Page #1
--------------------------------------------------------------------------
________________
F//////
- સંપાદક બાલાભાઈ વીરચંદ દેસાઈ ?
en Education intemelini
wwwamelibres
Page #2
--------------------------------------------------------------------------
________________
* *
શ્રી ચારિત્ર વિ જય
(શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા પુષ્પ ૨૬)
સત્યધર્મના ભેખધારી, શાસનના સાચા સુભટ, સંયમ અને શૌર્યના પૂજારી વીસમી સદીના એક સાધુરાજની જીવનરેખા આલેખતે
એક સ્મારક ગ્રંથ
? સંપાદક : બાલાભાઈ વીરચંદ દેસાઈ
ચિત્રકાર : શ્રી કનુ દેસા
પ્રકાશક -- શ્રી ચરિત્ર છે
મા મી કમિ ઉપાય જાય
મારક ગ્રંથમાલા
, વીરમગામ
વીસ, ૨૪૬ ૨
ચારિત્રજયંતી
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા
બોરડી બજાર, વીરમગામ
પહેલી વાર: એક હજાર વિ. સં. ૧૯૯૨, આસો વદ ૧૦
અઢારમી ચારિત્રજયંતી
કિંમત સવા રૂપિયા
મુદ્રક: પ્રથમ દ્વિસંગી જીવનયાત્રા વિભાગ
બાલુભાઈ મગનલાલ દેસાઈ
મણિ મુદ્રણાલય, કાળુપુર અમદાવાદ. મુદ્રક : પાછળના બે વિભાગ તથા આર્ટ પ્લેટો -
ધીરજલાલ ટોકરશી શાહ :
જ્યોતિ મુદ્રણાલય, ગાંધીરોડ, અમદાવાદ, મુદ્રક : જેકેટ, પૂંઠું તેમજ પ્રથમ આર્ટપ્લેટ.
શ્રી. બચુભાઈ રાવત.
કુમાર કાર્યાલય, રાયપુર, અમદાવાદ, બ્લોક બનાવનાર,
શ્રી. શંકરરાવ દત્તાત્રેય, ભારતપ્રેસેસ ટુડિ, રાયપુર, અમદાવાદ, તથા કુમાર કાર્યાલય, રાયપુર, અમદાવાદ, પુસ્તક બાંધનાર
શ્રી રામવિજય બાઇન્ડિગ વકર્સ, નગરશેડ મારકીટ, રતનપોળ, અમદાવાદ
: પ્રાપ્તિ થાન : ૧. ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય,
ગાંધી રોડ, અમદાવાદ, ૨. બાલાભાઈ વિરચંદ દેસાઈ પટેલનો માઢ, માદલપુરા,
એલીસબ્રીજ, અમદાવાદ.
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
મુનિરાજ શ્રી ચારિત્રવિજય (કચ્છ)
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
૧પુરુ૪.૦
૧૦૦૮
જ્યા જ્યારે કાઈ પણ પ્રજાનું કે સમાજનું આંતર જીવનકાળના પ્રભાવથી કહેા ચા ગમે તે કારણે કહેા, નિખળ બને છે ત્યારે તેને પુનર્જીવન મેળવવા માટે આર્ભમાં મુખ્યપણે આદર્શજીવી મહાન્ આત્માઓની જીવનકથા તરફ દૃષ્ટિ દોડાવવી પડે છે. અને એ જીવનકથાએમાંથી જરુર એવું કાઈ ને કાઈ વિશિષ્ટ પ્રેરણામળ મળી જ રહે છે કે-જે દ્વારા માનવના અવનતિના ગાઁમાંથી પુનરુદ્ધાર થઈ શકે. એ જ મુખ્ય કારણસર પ્રાચીન કાળથી ભારતીય પ્રજામાં વિધવિધ રીતે પવિત્ર જીવન ગાળનાર પુણ્યપુરુષાની જીવનકથા લખવાની પરિપાટી ચાલી આવે છે.
વાર વંદન
આખાય વિશ્વમાં અતિચિર કાળથી સ્વાભાવિક રીતે સર્વોપરિ પવિત્ર જીવન ગાળનાર પ્રજાના બાહ્ય અને આંતર જીવનના સર્વોપરિ હાસ જોઈ આજે પ્રત્યેકે પ્રત્યેક વિજ્ઞ પુરુષનું હૃદય કંપી ઊઠે છે અને તેથી એ દરેક, પેાતાના અને પ્રજાના જીવનનું પુનરુત્થાન થાય એ માટે પાતપાતાથી જેટલેા અને તેટલા કાળેા આપવા તૈયારી કરી રહેલ છે. આ રીતે અત્યારે દરેકે દરેક ધમ, સમાજ, પ્રજા આદિમાં થઈ ગયેલ જુદા જુદા પ્રકારે શુદ્ધ જીવન જીવનાર મહાપુરુષની સ્મારક ગ્રંથમાળા, લેખમાળા આદિ જે કાંઈ પ્રસિદ્ધ કરવામાં આવે એ ખરે જ ઈષ્ટમાં ઈષ્ટ છે.
એકાત્મરૂપ ભારતીય પ્રજાના અવયવભૂત ગણાતી આપણી જૈન પ્રજા,—જેણે એક કાળે આદર્શ જીવન ગાળવાના માર્ગ રજી કરવામાં માટે ફાળેા આપ્યા છે, અત્યારે ખાહ્ય અને આંતર જીવનકલહથી એટલી ખરડાઈ ગઈ છે કે જો તેના પુનરુત્થાન માટે જુદી જુદી રીતે સત્વર ધ્યાન આપવામાં ન આવે તે સાચે જ એ જૈનપ્રજાનું નાવ
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
ક્યારે, ક્યાં અને કયા ખડક સાથે અથડાઈને નાશ પામશે એ કલ્પવું ઘણું જ મુશ્કેલ છે. આ સ્થિતિમાંથી જૈન સમાજને ઉગારી લેવા માટે જે મહાનુભાવોએ આ “ચારિત્રસ્મારક ગ્રંથ જનપ્રજાના કરકમલમાં અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે એને સૌ કોઈ વધાવી લે એમાં સંશય જ ન હોઈ શકે.
પૂજ્યપાદ સ્વર્ગસ્થ શ્રીમાન ચારિત્રવિજયજી મહારાજશ્રીને મેં નાની વયમાં આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાં વિક્રમ સંવત્ ૧૯૬૬માં વડોદરા મુકામે જોયેલ. તેનું કાંઈ આછું આછું મરણ થાય છે. તે વખતે મારી વય નાની અને દીક્ષા લીધે માત્ર દશ મહિના થયેલ હોઈ તેઓશ્રીને અંગત પરિચય મને થયું છે એમ હું કહી શકું નહિ. ત્યારે આ “સ્મારક ગ્રંથ”માં હું તે મહાપુરુષની કઈ સ્મારકકથા આલેખવાને, એમ સૌ કોઈને સહેજે શંકા થયા વિના નહિ જ રહે. પણ તેને ઉત્તર માત્ર એ જ હેઈ શકે કે મહાપુરુષો સ્થૂલ દેહે મરવા છતાં ગુણ દ્વારા તેઓ જગતમાં સદાય જીવતા હોય છે. એ જ કારણ છે કે-શ્રમણ ભગવાન મહાવીરદેવ, જેઓને અતીત થયે સૈકાઓના સૈકાઓ વહી ગયા તેમ છતાં આજે આખું જગત અને આપણે એ મહાપુરુષને ઓળખીએ છીએ-ઓળખવાને દાવો કરીએ છીએ અને એના પુનીત નામને અશ્રાન્તપણે જપીએ છીએ. આ જ રીતે હું શ્રીમાન ચારિત્રવિજયજી મહારાજશ્રીને સ્થલ દેહે અટશ્ય હોવા છતાં ગુણ દ્વારા ઓળખી શકું છું અને આ સ્મારક ગ્રંથમાં તે પુરુષના અલ્પસ્વરૂપ ગુણાનુવાદ કરી મારી ભારતીને પવિત્ર કરું છું–કરવા પ્રયત્ન કરી રહ્યો છું. - મહાપુરુષની કિંમત એના સ્થલ દેહના આકાર ઉપર, તેના માતા-પિતા ઉપર, જાત ઉપર કે દેશ ઉપરઃ એ કશાય ઉપર નથી. એની કિંમત કે મહત્તા એના આંતર જીવન અને એની કારકીર્દિ ઉપર અવલંબેલી છે. એટલે હું આપણા સ્મારકગ્રંથનાયક “ચારિત્ર”ને સ્થલરૂપે ઓળખતે ન હોઉં અથવા તેમની મુખાકૃતિનું મને સ્મરણ ન હોય એથી એ મહાપુરુષના ગુણાનુવાદ કરવા માટે મને કઈ પણ પ્રકારને રોધ થાય તેમ નથી.
પૂજ્યવર શ્રીયુત ચારિત્રવિજયજી મહારાજશ્રી કેણ હતા, ક્યાંના હતા, ઈત્યાદિ કશુંય હું જાણતો નથી. માત્ર એટલું જ જાણું છું કે–તેઓશ્રી પ્રજ્ઞાંશ આચાર્ય મહારાજ શ્રીવિજ્યકમળસૂરિ મહારાજના પ્રશિષ્ય હતા. તેમ છતાં એ પુરુષે પોતા પાછળ અવશેષરૂપે મુકેલ બે વિશિષ્ટ સંભારણાંથી હું તેમને સવિશેષ ઓળખું છું.
એક તે અત્યારે જગત પિતાની આંખે સાક્ષાત્ જોઈ શકે એવું પાલીતાણાના પાદરમાં આવેલું “યશવિજય જેન ગુરુકુલ:” જેમાં સંખ્યાબંધ જૈન બાળકો વિશિષ્ટ જ્ઞાનને વારસો મેળવી રહ્યા છે. એની શુભ સ્થાપના આપણા સ્મારક
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
ગ્રંથનાયક “ચારિત્ર”ને હાથે જ થયેલ છે. અને એને એઓશ્રીના જ વિદ્વાન શિખે અથાગ પરિશ્રમથી જીવન પૂરી રહ્યા છે. ખરે જ પિતાના ગુરુદેવની શક્તિ અને ઉત્સાહને અખંડ વારસો એ વિદ્વાન શિખ્યામાં ઉતરી આવ્યો છે. એથી એ મહાપુરુષમાં રહેલ યોગ્યતાને આપણને સહેજે સાક્ષાત્કાર થઈ જાય છે.
બીજો પ્રસંગ પાલીતાણાના જલપ્રલયને છે. એ જલપ્રલયમાં તણાતા સંખ્યાબંધ મનુષ્યને તેઓશ્રીએ પિતાના જીવનની દરકાર કર્યા સિવાય દેવી સાહસ દ્વારા બચાવીને અભયદાન આપ્યું હતું. તે પ્રસંગે તેઓશ્રીએ જે સમયસૂચકતા વાપરી હતી એ જૈન મુનિજીવનની શૈલીને ભાવે તેવી હતી. “સાધુથી કાચા પાણીમાં ઉતરાય નહિ, ગૃહસ્થને બચાવવાથી પાપ લાગે” ઈત્યાદિ આપેક્ષિક જેન શિલીનાં વાક્યોને વિકસેન્દ્રિયની માફક પકડી ન રાખતાં વિચારપૂર્વક તેઓશ્રીએ જે કાંઈ કર્યું એથી જૈનશાસ્ત્રની સ્યાદ્વાદ શૈલીને ખચિત જ ભાવી છે, અને જૈન આગમનાં એ વાકયો જડતાભર્યા નથી પણ કોઈ ગંભીર આશયથી તેમજ કેઈ દેશ, કાળ વ્યક્તિ વિશેષને લક્ષીને છે -સાર્વત્રિક નથી એમ સાબીત કરી આપ્યું છે.
જનસમાજ એ મહાપુરુષને અને તેમના ગુણેને યાદ કરી તેમના પ્રત્યેના ઋણને અદા કરે તેમજ એ મહાત્માના ગુણને જીવનમાં ઉતારવા યત્ન કરે એ જ અંતિમ શુભેચ્છા સાથે. એ મહાપુરુષને ૧૦૦૮ વાર વંદન હે
મુનિ પુણ્યવિજય ભાદ્રપદ શુક્લા પછી, મંગળ સંવત ૧૯૮૯, પાટણ
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
હિત
જીવનયાત્રા-પ્રથમ વિભાગ
૧. તે કાળે તે સમયે
૨. વતન ને વશ
૩. જન્મ બાલ્યાવસ્થા
૪, મૃત્યુના મ્હાંમાં
૫. ધમને શરણે
૬. ગુરુની શોધમાં
૭. ધારશી—ધસિંહ સ્વામી
૮. શાસ્ત્રાભ્યાસ
૯. સત્યને પંથે
૧૦. શ્રી ચારિત્રવિજય
૧૧. તીથ યાત્રા
૧૨. સત્યની આણુાએ ૧૩, નીરક્ષાની તમન્નાએ
૧૪. વિદ્યાધામ કાશીમાં
૧૫. ગુરુકુલ સ્થાપના ૧૬. વિપત્તિઓની વચ્ચેથી
૧૭. જલપ્રલય
૧૮. સંસ્થા સ્થાયી રૂપ લે છે ૧૯. મતભેદ
૨૦. માનપત્ર ૨૧. કચ્છમાં
૨૨. સંસ્થાના પુનરુહાર ૨૩. મુનિશ્રીનું મને રાજ્ય ૨૪. કાળધમ
૨
७
૧૧
૧૬
૨૦
૨૩
૨૬
૩૦
33
૪૦
૪૨
૪૫
૧૩
૫૬
૬૧
સ
૬૯
૧૫
a
૮૩
८७
૯૪
૯૭
૧૦૦
અનુક્રમણિકા
૨૫. અક્ષરતાના એલ
સ્મરણયાત્રા-બીજો વિભાગ
પુત્રા અને પ્રશસ્તિઓ-ત્રીજો
વિભાગ
૧૦૩
૧ થી ૪૮
૧ થી ૩૨
ચિત્રસૂચિ
૧. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી
૨. આચાર્ય વય શ્રી વિજયકમલસૂરિજી
૩. સ્થવિર મુનિરાજ શ્રી વિનયવિજયજી
૪. નામદાર પાલીતાણાના દારસાહેબ
પ. એડમીનીસ્ટ્રેટર મેજર ટ્રાંગ, તેમના ખાનગી મત્રી સાથે
૬. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી ભિન્ન ભિન્ન
અવસ્થામાં
છે. પાલીતાણા રાજ્યના ત્રણ ધર્મપ્રેમી
અધિકારીએ
૮. મુનિજી–સ ંવેગી સાધુતા સ્વીકારી તે વેળા ૯. શ્રી યશેોવિજયજી જૈન સંસ્કૃત પાશાળા મેડિંગ-જૂના ફોટા
૧૦. શિષ્યસમુદૃાય
૧૧.. ગુરુકુળના ગુરુ.ંદિરમાં સંસ્થાપિત મૂતિ ૧૨. વડોદરા સાધુસંમેલનની સમૂહ
For Personal & Private Use Only
૧૩. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી જન્મકુંડલી ૧૪. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજીના બિહારને
નકશા
Page #10
--------------------------------------------------------------------------
________________
પરમ સાધુતાની આદશ મૂર્તિ તપગચ્છાધિપતિ
શ્રી મૂળચંદજી મહારાજ ( મુક્તિવિજયજી ગણી ) .............
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
સમ્પાદકીય
મતિ, કૃતિ, વાણી જે કલ્યાણી, તે પૂજાર્દિક ભૂષણ છે, મતિ, કૃતિ, વાણી નહી. કલ્યાણી, તા ખીજી દાંભિક દૂષણ છે. -શ્રી ગાવ નરામ.
અઢાર વર્ષ પૂર્વે સદ્ગત થયેલા, ન આચાર્ય, ન પન્યાસ, ન ગણિ કે ન પ્રવર્તક; નાની એવી એકાદ ઉપાધિથી પણ મુક્ત એક ધર્મવીર સાધુપુરુષનું આ જીવન છે. સત્યને પરમ ધર્માં માનનાર, માન્યા માટે મરી ફીટનાર, અન્યાયની સામે સદા સંતપ્ત રહેનાર, શાસનસેવાને સાધનાના પરમમંત્ર લેખી મરદાનગી ભર્યું ‘ મરવું ' જીવન જીવી જાણનાર સાધુરાજ શ્રી ચારિત્રવિજયજી ( કચ્છી ) ની આ જીવનરેખા છે. જીવનમાં વિદ્વત્તાના અથાગ સાગર નહિ, કવનમાં શાસ્ત્રનું એક પણ પાનું રચનાર નહિં, મુનિમાતરંગામાં એક પણ પદને પામનાર નહિ, પણ કેવલ અંતરાત્માના ધર્મને અનુસાર, સ્યાદ્વાદના સાચા મને સમજનાર, પરિણામની શુદ્ધિને અપનાવનાર અને અપનાવી કાયા—માયાને વિસરાવન ૨ એક પુરુષશ્રેષ્ઠની અસ્મિતાના આ અક્ષરે છે, વેષે જૈન પણ વને, સંસારની કાઈ પણ સાધુતાને શે।ભાવે એવી, માનતાની મહાસેવાની વિશ્વામુખી અને ઉદાર ભાવના પાછળ કંડાર અને સાદું જીવન જીવી જનાર એક વિશ્વપ્રેમી મુનિરાજતા આ સ્મારક ગ્રંથ છે.
કાઈક કવિતા જ એવી હોય છે, જે ક' કે માત્રામેળ હાય કે ન હોય ગાવાનું જ મન થઈ જાય છે. કાઈ ચિત્રો જ એવાં હોય છે કે, તે સજીવ હોય કે નિર્જીવ, તેની સાથે વાત કરવાનું મન થઈ આવે છે. કાઈ કાઈ તેજપ્રતિ ાએ પણ એવી હોય છે કે, એ તેજકણ વીણવાની શક્તિ હાય કે ન હોય, એને અક્ષરમાં અમર કરવાની લાલય રસ્તે જાતે પણ થઈ આવે છે.
મારા સંબંધમાં પણ એમ જ કહી શકાય.
એકદા પડતી રાતે અમદાવાદમાં ચતુર્માસ રહેલ ` વિદ્વાન ત્રિપુરી ' તરીકે ઓળખાતા ત્રણ મુનિવરે શ્રી દનવિજયજી, શ્રી જ્ઞાનવિજયજી અને શ્રી ન્યાયવિજયજી બુનક્ષ ખેડા હતા, વાતે ચાલતી હતી આજની સાધુતા વિષે. ઘણીખરી તેજહીન લાગતી, નૈતિક પ્રતિભા વિષેાણી, મત, સંપ્રદાય અને વાડામાં પૂરાયેલી સાધુતા પ્રતિને મારે। તીવ્રતર અંસાષ હું વ્યક્ત કરી રહ્યો હતો, મુનિત્રિપુટી સ્મિત ભર્યાં ચહેરે મારા કટાક્ષને સાંભળી રહી હતી. એ વેળા વાતવાતમાં-થેાડા વખત પહેલાં સાંભળેલી-પાર્લ.તાણાની જલહેનારતના પ્રસંગની એક સાધુની વારતાની યાદી આવી અને મેં મારા થનને સ્પષ્ટ કર્યું: “ સાહેબ ! સાધુતા એટલે અન્તરદીપક પ્રગટાવવાની સાધના ! એ અંતરદીપક પ્રગટયો એટલે મત, વાડા કે સંપ્રદાય, અથવા ચીલ ચીલે ચાલવા પ્રેરતા નિયમે એને રોકી ન શકે ! એની વાણી, વર્તન કે વિચાર આપ મેળે જ પ્રગટેલાં, પાયેલાં ને પ્રરૂપેલાં રહે ! '
* જળપ્રલય વખતે સેવા કરનાર સાધુ કાણુ તે જાણા છે ?' ત્રિપુટીએ હસતાં હસતાં કહ્યું, એ સાધુનું નામ મને સ્મરણમાં ન હતું.
* એ તા અમારા ગુરુજી-મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી ‘ !
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
આચાવ શ્રી વિજય કમલસરીવજી હું ગુજરાતી
સંવેગી સાધુતાના પાલક,યાદા મુનિ'મેલનના આદ્યપ્રેરક અને પ્રમુખ શ્રી વિરણકમલસૂરીશ્વરજી જૈન શ્રમણેાદ્યાનના એક સુરભિત પુષ્પ હતા. તેઓશ્રીના જન્મ પાલીતાણા ખાતે કોરિયા કુટુબમાં ગર્ભશ્રીમંત માપિતાને ઘેર સ. ૧૯૧૩ માં થયા હતા. વૈરાગ્ય રંગથી રંગીન થઈ સ. ૧૯૩૬ માં તેઓએ તપગચ્છાધિપતિ મુલચંદજી મહારાજ પાસે દીક્ષા લીધી. તેઓશ્રીનાં તપ, સક્ષમ અને હિંદુના ધાડાજ સમયમાં ઝળકી ઉઠાં. વ. સ. ૧૯૭૭ માં તેઓશ્રી આચાય' બન્યા. મુનિરાજ શ્રી ચારિત્રવિષયજીના એ દાદાગુરુ હતા, અને તેમના વરદ હસ્તે જ વડી દીક્ષા થઈ હતી. મુનિરાજશ્રીનાં સમાજ સેવાનાં કાર્યો પાછળ તેમના ાશિર્વાદ હતા.
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
ત્રિપુટીના આ ખુલાસાએ મારી જિજ્ઞાસા વધારી, કવીધ વીર એ શૌય મૂર્તિ સાષુરાજનું જીવન જાણવા મેં આગ્રહ કર્યાં. એ પછીની ત્રથી ચાર રાતે આ જ સાધુપુરુષના જીવનની ચર્ચામાં વીતી. વિદ્વાન મુનિત્રિપુટીએ અંતરની એકેએક વાત પારી સમક્ષ મૂકી. ધનધાર આકાશઢમાં માર્ગ ભૂલ્યા કા વિમાનીને વીજંના એકાદ ઝકારે પણ હં આપે, એમ વમાન સાધુતાથી કઈક સતત મારા હૃદયને એ જીવનચર્ચાએ આનંદ આપ્યા.
એ પછી ઘેાડા દિવસની વાત !
વિદ્વાન ત્રિપુટીએ એક દહાડા વાત છેડી : 'તમે ગુરુમહારાજનું જીવનચરિત્ર લખેા તે’?
એ જીવન સાંભળ્યા પછી મને એનું ખૂબ આણુ થયું હતું. કેવી સાદી, સીધી, બહાના વગરની કઈં ને ધર્મની વીરતા! · Door die ' ની જીવ ંત પ્રતિમા સમા એ મુનિરાજના જીવનના ઘણાખરા પ્રસંગા મારા મનમાં ધેાળાઈ રહ્યા હતાઃ
ખાલ્યજીવનની એ અજબ મસ્તી ! કાઈ ભય નહિ, ક્રાઈ સંશય નહિં, પાછું પગલું નહિ, લીધું તેને કરી જાણવું ! એ ભૂતાવળાના પ્રસંગો, સૂકાપાટમાં વચ્ચે વાવવાના પ્રયત્ના, બધુંય આજના ઠંડા જીવનધબકારને જરુર ઉષ્મા આપે તેવાં છે. અને એ પછીના મુંબઇના પ્લેગને પ્રસંગ ! બીજો કાઈ હાત તા કદાચ ના ન ભણ્ત, પશુ બહાના શાશ્વત, છટક બારીઓના લાભ લેત, પણ એવું કશુંય નહિ ! એકથી સત્તરની સમાન ભાવે સેવા, સહિષ્ણુ હૃદયે તેમના ઉત્તરસંસ્કાર અને છેવટે પાતાને પણ પ્લેગની ગાંઠ નીકળે ત્યાં સુધીતી કવીરતા ચાલૂ જ કઢાય ! સેવાના ઢોલ પીટાતા નથી. એ તે! અંતરાત્મામાં પ્રગટે છે ને ત્યાં જ પમરે છે!
એ પછી તે સ્થાનકમાગી સાધુ બને છે, એક દહાડે એમને તેમાં અતા પ્રગટે છે ને એ અસતેષ જાહેર થતાં સંપ્રદાયમાં જબરા ઊહાપેાહ જાગે છે, હજારા ભયની ભૂતાવળા, અપમાના—હાડમારીએ સામે આવી ખડી રહે છે. મુનિજી આ બધા સામે હુસે છે. કશાયને ભય નથી ! એ તેા સાપની કાંચળી જેમ એને ઉતારી ચાલ્યા જાય છે. એવા ઘણાય માનવી નીરખ્યા છે, જેએ માન્યતાફેર છતાં સંપ્રદાયના ડરે એ જ ચાલતા ગાડે ચઢી સફર હાય છે. એ મહાત્માઓને હલૌકિક માનાપમાને ડરાવી રહ્યાં ડાય છે.
કરી રહ્યા
આ પછીના પણ પ્રસંગેા આખી સોંપૂર્ણ વિવેચના માગી લે! ખારેટા સામેની ભડવીરતા, જલપ્રલયની શૂરવીરતા, ચારિત્રધર્માંની અડગતા અને ગુરુકુલ અંગેની કાર્ય ક્ષમતા ઇતિહાસનાં અનેક પૃષ્ઠો રોકે તેમ છે. ત્યાાદને સમજનાર, એના મને પરખનાર આ મુનિજી મને આજની સાધુતા સામે એક ઉદાહરણરૂપ લાગ્યા. અને એમનું જીવનચિરત્ર લખવાની વૃત્તિ મારામાં જાગૃત થઈ.
પણ મારી શક્તિ માટે બહુ વિચારવા જેવું હતું. છતાં મુનિજીની સતત પ્રેરણા, બધી પરિસ્થિતિ સમજાવી મારી કલમને આપેલી છૂટ અને સાંભળેલા એ તેજસ્વી જીવન પ્રત્યેનું આકષ્ણુ; આ ત્રણ વાતાએ મને લેખક અને સંપાદક બનાવીને જ છેડયો.
આ એક જીવનચરિત્ર છે, અને હું કંઈ જીવનચરિત્રાના લેખક કે સપાદક નથી. સામાન્ય લેખક કે સંપાદક કરતાં જીવનલેખક પાસે વધુ મહત્તા હેાવી ધરે છે એવી કાઈ મહત્તા મારી પાસે નથી. અંતેવાસી દ્વારા લખાયેલાં જીવનચરત્રા વધુ સંપૂર્ણ મનાય છે. હું તે। અંતેવાસી પણ નથી. અને જીવનના લેખન તથા સંપાદન કા' વખતે તેમના અંતેવાસીઓના પરિચય પણ સાધી રાયા નથી. જીનલેખકે ચરિત્રનાયકના સદ્ગુણાની અત્યુક્તિ કે દુર્ગુણાની અનુક્તિથી દૂર રહેવું જોઇએ.
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
આ વાતમાં પણ હું કંઈ તટસ્થ રહી શક્યો છું કે નહિ તે પણ જાણી શક્યો નથી. યુરોપવીર, દાનવીર કાનેગીના મત મુજબ' જીવનચરિત્રનો લેખક હદય અને મસ્તિષ્ક (સદભાવ અને બુદ્ધિ) થી નીરોગી હે જઈએ.' એવા નીરોગીપણાનું સર્ટીફિકેટ મારી પાસે નથી. હું તે માત્ર એક જ વાક્યને અનુસર્યો છું:
“On the lives of remarkable men ink and paper sould least be spared,"
“નામાંક્તિ નરાનાં જીવનચરિત્ર પાછળ શાહી કે કાગળની હેજ પણ કસર કરવી જોઈએ નહિ' ! મહાકવિ ગેટેના આ મત મુજબ હું વર્ચો . શાહી અને કાગળ પર કેવા અક્ષરે ઉઠયા છે તેની ચર્ચા વિવેચકેને સે છું.
વર્તમાન પદ્ધતિનાં જીવનચરિત્રની મૂળ કળા પશ્ચિમથી આયાત કરેલી છે. પણ સુખની વસ્તુ તે એ છે કે આજે હિંદે એ કળા અપનાવી છે. જીવનચરિત્રો ભાવી પ્રજાના ઘડતરમાં બહુ અગ્રભાગ ભજવે છે અને દેશની કે જાતિની મહત્તાનાં સદા દર્શન કરાવે છે. જીવનચરિત્રો જેટલાં વંચાય તેટલાં લાભદાયક જ છે, પણ દિલગીર થવા જેવું છે કે આપણે ત્યાં જૈનોમાં એ વાત પર બહુ દુર્લક્ષ્ય કરવામાં આવ્યું છે. એ કારણે હજારો જૈનવીરોનાં જીવનચરિત્ર વિવાદાસ્પદ બનેલાં છે. મહામાત્ય વસ્તુપાળ ક્યારે જમ્યા, તેમની માતા કાણ? વિમળશાહે કે શાન્તિદાસ શેઠે રાજકીય મહત્ત્વનાં શાં કાર્યો કર્યા એના પૂરા ઉલ્લેખો પણ આપણી પાસે નથી. અરે ! ગઈ કાલના સમર્થ સાધુઓ, સમર્થ કળાકવિ ને કારીગરે પણ ભૂલાઈ જતા લાગે છે.
મેવાડનાં જીર્ણ મંદિરના સમારકામ પાછળ જીવન સમર્પણ કરનાર લલ્લુભાઈ જેવા વણિકને, સાત સાગર પાર જઈને અનેક કળા કારીગરીઓ દેશમાં લાવી વસાવનાર શાહદાગરોને કે બીજા
રહેનત રોટલે રળી ખાતા કે વિદ્યાવિશારદને કોણે આળેખ્યા છે? જૈનમાં આજે પારકાના દોષને પર્વતમ કરી જોવાને ને પોતાના દોષને ગુણ જોવાનો બજાર ગરમ છે. અને એથી જ જૈનેનું જીવન સંધ્યાના રંગો પ્રસારતું જોવાય છે.
ભૂતકાળની ભવ્યતા એ માતાનું ધાવણ છે. એ ધાવણ વગર બાળકે બધી વાતે રૂછપુષ્ટ ક્યાંથી બનશે? અલબત્ત! આજે ઘણું નષ્ટભ્રષ્ટ થયું છે. છતાં હવે પણ જાણવા જેવું છે. મળે તેટલી સામગ્રીથી પણ એ નરવીરોની અક્ષરતાં સરજવાની છે. અધુરું અધુરું તેય માતાનું ધાવણ બાળકને પુષ્ટ બનાવશે જ. પણ આયાના ધાવણથી ઉછેરેલું સંતાન “માતૃદેવો ભવ'ના મંત્રો શી રીતે ઉચ્ચારશે?
ઉપર્યુક્ત, મારા મનથી આવશ્યક લેખાતી, ફરજથી મેં આ કાર્ય કર્યું છે. આમાં ઘણી અપૂર્ણતા છે. સાંભળ્યા માત્ર પરથી જ આનું આલેખન કર્યું છે. લખીને વિચારી પણ શક્ય નથી. કોઈને બતાવવાની ફુરસદ પણ નથી મેળવી. છતાં એ જૈન ઈતિહાસનું એક ઉજજવલ પૃષ્ઠ છે ને આજના શ્રમણ અને શ્રાવક સમુદાયમાં પ્રવર્તતી અકર્મણ્યતા સામે એક દિશા દેનાર તારક છે તેમ સમજી આ જીવનથાળ મેં પીરસ્યો છે. સામગ્રી કે ઠાઠમાં ફેર હશે, છતાં તેથી જીવનની મહત્તામાં કશો ફેર નથી એ નિર્વિવાદ છે.
આટલા ટૂંકા નિવેદન પછી મારે મારા પૂજ, મિત્રો, મુરબ્બીઓ અને સનેહિઓને આભાર માનવાની ફરજ અદા કરવી જ રહી.
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થનાયકના સુશિષ્યવર્ગ-વિદ્વાન ત્રિપુટી મુનિરાજ શ્રી દર્શનવિજ્યજી, મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી, મુનિરાજ શ્રી ન્યાયવિજયજી આદિ-જેઓ આ ગ્રંથમાં મૂળ પ્રેરણાભૂત છે, તેમજ જેમણે અપૂર્વ વિશ્વાસ સાથે મને ચરિત્રનું ચિત્રણ કરવા દઈ તેમજ બીજી બધી વાતમાં મારા નિર્ણયને માન્ય રાખી અને આ કાર્યમાં પ્રેર્યો છે-તેમનો આભાર માનું તેટલો ઓછો છે. આ ચરિત્રને ઘણે સુયશ તેમને જ ઘટે છે.
આ પુસ્તકની પ્રસ્તાવના તરીકે અપાયેલ લેખ “એ મહાપુરુષને એક હજાર આઠવાર વંદન' ના લેખક પૂજ્ય પ્રવર્તક શ્રી કાતિવિજયજી મહારાજના પ્રશિષ્ય, જૈન તેમજ જૈનેતર સમાજમાં પિતાની વિદ્વત્તા અને વિચારકતાથી પંકાયેલા, સાક્ષરવર્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ છે. તેઓશ્રીના આ શ્રમ બદલ મારે તેમનો આભાર માનવો જ રહ્યો.
આ પછી અભિન્નહદયી ભાઈ રતિભાઈ કે જેમની સાથે આ ગ્રંથની મહેનત-મૂડીને મઝિયારે વહેંચવા જાઉં તો મારે ભાગ શું રહે તેની મને શંકા છે, તેથી તેમનો આભાર માન બાજુએ રાખી...
ગુજરાતના સુપ્રસિદ્ધ કળાકાર-અને તેથીય વધુ એક વહાલસોયા બંધુ જેવા, સમય કે સ્વાર્થને અળગાં રાખી – વખત કવખતના આગમનને પણ પ્રેમથી વધાવનાર, શ્રીયુત કનુભાઈ દેસાઈને આભાર જેટલો માનું તેટલો ઓછો છે. તેઓ જેટલા કુશળ કળાકાર છે તેટલા જ કુશળ માર્ગદર્શક ને પ્રેરક છે. આ ગ્રંથનાં રૂપરંગ અને સૌંદર્ય સુઘડતા વગેરે જે સારું હોય તે તેમનું જ કહેવાય!
મણિ મદ્રણાલયના મેનેજર શ્રીયુત સોમાભાઈ સજજનતા પણ પાને પાને બોલે છે. એટલે તેમનો તેમજ જ્યોતિ મુદ્રણાલયના માલિક શ્રીયુત ધીરજલાલ ટોકરશી શાહને, પ્રેસની તમામ સગવડ મારે હવાલે કરી આ પુસ્તકનો છેલો ભાગ જલદી તૈયાર કરી આપવા માટે. મારે આભાર માનવો રહ્યો. કુમાર કાર્યાલય અને બચુભાઈ રાવતને પણ સમયે સમયે દિશાદર્શન તથા કવર–જેકેટ છાપી શોભામાં વધારો કરવા માટે, મારે યાદ કરવા જોઈએ.
આ સિવાય ઘણાય મિત્રો છે. જેઓએ મને મિત્રભાવે મદદ કરી છે. આ પુસ્તકમાં અનેકાને પ્રેમ છે. મારું શું છે તે વાચકે શેધી લેવાનું છે. અને તેટલા પૂરતો મને ન્યાય આપવા વિનવું છું. ચારિત્રજયંતી, તા. ૮-૧૧-૬૬ માદલપુરા, પટેલનો માઢ એલીસબ્રીજ અમદાવાદ,
વિાહ ભાઈ વયર તા.
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
કુછ ચિરાગાં કા, ન શાદી સે, ન માતમ સે કે કામ, દર મદિલમે હમને રેખા, ઉના જલ જાતે હુએ.
સંસારના કેટલાક દીપકાને જગતનાં વિનાદ કે વિષાદ ( રાગ-દ્વેષ ) સાથે કરીા સબંધ હોતા નથી. એ ( સ્થિતપ્રજ્ઞ) દીપકી સસારના દરેક ઉત્સવોમાં પોતે પ્રજવલતા જ રહે છે ( અને માદર્શન કરવા પાછળ જાતને ગાળી નાખે છે ),
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
જીવનયાત્રા
-
-
सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरह। સત્યની આજ્ઞાથી ઊભે થયેલે બુદ્ધિમાન પુરુષ મૃત્યુને તરી જાય છે.
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
uc
:૧:
તે કાળે-તે સમયે
ઇશુની ઓગણીસમી શતાબ્દિની છેલ્લી વીસી-એટલે પૂર્વી
અને પશ્ચિમનાં મળેાના સક્રાન્તિકાળ, સંસારસુધારા અને રાષ્ટ્રજાગરણના મહત્ત્વના કાળ. એસરતી . આધ્યાત્મિક્તા ને જામતી વિજ્ઞાનક્ળાના એ મહામહિમ યુગ! ભારતના આખાય સમાજજીવન અને રાજકીય જીવનમાં પ્રવૃત્તિને એક નવ પ્રવાહ વહી રહ્યા હતા.
શું ધર્મક્ષેત્રે કે શું રાજક્ષેત્રે, વિવિધરંગી પડછાયાએ પથરાઈ રહ્યા હતા. પશ્ચિમની સંસ્કૃતિના ગાઢાઘેરા રંગ આપેાઆપ તરવરી આવતા હતા. જ્યારે પૂર્વીય સસ્કૃતિની અસ્મિતા સંકુચિતતાની પાંખે। ભીડતી કેમ, વાડા કે ઘેાળાના, પક્ષ, સમાજ કેસ...ઘના અંધકાર પાછળ ભરાતી જતી હતી.
'પછના બળવા પછીનું હિંદ ખરાખર થાળે પડયુ હતું. અને લૉર્ડ રિપનના કાળ પછી લાડ ડરિન હિંદી શહેનશાહના પ્રતિનિધિ બનીને આવ્યેા હતેા. અફગાનિસ્તાનના અમીર સાથે સંબંધ વધારવા એ રાજસભાની ખટપટ આદરી રહ્યા હતા. જ્યારે વાયવ્ય સરહદ ઉપર રશિયન આક્રમણને અળગુ' રાખવા બ્રિટીશ રેજીમેન્ટા ગેાઠવાતી હતી.
રાષ્ટ્રના પુનરુત્થાનની પ્રવૃત્તિના જન્મદાતા રાજા રામમેાહનરાયે જે ખળાને વેગ આચા હતા, તે અત્યારે ચાલૂ હતાં. રાજકીય પરતંત્રતાનું ભાન દીવા જેવું થયું હતું ને તેના અંગે સંસારસુધારાની ચળવળને પણ વેગ મળ્યેા હતા. શ્રી સુરેન્દ્રનાથ બેનરજી, તૈલંગ, તૈયબજી, સર ફિરોજશાહ તથા રાનડે જેવા અનેક આ ચળવળના અધિષ્ઠાતા બન્યા હતા. આ વેળા સીવીલ સર્વીસમાંથી નિવૃત્ત
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Man
તે કાળે તે સમયે
થયેલ સર ડેવિડઘુમ આજની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની પ્રથમ બેઠક ભરવાની વેતરણમાં હતા.
ધ ક્ષેત્ર પણ ક્રાન્તિના સખત આંચકાઓથી કમ્પી રહ્યું હતું. દક્ષિણમાં થિયેાસેાફીનું જોર જામતું હતું, જ્યારે ઉત્તરમાં આ સમાજે પેાતાનું આધિપત્ય જમાવ્યું હતું. મંગાળમાં પણુ બ્રહ્મસમાજ, સાધારણ બ્રહ્મસમાજ જેવા અનેક પ્રવાહા ગતિમાં આવ્યા હતા. મહર્ષિ દયાનંદસરસ્વતીનું કાન્તિજીવન મધ્યાહ્ને હતું ને એમની હાકે। ધર્મક્ષેત્રમાં પરિવર્તનના હાકારા ગજવી રહી હતી. ધર્મથી રૂઢિઓને અળગી કરી સંસારસુધારાની ચળવળ પગભર થઈ હતી અને આની સામે સનાતન ધર્મ ભાવનાના પછડાટ બહુ ભયંકર હતા.
સાહિત્યક્ષેત્રમાં ગૂજરાતમાં નમઁદના યુગ મધ્યાહ્ન હતા. એના · ડાંડિયા' ના ઘા ભલભલા ચમરધારીઓને કમ્પાવી રહ્યા હતા. નવલરામ અને નંદશંકરનું સ્થાન વિવેચકે। તરીકે આગળ પડતું હતું. આ વેળા ૬૪ વર્ષના કવિ દલપતરામ અને એમનાથી તેર વર્ષ નાના નર્મદની કડવી-મીઠી ચર્ચાએ હાંશથી વંચાતી. પાશ્ચિમાત્ય વિદ્યાને સાહિત્ય સાથે ગાઢ સૌંપર્ક ખંધાયા હતા. ઇંગ્લીશ ઉપન્યાસાની પદ્ધતિએ ગૂજરાતના પ્રથમ ઉપન્યાસ ‘ કરણઘેલેા’ રચાયા હતા, જ્યારે અમર ઉપન્યાસ ‘સરસ્વતીચંદ્ર'ના કર્તા વકીલાત કરવી કે નાકરી, તેના લાભાલાભના આંકડા પાડતા હતા.
હિંદને એક તારે સાંકળતી રેલ્વેટ્રેનેાના પાટા ધીરે ધીરે અંધે પથરાતા જતા હતા. વઢવાણુથી ભાવનગર અને અમદાવાદથી રાજપૂતાનાના પાટા નખાયે હજી પૂરાં ચાર વર્ષ પણ વ્યતીત નહાતાં થયાં. ભદ્ર ભદ્રીય ' ભાવનાના જમાના ક્યારના મધ્યાકાશ વટાવી ચૂક્યેા હતેા, ને સુધારાની લેાભામણી લાલી ધીરે ધીરે બધે પ્રસરતી જતી હતી.
જૈનસમાજના પણ આ કાળના ઈતિહાસ અનેકર'ગી હતા. વર્ષાથી સત્તા જાળવી રહેલા યતિવર્ગ બુઝાતા દીપકની જેમ છેલ્લા ભડકા ચેામેર પ્રસરાવી રહ્યો હતા. વ્યાખ્યાનની પાટેથી એમનું મહત્ત્વ એસરી ગયું હતું. તેમના સત્કાર અને સન્માન
ર
For Personal & Private Use Only
mw
•TUT
Page #21
--------------------------------------------------------------------------
________________
કરોડ લોકોના
મન- કે -
--
ક
=
શ્રી ચારિત્ર વિજય ૪૪ો ગે સાધુઓએ સામૈયામાં હાજરી આપવી, એ તેમના મનથી જ વિચળ મનાતા હક સામે સખત વિરોધ ફાટી નીકળ્યો હતો,
વી અને એ સહુની સામે શ્રી બુઢેરાયજી અને શ્રી મૂલચંદજી rry મહારાજ જેવા પરમપ્રતાપી સાધુપુરુષે ક્રિયા અને તપશીલતાની
અનેરી ભાત પાડતા હતા.
સંવેગી સાધુતાને પ્રકાશ દિનદિન તપતો જતો હતો, અને એની સામે યતિસત્તાના પછડાટ ભયંકર થતા જતા હતા. મૂર્તિભંજકોનું પ્રાબલ્ય પણ હવે છેલ્લી વિદાય લેતું હતું ને મંદિરની અશાતના સામે આ પ્રતાપી સાધુઓને પડકાર બહુ ઉગ્ર હતો. જ્યારે પંજાબની ભૂમિને શુદ્ધ સાધુતાથી પરિચિત કરી, તપ અને તારુણ્યના તેજમાં ઝળહળતા શ્રી આત્મારામજી ગુજરાતમાં પુનઃ પધારી ગુરુસમા પ્રતાપી, ગપતિ, વડીલબધુ શ્રી મૂલચંદજી મહારાજની સેવામાં સાથે જ અમદાવાદ ચતુર્માસ રહ્યા હતા. શ્રી બુટ્ટરાયજી અને શ્રી મૂળચંદજી મહારાજની સદુધર્મ પ્રરૂપણાને એ જ વેગે આગળ ધપાવનાર શ્રી આત્મારામજીએ સાહિત્યનું નિર્માણ કરી બહુશ્રતપણાની ગંગા વહેવડાવનાર ભગીરથનું પદ હાંસલ કરવા બીડું ઝડપ્યું હતું. મહર્ષિ દયાનંદ સામેના પડકારમાં અને ગુજરાતને ગૂડ ભરાવી બેઠેલાં કેટલાંક અશાસ્ત્રીયબળે સામે તેમને સામને અપૂર્વ હતો. બધા જૈન ભંડારનું પ્રથમ લીસ્ટ કરનાર ડૉ. પીટર્સન પણ આ કાળે શ્રી આત્મારામજીની મુલાકાત લેતા હતા. આમ આવા પ્રતાપી મુનિપુંગવો દ્વારા સધર્મશીલતાને પાયો જ્યારે નંખાઈ રહ્યો હિતે, ત્યારે શ્રી મેહનલાલજી મહારાજ અજમેરમાં રહ્યા રહ્યા મુંબઈના ક્ષેત્રને અપનાવી ધર્મક્ષેત્ર બનાવવાનાં શુભ સ્વપ્નાં સેવી રહ્યા હતા.
આવી વેળાએ શ્રાવકવર્ગમાં અમદાવાદમાં નગરશેઠ પ્રેમાભાઈની હાક બોલતી. ભલભલા પ્રતાપી સાધુઓ પણ તેમની ધર્મઆણ ઉથાપવાની હિંમત ન કરતા. વંશપરંપરાથી ચાલી આવતી નગરશેઠાઈ શાસનસેવાનાં અનેક સુકૃત્યોથી ઝળકતી હતી. અમદાવાદમાં
ઇદદ
છે કે આ
Page #22
--------------------------------------------------------------------------
________________
5
4
1
'
. નવા કામ ન
પ
તે કો બે–તે સમયે તેમનું એકછત્રી સામ્રાજ્ય હતું. કલકત્તાના રાજા જેવા રાયબદ્રીદાસજીની મહત્તા પણ બંગાળના જૈન ઈતિહાસમાં એાછી , ન હતી, જ્યારે શેરસટ્ટાના રાજા, અનેક ફિલસૂફ, કવિઓ અને અનેક જ્ઞાનસંસ્થાઓના સખી સહાયક શેઠ પ્રેમચંદ રાયચંદની - સખાવતને આંકડે કરોડ પર પહોંચ્યો હતો. મુંબઈના શ્રીયુત વીરચંદ દીપચંદ જેવા અનેક જનસમાજમાં દાનની ગંગાને પ્રવાહ બરાબર વહેતો રાખી રહ્યા હતા..
જૈનસાહિત્યક્ષેત્રમાં પણ નવી કાન્તિ આવતી હતી. અનેક વિરેના શમન પછી શિલાછાપનાં પુસ્તકમાંથી નવા બીબામાં પુસ્તકો છપાવવાં શરુ થયાં હતાં. અને તેની પહેલ કરનાર કચ્છી ભીમસિંહ માણેકને પ્રકાશક બને આજે આઠ આઠ વર્ષ વીતી ગયાં હતાં. રાયબહાદુર ધનપતસિંહજીને આગમ પ્રકાશનને પ્રારંભ કર્યો સાત વર્ષ વીત્યાં હતાં. આજે તો “પન્નવણું” પ્રેસમાં છપાઈ રહ્યું હતું.
જૈન પત્રકારિત્વ તો બહુ બાલ્યાવસ્થામાં હતું. અમદાવાદથી નીકળતા “જૈન દીવાકર” ઉપરાંત “જૈન સુધારક” પત્ર મંદગતિએ પ્રગતિ કરી રહ્યાં હતાં. જ્યારે ડાહ્યાભાઈ ધોળશા જેવા નાટયકાર, શાળામાં સંસ્કૃત શિખવતા “ સ્વાદુવાદ સુધા” કાઢવાની તૈયારીમાં હતા. સં. ૧૯૩૯માં “સાતવ્યસન ત્યાગાદિ પાંચ નિયમેધારી ૧૧ સભ્યોની સ્થાપેલી જૈનધર્મ પ્રસારક સભાની ઉંમર એક વર્ષની હતી, ને એનું કાર્યક્ષેત્ર નિબંધ લખાવવા છપાવવામાં મર્યાદિત હતું.
અમેરિકામાં જૈનધર્મને ડંકે વગાડનાર અને સ્વામી વિવેકાનંદના કંઈક સમકક્ષ શ્રી વીરચંદ રાઘવજી આજે તો જૈન એસોસીએશન ઑફ ઈન્ડિયાનું મંત્રીપદ સંભાળી રહ્યા હતા. સાડાચાર લાખ શ્લેક પ્રમાણના “અભિધાનરાજેન્દ્ર” કેષના કર્તા વિજયરાજેન્દ્રસૂરિ મૂર્તિપૂજાના પ્રચાર માટે કમર કસી રહ્યા હતા. ચિદાનંદની મસ્તવાણે કેટલાયને મસ્ત કરતી વહી રહી હતી.
જુની કચ્છી વીરતા ને દાનશીલતાની યાદ આપનાર કચ્છ નળીઆની દશા ઓસવાળ જ્ઞાતિને નરસિંહ નાથા આજે કચ્છી
\
"
RAોર 8
-
-
-
- -
-
-
- - - - -
- - For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્ર વિ જ ય ઓસવાળ સમાજના તારણહાર તરીકે બધે ઓળખાતું હતું. ઘેરથી લોટરી લઈને આવેલ એણે મુંબઈમાં આપબળે શ્રીમંતાઈ મેળવી હતી. પણ કચ્છીભાઈઓની હમદર્દી એ નાતે ભૂલ્યો. નેકરીએ કે ધંધામાં આવનાર કચ્છીને એને ત્યાં હેતને રોટલો ને એટલે મળતાં. ધંધે કે નોકરીએ ન લાગે ત્યાં સુધી એની સહાય ને આશરે રહેતાં. માંડવીબંદરના કચ્છી જૈનેને મુંબઈમાં સ્થાયી કરનાર એ સખીમર્દ જ હતો. પાલીતાણાની ધર્મશાળા આજે પણ એની યાદ આપવા ઉભી છે.
કચ્છ કોઠારાને કેશવજી નાયક પણ મહામુત્સદ્દી ને શાહ સેદાગર તરીકે પંકાતો હતો. પાલીતાણુ પર કેશવજી નાયકની ટૂંક બનાવનાર તેને પુત્ર નરસિંહ કેશવજી પણ સખીપણામાં કંઈ ઉતરે તેમ નહોત! આવા તો અનેક કચ્છી વીર વેપારીપણામાં, મુસદ્દીવટમાં ને ઉદારતામાં પંકાતા હતા.
શ્રી આણંદજી કલ્યાણજીની સુપ્રસિદ્ધ પેઢીનું બંધારણ બંધાયા હજી ચાર વર્ષ જ વીત્યાં હતાં. જ્યારે ભેંયણીતીર્થ આઠ વર્ષની અવસ્થાનું હતું. શત્રુંજયને પિકાર ધીરે ધીરે વધતો જતો હતે ને પંદર હજારના આંકડા વધવા ચાહતા હતા. અને આ કારણે કેટલીયવાર છમકલાં થવાનો પ્રસંગ ઊભો થતો.
આજના શ્રી વિજયનેમિસૂરિ, ગઈકાલના નવયુગપ્રવર્તક શ્રી વિજયધર્મસૂરિ એ વેળા મહવાની શેરીઓમાં ધૂળે રમતા હશે, જ્યારે જૈન જાદુગર નષ્ણુમંછા વાતવાતમાં હાથચાલાકી બતાવી કેટલાયની પાઘડીઓ ઉડાવતો ફરતે હશે !
તાંત્રિક બળ છેલ્લા ડચકારા લઈ રહ્યું હતું, છતાં હજી તેની ધીમી અસર સહ પર હતી. પંચમહાજનની સત્તા પશ્ચિમાકાશમાં ઉતરતી હતી છતાં હજી આધિપત્ય ચાલતું હતું. સાધુતાના સંસ્કાર ભેળા અને ભદ્રિક હતા. શાસનસેવાની તમન્ના અને ધર્મના આદરસત્કાર યુગ આથમ્યો ન હતો.
એવી તવારીખની તેજછાયામાં આપણા કથાનાયકનો જન્મ થયે.
SS
*ી BEIJIN
- SS ( SKI
SEWA.
Sા
I
-
E
- -
-
Page #24
--------------------------------------------------------------------------
________________
: ૨:
વતન ને વંશ
ભલ ઘોડા કાઠી ભલા, પેની હક પહેરવેશ. રાજા જદુવંશરે, એ ડોલરિયો દેશ!
દરતની ઘણી ઘણી અગવડો પામીને વીર બનેલો કચ્છ કદી નકશામાં નિહાળે છે?
અરબી સમુદ્રનાં ઊંડાં જળની સપાટી પર એક વહાણ અગર તુંબડાની જેમ તરતો, એકલ, અચલ હિમાલય જેવો, કચ્છ વાળેલા કેઈ દ્ધા જેવ, ઈલાહિદે ઉભેલ, પાંચલાખની વસ્તીવાળે એ પ્રદેશ નિહાળે છે?
હિંદના પશ્ચિમ કિનારે, કાઠિયાવાડને સામે કાંઠે, અઢાર વીસ માઈલ લાબી ખાડીનાં પાણી ઓળંગી વસતા એ પ્રદેશમાં– જૂ નું જ્ઞાન, જૂની ઢબ ને જૂની પદ્ધતિની ભેળી વીરતાએ વરેલી એ ભૂમિની મટેડીમાં-મર્દો પેદા થાય છે. તેના ફળફૂલ વગરના, ખેર, બેર ને બાવળના કાંટા ઝાંખરાવાળા વૃક્ષ વચ્ચેથી પણ મર્દાનગીના, સાગરસમૃદ્ધિના, દરિયાઈ શૌર્યના, એકવચનીપણાના અને સ્વાર્પણના ગેબી પડઘા પડતા આજે પણ સંભળાય છે. એના બૂઢા માલમ આજે પણ કેઈ તવારીખકારને થંભાવી દે તેવી શૂરાતનની વાત કરે છે. સામાન્ય વાતચીતમાં વચને ચઢી જનાર, એની પાછળ માથા ડુલ કરવાની અસિમતા
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
1)
શ્રી ચા રિ ત્ર વિ જ ય જાળવનાર એ દેશ! જ્યાંનાં ભેાળા ભલા ઓઢાવીર પાછળ હાથલ જેવી રૂપસુંદરીઓ ઝૂરતી આવે; જે દેશમાં ફત્તેમહમદ જેવા વીરમ પાકે; જ્યાં બ્રહ્મક્ષત્રિય આજમશેઠ સુંદરજી શિવજી જેવા સુલતાનેસેાદાગર નીપજે; જ્યાંના દાનવીર જગડા દુષ્કાળથી પ્રજાના રક્ષણુ માટે પૈસાને પાણીના પૂર રેલાવે; જ્યાંના લક્ષ્મીદાસ કામદાર મુસદ્દીપણાના એષપાઠ આપે. સંક્ષેપમાં જે ભૂમિના એકેએક વિભાગ જવાંમર્દી, ક્નાગીરી ને સમર્પણુના મંત્રોથી ગાજે છે, એવા, ભાષાની કશીય સમૃદ્ધિ વગરના, પારકાની ભાષાલિપિએ ભાખનારા કચ્છ, કરડા, કડપવાળા, ખરખચડી છવાં અમુલખ જવાંમર્દાની ભેામકા છે.
એવા એ કચ્છ ! એના કડી પ્રદેશના પત્રી ગામમાં વીશા એસવાલનું એક કુટુમ્બ વસતું હતું. સ્થિતિએ સાધારણ અને ધંધે કૃષિકાર વરસતે વરસાદે ખેતરામાં મહેનત કરનાર, શિયાળા, ઉનાળા, ચામાસું બધું એક ભાવે ભેગુ કરી મજૂરી કરનાર એ કુટુમ્બ પૃથ્વીનાં પડને પરસેવે ભીંજવી પેટપેાષણુ કરતું. સરલ ને સાદું બુદ્ધિખળ, ટૂંકી મિલકત, ટૂંકું ખર્ચ, ટૂંકુ જ્ઞાન ને ટૂંકી મહત્ત્વાકાંક્ષા ! સત્યની રૂઢ થયેલી મર્યાદાઓ ને કાઈ સાધુ પુરાણીએ સંભળાવેલી ધમ – સીમાએ વચ્ચે એ કુટુમ્બ જીવતાં.
એ ગામના વીસા ઓસવાળાના ઘરામાં એક કુટુમ્બ વેઢાને નામે ઓળખાય. વધુ અધ્યાત્મ તરફ ઝૂકેલા એ કાળમાં દેશના કે જાતિના ઈતિહાસ રાખવામાંય જાતપ્રશ’સાનું પાપ મનાયું હશે, એટલે વેઢા કુટુખના પૂર્વજોના ઇતિહાસ તા કંઈ ઉપલબ્ધ નથી, છતાં પર પરાથી એ કુટુમ્બના કર્મવીરપણાની એક કથા આજ સુધી કહેવાતી આવી છે, જેમાંથીય વંશગત વીરતાના ચમકારાનું દર્શન અવશ્ય સાંપડે છે.
સુમરાએના રાજઅમલની એ વાત! એ કાળે બાદશાહની જીભ એ કાઢ્ઢા ને એમની ઇચ્છા એ જ ન્યાયાન્યાય ! લેાકેા પર અણુધારી ને અંધારી આફ્ત ઉતરી આવે. આવી આફ્ત
'
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
વતનને વશ
કાઈ એક ગામના એક આસવાલને માથે ઉતરી. રાજ્યના સિપાઈ એ તેને ખાદશાહસલામત પાસે ન્યાય કરાવવા મુશ્કેટાટ ખાંધી લઈ ચાલ્યા.
કાં તે। હાથીના પગ તળે, કાં તા કુતરાઓની રાક્ષસી દાઢા વચ્ચે; મરજી થાય તા જીવતા તેલમાં તળે ને દિલ ચાહે તે ગરદન પણ મારે! ' બાદશાહી જૂલ્મની અનેક ભૂતાવળા કેદી બનેલા એસવાળ નરની આંખ સામે હાજર થઈ. રામાંચ ઊભા કરનારી એ કલ્પના હતી. પણ એસવાળ નરે ધૈય રાખી ખળ ને બુદ્ધિ અજમાવવાના નિશ્ચય કર્યાં.
સમીસાંજની છેલ્લી સધ્યા અંધકારના પડદા પાછળ સરવા લાગી અને ક્ષિતિજ પર ક્ષણજીવી ઘેરા લાલ પ્રકાશ ચમકી રહ્યો. પેલા કેદી આસવાળે સિપાઈ એને વિનતિ કરી :
૮ ભાઇ ! શૌચ જવાની તાકીદ થઈ છે!'
સાલા ખનિયા! ' સિપાઇએ કેવળ વ્યાપારી વૃત્તિવાળી અનિયાની ઢીલી જાત પર હસ્યા હશે, પણ આ કામ તે ખરી તાકીદનું! એને કાંઈ મુદત મરાય !
ઘેાડા વિચાર કરી સિપાઇઓએ એને કાંડે મજબૂત રસ્સી આંધી શૌચથી નિવૃત્ત થવાની રજા આપી. જારનાં માથેાડા ઊંચાં ડુડાંથી ભરચક્ક ખેતરમાં પેલા એસવાલ ચાલ્યા ગયા. દારડાના એક છેડા સિપાઇઓના હાથમાં હતા.
રાત પડી ગઇ. વખત પર વખત વીતતા ચાલ્યુંા, પણ શૌચ જવા ગયેલા મનિયા હજી ન આવ્યે !
· અનિયા ! ' દોરડું ખેંચતા સિપાઈ એ અનિયાની જાત પર કટાક્ષ કર્યાં. એમની રહેણીકરણીની ચર્ચા કરી. પરસ્પર હસ્યા. પણ પેલે। અનિયા તા ન આવ્યે તે ન જ આન્યા. થોડીવારમાં એ હાસ્ય શંકામાં ફેરવાઇ ગયુ'. તેએ ખેતરમાં ગયા, દારડાને એક મેાટા આંચકા માર્યાં, ને જારના એક સાંઠા ખણખણુ કરતા ડાર્ટી ઉડયેા. જાણે સિપાઇઓની મૂર્ખતા પર એ હાસ્ય કરતા ન હાય!
For Personal & Private Use Only
h
STUF
=
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્ર વિ જ ય સિપાઈએ ઠેઠ નજીક ગયા. જોયું તે દેરડું ઝાડઝાંખરાના વેઢા સાથે બાંધેલું ! બનિયો હાથતાળી આપી પલાયન થઈ ગયે. સિપાઈએ મુંઝાઈ ગયા. તેઓ જાણતા હતા કે હાથમાં આવેલો ગુન્હેગાર નાસી જાય તો શે રાજદંડ મળે! તેઓ ચદિશ ફરી વળ્યા. વાહન મળ્યું ત્યાં તેને ઉપયોગ કરી ફરી વળ્યા. બળ ને બુદ્ધિ વપરાય તેટલાં વાપરી જોયાં. પણ તેમના નશીબે નિષ્ફળતા લખી હતી. પિલો નર તે સહિસલામત ઠેકાણે બેસી ગયે હતે.
-
ક
'
* * *
*
*
- કાકા
આ બનાવે એસવાલ કુટુમ્બના એ નરને “વેઢા” ને નામે વિખ્યાત કર્યો. ચોરે ને ચૌટે એની વીરતાનાં, ડહાપણનાં વખાણ થવા માંડ્યાં. તેણે પત્રીમાં આવી નિવાસ કર્યો. ત્યારપછીના તેના વારસ વેઢાની શાખથી ઓળખાયા.
વેઢાના એ પુરગામી નરનાં બુદ્ધિ ને બળને વારસો વંશપરંપરાથી ચાલ્યો આવતો હતો. આજે પત્રીમાં એ વંશમાંનું શ્રીપાલ વેઢાનું ઘર વખણાતું ને તેને પુત્ર ઘેલાશા નામે ને કર્મે સુજશી હતા. સુભગાબાઈ નામની સુશીલ નારી એના ઘરમાં હતી. માથે કરજ નહેતું ને પાસે દુઝણું હતું. ઘેર બાપુકી ખેતર ને જમીન હતાં. ખેડ ખેડવાને બળદ ને વાવવાને બી હતાં. પાંચે આંગળીએ પરમેશ્વર પૂજે જે સાહ્યબી મળે એ સાહ્યબી ઘેલાશાને ઘેર હતી.
સુભગાબાઈ કચ્છી નારી હતી. પતિ, પુત્ર કે ઘરપાલન સુગ્ય રીતે કરવું એમાં કર્તવ્યની ઈતિશ્રી માનતી. સ્વાથ્યનાં દાન એ કાળે નહોતાં ઝડપાયાં. ઘેલાશા શરીરે પૂરા ને બુદ્ધિએ સાદા હતા. બાકી તો શ્રમજીવીના જીવન જીવનારને વરસાદ, વાવણું ને મેસમ સિવાય બીજી ચતુરાઈની વાતની ફૂરસદ જ ક્યાંથી હાય !
S Dરો
**For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
કરવા
માં
જન્મ ને બાલ્યાવસ્થા
illed
રહી
ક
:
-
I
વિ. સં. ૧૯૪૦ ની કાળી ચૌદશ (આસો વદ ૧૪) ની એ રાત હતી. પત્રી ગામના છાણમાટીવાળા ઘરના ગોખલાઓમાં પ્રગટાવેલા દીપક પામરના તત્ત્વજ્ઞાનની જેમ લબૂઝબૂ થઈ રહ્યા હતા.
ચતુર્દશી, તેમાંય અંધારી ને વળી આસો મહિનાની ! ડેસિયું પુરાણ આને માટે બહુ ભારે માન્યતાઓ સંઘરી બેઠું હતું. ઝાડવે ઝાડવે ભૂત ભેગાં થાય ને ચકલે ચકલે ચૂડેલે રાસડા લે! હાથમાં દી ને ડાંગ લઈને નીકળનાર પણ મર્દ લેખાય. માંદાઓ માટે આ કાળરાત્રી મનાય ને આ દિવસે જન્મ પામનાર તે પૂરેપૂરે કમનસીબ લેખાય.
છતાં જન્મ અને મૃત્યુને કઈ રોકી શક્યું છે? વેઢા કુટુમ્બના ઘેલાશાહને ઘેર સુભગાબાઈ આજે પ્રસુતિની પીડા ભેગવી રહી હતી. પ્રસવની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી. થડીવારમાં અંદરથી થાળીને રણકાર સંભળાય ને આનંદસૂચક દવનિ થયો.
પુત્રજન્મથી સહુના મુખ પર આનંદની રેખાઓ તરવરી ઊઠી. આકાશના તારા જોયા ને સમયનું અનુમાન થયું.
જોષીએ જેશ ભાખ્યા. ધારશી નામ પાડ્યું.
છે
,
છે
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
[[ji[E
શ્રી ચારિત્ર વિ જ ય કુટુમ્બ શ્રીમંત નહોતું. તે કાળ મોન્ટેસરી કે કીન્ડરગાર્ટનને નહતો. આયાઓ કે બાબાગાડીઓને કઈ જાણતું નહોતું. ગામડાને સાધારણ કુટુમ્બને એક છોકરે ઉછરે એમ ધારશી માટે થવા લાગ્યા. કુદરતની નજીકમાંની નજીક મિત્રાચારીવાળા ગામડાની ધૂળ રે હવા એને પિષવા લાગ્યાં.
જન્મ થયો ને જીવનની ગરગડી ચાલવા લાગી. જેત જેતામાં ધારશી સાત વર્ષને થય ને પાટી પર ધૂળ નાખી મહેતાજીને ત્યાં ભણવા બેઠો. એ વખતે આવી નિશાળ નહોતી કે આવા શિક્ષકે નહોતા. એમાં પણ ગામડાની તે સ્થિતિ વિચિત્ર હતી. મહેતાજીનું ઘર એ નિશાળ ને કોથળાનું પાથરણું એ બેઠક. શિક્ષણ પણ અનેક જાતનું. એકડા ને વર્ણાક્ષર ઘૂંટવાના ને જરૂર પડે મહેતાજીના ખાટલાના માંકડ પણ વીણવાના. કઈ વાર ઘઉં પણ વીણવા પડે ને જરૂર પડે છે કપડાં પણ જોઈ લાવવાં પડે. પ્રાચીનકાળના આશ્રમોને ભાગ્યે તુટયો દેખાવ અહીં સંઘરાઈ રહ્યો હતે. શિક્ષણને અર્થ કેવળ પડી ને કલમ નહિ પણ કંઈક નિરાળ મનાતે.
ધારશી આ શિક્ષણ લેવા લાગ્યો, પણ સ્વભાવે પૂરે તેફાની! સ્વમાનની લાગણી પણ એટલી જ તીવ્ર. અને આ કારણે નિશાળિયાઓ સાથે ઘણી વાર હૃદયુદ્ધને પ્રસંગ આવે. ધારશી મજબૂત હત ને સમોવડિયામાં કદી પાછો પડે તે નહોતે. પણ આવા ધારશીને એક દહાડે ખૂદ મહેતાજી સાથે કડવાશ ઊભી થઈ. એને સ્વમાનપ્રિય આત્મા ન દાબી શકો. એણે મહેતાજીને સ્લેટ મારી ચાલતી પકડી.
મહેતાજી સાથેની અથડામણને આ એક જ પ્રસંગ. એ પછી તે બધું બરાબર ચાલ્યું લાગે છે. છતાં બહારનાં તેફાને તે વધતાં જ ગયેલાં. પિતાને ખેતીને ધંધે એટલે તેમાં મદદ કરવી પડે. કદી રાતે ખેતરમાં રાતવાસે જવું પડે, દિવસના ભાત આપવા જવું પડે. વાવણી ને કાપણીના દિવસોમાં તો રાત કે દિવસ જેવાય જ નહિ. આ બધી કઠિનાઈઓએ ધારશીના દેહ
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
જ ને બાલ્યાવસ્થા પર બહુ લાભ પહોંચાડ્ય. શરીર સુદઢ ને કસાયેલું થયું સ્વાશ્યની સુરખી દેહ પર લાલ ચટક રેખાઓમાં તરવરી ઊઠી. એનું ખડતલપણું, નિભર્યતા અને એથીય આગળ વધીને સહિષ્ણુતા ખૂબ વધ્યાં.
એની સહિષ્ણુતાની કસોટી કરતે એક દાખલે એ જ વખતે બનેલું. એક વખત અંધારી રાતે ભેરના છોકરા સાથે ધારશી મગના ખેતરમાં ઘૂસ્યો. મગની રૂપાળી શોએ એનું મન ભાવેલું. થોડીવાર થઈ ત્યાં તો રખેવાળ જાગી ગયો. એને તરત જ ભાન થયું કે ખેતરમાં ચેર ઘુસ્યા છે. એ ડાંગ લઈ પાછળ દોડ્યો. ભેર કરે તે વખતસર છટકી ગયો. ધારશી માટે કઈ માર્ગ નહોતો. સામે મોટી કાંટાની વાડ હતી. એણે કાંટાની વાડ પર છલંગ મારી. વાડ તે ઓળંગાઈ ગઈ પણ તેની બાજુમાં જ એક અવાવરુ કુવો હતે. કાંટા ને ઝાંખરાથી ભરેલો. ધારશી તેમાં પટકાઈ પડ્યો. આખું શરીર લોહીલુહાણ થઈ ગયું પણ તેણે એકે ઊંકાર ન કર્યો. ઘેડીવારે મહામહેનતે બહાર નીકળી કાંટા વીણી કાઢી ઘેર જઈ સુઈ રહ્યો. ચોરી કરવા જતાં પકડાઈ જવાની નામર્દાઈ કરતાં આ કાંટાના ડંખ સહેવામાં એને મર્દાઈની મઝા લાગી ! ધારશીના આ પરાક્રમની વડીલવર્ગને જાણ પણ ન થઈ
દશબાર વર્ષની ઊંમરમાં તે એ જુવાન જેવો લાગવા માંડ્યો. એના સ્નાયુ કસાયેલાં ને છાતી ઢાલ જેવી પહેલી થઈ એ જેમ વધતો ગયો તેમ એની હિંમત, સાહસ ને નિભર્યતા પણ વધતાં જ ગયાં. કહે તે અડધી રાતે ચાર ગાઉ જઈ પાછો આવે અને શરત મારો તે ભૂતના સ્થાનકે કલાકના કલાકો બેસી રહે! ભય જેવી વસ્તુ જ જાણે નહિ!
પત્રી ગામની બહાર, કુદરેડિયાના રસ્તે એક બાવળ હતે. આ બાવળમાં હાજરાહજુર ભૂતને વાસ છે, એવી માન્યતા હતી. દિવસે પણ ત્યાંથી એક્લા તે ન નીકળાય! રાતની તે
ક
૧૩
Page #31
--------------------------------------------------------------------------
________________
STV
શ્રી ચારિત્રવિજય કે વાત જ શી? એ રસ્તેથી આવજા કરવામાં આ બાવળ બહુ વિદનરૂપ મનાતો.
ગામના પટેલને આ વિM દૂર કરવાનો વિચાર થયો. જડમૂળથી જ બાવળ ઉખેડી નાખે એવો નિશ્ચય કર્યો. ધારશી એની નિર્ભયતા માટે જાણીતું હતું. પટેલે એને બેલાવી કહ્યું :
ધારશી! એક કામ છે.” “કહાને! તમને કે'દી ના પાડી છે!” પણ કામ જરા મર્દાનગીનું છે! પાછે તે નહિ પડે ને?” એની ફીકર નહિ, પણ ઈનામ શું?” સવા કરી.”
ધારશીએ કામ સમજી લીધું ને સંધ્યાને છેલ્લે પ્રકાશ પૃથ્વી પરથી તદ્દન ભૂંસાઈ ગયો ત્યારે કુહાડી લઈ ધીરેથી ઘરબહાર નીકળી ત્યાં પહોંચી ગયો. તારાઓના પ્રકાશમાં ઉભે બાવળ તમરા વનવાંગડાંની ચીસેથી અશાન્ત હતે. ધારશીએ આડુંઅવળું જોયા વગર કુહાડને ફટકો માર્યો. નાનાં મોટાં પીળાં ફૂલ જમીન પર પથરાઈ ગયાં. પછી તે ફટકા પર ફટકા, ઘા પર ઘા!
કેટલીયવાર સુધી આ કામ પહોંચ્યું. આખરે મધરાતને શીળો પવન છો ને બાવળ કડેડાટ સાથે જમીનદોસ્ત થયો. ધારશી કામ પૂરું કરી કુહાડી ખભે મૂકી રવાના થયે. ઘેર પહોંચી કુહાડી ખાટલા નીચે નાખી એ ઘસઘસાટ ઊંઘી ગયે. ભરભાંખળે ઢેર છોડ્યાની વેળાએ ધારશી જાગ્યો. ઝાંખા પ્રકાશમાં જોયું તે કપડાં લાલચોળ થઈ ગયેલાં. તરત જ ગામ બહાર જળાશયે પહોંચી કપડાં ધોઈ નાખ્યાં. સવાર થતાં પટેલને ત્યાં જઈ પિતાના કાર્યનું વિવરણ કરી સવારીનું ભારે ઈનામ લઈ આવ્યો !
આ તે એકાદ પ્રસંગ. આવા અનેક બનાવ ધારશીના બાલ્યજીવન સાથે જોડાયેલા છે. કેઈ ચૂડેલના સમાગમના, તે કઈ ભૂતભાઈને ભેટાના. ઉત્તર જીવનની નિર્ભયતાના અંકુર તેનામાં બાળપણથી જ આવી રીતે પ્રફુલ્લિત થયેલાં નજરે પડતાં હતાં.
Un:une
s
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
.
.
.
.
.
.
F
1
જ મ ને બા ત્યા વસ્થા
મહત્ત્વાકાંક્ષા, ધારેલા મનસુબાને પાર પાડવાની સ ને પરિશ્રમથી જરા પણ કાયર ન થવાની વૃત્તિ આ કાળે પણ ધારશીમાં આ રીતે પ્રકાશમાં તો હતાં જ.
પત્રી ગામને પાદર હવાડો હતો. ઢોર પાણી પી ડીવાર ત્યાં આરામ કરતાં. પણ કઈ ઝાડની છાયા ન હોવાથી ગરમીમાં હેરાનગતિ થતી. ગામલોકેએ બહવાર પ્રયત્ન કરી જોયો પણ કેઈ ઝાડ ઉગી જ ન શક્યું. એક દિવસ આ અશક્યને શક્ય કરવાનો વિચાર ધારશીને થયઃ એણે નિશ્ચય કર્યો, કે એક ફક્કડ વડલે વાવ જ.
એણે પિતાના સાથીદારેને વાત કરી. સહુએ હસી કાઢી. “ગાંડો થયો છે! આ વેરાનમાં તે વડલો કે?” પણ ધારશી આથી હિંમત ન હાર્યો. એણે ખાડે કરી ખાતર પૂર્યું. એક સુંદર ડાળ લાવી રેપી. પાણીનું સિંચન શરુ કર્યું. પણ ધખતી ધામમાં, રેતીની વચ્ચે નાને રેપ કેમ પલ્લવે? બીજે દિવસે તે બળીને ખાખ થઈ ગયે. છતાં ધારશી હિંમત ન હાર્યો. એક ન રે૫ નાખે. ક્યારે કર્યો. લૂના ઝપાટાથી રક્ષવા છાંયડો
કર્યો.
આખરે સહુના આશ્ચર્ય વચ્ચે એ રેપને ટીશીઓ ફૂટી. ધારશી વધુ દઢતાથી જતન કરવા લાગ્યો. વખત જતાં એ રેપ ફાલ્યો ફૂલ્યો ને આજે પણ એ બાળમહાત્માની હિંમત, સાહસ ને કર્તવ્યપરાયણતાની યાદ આપતો એ પત્રીને પાદર ઉભે છે.
આમ દરેક સમર્થ પુરુષો માટે બન્યું છે તેમ-જગતના એક અંધારે ખૂણે સાહસ, શૂરવીરતા, નિર્ભયતા ને મનેરની મક્કમતા જીવનમાં ભરત ધારશી મેટ થવા લાગ્યા.
=
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
ની
ના
મૃત્યુના મહેમાં ધારશીની ઊંમર ચૌદ વર્ષની થઈ એટલે તેના પિતાજીની ઈચ્છા તેને વ્યાપાર માટે મુંબઈ મોકલવાની થઈ. કચ્છને પ્રાચીન વ્યાપાર પડી ભાંગ્યો હતો ને કેટલાય સાહસિકોએ પરદેશ ખેડવાની શરુઆત કરી હતી. વહાણવટામાં હવે કસ નહેતે રહ્યા. આવક જાવક ઘટતાં દરેક ધંધા પર મંદી આવી ગઈ હતી. આવી મંદીની અસરમાં મુંબઈબંદરે ઘણું કચ્છીઓનું લક્ષ ખેંચ્યું હતું. કેટલાક તો કેવલ દેરી લોટે લઈને ગયેલા લક્ષાધીશ થયા હતા. અને એ લક્ષાધીશ કચ્છીઓ પણ પિતાના વતનભાઈઓ પર વહાલ વરસાવવું નહતા. ભૂલ્યા વેપાર કરવા મુંબઈ આવનાર કચ્છીને રોટલા અને એટલાથી મુંઝાવાનું તે નહેતું જ. આવી રીતે કેટલાય કચ્છીઓ મુંબઈમાં આવીને જામ્યા હતા.
ધારશીએ લખવા વાંચવા પૂરતું ભણું લીધું હતું. પ્રથમ પિતાજી ગાજર બાંધીને મુંબઈ ગયેલા હવે ધારશીને ત્યાં જવાનું નક્કી થયું. આખરે એક દિવસ વહાલું વતન, વહાલી માતા વગેરેની હુંફ છેડી મુંબઈ જવા એ સ્ટીમરમાં ચઢી બેઠે.
૧૪ વર્ષ સુધી પત્રી જેવા ગામડામાં ઉછરેલા ધારશીને મુંબઈ જઈ એકદમ આશ્ચર્ય થયું હશે ! ધમાલ, ધમાલ ને ધમાલ! જાણે કઈ નગરી જુદ્ધ ચડી ન હોય! વેગ, વેગ, ને વેગ !
છે).
