
--------------------------------------------------------------------------
________________
અજૅનાની દેવાની માન્યતા જૈતામાં હિંસા ટાળવાના સાધને સ્થા॰ વોસીઆનું કસાઇખાનું ધાગાપથીની મેલી રમત ધ કરતાંય વિરાધના ન નભે જન્મથી ઘડપણ સુધીનું સરવૈયુ
•
સુ’ અને ‘કુ’ દેવાદિનું સ્વરૂપ
સંસારમાં રખડાવે પરમેશ્વર કે ઇંદ્રિયા અને મન ? મેાક્ષમાનું મૂળ સમ્મેક્ચારિત્ર
૧૫૧
૧૫૨
૧૫૩
૧૫૩
૧૫૪
૧૫૫
૧૬૦, ૧૬૬
૧૬૨
૧૬ ૫
૧૭૨
૧૭૨
૧૭૩
સની આબાદી ચાહનારા સુદેવ જિનેશ્વરજ, તે ચાર જીવનસ્ત ભા ૧૯૫
૧૭૬
૧૮૧
લુચ્ચા સથવારાને રોકી રાખે તેજ ધર્મ આત્માનુ ભાન ભુલાવનાર ઇંજેક્શન પાડોશી તે ઘરધણી અને ઘરધણી તે નેકર * સામે સામ, દંડ, ભેદ આત્માની આબાદીને મા
૧૮૩
૧૯૪
૧૮૬
૧૯૦
૧૯૨
તીર્થંકર અને સામાન્ય કેવળીમાં ક્રક ઢેરાના અંગે ઈતરાની માન્યતા જમની પીડા વીતરાગને કેવળજ્ઞાનના મા વહેતા કાણુ કરે? એ માક્ષભૂમિ
જ્ઞાન ઇંદ્રિયાના ઘરે ગીરો મૂકાયું છે.
વાઘ જેવા મન અને ઇંદ્રિયા
મનના વિકલ્પાને રાકવામાંજ ધમ
અહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા અવધિજ્ઞાની પણ પ્રભુને પૂજે લૂટારુ પણ કબૂલે તેજ સમ્યગ્દર્શોન
૧૯૪
૨૦૦
૩.૦
૨૦૧
૨૦૩
૨૦૩
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૦
બ્રહ્માની મહેરબાનીથી બ્રાહ્મણાતું જગત્
સમકિતના લક્ષણ ઉત્થિતઅનુત્થિત વે
ત્રિપદીના આધારે પ્રવચન
ધની કષ છેઃ અને અગ્નિથી પરીક્ષા ઔદ્દોના ક્ષણિકવાદનું ખંડન
સવતી કરેાની એકજ પ્રરૂપણા ગોશાલાના મતાદે ક્ષાયેાપશિમક ભાવ અને ઔદિયકભાવ
૧૫૮માં ત્રણ પ્રકૃતિજ શુભ કાળનું અનાદિઅનંતપણુ
વર્તમાન કાળમાં જધન્ય ઉત્કૃષ્ટ તી કરો અહિંસા એજ સમકિત
અનેક પક્ષા હોય ત્યાં સાચે કયા માનવે ? ઘર ફૂટે ત્યારે શું કરવું ? મેળવવાની ચીજો કઇ અને કેટલી ? પ્રભુપૂજામાંની હિંસાનું શું ? -શત્રુના વધ કરનારને દેવ માનવા સમકતીજ ૧૦ પૂર્વ પૂરા તો ભણી શકે અ માગધી ભાષા પ્રભુના વચનને મહિમા
ઢઢા ન માને તે આસ્રવ જૈન શાસનના ગુરુમંત્ર ઢઢા ઢંઢેરાની ભાષા સર્વ જાણે તેવી
અહિંસાના રક્ષણ માટે સત્ય આદિ વ્રતે
મનુસ્મૃતિમાં માંસાહારની અને દારૂ પ્રીવાની છૂટ
૨૦૧
૨૦૫
૨૦૧
૨૦૮
૨૧૪
૨૧૫
૨૧૬
૨૧૮
૨૨૦
૨૨૧
૨૨૫
૨૨૬
૨૨૮, ૨૩૭
૨૩૧
૨૩૪
૨૩૫
૨૩૮
૨૩૮
૨૩૯
૨૪૨
૨૪૩
૨૪૩
૨૪૫
૨૪૬
૨૪૮
૨૪૮
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૪૯.
૨૫ ૨૫ ૨૫૨ ૨૫૫
૨૫૯ ૨૫૯
રિફ ૨૬૨
નવ તમાં એજેને કેટલા માને? મોક્ષજ મળે” અને “મોક્ષ પણ મળે ” અજેને કર્મબંધ માને તો લીલાને ધક્કો પહોંચે ઢઢેરાને કણ માની શકે ? છવજીવનું નિરૂપણ આસ્રવ–સંવરનું નિરૂપણ મોક્ષમાર્ગને નિશ્ચય તે સમ્યક્ત્વ આત્માને આનંદમય બનાવવાનો રસ્તો ઢંઢેરે નું ભાનવે તે મિથ્યાત્વ. લેક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ અને પરમ ધાર્મિક સ્થિતિ વિરતિ એટલે શું? કષાયોનું વર્ણન પ્રમાદ અને યોગ
પડશક પ્રકરણની અનુક્રમણિકા સગીર કોણ? જીવનું સ્વરૂપ સગીરના વાલી તીર્થકર સગીરના ત્રણ ભેદ ધર્મની કિંમત ને જરૂર ધર્મના ત્રણ પરીક્ષકો અજેનેની જીવાદિ માન્યતા ન વિરમે તે ડૂબે . ' મનુષ્યપણું પછી ઉધમ : લિંગ, વર્તન અને તત્વથી પરીક્ષા મનુષ્યભવની મુશ્કેલી
२.४
૧૨, ૩૫
૧૪.
૧૯
૨૫ ૨૬, ૩૫
I
Page #15
--------------------------------------------------------------------------
________________
હ૩
૪૬
૫૩
- ૫૫
| પ૭
1
આળસ કાઠિયા ઈશ્વર સુખી દુઃખી કરતું નથી તીર્થકર બતાવનાર છે. ધમાં ઘણું કે પાપી ? ધમને સૂક્ષ્મબુદ્ધિથી તપાસ આપણે જેલમાં કે મહેલમાં ? જીવે ભાડે રાખેલો હટ ધર્મીએ કરવાની ત્રણ વસ્તુ મોક્ષમાર્ગના બેડું ‘ઈરિયાવહિયાને દંડ કોના માટે ? બાહ્ય સંયોગિક સુધારાને દેખનાર બાળક માનુસારી બુધ તત્ત્વને તપાસે તે પંડિત જન અને દષ્ટિએ ધર્મસ્વરૂપ પંડિત કોણ? ગોચરી વિહાર આદિ અસાર છે? જન્મવા છતાં કર્મ ન બાંધવું એ હાથની વાત છે ધર્મ કયાં મળે ? ગુરુની પરીક્ષા તપ અને મનુષ્યભવ
૭૩
9
૮૮
કર
Page #16
--------------------------------------------------------------------------
________________
વિપત્રક
આળ
૧૨
સાયિક '
શરૂથી
અરુહ ક્ષાયક સમૂથી સુકાયું. જણાવશે કાચને ખાએ જન જણાશે
સુકાથી જણાવાર કાયને ખરાબ જૈન જવાશે
૧૨ *
૧૧
પ્રયાશ્ચિત માત ? દટાંત • વ્યવાસ્થત અહી
નડિયા આચાર્યાદિ
પ્રાયશ્ચિત્ત મતિ દષ્ટાંત વ્યવસિયત અમે દનક્રિયા આચાર્યાદિ
ગણની સમાપ્તિ
સમા
Page #17
--------------------------------------------------------------------------
________________
૯૬
ર
૯૯
૧૦૧
૧૦૩
૧૦૫
૧૦૬
૧૦×
1°°
11:1
૧૨૪
૧ર૬
૧૨૮
૧૪૮
૧૪૨
૧૫૩
૧૫૩
૧૫૨
૧૦
૧૬૫
૧૬૫
૧૬૫
49
૧૭૦
૧૭૮
૪
૨૨
૨૩
૧૨, ૧૫
ૐ ૐ ૐ
૨૧
૧૧
૧૬૧૮;
૨૦૦
૩
૧૬.
-
૧૩
૨૫
૧૮
૧૨૯
*2 2
૧૨:
૧૮.
૧૯
થવાવાળા
ચરિત્ર
ક્રિયા–ચાાત્ર
માલિકી
જણાવશે
શામે
પાગલ્ફિ
ગશાળાના
તેજોલક્ષ્યા
તેમને
જણાવશે
સવે
યજ્ઞમા
નિ થી
સારે
પીટાવ છે
ધુ
ધંધાની
કાંતિવાળા
ન પામી ન
અકુસ
તે તા
મનાવે *દાચિત્યના
ખતેનુ
થવાવાળા
ચારિત્ર
ક્રિયા-ચારિત્ર
માલિક
જણાવાશે
થા
પૌલિક
ગૌશાળાના
તેજલેશ્યા
તેમણે.
જણાવાશે
સર્વ
યજ્ઞમાં અનિષ્ટથી
હવે ?
ત્યારે.
પીટાવે છે
સાધુ
ધંધાની
કાંતિવાળા
ન પામી
કુર
તા
મનાશે
કાદાચિતના
અનૅની
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૯૨ , ૧૮૨ ૧૯૫
ખરા ઢંઢેરો
કર્યો
"
૨૧૦ ૨૧૩ ૨૧૮ ૨૨૨
ખરે ઢોરે કેયાં બનાવનાર રવારને શ્રય પિતના સૂત્રના આ આત્માને પ્રત્ય
- ૨૩
બનાવનાર સ્વપરનો શ્રય પોતાના સૂત્રની આત્માને પ્રવર્લ્ડ
૨૨૩
૨૨૫
-૨૩૫
૧
૨૩૫
૨૨
આત્મા શત્રુના
આત્માને શત્રુને
પ
૨૩૯ ૨૪૧
કાયેલા માનપણે
૨૪૧
૨૫૪
૨૫૯ ૨૬૧
કાલો મૌનપણે પાત્ર વિવેક પોતાની અવિરતિ મિથ્યાત્વ કર્મરહિત
વિવે પાતાની અવિરિત મથ્યાવ કર્મસહિત
૨૬૨ २१४
२१४
૧૬
Page #19
--------------------------------------------------------------------------
Page #20
--------------------------------------------------------------------------
________________
रु. बे हजार ज्ञानखाते आपनार
शेठ मोटाजी रघुनाथजी लाकडना बेपारी भवानी पेठ पूना २.
Page #21
--------------------------------------------------------------------------
Page #22
--------------------------------------------------------------------------
________________
णमोऽत्थु णं भगवओ सुहम्मसामिस्स શ્રીઆચારાંગસૂત્ર (अध्ययन ४ : सभ्यप)
-ayव्याभ्यान : भाग २ .
: शार: આગમવારક આચાર્ય શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી
વ્યાખ્યાન ૨૧
अनादिमिथ्यादृष्टेरकृतत्रिपुञ्जस्य यथाप्रवृत्तकरणक्षीणशेष'कर्मणो देशोनसागरोपमकोटिकोटीस्थितिकस्यापूर्वकरणभिन्न
न्यमिथ्यात्वानुदयलक्षणमन्तरकरणं विधायानिवृत्तिकरणेन थिमं सम्यक्त्वमुत्पादयत औपशमिकं दर्शनम्, उक्तं चऊसरदेसं दहेल्लयं च विज्झाइ वणदवो पप्प । इय मिच्छतागुदए उवसमसम्मं लहर जीवो ॥१॥" उपशमश्रेण्यां चौपशमिकमिति १
(भाचा. टी. पृ. १७६)
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કડિ અને ઉઘારિ વ્યાપાર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ આચારાંગસૂત્રના ચેથા અધ્યયનની ટીકા કરતાં થકા આગળ જણાવી ગયા કે ભગવાન જિનેશ્વર મહારાજ જગતના ઉદ્ધારને માટે ભવોભવથી તૈયાર થયેલા હોય છે. આગળ આપણે સામાન્ય કહી ગયા છીએ કે–એક ભવની મહેનતે સિદ્ધપણું, આચાર્યપણું, ઉપાધ્યાયાદિપણું મળે પણ જિનેશ્વરપણું એક ભવની મહેનતથી ન જ મળે. આ ભવમાં જે મહેનત કરે છે તેથી સિદ્ધાદિ ચારે પદો મળે એટલે એક ભવની મહેનતનાં તે ફળો છે, પણ જે અરિહંત-પદ તે તે એક ભવની મહેનતથી ન જ મળે. તીર્થંકરપણું એ એવી વસ્તુ છે કે મહેનત બીજે ત્યારે ફળ પણ બીજે. એટલે એક ભવની મહેનતથી ફળ તે બીજા જ ભવમાં મળે. અહીં સિદ્ધાદિ માટે ફળ બીજા ભવમાં નથી પણ મહેનતની સાથે ફળ પણ તે જ ભવમાં છે. માત્ર આહંતપણા માટે આમ જ એટલે ઉપર કહ્યું તે મુજબ છે. હવે સિદ્ધાદિપણું માટે તે રોકડિયે વ્યવહાર છે. કારણ તે જ ભવમાં ફળ મળે, અને આરહેતપણું માટે તે ઉધારિયો વ્યાપાર ગણાય, કારણ કે ફળ તે બીજા ભવમાં છે. - કાછિગ્યા અને ઝવેરીના વ્યાપાર વચ્ચે ફરક
હવે આખા બજારમાં વ્યાપાર ઉધારિયો ચાલે. નાણાવટીને ધંધ-વ્યાપાર હંમેશાં ઉધારિયે જ ચાલે. રોકડિયા વ્યાપારની કિંમત ઓછી છે. તે તે કાઠ્યિા લોકોનું કામ. હવે જેને અંગે મહેનત વધારે તેને અંગે મુદત પણ વધારે. હવે કાછિયાની દુકાને શાક લેવા જાઓ તે બે મિનિટમાં સેદો પતે પણ ઝવેરી કે ચેકસીની દુકાને જાઓ તે વસ્તુ માટે બએ કલાક ટાઈમ કાઢે. કેમ ? તે કહે કે વસ્તુની કિમતના પ્રમાણમાં તેની પાછળ ટાઈમને ભોગ વધુ આપ પડે છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
એકવીસમું ] અધ્યયન ૪: સમ્યક્ત્વ પંચ પરમેષ્ઠીમાં અરિહંત-પદની ઘણી મોંધી કિંમત
હવે પંચપરમેષ્ઠીમાં અરિહંત–પદની કિંમત ઘણી જ મેંવી છે અને તેથી તે એક ભવમાં ન જ મળે પણું ઓછામાં ઓછા ત્રણ ભવ તે જોઈએ. હવે જેઓ તે તીર્થંકર નામકર્મ બાંધે તેઓ સિદ્ધિને સરાડે લાવે. એટલે વીસસ્થાનક તપ આરાધીને જેઓ તીર્થંકર નામકર્મ બાંધે તે સિદ્ધિને સરાડે લાવે જે. એટલે સંસાર માત્ર જે અનંતે રખડવાને છે તે સર્વને લુચ્છેદષ્કરી માત્ર ત્રણ ભવને સંસાર બાકી રાખે, ત્યારે જ તીર્થંકર નામકર્મ બાંધી શકે. ' ત્રાણું ભવથી વધારે સંસાર હોય તે તે કર્મ બંધાય જ નહિ. વળી સિદ્ધિને સરડે લાવે એટલે ત્રીજે ભવે તારે મને મળવું પડશે. એ નક્કી કર્યા પછી જ તીર્થંકર નામકર્મને નિકાચિત કરે. આ વાત નથી કર્યા પછી તીર્થકર નામકર્મને નિકાચિત કરનારને ત્રણ ભવ હોય તેથી આગળનો સંસાર ન જ હેય. એવી રીતે જે ભવમાં તીર્થકરપણું તેને બીજે ભવ ન હોય, પણ મોક્ષ જ હેય.. | તીર્થકર નામકર્મ અંગે વધુ સ્પષ્ટીકરણ :
આ વાત ક્યારે નક્કી માનવા લાગ્યા ? સિદ્ધિને પ્રથમ સરાડે– ઓસીકે લાવ્યા માટે જ માનીએ છીએ, હવે સિદ્ધિને સરાડે મૂકે ત્યારે જ તીર્થંકર નામકર્મને નિકાચિત કરે. આટલા માટે શાસ્ત્રકારોએ તીર્થકર નામકર્મ માટે ત્રણ ભવોથી આગળનો સર્વે સંસાર કાપી નાખીને નિકાચિત કરે એમ કહ્યું. હવે આવી તાકાત ત્રીજા ભવમાં હતી. એટલે સંસારને સુચ્છેદ અને સિદ્ધિને સરાડે મૂકી તે પછી મોક્ષ જ લઈ લેવો હતો ને ? વાત ખરી. મોક્ષ મેળવવામાં વાંધો નહોતો પણ જે તીર્થકરને જીવ હોય તે ચાહે તેટલો ભૂખ્યો હોય છતાં બીજાને જમાડ્યા સિવાય પિતે જમે નહિ. ધર્મની પરિણતિવાળે તે ચાહે તેટલા ઉપવાસ હોય તો પણ અતિથિસંવિભાગને સ્પર્યા વિના પારણું ન જ કરે. તેમ અહીં તીર્થકરના
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન જીવે તે - જગતના જીવોને સિદ્ધિએ લઈ જવા છે માટે તે જગતના છોના ઉદ્ધારને માટે પોતે કર્મ બાંધેલ છે. હવે અહીં પિતાને મેક્ષ મેળવવા માટે આ જગતના ઉદ્ધારનું કર્મ બંધાય છે અને તે ત્રીજે ભવે ભોગવાય અને તે ભગવાયા પછી અવશ્ય મોક્ષ થાય. - તીર્થકરના ભવમાં બંધાતાં કર્મો કેવાં હોય?
હવે તીર્થકર મહારાજને ઉપદેશ દઈને કંઈ મેળવવાનું નથી. આચાર્ય, ઉપાધ્યાયાદિ ઉપદેશ દઈને ગરજ રાખે છે. શાથી? આ ઉપદેશથી કોઈભવ્યાત્મા તરે તે મારાં કર્મોની નિર્જરા થાય. ભવ્ય જીવોને તારવાના વિચારધારા પોતાના કર્મની નિર્જરા થવારૂપ ગરજ એમને છે, પણુ તીર્થંકર મહારાજને એવી ગરજ નથી. તેમને તો એક જીવ તરે કે. અસંખ્યાત તરે તેથી મતલબ નથી. હવે અહીં કોઈ શંકા કરે છે કેતીર્થકરને જીવ જમ્યા પછી અને કેવલજ્ઞાન થયા પહેલાં જે કર્મો બાંધે તે ભેગવવાં તે પડે જ ને ? વાત ખરી, પણ તે કર્મો બાંધેલાં કેવાં તે સમજે. પ્રથમ જેમ આયુષ્ય બાંધેલું હોય તે સોપક્રમ છે. નિરુપક્રમ હેય તો તે ગતિમાં લઈ જાય પણ તીર્થકરના ભવમાં આયુષ્ય પરિવર્તન ન થાય એટલે એમનું આયુષ્ય એવી ચીજ છે કે ફરે નહિ. દઢપ્રહારી સરખાએ ગમે તેવાં નિધ કર્મ કર્યા છતાં આયુષ્યને બંધ ન હોતે થયો, કારણ કે તે ક્ષે જવાના હતા. તેમ અહીં આ જીવ પ્રથમ ભવથી સમક્તિવાળો, ત્રણ જ્ઞાનવાળો હોવા છતાં અવિરતિપણે પ્રવૃત્તિ કરે તે પણ તે કેવા કર્મો બાંધે અગર કે સાવચેત હોય ? કહો કે એવું લૂખું કર્મ બાંધે કે જે આગલા ભવને વધારનાર કે ટાંકો મારનાર તે ન જ થાય. નિર્દય એવા દઢપ્રહારીને જ્યારે ટાંકારૂપ કર્મ ન થાય તે પછી પ્રભુને તે તેવું કર્મ હોય જ કયાંથી ? હવે બાંધે તે એવાં કે તદ્દભવે જ ગુટે..
તીર્થકર નામકર્મ પછી ત્રણ જ ભવને સંસાર * હવે ભગવાન જિનેશ્વર મહારાજને પ્રથમ ભાવમાં સિદ્ધિ હાથમાં
Page #26
--------------------------------------------------------------------------
________________
એકવીસમું] અધ્યયન જ સામ્યત્ર ૫ આવેલી છે છતાં તેઓ સબૂરી રાખે છે, કારણ કે ત્રણ ભવ રાખીને બાકીને સંસાર કાપે તે જ તે તીર્થકર નામકર્મ નિકાચિત કરે. વધારે સંસારવાળો નિકાચિત ન જ કરે. જ્યારથી નિકાચિત કરે
ત્યારથી ભવ ગણાય. પછી દેવ કે નરકને, એક આંતરાને ભવ અને પછી તીર્થકરને ભવ–આમ ત્રણ ભવની ગણતરી છે. હવે ત્રણ ભવથી વધારે સંસાર કાપે છે તેને ત્રણ ભવનો સંસાર કાપતાં વાર ન લાગે, છતાં અહીં તીર્થંકર નામકર્મ માટે ત્રણ ભવે જોઈએ તેથી ત્રણ ભવથી બાકીને અધિક સંસાર કા.
- ત્રણ ભવ પછી મહેનતનું ફળ મક્ષ - હવે આચાર્યાદિ ચારે સ્થાનેમાં તે ભવમાં જ મહેનતનું ફળ મળે પણ અરિહંત-પદ માટે તે તે ભવની મહેનત ફળે નહિ. ત્રીજા ભવથી મહેનત શરૂ થાય તે જ તીર્થંકરપણું મળે. આવી રીતે જગતના ઉદ્ધાર માટે અનેક ભૌથી મહેનત કરી, વળી જેણે સિદ્ધિને રોકી છે એમ કહીએ તો ચાલે. કારણ? ત્રણ ભવ રાખ્યા છે. તેથી,
આગળપાછળ જોતાં શીખ : : - હવે તે તીર્થકર જગતને તારવા માટે કયે રસ્તે બતાવે તે કહે છે કે-મહાનુભાવ! આગળપાછળ જોતાં શીખે. હું ઉદ્ધારને માટે જે કોઈ વાક્ય કહું તે આ એક જ. કયું ? તે કહે છે કે આગળપાછળ જોતાં શીખે. કેની આગળ.? તે કહે છે કે શરીરની નકે પણ તમારા આ મનુષ્ય-ભવની આગળપાછળ જુઓ, તે જ તમે સન્માર્ગે આવી શકશે. જે તમે ભવની આગળપાછળ જેનારા નહિ બને તો તમને સન્માગ મળ મુશ્કેલ છે. હવે જ્યારે તમે જોનારા બનશે ત્યારે ખ્યાલ આવશે કે હું ચારમાંથી આવ્યો છું અને સાકરમાં હજુ ધૂમવાને છું. આ સંસારચકને ખ્યાલ ત્યારે જ આવે છે. જ્યારે નજર ભત્રની આગળપાછળ નાખે.
Page #27
--------------------------------------------------------------------------
________________
- શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન
- ભથને પિછાની બચવા ઉદ્યમ કરે - હવે જે ભયને પિછાને તે જ બચવાના ઉધમ કરે. હવે તમે તમારો આત્માને ચક્કરમાં પડેલે જાણે નહિ, અગર ભાવીમાં પડશે એ જાણે નહિ, તે બચવાને ઉધમ ન કરે. પણ પ્રથમ ચક્કરને જાણવું જોઈએ અને તે જણાવવાનું મારું પિતાનું કામ છે.” આમ તીર્થકર ભગવાન કહે છે. હવે તમે સાવચેત ન થાઓ તે ભવિષ્યમાં તમારે ઉપર ચક્કર ફરી વળશે. કયું ચક્કર ? યે કાયના છોને છોરૂપે જાણ્યા નહિ, માન્યા નહિ, ગણ્યા નહિ, તેમજ તેને લાયકની પ્રવૃત્તિ ન કરી એટલે સર્વ પ્રાણીઓ, છ, ભૂત, સ એ તમારા સરખા છે તેથી તેને હણવા નહિ, પીડા કરવી નહિં; હુકમ કરે નહિ તેમજ તાબે પણ ન કરવા. આવો જગતને. સામાન્ય નિયમ છે. . . . . . . ,
- મિથ્યાત્વના મેલરૂપ પરવાળા આમા
- આમ છતાં અસર કોને થાય ? જેમ કાચ ચેખો છતાં પ્રતિબિંબ કયારે પડે? ઉપર મેલ ન હોય તે. કાચ સ્વભાવે ચોખો છતાં છાણની રાખના લેપવાળા કાચમાં કંઈ પ્રતિબિંબ ન પડે. તેમ આ આત્મા સ્વભાવે ચે છતાં પિતાને અજ્ઞાન કે મિથ્યાત્વને મેલ હોય તે પિતાપણું ન દેખી શકે, પણ પિતાપણું જાણે કયારે ? મિથ્યાત્વને મેલ અને અજ્ઞાનને લેપ ખસે ત્યારે જ જોઈ શકે. આ આત્મારૂ૫ આરસાની માલિકી આપણી પોતાની છે. તે જોવા માટે સાધન આંખ પણ આપણી. જ છે. મુખ પણ પોતાનું છે, છતાં કાચ ઉપર લેપ લાગેલ હોય તે દેખી ન શકાય. તેમ અહીં આત્માને મિથ્યાત્વના મેલરૂપ પડ અને અજ્ઞાનને લેપ જોવા ન દે. તીર્થકરને શુદ્ધ ઉપદેશ અને આપણે મલિન આત્મા
જિનેશ્વર મહારાજને શુદ્ધ ઉપદેશ એ છે કે–જીવે છે. શુદ્ધ સ્વરૂપ છે.” સારાપણાની જીવને ઇચ્છા છે. ઉપદેશ પણ સારે છે. આમ
Page #28
--------------------------------------------------------------------------
________________
એકવીસમું]
અધ્યયન ૪: સમ્યકત્વ
છતાં આ જીવ તે ધારી શકતું નથી. આત્મામાં રહેલું શુદ્ધ સ્વરૂપ જેવા આત્મા માગે છતાં ન જ દેખી શકે તેનું કારણ શું? તે કહે છે કે આ આત્મા ઉપર લેપ લાગેલો હોય તે તીર્થકર મહારાજ કહે તે પણ આત્માને શુદ્ધ સ્વરૂપ ન જોઈ શકીએ. હવે જોવાય કયારે ? લેપ કે પડ ખસે ત્યારે. આસ્સામાં તાકાત એવી છે કે પર્વત, ગામને પણ ઝડપી લે, પણુ લુગડું ખસેડ્વાની તાકાત તેની નથી. હવે જે આ આત્મા નિર્મળ હોય તે પણ તેને લાગેલ મેલ કાદવ તેને મુશ્કેલ પડે છે. એટલે આત્મા તાકાત ધરાવે છે છતાં તે પટને ખસેડી શકતો નથી. આ લેવું લેવુ નું અનાદિ કાળનું દરદ
હવે પટનું ખસવું તેનું નામ જ સમ્યક્ત્વ. તેના ત્રણ ભેદ કાલે જણાવ્યા છે. પથમિક, ક્ષાયિક અને ક્ષાપથમિક. હવે ઊલટીના દરવાળાને પ્રથમ લટી બંધ કરવાની ક્યા આપવી પડે. જઠરા નરમ થયેલી હોય તો તેને દીપ્ત કરવા દવા પીવી પડે. તેમ આ આત્માને અનાદિ કાળથી ઊલટીનું દરદ છે. આથી તેને ત્યાગ ચડે જ નથી. ઊલટીના દરદવાળાને એલચીને દાણું ન ટકે. તેમ “લેવું, લેવું” એ જ સિદ્ધાંત જેને અદિને હોય તેને છોડું' એ શબ્દ કયાંથી સાંભળે છે ? અને તે રુચે પણ કેમ ? ધનમાલ, કુટુંબ આદિ છૂટે તે ન ગમે. તેથી અનાદિથી ત્યાગ શબ્દની ઊલટી આ જીવને રહેલી છે. ઊલટીને દરવાળાને કઠે વાયુથી ભરાય તેમ અહીં લાવ અને લેઉના વાયુથી ભરાયેલે આ જીવ છે. કીડી પણ દાણું લાવીને દરમાં ભેગા કરે પણ તે ખાવાની કયા જન્મમાં ? કહે કે ખાય કે ન ખાય પણ “લાવ, લેઉં' વિચાર અનાદિને રહેલો જ છે. ત્યાગ તે અંશમાત્ર પણ જીવને રચતું નથી. કહે કે અનાદિ કોળથી “લાવ, લેઉંના વાયુથી કઠી ભરાયેલે છે તેને ત્યાગને શબ્દ ક્યાંથી રુચે.?
Page #29
--------------------------------------------------------------------------
________________
[વ્યોખ્યાન
શ્રીચારાંગસૂત્ર
જીવનના અંતે તા સ ાડવાનું છે
હવે આવા સમયે તીર્થકર મહારાજના ઉપદેશ સાંભળવા મળે તેમાં જણાવે કે–આ ‘લાવ, લે” તું સુખ માટે કરતા હોય તો તે સુખ કયાં સુધી તેની હદ તો તપાસ. લાવ, લેઉ’ કરીને મેળવેલી ચીજ આ જીવનની આગળ તા રહેવાની નથી. તને છેડવું ગમતુ નથી પણ છૂટવાનું । લખેલુ છે. તને તે એક પણ છેડવાનુ નથી ગમતું પણ આ જીવનની પેલી પાર તા આ સ` છેડી દેવું પડશે. નખના એક અગ્રભાગ પણ છેડવા ન ગમે પણુ લખાઇ ગયું છે કે જીવનના અંતે સર્જે છેડવાનુ છે, હવે જેના અંગે તુ • લાવ, લેઉ′ કરે છે તે સવ અહીં છે. પછી જવાય કાણુ આપશે? માટે મહાનુભાવ! તેમાં સુખના રસ્તા નથી. સુખના રસ્તા તારી પાસે છે. . ભવ પલટે પછી પોતે ન પલટાય તેવી ચીજ આત્માના સ્વભાવની છે. અનતા ભવા કરે પણુ સ્વભાવમાં પલટા ન થાય.
જિશ્વમના ઉપદેશ અચે ત્યારે શું થાય ?
હવે લાવ, લેઉ’ છેાડી દે. આવે જિનેશ્વરને ઉપદેશ સાંભળવામાં આવે અને રુચે ત્યારે થાય શું ? લાવ, લેઉં'ની જે ખરાબ બુદ્ધિ હતી તે બંધ થાય. એટલે હૈય પદાર્થો—છાંડવા લાયક પદાનિ આદરવાની બુદ્ધિ અને આદરવા લાયક પદ્દાનિ છેડવાની બુદ્ધિ એટલે ત્યાગથી ભાગવાની બુદ્ધિ પ્રવતેલી હતી, તેના ઉપર અંકુશ પડે. હવે પ્રથમ અંકુશ મૂકાય ત્યારે સ્થિતિ કેવી હોય ? આપણે અંણસમજુ હોઇએ છીએ ત્યારે ભાગમાં સુખ જ માનીએ છીએ. હવે ત્યાગને માને ત્યારે સમજવુ કે પ્રથમ સમ્યક્ત્વ.
પ્રથમ જન્મેલા બચ્ચા જેવુ. કામળ સમ્યક્ત્વ પ્રત્યેક દરદ શમે ખરું પણ જેમ ગૂમડાની રૂઝ આવે પણ પા તેને નખ વાગે તો એ પાર્ક અને ચામડી ફાટે, તે પાછી રસી આવે, પશુ ખરેખર રૂઝાયા પછી પાકવા આદિના ભય ન હોય. પ્રથમ રૂઝ
Page #30
--------------------------------------------------------------------------
________________
એકવીસસુ]
અધ્યયન ૪: સભ્યત્વ
તે કામળ હાય: પ્રથમ ખર્ચુ જન્મે તે કામળ જ હોય. ખરટ પદા ના સ્પર્શે ન ગમે. અરે, ઉપવાસના પારણે પણ કાઠી કામળ હાય. તેમ અહીં સમ્યફલ પામવાવાળા જીવનું સમ્યક્ત્વ પણ કામળ હાય. કામળ કેમ ? ગૂમડું જેમ ઝેલ છે તે માત્રપાક ખંધ થવા પૂરતું છે પણ ચામડીમાં તા તાકાત હજી આવી નથી. છેાકરેા જન્મ પામ્યા પણુ શરીરની મજબૂતી નથી, પારણું થયું પણ કોઠાની મજબૂતી નથી. તેમ અહીં ઔપમિક સમ્યક્ત્વ એટલે સમક્તિના ગુણુ જ નહિ એમ કહીએ તે ચાલે. તા પછી સમકિત કેમ ? તો કહે છે કે મિથ્યાત્વરૂપી અવગુણુ નથી માટે સમકિત. હવે જે મિથ્યાત્વના અવગુણુ હતા તે બંધ છે. ઊલટીના દરદમાં પ્રથમ જાયફળ પાયુ તે શરીરને પાષણુ ન જ આપે, પરંતુ એમાં એ તાકાત છે કે ઊલટીને વિકાર જે વાયુના લીધે હતા તે બંધ કરી દે. તેમ અહીં સમકિત આવ્યુ` કે મિથ્યાત્વના વિકાર તૂટયા.
ઔપરામિક સભ્યની આળખાણુ
હવે અહીં સમકિતના થુછુ કેમ નથી ? તે કહે છે કે સમકિત, મિત્ર-માહનીય નથી. તેમ મિથ્યાલ-મેાહનીય તા પડેલુ જ છે. હવે જાયફળ લેતાંની સાથે તુરત ઊલટી બંધ ન થાય પણ વાયું ઉપર જોર કાઢે. ઓડકાર, વાટ આદિ દ્વારા વાયુ વાયુ કઢાશે. પ્રથમ તે જાયફળના કવાથથી વાયુના ઉછાળા રોકાય. તેમ અહીં ઔપશમિક સમ્યક્ત્વના સમયે મિથ્યા તે તેમ જ પડેલુ છે, વેવાનુ બધ છે, માત્ર ઉછાળા અંધ કરાય છે. અનાદિ કાળથી જીવ મિથ્યાત્વી હોય છતાં પ્રથમ મિથ્યાત્વના વિકાર ખાય ત્યારે જ સામાન્ય રીતે ઔપશનિક સભ્યત્વ થાય.
અ
ઊલટી શકનાર જાયફળરૂપ જિતવચના
હવે વાયુનું ઘ્વાણુ થાય એટલે તે ત્રણ પ્રકારે નીકળે જ. વાટ, આકાર કે પેશાબથી નીકળે જ. તેમ અહીં મિથ્યાત્વના વિકાર ખાય એટલે તેના પણ ત્રણ ભાગ પડે જ. હવે વાટારા નીકળે તા
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
નિરાંત, ઓડકાર કે પેશાબથી તેટલી નિરાંત ન ગણીએ. હવે મિથ્યાત્વ–મેહનીયના ત્રણ ભાગ કરીએ. તેમાં જે શુદ્ધ તે સમકિત, અર્ધશુદ્ધ તે મિશ્ર, અને હતા તેવા રહેવા દે તે મિથ્યાત્વ. હવે પેશાબદ્વારા કે ઓડકારધારા જે વાયુની ગતિ થાય તેનાથી તે પાછો ઊભો થવાને ભય, પણ વાછૂટદ્વારા નીકળેલ વાયુ પુનઃ ઊભો ન જ થાય. તેમ અહીં પણ મિથ્યાત્વનાં પુગનાં ત્રણ ભાગ પડે છે. કયારે ? તો કહે છે કે-જેમ જાયફળના કવાથે ઊલટી રેકાય તે જ ભાગ પડે. હવે ઓડકાર, પેશાબ કે વાછૂટકાર ખુલાસે કવાથ લે તે જ થાય. હવે વાયુના જેમ વિભાગ થાય છે તેમ આ જીવ જ્યારે જિનેશ્વરનાં વચનરૂપ જાયફળ પામે અને મિથ્યાત્વવાયુના ત્રણ ભાગ કરે ત્યારે જ આ સમ્યક્ત્વના ભાગ પડે. : ક્ષાણિક અને ક્ષાપશામક સમ્યકૃત્વ
હવે જેમ ખારી જમીનમાં આવેલો દાવાનલે ચૂપ રહે તેમ અહીં પણ પથમિક સમિતિ પામે તે મિથ્યાત્વને ઉદય નથી એથી જ. હવે મિથ્યાત્વનો ઉદય ન હોય તે રૂપ જે સમક્તિ આવે તેનું નામ જ પશમિક સમ્યફત કહેવાય. તે આવતાંની સાથે ત્રણ ભાગે કરે. શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ-એનાં જ નામે સમક્તિ-મેહનીય, મિશ્ર અને મિથ્યાત્વ–મોહનીય, એ ત્રણ નામે ભેદે છે. ઊલટીના દરદવાળાને જાયફળથી આરામ થાય પણ જે કુપથ્ય આવે તે પાછી ઊલટી થતાં વાર ન લાગે, તેમ આ પથમિક સમ્યકત્વની સ્થિતિ એવી છે કે જે સીધે રસ્તે જાય તે મોક્ષે પહોંચે પણ જે કુરસ્તે જાય તે પાછે ગબડે. હવે ક્ષાયિક અને ક્ષાયોપથમિક સમ્યક્ત પણ છે. સીધે રસ્તે પહેચાડે તે ક્ષાયિક અને વચ્ચે પાડે, વળી વચ્ચે ઊંચે ચઢાવે તેનું નામ ક્ષામમિક. આવી રીતે આ ત્રણ પ્રકારનાં સભ્યફત કહ્યાં. તેમાં પ્રથમ પથમિક શું કામ કરે અને તેનાથી શું ફાયદો ઉઠાવ તે વગેરે જણાવી, ક્ષાયિક અને ક્ષાયોપથમિકથી શું કામ થાય તે વગેરે અધિકાર અત્રે જણાવાશે.
Page #32
--------------------------------------------------------------------------
________________
આવીસમુ’]
૧
અધ્યયન ૪ : સમ્યક્ત્વ
વ્યાખ્યાન ૨૨
તમે તમને સમજા શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાયજી મહારાજ ભવ્ય વોના ઉપકારને માટે આચારાંગ સૂત્રતા ચાયાં અધ્યયનની વ્યાખ્યા કરતાં શ્રકા ..આગળ જણાવી ગયા કે . દરેક તીય કરના શાસનમાં તીથ કર મહારાજા પહેલવહેલાં જે ઉપદેશ કરે છે. તેમાં એ કહે. છે કે-તમા તમને સમજો. આ . જીવ આખા જગતને પદાર્થોને સમજવાનુ કરતા આવ્યા છે પણ પોતાને માટે વિચાર કરવાના પ્રસંગ આવ્યા જ નથી. તેને શરીર, ધન, માલ, ઇન્દ્રિય, કુટુંબકખીલાનાં વિચાર કરવો સાંપડ્યો છે પણ પોતાને વિચાર કરવો સૂઝયો જ નથી. હવે બીજાના વિચાર માટે શીખવવાની જરૂર નથી. કૂતરીને ૬ વાલણને કાઇ. શીખવતું નથી કે તારા બચ્ચાંને તું ધવડાવ. અરે ! જાનવરનાં બચ્ચાંને તે તેના મુખને પકડીને પણ મનુષ્ય ધવડાવે, પણ વાણુના બચ્ચાંને પકડીને ધવડાવતાં કાણુ શીખવે ? અર્થાત્ શરીર, ઇન્દ્રિયાદિને પાળવાનાં સાધને તે જીવ આપેાઆપ કરી લે છે તેમાં ઉપદેશ કે શિખામણની જરૂર પડતી નથી. “ નાના અચ્ચાંને દુઃખ થાય કે તે રડે અને સુખ મળે એ કાણુ શીખવે છે? કહે કે એ બાજી તે ઉપદેશે આવે છે.
કે
રાજી થાય.’ અનાદિથી વગર
- -
હું કાણુ ચીજ છું !
હવે આત્માને જાણવાની ખાજી તે શીખવેલ પણ આવતી નથી. તેથી તીર્થંકર જણાવે છે કે-પેાતાના આત્માનુ જ્ઞાન થવુ તે મુશ્કેલ છે. દુનિયાñરીના પદાર્થો જાણવા માટે તેટલી મુશ્કેલી નથી અર્થાત્ શરીરાદિને મગે જે જે જરૂરી સ્થિતિ તે તે બનવરતે પણ. મળી જાય અગર તે મેળવી લે, પણ પાતાને જાણવા તે નાન
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૨
* શ્રી આચારાંગસૂત્ર
| [ વ્યાખ્યાન
કોઈ ધારણ કરતું નથી. કોઈ ભાગ્યશાળી હોય તે જ તેવું જ્ઞાન ધારણ કરી શકે. કોઈ ભાગ્યશાળીને જ વિચાર હોય કે હું કેણ ચીજ છું ? સહીઓ કરે પણ તેણે સમજવું જોઈએ કે આ કોણ ? જેના નામની સહી કરે તેની ઓળખાણ ન હોય તે તે સહીની કિંમત શી ગણવી? હવે સુખી, દુઃખી એ પિતે જાણે ખરે, પણ હું તે કોણ ? તેને ખ્યાલ નથી. અર્થાત કેટલાક ભાગ્યશાળીઓને ખ્યાલ હેય પણ કેટલાકને તે તેને ખ્યાલ જ નથી, માટે તીર્થંકર ઉપદેશ આપે છે કે તું કોણ તે ઓળખ.
" વાયરા સમાન અપ્રતિબદ્ધ આત્મા - હવે કદાચ તે દેવદત્ત, પણ તે પચીસ કે પચાસ વર્ષ સુધી પણ તે પહેલાં તું નહોતું અને તેથી આગળ તું રહેવાને નથી ? હવે કહે કે તું આ પચાસ વર્ષ સુધીનું જ જીવને માને છે ? દેવદત્તના જીવનથી પચાસ વર્ષ, પણ છેવ કંઈ પચાસ વર્ષને નથી. તું દેવદત્ત હોય છે એટલે વખત તું રહે એટલે વખત દેવદત્ત રહે જ, પણ અહી દેવદત્ત નામ તે પચાસ કે સો વર્ષ સુધી બેલાશે, પણ તે નામના નાશથી તારે નાશ નથી જ? હવે જેની ઉત્પત્તિએ જેની ઉત્પત્તિ કે જેના નાશે જેને નાશ હેય તે ઠીક પણ અહીં તેવું નથી. મેં તે માત્ર ભાડૂતી દેવદત્તપણું લીધું છે. જેમ હવા પૂર્વથી નીકળી પશ્ચિમ તરફ ચાલી જાય, ઉત્તરથી નીકળે અને દક્ષિણના છેડા સુધી ચાલી જાય, એટલે જેમ હવા-પવન અપ્રતિબદ્ધપણે ચાલી જનાર છે, તેમ આ જીવ વાયરાની માફક કોઈ સ્થાનના સંબંધવાળો નથી. જેમ પવનને ઓળખાવવા દિશાસુચન કરવું પડે છે તેમ અહીં જીવને ઓળખાવવા માટે ઉત્પન્ન થવાનું સ્થાનકુટુંબકબીલ આદિ કંઈ નિયત નથી, પણ -જે વખતે જે ભાવમાં ઉત્પન્ન થયો તેટલા મારાથી તે ભવને ગણાય છે, માટે પ્રથમ આત્માને ઓળખવા માટે કહે છે કે “તું તને ઓળખ.”
Page #34
--------------------------------------------------------------------------
________________
બાવીશમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૩
પાંજરાને ઘર માનનાર પિપટ [1] - હવે જેમ કાલે કહ્યું તેમ મુનીમ શેઠના નાના છોકરાને તેની માલમિલકત બતાવે ત્યારે મિલક્તની વ્યવસ્થા સુઝે, તેમ આ આત્મા આપણું જ માલિકીને છે, તે ભગવાન જિનેશ્વરની માલિકી નથી, છતાં તેની માલિકીની ખબર ન હોય તે વ્યવસ્થા શી રીતે બને ? માટે કહે કે ખબર પડે તે જ વ્યવસ્થા થાય. પ્રથમ વ્યવસ્થા ન કહી, તેમાં કારણ એ જ કે મિલકતની ખબર જ નહતી. જેમ શેઠિયાને છેક લાખની મિલક્તને માલિક છતાં, કઈ જગ્યાને કબજાવાળો છતાં, તેની માલિકીની ખબર ન હોય તે તેની કંઇ પણ વ્યવસ્થા ન જ કરી શકે, તેમ આ જીવ આ પંચ ભૂતમય માટીના પાંજરામાં રખડ્યા કરે છે, પછી ચાહે એકેંદ્રિયથી લઈ ચિંદ્રિયની જાતિમાં કે ચારે ગતિમાં રખડે, છતાં ત્યાં પોતે સમજે છે કે– તેને માલિક છું.. જેમ પોપટ પાંજરામાં હળી જાય એટલે પાંજરાને ઘર સમજે. લગાર બહાર ભય લાગે તે પાંજરામાં ઘૂસે. ખરેખર જાઓ તો પાંજરે પોપટ માટે તે કેદ જ છે, છતાં તે તેની સાથે હળી ગયેલ હોવાથી પાંજરામાંથી બહાર નીકળવું તે તેને મેત લાગે. તેમ આ છવ શરીરરૂપી પાંજરા સાથે હળી જવાથી તેને બહાર નીકળવું ગમતું નથી. અરે! બહાર નીકળવું તેને એ મોત જ સમજે છે.
શરીરનાં રંગઢંગે રંગાયેલે આત્મા " આ જીવના શરીરને અગ્નિ લાગે તે બળે, પાણીમાં ડૂબે તો. પિોતે પણ ડૂબે. કહે કે ઇવરૂપી પોપટ શરીરરૂપી પાંજરામાં પૂરાયેલો છે છતાં તેને કેદ ન માને અને ઊલટો ઘર જ માને. અજ્ઞાન અવસ્થામાં આ બધું કરે. હવે તેને કેદ લાગે ક્યારે ? પાંજરાના આધારે જ પિપટનું જીવન છે. પાંજરાના નાશે પોપટને નાશ છે. તેમ અહીં આ શરીરના રંગ-ગે જીવ રંગાયેલે છે. હાથમાં ચપ્પ વાગે કે તરત દુઃખ ભોગવાય. આ આત્માને ખ્યાલ નથી કે હું સ્વતંત્રપણે
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જંગલમાં વિચરનારો છતાં આ શરીરરૂપી પાંજરામાં પૂરાયેલ છું. તેના માટે ભગવાન ઉપદેશ આપે છે કે બીજું કંઈ ભારે કહેવું નથી કે સંભળાવીને સમજાવવું નથી, માત્ર તમે તમને સમજે કે ઓળખે.
બહિરાભા અને અંતરાત્માવાળા જ હવે કેટલાક અજ્ઞાની છે-બહિરાભા એટલે શરીરને માને. અંતરાત્મા-અંદરના જીવન અને સિદ્ધિપદ પામે ત્યારે પરમાત્મા માને. હવે બહારની ચીજને નુકશાન થાય કે મરી ગયો, તેને લાભ થાય તે રાજી થાય. એવાને બહિરાત્માવાળા જાણવા. હવે વર્તાવમાં મજબૂત ન રહે પણ જાણે ખરા તે અંતરાત્માવાળા. જેમ દારૂડિયાઓ દારૂ પીએ અને તેને નશે ન ચઢે ત્યાં સુધી તેના દુર્ગુણો ગાઈને કાનપટ્ટી પકડે અને ડાહી વાત કરે પણ જ્યારે પીએ ત્યારે તે બધું ભૂલી જ જાય, તેમ કેટલાક ડાહ્યા જેવો છે કે જેઓ આત્માને સ્વભાવ-તેને નિશ્ચય આદિ જાણે ખરાં પણ જ્યાં મોહરાજા આવી પડે ત્યારે તેઓ પણ તેના મૂળ સ્વભાવને ભૂલી જાય.
'સંનિપાતમાં પંડિત અને મૂર્ખ બંને સમાન
હવે પંડિત અને મૂખને સંનિપાત થાય ત્યારે બંને સરખા જ હોય. તેમ આત્માને સમજનારા વાત કરે ત્યારે પૂરી ડાહી કરે. અવિરતિવાળા, દેશવિરતિવાળા તેઓ આત્માને જાણે, માને ખરા છતાં ભાનને ભૂલી જાય. હવે જેમ કહી ગયા છીએ કે એંસી વરસને ડેસો કહેતા હતા કે પાણીમાં બાચકાં ભર્યાથી શું કામ થાય ? પણ બોલનારને જ્યારે પાણીમાં પડવું થાય અને તે વખતે બાચકાં ભરે ત્યારે પ્રથમનું ડહોળેલું ડહાપણ શું કામ લાગે ? હવે સમજુ છતાં કેટલાક જીવો બધું કોરાણે મૂકે તેથી પ્રથમ આત્માને જાણવાનું તીર્થકરો કહે.
Page #36
--------------------------------------------------------------------------
________________
બાવીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
દયાપાત્ર કેણ અને એલભાપાત્ર કેણ? - હવે એક વાત ધ્યાનમાં રાખજેઅલ્લ વિના હોય અને ભૂલ કરે છે તે ધ્યાને પાત્ર પણ જાણકાર ભૂલ કરે તો એળભાને પાત્ર. જેમ આંધળો અથવય તો તે દયાપાત્ર પણ કઈ દેખતે અથડાય તે તેને તે કહેવું પડે કે જેતે નથી ?” એમ કહીને ઓળંભે અપાય. .. . .
. ' ' * * હિન્દુપણું શી ચીજ છે?
હવે જે આત્માને જાણે, તેને ગતિપરિણમી માને. અરે ! તેથી જ હિંદુમણું છે. હવે હિંદુપણું શી ચીજ તે અહીં સહેજ સમજાવી દઉં. હિંદુપણું સુસ્લિમોને કેમ કનડે છે અને તેથી મુસ્લિમે તમને કાફર શક્યી કેમ નવાજે છે ? દિvહરે પર અવતરિત હિvહુ' અર્થાત એક ભવથી બીજા ભવે. હિંડનાર જે આત્માને માને તે જ હિંદુ અને તે કુળવાળાઓ તે હિંદુ અર્થાત પુનર્જન્મ માને તે જ હિન્દુ.
| મુસ્લિમોની માન્યતા હવે મુસ્લિમેની માન્યતા એ છે કે-આ ભવ પૂરતું જ સુખદુઃખ છે. મરણ પામશે ત્યારે કબરમાં દાટશે. હવે ન્યાયને દિન આવશે અને ઈશ્વર ચુકાદા માટે કોર્ટે બેસાડશે ત્યારે આ કબરેમાંથી તે મુડદાં ઊભાં થઈને ત્યાં ન્યાય પામશે. હવે આ રીતે માન્યતામાં જ મીંડું છે. તે કબરમાંથી કોને ઊભા કરશે ? જ્યારે ખોદીએ ત્યારે મારી જ હોય છે. આમ છતાં માની લઈએ કે જેણે સારા કર્મો કર્યા હશે તેને તો દેવગતિ પણ ખરાબ કર્મ કરનાર તે દોજખ કે જહન્નમમાં જશે હવે ત્યાંથી નીકળી તે કયાં જશે અને કયારે નીકળશે! તેને ઉત્તર નહિ આપતાં તરવાર ઉગામશે. કારણ તેના પયગંબરે તેથી આગળ કંઈ જણવ્યું નથી.
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચાસંગસૂત્ર [ વ્યાખ્યાન મુસ્લિમો માટે સર્વ દર્શનકારે “કાફર' ચર બી જાગતા શાહુકારને કાર કહે છે. શાથી? પિતાને પ્રતિકૂળ છે માટે. આથી પુનર્જન્મ માનનારા સર્વે દર્શનકારો મુસ્લિમોને માટે તે પ્રતિકૂળ છે અર્થાત “કાફર” છે.
આત્માને વળગેલા જુગારખાનાના દલાલ ” હવે આ વાતને જતી કરી મૂળ વાતમાં આવીએ કે આત્મા દરેક જન્મમાં ભટકવાવાળો છે તેથી હિંદુ માને તે પછી જૈનને માનવામાં વાંધે જ છે ? પિતાને પુણ્યના ફળે અને પાપની જવાબદારી પિતાને જ ભોગવવાની છે એમ માનવા છતાં સ્થિતિ શી છે ? ઉધરસ સજ્જડ થવા છતાં, તેલમરચું ને ખાવા માટે મિત્ર, કુટુંબી કે સજજન ના પાડે છતાં, ચાર આંગળની આ ભરૂપી લાલણને ઉત્પાત છે. પેટ ઘરાક છે. અહી આ ભરૂપી લાલણને કંઈ લેવાદેવા નથી. આમ છતાં તે આપણું જાણેલું છે તેને ભમાવી દે. ઉધરસ થવાથી તેલમરચાં ખાવાથી નુકસાન થાય એ જાણવા છતાં આ લાલણ જીભડી આપણને લલચાવે છે. કુટુંબનું કહેલું કહોવડાવી દે છે. વેધનું બેલડું વહેવડાવી દે છે. આ એક જ ઈદ્રિય
જ્યારે આટલો કાબૂ મેળવે છે તે પછી પાંચ ઈતિને કાબૂ તમારી ઉપર હોય તે તમારી શી દશા થાય ? માટે આ આત્માને આ જુગાર ખાનાના લાલો વળગેલા છે તેને જે તમે કબજામાં લે તે જ તમે આત્માને સમજી શકશે અને તમારું ધારેલું કરી શકશે; માટે બીજે ઉપદેશ ભગવાનને એ આપવો પડે છે કે–તમે આ દલાલોને કબજામાં લે એટલે કવિજય કરે. ઇધેિ, ક્રોધાદિ, દડે, આશ્રવે આદિને કબજામાં લે.
લુચ્ચા દલાલેથી સાવચેત રહે હવે લુ લાલ રેજ ગાદીએ બેસત થયે પછી તેનાથી સાવચેત કેમ રહેવાય? દુનિયાના સે શત્રથી બચી શકાય પણ ઘરના
-
Page #38
--------------------------------------------------------------------------
________________
બાવીસમું] અધ્યયન ૪ઃ સમ્યકત્વ એક શત્રુથી બચવું મુશ્કેલ થઈ પડે. હવે આ ઈકિ, આશ્રવો, ક્રોધાદિ તે ઘરમાં ઘૂસેલા છે. તેનાથી બચાય કેમ ? પાડોશીને છેક ખરાબ હોય તે પણ ઘરમાં આવતે રોકાય નહિ, કારણ કે આબરૂદારને કરે છે તેથી ના ન પડાય, તેમ ભરોસે પણ ન રહેવાય, તેથી સાવચેત રહેવું પડે. હવે મન, વચન અને કાયા તેમજ ઈદ્રિયાદિ જો કે છે લુચ્ચાં, છતાં નેતરેથી આવેલાં છે માટે સાવચેતી રાખવી પડે. એટેલે જિનેશ્વર મહારાજે ત્રીજે ઉપદેશ એ આપે કેજો ચાહે તેવા અનુકૂળ પ્રસંગમાં ઊછળીશ નહિ, તેમ પ્રતિકૂળ પ્રસંગમાં તું ગભરાઈશ નહિ તે તે આવેલા લુચ્ચાએ તારો બાલ પણ વાંકે કરી શકશે નહિ.
જિનેશ્વરને ત્રીજે ઉપદેશ - જેણે આત્માને સમજી રાખવો હોય તેણે તે ઉશ્કેરાવું નહિ, તેમ ગભરાવું પણ ન જોઈએ. તે પાડોશી લુચ્ચાઓ છતાં વસતિ છે. બહાર લુચ્ચાઓ બેઠેલા હેય તે કુટુંબ કહેવાય કે માણસનું ટોળું પણ બેઠેલું કહેશે. હવે તું અહીં એકકે ઇન્દ્રિયની વાહવાહે જઈશ નહિ, તેમજ ક્રોધાદિ ઉછાળવા માગે કે ગભરાવવા માગે છે તેમને અનુકૂળ વર્તન કરીશ નહિ, માટે ભયથી સાવચેત રહેવા ત્રીજો ઉપદેશ આપે.
જીપણું અને દઢપણું તે બને કયારે ? જે સારી વસ્તુ આત્માને હાથ આવે અને તેને તે પકડે તે જ બને. હવે જક્કીપણામાં અને દૃઢપણમાં કંઈ ફરક નથી એટલે બંનેના વર્તનમાં ફરક નથી. મજબૂતને દુનિયા હજાર વાર કહે તો પણ ન માને. તેમ હઠવાળાને પણ દુનિયા કહે તે પણ ન માને, તે છતાં સુંદર ગ્રહણ કરીને તેમાં મજબૂત રહે તે દ પણ ખરાબ પકડીને મક્કમ રહે તે જક્કી કહેવાય. ત્યાં “ઢ” શબ્દ
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૮ શ્રીઆચારાંગસૂત્ર
વ્યાખ્યાન ન વપરાય. માટે તમે કહે છે કે આ ચાહે તેમ કહે તે પણ ગણકારીશ નહિ. અર્થાત મનના વિકાર, ઈદે કે કુટુંબ વગેરે કહે અને હું ન માને તે પછી જક્કી જ કહેવાઉં ને! તે કહે છે કેનહિ. હું પકડીને ન છેડે તે જક્કી પણ સારું પકડીને ન છેડે તે જક્કી ન કહેવાય પણ દૃઢ કહેવાય. ખરાબ વસ્તુ પકડીને ન છેડે તે જક્કી જ કહેવાય. હવે અહીં પકડ સારી જોઈએ તે જ બધું શોભશે. એટલે સારી વસ્તુ ન પકડી હોય અને છોડવાની વાત ન માને તે જક્કીપણું ગણાય.
ચાથું અધ્યયન “સુંદરતા” સારી વસ્તુ કઈ એ તે કહો ? તેને સમજવા માટે ચોથું અધ્યયન “સુંદરતા ” નામે કહ્યું એટલે સુંદરને સમજીને પછી તેને પકડ. તેનું નામ જ સમ્યક્ત્વ. અરિહંતાદિ એ દેવ અને તેમણે કહેલા તે ગુરુ કે ધર્મને માનીએ એટલે જ સમ્યકત કહેવાય છે. શાહ કાર તરવારને દેખે તે બચાવની દૃષ્ટિએ, જ્યારે ચોર તરવારને ઘાના સાધન તરીકે જુએ. એકની એક તરવાર છતાં દૃષ્ટિએ જુદી છે. તેમ અહીં આત્મા જાણવો પણ તે જુદી જુદી દષ્ટિએ જણાય એટલે જ્યારે આત્મા છે એવું જે આ લોકોનું જ્ઞાન છે તેને કેમ ખસેડી દઉં? આવી ભાવના થાય પછી શું સમજવું ?
વાદી–પ્રતિવાદીના વકીલની દષ્ટિ વાદી કે પ્રતિવાદીના વકીલો એક બીજાના પરસ્પર પુરાવાઓ જોવામાં ખામી ન રાખે, છતાં જોતી વખતે દૃષ્ટિ એ જ રહે કે “તેને તેડવો કેમ? આ પ્રકારની દૃષ્ટિ બંને પક્ષમાં હોય છે. એટલે વાદીને વકીલ વાદીના પુરાવાં જુએ તે મજબૂત કરવા માટે, તેવી જ રીતે પ્રતિવાદીનો વકીલ પ્રતિવાદીને પુરાવા જુએ તે પણ મજબૂત કરવા માટે. બંનેની ધારણ એક જ છે. તેમ અહીં આત્માને જાણવા છતાં તેના શ્રેય તરફ–કલ્યાણ તરફ ન વળે પણ આત્માના અસ્તિત્વને
Page #40
--------------------------------------------------------------------------
________________
બાવીસમું] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૯ ઉડાવવા માગે તે શું કરવું ? અર્થાત સુંદર દૃષ્ટિએ ઉપયોગ થાય તેવી રીતિ રાખો.
દર્શન, જ્ઞાન ને ચારિત્ર તે શું? હવે આત્માને સુંદર સ્થિતિએ જાણવો, પાડોશીને પણ તેવી રીતે રાખવા તે બને શી રીતે ? લૂગડાના એક જ છેડામાં બધી ગાંઠ હોય, અને સીધી રીતે નાખીએ તો નીકળી જાય. અહીં આત્મામાં આ કઈ છે ? તે. ગાંઠે ન પાડે તેવી રીતે છેડે જોડવો તેનું નામ જ સુંદર. હવે ગાંઠે પાડવાનું અને છોડવાનું કેમ અને છે ? તે માટે કહે છે કે સુંદરનો નિશ્ચય, પછી તેને બોધ અને પછી તે રસ્તે પ્રવૃત્તિ–આ ત્રણ વસ્તુ કરે તે બધું સુંદર. હવે તે ત્રણ વસ્તુઓ બને કેમ ? તેનું નામ જ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. જે સુંદર કરવાનો નિશ્ચય તે જ સમ્યકત્વ અને તેને જાણવું તે સમ્યજ્ઞાન અને તેની પ્રવૃત્તિ તેનું નામ જ ચારિત્ર. - જીવને મિથ્યાત્વ મેહનીયના આડ.
. દુનિયા માત્રને સારું ગમે છે છતાં આખી દુનિયાને સુંદરતા કેમ પ્રાપ્ત થતી નથી ? સુંદરતા જાણુને કેમ તે રસ્તે પ્રવૃત્તિ થતી નથી ? વાત ખરી. સ્કૂલમાં–શાળામાં ભણતા વિધાર્થીઓ બધા પાસ થવા જ અભ્યાસ કરે પણ રમતિયાળ છેકરાઓને પાસ થવાને કે અભ્યાસ કરવાનું વિચાર હોય તે પણ રમવાની ઈચ્છા આડી આવવાથી પાસ ન થવાય. તેમ આ જીવને મિથ્યાત્વમોહનીય આડું આવવાથી શુદ્ધ નિશ્ચય ન થાય. જ્ઞાનાવરણીય આડું આવવાથી શદ્ધ બંધ ન થાય. તેમ ચારિત્ર–મોહનીય આડું આવવાથી શુદ્ધ પ્રવૃત્તિ ન જ બને. હવે ભાડૂતી મકાન-વગર માલિકીનું હોય અને તે બાર વર્ષે કે ત્રીસ વર્ષે નામ માલિક બની જાય છે, તે પછી આ અજ્ઞાન તે અનાદિ કાળનું છે, તે પિતાનું ઘર છોડે કેમ ? અરે ! મિથ્યાત્વ અને અવિરતિ અનાદિ કાળથી ઘર કરીને બેઠેલ તે છૂટે કેમ ? વાત ખરી. દુનિયામાં એ કાયદા છે પણ શરીરમાં ત્રીસ વર્ષ
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન રહ્યો એટલે આ શરીર નહિ છોડવું પડે ને ? કેમ કબજો થશે ને ? દુનિયાદારીના કાયદા બધે લગાડાતા નથી. આ શરીર માટે તે એ કાયદો લાગુ ન પડે.
પુદ્ગલના સ્વભાવને વશ પડેલે આત્મા
અરે પલ્યોપમ કે સાગરોપમ સુધી એ જ શરીરમાં સમય વ્યતીત કર્યો હોય પણ ક્ષણવારમાં જવું પડે તેને કંઈ નિશ્ચય ન હેય. રેડાં કે કૂકા માટે કાયદા છે. આ શરીર તે ચામડું છે, અને આ આત્મા તે હવાઈરૂપ છે. તેના માટે કાયદો ન હોય. ભલે અનાદિ કાળથી આત્મામાં અજ્ઞાન, અવિરતિ, મિથ્યાત્વ રહેલાં હોય છતાં તે આત્માના માલિક ન જ બને. ભલે માલિક ન બને પણ કબજે ખરે ને? વાત ખરી. જેના કબજે જે ચીજ થઈ હોય પછી તે ચાહે તેટલી રાડ પાડે છે તે કામ ન લાગે. આ આત્માને મિથ્યાત્વ, અવિરતિએ કબજે કરી લીધું છે, તેથી તે અજ્ઞાનપણે કહે છે કે હું હકદાર નથી પણ કબજે તો મારે છે. અવિરતિ, મિથ્યાત્વ આદિ પુદ્ગલના સ્વભાવ છે, તે આત્માના સ્વભાવ નથી, છતાં તે આત્મા મિથ્યાવ, અવિરતિના કબજે તો છે ને ?
કાગળની તરવારથી કેટ કબજે ન થાય વાત ખરી, પણ સો વર્ષને ભાડવાત હોય અને દરેક વર્ષે ભાડું ભરતે જાય અને તેની ભાડાચિઠ્ઠી લખાતી હોય તે તે સે વર્ષ સુધી પણ માલિક ન જ બને. તેમ આ આત્માએ અજ્ઞાન, અવિરતિ આદિ રહેવા દીધાં છે એ વાત ખરી, પણ તેની પાસે ભાડાચિઠ્ઠી છે એટલે આત્માના મધ્ય આઠ પ્રદેશે કે જે રૂચક નામે ઓળખાય છે, તે તેના આધીન નથી. એટલે મિથ્યાત, અવિરતિ, કષાયાદિથી લેપાયેલા હોતા નથી. અહીં આગળની તરવારથી કોટ કબજે ન થાય એટલે કેડે બાંધેલી ખરી તરવાર જ કોટને કબજે કરે. તેમ અહીં સિદ્ધ સમાન આઠ પ્રદેશ છે. આથી જ તેને કબજે કર
Page #42
--------------------------------------------------------------------------
________________
બાવીશમું | અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૨૧ વામાં વાર ન લાગે, પરંતુ જે તરવાર લઈને સામે ઊઠે તે જ ક્રૂર અને ઘાતકી પણ ઊભા ચાલ્યા જાય.
અપૂર્વકરણરૂપી સેય હિંદુઓએ હિંદુપણુંની રક્ષા માટે બાઈઓને એ જ જણાવ્યું કે-એક સેય શીવવાની પાસે રાખે. એ જ તમારા રક્ષણ માટે બસ છે. તેમ અહીં તરવાર લેવા માટે આત્માને વાર છે. તે તે ક્ષેપક શ્રેણિએ ચઢતાં કામ લાગે, પણ હાલ અપૂર્વકરણરૂપી સોય જે આત્મા લે તો બસ છે. એટલે અત્યાર સુધી ઘણું કર્મો બાંધતે આવ્યા છે અને છેડતે પણ આવ્યો છે, છતાં મિથ્યાત્વનાં પુદ્ગલોને હાંકી કાઢવા માટે તે હાલ ય જ લે. લોઢાની નહિ પણ અહીં મિથ્યાત્વ અનાદિ કાળથી ઘર કરી બેસેલ છે તેના માટે વજની સોય લે. તેની સામે ખાંડણિયો કે પથ્થર આવે તે પણ તે વળે નહિ પણ તે પથ્થરાદિ ભેદાઈ જાય. એટલે તારા પરિણામોને તું સજ્જડ કર કે જેથી જે આવે તે ભૂદાઈ જાય અને તેવા પરિણામ તારા પ્રથમ થયા નથી માટે તે સેયનું નામ અપૂર્વકરણ આપ્યું. આવી સેય જે તું લે તે બસ છે.
ઔપશામિક સભ્યત્વ આવી સોય તીર્થંકર મહારાજના ઉપદેશથી આત્માના હાથમાં આવે ત્યારે મિથ્યાત્વરૂપી ઝાડ તાડ જેવું ઊંચું લાગે પણ તેના મસ્તકે સોયની અણી વાગી કે આ તાડ સુકાયું. તેમ અહીં મિથ્યાત્વમોહનીય ૬૯ કોડાકોડી જેટલી સ્થિતિનું એ અપૂર્વકરણરૂપી સોયના ગોદાને સહન કરી શકે તેમ નથી. અંતે તેને નાશ થયા વિના છૂટકો નથી. હવે અપૂર્વકરણની સેય મારતી વખતે તે મિથ્યાત્વ જીવતું હોય તે ફિકર નહિ. જેમ તાડના ઝાડને સોય મારતાં તે પડી ન જાય પણ સુકાઈ જાય, તેમ અહીં મિથ્યાત્વને અપૂર્વકરણની સોય વાગતાં તે આડું ન આવે. અર્થાત મુદ્દે થઈને પડેલા શત્રુનાં અંગપાંગ કાપી નાંખે તે પછી તે વચમાં કંઈ ન કરી શકે. તેમ અહીં
Page #43
--------------------------------------------------------------------------
________________
- શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન મિથ્યાત્વના ત્રણ ભાગે કરાય. શુદ્ધ ભાગ, અશુદ્ધ ભાગ અને મિશ્ર. હવે જેમ શત્રુને પાડીને તેના ભાગ કરે તે વખતે જે જુસ્સો કે જેસ હોય તે પ્રથમ પણ ન હોય, પછી પણ ન હોય તેમ અહીં અને તાનુબંધીને તેડી નાંખતી વખતે જે જુસ્સો હોય તે પહેલાં કે પછી ન હોય. તેને તોડી નાંખે પછી જેર ન હોય. લાકડાં પણ ખસેડવામાં ન હોય. અનંતાનુબંધીને તોડી નાંખી મિથ્યાત્વને ભયબેંગું કરી નાંખે તેનું નામ પશમિક સભ્યત્વ.
ઉપશમ શ્રેણિ એ શી ચીજ ? જ્યારે પ્રથમ જીવ સાવચેત થાય ત્યારે આજ હોય. ચારિત્રને માટે ઉપશમ શ્રેણિ માંડે ત્યારે પણ પથમિક સમ્યક્ત્વ હોય. હવે તેવા જીવને ઊંચાં બીજાં બે સમકિત ન લેતાં ઉપશમ જ કેમ લીધું ? તેની શી જરૂર? ક્ષાયિક કેમ ન હોય ? ઉપશમ શ્રેણિ શી ચીજ વગેરે અધિકાર અગ્રે જણાવશે.
વ્યાખ્યાન : ૨૩ તીર્થકરને જગતને ઉપદેશમાં સંદેશ શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ ભવ્ય છના ઉપકારને માટે આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનની ટીકા કરતા થકા આગળ જણાવી ગયા કે દરેક કાળે, દરેક ક્ષેત્રે ભવોભવથી જગતના ઉદ્ધારનું ઝાડ જેણે પિષેલું છે, અને જગતના ઉદ્ધારને માટે જેણે તીર્થકર નામકર્મ બાંધેલું છે, તે તીર્થકર કેવલજ્ઞાન પામ્યા પછી, જગતને ઉપદેશમાં સંદેશા એ આપે છે કે તમેએ જગતના પદાર્થો, તેનાં સાધન મેળવવાની અને જાણવાની મહેનત કરી છે. ચાહે જેવી ગતિમાં તમે ગયા છે તે સર્વ ગતિમાં આહાર, શરીર, ઈકિયાદિ માટે પ્રયત્ન કર્યા વિના તમે નથી રહ્યા; પણ એક પ્રયત્ન તમોએ કોઈ ભવમાં કર્યો
Page #44
--------------------------------------------------------------------------
________________
ત્રેવીસમું]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ ૨૩ નથી. તમને પિતાને જાણવાનો પ્રયત્ન તમોએ કોઈ પણ ભવમાં કર્યો નથી. હવે જગતના છો એમ કહે છે કે “હું છું. મારે આમ કરવું છે,” એ સર્વ આ ભવની વાત કરે છે, પણ ગયા ભવની કે આવતા ભવની વાત કોઈ કરતા નથી. કુટુંબકબીલા કે તેના સાધન માટે પ્રયત્ન થાય તે આ જ ભવ પૂરતા થાય છે માટે જિનેશ્વર કહે છે કે–તમે તમારા આત્માને બીજા કોઈરૂપે ન ઓળખે તો પણ તે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર, વીર્યાદિવાળે, હોવા છતાં, તે સ્વરૂપવાળે હોવા છતાં તેને ભલે ન ઓળખ; પણ એટલું તો જરૂર પોળખો કે આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં ભટકવાવાળો છે.
ભવભવ ઉત્પન્ન થવાવાળે આત્મા છે આ એક જ હુકમમાં કેટલું મહત્વ હશે કે જેની ઉપર ચૌદપૂવનેઆ એક જ હુકમ ઉપર આખું ઉવવાઈ નામનું સૂત્ર રચવું પડયું. મુતરવિએ આ ઔપપાતિક ઉપાંગની રચના કરી તે શા માટે ? ભભવ ઉત્પન્ન થવાવાળો આત્મા છે. આવા કથનને ઉદ્દેશીને આખું સૂત્ર શ્રતસ્થવિરાએ રચ્યું. અંગના એક વાકયને અનુસરીને જે સૂવરચના થાય તેનું નામ ઉપાંગ કહેવાય. તેમ અહીં ભગવાન જિનેશ્વર મહારાજનું એક વાકય કે આ “મારે આત્મા ચારે ગતિમાં ઉત્પન્ન થનાર છે અને તે જ્ઞાન જરૂરી છે. ” આથી તે વાત ઉપર જ શ્રુતસ્થવિરેએ ઉજવાઈ સૂત્રની રચના કરી. . " ગત ભવ અને આવતા ભવની વિચારણા
આત્મા કોઇ વખત એમ વિચારે છે કે–પરભવમાં શું થશે ? ગયા ભવમાં શું હતું ? આ વાત આસ્તિકોમાં પણ વિચારાય છે, પણ તે ધર્મસ્થાનકોમાં વિચારાય અને ધર્માનુષ્ઠાન કરીને ઊઠયા કે તે વાત જ આખી ભૂલી જવાય! કારણકે સૂર્યને થયેલ પ્રકાશ હોય પણ વાદળાંની ઘટા આડી આવી છે તે પ્રકાશ બંધ થાય. તેમ
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન ધર્માનુષ્ઠાનના સમયે આત્માને ગત ભવ કે આવતા ભવના વિચારો આવે. તે ટકે જ્યાં સુધી ? જ્યાં સુધી આવરણરૂપી વાદળાં આડાં ન આવે ત્યાં સુધી. હવે તેને માટે કહ્યું કે ક્રોધ, માન, માયા અને
ભરૂપી વાદળાં જ્યાં આડાં આવે કે તે જ્ઞાન ચાલ્યું જાય. આસ્તિકોને ગત ભવ કે આવતા ભવનું જ્ઞાન થાય, પણ તે ધર્મક્ષિાના સમયે દેરાસર કે ઉપાશ્રયમાં; પણ ત્યાંથી નિવત્ય કે પાછા ભાનભૂલા બની જવાય છે.
ખરું શિક્ષણ કયારે મળ્યું ગણાય? પડછાયાને કોઈ દિવસ ટકનાર ન જ ગણીએ. લાલ પડદા ઉપર જે તડકો પડે અને તેની છાયા બીજા ઉપર પડે. તેથી તે લાલાશ કસુંબલની કિંમત ન જ લાવી દે. તેમ ધર્મસ્થાનકમાં ધર્મભાવના આવે કે હું રખડતે રખડતે આવેલ છું. આવતા ભવ માટે પુણ્યરૂપી ભાતું એકઠું કરવાનું છે. આમ વિચારો આવે. આથી હવે કહેવા શું માગે છે ? ધર્મસ્થાનમાં કે ધર્મક્રિયામાં જવું જ નહિ ? ના, એમ નહિ. નાને છેક નિશાળમાં માસ્તરની સોટી સામે પલાખુ પૂછાય કે તુરત જવાબ દે, પણ વગર ડરે તે ભૂલી જાય છે. માટે ભર્યો ત્યારે જ ગણીએ કે જ્યારે વગર ડરે પણ જવાબ આપતે રહે. તેમ અહીં ઉપાશ્રય, દેરું, સામાયિક, પ્રતિક્રમણાદિ તે માસ્તરની હાજરીવાળું છે, પણ ખરું શિક્ષણ તે માસ્તરની ગેરહાજરીંમાં કોઇ પણ, અગર માતાપિતા કે અન્ય કોઈ પૂછે અને તે જવાબ આપે ત્યારે જ ભર્યું કહેવાય. ત્યારે તેજ છોકરો ભણેલો ગણાય. અહીં ઉપાશ્રય આદિ સ્થાને તે સંસ્કાર નાખવાની ચીજ છે, છેડવાની નથી. માસ્તરની હાજરીમાં પલાખાં પૂછાય અને આવડે પછી વગર હાજરીએ પણ આવડવાં જોઈએ. તેવા સંસ્કાર માટે જ પ્રથમ હાજરીની જરૂર ખરી.
સમકિતદષ્ટિ જીવના પરિણામે કેવા હેય હવે ધર્મસ્થાનોમાં જે વૈરાગ્યાદિવાળો ન થાય તે તેને તે
Page #46
--------------------------------------------------------------------------
________________
ત્રેવીસમું ].
અધ્યયન ૪ : સમ્યક્ત્વ
૨૫
ટોળામાં બેસવા જ ન દેવે? હવે ખરું કામ કયાં છે ? બહાર. શાસ્ત્રકાર કહે છે કે—ધર્માનુકાનોમાં કે ધર્મસ્થાનોમાં જેમ ભવસંબંધી વિચાર આવે તે સારા છે, કાઢી નાખવા જેવી નથી, પણ તે ચોવીસે કલાક ચેટી જવા જોઈએ; કારણ કે જે જીવ સમ્યગ્દષ્ટિ થયો તે વૈમાનિક સિવાય બીજું આયુષ્ય બાંધે જ નહિ. હવે આયુષ્ય બાંધવાને નિયમ નથી, કારણ કે જેમ મરણનો નિયમ નથી. અર્થાત મરણને અંગે મનુષ્યને નિયમ નથી, તેમ પરભવનું આયુષ્ય કયા ટાઈમે બાંધે તેનો નિયમ પણ નથી. ગમે તે પ્રવૃત્તિએ તે આયુષ્યને બાંધી શકે છે. હવે આયુષ્ય બાંધવાનો નિયમ નથી તો જેમ હલ્લો અમુક સરહદે આવશે એ નિયમ ન હોય તો તૈયારી ચારે તરફ રાખવી પડે. ઈગ્લાંડની ચારે તરફ દરિયે છે એટલે કાંઠે તૈયારી રાખવી પડે જ. ઈરાન, અફઘાનિસ્તાન આદિ દેશને કિલ્લેબંધી કે બચાવ દરેક સરહદ પર રાખવાં પડે. તેમ અહીં પરભવનું આયુષ્ય બાંધવાને હલ્લે ક્યા ટાઈમે કઈ પ્રવૃત્તિએ આવશે તેને નિયમ નથી. અનિયમ છે, તે પછી તેની તૈયારી સર્વ કાળે અને સર્વે પ્રવૃત્તિએ રાખવી જ જોઈએ. એમ છે તે સમકિતદષ્ટિ જીવ માનિક સિવાયનું આયુષ્ય ન બાંધે એ નિયમ કેમ ? તે કહે છે કેસમકિતદષ્ટિ જીવની લેમ્યા એટલે પરિણામ બગડવાવાળા ન જ હોય.
સમકિતદષ્ટિ જીવના આયુષ્યને બંધ પર્વતિથિને આરાધનારના પરિણામ સારા જ હોય છે. જેમ ત્રીજે લીલોતરી આદિ હાથમાં લઈને પૂછે કે આજે બીજા તે નથી ને ? તેમજ ચોથે લીલોતરી ખાતાં વિચારે કે પાંચમ આજ નથી પણ કાલે છે, એટલે કાલે લીલોતરી નહિ ખાઈએ. આવા પરિણામ થાય છે અને તેથી રાઓમા રહેતા નથી. આવી રીતે દસ તિથિની આરાધના કરનારને પ્રથમ અને પછીના દિવસના અંગે પરિણામની તીવ્રતા રહે છે કે-તિથિ હેય તે ન કરીએ. તિથિ હશે તે નહિ
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
{ વ્યાખ્યાન
કરીએ. આવા વિચારો વગર તિથિના દિવસે થાય છે, તેમ અહીં સામાયિક પ્રતિક્રમણાદિની પાછળ પણ વિચારે તેવા જ આવવા જોઈએ. હવે તેલેમ્યા એટલે કેધ અર્થવાચક નહિ પણ અહીં સારા પરિણામવાળી જે લેસ્યા તે તેજલેશ્યા કહેવાય. સમકિતદષ્ટિ જીવ સમક્તિ પામ્યા પછી તેમાં જે ટકેલો હોય અને સત્તરે પાપસ્થાનમાં રાચતે હોય તે પણ તેની લેગ્યા સારી હોય, તેથી તે આયુષ્ય સારું બાંધે. હવે તેજે, પદ્મ કે શુકલ લેસ્યામાં જે આયુષ્યને બંધ કરે તે તેવી લેણ્યાના પરિણામમાં જ ઉત્પન્ન થાય. જે આ નક્કી છે તે પછી સમ્યગ્દષ્ટિ જીવ વૈમાનિક સિવાય બીજું આયુષ્ય ન બાંધે.
| મગજને કાબૂ રાખવાને ઉપદેશ
જ્યોતિષ્કના ને પણ તેજોલેસ્યા છે. તેના કરતાં અસંખ્યાતગુણી શુદ્ધ લેસ્યામાં સમકિતદષ્ટિ જીવ હવે જોઈએ. અરે, સત્તર પાપસ્થાનકોમાં રાચતાં છતાં તેની તેજલેશ્યા સારી હેવી જોઈએ.
જ્યોતિષ્ક દેવ કરતાં પણ અધિક સારી લેસ્યા હેવી જોઈએ. મગજને કાબૂ ઈશ અને ક્રોધાદિને આધીન થઈશ તે તારું જાણેલું તણાઈ જશે, માટે બીજે હુકમ એ જ કહ્યો કે મગજને કાબૂ રાખજે, નાના છોકરાને પૂછીએ કે તું ગાંડ કે ડાહ્યો ? તે તે ગાંડ કહેવાને તૈયાર નથી. અર્થાત મગજને કાબૂ ગુમાવવા કોઈ તૈયાર નથી. છતાં ગુમાવી દેવાય છે. શાથી? અનુકૂળ સંજોગોથી રાચી જઈ જવા પિતાના સ્વભાવને ભૂલી જાય છે, તેમ પ્રતિકૂળ સંજોગોમાં ત્રાસ પામે ત્યારે તે મૂળ સ્વભાવ ભૂલી જાય છે, માટે કહે છે કે–ચાહે તેવા સંજોગેમાં મગજને કાબૂ રાખજે અને તેથી જ તમારે સિદ્ધાંત ટકશે. તેથી, શીતાણ નામે ત્રીજું અધ્યયન કર્યું, એટલે સ્થિર રહેવા માટે ત્રીજો હુકમ કર્યો. પ્રથમ ભવોભવની ઉત્પત્તિ જાણો. મગજને કાબૂ ગુમાવે નહિ અને સ્થિર રહે.
સુંદર વસ્તુ પકડી ન શકીએ તો ? આ ત્રણ વાનાં છતાં સુંદર વસ્તુ પકડી ન શકીએ તો ? લોઢાની
Page #48
--------------------------------------------------------------------------
________________
ત્રેવીસમું] અધ્યયન ૪ઃ સમ્યફવ સાથે વળગેલો કાટ પણ ટીપાય તેમજ એને ભઠ્ઠીમાં જવું પડે, છતાં ઘાટ કોનો બને ? કહે કે લોઢાનો જ બને. કાટનો ઘાટ ન બને, પણ જુદો જ પડે. તેમ અહીં નિશ્ચય બતાવવાવાળા, મગજને કાબૂ રાખવાવાળા, સંજોગોમાં સ્થિર રહેવાવાળા હોવા છતાં જેઓએ આત્માને ન પકડો હોય–જેમ અભવ્ય કે મિથ્યાદૃષ્ટિ જીવો આ સર્વ વાનાં કરે, અરે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળીને નવગ્રેવેયક સુધી જાય. અરે, દેવલોકની ઈચ્છાએ તે ધર્મનું આચરણ કરે છે અને તેથી તેઓ પરભવ માને છે. વળી ક્રોધાદિના આવેશમાં આવે તે દેવગતિનું આયુષ્ય ને બાંધે અને તેથી મગજ ઉપર કાબૂ રાખે છે. તેમજ અનુકૂળ-પ્રતિકૂળ સંજોગોમાં સ્થિરતા રાખે છે, છતાં તેને આત્મા ઊંચે ચઢી શકતો નથી.
જીવ પોતાની સુંદરતાને જાણતો નથી જાસૂસી કરતાં પ્રજા પાળવાને ઉદ્દેશ ઊંચે રાખવો પડે. હવે આ જીવ કલ્યાણને ત્યારે જ સાધે કે જ્યારે તે સુંદરને સંગ્રહી શકે. જેઓ સુંદરને સંગ્રહી શક્તા નથી તેઓ કલ્યાણને સાધી શકતા નથી. કોઈએ બોરનું ગાડું ભર્યું અને દિલહી લઈ જાય. તેથી વળે શું ? અરે, મુસાફરી કરી ટાઢતડકે વેઠે તેથી કોથળી ન જ ભરાય. તેમ અહીં જેઓએ પોતાના આત્મામાં સુંદરની વસાવટ કરી નથી, તે આત્માઓ બેરના ગાડાવાળો દિહી પહોંચે અને મુસાફરી ખર્ચ પણ ન નીકળે, તેની માફક પોતાના ફળને પામી શકતા નથી. એટલે પ્રસંગને અંગે મજબૂત રહી સુંદરનો વસવાટ આત્મામાં કરે તે જ ધાર્યું મેળવી શકે. હવે સુંદર શબ્દ પોકારો છે પણ તે સુંદર કહેવું કોને ? જગતમાં દરેક જીવ સુંદરની ઈચ્છાવાળા છે. મારું ભૂંડું થજો એમ તે કોઈ બોલનાર નથી. હજી કદાચ પરનું ભૂંડું ઈચ્છનાર હશે પણ અહીં આખું જગત સુંદરની ચાહનાવાળું છે અને તેને જ માટે અથવાવાળું છે, છતાં સુંદરને ન ઓળખે તો કરે શું ? હવે નાનું બચ્ચે કાચને કટક લઇને હીરે સમજી પેટીમાં મૂકે, કોઈ લેવા આવે તે આપે
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
નહિ અને લડે, એટલે અહીં બાળક કાચને હીર સમજે, તેમ આ આત્મા બહારની ચીજોને સુંદર માની તેને જ પિતાનામાં વસાવે છે, પણ આત્માની સુંદરતાને વસાવતું નથી. જગતની સુંદરતાને જાણે છે પણ ખાટલે મોટી ખોડ છે કે પિતાની સુંદરતાને જાણતા નથી.
નિશ્ચય, ધ અને પ્રવૃત્તિ જગતના સ્પર્શાદિ દરેક પદાર્થને સુંદર માને, જાણે કે દેખે પણ પિતાનું સુંદર શું ? તેના માટે શાસ્ત્રકારે ત્રણ સુંદર ” બતાવ્યાં. (1) નિશ્ચય (૨) બોધ અને (૩) પ્રવૃત્તિ, એટલે આત્માને આત્માના સ્વરૂપને નિશ્ચય, તેના સાધનને બેધ અને તેની જ પ્રવૃત્તિ. એ ત્રણનાં જુદા પારિભાષિક નામ કહીએ તે સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફચારિ. આત્માનું સાધ્ય તે જ દર્શન, તેનું જાણવું તે જ જ્ઞાન અને તેની પ્રવૃત્તિ તે જ ચારિત્ર. આ ત્રણ પારિભાષિક -શબ્દોને કોરાણે મૂકીએ અને આ ત્રણ વસ્તુ મગજમાં લે. આત્મામાં નિર્મળ શું ? અને તેના સાધનને બેધ અને તેની જ પ્રવૃત્તિ શું ? અહીં આ ત્રણને પકડે એટલે બસ. એટલે આત્માની નિર્મળતારૂપી સાધ્ય હોવું જોઈએ. આ ત્રણમાં પ્રથમ સમ્યગ્દર્શને.
એપથમિક સફવ એટલે શું? એ સમ્યગ્દર્શન કેટલા પ્રકારે છે ? પ્રથમ એ વાત ચોક્કસ છે કે વાયુના વિકારે ઊલટી થાય છે પણ જેમ ઊલટી અને વાયુને વધારે ચાલ્યા કરે તેમ આત્મા મિથ્યાત્વ બાંધે અને ભગવે, વળી પાછો બધે. જેમ દુનિયાદારીના પદાર્થોમાં રાઓ કે મા તે એક બીજા પદાર્થની પરંપરા ચાલે, તેમ અહીં મિથ્યાત્વનું બાંધવું અને ભોગવવું એ ચાલ્યા જ કરે. તે પછી છેડે શી રીતે આવે ? હવે કૂતરું જેમ શેરીના છેડે આવીને ભસે તેની ફિકર નહિ પણ વચમાં તે ન જ હેિવું જોઈએ. અર્થાત રસ્તા વચ્ચે કૂતરાનું ટોળું ન હોય તે જ બહાથી ગતિ કરી શકે. તેમ આ જીવ જ્યારે ઊંચી એણિએ જવા
Page #50
--------------------------------------------------------------------------
________________
ત્રેવીસમું ]
અધ્યયન ૪: સમ્યકૃત્વ
માગે ત્યારે મિથ્યાલ એકદમ તા ખસી જવું જોઇએ. કૂતરા ખસીને ખૂણામાં તે ન જ ભરાય પણ શેરીમાં ગંધે નાશી જાય. હવે અહીં ખસી જાય તેનું નામ જ સમ્યક્ત્વ. જેમ કૂતરાં ખસી ગયા પછી તેને વિભાગ કરીને જે રીતે મારવા હેાય તે રીતે હાથી મારે. તેમ અહીં આ અનાદિને મિથ્યાત્વી હોય તો તે પ્રથમ મિથ્યાત્વને ખસેડી નાંખે. તે પછી વહેંચવાની વાત. તે ખસેડે તેનું નામ જ પ્રથમ ઔપમિક સમ્યક્ત્વ.
૨૯
હાથીની ગધે રહેશે. વાધના ઔપમિક
શત્રુના નાશ માટે ભેદનીતિની જરૂર
પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પામ્યા એટલે પથ્થર નીચે આવેલેા હાથ. તે હાય તેા પ્રથમ હાથ કાઢવાની કેશિશ કરવી પડે. તે પછી જ પથ્થરની વ્યવસ્થા થાય. તેમ અહીં વ્ ઉપર પડેલ મિથ્યાત્વને પહાડ હાય તેા તે પહાડ નીચેથી ખસી જવું પડે. તેનું નામ જ ઔપનિક સમ્યક્ત્વ કહેવાય. એટલે પાટા બાંધીને પછી જ પથ્થરની વ્યવસ્થા કરાય. તેમ અહીં જે વળગેલું મિથ્યાત્વ હતું તેમાં ભેદનીતિ શરૂ કરે. જ્યાં માણસમાં સામર્થ્ય ઓછું હોય અને શત્રુને સામને કરવેા હોય તે ભેક્નીતિ સિવાય બીજો રસ્તો જ ન હેય. અર્થાત્ અધિક શિક્તવાળા શત્રુ ભેદિનતિ સિવાય નાશ પામી શકે જ નહિ. અહીં ઔપશમિક સમ્યક્ત્વવાળા મિથ્યાત્વનું જેર જોતા તેના ત્રણ ભેદા કરી નાંખે. શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. હવે તે ભેદો પાડ્યા પછી શત્રુના પક્ષને પણ પોતાના પક્ષમાં લેવો પડે. જેમ તીર્થંકર મહારાજા કર્મના શત્રુ છતાં પુણ્યરૂપી કને પક્ષમાં જ લે અને તેથી પુણ્યનાં જે કાર્યો તેને પાતાની જોડે મદદરૂપે રાખે. ગસકાય, પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, લાંબું આયુષ્ય આદિ જે પુણ્યનાં કાર્યાં છેઃ તેને પક્ષમાં લઈને પાપના ખાંડા કાઢે. પછી પુણ્યને ખાંડે। કાઢવા માટે તા સમુદ્ધાતના આઠે સમય જ બસ છે. પછી પુન્યની તાકાત નથી કે તે ટકી શકે, અહીં પુણ્યના ખાંડા કાઢવા માટે ખુદ તીથ કર
અ
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન મહારાજે કર્મની સામે ભેદનીતિ શરૂ કરી. તેમ અહીં મિથ્યાત્વને પુંજ હઠાવવા માટે તેમાં ભેદનીતિ કરવી પડે.
ક્ષાયિક, ક્ષાયોપથમિક અને ઐપિશામિક સભ્યત્વ
અહીં ત્રણ ભેદો કર્યા પછી કોના પક્ષે ચાલવું? કહો કે જે ભવિષ્યમાં કામ કરવા માંગતા હોય તે શત્રુને મદદરૂપ ન બને અને આપણને નુકસાનકારક ન હોય તે જે સમ્યકત્વ-મોહનીયન જ છે તેને પક્ષમાં લે કે જે આત્માના ગુણને નુકસાન ન પહોંચાડે. હવે અહીં આત્માએ સમફત-મોહનીયનાં પુદગલો જે કે મિથ્યાત્વના ઘરનાં છે પણ શુદ્ધ છે તેથી તેને લેવાં એટલે સમ્યક્ત્વનાં પુદ્ગલો જે શુદ્ધ છે તે તેના ટેકારૂપ થાય. જેમ મિત્રરાજ્ય, શત્રુરાજ્ય અને તટસ્થ રાજ્ય હોય. તેમ અહીં મિથ્યાત્વનાં પુદ્ગલો તરીકે-જે મિત્ર રાજ્ય તરીકે છે તે સમ્યક્ત્વને પુંજ છે, તેમજ જે શત્રુરૂપ જ છે તે મિથ્યાત્વમેહનીય અને જે તટસ્થરૂપ છે તે મિશ્રમેહનીય. આ ત્રણ ઉપરથી ક્ષાયિક, ક્ષાપશમિક અને ઔપશમિક ભેદ સમજાશે.
- સમ્યકત્વના ભેદની વધુ સમજણ ક્ષાયિક અને પથમિક સભ્યત્વ તે પૌદ્ગલિક નથી પણ આત્મીય છે, કારણ કે તે બંનેની વખતે મિથ્યાત્વનાં પુલોને મદદમાં લીધાં નથી. હવે જે પથમિક સમ્યક્ત્વ છે તે શુદ્ધ આત્મસ્વરૂપ છે અને ક્ષાપશમિક સમ્યક્ત્વ છે તે પિગૅલિક છે. હવે જ્યારે પથમિક સમ્યકત્વ આત્મીય છે તે પછી ત્યાં સ્ટેશન કેમ ન કરવું ? વાત ખરી, પણ ઘેરાની સ્થિતિને છુટકારે ક્યારે ? યુદ્ધ કરીને નિકાલ લાવાય તે જ. અહીં પથમિક સમ્યફ વખતે આમા પિતાના જોરે જ ઝઝૂમે, છતાં ગણે મેહનીયનાં પુલ વડે તે ઘેરાયેલો છે. એથી બે ઘડીમાં તેનો નિકાલ લાવવો જ જોઈએ, હવે જે તે બે ઘડીમાં ક્ષાપશમિક સમ્યક્ત્વ લાવનાર સમ્યફવ–મેહનીયને
Page #52
--------------------------------------------------------------------------
________________
ત્રેવીસમું ]
અધ્યયન ૪ : સભ્યત્વ
ફાડીને પેાતાના પક્ષમાં ન કરી લે અને મિથ્યાત્વના ધરનું સંગ્રહવાવાળા થાય એટલે શત્રુની જાળમાં સવાવાળા થાય તો માર ખાઈ એસે, પણ સમ્યક્ત્વ મેહનીયનુ જોર કરી લે તે પછી તેનું જોર ન જ રહે, હવે અહીં જે પક્ષ પેાતાને અનુકૂળ છે, નુકસાન ન કરે અને ઝઝુમવા બેસે તેવા છે. તેનું નામ જ ઔપમિક સમ્યક્ત્વ એટલે સમ્યક્ત્વ મેાહનીયનાં પુદ્દગલોના આધારે આત્મા ઝઝુમવા બેસે તેવુ નામ જ ઔપમિક સભ્યશ્ર્વ છે.
ક્ષાયિક સમ્યક્ત્વ કયારે ?
૩૧
અજવાળી હોય છતાં જાતે તે રાત્રિ ને ? અહીં સમ્યક્ત્વ માહનીય છે. તેનાં પુદ્ગલા ચાખ્ખાં છે, છતાં જાત. તે મિથ્યાત્વની છે, માટે શત્રુને સંહાર કર્યા પછી તેને પણ ગરદન તો મારવી જોઇએ. હવે સમ્યક્ત્વ માહનીયારા મિત્રને, મિથ્યાત્વને પોતાના પક્ષરૂપ કરીને પછીથી ના ખાંડા કાઢે. સમ્યક્ત્વ, મિશ્ર અને મિથ્યાત્ર મેહનીયરૂપી ત્રણ ભાગો કરાને ત્રણેને એક રૂપે કરી છેવટે મિથ્યાત્વના ઘેરાવાથી રહિત અને ત્યારે ક્ષાયિક સમ્યક્ત્વી અને.
ચારિત્રની તાકાતવાળા મનુષ્ય
આ સ` વાત કરી પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે. છોકરાનુ સ્ટેટનુ નામું લખેલુ હોય પણ તે કોથળીમાં કોડીય લાવે નહિ. કોથળીમાં કઈ ન જ લાવે. સ્લેટમાં નામું સરવાળાથી સાચું છે, છતાં તે લાખાનું નામુ કોથળીમાં કાડી ન જ લાવે. તેમ અહીં
આ સમ્યક્ત્વ શી ચીજ છે? છોકરાનુ નામું. તેનાથી કેળીમાં કાડી ન આવે. હવે સમ્યક્ત્વ અને જ્ઞાન હોય તો તેથી મેક્ષ આવે એવે નિયમ નથી. નરક અને તિય ચની કે દેવગતિમાં જ્ઞાન અને સભ્યશ્ર્વ છતાં મેક્ષ નથી થતે!. અહી આવડત છે છતાં કથળીમાં કોડી આવતી નથી. હવે તે ધા માત્ર મનુષ્ય જ કરી શકે, કારણ કે તેનામાં ચારિત્રની તાકાત છે. સભ્યશ્ર્વ બતાવી તેના જે ભેદો જણા
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વ્યા તે આત્માને જરૂરી છે. તેવી રીતે વર્તનની જરૂર હોવાથી તેના ભેદ વગેરે અગ્રે જણાવાશે.
વ્યાખ્યાન : ૨૪
तथा सम्यक्त्वपुद्गलोपष्टम्भजनिताध्यवसायः क्षायोपशमिकं २, दर्शनमोहनीयक्षयात क्षायिकं ३, चारित्रमप्युपशमश्रेण्यामौपशमिकं १, कषायक्षयोपशमात् क्षायोपशमिकं चारित्रं २. चारित्रमोहनीयक्षयात्क्षायिकं ३, शाने तु भावसम्यग् द्विधा ज्ञातव्यं, तद्यथा-क्षायोपशमिकं क्षायिकं च, तत्र चतुर्विधज्ञानावरणीयक्षयोपशमात् मत्यादि चतुर्विधं क्षायो. पशमिकं शानं, समस्तक्षयात्क्षायिकं केवलज्ञानमिति । तदेवं त्रिविधेऽपि भावसम्यक्त्वे दर्शिते सति परश्चोदयति ।
તીર્થકરેનું જગતના ઉદ્ધારનું કાર્ય શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે આચારાંગ સૂચના ચોથા અધ્યયનની ટીકા કરતાં થકા આગળ જણાવી ગયા કે સર્વકાળના, સર્વ ક્ષેત્રના સર્વ તીર્થકરો કેલવજ્ઞાન પામ્યા પછી જગતના ઉદ્ધારનું જે કાર્ય શરૂ કરે છે. તેમાં ઉપદેશમાં મુખ્યતાએ એ જણાવે છે કે–મહાનુભાવો તમે અનાદિકાળથી આહાર, શરીર, ઇન્દ્રિય, ધન, માલ, કુટુંબ-કબીલાદિને તપાસતા આવ્યા છે, પણ તમોએ પિતાને કોઈ દિન તપાસે નથી. જાનવર પણ પિતાના સ્થાન શરીરાદિને તપાસે છે. મનુષ્ય પણ તે સર્વ તપાસે છે પણ પિતાને કોઈ તપાસતું નથી.
પ્રથમ આત્માની ઓળખની જરૂર હવે જગતમાં દુર્લભતા પણ તેની જ છે કે જે પિતાને તપાસે. દરેક ગતિમાં જીવ શરીર, ઈકિય, તેના વિષયો કે સાધનેની તપાસ
Page #54
--------------------------------------------------------------------------
________________
વીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ
૩૩
કરે છે. અરે, એક પણ ભાવ તે વિનાનો નથી રહ્યો. હવે પિતાને તપાસના જીવ કોઈ દિન બન્યું નથી, માટે પ્રથમ તમે તમારા આત્માને તપાસે. હવે તપાસવામાં બે દષ્ટિ છે. એક બાહ્ય અને બીજી અત્યંતર. હવે કોઈને જેમ ઉત્તરધ્રુવને તારે દેખાડવા જોડેના ઝાડની ટોચ કે ડાળ દેખાડીને તે બતાવીએ છીએ, એટલે ધ્રુવના તારા ઉપર એકદમ દષ્ટિ ન જાય તેથી અરુન્ધતીને તારે દેખાડીને ઉત્તરધ્રુવના તારાને બતાવીએ. તેમ અહીં આત્માને ઓળખવા માટે, તેના જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણને ઓળખવા તૈયાર કે લાયક થયો નથી, છતાં આત્માની ઓળખ તે કરાવવી. હવે આત્માના બીજા ગુણો રહેવા દે, પણ પ્રથમ આ મારે આત્મા આ ભવમાં ઉત્પન્ન થયેલો છે. અહીં સદા આ ભવમાં રહેવાવાળો નથી. આગળ પણ ઉત્પન્ન થશે અને પ્રથમ પણ ઉત્પન્ન થયેલ હતું. હવે મને પચીસ વર્ષ થયાં, પણ તે આ ભવ પૂરતાં. બાકી તો તુ અનાદિને છે, માટે મારે આત્મા પ્રથમ ભવથા આવીને અહીં ઉત્પન્ન થયેલું છે એમ જ્ઞાન કરી લે. વળી આગળ પણુ ઉત્પન્ન થશે એટલે ભવના હિસાબે આ આત્મા અચલ બેસી શકતો નથી, આવું સ્વરૂપ પ્રથમ તું સમજી લે. આ પ્રમાણે પ્રથમ તીર્થંકર મહારાજાએ જગતને ઉપદેશ આપે છે કે તારે આત્મા ઉત્પન્ન થવાવાળો છે, એક ભવમાં સ્થિર રહેવાવાળો નથી.
જમાંતર તે ઈષ્ટતાનું પરિણામ કે ભૂલનું ?
હવે આ નક્કી થયા પછી જેમ બે દિન પહેલાં હિંદુપણા માટે વિવેચન કર્યું હતું કે પુનર્જન્મને તે હિંદુ સિવાય બીજા કોઈ માનતા નથી. એક વખતના જન્મને ઈતરો માને ખરા પણ વારંવાર–પુનર્જન્મને તે હિંદુઓ જ માને છે અને તેથી તેઓ આત્માને ઉત્પન્ન થવાવાળો માને. પણ હવે તે પોતાની મેળે ઉત્પન્ન થાય છે કે કોઈ બીજે તેને ઉત્પન્ન કરે છે, કારણ કે ઉત્પત્તિ સ્વતઃ થાય અને પરતઃ પણ થાય. એટલે જે ઉત્પત્તિ સ્વતઃ થતી હોય અને સ્વતઃ ભવાંતરમાં જવાનું
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રી આચારાંગસૂત્ર [ વ્યાખ્યાન થતું હોય તે તે આત્માને ઈષ્ટ હોય અગર તેની ભૂલને બદલે પણ હોય. અર્થાત્ જન્માંતરમાં જવું તે ઈષ્ટતાનું પરિણામ કે ભૂલનું પરિણામ ? હવે કહે છે કે સંસારચક્રમાં ઉત્પન્ન થવાનું છેવ પિતે કરવા માગતા નથી. સામાન્ય રીતે અહીંથી મરવા કોણ માગે ?
સંસારી સર્વ જીવો જીવવાને ઇચ્છે છે : જગતના સર્વ જી ઈચ્છાને માટે વૈકલ્પિક છે. એટલે ધનભાલને ઈચ્છે પણ ખરો અને જંગલમાં તે ધનમાલને અંગે લૂટારુ આવે અને તેનો માર ખાવો પડે તેવું લાગે છે તે ધનને અનિષ્ટ ગણીને ફેંકી પણ દે.સુખના સાધન પૂરતી વસ્તુ સંગ્રહ અને જે વસ્તુ દુઃખનું કારણ માલૂમ પડે તે છોડે. પરંતુ જીવન એવી વસ્તુ છે કે તે અનિષ્ટ થાય જ નહિ. જીવન કોઈ દિન અનિષ્ટ થતું નથી. માનવી આવેશમાં આવીને પાણીમાં પડે ખરો છતાં પડતાંની સાથે બોલે કે કાજે, કાઢજે. અહીં જીવન ખરેખર અકારું ન થઈ શક્યું પણ વહાલામાં વહાલું લાગે છે તેથી શાસ્ત્રકાર કહે છે કે-સંસારી સર્વ જીવો જીવવાને ઈચ્છે છે. કોઈ દિન ભરવાને કોઈ ઇચ્છતું નથી. આ જીવન હંમેશને માટે દરેકને ઈષ્ટ છે, પણ અનિષ્ટ નથી.
જીવનમરણ ઇચ્છા આધીન બનતું નથી હવે જીવવું ઈષ્ટ છે તે પછી મરે કેમ? કહો કે જીવન એ હાથની બાજી નથી, તેમ મરણ પણ હાથની બાંજી નથી. હવે તે બંને જ્યારે હાથની બાજી નથી તે પછી આવતા ભવમાં ઉત્પન્ન થવું તે પણ હાથની બાજી નથી, છતાં જીવનમરણ બને શાથી? નાસ્તિકો બીજી બાબતોમાં જુદા પણ પડે. પુણ્ય, પાપ, સદ્ગતિ આદિમાં જુદા પડે પણ છેડવું છે, મરવું છે એમાં તે નાસ્તિકો પણ જુદા પડતા નથી. અર્થાત જીવન અને મરણ માટે તે નાસ્તિકોથી જુદા પડાય તેમ નથી. અહીં આસ્તિક અને નાસ્તિક બંને જીવનમરણને માને છે છતાં તે જીવનમરણ ઈચ્છાને આધીન બનતું નથી. જે ઇચ્છાને આધીન થતું હોય તે કોઈ જીવન ઓછું કરવા
Page #56
--------------------------------------------------------------------------
________________
વીસમું ] અધ્યયન ૪ઃ સમ્યફવ ન જ માગે. તેમ મરણ પણ ન ઈચછે. હવે જ્યારે તે ઇચ્છાને આધીન નથી તે પછી ઉત્પત્તિ તે આધીન હોય જ ક્યાંથી ? -
કારણેને આધીન ઉત્પત્તિ હવે એ ઉત્પત્તિ આધીન કોને ? એક વાત ધ્યાનમાં રાખવાની કે આપણને નીરોગી બનવું હોય તે તે ઈચ્છા માત્રથી ન બનાય. તેમ રોગી પણ ઈચ્છામાત્રથી ન થવાય. રોગી કે નીરોગી બનવાનું આધીન છતાં કારણ દ્વારા જ બની શકે. એટલે નીરગીપણામાં કારણે મેળવીએ જ નીરોગીપણું મેળવાય, તેમજ રોગ થવા માટે તેનાં કારણે મેળવવાં પડે જ અને ત્યારે જ તે બને. અર્થાત રેચ કરો અને તેને બંધ કરવો તે પિતાને આધીન પણ સીધી રીતે નહિ. કારણ કે સાધનધારા તે આધીન છે. અજવાળું એ આધીન ખરું, સ્વતંત્ર નહિ પણ દીપક વગેરે અજવાળું કરવાવાળા પદાર્થદ્વારા જ તે બની શકે. અહીં અજવાળા ઉપર સીધો કાબૂ નથી પણ તેનાં કારણોઠારા અજવાળું લાવવાનો કાબૂ છે. હવે અજવાળ કાઢવા માટે સૂપડે ઉલેચીએ તે નીકળે નહિ પણ દીપકને બહાર કાઢવો જોઈએ. અહીં અજવાળું એ આધીન હોવા છતાં એને સીધી રીતે કાઢવાની તાકાત નથી. કારણ કે તેનાં કારણોને જ આપણે ખસેડી શકીએ.
જેને અને ઇતની માન્યતામાં ફેર એવી રીતે અહીં આ જીવન પણ આપણે આધીનની ચીજ છે, તેમજ ભરણ કે ભવાંતરની ઉત્પત્તિ તે પણ આધીનતાની ચીજ છે, છતાં તે સીધી રીતે લાવવા માટે પાછા તાકાતદાર નથી, પણું સાધનો લાવવાધારા એ બને. તેમ અહીં જીવન, સમરણ કે ઉત્પત્તિને અંગે સાધન કયાં ? તે સીધી રીતે આપણા હાથમાં નથી પણ કારણેદારા જીવન આદિ થાય છે. આયુષ્ય ખતમ કરવાધારા મરણ કરી શકીએ. ભવાંતરનું આયુષ્ય બાંધવાધારા ઉત્પત્તિ કરી શકીએ. આયુષ્ય લાંબું બાંધવા દ્વારા જીવન ટકાવી શકીએ. હવે ઈતરોની
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
માન્યતા છે કે ઈશ્વરપ્રેરિત જીવ જાય છે. ઈશ્વર સ્વર્ગમાં કે નરકમાં મોકલે ત્યાં જીવ જાય. આવી માન્યતા જૈન ધર્મની નથી. જૈન ધર્મ તે માને છે કે જીવન, ભરણ અને ઉત્પત્તિ માટે જીવ સ્વતંત્ર છે.. પણ તે સ્વતંત્રતા સીધી નથી. - જીવન, મરણ અને હત્પત્તિની જવાબદારી કેની?
જેમ અજવાળાને આ ગે સીધી સ્વતંત્રતા નથી પણ તેનાં કારણે દ્વારા તે બની શકે. તેમ આ જીવની જીવન, મરણ અને ભવાંતરની ઉત્પત્તિ માટે સ્વતંત્રતા છે પણ તે સીધી નથી, પરંતુ કારણદારો છે. ગયા ભવમાં જે પ્રમાણે આયુષ્ય બાંધ્યું તે પ્રમાણે જ ભોગવવાનું. જેટલું બાંધ્યું તેટલું જ ભોગવવાનું, તેમજ આ ભવમાં જેટલું અને જેવું બાંધે તેટલું જ અને તેવું આવતા ભવમાં ભેગવવાનું છે. તેથી જિનેશ્વરે કહેલ છે કે તમારી મેળે જ તમારું છવન, મરણ અને ઉત્પત્તિ છે તેથી કોઈ બીજા પદાર્થ ઉપર તમે આરોપ મૂકી શકો તેમ નથી. તમારું જીવન, મરણ અને ભવાંતરની ઉત્પત્તિ માટે તમે તમારી પિતાની જ જવાબદારી સમજે. આ ભવને અંગે, જીવન, મરણને અંગે કે આવતા ભવની ઉત્પત્તિ અંગે જવાબદારી છે તે પછી ભૂલ કયાં કરીએ છીએ ?
સારી ઈચ્છા માત્રથી કાર્યની સિદ્ધિ થતી નથી
દરેક મનુષ્ય સારા જ અક્ષરે લખવા માગે. કેઈ ખાબ લખવા માગતા નથી, પણ જેને હાથ કાબૂમાં હોય, જેણે અભ્યાસ કર્યો હોય તે જ સારા અક્ષરે લખી શકે. પણ જેણે અભ્યાસ ન કર્યો હોય, શરીર ન કેળવ્યું હોય તો પછી સારા અક્ષરો ન જ આવે. એટલે સાર થવાને લાયકની ક્રિયા કરી હોય તેના જ અક્ષર સારા આવે. તેમ અહીં દરેક જીવ સુખને, લાંબા જીવનને ઈચ્છે છે. કોઈ દુઃખ કે મરણને ઈચ્છતા નથી. પણ સારી ઈચ્છા માત્રથી તે કાર્યની સિદ્ધિ થતી નથી પણ સારા અક્ષર કાઢવાની ઈચ્છા સાથે તેને અભ્યાસ કર્યો હોય તે જ સિદ્ધિ સાંપડે. તેમ અહીં પણ સુખની ઇચ્છાવાળાએ
Page #58
--------------------------------------------------------------------------
________________
વીશમું |
અધ્યયન ૪: સમ્યકત્વ
૩૭
સત્કર્મો કરેલાં હોય તે જ તે મેળવી શકે. દુઃખ કાઢવા માટે પુપાર્જન કરેલ હોય તે જ દુઃખ ટળે. હવે સુખના કારણરૂપ પુણ્ય ન મેળવેલું હોય અને સુખની ઈચ્છા કરે તેને મળે તે દુઃખ જ, કારણ કે સારી ઈચ્છા કરવા માત્રથી તે પ્રમાણે ફળ ન મળે. જેવી રીતે પુણ્યોપાર્જન કરેલ હોય તેવી રીતનાં જ સુખ મળે.
જિનેશ્વરે કહેલ જગત કરતાં જુદે જ ધમ ' હવે જિનેશ્વર ભગવાને આખા જગત કરતાં કંઈ પણ જુદો કે અલગ ધર્મ કહ્યો હોય, બીજા લોકોને અરુચિકર ધર્મ કહ્યો હોય તે તે આ છે. આ જીવ જીવન, મરણ કે ઉત્પત્તિને અંગે સ્વતંત્ર છે. બીજાની જવાબદારી તેમાં નથી. ઇતર જીવન, મરણ અને ઉત્પત્તિમાં બીજાની જવાબદારી મનાવે છે તે ઉડાડી દીધી. સાથે એ જણાવ્યું કે જીવની જીવન, મરણ કે ઉત્પત્તિને અંગે જવાબદારી છે ખરી પણ તે સીધી રીતે માલિક બનતો નથી, પરંતુ તે પુણ્ય, પાપ દ્વારા માલિક બની શકે છે. અજવાળા માટે તેનું સાધન વસાવવું પડે જ. અંધારા માટે પણ સાધન વસાવવું જ પડે. તેમ આ જીવ દરેક કાર્યમાં સ્વતંત્ર છે ખરે પણ તે સ્વતંત્રતા સાધનો ઉપર આધાર રાખે છે. જેમ એક મનુષ્ય લેઢાનો થાંભલો એક વેંત જાડે હેય તે તે કાપવા સમર્થ છે પણ તેના હાથમાં સેય આપો તે તે કાપશે ખરો ? નહિ, કારણ કે સાધનમાં સમશેર રાખી હોય તે કાપી નાખે. અહીં શૂરવીર શૂરાને સાધન પણ મજબૂત જોઈએ. હવે સાધનની ખામીએ સાધન સાધ્યની સિદ્ધિ ન જ કરી શકે. આ જીવ સુખની ઈચ્છા રાખે અને તેનાં સાધન ન મેળવે અને દુઃખને દૂર ન કરે તે પછી સુખની ઈચ્છાનું ફળ કયાંથી મળે ? હવે અહીં પિતાની શકિત કે સ્વાધીનતાને ઉપયોગ સીધે ન થાય પણ સાધન દ્વારા જ થઇ શકે.
સાધન પર જ સાધ્યની સિદ્ધિને આધાર ' હવે તે સાધને કયાં ? ક્રોધાદિ ચાર, રાગ દ્વેષ અને આઠ
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન કર્મોપ જે સાધને છે તેના ઉપર કબજે રાખો તો જ તમે સુખદુઃખ ઉપર કાબૂ રાખી શકશે. આ ઉપરથી જિનેશ્વર મહારાજે નવી વસ્તુ આપી હોય તે તે આ એક જ છે. તમે તમારા જીવનમરણ અને ભવાંતરને માટે કે સુખદુઃખને માટે સ્વતંત્ર છો પણ તમે સાધનને કેળો એટલે સદ્ગતિનાં સાધનો મેળવો તે જગતમાં કોઇની તાકાત નથી કે તમેને દુર્ગતિ આપે. તેમ જ તમેએ દુર્ગતિનાં સાધને મેળવ્યાં હોય તે કોઈપણ સદ્ગતિ આપવા સમર્થ નથી, માટે તમારાં કૃત્યો માટે તમે જવાબદાર છે. જે તમારાં કૃત્યો સારાં હશે તે તમે સદ્ગતિ પામશે અને જો તમે ખરાબ કાર્યો કર્યા હશે તે દુર્ગતિ મેળવશો. હવે સાધનો દ્વારા જે સદ્ગતિ, દુર્ગતિ મળે છે તે પછી આખું જગત શા માટે સદ્ગતિ માટે પ્રયત્ન નથી કરતું ? જ્યારે સર્વે સ્વાધીન છે. જીવ માત્રને જન્મ, મરણ, સુખ, દુ:ખ કે ઉત્પત્તિ સ્વાધીન છે તે પછી શા માટે તે સદ્ગતિનાં સાધનો માટે તૂટી ન પડે ? તેમજ શા માટે દુર્ગતિ તરફ ધક્કો મારવા કૂદી ન જ પડે ?
સદ્ગતિનાં સાધને કણ મેળવી શકે ? હવે તે સદ્ગતિનાં સાધનો કણ મેળવી શકે ? તે કહે છે કે દુન્યવી સાધનોની લાલચમાં જે ફસાય નહિ, લલચાય નહિ તેમજ દુન્યવી ભયનાં કારણોએ ત્રાસ પામે નહિ તે. અહીં લાલચ અને ત્રાસ આ બે વસ્તુને જેણે દેશવટો આપે હોય તે જ સુખનાં સાધનને મેળવી શકે. બાકી જે લાલચમાં લેવાઈ ગયા હોય, ભયમાં ભાગી ગયા હોય તેઓ કદાપિ સદ્ગતિ મેળવી શકે નહિ. અર્થાત્ ભાગ્યાથી સદ્દગતિ ન જ મળે. અર્થાત દુનિયામાં જે અનુકૂળ સંજોગે દેખાતા હોય તેને આધીન ન બને, તેમજ પ્રતિકૂળ સંજોગોમાં આધીન ન થવાવાળા હોય, તેઓ જ સદ્ગતિનાં સાધનોને નિયમિત મેળવી શકે, અને તે જ સદ્ગતિ અને સુખને જ મેળવે; તેને દુઃખ અને દુર્ગતિ હોય જ નહિ.
Page #60
--------------------------------------------------------------------------
________________
ચાવીસમું ]
અધ્યયન ૪: સભ્યત્વ
આ
સ્વયં ત્ર
છે
પશુપતિ અને ત્રિલેાકનાથ વચ્ચે ભેદ જૈન દર્શનમાં ગુલામી દૂર કરવાના સિદ્ધાંત છે. ઇતરામાં ઇશ્વરને પશુપતિ કહ્યો છે. જગતના જીવે પશુરૂપ ગણાવ્યા છે. ગાયે કે બકરીઓને જેમ ગોવાળિયો વાડામાં પૂરે અને કાઢે તેમ આ જગતનાજીવોને છતરાએ પશુરૂપ માન્યા છે પણ તે પશુપણાના કાપ જે કોઇએ મૂકયા હોય તા તે ત્રિલેાકનાથે. તેઓ કહે છે કે જીવ, જીવનમરણુ અને ભવાંતર જેવા સ્થાન માટે અને તેથી ગુલામીની જંજીરને તે ખસેડી નાંખે છે અને તેથી એ જ ગાખવા જણાવ્યું કે મારે આત્મા મારી જવાબદારીથી જીવવાવાળે, મરવાવાળેા અને ઉત્પન્ન થવાવાળે છે. આવી રીતે જે માને તે જ જૈન ધર્મમાં લાયક છે. આથી ત્રણ ઉપદેશ થયા-એક તા જન્મમરણની જવાબદારી અને તે પછી તેનાં સાધના જે કર્મરૂપ છે તે અને તે પછી દુન્યવી અનુકૂળ કે પ્રતિકૂળ કાઈ પણ સંજોગોમાં સપડાવું નહિ. આવી રીતે આચારાંગના ત્રણ અધ્યયના જણાવ્યાં. જૈન શાસનના સામ્યવાદ
• ૩૯
હવે આચારાંગના ત્રણ અધ્યયનેામાં પ્રથમમાં યે જીવનિકાયમાં ઉત્પન્ન થવારૂપ, ખીજામાં ક્રોધાનિા વિજયરૂપ અને ત્રીજામાં શીતેાધ્યુ ઉપચારામાં એકનિષ્ઠ રહેવારૂપ સિદ્ધાંત કહ્યો. આ ત્રણ પ્રકારના સિદ્ધાંત જિનેશ્વર મહારાજે જણાવ્યેા. સંસારની રૂએ જન્મમરણના સિદ્ધાંત બતાવ્યા, પણ તમારા અને મારામાં ફરક નથી એમ જૈન શાસન કહે છે એટલે સામ્યતાધમ જો કાઇને પણ વરેલ હોય, અગર કાઇએ આગળ કરેલ હોય તે તે જૈન ધમે જ કરેલ છે. જિતેશ્વર ભગવાન જ્યાં ઉપદેશક અને શ્રોતાએ કેવળજ્ઞાની હોય કે મતિ, શ્રુતનાં પણ ઠેકાણાં ન હોય તેવાની સાથે પણ સામ્યતા બતાવનારા જો કોઈ પણ હોય તે તે ત્રિલેાકનાથ છે. બીજા કોઇપણ શાસનમાં સામ્યવાદ છે નહિ. તેએ તે પ્રથમ પેાતાને રજિસ્ટર કરે. તીર્થંકર મહારાજા જણાવે છે કે આવી રીતે વીસસ્થાનકની આરાધના કરીને
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૦.
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન હું તીર્થંકર થયેલ છું અને તમારામાંથી જે આવી રીતે આરાધના કરશે તે મારા જેવા થશે. આવી રીતે તેમણે સામ્યવાદ બતાવ્યો એટલે તમે પણ તીર્થકર બની શકે.
પ્રજાના શાસનમાં હેડ પણ પ્રેસિડન્ટ પ્રજાના શાસનમાં ઢેડ પણ પ્રેસિડન્ટ થઈ શકે છે. લોકશાહી શાસનને અંગે, પ્રજાતંત્રને અંગે જોઈ શકીએ છીએ કે શુદ્ર જાતિને માણસ પણ પ્રેસિડન્ટ બની શકે છે, પણ ઇશ્વરપણું તે જૈન શાસન સિવાય દરેકે રજિસ્ટર કરેલ છે. શેવ કે વૈષ્ણવને પૂછે કે ઈશ્વર થવાનું તમારા કોઈ પણ શાસ્ત્રમાં કેમ બતાવ્યું નથી ? પરમેશ્વર થયેલાએ પરમેશ્વર થવાનાં સાધને બતાવ્યાં હેય, તેનાં સાધન બતાવી તેની પ્રેરણા કરી હોય તો તે જૈન શાસને જ, પરમેશ્વરની રજિસ્ટરી જન સિવાય બીજા કોઈ મતે છેડી જ નથી. પરમેશ્વર થવાના દરવાજા બંધ હોય તે જૈનદર્શન સિવાય દરેકમાં છે. હવે પ્રેસિડન્ટ બધા થતા નથી, જેની લાયકાત હોય તે જ થાય. તેમ અહીં પરમેશ્વર બનવાની છૂટ ખરી પણ જેઓ વીસસ્થાનકની આરાધના કરશે તે જ પરમેશ્વર બની શકશે.
આભ્યન્તર દષ્ટિએ આત્માની સુંદરતા હવે અહીં ગુલામીની જંજીરમાં જકડવા માટે ઈતિરોના મતે હતા, પણ આ જિનેશ્વર મહારાજ એવા વિચારવાળા હતા કે દરેક જીવ ગુલામીની ધૂંસરીમાંથી છૂટો એમાંથી નીકળવું તે પિતાની ભરજી રૂપ છે. આવું જણાવનાર શાસન જે કોઈ પણ હોય છે તે આ જૈન શાસન છે. તેને અંગે આ ચેથા અધ્યયનમાં આત્માનું સુંદરપણું જણાવ્યું. પ્રથમના ત્રણ અધ્યયનમાં ભવનું અસુંદરપણું જણાવ્યું અને તેથી બાહ્ય દુનિયાદારીની વસ્તુ જણાવી, તેને કબજે જણાવ્યો. હવે આભ્યન્તર દષ્ટિએ વિચારાય છે કે કોઈપણ આત્મા આત્મીય સુંદરતા વિનાને નથી. દરેક આત્મામાં સુંદરતા વસેલી જ છે. ઈતરોએ
Page #62
--------------------------------------------------------------------------
________________
વીસમું] .
અધ્યયન ૪ ઃ સમ્યકત્વ
૪૧
આત્મામાં જ્ઞાન માન્યું છે પણ તે ભાડૂતી. સ્વતંત્ર નથી માન્યું. વૈશેષિકએ કે નૈયાયિકએ આત્મામાં જે જ્ઞાન માન્યું છે તે ભાડૂતી. હવે જૈન શાસ્ત્રકારે આત્મામાં રહેલ જ્ઞાનને ઘરનું ગમ્યું છે. ભાડૂતી નથી ગયું. હવે તે શાથી ?
વૈશેષિક અને જૈન દર્શનકારની દષ્ટિએ જ્ઞાન
વૈશેષિકો જ્ઞાનની ઉત્પત્તિ શરીર, ઈકિયાદિથી માને અને પછી શરીરના અભાવે જ્ઞાન-સુખ ન હોય. અરે મોક્ષમાં પણ જ્ઞાન ન હોય એમ તેઓ કહે છે. આત્મામાં જ્ઞાન-સુખ તેને તે ભાડૂતી માને. જૈન દર્શનકાર માને છે કે યિદ્વારા જ્ઞાન ઉત્પન્ન થતું નથી પણ આભામાં પ્રગટ થાય છે. ઉત્પન્નવાદ નહિ પણ પ્રગટવાદ એટલે તે દ્વારા પ્રગટ થવાનું માને છે. તેથી અશરીરી બની સિદ્ધદશામાં જીવ જાય ત્યાં પણ સંપૂર્ણ જ્ઞાન આત્મામાં મનાય છે. | દર્શન, જ્ઞાન અને ચારિત્રની વ્યાખ્યા
'હવે આત્માના સુંદરપણને દેખાડતાં આત્માના સુંદરપણાના ત્રણ પ્રકાર કહે છે-(૧) નિશ્ચય, (૨) બોધ અને (૩) વર્તન. આ ત્રણ પ્રકારે આત્માની સુંદરતા છે. આ ત્રણ શબ્દોને પારિભાષિકરૂપે લઈએ તે દર્શન, જ્ઞાન અને ચારિત્ર. શુદ્ધ પદાર્થને શુદ્ધપણે નિશ્ચય તે જ દર્શન. પદાર્થનું યથાસ્થિત સ્વરૂપ જાણવું તેનું નામ જ્ઞાન. આત્માની યથાસ્થિત સ્થિતિ માટે શુદ્ધ વર્તન કરવું તેનું નામ ચારિત્ર, આવી રીતે ત્રણેમાં આત્મા સુંદર રહે તે જ આત્માની સુંદરતા અને બગડે તે આત્માની અસુંદરતા સમજવી. આવી રીતે ચોથા અધ્યયનનું નામ રાખેલ છે.
ત્રણ પ્રકારનાં સભ્ય હવે નિશ્ચયમાં તપાસીએ તે કેટલાક એવા નિશ્ચયવાળા હોય છે કે એક ક્ષણમાં નિશ્ચય કરે ત્યારે બીજે ક્ષણે ઢળી પડે. જ્યારે કેટલાક મંદ નિશ્ચયવાળા રહે છે અને કેટલાક નિશ્ચય કરીને ઠેઠ સુધી મકમપણે રહે છે. પ્રથમ નિશ્ચય હોય અને ક્ષણમાં ઢળી પડે તે અપ
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
શમિક સમ્યફલ. મંદ, ડગુમગુ અને લાંબા કાળનો નિશ્ચય તેનું નામ ક્ષાયોપથમિક. હવે જે નિશ્ચય મજબૂત અને સર્વ કાળ રહે તેનું નામ ક્ષાયિક સમક્તિ છે. અહીં પારિભાષિક શબ્દ સાંભળીને તમને કદાચ ગભરામણ છૂટતી હોય અગર મુશ્કેલી લાગતી હોય તો તેને તમે કોરાણે મૂકો પણ દુનિયાદારીના હિસાબે લો તે નિશ્ચય કરે પણ ક્ષણમાં ડગમગી જાય. યુદ્ધમાં જેમ પ્રથમ શૂરવીરે વાજાં વગાડીને રણની ટોચે જાય ખરા પણ ઘેરે આવેલો દેખે ત્યાં હથિયાર મૂકી દે. અહીં નિશ્ચય મજબૂત છતાં પાછળ મીડું હોય તે નકામે. હવે વ્યાપારી નિશ્ચયમાં દેશદેશમાં ફરી અમુકનો વ્યાપાર તેડી નાંખવા ધારે, તેમ અહીં લાયોપથમિક નિશ્ચય બને, એટલે ઘડીકમાં વધઘટે. આવા નિશ્ચયે તેનું નામ જ ક્ષાપશમિક શા છે. હવે અમુક લશ્કરમાં વીજળીક ઝડપ હોય એટલે જીતવું, પાછા હઠવું નહિ અને મરવું પણ નહિ. આવા દઢ નિશ્ચયવાળાઓને આત્માના કલ્યાણ માટે, દુર્ગતિને ટાળવા માટે જે નિશ્ચય થાય તેનું નામ જ ક્ષાયિક સમ્યક્ત્વ. એટલે તેવા કાર્યમાં ઝંપલાવે અને તે પૂર્ણ જ કરે.
ઔયમિક, ક્ષાયિક અને ક્ષાપશામિક ચારિત્ર
આવી રીતે ત્રણ સમ્યફ નિશ્ચયને અંગે જણાવ્યાં છતાં તે વાસ્તવિક જ્યારે ગણાય ? નિશ્ચય કરનાર તે પ્રમાણે સાધને મેળવે ત્યારે તે શેખચલ્લીની ગણતરીમાં ન આવે. પણ સાધન ન મેળવે તો તે શેખચલ્લીમાં ગણાય. હવે સાધન એવું ઊભું કરેલ હોય કે તે ક્ષણિક હેય. કેટલાંક એવાં હોય કે ડગમગે અને ચાલ્યા કરે. કેટલાંક સાધને એવાં હોય કે જાણે એકસરખી વીજળીક લશ્કરી ટુકડીએ. અહીં આ ત્રણનું નામ આપશમિક, લાયોપથમિક અને ક્ષાયિક ચારિત્ર. આ ત્રણે ત્રણ પ્રકારનાં યુદ્ધ જેવાં સમજવાં. આ દુનિયા દારીની સાથે વાત કરી લઈએ તેમ આત્માની સાથે પ્રતિબંધ કરનારા કોણ? સમકક્ષાના યુદ્ધને અંગે ચાહે તેવી વાત કરે તે ચાલે પણ આત્માને સામે પક્ષ કોણ? નિર્જીવ પક્ષની સામે લડવાનું બને કેમ?
Page #64
--------------------------------------------------------------------------
________________
પચીસમું]
અધ્યયન ૪: સમ્યક્ત્વ
૪૩
તે તે વગર સ્થાને છે. આત્માની સામે કોઈ પણ સામે આત્મા નથી પરંતુ એ ધ્યાન રાખવું કે શત્રુઓ જેટલું નુકશાન ન કરે તેટલું દેશમાં ઘુસેલા જાસૂસ નખેદ વાળે. જેમ હાલ પાંચમી કતાર કહીએ છીએ ને? અહીં ધ્યાન રાખજો કે કર્મરાજાના જાસૂસો એટલા બધા ઘૂસી ગયા છે કે તે પોતાનું કામ કરીને તમને નિર્બળ કરી રહ્યા છે. ઇનમેહનીય અને ચારિત્રમેહનીયરૂપી જાસૂસ
અહીં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપી બે જાસૂસોને કર્મરાજાએ ઘુસાડી દીધા છે. આથી એક પણ જગ્યા કે આત્માને એક પણ પ્રદેશ એ નથી કે જેમાં મહારાજાએ પિતાના જાસૂસોને ઘુસાડ્યા ન હોય. ફક્ત આઠ રૂચક પ્રદેશને રહેવા દીધા છે. હવે શાસ્ત્રકાર કહે છે કે તારે બહારના યુદ્ધથી કામ નથી પણ આત્માની સાથે તું યુદ્ધ કરી લે. પછી તું આપોઆપ સ્વતંત્ર બનીશ. હવે પ્રથમ માન્યતા ચેખી ન થવા દે, વર્તન ચેખું ન થવા દે એવા બે પ્રકારના જાસૂસો ઘુસેલા છે. તે બંનેને દૂર કરવા, માન્યતાને બગાડવાવાળ જાસૂસોને દૂર કરવા તેનું નામ જ દર્શન અને વર્તનને બગાડવાવાળા જાસૂસને દૂર કરવા તેનું નામ જ ચારિત્ર. આવી રીતે દર્શન અને વર્તનના ત્રણ ત્રણ ભેદો છે. હવે તે કઈ રીતિએ છે, સાથી દૂર કરાય અને આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે થાય તે અંગે જણાવશે.
વ્યાખ્યાન; ૨૫ મોક્ષની વાનગીરૂપ ચારિત્રને માગ
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ શીલાંકાચાર્યજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે આચારાંગ સૂત્રની ટીકા કરતાં થકા ચોથા અધ્યયનને સંબંધ જણાવતાં આગળ ત્રણ અધ્યયનમાં જણાવી ગયા કે તીર્થકરો હમેશાં ભવાંતરથી જગતના જીના ઉદ્ધારને માટે તૈયાર થયેલા હોય છે. સિદ્ધ, આચાર્યાદિ એક ભવન પ્રય ન હોય તે થઈ.
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યા
શકે, પણ તીથંકરપણું એક ભવથી ન મળે, પણ ઘણાં જન્મોથી ભાગ આપે ત્યારે જ તે પામે અને છેવટે જ્યારે કેવલજ્ઞાન પામે તે પછી પેાતાનુ કા શરૂ કરે; કારણ કે ગર્ભમાં ત્રણ જ્ઞાન હાય, દીક્ષા લે ત્યારે ચેાથું પામે, અને કૈવલજ્ઞાન તા છેવટે પામે તે પછી જ ઉપદેશ આપે. હવે ત્રણ જ્ઞાનના ધણી છતાં ઉપદેશ કેમ ન આપે ! હવે જેને દૃષ્ટાંતરૂપે બનવું હોય તે પૂણૅ થયા પછી જ ઉપદેશ આપે, એટલે આ ચારિત્રના ભાગ તે મેક્ષની વાનંગીરૂપ છે અને તે જ તમને કેવલજ્ઞાન કે તી કરપણુ` મેળવી આપશે. હવે તેને દાખલેો શા? તે તીર્થકર મહારાજ કહે છે કે-હું પોતે જ, હવે સે વખત જુગાર નહ રમવા માટે કહીએ છતાં દલીલ આપીએ તેા બંધ થાય. “ માત્ર મહેનતતે કારાણે મૂકી ચાન્સ ઉપર જવું' તેનુ નામ જુગાર છે. સેા વખતનુ કહેલ વાક્ય જેટલી અસર ન કરે તે અસર ફ્લીલથી થાય અને તે પણ ન થાય તેા દાખલેા કામ કરે. મહેનતના ભરામે થાય છે તે આમના (તીથંકરના) દૃષ્ટાંતથી
.
કેવલજ્ઞાન જ સર્વ
વાતુ સાધ્ય હવે પાતાને ત્રણ કે.ચાર જ્ઞાન થયાં તે સાધ્ય નથી. કેવલજ્ઞાન જ સ` વેતુ સાધ્ય છે અને તે નિદ્દ કરી બતાવે ત્યારે કહેવાય કે જો આ માર્ગે ચાલ્યે અને આ ફળ મેળવ્યું. આવે દાખલેા કેવલજ્ઞાન પામે ત્યારે જ અપાય. ત્રણ જ્ઞાનવાળા કે ચાર જ્ઞાનવાળા દાખલારૂપેન અપાય, માટે ભગવાન જિનેશ્વર મહારાજ કેવલજ્ઞાન થયા વિના દેશના ન જ આપે. હવે જગતના ઉદ્ધારને માટે દેવાતી દેશનામાં તે કહે શુ? દરેક તીથંકર પ્રથમ એ ઉપદેશ આપે કે તું તને સમજ’ ચાહે તેવું મુખ શણગારવા માટે પ્રથમ અરીસા કે ચાટલુ જોએ. મુખને ડાધ જોવા માટે, માઢુ ચેખ્ખું કરવા માટે જેમ ચાટલાની આવશ્યકતા છે, તેમ અહીં તીર્થંકરનાં વચને તે અરીસા છે. તેમાં દેખાડવાનું શું ? તે કહે છે કેતુ તને જો. અરીસા ડાધેા લગાડનાર કે સાફ કરનાર નથી પણ આબેહૂબ જે રૂપ
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૫
પચીસમું] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ હેય તેનું પ્રતિબિંબ તે બતાવી આપે. અર્થાત જેમ મુખને આપણે જોઈ શકતા નથી પણ અરીસે તે બતાવી આપે છે, તેમ અહીં અરીસારૂપ કામ કરનાર જિનેશ્વર મહારાજનો ઉપદેશ છે તે જીની સ્થિતિને દેખાડે છે.
તીર્થકરના વચનરૂપ અરીસામાં શું દેખાય?
હવે તે સ્થિતિમાં શું શું દેખાડે ? પ્રથમ વચન-અરીસામાં એ જણાવે કે તું ભવોભવ ઉત્પન્ન થનાર છે. જન્મ, જરા, મરણ, આધિ વ્યાધિ, ઉપાધિથી તું દુઃખ પામે છે, હેરાન થાય છે, ભવભવ તારી પાછળ લાગેલ છે, છતાં તે જોખમદારી કોની ? ભભવ ભટકવાની અને ગર્ભમાં કે દુર્ગધી સ્થાનમાં આવવાની, નવ માસ ઊંધે માથે લટકવાની જોખમદારી કોઈ બીજાના શિરે નથી પણ તારે જ માથે છે. હવે જગ તમાં લેણદેણના હવાલા નંખાય છે પણ આ કર્મ એક એવી ચીજ છે કે જેને હવાલે નહિ. એકનાં પુણ્ય અને એકનાં પાપોને હવાલે. નંખાતું નથી. હવે રાજાને ત્યાં આંધળો છોકરો જન્મ પામે, અહીં પુણ્યના લીધે રાજાને ત્યાં જ ખરો પણ પાપને લીધે આંધળે બન્યો. આથી પુણ્ય–પાપને હવાલે એક આત્મામાં નંખાતે નથી તે પછી ભિન્ન આત્મામાં તે નંખાય જ કયાંથી ? હુંડીનાં નાણું બે મથાળામાં પણ હોય છે, એટલે એક ન ભરે તે બીજે; પણ અહીં કર્મની બાબતમાં કોઈ બીજો ભરી ન શકે. મા, બાપ, ભાઈ કે બહેનનાં કરેલાં તેઓ જ ભેગવે, બીજે ન ભોગવે. તેથી પિતાનાં કર્મોને લીધે આ જીવ ભવોભવ ઉત્પન્ન થનાર છે, ભવોભવ જન્મમરણ એ પિતાનાં કૃત્યોનું જ ફળ છે. ભવાંતરમાં જવું અને જીવનનું ટકવું તે સર્વ સ્વકૃત્યનું ફળ છે. આવી રીતે પોતાની જવાબદારીનું જીવને ભાન કરાવી કહે છે કે–આ જે હેરાનગતિ તું માને છે તે તારી કરેલી છે. તું તેમાંથી નિરાળો થવા ધારે તે થઈ શકે છે.