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Mar
મૃત્યુ ના મ્હોં માં
વાહનાય દાડે ને માનવી પણ દોડે ! યંત્ર ને કારખાનાઓના શેરમકાર જેમ માનવીએ પણ શેારમકાર કરે! ચાલવાનું પણ દોડવામાં. ખેલવાનું પણ ઉતાવળમાં. નિરાંત તે ક્યાંય નહિ !
પ્રવૃત્તિના પરમ ધામ મુંબઇમાં ધારશીને નવું જોવા જાણવાનું ઘણું હાય. ધીરે ધીરે એ બધાથી પરિચિત થઇ ગયા. કુતૂહલબુદ્ધિ શાન્ત થઇ ગઈ ને તે મુંબઇગરા બનવા લાગ્યા. ધારશી મુંબઈ આવ્યે ત્યારે પિતાએ ઇચ્છા હતી કે, મુંબઈ જઈ વ્યાપારમાં પણ પળેાટાવું ને નિશાળે પણ જવું. ધારશીની પણ ઇચ્છા ભણવાની અપેારના એક ગૂજરાતી નિશાળમાં જવા લાગ્યા ને બાકીના વખત પિતાજીના સ્નેહિની દુકાને બેસવા માંડયેા. અહી નિશાળમાં એ નામુંઠામું લખતાં, પત્રવ્યવહાર કરતાં શિખ્યા તથા વેપારજોગુ ́ જ્ઞાન મેળવી લીધું. બુદ્ધિ કુશાગ્ર એટલે થાડા વખતમાં તા દુકાનની બધી આપલે, ભાવતાલનું પણ જ્ઞાન મેળવી લીધું. થોડા વખત પછી ઘેલાશાહને લાગ્યુ કે હવે ધારશી વ્યાપારને ચેાગ્ય થયા છે. તેમણે તુવેરના કારખાનાવાળા એક દુકાનદારને ત્યાં તેને નાકરીએ બેસાડ્યો. ધારશીએ પેાતાનું તમામ લક્ષ તેમાં પરાવ્યું. જોતજોતામાં તે એ પાવરધા થઈ ગયા. દુકાનધણીને તેનાથી ખૂબ લાભ થવા લાગ્યા. થાડા વખત પછી તેને પેાતાના ભાગીદાર નાન્યેા. ધેા ધીકતા ચાલવા લાગ્યા. ધારશીની ગ્રાહકે। પતાવવાની શક્તિ, નામાઠામાની ચાકસાઇ, મહેનતના શાખ ને મજારની વધઘટ પરની ષ્ટિ અજબ હતાં.
વ્યક્ત કરી
સાથે સાથે
હતી. એ
ધારશીની આવક ઠીક થઇ. માતા સુભગાખાઇ પણ પેાતાની પુત્રી રતન અને પુત્ર મેાણુશીને લઇ મુંખઇ આવ્યાં. ત્યારપછી ઘેલાશા ખેતર-જમીન જાળવવા મુખ્યત્વે પત્રી જઇ રહ્યા. કારખાનું ધમધેાકાર ચાલતું હતું. આ વેળા તુવેરદાળની ચિત્રી ચઢે એવી બનાવટ જોઈ એનુ હૃદય એટલું લાગણીપ્રધાન બની ગયું કે ત્યારથી તેણે જીવનભર તુવેરદાળ ન ખાધી. ઉત્તર જીવનમાં પણ એક વખત ભાગલપુરમાં રેશમનું કારખાનું જોતાં
૧૭
For Personal & Private Use Only
M
STUFF
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજ્ય. તેના પર આવી અસર થયેલી ને ત્યારથી રેશમને શરીરે સ્પર્શ સુદ્ધાં નહિ કરેલ. લાગણીપ્રધાનતા અને ધર્મપ્રિયતા જીવનના પ્રારંભથી જ કેઈના પણ ગુરુપદ વિના, સહજસિદ્ધ દેખાતી હતી.
મુંબઈમાં ધારશીનું જીવન હવે દરેક રીતે શાન્તિથી પસાર થઈ રહ્યું હતું. તેને કઈ વાતની કમીના નહોતી. પણ ભાવીના ઉદરમાં શું ભરેલું છે, તેને કેણ જાણી શકયું છે !
એક દિવસ દુર્દેવને કાળપ્રવાહ ધારશી ભણું વહી નીકળ્યો.
વિ. સં. ૧૫૬ માં પ્લેગદેવે મુંબઈને ઘેરી લીધું. હવાના એકાદ વાવાઝોડાએ ઝાડ પરથી જેમ અનેક પાકાં ફળ તૂટી પડે એમ માનવીઓ જોતજોતામાં મરવા લાગ્યાં. મહાલેમહાલે, લખેલતે, ચાલીએચાલીએ મૃત્યુની કાળખંજરી બજવા લાગી. ભર્યા ઘર ઉજજડ થવા લાગ્યાં. જ્યાં ચોવીસે કલાક અટ્ટહાસ્ય ગૂંજ્યા કરતું ત્યાં પ્રાણદેવતાની પિકે સંભળાવા લાગી.
પ્લેગના પિશાચથી બચવા લેકે મુંબઈ છોડીને નાસવા માંડ્યા. કેટલાય ઘરમાં મડદાં એમને એમ સડતાં રહ્યાં ને લત્તાઓ વેરાન બની ગયા. સડેલાં મડદાંની દુર્ગધ, ચોર ને બદમાશોનું જેર મુંબઈમાંથી ન જનારને પણ જવાની પ્રેરણા કરતાં.
ધારશી બધું સમેટવાની તૈયારીમાં હતું. ત્યાં તે માતા સુભગાબાઈને પ્લેગની એક ગાંઠ નીકળી. ધધો વેપાર સમેટવાની વાત બાજુમાં રહી ને માતૃભક્ત ધારશી સારવારમાં ગૂંથાઈ ગયો. દવા ચાલવા લાગી પણ દર્દ વધતું જ ગયું. બીજી ગાઠે દેખાવ દીધો. માતા પિતાનું ભવિષ્ય પરખી ગઈ. એણે સૌને શીખામણ આપી. ત્યાં ત્રીજી ગાંઠ દેખાવ દીધે. ધારશી દિનરાત ભૂલીને સારવાર કરી રહ્યો હતે. પણ બધું નિરર્થક હતું. માતાએ બચ્ચાંઓ પર પ્યારને છેલ્લે હાથ ફેરવી નવકારમંત્ર સંભળાવવા કહ્યું. થોડી ક્ષણો બાદ એણે આંખ મીંચી લીધી. વાતાવરણ રુદનથી કમ્પી ઉઠયું. શબને દેન દેવામાં આવ્યો. માતાની ધગધગતી ચિતાઓ જેવી કેટલીય વાળાઓ હદયમાં પેટાવી ધારશી સ્મશાનથી પાછો ફર્યો.
૧૮
For.Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
T
1
.' '
ED
-
મૃત્યુના મોં માં
પણ “Sorrow Does not come alone.” આપત્તિને એકલા આવવું ગમતું નથી. ઘેર આવતાં નાના કેરક ફૂલ શી બેન રતન પ્લેગની દાઢમાં સપડાઈ ચૂકી હતી. કલેજાને મહામહેનતે થામી ધારશી બેનની સેવામાં બેસી ગયે. પણ એની સેવા નિષ્ફળ જવા સરજાઈ હતી. રતન પણ માતાને પંથે પળી. સોનાપુરની રાખમાં એ મળી ગઈ.
નિરાંતે વસતા પક્ષીના માળામાં કઈ શિકારીનો પંજે પડે એમ ધારશીના કુટુમ્બમાંથી એક પછી એક માણસે ૧૯ગદેવના પંજામાં સપડાવા લાગ્યાં. માતા ને બેન પાછળ બીજાં બે ગયાં.
ધારશીની હૃદયવેદના અસીમ હતી. મમત્વનાં રુદન કલેજાં ચીરનારાં હોય છે. મૂચ્છનાં મરશિયાં મહામનના માનવીઓને પણ ડેલાવે છે.
મૃત્યુ સંખ્યા વધતી જ જતી હતી. ચાર ઉપરથી આઠ ઉપર ને ધીરેધીરે આંકડો સોલથી સત્તર પર આવી લ્યો. એ બધાને ખભે નાખી મુંબઈની ઉજજડ શેરીઓ વચ્ચે પસાર થનાર ધારશીની સંસારી અને ભાવના તે અસારભાવનાની વલોવાતી અનેક ઉમિઓમાં લુપ્ત થઈ ગઈ હતી. આ અસારભાવના સ્વયંભૂ – અનુભવજન્ય હતી. સમગ્ર શાસ્ત્રનાં હજારો પૃષ્ઠમાં વર્ણવાયેલું માનવદેહનું ક્ષણભંગુરપણું એણે આંખ સામે નિહાળી લીધું હતું. સત્તર સત્તર સ્નેહિનાં મૃત્યુ જેનારાના દિલમાં મોહક સ્નેહસંબંધ તો ક્યાંથી હસ્તી ધરાવે ! - ધારશીનું નાનું મુગ્ધ હૃદય આત્મમંથનની અવનવી ઉર્મિઓ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યું હતું. ત્યાં પ્લેગદેવે પોતાના ભક્ષને બચાવવા મથનાર પર કરઠી નજર નાખી. એક—બે નહિ, પણ એકી સાથે ત્રણ ત્રણ ગાંઠેએ તેને બિછાના પર પટકી પાડયો. આ વખતે પોતાના ગણાવાય તેવા એક નાના ભાઈ સિવાય ને કદી કદી મળવા આવતા મિત્ર સિવાય તેનું કેઈ ન હતું.
સત્તર જે માગે ગયા તે માર્ગે જવાનાં તેડાં આવ્યાં સમજી ધારશીએ વ્યથા સહન કરવા માંડી.
જ
TECH: "
જ
એ
S
કુક
Sિ
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
મ
-
1t T.
:૫: ધર્મને શરણે
૨
=
થી કામ
Iબછાનામાં તરફડતા ધારશી સામે એક નવી દષ્ટિ ધીરે ધીરે ઉઘડતી જતી હતી. જેણે જીવનભર આત્મા, કર્મ કે આલોક પરલોકને વિચાર નહોતો કર્યો, એને આજે રેગ વિચાર કરાવી રહ્યો હતો. કેટલીકવાર બુરાઈ પણ ભલાઈની જન્મદાત્રી બને છે!
“મારું કોણ? માતા નહિ, પિતા નહિ, સ્નેહિ નહિ, મારું કઈ નહિ. ધારશીના હદયસાગરમાં આ વિચારે એક વર્તુલ પેદા કર્યું ને પછી તે ઉપરા ઉપરી વલે જન્મવા લાગ્યાં. આત્મા અને દેહની જુદાઈ કર્મોની સારાસારતા, જીવન સફલ કેમ બને, સંસારમાં વ્યાપી રહેલ આ મૃત્યુથી કેમ બચાય, વગેરે વિચારો સ્વયંભૂ પ્રેરણાથી જાગ્રત થયા. આ દર્દમાંથી બચવાને કઈ ઉપાય નહિ હોય, એ વિચારે હૃદય પર કબજો કર્યો.
એક વિચાર આવ્યું કે એને અન્ત પામવે, એ પિતાના મૂળ સ્વભાવ પ્રમાણે ધારશી બિછાનામાં તરફડતાં પણ વિચાર કરવા લાગ્યો. થોડી જ વારમાં એને એ વિચારમાં પણ દર્દીને કંઈ સાત્વન મળતું લાગ્યું. એ વેપારી જેટલી ઝીણવટથી આગળ વધ્યો.
ઉજજડ થયેલા મુંબઈના સ્નેહિજનમાં ધારશીને વેલશી નામને સ્થાનકમાગી મિત્ર હતે. બિમારીની ખબર પડતાં એ જેવા આવ્યો. ધારશીની વેદના અપાર હતી, ને એ વેદનાથી પણ વધુ વેદના જાગ્રત થયેલી દષ્ટિને સમજવાની હતી. વેલશીએ આવી ધારશીને પાણી પાઈ કુશળ પૂછયા.
વેલશી! મને લાગે છે કે હું નહિ બચું! દર્દ વધતું જ જાય છે. ધારશીના શબ્દમાં હજારે વીંછીના ડંખની વેદના હતી.
_yકbe
જે
રૂા
.
Bઉ
Eoc Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
-
જઈ
કાકર
SWારા
T
-
-
ધર્મને શરણે જીવન એને વહાલું હતું. મતને જીતવાને સુંદર સ્વાર્થ એને અકળાવી રહ્યો હતે.
કંઈ દવા લીધી !? મિત્રે નેહથી પૂછ્યું. “લીધી, પણ નકામી નીવડી, હવે તૈયારી જ લાગે છે.”
વેલશી સાચો મિત્ર હતું. એનું હૃદય ગળગળું થઈ ગયું. મૃત્યુથી તે બચાવવાની તાકાત નહોતી. મૃત્યુ ઉજાળવાને સંકલ્પ કરી એણે મિત્રધર્મ બજાવે શરુ કર્યો
“ધારશી! તને લાગે છે કે દુનિયામાં આપણું કઈ સગુંવહાલું છે? સંસારના આ ઉધામા કરીએ છીએ, એ આંખ મીચાતાં કંઈ રહેવાના છે? જે શરીર પર આપણે મગરુર છીએ એ પણ કાચની શીશીથી ય નાજુક છે એ તે જોયું? ઘણુંય દ્રવ્ય હોવા છતાં જે સત્તર સોનાપુરમાં ગયાં, એ કંઈ સાથે લઈ ગયાં?”
ધારશીને આ વાત કંઈક સુખ પહોંચાડતી હતી. જેના વિચારમાં પિતે મુંઝાતો હતો, એ વિચારોની કંઈક સ્પષ્ટતા આમાં જોવાતી હતી. એ એકચિત્તે સાંભળવા લાગ્યો.
મિત્ર ! સાચી લત ધર્મ છે. જે અહીં પણ રહે છે ને સાથે પણ આવે છે. શરીર તે સાધનમાત્ર છે. દ્રવ્ય ને આ બધું તે નિમિત્ત માત્ર છે. એને સારો ઉપયોગ કરીએ તો સારું પરિણામ આવે ને ખરાબ કરીએ તો ખરાબ આવે. માટે ધર્મનું શરણુ એ જ સાચું શરણ છે, જે મરવાના ને જન્મવાના ઝઘડાથી છોડાવે છે.”વેલશી પિતાને મિત્રધર્મ બજાવી રહ્યો હતે.
પણ અત્યારે હવે શું થાય? હું તે જાઉં છું.”
“ધારશી! ધર્મનું શરણ લે ! નિશ્ચય કર કે જે સાજે થઈશ તે વિરક્ત બની સંસારની આ માયાજાળને ત્યાગ કરીશ !”
ધારશી સમજતો હતો કે, આમાંથી બચવું અશક્ય છે. પણ જે બચી જવાય તે આટલાં મૃત્યુ ને વિલાપ જોયા પછી એને સંસારમાં મોહ નહોતો રહ્યો. તેમ કરવા તેણે પ્રતિજ્ઞા લીધી.
ધારશી બીજી બધી દવા છોડી મિત્રની ધર્મદવા લઈ બિછાનામાં પડ્યો રહ્યો. એ કંઈક હવે નિશ્ચિત બન્યું હતું.
૨૧ !
Go
R
INટે છે
જી
For Personal & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
ગુરુની શોધમાં
as
trust
જ
ન
તરંગોની હારમાળા ચાલી રહી હતી, સાગરમાં અને ધારશીના શાન્તિશોધક હૃદયમાં. અનેકવિધ વસ્તુળે ક્ષણે ક્ષણે જન્મતાં ને નાશ પામતાં. પણ સંસારની ક્ષણભંગુરતાને પટ એટલી મજબૂત રીતે બેસી ગયો હતો, કે બીજા બધા તરંગે ત્યાં સુધી આવીને વિલીન થઈ જતા
સ્ટીમર તીવ્ર ગતિથી માંડવી તરફ વહી જતી હતી. માર્ગમાં લોકપ્રસિદ્ધ સ્ટીમર વીજળીને ભેટે થયો. નવામાં નવી ઢબે બનાવેલી આ આગબેટે લેકે પર કામણ કર્યા હતાં. એ આજે પ્રથમ પ્રવાસે નીકળેલી. એના ઉપર કેટલીય જાને હતી. કેટલાંય અણપૂર્યા કોડનાં દંપતી હતાં. કેટલાય શેખન શ્રીમંત ને વેપારીઓ સહેલગાહે નીકળ્યા હતા. વીજળીના દીવાઓના તેજથી ઝળાંહળાં થઈ રહેલી સાગરની મહારાણીને ધારશી જોઈ રો. જોત જોતામાં એ અદશ્ય થઈ ગઈ
માંડવીનું બારું દેખાયું ને સ્ટીમરમાંથી સી હોડીમાં ઉતર્યા. ધારશી દિશાશૂન્ય હતે. સંસારથી વિરક્ત તો થવું હતું. પણ કેવી રીતે અને કેની પાસે જવું? એ બંદર પર આમ તેમ ફરવા માંડ્યો. એટલામાં શૌચનિવૃત્તિથી પાછા ફરતા કાનજી સ્વામી નામના એક સ્થાનકમાર્ગી સાધુ દેખાયા. (જેઓ અત્યારે કચ્છમાં આઠેકેટ સ્થાનકમાર્ગી સંપ્રદાયના પૂજ છે, એ ધારશીના સંસારી બનેવી હતા) એમણે ધારશીને બોલાવે.
ત'
3
કઅપ
Sા
છે
આ
રિટ
,
ક
-
-
-
-
Por Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
TH.
Hz
SRN
S
:
S
lotion
A
- નરનામામા
ગુરુની શેધમાં તરંગોની હારમાળા ચાલી રહી હતી, સાગરમાં અને ધારશીના શાન્તિશેધક હૃદયમાં. અનેકવિધ વતુળે ક્ષણે ક્ષણે જન્મતાં ને નાશ પામતાં. પણ સંસારની ક્ષણભંગુરતાનો પટ એટલી મજબૂત રીતે બેસી ગયા હતા, કે બીજા બધા તરંગે ત્યાં સુધી આવીને વિલીન થઈ જતા.
સ્ટીમર તીવ્ર ગતિથી માંડવી તરફ વહી જતી હતી. માર્ગમાં લોકપ્રસિદ્ધ સ્ટીમર “વીજળીને ભેટે થયો. નવામાં નવી ઢબે બનાવેલી આ આગબોટે લેક પર કામણ કર્યા હતાં. એ આજે પ્રથમ પ્રવાસે નીકળેલી. એના ઉપર કેટલીય જાને હતી. કેટલાંય અણપૂર્યા કોડનાં દંપતી હતાં. કેટલાય શેખીન શ્રીમંત ને વેપારીઓ સહેલગાહે નીકળ્યા હતા. વિજળીના દીવાઓના તેજથી ઝળાંહળાં થઈ રહેલી સાગરની મહારાણુને ધારશી જોઈ રહ્યા. જોત જોતામાં એ અદશ્ય થઈ ગઈ
માંડવીનું બારું દેખાયું ને સ્ટીમરમાંથી સી હોડીમાં ઉતર્યા. ધારશી દિશાશૂન્ય હતે. સંસારથી વિરક્ત તે થવું હતું. પણ કેવી રીતે અને કેની પાસે જવું ? એ બંદર પર આમ તેમ ફરવા માંડ્યો. એટલામાં શૌચનિવૃત્તિથી પાછા ફરતા કાનજી સ્વામી નામના એક સ્થાનકમાગી સાધુ દેખાયા. (જેઓ અત્યારે કરછમાં આઠકટી સ્થાનકમાગી સંપ્રદાયના પૂજ છે, એ ધારશીના સંસારી બનેવી હતા, એમણે ધારશીને બેલા.
૨૩.
I
-
For Personal & Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્ર વિ જ ય
-મી
,
L
AT :
file
ધારશી! અહીં ક્યાંથી ?” મુંબઈથી” ઘેર જાય છે?” ના, ના. મારે તે હવે સંસારથી વિરક્ત થવું છે.”
મુનિરાજ આ છોકરાને સંસારથી વિરક્ત થવાની વાતને આટલી સરળતાથી બેલતે જોઈ હસ્યા. કાનજી સ્વામીના ગુરુ વ્રજ પાળજી સ્વામીને સંપ્રદાય એ કાળે કચ્છમાં વખણાતું હતું. માંડવીમાં જ તેમનું ચોમાસું હતું. મુનિરાજે ધારશીને ગુરુજી પાસે ચાલવા કહ્યું. બન્ને જવાની તૈયારી કરે છે એટલામાં સમાચાર આવ્યા કે “સ્ટીમર વીજળી ડૂબી ગઈ. આ સમાચાર નહતા પણ લોક સમુદાય પર વજાપાત હતું. જ્યાં જુઓ ત્યાં રેકકળ મંડાઈ ગઈ.
કેટલીય માતાઓના એકના એક આધારભૂત દીકરાઓ વીજળી સાથે જળશરણ થયા હતા. કેટલીય નવવધુઓનાં કંકણે ભાંગીને ભૂકકો થયાં હતાં. અણપૂર્યા કેડનાં અનેક દંપતી સાગરના પેટાળમાં સ્વાહા થઈ ગયાં હતાં. જગતની કેટલીય વ્યક્તિઓ નેહિને ખાઈ ચૂકી હતી.
ધારશીના વૈરાગ્યવાસિત દિલ પર આ વાતે વધુ અસર કરી. સત્તર સત્તર નેહિઓની ભભૂકતી ચિતાઓ, પિતાના દેહ પર મૃત્યુની નાગચૂડ, ને “વીજળી' નો આ અકસ્માત ! સંસારની ક્ષણભંગુરતાને સમજવા હવે બીજાં પ્રમાણ કે દષ્ટાન્તની જરુર નહોતી. માનવી નાચે છે ને રાચે છે, પણ કયાં જાણે છે કે કાળને પંજે શિર પર તોળાઈ રહ્યા છે? એને કાનજી સ્વામીએ મધુબિંદુવાળું દષ્ટાન્ત કહ્યું. ધારશીએ પાકો નિશ્ચય કર્યો કે હવે તો આ જીવનનું કલ્યાણ કરવું, મૃત્યુને તરી જવું.
ધારશી સ્થાનકે આવ્યો. વ્રજપાલ સ્વામીએ ક્ષણવાર ધારશીના ચહેરા સામે જોયા કર્યું. વિશાળ નેત્ર, રોગથી સહેજ ઘસાયેલ છતાં પડછંદ દેહ, સરલ મુખાકૃત્તિ ને ઉન્નત લલાટ. સ્વામીજીના હૃદયમાં ધારશી માટે પહેલી મુલાકાતે જ સારે
Str
SO
૨૬
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
OUTROS
ગુરુની શોધ માં અભિપ્રાય બંધાઈ ગયે. એમણે આબદાર મતીની પરીક્ષા કરી છે જ લીધી. છેકરાના ઉજજવળ ભવિષ્યની આગાહી આપતી કેટલીક વાતે શિષ્યો સાથે કરવા માંડી.
ધારશી આમાં કંઈ ન સમજે. એને તે એક રઢ લાગી હતી કે સંસારથી વિરક્ત બનવું, મતને જીતવું. અને એની આ વાત સૌને હસાવતી હતી. સ્ટીમર પરથી ઉતર્યા પછી બીડી પીધાને લાંબા સમય થયો હતે. સાધુઓનો પહેલો પરિચય હતો. ધારશીઓ ભેળાભાવે બીડી કાઢીને સળગાવી.
વ્રજપાલજી સ્વામી સહેજ હસ્યા. સંસારના પાપથી તદ્દન અનભિજ્ઞ આ જુવાનને તેમણે નેહભર્યા અવાજે કહ્યું: “ભાઈ! સાધુ થનારને તે બીડી ન પીવાય. એણે તમામ વ્યસનને ત્યાગ કરવો જોઈએ.”
- સાધુ થવા માટે નિર્વ્યસની બનવું જરુરી છે, એટલું જ્ઞાન થતાં ધારશી ત્યાંથી ઉડ્યો. મુંબઈ બંદરથી ખાસ પસંદગી કરીને આણેલી પાંચસો છો બીડીઓનો સ્થાનકની બહાર એટલા પર ઢગલો કર્યો. એકી સાથે પીવાય તેટલી પી લીધી, અને પછી ઢગલાને દીવાસળી ચાંપી. આમાં વ્યસનની હોળી માનતા ધારશીને લાગ્યું કે એણે સાધુતાભણુની પ્રાથમિક ભૂમિકા વટાવી.
વ્રજપાલજી સ્વામીને આ ઋજુપરિણામી જુવાનને માટે આશા બંધાણ. એમણે ધારશીને સાત્વન આપ્યું તેમ જ જણાવ્યું કે “અમારા સંપ્રદાયના કાનૂન મુજબ માતાપિતા કે વાલીની રજા વગર દીક્ષા ન અપાય. હમણું રહેવું હોય તે રહે, અભ્યાસ કર ! તેટલા વખતમાં તારા પિતાની રજા મંગાવ, પછી જોઈશું.”
ધારશીને ખૂબ આનંદ થશે. એ સાધુઓની વચ્ચે રહી અભ્યાસ કરવાની સાથે મુનિધર્મના આચારે શીખવા લાગ્યો.
S
સંક
$
R,
છે.
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
મhall
:૭:
ધારશી–ધર્મસિંહ સ્વામી
(
ચારશી જ્યારે સાધુતા ભણું પ્રયાણ કરી રહ્યા હતા, ત્યારે પત્રીમાં જુદી જ રામકહાણી જાગી હતી. ધારશીએ જે દિવસે મુંબઈ છોડ્યું તે દિવસે જ ત્યાંથી ભાઈ મેણશીએ પિતા ઘેલાશા પર તાર કર્યો હતે
ધારશી સ્ટીમરથી આવે છે.”
ઘેલાશા ગાડું જોડીને માંડવી બંદરે સામા આવ્યા, પણું જરા મોડા થયા. સ્ટીમરના બધા ઉતારુ રવાના થઈ ગયા હતા. ઘેલાશા ધારશીની શોધ ચલાવવા લાગ્યા, પણ કેઈ ઠેકાણેથી તેને પત્તો ન લાગ્યો. એમણે ફરીથી મુંબઈ તાર કર્યોઃ “ધારશી આવ્યો નથી.” - ત્યાંથી જવાબ પાછો ફર્યો કે, “અહીંથી ત: રવાના થઈ ગયો છે.” આ ખબરથી પિતાનું દુઃખ અસહ્ય થયું. પુત્રી અને પત્નીના મૃત્યુ પછી આ બે પુત્રો પર જ એમની આશા હતી. તેમાં પણ ધારશીને પ્લેગમાંથી સારે થયેલ જેવા એમનું હૃદય ઉત્કંઠિત હતું. ચારેબાજુ તપાસ કરી, પણ તેને પત્તો ન જ લાગ્યો. થાકીને ભારે નિરાશા સાથે એ પત્રી પાછા ફર્યા. સહુએ ભેગા મળી એકીમતે નિશ્ચય કર્યો કે, “ધારશીને પ્લેગની ગાંઠ તે નીકળી હતી. સ્ટીમર પર તબિયત લથડી હોય અને સ્ટીમરવાળાઓએ એને સમદ્રને હવાલે કર્યો હોય !” ૨૬
?
A /
છે
(
છે
હું
(
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Fકે
ધા રશી-ધ સિંહ સ્વામી
બધે રોકકળ ચાલી રહી. સૌએ ધારશીને મુએલ માની છે તેના નામથી સ્નાન કરી લીધું. બીજી તરફ સ્થાનકની દિવાલમાં ધારશી પણ જગતની આ માયાને મરેલી માની માનસિક સ્નાનથી શદ્ધ થઈ રહ્યો હતો. દિવસો વીતવા લાગ્યા. કાળદેવ પણ આ કથની પર વિસ્મરણને હાથ ફેરવી રહ્યા હતા, ત્યાં પત્રીના એક શ્રાવકે ઘેલાશાને ખબર આપ્યાઃ “માડવીમાં મેં ધારશીને જોયો છે.”
કેટલીક વાતે દુઃખમાંય હસાવે તેવી કઢંગી લાગે છે. સી આ વાત પર હસ્યા. પણ પિલા શ્રાવકે વધુ ખાતરી આપતાં કહ્યુંઃ માંડવીના સ્થાનકમાં ધારશીને કંઈક ગેખતે જે છે. એ સાધુ જેવા વેષમાં હતું. મેં એને ઘેર આવવા ઘણું કહ્યું પણ તેણે ના પાડી.”
ઘેલાશાને આ વાત પર સાધારણ વિશ્વાસ બેસતાં તે તરત ગાડું જોડી ધારશીના માસા સાથે માંડવી આવ્યા. સ્થાનકમાં જઈ જુએ છે તે ધારશી ત્યાં બેઠે હતો. આ જોઈ માસાજીને કે ભયંકર થયા. તેમણે ધારશીને કુળકલંક કહી ખૂબ સંભળાવ્યું. એ વખતે સામાન્ય રીતે પોતાના કુટુમ્બમાંથી કઈ દીક્ષા લે તે નાનપ લેખાતી. ઘેલાશાનું પ્રેમાળ હૃદય પુત્રને આ દશામાં ન જોઈ શક્યું. તેઓ સમજ્યા કે ધારશી સાધુ થઈ ગયે. એ બેભાન થઈ પૃથ્વી પર પટકાઈ પડ્યા. મોહ-માયાના પછડાટ જ આવા હોય છે.
પિતા સ્વસ્થ થયા ત્યારે ખબર પડી કે ધારશી સાધુ નથી થ. ધારશીને સામાયિકમાં જેવાથી પેલા શ્રાવકે સાધુ થવાનું કલ્પેલું. એમણે પુત્રને ઘેર ચાલવા કહ્યું, પણ એણે તે સ્પષ્ટ સંભળાવી દીધું કે “મારે સાધુ થવું છે.” પિતાનું પ્રેમઘેલું હૃદય દીર્ઘ દૃષ્ટિથી જેવા તૈયાર નહતું. તેઓ ધારશીને જબરદસ્તીથી પત્રી લાવ્યા. પિતા ધારશીને ત્યાંથી – સ્થાનકમાંથી ખસેડી શક્યા, પણ તેનું મન તેના લક્ષ્યબિંદુથી જરા પણ ખર્યું નહોતું. એ જ પિતાને સમજાવવા લાગ્યો. પિતાને વહેમ આવ્યું કે, કદાચ સાધુઓએ ભૂરકી નાખી હશે !
કે
95
નથી)
Education International
nation
For Personal & Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય બંનેને આગ્રહ ધીરે ધીરે દઢ થતે જાતે હતો. પિતા એને રાખવા માગતા હતા, ધારશી જવા માટે સત્યાગ્રહ કરીને બેઠો હતો. પિતાની વાતની અસર થતી ન દેખાવાથી પિતાએ ધારશીને ચૌદમું રતન પણ ચખાડવા માંડયું. એને ઘરમાં પણ ગાંધી રાખવા લાગ્યા. ધારશી બધું સહન કર્યો જતો હતો. એને ખબર હતી કે જે એ માતાપિતાની રજા વગર જશે તે સ્થાનકમાર્ગી સંપ્રદાયના રિવાજ મુજબ એને દીક્ષા નહિ આપે. એને માટે એક જ માર્ગ હતા, અને તે પિતાની રજા લેવાનો.
આમને આમ પંદર દહાડા વીતી ગયા. ધારશીની ઉત્કંઠા ખૂબ વધી ગઈ હતી. પિતાના પ્રેમને એ સમજતા હતા, પણ આત્મવંચના કે હૃદયદ્રોહનું મહાપાતક વહારવા તે તયાર ન હતોઃ જે નિર્ણયથી પિતે બચ્ચે એ નિર્ણયને કેમ ફેરવાય? હું પોતે પ્લેગમાં ગુજરી ગયે હોત તો પિતા શું કરત? એણે પિતાને ખૂબ સમજાવ્યા અને કહ્યું: “મને પ્લેગમાં મરી ગયેલ માનીને પણ જવા દે ! મને તે વિના જરા પણ ચેન નથી. હું અહીં છું છતાં મારું મન ત્યાં જ છે.”
પણ પિતાજી એમ માને તેમ નહોતા. એ કઈ પણ રીતે મચક નહિ આપે એમ લાગ્યું ત્યારે એક દહાડે ધારશીએ ઘરના ઉંબરામાં જ ધરણું નાખ્યું. રજા આપશે તે જ ખાઈશ, નહિ તે અહીં જ મરી જઈશ, એવો પિતાને નિશ્ચય કહી સંભળાવ્યો. પિતાજીએ પણ રજા ન દેવાને પિતાને નિશ્ચય જણાવ્યો. બંનેને સત્યાગ્રહ શરુ થયે.
સવારના નવ થયા. બંનેમાંથી એકે દાતણ પણ ન કર્યું. બાર થયા પણ કઈ ખાવા જ ન બેઠું. આખરે ત્રણ વાગ્યા. હવે ઘેલાશાને ક્રોધ ચઢયો. એમણે ફરી ધારશીને માની જવા કહ્યું. પણ એ તો હવાના અનેક ઝંઝાવાતમાં હિમાચલ જે નિશ્ચલ હતો. પિતાજીથી ન રહેવાયું. તેમના ધીરજના મેરામણમાં ઝડપભેર ઓટ આવવા લાગી. પાસે ધગધગતા અંગારાથી ભરેલી હેકાની ચલમ પડી હતી. કેધમાં ને કોધમાં તેમણે તે
ALBUM
કMS
==
નો
VIDIO
Iઢ
પSONI
૩ ( tv -
For Personal & Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
w
ધારશી-ધર્મ સિંહ સ્વામી ધારશીના શરીર પર મારી. એ દાક્યો પણ કંઈ ન બેલ્યો. ૧૫ થોડીવારે ફરીથી એ જ શાનિતથી પિતાને વિનવવા લાગ્યો :
પિતાજી! મને મારી નાખો કાં સાધુ થવા દે !”
મનને અભડાવી બેઠેલ કે-ચાંડાલ ક્ષણવારમાં દૂર થઈ ગયે, એટલે ઘેલાશાને પિતાના કૃત્ય માટે પશ્ચાત્તાપ થવા લાગ્યો. આંખમાંથી અશ્રુની ધારા વહી નીકળી. ધારશીનાં નેત્રો પણ રેતાં હતાં. સાચા પ્રેમની અશ્રધારાથી પવિત્ર થયેલ પિતાએ દીકરાની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું :
બેટા ! તને સુખ ઉપજે તેમ કર ! ચાલ પંચ પાસેથી તને રજા અપાવરાવું?”
બીજે દિવસે ગામપંચ ભેગું કરી તેમણે ધારશીને દીક્ષાની રજાચિઠ્ઠી અપાવી. અને મુંદ્રાથી આઠ કોટી સંપ્રદાયના પૂજા વ્રજપાલજી સ્વામીને આમંત્રી ઉત્સાહપૂર્વક દીક્ષાની તૈયારી કરી. ચૌદ દિવસ આ ઉત્સવ ચાલ્યો. વિ. સં. ૧૫૭ ના શુભ મુહૂર્ત પૂજા વ્રજપાલજી સ્વામીના હાથે દીક્ષા થઈ. તેઓ વ્રજપાલજી સ્વામીના શિષ્ય કાનજી સ્વામી ના શિષ્ય તરીકે જાહેર થયા.
પૂજજીએ તેમનું નામ “ધર્મસિંહ સ્વામી” રાખ્યું.
Acy
છે
' જ
જન
For Personal & Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
C
શાસ્ત્રાભ્યાસ
મુનિ ધર્મસિંહજીના સાધુપદના ધ્રુવતારક આત્મકલ્યાણના
હતા; અને આત્મકલ્યાણની સાધના માટે જ્ઞાનસ`પાદન કરવું અત્યંત આવશ્યક હતું. સાધુ થયા પહેલાં તેમણે સંપ્રદાયની સામાન્ય ક્રિયા પૂરતા અભ્યાસ તા કર્યાં હતા જ. હવે તેમણે થાકડા અને રાસા કંઠસ્થ કરવા શરુ કર્યાં. આ કઠસ્થ કરવાનું કામ પરિપૂર્ણ થતાં તેમણે આગમ ખત્રીસીનેા અભ્યાસ શરુ કર્યાં.
આ વખતે સ્થાનકમાર્ગી સ`પ્રદાયની સ્થિતિ બહુ વિચિત્ર હતી. શાસ્ત્રનું સર્વસ્વ માત્ર ખત્રીસ આગમેા મનાતાં. આમાં પણ કેટલેાક વર્ગ એવા હતા, જે અગિયાર આગમને માન્ય રાખી બાકીનાને યતિઓની સ્વચ્છંદ કૃતિએ કલ્પતે. આમાં પણ વ્યાકરણ કે જે ભાષાના નિયત અર્થાને ખરાબર સમજવા માટે ખાસ જરુરી વસ્તુ છે, તેના વિરોધ કરવામાં આવતા. તેમ જ કેાઈ વિચારક ન્યાયશાસ્ત્રના અભ્યાસની વાત કરતા તે એકદમ વાપાત જેવું જ લેખાતું.
જ્ઞાનની તદ્દન સંકુચિત સીમામાં કેટલીય ખિનજવાખદારી ભરી વણુક ચલાવાતી. જિનમદિર કે જિનપૂજાનેા કચાંય પણ પાઠ આન્યા કે નિઃસ કાચભાવે એના પર હરતાલના પીંછા
૩૦
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
શા સા ત્યા સ (કુચડ) મારવામાં આવતું. કેઈએ જ શબ્દ આવ્યો કે જેને અર્થ જોઈએ તેવો ન નીકળે તે બે ચાર મોટા મોટા સાધુઓ ભેગા થઈ પિતાની પસંદગીને અર્થ ઉતારી લેતા. સંપ્રદાયની મૂડી મનાતા ગ્રંથ પર પૂર્વાચાર્યની ટીકા, ભાષ્ય કે અવચૂર્ણ જોવાની મનાઈ હતી. આ માટે ગુજરાતીમાં તૈયાર કરવામાં આવેલ અર્થ “બા” સૌને આપવામાં આવતા. કોઈ આથી વધુ આગળ જોવાની કે જાણવાની ઈચ્છા કરે તો તેની સામે અનેક બંધને રજૂ કરવામાં આવતાં.
આપણું ધર્મસિંહ ઋષિ જેમ જેમ અભ્યાસમાં આગળ વધતા ગયા, તેમ તેમ તેમની સામે આ બધી બાધાઓ ખડી થતી ગઈ. પણ જે અનેક બાધાઓને તેડી આંત્માનું નિદ સામ્રાજ્ય મેળવવા સાધુ થયો હોય, એને આવી બાધાઓ પ્રગતિ કરતા કેમ અટકાવી શકે તેમણે એક દહાડો આગળ વધી ગુરુજીને પૂછી લીધું
“આ બધા ગ્રંથમાં ચેતરફ હરતાલ શા માટે લગાવવામાં આવે છે? બહુ બહુ વિચાર કર્યા છતાં, ગુરુજી ! આપણું વર્તન કેમ શાસ્ત્રવિરુદ્ધ લાગ્યા કરે છે ?”
મુનિ ! હજી તમે નાના છે !” ગુરુની આંખે જરા લાલ બની. આપણા વાડાના બધા વૃદ્ધ ને પૂજ્ય પુરુષો જે કરતા આવ્યા છે અને કરે છે. તે શું ખોટું હશે? . તમારે ફરીથી આવી શંકા ન ઉઠાવવી !”
- વાસના ઉપર વિજય મેળવવા નીકળેલાઓ પર વાડા જેવી મૃગજળસમી વાતે વિજય મેળવે એ ધર્મસિંહ ઋષિને કેમ ગમે? એમને વિચારક ને સત્યશોધક આત્મા સત્ય જાણવા વધુ ઉત્સુક બન્યા. ચીલે ચીલે ચાલવા એમણે સાધુવેશ નહોતો પહેર્યો.
સં. ૧૯૫૮ નું–બીજી-ચોમાસું ભૂજનગરમાં થયું. આ વખતે કાનજી સ્વામી સૂયગડાંગ સૂત્ર વાંચતા હતા. આ સૂત્રની વાચના કરતાં અનુક્રમે આદ્રકુમારના પ્રતિબંધને પ્રસંગ આવ્યો? મગધ દેશના મહામંત્રી અભયકુમાર એક જિનપ્રતિમા અનાર્ય
-
For Personal & Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
SID
International
શ્રી ચા રિ ત્ર વિ જ ય
દેશમાં વસતા આર્દ્રકુમાર પર માકલે છે અને એ જિનપ્રતિમાનાં દર્શન કરવાથી એ કુમારને પ્રતિત્રેાધ થાય છે. આ કથામાં પ્રતિમાના સ્પષ્ટ ઉલ્લેખ હાવા છતાં કાનજી સ્વામીએ, ‘મુહપત્તિરજોહરણ માકલ્યાં' એમ અર્થ કરી શ્રેાતાનાં મન રજિત કરી દીધાં.
ધસિંહ ઋષિ નિત્ય વ્યાખ્યાન પુરુ' થતાં એ શાસ્ત્રનાં પાનાં લઈ મ્હેલા અર્થ સાથે તેનું મનન કરતા. આજે પણ તેએ પાનાં લઈ વિચારવા લાગ્યા. · ટખા'માં કેવલ આ કુમારનું નામ હતું. આથી વધેલી જિજ્ઞાસા તૃપ્ત કરવા એમણે કથાસંબંધ તપાસ્યા. પણ ત્યાં તેા પ્રતિમાના ઉલ્લેખ ઉપર હરતાલ મારવામાં આવી હતી. જે આંતરરહસ્ય સ્પષ્ટ રીતે સમજતાં તેમને મહિનાએ લાગ્યા એ આજે એક ક્ષણમાં સમજાઇ ગયુ. મુનિજીને લાગ્યું કે જે સ્તંભ ઉપર સ્થાનકમાર્ગી સાધુએ પેાતે-પેાતાની ઈમારત ચણવા માગતા હતા, તે સાવ ખાટા, મૂળ વગરના ને ઢાકી બેસાડેલા છે. એ જ્ઞાન થતાં એમના હૃદયમાં મન્થનનું એક જખર આંદોલન ઉભું થયું. લાગણીએની એરણ પર સત્યના હથેડા ટીપાવા લાગ્યા.
મેં સાધુવેશ લીધા તે આ માટે ? અરે! ઘરને। દાઝચો વનમાં ગયા તે ત્યાં પણ ધ્રુવ લાગ્યા. હવે સંપ્રદાય જાળવું સત્ય ? જુવાન મુનિના હૃદયમાં અવનવું મનેામન્થન જાગ્યું. અનેક લાગણીઓનાં તાફાન થવા લાગ્યાં. ધીરે ધીરે બધું થાળે પડતું ગયું, તેમ તેમ તેમને ખાતરી થવા લાગી કે,
-શાસ્ત્રાના અથ વિકૃત કરી દેવામાં કે છુપાવવામાં આવ્યા છે. -સત્યશેાધક માટે ન્યાય અને વ્યાકરણ ભણવું આવશ્યક છે. -જિનમૂર્તિ અને જિનપ્રતિમાની નિંદા કરવી એ પાપ છે. -અમારા સાધુએની ક્રિયા શાસ્રાનુકૂલ નથી.
જેમ જેમ આ સત્ય વધુ મજબૂત થતું ગયું તેમ તેમ ધર્મસિંહ ઋષિની મનેાભાવનાઓમાં પિરવતન થવા લાગ્યું.
૩૨
For Personal & Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
'
::
સત્યને પંથે
ધ્યની સાચી તમન્ના ત્યારે જ પ્રગટે છે, જ્યારે માનવી એના પૂરા રંગે રંગાઈ જાય, જીવનની દરેક પળે એના જ વિચાર કરે, એનું જ મનન અને મંથન કરે. સાચા સત્યશેાકેાના ઇતિહાસમાં આવી મનેામન્થનની ઘણી ગંભીર પળેા આવેલી જોવાય છે. મુનિ ધર્મસિંહજીની ખાખતમાં પણ એમ જ બન્યું. તેમની પ્રત્યેક ક્ષણુ આ સત્ય કે પેલું, આ વાસ્તવિક કે તે વાસ્તવિક, એના જ વિચારામાં વીતવા લાગી.
આવી તન્મયતામાં એક વખત રાત્રિના છેલ્લે પહેારે જીવનની સાધનાનું પ્રતિક હાય એવું સ્વમ આવ્યું:
“ અલૌકિક રોશનીથી ઝળહળતું અને હજારા ભાવિકની પ્રાથનાઓથી ગુંજતું મુંબઈનું ગાડીજી મહારાજનું દેરાસર દેખાયું. મુનિજીએ ખૂબ આનંદપૂર્વક એમાં પ્રવેશ કર્યાં અને ભવનાં હજારો અધના ક્ષણમાં કાપી દે એવી મનેરમ પ્રભુમૂર્તિનાં દર્શન કર્યાં. હૃદય ગદિત થઈ ગયું. નેત્રા પ્રભુની સામે જ જોઈ રહ્યાં . અપૂર્વ હર્ષોં ને આનંદની લહેરામાં રુંવાડે રુંવાડું ફરકવા લાગ્યું.” સ્વસ આગળ વધ્યું. દેવદર્શન કરી મુનિજી ઉપરઅગાશીમાં આવ્યા. એટલામાં ગગનાંગણથી રત્નમણિના તેજથી ઝળહળતું વિમાન આવતું દેખાયું. મુનિ ધર્મસિંહ એ દૃશ્યના
(C
૩૩ mrs
For Personal & Private Use Only
•TUF
Page #51
--------------------------------------------------------------------------
________________
નવસાદ
ગામ
-
- -
- -
(
A,
છે
%
શ્રી ચારિત્ર વિ જ ય આનંદમાં ક્ષણવાર પિતાની સ્થિતિનું ભાન ભૂલી ગયા. વિમાન પાસે ને પાસે આવતું ગયું. છેક નજીક આવી પહોંચ્યું ને વિમાનમાં બેઠેલ એક વ્યક્તિએ તેમને ઉદ્દેશીને કહ્યું :
મુનિજી! આવો! તમે જિનભુવનમાં પધાર્યા, દર્શન કર્યા ને પાવન થયા છે. તેથી તમારું સ્થાન અહીં અમારી સાથે છે.”
“આનંદનો પાર ન રહ્યો. મુનિ ધર્મસિંહ વિમાનમાં બેસી ગગનવિહાર કરવા લાગ્યા. ડીવારમાં તે સ્વર્ગની ઉજજવલ ભૂમિ પર જઈ ઊભા. ચારેકેર કે ઈ મધુરું સંગીત બજી રહ્યું હોય, કેઈ ઉત્સવ ઉજવાતો હોય એવું વાતાવરણ પથરાઈ રહ્યું હતું. આનંદ, હર્ષ, ઉલ્લાસની આ ભૂમિમાં મુનિજીએ પ્રવેશ કર્યો.”
ને રાતના ગળતા પાછલા પહોરે ધર્મસિંહ સ્વામીનાં નેત્રો ઊઘડી ગયાં. સ્વમ પુરું થયું. તેઓ જાગ્રત થઈ બેઠા થયા અને સ્વમ વિષે વિચાર કરવા લાગ્યા. “ખરેખર ! સાચો માર્ગ તે આ છે. પિતાને પૂજ્ય માનનાર, પિતાની પ્રતિમા સાથે શા માટે વિરોધ રાખે? શાસ્ત્રને માનનાર શાસ્ત્રના અડધા પાઠો ભૂંસી નાખે ને અડધા શા માટે સ્વીકારે? આ સ્વમ મારા માર્ગને સત્ય જણાવવા ખાતર જ આવ્યું છે. આજે સવારે ગુરુજી પાસે તેને અર્થ ને ફળ જરુર પૂછીશ.”
સુસ્વ. લાધ્યા પછી નિદ્રા કે કુવિચાર ન કરવો, એ શાસ્ત્રઆજ્ઞાને મારી મુનિ ધર્મસિંહજીએ ધર્મધ્યાનમાં ચિત્ત પાવ્યું. સાધુની નિત્યક્રિયા કરી સૂર્યોદય થતાં ગુરુ કાનજીસ્વામી પાસે જઈ તેમણે સ્વમ કહી સંભળાવ્યું, ને તેના ફલને કહેવા પ્રાર્થના કરી.
“ઠીક છે.” કાનજીસ્વામીએ બરફ જેટલી ઠંડાશથી જવાબ આપે.
સ્વમની વધુ વિવેચના એમને ડરાવી રહી હતી. જિનપ્રતિમાનું જ્યાં નામ આવ્યું ત્યાં તેમનું મન એક શબ્દ પણ ઉચ્ચારવાનું સાહસ ન કરતું ! મુનિ ધર્મસિંહજીને આ ઉત્તરથી–
'
'
''
(MC
ડરપોક
{
S
TE
For Personal & Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
સત્ય ને પથે
આ 'ડાશથી પેાતાની વાત વધુ સત્ય લાગી. એમની શ્રદ્ધા વિશેષ પરિપક્વ થઈ.
આમ ને આમ થાડા કાળ વ્યતીત થયેા !
ચતુર્માસ પૂર્ણ થતાં ભૂજથી સહુએ વિહાર કર્યાં. વિહારમાં પૂજ વજ્રપાળજીને ભેટ થતાં મુનિજીએ તેમને એકાંતમાં પેાતાના સ્વમની વાત કરી. પૂજજી સત્યશેાધક અને શાસ્ત્રપ્રેમી હતા. જિનપ્રતિમાનાં દર્શન અને પૂજનની ખાનગીમાં હિમાયત પણ કરતા, છતાં વૃદ્ધાવસ્થાને કારણે છડેચેાક જાહેર થઈ સત્યની જાહેરાત કરતાં સકાચ કરતા.
એમણે
આ જુવાન મુનિની આંખેા સામે એકીટશે
જોતાં કહ્યું:
- ભાઈ ! તું ભાગ્યશાળી છે! આવું સ્વગ્ન કાકને જ લાધે!' જો મૂર્તિનાં દર્શન સ્વમમાં પણ થાય તે આટલા લાભ થાય, તે સાક્ષાત્ સભાન અવસ્થામાં કરેલાં દર્શીન કેટલાં પુણ્યાનુબ’ધી થાય? આ સત્ય કે તે સત્યના વાવટાળમાં ફસાયેલું મુનિ ધર્મસિંહજીનું ભાવના-જહાજ ધીરે ધીરે સાચા માર્ગ તરફ ફરી રહ્યું હતું. હૃદય પલટાઈ ગયું હતું. વ્યવહાર પલટાવાની વાર હતી. અને તે પણ ઘેાડા વખતમાં થઈ ગયું.
વિ. સ. ૧૯૫૯ નું ચતુર્માસ અંજારમાં થયું. ગુરુજીના આદેશ તે। જન્મભૂમિ પત્રીમાં ચતુર્માસ કરવાના હતા પણ પેાતાના વિચારની ભૂમિકા રચવા માટે પત્રી ઠીક ન જણાતાં ગુરુજીને વિનતિ કરી કે ખીજે ચતુર્માસની આજ્ઞા આપે। ! આખરે ગુરુજીએ ત્રણ મુનિએ સાથે અંજારમાં ચતુર્માસ કરવાની આજ્ઞા કરી.
કેટલીક વાર નાનું નિમિત્ત પણ મહાન પરિવર્તનનું કારણુ અને છે. સ્થાનક પાસે જ અ'ચલગચ્છનું દેરાસર હતું. વગર અડચણે ત્યાં અવાય જવાય તેમ હતું. મુનિજીએ આ સગવડને લાભ લીધા અને વહેલા મેાડા, બહુ જાહેરાત ન થાય તે રીતે દર્શન કરવા જવા લાગ્યા.
----
For Personal & Private Use Only
૩૫
www
•TUFF
Page #53
--------------------------------------------------------------------------
________________
:
:
:
XT :
:
K
U
/////
/
છે
•
શ્રી ચારિત્રવિજય પણ ધીરે ધીરે આ વાત વાયે ચઢી. એક બે કાન પાસેથી પ્રચાર પામતાં ગામના સ્થાનકમાર્ગી શ્રીસંઘને ખબર પડે. આ ઘટના એમને મન ભયંકર હતી. એક મુનિ વેશ છોડી દે, ક્યાંય નાસી જાય કે બે ચાર ગામ પર પાણીનાં પૂર ફરી વળે તેના કરતાં પણ આ વાત વધુ ભયંકર હતી ! મુનિરાજને અનિચ્છનીય માર્ગથી પાછા હટવા ખાનગીમાં કહેવામાં આવ્યું. પણ તેની કંઈ અસર ન થઈ. મુનિજીએ પિતાની પ્રવૃત્તિ દઢ મને જારી રાખી.
આ બાબત આખા સંપ્રદાયની સહિસલામતીની હતી. આવી વર્તણુક ચલાવી લેવાય તે બીજા સાધુઓ પણ એ માર્ગ તરફ ખેંચાય, કંઈક વધુ જાણવાની ને વાંચવાની ઈચ્છા કરે અને આમ થાય તો ચણેલી ને જાળવેલી આખી ઈમારત જમીનદોસ્ત થાય. મુનિ ધર્મસિંહજીની આ “સ્વછંદતા માટે સંઘે મક્કમ પગલાં લેવાને વિચાર કર્યો. આ માટે ધર્મસિંહજીને સવાલજવાબ કરવામાં આવ્યા.
મુનિ ધર્મસિંહજીએ સ્પષ્ટ કહ્યું: “મારાથી સત્યને દ્રોહ નહિ થાય.”
“
પૂએ જે કહ્યું ને લખ્યું તે ટું? એમનાથી પણ ડાહ્યા તમે?” સંઘ પાસે કેવલ “પરંપરાનું હથિયાર હતું. યુક્તિ ને દલીલોને સ્થાન નહોતું.
સંઘનું ઝનૂન મુનિજીને ડરાવે તેમ નહોતું. એમના હૃદયમાં સત્યના પૂજારીની આત્મસમર્પણની ત જલી રહી હતી. એટલી જ શાનિતથી તેમણે સંઘને ઉત્તર વાઃ
“શાસ્ત્રની પ્રામાણિકતા મારી દૃષ્ટિએ વિશેષ છે. અને તેથી જ શાસ્ત્રના સાચા માગે અનુસરું છું. સત્યના માર્ગેથી મને કદી પાછો ફેરવી શકશે નહિ. મારી વાત અસત્ય હોય તે સમજાવે! પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર છું.”
અહીં ઈન્સાફની કચેરી નહોતી બેઠી કે સાચજૂઠને ન્યાય તળાય ! ગમે તેમ પણ ચાલતા ચીલાને જાળવી રાખવાની ભાવના સેવનાર ટેળું એકઠું થયું હતું. તેઓ સત્યને નિર્ણય
S
AJJ
કિtણા જ
૩૬
.
છે
ને માં વિના
જાતના બાર
—
— નનનના
www.janelibrary.org
Page #54
--------------------------------------------------------------------------
________________
સત્યને પૂછે
કરવા નહાતા માગતા. નિષ્ણુય કરવાની શક્તિ પણ નહાતી. સહુ સ`પ્રદાયની દિવાલમાં ગાબડું ન પડે તેની પ્રીકરમાં હતા. આખરે સ ંઘે ધમકી આપવા માંડી :
સઘની સત્તા
‘સુનિવેશ ખુંચવી લઈ ફજેત કરશું. જાણે છે ?’
મુનિજીએ સહેજ હાસ્ય કરી એના મૂક પ્રત્યુત્તર વાળ્યેા. એમની નજરમાં સંધ કરતા સત્યની સત્તા વિશાળ ને વિરાટ હતી. સંપૂર્ણ વિચાર કર્યાં પછી જ-નફાતાટાને પૂરેપૂરો ખ્યાલ લાવ્યા પછી જ કાના આરંભ કરવા એ શ્રેષ્ઠ બુદ્ધિશાળીનું પ્રથમ લક્ષણ છે. અને એવી વિચારણા પછી શરુ કરેલા કાને પૂરું કરવું એ બુદ્ધિનું બીજું લક્ષણ છે, એમ શાસ્ત્રવચન છે.
“आरब्धस्य अन्तगमनं द्वितीयं बुद्धिलक्षणम् ।”
મુનિ ધર્મસિંહજી પ્રથમ બુદ્ધિલક્ષણમાંથી પાર ઉતરી ગયા હતા. હવે તેને પૂરેપૂરા અમલ કરવાના હતા. સમય ખરાખર પરિપક્વ થઈ ગયા હતા. કરાળિયાની જાળ જેવાં વાડાનાં બંધના ચેામેર ગાઢ રીતે વીંટળાઈ જાય, તે પહેલાં તેને ભેદીને બહાર નીકળી જવાની જરુર હતી. સારા કાર્યમાં હંમેશાં સહાય મળી રહે છે. 'જારના મૂર્તિપૂજક શ્રાવક સામચંદ ધારશીભાઈ તથા ખીજાએ મહારાજશ્રીની મનાભાવનાથી પરિચિત થયા હતા. તેઓ ગમે તે ભોગે પણ મદદ કરવા તૈયાર જ હતા.
તપગચ્છીય ચતુર્માસ પુરુ' થવાની તૈયારીમાં હતું. મુનિરાજ શ્રી એક વળાવિયા ( ભેામિયા ) સાથે અંજાર છેાડી ભચ્ચાઉના માર્ગે ચાલી નીકળ્યા. આ વિહાર બધાની જાણ વગર કરવામાં આવ્યા હતા, પણ ઘેાડીવારમાં તે બધે જાણ થઈ ગઈ. સ્થાનકમાગી સંઘમાં મેટા ફફડાટ જાગ્યા. ક્વેટાના ધરતીકપ જેવા આ કમ્પ હતા અને આ ફફડાટ ખધે પ્રસરી વળે તે પહેલાં મુનિજીને કબજે કરવા ચારે તરફ માણસો દોડાવવામાં આવ્યા.
મુનિરાજ ભચ્ચાઉના માર્ગે એકદમ આગળ વધી રહ્યા હતા. એટલામાં પાછળથી ડમરી ચઢતી દેખાઈ. સવારથી ચાલતાં
For Personal & Private Use Only
૨૭
orn
STUF
Page #55
--------------------------------------------------------------------------
________________
.
શ્રી ચારિત્રવિજય ચાલતાં સાંજ પડવા આવી હતી. સંધ્યાને આછા ઘેરે પ્રકાશ આખા વનપ્રદેશ પર છવાઈ ગયો હતો. થોડીવારમાં એક સાંઢિયાસવાર આવતે દેખાય. એની ઝડપ એટલી હતી કે થોડીવારમાં ભેટભેટા થઈ જાય. અને ભેટભેટા થઈ જાય તો એક દુખદ પરિસ્થિતિને પુનર્જન્મ થાય.
મુનિએ સમય પરખી લીધે. માર્ગ પરના ઝાડની એથ લઈ લીધી. ઝડપથી આવતે પીછો પકડનાર સાંઢિયાસવાર ડીવારમાં સૂર્ય પરથી વાદળનો ખાલી ટૂકડો પસાર થઈ જાય તેમ પસાર થઈ ગયો! એનો માર્ગ ભગ્ગાઉનો હતો. મુનિરાજે રાત અહીં જ ગાળવામાં સલામતી સમજી. હિંસક પશુઓથી ભરેલા જંગલમાં ઝાડ નીચે, જાગતી આંખે તેઓ બેસી રહ્યા. જે આત્માને વળગેલા હિંસક પશુઓને જીતવા નીકળ્યો હોય એ આવા જંગલી પશુઓથી કેમ ડરે? આ તે આત્મિક યુદ્ધની પ્રાથમિક ભૂમિકા હતી.
પ્રભાત થતાં મુનિજી , ચીરઈ” વટાવી “ભચાઉ આવી પહોંચ્યા. આ પહેલાં સંપ્રદાયના વાડામાંથી નાસી છૂટેલને પાછા પકડી લાવવા માટે બધે સંદેશા પ્રસરી ચૂક્યા હતા. મુનિ ધર્મસિંહજી મૂર્તિપૂજક શ્રાવકે પાસે પહોંચ્યા. પિતાની વાત રજૂ કરી. શ્રાવકોએ મુનિરાજના આ સાહસ અને નિર્ભયતાની ખૂબ પ્રશંસા કરી. પિતાનાથી બનતી મદદ આપવા પણ કબૂલ થયા. મુનિરાજને રોકાવું પાલવે તેમ નહોતું. કઈ સદ્ગુરુ શોધી કાઢી તેમના શરણે બેસી જવાની ખૂબ ઉતાવળ હતી. તેમણે શ્રાવકો પાસેથી સંવેગી મતના સાધુઓની કેટલીક ક્રિયાઓ જાણી લીધી.
સવારના દશ વાગતાં અંજારથી રવાના થયેલા શ્રાવકનું ડેપ્યુટેશન (પ્રતિનિધિમંડળ) ભગ્ગાઉ આવી પહોંચ્યું. એમણે મુનિજીને પિતાની જુનવાણી દલીલથી અને દરેક પ્રકારના ડરથી સમજાવવા માંડ્યા. તેમણે તે એક જ વાત કરી ૩૮
કરી
શાળા ,
'/
AA
*
6
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
]
E
ફ + '
(
C
સત્યને પંથે
“મને સત્ય લાગ્યું તે કરું છું. એ અસત્ય છે એમ મને સમજાવે તે હું પાછો ફરવા તૈયાર છું.”
સત્ય-અસત્યની ચર્ચાનું અહીં સ્થાન નહોતું. પહેલાં પાછા ફરો પછી બીજી બધી વાત થશે. આખરે મુનિરાજના દઢ નિશ્ચય આગળ શ્રાવકે હાર્યા. છેલ્લું શસ્ત્ર અજમાવ્યું: ઠીક છે ત્યારે, જોઈ લેશું.”
| મુનિજી અહીંથી આગળ વધ્યા. કચ્છનું રણ વટાવી માળીયા આવ્યા. તેઓને વિચાર પાલીતાણું જવાનું હતું. તેઓની ધારણા હતી કે ત્યાં ઘણા સંવેગી સાધુઓને પરિચય થશે અને દીર્ઘકાળથી દબાવી રાખેલી યાત્રાની મનેભાવના પણ તૃપ્ત થશે. આ વખતે કુશલચંદ્રજી નામના યુતિવર્યને તેમને ભેટે થયા. એમણે સલાહ આપી?
પાલીતાણુ જવા કરતાં પ્રથમ જામનગર જાઓ! સુંદર જિનપ્રાસાદેનાં ત્યાં પણ દર્શન થશે, તેમ જ નામાંક્તિ મુનિરાજે પણ ત્યાં બિરાજે છે.”
મુનિજીએ જામનગરને માર્ગ લીધે.
જહુ જ
સાથir
કરd
દક
jiiiiI
ST!
સરક
ક
emix
શક
ઇ
=
=
=
Lyriણન
નનનન નનનનનનના પાનનr
કાકી
=
For Personal & Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
નવMAJ
AN
Shry
: ૧૦ :
શ્રી ચારિત્રવિજય ઉતગતુંગ જિનમંદિર, રળિયામણા રાજમાર્ગો અને નવીન ઢબની બાંધણીથી સુશોભિત જામનગર કાઠિયાવાડની અલબેલી નગરી છે. કીકેટ આલમના પ્રખ્યાત ખેલાડી રાજા જામ એના ગાદીપતિ હતા. અહીંના વ્યાપાર અને બંદરી આવક–જાવકે ઘણા જૈન વેપારીઓનું લક્ષ ખેંચેલું છે. અને પરિણામે ઘણા લક્ષ્મીવાન જૈને આ શહેરમાં વસે છે.
આ જૈનાએ બંધાવેલા જિનમંદિરના શિખરોના સેનેરી કળશે વાદળ સાથે વાત કરતા દેખાય છે. ઘણાય જેને તેમ જ મુનિરાજે અહીં યાત્રા માટે આવે છે અને થોડો સમય સ્થિરતા પણ કરે છે.
વિ. સં. ૧૫૫૯ માં શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી વિનયવિજયજી અત્રે ચતુર્માસ રહ્યા હતા. આ ઉપરાંત બીજા પણ ઘણા વિદ્વાન અને નામાંક્તિ મુનિવરે આ વર્ષમાં અત્રે ચતુર્માસ રહ્યા હતા. શ્રી વિનયવિજયજી પરમ પ્રતાપી મુનિવર્ય બુટેરાયજી (બુદ્ધિવિજયજી) મહારાજના પ્રશિષ્ય શ્રી વિજયકમલસૂરિજી (તે વખતે પંન્યાસ કમાલવિજયજી) ના શિષ્ય હતા. શાન્તિમાં, કિયારસિકતામાં ને સાધુધર્મમાં તેમનું નામ પંકાતું હતું.
સત્યની શોધમાં નીકળેલા ને યતિજીના પ્રેર્યા જામનગર આવેલા સ્થાનકમાણી ધર્મસિંહ ઋષિએ સંવેગી દીક્ષા લેવાની મને ભાવનાથી અનેક મુનિરાજને પરિચય સાધ્યો. તેઓ પોતાની
જનક
For Personal & Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્ર વિ જ ય
આખરે તેમનું એમની ટૂંકી
મનેાભાવનાને તૃપ્ત કરે તેવા ગુરુની શેાધમાં હતા. મન શાન્તમૂર્તિ વિનયવિજયજી મહારાજ પર ઠર્યું .. મુલાકાતે તેમના મનને આકર્ષિત કર્યું. ધસિંહ ઋષિએ એ મુનિરાજ પાસે જઈ નમ્રભાવે પેાતાની બધી હકીકત કહી સંવેગી દીક્ષાની માગણી કરી. આમાં શ્રી તારાચંદ તથા ઘેલાશા નામના એ શ્રાવકાની ખાસ પ્રેરણા ને સહાય હતી.
શ્રી વિનયવિજયજી મહારાજ તથા બીજા વિદ્વાન સાધુઓનાં દીદશી નેત્રાએ આ યુવાન મુનિને એક વખત ધારીને નિહાળી લીધા. તેજથી ચમકતું લલાટ, કચ્છી શૌય ની પ્રતિમૂર્તિ હોય તેવેા દેહ, વાત કરવામાં સહેજે જાહેર થતી સરલતા અને સત્યપ્રિયતા આ બધી વાતાએ તેમના મનમાં ઊંચે અભિપ્રાય અધાન્યા. થેાડાએક દિવસે પછી દીક્ષા આપવાનું કહી તેમને વધુ પરીક્ષાના ઉદ્દેશથી પેાતાની પાસે રાખ્યા.
:
આ ટકીયું મેાતી નથી પણ સાચું આબદાર મેાતી છે, એ વાત થોડા જ પરિચયમાં આવા વિદ્વાનને સ્વાચારરક્ત મુનિને સમજતાં વાર ન લાગી. એમણે સારા ઠાઠમાઠથી વિ. સં. ૧૯૬૦ ના માગસર સુદ ૧૦ ને બુધવારે ધર્મસિંહ ઋષિને સંવેગી દીક્ષા આપી, અને ચારિત્રના વિજય માટે દૃઢપ્રતિજ્ઞ થઈ ને નીકળેલ આ યુવાન મુનિનું તેમણે ‘ચારિત્રવિજય’ નામ રાખ્યુ.
ગઈકાલના મુનિ ધર્મસિંહ આજે મુનિ ચારિત્રવિજયજી અન્યા. આપણે પણ હવે તેમને એ નામથી ઓળખીશું.
આ પછી ગુરુમહારાજ પન્યાસ શ્રી કમલવિજયજીને પત્ર આવતાં તેઓ વિહાર કરી તેમને મળ્યા. આ વેળા ધાંગધ્રા પાસે દેવચરાડી ગામમાં પ્રતિષ્ઠા-મહેાત્સવ ચાલતા હતા. પન્યાસજી મહારાજે આ શુભ અવસરે વૈશાખ સુદ ૧૦ ના રાજ તેમને પેાતાને હાથે વડી દીક્ષા આપી; અને તેમને શાંતમૂર્તિ મુનિરાજ શ્રી વિનયવિજયજીના શિષ્ય સ્થાપ્યા.
For Personal & Private Use Only
૪૧
STUF
Page #59
--------------------------------------------------------------------------
________________
'ના ...
પક
/
/
-
: ૧૧ : તીર્થયાત્રાઓ
ક
ST
વીસ વર્ષની તરુણ અવસ્થાવાળા મુનિ ચારિત્રવિજયજીની વિચારસૃષ્ટિમાં, અંજારમાં આવેલું સ્વપ્ન રમી રહ્યું હતું. એ દેવમંદિર અને દેવવિમાનના જ વિચારે એમના મનમાં ઘોળાતા હતા. જામનગરનાં સુંદર અને રમણીય મંદિરએ એમના મનને ખૂબ આનંદિત બનાવ્યું હતું, પણ એથી વધુ સુંદર દેવધામેના દર્શનની તેમની તૃષા વધતી જ જતી હતી.
વડીલ સાધુઓને મુનિજીની આ ભાવના પરખી લેતાં વાર ન લાગી. તેઓ સી શત્રુંજયની યાત્રાએ પધાર્યા. અમરધામ જેવા શત્રુંજય સ્થળને નિરખી અને ગગનચુંબી દહેરાસરોના દર્શન કરી આપણું મુનિરાજને આનંદ કેટલે વિશાળ થયે એનું માપ કેણુ કાઢી શકે? સૂકી ખાખ મભૂમિમાં પ્રવાસ કરતા, તૃષાથી અકળાયેલા પ્રવાસીને કલકલ નાદે વહેતું મિષ્ટ ઝરણ સામે આવી મળે ત્યારે એનો આનંદ કેવો હોય ?
મુનિ ચારિત્રવિજયજીએ પ્રભુની ભવ્ય મૂર્તિ સામે આંસુઓનું પ્રક્ષાલન કરી અંતરનાં પ્રેમપુષ્પોની ભેટ ધરી. સંસારના કષાયકીચને ક્ષણવારમાં વેગળો કરે તેવી ભાવભીરુ ભાષામાં પ્રાર્થના કરી. મહિનાઓ પહેલાનું સ્વપ્ન આજે ફળ્યું તેમના આનંદને કોઈ સીમા નહોતી.
IC
વરાછા,
--
- For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
તી થ યાત્રા આ
ONS
નિત્ય નવનવા ભાવે વૃદ્ધિ પામતા આમોલ્લાસ પૂર્વક મુનિજીએ ઘણી યાત્રાઓ કરી. આ પછી તેઓ વિહાર કરી છેાળા આવ્યા. સગી દીક્ષાનું પ્રથમ ચતુર્માસ વિ. સં. ૧૯૬૦ માં અહીં જ કર્યું.
પણ આ તીર્થયાત્રામાં મુનિજીના તીર્થ પ્રેમી હૃદયમાં એક વાતે ઘર ઘાલ્યું, તેને ઉલેખ અત્રે કરે જરુરી છે. પાલીતાણા ઈતિહાસ પાદલિપ્તાચાર્યના નામ અને કાળથી શરુ થાય છે. શત્રુંજય તીર્થ પ્રાચીન કાળથી જૈનેમાં શાશ્વતા તીર્થ તરીકે પૂજાતું આવ્યું છે. આ તીર્થને ઉદ્ધાર દરેક કાળે સમર્થ રાજાઓ અને સમર્થ શ્રીમતેએ કરાવ્યો છે. છેલ્લા ઉદ્ધારક તરીકે ઇતિહાસમાં કર્માશાહની નોંધ છે. કોઈ કાળે ગારીયાધારના ગેહલ ઠાકરેએ શત્રુંજયનું સંરક્ષણ કરવાની પિતાની ફરજ સમજી અને એ નિમિત્તે જૈને સાથે સંબંધને તંતુ જેડ્યો.
જૈનેને દયા–પ્રેમ અને તેનાથીય વધુ તીર્થ પ્રેમ જગજાહેર છે. તીર્થક્ષેત્ર માટેની જૈનેના મનની મૃદુતા ખૂબ વિશાળ છે, અને દરેક જૈન તેને માટે ગમે તેવો આકરો ભેગ આપવા તૈયાર રહે છે. આ મનની મૃદુતાએ કઈ કમનસીબ પળે ગેડેલ ઠાકરના મન પર જુદી જ અસર કરી. જૈનેની શ્રીમંતાઈએ એમાં વધુ આકર્ષણ ઉમેર્યું. આકડે મધ હોય એમ એમને લાગ્યું. અને જે શત્રુંજયના જૈને માલિક હતા, એના પર ગારીયાધાર નરેશની માલિકીની ભાવના જેર કરવા લાગી. એમને દબાવવા કનડગત શરુ થઈ. દયાપ્રેમી જેને વધુ દયા તરફ દેરવાતા ગયા. બીજી તરફ કનડગતે વધુ ઉગ્ર બનતી ગઈ.
મુનિરાજ ચારિત્રવિજયજી જ્યારે યાત્રાએ આવ્યા ત્યારે તેમણે ઝીણું નજરે નિહાળી લીધું કે, તીર્થની અને તીર્થના યાત્રાળુઓની સ્થિતિ કઢંગી છે. આ સમયે રાજા માનસિંહજી પાલીતાણાની ગાદી પર હતા. કેઈ અકળ કારણોએ આ રાજવીનું મન પણ તીર્થ તરફ ભાવભીનું નહોતું. પડખિયાઓ પાસે પૂર્વજોના ઇતિહાસનું જ્ઞાન નહોતું. દહેરાસરની સેવા કરીને વૃત્તિ મેળવનાર
૪૩
જમી,
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
4
OTD
#I
શ્રી ચારિત્ર વિજય બારેટના અભિમાનને પારે પણ છેલ્લી ડીગ્રી હતું. તેમની હક્કની દુહાઈ વધુ ને વધુ તીવ્ર બનતી જતી હતી. રાજ્યની તીર્થ તરફની બેદરકારીએ એમની આ વિરોધી પ્રવૃત્તિમાં પ્રાણ પૂર્યો.
ગોળથી પતતું હોય તે ગળે પણ ન વાપરવી” એવી જૈન-સમાજની વૃત્તિએ વધુ કફોડી સ્થિતિ ઊભી કરી હતી. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વહીવટ ચલાવતી હતી, છતાં પેઢી અને રાજા વચ્ચેને વ્યવહાર પણ પ્રેમ ભર્યો નહોતો.
ઘણીય વાર બારેટેની તુંડમિજાજી નાનાં છમકલાં કરતી, પણ એ વાત આગળ વધવા ન પામતી. મુનિજીના શૌર્ય, સત્ય અને તીર્થ સ્નેહપૂર્ણ હૃદયમાં આ બધા વાતાવરણે અકથ્ય વેદના જન્માવી. પણ આ તીર્થયાત્રા ટૂંકા દિવસોની હતી. ધ્રોલના ચતુર્માસ દરમ્યાન તેમણે પોતાના સાધુધર્મને પૂરેપૂરો ઓળખી લીધે ને અભ્યાસ આગળ વધારવા લાગ્યા.
મુનિજીના ગુરુ શ્રી વિનયવિજયજીની તબિયત સારી રહેતી નહેતી. મુનિજી પિતાના ગુરુની અને વડીલેની વૈયાવચ્ચમાં ખૂબ તલ્લીન રહેતા. ગુરુ-સેવાના પાઠ એમણે પહેલેથી પઢી લીધા હતા, તેથી સર્વ આંકાક્ષાઓને પરિપૂર્ણ કરનારી ગુરુ-સેવાથી તેઓ કદી વિમુખ ન થયા.
h
.
"
I
HT)
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
: ૧૨ :
સત્યની આણાએ
કૅટલીક ઘટનાઓ દેખાવે નાની છતાં મૂળથી મહાન હેાય છે. પણ ઘણીવાર એ ઇતિહાસનાં પૃષ્ઠો નજીક નથી જ પહોંચતી. અથવા ઇતિહાસનાં પૃષ્ઠ નજીક એને ઘસડી જવામાં આવે છે, તા એની મૌલિકતા અનેક રીતે ઘવાય છે. આછી જાહેરાત અને વધુ મૌનમાં જ એ ઘટનાઓની મહત્તા જળવાઈ રહે છે. છતાં કલમપરસ્તા કયે દહાડે એવી ઘટનાઓના આકર્ષણથી વંચિત રહ્યા છે કે રહેશે ?
વિ. સ. ૧૯૬૦ માં તીર્થ રક્ષણુની અપૂર્વ તમન્ના સાથે મુનિજી ધ્રોલથી નીકળેલા એક સંઘ સાથે શત્રુંજય ગિરિનાં પુનઃ દર્શન કરવા પાલીતાણા આવ્યા. આ વખતે એમના આત્માજ્ઞાસે એર જ રૂપ ધારણ કર્યું હતું. એક તરફ બ્રહ્મચર્યના તેજે ઝળહળી રહેલી યુવાની અને ખીજી તરફ શાસન સેવાના અદમ્ય તનમનાટ એમના મસ્ત હૃદયને અનેરા ભાવે ડાલાવી રહ્યો હતેા. આ પ્રસંગે દાદાગુરુ પંન્યાસ શ્રી કમલવિજયજી તથા શાન્તમૂર્તિ શ્રી હુંસવિજયજી મહારાજ વગેરે સાધુએ પણ અહીં જ વિરાજતા હતા.
આ વેળા શ્રાવક સમુદાય અને સાધુસમુદાયમાં તી અસાતનાની જૂદા જૂદા પ્રકારની ખખરા આવ્યા કરતી. માથાભારે
૪૫
For Personal & Private Use Only
W
=
Page #63
--------------------------------------------------------------------------
________________
1.)
Jain Edu
on international
શ્રી ચારિત્ર વિ જ ય
ખારેાટાનું વર્તન કેવું ઉચ્છ્વ ખલ છે એની પણ ચર્ચા થતી. આ દુઃખદ ચર્ચાએ દિવસે દિવસે વધતી જ ગઈ. યુવાન મુનિ ચારિત્રવિજયજીનું હૃદય આ ચર્ચાએ સાંભળી અત્યંત દર્દ અનુભવી રહ્યું હતું. ‘ન ધમે િધાર્મિÊવિના', ધ્યાતા વગરના ધમ કેવા ? જેને અનેકા ધર્મ માની પૂજનીય ગણી મસ્તક નમાવતાં હાય એની સાથે માનવી હલકી રમત રમે! ખારેટાની વર્તણુક એમને અસહ્ય લાગવા માંડી.