આત્મા સંપૂર્ણ સામગ્રીવાળે છે હવે પરદેશીનો સંબંધ તેડી દેવે તેને પાલવે કે જેની પાસે
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પૂર્ણ સાધન હેય. હવે પોતાની ઉન્નતિનાં સાધનો ન હોય તેવાને પરદેશને સંબંધ તોડવો ન પાલવે તેમ અહીં આત્માને પુદ્ગલને સંબંધ જડરૂપ છે તે તેડવે કયારે પાલવે ? તારા આત્મામાં બધી ચીજો સ્વતંત્ર હોય તે જ પાલવે, નહિ તે ઊલટી રીતે ઘેરાવાના સ્થિતિમાં આવે. માટે કહે છે કે આત્મા સંપૂર્ણ સામગ્રીવાળો છે. જગતની અંદર જે સામગ્રી જોઈએ તે સર્વ છે-જગતમાં જાણવું, દેખવું અને તેને ઉપયોગમાં લઈ ભોગવટે કર-આ જગતમાં પુદ્ગલ દ્વારા આ ત્રણ વસ્તુની ઉપયોગિતા ગણતા હે તે પછી પુદ્ગલનો સંબંધ તોડવાથી, જાણવા, જોવા અને ભોગવવાની સ્થિતિથી બેનસીબ રહે, પણ હવે આત્મામે સ્વતંત્ર તાકાત જાણવા જોવા કે ભોગવવાની ન હોય તે પુલનો સંબંધ છેડી નિરાધાર સ્થિતિમાં રહેવું ન પાલવે. પણ અહીં નિશ્વર મહારાજ ફરમાવે છે કે-તું જગતમાં જે જાણવા, જેવા માગે છે તે તારી આંખ પહોંચે તેટલું તું જાણીશ, કારણ કે આંખથી જોવું તે ઓગળ પ્રમાણે છે, પણ તારા આત્મામાં રહેલ કેવલજ્ઞાનના ખજાનાથી તું જેવા ભાગે તે આખા લોકાશને જોઈ શકે. ચક્ષુધારા જે જોવાય તે અમુક જોજન પણ અસંખાતાં નહિ. હવે તારો આત્મા સ્વતંત્ર બને. પુદ્ગલની અપેક્ષા ન રાખે તે તેથી જોવાની તાકાત અનંતગુણ આત્મામાં મળે છે. • ભોગવ્યા વિના જાણ્યા અને જોયાની કિંમત શી?
હવે જાણવા, જેવાનું બંધ તે તમાસગીર પણ કરે છે. રાજાની રીતિ, સ્થિતિ કે ઋદ્ધિઓ જાણવા છતાં તે ભગવટામાં આવતી જ નથી. તેથી જાણવા અને જેવા છતાં પણ જે ભોગવટામાં ન આવે તેની કિંમત આપણે ગણતા નથી. કેઈ કોટયાધિપતિના ઘરે ક્રોડ રૂપિયા જેવા છતાં તે ભગવટામાં ન આવે. તેમ અહીં જગતના અનંતા પદાર્થો કેવલજ્ઞાનથી જાણીએ, કેવલદર્શનથી દેખીએ છતાં ભોગવટામાં ન આવે તે જાણ્યા અને જયાથી બળતરા થાય. કુંવારીને રડવાનું ન હોય, પરણેલીને રડવાનું થાય. તેમ અહી
Page #68
--------------------------------------------------------------------------
________________
પચીસમું] અધ્યયન : સમ્યકત ૪૭ કેવલજ્ઞાન સરખું લોકાલોક સ્વભાવવાળું જ્ઞાન અને દર્શન આત્મામાં રહેલ છે એમ તમે જાણો છો છતાં ભોગવટો શો ? વાત ખરી. પણ એક વાત ધ્યાનમાં રાખ કે ઘરના આંગણા આગળ જે કદાચ મધ મળી જાય તે પછી પહાડમાં જવાનો મતલબ શી ? એ ફેરે કણ કરે ? પણ અહીં જગતના પદાર્થોને ભોગવટાથી તું સુખ મેળવવા ઈચ્છે છે તે તે સુખ તારા આત્મામાં સ્વભાવથી અનંતગણું રહેલું છે. એટલે આ આત્મા અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત વીર્યમય અને અનંત સુખમય છે.
આમાના અનંત સુખને રોકનાર કેણ? હવે આત્માના ગુણને જ્ઞાનાવરણીયે રોકેલ છે, તેને ક્ષય કરે તેથી અનંત જ્ઞાનમય બને. હવે એક મનુષ્ય લોઢાને થાંભલે કાપે તેટલી તાકાતવાળો છે છતાં સાધનમાં જે સેય આપીએ તે કંઈ ન થાય. એટલે સાયનું સાધન મળવાથી અધિક શક્તિ છતાં કાર્ય ન થાય. તેમ અહીં આત્મામાં અનંત શકિત છતાં પુદ્ગલ દ્વારા સુખ ભોગવે છે તેથી પુદ્ગલની જેવી તાકાત હોય તેવું જ સુખ ભોગવે. હવે આત્માનાં અનંત સુખ ભોગવવાની શક્તિ છતાં સાધન પુદ્ગલનું મળેલ છે, તેથી તે અનંત સુખ ભોગવી શકતો નથી. હવે તે અનંત સુખને રોકનાર કોણ? આઠ કર્મમાં સુખાવરણીય નામે કર્મ જ નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ આઠ કર્મો છે. વીતરાગતા સ્વભાવવાળો હોવાથી ચારિત્રાવરણીય કર્મ છે, પણ સુખાવરણીય નામે કર્મ નથી. અને તે કર્મ નથી તે પછી તેને રોકનાર કોઈ નથી અને તેથી આત્મામાં અનંત સુખ ન રહ્યું ? હવે ચક્ષુને લાંબે સુધી દેખવાની શકિત છતાં ઊતરતા નંબરનાં કે નહિ લાગતાં ચશ્માં લગાવવાથી ઓછું દેખાય-ઝાંખું દેખાય પણ દેખાતું બંધ ન થાય. તેમ અહીં સતાવેદનીય કર્મ એવું છે કે વધારે સુખ ન ભોગવવા દે. તેમ જેટલી પુણ્યની તાકાત હોય તેટલું સુખ ભોગવવા દે. આથી આત્મામાં જાણવાની દેખવાની તાકાત સંપૂર્ણ છે. તેમજ ભોગવટા
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રીઆચારાંગસૂત્ર
{ વ્યાખ્યાન
રૂપે જે સુખ મેળવાય છે તે સુખ મેળવવાની તાકાત પણ અનંતગુણી છે. આવી શક્તિને પણ તમારો આત્મા છે તેને તમે ઓળખે. - નિશ્ચય સમૃદ્ધિના ત્રણ પ્રકાર "
હવે આત્માની સમૃદ્ધિને ઓળખાવતાં શાસ્ત્રકારે ત્રણ ભેદો ગણવ્યા. એક નિશ્ચય સમૃદ્ધિ, બીજી બધી સમૃદ્ધિ અને ત્રીજી વર્તનની સમૃદ્ધિ હવે જે સુખ છે તે ફળરૂપ છે. આ ત્રણ વસ્તુને અંગે જણાવતાં કહ્યું કે આત્માને અંગે આ ત્રણ વસ્તુ સુંદર છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આ ત્રણ રૂઢ શબ્દો દેખીને તેની કિંમત ઓછી આક્તા નહિ. તેને ભાવાર્થ સમજે તે નિશ્ચયને જાણવાની તાકાત, સાધને જાણવાની તાકાત અને વર્તનને જાણવાની તાકાત. આ ત્રણનાં શાસ્ત્રીય દષ્ટિએ અનુક્રમે નામે દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપે છે. હવે તે ત્રણના ત્રણત્રણ ભેદે છે. નિશ્ચય થાય ખરો પણ ક્ષણમાં ખસી જાય એટલે તત્કાળ નિશ્ચય કરે પણ ખસી જાય. કેટલાક નિશાયમાં ડગમગવાવાળા હોય. અને કોઈ જગે નિશ્ચયની સ્થિતિ એવી હોય કે એક્સરખો ઊંચે હેય અને છેવટ લગી તેમાં મક્કમ રહે. આ નિશ્ચયમાં કોઈ જાતને વાંધો ન આવે. હવે પડવાવાળે ઊંચામાં ઊંચે નિશ્ચય તેનું નામ આપશમિક સમ્યફત. હવે જે ડગમગવાવાળો, વધેવટે એવા રૂપવાળા જે નિશ્ચય તેનું નામ સાથે પરામિક સમ્યક્ત્વ. હવે જે નિશ્ચય બને તેમાં કાળાંતરે પણ ફેર ન પડે. અહીં કાળાંતર દુનિયાદારીનાં બે પાંચ વર્ષને નહિ પણ ચાહે પલ્યોપમ, સાગરોપમ કે અનંતા પુદ્ગલપરાવર્તે ચાલ્યા જાય તેવા કાળાંતરે પણ ફેર ન પડે, તેનું નામ ક્ષાયિક સફવ.'
- વતનના ત્રણ પ્રકાર જેવી રીતે નિશ્ચયને અંગે ત્રણ પ્રકાર જણાવ્યા તેવી રીતે વર્તનને અંગે પણ ત્રણ પ્રકાર છે. હવે કેટલાક પ્રવૃત્તિ કરનારા જીવનના ભોગે પણ તૈયાર થાય પણ તેમાં જે સરીઓસરી જાય તે પાછા બલાતાં વાર પણ ન લાગે. અર્થાત બીજી ક્ષણે એક ડગલું પણ
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રાચીસમું ] અધ્યયન ૪: સમ્યક્ત્વ આગળ ન ચાલે, અર્થાત પ્રવૃત્તિ ઊંચામાં ઊંચી થઈ જાય પણ પાછળ અંધારું હોય તેનું નામ જ પશમિક ચારિત્ર. હવે આ વાત ધ્યાનમાં લેશું તે ચારજ્ઞાની, ચૌદપૂર્વ આદિ પણ બીજા જ ભવે નિગોદમાં જાય-ભવાંતરની વાત નહિ. અરે ! અગિયારમા ગુણઠાણામાં બીજા ભવે એટલે અનંતર ભવમાં ચારે ગતિમાં જાય. કહે કે નિર્મળત્તિની ટોચે ચઢેલો એટલે કેવલજ્ઞાની મહારાજના જેવા ચારિત્રને પામેલ એટલે યથાખ્યાત ચાસ્ત્રિને પામે. અગિયારમે તે હોય છે, તેવા છતાં તે જીવ ગબડે તે ઠેઠ નિગેહસુધી ચાલ્યો જાય. આવી જે સ્થિતિ તેનું નામ જ ઉપશમણિ. એવી રીતે લાપશમિક એણિમાં ચઢે, ખસે, પામે, ઘડીકમાં વર્તાવ સારો કરે, ન પણ કરે, વેગમાં આવે એટલે ઘડી ઘડીમાં વર્તાવના દેખાવ કરે તેનું નામ ક્ષાપશમિક ચારિત્ર. હવે ક્ષણમાં રાગ, ક્ષણમાં ક્રોધ અને ક્ષણમાં શાન્તિને દરિયો બને. આ ક્ષણિક બનાવે ક્ષાપશમિકના સમજવા.
કક્ષાયિક ચારિબની સમજણ હવે ક્ષાયિક યાત્રિમાં જે ઊંચામાં ઊંચે વર્તાવ કે વીતરાગતા આવે તે જવાની વાત નહિ પણ ઓછાશ પણ ન થાય. “ જગતમાં કોઈ ના પહેચે તેને પેટ પહેચેતેમ શાસ્ત્રમાં કહેવત છે કે જેને કોઈ ન પહોંચે તેને કાળ પહેચે.” જેમ સુખ કે મોજ હાલ બે ઘડી છે. પણ પછી વીંછી કરડે તે તે મેજ નહિ રહે અને તે વીંછીની વેનાને પાછો બે ઘડી પછી ખ્યાલ ન આવે. આવી રીતે કાળ ખાઈ જાય. દરેકના કોળિયા કરનાર કાળ છે પણ તે જ કાળને કળિયે કરનાર જો કોઈ હોય તો તે ક્ષાયિક ભાવ છે. કેવલજ્ઞાન જેને થયું છે તેને કાળને કોળિયે ઓછું કરી શકે તેમ નથી. તેમજ અનંતા પુદ્ગલપરાવર્તે થવા છતાં પણ જેને કેવલજ્ઞાન થયેલ છે તેને ઓછું થાય તેમ નથી. આત્મામાં જે વીતરાગાણું થયું, નિરંજન નિરાકારપણું જે જીવમાં થયું તે ક્ષાયિક ભાવનું હોવાથી કાયમ રહે. આવી રીતે
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વર્તાનના ત્રણ પ્રકાર બને. ઉચું વર્તન જે ખસે પણ નહિ તે ક્ષાયિક, વળી ખસે તે પશમિક અને ખસે, આવે તે ક્ષાયોપથમિક ભાવ.
" જ્ઞાનના બે જ ભેદ કેમ ? - હવે આત્માને સ્વભાવ જેવી રીતે રમણતાને છે તેમ જાણ વાનો પણ સ્વભાવ છે. દીવાનો સ્વભાવ પ્રકાશ કરવાનું છે, તેમાં પ્રેરણા કે જેરની જરૂર નથી હોતી. તેવી રીતે આ આત્મા જ્ઞાનસ્વભાવવાળે છે. તેથી લોકાલોકને પ્રકાશ કરનાર છે, સ્વભાવે જ્યોતિસ્વરૂપ છે અને તેથી લોકાલોક જ્ઞાનના સ્વભાવવાળો છે. આથી જ્ઞાનના બે પ્રકાર રાખ્યા. નિશ્ચય અને વર્તનના રાણ ગણ પ્રકાર રાખ્યા છે તેમ બોધ એટલે જ્ઞાનના ત્રણ ભેદ કેમ નહિ ? અને બે ભેદ કેમ રાખ્યા ? અહીં જ્ઞાને બગાડયું શું ? કયા બે ભેદ ? ક્ષાયિક અને ક્ષાયોપથમિક. હવે તેને પથમિક નામને ભેદ કેમ નહિ ? હવે ગણ ભેદે જ્ઞાનના ન રાખો અને બે જ ભેદ રાખે તે પછી દર્શન અને ચારિત્રના પણ બે બે ભેદ “ જ રાખો ને ? આવા પ્રશ્નના સમાધાનમાં તેનું કારણ જણાવે છે કે-જે માણસને જે પદાર્થ જોવા મળે તેનું જ્ઞાન તે કરી શકે. એટલે જેવી પ્રવૃત્તિ થાય તેવું જ્ઞાન મળે. હવે આત્માનું જ્ઞાન પણ તેની પ્રવૃત્તિ કે પરિણતિ ઉપર આધાર રાખે છે. તેથી હવે પરિણતિને રોકનાર ખસે તે જ જ્ઞાનને રોકનાર કર્મો ખસે. મેડા ઉપર ગયા સિવાય ત્યાં રહેલા પદાર્થો જાણી શકાય જ નહિ. બજારમાં ગયા સિવાય કે ભેંયરામાં ગયા સિવાય તે પદાર્થો જાણી શકાય નહિ. હવે આત્માની પરિણતિ થયા વિના આત્માનું જ્ઞાન થાય નહિ, માટે પ્રથમ પરિણતિને દૂર કરનાર કર્મોને રોકવાં જોઈએ. તેથી પ્રથમ મેહનીય ક્ષય, પછી કેવલજ્ઞાનાવરણીયનો
ક્ષય હોય.
જ્ઞાન અંગે બે પ્રકારની તાત્વિક સુંદરતા - હવે મોહનીયના ક્ષયને અંગે વર્તનની શુદ્ધિ, વિચારેની શુદ્ધિ જોઈએ. હવે તે ક્ષણિક થાય તે જ્ઞાનની શુદ્ધિ ક્ષણિક કેમ નહિ ?
Page #72
--------------------------------------------------------------------------
________________
પચીસમું ] અધ્યયન ૪: સમ્યક્ત્વ પ૧ વાત ખરી, પણ વિચાર કે વર્તનની જે ક્ષણિક શુદ્ધિ છે, તેમાં જ્ઞાનની શુદ્ધિ કરવા જાય તે ટાઈમ જ પૂરો થાય, કારણ કે પશમિકને કાળ અંતર્મુહૂર્ત માત્ર છે. તે ભાવે થયેલ નિશ્ચય કે વર્તનનો કાળ પૂર્ણ થાય તેથી જ્ઞાનને ઉપશમ કરવાને વખત જ ન આવે. તેના ઉપશમને અંગે જ્ઞાનાવરણીય ખસેડવા માટે પ્રથમ મોહને ઉદય આવી જાય, માટે જ્ઞાનને બે જ ભેદ રાખ્યા. એટલે તે જ્ઞાનને અંગે તાત્ત્વિક સુંદરતા બે પ્રકારે એક લાપશમિક અને બીજી ક્ષાયિક સુંદરતા. એમ બે ભેદ પાડવા છતાં અમે જ્ઞાનના પાંચ ભેદો જાણીએ છીએ. તેમાં ક્યાં જ્ઞાન ક્ષાયિક કે ક્ષાયોપથમિક ? વળી મતિ આદિ ચારને ક્ષાયિક ભાવનાં કેમ ન માનવાં ? કેવળજ્ઞાનને લાયોપથમિક કેમ નહિ? એ વગેરે અધિકાર જણાવી સમ્યફત શી ચીજ ? શાસ્ત્રકારે ત્રણ સમ્યક્ત્વ છતાં એકને જ સમ્યક્ત્વ કેમ કહે છે ? તેને ખુલાસો અગે જણાવાશે.
વ્યાખ્યાન : ૨૬ દાન–શીલ-તપ ને ભાવધર્મ અનાદિ કાળથી જીવની પુદ્ગલની ગુલામી શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકસૂરિજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે આચારાંગ સૂત્રની ટીકા કરતાં થકી આગળ ચોથા અધ્યયનને સંબંધ જણાવતાં પ્રથમ ત્રણ અધ્યયનનો સંબંધ જોડતાં જણવી ગયા કે ભૂતકાળમાં જે કોઈ તીર્થકરો થયા, વર્તમાનમાં વિચરે છે અને ભવિષ્યમાં થશે તે તમામ તીર્થકર શું કામ કરવાના? દુનિયામાં જરૂરી પદાર્થ તે ગણાય છે કે જે નહિ આવવાથી અડચણ ઊભી થાય. જેમ ખરાક, પાણી, વસ્ત્ર, મકાન આદિ જરૂરી છે. તે બધી વસ્તુ એવી છે કે આવવાથી ફાયદો, ન આવવાથી નુકશાન માટે તે જરૂરી છે. પરંતુ એને એ ખ્યાલ નથી
Page #73
--------------------------------------------------------------------------
________________
પર
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કે ગુલામશેઠને મળ્યું એટલે મળ્યું ગણે અને શેઠનું ગયું એટલે પોતે પણ ગયું ગણે, પણ તેમાં ગુલામને કંઈ લેવાદેવાનું રહેતું નથી. તેમ આ જીવ પુદગલની ગુલામી અનાદિ કાળથી કરે છે, જેથી પુગલને અંગે જે જરૂરી ખાનપાન, વસ્ત્રાદિ છે તે સર્વને આ જીવ કરે છે અને તે પ્રમાણે ચાલે છે, તે છતાં પોતાને જરૂર શાની છે તેને ખ્યાલ આ આત્માએ કર્યો નથી. એટલં જ નહિ પણ એવા પણ કેટલાક ગુલામ હતા કે જે ગુલામીને માશ કરનાર હોય તેની સામે લડે. તેમ આ જીવ પણ અનાદિથી ગુલામીમાં પડેલ હતું, તેથી તે ગુલામી છોડવાનું વચન પણ સાંભળી
કેત નથી. શેઠને ત્યાં ટેવાઈ ગયેલે ગુલામ ગુલામીના સુચ્છેદનું વચન સાંભળે ત્યાં આકર બને. તેમ આ જીવ પુદ્ગલના વિયોગની વાત, 'સાંભળે તે એનાથી સહન ન થાય.
ભક્ત બાળકાળ આ વાત વિચારવાથી માલમ પડશે કે જિનેશ્વર મહારાજનાં વચને માર્ગથી દૂર રહેવા માટે તે સિંહના ત્રાસ સમાન છે. જેમ મૃગલાંના ટોળાને સિંહ અવાજ થરથરાવે છે. તેમ આ જીવ ત્યાગના વચનથી, છોડવાની વાતથી થરથરે છે. એનું નામ જ ભવને બાળકાળ કે બચ્ચાપણાને કાળ છે, કે જે કાળમાં ત્યાગની વાત સાંભળતાં ગાસ છૂટે. હવે કુદેવને દેવ, કુગુરુને ગુરુ અને કુધર્મને ધર્મ માનવા જય તેથી તેને મિથ્યાત્વી માનીએ છીએ. તે શબ્દો સાચા પણ તેના હસ્યને સમજે.
દાનને ધર્મ કેમ ? દાન, શીલ, તપ અને ભાવે-આ ચાર પ્રકારને ધર્મ નાના "બચ્ચાને ખ્યાલમાં હેય, પણ મટાઓ જ્યાં એમ માને કે સાધુ મહાત્મા આવે કે તેને એક ચીજ આપીએ કે દાન થયું તે કેમ ? તેના ઊંડા રહસ્યને સમજે તે ખ્યાલ આવે કે દાનને ધર્મ કેમ ગણ્યો ? અહીં ખિસ્સામાં હતું અને પાત્રામાં મૂક્યું તેથી ધર્મ–શું 'પાંગામાં ધર્મ હતું કે દેનારના હાથમાં કે વસ્તુના બેલે ધર્મ? અહીં
Page #74
--------------------------------------------------------------------------
________________
છવ્વીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ
૫૩.
કઈ જગ પર ધર્મ ગણે તે બતાવશો ખરા ? ઊંડા ઊતરવાથી માલમ પડશે કે દાન દેવામાં ધર્મ કહે છે તેમાં મુદ્દો એક જ છે-આ જીવ અનાદિથી લેવાની બુદ્ધિમાં હતું. કોઈ પણ ભવમાં દેવાની બુદ્ધિ ન હતી. દેવામાં કલ્યાણની બુદ્ધિ એક્ટ ભવમાં ન હતી. અહીં લઉં, લઉં રૂપે જે બુદ્ધિ હતી તેના ઉપર કુહાડે, આ દાનરૂપ ધર્મ માને છે. જે વસ્તુ મમતાના સાધનરૂપ હતી, સંસારને વધારવારૂપ હતી, તે સંયમના સાધનરૂપ બને, મેક્ષના સાધનરૂપ જે સંયમ તેને મદદરૂપ બને. સંયમમાં જોડનારી બને તે માટે જ દાનને ધર્મ ગણ્યો. અહીં નિર્મમત્વ ભાવ અને મેક્ષમાર્ગનું પિષણ આ બંને હોવાથી દાન ધર્મ છે. અહીં ખરે અર્થ સમજવો મુશ્કેલ હતું. .
ભાગ આપ તે જ શીલ શીલ ધર્મરૂપ શબ્દને બધા માને ખરા છતાં તેને ધર્મ કેમ કહ્યો ? તે કહે છે કે અનાદિ કાળથી આ જીવ ઈદ્રિય, મન, કુટુંબ અને સામગ્રીઓમાં મન ચાલે તેમ નાચતે હતે. એવો એક પણ ભવ નહોતે કે જેમાં તે ઈકિયાદિના પ્રતાપે નાચતે રહેલ ન હોય. દિના નચાવ્યા નાચવાનું, મનના કુદાવ્યા કૂદવાનું તે બનેલું જ છે. અહીં જિનેશ્વરનું શાસન પામી ત્યાગીને ગુરુ અને ત્યાગને ધર્મ માન્યા પછી ઇન્દ્રિયના એ નાચનું બંધ કરવું મુશ્કેલ પડે છે, તે પછી બીજી જગે ઇકિયેના બલે નાઓ નહોતે એવી કલ્પના પણ શી રીતે કરી શકીએ ! માટે કહેવું પડશે કે આ જીવ મનના પરિ@ામ પ્રમાણે વર્યાં છે માટે તે ઇન્દ્રિય, મન કે સાધન પ્રમાણે ન જ વર્તવું તેનું નામ શીલ છે. ભેગ આપ તે જ શીલ, અહીં અનાદિની જે ચાલ હતી તે જડને ઉખેડી નાંખી માટે શીલ તે ધર્મ.
તપમાં ધર્મનું તાત્પર્ય શું? હવે તપસ્યારૂપ ધર્મને પણ માનીએ છીએ. એકાસણું, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ આદિ તપ કરીએ છીએ, પણ તેમાં ધર્મનું તાત્પર્ય શું છે? અહીં ખાવાપીવામાં ભગવાનને કંઈ આપવું પડતું.
Page #75
--------------------------------------------------------------------------
________________
પs
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન નથી, છતાં તે બંધ કરવાથી તપ કહેવાય છે અને તે ધર્મ છે. અહીં તપ કરવાથી ખરે ફાયદો શે ? પારકે ઘરે બચવાથી ભગવાનને ઘેર પહોંચતું હોય તે તે ખાધા વિનાના રહેવાનું કહેવું અને પેટ બાળવાનું કહેવું, તેને ધર્મ શી રીતે ગણો ? વાત ખરી. પણ જરાક ઊંડા ઊતરે. તપ કરવો શા માટે ? એકેદ્રિયથી માંડીને પંચૅપ્રિય સુધીના તેમજ નરક, તિર્યંચ કે દેવ ગતિના જીવનમાં કોઈ જગે તપ છે નહિ. માત્ર મનુષ્ય ગતિમાં તપનું વિધાન છે. હવે સર્વ જીવો પિતાનું શ્રેય એ રાખે છે કે–પિતાના શરીરની રક્ષા. ક્રરમાં ક્રૂર વાઘ હોય તે પણ તે પિતાના શરીરનું રક્ષણ કે પિષણ કરે અને તે ધ્યેય અનાદિ કાળનું છે અને તેથી આ જીવ એમ જ બોલે છે કેહું એટલે શરીર અને શરીર એટલે હું. એ બંનેમાં ભિન્નતા નથી સમજ્યો અને અભિન્નતા પણ માનતું નથી, તેથી શરીરના રક્ષણ કે પોષણને માટે આ જીવે અનેક પાપકર્મો કર્યા છે.
કરેલાં પાપાની શિક્ષા માટે તપસ્યા કે જગતના સર્વ જી પાપ શા માટે કરે છે ? ફક્ત શરીર માટે. એમ કહેવું પડશે. આવાં કરેલાં પાપનું પ્રયશ્ચિત્ત-દંડ પણ તે શરીરધારા જ ભોગવવો જોઈએ. જ્યાં સુધી શરીર દ્વારા દંડ ન ભગવાય ત્યાં સુધી તે પાપ જવાનાં નથી; માટે શરીરને કસવા માટે તપ કરવો જોઈએ. હવે જગતમાં જે પિષણે થાય છેઆરંભ-સમારંભાદિ કરાય છે. તે માટે શરીરને કસે એટલે પાપને પિષવાનું નહિ બને. આટલા માટે જ તપ કરવો જોઈએ. હવે વૈધ જેમ ઊંચામાં ઊંચી દવા જાણતા હોય છતાં પિતાને થયેલો રોગ તે દવા ખાય તે જ જાય. વાંચવા માત્રથી વૈધને પણ રેગ ન મટે. સમકિતદષ્ટિ છે કર્મની પ્રકૃતિઓ, સ્વરૂપાદિ જાણે ખરા. અરે, તીર્થકરે પણ કર્મના સ્વરૂપને સારી રીતે જાણે છે ખરાં પણ સાથે સમજે છે કે દવા જાણવા માત્રથી ગુણ ન કરે, પણ વાપરવાથી ગુણ કરે. તેમ આ કર્મો કરેલાં છે, તેની શિક્ષા
Page #76
--------------------------------------------------------------------------
________________
છવ્વીસમુ’]
અધ્યયન ૪ઃ સભ્યશ્ર્વ
૫૫
ભોગવીએ તા જ તે ખસે. આટલા માટે કરેલાં પાપોની શિક્ષા માટે તપસ્યા કહી છે. શિક્ષા ભાગવ્યા પછી ગુતા ઊભેા રહેતા નથી. શરીર દ્વારા પાપાની શિક્ષારૂપ તપ થાય ત્યારે તે તપ ધર્મારૂપ ગણાય. ભાવના ધર્મ કેમ ?
તેવી જ રીતે ભાવનાને ધર્મ કહેવામાં કાઈને અડચણ નથી. આમ છતાં ભાવના ધર્મ કેમ ? જેમ અહીં ખાયડી છે.કરાં કે ભગવાન પણ સારા છે, એવાં જેના મનનાં વમળેા છે તેથી તેને ધર્મ માની લેપાય પણ અહીં કારણ એક જ છે કે-આ જીવ અનાદિથો અનિત્યને નિત્ય, ખાદ્યને અભ્યતર માનતા રહ્યો છે, પણ અચિને અશુચિ માને, અનિત્યને અનિત્ય, માઘને ખાદ્ય માને ત્યારે જ વિચારની શુદ્ધિ કહેવાય અને તે જ ભાવના.
દાન, શીલ, તપ અને ભાવ
નિમત્વપણું તે દાન, ઇંદ્રિયાદિ ઉપર કાબૂ તે શીલ, કરેલા પાપોનું પ્રાયશ્ચિત્ત તે તપ અને કરેલા ખરાબ વિચારોનુ પરિવતન તે ભાવ. આ ચાર ધર્માં સામાન્ય રીતે કહેવાય છતાં તેની જડ કે તાત્પર્ય ને વિચારવાની સ્થિતિ ધણા એછામાં હોય.
વેને માથે ભવેાભવની રખડપટ્ટીરૂપ માટી આપત્તિ હવે જે તી કરાદિ થયા, થશે અને વિચરે છે તે સ તી કરે જગતને ઉધારવા માટે થયા, થાય છે અને થશે. તે સિવાય બીજું ધ્યેય તેમનુ હોતું નથી. હવે તેએ ઉપદેશમાં પ્રથમ આપત્તિનું ભાન કરાવે. પછી સ ંપત્તિનું ભાન કરાવે છે. કેમ કે ધરને માલિક બનાવનારને એકલું દેવુ ગભરામણ કરે અને એકલુ લેણું ચક્કર ખવડાવે, તેથી આ આત્માને કઈ કઈ આપત્તિઓ છે તે સમજાવવા સાથે સંપત્તિએ પણ સમજાવે. બન્ને વસ્તુ સમજાવવા માટે પ્રથમ તીર્થંકર જીવાની આપત્તિને સમજાવે છે કે તમારે માથે ભવેાભવની પટ્ટીરૂપ મોટી આપત્તિ છે. જન્મ, જરા, મરણ,
રખડ
આધિ,
વ્યાધિ,
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઉપધિ, સંગ, વિયોગ આદિ આપત્તિઓ ઘણી છે, પણ તે ભવચકની પાછળ છે. માટે પ્રથમ રખડપટ્ટીને સમજે.
રત્નત્રયીરૂપ આત્મા આ સમજાવવાનું તીર્થકરોનું કર્તવ્ય હોવાથી તેઓ પ્રથમ ઉપદેશ એ આપે છે કે–તારે આત્મા ભવચક્રમાં ભવોભવ ઉત્પન્ન થવાવાળો, કર્મથી ઘેરાયેલા, અને તેના વમળમાં ગુંચવાયેલો છે. અહીં રખડવાનું ભાન થવાથી મૂળ સ્વરૂપ કર્યું તેની જિજ્ઞાસા થાય, તેથી સ્વરૂપ જણાવ્યું કે તે ઘણું સુંદર છે. તું વિષ્ટાની ગુણ, મૂતરને થેલે કે હાડકાંનું પાંજરું નથી. તું હાડકાંનું પાંજરું કે ચામડાની કોથળી નથી. પણ તું તે જેમ હીરો તેજે ઝગમગે તેમ જગતમાં જ્ઞાન, દર્શન અને ચારિગરૂપ જે રત્નત્રયી છે તે રૂપે છે, એટલે સમ્યગુર્શન, જ્ઞાન અને ચારિત્રના તેજે ઝગઝગતે તું છે. માટે ચેથા અધ્યયનમાં ત્રણ જ સુંદર ચીજો કહી; તે સિવાય જગતમાં સુંદર ચીજ નથી.
| મસાધનામાં નિશ્ચયની જરૂર
આ જૈનોના પારિભાષિક શબ્દો હોવાથી તેની કિંમત તમારા મગજમાં નહિ આવે, પણ જરાક ઊંડા ઊતરો તે સાધ્યને નિશ્ચય, તેનાં સાધનોને બોધ અને તેને અમલ કરવા માટે બાધકોથી દૂર ' રહેવુ. આ દરેક કાર્ય સાધકને માટે જરૂરી છે. કોઈ પણ કાર્ય સાધ્યના નિશ્ચય, બેધ અને પ્રવૃત્તિ વિના ન જ બની શકે. હવે નિશ્ચયની જરૂર શી? ચૂલા ઉપર તપેલી મૂકી. હવે તે મિનિટ મિનિટને અંતરે તપેલી નીચે મૂકે અને ચૂલા ઉપર મૂકે તે રસોઈ પરિપકવ કયારે થાય ? અડતાળીસ મિનિટે પણ રસોઈ થાય ખરી કે ? જે કે અહીં અડતાળીસ વખત ચૂલાને તાપ લાગેલ છે છતાં રસોઈ ન થાય, કારણકે ત્રટ કાળ રસેઈન પકવે, તે પછી અહીં ઘડીકમાં મોક્ષ સાધવાને, ઘડીકમાં પૈસા કમાવાને નિશ્ચય હોય એટલે તે નિશ્ચયમાં પરિવર્તન થયા કરે. પછી સાધ્ય સધાય કેવી રીતે ? જયાં મિનિટે મિનિટ મગજનું ચક્કર ફર્યા કરે ત્યાં વળે શું? માટે કહે છે કે નિશ્ચય એટલે (૧)મક્ષ
Page #78
--------------------------------------------------------------------------
________________
છવીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકૃત્વ
પ૭
જ સાધ્ય છે, (૨) મેાક્ષસાધ્ય જ છે અને (૩) મોક્ષ સાધ્ય છે જ. એટલે પહેલામાં મોક્ષ સિવાય બીજું કશું સાધ્ય નથી. બીજામાં મેક્ષમાં સાધ્યપણું ન હોય, એવું બને જ નહિ એટલે તે સાધ્યમાંથી ખસે જ નહિ. વળી મોક્ષ સાધ્ય છે જ, આ ત્રીજા પ્રકારમાં જ્યારે આવીએ ત્યારે જ આ આત્મા સુંદર વિચારમાં આવ્યો ગણાય. એટલે સમ્યફવા ફરમ્યું ગણાય આવો નિશ્ચય એ જ સમ્યક્ત્વ અને તેથી આત્માનું સુંદરપણું એ જ સમ્યફવ.
ચારિત્ર એટલે શું? હીરાની કિંમત તેજની સાથે ગણીએ, તેમ તેના તેલને પણ ગણીએ છીએ. તેમ અહીં જીવનું સુંદર સ્વરૂપ એટલે નિશ્ચય લઈએ છીએ. વળી અહીં આત્માનું સદ્વર્તન કે સ્વાભાવિક વર્તન બાહ્ય પૌદ્ગલિક પદાર્થો દેખીને જે વર્તાવ થતો હોય તે બંધ કરીને આત્માના સ્વાભાવિક વર્તન તરફ પ્રવૃત્તિ-તેનું નામ જ ચારિત્ર કે વર્તાવ. આમાં ત્રણ ત્રણ ભેદ બતાવ્યા. પશમિક, શાયિક અને ક્ષાયોપથમિક. હવે તીવ્ર નિશ્ચય તે ઔપથમિક, નિશ્ચય ઘડીકમાં રહે અને ઘડીકમાં જાય તેનું નામ ક્ષાયોપથમિક. તત્ર દશાને વિચાર કે નિશ્ચય તે કલ્પાંતે પણ પલટે જ નહિ, આત્મસ્વરૂપમાંથી બહાર જાય નહિ, પદ્ગલિક દશામાં કલ્પાંતે પણ દેરાય જ નહિ તેનું નામ જ ક્ષાયિક.
જ્ઞાન લેકાલેકની જવાબદારીની ચીજ છે
હવે સમ્યક્ત્વ અને ચારિત્રના ત્રણ ત્રણ ભેદો જણાવ્યા પણ જ્ઞાને શું બગાડયું કે તેના તમોએ બે જ ભેદ રાખ્યા ? તેના પણ ત્રણ ભેદ કરી નાંખો. પશમિક, ક્ષાયિક અને લાયોપથમિક જ્ઞાન એમ ત્રણ ભેદો કરી ઘો ને ! બીજા જુદા ભેદ પાડવાનું કહેતા નથી. વાત ખરી, પરંતુ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે સમ્યફ તે આત્માની જવાબદારીની ચીજ છે. ચારિત્ર પણ આત્માની જવાબદારીની ચીજ છે, ત્યારે જ્ઞાન લોકાલોકની જવાબદારીની ચીજ છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સમ્યક્ત્વ અને ચારિત્ર તે અ ંગે મહાપુરુષના વચને પ્રવૃત્તિ કરી શકાય, પણ જ્ઞાન એ ભાડૂતી ચીજ નથી પણ પોતાને પ્રકાશ થાય તે જ બની શકે. નિશ્ચય અને વર્તાવ તે શુદ્ધ અને ક્ષણિક બની શકે, પણ આ જ્ઞાન તેવી રીતે ન ખની શકે. કારણ કે તે લોકાલાકપ્રકાશ બનીને મટી જતું નથી.
૧૮
જ્ઞાનમાં આપમિક ભાવ કેમ નહિ ?
હવે તેમ ન બનવાનું કારણ એ જ કે જે નિશ્ચય અને વર્તાવ છે તેને ભગાડનાર માહનીય ક છે અને તે એવી ચીજ છે કે અ ંદર રહે અને બહારને દેખાવ જુદો જ કરી શકે, જેમ દુનિયાના પ્રચી મનુષ્યા બહારના ડાળ જુદો કરે અને અંદર ભાવના કઇં જુદી જ રાખે. હવે આ જ્ઞાનાવરણીય કર્યું તેવા સ્વભાવનું નથી એટલે અંદર રહે અને બહાર ન દેખાય એ ન બને. અંદર હોય તો અહાર ન જ થવા દે–મેહનીયમાં. સંપૂર્ણ ક્ષાયિક સમ્યક્ત્વ થઇ જાય તેમજ સ ંપૂર્ણ વન પણ માહનીયની સત્તાએ થાય. આ તે અને ખરા પણ્ જ્ઞાનાવરણીય તે. એવી સ્થિતિનુ છે કે અંદર હોય તે બહાર આવ્યા વિના ન જ રહે. હવે ક્ષણ માત્રમાં શુદ્ધ જ્ઞાન થાય અને પછી તેમાં પડી જાય એ ન બને તેથી તેનેા ઔપશમિક ભાવ નથી.
C
ભાવની અપેક્ષાએ જ્ઞાનતા એ જ પ્રકાર
આ વાત કરી ત્યારે ખીજી બાજુ વિચારીએ-ઔપશભિક નિશ્ચય અને ચારિત્ર અને એ ઘડીનાં છે તેથી વધારે ટકે નહિ. જ્યાં મેહતા ક્ષય કરવા જાય ત્યાં જ્ઞાનાવરણીય ઉધ્યમાં આવે. આથી જ્ઞાનાવરણીયને ઉપશમ ન હોય. અહીં ડગુમગુ ચાલતુ નથી, તેમજ ક્ષણમાં થતું નથી. તે તે સંપૂર્ણ અને સ કાળને માટે જ્ઞાન થાય છે. અહીં ભાવની અપેક્ષાએ જ્ઞાનના એ જ પ્રકાર–ક્ષાયેાપશમિક જ્ઞાન અને ક્ષાયિક જ્ઞાન.
Page #80
--------------------------------------------------------------------------
________________
છવીસમું] અધ્યયન ૪ઃ સમ્યકત્વ ૫૯
ક્ષાપથમિક અને ક્ષાયિક જ્ઞાન દર્શન અને ચારિત્રને અંગે ત્રણ ત્રણ પ્રકાર જણાવ્યા, અને જ્ઞાનના બે જ પ્રકાર જણાવ્યા છતાં સવાલ એ રહે છે કે ત્યાં જે દર્શનને ભેદ તે જ અપરામિકને હવે તેમ ચારિત્રને અંગે પણ
પથમિક, ક્ષાયિકાદિ હોય. એટલે દર્શન અને ચારિત્રના તે જ પદમાદિક ત્રણ ત્રણ ભેદો હતા પણ જ્ઞાનને અંગે મતિ, મૃત અવધિ અને મન:પર્યવ તે ક્ષાપથમિક ભાવે છે અને કેવલજ્ઞાન જ ક્ષાવિક રૂપે છે. હવે ક્ષાપશમિક સમ્યફત તે દર્શન, ચારિકાના અંગે કંઈ જુદી ચીજ નહોતી પણ જ્ઞાનને અંગે નિયમ છે એટલે કેવલજ્ઞાન તે ક્ષાયિક જ હોય અને મતિ આદિ ચાર તે ક્ષાયોપશમિક જ હોય.
આવરણે ખસે ત્યારે શી સ્થિતિ? હવે દેશવિરતિ તે પથમિક ભાવની લઈશ કે ક્ષાયિક ભાવની માનીશ? સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહાર, સૂક્ષ્મ આદિ ચારમાંથી કોઈપણ ચારિત્ર ક્ષાયિક ભાવનાં માનીશ ખરાં ? કહે કે તેમાંનાં કોઈ પણ ચારિત્રને ક્ષાયિકનાં ઘરનાં નહિ મનાય. અરે ! પથમિકના ઘરનાં પણ નહિ માની શકે ? હવે તેમાં ભેદ શી રીતે ? તો કહે છે કે-જે જે વખતે જે જે આવરણે ખસે તે તે વખતે તે તે સ્થિતિ જણાવવામાં આવે છે.
મતિ, કૃત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન
હવે ઈદ્રિય અને મનદ્વારા જે બોધ થાય તેને મતિમૃત કહેલ છે. હવે તે ઇકિયાદિમાં લોકાલોકનું જ્ઞાન કરાવવાની તાકાત નથી તે પછી તેનાથી સંપૂર્ણ જ્ઞાન થાય જ શી રીતે ? વળી ઈદ્રિય અને મન તે હંમેશ રહેવાવાળી ચીજ નથી. અવધિજ્ઞાનને સ્વભાવ ઉપયોગ દેવાનું છે, તે ઉપયોગ કંઈ હંમેશાં એક્સર રહેતું નથી. વળી તીર્થકર મહારાજને જે અવધિજ્ઞાન ને દર્શન હોય છે તે ઉપયોગ દ્વારા *
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સાધી શકે. હવે તે ચાર જ્ઞાને આત્માને સાધનોવાળાં છે. ફક્ત કેવલજ્ઞાન એક જ એવું છે કે જેમાં ઇકિયાદિ સાધન કે બીજો ઉપયોગ દેવાની જરૂર નથી પણ સતતપણે ઉપયોગ રહેલ છે, તેથી તેને ક્ષાયિકપણે માન્યું અને ચાર જ્ઞાને પ્રથમનાં છે તે ક્ષાયોપથમિક ભાવે છે. પ્રથમ ચાર જ્ઞાન ક્ષાયોપથમિક, માત્ર કેવલજ્ઞાન ક્ષાર્થિક
હવે જગતમાં કોઈ પણ જવ ચેતના વિનાનો નથી. તે સર્વને ઈદ્રિયદ્વાર વત્તાઓછા અંશે બોધ તો માનવો જ પડશે. હવે વધઘટ થશે તે પછી ક્ષાયોપથમિક ભાવ માનો રહ્યો અને તેથી અતિ આદિ પ્રથમનાં ચાર જ્ઞાન ક્ષાયોપથમિક ભાવનાં છે. તે ચારનાં આવરણ ખસવાથી તે જ્ઞાન થાય. હવે ક્ષાયિક ભાવનું જ્ઞાન જે છે તે સર્વ આવરણના ક્ષયે થાય છે. અહીં જ કેવલજ્ઞાન કેવલજ્ઞાનાવરણીયના ક્ષયે લેવું હતું છતાં સમસ્ત જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે એમ કહી કેવલજ્ઞાન કેમ લીધું? વાત ખરી, લોદ્ર ટીપાય ત્યારે તેની સાથે કાટ પણ ટીપાય જ, તેમ અહીં મતિ આદિનાં આવરણે તે કેવલજ્ઞાનાવરણીયના તૂટવાની સાથે તૂટી જ જાય. હવે સર્વ આવરણોને ક્ષય થાય તે જ કેવલજ્ઞાન ક્ષાયિક ભાવનું થાય. અહીં જ્ઞાનાદિનું સમ્યફપણું જણાવ્યું “છતાં ચોવિહીવલીયેગથી રૂઢિ બળવાન છે. કોઈ શબ્દાર્થથી ખસી જાય તેથી દુનિયા ન માને. દુનિયા શબ્દાર્થને માનવા સાથે રૂઢિને પણ માને છે. તેમ અહીં લાંબું લાંબુ કહીને સમ્યગ્દર્શન, જ્ઞાન કે ચારિત્રને સુંદર ભલે કહ્યાં છતાં રૂઢિ શી છે ? એકલા સમ્યગ્દર્શનને જ સમ્યફ કહે છે. જ્ઞાનાદિ માટે સમ્યફ શબદ વપરાતું નથી. જો કે તે જ્ઞાન ને ચારિત્રમાં સભ્યપણું રહેલ છે છતાં તેને “સમ્યફ શબ્દ કહેવાતું નથી. આખી દુનિયાએ “સમ્યફ' શબ્દ દર્શન માટે જ રૂઢ કરેલ છે, તે શાથી ? તેનું કારણ અગ્રે બતાવશે અને છેવટે દષ્ટાંત બતાવી સમ્યગ્દર્શનનું સમ્યફપણું સાબિત કરી આખું અધ્યયન જણાવશે.
Page #82
--------------------------------------------------------------------------
________________
સત્તાવીસમું ]
અધ્યયન ૪: સમ્યકત્વ
વ્યાખ્યાન : ૨૭ મુસાફ અને ખલાસીનું ચય શું હોય?
સ્વકાર મહારાજા શ્રીમાન શીલાંકરિજી મહારાજા
૪ આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનની ટીકા કરતાં થકા આગળ જણાવી ગયા કે ભૂતકાળમાં જે તીર્થંકર થઈ ગયા, વર્તમાનમાં જે વિધમાન છે, ભવિષ્યમાં જે થાવામાં છે તે સર્વ કેઈ ભવોથી એક જ ધ્યેયવાળા અને કેવલજ્ઞાન પછી તેજ ધ્યેયની સિદ્ધિ માટે વર્તવાવાળા અને તેને જ ભાટે મથવાવાળા હોય છે. હવે ધ્યેય કયું ? જગતમાં ઉદ્ધારનું. હવે નાવડીમાં બેસીને સમુદ્રની પાર મુસાફર ને ખલાસી બંને જાય ખરા. મુસાફરનું ધ્યેય એ કે મારે પાર જવું. ખલાસીનું ધ્યેય એ કે મુસાફરોને પાર ઉતારું. હવે જે ખલાસી પોતે ડૂબતે હેય તે મુસાફરોને બીજે કાંઠે લઈ જઈ શકતા નથી, પણ ખલાસીનું જે ધ્યેય નાવડીમાં બેસવું છે તે મુસાફરોને તારવાની દષ્ટિએ જ. જો કે પિતે ડૂબવાના ધ્યેયવાળ નથી, તરવાની જ ભાવના રાખે છે, છતાં તેનું મુખ્ય ધ્યેય મુસાફરોને તારવાનું છે.
ને તારવાનું તીર્થકરના જીવનનું ધ્યેય | તીર્થકંરના જીવોના અને બીજા જીવોના સમ્યગ્દર્શનમાં તફાવત છે. હવે ખલાસી ચાલતે ચાલતે નદીના કાંઠે આવે તે પણ વિચારે એ કે મુસાફરોને કેમ જલદી પાર ઉતારું અને મુસાફરો એ વિચારે કે હું પાર કેમ ઊતરું, અને જે તીર્થકરને જીવ સમ્યફત્વ પામે અને તેમાં પણ વરબોધિ પામે ત્યારે સ્થિતિ એ જ હોય કે આ જીવોને પાર કેમ ઉતારું. પિતાની તરવાની વાતને આગળ ન જ કરે પણ જગતના જીવોને ઉદ્ધાર કરવાના જ વિચારમાં હેય. ખલાસીનું ધ્યેય નાવડીમાં બેસી તરીને સામે કાંઠે ઊતરવાનું ન હોય પણ મુસાફરોને સામે કાંઠે ઉતારવાના આશયથી પોતાનું સામે કાંઠે જવાનું સ્વાભાવિક બને છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન - તીર્થકરપણુંનું બીજ શું ?
હવે તીર્થંકરપણાનું બીજ શું ? બીજા જીવોને સંસારસમુદથી પાર ઉતારી મોક્ષમાર્ગે લઈ જવા. આથી તીર્થંકરપણું પ્રાપ્ત થાય ત્યારે વિધિ જ હોય અને તેથી હરિભદ્રસૂરિજીને કહેવું પડયું કે જ્યારે વરબોધિ એટલે અપ્રતિપાતિ સમ્યક્ત્વ થાય ત્યારથી તેઓ વાઘ10 એટલે પરના ઉપકારમાં સતતપણે તત્પર હોય. હવે તીર્થંકરનું સમ્યક્ત્વ બીજાના સમ્યફવથી જુદું પડે. કારણકે બીજાના સમ્યફોમાં હું કેમ સંસારસમુદ્રથી તરું એમ હોય, ત્યારે તીર્થકરના જીવનું સમ્યકત્વ પરના જીવને તારવાવાળું હોય, જગત કેમ તરે એ ભાવનાવાળું હોય. હવે તીર્થંકરપણું તે વીસસ્થાનકથી મળે એમ કહેવાય છે તે શું છે તે પણ વાત સાચી છે. નમસ્કાર, જપ, ધ્યાનદ્વારા આરોધાતાં વીસે સ્થાને પણ આત્માને ઉદ્ધાર કરે, કારણ કે શાસ્ત્રકારોએ જિનેશ્વરની પૂજામાં પણ પરે પકારને અગ્રપદ આપેલ છે. તે
દેરાસરમાં મૂળનાયક કેમ ? હવે પૂજામાં અગ્રપદ કેમ? પ્રથમ તે મૂલનાયક કેમ? એમ કઈ પ્રશ્ન કરે એટલે મહાવીર મહારાજનું કે ઋષભદેવ ભગવાનનું દેરું હોય તેમાં બીજા પણ તીર્થકરોની મૂર્તિઓ બિરાજિત હોય તો તે નામે કેમ દેરાનું નામ નથી લેતા અને મૂલનાયકના નામ તરીકે કેમ સંબંધે છે ? આમાં બીજા તીર્થકરેનું અપમાન થાય છે ? કારણકે સર્વ તીર્થકરેને ક્ષાયિક ભાવ સરખે છે. ઊંચાનીચાપણાનું ત્યાં કંઈ છે જ નહિ. જેમ નાટકિયે જુદા જુદા ખેલ કરી બતાવે અને ઉચ્ચનીચ સ્થાન ભજવે, તેમ અહીં કરે છે ? તે કહે છે કે-ના. ભાઈ તારી વાત સાંભળી. તેમાં અડચણ નથી. કારણ કે જૈનશાસન શંકાકારની જબાન બંધ કરવા માંગતા નથી. જે તેની જીભ બંધ કરીએ તે તે માર્ગ જ ન પામે અને ભ્રમનું સમાધાન ન થાય તેથી ભાગે ન આવે, માટે પ્રથમ શંકાનું સમાધાન કરવું જોઈએ.
Page #84
--------------------------------------------------------------------------
________________
સત્તાવીસચું]
અધ્યયન ૪ : સમ્યક્ત્વ
ભવ્યેાના ઉપકારને માટે જ મૂલનાયકની કલ્પના હવે તીંકર મહારાજ ખુદનુ ધ્યેય શું ? સર્વાંનું ધ્યેય જગતના ઉદ્દાર માટેનુ છે. તેની ઊંચીનીચી દષ્ટિ અહીં અમે રાખીએ તેમાં જગતના ઉદ્દારને શો સંબંધ ? જે કાઇ દેવદર્શન કરશે તે પ્રથમ શું દેખશે? કહે કે મૂલનાયકને. હવે તી કર ભગવંતની અપેક્ષાએ મૂલનાયક છે નહિ, પણ ન કરનારની અપેક્ષાએ મૂલનાયકપણુ છે. અહીં જિજ્ઞાસાબુદ્ધિથી શકા કરે તેને તે પહેોંચાય પણ કોઇની બહેકાવટથી પથરો ફેંકવો એ હિસાબે શંકા કરવી તે નકામી છે. હવે આ જે મૂળનાયકની ગેાઠવણ તે ઊંચાનીચાપણે કે સ્વામી—સેવક આદિ મર્યાદા માટે નથી, પણ મદિરમાં પ્રવેશ કરનારાની પ્રથમ દૃષ્ટિ કર્યાં જવાની ? મૂલનાયક ઉપર. માટે તેમૂલનાયક ગણાય. હવે આવી રીતે મૂલનાયકપણાની કલ્પના તે ભવ્યાના ઉપકારને માટે છે. તેમને તારવાને માટે જ છે. તે વાત લક્ષ્યમાં રાખશુ તે પૂજામાં પણ જણાવેલ છે કે પૂજાની સામગ્રી જે વિશિષ્ટ હોય તે પ્રથમ મૂલનાયકને ચઢાવો. પછી પહેાંચતી હોય તો ખીજે ચઢાવો. હવે ખૂાના ભગવાનને આંગી રચે તેથી ભક્તિ તે થાય પણ મૂલનાયકજીને ચઢાવવામાં હેતુ એ જ કે આવનારની દૃષ્ટિ મૂલનાયક ઉપર પડે. કોઇ વસ્તુ ત્યાં જ પ્રથમ ધરવી, તે કેવલ ભબ્યાના કલ્યાણને માટે. કારણકે તેમના હૃદ્યના ઉલ્લાસ દેખતાં સાથે વધે તે માટે.
૩
પ્રભુપૂજા અને સાધન-સામગ્રીના વિવેક
હવે પ્રથમ જે પ્રભુપૂજા થયેલી હોય તેમાં સાધનસામગ્રી ઓછી હોય અને પાતે વિશાળ સામગ્રી લાવ્યો હોય તો મૂળથી પ્રક્ષાલ કરીને કરે. પણ જો પ્રથમની પૂજા સારી રીતે થઇ હોય તો ખીજે પૂજાદિ કરી લેવી અને તેથી મૂલનાયકની પૂજા છેડવી પડે તેની ફિકર નહિ. કારણ તેમાં લાગુ થાય તેવી સામગ્રી નથી, અગર તેનાથી વધે તેવી સામગ્રી નથી, તે માટે એમ કરવુ, અહીં કોઈ એમ કહે કે મૂલનાયકજીની પૂજાનો વિચાર હોય તો તેના વિચાર કે ભાવને ધક્કો
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન લાગે ને? વાત ખરી. તારી ભાવના હતી તેમાં ના નથી, પણ સાથે જગતના ભાને વિચાર તે કરવો પડે. અહીં પૂજમાં, સામગ્રીમાં પ્રતિબંધ કર્યો. મૂલનાયક્વણું તીર્થંકરને અંગે અંગીકાર કર્યું. હવે તે બધું શાને માટે છે ? તે કહે છે કે કેવળ જીવોના ઉદ્ધારને માટે
| તીર્થકરપદની આરાધનામાં લક્ષ્ય શું !
હવે અહીં આ સર્વ નિયમ ત્યારે જ રહે કે જ્યારે જીવોના કલ્યાણનું ધ્યેય રાખીએ અને તેની અનુકૂળતા માટે સંધને–આચાર્યાદિને પણ ધ્યાન આપવું પડે. મૂલનાયક-સામાન્ય આદિને ભેદ પણ પાઠવો પડ્યું. અહીં તત્ત્વ એ છે કે જે મનુષ્ય જગતના કલ્યાણને ભાટે અરિહંતાદિની પૂજા, પ્રશંસા, સત્કારાદિ બહુમાન કરે, તે ફક્ત જગતના કલ્યાણના એયને માટે છે. અહીં તીર્થકર પદની આરાધના માં લક્ષ્મ જગતના જીવોના ઉદ્ધારનું છે. જો કે અહીં આરાધના છે, તેમ અરિહંત પદની નવકારવાળી આદિ ગણે તેમાં કલ્યાણભાવ સ્વઆત્માનું જ કલ્યાણ છે. નમન, વન, જપ, ગુણગાન દ્વારા થતી અરિહંત પદની આરાધના આત્માને જ તારે. . વાસાની સાથે જાતને ઉદ્ધારવાનું દયેય :
હવે મૂળ વાત ઉપર આવીએ કે જે વિધિની સાથે જગતને ઉદ્ધારવાનું ધ્યેય રાખે તે જ તીર્થકર બને. હવે પ્રથમ કોઈ વસ્તુની સિદ્ધિ માટે અખતરો કર્યા પછી તે સભા આગળ મૂકાય. ચેકસી સેનાને અખતરો કપ, તાપ, છેદ આપ્યા પછી ચેકસીઓ આગળ મૂકે.
જ્યારે પિતાને અખતરે પૂરેપૂરો લીભૂત થયો હોય તે જ ચેકસી આગળ - મૂકાય. અહીં એકસીસેનાનો ભંડાર કરાવવાવાળા નહિ. તેને ભંડાર તો રાજા, મહારાજા કે શેઠ શાહુકારે કરાવે, પણ ચોકસીએ તે પરીક્ષા જ કરે. હવે તીર્થંકર મહારાજ mત આગળ જે ધર્મને અખતરો મૂકે છે, તે ક્યારે બને? જગતને ધર્મનું પૂરેપૂરું ફળ બતાવી શકે તે જ જગતને ધર્મ દેખાડી શકે, ત્યારે જ દેશના આપે. કેવળજ્ઞાન ન થયું હોય તે દેશના ન આપે. કૈવલ્ય ઉપજે ત્યારે જ ધર્મને અખતરો
Page #86
--------------------------------------------------------------------------
________________
સત્તાવીસમું |
અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
પૂરો થાય. તેથી જે ધર્મની દેશના આપે તે પરીક્ષાની કટિમાં, આચરણની કોટિમાં મૂકે તે અખતરે પૂર્ણ થયા પછી જ મૂકે. હવે અખતરા કરવાવાળા બધા પૂરી શોધને ન જ મેળવે, પણ તીર્થકરે તે અખતરો પૂર્ણ કરીને જ ધર્મમાર્ગ બતાવે. .
આચાર્યાદિ કહે કે “નિurquપત્ત તત્ત હવે આચાર્યાદિએ ધર્મોપદેશ આપે ખરા, પણ તે હું કહું છું એમ નહિ પણ જિનેશ્વરે કહેલ ધર્મ કહું છું એમ કહે. એ ટ્રેડમાર્ક. મુખ્ય હાથ તે જિનેશ્વરને છે, તેમના નામે ધર્મ રજિસ્ટર થયેલ છે તેથી નિપિપા તત્ત' એટલે સાધુ, ઉપાધ્યાય કે આચાર્ય બોલે તે કહે કે જિનેશ્વરે કહેલ ધર્મ છે. અહીં ધર્મ જિનેશ્વરે જગતની આગળ રજૂ કર્યો ત્યારે એ જ કહ્યું અને કહે છે કે હું પણ તમારી જેમ ચારે ગતિમાં રખડતે, ચોરાસીના ચક્કરમાં ચગદાયેલ હતું. હાલ કેવલજ્ઞાન પામેલે લોકોકપ્રકાશરૂપ પણ આ મારો આત્મા છે. આ દુર્ઘટ સ્થાનમાંથી ઉચ્ચ સ્થિતિમાં આવ્યું, તે મારા આત્માના પ્રતાપે નહિ પણ આ ધર્મના પ્રતાપે જ પ્રાપ્ત થયું છે. સામાન્ય માણસ પોતાની ગુપ્ત વાત ન કરે. નીતિકારે નવ વાતને ગુપ્ત રાખવા કહે છે. હવે મહાવીર મહારાજા કેવલજ્ઞાની-તીર્થંકરપણે વિચરતા હતા છતાં પોતાનાં છિદ્રો સભાને કહે તેને અર્થ શું ? અરે, મરીચિના ભવમાં હું આવી રીતે ધર્મથી ભગ્ન થયા હતા, મેં અહંકાર કર્યો હતે, હું વિરુદ્ધ બોલ્યો હતો. આ સર્વ પોતે જ કહેતા. . . સજજન અને દુર્જનની વિચારણું :
અહીં બીજાઓ એમ કહે છે કે મહાવીર મહારાજ સરખા ધર્મથી દૂર રહે, અહંકાર કરે, વિરુદ્ધ પ્રરૂપણ પણ કરે તે પછી અમારા સરખાની વાત શી કરવી ? આમ દુજ બોલે. સજને તેવું બોલે જ નહિ. દુર્જને જગતની એક પણ ચીજને ભૂંડી ક્ય વિના ન રહે. અહીં તીર્થકરના જીવોએ પોતાનું જીવનચરિત્ર કહ્યું તેથી
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સજ્જન એ વિચારે કે આ મોહ કેવો જબરજસ્ત છે કે પ્રભુ વીર જેવાને પણ હચમચાવી દે છે. અરે, અભિમાને તેમને પણ થાપટ લગાડી અને પ્રરૂપણામાં એક વચન ચેખું ન બોલાયું તેમાં તે આ તીર્થકરને જીવ કોડા ક્રોડ સાગરોપમ સુધી ભમે, તો પછી આપણે બોલવામાં ઉપયોગ રાખવો એમ સજ્જનો વિચારે, ત્યારે દુર્જન વિપરીતપણે વિચારે. હવે ઘુવડો, દુજને લપ્પડ મારે તેથી સૂરજે પોતાને પ્રકાશ બંધ કરવાનું ન હોય, પણ તે તે પોતાને પ્રકાશ આપે જ. તેમ દુર્જન સારી અને સાચી વસ્તુને દુરુપયોગ કરે તેથી સજ્જનથી સારી વસ્તુને સારાપણે કહેવાનું બંધ કરાય જ નહિ.'
ધર્મને પૂર્ણપણને અખતરો - અહીં આવો અહંકાર કરનાર, મેહમાં રાચનારે જીવ અધમ દશામાંથી જ્યારે ધર્મના પ્રભાવે તીર્થંકરપણું પામે તે તમે આવો ધર્મ કરવાવાળા ન થાઓ તે પછી તમારા જેવા બેનસીબ કોણ? હવે પ્રભુ વીર ચાહે તેવા દુર્ગણવાળા હતા અને તેમણે તે જાહેર કર્યા તે એટલા જ માટે કે ધર્મનું મહત્ત્વ બતાવાય. અહીં જિનેશ્વર મહારાજા ધર્મને અખતરે મૂકે છે તે પૂર્ણપણાને અખતરો છે.
મૂળસ્થિતિથી છેલ્લી સ્થિતિ સુધીની રીતિ - વળી તે ધર્મ કિંમતી છે. કુંભાર ઘડે બનાવે તેમાં કઈ માટી, તેની મેળવણ, રંગ આદિ સર્વ બતાવે. મૂળ સ્થિતિ પણ જણાવે. અર્થાત સભા સમક્ષ અખતરે મૂકનારે મૂળસ્થિતિથી છેલ્લી સ્થિતિ સુધીની રીત જણાવી. તેમ અહીં તીર્થકરે મૂળસ્થિતિથી યાવત તીર્થ કરપણાની સ્થિતિ સુધીની વાત જગતને બતાવી. તે શાથી? તે કહે છે કે-ધર્મના પ્રભાવે આ બધું બન્યું છે. હવે જે તમે ધર્મના રસ્તે નહિ આવો તે હજી રખડવું પડશે. દરેક તીર્થકરના ચારિત્રમાં નિગમ નામનું નિર્યુક્તિનું દ્વાર જણાવે છે. હવે સિદ્ધિ રૂ૫ ઊંચું સ્થાન જ્યારે તીર્થકરોને મળે ત્યારે જ તેઓ ધર્મને સભા સમક્ષ મૂકે.
Page #88
--------------------------------------------------------------------------
________________
સત્તારીસમું અધ્યયન ૪: સમ્યફ
દ૭ આપત્તિનું નિવારણ અને સંપત્તિની પ્રાપ્તિ હવે અહીં દરેક તીર્થકર સભા સમક્ષ ધર્મની પરીક્ષા જણવતાં સાધુ શું બતાવે ? આપત્તિનું નિવારણ અને સંપત્તિની પ્રાપ્તિ. હવે આપત્તિને નિવારણમાં, જન્મ, જરા, મરણ, શેક, આધિ ને વ્યાધિરૂપ આપત્તિ જગતના સર્વ જીવોને લાગેલી છે, તેથી પ્રથમ તમે એ સમજો કે ભારે આત્મા દરેક ભવમાં ભટકવાવાળો, ઉત્પન્ન થવાવાળો હોવા સાથે જન્મ, જરા, મરણના ચક્કરમાં ચગદાયેલો છે, માટે અનિષ્ટ તત્વ જગતમાં જે કોઈ હોય તો તે જન્મ, જરા, મરણ આદિ છે. આને અંગે પ્રથમ ત્રણ અધ્યયન કહ્યાં છતાં સંપત્તિની પ્રાપ્તિ ન થાય તે પછી અનિષ્ટના નિવારણ અર્થ ?
આત્માના ત્રણ અખૂટ ભંડાર હવે ચેકીદાર રાખવા તે ક્યારે શોભે ? જે માલ હોય તે જ. વગર માલે ચોકીદાર રાખવા તે મૂર્ખાઈ ગણાય. હવે અહીં આત્મામાં સમૃદ્ધિ હોય તે તેના ચેકીદારે કામના. અહીં આત્માના ત્રણ અખૂટ ભંડાર છે. હવે તે કેળવતાં ન આવડે તે શું કામ લાગે ? તે આત્માનું સ્વરૂપ એવું છે કે એક વખત પણ મળે, જોઈતા પ્રમાણમાં પણ મળે અને અખૂટપણે પણ મળે. એનાં જ શાસ્ત્રીય નામે.
પથમિક, ક્ષાપશામક અને ક્ષાયિક રૂપે છે. હવે અહીં એક વખત. મળે તે પથમિક અને જોઈતા પ્રમાણમાં મળ્યા કરે તેનું નામ ક્ષાપશમિક, અને મળેલ ભંડાર અખૂટ રહે તે જ ક્ષાયિક છે. આવી રીતે શાસ્ત્રીય પરિભાષાના ત્રણ શબ્દો છે. હવે આત્માના નિશ્ચયમાં એક વખત મજબૂતી આવે તેનું નામ જ પશમિક સમ્યક્ત્વ, નિશ્ચયમાં ડગમગતા આવે તેનું નામ ક્ષાપશમિક અને જેમાં ચાહે તેવાં અને ચાહે તેટલાં ડગમગવાનાં સ્થાને આવે તે પણ ડગમગે જ નહિ, કશી ખામી ન આવે તેનું નામ જ ક્ષાયિક. આવા ત્રણ ત્રણ પ્રકારે દર્શન અને ચારિત્રમાં બને, પણ જ્ઞાનમાં ત્રણ પ્રકાર ન થાય.
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આત્માની અષ્ટ સમૃદ્ધિ હવે જગતમાં એક વખત ખ્યાલમાં આવ્યા પછી વસ્તુ જતી નથી. જેમ “અગ્નિ બાળનાર છે' એવી પ્રતીતિ થયા પછી તેમાં કોઈ આંગળી ન નાંખે. અરે, સો માણસે કહે કે તું નહિ બળે છતાં કોઈ આંગળી નાખવા તૈયાર ન થાય. કારણ અહીં મુદ્દલ બંધ થાય પણ થયા પછી ન જાય એટલે અહીં આત્માની અષ્ટ સમૃદ્ધિ છે, સિદ્ધિ છે. અપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક સમ્યફવ, તેવા જ ત્રણ ભેદો ચારિત્રના અને જ્ઞાનના ક્ષાયિક અને ક્ષાપશમિક એ બે ભેદ મળી કુલ આઠ ભેદે આત્માની સમૃદ્ધિના છે. વા જ ખરી, પણ કામ ચોખ્ખું કર્યા વિના દૂધપાક બનાવાય છે તે સારો ન જ લાગે. વસ્તુ
એ કિંમતી હોય છતાં ધેયા વગરના ઠામમાં કરેલો હોવાથી વસ્તુની કિંમત ઘટાડે અને વસ્તુને આદર ન થવા દે, તેમ અહીં આત્મામાં ખાઈ જોઈએ. પછી તે દૂધપાકરૂપી વસ્તુને આદર થાય.
સેનાપતિની તરકીબથી જ યુદ્ધમાં જીત અહીં તારું ચોખ્ખું શું ? દરેક આચાર્યાદિએ મને એ જચાવ્યું છે કે-એકલા દર્શનને સમકિત કહેવું, જ્ઞાન કે ચારિત્રને સમ્યકત્વ કહેવાનું કોઈએ મને જચાવ્યું નથી. અરે ! મેં એવું સાંભળ્યું પણ નથી. શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવાય, પણ જ્ઞાન અને ચારિત્રને સમ્યફવ કહેવાનું તમે કહો છે. વાત ખરી, પણ શુરા સરદારને લાખોના લશ્કરથી જ જીત મળે છે. એક સરદાર લશ્કર વગર કંઈ ન કરી શકે. લશ્કરના જોરે, પ્રજાના સાધનો અને પિષણે જીત મેળવી તે આગળ વધે છે, છતાં ઇતિહાસ તે ફલાણે છે એમ કહે છે. ઇતિહાસમાં લશ્કરીઓનું કે પ્રજાનું લિસ્ટ વાદી ન અપાય. એમાં તે શુરા સરદારનું જ નામ આવે છે. પાંડવો અને કૌરવો લડ્યા, ત્યાં જીત્યા પાંડવો, પણ વચમાં જેની મદદે લડાયું અને છતાયું હતું તે કોઈનું નામનિશાન પણ લેતા નથી તે કેમ? કહે કે પ્રભાવ એને છે. સાધન તરીકે લશ્કર આદિ સામગ્રી છે પણ તે સર્વમાં તરકીબ કોની? કેમ
Page #90
--------------------------------------------------------------------------
________________
સત્તાવીસમું ] અધ્યયન ૪: સમ્યકૃત્વ
૬૯
લશ્કર લેવુ કેવી રીતે તૈયાર કરી કયા ક્ષેત્રમાં પ્રથમ જવુ, એ તરકીખ કોની? કહે કે જનરલની—સેનાપતિની. અહીં જેમ જનરલ સ તરકીબને કરનારા હોય છે પછી તેમાં જીત સહાયકોના પ્રતાપે કે સાધનાની વિપુલતાએ મળી હોય, છતાં નામ તો જનરલનું જ આવે. અહીં ચારિત્રના પ્રતાપે કનો ક્ષય થાય ખરો પણ ચારિત્રને જણાવનાર, તેના સાધનને લાવનાર વગેરે કોણ ? સભ્યન. અહીં સમ્યજ્ઞાન સમ્યક્ ભલે હોય, સમ્યક્ચારિત્ર પણ સમ્યક્ ભલે હોય છતાં નિશ્ચય જે છે તે જ સમ્યક્ કહેવાય. આવી રીતની શંકા વાદી કરે છે તેનું સમાધાન પણ શાસ્ત્રકાર આપે છે. દર્શનને જ સમ્યક્ કેમ કહેા છે?
હવે આઠ સમૃદ્ધિ કહો કે ત્રણ સુંદર પદાર્થો આત્માના કહો, તેના અંગે વાદી શંકા કરે છે કે ત્રણેનુ' સુંદરપણું છે તે પછી સમ્યગ્નને જ એટલે નિશ્ચય, પ્રતીતિ, શ્રદ્ધા, દઢતાને જ કેમ સમ્યક્ કહે છે ? ત્રણેને સમ્યક્ કેમ નથી કહેતા ? કોઈ ગ્ર ંથકાર કે આચાય જ્ઞાન કે ચારિત્રને સમ્યજ્ઞાન કે સમ્યક્ચારિત્ર કહેતા નથી. માત્ર સમ્યક્ શબ્દથી શ્રદ્ધા, નિશ્ચય, દૃઢતા કે રુચિને કહેવાય છે. અહી ચારિત્રમાં કે જ્ઞાનમાં સભ્યપણું છતાં સતિપણુ કોઈ કહેતું નથી. આચાર્યાદિ સ સમકિતપણું નિશ્ચયમાં લઇ બેઠા છે. અહી એનું અપમાન કરી એકને ઊંચુ ચઢાવ્યું. આ તે અન્યાય કહેવાય. હવે એને સમક્તિ નથી કહેતા તે શાથી બન્યું? મારી જાતે હુ ઘેાડા બાંધું ત્યારે જ હું બંધનકારક ગણાઉં. તે વિના હું અંધનકારક નથી. વાત ખરી– અહીં અધ્યયનના જોખમે તમે જોખમદાર છે, કારણ કે વ્યાખ્યા તમેા કરો. કેસમાં ફાયદો કે નુકશાન અસીલને હોય છે. વકીલને કઈ લેવાદેવા નહિ, છતાં વકીલોની સભામાં આબરૂ કાની વધે? વકીલની. ક્યારે ? કેસ જીતે તે, પણ હલકા કેસ લે અને હારે તેા પછી વકીલેાની સભામાં આખરૂની જમાવટ ન જામે, એટલે પ્રિવીકાઉન્સિલ સુધી પહેોંચાય તેવો કેસ જો હાથમાં લે તે તે વકીલની આબરૂ વધે, પણ્
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન એક બે કોર્ટમાં હારે તેવો કેસ જે વકીલ લે તે તેની આબરૂ ન જ વધે. અહીં ટીકાકાર કહે છે કે તમે આ અધ્યયનના વકીલ બન્યા છે તે ઠેઠ પહોંચાડજો. *
* શરા સરદારનું દષ્ટાંત ' આ આખા અધ્યયનમાં સમ્યગુર્શનને સમક્તિ કહેવું એ જ જણાવવાના છે. જ્ઞાન કે ચારિત્રનું સમકિત તમે બોલી ગયા છે ખરા પણ તમે જણાવવાના નથી. વકીલ અણઘટત કે જૂઠા પુરાવો આપે તે તેની સનંદ કોર્ટમાં રદ થાય. હવે અહીં સભાની આગળ જે એકલા સમ્યગદર્શનનું સમકિતપણું જણાવો છે તે બ્રીફમાં તે તમો આ સભાને અવળે રસ્તે દોરી રહ્યા છે. વાત ખરી, પણ અહીં જે કહેવાય છે તે જરા સાંભળો. જે મનુષ્ય હૃદયમાં આવેલી વાતને ખુલ્લી કરે તેને ખુલાસો થાય, પણ જે ખુલ્લી ન કરે તેનું શું થાય? અહીં તેં તારો વિચાર જાહેર કરી મારા ઉપર જે આક્ષેપ મૂક્યો છે તે વાજબી છે, પણ તને પૂછીએ છીએ કે સાધનને જે બોધ તે નિશ્ચય પહેલાં હોય કે નહિ? રમતા છોકરાઓ તરવાર, બંદૂક આદિને આંખે દેખે છે, છતાં આંખે પાટા નથી બાંધતા. અરે, સરદારના નેકરે હથિયારને સાફ રાખે. તેથી સુભટ નોકર કે સુભટ સરદાર ? અહીં ચાકર હથિયારને સાફ કરે તે સરદારની મહેરનજર માટે પણ જીત મેળવવા માટે હથિયારને સાફ કરતા નથી. હવે શૂરા સરદારને અંગે ચાકરનું હથિયારપણું કામનું નથી. તેને શ્રેરે સરદાર પિતે હથિયારને તૈયાર કરે તે કામ લાગે.
સમકિતમાં જ મેક્ષ લાવવાની તાકાત છે
હવે અનંતી વખત આ જ્ઞાન, ચારિત્રને વર્તાવ જીવને મળેલ છે. નવવેયક સુધી જાય તેવું ચારિત્ર અનંતીવાર મળેલ છે પણ જેમ ખેતરમાં ધરે ઊગેલી હોય છે છતાં તે કોઈ ફળના કામની નથી. ફળ જ હોય નહિ. ગમે તેટલી ફાલેફૂલે છતાં સ્વભાવ ફળ આપવાને નથી. તેમ આ જીવને જ્ઞાન ને ચારિત્ર અનંતીવાર આવેલ છે પણ તે
Page #92
--------------------------------------------------------------------------
________________
સત્તાવીસમું ] અધ્યનન ૪: સભ્યત્વ
સમકિત સાથે આવે ત્યારે જ માક્ષને દેનાર અને. સમતિ વગરનુ ચારિત્ર કે જ્ઞાન કંઇ કામનું નથી. મેાક્ષ લાવવાની તાકાત જ્ઞાન કે ચારિત્રમાં નથી. તે તાકાત તેા સમતિમાં છે. મેક્ષ નહિ આવવામાં ન્યૂનતા માત્ર સમ્યગ્નની હતી. જ્ઞાનચારિત્ર છતાં સમક્તિ આવે અને તે પછી મેાક્ષ મળે. તે શાથી ? સમકિતના જ પ્રતાપે. બીડમાં વરસાદ ચારે તરફ વરસે છતાં બાજરીને છેડવો નથી ઊગતા. કહે કે વાવેતર નથી. વગર વાવેતરે થયેલા વરસાદ ખીજને પેદા ન કરી શકે. તેમ અહીં સમ્યક્ત્વરૂપી ખીજ વિના જ્ઞાન કે ચારિત્ર કામ ન કરી શકે. હવે નાના સરખા રાઇને દાણા વવાયા હોય તેા તેના છેડવાને ઊગ્યા વિના ન જ ચાલે. તેખ અહીં નાને સરખા પણ મેાક્ષને નિશ્ચય એટલે ઔપમિક ભાવને નિશ્ચય થયા હોય તો જ જ્ઞાન અનેચારિત્ર કામ લાગે, જમીન રસાળ હોય, ભરપદે વરસાદ હોય, છતાં વાવેતર ન કર્યું. તે ધાસ જ ઉત્પન્ન થાય. તેમ અહીં સમ્યજ્ઞાનરૂપી ક્ષેત્ર અન તીવાર મળેલ છે, તેમજ ચારિત્રરૂપી ક્ષેત્ર પણ મળેલ હતું છતાં દર્શનરૂપી ખીજનુ વાવેતર થયું ન હતુ` માટે ફળ ન મળ્યું. હવે ધઉં, ચણા કે બાજરીના દાણા કહેો છે પણ માટી કે પાણીને દાણા ખેાલતા નથી. હવે માટી કે વરસાદ વિના દાણા થયા નથી છતાં દાણાનો જશ તેા ખીજતેજ થાય. સમ્યગ્દર્શનના પ્રતાપે જ્ઞાન, ચારિત્ર
અહીં જ્ઞાન તે ચારિત્ર વિના મેાક્ષ નથી થતા છતાં તે જો કઇ પણ બીજ ગણીએ તે! તે સતિ જ છે. દાણા ખીજના નામે એળખાય પણ માટી કે પાણીના નામે ન ઓળખાય. તેમ અહીં મેાક્ષના ખી તરીકે સમકિત જ છે. જ્ઞાનચારિત્રની જરૂર તો ખરી. માટી, પાણી સ્વતંત્ર ચીજો છે, પણ એ બીજ તરીકે ન ગણાય. હવે .આ સમ્યગ્નાન કે ચારિત્ર તે તે સમ્યગૂનના પ્રભાવે થવારૂપ હોવાથી તે સ્વત ંત્ર ન જ ગણાય. એટલે સમ્યગ્દર્શનના પ્રતાપે જ્ઞાન, ચારિત્ર છે. હવે આ શ્રદ્ધા, નિશ્ચય, પ્રતીતિ તે આ અનેને સમ્યક્ કરનાર છે આથી તે સમકિતરૂપ ગણાય. આ વાત ખરી પણ યુક્તિથી સમજાવેલી
૭૧
Page #93
--------------------------------------------------------------------------
________________
७२
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વાત દાખલાથી ન સમજાવાય તે ત્યાંસુધી ગળામાં ઊતરે નહિ. જેમ ભાવનગર અને શિહેર વચ્ચે. આ પાલિતાણ વગેરે સ્થાને છે તે કાઠિયાવાડમાં છે. આ વાત મુખથી કહેવાય તે ન માને કે ન સમજે પણ નકશાથી તુરત જ માની લે. તેમ અહીં યુક્તિથી સમ્યગ્દર્શનના પ્રતાપે જ્ઞાન કે ચારિત્ર બતાવો ખરા પણ જે તે દાખલાથી સમજાવો તે જ કામ લાગે. તેને માટે પ્રથમ વસ્તુનું સ્વરૂપે અને પછી એક દષ્ટાંત બતાવશે કે જે શ્રોતાઓને કબૂલ કરવું પડશે અને તે સમક્તિને સાબિત પણ કરશે.
व्याच्यान: २८ यद्येवं त्रयाणामपि सम्यग्वादसम्भवे कथं दर्शनस्यैव सम्यक्त्ववादो रूढो ? यदिहाध्ययने व्यावय॑ते, उच्यते, तद्भावभावित्वादितरयोः, तथाहि-मिथ्याप्टेस्ते न स्तः, अत्र च सम्यक्त्वप्राधान्यख्यापनाय अन्धेतरराजकुमारद्वयेन बालाङ्गनाद्यवबोधार्थ दृष्टान्तमाचक्षते तद्यथा-उदय सेनराशो वीरसेनसूरसेनकुमारद्वयं, तत्र वीरसेनोऽन्धः, स च तत्प्रायोग्या गान्ध
दिकाः कला ग्राहितः, इतरस्त्वभ्यस्तधनुर्वेदो लोकश्लाघ्यां पदवीमगमत्, एतच्च समाकर्ण्य वीरसेनेनापि राजा विज्ञप्तो यथाऽहमपि धनुर्वेदाभ्यासं विदधे, राज्ञाऽपि तदाग्रहमव. मम्यानुशातः, ततोऽसौ सम्यगुणाध्यायोपदेशात् प्रज्ञातिशयाद. भ्यासविशेषाच्च शब्दवेधी सञ्जज्ञे, तेन चारूढयौवनेन स्वभ्यस्तधनुर्वेदविज्ञानक्रियेणागणितचक्षुर्दर्शनसदसद्भावेन शब्दवे. धित्वावष्टम्भात्परबलोपस्थाने सति राजा युद्धायादेशं याचितः, तेनापि याच्यमानेन वितेरे, वीरसेनेन च शब्दानुवेधितया परानीके जजम्भे, परैश्चावगतकुमारान्धभावैर्मूकतामालम्ब्यासो जाहे, सूरसेनेन च विदितवृतान्तेन राजानमापृच्छ्य निशिवशर.
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૩
અઠ્ઠાવીસમું ] અધ્યયન ૪: સમ્યફવા शतजालावष्टब्धपरानीकेन मोचितः। तदेवमभ्यस्तविज्ञानक्रियोऽपि चक्षुर्विकलत्वान्नालमभिप्रेतकार्यसिद्धये इति ।
(મારા દીઠ go ૨૭૬) આત્માને લાગેલા રગને વિચાર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે આચારાંગ સૂત્રના ચેથા અધ્યયનની ટીકા કરતા થકા આગળ જણાવી ગયા કે ચાર વિભાગ જે પાડવામાં આવ્યા છે તેમાં સમ્યકત્વ છે, તે જ આત્માની સમૃદ્ધિ છે. અનાદિ કાળથી આ આત્માએ પોતાની મિક્ત ધનમાલ, કુટુંબકબીલા આદિને ગણેલ છે. તેથી તેને જ્ઞાન, દર્શન કે ચારિત્રરૂપી મિલ્કતને ખ્યાલ ન હોય. નાના બચ્ચાને દુનિયાદારીની ચીજોને ખ્યાલ ન હોય. તેથી મગજમાં આવેલી ચીજોને જ ખ્યાલ હેય. તેવી રીતે આ જીવને પણ દરેક ભવમાં એ દશા થઈ કે ભવમાં જોઇતી ચીજોને ખ્યાલ કર્યો. શરીર, ઈદ્રિય, ધન, કુટુંબ, માલમિલ્કત આદિ ઉપયોગી વસ્તુઓ જે ભવમાં થાય તેને જ ખ્યાલ કર્યો. તેથી પ્રથમ ઉપદેશમાં ભગવાને એ જણાવ્યું કે–તમારી આ બહારની આફતને જુએ. આ મારે આત્મા ભવોભવ ઉત્પન્ન થવાવાળે છે એટલે જન્મ, જરા, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ નડી રહેલ છે તેના નિવારણને રસ્તે કોઈ દિન કર્યો નથી. આપણને જગતમાં કોઈ પીડા આપે તે તેના નિવારણને રસ્તે કરીએ, પણ આત્માને કર્યો રેગ લાગેલો છે, તેના અંગે તપાસ સરખી કરી નથી. અંતરકારણોને તપાસ્યાં નથી. માત્ર આંગણે રહેલા બાવળિયાને કાટ લાગે અને કાઢે પણ તે વાગતા બંધ કેમ થાય તેને રસ્તે ન વિચારે.
રેગનાં મૂળ કારણે તપાસવાની જરૂર હવે જેમ નાનાં બચ્ચાંઓ બાવળિયાને કાંટે વાગે તે તે કાઢીને સંતેષ માને, પણ બાવળિયા કાઢવાનો વિચાર ન કરે. તેમ આ જીવ રેગ, શેક આદિનાં કારણે ભવોભવ આવે તેનું તે તે ભવમાં નિવારણ
Page #95
--------------------------------------------------------------------------
________________
७४
શ્રીઆચારાંગસૂત્ર
વ્યાખ્યાન
કરવા પ્રયત્ન કરે, પણ તેનાં મૂળ કારણોને તપાસે નહિ. પછી તેને ફેંકવાને ઉધમ તે થાય જ ક્યાંથી ? હવે અનાદિ કાળથી આ જીવે કાંટાઓ કાઢવાને ઉધમ કર્યો ખરો, પણ બાવળિયા કાઢવાને વિચાર નથી કર્યો. તેથી તીર્થકર મહારાજ ઉપદેશ છે કે આ આત્મા એક છતાં નવા નવા ભવમાં જુદાં જુદાં રૂપો લે છે. પાપના ઉદયે નારક કે તિર્યંચના રૂપે ઉત્પન્ન થાય, મધ્યમ પુણ્યના યોગે મનુષ્યપણે ઉત્પન્ન થાય અને ઉત્કૃષ્ટ પુણ્યના પ્રતાપે દેવગતિ પામે. હવે આ બધાં દુઃખે પામે ખરે પણ તે થયાં શાથી ? અને તેનું નિવારણ શી રીતે થાય?
નરકને શી રીતે મનાય ? " - હવે વૈદ રોગ જણાવે અને દવા આપે તે વૈદું કામનું. તેમ અહીં જીવને જન્મ, મરણાદિ ખરા રોગો છે, પણ તેના ઉપાય ન બતાવે તે તે વસ્તુ ન જાણવી સારી. અનિષ્ટ વસ્તુ જાણ્યા પછી તેના ઉપાયો જરૂર જાણવા જોઈએ. જેમ જાગતા મનુષ્યની પાસે સર્પ આવે અને ઊંઘતા પાસે સર્ષ આવે, તે બંનેના ભયમાં ફરક છે, એટલે અનિષ્ટ વસ્તુ જાણતાં તેના નિવારણ માટે ઉપાય તે જાણવું જોઈએ. હવે નારકીનું જ્ઞાન હોય ? કોઈ કહે કે તિર્યંચાદિને નજરે દેખીએ છીએ એટલે માનીએ. દેવને જ્યોતિષ્કના હિસાબે માનીએ, પણ નરકને તો મનાય જ શી રીતે? તે માનવા સારુ કોઈ પણ પગથિયું નથી. મનુષ્ય કે તિર્યંચ પ્રત્યક્ષ અને વ્યવહારમાં છે. સૂર્ય, ચંદ્ર ગ્રહ, નક્ષત્ર, તારા આદિ પ્રત્યક્ષ છે. તેથી તેમાં રહેનારા દેવો માનવા પડે. નારકીના અંગે તો કોઈ દિશા નથી. માટે માનવી શાથી?
ગુના કરતાં સજા વધુ હોય હવે કુદરત કુદરતનું કામ કરે છે, જેમ લોક લોકસ્વભાવનું કામ કરે. હવે જેમ મનુષ્ય ગુને કરે તેના કરતાં સજા વધું જ હોય. પાંચ રૂપિયાની ચોરી કરનારાને સજા પાંચથી વધુ જ હોય. તેમ અહીં શાસ્ત્રકાર કહે છે કે-એક વખત આપણે જે પાપ કરીએ, બીજાને દુઃખ દઈએ, હેરાન કરીએ, તેને ઉદય ઓછામાં ઓછો આપણે દસ
Page #96
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાવીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૭૫ વખત ભોગવવો પડે. માટે ગુના જેટલી શિક્ષા હેય નહિ પણ ગુના કરતાં દસગણી શિક્ષા ઓછામાં ઓછી હેય. વ્યાજે રૂપિયા આઠ વર્ષે બમણું અને સોળ વર્ષે ચાર ગણું થાય. અહીં પાપ બાંધીએ અને તેનું વ્યાજ ગણીએ તે તે કેટલી વખત ભોગવવાં પડે? એક ભવમાં કરેલાં પાપો દસ ગુણ તે ભોગવવાં જ પડે.
જગતમાં કુદરતની હદની તપાસ હવે જગતમાં કુદરતની હદ તપાસીએ. શેરીમાં બે જણને અન્યાય થયો હોય તે શેરીને શેઠ નિકાલ લાવે. ગામની પંચાત મુખી પતાવે. દેશની પંચાત રાજા પતાવે. ખંડ ખંડને રાજાની પંચાત ચક્રવર્તી પતાવે, પણ હવે તે ચક્રવર્તીના અન્યાયની પંચાત કોણ પતાવે ? કહો કે કુદરત તેની પંચાતને પતાવશે. એટલે જે સત્તાધીશો હોય તે સત્તાના બહાને જે અન્યાય કરે તેનું ફળ કોણ આપશે? તે કહે કે કુદરત જરૂર ફળ આપશે. ઘરમાં માણસ અન્યાય કરે છે તેનું ફળ તે શેઠ જ આપે. પણ અહીં રાજા અન્યાય કરે અને તે તે સૌથી મોટો છે. હવે તેને સજા કરનાર કોઈ નથી પણ કુદરત તેને છોડતી નથી. માટે કુદરતને માનવી પડશે. જે કુદરતને ન માનીએ તો સત્તા ઉપર અંકુશ કોઈ ધરાવે જ નહિ.
ખૂનની પરંપરાની સજા ક્યાં ભેગવાય ? * અહીં સજા ઉપર અંકુશ ધરાવનાર કુદરત છે, તે પછી વધારેમાં વધારે અન્યાય કરનારનું જીવન કેટલું ? ચક્રવતી કદાચ અધમ કે અન્યાયી હોય તે ક્રેડ પૂર્વ સુધી તેમ કરે. વધારે તે નહિ ને ? પછી તેની દશા શી થાય? હવે અહીં કોડ પૂર્વ સુધી અન્યાય કરનારને તેનું ફળ દસગણું કરીએ તે કેટલું થાય? પ્રાચીન કાળમાં લાયે લગાડાતી હતી અને તે વેદનાથી જીવો મરી ગયા, તેનાથી તે લાય લગાડનારને દસગુણી લાયની વેદના ભોગવવી તે પડે. હવે તેની વેદના વેદાય કયાં? કહો કે આ દારિક શરીર કે જે તિર્યંચ, કે મનુષ્યનાં છે તે દસગણું વેબાને સહન કરી શકે જ નહિ. હવે કોઈ
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૬
શ્રીઆચારાંગસૂત્ર
| વ્યાખ્યાન
માણુસ દસનાં ખૂન કરે તેથી તેને ફ્રાંસીની સજા કરે, પણ બાકીનાં નવ ખૂનાની સજા શી રીતે ? ત્યાં શરીર જ નથી પછી સજા કેવી રીતે કરવી ? ફરી જીવતા થાય તે ફાંસી દેવાય. અહીં મનુષ્ય ભવમાં લાખા વોને માર્યા હોય, તેવાને વેના માટે કરાડા વખત મારીએ તે પણ ન મરે, અગ્નિમાં ખાળવા છતાં જીવતા થાય, પાણીમાં ડુબાડતાં ડૂબે નહિ, કપાતાં કપાય નહિ, એવી સ્થિતિ ભાગવવાનુ કોઈ સ્થાન માના, પછી ‘નરક' શબ્દ ભલે ન જ માના. હવે તેવા કુદરતી કાઈક સ્થાનને માન્યા વિના છૂટકો જ નથી.
ફાંસી પણ ભાનમાં હેાય ત્યારે જ દેવાય
ફાંસી દેવાય છે. તે વખતે ખૂનીને ચકરી આવે તે કાંસી ન દેવાય, પણ ડાકટરને ખેલાવી ભાનમાં લાવ્યા પછી જ ફ્રાંસી દે. અહીં મારવાના છે છતાં ભાનમાં લવાય છે તે શાથી ? કહ્યું કે હાશિયારીથી ગુના કર્યો તેથી સાવચેતીમાં જ તેની સજા ભાગવાની હોય, ત્યાં કલાફ઼ામ સુધાડાતું નથી.
જગતમાં પાંચ પ્રકારે સમજણ
હવે જગતમાં સમજણુ પાંચ પ્રકારે છે. પાંચ ઇન્દ્રિય અને મન–તેમજ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનથી પણુ સમજણુ આવે. માત, શ્રુત, અવિધ, મન:પવ અને કેવલજ્ઞાન એમ જ્ઞાનના પાંચ પ્રકાર ગણ્યા છે. હવે કેવલજ્ઞાન અને મનઃપવજ્ઞાનની સમજણુ તે તો પાપવ્યાપાર નથી. પણ પ્રથમનાં ત્રણ જ્ઞાનની સમજણમાં પાપનેા સભવ છે. અવળી રીતે લઇએ તો મતિ આદિત્રણ અજ્ઞાનથી પણુ સમજણું થાય. મનઃપવ ત્યાગી થયા વિના અને કેવલજ્ઞાન પાપના ક્ષય વિના નથી બનતું, એટલે ત્યાં પાપને સંભવ નથી. હવે પ્રથમનાં ત્રણ જ્ઞાનની સમજણુ વિના પાપના ભાગવટા ન થાય અને તેથી નારીને મતિ આદિ ત્રણ જ્ઞાન કે અજ્ઞાના જરૂર હોય જ. અણસમજણમાં પાપ ભાગવ
Page #98
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાવીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ
૭૭
વાનું હોય જ નહિ. પાપ કરતી વખતે જેવો ખબરદાર હોય તેવી જ રીતે ભગવતી વખતે પણ ખબરદાર જ હોવો જોઈએ.
નરકમાં વધારે દુઃખી સમકિતી કે મિથ્યાવી ?
નરકમાં વધારે દુઃખી સમક્તિી કે મિથ્યાત્વી? તે કહે છે કે શરીરની દષ્ટિએ સમક્તિી દુઃખી છે અને મિથ્યાત્વી દુઃખી વધારે, પણ મનની દષ્ટિએ સમકિતી દુઃખી વધારે અને મિથ્યાત્વી દુઃખી ઓ છે. જેમ કેજદાર કોઈ માણસને મારે તેમાં શાહુકાર માણસ મનમાં દુઃખ વેઠે ત્યારે એના સંબંધી બહારથી દુઃખ બતાવે પણ ખરી વેહ્ના તે મનની ગણાય છે. અહીં સમકિતી જીવ હોય તે વિચારે કે મારે માટે જે તરવાનાં સાધન હતાં તેને મેં ડુબાડવા તરીકે લીધાં” આવી દષ્ટિ સમકિતીની હોય. એટલે મનની અપેક્ષાએ એ વધારે દુઃખ ભોગવે. અહીં નારકીને જે વિભંગ કે અવધિજ્ઞાન હોય તેથી તેને પરમાધામી ચાર ગાઉથી મારવા આવે ત્યારથી તેની છાતી ગભરાય. અહીં અનિષ્ટને નિવારવાવાળું જ્ઞાન ન હોય તે તે વેદના વધારે થાય. હવે અનિષ્ટના નિવારણ માટેના ઉપાયો બતાવનારું જ્ઞાન હોય તો તે વેદના ઓછી જોગવવી પડે. - પુદગલની કેદમાં પુરાયેલા આત્માને ઉપદેશ
અનાદિ કાળથી જીવ ભૂપે તરસ્યો રહે તેને વિચાર કરે, પણ આ પુદ્ગલની કેદમાં કે પાંજરામાં કેમ પૂરાયો તેને વિચાર નથી કરતે. પુદ્ગલના પાંજરામાં કેદી તરીકે પુરાયેલો છે તેનું ભાન કરવારૂપ ઉપદેશ તીર્થકર આપે છે. તેથી તીર્થકર કહે છે કે–આ તમારે આત્મા • ભવોભવ ઉત્પન્ન થનાર છે. હવે આવો ઉપદેશ તે જ આપે કે બીજા પણ આપે ખરા ? બીજા પણ આપે ખરા પણ તે શ્રડછાયો લઈને કેવલજ્ઞાનીએ પ્રથમના ભવની ઉત્પત્તિની શંકાનાં સમાધાન કરે. તેથી શ્રોતાઓને જે સમજ આવે અને સંસ્કારે જામે તે જુદાં જ હોય. અહીં વેદ રોગ હહે તેની સાથે દવા આપે તે ઠીક. તેમ અહીં આ આત્માને જન્મ, જરા, મરણદિ રોગો ભવોભવ હેરાન કરી રહ્યા છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
७८
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પણ તેને કાઢવા માટે કોઈ સત્તાધીશને હુકમ ચાલતું નથી. રાજામહારાજા, વાસુદેવ કે ચક્રવતી કે ઇદ્રો પણ નિરુપાય છે.
અનાદિની આપત્તિ નિવારવાના ઉપાયો - હવે તે નિરુપાય આપત્તિ ટાળવા માટે ઉપાય છે ખરે. વળી તે બહાર લેવા જવાનો નથી. અરે ! ઘરને આંગણે કલ્પવૃક્ષ છતાં જે દરિદ્રતામાં જન્મ પૂરો કરે તેને શું કહેવું ? તે બેનસીબ જ ગણાય. તેમ અહીં આ આત્મા જન્મ, મરણાદિ આપત્તિઓને ભોગવ્યા કરે અને તેને દૂર કરવાને ઉપાય પોતાની પાસે છે, બહાર લેવા જવો પડે તેમ નથી. સમ્યગ્દર્શન,જ્ઞાન, ચારિત્રરૂપ ત્રણ વસ્તુ પિતાના અત્મામાં જ છે. તે ત્રણ વસ્તુઓ જ રોગોને દૂર કરે. જન્મ, જરા, ભરણાદિ આપત્તિને દૂર કરનાર આ રત્નત્રયી જ છે, તે બહારની નથી પણ તમારા આત્મામાં છે. તે ત્રણ ચીજોમાં દર્શન અને ચારિત્રના ત્રણ ત્રણ ભેદો જણાવ્યાં અને જ્ઞાનને અંગે બે ભેદ જણાવ્યા. આ ત્રણે ય પ્રકારની સુંદર ચીજો તમારા આત્મામાં જણાવી.
' સમ્યગ્દર્શન હોય તે જ સમ્યગ જ્ઞાન હોય ' હવે અહીં શિષ્ય શંકા કરે છે કે-ત્રણ સમકિત સાંભળતાં નથી. માત્ર સમકિત તો એક જ સાંભળીએ છીએ. જ્ઞાન અને ચારિત્રને સાંભળીએ છીએ ખરા, પણ તેને સમકિત શબ્દથી કહેતા નથી. હવે તમે આગળ અધ્યયનમાં એકલા સમ્યગ્દર્શનને સમકિત કહેવાના છે તે પછી અહીં સમકિત તો ત્રણેમાં છે. જ્ઞાન કે ચારિત્રમાં પણ સમકિત છે છતાં એકલા દર્શનને તેની મહોરછાપ કેમ? વાત ખરી. પરંતુ જગતમાં શેઠ આવે તેની પાછળ વાણોતર આવે. છતાં તમે શેઠ આવ્યા એમ બેલે પણ વાતર આવ્યો એમ ન બોલે. શેઠના આવવાથી વાણોતરા આવી જ જાય. હવે જ્યાં સમ્યગ્દર્શન હોય ત્યાં જ સમ્યજ્ઞાન કે સમ્મચારિત્ર હેય. હવે સમ્યગ્દર્શન ન હોય તો સમ્યજ્ઞાન કે સમારિત્ર ન ગણાય. તેથી ટીકાકાર કહે છે કે-સમ્યજ્ઞાન હેય ક્યારે ? તો કહે છે કે સમ્યગ્દર્શન હોય તો જ. ચારિત્ર અંગે
Page #100
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાવીસમુ' ] અધ્યયન ૪: સમ્યકૃત્વ
૭૯
પણ સમ્યગ્દર્શન હોય તો જ ચારિત્રનું સભ્યપણું કહેવાય. અહીં જ્ઞાન ને ચારિત્ર સમ્યગ્દર્શન વિના મનાય જ નહિ. શાથી? દુનિયામાં સમજણવાળા છે છતાં સમ્યગ્નાનવાળા કેમ ન કહેવાય? તેમ પાપથી ડરવાવાળા છે છતાં સમ્યક્ચારિત્રવાળા કેમ ન ગણાય ?
જાસૂસની સમજણ કે પ્રવૃત્તિથી રાજ્યનું સત્યાનાશ
જાસા અને વસ્તુ કરે. એટલે રાજ્યના ટેક્ષ-કર પણ આપે અને હુન્નરઉદ્યોગની તરકીબ પણ કરે, પણ તેમાં રાજ્યનુ સત્યાનાશ જ હોય. જાસૂસની પ્રવૃત્તિ આશીર્વાદરૂપ ન હોય. વાદારની સમજણ કે પ્રવૃત્તિ તે જ રાજ્યને આશીર્વાદ સમાન અને, જાસૂસની સમજણ કે પ્રવૃત્તિ તે રાજ્યને શ્રાપ સમાન છે. તેમ અહીં જેને આત્મકલ્યાણનું ધ્યેય ન હોય, વાદિક તત્ત્વો તરફ, જ્ઞેય, ઉપાદેય તરફ વિચાર ન કર્યો હોય, તેવાની સમજણુ આત્મકલ્યાણને માટે શ્રાપરૂપ જ છે. આત્માના કલ્યાણને માટે કોની સમજણુ આશીર્વાદરૂપ બને ? જેણે આત્મકલ્યાણ કરવાના નિશ્ચય કર્યો હેાય તેની.
વફાદારની સમજણ કે પ્રવૃત્તિ રાજ્ય માટે આશીર્વાદ
હવે સમજણનું સારાપણું કે પ્રવૃત્તિનું સારાપણું તે વજ્રાદારીને અંગે ગણાય. હવે જેને આત્મકલ્યાણની સમજણુ નથી, તેવાની પ્રવૃત્તિ આત્માને શ્રાપરૂપ જ બને, પણ જેણે મેાક્ષ સાધવાનો નિશ્ચય કર્યા હોય તેવાની પ્રવ્રુત્તિ આત્માના કલ્યાણને માટે આશીર્વાદરૂપ બને. તેમ અહીં જ્ઞાન અને ચારિત્ર આત્મકલ્યાણને માટે કચારે. બને ? સમ્યગ્દર્શન હોય તો જ. હવે જેને ઈંદ્રિયાના પાષણમાં ધ્યેય છે, પુદ્ગલને એશઆરામમાં રાખવાની ભાવના છે તેની પ્રવૃત્તિ સુંદર કેમ ગણીએ ? જ્ઞાન કે ચારિત્રનુ સમકિતપણ તે સમ્યગ્દર્શનના પ્રતાપે ગણાય. જૈની દૃષ્ટિ ખરાબ હોય તેનુ જ્ઞાન કે ચારિત્ર તે પણુ ખરાબ જ ગણાય. જાસૂસની પ્રવૃત્તિ કે સમજણુ તે રાજ્યને ફાયદાકારક નથી, પણ વધાદારની સમજણુ કે પ્રવૃત્તિ ફાયદાકારક હોય.
Page #101
--------------------------------------------------------------------------
________________
છે.
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
બચ્ચાંઓ કે સ્ત્રીઓ માટે દષ્ટાંતની જરૂર
હવે તેના માટે કોઈ દષ્ટાંત છે ખરું ? તો કહે છે કેકાલ્પનિક અને બનેલું એમ બે દષ્ટાંત હેય. તેમાં કાલ્પનિક તે ખડું કરેલું અને બનેલું તે ચરિત કહેવાય. હવે અહીં વફાદારીનું દષ્ટાંત તે કાલ્પનિક ગણાય, પણ ચરિત દષ્ટાંત કોઈ બતાવશે? અહીં મોક્ષમાર્ગને અંગે સમ્યફતની મુખ્યતા જણાવવા માટે. તેમ જગતમાં વફાદારી જણાવવા માટે રાજાના બે કુંવરનું દૃષ્ટાંત આપે છે. એક કુંવર અંધ છે. બીજો કુંવર દેખતો છે. આ કથા અહીં શી? કથાઓ તો બાયડી છોકરાઓ જ કરે. મોટાઓ ન કરે. વાત ખરી, પણ શાસ્ત્રકારે સર્વને બોધ કરવાની ભાવના રાખે એટલે જે જેવી રીતે સમજે તેને તેવી રીતે સમજાવવા ફરજ પાડે છે. એટલે હુકમ દાખલા, દલીલોથી સમજાવવા પડે. અહીં દષ્ટાંત તે સમજુ માટે નથી. સમજુ માટે તો હેતુ, લીલો કહી ગયા પણ જે બચ્ચાંઓ કે સ્ત્રીઓ છે તે હેતુ, યુક્તિમાં કે ઓર્ડર-હુકમમાં ન સમજે પણ દાખલાથી તેઓ સમજે માટે તેમના બંધ માટે અહીં દાખલ આપવો જરૂર છે.
રાજાના બે કુંવરનું દૃષ્ટાંત [ ] ' તેથી કહે છે કે ઉદયસેન નામના રાજાને વીરસેન, સૂરસેન નામના બે પુત્ર છે. ઉદ્યસેન નામનો અર્થ એ છે કે જેની સેનાને ઉલ્ય છે. તેથી ઉદયસેન રાજા નામ છે. પ્રાચીન કાળમાં સેનાના બળે રાજ્યનું બળ ગણાતું. પુત્રનું નામ વીરસેન અને સૂરસેન છે. તાકાત તે શારીરિક ચીજ છે. ઉત્સાહ એ માનસિક ચીજ છે. અહીં વીરસેનનું નામ રાખવાથી તેના વીર્યના પરાક્રમવાળી હોય. શીર્વવાળી સેના હોય. આવાં નામે પાશ્તામાં પણ બુદ્ધિ જોઈએ. આજકાલ નામ પાડવામાં કાંઈ ખ્યાલ જ નથી રખાતો. હવે નામ વ્યવસ્થિત પાડ્યાં હોય તો પિતાની પ્રવૃત્તિ કરવામાં વિચાર થઈ શકે. હવે બીજા લકો પાપને હડસેલે છે. શાથી? પુણ્યથી. પણ જેને પુણ્ય-પાપ બંનેને ભોગવવાનું માને છે. પાપ નિર્જરાથી, નિર્જરાનાં કારણથી,
Page #102
--------------------------------------------------------------------------
________________
અવસમુ ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૮૧ તપાદિથી નાશ પામે, પણ પુણ્ય પાપ ઠેલાય' એ માન્યતા જૈન શાસન નથી ધરાવતું. કારેલાના શાકમાં ગોળ નાંખે તેથી કડવાશ અને મીઠાશ બંને જીભે લાગવાની છે. જેમ કડવાશ કે મીઠાશ એ બંને સ્વતંત્રપણે રહેવાનાં. તેમ અહીં પુણ્યપાપ બંને ભોગવવાનાં જ.
પુન્યથી પાપ ન ઠેલાય અહીં રાજાના ઘરે કુંવર જ, પણ આંધળે છે. અહીં પુણ્યથી પાપ ન ઠેલાયું. નહિ તો અંધત્વ ન આવત. હવે પાપ ઠેલાય ખરું પણ તે નિર્જરાથી, પુણ્યથી નહિ. પાપને નાશ કરનાર નિર્જરા છે, પણ પુણ્યથી પાપનો નાશ ન થાય. પુષ્ય-પાપ બંને સ્વતંત્ર ચીજે છે. તેથી તે બંને તે તેમણે ભોગવવાં જ પડે. તેથી અહીં વીરસેન કુંવર આંધળો છે. અહીં રાજાના ઘરે જન્મવું તે પુણ્યથી છે. તે પુણ્યથી હવે આંધળાપણું જતું હેત તો અહીં અંધાપો ન હેત. અહીં પુણ્ય ને પાપ બંનેને ભોગવટો છવને લેવો પડે છે.
અંધમાં દેખતા કરતાં વધુ અકકલ અને અભ્યાસ - અહીં દુનિયાને જેને અનુભવ હશે તેને ખ્યાલ હશે કે દેખતાઓ જેટલો અભ્યાસ કરે તેના કરતાં આંધળો વધુ અભ્યાસ કરે. દેખતાઓ આંખને ઉપયોગ કરે તેથી શક્તિને વ્યય પણ થાય. હવે અક્ષ અને અભ્યાસ આંધળામાં વધુ હોય છે. અહીં આંખે અપંગ એવા કુંવરની શી દશા થશે? એ વિચારથી રાજાને દયા આવી તેથી તેણે તેને ગાયનાદિની કળાઓ શીખવી. હવે જે સૂરસેન છે તે રાજકુંવરની ગાદીને લાયક છે. તેને રાજ્ય ચલાવવા લાયક કળાઓ ધનબની, બાણાવળી વગેરેની કળા શીખવી. આ વાત સાંભળીને આંધળા કુંવરે રાજાને વિનંતિ કરી કે પિતાજી મને ધનુર્વેદની વિધા શીખવો. અહીં બંને પુત્ર સરખા છીએ તેથી મિલ્કત આપવામાં ભેદ ન કરે. મને સંગીત શીખવો અને એને ધનુર્વેદ કેમ ? કાળામાથાને માનવી શું ન કરે ? માટે મને પણ ધનુર્વેદ તો શીખવો જ,
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ગાયનની કળા તો તેના જીવન માટે છે; પણ અહી ધનુવેદ શીખવાને આગ્રહ છે તેથી શિક્ષકોને ખેાલાવી તેને શીખવવા લાગ્યા.
૮૨
દારૂના કેરરૂપ જીવાની
અધ વીરસેનને ઉપાધ્યાય પણ સારા મળ્યા. હવે પોતાનામાં અક્કલ ન હોય તો ઉપાધ્યાય શું કરે? વળી ઉપાધ્યાય સારો હોય, પ્રજ્ઞા પણ ઠીક હોય છતાં અભ્યાસ ન કરે, ગેડીક્ડા રમે ત્યાં કામ શું લાગે ? અહીં વીરસેનને અધ્યાપક, બુદ્ધિ અને ખંત ત્રણે સારાં વાનાં છે, તેથી ચઢતો ચઢતો શબ્દવેધી બન્યા. જગતમાં તાકીને, જોઇને ખાણુ વીંધે પણ અહીં આંખે પાટા બાંધીને ખડખડ શબ્દના અનુમાને બાણુને વધનારા આ વીરસેન બન્યા. હવે કોઇક વખત શત્રુનું સૈન્ય ત્યાંથી તૈયાર થઈને નીકળ્યું છે, ત્યાં રાજસભામાં ખબર પડી. આ સભામાં વીરસેન, સૂરસેન આદિ ખેઠા છે, ત્યાં આંધળા વીરસેન ઊભા થઇને કહે છે કે—આ શત્રુસૈન્યને હું હઠાવુ તો કેમ ? હવે જીવાની એવી ચીજ છે કે વગર દારૂએ કે, આવે. દારૂડિયાને કેક તા દારૂ પીએ ત્યારે આવે, પણ અહીં વગર દારૂની કેરૂપ જીવાની છે. તેમાં પણ રાજકુંવર, એટલું જ નહિ પણ ધનુર્વેદની કળાને તેણે શાસ્ત્રયી અને ક્રિયાથી અભ્યાસ કરેલ છે. હવે તે કેટલા આગળ વધ્યા હશે ? અહીં જુવાનિયા છે. અભ્યાસી ધાડા ચઢે અને તેમાં આ શાસ્ર અને ક્રિયા તેનીવિધામાં પાસ થયેલા છે, પણ પોતે આંધળેા છે. તેની સાને ખબર છે.
આસાન બડા કે હથિયાર ?
કોઇવાર અકબર પાક્શાહે બીરબલને પ્રશ્ન કર્યો કે હથિયાર છે. કે નહિ ? વળી આસાન બડા કે હથિયાર? એવો પણ પ્રશ્ન કર્યો. બીરબલ કહે છે કે એસાન ખડા. હવે તે શાથી ? તો કહે છે કે વખત આવે તો ખબર પડે. હવે કોઇવાર એક ગાંડા હાથી હાથીખાનામાંથી છૂટા થયા. અહીં દરબારગઢનુ ખારણું અને કંપાઉન્ડનું બારણુ અધ કરેલ છે. અહીં ખીરખલને ખીજું કંઈ ન જડયુ તેથી તેણે
Page #104
--------------------------------------------------------------------------
________________
અવીસમું] અધ્યયન ૪: સમ્યવ ૮૩ રસ્તામાં પડેલ કૂતરાને હાથીના લમણું પર ફેંકયું. એને ઓસાનરૂપે કામે લગાડયું. તેમ અહીં વીરસેન કહે છે કે–આંખ શું કામ લાગે? તે તો તેની નજીકમાં રહેલી વસ્તુને બતાવે ત્યારે શબ્દ તો દૂરથી પણ સંભળાય. અહીં છેટેથી આવેલા અવાજને હું સાંભળું છું. પછી નજીકમાં દેખનાર એવી આંખ છે કે નહિ તે વિચારવાનું છે જ નહિ. હવે મારામાં જેમને ભરોસો એટલે બધે છે. શાને ? શબ્દવેધીપણાને. ટાંકણું ખખડે તેને અવાજ આ શ્રવણેન્દ્રિય જાણું લે છે. અહીં શત્રુસૈન્ય આવેલ છે, ત્યારે યુદ્ધને આદેશ રાજા પાસે માંગે. હવે દરેક જગે પર સરસેનને આ વીરસેન પાછો પાડે તેથી રાજાએ તેને અતિશય જાણી યુદ્ધને આદેશ આંધળા એવા વીરસેનકુમારને આપે.
શબ્દવેધી બાણેથી શત્રુસેનામાં હાહાકાર
હવે શબ્દશ્રવણથી આંધળા એવા વીરસેને શત્રુના લશ્કરમાં હાહાકાર મચાવ્ય. શાથી ? તે શબ્દવેધી બાણને ઉપયોગ કરવાથી. હવે આ દૃષ્ટાંત પૂરું થયું ? તો કહે છે કે-ના, પ્રાચીનકાળમાં ચરપુરુષ હતા તે માત્ર બનાવ જણાવે. પણ નુકશાન કરવાનું કે ઊથલપાથલનું કામ તેનું નહિ. જાસૂસ તો ખબર કાઢઅને ઊથલપાથલ પણ કરે. અહીં શત્રુના સૈન્યને આંધળો વીરસેન શબ્દવેધી બાણથી મારે છે તે સામા પક્ષને ખબર પડી, એટલે શબ્દ કરવો જ બંધ કર્યો. અહીં ચૂપ થઈને લશ્કરે લડવા માંડ્યું અને તેની ચારે તરફ ફરી વળ્યું. આ ખબર રાજસભામાં પડી ત્યાંથી સુરસેન કુંવર યુદ્ધના મોરચે પહોંચ્યો. શત્રુસૈન્યને હઠાવીને તેણે વીરસેનને છોડાવ્યા. અહીં બાણોને વરસાદ વરસાવ્યું. આ જગે પર દૃષ્ટાન્ત કયું ? અહીં વીરસેનની કથામાં તત્ત્વ શું જણાવવું છે ? તો કહે છે કે જેમ વીરસેનમાં ધનુર્વેદને અભ્યાસ પૂર્ણ અને ક્રિયા પણ પૂર્ણ હતી, અરે, શબ્દવેધીપણું હતું, છતાં દર્શનાક્રયાના અભાવે તે શત્રુને આધીન બન્યો.
| દર્શનક્રિયાનું મહત્વ અહીં સૂરસેન દર્શનક્રિયાવાળો હતો. તેને અલ ઓછી છતાં
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
શત્રુને પરાજય કરી તેણે જીત મેળવી માટે પ્રથમ નિરૂપી ક્રિયા જેના હાથમાં હોય તે જ આગળ મેાક્ષમાર્ગે જઇ શકે. આથી નવું સમકિતપણ' કેમ કહ્યું ? જ્ઞાન ને ચારિત્રનુ સમકિતપણું કેમ નહિ તે પણ સમજાશે. અહીં નિયુક્તિકાર આગળ શ્રોતાએ શંકા કરે કે એક લીધેલી વાતને દુનિયાને કેમ સમજાવવી તેના અંગે કાલ્પનિક કથા ગોઠવાય, પણ અહીં કલ્પનાની કથાદ્વારા સિદ્ધાંત સાબિત કરવા માંગું છું એમ નથી પણ નિયુક્તિકાર પોતે જ આ દૃષ્ટાંતના પાષણમાં ગાથા કહે. છે અને તેથી સભ્યશ્નને સમકિત કહેવુ એ અધિકાર અગ્રે જણાવાશે,
વ્યાખ્યાન : ૨૯
कुणमाणोऽवि य किरियं परिच्चयंतावि सयणघणभोए । दितोऽदि दुहस्स उरं न जिणइ अंघो पराणीयं ॥
(આવા નિ॰ ૨૨} જગતને ઢારવા પ્રથમ ફળદર્શનની જરૂર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચા જી મહારાજ ભવ્ય જીવેાના ઉપકારને માટે આચારાંગસૂત્રના ચોથા અધ્યયનની ટીકા કરતાં આગળ જણાવી ગયા કે કોઇપણ ભૂતકાળની અંદર, વમાનમાં કે ભાવિકાળમાં તા કરા થયા, થાય છે અને થશે તે સ તી કરો આત્માના ઉદ્ધારને ઉપદેશ જ કરવાવાળા હોતા નથી. તેઓનું ભવાં તરથી એ ધ્યેય જ હોય છે કે જગતના જીવોને ઉદ્દાર કેમ થાય? ખલાસીને વિચાર નાવથી તરવાના હોય ખરો પણ તેનું ધ્યેય તે મુસાકરાને તારવાનુ હોય છે. અહીં તીર્થંકર મહારાજા અને સામાન્ય કેવલી પણ મેાક્ષમા લે, પણ તીર્થંકરની દીક્ષા, ઉપસ સહન યાવત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ તે પણ જગતના ઉદ્ધારને માટે હોય છે, કારણ કે દરેક તીર્થંકર સમજે છે કે જગતના જીવોને ઉદ્ધારના ઉપદેશનુ ફળ લાવ્યા કે દેખાડ્યા વિના કામ ન લાગે. જગતને દોરવા માટે પ્રથમ ફળ બતાવવુ પડે.
Page #106
--------------------------------------------------------------------------
________________
ઓગણત્રીસમું] અધ્યયન ૪ઃ સમ્યકત્વ
દુનિયાના ઉદ્ધાર માટે જ તીર્થકરની દેશના
હવે દુનિયાને જે દેરવાની છે તે અતીન્દ્રિયજ્ઞાનધારા, માટે પ્રથમ આત્મજ્ઞાન એટલે અતીન્દ્રિય જ્ઞાન જોઈએ. હવે જે પોતે અતીન્દ્રિય જ્ઞાનવાળો હોય તે જ જગતને દોરી શકે. જગતને દોરવા માટે અતીન્દ્રિય જ્ઞાન જોઈએ અને તે જ્ઞાન ઘાતિકર્મના ક્ષયથી મળે અને ઘાતિકર્મને ક્ષય ઉપસર્ગાદિ સહન કર્યા વિના કે મોહનીયાદિના ક્ષય વિના થાય નહિ, માટે તે સર્વ કરવાની જરૂર છે. એટલે દીક્ષા, પરીષહઉપસર્ગનું સહન, મોહને નાશ, ઘાતિકર્મને નાશ, કેવલજ્ઞાનની ઉત્પત્તિ આદિ સર્વ વાનાં જગતના ઉદ્ધારને માટે છે. હવે જે તીર્થકરની દેશના તે પણ જગતના ઉદ્ધારને માટે જ છે.
આચાર્યા ત્રણની દેશના સ્વ–પરતારક હવે આચાર્યાદિ ત્રણની દેશના સ્વ-પર તારક છે. પોતે તરે અને બીજાને તારે. તીર્થકરની દેશના તે પરને તારક છે, પિતે તે તરી ગયેલા છે. આચાર્યાદિ ત્રણમાં તે પિતાને તરવું બાકી છે, તેથી દેશનાધારા પિતાને તરવાનું અને પારકાને તારવાનું પણ કરે છે, તીર્થકરો જે દેશના આપે તે નિઃસ્વાર્થ પરોપકાર માટે જ છે, પિતાને
સ્વાર્થ તેમાં કંઈ નથી, આચાર્યાદિ પોપકારી ખરા પણ તેઓ પિતાનું સાધ્ય પણ સાથે સાધે. તીર્થંકરની દેશનામાં પોતાને કંઈ પણ મેળવવાનું ન હોય. |
તીર્થકર નામકર્મને ક્ષય શંકાતીર્થકર મહારાજે તીર્થકર નામકર્મ બાંધેલ છે તેના ક્ષય માટે તેઓ દેશના આપે છે અને તેથી તે કર્મના ક્ષયરૂપ ફળ તે છે જ ને? સમા–મહાનુભાવ! વાત તે ખરી. મેલ કાઢવા લૂગડામાં સાબુ નાખે, તેથી સાબુ દેવા ગયા એમ બોલતા નથી, પણ મેલ કાઢવા ગયા બેલાય. અર્થાત અહીં લગડાના મેલની સાથે સાબુ નાંખેલો પણ કાઢીએ છીએ, છતાં સાબુ કાઢવા ગયા હતા એમ બોલતા નથી. અહીં સાબુ પિતાની મેળે પેઠે નહોતે, આપણે નાંખ્યો હતે. તેમ
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
| વ્યાખ્યાન અહીં તીર્થકર મહારાજાને દેશના દેતાં તે કર્મ ભોગવાય ખરું, પણ તે કર્મ પ્રથમ હતું કયાં?
તીર્થકર નામકર્મ બાંધવાનું કારણ | તીર્થંકર નામકર્મ જ્ઞાનાવરણીયાદિની જેમ બંધાતું નથી. તે તીર્થકર નામકર્મ જગતના ઉદ્ધારને માટે બાંધેલ છે, એમ ને એમ બંધાતું નથી અને તે જગતને ઉદ્ધાર કરતી વખતે ખપે. તેનું ફળ તે છે નહિ, અર્થાત દેશના દેતાં પિતાના આત્મામાં એક પણ ગુણને વધારો કરવાનું નથી. આવી રીતે સર્વકાળના તીર્થકરે જગતના
ના ઉદ્ધાર માટે મથી રહેલા છે અને તે ભવાંતરથી મળેલા હેવાથી જગતના જીવોને ઉદ્ધારની દેશના આપે છે.
પંચાતિયાનાં છોકરાં ખ્યાં મારે - હવે અંધારું મટી અજવાળું થાય તે સર્વ ક્રિયા કરવી સૂઝે. તેમ અહીં જગતના છેવો અંધારામાં કયાં ખેંચી રહેલા હતા ? તે કહે છે કે આહાર, શરીર, ઇંદ્રિય અને તેનાં સાધને, તે રૂપી ચારની ચાવટમાં આ જીવ અનાદિ કાળથી ગુંચવાયેલો છે. તે ચારની વટ સિવાય તેણે બીજે ધંધે કર્યો નથી. પંચાતિયાનાં છોકરાં ભૂખ્યાં મરે”
એમ લોકોક્તિ પણ છે. તેમ આ જીવ ચારની ચેવટને અંગે અનાદિ • કાળથી રખડેલ છે. તેથી તેના ઉદ્ધાર માટે જણાવ્યું કે “તું તારું વિચાર” “અસ્થિ છે આવા વેવાઇ” મારો આત્મા ઉત્પન્ન થવાવાળા. છે. દરેક ભવમાં ઉત્પન્ન થવાવાળો, ભવોભવ ભટકવાવાળો છે.” એ સર્વ બીજા ઉપદેશમાં જણાવે છે.
ચારની ચાવટરૂપી ચક્કરમાં ઘુમતે જીવ શંકા-ઘર તે ઓળખા? બહારના ખાઈ જાય છે તે ઓળખાવ્યું પણ ઘરમાં શું છે ? માલ મિલ્કત શી છે તે તે જણાવો, આત્મારૂપી ઘરનું કુટુંબ શું? સમા -કહે છે કે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ત્રણ સુંદર વસ્તુ તે આત્માના ઘરની છે, તેને તું સંભાળતું નથી. અને ચારની સેવટરૂપી ચક્કરમાં તું ઘૂમેલ છે. આ ત્રણનાં સમકિત
Page #108
--------------------------------------------------------------------------
________________
ઓગણત્રીસમું |
અધ્યયન ૪ : સમ્યકત્વ
ચોથા અધ્યયનમાં જણાવતાં શિષ્ય શંકા કરી કે તમે કંઈ નવીન જ લાવ્યા. જૈન દર્શન કે શાસ્ત્રમાં સમ્યગ્દર્શનને જ સમક્તિ બધા કહે છે, પણ જ્ઞાન કે ચારિત્રને “સમાકત શબ્દથી કોઈ કહેતા નથી. વાત ખરી, પણ ન કહે તેથી ન હોય એમ ન સમજવું ? જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે વસ્તુનું કથન થાય, પણ કથન ન થવાથી વસ્તુ જ નથી એમ ન બોલાય. હવે સમ્યજ્ઞાન કે ચારિત્ર તે સમકિત નથી એમ ન બેલાય.
સમકિત જ્ઞાન અને મિથ્યાજ્ઞાન હવે તે સમ્યજ્ઞાન અને ચારિત્રમાં સમકિત છે એમ માનવામાં વાંધો નથી, પણ તે સમક્તિ છે કેવી રીતે? તે સમજાવશે ખરા? સમક્તિ જ્ઞાન ઉજળું થયું એમ દુનિયામાં તે બેલાતું નથી, તમે ત્રણેને સમતિ કહે છે ત્યારે આ સંધ કે શાસ્ત્ર એલા સમ્યગદર્શનનું સમકિતપણું, કહે છે. રૂઢિ તેમ છે તેથી લોકો બોલે છે, પણ હવે તે રૂઢિ સાચી છે કે ખોટી છે ? તે કહે છે કે રૂઢિ બેટી નથી પણ ખરી છે. તે હવે તેને સમક્તિ કેમ કહેવાય ? જ્ઞાન એકને એક રૂપે છે પણ તે સમ્યગ્દર્શનવાળાને થાય તે સમકિત જ્ઞાન અને મિથ્યાદર્શનવાળાને જ્ઞાન થાય તે મિથ્યાજ્ઞાન કહેવાય.
આશીર્વાદ અને શ્રાપરૂપ ચાલાકી ચાલાકી એકની એક છતાં શાહુકાર અને ચારના મગજમાં આવે તે તેને ઉપયોગ જુદી જુદી રીતે થાય. શાહુકારમાં રહેલી ચાલાકી આશીર્વાદરૂપ નિવડે અને ચેરમાં રહેલી ચાલાકી દુનિયાને શાપરૂપ નિવડે. શાહુકારમાં આવેલી ચાલાકી અહીં આશીર્વાદરૂપ થઈ. તેમ અક્લ, હોશિયારી તે જ્ઞાનરૂપ છે પણ તે સુંદર કયારે ? સમ્યગ્દષ્ટિ હોય છે. સમ્યગ્ગદષ્ટિ ન હોય તે મળેલી ચાલાકી સુંદરપણાને પામતી નથી. સમ્યગ્દર્શન હેય તે જ જ્ઞાન સુંદર અને સમ્યગ્દર્શ ન હોય તો જ્ઞાન સુંદર ન ગણાય. પિોલીસ મજબૂત અને ચાલક હોય તો લોકોને આશીર્વાદ રૂપ નિવડે અને ચેર મજબૂત અને
Page #109
--------------------------------------------------------------------------
________________
૯
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ચાલાક હેય તો લોકોને શાપરૂપ નિવડે. તેવી રીતે પ્રવૃત્તિ સારી એટલે જે શાહુકારની હેય તો લેકોને આનંદરૂપ નિવડે, પણ પ્રવૃત્તિ જે ચેરની હોય તે શ્રાપરૂપ બને. જ્ઞાન અને ચારિત્રમાં દર્શનના આધારે જ સમકિત
અહીં તપસ્યા, જ્ઞાન આદિ કરનારની દષ્ટિ સમ્યરૂપ હોય તે તે આશીર્વાદરૂપ બને. આથી જ્ઞાનનું સુંદરપણું સમ્યગ્દર્શનના સુંદરપણાને લીધે છે. જ્ઞાન અને ચારિત્ર બંનેમાં સુંદરપણું છે, પણ તે સ્વતંત્ર નથી. ચારિત્ર કે જ્ઞાનનાં ઘરનાં નહિ પણ સમ્યગ્દર્શનનાં ઘરનાં જ્ઞાન અને ચારિત્ર સુંદર છે. અરીસા તેજસ્વી રાખીએ તે ઝગમગે ત્યાં જે તેજ ઝગઝગે છે તે પિતાના ઘરનું નહિ પણ દીવાના ઘરનું છે. જે દીવો ન હોય તે ઝગમગવું બંધ થાય. તેમ અહીં જ્ઞાન કે ચારિત્રમાં સ્વયં સમ્યફપણું નથી, પણ સમકિતે વિસાવેલું સમ્યફપણું જ્ઞાન અને ચારિત્રમાં છે. તેથી એકલા સમ્યગૂદર્શનને જ સમક્તિ કહેવામાં આવે છે. જ્ઞાન અને ચારિત્રને સમકિત નહિ કહેવામાં તાત્પર્ય એ જ છે કે પિતાનામાં સ્વતંત્ર સમકિત નથી પણ દર્શનના આધારે સમકિત રહેલ છે. સમ્યગ્દર્શનમાં જે સુંદરતા છે તે સ્વતંત્ર સ્વાધીન છે, પણ પરાધીન નથી. અર્થાત સમ્યગ્રદર્શન તે સ્વયં સમ્યફ છે, પરંતુ જ્ઞાન ને ચારિત્ર પરાધીન સમ્યરૂપે છે.
મોક્ષ માટે સમ્યગ્દર્શનની જરૂર | હવે આ વાત તમે યુક્તિથી કહે છે પણ દષ્ટાંત જણાવશે.
ખરા? તે કહે છે કે-ગઈ કાલે દષ્ટાંતથી જણાવ્યું કે વીરસેન દરેક વિધામાં હેશિયાર છતાં આંખે અપંગ હોવાથી શત્રુના કબજામાં ગયો અને સરસેન દૃષ્ટિવાળો હોવાથી તેણે શત્રુને હઠાવ્યું અને ભાઈને છેડા. અહીં યુદ્ધના કામમાં ચક્ષુ વિનાની તાકાત કામ ન લાગે, તેમ અહીં પણ દેવલોકાદિ મેળવવા માટે જ્ઞાન, ચારિત્ર કે ક્રિયા કામ લાગે અને તે દ્વારા તે બને પણ આત્માની સિદ્ધિ કે મોક્ષ સમ્યગદર્શન વિના ન જ બની શકે.
Page #110
--------------------------------------------------------------------------
________________
ઓગણત્રીસમું] અધ્યયન ૪ઃ સમ્યકત્વ ૮૯
જગતના જે અંગે ત્રણ બેડી હવે જેને સિદ્ધાંત એક વસ્તુ ઉપર રહેલ છે. એમાં કલ્પનાને સ્થાન નથી. જે વચન કહેવું તે પ્રથમના પુરુષની પ્રમાણિતાને આધીન. ઈતરમાં પૂર્વ પૂર્વના આધારે વાતને સત્ય માને, પણ અહીં નિર્યું. ક્લિકાર શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુ સ્વામી મહારાજ વીરસેન અને સૂરસેનની વાત ધ્યાનમાં રાખીને કહે છે કે વીરસેને પોતાનું શૂરાતન અજમાવવા માટે ક્રિયા કરવામાં કંઈ કમીના રાખી ન હતી અને તેથી જ રાજાએ યુદ્ધ માટે આદેશ આપેલ હતો. અહીં વીરસેના યુદ્ધમાં જનાર હતું, પણ પ્રથમ ઘર તપાસવું જોઈએ. જીવનના ભોગે જ યુદ્ધમાં જવાનું શોભે. યુદ્ધમાં જઈને જે પિતાના કુટુંબકબીલા તરફ દૃષ્ટિ રાખે તેઓ યુદ્ધમાં જય ન જ મેળવે, તેથી કહે છે કે-જગતના જીવોને ત્રણ બેડી છે. –કુટુંબ તે પગની બેડી. તેમજ ૨–ધન અને ૩-ઈદ્રિના વિષયે પણ જગતના મનુષ્યોને પગની બેડીરૂપ છે. ધાર્યું કરવામાં આ ત્રણ વસ્તુ નડે. એટલે આ ત્રણ વસ્તુ સિવાય બીજું કંઈ નડનાર નથી. હવે અહીં વીરસેન જ્યારે યુદ્ધમાં જોડાયા ત્યારે તેણે ત્રણે વસ્તુઓ છેડી છે. ત્રણેમાંની એકે ઉપર લગની નથી. કુટુંબ, ધન અને સુખ એ ત્રણ ઉપરથી જેઓ મમતા છેડે, મન ઉઠાવે તેઓ જ યુદ્ધમાં જઈ શકે, માટે વીરસેને અહીં ત્રણે વસ્તુને તિલાંજલિ આપી છે. આવી રીતે પિતે ઉદ્યમી છે, બેડીને જલાંજલિ આપી છે, એમ છતાં એ પાછો કયાં ફરે છે ?
આત્માની પ્રગતિમાં મનના જેરની જરૂર
જેઓને જીવનની મમતા હોય છે તેઓ યુદ્ધમાં નાશભાગ કરે છે. અથવા જીવ વહાલ હોય કે થાય તે વખતે લડવાની ક્રિયા, કુટુંબકબીલાદિ અને સુખ પાછું યાદ આવે છે તે અહીં નથી. દુઃખને સામી છાતીએ જ ઊભું રાખે છે. તેનાથી લાગતું નથી, પણ સુખની સામે પડે છે. આવી દુષ્કર સ્થિતિ છતાં પોતે શત્રુના સૈન્યને છતી શકે નહિ. કારણ કે તે બિચારો હતો આંધળો. અહીં ક્રિયા કરનાર,
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ભાગને આપનાર, દુ:ખને સહન કરનાર, અને મરણને ભાગ મનવા તૈયાર અનેલા છતાંન જીત્યા. કારણ કે તે આંખે અપગ હતા, તેથી તેની સ ક્રિયા નિષ્ફળ નિવડી અને પોતે કેદ થયા. આમ દુનિયામાં બને એટલે દુનિયામાં મનનું જોર કામ ન લાગે. ત્યાં તે કુટુંબ કે કાથળીનુ જોર કામ લાગે. આત્મામાં તે મનના જોરે વધવાનું છે ત્યાં દુનિયાનું જોર જોવાનુ નથી.
તાકાત છતાં અધની દુનિયામાં પણ હાર
હવે એ વાત જોડીને કામ શું ? તા કહે છે કે કુટુંબ કોથળીવાળા હોવા છતાં અક્કલ વિનાના હોય તો તે ફાવી ન શકે, પણ અહીં વીરસેન અલવાળા છે. હવે પાણીમાં તરનારા કુશળ છતાં તરવાની ક્રિયા ન કરે તેા પછી ડૂબી જ જાય. માથે એજ વધારે લાગ્યા હોય તે પછી તરનારા પણ શું કરે? અહીં તરવાની ક્રિયાવાળા પ્રતિબધ વિનાના હોય તેા જ તરી શકે. કુટુંબ, ધન અને ખાદ્ય સુખ આ ત્રણ ચીજો જગતના જીવાને ભારરૂપ છે. પરભવનું સાધન કરવામાં આ ત્રણ અંતરાયભૂત છે, તેથી ત્રણે વસ્તુને છેડે છે, ક્રિયા પણ કરે છે, વળી તે દુ:ખ ન થાય એ રીતે નહિ પણ સામી છાતીએ દુઃખને સહે છે. આમ છતાં આંધળા વીરસેન શત્રુસૈન્યને ન જીતી શકયા. અહીં મનનું જોર નથી ચાલતું. તેમ દુનિયાદારીમાં, પણ આત્માની બાબતમાં તો મનનું જ જોર જોઇએ, તે માટે નિયુતિકાર દૃષ્ટાંતની સાથે જ તે વાતને ધટાવે છે.
અનતી વખત દ્રવ્ય-ચારિત્ર પછી જ
ભાવ ચારિત્ર
તેઓ કહે છે કે-આ ધર્મીમામાં પણ્ સવ સાવધ-આરંભપરિગ્રહની નિવૃત્તિ કરી ગયેલ હોય-અહી નિવૃત્તિ કરી એટલે પચ્ચક્ખાણ કર્યાં –હવે તે કર્યાં પછી પાછાં ભેગાં થવાનું એમ નહિ, પણ સ્વજન, મન, માલ આદિ છેડી દે છે. મહાવ્રતાને અંગીકાર કરી દુ:ખની ક્રિયામાં ક્રે છે. ચારિત્રનાં કષ્ટો સહન કરે, પણ જેને સાધ્યને નિશ્ચય નથી, અરે, તેને ખ્યાલ નથી તે ઇ દિને સિદ્ધિને પામી શકે નહિ.
Page #112
--------------------------------------------------------------------------
________________
ઓગણત્રીસમું] અધ્યયન ૪: સમ્યક્ત્વ અહીં બે વાત ધ્યાનમાં લેવાની છે. સમ્યગદર્શન વિનાના જ્ઞાનવાળો જૈન દર્શનને માનવાવાળો છતાં નિશ્ચય ન હોવાથી તેને મિથ્યાદષ્ટિ કહીએ. તેમજ જૈન શાસનથી જુદી પ્રવૃત્તિ હોય તેને પણ મિથ્યાદષ્ટિ કહીએ. હવે શાસ્ત્રકાર જુદી જ વાત કરે છે કે જેના દર્શનનું જ્ઞાન અને ચારિત્ર હાલ જુદી રીતે હોય, છતાં કાલાંતરે તે જૈન દર્શનના જ જ્ઞાન અને ચારિત્રને પામશે. જેમ છોકરો ખોટો એકડે સેંકડો વખત કરે પછી જ સાચે કરે. તેમ આ આત્માને પુદ્ગલાનંદીપણું, ઇંદ્રિયારામાપણું અનાદિ કાળથી લાગેલ છે, તેથી આત્મારામીપણું લાવવું મુશ્કેલ છે. હરિભદ્રસૂરિજી કહે છે કે અનંતી વખત દ્રવ્ય-ચારિત્ર આવે ત્યારે જ ભાવ-ચારિત્ર આવે. તેવી જ રીતે જ્ઞાન માટે પણ સમજવું.
મદેવી માતાને એકાએક મેક્ષ ક્યાંથી મળ્યો?
આ સિદ્ધાંત કર્યા પછી શિષ્ય શંકા કરી કે મરુદેવા માતાને ત્રપણું મળ્યું નથી. તેઓ મનુષ્યપણું પામ્યા નથી. તેઓ તે
અનાદિ નિગોદમાંથી નીકળીને આવ્યા હતાં, તેમને ક્યાંથી મોક્ષ મળ્યો ? તેમને દ્રવ્ય–ચારિત્ર કે જ્ઞાન અનંતી વાર આવેલ નથી. ફકત ભાવ જ્ઞાન અને ચારિત્ર એકી સાથે આવી ગયાં હતાં. આ શંકાથી સિદ્ધાંતને શિષ્ય તેડ્યો, પણ બીજુ દષ્ટાંત શિષ્યને પૂછ્યું તે તે મૌન ધરી ગયે. બીજુ દૃષ્ટાંત ગોત્યું પણ મળતું નથી. કહે કે કોઈક જ જીવ એવો હોય કે જે અનાદિ નિગોદમાંથી આવ્યો હોય અને અનંતીવાર દ્રવ્ય જ્ઞાન કે ચારિત્ર પામ્યા સિવાય સીધે ભાવ-જ્ઞાન કે ભાવ-ચારિત્ર પામી જાય. દસ અચ્છેરાની વાત સાંભળીએ છીએ કે તીર્થકરને કેવલીપણે ઉપસર્ગાદિ બન્યાં નથી તે અનંતી ઉત્સર્પિણ કે અવસર્પિણુએ બન્યાં. તેવી જ રીતે અનંતી ઉત્સર્પિણ અને અવસર્પિણીએ જ આ મરુદેવા માતાની સિદ્ધિને બનાવે છે. તેથી તે આશ્ચર્યરૂપ હોવાથી દૃષ્ટાંત રૂપ ન લેવાય. - મિથ્યાષ્ટિનાં જ્ઞાન-ચરિત્રની શી કિંમત ? '
હવે દરેક જીવ પ્રિયકમાં અનંતીવાર ઉત્પન્ન થયે તે દ્રવ્ય ચારિત્ર
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૨
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન પામીને જ. હવે અહીં જેનું મિથ્યાદષ્ટિપણમાં જ્ઞાન કે ચારિત્ર હોય તે તે અનંતકાળ પછી પણ સમ્યફપણે પરિણમવાને પ્રસંગ છે. મિથ્યાદષ્ટિપણામાંના જેના જ્ઞાન કે ચારિત્ર દ્વારા સમ્યજ્ઞાન કે ચારિત્ર આવવાનો સંભવ છે, પણ મિથ્યાદષ્ટિના જ્ઞાનધારા સમ્યગૂજ્ઞાન ન જ આવે. અહીં નિર્યુક્તિકાર કહે છે કે – कुणमाणोऽवि निवित्तिं परिचयंतोऽवि सयणधणभोए । दितोऽवि दुहस्स उरं मिच्छट्टिी न सिज्झइ उ ।
( આચાનિ૨૨૦ ) कुर्वन्नपि निवृत्तिम्-अन्यदर्शनामिहितां, तद्यथा-पञ्चयमाः पञ्च नियमा इत्यादिकां, तथा परित्यजन्नपि स्वजनधनभोगान् पञ्चाग्नितपादिना दददपि दुःखस्योरः मिथ्यादृष्टिर्न सिध्यति, (ગોવાટી. પૃ. ૧૭૭) - સ્વજનાદિને ભેગ આપનાર, ધનમાલને છોડનાર, સુખને તિલાંજલિ આપનાર એ મિથ્યાદષ્ટિને જીવ તે સિદ્ધિ ન જ પામે. અન્ય દર્શનની પ્રતિજ્ઞા લીધી હોય–અન્ય દર્શનની ચાહે તેવી પ્રતિજ્ઞાઓ હેય. તેમાં છ કાય સંબંધી પ્રતિજ્ઞા ન હોય. કારણકે તે છ જવનિકાય માનતા નથી. હવે ઇતરમાં યમ પાંચ માને છે. સાંખ્યાદિ નિયમ તરીકે માને છે. તેઓ નિયમન કરે, સ્વજનાદિને છોડી દે. તેમાં દુ:ખ વેઠયાનું ક્યાં છે ? તે કહે છે કે–પંચાગ્નિ તપ આદિ કરીને દુઃખની સામે જવાનું છે. આમ ઈતિમાં હોવા છતાં તે કર્મક્ષય કરી સિદ્ધિ ન પામે. હવે મોક્ષે ન જવામાં કારણ શું ? તે કહે છે કેદર્શન નથી એટલે સાધ્ય જ નથી.
જૈનેએ માનેલ કેવલજ્ઞાનસ્વરૂપ આત્મા * જૈનમાં જીવ માને છે તે કેવલજ્ઞાન સ્વરૂપ. તેથી સાધવાનું એ રહે કે કેવલજ્ઞાન કે દર્શન કેમ ઉત્પન્ન થાય? તે જ સાધ્ય રહે. અહીં
જ્યાં કેવલજ્ઞાનસ્વરૂપ આત્મા ને મના હોય તેથી જ્ઞાનાવરણીયાદિ, દર્શનાવરણીય આદિ ન મનાય. તેમજ વીતરાગ સ્વરૂપ આત્મા ન
Page #114
--------------------------------------------------------------------------
________________
ત્રીશમ્ ]
અધ્યયન ૪: મ્ય
માનવાથી ચારિત્રમેાહનીય આદિ કર્માં જ ન મનાયાં. “ ફોવિશSસ્વાત્, અન્ય માત્ત્વમ્ અસમયઃ વાલિયૈ.” (ત્રાચા॰ ટી॰ પૃ. ૨૭૭) અહીં આંધળા વીરસેન જબરજસ્ત ધનુવેદવાળા, યુદ્ઘમાં ઝઝુમવાવાળા છતાં કાની સિદ્ધિ માટે ન થયા, તેમ અહી ન વિનાના કાર્યની સિદ્ધિ માટે ન જ બને.
૯૩
જ્ઞાનક્રિયા છતાં દર્શન વિના સિદ્ધિ અશકય
હવે અહીં અમારે શુ કરવુ તે બતાવેા. તારા મનમાં એમ શંકા થાય કે ન વિનાના જ્ઞાનક્રિયાવાળા છતાં સિદ્ધિને ન પામે. તેથી અમારે અહીં શું કરવું તે જણાવે. તા કહે છે કે કČવ્યની સીડી બતાવી સમ્યક્ત્વને અધિકાર શી રીતે લેવા તે અગ્રે જણાવાશે.
વ્યાખ્યાન: ૩૦
तम्हा कम्माणीयं जेउमणो दंसणंमि पयइज्जा | दंसणवओ हि सफलाणि हुंति तवनाणचरणाई (आचा० नि० २२१) । यस्मात्सिद्धि मार्गमूलास्पदं सम्यग्दर्शनमन्तरेण न कर्मक्षयः स्यात्, तस्मात् कारणात्कर्मानीकं जेतुमनाः सम्यग्दर्शने प्रयतेत, तस्मिंश्च सति यद्भवति तद्दर्शयति-दर्शनवतो हि 'हि' हेतौ यस्मात्सम्यग्दर्श निनः सफलानि भवन्ति तपेोज्ञाનચળાન્યતત્તનું ચહ્નવતા માઘ્યમિતિ । (માત્ર॰ ટી॰ પૃ. ૨૯૭) જૈના તી કરને કેમ માને છે?
સ્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ શાઆચારાંગ સૂત્રના ચેાથા અધ્યનની ટીકા કરતાં થકા આગળ જણાવી ગયા કે જે કાઈ તીથંકર મહારાજા ભૂતમાં થયા, ભાવિમાં થશે અને વમાનમાં છે તે સનું તી કરપણું શાથી ? જન્મ આપે, ઋદ્ધિ આપે તેથી નહિ, તે! પછી તેને તીર્થંકર માનીએ શાથી ? દુનિયાદારીનો કોઈ પણ ચીજથી ન બને એવી વસ્તુને
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર | [ વ્યાખ્યાન લીધે એમનું તીર્થંકરપણું માનવામાં આવ્યું છે. દુનિયાની તમામ વસ્તુઓ જગતનાં કારણોથી મળે પણ જે જગતની પાસેથી કે બીજા પાસેથી ન મળે તેવી વસ્તુ કઈ કે જે તીર્થકર મહારાજા આપે છે અને તેથી આપણે તેમને તીર્થકર માનીએ છીએ? | તીર્થકર ધર્મ બતાવે છે, બનાવતા નથી
હવે જેને તીર્થકરને કર્તા તરીકે, જન્મદાતા તરીકે માનતા નથી છતાં તેમને માને છે ખરા પણ કઈ રીતે? તે કહે છે કે જગતમાં સૂર્ય ઉધોત કરી ઉપકાર કરે છે. તેમ તીર્થંકર મહારાજા જગતને જે ઉપકાર કરે છે તે માર્ગ બતલાવવા તરીકે કરે છે. શું કરવાથી આત્મા ઘેરાયા છે અને સંસારમાં રખડે છે, અને શું કરવાથી ભવનો છેડો પામી, સંસારથી તરી, ભાવિ સુખને પામે છે, આ બે રસ્તાઓને ઉપદેશ તેઓ આપે છે. હવે આ બે રસ્તા પિતે બનાવતા નથી પણ બતાવે છે. જિનેશ્વર મહારાજે કહ્યું ત્યારે જ પાપ થવા માંડયું કે રોકાવા માંડયું એમ નથી. તેમના ઉપદેશ પહેલાં પણ છવો હિંસાદિ કરીને પાપ તે બાંધતા હતા અને હિંસાદિ ન કરીને કર્મની નિર્જરા પણ કરતા હતા. હીરે છે કે કાંકરો તે કંઈ દી બનાવતું નથી, પણ દીવે તે માત્ર તે વસ્તુને બતાવી દે. જેમ દીપક હીરે અને કાંકરો બતાવી આપે છે, તેવી રીતે જિનેશ્વરે પણ ધર્મને બતાવી દે, ધર્મને બનાવતા નથી, તેમજ અધર્મને બતાવી દે પણ બનાવી ન દે.
દીપક, સૂર્ય સમા ઉપકારી જિનેશ્વર હવે જેવી રીતે જગતમાં દીપક, સૂર્ય ઉપકારી પદાર્થો છે, તેવી રીતે પ્રભુ પણ ધર્મ-અધર્મ બતાવીને ધર્મમાર્ગનો ઉપદેશધર્મમાર્ગે જવાને ઉપદેશ આપે તેથી ઉપકારી છે. હવે લાખને હીરે ધૂળમાં ખેવા હોય તે તે મેળવે શાથી ? ભલે દીવાસળીની કેડીની કિંમત હોય છતાં તેનાથી તે મળે, એટલે ઉપકાર તો તેને જ. હવે જિનેશ્વર મહારાજ આપણા જેવા શરીરાદિવાળા છે પણ સાથે ધર્મમાર્ગ
Page #116
--------------------------------------------------------------------------
________________
ત્રીશમું ] અધ્યયન ૪ઃ સમ્યફવ પ્રકાશવાની શક્તિવાળા છે અને તે બતાવવાને ઉપદેશ પણ તેઓ જ આપી શકે છે. આ ચીજ જગત્ માત્રમાં ન જ મળે. જગતમાં બીજી ચીજો મળે. માત્ર ધર્મનું સ્વરૂપ જગતમાં જાણવા ન મળે. હવે ધર્મનું સ્વરૂપ બતાવનારા તીર્થકરે જ છે, તેથી તેમને પરમેશ્વર તરીકે માનીએ છીએ. તેઓ પ્રથમ એ સંદેશો આપે છે કે તમે તમારા આત્માને ઓળખે. તમારા દરેકના આત્મા ઉત્પન્ન થવાવાળા છે.
- નાસ્તિક પણ ઔત્પાતિક માને છે
હવે નાસ્તિક પણ ઔત્પાતિક માને છે. ત્યાતિક એટલે શું ? ઉત્પાત એટલે પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થાય તે અત્પાતિક કહેવાય. પરભવ કે શરીરથી જીવને જેઓ જુદો નથી માનતા તે પણ ઉત્પાતને માને છે ખરા, પણ અહીં ઉત્પાતનો અર્થ શો થાય ? જેને ઉપજવાનું છે, અર્થાત જે આમાં ઉત્પન્ન થવાવાળો છે-ઉપજવાવાળો છે. આ વાક્યથી ગણધરના સંશો કેમ કપાયા અને તેથી આ વાક્યને અગ્રપદ કેમ આપ્યું ? ઇંદ્રભૂતિને પ્રશ્ન એ હતું કે-જીવ છે કે નહિ ? પ્રભુએ સમાધાનમાં જણાવ્યું કે-જીવ છે અને તે ઉત્પન્ન થવાવાળો છે. આટલી વાત કહી. અગ્નિભૂતિ કર્મને ન માનનારે તે તેના સંશયના છેદને માટે જીવ છે અને તે પોતપોતાના કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે એમ જણાવ્યું. વળી વાયુભૂતિ આદિના સંશયને માટે પણ જીવ ઔત્પાતિક એટલે ભવોભવ ઉત્પન્ન થવાવાળો છે એમ કહ્યું.
ગણધરના સંશોનું છેદન - હવે જીવ જેવો આ ભવમાં હેય તે જ પરભવમાં ઉત્પન્ન થાય છે? તે કહે છે કે ને. પણ જેવાં કર્મો કરેલાં હોય તેવી રીતને ઉત્પન્ન થાય. જે તે દિશામાંથી આવેલે ઉત્પન્ન થાય. આવી રીતે ચારે દિશામાંથી કે ઊર્ધ્વ અધે દિશામાંથી આવીને પણ ઉત્પન્ન થવાવાળા જીવ હેય. અર્થાત્ પુણ્ય પાપના આધારે જ જીવો ઉત્પન્ન થાય. હવે જે એકલા પુણ્ય માનનારા અને પાપ ન માનનારા અને
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૬
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પાપ માનનારા અને પુણ્ય ન માનનારા એવા જે અણુધરી હતા તે સર્વાંગધરાના સંશય ટાળવા માટે આ જીવ ઔત્પાતિક એટલે ભવેાભવ ઉત્પન્ન થવાવાળા છે એમ જણાવ્યું.
જીવા ઉત્પન્ન થવાવાળા શા માટે ? હવે પાપ કૃત્રિમ છે. તેથી તેનેા નાશ થાય, માટે શુદ્ધ સ્વરૂપવાળા જે આત્મા તે નિળ આત્માનુ પોતાના સ્વરૂપમાં જે રહેવું તે જ મેાક્ષ. આવી શકાના સમાધાન માટે પ્રથમ એ જ. ઉદ્ગાર તીથ કરે બહાર પાડયા કે છ યે દિશામાંથી આ જીવ આવીને ઉત્પન્ન થવાવાળા છે. હવે તે શાથી ? જુદી ગતિ, જુદી જાતિ પણ શાથી ? મન ઇક્રિયાદિના વિકારને આધીન ખનેલા હોવાથી જીવ તે તે રૂપે કરવાવાળા થાય. જો ઈંદ્રિય અને મનના વિકારા ઉપર તે કાબૂ મૂકે, તેના સર્વથા નાશ કરે તે તે ભવાંતરમાં ફરવાવાળા ન થાય. હવે તે મન અને ઇંદ્રિયાના વિકારા થાય શાથી? અનુકૂળ પદાર્થોથી લલચાય, પ્રતિકૂળ વિકારોથી ભય પામે, તેથી મન અને ઈંદ્રિયના વિકારાને આધીન અને. હવે તે લલચાય નહિ કે ભય પામે નહિ તા વિકારાને આધીન ન બને. આવી રીતે ઉત્પાતનાં ત્રણ અધ્યયન જણાવ્યાં.
કેવલજ્ઞાની પુરુષના આત્મા કેવા હોય ?
હવે આ સર્વ વાત કૃત્રિમ છે. આત્માને તેા તેવા સ્વભાવ કે સ્વરૂપ નથી પણ હવે તે આત્માનું મૂળ સ્વરૂપ કયું ? તેના માટે જ આ ચેાથા અધ્યયનમાં સમ્યક્ત્વ જણાવ્યું. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચરિત્ર આ ત્રણ આત્માનાં સુંદર સ્વરૂપે છે. હવે આત્માને સ્વભાવ ખાટી માન્યતા કરવાના નથી. જે કાંઇ ખાટી માન્યતા થાય તેમાં કારણ આત્માની વિકૃતિ છે. જેવો પદાર્થ હોય તેવી જ માન્યતાને સ્વભાવ આત્માનેા છે. જેમ કાચના સ્વભાવ વસ્તુ પ્રમાણે પ્રતિબિંબ કરવાના છે, તેવી જ રીતે આત્માના સ્વભાવ નિર્મળતાના છે. પછી કાચમાં જેમ નાના મોટાપણું થાય, તે તેના વિકારને અગે
Page #118
--------------------------------------------------------------------------
________________
ત્રીસમુ’]
અધ્યયન ૪ઃ સમ્યકૃત્વ
૯૭
થાય. તેમ અહીં આત્મામાં મિથ્યાત્વ-માહનીયના . પુદ્દગલાના વિકાર થાય તેથી જીવ તત્ત્વને અતત્ત્વ માને. હવે શુદ્ધ માન્યતા આવવી તે જ આત્માના સ્વભાવ છે. તેવી રીતે જાણવુ તે પણ આત્માના સ્વભાવ છે, સૂના સ્વભાવ પ્રકાશ દેવાના છે, તેમ આત્માના સ્વભાવ લોકાલોકની વસ્તુને જાણવાના છે. કાચ પણ જેવા હોય તેવું પ્રતિબિંબ આપે. સૂર્ય પણ વાદળ રહિત હોય તા પ્રકાશ સંપૂણૅ આપે, પણ અહીં આત્મામાં તે સ્થિતિ નથી. પોતાને જ્ઞાન સ્વભાવ છે તે લેાકાલાકને જાણવાને છે. હવે જગતમાં જે ઊંચા નીચી, આધા પાછી થયા કરે તેમાં ક્ક છે. જેમ વેશ્યાના ધરના દીવાને અને જિનેશ્વર મહારાજના ધરના દીવાને પાતાને કોઇ જાતના લેપ લાગતા નથી. તેમ અહીં કેવલજ્ઞાની પુરુષને આત્મા જ્ઞાનથી આખા જગતને જુએ ખરે છતાં રાગદ્વેષના અંશ એમના આત્માને ન લાગે, એટલે વીતરાગ સ્વભાવવાળા આ આત્મા છે. આવી રીતે શુદ્ધ માન્યતા, વીતરાગતા, લોકાલાક જાણવાના સ્વભાવ, આ પણ સમ્યગ્રૂપ છે અને તે આત્માના સ્વભાવેા છે.
જ્ઞાન, ચારિત્રનું સુંદરપણું' કૃત્રિમ કે સ્વાભાવિક ? હવે જ્ઞાન કે ચારિત્રને સમકિત કાઈ કહેતું નથી. માત્ર સભ્યનને જ સમકિત કહે છે. તમે ત્રણને સમકિત શાથી કહે છે? વાત ખરી. હું તેના સ્વરૂપને અંગે સકિત કહું છું. એટલે જ્ઞાન કે ચારિત્રમાં સુંદરપણું તે કરેલું છે કે સ્વાભાવિક છે તે વિવરીને જણાવેલ નથી. મેં પ્રથમ ત્રણમાં સમકિતપણું માત્ર જણાવેલ છે, પણ તે જ્ઞાન, ચારિત્રમાં જે સમકિતપણુ` છે. તે પેાતાના ધરનુ` છે કે કાઈથી આવેલુ છે ? હવે જે પોતે સકિતરૂપ હોય અને બીજાને સમકિતરૂપે કરે તેવી તાકાત માત્ર સમ્યગ્દર્શનમાં છે. જ્ઞાન કે ચારિત્રમાં તેવી તાકાત નથી. પેાતે સમક્તિરૂપે રહે અને બીજાને તેવા બનાવે તેવી શક્તિ માત્ર સમ્યગ્દર્શનમાં જ છે. હવે જ્ઞાનમાં કે ચારિત્રમાં જે સુંદરપણું છે તે પોતાના ઘરતું નથી, સમ્યગ્દ ને કરેલું સુંદરપણું
Page #119
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જ્ઞાનમાં છે. તેવી રીતે ચારિત્રમાં પણ સુંદરપણું સમ્યગ્દર્શને જે કરેલું છે.
' લાડવાની મીઠાશ અને ગોળની મીઠાશ • હવે સમ્યગ્દર્શનમાં સુંદરપણું કોણે કર્યું? તે કહે છે કે સ્વયં તે પિતે સુંદર છતાં બીજાને સુંદર બનાવે છે, તેથી સમ્યગ્દર્શનને સમકિત કહીએ છીએ. ત્રણેમાં સુંદરપણું હોવા છતાં એકલા સમ્યગ્દર્શનને જ સમકિત કેમ કહે છે? હવે લાડવો મીઠે ખરે પણ તે ગોળના પ્રભાવે. હવે ગેળ જે મીઠે તે કોઇના પ્રભાવે નહિ પણ સ્વયં મીઠે છે. તેમ અહીં સમ્યગ્દર્શન સમકિત ખરું, પણ તે પિતાના પ્રભાવે અને જ્ઞાન કે ચારિત્રમાં સમક્તિ છે પણ તે સમ્યગ્દર્શનનું કરેલું છે. અર્થાત સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન કે ચારિત્ર તે મિથ્યાજ્ઞાન કે મિથ્યાચારિત્ર ગણાય. હવે જ્ઞાન કે ચારિત્ર વિનાનું સમ્યગ્દર્શન તે મિથ્યાદર્શન ન ગણાય. આટા અને ઘી વિના કંઈ ગેળની મીઠાશ ન જાય, પણ ગેળ વિના લાડવાની મીઠાશ ચાલી જાય. આટલા માટે સમ્યગ્દર્શન પોતે સમક્તિરૂપ રહે છે અને જ્ઞાન ને ચારિત્રને તે રૂપે બનાવે છે, માટે તેને સમક્તિરૂપે કહે છે.
સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન, ચારિત્ર, ત૫
હવે તે કેટલું જબરજસ્ત છે તેને અંગે દષ્ટાંત જણવ્યું. વીર સેન અને સૂરસેનના દષ્ટાંતમાં દર્શન વિનાને વીરસેન ચાહે તેટલા જબરજસ્ત હોવા છતાં લડાઈમાં ફસાઈ મર્યો અને જબરજસ્ત ન હોવા છતાં માત્ર દશનવાળો હોવાથી સૂરસેન લડાઈમાં જીત મેળવી શક્યો. માટે કર્મરૂપી સૈન્યને જીતવા માટે માણસે સભ્યશનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ. હવે જેનામાં સમર્શન હેય તેનું જ જ્ઞાન, ક્રિયા ચારિત્ર કે તપ સફળ થાય છે. સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન, ચારિત્ર કે તપ કંઈ કામ આપતાં નથી.
મોક્ષને આછો ખ્યાલ હવે અહીં કેમ શું ? સૈન્ય શું ? તેને સમુદાય શું ? તેની છત કેવી રીતે ? એ વગેરે સમજાવ્યા વિના તેને જીતવાનો પ્રયત્ન
Page #120
--------------------------------------------------------------------------
________________
ત્રીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
શું કામ લાગે ? તે કહે છે કે–આત્માનું જે શુદ્ધ સ્વરૂપ તેને આસ્તિકોએ મોક્ષ કહેલ છે. મોક્ષશબ્દ કોઈને ન ગમે તે આત્માનું સુંદર સ્વરૂપ મેળવવું એમ લે. હવે આ જન્મમાં કોઈ એવું સર્ટિફિકેટ આપે તેમ નથી કે આ જીવને રેગ નહિ થાય કે ફરી જન્મ પણ નહિ થાય. આવી જગ્યા પણ કોઈ બતાવશે નહિ. ચૌદ રાજલોકમાં એવી એક પણ જગ્યા નથી કે જેમાં રોગ, શોક કે જન્મ ન હેય. ફક્ત મોક્ષ નામની એક જગ્યા છે કે જેમાં ગયા પછી અનંતા કાળચક્ર પછી પણ જન્મવાનું કે ભરવાનું ન થાય. રોગ, શોકાદિ પણ ન થાય. આવું સર્ટિફિકેટ ત્યાં જ મળે. '
પ્રથમ કર્મ રાજાને જીતવાની જરૂર હવે પાદશાહના મહેલમાં પાદશાહ અને નેકર બંને જાય. પણ અહીં પાશાહ જાય તે માલિકી તરીકે અને નોકર જાય તે નેકરના હિસાબે. તેમ અહીં મેક્ષે બે રીતે જવાય. આત્માની સ્વતંત્રતાએ પણ જવાય અને કર્મના બળે પણ જવાય. પાદશાહના મહેલમાં નોકર જાય તે પરાધીનતાએ. તેમ અહીં સિદ્ધના સ્થાનમાં માલિકી તરીકે કોણ જાય? કર્મરાજાના શત્રુને જે જીતે તે જ જઈ શકે. હવે રાજા અને કેદી વચ્ચે જગતમાં ફરક છે? તે અને સિંહાસને બેમે તે રાજા અને હારે તે કેદી. તેમ અહીં આત્માને અંગે કર્મની સાથે યુદ્ધ ખેલવા માંડ્યું અને તેના તાબામાં આવ્યા તે કેદી અને તે કમને છતીએ તે માલિક બનીએ અને રાજા થવાય. બીજાને હક ખસેડીએ નહિ ત્યાં સુધી આપણે હક ન થાય તેવી રીતે આ જીવની સ્થિતિ ઉપર કરાજાએ અનાદિનો હક કરી તેને તાબે કરેલ છે. માટે પ્રથમ કર્મરાજાને જીતવાની જરૂર છે. આ કર્મ એકલું નથી પણ એકની પાછળ બીજું લાગે છે, એથી એનું સૈન્ય છે. જેમ ' જિવા ઈદ્રિય અંગે રાગ લાગેલ છે તેમ.
મોક્ષમાર્ગનું મૂળ શું? હવે સારી ચીજ વાવો પછી તેની ગતિ આગળ વધતી જાય,
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૦
- શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
માટે કહે છે કે સિદ્ધિ એટલે મોક્ષ જે છે તેનું મૂળ શું ? કર્મરૂપ સૈન્યને જીતવું તે. તે કર્મ લશ્કરને જીતીને તેની હાર કર્યા વિના સિદ્ધિભાર્ગ મળી શકે તેમ નથી, માટે પ્રથમ કર્મક્ષય કરે તે જ • મેક્ષમાર્ગનું મૂળ છે. હવે તે કર્મક્ષય સમ્યગ્દર્શન વિના ન જ બની શકે, તે પછી સમ્યજ્ઞાન કે ચારિત્ર વિના પણ તે મોક્ષ નહિ જ બને. હવે સમ્યગ્દર્શન કઈ દિન જ્ઞાન કે ચારિત્રને ખરાબ રહેવા ન જ દે. તે જ્ઞાનને સમ્યફ બનાવી દે પણ ચારિત્રને સમ્યફ શાથી કરશે ? . તે કહે છે કે ચારિત્રથી રહિત મોક્ષે જશે પણ દર્શન રહિત મોક્ષ નહિ જ જાય. એટલે સમ્યગ્દર્શન વિના મોક્ષ થતું નથી. . જ્ઞાનને સમ્યફ બનાવે છે. ચારિત્રની દરકાર રાખતું નથી. આવું આ સમ્યગ્દર્શન હોવાથી તે કર્મક્ષયના કારણરૂપ અને સિદ્ધિના મૂળરૂપ છે. માટે જે મોક્ષની ઈચ્છા હોય તે કર્મરૂપ સૈન્યને જીતવા તૈયાર થવું જોઈએ, અને તેમ તૈયાર થવા માટે પ્રથમ સમ્યગૂર્શન માટે તૈયારી કરવી પડે. ' ' . .
આત્મામાં સમ્યગ્દર્શન થયા પછી શું શું બને?
હવે સમ્યગ્દર્શન આત્મામાં થાય તે પછી શું શું બને? તે કહે છે કે જે સમ્યગ્દર્શનવાળો હોય તે જ્ઞાન, તપ, ચારિત્ર કરે તે સર્વ સફળ જ થાય. જેમ દુનિયાદારીમાં વફાદાર હોય તેની અક્કલ આપણને આધારરૂપ બને પણુ લુચ્ચાની ચાલાકી કે પ્રવૃત્તિ ત્રાસરૂપ બને. જ્યારે વફાદારની ચાલાકી કે પ્રવૃત્તિ આપણને મંગળરૂપ થાય છે. તેમ અહીં સમ્યગ્દર્શનવાળો જીવ જે કઈ હેય તેનું જ્ઞાન, તપ, ચારિત્ર એ બધું જ સફળ જ થાય. એટલે બીજી રીતે કહી શકીએ તો થતા જ્ઞાનને નિષ્ફળ થતું બચાવવું હોય તે સમ્યગ્દર્શનમાં ઉધમ કરવાની જરૂર છે. તેવી જ રીતે તપ અને ચારિત્ર પણ નિષ્ફળ થતાં અટકે છે, પણ તે સમ્યગ્દર્શનથી સફળ બને છે. માટે કર્મક્ષયની ઈચ્છાવાળાએ સમ્યગ્દર્શન માટે પ્રયત્ન કરવો જોઈએ.
Page #122
--------------------------------------------------------------------------
________________
એકત્રીસમુ]
અધ્યયન ૪: સભ્યશ્ર્વ
પ્રથમ સમ્યગ્દર્શન, તે પછી જ કર્મ પર જીત હવે અહીં શિષ્યે શંકા કરી કે—પ્રથમ સમ્યગ્દર્શન કરવાની જરૂર કે કર્મનું લશ્કર જીતવાની જરૂર ? સમ્યગ્દર્શન ક લશ્કરને જીત્યા વિના અનવાનું નથી અને તે સમ્યગ્દર્શન વિના કનુ જીતાવાનું પણ મનવાતુ નથી. કાવડમાં એ બાજુ ગાળ હાય પણ તે એક બીજાના આધારે હોય છે. પરસ્પર આધારરૂપ હોય છે. તેમ અહીં પણ એ જ શા છે. હવે તે ખતેમાં પ્રથમ શું? તે કહે છે કે-કર્માંશત્રુની લડાઈ કરવા પહેલાં સમ્યગ્દર્શન લાવવાના રસ્તા ગણાવેલા છે. હવે કલશ્કર હાર્યો. પહેલાં તે કને પ્રથમ નિળ શાથી બનાવવાં અને તે વખતે વિચાર શે। આવે અને તે વખતે કમ કેટલું તૂટે?
કશત્રુને જીત્યા, એટલે સાંભળવા
ધર્મની આકાંક્ષાથી મેાક્ષ સુધીના ઇતિહાસ જેમ જગતમાં પ્રથમ ધમશ્રવણુની ઇચ્છા ધરે થઇ. પછી સાંભળવા જવાનું થાય. અહીં પ્રથમ ઈચ્છા થઇ તે જ હવે તે ઈચ્છા મરી ન ગઈ એટલે તે ચાલુ રહી માટે ચાલવુ શરૂ કર્યું. અહીં કશત્રુના ક્ષય માટે કેવી કેવી સ્થિતિએ છે. જેમકે શ્રવણેચ્છા, ગમનેચ્છા, પ્રશ્નપૃચ્છા, ધર્મ શી ચીજું ? તેનું સ્વરૂપ જાણી તેનું ફળ જાણ્યા પછીની ઈચ્છા વગેરે સ્થિતિએ કેવી છે, તે ઠેઠ મેક્ષ પામે નહિ ત્યાં સુધીના આખા ઇતિહાસ શાસ્ત્રકારે જણાવવા જોઇએ. અહીં સમ્યગ્દર્શનથી નિર્મળતા થાય અને ક*ક્ષય થાય અને તેનાથી જ મેક્ષ થાય. આવી રીતે ધમની આકાંક્ષાથી મોક્ષ સુધીને ઇતિહાસ અગ્રે જણાવશે.
૧૦૧
વ્યાખ્યાન : ૩૧
आहारउवहि आढोसु य गारवेसु कहतवियं । एमेव बारसविहे तमि न हु कातवे समणो ॥
(આવા॰ ના ૨૨૭) આદ્દાશ્ત્ર ઉપધિય પૂના ચ ચિआमच्यादिका आहारोपधिपूजर्द्धयस्तासु निमित्तभूता सु
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન शानचरणक्रियां करोति, तथा गारवेषु त्रिषु प्रतिबद्धो यत्करोति तत्कृत्रिममित्युच्यते, यथा च शानचरणयोराहाराधर्थमनुष्ठानं कृत्रिमं सन्न फलवद्भवति एवं सबाह्याभ्यन्तरे द्वादशप्रकारे तपस्यपीति, न व कृत्रिमानुष्ठायिनः श्रमणभावो, न चाश्रमण स्यानुष्ठान गुणवदिति, तदेवं निरुपधेर्दर्शनवतस्तपोज्ञानचरणानि सफलानीति स्थितमतो दर्शने यतितव्यं, दर्शनं च तत्त्वार्थश्रद्वानं, तत्त्वं चोत्पन्नापगतकलङ्काशेषपदार्थसत्ताव्यापिक्षानैस्तीर्थकृद्भिर्यदभाषि, तदेव सूत्रानुगमायातेन सूत्रेण दर्शयति(આવા વૃ૦ %) ( અનાદિ કાળથી રખડપટ્ટીવાળે જીવતા
સ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકસૂરિજી મહારાજ ના આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનની ટીકા કરતાં થકા આગળ જણાવી ગયા કે ભૂતકાળના અનંતા તીર્થકરે, વર્તમાનકાળના સંખ્યાતા અને ભવિષ્યકાળના અનંતા તીર્થકરે, જે શાસનની સ્થાપના કરે છે, તે ભવ્ય જેનાં ઉપકારને માટે શું જણાવે છે? તે કહે છે કે–તો પિતાને ઓળખતાં શીખે. દરેક ભવમાં તમે શરીર, ઈદ્રિય, આહાર, વિષયાદિ છે તેનાં સાધનને ઓળખતા હતા. એક પણ ભવ તેને ઓળખ્યા વિના રહ્યો નથી. અનાદિના ભવચક્રમાં તમે એ જે કોઈ પણ ચીજ ન ઓળખી હોય છે તે તમારા આ ત્માને જ. એકેંદ્રિયથી પંચૅભિ સુધીની જાતિને ઓળખવામાં પ્રથમ એક જ સાધન જાણે કે હું અહીં ઉત્પન્ન થવાવાળો છું અને આવીને જવાવાળો છું. હું અહીંની ચીજ નથી. બીજા ભવમાંથી આવીને ઉત્પન્ન થયે છું. વળી મારો આત્મા અહીંથી બીજા ભવમાં ઉત્પન્ન થવાવાળે છે. અર્થાત રખડપટ્ટીવાળે જ હું છું. એક
' , રખડપટ્ટી મટાડવા માટેનાં કારણે મા - હવે તે રખડપટ્ટી મટાડવા માટે કારણે જોઈએ. વળી તે કયાં? તે કહે છે કે-પાંચ ઇકિયેના વિષયોને તમે આધીન ન બને. મનના
Page #124
--------------------------------------------------------------------------
________________
એકત્રીસમુ ]
અધ્યયન ૪: સમ્યક્ત્વ
૧૦૩
વિષયાને આધીન ન અનેા. જો તેના વિષયાને આધીન અનેાતા જ રખડપટ્ટી થાય. હવે ઇન્દ્રિય અને મન વળગાવવા ન ધારીએ તો પણ વળગી જ જાય. વળી તે હાસાગ્રહાસાના માદળિયાની જેમ વળગે. હાસાપ્રહાસા માટે તે ડેડ દ્વીપમાં ભટકયા. હવે આ જીવ પ્રથમ તેજસ કાણુની ભઠ્ઠીના જોરે આહારની ઈચ્છા કરી અને તે લીધા પછી શરીર વળગ્યું અને તેમાં ઇંદ્રિયા ફૂટી. પછી તેનાં સાધને અને વિષયેામાં રાચ્યા. હવે તે સદાને માટે વળગી. અહીં પ્રથમ આહાર લેવા જતાં એક પછી ખીજા બધાં ક્રમશઃ વળગ્યાં. હવે આવી રીતે વળગવાનું કામ એક પણ ભવ કે ગતિમાં ન હોય તેમ બન્યું જ નથી. હવે ઈંદ્રિયાથી છૂટા પડી શકવાના નથી, મનથી છૂટા પડવાના નથી. એ ચાક્કસ છે છતાં તેના ગુલામીમાં ન રહે. ભલે મન અને ઇંદ્રિય તમારા ગુલામ થઇને રહે, પણ તમે તેના ગુલામ ન અનેા, તેથી ત્રીજા અધ્યયનમાં જણાવ્યું કે–મન અને ઇંદ્રિયના સબધાથી તમેા અનુકૂળ સંજોગોમાં ખુશી ન થાઓ, પ્રતિકૂળ સ ંજોગામાં નાખુશ ન થાએ, તેા જ મન અને ઈંદ્રિય જીતીને તેને તમે ગુલામ બનાવશે. સમ્યગ્દર્શનનું માહાત્મ્ય
* !
આવી રીતે ત્રણે વસ્તુ બતાવી છતાં આત્માનું શું ? આત્માની એવી કઇ મોટી કિંમત છે કે જેના સાટે મહેનત માટી છતાં ફળ શું? ખાવે! ડુંગર અને કાઢવે! ઉંદર' એના જેવુ લાગે છે. કારણ કે આત્મામાં રહેલી વસ્તુ જાણ્યા વિના મહેનત કે ક્રિયા કરવી તે નકામી છે, માટે ચેાથા અધ્યયનમાં જણાવે છે કે-આત્મામાં ત્રણ મેટામાં મેટી ચીજો છે–સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર. ત્રણ દુનિયામાં કિ ંમતી ગણાય છે. વળી તે ત્રણે આત્માની ચીજો છે, બહારની નથી. આવી રીતે ત્રણ ચીજો ચેાથા અધ્યયનમાં આળખાવી: હવે આ ત્રણની સુંદરતા છે પણ તેમાં એક ચીજ એવી છે કે પોતે સુંદર બને અને ખીજાતે સુંદર કરે. બાકીની બે ચીજો પોતે સુંદર નથી પણ ખીન્ન તેને સુ ંદર કરે, હવે એક જે સભ્યશ્ન
આ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન છે તે પિતે સુંદર છે અને બીજાને સુંદર કરે. જ્ઞાન એવી ચીજ છે કે તેને દર્શન સુંદર કરે. જેમ લેટને સ્વભાવ છે કે ગળથી મટે થઈ શકે. તેમ અહીં જ્ઞાન અને ચારિત્રને સ્વભાવ છે કે તે દર્શનથી સારાં બને અને તેથી જેને સમ્યગ્દર્શન હોય તેનાં મૃત, ચારિત્ર, તપ એ સ્વસ્વભાવે થાય. હવે જેને સમ્યગ્દર્શન ન હૈયા તેનાં મૃત, ચારિત્ર કે તપ આત્મીય દષ્ટિએ સફળ ન થાય. દર્શન વિનાનું જ્ઞાન, ચારિત્ર કે તપ તે કપટ જ કેમ? ' હવે તે સફળ કરે કોણ? મૂર્ખ મનુષ્ય પણ પ્રયજન વિના પ્રવૃત્તિ ન કરે. તેમાં વળી આ શાસ્ત્ર ભણવાનું, ચારિત્ર પાળવાનું, તપ કરવાનું એ નિષ્ફળ કેમ હોય ? શું તેનાં માટે જુદું જ ફળ છે ? નિર્યુક્તિકાર કહે છે કે—કેટલાકોને આહાર, ઉપાધિ આદિ માટે-જ્ઞાનચારિત્ર-તપ હોય છે. કેટલાકને પૂજા માટે, વિક્રિયાદિ લબ્ધિ માટે ચારિત્ર તપાદિ હોય, અરે! અભિમાન માટે પણ જ્ઞાન, ચારિત્રાદિ હોય. આવી રીતે જ્ઞાન, ચારિત્ર કે તપ કરાય તે આત્માની દૃષ્ટિએ સફળ થઈ શકતાં નથી. દુનિયાદારીની દૃષ્ટિએ તે કપટ ગણાય છે. એટલે દર્શન વિનાનું જ્ઞાન, ચારિત્ર કે તપ કરાય તે ૫ટ રૂપ છે. હવે જે ધાર્મિક દષ્ટિએ ક્રિયા આદિ કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, ચારિત્ર પાળે કે તપ કરે, તેને તમે કપટરૂપ કહે છે તે હદ વાળી એમજ ગણાયને? વાત ખરી, પણ એક વાત ધ્યાનમાં રાખો કે શેઠે મુનીમને પાંચ હજારની ચિઠ્ઠી આપી કે અમુક જગથી લઈ અમુક જગે ભરવા. અહીં મુનીમે લીધા ખરા પણ ભરવામાં સ્થાનાન્તર કર્યું. અહીં મુનીમે લીધા, ચિઠ્ઠી : શેઠના હાથની છે, છતાં મુનીમ બેઈમાન થશે. કારણ કે તેણે બીજા સ્થળે ભર્યા. તેમ અહીં પણ આ જ્ઞાનકથન કર્યું કેણે? ચારિત્ર, તપ આદિ વાત સમજાવી કોણે ભગવાન જિનેશ્વર મહારાજે જે તે જ્ઞાન, ચારિત્ર કે તપ નિરૂપણ કર્યા છે, તે કહે કે ચિઠ્ઠી લખનાર તે જિનેશ્વર જ કર્યો ને? ' 'મોક્ષની હુંડી પુદગલ માટે ન વટાવાય છે કે :
હવે તેમણે જે દ્વાદશાંગીની રચના કરી. સામાયિકાંદિ ચારિત્ર
Page #126
--------------------------------------------------------------------------
________________
એકત્રીસચુ' ]
અધ્યયન ૪ : સભ્યશ્ર્વ
૧૦૫
અને તપમાં યાવત્ નવકારશી જણાવી-તે સ કહેલ છે તે શાને માટે ? કહે કે કેવળ મોક્ષ માટે અહીં જિતેશ્વરે લખેલી નાનાદિની ચિઠ્ઠી મોક્ષ માટે જ હતી. આ રત્નત્રયીનું પ્રગટ કરવુ તે પણ મોક્ષ માટે, છતાં તમાએ તે જ્ઞાનાનિી ચિઠ્ઠી વટાવીને પુદ્ગલમાં ભરી. અર્થાત્ પ્રભુએ કહેલાં જ્ઞાન, ચારિત્ર કે તપને આરીએ છીએ એમ કહીએ છતાં તેનું ફળ શું ધાર્યું ? આહાર, ઋદ્ધિ, સન્માન, અભિમાન આદિમાં તે હુંડીનાં નાણાં નાખ્યાં. અહીં પ્રભુએ તે તે નાનાદિની રકમ તા મેક્ષમાં જ ભરવાનું જણાવ્યું હતું. તેની જગે આહાર, ઋષિ, મહદ્દેિ કે પૂજામાં ભરી તેથી વિશ્વાસધાત થયા ને ? પોલિક ફળે એટલે એક જાતના પ્રપંચ
હવે દુનિયાદારીની અપેક્ષાએ પાલિક ફળા થાય તે એક જાતના પ્રપંચ છે. આવે! પ્રચ કરીને ધ્યાનમાં રાખજો કે કેટલાક પ્રપંચે શિક્ષાને પાત્ર હોય, કેટલાક મારીને લાયક હોય, પણ અહીં તેનાથી દુતિરૂપ દંડ નહિ જ થાય. જેમ મુનીમ રકમ બીજા સ્થાને ભરી આવ્યેા તેથી રકમ તેા શેઠના નામે જ જમે થશે, પણ મુનીમના ધરે રકમ જમે નહિ થાય, તેમ અહીં જિનેશ્વરે કહેલુ નાન, પૂજા, ઉપધિ, સન્માનાદિ કે ઋદ્ધિ માટે કરે છતાં તે આવે તે ખાતામાં જ. તેની નિશાની શી?
એક કોયડારૂપ અભવ્ય જીવ
‘નમેા અરિહંતાણું’ પદના 7 અને ‘કરેમિભંતે' પદનો જ એ ખેલવાના અધિકાર કાણુ મેળવી શકે? અંતઃકાટકાટિ સાગરોપમની મિથ્યાત્વની જેણે સ્થિતિ કરી હોય તે જ આહારાદિ માટે પણ તીથ કરે ફરમાવેલાં જ્ઞાન, ચારિત્ર કે તપને પામી શકે. અહીં... કહેવુ પડે છે કે-` અભવ્ય જીવ એક કાયડારૂપ છે. ચાહે તેટલી વખત કાય ું હાંલ્લામાં રંધાય પશુ તે સીઝે નહિ, તેમ આ અભવ્ય અન ́તી વખત જૈન શાસનના સંસર્ગમાં આવે, માહનીયની ૬૯ કોડાકોડીની સ્થિતિ તોડી નાખે, છતાં તેને સમ્યકત્વ ન જ થાય, એટલે મેક્ષની માન્યતા
Page #127
--------------------------------------------------------------------------
________________
મહાવીરના નામે જ ઊભા બાહય તે
૧૦૬
શ્રીઆચારાંગસૂત્ર [વ્યાખ્યાન કે ઈચ્છા થાય જ નહિ. હવે જેને જેને જિનેશ્વરે કહેલા મેક્ષની માન્યતા કે ઈચ્છા થઈ તે સર્વ જી ભવ્ય જ હેય. અર્થાત્ મોક્ષને માનનાર કે માગનારો કોઈ દિન અભવ્ય હેય જ નહિ. એવાને ભવ્યપણાની છાપ મળે. હવે અહીં માને કંઈ અને પાપ કંઈ જુદાં જ કરે, પછી તે ભવ્ય હેય કયાંથી ? એમાં આશ્ચર્ય ન પામવું.
ગોશાળા જે પાપી અભવ્ય કેમ નહિ?
ભગુવાન મહાવીર ખુદ કેવલીપણે હતા, તીર્થકર હતા, શૈશાળાના અંગે ગુરુ હતા, તે મહાવીરના નામે જ ચરી ખાનારો ગશાળે છે, છતાં તે જ ગોશાળ પ્રભુ વીરને ઊભા અને ઊભા બાળી નાંખવાની સ્થિતિ વિચારે છે. દુનિયામાં ખૂનીને પણ ફાંસી દેવી હોય તે બાળીને નથી દેવાતી. અહીં કેવેલી મહારાજને બાળી નાંખવા તૈયાર થાય, તે પાપ કઈ અધમ સ્થિતિનું ગણવું? હવે જે ગુન્ના પ્રતાપે પોતે બહાર આવ્યો છે, બએ છે, છતાં તેવાને અંગે આવી નીચ પ્રવૃત્તિ કરે છે તે વિચારે. તેજોલેસ્યાથી સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર પ્રથમ બળી ગયા છે, એટલે શાળાને પિતાની તેજેલશ્યાની ખાતરી છે અને તેથી પ્રગ અજમાવે છે. વળી તે તેલશ્યા તકાળની છે. જૂની કે કટાઈ ગયેલી નથી. દાસીની વાત તે જાતી પણ કહેવાય. અહીં તેજેલશ્યાના દાહકપણાની તત્કાળની ખાતરી છે. તે પ્રયોગથી પ્રભુને બાળી નાખવાની વાત છે, છતાં તેને શાસ્ત્રકારો અભવ્ય નથી કહેતા, પણ સમ્યક્ત્વ પામી અર્ધપુદગલપરાવર્ત પછી મોક્ષ જનારે બને છે. આવી સ્થિતિના પાયવાળે પણ ભવ્ય થાય, તેમાં આશ્ચર્ય નથી. અહીં મૂળ મુદ્દો એ છે કે-જિનેશ્વર ભગવાનના શાસનમાં કહે મેક્ષ માને અને ઈચછે તેને માટે ભવ્યપણાનું સર્ટિફિકેટ છે. '
અલવ્યને મેળાની માન્યતા કે ઈચ્છા કદી ન થાય ,
હવે જે અભવ્યો છે કે જે અતી વખત તીર્થકરના સંજોગોમાં આવે, અંતાકટાકેટિ સાગરોપમ સુધી અનંતી વખત તોડે પણ ખરા.
Page #128
--------------------------------------------------------------------------
________________
એકત્રીસમું ] અધ્યયન ૪: સમ્યકત્વ ૧૦૭ છતાં તેવા જીવોને મોક્ષની માન્યતા કે ઈચ્છા કદાપિ થવાની જ નથી, જેમ કોયડું શરૂથી તે ઠેઠ સુધી રહે, છતાં ન જ સીઝે. તેમ આ અભવ્યને જીવ અનંતી વખત મેહનીયની ૬૮ કોડાકડીની સ્થિતિ તોડે, છતાં તેને સમ્યગ્દર્શન ન જ સ્પશે. સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન કે ચારિત્ર પ્રપંચરૂપ છે.
હવે “નમે અરિહંતાણુંને કાર અને કરેમિ ભંતેને જયારે પામે ? તે કહે છે કે ૬૯ કોડાકોડીની મોહનીયની સ્થિતિને તેડે તે જ તે પામી શકે. હવે આહાર, પૂજા, ઋદ્ધિ માટે કરાતાં જ્ઞાનાદિ કે ચારિત્રાદિ સર્વથા નકામાં છે એમ કહેવા માંગતા નથી, પણ જિનેશ્વરે જે જ્ઞાન, ચારિત્ર કે તપનું નિરૂપણ કરેલ છે, તેમાં એ મુદ્દો નથી કે આ જ્ઞાન, ચારિત્રથી તે માંગી ખાય, અગર લોકોમાં વાહવાહ બેલા. તેમને મુદ્દો તે મોક્ષને જ છે. તે માટે એ કહેલાં છે. હવે તે જ્ઞાન, ચારિત્રનો ઉપયોગ આપણે તે આહાર, ઋદ્ધિ આદિમાં કરેલ છે, અને તેમની મુરાદને બગાડી નાખી છે-વેડફી નાંખી છે. અર્થાત જગતના જીવોના ઉદ્ધારને માટે તે તપ, જ્ઞાન કે ચારિત્રને ઉપયોગ કર્યો નથી, તેથી તે પ્રપંચ ગણાય. એટલે સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન કે ચારિત્ર તે પ્રપંચરૂપ છે
તંદ્રિયાની જેમ માત્ર શબ્દ પકડવાનો નહિ હવે જ્યાં પ્રપંચ હેય ત્યાં સાધુપણાની સ્થિતિ ન ગણી શકાય, તેથી નિર્યુક્તિકારે નક્કી કર્યું કે જ્ઞાન ગ્રહણ કરે પણ જોડે સમ્ય
ક્શનને લે. ચારિત્ર પાળો પણ સાથે સમ્યગ્દર્શનને રાખે. તમે કરો પણ સાથે ર્શનને માને અને પ્રપંચી ત્રણમાં ન કરે. જે દર્શનને જોડે રાખશે તો તે જ્ઞાન, ચારિત્ર કે તપમાં પ્રપંચ નહિ જ રહે. હવે સંખ્યગ્દર્શનની આ ગુણસ્તુતિ કે પ્રશંસા કહી પણ તેનું એકંલું નામ જ પકડીએ એટલે જ્ઞાન-તપ કરીએ તેમાં સાથે બેલી દઈએ કે તે ક્શન સહિત જ છે તેથી ચાલશે ને? તે કહે છે કે ના, અહીં સમ્યગ્દર્શન વસ્તુ હોવી જોઈએ પણ તેને શબ્દ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
નહિ. જેમ હુંઢિયાઓ શબ્દ પકડે છે તેમ નહિ. જેમ ગુરુ મહારાજ આવે ત્યારે પ્રદક્ષિણા, સત્કારાદિરૂપ જે ક્રિયા કરવાની કહી છે, તેની જગાએ તે લોકોએ બોલવાનું રાખ્યું છે. જ્યાં વસ્તુ ક્રિયારૂપે કરવાની હેય, તેની જગે બોલી દેવું એને અર્થ શો ? તેમ અહીં દર્શન શબ્દ બોલવા માટે કહેતા નથી, અર્થાત દરેક વાતમાં તે શબ્દ બોલવાનું નથી, પણ તેને મર્મ સમજવાને છે. નિરવુતોની પાટીની જેમ કરવાનું નથી. | મૃષાવાદવિરમણ મહાવત રાખવાનું કારણ ! આપણામાં “સમ્યગ્દર્શન વિના બધું નકામું છે,” એમ બોલનાર છે ખરા, પણ તેમણે તે શબ્દના અર્થ કે મર્મ કે ચીજને સમજવી જોઈએ. હવે આજકાલ સાચું માનવું તેનું નામ સમક્તિ કહે છે, પણ તે બિચારાઓને ખબર નથી કે સાચું શું ? જેમ ગુફામાં રહે. નારને સૂરજના અસ્તવ્યની ખબર ન હોય, તેમ એવાઓને સાચું શું એની જ ખબર ન હોય. હવે સાચું કહેવું અને તે જ માનવું એ સમ્યગ્દર્શન નહિ. મહાવ્રતની વ્યાખ્યામાં તે ખબર પડશે. મૃષાવાદ વિરમણ એ મહાવત રાખ્યું, પણ સત્ય વચન એ રૂપે મહાવ્રત કેમ ન રાખ્યું ? લાંબું રાખીને કામ શું “ગુણવાયાગો રે મ” એ પથી શું ? તે કહે છે કે અજ્ઞાનીને પણ સાચું બોલવું એ નિયમ ન રહી શકે, તે પછી વળી જ્ઞાનીને તે તે રહી શકે જ કેમ ? જગતના જેને અંગે કે કુટુંબીજને અંગે, જેટલું જાણે તેટલું બેલ્યા કરવું તે જ્ઞાનીને ન જ પાલવે, તેમ સાચું બોલવું તે મહાવત હોય તે મુશ્કેલીમાં આવે અને ન બેસે તે મહાવ્રતમાં ખામી આવે.'
" શું સાચું બોલવું તે સમ્યગ્દર્શન? ' " અજ્ઞાની તે દેકડે માત્ર સાચું જાણે, તે બેલે પણ જે મનઃપર્યાવજ્ઞાની સરખા હોય, તેઓ સર્વ જીવોનાં સર્વ કર્મોને જાણે, છતાં પ્રથમ તે બોલવું અસંભવિત થાય. કેવલજ્ઞાની સમય સમયના દરેકના વૃતાન્ત જાણે પણ તે બેલે શી રીતે ? એટલું જ નહિ પણ કોઈનું
Page #130
--------------------------------------------------------------------------
________________
એકવીસમું ] અધ્યયન ૪ઃ સમ્યત્વ ૧૦૯ નામ લક્ષ્મીપતિ છે પણ અંદરખાને તે દરિદ્રી છે. હવે તેને બેલાવનારને જાડો ગણવો ? કહે અહીં જ્ઞાનીની શી દશા થાય? તે જાણે છે કે એ લક્ષ્મીપતિ નામનો મનુષ્ય અંદરથી દરિદ્રી છે. અહીં સત્ય વસ્તુ શું છે? વ્યવહાર શી ચીજ છે? તે સમજે નહિ અને સાચું બેલવું તે સમ્યગ્દર્શન એમ કહ્યા કરે પણ સમજે નહિ, તેથી શાસ્ત્રકારોને એમ રાખવું પડયું કે બોલવું તો તે જૂઠું ન જ બોલવું. એટલે વ્યવહારની તમામ ભાષામાં તમને વધે નહિ જ આવે. અહીં વ્યવહાર ભાષા અને સત્ય ભાષા બંને બલવાની
- એક પદાર્થમાં રહેલા અનેક ધર્મો :
ગળને કોઈ મીઠે કહે તે શું તેમાં માત્ર રસ જ છે? શું રંગાદિ નથી ? કહો કે એકલા સત્ય ઉપર જાઓ તે એક પદાર્થમાં રહેલા અનેક ધર્મો એકી સાથે ન બોલી શકાય, તેના માટે વાંધે આવે. તેમ અહીં સમ્યક્ત્વમાં સાચું માનવું એ લક્ષણ રાખે તો પ્રથમ દુનિયાના પદાર્થો ક્યા સાચા તે જાણ્યા વિના બને કેમ ? શાસ્ત્રકારો પણ સત્ય પદાર્થોનું શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન નથી રાખતા, પણ તેમણે એ કહ્યું છે કે–જે પદાર્થનું જે સ્વરૂપ હોય તે સ્વરૂપે તે પદાર્થ આપણી માન્યતામાં રહે જોઈએ, અને તેમ માનીએ તે જ સમજવું કે સમ્યગ્દર્શન છે. હવે એ ઠીક પણું પદાર્થમાં જ્યાં અમારું સમજવું મુશ્કેલ હતું તેની જગે પદાર્થના સ્વરૂપમાં તમે ગયા એટલે પ્રથમ પદાર્થ પછી તેનું સ્વરૂપ જાણીએ, માનીએ પછી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિની આશા રાખી શકીએ. વાત ખરી. કોઈ પણ પ્રકારે તારું કહેવું ખોટું નથી કે જગતના તમામ પદાર્થો અને તેના સ્વરૂપને જાણો, માને ત્યારે જ સમ્યગ્દર્શનની આશા રાખી શકો. આ વાત તમને અશક્ય લાગે છે ખરી પણ તે કોને ? સર્વજ્ઞ મહારાજના વચનને આધારે નહિ ચાલનારાને . પોતાના મગજના વિચારોએ માને કે જાણે તે ને તે ન બને પણ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રીઆચારાંગસૂત્ર :
[ વ્યાખ્યાન
જિનેશ્વર મહારાજે પદાર્થો જાણું, તેનું સ્વરૂપ નિરૂપણ કરેલ છે, તે મારે માનવા છે” એવા વિચારવાળાને તે મુશ્કેલ નથી. ." તીર્થકર મહારાજાઓએ જે કહેલું તે જ તત્ત્વ , - જેમ હીરે કિંમતી છે. તે દરિદ્રી પાસે છે, છતાં તેને પડછાયો તે દરિદ્રી, લઈ શકે. તેમ આ જીવ અજ્ઞાનીમાં અજ્ઞાની, કમઅક્કલનો હોય તે પણ તે જીવને જિનેશ્વર મહારાજે કેવલજ્ઞાનથી જાણેલા પદાર્થો સ્વરૂપે તેને તત્ત્વ તરીકે માનવાનો નિશ્ચય કરવામાં અડચણ ન જ આવવી જોઈએ. અને તેથી “જિનેશ્વર મહારાજે કહેલું તત્ત્વ એ વાત શાસ્ત્રોમાં જગેજગે પર આવે છે. અહીં પદાર્થો અને તેના સ્વરૂપમાં આપણું જાણવાનું જ્ઞાન પહોંચી શકે તેમ નથી, માટે જ કહે છે કેતીર્થંકર મહારાજાઓએ જે કહેલું તે જ તત્ત્વ.
કેવળજ્ઞાનવાળા તીર્થકરેએ કહેલ તે જ તત્ત્વ - અહીં તીર્થકર તે નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી પણ હોય તે સર્વનું કહેલું તત્વ કહેવું કે નરકમાં રહેલ શ્રેણિક કે અહીં રહેલા શ્રેણિક જે બેલે તે સર્વ તત્વ ગણવું ? તે કહે છે કે ના. પ્રથમ અમે કહીએ છીએ કે વ્યાપક એવા જે તીર્થકર હેય, અર્થાત તે કેવલજ્ઞાનવાળા જે તીર્થકરે હોય તેઓ જે કહે તે તત્ત્વ. હવે તે જ્ઞાન તેમની સાથે જ જોડાયેલું છે કે બીજાને પણ ખરું? તે કહે છે કે તેમને પણું જ્ઞાનાવરણીયાદિ કર્મ લાગેલું જ હતું, તે તેમણે દૂર કર્યું છે અને કેવલજ્ઞાન પ્રગટ કર્યું છે અને તેથી જે કાંઈ તેમને કહેલ છે તે જ તત્વ છે. તુંબડીમાં કાંકરા નાખો કે બીજી ચીજ નાંખો, તે બધાને અવાજ સરખો લાગે. તેમ અહીં ભગવાને, કેવલજ્ઞાનીએ કહેલું તે જ માનવું, એમજ પ્રરૂપ્યા કરવું કે બેલવું. એ સમજવું શી રીતે ? કોઈ પ્રશ્ન કરે કે-જીવ શું ? અજીવ શું ? તે કેવલજ્ઞાનીએ કહેલ છે ત, એમ બેલવાનું કહેતા નથી, પણ તે તે રસ્તો છે. પણ તેમણે જે કહેલ છે તે પણ સાથે જણાવીએ છીએ. સૂત્રની વ્યાખ્યામાં જે સૂત્રા
Page #132
--------------------------------------------------------------------------
________________
બત્રીસમું ] અધ્યયન ૪: સમ્યકત્ર ૧૧૧ નગમ છે તે સૂત્રધારાએ કર્યું તત્ત્વ ભગવાને કહ્યું, તે હવે જણાવતાં પ્રથમ આત્માના સ્વરૂપ માટે જે રત્નત્રયી જણવી છે તેને અધિકાર અત્રે જણાવશે.
વ્યાખ્યાન: ૩૨ - જીવ સિવાય કે પદાર્થ ઉત્પન્ન રૂપ નથી
- સ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ ભવ્ય
તાજીના ઉપકારને માટે આચારાંગ સૂત્રના સભ્યફવ નામના ચોથા અધ્યયનની ટીકા કરતાં થકા આગળ જણાવી ગયા કે ભગવાન સુધર્માસ્વામી ભગવાન તીર્થંકર મહારાજથી ત્રણ વસ્તુ પામ્યા. હવે નાટકિયે કયું રૂપ ન લે? બહુરૂપી જેમ ઘણું રૂપોને કરે, પણે અંતે મનુષ્ય તે મનુષ્ય જ. તેવી રીતે જગતમાં કાચમાં પડેલા પ્રતિબિંબથી કાચમાં કંઈ પણ અસર ન થાય, ફરક ન જ પડે. હવે જેમ કાચમાં પડેલા પ્રતિબિંબને લીધે ફરક ન પડે, તેમ જગતમાં ચાહે તેવા પદાર્થની ચાહે તેવી અવસ્થા થાય, જીવન અંગે ચાહે તેવી ગતિ થાય, અજીવન અંગે ઠીંકરૂં માટી આદિ થાય પણ તેમાં કંઈ ફેર નથી. હવે ઉત્પત્તિ તે બનાવટી ચીજ કહે કે દ્રવ્યને અંગે છે. હવે જગતમાં જીવોનું ગતિરૂપે ઉત્પન્ન થવું, અજીવનું ઘટાદિ રૂપે ઉત્પન્ન થવું, તે જીવ, અજીવને અંગે લાગુ થયેલ છે. જીવ સિવાય કોઈ પદાર્થ ઉત્પન્ન રૂપ નથી. જીવે કરેલાં કર્મને લીધે જ ઉત્પન્ન થવાય છે. કાચમાં ચાહે તે પ્રતિબિંબ પડે તેથી તે ખુશ કે નાખુશ થવાને નથી. કાચ માન, અપમાન પામવાને નથી. પછી પ્રતિબિંબ રાજાનું કે ગધેડાનું હોય તેની સાથે એને નિસ્બત નથી. હવે કાચ છાયાને ઝડપે છે. કાચમાં રાજાની છબી હોય તે હજાર રૂપિયા અને ગધેડાની છબીવાળા કાચની કિંમત તે વેચવા માગે પણ કશી ન ઉપજે.
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર ·
ઉત્પન્ન થનારા પદ્મા આરોપિત કે કલ્પિત નથી
!
અહીં તે અંગે નારકીપણા કે તિય ́ચપણાને અ ંગે અધમતા અને દેવ–મનુષ્યના અંગે ઉત્તમતા રહેલી છે. તેથી ઉત્પન્ન થવાના અંગે સંબંધ રહેલા છે. માટે ગણધર મહારાજને કહે છે કે ઉત્પત્તિ જે પદાની થાય તે નાટકિયાની જેમ કલ્પિત કે આરાપિત નથી, પણ વસ્તુ-સ્થિતિ રૂપ છે. માટે આથી જે નિત્યવાદ માનનાર હતા, તેમના ધ્વંસ થયા. બ્રહ્મલેાકમાં કંઈ પણ ઉત્પન્ન થવાનું નહિ, એવો તેમના મગજના વાયરા દૂર કરવા માટે ભગવાને ગણુધરાને જણાવ્યુ કે જગતમાં જે ઉત્પન્ન થનારો પદાર્થ છે તે આરોપિત કે કલ્પિત નથી. હવે કેટલાકે! એમ માનનારા છે કે જે જન્મે તે નાશને જોડે લઈને જ જન્મે-મનુષ્ય જન્મે તે અમુક વર્ષો પછી મરણ પામે. જન્મ સાથે મરણુ જોડેલ છે. ધટની ઉત્પત્તિ સાથે તેના નાશ પણ અમુક મુદત પછી હોય જ. હવે પાણીમાં થયેલા પરપોટા પ્રસંક્ષ વિષયભૂત છે. તે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. હવે જે વસ્તુ પ્રત્યક્ષ હોય તેને અંગે ડાહ્યા માણસથી ના ન જ કહી શકાય. તેનાથી ક્રમ ધટે એવો પ્રશ્ન ન જ કરી શકાય. શું નાશ એટલે અભાવ? અગ્નિ ઠારતા નથી, તે પાણીને પ્રેમ ઠારશે? વળી જે પાણી ખાળતુ નથી તે અગ્નિ કેમ કરશે? આવી શ ંકાના જેવુ એ ગણાય. દુનિયામાં પદાર્થોની શંકા થાય, એ બને પણ હું છું.' એની શકા કોઈને થતી નથી. કારણ પ્રત્યક્ષ તેમજ અનુભવની વસ્તુ છે, માટે એમાં શ’કાને સ્થાન નથી. હવે પરપોટાની ઉત્પત્તિ પ્રત્યક્ષ દેખ્યા પછી માનવી પડે, પણ નાશ એવી કોઇ ચીજ નથી. નાશ એટલે અભાવ. દીવો ઉત્પન્ન કરવા માટે કોડિયુ, દીવેલ, વાટ, સળી આદિ જોઇએ, અને તેના થવા માટે તે ધસીએ એટલે થાય. પણ નાશ કાઈ એવી ચીજ નથી. જો પરપોટા નાશ પામ્યા તા તેને કટકા નથી, અજ વાળું નાશ પામ્યું તે! તેના કંઇ કટકા નથી.
"
૧૧૨
વ્યાખ્યાન
Page #134
--------------------------------------------------------------------------
________________
બત્રીસમું ]
અધ્યયન ૪: સમ્યક્ત્વ
૧૧૩
આવી રીતે અવયવના નાશમાં જઈએ તે નાશ એવી ચીજ નથી.
નાશ એ પણ પદાર્થ આવી માન્યતાવાળ માટે ગણધરને જણાવવું પડ્યું કે નાશ એ પણ પદાર્થ છે. કેવી રીતે ? પરપટ નાશ પામે એટલે પ્રથમ પરપોટ પોલા આકારે હતું તે ગયો અને પાણી તો છે જ. ઉત્પત્તિએ જેમ દ્રવ્યની અવસ્થા છે, તેમ નાશ પણ દ્રવ્યની અવસ્થા છે. હવે ઉત્પત્તિ પણ પ્રથમ પર્યાયના નાશ વિના બને નહિ. આંગળીમાં વાંકા૫ણું તે સીધાપણાના નાશ પછી જ છે. હવે નાશ જે કલ્પિત પદાર્થ હેત તો ઉત્પત્તિ બને જ નહિ. ઉત્પત્તિ એ આકારરૂપ છે અને તે આકારને નાશ તે પણ પદાર્થનું સ્વરૂપ છે. હવે ઘડાને બનાવવામાં દંડ એ કારણ છે, તેમ નાશને માટે પણ કારણ છે તેથી તે પણ વસ્તુ છે. હવે સર્વમાં આગળ જઈએ તે સમગ્ર કર્મને નાશ એનું નામ જ મોક્ષ,
- સંવર, નિર્જરા, મેક્ષ એટલે શું ?
હવે સંર્વર, નિર્જરા એ ચીજ કઈ ? અહીં મેક્ષમાં સર્વ કર્મને નાશ, નિર્જરામાં અલ્પપણે કર્મને નાશ અને સંવરમાં આવતા કર્મનું રોકાવું. આ સર્વેમાં નાશ નામનું તત્ત્વ છે અને તેથી જ મોક્ષાદિ છે. હવે જગતમાં એક પણ પદાર્થ એ નથી કે જે ઉત્પન્ન થતું ન હોય. તેવી જ રીતે એક પણ પદાર્થ એવો નથી કે જેનો નાશ ન હોય. કાળ, આત્મા, આકાશાદિ જે કે નિત્યપણે ગણાતા આ પદાર્થો છે, છતાં તે ઉત્પન્ન અને નાશરૂપ જ છે. વર્ણ, ગંધ, રસ, રૂપપણે, ગુણ અને પર્યાયરૂપે પદાર્થો બધા પલટાય છે. જેમ આકાશ આ આંગળીને અવગાહના દઈ રહેલ છે, તે જાય એટલે તેને નાશ થયો. અહીં આંગળી ઊભી કરી તેથી તે આંગળીના અવગાહના રૂપે પરિણમ્યું. અહીં જે અવગાહ દેવાને સ્વભાવ હતો તે તે રહ્યો, ઘટાકાશ કે મઠાકાશ કહેવાને અવકાશ નથી. અહીં
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૪
- શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઉત્પત્તિ અને નાશ દરેક પદાર્થમાં રહેલ છે. “આંધળો વણે અને વાછરડું ચરે” તેના જે ઘાટ છે. કારણ કે અહીં ઉત્પન્ન અને નાશ થાય. જેમ દોરડું વધે નહિ અને પદાર્થ રહે જ નહિ, તેમ અહીં જગતમાં એક પણ પદાર્થ રહે નહિ, એટલે ઉત્પત્તિ અને નાશ બે જ પદાર્થો કહું છું તેમ નથી. પણ દરેક પદાર્થ જીવ, અજીવ આદિ કોઈ પણ વસ્તુ પોતે પોતપોતાના સ્વરૂપે સ્થિર જ છે.
- ત્રણ પદ પરથી બારે અંગની રચના • " આ ત્રણ વસ્તુઓ જ્યારે ધ્યાનમાં આવી, ત્યારે ગણધર મહારાજાઓ કે જેઓનું સ્થાન ઉત્તમોત્તમ બુદ્ધિનું છે, એવી ઉત્તમ બુદ્ધિવાળા ગણધર મહારાજાઓનું યૌદ પૂર્વોમાં અનંતગુણવૃદ્ધિ તરીકે સ્થાન છે, આવી બુદ્ધિવાળા ગણધરોએ દરેક પદાર્થને અંગે ઉત્પત્તિ, ધ્રુવ અને નાશ એમ ઉતાર્યા. આ ત્રણ પદથી જ ખરેખર બાર અંગની રચના કરી છે. હવે તે આશ્ચર્ય નહિ લાગે. જગતના દરેક પદાર્થને અંગે આ ત્રણ વસ્તુ વિચારાય, તેં બાર અંગમાં કંઈ નવીને વિશેષતા રહેતી નથી. હવે ભગવાન જિનેશ્વર મહારાજથી ત્રિપદી પામીને જગતના દરેક પદાર્થને અંગે અંતર્મુહૂર્તમાં ગણધર બાર અંગેની રચના કરે. હવે એક સવાલ થશે કે તીર્થંકર ત્રણ પદ કહે અને તેના ઉપર ગણધર બાર અંગ રચે, તેના કરતાં તીર્થકરો સીધા બેલી નાખે તે શું મુખ દુઃખે છે? તીર્થકર મહારાજા અનંતજ્ઞાની અને અનંત વીર્યવાળા છે ને? વાત ખરી, પણ એક વાત ધ્યાનમાં રાખવાની કે પ્રભુની ત્રિપદી માત્ર નીકળે ત્યાં ગણધરે દ્વાદશાંગીને ધારે જ છે. “૩rug વાલિમેરૂ ઘા પુર ઘા” આ ત્રણ પદ નીકળતાં તેની વ્યાપકતા થતાં ગણધર મહારાજાઓને ક્ષયપશમ થાય અને તેઓ
રચના કરે.
.
- સંબંધીના મરણ પછી તેનું શું થશે? - હવે તીર્થકર નામકર્મ અને ગણધરપદ પણ શાથી બંધાય? જેઓ ભવાંતરથી એ માન્યતાવાળા હોય કે આખા જગતને હું એક્ષ
Page #136
--------------------------------------------------------------------------
________________
બત્રીસમું . અધ્યયન ૪ઃ સમ્યકૃત્વ
૧૧૫ માર્ગે દે, શા માટે કોઈ મોક્ષમાર્ગથી વંચિત રહે, નિગ્રંથ પ્રવચનમાં કેમ ન જોડાય આવી ભાવનાવાળાઓ તીર્થંકર નામકર્મ ઉપાજે. હવે જેઓની એવી તાકાત ન હોય તેઓ વિચારે કે મારા કુટુંબમાં કે સંબંધમાં જે હોય તે તે આવા ધર્મથી વંચિત ન જ રહે, શાસનમાં જોડાયા વિનાનો ન જ હેય. હવે સંસારમાં કુટુંબોના અંગે આપણા મરણ પછી શું થશે તે વિચારીએ, પણ તેના મરણ પછી તેનું શું થશે એ વિચાર આવતું નથી. આ ભવ પછી આગળના ભવે શું બનશે ? પ્રથમ ભવમાં બાંધેલાં પુણ્યોને ભોગવવા માટે આ અહીં આવેલા છે. કયારામાં વાવેલું તેને છોડવા રૂપ આ ભોગ : ભોગવીએ છીએ. કાર્તિકે ખેતરો ખાલી હેય. નવી ફસલ(સમ) માટે કંઈ ખરું ? તેમ અહીં આ જીવે પુણ્ય કરેલ તેથી આ , હળુકમ છે તેથી તે મારા સંબંધમાં આવ્યો. માટે તેનો આવતો ભવ સુધરે તેવું કંઈ કરવું પડે.
અભયકુમારની આદ્રકમારને ભેટ [ ] અભયકુમારના અંગે વિચાર જેશે તે ખબર પડશે કે અનાર્ય દેવામાં રહેલા આકુમારને બાપને દૂત શ્રેણિક મહારાજ પાસે જાય છે. અહીં આદ્રકુમાર પૂછે છે કે દૂત તું ક્યાં જાય છે? અહીં શ્રેણિક અને મારા પિતાને જબરજસ્ત સંબંધ હોવો જોઈએ. તેથી આ ભટણું લઈને જાય છે, પરંતુ કેળ એ એવી ચીજ છે કે એક વખત ફળ આપે પછી નકામી, પણ આગ્ર વગેરે દર વર્ષે ફળ આપે. અહીં મારે વંશ તે કેળ તરીકે કે આમ્ર તરીકે ? અહીં અમારે અને શ્રેણિકનો સંબંધ આગળ વધે તેવું કંઈ કરવું જોઈએ, એટલે આમ્રવૃક્ષ જેવી સ્થિતિમાં થવું જોઈએ, અહીં દૂતને પૂછે છે કે તું શ્રેણિક પાસે ગયે છે ખરો ?” “હા, ઘણી વખત. ત્યાંના માણસો પણ અહીં આવે છે.” “તેને કોઈ પુત્રાદિ છે?” “હા, છે તે ખરા, ચાર બુદ્ધિને નિધાન અભયકુમાર નામને પુત્ર છે. અહીં આદ્રકુમારે એક ચીજો દૂતને આપીને અભયકુમારને મેક્લી. પિતાના
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન નામથી મોકલી. ચીજે અભયકુમાર પાસે આવી. હવે દુનિયામાં ચાંલ્લો આવે તેને પ્રસંગ આવે દેવો પડે. તેમ અહીં દૂતે ભેટયું અભયકુમારને આપ્યું, પણ સામે મેકલવું શું ? ખાઈને બેસાય નહિ અને ભેટયું પણું દેવું. અભય વિચારે છે કે હવે ભેટયું તેવું દઉ કે તેને ઉદ્ધાર થાય. આપણે રૂપિયા દીધા અને રૂપિયા લીધા એની જેમ નહિ. અહીં ભેટયું, પરિગ્રહ સંજ્ઞા તે પાપને વધારનારી ચીજ છે. કલ્યાણ તે નિર્મમત્વ કરનારી. ચીજ છે. હવે અહીં ગષભદેવજી મહારાજની રત્નની પ્રતિમા ભરાવીને મોક્લાવી. અહીં રત્ન મેકલ્યાં પણ તે પ્રતિમા રૂપે બનાવી પ્રતિષ્ઠિત કરી એકલી ને સાથે અભયે સંદેશે પણ કહેવડાવ્યો. કારણ ત્યાં અનાર્ય દેશ છે, એટલે મૂર્તિની ખબર ન પડે. અભયકુમારને નિશ્ચય થયો કે પૂર્વભવમાં આરાધના કરતાં, વિરાધના થતાં એ અનાર્ય દેશમાં અનાર્યપણે ઉપજે છે, છતાં મારી સાથે સંબંધ અને મૈત્રીભાવના એ બતાવે છે કે જરૂર પૂર્વભવને સંબંધ હશે.
પૂર્વભવના સંસ્કારનું ખેંચાણ જગતમાં દેખીએ છીએ કે જ્ઞાતિમાં હજારે કન્યાઓ અને હજારે છોકરાઓ છતાં અમુક કન્યા માટે અમુક જ છોકરો પસંદ પડે. તેનું કારણ શું ? કહે કે પૂર્વભવના સંસ્કારે જ ખેંચે છે. અહીં મારી સાથે જે સંબંધ કરવા માગે છે, તે જરૂર સંબંધવાળે અને સારે જીવ હશે. આ વિચાર અભયકુમાર કરે છે. અહીં ખરેખર ધર્મ પમાડવાવાળો જીવ આવો વિચાર કરે છે. આ ભરોસે રાખીને કહે છે કે મારી સાથે સંબંધ બાંધનારે જીવ નજીકમાં મેક્ષે જનારે જોઈએ. તેવા કારણના યોગે ત્યાં અનાર્યમાં ઉપજે છે. હવે કારણ મળે તે અવશ્ય છૂટી આર્યમાં આવી; આગળ વધી, નજીકમાં જ મોક્ષે જાય. અહીં આરંભ સમારંભમાં રાચેલા આ અભયકુમાર છે, દીક્ષિત નથી, છતાં આવી ઉચ્ચ ભાવના કરે છે. હવે દૂતને રત્નની ભરાવેલી
Page #138
--------------------------------------------------------------------------
________________
બત્રીસુ ?
અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૧૧૭
મૂતિ આપી, તે ત્યાં ગઈ. ત્યાં જુદા જુદા સ્થાને મૂકતાં દેવની મૂર્તિનો ખ્યાલ આવતાં, પૂર્વભવનુ જાતિસ્મ ઉપજ્યું અને વિરાધનાના પ્રતાપે અહીં ઉપજવાનો ખ્યાલ આવ્યા.
ગણધર નામકર્મ કયારે અંધાય?
હવે એક વખત ખત્તા ખાધેલા જીવ ફરી વખત ભૂલ કરે તે કૂતરાના કરતાં પણ ભૂંડે છે.’ અહીં પાંચસે સુભટ તથા રાજાને પણ રંગીને આકુમાર ત્યાંથી નીકળી ગયા. અહીં અભયકુમારને એ ખ્યાલ હતા કે મારી સાથે જે જોડાય તે જરૂર મેાક્ષમાર્ગે આવનારા જ હોય. તેમ અહીં ગણધર નમક તે બાંધે કે જે કુટુબીજનાને ધર્મોમામાં જોડે. અહીં પ્રભુજી ત્રિપદી કહે તે ગણધર મહારાજના આભામાં આતપ્રેત અને અને તેથી દ્રાક્શાંગી ચે. અહીં અ થકી તીર્થંકરો કહે, સૂત્રથક ગણધરો રચે એવી રીતે સુધર્માંસ્વામીજી જિનેશ્વર પાસેથી ત્રિપદી પામીને હ્રાશાંગીની રચના કરતા પ્રથમ ઉત્પાદ નામના પદાથતે અંગે જણાવતાં કહે છે કે-આ જગતનાં જાણુતા નથી કે મારો આત્મા ઉપન્ન થનારા છે.
વે
ઉત્પત્તિ તે સહેતુક કે નિષેતુક ?
અહીં આ એક જ ઉત્પત્તિ તે સહેતુક છે કે નિષેતુક ? કારણ વિના કાર્ય થતુ જ નથી. હવે જો એમ ન બને તે। મિશ્રસા આદિ શી રીતે બને? મનુષ્યાદિ પ્રયોજન કારણાથી જન્ય-ઉત્પન્ન થનાર ન હોય તે મિત્રસા કેમ ? હવે અહીં ઉત્પત્તિ કારણવાળી કે કારણુ વિનાની? તેા કહે છે કે કારણવાળી છે. તેથી મન, ઇંદ્રિય આદિતી ગુલામી જ ભવમાં રખડવાનું કારણ છે, આથી તે ખીજા અધ્યયનમાં જણાવી ગયા.
ઉત્પત્તિના કારણેા શી રીતે રોકાય ?
હવે તે કારણેા રોકાય શી રીતે ? અનુકૂળ વિષયેા હાય તા તેમાં લલચાવું નહિ, પ્રતિકૂળમાં નાખુશ ન થવું. એટલે રતિ અને
Don
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
અરતિ નામના એ વિષયાને જો આત્મા ખસેડે તે ઇંદ્રિયા અને મનની તાકાત નથી કે તે તમને ચલાયમાન કરે. હવે ભવમાં રખડતા અટકાવવા માટે જે પદાર્થોં બતાવ્યા, તેની સાથે આત્માના ગુણે સમ્યક્ત્વ નામના ચોથા અધ્યયનમાં કહ્યા.
આત્માની સાથે રહેવાવાળા ત્રણ ગુણે! હવે પર્યાયે ક્ષણિક હોય પણ ગુણા ક્ષણિક હોય એવે નિયમ નથી. જે ક્ષણિક પણ નહિ, સથા ધ્રુવ પણ નહિ એવે પા તે ગુણ, ગંધ, રસ કે સ્પર્શી વિનાના ન હોય, એટલે કે તેના ગુણા અને પર્યાય છે. આત્મા દ્રવ્ય અને પર્યાયરૂપે જુદો રહેલા છે. હવે તે પદાથ કર્યો ? તે! કહે છે કે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર.
આ ત્રણ ક્ષણિક નથી, તેમ સ કાળ માટે સરખાં રહેવાવાળાં પણ નથી. ત્યારે હવે આ આત્માની સાથે રહેવાવાળા આ ત્રણ ગુણા જણાવતાં કહે છે કે સમ્યગ્દર્શન એ મહાવિષય રૂપ છે. પોતે સુંદર છે અને ખીજાને પણ સુંદર બનાવે.
સમ્યગ્દર્શન કહેલુ કેાને?
હવે તે સમ્યગ્દન કહે કાને ? ગણધર મહારાજ કહે છે કે તે જ હું મેલુ રહ્યું. અહીં તે જ હું, કેમ ? તે કહે છે કેતીર્થંકર મહારાજાના ઉત્પત્તિ, વિગમ અને ધ્રુવ એ ત્રણ પદાર્થોને સાંભળીને, જગતનું વ્યાપકપણું જાણીને, જે હું સુધર્મ ખેલુ છું, તે મારી શુદ્ધ મતિપૂર્વક જ ખેોલુ છું. જગતમાં દસ્તાવેજ લખાવતાં અક્ક્સ હેશિયારી પાછળથી લખાવાય છે, તેમ અહીં ગણધરો પ્રથમથી જ કહે છે.
પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ
હવે જે પુરુષના વિશ્વાસે વચનમાં આવેલા છે, તેમને જણાવતાં કહે છે કે જો તીર્થંકર મહારાજાનું કહેલુ અને ગણધર નામક ધારણ કરીને ખેલનારા માતા તે પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ થાય. તે શ્રદ્ધાનુસારી મનુષ્યાને માટે કહે છે કે મને તમે માનતા
Page #140
--------------------------------------------------------------------------
________________
તેત્રીસમું ]
અધ્યનન ૪: સભ્યત્વ
૧૧૯
હે તા હું તીથંકર મહારાજના આદેશ તમને કહું. જગતમાં ઢંઢેરો પીટવાવાળા ખેલે છે કે આ ઢંઢેરા ખાશાહી છે. તે એમ આગળથી જ ખેલે છે. પાછળથી કાઈ ખેલતા નથી. આવી રીતે પાદશાહે કે શહેનશાહે મોકલી આપેલા ઢંઢેરા કહી સંભળાવું છું. જ્યાં એર-હુકમને અંગે કહેવાનું હોય તે પ્રથમથી જ હોય.-કેઈ પણુ પ્રથમ જ ફરમાવે, પાછળથી નહિ.
પ્રથમ ભરેાસાના
સ્થાનનું કથન
તેમ અહીં પણ પ્રથમ ભરાસાનું સ્થાન બ્રહ્માનુસારીને જણાવવુ પડે છે કે હું તે ગણધર કહું છું. અહીં ને' પદ કેમ ? તે કહે છે કે હું જે કેહું છું તે મારી મતિકલ્પનાએ નહિ, પણુ તીર્થંકર મહારાજ પાસેથી જે જાણવા મળ્યું તે કહું છું. અહીં હું કહું છું એવા અધિકાર તીર્થંકર સિવાય ખીજાતે ન હોય. તીર્થંકર મહારાજના વચનથી એધ પામી દ્રાક્શાંગીની રચના કરી અને તી કરાએ જેના ઉપર છાપ મારી, તે જ હું કહું છું. અહીં તીર્થકર મહારાજના વચને કે ભરેસે જગતને કહે છે. શું કહે છે ? જગતને તારવાના ઉપદેશ. અહીં પ્રથમ જે ત્રણ આદેશા બતાવ્યા. તે આત્માની આપત્તિ ટાળવા માટે અને હવે જે આદેશ કહેશે તે સાંસારિક આપત્તિ જે મિથ્યાત્વના જોરે થઇ હોય તેને ટાળવા માટે, એર જણાવે છે. હવે સસથી થયેલી આપત્તિને ટાળવા માટે કેવે એર તે અગ્રે જણાવાશે.
વ્યાખ્યાન : ૩૩
से बेमि-जे अईया जे य पडुपन्ना जे य आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाइक्वंति एवं भासंति एवं विंति एवं परूविंति । ( आचा० टी० पृ० १७८ ) તુ પાતાને જોનારો અન
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાકાચા જી. ભન જીવેાના
;'
Page #141
--------------------------------------------------------------------------
________________
१२०
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઉપકારને માટે આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનની ટીકા કરતાં થકા આંગળ જણાવી ગયા—ખાર અંગની વાચના જ ભૂસ્વામીજી આગળ આપતાં થકા પ્રથમ આચારાંગાદિના ત્રણ અધ્યયનમાં શુ જણાવ્યું ? તો કહે છે કે પ્રથમ અધ્યયનમાં તીથ કરો પરોપકારને માટે જે દેશના આપે છે, તેમાં કહે છે કે તુ તને ઓળખ. જીવ ઇંદ્રિયાના વિષયાને તે માનતા જ આવ્યેા છે, એટલે સ્પ, રસ, ગંધાતિ જાણવામાં તે અના કાળ થયા, પણ હવે તું પોતાને જોનારા બન. તે જોનાસ તુ થયા નથી. હવે પોતાને જોવું શું ? પોતાને જોવાથી કઇ વધવાના કે ઘટવાનો નથી જ. હવે આત્માના જે અસ ંખ્ય પ્રદેશ છે તે જોવાથી અનંતા થવાના નથી, તેમ ન લેવાથી તે અસખ્યાતા પ્રદેશો કંઇ સંખ્યાતા થવાના, નથી, એટલે જાણવાથી કાયદો અને ન જાણવાથી નુકશાન હોય, તેવુ જાણ્યુ પણ કામ લાગે, પણ અહીં આત્માને અનાદિકાળથી નથી જાણ્યા, એ પણ તમેા ક છે, તે સાથે તે આત્માના પ્રદેશ અસખ્યાતા છે તે રહેવાના છે, તેમાં વધધટ જાણવા કે નહિ જાણવાથી થવાની નથી ? વાત ખરી, પણુ જગતમાં આપણે દુઃખાથી દૂર જઇએ, તે દુઃખા કઇ મારી નાખનારાં હાતાં નથી. તેનાથી દૂર કેમ ખસાય ? સુખા કંઇ સવાયાં કરતાં નથી, છતાં દુ.ખ આત્માની હેરાનગતિ કરે છે, તેથી દૂર ભગાય છે અને સુખા સવાયાં કરતાં નથી, પણ તે આત્માને હેરાન કરતાં નથી, છતાં તે આત્માને પ્રાણપ્રિય છે.
ક્ષણિક સુખ ખાતર હજારા વાના સંહાર
હવે નિયમ એ થયે કે સુખનાં કારણેામાં પ્રવૃત્તિ કરવી અને દુ:ખનાં કારણેાથી હમેશાં દૂર રહેવુ. હવે જગતમાં જીવને માનનારા પ્રાણીઓ નથી પણ પોતાને માનનારા છે. હવે ચાકસીને ત્યાં કાઇ શુદ્ધ સાનુ લઈને જાય. તેને ભાવ પૈસે તાલા કહ્યો. હવે ચોકસીના ધરમાં રહેલા સાનાના ભાવ તાલાના રૂપિયા ૨૪ હાય, તે અહીં ચેકસીપણ શી રીતે ગણવું ? આ તો સફેદ લૂટારાપણું ગણાય.
Page #142
--------------------------------------------------------------------------
________________
તેત્રીસમું]
અધ્યયન ૪: સમ્યક
૧૨૧
પારકા સેનાની કિંમત ઓછી અને પિતાના માલની કિંમત ઘણી બતાવવી તે વાજબી ન ગણાય. ચેકસીની દુકાને તે પાવલી કે બે આનાને ફરક હોય. હવે અહીં પૃથ્વી, અપ, અગ્નિ આદિ પાંચે ભૂતને જીવ માનીએ ખરા પણ પિતાના ક્ષણિક સુખની ખાતર હજારો કે લાખો છો નાશ કે સંહાર થાય, તેની આપણને કંઈ કિંમત કે અરેરાટી પણ થતી નથી. જેમ તરસ લાગી તે ક્ષણિક દુઃખ છે. હવે કાચું પીણું પીતાં અસંખ્યાતા અપુકાયના જીવોની વિરાધના થઈ. તે છાના જીવનને નાશ થયો. અહીં ક્ષણિક સુખ માટે આટલી મોટી વિરાધના. હવે અહીં અપૂકાયને જીવ માનો અને તેની વિરાધના કરે એ કેમ પાલવે તે માટે કહે છે કે પિતાના આત્માને જે રીતે ગણે છે તે રીતે જગતના જીવોના આત્માને માન અને તે પ્રમાણે વત બતાવ.
અનાદિની રખડપટ્ટી મટાડવાને ઉપાય પિતાના જીવને બચાવવા, સુખી કરવા, દુઃખ દૂર કરવા માટે જે પ્રયત્ન કરે છે, તેવા જ પ્રયત્ન પર જીવો માટે કરાય છે ખરો ? હવે આવી સ્થિતિ થયા વિના આત્માને ઓળખવાનું કહેવું તે શબ્દ માત્ર છે. ચપુ કે લોઢું કાપવા માટે સેનાને ડાબડ ન હોય. હવે દુઃખ હમેશાં દૂર કરવા લાયક ગણાય છે અને સુખ હમેશાં પ્રાપ્ત કરવા વિચારાય છે. સુખ કે દુઃખ આત્માના પ્રદેશ વધારવા કે ઘટાડવાનું કામ કરતા નથી. અહીં આત્માના પ્રદેશ અસં
ખ્યાતા છે તે અનંતા કે સંખ્યાતા બને તેમ નથી, છતાં સંસારમાં થતી રખડપટ્ટીનું દુઃખ દૂર કરવા માટે જિનેશ્વર જણાવે છે કે તારે આત્મા ભવભવ રખડવાવાળો હોઈ, ઉત્પન્ન થવાવાળે છે અને તે મન કે ઈદ્રિયના વિકારને લીધે છે. હવે તે ઈદ્રિ અને મન આત્માને વશ કેમ થાય? તે કહે છે કે તે માટે રસ્તે છે. સારું લાગે ત્યાં રાજી ન થાય, ખરાબમાં બેરાજી ન થાય તે ઇંદ્રિય અને મન તારા કબજે આવશે, અને તારી રખડપટ્ટી મટી જશે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સ્વયં સુંદર અને બીજાને પણ સુંદર બનાવનાર સમ્યગ્દર્શન
આવી રીતે દુઃખનાં કારણે જણાવ્યાં અને સુખના કારણમાં આત્મામાં રહેલી ત્રણ ચીજો જણાવી. કઇ? સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર. એ ત્રણ ચીજ છે તે સંપૂર્ણ સુખ દેવાવાળી છે. હવે એક ચીજ સ્વયં સુંદર છે. જે પોતે સુંદર છે અને બીજાને પણ સુંદર કરે તે સમ્યને. હવે જ્ઞાન અને ચારિત્ર સ્વયં સુંદર નહિ પણ દર્શનથી સુંદર બને. એ સુંદર કરનાર ચીજ નથી પણ સુંદર થનારી ચીજ છે. ઘઉંને લોટ ગોળ ભળવાથી મીઠે બને ખરે પણ એમાં સ્વતંત્ર મીઠાશ નહિ. ગેળના પાણીમાં કાંકરી ભીંજાવીને કાઢી લે તે તે કાંકરીમાં મીઠાશ ન જ આવે. હવે ઘઉં એવી ચીજ છે કે તે મીઠો થાય ખરો. ગોળ પોતે માઠો છે અને બીજાને માઠે બનાવે, તેવી જ રીતે દર્શન પણ પોતે સુંદર છે અને બીજાને પણ સુંદર બનાવે. આ કારણથી શાસનમાં એને સમક્તિ નામથી બોલાવાય છે. સમક્તિ શબ્દથી કોઈ સમ્યજ્ઞાન કે ચારિત્રને બેલાવાતાં નથી, પણ સમ્યગ્દર્શનને જ બેલાવાય છે. તેથી આ ચેથા અધ્યયનમાં સમ્યગ્દર્શનને અધિકાર લીધો. અને તેમાં જિનેશ્વરે શું જણાવ્યું તે હું કહું છું. સુધર્માસ્વામી પ્રભુ વીરના આડતિયા કે જૈનશાસનના?
અહીં તે કોણ? શું કહે છે ? તે કહે છે કે શાસ્ત્રકારે દરેક સૂત્રની આદિમાં “ગુર્થ છે બાકvi માવા દરેક સૂત્રની અદિમાં આવખુંએ લેવાય. આયુમાન ભગવંતે જે કહ્યું તે મેં સાંભન્યું અને તેથી “સે ચેમિ’ તે કહું છું અને તેથી ટીકાકાર તિનવનિ એમ લખે છે. હવે અહીં તીર્થકરોની બુદ્ધિને અનુસરી, તેમના ઉપદેશના અનુસારે કહું છું. પણ સ્વયં બુદ્ધિથી હું કહેતા નથી. દરેક પદમાં તે આયુષ્માન ભગવંતે જે કહેલ તે મેં સાંભળેલ છે ને તે જ હું કહું છું. આમ અર્થે સુસંગત લાગે છે, વ્યાજબી છે. હવે જે હું સાંભળનાર તે જ હું પોતે એમ સુધર્માસ્વામી જબૂસ્વામી આગળ કહે છે. કણે કરીને સાક્ષાત પ્રભુ વીરની પાસે સાંભળનાર અને તેમણે
Page #144
--------------------------------------------------------------------------
________________
તેત્રીસમુ' ]
અધ્યયન ૪: સમ્યક્ત્વ
૧૨૩
જ મને કહેલ અને મે તે સાંભળેલ એ જ કહું. આ ઉપરથી સુધર્માંસ્વામી પ્રભુ મહાવીરના આડતિયા ને? તે કહે છે કે-પ્રભુ વીરના એ આડતિય નથી, પ્રભુ વીર તે ત્રિલોકનાથ તીર્થંકર છે. તેને વળી આડતિયા શી રીતે ? જિનેશ્વર મહારાજના શાસનના તે આડતિયા જ છે, કારણ કે શાસનની સેવાથી મળેલ છે અને વળી શાસનની સેવા માટે કહેલ છે. હવે સુધર્મોસ્વામીજી જે કહે છે તે વીરના આડતિયા તરીકે નહિ પણ શાસનની સેવા માટે કહે છે. પ્રત્યુત્પન્ન' શબ્દપ્રયાગનું કારણ
હવે અતીત કાળના તીથંકરોના ચાહે તેટલા ગુણા ગાએ તેમાં શું? જેમ ખતમ થયેલી ધેડીને અંગે તમે મહિમા ગાએ તેમાં નવાઇ નથી. મરેલાના દેખ કઇ ન મેલે, ગુણા જ ખેલે, તેમ અહીં તીર્થંકરાને માટે ગુણુ ખાલા તે ના નહિ. વાત ખરી, પણ અતીત કાળના તીર્થંકરો છે, તેમના જ નહિ પણ જે વર્તીમાન કાળના છે તેમના પશુ ગુણા કહું છું. હવે અહીં વત માન શબ્દ નહિ ખોલતાં પ્રત્યુત્પન્ન શબ્દ કેમ મેલ્યા ? ને ચા ને વટ્ટમાળા ને આમિરના એમ કેમ ન ખોલ્યા ? અહીં વમાન કાળ લેવો છે ખરા પણ તે એક ક્ષેત્રને નથી લેવાને અને તે પ્રમાણે લઇએ તો ભૂત કાળમાં થઇ ગયા અને ભવિષ્યમાં જે ભરતક્ષેત્રમાં થશે તે પણ સર્વ ઉત્પત્તિવાળા છે. અર્થાત્ જેએ નિર્વાણ પામેલા નથી, તેની પ્રથમ અવસ્થા અને જન્મની પ્રથમ અવસ્થા એ સર્વ ગણતરીતે કરીને ‘પ્રત્યુત્પન્ન’ શબ્દને ઉપયોગ કરેલા છે, એટલે જન્મથી માંડીને નિર્વાણુ સુધી તમામ કાળ જિનેશ્વર મહારાજને લેવાને છે. વર્તમાન કાળથી તેા માત્ર તે જ કાળ લેવાય પણ જન્મથી નિર્વાણ સુધીને તમામ કાળ ન લેવાય. કેવલજ્ઞાનથી નિર્વાણ સુધી એકસરખી દેશના અહીં કાઇ કહે કે આવુ લાંબુ કરીને કામ શું?વમાનથી પણ તે આવત. વાત ખરી, પણ પ્રથમ અજ્ઞાન દશાવાળા જીવો હોય છે. તેઓ પોતાને ક્ષણે ક્ષણે થતી જુદી જુદી સમજણા અને વાકયેના
'
"7
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૪ - શ્રીઆચારાંગસૂત્ર [, વ્યાખ્યાન હિસાબે બેલે, તેવી નિરૂપણ અહીં નથી. અહીં તે પ્રભુજીને કેવલ
જ્ઞાન થાય તે વખતે જે દેશના દેવાય તે ઠેઠ નિર્વાણ સુધી એકસરખી - દેશના, અને જ્ઞાન હેય. તારતમ્યતા ન હોય. હાલમાં જાડું હોય,
સૂક્ષ્મજ્ઞાન ન હોય અને પછી સૂક્ષ્મતર થાય, તેવા જ્ઞાનની વાતે • કરે તેવાં જ્ઞાન તીર્થકરોમાં ન હોય. જગતમાં જીવોને જેવી રીતે બંધ થાય અને સમજ આવે અને તેઓ બોલે, તે અહીં તીર્થંકરોમાં ન હોય. એટલે કેવલજ્ઞાનની પ્રથમ ક્ષણે જે દેશના તે જે દેશના નિર્વાણુના છેલ્લા સમયે હેય. હવે “પંgua” એટલે કેવલજ્ઞાનથી મોક્ષ સુધીના કાળમાં જે તીર્થકરે વિચારે છે તે સેવે લેવા.
કેવલજ્ઞાન એટલે જાણે સો ટચનું સેનું હવે વર્તમાનમાં અંધારું ચાલતું હોય અને ભવિષ્યમાં તે અંધારું દૂર કરવાનો અવકાશ જગતના જીવોમાં છે, પણ તીર્થકરોના કાળમાં તેવા સુધારાને અવકાશ જ નથી. જેમ દુનિયામાં સે ટચનું સેનું હેય તે તેમાં કસને વધવાને પ્રસંગ જ ન હોય, પછી તે ભૂતકાળનું કે ભવિષ્ય કાળનું સેનું હોય, તેમાં સુધારા કે વધારાને અવકાશ જ નથી. તેમ અહીં તીર્થકર મહારાજના જ્ઞાનમાં–શાસનમાં એટલી બધી સંપૂર્ણતા છે કે જે સંપૂર્ણતાને અંગે અતીત કાળમાં કે ભવિષ્ય કાળમાં કે ચાલુ કાળમાં પણ સુધારાને અવકાશ નથી. '
તીર્થકરની જનગામિની વાણી - હવે “જે અા તે ચ ઉપજા” એટલે કેવલજ્ઞાનથી મોક્ષ સુધીની અવસ્થામાં વર્તવાવાળા સર્વ જીવો આવી રીતે બોલે છે. હવે આવી રીતે નિરૂપણ કરે છે, તેના માટે “ લ” ને “બા” ઉપસર્ગ જોડીને કામ શું? તે “ઘરમાવતિ ' પદમાં જે ઉપસર્ગ જોડીને કહે છે તેથી જણાવે છે કે મર્યાદિત તેમની દેશના એક જોજનગામિની હોય છે. વળી તે આખા જગતના જીવના હિતના વ્યાપ્તિને ખ્યાલમાં રાખનારી હોય તેમની દેશના ગાઉ, બે ગાઉની કે
Page #146
--------------------------------------------------------------------------
________________
તેત્રીસમુ' ]
અધ્યયન ૪ : સમ્યકૃત્વ
૧૫
તેથી એછા પ્રમાણવાળી ન જ હોય. જે જે દેશના હોય તે સ આખા જગતના જવાના હિતને કરનારી હોય. દિગમ્બરોની અનક્ષરશ્નતની માન્યતા
આખા જગતના જીવાના હિતને કરનારું તેમનું કથન હોય. તેના બે પ્રકાર છે. મે કહ્યું કે ઊઠો. ખીજાએ પૂછ્યુ` કે કેમ ઊઠયા ? અહીં ઈસારાથી જે ઊઠાડવા તે અનક્ષરશ્રુત છે અને તેથી કહ્યું તેથી ઊઠવા તે સાચુ જ ગણાય. નથી કહ્યું એમ ન કહેવાય. ચેષ્ટા કરીને અગર કોઇપણ પ્રકારના આકારો કરીને ખેલાવાય તેમાં કથન તરીકેની જોખમદારી હોય છે. તે હાર્મોનિયમના સ્વર જેવી ગણાય. સુંદર અને ખીભત્સ ગાયનેામાં વાજાને સ્વર સરખા જ હોય. હવે તીથ કરો અનક્ષરશ્રુતારા કથન કરે છે એમ નહિ. આ વાત અહીં કેમ ? તા કહે છે કે જે આપણા ભાઇએ પોતાનૈદિગમ્બર કે નાગા તરીકે ઓળખાવે છે. તેઓ એમ માને છે કે તીથંકરા મુખથી ખેલતા નથી, તેમની વાણી અનક્ષર છે. આમ દિગમ્બરો તીર્થંકરાને જગદ્ગુરુ ઉપ દેશક, સર્વાંતત્ત્વપ્રરૂપક છે. માનવા છતાં પાછા માને શું ? તેા કહે છે કેએક અક્ષર પણ તીથ કર ખેલવાના નહિ, તેમની વાણી અનક્ષરદ્ભુત છે. જૈન શાસનમાંથી નીકળેલા શું કહે ?
હવે જાનવરની ભાષાને સમજે કાણુ ? જાનવરની ભાષાને સમજનારા. હવે તીથ કરની ભાષાને ફકત ગણધરો જ સમજે અને ગણધરો પાછળથી પદાને કહે અને તે સમજે. અહીં ગણુધરા દુભાષિયા તરીકે સમજાવે એટલે તે ભગવાન આમ કહે છે એમ કહીને ખેલે, હવે અક્ષર વિનાની વાણી કાઈ સમજે નહિ, ફક્ત ગણુધરા જ સમજે. આવી વાણી તીથંકરની હોય છે એમ દ્વિગમ્બરા માને, તેથી ‘ત્ત્વ માથુંત્તિ’ એટલે ભાષાપણે ભાષાવાનાં પુદ્દગલાને ગ્રહણ કરીને ભાષાપણે મેલે. અહીં હવે જગતના જીવોનો ઉધ્ધાર કરનાર તીથ કર કે ગણધર ? કારણ ગણધર મહારાજા પદાને સમજાવે અને તે જગદ્ગુરુ પણ ગણુધર જ કહેવાય. આવી દશા જૈનશાસનમાં નથી,
Page #147
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન પણ જૈન શાસનથી નીકળેલા એમ માને છે. તે માટે માર્તરિ પદ મૂકહ્યું કે પોતે જ કહે છે. ( પુરાણે, મનુસ્મૃતિમાં વિધાને
' હવે ત્રિપદી પણ તીર્થકરે જ કહે છે તે ગણધરના ક્ષયો પશભના કારણભૂત છે, અને તેથી તીર્થકરોની ત્રિપદી ઉપરથી જ ગણધરે કાશગીની રચના કરે. અને તેથી બીજા પદાર્થો કહેતા નથી એમ માનવું નહિ. ખૂબ ભાષાઠારા સર્વકાળના તીર્થકર નિરૂપણ કરે છે. હવે તેમાં નિયમ શે? “પુરા માનવ ધર્મ ” કહી કહું છું કે માની લો. સવાલ જવાબ કરવાના નહિ. આવી રીતનું કથન કોઈ કરે છે? તે કહે છે કે હા. ઇતરોના અઢારે પુણેમાં જે વાત કરી છે તે સીધી માની લેવી. એમાં હેતુ યુક્તિ લગાડવી નહિ. પ્રશ્નોત્તરો ન કરવા. હવે પુરાણને જાણનારા એ કથાને જાણતા હશે કે સૂર્યને સૂર્યવંશી રાજાની છોકરી પરણાવેલી પણ ગઇ નહિ. કારણ સૂર્યનું તેજ ખમાયું નહિ. અહીં સુથાર પાસે છાલ ઉતારાવી, ચીસ ન પડે વગેરે વાત પુરાDામાં આવે તેમાં પૂછવ્વાનું નહિ. માની લેવુ. મનુસ્મૃતિના અંગે પણ કહીએ તે જ માની લેવું. ન માનીએ તે ? કહેલ છે કે યજ્ઞમાં જોડાયેલ છતાં પણ જો માંસ ન ખાય તે એકવીસ કલ્પો સુધી ઢોરને અવતાર આવે. આમ મનુસ્મૃતિમાં કહેલ છે. વળી આગળ કહે છે કેભૂખ લાગવાથી છોકરાને મારી ખાનારને પાપ ન લાગે. આ ભૂખ લાગે ત્યારે છેવોને મારવાનું, માંસ ખાવાનું, વટલાવવાનું, એ બધું ચાલે. ન કરવાનું એમ નહિ, સવાલ નહિ, હેતુ, યુતિ નહિ, માની જ લેવાનું. હવે અંગે પાંગ સહિત જે વેદ છે, તેમાં જે કહેલ છે તે માની લેવાનું. જાનવરોને બ્રહ્માજીએ યજ્ઞ માટે જ બનાવ્યા છે. સત્ત્વવાન જાનવરો બપોરના ટાઈમે હેમવાં. આ વાક્ય પણ માની લેવાં, પણ પ્રશ્ન નહિ કરવો. -
ચિકિત્સક નામને મત - હવે ચિકિત્સક નામે મત છે. તે વૈદ્યખાતું નહિ પણ જગતમાં એકને તાવ આવ્યો ત્યારથી દરેકને તાવ જગતમાં લાગેલો છે. તે શાથી? તે
Page #148
--------------------------------------------------------------------------
________________
તેત્રીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૧૨૭
કહે છે કે બોલવાનું નહિ. માની લો. પ્રશ્ન ન કરાય. આજ્ઞાસિદ્ધ આ ચારે વસ્તુ છે. તેને હેતુયુક્તિધારા ધટાડવા તૈયાર થવું નહિ. અહીં તીર્થકર બોલી ગયા, તેમાં હેતુયુક્તિ ન લગાડવાં એમ નથી. અહીં પ્રભુ વીર કહેનારા, પ્રશ્ન કરનાર પ્રભુ ગીતમસ્વામી, “સે ટ્રે અંતે,” એમ પૂછી શકે અને તેને જવાબ હેતુ, યુક્તિથી સમજાવે. વસ્તુને સાબિત કરવામાં આવે.
દારૂ નિષેધકે કે પીઠના ઉપાસકે? હવે આજકાલ સુધારકને જોઈએ છીએ કે દારૂનિષેધને માટે લાંબા ભાષણો અપાય, સભાઓ ભરાય, હેતુયુક્તિથી નિષેધ માટે કહેવાય. છતાં પોતે જ પીઠા પર જઈ આચરણ કરવા લાગી જાય. અહીં તીર્થંકરો જે કહે તે પોતે પ્રથમ આચરે. હિંસા, જૂઠ, ચેરી આદિને સર્વથા નિષેધ કરેલ હોય અને પાળેલ હોય. આ વાત કયાં સુધી વધી ? લોહખંડા સરખા રોગ, તેજોલેસ્યા જેવા દાહક સંયોગને અંગે થયેલો રોગ, વળી છ માસ સુધી ચાલેલે રોગ, આ રોગ તે લેતું, પત્થર, ઈટ સર્વનો રાખેડે જ બનાવે. હવે તે આગનો વિકાર પણ લેહીબંડારૂપે કરાવનારો અને તે છ માસ સુધી એકધારો રહ્યો. આવી સ્થિતિમાં રેવતી શ્રાવિકાએ કરેલો પાક પિતાના માટે ન કહો. કહો, પ્રભુ વીરની કેવી સ્થિતિ છે ? તે વિચારો ! દુ;ખની સીમા નથી, છતાં શાંતિ માટે આધાકમી નહિ ખપે. આમ કેવલી થવા છતાં પોતે વીતરાગ છે. અમોને કયાં કર્મ લાગવાનાં છે, એમ તીર્થંકરના શાસનમાં ટાંબારાં નથી. પ્રથમ ઉપદેશકની અહીં જવાબદારી છે. ફળ સુધી સંપૂર્ણપણે રહેવું જ જોઈએ, પછી જ બીજાને કહે, એટલે ફળ વિના દેશના ન દે. નિષ્કષાયપણાની જવાબદારી આવ્યા વિના નિષ્કષાયપણની વાત કરી શકાય નહિ. હવે પોતે જવાબદારી ઉઠાવવા તાકાતદાર બને ત્યારે જ દેશના આપે. હવે સર્વકાળના તીર્થકરો વચનથી, હેતુથી બલી જાય છે એમ નહિ પણ આચારમાં મૂકવા, મુકાવવા દ્વારા નિરૂપણ કરે છે
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૮ :
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન હવે કઈ વસ્તુનું નિરૂપણ કરે છે? હવે સુધર્માસ્વામીજી કઈ વસ્તુ જંબુસ્વામીજી આગળ કહે છે તે અંગે જણાવાશે..
વ્યાખ્યાન : ૩૪ ___सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता न हंतव्वा न अज्जावेयव्वा न परिचित्तव्वा न परियावेयव्वा न उहवेयव्वा, एस धम्मे सुद्धे निइए सासए समिच लोयं खेयण्णेहिं पवेहए (आचा० टी० पृ० १७८) * તીર્થકરને અહિંસાને ઉપદેશ
સ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી જંબુસ્વાજામીજી આગળ આચારાંગસુત્રના ચોથા અધ્યયનની રચના કરતાં થકા આગળ જણાવી ગયા કે હે જબૂ! ભગવાન મહાવીર મહારાજની પાસે મેં પોતે જ સાંભળ્યું છે, હું જે તને કહું છું, તે કણેકણું આવેલ કહેતું નથી પણ સાક્ષાત સાંભળેલું જ કહું છું. હવે પ્રભુ મહાવીરે જે કહેલું છે તે તેમના એલાનું જ વચન છે, એમ નહિ પણ ભૂત કાળમાં જે તીર્થંકરો થયા છે. વર્તમાન કાળમાં વિચરે છે અને ભવિષ્ય કાળમાં જે થવાના, તે સર્વેનું આ કથન છે, અને તે જ કથનને અંગે પ્રભુ વીરે આ પ્રમાણે કહેલ છે. આ ચોથા અધ્યયનમાં સમ્યફત્વને અધિકાર લીધેલ છે. તેમાં મુખ્યતાએ ચારિત્રને અધિકાર છે. આગળ કહી ગયા કે સર્વે પ્રાણીઓ, ભૂત કે જીવોને મારવા નહિ, તેમને દુઃખ દેવું નહિ, પરિતાપ કરવો નહિ. આ સર્વ હકીક્ત ચારિ ત્રના અંગે છે, એમ ગણવા છતાં સમ્યફલની આ હકીકત છે, તેની ખાતરી આગળ થાય છે. '
વકીલ તે માત્ર ફીને ઘરાક * હવે અહીં પ્રભુ વિરે ચેષ્ટાથી કે ઇસારાથી કહેલ નથી, પણ ભાષાવર્ગણના પુલોથી સ્પષ્ટપણે કહેલ છે. હવે વકીલ કેસો લે છે પણ તેમાં વાદીની વાતને પુરવાર-સિદ્ધ કરે, તેમાં નફે કે નુકશાન વાદીને
Page #150
--------------------------------------------------------------------------
________________
ચેત્રીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૨૯ માથે પણ વકીલને કંઈ નહિ. જવાબદારી, જોખમદારી તે વાદીની હોય. વકીલ તે માત્ર ને ઘરાક. હવે અહીં પોતે આચરવા દ્વારા . નિરૂપણ કરી બતાવે છે એટલે હેતુયુક્તિદ્વારા ફળ જણાવવા સાથે પોતે અનુભવેલું છે એ સાક્ષાત કહે છે. આવી રીતે સર્વ તીર્થકરે હેતયુકિતદ્વારા વસ્તુનું પ્રતિપાદન કરી પોતાના આચારમાં અનુભવેલું સિદ્ધ કરી બતાવે છે.
પ્રાણ, છ, સત્ત્વ અને ભૂત એટલે? * હવે જીવ માત્રને અંગે ભૂત, જીવ, પ્રાણ અને સત્ત્વ આ ચાર " શબ્દો છે. હવે જગતના મુદ્દાને અંગે લઈ આવીએ ત્યારે પારિભાષિકપણે તેને અર્થ જુદો થાય છે. પ્રાણાઃ એટલે બેઈદ્રિય, તેઈન્દ્રિય,
ઉરિંદ્રિય આ ત્રણ પ્રાણ શબ્દથી કહેવાય, જે જૈન પરિભાષામાં વિલેંદ્રિય કહેવાય. પચેંદ્રિયો તે જીવ કહેવાય. પૃથ્વી આદિ સર્વ કહેવાય, અને વનસ્પતિ તે ભૂત કહેવાય. અહીં સામાન્ય રીતે સર્વ શબ્દો જીવને કહેનારા લેવા પડે છે. * તમામ પ્રાણુઓ શ્વાસની ક્રિયાવાળા છે
પ્રાણ કોને કહેવા અને પ્રાણને હણવાને પ્રસંગ ક ?. કે જેને લીધે પ્રાણ ન હણવાનું વિધાન કરવું પડે. હવે પ્રાણને સમજવામાં ન આવે, તેને હણવાથી શું નુકશાન એ ન જાણવામાં આવે ત્યાં સુધી તેના નિષેધને પ્રસંગ ખ્યાલમાં ન આવે. હવે પ્રાણ હણવાથી થતું નુકશાન ખ્યાલમાં આવે તે જ નિષેધ કર્યો કામ લાગે. હવે પ્રાણુ શબ્દથી શું ? સદ્ અને એટલે શ્વાસ ધારણ કરનારા જેટલા જીવો તે સર્વ પ્રાણીઓ છે. જે કે દુનિયામાં આપણે જે શ્વાસ ઓળખીએ છીએ તે પ્રગટ થયેલો. આજકાલ નવી શોધે પણ વનસ્પતિને શ્વાસ નક્કી કર્યો છે, તે શ્વાસોશ્વાસ લે છે અને તેની ક્રિયા પણ કરે છે તેવી રીતે પૃથ્વી, પાણી આદિ સર્વે જીવોમાં શ્વાસની ક્રિયા છે. આથી તમામ પ્રાણુઓ શ્વાસની ક્વિાવાળા છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી આચારાંગસૂત્ર [ વ્યાખ્યાન પ્રાણીઓ શ્વાસની ક્રિયા કયારે પામ્યા? - હવે તે પ્રાણીઓ શ્વાસની ક્રિયાને પામ્યા કયારે ? પ્રથમ શ્વાસ ગ્રહણ કરવા લાયકની, તે પરિણમ્યા પછી છોડવા લાયકની ક્રિયાને લાયક પુણ્યને મેળવે ત્યારે જ તે રૂપે કરી શકે. હવે જગતમાં જેમ ખેરાકનાં પુદ્ગલ હોવા છતાં અને ખાવા છતાં જે જહરા મજબૂત હેય તે જ તે રાકને મળ અને ધાતુપે પરિણમવે. પણ જઠરા નરમ હેય તે તે ખોરાક રૂપેથી મળરૂપે ન પરિણુમાવે પણ સંગ્રહણુ ગરૂપે પરિણમવે. હવે જીવોને જે તાકાત મળેલી હોય તે તાકાતવડે આકાશમાં રહેલાં બારીક પુદગલોને ગ્રહણ કરી શ્વાસપણે પરિણુમાવી તેને છેડી શકે. આવી તાકાત ધરાવનારા છવો જ શ્વાસોશ્વાસને ગ્રહણ કરી શકે. હવે આવી તાકાત જેને મળેલી હોય તેવા જીવોને નાશ કરીએ અને તેને પાપ ન ગણીએ તે પાપનું સ્થાન જ નથી.
" દસ પ્રકારના પ્રાણે ઝવે પાપનું સ્થાન જ એ છે કે જીવોને મળેલી શક્તિને નાશ કરશે. તેથી કહેવું પડયું કે જગતમાં જે કોઈ શ્વાસને લઈ શકનારા છે તે સર્વ જીવો ગણાય. હવે મનુષ્યમાં પણ કેટલીક વખત આપણે ન દેખીએ તેવો શ્વાસ હોય છે તેમ જે જીવોને શ્વાસ ન દેખી શકીએ તેવાને જીવ વિનાના કહેવાની વાત કરવી તે નકામી છે. આથી સર્વ જીવો શ્વાસને ધારણ કરનારા છે તેથી તે પ્રાણુ કહેવાય. હવે પ્રાણને ધારણ કરવાથી જીવ છે તે પછી સીધે છવ શબ્દ કહોને ? અહીં જે પ્રાણ શબ્દ પ્રથમ વાપરેલ છે તેનું કારણ એ છે કે વૈયાકરણે પ્રાણુ શબ્દથી માત્ર શ્વાસોશ્વાસ લે છે. પણ અહીં બીજી ક્રિયા લેવા માટે એટલે સ્પર્શ, રસ જાણવા માટે જે જુદી ઈન્દ્રિયે છે તે શ્વાસોશ્વાસથી ખબર પડે છે. વિચાર કરવાનું સાધન મન, પ્રવૃત્તિનું સાધન ક્રિયા અને આયુષ્યનું સાધન વચન આવી રીતે દસ પ્રાણે છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
ચેત્રીસમું]. અધ્યયન ૪ : સમ્યકૃત્વ ૧૩૧.
જગતમાં બે પ્રકારના અર્થો હવે જગતમાં બે પ્રકારના અર્થો છે. એક વ્યુત્પત્તિઅર્થ, જેમ કચ્છતિ વૃત્તિ નૌ એ હિસાબે. બીજા અર્થો ન લઈએ તે વાયરે, ભેંસ, ધૂળ વિગેરેને ગી કહેવાને પ્રસંગ આવે. પણ તે વ્યુત્પત્તિ કરવા માટે ધાતુ લીધેલ છે, પણ વ્યુત્પત્તિની સાથે પ્રવૃત્તિ કરવાની નથી પણ લક્ષણ લઈએ છીએ, તામિવ શો એટલે ગળે લટકતું કંબલ જેને હોય તે જ ગાય. ચાલવા માત્રમાં ગાય શબ્દ વાપરવો નહિ. તેમ અહીં એકલા શ્વાસમાં પ્રાણ શબ્દ ન પરતાં સ્પર્શદિને જાણનારી જે દસ શક્તિ છે તે પ્રાણ શબ્દરૂપ છે. હવે પ્રાણુની હિંસા થતી નથી તે પછી જીવની સ્વતંત્ર હિંસા કહી ધો ને ? વાત ખરી પણ તત્ત્વને સમજે !
પ્રાણની મુખ્યતાએ વિરાધનાનું પ્રમાણ - અહીં જીવહિંસાના નિષેધ માટે કહેવાય. પછી સર્વ જીવો સરખી કેટિના છે. વનસ્પતીના આહારી અને માંસના આહારી એ બંને સરખા ગણાય. ફરક ન રહે તો ફરક આવે છે ક્યાં ? પ્રાણમાં હવે વનસ્પતિમાં જે પ્રાણે છે તે ઘણા ઓછા છે, અને માંસના કારણભૂત જે પદાર્થો તે જબરજસ્ત પ્રાણવાળા છે તેથી વધુ નુક્સાન છે. આથી બંનેને સરખા ન મૂકાય. હવે પ્રાણુનો નાશ વધારે ભયંકર છે તેમાં પણ જેમ જેમ વધારે પ્રાણે, તેમ તેમ નુકસાન પણ વધારે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય આદિની વિરાધનાના પ્રાયશ્ચિત્ત જુદા અને ઓછાવત્તા રાખ્યા, કારણ કે જ્યાં પ્રાણુને નાશ ઓછો ત્યાં પ્રાયશ્ચિત્ત પણ ઓછું, અને પ્રાણની અધિક્તા ત્યાં પ્રાયશ્ચિત્ત વધુ. અહીં પ્રાણની મુખ્યતાએ વિરાધના પણ અધિક હોય છે.
પુણ્યાનુસાર ઈદ્રિની પ્રાપ્તિ હવે અહીં એક્લા પ્રાણ કેમ કહ્યા ? અહીં પણ એકેન્દ્રિયની વિરાધના કરી તેણે ચાર પ્રાણને નાશ કર્યો ને? તેવી રીતે એક પંચેન્દ્રિય મનુષ્યની હત્યા કરી તેના દસ પ્રાણુને નાશ થયે તેથી દશ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩ર
શ્રીઆચારાંગસૂત્ર { વ્યાખ્યાન પ્રાણનું પ્રાયશ્ચિત્ત અને પેલાને ચારનું પ્રાયશ્ચિત્તને ? તે કહે છે કે ના સ્પર્શનેન્દ્રિયના પ્રાણની જે કિંમત ગણાય તેના કરતાં રસનેંદ્રિયને પ્રાણુ અસંખ્યાતગુણ કિંમતવાળે ગણાય, તેવી જ રીતે ઘાણ, ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિયના પ્રાણની કિંમત વધુ અંકાય તેના કરતાં મનોબળ અસંખ્યાતગુણી કિંમત ધરાવે છે. હવે જ્યાં અસંખ્યાતગુણે ક્ષયોપશમ સ્પર્શનેન્દ્રિયને પ્રાણ પ્રાપ્ત કરતાં થાય તેના કરતાં અસંખ્યાતગુણો ક્ષપશમ થાય ત્યારે જ રસનેન્દ્રિયના પ્રાણની પ્રાપ્તિ. મળે એવી જ રીતે ઉત્તરોત્તર અસંખ્યાતગુણ ક્ષયપશમ ગણી આગળ વધતા જવું તે યાવત સંજ્ઞીપંચેંદ્રિય સુધી. હવે વધારે પુણ્ય હોય તે જ રસનેંદ્રિય મળે અને તેનાથી અધિક પુણ્ય હેય તે જ ધ્રાણેન્દ્રિય આદિની પ્રાપ્તિ થાય. | સ્પર્શનેંદ્રિય કરતાં રસનેંદ્રિયમાં વધુ તાકાત
આ બાજુ દુનિયાદારીથી વિચારીએ કે ઝાડમાં વનસ્પતિના - અસંખ્યાત જીવો. હેય, કંદમૂળમાં અનંતા છવો હોય છતાં રસનેંદ્રિયની તાકાત એનામાં નથી તેથી કડવું પાણી મળે તો પણ તે ઝાડ પી જાય, પછી ભલે તે પાણી પીવાથી સુકાઈ જાય. રસનેંદ્રિયની તાકાતવાળો છવ ખરાબ પાણી પીએ જ નહિ. હવે રસનેંદ્રિયની તાકાતવાળા શંખ, કરમિયા આદિ ધ્રાણેદ્રિયના વિષયોને જાણી ન શકે તેથી ખરાબ વાસથી મરણને શરણ બને. આંખમાં અવાજ, જાણવાની તાકાત નથી તેથી ભલભલા અવાજથી તે ખસે જ નહિ. હવે દુનિયાઘરીથી સ્પર્શનેંદ્રિયી ચાહે તેટલી તાકાત હોય તો પણ રસોંદિયાદિને ન જ જાણી શકે.
પ્રાણુને આધારે જ જીવની કિંમત અહીં પ્રાણને આધારે જ કિંમત અને તેના આધારે જ હિંસાનું પાપ લાગે, અને તેથી શુદ્ધિને માટે જે પ્રાયશ્ચિત્ત આપે તે પ્રાણને આધારે જ આપે, તેથી જણાવ્યું કે જગતમાં પ્રાણુને ધારણ કરનારો જે જીવો છે તે સર્વનો બચાવ કરવો જોઈએ. આથી ચાસ્ત્રિની,
Page #154
--------------------------------------------------------------------------
________________
ચેત્રીશમું અધ્યયન ૪ઃ સમ્યફવા વાત થઈને ? કે પ્રાણની હિંસા ન કરવી. અહીં ખરેખર જીવોની હિંસા ન કરવી તે ચારિત્રને વિષય અને તે સમજાવવું તે જ્ઞાનને વિષય, પણ અહીં તે સમ્યગ્દર્શન કે સમક્તિને વિષય શી રીતે ? જ્ઞાન કે ચારિત્રને વિષય કહે તે વ્યાજબી છે. વાત ખરી, પણ અહીં જરાક વિચાર ! દંતવ્યા એ શબ્દને અર્થ કેટલો? અહીં એ નથી કહેતા કે મા વધ, એ ચારિત્રનો વિષય છે. હૃશા શબ્દમાં ૨ પ્રત્યય મૂકેલ હોવાથી તે યંગ્ય કે શક્ય અર્થમાં આવે છે, હણવાને લાયક એમ તેને અર્થ થાય,
ર ઈંતવ્યા અને વે વીવરય જ્ઞાનની માન્યતા
હવે જગતના ઇતર મતે કે જે જૈનર્શનને સમજતા નથી, તેઓ કોઈ પણ જીવની દરકાર કર્યા વિના આપણું ઉપયોગમાં આવે તેને બેફિકરપણે ઉપયોગ કરી લે પછી તે કોઈ પણ જાતિ કે ઈદિયવાળો જીવ હોય તે આપણે માટે જ છે, એટલે જગતના સર્વે પદાર્થો આપણું માટે જ એમ માને છે. કેટલાકો તે કહે છે કે આપણું માટે બનાવ્યું છે ને? પૃથ્વી, પાણી યાવત્ બેઇક્રિયાદિથી હાથી ઘેડા સર્વ આપણું માટે છે, માટે પૃથ્વી આદિને ઉપયોગ યથાયોગ્યપણે કરે જ જોઈએ. આવી રીતે જેઓ એ પદાર્થો ઉપયોગમાં લેવાની માન્યતાવાળા છે તેને માટે કહે છે કે, સમ્યજ્ઞાનવાળો આત્મકલ્યાણની ઈચ્છાવાળે એમ ન ધારે ને ન માને કે મારા માટે આ ઉપયોગમાં લેવાના નથી પણ જે માટે ઉપયોગમાં લેવાના છે એવી માન્યતા તે આત્માને અનર્થ કરનારી અને અધોગતિમાં પહોંચાડનારી છે. તેથી કહેવું પડ્યું કે વ્યા એટલે એક પણ જીવને ઉપયોગ કરવાને હક નથી. કરવું પડે તે વાત જુદી, અને હક જુદી વાત છે. અહીં જેઓ હક તરીકે કહે છે તેઓનું કહેવું છે કે ન વંશ જીરા ! એના માટે કહ્યું કે કોઈ પણ જીવે છવધારા જીવવાનું માંગવું તે અન્યાય છે, હક નથી. જગતના સર્વ પ્રાણુઓને હિંસાથી દૂર રાખવા અને તમારે હિંસાથી દૂર રહેવું એ તમારી ફરજ છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
પ્રાણાની હિંસા કરવાના હક કોઇને નથી
હવે એટલા દૂર ન રહા એ વાત જુદી, પણ તેથી તમારા તમે હક સમજતા હે,' ગેરકાયદેદ્ય નથી એમ સમજતા હો તે તે આ જૈન શાસનમાં ચાલે તેમ નથી. આથી જગતમાં કોઈપણ પ્રાણી હવા લાયક નથી; તેથી કહેવુ પડયું કે જગતમાં કોઈપણ પ્રાણી હણવા લાયક નથી. તે અંગે સત્તા કે હક નથી. જૈનશાસન કહે છે કે જગતમાં જે અનંતા જીવા છે તેમાંના કાઇના પણ પ્રાણાના ભાગ લેવાના તમારા હક નથી. આ ઉપરથી સમજશે કે આ સૂત્ર સમક્તિનું કે ચારિત્રનું! હિંસા ન કરો, હિંસા કરવાથી અનથ થાય છે આ ચારિત્રરૂપ છે, છતાં અહીં જગતના છવાના જે જુદા જુદા રૂપે પ્રાણા છે તેમની હિંસા કરવાની લાયકાત કે હક કાને પણુ નથી. હવે જે હિંસા કરવાનુ માને તેને સમ્યક્ત્વ છે જ નહિ, પણ જગતના અનંતા જવાના જુદા જુદા પ્રાણા તે હણવા લાયક નથી. અભયની યોગ્યતા માની તેનું નામજ સમકિત છે.
૧૩૪
[ વ્યાખ્યાન
જીવ અને પ્રાણ તેના પ્રયાગ કેમ ?
હવે પ્રાણના અંગે હિંસાના નિષેધ લાયક રીતિએ જણાવ્યા છતાં લવ્યે નીવા એમ શા માટે ? પ્રાણ સિવાય જીવ નથી અને જીવ સિવાય પ્રાણ નથી, અને તેથી જીવ શબ્દના પ્રયાગથી પ્રાણા આવી જ જતા હતા, છતાં જીવ અને પ્રાણ તેના પ્રયોગ કેમ ? લો નીવા ન હતા એવું ખીજું વાકય શા માટે ? વાત ખરી, પણ એક વાત શાસ્ત્રકાર ઋતાવે છે કે વર્તમાનકાળના પ્રણેને અંગે નિષેધ કર્યો છતાં જીવની શ્રદ્ધા માટે ભૂત અને ભાવી કાળના ઉપર જ આધાર રહેવાનાં. નાસ્તિકા વતમાનકાળના પ્રાણાને માને છે. સ્પર્શી, રસ, ઘ્રાણુ આદિ ઇન્દ્રિયાને માને છે. અરે, સ પ્રાણાને તો નાસ્તિકા માને છે ખરા પરંતુ તે પ્રાણા ન હણવા તે તેને માન્ય નથી,
Page #156
--------------------------------------------------------------------------
________________
વીસમું] અધ્યયન ૪ઃ સમ્યકતવ ૧૩૫
પ્રાણેને ન હણવાનું કારણ શું? - પ્રાણને ન હણવાનું કારણ શું ? બીજાના પ્રાણોને હણવાથી પાપ બંધાય અને તેથી ભવિષ્યની જિંદગીમાં પ્રાણને નુકશાન થાય. સોની સંખ્યામાંથી આગળનો એકડો નીકળે ત્યારે શું રહે ? કંઈ નહિ. તેમ અહીં પ્રાણને નાશ થયા પછી તેને વિપાક તરીકે ભવાન્તરના પ્રાણને માનવાનું નથી. હવે તે માને કોણ? જે જીવને માને તે જ પ્રાણના નાશનું નુકશાન–પાપ માને અને તે જ વિપાક કે ફળ તરીકે ભવાંતરમાં માની શકે. હવે જેઓ છવ માન, પ્રભુ માને અને તેના નુકશાનને. માને ખરા પણ તેનાથી રોકવાનું ન હેય તે શું કામ લાગે છે
પ્રાણને ધારણ કરનારા કેણ? હવે આ પ્રાણને ધારણ કરનારા કોણ? પાંચ ભૂતનું પૂતળું ઊભું થયું અને તેથી સ્પર્શાદિના જાણવાની તાકાત આવી ગઈ એમ નથી. હવે જેમ ચક્ષુથી રૂપ દેખી આંધળા થયા પછી દેખેલા રૂપનો
ખ્યાલ તે આવે જ છે. હવે પ્રથમ જે આંખે દેખેલ તે આંખને તે નાશ થયેલ છે પણ તેને ખ્યાલ કંઈ જ નથી. તેવી જ રીતે શ્રોત્રંદ્રિય કે ધ્રાણેદિયાદિને અંગે પણ સમજી લેવું. અર્થાત પ્રથમ જે સ્પર્શાદિ કરેલ હોય તેને ખ્યાલ આવે. પણ તે શાંથી ? વળી દરેકમાં મેં દેખ્યું, સાંભળ્યું, ચાખ્યું, હું અડક્યો એમાં હું કેણુ? અહીં પાંચ ઇન્દ્રિયથી કોઈ જુદો પદાર્થ ન હોત તો હું શબ્દ પ્રયોગ જ ન હેત. કદાચ કહેવાય કે મન છે–પણ નહિ-લાગ્યું ત્યારે મને ભાન હેતું અગર મારા વિચારે આવા થયા, મારું મન આમ હતું કે થયું વિગેરે જે બોલાય તે મન કરતાં પણ કોઈ જુદી ચીજ અંદર ન હોય તે આ વિચારોના પરિવર્તનને અંગે કોઈ જુદી ચીજ માનવી જ પડશે. હવે અહીં પ્રાણના નાશનું ભયંકરપણું ગણવામાં આવ્યું તે જીવ પદાર્થ માનવાથી. *
* * * *
Page #157
--------------------------------------------------------------------------
________________
- શ્રીઆચારાંગસૂત્ર
[વ્યાખ્યાન
Yor અને રાત્રે નવા એ બે પદ કેમ? - હવે તેથી પ્રાણને ધારણ કરનારા જે અનંતા જીવે છે તે મારવા લાયક નથી. હિંસા કરવા લાયક પણ નથી. તેથી જો નવા જ હતા એમ જ રાખે. કા નામે બીજું પદ કેમ ? વાત ખરી. સર્વે જીવો પ્રાણ વિનાના નથી, માટે ફરક નહિ પડે. પણ ફરક કયાં પડે છે તે જુઓ. પ્રાણાવાળા એકેંદ્રિય અને પંચૅક્રિય બંને જીવોની હિંસામાં સરખું પાપ ન થઈ જાય તે માટે લખવું પડયું. પ્રાણની અધિકતાએ તેના નાશનું અધિક જ પાપ ભેગવવાનું રહે. હવે કોઈનાં હાથ કાપી નાંખ્યા તેથી આપણે પણ હાથ કાપવાથી એ પાપ ભોગવાશે એમ નથી. પણ પ્રાણ દ્વારાજ તે ભેગવવાનું રહેશે. જવ દ્વારા જ ભોગવવાનું બને. માટે રાત્રે શાળા અને હવે નવા એ પદ મૂકયું.
- જીવનને ધારણ કરે તે જીવ * હવે અહીં જે જ પદ કહેલ છે તેમાં જેઓ જીવનને ધારણ કરે તે જીવે. અહીં જૈન શાસનમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપે એમ બે પ્રકારે જીવો કહેલા છે. પર્યાપ્તિ એટલે શક્તિ તે આહારાદિ રૂપે છે. હવે કોઈકને કેટલી તે કોઈકને કેટલી. એમાં કશું નિયમિત નથી, પણ તે છ શક્તિ વિનાને અને સર્વે પ્રાણમાંનાં એક પણ પ્રાણ વિનાને છવ છે, એટલે અત્યન્તરમાં રહેલા છવને પ્રાણ, શ્વાસ કે ઈદ્રિય પણ નથી. " સ તરીકે ગણુતા સિદ્ધ મહારાજા '- ",
હવે ભૂત શબ્દમાં પ્રાણ છે કે નહિ ? થઈ હે, ભાવિ થનાર હોય, અને વળી તે થવાની લાયકાત હોય તેવા કોઈ પણ જીવને હણવા લાયક ગણુ નહિ. આ વાત ખરી, પણ જે સિદ્ધ મહારાજા તે દસ પ્રાણમાંથી ક્યાં પ્રાણને, કયા શ્વાસને ધારણ કરે છે તે જુઓ. નથી તે પ્રાણુ કે નથી શ્વાસ, છતાં તે જીવપણે વિધમાન હેવાથી તેમને સત્વરૂપે ગયા અને તેથી તે પણ તે હતા કહેવાયા. આથી સર્વ જીવો, પ્રાણ, ભૂત અને સર્વે તેની હિંસ ન કરવી
Page #158
--------------------------------------------------------------------------
________________
પાંત્રીશમું] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૩૭ અને તેની હિંસાથી હંમેશાં દૂર રહેવું. આ ઉપરથી આ સૂત્ર વિપરીત શ્રદ્ધાને ખસેડી જૈનશાસનની શ્રદ્ધાને મજબૂત કરે છે તેથી હવે
આ અધ્યયનનું નામ “સમ્યકત્વઅધ્યયન' રાખ્યું અને તે જીની હિંસાથી શું અનર્થાદિ થાય તે વગેરે અધિકાર અગ્રે કહેવાશે.