ખારોટના ઝગડાના ઇતિહાસ જરા લાંબેા છે. વિ. સ. ૧૮૮૬ ના વૈશાખ વદ્દી ૧૦ ને સેામવારે મારેટા સાથેના વ્યવસ્થાપત્રના લખત પછી લાંબા કાળ સુધી શાન્તિ અને શ્રદ્ધાથી મધું ચાલતું રહ્યુ. એકે શ્રદ્ધા સાથે, નમ્રભાવે સેવા આપી. ખીજાએ ઉદારતાપૂર્વક તેના ખલેા આપ્યા. પણ કાળ વહ્યા ને એ સેવા ને શ્રદ્ધામાં એટ આવી. હની મારામારી શરુ થઈ. વિ. સ. ૧૯૬૦ ના બીજા જેઠ વદી ૧૪ ના દિવસે એક સાધારણ અથડામણુ ઉભી થઈ.
કેટલીક વાર મેાટી ઘટનાઓનાં નિમિત્ત નાનાં હાય છે. દહેરાસરામાં અણુ · થયેલી ચીજો મેળવવા ખારેાટાએ રંગમ'ડપમાં બધે પાટલા બિછાવવા માંડયા. મુનિરાજોને અને યાત્રાળુઓને ચૈત્યવંદન કે દર્શનમાં આ પાટલાએ બહુ અગવડ ઊભી કરવા લાગ્યા. ખારેટાને તેમ ન કરવા સૂચન થયું. પણ ઘણા વખતથી એકાંત સત્તા ભાગવવાથીને જેનેાની ઉપેક્ષા વૃત્તિથી જન્મ પામેલી ને વૃદ્ધિ પામેલી તેમની અભિમાનવૃત્તિ ઉછળી આવી. તેઓએ પાટલા ખસેડવાની સાફ ના સુણાવી. સામેથી ખસેડવાના આગ્રહ થયા. વાત જીદ પર ચઢી. અથડામણેા ધીરે ધીરે વધવા લાગી.
અમદાવાદની શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી સાથે થયેલે કેટલેાક પત્રવ્યવહાર આપણને ઝગડાના પ્રથમ પ્રારંભની ટૂંકી પણ ટીક માહિતિ આપે છે.
***
૪૬
(૮
"For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
સત્ય ની આ શું એ
સં. ૧૯૬૦ માં બીજા જેઠ મહિનાની ચર્તુદશી. દેરાસરમાં પાટલા મૂકાણું. ઝગડાને જન્મ.
T
સં. ૧૯૬૦ અષાડ સુદી ત્રીજ પાલીતાણાથી બારેટ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીને લખે છે કે, અમને બીજા જેઠ વદ ૧૪ થી આજ સુધી બધા અહીં હેરાન કરે છે. માટે તમે કે બંદેબસ્ત કરવા મહેરબાની કરો.”
સં. ૧૯૬૦ અષાડ સુદી ૩, તા. ૧૫-૭–૧૯૦૪ પાલીતાણાથી એક યાત્રિક સંઘ સહી કરીને શેઠ આ૦ ક. ની પેઢીને ઉપરના બનાવથી વાકેફગાર કરે છે.
આ જ દિવસે પાલીતાણાની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદની શેઠ આ૦ ક ની પેઢીને ખબર આપે છે.
નક
મ
y
'iiiiI]
અષાડ સુદ ૮ ને બુધવાર જાવક નંબર ૫૦૧ ના પત્રથી અમદાવાદની પેઢીએ પાલીતાણાની પેઢીને પ્રસ્તુત ઝગડા માટે પૂછાવ્યું.
અષાડ સુદ ૯ ને ગુરુવાર મુનિ દીપવિજયજી અમદાવાદની પેઢીને ઝગડાની જાણ કરાવે છે ને પં. કમલવિજયજી તથા હંસવિજયજી હાજર હતા તે જણાવે છે.
અષાડ સુદ ૧૦ ને શુક્રવાર, તા. ૨૨-૭-૧૯૦૪ પાલીતાણની શેઠ આ૦ કની પેઢીએ જા. નં. ૪૮૭ થી અમદાવાદની પેઢીના જા. નં. ૫૦૧ ને ૫૦૨ ના ઉત્તરમાં જણાવે છે કે,
પાલીતાણા પહાડ પર પુંડરિક સ્વામીના દહેરાના ચેકમાં પાટલા પાથરી દીધા. જે પાછળથી ઉઠાવવામાં આવ્યા.
૪૭
Jan Education internation
For Personal & Private Use Only
પw.jainia
Page #65
--------------------------------------------------------------------------
________________
CLIC
વિ. સં. ૧૯૬૧ ના બેસતા વર્ષે.
એક હેન્ડબીલ બહાર પાડી જાહેર કરવામાં આવ્યું કે, ખારે।ટાએ શ્રી હંસવિજયજીના ( વિજયવલ્લભસૂરિજીના ) શિષ્ય સાહનવિજયજીને નાગા કરી કાંટામાં નાખી દીધા છે. તાકાન કરે છે.
આ રીતે ભારેાટા
શ્રી ચા રિત્ર વિ જ ય
X
X
X
આમ ભવિષ્યના કેાઈ ગંભીર ખનાવની આગાહી આપતી બીનાએ વૃદ્ધિ પામતી જતી હતી.
જ્યારે વિવેકના દીપક મુઝાય છે ત્યારે માનવી સારાસારને વિચાર કરવા નથી થેાલતા. એક દિવસ પહેલી ટૂંક પાસે કાઈ એ શૌચ નિવૃત્તિ કરી મંદિરની પવિત્ર ભૂમિને અપવિત્ર કરેલી જોવામાં આવી. વધુ તપાસ કરતાં એ કૃત્ય જાણી–બુઝીને ખારેાટવગ તરફથી કરવામાં આવેલું જણાયું. યુવાન મુનિજીએ દુઃખી હૃદયે નીચે આવી પેાતાના દાદાગુરુ પં, કમલવિજયજી (શ્રી વિજયકમલસૂરિ) સમક્ષ બધા વૃત્તાંત કહી સંભળાવ્યા. મહારાજે લાંબા નિવાસ સાથે મારાટાના ઉમ્બંખલ વનને અને રાજના પીઠબળને સચાટ શબ્દોમાં કહી બતાવ્યાં.
વાત આગળ વધવા માટે જ વધતી હતી. મારેાટાએ દહેરાસરમાં ચાખા, સેાપારી ને પાઇ—પૈસે મૂકાવવા આખા રંગમડપમાં પાટલા પાથરવાની પ્રથા ન છેડી. ચૈત્યવ'ન કરનારને કે એ ઘડી ધ્યાન ધરીને બેસનારને ખૂબ અગવડ પડતી જોઈ, મુનિ ચારિત્રવિજયજી અને તેમની સાથેના એક બીજા સાધુ દીપવિજયજીએ આ પાટલા શ્રાવકે પાસે ઉપડાવી લઈ જગા કરી દ્વીધી. આ નિમિત્તે તા. ૧૨-૪-૧૯૦૫ સં. ૧૯૬૧ ચૈત્ર શુદિ છ બુધવારે સવા બે વાગે ખારેટ એ નાનકડું છમકલું કર્યું તથા એક હદે પહોંચ્યા.
સાધુનું ગળું ક્રમાવવાની
નિમિત્તની જરુર હતી અને નિમિત્ત આવી મળ્યું, વળી મારેાટાએ નિશ્ચય કર્યાં કે એ ‘ દીપવિજય' ને કાલે
૪૮
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
પાલીતાણા ઠાકોર સાહેબ મહારાજા બહાદુરસિંહજી સાહેબ,
For Personal & Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Fડે તો
:
ON
સત્યની આ ણા એ આપણે ખરેખર પરચો બતાવી આપો. મુનિ ચારિ૫ઝ વિજયજીનું નામ બારેમાં ચર્ચાસ્પદ ન થયું.
બીજે દિવસે મુનિજી પિતાના દાદાગુરુમહારાજ શ્રી કમલવિજયજી પંન્યાસ, દીપવિજયજી તથા અન્ય સાધુગણે સાથે યાત્રા કરવા ઉપર ચાલ્યા. આજના તોફાનની કેઈને સહેજ પણ કલ્પના નહોતી. યાત્રા કરી સૌ સગાળ કુંડ પર વિશ્રામ લેવા બેઠા હતા, એટલામાં ખબર આવી કે ૫૦ બારેટે હાથમાં લાકડીઓ લઈ દારુના ઘેનમાં ડુંગર પર આવી રહ્યા છે.
ડુંગર પર રક્ષા માટે રહેલા શ્રી આ૦ ક. ની પેઢીના સિપાઈઓ એટલા મોટા જૂથમાં નહોતા કે આ બારોટને રેકી શકે. એમણે દરવાજા બંધ કરી દીધા. ક્રોધથી ધમધમતા, દારુના નશામાં ઝુમતા બારોટો ઠેઠ આવી પહોંચ્યા ને તેઓએ ત્રાડ પાડીઃ “ક્યાં છે પેલો દીપવિજય! એને ખાખરો કરે છે.”
સિપાઈઓ સ્તબ્ધ બની ઊભા હતા. મુનિ ચારિત્રવિજયજીએ બારેટોના બહુ કોલાહલથી એક બારી ઉઘડાવી. તેમાં થઈ પ્રવેશદ્વાર વટાવી, નાને ચોક ને ચેડાં પગથિયાં ચઢી બારોટે સગાળ કુંડ પાસેના પગથિયા પર આવીને એલફેલ ભાષામાં બકવા લાગ્યા અને મુનિ દીપવિજયજીની શોધ કરવા લાગ્યા.
આપણા મુનિરાજ દાદાગુરુમહારાજ અને અન્ય સાધુ સમુદાય સાથે પાસે જ બેઠા હતા. એમણે કટોકટીની પળ પરખી. અત્યારે આમને સામને કરે તે કઈ દેખાતું નથી. અને વખતસર તેઓને સમજાવવામાં નહિ આવે તે જરુર અનર્થ થઈ પડશે. એમણે ગુરુજી પાસે આ બારેટને સમજાવવા જવાની આજ્ઞા માગી, અને પંન્યાસજીએ તે સમયની પરિસ્થિતિ પારખી હા પાડી. મુનિજી તરત જ પગથિયા પર આવી ઊભા રહ્યા ને બારેટના બે નાયકોને કહ્યું: “ભાઈઓ ! આ તીર્થ ક્ષેત્રમાં આવી વર્તણૂક ન શોભે !'
((JAIN);
Timily
s
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્ર વિ જ ય પણ આ કેઈ ઉપદેશ સાંભળવા આવેલા શ્રોતાઓ નહેતા, કે સમજુ ગૃહસ્થ પણ નહતા, જેઓ કંઈ વિચારે કે સમજે ! તેઓએ સામે મુનિજીને ઉભેલા જોતાં બૂમ પાડીઃ “અલ્યા આ રહ્યો દી૫વિજય, મારો !?
મુ. દીપવિજયજી ને આપણું મુનિજી દેખાવમાં લગભગ ઘણું મળતા આવતા. આથી બારે તેમને દી૫વિજયજી માની બેઠા.
આ રહ્યો, બેલ, ચા આવ! શું જવાબ જોઈએ છે?” મુનિજીની પ્રચંડ કચ્છી કાયા લાંબી સોટા જેવી ટટ્ટાર થઈ બે પગથિયાં ઉતરી વધુ નજીક આવી. બારે તે તૈયાર જ હતા. આગળના કદાવર બારેટે છેક ઉઠાવી મુનિજી ઉપર ઝીંક. જરા પણ શરતચૂક થાય તે પરી બરાબર બે ભાગમાં વહેંચાઈ જાય ! હવે કટેકટીની પળ હતી. ઉપદેશ કે વાણીની કંઈ અસર નહોતી. મુનિજીએ શાસનદેવને સ્મરી સામે પિતાને દાંડે ધરી દીઘો. જોકે ડાંડા સાથે અથડાતાં બારેટના હાથમાંથી છટકી નીચે પડ્યો. પણ હુમલ શરુ થયે જાણ બીજા બારોટે લાકડીઓ લઈ આગળ ધસી આવ્યા.
મુનિરાજ યુક્તિથી કામ ન લે તો સામે જીવસટેટનો મામલે ઊભે હતો. અથવા પિતે ખસી જાય તે ઝનૂને ચઢેલાઓ આજે કંઈક અનિષ્ટ કરી મૂકે તેમ હતા. તે પ્રસંગે એક વીરકેસરીની માફક અચલ ઊભા ઊભા તેઓ પિતાનું કામ કર્યો ગયા. જબર તેફાન જાગ્યું. પેઢીના સિપાઈઓએ પણ મુનિજીની રક્ષા માટે યથાશકિત યત્ન કરવા માંડ્યો.
તોફાન લાંબા સમય ન ટક્યું. થોડીવારમાં બારેટને ખાત્રી થઈ ગઈ કે આ વસવર્ષને સાધુ એકલે નથી, એની સાથે કેાઈ અદશ્ય દેવતા પણ લાગે છે. વીસ બારેટો જમીન પર પડ્યા હતા. તેમને ડોળીમાં નાખી પચાસ બાટોનું ધાડું બૂમે મારતું પાછળ હઠયું ને કેટલાક ડાળીમાં તો કેટલાક ચાલતા, હાયપીટ કરતા રાજદરબારમાં જવા રવાના થઈ ગયા. જતાં જતાં
દ.
જે
આ
છે
.
=
એક મતદાન કરનાર...
ના ન કર For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
સત્ય ની આ ણા એ
મુનિજીના ખભા ઉપરથી ખસી ગયેલી કામળી પણ પુરાવા તરીકે લેતા ગયા. આ એક પરાજય ભલે મળ્યા, ત્રીજે તે। વિજય મળશે તેની ખારેાટાને તે ખાત્રી જ હતી. આ પ્રસંગ તા. ૧૩-૪–૧૯૦૫, સ. ૧૯૬૧ ના ચૈત્રશુદિ ૮ ને ગુરુવારે અન્યા. એ વખતે થયેલે કેટલાક પત્રવ્યવહાર ઘટનાની વધુ વિગત આપે છે.
*
સં. ૧૯૬૧ ચૈત્ર સુદ ૭ મુધવાર (તા. ૧૨-૪-૧૯૦૫ ) પાલીતાણાથી.........શેઠ આણંદજી કલ્યાણજીની અમદાવાદની પેઢી પર પત્ર લખે છે કે,
ખારેટ હડીસીંગના દીકરા દીપાએ દાનવજયજીના શિષ્ય ધર્મવિજયજીને માટે કાંબળી ઢાંકી ગળુ` દબાવ્યું. (તળાટી જતાં રસ્તામાં)
*
*
તા. ૧૨-૪-૧૯૦૫
શ્રી કૃષ્ણરામ ગે!વિ ́દરામ શેઠ આ૦ ૩૦ ની અમદાવાદની પેઢીને જણાવે છે કે,
તા. ૧૨-૪-૧૯૦૫ ના રાજ અપેારે ખર ઉપર એ ને પંદર મીનીટે મારામારી થઈ છે.
*
તા. ૧૩-૪-૧૯૦૫
શેઠ આ ક॰ ની અમદાવાદની પેઢી પર મારામારી અંગેને તાર.
*
*
તા. ૧૩-૪-૧૯૦૫
આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી પર મહુવાવાળા શ્રા રફ ગાંડાલાલ આણુ છુ, લખમીચંદ, લાલચંદ રામજી, કપૂરચંદ ઝવેરચંદ તથા પંડિત ત્રિભુવનદાસે પત્ર લખ્યાઃ તેમાં જણાવ્યું કે,
આજે આરેાટા બીડી પીતા પીતા પહાડ પર ચડવા. તેમને સગાળપાળના દરવાજાના સીપાઈ એએ અટકાવતાં મારામારી કરી છે. તેઓને ઇન્સ્પેકટરે ભરાયા છે. ચારિત્રવિજયજી તથા મુનિ ધર્મવિજય યાત્રાર્થે
પ
For Personal & Private Use Only
www
STUF
Page #71
--------------------------------------------------------------------------
________________
૩
શ્રી ચારિત્ર વિ જ ય
જતા હતા, તેની સાથે મારામારી કરી પૂરણ વગાડયું છે. અને ભાટે રિયાદ કરવા ગયા છે.
છે કે,
*
*
તા. ૧૩-૪-૧૯૦૫
શ્રી અંબાશંકર જે. શેઠે આ ક॰ ની અમદાવાદની પેઢીને લખે
ગઈ કાલે તકરાર થઈ હતી. આજે પણ તકરાર થઈ છે. જેમાં દીપવિજયના ચેલા ચારિત્રવિજયને (અહીં શરતચૂક થઈ છે. તેએાશ્રીના ગુરુનું નામ વિનયવિજયજી હતું.) એકાદ લાકડી મારી છે, જે તકરારમાં વચ્ચે પડયા છે. સગાળપાળના દરવાજા ઉપર, બારેાટા દરબારમાં અરજી કરવા ગયા છે. ગઇ કાલે આરેાટાએ દાનવિજયજીના શિષ્ય ધર્મવિજયજીને તળાટી જતાં ગળે (ફ્રાંસા ) ખાંધ્યા હતા.
*
પર
*
આ
અનિચ્છનીય પ્રકરણને અહીં જ સમેટી લઈશું. ઝઘડા રાજદરબારમાં વધુ ન ચર્ચાય એ ખાતર વડીલેાની સલાહ મુજખ મુનિજી ઘેટીની પાળેથી નીચે ઉતરી બીજે દિવસે ટાઢ પહોંચી ગયા. ખારેાટાએ આ ખટલા રાજદરબારે ચઢાવ્યેા, પણ પરિણામ જૈન સમાજના લાભમાં જ આવ્યું. કાંખળી કયા સાધુની છે એ ખારાટો પૂરવાર ન કરી શક્યા. કેસ આગળ વધ્યું। ને ખારેટાને નમતું આપવું પડ્યું. શેઠ આ॰ ક॰ ની પેઢીના પણ કેટલાક હક્કોની સ્પષ્ટ સમજુતી થઈ ગઈ.
છતાં કાળ ગયા અને કહેણી રહી ગઈ.
*
For Personal & Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
S
: ૧૩ :
તીર્થરક્ષાની તમન્નાએ
(;
M
(
'iii
એક વખત બજી ઉઠેલી સારંગીને તાર પૂરે સૂર બહાર કાઢી ન રહે ત્યાં સુધી રણઝણ્યા જ કરે છે. એ રણઝણાટમાં જ એ કમ્પનમાં જ એને મજા આવે છે, ચેન પડે છે. મુનિજીને અનેક પ્રતિસ્પધીઓ સામે એકલે હાથે થઈ શરીર પર ઘા ખાવામાં જેટલું દુઃખ નહોતું થયું, તેટલું દુઃખ તીર્થની અસાતના માટે થઈ રહ્યું હતું. શરીર પરના ફટકાનું દર્દ તે, જાણે હદયના દર્દી ઉપર શેક કરી કંઈક કર્યાનું આશ્વાસન આપી રહ્યું હતું! | ભેળા, ભવભીરુ, એકનિષ્ઠ મુનિજીના જુવાન દિલમાં એક નો જ વિચાર જાગી ઊઠે છે. આપણું શાસનદેવની શક્તિ અપાર છે. શા માટે એમની મદદની યાચના કરી આ અસાતના બંધ ન કરવી? અને એમ કરતાં પિતાની બિન લાયકાતના પરિણામે કંઈ સહવું પડે છે તેનાથી આ શરીરને વિશેષ ઉપયોગ શો? એમણે મંત્ર ની કા. નકકી કર્યું કે, કેઈ ઉત્તરસાધક શેધી ઉપાસના કરવી. જેણે આ વિચાર સાંભળ્યો એણે મુનિજીને રક્યા પણ એમનું તો એક જ ધ્યેય હતું. “મારું ગમે તે થાઓ! પુણ્ય છે કે પાપ ! આ અસાતના મારાથી નથી જોઈ શકાતી.
૫૩
'(૦
૩૨ ૨
(૭
૨૪ :
anddrom nemalona
For Personal Private use only
www.janetbrary.org
Page #73
--------------------------------------------------------------------------
________________
-
શ્રી ચારિત્રવિજય ઉત્તરસાધકની રાહ હતી. તેઓ પુનઃ પાલીતાણા આવ્યા. વિ. સં. ૧૯૬૧નું ચતુર્માસ અહીં જ કર્યું. આ વખતે પ્રાતઃસ્મરણીય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના શિષ્ય શ્રી રત્નવિજયજી તેમને આવી ભેટ્યા. બન્નેની તમન્નાએ મેળ ખાધો. પરિણામે શત્રુંજયની તળાટી પાસેની કેટડીમાં ઉવસગ્ગહરં સ્તંત્રને જાપ શરુ કર્યો મંત્રોની દુનિયા હજી અણઉકેલી ઊભી છે. એની ભેદભરમની દિવાલો આજે પણ કેઈ ભેદી શક્યું નથી. આપણે તેમના એક સુપરિચિત વ્યક્તિના શબ્દમાં જ તે ઘટનાને અત્રે વાંચી લઈશું.
“ત્રણ દિવસને અઠ્ઠમ કરી બને જણે દરેક રીતે શુદ્ધ થઈ જાપ જપવા બેઠા. આપણા ચરિત્રનાયક સાધક બન્યા અને રત્નવિજયજી ઉત્તરસાધક બન્યા. બે દિવસો બરાબર શાન્તિપૂર્વક અને નિર્વિનતાથી સંપૂર્ણ થયા. ત્રીજા દિવસને ત્રીજે પ્રહર પણ સુખરૂપ પસાર થઈ ગયો.
કહેવાય છે કે મંત્રસાધનાની છેલ્લી પળે એક નાગ ભયંકર રૂપ ધારણ કરી સામે આવે છે. દરેક રીતે ડરાવવા પ્રયત્ન કરે છે. પણ સાધક જેમ જેમ સફળ થતો જાય તેમ તેમ તે તેના શરીર પર ચઢતે જાય છે. આખરે એના મસ્તક પર આવી જીના ભયંકર લપકારા કરે છે. સાધક જરાપણું ખચકાયા વગર જીભે જીભ મેળવી લે તો કાર્ય સિદ્ધ થઈ જાય છે.
રાત્રીને છેલ્લો પ્રહર થવા આવ્યું હતું. આઠેક મણકા બાકી હતા. ત્યાં ઉત્તરસાધકની શ્રમિત આંખો મીંચાઈ ગઈ. એટલામાં ભયંકર ફૂંફાડ સંભળાય અને ઉપરની છતમાંથી વિષધર જમીન પર ઊતરી આવ્યો. વિચિત્ર અવાજથી કેટલી ગાજી ઊઠી. ડાકલી અને વિષના વર્ષાદ જેવું વાતાવરણ થઈ ગયું. વિષધર ફૂંફાડા મારતે આગળ ધસ્યો ! સાધક બનેલા મુનિજીને ઉપગ તે તરફ જતાં હાથમાંથી માળા સરી ગઈ. આ સાથે એક ગંભીર અવાજ થયો ને સાધક અને ઉત્તરસાધક બને એકદમ કોટડી બહાર નીકળી ગયા. બહાર લીમડા નીચે સીપાઈઓ સૂતા હતા, તેમની પાસે આવી શાન્તિ લીÚ”
તા.
I
!
-
-
-
-
-
- - - For Personal & Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
તી થે ૨ક્ષા ની
ત મ ના
એ
I
'
$
છે
Sir
મંત્ર-તંત્રની કઈ દુનિયામાં પ્રવેશ કરી ગયા હોઈએ, એવી આ આ વાત આજના જમાનામાં ન મનાય, છતાં આજે કેટલીય ચમત્કારની દુનિયા એવી ભેદભરી રીતે ઉભી છે કે તેને ન્યાય આપવા એક મહાન અભ્યાસી આત્માની જરુર રહેશે.
લીમડા નીચે આવીને બંને મુનિઓ પિતાનું કાર્ય નિષ્ફળ ગયેલું જોઈ અતિ ખિન્ન થયા, ને ભાવભાવને વિચારી બાકીને વખત ગાળવા સંથારો કરી ત્યાં જ સૂઈ રહ્યા .
આ વખતે એક સ્વમ આવ્યું ને મુનિરાજને લાગ્યું કે, કેઈ કહે છે કે તમે તમારા કાર્યમાં સંપૂર્ણ પાર પહોંચ્યા નથી પણ ધૈર્ય ધરજે ! ટુંક વખતમાં જ તીર્થની અસાતના દૂર થઈ જશે અને તમારું ધારેલું કાર્ય પાર પડશે.
ચરિત્રનાયકે સવારમાં શહેરમાં જઈ દાદાગુરુ સમક્ષ બધી હકીક્ત કહી સંભળાવી. આ પ્રસંગ બન્યા પછી આપણે જાણીએ છીએ તેમ પરમ પૂનીત તીર્થાધિરાજની અસાતના બંધ થઈ છે. તેમ જ સીધી કે આડકતરી રીતે જૈન સમાજના ઘણા હકકેની સ્પષ્ટતા થઈ છે અને જેનસમાજને લાભ મળે છે.
=ામ કરતા
મહારાજ માનસિહજીનું મૃત્યુ તા. ૨૮-૮-૧૯૦૫ ના દિવસે થયું.
કરતા વન
૫૫
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
: ૧૪:
વિદ્યાધામ કાશીમાં વાદમુક્ત, એકનિષ્ઠ અને સ્વાનુભવની શોધમાં નીકળેલા મુનિજીની સામે સદા જીવનને આદર્શ ધરાયેલ રહે. આજની સાધુતાનું લક્ષ, ગઈકાલની સંપત્તિને તરછોડવાનું કારણ, આ કષ્ટ સહન કરવાની ફરજ; એ બધું તેમની સામે એટલી સ્પષ્ટતાથી ખડું થતું કે તેઓ જીવનના ધ્રુવતારકને કદી ન ભૂલી શકતા.
કેટલાક સાધુતાના સંસ્કાર સાથે સાધુ થવા નીકળે છે, પણ એ સંસ્કાર સાધુ થતા થતામાં પૂરા થઈ પછી નામમાત્રના સાધુ બની જવાય છે. કેટલાક સાધુ બની એશઆરામની સગવડમાં કે કાતિલોભમાં અડધે રસ્તે રહી જાય છે. પૂરેપૂરી માર્ગ પાર કરવાની તાકાત તે જ રાખે છે, જેની સામે જીવન-લક્ષને તારક સદા ઝગમગતે રહે છે.
મુનિજી દરેક કાર્ય કરતા, પણ આગળ પાછળના પૂર્વગ્રહ કે કદાગ્રહ વગર. સેવા એમનું લક્ષ હતું. અને એને માટે જીવનને જેમ વધુ કસાય-જેમ વધુ સારી રીતે ઘડાય તેટલી જલદી ને સ્પષ્ટતાથી આગળ વધી શકાય, એવું તેમનું દઢ મન્તવ્ય હતું. આવા મુનિજીના મનમાં વિદ્યાપ્રાપ્તિના સુંદર વિચારે ઘોળાયા કરતા હતા. જેટલું જ્ઞાન તેઓ અત્યારે લઈ રહ્યા હતા, તેનાથી તેમને પૂર્ણ સંતોષ ન હતા. એમની આંખ સામે નાલંદા કે તક્ષશિલાનાં
-
-
For Personal & Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
7
છે
વિઘા ધામ કા શી માં વિદ્યાપીઠનાં સ્વપ્નાં ખડાં થતાં. જે ભૂમિનું કણેકણ વિદ્યાની ગરીમાથી સીંચાયેલું હોય એવી ભૂમિમાં જઈ વિદ્યા પ્રાપ્ત કરવાની અભિલાષા વધતી જતી હતી.
સાધુઓ બ્રાહ્મણ પંડિતે પાસે જૈનશા ભણે, અનેકાન્તશાસ્ત્રના અર્થો ઉકેલવા એમને એકાન્તવાદના પૂજારીઓ પાસે બેસવું પડે, એવી દુઃખદ સ્થિતિ હતી. જૈન ગૃહસ્થનું સંતાન તે સંસ્કૃતપ્રાકૃતના હાઉથી ધ્રુજી ઊઠતું. આ વખતે પ્રાતઃસ્મરણીય શ્રી વિજયધર્મસૂરિજીએ પહેલ કરી અને વિદ્યાધામ કાશીમાં જઈ જેને તરફ સંપૂર્ણ સૂગ ધરાવનારાઓ વચ્ચે, સ્વયંભૂ પ્રેરણા ને શક્તિએ પગપેસારો કરી એક વિદ્યાલય ખોલ્યું. જૈન સાધુઓ અને જૈનસંતાનને વિદ્વત્તાના રંગથી રંગવાની તેમણે પહેલ કરી.
મુનિજનું લક્ષ્ય એ વિદ્યાધામ કાશીમાં જવાનું હતું ને સુંદર ચારિત્રધર્મને ઉજજવલ બનાવે તેવી વિદ્યા પ્રાપ્ત કરવાની અભિલાષા હતી; પણ પાલીતાણાથી કાશીનગરને વિહાર એટલે સામાન્ય વાત નહોતી. ભયંકર માર્ગ ને અટવીઓ, માઈલો સુધી ગામ ન મળે, ગામ મળે તો કઈ ઉલ્લું પાણી આપવા પણ તૈયાર ન હય, રાતવાસાનું સુરક્ષિત સ્થાન નહિ, માઈલેના માઈલે ભયંકર જંગલવાળા બિહામણા રસ્તા, સિંહ, વાઘને ચારેને ભેટે તે વાતવાતમાં થાય. જે માર્ગે જતાં આજે પણ ઘણું મુનિરાજે વિચાર કરે છે, એ માર્ગમાં એક જૈન સાધુના આચારને પાળતા જવાની કોણ હિંમત કરે? પણ મુનિજી એવી ભયંકરતાથી કયે દહાડે શ્રજ્યા હતા ? મનની મુરાદના પૂજારીઓએ કયી મુશ્કેલીઓ નથી વેઠી ?
વિચાર જાગે છે તે ઘણીવાર પણ જે એ સાચા હૃદયની ઉર્મિઓથી રંગાયેલ હોય તો, વર્તન કરવાની સગવડ આપોઆપ મળી રહે છે. શાન્તમૂર્તિ કપૂરવિજયજી મહારાજ વિહાર કરીને કાશી જવાના હતા. મુનિજીને આ વાતની ખબર પડી. તેઓએ પિતાના ગુરુશ્રીને વાત કરીને વિનય સાથે જવા માટે આજ્ઞા માગી. પિતાને શિષ્ય આવી તમન્ના રાખતું હોય તો એના સુંદર ભાવીને
૫૭
S
ઝિટ
''
દd
,
For Personal & Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
-
1
શ્રી ચારિત્રવિ જ ય રોકવા કણ ગુરુ કુગુરુ બને? છતાં વિહારની કઠિનતા અને ભયંકર અગવડો તેમને જરા વિચાર કરાવી રહી હતી, પણ સાથે મુનિજીના સાહસ અને સહિષગુતાથી તેઓ પરિચિત હતા. મુનિરાજ ભક્તિવિજયજી(આજના વિજયભક્તિસૂરિજી)એ તેમાં પ્રોત્સાહન આપ્યું. ધ્રોલવાળા શ્રીયુત માણેકચંદ મૂળચંદે કેટલીક સગવડો કરવા કહ્યું. આખરે તેમણે ખૂબ વહાલથી આશીર્વાદ સાથે મુનિજીને રજા આપી.
ઈચ્છિતની સિદ્ધિને આનંદ મુનિજીને પવનવેગે પ્રવાસ કરાવતો હતો. માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવશે એની પહેલેથી કલ્પના હતી, પણ મુનિજીને તેની પરવા નહોતી. તેઓ વિહાર કરતા બનારસ પહોંચ્યા. આ વખતે શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા, ઠઠેરી ગલી, અંગ્રેજી કઠીમાં હતી. પાઠશાળાના પ્રાણ પૂછપાશ્રી વિજયધર્મસૂરિજી કાશીમાં જ હતા. મુનિ ચારિત્રવિજયજી એમની ભક્તિમાં અને સાથે વિદ્યાસાધનામાં તલ્લીન બની ગયા. એ કાળે ગુરુકુળવાસની પ્રાચીન દઢ માન્યતાએ વિદ્યાના દરેક અર્થી ઉપર એવી છાપ જારી રાખી હતી કે, ગુરુસેવા વગર સાચી વિદ્યા પ્રાપ્ત થતી નથી. | મુનિએ જોતજોતામાં સૂરિજીને પ્રેમ સંપાદન કરી લીધો. તેમને અભ્યાસ પણ બહુ જ સુંદર રીતે ચાલતો હતો. અંગ્રેજી કોઠીના ત્રીજા માળની કોટડીમાં બેસી એકચિત્તે જેણે તેમને અભ્યાસ કરતા જોયા હશે, એ એમની તમન્નાની સાચી સાક્ષી પૂરી શકે. સં. ૧૯૬૨નું ચતુર્માસ તેમણે અહીં જ કર્યું. મુનિ ચાગ્નિવિજયજીની ખ્યાતિ અહીં બે રીતે પ્રસરી: એક વિદ્યાભ્યાસની તમન્નાવાળા વિદ્યાર્થી તરીકે અને બીજી બીમાર સાધુ વગેરેની સુંદર સેવા કરનાર તરીકે.
શ્રી વિજયધર્મસૂરિજી વિ. સં. ૧૯૬૨ના ચતુર્માસ પછી સમેતશિખરની યાત્રાએ ગયા. અહીંથી કલકત્તા પધાર્યા. આ વખતે સૂરિજી અને પાઠશાળા વચ્ચે જાગેલા પ્રકરણમાં આપણા મુનિજીએ સૂરિજીના એક પરમ વિશ્વાસુ તરીકેનું કામ કરી બતાવ્યું ત્યારથી તેઓ સૂરિજીના જમણા અંગરૂપ ગણાયા. ત્યારપછી
મહાકાળn
Yoy
- માથા
૫૮
For Personal & Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
વિ વા ધામ કાશી માં મુનિજી પણ કલકત્તા પહોંચ્યા. આ વિ. સં. ૧૯૬૩નું ચતુર્માસ સૂરિજી સાથે કલકત્તામાં જ કર્યું. આ વખતે પણ મુનિજીને વિદ્યાભ્યાસ તે બરાબર ચાલુ જ હતું. કલકત્તામાં પ્રસિદ્ધ વક્તા મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી તથા ન્યાયતીર્થ ન્યાયવિશારદ ન્યાયવિજયજી આદિ છ જણાની દીક્ષા થઈ તેમાં પણ મુનિજીએ ઘણો જ સારે ભાગ લીધે.
ચતુર્માસ પછી કલકત્તાથી અજીમગંજ આદિ સ્થાને થઈ કાશી જતાં ભાગલપુરમાં તેઓને સખત બિમારી થઈ છતાં સમભાવ પૂર્વક સહેતા, ધીમેધીમે પાવાપુરી આદિ તીર્થધામોની યાત્રા કરતા અને દુખમાં પણ અપૂર્વ આહાદ મેળવતા તેઓ બિહારશરીફ પહોંચ્યા. અહીં એક દેશીર્વેદની દવાથી તેમને પૂર્ણ આરામ થયો. પછી ટૂંક મુદતમાં જ કાશી પહોંચી જઈ અભ્યાસ આગળ વધારવા માંડે. કાશીમાં ખુબ શાનિત-એકાગ્રતાથી વિદ્યાધ્યયન ચાલતું રહ્યું. વિ. સં. ૧૯૬૪નું ચતુર્માસ કાશીમાં જ
WI)
&
'
E
I!!!!
ત્રણ વર્ષ આ પ્રદેશમાં ગાળી, પરમ પૂનીત તીર્થધામોની યાત્રા કરીને અને સારો અભ્યાસ કરીને તેમણે ગુજરાત તરફ વિહાર કર્યો. કાશીપુરીથી અધ્યા, રત્નપુરી આદિની યાત્રા કરી લખનૌ થઈ કાનપુર ઝાંસીથી શિવપુરી થઈ, મક્ષીજી તીર્થની યાત્રા કરી ઉજજેન, ખાંચરોદ થઈ તેઓ રતલામ પધાર્યા. અહીં દાદાગુરુ શ્રી બાલબ્રહ્મચારી પંન્યાસજી કમલવિજયજી મહારાજ (વિજયકમલસૂરિજી) નાં દર્શન કર્યા. અહીંથી ગોધરા થઈ પાલીતાણા ગયા અને શ્રી સિદ્ધગિરિજીનાં પુનઃ દર્શન કર્યા. અત્રે ગુરુવર્ય શ્રી વિનયવિજયજી મહારાજશ્રીને ભેટી, ગુરુજી સાથે ત્યાંથી વિહાર કરી, અમદાવાદ, કપડવંજ થઈ ગાધરા જઈ સં. ૧૯૬૫નું ચતુર્માસ ગોધરામાં કર્યું. ચતુર્માસમાં ગુરુજી પાસે શાસ્ત્રાભ્યાસને વધુ વિશાલ ને ગંભીર બનાવ્યા
ચતુર્માસ પછી વિહાર કરી તેઓ વડોદરા પધાર્યા. અહીં તપગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા તથા /
૫૦
For Personal & Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
CLIC
શ્રી ચા રિ ત્ર વિ જ ય
ઉપધાનની માળાના મહાત્સવ હતા. આ વખતે મૂલચંદજી મહા– રાજના સમુદાય બહુ જ તેજસ્વી અને વિદ્વાન ગણાતા. પન્યાસ શ્રી કમલવિજયજી મહારાજે વર્તમાન યુગની ભાવના પારખી મૂલચન્દ્રજી મહારાજના સમસ્ત સાધુઓનું એક મોટું સમ્મેલન એકઠુ કર્યુ.. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ જોઈ સાધુસંસ્થાની ઉન્નતિ થાય, વિદ્યાભ્યાસ, શાસ્ત્રજ્ઞાન વધે અને સાધ્વીસ સ્થાની પ્રગતિ થાય તે માટે સુંદર ઠરાવે। ર્યાં અને સારું. મધારણ ઘડ્યું. ચરિત્રનાયક આ વખતે અત્રે હાજર હતા.
ત્યાર પછી દાદાગુરુજી શ્રી કમલવિજયજી પન્યાસ (શ્રી વિજયકમલસૂરિ ) શ્રી વિનયવિજયજી મહારાજ, શ્રી લાભવિજયજી મહારાજ, શ્રી મેાહનવિજયજી મહારાજ, શ્રી માતિવિજયજી મહારાજ તથા મુનિજી વગેરે મુનિમ'ડલ ત્યાંથી વિહાર કરી સિદ્ધાચલજીની યાત્રા કરવા પાલીતાણા પધાર્યું. સ. ૧૯૬૬નું ચતુર્માસ પાલીતાણામાં શ્રી સિદ્ધગિરિની છાયામાં જ કર્યું.
ચતુર્માસ બાદ ત્યાંથી વિહાર કરી ગિરનારજીની યાત્રા કરવા પધાર્યા. સિદ્ધાચલજીથી પહાડી રસ્તે સીધા જ ગિરનારજી ગયા. બાદમાં કાઠિયાવાડમાં વિચરી પુનઃ સિદ્ધાચલજી પધાર્યા અને સ. ૧૯૬૭નું ચતુર્માસ પુનઃ પાલીતાણામાં કર્યું,
૬૦
For Personal & Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
: ૧૫:
ગુરુકુલ સ્થાપના
કાશીનાં ઠેર ઠેર પથરાયેલાં સદાવ્રતા, નાનાં નાનાં વિદ્યાસ્થળેા, એક ધેાતી અને એક અંગુષ્ઠાભર ગંગાને તીરે બેસી અભ્યાસમાં તદ્દીન અનેલા વિદ્યાથી એ ! એક તરફ ગંગાના વહેતા પ્રવાહ કલકલ નાદ કરે. બીજી તરફ વિદ્યાર્થીઓના શબ્દોચ્ચાર મધુરું વાતાવરણુ સરજે ! કાશી એટલે મેટું યાત્રાધામ. હજારો યાત્રિકા આવે ને જાય. રાજ માટે મેળા જામે. એમની પાઈપૈસાની મદે આ વિદ્યાલયે ચાલે ! અને એમાંથી જ દગ્ગજ વિદ્વાના
બહાર આવે !
પાલીતાણા પણ એવુ જ એક મહાતીર્થ ધામ. દરાજ હજારા યાત્રિકાની આવજાવ થાય. ત્યાંના મ`શિમાં મૂકાયેલી એક એક બદામ એકઠી કરીએ તેા નાના શેા ડુંગર ઉભેા થાય! રાજ ને રાજ નવકારશીઓ થાય, અઠ્ઠાઈ મહેાત્સવ ને ઉજમણાં તે ચાલુ જ હાય. અનેક રિણ સાધુઓને સમાગમ થાય. સામે જ પવિત્ર શત્રુંજયના મંદિરના ઘંટારવ સંભળાય. પવિત્ર સ્થળે શા માટે એક વિદ્યાલય ન ખાલવુ ? હિન્દુઓનું વિદ્યાપુરી કાશી તેા જૈનેાનું પાલીતાણા કાં નહિ !
આવા
શત્રુંજયની યાત્રા કરતાં કરતાં મુનિજીના મનમાં આ જ વિચાર। ધાળાયા કરતા હતા. કાશીથી વિહાર કરીને ગૂજરાતમાં આવતાં રસ્તામાં ધાર જ ગલા, વિકટ પહાડીએ વટાવતાં મુનિજી એક જ વસ્તુના વિચાર કરતા હતા. જૈન સમાજના ઉદ્ધાર
For Personal & Private Use Only
n
TUT
Page #81
--------------------------------------------------------------------------
________________
E
PM
=
શ્રી ચારિત્ર વિ જ ય કેમ થાય? કાશીમાં જોયેલાં છાત્રાલયે, તેમાં ભણતા અનાથ બ્રહ્મપુત્રો; તેમ જ સિલેન-લંકા અને કેલમ્મામાં ચાલતાં બૌદ્ધ વિદ્યાપીઠની સંભળેલી પ્રશંસા સાથે સાથે નાલંદા, તક્ષશિલા ને મિથિલાનાં વિદ્યાપીઠનાં વાંચેલાં વર્ણન. એક એક છાત્રાલયમાં ભણતા પાંચ પાંચ વિદ્યાર્થીઓ એ બધું તેમને યાદ આવતું. સાથે નવીન સ્થપાયેલ આર્યસમાજ લાહેર, જાલંધર, કાંગડી આદિમાં ગુરુકુલે સ્થાપી સ્વધર્મના પ્રચાર માટે જે અથાગ પરિશ્રમ અને પ્રયત્ન કરતો એ બધું વિહાર દરમ્યાન સાંભળ્યું. તેઓશ્રીને ઘણીવાર એ વિચાર મુંઝવતો કે કઈ બ્રાહ્મણ પંડિત, કેઈ બૌદ્ધ વિદ્વાન કે આર્યસમાજી પંડિત કયાંક જઈ જાહેરમાં જૈનધર્મ વિષે શંકા કરે તો તે વખતે ત્યાં કોઈ જૈન વિદ્વાન ન હોય તો કોણ જવાબ આપી શકે તેમ હતું? કોણ શાસ્ત્રાર્થની રણભેરી બજાવી મેદાને જંગમાં ઉતરી શકે તેમ હતું ? તો શા માટે ગૃહસ્થના પુત્રને એવા તૈયાર ન કરવા કે જેથી સમય આવે એમને મેં વિકાસી બેસી રહેવું ન પડે, અને શાસ્ત્રાર્થમાં, વાદમાં, ચર્ચામાં, જૈનધર્મના તત્ત્વ (ફિલેણી) નિરૂપણમાં સમર્થ શક્તિશાલી નિવડી, વિજયી ન બને !
આ બધાને માટે એક જ સરલ અને સુંદર માર્ગ છે. જૈનેના પવિત્ર તીર્થધામને બનારસ જેવું વિદ્યાપુરીનું ધામ-કેન્દ્ર બનાવવું. ત્યાં સુંદર સંસ્કૃત, પ્રાકૃત પાઠશાલાઓ સ્થાપવી. તેમાં ઊંચામાં ઊંચુ જૈન તત્ત્વજ્ઞાન, ધર્મજ્ઞાન અપાય. સંસ્કૃત અને પ્રાકૃતનું ઉચ્ચજ્ઞાન અપાય. સાથે ઈંગ્લીશ અને બીજી પણ જૈનધર્મના પ્રચારમાં સહાયભૂત ભાષાઓનું જ્ઞાન અપાય. જૈનાચાર્ય કૃત મહાન ન્યાયશાસ્ત્રના ગહન ગ્રંથનું અધ્યયન થાય. અને જેના પુત્ર સર્વતંત્ર સ્વતંત્ર બને. દિગ્ગજપંડિત બને. આવી સ્વયંભૂ પ્રેરણું નિરંતર તેમના હૃદયમાં જાગૃત રહેતી. રાખના ઢગલામાં છુપાયેલી અદશ્ય ચિણગારી પણ જેમ ઉષ્ણતા
વલંત રાખે છે તેમ આ સંસ્થા સ્થાપવાની ભાવના નિરંતર તેમના હૃદયમાં વિદ્યાધામ સરજવાની તમન્નાને જાગૃત રાખતી.
I
Illllli
"
.
.
.
. ન For Personal & Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
'
ગુરુકુલ સ્થા ૫ ના
શ્રી સિદ્ધાચલજી તીના વાતાવરણે ઉપર્યુક્ત ભાવનામ વધુ પ્રેરણા આપી; એમાં નવીન પ્રાણસ’ચાર કર્યાં. જેનેાના મહાન્ તી ધામ-તીથ પુરીને વિદ્યાપુરી બનાવવાની ભાવના વધુ મજબુત બની. એટલે પેાતાના આ દૃઢ વિચારશ ત્યાં બિરાજમાન પૂ. પા. શ્રી સિદ્ધિવિજયજી મહારાજ ( મુનશી ) અને શ્રી મેાહનવિજયજી મહારાજને ( અત્યારે આચાર્ય શ્રી વિજયમેાહનસૂરિ ) જણાવ્યા. મુનિશ્રીના આ વિચાર। સાંભળી ઉપર્યુક્ત અને મુનિરાજે ઘણા જ પ્રસન્ન થયા અને સમાજશાસન ઉન્નતિના આવા વિચારા માટે મુનિશ્રીને ખૂબ ધન્યવાદ આપ્યા. તેમજ તે વિચારોને સંપૂર્ણ સહાનુભૂતિ આપી અને પેાતાનાથી બનશે એટલી એ કાર્યમાં સહાયતા આપવાનું પણુ જણાવ્યું. અહીં પેાતાના વિચારેને સહાનુભૂતિ મળી એટલે મુનિશ્રીએ પેાતાના દાદાગુરુ પૂ. પા. પંન્યાસ શ્રી કમલવિજયજી (શ્રી વિજયકમલસૂરિજી)ને ઉંઝા તથા પૂ. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયધમ સૂરિજીને બનારસ પત્ર લખી પેાતાના દઢ વિચારા જણાવ્યા. અને સ્થાનેથી મુનિજીને ઉત્સાહવર્ધક વિચારા મળ્યા અને એ શુભકા માં સહુએ પેાતાની સહાનુભૂતિ અને પુરેપુરી સમ્મતિ દર્શાવી. સહાયતાનાં વચને પણ આપ્યાં.
બીજી તરફ કેટલાકાએ વિરાધ પશુ જાહેર કર્યાં. શ્રાવકે અને સાધુઓની મુલાકાતે મુનિશ્રી જવા લાગ્યા. કેટલાક આ વાર્તાને હવાઈ તરગ, મધુર કલ્પનાએ કહી હસી કાઢતા; ત્યારે કેટલાક કહેતા ‘ચારિત્રવિજય ! એ કાય મહામુશ્કેલીનું છે. તું તારું સંભાળ ! તું પડિત થા એટલે ખસ ! જગત્ની ચિન્તા તારે શા માટે!’ કેટલાકે એમ પણ કહેતા કે · વાણિયાના છેાકરા પડિત થયા હાય એમ કદી કેાઈ એ જાણ્યું છે ખરું ? વાણિયાના કરા તા વ્યાપાર કરી જાણે. એમને વળી સ’સ્મૃત પાકૃત ભાષા આવડે ખરી ? એ તેા બ્રાહ્મણેા જ વિદ્યા ભણે અને કાંતા આપણા સાધુએ જ ભણે. માટે ચારિત્રવિજયજી આ વિચાર જ છેડી વા.'
6
For Personal & Private Use Only
૬૩
mn
STUF
Page #83
--------------------------------------------------------------------------
________________
(16
શ્રી ચા રિત્ર વિ જ ય
કાર્ય વિધાયકના ભાગ્યમાં ઉત્સાહ અને નિરુત્સાહ, કટાક્ષ અને આક્ષેપ, માન અને અપમાન હંમેશાં લખાયેલાં જ હાય છે. ખરા કા કર્યાં વિરોધ જોઈ સારું કામ કરતાં કદી પાછા ન પડે. એને જગત્ની પરવા રાખ્યું ન ચાલે. મુનિજીએ પેાતાના વિચાર વધુ દૃઢ .
અન્તે મુનિજીએ દઢ આત્મવિશ્વાસ અને સ્વયંભુ પ્રેરણાથી પ્રેરાઈ વિ.સ’. ૧૯૬૮ની જ્ઞાનદાત્રી જ્ઞાનપ`ચમીના પ્રાતઃકાલે માતીશાહની મેડીના ત્રીજામાળે એક બિલકુલ નાના સ્વરૂપમાં ‘શ્રી યશેાવિજયજી જૈનસ'સ્કૃત પ્રાકૃત પાઠશાળા' સ્થાપી. જેની સ્થાપના સમયનું મંગળ મુહૂત નું શ્રીલ પણ વેપારીને ત્યાંથી ( બ્હારા બહેચરભાઈ ગાંડાભાઈના ) ચાપડે ઉધાર લખી મંગાવવું પડેલું. તે વખતે થાડા શ્રાવકાના ટેકરા, ત્યાં બિરાજતા ઘેાડા મુનિરાજો અને એક પંડિતથી શરૂઆત કરી. ધીમે પ્રીમે ત્યાં બિરાજતા સાધુસાધ્વીએ જૈન પાઠશાળામાં ભણવા આવવા માંડવાં. મહારાજશ્રીએ યાત્રાળુઓ પાસે જઈ ઉપદેશ આપી સંસ્થામાં મદદ અપાવવા માંડી; શ્રી આ. કે. ની પેઢીના મુનિમને સમજાવી સંસ્થામાં મદદ અપાવવાનું વચન મેળવ્યું અને શરૂઆતમાં જેને માટે લેાકેાને આશા, અવિશ્વાસ હતાં તેમની આ શ ́કા મટી. અવિશ્વાસ ઘટયો અને સંસ્થા ઉન્નત થવા લાગી.
મુનિશ્રીના જીવન મંત્ર હતા જાયેં સાધયામિ કા ઢેઢું પાતયામિ ઉપાડેલું કાર્ય જીવના જોખમે પણ પાર ઉતારવું. દિવસને રાત એક જ વિચારણા કરતા. સંસ્થા કેમ ઉન્નત અને અને સમાજમાં જ્ઞાન પ્રચાર કેમ વધે.
18
For Personal & Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
: ૧૬ :
વિપત્તિઓની વચ્ચેથી
મુનિજીમાં પશ્ચિમનો ઘણો મોટો ગુણ હતા. કિશારાવસ્થામાં
જે ખંતથી રેતીના રણમાં વડલા રાખ્યા, જે નીડરતાથી સંવેગી સાધુ બન્યા, જે સાહસથી તેમણે તી સેવા માટે ઝુકાવ્યું હતું, જે નિર્ભીકતા અને આત્મખળથી કાશીપથના ભય કર જગલા, ભીષણ અરણ્યા અને મેાટા મોટા પહાડા વટાવી અપૂર્વ પરિશ્રમ અને જહેમત ઉઠાવ્યાં હતાં; તે જ ખંત, નિર્ભીકતા, આત્મવિશ્વાસ, પરિશ્રમ અને જહેમતથી આજે તેઓ કામ કરી રહ્યા હતા. બીજ વવાઈ ગયું હતું. રાપ તૈયાર થતા હતા. એટલામાં એક બનાવ બન્યા.
વિ. સ. ૧૯૬૮માં કચ્છ, કાઠિયાવાડ અને ગૂજરાતમાં ભયંકર દુષ્કાળ પડયો. એમાં પણ કચ્છની દશા તે। ઘણી જ ખરાબ થઈ પડી. લેાકેાને એ દિવસે પણ એક વખત ભાજનના સાંસા પડવા લાગ્યા. સહુ દેશ છેડી પરદેશ તરફ વિદાય થવા લાગ્યા. પરન્તુ જ્યાં જાય ત્યાં પણ દશા ખરાબ જ હતી.
આ વખતે એકદા યાત્રા કરીને પાછા ફરતા મુનિજીએ સાથે યાત્રાળુઓની ગાડીઓ એક પૈસાની ભીખ માટે હૃદયમાં કારી ઘા થયા.
૬૫
www
એક જૈન ગૃહસ્થને પાતાના એ છેાકરા પાછળ દોડતા જોયા. જૈનનું સતાન આમ દોડે, એ જોઈ મુનિજીના દયાળુ
For Personal & Private Use Only
STUF
Page #85
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
શ્રી ચારિત્ર વિજય મુનિની દષ્ટિ સમક્ષ એક વખતના જેનેની ઉદારતાને નમુને તરવરતે હતા. પિતાના ગામમાં આવેલા નવા જૈનને સૌ એક એક મુદ્રા આપતા, ઘર આપતા ને બંધ કરાવતા. એક પણ જૈન ભીખ માગે એ લાંછન મનાતું. આજ એ જ મહાવીર પિતાના પુત્રની આ દશા ! એ જે બચ્ચો તળાટીના લાડવા પર ગૂજરાન ચલાવતો ને ભીખ માગી જે પાઈપૈસો મળે તેનાથી બચ્ચાંનું પોષણ કરતો. મુનિજી એ કચ્છીને મળ્યા. એની આંખમાંથી દુઃખના પ્રત્યે બધું જળ શેષી લીધું હતું. રહી'તી કેવલ રક્તની લાલાશ. આંખમાં એ ઉભરાતી હતી. તેણે કહ્યું :
“મહારાજ ! દુકાળમાં ખાવા ધાન ન મળ્યું ત્યારે બધું વેચીને ખાધું. એ પણ ખૂટ્યું. ભૂખમરામાં પત્ની મરી ગઈ. ટળવળતાં બે બાળકોને મારા સિવાય કઈ આશા ન રહે. મહારાજ ! આ જીવન હવે તે કરડી ખાય છે. અયાચક હાથે યાચવું પડે છે. આપઘાતના તો ઘણા મનસુબા ઉપડે છે, પણ આ બાળકની મમતા રોકી રાખે છે.”
ક્યાં જૈનેની ગગનચુમ્બી મહેલાતો ને ક્યાં ઝુંપડીઓના પણ સાંસા ! સ્વધર્મી વાત્સલ્યની ભાવના ક્યાં ગઈ? આર્ય સમાજ અને ક્રિશ્ચિયનને ત્યાં પરમને પણ પ્રેમથી આશ્રય મળે; જ્યારે જેને ત્યાં સ્વધર્મને પણ સ્થાન નહિ? મુનિજીના પ્રેમાળ હૃદયમાં વધુ ને વધુ ચીરા પડ્યા. તેઓ બંને બાળકોને લઈ સ્થાનિક આશ્રમમાં મૂકવા ગયા. ત્યાંથી હિમ જે ઠંડે જવાબ મળ્યો. મુનિજીની મુંઝવણ ઓર વધી.
પણ એ મુંઝવણમાંથી જ માર્ગ નીકળ્યો. મુનિજીને વિચાર થયો કે પાઠશાળા સાથે છાત્રાલય શા માટે ન સ્થાપવું? તેઓ વયેવૃદ્ધ શ્રી સિદ્ધિવિજયજી પાસે ગયા. પિતાની બધી વાત કહી સંભળાવી. તેઓએ મદદ અપાવવાનું વચન આપ્યું. વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ) ના દિવસે નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈના વંડામાં પાઠશાળા સાથે બોર્ડિગ પણ સ્થાપન
વિધા
તંતી
૩૯(
૮
ઉT
For Personal & Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
વિપત્તિ એની વચ્ચે થી કરવામાં આવી. પેલાં બે બાળકો તથા બીજાં પણ બાળક એમાં દાખલ થયાં.
હવે કામ કપરું હતું. દ્રવ્યને સવાલ તરત જ સામે આવીને ખડે થયો. જે કાર્ય ૪૦ થી ૬૦ના ખર્ચામાં ચાલતું તે વિશાળ થયું હતું. મુનિજને માથે ઉપદેશ દેવાની ફરજ આવી પડી. એ કાળે કેટલાક સાધુઓની એવી માન્યતા હતી, અથવા આજે પણ કેટલાક સાધુઓની માન્યતા છે કે, અઠ્ઠાઈ મહત્સવ, વરઘોડા, સ્વધર્મીવાત્સલ્ય અને પાંજરાપોળ માટે ઉપદેશ આપી, શ્રાવકેનાં નાણાં ખરચાવી શકાય, પણ પાઠશાળાને નામે સાધુ કંઈ કહી ન શકે, ઉપદેશ કે પ્રેરણા ન જ આપી શકે !
આ વિટંબનાઓએ મુનિજીની ચતરફ ઘેરે ઘા. કટાક્ષ અને આક્ષેપની વર્ષા થવા લાગી. પણ ભલા કર્મયેગી કયે દહાડે કટાક્ષથી ડર્યા છે? એ બધી આપત્તિઓ વચ્ચે તેમણે કામ જારી રાખ્યું. કેટલીક વાર તો કરેલું કાર્ય જડમૂળથી ઉખડી જવાની દશા આવી પહોંચી. પણ મુનિજી વારે ઘડીએ પિતાના હાર્દિક વિશ્વાસથી પિતાના સાથીદારને કહેતાઃ
સત્કર્મ કર્યા જાવ, પરિણામ સારું છે, વાચકવર્ય શ્રી યશોવિજયજી મહારાજ પર વિશ્વાસ રાખો.”
અને બન્યું પણ એવું. વિપત્તિની વર્ષા અનેક ઝીઓ વરસાવી ગઈ. માણસ નિષ્કર્મણ્ય બની બધું મૂકી દે તેવી પળો પણ આવી. છતાં મુનિજીની દઢતાએ વિપત્તિઓમાં જ પિતાના કાર્યને મજબૂત બનાવ્યું. કાર્ય આગળ વધતું ગયું. વિદ્યાર્થીઓ વધવા લાગ્યા. હવે તે મકાન નાનું પડવા માંડયું. શેઠ મોતીશાના મકાનની મેડી ઉપરથી પાઠશાળા તથા બેડીંગ દયાળજી સુખડીયાના મકાનમાં લાવ્યા. અહીં બીજની કલાની જેમ સંસ્થાને વિકાસ વધતો ચાલ્યો આખરે માસિક ૧૫૦) રૂા.ના ભાડાથી એસમાન શેઠના
ત્રણ મજલાવાળા મકાનમાં સંસ્થાને લાવવી પડી. મુનિની તમન્ના જ ભારે હતી. કમળ પાણીમાં હતું પણ પાણીને સ્પર્શ એને થઈ
-
-
તથા
છે
For Personal & Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી
ચારિત્ર વિ જ ય
શકે તેમ નહાતા. પ્રત્યેક ધમ શાળાએ સંસ્થાની મદદ માટે ઉપદેશ આપતા મુનિજીના દિલમાં કેવલ નાનાં સતાનાના ઉદ્ધાર ને શાસનસેવા રમી રહ્યાં હતાં. તેમણે સંસ્થા સાથે સરસ્વતી મંદિર પણ સ્થાપ્યું. અનેક વિદ્વાના સંસ્થાની મુલાકાત લેવા લાગ્યા. અનેક વિદ્વાન શાસનપ્રેમી મુનિરાજે તથા શ્રી વિજયધર્મસૂરિજી પણ આ કાર્યની પ્રશંસા કરતા તેમજ મદદ મેાકલાવ્યા કરતા. આ વખતે આગ્રાના દાનવીર શેઠ લક્ષ્મીચંદજીએ તથા શેઠ તેજકરણજી ચાંદમલજીએ સંસ્થાને સૂરિજીના ઉપદેશથી સારી મદદ આપી.
જે નાનકડા રાપ પર ઇર્ષ્યાનાં અનેક હિમકણ, વિરાધના ભયંકર ઝંઝાવાત ને આક્ષેપેાની ઝડીએ વરસતી હતી, તે રાપ એ બધા વચ્ચે ફાલ્યા, ફૂલ્યા ને વિદ્યાધામના ઘટાદાર ઘેઘૂર વડલા મની રહ્યો.
સેવાભાવથી સી'ચાયેલી સભાવનાની પ્રવૃત્તિ કયે દહાડે અફળ મની છે ?
૬૮
For Personal & Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
જલપ્રલય
કડક
TiIII
આષાઢ તે આઘા હતા અને ધેમધખતું જેઠનું આકાશ વાદળાંને ઘટાટોપ જમાવીને બેઠું હતું. સૂરજનારાયણ વાદળાંઓના થર નીચે છુપાઈ રહ્યા હતા. પાલીતાણા શહેરને માથે ધૂળે દિવસે મેઘલી રાત જામતી દેખાતી હતી.
અજવાળી આઠમ હતી. ગરમીને આતશ ભયંકર હતો. આકાશ કાળું શ્યાહી બની ગયું હતું. મેઘગર્જનાઓ કાનના પડદાને ચમકાવી નાખતી હતી. રાત્રિને પ્રારંભ થયો અને વરસાદ મૂશળધારે તૂટી પડયો.
મેઘની હેલીમાં કેઈથી બહાર નીકળાય તેમ નહોતું. અષ્ટમીને ચંદ્ર તે ક્યાંય લુપ્ત હતો. રાત વધતી ગઈ. નગરજને નિદ્રાધીન થયા પણ વરસાદ તે ચાલૂ જ રહ્યો. મધરાત થતાં તો એણે તોફાની રૂપ પકડ્યું. તેમાં પણ ડુંગર પર તો હેલી જમાવી. એ બધું પાણી નીચે વહી આવી લીંડિયા (નાની નદી) માં ભરાયું. સ્ટેશન તરફના કાંઠેથી વહી આવેલી લાટીનાં પાટીયાં ને બીમ એવન પૂલમાં ભરાયાં. પાણી ત્યાંથી શહેર તરફ પાછું ફર્યું: પાલીતાણાની શેરીઓ જોતજોતામાં જળબંબાકાર બની ગઈ.
ઘનઘોર રાત, ધોધમાર વરસાદ, હવાના સુસવાટા ને વીજળીના કડાકા. ઉપરથી પાણીના પૂરને ભયંકર નાદ. નગ
ST
૬
S
For Personal & Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
i3V
શ્રી ચારિત્ર વિજય વાસીઓને મેટો ભાગ નિરાંતે નિદ્રા લેતે હતે. જાગતાં હતાં તેમને બહાર નીકળી તપાસ કરવાનીય હિંમત નહોતી. પણ એટલામાં પાણીના લોઢ ઘરમાં પેઠા ને ખાટલા-પલંગ સાથે માનવીઓને અને ખીલા સાથે જનાવરેને ખેંચ્યા. મૂળ સાથે ઝાડને જમીનદોસ્ત કરી વહાવ્યાં. પાલીતાણાની શેરીઓ બેબે ગળાબૂડ પાણીમાં ગઈ થઈ ગઈ. શહેર અદશ્ય થયું ને મહાસાગર હિલેાળા દેવા લાગ્યો. રાત્રિની ભયંકરતા વિષમ હતી. તણાતાં ડૂબતાં ઢોર અને માનવીઓના ચિત્કાર સિવાય કંઈ દેખાતું કે સંભળાતું નહોતું.
આ વેળા સમાન બિલ્ડીંગમાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓ શાન્ત નિદ્રા લઈ રહ્યા હતા. મુનિરાજ પણ પિતાના સ્થાને નિદ્રા લઈ રહ્યા હતા. આવતા ભયની કેઈને જરાય આગાહી નહોતી! એટલામાં મકાનની દિવાલ સાથે અફળાતા પાણુના લઢને અવાજ વધુ ઉગ્ર બન્યો ને તણાતા માણસની અને જનાવરની ભયંકર ચીસે કાને અથડાઈ.
મુનિજી સફાળા જાગી ઉઠયા. મકાનના રેવેશ આગળ આવી પહોંચ્યા. ક્ષણવારમાં નજર સામેની ભયંકર પરિસ્થિતિ પરખી લીધી. મહારૂદ્ર જલદેવતાનું સ્વરૂપ ધારણ કરીને સંહાર કરવા નીકળ્યા હોય તેમ પાણીના મોટા લોઢ વચ્ચે માનવીઓ ગડલા ખાઈ રહ્યાં હતાં. મૃત્યુની કરાલ દાઢમાં ફસાયેલાં એ પ્રાણીઓની બૂમે ગમે તેવા પાષાણ હૃદયને પીગળાવી દે તેવી હતી. મુનિજીના દયાપૂર્ણ હૃદયમાં અજબ મને મંથન ખડું થઈ ગયું. ક્ષણવારમાં અંતઃકરણમાંથી તેમને સવૃત્તિના કર્તવ્યની હાકલ સંભળાઈ.
કટોકટીની પળ હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકો ને નોકરચાકરે પણ જાગ્રત થઈ ગયા હતા. સહુ આ ભયંકર આપત્તિને સામે ઉભેલી જોઈ કિંકર્તવ્યમૂઢ બની ગયા હતા. મુનિજીએ ક્ષણવારમાં સૌને સાવધ કર્યા ને તેમની ફરજનું ભાન કરાવ્યું. હવે એક ક્ષણનો પણ વિલંબ ખપતે નથી એ વાત બરાબર સમજાવી.
એ દિવસે સવારમાં બનારસથી શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલાનાં પુસ્તકોની મોટી પેટીઓ આવેલી. એના ઉપર
S
Goz છે
For Personal & Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
જ લ » લ ય. દેરડાના જાડા બંધ હતા. એ છોડી લેવરાવી થોડીવારમાં મોટીઇન્દ્ર દોરડું બનાવી એક છેડો ઓસમાન બિલ્ડીંગના થાંભલા સાથે અને બીજો સામે સરકારી દવાખાનાના થાંભલા સાથે બાં. આ દેરડાના સહારે સ્થિર રહી તણાતા જીવેને બચાવવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું. થોડે થોડે છેટે સી ગોઠવાઈ ગયા. પ્રવાહમાં તણાતા પ્રાણીઓને પ્રથમ દેરડાના આધારે અટકાવી લેવાય ને પછી ધીરે ધીરે મકાન ઉપર લઈ જવાય.
ઉપરથી વરસાદ ઝીંકાયે જાય, નીચેથી પાણીનાં પૂર ગજારવ કરે, ઉપર અંધારી રાતનું આકાશ કાજળ વેરે. કેવળ એક જ દોરડાને આધાર જરા ચૂકાય કે નીચે જળરાક્ષસ પિતાના પેટાળમાં સમાવી દેવા તૈયાર જ હોય. છતાં સીના
એકધારા ઉત્સાહથી કામ નિર્વિદને ચાલુ જ રહ્યું. આ ભગીરથ કામ ત્રણ કલાક પહોંચ્યું. પછીથી તે પાણીનું પૂર ઓસર્યું.
આ વખત દરમ્યાન નગ્ન અને અર્ધનગ્ન દશાવાળાં ૩૫૦ થી ૪૦૦ માણસને અને ઘણું પશુઓને પૂરમાંથી ઉગારી લેવામાં આવ્યાં હતાં. દયામૂતિ મુનિરાજ કેટલીકવાર આ પ્રસંગની વાત નીકળતી, ત્યારે ખૂબ જ સ્નેહાર્દ શબ્દોમાં કહેતા કે, “એ બધું તે ખરું પણ એક બિચારું કુમળું બાળ ખૂબ મહેનત કર્યા છતાં નહોતું બચાવી શકાયું અને જોત જોતામાં તે એ બિચારું પાણીના પેટાળમાં ગર્ણ થઈ ગયું હતું.' આટલા શબ્દો કહેતાં એમનાં નેત્રોના ખુણા ભીના બનતા. ખરેખર ભવભૂતિએ ઠીક જ કહ્યું છે કે, ક્તવ્યમાં વજાથીય કઠોર હૃદયવાળા મહાપુરુષનાં હૃદય પુપથી પણ કોમળ હોય છે.
આટલા પ્રાણુ સમુદાયને કેવળ બચાવવા માત્રથી મુનિજીનું કામ નહોતું સયું. રાતને પવન ઠંડાગાર બન્યું હતું. ગરમી લાવવાના ઉપચાર કરવાના હતા. ઘાયલ થએલાઓની કે બેભાન થએલાઓની માવજત કરવાની હતી.
તે પણ શરૂ થઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકે એકી પગે ખડા હતા. પાઠશાળા વસ્ત્રભંડાર ખાલી કર્યો ને બધાને વસ્ત્ર,
- ૭
----
નાના મકાનના
છે
-
-
-
-
-
= -=
-
-
-
-
-
-
-
- For Personal & Private Use Only
-
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય 83) | આપ્યાં. સવારમાં રાઈ શરૂ થઈ ને યોગ્ય સાદાં અનુપાને
યોજાયાં. સૌને હૂંફ વળે તેવી જગામાં સ્થાન આપ્યું. જગતના સેવા અને સ્વાર્પણના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાય એવી
આ જીવદયા બેનમૂન હતી. દયાની વાતો કરનારા ને ભાષણ કે ઝાડનારા ઘણું મળી આવે છે. દયાધર્મની તાત્વિક આલોચના કરનારા મહાપંડિતો પણ ઓછા નથી. છતાં એવી વાતો કરનારા પ્રસંગ પડ્યે સરકી જાય છે. એક યા બીજા બહાનાં કાઢી છટકબારીઓ શોધે છે. તાત્વિક આલેચનાવાળી પ્રખર મેધા ત્યાં મુંઝાઈ જાય છે. પણ વખત આવે બધું વિસારી, પ્રાણનીય તમા અળગી મૂકી ભૂતદયા કરનારા જગતમાં વીરલા મળે છે.
રાત્રિના મહાવિવંસ ઉપર જ્યારે પ્રભાતનો સૂર્ય ઉગ્યો ત્યારે એ રાત્રિએ મહાઆત્મભોગ આપનાર એ નરવીરની કથાથી સૌ અજાણ હતાં. બચાવેલાં મનુષ્ય પાઠશાળાની બિલ્ડીંગમાં પિત પિતાની સારસંભાળમાં હતાં. કેઈ પુત્ર શોધતું તો કઈ પત્ની. કેઈ દોલત તે કેઈ ઘર! મુનિજીનું સ્વાર્પણ અબેલ હતું. છતાં હજારે નળિયાથી છવાયેલા ઘરમાં ચાંદરણું પ્રવેશ કરી ભૂમિને ભાળી જાય છે, એમ આ જીવદયાના જીવન્ત ઉદાહરણને આખે આંખ જેનાર એક વ્યક્તિ મોજુદ હતી.
સરકારી દવાખાનાના સરજન ડોકટર શ્રી હરમસજી એ વખતે જાગી ગયેલા. અને પિતાના ઝરૂખામાં ઉભા ઉભા એ ડોકટર સાહેબ સમસ્ત જગતના રોગને મટાડનાર એ મહાન ભાવ દાક્તર મુનિજના કૃત્યને નિહાળી રહ્યા હતા. જગતમાં બહુ ઓછી દેખા દેતી આવી મર્દાનગી જોઈ એમનું હૈયું વેંત વેંત ફૂલી રહ્યું હતું. સવાર થતાં જ પાલીતાણાના એડમીનીસ્ટ્રેટર મેજર ઑગને પિતે જોયેલે સંપૂર્ણ વિગતવાર રીપોર્ટ લખી મોકલ્યો અને છેલ્લે લખી જણાવ્યું કે,
જેને ફેલીવુડની માફક આજ રાતે એક મહાત્માએ ભયંકર પ્રલયમાં અસંખ્ય માણસને બચાવ્યા છે. અખંડ ત્રણ
,
છે. આ
i
" મારે
-
--
--
For Personal & Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
જળપ્રલય વખતની મુનિરાજશ્રીની માનવસેવાએ આ યુરાપીયન સજન પર જાદુ કર્યું. એક ન સાધુ આ કાર્ય કરનાર છે. એ વાતે એના ભતહૃદયને ઘેલું ક્યું અને આજીવન સ્નેહ સંબંધ બંધાયા, એ પછી તો એમણે અનેક કાર્યા કર્યાં. મુનિરાજશ્રીની ઇચ્છા એમણે આજ્ઞા માની સ્વીકારી. ૫. ૐ. ગુરુકુળની જમીન પાવનાર, ગુરુકુળનો પાયો નાખનાર તેમજ મુનિરાજ શ્રી દ્વારા અનેકવિધ સમાજ સેવાએ કરનાર એ સુરાપીયન સજ્જન પાલીતાણાના ઇતિહાસમાં એક ઉજળુ પૃષ્ટ રાકે છે.
પાલીતાણા સ્ટેટના ભૂતપૂર્વ એડમીનીસ્ટેટ એજ એચ. એસ. સ્ટ્રોંગ
તેમજ તેમના ખાનગી મંત્રી. શ્રી વજીવનદાસભા
For Personal & Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
જ લ ક લ ય
કે
કલાક સુધી મહાન જોખમ વચ્ચે રહી, આટલા માનની જીવરક્ષા કરનાર એ સાધુનાં હિંમત, સાહસ ને બળ જોઈ હું દિંગમૂહ થયો છું.”
પાલીતાણાના રાજવી માનસિંહજી વિ. સં. ૧૯૬૦ના ચોમાસામાં ગુજરી ગયા હતા, અને આજના નામદાર મહારાજા એ વખતે સગીર વયના હોઈ વિદ્યાભ્યાસ કરવા માટે યુરોપમાં રહેતા હતા. આ સમય દરમ્યાન સરકાર તરફથી એડમીનીસ્ટ્રેટર નીમવામાં આવ્યા હતા. આ વેળા મેજર સ્ટેગ નામના એક યુરોપીયન એ પદ પર હતા. એમની પાસે આ વાત આવતાં તેમને ખૂબ આશ્ચર્ય થયું. હિન્દને સાહસ અને શૌર્યથી વિરહિત માની બેઠલ એ ગોરા સાહેબને ખૂબ આનંદ થયે અને એક હિન્દીમાં યુરોપના કેટલાય વીરેને ઝાંખા પાડે તેવાં સેવા ને શીય જોઈ એ એકદમ ઘેડા ઉપર બેસી મુનિજીની મુલાકાતે આવ્યા.
મુનિજી પિતાના કાર્યમાં મસ્ત હતા. મેજર સ્ટ્રગે અભિવાદન કરતાં કહ્યું : “મુનિજી ! આજે આપે એક સાચા સાધુ તરીકે એવી મહાન અને ઉત્તમ સેવા કરી છે, કે જે માટે પાલીતાણા સ્ટેટ આપને ઉપકાર કદી પણ ભૂલી શકે તેમ નથી. આપની સંપૂર્ણ સેવા–પ્રવૃત્તિની નોંધ મને ડો. હોરમસજીએ જણાવી છે એ વાંચી હું ઘણું જ પ્રસન્ન થયો છું. સ્ટેટને રેગ્ય સેવા ફરમાવજે.”
મુનિજીએ આ વાતને ઉત્તર બહુ જ ટૂંકા શબ્દોમાં વા : મેં મારી સાધુ તરીકેની ફરજ બજાવવા ઉપરાંત કાંઈ કર્યું નથી. અમે એકેન્દ્રિય જીવને બચાવવા આ રજોહરણ સાથે રાખીએ છીએ, પછી આ તે પંચેન્દ્રિયની રક્ષા !'
મેજર ઢાંગ મુનિ ના આ નિરભિમાનતાથી ખૂબ ખુશ થયા. હિંદી વર્તમાનપત્રોએ તો છેડા છેડા ઉતારા કર્યા પણ એમણે તે: મુનિજીને વિદ્યાર્થી સાથેને ફેટે લઈ વિલાયતના પત્રમાં મોકલ્યો. એની સાથે એક હિંદી સાધુ કેટલું સાહસ અ. શૌર્ય દાખવે છે તેની ચર્ચા કરતા એક લેખ પણ મોકલ્યા.
અ છે.
સ
s
For Personal & Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
.
1
-
શ્રી ચારિત્રવિ જ ય આ કાળ જાહેરાતને નહોતે. એક અઠ્ઠાઈ ઉજમણુમાં કોલમનાં કૉલમ છાપાઓમાં ભરાવનાર કીર્તિલેભી યુગ નહોતો. આ વાત પર હિંદનું ઓછું લક્ષ ખેંચાયું. કેવલ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને મુંબઈ સમાચારે ટૂંક નેંધ લેતાં લખ્યું કે
એક મહાન જૈન સાધુએ પાલીતાણાના જલપ્રકપ સમયે અનન્ય આત્મભેગ આપી જલમાં તણાતાં સેંકડો માણસોના જાન બચાવ્યા હતા, અને હિન્દના ફલીવુડ તરીકેની નામના મેળવી છે. એ અનાથ, નિરાધાર અને ગરીબ માણસોના અને નિરાધાર પશુઓના બચા-બચાવના પિકાર કરતા અને બરાડા પાડતા સેંકડે પ્રાણીઓના જાન બચાવનાર એ સાધુ પુરુષે પાલીતાણા સ્ટેટ પર ઉપકાર કરી માનવજાત ઉપર એક અનન્ય દાખલો બેસાડ છે. તેઓ પિતાના ફોટા કે જીવન-ચરિત્ર બહાર નહીં આપતા ફક્ત પિતે પિતાની ફરજ બજાવી છે તેમ કહે છે.”
- આ પછી મુનિજીની સેવાભાવનાની અને સાહસની બધે ખૂબ ખ્યાતિ પ્રસરવા લાગી. પણ આ પ્રસંગે મુનિજીના સ્વાધ્ય પર ઘા કર્યો. એક વાર શત્રુંજયની છ ગાઉની પ્રદક્ષિણામાં ચંદન તલાવડી પાસે છાતીભેર પડી ગયેલા. એ વખતથી છાતીનો દુઃખાવો રહ્યા કરે. એમાં ત્રણ ચાર કલાક શરદીમાં રહેવાથી છાતીનું દર્દ ઓર વધી ગયું.