વ્યાખ્યાન : ૩૫ એકડા વિનાના મીંડાની કિંમત ન હાય . શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્મસ્વામીજી મહારાજ
જબૂસ્વામીજી આગળ આચારાંગસૂત્રની રચના કરતાં થકા આગળ જણવી ગયા કે–આચારાંગના પ્રથમ અધ્યયનમાં કહી ગયા કે પ્રભુ વીરે આખા જગતને એ સંદેશ આપે કે મહાનુભાવો ! તમે આહાર, શરીર, ઇાિની તજવીજ કરી રહ્યા છે, તેનાં વિષય અને સાધનાની તજવીજ કરી રહ્યા છે, છતાં એકડા વિનાના મીંડાની કિંમત ન હોય તેમ આત્માની તજવીજ કર્યા વિનાની બીજી તૈયારી નકામી છે. કોઈપણ જાતિ કે ગતિ એવી નહતી મળી કે જેમાં આપણે આહારદિની તજવીજ ન કરી હોય. વળી આત્માની ઓળખ પણ જ્યાં નથી કરી ત્યાં પછી એના અંગે બીજા વિચારે હેય જ શાના? ગામજે નહિ તે પછી સીમાડે કયાંથી હોય?,
* આત્માને જાણ્યા પછી જ અખંડ સુખની પ્રાપ્રિ . * આગળ દષ્ટાંત દીધું છે કે આ આંખ એવી ચીજ છે કે તે દુનિયાની તમામ ચીજોને તપાસે, અરે, કણીથી માંડીને પહાડ સુધીની ચીજોને તે તપાસે, હવે પિતાનામાં જે કાળાશ, રતાશ આદિ હોય તે ને જોઈ શકે. તેમ અહીં આ આત્મા જન્મજન્મ આહારશરીરાદિને જેતે આવ્યા પણ પિતાને તે તે જુએ જ નહિ, પછી રખડે તેમાં નવાઈ શી? હપ્રથમ તમે પિતાને ઓળખતાં શીખે ! અરે, જાણે
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રીઆચારાંગસૂત્ર [વ્યાખ્યાન હવે અહીં અમે તે છીએ તે છીએ જ. જ્ઞાનવાળા થવાથી અનંત પ્રદેશે થવાના નથી અને નહિ જાણવાથી કંઈ સંખ્યાતા પ્રદેશવાળા થવાના નથી. માત્ર અસંખ્યાત પ્રદેશવાળા સદા રહેવાના છીએ, તે પછી જાણ્યાથી કે ન જાણ્યાથી ફળ શું ? આત્મા અસંખ્યાત પ્રદેશવાળો એકેંદ્રિયમાં અને સિદ્ધમાં એક સરખે જ રહેવાને છે. હવે આત્માના પ્રદેશમાં ઘટાડો કે વધારે થવાને નથી છતાં પરીક્ષા ર્યા પછી તેની કિંમતમાં તે જરૂર વધારો ઘટાડો થાય. લેનારો જાણીને લે તે જ કિંમતી તરીકે રક્ષણ કરે. હવે અહીં આત્માના પ્રદેશોમાં વધઘટ બનતી નથી એ વાત ખરી પણું આત્માને જાણ્યા પછી અખંડ સુખની પ્રાપ્તિ કરી શકાય માટે આત્માને જાણવાની જરૂર છે. .
અનિષ્ટથી વેરાયેલે અને ઈષ્ટથી દૂર રહેલો આત્મા - હવે તે આત્માને બે પ્રકારે જાણવું જોઈએ. આ આત્મા અનિષ્ટમાં ઘેરાયેલું અને ઈષ્ટથી દૂર રહે છે. હવે ક્યાં અનિષ્ટથી ઘેરાયેલું છે તે તે માટે પ્રભુવીરે એ સંદેશો કહ્યો કે-દરેકે ધ્યાનમાં રાખવું કે, મારો આત્મા ભાભવથી રખડવાવાળો છે. આ અનિષ્ટ જાયું ખરું, પણ તે થાય શાથી? તે જાણ્યા પછી જ તે અનિષ્ટ દૂર કરાય. હવે અનિષ્ટનાં કારણે જણાવે છે. તે અનિષ્ટ કેઈએ વળગાડયું નથી. તે તમારી જોખભદારી અને જવાબદારીથી તમેએ વહેરેલ છે એટલે જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિના ચક્કરમાં તમને કોઈએ નાંખ્યા નથી પણ જાણી જોઈને તમે એ લીધેલ છે. હવે તમે ગાંડા છે એમ કહેવાની જરૂર નથી પણ ડાહ્યા થાઓ એ કહેવાની જરૂર છે, તે તે શી રીતે થવાય?..
' કે પરાધીન જીવની દશા
હવે તમારી જવાબદારીથી તમે કેવી રીતે ચાર વહે તે બતાવે છે. જેમ દુનિયામાં દસ્તાવેજ કરેલો હોય તે મરજીએ કે કમર
એ પૂરો કર્યો જ ટકે, તેમ અહીં અજ્ઞાન દશામાં તમે એ કર્મ
-
-
Page #160
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૪: સમ્યકત્વ
૧૩૯
રાજાજીની સાથે કરાર કર્યો હોય પછી તે પૂરે કર્યો જ છૂટકે. હવે તે વખતે અક્કલ, હોશિયારી છતાં મનને વેગમાં અને ઈદ્રિયોના વિષયોમાં તે ઘેરાયેલી હોવાથી કર્મરાજાના–દેવાદારના કબાલામાં જોડાયા અને તેથી જન્મ, જરા, મરણ આદિ રૂપ સંસારચક્રમાં ભટકવું પડે છે. હવે જેની સત્તામાં રહ્યા હોઈએ અને જે આપણું ઉપર માલિક હોય તેને રાજીથી આપીએ કે તે બળાત્કારથી લે, તે આપે જ છૂટકે. પિતાની મરજી વાપરવાનું કામ ચાલતું નથી. - આત્મા ઉપર મન અને ઇંદ્રિાની સત્તા
હવે એક પણ ભવ, જાતિ કે ગતિ નહોતી કે જેમાં ઈદ્રિય અને મનને આધીન ન બન્યા હોઈએ, અર્થાત્ એ કોઈ ભવ છે નહિ, હવે નહિ અને થવાને પણ નહિ. સરકારી મેનેજમેન્ટવહીવટ-બેસે ત્યારે સરકારી લફરાં જેટલાં નાંખે તેટલાં ઓછાં, તેમ અહીં આત્મા ઉપર મન અને ઇન્દ્રિયની સત્તા હેય એટલે લફરાં નાંખે તે રાખે જ છૂટકો. હવે અકલ હોંશિયારી ઠેકાણે રાખીને કામ કરે તે યોગ્ય રીસીવરને પોતે નીમી શકે. હવે તે સમજદાર હોય તે ઈદ્રિય કે મનનું મેનેજમેન્ટ હોય તે પણ તે સત્તા ઉઠાવી શકશે, એટલે જે બચ્યું સમજદાર હોય તે દેવાદાર તરીકેની સહી અક્ષરથી નહિ જ આપે. હવે સમજદાર થયેલ સહી નથી કરતે, તેમ અહીં જે તું સમજદાર બન્યું હોય તે સહી ન કર. એટલે મન અને ઈદ્રિયના અનુકૂળ વર્તનની સહી કર જ નહિ! પ્રથમ વિચાર કર કે હિત માટે છે કે નહિ? તપાસ કર્યા પછી જ સહી કરવી. અહીં સહીં કરવા સમજ રાખ! " '
' | મન અને ઈદ્રિયોને આધીન ન બને * પછી બીજા અધ્યયનની અંદર તે જણાવ્યું કે મન અને ઇદ્રિયને આધીન ન બને. હવે ઈદ્રિય અને મન જે કાંઈ કરે તેના અનુકૂળ વિષમાં ખુશી ન થવું તેમ પ્રતિકૂળ મળે તેમાં ના ખુશ ન થાઓ. જો કે મન અને ઇન્દ્રિય પોતપોતાની ફરજ બજાવે
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છતાં તમે સહી ન કરે તે તેનું કંઈ ન જ ચાલે. રાજા જ્યારે યોગ્ય ઉમર લાયક થાય પછી તે પિતાના રાજ્યવહીવટની તપાસ કરાવી શકે છે, અને તેમાં થયેલી ગેરવ્યવસ્થાને યોગ્ય બ લઈ શકે છે.
કોટે કાઢવા સોયના ગોદા કેમ વહેરાય છે! ' હવે ત્રીજા અધ્યયનમાં જણાવે છે કે સહી કરતાં પહેલાં વિચારે કે એ તને અનુકૂળ છે કે નહિ? તારા ગેરલાભ માટે હેય તો તું સહી આપીશ નહિ, તેથી શીષ્ણનામે અધ્યયન કહી જણાવ્યું કે અનુકૂળમાં રાજી ન થવું, પ્રતિકૂળમાં નાખુશ ન થવું. હવે દુખાવા થયેલા હોય તે સૌ કોઈ મટાડવા માગે છે પણ તે મરીને મટાડવા નથી, તેમ દુખાવાથી ડરીને મરવાનું કોઈ ઇચ્છતું નથી. હવે અનિષ્ટ દૂર કરવા સી
છે પણ તે ઈષ્ટની પ્રાપ્તિની સાથેનું હોય છે. કાંટે કાઢવા માટે સાયના ગોદા વહોરી લઇએ તે ગદા ઈષ્ટ નહિ હોવા છતાં, અનિષ્ટ હોવા છતાં, વહોરી લઈએ છીએ કારણ કે કાંટાનું નીકળવું ઇષ્ટ છે. ' - અનિષ્ટના નિસ્સરણની સાથે ઈષ્ટની પ્રાપ્તિ
હવે આ ભવભ્રમણ નિવારવાને મન, ઇકિય ઉપર કાબૂ, અનુકૂળ-પ્રતિકૂળમાં રાઈ નાખુશી ન કરવી અને તેથી અનિષ્ટ નિવારણ કરવા માટે ચેથા અધ્યયનમાં ત્રણ સુંદર ચીજો બતાવી એટલે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર, આ ત્રણ જૈન ભાષાના પારિભાષિક શબ્દો છે. દુનિયાદારીના શુદ્ધ નિશ્ચય વિના, સાધના શુદ્ધ બોધ સિવાય અને સાધનને શુદ્ધ અમલ કર્યા સિવાય કાર્ય બની શકે જ નહિ તેવી જ રીતે આ આત્માને અંગે પણ જિનેશ્વર મહારાજ એજ ત્રણ વસ્તુ રાખવા કહે છે. શુદ્ધ દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આ ત્રણ શુદ્ધ સમક્તિ છતાં તમામ આચાર્યો કે શાસ્ત્રકારે એકલા સમ્યગૂર્શનને જ સમક્તિ કહે છે, પણ જ્ઞાન અને ચારિત્રને સમકિત શબ્દથી લેતા નથી. જ્ઞાન અને ચારિત્રમાં સમક્તિ છતાં તે સમક્તિ શબ્દથી લાતાં નથી. મા
Page #162
--------------------------------------------------------------------------
________________
પાંૌશમુ’
અધ્યયન ૪ : સભ્યશ્ર્વ
એકલા સમ્યગ્દર્શનને જ સમકિત કેમ કહ્યું ? ઘઉં કે બાજરી ગોળના સંસગે કે તેના પાણીથી મીઠા બને તેમ છતાં ઘઉંને મીઠા કે બાજરીતે મીઠી કોઇ કહેતું નથી, કારણ તેમાં જે મીઠાશ આવી છે તે ઘઉં કે બાજરીના ધરની નથી, પણ ગોળના ભાવે એ મીઠાશ છે, તેથી મીઠાપણાને વ્યવહાર ઘઉં કે બાજરીમાં થતો નથી. શું અહીં ઘઉં બાજરી મીઠા થતા નથી ? મીઠા થાય ખરુ, પણ તે તેના ધરની મીઠાશ નથી પણ ગોળની કરેલી તે મીઠાશ છે. તેમ અહીં સમતિ જે જ્ઞાન કે ચારિત્રમાં છે તે સમ્યગ્ નના ધરનુ છે. હવે સમ્યગ્દન વિનાનું જ્ઞાન કે ચારિત્ર તે સમ્યક્ ન જ કહેવાય, અહીં જ્ઞાન અને ચારિત્રમાં જે સભ્યપણું વસેલુ છે તે સમ્યગ્દર્શનનુ છે પણ પેાતાના ધરનું નથી. હવે દરેક શાસ્ત્રકાર અને આચાય જે એકલા સમ્યગ્દર્શનને સમક્તિ કહે છે તે વાજબી છે. સમ્યગ્દર્શન વિના પણ ધાર્મિક પ્રવૃત્તિ કરાય તે લાભ
૧૪૧
હવે ત્રણે સુદર ચીજોને આધકાર આ ચોથા અધ્યયનમાં લેવાને છે છતાં એકલા સમ્યગ્દર્શનને જ સુદરપાનેા અધિકાર આપેલ છે. ઘઉંના લોટમાં ગેળ ભળે તેથી તે મીઠો થાય પણ તે મીઠાશ ઘઉંના ધરતી નથી પણ ગોળના ઘરના છે. તેમ અહીં જ્ઞાન અને ચારિત્રમાં સમ્યપણું આવે છે ખરું, પણ તે પોતાના ઘરનું નથી, તે સમ્યગ્દર્શનનું વસાવેલું છે, હવે સમ્યગ્દર્શનવાળાના જ જ્ઞાન અને ચારિત્ર કે તપ સફળ બને, હવે સમ્યન વગરના જ્ઞાન, ચારિત્ર કે તપ કરીને કામ શું? જેનાં ફળ ન મળે તેવી પ્રત્તિ કોણ કરે ? હવે સમ્યગ્દર્શન વિનાને જીવ જ્ઞાન કે ચારિત્રમાં પ્રવૃત્તિ ન જ કરે. ને ? વાત ખરી પણ એક કારણ છે કે સમ્યગ્દર્શન વિના પણ પ્રવ્રુત્તિ કરે. કસ્તુરીથી જેવી કિંમત મળે તેવી સુગંધી પણ મળે તેમ અહીં સમ્યગ્દર્શન વિના પણ પ્રવૃત્તિ કરે તે આહાર, ઋદ્ધિ, ઉપધ, દેવલાક આદિ પણ જ્ઞાન અને ચારિત્રથી મળે ખરા પણુ જે સુંદરતા જોઇ એ તે ન જ મળે.
Page #163
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
સર્વ તીર્થંકરોના એક જ સરખા ઢા
હવે સમ્યગ્દર્શન શબ્દ કહ્યો પણ તે ચીજ શી ? જેમ સસલાના અ ંગે વાત કરીએ પણ છેવટે પગ કેટલા એમ પૂછીએ તો કહે કે ત્રણ, અહીં સ્વરૂપને જ ખ્યાલ ન હોય એવાની સાક્ષી મૂકીએ તે એના અથ શે ? જેમ રત્નની ચેરીના અંગે ગમાર સાક્ષી માટીના પિંડ બનાવીને આપે પછી સાક્ષી કેવી ગણાય ? અહીં કર મતે જેમ વસ્તુ નહિ જાણવાને અંગે ફેંસલાની આખી બાજી પલટાઈ ગઈ તેથી અહીં સમ્યગ્દર્શન શી ચીજ છે તે પ્રથમ જણાવો તેા સમ્યગ્દર્શન ચીજ ખ્યાલમાં લેવાય, તે માટે સુધ સ્વામીજી જખૂને કહે છે કે હું તને મહાવીર મહારાજાને ઢંઢેરા કહુ' છું. તે પ્રભુ વીરના એકલાના છે એમ નહિ, પણ ભૂતમાં થયા, ભાવિ થશે અને વત માનમાં થાય છે તે સર્વ તીથ કરાતા આ એક જ સરખા ઢઢેરા છે. વળી તે સાક્ષાત્ કહેલા છે, વળી તે હેતુયુક્તિથી કહેલા છે. વળી આચરીને ફળ પ્રાપ્ત કરીને બતાવેલા છે.
પરજીવના સુખ-દુ:ખની પણ કિ`મત આંકી
""
કરે. ઝવેરી મેતી
હવે જો દુનિયામાં
હવે તે સ ંદેશા કયા ? તે કહે છે કે “સàાળા નીવા सत्ता भूता न हतव्वा । ચોકસી સાનાની કિંમત જાણે. તે પોતાના કે પારકા અને સોનાની કિં ંમત સરખી જ ની કિંમત પોતાની અને પારકાની સરખી જ કરે. ચોકસી અને ઝવેરી માલની કિંમત કરે તેા સરખા જ ભાવ કહે, તેમ અહી તમે ને માનતા હો તો પછી તમારા સુખદુઃખતે અંગે જેવી કિંમત કરો તેવી જ હંમત તમેા પર જીવના માટે પણ કરા ! અહીં જો તે તેની કિંમત ન આંકે તે પછી તમા માત્ર પોતાના સુખદુ:ખની કિંમત આંકનારા ગણાશે. પોતાને દુ:ખ આવે યારે પર્વની કિંમત ન ગણેા તે પછી તમે પર્વની કિંમત ગણતા જ નથી. હવે જેમ છેકરાએ પાંચ હીરા કહે તે કાચના કટકા હોય અને ઝવેરી હીરા શબ્દના પ્રયોગ કરે તે તેજદાર હોય
૧૪૨
[ વ્યાખ્યાન
Page #164
--------------------------------------------------------------------------
________________
પાત્રીસમું]
અધ્યયન ૪: સમ્યક્ત્વ
૧૪૩
અને પદાર્થ પણ જુદા જ હેય. અહીં બંનેને શબ્દ એક છે પણ પદાર્થો જુદા છે તેમ અહીં ભગવાન જિનેશ્વર મહારાજા જીવ, પ્રાણ, ભૂત અને સત્ત શબ્દો વાપરે છે તે જુદા પદાર્થોને અંગે જ વાપરે છે, અને દુનિયાદારીના મનુષ્ય તે શબ્દોને પ્રયોગ કરે તે બીજા ધ્યેયથી. | ઇતના સંસર્ગની ખરાબ અસર
જિનેશ્વરે પૃથ્વી આદિ ભૂતને સર્વ કહે છે. હવે હાલે ચાલે તે છવ એટલે ત્રસને જ જીવ માનનારા ઈતિરે છે, અને તેના સંસ્કારો આપણુમાં આવ્યાં તેથી આપણું બચ્ચાંને તેવી ઓળખાણ આપી સમજાવીએ છીએ. જિનેશ્વર મહારાજના શાસનના સંસ્કાર હોય તે પૃથ્વી આદિ વનસ્પતિના જીવોને પણ જીવ માનીએ. મિથ્યાત્વીના સંસર્ગને અંગે એવા ખરાબ સંસ્કાર પડેલા છે કે પુત્રનો જન્મ પ્રસંગે, જણનાર જેરૂ, લગ્નપ્રસંગે પંડ એટલે અમે એવો નિર્ણય કર્યો છે. હવે જ્યાં ગમગીનીને પ્રસંગ બન્યું હોય ત્યાં છેવટમાં પરમેશ્વરને ગમ્યું તે ખરૂં. પીડામાં પરમેશ્વરને રાખ્યા. આ શાથી? કહે કે ખરાબ સંસર્ગના પ્રતાપે જ એમ બને છે. પિતાને લાગે તે પરમેશ્વરના માથે નાંખે. પરમેશ્વરનો બેલી કોઈ છે? વકીલ છે ? પછી ચાહે તેવું : તેમના માથે નાંખે. તમને કોઈ પૂછનાર નથી. અહીં પણ મિથ્યાવીને સંસર્ગથી એવું શીખ્યા છીએ કે હાલે ચાલે તે જીવ. પણ તે ત્રસના અંગે. હવે તે ઈતરે સ્થાવરને જીવ માનતા નથી અને તેથી આપણું બચ્ચાને કહીએ કે જીવહિંસાનાં પચ્ચખાણ લે તો તે તૈયાર થઈને લેશે, કારણ કે તે કીડીમ કોડીને છવ ગણે છે, પણ પૃથ્વી આદિને જીવે ગણતા નથી તેથી તે જૈનશાસનને પગથિયે પણ આવ્યો નથી. ;
છયે જીવનિકાયની થતી હિંસા દૂર કરવી જોઈએ
હવે યે કાયના જીવો મારવા લાયક નથી. અહીં “તવ્ય પ્રત્યય મૂકીને જણાવે છે એટલે ગ્યાર્થમાં મારવા લાયક અર્થ કરવો પડે. હવે જે ભારવા લાયક છે તેને ન મારે તેથી ઘાતક પ્રાણીઓને
Page #165
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન મારવા જોઈએ. આવું જેઓ ગણુતા હતા તેને માટે જિનેશ્વર મહારાજાએ ઢંઢેરો પીટાવીને કહ્યું કે-આ હણવા લાયક જ નથી. પછી પ્રસંગે હણાય તે વાત જુદી. અહીં શરીરમાં બગાડ થવાથી ડૉક્ટર કપે ખરા, પણ તે શરીર કાપવું કે કાપવા યોગ્ય છે એમ તે ડોકટરે ન જ કહે. પ્રજામાં ગુનો કરનાર ચેરને ફાંસી પણ દેવી પડે તેથી પ્રજા ફાંસીને લાયક છે એમ તે રાજાથી ન જ કહેવાય, પણ પ્રજામાત્ર રાજાને પાળવા લાયક છે. હવે કોઈક વખત કોઈને કેદ કરવા પડે કે ફાંસી પણ દેવી પડે. રાજાને ઉદ્દેશ પ્રજા પાળવા લાયકની જ હેય, તેવી રીતે અહીં તીર્થકરને આદેશ એજ હેય કે છએ જવનિકાની થતી હિંસા દૂર કરવી. તેનાથી દૂર રહેવું જોઈએ. પ્રમાદના યોગથી પ્રાણુને વિયોગ તેનું નામ હિંસા
હવે હિંસા એટલે તેમને પ્રાણને વિયોગ પ્રમો પ્રાથપિ પિ” (તવાઇ ૦ ૭, સૂ૦ ૮) અહીં બીજાના પ્રાણને વિગ ન થાય તેવી રીતે હિંસા નહિ કરીએ, પણ મારવું ફૂટવું તેમાં વાંધે શો ? વાત ખરી, પણું આગળ “જોરીચાના ગે શબ્દથી ગાય, બળદ બંને આવે છતાં બલવન્દ શબ્દ જુદો મૂકેલ હોવાથી ગોને અર્થ ગાય જ થાય, તેમ અહીં પણ ધાતુને અર્થ મરણ સુધી જાય છે, છતાં અહીં મારવું, તાડવું વગેરેમાં હનન કરવું આવી જાય, એટલે ઘા કરવો કે તેના કારણે મેળવવા તે તમને લાયક નથી. હવે અહીં એકલું મારવાનું જ બંધ કરવું એમ નહિ, પણ “વાયવ્યા” એટલે આજ્ઞા ન કરવી. “ર પરિઘેડ્યા ” તાબે ન કરવા તેમજ પીડા ન કરવી, તેમ મારી પણ ન નાંખવા. આવી રીતે પાંચને નિષેધ કેમ ? એક જ હણવાના નિષેધથી નિષેધ આવી જાત, છતાં પાંચ નિષેધ કેમ કર્યા? વળી કયા કયા મતવાળાઓ કઈ કઈરીતિએ જીવોને માને છે, અને તેથી પાંચ પ્રકારે નિષેધ કેમ અને સમક્તિનું લક્ષણ શું તે અંગે જણાવાશે.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૫
છત્રીસમું ] અધ્યયન ૪: સભ્યત્વ
વ્યાખ્યાન: ૩૬ સર્વ જીવોને એક સરખે દુ:ખને ડર : શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્મ સ્વામીજી મહારાજ ભવ્ય
જા જીવોના ઉપકારને માટે જ ભૂસ્વામીને આચારાંગસૂત્ર કહેતાં થકા જણાવે છે કે-શ્રમણ ભગવાન મહાવીર મહારાજે કહેલ અને મેં સાક્ષાત સાંભળેલ છે પણ કોંસ્કણું સાંભળીને હું જણાવતે નથી. અહીં સાક્ષાત્ સાંભળીને જણાવું છું. તેમાં પ્રથમ પ્રભુ મહાવીરે જગતના ઉપદેશને માટે એ ઉપદેશ કર્યો કે મહાનુભાવો, તમો દુઃખી સદા ડરો છો, જગતના જીવોના મને જુદી જુદી જાતના હોય છે પણ એક એવી ચીજ નક્કી છે, જેથી તેના મનોરથમાં કે કોઈ પણ જીવના મને રથમાં ફરક પડતો નથી, પછી તે જવ એકેંદ્રિય હેય કે. પંચંદ્રિયને હેય અગર કોઈ પણ ગતિને હોય. કઈ ચીજમાં ફરક પડતું નથી ? તે કહે છે કે–દુઃખને ડર. સૌ કોઈને એક સરખો છે. મીઠું ખાવાથી પાંચપચીશ નિ રાજી થાય. તે સદાકાળ ખાવાની ઈચ્છા ન થાય,
દુ:ખનાં દદ માટે જીવમાત્રના પ્રયત્ન - હવે ઈચ્છા માત્રથી કોઈ કાર્યો થતા નથી. કાર્યો અને ક્યારે ? નીતિકાર કહે છે કે-કોઈપણ દિન કારણ સિવાય કાર્ય બનતું નથી.. વળી બીજાનું કારણ તે કાર્ય બની જાય નહિ. માટી કે તાંતણે છે, કારણ છે તેથી માટી તે કાપડ ન બને અને તાંતણામાં ઘડો ન બને. અહીં અન્ય કારણથી કાર્ય ન બને. જેમ કારણ વિના કાર્ય ન બને. તેમ અન્ય કારણથી પણ કાર્ય ન બને. હવે કારણ મળવું જોઈએ અને તે પણ યોગ્ય કારણ મળે તો જ કાર્યની ઉત્પત્તિ થાય. હવે દુઃખના નાશ માટે સૌ કોઈ જીવ માત્ર મથે છે, પરંતુ જગત કરે છે શું? બાવળિયાનો કાંટે વાગે તેથી કાંટા તરફ જુએ છે અને તે
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કાંટાના રજેરજ ચૂરા કરે તેથી નહિ વાગે ને ? કહે કે તેથી કંઈ ને વળે. જ્યાં સુધી બાવળિયે ઊભો હશે ત્યાં સુધી તમે કાંટાથી ન જ બચી શકે,
| દુખનું ઝાડ કાપવાની જરૂર હવે તમને જે દુઃખ આવે તેને દૂર કરવા મથે ખરા પણ તે દુઃખનું ઝાડ કયું ? હવે કાંટાને તપાસ્યા વિના દુઃખ મટે જ નહિ. જે કંઈ દર્દ થાય તેના નાશ માટે પ્રયત્ન કરીએ પણ તેનું જે ઝાડ તે લક્ષમાં લીધું નથી. હવે જીવે સર્વ ભવોમાં દુઃખના નાશ માટે પ્રયત્ન કર્યા છે છતાં દુઃખોને નાશ થયો નથી. જે દુઃખને નાશ થયો હોય તે દુઃખ રહેત પણ નહિ, પણ અહીં તે દરેક ભવમાં દુઃખ તે રહે છે, માટે તે દુ:ખના કારણભૂત જે ઝાડ છે તેને કાપવા માટે, દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ' ભવોભવની ઉત્પત્તિ તે જ દુઃખનું ઝાડ
હવે દુનિયામાં આંબા, લીંબડા કે પીપળાના ઝાડે દેખાય છે પણ દુઃખનું ઝાડ તે દેખાતું નથી. તે માટે મહાનુભાવ, તીર્થંકર કહે છે કે–તે દુઃખનું ઝાડ તમારી પાસે ખુલ્લું જ છે. હવે તે કર્યું ઝાડ? ગથિ છે આ વેવાઈ આ સંસારમાં તમારી ભાભવની ઉત્પત્તિ તે જ દુઃખનું ઝાડ છે. હવે દુનિયામાં મરણ એ દુઃખનું ઝાડ કહેવાય છે. વળી મરણુ બંધ થતું નથી. તેને બંધ કરવાનાં કારણે પણ નથી, છતાં તે બંધ કરવાના વિચારે કરવા તે શેખચલ્લીના માં માથા વિનાના વિચારો સરખું છે. આપણે પણ જે મોતથી ડરીએ તો પછી તે મેંમાથા વિનાના શેખચલ્લીના વિચાર જેવું છે. જગ આખું મોતથી ડરે. આ મતને તીર્થકરો. પણ રોકી શકતા નથી.
જન્મ રેકાય તે જ મરણ રેકાય સમ્યગ્દષ્ટિને મરણને ભય હેત નથી. સમ્યગ્દષ્ટિને જન્મવાનો જ ભય હોય છે. જે જન્મ શેકાય તે જ મરણ રોકાય. જો
Page #168
--------------------------------------------------------------------------
________________
છત્રીસમું ] અધ્યયન ૪ઃ સમ્યકત્વ . ૧૪૭ તે તે મરણ પામવાને છે જ. હવે જે વસ્તુ રોકાય તેવી નથી તેના માટે ભય રાખવો તે નકામે છે. હવે જન્મ એ ઉત્પત્તિવાળી ચીજ છે, અને તે રોકાય તેમ છે. મરણ તે નિયમિત થવાવાળી ચીજ નથી. “નારી હિ વો મૃત્યુઃ ” જન્મેલાને મૃત્યુ અવશ્ય છે અને તેથી હજી રેકાય તે જન્મ જ રેકાય.
ઘાર્થો જન્મ લેવા નથી. વળી સિદ્ધ મહારાજની ગતિને માટે અપુનરાવૃત્તિ કહીએ છીએ. અપુનર્મરણ બોલતા નથી. કારણ જન્મ રોકાય તે જ મરણ રોકાય. અને જન્મ ન રોકાય તે મરણ ન રોકાય, તેથી અપુનરાવૃત્તિ એટલે ફરીને જન્મવું એવું સ્થાન સિદ્ધગતિ છે. હવે આ મારે આત્મા દરેક ભવના જન્મ કરે છે તેથી આત્મા જન્મ લેવાવાળો છે, એ સમજાયા પછી તે જન્મ લે છે શા માટે? હવે ધાર્યો જન્મ લેવા નથી. જેમ જગતની અપેક્ષાએ વિચારીએ તો માએ છોકરાના જીવને પસંદ કરીને કૂખમાં લીધે નથી તેમ કરે કંઈ માને પસંદ કરીને આ સ્થી. તેમ બાપે કુળમાં છોકરાને પસંદ કરીને લીધે નથી. અહીં કોઈની પસંદગીએ કોઈને આવવાનું બનતું નથી. અહીં માબાપ કે છેક કોઈ પણ પ્રથમ દેખીને, પસંદગી કરીને કુક્ષી કે કુળમાં આવતા નથી. છતાં એ બને છે કેમ? કહે કે કર્મના સંબંધને અંગે આ સર્વ બને છે.
કર્મ તે સંસાર અને જીવ વચ્ચેને દલાલ
જેમ શેર બજારમાં દેવાવાળો લેવાવાળાને જાણતા નથી અને લેવાવાળો દેવાવાળાને જાણતા નથી પણ તે સર્વે દલાલ જાણે તેવી રીતે અહીં પણ કર્મ આ સંસાર અને જીવની વચ્ચે દલાલું કરે છે. આપણે આગળ વિચારીએ કે જ્ઞાતિમાં સેંકડે ઘરે અને તેમાં સેંકડે છેકરા છોકરીઓ હોય છતાં અમુક વર અને અમુક - કન્યા આની સાથે જ વરે તેનું કારણ શું ? કહો કે પૂર્વના સંસ્કારો અહીં દુઃખનું ઝાડ કર્મ અને સંસાર અને જીવના લાલ તે કર્મ.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કર્મ નોતર્યા વિના આવતું નથી હવે પારકા હાથની બાજી છે તેમાં અમે શું કરીએ? અહીં કર્મ દુ:ખ આપનાર, ભવોભવ ભટકાવનાર છતાં તમારી જવાબદારી તેનાથી ખસી જતી નથી. હવે કર્મ એવું મૂછોવાળું છે કે બોલાવ્યા વિના, તર્યા વિના આવે જ નહિ. નોતરા વિના પગ મૂકે જ નહિ. વગર નેતરે કર્મ વળગી શક્યું હોત તે સિદ્ધ મહારાજ કે કેવલિ મહારાજને પણ વળગી જાત, છતાં કર્મ મુછાળ્યું છે તેથી તે નેતર વિને વળગે જ નહિ. હવે નેતા બે પ્રકારના હોય છે. વહીવંચાને નોતરું ન દેવું પડે. એ તે ઘરે વાત કરી કે તે તે હેય જે. વહીવંચાને જુદું ન દેવું પડે. નાતીલાને નોતરું તેડું કરવું પડે. તેમ અહીં મુછાળું કર્મ ખરું પણ તે વહીવંચાની જાતનું છે.
ઈદ્રિયને આધીન જીવને કર્મને વળગાડ તમે અહીં ઇકિયેના વિષયને આધીન બને, મનના વેગમાં આધીન બને ત્યારે જ આ ર્મ આવીને વળગે. પછી તે કર્મ છોડે નહિં. નાત જમાડે અને વહીવંચાને ન આપવું એ ન બને, નાત ન જમાડે એ તમારા હાથની બાજી મન અને ઇન્દ્રિયને આધીન ન બને એ તમારા હાથની બાજી. પણ જે તેના વિકાર કે વેગને આધીન બન્યા કે કર્મ લાગવાનું જ. હવે પંચાત થઈ. મોટા ઘરના લગ્ન હોય એટલે નાત કર્યા વિના છૂટકો નહિ અને તેમાં વહીવંચા, આવ્યા વિના રહે નહિ. અહીં ઇદ્રિય અને મનના ભાણું તે વળગેલા જ છે. દરેક ભવમાં તે ઇકિયે વળગેલી જ હતી. એક ભવમાં એણે તમને છોડ્યા નથી. અહીં તે ઇકિય છેટી રહી નથી. હવે સંજ્ઞી પંચેંદ્રિયના ભવમાં મન પણ લાગેલું જ હોય છે. હવે આવી રીતે
મન અને ઈદ્રિ બંધ થાય નહિ અને તેથી કર્મબંધ થાય નહિ • અને તેથી ભવચક્ર પણ રોકાય નહિ.
| માયકાંગલા બની નાહિંમત ના બને !' બચીને આંખ કેમ નથી અને તેનાથી શું વધારે ફાયદો નથી ?
Page #170
--------------------------------------------------------------------------
________________
છત્રીસમું ] અધ્યયન ૪: સમ્યફવ
૧૪૯ છતાં તે સંબંધી વિચાર કરતા નથી. હવે જે વસ્તુ અંગે પ્રયત્ન થાય નહિ અને પ્રયત્ન કરવા છતાં ફળ જ નથી તેના અંગે વિચાર જ ન હોય, તેમ અહીં ઈદ્રિય અને મન સદા રહેવાનાં અને તેથી કર્મ થાય, તેથી ભવચક્રમાં રખડીને દુઃખ પામવાનું. એટલે હવે, શો પ્રયત્ન ? વાત ખરી. તીર્થકર કહે છે કે–તમો માયકાંગલા બની નાહિંમત ન બને ! ભલે મન અને ઇન્દ્રિયની જોડે તમે રહે છતાં કર્મ ન લાગે એ પણ રસ્તો છે. જ્ઞાતિની ગોઠમાં જમાડે પણ તેમાં વહીવંચાને લાગે ન હોય. શેઠની જ્ઞાતિમાં તે તે ઊડી જ જાય. તેમ ઈકિયે તમારી જોડે રહે અને તમે પણ તેની જોડે રહે છતાં કર્મ ન લાગે તે રસ્તે આ ત્રીજા અધ્યયનમાં જણાવે છે.
કામ, ક્રોધ કે લોભ માન વચ્ચે ના કુદે !
બીજા અધ્યયનમાં કર્મ લાગે છે તે જણાવી હવે ત્રીજામાં શીતોષ્ણ નામ રાખીને કહે છે કે અનુકૂળ કે પ્રતિક્રૂળ વિષયે આ જીવને મળે તેમાં નારો કે નારે ન બન ! મનના કામ, ક્રોધ કે લભ માનની વચ્ચે તું દિનારો ન બન! હવે આમ કહીને ત્રીજા અધ્યયનમાં મન અને ઇન્દ્રિયોનો પરિચય છતાં કર્મથી દૂર રહેવા માટે જણાવ્યું પણ હવે પોતાને સમજવાનો બાકી રહ્યો.
( ચેતનના ત્રણ ખજાના .
અહીં ચોથા અધ્યયનમાં જણાવે છે કે ચેતનના ત્રણ ખજાના છે. તે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે. તે ખોદીને કાઢવા જોઈએ. હવે તે ત્રણ ખજાનામાં એક ખુદ રત્વને છે પણ બીજો એક ખજાનો દેખીતે કોલસા જે લાગે પણ તેમાં અમુક ચીજ નાંખે કે રત્ન બને. હવે ત્રીજો ખજાને લોઢાને છે પણ અમુક રસ નાખવાથી તે પણ રત્નરૂપ બને. હવે દર્શન તે સ્વરૂપે સુંદર છે પણ જ્ઞાન અને ચારિત્ર તે સ્વરૂપે સુંદર નથી પરંતુ સમ્યગ્દર્શન તેને સુંદર બનાવે. :: ,
સમ્યગ્દશનનું મહત્ત્વ . હવે આ જીવમે અનંતીવાર ન્યૂન દસ પૂર્વે જેટલું શાક
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રીઆચારાગસૂત્ર
[ વ્યાખ્યાન
મળી ગયું. એ નવ ચૈત્રેયકે જઈ આવ્યા છતાં કામ ન સયું, કારણ કે સભ્યશ્નરૂપી દવા છંટાણી નહતી. હવે સમ્યગ્જ્ઞાન * ચારિત્ર તે સમ્યગ્દર્શનના પ્રતાપે જ કામના છે. સમ્યગ્દર્શન વિનાના જ્ઞાન કે ચારિત્ર કામ લાગતા નથી. હવે સક્તિ શબ્દથી એકલું ન જ લેવાય છે, કારણ કે સમ્યગ્દર્શનમાં જે સમક્તિપણુ છે તે પોતાના ઘરનું છે, પરાયું નથી. જ્ઞાન અને ચારિત્રમાં જેસમતિપણુ લેવાય છે તે ખુત્તું નથી, પણ સમ્યગ્નનુ કરેલુ છે. દેવના ઇજારા એકલા જિનેશ્વરને જ કેમ ?
નિગ્રંથ
હવે સમ્યગ્દન ચીજ શી? જિનેશ્વર મહારાજને દેવ તરીકે, પંચમહાવ્રતધારી ગુરુમહારાજને ગુરુ તરીકે અને જિનેશ્વરે કહેલા ધર્મને ધમ તરીકે માનવે તે જ સમ્યગ્દર્શન કહેવાય. હવે તે વાત જૈન દર્શનવાળા માને પણ ખીજા મતવાળાએ તે માટે શી રીતે ? અહીં તમે જિનેશ્વરને માનવામાં સમકિત કહા તેમ હું બ્રહ્મા, વિષ્ણુ, શંકર કે મહાદેવને પણ દેવ માનવામાં સમષ્ઠિત કહી શકું. દેવના ઇજારા એકલા જિનેશ્વરને શી રીતે ? ચાહે તેને દેવ માનવા એમ નહિ. ફક્ત જિનેશ્વર મહારાજને જ દેવ માનવા, બીજાને નહિ. અહીં દેવપણ, રજિસ્ટર્ડ કેમ ? તેમજ પંચ મહાવ્રતધારી ગુરુને જ ગુરુ અને જિનેશ્વરે કહેલા ધર્મો તે જ ધમ કહેવાય. બાકીને નહિ એમ કેમ ? જૈનાના દેવ, ગુરુ અને ધર્મની વિશિષ્ટતા
'
હવે જે દસ્તાવેજ રજિસ્ટર ન થયા હોય તેની કિંમત કઈ નહી. અહીં દેવ, ગુરુ અને ધમ જિનેશ્વરે કહેલ તે જ રજિસ્ટરવાળા છે. હવે અહીં રજિસ્ટર થવાનુ કારણ શું ? જિતેશ્વર મહારાજમાં પણ, તેમણે કહેલા ગુરુએનુ ગુરુપણું... અને તેમણે પ્રરૂપેલા ધમ તે જ ધમ એ ત્રણનુ રજીસ્ટર કેમ ? તો કહે છે કે ભૂતમાં થયા, ભાવિમાં થશે અને વત માનમાં છે તે સર્વ તીથ કરાતા એજ આદેશ કે લવ્યે મૂળા નીવા પાળા લાનફેસા । હવે
*"
',
Page #172
--------------------------------------------------------------------------
________________
છત્રીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૧૧.
પિતાના દાગીનાને સે કોઈ સારો કે ચઢિયાતો કહે ખરા, પણ તેથી કંઈ ન વળે, પણ જેને કસ સારો આવે તે જ દાગીને ઉત્તમ ગણાય. વળી અહીં દેવપણામાં કસ કો ? તે કહે છે કે સર્વે પ્રાણીઓ ન હણવા. વાણુ દ્વારા જગતમાં જેમ કુળ ઓળખાય તેમ અહીં પ્રથમ દેવની વાણું લે. જગતમાં ધર્મો ઘણું છે પણ કોઈ ધર્મમાં પ્રથમ આ વસ્તુ કહેવામાં આવી છે ખરી? અન્ય કોઈ દેવ, ગુરુ કે ધર્મે આ વાત કરી છે ખરી કે જગતના જેટલા પ્રાણીઓ, ભૂત, છ કે સર્વે છે તેમાંથી કોઈને પણ મારવાને અધિકાર કેઈને પણ નથી? આવું બોલનાર શૈવ, વૈષ્ણવાદિમાં હેય તે બતાવો!
' બ્રાહ્મણ અને વૈષ્ણવોની માન્યતા - હવે બ્રાહ્મણને વિચાર કરીએ. તેઓ માને છે કે યજ્ઞને માટે જ બ્રહ્માજીએ આ જાનવરે બનાવ્યા છે. હવે અહીં પશુને હોમવા લાયક ગણે તે ક્યા મુખે બોલે કે સર્વ છે હણવા લાયક નથી ! વળ બેકડામારૂ ધાગાપંથીઓ જે જોઈ રાખે છે તે કોઈ લિ એમ નહિ બેલે કે સર્વ પ્રાણુઓ સ્વતંત્ર છે. અને તે હણવા લાયક નથી, એમ અહીં બેલશે જ નહિ. વૈષ્ણવને અંગે વિચારીએ તો તેઓ વિષયાનંદથી જ પરમાનંદી માનનારા છે. તેઓ વિષયમાં એટલા બધા રાચેલા છે તેથી તેઓ કેમ બેલે કે સર્વ પ્રાણીઓ હણવા લાયક નથી ? વળી જે હથિયાર અને સ્ત્રીઓને પાસે રાખનારા છે તેવા શંકરાદિ કેમ બોલે કે જગતમાં કોઈ પણ પ્રાણી કે ઈથી પણ હણવા લાયક નથી ? હવે અહીં રજિસ્ટર વિનાનું દેવપણું છે સ્ત્રી રાખનારાને ત્યાં. હથિયાર રાખનારાને ત્યાં જે દેવપણું મનાય તે પોતાના ઘરનું છે. સર્વ જીવો ન હણવા એવું તેઓ આચરી શકે નહિ, બોલી પણ નહિ શકે.
अहिंसा परमो धर्मः ।
હવે અહીં “હા રૂમો છ' એ વાત તે સર્વ કઈ માને છે. વળી હંશાત સર્વભૂતાનિ' એ પણ મૃતિવાક્ય છે,
Page #173
--------------------------------------------------------------------------
________________
ઉપર
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાપથાન
છતાં જૈન ધર્મમાં જ આ દેવાદિ પદે રજિસ્ટર કેમ ? વાત ખરી, પણુ જગતમાં એક વસ્તુને અંગે કોઈ કહે કે મારી અને બીજો કહે કે મારી પણ તે મળે કોને ? પુરાવાથી જેની સાબિત થાય, પુરવાર થાય તેને જ તે મળે. વળી જે પુરાવાથી સાબિત ન કરે અને મારી કહીને આવેલ હોય તે ગળે પડનાર ગણાય. તેમ અહીં અહિંસા પરમ ધર્મ એ પદ એલીને ઈતિરો ગળે પડનાર છે. ખરેખર તે તે માલિક નથી. તે શી રીતે ? ધારો કે એક દાગીના અંગે તકરાર થઈ હોય તે પછી પૂબામાં આવે કે આ દાગીનાનું સપનું લીધું કથારે ? તે બનાવ્યો ક્યારે ? આ વિગેરે પૂછતાં સાચી વાત ખ્યાલમાં આવી જાય.
જૈન શાસનમાં હિંસા ઢાળવાના સાધને હવે હિંસા ટાળવાનાં સાધને કયા વૈષ્ણવ કે બ્રાહ્મણ પંથમાં લીધા છે ? જૈન શાસનમાં હિંસા ટાળવા માટે એક મુહપત્તિ, કાસણ, પલ્લાં આદિ વસાયેલાં જ છે. શ્રાવકો અંગે લાકડાં છાણાં
જવા, ચંદરવા રાખવા, ગળણા રાખવા, આ સર્વ ચેપડાનો દાખલો છે. અહીં મારા જ દાગીના છે એમ કહીને બેસે તે કામ ન લાગે, તે માટે તે પુરાવા જોઈએ. કોઈપણ ઈતર ધર્મમાં ત્યાગી કે ભાગીને અંગે થયાનું સાધન હેય તે બેલો. અહીં જેન શાસનમાં ઈચિાસમિતિ આદિ પાંચે સમિતિઓ દયાને માટે જ રાખેલી છે, જેમ દયાને માટે જેનશાસને આચાર બતાવી સાધને બતાવ્યા છે તેવી રીતે ઇતર કોઈ પણ ભતે તેના સાધને કે રસ્તો બતાવ્યા હોય તો બતાવો! સાધન કે આચાર કહ્યા વિના કયા પકાવી તે તે એક પોતાનો મત જાળવવા પૂરતું છે.
સ્થાનકવાસીઓમાં વિકલેજિયનું કસાઈખાનું !
સ્થાનકવાસીઓમાં આમ ચીસ પાળવા માટે દહીં ગાંઠિયા પ્રથમ વાપરે. અહીં વિદ્રિયનું કસાઈખાનું આવું કાળવ્યતીત થયેલું ખાવાનું મુઝે છે કેમ ? વળી ગાંઠિયા અને દહીં ખાવા અને
Page #174
--------------------------------------------------------------------------
________________
છત્રીસમું ] અધ્યયન- ૪૩ સ્થવ ૧૫૩ યા પાળવી એમ કહેવું તે કેવળ શબ્દમાત્ર છે. તેમ અહીં ‘દયાના સાધન કે આચારો કહ્યા વિના અહિંસાપ ઘ "પદ બેલે તે ગળપડુ છે. જે તેમને સાક્ષાત અહિંસા ધર્મ પાળવો હોય તે તેના સાધનો અને આચારે બતાવે, અહીં જૈન શાસનમાં હિંસાથી થતાં નુકસાનનાં દષ્ટાંતે સેંકડે મળશે. વળી ફાયદાના દ્રષ્ટાંતે પણ જોઈએ તેટલા મળી આવશે. હવે ઈતિમાં સાધના, આચાર દયા પાળવાના નથી, તેમ નુકસાન કે ફાયદાને દુષ્ટતા નથી. તેથી ગળેપડુઓ દયા માટે હક કરવા આવે તેના જેવો બીજો મૂર્ખ કોણ ? ધાગાપંથીઓની મેલી રમત
. હવે જેને તરફથી દયાનું જે દેખ્યું ત્યાં ધાગાપંથીઓ સમજ્યા કે ઘૂસ્ય છૂટકો, એટલે બુદ્ધને અવતાર અને ત્રાષભદેવ પણુ અવતારી છે એવું, અને મુસ્લિમેનું જોર વધે અલ્લા ઉપનિપદ્ વિગેરે તે ધાગાપંથીઓએ ઘુસાડી દીધું. તેમ અહીં જેનાં બળે પણ અહિંસા પરમે ધર્મ એ પદ ઘૂસાડી દીધું. હવે પ્રથમથી જ દયાને માનતા હતા તે તે દયાના સાધને–આચારે કે તે અંગેના દષ્ટાંત આદિ હેત ને ? પણ કંઈ જ નથી. તેથી કહીએ છીએ કે દેવપણું અહીં જૈન શાસનમાં જ રજીસ્ટર થયેલ છે તેથી સર્વે પ્રાણીઓ હણવા લાયક નથી એમ ઢંઢેરે પિટાવ છે.
સાધુએ નદી ઉતરે પછી ઈરિયાવહિયા શા માટે ?
હવે સમજી શકીશું કે સાધુઓ સંયમના પાલનને માટે વિહાર કરી નદી ઊતરે તેમાં ઈરિયાવહિયા કહી મિચ્છામિ દુક્કડ ભાગે, અહીં વિષય માટે કે રાજ્યાદિ માટે વિહાર નથી કર્યો છતાં મિચ્છામિ દુક્કડ કેમ ? વાત ખરી, પણ મૂળ સિદ્ધાંત એ છે કે કોઈ પણ પ્રાણુ કોઈ પણ જીવને ન હણે. હવે એ સિદ્ધાંત હેવાથી નદી ઊતરતાં થયેલી વિરાધના જાણુને કરેલી છે એટલે ઈરિયાવહિયા કરે. હવે સે ડગલાં ચાલે તે પણ ઇરિયાવહિયા પડિકમે. ગુરુમહારાજને મળશું એમ બેલનારા ઘણું છે પણ તેમણે એમ વિચારવું જોઈએ કે દર્શને
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જઈશું, વ્યાખ્યાન સાંભળીશું. હવે સે ડગલાં ચાલે તેમાં અજાણતાં વિરાધના થઈ. જે મરી ગયા તે જીવતા થવાના નથી છતાં ઇરિયાવહિયા કેમ કહે છે ? તે કહે છે કે સિદ્ધાંત છે કે જગતના સર્વ પ્રાણીઓ હણવા લાયક નથી એ હું નકકી સ્વીકારું છું અને સાથે માનું છું, તેથી ઈરિયાવહિયા કહીને માફી માગું છું. તે પણ કોની તે કહે કે અજાણપણે થયેલી વિરાધનાની, હવે જે કાચા પાણી કે લીલોતરીને સંઘદો થયો હોય તે તેની તે પાછી આલોયણ લે. અરે, પ્રાયશ્ચિત્ત લો છે, માટે કોઈ પણ પ્રાણી હણવા લાયક છે એ માન્યતા ન રહેવી જોઈએ. જો - વિરાધના માટે આયણ અને પ્રાયશ્ચિત્ત
આ વાત ખ્યાલમાં રાખશો ત્યારે જણાશે કે ખુદ ભગવાનની પૂજામાં હરિભસૂરિજીએ કહ્યું કે-પૂજાથી પાપ થાય છે તે શું પૂજા ન કરવી ? હવે છેકરે જ્યાં જન્મે ત્યાં વિવાહનું ખર્ચ આવે. હવે આગળ વંશ ટકવાની જે કિંમત છે તેની આગળ વિવાહાદિના ખર્ચની કંઈ પણ કિંમત નથી. તેમ અહીં તીર્થકર મહારાજનું બહુમાન કે તેના સન્માનને માટે જે શુભ પરિણામ તે અસંજમથી થાય છતાં તે બહુ ફળને આપનાર છે તેથી કર્મબંધવાળી પણ પૂજા કરવી. અહીં પૂજા જેવા ધર્મકાર્યમાં કે સંયમના પાલનમાં થતી હિંસા તેને માટે વળી પ્રાયશ્ચિત્ત. અહીં આલેયણ ને પ્રાયશ્ચિત્ત બંને કરવા પડે. નદી ઉતરીએ તેમાં સંયમાદિ માટે વિરાધના થાય અને ફળાદિ લઈએ તેમાં પૂજાદિ માટે વિરાધના થાય. હવે આવા ધર્મકાર્યમાં વળી પ્રાયશ્ચિત શું ? વાત ખરી. તમે ઉત્તમ કાર્ય કરો તેમાં જે વિરાધના થાય તે ત્યાગ કરવા લાયક છે તેથી પ્રથમ ઇરિ યાવહિયા કહી પડિકમે એમ શાસ્ત્રકારે રાખેલ છે. તેમાં સિદ્ધાંત એ છે કે જગતમાં જે જે પ્રાણીઓ છે તે સર્વને કેઈથી ઘાત થાય નહિ, કે તેમને પીડા કરી શકાય જ નહિ. વાત ખરી, મારીએ નહિ, પણ દાબી રાખીએ. તે તેના માટે કહે છે કે કોઈને હુકમમાં પણ
Page #176
--------------------------------------------------------------------------
________________
છત્રીસમુ
અધ્યનન ૪: સમ્યક્ત્વ
- ૧૫૫
રખાય નહિ. જગતમાં સર્વ પ્રાણીઓ સ્વતંત્ર છે તેથી કાષ્ઠની પશુ તાખેદારીમાં કાઇને રાખવાના નથી.
કોઈને પણ તાબેદારીમાં ન રાખવાતુ જૈતશાસનનું ફરમાન
હવે ગુરુને વંદન કરી તેમાં સીધુ જ મત્યએણુ વામિ' કહે તે ચાલે તે? તા કહે છે કે ના. પ્રથમ ાિમિ...પ૬ મેલી આજ્ઞા માગે છે ને ! સુખશાતા પૂછવામાં પ્રથમ ચ્છિકાર......પ૬ ખેલી આજ્ઞા માગે છે. તે શુ ? કહો કે પ્રશ્નના ઉત્તર લેવા જેટલું ખાણુ પણ નથી. આપની ઈચ્છા હોય તે જ ઉત્તર આપેા. અહી વિચારો ! ફક્ત સુખશાતાના ઉત્તરની ફરજ પાડવા તૈયાર નથી. માત્ર સુખશાતાના પ્રશ્નના ઉત્તર દેવા કે ન દેવો તેની ફરજ નહિ, મન માને તે જ જવાબ આપે ! અહીં ખીજા ઉપર હુકમ નાંખવા માટે શાસ્ત્રકાર કેટલી સાવચેતી રાખે છે. દસ સામાચારીમા પ્રથમ ઈચ્છાકાર નામની બતાવી છે, એટલે જે કઈ કરે કરાવો તે હુકમથી નહિ. જેમ ર્િયાવહિયામાં પણ ઇચ્છકારેણ સદિસહ........ખોલીને પડિક્કમે’ કહે ત્યારે પાછા ચ્છિ પદ ખાલે છે, તેવા પદો જૈન શાસનમાં જગે જગા પર મૂકેલા છે અને તેથી આ એક જ શાસન એવુ છે કે કોઈની ઉપર કોઈ પણ હુકમ ન કરે. એવા સિદ્ધાંતને માનનારું આ જૈન શાસન છે. સચિત્ત પરિગ્રહ
પદો રહ્યા છે.
::
જૈન શાસનમાં તમામ ક્રિયામાં ફચ્છ...વિગેરે અરે, સામાયિક લેવામાં પણ તે પદે રાખ્યા છે. હવે ન અન્હા *થવ્યા” પદને જે ન સમજે તેને ક્રૂજ્યું ૫૪ ન ગમે પણ જે મનુષ્ય ખારીક દૃષ્ટિવાળા હાય અને જિતેશ્વર મહારાજને ખરેખરા દેવપણાતા સિંદ્ધાંત અબાધૃિતપણે સમજતા હોય તેને દરેક વચન જૈન શાસનની નિશાનીરૂપ લાગશે. આથી કાઇએ કાષ્ઠની પણ આજ્ઞામાં રહેવાનું છે જ નહિ તેમ આજ્ઞા ચલાવવાની પણ નથી. હવે ગાયા, બેસા પર આના કાણુ ચલાવે છે તેમજ તેએ આજ્ઞા કયાં માને વાત ખરી પશુ જેને વાડા કે મકાન હોય તેના કબજામાં
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન તે કહેવાય તેથી કહેવાય છે કે “ર ક્વેિતકar” એટલે દુઃખી ન કરવા, અને તેથી સચિત્ત પરિગ્રહ જુદો કહેવું પડે.
જાનવરોને તાડનતર્જનની મનાઈ જગતમાં સચિત્ત અને મિશ્ર એ બે જ પરિગ્રહ કહેલા છે. જે જીવ હેય તે શરીરવાળે હેય, તે મિશ્ર હેય અને એકલું શરીર તે અચિત્ત ગણાય. આ બે પ્રકારે જ પરિગ્રહ હેય. અરૂપી જીવ તે ગ્રહણ કરી શકાય જ નહિ. અહીં પુદગલ જોડે જીવ રહેલ હેવાથી જીવને સચિત્ત પરિગ્રહરૂપે માન્ય છે. શરીરના પુદુંગલેને મિત્રતા ન ગણી, પણ તે શરીરના પુલોને સચેતન તરીકે માન્યા છે, કારણ કે સિદ્ધાંત એ છે કે કોઈ પણ છવ શરીરને ધારણ કરનાર હોય તેને કબજામાં રાખી શકાય નહિ. આથી તાડનતર્જનની મનાઈ, હુકમ કરવાની મનાઈ. પિતાના તરીકે ગણુની પણ મનાઈ હવે અમારાં પણ નહિં ગણીએ પણ ખાડે ખાદી દઈએ અને આવે તેમ એમાં પડે તે ચાલેને? આમાં અમે હુકમાદિ કરતા નથી. વાત ખરી. એને લાકડીથી ન મારો, હુકમમાં ન લો, કબજામાં ન લે તેથી જૈન શાસનને સિદ્ધાંત માન્ય એમ નથી પણ એવો કોઈ પણ પ્રયત્ન ન કરવો કે જે પ્રયત્નથી એ જેને પરિતાપ-દુ:ખ ઉત્પન્ન થાય.
પિચકારી દઈને પ્રાણ ન કઢાય, ' '' જગતને સર્વ જે કિલામના કરવા લાયક નથી અને તેથી ક્લિામના ન કરવી તે પ્રભુને હુકમ છે. હવે જેમ પિચકારી મારવી તેમાં હુકમ, તાબેદારી કે પીડા કંઈ પણું નથી, તેલમાં માખ પડે કે ખલાસ થાય તેમ કરી લે, પિચકારી દઈને પ્રાણ કાઢી નાંખે તે સ્થિતિ આ શાસનમાં નથી માટે કહે છે કે “ર દેવદા” છવિતનો નાશ કઈ પણ પ્રકારે ન થાય. નાશ થાય તેવો ઉપયોગ કોઈ પણ જીવને ન કરે. આવી રીતે પાચે પ્રકારથી છની હિંસા અટકાવવી. આ પાંચ વસ્તુ પ્રાણ, ભૂત, જીવ અને સર્વ રૂપની સમજણ અને તીર્થકરનું દેવપણું, પંચમહાવ્રતધારીનું જ ગુરુપણું કેમ અને તેમને
Page #178
--------------------------------------------------------------------------
________________
સાડત્રીસમું
અધ્યયન ૪: સમ્યકૃત્વ
૧૫૭
પ્રરૂપેલેા જ ધર્મ કેમ ? આ સવ વાત સુધર્માસ્વામી કોની આગળ કેવી રીતે કહેશે તે અંગ્રે જણાવાશે.
ન્યાખ્યાન: ૩૭
ધર્મ પામ્યા અગાઉની જીવની પ્રવૃત્તિ
સ્રકાર મહારાજા શ્રીમાન સુધર્મ સ્વામીજી જંબૂસ્વામીજી શ આગળ આચારાંગ સૂત્રની રચના કરતાં થકા આમળ જણાવી ગયા કે ભગવાન મહાવીરે જગતના ઉપકારને માટે જે સંદેશા ને આદેશ કહેલા તે જ સંદેશા ને આદેશ હું અહીં કહું છું. એ મેં ઉપજાવેલા નથી. ભક્તોએ તેમની મહત્તા ખાટી ગાઇ નથી. સાક્ષાત્ ભગવાન મહાવીરે ચોખ્ખી ભાષામાં તે યુક્તિથી જગતને સ ંદેશા જણાવ્યા. ક્યા સંદેશો ? પહેલાં ભગવાન મહાવીર મહારાજા જણાવે છે કે દરેક ભવમાં, દરેક જાતિમાં આહાર, શરીર, ક્રિયા અને તેના વિષયા જાણવામાં, તપાસવામાં, મેળવવામાં આ જીવ તત્પર થયા છે. જીવના બધા ભવા વિચારીએ, ધર્માંતે નહિ જાણનારા જીવો તરફ નજર કરીએ તે શું માલૂમ પડે ? આપણે ધમ ન્હાતા જાણતા ત્યારે આપણે સવારે ઊઠીને રાતે સૂઇએ ત્યાં સુધી શુ કરતા હતા તે પ્રવૃત્તિ તપાસા ! આપણે શી પ્રવૃત્તિ કરતા હતા ? આહાર, શરીર, ઇંદ્રિયે! વિગેરે પાંચ પ્રવૃત્તિ ચાલુ હતી. જે પ્રવ્રુત્ત જગતના જીવાની છે તે પાંચ પ્રવ્રુત્તિમાં પ્રવૃત્ત રહેતા હતા. આપણે ધમ ન્હોતા પામ્યા ત્યાં સુધી આ પાંચ પ્રવ્રુત્તિ હતી, તે સિવાય છઠ્ઠી ન હતી. જન્મથી ઘડપણ સુધીના પ્રવૃત્તિ
ભગવાને જણાવ્યુ કે આહાર, શરીર, છિદ્રયા, તેના વિષયા અને સાધતા એ પાંચને જાણવાનુ, સાધવાનુ આપણે અનાદિ કાળથી રાખ્યુ છે. છેકરું જન્મે ત્યારથી ધાવણું હોય ત્યાં સુધી · મા, મા’ કરે પણ જ્યારે ગોઠિયામાં જોડાય ત્યારે મા તેને ખાળવા જાય. જે
"
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૮
- શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જીવ પહેલાં “મા, મા, મા કરતે અને આગળ ગાયામાં જોડાતે, તે જ્યારે ભણવા બેઠો ત્યારે માને તેમજ ગઠિયાને છેડીને તેણે માસ્તરને પકડ્યા અને બે અક્ષર ભર્યો ત્યારે વેપારમાં જોડાયા. પછી ઘરડે થયો ત્યારે મા, ગઠિયા, માસ્તર કે ધંધાની ગણતરી ન કરતાં ભારે આમ ને મારે તેમ” એમ કહે છે. - ભાભવની રખડપટ્ટીથી ચેતો ! આ જગતમાં દિનચર્યા, માસચર્યા, વર્ષચર્યા ન દેખતાં જિંદગીની ચર્યા દેખે. અનાદિ કાળથી તમે અહાર, શરીર, ઈદિ તેના વિષય અને સાધનોમાં એવા તે પલોટાઈ ગયા છે કે તેના તરફ જોવાનું મન થતું નથી. તેનાં સાધને તે દૂર રહ્યાં પણ તેને જાણવાને થઈમ પણ તમને મળતું નથી માટે ભગવાન મહાવીરે પહેલો આદેશ એ કહ્યો કે આ જગતમાં તમે તમને જુઓ ! હું આ ભવ રખડતે છું તે જુઓ ! હું ભભવ રખડત છું તે જોશે તે તરત ચેતશ ! .
ખસ ખણુએ ને બળતરા થાય તેમાં નખ જવાબદાર ? * જગતમાં બે પ્રકારે ચીજ બને. કાં તે પિતાની ને કાં તે પારકી. તેમ આ જગતનાં જીવ કાં તે પોતાની મેળે ભટકે કે પારકો ભટકાવે. આપણે ખસ ખણીએ ને બળતરા થાય તેમાં નખ જવાબદાર છે. ખસ ખણવાથી જે લેહી વિકાર થયો તેમાં આપણી ઇચ્છા નથી, બીજાએ તે કરેલ નથી. આપણે હાથ કબજામાં ન રાખ્યા તેથી આપણે જ આપણું કૃત્ય કર્યા છે.
મન અને ઈદ્રિયોના કબજામાં ફસાયેલો આત્મા
આ જીવ પિતાની મેળે ભવચક્રમાં ખડે છે. બીજો કોઈ એને રખડાવતે નથી પણ પિતાના કૃત્યથી જ એ રખડે છે, માટે શાસ્ત્રકારે બીજા અધ્યયનમાં જણાવ્યું કે મન તથા પાંચ ઇકિયે પાડોશીની ચાલે જ ચાલે છે તે તે શું ઉકાળવાના છે? આ મન માંકડું છે. વળી ઉદ્ધત પૈડા પર ચડવું છે તે પછી માંકડાની અને ઉદ્ધત ઘેડા
Page #180
--------------------------------------------------------------------------
________________
સાડત્રીસમું
અધ્યયન ૪ઃ સમ્યફવા
૧પ૦
ની માફક જ થાય. હવે બીજા અધ્યયનમાં બતાવ્યું કે જો તારે આથી બચવું હોય તે મન તથા ઇદ્રિયના કબજામાં ન જા! આ આત્મા મન અને ઇન્દ્રિયના કબજામાં ફસાઈ પડે છે તેમાં તેની વારી કયાં આવે ? આત્મા ઇદ્રિ અને મનની સોબત ન કરે તો તેને ફસાવાનું નથી. પણ તેની પાસે એક પણ ચીજ નથી કે તે મન અને ઇન્દ્રિમાં ફસાઈ ન પડે. જેમ વાણિયે બાંડિયાના ટોળામાં “આ ફસા ભઈ આ ફસા બોલે છે તેમ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ મન અને ઈદ્રિયમાં ફસેલ હોય ત્યાં સુધી તે એ ફાંસામાંથી નીકળવાનું નથી એ ચેસ છે. માટે શાસ્ત્રકારે કહ્યું કે ઈકિને અનુકૂળ વિષયે મળે તે નાખુશ થવું નહિ, સંજ્ઞી પંચેન્દ્રિય મન વગર ચાલી શકતા નથી, કોઈ પણ જાતિવાળો છવ ઈદ્રિય વગર ચાલી શકતો નથી. ઈદ્રિયની પ્રવૃત્તિ અને મનની પ્રવૃત્તિ હમેશાં રહેવાની છે. ઇધિને અનુકૂળ વિષય હોય તે પણ “આ ફસા” એમ તું કહે,
| કર્મની બાજીને સમજ! - હવે સંવેગમાં મોક્ષાભિલાષા થાય. નિવેદમાં ચારે ગતિના સુખ આવે તે ફસામણ અને દુઃખ આવે તે પણ ફસામણ અનુકૂળ હોય તે પણ ફાંસે ને પ્રતિકૂળ હોય તે પણ ફાંસ. આત્માને જાણનારે સર્વ પ્રવૃત્તિમાં આ ફસા ગણે તેને જ સમક્તિ હોય. માટે ત્રીજા અધ્યયનમાં કહ્યું શીતોષ્ણ. ચાહે તે અનુકૂળ મળે, ચાહે તે પ્રતિકૂળ મળે તે પણ તું ફસા ના ! અનુકૂળ મળે છે અને પ્રતિકૂળ મળે તે પણું તે તારી બાજી નથી. હવે તું કર્મની બાજીને સમજ ! કેઇને ક્રોડ મળે તે કોઈને કોડ જાય પણ ચેપડામાં લખવાનું નથી ને ? આત્માને સર્વાર્થસિદ્ધ જેવા સુખ મળે અથવા તો નારકીનાં દુઃખ મળે તે પણ આત્માના ચોપડામાં લખવાનું નથી. •
આત્માની પિતાની ત્રણ ચીજો આત્માની પિતાની ત્રણ ચીજો છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર. સમ્યગ્દર્શન સુંદર છે તેથી તે સમક્તિ કહેવાય છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સમક્તિ શબ્દ જે શાસ્ત્રકાર અને આપણે કહીએ તે તે સમ્માનનેજ કહીએ છીએ. સમ્યગ્દર્શન હોય તેા જ્ઞાન અને ચારિત્રનુ સુંદરપણું છે, પણુ સમ્યગ્દર્શન ન આવે ત્યાં સુધી સભ્યશૂજ્ઞાન અને સમ્યક્ ચારિત્રનું કાંઈ નહિ ? સભ્યગ્નાનમાં સુંદરપણુ છે તે પોતાના ધરતુ નથી. સમ્યક્ ચારિત્રનું સુંદરપણું તે પોતાના ધરનું નથી પણ સમ્યગ્દર્શનનું જે સુ ંદરપણું તે પોતાના ધરનું છે. સુદેવ, સુગુરુ અને સુધની જ માન્યતા
તમે જિનેશ્વર ભગવાનને દેવ માન્યા, સુગુરુને ગુરુ માન્યા અને ભગવાને કહેલા ધર્મ માન્યો, તે ચેક્સ તમારા કુલાચારે જ, આ માન્યતાએ સમક્તિ છે. ખીજાને એટલે કુદેવ, ગુરુ અને ધર્માંતે સમજીને કુદેવ, ગુરુ અને કુમ તરીકે માનેા અને સુદેવ, સુગુરુ અને સુધને સમજીને સુદેવાદિ માને તો સમક્તિ, બાળક રમકડા તરીકે સાચા હીરાને પકડીને પછી કાચને હીરા તરીકે પકડે છે. કાઇ વખત બળાત્કારથી કે ગમે તે રીતે કુદેવ, કુગુરુ અને કુધર્માંતે માનીએ છીએ. પણુ ખરી વાત એ છે કે સુદેવ, સુગુરુ અને સુધર્મને કિંમતી સમજીને સાચા માને તો જ સમકિતી. કુદેવ, ગુરુ અને કુધર્માંતે કુદેવ, કુગુરુ અને કુધર્મની કિંમત પ્રમાણે જ સમક્તિી માને. જેએએ ઊઠોરે મુરારિ' કહી, મૂર નામના દૈત્યને માર્યો તેથી પરમેશ્વર માન્યા તેઓએ મારઝૂડ, ચારી ચકારી વિગેરેથી પોતાની મહત્તા ગવરાવી છે.
ગોવાળિયાની સ્રીઓના ચીર ચારનારા પરમેશ્વર ! મુક્તાવલિના મંગલાચરણમાં કૃષ્ણને વિદ્વાને નમસ્કાર કર્યાં છે, તેમાં જણાવ્યુ` છે કે નવા અષાડ મહિનાના કાળા વરસાદના વાળા જેવી કાંતિવાળા, ગોવાળિયાની જુવાન સ્ત્રીએના પહેરવાના સીર ( ધાધરા, સાલ્લા અને ચેાળીએ ) ચારનારા. તેમને પરમેશ્વર માન્યા ? શુ પરમેશ્વરની મહત્તા ગોવાળિયાની સ્ત્રીઓના ધાધરા અને સાલ્લા વગેરે ચારવામાં છે? કયે રસ્તે પરમેશ્વરપણું માન્યું ? જૈન
Page #182
--------------------------------------------------------------------------
________________
આડત્રીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ
૧૬૧
શાસને જગતના દેવોથી વિલક્ષણની રીતિએ પરમેશ્વરપણું માન્યું છે. જગતના જીવને બચાવવાની રીતિએ જ પરમેશ્વરપણું માન્યું છે.
ઉદેવ અને દેવનું સ્વરૂપ : નાટકિયા તરીકે શેષનાગને ગળે વીંટાળવામાં મહત્તા જણાવી. એવાને તે કુદેવ જ માનવા પડે. જેની મહત્તા આખા જગતના જીવોને અંગે અહિંસા કહેવાની છે તેથી તેમને સુદેવ માનવા અને જેની અંદર આવી અહિંસા નથી તેમને કુદેવ માનવા સંગમ જે ઉપસર્ગ કરનારે, જેણે આબરૂ ઉપર હાથ નાંખે, જેણે તપસ્યાના પારણા અંગે આડખીલી નાંખી, તેવા પ્રત્યે પણ તીર્થકર ભગવાન શું વિચારે છે ? આ બીચારા જીવની ગતિ શી થશે? જેને જગતના રક્ષણને અંગે મહત્તા લેવી છે અને જેને જગતના ઢઢેરા તરીકે મહત્તા લેવી છે તે તેની મહત્તા કોની માનવી ? જે કર્મને નાશ કરવાને મુદો કોઈ પણ જગાએ રહેલ હોય તે તે સુદેવમાં જ છે, તેથી તેમને પરમેશ્વર કહેવા તે પ્રમાણે અહીં સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવ્યું. તે પછીને અધિકાર આગળ જણાવાશે.
- વ્યાખ્યાન : ૩૮ - તમારા સંસારને છેડે કેમ આવતું નથી ?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્મસ્વામીજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનની રચના કરતાં થકા જ બૂસ્વામીજીને કહે છે કે-ત્રિલોકનાથ તીર્થકર ભગવાનશ્રી મહાવીરે જે કહ્યું તે પિતે આચરી, ફળ પ્રાપ્ત કરીને યુક્તિ, દલીલથી સમજાવી, જણાવ્યું તે મેં સાંભળ્યું છે અને તે હું કહું છું. ત્યાં કહે છે કે પ્રથમ એ સંદેશો કહ્યો કે મહાનુભાવો, તમે અનાદિકાળથી આહાર, શરીર, ઈકિયાદિ માટે કાળજી
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
રાખનાર તે છે જ. તેની કાળજી કોઈ બીજો કરાવતું નથી. આપોઆપ તમે દરેક ભવમાં ખુદ પિતે તેની કાળજી રાખે છે. હવે તે કાળજીમાં જે તત્ત્વ મળી શકતું હોય તે તમે કહો ! અનંતાનંત વખત અનંત ભવોમાં આહાર, શરીરાદિ તેમજ ઇક્રિય અને તેના વિષયની કાળજી રાખવા છતાં તેને છેડે આવ્યું નહિ.
ભવસાગરમાં રખડાવનાર કેશુ? - તેમાં પ્રથમ વિચારો કે આહારાદિની કાળજી રાખવાથી સંસારને છેડે આવતે હેત તે તે કયારનો ય આવી જાત. કઈ કાળજી રાખવાથી સંસારનો છેડે આવે ? આ મારો આત્મા ભવભવ રખડવાવાળે છે, આથી તેની કાળજી કરૂં તે જ સંસારને છેડે આવે, પણ તે કાળજી તમે કોઈ દિન કરી જ નથી. હવે જમીનથી ખેતી ખરી પણ એકલી જમીન લેવાથી કંઈ ન વળે. એટલે જમીન લઈને બેસવાથી વગર ખેતીએ કંઇ કેઈને નિભાવ ન થાય. હવે જમીન લેવી જરૂરી છે પણ સાથે કુટુંબના નિભાવ માટે ખેતી આદિ ક્રિયાઓ કરવી પડે. હવે અહીં હું કાળજી કરું પણ તે એકલી કાળજી કામ ન લાગે. તેની સાથે હું ભવસાગરમાં રખડું છું અને તે શાથી? રખડાવનાર કોણ? એ વિગેરે વિચારવું જોઈએ. મારું મન અને ઈદ્રિયે જ મને રખડાવનાર છે. *
પ્રભુને માથે જ જન્મમરણાદની જવાબદારી ?
હવે અન્ય સર્વ મતે એ સ્થિતિમાં છે કે પ્રભુ જન્મ આપે, સુખદુઃખ પણ પ્રભુ જ આપે, ધનમાલ પણ એ જ આપે, માંદાસાજા પણ એ જ કરે, મારે તે પણ ભગવાન જ! પણ જૈન શાસનમાં એક પણ ચીજ ભગવાનની જોખમદારીવાળી નથી. હવે અહીં જોખમદારી કોની ? તિર મતમાં તે પરમેશ્વરની જોખમદારી હતી તે ખસેડી પણ અહીં તમે જોખમદારી કોના ઉપર નાંખશે ? કોઈને કોઈએ પથ્થર માર્યો અને તેમાં નામ બીજાનું લેવાય તે પછી તે માણસ લુચ્ચો ગણાય એટલે પોતે તોફાન કરે અને નામ બીજાનું લેવાય તે જુલમ
Page #184
--------------------------------------------------------------------------
________________
આડત્રીસમું]
અધ્યયન ૪ : સભ્યશ્ર્વ
૧૬૩
માં જીલમ ગણાય. તેમ અહીં જન્મમરણાદિની જવાબદારી અને જોખમદારી પોતાના શિરની હોવા છતાં ભગવાનનાં શિરે નાંખવી તે તે મોટામાં મોટા જીલમ ગણાય. અહીં સામાન્ય મનુષ્યનુ' નામ લેવામાં થોડી જોખમદારી અને ખીજા મોટા મનુષ્યના નામ ઉપર આરોપ મૂકવાથી વધુ જોખમદારી અને પ્રભુનું નામ લેવાથી તે જોખમારી વધુ બને છે. અહીં જન્મ, મરણ, ક, સુખ, દુતિ કે સદ્ગતિ આ સર્વ વાતા. પોતપોતાના કમતે લીધે અને છે અને તે પ્રભુના નામે જે નાંખે તેનું નામ જ મિથ્યાત્વી.
સમિતી જીવનું લક્ષણ
આ સંસાર
હવે જે જોખમદારી પાતાની હોય તે પોતાના ઉપર ચડાવે તે સમજવું કે આ વડે સમકિતી છે. હવે ચક્રમાં આવતી ઉપાધિએ અને તે અંગે કરવા પડતા જન્માદિ અંગે અન્ય કાઈ પણ જવાબદાર નથી પણ આપણે પોતે જ જવાબદાર અને જોખમદાર છીએ. હવે જેમ કાઇને દસ્તાવેજ કરી આપીએ તેમાં જવાબદાર અને જોખમદાર આપણે જ છીએ તેમ અહીં આપણા કરેલા કર્માંને અંગે જવાબદારી અને જોખમારી આપણી પોતાની જ ગણાય. હવે તે અંગે જાવ્યું કે–તુ આ ભવચક્રમાં જે રખડે છે તેમાં તારી જ જવાબદારી અને જોખમદારી છે. અહીં અને કેમ ? તા કહે છે કે—કરવાના વખતની જવાબદારી તારી છે તેમ ભોગવવાના વખતની જવાબદારી પણ તારી જ છે. ઈક્રિયા અને મનના ચાળાનુ પરિણામ
હવે અહીં પેાતાને શિરેજ જવાબદારી અને જોખમદારી છે તો પછી એમ કર્યું. કેમ ? તો કહે છે કે માણસ નિદ્ધિ થાય, ગાંડા થાય, ત્યારે પોતાનું માથું પોતે જ ફાડે છે અને છાતી પણ પોતે જ ફૂટે તેમ અહીં તે કર્મો તું પોતે જ કરનારો હોવાથી જવાખદાર અને જોખમદાર તુ' જ છે. હવે તે જવાબદારી અને જોખમદારી મે કેમ ઉડ્ડાવી ? તો કહે છે કે-ઇંદ્રિયા અને મનના ચાળાના
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કારણે? ઇકિયે અને મનના ચાળાએ તું ચાલ્યો, વિષયને આધીન બની તે પ્રમાણે તું વર્યો અને મનના વિકલ્પોએ ચઢયો માટે જ જવાબદારી અને જોખમદારી ઉઠાવીને ભોગવવી પડે છે. હવે અહીં જીવને જન્મમાં ભટકવાની જવાબદારી કે જોખમદારી વહોરવી પડે છે તે ફક્ત મન અને ઈદ્રિયોને આધીન બનવાથી જ વહોરવી પડે છે.
જગતમાં બે પ્રકારના શીત, ઉષ્ણ હવે જગતમાં કેટલીક વસ્તુઓ કોઈની કરેલી હોય છે પણ કેટલીક તે સાધારણ બનેલી હોય છે. જેમ તાપણું કરવાથી ગરમી થાય તે બનાવેલી કહેવાય, પણ ગરમીની સીઝનમાં-ઋતુમાં તે ગરમી સ્વાભાવિક થાય છે તેના અંગે શું થાય ? તે ઊકળાટમાં તે માત્ર પિતાને બચાવ કરીએ પણ દુનિયાના ઉકળાટ માટે કંઈ ન બની. શકે. હવે જગતમાં ટાઢ, તડકે, શીત અને ઉષ્ણુ તે બંને પ્રકારના છે, એક તે નવા થતા અને બીજા ઋતુને આધીન બનતાં. હવે તેમાં
તુને આધીન થનારા જે ટાઢ તડકો તેને નાબૂદ ન કરી શકીએ પણ જે આપણને શરદી લાગે તે ઉકાળો પીઈએ, ગરમી લાગે તે - પંખાને પણ ઉપયોગ કરીએ; પરંતુ જગતના અંગે કંઈ ન બને. હવે અહીં મન અને ઈદ્રિયો તે ઋતુની માફક છે એટલે તે જગતમાં લાગેલા મન અને ઇદિને ખસેડી શકીએ તેમ નથી.
ઈષ્ટ માં રાજી ન થવું, અનિષ્ટમાં નોખુશ ન થવું ' - હવે જે મન અને ઈકિયે છે એ તે વળગેલા જ છે. તેને ખસેડવા માંગીએ તે પણ ખસે તેમ નથી, હવે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિ મનઈદ્રિય વિનાની નથી, તેમજ કોઈ જાતિ એવી નથી કે જેને ઈદ્રિય ન હોય. હવે અહીં આત્માને મન અને ઈદ્રિય લાગેલા છે તેની જવાબદારી કે જોખમદારી શી રીતે બંધ કરવી? તે કહે છે, કે–મહાનુભાવ, જેમ ઋતુને અંગે થતા બનાવોને અંગે આપણો બચાવ કરી શકીએ છીએ તેવી રીતે અહીં પણ મન અને ઇંદ્રિયને તું રોકી નહિ શકે પણ તારે તેને બચાવ કરવાને. હવે
Page #186
--------------------------------------------------------------------------
________________
આડત્રીસમું]
અધ્યયન ૪ઃ સમ્યડ્વ
૧૬૫
તે કઇ રીતે? તે કહે છે કે ઇંદ્રિયાને અનુકૂળ વિષયા આવે ત્યારે તું કૂદીશ નહિ તેમજ તેને પ્રતિકૂળ વિષયેા મળે ત્યારે તુ નાખુશ થઇશ નહિ. એટલે જો તું રાજી અને નાખુશ નહિ થાય તો તે વાંધા નહિ જ આવે. એટલે ઇષ્ટમાં રાજી નહિ થાય, અનિષ્ટમાં તાજી નહિ કરે તો પછી તારા આત્માને તુ સ્થિર રાખી શકીશ, માક્ષમામાં પ્રથમ મૂળ કારણ શું? હવે મેાક્ષને પામવા અંગે આવતા અંતરાયે ખતાવી તેને દૂર કરવાના રસ્તા બતાવ્યા પણ મેાક્ષના રસ્તે તો ખતાવ્યા જ નહિ. હવે ધાડ કે લૂંટારુ બંધ થવા છતાં સામે ગામ પહોંચી ગયા એમ તે નહિ. એ તો જવાના પ્રયત્ન કરીએ તે જ ખને. હવે અહીં ઇંદ્રિય અને મનરૂપી લૂંટારુ અને ધાડ્ડપાડુઓને જીતી ન શકીએ ત્યાં સુધી આપણે મેાક્ષમાં ન પામી ન શકીએ. હવે પ્રથમ મોક્ષમા માટે જણાવ્યું કે—પ્રથમ સમ્યગ્દર્શન જોઇએ. આટલા બધા શાસ્ત્રામાં એકલા નને જ સમ્યક્ કહેવાય છે પણ જ્ઞાન કે ચારિત્રને કોઇ સમ્યક્ કહેતું નથી. સમ્યજ્ઞાનું આવ્યા છતાં મેાક્ષને વાર લાગે છે. સભ્યશ્ચારિત્ર આવ્યા પછી મોક્ષમાર્ગને વાર લાગતી નથી. જગતમાં ખ્યાલ છે કે દાણો તે બીજ, અંકુરા કે છેડમાંથી ન થાય પણ તે તે તે ફળમાંથી થાય, છતાં જગતમાં તો દાણાનુ કારણ બીજ જ કહેવાશે. અહીં ખીજનું સ્થાન ગો છે પણ તે સર્વનું કારણ બીજ છે. હવે અહીં મેાક્ષના અંગે કારણ સમ્યજ્ઞાન કે સમ્યક્ચારિત્ર ભલે હાય પણ તે બંને વાનાં થાય શાથી? તા કહે છે કે—સમ્યગ્નાન પણ સમ્યગ્દર્શન વિનાં અનતું નથી, હવે સમ્યચારિત્ર તે પણુ સમ્યક્ત્તાન વિના ન જ બને. અહીં મૂળ કારણુ સમ્યગ્દર્શન છે, અને તે ચેાથા અધ્યયનમાં જણાવ્યું.
સુદેવને ઓળખવા શી રીતે ?
હવે સામાન્ય રીતે સમ્બંગશનનું લક્ષણ કરતાં કહ્યું કે સુદેવાદિને માનવા તે, વાદિ તવાને તે રૂપે માનવા તેનુ નામ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રીઆચારાંગસુત્ર
[ વ્યાખ્યાન
સમ્યગ્દર્શન. આ વાત કહીએ છીએ અને તેની ના નહિ પણ જિનેશ્વર મહારાજ જન્મે ત્યારે કપાળમાં એમ તે! લખેલ હેતુ નથી, કે સુદેવ. હાથી, ધેડા, સ્વસ્તિકાદિ લઈન હોય છે. પણ તીર્થંકરને સુદેવ તરીકેનું લંછન નથી. પછી ઓળખવા શી રીતે ? અહીં કુદરતે સુદેવ તરીકેના અક્ષરે તેમના કપાળમાં લખ્યા નથી. હવે તે જ સુદેવ અને ખીજા કુદેવ એ કેમ બને ? હવે રેખાને તે! જે જાણવાવાળા હોય તે જ જાણે. સુદેવ તરીકે . જે તીર્થંકર હોય તેને રેખા ૧૦૦૮ હાય અને તે જાણવાવાળા હોય તે જ જાણે. હવે અહીં તુ જાણે તેવી રેખા બતાવીએ.
અહિંસાની એક સરખી પ્રરૂપણા કરે તે જ સુદેવ
જેની આ પ્રરૂપ હોય કે જગતના જે સ ભૂતા, પ્રાણા, વેા, સāા એ કોઇને કોઇએ મારવા લાયક નથી. તાબેદારી લાયક અળાત્કાર કરવા લાયક અને દુઃખી કરવા લાયક પણ નથી. આવે સિદ્ધાંત જેનેા હોય તેવા જે કાઇ પણ હોય તે સર્વમાન્ય છે. અમારે કૃષ્ણ, બુદ્ધ, મહાદેવ આદિ વ્યક્તિથી વેર નથી. ભગવાન તીર્થંકર સુદેવ છે અને તે કુદેવ થઈ જાય અને બ્રહ્માદિ જે કુદેવ છે તે સુદેવ થઈ જાય તેની અમને પડી નથી. પણ દરેકની પ્રરૂપણા એક જ સરખી હોય. કઇ પ્રરૂપણા ? જે ઉપર કહી તે જ પ્રરૂપણા જેની હોય તે જ સુદેવ, અમારે માન્ય છે. પછી તે કૃષ્ણુ હોય કે મહાવીર હોય તેની ફિકર નથી,
તીથ કરશની સ્તવના શાથી?
હવે અહીં જગતના મ` પ્રાણીઓ જીવવાને માટે હકદાર છે. કાઇને પણ તેને અંગે બળાત્કાર કરવાને, તેને તાબેદાર કરવાને કે મારવાના હક નથી. હવે અમે તીથ કર મહારાજને સ્તવીએ છીએ. શાયી ? જેના વચનમાં અભયપણાના આદેશ છે, તાડન–તનને નાશ કરવાના, પીડા બંધ કરવાના અને અંતમાં મરણુ બંધ કરવાના આદેશ છે તેથી જ અમે એમને સ્તવીએ છીએ. અહીં વ્યકિત ઉપર
Page #188
--------------------------------------------------------------------------
________________
આડત્રીસમું ]
અધ્યયન ૪: સમ્યક્ત્વ
૧૬૭
સંબંધ નથી પણ આવાં વચનોની પ્રરૂપણ કરનાર કોઈ પણ હોય તે તે સર્વ માન્ય છે.
જિનેશ્વર દેવની પૂજાને વિરોધ નથી હવે અહીં કેટલાકો કહે છે કે–સર્વ ભૂતે, પ્રાણીઓ, આદિને મારવા નહિ, તેમને કિલામના કરવી નહિ, તેમને તાબેદાર કરવા નહિ એમ કહીએ તે પછી પૂજા કરવાનું બને જ ક્યાંથી? પણ વિચાર કે કોઈ પણ પૂજા કરનારો એમ તો નથી જ કહેતા કે મને આ જેને મારવાને હક છે અને તેમ માનીને કોઈ પૂજા કરતા નથી. ઇતરોમાં તે યજ્ઞને માટે પશુઓ મારવાને હક છે કારણ કે યજ્ઞમાં હોમવા માટે જ પશુઓ ઈશ્વરે બનાવ્યાં છે. એમ તે હક છે એમ મનાય છે ત્યારે અહીં જણાવે છે કે–જગતના સર્વ જી પૈકી કઈ ને કોઈએ મારવાને હક નથી, કોઈને તાબેદાર કરવાને કે પીડા કરવાને કે બળાત્કાર કરવાને હક જ નથી. હવે જે આનાથી પૂજા વિરુદ્ધ હોય તે આ સૂત્ર પાણીમાં પલાળવા કામ લાગશે. કેવી રીતે પાણીમાં પલાળવું વાત તે સમજાવો ! - અહંત ભગવંતમાં અહત એટલે શું ?
અતીત કાળમાં થયેલ અને વર્તમાનમાં છે અને ભાવિ થશે. તે સર્વ અહંત ભગવંતે. અહીં અહત શું? તે કહે છે કે–આઠ પ્રાતિહાર્યરૂપી પૂજા જે ઈદ્રો વિંગેરે કરે તેને લાયક, હવે જે પૂજા આ સૂત્રથી વિરુદ્ધ હેત તે “અહંત' શબ્દ કહેવાનું બનત જ નહિ. વળી અશક વૃક્ષ, દિવ્ય ધ્વનિ, આસન, ચામર, સિંહાસનાદિ આ સર્વ વાયુ આદિની હિંસામાં કે પરિગ્રહમાં આવશે. પછી
અહંત” શબ્દ બોલવાને વખત કયાં રહ્યો ? કહે તત્ત્વ એમાં છે કે જેઓ જગતના જીવોને હણવા આદિમાં હક ધરાવે છે તેના નિષેધ માટે આ સૂત્ર છે ? અને તેથી “હંતવ્યોમાં તવ્યપ્રત્યય શાસ્ત્રકારે વાપરેલ છે, એટલે હણવાને લાયક છે એમ નહિ. પરિતાપ કરવાને લાયક છે એમ નહિ તે જે લાયકાત માનેલી હોય તે તેના અંગે ?
Page #189
--------------------------------------------------------------------------
________________
१९८
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન તે કહે છે કે હિંસાદિના અંગે લાયકાત અને હક માનેલા હતા તેને નિષેધ કર્યો
મારી નાંખવા આદિના હકેને નિષેધ હવે અહીં સંજમના માટે નદી ઊતરવી પડે તે પછી નદી ઊતરવાનો નિષેધ પણ આ સૂત્ર જ કરશે ને ? “ રબ્ધ પાણીવાળો સ્મા” નાં પચ્ચકખાણ કરેલા સાધુઓ નદી ઊતરી શી રીતે શકે ? આ સૂત્ર વિધિરૂપ છે, અને તેથી જે યેગ્યતા હતી તેને નિષેધ કર્યો. ઈતરોમાં તે કૃષ્ણ મહારાજે કંસને મારે જ જોઈએ, માર્યો તે ઠીક કર્યું એમ મનાય છે. અહીં તેમ નથી. અહીં તે મારી નાંખવા આદિના હકોને નિષેધ કરેલ છે. વળી કુદેવાદિની વાતને ન સમજે તેને શું કહેવું ? સમ્યકત તે એકલા દેવનું કે ગુરુ અને ધર્મનું પણ ખરું?
હવે અહીં સમ્યફત કહેવાનું છે તે પછી તે એકલા દેવનું જ કે ? ગુરુ અને ધર્મનું પણ ખરું કે નહિ? વાત ખરી. દેવનું સમક્તિ જણાવ્યું પણ તેવી રીતે ગુરુ અને ધર્મનું પણ સમફત કહેલ છે અને તેથી અધ્યયનનું નામ સમ્યક્ત્વ રાખેલ છે. હવે વાત ખરી છે પણું એક વાત ધ્યાનમાં રાખો કે પ્રથમ જગતમાં અપેક્ષા કોની ? દેવદારા ધર્મની ઉત્પતિ કે ધર્મ દ્વારા દેવની અગર ગુરુદ્વારા દેવની ઉત્પત્તિ કે દેવઠારા ગુરુની ઉત્પત્તિ ? આ ત્રણ તત્ત્વત્રયીમાં પ્રથમ ઉત્પત્તિ કોની ? તે કહેવું જ પડશે કે દેવ જયાં ઉત્પન્ન થયા હોય તેઓ શુદ્ધ આચારને પ્રકાશે અને તેનું આચરણ થાય તેનું જ નામ ધર્મ. શુદ્ધ આચારને કહે તે દેવ. દેવે કહેલા આચારને પ્રચાર કરે તે ગુરુ અને તેવા શુદ્ધ આચારનું પ્રતિપાદન તેનું નામ જ ધર્મ
દેવ, ગુરુ અને ધર્મ એટલે શું ? હવે જગતના સર્વ જી એક સરખા છે અને કોઈ કોઈના ઉપર બળાત્કાર કરવા હકદાર કે તેને તાબેદાર કરવા સ્વતંત્ર નથી. હવે આવા ધમને કહેનારા તે જ દેવ છે, અને તેને પ્રચારનારા તે જ "
Page #190
--------------------------------------------------------------------------
________________
આડત્રીસમું ] અધ્યયન ૪ઃ સમ્યવ ગુરુ છે. હવે અહીં ધર્મની કિંમત વધુ છે કે ? મોતીની કિંમત પા
ને અંગે, હીરાની કિંમત તેજને અંગે. સેનાની કિંમત કક્ષને અંગે છે, અહીં પાણી, તેજ કે કષ લેવા દેવામાં કામ નથી લાગતા પણ તે મેતી, હીરા કે સેનું જે આધારરૂપ પદાર્થો છે તે જ કામ લાગે છે પણ આધેયરૂપ ગણાતા પાણી, તેજ કે કષની લેવડદેવડ કામ ન લાગે. હવે ધર્મને આધાર ગુરુ અને દેવ છે તેથી પ્રથમ દેવનું સ્વરૂપ બતાવ્યું ત્યાર પછી જ ધર્મનું સ્વરૂપ કહ્યું અને ગુરુનું સ્વરૂપ આપે આપ આવી ગયું, કારણ કે દેવના કહેલા આચાર પ્રમાણે વર્ત તે જ ગુરુ કહેવાય.
ખરે ધર્મ કયો? હવે અહીં સર્વ જી પૈકી કોઈને મારવા નહિ કહે તે જ ખરે ધર્મ છે. ધર્મને માટે તે સામાયિક, પ્રતિક્રમણ કે પિષધાદિ ગણાય છે પણ આ ધર્મ ક્યાંથી કાઢ્યો ? વાત ખરી પણ સામાયિકાદિ ધર્મ શાથી? તે કહેવું પડશે કે આવતા કર્મો રોકવા અને આવેલા કર્મોને રોકી દેવા. જેમ કોઈ મૂર્ખ કહ્યું કે આંબાની કેરી ખાવા કામ લાગે. મોર કાને મૂકવા કામ લાગે, લાકડું પાટિયા માટે અને પાંદડા તેરણ માટે વપરાય, પણ આ જે મૂળિયાં છે તે બિનજરૂરી છે. કોઈને પણ ખાવાના કામમાં કે બીજા કોઈ પણ કામમાં આ મૂળિયાં આવતાં નથી. હવે મૂર્ખ અહીં આમ જ બેલે. સમજુ છે કે પાંદડાં, ફળ, મેર આદિને કામવાળી ચીજો ગણે ખરે પણું મૂળ વિનાના ઝાડમાં તે તે પાંદડાં, મોર કે ફળ કંઈ યે ન રહે, એ સમજે. જે મૂળિયું ન હોય તે ફળ કરમાઈ જાય, મોર કે પાંદડાં કે ઝાંખરાં કાંઈ પણ ન રહે. - ધર્મ બિનજરૂરી કેશુ કહે છે
: - અહીં જગતમાં કોઈ આવું વિચારે તે તેને મૂર્ખ જ કહીએ. કેવું વિચારે તે મૂર્ખ કહીએ ? ખેરાક, પાણી, વસ્ત્ર, મકાન આદિ ” સર્વ જરૂરી ચીજે છે તે કામ લાગે પણ આ ધર્મ જ એવી ચીજ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છે કે જે ખાવા, પીવા, પહેરવા, ઓઢવા, પાથરવા કે બીજા કોઈ પણ કામમાં લાગતી નથી તેથી તે બિનજરૂરી છે. આવું બોલે કોણ ? અહીં ખાવાપીવાનું, ઓઢવાપાથરવાનું અને વાવત ધનમાલ, મકાનાદિ મળે છે કે પુણ્યથી અને તે જરૂરી ચીજ છે, બિનજરૂરી નથી.
ધર્મ જરૂરી છતાં ફળ શું? આમ ધર્મ જરૂરી છતાં તેનું ફળ શું ? ખાવાપીવાનું મેળવી આપે તેથી જરૂરી કહે છે ? તે કહે છે કે ઘેડે શબ્દ પદાર્થ રૂપ છે તેમ તે જરૂરી હેવા સાથે પોતાનું સ્વરૂપ જણાવે તેમ અહીં ધર્મ શબ્દ પિતાનું સ્વરૂપ કહી આપે છે. સમજુ સમજી શકે કે દુર્ગતિએ જવું નહિ અને સદગતિ મળે એટલે મારે આવતે જન્મ બગડે નહિ. આવતે ભવ સુધરે એ દરેક વિવેકીની જિજ્ઞાસા કે ઇચ્છા હેય. આવી બે ઈચ્છાને તૃપ્ત કરનાર ધર્મ જ છે. તે વિના બીજી કોઈ ચીજ નથી કે જે એ બે ઇચ્છા તૃપ્ત કરે. હવે તે “ધર્મ” શબ્દ શાથી અને ક્યા ધાતુથી બને તે અંગે જવાશે.
વ્યાખ્યાન: ૩૯ : . “હું કેણ” એ જાણવા પ્રયત્ન કર્યો નથી.. શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્મ સ્વામી શ્રી અંબૂ
સ્વામીજીને આચારાંગસૂત્રના અધ્યયનને જણાવતાં થકા આગળ જણાવી ગયા કે “હે જંબૂ, ત્રિલોકનાથ તીર્થકર મહારાજે જગતના ઉદ્ધારને માટે જે આદેશો આપેલા છે તે મેં સાંભળેલા છે તે કણેકણું સાંભળ્યા છે એમ નહિ પણ સાક્ષાત સાંભળ્યા છે. વળી તે તેમણે હેતુ, યુક્તિ, દષ્ટાંતાદિથી કહીને સાબિત કર્યા છે. વળી તેને આચારમાં મૂકીને ફળપ્રાપ્તિ સુધી આચરણ કરીને તે સંદેશા જણાવેલા છે. પ્રથમ સંદેશે એ આપ્યો
Page #192
--------------------------------------------------------------------------
________________
ઓગણચાલીસમું | અધ્યયન ૪: સમ્યક્ત્વ ૧૭૧ કે તમે અનાદિ કાળથી આહાર, શરીર, ઇંદ્રિય અને તેના વિષય અને સાધનને જાણે છે અને તેના અંગે ઈષ્ટ-અનિષ્ટરૂપ પ્રવૃત્તિ કરે છે પણ તમે કોઈપણ ભવમાં તમને પોતાને જાણવાનો પ્રયત્ન કર્યો નથી. “હું કોણ? એ જાણવાનો પ્રયત્ન તમે એક ભવમાં કર્યો નથી. | સર્વ સ્થળે અનંતી વાર જન્મ મરણ,
હવે તમને તમે જાણો. એમાં. જાણવાનું શું ? તે કહે છે કે- - મારો આત્મા જુદા જુદા ભવમાં જુદી જુદી રીતે ઉત્પન્ન થવાવાળો, છે. દરેક ભવમાં ઉત્પત્તિ ધ્યાનમાં લે તે જણશે કે આ જીવ કેટલી જગે પર ઉત્પન્ન થયે તેને પાર નથી. તેથી કહીએ છીએ કે આખા જગતમાં તેવું સ્થાન કે કુલ, નથી કે વળી વાળ કે તેને અગ્ર ભાગ કે તેમને ખૂણે પણ એ નથી કે જ્યાં સર્વે જીવ ઉત્પન્ન થયા ન હોય અગર મર્યા પણ ન હોય. અર્થાત્ જગતના સર્વ જીવો ચૌદ રાજલોકમાં વાળના અગ્ર ભાગના ખૂણા જેવા સ્થાનમાં ન ગયા હોય, વળી તે અનંતી વખત ન જન્મ્યા હોય કે મરણ ન પામ્યા હોય એવું કોઈ સ્થાન જ નથી.
- હાથના કર્યા હૈયે વાગે છે. - આ આત્મા અનંતી વખત ઉત્પન્ન થયું છે. હવે તે થયો શાથી? શું તે બળાત્કારથી જન્મે કે બળાત્કારથી ચીદ રાજકમાં ખડે? તે કહે છે કે-ના. આ જીવ પોતાનાં કૃત્યના પ્રતાપે જ રખ અને જન્મે છે. આ જીવના અંગે કોઈ કુટુંબી, ઈશ્વર કે અન્ય કોઈ જોખમદાર નથી. સારાં કે નરસાં કૃત્યોને અંગે જવાબદારી કે જોખમદારી જીવની પોતાની છે પણ અન્ય કોઇની કે પરમેશ્વરની. નથી. હવે જ્યાં જીવની પિતાની જોખમદારી છે તે પછી આ . રખડવાનું કામ શા માટે કર્યું ? વાત છે ખરી. જીવ અડવાનું કામ , કરે નહિ, પણ જેમ રવૈયાને સ્વભાવ લાકડાને હોવાથી ચીકાશને પકડે પણ હું તેને વળગીને ભમાવે ત્યારે ચીકાશ મળવી તે. દૂર
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
રહી પણ તે દહીંને જ મથી નાંખે. અર્થાત રયે દેરડાની ચાલે ચાલીને દહીંની ગોળીને મથી નાંખે, તેમ આ જીવ જન્મમરણના સ્વભાવવાળો નથી તેમ તેને તેવી ટેવ કેઈએ પાડી નથી પણ હાથના ર્યા હૈયે વાગે એટલે મન અને ઈદ્રિયને તું કબજે રાખતું નથી અને તેના પરિણામે તેં અનંતા જન્મ અને અનંતા મરણે કર્યા છે. હવે આ જીવ મનના વેગે અને ઇન્દ્રિયોના ચાળે ન ચાલ્યો હોત તો આ જન્મમરણ કરવાનું બંધ થાત પણ અહીં તે મન ઇકિયના ચાળે ચાલવાથી ખડવાનું બન્યું છે. હવે એક પણ જન્મ એ નથી કે જેમાં તે મન અને ઇન્દ્રિય લાગેલાં ન હોય.
ઈદ્રિના ઘરે ગીર મૂકાયેલ જ્ઞાનગુણ હવે જ્ઞાન તે આત્માને ગુણ છે પણ તે ગીર મૂકેલ છે. આત્માને ગુણ હોવા છતાં ગીરો મૂકવાનું કારણ શું? તે કહે છે કે સ્પર્શનેદ્રિયના પુદ્ગલે મળે તે જ સ્પર્શનું જ્ઞાન થાય તેવી જ રીતે રસનેં. કિય, ઘ્રાણેદિય, ચક્ષુરિન્દ્રિય કે શ્રોવેન્દ્રિયને પુગલો મળે તે જ તે તે વિષયનું જ્ઞાન થાય. અહીં જ્ઞાન આત્માના ઘરની ચીજ છે છતાં ઇદ્રિના ઘરે અડાણે કે ગીર મૂકાયેલી છે, તેથી તેની મહેરબાનીએ તેને ઉપયોગ થાય. આવી રીતે આત્મા મન અને ઇકિયે સાથે જોડાયેલ છે. હવે કોઈ પણ જાતિ એવી નથી કે જ્યાં સ્પર્શનેન્દ્રિય વિના સ્પર્શનું જ્ઞાન થાય. હવે જે ઈકિયને ખસેડીએ તે જ્ઞાન ચાલ્યું જાય. જ્ઞાન જેવી ચીજ જ ન રહે. વાત ખરી, પણ અહીં ઈન્દ્રિયને ખસેડવાનું કહેતા નથી. જેમ નખ એ નકામા વધે છે તેથી કાપે છતાં તેને ઉગાડનાર જે આંગળી તે ક્યાય નહિ. તેમ અહીં મન અને ઈદ્રિથી ચૌદ રાજલમાં જન્મવાનું કે રખડવાનું બને છે ખરૂં. વળી તે જુલમ કરનારા છે તેથી તેમને ખસેડવા જઈએ પણ તે ખસેડાય તેમ નથી. - બગીચાના પાંજરાના વાઘ જેવા મન અને ઈદ્રિ * હવે એક વાત ધ્યાનમાં લો કે, બગીચાના પાંજરામાં વાઘ રાખેલ
Page #194
--------------------------------------------------------------------------
________________
ઓગણચાલીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૭૩, હોય તેને માટે પણ ન કરાય અને ભૂખે પણ ન રહેવા દેવાય તેથી તેને જીવનપૂરતે જ ખેરાક દેવો પડે. તેમ અહીં શરીરરૂપી બગીચામાં મન અને ઈદ્રિયરૂપી વાઘો પૂરાયેલા છે તે મરે નહિ અને માતા પણ ન થાય તેવી રીતે વર્ત કે જેથી ઈદ્રિય અને મનના ચાળે ચાલવું નહિ. મન અને ઈદ્રયને કામમાં લે ખરા પણ તેના ચાળે ન ચાલો ! હવે ચાળે ચાલવું નહિ તે શું ? ઇયિને અનુકૂળ વિષયો મળ્યા અને રાજી થાય તે સમજવું કે તેના ચાળે ચાલ્યા, અને તે ઈદ્રિયોને પ્રતિકુળ વિષે મળ્યા કે ઇતરાજી થઈ તે અહીં તેના ચાળે ચાલ્યા એમ સમજવું.
| મનમાં વિકપને રેકવામાં જ ધર્મ
હવે અહીં વિવેકીઓનું કૃત્ય શું ? મનના વિકલ્પને રોકવા.. ઈદ્રિના વિષયને આધીન ન બનવું, પણ અહીં કોઈ કહે કે મનના વિકલ્પ પ્રમાણે વર્તવું અને તેથી શાંતિ મળે અને તે જ ધર્મ, પણું શાસ્ત્રકાર તેને ધર્મ કહેતા નથી, મનને રોકવામાં ધર્મ છે. સામાયિકમાં પણ અતિચાર કહીને મિચ્છામિ દુક્કડ કહેલ છે. મન, વચન અને કાયાના દુષ્પણિધાનને અતિચાર ગણાવી મિચ્છામિ દુક્કડં-દીધા. હવે મનના વિચારને અનુકૂળ થવાનું હોત તે દુષ્પણિધાન અને એ અંગે અતિચાર ન હોત. માટે કહે કે મનના વિકલ્પોને રોકવામાં જ ધર્મ રહેલ છે. હવે અહી અનુકૂળ કે પ્રતિકૂળ વિષયોમાં રાજી કે ઇતરાજી ન થાય તે મન અને ઈદ્રિય નુકશાન કરી શકે નહિ. હવે જે મન અને ઇન્દ્રિયોને કબજોન લીધે હોય તે નુકસાન કરે તેથી તે મન અને ઇન્દ્રિયના ચાળે ન ચાલવું અને તેથી ચોથા અધ્યયનમાં ત્રણ ચીજો મેળવવા માટે જણાવ્યું.
" . કોઈને પણ મારવામાં મોટાઈ શી ? " હવે સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર સ્વતંત્રપણે મેળવ્યું, મળવાનું નથી એટલે નહિ મળવાવાળી ચીજ છે એમ નહિ, પણ એમ કહેવા માગીએ છીએ કે સમ્યગ્દર્શન વિના તે જ્ઞાન અને ચારિત્ર મળતા
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
નથી. `પ્રથમ જે સભ્યન મેળવ્યું હોય તેા જ જ્ઞાન અને ચાત્રિ મેળવ્યા કામ લાગે છે. હવે તે સમ્યક્ત્વને મજબૂત કરવા માટે તેશી ચીજ છે તે જાણવુ જોઇએ, છતાં જિનેશ્વરે કહેલા દેવ, ગુરુ અને ધર્મને માનવા તેનું નામ સક્તિ, લાકમાં વધારે પ્રચલિત છે પણ તરા બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે ગેસાંઈજી વિગેરેને માનવામાં સમકિત કહે છે તે એમાં કયા સમક્તિને સાચુ ગણવું? વળી જિનેશ્વરને જ દેવ કેમ ? નિગ્રંથ ગુરુને જ ગુરુ કેમ ? અને તેમના કહેલા ધર્મને જ સમ્યગ્ધ કેમ કહ્યો? તે કહે છે કે–ભગવાન જિતેશ્વર મહારાજ જગતમાં આ એક જ વાતને જાણનારા છે કે ચૌદ રાજલાકમાં જે અનતાનંત વો છે તે અંગે હું કહું છું કે કોઈપણ જીવને કાઇએ પણ મારવાના હક નથી. ઇતરા મારવાનું કહેતા હોય, તેમાં સારાપણું જણાવતા હોય તો ભલે જણાવે પણ જૈન નકારે તા હકની જ મનાઈ કરી છે. પશુ તિરામાં ક્રેસ, જરાસંધ વિગેરેને મારવામાં કૃષ્ણજીની મેાટાઈ, રાવણને મારવામાં રામની મોટાઇ ગણુાઇ છે. આમ મારવામાં મોટાઇ ગણાવીને . જખરાપણું કહેલ છે ત્યારે અહીં જૈન નકાર મારવામાં પ્રથમ હક નથી રાખતા.
સર્વ જીવાની આબાદી ચાહનારા જિનેશ્વરા હવે સની આખાદી ચાહેવી તેવી રીતે વિચારીએ તો ચોદ રાજલાકના જ્વોની આબાદી કોઈએ પણ ઈચ્છા હોય તે આ શ્ર્લિોકનાથ તીથ કર મહારાજે જ. ખતરો તો નીવો નીવણ્ય નીમ જીવ જીવનુ ભક્ષણુ છે કહી ખાય તેમાં નવાઈ શી? આમ જ્યાં કહે, વામાં આવે ત્યારે ખુદ ભગવાન જિનેશ્વર મહારાજ એ કહે છે કેચૌદ રાજલોકમાં સ`. જીવો પૈકી કોઇને કાઇએ પણ મારવાના હક -નથી. હવે એક મારવાની જ ખાખત નહિ પણ હુકમ કરવાનાય હક નથી: આજકાલ તો ખેલનારા ખેલે છે કે અમને રાજ્ય ચલાવવા પરમેશ્વરે માકલ્યા છે. વળી કાઈને તાબેદાર રાખવાના હક નથી, તેમ પીડા કરવાનો પણ હક નથી. મારવુ, ખલાત્કાર કરવો, તામેદાર
Page #196
--------------------------------------------------------------------------
________________
ઓગણચાલીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૧૭૫
બનાવવા, પીડા દેવી, યાવત્ ઉપદ્રવ કરવો એવો કઈ પણ હક કે જીવને કે કોઈના અંગે નથી. આવી રીતનો જિનેશ્વર મહારાજનો ઢંઢેર સર્વ જીવને અંગે છે.
જિનેશ્વર જ સદેવ કેમ ? હવે આ વસ્તુ તપાસવાથી કયા દેવ સુદેવ ગણાય તે સમજાશે. શિવ શિવજીને, વૈષ્ણવ વિષ્ણુને અને ઈતિરે પણ પિતપોતાના દેવને સુદેવ ગણાવવા ચાહે છે પણ આવી રીતે સર્વ જીવોને સ્વાતંત્ર્ય કે સરખી રીતે જીવવાને હક ફકત જિનેશ્વર મહારાજે જ આપેલો છે અને આ ઉપરથી પ્રભુ જિનેશ્વરનું જ સુદેવપણું મનાવે અને તેમનું જ વચન ધર્મ તરીકે લેખાશે. જગતમાં છે પિતાનાં બાળબચ્ચાં બેરને વિચાર કરે છે, સામાન્ય રીતે “હું ન હોઈશે ત્યારે આવું શું થશે? એમ વિચાર કરે છે. પણ હું આગળ જઈશ ત્યારે મારું શું થશે ? એને વિચાર સરખેય કોઈ દિન કર્યો છે ખરે? જીવને આ વિચાર આવતું નથી. પોતાના બાળકના અંગે “ભ નથી, શું થશે? બાયડી આંધળી છે તેનું શું થશે ?' “માતા અપંગ છે તેનું શું થશે ? આ વિચાર આવે પણ અહીંથી ગયા પછી પિતાનું શું થશે તેને વિચાર આવતું નથી. કંચન, કામિની, કુટુંબ અને કાયારૂપી જીવનસ્પંભે
હવે ભવિષ્યમાં પિતાનું શું થશે એવો વિચાર જેને આવે તેનામાં કંઈક ધર્મ છે એમ સમજવું. હવે જે ડાહ્યો હોય તે પિતાને વિચાર કરે કે હું ચાર થાંભલાની દીવાલમાં રહ્યો છું. હવે ભૂખરી માટીમાં, હવામાં હવાની શરદી પેસે તે નીકળવા માંડે તેમ આ જીવ ચાર થાંભલાની બનેલી ઈમારત ઉપર આધાર રાખે છે. કંચન, કામિની, કુટુંબ અને કાયારૂપી ચાર થાંભલા જગતમાં પોતાના જીવન કે વ્યવહારને અંગે સૈ કેઈ ગણે છે. આ સિવાય બીજ થાંભલે છે ખરો? વળી તે થાંભલા કઈ સ્થિતિના છે તે વિચાર કર્યો છે ખરો ? જેમ મુસાફરીમાં કોઈની ઓળખાણ થવાથી
Page #197
--------------------------------------------------------------------------
________________
- ૧૭૬
શ્રીઆચારાંગસૂત્ર | [ વ્યાખ્યાન તે સ્ટેશને ઉતરતાં પ્લેટફોર્મ સુધી પણ વળાવવા આવે, પણ અહિં તે આખી જિંદગી જે ધન મેળવવા માટે તનતોડ મહેનત કરી છતાં મરણ સમયે તે ધન એક ડગલું પણ વળાવવા ન આવે. હવે આવા ધનને આધાર તરીકે શી રીતે ગણવું ?
અંતિમ વાટે વહેતા આ જીવને સાથી કેણુ?
વળી સ્ત્રી પણ ઘરથી નીકળીને ચક્ષા સુધી રૂકાવટ કરે પણ પાછી ઘરે જ આવે. કુટુંબીઓ પેલાને લઈ જાય. અહીં સ્ત્રીની સાથે ચાહે તેવી માયા તે જન્મની નહિ પણ કરેલી સગાઈ ગણાય. માબાપની સગાઈ તે બનાવટી ન ગણાય. જન્મની સગાઈ ગણાય. હવે અહીં સ્ત્રીમાં તે બનાવટી સગાઈ છે એટલે પાછી વળે પણ કુટુંબની સગાઈ તે જન્મની છે ને ? પણ ચિતામાં આવે પછી શું? કાકા મામા કહેવાના, ઘરમાં હોય તે ખાવાના, પણ તે કંઈ સુખદુઃખના ભાગીદાર તે નહિ. એ સુખદુઃખના ભાગીદાર તરીકે તે કાયા છે એટલે આત્માના સુખદુઃખે સુખી કે દુઃખી રહેનારી માત્ર કાયા જ છે. તે સિવાય બીજી કોઈ ચીજ નથી. હવે અહીં અન્ય દરેક કરતાં કાયા વધી ખરી, પણ અંતે તે બળીને તે રાખ થનાર છે. હવે જ્યાં જીવ વાટે વાટે વહેવા માંડ્યો ત્યાં દ્રવ્ય, કુટુંબ, કામિની કે કાયામાંથી કોઈ જોડે જાય નહિ. હવે દોરનાર નસીબ રહ્યું. હવે જો નસીબ સારું હોય તે સદ્ગતિ અને જે નસીબ જ ખરાબ હોય તે દુર્ગતિ જ આવે.. - લુચ્ચા સથવારાને રોકી રાખે તેનું નામ જ ધર્મ .. : ' , આમ છતાં અહીં કુટુંબને, ઘરબારને કે સ્ત્રીપુત્રને વિચાર આવે છે પણ તારું પિતાનું શું થશે તેને વિચાર કર ! તારે સથવારો સારો થાય, લુચ્ચે ન થાય તેવી ગષણ તું કરતો રહેજે! લુચ્ચે સથવારે આગળ ન થાય તેની સાવચેતી રાખ! તેનું નામ જ ધર્મ, એ કેમ ? તે કહે છે કે છ દુર્ગતિ તરફ ધસી રહ્યા છે. પિસે પેદા કરીને પાપ મેળવ્યું, સ્ત્રી, કુટુંબ કે કાયા
Page #198
--------------------------------------------------------------------------
________________
ઓગણચાલીશમું |
અધ્યયન ૪ : સમ્યફવ
૧૭૭
ના મમત્વને અંગે પણ પાપ જ મેળવ્યું છે. આ ચારે મેળવવામાં ધંધે તે પાપને જ કર્યો છે, માટે કહે છે કે-જીવ દુર્ગતિ તરફ ધસી રહ્યો છે. હવે તેને બંધ કરે એટલે લુચ્ચા સથવારોને રોકી રાખે તેનું નામ જ ધર્મ.
ધર્મ શાને અંગે જરૂરી છે? હવે ધર્મ શાને અંગે જરૂરી છે? તે કહે છે કે-દ્રવ્યને અંગેનહિ. તે તે છે કે રાજાની વાહવાહ કરે કે હાજી હા કરે તે પણ મળે. આ અંગે ધમ કરતા હો તે તેમ પણ નથી. એ તે વસ કે જાણે કરો તે મને. કુટુંબ કે કાયાને અંગે પણ ધર્મ કરતા નથી, એ પણ પરિચય અને ડાકટરથી નાડી સારી રહે, હવે આ ધર્મ ચાર વાનાં અંગે નથી, પણ તે છે ઃ દુર્ગતિને બંધ કરત્રા માટે, એટલે દુગતિ થતી રે કે તેનું નામ જ ધર્મ. નિયમપૂર્વક ચોવીસે કલાક નિત્ય વિચારવાનો ધમ.
હવે તેને ધર્મ કહે ? તે માટે અહીં જણાવે છે કે-ખુદ તીર્થકર મહારાજે જે સ્વાતંત્ર્ય, આઝાદી કે આબાદીને હક જણાવ્યું છે તે જ ધર્મ કયો ? જગતના સર્વ જીવોમાંથી કોઇને મારનાર, તાડન કરનાર, પીડા કરનાર, બળાત્કારથી દુખી કરનાર તરીકે હક નથી. આ તેમને મૂળ પાયો છે. આ પાયો કબૂલ કરવો જોઈએ. આનું નામ જ ધર્મ. વળી તે કદાચિકને નહિ. સામાયિબ્રદિ તે બે ઘડી રૂ૫, પૌષધ તે અમુક દિને કરે તે જ દિવસ પૂરતા. અતિથિસંવિભાગ વ્રત તે અમુક વખતે જ. આ સર્વ અમુક વખત પૂરતા છે. પણ આ ઢંઢેરો તેવી રીતે સમજવાને નથી કે અમુક દિને કે વર્ષમાં અમુક તહેવારે વિચારવો. આ ધર્મને તે નિયમપૂર્વક ચોવીસે કલાક નિત્ય વિચારવાનું છે. સામાયિકાદિની જેમ અનિયમિતપણે નહિ. ૧૨
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કાનના પ્રશ્નને અંગે કેડે હાથ દે તે મૂર્ખ - હવે સુંદરતા હોય તે જ નિત્યપણની સુંદરતા. તેથી કહે છે કે
આ ઘર્મ સર્વથા નિર્દોષપણે કરે, હવે જેમ સાધુ મહારાજે મૃગલાં જતાં જોયાં અને વ્યાધે આવીને પૂછ્યું પણ તેમણે તે જોયાની ના કહી. અહીં દેખેલ વસ્તુને અંગે ના કહી તેથી મૃષાવાદને ધકકે ખરે, પણ તે ક્ષમ્ય છે. કારણ કે મરનાર અને મારનાર બંનેન સાધુ મહારાજના સત્ય બોલવાથી દુર્ગતિ થનારી હતી. તેથી તેમને જૂઠું બોલનું પડવું, હવે “ પૃષ્ટ િત્રવાતિ” એટલે કાનના પ્રશ્નને અંગે કેડે હાથ દે તે મૂર્ખ ગણાય. તેમ અહીં હકના અંગે પ્રશ્ન છે. કોઈ પણ સાધુ એમ બોલતા નથી કે આવી રીતે નદી ઊતરીને ભારે જીવો મારવાનો હક છે. ત્રિલોકનાથ તીર્થકરે જાહેર કરેલ છવાના હકોને પટ્ટો.
હવે સમકિતી છે તે અવિરતિવાળો હોવાથી સર્વ પાપ કરી હિંસા કરે છે તેથી તેના સમક્તિમાં શું વાંધો ? અહીં જગતમાં ૌઈ પણ જીવને મારવાનો, તાબેદાર કરવાને કે હુકમ કરવાને હક નથી. જૈન શાસનમાં કોઈને . એવો હક નથી. આમાં ક્ષમ્ય અવકાશને સ્થાન નથી, એટલે આ જૈન શાસનમાં મારવાના કે પીડા કરવાના હક તરીકે કોઈપણું જીવન અંગે બનતું નથી. એવો હક કોઈને પણ અપાયો નથી. અહીં આ વાત કૃત્યને અંગે નથી. તમે કરો છે તે વાત જુદી, અશક્ય પરિહાર છે એ વાત જુદી, પણ તમે તમારા હક તરીકે માને છે એમ નથી. બિનહક તરીકેની જે તમારી કબુલાત તે જ શુદ્ધ ધર્મ. હવે છોની હિંસાદિ કે વિરાધનાદિ જે થાય છે તે બિનહક તરીકે. હવે માને કે મિથ્યાત્વી દેવ કે ગુરુને માનવા પડે તે તે સકારણ હોય અને તેથી આ હકને વાંધે ન આવે. સર્વને સરખી રીતે રહેવાનો હક છે. તાબેદારીમાંથી મુક્ત રહેવાનો, પીડારહિત રહેવાનો અને મરણ રહિત રહેવાનો હક છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
આગણચાલીસમુ... |
અધ્યયન ૪ : સમ્યક્ત્વ
૧૯
આવી રીતે હકોનો પટ્ટો જો કાઈ જાહેર કરતું હોય તે તે માત્ર ત્રલેાકનાથ તીર્થંકર છે, માટે કહે છે કે આ જ ધર્મો,
શુદ્ધ એટલે સર્વથા નિર્દોષ જ ધર્મ જોઇએ
·
•
વળી તે ધર્મ કેવો છે? તો કહે છે કે એમાં ક્ષમ્ય અવકાશને સ્થાન જ નથી. શુદ્ધ એટલે સર્વથા નિર્દોષ જ ધોઇએ. હવે વીજળી જેમ તત્કાળ અજવાળું કરી આજ ઘડીએ અંધારું કરે તેના જેવો શુદ્ધ ધર્મ હોય તો શું કામ લાગે ? હવે સેકડો દીવાસળીઓ ખાળીએ છતાં તે વીજળીના પ્રકાશને પહોંચી ન વષૅ. તેમ ધર્મ શુદ્ધ છતાં આવ્યા ને ગયા તેમ હોય તો શુ કામ લાગે ? વાત ખરી, પણ તે નિત્ય એટલે કાઈ પણ કાળ ચા એવો નહોતો કે ભૂત, ભાવિ કે વર્તમાનમાં આ હકના પટ્ટો જગતને તીથ કરીએ ને આપ્યા હોય. મરણુરહિત રહેવાના, તાબેદારી વિનાના હક સૌ કોઇ જીવને સ કાળને માટે સ તીથ કરાએ આપેલા છે, એટલે સવ ચેાવીસીમાં અને સ ક્ષેત્રોમાં તેના આપેલા છે. પાંચ ભરત અને પાંચ અવતામાં દુમાદુમા નામને છઠ્ઠો આરો તા જરૂર થતા આવ્યા છે એટલે તે રહેવાના છે. વળી તે શાશ્વતા છે. મહાવિદેહ ક્ષેત્રમાં સ કાળમાં નિયમિતપણે ચાલતા જ આ પટ્ટો હોય છે.
બનાવેલી નહિ પણ બતાવેલી વસ્તુ, માટે નિત્ય
અહીં શાશ્વતી
હવે નિયમિત ચાલે છે તેા પછી હ ંમેશની વસ્તુ છે, તો પછી તે કાઇની બનાવેલી ન હોય ને? વાત ખરી, જેમ આંધળાને અને દેખતાને વિરાધ ગણાય તેમ અહીં હંમેશની હોય તેા બનાવેલી ન હોય અને બનાવેલી હોય તેા હંમેશની ન રહી. છે તે પછી પટ્ટક સાથે જિનેશ્વરને શું વળગે? વળી જો જિનેશ્વરે એ પટ્ટો કહીને બતાવ્યા તે પછી તે શાશ્વતા ન રહે તે ? વાત ખરી, પણ બતાવેલી વાતને નિત્યપણુ કહેવામાં વાંધો નથી. બનાવવામાં અનિત્યપણું આવે પણ બતાવવામાં અનિત્યપણું ન આવે
Page #201
--------------------------------------------------------------------------
________________
સ
શ્રીઆચાસંગસુત્ર
વ્યાખ્યાન
સમક્તિી તીથ કરેએ બતાવેલુ માને ત્યારે મિથ્યાત્વી તા અનાવેલુ માને.
અનાદિના પહેકનું નિરૂપણ
હવે અહીં પટ્ટો શાશ્ર્વતા હોય તેા બનાવેલા કેમ અને જો અનાવેલા હોય તા શાશ્વત કેમ? તેના અંગે સમાધાન કરે છે કેજે પટ્ટો વંચાને જાહેર થતા બંધ હતો તેને જ જાહેર વાંચન તરીકે ખુલ્લા: મૂફ઼નાર તીથ કર જ છે. પ્રથમના રાજ્યની જે છાપ કે પટ્ટા હોય તે ખલાઇ જાય, તેંથી નવેસરના પટ્ટકની જાતી માલિકને ખાધ ન આવે. હવે અહીં પટ્ટને નિરૂપણુ કર્યો તેથી તે અનાદિને છે. હવે જે પટ્ટકને નિરૂપણુ કર્યાં તે ઠીક પણ વસ્તુને, તેના કાયદાને કે રીતરિવાજને સમજે નહિ અને જો તેના અંગે કાયો કરે તે સાત સાંધે અને. તેર તૂટે, તેમ ગજરે જગતના જીવોને અંગે જે કાયદો કર્યો તે જાણી કે વગર વિચારે ? તો કહે છે કે—આ કાયદો તેમણે શ્રેણી જ ખારીકાઇથી કરેલા છે. હવે તે કોને માટે કર્યો છે તે વગેરે અંગ્રે જણાવાશે.
વ્યાખ્યાન ૪૦
6
'ચારાસીના ચક્કરમાં ભમી રહેલા જીવા શીસ્રકાર મહારાજા શ્રીમાન સુધર્મસ્વામીજી ભગવાન જ ભૂસ્વામીજીને આચારાંગસૂત્રની રચના જણાવતાં થકા આગળ જણાવી ગયા કે હે જમ્મૂ ! હું તારી આગળ જે કથન કરું છું. તે પ્રભુ મહાવીર મહારાજે મને કહેલું છે, તે ઇસારાથી નહિ પણ સાક્ષાત્ કથન કરેલ છે. વળી તે હેતુ, યુક્તિ કે લીલથી સાબિત કરેલ છે. વળી તે નાટકિયાની જેમ નહિ પણ પોતે આચરીને સંપૂ` ફળ મેળવીને તે કથન કરેલ છે. ' હવે પ્રથમ પ્રભુ વીરે એ જણાવ્યું. કેસ જવો પ્રથમ ચોરાસીના ચક્કરમાં ભમી રહેલા છે. હવે
Page #202
--------------------------------------------------------------------------
________________
ચાલીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકૃત્વ
૧૮૧
તળાવમાં પાણી પીઈને ડૂબેલે માણસ કયાં પડ્યો છે તેને ખ્યાલ તેને પિતાને હેય નહિ, તેમ દારૂના ઘેનમાં ચઢેલો મનુષ્ય હોય તેને પણ પિતાની ખબર ન જ હોય. તેવી રીતે આ જીવને પણ અજ્ઞાનના પ્રવાહમાં તણવાનું હોવાને લીધે, મોહમદિરાને છાક લાગેલું હોવાથી પિતાની સ્થિતિને ખ્યાલ હેત નથી.
આત્માનું ભાન લાવનાર ઈજેકશન હવે અંગ બહેર મારી જાય તો તે સ્થાને ઈજેકશન લગાવે તે ખબરેય ન પડે, પણ સારા અંગમાં તે ઇજેકશન લગાવે તે ખબર પડે. હવે અહીં દુનિયામાં સ્પર્શનેન્દ્રિયાદિના વિષે જાણવામાં જીવનું પિતાનું ડહાપણ છે, ત્યાં સમજણ છે. મોહરાજા પોતે સમજે છે કે
આ બધું આના પ્રતાપે મારે વધવાનું છે. શરીરમાં ઈજેકશન લગાવે, કાળજું બંધ કરવાનું કે શ્વાસ બંધ કરવાનું ઈજેશન લગાવે તે આ જીવ હા પાડે. અહીં મન કે ઈદ્રિયના વિષયનું ઈજેકશન લગાવે તે મેહની જડ ઊડી જાય અને તેથી આત્માનું ભાન ન થવા દે તેવું ઈજેક્શન મારે. હવે કહે છે કે દારૂ પીઈન ચકચૂર બનેલો હોય તેને તે ઊંધવાને જ રસ્તે, તેમ અહીં આત્મા અજ્ઞાનમાં ડૂબેલે છે, મોહમાં છાકેલે છે અને મેહનું ઝેર તેમાં વ્યાપેલું છે, તેને જગાડવા માટે તે જે તેને ઊંધે માથે લટકાવીએ તે જ કામ લાગે. તેને માટે કહે છે કે-જે મેહમલ્લને જીતી ગયા છે એવા જિનેશ્વર મહારાજને એક જ સેટે બસ છે.
એક જ વચનથી ચંડાશયાને પ્રતિબદ્ધ : ચંડકોશિયાને “ગુજ, યુ ” સમજ સમજ ! કહેવું પડેલ છે. એ સર્ષ હતે. જાતને જંગલી હતે. વળી તે દષ્ટિવિષવાળો હતે. એવાને પણ બૂઝવવા માટે એક જ વાકય. આવા દષ્ટિવિષ જગલી ભયંકર જાનવરને જે એક જ વચનથી છદ્મસ્થપણામાં સમજાવી શકે છે, તેમનું અહીં “ ય છે ક ” એ વચન આપણને ગળે કેમ ન ઊતરે ? અહીં કેવલીપણામાં આ મહાપુરુષ આપણને
Page #203
--------------------------------------------------------------------------
________________
૪૨.
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન કહે છે તે આપણે સમજવું જોઈએ, અને જે ન સમજીએ તે, પછી આપણે સર્ષ કરતાં પણ ભૂલી જાતના છીએ એમ જ ગણુય. હવે સર્ષને કંઈ કારણ સમજાવાયું નથી, પણ તેને પૂર્વભવનું સ્મરણ થયું. હવે જે મહાપુરુષને અંગે હું આર્થિક, શારીરિક વગેરે તમામ પ્રકારના ભોગે આપી ચૂક્યો છું, તે મહાપુરુષને સંજોગ અને મળ્યો અને હું તેમને જ ડંખવા ગયે. હવે જે ચિંતામણિ ઘેરઘેર ભમવા છતાં ન મળ્યો હોય, અતિ ઉદ્યમના પરિણામે પણ ન મળ્યો હોય તે મહાભાગ્યયોગે અનાયાસે મળી ગયા પછી શું તેનાથી આંખ.
ડાય કે ચક્કરમાં ચઢીને કપાળ ફેલાય ? જો આમ કરાય છે તેવા, જીવના કમનસીબની સીમા જ નથી. હવે અહીં તીર્થકરના વચન ઉપર જે પિતાના કુટુંબકબીલાને ત્યાગ કરી શરીરના તમામ ભોગેને. ત્યાગ કરનાર હતા, તેવાને સાક્ષાત પ્રભુ મલ્યા. તે વખતે તેમને ફાયદો કરવાની વાત તે દર રહી પણ ઉલટો ડંખ દેવા ગયો. ખરે-- ખર, એ કમનસીબી જ ગણાય. અહીં ચંડશિયાને ભાન કરાવવા માટે ફક્ત બૂજ, ભૂજ કહ્યું છે. અહીં એ સર્પ ચંડકશિ સમજ. શકે કે તે પૂર્વભવમાં જબરદસ્ત સાધુ હતા. પોતાની ભૂલના પરિણામે જ રાસીના ચક્કરમાં રખડપટ્ટી.
અહીં આપણું જે રખડવું થાય છે તે જાણી જોઈને થાય છે એમ નથી, તેમજ કોઈ સત્તા એ કરાવતી નથી, પણ આ રખડપટ્ટી તે પિતાની ભૂલનું જ પરિણામ છે. જેમ ભૂલ કરવાથી ઉંબરાની ઠસ, વાગે અને પડીએ તેથી માથું ફૂટે કે કપાળમાં વાગે તેમાં જવાબદારી આપણું પિતાની જ છે. આંખથી જોઈને ચાલ્યા હતા તે આ ઉંબરો જેવાની જવાબદારી અંગે કરેલી ચૂનું પરિણામ જે વેના તે ભગ વવી ન પડત. હવે તમે ભવોભવ સમુદ્રમાં રખડે છે તે કોઈનું કરેલું કે લાદેલું નથી, પણ તમારી ભૂલનું જ એ પરિણામ છે. આ ભવ, બમણું, અરે, ચેરાસીના ચક્કરમાં રખડદી તે તમારી ભૂલનું જ પરિસુમ છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
ચાલીસમું] . અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૮૩
પાડોશી તે ઘરધણુ અને ઘરધણું તે કર! " હવે તે ભૂલ કઈ ? એ પણ સમજાવવી પડે ને! વિદ્યાર્થીને પ્રશ્ન ન આવડે તે ડેપ્યુટી ચોકડી મૂકીને ચલાવે, પણ માસ્તરને ચેકડીથી ચલાવાય નહિ. ભૂલ કેમ ? હું કેમ ? સાચું કયું ? એ બધું સમજાવવું પડે. તેમ અહીં જગતના જીવોને તીર્થંકર મહારાજા એવું જાહેર કરે કે આ ભવસમુદ્રમાં ભટકવું તે ભૂલનું પરિણામ છે. તો પછી તે ભૂલ કઈ તે સમજાવવી પડે. હવે ભૂલ ક્યાં? પાડોશીને પાડોશી તરીકે સમજતા નથી. આ જીવ પાડોશીને ઘરધણું સમજે છે અને ઘરધણીને નોકરિયાત તરીકે માને છે. હવે તો પાડોશીને પાડેથી તરીકે માને, ઘરધણુ તરીકે ન માને તે ભૂલ ન થાય. હવે ઘરધણી નકર થાય તે ભૂલ ખરી, પણ તે કેમ તે સાબિત તે કરશે ને ? આમાં ઘરધણી કણિ અને નેકર કોણ? પિતાના હાથે સહી કરી આપેલ ગુલામીને દસ્તાવેજ . તે માટે બીજા અધ્યયનમાં જણાવ્યું કે–મન અને પાંચ ઈક્રિયે તે આત્માના પાડોશી છે. તે લેણદેણમાં, ખાવાપીવામાં, ઓઢવા પાથરવામાં સાથે જ રહેનારા. પાડોશી ને કુટુંબીને સંબંધ સુખદુઃખને કે આર્થિક સંબંધ હોતું નથી. તેમ આ મન અને ઇધિ આત્માની સાથે ઘણું વખતથી રહે છે, છતાં તે ઇદ્રિય અને મનરૂપી જડ પદાર્થમાં ચેતના ન આવી અને ચેતનરૂપી આત્મામાં જડતા પણ ન આવી. હવે અહીં આ બંનેને કંઈ લાગતું વળગતું નથી, છતાં આ આત્માની શા શી થઈ છે ? મન દેરાય ત્યાં આપણે દેરાઈએ, ઈદ્રિએને અનુકૂળ વર્તએ. હવે ગુલામીને દસ્તાવેજ આત્મા પોતાના હાથે ઈદ્રિ અને મનને સહી કરી દે, પછી ભૂલ કોની ગણાય ? આત્માની જ. હવે સહી કરી તે કરી, પણ હવે થાય શું? પથ્થર નીચે હાથ આવ્ય હેય તે કાઢી લેવો જોઈએ ને ? તેમ અહીં તું પણ પાડોશીના પંજામાં બરાબર સપડાય છે અને તેનું જ આ પરિણામ છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ચૌદ રાજલકમાં કર્મરાજાને એકસરખે કેયડ
હવે આ પાડોશીના પંજામાંથી નીકળી શકાય તેમ છે કે નહીં ? જેમ મિયાં છોડવા માગે પણ બીબી ન જ છોડે, તેમ અહીં આ. ઈકિયે અને મને દરેક જાતિમાં ઓછાવત્તા પ્રમાણમાં સાથે લાગેલ જ છે. ભૂલ કરી અને આત્મા પાડોશીને એ ખરે, પણ હવે તે છેડે તેમ નથી. હવે જબરા શત્રુ આગળ બળકળ કામ લાગતા નથી. જબરા શત્રુ આગળ શામ કામ ન લાગે. ઓછી શક્તિવાળા આગળ દંડ કામ લાગે. પણ આ શત્રુ એ છે કે એનામાં લગીર પણ ધ્યાનું નામ નહી. જેમ એક દુઃખ ઉપર બીજું અને બીજા ઉપર ત્રીજું એમ દુ:ખ ઉપર દુ:ખનું આવવું બને જ છે તે કેસે રાજાને પ્રતાપે છે-કર્મ રાજાને દયા નથી. તે કર્મ રાજાને કોયડ ચૌદ રાજલમાં એક સરખી રીતે ચાલી રહ્યો છે. હવે તેના ઉપર તમે બળ શી રીતે અજમાવો ? તેને દંડ કેમ કરી શકે ? શામને માટે, દંડને માટે તે કર્મ રાજા લાયક નથી. વળી તે દામને અંગે પણ લાલચુ નથી. હર્વે આ શત્રુને અંગે કરવું શુ ? અહીં કર્મ રાજારૂપી શત્રુ અને મન અને ઈધિરૂપી પાડીને કરવું શું?
શામ, દામ, દંડ ને ભેદનીતિ - અહીં મન અને ઈનિ હલાથી આ જીવ શાંત રહે છે અને એને આધીન બને છે. હવે અહીં સ્પર્શ, રસ, ગંધારિનું જ્ઞાન પણ તે ઈદ્રિયો દ્વારા જ લેવાનું છે, પછી દાન તે દેવાય શી રીતે? અહીં દંડ તે તમારી પાસેથી લેવાય જ નહીં. જેમ ઈદ્રિય ઉપર દંડ નાંખે તે ભોગવો તે તમારે જ પડે, કારણ કે જવાબદારી તે તમારી જ છે ને ? જેને મુનીમના હાથમાં શેઠની હુંડી હોય અને શેઠ ને ફાડે તે નુકશાન શેઠને કે મુનીમને ? કહે કે શેઠને. તેમ અહીં કર્મ રાજને અંગે શામ, દામ કે દંડ કામ લાગે તેમ નથી. તેમ પાડોશીને અંગે પણ તે નીતિ કામ ન લાગે. વાત ખરી, પણ ચોથો ભેદ તે કામ લાગશે ને? સમૃદ્ધ બળવાળા વ્યાપેલા શત્રુને નાશ
Page #206
--------------------------------------------------------------------------
________________
ચાલીસમું] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૮૩ કરવા માટે જે કોઈ ઉપાય હોય તે ભેદ જ છે.
ભેદનીતિ અખત્યાર કરવાથી ઈષ્ટફળપ્રાપ્તિ
આ વાત ખ્યાલમાં લેશો તે માલમ પડશે કે શાસ્ત્રકાર મહારાજે પણ કર્મના બે ભેદ પાડવા છે. એક પુણ્યકંવર અને બીજે પાપકુંવર, હવે તેમાં પર્યાપ્તા, ત્રસ, મનુષ્યપણું, વજઋષભનારા સંધયાદિ પુણ્ય પ્રકૃતિઓને પક્ષમાં લઈને પાપને પછાડવું, પછી પુણ્ય તે પછાડાય જ. હવે ઘાતી કર્મરૂપી પાપને ક્ષય કર્યા પછી પુણ્ય અઢળક હેય. અરે, ચૌદ રાજલોકમાં એકઠું થયેલું પુણ્ય એક જ આત્મામાં હોય તે પણ તે ખપાવવા માટે આઠ સમયે બસ છે. ધાતિ કર્મ સિવાયના કર્મ પુદગલોને ખપાવવા માટે આઠ સમય બસ છે. આ શક્તિ શાથી ? પાપને તેડી પાડેલ છે તેથી. હવે કેવળજ્ઞાનની તાકાતથી પુણ્યને પડખે લેવાથી અને પાપને નબળું પાડ્યાથી છેવટે પુણ્યને પણ ઠેકાણે પાડયું. આવી ભેદનીતિ અખત્યાર કરાય ત્યારે જ ઈષ્ટ ફળ પમાય છે. “ રાદકપાલણપરા ” એ પદ નવકારમંત્રમાં રાખવાનું કારણ જ એ છે કે સર્વ કર્મને ક્ષય કરનાર તે હતા, પણું આ ભેનીતિ કર્મરાજા સાથે રાખવાની હતી, તેથી પુણ્યને પડખે રાખવાથી જ પાપને ક્ષય કરી શકશે.
ઇંદ્રિય અને મનના અંગે ભેદનીતિથી છત
હવે અહીં ઈદ્રિય અને મનને અંગે પણ ભેદનીતિ કરે તે જ પહોંચી વળશે. સામાવળિયામાં સામાદિનીતિના ઉપયોગથી બચાશે નહિ, પણ તેની સામે એક ભેદનીતિ જ કામ લાગશે. હવે તેમાં કરવું શું ? ઈદ્રિયોને બાંધવી નહિ, તેને નાશ ન કરે, કાને બહેરા ન થવું, આંખ ફડવી નહિ. આવું કાર્ય કંઈ ભેદનીતિ ન કહેવાય. તેને પ્રત્તિ તે કરવા દેવી. જેમ ઘડા ઉપર બેસનારાએ લગામને કબજે રાખ. તેમાં અહીં તેનું પૂછડું પકડયું નથી, તેમ તેના પગ બાંધ્યા નથી, પણ જ્યાં ચલાવીએ ત્યાં એ ચાલે. તેમ અહીં મન અને ઇકિયેની -લગામને છેડે પકડીએ એટલે ચાહે તેટલી તે કૂદાકૂદ કરે તે પણું
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
તું એમાં કૂદીશ નહિ. તેને અનુકૂળ વિષયે મળે તે હું રાજી થઈશ નહિ. પ્રતિકૂળ વિષયે મળે તે ઈતરાછ કરીશ નહિ, આવી રીતે મન અને ઈજિયને લગામને છેડે લઈ લે. આવી રીતે ભેદનીતિ કરવામાં તેમને નાશ નહિ કરતાં ફૂવા નાચવાના પ્રસંગમાં આપણે ભળવું નહિ, તજ આપણે ખરેખર જીત્યા છીએ. તેથી જણાવ્યું કે શીતોષ્ણ પ્રસંગોમાં તું એક સ્થિર રહે, રોજી કે ઇતરાજીપણામાં ન જા! ' આમાની આઝાદી અને આબાદીના રસ્તા,
હવે આત્મામાં આઝાદી અને આબાદી ન આવે તે પછી આ બધું કર્યાનું ફળ શું? મુસ્લિમ રાજ્યમાં હિંદુ નોકરીએ પિતાના હિંદુ દેશનું નખોદ વાળ્યું હતું. જે દેશ પિતાની આઝાદી કે આ બાદીનું ધ્યાન ન રાખે તે ચાહે તેવી નીતિ રાખે તે પણ તે શ્રાપરૂપ બને. તેમ અહીં મન અને ઈનેિ કબજામાં રાખી આત્માનું ધ્યાન રાખે તે આત્માની આઝાદી કે આબાદીમાં વધે ન આવે. હવે આઝાદી હોવા છતાં આબાદી ન હોય તે શું કામ લાગે ? તેટલા માટે આત્માને તમે આબાદીવાળો-સમૃદ્ધિવાળો બનાવો. હવે તે માટે ત્રણ રસ્તા છે. સાચે નિશ્ચય, સાચું જ્ઞાન અને સાચું ચારિત્ર. એટલે નિશ્ચય, સમજણ અને વર્તન આ ત્રણે વસ્તુ સાચી હેય. હવે શાસ્ત્રમાં તેના સાંકેતિક શબ્દો છે તે સમજે !
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર સમ્યક્શન, સમ્યજ્ઞાન અને સમ્યફક્યારિત્ર. હવે સાચે નિશ્ચય તેનું નામ જ સમ્યગ્દર્શન અને સાચી સમજણ તેજ સમ્યજ્ઞાન છે. વળી સાચું વર્તન તેનું નામ જ સમ્યફચારિત્ર છે. આ ત્રણ આત્માની આબાદીના રસ્તા છે. હવે સાચા નિશ્ચય વિના સાચી સમજણ આવે નહિ અને સાચા નિશ્ચય વિના સાચું વર્તન પણ આવે નહિ. તેથી પ્રથમ આત્માને અખંડ ખજાનાવાળો બનાવવા માટે સાચે . નિશ્ચય જોઈએ, હવે સાચે નિશ્ચય કર્યો? તે કહે છે કે દેશના અંગે કહ્યું કે દેશ આબાદ થવો જોઈએ, તેમ અહીં જગતના જીવોને
Page #208
--------------------------------------------------------------------------
________________
ચાલીસમું] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૮૭ પીડા કરવાને હક કોઈને છે જ નહિ, આ એક જ નિશ્ચય જિનેશ્વર મહારાજા પ્રથમ જણાવે છે. સર્વે પ્રાણે, ભૂત, છો કે સત્ત્વો પૈકી કેઈપણ કોઈને હણવા, કોઈપર બળાત્કાર કરવા, કોઈને તાબેદાર કરવા, મારવા કે કિલામના કરવા હકદાર નથી. આ પાંચ વસ્તુ કોઈ કોઈને ન કરી શકે. આ જિનેશ્વરનું શાસન છે. '
. સ્વતંત્રવાદ અંગે બધા હકે યુરોપને ! '
આજકાલ સ્વતંત્રવાદને અંગે બોલાય છે કે બધા હક સર્વને મળવા જોઈએ પણ છેવટે કહે કે તે યુરોપને માટે. અહીં એક જ શબ્દથી આખી સભા ચક્તિ થાય. તેમ અહીં ચૌદ રાજલોકમાં જેટલા છેવો હેય, કોઈ પણ જાતિનો કે કોઈ પણ ગતિને જીવ હોય, પર્યોમાં કે અપર્યાપ્ત હોય તેને હણવાને, મારવાના કે તાબેદાર કરવાને એ વિગેરે પાંચે બાબતને હક જ નથી. હવે “નકામાપણે એટલો શબ્દ મૂકે, તે કામ ન હોય તે મારવા આદિપણને હક નથી એમ અર્થ થાય. અહીં દસ્તાવેજ આખે કરીને પાછળથી લુચ્ચાઈ. થી બીજા શબ્દો નંખાય તે ઠીક ન ગણાય. એ વર્તમાન અને ભાવિ જિંદગીની આઝાદી અને આબાદી - " હવે પ્રભુ વિરે જે ઢંઢેરો પીટયો છે તેમાં દૂષણ કરનારી એક પણ કલમ નથી, પણ સર્વ જગતને સમાન ગણીને આ ઢઢેરે કહેલ છે. આયંદે તમારી જિંદગી બગડે નહિ, ગતિ સુધરે, ઊંચામાં ઊંચી રહે તે માટે જ આ ઢંઢેરે જિનેશ્વર મહારાજે પીટયો છે. અહીં આખી ભવિષ્યની જિંદગી ન બગડે તે માટે તેને રજિસ્ટર કરે છે કે આ ઢંઢેરે માનનારે, અરે, તેને શિરસાવંઘ ગણનારો હેય તેની ભવિષ્યની જિંદગી ખરાબ નથી જ આવવાની. હવે ખરાબ જિંદગી ન આવે એટલું જ ને ? તે કહે છે કે ના. આ ઢઢેરાને માનીને તેને જાહેર કરી વિસ્તૃત કરવાવાળા ભવિષ્યની જિંદગી આઝાદી અને આબાદીવાળી મેળવનારા બનશે. વળી ભયની મુક્તિ, તેમ જ આઝાદી અને આબાદીને રસ્તે રજિસ્ટર કરનાર આ ઢઢરે છે. વળી એમાં
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કાળભેદે કલંક નથી, જાતિ, દેશ કે કુલભેદે પણ કલંક નથી. વળી અંતરના ઢંઢેરામાં કલંકની કાલિમા લાગેલી હોય છે તેવી કાલિમા અહીં લાગેલી નથી,
ધ્રુવ, નિત્ય અને શાશ્વત ઢંઢેરા
હવે મોટા અધિકારીઓને એમ કહેવું પડે છે કે વખત આવે ત્યારે વચનને પણ વેતરી કાઢવુ. શુદ્ધ વચન ખેલેલા હોઇએ તે તે વખત પૂરતું જ, પછી નહિ. શુદ્ધ ઢંઢેરા સ્વરૂપે શુદ્ધ, કલંક વગરના હોય. પણ તે વખતે વહેવડાવી દેવાય તેવા ઢંઢેરા તીર્થંકરાને નથી પણ નિત્ય છે. સ કાળને માટે આ ઢંઢેરા છે. કાઈ પણ કાળે, કોઇ પણ દેશે, કાઇ પણું જ્ઞાતિએ કે કુલે એમાં ફેરફાર કરાય જ નહિ, આવા ઢઢરો હોવા છતાં એમાં સુધારા કરી નાંખવામાં આવે તો શું થાય ? તે કહે છે કે સવ જાતિ તેમજ કુલને તે લાગુ પડે પણ સરકારને લાગુ ન પડે તો ? અહીં જગતના જીવાના ઉદ્દાર માટેના તી કરતા જે ઢઢેરો છે તેમાં સુધારા માટે કે ફેરફાર માટે અવકાશ નથી. તે ઢંઢેરા ધ્રુવ છે, નિત્ય છે. વળી જગતમાં જેની મર્યાદા ન બાંધી હોય અને યાવચ્ચ દ્રદિવાકર જેવુ લખેલ હાય તા પછી તેમાં દેશકાળની મર્યાદા ગણી લેવી પડે તેવા ઢઢેરા આ નથી, પણ આ ઢંઢેરા શાશ્વત છે. કાંઈ નિ ન હોય અમ નહિ. આ ઢઢા તે જ ધર્મ, અને તે ધ્રુવ, નિત્ય, શાશ્વતા છે. હવે આ ઢંઢેરો કોણે જાહેર કર્યો, શું સમજીને ક્યા મુદ્દાથી જાહેર કર્યો? વળી પોતાની લાયકાત, સુરાદ, તેના ફ્ાયદાને
જણાવે ત્યાં સુધી તેની કિંમત ન કાય, માટે અહીં ઢઢેરો જાહેર કરનાર તીથ કર મહારાજ કેટલા લાયક છે? તેનું ફળ શું? કોને ઉદ્દેશીને કહે છે એ વગેરે અધિકાર અગ્રે જણાવાશે.
Page #210
--------------------------------------------------------------------------
________________
એકતાળીસમું]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ
વ્યાખ્યાન: ૪૧ પ્રભુ વીરને જગતના ઉદ્ધારને સંદેશ
»ાકાર મહારાજ શ્રીમાન સુધર્મ સ્વામીજી મહારાજ હાજબૂસ્વામીને આચારાંગસૂત્રની રચના જણાવતા થકાં આગળ જણાવી ગયા કે-પ્રભુ વીરને સંદેશે હું તને કહું છું. તે તેમણે સાક્ષાત શબ્દથી, હેતુ, યુક્તિ અને દષ્ટાંતપૂર્વક જણાવેલ છે. વળી પિતે આચરીને સંપૂર્ણ ફળ પામીને જ જણાવેલ છે. શું જણાવેલ છે ? તે કહે છે કે જેની ઉત્પત્તિ, મન અને ઈદ્રિનું આધીનપણું, તેમાં રાઈ અને ઈતરાજી ન થવાનું જણાવવા સાથે આત્માની ત્રણ અખૂટ વસ્તુઓ જણાવ્યા બાદ સમ્યગ્દર્શન વિનાના જ્ઞાન અને ચારિત્ર તે સમ્યફ ન ગણાય, માટે જ્ઞાન અને ચારિત્ર એ. એની અંદર સુંદરતા લાવનાર દર્શન નામની ચીજ છે. હવે તે સમ્યગ્દર્શન શી ચીજ છે? તો કહે છે કે-જે દુનિયાને હક એક સરખી રીતે માનવ તેનું નામ જ સમ્યગ્દર્શન, એટલે દેવ, ગુરુ અને ધર્મ તેને આધારે. સમ્યગ્દર્શન તે હકને આધારે. વળી આશ્રવ, સંવર, નિર્જરા કે મોક્ષ પણ તે હકને આધારે જ માનવાના છે. હવે છોને અમુક હક છે તે હકને આધારે તત્વત્રયી અને આશ્રવાદિની માન્યતા રહેલી છે.
અહિંસાને સર્વ જીવોને હક હવે એ હક કયો ? જગતના સર્વ છે તાડન, મારણ, તાબેદારી, આદિ પાંચ હકોથી રહિત છે. અર્થાત સર્વ જીવો પૈકી કોઈ કોઈને મારવાનો હકદાર નથી. બળાત્કાર કરવાને, તેમજ મારી નાંખવાનો કઈ જીવને કોઈ પણ જીવ અંગે હક નથી. આ હકો માનવા અંગે કે તે જાળવવા અંગે વિક્ષેપ કરવાને કોઇને પણ હક નથી. હવે આવી જે માન્યતા તે જ સમ્યફત.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રીઆચારાંગસૂત્ર
તી કર મહારાજા કેવલી શાથી ?
હવે તી કર મહારાજા કેવલી શાથી ? અઢાર દોષથી રહિત થયા માટે. જેવી રીતે તીથ કર કેવલી અઢારે દોષ રહિત હોય તેવી જ રીતે ખીજા કેવલીઓને પણ અઢારે દોષ હોતા નથી. અંતેમાંથી કોઇને પણ અઢાર દોષમાંના એક પણ દોષ હોતા નથી. વળી કાઇને વર્તમાનમાં એ દેષે ગયા અને બીજાને ભવિષ્યમાં જનારા હોય એહું નથી. બીજાં કેલિને ભૂતમાં દોષો હતા પણ વમાનમાં નથી અને ભવિષ્યમાં થનારા પણું નથી. તેવી જ રીતે તીથ કર મહારાજના આત્માને ભૂતમાં દોષ હતા પણ વત માનમાં કે ભાવિમાં તે દેષા છે નહિ અને થનાર પણ નથી.
[ વ્યાખ્યાન
તીર્થંકરો અને સામાન્ય કેવલી વચ્ચે ફેરો ?
*1
હવે અહીં સર્વ તીથ કરે કેવલજ્ઞાનવાળા અને અઢારે દોષ રહિત છે, છતાં તેમાં એક મુદ્દો છે કે આવો જે ઢંઢરે પીટવો તે તીર્થંકરામાં જ હોય છે પણ સામાન્ય કેવલીમાં તે હતેા નથી. જગતના સર્વ છ્યો તાડન-તનથી રહિત રહેવા માટે હકદાર છે. તાખેદારી વિના, પીડા વિના જીવવાના તેમને હક છે. અરે, નિર્ભયપણે જીવન જીવવા માટે તે હકદાર છે. હવે જગતના સ` જીવો કોઇના પણ આ હકની આડે આવે નહિ. વળી આવો ઢઢેરો પીટાવી દેવમનુષ્યમાં પહોંચાડનાર કાઇ હોય તે તે તીર્થકર મહારાજ છે, એટલુ જ નહિ પણ જગતને જિતેશ્વર દેવનો આ સંદેશા જણાવવા ગણુધર મહારાજ જ મૂસ્વામીને કહે છે કે-મનુષ્યમાત્ર પેાતાની ભવિષ્યજિંદગી ન અગડે તે માટે કટિબદ્ધ હોય પણ મરણુ પછીની પાતાની ભવિષ્યની જિંદગી કેવી થશે તેના માટે તેઓ વિચાર કરતા નથી. આ ચાલુ જિંદગીના ભવિષ્યને માટે વિચાર કરે તેના કરતાં આચરણ પછીની ભવિષ્યની જિંદગીના વિચાર કરે તેનું નામ જ ધર્મો, આ સિવાય ધર્મ નામની બીજી કોઇ પણ ચીજ નથી.
ir
Page #212
--------------------------------------------------------------------------
________________
એકતાલીસમુ ]
અધ્યયન ૪: સમ્યફૂત્વ
ભવિષ્યની જિ ંદગી સુંદરતર કરનાર ધ આ જીવન પછી ભવિષ્યની જિંદગી સુંદરતર રહે એવુ જિસ્ટર કરવાની જે એફિસ તેનું “ નામજ ધર્મ. હવે તમે મુલ્લાજીની માફક સત્તા હાથમાં રાખા છે એમ જણાય છે, એમ કાઇ કહે તે આ કાઇની સત્તાથી આપેલી ચીજ નથી, પણ તે પોતે પોતાના હાથે જ નક્કી કરી શકે છે. ભવિષ્યની જિંદગી મારી ચેોખ્ખી જ નિવડે તેના માટે કયું કાર્ય કરવુ જે કાર્ય તમને ધર્મ તરીકે ઓળઆવેલ છે તે. વળી ભવિષ્યની જિંદગી સુધારે તે કારૂપે મેં જે ઓળખાવેલ છે તે આ ઢ ઢેર જ છે, પણ તે રામેરામ આતપ્રેત થવા જોઇએ. તે ઢંઢેરાની આડે આવવાના કાઇને હક નથી, અને તેનું નામ જ ધમ છે.
t*
ગડીની ચારી અને સાયની શાહુકારી
"
૧૯૧
હવે ત્રિલોકનાથ તીર્થકર મહારાજના વચનરૂપ જે આ ઢઢા
।।
તે જ ધર્મ છે. જો તમારા રામરામમાં આ ઢઢરા ઓતપ્રોત ન થાય, તો પછી ચાહે તેટલા ધર્મકાર્યો કરે પણ તે વાસ્તવિક ધર્મ નથી, એટલે ગાડીની ચોરી અને સાયની શાહુકારી જેવું છે. કાઇની સાય પડી હોય તે લઇ લેવા કહે અને પાપને ડર બતાવે, પણ આખી ગાડી હજમ કરી જાય. હવે જે છઠ્ઠા જગતના જીવેાનાં હકને કબૂલ ન કરે અને તેની આડે આવે તે તે શાહુકાર નથી, પણ ગાડીના ચાર જેવા દેખાતા ચાર છે.
વેાના પાંચ હક રૂપ આ ધર્મની વિશિષ્ટતા
હવે જિનેશ્વરે કહેલા જે ઢંઢેરો તેની માન્યતા તે જ ધર્મ છે, હવે આક્રમણુ કરનારાને મારી નાંખવાને ક્ષત્રિયેના ધર્મો છે, તેમ અમુક અમુક અપેક્ષાએ કાઈ ધર્મ ગણુતા હોય, તેમ અહીં જાતિ, કુળ કે કાળને અંગે ઉપાધિરૂપ આ ધર્મ ગણવામાં આવ્યા નથી. જગતના જીવાના પાંચ હકરૂપ જે આ ધર્મ છે તે ધ્રુવ નિશ્ચય રૂપ છે. તેમાં જાતિ, કુળ કે અન્યને અંગે કશા વાંધા નથી. હવે
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૨ - શ્રીઆચારાંગસૂત્ર : [ વ્યાખ્યાન નિશ્ચય રૂપે એમ કહે ખરે, પણ ધ્રુવ એટલે લાગલાગટ અમુક મુક્તની જ મર્યાદા ગણાય છે, સંવછરીએ ગાયના રૂંવાડાથી વધુ વાળ સાધુને મસ્તકે ન રહેવા જોઈએ. અહીં જુવાનને ચાર ભાસે અને
સ્થવિરને છ માસે લોચ કરવાની છે, પણ જિનક૯પી સાધુએ તે હંમેશાં લોચ કર. હવે અહીં રજેરજે લોચ કરે કેમ બને? તે કહે છે કે આજે હાથમાં આવ્યા તેને આજે, કાલે હાથ આવે તેને કાલે એટલે ચાર માસ સુધી વધતા જતા વાળને લેચ કરે તે ધ્રુવ શબ્દશી કહેવાય, તેવી જ રીતે અમુક ગg સુધી રહે તે પણ ધ્રુવ શથી કહેવાય. ઠંડી અને ગરમીને અંગે પણ લાગલગાટ હોય તેમે ધ્રુવ શબ્દથી કહેવાય. અહીં તેવા ધવરૂપે આ ઢોર નથી પણ નિશ્ચય રૂપે છે, એટલે શ્રાવક કે જાનવરને કે નારકી કે દેવને માનવાને જરૂર નથી એમ નહિ, પણ સર્વે જાતિ અને ગતિમાં હક માનવાનું નક્કી જ છે.
' આવો ઘાણાઃ એ ઈતની માન્યતા છે. - બીજામાં કહેવાય છે કે “હિને 7 તા” તેમજ
જો શહિલા” અહીં બીજાઓને મારવાને હક રખાય અને બ્રાહ્મણ માટે છૂટ છે એવું અહીં જૈન શાસનમાં નથી. અહીં જૈન શાસનમાં તે સર્વ છે માટે એક સરખો હક છે. હવે અહીં નિત્ય શબ્દ વિવક્ષાને આધીન છે. જીવ પ્રથમ સિદ્ધપણામાં જાય ત્યાં નિત્ય પણું કેમ ? કારણ કે પ્રથમ સિદ્ધના જીવે તે સંસારી હતા છતાં હવે સિદ્ધપણામાં રહેનાર છે તેથી નિત્ય કહીએ. તેમજ તીર્થકર મહારાજા વિસરાવી છે કાયા જેમણે એવા છે, તે અહીં પ્રથમથી સંસારીપણમાં કાયા વસરાવી નહતી, છતાં નિત્ય. માટે જેણે કાયા વસરાવી છે એમ કેમ બોલાય છે તેમજ જેવો અનાદિના શુદ્ધ હોતા નથી, છતાં કહી શકીએ કે નિચોવટ્ટા એટલે કર્મને સર્વથા ક્ષય કરીને સિદ્ધપણને પામ્યા છે તે સિદ્ધપણું કઇ દિન જનાર નથી. તેથી નિત્ય છે. તેવી જ રીતે તીર્થંકર મહારાજે શરીરની દરકાર છોડીને
Page #214
--------------------------------------------------------------------------
________________
એકતાલીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ " ૧લ્ડ શરીરને વોસિરાવ્યું છે અને હવે પછી પણ શરીરની દરકાર કરનાર નથી તેથી નિત્ય શબ્દ પ્રયોગ કરાય છે.
- ધ્રુવ, નિત્ય અને શાશ્વત જીવનક
હવે તેવી જ રીતે સર્વ જીવોને તાડના–તર્જન પામ્યા વિના બળાત્કારમાં આવ્યા વિના, તાબેદાર બન્યા વિના કે જિંદગીના અંત સુધીનું મારવાનું બન્યા વિના જીવવારૂપે પાંચે પ્રકારને જે હક છે તે અમુક ઋતુના અંગે કે કાળને અંગે છે એમ નહીં, પણ આ હકરૂપ જે ધર્મ તે ધ્રુવ અને નિત્ય હોવા સાથે અમુક કાળને માટે વિવક્ષિત નથી પણ શાશ્વત છે, એટલે અમુક કાળે નથી કે નહોતે, અગર નહી રહે તેમ નથી, પણ આ પાંચે હક સર્વ-અતીતકાળમાં હતા, વત. માનમાં સર્વ ક્ષેત્રોમાં છે અને ભવિષ્ય કાળમાં સર્વ ક્ષેત્રોમાં રહેશે.
દેવ, ગુરુ, ધર્મ તથા આશ્રવ, સંવર, ' . આવા હકોને માને અને તેને ધર્મ કહે તે દેવ, અને તેને પ્રચાર કરે અને અમલમાં મૂકે તેનું નામ ગુરુ, અને તેને જ સાચો માનવે તેનું નામ ધર્મ છે. હવે અહીં આ હકોને માનવા, તે પ્રમાણે વર્તવું તેનું નામ સંવર. તેને ન માનવા તેનું નામ આશ્રવ. વળી તે હકોને ન માનીએ અને તેનાથી વિરુદ્ધપણે વર્તીએ તેનું નામ આAવ. આવી રીતે ત્રણે તત્વે, ત્રણ રત્નોને આધાર આ હકની કબૂલાત ઉપર છે.
આ સર્વે કહેનાર કે? હવે આ સર્વને કહેનાર છે? જેને જેટલી ખબર હોય તેટલી વાત કહે તે પ્રામાણિક મનાય, પણ બે ચોપડી ભણેલે બેરિસ્ટરપણાની વાત કરે તે ન મનાય. તેવી જ રીતે અહીં સર્વ અનાદિ કાળમાં આ જીવોને આ હક છે, ભાવિમાં પણ હક છે. આવું કહેવાની સત્તા ને ? જેઓ ભૂત અને ભવિષ્યકાળને સારી રીતે જાણી શકતા હોય
૧૩
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રીઆચારાગસૂત્ર [ વ્યાખ્યાન તે જ આવું કહેવાને હકદાર છે, પણ જેને ભૂત કે ભાવિ કાળનું જ્ઞાન નથી તેઓ બબડે તો કોઈ પણ માને નહીં. હવે અહીં સર્વકાળને ન જાણે, તેના હકો, ફળ કે નુકશાનને ન જાણે તેઓ સર્વકાળના હકની વાત કરે તે નકામી છે.
કેવલજ્ઞાની તીર્થકરે જણાવેલ ધર્મ હવે આ પવિત્રમાં પવિત્ર ઢઢરે તે જ ધર્મ. વળી તે ધ્રુવ, નિત્ય અને શાશ્વત હોવા સાથે કોઈ રેંચિયાપૅચિયાએ જણાવેલ નથી, પણ જેઓએ ચૌદ રાજલોકના અનંતાનંત જીવોનું સર્વ પ્રકારે જ્ઞાન મેળવેલું છે, વળી અનાદિ અનંત સ્થિતિ તરીકે તેટલા કાળના પર્યાય તરીકે જેને જ્ઞાન છે તેમણે એ જણાવેલું છે. - “ ર” શબ્દ મૂકવાનું કારણ
હવે અહીં લોકને જાણેલ છે, તે પછી “જિ ” ન કહેતાં “ ર” શબ્દ ના કેમ વાપર્યો ? અહીં સમ શબ્દ એકીભાવમાં છે, તેના કવ્ય, ગુણ, પર્યાનું તન્મયપણું જણાવે છે. એટલે દ્રવ્ય પર્યાય જુદા નથી એમ જણાવવા માટે, સમ્યફ જાણવા માટે “ વ” શબ્દ મૂકેલ છે. તેથી કેવલજ્ઞાન પામીને ચૌદ રાજલોકને જાણેલ છે. હવે અનંત કાળના અનંત દ્રવ્ય પર્યાયોને તેજ જાણી શકે કે જેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તેથી અહી આખા લેકને, સ્થાવર અને જંગમ બંને પ્રકારના છ-પદાર્થોને સર્વ કાળના અવસ્થાએ જાણીને તીર્થંકર મહારાજે ધર્મરૂપે આ ઢઢેરે કહેલ છે.
વીતરાગ અને સારા ગામની પીડા એ કેમ?
હવે અહીં તીર્થકર મહારાજને પછી શી પડી હેય ? આખું જગત મરે કે છે અથવા જગતની ઊથલપાથલ થાય તેથી તેમને શું? પારકી પંચાતમાં પડે તેથી શું ફાયદો ? ઘરધણી ઘરનું, દેશધ દેશનું સંભાળે પણ અહીં આખા જગતનું સંભાળીને કામ શું ?
Page #216
--------------------------------------------------------------------------
________________
એકતાલીસમું] અધ્યયન ૪ઃ સમ્યફવા ૧૫ તેમને હક હોય કે નહી ? કોઈ આડા આવે કે ન આવે, મંજૂર કરે કે ન કરે તેમાં તેમને શું ? કાજી કયાં દૂબળા? તે સારે ગાંવકી પીડા. અહીં વિતરાગ માનવ અને સારા ગામની પીડા એ કેમ બને ? ઘરવાળાને ઘરની પડી હોય, કુળવાળાને કુળની પડી હોય તેમ અહીં વીતરાગને આખા જગતની પડી હોય છે. હવે જે કુટુંબનું કે જ્ઞાતિનું હિત કરવા તૈયાર થયેલો હોય તેને બીજાની દરકાર ન હેય તેને પિતાનો રાગ તેટલામાં જ છે. અહીં વીતરાગ પરમાત્માને સ્વપરને પક્ષ નથી તેથી આખા જગતના હિતની કામના વર્તે છે, તેમ આખા જગતની દયા આવવાથી તેમણે આ ધર્મ-નિરૂપણ કરેલ છે તેની તેમણે ઉપાધિ વહોરી નથી.
જગતના સર્વ જીવોની દયા આ જગતને જન્મ, જરા, મરણથી પીડાયેલું દેખીને પિતાને વ્યા આવી તેથી જિનેશ્વરે આવો ધર્મ નિરૂપણ કરેલ છે. વળી આ જગત માત્ર પીડાય છે એમ નહીં, પણ દુઃખીદુઃખી થઈ રહેલ છે. અહીં વળી જગતમાં સાર પણ નથી. તેવા જગતના ઉદ્ધાર, બચાવ કે રક્ષણને માટે જેઓ તૈયાર થયા છે તે જ વીતરાગ તીર્થંકર છે. હવે સરાગપણું હોત તે અમુક કુટુંબ, ઘર કે જાતિ માટે તૈિયાર થાત, પણ અહીં આખા જગતમાં થયેલ ખેદ, દુ;ખ કે પીડા અગર તેના હકને થતે લેપ-તે પીડા જાણીને પ્રભુ તીર્થકરે આ હકને પટ્ટો નિરૂપણ કરેલ છે.
પદ્રક બન વનાર નહિ પણ બતાવનાર જિનેશ્વર
હવે અહીં પદક અનાદિને કહે છે, વળી પ્રભુ વિરે લખેલ છે. આ બે વાત કેમ બને ? વાત ખરી. પ્રભુ વિરે તે નક્લ કરી છે. કોર્ટમાં પ્રથમના દસ્તાવેજની નકલ કારકૂન કરી દે તેથી દસ્તાવેજની તારીખ કંઈ નકલના દિનની નહિ જ ગણાય. તેમ અહીં હક અનાદિનો છે. પ્રભુ વીરે તે તે જાહેર કરીને માત્ર નકલ કરી દીધી
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છે. જગતના સર્વ વોતે આવી રીતે જીવવાના હક છે' એ પટ્ટકની તેમણે નકલ કરી દીધી. पवुच्चइ ” એટલે જણાવેલ છે. અર્થાત્ તીથ કરી ધમને કરનાર-બનાવનારા નથી. અધમને પણ બનાવનારા નથી પણ તેઓ મતાવનારા છે. જગતમાં સ્વાભાવિક રીતે જે પ્રકારે સવ થતું હતું, પણ લોકોને જાણુમાં નહેતુ તેથી તેમણે તે બતાવ્યું. દીવાએ હીરો ખતાબ્યા તેથી તે દીપક હીરાના ઉત્પાક્ક નથી પણ અેક છે. તેમ અહીં પ્રભુ વીરે પટ્ટક કરી દીધા નથી, પરંતુ તેમણે તે તે જાહેર કરેલ છે.
અમને એ પટ્ટક સાથે શું લાગેવળગે ?
હવે તે પટ્ટકને માનવો તે જ ધર્મ, તે પ્રમાણે ચાલવુ તેનું નામ ગુરૂપણું, અને જો તે પદ્મક જગતમાં લુપ્ત થયા હોય તે તેને જાહેર કરવો તેનું નામ જ દેવપણું. અહીં પટ્ટક અનાદિત છે. તેની નકલ પ્રભુ વીરે કરી. હવે અહી એક માણસે જજૂના દસ્તાવેજની નકલ કરી આપી તેથી નકલ કરનારો માલિક બનતા નથી, જેણે જેને લખી આપ્યા હોય તે જ હુકમનામુ બજાવી નાણાં વસુલ કરી શકે પણ ખીજો ન જ કરી શકે. અહીં પ્રભુ વીરે જેતે આ હક કહ્યો હોય તે જ હકદાર. પ્રભુ વીરે ગૌતમસ્વામીજી કે સુધર્મસ્વામીજીને કહેલ છે તેઓ તે પ્રમાણે ચાલવાને હક્કદાર, પણ અમને શુ લાગેવળગે! જેમ રસ્તામાં ચાલનારને ખીજાના દસ્તાવેજ સાથે હક્ક હાતા નથી, તેમ અહીં પ્રભુ વીરે કહેલા હક્ક સાંભળે તેથી ખીજાને શુ ? સમાસરણમાં હાજર કે ગેરહાજર બધાય માટેના હુક.
હવે ઉપયુક્ત પ્રશ્નના સમાધાનમાં જણાવાય છે કે પ્રભુ વીરે આ હકપટ્ટો કહેલ છે તે કાને ઉદ્દેશીને કહેલ છે ? એકલા ગૌતમ કે કદિલાદિ માટે નહિ, તેમજ આણંદાદિ શ્રાવક માટે કે ચંદના આદિ સાધ્વીજી માટે કે રેવતી આદિ શ્રાવિકા માટે કહેલ નથી, પણ જેએ
Page #218
--------------------------------------------------------------------------
________________
એકતાલીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૯૭ હકપટ્ટાને અમલ કરવાવાળા હતા તેઓ કહે છે કે “ચ્છા અg
” કહીને “વિ તર” એમ કહીને ઊઠેલ. આવા ગણધર મહારાજાઓને પણ આ હક છે. વળી જે ગણધર પદવીને લાયક નથી તેવાઓ માટે પણ આ હક છે. હવે તે કેમ ? તે કહે છે કે સમુદાય તરીકે જે જાહેરાત કરાય તેમાં એક બોલે તે પણ તે સર્વને માન્ય ગણાય, પણ તે સમુદાયમાં જે એકઠા થયેલ હોય તે જ તે માન્ય રાખે, પણ અહીં પ્રભુ વીરની સભામાં કે પરિષદમાં હોય તેઓ તે હકને માને એ વાજબી છે, પણ જેઓ તે કાળમાં તે સભામાં નહેતા તેમને શું? હવે જે પ્રભુ વીર આગળ ઊભેલા હોય કે ઊભેલા ન પણું હોય એટલે સસરણમાં અનુપસ્થિત હોય તેવાને માટે પણ આ હક છે.
ન - વિરતિ અને અવિરતિ સી માટે સરખો હકપટ
હવે જે રાજગૃહી નગરીમાં હોય અને પ્રભુ વીરને પિતાનાં મનવચન પણ આપી ચૂકેલા હોય તેઓ તો એમ કહે કે-પ્રભુ વીર. આપ ધર્મને કહે ! જેમ આપણું બહુવેલ સંદિસાહ આદિ પદમાં શું તત્ત્વ છે? આ મારા મનવચનકાયાના ચગે જે છે તેની પ્રવૃત્તિ આપને પૂછયા વિના ન કરાય, પણ જે પ્રવૃત્તિ ક્ષણે ક્ષણે થનારી છે તે પૂછવાને રાઈમ-વખત નથી, તે આજ્ઞા વિના કરી લેવી પડે, તેની છૂટ મંગાય છે. આંખની પાંપણનું ચલન, શ્વાસની ગતિ, નાડીની ગતિ એ પરાધીન છે અને સમયે સમયે પૂછાય તેમ નથી, તેથી તે સિવાયની સર્વ પ્રવૃત્તિમાં પૂછવાનું રાખેલ છે. અહીં સર્વ સત્તા એટલે મન, વચન, અને કાયાની આધીનતા જે ગુના કબજામાં ન મૂકીએ તો લોઢાની તિજોરી ઉપર ખાલી ચાવીઓ સોંપવા જેવું છે. અહીં જેઓએ ગો સોંપેલા છે તેની આગળ આ ધર્મપટ્ટ કહે તે ઠીક, પણ જેમણે મન, વચન અને કાયાના ગે સોંપેલા નથી એટલે વિરતિધર્મમાં જેઓ આવ્યા નથી તેમને માટે પણ આ હકપદો સરખે છે. .
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન સમસ્ત જીવોને લાગુ પડતો કાયદે " હવે જ્ઞાતિને કાયદો પોતાની જ જ્ઞાતિમાં ચાલે. ઓસવાળની જ્ઞાતિમાં થયેલા ઠરાવને વર્તાવ પણ એ જ્ઞાતિએ જ કરવાનું નહિ કે શ્રીમાળીને. તેમ અહીં નિર્ગથ અને અચેલક એવા પ્રભુ વીરે કાયદામાં કહ્યું કે આ કાયદો આપણે પાળવાને છે તેથી જેઓ સચેલક હોય તેમને આ કાયદા સાથે સંબંધ નથી. તેથી કહે છે કે-જે સાધુઓ ઉપધિવાળા છે, જે ઉપધિ વિનાના છે, જે જીવો સાધન સામગ્રીવાળા છે કે સામગ્રી વિનાના છે તે સર્વને અંગે આ કાયદો છે. ત્યાં ઉસ્થિતઅનુસ્થિત, ઉપસ્થિત-અનુપસ્થિત એમ બંને પ્રકારના છને આ કાયદો લાગુ પડે છે. હવે ઉપધિવાળાને અને ઉપધિવિનાનાને એ કાયદો લાગુ પડે એ વાત ખરી, પણ અહીં વીતરાગ તેમાં જે વીતરાગમાં ઉપધિવાળા હોય અગર ઉપધિવિનાના હોય તેને આ કાયદો લાગુ થાય પણ વીતરાગ જ નથી તેને શું ? કહે છે કે-જેઓ ચૌદ પ્રકારના અત્યંતર સંજોગવાળા સંગવિનાના હેય તે સર્વને આ કાયદો લાગુ પડે છે. ઉપસ્થિત કે અનુપસ્થિત, કડવાળા કે દંડ વિનાના તે સર્વ જીવોને લાગુ પડે છે. - જગતમાં સત્યરૂપ-તત્તરૂ૫ રે આ વાત ખરી, પણ જયાં રાજ્યની રેત જ ન હોય એટલે જે કાયદો રાજ્ય કારભાર, કરચાકર કે પ્રજાજનને લાગુ પડે, પણ જે તેના ડિસ્ટ્રિકટ-જિલ્લામાં કે રાજ્યમાં ન હોય તેને શું લાગેવળગે ? પરરાજયમાં ગયેલાને તે કાયદાથી શું થાય ? અહીં આ કાયદો અતિ, કુલ કે સંયોગવિશેષને અંગે નથી પણ તે સર્વને અંગે છે. આ તે ગળે વળગાડવા જેવી વાત છે એમાં કોઈ કહે તે કહે છે કે ના, તેમ નથી. ખરેખર જગતમાં જે સત્ય-સાચેસાચું કંઈ હોય, તત્વરૂપ જે કંઈ પણ હોય તે આ ઢઢેરો છે અને તે તત્વરૂપ છે, અને તેના અંગે જે આધકારીઓ તે અકેક કેમ લીધા, વળી તે ઢંઢેરે સાચે અને તવરૂપ કેમ છે તે અત્રે જણાવાશે. *,
Page #220
--------------------------------------------------------------------------
________________
બેતાલીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકૃત્વ
વ્યાખ્યાન : ૪૨
ઇતરે નવો ઈશ્વર થવાનું માનતા નથી શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્મસ્વામીજી મહારાજ
જંબુસ્વામીજીને આચારાંગસૂત્રની રચના જણાવતાં થકા આગળ જણાવી ગયા કે “ હે જંબૂ! ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજે જે નિરૂપણ કર્યું, સાક્ષાત યુક્તિ, દલીલ કે દષ્ટાંતથી સાબિત કર્યું, અને જે વસ્તુ આચરીને ફળ સુધીની તેની આરાધના કરી તે જ વસ્તુ તેઓ દુનિયા આગળ કહે છે.', હવે પ્રભુ વીરે જગતને શું આપ્યું ? હીરા, મોતી કે રને આપ્યા નથી, સોનુંરૂપું કે હાટહવેલી આપ્યા નથી, પરંતુ ભગવાન મહાવીર મહારાજે એ જ આપ્યું છે કે આ આત્માને ઓળખતા શીખો. હવે જગતમાં આત્માને કેઈપણ ઓળખી શકતું હોય તે તે તીર્થંકર મહારાજ ઓળખી શકે. હવે જગતમાં જેમ ઇતર મતવાળાઓને ત્યાં ઈશ્વર થવાને અંગે રજિસ્ટરપણું છે તેમ અહીં શું રજિસ્ટર છે ? ઈતરના ગુરુઓને પૂછાય કે ઈશ્વર થવાને રસ્તે તમારા શાસ્ત્રોમાં બતાવો ને ? તે તેઓ એમજ કહેશે કે બીજે ઈશ્વર થઈ શકે નહી. ઈશ્વર છે તેજ છે. નવો ન થાય. તેથી તે ઈશ્વરપણું ઇતરમાં રજિસ્ટર છે, તેમ અહીં તીર્થકર પ્રભુએ પિતાના ઘરે આત્મા ઓળખાવવાની રીતિ રજિસ્ટર કરી છે કે શું ?
આત્માની ઓળખાણ તીથ કરે જ કરાવે ? આ પ્રશ્નકારના સમાધાનમાં કહેવાય છે કે તેમ નથી; એટલે એકલા તીર્થકરે જ આત્માને ઓળખાવી શકે તેમ નથી. એટલે રજિસ્ટર નથી. તો પછી એમ કેમ બોલે છે કે તીર્થકરે જ આત્માની ઓળખાણ કરાવે ? બંને રીતે કેમ બેલાય છે ? રજિસ્ટરની ના પણ કહેવાય અને વળી રજિસ્ટરની વાત પણ કરાય. આ બંને વસ્તુ કેમ
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ખને ? તેા કહે છે કે તે એવી રીતે બને છે કે જે વસ્તુ બીજાને ઓળખાવવા માગે તે વસ્તુને પ્રથમ પોતે તો આળખવી જોઇએ. જે વસ્તુનું જ્ઞાન પ્રથમ પોતાને ન હોય તે વસ્તુ બીજાને એળખાવવાને દાવો કરવો તે નકામો. હવે જે પેાતાના આત્માને જાણે ત્યારે જ તે ખીજાને જાણે અને તેમની મલિનતાને જાણે. તેથી જેએ આત્માને ઓળખતા નથી તેએના આત્માને ઓળખાવવા માટે આત્માને જ્ઞાન કરાવવું પડે. હવે તેથી આત્માને ઓળખનાર બીજાના આત્માની ઓળખ કરાવી શકે. આથી તીથ કરે જ ખીજાના આત્માની ઓળખ કરાવી શકે, કારણ કે કેવલજ્ઞાન થયા વિના ખીજાના આત્માને દેખી ન શકાય અને તેથી કેવળજ્ઞાન થાય તા આત્મજ્ઞાન પછી તેના આત્માની મલિનતા પણુ જણાય. હવે કેવલજ્ઞાન દ્વારા પોતાને, બીજાને અને તેની માલિનતાને જાણી તેએ એળખાવી શકે.
કેવળજ્ઞાનના માગ વહેતા કરે કાણું ?
હવે કેવલજ્ઞાની જે તીર્થંકર હેય તે જ બીજાના આત્માના નાનને કરાવી શકે કે તીર્થંકર ન હોય તેવા કેવલજ્ઞાની પણ તેમ કરાવી શકે ? તા કહે છે કે કેવલી માત્ર આત્માને ઓળખે છે એ વાત ખરી, એમાં ના નહિ, પણ એક વાત ખ્યાલમાં લે ! કેવલજ્ઞાનને રસ્તો. ઉધાડે કોણ ? અને વળી કેવલજ્ઞાનનો મા વહેતો કરે કોણ? કહેા કે તીર્થકર મહારાજ જ કેવલજ્ઞાનનો માગ વહેતો કરે. અતી. સિદ્ધ થાય, અજિનસિદ્ધ થાય. તી પ્રર્યા વિના પણ કેટલાક જીવો મેક્ષે જાય. અજિનસિદ્ધ બને એટલે માક્ષે જાય. તીર્થંકરો તીર્થ સ્થાપે તેની પહેલાં પણ કેટલાક વો માક્ષે જાય. તેથી અતી અજિનસિદ્ધ અને ખરા પણ, મા વહે નહિ. અતી'સિદ્ધથી મા વહેતો ન હોય. મને વહેતો મૂકનાર તો તી કરો જ હોય, અને તે પુણ્ય કે ભાગ્ય તેમના જ હાથમાં હોય. કઈ વસ્તુ ? મેક્ષ માતે વહેતો મૂકવા તે. મેાક્ષને પામવા તે તો અતીસિદ્ધ કે અજિનસિંહનાય હાથમાં હોય, પણ માક્ષમા વહેતા મૂકવાનુ
Page #222
--------------------------------------------------------------------------
________________
બતાલીસમું]
અધ્યયન ૪ઃ સમ્યક્રવ
.૨૦૧
કામ તો તીર્થકર સિવાય બીજા કોઈથી ન જ બને.
તીર્થકરની બે પ્રકારની મોક્ષભૂમિ કલ્પસૂત્રમાં તીર્થકરની મેક્ષભૂમિ બે પ્રકારની કહી છે. પર્યાય મોક્ષભૂમિ અને પરંપરા મોક્ષભૂમિ. પર્યાયમાં એવું છે કે તીર્થકરના કેવળજ્ઞાન પછી અમુક કાળે જ મોક્ષમાર્ગ પ્રવર્તે, અને બીજી અમુક પાટો સુધી મોક્ષમાર્ગ વહેતે રહે. આ વાત મગજમાં લેશું તો આત્માની ઓળખ કરાવવાની યોગ્યતા કે સત્તા માત્ર તીર્થકરોને જ છે એ સમજાઈ જશે અને તેથી જ પ્રભુ વીર જગતને આત્માની ઓળખ આપે છે.
આત્મા એ શી ચીજ છે? હવે એ ઓળખમાં પ્રથમ એ જણાવ્યું કે આ આત્મા તે શરીર, ઈન્દ્રિય, ધનમાલ કે કુટુંબકબીલે ન હોય, એટલે આ સર્વ વાનાં તે આત્મા નથી. આત્મા એ અંદર આવીને રહેલી, ઉત્પન્ન થવાવાળી, ભવચક્રમાં જન્મ લેવાવાળી એવી એક નેખી ચીજ છે. બાહ્ય આત્માથી જુદો પાડી અત્યંતર આત્માને ઓળખાવવાનું કામ આ જિનેશ્વર મહારાજનું છે. ભવભવ ઉત્પન્ન થવાવાળે એક જુદો પદાર્થ
તું છે એટલે મન, ઈદ્રિયે, શરીરાદિથી ભિન્ન પદાર્થ છે. વળી તું કર્મને આધીન છે. એટલે એક ભવથી બીજે ભવે રખડવાવાળો છે. હવે તે કર્મોથી તારે મન અને ઇન્દ્રિયોને આધીન થવાનું થાય છે, તેથી બંધાય છે. હવે ઇકિયેની આધીનતા એટલે અનુકૂળ અને પ્રતિકૂળ એવા ઈનિા વિષયોમાં રાજી થવું કે ઈતિરાજી ધારણ કરવી. એનું નામ જ આધીનતા.
બહિરાભા, અંતરાત્મા અને પરમાત્મા છે આવી રીતે બહિરાત્માને ત્યાગ ઓળખાવવા છતાં અંતરાત્મા ચીજ શી ? બહિરાત્મા તે મિથ્યાત્વી હોય. જે સમ્યગ્દષ્ટિ હોય તે અંતરાત્મા જ હોય. આપણે આત્મા ત્રણ પ્રકારે લીધા છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. ધન, શરીર, કુટુંબાદિને “હું' તરીકે ગણનાર હોય તે બહિરાભ, ભભવ ઉત્પન્ન થવાવાળો “હું' છું, આવી રીતે જે ગણે તે અંતરાત્માં. હવે અહીં અંતરાત્માવાળો જે છે તે લે શું? વેપારી જેમ કોથળી છેડે ત્યારે અંદર શું છે તે ગણું લે. તેવી રીતે અંતરાત્મા થવાવાળો આત્મામાં શું છે તે તપાસે. હવે અહીં આ આત્મામાં ત્રણ રત્નભંડારો છે. એક સમ્યગ્દર્શનરૂપી, બીજે સમ્યજ્ઞાનરૂપી અને ત્રીજે સમ્યફચારિત્રરૂપી ભંડાર છે. આ ત્રણ રત્નના ભંડારોને ખ્યાલ ન આવે ત્યાં સુધી આત્માનો ખ્યાલ ન જ આવે.
પારસમણિ જે સમ્યગ્દર્શનરૂપી રત્નભંડાર " હવે સમ્યગ્દર્શનરૂપી રત્નભંડાર તે પારસમણિ જેવો છે. પારસમણિ પોતે સુંદર રહે અને બીજાને તેવા કરે. તેવી જ તાકાત સમ્યગ્દર્શનમાં છે એટલે પિતે સુંદર રહે અને બીજાને સુંદર બનાવે. જ્ઞાન અને ચારિત્રને સમ્યગ્દર્શન સુંદર બનાવે છે. જ્ઞાન કે ચારિત્રમાં એવી તાકાત નથી કે પોતે સુંદર રહે અને બીજાને સુંદર બનાવે. આ સમ્યગદર્શનમાં એવી તાકાત છે કે તે અજ્ઞાનને જ્ઞાન બનાવે, અવિરતિને વિરતિ બનાવે. હવે તે સમ્યક્શન ચીજ શી ? તેનું રૂપ, રંગ, ગંધ કંઈ છે કે નહિ ? તે રૂપ કે આકારવાળી ચીજ નથી. અરે, એમાં ગંધાદિ પણ નથી, તે વળી એ વસ્તુ શી હશે ? જગતમાં વસ્તુ તે જ મનાય કે જેને આકાર, રૂપ, રસ, ગધાદિ હોય અહીં સમ્યગ્દર્શનને તેમાંનું એકે નથી પછી માનવા શી રીતે ? હવે અહીં તારામાં અક્કલ જેવી ચીજ છે કે નહી ? જે અલ જેવી ચીજ માનતે હેાય તે પછી તેને રંગ,રૂપ, આકાર બોલ! હવે જો તું અક્કલના આકાર, રૂપાદિ નહિ બોલે તે પછી અક્સને મનાવીશ કઈ રીતે ? શોક એ ચીજ છે કે નહિ ? સુખ–દુઃખ છે કે નહી ? તેનું રૂપ, આકાર કે રંગ ક્યાં ? તે પછી કહે કે જડ ચીજો, પદ્કગલિક ચીજો રૂપ, રંગ કે આકારાદિવાળી હેય, પણ અહીં અરૂપી
Page #224
--------------------------------------------------------------------------
________________
એતાલીસમુ
અધ્યયન ૪ : સભ્યશ્ર્વ
૨૦૩
એવી આત્માની ચીજ છે, તેના વળી રૂપ, ર્ગ કે આકાર લેવા જાય તે તે કેમ ?
અવધિજ્ઞાની પણ સમ્યગ્દર્શનના અંગે પ્રભુને પૂછે છે
ઃ
અહી સમ્યગ્દર્શનમાં રૂપ, ર્ગ કે આકાર નથી તે પછી તે છે કે નહિ, થયું કે નહિ તે જાણવું શી રીતે? વાત ખરી. તેમાં નવાઇ નથી. હવે તે કારણથી અવધિજ્ઞાની પુરુષોને પણ પ્રશ્ન કરવા પડે છે.સૂર્યાભદેવ અવિધજ્ઞાની છતાં પ્રભુ વીરને પ્રશ્ન કરે છે કે - પ્રભુ, હું સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ ?' અહીં આવા ધ્રુવ પ્રશ્ન કરે તેથી તે રૂપ, ર્ગાદિથી નથી જણાતી માટે અગમ્ય એવી સમ્યગ્દર્શન નામની ચીજ માટે પ્રશ્ન કર્યો તે ? હવે તે રૂપ, ર્ગાદિ વિનાની ચીજ છે એમ માનવું અને તે અમારે છે કે નહિ તે વળી જ્ઞાનીને પૂછ્યું એ કેમ ખતે ? અહીં હવે અક્કલ, સુખદુ:ખ એ અનુભવાની ચીજો છે તેથી મનાય. પછી તેના રંગ, રૂપ કે આકાર ન હોય તે પણ માનવામાં હરકત નથી. સુખ, દુ:ખ કે બુદ્ધિ થાય છે ત્યારે તેમાં હકાર ભણાય છે, પરંતુ આ સમ્યગ્દર્શન અનુભવની ચીજ કયાં ? ચેતના, સુખ, દુ:ખ તે અનુભવવાળી ચીજો અને રંગાદિ વિનાની હોવાથી તેનુ અસ્તિત્વ મનાય પણ આ સમ્યગ્દર્શન અનુભવવાળી ચીજ નથી તેથી મનાય કેમ ?
લૂટારુપણું કબૂલા તે જ સમ્યગ્દર્શન
સમ્યગ્દર્શન એ જ ચીજ છે કે જગતમાં સર્વ જીવે જે લૂંટારાપણું કરી રહ્યા છે, તેમને લૂટારાપણું કરીએ છીએ તેનું ભાન થાય અને તે બંધ કરે તે પ્રથમ નબરે જરૂરી છે. હવે એ જ સમ્યગ્દન છે. સૂત્રકાર મહારાજ પણ ઉપરની વાતને જ સમ્યગ્દર્શન કહે છે. હવે અક્કલ જેમ અનુભવની ચીજ છે તેમ આવી વાતના અનુભવ થાય તેનું નામ સભ્યન, હવે જગતમાં ચારી કરવી અને ચાર શબ્દથી ભડકવુ તે ચારી ઉપર શિરોરી કરનારને શેલે. તેમ અહીં તમારે જગતના જવાના હકા લૂટવા, લૂટારાણું કરવું અને
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પછી કોઇ લૂટારુ કહે તેમાં ચીડવુ એ કેમ ખને ? અહીં લૂંટારુપણું કબૂલા તે જ સમ્યગ્દર્શન.
કઇ સત્તાથી અન્ય જીવાનું સુખ લૂટા છે?
હવે યુ લૂંટારુપણું તે સાબિત કરે તે પછી અમે તે નહિ કરીએ ! તે માટે પ્રભુ વીર જગતને કહે છે કે-તમા શુ લૂટા છે ? ધાડપાડુઓ ધન, મિલ્કતાદિને લૂટે છે. તે વળી કેવી મિત ? જે અહારથી મેળવી શકાય, તે પણ તમે તે એવી મિતને લૂટા છે કે જે ખીચારો ફ્રી ન મેળવી શકે. તમે આ જગતની અંદર ખીજા જીવાને હેરાન કરો તેમાં તમને ક શા છે ? કબૂલ કરી કે હેરાન કરવાના અમને હક નથી અને સાથે અમેા હેરાન કર્યા વિના રહેતા નથી, કારણ કે એક પણ ભવમાં યે કાયના જીવાને મારે હેરાન ન કરવા એવી પ્રતિજ્ઞા કરી નથી. હવે જો તમે કહે કે નથી પ્રતિના કરી, તેમ નથી હેરાન કરતા બુધ થયા, વળી પરહેજી પણ રાખી નથી. હવે કહો કે તમેાને કઇ સત્તા ? બીજા જીવાને મારવાની, હણવાની, દુ:ખી કરવાની, તાબેદાર બનાવવાની, શેકવાની કે પીસવાની આદિ સત્તા તમને છે ખરી? કઈ સત્તાની રૂપે . તમે એમ કર્યુÖ અગર કરી છે? કહે! જીવનું જે સુખ તે સુખના લૂંટારું તમે છે! કે નહિ ?
વેાને મારવાના હક નથી એવી માન્યતા તે સમક્તિ
'.
અહીં જગતના જીવાને યે કાયના જીવામાંથી કાઇને પણ મારવાના, કાઈના પર બળાત્કાર કરવાના, હુકમ કરવાને, પીડા કરવાના કે મારી નાંખવાના હક નથી. આમ હક નહિ છતાં જે ડગલે ને પગલે છચે કાયના જીવાને તાડન-તર્જન કરવામાં આવે, તેમની પાસે પરાણે પ્રવૃત્તિ કરાવવામાં આવે, તેમને કબજામાં રાખવામાં આવે, અરે, તેમને દુ:ખી કરવામાં આવે અને પ્રાણુવિયેાગ કરવામાં આવે તે કયા હિસાબે ? માટે યે કાયના વેાને તાડનાદિ કરવાના
Page #226
--------------------------------------------------------------------------
________________
બેતાલીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્રવ ૨૦૫ કોઈને હક નથી એવું જે માનવું તેનું નામ સમિતિ. આવું જ્ઞાન તે જ સમ્યજ્ઞાન અને તેવી પ્રવૃત્તિ તે સમ્યફ ચારિત્ર. બ્રહ્માની મહેરબાનીથી બ્રાહ્મણોની માલિકીનું જગત!
હવે કોઈના ઘેરથી ચોરી કરીને ચીજ ઉપાડી લાવવી અને વળી તે ચીજ પેલા માણસની છે એમ જે નથી માનતે એ કામ કોનું? ભરાડી ચેરનું કામ. એટલે કોઈની ચીજ ઉઠાવી લાવે અને તેની માલિકીય માને નહિ. તેમ અહીં પણ પૃથ્વી આદિ છયે કાયોને મારે, હેરાન કરે છતાં તેને જીવ તરીકે જ ન માને, એટલે જેમ બ્રાહ્મણે કરે તેના જેવું થયું. બ્રાહ્મણ જે કોઈનું ઉપાડીને ખાઈ લે તે તે ચોરી નથી, કારણ તે પોતાનું હતું. કોઈના લૂગડાં લઈને બ્રાહ્મણ પહેરી લે તો તે પોતાનાં જ છે, એ ચોરી નથી. તેમજ કોઈનું ઉપાડી બીજાને આપે તેમાં પણ ચોરી નથી. અહીં સર્વમાં પિતાનું કેમ ? તે કહે છે કે બ્રહ્માની મહેરબાનીથી જ આ આખું જગત ઉત્પન્ન થયેલ છે. અને તેની મહેરબાનીથી આ સર્વ ભગવાય છે. અહીં બ્રાહ્મણ પણ માલિક બને છે.
- ભરાડી ચેર જેવું વર્તન હવે એવી જ રીતે છયે કાયના જીવોને અંગે તાડનાદિ કરીએ અને છેવટમાં કહીએ કે તે જીવ જ ક્યાં છે ? એટલે ભરાડી ચાર ચોરી કરીને ઊલટો ગળે પડે તેમ અહીં જીવોની વિરાધના કરીને તેને જીવ તરીકે જ ન માનવા એ ભરાડી ચોર જેવું છે.
સિધસેનદિવાકરજીએ કહેલા સમકિતના લક્ષણે
હવે સિદ્ધસેન દિવાકરજી સમક્તિના લક્ષણમાં જણાવે છે કે યે કાયના જીવોને જીવ તરીકે માને તેનું નામ જ સમક્તિ. આ માને ક્યારે ? ભગવાન જિનેશ્વર મહારાજના વચનની પ્રતીતિ કે શ્રદ્ધા થયા વિના પૃથ્વી, પાણી આદિને જીવ માનવાનું બને જ નહિ. પૃથ્વી આદિને જીવ ત્યારે જ માને કે જ્યારે જિનેશ્વરના વચન ઉપર પૂર્ણ
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન શ્રદ્ધા હોય. છ યે જીવનિકાયને માનીએ તે પછી તેને “ તાડન, મારશુદિ કરવાને આપણે હકદાર નથી” અને એ જ માન્યતા સમકિત છે. | ઇતરે કરતાં જૈનદર્શનમાં વધુ શું છે?
રૂપ, રંગ કે આકાર વિનાનું આ સમ્યગ્દર્શન છે. છતાં તે પ્રભુ વીરે ઓળખાવ્યું. “ જગત છએ કાયના જીવોના હકોને લૂંટી લે છે” એવી માન્યતા થાય ત્યારે જ સમ્યગ્દર્શન. તેનાથી જ સાચા દેવ, ગુરુ કે ધર્મને માનીશું, છએ કાયના જીવોનું લૂટારાપણું ન માનીએ તે સમકિત જ નથી, અને તેથી જિનેશ્વરાદિને દેવાદિપણે મનાય જ નહિ. હિંસા, જઠ કે માયાને ત્યાગ આદિ સર્વ મતવાળાઓ બોલી રહ્યા છે. મન અને ઈદ્રિયને દમવાની વાત પણ દરેક મતવાળા કરે છે, છતાં જૈનશાસનમાં વધુ શું છે ? જેવું ઇતરોમાં છે તેવું જ જૈનદર્શનમાં છે ને? તે કહે છે કે–ના, છએ જીવ નિકાયને માનવી અને તેનું લૂંટારાપણું માનવું તે વાત જૈનર્શન સિવાય બીજામાં નહિ મળે. ઇતરે હિંસા કીડી મંકોડીની ગણે છે, પરંતુ પૃથ્વી આદિની હિંસા ગણતા નથી, તેથી છએ ધ્વનિકાયનું અસ્તિત્વ જેનર્શનમાં છે અને તેનું લૂંટારાપણું માનવું તેનું નામ જ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શનની માન્યતા કેના માટે ? હવે આ સમ્યગ્દર્શનની માન્યતા કોના માટે ? તે જે ઊઠેલા હોય તેના જ માટે કે? ધર્મ કરનારા જીવો બે પ્રકારના છે. એક ધર્મ તરફ લાગણવાળા થયેલા તે ઉસ્થિત એટલે તૈયાર થયેલા, અને જેમને ધર્મ પ્રત્યે લાગણી નથી તે અનુત્થિત કહેવાય. તેવાઓને પણ આ સમ્યગ્દર્શનનું સ્વરૂપ જણાવ્યું. અહીં એમ પ્રશ્ન થાય કે-તમે નીતિને પણ ઓળખતા નથી. ખરેખર, જે મનુષ્યને વાયુને રોગ થયો છે તે લબાડ કરે તેમ અહીં આ બેલનારો પણ લબાડે જ કરે છે. મલબાડામાં પણ અંદરના જે સંસ્કાર હોય તે જ કામ કરે. તેના કુલાદિનું જે વર્ણન થયું હોય તે જ નીકળે. લબાડામાં પ્રથમ સંસ્કાર
Page #228
--------------------------------------------------------------------------
________________
ખેતાલીસમું ]
અધ્યયન ૪ : સમ્યકૂવ
૨૦૦૭
જ કારણ છે. ભૂત વળગ્યું છે એમ કહેવાય તો પછી સ ંસ્કારોને સંબધ ન રહે. અને જેમ તેમ ખેલે પણ ખરા. અહીં કયા મનુષ્યને વાયુરાગ કે ભૂત વળગ્યાનુ જણાવ્યું ? તા કહે છે કે—જે સાંભળવાવાળા અથી થયા નથી તેની આગળ ખેલવું તે વાયુરોગવાળા કે ભૂત વળગ્યાવાળે જ મેલે. આવી રીતે નીતિને નિયમ છે તે પછી ધર્મને માટે તૈયારી નહિ થયેલાને પણ ધનાદેશ આપ્યા કેમ ? અહીં તૈયાર નહોતા થયા તેને તૈયાર પણ આ સંદેશાએ કર્યો.
ક્રોધથી નુકશાન અને ક્ષમાથી ફાયદા
જેમ પ્રભુ વીરે ‘ઘુત્ત્ત મુખ્ત’ એમ ચકાશિયાને કહ્યું, તેમાં ક્રોધથી થતું નુકશાન અને ક્ષમાથી થતા ફાયદો જણાવ્યો. તેમ અહીં ધર્મને માટે જે તૈયાર નહાતા થયા તેમને તૈયાર કર્યો અને સાથે આ સંદેશા આપ્યા. કયો ? તો કહે છે કે જગતના જીવાને તાડન, મારણ આદિ કરાય તે લૂટારાપણું છે અને તેવી જે માન્યતા તેનું નામ જ સમક્તિ.
સ્થિત અને અનુત્થિત ધર્મી વે
ગૌતમસ્વામી, અગ્નિભૂતિ આદિ તો પ્રભુ વીરને જીતવા માટે આવ્યા હતા પણ સમજવા માટે નહિ; જ્યારે વાયુભૂતિ વગેરે ગણધરો જીતવા માટે નહોતા આવ્યા પણ સમજવા જ આવ્યા હતા. પ્રથમના એ જીતવા આવ્યા હતા અને બાકીના નવ સમજવા આવ્યા હતા એમ સમજવાનુ છે. પ્રથમના એ અનુત્થિત હતા અને બાકીના ઉત્થિત હતા, કારણ કે · ચાલેા જઇએ, આપણા મનનું સમાધાન કરીએ. ’ એ ભાવનાથી તે આવેલા હતા. પ્રથમ એ જીત મેળવવા આવેલા હોવાથી તે ધર્મને માટે અનુત્થિત હતા. તેથી જૈવ ધર્મ કરવાને માટે તૈયાર થયેલા હોય અગર આળસુ હોવાથી તૈયાર ન પણ થયેલા હાય તો તેવા અનેને સરખી રીતે ધમના સ ંદેશ આપ્યા કે— उपपन्ने वा विगमे वा धुवेइ वा.
.
"
Page #229
--------------------------------------------------------------------------
________________
Poc
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઉસ્થિતમાં પણ બે પ્રકાર છે. જે તમારી પાસે ન આવવાવાળા છે તે કંઈ ધર્મને માટે તૈયાર નથી એમ નહિ કહી શકાય, તેમ જેઓ પાસે આવેલા છે તે સર્વ કંઈ ધર્મ માટે તૈયાર છે એમ પણ નહિ કહી શકે. પ્રભુ વરની પરિષદમાં કાળિયે કસાઈ પણ આવતું હતું ને ? જેમ નેમિનાથની પણ પરિષદ્દમાં સાંબ ન આવ્યા તેમણે ઘરે રહીને જાણીને વંદન કર્યું એટલે તેઓ ધર્મ કરવા તૈયાર હતા અને પ્રદ્યુમ્ન આવીને રૂબરૂ વંદન કર્યું. પ્રભુ વીરની પાસે આવીને ધર્મને પ્રતિબોધ ત્યારે વિનયપૂર્વક અગિયાર ગણધરોએ પ્રદક્ષિણું કરીને પૂછ્યું કે “ પ્રભુ ! તત્ત્વ શું ? ” તે “ પનીર વા વિના વા ધુર વા” એમ પ્રભુએ કહ્યું. આવી રીતે ત્રણ પ્રદક્ષિણ કરી ત્રણ પ્રશ્નો પૂછ્યા તેના નિષધારૂપ ત્રણ ઉત્તર તે જ ત્રિપદી છે.
ત્રિપદીના આધારે પ્રવચન પુરુષ - જિનેશ્વર મહારાજને ત્રણ પ્રશ્નો કર્યો અને તેના જે નિષધરૂપ ઉત્તરો મળ્યા તે ત્રિપદીના આધારે ગણધર મહારાજાએ એક મનુષ્ય ખડો કરે છે. કે પુરુષ ? પ્રવચનરૂપ પુરુષ ખડો કરે છે. અહીં પુરુષ કેમ ? તે કહે છે કે આચારાંગાદિ સુબેને છેડે “અંગ” શબ્દ મૂક્યો છે તે પુરુષ માન્યા વિના અંગ કહેવાને હક શી રીતે? માટે કહેવું પડશે કે ભગવાન પાસેથી ગણધર મહારાજાઓ ત્રિપદી સાંભળીને પ્રવચનપુરુષ ઊભું કરે. તેમાં આચારાંગ-સૂયગડાંગતે બે પગે, ઠાણાંગ સમવાયાંગ તે ઢીંચણરૂપ છે.
ઉપસ્થિતના બે પ્રકાર અહીં પ્રભુ વીરની પરિષદ્દમાં અગિયાર ગણધરોની જોડે ૪૪૦૦ શિષ્યો હતા તે સર્વેએ પ્રદક્ષિણ દઈને નિષધા લીધી નથી, એટલે એ સર્વ અનુપસ્થિત છે, તે પણ તે સર્વને એક સરખે સંદેશે આ છે. ક? તે કહે છે કે–જગતના છાનું થતું જે લુંટારાપણું તે
Page #230
--------------------------------------------------------------------------
________________
બેતાલીસમું.] અધ્યયન ૪: સમ્યક્રવ
૨૦૯ બંધ કરે ! તેમાં ઉપસ્થિતના બે પ્રકારે છે. કેટલાક હુકમને માનીને અમલમાં મૂકે. કેટલાક હુકમને માને ખરો પણ અમલમાં ન મૂકે. ગૌતમાદિ અગિયાર ગણધરેએ હુકમને માની છએ કાયની જીવ વિરાધનાને બંધ કરી અને આનંદાદિ શ્રાવકોએ હુકમ માન્ય ખરે પણ આચર્યો નહિ. જેણે હુકમ માળે, સાંભળે અને ઠોકરે પણ માર્યો તેવાઓને હુકમ પાછો કરે કેમ? તે કહે છે કે–તેવાઓને પણ પ્રભુ વીરે સંદેશ આપે, એટલે જે ગૃહસ્થપણામાં રહ્યા છે તેમને પણ સંદેશ આપ્યો. જેઓ દંડના ત્યાગી નથી તેમને પણ સંદેશે આ .
* જિનકદાપી અને સ્થવિરકલ્પી સાધુ ઘરમાં જેનું ચાલતું હોય તેને હુકમ સર્વ માને ખરા, પણ બે વર્ષના છોકરાને હુકમ દે તે ન પણ માને.અહીં ઘરમાં હુકમ ચાલે એમ કહેવાય છતાં બે વર્ષને છેક ન માને તેથી ઘરમાં હુકમ નથી ચાલતે એમ ન જ કહેવાય, કારણ કે જે હુક્મને જ સમજાતે નથી તે માને નહિ અને અમલમાં પણ ન મૂકે તેમાં નવાઈ નથી. તે માટે કહે છે કે-સાધુ બે પ્રકારે છે. જિનકલ્પી તે નિરુપાધિક અને
વિરકલ્પી તે સોપાધિક છે. આવા બંને પ્રકારના સાધુઓને આ જ સંદેશો આવે.
- આ તે ગાડા હાથી જે હકમ !
જેઓને જિનેશ્વર મહારાજની પાસે રહેવું હોય તેને તે આ હુકમ માગ્યે જ છૂટકોને ? તે કહે છે કે ના. હવે જે ગચ્છની મર્યાદાવાળા હોઈ સંયોગવાળા કે સંયોગ વિનાના હોય તે સર્વ માટે આ હુકમ પ્રભુ વીરે ફરમાવેલ છે. હવે આ બધું કરવાની પ્રભુ વીરને શી જરૂર ? સામે કે છે તે જોયા વિના સીધે હુકમ જ ફરમાવ તે ગાંડા હાથી જેવું ગણાય. એવો હાથી મહાવત, શેઠ કે નેકરને ન દેખે અને એકસરખી રીતે પ્રવર્તે. અહીં ગાંડાની નીતિ નિરપેક્ષ હોય છે. તેને ૧૪
Page #231
--------------------------------------------------------------------------
________________
• ૨૧૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
રવપરને વિવેક હોતું નથી. નિર્વિવેકાણને બાદ કરીએ તે વીતરાગ મહારાજની પ્રવૃત્તિ પણ તેવી જ છે. એટલે સ્વ-પર કે પાધિક નિરુપાધિવાળાને જતા નથી. જગતમાં લૂંટારાપણું બંધ થાય તે જ તત્ત્વરૂપ તેમના મનમાં છે. " જૈનશાસનમાં જ છએકાયના લૂંટારાપણાના ત્યાગને ઉપદેશ "
હવે તત્ત્વ એ શી ચીજ ? જેમ જુગારી જૂગટામાં જ તત્ત્વ માને. ચપટમાં જ તત્ત્વ ગણે તેમ અહીં આ સંદેશ તત્ત્વની સાથે સત્ય વસ્તુ છે. એવા સત્યના ઓળખવાવાળાઓ તે ઘણું આવે અને બેલતા કોને નથી આવડતું ? જેમ બેલતા સર્વને આવડે ખરું, પણ હિસાબ નહિ આવડરને હિસાબ પૂછાય તે તે ન જ બોલે. કહે કે જગતમાં બતા સર્વને આવડે પણ બોલતાં તે ન જ આવડે. આ સત્ય સંદેશ તે જગતમાં બીજો કોઈ ન જ બેલે. છએ કાયની અંગે થતું લુંટારાપણું જણાવી, મનાવી તેને ત્યાગ તે અંગે ઉપદેશ બીજા કેઈ પણ શાસનમાં કહેવાયેલ નથી પણ જૈન શાસનમાં જ છે, અને તે અંગે સુધર્મ સ્વામીજીએ જબૂસ્વામીજીને જે કહ્યું તેની ટીક શીલાંકાચાર્યજી શી રીતે કરશે તે અંગે જણાવાશે.
વ્યાખ્યાન: ૪૩ ગૌતમસ્વામીજી અને સુધર્મસ્વામીજીની એકસરખી વાચના
કાકાર મહારાજા શ્રીમાન સુધર્મ સ્વામીજી મહારાજ
જ ભવ્યજીના ઉપકારાર્થે મૂળમાં આગળ જણાવી ગયા તેવી જ રીતે ટીકાકાર શ્રીમાન શીલાકાચાર્યજી મહારાજ આચારાંગ સૂત્રના ચેથા અધ્યયનની ટીકામાં જણાવી ગયા કે રે ચેમિ અર્થ આ પ્રમાણે છે. “રે ચોમ' એટલે શું ? તે હું કહું છું. માગધી ભાષામાં તેને અર્થ તે થાય. અહીં “તત્ ” શબ્દના અર્થમાં “” લઈએ, અથ શબદના અર્થમાં તે લઈએ તો શો અર્થ થાય ? તે બંને
Page #232
--------------------------------------------------------------------------
________________
તેતાલીસમું] અધ્યયન ૪ઃ સમ્યફ ૨૧૧ અર્થે અહીં ટીકાકાર જણાવે છે, પણ આ કહે છે ગણધરો, કારણ ગણધરોને જ અંગે રચવાનો અધિકાર છે. ગણધરોમાં જેમ સરખા બુદ્ધિશાળીઓનો પદાર્થ એક સરખી રીતે નીકળે તેમ અગિયારે ગણધરની દેશના એકસરખા અધિકારવાળી છે તેથી ગૌતમસ્વામીજીની વાચના અને ભગવાન સુધર્મ સ્વામીજીની વાચના એક સરખી હોય છે. જેમ ભગવતીસૂત્રમાં “હે ગોયમાં અને જ્ઞાતાજીમાં “હે ધર્મ !” આ રીતે વાચનાઓ ચાલેલી છે તેથી બંને એકસરખા અધિકારમાં હોય છે. અહીં બંનેમાંથી કોઈ પણ બોલે તે કહે છે કે સે મિ એટલે “રોડમ્' એટલે અહીં “અ ” ક્યાંથી લીધું ? વાત ખરી, પણ ‘ત્રરીનિ” એટલે હું એ અર્થને કહેનાર મદ૬ શબ્દ લેવો પડે અને તેથી અહીં “ોડદું વ્રરીનિ' એમ કહીને ” તે હું બેલું છું એમ કહે છે. અહીં પોતાના શિષ્ય આગળ કહેવું તેમાં વળી તે” “હું” એ બધું બોલીને કામ શું ? વાત ખરી પણ હું જ્યાં કહેનાર છું તેથી વસ્તુસ્થિતિને નિશ્ચય કરીને હું કહું છું.
- આપ્ત એટલે ભરેસાદાર પુરુષ
દુનિયામાં આપ્તને એટલે ભરોસાદાર પુરુષને જાણવા માટે કંઈ તિલક હોતું નથી, મૂખને શિંગ હોતું નથી. છતાં તે ભરોસાદાર અને મૂર્ખને ઓળખવા શાથી ? તે શાસ્ત્રકાર જણાવે છે કેદુનિયામાં આપણે “મિથે રજુ થશવચિત ના?” એટલે કહેવા યોગ્ય પદાર્થો યથાસ્થિતપણે જાણીને પછી બેલે તે જ ભરેસાદાર ગણાય, આજકાલ દુનિયામાં બધા માણસો અધિકારી થવા ઈચ્છે છે, પણ તે અધિકારીઓ બે બાજુનું જોઈને ફેંસલો આપે. વાદીપતિવાદીનું જાણું, સાંભળી પોતાની બુદ્ધિ સાથે તુલના કરીને પછી જ જજમેન્ટ–ચુકાદો આપે. આપણે તે વગર જાણે કે સાંભળે ચુકાદો આપીએ તેથી ભરોસાદાર ન જ ગણાઈએ. ભરોસાદાર તે જ ગણાય કે જે અથથી ઇતિ સુધીની તમામ બાતમી જાણીને પછી જ વસ્તુના નિર્ણયને જાહેર કરે. અહીં પણ આખ
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ભરોસાદારના લક્ષણમાં શાસ્ત્રકારે એ જ જણાવ્યું કે-જે વસ્તુ પિતાને જણાવવાની કે બોલવાની છે તેને અથથી ઇતિ સુધી જાણે, પછી યથાવસ્થિત જાણે એટલે કહેવા યોગ્ય વસ્તુને સત્યપણે પ્રથમ જાણે, પછી જાણ્યા પ્રમાણે જ કથન કરે તેનું નામ જ આપ્ત. આવા પુરુષોના વચને સર્વને કબૂલ કરવા લાયક થાય. '
ગૌતમસ્વામીજીનું અભિમાન નહિ પણ
તીર્થકર મહારાજની સ્તુતિ અહીં ગૌતમસ્વામીજી પિતાની આપ્તપણની સ્થિતિ જણવવા માટે શિષ્ય આગળ કહે છે કે તીર્થકરની સેવાથી જેમ માર્ગ પામ્યા અને જે રીતે માર્ગ સેવ્યું છે એટલે તેમની પાસેથી જેવી રીતે પામ્યા છીએ તેવી જ રીતે કહું છું. એટલે ગૌતમસ્વામીજી કહે છે કે “સાપઉં ત્રવાનિતે હું કહું છું. અહીં તત શબ્દ પ્રથમની વાતને આગળ કરે છે. તે” શબ્દ પ્રથમની વાતના પરામર્શ વિના કામ નથી લાગતું. અહીં તતશબ્દને પરામર્શ શી રીતે? જે હું તીર્થકર મહારાજના વચનથી સંપૂર્ણ તને જાણું શક્યો છું એ જે સંપૂર્ણ તને જાણનાર હું ગીતમાં કહું છું. અહીં કહેવાશે કે ગૌતમસ્વામીજી ઘોડે જ ચડ્યા ને ? એટલે અભિમાનમાં આવ્યા ને? તે કહે છે કે–ના, આમાં ઘોડે ચઢવાનું નથી પણ તીર્થકર મહારાજની પ્રશંસા છે. જે તીર્થકરના વચનને આધારે જ હું પામેલ છું અને તેના નિશ્ચયથી શંકાવગરનું, ન્યૂનતાવિનાનું, વળી સંપૂર્ણ એવું જે છે તે જ હું કહું છું. અહીં શ્રધેય વચનના હેતુ તરીકે આ બધું છે. અહીં સંપૂર્ણ સત્ય શંકા વિનાનું જાણનારા તમે છે. તે સંપૂર્ણ સત્ય નિઃશંકપણે જાણવામાં મારું પોતાનું સ્વાતંત્ર્ય નથી પણ ખુદ તીર્થંકર મહારાજને પ્રતાપ છે. આથી તીર્થંકર મહારાજની સ્તુતિ થઈ, નહિ કે પિતાનું અભિમાન. તીર્થકર મહારાજના વચનનો જ અનુવાદ કહે છે હવે “તે હું તમને કહું છું.” તે કોણ? જેણે તીર્થકર મહા
Page #234
--------------------------------------------------------------------------
________________
તેતાલીસમુ* ]
અધ્યયન ૪: સભ્યશ્ર્વ
૨૧૩
..
રાજના વચનથી સંપૂર્ણજ્ઞાન થયેલ છે તે જ હું કહુ છું. આટલું અધું લાંબું ખેાલીને શું કામ ? “ પીનો ધૈવત્તો વિવા ન મુઝે એટલે લરુપુષ્ટ શરીરવાળા દેવદત્ત દિવસે ખાતા નથી એટલે અર્થાપત્તિથી સહેજે સમજાય કે રાત્રિએ ખાય છે અને તેમ ન હોય તે પુષ્ટપણું ન સંભવે. પણ સ જીવે અર્થાપત્તિથી સમજનારા હોતા નથી. તેમ અહીં પણ તીર્થંકરના વચનને આધારે જ ગૌતમસ્વામીજી ખેલનારા છે તેથી અર્થાપત્તિથી હું પ્રભુના વચનેને આધારે ખેલનારો છું, એટલે હું વિશ્વાસપાત્ર છું એમ આવી જાય, છતાં જે ન સમજે તે માટે કહે છે કે—હું શ્રદ્ધેય છું, મારું કહેવુ માનજો. અહીં શ્રદ્ધેયપણુ પોતાપણાને આધીન નથી રાખતા. મારું વચન માનવા લાયક છે, માનવુ જોઇએ, હું શ્રદય જ છું. આ બધું ખાલે ખરા છતાં ક શુ ? મારા તરીકે જો તમે વચન માનતા હો એટલે મારી સ્વત ત્રતાએ કે મહિમાએ માનતા હૈ। । માનવાનું નથી. અહીં ઘડીકમાં કહેવુ છે કે માના, વળી મારા તરીકે ન પણ માને એમ કેમ ? અહીં જે સંપૂર્ણ પદાને જણાવનાર વચન કહુ છુ તે મારા તરીકે કહેતા નથી પણ તીર્થંકર મહારાજના વચનને અનુવાદ કરીને કહું છું એટલે મારા ધરનુ` કહેતા નથી. આમ ગૌતમસ્વામીજી તથા સુધર્મ સ્વામીજી કહે છે.
સ્વરૂપમાં ગૌતમસ્વામીજીનુ પણ અર્થાપત્તિથી તી કરતુ જ વચન
હવે અહીં સત્ય, સંપૂ, નિઃશંક આવું જે વચન મને તીથંકરથી જાણવા મળ્યું છે તે જ કહું છું. અહીં સ્વરૂપમાં વચન માનવાનુ ગતમસ્વામીજીનુ પણ ભાષામાં તે અર્થાપત્તિથી તી કરતું જ વચન માનવાનુ ઠરે છે. અહીં તીર્થકર મહારાજના વચનથી તત્ત્વને માનનારો હું કહું છું કે તેમનું કહેવું તત્ત્વરૂપ વચન તમારે માનવા લાયક છે તે હું તમોને કહું છું. અહીં ‘પ્રીતિ ’એક જ પદ કહેલ હોત તા પણ ચાલત. એટલે અતીત અનાગતના તીર્થંકરો
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કહે છે તે હું કહું છું એટલાથી જ ચાલત. છતાં “સંત” શબ્દ મૂકીને કામ શું? તીર્થંકરના વચનથી તત્ત્વને માનનારે તત્વને સંપૂર્ણ સત્ય અને નિશંકપણે માને એમ જણાવ્યું છે, તેવી જ રીતે બીજા પ્રકારે કહે છે કે જૈન દર્શનકારે જેમ પિતાને અનુસરનારાઓને ઉપદેશ આપે છે તેવી જ રીતે દરેક મતવાળા અહિંસાદિ પાંચ વસ્તુઓ પવિત્ર તરીકે કહે જ છે. ખુદ હરિભદ્રસૂરિજી જણાવે છે કે દરેક મતવાળાને એ કહેવું પડે છે કે હિંસા, જાડ, ચેરી, સ્ત્રી અને પરિગ્રહ તે પાપરૂ૫ છે, છોડવા લાયક જ છે. આમ દરેક મતવાળા બોલે છે ખરા. પણ ફરક કયાં ? તે કહે છે કે જગતમાં કષની શુદ્ધિવેળા સર્વ ધર્મો હેય તે સર્વમાન્ય. સાચા સુવર્ણની કપ, છેદ તેમજ અગ્નિથી પરીક્ષા
જેમ સુવર્ણની પરીક્ષા માટે કરાટી ઉપર કષ આવે તે જ તેને સુવર્ણ માને. પિત્તળ કે ત્રાંબા ઉપર સુવર્ણ હોય એટલે બનાવટી દાગીના ઉપર કષ લાવવા સુવણું જોઈએ. તેમ દરેક મતવાળાને કણ પૂરતે તે ધર્મ રાખવો જ પડે. કલરૂપ પદાર્થમાં જ્યાં છીણું. મૂકવામાં આવે તે મઢેલા કે રસેલા હોય તે ન ટકે. નક્કર હોય તે જ છીણી લાગતાં સુવર્ણરૂપે ટકી શકે. રસેલા કે મઢેલા સુવર્ણ કષમાં ટકે પણ છીણીમાં ન ટકે. ઈતર મતકારો તે કપમાં નીકળી જાય પણ કેટલાક મતે તમારા જ સંસર્ગમાં રહેલા હેય. જેમ નિદ્દનવો તે કષમાં ચોખ્ખા નીકળશે, છેદમાં જાઓ તે આચાર પણ એ જ બેલશે. મહાવ્રતના આચારો કે સાધને પણ તે જ બલવાના. જમાલિ કે ગૌશાળા સરખા કષ કે છેદમાં નાપાસ નથી જ થવાના એટલે તેવાઓમાં ફરક ક્યાં પડવાનો ? તે કહે છે કે–તત્ત્વવાદમાં ફરક પડે. અગ્નિમાં નાંખવામાં આવે ત્યારે તે સેનાની લગડી જ ટકે પણ રસેલું, મઢેલું કે ભેળસેળવાળું પણ સુવર્ણ ન જ ટકે. ચેખે ખું હોય તે જ રહે. ખરેખરૂં સુવર્ણ જ ભઠ્ઠીમાં રહે
Page #236
--------------------------------------------------------------------------
________________
તેતાલીસમું] અધ્યયન કઃ સમ્યક્ત્વ
૨૧૫ ક્ષણિકવાદના પરિણામે ગોટાળે અહીં હિંસાદિની વિરતિવાળા એટલે નિષેધવાળા આચારવિચારને પ્રરૂપવાવાળા હતા છતાં માન્યું શું? તત્ત્વવાદની અપેક્ષાએ ક્ષણિકવાદમાં ઊતર્યા એટલે ક્ષણમાં ઉપજે અને ક્ષણમાં નાશ પામે. ભૂખ્યો કોણ થાય અને ખાય કઈક બીજો ! એક જ દ્રવ્યની અંદર તેને અનેક ગુણે કે પર્યાનો સમાવેશ કરવાને વખત જ ન આવે. જમાલિના અંગે જેમ “ ના રે એમ ન માને, તેથી આશવાદિ સર્વ તત્ત્વોમાં ગોટાળો જ થાય. કેવળ જૈન મતવાળો હેય તે જ એમ બોલી શકે કે “ તે હું ', એટલે અતીત અનાગતકાળને માનનારો હોય તે જ એમ બોલી શકે કે તે જ હું”. અહીં ભૂત અને ભાવિના પર્યાયરૂપ આત્માને જાણે કે માને તે જ બેલી શકે. અર્થાત પ્રભુની પાસેથી જે તને હું પામી શકયો હતો તે જ હું ગોતમ કે સુધર્મ સ્વામી કહું છું. જે ક્ષણે ક્ષણે દ્રવ્યને નાશ માનનારા છે તેમનાથી આ રીતે બેલી શકાય જ નહિ.
બોદ્ધમતનું ખંડન : સમ્યકત્વની કે મિથ્યાત્વની શા પણ આ જ આત્મામાં હતી. વળી તીર્થંકરના વચનથી સંપૂર્ણ તત્વ પામી જે દ્વાદશાંગીની રચના કરી તે પણ આ જ આત્મામાં હતી અર્થાત્ શ્રોતાવક્તારૂપ જે આ . આત્મા છે તે જ આ છે. આથી “તે હું' એમ ગૌતમસ્વામીજીએ, કહ્યું. અહીં બૌદ્ધોએ માનેલ જે ક્ષણિકપણું તે જગતમાં છે નહિ, ચાલ્યું નથી તેમજ ચાલવાને યોગ્ય પણ નથી; કારણ કે આત્માને જ્ઞાન જ ન થાય. જેમ એક શબ્દ બોલ્યો. તેમાં સમય અસંખ્યાતા હેય પછી તે ક્ષણવારમાં તે નાશ પામે તેથી બીજે સાંભળે નહિ. પછી તેનું જ્ઞાન પણ ન થાય. ઉપદેશ પણ ન બને. અહીં બદ્ધમતનું ખંડન કરાયું.. કેવી રીતે ? તે કહે છે કે પ્રથમ મેં બાર અંગે કહ્યાં છે. અર્થાત ત્રણ અધ્યયને કહ્યા તે જ હું, બીજે નહિ. તેના અંગે જણાવતાં કહે છે કે-તે જ હું કહું છું. એક બાજુ જણાવતાં કહે
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છે કે તીર્થકરના વચને પામીને જે કહેનારે અને બીજી બાજુ બાર અંગને કહેનારે અને ત્રણ અધ્યયને કહીને કહેનારો તે જ હું. અહીં ગૌતમસ્વામીજી શિમાં પિતાના વર્તાવ દ્વારા છાપ તે એવી પાડી ચૂક્યા છે, છતાં શબ્દથી પિતે તે એમ કહીને કામ શું ? અને તેથી તેની ટીકા ન પણ કરીએ એમ ટીકાકાર કહે છે, કારણ કે ખુદ પ્રભુ વીરથી પ્રતિબોધ પામેલા આ ગીતમસ્વામીજી છે.
સમ્યકત્વ પ્રાપ્તિરૂપ તત્વ જણાવનાર તત શબ્દ
તેથી અહીં ફરે ને અર્થ તત્ શબ્દમાં છે. અહીં તત શબ્દને અર્થ તે કરે. અહીં જ શબ્દથી ગૌતમસ્વામીજીને સંબંધ નથી. ક્ષણિકવાદનો પણ સંબંધ નથી કારણ શ્રદ્ધાને અંગે જે આ શબ્દ હોય તે દરેક અધ્યયનમાં તે હવે જોઈએ. ક્ષણિકવાદને અંગે આ તે શબ્દ હોય તે બીજો અધ્યયનમાં તે શબ્દ કેમ ન બેલ્યા? આથી ગૌતમસ્વામીજીના સ્વરૂપના માટે કે ક્ષણિકવાદના ખંડનને માટે તે સૈ શબ્દ છે એમ મનાય નહિ, તે પછી તે શબ્દ કોના માટે? તત શબ્દ નપુંસકલિંગવાળે અહીં છે તે વાત” હું કહું છું. અહીં તે વાત એટલે જે. વાત. એટલે કઈ ? તે કહે છે કે–હે મહાનુભાવ! જે પદાર્થની માન્યતા કરવાથી સમ્યક્ત થાય તે પદાર્થ તત્ત્વરૂપ છે તેને જ હું કહું છું. અહીં યત અને તત શબ્દનો પરસ્પર સંબંધ છે. દુનિયામાં જે ડાહ્યો તે કામકરે અને જે કામકર દે. તે ડાહ્યો. આથી અહીં જે તે શબ્દો પરસ્પર સંબંધવાળા છે. અહીં તે વાત કહું છું. એમાં તે કઈ ? તેના અંગે જણાવ્યું કેજે તત્ત્વની શ્રદ્ધા કરવાથી સમ્યકત્વ થાય તે જ વસ્તુ કહું છું. અહીં છેવટે તત શબ્દ સ્વરૂપ માટે, ક્ષણિકવાદ માટે ન રહ્યો પણ સમ્યકત્વના કારણરૂપ જે બને તે તત્ત્વને જણાવનાર આ તત શબ્દ છે.
સર્વકાળના તીર્થકરોની એક સરખી પ્રરૂપણ - હવે જેને માનવાથી સમ્યફત થાય તેવી વસ્તુ કહો છે, પણ આ વાક્યથી જૈન શાસનને આ પાયો માર્યો જાય છે, પાપન
Page #238
--------------------------------------------------------------------------
________________
તેતાલીસમું |
અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
- ૨૧૭
સત્ત કોઈ જગ્યાએ કહેવાયું નથી, પણ “વિજાપન સત્ત” “વટિરિને દાવો ઘા એમ જિનેશ્વરે કહેલા જ ત છે તે વાજબી નહિ રહે. વાત ખરી, પણ હું “ ” શબ્દના અર્થમાં આગળ જણાવી ગયો હતો કે જે હું કહું છું તે તીર્થંકર મહારાજના વચનના આધારે જ કહું છું. અહીં જે તત્ત્વ સમ્યફવના કારણરૂપ છે તે અહીં ગણધર પિતાના ઘરનું કહેતા નથી પણ ખુદ તીર્થંકર મહારાજે કહેલ કહે છે. અહીં અતીત કાળમાં થયેલા અને વર્તમાનકાળમાં વિદ્યમાન છે તેવા તીર્થકરે તેમજ જે ભવિષ્યમાં પદ્મનાભાદિ તીર્થકરે થવાના છે તે સર્વ તીર્થકર આવી રીતે પ્રરૂપણ કરે છે. એટલે વર્તમાન કાળના તીર્થકરો આ પ્રરૂપે . છે, એ વાક્ય વાજબી ગણાય, પણ ભૂત અને ભવિષ્યના તીર્થકરે માટે “ આ પ્રરૂપે છે ” એ વાકય કેમ વાજબી ગણાય ? આ વાત તમે મૂળમાં પણ કહી ગયા છે. ટીકામાં તે ત્રણને વર્તમાનકાળ શી રીતે જોડ્યો ? ભૂતના કહી ગયા, ભવિષ્યના કહેશે એમ કહે તો ઠીક, પણ આ ત્રણે કાળના કહે છે એ શી રીતે ? અતીતકાળાદિ ત્રણને ભેગા કર્યા અને ક્રિયાપદમાં “પ્રરૂપે છે” એમ વર્તમાન કાળનું ક્રિયાપદ કેમ ?
વ્યાકરણ અંગે પ્રશ્નનું સમાધાન - અહીં હાલ ભૂત કે ભાવિના તીર્થકર વિદ્યમાન નથી એ વાત ખરી, પણ ધાતુને સંબધી પ્રત્યય લગાડાય છે “માન ” એટલે જેની પાસે ગાયે છે તે ગોવાળિયો. એ ધાતુના આગળ ભૂતકાળનો પ્રત્યય લગાડે, તેની અપેક્ષાએ છે અને આપણી અપેક્ષાએ હતો એ કાળ લીધે. અહીં જે અતીતકાળની અપેક્ષાએ અને ભવિષ્યકાળની અપેક્ષાએ પણ જે વર્તમાન લીધેલ છે તે તે કાળની અપેક્ષાએ જ વર્તમાનકાળ લીધે છે. આ સર્વે આવી રીતે પ્રરૂપણું કરે છે. ભૂતકાળના તીર્થકરો કેટલા ? તે સર્વ એક સરખા પ્રરૂપણું કરે છે કે મતભેદ હોય? તેવી જ રીતે ભવિષ્યકાળના તીર્થકરો કેટલા ?
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વળી તે સર્વ સરખા મતવાલા કે તેમાં મતભેદ ખરો? તે વિગેરે ટીકાકાર મહારાજ અગ્રે જણાવશે.
વ્યાખ્યાન: ૪૪ ભગવાન વીર મહારાજની પ્રરૂપણા જ કહું છું
સ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકસૂરિજી મહારાજ “ આચારાંગસૂત્રની ટીકા કરતાં થકા ચોથા અધ્યયનનું પહેલું સત્ર સમજાવતાં આગળ જણાવી ગયા કે ભગવાન ગૌતમ સ્વામીજી અને સુધર્મ સ્વામીજી જેવું કહે છે તેજ હું કહું છું. ભગવાન સુધર્મસ્વામીજી જબૂસ્વામીને કહે છે કે “તે કહું છું.”
સે વેનિ' એટલે શું ? ભગવાન વીર મહારાજની પ્રરૂપણું જ હું કહું છું. ભગવાન વીર મહારાજની પ્રરૂપણને જાણનારો કોઈ બીજે જ હતો અને હું કોઈ બીજો જ છું એમ નહિ.
ગશાળાને પરિમતવાદ(ઈને પડદા ગશાળાની અપેક્ષાએ ગે શાળાને મુખ્ય મત પરિમતવાદવાળો હતે. જેમ બીજા મતવાળાઓને ઈશ્વરને બચાવ કરવા માટે લીલે પડદો કરે પડે છે, તેમ ગોશાળા પિતાની જાતના-કુળના બચાવ માટે-ભિક્ષાચરણાના બચાવ માટે પરિમતવાદને પડદે આડે કરતે હતે. આવી રીતે પરિમતવાદ એ લોકોએ આગળ કરેલો હતો. આપણે પરિમતવાદમાં છીએ જ નહી.
હું” અહંકારદર્શક નથી હવે ભગવાન સુધર્મસ્વામીજી તેમજ ગૌતમસ્વામીજી જે હું કહું છું” વગેરેમાં હું શબ્દ વાપરે છે તે પોતના અહંકારને માટે નહી પણ ક્ષણિકવાદના નાશ માટે કહે છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૪: સમ્યકૃત્વ
પ્રશ્ના અને તેના ઉત્તરા
પ્રશ્ન: તી કર મહારાજની દેશના પહેલા પહેરે હોય અને બીજા પહેારે ગણધર મહારાજ દેશના આપે તેમાં ભગવાન થાકી ગયા ?
શું તી કર
ચુમ્માલીસમું ]
૨૧૯
ઉત્તરઃ શું અન’તજ્ઞાનના ધણી થાકી જાય મહારાજ પાસે તીથ કર જે દેશના દેવડાવે છે તે શા વીય ચાલતું નથી એમ નહિં. જગતમાં ગુરુશિષ્ય ગણધર એમાં ફરક નથી, એ ખતે એક જ તત્ત્વને બતાવવા. અહીં તીથંકર અને ગણધરમાં ફેર હોય તે શકે જ નહિ. તીર્થંકર અને ગણધરમાં એકમન પ્રવતું હોય તે જ શાસન ચાલી શકે. તીર્થકર મહારાજ નિરૂપણ કરે છે તેમજ ગણધર મહારાજ નિરૂપણ કરે છે.
શાસન ચાલી
ખરા ? ગણુધર માટે? પેાતાનું અને તીર્થંકર
કહેનારા છે એ
પ્રશ્ન: એ તેના નિરૂપણમાં ભલે ક્રૂરક ન હોય પણ પહેલા પહેરે આવેલા અને આજે પહેારે આવેલા તેમની શંકાનું શું થાય ? શ્રુતકેવલી ને કેવલી મહારાજ તત્ત્વની પ્રરૂષણા કરે તેમાં ક્રૂરક ન જ હોય, પરંતુ સંશયતા છેઃ જે કેવલી મહારાજ કરી શકે તે શ્રુતકેવલી કેમ કરી શકે ?
ઉત્તર: કેવલી મહારાજ પ્રત્યક્ષ જ્ઞાનવાળા છે અને શ્રુતકેવલી મહારાજ પરોક્ષ જ્ઞાનવાળા છે, તેથી તેઓ છદ્મસ્થ હોવાથી તેમની પાસેથી શંકાનું સમાધાન થાય જ નહિ. ગણધર મહારાજ અને સંખ્યાતા ભવેાની વાત જાણે એટલું જ નહિ પણુ નિરૂપણ પણ કરી શકે. અસંખ્યાતા ભવાની નિરૂપણ કરવાની વાત ગણધર મહારાજના જ્ઞાનમાં રહેલી છે. વળી એકલા અસંખ્યાતા ભવાનું નિરૂપણુ કરે. તેમ નહિ પણ શ્રોતા જે પૂછે તે સનું નિરૂપણ કરે છે. જગતમાં સવ છે. તેથી બધા તત્ત્વનું નિરૂપણ, ભવતુ નિરૂપણુ એવી
પદાર્થો આધરૂપે આવી ગયા. રીતે કરે કે એને કેવલજ્ઞાન
Page #241
--------------------------------------------------------------------------
________________
२२०
શ્રીઆચારાંગસૂત્ર | [ વ્યાખ્યાન નથી એમ બીજા જાણે નહિ. આ છદ્મસ્થ છે એમ જાણે જ નહિ એવી રીતે તેઓ તત્વનું નિરૂપણ કરે છે.
સગર, બ્રહ્મદત્ત, સુભૂમ એ ચક્રવર્તી થવાના હતા, તે એમ કહેતા હતા કે હું ચક્રવર્તી છું? અને ચક્રીપણાને તેઓ શોધવા ગયાં હતા ? નહિ જ. સર્વ જીવોના અસંખ્યાતા ભવને જાણનાર અને શંકાનું સમાધાન કરનારો હું તમને કહું છું તે જ હું.
પ્રશ્ન: આખું આચારાંગ શરૂ કરતાં તો કહેવું જોઈતું હતું તે આ વચ્ચે કેમ કહ્યું? ૧-૨-૩ અધ્યયનમાં “થ નહિ અને ચોથા અધ્યયનમાં “જળ કેમ કહ્યું ?
ઉત્તર: પ્રથમ અધ્યયન શરૂઆતનું છે માટે વિશે” “હવે” ન કહેવાય. પહેલાના ત્રણ અધ્યયને અનિષ્ટ નિવારણવાળા હતા. ચોથા અધ્યયનમાં આ ઈષ્ટપ્રાપ્તિ જણાવી. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રરૂપણું જણાવી તેમાં પહેલા ત્રણ અધ્યયનમાં તે એકની એક જ વસ્તુ જણવવાની હતી તેથી જ કહેવાની જરૂર નહતી. '
“તીર્થકરોનું કહેલું જ સાચું” એ સમક્તિ માનવું. શ્રદ્ધા એ જ સમકિત કહ્યું.
પ્રશ્નઃ ભૂતકાળમાં તીર્થકરેએ કહ્યું, વર્તમાનમાં તીર્થકરો કહે છે તે ઠીક, પણ ભવિષ્યકાળમાં કહેશે તે કેમ મનાય ? - ઉત્તર: તે તે કાળની અપેક્ષાએ વર્તમાનપણું લઈ કૃદન્ત કરવું પડે છે તેથી અહીં તે તે કાળનું વર્તમાનપણું લઈ વર્તમાનકાળને પ્રયોગ કર્યો છે. તે ભવિષ્ય તથા ભૂતકાળમાં પણ તેમજ પ્રરૂપણ કરે છે.
ક્ષાપથમિક ભાવ અને ઔદયિકભાવ
હવે જે જે મતવાળા પિતાના માલિકને કર્તાપણું માને તેને તીર્થકર તરીકે લઈ લેવાય નહિ તે અહીં ક્યા લેવા તે માટે કહે છે કે સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપણાને પ્રાપ્ત કરવાની કોઈ કર્મની પ્રકૃતિ નથી, પણ તે ક્ષાયોપથમિક ભાવથી જ પ્રાપ્ત થાય છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
ચુમ્માલીસમું ] અધ્યયન ૪: સમ્યક્ત્વ ૨૨૧ તીર્થકરપણું એ એક જ પદ દાયિકભાવનું છે. કર્મને વશ કરવામાં, દાબવામાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ–પણું તે દયિક નથી.
પ્રમ: દયિક ભાવનું તીર્થકરપણું તેને તમે પહેલું મૂકે તેને અર્થ શું ?
ઉત્તર : જગતના સ્વભાવે તેઓને તીર્થકરપણું આવેલું છે. ક્ષાયિકપણું તે પિતાના ઉધમની વાત, ક્ષાયોપથમિકપણું એ પિતાના ઉધમની વાત તે પ્રમાણેનું તીર્થકરપણું નથી પણ તીર્થકરપણું તો. જગતના સ્વભાવે જ આવે છે. જગતના સ્વભાવે તીર્થંકર કૂખમાં આવતાની સાથે જ માતાને ચૌદ સ્વપ્ન આવે. તીર્થકર મહારાજા કાળ કરે ત્યારે આખા જગતમાં અંધારું, અને જન્મ થાય ત્યારે નારકીમાં સહે જ ટાઈમ સુધી અજવાળું થાય, એવા જગતના , સ્વભાવવાળું તીર્થકર પદ . ૧૫૮ કર્મપ્રકૃતિમાં ત્રણ જ બંધ, સત્તા અને ઉદયે શુભ
૧૫૮ કર્મપ્રકૃતિમાં ત્રણ જ પ્રકૃતિ એવી છે કે જે બંધ શુભ, સત્તાએ શુભ અને ઉદયે પણ શુભ છે. બાકીની ૧૫૫ પ્રકૃતિ બંધે અશુભ, સત્તાએ અશુભ અને ઉદયે અશુભ છે. પરંતુ આ ત્રણ બંધ, સત્તા અને ઉદયે શુભ કહી તેમ આહારક શરીર અને આહારક અંગેપાંગ તે બંધ, સત્તા અને ઉદયે શુભ. તે સંયમના જોરે બાંધી શકે, ટકાવી શકે ને ફેરવી શકે છે, તે બે પ્રકૃતિ સંયમ મૂળભૂત તથા તે સંયમ હેતુથી હોવાથી બંધ ને સત્તાએ શુભ. વળી ત્રીજી પ્રકૃત્તિ તીર્થંકર- * નામકર્મ તે પણ બંધે, સત્તાઓ અને ઉદયે પણ શુભ જ છે. આ તીર્થકરનામકર્મ શુભ જ છે. તે બંધ, સત્તાઓ અને ઉદયે શુભ છે. અશુભ તો છે જ નહિ.
અનંતા તીર્થકરોની વાતથી ઈતને મંઝવણ
ચતુર્વિધ સંઘની સ્થાપના, દ્વાદશાંગીની રચના કરનારા જે જે થઈ ગયા તે કેટલા ? તે કહે છે કે અનંતા તીર્થકર થઈ ગયા.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આ જગ્યાએ નહિ સમજનારા ઇતરે બિચારા કહે કે—–જૈતાને તા અનતા શબ્દ ઠીક લાગ્યા, તેથી જ્યાં હોય ત્યાં અનતા તે અનતા શબ્દ ખૂબ જ વાપરે છે, જેનું ભવિષ્ય ફૂટેલુ છે તે જેના સંસારને આરા આવવાના નથી તેવા મનુષ્યને અનંતા તીર્થંકરા શબ્દોના અ ન સમજાય. એવાનુ ભવિષ્ય સ્વાભાવિક રીતે જ બગડેલું સમજવું, આ ચતુર્વિધ સંધને સ્થાપનારા થયા તે તે નક્કી જ છે ને? ભલે તે ગમે તે રીતે સ્થાપ્યા, પણ સ્થાપ્યા એ વાત તેા નક્કી જ છે ને ! હવે આ વમાનમાં ચતુવિધધ સ્થાપનારા થયા તેવા ભૂતકાળમાં ન હતા તેના પુરાવા શુ ? વમાનમાં સ્થાપ્યું તે ભવિષ્યમાં સ્થાપ્યું જ છે. આ બીજ છે તે નિર્વિવાદ છે. આ સંસાર અનાદિના હોવાને લીધે દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં દરેક વખતે તીર્થંકરો થઈ ગયા છે. અનન્તી અવસર્પિણીમાં અનંતા થયા જ છે અને ભવિષ્યના અનંતા કાળમાં અનંતા તીર્થંકર થવાના છે, કોઇ પણ અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં ચાવીસ તીર્થંકરા થાય જ છે તેથી જે દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણી અનંતી થઇ ગઇ તેમાં તીર્થંકરો થયા અને જે અનંતી અવસર્પિણી અને ઉત્સર્પિણી થશે તેમાં પણ અનંતા તીર્થંકરો થશે તે વિગેરે અધિકાર ટીકાકાર મહારાજા આગળ કહેશે.
વ્યાખ્યાન : ૪૫
અનિષ્ટ નિવારણ પછી ઇષ્ટપ્રાપ્તિની જરૂર
શા
અકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ આચારાંગ સૂત્રના વ્યાખ્યા કરતાં થકા આગળ જણાવી ગયા કે પહેલા, બીજા અને ત્રીજા અધ્યયનમાં આ જીવને અનિષ્ટ કયા કારણથી વળગેલું છે તે જણાવ્યા પછી તેને નિવારીએ કઈ રીતે એ અધિકાર જણાવ્યા, એટલે કે અનિષ્ટ દૂર કરવાના અધિકાર જણાવ્યો. તેમાં
Page #244
--------------------------------------------------------------------------
________________
પિસ્તાળીસમું ] અધ્યયન ૪: સભ્યશ્ર્વ
૨૨૩
ઇષ્ટપ્રાપ્તિ જણાવવામાં ન આવે તે તે સંપૂર્ણ ન ગણાય તેથી ચોથા અધ્યયનમાં પ્રાપ્તિ જણાવી. આ આત્માને ઇષ્ટ શું છે? આ આ આત્માને અ ંગે ખરેખર સાથે રહેનારી ત્રણ જ વસ્તુ છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર અને તેમાં અખંડપણે રહેનારી, સ કાળમાં રહેનારી જે મુખ્ય ચીજ તે સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન પોતે સુંદર છે અને જ્ઞાન તેમજ ચારિત્રને સુંદર બનાવે છે. સમ્યગ્દર્શન ન હોય તા જ્ઞાન અને ચારિત્ર સુંદર બની શકે જ નહિ, આ જ સમ્યગ્દર્શન; એ જ સાચી શ્રદ્ધા. શી ? જિનેશ્વરને અહિંસાને ઢંઢેરો. સર્વ જીવેાની ભાવયાવાળા જિનેશ્વરદેવા જગતમાં જેટલા જીવા છે તેને આ હક છે. સ વેને પાંચ પ્રકારની આપત્તિ વગર જીવવાને હક છે. કોઇને પણુ કાઈ પણ વને એ પાંચ પ્રકારની આપત્તિમાં મૂકવાના હક નથી. જિનેશ્વર મહારાજ સર્વે વાની ભાવયાવાળા તથા તેમને બચાવવાવાળા' કેમ કહેવાય છે ? બીજા કોઇ પણ મતવાળાએ ઉપયુક્ત હક સ્વીકાર્યાં જ નથી. કોઇને મારવા, બળાત્કારથી આધીન બનાવવા, આજ્ઞામાં રાખવા, પીડા કરવી અને મારી નાંખવે એ પ્રકારના હક કોઇને ય નથી. આનું નામ જ સમ્યક્ત્વ છે. આને લીધે જ તીર્થંકરા તથા ગુરુએ તેમજ ધર્મનુ જૈના બહુમાન કરે છે. જે ચૌદ રાજલેાકમાં અહિંસાને આ હક કબૂલ ન કરે તે સમકિતી નથી. આ હક કબૂલ કરે તે જ સકિતી. જે આ હકના ઢંઢેરા પિટાવે તે જ ગુરુ. જે આ હકને પહેલવહેલા જાહેર કરે તે જ દેવ.
અનંતા તી કરાતા એક જ ઢંઢેરા
ગૌતમસ્વામીજી તેમજ સુધર્મસ્વામીજી કહે છે કે—આ ચૌદ રાજલેાકના ઢંઢેરાની અને હકની જે વાત હું કરું છું તે મારી કપેલી નથી, મારા ઘરની નથી કહેતા. ત્યારે શું તે મહાવીર મહારાજે કહી ? તે કહે છે કે ના. અતીતકાળમાં થયેલા, વર્તમાનકાળમાં વિચરતા અને ભવિષ્યમાં થનારા તીર્થંકરા આજ ઢઢેરો
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પીટનાર થયા છે. થઈ ગએલા તીર્થકરે કેટલા ? ચક્રવર્તીની અપેક્ષાએ બમણું, પણ કાળનું અનંતપણું લેવાથી અનંતા તીર્થ કરે થઈ ગયા છે.
અપાર, અનાદિ, અનંત એ બધું શું? જેમાં આપણું પૂરી શક્તિ હેય નહિ, જેને આપણે પાર પામી શકીએ નહિ તેને અંગે આપણે અપાર શબ્દ વાપરીએ છીએ. આપણે જેને પાર ન પામીએ તેને અપાર કહીએ. જગતમાં અપાર શબ્દ કહેવાવાળાની જ ન્યૂનતા જણાવાય છે, તથા કહેનારમાં પૂરું જ્ઞાન નથી તેથી તે અપાર કહે છે. તમે પણ અપાર શબ્દ વાપરીને તમારી ન્યૂનતા જણાવી. તમે આદિ ન જાણવાથી અનાદિ કહે છે તે તમારા જ્ઞાનમાં ન્યૂનતા છે. કાંઈ આદિ જાણો છો ખરા? જે અનાદિ તમે કહે છે તેમાં તે તમે સર્વને ઠગે છે. તેમ ભવિષ્યમાં તીર્થંકરે અનંતા છે તેમ ભવિષ્ય પણ અનંતે છે. તમારા જ્ઞાને તમે છેડે જાણે છે ખરે? જે છેડે જાણે નથી તે અનંતા કહી શકો જ નહિ. જેને છેડે નથી તે અનંત કહેવાય છે. અહીં અનાદિ ને અનંત આ બે શબ્દો જગે જગે પર વાપરે છે તે તે તમારા જ્ઞાનનો ઢઢેરે છે.
ઘડિયાળના વલયાકારમાં આદિ ને અંત કયાં? "
અનાદિ ને અનંત શબ્દો અને અનાદિ અનંત શબ્દ વાપર્યા છે તે તે જેનેએ જ. જેને કબૂલ કરે છે કે “અમારું જ્ઞાન પહોંચ્યું નથી અને અમારું જ્ઞાન પહોંચ્યું હોય તે અમે છેડાને શોધી કાઢત પણ તેમ નથી.” આવું કેટલાકો જૈનોની વિરુદ્ધમાં ભરમાવે છે. હવે આ ભરમાવેલુ કયાં સુધી રહે ? જ્યાં સુધી તે જગે જાણનારો ન હોય ત્યાં સુધી તે રહે. ઘડિયાળને વલયાકારને સંપૂર્ણ જાણે છે અને દેખ્યો છે, તેમાં એની આદિ અને અંત ક્યાં છે તે ઈ કહે છે ? જે ચીજ આપણું જોવામાં ને જાણવામાં આવી હોય તેની આદિ ને અંત કહેવા જ જોઈએ એમ
Page #246
--------------------------------------------------------------------------
________________
પિસ્તાલીસમું અધ્યયન કઃ સમ્યત્વ રર. નથી. જેમ પદાર્થ અનાદિ છે તેમ જ્ઞાન પણ અનાદિ જાણવાવાળું છે. જેમ પદાર્થ અનંતા છે તેમ કેવલજ્ઞાન પણ અનંતતાને જાણવાવાળું છે તેમાં લેશ માત્ર ફરક જ નથી. એક એક સમય વર્તમાન બનેલ હેય તે જ અતીત કહેવાય. જે વર્તમાનપાને પામશે તે અનાગત. એમ વર્તમાન ઉપર અતીતને અને ભવિષાને આધાર, ને વર્તમાનપણું તે આદિ ને અંતવાળું છે તેમ ચાલુ સમય પણ આદિ ને અંતવાળો છે જે વર્તમાન કાળના સમયમાં આદિ ને અંતવાળી વસ્તુ છે તેનાથી ભવિષ્યનો અને તે કાળ બન્યો શી રીતે ? અને અતીતકાળ બન્યો શી રીતે? જે વર્તમાનપણું વહ્યું, અનાદિકાળથી વત્યુ—પછી ભલે તે આદિ ને અંતવાળું હોય છતાં તે વર્તમાનપણું વત્યું અને પ્રવય". અનાદિકાળથી પ્રવર્તે છે અને અનાદિકાળ પ્રવર્તશે તેથી ભવિષ્યકાળને તેમજ અતીતકાળને અનંત કહેવાય છે.
કાળનું અનાદિ-અનંતપણું જેઓ કાળને અનાદિ ન માને તેને માથે જવાબદારી છે. ઈશ્વરને, જીવને તે અનાદિ માવા જોઈએ ને ? ઇશ્વર અને જીવ તારેય નવા થયા નથી માનવા, તેથી અનાદિ માનવા જોઈએ. પ્રાભાવને અવાદિ માને છે. પ્રધ્વસને અનંત માને છે. આ બે શબ્દો સૂચક જ છે. અહીં તીર્થંકરનું અનાદિપણું બતાવવા માટે ઈશ્વરને અનાદિ તથા" ધર્મને અનાદિ માનવામાં ના પાડશે પણ કાલને અનાદિપણું માનવામાં કોઈપણ ના પાડી શકે તેમ નથી, ચાહે તે તૈયાયિક હોય, નાસ્તિક હેય કે ગમે તે હોય, તેમણે કાળને તે અનાદિ માનવો જ પડશે.' દરેક મતવાળા કાળને અનંત માને છે, અને ભવિષ્ય અનંતો માને છે તેવી રીતે ભવિષ્યમાં થવાવાળા તીર્થકરો પણ અનંતા માનવા પડશે, તેમ અનંતા તીર્થકરે અતીતકાળમાં થઈ ગયા તે પણ માનવું પડશે.
વર્તમાનકાળ અનંત કેમ નહિ ? પૃથ્વી, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય એ પાંચ
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન કાયના ને આવી રીતે જીવવાને હક છે. કેવી રીતે? બીજાની આધીનતા વગર, પીડા પમાડ્યા વગર, દુઃખ દીધા વગર, તાડના ક્ય વગર જીવવાનો હક છે. આ દેરો ત્રિલેકનાથ તીર્થંકર દેવનો જ છે. ભૂતકાળનું અનાદિપણું હોવાથી, ભવિષ્યકાળનું અનંતપણું હેવાથી ભૂતકાળ ને ભવિષ્યકાળના તીર્થકરોની વાત જણાવીને વર્તમાનકાળ ઉડાડી દીધે તેનું શું? અહીં અતીતકાળનું અનાદિપણું હોવાથી ભવિષ્યનું અનંતપણું હોવાથી અનંતા જણાવ્યા તેમ વર્તમાનને પણ અનંતા શબદ લગાડવાનું નથી. અહીં વર્તમાનને એટલા માટે જુદો પાડ્યો કે વર્તમાન તીર્થકર કોની અપેક્ષાઓ જે વસ્તુને જે માણસ કહેતા હોય તેને માટે વર્તમાનકાળ, ભૂત ને ભવિષ્યનું અનંતપણું સર્વપણે સરખું પણ વર્તમાનની સંખ્યા સરખી નથી તે કેમ ? જેમ ભગવાન આદીશ્વર પ્રભુ વિચરતા હોય તથા ભગવાન અજિતનાથ પ્રભુ વિચરતા હોય તથા મહાવીર ભગવાન વિચરતા હોય તે તે અપેક્ષાએ જ વર્તમાનના તીર્થંકરે ગણવા અને તે વખતની અપેક્ષાએ જ વર્તમાનના તીર્થક ગણાય.
વર્તમાન કાળમાં ઉત્કૃષ્ટથી તીર્થકરોની સંખ્યા ૧૭૦ - વર્તમાન કાળ પ્રરૂપણ કરનારની, વ્યાખ્યા કરનારની પ્રરૂપણ પર આધાર રાખે છે તેથી તેને નિયમ નહીં. તેથી વર્તમાનકાળે વધારેમાં વધારે તીર્થકરે કેટલા અને ઓછામાં ઓછા કેટલા તે કહે છે. ઉત્કૃષ્ટથી જે તીર્થકરોની સંખ્યા લઈએ તે અહી હીપના બધા લેવા જોઈએ, અને તે બધા લઈએ ત્યારે કુલ ૭૦ સંખ્યા હોય, તેથી વધારે કદાપિ હોય જ નહિ. અહીં ઉત્કૃષ્ટ તીર્થો લેકમાં તથા ચૌદ રાજલોકમાં કહે પણ તેમ નહિ. જેમાં દિવસે જાગવું અને રાતે ઉંઘવું થાય છે તેવા કાળના સમયક્ષેત્રમાં જે તીર્થકરો થાય છે તે ૬૩૦ થાય છે, પાંચ મહાવિદેહ ને ભરત એરવતના છે. મહાવિદેહ અખંડ છે. તેમાં વચ્ચે મેરુપર્વતે બે ભાગ કર્યા અને આજુબાજુ સીતા અને સીતા એ બે નદીએ પણ બે ભાગ કર્યા.
Page #248
--------------------------------------------------------------------------
________________
પિસ્તાલીસમું અધ્યયન ૪ઃ સમ્યકત્વ ૨૨૭ તેમાં વચ્ચે અંતરનદીઓ તથા વક્ષસ્કારે આઠ આઠ ભાગ પાડ્યા તેથી કુલ ૩૨ વિજ ગણાય. તેથી પણ મહાવિદેહમાં ૧૬૦ વિજય થાય તેથી તેમાં ૧૬૦ તીર્થકરો તથા પાંચ ભરત અને પાંચ ઍરવતમાં ભળી ૧૭૦ તીર્થક ઉત્કૃષ્ટથી થાય. કઈ પણ કાળ લઈએ અને વિવક્ષા લઈએ તે ૧૦૦થી વધારે ન હોય,
જઘન્યથી વર્તમાનકાળના ૨૦ તીર્થ કરે ઓછામાં ઓછી તીર્થ કરે કેટલા? ઓછામાં ઓછા તીર્થકરો વીસ હેય. કોઈ પણ કાળ એ ગયો નથી અને જશે પણ નહિ કે વીસથી ઓછા તીર્થંકર હોય. સીતા-સોદાના ઉત્તર-દક્ષિણમાં ચાર તેથી પ મહાવિદેહમાં કુલ ૨૦ તીર્થકરો થાય, આમાં ભરત અરવતનો હિસાબ જ નહિ કે? ના, એમ નહિ. પણ અહીં ભારતમાં ઉત્સર્પિણી તેમજ અવસંપિણમાં અમુક આરામાં જ તીર્થંકર હોય છે. બાકીના આરામાં હેતા નથી તેથી તે વખતે ન હોય
* .> વિહરમાનને અર્થે વિદ્યમાને કે - " એકેક તીર્થંકર પાસે ૮૪ તીર્થકરો લેવા જોઈએ એવું કેટલાક કહે છે પણ તેમાં તીર્થકાળ રહેતા નથી. તેથી કેવળાપણે સાધુપણે વિચરવું તેવું માનનારાઓનું માનવું છે... નથી પણ વિદ્યમાન હોય તે વિહરમાનને અર્થ કરે-પછી ચાહે તો જન્મ તરીકે કે ધસ્થપણે હોય પણ વિદ્યમાન શબ્દ લે તેથી ઉત્કૃષ્ટથી વર્તમાનમાં ૧૦ તીર્થકરે હોય અને બંધન્યથી ૨૦ હોય. અતીતકાળમાં અનંતા અને ભવિષ્યના અનંત, વર્તમાનમાં તે ૧૭૦ ઉતકૃષ્ટથી અને ૨૦ જાન્યથી હેય તેઓ એવો જ પડેહે વગાડે છે.
- ' ટીકાકારેનું નિરાગ્રહપણે કથન '' એક બાજુ આપણને શ્રદ્ધામાં હચમચાવશે અને બીજી બાજુ શ્રદ્ધા મનાવશે તે આમાં સાચું શું માનવું? ટીકાકાર નિષ્પક્ષપણે * જે વસ્તુ જે રૂપે તેમને માલુમ પડે તે પ્રમાણે જણાવે તેથી
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ટીકાકાર જણાવે, તેમાં જેનું ભવિષ્ય અવળુ હોય તેને “ આમાં કાંઈ નહિ ”, અને જેનું ભવિષ્ય સારું હશે તેમને વ્હીક’એમ લાગશે. જેનું ભવિષ્ય જાગતું હોય તેનું મન ઢ થાય, તેથી ટીકાકારો નિરાગ્રહપણે કહે છે કે આ વસ્તુ અમે આવી રીતે કહીએ છીએ. બીજા આવી રીતે કહે છે, તેમાં તત્ત્વ તા કેવલિગમ્ય વગેરે પોતે નિરાગ્રહપણે કહે છે. ટીકાકાર ૨૦ વિસ્તાન જિનની સંખ્યા વગેરે તા ઢંઢેરાની વ્યાખ્યા વગેરે કહેશે, તે હવે પછી જણાવાશે.
વ્યાખ્યાન
૪
આ ધર્મ કહેવાનું કારણ ?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ ભવ્ય જવાના ઉપકારને માટે શ્રી આચારાંગસૂત્રની વ્યાખ્યા કરતાં ચકા આગળ જણાવી ગયા કે પહેલા, ખીજા, ત્રીજા અધ્યયનમાં અનિષ્ટનુ નિવારણ કરવાનું કારણ જણાવ્યું અને ચેાથા અધ્યયનમાં સૃષ્ટિની પ્રાપ્તિ જણાવવા માટે ‘અથ' શબ્દ વાપર્યો છે. તેથી જેણે ભગવાનના વચનથી ભારે અંગની રચના કરી તે જેણે તી કર ભગવાને ગણધરની પછી આપી તે હું કહું છું, વળી જે હું ( સુધ સ્વામી ) કહુ ં છું. તે ભગવાન મહાવીર મહારાજાએ કહ્યું છે તે જ કહુ છું. તમારી ને મહાવીરપણાની એકતાના કારણે જ આ ધર્મ જણાવ્યા છે.
વેાની અહિંસાનું નામ જ સમકિત
જે અતીતકાળમાં અનતા થઇ ગયા અને ભવિષ્યમાં અનંતા થશે અને વર્તમાનકાળમાં જે તીર્થંકરો છે તે ભગવાન મહાવીર મહાજે કહેલી વસ્તુનું નિરૂપણુ કરનારા છે. આખા જગતમાં જે કાઇ
Page #250
--------------------------------------------------------------------------
________________
છેતાલીસમું ]
અધ્યયન ૪: સભ્યત્વ
૨૨૯
પણ જીવ છે તેને કાઇની પણ તાડના, તના વગેરે પાંચ વસ્તુ વિના જીવવાના હક છે. કાઈ પણ જીવને કાઇ પણુ અન્ય જીવને મારવાના, પીડા ઉપજાવવાના, તાડના કરવાના, તાખેદાર કરવાના કે હણવાના હક નથી. આ પ્રમાણે મહાવીર મહારાજાએ તથા બીજા તી કરાએ પણ જણાવ્યું છે તેથી તેનું નામ સમક્તિ છે.
બ્રાહ્મણને ન મારવા વગેરે મંતવ્યનું નિરસન
જીવ છવારા જ જીવે છે પણ બ્રાહ્મણને ન મારવા અને અન્ય વોને મારવા યેવુ જે ઈતરાનું મન્તવ્ય હતું તે મન્તવ્યના નિરસન માટે અહીં જણાવ્યું કે કોઇ પણ જાતિનો, કોઈ પણ ગતિના, કાઇ પણ વણુના ચાહે તે જીવ હોય તા પણ તેને અન્યની તાબેદારી, તાડના, ત ના, માર કે પીડા વિના જીવવાને હક છે. આ પ્રમાણેને ધ અતીતકાળના તીર્થંકરો તેમજ ભવિષ્યકાળના તીથ કરો અને વમાનકાળના તી કરોએ જણાવ્યા, જણાવશે અને જણાવે છે. આનું નામ જ સમકિત. આ જ પૂરી ને સાચી શ્રદ્ધા જણાવી.
મહાવિદેહમાં વિહરમાન તીર્થંકરા ૨૦
અતીતકાળ અન તા છે અને ભવિષ્યકાળ અનતા છે, માટે તીર્થંકરો અનંતા છે તેા ભલે તેમ હા પણ વમાનકાળમાં તેમ નથી ને ? અતીતકાળ સને અના આવવાના અને ભવિષ્યકાળ સને અન તે! આવવાને પણ વર્તમાનકાળ તે નિયમ વગરને છે, માટે અનિયમિત છે. અહીં તીર્થંકરની અપેક્ષાએ વર્તમાનકાળ અનિયમિત છે. વર્તમાનમાં ઉત્કૃષ્ટથી ૧૭૦ અને જધન્યથી ૨૦ તીર્થંકરા હોય. મહાવિદેહમાં ૧૬૦ અને ૫ ભતમાં તથા ૫ એરવ્રતમાં મળી કુલ ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થંકરા હાય. જ્યારે જ્યારે અહીં તીર્થંકરા હોય ત્યારે ત્યારે ૧૭૦ હોય તેમ નથી, પણ તે ૧૭૦ તા અજિતનાથને યારે જ હતા. તેમાં એક પણ ઓછા ન હતા, તેથી ઉત્કૃષ્ટકાળે ૧૭૦ જ હોય તેમાં એક પણ એછા ન હોય. જધન્યથી
Page #251
--------------------------------------------------------------------------
________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
૨૦ તીર્થકરે હોય તે સર્વ કાળે હેય. દરેક મહાવિદેહમાં છે એટલે ૫ મહાવિદેહમાં મળી કુલ ૨૪ તીર્થકરો તે જરૂર હોય તેથી ઓછા હોય જ નહિ.
વિહરમાન તીર્થકર ૧૦ ની માન્યતાનું શું? આવી રીતે સૂત્રની વાચનાકારા વીસ વિહરમાન તીર્થકર જણાવ્યા. કેટલાક આચાર્યો ૨૦ ને બદલે ૧૦ માને છે અને તે કઈ રીતે માને છે? મહાવિદેહની પૂર્વ દિશામાં એક અને પશ્ચિમ દિશામાં એક તીર્થકરે છે તેથી પ્રત્યેક મહાવિદેહમાં બે તીર્થકર ગણતાં કુલ ૫ મહાવિદેહમાં ૯૦ તીર્થંકર તેવી વ્યાખ્યા કરે છે, તે મનસ્વી છે કે તેમની પાસે કોઈ આધાર છે ? “
” ગાથામાં ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થકર હેવાનું જણાવ્યું છે. યુવા ફિર...ગાથામાં જધન્યપદમાં ૧૦ તીર્થકર હોય એમ કહ્યું છે. આમાં મેસને પૂર્વ ભાગ આખે લઈએ તેમાં ૧૦ ' આવે તેવું હતું, છતાં અહીં બધા મળીને દસ ગણતરી કરતાં દરેક મહાવિદેહમાં ૨ તીર્થકર લીધા છે. તે
જબૂદ્વીપમાં ૩૪, ઘાતકીખંડમાં ૬૮ અને - પુષ્પરાવર્ત દ્વીપમાં ૬૮
: સમર્થ હિત્તિ વિમા ગાથામાં અઢી દ્વીપમાં આ પ્રમાણે છે. મહાવિદેહના ૩૨+૧ ભરત+૧ એરવત=૩૪ એમ જંબુદ્વીપમાં ૩૪, ધાતકીખંડમાં ૬૮ પુષ્પરાવર્તદીપમાં ૬૮ કુલ ૧૭૦ ઉત્કૃષ્ટ તીર્થકર થયાં. આવી રીતે ગાથાથી તેઓ ૧૦ તીર્થકર માને છે. શાસ્ત્રકાર તે જે વસ્તુ હોય તે જણાવી દે છે. “તર ર૪ તિરં હિહિં પણ તેજ સાચું, શંકા વિનાનું જે જિનેશ્વરે પ્રરૂપેલું છે. કોઈપણ જૈન મતવાળો આ વસ્તુ માન્યા સિવાય રહેતું જ નથી. સવા . આ પ્રમાણે સાચું માને તે સર્વને સમતિ જ છે એમ અહીં નથી ” પણ અહીં શંકા ટાળવાની છે માટે સમક્તિ નથી.
Page #252
--------------------------------------------------------------------------
________________
છેતાલીસમુ
અધ્યયન ૪: સમ્યક્ત્વ
મહાન આચાર્યાની જુદી જુદી માન્યતા
પૂછવામાં આવ્યું કયું સાચું માનવું ? કેવલજ્ઞાન અને બીજે
આના માટે ભગવતીજીમ એ જ પ્રકારે કે જે વખતે એ સરખા મનમાં આવે ત્યારે શ્રી જિનભગણિ ક્ષમાશ્રમણ પહેલે સમયે સમયે કેવલ ન એમ સમયે સમયે કેવલજ્ઞાન અને કેવલર્શન માને છે. શ્રી સિધ્ધસેનસૂરિની માન્યતા એ છે કે લબ્ધિકાળના ઉપયોગ હોય જ નહિ માટે તે જ સમયે જ્ઞાન અને તેજ સમયે દન હાય. મવાદીષ્ટ માને છે કે જ્યારે વિશેષના મુખ્યતાવાળા ોધ થઇ જાય ત્યારે સામાન્ય માંધ થઇ ગયેલા છે. વિશેષ મેધ તે જ્ઞાન જ. તેમ વિશેષ ધ થયા એટલે સામાન્ય તે સાથે સમાઈ ગયું જ ગણાય. કેવલજ્ઞાનથી સર્વવ્યાપક જ્ઞાન થ જાય · ત્યાં કેવલન જુદું પડતું નથી.
૨૩૧
ત્રણમાંથી ચા પક્ષ સાચા માનવે ? આપણને આ ત્રણેના શાસ્ત્રોના સ્પષ્ટ ખુલાસાવાળા વાકાં મળી જતા હોય ત્યારે શું કરવું ? જનભગણિ–જ્ઞાન ન એમાંથી એક સમયે એક જ ઉપયોગ હોય તેથી એક સમયે એ ઉપયાગ નં હોય, સિધ્ધસેન : સંસારી-છદ્મસ્થ જેટલા જવેા હોય તો એમાંથી એક જ ઉપયાગવાળા છે. કેલિએને તા એ ઉપયાગ સાથે જ હોય. મલવાદી : જ્યારે એ ઉપયોગ સાથે હોય ત્યારે જ્ઞાન સાથે ન સમાઈ જાય, માટે એક જ્ઞાનની જ મુખ્યતા છે.
જિનેશ્વરે કહેલ કહે તે જ સાચા પક્ષ
જ્યાં સુધી સ્પષ્ટ ખુલાસાવાળા પાડી કહેવાવાળા પૂર્વધરા ન હાય કે પાઠે મળતા ન હોય ત્યારે શું કરવું ? જિનેશ્વર ભગવાને કહ્યું એ જ સાચું માનવું. ત્યારે શું આ ત્રણે વસ્તુએ જિતેશ્વર ભગવાને જણાવી હશે ? આ ત્રણમાંથી તે સાચુ કે જે જિનેશ્વર ભગવાને કહ્યું હોય એટલે નિર્દેશથી જણાવવાના પદાર્થો
Page #253
--------------------------------------------------------------------------
________________
૩૨ શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન આવી ગયા હોય તેને નિર્ધાર કરવા પડે. આ ત્રણમાં તે એક પક્ષ સાચે કે જે જિનેશ્વરે કહ્યો હેય. - જ્યારે એક આચાર્ય કહે કે જઘન્ય ૨૦ તીર્થકર હોય અને બીજ આચાર્ય કહે કે જઘન્ય ૧૦ હેય તે અહીં પણું શીલાંકાચાર્યજી તે પ્રમાણે જણાવે છે. છે . અહંત શબ્દને અર્થ શું? ' ., “અહ” જેઓ આગળ પાછળના વિચાર વગર માત્ર ધાતુને અ કરનારા ય તેઓ પૂજનારા, પૂજા કરનારા એ અર્થ કરે છે ત્યારે તમે તે પૂજા કરવાને લાયક એમ કહે છે. અહીં લાયકને યોગ્ય પ્રત્યય નથી અને તમારે અર્થ પણ લાયકપણાને લાવે છે તેનું શું કારણ ? “ ધાતુમાં જે ૨ાતૃ” પ્રત્યય આવે તે જ
ને અર્થ આવે. જ્યાં “કાગ્ર પ્રત્યય કર્તા તરીકે ત્યાં પૂજનારા એવો અર્થ થાય. જે પૂજાને લાયક છે, તે પણ અહંતુ કહેવાય. દેવતા, અસુરો વગેરેની પૂજા આદિ સકારોને જે લાયક બને . તે અહંત. વંદન અને નમસ્કારને જે લાયક બને તે જ અહંત કહેવાય, અષ્ટ પ્રાતિહાર્યરૂપી નિત્ય પૂજા, બીજી પૂજા અનિત્ય. અષ્ટ પ્રાતિહાર્યની પૂજા નિત્ય હોવાથી તે પ્રાતિહાર્ય કહેવાય. જેમ ૨૪ કલાક, આઠ પહોર હોય તે પ્રાતિહાર્ય પહેરગીરનું કાર્ય કરનારા, આઠે પ્રાતિહાર્ય એવી ચીજ કે જે વીસ કલાકમાં એક પણ મિનીટ એવી ન હોય કે તે સાથે ન હેય. તેથી તે ગુણમાં દાખલ કર્યા.