બીજી તરફ એમની ખૂબ ખ્યાતિ અને પાઠશાળાની દિન પ્રતિદિન તરકકી જેઈ કેટલાય લીઓને જરાય ચેન નહોતું પડતું. તેઓ સંસ્થાને વિકટ પરિસ્થિતિમાં મૂકવા તનતોડ પ્રયત્ન આદરી બેઠા હતા. આ શ્રેષનું કારણ કેઈ પૂછે તે શું બતાવી શકાય? વર્ષા આવે ત્યારે સી વનવૃક્ષ ખીલે ને જવા સુકાય એનું કારણ બતાવશો ? - વિક્રમ સંવત ૧૯૬૯ નું આ ચતુર્માસ તેઓશ્રીએ પાલીતાણામાં કર્યું. ચતુર્માસ ઉતરતાં પાલીતાણામાં પ્લેગ આવ્યો. પાઠશાળા અને મુનિજી તળાજા ગયા. છતાં ધીરે ધીરે બધાના વિરોધ વચ્ચેથી પાઠશાળા મકકમ થતી જતી હતી.
3
Rી
For Personal & Private Use Only
www.jainenbrary.org
Page #96
--------------------------------------------------------------------------
________________
સતિ
SI
કરવા
: ૧૮: સંસ્થા સ્થાયી રૂપ લે છે. તા લધ્વજ ગિરિની છાયામાં પાઠશાળા ઘણા દહાડા રહી. આ વખતે ભાવનગર સ્ટેટના મહારાજા ભાવસિંહજીના મામા કનુભાઈ તથા તળાજાના વહીવટદાર બાપુભાઈ મહારાજશ્રીના પરિચયમાં આવ્યા.
તેમને જૈન સાધુને આ પ્રથમ પરિચય હતું. તેઓ મુનિજી સાથેના ટૂંકા પરિચયમાં પણ તેમના ત્યાગ, તપ ને નિરાભિમાનતા જોઈ આકર્ષાયા. આ પરિચય વધતે ચાલે. મુનિરાજે તેમને જૈનધર્મનું ઉદાર સ્વરૂપ સમજાવ્યું. જૈન સાધુના આચારનું બયાન કર્યું. સુંદર ઉપદેશશેલી અને સચોટ દલીલથી તેમને જૈનધર્મના પૂજારી બનાવ્યા. મુનિરાજશ્રીના છેડા પરિચયમાં તેઓને ખાતરી થઈ કે આ કોઈ સંસારથી હારીને–થાકીને-ડરીને સાધુતા સ્વીકાર કરનાર વ્યક્તિ નથી, પણ સાચા ધર્મને અનુસરનાર, પરથે પ્રવૃત્તિમય સંન્યાસને પરમ આદર્શ રજૂ કરનાર એક મહાન સાધુ છે.
પરમ ભક્તિથી રંગાયેલ પરિચય આગળ વધે. મુનિરાજશ્રીની સંસ્થા માટેની અપૂર્વ જહેમતે તેમને વધુ ભક્તિવાન બનાવ્યા. તેમને લાગ્યું કે આવા કર્મવીર સાધુ ભાવનગર રાજ્યને પિતાનું ક્ષેત્ર બનાવે, આવી સંસ્થાઓને સ્થાપન કરે અને વિકસાવે તે કેવું સુંદર ! તેઓશ્રીએ નમ્રભાવે વિનંતી કરીઃ
સાહેબ ! આપ આ સંસ્થાને ભાવનગર રાજ્યમાં લાવે તો જોઈએ એટલી જમીન મફત અપાવું. બીજી બધી પણ કરે આપને ઓછી થઈ જશે.'
ડી
છે.
Jain Education Fernational
For Personal & Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
A)
--
શ્રી ચારિત્ર વિ જ ય
મહારાજશ્રીનાં સ્વપ્નાં જૂદાં હતાં. એમણે બન્નેને જૈનધર્મ પર આસ્થા રાખવા અને અહિંસાધમ નું પાલન કરવા સિવાય કાંઈ ન કહ્યું, કંઈ ન માગ્યું. આ નિઃસ્વાર્થતાએ તે ઉપર ઊડી અસર કરી અને તેમને આજીવન ભક્ત બનાવ્યા. હવે પાલીતાણામાં પ્લેગ શમી ગયા હતા. મેજરસ્ટ્રોંગ ઘેાડા દિવસ પહેલાં જ મહારાજશ્રીનાં દર્શન કરી ગયા હતા. પાઠશાળાને પાલીતાણા લઈ જવાના વિચાર નક્કી થયા. પણ મુનિજીને લાગ્યું કે, `સ્થા ત્યાં જાય તે પહેલાં સંસ્થાના મકાન માટે જમીનની વ્યવસ્થા થઈ જાય તે વધુ સારું.
નિશ્ચય કરવાની જરુર હતી, તે થઈ ગયા. બીજે દિવસે મુનિજીએ કમર કસી. મેજર સ્ટ્રોંગ ગેાપનાથ ગયા હતા. મુનિજી ગાપનાથ જઈ પહેાંચ્યા. મુનિજીને અચાનક આવેલા જોઈ મેજર સ્ટ્રાંગે નમ્રભાવે કહ્યું : 'મહારાજશ્રી! પહેલાં સૂચના તે કરવી હતી ! કંઈ વાહન મેાકલત !'
· જૈન સાધુને પેાતાના એ પગ સિવાય બીજું કાઈ વાહન કામ ન આવે !' મુનિજીએ જૈન સાધુઓના ધર્મ સમજાવ્યેા. તેમના નિયમાનું સ્વરૂપ સમજાવ્યું. મેજર સ્ટ્રોંગ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. એને તે આ બધું તદ્દન અવનવું જ લાગ્યું. સંસાર સાથે કશેય સ્વાર્થ નહિ, શરીરધર્મનું પણ આટલું કઠેર નિયમન, છતાંય આ સાધુ આટલી સેવા અને શ્રમ કરે! એ વાતે મેજર સ્ટ્રાંગની ભક્તિમાં વધારા કર્યાં. એણે કઈ પણ આજ્ઞા હાય તે। કમાવવા કહ્યુ. મુનિજીએ સંસ્થા માટે જમીનની માગણી રજૂ કરી.
વારું ! સસ્થાને જોઈશે તેટલી જમીન અપાવવાની વ્યવસ્થા કરી આપીશ.’ મેજરે હસતાં જવાખ વાળ્યા. મુનિજી આશીર્વાદ આપી પાછા ફર્યાં.
સંસ્થા પાલીતાણે આવી. આ વેળા આસમાન બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓ રહેતા હતા. એટલામાં મકાન માલેક અને રાજ્ય વચ્ચે મકાનની માલિકી અંગે ઝગડા પેદા થયા. આ ઝઘડા થાડી st
ForPersonal &Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
સંસ્થા સ્થાચી રૂપ લે છે
સમય ચાલ્યા અને મકાનની માલિકી સ્ટેટની નિશ્ચિત થતાં બિલ્ડીંગ ખાલી કરવા સરકારી હુકમ છૂટયો. સ્થાને માથે એક નવી મુંઝવણુ આવી પડી. ૬૦ થી ૭૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવું મકાન જલદી મળવાની કાઈ સ’ભાવના નહેાતી !
મુંઝવણુમાંથી માર્ગ કાઢવાને ટેવાયેલા મુનિજી ક્રીથી મેજર સ્ટ્રોંગની મુલાકાતે ઉપડયા. મેજર સ્ટ્રોંગ પાલીતાણાસ્ટેટના હવામહેલમાં હતા. મુનિજીને જોતાં જ તેમણે પ્રશ્ન કર્યાં:
· આપનું કેમ પધારવું થયું ?’
· એર્ડિંગના બધા વિદ્યાર્થીઓને આપના બંગલે મુકવાના છે.' મુનિજીએ જવાબ વાળ્યેા.
• એમ કેમ ? ’મેજરને મુનિજીના જવાખમાં કંઈ ઊડા અથ લાગ્યા.
• આસમાન બિલ્ડીંગ ખાલી કરવાના સંસ્થાને હુકમ મળ્યા છે. હવે સંસ્થાના ૬૦-૭૦ વિદ્યાર્થીઓને મારે કાં રાખવા ? તમારા સિવાય મારા કાઈ ભક્ત પાસે એટલી નથી. એટલે આ હવામહેલ માટે વિચાર કર્યાં છે.'
સગવડ
મેજર સ્ટ્રોંગને બધી પરિસ્થિતિ સમજતાં વાર ન લાગી. એણે નમ્રતા સાથે કહ્યું : ‘હવામહેલ સેવામાં તૈયાર છે. ખાકી સંસ્થા માટે પસંદ થાય તે જમીન અપાવવા હું તૈયાર છું અને તેટલા સમય સુધી એસમાન બિલ્ડીંગ આપની સેવામાં જ રહેશે.’ નિઃસ્વાર્થ મૂર્તિ મુનિજી જે જોઈતું હતું તે મેળવી પાછા ફર્યાં. નિઃસ્વાર્થતાને કઈ સિદ્ધિ અપ્રાપ્ય છે !
સસ્થાના પ્રમુખ શ્રી લક્ષ્મીચ`દજી વેદ અને સંસ્થાના સુપ્રી૰ શ્રી હષઁચંદ્ર ભૂરાભાઈ (આજના ઈતિહાસપ્રેમી શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી જયન્તવિજયજી) પાઠશાળા માટે ક્યાં જમીન લેવી તે વિચારવા લાગ્યા. આખરે સ્ટેશનની સામે જ, છુટી કુદરતમાં શહેરની ધમાલથી નિવૃત્ત સ્થળ પસંદ કરવામાં આવ્યું. જમીનના ભાવ-અને તેમાં પણ જૈનો માટે તે ખાસકરીને વધુ ભારે હતા.
199
For Personal & Private Use Only
•TUF
Page #99
--------------------------------------------------------------------------
________________
5 -
,
J:
-::
v==
&
:
શ્રી ચારિત્ર વિજય શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને રાજ્યને સંબંધ સરલ નહોતે. જૈનેને સાધારણ જમીન પણ મેંઘાભાવે ખરીદવી પડતી.
પણ મુનિજી માટે આ કઈ જ જાળ નહતી. પાઠશાળા માટે જે લગભગ પાંચ વીઘા જમીન પસંદ કરવામાં આવી, તે મેજર ઑગે ૯૯ વર્ષના પટે લખી આપી. આ ઉપરાંત મકાનને પાયો નાખવાનું પણ પિતે કબૂલ કર્યું. રાજ્યની મદદથી મોટો સામીયાને ઉભે કરવામાં આવ્યું અને બધા અધિકારીઓ, યાત્રાળુઓ અને પાલીતાણાની પ્રજાની મોટી હાજરી વચ્ચે વિ. સં. ૧૯૭૦, વૈશાખ સુદ ૩ ના શુભ મુહૂર્ત મેજર સ્ટ્રોંગ (H. s. Strong, Major) હાથે પાયે નંખાયો. એણે સંસ્થાની આબાદી ઇચ્છવા સાથે મુનિશ્રી પ્રત્યેની પોતાનાં ભક્તિ અને ભાવ રજૂ કર્યા. પાલીતાણા સ્ટેટના ઇતિહાસમાં આ પ્રસંગ પહેલો જ નેંધાતું હતું કે જ્યારે રાજ્ય જૈનેની સંસ્થાના કાર્યમાં આટલો ભાગ લેઆટલે સહકાર આપે !
ટૂંક સમયમાં મકાન અને બગીચે સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યાં. વિ. સં. ૧૯૭૧ ના માગસર સુદી ૧૩ ના રોજ વિદ્યાર્થીઓએ ધામધૂમથી મકાનમાં પ્રવેશ કર્યો. પાલીતાણાના પાદરથી થોડે દૂર, વિદ્યાર્થીઓના શાસ્ત્રાભ્યાસના કલકલ નાદે જંગલમાં પણ મંગલ બની ગયું. આ દરમ્યાન સંસ્થાએ અસાધારણ ઉન્નતિ કરી. વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી અને ચિવટથી અધ્યયન કરતા હતા. મુનિજની સતત પ્રેરણા અને દેખરેખથી ટૂંક સમયમાં જ બાવીશ વિદ્યાર્થીઓએ કલકત્તા સંસકૃત એસિયેશનની વ્યાકરણ મદામાની પરીક્ષાને સંપૂર્ણ પાઠયકમ તૈયાર કરી લીધે. પરનું પ્રથમ વર્ષે ચાર જ વિદ્યાર્થીઓને કલકત્તા પરીક્ષા આપવા માટે મોકલ્યા. પરીક્ષા માટે વિદાય થતી વેળા આશીર્વાદ લેવા આવેલા વિદ્યાર્થીઓને “શાસનસેવક' થવાના મુનિજીએ આશીર્વાદ આપી વિદાય કર્યા. મુનિજીને પિતાને રેપ પ્રફુલ જણાય. હવે કમીટીને પાઠશાળા ભળાવી વિહાર કરવાનો વિચાર કર્યો.
નનન
18/.
10T
R
.
છે
કે
-
-
- -- ---
- For Personal & Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
શા
સંસ્થા સ્થા થી રૂ૫ લે છે
શ્રી વિજયધર્મસૂરિજી આ વખતે ઉદેપુરમાં હતા. તેઓએ ૫ . મુનિજીને મળવા માટે તેમ જ યાત્રા કરવા કેશરિયાજી આવવા ૪Y લખી જણાવ્યું. તેઓએ પણ કેસરિયાજીનાં દર્શન થશે, સૂરિજીની સાથે કંઈક વિચાર-વિનિમય થશે અને પાઠશાળાને પણ મદદ કરાવી શકાશે, એવા વિચારથી વિ. સં. ૧૯૭૧ ના માગશર વદી આઠમના દિવસે વિહાર કર્યો. આ વખતે પાલીતાણાના જેનોને, પાઠશાળાના વિદ્યાર્થી અને કર્મચારીવર્ગને મુનિજી પ્રત્યે કેવો પ્રેમ હતો તે સ્પષ્ટ જણાઈ આવ્યું. મઢડા સુધી સૌ સાથે સાથે ગયાં. જૂદા પડતી વખતે સૌની આંખમાંથી આંસુ સારતાં હતાં.
મઢડાથી વિહાર કરી તેઓ પિપ વટી ૮ મે ભોયણું આવ્યા. અહીં સ્વ. યોગનિ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી મળ્યા. આ અહીં એક ગૃહસ્થની ભાવના થતાં પાલીતાણાથી વિદ્યાથીઓને યાત્રા કરવા બોલાવ્યા. ઉછરંગે યાત્રા સમાપ્ત કરી મુનિજી આગળ વધ્યા. વડાલી થઈ ઈડરગઢની યાત્રાએ ગયા. અત્રે સ્વ. યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના શિષ્ય પં. શ્રી અજિતસાગરજીનો મેળાપ થયે. બન્નેએ સાથે જ આગળ વિહાર કર્યો. ફાગણ સુદ એકમે કેશરિયાજી આવ્યા. કેશરિયાજી તીર્થને મહિમા આજે પણ જગજાહેર છે. મુનિજીના ભોળા ને ધર્મપ્રેમી દિલને એ મહિમાને ટૂંક સમયમાં જ પ્રત્યક્ષ પરિચય થયો. કેટલાક દિવસ અહીં રોકાઈ મુનિજી સૂરિજીને મળવા ઉદેપુર ગયા.
એ બાબત પહેલાં પણ કહેવાઈ ગઈ છે કે સૂરિજી અને મુનિજી વચ્ચે સદ્ભાવ લાંબા વખતથી હતું, તેમ જ સૂરિજીના દિલમાં તેમની કાર્યશક્તિ માટે, લીધેલું કામ પાર પાડવાની તમન્ના અને ધર્મશૂરવીરતા માટે ઘણું માન હતું. તેઓ ઘણી વાર રમૂજમાં તેમને “પ્રસિદ્ધ વીર ખુદીરામ બાઝના ઉપનામથી સંબોધતા. મુનિજી ઉપર તેમને અપૂર્વ પ્રેમ હતો. મુનિજીના દેહને સહેજ સુકાયેલો તાંની સાથે જ તેમણે કહ્યું.
“ચારિત્રવિજય! શરીર સાચવીને કામ કરે ! શરીર સારું હશે તે ઘણીય સેવાઓ થશે.”
જો કોઇ વાતની જનતા કાળામ
gan Education International
For Personal & Private Use Only
ser
Page #101
--------------------------------------------------------------------------
________________
'
'
I miss
SuJtE
: ૧૯ઃ
મતભેદ મતભેદ એ તે જગત જેટલી જ અનાદિ વસ્તુ છે. કેઈ બુદ્ધિ ધરાવતે જીવ એનાથી પર રહી શક્તો નથી. એવા જ કઈ મતભેદે સૂરિજીના અને મુનિ ચારિત્રવિજયજીના દિલને અલગ કર્યું છે, એ ઉદેપુરની ટૂંકી મુલાકાત દરમ્યાન તરત જ જણાઈ આવ્યું. સ્નેહની અપૂર્વ ભાવના પાછળ કેઈ વિસંવાદી તો એમાં વિષ ભેળવી રહ્યાં છે, એ વાત બરાબર સ્પષ્ટ થઈ. આ મતભેદનાં નિમિત્તો નજીવાં હતાં. પણ પડખિયાઓનાં, હિતશત્રુઓના પ્રયત્ન એને વિષદ રૂપ અપાયું હતું અને એ રૂપ એટલે સુધી લઈ જવામાં આવ્યું હતું કે જ્યાં સમજુતી જ ગેરસમજુતીની જનેતા થાય. છતાંય કેટલીય વાટાઘાટો ચાલી, પણ મત-ઐકયતા ન થઈ શકી. જૈન સમાજના કમનસીબે સમાજપટ પર વહેતે સંયુક્ત જલધોધ બે ભાગમાં વિભક્ત થયો.
કેટલાક માનસશાસ્ત્રથી અનભિજ્ઞો આ બાબતને બહુ મહત્તવની નજરે નિહાળી એકબીજાની મહત્તાને ઓછી કરવા છીછરે પ્રયત્ન કરે છે. પણ તેઓ અહીં જગતના નિયમને ભૂલે છે. મહારાષ્ટ્રને જાહેર જીવનના એક વખતના અગ્રણીઓ લેકમાન્ય ટિળક અને ભેખધારી આગરકર એક વખત “એક હતા, કાળે મતભેદથી જુદા પડ્યા. પળવાર વાતાવરણ વિચિત્ર બન્યું ને
(Witઈ
CSC
-
કે
-
For Personal & Private Use Only
ર
Page #102
--------------------------------------------------------------------------
________________
illi
- -
-
મતભેદ આજીવન માટે બને જૂદા પડ્યા. પણ બને સેવક હતા. કોણ છે કહે છે કે, જુદી જુદી પણ તેમની સેવાથી મહારાષ્ટ્ર આજે તેમનું ઋણી નથી બન્યું? દરેક મહારાષ્ટ્રી બન્નેને આજે પૂજાનાં પુષ્પ ધરે છે. ' સૂરિજી અને તેઓ જુદા પડયા, જબરી મતભિન્નતા રાખીને. પણ બને સેવાના રસિયા હતા. બન્નેની સમાજસેવા ચાલુ રહી. આ વેળા પાલીતાણામાંની મુનિજીની ગેરહાજરીમાં કેટલાક બનાવો બન્યા. પાઠશાળામાં રહેલ ય૦ વિ૦ જૈન ગ્રંથમાલા પાલીતાણાથી તાકીદે ભાવનગર લઈ જવામાં આવી. સૂરિજી દ્વારા મળતી થોડી ઘણી મદદ પણ બંધ કરાવવામાં આવી. પણ એ તે બધું મતભેદવાળી દુનિયામાં સ્વાભાવિક જ હતું.
મુનિજી ત્યાંથી મેવાડની પંચતીથીની યાત્રા કરી દેવસૂરિની નાળ ઉતરી મારવાડની મોટી પંચતીથીની યાત્રાએ પધાર્યા. અહીં તેઓ પાઠશાળા માટે સારો પ્રયત્ન કરવા લાગ્યા, અને ઉપદેશ આપી પાઠશાળાને સારી મદદ મોકલાવી. પંચતીર્થની યાત્રા કરી તેઓ શિવગંજ, સિરે હી થઈ દેલવાડા (આબુ) આવ્યા.
આબુનાં અનુપમ મંદિરનાં દર્શન કરી તેઓ ખરેડી પહોંચ્યા અહીં કલકત્તા ખાતેથી પરીક્ષા આપી પાછા વળતા ચાર વિદ્યાર્થીએ દર્શનાર્થે આવ્યા. મેસાણા, વિરમગામ ને રાણપુર થઈ પુનઃ સં. ૧૯૭૧ના ચૈત્ર વદી ૧૩ ના રોજ મુનિજી પાલીતાણુ આવ્યા.
આ ચતુર્માસ અહીં જ થયું. આ વેળા પાલીતાણામાં પુનઃ પ્લેગે દર્શન દીધાં. પાઠશાળા ટાણું લઈ જવી પડી. સ્ટેટનું ફરમાન બહાર પડ્યું હતું કે, બહારના કોઈને પણ અહીં આવવા દેવા નહિ. પણ કાતિક પૂર્ણિમા પાસે આવી રહી હતી. બંગાળ, પંજાબ, મારવાડ અને દક્ષિણ જેવા દૂર દેશથી રાજ્યના ફરમાનથી અજાણ્યા યાત્રાળુઓ અત્રે આવી રહ્યા હતા. સ્ટેશન ઉપરથી જ તેમને ગાડીમાંથી પાછા વાળવામાં આવતા. સિહોરની ધર્મશાળાઓ અને સ્ટેશન યાત્રાળુઓથી ઉભરાઈ રહ્યાં હતાં.
E
છે.
Jain Education Internation
For Personal & Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
1)
શ્રી ચારિત્ર વિજય
દૂર દૂરથી દર્શન માટે આવેલા યાત્રાળુઓ ત્યાં અઠ્ઠા જમાવી બેઠા હતા. હાડમારીએના પાર નહાતા. આ દરમ્યાન પાલીતાણાની શ્રી આણુંદજી કલ્યાણજીની પેઢીના મુનિમે યાત્રાળુઓને યાત્રા કરાવવા માટે વ્યવસ્થિત પ્રયત્ન કર્યાં પરંતુ એમાં એને સફળતા ન મળી.
ટાણા ગયેલા મુનિજીને આ વાતની ખબર પડી. એક તરફ જનસુખાકારીના સવાલ હતા ને બીજી તરફ ધર્મ પ્રેમી જેના દુઃખી થતા હતા. બહુ જ સાવધાનીથી માર્ગ કાઢવાના હતા. તેઓ તરત જ મેજર સ્ટ્રોંગ પાસે ઉપડચા ને આ વિષયમાં ચર્ચા ચલાવી. આ રસ્તે કે ખીજે રસ્તે પણ લેાકેાને યાત્રાની છૂટી આપેા, એવા મુનિજીના આગ્રહ હતા. મેજર સ્ટ્રોંગે એ આગ્રહ પાસે મસ્તક નમાવ્યું ને ગુરુકુલમાં જ તેમને ઉતારવા એ શતે અને સાથે જનસુખાકારીને વાંધે ન આવે તેવા માથી યાત્રાળુઓને જવાની છૂટ આપી. આટલી હેરાનગતિ પછી આદ્દીશ્વર દાદાના દર્શનના આન સૌને વા હશે? લેાકેાએ મુનિજીનાં ખૂબ વખાણ કર્યાં.
સસ્થાના કાઠાર અને સ્ટાર ખુલ્લા મુકાવી યાત્રીઓને અખી સગવડ ગુરુકુલે જ પૂરી પાડી.
૧
**
For Personal & Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
: ૨૦:
માનપત્ર
અનેક ઝ ંઝાવાતા વચ્ચે દૃઢતાથી આગળ વધતું નાવ હવે કિનારા દેખી રહ્યું હતું. છતાં હજી દિશાએ જોઈએ તેટલી શાન્ત નહાતી બની. પચાસથી સાઠ વિદ્યાથી એ, અનેક સાધુ સાધ્વીએ ને ત્રણ પડિતા સાથે સસ્થા આગળ પ્રગતિ કરી રહી હતી. ત્યાં એક નવું જ તાફાન ઘેરાઈ આવ્યું.
શ્રી વિજયધમ સૂરિજી દ્વારા આવતી મારવાડની મદદ બંધ થઈ હતી. જૂની કમિટી પડું પડુ થઈ રહી હતી. ત્યાં સંસ્થાના મેનેજર શ્રી હષ ચંદ ભૂરાભાઈ એ દીક્ષા લીધી. કમિટી નામશેષ બની રહી હતી. ખીજી તરફ સંસ્થાના વિરાધીઓએ જખરે ઉહાપાહ જગવ્યા. કિનારા દેખતું સંસ્થાનું નાવ ફ્રી એક વાર અજમ ઝંઝાવાતમાં ઘેરાઈ ગયું. પણ જેનું સ`પૂર્ણ જીવન જ એવા ઝંઝાવાતા સામે ઝૂઝવામાં ગયું હોય એ ક્રમ હારે? મુનિજી ખૂબ ઉત્સાહથી પ્રયત્ન કરવા માંડયા. નવી કમિટી માટે સારા માણસાની શેાધ કરવી શરુ કરી અને વર્તમાનપત્રામાં વાસ્તવિક સત્યને પ્રકાશમાં આણુતા લેખેા લખવા માંડયા. તાક્ાની જલતરંગ પર તેલ રેડાય ને નાવ પાછી શાન્તિથી મજલ કાપવા લાગે એમ બધા ઉફાળા શાન્ત થઈ ગયા. મુનિજીએ આ વર્ષે અત્રે જ ચતુર્માસ કર્યું. બધી પુનઃટના કરી. નવી કમિટી સ્થાપી.
૮૩
www
For Personal & Private Use Only
STUF
Page #105
--------------------------------------------------------------------------
________________
તે
ન
જ
મા તારા
=
શ્રી ચારિત્ર વિજય કેટલાક ફેરફાર કર્યા. કાર્યકર વર્ગ મજબૂત બનાવ્યો. અભ્યાસ પણ બરાબર ચા. ૨૨ વિદ્યાથીઓ કલકત્તા સંસ્કૃત એસોસિયેશનની વ્યાકરણ મધ્યમા અને ચાર વિદ્યાથીઓ “તીર્થ” પરીક્ષા માટે તૈયારી કરવા લાગ્યા.
બધું થાળે પડી ગયું. પુનઃ મુનિજની ભાવના વિકાર કરવાની થઈ આ વખતે કચ્છમાંથી ભક્તો ખૂબ વિનંતી કરતા હતા. કચ્છ તજ્યા બાર બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં હતાં. એક વખત કચ્છ પધારવા અને ત્યાંની ભક્ત જનતાને પાવન કરવા ખૂબ આગ્રહ હતો. મુનિજીએ કચ્છમાં વિહાર કરવાને નિશ્ચય કર્યો.
આ વાત પાલીતાણામાં વાયુવેગે ફેલાઈ ગઈ. જલપ્રલય વખતની, પાઠશાળા અંગેની અને બીજી અનેક સેવાઓ આજપૂર્વે એમની ખ્યાતિ પ્રસરાવી ચૂકી હતી. શું છે કે શું જનેતર; દરેકના હૃદયમાં મુનિજીએ પૂજ્યતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સહુએ નિશ્ચય કર્યો કે તેમની આટઆટલી સેવાઓ અંગેને આપણે આનંદ અને આભાર મુનિજીને જણાવે જોઈએ. પરિણામે એક જાહેર મેળાવડે જ માનપત્ર આપવાનો નિર્ણય કર્યો. મુનિજી આ વાતથી તદ્દન વિરુદ્ધ હતા, પણ સહુના સ્નેહ પાસે તેઓ નિરુપાય હતા.
આ વખતે પાલીતાણા સ્ટેટના દિવાનપદ પર શ્રીયુત ન્યારત્ન નારણદાસ કાલીદાસ ગામી હતા. તેમના પ્રમુખપદ નીચે માનપત્રને મોટો મેળાવડો યોગ વામાં આવ્યો. ગામના મહાજને, રાજ્યના અધિકારીઓ, આ ઉપરાંત પત્રોના અધિપતિઓની બહુસંખ્યક હાજરી વચ્ચે અનેક વક્તાઓએ મુનિજીની સેવાઓની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. નિઃસ્વાથ, સેવાભાવી તરીકે, વર્તમાન સંસ્થાના જન્મદાતા કે પ્રાણ તરીકે, રાજ્યના ઉપકારી તરીકે તેમને સૌએ વર્ણવ્યા.
પ્રમુખશ્રીએ પિતાના થોડા શબ્દમાં મુનિજીના કાર્યને તાદશ ચિતાર રજૂ કર્યો. તેઓએ જણાવ્યું કે, “મહારાજશ્રીને ગાઢ પરિચય પછી મારે કહેવું જોઈએ કે, તેમના ઉજજવલ
: MESS:
:
-
-
રે
- - - - - -
-
- For Personal & Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
F
માનપત્ર
આ
ચારિત્ર અને ઉત્તમ ત્યાગે મને આશ્ચર્યમગ્ન બનાવ્યા છે. અને આથી જ રાજ્યના અધિકારી વર્ગોંમાં આજે તેઓ બહુમાન પામી રહ્યા છે. તેઓશ્રીના સંસ્થા માટે અપૂર્વ આત્મભાગ અને સેવા મે' નજરે નિહાળ્યાં છે. ગમે તેવા મુખ્ય વાતાવરણમાં અડગતાથી ઊભા રહી એમણે સસ્થાને ઉછેરી છે. જલપ્રલયની સેવા તે। કી વિસરાય તેમ નથી. આ કાય અમેરિકા કે ઇંગ્લેન્ડમાં થયું હાત તેા લાકા ન જાણે શુંય કરત! માનપત્ર તે। આપણા હૃદયની યત્કિંચિત્ અંજલિ છે. તેના બદલા કઈ રીતે વાળી શકાય તેમ નથી. તેઓ વિહારમાં જાય છે. સાધુએ હમેશાં વિચર્યા જ કરે છે, પણ આપણે આશા રાખીએ કે તેઓ કદી સંસ્થાને નહિ ભૂલે ! પુનઃ જલદી દર્શન દેશે.' આ લાગણીઓને જવાબ વાળતાં મુનિજીએ જણાવ્યુ કે, ‘મને જે માન આપ્યું છે તે સર્વની શુભ લાગણીનું પરિણામ છે. માાં કાર્યાં અને ગુણેાની પ્રશંસા માટે સર્વે ના આભારી છું. બાકી મેં જે કાર્યો કર્યાં છે, તે મારી ફરજ બજાવવાથી કઈ વિશેષ કર્યું નથી. છતાં આપ મને સ્થાપક અને નિયામકનું માન આપે! છે, તે માટે આપને આભાર માનું છું. આમાં મારું કાંઈ નથી. સમગ્ર જૈન કામે આ કરેલું છે અને તેની જ આ સસ્થા છે. તેઓ તરફથી જ એને પેાષણ મળે છે. અમે તે સાધુ હાઈ માત્ર ધર્મવૃદ્ધિને લક્ષમાં રાખી પ્રયત્ન કરીએ છીએ. અને આપના વિચાર પ્રમાણે એ લક્ષની સિદ્ધિ થતી હાય તા મને પરમ સ ંતાય છે.
ગૃહસ્થે ! મારી પ્રવૃત્તિની દિશાથેાડા સમયથી બદલવાનેા મારા વિચાર હતે, પણ પાઠશાળનું કાર્ય સ્વતંત્રપણે અને શુભ ખુદ્ધિથી જે રીતે મે ચલાયું, તેવી રીતના કાઈ પુરુષની મને શહ હતી. હાલ મુંબઈના કચ્છી જૈનાની કમિટી હસ્તક ભાઈ કુંવરજીભાઈ ને બધા સંસ્થાના કાર્યભાર સોંપી જાઉં છું. હું ધારું છું કે તેઓ કાર્ય વ્યવસ્થિત રીતે ચલાવશે. વળી તેમને સહાય કરવા ગામના ગૃહસ્થાની જે કમિટી છે તે પ
૫
For Personal & Private Use Only
STUFF
Page #107
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર વિજય તેમને સહાય કરશે. જે વૃક્ષ રોપાયું છે, તે આપ સર્વેની શક્તિથી ફળે અને એનાં ફળ જૈન કેમને જલદી પ્રાપ્ત થાઓ.
આ તકને લાભ લેતાં તેમણે વિદ્યાર્થીઓને પણ હિતના શબ્દ કહેવા માંડ્યાઃ
“વિદ્યાથીઓ! તમને પણ હું આ વખતે અભ્યાસપ્રિય અને પવિત્ર ચારિત્રવાળા થવાની સૂચના કરું છું. વડીલોની આમન્યા રાખજો ને ધ્યેય ન ચૂકશો. તમે ગમે ત્યાં છે, ગમે ત્યાં જાઓ કે ગમે ત્યાં રહો, પરંતુ આ જીવનમાં જૈન શાસનની સેવા એ મુખ્ય લક્ષ્ય રાખશે. તમારું જીવન જૈન શાસનની સેવામાં અપશે. જ્યારે જ્યારે જૈનસમાજ તમારી પાસે સેવા માગે ત્યારે ખડે પગે હાજર રહેશે. જનધર્મની, જૈનશાસનની સેવા એ જીવનમંત્ર સદાયે રટતા રહેશે.
“રાજ્યને અંગે પણ બે શબ્દો કહી લઉં! એ કહેવાની જરુર નથી કે, આ સ્થાનમાં જૈનકેમને માટે આ પાઠશાળા હસ્તીમાં આવી, તે આ રાજ્યની સહાનુભૂતિનું પરિણામ છે. નામદાર એડમીનીસ્ટ્રેટર સાહેબે જમીન આપી અને પાઠશાળાનું મકાન થઈ શક્યું. આ સિવાય દરેક બાબતમાં રાજ્યની તથા અધિકારી વર્ગની સંસ્થા પર પૂર્ણ સહાનુભૂતિ છે. તેઓ હંમેશાં એ સહાનુભૂતિ આ પ્રમાણે કાયમ રાખે!”
આ પહેલાં મુનિજીના ગુરુજી શ્રીવિનયવિજયજી મહારાજ રંગપરબેલાવાળા શેઠ જુઠાભાઈ પ્રેમચંદના સંઘ સાથે પાલીતાણા પધાર્યા. મુનિજી ગુરુજીની સામે ગયા અને વિનય-ભક્તિ કરી.
આ માનપત્ર પછી મહારાજશ્રીએ ફાગણ સુદી ત્રીજના રેજ કચ્છ તરફ વિહાર કર્યો. વિદાયવેળાનું દશ્ય હૃદયભેદક હતું.
=
SEM III
"
મા
MANY
છે
ly
BEN
..For.Personal & Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
}
: ૧૧ :
કચ્છમાં
વલા વતન કચ્છમાં ખાર ખાર વર્ષ પછી મુનિરાજ આજે પધારતા હતા. કચ્છવાસીઓના આનંદ ને ઉત્સાહ અપૂર્વ હતા. પેાતાની જ ભૂમિના એક બાળક સ્વયંભૂ પ્રેરણાથી આટલે વિદ્વાન, આટલેા સેવાભાવી અને પૂજ્યપદ પામીને આવે ત્યારે કાને આનંદ ન થાય ? મુનિજીને પણ પેાતાનાં ખાલ્યકાળનાં સ્મરણેા તાજા' થતાં હતાં.
કચ્છમાં પ્રવેશ કરી પ્રથમ કટારિયા તીની યાત્રા કરી સામખયાળી પધાર્યાં, અને ફાગણુ વિદ ૧૩ ને શુક્રવારે એમણે એ સબ્યાને, દડવાના રહીશ શા મગનલાલ પાનાચંદ્ર તથા ગતુલાના રહીશ ગુલાખચંદભાઈ જીવણુદાસ શાહને સાથે દીક્ષા આપી. એ એ દીક્ષિત તે આજના સુપ્રસિદ્ધ વિદ્વાન મુનિ દનવિજયજી અને મુનિ જ્ઞાનવિજયજી ! આજે તેઓ પેાતાનાં વિદ્યા અને વૈરાગ્યથી જૈનસમાજમાં સુપરિચિત છે. પાતાના શિષ્યરત્નની પસંદગી કેટલી સફ્ળ નીવડી એ કહેવાની આજે જરુર ન હાય ! મુનિજી અહી‘થી લચ્ચાઉ, આંખરડી વગેરે ગામામાં વિહાર કરતા કચ્છમાં આગળ વધતા જતા હતા. તેઓએ પ્રાર’લથી જૈનેાની સુધારણાનું કાર્ય હાથ ધર્યું હતું. જ્યાં જતા, ત્યાં તડ, ઝઘડા કે કુસંપ હોય તે દૂર કરાવતા, સમ્યકત્વની સાચી ષ્ટિ આપતા અને જૈનાની શી ફરજ હાય તેનું ભાન
કરાવતા. ૮૭
For Personal & Private Use Only
STUF
Page #109
--------------------------------------------------------------------------
________________
નામ
જ
આ
શ્રી ચારિત્રવિ જ ય કેટલેક સ્થળે જૈનમંદિરોમાં અસાતનાઓ ચાલી રહેલી. મુનિજીએ તે સર્વેને દૂર કરાવી. કેટલાક ગામમાં સાધારણ દ્રવ્ય તથા દેવદ્રવ્યની એક જ કથળી હતી તેને વિવેક કરાવ્યું. આમ ધર્મપ્રભાવના કરતાં તેમને વિચાર અંજાર રસ્તે પુરાણપ્રસિદ્ધ તીર્થ ભદ્રેશ્વરની યાત્રા કરવાનું હતું. પણ કચ્છના પાટનગર ભૂજના શ્રાવકોને ખબર પડી કે, શ્રીચારિત્રવિજયજી અત્રે પધાર્યા છે, એટલે તેઓએ નિશ્ચય કર્યો કે, મહારાજશ્રીને અત્રે લાવવા જ..
મહારાજશ્રી આવતી કાલે તે આગળ વધવાના હતા, ત્યાં રાતેરાત રેંકડા જેડાવી ભૂજના શ્રાવકોને મોટો સમુદાય આવી પહોંચ્યો. તેઓ એક જ નિશ્ચય કરીને આવ્યા હતા. મુનિજી પાસે ભૂજ પધારવાની રઢ લઈ બેઠા. શ્રાવકેના અત્યાગ્રડે અંતે તેમને ભૂજ તરફ વિહાર કરાવ્યું. આ વખતે ભૂજના જેને ઉત્સાહ અપૂર્વ હતું. તેઓએ સુંદર સામૈયું કરી તેમનું સ્વાગત કર્યું. મુનિજીએ પણ વ્યાખ્યાન-ધારા વહાવી લાંબા વખતનાં અતૃપ્ત હૃદયને તૃપ્ત કર્યા. વિદ્વાન સાધુ અને પાછા પોતાની વતનમના ! આ વાતે કચ્છી ભાઈઓનું દિલ ખૂબ આપ્યું. તેઓએ ચતુર્માસ માટે વિનતિ કરી. મુનિએ કંઈ પણ નિશ્ચય તરત ન જણાવ્યું. તેઓ કઈ એવું ક્ષેત્ર જોતા હતા,
જ્યાં પિતાની સૌથી વિશેષ જરુર હોય. સીંચેલામાં સીંચવા કરતાં મરભૂમિને સીંચવામાં એમને આનંદ વિશેષ હતે.
* માનકુવા, મંજલ આદિ સ્થળોએ વિહાર કરતા તેઓ અંગીઆ પધાર્યા. અત્રે માંડવી, ભૂજ, મુંદ્રા અને અંજાર વગેરે સ્થળથી ચતુર્માસની વિનતિઓ આવવા લાગી. પણ અંગિયાના શ્રાવકની વિનતિ હતી કે, “અમારી જિંદગીમાં કઈ સાધુનું ચોમાસું અત્રે થયું હોય એમ અમને ખ્યાલ નથી. આ વર્ષે તે અમને ખાસ લાભ મળવો જ જોઈએ. અમે આપને અહીંથી કઈ રીતે જવા દઈશું નહિ અંતે મહારાજશ્રીનું સં. ૧૯૭૩નું થતુર્માસ અંગિયામાં નક્કી થયું.
*બદ્ધ
:: SSS
n Fuી
પA ૮૮
..For Personal & Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
ક ચ૭ માં
-
અંગિયા માંગપટ પ્રદેશનું મુખ્ય નગર ગણાય છે. આ મુનિજીના ચતુર્માસના સમાચાર બધે પ્રસરતાં લોકો રંકડા (ગાડ) જડાવી વ્યાખ્યાન–વાણું સાંભળવા આવવા લાગ્યાં. મુનિજી તેઓનાં ભેળા ને અજ્ઞાન હૃદયમાં જૈનધર્મનું અમૃત સીંચવા લાગ્યા, સાથે સામાજિક સુધારણા તરફ કચ્છી પ્રજાનું લક્ષ દેર્યું. તેઓ માનતા હતા કે, “ન ધર્મો ધાર્મિકેર્વિના જે સમાજના સભ્યો બલવાન તે સમાજ બલવાન, અને આ માટે IF તેમણે માંગપટ કૉન્ફરન્સ પણ એકઠી કરાવી. તેટલા પ્રદેશના મુખીઓ, પંચપટેલો ને અગ્રણીઓને નતરી વિચાર વિનિમય કરતાં શીખવ્યું તેમજ સંગઠન કરાવ્યું. આ
લગ્ન ખર્ચ, દહાડા તથા બીજા વ્યર્થ ખર્ચાઓ બંધ કરાવ્યા અને ભૂતકાળની ભાવના તાદૃશ ખડી કરી. એક વખતની ચેતનવંતી પ્રજામાં સમાજ સુધારણું અને ધર્મશ્રદ્ધાનું અવનવું મોજું પ્રસરાવી દીધું. બાળકોમાં જ્ઞાનના પ્રચાર માટે પાઠશાળા ઉઘડાવી. અનેક ધર્મભાવનાનાં કાર્યો કરી તેઓએ ચતુર્માસ પૂર્ણ થતાં આગળ વિહાર કર્યો. અંગિયાના વીરબાવાજી (ત્યાંના ઠાકર-રાજા) તથા અધિકારી વર્ગ ઉપદેશ સાંભળવા આવતે અને અવારનવાર શાસ્ત્રચર્ચાઓ પણ થતી. તેઓશ્રીએ બેત્રણ જાહેર વ્યાખ્યાને પણ આપ્યાં. હિંદુ, મુસલમાન સૌ તેમાં આવતા.
અંગિયા જેવું જ માંગપટનું બીજું શહેર મંજલ છે. અહીં મૂર્તિપૂજકોનાં માત્ર પાંચ ઘર હતાં. તેમાં પણ શાહ શામજી નત્યુ તથા શાહ ઘેલા નથુ નામના બે ભાઈઓનાં બે કુટુંબ અગ્ર શું હતાં, પૈસાપાત્ર અને વગવસીલાંવાળાં હતાં. પણ કઈ કમનસીબ પળે બન્ને વચ્ચે કુસંપનાં બીજ એવાં ૮૦ થયાં હતાં કે, એ બેન કુસંપના છાંટાથી આખું ગામ ત્રસ્ત હતું. ચૌદ ચીદ વર્ષ એ પર વીતી ગયેલાં. કેટમાં પૈસા વેડફાતા હતા ને એકબીજા પર૨પરને હલકો દેખાડવાને રચ્યા-પચ્યા
i
HTS
=
-
કંક:
૨ ટક
er
-
=
=
For Personal & Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
- - -
H.
શ્રી ચારિત્ર વિજય રહેતા. કેઈ સારું કામ એક સંપથી તે થઈ જ કેમ શકે? મુનિજી મંજલ આવ્યા અને આ વર્તમાન સાંભળી એમના હદયને બહુ દુઃખ થયું. એમણે આ કલેશ મીટાવવાનો નિર્ધાર કર્યો.
એક પણ હરફ ભલેબૂર કહ્યા વગર તેઓએ કંઈ તટસ્થ સ્થળે વ્યાખ્યાન આપવું શરુ કર્યું. ત્રણ દિવસ કેવળ ક્ષમાપના, મનની ઉદારતા અને આત્માના નિર્મળ પરિણામ ઉપર જ એક ધારે ઉપદેશ આપે. ચંડકૌશિકની કેધપ્રચૂરતા ને પ્રભુની ક્ષમાપરતા, ગોવાળના ઉપસર્ગો અને પ્રભુની શાનિત વગેરે દૃષ્ટાન્ત એટલી સચોટતાથી રજૂ કર્યા કે વર્ષોનાં કલેશકી નરમ પડ્યા. ચોથે દિવસે બન્ને ભાઈ મુનિજીને ચરણે પડ્યા, ને તેઓ કહે તેમ કરવા કબૂલ કર્યું. | મુનિજીએ એક તટસ્થ પંચ પાસેથી તેઓને ફેંસલે અપાવ્યું, અને પંદર વર્ષની કલેશ હેળીને સ્થળે સંગઠનની દિવાળી પ્રગટાવી. જે ગામમાં કેટલાય વખતથી અઠ્ઠાઈમહોત્સવ, સ્વધર્મીવાત્સલ્ય નહાતાં થયાં, ત્યાં બધું શરુ થયું. થડા વધુ દહાડા રહી અનેક ધર્મકાર્યો કરી મુનિજી આગળ ૦
પણ આ વખતે પાલીતાણાથી પુનઃ દુઃખદાયી સમાચાર સાંપડયા. નવી કમીટી તૂટી ગઈ હતી, જેને વિશ્વાસ હતો તેઓએ જ સંસ્થાને નેસ્ત નાબૂદ કરવા કમર કસી હતી. જૂના વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. સંસ્કૃતની તીર્થ અને મધ્યમાની પરીક્ષાની તૈયારીમાં મસ્ત વિદ્યાર્થીઓની પણ દયા રાખવામાં આવી નહતી. જૂિના નોકરને પણ ગડગડીયાં અપાયાં હતાં. મદદ ઘણીખરી બંધ થઈ હતી. સંસ્થાના કેટલાક કર્મચારી વર્ગો મહારાજશ્રીને સમાચાર લખતાં જણાવી દીધું હતું કે, સંસ્થાનું તંત્ર કાવાદાવાથી ભરપૂર રાજતંત્ર જેવું બની ગયું છે. વિદ્યાર્થીઓની, અમારી અને સંસ્થાની સલામતી ઈચછતા હો તે કૃપયા જલદી પધારો.
આ સમાચાર સંસ્થાના જીવન માટે લેડીનું પાણી કરનાર મુનિ અને કેટલું દર્દ આપ્યું હશે તે કહેવું અશક્ય છે. પત્રથી બને તેટલું કરી. તરત જ પાછું ફરાય તેમ ન હોવાથી, એમણે
We
૦.
...For Personal & Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રતિ
,
- iSupt
પિતાની સત્યનિષ્ઠા પર આધાર રાખી આગળ વિહાર લંબા અનુક્રમે ગામેગામ વિચરતા તેઓ પત્રી ગામમાં આવ્યા.
માતા તે ત્યારે ગુજરી ગયાં હતાં, પણ પિતા ઘેલાશા હજી જીવતા હતા. એમને પુત્રના આગમનના સમાચાર મળ્યા. તેઓ એકદમ પુત્રનાં દર્શન કરવા આગળ દોડી આવ્યા, પણ પુત્રને જેતાં જ તેઓ પ્રેમવશ બેભાન બની નીચે ઢળી પડ્યા. સંતાનની સ્નેહ-માયા અજબ હોય છે ! | મુનિજીએ પિતાશ્રીને સાવધાન કર્યા અને ખૂબ આશ્વાસન આપી ધર્મપ્રેમમાં સ્થિર કરવા માંડયા. પણ ઘેલશાની આંખમાંથી અશ્રુ વહે જતાં હતાં. વર્ષોથી સંચિત કરેલ પુત્રપ્રેમ આજ આંસુના રૂપમાં સાક્ષાત્કાર પામતે હતા. ધીરે ધીરે તેઓ શાન્ત થયા ને જૈનધર્મમાં દઢ બન્યા.
અહીં એક બીજી મુલાકાત થઈ. પોતાના સ્થાનકવાસીપણાના ગુરુ કાનજીસ્વામી તથા પૂજ્ય શ્રી વ્રજલાલજી સ્વામી પણ અત્રે હતા. મુનિજી તેઓશ્રીને મળ્યા ને કુશળતાના પ્રશ્નોત્તર થયાઃ
ચારિત્રવિજય ! તું સાચો શૂરવીર નીકળે જરા પણ ડર વગર, કલ્પિત આબરૂ અને પ્રતિષ્ઠાને અળગી કરી તે સત્યધર્મ સ્વીકાર્યો.' વ્રજલાલજીએ પ્રશંસા કરતાં કહ્યું.
જી, આપ પણ એ સત્ય સ્વીકારી શકે છે.” મુનિજીએ જવાબ આપ્યો.
હવે તે અવસ્થા થઈ. નવા આચારને ક્રિયા બરાબર ન પળાવ, ચારિત્રવિજય ! હવે આ દેહે તે અનુમોદના જ કરવી રહી.” ત્રજલાલજીના શબ્દમાં પિતાની અસમર્થતાને ઇવનિ હતે. અસંમતિને નહિ, “પણ જિનમૂતિનાં દર્શન પણ ન કરી શકે?”
દર્શન કરું છું અને મને વંદના કરવા આવનારને પ્રથમ જનદર્શન કરી પછી જ ગુરુવંદન કરો એમ સૂચવું છું. જે, આ કપટમાં ભગવાન પાર્શ્વનાથનું સુંદર ત્રિરંગી ચિત્ર છે.” વ્રજપાળજીએ સામે જવાબ આપે..
ઝાક "
છ)
'કોઈ
2 Aત
છે
પોતાના
કે
For Personal & Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્ર વિજય “આ સાંભળી હું બહુ આનંદિત થયો છું. હવે આપને શિષ્યવર્ગ પણ આ માગને અનુસરે એવો પ્રબંધ થવો જોઈએ.”
પ્રભુચિત્ર થોડાં મોકલાવી આપ. બનશે તેટલે પ્રચાર કરીશ.'
મુનિએ પાલીતાણાથી જિનેશવરનાં બે ડઝન ચિત્રો મંગાવી આપ્યાં. તેમાં સુંદર ત્રિરંગી પાર્શ્વનાથ પ્રભુનું પશુ ચિત્ર હતું. વ્રજપાળજી પતે એ ફોટાનાં દર્શન કરતા, બીજાઓને ઉપદેશ આપી દર્શન કરાવતા ને કેટલાકને પ્રભુચિત્ર પણ આપતા.
પિતાને અને ભૂતપૂર્વ દાદાગુરુને સાચા ધર્મમાં સ્થિર કરી મુનિજી ભદ્રેશ્વર તીર્થની યાત્રાએ પધાર્યા. અહીંથી તેઓ અંજાર ગયા. અહીં એક પાઠશાળા તૂટ તુટુ થઈ રહી હતી. ઉપદેશ આપી તેને સ્થિર કરી. એક તરફ આ બધો પરિશ્રમ ચાલતું હતું ને બીજી તરફ તેઓશ્રીને સંસ્થાની હિતચિન્તા વ્યગ્ર બનાવી રહી હતી. પાલીતાણાની સંસ્થા માટે અત્રે તેમણે પ્રયત્ન કરી મારી મદદ મેકલાવી.
અહીંથી તેઓ ભાઉ આવ્યા. પણ શરીરે કામ ન કર્યું. સંગ્રહણના રંગે દર્શન દીધાં ને મુનિજીને એક મહિને સંથારાવશ રહેવું પડ્યું. સ્વાથ્ય સુધરતાં સામખીયાળી આવ્યા. કચ્છમાં વિચરતા દરેક સાધુઓને આ ગામ વિહારનું મધ્યસ્થળ છે. પશુ સંવેગી સાધુઓ માટે આહારપાણની ખૂબ અગવડ પડતી. આ સ્થાને શાન્તમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજના ઉપદેશથી ડાક મૂર્તિપૂજક જને થયા હતા, પણ તેઓ ખેતીને ધંધો કરતા. ન કેઈ ઉપાશ્રયની વ્યવસ્થા કે ન કોઈ દેરાસરની ! મુનિજીએ આ ક્ષેત્રને કામ કરવા યોગ્ય ધાર્યું અને પિતાની ઉપદેશષારા વહાવવી શરુ કરી.
ત્રણ દિવસ તે કેઈએ ઉપદેશની પરવા ન કરી, પણ ચેથે દહાડે સૌને ખેંચાણ જાગ્યું. ધીરે ધીરે શ્રોતા સમૂહ ખૂબ વધ્યો. મુનિજીએ જિનેશ્વર, જિનમૂર્તિ, મંદિર, સાધુ, સંધ, અહિંસા, અનેકાન્તવાદ વગેરે વિષયો પર, યુક્તિ અને દલીલથી
A
bull
C
:
50)
જીવન
S
For Personal & Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
આ
જ ' કેત
.
V
* * * * 1} {
wiss
T
4
)
.
જી
પ
મ.
I AAROT ભરપૂર વ્યાખ્યાન આપવા માંડ્યું. જોતજોતામાં શ્રાવકમાં અપૂ
. જાગૃતિ આવી. એક પછી એક એમ સાઠ ઘર મૂર્તિપૂજક બન્યાં. એક મંદિરનું પણ નિર્માણ કર્યું. પણ આ બધા પરિશ્રમથી તેમજ આહારપાણની અનારોગ્યતાના કારણે સંપ્રહણીના રેગે પુનઃ દર્શન દીધાં. તેઓએ થોડો સમય અહીં સ્થિરતા કરી.
પણ વિશ્રામનું વિધાન ન હોય, પછી વિશ્રામ કેમ લેવાય ? પાલીતાણાની સંસ્થા પણ કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ તેજહીને બનતી જતી હતી. એક દહાડે પાલીતાણાથી ખાસ માણસ આવ્યું. મુનિજીને પધારવા ને સુકાન સંભાળવા ખૂબ આગ્રહ કર્યો. મુનિજી કમર કસી તૈયાર થયા અને તે દિશામાં વિહાર કર્યો.
સ્વાશ્ય જોઈએ તેટલું સુંદર નહોતું, પણ તેઓ રણ ઓળંગી માળીયા આવ્યા. માળીયા ઠાકરે મહારાજશ્રીના વ્યાખ્યાનને લાભ લીધે અને તેમને ભક્તિભાવ ખૂબ વધી ગયે. જૈનધર્મ અને જેનસાધુ માટે તેમને ખૂબ માન થયું. અને મુનિજીની આજ્ઞા મુજબ ઠાકર સાહેબે કંઈ ધર્મકાર્ય કરવાને વિચાર જાહેર કર્યો.
- કચ્છનું રણ ઓળંગી આવતા મુસાફરોને પાણીની ખૂબ મુશ્કેલી નડતી ને ઝાંઝવાનાં જળના મેહમાં કેટલાયનાં મૃત્યુ થતાં. ગરમીના દિવસે માં દવ લાગ્યો હોય એમ લાગતું. તેમણે માળીયા નરેશને આ સંબંધી ઉપદેશ આવી સુંદર જળ મળે તેવી ને ભૂખ્યા પેટને ટાઢક વળે તેટલા ગેળ-દાળીઆ અપાવવાની વ્યવસ્થા કરાવી. માળિયાનરેશ તે મુનિજીના ધર્મપ્રેમ અને વિદ્વત્તા પર મુગ્ધ હતા. તેઓએ શિકાર અને દારુને ત્યાગ કર્યો અને વિહાર કરતા મુનિજીનાં ચરણેમાં આટલું ધર્મજાતું ધર્યું. આ ઉપરાંત પોતાની પૂજામાં જિનવરની મૂર્તિ પધરાવી તથા જૈન નકશાઓ અને સાહિત્યને સંગ્રહ કર્યો. મુનિજી અહીંથી આગળ વધતા અનુક્રમે મોરબી વટાવી ચૈત્ર સુદ ૧૧ ના રોજ પુનઃ પાલીતાણામાં પધાર્યા.
પિતા છે
નું
: i
w'il
.
ના
4
For Personal & Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
સંસ્થાનો પુનરુદ્ધાર તલ ખૂટવા આવ્યું હતું અને પાલીતાણામાં સ્થાપેલી સંસ્થાને દિપક બુઝાવાની અણી પર હતે. બીજેથી આવતી મદદ બંધ થઈ હતી. વિખવાદે બધે કલેશનાં વાદળ છાયાં હતાં. પહેલેથી છેલે સુધી, વિદ્યાર્થીથી લઈને શિક્ષક સુધી અસંતોષ પથરાઈ ગયા હતા. ગુરુકુળ સંબંધમાં દિનદહાડે નવા નવા ગપગોળા સમાજ સમક્ષ મૂકવામાં આવતા હતા.
આવી સ્થિતિ વચ્ચે મુનિજીએ સંસ્થાના સુકાનને ધીરેથી હાથમાં લીધું. વિરોધી તને એક પછી એક દૂર કરવા માંડ્યા. બીજી તરફ જીવનસિંચન શરુ કર્યું. જેમાં અનેક અફવાઓથી વહેમાઈ સંસ્થાને મદદ નહોતા આપતા તેમને સમજાવ્યા. સંસ્થાને ઉખડતી અટકાવવા એમણે દિનરાત ભૂલી ભગીરથ પરિશ્રમ આદર્યો.
આ વેળા આગ્રાના દાનવીર શેઠ તેજકરણ ચાંદમલજી તથા શેઠ શ્રી લક્ષ્મીચંદ વેદ પાલીતાણા યાત્રાર્થે આવ્યા. બન્નેના કાને સમાચાર પહોંચેલા કે સંસ્થા ચાલતી નથી. મદદ કરવાની જરુર નથી. પણું ભાગ્ય શેઠ તેજકરણજીએ સંસ્થાના મકાનમાં ઉતારો રાખ્યો. તેમણે વિદ્યાર્થીઓની દિનચર્યા, અભ્યાસ, પઠનપીઠન બધું વ્યવસ્થિત ચાલતું જોયું. સંસ્થાના હિસાબી ચેપડા પણ નીહાળ્યા. મુનિજીએ તેમને સચોટ ઉપદેશ આપ્યો અને આ જ્ઞાનગંગાને હરીભરી રાખવા સૂચના કરી. શેઠ તેજકરણજીના હૃદય પર ઊંડી અસર થઈ અને તેઓએ તાત્કાલિક મોટી રકમની મદદ કરી તથા ભવિષ્યમાં પણ નિયમિત મદદ આપવાનું કબૂલ કર્યું.
- -
ર
છે
-
-
નામનોરમ, નામકર
For Personal & Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
સસ્થા ના પુનરુદ્ધાર
એટમાંથી ભરતી ચાલૂ થઈ એટલે પાણી પાછાં વળ શા વિલંબ ? મદદ અધ કરનારાઓએ પેાતાની મદદ ચાલૂ કરી. તેમજ ચૈત્રી પુનમના મેળા ઉપર યાત્રીસમૂહ પાસેથી પણ સંસ્થાને સારા લાભ કરાવી સ ંસ્થાની નૌકાને તરતી કરી દીધી.
અનાયક કે બહુનાયક જેવી અનેલી સસ્થાની કાર્ય કર્તામંડળીને સાચા નાયક મળતાં બધું થાળે પડી ગયું. દ્રવ્યચિંતા ખાસ રહી નહેાતી. વિરાધીઓને ડર નિર્મૂળ થયા હતા. ચિંતા કેવળ સુંદર ને કાર્ય તત્પર કમીટી તથા કાર્યવાહકોની હતી.
આ વખતે વડીલ ગુરુવર્ય, બાલબ્રહ્મચારી, તપેાનિષ્ઠ, શાન્તમૂર્તિ શ્રી વિજયકમલસૂરીશ્વરજી ચૈત્રી પુનમ પર સંધ સાથે યાત્રા કરવા પધારેલા. મુનિજી ગુરુવયની સામે ગયા અને ખૂબ વિનયવંદન કર્યું. જૈનસમાજના પ્રસિદ્ધ ધમપ્રેમી જીવણચંદ ધરમચ'દ ઝવેરી યાત્રાર્થે આવેલા. મુનિજી સાથે તેમને સમાગમ થયા. શ્રી જીવણચંદભાઈ એ પળમાં પરખી લીધું કે, આ સાધુ સેવારસિક ને શાસનાતિની તમન્ના રાખનાર છે. તેઓએ પરસ્પર ખૂબ વિચારવિનિમય કર્યાં. સસ્થા સંબ ંધી પણ વિસ્તારથી ચર્ચા થઈ. મુનિજી સાચા જ્ઞાનરસિક અને ગુરુકુળ ખનાવવાની ભાવના રાખનાર કેાઇ પશુ સગૃહસ્થને સંસ્થાનું સુકાન સોંપવા તત્પર હતા.
જીવણચંદભાઇની ઇચ્છાને એક બીજી પ્રેરણા મળી. યાગનિષ્ઠ સ્વ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીની નજર આ કા તરફ ઘણા વખતથી હતી. તેઓના મુનિજી સાથેના ધર્મસ્નેહ પણુ બહુ ગાઢા હતા. તેમની શક્તિ, સેવા અને સમર્પણુની ભાવના જોઈ તેઓશ્રી બહુ પ્રસન્ન રહેતા. જેમ શ્રી વિજયધસૂરીવરજી તેમને એક સાચા શાસનસુભટ તરીકે ઓળખી, સાહસવીર સમજી રમુજમાં ‘ખુદીરામ એસ'નું ઉપનામ આપતા, તેમ આ યાગનિષ્ઠ મહાત્મા પણ એમની કાર્ય તત્પરતા, ચાતુર્ય, અને સ'કટમાંથી પણુ સહીસલામતી શેાધી લેવાની તાકાત જોઇ ‘નાના ફંડનવીસ'નું ઉપનામ આપી ખૂબ મદ કરતા. આ મહાત્માએ જ શ્રી
૯૫
For Personal & Private Use Only
n
F
Page #117
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રાવ જય
7
જૂ),
(
જીવણચંદભાઈને તથા બીજા ગૃહસ્થને મુનિજના કાર્યમાં બરાબર સાથ આપવા પ્રેરણા આપી. સ્વાર્પણના રસિયાઓને સહાયકની ખોટ નથી પડતી.!
સમાજના એક સુંદર કાર્યને ટકાવી રાખવા આમ મદદ મળી રહી! પરિણામ એ આવ્યું કે, નવી કમીટી સ્થાપના થઈ. શેઠ જીવણચંદ ધરમચંદ તથા શેઠ લલ્લુભાઈ કરમચંદ જેવા સેવાપ્રેમીઓએ તેનું સુકાન સંભાળ્યું. મહારાજશ્રીની ઈચ્છા અને ભાવના મુજબ પાઠશાળાને નવા ધ્યેય, નવ તેજ ને નવદષ્ટિને અનુકૂળ નવું નામ આપ્યું, અને આજ સમાજના પટપર ફાલતું, ફૂલતું, અને જ્ઞાનગંગાને પ્રવાહ વહાવતું “શ્રી યશોવિજય જૈન ગુરુકુળ” હસ્તીમાં આવ્યું. એ સંસ્થા અને તેની યશસ્વી કારકિદી આજે સમાજ સમક્ષ મૌજૂદ છે.
વિ. સં. ૧૯૭૩ નું ચતુર્માસ વડીલ ગુરુજી સાથે પાલીતાણામાં જ કર્યું. અત્રે નવદીક્ષિત મુનિરાજ શ્રી દર્શનવિજયજીને તથા મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીને સૂરિજીના હાથે વડી દીક્ષા અપાવી. આ ચોમાસામાં ખૂબ જ્ઞાનધ્યાન ચાલતું હતું, તેવામાં પ્લેગે પાલીતાણામાં પુનઃ દર્શન દીધાં ને મુનિજી પણ તેમાં ઝડપાયા. ગાંઠોએ દેખાવ દીધો. બીજી બાજુ વાગે હુમલો કર્યો, અને શરીર બિલકુલ પરવશ બની ગયું. તરત જ શ્રાવકે તેમને ડોળીમાં સુવાડી પચ્છેગામના સુપ્રસિદ્ધ રાજદ નાગરદાસભાઈની સારવાર હેઠળ લઈ ગયા. . જૈન સમાજના નસીબ હજી જાગતાં હતાં. સુપ્રસિદ્ધ વૈદ્યરાજની દવાએ મુનિજીને આઠ દહાડામાં રેગમુક્ત કરી દીધા. વૈદ્યરાજે જે સેવાભાવથી સેવા કરી તે ચિરસ્મરણીય હતી. પુનઃ સ્વાથ્ય લાભ થતાં તેઓ રાણપુર આવ્યા. અને ગુરુદેવનાં દર્શન કરી આગળ વધ્યા. તેમને વિચાર કચ્છને પૂરેપૂરો ખેડવાને હતે–એ ભૂમિમાં જૈનધર્મના અંકૂર પૂરેપૂરા વાવવા હતા.
મેરબી તથા માળીયા નરેશને મળી, તેમને ઉપદેશ– ધર્મ બોધ આપીને કચ્છનું રણ વટાવી તેઓ ક છવાગડમાં ઉતર્યા.
=
=
=
22
મe:
ર
.
:
-
-
-
-
-
-
-
-
-
ના કરો
- - - - - - For Personal & Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
ગુરુ અને શિષ્ય
ઉપ૨:
શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજ
શ્રી મમ નિર્મહાજો જે
ત્રિવિજયજી - તે ૨૪ વ7 |
બાજુમાં: મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી
For Personal & Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
વાકાનેર
: ૨૩ ૪
મુનિશ્રીનું મનોરાજ્ય
કકK
મિ
/
1
5
જન,
/
મારા પર . કરવો : માસ- - જf
Lીકાર
છે. કિડ
I
કચ્છ વાગડમાંના લાકડિયા ગામના નરેશને કાને, એક અજબ જૈન સાધુના આવ્યાની કીતિ પોંચી ચૂકી હતી. તેઓ એક દિવસ મુનિજીના ઉપદેશમાં આવીને બેઠા. પણ એ ઉપદેશે તે એમના પર જાદૂ કર્યું. તેઓ પ્રતિદિન રાજમંડળ અને પુરોહિત સાથે આવવા લાગ્યા. મુનિજીને ઉપદેશ તે શરદ ઋતુની સરિતાના પ્રવાહની જેમ શાન્ત ગતિથી આગળ વહે જતો હતો. લાકડિયાના રાજાજીનું આકર્ષણ પણ તેટલું જ વધતું જતું હતું..
એક વખત આખા અંતઃપુર સાથે રાજાજી વ્યાખ્યાન સાંભળવા આવ્યા. મુનિજી અહિંસાધર્મ, માનવભવની દુર્લભતા અને રાજા પ્રજાના પ્રેમનું વિવેચન કરી રહ્યા હતા. આખી સભા સ્તબ્ધ બની સાંભળી રહી હતી. આખરે વ્યાખ્યાન સમાપ્ત થતાં રાજાજી અને બીજા મંડળ પાસે આવીને વિનતિ કરી.
“મહારાજશ્રી ! આપની બધી વાતો અમને એગે છે, પણ અમોએ જેને માટે સાંભળ્યું છે કે, તેઓ ઈશ્વરને નથી માનતા, આ વાત અમને બહુ સાલ્યા કરે છે. કૃપા કરીને એને ખુલાસો કરે તે ઠીક થાય.”
“રાજાજી! તમારી ભ્રમણા છે. જૈન જેવા શુદ્ધ, સુંદર ઈશ્વરને સ્વીકાર બીજો કોઈ ધર્મ કરતું જ નથી.'
મહારાજ ! એ કેમ હોઈ શકે? જેને તે જગતકર્તા ઈશ્વરને જ માનતા નથી.”
“હા, હા, એ વાત સાચી,” મુનિજીએ સિતત કરતાં કહ્યું. જેને ઈશ્વરને સ્વીકારે છે, પણ જગતકર્તા તરીકે નહિ. એને જ
S
.
.
”
: - કાનજી
- -
-
'આજકજી
દ
)
કર
કંe
For Personal & Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
જ
શ્રી ચારિત્રવિજય ઈશ્વર તે પરમ કલ્યાણમય છે. એ આ સૃષ્ટિને રચવાના અને સંહાર કરવાના પચડામાં કદી પડતું નથી.”
રાજાજી અને રાજમંડલ માટે આ વાત તદ્દન અપૂર્વ હતી. મુનિજીએ ધીરે ધીરે જેનામાન્ય ઈશ્વરના સ્વરૂપને વર્ણવી બતાવ્યું. સહ મંત્રમુગ્ધ જેવા બની ગયા હતા. આ પછી તેઓએ અહિંસા, સત્ય વગેરે સિદ્ધાન્ત દર્શાવતા જેનોના સિદ્ધાન્ત કેટલા સુંદર છે તે કહી બતાવ્યું. આ બધી વાતોએ સી પર માહિની છાંટી. કેટલાય દિવસ સુધી સ્થિરતા કરવી સૌએ ખૂબ ધમશ્રવણ કર્યું. અનેક આશંકાઓ ટળી. આવા ત્યાગી, વિદ્વાન ને નિસ્પૃડી સાધુના વિહાર વખતે રાજાજીથી લઈ આખું ગામ વિયોગનું દર્દ અનુભવવા માંડયું. નિસ્વાર્થીને નેહસીમાડા રેકી શકતા નથી ! વાગડમાં એક વિદ્યાલયસ્થાપવાની ચેજના વિચારી ઉપદેશ આપે શરુ કર્યો. આ અજ્ઞાન પ્રદેશમાં જ્ઞાનની અનિવાર્ય આવશ્યક્તા સમજાવી.
લાકડિયાથી વિહાર કરી તેઓ અંજાર આવ્યા. અને અહીંથી ભદ્રેશ્વર તીર્થની યાત્રા માટે ગયા. અહીં વૈશાખ વદ બીજના રોજ ખેડાનિવાસી શા ડાહ્યાલાલ હીરાલાલને દીક્ષા આપી. તે જ આજના ન્યાય-વ્યાકરણના જ્ઞાતા શ્રીમાન ન્યાયવિજયજી !
કચ્છને વિહાર ચાલૂ હતે. પણ સમાજસેવાના વિચાર તે નિરંતર વહ્યા કરતા હતા. એક સંસ્થાને તેઓએ સમૃદ્ધ બનાવી સમાજને સંપી હતી, પણ હજી તેમની દષ્ટિમાં તે અનેક સંસ્થાઓ સરજી શાસનસેવા કરવાની અખંડ તમન્ના જાગતી હતી. જેનેના અને જૈનેતરના દીનહીન બાળકો-અનાથ અપંગ બાળકો માટે તેઓ અનાથાશ્રમની ચેજના વિચારી રહ્યા હતા, ને રૂપરેખા પણ તૈયાર કરી ચૂકયા હતા. મહાત્મા ઈસાનું ધામ જેમ કેઈ પણ વર્ણ કે જ્ઞાતિ વગર ગમે તે અપંગ અને અનાથનું રક્ષણ કરે છે ને પિતાના ધર્મને પ્રચાર કરે છે, એવી જ આ યોજના હતી.
* * * * *
ચક
வெளி
ક
For Personal & Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
5
મુ નિ શ્રી નું અ ના ૨) જય
પાલીતાણામાં શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ ચાલ્યા કરતુ હતુ. એક વેળા પ્રમુખ અને સેક્રેટરીએ મહારાજશ્રીને વિહારમાં મળી સલાહ સૂચના પણ લઈ ગયા. તેઓએ એક જ વાત કરી : ‘જે ભલા ઉદ્દેશ માટે સંસ્થા સરજી છે એ ઉદ્દેશ પૂરા કરજો ! ખાર બાર વર્ષની કુમળી વયે નાકરી શેાધતા કે ખેતીમાં લાગી જતા જૈન માળકાને કેળવો, સાચા હીરા બનાવજો, શાસનસ્થંભ અનાવજો !' આટલા શબ્દો પાછળ પણ એમનું હૈયું ગળગળુ બની ગયું હતું. લક્ષની તમન્ના શું નથી કરાવતી ? જૈન સાહિત્યના ઉદ્ધારની અનેક યાજનાએ તેમના મનમાં ઘૂમી રહી હતી. શ્રીયુત ગેાવનરામના સરસ્વતીચંદ્રના મનારાજ્યની જેમ, પ્રસિદ્ધ વૈજ્ઞાનિક શ્રી ગજ્જરની મારગામની ચેાજના જેવી એ પણ ચેાજના હતી. જૈન વિદ્વાનોને આશ્રય આપવા, તેમની પાસે તુલનાત્મક રીતે દરેક સાહિત્ય તૈયાર કરાવવું, તેમને યુરીપ મોકલવા અને સાહિત્યની સારી કૃતિ સરજનારને ‘ નાખેલ પ્રાઈઝ ’ ની જેમ ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા ઈનામ આપી શકાય. એક સાહિત્યાશ્રમ દ્વારા જેનેાના ધર્મગ્રંથા સારી રીતે તૈયાર કરાવી સમાજ સામે ધરવા.જૈન સાધુઓને પણ અભ્યાસ કરવાની અને સાહિત્યનિર્માણ કરવાની સગવડ કરી આપવી. તેમ જ તીરક્ષક મંડળ પણ ચેાજવું.
આ બધા વિચાર। યશેાવિજયજી જૈન ગુરુકુળને સ્થિર કરી તેનાથી નિવૃત્તિ મળતાં એક પછી એક અમલમાં મૂકવાના હતા. પણ મનેારગ્રામની ચેાજના જેમ અસલ રહેવા નિર્માયી હતી તેમ આનું પણ ખન્યું.
મનની વાત મનમાં જ રહી. કલ્પનાઓની ઈમારતા કલ્પન માં જ જીવતી રહી. તેએ કચ્છમાં વિહાર કરતા આને માટે પ્રયત્ન કરતા રહ્યા. કચ્છમાં ઘૂમી તેએ આંગીયા આવ્યા. અને વિ. સં. ૧૯૭૪નું ચતુર્થાંસ અહીં જ કર્યુ.
For Personal & Private Use Only
•TUF
Page #123
--------------------------------------------------------------------------
________________
કાળધર્મ
******
Shil&
htteીમ
li
I
ઘણીવાર મૃત્યુ માનવીને મારે છે, પણ કેટલીકવાર મૃત્યુ ખુદા સંજીવની બની માનવીને અમર બનાવી જાય છે એને મારીને પણ સદાને માટે જવાડી જાય છે.
વિક્રમની ૧૯૪ની સાલમાં ઈન્ફલ્યુએન્ઝા તને દૂત બની હિંદમાં આવ્યો. જોતજોતામાં એણે કેટલાંય ભર્યા શહેરને ઉજજડ કરી મૂકયાં. કલરવ કરતાં કુટુમ્બનાં કુટુઓને નામશેષ કરી મૂક્યાં. મૃત્યુને આંકડો હજારો-લાખે પહોંચી ગયો!
અંગીયામાં ચતુર્માસ રહેલ સાધુઓ પર પણ એણે પિતા પંજે ઉગામ્યો. પર્યુષણ તાજાં જ વીત્યાં હતાં. મુનિ દર્શનવિજયજી અને મુનિ જ્ઞાનવિજયજી તાવમાં પટકાયા. ફલ્યુએન્ઝાની કાળડાકલી વાગવા લાગી. મુનિજીએ પિતાના શિષ્યની આ દશા જોઈ અખંડ ઉજાગરા વેઠી દિનરાત તેમની સેવા કરવા માંડી. ન ખાવાનું ભાન, ન પીવાનું. થોડા દિવસમાં શિષ્યને વળતાં પાછું દેખાયાં !
આ વખતે મહારાજશ્રીના નાના ભાઈ શ્રીયુત મેણશીભાઈ મળવા આવ્યા. તેઓએ તેમને ખૂબ ધર્મધ્યાન કરવા ઉપદેશ આપે. - કોણ જાણતું હતું કે, આ છેલ્લું મિલન હતું!
ચતુર્મા અને એકાદ માસ જ બાકી હતું. તેટલામાં આ શુદ ૧૦ના રોજ આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજીના સ્વર્ગ-M - ૧૦૦
For Personal & Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
॥ 1
કાળ ધ
વાસના તાર આળ્યેા. આ સમાચારે મુનિજીના હૃદય પર ઊ અસર કરી. તેઓએ ખબર સાંભળી ઊડા નિસાસ નાખ્યું ‘અરેરે ! ચારિત્રને ભ`ડાર અને સમાજની એક તેજ્રમૂર્તિ ચાલી ગઇ!' રીવાજ મુજબ સહુએ દેવવંદન કર્યું. ગામમાં પાખી પળાવી. ખૂબ ધર્મક્રિયા થઈ.
થાડા દિવસેા વીત્યા, ત્યાં એક દિવસ મુનિજીને સાધારણ તાવ ચઢી આવ્યેા. ત્રણ દિવસ સુધી તાવ ઉતર્યાં જ નહુ. તેઓ કાળનાં પગલાં પરખી ગયા. તેમણે શ ન્તસ્વરે સુચના આપી હવે વખત પૂરા થયા છે. હું આમાંથી ઊભા નહિ થાઉં!' શ્રી ન્યાયવિજયજી સેવામાં ઊભા હતા. તેમણે કહ્યુ આપશ્રીને કંઈ પણ નહિ થાય !' પણ મુનિજી કંઇ આશ્વાસન સમેટવાની ચિ'તામાં હતા. તેમણે પેાતાના જોઈ હસીને કહ્યું ઃ
૮ ભાઈ ! એમાં તું ન સમજે!'
આ પછી તેમણે શ્રી મેાનજી હેમચંદ નામના આગેવાન આ મારા ત્રણ ખાળશિષ્યાને મારા ઉંમર નાની છે માટે ખાસ ફીકર
શ્રાવકને એકાવી કહ્યું : ‘જો ! ગુરુ પાસે પહોંચાડી દેજે ! રાખજે !’
નહાતા માગતા. જીવનકાર્ય આ ખાળમુનિ સામે
શ્રાવકને મહારાજજીની એને સમજતાં બહુ વિલંબ ન ગઇ. અને શિષ્યે। હજી માંદા જ સજ્જનને તેડું મે કહ્યુ', સીવીલ
6
આવ્યા, પણ મુનિજીએ પ્રથમ દાક્તરે પડેલાં આપને તપાસ કરવાની જરુર છે,' એમ આગ્રહ કર્યો છતાં એમણે કહ્યું : મને દવાની જરુર નથી. તમે એ ખાળકોની ચિંતા કરો !’
આ વાર્તા ન સમજાણી. પણ લાગ્યું. માંદગી એકદમ વધી હતા. કચ્છ-ભૂજથી સીવીલસર્જન ડૉ. દુલેરાય એકદમ શિષ્યેના ઉપચાર માટે રહ્યું.
દાક્તરે બન્ને શિષ્યેને તપાસ્યા, અને ચિંતા જેવું નથી તેમ કડી દવા આપી. પણ તેણે મુનિજી માટે ખાસ ભાર મૂકી દેવાન્ત્
૧૦
ww
For Personal & Private Use Only
ગ
Page #125
--------------------------------------------------------------------------
________________
RN
અા
જ
S
સમકક્ષ
1
2
દ
ના રાજા
નામ '
બી ચારિત્રવિજય ઉપચાર માટે કહ્યું. દવા લાવવામાં આવી. પણ મહારાજશ્રીએ સ્પષ્ટ કહ્યું: “ભાઈ ! આજે દવા નહિ લઉં !'
શ્રાવકના બબ બબ આગ્રહ છતાં દવા ન જ લીધી છે
આશ્વિન વદિ નવમીની સાંજ ગરજમાં ભળતી હતી. મુનિજી નાડ પારખી ગયા હતા. તેમણે શ્રાવક અને શિ સાથે પ્રતિક્રમણ કર્યું. સંથારા પિરસી ભણાવી. બે ચાર શ્રાવકે પાસે બેઠા હતા.
બરાબર બાર વાગે મુનિ દર્શનવિજયજી તેમની પાસે ગયા. તેમણે સીને બહાર નીકળી જવા સૂચના કરી અને સીને ક્ષમાપના કરી આસન લગાવ્યું. વીર, વીર, વીરનો જાપ શરુ કર્યો.
બરાબર બાર ને ૪૫ મીનીટે એમનું પ્રાણ પંખેરુ સ્વર્ગ ધામ સીધાવી ગયું. જીવનભર જે કાયાને સાધન બનાવી શાસનસેવાને જંગ ખેડ્યા હતા, એ કાયા નિચેન બની ગઈ !
તે જ રાત્રિએ, તે જ વખતે નિદ્રા મુક્ત બની ઘર બહાર આવેલ શેઠ હેમચંદભાઈની બેન કંકુબાઈએ આકાશમાં ચાલ્યા જતા એક દીવાને જોયો. તેમણે સવારે ઉપાશ્રયમાં ત્રણે મુનિઓને વાત જણાવી. ગુરુમહારાજના સ્વર્ગગમનને આ જ સમય હતો.
મુનિ શ્રી ચારિત્રવિજયજી ગયા, સદાને માટે ગયા! પણ તેમનું યશસ્વી નામ સદાને માટે સ્થાયી થયું. છતાં પણ એ જીત્યા ને મરીને પણ એ જીત્યા. જયનું જીવન ગાળી એ ચાલ્યા ગયા. જેમ બાગ બગીચાને નવપ્રફુલ્લ કરી વસંત ચાલી જાય તેમ!
અંગિયાની એક સુંદર જગાએ એમના દિવ્યદેહને અગ્નિ સંરકાર કરવામાં આવે. ને કેટલેક દિવસે એના પર સૂપ ઉભું કરવામાં આવ્યું. કાળની ઘરેડ એ અવસાન પર ઘસીને કેટલીય વાર વહી ગઈ, પણ એ નિર્ભીક, નિઃસ્વાથી વીર સંસારમાં સદા અમર છે. - ત્યાગ, ગુણ ને શીલના પૂજારીઓ એને સદા અર્થ
'****
*
કામ કરનારા આ બાળક
પર
આપના મન
.
;
જ
;
= (
૧૦૨
w
જન
For Personal & Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
: ૫:
અક્ષરતાના બાલ
સિદ્ધને રાસ્ત્ર શાં, વીરને મૃત્યુ શ, મૃત્યુના અમૃતને આળ ?
—મહાકવિ નાનાલા"
૩૪ વર્ષની ભર યુવાનવયે મુનિજી આ સસાર તજી ગયા. શાસનના સાચા સુભટ મુનિજી એટલી ટૂંકી વયમાં પણ અમરતાનું –શહિદીનુ જીવન માણી ગયા. જીવનભર એમણે જંગ ખેડયો. જયાં અન્યાય જોયા ત્યાં સામે થયા. જ્યાં શાસનડેલણા જોઈ ત્યાં તન-મન બધું વિસારે મૂક્યું. એમની ઊઁચી ગૌર કચ્છી કાયા શાસનસેવાની પ છળ જ ગાળી નાખી. ક્રેડ પર દમકતા તારુણ્યનું તેજ એ સેવા પાછળ જ ખચ્યું.
એમના છેલ્લી ઘડી સુધીના જાપ હતા કે, જૈનખચ્ચા અનાથ ન હૈાય. જૈનસ'તાન અજ્ઞાન ન હાય, જૈનધમના પાળનાર રેટી માટે તલસતા ન હેાય. અને આ માટે તેઓ બધું કરી છુટયા. અનેક અપવાદો પણ વેઠયા, અનેક સાથીએ પણ ખાયા, સુખનાં આસના અને શૈાભાની પદવીએ પણ ન લીધી. શરીરના દુઃખને આલેાક જીતવાનું સાધન માન્યું.
તેઓ સૈનિકની સહનશીલતા ને સૈનિષ્ના શોધે† ઝઝુમ્યા ! શાસનસેવાના જંગમાં એ બહાદુર ચેાદ્ધાનુ નામ સદા અમર છે. ચંદ્ર ચળકે અને દિનકર તપે ત્યાં સુધી માનવતાના જગમાન્ય ઇતિહાસમાં તેઓ ચિર’જીવ છે.
સૈકાઓ વીતી જશે એ સ્ત્રદિન પર, જગતમાં કેટલાય પલટા આવી જશે, પણ અમરતા પર કાઈ કાળ, કાઈ દિશા કે કાઈ સલ્તનત આવરણ નહિ નાખી શકે. કોઈ નિયમ-ઉપનિયમની જાળ એમને ઝાંખા નહિ પાડી શકે!
મુનિ ચારિત્રવિજયજી સદા અમર છે. એમની અમરતા સદાય વાઁદનીય રહેશે !
અને જૈનસમાજ એવા અમર આત્માઓ માટે સદા પ્રાથતા રહેશે!
૦૭ mn
For Personal & Private Use Only
ગ
Page #127
--------------------------------------------------------------------------
________________
કેટલીક ઘટનાઓનો વર્ષવાર ઉલ્લેખ
૧૯૬૦
વિ. સં. ૧૯૪૦ આસે વદ ૧૪ જન્મ, પત્રી ગામમાં વિ.સં. ૧૯૭૧ માગશર સુદ ૧૩ વિદ્યાર્થીઓને , ૧૯૪૭ ધારની નિશાળે
મકાનપ્રવેશ ભણવા ગયો , , ૧૯૭૧ પિષ વદ ૮ સ્વ. બુદ્ધિસાગરસૂરિજી , ૧૯૫૪ મુંબઈમાં
સાથે ભોયણીમાં મેળાપ છે , ૧૯૫૬
પ્લેગના સપાટામાં છે , ૧૯૭૧
કેશરિયાજીની યાત્રાએ ૧૯૫૭ સ્થાનકમાગી દીક્ષા , , ૧૯૭૧
વિજયધર્મસૂરિજી ક ૧૯૫૮ બીજું માસું, ભૂજ
સાથે મતભેદ ૧૯૫૯, ત્રીજું , અંજાર છે , ૧૯૭૧
ચતુર્માસ, પાલીતાણું , ૧૯૬૦ માગશર સુદ ૧૦ સંવેગી દીક્ષા , , ૧૯૭૨ કાર્તિક પૂર્ણિમા યાત્રાછૂટ અપાવી ૧૯૬૦ શાખ સુદ ૧૦ વડી દીક્ષા - ૧૯૭૨ માહ વદ ૧૨ માનપત્ર
ચતુર્માસ, ધ્રોળમાં , , ૧૯૭ર ફાગણ સુદ ૩ કરછ તરફ વિહાર , ૧૯૬૧ ચૈત્ર સુદ ૮ બારેટે સાથે ઝઘડો , , ૧૯૭૨ ફાગણ વદ ૧૩ બે ભવ્યને (મુ. ૧૯૬૧ પાલીતાણામાં ચતુર્માસ
દર્શનવિજયજી, જ્ઞાનક ૧૯૬૨ પ્રારંભમાં બનારસ તરફ વિહાર
વિજયજીને) દીક્ષા , ૧૯૬૨ કાશીમાં ચતુર્માસ
૧૯૭ર
માંગપટ કેન્ફરન્સ ભરી છે , ૧૯૬૩ પ્રારંભમાં સમેતશિખરની યાત્રાએ , ,, ૧૯૭૨
મંજલમાં કુસંપ દૂર કર્યો » ૧૯૬૩ - કલકત્તામાં ચતુમસ ,, ,, ૧૯૭૨
ભચ્ચાઉમાં, સંગ્રહણીને , ૧૯૬૪ કાશીમાં ,
વ્યાધિ ક ૧૯૬૫ ગોધરામાં , ક ૧૯૭૨
માળિયાનરેશને પ્રતિબંધ , ૧૯૬૬ પાલીતાણામાં , , ૧૯૭ર
અંજારમાં ચોમાસુ ૧૯૬૭
૧૯૭૩ પોષ સુદ ૬ પંદર વર્ષે વતનમાં-પત્રીમાં , , ૧૯૬૮ જ્ઞાનપંચમી થશેવિજય જૈન સંરકૃત , ,, ૧૯૭૩ ફાગણ વદ ૫ પાલીતાણામાં આવી પાઠશાળાનું ઉદ્દઘાટન
સંસ્થાને સ્થિર કરી , , ૧૯૬૮ અખાત્રીજ પાઠશાળા સાથે , . ૧૯૭૩ ચૈત્રી પૂનમ વિજયકમલરિજી સાથે જિગ ખોલી
મેળાપ. કમિટી હસ્તક પાઠશાળા પાલીતાણામાં ચતુર્માસ
મેંપી તેનું નામ ગુરુકુળ રાખ્યું. છે , ૧૯૬૮ જેઠ વદ ૮ જલપ્રલયની સેવા છે , ૧૯૭૩
પાલીતાણામાં ચતુર્માસ છે , ૧૯૬૯
પાલીતાણામાં ચતુમીસ , , ૧૯૭૩ ચતુર્માસમાં પુનઃ હેગમાં ઝપડાયા. , ૧૯૭૦ છે 3 , ૧૯૭૪
પુનઃ કચ્છપ્રવેશ , , ૧૯૭૧ વૈશાખ સુદ ૩ ય. જે. ગુસ્કુળના , , ૧૯૭૪
લાકડિયા નરેશ પ્રતિબોધ સ્ટેશન સામેના , , ૧૯૭૪ વૈશાખ વદ ૨ મુ. ન્યાયવિજયજીને દીક્ષા
મકાનને પા , , ૧૯૭૪ આસો વદ ૧૦ સ્વર્ગવાસ હે એ પુથપુરુષને, એની એમણસિંચમી સ્વર્ગારોહણ તિથિએ!
For Personal & Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
લખી
-અયોધ્યા
કાનપુર
e આયુરાઈઝ વાલી
અાવાદ
બનાસ્મક
Ish ' અ
, નાર
બાલ
ગોધરા
શેરધારા સવશિખર
માંડવોરામ Savine જામનગX :
Phoney as aneu
Rવકાએ
ભાવનગર
મુંબઈ
---- ૨હસ્થપણે સ્ટીમર રસ્તે -------કનિજના પાદવિહારની પ્રદેશ
સ્થાનકમાર્ગી દીક્ષા પર્યાયનાં ચતુર્માસ કસંવેગી દીક્ષાપચયન મમરા
મુનિરાજ શ્રી ચારિત્રવિજ્યજીએ સ્પર્શેલાં વિશિષ્ઠ ક્ષેત્રો
For Personal & Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
LAAMANAUKAIMAANUsapMRODAMIR
ॐ नि वा पा अ लिः। ॐ अद्य जैनाः भूरिदैन्या निरालंबं गुरुकुलं सजनाः दुःखिता स्वर्ग चारित्रविजये गते ॥१॥ अद्य लोकः पूर्णशोकः निराधारा घियां वराः साक्षराश्च हतोत्साहाः चारित्रे दिवमीयुषि ॥२॥ अद्य धारा दीनास्यांनां पतति नयनाथूणां को निवारयति नृणां चारित्रविजये गते ॥२॥ अद्य संघो गतस्तंभो कलाः शून्यफला अतः मद्य बाला गलद्बाष्पाः श्री चारित्रे दिवं गते ॥४॥ अद्य विज्ञाः निरानंदा व्युच्छिन्नाः शिष्यवृत्तयः छात्रा हृतसहायाः द्यां गते चारित्रसद्गुरौ ॥५॥ ता. ११-११-१८
पंडित त्रिभूवनदासः ।
For Personal & Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
સન્મ ૨ણ યાત્રા
BJP
:
ખી લે
અહીં
સ્મ ૨ | નાં
ક લ ડાં
સ દા ચે.
For Personal & Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
આ સ્મરણયાત્રાના બધા પ્રવાસી સાહિત્યકારા કે ન લેખા છે. દિલની ઉર્મિએ જન્મેલાં અને સાદી કલમથી આલેખેલાં આ સ્મરણા કાઇ પણ જાતની આલકારિક મિશ્રભુતા વગરનાં જીવનધર્મને રજુ કરનારાં છે. સ્વસ્થ મુનિરાજના અનેક સહવાસી, પરિચત તથા લતા તરફથી આવા ઘણાં સંસ્મરણો મળ્યાં છે, પણ મથમાં અત્રે તેમાંથી ખૂજ રજૂ કરવામાં આવ્યાં છે. જીવનચરિત્રમાં અધુરી લાગતી ટલી વિગતાની પૂર્તિ આ વિભાગ સાથે છે. વનચરિત્ર પછી આ સંસ્મરાંની માત્રા એ બૃહદ્ મૂર્તિનાં વિશેષ પ્રકાશમય દર્શન કરાયો એ નિર્વિવાદ છે.
૧ એ સતની વિચારણા ૨ શ્રીમદના આંતરજીવનમાં દષ્ટિપાત
ૐ જીવનના ચમકાર અને ચમત્કાર
૪ ગુરુકુળના સ્થાપક,
૫ એ પુણ્ય સ્મૃતિ
બધ
કે ગુરુકુળવાસના ઉદ્ધારકો
છ એ પ્રભુતાની પ્રતિમા :
૮ સાચા સમાજ સુધારક
હું જલપ્રલય
For Personal & Private Use Only
સ. કે. વી. બાકાણી ૧ થાય ત્તેચંદ ઝવેરભાઈ ૧૫ માસ્તર ઉમેદચંદ નીચ ૨૦ શ્રી ઝવેરચંદ માધવજી માહીર મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી ૩૨ શ્રી મગનલાલ કપુરચંદ શેઠ ૨૫ ડૉ. માધવલાલ નાગરદાસ ૩૮ ગતિશિષ્ય છગનલાલજી ૪૧ શ્રીયુત ભાગ માસ્તર ૪૫
Page #132
--------------------------------------------------------------------------
________________
એ સંતની વિચારણું લેખક-સ. કે. વી. બાલાણી.
મુંબઈ
જ ઇસ્વીસન ૧૯૧૭ના ઓકટોબર માસમાં પાલીતાણા ગયેલો. ત્યારે એક પ્રકારનો કંટાળે હતો. કોઈ શાન્તિદાતાની મને જરૂર હતી. એકદા પાટણવાળી ધર્મશાળામાં ગયો. પૂજ્ય શ્રી હંસરાજજીભાઈ ત્યાં હતા. તેમણે મારી આવશ્યકતા પરખી. મને ઉપરના ભાગમાં એક સેવાની ધગશવાળા સાધુ પાસે જવા સૂચના કરી. હું સીધે સીધો ઉપર ચાલ્યો ગયો. જેની વિચારણું અત્રે રજૂ થાય છે, એ તેજસ્વી મૂર્તિનાં પ્રથમ દર્શન મને ત્યાં થયાં.
સાધુ સન્માન વિધિથી હું તદ્દન અનભિજ્ઞ હતો. પણ તેમણે જે સહાનુભૂતિથી મારી સાથે વાત કરી, જે શાન્તિ અને હમદર્દીને પરિચય આપ્યો, એથી મને ઘણો હર્ષ થયો. ઘેડીકવારમાં મારા હૃદયમાં તેમના માટે ઊંડી છાપ પડી. મેં પ્રથમ જ જાણ્યું કે, તેઓશ્રી “શ્રી ચારિત્રવિજયજી' છે, જેઓની ખ્યાતિ મુંબઈમાં આજ પૂર્વે ઘણીવાર સાંભળી હતી. મને જે શાંતિ જોઇતી હતી તે તેમના તરફથી મળી. તેઓશ્રી પાસે કલાક સુધી બેસી મેં કેટલીય બાબતની વિચારણા કરી. કેટલાય મુંઝવતા પ્રશ્નોના તેમની પાસેથી ખુલાસા મેળવ્યા. તેમાં સાત ક્ષેત્રની વિચારણા સંબંધી એક દિવસ ચર્ચા ચાલેલી. એ અતીવ ઉપયોગી ને તેઓશ્રીના ઉદાર સ્વભાવની દ્યોતક હોવાથી તેને સારાંશ અત્રે રજૂ કરી છું. યદ્યપિ ભાષા લેખકની છે છતાં ભાવ તે તેઓશ્રીના જ છે.
For Personal & Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
સાત ક્ષેત્રા
પ્રરનઃ–સાહેબ ! આપે પરમ દિવસે સાતક્ષેત્રો માટે ઉલ્લેખ કર્યાં હતા, તે તેનું શું ? ઉત્તર:-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન, જિનપ્રતિમા અને જિર્ણોદ્ધાર, સમાજના ઉદ્ધારની વિચારણા પ્રસંગે આ સાતે ક્ષેત્રા પર દ્રષ્ટિપાત કરવા જોઇએ.
શ્રી ચારિત્રવિજય
શ્રાવક
પ્રશ્નઃ–આ વિચારણામાં શ્રાવકનુ સ્થાન શું છે ?
ઉત્તર:-શ્રાવક એ સાતે ક્ષેત્રના પાયા છે. તે ક્ષેત્ર જેટલુ મજબૂત તેટલાં સાતે વધારે સ્થિર. તીથંકરને જ પૂર્ણ પુરુષ માનનાર ગૃહસ્થનું પણ સંઘમાં અચળ અને અણુમૂલું સ્થાન છે. શ્રાવકની વૃદ્ધિ એટલે જ જૈનધર્મનાં પ્રચાર અને પ્રભાવના,
પ્રશ્ન:-આજના જૈન તેા ‘કાયર’ લેખાય છે. એની વૃધ્ધિથી શેા લાભ ? ઉત્તર:-જૈનધમ મુખ્યત્વે ક્ષત્રિયધમ છે. કેવળ વ્યાપારી ભાવનાવાળી પ્રજાના હાથમા આવવાથી ઉક્ત પરિણામ અનુભવાય છે. વાસ્તવિક રીતે તે ધર્મને નીચુ જોવરાવે એવા માંયકાંગલા જૈનશ્રાવક ન હાઇ શકે ! જે દેવ-ગુરુ-સાંધ અને મંદિરની રક્ષા કરી શકે, સતેાષી, સ્વાશ્રયી અને દાની હાય એ જ શ્રાવક કહેવાય. તેમ જ વ્યાપારમાં શ્રાવકે અગ્રપદે હાવાનુ` કહેવા માત્ર છે. આંતર જીવન ઉકેલીએ તેા જખરા ઘસારા અનુભવાય છે. તે દરદની દવા તા કરવી જ જોઈએ. વ્યવહાર ચલાવવામાં પણ અસમથગૃહસ્થ, ધર્મ જાણવાની પણ નિવૃત્તિ ક્યાંથી મેળવી શકે ! આટલી નિવૃત્તિ મેળવી શકે તેટલે તે સાધન સપન્ન હાવા જોઇએ. શીદાતા જૈન કુટુમ્માને ભાતૃભાવે પાયે, જૈનેતરાને દાનાદિ ગુણુથી આકર્ષે, જૈનધમપ્રેમી બનાવે તેવા સમૃદ્ધ જોઈએ. જૈન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવના પરિણામના દશી, અત પ્રવચનના જ્ઞાતા હાવા જોઈએ.
પ્રશ્નઃ–એ કેમ અની શકે ?
ઉત્તર:-જૈનધર્મ વિશ્વધમ હતા ત્યારે શરૂમાં શાળા, દવાખાનાં અને પાંજરાપાળાથી લાકપ્રિય બન્યા. જેણે પ્રજાને જૈનત્વના ઉદાર રંગે રંગી નાખી.
For Personal & Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
એ સંતની વિચારણા
તદ્દેશીય ભાષાને પણ જૈન સંસ્કારથી ઓતપ્રેત કરી દરેક રીતે કાતિ કરી. આ વિશાળ ભાવના હવે ફરીવાર ખીલવવાની જરૂર છે. વીરધર્મ જગવ્યાપી બનાવવા જૈનોએ પોતાનું ઘડતર એ પુરાણી એરણ પર જ
ઘડવાનું છે. પ્રશનઃ-અત્યારે તે અમો દસાવીશામાંથી ઊંચા આવવાના નથી. પછી આ તમારો
કમગ જેનોને કેમ પચશે? ઉત્તર એ બધુંય બ્રાહ્મણી સત્તાનું ફળ છે. એસવાળ, શ્રીમાળ, દશા, વિશા આ
બધા રગડા ઝગડા ઊઠાવી ફેંકી દેવા પડશે, એ સિવાય રસ્તો જ નથી. જાતિનું અભિમાન વધી ગયું છે. ધર્મની દૃષ્ટિએ જાતિની કિંમત ફૂટી બદામની નથી. હાય તે હે, જૈન હોય એટલે તેમાં રેટી-બેટીની આપલે કરવી એ ધર્મ છે. બ્રાહ્મણની કન્યા આવે-જૈની બને તે એમાંય કાંઈ અનુચિત નથી. બ્રાહ્મણ કન્યા લાવનારને જૈનને ગુન્હેગાર માનવો એ જાતિઝેરનો નશે છે. સાધમિક સંબંધની મહત્તા ખ્યાલમાં આવે તો આ ક્ષુદ્ર વમળો આપ આ૫ વીંઝાઈ જાય. જૈનમાત્રમાં જાતિનું એકય સાધવું એ
પણ સાધર્મિક વાત્સલ્ય જ છે. પ્રશન-અમે તે એક “નવકારશી” માં જ બધું માનીએ છીએ. ઉત્તર-મહાનુભાવ! એ નવકારશી-સાધમિક વાત્સલ્ય એ અદ્વિતીય ભક્તિ છે. “બાર
ભૈયા અને તેર ચૅકા”ની વિષમ ભાવનાથી વ્યાપ્ત જગતમાં ઊભેલા જૈન સમાજ આ સાત્વિક સંગઠન દ્વારા પોતાના ગૌરવને સાચવી રહ્યો છે. શ્રીમાળી, પોરવાડ, ઓસવાળ, હુંબડ, લાડવા, ભાવસાર, દશા, વીશા વિગેરે ટુકડામાં વહેંચાયેલ તથા કન્યા વ્યવહારમાં છિન્નભિન્ન થઈ ગયેલ જૈનસંઘ “સાધર્મિક વાત્સલ્ય”માં એક પંગતમાં આવી જમે છે. પૂર્વાચા
એ આ પેજના દ્વારા જેનેને બંધુત્વની એક માળામાં પરોવી રાખ્યા છે. રખેને કઈ પિતાને જુદા ન માને! આ ભાવના ભૂંસાય નહીં એ સર્વથા ઈચ્છનીય છે. આજ રીતે જેને સ્વરુચિ અનુસાર જેને કુટુંબને પાળે, તપસ્વી અને વતીની ભક્તિ કરે, બેકિંગ ચલાવે, જૈનેને સહાય કરે, છાત્રવૃત્તિઓ આપે, આ બધું પણ સાધમવાત્સલ્ય જ છે. આ માર્ગ દરેક રીતે આદરણીય છે, ભક્તિનું અમોઘ અંગ છે. આ ભક્તિનાં દ્રષ્ટાંતે ભરતરાજા, દંડ
For Personal & Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
વીર્ય, પુણીયશ્રાવક, કુમારપાલ રાજા, ચંદ્રાવતીના જેને વગેરે અનેક છે. મારા બંગાળના વિહાર દરમ્યાન હું જોઈ શક્યો છું કે, અન્ય સમાજે કેટલી પ્રગતિ સાધે છે. કાશી બનારસમાં વિદ્યાર્થીઓ માટે ૩૬૦ અન્નક્ષેત્ર છે. આર્યસમાજીઓ અનેક ગુરુકુલ ચલાવે છે. જ્યારે દાનવીર જૈનો કંઈ ન કરે? લગ્ન, મોજમજા, કંટ, મહેફિલ, દહાડા-દફતીમાં હજારો ઉડાવાય છે. અને હિસાબ રહેતું નથી. જ્યારે સાધર્મિક સેવા કે જ્ઞાનવૃદ્ધિના કામોમાં મૂઠી બીડવામાં આવે છે. આ અધઃપાતની નિશાની નહિ તે બીજું શું? અત્યારે તો જેનોની એ જ ફરજ છે કે ગામોગામ ગુરુકુળ, બેકિંગ, જ્ઞાનાલ ખેલી દેવા જોઈએ. જ્યાં ભાવી જૈન સંતાનોને વ્યવહારિક, ધાર્મિક જ્ઞાન પૂરતી રીતે મળે ! આજ પરમ સાધમિક ભકિત છે. જૈન નોકર રહે જેનામાં રહે. અને નોકર રાખે તો જૈનને પ્રથમ પસંદ કરે. ગરીબ જૈનોને પ્રથમ પસંદ કરે. ગરીબ જેનને સહાય આપી પગભર બનાવી જૈન વિદ્યાર્થીઓને મદદ કરે. વિદ્યાલયને
સંગીન કરે. આ દરેક સાધર્મિક પૂજાનાં જ અંગે છે. પ્રશન-મીલ માલિક માટે સાધર્મિક વાત્સલ્યની આ ઉમદા તક ન ગણાય? ઉત્તર–પંદર કર્માદાનને પિસો સારા ખાતામાં મુશ્કેલીથી જ વપરાય છે. એ તે
ભાગ્યશાળીઓ જ કરી શકે. બાકી આ કાય કંઇ અમુક માટે જ નથી. પ્રત્યેક જૈન કેઈ ને કઈ રીતે સાધર્મિક ભક્તિ કરી શકે છે. એકંદરે
સાધર્મિક એ જ મારે સાચે બંધુ છે, મારા ધનને એ પરમાર્થથી ભાગીદાર છે.” આવી ઉદાત્ત ભાવના ઉઠવી જોઈએ. આ કેટીને જૈન શ્રાવક એ ભાવ જૈન . તે ત્યાગી બને તે પણ શાસનની અધિકાધિક પ્રભાવના કરી શકે છે.
શ્રાવિકા ક્ષેત્ર પ્રશન-સાત ક્ષેત્રોમાં સ્ત્રી સમાજનું સ્થાન કયાં છે? ઉત્તર-સાતે ક્ષેત્રમાં સ્ત્રી (શ્રાવિકા) સમાજનું સ્થાન બીજું છે. પણ માતા તરીકે
તેનું મહત્વ વધુ છે. સજ્ઞાન ધર્મિણી માતાનું સંતાન ધર્મધારી બની શકે. અજ્ઞાન સ્ત્રીને પુત્ર અવિવેકી કે ધર્મરહિત બને એ સહજ છે. શ્રાવક એ પુરુષ પ્રધાન છે. જ્યારે શ્રાવિકા માટે વિશેષતા એ છે કે, શ્રાવકના બાલજીવનનું ઘડતર શ્રાવિકાને આધીન છે. મતલબ કે બાલકને ઉછેર માતા અને ભગિની કરે છે.
For Personal & Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
એ સંતની વિચારણું
સાધમિક વાત્સલ્યમાં તે જેટલે શ્રાવકને હક છે, તેટલે જ શ્રાવિકાને છે. સાત ક્ષેત્રની રક્ષામાં શ્રાવક શ્રાવિકા સમાન ભાગીદાર છે. જૈન સ્ત્રીને આદર્શ શ્રાવિકા બનાવવા માટે કન્યા પાઠશાળા, શ્રાવિકાશ્રમ, વિધવાશ્રમને પ્રબંધ કરવો જોઈએ. તેઓને ઉન્માગથી રેકી સંયમ શીલની મક્કમતા તથા જીવન નિર્વાહ માટે નિર્દોષ ઉદ્યોગ વિભાગ પણ અનિવાર્ય છે. સ્ત્રી જાતિ પ્રમાદી ન બને, ધર્મ વિધિમાં વિવેક પૂર્વક રસ લે તથા કૌટુમ્બિક સંગઠનમાં સૂત્રધાર બની રહે આવી કેળવણી બહુ ઉપયોગી છે. આવી માતાઓ દ્વારા જૈન રત્ન પાકવાં સુલભ છે.
શ્રાવિકાને જ્ઞાન આપવું, ધર્મના શુદ્ધ સાત્વિક અને દઢ સંસ્કાર આપવા, સ્વાશ્રયી બનાવવી એ ઉદ્ધારવાદીઓની આવશ્યક ફરજ છે.
સાધુ ક્ષેત્ર પ્રશ્ન -આ ઊદ્ધારના યત્નમાં જૈન સાધુનું શું સ્થાન છે ? ઉત્તર –જેનશાસનની જડ સાધુ છે. તેના પોષણમાં સાતે અંગેનું પિષણ છે.
સાધુ સંસ્થા જેટલી ઉન્નત એટલું સમાજ જીવન ઉન્નત. જૈન મુનિ સિવાઅને સાધુ પ્રાચીન આર્ય સંસ્કૃત્તિને ભાગ્યે જ વફાદાર રહેલ છે. જૈન સાધુ એટલે ત્યાગ છે, જ્ઞાન છે, ઐકય છે, વ્યવસ્થા છે. જૈન સાધુ ન રહે તે ઉન્નત જિનશાસન પણ ન રહે.
દરેક દેશમાંથી સાધુ વધારવા જોઈએ, જેથી પોતાના દેશનાં હવા પાણીમાં નીરોગી રહી ત્યાં જૈન ધર્મને પ્રચાર કરી શકે. આમ કરવા માટે એક વાર પ્રતિકુલ હવા-પાણીનાં દુઃખ સહીને પણ વિહારનું ક્ષેત્ર વિશાળ કરવું જોઈએ. એટલે એવી રચનાત્મક પદ્ધતિ સ્વીકારવી
જોઈએ કે પ્રત્યેક દેશમાં સાધુ સ્થિતિ રહે. પ્રશ્ન –દીક્ષા માટે આપ શું ધારે છે ? ઉત્તર-દીક્ષા માટે દરેક વય ઈષ્ટ છે. ખાનદાની કુટુમ્બના યુવાન નબીરાઓ
વૈભવને તિલાંજલી આપી સાધુ માર્ગ સ્વીકાર કરે તો તેઓ આત્મકલ્યાણ સાથે શાસનને ઉદ્યોત કરી શકે છે. પ્રભાવક બની શકે છે. અવિકારી બાલજીવન, ચારિત્ર, અભ્યાસ, બુદ્ધિ વિકાસ, કુલીનતા આ બધાં પ્રભાવક
For Personal & Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
દશાનાં લક્ષણ છે. પરંતુ ધર્મની નિંદા થાય, તેને નુકશાન પહોંચે તેવી
પદ્ધતિ અનિષ્ટ છે. પ્રશ્નઃ-સાધુઓની જ્ઞાન પ્રાપ્તિ માટે આપ શું ધારે છે ? ઉત્તર-જ્ઞાનના માટે તે ગુરુકુળ પદ્ધતિ અગત્યની છે. કેઈ સંઘાડો એવો ન
હે જોઈએ કે જેમાં દરેક વિષયના પારંગત મુનિ ન હોય. પ્રશ્નઃ-સાધુ ભાષણ આપી શકે ? ગુરુકુળને ઉપદેશ આપી શકે ? ઉત્તર-ઉપદેશ શૈલીમાં વસ્તૃત્વકળાને ખાસ સ્થાન આપવું જોઈએ. ધર્મ પ્રચાર
માટે એ કળા ખાસ જરુરની છે. પહેલાના જન આચાર્યો રાજસભામાં કશાય ઠાઠ વગર જઈને ઉભા રહેતા. પ્રતિબધ દેતા, રાજા પ્રજાને જૈન બનાવતા અને પછી પૂજાતા. ઉભા રહીને ધર્મોપદેશ આપે તે જૈન સાધુ માટે અનુચિત નથી. સાધર્મિક વાત્સલ્યની અનુપૂતિમાં ગુરુકુળ, બેકિંગોને સંગીન બનાવવાને ઉપદેશ જરૂરી છે. જેમ જેમ સાધુ પાટ પર બેસી સંઘભક્તિ, મંદિર, ઉપાશ્રય, ધર્મશાળા, પાંજરાપોળ આદિને ઉપદેશ આપે છે. તેમ એ દરેક શુભ કાર્યોના કારણ રૂપ જ્ઞાન સંસ્થાનો ઉપદેશ આપે એ ૫
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વાચક સાફ લખે છે કે-ભગવાને સમાજને કુમાર્ગથી રકવા અને ન્યાયશીલ બનાવવા કળાને ઉપદેશ કર્યો. મતલબ કે ભગવાને કળાઓ દેખાડી. કેશી ગણુધરે પ્રદેશીરાજને પ્રિય રહેવા સુચવ્યું. શ્રી રત્નપ્રભસૂરિએ ઓસવાળ વંશ સ્થાપ્યા. આ રીતે અધમની ધસી પડવાની ભેખડે જઈ ચઢેલા જેનોને બચાવી લેવા રક્ષણના દર બાંધવા જ જોઈએ. તે ગામે ગામ ગુરુકુળો, સ્કુલે, બેડીંગ સ્થાપી તેની વ્યવસ્થા અનુભવી ધમોને સુપ્રત કરવી જોઈએ. સાધુઓ ઉપદેશ મારફત આવી સંસ્થાઓ ખોલી ધર્મના ઉદ્ધારમાં મહત્વને ફાળો આપી શકે છે.
જૈન ઉપદેશકાર સીદાતા ક્ષેત્રના પિષણમાં પાછો કેમ હઠે પ્રત્યેક શ્રાવકને ગુરુદ્વારા સાધમિકબંધુ એ રહસ્યનું સાચુ જ્ઞાન મળવું જોઈએ. આ બાબતમાં જેની અજ્ઞાનતા તે ઉપદેશની ભૂલને આભારી છે. જે જૈન સાધમિક બંધુને ઓળખી શકયો નથી તે વસ્તુતઃ પરમાર્થ જ્ઞાનથી દૂર ઉભે છે.
For Personal & Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
=
=
==
એ સંતની વિચારણા
પ્રશ્ન-આપ નવા જેનો વધારવામાં શું માને છે ? ઉત્તર-પ્રથમ તે જિનોમાં ચાલતા જાતિ પાંતિના ભેદે તોડી ફાડી એક થવું. નવા
બનતા જેન કુટુંબને પોતાનામાં દાખલ કરી દેવા જોઈએ. પ્રાચીન જૈન આચાર્યોએ ક્ષત્રિઓને જૈન બનાવ્યા. તે દરેકને તે અરસાના જેનોએ પિતાની સાથે મેળવી દીધા છે. આ દરેક કામો મુનિવર્યોના ઉપદેશને આધીન છે.
જેઓ ધારે તે એક સામ્રાજ્ય શાસન બનાવી શકે. પ્રશ્નઃ-અમને પજુસણમાં વખત મળે. ત્યારે તમે કલ્પસૂત્ર જ વંચે એટલે
અમને આવું બધું જ્ઞાન કયાંથી મળે ? ઉત્તર–શ્રી કલ્પસૂત્ર એ માંગલિક વાંચન છે. તેમાં આ દરેક વિષયો આવે છે.
પણ જલદી જલદી વાંચવાથી ચા શ્રોતાની ત્રુટક હાજરીથી સમજવામાં ન આવી શકે. શ્રી કલ્પસૂત્ર યોગોદ્વહન કરેલ સાધુએ જ વાંચવાનું છે. બીજાઓએ વાંચવું ન જ જોઈએ. અયોગ્ય પુરુષ ગણધર ભગવાનની પાટ પર બેસી એ મહા મંગલકારી સૂત્રને વાંચવા માંડે એ તે સંઘને નુકશાનકારક છે. શ્રમણતા અને ગોદ્વહન એ યોગ્યતાને અભ્યાસ છે. એ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા સિવાય જે તે મુનિ, સાધ્વી, યતિ, ગૃહસ્થી કે વેશધારી શ્રી કલ્પસૂત્રને સંભળાવવા માંડે એ આજ્ઞા બાહ્ય છે. તેથી શ્રી કલ્પસૂત્રનું અપમાન થાય છે. સંઘને મંગળ મળતું નથી, બલિક અવિધિ અશાતનાનુ ફળ મળે છે. શ્રી ક૯પસૂત્રના ચોગદ્વાહી મુનિ ન હોય તે પજુસણમાં શ્રાદ્ધવિધિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, મહાવીરચરિત્ર, પ્રશમરતિ કે તત્વાર્થ સૂત્ર આદિ
કેઈપણ ગ્રંથ વાંચવા જોઈએ. પ્રશન -અને આ પદવીઓને મોહ જાગ્યો છે તેનું શું ? ઉત્તર-પદવીદાનમાં યોગ્યયોગ્યની પરીક્ષા ન રહેવાથી આપણી છિન્નભિન્ન દશા થઈ છે. યોગદુવહન પૂર્વક આગમ ભણે તેને જ પંન્યાસપદ સમર્પવા ઉચિત છે.
હાલને પુરુષ સૂરિપદને યોગ્ય સામર્થ્યવાળ હતો નથી, પરિણામે પદવી નિંદાય છે, તે આચાર્ય પદવી દેવાનું સદંતર લાભકારક નથી,
સાવી પ્રશ્ન-ઉપયુક્ત દષ્ટિએ તે સાધ્વીઓ ઘણું કરી શકે. તેઓ ધારે તે નારીશિક્ષણમાં
સુંદર સાથ આપી શકે.
For Personal & Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
ઉત્તર-જરુર ! શાસનધુરાનું અંગ છે. પરમાર્થતઃ તેનું સ્થાન બીજું છે. સામાજીક દષ્ટિએ
સાથ્વી વર્ગના હાથમાં મહત્વની સત્તા છે જે અવ્યવસ્થાના કારણે વેડફાઈ જાય છે. સાધ્વી વર્ગ ધારે તો કેટલેક અંશે સાધુથીયે વિશેષ શાસનપ્રભાવના કરી શકે તેમ છે. જ્યાં સૂર્ય સમાન પ્રકાશ ફેંકો હોય ત્યાં આચાર્યો ભલે લાભ લે, પણ જ્યાં દીપિકાની જરુર છે ત્યાં તે સાધ્વી વર્ગ જ સફળ થાય. અંતઃપુરમાં પ્રવેશ, બાલિકાને ધામિક જ્ઞાનદાન ઈત્યાદિ કામો સાથ્વી વિના કેણ પાર ઊતારી શકે ?
વિદુષી સાવીઓ જેન પ્રભાવકની માતાને સુશિક્ષિત બનાવી શકે. તે માતાની નાડ સાધ્વીના હાથમાં છે. તે ધર્મ ધવંતરી બની માતાને નીરોગી બનાવી પુત્રમાં ધર્મબળને વારસો ઉતારી શકે છે.
સાધ્વીવર્ગમાં સામયિક જ્ઞાન, વ્યાખ્યાન શક્તિની ખીલવણી અને પ્રવતિની પદ વગેરે જરુરી છે તથા સાધ્વી વગને પંન્યાસની આજ્ઞાને બદલે પ્રવતિનીની આજ્ઞામાં દાખલ કરી દેવું જોઈએ જે પ્રવતિની પંન્યાસની આજ્ઞા માને.
દરેક દશનેમાં ત્યાગીઓ મળશે, ત્યાગિનીઓ જવલ્લે જ મળશે. આ બ્રહ્મચારિણી યોગિનીઓને ભંડાર જૈન સમાજના ભાગ્યમાં જ વેંધા છે. સમાજ સાથ્વી સમુદાયને પ્રગતિવાન બનાવી તેને લાભ ચે. આ રીતનો જ ભક્તિ પાઠ ભણે.
જ્ઞાન
પ્રશ્ન-હવે જ્ઞાન માટે સંભળાવે ! ચાલુ જમાને કેળવણીમાં જેર આપે છે.
જૈનશાસ્ત્રો પણ તેને સંયુક્ત પાંચમું અંગ માને છે. ઉત્તર–આ કળિકાળમાં તે જિનપ્રવચન જ તીર્થંકરની ગરજ સારે છે. તેના પ્રચાર માટે ઘણું કરવાનું છે.
જે બાળક શાળામાં જઈ “ઓ ઇશ્વર ! તું એક છે” ભણે, તેનામાં એનત્વના સંસ્કારે દાખલ કરવાનું બહુ કઠીન થઈ પડે છે. તે જેનોએ પ્રથમ શરૂઆતમાં પોતાની સ્વતંત્ર શાળાએ જ ઊભી કરવી જોઈએ કે જ્યાં દેશ, સમાજ, વ્યવહાર અને ધર્મનું સાચું જ્ઞાન આપી શકાય.
For Personal & Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
આંગર, પારિંગ વિકેન
ગુરુવ તથા શિષ્યો સાથે મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી-ભિન્ન ભિન્ન અવસ્થામાં
For Personal & Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
એ સંતની વિચારણા
પાડત્ર પુસ્તકા પણ એવાં તૈયાર થાય કે રદ કરવામાં આવે, નૈતિક જીવન પર પ્રકાશ અભ્યાસમાં જ ધમ તત્ત્વ મળે.
જેમાં નિરુપયેાગી વિષયા પાડવામાં આવે અને ચાલુ
જૈન શાળાઓમાં પણ ચૈત્યવંદન, ગુરુવદન અને સામાયિક પછી તરત તત્ત્વાર્થ, ધબિંદું, નવતત્ત્વ તથા લેાકપ્રકાશ વગેરેના અભ્યાસ કરાવવા જોઇએ. આથી શિશુવયમાં જ જૈનત્વના દૃઢ સ`સ્કારા પડશે, દિગંબરોની પેઠે આજના વિદ્યાથી ૧૭ વર્ષના થાય કે તરત તેનામાં ધમનાં તત્ત્વા ભરી દેવાં જોઇએ કે જેથી ગમે ત્યાં જઈને પણ પેાતાના તત્ત્વને ન ભૂલે-બેવફા ન બને.
એ ખસુસ છે કે એકલી પાસ્ચિમાત્ય કેળવણી જડયાદની પાષક છે. ધર્મના સંસ્કારા વિના તે વિષ રૂપ છે. તે માટે ખાલ્યવયથી જ દૃઢ ધાર્મિક સહસ્કાર આપવા જરુરી છે. પરીક્ષાના પરિણામે સ્કાલરશિપ, ઇનામ તથા પદવી, ઉત્તેજન માટે દેવાય. જૈનેતા માટે પણ નિયત જૈન ગ્રંથની પરીક્ષામાં ઉત્તીણુ થનારને યા તે તે વિષયને નિષધ લખનારને ઈનામ આપી જૈનધમ માં રસ લેતા કરી શકાય. જૈનતત્ત્વની પરીક્ષામાં ઊંચા ઇનામેા રખાય. તેવાં ઇનામેા મેળવવા સેંકડા ઉમેદવારા બહાર પડે. ઇનામ તા અમુકને જ મળે. સિવાયનાને મળેલ જૈન જ્ઞાન નકામું જતું નથી.
પ્રશ્ન:-પૂજ્ય મુનિએ માટે પરીક્ષા ખરી કે ?
ઉત્તર:–સાધુ સાધ્વીએ માટે પણ આ જ રીતે પાડવ પુસ્તકા પ્રમાણે જૈન વ્યાકરણ-ન્યાય-આગમની પરીક્ષાઓ રહે. ઉત્તીણ થએલાઓને ભૂષણ, તીથ ઈત્યાદિ પદવીદાન રહે અને ત્યારમાદ જ ગણીપદ વગેરેના અધિકાર રહે. પ્રશ્નઃ–જૈન પુસ્તકા મળતાં નથી. આ રિયાદ છે તેના શે! ઉપાય છે ? ઉત્તર:-પુસ્તકા પ્રગટ કરનારી પુસ્તક પ્રકાશિની સસ્થાઓએ પરસ્પરના સહકાર
સાધી ભાષાવાર કે વિષયવાર વિભાગેા વહેંચીને પુસ્તકા છપાવવાં જોઇએ. આમ કરવાથી એક જ પુસ્તક ફરી ફરી વાર નહીં છપાય. અને કેટલાએક ગ્રંથાના પ્રકાશનના વારે આવતા જ નથી તે ગડબડ નહી' થાય. દરેક ગ્રંથામાં જૈન ગ્રંથાંક રહેવા જ જોઈએ, જૈન તત્ત્વના ટ્રેકટા બનાવી મીશનરી શૈલીથી
For Personal & Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
ધર્મપ્રચાર કરવો એ પણ વીસમી સદીનું આદરણીય સૂત્ર છે. લોકોપયોગી જૈન ગ્રંથને વિવિધ ભાષામાં સંપાદન કરાવી સસ્તી કિંમતે વેચવાની પણ વ્યવસ્થા કરવી જોઈએ.
પુસ્તકો છપાય છે પણ વ્યવસ્થાની ખામી છે, જેથી જેને સમાજને મોટા ખર્ચમાં ઉતરવું પડે છે, તેમજ અભ્યાસીઓની ન મળવાની ફરીયાદ ઉભી જ હોય છે. વ્યવસ્થિત રૂપે ભંડારો ખેલવામાં આવે તો ૩૦૦ મતોથી જ કામ ચાલી જાય. તેમ સમાજને ખર્ચ ઓછો થશે અને ઈષ્ટ પુસ્તક સુલભતાથી
મળી શકશે. પ્રશન–તે કઈ રીતે ? ઉત્તર-હિંદમાં જ્યાં જૈન વસ્તી સારા પ્રમાણમાં હોય, તેવાં પ્રસિદ્ધ શહેરમાં
(ગામમાં) વ્યવસ્થિત રીતે જૈન જ્ઞાન ભંડારો રાખવા. ૧ મહાવીર ભંડાર (૩)–ત્રણે ફિરકાના હસ્તલિખિત-મુદ્રિત ગ્રંથને સંગ્રહ હોય.
હસ્તલિખિત પુસ્તકની જિંદગી લાંબી હોય છે, જેથી છપાએલા પુસ્તકોથી સંતોષ માનવો નહિ. હસ્તલિખિત પ્રત્યે બેદરકાર બનવું નહીં. સાચું ધન હસ્તલિખિત ગ્રંથે જ છે, એટલે પ્રાચીન ભંડારને જ સુરક્ષિત બનાવી તેને જ
આ નામ આપવું જોઈએ. ૨ દેવર્ધિગણીભંડાર (૧૦)-હસ્તલિખિત જૈન ગ્રંથો તથા ઈતર ગ્રંથો પર વિવરણ
રૂપ જેન ગ્રંથ, જુની પ્રતિઓ પરસ્પર મેળવી શુદ્ધ કરી રાખવા. ૩ શ્રી હેમચંદ્રસૂરિ ભંડાર, (૧૦૦)-દરેક મુદ્રિત જૈન ગ્રંથ અને જૈન ધર્મની
ચર્ચાવાળા જેનેતર ગ્રંથને સંગ્રહ. ૪ શ્રી હીરવિજયસૂરિ, જિનદત્તસૂરિ કે આરક્ષિતસૂરિ ભંડાર (૩૦૦)-ધર્મજ્ઞાન
મેળવવામાં ઉપયોગી ચાલુ ભાષાના ગ્રંથો, વ્યાકરણ સાહિત્યના ગ્રંથો તથા
લેકપ્રકાશ વગેરેને સંગ્રહ. ૫ શાસ્ત્રમંજૂષા-દરેક ઉપાશ્રયમાં, દરેક મંદિરમાં-નિકવિધિ, બાળ વાંચન, સ્ત્રી વાંચન, પ્રાથમિક અભ્યાસ તથા પ્રકરણ ગ્રંથોની પેટી.
આ રીતે અલ૫ ધનવ્યયથી ઘણું પુસ્તકાલયો થશે. જ્ઞાનને પ્રચાર થશે. ગામેગામ જિનાલય, ઉપાશ્રય અને પુસ્તકાલય તો તેવાં જ જોઇએ.
For Personal & Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
એ સંતની વિચારણા
૧૧
ઉજમણું જ્ઞાનનું હોય છે. ઘણાં સાધને એકઠાં કરાય છે. જ્યારે મુખ્ય જ્ઞાન તરફ કે જ્ઞાનની વૃદ્ધિ તરફ બેદરકારી હોય છે. આ ભૂલથી ઉજમણું નિંદાય છે. સાચી રીતે જ્ઞાનની વૃદ્ધિમાં કે ગ્રંથના પ્રચારમાં ધનવ્યય કરે,
એ જ ઉદ્યાપનને સાચો અર્થ છે. જ્ઞાન માટે તે આ સિવાય પણ ઘણું ઘણું વિચારવા જેવું છે.
જિનબિંબ પ્રશ્ન-પ્રતિમાઓ ઘણી છે. એમાં તે વધારો કરવાની કે જરુર નથી ? ઉત્તર-આ સમયમાં જિન-આગમ જેટલી જ જિનપ્રતિમાઓ ઉપકારક છે.
પૂર્વાચાર્યોએ અનેક જિનબિંબ ભરાવી મહાન ઉપકાર કર્યો છે. શ્રાવક સંખ્યા વધે તે તે સંખ્યામાં વધારો કરવાની પણ જરૂર રહે. હાલ તે જેનેની સંખ્યા નાની છે. હજારો મૂતિઓ ભંડાર દાખલ છે. આ પરિસ્થિતિમાં નવી મૂર્તિઓ ભરાવવી એ જોખમ ભરેલું છે. માત્ર પ્રતિમા બનાવીને સંતોષ માનવાને નથી. પહેલાં તેના પૂજકે વધારવા જોઈએ-તેમાં જ અભિમાન લેવું જોઈએ.
હાં...નવા વસેલા શહેરના જૈન વસવાટમાં કે પૂજા કરનાર શ્રાવકોની વૃદ્ધિમાં ભલે જિનાલય બનાવાય. સિવાય તે જીર્ણોદ્ધારનું જ ફળ લેવું.
વસ્તીના પ્રમાણમાં શિખરબંધી મંદિરને બદલે ઘરમંદિરને અધિક પસંદ કરવું જોઈએ. ઓછી વસ્તીમાં શિખરબંધી મંદિર શરૂ થાય છે ત્યારે ઉત્સાહ હોય છે પણ પાછળથી બહ ખેંચાવું પડે છે. આવું થવાથી સંધમાં વિમનસ્ય જન્મે છે. મંદિર કરતાં આ દરેક બાબતને સતર્ક રહીને વિચાર કરવો ઘટે.
મંદિર બનાવવાને બદલે હયાત મંદિરની સદ્વ્યવસ્થા કરવી એ સંપૂર્ણ વિવેકદૃષ્ટિ છે. પૂજનારાઓ માટે મંદિરે બનાવાય છે. ભાડુતી પૂજારીઓ માટે નથી બનાવાતાં. તો પૂજકોની સંખ્યા ઉપર જ મંદિરોની કે પ્રતિમાઓની
સંખ્યા નિર્ભર છે. પ્રશન–બીજા ગામવાળા પૂજા વિના રહે, તે પણ અમારા ભાઈઓ મૂતિ આપવા
જેટલા ઉદાર નથી, તે તેનું શું?
For Personal & Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
ઉત્તર–ખરી પૂજા કરનારા ન હોય, અશાતના થતી હોય, તે પણ બીજા ગામ
વાળાને પ્રતિમા ન આપવામાં આવે; આ ભૂલ સુધારવા જેવી છે. પ્રતિમા, મંદિર કે ઉપાશ્રય એ વસ્તુઓ કઈ એકની માલિકીની નથી. એ ચીજો સાર્વજનિક છે. ભક્તિભાવે સદુપયોગ કરનાર કોઈ પણ જૈન તેમાં હકદાર છે. પ્રતિમાજી કે મંદિરમાં મારા તારાની બુદ્ધિ સંસારવર્ધક છે. તે છેડી વિશાળ જૈનત્વ ધરવું જોઈએ. હું પૂજા વિના કેમ રહે? આવી અંતરંગ ભાવના ખીલવવી એ શ્રાવકની જિનભક્તિનું ખાસ અંગ છે. શ્રાવકો સ્વયં પૂજી શકે એટલાં પ્રતિમાજી રાખે! અજ્ઞાની, અધર્મી કે ભાડુતી મનુષ્ય પાસે પૂજા કરાવવાની ભાવના રાખી નામના માટે પ્રતિમા બેસારવાં યા વધારવા તે
પ્રશંસનીય નથી. પ્રશનઃતીર્થોમાં મંદિરે પર મંદિરે વધ્યાં જાય છે. બેસાડનાર નકરો આપી
બેસારી દે, શિલાલેખ ચોડી દે, પૂજારીને ભરેસે ચાલ્યા જાય. પરંતુ પૂજારીઓ
પૂરી પૂજા કરી શક્તા નથી. આનું શું કરવું? ઉત્તર-તીર્થરક્ષણ અતિ કિમતી છે. તેમાં મંદિરની વૃદ્ધિ કરતાં સદ્વ્યવસ્થા અને
શાંતિમય વાતાવરણ પર વધારે લક્ષ્ય આપવાનું છે. વ્યવસ્થામાં જેટલી પોલ અને અવિચારી ભલમનસાઈ છે, તેનું કટુ ફળ બીજાઓ તરફથી મળે છે. એવા ભદ્રિક વ્યવસ્થાપકે ન જોઈએ. તીર્થોને શિલાલેખી ઈતિહાસ પણ સાલવારી પ્રમાણે રાખવો જરુરી છે. યાત્રિકો ભકિતલાભ અધિક પ્રમાણમાં તેવાં સાધને પણ વસાવવાં જરૂરી છે.
યાત્રિકમાં પરસ્પર અનહદ પ્રેમ અને મૈત્રી જોઈએ. ધર્મશાળા કે બીજા સાધને માટે ઉદાર વતન રાખવું ઘટે. મારું તારું છોડી સમભાવે તીર્થ મહામ્ય વધે તેમ કરવું જરૂરી છે. તીર્થોની ધર્મશાળાને ઉપગ સેનીટેરીયમ તરીકે થાય તે પાપરૂપ છે. આ પાપ ધોઈ નાખવું જોઈએ.
મંદિરની પેઢીઓમાં મુની, ગુમાસ્તા વગેરે જૈન જ જોઈએ. તે માટે સાધારણ ફંડ સદ્ધર બનાવવું. સાધારણ ફંડ એ માટે જ મુકરર કરાયેલ છે. તે જૈન હશે તો વ્યવસ્થા સારી રહેશે. મંદિરની કે તીર્થની સદ્વ્યવસ્થા માટે સાધારણ ભંડાર ભર એ જ ખરો ભંડાર છે.
For Personal & Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
એ સંતની વિચારણા
જીદ્ધાર
પ્રશ્ન:-જીર્ણોદ્ધારમાં શું શું કરવાનું છે?
ઉત્તર:-ધમ વીરાએ ધન ખર્ચી આલિશાન જિનાલયેા ઊભાં કર્યાં છે, તેનું રક્ષણ કરવું એ જૈનાની ફરજ છે. તેમાં જ સાચી જિનભક્તિ છે. નવાં મંદિર કરતાં પ્રાચીન મદિરાના જીર્ણોદ્ધાર કરવામાં આઠ ગણુ ફળ છે. તે પછી નવાં મિંદરા કરતાં જીર્ણોદ્ધારના મહાન લાભ કાં ન લેવા ?
મેં વિહાર દરમ્યાન અગાળ, મારવાડમાં અનેક વસ્ત જિનાલયે દેખ્યાં છે. જેના વિચાર કરતાં આંખમાં આંસુ આવે છે. એ દુઃખદ દૃશ્ય તા નજરે જોનારની દૃષ્ટિમાં જ યથાં ખડુ થાય. તેનેા નહિ જોયેલાને શું ખ્યાલ આવે કે શું લાગી આવે? ધનના લાભ એ સ્થાનામાં લેવા જેવા છે.
ઢુંઢક સાધુએ તે જિનમંદિરમાં કાંટા દેવરાવવામાં જ ધર્મ માને છે.
તે
મંદિરમાં જ અડ્ડો જમાવે છે. મંદિરની અગાસીમાં જ માતરું પરવે છે. મારવાડમાં કે કચ્છમાં આવા અત્યાચારા પૂરજોસથી ચાલી રહ્યા છે. શ્વેતાંબર મુનિવરો ત્યાંની ઘટતી જતી મૂર્તિપૂજક જૈન વસ્તી માટે વિહારક્ષેત્ર વધારે અને તેવાઓના સામના કરે તેા સાચા સ્વરૂપમાં જીર્ણોદ્ધાર થાય. પ્રશ્નઃ-અમારા દેરાસરામાં કરાડાની પુંજી છે, તેમાંથી ખીજા... મશિને આપે તે? ઉત્તર:-૧૫ કર્માદાન સિવાયના શુદ્ધ રસ્તે દેવદ્રવ્ય વધારવું, ભંડાર ભરવા એ ઈષ્ટ છે. પણ અમારા ભંડાર મેાટા, એમ ગણાવવા ખાતર નહિ, ભ’ડાર ગમે ત્યાંના હાય. દરેક જિનાલયે। તેમાં સમાન હકદાર છે. અહીં તીર્થંકર છે ને ત્યાં પણ તીર્થંકર છે. જૈનોને તીર્થંકર માત્ર પૂજનીય છે. બીજા દેરાસરે પૂજા-આરતી પણ ન ઉતરતી હાય, તા અહીંના ભંડાર વધારવાથી શું લાભ ? આ પ્રકારની મમતા માત્ર સ'સારવર્ધક છે.
ટ્રસ્ટીઓની ફરજ છે કે, મદિરના ઐચિંતા ખાસ કામ માટે અમૂક પૂંજી રાખી બાકીની બીજાં મદિરાની વ્યવસ્થામાં લગાડવી. જિનભક્તિનું આ નગ્ન સત્ય છે. આ દ્રવ્ય જ ખરું દેવદ્રવ્ય છે. કાઈ પણ મદિરનું હિત કરવું એ જ દેવદ્રશ્યનુ કુળ છે. સિવાયનું દ્રષ્ય કૃપણની લક્ષ્મી જેવું છે; જેમાં પાપના ભાગીદારા તેના ટ્રસ્ટીઓ છે.
For Personal & Private Use Only
૧૩
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪
જીર્ણોદ્ધારમાં પણ પ્રાચીનતા, મજબૂતાઇ, કળા અને શિલાલેખા સાચવીને કામ લેવાનું હાય છે. ઘણા દોઢડાહ્યાઓએ મંદિરને લાભ કર્યાં, પણ ખીજી રીતે નુકશાની પણ કરાવી નાખી છે. શત્રુંજય પર જૂએ ? નથી રહ્યા પ્રાચીન શિલાલેખા કે નથી રહ્યાં ઉત્કીણુ પ્રમાણેા ! એ ખધું અવિવેકી જીર્ણોદ્ધારનું પરિણામ છે. તે। મા દરેક ખાખતા લક્ષ્યમાં રાખી જૈન શિલ્પવિધિ પ્રમાણે ઉદ્ધાર થાય એ જ હિતકારક છે. પ્રાચીન તીર્થાંના ઉદ્ધાર માટે પણ આપણે પછાત છીએ. મંદિરના ઉદ્ધાર થાય કે ન થાય, નવુ' તીથ ખેાલેા કે ન ખાલા, પણ પ્રાચીન તીર્થ્રોદ્ધાર સહુથી પ્રથમ જરુરી છે. શારીપુર, મથુરાજી, મિથિલા, કપિલાજી, ભäિપુર ઇત્યાદિ અનેક તીથભૂમિએ વેરાન હાલતમાં છે. જોનારને આનન્દ આપે છે, પણ એ વેરાનતા હૃદયને કાતરી ખાય છે. ક્યાં શત્રુંજયનાં ગગનચૂ ́ખી મદિરા ને કયાં આ ચાતરાએ કે ટેકરીઓ પર દેખાતા વસ્તાવશેષા; આટલુ` છતાં તેની પવિત્રતા જેવી ને તેવી જ છે. સકમાઇનુ ફળ આ સ્થાનામાં લેવા જેવું છે. આ કામ મદિરાના દ્રવ્યથી પણ થઈ શકે તેમ છે. એ દેવપુ છેાડવાની ઉદારતા ટ્રસ્ટીઓના દિલમાં આવવી જોઈએ. ખરી વાત તેા એ જ છે કે ત્યાં જેનેાની વસ્તી થાય કે જે તીથતું રક્ષણ કરે. આવા પ્રકારના ઉપદેશદાન, જ્ઞાનદાન તથા ધનદાનની અગત્ય છે.
ปี
Ø
શ્રી ચારિત્રવિજય
For Personal & Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રીમના આંતરજીવનમાં એક દષ્ટિપાત
લે શાહ ફત્તેચંદ ઝવેરભાઈ. ભાવનગર.
जयति तेऽधिकं जन्मना जगत् ।
કેટલાક મહાન આત્માઓનું જીવન પ્રખર તેજસ્વી સૂર્યની સાથે સરખાવાય છે. કેટલાક આત્માઓની શાન્ત અને તેજસ્વી ચંદ્રની સાથે સરખામણી થાય છે. ત્યારે કેટલાએક આત્માઓનું જીવન શુકના તારાના પ્રકાશની સાથે સરખામણીમાં મૂકાય છે. જીવનનું સમગ્ર અવલોકન તપાસતાં શ્રી મૂલચંદજી મહારાજના જીવનને સૂર્યની ઉપમા, બાલબ્રહ્મચારી શ્રી વિજયકમલસૂરિના જીવનને ચંદ્રની ઉપમા અને પ્રસ્તુત છવનચરિત્રના નાયક શ્રી ચારિત્રવિજયજીના જીવનને શુક્રના તારકની ઉપમા આપી શકાય.
શ્રીમદ્દ ચારિત્રવિજયજી કે જેમને સર્વ વિરતિ અવસ્થામાં આધ્યામિક વારસા તરીકે સૂર્ય અને ચંદ્રના ઉભય ભાવોની ઉગ્રતા અને શાંતતા મળી હતી, તેઓ ટુંક વખતમાં-અલ્પાયુષમાં પણ અદ્દભુત જીવન જીવી ગયા છે. અને પોતાની ચિરંજીવી યશોગાથા દ્વારા અન્ય મુનિજનેને શુભ અનુકરણનું દષ્ટાંત આપી ગયા છે.
તેઓ શાન્તભૂતિ, બાલબ્રહ્મચારી અને તપસ્વી આચાર્ય શ્રી વિજયકમલસૂરિના પ્રશિષ્ય હતા. પ્રસ્તુત વિજયકમલસૂરિ શ્રી બુટેરાયજી મહારાજના પ્રશિષ્ય તરીકે સુવિખ્યાત છે.
ધર્મચંદ્રજી તરીકે ટુંકમતની દીક્ષા લીધા પછી મૂર્તિપૂજા-ભક્તિનું વાસ્તવિક રહસ્ય સમજાતાં સંવેગી પક્ષમાં મળી જવું એ અસામાન્ય હૃદયબળની ખાત્રી આપે છે. આ પ્રસંગે પ્રચંડ આત્મવીયને ઉપયોગ કરવો પડે છે. અનાદિ મિથ્યાત્વી આત્મા અપૂર્વકરણ વડે આત્મવીય ફેરવી ગ્રંથીભેદ વડે જેમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. તેને જ લગતી લગભગ આ પરિસ્થિતિ ગણી શકાય. પૂર્વકાલીન સ્થાનકમાગી દીક્ષાગુરુઓના વિરોધને સામને કરીને જ પુરુષાર્થ વડે સંવેગ પક્ષમાં
For Personal & Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
-
આવી શકાય છે. સત્ય વસ્તુ જ્યારે આત્મ સાક્ષીએ બલવાન બને છે, ત્યારે સત્યની જાળ તેડી ફેડી નાંખતાં આત્માને વાર લાગતી નથી.
શ્રી વિજયધર્મસૂરિના સ્નેહી અને સહાયક તરીકે બનારસ જેવા દૂરના પ્રદેશમાં વિહરી જ્ઞાનાધ્યયનની જિજ્ઞાસા તૃપ્ત કરવા સતત શ્રમ કરવો એ એમની ભદ્ર જ્ઞાનપિપાસા સૂચવે છે. ભાવચારિત્રને સ્પર્શવા પૂર્વે સ્થાનકમાર્ગી સંપ્રદાય તજી મૂતિપૂજન સ્વીકાર દ્વારા પ્રભુભક્તિ તરીકે દર્શન પ્રાપ્ત કર્યું ત્યારપછી કાશીમાં વ્યાકરણ, ન્યાય અને આગમીય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ત્રણ વર્ષ સતત પ્રયત્ન કર્યો એ રીતે નશાનચારિત્રા મોલમા એ સૂત્રની સાર્થકતા સિદ્ધ કરી.
પાલીતાણામાં ૧૯૯૯ ના જેઠ માસમાં મધરાતે ભયંકર જલપ્રલય થ; અનેક મકાને પડી ગયાં; આખું ગામ જળબંબાકાર થયું; મનુષ્યો તથા પશુઓ તણાવા લાગ્યાં; તે વખતે શ્રીમદ્ ચારિત્રવિજયજીએ નિદ્રા ત્યજી વિચાર્યું કે મનુષ્ય અને પશુ સેવાને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયેલ છે, તે સંપૂર્ણ શક્તિ વાપરી સાર્થક કરી લઉં. ત્યાર પછી તરતજ બેડીંગના મકાનમાંથી સામેના દવાખાનાના સ્ત સાથે દોરડાં બાંધ્યાં. અથાગ બળ વાપરીને દરેક મનુષ્ય કે પશુઓને પકડી પકડી મકાનમાં ઉતાર્યા અને જીવસટોસટનું સાહસ ખેડીને લગભગ ત્રણ મનુષ્ય તેમજ તેટલા જ પશુઓને અભયદાન આપ્યું. આ દષ્ટાંતથી એમના આત્માને જીવદયા ગુણ કેટલાક વિશાળ પ્રમાણમાં ખીલ્યા હશે તે સમજી શકાય છે. તે વખતે તેઓશ્રી એવા તર્કવાદ કે વિચાર પરંપરામાં રહેતા પડ્યા કે સર્વ વિરતિધર સાધુ સચિત પાણીને સ્પર્શ કરી શકે કે કેમ ? આ સાધારણ પ્રસંગમાં તો નફા તટાને હિસાબ કરતાં પંચેન્દ્રિય મનુષ્ય અને પશુદયા મુખ્ય હતી. અને સમયને ઓળખી તે ગુણને બરાબર ખીલવી બતાવ્યું; આ અદ્ભુત રોમાંચક પ્રસંગ છે. એમને આત્મા કાકેટીઆ શરીરમાં હોવા છતાં કેટલે દરજજે વિકાસ પામેલે હતો તેની આપણને અલ્પ નજરે કાંઈક ઝાંખી થઈ શકે છે.
એમના આ ઉચ્ચ સ્વાર્પણના આંદોલનોથી આકર્ષાઈ તે વખતના પાલીતાણા સ્ટેટના એડમીનીસ્ટ્રેટર મેજર ઑગ સાહેબે એમના સેવાભાવને પીછા. એમની ઉચ્ચ મનુષ્ય અને પશુદયાની પ્રશંસા કરી અને સ્ટેશન ઉપર જૈન ગુરુકુલ માટે વિશાળ પ્રમાણમાં જમીન નજીવી કિંમતે આપી અને એ રીતે પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું.
For Personal & Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
મેડીકલ ઓફીસર ડે. પદમશીભાઈ અરદેશર
ન્યાયમૂર્તિ શ્રીયુત નારણદાસ કાલીદાસ ગામી
પોલીસ સુપ્રીટેન્ડેન્ટ શ્રીયુત નાથાલાલભાઈ
પાલીતાણા રાજ્યના ત્રણ ધર્મપ્રેમી અધિકારીઓ
For Personal & Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રીમન્ના આંતરજીવનમાં એક દૃષ્ટિપાત
સંવત ૧૯૬૮માં શ્રી સિદ્ધક્ષેત્રમાં બેડિંગની સ્થાપના તેમના હાથે થઇ. તે માટે જે પ્રસંગ નિમિત્તભુત થયા તે પણ હૃદયદ્રાવક હતા; કચ્છમાં ભયંકર દુષ્કાળ હતા; એક ડાસા કચ્છમાંથી નીકળી પેાતાના બે પુત્રા સહિત પાલીતાણે ઉદરનિર્વાહ અર્થે આવેલા. ભિક્ષા માંગવાથી ઉદરપૂતિ ન થઈ તેથી પ્રસ્તુત બન્ને બાળકાને મહારાજ શ્રી ચારિત્રવિજયજીને સાંપીને ગદ્ગદ્ કઠે કહ્યુ', કે ‘મહારાજ શ્રી ! મારાં બે બાળકાને સાચવેા અને તેમના જીવનનું રક્ષણ કરો.’ આ સાંભળીને મહારાજજીએ મને બાળકોને પેાતાની પાસે લીધાં અને આવાં અનેક ખાળકા કેળવણીના લાભ લઇ, જીવનસાકતા કરી, સ્વાવલંબનવાળા અને અને જૈનધમ માં સ્થિર થઈ જેનષ્ટિને અજવાળે તે ખાતર, ઑડિંગની સ્થાપના શુભ
તે કરી, એ મંગલમુહૂર્ત એવું સલ બન્યું કે, ભવિષ્યમાં તે ખૉર્ડિંગ ગુરુકુલ રૂપે બની ગઈ-પલટાઈ ગઈ. જ્યાં અત્યારે લગભગ દોઢસા વિદ્યાર્થીઓ શારીરિક, માનસિક, ધાર્મિક અને તપામય જીવનની તાલીમ લઈ રહ્યા છે. અને જે સ્થળે લગભગ એક લાખ રૂપિયાનાં ભિન્ન ભિન્ન વિસ્તીર્ણ મકાને ઊભાં થયાં છે. જેમાં પ્રાર્થનામંદિર, ધ્યાનમંદિર, ભેાજનાલય, વિદ્યાર્થીભુવન, સ્કૂલ વિગેરેને સમાવેશ થાય છે, શેઠ જીવણચંદ્ર ધરમચંદ, શેક્કીરચંકેસરીચ, શેઠ લલ્લુભાઈ કરમચંદ અને ગાંધી વ@ભદાસ ત્રિભુવનદાસ વગેરે તેમના સચાલ કે તરફથી ભવિષ્યની ઉન્નતિ માટે વિશેષ પ્રયાસેા ચાલૂ છે.
તીરક્ષાના પ્રસંગમાં પણ તેમણે યથાશક્તિ ખારોટના ઝગડા પ્રસંગે ભાગ ભજવી તી ભક્તિ પ્રદશિત કરી હતી. અને એ દ્વારા આત્માના વિકાસક્રમ ( Evolution theory) સાધ્યા હતા.
એમના એ શિષ્યા, કે જેઓ પ્રાથમિક અવસ્થામાં ખૉડિંગના વિદ્યાર્થીઓ હતા; તે મુનિજીવનમાં તેમના શિષ્યા શ્રી દનવિજયજી અને શ્રી જ્ઞાનવિજયજી તરીકે થયા. પાછળથી મુનિ ન્યાયવિજયજીના શ્રી દનવિજયજીના શિષ્ય તરીકે ઉમેરા થયા. આ વ`માન વિદ્વાન્ ‘મુનિ-ત્રિપુટી' પેાતાના ગુરુએ ઉછેરેલા જૈન ગુરુકુલ રૂપી કલ્પવૃક્ષને તનમનથી પદ્મવિત રાખવા સતત પ્રયાસ સેવી રહી છે. એમના ગુરુની પ્રતિકૃતિની સ્થાપના દ્વારા ચારિત્રમંદિર અનાવવાની અભિલાષા રાખે છે. પ્રસ્તુત ગુરુકુલની ઉન્નતિનુ અનિશ ચિંતન કર્યા કરે છે. નહિ, પરંતુ તે રચનાત્મક દૃષ્ટિબિન્દુવાળા ( Constructive point of
For Personal & Private Use Only
એટલું જ view )
૧૭
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૮
હાઇ, પ્રસ્તુત પ્રસંગે સાધુસમાજ અને શ્રાવકસમાજમાં વધી ગયેલા કુસંપમાં ઈંધન નહિ નાખતાં, ઉલટું તે કેવી રીતે શાન્ત થાય, તે માટે ‘રેડસીગ્નલવાળી’ અપીલેા બહાર પાડયે જાય છે.
શ્રી ચારિત્રવિજય
શ્રીમદ્ ચારિત્રવિજયજીના સમગ્ર જીવન તરફ દૃષ્ટિપાત કરતાં, ગૃહસ્થાવાસમાં કચ્છમાંથી મુંખઈ વ્યાપાર અર્થે એશ્રી સાહસ કરીને ગયા. એ બાળપણથી જ તેમની હિમ્મતવાળી પ્રકૃતિનું સૂચન હતું. એટલુ જ નહિ પરંતુ સ્વકુટુમ્બી ૧૭ મનુષ્યા સુખઈમાં પ્લેગના ભાગ થઇ મરણને શરણ થયાં. એ પ્રચ ́ડ હૃદયબળ વડે સહન કરી, સસારનાં અધનાને લાત મારી મેાહની જજીર તેાડી દીક્ષિત થયા. તેમને પણ પ્લેગ થયેલા; પરંતુ ચારિત્રમેાહનીયના સચે।પશમને ઉદય ભવિષ્યમાં નિયત હતા; જેથી ખચ્યા અને વૈરાગ્યરગથી રગિત થયા.
આધાત પણ
એમના જીવનપલટા આકસ્મિક ન હતા; પરંતુ હૃદયના વૈરાગ્યર‘ગથી વાસિત થયા હતા. એમનું હૃદય ઊંડા ઉતરીને અવલેાકવું એ મારી શક્તિની બહારના વિષચ છે. છતાં તેની મૂક શાસનસેવા, જીવદયા વિગેરે તપાસતાં એમના હૃદયની વિશાળતાના અચ્છા ખ્યાલ આવી શકે છે.
Life is service, life is sacrifice અર્થાત્ જીવન એ સેવન છે. જીવન એ સ્વાપણુ છે. એ ઉક્તિને તેઓશ્રીએ સાર્થક કરી બતાવી છે. બાકી જેની પ્રાપ્તિમાં મનુષ્ય પેાતાના જીવનની સફળતા અને કૃતાતા સમજતા હાય, તથા જેની અપ્રાપ્તિ કરતાં પણ પ્રાણાપણુ વધારે ઇષ્ટ ગણુતા હોય તે તેના જીવનની ભાવના ( Ideal ) થઈ કહેવાય. એ ન્યાયે એમનું ટૂંકું પણ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉચ્ચ જીવન વ્યતીત થયું છે. એમણે સવ–વિરતિ જીવનનું ઉચ્ચ સાફલ્ય પેાતાની શક્તિઓના શ્રેષ્ઠ વ્યયમાં સાધ્યું છે, નહિ કે પેાતાની કીતિ અથવા અન્યના ઢાષા શેાધવામાં,
એમની સાથેના વ્યક્તિ તરીકેના સામાન્ય પરિચયમાં હું આત્મ્યા હતા. એમનું શાસ્ત્રીય જ્ઞાન કેવું અને કેટલુ હતુ તે અનુભવગમ્ય થયું નથી. એમણે લેખા અથવા વિદ્વતાથી ભરેલાં પુસ્તકા લખ્યાં નથી. પરંતુ બુદ્ધિ કરતાં હૃદય ચડિયાતું છે, એ એમણે ચારિત્ર જીવનમાં પ્રગટ રીતે ખતાવી આપ્યું છે. સેવાને પેાતાની આધ્યાત્મિક ક્જ સમજી (Inspired by the spiritual sense of duty) કટોકટીના પ્રસંગે મનુષ્ય અને પશુદયા એ એમના અહિંસામય શુદ્ધ બ્ય
For Personal & Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દના આંતરજીવનમાં એક દષ્ટિપાત
પરાયણ જીવનની પિછાન કરાવે છે. વિદ્યાથીઓના કલ્યાણ સંબંધમાં એમની ભાવના એવી જવલંત હતી કે ઉગતા બાળકોનું ધાર્મિક જીવન ઉન્નત કરવા માટે એમને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કેળવણીની જરૂર છે એ એમણે અમલમાં મૂકીને કરી બતાવ્યું છે. એમના વાવેલાં બીજમાંથી ફળો તૈયાર થાય તે પૂર્વે તેઓશ્રીને આત્મા સં. ૧૯૭૪ માં લગભગ ૩૪ વર્ષની વયે ટ્રેક પણ ઉન્નત જીવન પૂરું કરી આ સ્થલ દેહમાંથી ચાલ્યો ગયે; એમને અમર આત્મા સાધુજીવનને ઉચિત પંડિતમૃત્યુ વડે શુભભાવનાના બળને સાથે લઈને દેવગતિમાં ગયેલ જ હશે, એમ માનવા આપણને એમના જીવનકળાના રંગ પ્રેરે છે. ઉદાત્ત, વિશાળ અને કલ્યાણકારી ભાવનાભર્યું એમનું ચારિત્રમય જીવન અન્યને દષ્ટાન્ત રૂપ હોઈ પિતાની સૌમ્ય પ્રભાથી વિરાજિત અને ચિરસ્મરણીય થઈ ગયેલું છે. અને સતિ જેડધિ રમના ગર્ એ ઉકિત સાર્થક કરી રહેલું છે. અસ્તુ.
વિ. સં. ૧૯૮૮, આરિવન, પર્ણિમા.