* નવકારમાં પ્રથમ અરિહંત પદ કેમ ? | નવકારમંત્રમાં પ્રથમ અરિહંત પદ કેમ રાખ્યું? કર્મની ૧૫૦ પ્રકૃતિમાં જિનના કર્મને બદલે અહંત નામકર્મ રાખવું હતું ને? જેમ અહંત શબ્દને જિન શબ્દ તીર્થકરોને જણાવનાર, તીર્થકર શબ્દતીર્થ કરવારૂપ ક્રિયા એક વખત થઈ ગઈ એમ જેને જણ તે તીર્થકર જિનેશ્વરપણું લેવાની અપેક્ષાએ સામાન્ય
Page #254
--------------------------------------------------------------------------
________________
સુડતાલીસમું ] અધ્યયન ૪: સભ્યત્વ
૨૩૩
કેવલી પણ આવે. અહીં' અણુ જિનનામ કર્મના ફળરૂપ હોવાથી તે પદ પ્રથમ લીધું. આટલા માટે નવપદની અંદર નમા અરિહંતાણું પદ રાખેલ છે. અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન ધરાવનારા અંત કહેવાય છે ને? અહીં ઐશ્વર્યાદિ સહિત એવા અસ્તિત લેવા, અશોકવૃક્ષાદિ સહિત લેવા, રૂઢ અર્થાંમાં ન લેવા.
તીર્થંકરાએ નિરૂપણ કરેલા અધિકારો
અતીતકાળનાં તથા ભવિષ્યકાળના તેમજ વર્તમાનકાળના તી - કરે આ પ્રમાણે જ જણાવે છે. શું જણાવે છે ? કોઈ પણ જીવને કોઈ પણ જીવે મારવા નહિ એ વગેરે પાંચ વસ્તુઓના હક્કની બાબત જણાવી તે જ અધિકારો તીથ કરોએ નિરૂપણ કર્યાં છે તે કેવી રીતે નિરૂપણ કરે છે તે વગેરે આગળ કહેવામાં આવશે.
ન્યાખ્યાન ૪૭
સંસારચક્રના ભ્રમણની આપત્તિ
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ આચારાંગસૂત્રના ચોથા અધ્યયનની વ્યાખ્યા કરતાં થકા આગળ જણાવી ગયા કે–ભગવાન જિનેશ્વર મહારાજાએ માક્ષમાર્ગ બતાવતાં ભવ્ય જીવોને આપત્તિનું નિવારણ અને સંપત્તિની પ્રાપ્તિ એ એ વસ્તુ જણાવે છે. તેમાં તે મોટામાં મોટી આપત્તિ કઇ ? તો કહે છે કે સસારચક્રનું ભ્રમણ. કારણ કે એના ઉપર કાઇથી પણ કબજો મેળવી શકાતો નથી. ચાહે ચક્રવતી હોય, વાસુદેવ કે ખળદેવ ય પ સંસારચક્રના ભ્રમણ ઉપર તેનાથી કબજો મેળવી શકાતા નથી. એ ભ્રમણ બંધ કરવાની તાકાત કોઈનામાં નથી. મરણુ સૌને લાગેલ છે. સંસારચક્રમાં ભગવાવાળાને જન્મ અને મરણ લાગેલા છે તેથી રોગ, શાક, વ્યાધિ તે ઉપાધિ પણ લાગેલી જ છે. કેાઈથી ન વારી શકાય
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રીઆચારાંગસૂત્ર
વ્યાખ્યાન
એવી એ આપત્તિ આખા જગતને ઘેરી રહેલી છે. આમ છતાં તે આપત્તિ એવી નથી કે ખસેડી ન શકાય. એ ખસેડી શકાય તેવી છે. ઘર ફૂટે તેથી જ આપત્તિ થાય છે
તે આપત્તિ થાય શાથી? ઘર ફૂટે છે તેથી જ આપત્તિ થાય છે. અહીં પાંચ ઇંદ્રિયો અને મન તે આપણું ધર છે. ઇંદ્રિયા વિકારના માર્ગે અને મન આવેશના માર્ગે જાય તે જ જીવને ભટકવાનું અને છે. જો જીવની ક્રિયા અને મન ભટકે નહિ તે જીવને ભટકવાનું અધ ન થાય તેથી આચારાંગના પ્રથમ અધ્યયનમાં જણાવ્યું કે મારા જીવ ભવાભવ ભટકવાવાળા છે, બીજા અધ્યયનમાં કહ્યું કે–આ ઇંદ્રિયા અને મનથી વિકાર થવાથી તે આવેશમાં જાય છે.. શ્રોત્રપ્રિયે આવેલે! શબ્દ સંભળાયા વિના રહેશે નહિ તેમ બીજી ખીજી ચિાથી થવાવાળા વિષયા આવેલા હશે તે નિવાર્યા બંધ થશે નહિ, પાંચ ક્રિયા અને મનના ઉત્પાતને લીધે વને રખડવુ થાય છે. વળી તે પાંચે જોડે રહેલ છે. રસ્તા ો કરવા ? તો કહે છે કેએને રસ્તા છે.
ઇક્રિયા અને મન ગાંડા થાય તે શુ કરવું ? ઇંદ્રિયાના વિષયા ભલે આવે, ઇંદ્રિયા પણ ભલે આવે. તે રકવાનું કામ તારી શક્તિનું નથી, પણ એક વાત તારી શક્તિની છે. સારા વિષયા આવે ત્યારે ખુશ ન થવું અને પ્રતિકૂળ વિષયામાં નાખુશ ન થવું. જો તું આમ કરશે તે તારે ભવચક્રમાં રખડવુ પડશે નહિ. ધરમાં છતાં આયડી, છેકરાં આંદિ ગાંડા થાય ત્યારે તિજોરીએ તાળું વાસી ચાવી કબજે રાખીએ તેા પછી નુકસાન થાય જ કથાંથી ? અહીં ગાંડા થયેલા ખાલી ઓરડામાં શું કરે ? તેતે માટે નુકસાન કરનારી જે ચીજો હોય તેને કબજો લએ તે નુકસાન ન થાય તેમ અહીં મન અને ઈંદ્રિયા ગાંડી થયેલી છે તે સાસનરમાતે જીએ જ નહિ. અને બાબતે કરવામાં તેને કોા વિચારભેદ હોય જ નહિ, માટે આપણે કરવું શું ? નુકશાન થાય તે ચીજોને! કબજો
Page #256
--------------------------------------------------------------------------
________________
સુડતાલીસમું | અધ્યયને ૪ઃ સંખ્યત્વ ૨૩૫ લે. તે ઈન્ટિ ઈટ કે અનિષ્ટ વિષયોને ગ્રહણ કરે પણ તું તેની પાછળ તે થઈશ નહિ. ઘરમાં બાયડી છોકરો ગાંડા બને તેથી ઘરધણ ગાંડ બને તે ઘરનું ખેદાનમેદાન જ થાય. અહીં ઈદ્રિ અને મન ગાંડા બને છતાં જે આત્મા સાવચેત રહે તે કંઈ પણ ન થાય. તે માટે ત્રીજા અધ્યયનમાં કહ્યું કે–અનુકૂળ ને અંગે રાજી થયા વિનાને અને પ્રતિકૂળના અંગે ઇતરાજી કર્યા વિનાને તું રહીશ, એટલે કે તું રાગદેષનો કબજો લઈશ તે તારે ભવચક્રમાં ભટકવાનું થશે નહિ.
બધું અહીં મૂકીને જવાનું છે. આટલું બધું કરવું શા માટે ? કંઈ મળવાનું છે? મળવાનું હેય તે મકકે જ વાય, પણ કંઈ ન મળવાનું હોય તો ભાગોળે પણ ન જવાય. આત્માનું આટલું બધું મક્કમપણું રાખવાનું કહ્યું તે તેથી મળવાનું શું ? તેના માટે ચોથા અધ્યયનમાં જણાવ્યું કેજગતમાં જે સુંદર ચીજે ગણાય તે મેળવાય છે. મહામહેનતથી પણ મૂકાય છે મિનિટમાં, જેમ કે આપણું શરીર. તેને સે વર્ષ સુધી પાળીપાળી–પવીપોષીને મોટું કરીએ પણ છેડવામાં તે એક જ મિનીટ બસ. તેવીજ રીતે ધમાલ, કુટુંબ સંબંધી સમજવું. તિજોરીમાં કરે રૂપિયા હોય તેથી શાહુકારી તિજોરીની નહિ પણ શેઠની જ ગણાય. તેમ અહીં આ શરીર, કુટુંબ હોવા છતાં આત્મારામની કિંમત શી? કંઈ નહિ, મીંડું માત્ર. જેમને મૂકીને જવાનું તેની અને આત્માની કશી ગણતરી જ નહિ. અહીં તે આત્મા સિવાય સર્વ મૂકીને જ જવાનું છે..
આત્મા મેળવવાની ચીજો કઈ અને કેટલી?
આત્માને મેળવવાની ચીજો કેટલી અને કઈ? તો કહે છે કેત્રણ ચેઓ નિર્ણય, ચેખે બેધ અને ચોખ્ખું વર્તન, આ ત્રણમાં જે કે ચેખાપણું છે, પણ તેમાં એકના ઘરનું ખાપણું પિતાનું છે, અને બેના ઘરમાં ચોખ્ખાપણું ભાડૂતી આવેલ છે. સમ્યગૂદર્શનનું ખાપણું તે તેના ઘરનું છે. પણ જ્ઞાન અને ચારિત્રમાં
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આવેલું ચખાપણું તે દર્શનના ઘરનું આવેલું છે, માટે તે ભાડૂતી છે. અનંતીવાર ઓધા મુહપત્તિ કર્યા છતાં મોક્ષ કેમ નહિ ? અનંતી વખત દેશ પૂર્વ સુધી ભણી ગયા છતાં મીંડું, તેમજ નવચૈવેયકે પહોંચી શકાય તેવું ઉચ્ચ ચારિત્ર પાળ્યું છતાં મીંડું કેમ ? કહે કે તે જ્ઞાન અને ચારિત્ર સમ્યગ્દર્શન વિનાના હતા તેથી તે જ્ઞાન ચરિત્ર ગણાયા. જ નહિ, માટે ચોથા અધ્યયનમાં સમ્યગદર્શનને અધિકાર લીધે. પ્રથમમાં ભટકવાને, બીજામાં મન ઇકિયને અને ત્રીજામાં રાજી ઇતિરાને લીધે. સારું કહેવું તેમાં નહિ, પણ સારું થયું તેમાં નવાઈ છે. ' , ચોથામાં સમ્યગ્દર્શન શી ચીજ છે? જેને માત્ર તેને પોકારે છે. બીજા મતવાળાઓ પણ પિતાના દર્શનને મિથ્યા માનવાને તૈયાર જ નથી. પોતાનું દર્શન સમ્યફ અને ઈતરનું મિથ્યા એમ તમે બેલો તે માનવા તૈયાર નથી. પિતાની “મા”ને સર્વ કોઈ સારી જ કહે, તેમ સર્વ મતવાળાઓ પિપિતાના દર્શનને સારા કહે તેમાં નવાઈ નથી, પરંતુ સારું હોવું તેમાં નવાઈ છે. સારે હોય શામાં ? અને તે થાય શી રીતે ? તે કહે છે કે-તે માટે એક જ રસ્તો છે. સમ્યગૂદર્શને. કોનું નામ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મને જે માનીએ તે સમ્યગૂર્શન વળી નવ તત્ત્વને માનીએ તે સમ્પર્શન. શુદ્ધ દેવ જન્મથી કપાળે તિલક સાથે અવતરતા નથી. કુદેવને કંઈ શિંગડા હોતા નથી. તેવી જ રીતે ગુરુમાં સમજી લે. બીજાના કુદેવ, કુગુરુ કેમ? વાત ખરી. દરેક મનુષ્ય પોતાના સોનાને સો ટચનું સોનું કહેવા માગે, પણ કસોટીએ મૂકે તે તેમાં કોઈને બેસવાનું રહે જ નહિ. આપે આપ સી કોઈને નિર્ણય થાય. : ' સુવર્ણની જેમ આત્માની કટી - જેમ સેનાના નિર્ણય માટે વગર પક્ષપાત સિદ્ધાંત કરાવવાવાળી કસોટી છે, તેમ તને તારા આત્માની કસોટીએ ઉતારીએ. તને કોઈ મારે તો તે તેને સારું લાગે છે? તારા પર કોઈ
Page #258
--------------------------------------------------------------------------
________________
સુડતાલીશમું | અધ્યયને ૪ સભ્યત્વ ૩૭ બલાત્કાર કરે, હુકમ કરે, પીડા કરે કે તને મારી નાંખે, આ સર્વ પૈકી કંઈ તને સારું નથી લાગતું તે તે કસોટી મૂકીને તું વિચાર કર, કે જે ધર્મ એમ કહેતા હોય કે ચૌદ રાજલકમાં રહેલા સર્વ જેમાં પૃથ્વી આદિ પાંચ સ્થાવર, બેઈન્દ્રિયાદિ ત્રસ તેમજ પનિયાદિ છે જે કોઈ હોય તેમને હણવાને કોઇને હક નથી તેમ તેમને પીડા કરવાને, મારવાનું કે તેમના પર બળાત્કાર કરવાને કોઈને હક નથી, આ ઢંઢેરો ચૌદ રાજલોમાં જેઓ એક સરખો કબૂલ રાખે તેનું નામ જ સમ્પર્શની. સમ્યગ્દર્શનને અંગે કંઈ તિલકાદિ કહેવા નથી માગતા.
હિંસાના ત્યાગરૂપ સમ્યગ્દર્શન આ માટે સૂત્રકારે જણાવ્યું કે ભૂતમાં જે થાય, વર્તમાનમાં જે વિચારે છે અને ભવિષ્યમાં જે વિચરશે તે સર્વ તીર્થકરો આ સમ્યકત્વને જણાવનારા છે. કયા સમ્યફ વને? તે કહે છે કે હણવાને, તાબે કરવાને, બળાત્કારને, હુકમને કે મારવાને હક કોઈ પણ જીવના અંગે કોઈને પણ નથી. અહીં આ ઉપદેશ દેનારા સાધુઓ નદી ઉતરીને અસંખ્યાતા અવની વિરાધના પણ કરે છે તે કેમ ? વળી ટેકરો ઊતરતાં કદાચ વૃક્ષની ડાળને પણ પકડે છે તેનું શું ? મહાનુભાવ, વાત સમજ. અહીં હકની વાત થાય છે અને તમે લઈ જાઓ છે ક્ષિાની વાતમાં. ક્રિયામાં આપત્તિધર્મને સ્થાન છે. હકમાં. તે આપત્તિધર્મનું સ્થાન નથી. જેમ ડોકટર હાથ પગનું ઓપરેશન શસ્ત્રક્રિયા કરે તેથી તે જગતને કાપવા તૈયાર નથી થયા. હક તો સાજા કરવાને રાખેલ છે. પ્રયત્ન પણ તેવા છે છતાં અંગ સડે છે,. બીજાને નુકસાન કરે છે ત્યારે કાપવું પડે છે એમ કહે છે. અહીં કાપવું પડે છે એ જુદી વાત છે અને કાપવાનો હક છે એ જુદી ચીજ છે. એ શિરજોરી કહેવાય. કાપવું પડે છે તે આપત્તિધર્મ. ગણાય. સાધુને સંયમ નિર્વાહ કર પડે છે અને તેથી નદી
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઊતરતાં વિરાધના થાય તે સયમનિર્વાહ માટે, નહિ કે વિરાધનાનો
હક છે તેથી.
પ્રભુપૂજામાં થતી હિંસાનું શું ?
આવા સમ્યકત્વને માનનારા શ્રાવકો પ્રભુની પૂજા શી રીતે કરે? પૃથ્વી આદિ ભૂતોની અને ત્રસકાયની પણ હિંસા પૂજામાં જાણતાં કે . અજાણતાં થાય છે તે? વાત ખરી, પણ હક જુદી વસ્તુ છે, વન જુદી વાત છે. પૂજા કરનારા હક ગણીને જવાની વિરાધના કરતા નથી પણ ભક્તિ કરતાં વિરાધન થાય છે એમ માને છે. હવે બીજા દર્શનકારી એમ માની લે તે તેમને પાલવે તેમ નથી. તેએ તે માતે છે કે બ્રહ્માએ જે જાનવર બનાવ્યા તે મ યજ્ઞમાં હોમવા માટે છે. જાનવરાતે મારે તે હક બુદ્ધિએ, જ્યારે જૈનશાસનમાં આવુ માનનાર કાઇ નથી. ક્રિયા વસ્તુ જુદી છે. અને હ્રક વસ્તુ જુદી છે.
તે
શત્રુના વધ કરનારને ધ્રુવ કેમ
મનાય
જેએ જાનવરને મારવાના હક મને છે અને તેમાં જ પોતાની ઉત્તમતા માનવા સાથે તેવાને દેવ માને. એવાએ કૃષ્ણને દેવ કેમ માને? કસના વધ કર્યા, જાકુળનો નાશ કર્યા એમાના ગાણાં ગાતાં બેલે છે કે “ ચીર કાણુ ખેંચશે? જૈન દર્શનમાં દેવાદિત માનવામાં કોઈ પણ જીવની વિરાધનાને સ્થાન જ નથી. વ્યાકરણને સમજનારા સમજશે કે યોગ્ય અને શકયામાં આવતા તવ્ય ’ પ્રત્યય મૂકીને
.
મૈં ફ્ન્તવ્યા ” એટલે હણવાને લાયક નથી એમ જણાવ્યું. અહીં સવ` જીવાને હવાની માન્યતા નથી. આવા ઢઢરા ત્રિલોકનાથને છે." સર્વ જગતના વેશને અંગે કોઇને હિંસા કરવાને હક જ નથી. આનુ નામ જ સમ્યગ્દર્શન, આનું નામ જ સુદેવ, એટલે આવા ઢ ઢેરા પીટનારા તે સુદેવ અને તેને પ્રચાર કરી તે પ્રમાણે વનારા તે સુગુરુ, આવે! જે ઢંઢેરો અને તે માટે પ્રયત્ન તે જ સુધર્મ. આ ત્રણથી જે વિરુદ્ધ તેનું નામ જ કુદેવ, કૈગુરુ કે દુધર્મ છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
અડતાલીસમું] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ - ૨૩૯ - એકથી વધુ ક્રિયાપદે કેમ જોયાં ? | સર્વ કાળના તીર્થકરે સર્વ ભૂતે, છ, સોને મારવાનું કે તાબેદાર કાને કોઈને હક નથી એમ કહેતા હતા તે વાત ખરી, પણ એક વાતને આખે દિન બેલવી તે સમજીને ન શોભે, તેમ અહીં “પવરાવવત્તિ' કહ્યું તે બસ હતું પણ “વું માન્તિ ” આદિ ક્રિયાપદે જોડાયા કેમ? તે કહે છે કે તે જોવાનું કારણ છે, અને તેથી આ ઢંઢેરાની કેટલી મજબૂતી છે તે અંગે જણાવાશે.
" વ્યાખ્યાન ૪૮
. 'દસપૂર્વ અને તેની ઉપરનું જ્ઞાન તે સમ્યક્ શ્રત કેમ? . શાસ્ત્ર ભણાવવામાં આવે અને કંઈક ન્યૂન દસ પૂર્વ સુધીનું જ્ઞાન થાય તો પણ તે સમ્યગ્દર્શન વિનાનું હોય તો તે સમ્યજ્ઞાન ન જ કહેવાય. જ્ઞાનમાત્રને જ્યારે સમ્યગદર્શનથી સુધારવાનું હોય તે સંપૂર્ણ ચૌદપૂર્વ, ૧૧, ૧૨ આદિને સુધારનાર કોણ ? તે સ્વયં સમ્યફ છે કે નહિ ? તે કહે છે કે-બુત સ્વયં સમ્યક નથી, તે પછી શાસ્ત્રકારો નિયમ કેમ બાંધે છે કે ચૌદપૂર્વનું મૃત યાવત ઉતરતે સંપૂર્ણ દશપૂર્વનું બુન નક્કી સમ્યફ જ છે ? ચૌદ કે દસ પૂર્વવાળાને અંગે પણ સમ્યફ વ્યુત મિથામૃત એવા ભાગે પાડે ! તેવા ભાગે તે પાડતા નથી. જ્યાં દસ પૂર્વ છે ત્યાં મિયામૃત ન રાખતાં સમ્યફ શ્રત જ રાખે, તે કેમ ? અહીં પ્રશ્ન વ્યાજબી છે એટલે ચીદ પૂર્વવાળાને અને સંપૂર્વવાળાને સમ્યફ શ્રત હોય છે પણ મિથ્યાશ્રત ન હોય. દસ પૂર્વની અંદરવાળાના માટે ભેદો પડે, પણ તેનાથી આગળવાળા માટે તે સમ્યફ મૃત જ કહેવાય. '
સમ્યગ્દર્શન વિનાનાને કેટલું જ્ઞાન થાય? - અહીં શાસ્ત્રકાર વસ્તુ જણાવે છે કે એક પૂર્વનું જ્ઞાન વગર, શ્રદ્ધાએ પણ થઈ જાય. દસપૂર્વમાં ન્યૂન એવું જ્ઞાન અભવ્ય કે
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
મિથ્યાત્વીને પણ થાય, પણુ થી આગળના જે જ્ઞાનો છે તે સમ્ય ગ્દર્શન વિનાનાને થાય જ નહિ, જગતમાં ભાગ્યશાળી ન હોય તેને ચઢતા ખજારે વેચવાનું મન જ ન થાય, અને ઉતરતા બજારે લેવાનું મન પણ ન થાય. અહીં વેચવુ લેવું તે ભાગ્ય ઉપર આધાર રાખે છે, જેના આત્મામાં સમ્યગ્દર્શન વસેલું હોય તેને સમું પૂરૂં થાય. બાકીનાને દસ પૂર્વનું જ્ઞાન થાય જ નહિ. માટે તેવા સ પૂર્વના કે તેથી આગળના જ્ઞાનો પણ સમ્યગ્ નિવાળાને જ હાય તેથી તે જ્ઞાને સમ્યગ્નાન કહેવાય.
તે ચૌદે પૂર્યા સુંદર છે તે સમ્યગ્દર્શનના પ્રતાપે છે
ખીજા જ્ઞાનેા તો સમ્યગ્દર્શન વિના પણ થાય. દસ પૂર્વાદિના જ્ઞાને જે થાય તે સમ્યગ્દર્શન વિના ન જ બને. અહીં જ્ઞાનંમાં અને ચારિત્રમાં જે સુદરણું છે તે સમ્યગ્દર્શનના ઘરનું છે અને તેથી શાસ્ત્રકારે ક્ષષકોણિ કે ઉપશમશ્રેણિમાં પ્રથમ દાન મેાહનીયને ક્ષય કરે એ વિક્લ્પ ન લીધો; કારણ કે સભ્યન વિના ચારિત્રની સુંદરતા છે જ નહિ. તેમ અહીં સમ્યકૃત્વ નામનું ગુઠાણું લઇને પાંચમું કે છછૂંકું ગુણુઠાણું સમ્યક્ત્વના નામે ન લીધું. કારણ કે સમ્યન વિના દેશવિરતિ કે સર્વવિરતિની સુંદરતા નથી. દેશિવરતિ કે સવિરતિની સુંદરતા સમ્યગ્દર્શનને જ આભારી છે.
સમ્યગ્દર્શન કહેવુ" કાને ?
આવે પડો કે સ દેશે જેને મજબૂર હોય તેને જ શુદ્ધદેવાદિ આરાધવાના અધિકાર છે અને તેને જ વાદિ તત્ત્વો માનવાને અધિકાર છે. તે પાહા કયા ? જગતના સર્વ જીવોને મારવાના હક કોને છે જ નહિ. આવો જિનેશ્વર મહારાજના ઢઢા જેમને કબૂલ હોય તે જ શુદ્ધ દેવ, ગુરુ અને આશ્રવાદિ તત્ત્વોને માનનારા ગણાય. જેમને આ ઢંઢેરા કબૂલ ન હોય તેવાએ ચાહે તેટલા દેવાને માને કે તત્ત્વાને ગોખે તે પણ તે માર્ગોમાં કે સમ્યક્ત્વમાં આવી શકતા નથી.
Page #262
--------------------------------------------------------------------------
________________
અડતાલીસમું ] અથથન ૪: સમ્યકત્વ ર૪૧
પ્રશ્ન પૂછે તેના ઉત્તરમાં આ હરો આવી રીતે જે મૂળ ઢેરો જણાવ્યો તેમાં ટીકા કરતાં શીલાંકાચાર્યજી કહે છે કે–આ કોઈએ ઉપજાવી કાઢેલા નથી. અરે, ખુદ વીર ભગવાન કહે છે કે-આ અમુક ટાઈમ માટેને ઢઢેરે નથી. જેમ મકાનના અંગે ભાડાચિઠ્ઠી લખાય તેમ આ નથી. અતીતમાં થયા. વર્તમાનમાં થાય છે અને ભાવિ જે તીર્થકર થશે તે સર્વ આ જ ઢિઢેરાને જણાવનારા છે. હવે કેવી રીતે ? તો કહે છે કે–પરપ્રશ્નને અંગે. જે કોઈ તત્ત્વ પૂછે તેના ઉત્તરમાં તીર્થકરે એ જ જવાબ દે કે જગતના જીવોમાં એવી સરખાવટ હોવી જોઈએ કે કોઈ કોઈને મારવાને, તાબે કરવાને, પીડા કરવાને હકદાર નથી એ ઢઢેરો જણાવે
જણાવવાના બે પ્રકાર હવે જણાવવામાં બે પ્રકાર છે. જેમ કોઈ વખતે મૌનપણે જણાવે જેમ ભેજન માટે આમંત્રણ આપીએ ત્યાં સામે મનુષ્ય મુખે હા ન ભણે પણ કબુલાત આપે. ન આવે તે ઠપકારૂપે પણ કહેવાય. તેમ આ જિનેશ્વર મહારાજ શું મૌનની કબૂલાતવાળા છે ? તે કહે છે કે જ્યાં સુધી તેમનું છદ્મસ્થપણું છે તે વખતના જે આચારો કે પ્રવૃત્તિ છે તે મનની છે અને તેથી જે ઉપસર્ગો પડે છે અને સહે છે તે અંગે મનિયણે જણાવે છે કે કલ્યાણની ઈચ્છાવાળાએ પરીષહે, ક્યસર્ગો સહન કરવા. અહીં ઢહેશે જાહેર પીટ નથી પણ મૌનપણે તે જણાવેલ છે. આવી રીતે મૌનપણે કેટલીક કબૂલાત હોય છે તેવી રીતે આ મૌનપણાને ઢઢેરો નથી પણ હંમેશાં ચોખ્ખા શબ્દોમાં એ ઢંઢેરો જાહેર કર્યો છે. જાહેર કરવામાં કોઈ મનુષ્ય જંગલમાં જઈને ઊંચે સ્વરે બોલે તેમાં પણ જાહેરાત તે છે ને ? તે કહે છે કે નહિ. સાંભળનારાઓની સન્મુખ જઈને ઊંચે સ્વરે બેલે તે કામનું, પણ પહાડ ઉપર જઈને જાહેર રીતે, ઊંચે સ્વરે બોલે તે કામ ન લાગે. જિનેશ્વરો જે ઢંઢેરો જાહેર કરે છે
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રી આચારાંગસૂત્ર [ વ્યાખ્યાન તે મનુષ્યની પર્ષદામાં જાહેર કરે છે. જંગલમાં કે પહાડ ઉપર નહિ.' અઢારે દેશની ભાષામાંથી બનાવેલી અર્ધમાગધી ભાષા
અહીં પર્ષદા ખરી પણ જેમ કેગ્રેસમાં બે મત પડ્યા ત્યારે કીડ-સિદ્ધાંત–ઉપર સહી લેવી પડી કે જેને આની કબૂલાત હોય તે જ સભામાં આવજો ! અહીં પિતાની માન્યતા મુજબની સભા ભરીને બોલાય તે તેની કિંમત ન અંકાય તેમ અહીં દેવો અને મનુષ્ય સર્વ એકઠા થયેલા છે તેથી પર્ષદમાં બેસેલા છે. ગુજરાતી આ વર્ગ ઊભો કરે અને કોઈ નવીન ભાષામાં બોલે છે તેથી લેકો ન સમજે તે પછી તે બેલવાની કિંમત શી ? તો કહે છે કે તેમ નહિ. આ ઢંઢેરાની ભાષા સર્વ જીવોને અવગત છે. અઢારે દેશની ભાષા ભેગી કરીને જે ભાષા બનાવવામાં આવી છે તેવી અર્ધમાગધી ભાષા જે સર્વ દેશવાળા સમજી શકે તેવી ભાષાએ કરીને પ્રભુ બેલે છે. પ્રભુનું વચન સર્વ જીને પસતાની ભાષાપણે પરિણમે
ભલે પ્રભુ અર્ધમાગધી ભાષામાં બેલે. તે ભાષા તે આર્ય દેશવાળાની સમજમાં આવે પણ પ્રભુની પર્ષદામાં એકલા આર્યો જ હતા એમ નહિ. પ્રદેશ રાજા વગેરેની સાથે આવનારી રાણીઓની સાથે આવનારી દાસીઓમાં ચીન, અરબસ્તાન આદિ દેશોની પણ હતી અને તેવીઓ આ ઢઢેરાથી બેનસીબ જ રહેને ? કારણ કે તેમને ભાષાને ખ્યાલ નથી. તેથી તેઓ એમ બેલેને કે અમે ઢઢેરા વખતે ગયા ત્યારે આ બોલાયું નથી ! તે કહે છે કે-ના, પર્ષદામાં જે છે આવેલા છે તે આર્ય છે કે અનાર્ય હે, ચાહે મનુષ્ય છે કે પશુજાનવર છે તે સર્વ જીવોને પ્રભુનું વચન પિતાપિતાની ભાષા પણે પરિ.
મે છે. તે કેમ બને? તે માટે જ અમે કહીએ છીએ કે આ કંઈ સમાધાન ન કહેવાય, કારણ કે જગતની દષ્ટિએ વસ્તુ બનવા પામે તેમ નથી, કારણ કે મનુષ્ય બેલે અને જાનવર સમજે તે કેમ બને ? વાત ખરી. પણ અતિશય કોનું નામ તે સમજે.
Page #264
--------------------------------------------------------------------------
________________
અડતાલીસમું ]
અધ્યયન ૪ : સમ્યફ્ટ
તીર્થંકર ધ્રુવના વચનાતિશયના પ્રભાવ
અતિશય એટલે અમુક ભાગ્યશાળીના ભાગ્યથી જ અને તે, અને તેવા અતિશય અહીં પ્રભુને હોવાથી અર્ધમાગધી ભાષાએ ખેલે છતાં ચાહે તે હોય તે સને પોતપોતાની ભાષામાં તે પરિણમે. હવે તીર્થંકર દેવોએ સર્વ જીવાને પોતપોતાની ભાષારૂપે પરિમવાવાળી એવી અર્ધમાગધી વાણીએ કરીને આ ઢંઢેરો જાહેર કર્યા છે. પ્રભુ કે ઇશ્વર તરીકે પોતે જે જાહેર કરે તે માનવાને સભા તૈયાર જ હોય આનંદ કામદ કંઇ ન જાણુ, શેઠ વચન પરમાણે ” એટલે કે શેઠે કહેલું. નાકરને પ્રમાણ જ હોય, તેમ અહીં જિનેશ્વરે કહેલો ઢંઢેરો ભલે કબૂલ થયા પણ ખાતરી વિના મન કબૂલ ન કરે. જેમ આશાથી, ભયથી, ત્રાસથી લોકોની જીભ ‘રાજી’ કહી દે પણ અંદરથી મન કોઈ દિન ખાતરીત્રના કબૂલ કરે જ નહિ, તેમ અહીં પણ જિનેશ્વર મહારાજના વચનને કોઇ આશાથી, ભયથી કે ત્રાસથી કંપ્યૂલ કરે તો શું સમજવું ? તો કહે છે કે-ખુદ ભગવાન કહે છે કે મારી મોટાથી તમે આ વચન ગ્રહણ ન કરો ! હે સાધુએ ! હું જે કહુ છું તે પરીક્ષા કરીને તપાસીને લેજો ! મારૂ ગૌરવ સમજીને કે મને મોટા ગણીને તમા આ વચન લેશે નહિ !
પ્રશ્નકારને ઉત્તર દેવાની પ્રભુની ફરજ
અહીં મહાવીર મહારાજા સરખા કેવલી કહેનારા અને ગૌતમસ્વામીજી સરખા સાંભળનારા છતાં પ્રશ્ન પૂછાય છે કે “ તે મેળ કેળ અંતે! હવ ૩૨૬ ” એમ ગૌતમ પ્રભુજીને પૂછે છે.
અહીં મારીને મનાવવાનું નથી. શંકા કરીને સમાધાન મેળવવાના હક છે કે નહિ ? અહીં જેને જે કંઈ પણ શંકા થાય તે શંકા પૂછવા હક દરેકને છે. જીવતે ચેતના અને ચેતના તે . વ. આમ પણ પૂછી શકે અને ઉત્તર પણ પ્રભુ તે જ પ્રમાણે આપે, તેથી ભગવતીજીમાં પ્રશ્ન થયો એટલે ઉત્તર દેવાની પ્રભુની ફરજ પણ છે.
૨૪૩
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શ્રી આચારાંગસૂત્ર [ વ્યાખ્યાન ભૂલી ગાયના ઘરાક જેવું નહિ અહીં ગાયના ઘરાક જેવું નહિ. એક મનુષ્યને ગાયને ખપ હતું તેથી તે વેચાતી લેવા ગયે છે. એક લૂલી થયેલી ગાયની બહાર ખરીદી કરી પણ પોતે ફસાયે તેવી રીતે બીજાને ફસાવવા ગયા. ત્યાં સામાવાળાએ ઊભી કરી બતાવવા કહ્યું. ત્યાં પેલાએ કહ્યું કે મેં તે બેઠેલી જ ખરીદી છે. તેમ અહીં નથી. અહીં તે પ્રભુના વચને સાંભળેલા કે લખેલા કહેવાતા નથી પણ જેને જે સંશય હોય તે. કહી દેવો, સમાધાન કરવું એમ છે.
સાત તનું નિરૂપણ આ જે ઢઢરો હું કહું છું તે કય ? બળાત્કારના, પીડાના કે મારી નાંખવાના સંબંધમાં હું જે ઢંઢેરે કહું છું તેમાં કોઈ પણ. છવ કોઈને પણ મારે તે તેના પાપ બાંધે. પાપથી બચે કયારે ? આ ઢઢેરાના પરિણામ કહી તેની કબૂલાત આપે તો જ બચે. એવી કબૂલાત આપે ત્યારે જ સંવર ગણાય અને એ ઢઢેરે ન માનવે તેનું નામ આશ્રવ. જીવ, અજીવ, આશ્રવ (કર્મબંધનાં કારણે) બંધ ( આત્મા અને કર્મનું એકમેક થવું. ) એવી રીતે છવકર્મનું એકમેક થવાનું રહે તે સંસારમાં કર્મનાં પુદગલો જ ન રહે અને તેથી બાંધવાનું બને જ કેમ ? તે કહે છે કે-મહાનુભાવ, કઈ છે એવા છે કે જેમને કર્મને સંવર હેવાથી નવાં કર્મો લાગતા નથી. વારૂ, પણ લાગેલા તે છે ને ? વાત ખરી, પણ લાગેલા કર્મો અમુક મુદતે છૂટા પડે છે. દુઃખ ભોગવાતાં કર્મો છૂટા પડે તેનું નામ નિર્જરા કર્મો આવે, રેકાય, વેદાય અને છૂટા પણ પડે છે. જીવની એવી પણ દશા છે કે જેમાં કર્મનું આવવું નથી, બંધાવું નથી, રકવાની કે તેડવાની ક્યિા પણ કરવાની નથી પણ માત્ર આત્મસ્વરૂપ જ છે. એવી દશાનું નામ મોક્ષ છે.
શિષ્યાની શંકાના નિરસન માટે કહેવાતા તને આવી રીતે સાત તન જિનેશ્વર મહારાજને પ્રરૂપવા પડે છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
ઓગણપચાસમું ] અધ્યયન ૪ : સમ્યક્ત્વ ૨૪૫ શાને માટે ? શિષ્યની શંકાના નિરસન માટે આ ત કળાં પડે છે. મેક્ષ તે ઢરોને ઉદ્દેશ છે. ઢઢરા પ્રમાણે વર્તન થાય એવો નિયમ મેક્ષમાં જ રહી શકે. બાકી તેરમા ગુણઠાણ સુધી તે ચોગથી વિરાધના થાય જ. મોક્ષ માટે તેના સાધને નિરૂપણ કરતાં પિતાની પ્રરૂપણ નક્કી કરી, તે પ્રરૂપણ કઈ અને તે ક્યા અને તેથી ઢઢરે સમજાય તેવી પ્રરૂપણ કેવી રીતે કરી તે અંગે જણાવાશે.
વ્યાખ્યાન ૪૯
જૈનશાસનનો ગુરૂમંત્ર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ આચારાંગસૂત્રના ચોથા અધ્યયનની વ્યાખ્યા કરતાં થકા આગળ સમ્યફલના અધિકારમાં જણાવી ગયા કે જેનશાસનનું સમ્યકત તે અહિંસાને ઢઢે જ છે. કઈમાં પ્રેમ-ભક્તિ એ ગુરુમંત્ર હેય છે. કોઈમાં પરભવની ચિઠ્ઠી લેવારૂપ ગુરુમંત્ર હેય છે ત્યારે નર્શનમાં પ્રેમ-ભક્તિ કે ગુરુમંત્ર આદિ પ્રાસંગિક હોય છે. જેનર્શનમાં ગુમંત્ર તરીકે જે કોઈ પણ ગણવામાં આવતું હોય તે તે માત્ર એક જ છે. સર્વજીએ સર્વજીવોને માટે તે સિદ્ધાંત કબૂલ કરવે. કોઈ પણ જીવને મારવાને, હમ કરવાને, તાબે કરવાને, પીડા કરવાનું કે મારી નાંખવાને હક કોઈને પણ નથી આજ સિદ્ધાંત, આ જ ગુરુમંત્ર અને આ જ સમ્યક્ત્વ છે. આ કંઈ ઘડી કાઢેલો ગુરુમંત્ર નથી પણ અનંતા અતીત કાળના તીર્થકોએ, ભવિષ્યકાળના તીર્થકરોએ અને વર્તમાનકાળના તીર્થકરોએ પણ આ સિદ્ધાંતને જાહેર કર્યો છે.
સમજદારની ભાષામાં પીટેલે ઢરે જ કામને
જે દેશમાં ઢંઢેરો પીટ હેય તે તે દેશની ભાષામાં જ તે પીટવો જોઈએ. દે જુદે અને ભાષા જુદી એ ઢટે કામ ન લાગે. જેમ “રાવત રાવત સમ સુહા નિત” આવી
Page #267
--------------------------------------------------------------------------
________________
- ૨૪૬
શ્રી આચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
: -
રીતે ચેલે મદદ માટે બે પણ અહીં સમજનાર કોઈ નથી. તેની ભાષા સંસ્કૃત હતી. તે કહે છે, “દેહે દેડ, મારા ગુરુ કૂવામાં પડી ગયા છે.” કઈ ન સમજું તેથી વિદ્યાર્થીને અવાજ તેના મુખમાં જ રહ્યો. જગતને ન પહએ. તેમ અહીં સમજદારની ભાષામાં ઢઢરે પીટાય તે કામ લાગે અને જગતને તે પહેચે પણ ખરે. અહીં કેવળજ્ઞાન અવસ્થામાં જે દેશના દે તેમાં એક અતિશય નિયમિત હેય. કયે ? સર્વને તે તે ભાષાપણે તેમનું વચન પરિણમે. અહીં જે ઢઢરે પીટ છે તે તમામ જાતિના જીવ અને જગત માટે છે. તે સર્વ સમજી શકે તે ઢઢરે તેવી જ ભાષામાં પીટાવવો જોઈએ.
જિનેશ્વરના ઢઢેરાની સર્વગમ્ય ભાષા કાયદો હંમેશા ચાર વટિયા ભેગા મળીને કરે. પછી જે કઈ પણ એમ કહે કે હું કાયદો નથી જાણતે તે તે બચાવ કામ નહિ લાગે. એવું છેવટે લખે તે તેને અર્થ છે ? અહીં જિનેશ્વર મહારાજને ઢઢેરે દેવ, મનુષ્ય, આર્ય, અનાર્ય સર્વ જીવો પોતપોતાની ભાષામાં સમજે અને તેથી ભગવાનની દેશના તે સર્વ ભાષાને અનુસરવાવાળી મનાય છે. હવે આ ઢંઢેરે દુનિયાને જાણવા કે જણાવવાને માટે પટેલો હોવાથી જેમ શહેનશાહી ઢઢેરે દરેક ભાષામાં ટ્રાન્સલેશનતરજામે અનુવાદ કરીને કલાય છે તેમ અહીં જણાવ્યું કે સર્વ છે આ હકને મંજૂર કરે. કોઈને મારવા, તાબેદાર કરવા, હુકમ કરવા, પીડા કરવા કે મારી નાંખવારૂપ કંઈ પણ ન કરી શકાય. આ પાંચ વસ્તુ ઢઢરારૂપે સમજાવી છે, જણાવી છે તેથી દરેકને તે પિતાપિતાની ભાષામાં જ પરિણમે તેવી ભાષામાં જ કહ્યો.
જાહેર કરવાને મુદ્દો છે ? અહીં શાસ્ત્રકાર કહે છે કે અત્રે એવી શંકા થાય કે ઢઢેરો જાહેર કરવાના મુદ્દો છે? ખોદ્યો ડુંગર અને કાઢયો ઉંદર એના જેવું છે. અહીં રમાય, અનાર્ય, દેવ, મનુષ્ય સર્વને એકસરખી ભાષામાં સમજાય તે ઢઢેરો પીટવાનું કારણ શું? તો કહે છે કે-૮ઢેરાના
Page #268
--------------------------------------------------------------------------
________________
ઓગણપચાસમં ] અધ્યયન ૪ઃ સખ્યત્વ ૨૪૭ ફળ કે હેતુને અંગે કે સ્વરૂપને અંગે જે સંશય થાય તેના માટે કહે છે. એ ઢઢેરે ઝીલે શા માટે ? તમને અને દુનિયાને આમાં ફળ શું? તેના નિવારણ માટે સમાધાન ન થાય ત્યાં સુધી ઢંઢેરાની કિંમત કોડીની પણ ન જ થાય. એક વળી બીજાને સંભળાવીએ અને તેમાં શંકાનું સમાધાન ન થાય તે વાતની કિંમત જ નથી. અહીં જગત કે તમને નિસ્બત શી?
અનેક ભવોના ભોગેનું પરિણામ તે અંગે જણાવતાં તીર્થકર ફરમાવે છે કે આ ઢંઢેરા માટે મેં મારી જિંદગીઓ ખતમ કરી. અંતઃ કોટાકોટિ સાગરોપમ સુધી તીર્થકરનામકર્મ ચાલે છે, તે નિકાચિત ભલે ત્રીજા ભવે થાય છતાં અહીં અંતઃ કોટાકોટિ સાગરોપમ સુધીના કાળમાં જે ભવો થયા તે સર્વ તીર્થકર નામકર્મના પાપણુમાં આપેલા છે અને તેથી જ અનેક ભના ભોગેનું આ પરિણામ છે. શું ? કે બધા મારું બોલેલું વચન સમજી શકે છે.' આર્ય, અનાર્ય કે દેવ, મનુષ્ય બધા તીર્થકરનું બેલેલું વચન સમજે છે પણ તમારું બેલેલું વચન તો મનુષ્ય જાતિના તમારા ભાઈઓ પણ ન સમજે, અરે ગણધર મહારાજા તેનું તે વચન બોલે તે બધા તે ન જ સમજે પણ ચતુર્વિધ સંઘની પર્ષદા જ સમજે. ત્યારે તીર્થંકરે બેલે તે તે જાનવર, નારકી, મનુષ અને દેય સમજે. જ્ઞાનની કિંમત ગણવામાં આવી છે કે જે અક્કલ અને જ્ઞાન મેક્ષના સાધનને જાણવા તરફ વધતા જાય, વળતા જાય તેનું જ નામ સમ્યજ્ઞાન છે. તે સિવાયના જ્ઞાનને સમ્યજ્ઞાન ન મનાય. સારી અક્ત, સારું જ્ઞાન તેને જ કહેવાય જે મેક્ષના સાધન તરફ વળેલું હોય. આ હકની રૂએ વર્તાય તે જ સદવર્તન ગણવું. મોક્ષના અંગે પીટાયેલે ઢઢો તેની અનુકૂળ રીતિએ વર્તાય તે જ સદ્વર્તન એટલે ચારિત્ર આપે. આવી જાહેરાત જો કોઈએ કરી હોય તે તે જૈન દર્શન જ છે. ઇતર ર્શનમાં મેક્ષમાર્ગના સાધન સિવાયની અક્લ, બુદ્ધિ કે જ્ઞાનને અજ્ઞાન તરીકે ગણવામાં આવ્યું નથી.
Page #269
--------------------------------------------------------------------------
________________
શ્રી આચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
અહિંસા રૂપી અનાજના રક્ષણ માટે વાડરૂપ સત્યાદિ આ ઉપરથી સમજશે કે પાંચ મહાવ્રતોમાં પ્રથમ પ્રાણાતિપ્રતનુ સ્થાન કેમ ? આ ઢંઢા “ વચ્ચે વાળા સત્રે મૂત્રા નીવા લા ન હતા એ પ્રથમ મહાવ્રતના છે, વળી હરિભદ્રસૂરિજી જણાવે છે કે સત્ય શાને માટે છે ? અહિંસાના પાલનને માટે જ સત્ય છે. ચેરી નિવારવી તે શાને માટે ? હિંસાના ત્યાગને માટે. હવે અહીં અહિંસા તે અનાજ છે અને તેના રક્ષણને માટે વાડરૂપ સત્યાદિ છે. વાડનું બનાવવું કે રક્ષણ કરવુ અને તેને ટકાવવુ તે વાના રક્ષણના મુદ્દા માટે નથી પણ અનાજના રક્ષણના મુદ્દાએ છે. તેમ અહીં સત્ય સત્યના મુદ્દાએ નથી પણ હિંસાના ત્યાગના મુદ્દાએ છે. અહીં અહિંસા અનાજ છે અને બાકીના વ્રત તે વાડરૂપ રીશુને માટે છે. અહિંસા પ્રથમ મહાત્રત રૂપે લીધી. આ સર્વ જીવને અગેઢેરા છે.
સદ
મનુસ્મૃતિમાં માંસાહારની છૂટ
હવે ઢઢેરાના વિવેચનમાં કે નવતત્ત્વના સત્યમાં આવીએ, સમ્યગ્રાનાદિ રત્નત્રયી તે મોક્ષમાર્ગ છે. સ્માત લોકો જેવુ થાય તો શું થાય ? તે કેવી રીતે ? તે કહે છે કે મનુસ્મૃતિ એટલે જેને ધારાપથીએ જૈનનીતિને ગ્રંથ મનાવે છે તે શું કહે છે ? તે કહે છે કે–માંસ ખાવામાં દોષ નથી, ખાવાજી ખેલ્યા ખાર વર્ષે તેમાં ફળ પૂછ્યું તો કહે-જાયફળ. અહીં મનુસ્મૃતિમાં જણાવ્યું છે કે માંસ ખાવામાં દોષ નથી, મુળજીભાઇએ માન્યું. એટલે અહીં મૂળજી ખાબડા હતો. બાપાએ ખેલવા ના પાડી હતી. અહી લાકડેમાંકડું વળગાડવુ છેએટલે ચારીમાં ખેલ્યા કે બાપા બઉ. એમ કરતાં ખાબડાના ખ્યાલ આવ્યા એટલે અહી છાકમાં આવ્યો. અહીં દારૂ પીવામાં પણ શ્રેષ નથી. આ મનુસ્મૃતિકાર ધામાપથી જેને માને છે. તે ખેાલે છે. વળી મૈથુનમાં પણ દોષ નથી એમ મનુસ્મૃતિકાર કહે છે. આમ કહીને તમે કરવા શું એઠા છે ? જગતમાં જે દુષ્ટમાં દુષ્ટ ચીજ છે તેમાં
Page #270
--------------------------------------------------------------------------
________________
ઓગણપચાસમું ] અધ્યયન : સચ્ચસ્વ ' ૨૪૯પાપ ન માને તેનું કારણ? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે–આ તે છાની પ્રવૃત્તિ છે અને તેમાં જ રખડતા રહ્યા છે. ખરી વાત એ છે કે-મથુનથી નિવર્તવામાં ફાયદો છે, પ્રવર્તવામાં . ફાયદો નથી. અહીં સમ્યગ્દર્શન, જ્ઞાન કે ચારિત્ર મળે તે મેક્ષનો ફાયદો છે, ન મળે તે નુકશાન નથી એમ અહીં નથી, - મિથ્યાનિ કર્મબંધનું કારણ '
સમ્યગ્દર્શન ન હોય અને મિથ્યાદર્શન હેય તે કર્મબંધનું કારણે તેવી જ રીતે વિરતિ ન થાય અને અવિરતિ ચાલુ રહે તે પણ કર્મ બંધ. વળી યોગેની જે પ્રવૃત્તિ થાય તેમાં પણ કમબંધ થાય છે. અહીં સમ્યગ્દર્શનાદિ મોક્ષના કારણે છે એ જણાવવા સાથે મિથાર્શનાદિ કર્મબંધના પણ સમજે તે ફકત તેમના ભોગેનું પરિણામ છે. - તનું નિરૂપણ કરવાનું કારણ - અહીં લોકોને ફળ શું? શા માટે તેનું નિરૂપણ કરવું પડયું ? એટલા માટે કે આ હકથી વિરુદ્ધ જનારે કર્મ બાંધે છે એટલે આશ્રવ, તે હકને અનુસરનાર કર્મથી બચે છે એટલે સંવર કરે. પ્રથમના બાંધેલા તેડે તેથી નિર્જરા અને તેડતાં તેડતાં જ્યાં છવ આગળ વધે કે આત્માના સ્વસ્વરૂપમાં આગળ પહોંચે છે ત્યારે મોક્ષ મેળવે છે. આ ઢઢેરાના અંગે થયેલી શંકાના સમાધાનને માટે છવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિજરો અને મોક્ષરૂપી સાત ત કહેવા પડ્યા. અહીં શ્રોતા અને શિષ્યની શંકાના નિરસન માટે આ તો કહેવા પડ્યા, કારણ કે પરમ ફળ કયું અને પરમ અનિષ્ટ કર્યું તે જણાવવા માટે સાતે સત્વોનું નિરૂપણ કરવું પડે છે.
નવ તની સાચી પરખ . . આ સાત તત્ત્વોમાં અન્ય મતવાળા કયું તત્વ નથી માનતા ? આસ્તિક મતવાળો દરેક જીવ, જડ, કર્મનું આવવું, બંધાવું તેમાં નામતવાળો થાય તેમ નથી. તેમ કર્મનું રોકાવું, તૂટવું અને માવત
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શ્રી આચારાંગસૂત્ર [ વ્યાખ્યાન મોક્ષ મેળવે તેમાં તે નામંજૂર થાય તેમ નથી. આ સાત તો ફક્ત તીર્થકરને ત્યાં રજીસ્ટર્ડ નથી, પણ દરેક મતવાળા તે સાતે તત્ત્વો માને છે. આ સાત પુણ્યપાપ સાથે મેળવતાં નવ તો તે કંઈ તીર્થકરને ત્યાં રજિસ્ટર્ડ થયા નથી. તો અને આપણે બંને કહીએ છીએ. વાત ખરી, પણ દરિદ્રને છોકરો કાચને હીરો લઈને રમે તો પણ હીરે જ બેલે તેમ ઝવેરીને છેકરે જે હીરાથી રમે તો હીરે જ બેલે. અહીં દરિદ્રને છોકરો રમે કાચથી અને બોલે હીરે તેમ અહીં ઇતર દર્શનકારો જીવ, અજવાદિ નવે તને બેલે ખરે પણ તે કાચા અને પથ્થરને બોલે છે. જૈનો, ઝવેરીને છોકરો જેમ સાચા હીરા શબ્દને જ હીરે કહે તેમ સાત કે નવ તત્ત્વોને સાચા પારખીને જ બોલે..
મેક્ષ જ મળે અને મોક્ષ પણ મળે એટલે શું ?
દરેક જીવે મોક્ષ પામવા કટિબદ્ધ થવું જોઈએ. મોક્ષ સિવાય જગતમાં બીજુ કંઈ સાધ્ય નથી. તે સાધ્ય બે પ્રકારે છે. મોક્ષ જ મળે અને મોક્ષ પણ મળે. અહીં મોક્ષ જ મળે તે ખડાઉતારની હુંડી ગણાય એટલે દેખાડની સાથે સ્વીકારાય. મોક્ષ પણ મળે એવી માન્યતાના જીવે પણ છે એટલે ધન, માલ, કુટુંબ, કબીલ પણ મળે અને સાથે મક્ષ પણ મળે, તેવાને એક પુદ્ગલપરાવર્ત પછી મેક્ષ મળે. જે મોક્ષ જ જોઈએ એવી માન્યતાવાળા જ હોય તેવાને અર્ધપુદગલપરાવર્તમાં મેક્ષ મળે. આવી રીતની માન્યતા જે કોઈ ધરાવતું હોય તે તે જૈનન્શન જ ધરાવે છે. ઈતર દર્શનકારોમાંથી કોઈ પણ આવી માન્યતા ધરાવતા નથી. આ ઢંઢેરે પણ માનતા નથી ત્યારે કહે કે તેમના જીવાદિ તને જે માનવાનું તે કાચના કટકાને હીરા મોતી કહેવા જેવું છે. અહીં હીરા આદિને માનવાનું જે છે તે સાચા તરીકેના. .
. કઈ અલ અને કયું જ્ઞાન કીમતી ? " દેશોન પૂર્વે ક્રોડ સુધીનું જ્ઞાન થઈ જાય પણ અહીં તે અલ અને કારણો છે એ પારખુ જમ્પાવ્યું. ખાટી માન્યતા. સાચે રસ્તે ન પ્રવર્તાવું,
Page #272
--------------------------------------------------------------------------
________________
ઓગણપચાસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ
૨૫૧
વ્યસનાદિ કે ક્રોધાદિમાં પ્રવર્તવું તે કર્મબંધનું કારણું છે અને તમે બોલો છો, તે પછી તેમને એમ બોલવામાં વાંધો શો? એ લોકો પણું કર્મબંધના કારણ તરીકે બોલી શકે. પ્રશ્નકારની આવી શંકાના સમાધાનમાં કહે છે કે બોલવામાં વાંધે છે. એક માણસ વિલાયતમાં એમ બેલ્યો કે વિલાયતની બધી સ્ત્રીઓ ખરાબ છે. અહીં મારી “મા” અને એક સ્ત્રી એ સારે છે. માને ખરાબ નથી કહેતે. કેમ? એમ કહે તે જાત વગોવાય. બાયડીને કોઈ ખરાબ કહે તો તે છેડીને ' ચાલી જાય.
ઇતરે કર્મબંધ માને તો લીલા ક્યાંથી કે ? " અહીં મિથ્યાત્વ, અવિરતિ, યોગ અને કર્મબંધ માનવામાં ઈતિરોને અડચણ નથી. તેમને પડદાબીબી તરીકે કામ કરવું છે. એટલે બાયડી સાથે રહે, શસ્ત્રાદિ રાખે તે કહે કે એ તે લીલા છે. અહી ' મિથ્યાત્વાદિથી કર્મબંધ માને તે તેના ભગવાનના ઘરે જે લીલા થયેલી
છે તેને ધક્કો પહેચે. જાદવકુળની લીલા એટલે ગોપીઓની સાથેની જે રમત તેને કર્મબંધ તરીકે માને છે તે લીલા ટકે જ નહિ. જેને સિવાય બીજાએ પરમેશ્વર માન્યા છે એટલે જેણે જગત બનાવ્યું, જન્મ આપ્યો, સુખી કર્યા, પૃથ્વી, પાણી આદિ આપ્યા તેવા પરમેશ્વરને મિથ્યાત્વાદિષ્ટ હોય જ નહિ! હવે તે પરમેશ્વરને મિથ્યાત્વાદિ ન હોય પણ તે સિવાયનાને તે લાગે એમ અહીં જેનશાસનમાં ભાણાનું આંતરું નથી. અહીં તે ચાહે પરમેશ્વર હોય કે જગતને કોઈપણ જીવ હોય તે મિથ્યાત્વી, અવિરત, કષાયી કે યોગવાળો હોય તે તે સર્વ કર્મને બાંધે. જગતમાં આવી રીતને વ્યાપક સિદ્ધાંત જૈનેને જ છે.
ઢઢેરાનું અથથી ઇતિ સુધી નિરૂપણ . તે સિદ્ધાંત ટકે ક્યારે? તે કહે છે કે જીવનું સ્વરૂપ પલટાય * છે અને નથી પણ પલટાતું. એટલે સ્વરૂપે દરેક તત્ત્વનું પરિવર્તન થાય
છે. શુદ્ધનું સત્ત્વ અને અશુદ્ધનું અસત્વ દરેક જીવમાં રહેલ છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
રપર
શ્રી આચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઈશ્વરમાં શુદ્ધનું સત્ત્વ અને અશુદ્ધનું અસત્ત્વ લાવવું કયાંથી ? અને તેથી ઈતિએ સ્યાદાને આખે ઉડાવી દીધો. શુદ્ધ, અશુદ્ધ, સત્ય, અસત્ય, ભિન્ન ભિન્ન આદિને માને અને સાથે મિથ્યાત્વાદિ ચારને માને તે જ ઢઢેરાને માને. શરીરથી આત્માને નિત્યનિત્ય, ભિન્નઅભિન્ન માને તે જ આ ઢઢેરાનેકે તેની સ્થિતિને માને. તે સિવાયના જીવે આ તને ન માની શકે. આ ઉપરથી ભગવાનને ત પ્રરૂપવા પડ્યા છે. આવી રીતે આખા ઢઢેરાનું અથથી ઇતિ સુધી જેઓ નિરૂપણ કરે તેઓ જ પ્રરૂપણ કરનારા કહેવાય. અને આવી પ્રરૂપણ તીર્થકરોએ કરેલી છે. જેનનકારે આ ઢઢેરાનો “જે પાછા મૂા.” એ વિષય રાખેલે છે, તેમ છતર શનકાર એવો ઢઢેરે રાખે કે “ર કાળા સૂચ: ”તે તે કામ ન લાગે. મર્યાદાવાળો જ દ્રઢ શોભે. તે ઢંઢેરાને અંગે ટીકાકાર કે વ્યાખ્યાકાર શું કહે છે તે અંગે જણાવાશે.
ન્યાખ્યાન : ૫s . ભવાંતરથી સાધેલે સર્વજીવહિતકર સ દેશે
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ આચારાંગસૂત્રના ચોથા અધ્યયનની ટીકા કરતાં થકા આગળ જણાવી ગયા કે–સમ્યકત્વઅધ્યયનની અંદર મૂળ સૂત્રકારે જણાવ્યું કે અતીત, અનાગત અને વર્તમાનકાળના સર્વ તીર્થકરે એવી રીતે કહે છે, બેલે છે અને નિરૂપણ કરે છે. કઈ રીતિએ? જગતના સર્વ છે સર્વ જીવોની સાથે તાડના, તર્જન નહિ કરવારૂપ હકદાર છે. કોઈ પણ જીવને મારવો તે હકની રૂએ યોગ્ય નથી. આ પ્રરૂપણા જે કરવામાં આવી છે તે મૂળ સત્રકારે કહી છે. ભૂતના, વર્તમાનકાળના વીસ, વીસ કે એકસો સિત્તેર એ સર્વે તીર્થકરે આ પ્રમાણે કહે છે. અને ભવાંતરથી આ સંદેશે જાણુને
Page #274
--------------------------------------------------------------------------
________________
પચાસમું ] અધ્યયન ૪ઃ સમ્યકત્વ ર૩ જ-લઈને જ જન્મે છે. કોઈ પણ ને કોઈ પણ છવે મારવા વિગેરેને હક નથી. આ સંદેશો કહે કે સમ્યકત્વ કહે તે પ્રથમ ભવથી લઇને જ આવે છે. તે સંજોગોને આધીન કે સ્વાર્થને આધીન નથી પણ ભવાંતરથી સાધેલો, સર્વ જગતના હિતને માટે ધારેલે આ સંદેશે છે.
શંકાના સમાધાન માટે તેનું નિરૂપણુ ,
તે કહે છે તેમાં “ ચંતિ આદિ ચાર શબ્દો કેમ ? માત્ર કહે છે એમ કહેને ? સંદેશે કહેવામાં એ વાત ચોક્સ છે કે જે શ્રોતાના સંદેહનું સમાધાન ન કરે તેનું ફળ ન થાય, તેને અમલ ન થાય. ફળ ત્યારે જ મળે કે જેટલી શંકા થાય તે દરેકનું સમાધાન કરાય. કરવાથી ફાયદ, ન કરવાથી નુકસાન આદિ સર્વ જણાવે ત્યારે જ શ્રોતાઓને તેની અસર થાય અને તેને આધારે તેઓ પ્રવર્તી શકે. ત્યાં સુધી આપેલો સંદેશે કાર્ય કરનાર થાય જ નહિ. ટીકાકાર કહે છે કે- તત્ત્વોનું નિરૂપણ તે આ સંદેહના નિરાકરણ માટે છે અથવા તેની સિદ્ધિ માટે જ છે. તે વિના સંદેહની સિદ્ધિ ન થાય.
જીવતત્વ સાબિત કરવાની જરૂર જે જીવ છે એમ માને તે જ તે અંગે ઉપદેશપણું, શ્રોતાપણું રહે, પણ જીવ જ ન માનવામાં આવે તે પછી મારવાડુિં થાય જ ક્યાંથી ? માટે પ્રથમ જીવ પદાર્થ જ આ ઢંઢેરાને અંગે સાબિત કરવો પડે. તે વિના અધિકારી કે અધિકારનું વર્ણન કરી શકાય નહિ એટલે આજ્ઞા કરનારા અને આજ્ઞા પાળનારા નક્કી ક્યારે થાય ? જીવતત્વ નક્કી કરાય તે જ. જે જીવતત્વ નક્કી ન કરાય તે તેમને તાડનાદિ ન કરવાનો અધિકાર વિગેરે કહેવાનું કંઈ પ્રજન નથી. આથી હવે પ્રથમ વતત્ત્વ સાબિત કરવાની જરૂર છે.
જીવ પદાર્થનું નિરૂપણ એકલું જીવતા સાબિત કરવામાં પરિણામ એ આવે કે ડાંગરના બદલામાં ચેખા આપવા જેવું થાય. અહીં એકલા જીવ
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શ્રી આચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પદાર્થને માને તે સંદેશા ઉપર છીણું જ ફરી વળે. જીવને માનવો કેવો? અનંત જ્ઞાનદર્શનાદિવાળો, અમૂર્ત કે જે બેલે નહિ, મારે નહિ, એને મરાય નહિ, એ સાંભળે નહિ. ઇતરે કહે છે કે આ છવને હથિયારો છેતાં નથી, અગ્નિ બાળ નથી, એને ભેદી શકાય નહિ, એમાં વિકાર થાય નહિ. આવી રીતે જીવના સ્વરૂપમાં તમારા હકની વાત જ ઊડી ગઈ એટલે કોઈથી કોઈને તાબેદારી, પીડા કવા પણું વિગેરે થતું જ નથી. અહીં આવપદાર્થ સંદેશાને તેડનાર બને. કારણ કે પિતે અરૂપી ઈ ભારે નહિ અને મરે નહિ. ઇતર કહે છે કે હું એને મારું છું અથવા મરું છું એમ જે કહે તે મૂર્ખ છે. એ બે ભરતા જ નથી. કારણ કે જીવ એવી ચીજ છે કે કોઈ દિન હણતી નથી અને હણાતી પણ નથી. અહીં સંદેશાની - સિદ્ધિ માટે જીવપદાર્થનું નિરૂપણ તે તે સંદેશાને જડમૂળથી ઉખેડી નાંખે છે. કારણ કે જીવ અરૂપી છે. ભેદાય છેદાય નહિ, પછી કહેવાનું રહે જ કેમ કે, “ કોઈને મારશે નહિ ! ”
આકાશના ચૂરેચૂરા થવાનું કહેનાર હાંસીને પા’
કોઈ કહે કે આકાશના ચૂરેચૂરા થવાના છે અને તેથી સાવચેત રહે. એમ કહેનાર વક્તાને લોકો હાંસીપાત્ર ગણે. તેમ અહીં જે જીવ : કેઈને મારતો નથી કે પિતે મરતા નથી તેવાને અંગે મારણ, તાડન, તર્જનાદિ કહે તે બને કેમ ? અહીં બીજાને પીડા કરે કે બીજે પીડા પામે તે સર્વ વાતે અજીવ પદાર્થને અંગે છે. દારિકાદિ શરીર જે અવરૂપે છે તે જીવને લાગેલા છે તેથી આજ્ઞા, પીડા, બળાત્કાર, મારણ, તાડન આદિ થાય જ છે. આ સર્વ અવ ઉપર છે. જીવ એકલો હોત તો આ સંદેશાની જરૂર નહોતી, પણ અજીવ પદાર્થ માને છે, જગતમાં સિદ્ધ છે અને આત્માને વળગેલા છે તેથી તાડન, તર્જનાદિ માનવાં પડે છે.
અજીવ પદાર્થ કહેવાની જરૂર શી ? ' કહે કે અજીવ પદાર્થ ન મનાય તે સંદેશાની સિદ્ધિ થાય
Page #276
--------------------------------------------------------------------------
________________
પચાસમું ]
અધ્યયન ૪ઃ સમ્યફ વ
૨૫૫
નહિ, માટે સંદેશાની સિદ્ધિ માટે અજીવ પદાર્થ માનવો રહ્યો. જીવ, અજીવને ત માનવાથી ભગવાનને બોલવા લાયકપણું થયું. આ જે હક્કને વિષય કહ્યો છે અને સાંભળનારા છો પણ છે એ બે વાત બની. - અનિષ્ટનિવારણ અને ઇષ્ટપ્રાપ્તિ માટે કાયદા
જગતમાં પ્રવૃત્તિમાત્ર ઈષ્ટની સાધક છે. નિવૃત્તિમાત્ર અનિષ્ટને સાધનારી છે, કોઈપણ મનુષ્ય કાર્યની નિવૃત્તિ ત્યારે જ કે જ્યાં આપત્તિને સંભવ હોય. તેવી જ રીતે પ્રવૃત્તિ પણ જે ઈષ્ટને આપનારી હોય તે જ કરે. અહીં સંદેશા પ્રમાણે ચાલનારને શું ફળ કે નુકસાન થાય તે જણાવે. જેમ શાહુકારી અને ચોરી બંનેમાં ફળ કે નુકસાન ન હોય તે કોઈ ફેર ન રહે અને પ્રવૃત્તિ પણ ન કરે. જગતમાં પ્રવૃત્તિ ઈષ્ટની સિદ્ધિ દેખીને જ કરાય અને તેથી જગતમાં કહેવાય કે જે કાયદાની પાછળ તેના ભંગની શિક્ષા ન હોય તે તે કાયદો કાગળનું ચીંથરું જ ગણાય. અથવા કંઈપણ રાજ્યના હિતનું કરવાનું હોય તેમાં ફાયદો ન જણાવાયું હોય તે તે હુકમને કંઈ અર્થ જ નથી. જે કાયદો પાળવાથી અનિષ્ટનિવારણ, ઈષ્ટપ્રાપ્તિ ન હોય તે કાયદાને કંઈ અર્થ જ નથી.
બે તો કહેવાથી કામ ન સરત? ચૌદ રાજલોકના છ અનંતાનંત છે, તેમાંથી કોઈને પણ મારવા આદિને કોઈને ય હક નથી. જે હુકમનું ખંડનાદિ કરવામાં નુકસાન ન હોય અને પાલનમાં ફાયદો ન હોય તે હુકમની કિંમત જ નથી. જે હુકમના અંગે પાલનમાં જબરજસ્ત ફાયદો હોય અને ભંગમાં ગેરફાયદો હોય તેની જ કિંમત છે. આ જિનેશ્વર મહારાજનો ઢઢેરે છે તેમાં પ્રવૃત્તિ કરવાથી ફાયદો ન હોય અને તેનાથી વિરુદ્ધ વર્તનારને નુકસાન ન હોય તે પછી તે ઢંઢેરો હવામાં જ ઊડી જાય. આશ્રવ, સંવર માનો ! આ ઢંઢેરામાં એ બે તત્તે માન્યા સિવાય એક ડગલું પણ આગળ ચાલી શકાય તેમ નથી. અહીં કોઈ કહે કે
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રી આચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વ, અજીવ એ એ જ તત્ત્વોમાં સતત્ત્વો આવી જાય છે. એ એ તત્ત્વની બહાર તા કંઇ નથી. જેટલું વધારે વેતરે તેટલા વધારે બખિયા દેવા પડે. અહીં તત્ત્વ વધારે માના તા દરેકની સ્થાપના કરવી પડે. અહીં સાત કે નવ કહીને કામ શું? જીવ, અવ એ એને જ તત્ત્વા કહેા. જડ અને ચેતન એ એની પરિણતિ થયા પછી જગતમાં રહે કે વનમાં. જગતમાં એવો કોઈ કાયદો ન હોય કે કાયદા કરો પણ તેના ફળનુકસાનતે ન જ જણાવા એ બને જ નહિ. તેમ અહી' જીવ, અંજીવ એ તત્ત્વાના સંદેશા તાડન, તજનાદિ બંધ કરવા માટે છે.
આશ્રવ સવર તત્ત્વ એટલે શુ?
તે ઢંઢેરાથી વિરુદ્ધ વનારને નુકશાન શુ? તે પ્રમાણે વનારને કળ શું ? તેનું નિરૂપણ કર્યાં વિના તે એ તત્ત્વા નકામાં ચાય, તેથી તેના ફળ માટે એ તત્ત્વા જણાવવા પડયાં. હવે ઢંઢેરાથી વિરુદ્ધ વન કરે તે ત્રણે પ્રકારના પાપ બાંધે એટલે મનથી વિÆ વર્તે, વયનથી, કે કાયાથી ઢંઢેરાની વિરુદ્ધ વર્તે તે સમયેસમયે અનંતાં કર્માં લાવવાવાળા થાય. જેમ પેલા વાંદરાએ કહ્યું કે હું ધર કુરું નહિ પણ કરેલુ ભાંગી તે નાંખુ, તેમ અહીં જે ન માને તેને કર્માંધ થાય પણ જે ઢંઢેરા માને તેને પાધ્મધ થાય ખરા ? તો કહે છે કે ના, તે પાપ બધે જ નહિ તેથી તેને સવર થાય. અહીં ઢંઢેરા પ્રમાણે મન, વચનને કાયાથી વર્તે તેનું નામ જ સવર. મુસ્લિમ ક્રિશ્ચિયન માન્યતા
પાપ બાંધે તેથી ગુને, તેની શિક્ષા અને છેડે। હોય. તેમ અહીં કર્મ બાંધેલાં હોય તે દુ:ખા ભોગવીને પણ છેડી શકે છે. કર્મીઅધ કર્યા પછી તે છૂટી શકે જ નહિ એમ મુસ્લિમ કે ક્રિશ્ચિયન જેવુ નથી. તેઓ માને છે કે દુનિયાના ય થશે ત્યારે પયગ ંબર આવશે. કબરમાંથી દરેકને ઉઠાડીને સારા કર્મો કરનારાને સ્વર્ગામાં અને ખરાબ કાર્યો કરનારાઓને જહન્નમ એટલે નરકમાં મોકલશે. પણ
Page #278
--------------------------------------------------------------------------
________________
પચાસમું |
અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
૨૫૭.
પછી ત્યાંથી છેડે કયારે આવશે ? આવું કોઈ પૂછે તે કહેશે કે તુમ કાફર હે. મોગલાઈ રાજ્યમાં “ સારું છે ને ? એમ અહીં નથી. કર્મો ભોગવાય તેટલી નિર્જરા થાય એટલે આવેલા કર્મો આત્મા સાથે બંધાય, પછી તે ભોગવાય એટલે છૂટે.
મેલ કરવતિયા કરવત કે મોચીડાના મોચીડા
એક મોચી કાશી કરવત મૂકાવવા ગયે. ધાગાપંથીઓને ધંધે . એ હતું કે જાતવાળાઓને કાશીમાં ફાડવા અને સ્ત્રીઓને સતી તરીકે બાળવી. હજી કાશીમાં કરવત છે. અને ત્યાં લાખો મનુષ્યની હત્યા એ કરવતથી થયેલી છે. ધાગાપંથીઓના અંગે દોરવાયેલા મેચી કાશીની કરવતથી મરી જાય છે તેને ધારેલે જન્મ મળી શકે તેમ મનાતું હતું. આજકાલ ફાંસી દેતી વખતે અધિકારી પૂછે કે તારે કાંઈ જરૂર છે? તેને ત્યાં કરવત આગળ મચી ગયે, ત્યાં તેને કરવતવાળાએ પૂછ્યું ત્યારે મોચી વિચારે છે કે–જોર હોય ત્યાં સુધી રાજ અને જોર ઘટે તે કેદી થવા માટે તે તે નકામું. લડાઈ વિના વિચારીએ તો પિતાનું ચાલે ત્યાં સુધી રાજા, પછી તો નાસભાગ કરીને ભાગી ગયે જ છૂટકો થાય છે. હાલના રાજાઓ કે મહારાજાઓ જે જે કહે તે સર્વ પ્રથમવાળાઓને ખાંડે જ કાઢે માટે આપણે રાજાપણું નહિ જોઈએ પણ પ્રધાન થઈએ, કારણ કે ચલાવવું હોય ત્યાં સુધી ચલાવીએ પણ પછી એ પદ સોંપી પણ દેવાય, પણ પ્રધાનનું સ્થાન લેવાય તોય રાજાને હુકમ થતાં કાળી રાત્રે જ્યાં તે કહે ત્યાં જવું પડે તો નગરશેઠની પદવી લે. ફકત ગામનું સંભાળાય પણ અહીં તે બીના કૂતરા જેવું થાય છે. કારણ કે પ્રજાનું સારું કરીએ તો રાજી ખરાબ કહે અને રાજાનું સારું કરીએ તો પ્રજા ઉપાલંભ આપે. માટે તેણે અંતે વિચાર કર્યો કે અંતે મોચીડે ને મેચીડે થવા દે. આવી ૧૭
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઈચ્છા તે માચીએ કરી. તેમ. આ ઢંઢેરા માનવા છતાં વની શ ને એની એ રહેતી હોય તો તે ઢંઢેરાનું ફળ શું? ભયરહિત માક્ષની સ્થિતિ
ઢઢેરાના ભયને પ્રસંગ આવે નહિ, પાપનુ જોર ચાલે નહ તેવી એક સ્થિતિ મેાક્ષની છે. અહીં સાત તત્ત્વ નિરૂપણ ન કરે તો સદેશા કોઇ નિ ચેખ્ખા ન જ થાય. અહીં સંદેશાને સુધારાના ક્રૂરિયાં લાગી જાય પણ આ નવ તત્ત્વોની કલમેાથી સુધારાયેલા સંદેશા ગાદાને લાયક ન થાય. અતેવાસીઓને આ સ ંદેશા સમજાવવા માટે જીવ, અાદિ સાતે તત્ત્વો સમજાવ્યા. વળી તેમાં શંકાનું સમા ધાન કરવુ તેનું નામ પ્રજ્ઞાપયન્તિ પ્રજ્ઞાપન કરવું, સને સ` ભાષા પ્રમાણે પરિણમે તેવુ ખેલવું કહેવાય. શંકાના સમાધાનપૂર્વક કહેવુ તે પ્રરૂપવું. અહીં પાલન, ભાંગ આદિ અને છેડે જણાવ્યા તે પ્રરૂપણા કહેવાય. અહીં સાધન પ્રાપ્ત કરવા દ્વારા તત્ત્વનું સ્વરૂપ જણાવવા દ્વારા આ સંદેશા સાથે। હરાવવા માટે તે ભગવાન કેવી રીતે જણાવે છે તે અગ્રે કહેવાશે.
વ્યાખ્યાન : ૫૧
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥
અકાર મહારાજા શ્રીમાન. શીલાંકાચાર્યજી મહારાજ ભવ્ય શા વાના ઉપકારાર્થે આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનની
सम्यग्दर्शनज्ञान
66
ટીકા રચતા થકા આગળ જણાવી ગયા કે चारित्राणि मोक्षमार्गः " " मिथ्यात्वाविरतिप्रमाद कषाययोगा સ્વાત્રિાણિ ” “ અન્યહેતવઃ । ” જગતમાં જ્ઞાન એ સુ ંદરમાં સુંદર ચીજ, પરંતુ તેની સુંદરતા, બુદ્ધિ, અલ, હોશિયારી ને પ્રામાણિકતાને અંગે જ રહેલી છે, જો તે અપ્રામાણિક મનુષ્યમાં આવે તો તે શ્રાપરૂપ ગણાય છે,
Page #280
--------------------------------------------------------------------------
________________
એકાવનમું ]
અધ્યયન ૪: સમ્યકૃત્વ
૨૫૯
પણ પ્રામાણિક પુરુષની જ બુદ્ધિ, અક્ત વખણાય છે. તેવી જ રીતે જગતમાં વિનય, વિવેકની કિંમત છે પણ તે પ્રામાણિકને અંગે જ, જેઓ બેઈમાન હેય તેઓને વિનય, વિવે. નકામે ગણાય. જગતમાં બુદ્ધિ આદિની સુંદરતા કોને આધીન ? ઉપર કહ્યું તેમ પ્રામાણિક્તાને આધીન. એ સુંદરતા પ્રામાણિક્તાને આભારી છે, ઈમાનદારીને આભારી છે. અપ્રામાણિક પુરુષની બુદ્ધિ, અક્કલ ઇમાનદારી કે સુંદરતા ન ગણાય.
મેક્ષમાર્ગે જવાને નિશ્ચય તે જ સમ્યગ્દર્શન
અહીં એ જ વાત શાસ્ત્રકાર જણાવીને કહે છે કે જે મનુષ્યને આત્મકલ્યાણની, મોક્ષ મેળવવાની, કે પાપને ડર રાખવાની, પુણ્યનું અથીપણું મેળવવાની બુદ્ધિ થઈ નથી તેમજ કર્મબંધ તેડવાની જેઓની બુદ્ધિ થઈ નથી તેવાઓનું વર્તન સુંદર ગણાય નહિ, સુંદર કોને કહેવાય ? જે આત્મા નિર્મળ થવાનાં પગલાં લે, મારે આત્મા મોક્ષરતે જ જોઈએ એવો નિશ્ચય જેને હોય તેનું નામ જ સમ્યગ્દર્શન. તે સમ્યગ્દર્શનવાળા જે હોય તેનું જ્ઞાન તે સદ્દજ્ઞાન, તેનું વર્તન તે જ સમ્યક્યારિત્ર.
આત્માને કર્મ રહિત આનંદમય બનાવવાનો રસ્તે . સમ્યગ્દર્શનનો ઢઢેરે પીટનારું પેલું તમારું સૂત્ર કર્યું હતું ? જગતના સર્વ જીવ, પ્રાણે, ભૂતે કે સર્વે આ હક ન ધારી શકે. કે ? છ તાડન તર્જન કરવા લાયક નથી, મારવા લાયક નથી, તાબેદાર બનાવવા લાયક નથી, આજ્ઞા કરવા લાયક નથી કે પીડા કરવા લાયક નથી. એ જે પાંચ હક્કો કોઈ પણ જીવને અંગે કોઈપણ જીવ ધારણ કરવાને હકદાર નથી. આ મારણ તાડન તર્જન આદિને કઈ જીવને કોઈ પણ જીવ અંગે હક નથી. એવી માન્યતા તે જ સમ્યગ્દર્શન. તે શાસ્ત્રનું જ્ઞાન મેળવે તે મનુષ્ય સમ્યજ્ઞાની કહેવાય, અને આ મનુષ્ય જે વર્તન કરે તે સમ્મચારિત્ર કહેવાય. મારવા,
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
-
-
બળાત્કાર આદિને હક નથી એ જે સંદેશ માને તેનું નામ સમ્યગ્દર્શન. તેનું જ્ઞાન તે જ સમ્યજ્ઞાન અને તેનું વર્તન તે જ સખ્યદ્યારિત્ર. આથી વળ્યું શું ? તે કહે છે કે “મોક્ષમા” આ ત્રણ વરતુ જ મોક્ષને માર્ગ છે. આત્માને કર્મહિત આનંદમય બનાવો હેય તે આ રસ્તો છે.
- મિથ્યાત્વ કેને કહેવાય? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મારિત્ર આવે કે મેક્ષમાર્ગમાં આ ગણાય અને તે માર્ગ મળે. તેના માર્ગે ન આવ્યા તેથી મેક્ષ નહિ મળે ને? બીજું તે કંઈ નુકસાન નથી ને ? મોક્ષ મળવારૂપ અર્થકાર્યની સિદ્ધિ નહિ થાય એજ ને? મહાનુભાવ ! હજી તું જેના થીઅરી-સિદ્ધાંત સમજ્યો નથી. મોક્ષ ન મળે એટલું જ નહિ પણ આત્મા કર્મથી બંધાય અને લેપાય, તેથી કર્મબંધનાં કારણે જણાવવાં પડે. પ્રાણીઓ પરસ્પરને મારે કે આજ્ઞા કરે, બળાત્કાર કરે, પીડા કરે કે યાવત્ હણે તે તેમને હક છે-છ, સર્વે ભૂત પણ આવી રીતે કરે તે તેમને હક છે–એમ માનવું તેનું નામ મિથ્યાત્વ. જેઓ એ હકને નથી વિચારતા તેનું નામ મિથ્યાત્વ નથી. મારવા વિગેરેને હક છે એવી જે માન્યતા તેનું નામ મિથ્યાત્વ, કોઈ પણ પ્રાણીને કોઈને પણ મારવા વગેરેને હક નથી એવા ઢંઢેરાને ન માને તેનું નામ જ મિથ્યાત્વ છે એમ નથી પણ સંદેશને ન માન તેનું નામ પણ મિથ્યાત્વ છે, વળી હરિભદ્રસૂરિજી કહે છે કે તત્વની શ્રદ્ધા ન થાય તેનું નામ મિથ્યાત્વ છે.
કર્મબંધનું પ્રથમ કારણ મિથ્યાવ કર્મબંધનું પ્રથમ કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ તે કર્મબંધનું કારણ કેમ ? સમ્યત્વ નિર્જરાનું કારણ ભલે હેય. સાચી માન્યતા તે આત્માને ગુણ છે કે નહિ? જે તે સાચી માન્યતા આત્માને ગુણ
Page #282
--------------------------------------------------------------------------
________________
એકાવનમું ]
અધ્યયન : સમ્યક્ત્વ
૨૬૬
મનાય તે પછી સાચી માન્યતા ન થવા દેવી એ પણ આત્માના ગુણનું રોકાણ છે. જ્ઞાન એ આત્માને ગુણ છે અને તે જ્ઞાન ન થાય તે કર્મને દોષ ગણાય, તેમ અહીં પણ સાચી માન્યતા ન થાય તે કર્મને જ દોષ છે, આપણે રીતસર ખોરાક લેતા હોઈએ, હવાની અનુકૂળતા છતાં ખોરાક પચે નહિ ત્યારે જઠરાને દોષ જ કહેવે પડે. તેમ અહીં પણ સાચી માન્યતા આત્મીય ગુણ છે અને તે ન થાય તે તે કર્મને દોષ છે એમ માનવું પડે.
રસોળી અને ગૂમડું થાય ત્યારની દશા સામાન્ય નિયમ છે કે રસોળી થઈ હોય તે પછી ખાનારને એમ નથી થતું કે હું આ ખોરાક લઉં છું તેનું પરૂ થાય. રસીને વિંધી લગાડીને બંધ ન કરાય ત્યાં સુધી ખોરાકનો રસ્તો જરૂર પાક તરફ જશે જ. થયેલ વિકાર પિતાને હિસ્સે વગર ઈચ્છાએ લીધા વિના રહે જ નહિ. જેમ રળી કે ગૂમડું પાતાની મેળે તમારી અનિચ્છાએ પણ પિતાને ભાગ લે છે તેમ અહીં સાચી માન્યતા માનવા અંગે તમારા આત્મામાં જ્યારે વિકાર થાય તેથી એ ખોટી માન્યતાને રોકવાને વિકાર પણ થાય. ખોટી માન્યતા ન થવી તે પાપરૂપી વિકારોને નેતરું દેનાર, તેથી આગળ ચાલીએ ત્યારે લોકસ્થિતિ અને ધાર્મિક સ્થિતિ એ બંનેમાં આંતરું.
લોક સ્થિતિ ધાર્મિક સ્થિતિ, પરમ ધાર્મિક સ્થિતિ
લોકસ્થિતિમાં કરે તે ગુનેગાર જેમ ચોરી કરનારને પકડાબે તેમાં ગુનેગાર તે ચેર જ. તેને ન પકડ્યા હોય તો ચરનું આખું કુટુંબ તે ચોરીને માલ ખાય, પણ પકડાય ત્યારે દંડાય ચેર જ. લોકDિતિમાં ફળ ભોગવનારને કે અનુમોદનારને કોઈ ગુનેગાર ગણતું નથી. ધાર્મિક સ્થિતિમાં કરનાર, કરાવનાર અને યાવત્ અનુમોદનાર એટલે વખાણનાર પણ ગુનેગાર. આ સામાન્ય ધાર્મિક સ્થિતિ. પરમ ધાર્મિક સ્થિતિએ વિચારીએ તો રાજીનામું આપે નહિં. ત્યાં સુધી ગુનેગાર
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
એનાર્ટિસ્ટની ટુકડી પકડાય અને તેમાં કોઈ મેમ્બર વર્ષમાં એક દિન પણ હાજરી ન આપતે હેય છતાં તે ગુનેગાર ગણાય. જો કે તે રાજીનામું આપીને છૂટા થવાનું જાહેર કરે તે જ તે બિનગુનેગાર ગણાય.
- વિરતિ એટલે શું ? આ જીવ અનાદિથી પાપમય ટેળીમાં જ રહ્યો છે. એક પણ ભવમાં પાપથી જુદો પડ્યો નથી. અઢારે પાપસ્થાનકોને કરનારી આ દુનિયાદારીની ટળી છે તેમાં આપણે સામેલ હતા. તેમાંથી રાજીનામું આપીએ-વિરતિ કરીએ તે જ બચાવ થાય. અવિરિત એટલે પાપથી નિવૃત્તિ ન કરવી તે. બૂરી માન્યતા ખોટી માન્યતા કર્મબંધનું કારણ છે. તેમ પચ્ચકખાણ ન લેવાય તે પણ કર્મબંધનું કારણ છે. ધારો કે અહીં વાઘ આવ્યું હોય તો તે એક બેને જ શિકાર કરશે, સર્વનું ભક્ષણ નહિ કરે. આમ છતાં હિંસક પ્રાણું દેખીને દરેકનું કાળજું ધમધમે. વાઘ આપણું હિંસા કરવા તત્પર થાય, તેમ આપણે પણ હજાર કે લાખે પ્રાણુઓના હિંસકરૂપ વાધ બનીએ છીએ. જેમ સિંહને અંગે કે વાઘને અંગે તેને પંજે ન ચાલે તેવી જગાએ જઈએ તે જ નિર્ભય બનીએ અને ભયકારક પ્રસંગથી છૂટીએ તેનું નામ જ વિરતિ. ભયકારક દશાનું પાણી મેલવું તેનું નામ જ વિરતિ.
અવિરતિ, કષાય એ પણ કર્મબંધનાં કારણે
જેની વિરતિ ન થાય તે સર્વનું પાપ બંધાય. આથી અવિરતિ, એ પણ કર્મબંધનું કારણ છે. માન્યતા સાચી હોય અને સર્વથા પચ્ચક્ખાણ કર્યા હોય તે તે મનુષ્ય બએ ને? તે કહે છે કે ને. હજી ઘણી વાર છે, કારણ કે કષાયકાકો અંદર હોય એટલે કે ધમધમતે હોય, માન ઉપર ચડ્યો હોય, માયામાં આપણને મૂંઝવી નાંખતે હેય. લેભને અંગે સમુદ્રમંથન કરતે હેય. જેમ ચંડકોશિયાની કેધિની સ્થિતિ જોઈને. બાહબળજી બાર માસ અભિમાનમાં
Page #284
--------------------------------------------------------------------------
________________
એકાવનમું 1
અધ્યયન ૪ઃ સમ્યફવ
-
૨૬૩
ઊભા ને ઊભા સૂકાય ! મલ્લિનાથજીનો પ્રથમ ભવ વિચારે ! તેઓએ છની સાથે દીક્ષા લીધી. પોતે મેટા છે. વિચાર આવ્યો કે મારી મોટાઈ રહેવી જોઈએ. તે ઘટવી ન જોઈએ. તે આવતા ભવે કેમ રાખવી? ઘણે વધુ ધર્મ આ બધા કરતાં કરું તે તેમ બને. ધર્મ કર કેવી રીતે ? પ્રથમ છએની પ્રતિજ્ઞા છે કે બધાએ સરખું કરવું પણ મારે અહી અધિક ધર્મ તારૂપ કરે છે. અહીં લૂંટવાનું નથી. જર, જમીન કે જેરૂ નથી જોઈતી, માત્ર ધર્મગ્રહણ અધિક કરવું છે. પ્રતિજ્ઞા પણ છે, છતાં રસ્તો કાઢો કે પારણના દિને મને આજે ઠીક નથી, માટે નથી વાપરવું એમ કરી પારણું ન કરે અને બીજે દિવસે પેલા લોકોની સાથે ઉપવાસ કરે એટલે અમો કરે છે. શાસ્ત્રકાર આનું નામ માયા કહે છે. એ માયાએ મલ્લિનાથના જીવને મિથ્યાત્વમાં લઈ જઈ વેદ બંધાવ્યો. આવી ધર્મરૂપી માયા પણું
સ્ત્રીવેદ બંધાવે, તે પછી બીજી માયા શું ન કરે ? કહે કે જુલમ ? અહીં ઠગીને તપ કર્યો તેમાં પ્રથમ ગુણસ્થાનકે પટકાયા. સ્ત્રીવેદ બાંગે કહે અહીં સમ્યકત્વ, વિરતિ છતાં આ કવાયના પરિણામે નીચ દશાએ આવ્યા.
ધર્મના ઉપકરણના લાભનું પરિણામ એવી રીતે લેભને અંગે વિચારે શાસ્ત્રકાર કહે છે કે અગિયારમે ગુણઠાણે સાધુ ચડ્યા છે. તેમાં કયો લોભ કર્યો કે જેના પ્રતાપે આવીને પ્રથમ ગુણસ્થાનકે. પટકાયા. “ભારે મુહપત્તિ સારી જોઈએ. દાંડો સારે જોઈએ ” આવા મમત્વભાવના પ્રતાપે અગિયાર માંથી પટકાય, તે પછી બીજા લોભની તે વાત જ શી કરવી ? ધર્મનાં ઉપકરણને અંગે કરેલે લેભ આમ કરે, તે પછી મિથ્યાત્વ અવિરતિ ટાળ્યા છતાં કપાયરૂપી કાકાને ને ટાળે તે અંતે મોચીડાને મેચડે રહે.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
.
પ્રમત્ત, અપ્રમત્તદશા અને યોગ સર્વ જગ્યાએ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એ ત્રણ જ કહે, પણ ગુણઠાણાની અપેક્ષાએ પ્રમત્ત અપ્રમત્તદશાની અપેક્ષાએ વિચારે છે ત્યારે એમને પણ કર્મબંધનું કારણ માને છે. દસમે ગુણઠાણે કવાયને ક્ષય માને છે અને અગિયારમે ગુણઠાણે પણ કર્મબંધ તે માને છે ને ? તે કહે છે કે પ્રથમના મિથ્યાત્વાદિ ન હેય પણ વેગનું ચલન થાય એટલે આત્માને સ્થિરતા ભાવ ન રહ્યો તેથી કર્મબંધ થાય.
આને આ જ જીવ અને આને આ જ શિવ
આવી રીતે કર્મબંધના કારણે સમજાવ્યા છતાં મિથ્યાત્વ તે જીવના ઘરનું કે જડના ઘરનું તેવી જ રીતે સમ્યફ કોના ઘરનું ? જડના ઘરનું મિથ્યાત્વ કહો તે તે જીવને કેમ હોય, અને જીવના ઘરનું હોય તે તે સિદ્ધને જ હોય ? અહીં મથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને વેગ તે પણ જીવના ઘરનાં કે જડના ઘરના ? તેને માટે કહે છે કે વાત ખરી, પણ જે સ્વરૂપે સત્ત્વ અને પરરૂપે અસત્ત્વ માનનારા છે તેમને આ ચાર માનવામાં વાંધો નથી. જીવ કર્મસહિત હોય ત્યારે તે સંસારીપણે અસત અને સિદ્ધપણે સત થાય. સ્વપરભાવે કરી એટલે સ્વપણાની અપેક્ષાએ મિથ્યાત્વાદિ સહિત હોય ત્યારે કર્મબંધ છે. સિદ્ધદશાએ જશે ત્યારે મિથ્યાત્વાદિની અપેક્ષાએ કર્મબંધપણું નહિ રહે. આને આ જ જીવ અને આને આ જ શિવ.
વસ્તુને સામાન્ય વિશેષ સ્વરૂપથી ઓળખે !
અહીં કર્મબંધ કેમ કે સંસારમાં છવરૂપે કમનું અસત્ય અને સિદ્ધપણુમાં વરૂપે સત્ત્વ, આવી રીતે સ્વરૂપે સત્ત્વ અને પરરૂપે અસત્ત્વ માનવામાં આવે ત્યારે જ બંધના હેતુઓ મનાય. તે બીજા રૂપે સત્તવ અને બીજા રૂપે અસત્વ હેય તે જીવ અજીવ બને અને અજીવ તે
Page #286
--------------------------------------------------------------------------
________________
એકાવનમુ
અધ્યયન ૪ : સમ્યક્ત્વ
૨૬૫
જીવ થાય. અહીં શિવસ્વરૂપ જીવ અવરૂપે મને અને કાળાંતરે અજીવ પણ જીવ થાય અને જીવ પણ અજવ થાયને? વાત ખરી, પણ જોડે એક વાત ધ્યાનમાં રાખવી કે, સામાન્યવિશેષ સ્વરૂપથી વસ્તુ ઓળખવી. દુનિયામાં જે મનુષ્યપણું તે સર્વસામાન્ય, તેમાં પુરુષપણું, સ્ત્રીપણુ, તે વિશેષ. આપણામાં અહીં મનુષ્યપણું અને પુરૂષપણું એ બને સામાન્યવિશેષ ધર્માં એક જ વ્યકિતમાં રહેલા હોય છે, જેને અંગે સામાન્યપણું ન હોય તેમાં પલટા ન થાય. જીવને અંગે સામાન્યપણું નથી, તેથી તે અવ થાય જ નહિ. અહીં સ ંસારી અને સિદ્ધદશાને અંગે વપણું સામાન્યપણે રહેલ છે. અહીં સામાન્ય અને વિશેષ રૂપે તત્ત્વ ન હોય તે જીવ અવના ભેદ જ ન હોય. સમષ્ટિ અને વ્યક્તિસ્વરૂપ દરેક પદાર્થ
સમષ્ટિ અને વ્યક્તિસ્વરૂપ દરેક પદાર્થ છે. આય સ્વરૂપ મનુષ્યસ્વરૂપ, અનાસ્વરૂપ મનુષ્યસ્વરૂપ જાતિપણે લેવાય, એટલે વ્યકિતરૂપે પણ છે અને સમષ્ટિરૂપે પણ છે. અહીં સામાન્યવિશેષરૂપ, હોવાથી અજ્ઞાની જ્ઞાની, અવિરતિ વિરતિ ખની શકે છે, કષાયી મટીને અકષાયી મને છે. આ સ કયારે બને? દરેક પદાર્થ સામાન્યવિશેષપણે મનાય તે જ. આવી રીતે સ ંદેશા નિરૂપણ કરે ત્યારે આપ્યાન પ્રરૂપણુ અને પ્રજ્ઞાપન એ બધી વસ્તુએ જુદા રૂપે કહેવી પડે, તે ન વિચારીએ તે આપ્યાનાદિ એક જ અશ્ર્વમાં છે, તે અતીતકાળના, વમાનના કે ભવિષ્યકાળના તીર્થંકરો એક જ વાતને કહે છે, જણાવે છે. તે વાત કઇ અને કેવી રીતે જણાવે છે તે અત્રે જણાવાશે.
Page #287
--------------------------------------------------------------------------
Page #288
--------------------------------------------------------------------------
________________
णमोऽत्थुणं समणस्स भगवओ महावीरस्स
ષોડશક-પ્રકરણ
– (૦) –
દેશનાકાર આગમ દ્વારક આચાર્યશ્રી આનન્દસાગરસૂરીશ્વરજી
વ્યાખ્યાન ૧ बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । । સામત તુ યુધઃ પરીક્ષરે ફો, હ્યો૨)
દુનિયાના છે એટલે સગીર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકા સુચવી ગયા કે–
આ જગતમાં પોતાની માલિકીની જે ચીજ તેને જે ન સમજી શકે તે તેને સદુપયોગ શી રીતે કરે ? તથા તેને દુરુપયોગ પણ શી રીતે કરી શકે ? કારણ કે હક્કદાર કે માલિક છતાં પણ વસ્તુ શી ચીજ છે તે વાત સમજનારા બહુ જ ઓછા હોય છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
ડશક
વ્યાખ્યાન
અર્થાત સ્વતંત્ર માલિક છતાં પણ તેને વસ્તુના માલિક તરીકે જગતમાં સ્વીકારનારા ઓછા હોય છે અને ખાથી સગીર શબ્દ વાપરીએ છીએ. જેમ સગીર એ મિલકતનો માલિક છતાં કબૂલ કરાતો નથી અને માલિક છતાં કબજો સપાતો નથી. કારણ કે મિલકતને સદુપયોગ કે દુરુપયોગને નથી સમજાતો માટે માલીકી તેને સોંપાતી નથી. જ્યારે તે સદુપયોગાદિ સમજે ત્યારે જ તેને માલિકી સોંપાય. અહીં વ્યવસ્થા કરવાનો હક્ક માલિક છતાં પણ રહેતો નથી. આ દુનિયાની વાત. જ્યારે બીજી બાજુ દુનિયાના જીવને સગીર ગણવા, પણ ઉંમર લાયક ન ગણવા એમ હરિભદ્રસૂરિજી કહે છે.
ભરવાડ ને મોતીનું પાણું દુનિયાના જીવોને મળેલી મિલકતને જ ખ્યાલ નથી. કારણ? કોઈ પણ મનુષ્ય જન્મે છે તે સર્વ ખાલી મહીએ જ અવતરે છે. બલકે ભરેલી મૂડીએ જન્મતા નથી. હવે કેટલાઓ “લઈને જન્મે છે, એમ કહે છે તે વાત ખરી છે પણ તે વિચારવા જેવું છે. જેમાં ચાર ઝવેરી છે. જાય છે. એક રસ્તામાં બીલ ભેગા થયા છે, ત્યાં ઝવેરીએ વાત કરે છે કે આ મતીમાં પાણીને તે દરિયે છે. આ સાંભળી ભીલો પરીક્ષા કરે છે. લૂગડું મૂકી ભીજાવવા ગયા પણ ભીંજાયું નહિ. અહી હકીકત એ છે કે ભીલ તળાવ કે નદીના પાણીને પાણી સમજે છે પણ તે મેતીનું પાણી સમજતો નથી. તેમ આ દુનિયા પૈસે-સે-ઘર-મકાન આદિને જ મિલકત સમજે છે, બીજી કોઈ પણ ચીજને તે મિલ્કત તરીકે સમજતો નથી.
છવ આગળ કેમ વચ્ચે ? પ્રથમ તે છવ મન, વચનની કંપની વિનાનો હતો. કાયા પણું સૂક્ષ્મ, તે પણ કેવી તે આગળના અસંખ્યાત મા ભાગે જ હતી. વળી તે અનંતા છની મિલકત હોય છે. અનાદિથી આ જીવ આવી
Page #290
--------------------------------------------------------------------------
________________
પહેલુ
સદ્ધમ પરીક્ષક
૩
મિકકતવાળા હતા. સૂક્ષ્મ-આંગળના અસાતમા ભાગતી. તેમાં અન તમેા ભાગીદાર આ જીવ છે, તેમાંથી પુણ્યજોગે વધ્યા ત્યારે જ એક શરીરને સ્વતંત્ર ભાગીદાર થયા એટલે પ્રત્યેક થયા. દષ્ટિએ દેખી શકાય તેવા બન્યા, તેનાથી આગળ વધ્યા એટલે રસ જાણવાની શક્તિવાળા બન્યા. જો પાછળ પડયા હોત તેા પાછી તે જ દશામૂળની આવે. જેમ દરિયાના વળમાં જે ચીજ ગુમે તે પાછી કાંઠે આવવી મુશ્કેલ બને. તેમ અહીં પણુ સમજવુ. પુણ્યયેાગે એઇન્દ્રિયમાં અને તેનાથી આગળ વધે તે તેઈન્દ્રિયમાં આવી જાય, ત્યારે ઘ્રાણુ એટલે ગંધ જાણવાની તાકાત મળે, તે વખતે જો પાછે ચક્કરમાં પડે તે પાછે એકેન્દ્રિયાદિમાં આવે અને જાય, પણ કાઇક પુણ્યસ જોગે તે રખડપટ્ટીમાંથ ચક્ષુરિન્દ્રિયની તાકાતવાળા–ચાર ઇંદ્રિયવાળા અને. ત્યાં પણ ચક્રાવા ખાય તા પાછે એકેન્દ્રિયાદિમાં જાય અને વળી કદાચ પાછે શ્રાત્રેન્દ્રિયની તાકાતવાળે બને. આ પાંચ શક્તિએ કાઈ પણ બચ્ચુ જન્મે છે ત્યારે સાથે લઇને આવે છે. ખાદી રોડાં કે રોકડા તા ભલે નહિ લાવતા ાય. એ તે એના ભાગ્યમાં હશે તેવાં મળશે.
મનુષ્યપણું ક્યારે ?
આ પાંચ તાકાત છતાં પણુ જેમ વરસાદનાં વિચારની તાકાત એટલે મન નથી. અહીં પ ંચેન્દ્રિય ખાલક જનમે છે, તે વિચારની શક્તિ વિના જન્મતું નથી, એટલે પાંચ શક્તિ સાથે મન લઇને અવતરે છે અને તેથી મનુષ્યત્વનું ફુલભપણું બતાવ્યું છે. આપણે જોઈએ છીએ કે અગ્નિમાં પ્રવેશ કરનારા ધા મરી જતા નથી પણ એક બે જીવી પણ જાય. તેમં પાણીમાં તરનારા બધા ડૂબી ન જાય. અહીં સેંકડે એક એને અચનારા જાણીએ છીએ, છતાં ત્યાં ભય નથી લાગતા ? અહીં અનત!
દેડકાં છે, તેને મનુષ્ય રૂપે જે
Page #291
--------------------------------------------------------------------------
________________
ડશક
વ્યાખ્યાન
- છમાંથી એક બે છો મનુષ્યપણે આવે છે એમ ચોક્કસ નથી,
પણ અનંતામાંથી અનંતમે ભાગ બચવાવાળા હોય છે, તેની ગણુંત્રીમાં આપણે આવેલા છીએ. જે એમ ન હોત તે આ મનુષ્યપણામાં આવી શકત જ નહિ. આવું પંચેન્દ્રિયયુક્ત મન સહિતપણું જે આપણા જેવા ભાગ્યશાળીઓને મળેલું છે તે ભાગ્યયોગે આવી સ્થિતિ જ્યારે જીવોને અંગે દેખે છે ત્યારે કહે છે કે-ન હોય તેને થશે નહિ પણ હાય તેનું જશો નહિ, તેના કરતાં શાસ્ત્રકાર કહે છે કે–મિતને અવળે રસ્તે ફના કરે તેના કરતાં બીજી રીતે જાય તે બહુ જ ખરાબ ગણાય. વ્યાપારમાં ખોટ જાય તે હજી વ્યાપારમાં ગયા એમ કહેવાય, પણ જે રડામાં કે જૂગટામાં ખેએ તે તે બહુ જ ખરાબ ગણાય.
સગીરના વાલી તીથકર કટિવજને છોકરો દુર્વ્યસનમાં મિલકતને ઉડાવે, તેથી સજજનને તો દયા જ આવે. જેમ ગધેડે પારકા ખેતરની દ્રાક્ષ ખાય છતાં સજજનને તો દયા જ આવે, તેમ અહીં પણ ભવ્ય જીવો પિતાને મળેલી અપૂર્વ ચીજ જે પાંચ શકિતરૂપી ઈન્દ્રિય, મન તેમજ મનુષ્યપણું આદિને દુર્ગતિમાં જવારૂપે ઉપયોગ કરે, અગર તે મળેલી મિલક્તને સમજે નહિ, તેમજ પિતાની મિલ્કતના સદુપયોગ કે દુરુપયોગને સમજે નહિ તેઓ બીજાના વચનના આધારે પ્રવર્તવાવાળા ગણી શકાય. હવે જે સમજે તેઓને પંચેન્દ્રિયપણા આદિ, સંગીપણું આદિનો ઉપયોગ સદ્ગતિમાં કરવા માટે ઉપદેશ દેવાવાળા તરણતારણહાર તીર્થંકર મહારાજ હેય છે. જેમ સગીરની માલમિલક્તને વહીવટ કરે પડે પણ સગીરને તે જેવા પૂરતું હોય, ધ્યાન તો તે રાખે. અહીં પિતાની જાત અને માલ માટે બીજો જ. ઉપરી હેય, તેમ અહીં આપણું જાતમિલકતના માલિક તીર્થકર . મહારાજ છે. જે ત્રિલેકના નાથ તીર્થંકર મહારાજ માલિક
Page #292
--------------------------------------------------------------------------
________________
.
પહેલું સદુધમપરીક્ષક
૫ બન્યા છે તો પછી તેઓએ પિતાના કબજામાં આવેલા સગીરને ઊંચી સ્થિતિએ લાવો જોઈએ. વાલીનું કામ શું? સગીરનું હિત તપાસવું તે, નહિ તે વાલીપણું રદ કરાય. જે સગીરનું હિત ન સચવાય તો વાલીપણું રદ કરાય. તેમ અહીં સંસારના છના વાલી કોણ? તીર્થંકર મહારાજા. કેમ ? છોને મિલ્કતને ખ્યાલ નથી, તેમજ સદુપયોગ કે દુરુપયોગને પણ ખ્યાલ નથી. હવે જે જે અવસ્થામાં જે વાલી હોય તેને તે તે અવસ્થાનું હિત જાળવવું જોઈએ. જે રીતે હિત જળવાય તે રીતિએ વાલીએ જાળવવું. ભગવાન જિનેશ્વર મહારાજ ત્રણ જગતના માલિક તરીકે વાલી હોવાથી યોગ્યતા પ્રમાણે જીવોના હિતને માટે તેમને ધ્યાન રાખવું જોઈએ. તેમના હિતને માટે કટિબદ્ધપણું ન રહે તો નવું ન મળે અને મળેલું હોય તો તે જતું રહે. તેમ અહીં તીર્થકર મહારાજ જગતના જીવોની મિલકત અને માલિકી સમજાવી તેને જે સદુપયોગ ન કરાવે તે વાલીપણું ન રહે.
સર્વ મળે ત્યાંસુધીના વાલી તીર્થકર મહારાજ
સૂર્ય દયા લાવીને અજવાળું ખૂબ ફેંકે પણ આંખ જ ન ઉધાડે ત્યાં શું થાય? તેમ અહીં જિનેશ્વર મહારાજે તો આખા જગતના જીવોના ઉદ્ધારને માટે શાસનની પ્રવૃતિ કરી પણ જે શાસનમાં જ ન રહે તેનું શું થાય છે તેમ અહીં આ જીવ સગીર હોય પણ વાલીના કબજામાં ન રહે ત્યાં શું વળે ? કંઈક સગીર કન્જામાં રહે તે હોય, કથા પ્રમાણે ચાલે તેવો હેય તે કામ લાગે, પણ વાલીના માથાના વાળ કાઢે તે સગીર હોય તે પછી તેનું હિત ન થાય. જેમ વાલીને અમુકનું જ સંભારવું. પાંચ કે દસ વર્ષ સુધી સંભારવું અને પછી નહિ, એમ નહિ પણ કાયદા પ્રમાણે નીમાયેલો વાલી એકવીસ વર્ષ સુધી સંભારે-નહિ તે
Page #293
--------------------------------------------------------------------------
________________
ષોડશક
વ્યાખ્યાન .
અઢાર વર્ષે સ્વતંસગીર થવાથી પછી જરૂર ન જ રહે. એકવીસ પછી તો લાયકાત હોય કે ન હોય તે પણ ચાલે-સ્વતંત્ર ગણાય. અહીં તીર્થંકર મહારાજનું વાલીપણું તેવું નથી. અહીં તે મિત સંપૂર્ણ પણે, સર્વ કાળ સ્થાયીપણે, તેમાં જરા યે ઓછું ન કરે તો જ સગીરપણમાંથી છૂટે. દુનિયામાં એકવીસ વર્ષ પછી સગીરતા ટળે ત્યારે તીર્થકરના વાલીપણામાં સંપૂર્ણ મિક્ત મેળવે, કોઈ દિન આત્માના ગુણેમાં ન્યૂનતા નહિ થાય, આત્માના સંપૂર્ણ ગુણે મળેલા છે એવી ખાતરી થાય તો જ તે તીર્થકરના વાલીપણામાંથી નીકળી શકે.
રસ્ત તન્મયતાને આવી અક્ષય, અવ્યય, અવસ્થિત મિલકત મેળવે ત્યારે જ તીર્થંકર મહારાજના વાલીપણામાંથી રવતંત્ર થાય. તેથી ઉપાધ્યાય કહે છે કે-પિતાનામાં સર્વ ગુરુપણું ન આવ્યું–પ્રાપ્ત ન થયું તે તેના પ્રાપ્તિ શાથી? તીર્થકરનાં જે વચને-ઉપદેશો કે શિક્ષામાં આ આત્મા તન્મય બને છે. હવે તન્મય શી ચીજ ? તે દુકાને ઘરાક કાપડ માટે આવે. તે રાત્રિએ રવMામાં આવે તો પણ તમો છાતી ઠોકીને એ જ બપેરનો ભાવ કહે. અહીં ઘરાક નથી, કાપડ વેચવાનું નથી, છતાં તન્મયતા તેની છે. આપણને બેભાન અવસ્થામાં કે શૂન્ય ઉપગમાં પણ તીર્થકરના વચનને, આચારને કે ઉપદેશને કે શિક્ષાને ખ્યાલ આવે ત્યારે તન્મયતા. આ તન્મયતા થાય તો જ માલિકી મળે. પછી પિતાના આત્માનું સંપૂર્ણ તાવ તેને ખ્યાલ આવે અને જ્યાં સુધી આત્માને ખ્યાલ ન આવે ત્યાં સુધી ઉત્તમ ગુરુઓની સેવા કરવી જ જોઇએ. અહીં તીર્થકર મહારાજના વાલીપણાની વાત ચાલે છે. તેમાં સંપૂર્ણ જ્ઞાનવાળા તમે ન થાઓ ત્યાં સુધી તીર્થંકરના વાલીપણામાંથી સ્વતંત્ર નહિ થાઓ. દુનિયાદારીમાં પણ એકવીસ વર્ષ સુધી વાલીપણામાં રહેવું જ પડે. હવે જે મનુષ્ય પોતાના આત્માનું
Page #294
--------------------------------------------------------------------------
________________
પહેલું
સદ્ધમપરીક્ષક જ્ઞાન મેળવે નહિ અને વાલી પણું પણ ન રાખે, ત્યાં શું થાય ? તો જંગલીપણુમાં કુટાય. મિલકતની મરામત કે રક્ષણ ન હોય તો જંગલીપણાની સ્થિતિ ગણાય. તેમ અહીં આત્માની સ્થિતિને અંગે તીર્થકરના વાલીપણું વિના જંગલી તરીકે ગણાય. અહીં હવે એક જ માગે છે, કોના માટે ? સર્વ જીવો માટે તીર્થંકર મહારાજરૂપી વાલીના કક્કામાં રહેવું તે, તે સિવાય તે જગલીપણની સ્થિતિ સમજવી.
સગીરના ત્રણ પ્રકાર હવે સગીરે બધા એક અવસ્થાવાળા હોતા નથી. તાજે જન્મેલ હોય, દૂધ પીતે હેય, કોઈ વલી ધૂળમાં રમતે હેય, તેમ કઈ શિક્ષણવાળો હેય. તેમ અહીં શાસ્ત્રકારે પણ સગીરના ભેદ પાડે છે. પિડશકના કર્તા શ્રીમાન હરિભદ્રસૂરિજી જણાવે છે કે–બધા સગીરે સરખી રીતે રખાતા નથી. જેમ રબારી બધા બકરાઓને લાકડીએ ન જ હાંકે. જેવા ઢેરે છેતેવી જ રીતે હકે. તેમ અહીં તીર્થકર મહારાજ એક લાકડીએ અનંતા જીવોને હાંકતા નથી. તેમ હાંકી પણ ન જ શકે, માટે તેના ત્રણ પ્રકાર છે. જેમ દુનિયામાં બાળ, જુવાન અને વૃદ્ધ છે. તેમ અહીં પણ સગીરના ત્રણ મેદે છે. ક્યા ? તેમાં એક વાત તો ચોકકસ છે કે દરેક જાનવરો ચરવાના સમુખ છે. હવે દેહમાં જાડા, મધ્યમ, દુબળા એ સર્વ ચરવાના તો સ્વભાવવાળા છે. હવે અહીં જીવે પણ ધમની સન્મુખ છે એટલે બાલ, જુવાન કે વૃદ્ધ એ ૫ણું ધર્મના સ્વભાવવાળા છે.
ધર્મની કિંમત કેને?' ખાવા પીવા ઓઢવા વગેરે ચીજોને ઉપયોગ પ્રત્યક્ષપણે દેખાય, પણ આ ધર્મ એવી ચીજ છે કે જેનો વપરાશ કે ઉપયોગ જણાતા નથી. ખાવા-પીવા-ઓઢવાદિની જરૂર ડગલે ને પગલે જોઇએ, પણ
Page #295
--------------------------------------------------------------------------
________________
પાડશક
ધર્માં તે! તે ચારમાં ઉપયેગ આવતા નથી. અડચણુને ભાંગતા નથી, પછી તે ધર્મની જરૂરી શી રીતે ગણાય? દુનિયામાં જરૂરી. તે જ છે કે જે ખાવા પીવા ઓઢવા પહેરવાની અડચણુને નાબૂદ કરે. હવે જે ચાર અડચણને ભાંગે તે વસ્તુની ઉપયેાગિતાતા જાનવર પણુ ગણે. આ ધર્મ તે। કાઇ પણ અડચણુને ભાંગનાર જણાતા નથી. તેને ઉપયાગી કે જરૂરી શી રીતે ગણીએ ? ફક્ત તમારા કહેવાથી માની લઇએ એ જ કે ખીજું ખરું ? મહાનુભાવ ! વાત ખરી, પણ પ્રથમ જે કહેલ છે તે ભેંસ આગળ ભાગવત કે ખીજું કંઈ? કારણ ? શ્રોત્રેન્દ્રિય કે રસનેન્દ્રિયાદિની તાકાત ઇ ચીજથી મળી ? તેવી જ રીતે પ્રાણ કે ચક્ષુરિન્દ્રિયની તાકાત પણ કર્યાંથી મળી ? આવી રીતે જો જગતમાં ચક્ષુરિન્દ્રિયની તાકાતવાળી કોઈ ચીજ હોય અને તે થ્રીડીને અડકાવ કે જેથી તે દેખતી થાય? કહે કે કાઇ એવી ચીજ નથી. ફક્ત આ ધરૂપી ચીજ છે કે જેને પ્રતાપે આ સવ ઇંદ્રિયાની પ્રાપ્તિ થઇ શકી છે અને તેથી તે` જણાવેલ સ` આ ભેંસ આગળ ભાગવત
જેવુ લાગ્યું. ધર્મના પ્રતાપે જ સવ દુનિયાદારીની સામગ્રી મળી આવે છે. જેમ ગમારે જ મેાતીના પાણી ઉપર લૂમડું, ફેરવ્યું પ ખેડા બીને। ન જ થયેા અને તેથી ઝવેરીને ગપ્પીદાસ જ માને, તેમ અહીં ખાવા પીવા એઢવાને જરૂરી માનનારા ધમને નિરુપયોગી માને તેમાં આશ્ચય નથી. જેમ ઝવેરી મેતીના પાણીને સમજે, તેમ અહીં જેએ સમજી છે, આત્માના તત્ત્વને વિચારનારા છે, તેના સદુ૫યાગ, દુરુપયેાગ કે અનુપયેાગને સમજનારા છે તેઓ તેા ધને ઉપયાગી ગણે પણ દુરુષયેાગી કે નિરુપયેાગી તે ન જ ગણે. જરૂરી ચીજ કઈ ?
.
વ્યાખ્યાન
હવે એક વાત ખ્યાલમાં રાખીએ કે ચાર જણા રસ્તામાં જતા હતા. વચમાં એક ઝાડ આવેલ ત્યારે દરેકે ફળ, ફૂલ, પાંદડા, થડને
!
Page #296
--------------------------------------------------------------------------
________________
પહેલું
સદુધમપરીક્ષક ઉપયોગી ગણાવ્યાં, પણ તેના મૂળાડિયાં શું કામ લાગે? કહે આને શું કહેવું? મૂર્ખના સરદાર સિવાય શું કહેવાય ? આ થડ, પાંદડા કે ફળ કોના પ્રતાપે ? કહે કે મૂળાડિયાના પ્રતાપે જ. તે ચારમાં મૂળાડિયા નકામાં કહેનારો મૂર્ખ ગણાય. તેમ અર્શી ખાવાપીવામાં કામ ન લાગે તે આ ધર્મ છે તેથી તે નકામો છે એમ કહેનાર મનુષ્ય મૂખ છે, પણ તે નથી સમજતો કે ખાવા પીવા કે ઓઢવાના સંજોગે અનુકૂળ કરનાર કોણ? કહે કે પુણ્યના પ્રતાપે. એટલે જ ધમ: તમે તપાસો તો ખાતરી થશે કે પુણ્યના પ્રતાપ વિના કેટલાક જીવો ખાવા પીવા વિનાના, અરે ઓઢવા પાથરવા વિનાના હોય છે. શાથી? કહો કે પુણ્યની ઓછાશને લઈ વસ્તુની પ્રાપ્તિ થઈ નથી. આથી દુનિયામાં જરૂરી ચીજ ધમ અને પુણ્ય જ છે.
' પરભવની બેંક કઈ? શાસ્ત્રકાર કહે છે કે જેમ વિલાયતમાં બેન્ક હોય છે તેથી અહીં રૂપિયા ભરો કે ત્યાંની સ્લીપ મળે. પરદેશી બેન્કો નાણાંની હેરફેરી કરવામાં સફળતા મેળવે છે. તેમ આ ધર્મ એ પણ પરદેશી બેંકની જેમ પરભવની બેંકરૂપ છે. અને જે પરદેશી બેંકમાં નાણાં જમે ન કરાવે તે વ્યાપાર ન જ કરી શકે. તેમ આ ધર્મ એ પણ પરદેશી બેંક પરભવ માટે છે. તેમાં જેટલું જમે તેટલું જ મલવાનું છે, માટે આ જીવને અંગે પુણ્ય એ જ પરભવની બેંક છે. તે વિના પરભવની બેંક જ નથી. અમુક દેશનું નાણું ભેગુ થયેલું જમે કરાવ્યું હોય તો જ ત્યાં મળે. હવે પુણ્ય, પાપ, સ્વર્ગને નરકાદિ કેટલાક માનનારા છે અને કેટલાક માનનારા નથી, પણ ઉઠાંતરીમાં મતભેદ નથી. એટલે દરેક જીવને મરવાનું છે એમાં મતભેદ નથી. હવે કહે કે અહીં કાયદે છે–જેમ અમેરિકામાં સેનાની લેવડદેવડ બધી ત્યાં કરે પણ બંદરે તો પ્રતિબંધ. એક તેલ પણ એનું લઈને ન જ આવવા દે. જેમ
Page #297
--------------------------------------------------------------------------
________________
પાઠશક
વ્યાખ્યાન
રાજ્યાએ દરમાં પ્રતિબંધ કર્યા,તેમકમ રાજાએ પણ પ્રતિબંધ રાખેલા છે. વ્હાય જેટલી મિલકત, સ્ત્રી, ધન હેાય તેા પશુ તે સવ છેડીને જવાનું. રહાય તે। અબજોની મિલ્કત હેય કે પછી સ્ત્રીઓ ઘણી હોય તેા પણુ લઈ ન જ શકાય, પણ એકમાં જમે કરાવી શકાય. અહીં પરભવમાં મેળવવા માટે ધર્માંરૂપ એકમાં જમે હોય તેા જ મળે. પ્રથમ તમા અહીં જ વિચારે કે આ પંચેન્દ્રિયપણું, ધન, માલમિલ્કત આદિ શાથી મેળવ્યાં ? કહે! કે પરભવની ધરૂપ બેંકમાં નાણું છે તેથી, વિચારા જે ધરૂપી એ કે તમારા ચેકને સ્વીકારી દધા છે, તેને માનવાને તમેા તૈયાર ન થાઓ, તે પછી દેખેલા ફળને ન માને! એવી દશા આવીને ?
આ સવ પ્રત્યક્ષ જોઇ રહ્યા છે. કહેશેા કે માતપિતાના કુલમાં આવ્યા છે, પણ તેમણે જન્મવા પહેલાં પારખીને કૂખમાં લીધા એમ નથી. તેમ તમેા માતાપિતાને જોઇ વિચારોને તે નથી આવ્યા ને ? કહે કે અન્નેએ પારખ્યા નથી છતાં ત્યાં લાવ્યું' કાણુ ? એમાં નથી માતાને પ્રયત્ન કે નથી તમારા પ્રયત્ન. માટે કહેા કે વીમાવાળી ધમની ક ંપની તમાને લાવી દે છે. જેમ વીમા ઉતરાવેલા હાય છતા નુકસાની માટે માલિક ન લડે, પણ વીમા કંપનવાળા જ નુકસાનકારકથી બચાવી લે, તેમ અહીં પ્રથમના પુણ્ય સિવાય કઇ વસ્તુ બચાવી શકાતી નથી. હવે જે એકમાંથી ક્ષણે ક્ષણે નાણાં મળે છે તે એકને ન માના તેા પછી ક્રમઅક્કલ સિવાયની શી વાત કરવી ? ક્ષણે ક્ષશે ખેંકનું દીધેલુ નાણું જે છે તેને જ ઉપયાગ કરીએ છીએ છતાં ધમ શી
ચીજ એમ થાય છે ?
ધર્મ એ મુતિયા એક
કેટલાક। સુદતિયા એકને નામે તેને વાવે છે. રાંકડી બેંક નથી. જાહ, ચેરી સવ` આ ભવમાં કરીએ પણ ભોગવીએ પરંભવમાં. આ મુતિયા ખેંકના મેટામેટાળેા છે. અહીં સરકારે
Page #298
--------------------------------------------------------------------------
________________
પહેલ
સદ્ધમ પરીક્ષક
૧૧
જેમ વૉરના અંગે લેાન કાઢી છે, તમે વચમાં વ્યાજ ખાઓ પણ નણા તેા એક વર્ષે જ મળે, તેમ અહીં પણ ધ`રાજાએ યુતિયા લે!ના રાખી છે, તે જ પાંચાત છે. સવારે હિ...સા કરી કે સાંજે માઁ, લ પટપણું' કર્યું' કે નપુંસક થયેા, એની તત્કાળ શિક્ષા થાત તે તે દુનિયા બંધ કરી જ દેત. નાણાં મુદતિયા ભરે તેા પછી રોકડિયા હિસાબ કયાંથી મળે ? અમુક તારીખે નાણાં મળે તેવી રીતે ચેક લખા, પછી નાણું તે જ મુદ્દતે મળે, તેમ પુણ્ય પશુ અમુક સાગરે પમનું બાંધે, પછી તેટલા સમયે જ મળે. વીતરાગ મહાત્મા જ રાડિયું નાણુ મેળવે છે એટલે પ્રથમ સમયે બાંધે, ખીજે સમયે ભગવે. સુતિયું ભરાવે અને કડિયું માગે તે તે માંગનારની મૂર્ખાઇને ? હવે પ્રથમ ભવનાં જે નાણાં મુદ્દતનાં મૂક્યાં છે તે વેદાય, પછી જ પરભવનાં વેદત્રાનાં થાય. જેમ દુનિયમાં આપણે બચપણુમાં પડી ગયા, ચોટ લાગી, પછી આરામ થયા. જુવાની આવી ત્યાં સુધી ખબર ન પડે પણ લેાહીનું જોસ ગયુ` કે પછી ઘડપણુ આવે, ત્યારે તે કળતર આવે, તે કયારે આવી? જેમ બાલપણામાં વાગેલા ધાની ફળતર જુવાનીમાં હોય નહિ, પણ ધડપણમાં જ આવે. તેમ અહીં પરભવના બાંધેલાં વેદાયાં ન હોય ત્યાં સુધી મા ભવનાં બાંધેલાં ભાગત્રવાને પ્રસગ ન જ આવે, અને તેથી ધર્મની એની રીતિ સમજ્યા સિવાય હવે રહેશેા નહિ.
શબ્દ, આકાર, ને વર્તાવથી માનનારા બાળકો
એક વાત ચેસ છે કે દરેક બાળક પેાતાની મા સામે દૃષ્ટિ રાખે પશુ તદ્દન નાનુ` બચ્ચું' શબ્દને સમજે પણ આકારને ન સમજે. મધ્યમ બાળક શબ્દને, આકારને સમજે પણ વર્તાવને ન સમજે, પણ ત્રીન નંબરનું બાળક શબ્દ, આકાર ને વર્તોત્રને પણ સમજે. જેવી રીતે અહીં ત્રણે બાળક માટે માપણે જ જીવે છે તેવી જ રીતે અહીં પણુ ધને
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૨
ડશક
વ્યાખ્યાન
દેખવાવાળા જે ત્રણ પ્રકારના છે. કેટલાક બાળ વર્તાવને દેખનારા છે, ત્યારે કેટલાક સાધુને કે ખુદ તીર્થંકરના શારીરિક વર્તાવને દેખવાવાળા છે, ત્યારે કેટલાક દેવગુરુની પરિણતિને જેવાવાળા હેય છે. એના માટે હરિભદ્રસૂરિજી કહે છે કે-હાય તે દેવ, ગુરુ કે ધર્મની પરીક્ષા કરવાવાળા જ હોય, તે પણ તે ત્રણ પ્રકારના હેય છે. જેમ માતાની પરીક્ષાને અંગે ત્રણ વરતુ જોવા મળી, તેમ અહીં તત્વત્રયીની પરીક્ષા જુદા જુદા રૂપે કરે છે.
ધર્મપરીક્ષામાં બાળક કોણ? હવે કયા કયા મનુષ્ય ક્યા ક્યા રૂપે કરે છે. બજાજ: જરાતિ ઢિ” એટલે ઘેડિયામાં સુનારો નહિ પણ મધ્યમ વિચારને જે નથી થયો તે બાલક લે, અસંસી નહિ લેવા, પણ જે મધ્યમ બુદ્ધિ પણ ધરનારા ન થયા હોય, જેમ હજાર કોને કહેવાય? તે લાખ ન થાય ત્યાં સુધીની સંખ્યાને, તેમ અહીં બાવક મનગમતા ન લેવા, પણ જેઓ મધ્યમ બુદ્ધિને પશુ ધારણ ન કરી શક્યા હોય તે જ બાળક. આવાઓને દેવગુરુવર્મની પરીક્ષામાં લિંગને એટલે બ હ વર્તાવ જે તપસ્યાદિ તેને જુએ. લિંગ શબ્દથી ભેખ લઈએ છીએ પણ અહીં આગળ તે લિંગ શબ્દથી વિહાર-તપ આદિ પણ કહેવાશે અહીં આગળ બહારની રીતિભાતિને દેખનાર બાળક હોય છે.
પાંચ સમિતિ જોનાર મધ્યમ “મદારપુર્વિવાદથતિ વૃત્તિ ”—લાખ પૂરેપૂરા થયા એટલે હજાર નહિ. એટલે તત્વને વિચારવાળો ન થાય ત્યાં સુધી મધ્યમ કહેવાય. તે ખુદના ચાલવાના, ખાવા-પીવાના વર્તાવને જુએ. શાસ્ત્રના શબ્દો તમને ભારે નહિ લાગે, કારણ ચાલવાના હંગને જુએ એટલે ઇરિયા સમિતિ, બેલવાના વર્તાવને
Page #300
--------------------------------------------------------------------------
________________
પહેલું
સદ્ધમપરીક્ષક
૧૩
જુએ એટલે ભાષા સમિતિ અને ભોજનનો વર્તાવ એટલે એષણસમિતિ. લેવા મૂકવાની વાત એટલે વિવેક તે અહીં આદાનભંડમંતનિવણ સમિતિ. કતાં પણ આવડવું જોઈએ. જેમ કચરો ઘરમાંથી ફેંકતાં વાયરે સામે આવે તો આંખમાં પડે અને આંધળો થાય. તેથી અક્કલ ફેંકવામાં પણ જોઈએ. આથી પારિકા પનિકા સમિતિ છે. આ શાસ્ત્રીય શબ્દ તમને કિલષ્ટ લાગશે. જેને ચાલતાં, મૂકતાં અને ફેંકતાં વગેરેમાં વ્યવસ્થા આવડે તેને ગુરુ માને, તેવી જ રીતે તીર્થકરમાં અને ધર્મમાં પણ વર્તાવને મધ્યમ બુદ્ધિવાળો દેખે.
આગમના અંગે તવષ્ટિ હવે તત્ત્વદષ્ટિવાળો શું કરે છે તો આ સારું છે. એમાં કોઇથી ના કહેવાય નહિ. હારને ત્યાગ, વર્તાવ સારો છે એમાં ના નહિ, પણ કર્મને બંધ અને નિરા થવી તેમાં બાહ્ય આચાર સાથે સગાઈ છે કે નહિ ? તે સગાઈ છે પણ તે રબારીની નાત જેવી નહિ. જો તારી છોલી, આ તો હું ચાલી.” તેને જીવનના જોખમે ભરતાર કે ઘર ન હોય. અનુકૂળતાના અભાવે ઘર એને છોડવાનું બને. અહીં આ ચીજ વર્તાવને અંગે સારી હોય, ઊંચામાં ઊંચી સ્થિતિને વર્તાવ હોય પણ આત્માની પરિણતિ ન હોય તો શું વળે ? જેમ અભવ્ય જીવન વર્તાવ ઠેઠ નવચૈવેયક સુધી જવાનો છે પણ સરવાળે તો મીંડું ! તત્વદષ્ટિવાળે જુએ શું ? આગમને અંગે કેટલા વિચારવાળે છે! તે જોઇ તપાસીને પછી જ દેવ, ગુરુ અને ધર્મને માને. આગમવિરહ તે ત્રણેમાંથી એક પણ નહિ. પરિણતિ જ્ઞાનવાળો જ તવદષ્ટિએ વસ્તુ કે માગને જાએ.
આવી રીતના ત્રણ પ્રકારના છ ત્રણે તત્વની પરીક્ષા કરે છે. હવે તેમાં દેવ, ગુરુ અને ધર્મને અંગે જુદી જુદી રીતે શી પરીક્ષા કરાશે તે અંગે જણાવાશે.
Page #301
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૨
મિલ્કતનો ખ્યાલ ન હેાય તે સગીર
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજા પેડશક પ્રકરણતી રચના કરતા ચકા જણાવી ગયા કે-વાસઃ પર્યાપ્ત હિમ્—ભવ્ય જીવામાં જે શ્રોતાએ છે તેઓએ પેાતાને મળેલી મિલ્કતને વિચાર કરવા જોઇએ. પેાતાને મળેલી મિલ્કતને સદુપયેાગના વિચાર કરી શકતા નથી, અગર તેના સદુપયોગ કે નિરુપયેાગને વિભાગ ન કરી શકે તે સગીર ગણુાય. તેમ અહી જે ભવ્ય જીવે! તે આત્માની સ્વાભાવિક ઋદ્ધિને સમજતા નથી તે પછી તેને મેળવીને તેના રક્ષણુ માટે સદુપયેાગ વગેરે તેા સમજે જ શી તે! કારણ ? જેને મિલ્કતને જ ખ્યાલ નથી.
આસ્તિક દર્શના જુદે રસ્તે પણ નવ તા માને સામાન્ય રીતે દરેક આસ્તિકા નવું તત્ત્વ માને. વૈષ્ણવા પશુ જીવ, અજીવાદિ ચીજો નથી એમ કહેવાને તૈયાર નથી. પુણ્યના દળિયાં આવવાં અને બંધાવવાં, એ નથી થતું એમ કહેવાને તે તે પશુ તૈયાર નો. હવે ભાગવવાથી પુણ્ય, પાપના ક્ષય થાય છે એમ પણ માને છે. એ રીતે સવરને અર્થાન્તર તરીકે, તેમજ મેક્ષને પણ માને છે. એટલે રાવ કે વૈષ્ણુવ વગેરે કાઇ પણ આસ્તિક વર્ગને અગે વિચારીએ તે દરેક નવે તત્ત્વને માને છે. યુ' તત્ત્વ એ અસ્તિક
Page #302
--------------------------------------------------------------------------
________________
બીજું
સદ્ધમપરીક્ષક વગ નથી માનતે કહે કે નવેને માને છે. નવ તરોની શ્રદ્ધાને તમે સમ્યફવરૂપે કહો છો કે જેના પછી સંસાર અર્ધ-પુમલપરાવત રહે છે. તે નવે તને તો દરેક આસ્તિક વર્ગ માને જ છે. ઓછું માનનારો નથી, તેમજ ઓછું માને પાલવે તેમ પણ નથી. કારણ–નવે તો સાર ગ્રહણ કર્યા વિના છુટકારે નથી. અરે ! બો પણ તે તને માને જ છે. બુદ્ધના પગે કાંટ વાગે ત્યારે શિવે પૂછયું કે શાથી વા ? તે બુદ્દે કહ્યું-આ એકાણુંમો કપ છે. તે પહેલાં હે જીવને માર્યો હતે. તે કર્મો કરી કાંટો વાગ્યો. આ ભોગવવો પડ્યો. અહીં ક્ષણિક માનીને પર્યાયોને માને. હવે સર્વ આસ્તિક મતવાળાને નવે તો માનવાં જ પડે છે, તો તમે જ ઇજારો કેમ લઈ બેઠા ? બીજા બધા મિયાત્રી એમ કેમ બોલો છે ? નવે તવેને માને એટલાથી હા અને સમ્યકત્વ કહે તો દરેક નવ તને માનવાવાળા આસ્તિક મતવાળાને સમ્યકત્વ હોય જ, છતાં મિથ્યાત્રી કેમ કહે છે ? .
બચ્ચાને અને ઝવેરીને હીર વાત ખરો, પરંતુ નાનુ બચ્ચું રમતાં કાચના કટકાને હીરાં કહે તેથી ઝવેરી કાચના કટકાને હીરે ન કહે અને તેને સંગ્રહે. નહિ. અરે! પેટીમાં મૂકી તાળું ન જ મરે. નાનું બચ્ચું પિતાના કાચના ટુકડાને પેટીમાં મૂકી સંગ્રહે તેથી તે ઝવેરી ન ગણાય. કારણું ? સાચા હીરાને હીરારૂપે જાણે અને ગણે તો જ ઝવેરી કહેવાય. પેટીમાં મૂકવા માત્રથી ઝવેરીપણું નથી આવતું, પણ હીરે સ્વરૂપે હોય અને તે રૂપે ઓળખે, હિંમત કરી લે અને પછી રક્ષણ કરે તે ઝવેરી ગણાય.
જ્ઞાનમય આત્મા સ્વરૂપે આ જીવ કેવળજ્ઞાન ને દર્શનવાળો છે, તે રૂપે બીજા દર્શન
Page #303
--------------------------------------------------------------------------
________________
પડશકે
વ્યાખ્યાન
કારો માનતા નથી. આવા રવરૂપવાળા જીવની માન્યતા માત્ર જન દર્શનકારે જ કરી છે, અર્થાત છોકરાની માફક કાચના કટકાને હીરી કહેવા રૂપે નથી. કેવળજ્ઞાનસ્વરૂપ આ આત્માને જૈન દશનકારે જ માન્ય છે. બીજાઓ જ્ઞાનનો આધાર છવ કહે છે. જેમ તિજોરી તે હીરાનો આધાર. જ્ઞાનમય આત્મા નથી માનતા. કોણ?વૈશેષિક અને નૈયાયિક, અર્થાત્ જ્ઞાનને આધાર આત્મા એટલે જ્ઞાન ઉત્પન્ન થાય તો આમાં જ થાય. જેમ તિજોરીમાં હીરે મુકાય તેમ દરેક દર્શનકાર જીવને માને પણ જ્ઞાનનું સ્થાન, જ્ઞાન વગરના આત્માને માને. આપણે જેને જ્ઞાનમય આત્માને માનીએ છીએ. જીવ છે એ માન્યતા સર્વ તત્વકારની સરખી છે, પણ જીવના સ્વરૂપમાં ભેદ છે. હીરાનું સ્વરૂપ જાણવું, તેની પરીક્ષા કરવી, એ બાળકમાં ન હેય. તેમ અહીં જીવને જાણ ખરા પણ તેના સ્વરૂપને ન માનવું. આત્માનો જે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ લક્ષણે તે માનનાર તો જેના દર્શન જ છે. જીવ નામની શ્રદ્ધાને સમ્યફ કહીએ તે દરેક દર્શનકાર સભ્યત્વી બને, પણ તેમ નથી. અહીં તો “તરવાત્રકાર
” એટલે સ્વરૂપે કરીને જે જીવાદિક પદાર્થોની શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યકુવ, ત્યારે હવે કહે કે ઈતર દર્શન–નાયિક, સાંખ્ય, બૈદ્ધ, શિવ કે વૈશેષિક આદિ કઈ પણ દનમાં કેવળજ્ઞાનવાળો છવ માનવામાં આવ્યો નથી. કેવળજ્ઞાનવાળે જીવ જેણે માન્યો હોય તેણે જ્ઞાનને રોકનારા કર્મો માન્યાં હાય. દીવાને તેજસ્વરૂપ માને તે જ તેના આચ્છાદનને માને. હવે ફકત–જેનેએ જીવને કેવળજ્ઞાનસ્વરૂપ માન્ય છે, તેથી જ્ઞાનાવરણીય કર્મ માન્યું છે અને તેથી ઇતર દર્શનમાં આવારક કર્મો છે જ નહિ અને તેથી જ કેવળજ્ઞાનસ્વરૂપ જીવને માનતા નથી એમ નક્કી થયું. હવે આવરણે માનતા નથી તેમ કેવળજ્ઞાનસ્વરૂપ જીવને માનતા નથી. માત્ર જીવ શબ્દ પકડી કે મર્યાદા કરનારે પદાર્થ કઈક છે. શાની મર્યાદા ? તો ગતિની. હવે
Page #304
--------------------------------------------------------------------------
________________
બીજું ]
સદ્ધમપરીક્ષક .