For Personal & Private Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
જીવનના ચમકાર અને ચમત્કાર
લેખકઃ-માસ્તર ઉમેદચંદ્ર અમીચંદ, જેસર,
દરેક સામર્થ્યશાળી આત્મા માટે ઘણે ભાગે બને છે તેમ, તેમની પાછળ એક ચમત્કારની દુનિયા ઊભી થાય છે. સામર્થ્ય હોય ત્યાં ચમત્કાર હોય જ, એવી એકાન્ત વ્યાપ્તિ નહાવા છતાં, સસારના ઘણા જીવા આ ચમત્કારમાં જ સામર્થ્ય નિહાળવાના રસિયા હોય છે, અને તે જ કારણે આજ સુધીમાં આવી દંતકથાઓ લોકસાહિત્ય કે લેાકકથાઓને નામે એકઠી કરી સંગ્રહવામાં આવી છે. ઇતિહાસના પૃષ્ઠો પર ન આવેલી, અંતેવાસી કે અતિ પરિચય ધરાવતા માનવીઓના ભેાળાં હૈયાંઓમાં સધરાયેલી આ દંતકથાઓ પણ કેટલીક વાર ઇતિહાસ જેટલી જ આધારભૂત બને છે.
ges
આ ચમત્કારની દુનિયાનેા ઉદ્ભવ જીવનના અજબ એવા ચમકારામાંથી જ જન્મે છે. અને એ જ ખાતર ચમકાર અને ચમત્કારને એક જ પ્રકરણમાં સામેલ રાખવામાં આવે છે. ન લેખક કે ન પ્રચકાર, એવા ભકત હ્રદયને હાથે ચીતરાયેલ આ પ્રસંગેા પાઠકોને જરુર એ મહાપુરુષની વધુ પીછાન કરાવવા મદદગાર નીવડશે.
સંપાદક
ગુરુ
રુ મહારાજશ્રીને ઉ. યશેાવિજયજી મહારાજશ્રી ઉપર અટલ શ્રદ્ધા હતી અને દરેક સંકટની પ્રાથમિક ચેતવણી તેમના તરફથી મળતી, તેમ તેઓ માનતા. ઘણી વાર તેઓને સ્વપ્નમાં આવી નિય રહેવાનું કહી જતા. અત્યારે પણ ગુરુકુળના કાકર્તાઓને એ વિશ્વાસ છે કે ગુરુકુળને કાઇ દિવ્ય મદદ છે.
ખરેખર, તેઓશ્રીમાં શાસનસેવાની ધગશ સાથે વચનસિદ્ધિ પણ હતી. મને સાંભરે છે કે ઉક્ત સંસ્થાના મેનેજર ઝવેરચંદ માધવજી હતા. તેમના લગ્ન થયાં ઘણા સમય વ્યતીત થએલ. લગભગ આઠ દસ વર્ષ થએલ. પેાતાને સંતાનપ્રાપ્તિ થવાની આશા છેડેલ. એવામાં એક સમયે પોતે ( શેઠ આસમાન
For Personal & Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
જીવનના ચમકાર અને ચમત્કાર
#
જમાલના ) બહાદુર બીલ્ડીંગમાં બગીચા તરફના એક ઓરડામાં બેઠા નામું લખતા હતા. ચેપડા સામા પડેલા હતા. તેવામાં આ મહાત્માએ એક નવ સુંદર ( ગલુડિયું ) કુતરાનું બચ્ચું દર્શાવી ઉક્ત મેનેજરને કહ્યું, કે “લે આ દીકરો! દીકરો દીકરો શું કરે છે. જા ! એને નવરાવી ધવરાવી સારી રીતે દૂધ પાજે, ને તેનું પાલન કરજે.” એમ થોડોક સમય સુધી કર્યું. ત્યારબાદ પિતાને ઘેર પણ ગુરુદેવના વચનને પ્રકાશ જણાવા લાગ્યો ને નવ માસે તેમને ઘેર પુત્રરત્ન પ્રાપ્ત થયું. અત્યારે તે જ બાળક ઉક્ત સંસ્થામાં અભ્યાસ કરે છે.
વિ. સં. ૧૯૬૯માં બહાદુર બિલ્ડીંગમાં શ્રી. ય. વિ. જૈન પાઠશાળા સ્થાપી. ત્યાર પછી તે પાઠશાળાની સ્થિતિ ડામડાળ થઈ ગઈ. મેનેજરે સાંજે આવી ગુરુજીને કહ્યું, કે આજે સીલીકમાં કંઈ નથી. રાત્રી વીતી ગઈ. સવારે ગુરુદેવે ઉઠતાં સાથે જ કહ્યું, કે “ભાઈ આજેજ રૂા. ૧૮૧૩ નું મનીઓડર આવશે. ફિકર કરીશ નહિ. મનીઆરડર રવાના થઈ ચુક્યું છે.’ બન્યું પણ એમ જ. પોસ્ટમેન આ ને કહ્યું કે આજે રૂા. ૧૮૧)નું મનીઓરડર છે તેમ કહી રૂા. ગણી આપ્યા.
ત્યારબાદ આ સંસ્થા સ્ટેશન પરના સામેના મકાનમાં આવી ત્યારે પણ મેં નજરે જેએલ છે કે એક વેળા આ સંસ્થા નાણાં પ્રકરણમાં ઘણી દુઃખી સ્થિતિમાં આવી. અનેક કષ્ટો વેઠવાં પડ્યાં. એક રાતી પાઈની પણ આવક નહીં અને કીકીદાર આવી ગુરુ મહારાજને કહે કે “સાહેબ! હવે આપણી સંસ્થાને નામે–ખાતે કઈ માંડે તેમ નથી. કેઈ ઉધારે માલ આપતું નથી, અને બજારમાં રૂપીયા બસો ચુકાવાના છે; અને લેણદારે બુમ પાડે છે. એક પાઈ પણ સીલકમાં નથી, બજારની લેવડદેવડના પૈસા કયાંથી ચુકાવવા?” ત્યારે મહારાજ સાહેબ તેને હીંમત આપતા ને કહેતા કે “જા, ચિંતા મત કર, કાલે બધું ઠીક થઈ જશે. સત્યની પ્રવૃત્તિને કદી આંચ આવતી નથી.” અને તે જ પ્રમાણે બન્યું હોય.
જે સમયે આ સંસ્થા મુંબઈ જનરલ કમીટીને હાથે સેંપી, તે સમયે એમ બનેલ કે આ સંસ્થાના મેનેજરને તથા પં. ત્રિભુવનદાસભાઈને મુંબઈ શ્રીયુત શેઠજી સાહેબ જીવણચંદભાઈ ધરમચંદે કમીટીના બંધારણ માટે બોલાવેલ. તે વખતે નવું બંધારણ ઘડતા લગભગ કાંઈક સમય થએલ, ને મુંબઈ
For Personal & Private Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
તફથી પત્રવ્યવહાર પણ બિલકુલ નહીં. એવા સમયે બપોરના ગુરુમહારાજશ્રી બધા બાળકોની વચમાં બેઠા હતા. ત્યાં પિતે ઓચીંતા બોલ્યા કે “છોકરાઓ આજે કમીટીનું બંધારણ ઘડાઈ જવાને તાર આવશે. ત્યાં બન્યું પણ એમ. તે જ દિવસે સાંજના ચાર વાગે સમાચાર મળ્યા કે કમીટિ બંધાઈ ગઈ છે. એ સમયે સ્વપ્નમાં ખ્યાલ નહિ કે કાગળ પણ આવે !
ગુરુમહારાજ સ્થાનકમાગીના સાધુ હતા, ત્યારે તેમને અંજારમાં એક રાત્રે સ્વપ્ન આવ્યું કે, પોતે મુંબઈમાં ગાડીજીના મંદિરમાં ગયેલ છે. ત્યાં એક વિમાન આવ્યું જેની ઉપર બેસી દેવલોકમાં ચાલ્યા ગયા. બસ, આ સ્વપ્નની રાત પરી થતાં જ સવારે વડીલ સાધુને સ્વપ્ન કહી સંભળાવ્યું. વડીલે ઉત્તરમાં ટાલમદુલ કરી, પણ ગુરુજીએ મનમાં નક્કી કર્યું કે-આત્મ કલ્યાણ માટે જિનભૂતિ જરૂરી છે, એટલે બીજા દિવસથી જ સ્થાનકમાર્ગી સાધુના વેશમાં જ તેને મંદિરમાં જવા આવવા માંડ્યા. પરિણામે આત્માને સત્ય જ્ઞાન થયું. સંવેગી માગને સ્વીકાર કર્યો અને મહાન પ્રભાવિક થયા. તેમના સ્વજ્ઞાનની પ્રાપ્તિ દીપક સ્વસ્તિક વગેરે નિશાનીઓથી નિશ્ચિત છે.
વચન સિદ્િધના તે અનેક અનુભવો થયેલ છે.
એકવાર મોરબીના જૈને આવીને કહ્યું, કે “મહારાજ! તનતુંડ મહેનત શા માટે કરે છે, એક સાંધે ત્યાં તેર તૂટે એમ સંસ્થા કયાં ચાલવાની છે?” ગુરુમહારાજે ઉત્તર આપ્યો કે “મહાનુભાવ! તને મારા શરીર માટે લાગી આવે છે, મને સંસ્થા માટે લાગી આવે છે. તું ડાયરીમાં લખી રાખજે કે આ સંસ્થાને અંશ પણ નુકશાન થવાનું નથી.” આ શબ્દોની સત્યતા આજે જગજાહેર છે.
વિ. સં. ૧૯૯ના જેઠ માસમાં પાલીતાણામાં હોનારત થઈ. ત્યારે રાત્રે માસ્તરે ગુરુ મહારાજશ્રીને કહ્યું: “આ બાળકનું શું કરશે? મકાન ધસી પડશે. બચવું પણ મુશ્કેલ છે! “ગુરુમહારાજે તરત જ જણાવ્યું કે એક પણ વિદ્યાર્થીને નુકશાની થવાની નથી. એની સહાય માટે પૂજ્યપાદ યશોવિજયજી ઉપાધ્યાયજી ઉભા છે બધાને ઓરડામાં સુવાડી દો.” ( આટલું હોવા છતાં વિદ્યાર્થીઓને રક્ષણ માટે સાંકળો વગેરે સગવડે તિયાર રાખી હતી.)
For Personal & Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
E
જીવનના ચમકાર અને ચમત્કાર
વિ. સં. ૧૯૭૧ માં પાલીતાણામાં પ્લેગ હતે. ગુરુમહારાજ તથા ઉક્ત સંસ્થા શ્રી ટાણા મુકામે હતા. ઓચીંતા ચદશની સવારે ઊઠીને પાલીતાણા તરફ વિહાર કર્યો. મેનેજરે પુછ્યું કે “આમ એકીલા કયાં ચાલ્યા ” ગુરૂમહારાજે કહ્યું કે “પાણીતાણામાં યાત્રાળુઓને હેરાનગતિ થઈ છે.” એમ કહી પોતે પાલીતાણા આવ્યા. અહીં તપાસ કરી તો પાલીતાણામાં યાત્રિકોને યાત્રા માટે ન આવવા દેવાની નેટીસ નીકળી ચુકી હતી. તેમાં આ. ક. પેઢીના મુનીમે માત્ર પુનમે યાત્રિકોને આવવા દેવા માટે એગ્ય મહેનત કરેલ જે નિષ્ફળ ગઈ હતી. ગુરુમહારાજે અત્રે આવતાં જ પોલીસ સુપ્રી. નાથાલાલભાઈ તથા મેંજર સ્ટ્રોંગને મળી યાત્રિક આવે, ગુરુકુળના મકાનમાં ઉતરે, ગામમાં આવ્યા સિવાય બારેબાર રસ્તેથી યાત્રા કરી ચાલ્યા જાય એ બંદોબસ્ત કરાવ્યો.
વિ સં. ૧૭૪ની સાલમાં આસો વદીરના દિને મહારાજે અંગીયાકરછના સંઘને બોલાવ્યો અને એકત્ર કરીને કહ્યું કે હવે હું આઠ દિવસને મહેમાન છું. તમે ગભરાશે નહિ. મારા શિષ્યોને મારા ગુરુ પાસે પહોંચાડી દેશે.” આ સમયે મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી તથા મુ. મ. શ્રી જ્ઞાનવિજયજીને એન્ફલ્યુએન્ઝાનું જોર હતું. મુનિ ન્યાયવિજયજી તંદુરસ્ત હતા. તેમણે કહ્યું: “સાહેબ ! આપને કે થવાનું નથી.” ગુરુમહારાજે જણાવ્યું કે “મહાનુભાવ! તું બાળક છે, ન સમજે.” બરાબર આસો વદ ૯ ની રાત્રે એક વાગે સ્વર્ગપ્રયાણ કર્યું.
આજ આસો વદ ૯ ના સવારે ભૂજથી ડે. દુલેરાય આવી પહોંચેલ. તેજ વખતે મુનિ ન્યાયવિજયને એપેડિક્ષ ઉપડયું. ગુરુ મહારાજે દાક્તરને કહ્યું કે પહેલા ન્યાયવિજયજી પાસે જાઓ. ત્યાં જ તમને સફળતા મળશે. ડૉકટરે શ્રી ન્યાયવિજયજી પાસે આવી શરીર તપાસી મોરફીયાનું ઈન્જકશન આપ્યું. પછી ગુરુમહારાજ પાસે આવ્યા. તેમનું શરીર તપાસ્યું. દવા લેવા સૂચવ્યું. ગુરુમહારાજે ઉત્તર આપ્યો કે
એક દિવસ સારૂં શા માટે વિલાયતી દવાથી દેહ ભ્રષ્ટ કરું ! એ નહી બને.” સંઘને ગુરુમહારાજશ્રીનું આસો વદ બીજે કહેલ વચન યાદ આવ્યું. અને દવા લેવા માટે બહુ આગ્રહ કર્યો નહિ. સંઘને નકકી હતું કે આજની રાત પસાર થઈ તે કાલે ગુરુમહારાજને વિના દવાએ જ આરામ થનાર છે.
For Personal & Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
આવા ઘણા ઘણા પ્રસંગે આવેલ ત્યારે મને પણ ચેકકસ થતું કે આ મહાત્મા કોઈ અજબ ચમત્કારિક છે, નહીંતર આમ કેમ બને? ખરેખર શુદ્ધ વૈરાગ્ય, શાસનસેવાની ધગશ, શાસન પ્રત્યે પ્રેમ અને અલૌકિક શ્રદ્ધાના બળે તેઓ મહાત્મામાં વચનસિદ્િધને પ્રભાવ તો હતો જ.
વિ. સં. ૧૯૬૮ ના ચોમાસામાં પાઠશાળા દયાળજી સુખડીયાના મકાનમાં હતી. ગુરુજી પણ ત્યાં જ હતા. એક દિવસે સાંજના પોલીસે આવી ગુરુ મહારાજને કહ્યું કે
આપને કાલે ફોજદાર સાહેબે બેલાવ્યા છે. ત્યારે ગુરુજીને લાગ્યું કે પાઠશાળા સંબંધીનું કંઈ કામકાજ હશે. ચાલ જઈ આવું. ત્યાં ગયા અને કહ્યું કે શું કામે મને તેડાવેલ છે ?
ફોજદારે હસીને કહ્યું - આ તમારા જૈન છે. ફરીયાદ કરે છે કે મને મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજીએ મુઠ મારી છે.
ગુરુમહારાજે અટ્ટહાસ્ય કર્યું ને મુઠ દેખાડવા સાથે કહ્યું કે, “અત્યારે હ તો સાધુ એટલે કેઈને મારવાની પ્રતિજ્ઞા છે, પણ હું જે કોઈને આ સૃષ્ટિ મારું તે તમારી પાસે ફરિયાદ આવવા અગર જીવતે જ રહેવા ન પામે. આ સિવાય બીજી મુઠબુઠ કંઈ હું જાણતો નથી!
વિ. સં. ૧૬૯ માં એક ભાઈએ આવી ગુરુ મહારાજને કહ્યું કે, બાવા આ મહુલી કેટલા દિવસ ટકશે? (પાઠશાળા કયાં સુધી ચાલશે ?) ગુરુદેવે હસમુખે ચહેરે જણાવ્યું કે આ મઢુલીના પાયા શાસનપ્રેમ રૂપી સીસું રેડી પાકા કરેલ છે, અર્થાત શીસું પાયું છે. આ બાવો દેહ વ્યાપી છે ને મહુલી બ્રહ્માંડ વ્યાપી છે. તેની સુગધ દશેદિશામાં ફેલાશે. એ મઢુલી છે માટે અમર બનશે.”
ગુરુ મહારાજને વિ.સં. ૧૯૬૯માં છગાઉની યાત્રામાં પ્રદક્ષિણા કરતાં પડી જવાથી છાતીનું દરદ લાગું પડયું હતું. દરદ ઠંડીમાં પીડા કરતું હતું. એકવાર એવી તબિયત બગડી કે ૧૦૫ ડીગ્રી તાવ આવી ગયે. ડે. પદમશી અરદેશર તથા કનૈયાલાલ ભાઈએ ત્રણ કલાક ઊભા રહી ગુરુ મહારાજશ્રીને આરામ કર્યો. ત્યારબાદ તેઓ ગુરુ મહારાજશ્રી પાસે અવારનવાર આવ્યા જ કરતા. એક વખત સ્ટેશન પરના મકાનમાં
For Personal & Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
gen
આચાર્ય
શ્રી વિજય કમલસૂરીશ્વરજીના પ્રમુખપદે વડાદરા ખાતે મળેલ તપગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી મહારાજ ( મુક્તિવિજયજી ) ના સાધુસમુદાયના સંમેલન વેળાની સમૂહછબી.
For Personal & Private Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
જીવનના ચમકાર અને ચમત્કાર
૨૫.
પણ છે. પદમશીભાઈ પિતાનાં પત્ની સાથે દર્શને આવેલ. વાર્તાલાપ ચાલતો હતો. ડેકટરે મજામાં કહ્યું, કે “માફ કરજો. આપ જેવા મહાત્માઓને પણ રોગ આવે છે. આપની દવા હું કરું કે આપ મારી દવા કરે?” “ગુરુ મહારાજશ્રીએ કે ઉત્તર વાળ્યો કે “ભૂમિ ખેડૂત પાસેથી ધાન્યનું ફળ લે અને કણસલું આપે, આ તે જાહેર વ્યવહાર છે.”
એક વખતની વાત છે. તેઓશ્રી પાઠશાળા માટે ઉપદેશ આપતા હતા. ત્યાં એક શ્રાવકે બીડી સળગાવી અને બબડ્યો: “શું આ સાધુ છે? છોકરા, છોકરા ને છોકરા ! એને છોકરાનું શું કામ છે? હું તે આવાને વહોરાવું પણ નહીં !”
ગુરુજીએ કહ્યું – મારી પ્રત્યે અણગમો હોય તો રોટલીના ટુકતા ના આપતા ! પણ આ બાળકેએ તમારું શું બગાડયું? આ પછી તેને સુંદર ઉપદેશ આપ્યો. શ્રાવકે હસતે મુખે પાઠશાળા માટે મદદ આપી
પછી શ્રાવકે કહ્યું, કે “સાહેબ વહોરવા પધારે.” ગુરુજીએ હસીને કહ્યું કે “તારી નહીં વહેરાવવાની પ્રતિજ્ઞા ભાંગી જશે.” અને તેને ત્યાં વહેરવા પધાર્યા!
- ગુરુ મહારાજ વિહાર કરતા એક વખત સામખીયાળી ગામે ગયા. બે દિવસ વ્યાખ્યાન વાંચેલ નહિ, તેવા અરસામાં એક સ્થાનકવાસી શ્રાવિકાએ કહ્યું, કે “મહારાજ ભણે લાગે નઈ.”
ગુરુ મહારાજે ત્રીજે દિવસે વ્યાખ્યાન આપ્યું અને સભામાં બેઠેલ શ્રાવકશ્રાવિકાદિ મુગ્ધ બન્યાં અને બોલવા લાગ્યાં, કે “આ તે પંડિત છે, વિદ્વાન છે. હવે આપણે સંઘ એકઠો મળી, મહારાજને રહેવાની વિનંતિ કરો.” તે સમયે સ્થાનકમાર્ગી બાઈ બેલી કે, “અહે હે ! મહારાજ ભણ્યાં છે શું કાંઈ?”
મહારાજશ્રીએ કહ્યું, કે “માજી ! તમે મોટાં પરીક્ષક છે! હું તે કંઈ ભર્યો નથી.”
સં. ૧૭૩ માં એક ગૃહસ્થ પિતાની ધર્મશાળામાં પાઠશાળાની ટીપ બંધ કરેલ. કર્મસંગે ઘોઘાવાળી ધર્મશાળા પાસે ગુરુજી મળ્યા. પૂ. દશનવિજયજી તથા ૫. જ્ઞાનવિજયજી પાછળ જ હતા. ગુરુજીએ તેમની દાઢી પકડી કહ્યું: “ભાઈ ! પાઠશાળાની ટીપ કેમ બંધ કરી છે?” તે ભાઈ ગભરાઈને બોલ્યાઃ “અરે! ચારિત્રવિજયજી!
For Personal & Private Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
૨૬
ઊ
હું હું. ..મદદ બંધ કરું કે?' મહારાજશ્રી હાસ્યથી ખાલ્યા : ‘યાદ રાખજે ! ચારિત્રને હડા માર! ખુલ્લે શીર તારી સન્મુખ ઉભા છે તે સહન કરી લેશે, પણ સસ્થામાં પથરા શા માટે રેડવા છે ? ચારિત્રવિજય એ સહન નહીં જ કરે! ત્યાર પછી એ ભાઈને ખરાખર હૃદચમાં લાગી આવ્યું ને સસ્થાને મદદ આપવા તરત પેાતાના ભક્તજનાને તાર કર્યાં ને કહેવરાવ્યું કે ‘સંસ્થા સારા પાયા ઉપર ચાલે છે—વિદ્યાથી એ ૫શુ ૪૦ થી ૫૦ છે. માટે એ ખાતાને તાકીદથી મદદ ચાલુ કરી દેશે !'
'
એક વખત માળીયાનરેશે ગુરુમહારાજશ્રીને રાજમહેલે પધારવા નિમ ત્રણ કર્યું. ગુરુમહારાજ સહશિષ્ય ત્યાં ગયા. પ્રથમ તે તેમણે પેાતાની પૂજા દેખાડી. જેમાં જિનેશ્વરદેવના ફોટા વગેરે હતા. પછી એક સ્થાન પર બેઠા. રાજાએ એકવાર ટીંખળમાં કહ્યુ, કે ‘મને....... માઢું જોવું ગમતું નથી !' ગુરુ મહારાજે કહ્યું: ‘તે આસમાજીના સહેાદર છે એટલે સ્વામીનારાયણને તેનું માઢું જોવું ન જ ગમે ! ' પછી મીજી કેટલીક વાતચીત ચાલ્યા પછી ગુરુ મહારાજ ચાલ્યા. ઉઠતાં ઉઠતાં રાજાજીએ બુદ્ધિની તીક્ષ્ણતા જોવા માટે જ ફરી એ જ ઉચ્ચાર કર્યો: માઢુ દીઠે ગમતું નથી.' ગુરુ મહારાજે હાસ્યથી કહ્યું કે—માઢું ખાંધ્યું છતાંય ડુંગળીની વાસ આવતી હશે ! નાસિકા શક્તિ તેા તીવ્ર લાગે છે ?' રાજાએ મીઠું હાસ્ય કર્યું. ગુરુ મહારાજશ્રીના ચરણે સ્પર્શ કર્યાં.
શ્રી ચારિત્રવિજય
વડાળા પાસેના ગામમાં એક જૈન હતા. જિન મૂર્તિના કટ્ટો વિધી. તેને એક શ્રાવકે વેશ્યાપુત્ર કહીને આલાબ્યા ને આ ઝઘડા ગુરુમહારાજ પાસે આન્યા. ગુરુજીએ તે જૈનને પૂછ્યું':—જ્ઞાતાસૂત્રમાં દ્રોપદીએ કરેલ જિનપૂજાને અધિકાર છે તે તે મૂર્તિ કાની હતી ?” તેણે ઉત્તર આપ્યા, કે તે જિનની-કામદેવની.’ ત્યારે કહ્યું, કે ‘જિન એટલે કામદેવ અને જૈન એટલે કામદેવના પુત્ર. વેશ્યાના પુત્ર એ તમે તમારે મેઢે જ સ્વીકાર કરે છે તે હવે ધ્યાન રાખશે! કે, જિનના અથ તીર્થંકર જ કરશે! કે તમેાન જૈન એટલે તીર્થંકરના પુત્ર કહી સૈા ખેલાવશે. મસ જાએ તમારા કજીએ પત્યેા.’
સ. ૧૯૭૪ ના મહા માસમાં મહારાજશ્રી લાકડીયા ગામે પધારેલા. લાકડી
For Personal & Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
જીવનના ચમકાર અને ચમત્કાર
યાના રાજા સાહેબ, ગુરુ મહારાજના વ્યાખ્યાનમાં હમેશાં આવતા. ચૌદશે શ્રાવિકાઓએ પૂછ્યું, કે મહારાજ સાહેબ, સાંજે માટુ પડિમણું કરાવશે। ?” ગુરુમહારાજે કહ્યું, કે 'તમને પ્રતિક્રમણ કરાવવાની અમારા ગુરુ મહારાજની આજ્ઞા નથી.' શ્રાવિકાએ કહ્યું, કે, ‘ પણ રાટલા તે અમારી પાસેથી લેવા છે ને !' ત્યારે ગુરુમહારાજે હાસ્યમાં કહ્યુ, કે ‘બહેન, રોટલી ચેાપડેલી આપતી હાય તે; લુખ્ખી આપજે. પણ અમારે તે ગુરુની આજ્ઞા પ્રમાણ છે.' આ ગામમાં ગુરુ મહારાજના ઉપદેશથી ઘર જૈન થયેલ છે. દેરાસર થઇ રહ્યું છે. સામખીઆળીના શ્રાવકે મુનિ દનવિજયજી તથા મુનિ જ્ઞાનવિજયજીની જે સ્થાનમાં દીક્ષા થયેલ તે આખુ ખેતર ગેાચર કરેલ છે.
66
આવી વચનસિદ્ધિ, નિર્ભીકતા ને વિનોદભર્યાં મહાત્મા મળવા દુલ॰ભ જ છે. આ સેવાભાવી સંતને મને પૂરતા પરિચય હતા. મને ખરેખર ધર્મનું ભાન કરાવી જ્ઞાનને રસ્તે દોરનાર એજ હતા. એ પૂજ્ય ગુરુદેવના જેટલા ગુણગાન કરું, તેટલા આછા જ છે. મહારાજશ્રીના અલૈાકિક ચુણા અને ઉજ્જવળ પ્રેમ યાદ આવતાં હૃદય ભરાઈ જાય છે. અંતમાં હું ખરા અંતઃકરણથી પ્રાથું છું', કે એ અમરઆત્માને શાંતિ મળેા ! તેમના ત્રણ શિષ્ય (ખાલબ્રહ્મચારી ત્રિપુટી) રત્ના શ્રીમાન્ મુનિ મહારાજ દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી, ન્યાયવિજયજી વગેરે શાસનસેવામાં ઉજજવળ કાળા આપી ગુરુવયના પંથે ચાલી ગુરુજીની નામના વધારી રહ્યા છે; એ જાણી કયા જૈનને હૃદયમાં આનંદની ભરતી નહિ આવે ?
For Personal & Private Use Only
૨૭
Page #165
--------------------------------------------------------------------------
________________
ગુરૂકુળના સ્થાપક
લેખક : શ્રીયુત ઝવેરચંદ માધવજી મદી. હાલમાં પાલીતાણા સ્ટેશન ઉપર હસ્તી ધરાવતા શ્રી યશોવિજયજી જેન ગુરુકુળના મુળ સ્થાપક મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી “કચ્છી એ નામથી પ્રસિદ્ધ છે. એ મહાત્મા ચારિત્રવિજયજી (કરછી) મૂળચંદજી મહારાજના સંઘાડામાં આચાર્ય વિજયકમલસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્ય જામનગરવાલા વિનયવિજયજી મહારાજશ્રીના શિષ્ય હતા. તેઓશ્રી સંવત ૧૯૬૭ ની સાલમાં પાલીતાણામાં આચાર્ય શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજના સાથે ચાતુર્માસ હતા. તેમણે ચોમાસું ઉતરતાં જ્ઞાનપંચમીને દિવસે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળાની સ્થાપના કરી. તે જ વર્ષના ફાગણ મહિના લગભગમાં કચ્છમાંથી આવેલ એક કચ્છી ડોસો શાહ નાથાભાઈ માંડન તેના -૭ વરસના બે છેકરા નામે લખમશી તથા વીરજીને લઈ પાલીતાણામાં પોતાનું ગુજરાન ચાલશે, તેમ ધારી આવેલે. કચ્છી ડોસા નાથાભાઈ પોતાના બે છોકરાને લઈ હંમેશાં ટલાટીએ યાત્રા કરવા જતો. બપોરે સૌ તલાટીમાં લાડુ જમતા આવે. સાંજના તો કોઈ કોઈ વખત જ જમવાનું બને. આજે સવારે તલાટીએ એક કે અરધે લાડુ મળે તે બીજે દિવસે સવારે એટલે કે વીસ કલાકને અંતરે પાછું નજીવું જમવાનું મળે. આવી રીતે આ છે તથા તેના બે બાળકે પોતાના દિવસે નિર્ગમન કરતા હતાં.
ઉપરાંત તલાટીથી આવતા ગૃહસ્થાના ટપા ગામમાં આવતા હોય તેની પાસે યાચના માટે પાછળ દોડતા આવે. પાઈ પૈસા લે ને આવી રીતે થોડા દિવસ ગુજરાન ચાલ્યું.
એક વખત આવી રીતે તે ત્રણે જણ માગતા મહારાજશ્રીના જોવામાં આવ્યા. તેમના આત્માને મહાન ખેદ થયો કે જૈનનાં બચ્ચાંઓને ટપાઓની પાછળ માંગવાને વખત
For Personal & Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
૨૯
આવી રીતે સાઠ વરસના ડાસાને પેાતાના એ બાળક સાથે ટપાની પાછળ ભાગતા જોઈ આ દયાળુ અને સમાજની દાઝવાળા મહાત્માનું હૃદય ચીરાઈ જતું હતું. અને હંમેશાં તે જ વિચારામાં તેમનું મન સ ંતમ રહેતું હતું. થાડા દિવસ ‘આનું શું કરવું ?” આ વિચારમાં પસાર થયા બાદ, તેમને એક જ વિચાર આબ્યા, કે આ છેકરાઓને કોઈ પણ સંસ્થામાં દાખલ કરીએ તે ઠીક.
આ વખતે હસ્તી ધરાવતું જૈન ખાલાશ્રમ પેાતાની ખાલ્યાવસ્થામાં હતું. તેમના કાર્યકર્તાઓને મહાત્માશ્રીએ કહેવરાવ્યું, કે આ એ જૈન બાળકાને તમારા હસ્તક ચાલતા માલાશ્રમમાં દાખલ કરશે ? પણ તેમાં કાંઇ ન ખની શકયુ. મહાત્માશ્રીને ખૂબ લાગી આવ્યું.
જ્યારે આ જૈનબાળકે કચાંય આશ્રય ન મેળવી શકયા ત્યારે મહાત્માજીને એક એર વિચાર ઉદ્ભવ્યેા. અને તેને તરત અમલમાં મૂક્યો: તે એ કે—
ગુરુકુળના સ્થાપક
કાશી જેવા ધામમાં સેક્ડા અન્નક્ષેત્રે અને પાઠશાળાઓ હોય છે. તે જેનેાના આ મહાન તીર્થાધિરાજમાં એવી સસ્થા કાં ન હોય ? પાઠશાળા તેા ખરા ખર ચાલે છે. અને એની સાથે જ મેકીંગ હાઉસ હોય તે ઘણેા લાભ થાય. આમ વિચારી વૈશાખ સુદ ત્રીજે પાઠશાળાની સાથે મેટીંગની સ્થાપના કરાવી. આ વખતે વિજયમેાહનસૂરિજી ત્યાં જ બિરાજતા હતા. મદદને માટે તેમણે કપડવણજ એક આદમીને પત્ર લખીને મેાકલ્યેા. ત્યાંથી ૨૦૦ રૂા. મળ્યા. સ્થાનિક આવક પણ વધવા લાગી. કામ આગળ ચાલ્યું.
બાદમાં શ્રી ચશેવિજયજી જૈન સ`સ્કૃત પાઠશાળા સાથે એક અનાથાશ્રમ પણ શરૂ કર્યું. આમાં અલ્પબુદ્ધિના જૈન બાળકીને ઉદ્યોગ અને ધાર્મિક શિખવવામાં આવતું. ઉદ્યોગેામાં શરૂઆતમાં ફેટોગ્રાફી, નાસું અને એવું જ રાખેલું.
ખેર્ડીંગની શરૂઆતમાં શ્રી રણુશી દેવરાજની ધર્મશાળાના ધનિષ્ઠ મુનિમજી શ્રીયુત્ મુળજીભાઇએ પણ સારી મદદ કરેલી. મેડીંગ સ્થપાયા પહેલાં પણ મહારાજશ્રીના કહેવાથી કચ્છી ડાસા અને એના એ છેાકરાને પણ પેાતાને રસાડે જમાડતા હતા. માર્કીંગ સ્થપાયા પછી તે એ છેાકરાએ એમાં જ રહીને ભણવા લાગ્યા.
ત્યાર બાદ આ સસ્થાને પૂજ્ય આચાય મહારાજશ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી આગ્રાવાલા શેઠ તેજકરણજી ચાંદમલજી નહાટા તથા શે લક્ષ્મીચંદજી એક તરફથી માસિક રૂા. ૩૦૦) ત્રણ વરસ સુધી મળવાના પ્રબંધ થયા.
For Personal & Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
અને સંસ્થાની કાર્યવાહક સ્થાનિક કમીટીની નીમણુંક કરવામાં આવી. જેમાં શેઠ અમરચંદજી બેદ, શ્રી ચુનીલાલ કાનુની, શ્રી મોહનલાલ મગનલાલ ઝવેરી વગેરે તથા ગામના આગેવાન ગૃહસ્થોની કમીટી નીમાઈ કારોબાર ધમધોકાર ચાલવા માંડ્યો. દિવસે દિવસે આ સંસ્થાની વધારે ને વધારે પ્રગતિ થવા લાગી.
સંસ્થામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦ની આસપાસ થઈ ચૂકી. હવે મોટા મકાનની ખાસ જરૂર પડી; કારણ કે આ વખતે ૭૫ માણસને સમુદાય થઈ ચૂક્યો હતો.આ વખતે મેનેજર તરીકે કામ કરતા પાલીતાણાના રહીશ મોદી ઝવેરચંદ માધવજી તેમ જ પંડિત શ્રી ત્રિભોવનદાસ અમરચંદ; આ બન્ને મહારાજશ્રીની બે ભૂજાઓ હતા. તેમણે વિચાર કર્યો, કે હવે આ સંસ્થાને સારામાં સારું સગવડતાવાળું મકાન જોઈએ. આ વખતે પાલીતાણામાં પન્નાલાલ બાબુની ધર્મશાળા સામે શેઠ સમાન જમાલવાળું બિલ્ડીંગ બગીચા સાથે વાર્ષિક રૂા. ૧૫૦થના ભાડાથી રાખવામાં આવ્યું. આ વખતે આ સંસ્થા પાસે બીલકુલ મૂડી હતી નહિ. આવા મોટા ભાડાના મકાનનું સાહસ કર્યું. તે પૂજય મહારાજ સાહેબના વચનસિદ્ધિને જ પ્રતાપ છે.
આ સંસ્થાની સ્થાપના કરતી વખતે પૂજ્ય મહારાજશ્રી ચારિત્રવિજયજીએ વચન ઉચ્ચારેલાં : “આ સંસ્થા ભવિષ્યમાં એક સારામાં સારી, ગુરુકુલના નામે પ્રસિદ્ધ સંસ્થા થશે.” આ આગાહી–વાણીને પ્રભાવ, દિવસે દિવસે વધારે ને વધારે દષ્ટિગોચર થતા ગયે. દેખતા દેખતામાં આ સંસ્થા જેનગુરુકુલના રૂપમાં હયાતીમાં આવી.
મહારાજશ્રીનું આત્મબળ એટલું બધું હતું, કે પોતે જે ધારે–ચીતવે તે કરી શકતા હતા. સંસ્થાને માટે પોતે શાતિથી ઊંઘ પણ લેતા નહતા. પાણીની હોનારત થયા પછી, અહીંના રાજ્યમેનેજર મેજર ઑગ સાહેબ પાસેથી, તેમને ઉપદેશ કરી; આ સંસ્થા માટે સ્ટેશન ઉપર ૯ વર્ષના પટે માત્ર આશરે રૂા. ૨૫ ના સાલિયાણાથી જમીન મેળવી. એક વિદ્યાર્થીની સગવડતા થાય તેટલું સાદું મકાન બનાવ્યું.
આ વખતે માત્ર સ્થાનિક કમિાટે સાધારણ કામકાજ કરતી હતી. હવે સંસ્થાનું પાકું બંધારણ થાય તે સારું, આવા વિચારથી મહારાજશ્રીએ મુંબઈની કમિટીની નિમણુંક કરી. જેમાં નીચેના ગૃહસ્થાની નિમણુંક કરવામાં આવી.
For Personal & Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
ગુરુકુળના સ્થાપક
૩૧
૧ શેઠ હીરજી ઘેલાભાઈ ભણસી [કચ્છી] ૨ શેઠ લખમશી હીરજી મેશરી ૩ ઝવેરી મોહનલાલ મગનલાલ ૪ શેઠ વેલસી પુનાસી વકીલ ૫ શા મોહનલાલ દલીચંદ દેસાઈ ૫ ડકટર (નપુણસીવાળા) પુસીભાઈ હાઈકોર્ટ પ્લીડર
હરજી મેશરી ૬ મોહનલાલજી લખમીચંદજી બેદ વગેરે વગેરે.
આવી રીતે મજકુર ગુરુકુળની છેલ્લી કમીટી નીચેના ગૃહસ્થાની નીમી. ૧ શેઠ જીવણચંદ ધરમચંદ ઝવેરી ૨ શાહ લલ્લુભાઈ કરમચંદ દલાલ ૩ શેઠ કેશરીચંદ ભાણાભાઈ હા. શેઠ ફકીરચંદભાઈ ૪ શાહ હીરાલાલ સરૂપચંદ નાણાવટી ૫ ડેકટર નાનચંદ કસ્તુરચંદ ૬ શાહ મેહનલાલ ખોડીદાસ વગેરે વગેરે કમીટીએ મુંબઈ ખાતેની નીમી, તેમજ ભાવનગરની શાહ ગુલાબચંદ આણંદજી, શાહ વલભદાસ ત્રિભોવનદાસ ગાંધી, શાહ ફતેહચંદભાઈ ભાઈચંદ વગેરે વગેરે ગૃહસ્થની કમીટી નીમી.
પાલીતાણાની સ્થાનિક કમીટીઓની નીમણુંક કરી મહારાજ શ્રી સંવત ૧૭૩માં વિદ્યાથીઓ, મકાન, તેમજ સ્ટાફ વગેરે ગુરુકુળની હજારોની મીલકત મુંબઈની કમીટીને ભળાવી કચ્છમાં ગયા.
કચ્છમાં બે વખત ગયા અને બે વખત આવ્યા. ત્રીજી વખતે કચ્છમાં જઈ પાલીતાણામાં એક મોટા પાયા ઉપર જૈન કળાભુવન ખોલવા માટે ઉપદેશ કરી પ્રથમ ૩૦ હજાર કરી ખરચ કરવાની કબુલાત લીધી. ચાતુર્માસ ઉતરતાં અહીં તરફ આવવા વિચાર થતો હતો એ અરસામાં જૈન સમાજના કમનસીબે તબિયત બગડવાથી તેઓશ્રીને સ્વર્ગવાસ થયે.
પૂજ્ય મહાત્માશ્રી ચારિત્રવિજયજી (કચછી) મહારાજશ્રીએ આ સંસ્થાને સારામાં સારી કોટીએ મૂકી જૈન સમાજની સારામાં સારી સેવા બજાવી છે, એ તેમણે કરેલા પ્રયાસથી સમજી શકાય છે. ખરેખર! મહારાજશ્રીએ પિતાની દરકાર કર્યા સિવાય તન-મનથી અનહદ શ્રમ ઉઠાવી આ સંસ્થાને પરિપૂર્ણ કરી મુંબઈના ગૃહસ્થને સેંપી છે. અને આજે તેનું ગુરુકુળ તરીકેનું નામ મશહુર છે તે સહુ કોઈ જોઈ શકે છે.
મદીશેરી, પાલીતાણા
For Personal & Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
GITA /
)
iii
કાળી
એ પુણ્યસ્મૃતિ! લેખકઃ મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી (પગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના પ્રશિષ્ય)
સ્વર્ગસ્થ મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી અને સ્વ. યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી બંને પરસ્પર જીવનકાલમાં ખૂબ જ સંકળાયેલા હતા. અધ્યાત્મદષ્ટિ સૂરિજીએ આ મુનિરાજશ્રીમાં શાસન સેવાની અપૂર્વ ધગશ અને તાકાત નિહાળ્યાં હતાં. અને એનું જ કારણ છે કે તેઓએ જીવનભર મુનિરાજશ્રીને પોતાના કરી માન્યા હતા, બને તેટલી સહાય આપી હતી અને વારંવાર માર્ગદર્શક બન્યા હતા. આજે એ સમર્થ સૂરિજી હયાત હોત તો? આ સ્મરણ કોઈ અનેરા રૂપરંગે તેઓ આપી શકત. પણ આજે તેઓ નથી. તેમની ચિરંજીવ કીતિ ને સ્મૃતિ મોજુદ છે. છતાં આસ્વાસન એ વાતનું છે કે તેમના સુયોગ્ય અંતેવાસી મુનિરાજ તેમની પાસેથી ઝીલેલાં સ્મરણે આજે આપણને આપે છે. એ પણ કયાં એાછું સદ્ભાગ્ય છે?
સંપાદક
પરમ સેવાભાવી સ્વર્ગસ્થ મહાત્મા ચારિત્રવિજયજીનાં સંસ્મરણે અનેક વિધ તેજસ્વી રંગોથી રંગાયેલ દષ્ટિગોચર થાય છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનોના વસુ અને વગથી વિશાળ સંસારમાં ગુરુકુળની આદિ સ્થાપના કરનાર કોઈ નિરભિમાની વીરપુરુષ હોય, તે મહાત્મા ચારિત્રવિજયજી જ દષ્ટિગોચર થાય છે.
જીવનભર સમાજસેવા અને શાસનપ્રેમથી જેનું રક્ત સંચાલિત થતું હોય એવા, પ્રાતઃકાલ અને સંધ્યા સમયે વિદ્યાર્થીઓને પુત્ર તુલ્ય માની જ્ઞાન એરણ પર એમના ચારિત્રનું ઘડતર કરનાર કેઈ મહાપરિશ્રમી મહાત્મા જેવાય તે સમજવું કે એ શ્રીમાન ચારિત્રવિજયજી મહારાજ છે.
એવા પરમ આદર્શ સાધુ પુરુષ માટે શું લખી શકું?
For Personal & Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભનિમહારાજયાવિન્ય
તારુણ્ય અને તપની મૂર્તિ મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી સંવગી સાધુતા સ્વીકારી તે વેળા.
पुरिमचरिमाणको मंगलबतागतित्याम
परिकहियाजिरगण हराईअरावलीबारी
સ્વર્ગસ્થના હસ્તાક્ષરમાં એક મંગલક.
For Personal & Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
એ પુણ્ય સ્મૃતિ
નાની એવી વયે સંસારના સંપૂર્ણ સારાસારને એ પ્રત્યક્ષ કરે છે. જ્યારે સંસારમોહનાં આકર્ષણ ઉભરાય એવી અવસ્થા, એવી કમાણી ને એવા સુયોગ હતા, ત્યારે તેઓ વૈરાગ્યવાસિત બને છે! એમના પરાક્રમ પાસે યમદેવને પણ પરાજય થાય છે. એ સ્થાનકમાર્ગી સાધુ બને છે.
નાની વયે મુખપરથી હજ બાલ્યાવસ્થાની કુમાશ પણ પલટાઈ નહોતી, ત્યાં સત્ય ધર્મના રંગે રંગાય છે. પિતે ધારણ કરેલ શ્રદ્ધા ડોલવા લાગે છે. એક તરફ ભય ને બીજી તરફ સાહસ, એક તરફ ધમકી ને બીજી તરફ ધ જુધે ચઢે છે. સાપ કાંચળી ઉતારે એમ એ વેષ તજી સંવેગી સાધુ બને છે.
વીશ વર્ષની યુવાન વયે તે એ પુરુષસિંહ કાશી તરફ વિદ્યાભ્યાસ માટે પ્રયાણ કરે છે. બંગાળ-પૂવદેશનાં પુનિત તીર્થસ્થળોની યાત્રા કરી આત્મકલ્યાણ સાથે પરકલ્યાણ કરવા ભગવાન મહાવીરને અહિંસાને ઝંડો લઈ એ તરફ ઘુમવા માંડે છે.
- અઠયાવીશ વર્ષની ઉમ્મરે એ મહાન શાસનસેવક સિદ્ધગિરિની પુનિત છાયામાં સમાજોદ્ધારને મહાન યજ્ઞ આરંભે છે. –ભાવિ ગુરુકુલના બીજ સરીખડી શ્રી યશો વિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-બોડીંગ સ્થાપે છે. અનેક વિદ્ધ વાદળને ભેદી, અપમાનના વિષમ પ્યાલાઓને અમૃત સમ ગણી, તેને હસતે મુખડે ગળી જઈ; આજ તુટે કે કાલ તુટે તેવા ભયંકર પ્રસંગોમાં પણ મેરુની જેમ અડગ રહી ન શાસનના ઉદ્ધાર અર્થે એ સંસ્થાને ઉન્નતિના પંથે ચઢાવે છે. જૈન સમાજને પ્રથમ ગુરુકુલ અર્પણ કરે છે. બેશક ગુરુકુલનાં મીઠાં ફળે અને તેની ઉન્નતિ જેવા તેઓશ્રી વધારે સમય જીવન્ત ન રહ્યા, પરંતુ ગુરુકુલ આટલી પ્રગતિ, ઉન્નતિ અને વિકાસ સાધી રહ્યું હોય તો એ બધા મહાત્મા શ્રી ચારિત્રવિજયજીના આત્મભોગને જ પ્રતાપ છે–તેનું જ ફળ છે.
પાલીતાણાના ભયંકર જલપ્રલય સમયે જેમ જેમ મેલનું પાણી વધતું જતું હતું, તેમ તેમ શ્રીમદ્દના હદયસરમાં દયાનું-કરુણાનું પુર વધતું જ જતું હતું. તે સમયે અનેક નિરાધાર મનુષ્યોને અને અનાથ દીન પશુઓને બચાવી કરુણાના એ ધંધને સફલ બનાવ્યું હતું. આવા નિસ્પૃહી સેવાભાવી આત્માને ત્રિકાલ વંદન હજો !
શ્રીમદ્દ મારા ગુરુશ્રીના પરમ મિત્ર હતા. કેસરિયાની યાત્રા કરવા સાથે ગયેલા. તે વખતનાં ઘણાં મધુર-મીઠાં સ્મરણે મારા ગુચ્છી કહેતા. આજે મારા ગુરુશ્રી હાજર હોત તો તે સ્મરણે કાવ્યમય ભાષામાં આલબ આલેખી શકત,
=
For Personal & Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
હ૪
મ ચારિત્રવિજય
સમાજમાં અનેક કલહે આજ સુધીમાં થયા છે. તે બધામાં ચારિત્રવિજયજી મહારાજ અલગ જ રહ્યા છે. પિતાની અજબ વીજળિક શક્તિને ઉપયોગ જેન સંતાનોને સાચા શાસનસેવક બનાવવામાં, સમાજની–સંઘની સેવામાં જ કર્યો છે. આવા નિસ્પૃહી પરમ ત્યાગી મહાત્માઓનું સ્મરણ યુગના યુગો સુધી અવિચલઅખંડ રહેશે. અનેક જગ્યા અને આથમી ગયા–ચાલ્યા ગયા, પરંતુ શ્રી ચારિત્રવિજયજી મહારાજની પુણ્યસ્મૃતિ જનસમાજ હયાત હશે ત્યાં સુધી સદા પ્રકાશમાન રહેશે. એ અમર આત્માને અમર શાંતિ હે!
આજે જૈનશાસનમાં આવા ઉદારચરિત સાધુ પુરુષોની ઘણી જ જરૂર છે. જીવનમાં શાસનસેવા એ જ મુખ્ય મંત્ર હિતે, સમાજ હિતસાધના એ જ યેય હતું. કેઈ પણ જાતની ખટપટમાં પડ્યા સિવાય-કલહથી સદાય દૂર રહી નિસ્પૃહવૃત્તિથી, નિરભિમાનપણે, મૂકભાવે તેઓશ્રીએ જે શાસનસેવા અને સમાજહિત સાધ્યાં છે, એવા સેવાભાવી આત્માઓ અત્યારે પ્રગટે અને સમાજહિત સાધે, શાસન અને સંઘસેવા બજાવે તે બહુ જરૂરી છે.
આનંદમય જીવન બનાવનાર જ આનંદ માણી શકે છે, તેમજ બીજાનાં આનંદમય જીવન બનાવી શકે છે. શ્રી ચારિત્રવિજયજી ઉદાર ચરિત અને બહુ આનંદી હતા. ગુરુકુલના બાળકો-વિદ્યાર્થીઓ સાથે બહુ ઉદારતાથી વતતા અને તેમને વિનયી, વિનીત, સદાચારી, ઉદ્યમી અને પરમ પુરુષાથી બનવાન એવી સુંદર રમુજી ભાષામાં ઉપદેશ આપતા–ટકેર પણ એવી કરતા, જેથી વિદ્યાથી આનંદથી હસતા હસતા સમજી જતા. વળી વિદ્વાન-પંડિતે સાથે બરાબર પંડિતાઈભરી વાત કરી જેનદર્શનનું રહસ્ય સમજાવતા. બાળક સાથે બાળક જેવી વાત કરી તવ સમજાવતા અને પંડિત-વિદ્વાને સાથે ગહન વિષયમાં ઉતરી તત્ત્વ સમજાવતા, ગુરુકુલમાં તમે કેઈને જુઓ, તો સમજવું કે એ ચારિત્રવિજયજી મહારાજ જ છે. એવા આત્માઓ આજે વિરલ છે. મહાત્મા શ્રી ચારિત્રવિજયજી મહારાજનાં અનેક ગુણસ્મરણે મારા ગુરુ શ્રી કહેતા. આજ એમાનાં આ બે શબ્દો રજા કર્યા છે.
-
-
For Personal & Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
ગુરુકુળવાસના ઉદ્ધારકા
લેખકઃ મગનલાલ કપુરચંદ શેઠ
પરમાત્મા મહાવીરનું શાસન અજોડ છે. જેનુ પ્રખલ કારણ તેમણે નિરૂપણુ કરેલ સ્યાદ્વાદ સિદ્ધાંત તથા જ્ઞાનની જાગૃતિ માટેની ગુરુકુળવાસની પ્રથા છે.
પૂર્વકાળમાં હજારા જૈન મહિષ ગુરુકુળની નિશ્રામાં રહી જ્ઞાનપ્રાપ્તિ અને ચારિત્રની ઉજજવળતા સાધતા હતા. શ્રમણાપાસકે સિદ્ધપુત્રા પાસે જૈન તત્ત્વાનુ દાહન કરી પરમ શ્રાવક બનતા હતા. આ રીતે તે કાળે-તે સમયે જૈન સમાજ ઉન્નતિને શિખરે હતા. પરંતુ ક્રૂર ભસ્મગ્રહ આ ઉત્કષને દેખી શકા નહીં અને તેણે આ સુંદર ક્લ્યાણમય માર્ગમાં એક પછી એક અનેક રાડા ફેક્યાં. ધાને ફટકા માર્યાં, તેણે જગતની સન્મુખ એક જ આજ્ઞાપત્ર રજુ કર્યું કે મુનિનું માથું કાપી લાવનારને એક સુવણુ મુદ્રા ઇનામ ! આ મારા એટલેા ભયંકર હતા કે શાંતિમાં ધમ માનનાર નિર્ગથામાં છિન્નભિન્નતા વ્યાપી ગઈ, પુષ્યમિત્રે માય - કાલીન જૈન સ્થાપત્યેાના વિનાશ કર્યો. જૈન દેરામાં વૈદિક શાળાઓ સ્થાપી.
શ્રી ગણેશાય નમઃમાં, પુષ્યમિત્ર રાજાએ જૈન તથા
વારવાર બારબાર દુકાલી પડી, જેણે નિગથ્થાના ગુરુકુળવાસને સદાને માટે દેશવટા અપાળ્યેા. જૈનેાના ત્રણ કાફલાએ પડી ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણમાં ચાલ્યા ગયા. દક્ષિણના જૈન નિગ્રંથસમાજ ગુરુ પરપરાના જ્ઞાનથી વચિત રહ્યો. તેમાં ગુરુકુળ પદ્ધતિ છુટી ગઇ. જેથી તેમણે તા નક્કી કરી નાખ્યુ કે હવે શ્રમણ ભગવાન્ મહાવીરના વચનાના સગ્રહ રહ્યો નથી.
ઉત્તરીય તથા પશ્ચિમીય નિગ્રંથાએ પુનઃ ગુરુકુળ સ્થિતિને ઊભી કરી. નિગ્રંથ જ્ઞાનને સાચવી રાખ્યુ. આ અરસામાં ત્રણે સમુદાયામાં એવા સુધારા વધારા થઈ ગયેલ કે પુનઃ શાસનનિર્માણુની આવશ્યકતા લાગી. અને શ્રીચદ્રસૂરિના શિષ્ય
For Personal & Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
ક૬
મી ચારિત્રવિજય
શ્રી સમંતભદ્રસૂરિએ વનવાસ સ્વીકારી મહાન પ્રયત્ન કર્યો. દરેક નિગ્રાએ તેમને અ૫નાવ્યા. થોડા વર્ષો સુધી ઠીક ચાલ્યું પણ તેઓના સ્વર્ગગમન બાદ પાછી પૂર્વની સ્થિતિ ઊભી થવાથી આખરે નિષ્ફળતા નિવડી, સંઘ ભેદ થયો અને શ્વેતાંબર દિગંબરની શાખાઓ નીકળી. બન્ને શાખાઓએ શ્રી સમતભદ્રાચાર્યને ભિન્ન ભિન્ન દષ્ટિએ પૂજ્યા-માન્યા. બાદમાં ઉત્તરાપથ તથા પશ્ચિમ વિભાગના નિર્ચોએ જિન આગમને લેપબદ્ધ કર્યો.
વિક્રમની નવમી શતાબ્દીમાં વળી ધમધતાનું મોજું ફરી વળ્યું. શ્રી શંકરાચાર્યે પણ રાજ્યાશ્રય નીચે જેન મુનિઓના માન છેદનું મહાસ્ય ગાયું. જિન પ્રતિમાઓને ફેંકી દઈ જિનભુવનમાં શિવપિંડીઓ બેસાડી. ઉપાશ્રયમાં વેદશાળાઓ સ્થાપી. દક્ષિણમાં શિવભક્ત સુંદરપાંડ્ય રાજાએ પણ આ જ શાંકરપદ્ધતિ અખત્યાર કરી. પરિણામે જૈન સાધુઓમાં રહી સહી શક્તિ પણ નાશ પામી. ગુરુકુળ પદ્ધતિ તો તદ્દન લુપ્તપ્રાય બની ગઈ. ત્યારે જૈનાચાર્યોએ પણ સાધુઓના વિભાગ પાડી જુદા જુદા પ્રદેશો વહેચી ધમસ્થિતિ ટકાવવાને જ માત્ર મુખ્ય ઉદેશ રાખ્યા. જે વિભાગો પાછળથી ૮૪ ગચ્છ તરીકે જાહેર થયા.
ક. સ. શ્રી હેમચંદ્રસૂરિજીએ જૈન જ્ઞાનને સમૃદ્ધ બનાવવા મહાન જેહમત ઉઠાવી. પણ દેવ પ્રતિકુળ હતું. મુસ્લીમ રાજ્યના પાયા પડ્યા, જેમાં જેના ધર્મ કે શિવધર્મ દરેકના શિર પર ખીલી ઠેકાણ. જૈન ધર્મમાં વિશેષ મંથન ચાર્યું અને મુસ્લીમ રીતભાત તથા ભાવનાથી એક ન જૈન પંથ નીકળે !
આ રીતે જૈનમાં ગુરુકુળનું કે ગુરુકુળ પદ્ધતિનું નામ નિશાન ન રહ્યું કે જ્યાં શ્રમ-શ્રમણીએ જૈન તત્ત્વનું પાન કરી સંયમ કૃતાર્થ કરી શકે.
અંતે આ દિશામાં પૂજ્યપાદ શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબે દષ્ટિ ફેંકી. તેઓ જન્મથી કચ્છના હતા. સાહસ એ કચ્છના પાણીનું પરિપકવ ફળ છે.
એ ૨૮ વર્ષના મહર્ષિએ જૈન સમાજમાં જ્ઞાનમંદિરનાં દ્વાર ખોલ્યાં. એ સેવા ભાવી મહાત્મા ગુરુકુળની ઝંખનામાં હતા, આર્યસમાજીઓની ગુરુકુળ શિલીને અનુભવી ચૂક્યા હતા. કાશીને ૩૬૦ અન્નક્ષેત્રો જોઈ આવ્યા હતા. તેઓને લાગ્યું કે – પાંચમા આરાના વિષમ અંધકારમાં જિનાગમ અને જિનબિંબ એ બે જ પ્રકાશમય
તિઓ છે. પરમ પવિત્ર ભૂમિ સિદ્ધક્ષેત્રમાં એક પ્રકાશ જાજ્વલ્યમાન છે. બીજે પ્રકાશ કાં નહીં? પાલીતાણુ એ સિદ્ધક્ષેત્ર છે તે જ્ઞાનતીર્થ પણ કેમ ન બને ?
For Personal & Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
ગુરુકુળવાસના ઉદધારકો
ઈતર સમાજવાળાએ કાશીને મંદિરોથી અને પાઠશાળાઓથી સમૃદ્ધ બનાવી છે. તેમ જૈનો સિદ્ધાચળજીને જિનાલ સાથે જ્ઞાનાલાથી સમૃદ્ધ કાં ન બનાવે દાની જેમકે મને એ કંઈ મુશ્કેલ નથી.
બસ ! આ જ ભાવનાના ફળરૂપે એ પૂજ્ય મહર્ષિએ સં ૧૯૬૮ની જ્ઞાન જયંતીમાં ગુરુકુળનું બીજ વાવ્યું. ક મુદતમાં તેને ભાવિ જૈન ગુરુકુળ તરીકે જાહેર કર્યું અને અંતે શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ નામ આપી પોતાની ભાવનાને મૂર્તરૂપ આપ્યું.
તે પુણ્યશ્લેક મહાત્મા આજે હયાત નથી પણ તેમની આ જવલંત કીતિ આપણી સન્મુખ ઊભી છે.
તેઓએ શિશુવયમાં પોતાની જન્મભૂમિમાં વેરાન પ્રદેશમાં એક વડ રો, જે અત્યારે અનેક જીવને શાંતિપ્રદાન કરી રહ્યો છે, તેમ જ આ જ્ઞાનવૃક્ષ પણ સમૃદધ બની સમાજને ઉન્નતિના પંથ તરફ ધપાવી રહ્યું છે. તેઓની ઉત્પાદકકળા કોઈ અજબ હતી. મારી યાદ પ્રમાણે જૈન સમાજની સામાજિક ધાર્મિક જાહેર સંસ્થાઓમાં સૌથી પ્રાચીન “ જૈન ગુરુકુળ” જ છે. અને એ રીતે શ્રી ચારિત્રવિજયજીને આધુનિક ગુરુકુળવાસની પ્રથાને સજીવન કરનાર પ્રથમ જૈન શ્રમણ કહી શકીએ.
તેઓશ્રી અનેકવાર ફરમાવતા હતા કે આવી જ્ઞાનસંસ્થાઓ સાધર્મિક વાત્સલ્યનું જ અંગ છે. સાધર્મિક વાત્સલ્ય, પ્રભાવના, પારણા, અંતર વારણા, તપસ્વી ભક્તિ, આયંબીલ તપ, સેવા, સંઘભક્તિ, જીવદયા વિગેરેમાં દાતાઓની ફળદશક બુદ્ધિ હોય છે, પણ તેઓ ખાઈને તેને શું ઉપયોગ કરશે એ સર્વથા જેવાનું હેતું નથી. આ જ રીતે આ સંસ્થાઓમાં જ્ઞાનપ્રાપ્તિ, દર્શનશુદ્ધિ, ધર્મતત્વવૃદ્ધિ ઇત્યાદિ મુખ્ય ઉદેશ હોય છે તેથી પૂજ્યશ્રીએ આ જ્ઞાન પરબ ખેલીને શાસનના ઉદ્ધારમાં અમૂલો ફાળો આપે છે.
જો કે તેમાં હાલ શ્રમણોપાસકે માટે જ જ્ઞાનપ્રાપ્તિનાં સાધન છે. પણ સમાજ દુરંદેશી બતાવી તેના કાર્યવાહકેને ઉત્સાહિત કરી સેંકડે જૈન સાધુઓ તથા સાધ્વીઓ જ્યાં આવી જ્ઞાનપાન કરી શકે એવું ગુરુકુળ બનાવી ૨૦૦૦ વર્ષના પ્રાચીન વાતાવરણને પુનઃ પ્રકટાવે તે પૂજ્ય મુનિશ્રીની ભાવનાને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત ન્યાય આપ્યું મનાય. શાસનદેવ દરેકને એ અતુલ શક્તિ આપે !
For Personal & Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
એ પ્રભુતાની પ્રતિમા
લેખકઃ શ્રીયુત માધવલાલ નાગરદાસ દાકતર, સાણંદ
એ સાધુ મહાત્માની ઉંમર બહુ નાની હતી, છતાંય બહુ ઉદાર હતા. તે યુવાન હતા, છતાંય સાગરસમ ગંભીર હતા. નેત્રકમલો વિશાલ અને દઢતા સૂચક હતાં, છતાંય તેમનું હૃદય પુષ્પથી પણ વધુ કમળ હતું. બહારથી જોનારને બદામનાં છીલકા સમાન કઠોર ભાસતા એ સાધુપુરુષ, પરિચિતને બદામના મીજ જેવા મીઠા અને મૃદુ હતા. ખરે જ સાચી સાધુતા અને સંયમને સુંદર સંગમ તેમનામાં જેવાતે. અહિંસા અને સત્યના તેઓ અખંડ પૂજારી હતા. શત્રુ અને મિત્રને સમાનભાવે સત્કારતું-સન્માનતું ઉદારદિલ હતું. શાસને દ્ધારની પરમ તમન્ના હતી. વીરનો એક પણ અનુયાયી દીન, દુઃખી કે અનાથ ન રહે તે જોવા તેમનું હૃદય અને નેત્રો તલસતાં હતાં. અખંડ બ્રહ્મચર્યનું તેજ તેમના મુખમંડળ ઉપર તરવરતું હતું. તેમનામાં શાસનનું સૂત્ર ચલાવવાની અપૂર્વ શક્તિ હતી; છતાંય શાસનસેવક-સિપાઈ હેવામાં જ તેઓ ગૌરવ માનતા. ઉષ:કાલીન અપૂર્વ તાજગી અને તનમનાટ તેમના જીવનમાં હતું, છતાં સ્વછંદતા કે ચંચળતા ન હતી ! પ્રથમ દર્શને જ પ્રેક્ષકને આકર્ષે તેવાં લેહચુંબક સમ તેમનાં નેત્રો હતાં.
હું એ દયાભૂતિ સાધુપુરુષના પ્રથમ દર્શને જ આકર્ષા અને તેમના ઉદાર હૃદયમાં એક પૂજારી તરીકે સ્થાન પામે. ખરેખર તેઓ મારા પૂજ્યપાદ હતા. પૂજ્યપાદને લાયક હતા, છતાંય તેમણે પૂજકને-પૂજનને કદીયે શાસનનું સ્વરૂપ નથી આપ્યું. પ્રેમભાવે હિતોપદેશ, સ્નેહભાવે મીઠાં સૂચને અને બેધપાઠો આપ્યા છે. તેઓ વિદ્વતામાં બહસ્પતિ ન હતા છતાં તેમની વાણીમાં અપૂર્વ જાદુ ભર્યું હતું એમ કહું તે ચાલે ! જ્યારે જ્યારે તેઓ વિવાથીઓને ઉપદેશ આપવા
For Personal & Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
એ પ્રભુતાની પ્રતિમ
બેસતા, ત્યારે જાણે તેએ ઉપદેશક નહિ પરંતુ વિદ્યાથી એમાંના જ એક હાય તેમ વિદ્યાથી ઓનુ હૃદય રજુ કરતા. ઉપદેશ સાંભળી ભલભલા ઉંડ વિદ્યાથી ઓ પણ શાંત થઈ જતા, અશ્ર પાડતા અને ખીજે દિવસે વિનયી બની જતા જોવાયા છે. તેમની વાણીમાં એવી અપૂર્વ શક્તિ-તાકાત હતી કે, ચમડી ફ્રુટે પણ ક્રમડી ન છુટે એવા કૃપણુશિરામણી સગૃહસ્થા (?) પાસેથી ગુરુકુલ માટે વસુને વરસાદ વરસાવતા ઘણાને યાદ છે. ગમે તેવા કુરમાં ક્રુર શિકારીને, માંસાહારીને જુએ કે તેઓશ્રીના હૃદયમાં કરુણાના ધેાધ વહે અને તેની પાસે જઈ તેને શિકાર ને માંસાહાર આજીવન છેડાવી દેતા. અનેક રજપુતેા અને ઢાકાશ, અંગ્રેજો અને પારસી કે મુસલમાન અધિકારીઓને તથા પૂર્વદેશના અનેક અ’ગાળીષાયુઓને એમણે મૃદુ વાણીથી નિરામીષાહારી નાખ્યા છે.
તેમણે દિગ્ગજ પડતાની સભામાં વાદવિવાદ નથી ચલાવ્યે।, છતાંય જયારે જ્યારે પ્રસ'ગ આવ્યેા છે; ત્યારે શું આય સમાજી કે શું મીશનરી, શું સનાતની કે શુ' મુલ્લાંજી; દરેકની સાથે સમભાવે ચર્ચા કરી જૈન દશનનાં મૂલભૂત તત્ત્વા-હાદ સમજાવી જૈન દનના અવિરાખી બનાવી, તેમાંના કઈકને જૈન દČનના અનુરાગી બનાવ્યા છે. તેમણે પેાતાના ચિર'જીવી યશસ્વી કાર્યોંનાં ખણુગાં નથી કુંકાવ્યાં, તેમણે દેશ વિદેશમાં પેાતાના યશેાદુદુ ભી નથી વગડાવ્યે, છતાં તેમનાં શાસનેપચેગી અને સમાજોપયેાગી શુભ કાર્યો આજે પણ મોનભાવે યશેાગાથા ગાઈ રહેલ છે. તેઓશ્રીએ નિરાડ બરપણું, નિઃસ્વાથ ભાવે, મૂકપણે તનમનથી શાસન
સેવા બજાવી છે.
ખરેખર તેમનામાં ઉદાર મહાનુભાવતા, અપૂર્વ સાધુતા અને સુંદર જ્ઞાનશીલતા એ ત્રિવેણીના સુંદર સંગમ થયા હતા. એ ત્રિવેણી સંગમ નેઇ ભક્તિભાવે હૃદય અને મસ્તક અવનત થઈ તેમના ચરણાવિંદમાં ઝુકે છે. તે મહાત્માનું નામ છે— સ્વસ્થ મહાત્મા શ્રી ચારિત્રવિજયજી મહારાજ,
એક સુભાગી પળે મારી અને તેમની મુલાકાત થઈ અને માજીવન હું ભક્તિભાવે તેશ્રીનાં પ્રેમસૂત્રમાં ખવાયા. જેમ સાગરમાં મીઠે। મહેરામણુ પ્રાપ્ત થાય તેમ મને તેઓશ્રીના પરિચયથી લાભ થયા. થાડા
દિવસોના સત્સ`ગ
For Personal & Private Use Only
૩૯
Page #179
--------------------------------------------------------------------------
________________
૪૦
હજીયે મને નિરંતર યાદ આવે છે. તેમનુ ધૈય, પવિત્રતા અને પરિશ્રમશીલતા આદિ ગુણા ખાસ ગ્રાહ્ય હતા. તેાએશ્રી સાધુ હતા એટલે જ તેમના તરફ આકર્ષાયા અને પ્રેમરજીથો બંધાયેા એમ ન હતું; પરંતુ તેઓશ્રીની અપૂર્વ સાધુતા, શીલ, સયમ, શાસનઉદ્ધારની ધગશ, ઉદાર હૃદયભાવના, સ્યાદ્વાદને વિજય ડંકા વગડાવવાની તમન્ના અને નિરાડંબરી જ્ઞાન, જે મહાન્ ગુણ્ણા તે મહાત્માને સદાય જીવંત રાખશે, આવા અનેક ગુણાથી હું તેઓશ્રી પ્રત્યે આાંયેા હતેા. એ મીઠા સત્સંગનાં સ્મરણેા જીવનમાં પુનઃ પુનઃ મળે એમ મારા હૃદયની ભાવના સદાય જાગૃત રહે છે. સમાજ સાથે જ ભાગ્યશાળી છે કે મુનિરાજશ્રી ચારિત્રવિજયજી જેવા ચથાનામા તથાગુણા મહાત્મા તેની સામાજિક અને ધાર્મિક ઉન્નતિના સુકાનીનેતા બન્યા હતા.
જ
ww
...........ન્તી ગી.....ત
( રાગ–ભૈરવી લાવણી )
ચારિત્રવિજય મુનિની સેવા, સાચા જૈને નિત્ય સ્મરે; ગુરૂ ગુણ ગા ઉરમાં ઠરે. એ વચના વદતા નિત્યે; ગુરૂકુળ કાજે મથતા પ્રીતે.
ગુરૂ કુ લ કલ્પતરૂને પેખી, “ મુનિ નથી હું છું સ ંત્રસેવક” ઋણી સંધના સમજી મનમાં, પત્થર કે ઈંટોના અણુએ, એક અવાજે એમ અમર આત્માએ ગુરૂવરને, સે વા ના રંગે રંગા છે, “મારૂ' ગુરૂકુલ એનેા હું છું, “સીપાઇ છું પ્રભુ મહાવીરના ’ ઉત્સાહ, સાહસ, ધીરજ ગુણથી, કચ્છી પાણી છાનું ન રહે, પાણી વિના ક્રિમ્મત કો ન કરે, કચ્છી જૈના કેમ વિસારે, સેવાથી ાભાવ્યું જીવન, સ્મારક સમજી ગુરૂ કુ ળ તે, આ યુગના મુનિએ એ પૈ, ભાવી સંધ નિર્માણ કાને, તનમનના બહાદુર બ ના વા,
કહે; અંતરમાં નિત્ય રહે.
શ્રી ચારિત્રવિજય
For Personal & Private Use Only
ચારિત્ર ૧
ચારિત્ર ર
ચારિત્ર ૩
ચારિત્ર ૪
યાારત્ર પ
ચારિત્ર
અમ મસ્ત બનીને એ ભમતા; માની મનમાં દુ:ખ ખમતા. એમ મુખે નિત ઉચરતા; વિઘ્ન વિલેાકી નવ ડરતા. ક્રિમ્મત છે એ પાણીની; અસિ, મેાતી, નર, વાણીની. એ બહાદુર કચ્છી નરને; નમન કરી એ નરવરને. સહાય કરા સદ્દભાવ ધરી; તારી સધને જશે તરી. તેન તે મનના રોગ હરી; શિવ કહે વરશે। શિવસુંદરી. શાહ શિવજી વસિંહ, મઢડાામમવાળા.
ચારિત્ર છ
ચારિત્ર ૮
ચારિત્ર
Page #180
--------------------------------------------------------------------------
________________
ચરિત્રનાયકના શિષ્ય સમુદાય
મધ્યમાં: મુનિરાજ શ્રી દર્શનવિજયજી, ડાખી બાજીઃ મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી, જમણી બાજીઃ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (મુનિરાજ શ્રી દર્શનવિજયજીના શિષ્ય)
For Personal & Private Use Only
મુનિરાજ શ્રી વલ્લભવિજયજી (મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીના શિષ્ય) તથા મુનિરાજ શ્રીનયવિજયજીના ફોટા ન મળી શકવાથી અત્રે આપી શકાયા નથી.
Page #181
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
સાચા સમાજસુધારક
લેખકઃ યતિશિષ્ય છગનલાલજી, આંખેડી ( કચ્છ ),
આપણે ઘણીવાર જોઈએ છીએ તેમ, માટા ગગનચૂમ્મી પહાડા નાની નાની બંદુકો કે ઘેાડાશા દારૂના ભડાકાઓથી નથી ખળભળતા. મુશળધાર વર્ષા આવા કે દાવાનળ પ્રગટા, કોદાળાના ઘા કરે કે ઘણુના, નાની એવી કાંકરીએ ખરવા સિવાય તેના પર કઇ સ્થાયી અસર થતી નથી. એને ઉડાવી દેવા માટે ધરતીક પના આંચકાઓ જોઇએ છે, જલપ્રલયના ધમસાણની જરુર છે, જખરદસ્ત સુ ંગાના ધડાકા જ તેને ખળભળાવી શકે છે.
સમાજ સુધારાનું કામ પણ કંઈ અંશે આવું જ છે. રૂઢિરૂપી માટા પહાડા એ માટી—પત્થરના પહાડા કરતાં વધુ અવિચલિત ઊભા હોય છે. અને કદી કદી ધનુ રક્ષણુ પામી એ પહાડા અનાદિ સ્થિર બને છે. એની એક પણ કાંકરી ખેંરવવાનું સાહસ કરનાર ધર્મદ્રોહીનું બિરુદ મેળવે છે! તેને ઉખેડવા જનાર કઈક અસ્તવ્યસ્ત થઈ ગયા છે, જેનુ નામેાનિશાન પણ નથી રહ્યું. પરન્તુ જેઓએ બેધડક બહાદૂરીથી આગળ આવી એમાં વાયે સુરગા મૂકી છે એ સમાજ સુધારાના ક્ષેત્રમાં અમર અની ગયા છે.
આવું જ રચનાત્મક કાર્ય કરનાર એક સુધારક કાઇ સુભાગી પળે કચ્છને આંગણે ઉતરે છે. તેનું શુભ નામ શ્રી ચારિત્રવિજયજી ( કચ્છી ). તેમની ભાષામાં દર્દ છે, અવાજમાં ગભીર ગર્જનાઓ છે, દિલમાં સમાજહિતની તમન્ના છે. તેમના એક એક વાયની પાછળ સામાજિક રૂઢિના કિલ્લા હચમચાવી મૂકે તેવી સુર'ગેા છે. અપૂર્વ તનમનાટ ભર્યા દેહમાં બ્રહ્મચયનાં તેજ કિરણા ફૂટી રહ્યાં છે. છતાં કાંય ઉચ્છેદક કે વિનાશક પદ્ધતિને લગારે અવકાશ નથી.
કચ્છની ધમ ને કમના ક્ષેત્રની કાયરતા તેમના દયાપૂર્ણ હૃદયને વલાવી નાખે છે. કચ્છની આ અજ્ઞાનતા, આ હીનતા, આ માયકાંગલાપણું તેમની જિન્હાને ખૂબ કડક બનાવે છે. કન્યાવિક્રય, બાળલગ્ન, વૃદ્ધલગ્ન, મરણુ પાછળનાં લખલૂટ ખર્ચો, લગ્નના મિથ્યા આડ ખરી ખર્ચાઓ સમાજજીવનને કારી ખાતાં તેએ જુએ છે. કેટલેક સ્થળે
For Personal & Private Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
૪૨
મહાજનના નેતાએ પાંજરાપેાળ, દેવદ્રવ્ય ને સાધારણ દ્રવ્ય; ત્રણે દ્રબ્યાના ખીચડા કરી બેઠા છે. ન હિસાબ, ન સુવ્યવસ્થા ! ન જૈન યુવાને ભણે છે ન ગણે છે. નાની ઊમરે ખેતી પર જાય કે દુકાને બેસે! ધમની વાતા તે ક્યાંથી પાસે આવે !
શ્રી ચારિત્રવિજય
કચ્છના વાગડ, કઢી ને માંગપટ પ્રદેશની આ સ્થિતિ હતી. આપસમાં કુસ’પ દેવતાની ઉપાસના ઝેરમાં હતી. આમાં કેટલાક સ્થા॰ સાધુએ વધુ ઉમેરા કરતા હતા. મહારાજશ્રીએ આ સ્થિતિ સામે યુદ્ધ આદયું, પ્રથમ શિકારપુરમાં ગર્જના કરી. અહીંથી આખા કચ્છને આંચકા આપવા શરૂ કર્યાં. એ ગનાના રવ જ્યાં જ્યાં સભળાચે ત્યાં ત્યાં કબુતરખાનામાં ફફડાટ થાય તેમ ફફડાટ થઈ રહ્યા. આ તે વળી કાણુ આપણુ નિદ્રાસુખ હરી લેવા આવ્યા છે? એ તે ચાલતું હશે તેમ ચાલ્યું જશે !'
છતાં જાગૃતિના પણ પૂજારીએ હતા. વાંઢીયા, જગી, સમખીયાળી વગેરે ગામેાએ મહારાજશ્રીને આમંત્ર્યા. તેમણે ધીરે ધીરે અજ્ઞાનનિદ્રાનું સુખ તેાડવા પ્રાથમિક ભૂમિકા તૈયાર કરી. એક એક પાઠશાળાની સ્થાપના શરુ કરી. વ્યાખ્યાનમાં શાસ્ત્રના ખાટા અને સાચા અર્થાંની મીમાંસા શરુ કરી.
આગળ ધપ્યું જ ગયા, દુધઇ, આધેાઇ, ધમણુકા, આંબરડી, ભચ્ચાઉ આદિ ગામામાં તેમના ઉપદેશે અજબ અસર કરી. સમાજ સુધારાનાં મૂળ અહીં નાખ્યાં. પાઠશાળાએ સ્થાપન કરી, બાળલગ્ન અને વૃદ્ધલગ્નના પ્રતિબંધ કર્યા. મૃત્યુભેજનને અટકાવ્યાં. ધર્માદાખાતાને સ્વચ્છ કર્યાં. ચાપડા ચેાકખા કર્યાં. ઉપરાંત સંપ સ્થાપન કર્યાં. મહાજનના અગ્રેસરે પાઠશાળા સ્થાપન કરવા માટે તેમ જ બીજા સુધારા માટે તૈયાર હતા. પણ મંદિાના વહીવટ માટે–તેના દ્રવ્ય માટે ચર્ચા કરવા તૈયાર નહતા. તેઓ મહારાજશ્રીની ખુશામત કરતા ને ખાનગીમાં હાથ જોડી કહેતાઃ ‘ખાપજી ! જ્ઞાનશાળા, પાઠશાળા સિવાય બીજી વાત આપ ન છેડશેા.' કાઇ સુખી પટેલ પગે પડી વિનવતાઃ ‘બાપજી ! કન્યાવિક્રય, ખાળલગ્ન અધ કરવાનું કહેા છો તે બહુ સારું છે, પરંતુ ધર્માદા ખાતામાં- પૈસાની બાબતમાં આપ માથું ન મારે ! આપ તે ત્યાગી છે. આ દ્રવ્યની વાતા છે. અમે બધું બરાબર કરી લઇશું.'
મહારાજશ્રી એક જ જવાબ આપતા. ‘ચાપડા ચેાખા કરે! નીતિનું ખાવા ઇચ્છા, હવે જાગા, સવાર થઈ સમજી અધારાની વાતે ભૂલી જાએ !’
મહારાજશ્રીનું કથન બધાયને સાચું લાગતું. ઘણા ગામામાં પાઠશાળા સ્થપાણી. ઘણાને કન્યાવિક્રય, બાળલગ્ન અને વૃદ્ધલગ્ન કરવાની બાધાએ કરાવી અને
For Personal & Private Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
સાચા સમાજ સુધારક
ઘણાં ગારાનાં ધર્માદા ખાતાં ચાકમાં કરાવ્યાં. કેટલાય સ્થાનેાના જ્ઞાનભંડારા કે જેમાં ઊધેઇ અને કીડાએ પાનાંઓ કારી ખાતાં હતાં; કેટલાંય મહત્ત્વનાં પુસ્તક કચરામાં પડ્યાં હતાં: અને કેટલાય ગ્રંથાનાં પાનાં આપસમાં ચીપકી જઇ ગ્રંથરત્નને અરબાદ કરી રહ્યાં હતાં, તે બધાને સૂર્યના પ્રકાશ બતાવી, તેનું લીસ્ટ કરાવી ઉત્તમ પ્રબંધ કરાવ્યેા.
કચ્છમાં એસવાલ જ્ઞાતિમાં ઘણા ખેતી કરે છે, તેમને પણ ઉપદેશ આપી ધર્મકાર્યોંમાં જોડ્યા. નિરંતર પ્રભુદર્શન, સામાયિક કરવાં, અભક્ષ્ય-ભક્ષણ તથા રા િભાજનના ત્યાગ, ખેતીમાં પણ ઉપયેાગ રાખવા સાથે ખીજા જીવાના સંહાર ન થાય, કેઇ જીવને મારી ન નાખવા, ખીજાની ગજીએ તથા ઉકરડા આદિ ન મળવા વગેરેના ઉપદેશ આપી, તેમને સન્માર્ગે દોર્યાં.
અનુક્રમે મહારાજશ્રી જ્ઞાનદીપિકા લઇ માંગપટમાં પધાર્યાં. અહીં સાધુએ તે ચિત જ આવતા. આ પ્રદેશમાં અજ્ઞાનતાના થર બાઝી ગયેલા હતા. કુસ’પ રાક્ષસે પેાતાના અડ્ડો જમાવ્યેા હતેા. ઘેરઘેર હાળી સળગતી હતી. અરે! એક મજલની જ વાત કરું: સગી માના જણ્યા બે ભાઇ લક્થા-ખૂબ લઢ્યા. અન્નેના ઘેર સેકડા વીઘાં જમીન હતી-ખેતરે। હતાં. બન્નેના પક્ષમાં ત્યાંના મેાટા મેટા
છેવટે
રાજપુત્રા-ઠાકારા હતા. બન્ને ભાઈ પેાતપેાતાના પક્ષના વિજય માટે હજા। રૂપિયાના ધુમાડો કરી રહ્યા હતા. અને એકબીજાનાં ગળાં ફેસવાની તૈયારીમાં હતા. નવયુગના આ સુધારક સાધુપુરુષનાં પગલાં ત્યાં થયાં. ઉપદેશના ધોધ વરસાવ્યેા. બન્ને ભાઇએએ તે સાંભળ્યો. મહારાજશ્રીની વૈરાગ્યવાસિની સુધાસ્યદિની દેશનાએ તેમનાં હૃદય ભીજવ્યાં. એક દિવસ એ પાષાણુહ્દય અનેલા ભાઈએ પેાતાની ભૂલથી ગળગળા થઇ ગયા. એકાન્તમાં ગુરુમહારાજના ચરણે હાથ રાખી, અશ્રુ સારતા ખેાલ્યાઃ ‘ગુરુદેવ, હવે હદ થઈ. એવાં પાપા કયા છે, કે કયે ભવે છૂટછું. આપ જે કરા તે અમને મંજૂર છે.’ પછી મહારાજશ્રીએ બહારગામના પાંચને ખેાલાવરાવી, તટસ્થભાવે ચૂકાદો અપાયૈ. બન્ને ભાઈઓએ પ્રેમથી માથ ભીડી. સ્વામીવાત્સલ્યમાં ભેગા જમ્યા. આખા ગામને જમાડ્યું અને કેટમાં થતા હજારા રૂપિયાના ધુમાડે બચાવ્યેા. માંગપટના ચેાખરો ભેગા કરાવી ત્યાં કાન્ફરન્સ ભરાવી. અનેક કુરૂઢિએના કિલ્લા નીચે સુરંગ પુરાવી તેને જમીનદોસ્ત કર્યાં. પાઠશાળાએ જ્ઞાએ કરાવી કચ્છને આગણે એક સુંદર ગુરુકુલની ચેાજના રજુ
For Personal & Private Use Only
સ્થાપવાની પ્રતિકરી. યશેામુક્તિ
૪૩
Page #185
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
જૈન ગુરુકુલની રચના, કાર્યક્રમ અને ફંડની ચેજના રજુ થઈને મંજુર થઈ નવીન યુગનાં પનોતાં પગલાં સેએ વધાવ્યાં
મહારાજશ્રીએ આ કેન્ફરન્સમાં બહુ જ વિચારશીલ, ગંભીર અને વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપી જનતાને ખૂબ આકર્ષિત કરી. આરંભેલું કાર્ય પૂર્ણ કરવા આગ્રહ કર્યો. આરંભથુરા ન બનવા સમજાવ્યા. આખા ચોકઠામાં આનંદ આનંદ પ્રવર્યો. બધે જ્ઞાનદીપકની આભા પ્રસરી.
કચછની જૈન સમાજમાં જાગૃતિનાં પુર આણનાર, નવયુગનાં દર્શન કરાવનાર, જ્ઞાનદીપકની જ્યોતિ પ્રગટાવનાર, રૂઢિરૂપી ઈન્ધન માટે જ્ઞાનયજ્ઞ આરંભનાર, મંત્રદષ્ટા, પ્રકાશના પુરોહિત મુનિજી એ પછી થોડું જીવ્યા. છતાં આજે એમના આદેશ કરછમાં ગાજ્યા કરે છે.
ધન્ય છે એ પરમાગી, મહાન શાસનસેવક, નિઃસ્વાર્થ ભાવે ભૂતલમાં વિચરી જનતવની વિજય પતાકા ફરકાવનાર, શાંત, ધીર, વીર અને ગંભીર યથાર્થનામા શ્રી ચારિત્રવિજયજી મહાત્માને !
For Personal & Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
જળપ્રલય
લેખક : શ્રીચુત અમીચંદ માસ્તર, બેંગલેાર
એ સ. ૧૯૬૯ના જેઠ વદી આઠમની અંધારી રાત હતી. સંધ્યા સમય
રહ્યો
ભય કર
થીજ આકાશમાં વાદળા ચઢળ્યાં હતાં. પ્રલયકાળના ભયંકર મેઘ વરસી હતા. અર્ધી રાત વીતી ગયા છતાં ચંદ્રમા કે તારાગણ કાંઇ દેખાતું ન હતું. આકાશપટમાં ચેતરફ અંધકારના પહાડના પહાડ ખડકાયા હોય તેમ ઘનધાર વાદળે ઉપરા ઉપરી છવાઈ ગયાં હતાં. ચાતરફ નાખી નજર પડતી ન હતી. કડાકા કરતી વીજળીએ અને ભયકર ગર્જના સાથે મેઘરાજાની સવારી આવી પહેાંચી હતી. ટૂંક સમયમાં પૃથ્વી ઉપર પાણી પાણી કરી મૂકયું જાણે માનવીઆના પાપ પુંજને પાકારતા હાય તેમ મહામેઘ ભયંકર ગર્જના સાથે વરસવા લાગ્યા. પ્રલયકાળ નજીક જ આવ્યા હોય તેમ જળ અને સ્થળ એકાકાર જળમય બની ગયાં. તેમાં વળી દુકાળમાં અધિક માસની જેમ સુસવાટા કરતે પવન ફુંકાવા લાગ્યા. મ્હાટી મહેલાતા કાંપવા લાગી. પહાડાના પહાડાને પણ તાડી નાંખે તેવા જોસથી પાણીના ધોધ વહેવા લાગ્યા.
અનેક મકાન જમીનદોસ્ત થયાં. ઝુપડાંના ફૂરચા થઇ ગયા, અને મેટાં મેટાં વૃદ્મા કાડ કરાડ કરતાં મૂળમાંથી ઉખડી ભૂમિસાત થઈ ગયાં. અનેક સુષુપ્ત માનવીએ પાણીમાં તણાવાં લાગ્યાં. બરાડા પાડતાં ઢારા ઘસડાવા લાગ્યાં. નાનાં ખાળકા, નાનાં વાછરડાંઓ તથા અન્ય પશુપક્ષીઓના હૃદયભેદક કરુણ પોકારો સામે જાણે મેઘરાજા અટ્ટહાસ્ય કરતા હાય તેમ, પુનઃ પુનઃ ગના સાથે કડાકા ખધ વરસવા લાગ્યા. વીજળીએ થવાથી એ કરુણુ પાકારે તેમાં વિલીન થઇ જતા હતા. એ મેઘરાજાની ગજના તેમજ મનુષ્ય તથા ઢારાના હૃદયવિદારક પેાકાશએ એવું રૌદ્ર-ભયંકર રૂપ લીધુ હતુ` કે જેનુ વર્ણન આ જડ લેખિની ફૈટલું કરી શકે? જીવનની આશાએ તણાતાં એ માનવીએ અને ઢોરા પેાતાના પાકારે નિષ્ફળ થતા જોઈ નિરાશાના મેળાનાં પ્રત્યક્ષ દર્શન કરી મૃત્યુના સુખમાં જવાની
For Personal & Private Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
૪૬
તૈયારી કરી રહ્યાં હતાં. શરીરમાંથી ચૈતન્ય ઘટતું હતું; નાડીએ શિથિલ થતી જતી હતી. હૃદયના ધબકારા ખંધ પડવાની અણી પર હતા. મસ જીવનદીપક આમ જ બુઝાઇ જશે ? કાઈ માના જણ્યા વીરપુરુષ અમને નહિ મચાવે ?
આ વખતે એક ૨૮ વષઁના, મજબૂત બાંધાના, બ્રહ્મચારી, દયામૂર્તિ જૈનસાધુ પેાતાના કમરામાંથી બહાર આવી, મુશળધાર વરસાદ અને ધેાર. અંધકારને ભેદતી તીક્ષ્ણ નજરે પરિસ્થિતિ નીહાળી રહેલ હતેા. તેના હૃદયમાં એકદમ દયાને સાગર ઉપડ્યો. અંદરથી અંતર આત્માએ અવાજ કર્યો: ‘ ઊઠે! તું શું જૂવે છે ? એકેન્દ્રિય જીવેાના રક્ષણ માટે ક્રયામૂર્તિ ભગવાન્ મહાવીરના ઝંડા લઈ ફરે છે અને આ પંચેન્દ્રિય જીવોના રક્ષણ માટે તું કેમ વિચાર કરે છે ? ડર શાનેા છે? જીવનના? નાના જીવાને અભય આપનાર અભય જ બને છે-સદાય અમર રહે છે. ઊઠે! કાંઇક કરી લે! આ અમૂલ્ય અવસર પ્રાપ્ત થયા છે. લાભ લઇ લે ! તારી સાધુતા, તારા સંયમ અને તારું પાંડિત્ય દ્વીપે, જેમ આપે તેવી રીતે વીચ ફેારવ ! ભગવાન્ મહાવીરને ઉપદેશ વિચાર! ચંડકાશિક નાગ જેવાને ઉદ્ધારનાર, સ'ગમદેવ જેવા માટે કરુણાનાં આંસૂ વહાવનાર એ દયાભૂતિ મહાવીરના અનુયાયી, પરમ ઉપાસક તું કેમ ઊભા છે ? ઝુકાવ....!'
શ્રી ચારિત્રવિજય
મહાભારતના મેદાન પર શ્રી કૃષ્ણના કતવ્યોાધ જેવી અંતરાત્માની વાણી સાંભળી, પેાતાને ધમ સમજી-પેાતાની ફરજ સમજી એ કરુણાસાગર માનવજાત અને પશુઓના આત્મસ’રક્ષણ માટે કટીબદ્ધ થયા. એ અમર આત્માનું નામ મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી ( કચ્છી ).
પાણીના લેાઢ વધતા જતા હતા. મુનિરાજની પણ કરુણાનાં પૂર હૃદયને ધમધમાવી રહ્યાં હતાં. અનાથ બનેલા જીવાની કારમી ચીસેા એમના કર્ણપટ પર ભયંકર ઘાષ કરતી હતી. દયા યાચતાં એ હાથ ને પગેા પાણીની સપાટી પરથી સહાયના સંદેશા ભેજતા હતા. ઉપર આકાશમાં ગડગડાટ કરતા મેઘ ભલભલાં હિંમતવાળાં હૈયાને ડારી દેતા હતા.
પૂર વધે જતાં હતાં. ક્ષણવારને વિલંબ પોષાય તેમ ન હતા. સાધ્વી સ્ત્રીના શીલની રક્ષા માટે યાહેામ કરનાર કાલિકાચાય, જિનશાસનની પ્રભાવના માટે રાજદરબારના ખૂની ભપકા વચ્ચે અધ્યાત્મવાદની અહાલેક પેાકારનાર હેમચંદ્રાચાય, હીરવિજયસૂરિ, હરિભદ્રસૂરિ, એ બધાની મહત્તાના વારસદાર મુનિજીને પેાતાને
અમાર
For Personal & Private Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
જળપ્રલય
ધર્મ સમજતાં વાર ન લાગી, તે કરુણાપૂર્ણ, હિંમતભર્યાં હાથ અને હૈયા સાથે
આગળ વધ્યા !
ઉપર્યુક્ત પ્રસ`ગ પાલીતાણાના ભયંકર જળપ્રલયના છે. શ્રીમદ્ ચારિત્રવિજય મહારાજશ્રીએ એ કારમી અંધારી રાત્રિમાં, પેાતાના એ ઉત્સાહી નવયુવાન શિષ્યાને જગાડ્યા, યશેાવિજયજી ગ્રંથમાળાના પુસ્તકાનાં ગુડઝ(goods) ઉપર બંધાઇને આવેલ મજમૃત રસ્સીએ, સામેના હોસ્પીટલના પીલર સાથે બધાવી. પેાતાના જાનની પણ દરકાર રાખ્યા સિવાય એ નિષ્કારણ બંધુ, પરમ ઉપકારી, દયામૂર્તિ સાધુમહાત્માએ કોઇ અદ્ભુત દૈવી ચમત્કાર બતાવ્યા હોય, તેમ જળપ્રલયમાં ડુબતાં અને તણાતાં ૩૫૦ થી ૪૦૦ મનુષ્યા તથા ૬૦૦ થી ૭૦૦ ઢારાને મચાવી જીવનદાન આપ્યું. જેમ ગાંડીવધન્વા રણાંગણમાં ખેલે અને વિજયપતાકા માટે પ્રાણની પણ દરકાર ન રાખે, તેમ આ દયાસાગર સાધુપુરુષે પ્રાણની પણ દરકાર રાખ્યા સિવાય જળપ્રલયના ભાગ બનતાં, અનેક પ્રાણીઓને બચાવી, દયાને વિજયસ્થભ રાખ્યું. તણાઇ આવેલાં એ માનવીઓમાં કેટલાંક મૂછિત અને કેટલાંક તે અધમૂહિત હતાં. ન હતું કપડાનું ભાન કે ન હતું. શરીરનું ભાન. કેટલાંક સ્ત્રી-પુરુષો તેા તદ્દન દિગમ્બર હતાં. આ બધાંની આકૃતિ એવી ભયંકર અને બિહામણી, તેમ જ કુત્સિત થઈ હતી, કે સામે જોવાનું મન પણ ન થાય; છતાં કાઈ પણ જાતની ઘૃણા સિવાય સમસ્ત માનવાતિના આ સેવકે દરેક જાતની સગવડો કરી--કરાવી. ગુરુકુલનેના અન્ન અને વસ્ત્રના ભ'ડાર ખુલ્લા મૂકાવી ઠંડીમાં હુંઠવાતા અને કાંપતા મનુષ્યેાને આશ્વાસન આપ્યું.
આ ભયંકર રાત્રિનું વિષદ વર્ણન અને અવલેાકન પાલીતાણા સ્ટેટના મેડીકલ ઑફીસર ડૉકટર સાહેબ શ્રીયુત હેારમસજીએ સુદર શબ્દોમાં લખ્યું. એક જૈન તિના—સાધુના ઉચ્ચ કોટીના પરમાર અને નિઃસ્વાથી અમેઘ સેવાને ઉલ્લેખ કર્યા. પાલીતાણા સ્ટેટના એડમિનિસ્ટ્રેટર મેજર સ્ટ્રોંગ પાસે આ સમાચાર ગયા. મેજર સ્ટ્રાંગ આ સાચા જૈન યતિ-સાધુનાં દર્શન કરવા તરત જ મારતે ઘેાડે ગામમાં આવ્યા. મહારાજશ્રીને સહુ વંદન કરી સ્ટેટ તરફથી સુંદર શબ્દોમાં આભાર માની એલ્યાઃ “આપના જેવા સેવાપ્રેમી પપકારી પાદરીસાધુએથી આ સ્ટેટ ગેરવવતુ છે.” અતે મહારાજશ્રીના ફોટો લઇ પાલીતાણા તાકાર સાહેબને વિલાયત મેાકલ્યા. અને તેમને સ્ટેટના પરમ હિતેષી-ઉપકારી સાધુના પરિચય આપ્યા.
For Personal & Private Use Only
૪૭
Page #189
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
જળપ્રલયની ભયંકર રાત વટાવી જીવન પામેલા કેટલાક ક્રૂર માનવીઓ, જાણે ગઈ કાલને પ્રસંગ ભૂલી જ ગયા હોય તેમ જળપ્રલયને બદલો વાળવા પાણીના ખાબોચિયાં અને જુદા પાણીથી ભરેલાં સ્થાનમાં જળચર જીવને સંહાર આરંભ્યો; આ સમાચાર મહારાજશ્રીના કાને આવ્યા. એકદમ બધે ફરી વળી ઉપદેશ આપીને સંહાર કામ બંધ કરાવ્યું, અને મેજર ઑગે પણ મહારાજશ્રીના અનુરોધથી તે અંગેને મનાઈ હુકમ કાઢવો
આ કાર્ય પછી સ્ટેટના નાના મોટા દરેક અમલદારો મહારાજશ્રીના ભક્ત બન્યા. ખુદ મેજર સ્ટ્રોંગ પણ મહારાજશ્રીના અનન્ય ભકત બનેલ. આ ઉપકારના બદલામાં જ તે અણુ વાળવા ખાતર મેજર સ્ટ્રોગે જૈન શાસનનો અમર કીતિસ્થંભ રોપવા મહારાજશ્રીને પાંચ વીઘા જમીન ભેટ આપી; ભાવી ગુરુકુળનો પાયો સ્વહસ્તે જ નાખ્યો. આજે એ કીર્તિસ્થંભ મહારાજશ્રીની યશપતાકા આકાશમાં ઉડાડતો ઊભો છે. મહારાજશ્રીના અભૂતપૂર્વ કાર્યની એ સાક્ષી આપે છે!
વંદન હો એ દયાસાગરને!
For Personal & Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
श्री जन्मपत्रिका ॐ नमः गौतमस्वामिगणपतये ॥ स्वस्ति श्री कच्छ देशे, कंठी विभागे, पत्रीग्रामे, ओसवंशे, वेढागोत्रे, श्रीपालात्मज घेलाशाह गृहे भाग्यवती देव्याः कुक्षितः। वि. सं. १९४०, गुर्जरवर्षे शाके १८०६ वर्षे, आश्विन कृष्ण १४, रुपचतुर्दशी घ. ५४, प. ४३ परंअमावास्या, शुक्रवार : उ. फा. भं. घ. ६ प. १, परंहस्तन, ऐन्द्रयोगः घ. २७ प. २६ परंवैधृति योगः, विष्टिकरणं घ. २४ प. • परंश परंनी, करणं कन्यायाः चन्द्रः १२ बुधात् तुलार्क पारम्भः गतांशाः २ (ता. १७-१०-१८४४) सूर्योदयात् प्राग सिंहलग्नं इत्येवं शुभ समये वर्तमाने पुत्रस्य जन्म । तन्नाम धारशीति
तज्जन्म लग्नकुंडलिका
सो वु रा. ६/
४
गु० शु०
गु०शु०॥
शनि
मंगल .
२
बुध-भोम-केतवः स्वगृहे अर्धकुंडलीकायां ग्रहसंस्था
१२ केतु
तत्कालिन ग्रहचारः
बु.
सो.
मं.
१
९ १५
९ ७६६
१ २२ ५० ४५
१९ २४ ४
९ ४५ १५
१८ ५५ ३६
३ ७ १२
१५ ५९
२० २८ ३०
पं. रामदत्त वर्मा
For Personal & Private Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
ચરિત્રનાયકના સ્મરણાર્થે સ્થપાયેલ
શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા તરફથી પ્રગટ થયેલાં વિદ્વતાપૂર્ણ ઊડી શોધખાળવાળા શાસ્ત્રીય ગ્રંથા
૧ શ્રી તપગચ્છ શ્રમણુ વંશવૃક્ષ (પ્રથમાવૃત્તિ)
×૨ મહાવીર જન્મેાત્સવ
× ૩ અષ્ટપ્રકારી પૂજા
×૪ પૂજા સગ્રહ
× ૫ વિહારદશન ખંડ ૧ યો
૬ આદિનાથ શકુનાવી
૭ રમલ પ્રશ્ન
૮ લગ્ન પ્રશ્ન
૯ જૈન તીર્થીના ઇતિહાસ
૪૧૦ જૈનાચાર્યો (સચિત્ર)
૧૧ વિશ્વરચના પ્રબંધ (સચિત્ર) ૧૨ દિન શુદ્ધિ વિશ્વપ્રભા
૧૩ મહાવીર જયંતી પૂન
૧૪ પૂજા સ્તવનાદિ સગ્રહ
૧૫ દીવાલી પૂજન
૧૬ અષ્ટપ્રકારી પૂજા સ્તવનાદિ સહ
૧૭ જૈન તીર્થના નકશા
૨૬ શ્રી ચારિત્રવિજય
* આ નિશાનીવાળા ગ્રંથો સ્ટાકમાં નથી
૭-૧૦-૭
91118
91210
–૨–.
-૧•-•
For Personal & Private Use Only
-વે—
91819
--Y-.
૧-૮-૨
૨-~~~
—રે~*
----
e-2-3
Q=0
૧૮ બૃહત્ તીથ પૂજા
૧૯ બૃહત્ ધારણા યંત્ર
૨૦ વિહાર દર્શન ખંડ ૧, ૨
૨૧ એકાક્ષરી કાષ
૨૨ પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧
૧-૮-૦
૨૩ ૫ંચ કલ્યાણક પૂજા
-૧-.
૨૪ શ્રી તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ (પુસ્તકાકાર દ્વિતીયાવૃત્તિ) ૧~~~.
૨૫ ચારિત્ર સ્તવનાવિલ
017110
•-1-3
c-2-0
૧-૪-૦
01110
01210
૧-૪-૦
મળવાનું ઠેકાણું.
શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા ખેરડીબજાર, વીરમગામ, કાઠિયાવાડ
Page #192
--------------------------------------------------------------------------
________________
સયુકત નવીન નેહથી મનહારી સુકથા સુણાવતા, ભૂત, ભાવિ યુ વર્તમાનની મહતી સૌ વિભૂતિ ખિલાવતા.
ગયાનાં ગુણ ગાઈને, કે જીવન ગુંજવું મૃતિનાં નીર પાઇને, સકે છવન જીતવું.
– રાળજી પરમાર
પત્રો અને પ્રશસ્તિઓ
For Personal & Private Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
प्रशस्ती
(१)
रूप में अनंङ्ग रंग, तेज में ही सुरचन्द, ज्ञान में गुरु अमंद, इक सङ्ग आयो है | दसमत्य सूरवीर, भालपट्ट है अमीर, भूज शेष की लकीर, मस्त जोग छायो है ॥ चाणक्कमतिदक्ष, वाणीत्राण ही प्रतक्ष, ब्रह्मचारी बद्ध कक्ष, धर्मपक्ष गायो है । चारित्र विजय संत, एसो महामतिवंत, दरस भयो राजकंत, भड
मुनिरायो है ॥
(2)
सूर भयो सो तपन लगो तब राहु ने आकर मान घटायो । जलधि भयो सो सूम भयो तब नीमक जाकर बास बसायो ॥ शेष भयो सो मानी भयो तब तीरंग देहमें जाई फसायो । इससे चारित्र मुनि नींद में, तेज, गम्भिर, क्षमागुण आयो ॥ (३)
सागर क्षोभ भयो बस आज ही, कलजुग आय रहो फट् धिको । भाज ही शेष चलित भयो, भयो कंप सुपेरगिरि शशि फिक्को ॥ आज ही छीप गयो सूर बादल, चार हु ओर अन्धेर भूमि को । गुम हुआ इस आलम में अह राज चारित्रविजय मुनिटीको ॥
सामखियाली, वागड (कच्छ).
આ કવિરાજ ચરિત્રનાયકના અનન્ય ભક્ત હતા. એમની કવિતા એ વાતની પૂરતી ખાતરી આપે છે. કવિ રાજા રૂપાએ કદી નિશાળે જષ પાટી પર ધૂળ નાખી વર્ણાક્ષર ઘૂંટ્યો નહાતા. પીંગળપાઠ પુસ્તકમાંથી એ નહેાતા પઢવા. કુદરતના એ કવિ હતા. અને આ કવિત પણ એમના હૃદયસરમાંથી પ્રગટેલી ભક્તિની सरवाशी छे. तेभो भुनिशनश्रीना स्मरण निमित्ते 'यात्रि- अक्ति-संग्रह' मनाच्यो छे उपरना उचित તેમાંના છે. મુનિરાજશ્રીની માંદગીમાં પણ તેઓએ શિષ્યભાવે સેવા બજાવી હતી, અને આશ્ચય' તે। એ છે, કે મુનિરાજશ્રીના સ્વર્ગવાસ પછી પંદર દિવસે તેઓ પણ પાછળ ચાલી ગયા હતા. અગિયાના સથે તેમની ગુરુભક્તિ પિછાની તેમના અગ્નિસંસ્કાર, મુનિરાજશ્રીના સમાધિમદિરની સામે જ કર્યાં છે.
सेवक,
राजा रूपा (कवि)
For Personal & Private Use Only
.
Page #194
--------------------------------------------------------------------------
________________
ગુરુમૂર્તિ
M iniiwsisairat Swahiyeोलिस
dameinufac elerampreka admeenawim
a rytaraiheaderswate Pinter
e leeveless itedggrwitnergeमिनीत
S
ASSISTANT
પાલીતાણા ખાતે યશોવિજયજી જે ગુકુળના ગુમંદિરમાં
સંસ્થાપિત ચરિત્રનાયકની આરસમૂર્તિ.
दी
બાજુમાં श्री य.. गुरुजनो शिक्षाम.
श्रीमुक्तिविजयगणियहधा श्रीकमलविजय पन्यासशिष्य श्रीमदविनयविजयशिष्य
श्रीमच्चारित्रविजयमुनिनास्थापिता श्रीसिध्धक्षेत्रमा विजयजैनसंस्कृत-प्राकृत पाठशालाबोर्डिंगनामांकिनेयं संस्थाचिर जपतुतराम् वीरसंवत्. २४३८ कार्तिक शुक्ल पञ्चम्पाम् भृगुवासरे.
For Personal & Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Gઓની શાસન સેવાને માટે તો શ્રી પાલીતાણા - શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ એક જવલંત દૃષ્ટાન્ત, જીવતું જાગતું નજરે પડે છે કે જેના માટે કોઇને પણ શંકા કરવાનું સ્થાન જ નથી.
વળી શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી જેવા ચારિત્રપાત્ર ચારિત્રરત્નો, એ જ ગુરુકુલરૂપ ઝવેરાતની ખાણના પાકેલા, ગુરુકુલના સંસ્થાપક શ્રી ચારિત્રવિજયજીના શિષ્યો સર્વ કેદની દૃષ્ટિ અને કૃતિમાં આવી રહ્યા છે, એ જ સદગતની શભ્ર કીર્તિની પ્રસાદી છે. સાદડી, તા. ૧૩-૮-૩૨
શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
તેઓશ્રીને મને ઘણો પરિચય હતો. પ્રથમ મેલાપ સં. ૧૯૬૧માં શ્રી શત્રુંજયની શીતલ છાયામાં થયો હતો. તેના વિચારો ઘણું જ ઊંચા હતા. મનુષ્ય જન્મ પામીને કાંઈ પણ ઉત્તમ કામ આપણા હાથે ન થાય તો મનુષ્યજન્મ પામ્યો શા કામનો ? અને આ માટે શાસનદેવની સહાય મેળવવા તેમણે પદ્માવતીદેવીને પ્રસન્ન કરવા શંખેશ્વરજી તીર્થમાં મહારાજ શ્રી ગુલાબવિજથજીના શિષ્ય મુનિ મણિવિજયજી સાથે પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ નીવડયો હતો.
સાહસિક વૃત્તિ ઘણી હતી. જે કામ હાથ લીધું તે કર્યો જ છૂટકે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના શિષ્ય સોહનવિજયજીને જંગલમાં હેરાન કરી મારીને કાંટાની વાડમાં નાખી દેવાથી તેમ જ દેરાસરમાંથી ચોરી કરવાથી અને તે સામે વિરોધ થવાથી ભાટોએ ઘણું તોફાન કરેલ. આ વેળા અગ્રેસર ભાગ લઈને ભાટોને પાછા હઠાવ્યા હતા. વડોદરામાં આવતા, રસ્તામાં ભૂલા પડેલા ત્યારે પણુ સાહસ કરી આગળ જઈ રસ્તો તેઓ જ શોધી લાવેલા.
સં. ૧૯૬૫ માં હું લુણાવાડામાં ચતુર્માસ હતો. તેઓ ગોધરામાં હતા તે વેળા વેજલપુરમાં હુકમ મુનિ સામે શાસ્ત્રાર્થ થયેલ. મેં તેમની ભૂલ કબૂલ કરાવેલ. તે વખતે પણ મુનિ મહારાજશ્રીએ મને ઘણી સારી મદદ કરી હતી. પાલીતાણામાં હીરાચંદ કાનુની કેટલાક ગરીબ છોકરાઓને શિક્ષણ આપી તેમની કેળવણીમાં રસ લઈ રહ્યા હતા. મુનિનો આમાં પણ અગ્રેસર ભાગ હતે.
For Personal & Private Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
પાલીતાણામાં સ્થાપન કરેલ પાઠશાળામાં તેમણે સહન કરવામાં કંઈ બાકી રાખી નથી. પિતાની પાછળ પોતાની ભાવના વિસ્તરે અને જૈન સમાજને ધર્મવીરો પ્રાપ્ત થાય, તે ધારણાએ પોતાનું સ્થાપિત ઉજજવળ ગુરુકુળરૂપી કીર્તિવૃક્ષ તેઓ મુકી ગયા છે અને તેમના શિષ્યો તેને પોષણ આપી પાણીનું સિંચન કરી રહ્યા છે, તે આનંદની વાત છે. તેઓનું સંપૂર્ણ જીવન સાહસ, ધેય, હિંમત અને મનુષ્યજન્મની સફળતારૂપી ભાવનાથી છલે છલ ભરેલું હતું. અને તે મુજબ જનસમૂહને કરી બતાવી તેઓ એક આદર્શ જીવન જીવી ગયા છે. પાલીતાણા, ભાદરવા સુદ ૧૩,
શ્રી વિજયદેવસૂરિજી
ગવર્ય શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબને મારા ઉપર અનહદ ઉપકાર છે. કારણ કે પ્રથમ હું અંજારમાં ગૃહસ્થાવસ્થામાં જેને માસ્તર હતું, ત્યારે તેમના સહવાસમાં આવેલ. તેમની મારા પર ઊંડી અસર નીપજેલી. તેમના જ ઉપદેશથી બારમાસમાં ચારિત્ર ન ગ્રહણ થાય તે છ વિનયને ત્યાગ કરવાનું નક્કી કરેલું.
છેવટે જેઠ માસમાં તેઓશ્રી સમીપ હું સિદ્ધક્ષેત્રમાં પહોંચ્યો. ચારિત્ર પ્રહણું કરવાની ઈચ્છા પ્રગટ કરી, પણ તેઓશ્રીએ નિસ્પૃહપણે પોતે દીક્ષા ન આપતાં વિજય મેહનસૂરિજી પાસે મોકલી ચારિત્ર અપાવી મહાન ઉપકાર કર્યો. સં. ૧૯૭૪ માં લાકડીયામાં મારા પગે અપાર પીડા જન્મેલી તેમણે મારી સારવાર કરી મારા પર અપાર ઉપકાર કર્યો. ગુરુદેવે કચ્છમાં પણ દરેક ગામમાં વિચારીને મહાન ઉપકાર કર્યો છે. અમે બને ઠાણું-હું તથા તપસ્વી હુકમવિજયજી તેઓશ્રી સાથે જ હતા. આઘોઈ. તા. ૬-૧૦-૩૨
મુનિરાજ હર્ષવિજયજી
શ્રી ચારિત્રવિજયજી મ. ની કાશી જવાને ઇચ્છા થઈ, ત્યારે શ્રી વિનયવિજયજી મ. પાસેથી સમ્મતિ મેળવી આપવા તેમજ વિહાર વગેરેની સગવડની મદદ શ્રી ધ્રોલવાળા માણેકચંદ મૂળચંદ મારફત કરાવી આપવામાં સહાયક તે મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ હતા.
શ્રી ચારિત્રવિજયજી કાશી જઇને આચાર્ય શ્રી વિજયધર્મસૂરિની પ્રેરણું અને અનુભવથી જૈન પાઠશાળા-ગુરુકુલથી અનેક સાક્ષરો-વિદ્વાને પ્રાપ્ત કરી શકાશે તે જ ઇચછાએ પાલીતાણા ગુરુકુલને અર્થે પોતાની જિંદગી સમર્પણ કરી, અને છેવટના સમયમાં પણ મંદવાડમાં પાઠશાળા સબંધી જ-પાઠવાળા સારા પાયા ઉપર સંગીન થાય તે જ વિચારો હતા.આજે વિદ્યમાન પાલીતાણુ ગુરુકુલ તેનું જ ફલ છે.
મુનિશ્રી ચારિત્રવિજયજી બાહોશ અને નિડર માણસ હતા. તેમ જ પાલીતાણામાં ભાટની તકરાર સમયે પણ સમાજ સેવા સારી બજાવી હતી.' પાટણ, ભાદરવા વદ પાંચમ
મુનિરાજ જશવિજયજી
आपकी शासन सेवा गिरिराज की छाया में रहने वाली प्रजा भली भाँति से जानति है । आपका नाम ही चारित्र था तो फिर दोषों का तो संदेह हो कहांसे ।। आसपुर २५ सितम्बर १९३२
___ मुनिराज पुण्यविमलजी કાલધર્મ સાંભળ અપાર ખેદ થયો. જૈન સમાજના કોહીનુર ચાલ્યો ગયો. વીરમગામ, કારતક સુદ ૧૦.
મુનિરાજ દેવેન્દ્રવિજયજી
For Personal & Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
પત્રા અને પ્રશસ્તિ
મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજના જીવનચરિત્રમાં મારા પરિચય માગ્યા એ માટે મારે આનંદ માનવા જોઇએ. વડાદરા સાધુ સ ંમેલનમાં તેઓના અને મા। પરિચય થયા હતા. જલપ્રલય વખતે પ્રાણીમાત્રની દયા એ સાધુતાના સિદ્ધાંત તેમણે જીવનમાં ઉતાર્યાં હતા અને તાદશ કર્યાં હતા. તીર્થરક્ષા એ તેમનું મુખ્ય ધ્યેય હતું. બારેાટાના ઝઘડામાંથી તે મળી આવે છે. જ્ઞાનદાનના પૂરા પ્રેમી હતા અને તેનું ઉદાહરણ આજનું ગુરુકુળ છે. ઉપરાંત તેમનું ચારિત્ર નિર્માળ અને જૈનધમ પર અનન્ય શ્રહ્ના હતી. સત્યપ્રિયતા પણ ઊંચા પ્રકારની હતી. તેમને સત્ય માર્ગ જાણી સત્ય સ્વીકારવાની પરમ રુચિ હતી.
આ
મુનિરાજ હેતમુનિજી
ન
તારાગણાનું અસ્તિત્વ પ્રકાશ માટે જ છે, ભગીરથ પુરુષા કામ કરવા જ–ધ્યેય પ્રાપ્તિ માટે જ જીવે છે. એ મહાન પુરુષમાં યાગની મસ્તી હતી, શાસનની ધગશ હતી. તેમના સાત ફ્રુટ ઊંચા ગૌર દેહ, એકલવાઇ કાયા ને તેજકણુ પ્રસારતુ મુખાવિંદ ન ભૂલાય તેમ છે.
આધોઇ ( કચ્છ )
મુનિરાજ હ`વિજયજી
ઇ
મુનિમહારાજ શ્રી ચારિત્રવિજયજી સાથે મારા પરિચય હતા. હું તેમની પાઠશાળામાં ભણવા જતા, તેઓ મારા ઉપકારી હતા. તે જ્ઞાનના બહુ પ્રેમી હતા તેમજ પરાપકાર કરવામાં તેમની પ્રીતિ હતી. સાધુઓને દેખી તેમને આનદ આવતા. શાસનની સેવામાં તેમને સારા પ્રેમ હતા. હું તેમની સ્થાપન કરેલી પાઠશાળામાં લગભગ આઠેક માસ ભણ્યા હઈશ.
ખેડા, ભા. વ. ૧૧
મુનિરાજ સૌભાગ્યવિજયજી
3
ન
સ્વર્ગસ્થના મને ઘણા પરિચય હતા. તેઓ પ્રથમ બનારસ પાઠશાળામાં મારા પરિચયમાં આવેલા. ત્યાં સ્તુતિપાત્ર પરિશ્રમ લઇ તે વિદ્વાન થયા. ત્યારબાદ પાઠશાળા માટે પાલીતાણા જઇ, તીવ્ર પરિશ્રમ લઈ ગુરુકુળ સ્થાપન કર્યુ. સ. ૧૯૬૯ની જલહેાનારત વખતે ધણા જ વાને અભયદાન તથા ધર્માંદાન આપ્યું. તેઓ ઘણી બાબતમાં શાસન ઉપર ઉપકાર કરી ગયા છે. શ્રાવણ, સુ. ૧૧, ૧૯૮૯.
મુનિ ભાવવિજયજી
ร
મુનિરાજ ચારિત્રવિજયજી ઘણા બહાદુર અને શાસનની લાગણીવાલા હતા. તેઓએ ઘણાં સારાં સારાં કામેા કરેલ છે. હતા આનંદી સ્વભાવના એટલે મુનિામાં ટી ખળ શ્રેણી વખતે કરતા. બાકી સહવાસમાં તેા રહેલ, પણ ઘણા વખત થયા એટલે જેવી જોઈએ તેવી સ્મૃતિવાલા નથી. કાલીયાક. ભાદરવા વદી ૧૦ રિવ. મુનિરાજ રંગવિજયજી, મુનિરાજ અમરવિજયજી, મુનિરાજ કાન્તિવિજયજી
શાસન માટે પ્રાણ પાથરવા એ જ ગુરુમહારાજનું જીવનસૂત્ર હતું
For Personal & Private Use Only
મુનિરાજ કપૂરવિજયજી
ULTR
Page #199
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
પાંચમી ગૂજરાતી અને પહેલી અ ગ્રેજીનો અભ્યાસ કરવા સં. ૧૯૭૧ માં હું શ્રી યશોવિજયજી જેને સંસ્કૃત પાઠશાળામાં દાખલ થયો. આ વખતે પૂજ્ય મુનિરાજશ્રીનો પરિચય થયો. તેઓશ્રી એક આદર્શ સાધુપુરુષ હતા. તેઓ સાદું સંયમી જીવન વ્યતીત કરતા હતા. તેમનાં કેટલાંય સ્મરણો આજે તાજાં છે. પાઠશાળાની ઉન્નતિ મહારાજશ્રીના અથાક પરિશ્રમ અને ઉપદેશને લીધે જ થઈ હતી. તેમનામાં કીતિ લોભ જરાય નહે. જ્યારે સંસ્થા માટે અનેક જાતના કુપ્રયત્નો થઈ રહ્યા હતા, ત્યારે પણ તેઓ તે મુંગી સેવા બજાવે જતા હતા. તેઓશ્રી સમાજ સેવક હતા તેમજ શાસ્ત્રોનો તુલનાત્મક • અભ્યાસ કર્યો હતો. અનેક વિદ્વાને તેમની પાસે ચર્ચા કરવા આવતા. એવા મહાત્મા પુર જ
સમાજસંધનું કલ્યાણ કરી શકે છે. વીજાપુર તા. ૧૭-૮-૩૨
મુનિરાજ લમીસાગર
અમોએ જ્યારે દીક્ષા લીધી ત્યારપછી ચારિત્રવિજયજી મહારાજ કચ્છમાંથી નગર આવ્યા અને ઘણી ધામધુમથી નગરમાં દીક્ષા આપી હતી. ત્યારપછી રાજકોટમાં ભેગા થયા હતા, ત્યારપછી આબુજીમાં ભેગા થયા હતા, અને અમે સાંભળ્યું હતું કે જ્યારે પાલીતાણામાં પાણી આવી ત્યારે તેમણે ગરકલ આદિ ઘણા માણસને ઉપકાર કર્યો હતો. તેમને ચેડા વખતમાં ઉપકારનાં કાર્ય ઘણું કરી પોતાના આત્માનું કલ્યાણ કર્યું છે. રાણપુર, મીતી ૮ શુકર, સાધ્વીજી હેતથીજી, સાધ્વીજી હરકેરશ્રી, સાધ્વીજી ઉત્તમશ્રી, સાધ્વીજી હરખશ્રીજી, સાધ્વીજી વલભશ્રીજી, સાધ્વીજી સુબોધશ્રીજી, સાધ્વીજી પ્રભાશ્રીજી.
આપણે તે મહાન કહીનુર ગુમાવ્યું છે. તેઓએ તે ચોત્રીસ વર્ષમાં જ બધું મેળવી સ્વર્ગગમન કર્યું છે. તેથી આપણે હંમેશાં પ્રેરક બને! પાલીતાણા
સાથી વિવેકશ્રીજી (કચ્છ) સાધ્વી નેમથીજી )
ચારિત્રવિજયજી મહારાજે જે લાભ લીધા છે અને ઉપકાર કર્યા છે તે અમ પામર છવથી શું લખાય....
સાધ્વી નીતિશ્રીજી
સાવી દાનશ્રીજી ધોળ. આ સુ. ૭, ૧૯૮૮
સાધ્વી દયાશ્રીજી કાવીઠા હરખભાઇ મોરબીવાળા
મહારાજ સાહેબને ઉપકાર બહુ યાદ આવે છે. એ વેળા હું નવદીક્ષિત હતી. મહારાજ સાહેબે ભણવાને પ્રબંધ કરાવી આપ્યો હતો. મારા તો એ જ્ઞાન-ઉપકારી છે.
સાધ્વી વલ્લભશ્રીજી:
પાલીતાણું યાત્રાર્થે ગયેલ. બાબુ પન્નાલાલની ધર્મશાળામાં ઉતારો રાખેલ. સામે જ યશોવિજય જેને સંસ્કૃત પાઠશાળા ચાલે. આ વેળા સંસ્થા જેવાનો પ્રસંગ મળ્યો. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજીને
For Personal & Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
પત્રો અને પ્રશસ્તિઓ
પણ અહીં પ્રથમ પરિચય થયો. તેમની ઉચ ભાવના, ખંતીલો સ્વભાવ અને જૈન બાળકો-જેઓ અન્ન, વસ્ત્ર અને વિદ્યા વગર રઝળે છે તેમને સંસ્કારી બનાવવાની ધગશ. આજે પણ યાદ આવે છે.
ત્યારબાદ જલપ્રલય વખતનો પ્રસંગ. જે લોકોએ એ દશ્ય જોયેલું તે તેને મનુષ્યશક્તિ બહારનું કહે છે. દેવશક્તિની સહાય વગર આ બને જ કેમ? મહારાજ શ્રી સાથે આ પ્રસંગની વાતચીતમાં તેમણે કહ્યું કે, “ખરી જીવદયાની ભાવના હોય છે તેને શક્તિ મળે જ છે.” ખરેખર ! પંચેન્દ્રિય જીવો બચાવ્યા તે યુગ્ય જ થયું છે. સંકટ સમયે પિતે ઊભા રહી જોયા કરે, પિતાનાં બલબુદ્ધિનો ઉપયોગ આવા ત્રસ્ત જીવોને બચાવવા ન કરે અને લોકોને દેખાડવા મુહપત્તિ પડિલેવ્યા કરે અને કહે કે અમે શદ્ધ ક્રિયા કરીએ છીએ, આમ કહેનાર મહાત્માઓને નમસ્કાર ? જૈનધર્મ પરિણામની ભાવના પર છે. અંતઃકરણની શુદ્ધિપૂર્વક કાર્ય કરશે તે તરશે.
આ પછી સં. ૧૯૭૪ની સાલમાં હું પાલીતાણું ગયેલો. નહારબીલ્ડીંગમાં ઉતર્યો હતે. પૂજ્ય મુનિરાજ શ્રી તથા આચાર્યવર્ય શ્રી વિજયકમલસૂરિજી પણ ત્યાં પધાર્યા. તેમણે પાઠશાળા સંબંધી વાત કરી. તેમજ વધુ માટે પિતે જ્યાં ઉતર્યા હતા ત્યાં રણશી દેવરાજની ધર્મશાળામાં આવવાની વાત કરી. ત્યાં પણ હું ગયો. પાઠશાળા માટે સહકાર આપવા કહ્યું. પોતે વિહાર કરવા માગે છે તે જણાવ્યું. આ પછી મુંબઈ જતા માર્ગમાં વેગોનેષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીને વાંદવા ઉતર્યો. તેમણે પણ એ કાર્ય માટે મને કહ્યું. તેમજ શ્રીયુત લલુભાઈ કરમચંદને લખ્યું છે તેમ જણાવ્યું. મેં કહ્યું કે જો તેઓ હશે તે હું તૈયાર છું.
શ્રીયુત લલ્લુભાઈ પણ પાલીતાણે ગયા. શ્રી ચારિત્રવિજયજીને મળ્યા. વાતચીત કરીને સંસ્થાનું સુકાન સંભાળ્યું. આ પછી ૫ણ શ્રીયુત લલ્લુભાઈ જામનગર બાજુ જઇ મહારાજશ્રીને મળ્યા. મહારાજશ્રી ઘણુ રાજી થયા. તેમણે એ વેળા આ ઉપરાંત એક અનાથાશ્રમ સ્થાપવાની જરૂર જણાવી: તેમજ એક પંડિત થનારાઓ, સાધુ થવા ઈચ્છનારાઓ માટે બાળપણથી જ તેવી કેળવણી મળે તે માટે એક જુદું ખાતું ખોલવા આગ્રહપૂર્વક ઉપદેશ આપ્યો. જેનોનાં બાળકો અન્ન પાણી વગર દુખી થાય એનું એમને મોટું દુઃખ હતું. તેમની વાત સાંભળી અમોને ખૂબ આનંદ થતો. કેવી ઊંચી ભાવના ! આનાથી વધુ શાસનસેવાનો અંત કેવો હોય ? જેનામાં આવા સાધુ મહારાજ હૈડા હેય તે પણ જૈનધર્મની ઉન્નતિ જરૂર થાય.
તેઓશ્રીને અમરઆત્મા આપણી વચ્ચેથી અમરધામ તરફ ગયો છે. પણ તેઓ જ્યાં હોય ત્યાંથી એવા આશીર્વાદ આપે જેથી અહિંસાધર્મની વિજયપતાકા સર્વત્ર લહેરાય! મુનિઓને પુનઃ પુનઃ વંદના ! મુંબઈ.
શ્રી જીવણચંદ ધરમચંદ ઝવેરી
મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજ સંવત ૧૯૬૭ની સાલમાં પાલીતાણામાં ચતુર્માસ રહ્યા હતા. હું મારા કુટુંબ સાથે છ માસ ત્યાં જ રહ્યો હતો. આ વેળા મને તેઓશ્રીને પરિચય થયો હતે. તેઓશ્રીએ જેન કામનું અને મુખ્યત્વે ત્યાંના અજ્ઞાન જૈન બાળકોનું ભલું કરવા સંસ્થા સ્થાપી હતી, અને આ માટે એટલી મહેનત લીધી હતી કે તે મારાથી વર્ણન થઈ શકે તેમ નથી........તેઓ પોતાના
For Personal & Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
જીવનની છેલ્લી પળ સુધી પાઠશાળાની ઉન્નતિ માટે વિચાર કરતા રહ્યા હતા. ધન્ય છે એવા સાધુપુરુષને ! भभाव, ता. २०-८-३२
ઝવેરી મોહલાલભાઈ મગનલાલ
સ્વર્ગસ્થ સાથે અમારો પરિચય પાલીતાણાના જળપ્રલય પહેલાં એક વર્ષથી થયા હતા. કેળવણી માટે તેમની અજબ તમને હતી. મહારાજશ્રીના સદુપદેશથી અમને પણ બે વિદ્યાથીઓના ખર્ચને-તેમને કેળવવાના ખર્ચને લાભ મળેલો, જે પાંચ વર્ષ સુધી આપ્યું હતું. આ બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાથી તે વિદવર્ય મુનિરાજ શ્રી દર્શનવિજયજી. અમારી લક્ષ્મીનો કેટલો સદુપયોગ થયો તે આથી જાણી શકાય તેમ છે, અને તે માટે અમે મુનિરાજશ્રીના એશીંગણ છીએ. બીજા વિદ્યાર્થી ભાઈ વ્યવહારિક જીવનમાં જોડાયા છે. મહારાજ શ્રી સ્વભાવે શાન્ત, ઉત્સાહી તેમજ કેળવણી પ્રત્યે ઘણી ધગશ રાખતા હતા. બીજા મુનિરાજે તેનું અનુકરણ કરે તે આજની આ જૈન સમાજની નિસ્તેજ દશા જરુર નાબુદ થાય. मुंपता. १०-१०-३१
શ્રી ગુલાબચંદ સોભાગ્યચંદ શાહ, अति सिमीर......सभालने मे सितारे। मायभी गया. तयाना मामाने शांति भने !
મુનિશ્રી ભકિક હતા. + + + અમારે મનભેદ થયો. પણ તેમની બહાદુરી તથા ધગશ માટે સૌ કોઈને માન હેય. હું કચ્છી તરીકે બેવડું અભિમાન લઉં છું. એ સ્વર્ગસ્થને હું માનું છું, પાલીતાણું..
કુંઅરજી દેવશી
श्रीमान् पूज्य विद्वद्वर्य शासनदीपक मुनिरत्न श्री चारित्रविजयजी महाराज साहब के सहवास में मैं कईबार आया हूँ। आप बड़े विचारशील एवं उदार हृदय वाले थे । आपका जीवन परोपकारमय था। समान की उन्नत्ति के लिये आपका मन सदा उत्साही रहता था। आपने पवित्र तीर्थभूमि पालीताणा में श्री यशोविनय जैन गुरुकुल स्थापित कर के समाज का महान कल्याण किया है कि जिसमें आज सेंकडों विद्यार्थी विद्याध्ययन कर के सन्मार्गगामी होते हैं। आप इतने साहसी और बैर्यवान् थे कि अनेक संकट आने पर भी गुरुकुल को ऐसा स्थायी रूप दिया कि आन नगत में जयवंत है, यही आपके अमर आत्मा का स्मरण है । आप जैसे शासनप्रभाविक मुनिरत्न की आधुनिक समय में परमावश्यकता है किन्तु समय की बलिहारी है। ॐ शान्ति ! जयपुर, ता. २७-९-३२.
भगवानदास जैन.
यों तो आपमें और भी अनेक उज्ज्वल गुण थे परन्तु आप पहले दर्जे के सद्विवेकी, सत्याग्रही, सच्चरित्रवान और सत्यवक्ता थे। आपके द्वारा जैनी नवयुवकों का बड़ा उपकार हुआ है।
शोक है कि इस परोपकारनिष्ट सच्चारित्रचूडामणि महान् पुरुष का संवत् १९७५ में केवल ३५ वर्ष की उम्र में ही देहान्त हो गया। हमारी समझ में मुनि श्री चारित्रविजयजी की
For Personal & Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
પત્રો અને પ્રશક્તિએ मृत्यु से जैन-समान को जो क्षति पहुँची है उस की पूर्ति शीघ्र ही नही ले सकेगी। आग्रा ता. १८-९-३२
सूर्यवर्मा एम. ए. प्रयाग विश्वविद्यालय।
પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય શ્રી ચારિત્રવિજયજી (કચ્છી) અહીં સં. ૧૯૨ ના ફાગણ માસમાં પધાર્યા હતા, તે વખતે તેઓશ્રીની વ્યાખ્યાનવાણીનો લાભ શ્રી સંધને બહુ જ સારી રીતે આપ્યો હતો.
ત્યારબાદ સં. ૧૯૭૩ના માહ માસમાં બીજી વખત પોતાના શિષ્ય સમુદાય સહિત આવ્યા હતા. અને તેઓશ્રી વ્યાખ્યાન અને ધર્મશાનમાં બહુજ વિધાન છે, તેમ વાત સાંભળી અમારા ઠાકોર સાહેબ શ્રી રાજસિંહજી સાહેબ તેમના દર્શનાર્થે આવેલા હતા અને સામાન્ય ધાર્મિક ચર્ચા થઈ હતી.
ત્યારપછી સં. ૧૯૭૪માં માહ તથા ચિત્ર માસમાં એમ બે વખત પધાર્યા હતા. તે વખતે ઠાકોર સાહેબે વ્યાખ્યાન સાંભળવા માટે પિતાની કચેરીના હેલમાં ગોઠવણું કરી, મહારાજ સાહેબને ત્યાં વ્યાખ્યાન આપવા કહ્યું હતું. ત્યાં જૈન-જૈનેતર સ્ત્રી-પુરુષ અને કચેરી મંડળ વગેરે માણસોની મટી હાજરીમાં વ્યાખ્યાન આપ્યું હતું અને તે સમય દરમ્યાન ધાર્મિક ચર્ચા માટે ઠાકોર સાહેબ વ્યાખ્યાન સિવાયના વખતે ઉપાશ્રયે અવારનવાર ઘણી વખત આવતા અને કલાકો સુધી ચર્ચા થતી હતી. ઠાકોર સાહેબને દરેક ધર્મનું સારું જ્ઞાન હતું અને દરેક ધર્મના ગુરુઓ સાથે ચર્ચા કરવાને પૂર રસ હતો; તેમજ જૈનધર્મ માટે સારી લાગણી હતી અને માનદષ્ટિથી જોતા હતા. તેમજ તેઓશ્રીએ જૈન ધર્મના પુસ્તકોને પિતાના ખાનગી વાંચનાલયમાં સંગ્રહ કર્યો છે. તેઓશ્રીએ મહારાજ સાહેબ પાસેથી તીર્થકર ભગવાનનું સ્વરૂપ સાંભળીને પાર્શ્વનાથ ભગવાનની છબી ચાંદીની કેમમાં મઢાવી પિતાની પૂજામાં રાખી હતી. ભાલીઆ, તા. ૨૨-૮-૩૨
મેતા લીચંદ ઉદચંદ અમૃતલાલ જાદવજી
દશ દષ્ટાને દુર્લભ એવા અમારા માનવજીવનની કિંમત સમજાવનાર ગુરુમહારાજે સં. ૧૯૭૩ની સાલમાં અત્રે ચતુર્માસ કરેલ. સમાજસુધારણા માટે ખૂબ જહેમત લઈ અંગીયા, નખયાણા, મંજલ, વીલા અને ભડલી; એમ પાંચ ગામના ચોખરાને ભેગા કરી ઘણું સુધારા કર્યા હતા. મંજલમાં બે આગેવાન ભાઈઓના ચૌદ વર્ષોના ઝગડાને તેઓશ્રીએ માંગપટમાં નીકાલ આણેલે આથી અમને તેમના ઉપર શ્રદ્ધા વધી. તેઓ બહુ બુદ્ધિશાળી અને પ્રતાપી પુરુષ હતા. આજે પણ ખરામાં તેમને બહુ ભાવપૂર્વક સૌ યાદ કરે છે.
અંગીયા ગામના ગામધણી બાવાજીને પણ તેમણે પ્રતિબોધ કર્યો હતો. ગામના ધણુ બાવાજી ધુ ઇશ્વરલાલભાઈ તથા અધિકારી વર્ગ તેમના પ્રતિ બહુ સન્માનવાળે હતે. જાહેર ભાષણ
For Personal & Private Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
આપીને તેમણે હિન્દુ-મુસલમાન સૌ તરફ સમભાવ ને પ્રેમ દર્શાવ્યો હતો સંવત ૧૯૭૫ માં ફરીથી તેઓ અહીં પધારેલા. એ વેળા કેલેરી ફાટી નીકળેલો. તેઓએ ઘરોઘર ફરી, દુઃખી દર્દીઓને આસ્થાસન આપ્યું હતું. આ નાના રાજ્યમાં એ વખતે મુનિરાજશ્રીનું આશ્વાસન સૌને અમૃતસમ લાગતું.
ત્યારબાદ આસો સુદ ૯ ની રાત્રિએ જૈનશાસનને એ જ્યોતિર્ધર અદશ્ય થયો. તેઓ સ્વર્ગવાસ પામ્યા ત્યારે પાસેના શ્રાવકના ઘરમાં કંકુમનાં પગલાં અને દીપક દેખાયો હતો. આખા ગામમાં પાખી પાળી હતી. દરેક કોમના લેકે અગ્નિસંસ્કાર વખતે હાજર હતા. તેમના નિમિત્ત કારતક માસમાં એક અઠ્ઠાઇ ઉત્સવ કરી એક દેરીમાં તેમનાં પગલાં પધરાવ્યાં છે. અમારા શ્રી સંધ ઉપર તેમના ઘણા ઉપકાર છે. તેમની અમરકીર્તિ એમની પાછળ જીવતી-જાગતી છે.
શ્રી અંગીયા સંધપતિ,
શ્રાવક વેલજી ડુંગરશી અંગીયા. ૨૭–૯-૩૬
9 મનજી હેમરાજ છ ટોકરશી હેમરાજ
પ્રાતઃસ્મરણીય ગરદેવનો અસહ્ય વિયોગ સદાને માટે દિલગીરી ઉપજાવી રહ્યો છે. જિંદગીના એ મારા માર્ગદર્શક હતા. આજીવન તેમણે મને કદી મુંઝાવા દીધો નથી. અમને બન્ને ભાઈઓને આ ઉનત સ્થિતિએ પહોંચાડનાર એ ગુરુદેવ ભૂલ્યા ભૂલાય તેમ નથી. સૃષ્ટિમાં કોઇને અમરપટ નથી, પરંતુ જીવનસ્થિતિમાં આવા આશ્રયદાતાની ખોટ હદયને કોરી ખાય છે. જ્યાં છે ત્યાંથી એ આત્મા ખોટને પૂરી કરવા પુણ્ય પ્રેરણા આપ્યા કરે ! કલકત્તા, તા. ૨૯-૧૧-૧૮
પંડિત ત્રિભોવનદાસ અમરચંદ
ગુર્દેવનાં અંતિમ દર્શન પણ ન થયાં! હે વિધિ! તેં આ શું કર્યું? હવે એ કૃપા, અગાધ સ્નેહ અને એ ધર્મોપદેશક ક્યાંથી મળશે? મણ, માગસર સુદ ૧૫.
નાગરદાસ
ગુરુદેવના સ્વર્ગવાસના સમાચારે આખા સંધમાં ખેદની લાગણી પ્રસરાવી છે. ગામમાં પાણી પાળી પૂજા ભણાવી છે. ખરેખર ! ગુરુદેવને કચ્છ પર અમાપ ઉપકાર હતો. સ્થાનકમાગમાંથી નીકળ્યા પછી તેમણે અહીં ઘણાને પ્રતિબોધ્યા હતા. છેલ્લા બેવારના આ પ્રદેશમાં તેમણે કરેલા ઉપકારો ભૂલાય તેમ નથી. લાકડિયાના ઠાકોર ને અંગીયાને પીરબાવા જેવાને પણ ઉપદેશ આપી વ્યસન છોડાવ્યાં છે.
કચ્છમાં એક ગુરુકુળ અને અનાથાશ્રમ સ્થાપવા માટે નક્કી કર્યું હતું. ખરડો પણ થયો હતો. પણ ફરકાળની ઇછા બીજી હતી. ત્રીજે વર્ષે સામખિયાળીમાં રહ્યા. તબિયત નાદુરસ્ત હતી છતાં ૬૦ ઘર મંદિરમાગી બનાવ્યાં. મંદિર બનાવરાવી પ્રતિમાજી પધરાવ્યાં. માંગપટ જેવી બીજી આખી કચ્છની કોન્ફરન્સ કરવાના વિચારમાં હતા. ગુદેવના સ્વર્ગવાસથી કચછને ન પૂરાય તેવી ખોટ પડી છે. એવા ગુરુમહારાજના ઉપકારનો કોઈ બદલો વાળી શકાય તેમ નથી ! અંજાર, કાર્તિક સુદ ૨, ૧૯૭૫
શ્રી નાથાભાઈ લવજી
સદગત ગુરદેવ ચારિત્રવિજયજીના પરિચયમાં હું આવેલો છું. તેમનું મનોબળ, સા તથા સાહસ મેં જોયેલાં છે. અને મને તેમના જીવન પરથી લાગ્યું છે કે એક ત્યાગી આત્મા પોતાની મહત્ત્વાકાંક્ષાથી
For Personal & Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
TALATI JignInTiIMIT TITLETTERani
For Personal & Private Use Only
મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી, શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-ઓર્ડિગના છાત્ર તથા કર્મચારી વર્ગ સાથે
(રેરાન સામે ગુરુકાના જુના મકાનમાં લેવાયેલી સમૂહછબી. વીર સં. ૨૪૮ )
Page #205
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
પત્રો અને પ્રશસ્તિઓ
જે ધારે તે કરી શકવા સમર્થ હતા. એમના શબ્દોમાં કોઈ સંજીવની હતી. કાર્યમાં કોઈ અજબ શક્તિ હતી. પાલીતાણું.
માસ્તર કસ્તુરચંદ હેમચંદ શાહ
બુદ્ધિમત્તા, ન્યાયપ્રિયતા, જિનેશ્વર પ્રભુ પ્રતિ અપૂર્વ ભક્તિ જ તેમની મહત્તા સૂચવે છે. જગતમાં એવા થોડા જ માણસો હોય છે જેમાં એક માર્ગ અંગીકાર કરી બીજે માર્ગ ઇષ્ટ જણાતાં હિંમત ને સાહસથી અંગીકાર કરે છે. પૂજ્યશ્રીએ એ કરી બતાવ્યું હતું. શાસનની દાઝ તેમને હૈયે ઘણું હતી અને તે માટે તેમણે પાલીતાણા ખાતે શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાની સ્થાપના કરી અને તેને વિકાસ સાધી ગુરુકુળ બનાવ્યું. આ સંસ્થા માટે તેમણે આપેલા અમાપ ભેગનું વર્ણન કરીએ તેટલું ઓછું છે. આવા એક પરોપકારી પુરુષની જેટલી પ્રાર્થના કરીએ તેટલી થેડી છે. પાલીતાણા, ૨૬-૩૨
શ્રી શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા સુપ્રી : શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ
માત્ર અઢાર વર્ષના ચારિત્રસમયમાં સંવેગ ધર્મનું રક્ષણ કરતાં પોતાના જીવનમાં અનુપમ એવાં શાસન સેવાનાં કાર્યો કરી તેઓ રેનસમાજ ઉપર ઉપકાર કરી ગયા છે. વધારે જીવન ટકયું હોત તો શાસનસેવા કરી જૈનશાસનને વધુ આભારી કરત! મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી અત્યારે નથી પરંતુ તેમનાં સેવાનાં કાર્યો સ્મરણ ચિન્હ તરીકે મૌજુદ છે; જેને યાદ લાવી જૈન સમાજ અત્યારે પણ તેમનું પવિત્ર સ્મરણ કરે છે ! ભાવનગર
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ
કોને ખબર હતી કે કબીર'ની ફેંકી દીધેલી દાતણની બે ચીરમાંથી મહાન કબીરવડ’ બનશે? અને એને સંસ્મરણ નિયનતન રાખશે! કોને ખબર હતી કે મહારાજશ્રીએ વાવેલું ગુરૂકુળ વૃક્ષ આમ ફાલશે-કુલશે અને સર્વને આકર્ષશે !
પાલીતાણાના ભયંકર જલપ્રલય સમયે તેમની અનુપમ સેવા એ તેમના જીવનને મહત્તમ અને સુવર્ણ પ્રસંગ હતો. સેંકડો માણસોને અને ઢોરોને પૂરમાં મૃત્યુ માર્ગે જતાં જાણું એમનું હૃદય પીગળી ગયું. એ સમયે પોતાના દેહની દરકાર રાખ્યા વગર પરાર્થે ઝંપલાવી એમણે કેટલાયે જીવને અભયદાન આપ્યું. એમની સાચી સેવાની સાચી કદર થતાં સ્ટેશન સામેની વિશાળ જગ્યા મળી. ત્યાં જ્ઞાનદાન અર્થે સંસ્થા સ્થાપી. આજે એ સંસ્થાને વીસેક વર્ષ થયાં. એની પ્રગતિ, વ્યવસ્થા એ બધું અદ્વિતીય અને અજોડ છે.
મહારાજશ્રીનું સાધુજીવન સુહાણ છે. એમના ત્રણ શિષ્યરત્નો વારંવાર પોતાના ગુરુદેવની સંસ્થાપિત સંસ્થાને સ્મરણમાં લાવી મદદ અપાવી રહ્યા છે. મહારાજશ્રીના જીવન આદર્શની જ્યોત જૈન જગતમાં સોનેરી પ્રકાશ પાથરી રહી છે. આમ “ ગુરુકુળ” એ જ એમના સ્મરણ અંકનું સુવર્ણપૃષ્ઠ' નહિ તે બીજું શું ? પાલીતાણું
શ્રી તલકચંદ જાદવજી મહેતા.
For Personal & Private Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
શાં શાં સ્મરણે ધરું એ સિદ્ધક્ષેત્રના સાધુને ચરણે ? પ્રત્યક્ષ પરિચય તે અલ્પ જ ગણાય, પણ જે જે સાંભળ્યું છે, કાર્યરૂપે જોયું છે તે આજે પણ ભૂલી શકાતું નથી.
પાલીતાણાના પ્રલય વખતની તેઓશ્રીની દુ:ખી દીનજનોના જાનમાલ બચાવવાની સેવા સિદ્ધક્ષેત્રના ઇતિહાસમાં અમર છે.
ગુરુકુલના એ પ્રાણધાર હતા અને રહેશે. ગુરુકુળના પત્થરે પથર, દિવાલો, વૃક્ષો અને પુસ્તકાલયના અમૂલ્ય ગ્રંથે હજુ પણ ગુરુદેવ, ગુરુદેવ પિકારી રહ્યાં છે.
સમાજ અને ધર્મને ચરણે જ્ઞાન-દર્શન-ન્યાયની ત્રિપુટીની ભેટ ધરી. એવી સમાજસેવકની ભેટ ગુસ્કુળ ક્યારે ધરશે? સમાજ તે માટે મીટ માંડી રહ્યું છે.
તેઓશ્રીનું ખારૂં ગુરુકુળ આજે કુલીફાલી રહ્યું છે. અનેકવિધ ગતિ સાધી રહ્યું છે. સૌરાષ્ટ્રના આંગણે ૧૫૦ વિદ્યાર્થીએથી કલ્લોલતું એ આંબાવાડિયું અનેક યાત્રિકોને આકર્ષી રહ્યું છે.
એ ગુરુવર્યની અંતિમ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા ગુરુકુલ નામને શોભાવે એવી સ્વતંત્ર શિક્ષણ પદ્ધતિવાળ વિનયમંદિર, વાણિજ્ય વિદ્યામંદિર, બાળમંદિર અને કલામંદિર ખોલીને તેઓશ્રીના અમર આત્માને શાંતિ, રે કયારે અપાશે? સિદ્ધક્ષેત્રના સાચા સાધુને વંદન હો ! વંદન છે ! પાટણ, રેંટીયાબારશ, ૧૯૮૮.
શ્રી કૂલચંદ હરિચંદ દોશી.
પાલીતાણાનો જલપ્રલય અને મુનિશ્રી ચારિત્રવિજયજી (જાહેર ચુનંદા વકતા છે તે નહિ) કે જેમણે કમગી” બની ૫૦૦ તણાતા માણસને બચાવી પાઠશાળાના મકાનમાં અન્નવસ્ત્રથી સંખ્યા. એ ++ વ્યકિતઓને તે આ કપ મહાન આત્મિક લાભ આપનારે થઈ પડયો છે, એમ કહ્યા સિવાય ચાલશે નહિ. જૈન હિતેચ્છને વધારે, પત્ર ૧.
શ્રી વાડીલાલ મોતીલાલ શાહ
ત
મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજને પાલીતાણા સ્ટેટના દિવાન સાહેબ મહેરબાન નારણદાસ કાલીદાસ
ગામીના હાથે અપાયેલું માનપત્ર. ગઈ તા. ૧–૩–૧૯૩૬ ને દિવસે પાલીતાણા સ્ટેશન ઉપર આવેલા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના મકાનમાં આ પાઠશાળાના સરંક્ષક મુનિ શ્રી ચારિત્રવિજયજી મહારાજ વિહાર કરવાના હોવાથી તેઓને સન્માનપત્ર આપવા માટે એક સભા બોલાવવામાં આવી હતી, જેની અંદર મેડીકલ સુપ્રીન્ટેન્ડેન્ટ મહેરબાન પદમશી અરદેશર, હજુર ઓફીસ સુપ્રીન્ટેન્ડેન્ટ હરજીવનભાઈ, આજમ મહેરબાન દફતરી સાહેબ વહીવટદાર સાહેબ મૂલચંદભાઈ, ધી હેરીસ હાઈસ્કુલના હેડમાસ્તર દેવશંકરભાઇ, વર્નાકયુલર સ્કુલના હેડમાસ્તર ચાંપશીભાઈ, વગેરે સમગ્ર અમલદાર વર્ગ તથા “જૈનશાસન”ને અધિપતિ પુરુષોત્તમદાસ ગીગાભાઈ, યતિવર્ય વિનયચંદજી મહારાજ, શેઠ નરસી કેશવજીની ધર્મશાળાના મુનીમ વલ્લભજી વસ્તાભાઇ, તેમજ નરસી નાથાની ધર્મશાળાના મુનીમ, પુરબાઈ ધર્મશાળાના મુનીમ, વીરબાઈ પાઠશાળાના સેક્રેટરી, બાળાશ્રમના ધાર્મિક માસ્તર, વોરા બહેચર ગાંડાભાઈ, શંભુ પ્રિન્ટીંગ પ્રેસના માલેક શંભુ શંકરભાઈ, વગેરે સંભાવિત ગૃહસ્થોએ તથા યાત્રાળુઓએ સારી સંખ્યામાં હાજરી આપી હતી.
For Personal & Private Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
પત્ર અને પ્રશસ્તિઓ
11
સભાનું કાર્ય સાંજના સાડાપાંચ વાગતે શરૂ થતાં આરંભમાં જૈનશાસનના અધિપતિ પુરુષોત્તમદાસ ગીગાભાઈએ દીવાન સાહેબ નારણરાસભાઈને પ્રમુખસ્થાન સ્વીકારવા માટે દરખાસ્ત મુકતા જણાવ્યું કે “મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી કે જેઓએ આ સંસ્થાને સંગીન બનાવવા ભગીરથ પ્રયત્ન કર્યો છે, તેઓ સાહેબ વિહાર કરવાના હોવાથી આ સભા બોલાવવામાં આવી છે અને તેની અંદર આપણા માનનીય ન્યાયશીલ દીવાન સાહેબ નારણદાસભાઈ પ્રમુખસ્થાન સ્વી આપણને આભારી કરશે.” ઉપર્યુંકત દરખાસ્તને શેઠ નરસી કેશવજીની ધર્મશાળાના મુનીમ રા. વલ્લભજી વસ્તાભાઈએ કે આપતાં સર્વાનુમતે દીવાન સાહેબ મે. નારણદાસભાઈએ પ્રમુખસ્થાન લઈ જણાવ્યું કે “આ વખતે મને આપ સર્વેએ જે માન આપ્યું છે તે માટે હું આભાર માનું છું. આ શુભ પ્રસંગને
હર્ષ થાય છે. પરંતુ બીજી તરફથી આ સૈસ્થાના પ્રાણના વિયેગને લીધે ખેદ થાય તે સંભવિત છે. તે પણ આવા વીર પુરુષનો સ્થૂલદેહ ભિન્ન હોવા છતાં માનસિ દેહ આવાં પરોપકારી કાર્યમાં જ ગુંથાએલ હોય છે તેથી આપણે આશા રાખીશું કે તેઓશ્રી વિહાર કરી જાય છે તે પણ આ પાઠશાળા માટે પોતાનો સતત પરિશ્રમ ચાલુ રાખી વધારે સંગીન બનાવવા તત્પર રહેશે. ”
ત્યારપછી ઇ.યશોવિજયજી જૈન પાઠશાળાની સંગીત મંડળીએ હાર્મોનિયમની સાથે મંગળાચરણ ગાયા પછી પંડિત ત્રિભુવનદાસ અમરચંદે ભાષણ આપતા જણાવ્યું કે “આ મેળાવડો આપણને આનંદ સાથે શેક પ્રદર્શિત કરનારો છે, મેળાવડો બોલાવવાનું કારણ આપને આમંત્રણ પત્રિકાથી જ સુવિદિત જ હશે. આ સંસ્થાના સ્થાપક મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી મહારાજે પાંચ વરસ સુધી તનતોડ મહેનત કરી. જંગલમાં મંગલ કરી આ સંસ્થાને આવી જાહેરજલાલીના શિખરે પહોંચાડી છે. તેઓ સાહેબને પાંચ દિવસ પછી વિયાગ થવાને છે. તેઓશ્રીએ સં. ૧૯૬૮ માં જ્ઞાનપંચમીને દિવસે આ પાઠશાનાની નાના રૂપમાં શરૂઆત કરી હતી; જેનો માસિક ખર્ચ ફક્ત રૂા. ચાલીસ રાખવામાં આવ્યો હતો. જેની અંદર ફક્ત ભણાવવાની સગવડ કરવામાં આવી હતી. પરંતુ કરાળ દુર્ભિક્ષ હોવાને લીધે આમ તેમ રખડતાં અને અન્ન અન્ન કરતાં જેન બાલકોને દેખીને મહારાજ સાહેબને દયા આવી. ધીરે ધીરે ગરીબ બાળકોને દાખલ કરવા સંખ્યાબંધ અરજીઓ આવવા લાગી જેથી અક્ષય તૃતીયાને દિવસે ગરીબ બાળકોને દાખલ કરી પાઠશાળાની સાથે બોર્ડિગની શરૂઆત થઈ. મહારાજ સાહેબે પાઠશાળાના નિભાવ માટે માન અપમાનની દરકાર ન કરતાં છેવટે ચાર ચાર આના પણ માંગી આ સંસ્થાને આબાદ કરી છે. વિશેષ ખુશી થવાનું છે કે મહેરબાન મેજર સ્ટ્રોંગ સાહેબ તથા અધિકારી વર્ગની અમીદ્રષ્ટિથી આ પાઠશાળાને અનુકૂળ જગ્યા પણ મળી ગઈ છે. જેની અંદર એક ભવ્ય મકાન બંધાઈ ગયેલું હોવાથી પાઠશાળા ચિરસ્થાયી બની ગઈ છે. મહારાજ સાહેબને પાઠશાળાની મદદ મેળવતા થોડી મહેનત પડી નથી. તેઓએ માન અપમાનની કદાપિ દરકાર રાખી નથી. સદ્દગૃહસ્થો પાસે જઈ એમ કહેતા કે તમો તમારા બચ્ચાંને કેળવો! તમો ત્રણ વખત મિષ્ટાન ઉડાવો છે, જ્યારે તમારા જાતિભાઈઓને એક વખત પણ પૂરૂં અન મળતું નથી તેની તમે દરકાર રાખો છો? જાગો ! જાગો ! તમારા ગરીબ બંધુને અન્ય ધર્મમાં જતાં બચાવ અને કેળવી સન્માર્ગે દોરો.