- ૧૭
રાખ્યો છે તેથી સ્વરૂપે શ્રદ્ધા થઇ ન ગણાય. આથી સમ્યક્ત્વ પણ ન હોય. જેમ બચ્ચાએ કાચના કટકાને હીરો શબ્દ કહીને પેટીમાં રાખે તેથી ઝવેરી ન ગણાય. તેમ અહીં પણ જ્ઞાન રહિત-કેવળજ્ઞાનસ્વરૂપ વિનાના જીવને માનવાવાળા તે સમ્યકૃત્વ વિનાના છે.
ઈતર ને અજીવ પદાર્થો હવે અજીવ પદાર્થને તો સૌ માને છે. અરે ! નારિતક પણ પ્રત્યક્ષ દેખાતા ભૂતોમાં પૃથ્વી, પાણ આદિ પદાર્થોને માને છે. તેમ ઘટપટાદિ પદાર્થોને પણ દરેક દર્શનકાર માને છે, પણ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળ એ પાંચ અજીવના ભેદ માનવાની રીતિ કોઇનામાં નથી. હવે જે ઇતર દર્શનકારે ધર્માસ્તિકાયાદિને માને તો પછી વ્યવસ્થા લોક, અલોકની કરવી પડે. શંકા– જીવ અરૂપી હોવા છતાં સુખ, દુઃખરૂપ અનુભવો થવાથી માની લઈએ. અજીવતત્ત્વમાં પટપટાદિનું પ્રત્યક્ષ હાંઈ માનીએ, પણ આ ધર્માસ્તિકાયને તો મનાય શી રીતે ? કારણ તે પ્રત્યક્ષ છે જ નહિ. એ તે ઘરની બાજી છે. કોઇની સાક્ષી મળી શકે તેમ નથી. વૈષ્ણવ, શૈવ, સાંખ્ય આદિ કોઈ પણ દર્શનમાં ધર્માસ્તિકાયાદિ અજીવતો મનાયેલાં જ નથી. અરે! કોઈ નામથી પણ જાણતું નથી, છતાં તે મનાવવા હોય તો તમે કહો તે જ માનીએ. સમા-વાત ખરી, પણ જરાક શાંતિથી વિચાર કરો કે ધર્માસ્તિકાય, અધમસ્તિકાયની સ્થિતિ જેવી કોઈક ચીજ છે. કારણ? અનંતા યુગલો એકઠાં થઈને એક ટેબલ બનેલ છે, તેમાં અનંતા પરમાણુઓ એકઠાં થયેલાં છે. એમાં કોઇનાથી ના પડાય તેમ નથી. અને તેમાં ધર્માસ્તિકાય આવી ગયો. જગતને છેડે છે અને તેવી મર્યાદાવાળી જગ્યા હોવાથી તેમાં આપણે રખડવું પડે છે. જે મર્યાદા ન હોય તો પરમાણુને કે જીવને ભેળા થવાને પ્રસંગ આવે જ નહિ, પણ આવું નિયમિત સરકલ છે. એટલે
Page #305
--------------------------------------------------------------------------
________________
૧૮ .
ષોડશક
[ વ્યાખ્યાન તેમાં જ ભટકવાનું થાય છે અને ભેગા થવાનું બને છે. આથી કંધરૂપે ભેગા થવાય છે. બસ માઈલનો દરિયો હોય અને તેમાં પૂર્વ–પશ્ચિમ બે બાજુએ દેડકાં બે મૂક્યા હોય તે ક્યારેક ભેગાં થાય, પણ આ અનંત લોકના છો ભેગા કેવી રીતે થાય ? જે લોકો છે જ ન હેત તો આગળ ને આગળ ચાલ્યા જાત અને ભેગા ન થાત, પણ કહે કે ભેગા થવાનું બને છે, સ્કંધરૂપે થવાય છે. એટલે માને કે મર્યાદા કરનાર પદાર્થ કોઈ છે. શાની મર્યાદા? તો ગતિની. જે ગતિની મર્યાદા કરે તે પછી સ્થિતિની મર્યાદા કરનાર પણ કોઈક બીજો પદાર્થ જોઈએ. ગતિની મર્યાદા કરનારનું નામ જ્યારે ધમસ્તિકાય છે, ત્યારે સ્થિતિની મર્યાદા કરનારનું નામ અધમસ્તિકાય છે.
અજીવતવની શ્રદ્ધા એ સમ્યક્ત્વ આ ધર્માસ્તિકાયાદિ ભેદરૂપે અજીવને માને ત્યારે જ સમ્યકૂવ સાચું ગણાય, નહિ તે સામાન્ય અજીવને માનનાર તે દરેક દર્શનકાર છે, પણ આવી રીતે-ધર્માસ્તિકાયાદિ પાંચ જડ પદાર્થોને પણ અજીવતત્વ તરીકે માને ત્યારે જ સમ્યકૂવી ગણું શકાય. જેમ કાચના ટુકડાને હીરો કહેનાર છોકરે ઝવેરી ન ગણાય, તેમ ઘટપટાદિ પદાર્થોને અજીવ માનનારે સમ્યફૂલી ન ગણાય. તવે કરીને પદાર્થનું શ્રદ્ધાન વાસ્તવિકપણુએ–સ્વરૂપે કરી પદાર્થોનું શ્રદ્ધાન તેનું નામ જ સમ્યક્ત્વ છે. નામ માત્ર કરી સમ્યક્ત્વ ન હોય. અર્થાત ધર્માસ્તિકાયાદિ ભેદ એ કરી અછવ પદાર્થોનું શ્રદ્ધાન થાય તો જ સમ્યફ વ. જીવ અને અજીવ એ બે પદાર્થોનું સ્વરૂપ જુદું અને નામ પણ જુદું છે. જેમ હીરાનું સ્વરૂપ જુદું અને નામ જુદું અને કાચના ટુકડાનું નામ પણ હીરારૂપે જુદું.
વિરમે નહિ તે ડૂબે દરેક આસ્તિક દર્શનવાળા સુખના સાધનને પુણ્ય માને અને દુઃખના સાધનને પાપ માને એમાં બે મત નથી, તેમજ ફરક પણ નથી. જેવો છવના સ્વરૂપને અંગે ફરક હતો તેવો સ્પષ્ટ દષ્ટિએ
Page #306
--------------------------------------------------------------------------
________________
બીજું ]
સદ્ધમ પરીક્ષક
વિચાર
પુણ્ય-પાપમાં ફરક નહિ લાગે, પણ જરાક દુનિયા કહે છે કે—કરશે તે ભેગવશે, કરશે તે પામશે,
દનને પ્રથમ પગથિયે ભાગવશે કે ભરશે. હવે
ચઢેલા મનુષ્ય તેમ ન આશ્રય થશે કે ત્યારે
જેએ નહિ વિરમે
તે વાંધા ત્યાં જ છે. પચ્ચક્ખાણ નહિ કરે-વિરતિ નહિ કરે તે ડૂમશે
એ તેા અન્યમતમાં છે.
"
તે
૧૯
કરે ! જેમ
પણ જૈન
લે કે કરશે તે જૈના શુ` ખેલે ?
ડૂબશે. ' એટલે કરે તે ડૂમે'
·
જ.
હેનારકીસ્ટની ટાની
દષ્ટાન્ત તરીકે ડેાનારીસ્ટની ટાળીમાં જેનું નામ હોય અને મેમ્બર થઇ ગયૈ હૈાય, પછી તે ધરે બેસીને કઇ પણ ન કરે તા પશુ તે ગુનેગાર છે, પણુ તે ખચે કયારે ? તેા રાજીનામુ· આપીને નામ પેશ ( બાટલ ) કરેલ હોય ત્યાંરે, જે ટાળીને ગેરકાયદેસર ગણી છે તે ટાળીમાંથી રાજીનામુ આપી ખસ્યા ન હેાય તેા તેની પણુ ધરપકડ થાય જ. અર્થાત્ સપડાય, તેમ અહીં આપણે કેાણુ છીએ ? અઢારે પાપસ્થાનકની ટાળીના મેમ્બર છીએ, કયા ભવમાં તે ટાળીમાંથી નીકળ્યા હતા, તે તેા કહે ? હિંસકપણાની કે જાહની ટાળીમાંથી કે ઉઠાઉગીરની ટાળીમાંથી કયારે નીકળ્યા હતા ? કહા કે અઢારે પાપસ્થાનકાની ટાળીમાં રહ્યા હતા. હવે તે મનુષ્ય ધરે એસી રહ્યો હોય છતાં તેને ગુપ્તે। આવ્યેથી પકડે જ છૂટકારો થાય. અર્થાત ટાળીમાં રહેવાવાળાને હાથકડી થાય જ. ન આપે ત્યાં સુધી ગુનેગાર જ ગણાય, તેમ અહીં સ્થાનકની ટાળીમાંથી રાજીનામુ`ન આપે તે ધમ રાજાને તીર્થંકરોને પણ રાજીનામાં
જેમ રાજીનામુ
આ વાત જ્યારે ધ્યાનમાં લેશે। ત્યારે શાસ્ત્રકારો જણાવે છે કે–તીથંકરના જીવાને પણ રાજીનામાં પેશ કરવાની જરૂર પડી છે. મહાનુભાવે ! દરેક પર્યુષણુમાં કલ્પસૂત્ર તમે સાંભળેા છે તેમાં કહે છે કે “ અનામો મળવાત્રિં વર્ષ ” એટલે. ઘેરથો નીકળીને
અઢારે પાપગુનેગાર છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
પાડશકે
| વ્યાખ્યાન
સાધુપણું લીધું ' એમ કેમ ખાલે છે। ? સીધું કહે કે સાધુપણું લીધું એમ નહિ કહેતાં ગૃહસ્થપણાનું રાજીનામું આપીને સાધુપણ લીધું એમ કહે છેા. આવી રીતે તીર્થંકરના જીવાને પણ રાજીનામું અઢારે પાપસ્યાનકનું આપવું પડે છે. આ વાત કુદરતે પણુ સ્વીકારી છે. જેમ મહાવીર મહારાજ પૂજ્ય રાજકુમાર છે. દેવદેવેન્દ્રોથી પૂજાયેલા છે. જેની સેવામાં જન્મથી ચંડÜોત, ઉદાયન, શ્રેણિક આદિ રાજાએ હાજર છે. તે રાજકુમાર એ પ્રતિજ્ઞા લે કે– “ મારા નિમિત્તે કરેલા ખારાક નહિ ખાવા. અરે એકકે દિન સ્નાન નહિ કરવુ. અરે બ્રહ્મચયની પ્રતિજ્ઞા પાળવી. તેમ સચિત્ત પાણી પીવું નહિ એટલુ` જ નહિ પણ વાપરવુ કે સ્પશ પણ નકરવા.” આવી અડગ પ્રતિજ્ઞાએ જેમણે બે વર્ષ સુધી સતતપણે પાળી છે, છતાં કુદરત નાકબૂલ કરે છે કે નહિ? કારણુ ? મન:પર્યવ જ્ઞાન થયું નહિ તેથી. જો કુદરતને તે ત્યાગ કબૂલ હોત, તે સાધુપણુ' કબૂલ હેત તે મનઃવ જ્ઞાન થાત. અરે ! શાસ્ત્રકારે પણ ગૃહસ્થપર્યાયનાં ૨૮ વર્ષ નહિ માનતાં ત્રીસ વર્ષ માન્યાં. કારણ ? રાજીનામુ` પેશ થયું નથી તેથી. શાસ્ત્રકારો ત્યાગ ત્યારે જ માને કે અઢારે પાપસ્થાનકની ટાળીમાંથી રાજીનામુ` પેશ કરે તા જ. હવે કેટલાક। કહે છે કે-ઘરે ત્યાગધમ શું નથી થતા ? અરે! કુદરત પણ ધરના યાંગને ત્યાગ માનતી નથી. ખુદ તીર્થંકર મહારાજે ધરે ત્યાગ કરેલા હૈાવા છતાં કુદરત કબૂ લાત રાખતી નથી. અરે ! રાજીનામા વિના લેખું' ન ગણાયું. હવે શાસ્ત્રકારી પણ રાજીનામા વિના ત્યાગને લેખે ગણુતા નથી, તેથી જ ગૃહસ્થપર્યાય અઠ્ઠાવીસ ન માનતાં ત્રીસ જ માન્યો. પૂજ્ય રાજકુંવરની અવસ્થામાં ત્યાધને સ્વીકાર્યાં, છતાં ગૃહસ્થપર્યાય ત્રીસ વના ગણ્યા અને તેથી જ બળાપો બાઝે એમ લખ્યું અને કહ્યું. પુણ્ય-પાપ આખી દુનિયા માને છે. હવે પુણ્યપાપ જૈન દર્શન સ્વીકારનારને ભોગવવુ પડે એમ નહિ, પણ્ પચ્ચકૂખાણુ ન કરે તે સ ંતે ભે!ગવવુ પડે. હવે જેટલુ વિરમાય નહિ તે સવ
૨૦
Page #308
--------------------------------------------------------------------------
________________
બીજું ] સદ્ધર્મપરીક્ષક
૨૧ કર્મનું કારણ છે. પાપથી ન વિરમાય તેથી કર્મબંધ. જે અન્યમતના હિસાબે ' કરશે તે ભરશે” એમ લઈએ તે આખી જૈન “થીઅરી', મરી જાય.
નિગાદિ હિંસાનું કારણ ન બને નિગોદની વાત ઊડી જાય. નિગદની વાત ત્યારે જ કબૂલ કરાય કે “વિરમે નહિ તે કમબંધ કરે એમ થાય ત્યારે. અનાદિના નિગોદિયા જીવની કાયા સુક્ષ્મ છે. ઍની કાયામાં કેવળજ્ઞાનીની કાયા પણ બનીચ' ગણાય. અહીં અપેક્ષા ધ્યાનમાં રાખજો. કેવળી મહારાજની કાયા અયોગીપણામાં હોય, તે પણ તેનાથી જીવની વિરાધના થાય. ભલે પછી પિતાના પ્રયોગથી વિરાધના અટકેલી છે, પણ આ સૂક્ષ્મ નિગદની કાયા કાઈના ઘાતમાં કારણ ન બને. અજવાળું કોઈને ધક્કો ન મારે. તેનાં પુદ્ગલો આપણું બહારનો પુલોથી બારીક છે એટલે ધક્કો લગાડી શક્તાં નથી. તેમ આ સૂક્ષ્મ નિગોદના જીવનાં પુગલે કેની અથડામણમાં આવે નહિ અને બીજાની હિંસા પણ ન જ કરી શકે. આવી ઉચ્ચ સ્થિતિ કાયા જે કોઈની હોય તો તે સૂક્ષ્મ એકેન્દ્રિયની છે. કારણ? તેનાથી પર છવોની હિંસા ન થાય. તેમ બીજા જીવોને હિંસાના કારણુરૂપ પોતે ન જ બને. આ વાત સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઘટે. બીજામાં તે પોતે હિંસા કરે અને હિંસાના કારણ પણ બને. આથી ઉચ્ચ કાયાની સ્થિતિ માત્ર સૂક્ષ્મ એકેન્દ્રિયની છે. આવી સ્થિતિ કેવળી મહારાજ અયોગી થાય ત્યાં પણ નથી, તે પછી આવી એકેન્દ્રિયની સ્થિતિમાં-નિગોદમાં કેમ પડી રહ્યા છે ?
પુણ્યબંધ શામાં ? વચન, મન તે છે જ નહિ અને કાયા તે સૂક્ષ્મ છે. એટલે કરે તે ભરે ” એ ઇતરના મતે તે આ અતિઉચ્ચ ગણાય, છતાં નીચેના સ્થાનમાં કેમ ? જૈન દર્શનકાર તો મિથ્યાત્વની માફક અવિરતિપણાને કમબંધનું કારણ માને છે. સર્વ દર્શનકારો પાપને માને છે
Page #309
--------------------------------------------------------------------------
________________
પડશક
[ વ્યાખ્યાન
પણ “પાપથી ન વિરમે તે પણ પાપ બંધાય” એવું માનનાર તે જૈન દર્શનકાર જ છે. “પ્રતિજ્ઞા ન કરે તે બંધાય જ” એવું માનનારે જૈનમત છે, અને તેવા સ્વરૂપે પાપ માનનારો ઈતર દર્શનકાર નથી. પાપની જેમ પુણયમાં તો વાંધો નથી ને ? તે દુનિયાએ જે પુણ્યબંધન માન્યું છે તે શામાં ? વઝપાત્રાદિના દાનમાં, પણ આશ્રવના રોકાણને લઈ યોગની શુભતા, તેને લીધે પુણ્ય બંધાય એવી માન્યતા કોઇની નથી. એવી માન્યતા માત્ર જૈન દર્શનની છે.
સંવર, નિર્જરા આપણે શુદ્ધ ચારિત્રના પાલનથી વૈમાનિકપણું યાવત પાંચ અનુત્તરવાસી બની શકાય છે. સર્વ સંવરવાળા પોગમાં ઊંચામાં ઉચ્ચપણું મનાયું છે. જે સંવરને ન માને તે પછી ઊંચામાં ઉચ્ચપણું રહે જ ક્યાંથી ? જ્ઞાની ત્રણ ગુપ્તિવાળો-એટલે મન, વચન અને કાયાના રક્ષણવાળા એ જ્ઞાની-ક્ષણમાં સાગરોપમનાં પાપ ખપાવે છે,” એવી નિર્જરાની વાત કોણ માને ? કહે કે એવી નિજ રાની માન્યતા અન્યાની નથી.
જૈનદર્શનને મેક્ષ શંકા–ભલે તે ન હોય, પણ મેક્ષની માન્યતા તો છે ને ? સ્કાય જેવા રસ્તે પણ મૂળ ધ્યેયે તો આવ્યો ને ? એટલે મોક્ષ નકકી છે, પશુ સંવર નિરા ગમે તે રીતનાં માને તેથી શું વાંધે ? મુખ્ય ધ્યેય સાચું હોય તે બસ ? સમાધાન-આટલા માટે કહે છે કેમોક્ષનું ધ્યેય માન્યું પણ બીજાઓએ મોક્ષ કે માન્ય છે? જેમાં જ્ઞાન-દર્શન, વીર્ય કે સુખ અનંતાં હોય તેવે મેક્ષ કોઈએ માન્ય નથી. આત્માનાં જન્મ-મરણ ન થાય તેવી રીતને મોક્ષ ઈતરોએ માન્યો છે. પણ સર્વ કાળ અક્ષય અને અવ્યાબાધ હવા સાથે અનંત ઋદ્ધિસિદ્ધિનો ધણી જેમાં થાય, તે મેક્ષ કોઈએ માન્ય નથી. અને તેથી કહેવું પડે છે કે “રાવ મોક્ષ”
Page #310
--------------------------------------------------------------------------
________________
ખીજું]
સદ્ધમ પરીક્ષક
૨૩
એ લક્ષણ મેાક્ષનું બાંધવુ પડે છે, એટલે સ` ક`ના ક્ષય છે જેમાં તેવા માક્ષ હાય. આવા લક્ષણવાળા મેાક્ષ કાઇ દર્શનકારે માન્યા નથી.
બાળક પણ ભાગ્યશાળી
આથી આત્માની ઋદ્ધિ કેવી છે તેને જેણે એળખી કે જાણી નથી, કે સમજ્યા નથી, તે પછી તેનેા સદુપયેાગ કે દુરુષચાગને તે શી રીતે જાણે ! સદુપયેાગ કે દુરુપયેગને ન જાણે કે ન સમજે તે પછી તેને સગીર જ કહેવા પડે. મિલ્કતના માલિક અને હક્કદાર છતાં છેકરાને ઉંમર લાયક ન થાય ત્યાં સુધી સગીર ગણીએ. શાને માટે? વ્યવસ્થા માટે. છેકરાને જેમ વ્યવસ્થા માટે નાલાયક ગણીએ છીએ, તેમ અહીં આ આત્માની ઋદ્ધિ જે અન્ય દન કારાએ જાણી, માની કે કહી પણ નથી, તેવી આત્માની ઋદ્ધિને જાણ્યા, માન્યા કે વ્યવસ્થા કર્યા વિનાના હોઇએ તેા પછી સગીરમાંથી આપણે છૂટતા નથી. સગીર બાળક પણ .જન્મતાં નસીમ લખને જ આવેલ છે. નહિ તે ઉચ્ચ કુળમાં આવે જ કયાંથી ? ભલે તે બાળક મિલ્કતને કે તેની વ્યવસ્થાને કે સદુપયેાગ કે દુરુપયેાગતે ન સમજતા હોય પણ જન્મ્યા માટે ભાગ્યશાળી છે. તેમ આ જીવ પણ ભાગ્યશાળી છે. કારણ ? બાદર એકેન્દ્રિયમાં આવ્યા ત્યારે તેં તેને વિચાર ન હેાતા કર્યાં. યાવત્ મનુષ્યપણા સુધી આવા માટે તે વિચાર ન હેાતેા કર્યા, છતાં અહી. કુદરતે તને તે રસ્તે જોડયા અને આવી પહોંચ્યા.
મનુષ્યપણું પણ તિય ચપણ કેમ નહિ ?
કષાયની પરિણતિ મંદ કરી, પરિણામો સુંદર બનાવ્યા, અને તેથી મનુષ્યાયુષ્ય બંધાયું છે. કષાયની તીવ્રતા હોય તે નરક, તિય ચ ગતિ બંધાય અને કષાયતી મંદતાએ થાય. શક–એ શાથી કહેા છે? “ બાબાવાકય
મનુષ્ય કે દેવગતિ પ્રમાણુ - નહિ
"
Page #311
--------------------------------------------------------------------------
________________
પાડશક
[ વ્યાખ્યાન
અને. તમા કહો તા માની લઇએ, પણ કઇ રીતેએ તે સમજાવા તા ઠીક. સમાધાન-વાત ખરી. એક વાત ધ્યાનમાં રાખો કે જેને અડ્ડીણુનું વ્યસન છે તેને ધરે જમવા ખેલાવા, તેને પાંચ પકવાન્ન આપે અને અીણુને કાઢો ન આપે તો બધુ ફાક, પણ ખીણના કાઢે આપીને છાશને રેટલા જમાડે! તે પણ તે સારું' જ કહેશે. કારણ કે તે પોતાની ટેવને રસિયા હતા અને તે ચીજ તેને મળી છે. તેમ અહી' તીવ્ર ક્રષાદિવાળા કેણુ હાય કે જેણે મગજને કાબૂ ગુમાવ્યે હાય. અહીં મનુષ્યપણુ!માં તે મગજને! કાબૂ ગમે તે ભયથી રાખવા પડે. કાબૂ ન રાખવે! હાય તેા સર્પાદિની ગતિમાં જવું પડે, એટલે તિં કે નરક ગતિમાં જવું પડે, ગાય, ઘેાડા આદિ ક્રુરતાવાળાં કહેવાય, તે છેાકરાને શીંગડું માર્યા વિના ન રહે. ધ્રુવે છેાકરા લાકડી મારે તેા ગાયને કેટલું નુકશાન' આવા વિચાર જાનવરને ન હેય, પણ મનુષ્યને હાય છે. એને તે મમજ ઉપર કાબૂ છે જ નહિ. ગુસ્સા કરે કે પછી શું પરિણામ આવે તેને વિચાર ન કરે, તે જીવાનું સ્થાન નીચ ગતિ હૈાય. અરીણિયાની બેઠક તેા કાવ;ખાનામાં એટલે જ્યાં આખા દિન અપીણુ જ ધૈ ળાતું હાય. ક્રોધને આધીન થાય તેવાએનુ ધર કયાં હૈય? ક્રોધાદિ હોય ત્યાં. હવે તેવી જાતિ કઇ? તેા નરક અને તિર્યંચ. હવે ક્રોધાદિ ક ંઇક મતાવાળા હોય અને આયુષ્ય બાંધ્યું, તેથી મનુષ્યષણામાં આવ્યા. આ કુદરતે કર્યું.
મનુષ્યપણાથી આગળ કુદરત નહિ લઇ જાય
"
હવે અન્યમતનું પકડાને કે કુદરત અહીં સુધી લાવી તે। હવે ડેડે પહોંચાડશે. - જેતે દાંત આપ્યા તે ચાવવાનું પણ આપશે જ,’ પણ ખેતરમાં કાષ્ટ જગાએ રેટલા પકવ્યા ? જેમ વરસાદે અનાજને પકવ્યું, તેમ દળીને રોટલા પણુ તે કરી દેશે ? વરસાદનું કામ તા અનાજ વાવેલું હોય તેને ફૂલ તરીકે કરી દેવાનું. અનાજને લણવું વગેરે કામ તો મનુષ્યનું છે. ત્યાં કુદરતનું કામ નથ, કદાચ
૨૪
તેમ જે જીવે કાબૂ વિનાને
Page #312
--------------------------------------------------------------------------
________________
મીનું ]
સમ પરીક્ષક
૨૫
અનાજ સુધી કુદરતે કર્યુ. પણ રોટલા તા કુદરત નહિ જ કરે. હવે તમે માને કે મનુષ્ય સુધીમાં કુદરતે લાવી દીધા, એટલે આગળ પણ લઇ જશે એમ નહિ બને. આ એક વચન ભગવાન મહાવીરનુ વિચારશા તેા ખ્યાલ આવશે.
મનુષ્યપણા પછી ઉદ્યમની જરૂર જ
”
ભગવાન્ મહાવીર મહારાજ ઉઘોગ, નિયતિ, કર્મ, કાળ અને સ્વભાવ એમ પાંચ વસ્તુને માનતા હતા છતાં “અસ્થિ હે આદિથી એક જ કેમ મેલ્યા? લાવે' આદિ કેમ ન ખેલ્યા ? કહા કે પાંચે કારણેાને માનનારા છતાં એકના જ પાકાર કેમ ? “તે રહે, તે વી”િ એમ પિલ્મસૂત્રમાં ખેાલીએ છીએ, પણ તે સંજ્ઞવ' એ કેમ નથી ખેલતા ? કાલે, સ્વભાવે કરી જીવે કમ કરવાનું કરી લીધું છે, તેમાં અત્યારે તારી સાધ્યતા નથી રહી. જીવામાં ત્રસપણ... તેમાં પણ પંચેન્દ્રિયપણું, તેમાં મનુષ્યપણું, ઉચ્ચ કુળ, સામગ્રી, બળ આદિ મળેલાં જ છે. તે સર્વ કુદરતના પ્રતાપે થવાનું થયું, પણ હવે જે ખાટ્ટી છે તે તા તારે જ કરવાનુ છે, જેમ ખેતરમાં વરસાદ તા વરસી ગયા પણ ખેડીને વાવવુ, લજીવું કે દળાવી ‘રોટલા' બનાવી ખાવું, તે તે પુરુષને આધીન છે. તેમ અહીં સ` વસ્તુ કુદરતે આપેલી છે, પણ હવે તે તારે કરવાનું રહ્યું, અને તેથી ભગવાન મહાવીર મહારાજને કાળસ્વભાવ–નિયતિ–ભાવિ એ ચાર કબૂલ છતાં વાત એક જ કહ છે કે અસ્થિ વહે॰ પુલિા વાન્મ' ઊઠવાની ક્રિયા, ઇચ્છાની ક્રિયા—બળ—ક—વીય-પુરુષકાર ક્રિયાનું મૂળ વગેરે તમારામાં છે, માટે તમારે સફ્ળ કરવાની જરૂર છે, એટલે આ ઉપરથી તમારા વીય ને ફ઼ારવા એ જ ઉપદેશ છે. આ તમારું કન્ય ભાજી છે, તેથી ચિ થૐ' આદિ વચને આવ્યા. આ ઉપરથી તે ઉદ્યોગ, નિયતિ આદિ માનનારા ન હતા તેમ નથી. એક વેંતની જગામાં કાલસા હોય અને ચારે બાજુ ચાર ચાર આંગળ રાખાડા છે. વચમાં
Page #313
--------------------------------------------------------------------------
________________
ષોડશક
[ વ્યાખ્યાન .
કોલસા છે તેમાં અગ્નિ નાખીએ તે કલસા જ બળશે, પણ રાખડો નહિ બળે. કારણ કે અગ્નિનો સ્વભાવ છે કે નહિ બળેલાને બાળવું, તેમ ઉપદેશકોને સ્વભાવ છે કે–નહિ સિદ્ધ થયેલાની સિદ્ધિ માટે જ ઉપદેશ આપવો. તેમ અહીં આ મનુષ્યપણુ સુધી કુદરતે લાવી દીધા. તેમાં આવતાં કેટલી મુશ્કેલિતા આવી છે તેને ખ્યાલ કરી, તેમાં આત્માની ઋદ્ધિ જાણું તેને સદુપયોગ કે દુરુપયોગ સમજવા સાથે વ્યવસ્થા કરતાં શીખીએ તો જ ખરા માલિક ગણાઈએ.
મળેલી મહેરમાં પણ ત્રણ વર્ગ કુદરતે જેને સાધન મેળવી આપ્યાં, તેમાં ત્રણ કલાસના વિદ્યા થઓ હેય. જેમ કલાસમાં ત્રણ વર્ગ હેય. તેમ અહીં કુદરતે જેના ઉપર સંપૂર્ણ મહેર કરી છે, તેનામાં પણ ત્રણ વગ છે. બાળ, મધ્યમ બુદ્ધિ અને બુદ્ધ એમ ત્રણ વર્ગો છે.
લિંગ, વર્તન અને તત્વથી બાળદિ. કોઇને બાલ કે મધ્યમ રહેવું નથી ગમતું. સહુને બુધ કે પંડિત થવું ગમે છે. બાળકોને કહે, તે સમજીને આત્મા તે સ્થિતિમાં છે કે નહિ તે વિચારો. તેવી જ રીતે મધ્યમ બુદ્ધિવાળા અને બુધ કોને કહેવા તે વિચારે. દ્રષ્ટા અને દર્શનીયના સ્વરૂપના અંગે વિચારીએ તો બાહ્ય વર્તનના અંગે વિચારનારા બધા બાળક: . શારીરિક પ્રવૃત્તિ દ્વારા વિચારનારા તે “મધ્યમ અને તત્વ દષ્ટિએ વિચારનારા તે “તત્વનું ” એટલે ઉત્તમ તરીકે ગણાવ્યા. આ બધા દર્શનીય તરીકે જોયા. દેવ, ગુરુ અને ધર્મને અંગે બાહ્ય પ્રવૃત્તિ આદિ જોઈને જે ગણું લે, તે દર્શનીય પદાર્થને અંગે બાળ, મધ્યમ અને ઉત્તમ પણ એ રીતે કહેવાય. હવે સ્વરૂપે ગણીએ તે કેવી રીતે ? ધર્મમાં લિંગ, વર્તન અને માર્ગદ્વારા એ પરીક્ષા છે. તેમાં ગુરુ અને દેવમાં પણ સમજવું એટલે દેખવાની જે ચીજ તેની અપેક્ષાએ ભેદ થયા. હવે દેખનારાઓની અપેક્ષાએ ભેદ પાડીએ. જેમ લીલા કાચના ચશ્માં પહેર્યા હોય તેથી તે ચીજો લીલી દેખાય. અહીં
Page #314
--------------------------------------------------------------------------
________________
ત્રીજું ]
સદ્ધમપરીક્ષક
-
ર૭
મૂળ ભેદ ક્યાંથી? ચસ્માથી છે. કારણ? જેવા ચસ્મા તેવા પદાર્થો દેખાય. તેમ અહીં બાળ, મધ્યમ અને બુધ એ ત્રણમાં જે ફરક હેય તો દર્શનીયમાં ફરક થાય. હવે બાલકાદિ ત્રણનું સ્વરૂપ કેવું ગણવું ? તો તે માટે જણાવ્યું કે દષ્ટિપ્રધાન બાલક હોય, તે લિંગકારાએ પરીક્ષા કરે. મધ્યમ બુદ્ધિવાળો વિચારપ્રધાનવાળો હોય અને તત્વવાળે તો માર્ગ ઉપર દષ્ટિ રાખી પરોક્ષાપ્રધાન હેય તેથી બુધ ગણાય. આ ત્રણ ભેદ સ્વરૂપે પાડયા. દર્શનપ્રધાન માટે બાળ, વિચારપ્રધાન માટે મધ્યમ અને પરીક્ષાબુદ્ધિ હેવાથી બુદ્ધ. હવે તે ત્રણ શું? લિંગ, વૃત્ત અને તાવ એ ત્રણ દર્શનીયના ભેદે છે, તેમ અહીં દર્શન, વિચાર અને પરીક્ષા એ ત્રણ ભેદો શી રીતે? તે અંગે સમજાવાશે.
* વ્યાખ્યાન : ૩ તેર કાઠિયા જાણ્યા વિના તેનાથી બચવું મુશ્કેલ
શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ પડશક પ્રકરણને કરતા થકા આગળ જણાવી ગયા કે જે કોઈ ભવ્ય જીવ આ મનુષ્ય ક્ષેત્રમાં આવી પંચેન્દ્રિય, સંસીપણું, ઉચ્ચ કુળ, દેવ, ગુરુ અને ધર્મની જોગવાઈ પામેલ છે તે હવે તેર કાઠિયાઓથી ઘેરાયેલો ન હેય, તે જ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષામાં જોડાય. અને તેના સ્વરૂપને જાણે પણ ખરા. સામાન્ય રીતે “તેર કાઠિયા” એ શબ્દ. આપણામાં પ્રસિદ્ધ છે, પણ તે કયાં? એ પૂછે તો કહેવા કોઈ તૈયાર નથી. અરે ! ડગલે ને પગલે તેને વ્યવહાર કરતા હોઈએ, પણ તેને ન જાણું છે. તે ન જાણુએ ત્યાં સુધી તેનાં નિવારણને ઉપાય શી રીતે ? જેમ ગ્રહ જાણ્યા વિના તેની પીડાથી દૂર રહી શકીએ નહિ, પણ જ્યાં ગ્રડા જ ન જાણતાં હોઈએ ત્યાં શું થાય? તેમ કાઠિયાએ માથા ઉપર આવીને રાજ્ય કરી જાય ત્યાં
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૮
ષોડશક
[ વ્યાખ્યાન
સુધી ખબર પણ ન પડે, કારણ ? કાઠિયા કયા તે જાણતા નથી. માટે કાઢિયાને જાણવાની જરૂર છે. સંખ્યા મનુષ્યપણું મુશ્કેલ
આથી મનુષ્યપણા આદિની દુલભતા જણાવતાં જણુાવ્યું છે કે ચૌદે રાજલાકમાં આ વસ્તુ અતિમુશ્કેલ છે. કઇ અને કેમ ? તેા નારકી, તિય ચપણામાં મુશ્કેલ કહેા તે ઠીક ? પણુ દેવગતિમાં મુશ્કેલિંતા. કેમ ? તે મનુષ્યપણું દેવગતિને મેળવે. એટલે દેવપણું મળવુ સહેલુ છે. દુનિયાદારીની દૃષ્ટિએ મનુષ્યપણું સહેલું લાગે, પશુ જેની જગ્યા માટી તે સ્હેજે મળી શકે,' પણુ ‘ જેની જગ્યા ઓછી તે મળવાની મુશ્કેલી'. આ વાત દુનિયામાં દેખીએ, સમજીએ અને માનીએ પણ છીએ, તે હવે દેવની સંખ્યા એટલી બધી અર જસ્ત છે કે મનુષ્ય કરતાં સંખ્યાતગુણી. ત્યારે ગજ મનુષ્યની સંખ્યા એગણતીસ આંકવાળી છે. આ હિસાબે કહે કે મનુષ્યની સંખ્યા ધણી જ ઓછી, વેઢે ગણાય તેવી. ત્યારે દેવની સંખ્યા અસ'ખ્યાતી, આથી દેવપણું મળવુ સહેલુ છે.
સ્થાનની અપેક્ષાએ મનુષ્યપણું મળવું મુશ્કેલ
કળા દેવના ઉમેદવાર કેટલા ? એટલે તે પામવાને લાયક કેટલા ? તે! કહે। કે એકેન્દ્રિય તે! નહિજ ને ? તેમજ વિકલે દ્રિય પણ નહિ જ ને ? દેવતા કે નારષ્ટ્રીએ પણુ મરીને દેવગતિમાં ન જ ઉપજે. કુકત રહ્યા મનુષ્ય, તિયંચ પ ંચેન્દ્રિય. જ્યારે દેવનાં ઉપન્ન થવાનાં સ્થાના અસખ્યાત ગુણાં. ત્યારે ઉમેદવાર માત્ર એ જ. પંચેન્દ્રિય તિય ચ અને મનુષ્ય એ બે જ છે. આ એ જ ઉમેદવાર દેવગતિના છે. અહીં મનુષ્યનાં સ્થાને વેઢે ગણાય તેટલાં છતાં ઉમેદવારો ધણુ, દેવગતિવાળા, નરકગતિવાળા તેમજ એકેન્દ્રિયાદિ પશુ મનુષ્યપણાને મેળી શકે, એટલે સ` ગતિવાળા લાયક છે, જેના ઉમેદવાર ઘણા હોય તે જગ્યા મેડી તે મળવી મુશ્કેલ કે જેના ઉમેદવાર ઓછો અને સ ંખ્યા ઘણી તે મળવું મુશ્કેલ ? આ બન્નેમાં મુશ્કેલ કર્યું ?
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૯
ત્રીજું ] . સદ્ધમપરીક્ષક હવે મનુષ્યણું સંખ્યામાં ઓછું હોવાથી અને ઉમેદવાર ઘણું હેવાથી મળવું મુશ્કેલ છે ત્યારે દેવ૫ણુનું સ્થાન મેટું અને ઉમેદવાર ઓછા એટલે તે મળવું સહેલું છે. તેથી મનુષ્યપણું ચૌદ રાજલોકમાં મળવું મુશ્કેલ છે. મુશ્કેલ એવું-આર્યપણું, ઉત્તમ કુલ, પંચેન્દ્રિય સંપૂર્ણપણું
તે મનુષ્યપણું પામ્યા છતાં આર્યપણું મુશ્કેલ છે. બત્રીસ હજાર દેશમાં ૨૫ દેશ માત્ર આર્યો છે. હજારમાં ભાગ કરતાં પણ આર્યન દેશે ઓછા છે. તેવું આર્યપણું પામ્યા છતાં ઉત્તમ કુળમાં આવવું મુશ્કેલ. કદાચ અધમ કુળમાં ગયા તો સીંગમાંથી જ મળ્યા. હવે ઉત્તમ કુળમાં આવવા છતાં ગળથુથી પડતી હોય તે તે માતા તરફથી. તેનાથી બાલ્યપણુમાં સંસ્કાર પડે, કારણ કે સમજણું આવ્યા પછી તે પિતાના સંસ્કારો પડે, માતા જે ઉત્તમ સંસ્કારવાળી ન હોય તે ઉત્તમ સંસ્કાર બાળકમાં ન આવે, તેમ છતાં પંચેન્દ્રિય સંપૂર્ણપણે મળવું મુશ્કેલ એ મળવા છતાં તેર કાઠિયાઓ મળે તો મુશ્કેલ. ક્યા ? આલસ્ય, મોહ આદિ જે તેર છે તે.
આ તેર કાઠિયાઓ જ્યાં સુધી હદયમાં વસ્યા હોય ત્યાં સુધી દેવ, ગુરુ ને ધર્મ પ્રત્યે ઝુકવાનું મન ન થાય. કેટલાક જીવો એવા બાળસુ હોય છે કે જરાક હરવુંફરવું હોય તો ઘણું જ મુશ્કેલ થાય.
આળસુ જાંબુ ખાનાર ? જેમ જાંબુ માટે જોડેસ્વારને એક મુસાફરે બોલાવ્યો. શા માટે ? પેલું પડેલું જાંબુ લઈ મુખમાં નાખવા માટે. હવે પેલે કહે છે કેઆળસુપીરના “પીર'. ત્યારે પેલો કહે છે તમે કે હું. વાડ ઓળંગી ખેતર વટાવી અહીં આવ્યા અને એક નજીકમાં રહેલા જાંબુને આપતાં શું થાય છે ?
ત્રણ ચોગે આળસ કરાવનાર કાઠિયે “આળસ
આવા મનુષ્ય દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા શી રીતે કરી શકે ? હવે જેઓ મનુષ્યપણું આદિ પામેલા હેય પણ કાઠિો એવો
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦
ષોડશક
[ વ્યાખ્યાન
જબરજસ્ત હેય છે કે ઊઠવા જ ન દે. આપણે શું ? કરશે તે ભરશે’ એ આપણે વિચારવાનું ન હોય. આમ આળસ પોતાની દશાને બતાવે. આવી રીતે કાયાની જ દશા છે એમ નહિ પણ વિચારમાં ય તે “આળસ’ નામને કાઠિયો આગળ થાય જ. કાઠિયો એકલો કાયિક આળસ કરે તેમ નહિ પણ વાચિક અને માનસિક પણ આળસ કાઠિયે કરે. આવી રીતે કાઠિયે કરાવે. આ બધું ક કરાવે? તો આળસ' નામને કાઠિયે જ કરાવે. એટલે ધર્મથી દૂર જ રાખે, (૧)
કર્મના ફળમાં ઈશ્વરની જરૂર નથી આલસ્ય છેડયું અને પરીક્ષામાં ઊતરે ત્યાં બુદ્ધિ પરોવવી પડે ત્યાં મૂંઝવણ થાય. સીધો રસ્તો ન કાઢી શકે. જેમ જત પરમેશ્વરે કર્યું હશે તો? હવે જે જગતને પરમેશ્વરે બનાવ્યું હશે તે જૈન ધર્મ માને નકામે, અને જે પરમેશ્વરે નહિ બનાવ્યું હશે તે ઈતર ધર્મો માનવા નકામાકારણ ઈશ્વર જ સર્વ ચીજોનો અને કર્મોને કર્તા બને છે. પોતાની જવાબદારી હોતી નથી, એમ ઇતર ધર્મમાં ફરમાવ્યું છે, ત્યારે જૈન દર્શન તો પિતાની જવાબદારી રાખવા સાથે-કમના કર્તા તમો પોતે જ છે અને સદ્ગતિ કે દુર્ગતિના ભાજન તમે પોતે . તમારા કર્મના હિસાબે તમે સુખી-દુઃખી થયા છો. આવતો જન્મ કે લેવો એ પિતાના હાથમાં છે, એટલે “જેવી કરણી કરે તેવો જન્મ મળશે. તમો કરણી સારી કરે તેવી ખરાબ જન્મ ઈશ્વર આપે એમ બનતું નથી. જો કરણ સારી કરી હશે તે સદ્ગતિ જ મળશે, એટલે કરણની જવાબદાર પોતાના શિરે જ છે. શંકા-કુને ગારને આપ આપ સજા જ થતી નથી, તેને માજીસ્ટ્રેટ કે રાજા હોય તે જ સજા કરે, નહિ તે બને શી રીતે? તેમ અહીં કર્મ કરનારને સજા કરનાર કોઈક બીજે જોઇએને ? સમાધાન-વાત ખરી, પણ તું મરચું ખાય છે અને તને બળતરા બળે છે. તે સજા કરવા કોણ આવ્યું ? તેમ હરડે ખાવાથી રે. ઘી સાકર ખાવાથી ઠંડક–આ
Page #318
--------------------------------------------------------------------------
________________
ત્રીજુ ] -
સદુધમપરીક્ષક
૩૧
કોણે કરી ? કહે કે ન્યાયાધીશ વિના આ બન્યું શાથી? તારા હિસાબે તે ઝાડે કરવા પણ ન્યાયાધીશ જોઇશેને? જગતના પદાર્થો પિતાની મેળે પિતાનું કાર્ય કરે જ છે. તેમ શુભ કે અશુભ પુદ્ગલો બંધાય તે પિતાનું કાર્ય કરે જ, તેમાં ન્યાયાધીશની જરૂર ન હોય. જો તું કમમાં ન્યાયાધીશને લાવીશ, તો પછી બળતરા, ઠંડક આદિમાં પણ જોઇશેને? કહે કે પદાર્થ જડ હોવા છતાં તેનો સ્વભાવ છે કે તે તે રૂપે પરિણમે છે. તેમ અહીં કમેને સ્વભાવ છે કે જે જે રૂપે હોય તે તે રૂપે પરિણમે. એટલે પાપના પુગળને સ્વભાવ છે કે તે દુઃખરૂપે પરિણમે જ. તેવી જ રીતે પુણ્યના પુદ્ગળને સ્વભાવ છે કે તે સુખ રૂપે જ પરિણમે. અરે ! ક્ષણે ક્ષણે આપણી પરિણતિ ફેરફાર થાય છે. તેમજ ક્ષણમાં કેઈના પ્રત્યે ધિ થયો અને તેને ગાળ દીધી. તેથી ઇશ્વરે ગાળ કહેવડાવી એમ કહેવાય છે?
બીજાના સંસ્કાર–ભૂંડામાં ભગવાન હવે જેને લોકો પાસેથી ભગવાનના નામે ધૂતી ખાવું છે તે લોકો જ ઇશ્વરને કર્તા કહે છે. ઇશ્વરના દલાલરૂપે વચ્ચે રહેવાથી બ્રાહ્મણે શ્રાદ્ધ આદિમાં કમાઈ ખાય છે અને તેથી જ પિતાના કુટુંબના નિભાવ માટે વચ્ચે ઈશ્વરને ગોઠવે, એટલે જવાબદારી બધી તેના શિરે નાખે. સારાં-નરસાં કરવાનું કામ ભગવાનને માથે. આપણુંમાં પણ તેવા સંસ્કારો છે. જેમ “ભગવાન કરશે.” કાળિયાની જોડે ધૂળિયે રહે તે સાન ન લે પણ વાન તે લે. એટલે તમે મિથ્યાતી ભલે ન થયા પણ વાન તે તેની લીધી. જેઓ નિરંજન નિરાકાર છે, જેણે જગતને પિતાના કર્મોથી ઉદ્ધાર કરવાના રસ્તામાં જ જોડયું છે, તેને માટે જવાબદારી સુખ–દુઃખની નંખાય જ કેમ? કાગળ લખવામાં પણ જુઓને– પરણાવવામાં પંડ, જણવામાં જોરુ અને ભૂંડામાં
ભગવાન જેમ કોઇની કળોતરી લખે ત્યારે લખે કે મરી ગયા, પાછળ
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૨
ષોડશક
[ વ્યાખ્યાન
બાળ સંતાન છે, કોઈ બીજું છે નહીં, “ભગવાનને ગમ્યું તે ખરું? હવે અહીં મિથ્યાત્વીના પરિચયમાં આવવાથી મિશ્રાવી ન થયા પણ સંસ્કારો લીધા. કહે કે મૂંડાંમાં જ ભગવાનને આગળ કરવા છે. પરણાવવામાં પંડને આગળ ધરે. જાણવામાં સ્ત્રીને આગળ કરે છે. અહીં જૈનમતમાં પિતાની કરણી માટે પોતે જ જવાબદાર છે, તેમાં ઇશ્વરને કંઈ સંબંધ નથી. હવે તમે કહેશે કે– જે ઇશ્વર કંઈ સુખ, દુઃખ કે સદ્ગતિ કે દુર્ગતિ નથી કરતા તો પછી તેને માનવે શા માટે?
તીર્થકર મહારાજ કુમાર્ગ, સુમાર્ગને બતાવે
માસ્તરે સ્કૂલમાં જે શિક્ષણ આપે છે તે શા માટે? માસ્તરનો અધિકાર શિક્ષણ આપવાને અને તે પણ ઉત્તમ. પણ પછી જીવનનિર્વાહ કેમ કરે તે વિદ્યાર્થીને અધિકાર છે. માસ્તરે તે ઉપાયો કીર્તિ મેળવવાના કહ્યા હતા, પણ વિદ્યાર્થી પછી કીતિ મેળવે કે અપકીર્તિ મેળવે, તેમાં માસ્તરની જવાબદારી ન ગણાય. સૂર્ય કે અજવાળાની જવાબદારી કેટલી ? કાંટો કે કાંકરાને બતાવી આપે તેટવી, પણ તે ત્યાંથી ઉપાડી બીજે ન મૂકે. ખાડે, ટેકરો કે કૂવે આદિ તે બતાવે, પણ તેનાથી દૂર રહેવું કે બચવું, એ કામ દેખનારનું - છે. તેમ અહીં ત્રિલોકનાથ તીર્થંકર મહારાજ માસ્તરની જેમ કુમાર્ગ, સન્માર્ગ બતાવે, અને તેના ફાયદા જણાવે.
બલવાનું ડહાપણુ એટલે મેકાણુ વાલવા બેઠેલી બાઈ - બોલવાનું ડહાપણ સહુને આવડે. હવે ચેરીને માલ પકડાયો અને કેટે પણ વાત સાચી માની, છતાં ગુનેગારે તે પોતાને બીનગુનેગાર કહી, પુરાવા વકીલને જ ભળાવે છે, એટલે કોઇપણ વચનથી દેવાળિયો થવા માંગતા નથી, આજે ભીડ પડી છે પણ કાલે તો આપીશ” એમ કહી વચનની શાહુકારી તે લોકોએ રાખી છે, તેમ સન્માર્ગને ઉપદેશ તો સર્વ કઈ આપે જ છે. ઉન્માર્ગે જવા કોઈ મનુષ્ય પ્રેરશે નહિ, માટે દુનિયામાં તે સર્વે કોઈ પ્રકૃતિ ઉપર
Page #320
--------------------------------------------------------------------------
________________
સદુપરીક્ષક
૩૩
{ વ્યાખ્યાન ૩જાનું બાકીનું મેટર ન મળવાથી અધૂરું રહેલ છે.]
વ્યાખ્યાન ૪
ખેડત વગેરે ધર્મ ગણાય ? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિ મ. ભવ્યાના ઉપકારને માટે પડશક પ્રકરણની રચના કરતાં થકા આગળ જણાવી ગયા કે- “વાર પતિ ત્તિi " મનુષ્ય માત્ર ધર્મને લાયક, પણ ધમને લાયક છતાં તે ધર્મને મેળવે કેવી રીતે ? પોતપોતાની દ્રષ્ટિએ પરીક્ષા કરીને મેળવે. સામાન્ય રીતે ધર્મની પ્રીતિ આખા જગતને રહેલી છે. જગતમાં જે વસ્તુ હાલી તેના જૂઠા પણ શબ્દો પ્રીતિ કરનારા થાય છે. જગતમાં અદ્ધિ સમૃદ્ધિ વહાલી હેય તેય બ્રાહ્મપુના આશીર્વાદથી મળી જાય એમ નથી હોતું, છતાં તેથી ખુશ જ થાય, નાખુશ ન જ થાય. કોઈ અષ્ટસિદ્ધિ કે નવનિધાન કે ચિરંજીવી કહી દે, તેથી ભંડાર કે મૃત્યુ થવાનું હશે તો બચશે નહિં, છતાં ખુશી જ થાય વળી કોઈ કાળે બેલે તેથી નખોદ થતું નથી. એટલે તેના કહેવા પ્રમાણે બનવાનું નથી, છતાં જૂઠા શબ્દો અનિષ્ટવાચક હોવાથી પિતાને કોધ કરનારા નિવડે છે. આવી જાતની સ્થિતિ છે, એટલે ક૯પેલા જ શબ્દ પણ અનિષ્ટ લાગે છે. તેવી રીતે અહિં પણ આયમાત્રને છિ–ધમી કહે તો રાજી રહે. જેમ જ અખંડ
તિવાળા થાઓ છે એમ બેલે છે, કારણ સમૃદ્ધિ કરવાનું તેના હાથમાં નથી છતાં તે કહેવાથી ક્રોધ ચઢતો નથી. તેમ અહિ ધર્મનું આચરણ ન કરતો હોય છતાં જા પણ ધર્મિષ્ઠપણાને શબ્દ કોંધ કરાવનાર થતો નથી. તેવી જ રીતે અધમી શબ્દ કહે વામાં આવે તો ક્રોધ ચઢે છે, કારણ અનિષ્ટ શબ્દ છે. માટે પુણ્યવાન કહેવાથી રાજી થવાય, પાપી કહેવાથી નાખુશ થવાય છે. આમ
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૪
ડશક
વ્યાખ્યાન
કેમ બને છે ? તે ધર્મ ઇષ્ટ છે, પાપ અનિષ્ટ છે. હવે તે ધર્મને કરી શકે કે નહિ, પાપને છેડી શકે કે નહિં તે વાત જુદી. આર્ય મનુષ્યમાત્રને ધર્મ ઇષ્ટ છે. પાપ અનિષ્ટ છે તે ચેકસ થયું. આચરણ સહાય જેવું કરતો હોય તે જોવાનું નથી, પણ માન્યતા તે ઉપર પ્રમાણે છે. આમ છતાં બધાં ધમી છે તે ન કહી શકાય, પણ ધર્મને સારો ગણનારા છે. ધમને સારો કેવી રીતે ગણે ? શ્રેણિક રાજાની સભામાં લોકો વાત કરે કે, “ લોકે અધમ થયા, પાપ કરતાં ડરતા નથી, ધર્મનું નામ પણ નથી.” ત્યારે અભયકુમારે કહ્યું કે આ લોકો માત્ર સફાઈની જ વાત કરે છે. પછી વિચાર્યું કે એક વખતે સ્વપ્નમાં “હું રાંડચો ” એવું મને લાગ્યું, એટલે બાયડી કહે કે હું મારી એના કરતાં તમે જ મને ! અહિં દુનિયા અધર્મી છે, એટલે હું તો ધમી ને ! અભયકુમારે કહ્યું કે જૈનધર્મને મુદ્દો એ છે કેપિતે પાપથી વિરમે ન હોય ત્યાં સુધી તે પિતાને પાપી જ ગણે,
આ વિચાર નથી આવતું તેથી પિતાને ધમ માને, અને લોકોને પાપી માને છે તે વાત સમજાવવી કેવી રીતે? માટે એક કોયડા કર્યો. એટલે અભયકુમારે કહ્યું કે પાપી ડા હોય છે અને ધમી ઘણુ હોય છે. પ્રધાન તરીકે અહિં અભયકુમાર છે. એટલે બે માસ ગયા પછી લકે કાર્તિક માસે ઓચ્છવની ઉજવણી કરવા જાય છે. ત્યાં બે મહેલ રંગાણ. એક સફેદ, બીજે માળે. જે લોકો ધર્મિષ્ટ હોય તે સફેદમાં જાય અને અધમી હોય તે કાળામાં જાય, એમ જાહેર કરાયું. બધા ધળા મહેલમાં ગયા. ફક્ત ચાજ શ્રાવક કાળા મહેલમાં ગયા. અહિં ખેતીવાળો સફેદ મહેલમાં ગમે છે. તેને ધર્મ માટે પૂછ્યું, તે કહે છે કે ખેતી કરવાથી અનાજ થાય તે લેકે ખાય અને જીવે છે તે ધર્મ છે, ખાટકી આવે તેને પૂછયું કે તું અહિં કેમ ? તે હિંસક પ્રાણું એટલે માંસાહારી પ્રાણીઓનું હું પિષણ કરું છું, નહિ તે તેમનું શું થાય ? હવે ચેર આવેલ તેને પૂછયું કે તું કેમ ધમપણામાં આવ્યો ? તો દરેકને ઉપકાર મારે છે. કારણ
Page #322
--------------------------------------------------------------------------
________________
ચોથું ! સદુધમપરીક્ષક
૩ષ્ટ અમારા લીધે લોક જાગતા રહે. વળી સુથારલુહારને તે અમારા લીધે કમાણ છે. જે ચાર ન હોય તો પછી કમાણી શાના ઉપર થાય?
એમણે ધર્મ સારો માન્યો, પણ કથા ? પોતાની દૃષ્ટિનો. અહિં સર્વ વાનાં કરવાના છે પિતા માટે છતા કહેવો ધર્મ. હવે અહિં કાળા મહેલ ઉપર આવી જોયું તો ચાર શ્રાવક હતા. પૂછયું કે-અહિં કેમ ? તે અમે પાપી છીએ–અઢારે પાપસ્થાનકમાં પ્રવર્તેલા છીએ. પછી અમે ધમી શી રીતે હોઈએ ? આ બન્ને ઉપરથી તેને ધર્મઅધર્મની ખબર પડી. તેમ અહિં ધર્મની દષ્ટિદષ્ટિમાં ફરક હોય.
બાળજીવેની બાહ્ય લિંગથી દેવપરીક્ષા
અહિં જે “બાળક” શબ્દ સામાન્ય દુનિયાદારીમાં વપરાય છે, પણ શાસ્ત્રકાર કહે છે કે રાગ અને દ્વેષથી ભરાયેલે એટલે રાગદેશની પ્રવૃતિ ઉપર કાબૂ ન રાખી શકે તે બાળક. જુમલીયા પ્રથમ જેમ આને પકડવા ગયા હતા, પણ તેમાં અનર્થ શું થશે તેની ખબર ન પડે. બાળક કામ પડે તો માના પણ ઝીયાં ખેંચે, એટલે રાગ અને દેષે કરીને વ્યાપ્ત હોય, પણ તેને દૂર કરવાનો અવસર ન હોય તેનું નામ બાળક. એટલે વિચાર પ્રમાણે વર્તન કરનાર, પરિ@ામ જુવે નહિ તે. અર્થાત્ જેની રાગદેપવાળી અશુભ પ્રવૃત્તિ તેનું નામ બાળ. હવે તેવો બાળક ધર્મની પ્રવૃત્તિ કે દેવગુરુ આરાધનાની પ્રવૃત્તિ કરે તે વ્યવહારથી. વ્યવહાર પૂરતી દષ્ટિ હોય. હવે મધ્યમ બુદ્ધિવાળો શું વ્યવહારને નહિ દેખે? તત્વદૃષ્ટિવાળે શું વ્યવહારને નહિ દેખે ? તે તે વ્યવહારને જરૂર જોશે. મધમબુદ્ધિવાળો મુખ્યતાએ વર્તનને દેખે અને વ્યવહારને તો સહાયક તરીકે જ દેખશે, તેમજ બુધ તત્વને જ જશે. એટલે દેવને અંગે વ્યવહાર, વર્તન અને તત્વને જશે. હવે પ્રથમ દેવને અંગે શું જોશે? ચાર અતિશય અને આઠ પ્રાતિહાર્ય. ચોત્રીસ અતિશય વગેરે બાહ્ય લક્ષણે જેમાં હોય તેને જ દેવ તરીકે માને. તે સિવાયનાને દેવ તરીકે ન માને. આઠ પ્રાતિહાર્ય તે શું છે? બાહ્ય લક્ષણે જ છે. બાહ્યદષ્ટિવાળાને દેવપણની પરીક્ષા
Page #323
--------------------------------------------------------------------------
________________
શિક .
વ્યાખ્યાન
માટે ઉપરની ચીજો જ જોવાની હોય, અને તે દ્વારા જ દેવને પારખી શકે. આ દેવનું બાઘલગ થયું, તેથી શાસ્ત્રકારે એ પણ બાહ્યલક્ષણવાળા દેવને નમસ્કાર કરવા જણાવ્યું છે. વળી–બરકતીરા, રયgબા અટ્ટમહાનિદેવચરણો” એવું વિશેષણ આપએ છીએ. વળી ચૌદ સ્વપ્ન સહિત, તીર્થકર કુળમાં અવતર્યો હોય તેજ વીતરાગ થઈ શકે. હવે ક૯પસૂત્રમાં જેમ ગોશાળાને અંગે વાત ચાવી છે ત્યાં “ગૌશાળા માં જન્મેલે છે–એટલે જ ગૌશાળામાં જન્મેલે હેય તે. એક સદગૃહસ્થ જેવાના ઘરે પણ નહિં–સુમંગળા, અને મંખલિના ઘરે જન્મેલો હતો. હવે ભગવાન મહાવીર મહારાજ ગશાળાનું તત્ત્વજ્ઞાન કે વર્તન કેવું ખરાબ છે તે જણાવવું જરૂરી હતું, તે જ જણાવતા તેના જન્મનું સ્થાન, માબાપનું દરિદ્રપણું વિગેરે જણાવે છે. કેમ? તે તેમનું તીર્થંકરનું ગૃહસ્થપણાનું બહારનું લિંગ જે હોય તે તપાસવાનું હેય. એટલે રાજકુળમાં જેને જન્મ નથી તે આવી રીતે તીર્થકર બની શકે નહિ. વળી ગભર સંહરણ વખતે ઈદ્રમહારાજા બોલે છે કે રાજ્યફળાદિ જે ઊંચા કળા, હોય અને રાજ્યલક્ષ્મી વધતી હોય ત્યાં જ તીર્થકરનું ગૃહસ્થપણામાં પાલન થાય. અરે! ખુદ વીતરાગપણમાં અશોકાદિ પ્રાતિહાર્યના ચિન્હા હાય. વળી ઉવવાઈઝમાં તીર્થંકરના વિહારને અંગે જણાવાયું કેઆકાશમાં ચક્રાદિ વિગેરે લક્ષણે યુક્તજ તીર્થકર હેય. આ ઉપરથી દિગમ્બરો કહે છે કે–ત્યાગને માનીએ, ભોગને ન માનીએ. તે પછી તીર"કર કેવલીને દરિયાને કિનારે એકલવા, કાર પ્રાતિહાર્યાદિ વિનાના જે હોય તે સામાન્ય કેવલી છે તેને તીર્થ કરથી યઉચ્ચ માન. પ્રાતિહાર્યાદ સહિત જે તીર્થકર હોય છે તેમને તું ત્યાગી માનીશ નહિ. અને તેથી “નમો અરિહંતાળ પદ તું માનીશ નહિ કે જપીશ નહિ. વળી તેથી K નો કેવલણ એ પદ બોલવું પડશે, કારણ કર્માદિ શત્રુઓને જીતેલાને નમસ્કાર નહી કરાય, કારણ તીર્થકરમાં આદ્યસમૃદ્ધિ જરૂર હોય. અતિશયે દેશના વખતે હેાય અને પ્રાતિહાર્યો
Page #324
--------------------------------------------------------------------------
________________
ચેાથું
સદ્ધમ પરીક્ષક
૩૭
66
તે કેવલજ્ઞાનથી તે ઠેઠ મેાક્ષ સુધી હુંય. પહેરેગીર જેમ આઠે પહોર હાજરી આપે તેમ આ પ્રાતિહાર્યા ચાવીસે કલાક હાજર રહે, અને તેથી જ તેનુ નામ પ્રાતિહાર્યું. આવી રીતે દેવતત્ત્વની પરીક્ષા માટે બાળક જે બાલિગ જુએ તે આઠ પ્રાતિહાર્યું અને ચોત્રીસ અતિશય આદિ. તેથી વળી હરિભદ્રસૂરિજીને કહેવુ પડયું' કે રમ્ય સંક્રેશનનોરો નાસ્ત” અર્થાત્ સ કલેશજનક રાગ નથી, એટલે આત્માને દુષ્કૃતમાં લઇ જનારા રાગ છદ્મસ્યપણાની દશામાં પણ ન જ હુંય. પ્લેટલે આવી સ્થિતિ જેની છા સ્થપણામાં હૈય છે. ભગવાન્ તીકર મહારાજા જે દેવ, તેમનું અહારનું લિંગ પ્રાતિહાર્યાદિ છે. હવે વન કેવું ? તે “ પ્રશમરસનિમગ્ન દૃષ્ટિયુગ્મ પ્રસન્ન ” એટલે-ભી કે રાગ, અજ્ઞાનથી વિમુક્ત, હથિયારાદિથી રહિત, અને બન્ને દ્રષ્ટિ જેની શાંતરસમાં લગ્ન હાય. તે માટે હેમચંદ્રસૂરિજી કહે છે કે-જગતમાં નાટકીયા જે હોય તે મૂલ પ્રમાણે વન તે કરે, એટલે શિવાજી થઈને આવનારે દક્ષિણી પાડી આદિ પહેરીને અનુકરણ કરે. પણ આ ખીજા મતવાળાએ તા સાચા દેવ તરીકે ન ખતે એ તેા ઠીક, પણ નાટકીયા દેવ પણુ નથી બતી શકતા. પુષ્યબિનેન્દ્રમુદ્રા તવા- આત્મકલ્યાણના આદે`રૂપ બનવું હોય તે. બહારના શરીરના અવયવે તેા ઠીક રાખવા પડે. જેમને ાધ નથી, એમ કહેનારના હાઠ ફફડતા હેાય, આંખ લાલ હૈય, તેા પછી ક્રોધ નથી એ કેમ મનાય ! વળી, અહીં શરીરના જે અવયવે હસ્તાદિ તે ઊંચા કેમ ? ક્રોધ, રાગ, લેાબ, હાસ્યાદિ નથી તે! શરીરને દેખીને આજે કેમ માની શકશે કે આમાં ક્રુધાદિ નથી ? વળી શરીર પૂછ્યું કાસને જોઈએ તે છે નહી', એટલે હાથ પગાદિ ઊઁયા છે. પ્રથમ તા શરીરની જે વીતરાગપણાની દશા તે પણ નથી. વળી દ્રષ્ટિ-તે જે માણસને કઇ લેવાદેવા ન હોય તેની દૃષ્ટિ સ્થિર હોય, તેની જંગે આ નાસિકા ઉપર દ્રષ્ટિ જ નથી, આવી જે દેવપણાની મુદ્રા તે પશુ
97
આ
Page #325
--------------------------------------------------------------------------
________________
ષોડશક
[ વ્યાખ્યાન
શીખ્યા નથી. અરે ! આત્માને આદર્શ રૂ૫ રાખી શકતા નથી એટલે નાટકિયો જેમ ઢબછબમાં દાખલ થઈ તે વેશ ભજવે, પણ આ તો વેશને ભજવી જાણતા નથી. પછી તેમને દેવ કેવી રીતે કહેવા ? એટલે શરીર-નાસિકા–દષ્ટિ આદિ મુદ્રાને જેઓ ન સાચવી શકે તેને દેવ મનાય કેમ ? આના વર્તનની પરીક્ષા થઈ. મુખરૂપી કમલ જેમનું પ્રસન્ન હાય, વળી જેનો એળે ગ્રી વિનાનો હોય, આ વર્તનધારા વીતરાગ દેવની પરીક્ષા થઇ. એમ પ્રથમ લિંગ દ્વારા દેવની પરીક્ષા થઈ.
મધ્યમબુદ્ધિ અને બુધની દેવપરીક્ષા હવે થી આગળ વધેલા જીવો કહે છે કે એમ નહીં. કારણ રાજકુટુંબમાં કેઇ એવા અવતરે છે. ક્રિયબુદ્ધિ ફોરે, ઢોંગીઓ પણ હેય, તેથી કહે છે કે–આગમતત્વવાળો અશેકવૃક્ષાદિના લીધે દેવતત્ત્વ ન માને. તે લેવા જોઈએ એ વાત જુદી. વ્યતિરેક ખરે, અન્વય નહીં એટલે જ્યાં જ્યાં અશોકાદિ હોય ત્યાં ત્યાં દેવ એમ ન માને, પણ જ્યાં જ્યાં અશોક ન હોય ત્યાં દેવ નહીં એમ તો માને. વળી મધ્યમ દષ્ટિવાળાની અપેક્ષાએ પ્રશમરસનિમ, દેવ વગેરે વર્તનને જુએ ખરા, પણ તે વિનાનાને દેવ ન માને. માળા, હથિયાર, સ્ત્રી આદિ ચિહ્નો પૌષધવતી શ્રાવકને કે સાધુને પણ ન હોય, તેથી તેમને દેવ ન મનાય, પણ જ્યાં દેવપણું હોય ત્યાં પ્રશમાદિ હેય. વળી સર્વજ્ઞો “લોકયજિતક” આ વાત જ્યાં હોય ત્યાં જ દેવપણું બધા સર્વજ્ઞ હેય તે કેવલીઓ હોય છે. આ સર્વ જુદી જાતના. કેવલજ્ઞાન જ્યારે એક પ્રકારનું માને છે તો પછી કેવલિપણાના એ ભેદ કેમ ? વાત ખરી, પણ એક ગુફામાં બધા ગયા છે. અંધારું ધાર છે ત્યાં એક દીવાસળી સળગાવી કાકડે કર્યો, તેનાથી બીજાઓએ પણ કાકડાઓ કર્યા. અહિં કાકડાના સ્વરૂ૫માં ભેદ નથી છતાં બધાને તારક કાકડે પ્રથમવાળાને જ ગણાય. તે સ્વરૂપે જુદો નથી, છતાં તરિક તે તે મુખ્ય ગણાય. નહિતર નવાણું કાકડાવાળા ગુફામાં હેરાન થાત, તેમ અહિં મોક્ષ માગ પ્રવર્તેલ નહતો, એટલે
Page #326
--------------------------------------------------------------------------
________________
ચોથુ ]
સક્ષમ પરીક્ષક
૩૯
દુનિયામાં ત્યાગમાં સુખ એ સ્વપ્ને પણ ખ્યાલ નહોતા પણ ભાગમાં જ મુખ એ વાત મનમાં હતી. ભગવાન ઋષભદેવજી જન્મ્યા હતા તે પહેલાં અઢાર કાડાકોડી સાગરાપમ સુધી લેાકાની એ જ માન્યતા હતી કે મેળવવામાં સુખ, મઝા-છેડવામાં, ત્યાગમાં સુખ કે મઝા ! એ થીઅરી કાઢી કાણે ? બહારના પદાર્થોને છેડવામાં જ સુખ નિરૂપાધિકપણ કરા તેમાં જ મજા. આવી વાત ઉભી કરનાર કાણુ ? પ્રથમ જોઇ કે સાંભળી હોય તે વાત જુદી. સ્વપ્નામાં નાંહુ એવી ત્યાગમાં ધર્મ એ વાત જેણે ઊભી ક્રરી તેને ઉપકાર કેટલે ? વળી ચરિત્ર લખને સપાનુ દૃષ્ટાંત પૂરું` પાડનાર તીર્થંકર સિવાય બીજો કોઇ નહિ. પ્રથમ દૃષ્ટાન્ત તરીકે આ તીર્થંકર છે, અને તેથી તેનું સવનું પણ તે દ્રષ્ટાન્તરૂપ છે. હવે પહેલવહેલાં સત્તુપણું પ્રથમ તી``કરતુ છે. હવે પાનાથ પ્રભુ પછી કેવલજ્ઞાનની શરૂઆત થાય તેા તે મહાવીર પ્રભુ જ, આટલા માટે શાસ્ત્રકારોએ મેાક્ષની સ્થિતિ એ પ્રકારની, એટલે એક તીર્થકર મહારાજની પાર્ટની પરંપરાએ અને ખીજી અમુક કાળસુધી, એમ એ પ્રકારની ભૂમિ વળીપણા માટે કહી છે. વળી રાગ, દ્વેષ અને માહ એ ત્રણના સથા ક્ષય જો પ્રથમ કાઈ કરે તે તે તીથ કર જ. વળી ત્રૈલેાકય પૂજિત: '' અર્થાત્ રાગાદિના ક્ષય કરી સપણું મેળવવાથી દુનિયામાં પૂજ્ય બને અને ન પણ બને, જેમ ઝવેરીના હાચમાં બધા હીરા આવી ગયા હોય એવા નિયમ નથી. તેમ જે ગુણી હોય તે દેવેન્દ્રોથી પૂજાયા હોય એવા નિયમ નથી અને તેથી તે ગુણી નહિ એમ તે નહિ તે ? જેમ ખધકમુનિ આદિ કેવલી થયા પણુ દેવેન્દ્રોથી પૂજાયા નહિ એટલે તે કેવથી નહિં ? હવે અહીં કાણુ તીર્થંકર રાગ, દ્વેષ અને મે!હના ક્ષય કરીને થયેલા હાય તા તે દેવેન્દ્રોથી પૂર્જાયેલા જ હાય. અહિં ગુણી ધણા હોય પણ દેવેન્દ્રોથી પૂજાયા હોય તે। ગુણી ” એવા નિયમ નથી, પણૢ તીર્થ કરા માટે તે। દેવેન્દ્રોથી પુજાયાના નિયમ છે, અને તેથી કેવલજ્ઞાન થાય ત્યારે એક ક્રાડ નેને પ્રથમ સમવસરણ બનાવવું જ પડે, પા
તે
Page #327
--------------------------------------------------------------------------
________________
૪૦
ષાડશક
| વ્યાખ્યાન
હોય કે ન હોય અને તેથી ઋજીવાલુકામાં જઇને પ્રભુનું સાસરણુ બનાવવું પડયું, ત્યાં નથી સભા કે પા. વળી મહાસેન વનમાં સમાસરણ કર્યું. તે વ્યાજબી, કારણ ત્યાં ગધરાદિની સ્થાપના થઈ. અહિં ઋજુવાલુકામાં સમેસરનો રચના થઇ તે વખતે સાધુ સાધ્વી કે શ્રાવક શ્રાવિકા નહેાતા થવાના તે પ્રભુ જાણવા છતાં ખેડા કેમ ? કહે કે તીથ પ્રવતે કે ન પ્રવતે તેમ જ સાધુ, સાધ્વી કે શ્રાવક કે શ્રાવિકા બને કે ન અને પણ તીથર થયા એટલે દેવાથી પૂજનિક અન્યા અને તેથી સમાસરણની રચના થાય જ, હીરા ઝવેરીના હાથે પડયા એટલે ચાપડે તે નાંધાય જ, તેમ અહિ કેવલજ્ઞાન થાય એટલે તીર્થ કરે। દવેન્દ્રોથી પૂજાય, અને તે નિયમિત પૂજાય. તેથી જેવુ હંમેશા ધમમાં મન છે તેને દેવા પણ પૂજે છે તે કાની અપેક્ષાએ ? તીર્થંકરની અપેક્ષાએ, સપૂણ' કેવથી થવા છતાં બિચારા ઉપાધિમાં ઘેરાયેલા હાય છે, જેમ અરણિક મુનિવર કેવલી થવા છતાં દેવાથી પૂજાયા નહિ. કેવલી પૂજય જ એવે નિયમ તે માત્ર તીર્થકર માટે જ લેવાય. કેઇ પણ તીથ કર દેવેથી પૂર્જાયા વિના હોય જ નહિ. એટલે જન્માભિષેકથી લખતે યાવત્ મેક્ષ સુધી પૂજાય છે. તત્ત્વદષ્ટિવાળા વળી, “યથાસ્થિત” એટલે શાસન પ્રવર્તાવવુ, મેાક્ષ માગ પ્રવર્તાવવા તેના અંગે પદાર્થાંની યથાર્થ દેશના આપે. બીજાએ! કહે તે યથાસ્થિત નહિ અને તમે કહે તે પદાર્થો અધા યયાસ્થિત છે તેની ખાતરી શી ? વળી દરેક આસ્તિક નવું તત્ત્વને માતે છે. કાઇ પણ આસ્તિક વાદિ તત્ત્વને માન્યા વિના રહી શકતા નથી, તે પછી તે યથાસ્થિત તત્ત્વવાદી નહિ અને તમે સાચા ખેલા એ શી રીતે ? ખેલવામાં કુક કેમ પડે છે ? જૈન શાસ્ત્રકાર જીવાદિ તત્ત્વે ખાલે ત્યારે ખીજાએ પ્રમાણુાદિ તે દ્રાદિરા તત્ત્વોને કહે છે. આમાં કારણ શું ? તે અન્યતર દૃષ્ટિ અને ભાવદષ્ટિ વાદરૂપે ઓળખે તે અત્યંતર દૃષ્ટિએ અને બાહ્ય દૃષ્ટિએ મેલે ત્યારે દ્રવ્ય દિ. એટલે તમે! ગુણતુ વિવેચન કરતાં સ્પર્ધાદિ કહેશે,
Page #328
--------------------------------------------------------------------------
________________
ચોથું ! સદુધમ પરીક્ષક
૪૧ ત્યારે જેને સ્પર્શદિ ગુણે બોલશે. એટલે જ્ઞાનાદિ ગુણે જે આત્માના સાધ્વરૂપ છે, તેને મુખ્ય રાખે છે. બીજાઓને આશ્રવ સર્વથા છોડ, સંવર આદર તે પાલવનું નથી. તેનું નિરૂપણું જ નથી. ત્યારે જેને આઝાવ છોડ, સંવર આદર વિગેરે પાલવે છે અને તેની પ્રરૂપણ સાચી ગણું. તેથી યથાસ્થિત રૂપે જીવાદિ તરાની પ્રરૂપણ કરનારને દેવ. આવી રીતે બાળ કે મધ્યમબુદ્ધિએ અને બુધે પણ પરીક્ષા ત્રણ રૂપે કરી, છતાં બાળક ને મધ્યમ બુદ્ધિમાં ફરક કયાં પડે ? તે બાળક તે પ્રાતિહાર્યું હોય ત્યાં જ દેવ માને, પ્રાતિહાર્યા વિના દેવ ન જ માને, મધ્યમ બુદ્ધિવાળે શાંતરસાદિ જુએ ત્યાં જ દેવ માને. જ્યારે બુધ સર્વજ્ઞપણદિને મુખ્યતા એ જુએ ત્યાં જ દેવ માને. બુધ ચાર મૂળ અતિશામાં આવે. અપાયાપનમાતિશય, જ્ઞાનાતિહાય, વચનાતિયાદિને તપાસે.
ગુરુ અને ધર્મની પરીક્ષા. આવી રીતે દેવતત્વની પરીક્ષાને અંગે ત્રણે જણ જુદી રીતે તપાસે તેવી રીતે ગુરુતવને અંગે ત્રણે જણ જુદી રીતે જ તપાસે. બાળક ગુરુપણું સામાં ગણે? વેશ હોય, વિહાર કરતા હોય, ગોચરી લાવતા હય, માસમણાદિ તપ, પ્રતિકમણાદિ કરતા હોય કે લેચ કરાવતા હોય. આ ત્યાગ જેને સાધુ તરીકે માને. જયારે મધ્યમ બુદ્ધિ જો કે એ દેખે, પણ સાથે બોલવા-ચાલવાની વ્યવસ્થા તેમજ ગોચરી લાવવામાં પણ વ્યવસ્થા છે કે નહિ ? એટલે પારિકાપનિકા સમિતિ સાચવે છે કે નહિ, તેમજ મને મુક્તિ આદિ ત્રણ સુમિ પાળે છે કે કેમ? અર્થાત આઠ પ્રવચન માતાને જોઈને મધ્યમ બુદ્ધિવાળો ગુરુ તરીકે માને. હવે બુધ-બાહ્ય ત્યાગને જરૂર માને, ઈરિયાસમિતિ આદિ પણ જુએ. એ બે હેવા માત્રથી માને એમ નહિ; છતાં શાસ્ત્રવચન માનવા સાથે ઉતસર્ગ અપવાદને માનનારા છે કે નહિ. એ વિગેરે તપાસીને ગુરુ તરીકે માને. આવી રીતે ત્રણે જુદી જુદી દષ્ટિએ ગુરુતરર માને, અને શાસ્ત્રકારે કહ્યું છે કે સાધુઓએ
Page #329
--------------------------------------------------------------------------
________________
પડશક
[ વ્યાખ્યાન
ત્રણે વાત ધ્યાનમાં રાખવી. દેવને અલિંગ, વર્તન અને તત્ત્વ; તેમ ગુરુ અને ધર્મને અંગે પણ સમજવું. ધર્મના લિંગમાં કહેવાય છે શું? અઢારે પાપસ્થાનકોનો ત્યાગ છે કે નહિ? વળી અધ્યયનાદિ છે કે નહિ ? એમ જોઇને બાળક ધર્મને માને. વળી “જબ લગ ઘટમેં પ્રાણ” ત્યાંસુધી દયા પાળવી એમ નહિ, પણ દયાના સાધનો શા ? કોઈપણ ધર્મમાં દયાના સાધનો નથી. ફકત જૈન ધર્મમાં જ દયાના સાધનો છે. રજોહરણ, મુહપત્તિ, કાંબળી, પલ્લાં વિગેરે. અરે! શ્રાવકને અંગે પણ ચરવળા, ગળણું વિગેરે દયાના સાધન છે. “જ બિલી કુક માર,” એમ બેલ્યા માત્રથી જેમ બનતું નથી, પણ પ્રથમ દયાના સાધન બતાવે, પછી જબ લગ ઘટમેં પ્રાણુ બોલે તે યથાર્થ ગણાય. બીજે દયાના સાધન ન હોય અને તેની ક્રિયા ન હોય, પણ જેમાં ઇરિયાસમિતિ આદિ સાધન હોય, તેમજ પાળવાના ઉપાય હાય માટે જબ લગએમ બોલતાં વિચાર કરી લે, જ્યાં માત્ર વચનનું કથન છે, પણ સાધન, ઉપાય નથી તેને ધર્મ ન કહેવાય. હવે મધ્યમ બુદ્ધિવાળે સાધનાદિને તપાસે અને બુધ તત્ત્વ દ્વારા ધર્મને તપાસે. નિદ્દન
બધું રાખે છે. મહાવીરના સાધુઓ અને જમાલિના સાધુઓમાં Lફરક શું ? કહે કે તે પ્રતિક્ષ્મણાદિ કરતા, તેમજ ગોચરી આદિ લાવવા
સાથે આઠ પ્રવચન માતાને વર્તાવ પણ કરતા હતા. આ બધું રાખતા છતાં ખાટલે મેટી ખેડ શી? જેમા રહે. કર્યા પછી કર્યું કહે પણ કરાતું હોય તે કર્યું ન કહે. સ્થલ દષ્ટિવાળાને કર્યા પછી કર્યું કહેવું ગમે, પણ બારીક દષ્ટિએ વિચારે તો ખ્યાલ આવે કે સમય પછીની વાતોમાં શુભ પરિણામ આવે અને નિર્જરા થશે કે પરિણામ પૂર્ણ થયા પછી નિજરા થશે ? કહો કે જે શાકારને સિદ્ધાંત છે કે બગડી ગયો. એટલે si મધર જે જીવ જે જે સમયે શાક અગર અશોક પરિણામમાં આવે તે વખતે શુભ અશુભ કમેને બાંધનાર છે. એટલે આખી નવે તવની સ્થિતિ બગડી જાય. જાણવા
Page #330
--------------------------------------------------------------------------
________________
ચોથું ] સદ્ધમ પરીક્ષક
- ૪૩ . માંડયું તે વખતે જાણ્યું ન કહેવાય તે પછી બીજે સમયે દર્શન થયું. એટલે આખા કેવળજ્ઞાન અને દર્શનની સ્થિતિ પલ્ટાઇ જાય. આઠ કમ સહિત થાય તે વખતે મોક્ષ નહિ પણ બીજે સમયે મોક્ષ થાય એમ માનવા જતાં આખા શાસનની પરિસ્થિતિ બદલાય. હવે સમય જુદો લઈએ તો પછી કેવળજ્ઞાન કે દર્શનને લેવા ન પડે. અહિ બુધ પુરુષ તત્વને વાંધો પડે તો ન જ માને, કારણ તવને વાંધો આવ્યા. અહિં લિંગ કે વર્તનને વાંધો નથી. આવી રીતે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણની લિંગ વૃત્ત અને તત્ત્વ દારા તપાસ કરનાર બાળક, મધ્યમ અને બુધ હોય છે, આમ છતાં હરિ, ભદ્રસૂરિજી એકલા ગુરુતત્વને અંગે લિંગ, વૃત અને તત્તવ છે કેમ કહે છે ? એટલે સાધુને અંગે કેમ કહ્યા? જે હવે એકલા સાધુને અંગે હેત તે “પપાસા”િ એ પદ મૂક્યું તે ન મૂકત, પણ સદ્ગુની પરીક્ષા કરનારા કરત. હવે પિતાને ઇષ્ટ ઘમ અને ધર્મની પરીક્ષા આવી જાય અને તેની જ પ્રતિજ્ઞા કરેલી છે, છતાં ગુરુ માટે ત્રણ કહ્યા તેનું કારણ છે. જગતમાં ગુરુને આધારે જ દેવ. કે ધર્મ છે. તમે એ જિનેશ્વરને દેવ શાથી માનવા લાગ્યા ? કહે કે • તમને ગુરુએ શીખવ્યું. કદાચ શૈવ કે વૈષ્ણવને માનતા હોત તો તે ગુરુએ મહાદેવને દેવ તરીકે મનાવત. દેવ અને ધર્મ એ બોલનારી ચીજો નથી. દેવ બોલનારા હોય પણ તેમની હયાતી માં એ પિતાના ક્ષેત્રમાં બેલે. પછી તે ગુરુઓ જ કહે અને તેથી અધ્યાત્મક૯પ
મામાં મુનિસુન્દરસૂરિજીએ કહ્યું-સર્વ તને લાવનાર ગુરુમહારાજ છે. અને તેથી લિંગ, વૃત અને તત્ત્વપરીક્ષા ગુરુદ્વારા જ છે. તેના આધારે દેવ અને ધર્મ સમજાશે. તેમાં બાળકાદિ ગુરુતત્વની પરીક્ષા શી રીતે કરે ? તે અધિકાર અગે જણાવાશે.
Page #331
--------------------------------------------------------------------------
________________
४४
ડિશક
[ વ્યાખ્યાન
વ્યાખ્યાન ૫ ધન, સ્ત્રી અને કુટુંબનું સ્વરૂપ શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. બોના ઉપકારાર્થે અષ્ટક પ્રકરણને રચતાં થકા આગળ જણાવી ગયા કે “વાર ઉત્તિ ”િ આ સંસારમાં સામાન્યરીતે ચોરાસી લાખ છવાયોનિ કહેવાય, પણ ભ્રમણની અપેક્ષાએ ગણીએ તે સંખ્યાનો પાર નથી. સાત લાખ પૃથ્વીકાય કહ્યા પણ તેમાં કેટલી વખત આવ્યા તેનો પાર નથી. એ રાસી લાખ છવાયોનિ તે તે જતિની અપેક્ષાએ છે. સાત લાખ પૃથ્વી આદિ સ્થાનો છે તેવી રીતે અનંતી પુદ્ગલપરાવર્તાની સ્થિતિ સુધી રખડયો છે. રખડતાં રખડતાં કોઈક ભવિતવ્યતાને યોગે બાદરમાં યાવત ત્રસમાં પણ મનુષ્યપણું પંચેન્દ્રિય સંજ્ઞપણું યાવત ઉત્તમ કુળ આદિ સવ ભવિતવ્યતાએ આવ્યું પણ જેમ વરસાદનું કામ અનાજ પકવવાનું છે પણ રોટલો થઈ કેળિયો કરવાનું નહીં અર્થાત આગળ પ્રયત્ન ખાવાવાળાને જોઈએ તેમ અહીં પણ મનુષ્યપણું સુધીની લાયક સામગ્રીએ મૂકયા તે કેમ ભવિતવ્યતાનું હતું. હવે આપણું કામ છે તે શું ? મનુષ્યમાત્રને સિદ્ધાંત સુખની ઇચ્છા. કોઈ પણ સ્થિતિમાં જીવનું સાધ્ય સુખ જ હોય છે. કુટુંબ કે ધનનું સાધ્ય હોય તે પણ પરિણામ તે સુખ જ સરજાયેલું હોય છે. એટલે સાધ્ય સુખનું જ હોય. તે માને કેવી રીતનું ? ગળ્યું ખાતાં મુખ થાકી જાય તો ખારું કે તીખું ખાવાની ઈચ્છા થાય પણ આ સુખને બે ગવતાં અનંત કાળ વ્યતીત થવા છતાં તેના વળાવિયા તરીકે સાથે કોઇને ઇચ્છતો નથી. અરે ! લાગલાનટ સુખ ભે ગવવાની વોચ્છા કરે છે અર્થાત સુખને છેડે નથી. તેને આડે હાથ ન દેવાય, ભજન પાણીમાં તે આડે હાથ દેવાય. ટાઢ તાપને માટે આડે હાથ ખરે પણ સુખમાં આડે હાથ નથી તેવું સુખ જોઇએ-એટલે દુઃખ ન
Page #332
--------------------------------------------------------------------------
________________
પાંચમુ
સંધમ પરીક્ષક
થાય તેવું. હવે તેવું સુખ છે કયાં તે વિચાર્યું ? હીરાની ઇચ્છા હોય તો ખાણ તરફ જવું જોઈએ. પ્રથમ ખાજીને ખ્યાલ ન હોય તે ધીરે કયાંથી મળે? દુઃખ ન થાય, નાશ ન પામે અને સંપૂર્ણ તેવું સુખ છે કયાં? સ્થાનના નિશ્ચય વિના ઉપાયનો નિશ્ચય કરે કોણ? ઉપાય નિશ્ચય વિના પ્રવૃત્તિ પણ કોણ કરે? ધન માલ મિલકત આદિ જે દુનિયામાં મેળવે છે તેના માટે સર્ટિફિકેટ છે કે તે મૂકી જવાનું. તે (મૂકાવવા રૂપે કાયદે આડે આવશે. જે કઈ વસ્તુની પ્રાપ્તિ આ દુનિયામાં કરી તે સર્વે મેલી જવાનું, પણ લઈ જવાનું નહીં. ધનમાલરૂપ જે સુખનાં સાધને તે તો મૂકી જવાનાં છે એટલે પાછા નિરાધાર બન્યા. વળી કહીએ છીએ કે “ નિ દિકરિ રુ એટલે કરડે ભેગા કર્યા અને મમ્મણ શેઠ જેવાએ આજે ભેગા કર્યા, તાં રહે તો ઘરે. બે દિવસમાં કોઈની સાથે એવી મહેબૂત થાય છે કે તે વળાવવા આવે પણ આ દ્રવ્ય તો મરતાં સમયે ઘરે જ રહે છે. જેની પાછળ તમાએ તમારી જિંદગી વેડફી નાખી છે. “આવજે' કહેવા પણ નથી આવતું. હવે તે જડ છે એટલે ન બોલે પણ ચેતન હોય તો વિચારેને. તે માટે કહે છે કે “ના વિશ્રામમૂક:”સ્ત્રી ચેતન છે એટલે તે પણ એક આવે કે પાછી વળે. ચકલાથી પાછી જ કરે. સ્ત્રી સુખદુઃખની ભાગીદાર છે. આબરૂની ભાગીદાર તે નહિ પણ કુટુંબ છે. ખાવા પીવાની ભાગીદાર સ્ત્રી છે. “અમારું કુળ વંશ કે કુટુંબ” કહેનાર તો કુટુંબી જ નીકળે, પણ તે સ્મશાન સુધી જ આવે. હવે તે કોઇક આબરૂના-ભોગના ભાગીદાર છે પણ સુખ દુઃખના ભાગીદાર કોઈ નથી, અંગુઠો કપાય તેની વેદનાનું ફળ તે માત્ર શરીર જ ભોગવે. ધન, સ્ત્રી કે કુટુંબ ન લે.
શરીર તે જન્મથી જોડાયું અને મરણની છેલ્લી ઘડી સુધી રહ્યું અને છેવટે ચિતામાં બળી ગયું, બધામાં મતભેદ છે. એટલે પુણ્ય પાપ માને અને ન પણ માને, પણ મેલવું એમાં મતભેદ નથી. નાસ્તિક પણ સમજે છે કે જે મેળવ્યું તે મેલવાનું જ છે. આપણે ધનમાલ કુટુંબ
Page #333
--------------------------------------------------------------------------
________________
હશક
તે વ્યાખ્યાન
કબીલાના રહેવાના નથી તેમ તે પણ આપણા હમેશાં રહેવાના નથી. જિંદગીમાં જે પોતે કર્મો કરેલો છે તેને અનુસાર જ જીવને જવું પડે છે. એટલે આવતી ગતિને માટે દેરનાર કોણ? એટલે શરીરભવધન-માલ, કુટુંબ કે સ્ત્રી જુદાં પહશે તે વખતે આપણાં કર્મો જ આગળની ગા માટે દોરશે. કર્મો વિના કોઈ બીજું દેરનાર નથી. સર્વ મેલીને જવાનું છે. તેના ઉપર સુખની ઈચ્છા રાખી તે આ ભવ પૂરતી–જિંદગીના છેડા સુધી. પણ આગળ શું ? કહે કે સુખ જોઈએ સર્વકાળનું અને સાધન મેળવે છે આ ભવનું, તો એ કેમ બને? તે સાધન એવું મેળવે છે સર્વકાળ માટે સુખ એક સરખું રહે. તે સાધન કયું? તો ધર્મની બૅક્ર. જે આવતા ભવમાં જવાબ દેશે, ધન–માલ, કુટુંબ, સ્ત્રી આદિ પરભવમાં જવાબદાર નથી માટે ધર્મ જ પરભવમાં જવાબદાર છે અને તેમાં લેકોની લાગણી ધર્મ પ્રત્યે થાય તે આશ્ચર્ય નથી અને તેથી આયે માત્ર ધર્મશાબ્દ સાંભળી ખુશ થાય છે, કંધે ભરાતું નથી. હવે ધર્મ આટલો વહાલે છતાં એક વાત ધ્યાન રાખવી કે જેમ વસ્તુ કિંમતી વધારે તેમ ઠગાઈને ડર વધારે. હીરા, મોતી, સોના-ચાંદી સર્વ બનાવટી થયા પણ ત્રાંબું, લોઢું કે ધૂળ બનાવટી નથી થતાં કારણ કે કિંમતી નથી. જેની કિંમત વધારે હોય તે વધારે બનાવટવાળું હોય. હવે અહિં ધર્મ કિંમતી છે. કિંમતી કેમ? તે પૈસાની ત્રણ પાઈઓ હેાય તો તેમાં કિંમતી પૈસે જ ગણાય, કારણ એકથી અનેક થયો તેમજ રૂપીઆના આનામો–રૂપીઓ કિમતી. જેનાથી વધારે મળે તે વધુ કિંમતી ગણાય, તેમ અહિં પણ આ ધર્મ એ મનુષ્યપણું, પંચેન્દ્રિયપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, જાતિ, ધનમાલ, શ્રી કુટુંબ અને તમામ સુખની સામગ્રી મેળવી દે એટલે તે ધર્મને પછી કિંમતી કહેવો જ પડે. હવે જેના થી અનેક વસ્તુ મળતી હોય તે મૂળ વસ્તુ કિંમતી લેખાય. સામાન્ય દષ્ટિએ વિચારીએ તે પણ ધર્મ કિંમતી લાગ્યા વિના ન જ રહે. હવે ધર્મ જ પરભવમાં સાથે આવનાર અને તે ધર્મ જ ભવભવ માટે
Page #334
--------------------------------------------------------------------------
________________
પાંચસુ' ]
સદ્ધમ પરીક્ષક
એકરૂપ છે. હીરામાં જેટલા દગા ન હેાય તેનાથી વધુ ગામમાં રહેલા છે, કારણ તેની કિંમત સશ્રેષ્ઠ છે. પાર્કમાં ગયા તે પાઇ ગઇ. પૈસા ના કે રૂપીઆમાં ઠંગાયા તા તેટલું જ નુકશાન પણ ધમમાં જો ઠગાયા તા ભવેાભવનું નુકસાન થાય. શાકમાં ઢગાયા તે દિન પણ બાયડીમાં ગાયા તે। જિંદગી બગડે પણ ધમમાં ઠગાયા ના ભવેાભવ ખગડે. ત્યારે કરવું શું? તેા ધર્મની પરીક્ષા કરવી. હવે શાકભાજી, કાપડ કે દાગીના લાવવા માટે બીજાને ભળાવે. પણ માતી જેવી કિંમતૃ વસ્તુ લાવવાની હોય અને ઠગાવાનુ જણાતું હેય તે પાતે જ જાય. જ્યારે પાઇ પસા કે રૂપૈયા ઢગાવાનુ હોય તા સાવચેત થઈએ છીએ તે। જેનાથી ભવેાભવ સુધી ઠગાવાનું થાય તે પરીક્ષા કરવી જોઇએ. હરિભદ્રસૂરિજી કહે છે કે-ધર્માથી પ્રાણીએ સૂક્ષ્મ બુદ્ધિએ ધર્મને તપાસવા જોઈએ. સૂક્ષ્મવુ ના શેપઃ હીરામોતી પારખવામાં જે બુદ્ધિ રાખા તેના કરતાં પણુ અતિ ક્ષ્મ બુદ્ધિથી ધમને જાણવા જોઇએ. શા માટે? કારણુ ભવિતવ્યતા સારી હશે તેા ધમ સારી મળશે અને ભવિતવ્યતા વાંકી હશે તા ખરાબ પ્રાપ્ત થશે. વળી સારા મળવા છતાં ભવિતવ્યતા વાંટી હશે તેા પાછે ખરાબ પ્રાપ્ત થશે, માટે ભવિતવ્યતા ઉપર જ આધાર રાખવ તે કહે છે કે નહિં. ભવિતવ્યતાનું કામ તા યાગ્ય સ્થાને પહોંચાડી દેવું. પછી પ્રવૃત્તિ જીવે પાતે કરવાની છે. યયાપ્રવ્રુત્તિકરણ સુધી ભવિવ્યતતા પણ પૂર્વકરણ તે આત્માના ઉત્તમ સિવાય અને જ નહિ. અપૂર્વાંકણુ ભવિતવ્યતાને ન જ બનાવે. પછી અનિવૃત્તિકરણુ તા વિતવ્યતાને મનાવે જ કયાંથી ? તે સ પુરુષ પ્રયત્નનાં કાર્યો છે. તમે માને છે કે ભવિતવ્યતા અનુકૂળ થશે પણ તેમ નહિ બને. બુદ્ધિ વિના ધર્માંના પરિણામ છતાં અધર્મ થશે. સૂક્ષ્મબુદ્ધિ એ ધ'ને તપાસા. હવે ‘ક્રિયાએ ક` ’ અને ‘ પરિણામે ધર્મ’ અહિં અમારા પરિણામ ધના હશે એટલે કમ બંધ નહિ થાય ને? શાસ્રકાર કહે છે કે એ પરિણામ કામ નથી લાગતા તે
૪૭
Page #335
--------------------------------------------------------------------------
________________
૪૮
વ્યાખ્યાન
વાક્ય અનુપયોગી છે? તો ના, છે તો ઉપયાગી, પણ પ્રસંગે. ' કઈક આકસ્મિક પગે જીવહિંસા થાય ત્યારે પરિણામ સારા હતા તેથી કર્મબંધ થાય પણ ધમી જ ગણાય. હવે કોઈક જવને મારવાના હિસાબે વિષ આપ્યું પણ તેના શરીરમાં રોગ હતો અને તેથી બચી ગયો, પણ અહિં આકરિમક યોગે ભવ્ય છે, છતાં તે ધર્મ ન ગણાય, પણ કર્મબંધ જ ગણાય. આકસ્મિક માગે “કિયાએ કમ” અને પરિણામે બંધ" એ વાકય સર્વ જગે આગળ કરાય તે મુસ્લીમો ગાયની કતલ કરે તે પણ ધર્મ ગણાય. અહિં તેના પરિણામ તે ધર્મના ગણાય, છતાં ધર્મ ન જ ગણાય. તેમ ધાગાપંથીઓ બકરા કે જે ગધેડાના હેમે કરે, તેણી પરિણામ તે ધર્મના છે, છતાં તે ધમાં ન જ ગણાય. આવા વિચારો ઉપર ધારણ નહિં રાખવું પણ સમબુહિએ ધમને તપાસો. હવે જે નહિં તપાસીયે તો ફલ નહિં મળે ને ? ના. બુદ્ધિ ધર્મની સેવા છતાં એ પ્રમાણે વર્તવાથી ધર્મનો નાશ થશે. બીજી રીતે ધમની બુદ્ધિએ રહેલા છતાં ધર્મને નાશ ડગલે ને પગલે થશે તે કેવી રીતે બનશે ? ત્યારે હરિભદ્રસૂરિજી મહારાજે બે દાખલા આપ્યા છે. તેમાં એક એ છે કે-કોષ્ટક રાજા મહારાજા છે. તે જંગલમાં ગયા છે. ત્યાં કોઇક ગરીબ ભૂખ્યા તરસ્ય ભટકતા હતા. તે ગરીબને સાધન માન્યું છે તેવામાં પેલે રાજા હતા તેને દેવો પણ તે મૂછાંગતા હતા. મને ભટકતાં ભટક્તાં એક વખત ગરીબને રાજાએ વાધવરૂથી બચાવ્યો. આંહ ગરીબ વિચાર કર્યો કે- જગતમાં અનાજ એ ખાવાની ચીજ ખરી પણ ઉપકાર તો વાળવાની ચીજ છે, ખાવાની નથી. હવે આ રાજને. ઉપકાર શી રીતે વાળું ? કારણ આ તો છે રાજા. હવે તેણે વિચાર કર્યો –કાઈક ભવિતવ્યતાએ આ રાજ પદભ્રષ્ટ થઈ ગરીબપણે જંગ લમાં રખડે અને હું રાજાની સ્થિતિમાં આવી તેને ઉપકાર કરે છે, સરખા ઉપકાર વળે. અહિં આવા વિચારવાળાને હિતચિંતક ગણવે ? જે કે દષ્ટિ તે ઉપકારની છે પણ ઉપકારની જગ્યા અહિ
Page #336
--------------------------------------------------------------------------
________________
પાંચમુ’]
સધમ પરીક્ષક
અહિતચિતનને
શાથી ? ફરી સ્વરૂપ બની
અહિં પણ અપકારના
અપકાર વિચારવામાં કઈ કમીના છે ? અહિ પાર નથી. કેમ ? બારીક બુદ્ધિ નથી. યાને તીર્થંકર. મહારાજે આપણને ધમ આપ્યા છે પણ તેમને ઉપકાર વળે પાછા તે સંસારમાં આવે, રખડતા થાય અને હુ ધ તીથ કરણે થઇ દેશના આપું તે બદ્લા ઉપકારના વળે, વિચાર ઉપકારના બન્નેા થવારૂપ છે, પણ દૃષ્ટિમાં પાર નથી. હવે એક આચાય વિહાર કરતા ગામમાં ગયા છે. તાં વ્યાખ્યા ચલાવી છે કે-એક જ્ઞાન એવી ચીજ છે કે અપ્રતિપાતી છે, સમથ જ્ઞાનીએ એમ વિચાર્યું કે હું ક્યાં આ ભણ્યા ? આ તે વાસપરાણા બધા કરે છે. આ વિચારથી બીજા ભવે જ્ઞાનના છાંટા ન આવ્યો અને મૂખ બન્યા. અપૂર્વ શ્રદ્ધાવાળા હોય, ચારિત્ર પણ પ્રતિપાતી હોય છતાં અગીઆરમા ગુણઠાણેથી પડી જાય. અપ્રતિ પાતિ કાષ્ટ ગુણુ હોય તો વૈયાવચ્ચ છે. વૈયાવચ્ચ કર્યાં પછી તેનુ ગણુ, નિ ંદન કરે તો પણ તેને તે તેનુ લ મળ્યા વિના ન જ રહે, અભિમાને જ્ઞાન જાય. ક્રોધે તપનુ ફળ જાય પણ વૈયાવચ્ચનુ મૂળ તો અભિમાને ક્રોધે કે માયાથી પણ ન જાય, તેનુ ફળ તા જરૂર મળે, મળે તે મળેજ, એટલું જ નહિ પણ ભગવાન મહાવીર મહારાજ ગૌતમને જણાવે છે કે જે બીમાર સાધુની માવજત કરનારા તે જ મને માનનારો, અને મને માનનાર તે અવશ્ય માંદાની માવજત કરનારી હોય જ. હવે ચક્રવર્તી દુનિયામાં શૂરવીરમાં શૂરવીર, પણ તેને ચૂરી નાંખવાની તાકાત કાનામાં ? કહે કે બાહુન્નાજીમાં પણ બાહુઅલજીમાં એ તાકાત શાથી ? કહે કે વૈયાવચ્ચના પ્રભાવે. અહિં જો કે ચક્રવતી પણાના પ્રભાવે મૂઠી પડી નહિ, અને કદાચ ઉપાડતાંની સાથે તે પડી હાય, તા :ભરત અને ચક્ર બન્નેને ધાબુ વળી જાત, અહિ આવી તાકાત વૈયાવચ્ચના ગુણે જ મળી છે. હવે આવી રીતે વ્યાખ્યા કરી ત્યારે કાઈક ભદ્રિક પચ્ચકખાણ માગ્યાં કે મારે વૈયાવચ્ચ કરવી,
.
૪૯
Page #337
--------------------------------------------------------------------------
________________
૫૦,
ડશક
[ વ્યાખ્યાન
અહિં ગુરુ આપે અને પેલે પચ્ચકખાણ લે. એટલે ઉપાશ્રય ઘણું. હોય, સાધુની જોગવાઈ હોય એટલે હેજે લાભ મળે, પણ કોઈક દિન એવો આવ્યો કે જ્યાં કોઈ માંદે જ નહિં. સાધુ અહિં વિચારે છે, કે આચાર્ય મહારાજે વૈયાવચ્ચનું ફળ કેટલું બધું બતાવ્યું હતું, મારો ઉત્તર અભિગ્રહ પણ છે, છતાં કોઈ સાધુ માંદો ન પડે. અહિ બુદ્ધિ વિયાવચ્ચની હોવા છતાં કોઈ સાધુ માંદો ન પડે અને તેથી હું, નિર્ભાગી છું. “ હો ધન્યતા” એમ બેલે છે. અહિં, સાધુ માંદા ન થયા તેથી પિતાનું વાંછિત ન થયું. એટલે વૈયાવચ્ચને વખત ન મળે. અહિં આની બુદ્ધિ વિયાવચ્ચની એટલે શ્રેષ્ઠ અભિગ્રહ પાળવાની, છતાં શાસ્ત્રકાર તેને અધર્મ જ કહે છે. કારણુ બીમાર સાધુ થાય, તેમાં પિતાનું ભાગ્ય માને છે. અહિં ધર્મની બુદ્ધિ છતાં ધર્મનેજ નાશ થાય છે. હિંદુઓ બીજાને મારે ત્યારે ધર્મનું કામ સમજે પણ થાય છે અધર્મ. કેમ ? તેથી કહે છે કે-જે તમને ધર્મની છા હોય તે ધર્મને બારીક બુદ્ધિથી, જે પડશે. બુદ્ધિ ધર્મની છતાં ધર્મને નાશ કરનારા થશે. આ ઉપસ્થી એ નક્કી કર્યું કે—ધર્મના અથીઓએ ધર્મની પરીક્ષા કરવી જોઈએ. ધર્મ તે રખડતી ચીજ નથી કે વગર પરીક્ષાએ તે આવી જાય. વળી ધર્મબિંદુમાં. પણ લખ્યું છે કે ધર્મની પરીક્ષા કરીને ગ્રહણ કરશે. ધર્મની પરીક્ષા કરવામાં, છ બધા એક સરખા હેતા નથી. કેટલાકે બાળક જેવા લિંગડારાએ પરીક્ષા કરે. મધ્યમ વર્ણનથી અને તમારાએ બુધ લોક પરીક્ષા કરે. એટલે પરિણામ, તત્ત્વ અને ભાવનાએ ધર્મની પરીક્ષા પંડિતે કરે. આ કંઈ ધ્યાનમાં ઉતર્યું નહિ, કારણ આ આખું શાસન લિંગ ઉપર જ આધાર રાખીને બેઠેલું છે. ભગવાન ઋષભદેવજી “સો એ પુત્રોને સે રાજ્ય આપીને વિહાર કસ્તા ભિક્ષાને માટે ભમે છે, છતાં કોઈ ભિક્ષા નથી આપતું. હવે તેમની સાથે ચાર હજાર સાધુ હતા, તે ભિક્ષા નહિ મળવાથી એક જ વર્ષમાં બધા ખસી ગયા અને તાપસે થયા. છતાં શ્રેયાંસે, ભગવાન ઋષભદેવ
Page #338
--------------------------------------------------------------------------
________________
પાંચમું
સિધમપરીક્ષક
અને પારણું કરાવ્યું તેમાં હેતુ શે? પારણામાં તે સમજો. શી રીતે? કહો કે ભગવાન ગષભદેવજીને બાહ્યત્યાગ કે ચિન્હ દેખને તેણે વિચાર્યું અને તેથી જાતિસ્મરણ થવું. પછી સાધુ આચાર જે અને રસ વહોરાવ્યો. આ સર્વની જડ બાલિંગ છે. આ શાસનમાં જે દાનાદિ ધર્મો સાધુપણાની લાઈનના પ્રવર્તાવ્યા છે તે બાંધલિંગના પ્રતાપેજ. વળી શાસન કહે છે કે–તત્ત્વ હોય પણ બહારનાં લિંગ ન જણાતાં હોય તો માનવા નહિ. જેમ ભરત મહારાજને આરિસા ભુવનમાં કેવળજ્ઞાન દંર્યું. ઇદ્રો દેવલોકમાંથી આવ્યા છતાં વંદન ન કર્યું. અહિં કેવળજ્ઞાન જેવી તાત્વિકે શા છતાં બહારના ત્યાગનાં ચિન્હો ન હોવાથી વન ન કર્યું. અને મુખે જણાવ્યું કે, તમે ત્યાગ કરો તો જે વંદન કરું. જ્યાં સુધી ત્યાગ ન કરો ત્યાં સુધી વંદનને લાયક નથી અને હું પણ વેદન કરવાને લાયક નથી. અંહિ બાહ્ય લિંગને શાસ્ત્રકારોએ કેટલું બધું પ્રાધાન્ય આપ્યું ? કહે કેવળજ્ઞાન છતાં પણ હારનો ત્યાગ વિના ન જ માન્યા. તેમ શ્રેયાંસકુમારનું તીર્થકરના ત્યાગધર્મ પ્રત્યે લક્ષ ગયું. પછી જ જાતિસ્મરણું થયું અને દાન ધર્મ પ્રવર્તે. ન્યાયની દષ્ટિએ વિચાર રીએ તે સાથે હોય ત્યાં સાધન હય, ન પણ હોય; પણું સાધન હોય ત્યાં સાધ્ય હેય જ. અનુમાનની દષ્ટિએ ધિચારશે તે ધૂમાડો હોય ત્યાં અગ્નિ જરૂર હોય પણ અંગ્નિ હોય ત્યાં તો ધૂમાડો હોય કે ન પણ હેય. જેમ લાકડા છાણના અગ્નિમાં ધૂમાડે હેય પણ લોઢાના અગ્નિ માં ધૂમાડો ન હોય. તેમ અહિં સમ્યકત્વ હોય ત્યાં પ્રમાદિ ચિહૈ હોય અને ન પણ હોય, પણ પ્રમાદિ હેય ત્યાં સમ્યફ જરૂર હેય એટલે સાધન કે હેતું હોય ત્યાં સાધ્ય જરૂર હોય. હવે સાધન કાર સાધ્યને માનનારાને તો બાળક શી રીતે કહે છે સાધ્ય શિવાય સાધન હોતું નથી. નિયમ હોવા છતાં બાળકપણું કેમ ? પણ અમે એકલા લિંગ ધારાએ બાળક કહીએ છીએ એમ નહિં પણ દષ્ટિ પ્રધાને છે, એટલે શ્રેયાંસકુમાર એકલા દેખવા માત્રથી ઘન નથી
Page #339
--------------------------------------------------------------------------
________________
'
પર
ષોડશક
[ વ્યાખ્યાન
માર્થ સાગ
આપ્યુ', પણ વિચાર્યું અને જાણ્યુ. પછી દાન ધર્મ શરૂ થયા. ત્યાગ તે બાર માસથી લેાકાએ દેખ્યો હતા પણ કાઇએ દાન ધર્મ ન પ્રવર્તાવ્યેા. પણ કહે કે વિચાર અને પરીક્ષાને અવકાશ ખીજાતે નહાતા મળ્યે, તે વિચાર અને પરીક્ષાને અવકાશ તે શ્રેયાંસને જ મળ્યા. તેમ અહીં ઇંદ્રમહારાજે ત્યાગ માટે ભરતને કહ્યું. હવે અહિ' ભરત પાસે ઇંદ્ર આવ્યા કેમ ? અને દીક્ષાદિની વિન તિ કરી કેમ ? કહો કે બાથ ત્યાગરૂપ તત્ત્વદષ્ટિ ધ્યાનમાં છે. માટે વિચાર વગરના ને નથી જોતા. હવે ખાલક માત્ર દેખે અને તેથી પવૃત્તિ કહ્યું, અને તેથી વિચાર કે પરીક્ષા ખાલકને ન હોય. દુનિયામાં ન્હાનાં અચ્ચાં ઢીંગલીને મારી છોડી કે વ્હેન કહી ઉપાડી ફેરવે. માત્ર અહિં આદ્ય આકારને જ જોઇને ફેરવે છે. જીવન કે પ્રાણુ જોતાં નથી. તેમ ધર્મની પરીક્ષામાં જે બાહ્ય ત્યાગને તત્ત્વ તરીકે ગણીને તેના આધારે વિચાર અને પરીક્ષા કરનાર હોય તે જ બુધ ગણાય, પણ જેએ વિચારપરીક્ષા કર્યા વિના માત્ર બાહ્ય લિંગને જ જુએ તે બાળક. સાધન દ્વારાએ સાધ્યને નિશ્ચય કરનારા છે તેને બાળક કેમ ? અન્વયવ્યતિરેક વ્યાપ્તિ વિચારી અને કાય કારણુ ન વિચાયા તેથી થયુ શુ ? ધૂમાડા છે એટલે અગ્નિ છે એટલા વિચાર તા ખોટા નથી ને ! વાત સાચી પણ હવે ચિન્હો બે પ્રકારનાં છે. એક અભ્ય તર બીજી ખાદ્ય. અભ્યતર કયા ? જેમ રાજાના રાજ્યની પાપ્તિ અને સંચાલન શકિત તે અભ્યતર અને છત્ર ચામરાદિ તે બાહ્ય ચિન્હ, નાટકીયામાં પણ અઘ ચિન્હ હોય તેથી રાજા ન ગણાય. તેમ અહિં ધર્મોંમાં પણ અભ્યંતર ચિન્હો હોય છે. જે વિચાર કે તત્ત્વરૂપ અભ્યંતર ચિન્હ ન જુએ, તે માત્ર ખાદ્ય ચિન્હ જુએ તે ખાળક. જેમ ગૌતમસ્વામીજી બહારથી ધમધમી પ્રભુ વીર પાસે આવ્યા ત્યાં ગૌતમ એ શબ્દ કહ્યો તે શાથી ? દુનિયા જાણે છે. માત્ર અહિં શંકાનું જ્ઞાન થાય તેથી પ્રભુ વીરના સનપણાના નિણ્ય કરે છે. તેથી ખાલક ગણવાને ? ક્યા લિંગ દ્વારાએ બાળક ? ખાદ્ય લિંગ દ્વારા. રાજાના અંગે ખાલ
Page #340
--------------------------------------------------------------------------
________________
પાંચમું ]
સદ્ધમપરીક્ષક અને અત્યંતર ચિન્હ હોય છે. તેમ અહિં બાલક તેનું નામ કે જે દેખવા માત્રથી સાધ્ય માને. તે બાહ્ય લિંગ દ્વારા જુએ, વિચાર કે પરીક્ષા ન જ કરે માટે બાલક. અહિં બાહ્ય લિંગ લેવું છે તે ધર્મ સાથે સંબંધવાળું નથી. મધ્યમ કે બુધ કેવી રીતે ધર્મને માનનારા હોય તે અગ્રે વર્તમાન.
વ્યાખ્યાન ૬
આપણે જેલમાં કે મહેલમાં! શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્ય જીવોના ઉપકારાર્થે શક પ્રકરણની રચના કરતા થકા આગળ જણાવી ગયા કે “વાર પ્રતિક્રિઆ સંસારમાં જીવ સ્પર્શ, રસ, રૂપ, ગબ્ધ અને સારા શબ્દોવાળા પદાર્થોની પરીક્ષા કેઈ કાળથી કરતો આવ્યું છે. જ્યારે જ્યારે તિર્યંચ પંચેન્દ્રિય થયે કે સંપત્તિ પંચેન્દ્રિય મનુષ્ય થયો ત્યારે સારાસારા સ્પર્શદિને જ રહ્યો છે, પણ પિતાની તપાસ કરી નથી. દુનિયામાં આંખ રત્ન ગણાય પણ તે કમનસીબ ગણાય છે. કારણ તે આંખ આખા જગતને જુએ પણ પિતાને ન જોઈ શકે. પિતાની આંખમાં રતાશ હોય છતાં તે આરિસે લે તે જ જોઈ શકે, નહિં તે નહિં. હવે પિતાનું કાળું ધળું જે ન જોઈ શકે અને દુનિયાની તમામ પ્રત્યક્ષ થતી વસ્તુઓને જોઈ શકે છે તેથી આ જીવ, દરેક ભવમાં કમનસીબ રહ્યો. કારણ જન્મે ત્યારે
માં, મા", જરાક મોટો થયો ત્યાં “ગેડીયા,” અને તે પછી વ્યાપારમાં જેડા કે ગઠીયાને વિચાર્યા અને છેવટે કુટુંબકબીલામાં માચતાં યવત છેલ્લી ઘડીયે “હું જીવું” એ આશા રહે છતાં તે છવ પિતાને જેવાવાળો ન થયું. દરેક ભવમાં બીજી ત્રીજી ચીજોને
.
.
.
Page #341
--------------------------------------------------------------------------
________________
૫૪
{ વ્યાખ્યાન એટલે પદગલિક પદાર્થોને જ જુએ છે. હવે પોતાને જતા નથી. હિવે પિતાને જોઈ શકે ક્યારે ? ધર્મિષ્ટ થાય તે જ પિતાને જોઈ શકે. હવે અહીં ધર્મિષ્ટ પ્રથમ થવું જોઈએ. ગણધર મહારાજા સુધમ સ્વામીજીએ જ્યારે અંગેની રચના કરી ત્યારે પ્રથમ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું પ્રથમ સત્ર રચ્યું. હું બીજેથી આવીને અહિં ઊગે એ ખ્યાલ ધરાવવાવાળા જ બહુ જ ઓછા છે. હવે કેદ અને મહેલમાં ફરક કેટલો? કેદમાં જગતને જોવાનું ન હોય. જે કે તેમાં ઓરડા–ઓરડી, બારી-બારણું સર્વ હય, છતાં જગતની સાથે વ્યવહાર ન હોય. અને જ્યાં જગતની સાથે વ્યવહાર હોય તેનું નામ છૂટાપણું અને તે જ મહેલ કહેવાય. હવે આ આખું જગત જન્મમરણની ભીંતના વચ્ચે કેદ થયેલું છે. તે ફકત જન્મમરણના આંતરાને જ દેખે છે. જાનવર હેય કે મનુષ્ય હેય તે આગળને વિચાર કરે પણું તે મેત સુધીને પરભવમાં શું થશે તેને વિચાર જગતમાં કઈ નથી કરતા. જુવાની-ઘડપણના આદિ સર્વ વિચારો કરાય પણ તે જન્મમરણની ભીંત વચ્ચેના સમજવા. તેની બહારના વિચારે આવ્યા નથી અને આવતા નથી તે માટે સુધર્મસ્વામીજીએ ઢંઢેરો પીટ કે જે તમે કેદી તરીકે ન હો, સદ્ગહસ્થ તરીકે છે તે બહાર જવાની છૂટ, અર્થાત કર્મરાજાની કેદમાં ન હ તે જન્મમરણની ભીંતની બહાર જુઓ એટલે અંહિ હું કયાંથી આવ્યો ? અને હવે મરીને પછી હું કયાં જઈશ આવી રીતે જે જુએ તપાસે તે જ જાણકાર. આવાને સુધર્મસ્વામીજી જાણકાર કહે છે. જન્મમરણના પહેલાંની સ્થિતિ ઉપર જેની દષ્ટિ જાય તે જ જાણકારસ્થળને નિશ્ચય ન થાય એ કબૂલ, પણ બીજા ચિહ્નોથી માણસ જાણી જોઈ શકે કે હું આ ગતિમાંથી આવેલ છું અને અમુક ગતિમાં જનાર છું. આ વિશેષ જ્ઞાન ભલે ન હોય પણ આટલું જ્ઞાન તે જરૂર હેવું જોઈએ કે હું કયાંથી આવેલ છું, અને કયાં જવને છું અરે ! અહિં ભાડુત તરીકે આવેલ છું.
Page #342
--------------------------------------------------------------------------
________________
સદ્ધર્મ પરોક્ષક
ભાડુત જીવે ભાડે રાખેલા પ્લેટ
આ જીવનુ કમનસીબ છે કે આવુ ભાડે રાખે છે, કમરાજાએ આપણી પાસે ભાચીઠ્ઠી લખાવી છે કે હું જે પ્લોટ આપુ છું તેમાં મારા આપેલા નકશા પ્રમાણે મકાન કરવું. વળી દરેક ક્ષણે, દિવસે કે મહિને તેને વધારવું તે સમારવુ. જો ગફલત થાય તો દંડ તરીકે વસુલ કરવું, અને તે તે ન જણાવવું. વળી ભાડાચિઠ્ઠી પૂરીથાય કે ખાલી કરાવું અને નેટીસ પણ ન આપું, વળી પછી તું વ્હાય જેમ્બુ વધારે ભાડું આપે ા તને ત્યાં તે ન જ રહેવા દઉં, આવી શરત -પ્રમાણે કરાા આપણને પ્લાટ આપે. નેટીસમાં તે અઠવાાિ પંદર નિની મુદ્દત કે મર્યાદા હોય. પણ અહિ તે જે સમયે હું તે સમયે ખાલી કરવાનું. વળી તેના રાજકમાલા જે કંઈ સગવડ ઊભી કરી હોય તેના ઉપર તમારા હક્ક નહિ, આવી રીતને પ્લાટ તમને ભાડે આપવાના છે. હવે જો આવે પ્લેટ સસ્કાર પાસેથી લેવાને હાથ તા ક્રાણુ કબૂલ કરે ? કા કે કાઇ ન નીકળે, છતાં આ જવ નીઢ્યા છે. એટલે આ જીવ માતાની કૂખરૂપ પ્લાટમાં રહ્યો છે. ક્ષણે ક્ષણે વધારે અને નવુ બનાવે. આયુષ્ય । પ્રથમથી જ બાંધેલ છે. એટલે ભાડુ તે પ્રથમથી જ ભરવાનું છે. વળી તે આયુષ્ય પૂરું થવાનુ છે તે જાણવાનુ નહિ પણ જે ક્ષણે પૂરું થાય તે જ ક્ષણે નીકળવાનું શરીરના અંગે જે પાપસાધન કર્યુ હોય અને જે રસાલા કે કુટુંબ સામગ્રી વસાવી હોય તે લેવાનું નહિ. અરે ! તમારા હક્ક નહિ. આવે પ્લોટ સરકાર આપવા માંટે તે દુનિયામાં કાઈ ન લે, છતાં અહિ મકાન લીધુ છે તા હવે કઇક સાક તો કરવું જોઇએ ને? જેમ રેલ્વેનાં ભાડાં ખરચીએ છીએ તે શાને માટે ? બીજા મોટા વ્યાપારામાં ફળ દેખીએ છીએ માટે. તેમ અહિં મનુષ્યપણામાં આવુ ભારે શરીર મળવા છતાં, જો, એક ફળ સેમ તો છુ તે સફળ છે. ક્યું ફળ મેળવે. એમ સુવર્ણસ્વામીજી પૂછે છે. તો હારદિષ્ટ સુધી તે.. બહાર તે કથાં ? તેા જન્મની વ્હેલાં અને મચ્છુની આગળ જે દૃષ્ટિ
આ
.
:
Z* } }
J
પપ
Page #343
--------------------------------------------------------------------------
________________
- -ડશક
[ વ્યાખ્યાન
કરે તે જ ભાગ્યશાળી. આવી રીતનું હાર આચારાંગના પહેલા અધ્યયન પ્રથમ ઉદ્દેશ, પ્રથમ શ્રુતસ્કંધ અને પહેલા જ સૂત્રમાં જણાવે છે. હવે આપણી ચીજ હોય અને તે ખોવાઈ ગયેલી છે, પણ તે કોઇને જડેલી માલમ પડે તે પછી લીધા વિના ન જ રહીએ. માલમ ન પડે તે વાત જુદી, પણ મારી છે એમ માલમ પડી એટલે તે લેવાની જ. તેમ અહિં અગ્નિ જાણ્યા પછી તેના ઉપર કોઈ પગ નહિં જ મૂકે. કારણ તેનાથી બળવાનું જ છે માટે, તેમ અહિં સુધર્મ, સ્વામીજી કહે છે કે–જન્મમરણની ભીંતની વ્હાર જાઓ અને જુઓ તે બસ છે. જેમ જાણ્યા પછી અગ્નિ ઉપર પગ મૂક મુશ્કેલ છે તેમ અહિં જન્મતા પહેલાંની સ્થિતિ, મરણ પછીની સ્થિતિને જે જાણે તે તમે ધર્મ કર્યા વિના અને પાપથી દૂર ખસ્યા વિના રહે નહિ. અગ્નિ જાણ્યા પછી બીજે માણસ હાથ નાંખવા જાય તે પણ ખેંચી લે. તેમ પિતાને દાગીને પાછો મળતું હોય તે લેવા કેટલા ઉસુક બને છે ? અહિં જન્મમરણની દીવાલની હાર દષ્ટિ ગઈ એટલે પાપથી ડરવાના અને ધર્મ કરતા થશે. જે જોવાનું ન બને તે કંઈ ન થાય. જેમ કેદખાનાના કેદીઓ ભેગા બેસીને ખાય, ઉઠે, બેલે ચાલે તેના જેવું સમજવું. જે જન્મની કે મરણની ભીંતથી બહાર જુએ, તેને આત્મા કોઈ પ્રકારે પાપથી બંધાશે નહિં અને ધર્મનું આચરણ કર્યા વિના રહેશે નહિં. દુનિયામાં વિરાગ્યની વાતે બધા કરે છે. પણ એક જ વિરાગ્યને શબ્દ ગેખી રાખે તે વિરાગ્યની ખરી જડ સમજાય. જડ શી ? જવું. ક્યાં છે એટલે જ આગલા ભવમાં જવું છે એટલું નિશ્ચિત રાખે છે તે ખરેખર વિરાગ્યનું સ્થાન છે. જન્મમરણની ભીંતમાં કાણું રાખીને જોતાં શીખો, અને હું આવ્યું તે જવાને છું આ નિશ્ચય કરે તે તમે કેઈનિ દેવ, ગુરુ અને ધર્મને વળગ્યા સિવાય રહેશો નહિ, પણ તેમાં કેટલાક બાળબુદ્ધિવાળા, ઝિલાક મધ્યમ બુદ્ધિવાળા અને કેટલાક વિચક્ષણો હોય છે. બધા બાળકે કે બધા વિચક્ષણો હોતા નથી. જેમ માતાને ક–૧૩-૨૩ વર્ષના
Page #344
--------------------------------------------------------------------------
________________
હે
સદ્ધમ પરીક્ષક
કરા હોય છતાં બધાને પાળવા પડે. ૨૩ વાળાએ જેમ પીરસેલી ચાળી ફેંકી દીધી હોય છતાં તેને સમજાવીને ખવરાવે. તેવાળા હાય કે ત્રણવાળા હોય છતાં પોષણ કરવું એ જ માતાની ભાવના હોય. જેઓ આત્મકલ્યાણુની ભાવના રાખે તે (તીર્થંકરી) તા દરેકના ઉધાર કરવાની ભાવનાવાળા હોય એ આત્મતત્ત્વ સમજવુ હોય તે સમજો, ન સમજો તો કંઇ નહિ” એવી રીત અખત્યાર કરવી તે મને ન પાલવે, એટલે. ખાળ, મધ્યમ કે વિચક્ષણમાંથી જે કાઈ હોય તે દરેકને ધમમાર્ગે જોડવા અને ધમ પમાડવા શાસ્ત્રકાર કટિબદ્ધ રહે છે, અને તેથી ત્રણે ચીજો રાખવી પડી.
ધર્મીએ કરવાની ત્રણ વસ્તુ
૧૭
જો તમા ધર્મી ઠરાવવા માંગતા હો તે ત્રણ વસ્તુ કરવાની જરૂર છે. સયોગી પ્રવ્રુત્તિ. શારીરિક પ્રવૃત્તિ અને આત્મીય પ્રવૃત્તિને સુધારા. કારણ શાસ્ત્રીય દષ્ટિએ વિચારીએ તો સયાગી પ્રવૃત્તિને સુધારો કેમ ન રહે? આત્માને સ્વભાવ કોપણ ત્રણ પ્રવૃત્તિમાં શુદ્ધ રહેવાના છે. જો આત્માને સંયોગની પ્રવૃત્તિમાં શુદ્ધ રહેવાના સ્વભાવ હોય તે ચારિત્ર માહનીય કર્મ માનવાનુ હત જ નહિં. ચારિત્રમાહનીય ક` શાને આધારે, શા રૂપે માનવુ ? કહેા કે પહેલવહેલાં સમ્યક્ત્વ એટલે શુદ્ધ શ્રદ્ધા. એટલે સ્પાય જેવા સંજોગો હોય, ઈંડી શકે કે ન છેડી શકે પણુ ધર્મને ધમ અને પાપને પાપ માનનારો થા ! સંયોગો ઉપર કાબૂ રાખવા. એટલે પાપમાં પ્રસંગવશાત્ પ્રવતવું થયું હોય તો પણ પાપને પાપ માન! તેમ મેાક્ષમાર્ગને અંગે શકાકારે શંકા કરી હતી કે જગતમાં એવુ કોઇ કામ નથી કરતું કે જે થયું કે નથી થયું. તેવુ કામ કરવા કોઇ તૈયાર થતું નથી. સ્ત્રીએ રાંધવા બેસે ત્યારે કાચુ, અ પકવ, કે પૂ` પાકું સમજે તે જ રાંધવા ખેસે. જેને સીઝયું ન સીઝયુ" કે કાચુ` રહેલની ખબર ન હોય તે રાંધવા ન એસે, તા પછી તમા અમને શી રીતે દોહા છે..? મેક્સ મેક્ષ ખેલે છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
- ૫૮
છશક છે
[ વ્યાખ્યાનન
તે શું ? અમને ખબર નથી કે આ મોક્ષમાર્ગની શરૂઆત છે કે આ વચલો ગાળે છે !- મોક્ષનું સ્થાન કર્યું છે તે પણ ખબર નથી, તે હાલે મોક્ષ માર્ગે કહો એ શી રીતે બને? જેવું કરાવવા તમે માંગે છે તે તે આંધળીયા લાગે છે. હવે જેમ હાની છોડીને માતા રધાવે. તે સીઝયા ન સીઝયાની ખબર પડે. તેને રાંધવા બાબત સમજણ કે માહિતી આપે. એટલે માતાના કહેવા પ્રમાણે છોકરી કરે. તેમ અહિ અમને છોડીની સ્થિતિમાં મૂકે છે? કારણ અમે મેક્ષમાર્ગ સંબંધી કાંઈપણે જાણતા નથી.
* * ચાર બીટાએમાંથી આપણે ક્યાં? હવે અમે ખીંટા ઠોકી દીધા છે, છતાં ન દેખે તે અમારે ઉપાય નથી. જેમ અમદાવાદથી આણંદ જવા માટે માઈલે માઈલે ખીંટા ઠેકેલા છે છતાં ન જોઈએ તે વાંક કોનો? ન જોનારને જ વાંક કહેવાય. સડકવાળાને કે ખીંટા ઠકનારને વાંક ન જ ગણાય. તીર્થકર મહારાજે મોક્ષમાર્ગે જવા માટે બોર્ડે લગાવેલાં જ છે, પણ તે ન જોઈએ તે વાંક કોનો? પ્રથમ ખીટ એ ઠે છે કે અઢારે પાપને પાપ્રસ્થાનક તરીકે માને તો પ્રથમ ખીરે આવ્યા ગણુઓ. છેડે કે ને છેડે તે વાત દૂર રાખો. પ્રથમ પાપના દરેક કાર્ય કે પ્રવૃત્તિને પાપ તરીકે માને. સંવરના દરેક કાર્યને સંવર તરીકે માને ત્યારે જ મોક્ષમાર્ગના પ્રથમ ખાટે આવેલા કહેવાઓ. બીજા સંયોગમાં જોડાયા એટલે પાપપ્રવૃત્તિમાં જોડાયા છે, છતાં તેને પાપરૂપ ન માને તે ન બને. જેમ અફીણીયાને ત્યાં કાવાખાનું થાય છે અને તેમાં જે ખર્ચ થાય છે તેનું ફળ શું ? એમ દિવાને બાદશાહને પૂછ્યું. કારણ કઈ સંપત્તિથી તે ચલાવાય છે? બાદશાહ શારીરિક, કૌટુમ્બિક કે પ્રજાકીય સંપત્તિથી પણ કહી શકે તેમ નથી. અહિં ત્રણમાંથી એક કારણ નથી, પણ ફેગટ ખર્ચે છે. એટલે જેનાથી એક પણ ફાયદો જણાતા નથી તે નકામું છે, પણ હવે તેને બંધ કરવું જોઈએ. ફેંકવામાં પણ અલ જોઈએ નહિ તે અંધ થાય. જેમ કચરે ઘરમાંથી નીકળ્યો
Page #346
--------------------------------------------------------------------------
________________
- છઠું ]. '
સદુધમપિરીક્ષક અને હામા પવનમાં નાંખવા જાય તે પાછે આંખમાં પડે અને અંધ થાય. એટલે ફેંકવામાં પણ અક્કલ જોઈએ. અક્કલ વિના ફેંકી દેવું તેમાં તે નુકશાન છે. તેમ અહિ કાવાદાવાખાતું બંધ કરવું વ્યાજબી છે. પણ તે આસાનીથી કરવું. જે મણએ આમાં કામ કરીને પિતાનું જીવન ગાળ્યું છે તેનું શું થાય ? વાત સાચી છે પણ પ્રથમ આપ બંધ કરવાની વાત કબૂલ કરે, પછી તે માણસોની વ્યવસ્થા હું કરીશ, એમ કહી રાત્રિના સમયે લાકડાની ભારીઓ લાવીને દિવાને મૂકાવી. અને સળગાવી ત્યાં અધકચરાઓ તે પિટકી લઇને ચાલતા થયા, પણ જે મક્કમ હતા તેઓ હાયને મોટી' 'દીવાળી ગણનારો છે તેથી મેઝમઝાહ માને છે. અહિ જીવ પાપના સંજોગેથી ડૂબવા છતાં માને છે હા...શ ! જેમ કાવાદાવામાં કેળવાયેલ હાયને આનંદરૂપ માને છે, તેમ આ જીવ મેહમદિરામાં ચકચૂર બનેલ હેય ત્યારે પાપની પ્રવૃત્તિઓને હાશ કહેનાર હોય છે. તેથી સંગી સંબંધમાં સાવચેત થાઓ. શારીરિક કે આત્મિક સંબંધોની વાત દૂર રાખે, પણ પ્રથમ અઢારે પાપમાંથી કોઈપણ પાપની પ્રવૃત્તિને પાપરૂપ માન્યા શિવાય ન જ રહે. સાધુ સંયમનિર્વાહ માટે અહિંથી સે ડગલા ઉપર ગયે, જ્ઞાન માટે કે દેવદર્શન માટે ગયે. આ સર્વમાં ધર્મ સિવાય બીજું કંઈ નથી, છતાં આવો એટલે ઈરિયાવહિયા પડિક્કમે. કહે કે સાધુના પવિત્ર આચારને લીધે પણ થયેલી. વિરાધના શાસ્ત્રકારોને ક્ષમ્ય નથી. વાત ધ્યાનમાં લ. જેતે ચાલ્યું છે, જ્ઞાનાદિક કારણના અંગે ચાલવું થયું છે, છતાં પણ સો ડગલાંની અંદર વિરોધનાની સંભાવના છે. ત્યાં પણ ઈરિયાવહિયા કરવા પડે. કહે કેમ? શાના અંગે ? જ્ઞાનાદિક કારણને અંગે જ આવસ્સહી કહીને નીકળ્યો છે. આગળ ગુરુમહારાજ છે, છતાં ત્યાં જઈને ઇરિયાવહિયા પડિક્કમવા
પડે એટલે જૈન શાસન, અજાણે થયેલી પણ જીવની વિરાધનાને ખમાવ્યા " વિના ન જ ચાલે એમ માને છે. અહિં ઈરિયાવહિય પડિમે એટલે જ
દડ થયે. સમિતિગુપ્તિપૂર્વક વર્તેલો છતાં અને જ્ઞાનાદિક માટે નીકળી
Page #347
--------------------------------------------------------------------------
________________
શિક *
[ વ્યાખ્યાન તે જ કાર્ય બાવે છતાં પણ “જે જીવા વિરાહિયા એદિ પદે બેસવા પડે. તેથી જેનશાસન ધર્મને નામે પણ વિરાધનાને ક્ષમ્ય નથી ગણતું. વિરાધનાના ભયે ધર્મના કાર્યો બંધ કરવા નહિ જ કહે. જોકે ધર્મપ્રવૃત્તિ સર્વ વિરાધનાવાળી છે, તેથી તેને બંધ કરવા નહિ જ કહે. નહિ કરે તે દષણ માત્ર લાગવાનું એમ શાસ્ત્રકાર કહેશે. તે જે જ્ઞાનાદિની પ્રવૃત્તિ શાસ્ત્રકાર કરાવે ને ન કરવામાં દૂષણ કહે, તેવી પ્રત્તિમાં લાગતી વિરાધનાને ફજુલ ગણતા નથી. પ્રતિક્રમણ કરવામાં પણ ઈરિયાવહિયા પડિઝમવી જોઈએ. સે, બસ કે તેથી પણ વધારે ડગલા આગળ જાઓ તેટલામાં વહેંલ્લાસ વધારે ગણાય, પણ દંડ તરીકે તે ઈરિયાવહિયા સર્વને કરવાની. આવી વિરાધના પણ જૈન શાસનમાં ક્ષમ્ય નથી. હવે કોઈ વખત વચનને દંડ આપે એટલે માફી મંગાવે અને કાયિક દંડમાં કાર્યોત્સર્ગ કરાવે. જે મુહે તે દંડ આપી શકે. જ્યારે આવી રીતે વિરાધના નિયમિત નથી, તે પછી તેનું કાર્ય શું ? ખાવા માટે હાથ ધ પડે અને એંઠો પણ કરવું પડે, કારણ ખાધા વિના પિષણ નથી. એ વાત નક્કી હોવાથી હાથ ધોવરાવવાના જ છે. બચ્ચાનું પિષણ તેમાં છે. એટલે પિષણને વિચાર અને ધવાને ઓર્ડર માબાપ જરૂર કરશે. હવે જ્ઞાન, દર્શન અને ચારિત્રના માર્ગો આત્માના ઉદ્ધાર માટે કહેવાશે તેની સાથે વિરાધનાની માફી માટે ઇરિયાવહિયા પણ કરવાનાં રહેશે. વળી બીજી બાજુ પણ શાસ્ત્રકાર કહે છે કે જગતમાં પગ ઉઠાવો આપણા હાથમાં છે, પણ ઉઠાવ્યા પછી તો તે વખતે હાથની વાત નથી. કારણ આખા શરીરને બે તેના ઉપર આવેલું છે માટે ઊંચે નહિ જ રખાય. અહિં ઇરિયાસમિતિથી પ્રથમ પગ જેએલે છે. વળી નકામે પગ આમ કરે છે એમ નહિં પણ આગળ જવા માટે સંક્રમણ થાય છે. ત્યાં કોઈ જીવ આવ્યું. જેમાં ચાલતાં ખિસકોલી આવી તે મોટે જીવ લેવાથી કદાચ બચી જાય, પણ કોઈ નહાન જીવની વિરાધના થઈ, તે તે પગ પડવાથી મરી જ જાય, છતાં તેને તેના નિમિત્તે ઉત્તમ,
Page #348
--------------------------------------------------------------------------
________________
સદ્ધમપરીક્ષક
૬૧ બંધ જ નથી. કારણ કે પ્રગથી તે નિરવધે છે એટલે બંધ નથી. છતાં તમે ઈરિયાવહિયા કરવા કહે છે એટલે લાગેલા પાપનું આલોવવું. અહિં પાપ લાગવાનીજ ના પાડે છે તે પછી બંધ જ નથી તે આલોવવાનું કેમ? વાત ખરી, પણ તેમાં બે પ્રકારે છે. ભવાંતરે હિંસાના ફળો ભેગવવાં પડે એ સાંપરાયિક જે બંધ છે તે આ ઈરિયાસમિતિવાળાને થતું નથી, પરંતુ એક વાત જોડે જુદી. સમજાવે છે કે-ઈરિયાસમિતિવાળાને ઈરિયાવહિયા માત્રથી વિરાધના ચાલી જાય અને અર્થ શું ? ભવાંતરે ભેગવવો પડે તેવો બંધ નહિ પણ ઈરિયાવહિયા પડિઝમવાથી તે વિરાધનાના બંધને નાશ થાય. કેવળી હોય અને તેનાથી વિરાધના થઈ તે પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદે અને ત્રીજે સમયે ક્ષય કરે. આટલા માટે ઈરિયાવહિયા રાખી. હવે મૂળ વાત ઉપર આવીએ કે અઢારે પાપસ્થાનકોને પાપ તરીકે માનવા અને શ્રદ્ધા કરવી તે મને પ્રથમ ખીટે છે. આ ખટ
જ્યારે તમારો આત્મા આવે ત્યારે સમજજે કે પ્રથમ ખીરે આવ્યા. તેના બે પ્રકારે છે. કેટલાક એવી સ્થિતિના હોય છે કે મહાજને મારા માથા ઉપર પણ ખીંટી ભારી ખસે નહિ. એટલે શારીરિક, કૌટુમ્બિક આદિ સંયોગેના કારણે સિવાયના પાપસ્થાનકોથી નિવ. બીજો વર્ગ શરીર કે જીવનના ભોગે પણ સર્વથા હિંસાદિને ત્યાગ કરે. પહેલો પ્રકાર સગી છતાં શારીરિક, જ્યારે બીજે આત્મીય. તે વિતરાગ ને ક્ષીણમેહી બને જેનું હાય જેવા સંજોગોમાં રૂવાંટું ન ફરકે. પ્રથમ ખીટે પાંપસ્થાનકોને તે રૂપે માને. બીજે આર્થિક, શારીરિક સંજોગે છાડીને પાપ નહિ કરે. ત્રીજો ખીંટ શરીર કે જીવનના, ભોગે પણ ત્યાગ, અને એ મનથી પણ હિંસા ન જ કરે. આવી, રીતના ચાર ખીંટામાંથી ક્યાં ખીટે આપણે છીએ તે વિચારે. . ( બાહ્ય લિંગથી પરીક્ષા કરનાર બાળક કેમ?
અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનીની ચેકડી જે છે તે શા માટે? કહે કે દેશથી કે સર્વથી પાપને રોકવા માટે જ છે. જે બાળક છે
Page #349
--------------------------------------------------------------------------
________________
૬૨.
- પેડિક
[ વ્યાખ્યાન
તે બાહ્ય સંગની સુધરેલી સ્થિતિને દેખે. અને તે શાસ્ત્રકારોને ઇષ્ટ છે અને તેથી અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણયની ચેકડીઓ માનવી પડી, તેથી એ શાસ્ત્રકારે એ નક્કી કર્યું કે–
બાલઃ પશ્યતિ લિંગ ” એટલે સંગની સ્થિતિને જ જુએ. તે ત્રણમાં નિર્ણય છે? જેમ “રૂપી પુદ્ગલએટલે વર્ણાદિ વિના પુદ્ગલો હેય નહિ. જે રૂપવાળા હોય તે જ પુદગલો અને પુદ્ગલો જ રૂપી. આ બે નિશ્ચય જેમ કર્યો તેમ અહિં બાળકના અંગે ત્રણ વસ્તુ છે. તેમાં કોને નિર્ણય ? બાળક જ લિંગને દેખે એમ કહે તે શાસ્ત્રકારે સાધુપણાને અંગે જે વેશાદિનું નિયમિતપણું રાખ્યું, તેથી બાળકજ લિંગને દેખે એ ન રહ્યું. વિદ્યાને પણ લિંગને જુએ છે. તીર્થકરે પણ સર્વ સાવધના ત્યાગને જ જુએ છે. કેવળજ્ઞાનાદિ' પછી અહિં તે સંસારત્યાગ જ માત્ર છે. બાળક લિંબને જ જુએ છે એટલે બાળકને દેખવાનું જ હોય, વિચારવાનું કે પરીક્ષાનું ન હોય. “પ” કાર “પંચતિ ”માં મૂકવાને છે. સંગિક સુધારાને દેખનાર બાળક હેય. એ વાત ચેકસ છતાં બહારને સંગ તે ખરેખર કાર્ય છે. જેમ અગ્નિનું કાર્યાધૂમ, જેમાં અગ્નિની પહેલાં ધૂમાડો ન હોય પણ પછી જ હેય. તેથી ધૂમાડાને આધારે ચાલનારે હોય તે અખિથી ઠગાય નહિ. તેમ અહિં બહારની પ્રવૃત્તિને બગાડ શાથી? આત્માને પાપને ઉદય છે માટે કહે કે તે કાર્ય છે. તેને સુધારે તે ધર્મિો નું કાર્ય છે. આવી રીતે કાર્યકરોએ દેડનારે છે તે બાય કેમ ? વિચાર કરી દોડનાર નહિ જ બાય એ નિયમ નથી. કારણ વસ્તુ કયા રૂપે હોય અને વિચાર કઈ રીતે?’ તેમાં અનિયમિતપણું છે, તેમ પરીક્ષામાં પણ જેની જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે થાય. વિચાર અને પરીક્ષા ઉપર આધાર રાખનારને તમે ઊંચા ગણે અને બાળકને નીચે ગણો તે કેમ ? લિંગ એ કાર્ય છે. કાર્ય દ્વારા નિશ્ચય કરનારો , ઠગાય જ નહિ, પણ વિચારધારા કે પરીક્ષા દ્વારા પ્રવર્તવાવાળો -
Page #350
--------------------------------------------------------------------------
________________
છઠું ]
સદ્ધમપરીક્ષા તે ઠગાય. વાત સાચી, પણ શાસ્ત્રકાર કહે છે કે ચાહયાતો વિશેષાર્થસંપત્તિઃ ! ફલાણાભાઇ છાણીના. એ વાત બોલનારે જે બેલ્યો તેને ખુલાસે કર્યો ત્યારે સાચી વાત ખ્યાલમાં આવી. પ્રત્યક્ષ બેઠેલા નગીનભાઈ છતાં છાણી કેમ? તે તે જુદા. હવે અહિં લિંગકારાએ પરીક્ષા કરવાનું કહેલ છે તે બાહ્ય લિંગ પણ અનિયમિત. જેમ અગ્નિની સાથે ધૂમાડે તે અનિયમિત ચિહ. પણ તાપ કે અજવાળું તે નિયમિત. ચિહ્ન ગણાય, અગ્નિનું સ્થાન સગડી એ નિયમિત નથી. એકબીજાના પારસ્પરિક સંબંધે છે. ચૂલામાં જ અગ્નિ હય, સ્થાન વગર, અગ્નિ ન હોય, આધારમાં જ હોય. પણ તે સંબંધ હારને હાય, કાર્યરૂપ લિંગ ન લે તે બાઘસિંગ લેવું એટલે બાહ્ય લિંગને અસાર કહેશે અને તેથી બાળક હારના સંયોગોની પ્રવૃત્તિને જોઈને તેને જ ધર્મનું સ્થાન ગણે. મધ્યમ બુદ્ધિવાળા વિચારોને જોઈને ધર્મપ્રવૃત્તિ કરે, પણ તે પરીક્ષકના વિચાર નથી લેતા, પણ ધમકોના વિચારો લેવાના છે એટલે ખાવાપીવામાં, મૂકવામાં, બેલવામાં મને, વચન અને કાયામાં કેવા વિચાર રાખે છે તેના અંગેના વિચારે. લેવાના છે. જેમ પરીક્ષાને અંગે પણ પરીક્ષ્યમાં રહેલ જે તત્ત્વ હોય તેની પરીક્ષા. જે તપાસે તેનું નામ બુધ. તેના વિચાર સુધી પહોંચે તે અધ્યમ બુદ્ધિ અને બાહ્ય લિંગને જુએ તે બાળક હવે બાહ્ય વર્તાવથી દેખનારાને બાળક કેમ ગણાય ? તે બાળક જે વસ્તુ દેખે તેને અને ધર્મને કેટલે સંબંધ છે, તે મધ્યમ અને બુધના અંગે કેટલે ધર્મ સાથે સંબંધ છે તે તપાસ. બાહ્ય પ્રવૃત્તિ, વર્તન અને તત્ત્વ આદિની તપાસ કેમ કરવી તે અન્ને જણાવાશે.
'
વ્યાખ્યાન ૭. જાનવર એક ઘરના ગુલામ, આપણે અનેક ઘરના ગુલામ.
શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન, હરિભસૂરિજી મ. - ભવ્ય "
Page #351
--------------------------------------------------------------------------
________________
પડશક .
[ વ્યાખ્યાન જેના ઉપકારને માટે ષોડશક પ્રકરણને રચતા થકા આગળ જણાવી ગયા કે
“બુધસ્તુ માનુસારી ય:” આ સંસારમાં અનાદિકાળની રખડપટ્ટી કરતા કરતા મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલી હતી છતાં તે પ્રાપ્ત થયે, પણ મુશ્કેલીઓ મળેલી ચીજને ઉપયોગ ન કરે તે તે મુશ્કેલી વેઠી નકામી. જેમ એક મનુષ્ય દેડી દડીને સ્ટેશને પહોંચી પ્લેટફોર્મ ઉપર બેસી રહે અને ટીકીટ ન લે, તે તેની બુદ્ધિની ખામી ગણાય. તેમ આ મનુષ્યભવ મુક્લીથી મળેલ છે અને જો તેને ઉપયોગ ન થાય તે મૂર્ખાઈ ગણાયને! આ મનુષ્યભવમાં ખાનપાન, મેજશેખ સર્વ થાય છે તે જ તેને ઉપયોગ છે ને એમ માનનારા ભૂલ ખાય છે, કારણ તમારે જોઈતા હતા વિષય, તેણે તમને કબજામાં રાખ્યા. જેમાં સ્ત્રીને અંગે મનુષ્ય ભરણપોષણની જવાબદારી ઉઠાવે ત્યારે વિષયવાસના વસ કરે, એના કરતાં જાનવરને તે વિષયને અંગે જવાબદારી જ હેતી એટલે તેમાં તું હોત તે સારું. અહિં મનુષ્યમાં તો સ્ત્રી છેકરાની જવાબદારી વેઠવી પડે છે. શાના અંગે ? વિષયને અંગે પણ જે જાનવરમાં હતા તે તે જવાબદારી ન ભોગવવી પડત. પણ વિધાતાએ ભૂલ કરી કે તને મનુષ્યપણામાં નાંખ્યો. રસનેન્દ્રિયના અંગે વિચારીએ તે મહેનત કરી પૈસા કમાવીએ પછી ખાવા પામીએ. પણ કીડી મકોડામાં જન્મ્યા હતા તે વાંધે જ નહિ. ધ્રાણેન્દ્રિયને અંગે વિચારીએ તે સુગંધી પદાર્થ માટે પૈસા ખરચીએ તે ભનુષ્યપણામાં મેં થાય, પણ જે ભ્રમરરૂપ બન્યા હેત તે હેજે રાજમહેલના બગીચામાં સૂર્યવિકાસી કમળ ઉપર બેસી શત. તેમજ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થયો હોત તે પિપટ આદિરૂપે રાજમહેલમાં રહી શકત, પણ આ મનુષ્યભવને અંગે સાધ્ય જે વિષયભોગનું હિય તે સારું શું ? કહે કે એવી કોઈ સ્થિતિ કેવી જોઈએ કે જ્યાં ધર્મ અગર પુણ્યપાપને વિચાર આવે. એકેન્દ્રિય
Page #352
--------------------------------------------------------------------------
________________
સાતમું ]
સદ્ધમ પરીક્ષક
૫
પણામાં અતતા જન્મે થાય તે પણ ત્યાં આવે નહિ, અરે ! ધર્મની સાધના કેવળ મનુષ્ય જન્મવાળે કરી શકે, ખીજાથી ધમ સધાતા જ નથી. હવે જેમ યુદ્ધમાં તરવાર જ કામ કરે તેમ ધસાધનમાં મનુષ્ય જ કામ કરે, ધાસને તેા દાતરડું પણુ કાપે અને તરવાર પ કાપે, તેમ અહિં મનુષ્યપણામાં વિષયસાધનાનું કામ તો સહુ કોઇ કરે પણુ ધસાધનાનું કામ કરે તે જ સાક, મનુષ્યપણા સિવાય ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી અને તેથી તિય ચની ગતિમાં તીયકશું ન માન્યા. અરે ! દેવગતિ કે નરગતિમાં પણ ન માન્યા. ફ્ક્ત મનુષ્યપણામાં જ તીથંકરા માન્યા અને તેથી ધર્મનું આચરણાદિ મનુષ્યગતિમાં જ થઈ શકે, જે સાધી શકાય જ નહિં. જેમ યુદ્ધમાં જીત તરવારથી થાય. તેમ ધર્મની સિદ્ધિ મનુષ્યગતિથી જ થાય. ધર્મની સાધના કે સિદ્ધિ કરનારા મનુષ્યભવથી, જે વિષયની સાધના કે ખાવાપીવાના પદાર્થની સિદ્ધિ કરી તેને સાળ ગણીએ તેા મૂર્ખા જ છીએ, કારણુ તરવારનું કામ તણુખલુ કાપવાનું નથી, તણુખલુ તા ચપ્પાથી પણ કપાય. જાનવરો પણ પાંચે વિષયાને સાધે છે, પણ મનુષ્ય તરીકે કામ હોય તો ધસિદ્ધિ. જે જેનાથી અને તે તેનું જ પ્રયોજન, એટલે ધમ મનુષ્યપણાથી જ અને અને તેથી મનુષ્યપણાનું સાધ્ય પણ ધ જ હોય. પુણ્ય પાપ પણ મનુષ્યપણામાં જ સમજાય. એક આંધળા માણુસ વારે ઘડીયે અથડાય છે. એટલે આંખઢારા કામ નથી કરી શકતા. તેમ હવે શાસ્ત્રકાર વિચારવાળા કાને ગણે ? કીડી ગન્ધ્રરસના વિચારવાળી છે. જાનવરો પણ કુટુંબકબીલાના વિચારવાળા છે. કૂતરું સ્થાન અને શેરીની પણ રક્ષા કરે છે. આ સવ જાનવરો પણ કરે છે. તેથી મનુષ્ય વધારે શું કરે ? કહે કે ક્ષાયેાપશમિક સંજ્ઞાવાળા જીવા સવ` કંઈ કરી શકે છે. મનની સત્તાવાળા છતાં મનનુ કાર્ય ન કરે તે અસની, કયુ કાય ? પોતાના હિતના વિચારે કરવા. હવે જે શરીર કુટુંબના વિચાર કરે પણ આત્મકલ્યાણના
ય
Page #353
--------------------------------------------------------------------------
________________
ડાક
[ વ્યાખ્યાન વિચાર ન કરે તેથી અસંસી કહેવો પડે. ગુલામી એટલે શેઠની અનુજ્ઞાએ ચાલવું. શેઠનું હિત જેમાં થાય તેવું વર્તન કરવું, પોતાના હિત અહિતની દરકાર કર્યા વિના શેઠના કહેવા પ્રમાણે વર્તવું તેનું નામ ગુલામી. તેમ અહિં આત્મા ધન કુટુંબ અને બાયડી છેકરાની ગુલામી કરે છે, તેનું હિત તપાસે છે પણ પિતાનું હિત ન જુએ અને તેથી તે જાનવરનો અવતાર છે એમ માનો. જેમ આપણા ઘરે ગાય કે ઘોડે હોય તે ચાર ચરે, દૂધ આપે અગર ભાર વહે અને છેવટે જિંદગી ખતમ કરે, તેમ અહિં આપણે કુટુંબમાં જાનવરરૂપ છીએ. કારણ વેઠ કરીને દહાડા પૂરા કરીએ છીએ. ગાય કે ઘોડે પોતાનું હિત ન જુએ પણ દૂધ આપે, કામ કરે અને જિંદગી પૂર્ણ થયે જાય, તેમ આપણે પણ ગુલામ જ છીએ. ગાય ઘડે તે એક ઘરને ગુલામ, પણ આપણે તે અનેક ઘરને ગુલામ છીએ. કારણ પિત્રાઈ-કુટુંબ સંબંધી દરેકની વેઠે કરીએ છીએ અને છેવટે મરી જઈએ છીએ પણ કંઈ મેળવતા નથી માટે કંઈ ફરક નથી. તેથી જેઓ પુણ્ય પાપને વિચાર ન કરે. આત્મકલ્યાણને વિચાર ન કરે, તેમ જ જન્મ-મરણની ભીંતમાં કાણું ન હોય એટલે જન્મની પ્રથમ દશા અને મરણ પછીની દશા ઉપર ધ્યાન ન રાખે, તે સંજ્ઞી પંચેન્દ્રિય છતાં શાસ્ત્રકાર કહે છે કે તે અસંજ્ઞીજ છે, પછી તે કઈ પણ ગતિવાળા હોય. અને તેથી દષ્ટિવાદ્યપદેશિકી સંજ્ઞાના હિસાબે અમે સંની જુદા કહીએ છીએ. સંજ્ઞી કોણ? જેઓ ધર્મ, પુણ્ય, પાપ, જીવાદિ તત્તને સમજે કે જાણે તે જ સંસી હોઈ શકે. જેને ધર્મને કે પુણ્યપાપને વિચાર નથી, આત્મકલ્યાણને વિચાર ન હોય તે સંજ્ઞી ગણાતા જ નથી, મનુષ્યપણું એક અપૂર્વ ચીજ છે તે આપણને મળી, છતાં તેનાથી સાધ્ય ન સાધી શક્યા. તે પછી અઠ્ઠમ કરી દેવની આરાધના કરી અને વરદાન માંગવા જણાવ્યું હોય અને ચિન્તામણિ પ્રાપ્ત કરવા છતાં માંગવા વખતે બાવળીયે ભાગીએ તે શું કહે ? જેમ દુર્લભ મનુષ્યભવ મળવા છતાં છેવટે વિષયોની જ
Page #354
--------------------------------------------------------------------------
________________
સાતમું ?
સદ્ધમપરીક્ષક માગણી, કે જે સંસારભરમાં રખડાવનાર છે, આથી ભીંત જ ભૂલ્યો છે. મનુષ્યપણું મેળવ્યા પછી ધર્મની સાધના રાખી, છતાં માન્યતા એક સરખી રહે પણ બુદ્ધિ ક્ષયે પશમની વિચિત્રતાને લીધે જુદી રહે છે. બારમે ગુણઠાણાને છેડે શ્રુતજ્ઞાનનું કેટલું જ્ઞાન હોય ? તે અષ્ટ પ્રવચનમાતા જેટલું જ હોય. કેવળજ્ઞાન થવાના પ્રથમ સમયે કોઈને ત્રણ ચાર પણ હોય એટલે બુદ્ધિની તીવ્રતા મંતા બારમાના છેડા સુધી હોય, અને તેથી એથે કે પાંચમે ગુણઠાણે બુદ્ધિની તીવ્રતા મંદતા હોય તો તેમાં આશ્ચર્ય શું ? જઘન્યથી બારમે કેટલું જાણે તે અષ્ટ પ્રવચનમાતાનાં નામ માત્ર, આખું તેનું અધ્યયન નહિં. કેટલાકો એમ કહે છે કે તેનું અધ્યયન પણ જાણે, અહિં તે નામ માત્રજ બારમે છેડે કોઈક જાણે. એટલું હોય તો પણ ક્ષીણમોહનીય હોય. અહિં બારમાના છેડા સુધી જ્ઞાનની તીવ્રતા અને મંદતા હોય. એટલે ત્રણ અને ચાર જ્ઞાનવાળા અને શુદ્ધ કેવળી તેમજ અષ્ટ પ્રવચન માતાના નામ માત્રવાળે પણ બારમાને છેડે હોઈ શકે. ધર્મ સાધવાને તૈયાર થયેલા મનુષ્યમાં તીવ્રતા મંદતા હોય તેમાં નવાઈ નથી. અને તેથી શાસ્ત્રકારે ત્રણ પ્રકાર કર્યા, એટલે બાલ, મધ્યમ અને બુધ પણ હોય. એક જ પ્રકારના હોય એ નિયમ નથી. નવમાથી શ્રેણીની શરૂઆત કરે તેને પણ વિચાર એ જ હોય કે મારાથી બીજા જીવને વિરાધના ન થાય. જેમ અન્નક મુનિને દેવે ઉછાળ્યો છે. કેવી રીતે? જાણે ફેંકીને, અને તેથી લોહીની ધારા અપકાય ઉપર પડે છે અને તેથી જીવની વિરાધના થતી હોવાથી તેમને આત્મા કંપે છે. આવી પર જીવ ઉપર અનુકંપા છે, તેથી ધર્મને સાધવાવાળા સર્વ જીવો સરખા ન હોય.
જમાલીના મતે નવે તવામાં મુશ્કેલી. બધા બુધ ન હોય, જુદા જુદા હોય તેથી તે ઓળખવા શી રીતે ? તે બાળક હોય તે સંગિકે રિવાજોને જોઈને ધર્મને માને, શારીરિક સંયોગોને જોઈ વિચારીને ધર્મને માને તે મધ્યમ, અને
Page #355
--------------------------------------------------------------------------
________________
૬૮
પડશક
[ વ્યાખ્યાન શાસ્ત્રીય વિચારોને જોઈ તપાસીને આગમ તત્ત્વને માને તે બુધ, એટલે પરીક્ષામાં પ્રધાન હોય તે બુધ, આત્મીય પરીક્ષામાં ઉતરે તે બુધ. આવી રીતના ત્રણ પ્રકારે આગળ પણ જણાવી ગયા છીએ. આમ હેવાનું કારણ? બાળક આવું જુએ અને આ જ જુએ, તેમ મધ્યમ અને બુધ માટે પણ નિયમ બાંધવાનું કારણ શું? શું તમે રોકવા માંગે છે ? તે અમે બાળકને વિચાર કરવા જતો હોય તે રક્તા નથી તેમ નિષેધ પણ કરતા નથી, પરંતુ એ કહે જ નહિં એની એ તાકાત જ નથી. કારણુ બાળક કહેવાય ત્યાં સુધી કે જેના પ્રયત્નોમાં સુંદરતાનો નિયમ નહિ. જેમ હળીને દહાડે ધૂળ ઉછાળે અને દીવાળીના દિને લુગડાં લત્તા શણગારીને પહેરે. તેનો પ્રયત્ન સર્વથા. શુભ જ હોય એ ન બને. તેમ અહિં જે બાળક ધર્મપરીક્ષામાં ઉતરતે હોય છતાં તેના પ્રયત્નનું સુંદરપણું ન હોય, એટલે જેના વિચારોની સુંદરતા ન હોય તે પરિણમવાળે તો હેય જ કયાંથી? તેને તે માત્ર
વ્હારના સંગે જઈને કહેવું પડે. જેમ કે તપવાળ, ચઉવિહારવાળો, રાત્રિભોજન ત્યાગવાળો દેખીને ધન્યવાદ આપે. માત્ર હારના સંયોગ જોઈને ધન્યવાદ આપે પણ અંદરખાનાની કોઈ પણ બાબત ન જુએ, અને તેથી તે પંચાગ્નિ તપસ્યાદિની ફસામણમાં આવી જાય. તમારી તપસ્યા દેખીને દુઃખ થાય, તેના કરતાં પંચાગ્નિ તપ જુએ તે વધારે દુઃખ દેખી તેને ધર્મ માને એટલે બાળક સુંદર જ પ્રયત્નમાં હોય એ નિયમ નહિ. એટલે બાહ્ય સંગિક આચારને દેખી જ્યાં ધસવાનું થાય ત્યાં ધસે. પ્રભુવીરના વખતે, એક ગામમાં તળાટી છે તેને છોકરે વડેરની સેવાના સિદ્ધાંતવાળે છે, જ્યાં માબાપની સેવા કરે છે ત્યાં અભયકુમાર આવી ચડ્યા, ત્યારે આ અભયકુમારની સેવામાં પડ્યો. કારણ માબાપ પણ તેમની સેવા કરે છે. તેમ શ્રેણિકની સેવાને પ્રસંગ આવ્યા યાવત્ પ્રભુ વીરની સેવા કરી. જેની સેવા કરવી હોય તેના ઘરની મર્યાદા જાળવીને થાય, નહિ તે બલાડીને બગલા જેવું થાય. બલાડીએ થાળીમાં પીરસીને બગલાને ખાવા કહેલું તે કામ ન
Page #356
--------------------------------------------------------------------------
________________
સાતમું | સદુધમપરીક્ષક
૬૯ લાગે. લાયક સાધન અપાય તે જ ભક્તિ થાય, તેમ અહિં જેને ઘરની સેવા કરવી હોય તેના ચિન્હો લેવા પડે, અહિં સેવા કરવી છે એ સિદ્ધાંત હતું એટલે ચિન્હો પ્રભુ વારે આવ્યાં તે લીધાં. તલાટીમાંથી પ્રધાન અને યાવત રાજાપણે આવ્યું તેટલું તેનું ભાગ્ય હતું, છતાં બાળકને સુંદર જ પ્રયત્ન થાય એ નિયમ નથી. જે મધ્યમ બુદ્ધિવાળો હોય તે આચારમાં મધ્યમ રહે, એટલે નિયમિત સુંદર આચારવાળો હેય ખરો અને ન પણ હોય. એટલે ઈરિયાસમિતિ આદિ નિત્વમાં ન હોય એમ ન કહી શકીએ. તેથી મધ્યમ જુએ કે છે, અને તેથી શારીરિક સંજોગોમાં સાધુપણું જુએ એટલે ખાવાપીવામાં, બોલચાલમાં, વર્તનમાં, પરઠવવામાં જુએ, પણ તેને એ ખ્યાલ ન આવે કે પચ્ચકખાણ, ઉપવાસ કરેલા જુએ પણ બીજે દિને સવારે ચાર વાગે ચૂલો સળગાવે. એટલે તત્ત્વજ્ઞ આચાર, બહારના સંજોગે અને અંદરનું પણ જુએ, જેમ સેનાની કસોટી માટે કસ અને પતરું પણ જુએ, તેમ અહીં હાર વિચર, સંગે, ચિન્ધ–પિંડવિશુદ્ધિ આદિ તપાસવા સાથે અંદરનું પણ જુએ એટલે માર્ગને અનુસરે. એને માર્ગ કેવો છે એટલે જિનેશ્વરે કહેલા માર્ગને અનુસરે છે કે નહિ? ઈરિયાસમિતિ આદિને જુએ, હારનો ત્યાગને પણ જુએ, છતાં ખરી કસોટી કયાં ? તો માર્ગને અનુસરે છે કે નહિ. હવે જેમ જ માલી અને મહાવીરમાં ફરક શો ? કોની અપેક્ષાએ જમાલિ મેટ. કારણ કર્યા પછી કર્યું કહે અને વીર પરમાત્મા કરવાની શરૂઆતથી કર્યું કહે. હવે કર્યું તે તે ચોક્કસ છે પણ જે કરવા માંડયું તે તે થાય તે જ કર્યું ગણાય, નહિ તો અધરારું ગણાય. શરૂ કર્યાને કર્યું કહીએ તે અધૂરું રહ્યું હોય ત્યારે મુશ્કેલી, જેમ મુંબઈ જવાને નીકળેલો વચમાં રોકાય તે મુંબઈ ગયે એ વાકય ખોટું પડે અને સંદિગ્ધ રહે. અહિં જમાલીના મુદ્દા પ્રમાણે સ્થૂલદષ્ટિએ આપણને કર્યા પછી કર્યું બોલીએ તે ઠીક લાગે, પણ સોના ચાંદી, કંઈ તેલના માપવાળા ત્રાજવાએ ન તોલાય, એ તે રતી કે ચવથી તેલાય. જરા સૂક્ષ્મદષ્ટિથી આગળ
Page #357
--------------------------------------------------------------------------
________________
૭૦
ડશક
[ વ્યાખ્યાન
-
-
ચાલે તે જમાલિના મત પ્રમાણે નવે તો બગડી જાય. જેમ મનુષ્ય મરીને દેવમાં ઉપજે, તે મરતાંની સાથે દેવપણે થયો અને આયુષ્ય ભોગવ્યું તેથી દેવપણે ન કહે ને? કારણું અહિં મનુષ્યનું આયુષ્ય છે નહિ અને દેવપણે હજી થયો નથી તે પછી તેને કહે છે ? ઉત્પન્ન થયા પછી જ દેવ કહેવાને ? નારકીમાં કે તિર્યચપણમાં ઉત્પન્ન થાય ત્યારે જ તે ગતિવાળો કહીએ તે મુશ્કેલી. જેમ અછવ કચણુક આદિ જે સમયે ભેગા થાય તે સમયે અણુક ન કહીએ. કહો જીવતત્ત્વમાં મુશ્કેલી. અવતત્વમાં પણ મુશ્કેલી. પુષ્યમાં સારા પરિણામ થવા માંડયા ત્યારે ન બંધાય, પણ તે પરિણામ પૂરા થઈ જાય પછી જ પુણ્ય બંધાય અને તેવી જ રીતે પાપમાં સમજવું. “ માને ” ન માને તે મુશ્કેલી. આશ્રવના અને સંવરના અંગે તેમજ સંવર નિજરને અંગે પણ સમજવું. યાવત મોક્ષ તે આઠે કર્મો છૂટે તે સમયે મેક્ષ નહિ પણ છૂટયા પછી મોક્ષ. એ રીતે એક પણ તત્વ જમાલિના મતે ટકતું નથી. અહિં બાહ્ય સંજોગોમાં વિહાર, પિંડવિશુદ્ધિ, સમિતિ, ગુપ્તિ આદિ આઠે પ્રવચનમાતા અને આવશ્યકાદિ બાહ્ય અનુકાને જમાલિને પણ હતાં, છતાં એક તત્વમાર્ગે ખસી ગયેલા હોવાથી શાસન બહાર ગણ્યા. તાત્વિક દષ્ટિવાળો ભાગવાન જિનેશ્વર મહારાજે બતાવેલ સમ્પર્શનાદિ રૂ૫ રત્નત્રયી જે બતાવેલી છે તેને તપાસે તેજ પંડિત કે બુધ કહેવાય. બાળક, મધ્યમ અને બુધ એ રીતે ત્રણ પ્રકાર ના ધર્મની આરાધના માટે જણાવ્યા. જમાલી સર્વ બાહ્ય ક્રિયા કરવા અનુસરતા રહેતા
ક્ષણ અને લવ પણ પ્રમાદ ન આવો જોઈએ, અને તેથી મહાવીરમહારાજે જે ઉપદેશ આપેલ છે તે ? અસંભવિત, એટલે હે ગૌતમ ! એક સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ. આ ઉપદેશ વગર વિચાર્યોનકામે ભેંસ આગળ ભાગવત જે. કેમ ? ખાટલે મેટી ખોડ કેમ ? તે ગતિમને સમયનું જ્ઞાન હતું ? સમય કે પ્રદેશ
Page #358
--------------------------------------------------------------------------
________________
સાતમું છે.
સદ્ધમપરીક્ષક
૭૧
-
-
-
નું જ્ઞાન તે કેવળીને હોય. અરૂપનું જ્ઞાન તે સર્વજ્ઞ શિવાય બીજાને હોય જ નહિ. વ્યવહારિક કાળાદિનું પ્રમાણ છદ્મસ્થાને હોય. સમય તે સર્વજ્ઞ સિવાય બીજાને જણાય તેમજ હેતે, છતાં પ્રભુ વીરે ગૌતમસ્વામીજીને સમયને પણ પ્રમાદ ન કરવા ઉપદેશ કેમ આપ્યો? સમયનું જ્ઞાન તે છે નહિ. છદ્મસ્થને ઉપયોગ પણ અંતર્મુહૂર્તને હેય, સમય અરૂપી છે. આ ઉપરથી પ્રભુ વીર જણાવે છે કે સમય પણ પ્રમાદ ન થવું જોઈએ. જેમ દુનિયામાં કહીએ છીએ કે એક બદામને પણ ફરક ન પડે જોઈએ તેમ અહિં ક્ષણ કે લવમાં ય અપ્રમત્તપણું રહેવું જોઈએ, તેથી સમયને પગુ પ્રમાદ કરીશ નહિ તેમ ફરમાવ્યું અને તેથી વીસ સ્થાનકમાં તીર્થકરપણને બાંધવાની વાત કરી છે ત્યાં પણ ક્ષણ કે લવની વાત કરી પણ સમયની ન કરી. અહિં ગૌતમસ્વામીઅને સમયને ઉપગ છે તેથી ઉપદેશ આપ્યો છે એમ નહિ પણ ક્ષણ લવ પણ પ્રમાદ ન કરે તે માટે જણાવ્યું છે. હવે બુધ આવી રીતે તત્ત્વને જુએ એટલે ક્ષણલવ જેટલો કાળ પણ પ્રમાદમાં જઈશ નહિ. અહિં વિષયના અંગે સમય શબ્દ નથી કહ્યો તેથી બુધ તે માર્ગને અનુસરે, તે પ્રમાણે ચાલે. આ ઉપરથી એક સમયના શુભ પરિણામ આત્માને નિજેરા કરાવવાવાળા અને પુણ્ય બંધાવનારા છે, અને તેમાં પ્રથમ પરિણામ થાય અને પછી પુણ્ય બંધાય, તે શાસ્ત્રકારે કહેલ છે કે જે જે સમયે દુનિયામાં જેવો વ્યવહાર હોય તેવું બેલાય. કાછિયો પિસાભાર પણ ઓછું નથી આપતો. દાણુંવાળો અધેળ, અને મોતી હીરો કે સોનાના વ્યાપારવાળો રતિથી વાત કરશે. તેમ જૈન શાસ્ત્રકારોને વ્યવહાર સમયથી છે તેથી જે જે સમયે જીવ આશ્રવ, સંવર, નિર્જરા કે બંધના ભાવમાં પ્રવેશ કરે છે તે સમયમાં (સમયાન્તર નહિ) “કડેમણે કડે” ન માને તે તે અનંતર સમયે થઈ જાય, તેથી શાસ્ત્રકાર ચેકખા શબ્દમાં કહે છે કે તે તે સમયે શુભ અશુભ કર્મોને બાંધી લે છે. જે વખતે જેવા પરિણામ થાય તે તે વખતે તેનાં કર્મો બંધાય છે. બંધાય
Page #359
--------------------------------------------------------------------------
________________
ષોડશક
વ્યાખ્યાન
છે કેમ કશું ? તે જીવ જ્યાં સુધી યાગમાં પ્રવતેલા છે ત્યાંસુધી બધ છે અને તેથી સયાગીપણામાં યોગની પ્રવૃત્તિ છે અને બંધ પણ છે. તેથી જે જે સમયે જે જે ભાવમાં પ્રવર્તે તે તે સમયે બધે વિગેરે, જમાલી સવ ખાદ્ય અનુષ્ટાતાને કરતા. પચસમિતિ અને ત્રણ ગુપ્તિને પણુ આચરતા હતા, છતાં માને અનુસરવાનુ તેનામાં ન્હોતુ, માટે કહે છે કે તાત્ત્વિક માની અંદર આવીને તેને જ અનુસરે તે જ પંડિત. એટલે રિયાસમિતિ આદિ કે ત્યાગાદિ ન પણ હોય તે પણ માનવામાં વાંધો નથી. જેમ એક સાધુ નદીમાં ઉતરે, બીજો કાંઠે છે, બન્નેમાં ઉતરે છે તે સયમ પાલનની દૃષ્ટિમાં છે. અને કાંટાવાળા પણ તેવા છે. જે તત્ત્વદષ્ટિવાળા છે તે વિચારે કે માર્ગોમાં છે અને તેથી તે પંડિત ગણાય.
७२
ધર્મની સ્વરૂપથી પરીક્ષા
પ્રથમ ત્રણેને અંગે બબ્બે નિયા કર્યા હતા. લિંગમાત્રને દેખવાવાળા બાળક, વિચારવાળા મધ્યમ બુદ્ધિ, તત્ત્વને તપાસે તે બુધ. આવી રીતે પરીક્ષ્ય અને પરીક્ષા દ્વારાએ વિભાગ કર્યા હતા તેમ અહિ સ્વરૂપ દ્વારાએ નિર્ણય કર્યા છે. એટલે દેખવું, વિચાર અને માની તપાસ. એ ત્રણવાળાનું બાલ, મધ્યમ અને બુધનું સ્વરૂપ જણાવ્યુ છતાં આને બાલક કેમ કહેવા ? જેમ એક મનુષ્ય કસહારા, તાલદ્વારા કે અગ્નિદ્વારા પારખે તે પણ સાનુ` કહેવાય તેમ બાલક સયેાગદ્વારા પારખી દેવગુરુધર્મની તપાસ કરે. તેમ મધ્યમ અને બુધ બીજી રીતિએ પારખીને દેવગુરુની તપાસ કરે, પણ તે બધાને છેવટમાં સાધ્ય દેવ, ગુરુ અને ધર્મની સાધનાને ! કોઈ ચાલીને, કોઇ ધેડા ઉપર કે ગાડીમાં આવ્યા તે બધાનું સાધ્ય મકાનમાં જવું તે. તેમ અહિં ત્રણમાં કરક શો ? આટલું પિંજણ કેમ ? આવી પંચાતથી શું કામ છે ? રોટલા થયા એટલે બસ. ટપટપથી મતલબ શી ? દેવગુરુ કે ધર્મની પ્રાપ્તિ થાય એટલે બસ. બીજી પંચાત કરીને કામ શું ? વાત ખરી. દેવગુરુ અને ધર્મની પરીક્ષા ઉપર જ તત્ત્વ છે પણ જે પરીક્ષા કરવાની દૃષ્ટિ
Page #360
--------------------------------------------------------------------------
________________
આઠમું ]
સદુધમપરીક્ષક
૭૩
છે તેમાં કોઈ મનુષ્ય કાળા ચશ્મા પહેરીને ઘડે દેખે તો તે કાળાપણને જ જુએ, કારણુ ચસ્મા કાળા છે. જેવું સાધન દેખવામાં મળે તેવું દેખાય. લાલ કે પીળા ચસ્મા હોય તો તેમાં તેવું દેખાય. કાચ ઊંચે નીચે હોય અને ઘડે આડે રાખેલ હોય તો પ્રતિબિંબ કાચના જેવું પડે, એટલે કાચના સ્વરૂપ ઉપર પ્રતિબિંબનો આધાર રહે છે. તેમ અહિં પણ દેવ, ગુરુ અને ધર્મ એક જ સ્વરૂપે છે. દેખનાર આત્મા ધર્મિષ્ઠ છે. તેમાં ફરક નથી, પણ દેખવાની દૃષ્ટિ જુદી હોય તેથી ફરક પડે. લિંગકારાએ દેખે તે બાળક, વર્ગને વિચારવા ધારાએ જુએ તે મધ્યમ અને તત્ત્વકારોએ દેખે તે બુધ. હવે ત્રણે કઈ શાનું દેખવા માગે છે, તે શી રીતે, અને તે સંગિક આદિ ત્રણે સ્થિતિ કેવી હોય, એ ત્રણે પરીક્ષામાં ફેર જણાવી, બુધપણું સમજી દેશના દેવાવાળે કેવી રીતે દેશના દેવી તે અધિકાર અગ્રે વર્તમાન.
વ્યાખ્યાન ૮ જૈન અને અજેનેની દષ્ટિએ ધર્મ સ્વરૂપ શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્યના ઉપકારાર્થે શક પ્રકરણને રચતા થકા આગળ જણાવી ગયા કે – “જા રતિ ”િ આ સંસારમાં આર્ય માત્ર ધર્મની ઈચ્છાવાળા છે. કેઈપણ આર્ય ધર્મની ઈચ્છા વગરને નથી અને તેથી પોતે ધર્મ કરતે હોય કે ન કરતે હોય પણ તેને ધર્મિષ્ટ કહે ત્યારે તે ખુશી થાય, અને અધમી કહે તે નાખુશ થાય. એટલે જ હો એ પણ હાલે શબ્દ સાંભળી ખુશ થાય છે. વળી પાપ અળખામણું હોવાથી પાપી કહેવાથી પિતે નાખુશ થાય છે. આર્યોને પાપ અનિષ્ટ છે અને પુણ્ય ઈષ્ટ છે. હવે જેમ જેમ વસ્તુ કિંમતી તેમ તેમ તેનામાં ગોટાળે હેય. ધૂળ, લેટું, તાંબા વિગેરેની બનાવટ કોઈ ન કરે. કારણ તેની કિંમત છે જ નહિં. જે કિંમતી હોય તેની જ
Page #361
--------------------------------------------------------------------------
________________
૭૪.
જોડશક
[ વ્યાખ્યાન
લોકો બનાવટ કરે. ચાંદીના અંગે જર્મન સિલ્વર તેમજ સેના, હીરામોતી માટે બનાવટ થઈ પ, ધૂળ લોઢા માટે બનાવટ ન થઈ. કારણ શું બનાવટ નહિં થવાનું ? કારણ તે કિંમતી નથી. બનાવટ કે નકલીને ભય કિંમતની પાછળ છે. આ બાજુ ધર્મ એ કિંમતીમાં કિંમતી ચીજ છે. કેમ? તે પિતાની ત્રણ પાઈ મળે તે પૈસે પાઈ કરતાં કિંમતી. તેવી જ રીતે આના રૂપિઆના સેળ આવે તેથી આના કરતાં રૂપિઓ કિંમતી. હવે ધન, માલ, કુટુંબકબીલ આદિ તમામ વસ્તુ ધર્મથી મળે છે. દુનિયામાં ન મળતી ચીજો પણ ધર્મથી મળે છે અને મળતી ચીજો પણ ધર્મથી જ એટલે પુણ્યથી જ મળે છે. પાઈ લઈને કોઈ પૈસે ન આપે પણ ત્રણ પાઈએ લઈ જા તે પૈસો આપે તેમ પૈસાથી ત્રણ પાઈઓ પણ આપે. અહિં એક પુણ્ય જ એવી ઉચ્ચતમ ચીજ છે કે જેનાથી સર્વ ચીજો મળે. જગતમાં કોઈ એવી ચીજ નથી કે ઇવને પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું અને લાંબી આવરદા તે સર્વ ધર્મથી જ મળે છે. દુનિયામાં મળતી ચીજ ધનમાલ કુટુંબ આદિ પણ તેનાથી જ મળે છે. એક શેઠિયાને જશની ઈચ્છા પણ પિતાને અપજશને ઉદય છે તેનું શું થાય? નાત જમાડવી તે હાથની બાજી છે, તેમાં ચોવટીયાને બોલાવી નાતનું ખર્ચ પૂછયું તે દેટસે કહ્યા. પણ શઠે બસે મંજૂર કર્યા અને જશ ખાટવાની વાત કરી. આ બાજુ તૈયારી કરી. કાલે નાત જમવાની છે. “હાથનું બાળ્યું” અને “ઘરનું સમાયું’.” અહિ ચવટીયામાં કોઈ માલિક નથી છતાં જોઈ આવું તે ખરે. શિયાળાને દિન હોવાથી ઘીથી કઠણ થયેલા લાડુઓ જોયા. અહિં શેઠ ખીજયા, અને ઘી પાછું નંખાયું. ઘીની તપેલી સાથે દીવેલની તપેલી હતી તે પણ નખાણું અને રાત્રે લાડવા તે વળાઈ ગયા. સવારે જમવા ટાણે ઓરડી લાડવાની ખેલી ત્યારે લેકે દીવેલના લાડવા એમ બેલવા લાગ્યા તેથી શેઠને જશ ન મળે. અહિં ભાગ્ય વિના જશ પણ મળતું નથી. હવે સર્વ વસ્તુ પુણ્ય કે ધર્મને આધીન છે અને તેથી જગતમાં કિંમતીમાં
Page #362
--------------------------------------------------------------------------
________________
આઠમુ
સદ્ધ પરીક્ષક
કિંમતી ચીજ ધર્મ છે અને તે કિંમતી થયા, તો પછી તેની પાછળ જરૂર નક્કી થવાના. અને તેથી જ ધર્મના કાંટા ધણા છે, જો આ કિ`મતી ન હોત તો કાંટા થાત જ નહિ. જેને જોઇએ તે આંખ ઉઘાડી રાખે તેા જ અસલી માલ મળે. ખબરદારી રાખવી જોઇએ. એટલે જેની સેકડા નકલ થઈ હોય અસલી માલ લેવા હાય તે ખબરદારી રાખવી નેઇએ. અહિં ધમ આર્યને ઇષ્ટ છે, પણુ તે ખબરદારી રાખે તો જ લઈ શકે, તે વિના અસલી ધમ ન જ મળે. નકારા ધને તપાસીને લેવાની વાત કહે છે, પણ સારા ગણવાને કષ્ટ દૃષ્ટિએ ? છોકરા છાપના રંગ સારા દેખે, પણ છાપ બરાબર ન નિરખે. એનાથી ચઢિયાતા હાવભાવ તપાસે. ત્રીજાએ કોઇની છબી તપાસી, જેની છબી છે તે બરાબર છે કે નહિ એ પણ જીએ. તેમ અહિં ધર્માં લેવાવાળા જુદી જુદી દૃષ્ટિએ વિચાર કરે. જેમને લાંબી બુદ્ધિ નથી, અકલ કે વિચાર નથી તે માત્ર ખાદ્ય લિંગ માત્ર દેખીને ધર્મની તપાસ કરે, એટલે સાધુમહારાજના ખાદ વન-લોચાદિ, ગોચરી, રિયાસમિતિ આદિ સર્વને તપાસે. મધ્યમ બુદ્ધિવાળા એ તપાસે કે ત્યાગ લેવામાં ડૂબી જવાનું થાય તે સારું. એમ કેમ ? તો પ્રાચીનકાળમાં એક શેઠે બહારગામ જવા માટે એક સાવાહ લીધો. એક માણસ ભીખારી રસ્તામાં મળ્યા, અને તેને રસ્તામાં ખાવાનુ સારું મળ્યું. એટલે તે બીજે દિને ભિક્ષા માટે કર્યો નહિ. ખીજે દિને એથી સારું ખાવાનું આપ્યું. અહિં સા વાહે દેખ્યું કે આણે જરૂર છઠ્ઠુ કર્યો હશે. અહિં પેલે વિચારે છે કે મેં એ દિન ન ખાધું એટલે પેલેા ભક્તિ કરે છે. અહિં એ દિનને આંતરે છઠ્ઠ કરે છે. અહિં ઇંદ્રનાથે વિચાર કર્યો કે હવે મારે અહિં રહી કામ શું? સાનું કામ શું છે? બ્હારગામની ભાગોળે ઝૂંપડી બાંધી રહ્યો. બધા ભકતા થયા. ભાજન પણ પેલા એક લાવે છે તેને લાભ મળે છે, બીજાને આંટા મારવાના થાય છે તેથી જે તે અહિં ઝાલર માંડે અહિં આ સાધુનુ નામ એકપિડિયા.
ભાજન કરાવે
૭૫
Page #363
--------------------------------------------------------------------------
________________
ડશક
[ વ્યાખ્યાન તેવામાં પ્રભુ વીર પધાર્યા. ત્યારે સાધુઓ કહે છે કે-ગોચરી જઈએ. ત્યારે પ્રભુએ ના પાડી. કેમ ? તે પેલા બધા સામા લઈને આવ્યા હતા. પછી વીરે અનુમતિ આપી. ત્યારે ગીતમસ્વામીજીએ પૂછયું કે કેમ પ્રથમ મનાઈ કરી હતી અને હવે કેમ જવાનું કહો છે? એટલે આખી વાત સમજાવી. અને છેવટે કહ્યું કે–તું ઈન્દ્રનાથને કહે કે–હે એકપિંડ્યિા ! તને અનેકપિંડિ જેવાને ઈચછે છે. આવી રીતે ગૌતમસ્વામીજીએ કહ્યું. પછી પિતે વિચારમાં આવે છે કે મને કહેવાનું તત્ત્વ શું ? ક્રોધ શમ્યા પછી પણ વિચાર આવે તેનું નામ જ માણસાઈ. તે વિચારે છે કે-તે સાધુઓ તે ઘણે ઘરે જઈને લે છે, મારે માટે પારણાની તૈયારી ઘણી જગે થાય છે તેથી હું અશુદ્ધ પિંડ લેવાવાળે છું. તેઓ માધુકરી વૃત્તિથી લે છે. બાળકના પારણાની વાટ જ જુએ, ગોચરી શુદ્ધ છે કે અશુદ્ધ તે પણ ન તપાસે. બાળક માત્ર બાહ્ય સંગેને જુએ પણ નિયમને ન તપાસે. બાળક ધમની પરીક્ષા બહારના સંજોગોથી કરે ત્યારે મધ્યમ સંયોગ અને નિયમને પણ તપાસે. નિયમે કયા ? પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને પણ પાળે છે. હવે તે સમિતિ શું? પારિભાષિક શબ્દોને અર્થ કહીએ તો ચાલવામાં, બોલવામાં, ખોરાક લેવામાં, વસ્તુને મૂકવામાં અને તેને છોડવામાં પણ મર્યાદા. આનું જ નામ પાંચ સમિતિ. પાંચની મર્યાદા સાથે મન, વચન અને કાયા ઉપર કાબૂ હોય એટલે સંગિક સ્થિતિ સારી હેવા સાથે આ શારીરિક સ્થિતિ સારી હોય તે જ ધર્મ ગણાય. જે શારીરિક સ્થિતિ સારી ન હોય તે ધર્મ ન ગણાય. મધ્યમ આ બન્નેને જુએ, અને બુધ પુરુષ બને જેવા સાથે સિદ્ધાંત સારે છે કે નહિ એ મુખ્યતયા તપાસે. હિંસાદિ પાંચને ત્યાગ તે સર્વ દર્શનકાએ માન્યો છે, પણ કેઈએ તેને ઓતર કર્યો નહિં. અન્ય મતવાળાએ નવ તત્ત્વો માન્યા. પણ મુખ્યમાં જીવાદિ નહિ લેતાં દ્રવ્ય-પ્રમાણ-પ્રકૃતિ-અંધાદિ રૂપે તેને વિભાગ કર્યો. જૈન ધર્મમાં કર્મને આવવાનું કારણ તેનું નામ આવ. કર્મને રોકવાનાં
Page #364
--------------------------------------------------------------------------
________________
આઠમુ"]
સદ્ધ પરીક્ષક
કારણ તેનું નામ સવર. કર્મોને તોડવા તેનું નામ નિરા. આ તા. જૈતાએ માન્યાં છે, ઈતરામાં દ્રવ્યાદિકની મુખ્યતા છે ત્યારે જૈનમાં મુખ્યતા વાદિની છે, હવે તત્ત્વા ભાષ્યકારે પણ જીવાદિ તત્ત્વા કહ્યા, પણ દ્રવ્યાદિ ન કહ્યા. જો કે જગતમાં સર્વાં દ્રવ્યપર્યાયેા છે ખરા, પણ સાધ્ય અને સાધનદષ્ટિ જેમાં હોય તે જ તત્ત્વ કહેવાય. તેવા વિભાગ વિનાના તત્ત્વા મેાક્ષ માટે ઉપયોગી ન થાય. તૈયાયિકાએ પ્રમાણુ દિપે, સાંખ્યાએ પ્રકૃત્તિ રૂપે, ઔદ્દોએ વેદારૂિપે તત્ત્વાના ભેદો કર્યાં. પશુ જેનાથી બાલક-સાધક માલમ પડે, તેને દૂર કરવાના સાધના હોય તેવી તત્ત્વ તરીકેની વહેંચણી તો જૈનશાસને જ કરી છે. નાના છોકરા કાચના કટકાને મૂકે તેા પણ હીરો કરીને કબાટને તાળું વાસે છે. અહિં નામ માત્રથી હીરા છે, વસ્તુથી નહિ. શબ્દમાત્ર છે. ઝવેરી હીરા લઇને પેટીમાં મૂકી તાળું વાસે છે, અને તેથી તે શબ્દરૂપ હીરો હોવા છતાં વાસ્તવિક છે. જીવતત્ત્વને સ` આસ્તિકો માને છે, પણ તે જીવ કેવળજ્ઞાન સ્વરૂપવાળા છે એવી રીતે માનવાવાળા એક પણુ વ નથી, કેવલજ્ઞાન સ્વરૂપવાળા જીવ નથી, તે તે જ્ઞાનને ઉત્પન્ન કરવાનું અથવા જ્ઞાનાવરણીયાદિને તેાઢવા માટે સાધના પણ માનવાનું કયાંથી ખને અન્ય મતામાં સયોગિક કે શારીરિક સ્થિતિ સુધરવા છતાં, તત્ત્વમાં શૂન્ય, એટલે કેવલજ્ઞાન સ્વરૂપવાળા કે વીતરાગ સ્વરૂપવાળા જીવ ન માને. તેથી ફરક શું? તેથી નાસ્તિક કહેવાય એજ ને ? પણ નાસ્તિક પાપ નથી એમ કહે, અને પાપ કરે તેથી દુર્ગંતિ જવાનું અટકી પડવાતુ નથી. પોતે માને કે ન માને પણ સત્કાર્યોનુ ફળ તા મળે જ. મિથ્યાદષ્ટિ દેવલાકને તા માનેને? ગૃહસ્થવેશવાળા મિથ્યાદષ્ટિ અને સાધુ પણ નવ ચૈવેયક સુધી જઇ શકે છે, જેની સુગન્ધ આવી તે ચાલી જવાની નથી. કૂળ માતા કે ન માને. એવી જ રીતે પુણ્ય પાપ માને તે પણુ ફળ તા ભાગવવાના છે. ન માનવાથીય તેના ફળ તે ભાગવવાના જ છે. તેથી આસ્તિક નાસ્તિકમાં કુરક ? જરાક લગીર આગળ
:
::
'
७७
Page #365
--------------------------------------------------------------------------
________________
ષોડશક
[ વ્યાખ્યાન
આવ ! વના સ્વરૂપને જાણે ત્યારે તેને પ્રગટ કરવા ઉદ્યમ
કરે, અને તેને રોકનારાં કર્મને હવે જે જાણશે જ નહીં તે કેવલજ્ઞાન સ્વરૂપવાળા માને, તેને રોકનારા કર્માં માને તે જ પ્રગટાવવા ઉધમ કરે, બાકીનાએ તે ઉદ્યમ જ નહિ કરે, તેથી પંડિતા ત્રણે પ્રકારની સ્થિતિથી તત્ત્વ તરીકે તપાસ કરે, એટલે સિદ્ધાંતદ્વારા બંધુ તપાસે. બાળક, ખાદ્ય સંજોગ જુએ, મધ્યમ શારીરિક સ્થિતિને વિચાર કરે. જે પંડિત તે શાસ્ત્રના તત્ત્વતી પરીક્ષા કરે. આવી રીતે ત્રણેને પરીક્ષાનું સાધન કયું? અને પરીક્ષ્ય કયું એકને દૃષ્ટિએ વિચારે અને પરીક્ષાએ સાધન. પરીક્ષ્ય સયેાગ, શારીરિક અને તત્ત્વ એ ત્રણ છે, પણ મૂળનું સ્વરૂપ કયાં જણાવ્યુ` છે? એટલે આલક કાળુ, મધ્યમ કાણુ અને બુધ પણુ કાણુ ? તેનું સ્વરૂપ શું ? તો બાળકની સ્થિતિ એ હોય ટ્રુ—પ્રયત્ન કરવા, પણ ફળ થશે કે નહિ તે વિચારવાનુ બાળકને ન હોય. બુદ્ધિશાળીઓના પ્રયત્ના કૂળના અનુમાને હોય. કળારાએ પ્રયત્નનો નિશ્ચય કરે. એટલે ફળની અપેક્ષાએ જે પ્રયત્નાની મંદતા તીવ્રતા રહેલી હોય છે. જંગલમાં ગયા હોઇએ, અને હાથમાં માર, રૂપી અને હીરા હોય તો ત્રણેને બચાવવાના પ્રયત્ના જુદા જુદા હોય છે. કારણ, કિંમત એકબીજાની તારતમ્યતાવાળી છે. હવે અહિં રૂપિયાની, મહારની અને વનમૂડીની કિંમત સમજી નુકશાન કેટલુ થશે તે ઉપરથી જ પ્રયત્નનુ તીવ્ર, મદ અને મધ્યમપણું થાય છે. તે કાને ? બુદ્ધિશાળીતે, પણ બાળકને તો ફળ કે તેના સાધનોને નિશ્ચય કરીને પ્રવૃત્તિ કરવાની ન હોય. બાળકને તો માત્ર ધ કરવા એ એક જ ધ્યેય કે લક્ષ્ય હાય. ફળ તપાસવાનું બાળકને ન જ હોય. મધ્યમપુદ્ધિતુ મધ્યમાચારઃ મધ્યમ બુદ્ધિવાળા મધ્યમ આચારનાં પ્રવ્રુત્તિ કરે. જે પંડિત છે, તે ફળ, સાધન તરફ પ્રવૃત્તિને ન દેખે પણ મેાક્ષને મા` છે કે નહિ એ એક જ ધ્યેય રાખે. દુનિયામાં ગાંધીવાદવાળાને
૭૮
તેને
જાણી ઉધમ ા
રાકવા ઘમ કરે. કરશે ? અહં જવને
Page #366
--------------------------------------------------------------------------
________________
આઠમું]
સદ્ધમપરીક્ષક
૭૯
-
::
પૂછીશું તે કહેશે કે-ધ્યેય શું ? તે દેશની આબાદીમાં અહિંસા. તેમ અહિં તિલકવાળાઓ આબાદી જ છે. હિંસા થાય કે ન થાય તે જુએ, તેમ અહિં પંડિત પુરૂષ તે પ્રભુના માર્ગને જ તપાસે. દ્રવ્યવિરાધનાના ત્યાગરૂપે માર્ગ હોય તે તેનું આચરણ કરે. આઠ પ્રવચન માતામાં પણ મોક્ષની દષ્ટિ
ની હોય તે પંડિત મોક્ષમાર્ગ સિવાય બીજું ધ્યેયજ ન હોય. સર્વ પ્રવૃત્તિ મોક્ષમાર્ગ માટે જ. કોઈ પણ પ્રવૃત્તિ માટે સિદ્ધાંત એક જ, પછી તે નદી ઊતરવાનું હેય કે વિહાર કરવાનું હોય પણ માર્ગ તે મોક્ષનો જ છે. શારીરિક, સંગિક સ્થિતિઓ પણ માર્ગ વધારનારી હોય તે જ કામ લાગે. તે વિના તે પણ કામે નથી લાગતી. કોઈ કહે કે સવારનું પ્રતિક્રમણ કરું. અને તેમાં ચાર પાંચ કલાક કાઢું. અહિં તે પ્રતિક્રમણના સૂત્રોની શુદ્ધિની સ્થિતિમાં છે, સંવરમાં જ છે. તેમજ વિહારના અંગે હું ધીમે ધીમે કરીને જાઉં. અહીં ભિક્ષા કરીને ગામમાં ફરે કે બહાર ફરે તેનું મને તત્વ નથી. મોક્ષમાર્ગ વ્યવસ્થિત થાય, આપણું આત્માને ચઢાવે. ઈરિયાસમિતિ તે પણ માર્ગ માટે. માર્ગને ભેદ થતું હોય તો તે કામ ને લાગે. તે કેમ ? તો કોઈ ટેકરા ઉપરથી સાધુને ચક્કર આવ્યાં. અહીં જે ઈરિયાસમિતિમાં ધીમે ધીમે ચાલીને જાય તે જવા પહેલાં ચકરી ખાઈ પેલો પડી જાય તે કામ ન લાગે. તેમ જ ભાષાસમિતિને અંગે કોઈ ખોટી વાત કરે અને તેમાં ઘણું જ સારું કહીએ તે ઠીક નહિ. કારણું માર્ગ ભેદાય. તેવી જ રીતે પંચસમિતિ અને ત્રણ ગુપ્તિમાં પણ માર્ગની દષ્ટિ જેની હોય તે પંડિત હેય. આવી રીતે પરીક્ષા કરનારા ત્રણ, તેની રીતિઓ પણ ત્રણ જણાવી. ગોચરી વિહાર પઠિમણું તાપનાદિ અસાર છે?
બાળક દેખવાધારા પરીક્ષા કરે. શાથી ? સંગિક સ્થિતિ, મધ્યમ વિચારધારા પરીક્ષા કરે તે શારીરિક સ્થિતિએ, અને બુધ
Page #367
--------------------------------------------------------------------------
________________
૮૦
ડશક
[ વ્યાખ્યાન પરીક્ષા કરે તે આત્મિક સ્થિતિએ જુએ. જે સંગિક સ્થિતિ છે તે આત્માની શુદ્ધિ વિના થતી નથી. વિહાર–ત્યાગઆતાપના આદિ જે કર્યો છે તે આખી દુનિયા કરતી નથી. પણ સાધુઓ કરે છે. અને તેને દેખનારા તે બાળક જ કેમ ? સંગિક સ્થિતિ બે પ્રકારે ઉત્પન્ન થાય છે. જેમ અગ્નિને અંગે, ઉષ્ણુતા, દાહકતા, પ્રકાશતા એ પણ ચિન્હ છે, તેમ સગડી એ પણ ચિન્હ છે. કારણ શિયાળામાં કોઈ સગડી લઈને જાય તે કહી શકાય કે આમાં અગ્નિ છે. પણ તે સગડી બાહ્ય સાધન છે. અહિં બાળક જે સંયોગિક સ્થિતિને તપાસે તે બહારનાં ચિન્હ તપાસે. એટલે જેમ રાજાને અંગે મુકુટ, કંડલ. તે રાજા હોય તો પણ ધારણ કરે અને નાટકીયે પણ ધારણ કરે. બાહ્ય સ્થિતિ તે અસાર છે. તે કેમ ? તો તે નવ ગ્રેવેયક સુધી બહારની સ્થિતિ લઈ જાય. જૈન ધર્મમાં પળાતાં મહાવ્રતો મોક્ષબુદ્ધિએ ન લે પણ કેવલ દેવલોકની પ્રાપ્તિ માટે સર્વ વર્તને રાખે. અરે! પૂજાવા માટે રાખે. જેનાથી દેવલોક મળે તે સ્થિતિને અસાર કેમ કહેવાય? અહિં પુણ્ય કરીને સાર મળે છે, તે અસાર નથી; પણ આત્મીય દષ્ટિએ–મોક્ષમાર્ગની અપેક્ષાએ અહિં વાત છે, એટલે સંયોગિક સ્થિતિથી પુણ્ય બંધાય પણ ધર્મ ઉત્પન્ન થવાને આધાર નથી.
વિહાર, ગોચરી, આતાપના, પહિમણાદિ જે બહા૨ની સંગિક સ્થિતિ તે ભગવાને કહી છે. છતાં અસાર કેમ? તે એક જ મુદ્દાથી કે તેનાથી ધમીપણું આવવું મુશ્કેલ છે. તેની સાથે ધર્મ ઉત્પન્ન થવાને સંબંધ નથી. - વાછરડાને રંગે અને શોભે પણ સારે, પણ તેનાથી દૂધ ઉત્પન્ન થવાનો સંબંધ નથી. તે તો ગાયની સાથે છે, તેમ અહિં - ગિક સ્થિતિને ધર્મ ઉત્પન્ન થવાનો નિયમ નથી. કારણ તે બાહ્ય સંગિક સ્થિતિને ધર્માઓ ધારણ તો કરે છે. પણ તેમાં અવિડંબકો હોય છે, છતાં તેવી રીતે વર્તવાવાળા–અવિડંબકોજ હેય એમ નહિં પણ વિડંબકીય હેય છે. વિડંબક શાસ્ત્રમાં કોને કહ્યા છે ? અભય અને દુર્ભવ્ય
Page #368
--------------------------------------------------------------------------
________________
આઠમું ]
સદ્ધમપરીક્ષક
હવે લાજે કે શરમે પ્રવૃત્તિ થતાં પાછો માર્ગે આવી જાય. પણ આ વિડંબકને તે અત્યારે ભાવશૂન્ય પ્રવૃત્તિ છે અને આગળ પણ ભાવ નહિ થાય. તેવા અભવ્ય સરખા વિડંબકો એટલે શાસનની વિડંબના કરનારાઓ પણ આ સંયોગિક સ્થિતિને ધારણ કરે છે. તેમને વળી તપસ્યા, વિહારાદિ કરવાનું કામ શું ? તે કાર્યવશ– એટલે જિનેશ્વર મહારાજ જે વખતે વિચરતા હોય તે વખતે દેવનું આવવું થાય તેવી અભવ્યાદિને એમ થાય કે આ કેક સમર્થ જીવ હશે ત્યારે જ દેવ આવે છે. આવું સમર્થપણું તે તે સાધુપણાના આચાર સિવાય ન જ મળે. આવી વાત દેવ પાસેથી પણ સાંભળે કે અમે સાધુ આચારથી દેવપણને પામ્યા છીએ. તેમજ ગામનમાં ૫ કહેવાય. પછી શંકાને સ્થાન ન જ રહે. આ ચારિત્ર દેવલેકનું કારણ છે એમ માની અભવ્ય અને દુરભા પણ સંયોગિક સ્થિતિને સુધારવા માગે. બાહ્ય સંગિક સ્થિતિના સુધારા ઉપર ધર્મના નિશ્ચય નથી એમ હરિભસૂરિજી કહે છે, શાથી નિયમ નથી? તો દુનિયામાં જેમ ધૂમ હેય ત્યાં અગ્નિ હોય પણ અમિ હોય ત્યાં ધૂમ હોય એ નિયમ નથી. જેમ લોઢાના ગેળામાં. આવી રીતે બાહ્ય સંગિક સ્થિતિ સુધરી હોય ત્યાં ધર્મ હેવાનો નિયમ નહિ, પણ ધર્મ જ્યાં હોય ત્યાં તે બહારની સંયેગિક સ્થિતિ સુધરેલી જ હેવ એમ બે નિશ્ચય કરવાના. ધમ હોય તેની જ બાહ્ય સ્થિતિ સુધરેલી હેય. જો આત્મા સુધરેલો ન હૈયા તે બાહ્ય સ્થિતિ સુધરેલી ન હોય. ગૃહિલિંગ કે અન્યલિંગે સિદ્ધ કાણ? જેને બહારના આચારની માન્યતા હોય તેની તીવ્ર ભાવના થઇ હોય. તે લેવાની તૈયારીમાં આકસ્મિક ભાવના વિચિત્ર થઇ હોય તો તે જ લિંગે સાધુ થઈ મોક્ષે જાય. અન્ય લિંગે સિદ્ધ પણ કેવળજ્ઞાન પછી બે ઘડી જ આયુષ્ય હોય તો. વધારે હોય તો સ્થાવરમાં આવી જ જાય. મરુદેવી માતાને જેમ કેવલણ ન થવું
Page #369
--------------------------------------------------------------------------
________________
૮૨
વાડશક
[ વ્યાખ્યાન
અને આયુષ્ય પણુ તૂટયુ.. એટલે અતીય સિદ્ધ થયા. અન્યલિંગે સિદ્ધ થાય તે ભાવનાથી બન્યું છે. અહિં ત્યાગતી ભાવના સારી હતી માટે કેવલજ્ઞાન થાય. નકામા ત્યાગ'વાળાને કેવળજ્ઞાન થયેલું સાંભળ્યું છે જેને ત્યાગ નકામે લાગે તે મા'માં રહી શકતા નથી, પછી કેવળજ્ઞાન તે ઢાય જ કયાંથી ? હવે સયાગિક સ્થિતિ
સુધરે અને ભાવના ન પણ સુધરે તે ખને, પણ ભાવના સારો હાય તેનો સયાગિક સ્થિતિ સારી હોય જ. વિડકા ચારિત્ર કેમ સારું' પાળે છે. અરે ! માખીની પાંખ પણ ન દૂભાય તેવું ચારિત્ર પાળે, ખાવાના નાના બચ્ચાં પણ ધૂણીએ જ બેસે. ” તેમ સર્વાં ભગવાન શાસનના વેરી તરીકે શાનને ચલાવતા હોય તે વખતે સાધુઓના આચાર કર્યા ? કહો કે ક્ષીણુમેહના, તે વખતે અભવ્ય કે દુરભવ્ય પણ જોડાય તે જ્ઞાથી ? દેવલાકાદિની ઈચ્છાએ. અને તેથી તે વિબકા સંચૈાગિક સ્થિતિને ધારણ કરનારા હોય છે, માટે તેમના ધર્મના નિયમ ન ગણાય એટલે બાળક સયાગિક સ્થિતિને નિરખીને ધર્મો તપાસે છે. શરીરમાંથી અણુસમજીપણે નીકળેલું ઝેર જરૂર જીવાડનારું છે. તમે તેા હિંસા, ચેરી, જૂ આદિ કાવશે ક્યાં કે મેક્ષને માર્ટ માં પણ તેથી તમારી સદ્ગતિ તા થવાની જ છે તે? અભયૈાને ઇચ્છા પુદ્ગલની, ધ્યાન આર્ત્તધ્યાન છે, છતાં તેવી રીતે પાળેલું સાધુપણું પણ નવ ચૈવેયક સુધી લઇ જાય, મન ભલે ન સુધર્યુ હોય તો આટલી ઉચ્ચ સ્થિતિએ સાધુપણુંાના બાહ્ય સંગૈાગ લઇ જાય છે. ત્યાગ પાતે ત્યાગ છતાં ત્યાગનું સત્યાનાશ વાળે. જેમ સુભ્રમ બ્રહ્મદત્ત જેવા ચક્રવત્તાઁ સરખાએ પ્રથમ ભવમાં સાધુપણાં લીધાં તે ત્યાગ ખરા, પણ પરિણામ શું ? ત્યાગના સત્યાનાશ થયા તે ? એટલે ખીજા વાસુદેવના ભવમાં પ્રત્યાખ્યાન જ ન પામે. વળી એક ત્યાગ પાતે ત્યાગનું ઝ.ડ જ ઉગાડે, જેમ વાસ્વામીજી આગળ પાડાશી આવેલા તે કહે છે કે આન: બાપે દીક્ષા ન લીધી હાતા તે મહોત્સવ કરત. ’' અહિં
Page #370
--------------------------------------------------------------------------
________________
નવમું ]
સદુધમપરીક્ષક દીક્ષાને ધિક્કારતે શબ્દ કહેવો તે વજસ્વામીજીના રવાડે રૂવાંડે સળગી રહ્યો છે. જે આ મા પોતાનો રાગ છેડે તે મારી દીક્ષા થાય. “મા”ને રાગ છોડાવવા માટે છ બહિના સુધી રુવે છે. છ માસની ઉંમરે સાધુને આપે છે ત્યારે રાતે બંધ થાય છે. અહિં કેટલાક ત્યાગ એવા હોય છે કે આવતા ભવે ત્યાગનું ઝાહ ઊભું કરે છે,
અહિં બે પ્રકારના ત્યાગમાં બાળક કથા ત્યાગને દેખે છે. પિતાને લાગે ન વળગે તે ત્યાગ ન જ હેાય. ત્યાગને અંગે લાગી હોય તે પછી ધર્મને અંગે પ્રતિબંધ ન હોય. જાણીને કરે એટલા માત્રથી ત્યાગ કહેતે હેય તો તે ત્યાગ. તેના ફળ વિગેરેને ન જુએ, તે સાચે ત્યાગ ન ગણાય વિગેરે અગ્રે કહેશે.
વ્યાખ્યાન ૯ જન્મવા છતાં કર્મ ન બાંધવું એ હાથની વાત છે.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્યજીના ઉપકારને માટે ષડશક પ્રકરણની ટીકા કરતા થકા આગળ જણાવી ગયા કે આ સંસારમાં ઘણથલ્યાણ આદિ અનાદિકાળથી આ જીવ રખડપટ્ટી કરતો આવ્યો છે. કદાચ કહેવામાં આવે કે અમને આ જન્મની કે ભવની પણ ખબર નથી. દરેક મનુષ્ય ગર્ભમાં નવ માસ રહ્યો. વળી તિર્યંચ કરતાં વિચિત્ર સ્થિતિમાં રહો. તિયાની ગર્ભસ્થિતિ કોઇની ત્રણ માસ કે ચાર માસની અને તે અવસ્થા સીધી, પણ અહિં તે નવ માસ દુર્ગધીની સ્થિતિમાં અને ઊંધે માથે. જન્મ્યા પછી દુર્ગધ સહન ન થાય, પણ ત્યાં તે નવ માસ સુધી રહ્યો, તેને ખ્યાલ ક્યાં આવે છે જે દરેક જાણે છે કે અમે જન્મા છીએ. ઘેડીયામાં હીંચ્યા છીએ અને માતાનું દૂધ પણ પીધું છે. એ વાત ખરી પણ કઈ જગે ઘડિયું હતું તેમજ કઈ દાઇયણ હતી
Page #371
--------------------------------------------------------------------------
________________
પડેશક .
[ વ્યાખ્યાન
વિગેરે ગર્ભમાં આવ્યા છે અને જમ્યા પછીની બાળકની અવસ્થાના પણ ખ્યાલ નથી. જેને આ ભવના જન્મ સંબંધી હેવાલને ખ્યાલ નથી તેને ગયા ભવની વાત મુશ્કેલ છે, તે પછી અનાદિની રખડપટ્ટીની વાત કરવી તે ભેંસ આગળ ભાગવત છે. વાત ખરી, પણ નહિ રખાયેલે પદાર્થ પણ ચિહ્નધારાએ મનાય છે. જેમ દાદાના દાદા દેખ્યા નથી તે પણ તે માનવા પડે છે, કારણ કે નહિં તે પિતાદિ હોત જ નહિ. એટલે દાદાનાં દાદાનાં નામે પણ કેટલી વખત ન જાણીએ તો પછી દેખવાની કે ઓળખવાની વાત જ શી કરવી છે છતાં આપણી હયાતિ છે એટલે પિતાદિની ખાતરી માનવી પડે છે. વગર
ખ્યા ખ્યાલમાં ન આવે તેવી ચીજ કાર્યધારા માનવી પડે. તેમ અહિં પણ જન્મ અને કર્મ એ બેની પરંપરા છે. બીજ અને અંકુરાની જેમ પરંપરા છે એટલે બીજ વિના અંકુરા ન હોય અને અંકુરા વિના બીજ પણ ન હોય, તેથી અનાદિની તેની ઉત્પાદક શક્તિ માનવી પડે. જે બેમાંથી એકની શરૂઆત કરીએ તો બને નહિ. બનેની પરંપરા અનાદિની છે. કોઈની પણ આદિ કહી શકીએ તેમ નથી અને તેથી બને અનાન્નિા છે. પરસ્પર કાર્યકારણુવાળા તે બને છે. એટલે પ્રથમના બીને અંકુરા તે કાર્ય અને બીજા અંકુરાનું બી તે કાર્ય છે. તેમ અહિં શરીરધારાએ જન્મ માને છે કે નહિ ? અને જે માને તે કમજન્મની પરંપરા માનવી પડે. પ્રથમ કમ માને તો કમ વિના જન્મ થયે કેમ! કર્મ વગર જન્મ થાય તેમ નથી, કારણ છવ તે પ્રત્યક્ષ સિદ્ધ છે. હાય જે મૂર્ખ એમ નહિ કહે કે હું નથી. પણ સર્વ કોઈ હું છું એમ જ કહેશે. સુખ દુઃખી પણ સર્વ કોઈ કહે છે તેથી જ જન્મ છે એ માનવું પડે અને જન્મ તે કર્મ વિના હેય નહિ અને કર્મ તે પ્રથમના જન્મ વિના હોય નહિ. આવી રીતે જનમની પરંપરા અનાદિની છે અને તેથી છવ કર્મ દ્વારાએ અનાદિની રખડું પટ્ટી કરે છે. જેમ બીજ અને અંકુરાની પરંપરા અનાદિની માનવી પડે છે તેમ કર્મ અને જીવની
Page #372
--------------------------------------------------------------------------
________________
નવમું ]
સદૂધમપરીક્ષક સમજવી, છતાં કેટલાંક બી ચવાઈ જાય-ભુંજાઈ જાય તો અંકુર ન થાય. એટલે અંકુરાને ઉત્પન્ન કરવાની શક્તિ પીજમાં નષ્ટ થાય છે. તેમ અહિં આ આત્મામાં જન્મ કરવાની શક્તિ કર્મધારાએ છે તેમ અહિં કર્મને વાત કરવાનો રહેશે. બીજના ના અંકુરાને નાશ અને અંકુરાના નાશે બીજને નાશ થાય છે તે તેમ અહિં જન્મના નાશે કમનો નાશ થાય એમાં ના નહિ, પણ કર્મને નાશ થ જોઈએ. એટલે પ્રથમ કર્મને નાશ થવો જોઈએ. નિયાયિકોએ પણ જન્મ વીતરાગતા સિવાયને માન્ય છે, એટલે જન્મ સમયે વીતરાગ હોય જ નહિ. એટલે કર્મ સિવાય જન્મ થવાનો નથી. અને તેથી જન્મ કમ બનેનો નાશ થાય પણ તેમાં પ્રથમ કમને નાશ જોઈએ. જન્મ તે કર્મ વિના થતો નથી. કેમ છતાં જન્મને નાશ થાય જ નહિ. પણ જન્મ છતાં કર્મને નાશ શક્ય છે. જન્મ છતાં કર્મ ન બાંધવું તે આપણા હાથની વાત છે, પણ કર્મ છતાં જમવું નહિ તે આપણું હાથની વાત નથી. આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે શાસ્ત્રકાર કહે છે કે–આવતા ભવનું આયુષ્ય જેણે બાંધ્યું તે ક્ષપકશ્રેણિ માટે નકામો ક્ષપકશ્રેણિવાળાથી પરભવનું આયુષ્ય બંધાય નહિ. ક્ષપકશ્રેણિએ ચઢનાર તે જ હોય કે જે આવતા ભવનું આયુષ્ય ન બાંધે તેથી કમ હેય તો જન્મ રોકવો શક્ય નથી, પરંતુ જન્મ થવા છતાં નવું કર્મ ન બાંધવું તે શક્ય છે. કમ તે ઈચ્છા માત્રથી રોકાતું નથી. જે ઇચ્છા માત્રથી રોકાય તેમ હોત તો જગતની સ્થિતિથી કોઈ દુખી થાત નહિ. તેમ કોઇને પાપ બાંધવાની ઇચ્છા નથી. અને તેથી ઇચ્છા પ્રમાણે કમ બંધ થતો હોય તે કોઈ કમ બાંધત નહિ. ઈચ્છા હોય કે ન હોય પણ માધને હેય એટલે કર્મબંધ થાય. જેમ નાના બચ્ચાને ચકરી ખાવાની ઈચ્છા ન હોય તેથી ચકરી ખાવાથી મગજ પણ વેગમાં રહે છે અને પૃથ્વી ઝાડાદિને વેગમાં ફરતાં જુએ છે. તેમ અહિં કર્મના વેગમાં રહ્યા છતાં કર્મ બાંધવા નથી એ ન બની શકે
Page #373
--------------------------------------------------------------------------
________________
ડિશક
[ વ્યાખ્યાન
મરચાં ખૂબ ખાય અને કહે કે મારે બળતરા ન જોઈએ એ ન બને. તેમ અહિં પાપકર્મ બાંધે, અશુભ પ્રવૃત્તિ કરે અને કહે કે હું પાપ ન બાંધું, દુખી ન થાઉં એ કેમ બને ? જેને પાપ ન બાંધવું હોય તેણે તેના રસ્તા બંધ કરવા જોઈએ. આનું નામ જ ધમ છે. બીજી કોઈ ચીજનું નામ નથી. તેમજ તેને રૂપરસગન્યાદિ નથી. હું પાપ બાંધનાર ન થાઉં એમ ધારીને પાપના કારણેને દર કરવાં તેનું નામ જ ધર્મ. પાપના કારણેને દૂર ન કરે તેનું નામ અધર્મ અધર્મને કંઇ શીંગ-પૂછ નથી. જાનવરને તો શીંગ-પૂંછ પણ હોય છે. અહિં પાપની પ્રવૃત્તિ કરવી તેનું નામ જ અધમ, બીજું ચિહ્ન નથી. રૂપ, રસ, ગધાદિ પણ તેમાં નથી. આવી રીતે અનાદિ કાળથી આ જીવની થતી રખડપટ્ટીને ટાળનાર જો કોઈ ચીજ હેય તે પાપની પ્રવૃત્તિ બંધ થવી જોઈએ અને ધમને આદર એ જોઈએ,
પણ ધર્મ મળે કયાં ? ' કાછીયાની વખારમાં જાય અને મોતી માગે ક્યાંથી મળે ? તેમ જેઓ ગુરુતત્વને ઓળખી શકે નહિ તે ધામને પામી ન શકે. ગુરુઓને કેમ ધર્મના આપનાર કહે છે ? ધર્મના ઉત્પાદક, દેનાર, ચક્રવતી તે દેવ છે. શુદ્ધ દેવ મળે તે જ શુદ્ધ ગુરુ અને ધર્મ મળશે. માટે કહે કે ત્રણેની જડ જ દેવતત્વ છે. વાત ખરી, પણ ઉત્પત્તિની અપેક્ષાએ ત્રણે તત્વની જડ દેવતત્વ છે, પરંતુ બેધની અપેક્ષાએ કે જ્ઞાનની અપેક્ષાએ વિચારીએ તો ત્રણે તેમાં મુખ્ય તત્વ ગુરુતત્ત્વ છે. કારણ કેના પરિચયમાં કોની સેવામાં રહેવાના ? કહે કે ગુરુના. આખું શાસન ગુરુમહારાજને આધીન છે અને તેમના જ પરિચયથી ધમને સમજવાના. ઉત્પત્તિની અપેક્ષાએ દેવતત્વ છે. પણ પ્રતિબોધની અપેક્ષાએ કે શાસનની અપેક્ષાએ જે શરૂઆત થાય તો કયાંથી થાય? ગુસ્તત્વથી. હવે વિચારીએ કે જન્મથી જૈનધર્મમાં છીએ અને જૈન સાધુના જ પરિચયમાં આવેલા છીએ તેથી વીતરાગને જ દેવ માની
Page #374
--------------------------------------------------------------------------
________________
S
નવમું ]
સદુધમપરીક્ષક એ છીએ અને પંચમહાવ્રતધારીને જ સાધુ માનીએ છીએ, પણ કદાચ ઢીંગલા પંથીમાં કે બીજા કોઈ દર્શનમાં જન્મ પામ્યા હોત તો તે જ માનત. પણ આપણને જૈન ગુરુ મળ્યા એટલે જ શુ દેવાદિને માનવા લાગ્યા. અહિં સર્વના કારણે ગુરુ છે. તેથી મુનિસુન્દરસૂરિજી જણાવે છે કે-સર્વે કરવામાં ગુરુતત્વ જ મુખ્ય છે, આમ કહીને દેવતત્વને હલકું કહે છે અગર અપમાન કરે છે ને ? તે હલકું પાડવા ગુરુતત્વને મુખ્ય નથી કહેતા પણ હિતના અથ થવું, હિતનાં જે કાર્યો તે ગુરુમહારાજના વચનથી જ સધાય. તેમના વચન સિવાય હિતકાર્ય કરી શકીએ જ નહિ, સાંભળીને જ જાણી શકીએ છીએ. અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ પણું આદિ સર્વ વાન ગુરુમહારાજના મુખથી સાંભળીને જ જાણી શકીએ. સાંભળ્યા સિવાય જાણવાનો હક્ક તીર્થંકર સિવાય બીજાને છે નહીં. તીર્થકરમાં સ્વયં જાણવાનું ન લઈએ તો સ્વયંસંબુદ કહેવાય નહિ. તીર્થકરે તો સ્વયંબુદ્ધ હોવાથી તેમને ગુરુ ન હોય. શાસ્ત્રકાર કહે છે કે-ગુઓ વગર જાણી શકાય નહિ પણ ગુરુ એટલે કુળગુરુ, વિદ્યાગુરુ આદિ નહિ પણ જે મોક્ષમાર્ગ પ્રવર્તાવે, આત્મકલયાણમાં મગ્ન, પાપથી દૂર રહેલા તેવા ગુણના ભંડાર તે જ ગુરુઓ હોય. જગતમાં અંધકાર હોય તો વસ્તુને જોવા આંખ કારણ છે. પણ દીવા શવાય દેખી શકાતું નથી તેમ ધર્મના પ્રતિબોધ કે દેવતત્ત્વને પ્રતિબોધ પણ ગુરુઠારા જ મળે છે. તેમના વિના જણાય જ નહિ. આ કારણથી ભગવાન હરિભકસૂરિજી બાળક, મધ્યમબુદ્ધિ અને બુધ માટે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્વને સમજાવતા હતા પણ છેવટે ધર્મ કે દેવની પરીક્ષાનું સાધન ન જણાવ્યું પણ ગુરુની પરીક્ષાનું સાધન જણાવ્યું, તેના ત્રણ ભાગો છે. કોઈક બાલ, કઈ મધ્યમ અને બુધ, તે કેવી રીતે? તે માટે કહે છે કે–બાળક હોય તે ફળ દેખીને પ્રવૃત્તિ ન કરે પણ પ્રયત્ન કર્યા કરે. નાનાં બાળક ધૂળના મકાન પૂરા વાવડીઓ કરે પણ તેમાં ફળ ન હોય એ દષ્ટિ પણ ન હોય. મોટાઓને મહેલ
Page #375
--------------------------------------------------------------------------
________________
૮૮
પડશક
[ વ્યાખ્યાન
વાવડી કરતા જુએ તેથી તેઓ રેતીના પણ બનાવે છે પણ ફળને ન જ વિચારે. કારણું બાળકને પોતાની પ્રવૃત્તિનું શું ફળ થશે તે વિચારવાનું હેતું નથી. અનરામ એટલે ફળને નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે તે સદારંભ. પણ તેવી પ્રાપ્તિ જેની ન હોય તે બાળકે સમજવા. તેવા બાળકો હેવાથી તે ગુરુની પરીક્ષા કરવામાં ત્યાગને દેખે, એટલે સંયોગિક સ્થિતિ જુએ, તેના બે પ્રકાર, એટલે વેશ અને બાહ્ય વર્તન દેખે. વેશ જોઈ જે ગુરુ કે ધર્મને માનનારા હતા તેને અંગે કહી ગયા કે-આ બહારનું લિંગ તે અસાર છે. લિંગ બાહ્ય ચીજ છે, અસાર છે. તે કેવી રીતે ? આ વાત બે પ્રકારે છે. એટલે ધર્મ હોય ત્યાં બાહ્ય લિંગ હોય કે બાહ્ય લિંગ હેય ત્યાં ધમ હોય ? તે કહે છે કે ધર્મ હોય ત્યાં બાહ્ય લિંગ હેય, પણ બાહ્ય લિંગ હેય ત્યાં ધમ હેય એ નિયમ નહિ. ધૂમાડે હેાય ત્યાં અગ્નિ હોય એ નિયમ ખરો પણ અગ્નિ હોય ત્યાં ધૂમાડે હેય એ નિયમ નહિ, જેમ અયોગેલક. તેમ અહિં બાહ્ય લિંગ કે ત્યાગની સાથે (સંગિક સ્થિતિની સાથે ) ધર્મને પ્રતિબંધ નથી. જો કે ધર્મના કે દેવ, ગુરુની સાથે બાહ્યનો પ્રતિબંધ છે. નહિ તો વગર ત્યાગીને પણ ગુરુ માનવા પડે. બાહ્ય હથિયારવાળાને પણ દેવ માનવા પડે અને આરંભ પરિગ્રહવાળાને પણ ગુરુ માનવા પડે, પણ અહિં બાહ્ય વર્તન તો જોઈએ. તેથી સ્ત્રી હથિયાર છે તેને દેવ માનવાનું કહેતા નથી અને તે ન હોય તેથી દેવપણું આવી જાય એમ નથી, પણ જ્યાં દેવપણું હેય ત્યાં સ્ત્ર, હથિયાર કે માળા હેય જ નહિ. આરંભ પરિગ્રહ ન હોય તેથી ગુરુ માની લેવા એમ નહિ. પણ જ્યાં જયાં ગુરુપણું હોય ત્યાં આરંભ–પરિગ્રહ ન જ હોય. તેવી જ રીતે ધર્મને અંગે પણું આરંભ–પરિગ્રહને અભાવ હોય ત્યાં જ ધમ હેય એમ નહિ, પણ ધર્મ ત્યાં આરંભપરિગ્રહ ન જ હોય. કહે કે આવશ્યક ક્રિયા, તપ, કાત્સર્ગ આદિન અંગે ગુરુપણને પ્રતિબંધ નથી પણ જ્યાં ગુરુપણું છે ત્યાં
Page #376
--------------------------------------------------------------------------
________________
નવમું ]
સદુધમપરીક્ષક
આવશ્યક ક્રિયા તપ કાયોત્સર્ગાદિ હેય જ. એટલે બાહ્ય સંયોગિક સ્થિતિની સાથે ધર્મ વ્યાપેલે નથી પણ ધમ હોય ત્યાં તે વ્યાપેલાં છે. જ્યાં જ્યાં કષ હોય ત્યાં ત્યાં સેનાપણું અને સેનાપણું હોય ત્યાં ત્યાં કષપણું હાય. બાહ્ય વર્તન હોય ત્યાં ધર્મ હેય એ નિયમ રાખીએ કયારે? કે બીજા કોઈ નર્તન ન કરતા હોય તે. જેમ નાટકીયા નાટક ભજવવા રૂપ બનાવે, જેમ બહુરૂપી બહુરૂ૫ કરી આજીવિકા ચલાવે છે. એક વખતે સાધુમહારાજ તે ગામે પધાર્યા છે તે વખતે તે વિચારે છે કે મારું નામ બહુરૂપી, તેથી આ સાધુપણું એ પણ એક રૂ૫ છે, તેથી તે કરવા માટે તેમની પાછળ ફર્યો. સાધુની દરેક પ્રવૃત્તિ પોતે જોઈ અને તે પ્રમાણે કરી. છેવટે વેશ લેવા તૈયાર થયો. એ ભજવવા માટે નિષ્ણાત બન્યો. તે બીજા ગામમાં જઈ રાજા આગળ સાધુને વેશ ભજવવા લાગ્યા.' અહિં દાન દેવા ખુશ થયો છે પણ તેથી બીજા રૂપ જાણવા નહિ મળે. મોહ રાજાએ સર્વરૂપ જાણવા નવાણું કરાવ્યો. છેવટે સાધુનું રૂ૫ આવ્યું. અહિં ચરપુરુષોએ રાજાને જણાવ્યું છે કે આ છેલ્લું રૂપ છે. તે પછી હવે નથી. તેથી સાધુ ધર્મલાભ દઈ પધાર્યા પછી રાજા ભંડારીને દસ હજાર આપવા કહે છે. અહિં સાધુ ના પાડે છે. અમારે ખપ નથી. ધર્મલાભ દઈ પાછા ગયે સ્થાને આવી વેશ ઉતારીને ૫ છે આ. રૂપબા માગ્યા. રાજાએ કહ્યું તે વખતે કેમ ન લીધા ? તો રૂ૫ લજવવા નથી આવ્યો. રૂ૫ની કિંમત ન રહે. પછી રાજાએ આપ્યા. બાહ્ય સંજોગને આધીન જે ગુરુને માનીએ તો બહુરૂપી જેવા ગુરુને પણ માની લેવા. આજકાલ નાટકમાં કૃષ્ણના રૂપ આવે તેથી તેને દેવ તરીકે માનવા લાગી જાય છે પણ તે દેવરૂપે નથી. જેમ સ્ત્રી-હથિયાર કે માળાના ત્યાગ સાથે દેવપણું બંધાયેલું નથી પણ દેવપણાની , સાથે તેને ત્યાગ તે બંધાયેલે જ છે. એટલે જ્યાં દેવપણું હોય ત્યાં સ્ત્રી, હથિયારે કે માળાનો અભાવ બંધાયેલો છે. તેમજ ગુરુને
Page #377
--------------------------------------------------------------------------
________________
૯૦
ષોડશક
[ વ્યાખ્યાન અંગે વિહાર, પિંડ વિશુદ્ધિ બંધાયેલા છે એમ નહિ. માત્ર સુમુરને અંગે તે બંધાયેલા છે. તેવી જ ર તે ધર્મને અંગે જાણું બંધાયેલી છે પણ જયણાને અંગે ધમ બંધાયેલ નથી. દેવગુરુ કે ધર્મને અંગે સોગિક સ્થિતિ બંધાયેલી નથી. પદપંડિત, શ્વેકપંડિત, ગાયાપંડિત કે પિયા પંડિતથી જ્ઞાની કહેવાઈએ છીએ તે પછી જે જન્મથી ત્રણ જ્ઞાન લઇને આવનાર છે તેમને સંસાર છોડવાની જરૂર શી? કહે તેમણે કેમ છોડયો ? અહિં સંસાર છોડે તેટલા માત્રથી સાધુ હોય એ નિયમ નહિ. પણ જે સાધુ હોય તે સંસારના ત્યાગી જ હેય એ નિયમ છે. જેમ પ્રભુવીર ૨૮ વર્ષ પછી રાજકુંવર છતાં સ્નાનાદિ ન કરવા, પ્રાસુક ખાનપાનાદિ લેવા, બ્રહ્મચર્ય પાળવું, આ ગૃહવાસમાં સર્વ ત્યાગ કરે છે છતાં તેમને ગૃહસ્થ ગણીએ છીએ. અને તેથી તેમને ગૃહસ્થપર્યાય ત્રીસ વર્ષના ગણાય છે. જો કે પિથાપંડિતો તો અઠ્ઠાવીસ જ માનતા હશે. બે વર્ષ સુધી ત્યાગધર્મ સારી રીતે પાળ્યો છે છતાં શાસ્ત્રકારે કે કુદરતે અઠ્ઠાવીસ વર્ષ સુધીનું ગૃહસ્થપણું ન માન્યું, કારણ તીર્થકરને મન:પર્યવ જ્ઞાન સાધુપણાની સાથે જ હેય. મન:પર્યવ કુદરતથી ૨૮ મા વર્ષે કે ત્રીશમા વર્ષે થયું. કહો કે ત્રીશમા વર્ષે જ મન પર્યાવ થયું. બે વર્ષ ભાગના હતા છતાં કુદરતે તે ત્યાગ ન જ સ્વીકાર્યો. આ ઉપરથી કહેવું જોઈએ કે સાધુપણાની સાથે બાહ્ય ત્યાગ હોવો જ જોઈએ, તેવી જ રીતે જાણું હોય ત્યાં ધર્મ હોય જ એ નિયમ નહિ પણ ધર્મ હોય ત્યાં તે જયણું હોય જ. કાર્યને અંગે–દેવગુરુ. અને ધર્મને છોડીને બીજા કેઇ કાર્યને અંગે જેમાં બહુરૂપી આદિ કાર્ય હોય, સ્વપ્રપંચ પૂર્ણ કરવા માટે પણ વેશને ઉદાયીપ મારક જેવા વિડંબક ધારણ કરે છે. જેઓ જાવજીવન માટે ત્યાગ કરનારા છે. એટલે હિંસા, જૂઠ, ચોરી આદિના ભાગ સાથે તેનું પાલન તે જિંદગી સુધી બને કરે ત્યાં શું સમજવું ? કહો કે તેને તે સાધુ માનવો ને ? બાહ્ય સંયોગિક સ્થિતિની સાથે પણ સાધુપણું
Page #378
--------------------------------------------------------------------------
________________
નવમું ] સદૂધમપરીક્ષક
૯૧ બંધાયેલું છે ને ? મહાનુભાવ, એક વખત માની પણ લે કે–આવતા ભવને માટે બાહ્ય સ્થિતિ સુધરેલી હોય, પછી તે ભવ્ય કે અભવ્ય હોય, સમ્યગ્દષ્ટિ હોય કે મિયાદષ્ટિ હોય, અને તે જિંદગી સુધી સાધુપણું પાળનારા હોય. છતાં અમે તેને સાધુ તરીકે માનતા નથી. તો કેમ? આજકાલ કાયદો છે કે સાધુપણું લે તે હકકની અપેક્ષાએ ભરેલો. દુનિયાદારીને હક્ક ગયો. પાછો આવે તે પણ ન જ મળે. તેણે યાવછવ સુધી ધનાદિની માલિકી છોડેલી છે તેવાને ગુરુ માનવા કે નહિ? વાત ખરી, પણ બાહ્ય સંગિક સ્થિતિનો ત્યાગ જે આત્યંતર સ્થિતિના ત્યાગ વિનાનો હોય તો તે નકામે જ છે. પુલાક, બકરા, કુશીલાદિ પાંચને નિગ્રંથ કહીને ગ્રંથના ત્યાગમાં જ સાધુપણું કહે છે, તેમાં અમારી ના નથી, પણ ગ્રંથના ત્યાગને જ સાધુપણું નહિ કહે. કારણે બાણ ગ્રંય જે ધન, કુટુંબાદિને ત્યાગ. તે તો પરમ ત્યાગી પુરુષે માત્ર કરે છે. જેમ રંગે સેનું કહેવાથી કશે સેનું નથી એમ તે નહિ. પણ તેથી વસ્તુનો રંગ માત્ર જ અહિં સુવર્ણન લેવાનો છે. તેથી રંગ સિવાય બીજું કંઇ ૫ણ સુવર્ણનું ન મળે. વેશે સાધુ કહેવાથી વર્તાનાદિ ન હોય, તેમ અહિ ગ્રંથ માત્રનો ત્યાગ નહિ કહેતાં બાહ્ય ગ્રંથત્યાગની વાત કરી. એટલે અત્યંતર ગ્રંથના ભાગની વાત જ ન કરી. પણ બાહ્ય ત્યાગ જે વિહાર, આવશ્યકાદિ કે કાયોત્સર્ગ આદિ કરવાથી મનહરપણું આવતું નથી. કારણ આ જગતમાં આપણે જોઈએ છીએ કે બાહ્ય ત્યાગ તો જે સાચાયુઓ નથી તેમને પણ હોય છે. જેમ “લાગુwારરયાત નહિ નિર્ધા માત” સર્વે કાંચળી ઉતારી તેના ત્યાગથી દાઢ વિનાને થયું અને નહિ કરડે એમ મનાય નહિ, ઝેર વગરને ગણાશે નહિ, તેમ અહિં બાહ્ય વર્તન માત્ર રાખવાથી, પરિણતિ થયા વગર સાધુ, ધર્મ કે દેવ થઈ શકતા નથી. સ્ત્રી, હથિયાર કે માળા ન હોય પણ કેવલજ્ઞાનાદિ તો દેવનાં લક્ષણ હાવાં જ જોઈએ. હવે, જયાં દે૫ણું હોય ત્યાં શ્રી હથિયારાદિ ન જ હેય. ગુરૂ હોય ત્યાં
Page #379
--------------------------------------------------------------------------
________________
* ડેશક
[ વ્યાખ્યાન લેચાદિક હેય જ. ધર્મબુદ્ધિ હોય ત્યાં જાણું પણ હોય. આવી રીતે સર્પની કાંચલી જેવા બાહ્ય સંજોગે માત્રથી દેવગુરુ કે ધર્મ ન મનાય. તેવી રીતે આરંભ સમારંભાદિની પ્રવૃત્તિ ન હોય તેથી ગુરુપણું આવતું નથી. અને તેથી જ કહ્યું કે કાંચલી માત્ર છોડવાથી સર્ષ નિર્વષ થતો નથી તેવી જ રીતે બાહ્ય સંયોગિક સ્થિતિ સુધરવાથી દેવગુરુ કે ધર્મપણું આવતું નથી, તો હવે તે આવે ક્યારે ? જેમ સર્પમાં દાઢ તૂટે તો. જ નિર્વિષપણું આવે તેમ દેવમાં મહાદિ તૂટે તો જ આવે, ગુરુમાં અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાનાવરણીય તૂટે તો આવે, તેમ ધર્મમાં પાપબુદ્ધિ માટે તો જ આવે. બાહ્ય સંયોગિક સ્થિતિ જોયા વગર દેવગુરુ કે ધર્મને માનવા તે શી રીતે બને ? તે કરવા માત્રથી સાધુપણું નથી. પણ સાધુપણા આદિથી તે તો છે જ. એન થી સાધુપણું ઉત્પન્ન નથી થતું પણ સાધુપણું હોય ત્યાં તે તો હોય જ. એકલાં બાહ્ય ચિન્હ હોય ત્યાં દેવાદિ ન જ માનવા. જગતના પદાર્થો માં માયાવી પણું ન જ હાય. જેમ સેના, ચાંદીમાં મૂળમાં કે છેવટમાં જે પીળાશ કે સફેદાઈ હોય તે આખા ભાગમાં જ હોય. એટલે જેવું અંદર તેવું બાહ્ય અને જેવું હાર તેવું અંદર, આ જડ પદાર્થમાં હોય છે. પણ આ ચેતન પદાર્થોમાં ચક્રાવે છે. કારણ અંદર કંઇ તો બહાર જુદું. અને બહાર જુદું તો અંદર કંઈ ત્રીજું જ હોય. જડ પદાર્થોથી ઠગાવાનો સંભવ જ નથી. માત્ર ચેતનથી ઠગાવાને સંભવ હોય છે. કારણ તેની બહાર અને અંદરની સ્થિતિ ભિન્ન હોય છે. બીજાઓમાં બહાર અને અંદર એક જ હોય છે. તમારામાં ખાનું ચારિત્ર દેખાવા છતાં અભવ્ય કે દૂરભવ્ય માનીએ. વાત ખરી, પણ બીજાની તને ખબર સરખી પણ નથી. ખબર હોય અને બેલે તેની કિંમત, પણ વગર ખબરે જે બોલે તે દેઢડાહ્યો કહેવાય. કારણ ઇતરમાં પણ બાહ્ય કે અંદરના બે વિભાગ રાખેલા છે. તે કથા અને કેવી રીતે વિગેરે અધિકાર અગ્રે જણાવાશે.
Page #380
--------------------------------------------------------------------------
________________
દશમું]
સદુધમપરીક્ષક
વ્યાખ્યાન: ૧૦ ભણવાના ન્હાને તપને રોકનાર દીક્ષાના ય બહાને રોકશે
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભસૂરિજી મ. ભાગ્ય જીવોના ઉપકારાર્થે, પડશક પ્રકરણની રચના કરતાં થકા આગળ જણાવી ગયા કે-આ સંસાર સમુદ્રમાં મનુષ્યને ભવ પ્રાપ્ત થશે એજ મુશકેલ હતો. કારણ આપણે આગળ સામાન્ય સમજાવી ગયા કે દેવભવ પામવો સહેલે છે પણ મનુષ્યભવ પામવા દહીલો છે. કારણ દેવ૫ણું પામવાનાં સ્થાનો અસંખ્ય છે. પણ મનુષ્યપણું પામવાના સ્થાને તો ગણત્રીનાં એટલે ૨૯ વેઢા કહે કે છજ્જુ સુધી ગણત્રી કરે તેટલાં જ છે. આ ઉપરથી દેવપણું સહેલું છે. વળી દેવપણાના ઉમેદવારે થડ છે એટલે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જ મેળવે. પૃથ્વી આદિ કે નારક, દે પણ દેવપણે ન ઉપજે. મનુષ્યને અંગે ઉમેદવારો ઘણા છે. એટલે એકેન્દ્રિયના સર્વ જીવો એટલે અનંતકાયપણુ મનુષ્યપણે ઉપજી શકે–એટલે તેના ઉમેદવારો અનંતાનંત છે. જેના ઉમેદવારો અનંતાનંત છે અને સ્થાને વેઢે ગણાય તેટલા છે. જેના સ્થાને અસંખ્ય છે અને ઉમેદવારે ચેડા છે તેવું દેવ૫ણું તે પામવું સહેલું છે કે મનુષ્યપણુ ? કહે કે દેવપણું સહેલું છે. એક બળદ તૃષાથી વ્યાપ્ત છે ત્યાં પાણી ભરીને બાઈઓ જાય છે છતાં કોઈ પાતી નથી. સર્વની આશાએ રહે છે તેવી જ રીતે ઘાસને અંગે આશા રાખે છે. આ સ્થિતિમાં ભૂખ તરસને જે વેઠી તેનાથી જે કમની નિર્જરા થઈ તેનું ફળ મળે જ છે. આ ઉપરથી તપસ્યાના જે કટ્ટાશત્રુઓ છે તે શું બોલે કે પેટને બાળવાનું સાધન છે. હવે બહારના ચેરથી બચવું સહેલું પણ ધરના દુશ્મનથી બચવું કઠિન છે. કારણ બહારના તે તમને લાંઘણુ કહીને રહે, પણ ઘરવાળા તે કહે કે- “કર્મનું બાંધવું તે પરિણામ ઉપર આધાર છે. પછી તમે ઉપવાસ કરીને ખાવાની ઇચ્છા કરી તેના કરતાં ઉપવાસ ન કર
Page #381
--------------------------------------------------------------------------
________________
ડશક
[ વ્યાખ્યાન
સારે. એક માણસે ખાવા પીવાની ઇચ્છા ન કરી અને ઉપવાસ કર્યો તેને પુણ્ય થયું. આવા વિચારોથી તપસ્યાનું નિકંદન કાઢે છે. વળી મને કોઈએ ખાતાં રોક નહોતે પણ મારા મનથી જ ખાધા વિના રહ્યો છું તેથી ઉપવાસ છે. અને તેથી ભૂખને વિચાર હતો તેને માર્યો કાણે એ કહે ને? પાણિયારું કે દાભડો તૈયાર હતો. તેની આગળ કોઇની ચાકી પણ ન્હોતી. એટલે ઇચ્છા થતાં ખાઈ શકતો હતો, છતાં ન ખાધું તેનું કારણ શું ? કહે કે મનથી બંધ કરી મનથી પાળવું છે ને? તો એક બાજુ ભૂખ લાગે છે છતાં બીજી બાજુ “મારે ઉપવાસ છે ” એવું કહેવું તે કેટલું બધું સારું છે? અહિ જે ભૂખને તોડવાની વાત કરે છે તે તપસ્યાને તોડવાના ઇરાદાવાળા છે. અહિં તપસ્યાના વિચારે ભૂખને દાબી દીધી. તપ કરવા પહેલાં ભૂખને જાણતો હતો, તેથી આવી પડેલી ભૂખને દબાવી છે. અણસમજથી નથી કરતો, અને તેથી તેના તપ દ્વારા કર્મની નિજા થશે. તપની બુદ્ધિથી તપ કરે તે સકામ નિજા હેવાથી “સ્વ” કહેતાં પિતાના કમને ક્ષય કરે છે. જે ઉપર બળદ જીવે તે (વાસ–પાણી)ની આશામાં છે છતાં કંઈ મેળવી શકતો નથી, અને ભૂખ-તરસની પીડા વેઠી તે માત્રથી દેવ થયા. વગર ઇચ્છાએ કે વિરુદ્ધ ઇચ્છાએ ભૂખ અને તરસનું દુઃખ વેઠયું. તેનાથી પણ આવી કર્મની નિર્જરા થાય અને દેવકપણાનું ફળ પામે તે પછી ઈચ્છાએ કરેલી તપસ્યા અને તેથી જે સકામ નિજ રા તેનું ફળ આત્મકલ્યાણરૂપ સર્વ કર્મને ક્ષય કેમ ન થાય ? આત્મગ્લાનિ કરવારૂપ તપ કરનારને શાસ્ત્રકારે ખોડયા છે. તેથી તપસ્યાના કદ્દા દુશ્મને જ આવું બોલે છે. કેટલાક તપસ્યાને અંગે ના ન કહે, પણ સ્વાધ્યાય બગડે છે એમ કહે. સ્વાધ્યાય તે કારણનું કારણ છે. તપસ્યા તે નિર્જરાનું અનન્તર કારણ છે. મોક્ષને માર્ગ જાણે અને આદર પછી તે નિજારાનું કારણ, પણ તપસ્યા તે સીધી નિર્જરાનું કારણ શાસ્ત્રકારે અમુક તપ ન થાય તો પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. જેમ પકખીને
Page #382
--------------------------------------------------------------------------
________________
દશમું ] સદુધમપરીક્ષક
૯૫ ઉપવાસ, માસીને છઠ્ઠ, પર્યુષણને અઠ્ઠમ આદિ નિયમિતપણે કરવા કહેલું છે. ચારે કાળ સ્વાધ્યાય ન કરી હોય તો આલોચન છે. એટલે ભણવું જરૂરી છે એ વાત માની છે, પણ આયારોગાદિ સને જો ન ભણે તો પ્રાયશ્ચિત્ત, એમ છે નહિ. પણ તપને ન કરવાથી તો પ્રાયશ્ચિત્ત જણાવેલું છે. આજે ભણવાના નામે તપને કિશો તો કાલે વળી કોઈક ભણવાને નામે દીક્ષાને પણ રોકશે. અને તેમાં એમ પણ કહેશો કે દીક્ષા નહિ લે તે હજારેને બોધ આપશે પણ દીક્ષા લેશે તે તે સમુદાયને અગર ચેડા ઘણા બીજાએને બોધ આપશે, માટે દીક્ષા રોકો એમ પણ બેલશે. શાસ્ત્રકારે તપ કરવાનું કહ્યું છે તે યું ? જેનાથી આ ધ્યાન કે ગ્લાનિ ન થાય, ઈદ્રિયો નિર્બળ ન થાય અને યોગ પણ નકામા ન થાય એવી તપસ્યા કરવી કહી, પણ તપના નિષેધ માટે કહે છે ? શાસ્ત્રકાર તપના નિષેધ માટે તો કંઈ કહેતા જ નથી. અકામ નિજેરા એટલે ઇચછા વિના. અને ઇચ્છા સહિત એટલે મારા કર્મની નિર્જરા થશે એમ માની દુખને સહન કરે તે સકામનિજ રા. અહિં વિરુદ્ધ ઇચ્છાએ બળદ ભૂખ અને તરસનું દુખ સહન કરે છે તેથી આવું દેવલોકપણું પામે છે, તો પછી સકામ નિજારાએ તપસ્યા કરી આત્મકલ્યાણ કેમ ન સાધે ? જ્ઞાનદર્શનને માટે જેમ ઉપસંપદાઓ લીધી છે, તેમ તપસ્યા અને વૈયાવચ્ચ નામની બે ઉપસંપદાઓ ચારિત્રને માટે લીધી છે. જે તપસ્યાના માટે ગ૭માં આશ્રય કરીને રહેવાનું છે તે તપસ્યા આપણુને કડવી લાગે તે સમજવું કે માર્ગ ભૂલ્યા છીએ. જ્યારે તપસ્યા ઉપર અનાદર કે અરુચિ થાય તે સમજવું કે માગ જ ભૂયા છીએ. ખાવા પીવાની ઈચ્છા થતાં તેને રોકી હોય તે પણ નિર્જરા જ છે. એટલે અકામ નિજેરામાં આવે અને તેથી દેવપણું મળે. વગર ઇચ્છાના કે વિરુદ્ધ ઈચ્છાના દુઃખોથી દેવપણું મેળવાય પણ મનુષ્યપણું વગર ઇચ્છાના દુઃખથી મેળવાય નહિ. મનુષ્યપણું માટે આ ત્રણ વસ્તુ હોય તે જ મેળવી શકાય. ત્રણ વસ્તુ કઈ ? મનુષ્યને સામાન્ય જે
Page #383
--------------------------------------------------------------------------
________________
ડશક
[ વ્યાખ્યાન વ્યસન હોય તે વસ્તુ મળે તેજ આનંદ. જેમ રાજાને જીતની ઇચ્છા હોય અને તે વખતે પ્રજ, રાજ્ય પાયમાલ થઇને પણ જીત મેળવે તે તે આનંદ પામે, તેમ અહિં પણ જે મનુષ્ય કે, માન, માયા અને લોભ ઉપર કાબૂ મેળવનાર હેત નથી તેને મનુષ્યપણું મળતું નથી. આ મનુષ્યપણુની જાતિ એવી છે કે ક્રોધાદિને દબાવી શકે. એટલે કોઇને સફળ કરવા પહેલાં તેના પરિ. ણામના વિચાર કરવા પડે. એટલે રસ્તામાં જતાં કોઈ અધિકારીની કાણી વાગી હોય ત્યારે આપણે જ માફી માગીએ. અહિં વગર જોઈને એ ચા છતાં તેના અધિકારના હિસાબે આપણે જ મારી માગીએ. કારણ રખેને ભવિષ્યમાં તે આપણને હેરાન કરે ! જેમ ગામમાં ૯હાય લાગેલી હોય અને બબર જતાં રસ્તામાં કોઈને એકસીડેન્ટ થાય તો પણ તે બેબર ગુન્હેગાર ગણાતો નથી, કારણ દરજે મટે છે. ગાય ભેંસાદિ રસ્તામાં કંઈ વગાડે તો સમજવું કે તેને ક્રોધાદિ કાબૂમાં રહી શકે તેમ નથી. માત્ર મનુષ્ય જાતિમાં જ ક્રોધાદિ કાબૂમાં રહી શકે. એટલે ક્રોધ આવે તે મગજ ઉપર કાબૂ રાખવે જ પડે. જેણે ટેવ પાડી હશે, શાની ? તો ક્રોધ ઉપર દાબની. તે જ પ્રાણી આ મનુષ્યગતિમાં આવશે. નારકી અને તિર્યંચની ગતિમાં જ ક્રોધ ઉપર કાબૂ નથી. પલ્યોપમના પોપમ સુધી યાવત સાગરોપમના સાગરોપમ સુધી લડ્યા કરે. કોણ? નારકી આદિ. તમારે તો લડતાં લડતાં બાર વાગ્યા તે ખાવાના જ મતમાં જાય અને ક્રોધાદિને છોડે. ક્રોધમાં કાબૂ ન લેવું પડે કે ન રાખવો પડે તે તિર્યંચ અને નરકની ગતિ છે, બાકી મનુષ્ય અને દેવમાં તે ક્રોધ ઉપર કાબૂ રાખવો જ પડે. દેવતાઓમાં સર્વને ઈદ્રને આધીન રહેવું પડે, તેની મર્યાદા પાળવી પડે. મનુષ્યને રાજા કે કુટુંબ અગર જ્ઞાતિ આદિના કબજામાં રહેવું પડે. ફક્ત જાનવરાદિને કાબૂ ન હોય. જેને મનુષ્યગતિમાં જવું હોય તે ક્રોધાદિ ચાર ઉપર કાબૂ મેળવે, તે જ લાયક બને. અહિં કર્મની ચિએરી પણ એ જ કહે છે કે-જેની ઝેધાદિની સ્વાભાવિકપણે મંદતા
Page #384
--------------------------------------------------------------------------
________________
દશમું ]
સદુધમ પરીક્ષક
૩૭
હાય તે જ મનુષ્યપણું મેળવી શકે. જેના ક્રાધાદિની તીવ્રતા હોય તે મનુષ્યપાને ન મેળવી શકે. અકામ નિરએ મનુષ્યપણું ન મળે. મગજ ઉપર કાબૂ રાખવાથી મળે છે. મનુષ્યનું જીવન પદાર્થની અપેક્ષાએ ગુલામીભર્યુ છે.
દુનિયામાં પૃથ્વી-પાણી-અગ્નિ ચાવત્ એઇન્દ્રિયાદિ જીવાને મનુષ્યની ગરજ નથી પણ મનુષ્યને તો સર્વની ગરજ છે. પૃથ્વી-પાણી—અગ્નિ-વનસ્પતિ કે જાનવરાદિ વિના ન જ ચાલે. આથી જાનવર આદિના જીવન સ્વતંત્ર એટલે દરકાર વિનાના છે, જ્યારે મનુષ્ય જીવન દરકારવાળું છે. જીવન મનુષ્યનું મળ્યું, પણ સાધન ન મળે તો શું કરવુ' ? જેમ તાનસેન ગવૈયાને હાથી એક ભેટ તો આપ્યા, પણુ તે હાથીના ખારાક માટે કોઇ ગામ પણ ન આપ્યું. તેથી તે હાથ્રીને કરે શું ? અહિ. હાથીને ત્રણેક દિન ભૂખ્યા રાખ્યા, પણ હવે તે હાથીને ગળે તેાબરા બાંધીને બજારમાં છેડ્યો. ત્યાંક દેખ આદિની દુકાનમાં પડ્યો. સફાચટ કરી નાંખતો ગયા. અહિં લેાકા રાજા પાસે જઈ કહ્યું. તાનસેનના હાથી જુલમ કરી રહ્યો છે. તાનસેનને ખેાલાયેા. તારા હાથીએ શું કર્યુ? કયાં ગયા હાથી? તો સાહેબ તે માગવા ગયા છે. શું ? તો તે ખાવાની ચદી માગવા ગયા છે. હું પણ માગીને જ ખાઉં છું. આ હાથી તો માગીને જ પેટ ભરશે. આપ જો ગામ આપે તેા ખાઇ શકશે. અહિં મનુષ્ય જીવન મળવા છતાં તેનાં સાધના . ન મળે તો તે ટકાવવું શી રીતે ? જેમ હાચી તાનસેનને મળવા છતાં. ખારાષ્ટ્રી વિના હાથીને રખાય કેમ ? આ મનુષ્યપણું ખીજા પશુ કારણથી મળે છે. લેવુ લેવુ' એ જ વિચાર જેના મગજમાં રહેલા હોય છે. જેમ થ્રીડી મકાડી લઈને ઘરમાં જ મૂઠ્ઠી રાખે. દુનિયામાં સર્વ જીવ સ્વગ નરક મા≠િ માને કે ન માને અગર મતભેદ રહે, પણ જે
७
Page #385
--------------------------------------------------------------------------
________________
1.
છેડશક
[ વ્યાખ્યાન
મેળવીએ છીએ તે મૂકીને જવાના છીએ એમાં મતભેદ નથી, છતાં જે મેળવવાનું તે મેલવાનું હોવા છતાં આપણે કેટલા લોભ વગરના છીએ ? સાડા ત્રણ હાથ જગ્યા, શેર અનાજ અને એક જોડ કપડાં જોઈએ, છતાં લોભ આખી દુનિયાને છે, કારણ કર્મના ઉદયને લીધે જીવને લેવાની જ ટેવ પડેલી છે, જેમ નાના બચ્ચાના હાથમાંથી જાગ્રત અવસ્થામાં આવેલી કોઈ પણ ચીજ ન લઈ શકે, પણ નિદ્રાવસ્થામાંથી તે ચીજ અગર કપડાં ઉતારો તો પણ લેવા દે, ધમાલ ન કરે, તેમ આ જીવની આંખ મીંચાય ત્યારે સર્વ છેડે, છતાં પોતે લોભને થોભાવી શકતો નથી. વળી લેવાની દષ્ટિ જ જ્યાં મુખ્ય હતી, તેના કરતાં દેવામાં કલ્યાણ, દીધું તેટલું કલ્યાણ આવી દષ્ટિ જણાં આવે ત્યારે મનુષ્યપણામાં આવવા લાયક. પયુંષણમાં મેઘકુમારના દષ્ટાન્તમાં સાંભળીએ છીએ કે મારા જીવનના ભોગે પણ હું એને જીવવા દઉં. અહિં પિતાના જીવનના ભોગે પણ બીજાને છવાડવાની ઈચ્છા થાય તો જ મનુષ્યપણું મળે એટલે હાથીને જીવ મનુષ્યપણે ચ. દાનના સ્વભાવવાળો હોય તે મનુષ્ય થાય, અહિં દાન દેવાવાળે કહોને? નહિ, ફરક છે. જેમ ગામમાં એક શેઠી છે. તે દાન દેવાને છે. ૨૫૦ ના કામ માટે પ્રથમ સેથી વાત કરે. છેવટે ૨૦૧ માં સે દે થયા ત્યારે શેઠ કહે કે પચાસ બચ્યા. અહિં બસને એક જે આયા તે એળે ગયાને ! દુનિયામાં કહે છે કેશેકીને વાવે તેથી મનુષ્યપણું ન આવે. અહિં તો દાનરૂચિ હોય. એટલે યોગ્ય પાત્ર, યોગ્ય સાધન છતાં ન દીધું. તેથી પરિગ્રહ ઉપરની મમતાને ત્યાગ કરવાનો વિચાર કરે, તે ફેણ કરે ? તો દાનસચિવાળે હેય તે જ. તે કષાયની મંદતાને લીધે. મનુષ્ય જીવન બાંધી શકો. તેમજ દાનરૂચિને અંગે મનુષ્ય જીવનના સાધન મેળવી શકો, પણ ઉપઘાત બંધ ન થાય તે, વસ્તુ મળેલી હોય પણ તેને ટકાવવાનું સાધન ન મળ્યું હોય તે નાશ જ થાય. હવે મનુષ્યજીવનના ઉપ
Page #386
--------------------------------------------------------------------------
________________
દશમું !
સધર્મપરીક્ષક ઘાત કરનારા જે દુબેરનો આદિ છે તે ન હોવા જોઈએ, એટલે મધ્યમગુરુવા હેય તે જીવનના ઉપવાતોને દૂર કરી શકે. આવી ત્રણ વસ્તુઓ જેને પૂર્વભવમાં મળી હોય તે જ મનુષ્યપણું મેળવી સકે. આપણે પંચેન્દ્રિય મનુષ્યપણું પામી ઉત્તમ ફળ, જાતિ અને દેવગુરુ ધર્મની સામગ્રી પામવા છતાં દેધાદિ ઉપર કાબૂ રાખવે મુશ્કેલ છે તો પછી બીજા જીવોને મુશ્કેલી પડે તેમાં નવાઈ શી? આથી મનુષ્યપણું મેળવવું તે વગર ઈચ્છાએ, દુઃખને સહન કરવાથી નહિ મળવાનું, પણ ધાદિ ઉપર કાબૂ, દાનરૂચિ, મધ્યસ્થ વગેરે ગુણ હોય તો જ મળે તે આ મનુષ્ય પણાથી કચરા સાટે કોહીનૂર મેળવવા જેવું છે. જેમ એક જમા એવી કે રજવાડા છે, તેમાં માટી બહ ભરેલી છે, તેથી હુકમ કર્યો કે બહાર જાય તે એક મણ માટી લઈ જાય. આગળ જતાં બીજો દેશ એ છે કે કેવળ દરિયાને કીચડ, ત્યાં એમ રાખેલ છે કે અહિંથી જે કોઇ જેટલી માટી વહે તેટલા સોનાની ચિઠ્ઠી લખી દેવી. તેવામાં બે મુસાફરે નીકળ્યા. તેને હુકમ કર્યો કે આ માટી જે લઇને નાંખે તેને સોનું મળે છે. એક વિચાર કર્યો કે આગળ કદાચ તેના કરતાં વધુ કિંમતી ચીજ નહિ મળે ? એમ માની અર્ધી નાંખી, બીજાએ રાખી. તેને આગળ મને બીજે દેશ. તેને હુકમ થયું કે અહિંથી મટી લઈ જવાની મનાઈ છે. અહિં સોનું આપ્યું, લેનારા બે જણ થયા. ત્રીજે માટી નાંખીને સોનું લીધા વિના રહ્યો, તેમ અહિં કરાજાએ ચે કી બેસાડી છે કે દરેક જીવને શરીરની માટી બંધાવવી. કોઈ જીવ શરીર વિનાને છે જ નહિ. આવી કમ રાજાની એકી છે. અહિં ધર્મરાજાએ ચે કી રાખી છે કે જે પ્રમાણે જ્ઞરીરને કસે તેને પુણ્યની ચિઠ્ઠી લખી આપું. એટલે મહાત્માઓએ સર્વ શરીર કસવાની ચિઠ્ઠી લખાવી. ત્યારે દેશવિરતિશળ એ બધી કાયા કસવાની વાત લખાવી એટલે ધનમાલ સંભાળવા રેકાણા. ત્રીજા નંબરના માણસો તે શરીર
Page #387
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ડશક
[ વ્યાખ્યાન
* ને જ પિષવામાં સમજ્યા છે. જ્યાં જીવનને છેડો આવ્યો ત્યાં તે યમરાજા આવ્યો. અહિં ત્રણે પ્રકારના છ શરીરને છોડવાના છે. સંપૂર્ણ પુષ્યવાળા, અધકચરા કે પાપીઓ એ ત્રણે પ્રકારના છ યમરાજાની પાસે જાય છે. નરકમાં ગયેલા સમ્યગ્દષ્ટિએ તો ઝરે જ દેવલોકમાં ગયેલા જીવો પણ ઝૂરે છે કે અમે સાધુપણું ન લીધું. ત્યાગ ન કર્યો, અધ ભાટી ક્યા પેટે ગયેલી હોય તેને અફસોસ થાય. તેમ શ્રાવકોને દેવપણામાં જઈને પણ આસિસ થાય. અહિં મનુષ્યપણામાં કયરા સાટે કોહિનૂર લેવાનો છે. એટલે દેવગુરુ અને ધર્મની પરીક્ષા કરી શકે તે જ સાચા કોહિનૂરને પામી શકે. એ પરીક્ષા લિંગ, વર્તન અને તત્વારા કરે. પરીક્ષા સહાય તે રીતિએ કરે, પણ સર્વને આવવાનું સ્થાન તો એક જ ને ? કોઈ વ્યાખ્યાન સાંભળવા પાંચ ડગલાથી, કઈ સે ડબલ થી આવ્યા તે સર્વ સાંભળવાના આ વાત ખરી, પણ કેટલીક વખત ભરોસે ભૂ પીવડાવાય છે. એટલે આ બાહ્ય સંગિક સ્થિતિ કઈક વખત ભૂલમાં પાડે છે. આ હારની સ્થિતિ તત્વવાળી નથી. એને અસાર કહે છો તે પછી પ્રભુએ આવી નકામી વસ્તુ કહી કેમ ? વિહાર, લોચ, ગોચરી આદિ સર્વ વાનાં-હારને ત્યાગ જણવ્યો છે તે નકામે કહ્યો નથી, પણ તે કરનારા નકામા હોઈ શકે. તે માટે જણાવ્યું કેબાહ્ય સંયોગિક સ્થિતિ સુધારી લે !એટલે અંદરના ત્યાગ વિના આત્મપરિણતિ થયા વિના હારનો ત્યાગ, બીજાને ફાયદો નહિ કરે, તેવા વ્હારના ત્યાગથી સદ્ગતિ, અકામ નિજરો ભલે થાય, પણ સાચું રૂપ જે મેક્ષનું તે ન જ મળી શકે. કોચલી ઉતરવા માત્રથી સર્પઝેર વિનાને થતો નથી, તેમ બાહ્ય સંગિક સ્થિતિ સુધારવા માત્રથી ધર્મ નથી, જો કે ધર્મીઓએ તે એ પ્રમાણે વર્તવાનું જ છે. જે કોઈ છોડે છે તે વિચાર વિના તે ન જ છેડેને ? વિહાર, લોચ, ભૂમિશયન આદિ કાર્ય વિચાર્યા વિના ન જ બને. વાત ખરી, પણ
Page #388
--------------------------------------------------------------------------
________________
દશમું] સદ્ધમપરીક્ષક
૧૦૧ અત્યંતર વિરુદ્ધ ઈચ્છા જ્યાં પડી છે ત્યાં શું થાય? જેમ મિયાદષ્ટિ કે અભવ્ય જીવ સાધુપણું લે પણ શા માટે ? તો દેવલોક માટે. સો વર્ષનો દીક્ષા પર્યાય, પણ પરિણામ તો દેવલોકના છે. અહિં સો વર્ષના ત્યાગમાં પલ્યોપમ કે સાગરોપમનો લેપ (દેવભવની ઇચ્છા) છે. આવા ત્યાગે કામના નથી, અને બીજાઓએ પણ તે મિથ્યાચારનું જ ફળ બતાવ્યું છે. બાહ્ય ત્યાગ જરૂરી છે, ધર્મ માટે છે, પણ કોને ? તો જેના શુભ ભાવે છે તેના માટે. જેનો વધારે મેળવવા માટે બાહ્ય ત્યાગ છે, તે અશુભ માટે છે માટે નકામે. બગલાને બાહ્ય ત્યાગ સ્થિરતામાં કે છે! પણ મનમાં તો ક્યારે મત્સ્ય આવે તેને ઘાટ જ જોઈ રહ્યો છે. તેમ અહિં બહારના ત્યાગવાળાઓ મનથી દેવલોકના સુખની વાંછા કર્યા જ કરે. અહિં બગલા જે ત્યાગ છે, એટલે દેવતાઈ ઋદ્ધિ–કુરાઇની યાચના કરે તેથી મિથ્યાચારનું ફળ છે. આવી રીતે સૂત્ર સિદ્ધાંતમાં કહેવું છે કે બહારનો ત્યાગ સંપૂર્ણ હોય તો પણ તે જૈન શાસનનો ઉકરડો. અભવ્યને સંપૂર્ણ ત્યાગ હોય તોય તેનાથી દેવગુરુધર્મની પરીક્ષા ન જ થાય, અતિશયો કે પ્રાતિહાર્યથી દેવ ગણવાના નથી, માસકમ્પાદિથી ગુરુ ગણવાના નથી, તો પછી “ અઠ્ઠમviઉદ્દે કુત્તા” વિગેરે બે કેમ? વિહાર કરે તો સાધુપણું ટકે પ્રાતિહાર્યને અંગે દેવપણું જરૂરી નથી. પણ દેવપણાને અંગે પ્રાતિહાર્યાદિની જરૂર છે. અને તેથી “ સઘતિરફ 2 એટલે બાહ્ય ચિહ્નોને અંગે ધર્મ બંધાયેલ નથી. પણ ધર્મને અંગે તે ચિહ્નો હોય જ, તેવી રીતે દેવગુરુમાં સમજવું. એકલા ચિહને તપાસે પણ તત્વમાં ન ઉતરે તે માટે અટલી ભલામણ કરી છે. જેમ માર્ગમાં જનાર મુસાકરને આગળ બે ફાંટા પડતા માર્ગને સમજવો જરૂરી છે. તેમ અહિં ધર્માદિને અંગે શુભ ભાવનું ધ્યાન રાખવું જોઈએ, નહિં
Page #389
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પડશક
| [ વ્યાખ્યાન
તે પરિણામ જુદું આવે. આ બધું બાલ સંગિક સ્થિતિ જોનારા માટે કહ્યું, પણું વર્તન માટે તો વાંધો નથીને ? કારણું વતન તો ચોવીસે કલાક સરખું હેયને ? લિંગમાં તો પ્રતિક્રમણ, લોચ કે ગોચરી કોઈ વખતે હેાય, પણ આ મધ્યમ તે ચે વીસે કલાકની ચીજ દેખીને દેવગુરુધર્મને માને. હવે વીસે કલાકની ચીજ કઇ કે જે દ્વારા પરીક્ષા કરાય ? તે અષ્ટ પ્રવચનમાતા, તે ચોવીસે કલાક રહેનારી છે. જેમ ચાલવા માંગો કે ઇર્યાસમિતિ, તેમજ બલવામાં ભાષાસમિતિ, ગોચરી માટે એષણસમિતિ આદિ જોઈએ, તેવી જ રીતે ધર્મને અંગે સંસારનો ભય ચોવીસે કલાક હોય, દેવને અંગે કેવળજ્ઞાન આદિ ગુણે સતત હોય, આવી રીતે મધ્યમ બુદ્ધિવાળો દેવાદિ ત્રણને જુએ, પણ બુધ તેના ખુદ સ્વરૂપને જુએ, એટલે દેવને માર્ગદર્શક હોય તો જ માને, ગુને ઉત્સર્ગ–અપવાદ સહિત આમરમાણુતામાં હેય ત્યારે માને, ધર્મને જયણાપૂર્વક વ્રત–પચ્ચકખાણ-સામાયિક-પૌષધાદિની પરિણતિ હેક તે જ માને. આવી રીતે ત્રણે જણા દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા કરીને શુદ્ધ દેવાદિને મેળવે. છતાં શાસ્ત્રકાર કહે છે કે–દેશના દેવાવાળાએ લાયક દેશના દેવી, અને શ્રોતાઓ સાંભળવી, જેથી જ સમત્વને પામે ને કલ્યાણની માળાને ભજે છે.
समान्त
Page #390
--------------------------------------------------------------------------
________________
i te
*
મ
૩
0
m
y
ર
と
-
ર
9 v us
८
८
+ :
પંક્તિ
૫
૧૨, ૧૩
૧૯
૧
૨૦
૨૫
૪
૧૪, ૧૫
.
રા
૧
૨૩, ૨૪
પ
૧
૧૪
૨૦
.
ષોડશક પ્રકરણ.
અશુદ્
માલીકી
મૂડીએ
સમજા
મિકલ્કતવાળા
વળમાં
ગુમે જનમે છે
લાગતા ?
શકત જ
સજ્જનને
તેને
તેમને
કંઇક
કબ્જામાં
સંભારવું
સભાંરે
સ્વત ત્રસગીર
કબ્જામાં
તે
તેના
આછાશને
શુદ્ધ
માલિકી
મુડીએ
સમજતા
મિલ્કતવાળા
વમળમાં
ઘૂમે
જન્મે છે
લાગતા.
શકત જં
સજ્જનને
તેણે
તેમણે
કાષ્ટક
કબજામાં
સંભાળવું
સભાળે
સગીર સ્વતંત્ર
કબજામાં
તે
તેના ઓછપને
Page #391
--------------------------------------------------------------------------
________________
ર?
કુળમાં
જ છે
બીધે,
છે
.
'
મલવાનું મળવાનું કુલમાં નુક્સાનકારથી નુકશાનથી નણા
નાણું
બાંધે, . માંગનારની માગનારની કહેવાશે કહેવાશે. બ0
બાહ્ય • મિલકતને
મિતના લક્ષણે તે લક્ષણ છે તે આખી લીંટી ભૂલથી છપાઈ છે તે ન વાંચવી.
માનનર માનનાર
૧ી
૨૬
૧૩
૧૨.
હેનારકીસ્ટની પિશ (બાટલ) ત્યારે અરે કબૂલાત
પકવ્યા ? કાલે, . મુશ્કેલિતા
એનારકીસ્ટની બાતલ ત્યારે અઢારે કબૂલ તેવા પકવ્યા છે ? કાળે, મુશ્કેલી મહેર સમજાવાશે મુશ્કેલી
૫
૨ ૨
સમજાવાશો. મુશ્કેલિતા . વળી
૨
વળ
Page #392
--------------------------------------------------------------------------
________________
૨૧
૩૫
૩૯
૪૩
ગુણ
ગણું આળસુપીરના આળસુના તમાં - તમે વાલવા
વાળવા લાકે
છે કરવાના
કરવાનાં બાળ
બાળક સવર્ણપણું સર્વજ્ઞપણું પાલવનું પાલવતું
તપ , કમ
કામ ગાત ', ગતિ બેંક બેંક सूक्ष्मबुद्धचा सूक्ष्मबुध्य મૂઠી
મુડી .
પુત્રને આરીસા
અરીસા થયું
થયું. ધૂમાડ, ધૂમાડે તે આરિસ અરીસો . સત્ર
સૂત્ર ખોટાઓમાંથી ખીંટાઓમાંથી ખાટે ઇરિયાવહિયા ઇરિયાવહિયા છાડીને
છેડીને ધર્મિષ્ઠો ને ધર્મિકોનું
૪૭
પ
.
પુત્રોને
પ૪
૫૮
૫૮
: '
૫૯
:
*
Page #393
--------------------------------------------------------------------------
________________
કબજામાં કમાઈએ થાય, માગવા માગવા
ભાગે
કામાં કમાવીએ થાય. માંગવા માંગવા માંગે - બલાડીને બલાડીએ ગતમ ગતિમને તીર્થકરપણાને દુરભવ્ય સંગિક દૂરભવ્ય "
છઠ
બિલાડીને બિલાડીએ ગીતમ ગૌતમને . તીર્થંકરપણાને દુર્ભ સંયોગિક : દુર્ભવ્ય . ઝાડજ વાત ખરી? અંકુરની અંકુરને રીતે :
ર
વિત ખરી ૧૧,૧૨,૧૬,૨૬,૭ અંકુરાની ૨, ૪, ૫ અંકુરાને
* રાતે
ગુરૂહાય + ગુરૂ હોય મશલ મુશ્કેલ
સૂત્રને જા સૂત્રેને જે • થિએરી '' થિઅરી
Page #394
--------------------------------------------------------------------------
________________ વાંચતા બહુ આનંદ આવશે અને ઘણું ઘણું જાણવા મળશે, માટે આ પુસ્તક તમારા માટે બહુ જરૂરી છે આમરના મહત્તા, nક્ષપાત 7 વીરોનું રહસ્ય, જુની પ્રાકૃત કે સંકેત ? ગુણવ્રતની જરૂર શી ? પત્થરની ગાય દુધ દે ? આ વિષય ઉપરાંત ચંડકેશીયા અને કૂરગડુના જીવન ઉપર અજબ પ્રકાશ પાડનારા સ્વ. આ. શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મ.ના વ્યાખ્યાન તેમજ આ. શ્રી. વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. ની આત્માની ઓળખાણ, મોક્ષ, સાંવત્સરિક ક્ષમાપના વિગેરે જેનઅજેને માટે સુંદર વિચારણાવાળી પર્યુષણ પર્વ લેખમાળા એમ બન્નેના સંયોગ એટલે મહાવ્રતો અને અધ્યાત્મિક લેખમાળા કિં. રૂપિયા છે. સુખે જીવવાની કળા કિં. રૂ. 1 શા, રતનચંદ શંકરલાલ 1246 ભવાની પેડ. પૂના 2,