વિ. આનંદની વાત એ છે કે મહારાજ સાહેબે મુંબાઇમાં જનરલ કમીટી નીમી છે અને તે કમીટીને વિશ્વાસથી ખબર પહોંચડાવા માટે અહીં એક સ્થાનિક કમીટી નીમી છે. વળી અહીં મેનેજ
NSSSS
For Personal & Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી ચારિત્રવિજય
મેન્ટ કરવા માટે રા. કંવરજીભાઈને મેનેજર તરીકે નીમ્યા છે જેથી આ પાઠશાળાને મહારાજ સાહેબે મજબુત અને સંગીન બનાવી ચિરસ્થાયી કરી દીધી છે.
છેવટે મહારાજ સાહેબને અમારી એ જ નમ્ર વિનતિ છે કે તેઓ સાહેબ વિહારમાં હોવા છતાં તેમના પવિત્ર મનનાં નિર્મળ રજકણે પાઠશાળા ઉપર પાથરતા રહે અને જે બચ્ચાઓને પાંચ વરસ પાળા પછી અન્નદાન સાથે વિદ્યાદાન આપેલ છે, તેના ઉપર અમિદષ્ટિ કાયમને માટે જળવાઈ રહે.”
ત્યારબાદ પાઠશાળાના મેનેજર રા. કુંવરજીભાઈ દેવશીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે “આ સંમેલન ભરવાનો હેતુ સંક્ષેપમાં મારા મિત્ર માસ્તર ત્રિભુવનદાસે જણાવ્યું છે કે અમારા પૂજ્ય માનીનય મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી આ સ્થળેથી ટુંક સમયમાં વિહાર કરી પધારવાના છે, જેથી તેમનાથી જુદા પડતા છાત્રગણું તથા કાર્યવાહકોની એવી ઈચ્છા થઈ કે તેમના માન માટે એક મેળાવડો કરી તેમના તરફ ભક્તિભાવ દર્શાવવો અને તેથી આજે આ મેળાવડો ભરી શક્યા છીએ. પૂજ્ય મુનિ મહારાજ આ ખાતા સાથે શરૂઆતથી જોડાયા છે. ખાતાની એકડે એકથી શરૂઆત કરનાર અને તેને સર્વ રીતે સંભાળી આબાદ કરનાર તેઓશ્રી પોતે જ છે. તેઓ સાહેબ વિહાર કરી પધારે છે. છતાં આ પાઠશાળા સાથે તેમને સંબંધ જેવોને તે જ ચાલુ રહેવાને છે, પણ આ કાર્યની વ્યવસ્થા અમુક પ્રકારે કરી, એટલે સ્પષ્ટ શબ્દમાં કહું તે સ્થાનિક કમીટી મારે માથે આ કાર્ય નાંખી તેઓશ્રી હાલમાં પધારવાના છે. જૈનધર્મમાં સાધુની પ્રવૃત્તિ માત્ર ઉપદેશક તરીકે છે અને બીજી સર્વ રીતે સાંસારિક ઘટનાઓથી અલગ રહેવું એ સંયમધારીઓને સંયમ છે, પરંતુ ધર્મવૃદ્ધિ માટે જે ઉો વિચાર કરીશું તો તરત ખુલ્લું જણાઈ આવશે કે, આવી પવિત્ર પ્રવૃત્તિથી ચારિત્રમાં ખામી આવતી નથી. પરંતુ તેમાં વૃદ્ધિ જ થાય છે. જે અજ્ઞાન અત્યારે અમારી જૈન કોમમાં ફેલાયેલું છે તે ખુણે ખાંચરેથી શોધી કાઢી હાંકી કાઢવું અને જ્ઞાનદીપક પ્રગટાવવા એ જ મહારાજ મુખ્ય હેતુ છે. આ પાઠશાળા જેવી અનેક પાઠશાળાઓ સ્થાપન થાવ, એવી મહારાજ સાહેબના જીગરની ઇચ્છા છે. શાસનદેવતા તેમને સહાય કરો. - તેઓશ્રીએ લોકોની સ્તુતિ અને નિંદા નહીં ગણકારતા રાતદિવસ અખંડ પરિશ્રમ કરેલો છે. અને આ પાઠશાળારૂપી વિદ્યાની વાડી ઉત્પન્ન કરી છે જેના ફળ જૈનબંધુઓને મળશે. જેનોમ તેઓશ્રીની આભારી છે. આવાં ઉત્તમ કાર્યને બદલો કઈ રીતે આપી શકાય તેમ નથી, પરંતુ આપણું હદયની શુદ્ધ ભાવના દર્શાવતા તેઓશ્રીને માનપત્ર આપનાની દેજના કરી છે, મને આશા છે કે આપ સર્વ સંગૃહસ્થો આ ભાવનાને અનુકૂળ થશે.”
ત્યારબાદ નરસી કેશવજીની ધર્મશાળાના મુનીમ રા. વલ્લભજીભાઈએ ઉભા થઈ જણાવ્યું કે પહેલાના વક્તાઓ જે કંઈ બોલી ગયા તે યથાર્થ છે. અમારી કોમમાં મુનિ મહારાજાઓ તથા ગૃહસ્થા તરફથી કેટલાએક કાર્યો માટે પરિશ્રમ થાય છે પરંતુ તે કાર્યોને સંગીન બનાવવા તેઓએ મહારાજ સાહેબના સતત પરિશ્રમનો દાખલો લેવો જોઈએ. એકલા અર્વાચીન જ્ઞાનથી આપણી ઉન્નતિ થવાની નથી, પરંતુ પ્રાચીન જ્ઞાન સાથે અર્વાચીન જ્ઞાનથી આપણું ઉન્નતિ થશે. મહારાજ સાહેબના પાંચ વરસના પરિશ્રમના ભાગે આ સંસ્થા આવી ઉન્નતિએ પહોંચી છે. વિશેષ ખુશી થવા જેવું છે કે પાઠશાળાની દેખરેખ માટે મુંબઈમાં જનરલ કમીટી અને સેક્રેટરીઓ નીમાયા છે અને અહીં સ્થાનિક કમીટી નીમાઈ છે. છેવટે ઇચ્છીશું કે આ સંસ્થા આગળ વધી ગુરુકુળ બને અને આ સંસ્થાને શાસનદે ચિરસ્થાયી બનાવો.’
ત્યારબાદ “જૈનશાસનના અધિપતિ રા. પુત્તમદાસે પિતાનું ભાષણ ચલાવતા જણાવ્યું કે
For Personal & Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
પત્રો અને પ્રશસ્તિઓ
૧૩
મહારાજ સાહેબ સાથે મને દસ વરસ થયા પરિચય છે, પહેલાં તેમના ઉદ્દગારો સાંભળી એમ જ જણાતું કે, આવું મોટું કાર્ય બનવું અશક્ય છે અને તેથી મેં તેઓને આવું સાહસ કામ નહિ કરવા જણાવેલું પરંતુ તેઓશ્રી ઉત્સાહથી ઉત્તરમાં જણાવતા કે હું મારો સતત પરિશ્રમ ચાલુ રાખીશ અને મારો દેહ છે ત્યાંસુધી મારું આરંભેલું કાર્ય મૂકીશ નહિ. છેવટે તેઓશ્રીએ પાઠશાળા સ્થાપન કરી અને દરેક ધર્મશાળાઓમાં યાત્રાળુઓ પાસે ચાર ચાર આને માંગવા માટે પણ જાતે કરતા મેં જોયા છે. કેટલાક યાત્રાળુઓ ગલીચ ભાષામાં બકી કાઢે તેની પણ પોતે દરકાર ન કરતાં પાઠશાળાને સંગીન બનાવવાનું લક્ષ રાખતા. આવી રીતે પાંચ વરસના સતત પરિશ્રમનું ફળ આપણે આજે દેખવા ભાગ્યશાળી થયા છીએ. પાઠશાળામાંથી ત્રણ વિદ્યાર્થીઓ કલકત્તા યુનિવર્સીટીમાં સિદ્ધહેમવ્યાકરણ કે જે સંસ્કૃતમાં મેટામાં મોટું વ્યાકરણું છે તેની પરીક્ષામાં પાસ થઇ આવેલા છે. જે આપ સર્વે ને વિદિત હશે. આ૫ વિચાર કરો કે કલકત્તા જેવી યુનીવર્સીટીમાં કેવા વિદ્વાનોની કસોટીમાંથી પસાર થઈ પરીક્ષા ઉત્તીર્ણ કરવી પડી હશે? મહારાજ સાહેબે પતે કહીને નહિ પણ કરીને બતાવ્યું છે. આ માનપત્ર પિતે કાર્ય આરંભ્યા પછી તે કાર્યમાં ફતેહમંદ નીવડ્યા તેને માટે આપીએ છીએ અને તેને માટે પાઠશાળાના કાર્યવાહકોએ એગ્ય જ કર્યું છે. આવું ઉત્તમ કાર્ય સંગીન બની ગયા માટે આપણે હર્ષિત થવાનું છે; પરન્તુ આવું કરનારા ઉત્સાહી નર બહાર જાય તેથી હર્ષને બદલે ખેદ થાય છે. આપણે વિનતિ કરવી જોઈએ કે તેઓ સાહેબ આ પાઠશાળા સાથેનો પોતાનો સંબંધ જારી રાખે અને જે કાર્ય છોડી પોતે વિહાર કરે છે તે કાર્યને, જલદી પધારી, પાછા પોતાના હાથમાં લે.”
ત્યારપછી પંડિત ત્રિભુવનદાસ અમરચંદે માનપત્ર વાંચી સંભળાવ્યું હતું અને તે દિવાન સાહેબ નારાયણદાસભાઈએ ઉભા થઈ પિતાને હાથે મહારાજશ્રીને અર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રેસીડેન્ટ દિવાન સાહેબ નારાયણદાસભાઈ કાલીદાસભાઈ ગામીએ ભાષણ કરતાં જણાવ્યું કે, “આજે જે કાર્ય માટે આપણે ભેગા થયા છીએ તે કાર્ય ઘણું ઉચ્ચ પ્રકારનું છે. માનપત્ર કે જેને નિસ્વાર્થી પુરુષો પોતે ઇચ્છતા નથી તે આપણે જ આપીએ છીએ. માનપત્ર ફક્ત આપણી હાર્દિક લાગણી બતાવવાનું ચિહ છે. હું આપશ્રીને વિનતિ કરું છું કે આપના વિહાર સમયે પણ પાઠશાળાને કાયમને માટે સ્મરણમાં રાખી તેને વિશેષ સંગીન બનાવવાનું ધ્યાનમાં લેશે.
“વહાલા વિદ્યાર્થી બધુઓ ! તમને અત્યાર સુધીમાં જે પુરુષથી લાભ મળતે તે પુરુષ કાર્ય જાળવી રાખી હવે વિહાર કરવાના હોવાથી તે કામ મેનેજર ઉપર મૂકયું છે કે જેમનું નામ કુંવરજીભાઈ છે. કુંવરજીભાઈ આ કાર્ય પોતે સારી રીતે જાણે છે અને લગભગ ૧૨ વર્ષ સુધી આવા કાર્યની અંદર સારી રીતે કેળવાયેલા હોવાથી આશા રાખીએ છીએ કે, પોતે તનમનથી પિતાને પરિશ્રમ જારી રાખશે તે જે હેતુથી આ સંસ્થા સ્થપાઈ છે, તે હેતુ પાર પડશે. વિદ્યાર્થીઓએ ખ્યાલમાં રાખવાનું કે પોતાના ગુરુમહારાજ જે પવિત્ર રસ્તે ચાલ્યા છે તેમને પગલે ચાલી આવા પરોપકારી કાર્યો કરવા તત્પર બને.”
ત્યારબાદ મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજીએ ભાષણ કરતાં જણાવ્યું કે, “ ન્યાયરત્ન પ્રેસીડેન્ટ સાહેબ, અધિકારી વર્ગ, સર્વે સટ્ટહસ્થો અને મારા પ્રિય છાત્રગણુ! આપ સર્વેએ મળી મને
For Personal & Private Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી ચારિત્રવિજય
આજે જે માન આપ્યું છે તે આપની સર્વની મારા તરફની શુભ લાગણીનું પિણામ છે. મારાં કાર્યો તથા ગુણાની પ્રશ'સા કરી આપે જે લાગણી દર્શાવી છે તેને માટે સર્વના આભાર માનું છું. વિશેષમાં મારે એટલું જ કહેવાનું છે કે મેં જે કાંઇ કાર્ય જ્ઞાન ફેલાવવાની દિશામાં કર્યું છે તે મારી ફરજ છે, અને તે કરજ બનવવાથી વિશેષ કાંઇ કર્યું નથી. તાપણું આ કાર્યને આપ અતિ મહત્ત્વનું રૂપ આપી મને તેના સ્થાપક અને નિયામક તરીકે માન આપે છે તે આપ સર્વેની જ મહત્તા છે. ખરેખર કહું તે। આ કાર્ય મેં કરેલું નથી; સમગ્ર જૈન }ામે કરેલું છે. અને તેને શ્રી સંધ તરફથી પોષણ મળે છે માટે આ સ` માન તેને જ ઘટે છે. અમે । સાધુ હાઇ માત્ર ધર્મની વૃદ્ધિ થાય એ રસ્તે પ્રયત્ન કરવા એ અમારે। ધમ છે. આપના વિચાર પ્રમાણે આ કાર્યથી મારે। એ હેતુ પાર પડે છે એમ આપ સમજતા હૈ। તે હું પરમ સંતાષ પામું છું. •ગૃહસ્થો ! મારી પ્રવૃત્તિની દિશા થોડા સમયથી બદલવાના મારા વિચાર હતા, પરંતુ આ પાઠશાળાનું કાર્ય જે રીતે સ્વત ંત્રપણે અને શુભબુદ્ધિથી મે' ચલાવ્યું છે, તે પ્રમાણે ચલાવનાર મળવાની રાહ હતી. હાલ મી. કુંવરજીભાઈ જેને તમે સ જાણો છે, તેમને આ કાર્યના ભાર સાંપી જાઉં છું, તેની લાયકી, આવા ખાતા તરફની લાગણી તથા અનુભવ ઘણાં ઉચ્ચ પ્રકારનાં છે. જેથી હું ધારું છું કે સર્વે કાર્ય વ્યવસ્થિત ચાલશે. વળી તેમને સહાય કરવાને ગામના ગૃહસ્થાની કમીટી નીમી છે, તેએ પ્રસંગે પ્રસંગે કાની વ્યવસ્થામાં સહાય કરે. હું ઇચ્છું છું કે જે આ વૃક્ષનું ખીજ રેાપાયું છે તે સદા સર્વદા પ્રપુષ્ઠિત થાએ ને તેનાં મીઠાં કળા જૈનકામને
તેથી
પ્રાપ્ત થાઓ.
છાત્રગણુ ! તમાને પણુ હું આ વખતે એ ખેલ કહું તેા અસ્થાને નહિ ગણાય. તમારા અભ્યાસમાં સાવધાન રહેશે। અને પવિત્ર ચારિત્રવાળા થશેા, કારણ કે તમારી કુમળી વયમાં જો સારા થવાને તથા વિદ્યા શીખવાને પ્રયત્ન કરશે તે તેમ કરી શકશેા. પણ પાર્ક લડે કાંઠા નહિ ચડે માટે તમારા વડિાની આજ્ઞામાં રહી વિનયથી નિત્ય વિદ્યાભ્યાસ કરશેા. અંતમાં મહારાજ સાહેબે આ પાઠશાળા પ્રત્યે સ્નેહ ધરાવનારા રાજ્યના અમલદારે। તથા માનપત્રદાતાઓની લાગણીને યેાગ્ય શબ્દોમાં અપનાવી હતી. ત્યારબાદ મહારાજ સાહેબ પોતાને સ્થાને પધાર્યાં હતા; અને પછી આવેલા સગૃહસ્થાના મેનેજરે ઉપકાર માની સભા વિસર્જન થઇ હતી.
તા. ૧૨ મી મા, સને ૧૯૩૬, જૈન પૃ. ૨૧૩-૧૪-૧૫, પુસ્તક ૧૪, અંક ૧૧.
Ø
‘સંવત્ ૧૯૬૯ ના જેઠ સુદ ૭ ના રાજ કે જ્યારે ( પાદલિપ્તપુર) પાલીતાણા શહેર ઉપર જળપ્રકાપ થયા ત્યારે આ પાઠશાળા ઓર્ડીંગનું મકાન સિદ્દાચળ જવાના રસ્તા ઉપર જમણી બાજુએ રાખવામાં આવ્યું હતું. રાતના વરસાદની શરૂઆત થયા પછી જ્યારે પાણી ઘણું જ ચઢી ગયું ત્યારે પૂજય મુનિમહારાજ શ્રીમદ્ ચારિત્રવિજયજીના મુકામ તે શાળામાં હતા, ને તેની કેટલીક વ્યવસ્થા તેમની દેખરેખ નીચે ચાલતી હતી. તેઓશ્રીએ બચાવા બચાવાના પાકારે સાંભળી તપાસ કર્યા પછી મેાટા મેટા વિદ્યાર્થીઓને લઇ નીચે આવી શાળાના મકાનની સામે આવેલી ધી એમ્પ્રેસ ડીસ્પેન્સરી Empress Dispensary ના પીલરની જોડે રસીએ બંધાવી માણસેાનું રક્ષણ કરવાને ઉત્તમ ઉપાય શાવી કાઢયો, અને વિદ્યાથી એની સાથે રહી તેમને હિમ્મત આપી પુરોશવાળા પાણીની અંદર રમી થેાભાવી ઉતર્યાં, અને હિમ્મતથી આશરે ત્રણ કલાક સુધી પાણીમાં રહી સંખ્યાબંધ માણસા તથા ઢારાને મરણુથી બચાવ્યા અને તેમાંના કેટલાંએક તદ્દન નગ્ન સ્થિતિમાં
જૈન
For Personal & Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
પ અને પ્રશસ્તિઓ
નીકળેલા, તેમને પાઠશાળા-બોડ ગના સ્ટોરમાં જે કાંઈ કપડાં વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, તે સર્વ આપી તેમને નગ્ન સ્થિતિમાંથી બચાવ્યા. આ ખબર સવારે ( પાલીતાણું સ્ટેટના ) એડમીનીટેટર સાહેબ તથા રા. રા. દિવાન સાહેબ વગેરે અમલદાર વર્ગને પડતાં તેમણે ખાસ પાઠશાળાના મકાનમાં પધારી પૂજ્ય મુનિ મહારાજ શ્રીમદ્દ ચારિત્રવિજયજીનો તથા બાળકોનો ઘણું જ ધન્યવાદ સાથે ઉપકાર માન્યો. પાઠશાળા બેડીંગને કોઈ પણ મકાન પિતાનું નહોતું. તેમજ ભાડાની જગ્યા દરેક પ્રકારની સગવડ વિનાની હતી તેથી પાઠશાળા માટે કોઈ મોટી વિશાળ જગ્યા મળે કે જેમાં દરેક પ્રકારની વ્યવસ્થા કરી શકાય તેવી મતલબથી પૂજ્ય મુનિ મહારાજ શ્રીમદ્દ ચારિત્રવિજયજીએ નામદાર એડમીનીસ્ટ્રેટર સાહેબ પાસે મકાન કરવા જગ્યાની માગણી કરતાં તેઓ સાહેબ, મનિમહારાજને એક પાલીતાણા સ્ટેટ ઉપર ઉપકાર કરનાર તરીકે ઓળખી ફરમાવ્યું કે “તમે જે જગ્યા પસંદ કરશે તે ઘણું જ કમતી દરથી આપવામાં આવશે. ત્યારબાદ સ્ટેશન પાસેની બાજુના કીડવાળી જગ્યા પસંદ કરવામાં આવી. જે જગા લગભગ પાંચ વીઘાં જેટલી છે. તે જમીન નામદાર એડમીનીસ્ટર સાહેબે ઘણી જ ખુશીથી આપી. જેથી સંવત ૧૯૭૦ વૈશાખ સુદ ૩૦) દિવસે તે જગ્યા ઉપર ભવિષ્યમાં ગુરુકુલને અનુકૂળ થઈ પડે તેવી સ્ટાઈલથી મકાન બાંધવા માટે નામદાર એડમીનીસ્ટ્રેટર સાહેબ, તથા રાજ્યના બીજા અમલદારો અને દેશવિદેશથી પધારેલા જૈન ગૃહસ્થની મોટી સંખ્યાની હાજરી વચ્ચે નામદાર એડમીનીસ્ટ્રેટર એચ. એસ. ઑગ મેજર Major H. S. Strong ને હાથથી શુભ મુહૂર્ત આ પાઠશાળા કે જેને હાલનું ગુરુકુલ નામ આપવામાં આવ્યું છે. તેની સ્થાપના કરવામાં આવી.”
ઝવેરી જીવણચંદ ધરમચંદ પ્રમુખ (સંવત ૧૯૭૧-૭૨-૭૩–૭૪ ને યશોવિજય
શેઠ લક્ષ્મીચંદજી બેદ ઉપપ્રમુખ જેન ગુરુકુલને રીપેર્ટ)
શેઠ ફકીરચંદ કેસરીચંદ હેડ ઓફીસ નં. ૫૬૬,
શેઠ લલુભાઈ કરમચંદ
ઝવેરી હીરાલાલ સરૂપચંદ નાણાવટી પાયધુની, મુંબઈ.
ઓ. સેક્રેટરીઓ.
“ મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી કચ્છીના હાથે સં. ૧૯૬૮માં એટલે સાડા નવ વર્ષ ઉપર આ સંસ્થા હયાતીમાં આવી હતી. તે વખતે તેનું નામ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા બોડીંગ હતું. આ બાળક પાંચ વર્ષનું થયું ત્યાં સુધી તેના સંપાદક મુનિની સંભાળમાં રહ્યું. પણ સં. ૧૯૭૭ માં શેઠ જીવણચંદનો આશ્રય બાળકે લીધે અને તેની આર્થિક સ્થિતિ અને સુખ સાધનો વધતાં ચાલ્યા અને આપણે જોઈએ છીએ તે સ્થિતિએ આ સંસ્થા પહોંચી. ” પાલીતાણું, વૈશાખ વદ, ૧૧, ગુરુકુલનું મકાન ખુલ્લું મૂકતી વેળા.
નામદાર ઠાકોર સાહેબ શ્રી બહાદુરસિંહજી
મનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજ ગઈ તા. ૨૮-૧૦-૧૮ ના રોજ કરછ-ગીમાં કાળધર્મ પામેલ છે .
For Personal & Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
+ + હાલનું જૈન ગુરુકુલ અને સ્ટેશન ઉપર તેના સર્વ અસબાબ મર્હુમની હાજરી વચ્ચે થાયી થવા પામ્યા હતા કે જે જમીન પાલીતાણાની હાનારત પ્રસંગે તેમણે ઘણા પ્રાણા બચાવવાને કરેલી સહાયથી ના. એડમીનીસ્ટ્રેટરે લાગણીથી આપી હતી.
૧૬
તેઓ નિરાશ્રિત બાળકોના રક્ષણ માટે તેમ કેળવણીની અભિવૃદ્ધિ માટે સારી ખત ધરાવતા હતા અને કોઇ પણ કાર્ય ગમે તે ભાગે પાર ઉતારવામાં ઉત્સાહી હતા.
અમેા...મહાત્માના સ્વર્ગવાસથી તેમના શિષ્ય પરિવાર તેમજ જૈન પ્રજાને પડેલી ખેાટ માટે દીલસાજી દર્શાવતાં તેઓના આત્માની શાન્તિ ઇચ્છીએ છીએ.
તા. ૧૦—૧૧ ૧૯૧૮
અધિપતિ—જૈન
Ø
સિદ્ધક્ષેત્ર યાવિજય સ, પાઠશાળાની સ્થાપના. છેવટ આ નવી થએલી શાળાના સંબન્ધમાં મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી (કચ્છી)ને અંત:કરણથી ધન્યવાદ આપ્યા વિના રહેતા નથી કે જેઓના પ્રયાસથી જ આ શાળા સ્થાપન થવા પામી છે. સાથ સાથ અમે આશા રાખીએ છીએ કે જેઓએ આ પાઠશાળાને સ્થાપન કરવામાં જે ઉત્સાહથી ભાગ લીધા છે તે તે જ ઉત્સાહથી હૅને ઉન્નતિના શિખર પર લાવવા માટે પણ વખતા વખત પરિશ્રમ કરવા ચુકશે નહીં.
અધિપતિ—જૈનશાસન
વી. સ. ૨૪૩૮, કા. શુ. ૧૫, તા. ૬—૧૧—૧૯૧૧
ઈ
સસાર સુધારણા માટે કચ્છ-વાગડની પરિષદ તથા કન્યાવિક્રય નિષેધક યુવક મંડળના શ્રમ ઉપરાંત જણાવવાને સંતાષ થાય છે કે ગયા આસા વદમાં કચ્છના આંગીઆ ગામે ચતુર્માસ રહેલ કચ્છી મુનિ શ્રી ચારિત્રવિજયજીના પ્રયત્નથી આંગીઆના ચાખરાની એક કાન્ફરન્સ આસા વદી ૧-૨-૩ ના રાજ મળી હતી અને તેમાં જ્ઞાતિધારાને લગતા સુધારા કરીનેનિરર્થક વધી પડેલા ખર્ચાળ રીત રીવાજો કમી કરવામાં આવ્યા હતા.
કન્યાવિક્રય, એ હિંદુપ્રજામાં ઘાતકી રીવાજ છે એમ હવે લેકા સમજી શકેલ છે, છતાં કેટલાક રીતરીવાજો અને જમણવારાના ખાજા જ્ઞાતિઓમાં એવા તા ઘર કરી બેઠા છે કે જ્ઞાતિ મંડળમાં માટા કહેવરાવવાની લાલચે આવાં ખરચા દરેકને ફરજીયાત કરવાં પડે છે. જ્યારે બીજી તરફથી મેટા ભાગની સ્થિતિ નબળી પડી જતાં પહેાંચી ન વળવાથી કન્યાવિક્રયના રીવાજ એવા જડ ઘાલી બેઠે છે કે તેને કેવળ ઉપદેશથી જ કાઢી નાખવાનું કાર્ય બહુ મુશ્કેલ થઇ પડયું છે. મુનિ શ્રી ચારિત્રવિજયજીએ પેાતાના ભાષણમાં જણાવ્યું હતું તેમ આ ભાગમાં આવા રીતરીવાજોને પહોંચી વળવા ઓછામાં ઓછા દશ હજાર કારીના ખર્ચો ક્રૂરજીયાત હતા અને તેથી કન્યાવિક્રય અસાધારણ વધી જતાં ધા યેાગ્ય યુવા કુવારા ભટકતા હતા. અને પૈસાના લાલચુ માવતર કન્યાઓને યાગ્ય વર મેળવી આપવામાં પાછળ રહેતા હતા. આ ટૂંક વ્યાખ્યા પરથી જ આ કોન્ફરન્સે એવા વધારાના ખર્ચ કાઢી નાખવાનું ડહાપણુ દર્શાવ્યું છે અને તે કન્યાવિક્રય સદંતર બંધ કરવાને અને પચાસ વર્ષોંથી માટી ઉંમરના વૃદ્ધ સાથે લગ્ન સબધ નહીં જોડવાને ઠરાવ કરી શકેલ છે. એટલું જ નહીં પણ આ રીતે થતા બચાવમાંથી કન્યા માટે રૂ।. ૫૦૦ ના દાગીના ચઢાવવાનું ઠરાવી તેના જીવનને કઇંક અંશે આશ્વાસન અપેલ છે. જે શ્રમ માટે મુનિ શ્રી ચારિત્રવિજયજી તથા અંગિયાના ચાખરાના મહાજનને ધન્યવાદ ઘટે છે. તા. ૧૯-૧૧-૧૯૧૬.
તત્રી–જૈન
For Personal & Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
પત્રો અને પ્રશસ્તિ
૧૭
અત્યન્ત ખેદ થયેા છે. હૃદય ચીરાય જાય છે, મનડું મુંઝાય છૅ, આંખા ાયે જાય છે. જૈન સમાજના ભાનુ આમ અકાળે અસ્ત પામશે, તેની કાષ્ઠને કલ્પના પણ ન હતી. આજ ક્યાંય ચેન પડતું નથી. આ હૃદયભેદક દુઃખદાયક સમાચાર તેા ગઇ કાલે માહવેિજયજી મહારાજ ઉપર રાણપુરથી વિનયવિજયજી મહારાજના પત્ર હતા, તેથી અકસ્માત સાંભળતાં અમેને ઘણી પારાવાર દિલગીરી સાથે રુદન થયું. આવા પૂજ્યપાદ, પરમપૂજ્ય, પરમઆશ્રયદાતા, ધર્મપિતા–વિદ્યાગુરુના સમાચાર સાંભળી, આખા ગુરુકુલના સ્ટાફને સ્વાભાવિક દિલગીરી થાય જ. પણુ ગામમાં ય આ સમાચાર ફેલાતાં બધે દિલગીરી છવાઇ ગઇ હતી. આ સમાચાર અમેએ ગઇકાલે ગુરુકુલ મુકામે જ આપતાં દરેક વિદ્યાર્થીવર્ગને તથા સમસ્ત સ્ટાને પારાવાર દિલગીરી થઇ છે. સાથે દરેક રુદન જ કરવા લાગ્યા. બધાની આંખમાંથી અશ્રુ ઝરવાં લાગ્યાં. ગઇ કાલે રાત્રિના આઠ વાગે ગુરુકુલ મુકામે શાકપ્રદર્શિત સભા ભરવામાં આવી હતી. તે વખતે પૂજ્યપાદ પછવાડે રૌદ્રધ્યાન ન થાય અને ધમ ધ્યાન થાય અને પૂજ્યપાદના આત્માને શાંતિ મળેા, તે માટે દરેક સ્ટાક્વર્ગે પૂજ્યપાદ પછવાડે યથાશક્તિ પચ્ચખાણ કર્યાં હતાં. કોઇએ પાંચ ઉપવાસ, પાંચ જાત્રા, પાંચ આયંબિલ અથવા નવકારવાળી આદિ યથાશક્તિ પચ્ચખાણ કર્યાં છે. તેમજ આજ રાજે તત્સંબધી પંચકલ્યાણુકપૂજા ગુરુકુલ મુકામે ભાવી છે. ભાવિ પાસે આપણા મનુષ્યને કાઇ પણ જાતનેા ઉપાય નથી.
પાલીતાણા, તા. ૩-૧૧-૧૮
શ્રી કાળીદ્રાસ તારાચંદ્ર
ย
તેઓશ્રી તા યશકીર્તિથી યાવચ્ચન્દ્રદિવાકર જીવતા જ છે. જૈનસમાજમાં પ્રથમ ગુરુકુલ સ્થાપક, ગુરુકુલપિતા તરીકે તેઓશ્રી સદા અમર જ છે. પણ આપણુને એક ઉત્સાહી અને હિમ્મત આપનારા, સાચા માર્ગે દોરનારા નાયકની પૂરી ખાટ પડી છે, જે આખી જિંદગીમાં પૂરી શકાય તેમ નથી. તેઓશ્રી અમારા ઉપકારી હતા. આધારસ્થંભ હતા, પણ ભાવિભાવ પાસે કાઇના ઉપાય નથી. જે જે આ સમાચાર સાંભળે છે તે તે દરેકના હૃદયમાં સખ્ત આધાત લાગે છે. જૈનસમાજના સાચા હિતેષી હીરા ચાલી ગયા છે. તેઓશ્રીના ગુણા યાદ આવતાં હૃદય ભરાઇ જાય છે.
પાલીતાણા, તા. ૧૨-૧૧-૧૮.
૫. અમરતલાલ અમરચંદ્ર શાહ.
ઇ
સદ્ગત્ શ્રીમદ્ ચારિત્રવિજયજીની કારકીર્દિમાં તેમને આ સંસ્થાની પાછળ અવિરલ અને અવિશ્રાંત પ્રયાસ ભલભલાને હેરત પમાડે તેવા હતા. શ્રી યશેાવિજય જૈન ગુરુકુળ, પાલીતાણા
સ. ૧૯૮૧-૮૨ના રિપોર્ટ.
ปี
કોઇ પણ કાર્યની યા ા સંસ્થાની ઉત્પત્તિ અમુક સંયેાગા વચ્ચે થાય છે. ગુરુકુલના સંબધમાં પણ તેમજ બન્યું છે. સંવત ૧૯૬૮ ના ભયંકર દુષ્કાળના સમયમાં શ્રી સિદ્ધક્ષેત્રને આંગણે નિભાવ અર્થે કેટલાએક જૈન કુટું× આજુબાજુથી અને કચ્છ જેવા પ્રદેશમાંથી આવી ચઢયા હતા. તેના લધુ વયધારી બાળકોની કફોડી સ્થિતિ જોતાં પ્રેક્ષકોનાં હૃદયમાં કમકમાટી ઉપજે એવા જ પ્રસંગ હતા. તેઓને પરિપેાષણ આપવા સાથે વિદ્યાભ્યાસમાં જોડવા આ સંસ્થાના સ્થાપક મુનિવર્ય શાસન
For Personal & Private Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી ચારિત્રવિજય
રસિક ચારિત્રવિજયજી મહારાજ (કરછી) શ્રીના હદયમાં ધગશ ઉત્પન્ન થતાં આ સંસ્થાને ખુલ્લી મુકવાને પ્રસંગ પ્રાપ્ત થયો અને વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી. શ્રી યુ. વિ. જે. ગુ. પાલીતાણું
સં. ૧૯૮૪ નો રિપોર્ટ
અત્યાર સુધીમાં બહાર પડેલ રીપેર્ટ ઉપરથી જૈન સમાજ જાણી ચુકેલ છે કે ઉપર્યુકત સંરથાના આદ્ય સ્થાપક મહેમ પૂજ્યપાદ મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી (કરછી) હતા. તેઓશ્રીએ આ સંસ્થાને શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા બોડીગના નામથી ૧૯૬૮ ના વૈશાખ શુદિ ત્રીજથી ખુલ્લી મુકી હતી. આ સંસ્થાને ઉદ્દેશ જૈન બાળકોને સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું સારું જ્ઞાન આપવા સાથે જૈન સિદ્ધાન્તોનું તાત્વિક જ્ઞાન આપી જૈન પંડિતે બનાવવાનો હતો. મેહુમ મહારાજશ્રીએ સં. ૧૯૭૭ ના અષાડ માસ પર્યત આ સંસ્થાના મૂળ ઉદ્દેશોને સાચવી રાખી ઉંચી સ્થિતિ ઉપર મુકવા અથાગ પરિશ્રમ કર્યો હતો. શ્રી યુ. વિ. જે. ગુ. પાલીતાણા
૧૯૭૪-૭૫-૭૬ નો રિપોર્ટ
19
સં. ૧૯૬૮ થી ૭૦ સુધીના પ્રગટ થયેલા રિપોર્ટ ઉપરથી જૈન સમાજ જાણુ મૂકેલ છે, કે આ સંસ્થાની મહેમ મુનિરાજશ્રી ચારિત્રવિજયજી કચ્છીના હાથે ૧૯૬૮ ના કારતક સુદ ૫ થી શરૂઆત થયેલી અને તે જ વર્ષના વૈશાખ સુદ ૩ ના દિવસથી તેને શ્રી ય વિ. જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા જોડીગ એ નામ અપાયેલ. ત્યારબાદ સં. ૧૯૬૯ ના જેઠ માસમાં પાલીતાણું મળે જળપ્રકોપ થયેલ, તે સમયે મમ મુનિરાજ શ્રી ચારિત્રવિજયજીએ સમયને યોગ્ય સહાય આપી સંકટમાં સપડાયેલાઓને યોગ્ય સહાય આપવાથી અને તેની સહાય તરફ ત્યાંના એડમીનીસ્ટ્રર મી. સ્ટ્રોંગ મેજરનું ધ્યાન ખેંચામાથી તેઓને જોઈએ તે જગ્યા, આ સંસ્થાના માટે, નહિ જીવી કિંમતે પટે આપવાને ઇચ્છા જાહેર કરતાં સ્ટેશન બાજુના ફીલ્ડવાલી, જે ઉપર હાલ મકાન છે, તે પાંચ વીઘાં જમીન તેઓ સાહેબે આપી.
મહુંમ મુનિરાજશ્રી ચારિત્રવિજયજીની ઈચ્છા આ સંસ્થાને જૈન ગુરુકુલ તરીકે બનાવવાની હતી. શ્રી યશોવિજય જૈન ગુરુકુલને
ઝવેરી જીવણચંદ ધરમચંદ પ્રમુખ ૧૯૭૧-૭૨-૭૩-૭૪ ને રિપોર્ટ.
શેઠ લહમીચંદજી બેદ ઉપપ્રમુખ શેઠ ફકીરચંદ કેશરીચંદ શેઠ લલ્લુભાઈ કરમચંદ ઝવેરી હીરાલાલ સરપચંદ નાણાવટી
એ. સેક્રેટરીઓ
સમવેદન દર્શાવતા
કેટલાએક તારે અને પની નોંધ મનિ મહારાજશ્રી વિનયવિજયજી મહારાજ
મુ. રાણપુર શ્રી વિજય મોહનસૂરિજી મહારાજ તથા મુનિશ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ
મુધ્રાંગધ્રા આચાર્ય મ૦ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ
For Personal & Private Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
પત્રા અને પ્રાસ્તિ
આચાય મ શ્રી અતિસામમૂર્તિજી આચાર્ય મ॰ શ્રીમદ્ વિજયધમ સૂરિજી મુનિમહારાજ શ્રી રત્નવિજયજી મહારાજ મુનિમહારાજ શ્રી વિજયજી મ મુ મ॰ શ્રી સિદ્ધિવિજન્મ છે
તથા મુ॰ મ શ્રી સૌભાગ્યવિજ્યજી મહ
શ્રીયશોવિજયજી રે ગુરૂકુળ કાર્યવાહક મંડળ
રોડ ીજી ઘેલાભા
શેઠ દામજી ધારશો
શા વીર કે બાઘાણી શ્રી મનસુખભાઇ મહેતા કુટુબ ચુનીલાલ નારણદાસ કાનુની ૫૦ ત્રિભુવનદાસ અમરદ
શ્રી માસી ઘેલાભાઇ
શેઠ કમશી રાયશીની કાં.
મુ મ॰ શ્રી પદ્મમુનિછ મહારાજ ૫૦ મ॰ શ્રી વિજયલાભસૂરિજી મહારાજ તથા ખાંતિસૂરિજી મહારાજ મુ મ શ્રી ખીમાાંવજયજી મહારાજ તથા સૌભાગ્યવિજયજી મહારાજ મુ મ શ્રી પવિંજયજી મહારાજ તપસ્વીઝ મુતિ હુમĀજયજી મહારાજ તથા મુનિશ્રી હરખવિજયજી મ
મુ કાકડીયા
સાધ્વીજી શ્રી ખીમકારશ્રી, સાધ્વીજી લાવણ્યશ્રી, સાધ્વીજીશ્રી ચંદનશ્રીજી, સાધ્વીજી શ્રી મનોહરલીઝ બેન પુરીયા તથા દિવાળીબામ
મુકાય
બેન રામભાઇ
મુ॰ એકસમા
મુહ મુંબઇ
મુ॰ મુંબઇ
મુ॰ મુંબઇ
મુ મામ
મુ॰ મુંબઇ મુ મુંબઇ
મુ કલકત્તા
મુ કલકત્તા
શેડ રણશી લાધા
શ્રી જૈનધ
શ્રી આશકરણભાઇ ખેંગાર, તેજબાઇ વગેરે
શ્રી જૈનસધ ઝવેરી નાથાભાઇ તથા મૂળચંદભાઇ ઠાભાઇ તથા ઝવેરી સાકરચંદભાઇ વગેરે
શ્રી જૈનસધ રોક નાથાભાઈ લવજી સે' ખીમજી રાજ કાનજી પુસ્ત્રાત્તમ ઉત્તમચંદ પ્રેમચંદ રાયશી હીરાચંદ વગેરે જૈન સંધ કલા ઉગા, પાંચા કાયાણી વગેરે
મુ॰ જામનગર
મુ સીપરી (શિવપુરી)
મુ॰ વીરમગામ
For Personal & Private Use Only
મુ॰ અમદાવાદ
મુ॰ પાલિતાણા
મુ ભારતી
મુ તા
૧૯
મુ॰ કલકત્તા મુ રંગુન
મુ માંડવી
મુ ભૂજ
૩૦ અંજાર મુ સામખીયાળા
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૦.
શ્રી ચારિત્રવિજય
જૈન સંઘ
મુ વાંકી જૈન સંઘ
મુ. પત્રી જેન સંધ
મુ૦ જંગી જેન સંધ વકીલ હીરાલાલભાઈ વગેરે
મુ અચાવ જૈન સંઘ શેઠ હીરાચંદભાઈ વગેરે
મુહ લાકડિયા જેન સંધ
મુક ચિત્રોડ જેન સંધ દામજી સૂરજી વગેરે
મુ. ધમડકા જેન સંધ
મુ. આંબેડી યતિશિષ્ય છગનલાલજી
મુઆંબેડી જેન સંધ
મુ. ભડલી મુ. વિથોણ મુ માનકુઆ મુ૦ નખત્રાણુ
મુકાંડાગરા શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ તથા ૫૦ કાલીદાસ વગેરે
મુ. પાલીતાણા પં. અમૃતલાલ અમરચંદ
મુ. પાલીતાણું જેન સંધઃ શેઠ રાયચંદભાઈ વગેરે
મુ ટાણુ માસ્તર નાગરદાસ દામોદરદાસ
મુ ટાણું જેન સંધ
મુ. પચ્છેગામ શ્રી અચરતલાલ જગજીવનદાસ
મુ. ભાવનગર જૈન સંધ
મુ. સારા પારેખ રામજી જેસંગ
મુ બેલા શેઠ નેમચંદ કુંવરજી
મુક આદરણ નગરશેઠ જાદવજી દલીચંદ
મુમાળીયા દેશી જૂઠાભાઈ પ્રેમચંદ પંજાણી
મુ૦ રંગપર સંધવી કાનજીભાઈ
મુ. મોરબી શેઠ કેશવલાલ કચરાભાઈ
મુ. વિરમગામ પં. જયચંદ્રજી મહારાજ
મુ. માલેગામ શ્રી રતિલાલ હીરાલાલ
મુ. ખેડા શેઠ ગુલાબચંદ પાનાચંદ
મુ. કાલિયાવાડી શેઠ નેમચંદ નાથાભાઈ
મુ૦ સુરત ઝવેરી મોહનલાલ મગનલાલભાઈ
મુ અમદાવાદ શ્રી પોપટલાલ ત્રિભુવનદાસ શાહ
મુકરાંચી શ્રી કુંવરજી દેવજી શાહ
મુ મઢડા શ્રીયુત ચત્રભુજભાઈ
મુમોરબી શ્રી હંસરાજભાઈ શામજી
મુ. જામનગર સચના-આમાં લખેલ દરેકના પત્રો આવ્યા છે. કેટલાકને તારો અને પત્રો પણ આવેલ છે. આ સિવાય બીજા પણ અનેક છુટક વ્યક્તિઓના પત્રો આવ્યા હતા.
For Personal & Private Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
પત્રો અને પ્રશસ્તિ
પત્ર વ્ય વ હા ર
અંગ
પત્રવ્યવહાર જીવનચરિત્રનું એક લેખવામાં આવે છે. આ દ્વારા જીવન નાયકના વ્યક્તિત્વની કેટલીય અપ્રગટ મહત્તા તેમજ ખાસિયતા પર પ્રકાશ પાડે છે, અને આજ કારણે જીવનચરિત્રામાં પત્રવ્યવહારના સંગ્રહ એક મહત્ત્વનું અંગ ગણાય છે. અત્ર પણ એ જ દૃષ્ટિ લક્ષમાં રાખી આ પત્રો આપવામાં આવે છે, પણ દિલગીર થવા જેવું એ છે કે તેને સગ્રહ બહુ અલ્પ કરાયેલા છે. તેમજ ડુપ્લીકેટ (નકલ) રાખવાની પ્રથા પ્રચલિત ન હેાવાથી સ્વર્ગસ્થના લખેલ એક પણ પત્ર ઉપલબ્ધ થઈ શકયા નથી. જો એ શકય હાત તેા આ ગ્રંથના આકષ ણુમાં આર ઉમેરા થાત ! અત્રે રજૂ કરવામાં આવેલા પત્રો તેમના પર ભિન્ન ભિન્ન વ્યકિતએએ લખેલા છે. આટલા માત્રથી પણ આશા છે કે, પાઠકે। ચરિત્રનાયકના વ્યકિતત્વને વધુ પીછાની શકશે. સપાદક
૨૧
*
(૧)
(શ્રી વિજયકમલસૂરિજીના પત્ર)
મુનિ ચારિત્રવિજય જશેાવિજય મહારાજના નામથી પાઠશાળા કઢાવ્યાની ખબર મળી હતી. તથા તમારા લખાણથી પણ જાણ્યું છે. મે... તાર’ગાથી પત્ર લખેલ છે. મેટી ટાળીવાળાને સાથે રાખી કામ લ્યે તેા સારૂં, તે ઉપદેશનું જ કામ કરે, વધારે ખટખટમાં ન ઉતરે તેમ કહેરોા. સુખશાતા જણાવશેા. સંવત ૧૯૬૯ ના માહ શુદ્ધિ ૭.
૫. ક્રમવિજયગણી તરફથી ધર્મલાભ વાંચશેા. ૬ઃખુદ (૨)
તમારા પત્ર પહાંચ્યા, વાંચી વિગત જાણી, મદદ માટે લખ્યું, અમે બનતી મદદ અપાવીશું. આવેલા માણસેાને પાદરા, દરાપરા, મીયાગામ, દક્ષિણના ગામેા મારવાડ, શાહપુર, કેનેાલી, વાગામ, જૂનેર આદિ ગામેાની ચીઠ્ઠી લખી આપી છે. સંસ્થા માટે તમેા ધણા પરિશ્રમ ઉઠાવા છે. શરીર પણ સંભાળજો. જીવનચરિત્ર માકલ્યું છે તેના ઉતારા કરી બુક પાછી મેાકલશે. તમારી ગુરુભકિત પ્રશ`સનીય છે.
દઃ ૫. કમલવિજયગણીના અનુવંદના વાંચો
(૩)
પત્ર મલ્યા. ખીના જાણી. સંસ્થા માટે તમેા આટઆટલી મહેનત ઉઠાવા છે. વિદ્યો પણ ધણા આવે છે + + ભાઇ ત્યાં આવી મદદ આપી જશે. પાઠશાળા માટે અમે ત્યાં આવીને બધી ગાઠવણ કરી દેશું અને તમાએ પણ સારા પરિશ્રમ ઉઠાવ્યા છે તે બદલ ધન્યવાદ ધટે છે પુસ્તકની પેટી ડભાઇ માકલજો. વિદ્યાથી ઓને ધલાલ. અત્રે સૌ શાંતિમાં છીએ તે પાઠશાળા માટે અમે। યથાર્થ રીતે
For Personal & Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
રસ
સારી મદદ અપાવીશું. + + ચરિત્રના ઉતારા થયા હશે.
૬. પં કમલવિજયની અનુવૃંદના વાંચજો
(૪)
તમારા એક પત્ર મેાહનલાલ ઝવેરી ઉપરના તથા એક અમારા ઉપરના અને પહોંચ્યા છે. વાંચી ખીના જાણી છે. આણંદજી કલ્યાણજીના પેઢીના મુનિમે આવક ધ કરાવી છે, વળી + + વિજયજી પણ આવક બંધ કરાવે છે તે જાણ્યું છે. તમે એકલે પગે કયાં સુધી પહેાંચશેા ? પેઢી માટે બંદોબસ્ત થશે તેટલા કરશું. એ તે આપણામાં છે કે જેણે શરૂ કર્યુ તેણે જ પાર ઉતારવું પડે, પાઠશાળા તમે ઉધાડી હવે તમે જ સંભાળા, કાઇ બીજા કેટલી મદદ અપાવે ! + + વિજયજીને આવક બંધ કરાવવી શેાભિત નથી. હશે જેનું કર્યું. જે ભાગવશે. તમે કામ સંભાળજો. મદદ બનતી અપાવીશું. ભાવનગરવાળા કુંવરજી આણંદજી બાહોશ માણસ છે. વળી પાઠશાળા માટે પ્રેમ ધરાવે છે. તેમને પણુ લખજો. પેઢીના ટ્રસ્ટી પણ છે. તેમને સેક્રેટરી કરશેા તા ઠીક પડશે.
અહીં એ પન્યાસ, ભાવવિજયજી, મુનિ હૅમવિજયજી, મુનિ દર્શનવિજયજી, લાભવિજયજી, મુકિતવિજયજી, ધર્મવિજયજી, ચિત્તવિજયજી, હેતવિજયજી, પ્રેમવિજયજી એ રીતે જાણજો. સં. ૧૯૭૨, અમદાવાદ
દં. ૫. કમલવિજયની અનુવદના વાંચો (૫)
અહીં અત્યારે યાગ દૂલ્હનની ક્રિયા ચાલે છે. ત્રણેને પન્યાસ કરવાના છે. તમે કચ્છમાં. હું અહીં. પાઠશાળા કેવી રીતે બચાવી શકાય? પાઠશાળાના ઉદ્દાર માટે તમે જલદી કચ્છમાંથી પાલીતાણા આવા ! કુંવરજીએ બગાડયું છે અને + + વિજયજી પણ પાલીતાણામાં રહી પાઠશાળા વિરૂદ્ધ પડયા છે, તેમણે તે! હમણાં ઉપાડા લીધા છે. હાય, બધું સારૂં થઇ રહેશે. તમે પાલીતાણા આવા ! અમે પ્રાયઃ સધ લઇને ત્યાં આવશું. કમેટી માટે ભલામણ કરીશું. સારા ધનિષ્ઠ માણુસાના હાથમાં પાઠશાળા સાંપાય તેા સારી ઉન્નતિ થાય. તમે કાઇ વાતે ચિંતા ન કરશો. તમારી મહેનત અને પરિશ્રમ જરૂર સફળ થશે. આપણે આપણા માટે કર્યું છે શાસનદેવ સ્હાય કરશે.
સં. ૧૯૭૩ અમદાવાદ
૪. ૫. કમળવિજયની અનુવદના વાંચજો (૬) સ્થવિર મુનિરાજ શ્રી વિનયવિજય મહારાજ
પાઠશાળા સંબંધી કિકત વાંચી ધ્યાનમાં લીધી છે. સાધુ સાધ્વીઓને જ્ઞાન મળી શકે એવી ગોઠવણ વિશેષ રાખશેા. ધરગૃહસ્થી ભણે તેા ભણે પણ સાધુ ભણુશે તા માટા કાયદો છે.
પાઠશાળા માટે ઉંઝા ગુરુ મહારાજ પન્યાસજી મહારાજ સાહેબને લખ્યું હશે, નહીં તેા જરૂર
લખશે.
સ. ૧૯૬૮ કા. વ. ૩
લી. મુનિ વિનયવિજયજીના અનુવંદના સુખશાતા પહેાંચે
(૭)
શ્રી ચારિત્રવિજય
શ્રી વિજયધમસૂરીશ્વરજીના પત્ર
બનારસથી લી. ધવિજયાદિ ઠાણા ૧૦ના, શ્રી પાલીતાણા તંત્ર વિનયાદિ—ગુણરત્ન–રત્નાકર મુનિ શ્રી ચારિત્રવિજયજી યાગ્યાનુવદા વાંચશેા.
For Personal & Private Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
પત્ર અને પ્રશસિતએ
તમારો પત્ર મળ્યો. વાંચી વિદિતાર્થ થશે. શ્રી યશોવિજયજી પાઠશાળા સ્થાપન કરવી તે વાત ઘણી ઉત્તમ છે. ત્રિભોવનદાસ તથા અમૃતલાલને તે કાર્ય કરવું ઉચિત છે. કેવળ ગૃહકાર્ય માટે સમયોચિત પગારની જરૂરિયાત છે, તેને બંદોબસ્ત છ માસ માટે કરાવી આપીશ, પરંતુ આગળ પર તમારે શિર છે. મારે માથે શ્રી યશોવિજયજી પાઠશાળા, બનારસ પશુશાલા, અમદાવાદની શાખા શાલા, પુસ્તક પ્રકાશ ખાતુ વગેરે છે.
......પાઠશાળાની સ્થાપના કારતક પુનમ પર રાખે, જેથી પૂર્ણ સિદ્ધિ થાય. પ્રથમ મુકામનો બંદોબસ્ત કરો. મારા શિર પર કામ ઘણું છે. અવકાશ નથી. ગિરિરાજનાં દર્શન કરતાં યાદ કરશે. હું પણ આવું છું, થોડા મહિનામાં. એ જ પાઠશાળામાં પૂર્ણ આનંદ છે. વીર સં. ૨૪૩૬ આશ્વિન વદ દશમ
શ્રી વિજયધર્મસૂરીશ્વરજીનો પત્ર શ્રી બનારસથી લી. ધર્મવિજયાદિ ઠાણુ શ્રી પાલીતાણું તત્ર વિનયાદિગુણગણ વિભૂષિત મુનિ શ્રી ચારિત્રવિજયજી યોગ્યાનુવંદણા વાંચશે. તમારે પત્ર વાંચી સમસ્ત મુનિમંડળ તથા વિધાથીવર્ગ ભારે આનંદિત થયો છે. ધન્ય છે તમારી ભાવનાને ! મારા મનમાં પૂર્ણ વિશ્વાસ હતું, જે ચારિત્રવિજયજી જરૂરી કાર્યો બજાવશે. તે ફળીભૂત થયો છે. હું માગશર વદી ૭ ને રોજ જરૂર વિહાર કરીશ. ધીમે ધીમે ગુજરાત આવીશ. શારીરિક સંપત્તિ ઘણું ખરાબ છે. પૂર્ણ અવસ્થા લાગી છે. છ માસ તે તમામ વિચાર છેડી નિવૃત્તિ સુખ લેવું છે. + +
.....પુસ્તકે જરુર બે દિવસમાં વિદાય થશે. ગિરિરાજનાં દર્શન કરતાં યાદ કરશે. મિતિ વીર સંવત ૨૪૩૮ માગશર સુદી ૧૪ ૫. અમૃતલાલને ધર્મલાભ જણાવશો. નવો વેપારી પ્રથમ જે છાપ પાડે તે પડે છે. બરાબર દિવસ ભર પરિશ્રમ કરજે.
શ્રી વિજયધર્મસૂરીશ્વરજીનો પત્ર શ્રી નયા શહેરથી લિ. ધર્મવિજયાદિ ઠાણા ૬ તત્ર વિનયાદિ ગુણવિભૂષિત મુનિ શ્રી ચારિત્રવિજઇ યોગ્ય અનુવંદણુ વંદણું વાંચશો.
તમારા તરફથી તાર તથા પત્રો મળ્યા. વાંચી બીના જાણી. પાલીતાણાની ભયંકર સ્થિતિને હેવાલ, પત્ર દ્વારા તથા સાંજવર્તમાન દ્વારા જાણી ભારે ખેદ. તમારી પાઠશાળાના અબાધિ ખબર સાંળની અતિ આનંદ. તમે બજાવેલી જન તથા પશુ સેવા બદલ ધન્યવાદ. તમારી શુરવીરતા અને હિમ્મત જાણી આનંદ.
વિશેષ લખવાનું કે પં. ત્રિભવનદાસ હાલ અમારા કામમાં છે તે જાણશે. તેની ચિન્તા કરશો નહિ. બીજું લખવાનું કે હાલ પાલીતાણાની પ્રજા ભયંકર સ્થિતિમાં આવી પડી હશે. તે વાતે રૂા. ૨૦૦) થી ૨૫) સુધી દુ:ખી શ્રાવકેને તથા બીજા ગરીબોને તમારે યોગ્ય લાગે તેમ આપે. થોડા દિવસ બાદ અમે અહીંથી મોકલાવી આપીશું. દુ:ખીએાના દુઃખ દૂર કરે !
બીજુ હાલ ગુરુ મહારાજ સાહેબના શરીરે ઠીક નથી. અને હૂંડિલ દિવસ અને રાત્રિમાં ૭-૮ વખત જવું પડે છે. શરીરની શક્તિ બિલકુલ કમ છે. દિવસ ચારપાંચ થયા આમને આમ છે. યશો
For Personal & Private Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
વિજયજી મહારાજ તથા વૃદ્ધિચંદજી મહારાજ સાહેબની કૃપાથી શાન્તિ થઈ જશે. ચિન્તા કરશો નહિ. ગુરુવર્યની આજ્ઞાથી પત્ર લખ્યો છે.
દારુ સેવક દેવેન્દ્રની વંદણું. દા ધર્મવિજયનાનવંદણા. આજરોજ સહેજ ઠીક છે. પં. ત્રિભોવનદાસ પાટણ ભગેન્દ્રવિજયજી પાસે ગયા છે. થોડા દિવસનો વિલંબ થાય તો ડરવું નહિ.
( ૧૦ ).
(શ્રી વિજયધર્મસૂરીશ્વરજીનો પત્ર) શ્રી નયા શહેરથી લિ. ધર્મવિજયાદિ ઠાણું ૭ ના, શ્રી પાલીતાણું તત્ર વિનયાદિગણગણું વિભૂષિત મુનિ શ્રી ચારિત્રવિજયજી યોગ્ય અનુવંદણાવંદણ વાંચશે. તમારો પત્ર મળ્યો. વાંચી ઘણે સંતોષ થયો. પાઠશાળા માટે પ્રાણ પાથરો છો, ઉન્નતિ કરો છો તે જાણી ઘણો આનંદ. સંતોષ થયો. તમો મુનિ શ્રી કપુરવિજયજીને ખમતખામણું કરવા ગયા તે સમયે તેઓએ ઉદારવૃત્તિ અને શાસનપ્રેમ બતાવ્યાં તેવી જ ભાવના મારી તે મુનિરત્ન પર છે. હું પણ ખમાવું છું. સુખશાતા સાથ અનુવંદણુ જણાવું છું. આપણી મુનિઓની ફરજ છે જે વીર પરમાત્માના શાસની સેવા કરવી. ઇર્ષ્યા, મમત છેડી સમતા ધરવી. ગુજરાતી સાધુઓ હીરામાણેક જેવા છે છતાંય ધૂર્તશિરોમણિ કપટપટુ + + + .........ભકિક જીવોના મનમંદિરમાં ભ્રમરૂપ ભૂતને પસારી દે છે. તમામ વિદ્યાર્થી વર્ગને ધર્મલાભ. વીર સં. ૨૪૩૯ ભાદરવા સુદિ ૧૫
(૧૧).
| (શ્રીમાન રત્નવિજયજી મહારાજ) તત્ર શ્રીમાન પરમપ્રિય ધર્મદાસ્ત ધર્મબધુ શ્રીમાન ચારિત્રવિજયજી, દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી. અનવંદનાવંદના સુખશાતા વાંચશે. આપના પરમપ્રીતિ સૂચક દર્શનવિજયજીને હસ્તાક્ષર પત્ર મો. વાંચી આનંદ. આપની ચળકતી જીંદગીનો મને ઘણી વખત સર્વાશ અનુભવ મલ્યો છે. મારા હૃદયને પક્કી ખાતરી છે કે આપ વિજય વરમાળા જરૂર ધારણ કરશે. ભારત ભૂમિમાં ચાલુ જુગમાં દેવાંશી દીપકો ઝગઝગે છે તેમાંનાં આપ પણ એક શિખાધારી દીપક છે. આપના કાર્યકૃતિની રેખાઓ
જ્યાં સુધી પીછાણું છું ત્યાં સુધી મારો દૃઢ વિશ્વાસ છે કે–આકાશમાંના ધ્રુવતારાની પેઠે દીપાયમાન થશો.આપનું નામ ડાયરીમાં આપના ખાનામાં રજીસ્ટર કરી દીધું છે. તે યાદ રહે અને પરસ્પર સ્થિતિ સ્થાપકતામાં x x પ્રસન્ન રહે એજ પ્રાર્થના. લી. હું છું આપનો બધુ રન (સીપરી ગ્વાલિયર)
(૧૨) (શ્રી રત્નવિજયજી મહારાજને પત્ર) શ્રી પાલનપુરથી લી રત્નવિજય, તત્ર શ્રી ચારિત્રચૂડામણિ, શાસનપ્રભાવક, પાઠશાળા સ્થાપક, જેનદીપક, વિદ્યાવિલાસી, આત્મભોગી, પુરુષાર્થપ્રતિમા, પાઠશાળાચાર્ય શ્રીમદ્ વિજયચારિત્રસૂરિ યોગ્ય અનુવંદનાવંદના વાંચશે. આપને પત્ર મલ્યો. તેનો ઉત્તર સિદ્ધપુરથી લખ્યો છે તો પણ આજે પ્રત્યુત્તર લખો વ્યાજબી ધારું છું.
બનતી મહેનત કરું છું પણ મને લાભાંતરાય ઉદયથી પ્રાપ્તિ થતી નથી. તો પણ ઉદ્યમી છું અને ખરી રીતે આપને કટિશઃ ધન્યવાદ આપું છું. આપ હજારો દખલમાં પણ કટિબદ્ધ થઈ સ્વકાર્ય કરો છો અને અમારા જેવાનાં હજાર બકે લાખો આક્ષેપ સહે છે માટે પુન: ધન્યવાદ આપું છું. અને સપ્રેમ સહાનુભૂતિ લખું છું + + + + + ઈતિશમ પિસ વદ ૧૪.
લી : અધુરત્ન
For Personal & Private Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
પત્ર અને પ્રશસ્તિઓ
૨૫
(૧૩) (શ્રી વિજયભકિતસૂરિ આદિને પત્ર) સાણંદથી લી. ભક્તિવિજય, સિંહવિજય, સુરેન્દ્રવિજય, દેવેન્દ્રવિજયના અનુવંદનાવંદના. તત્ર પાલીતાગ મળે વિનયાદિગુણાલંકૃત મુનિ શ્રી ચારિત્રવિજયજી યોગ્ય. તમારો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. + + + પાઠશાળા ખોલવાનો પ્રયત્ન કરી કાર્ય સિદ્ધ થવાનું લખ્યું તે જાણ્યું. અતિ આનંદની વાત છે. અત્રે મદદ માટે લખ્યું પણ દુષ્કાળના પ્રભાવથી અતરે તે કાર્ય થવા સંભવ નથી. પાઠશાળાની સ્થાપના થવાથી સવિસ્તર જવાબ લખશે. કયા મકાનમાં રહેવાનું નક્કી કર્યું ? હાલ કેટલા પંડિત રાખ્યા? તેના ખર્ચનું કેવી રીતે કર્યું વગેરે સવિસ્તર જવાબ લખશો. માસુ ઉતરે વિહાર કરી તે તરફ ગિરિરાજના દર્શનાર્થે આવવા વિચાર પૂરણ છે. તમે કઈ ધર્મશાળામાં છે વગેરે લખશો. ત્રિભવનદાસ, અમૃતલાલ તથા ડાયાલાલને ધર્મલાભ. મિતિ ૧૯૬૮ ના કારતક શદિ ૩ બુધ
દ. સિંહની વંદના
(૧૪).
(શ્રી વિજયભકિતસૂરિજીને પત્ર) મુ. સિરોહીથી લ. ભક્તિવિજયાદિ ઠા. ૭. મુ. પાલીતાણું મુનિગુણગણાલંકૃત મુનિરાજ શ્રી થારિત્રવિજયજી અનુવંદનાવંદના. તમારો પુત્ર પિં. બીના જાણી. બનતા પ્રયાસ પાઠશાળા માટે કર્થે જઈએ છીએ. પાઠશાળાનું મુકામ ભાડે નવીન લીધાના સમાચાર જાણ્યા છે. તમારા પ્રયાસને ધન્યવાદ છે.
પ્રાયઃ જાવાલ ચૈત્રી પૂનમ થશે. ત્યારબાદ ગુરુમહારાજજીના સામા જઇશું. સાદડી સુધી જઈશું. ત્યાં પ્રાયઃ વૈશાખ માસમાં ગુરુમહારાજ સાહેબ ભેગા થવા સંભવ છે. એ જ ચિત્રી પૂનમના દિવસ દાદાની જાત્રા, મારું નામ દઈ મારી વતી ખમાસમણ દઈને જરુર કરજે. તે દિવસ હું અનુમોદના કરીશ.
નવા મુકામના ખબર સાંભળી ભારે આનંદ. તમારા પ્રયાસને ધન્યવાદ ઘટે છે. વીર પરમાત્માના શાસનમાં તમારા જેવા વીર પુરુષોની જય થાઓ. એ જ ઇષ્ટ દેવ પ્રત્યે પ્રાર્થના છે. મીતી ૩.
દ. પિતાના (૧૫) (શ્રી હરખચંદ ભૂરાભાઈ, આજના ઈતિહાસવેત્તા શ્રી જયંતવિજયજીને પત્ર)
મુ. શિવગંજ, પિ. એરણપુર.
પોરવાડકી ધર્મશાળા, તા. ૧૯-૬-૩૬ પરમ પૂજ્ય પરમોપકારી પ્રાતઃ સ્મરણીય મુનિ મહારાજના સત્તાવીશ ગુણે કરી બીરાજમાન શ્રીમાન મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજની સેવામાં, મુ. પાલીતાણું.
સવિનય ૧૦૦૮ વાર વંદણા સાથે નમ્ર વિનતિ છે, કે આપશ્રીને કપાપત્ર મળ્યો. વાંચી આનંદ સાથે ખેદ. મકાનનું કામ શરૂ થયેલ તથા તે માટે દરેક વાતની સગવડતા થઇ વગેરે સમાચાર જા આનંદ થયો છે. પરંતુ આપના ઉદ્વિગ્ન સમાચારથી ખેદ થાય છે. આપ એટલે બધા કંટાળે શા માટે લાવો છે? આપ જે કામ કરે છે, તે કરવા બીજો કોઈ સમર્થ નથી માટે આપે જન્મ આપી, વૃક્ષને સિંચી સિંચીને મહામહેનતે માટે કર્યું છે, તો તેવી જ રીતે તેનું પાલન કરો. બાકી બીજે
For Personal & Private Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રી ચારિત્રવિજય
કાય ત્યાં આવીને આપનાથી સારું કામ કરી આપે તેવો સંભવ નથી. આપે મને ત્યાં આવવા લખ્યું, પણ હું ત્યાં આવી શકે તેમ નથી. કદાચ હું ત્યાં આવું તેપણું શું કરી શકું? ત્યાંની પાઠશાળાને ભાર હે કઇ રીતે વહન કરી શકું તેમ નથી જ. મારી પ્રકૃતિ તો આપશ્રી જાણો જ છે. જે કોઈ મારે માથે ન હોય તો મારાથી તે લાભને બદલે નુકશાન જ થવા સંભવ છે, માટે તેવા કોઈ પણ જતના ખેટા વિકલ્પ ન કરતાં શાંત ચિત્તથી કાર્ય કરો છો તે પ્રમાણે કરતા રહેશે છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી આદિ તમામ સુખશાતામાં છે. તેમના તરફથી અનુવંદના વંદણ સુખશાતા
લિ. દાસાનુદાસ સેવક, હરખચંદની ૧૦૮ વાર વંદણા સ્વીકારશે.
તળાજા, તારીખ ૨૬–૨–૧૯૧૪ શ્રીમાન મહાત્મન ચારિત્રવિજયજીની પવિત્ર સેવામાં.
પ્રણામ સાથે લખવાનું કે ગઈ કાલના અવર્ણનીય આનંદથી મારા મનમાં અત્યંત હર્ષ ઉત્પન થયો છે. જો કે આ પ્રસંગે પ્રાપ્ત થયા પહેલાં આ પવિત્ર અને મહાન ઉદેશવાળી પાઠશાળાના સંબંધ હ વિશેષથી હકીકત જાણી શક ન હતા અને એમ સમજી શકો ન હતો કે આ દિવસ મારી જિંદગીના સુખના દિવસોમાં એક થઈ પડશે. પરતું તે પ્રસંગ પ્રાપ્ત થયે હું ઘણું જાણી શક છું. આ સંસ્થાના શ્રેયસાધક અને આપ
ધ્યા સહાયકને યોગ્ય રીતે સંબોધી હું કશું કરી શકયો નથી, પરંતુ તે તમામ હકીકતથી વાકેફ થયા બાદ આપ જેવા મહાન પુરુષ કે જે પોતાનાં તમામ સુખો, વૈભવ અને ઇરછાઓની તલાંજલી આપી તનમનથી આવા દેશ અને સમાજ હિતના પરોપકારી કાર્યમાં ભાગ લે છે એ હકીકત જાણી મારા મનમાં આપના માટે અત્યંત માન ઉત્પન્ન થાય એ તદ્દન સ્વાભાવિક છે.
આપના આ ઉદાત્ત પ્રયાસથી હું જાણું શક્યો કે આપ ખરેખર દેશભક્ત છે અને આપને જીવન ઘણું વંદનીય છે. આ લઘુપત્રને નવલકથા તે ન જ બનાવી શકું, તથાપિ ટુંકામાં કહું છું કે બાપ જેવા ઉદાર મહાત્મા કે જેણે પિતાનાં તમામ વ્યાવહારિક સુખોનો ભોગ આપી દેશસેવા બજાવવાનો મહાન પ્રયાસ માથે લીધે છે, તેવા નિસ્પૃહી મહાત્માની મદદ સિવાય અમે વ્યવહારી કદી પણ ભારતવર્ષનું હીત નહીં જ કરી શકીએ. અત્યારનો સમય કેળવણીને છે. જ્યાં નામદાર શાણી બ્રીટીશ સરકારના આશ્રય તળે અને ગોહીલકુલ મુગટમણિ અને મહાન પરોપકારી રાજ્યકર્તાઓના તરફથી આપણને આટલી મદદ અને સાનુકૂળતા હોવા છતાં અમારા જીવનને અમે દેશનતિ તરફ દોરી ઉપયોગી ન બનાવી શકીએ એ એક માઠા ભાગ્યનું પરિણામ છે. પરંતુ આપના જીવનવૃત્તાંતથી મને અત્યંત આનંદ થાય છે. કિન્તુ હજી જગતનિયંતા પરમકૃપાળુ પરમાત્માની અમારા ઉપર કૃપા છે કે આપના જેવા સાધુ પુરુ અમારા ઉપર આટલો ઉપકાર કરે છે; અને પરમાત્મા તેથી જ એ મહાન કાર્યમાં અમને વિજય આપશે.
- આ પાઠશાળાનું અંતર જીવન ઘણું જ ઉંચા પ્રકારનું છે. છાત્રો ઘણા જ લાયક છે. અને તેના ચારિત્ર ઉપરથી આપ અને શિક્ષકે ઉપર મને ઘણું જ માન ઉત્પન્ન થયું છે, અને એ પરમકૃપાળુ પભ પાસે એ પાઠશાળાનો પ્રતિદિન અભ્યદય ઇરછુ છું અને એ સહુ બાળકોને આભાર માનતા પત્ર સમાપ્ત કરું છું.
લી, ગોહેલ બાપુભા નારણજી
For Personal & Private Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
પત્રો અને પ્રશસ્તિઓ
(૧૭) (ભાવનગરના સવરા મહારાજા ભાવસિંહજીના મામાશ્રીને પત્ર)
તળાજ, તા. ૧૧-૯-૧૫. સદા કપાળ પૂજ્ય મહારાજ સાહેબ શ્રી ચારિત્રવિજયજીની પવિત્ર સેવામાં... મુ. પાલીતાણા
વિશેષ વિનંતિ કે આપને કપ પત્ર મળ્યો. વાંચી કુલ હકીકત જાણી. પાલીતાણામાં પ્રેમ ચાલે છે તે વાંચી બેહદ દીલગીરી + + +
આપ પાઠશાળા લઈને અહિં પધારશો એટલે જેટલી મદદ માંગો એટલી આપવા આ સેવક બંધાયેલ છે તેમાં કોઈ રીતે સંશય રાખવો નહીં. અહીં આપની કૃપા છે. કોઈ જાતને વાંધે નહીં આવે. આપ સાહેબ અત્રે પધારવાથી અમોને આપની સેવા બજાવવાને તથા ઉપદેશ સાંભળવાનો મહાન લાભ મળશે. ઈશ્વરની મહેરબાની છે કે આપના જેવા સંત ત્યાગી પુરુષો અમારા ઉપર આટલી દયા રાખે છે. x + + એ જ વિનંતી.
શ્રી કનુભાઈ વાકાભાઈના સાષ્ટાંગ પ્રણામ
સકલસદગુણલંકૃત વિવેકવારિધિ કૃપાલુમૂર્તિ વિદ્યાવિલાસી શુભગુપુરાશી માંગલ્યસ્વરૂપ માનવના મહારાજશ્રી ૩ મહારાજશ્રી ચારિત્રવિજયજી; કચ્છ-આંગીઆ.
મોરઝરથી લી. આ પને મળવાને આતુર સ્નેહાધિન કવિ ભગવાનદાસ રણમલજીના સાષ્ટાંગ નમસ્કાર નિવૃત્તિ વખતે સ્વીકારવા કૃપા કરશે.
બાદ આપની મૂર્તિનાં દર્શન કરી, અત્યાનન્દ થયો છે. આપને વિનેદ હોવા પરમાત્માને પ્રાર્થ છું.
મારા અનુભવ પ્રમાણે આ૫ વીર, ધીર ને ગંભીર, અત્યન્ત ઉદાર, મહાન શૌર્યવાન, બ્રહ્મનિષ દિલનાં દિવ્ય યતિ છે. આપના કુલને છાજે તેવા સદગુણ આપશ્રીમાં સામેલ છે તથા તેને જગજાહેર કરવા એ અમારે કવિનો ધર્મ છે.
આ સંસારની રચના વિવિધ છે. જેમ કે, લાભ-હાનિ, ભલ–બૂરો, સુખ-દુઃખ, રાત્રિ-દિવસ વગેરે રચના બે પ્રકારની છે. આ દિવિધતા દરેક છોમાં પણ સુમરૂપ બની રહેલ છે. જે પૈકીના સત્યની કદર કરી ફેલાવો કરવો એ સત્યદષ્ટાઓની ફરજ છે. - “ દેહા”
“ પીંગલ પ્રબંધ” શાંતપણે તનમેં સદા ગુણિયલ બોધ ગંભીર, સદા ચારિત્ર વિ જ ય છે નિરમલ ગંગા નીર. ૧ સદા ચા રિત્ર વિ જ ય જી દાતા જ્ઞાની દયાલ, દિન પ્રતિદિન ચડતી કળા કર રહી શ્રી ગોપાલ. ૨ આપે દાતા અંગમેં દીપે તેજ દિનેશ,
ધન્ય ધન્ય ઈન ધરણીમેં વર વર ! વિજય વિશષ. ૩ પુનઃ આપના મુખારવિંદનાં દર્શન કરવા ઘણી ઉમેદ છે. હું આપ જેવા પ્રતાપી પુરષોને યાસો છું. હું ૨-૩ દિવસ રહી અંગીએ આવીશ. ત્યાં એકથી વધારે-બે દિવસ પૂર્ણ પ્રભુની કૃપાથી રહીશ.
For Personal & Private Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારિત્રવિજય
-
-
-
-
-
-
-
--
-
દહા–ચાર મળે ચોસઠ ખીલે, વશ રહે કર જોડ;
સજનથી સજજન મળે, પ્રસન્ન હોય સાત કેડ. ૧ સં. ૧૯૭૨ ના આપાડ વદ ૩, ભમે.
લી. કપાકાંક્ષી, કવિ ભગવાનદાસ રણમલજી
વાર્ષિક ફળ–અધિપતિ ખુદ. (૧૯)
પાલીતાણા, તા. ૧૯–૮–૧૬ પરમપૂજ્ય મનિમહારાજ છે. ચારિત્રવિજયજી મહારાજની પવિત્ર સેવામાં......મુ. અંગિયા,
પાલીતાણાથી લી. સેવક મકનજી શોભારામ રાવલ–શિર સાષ્ટાંગ નમસ્કાર વાંચવા કૃપા કરશો –વિશેષ. આપનો કપાપત્ર તા. ૧૩-૯-૧૬ ને મળતાં મારા પિતાશ્રીને તથા મને અતિશય આનંદ પ્રાપ્ત થયો છે. આશીર્વાદરૂપી કપાપ્રસાદ આપતા રહેવા વિનંતી છે + + + તા. ૯ મીન રેજ હું અહીંથી વઢવાણ કાંપની હેડ પોસ્ટ ઓફિસના હેડ પોસ્ટમાસ્તર તરીકે એક માસ માટે ગયો અને ત્યાંથી જ પરભા તા. ૧૪ જુનથી અઢી મહિનાની રજા ઉપર લખતર વગેરે સ્થળે ગયો હતો તે ચાલતા મહિનાની તા, પાંચમીએ મારા પિતાશ્રી વગેરે સાથે આવ્યો છું.
આપના વિહાર કર્યા પછી મેં આપની તપાસ કરાવેલી પરંતુ આપ પ્રવાસમાં છે એમ વરજીભાઈએ કહેલ. આપશ્રીના ઉપદેશામૃત માટે હૃદય ઘણી ઇરછા કરે છે. આપ અહીં હતા ત્યારે તે આપની સેવાનો, દર્શનનો અને બોધ સાંભળવાનો લાભ મળતો હતો. હવે તે લાભ કયારે આપશો? આપના ગયા પછી બેટિંગમાં અવ્યવસ્થા ચાલે છે તે હવે આપ અહીં આવી સંસ્થાને પહેલાંના એવી ઉજત બનાવો અને અમને પણ દર્શનનો લાભ આપે એવી વિનંતી છે. પત્ર દ્વારા બોધ આપતા રહેશે. બાકી તો ઈશ્વરની દયા હશે ત્યારે આપના જેવા નિઃસ્વાથી સાધુપુરુષની સેવાને લાભ મળશે. પ્રભુ આપને સદાય દીર્ધાયુ રાખે એ જ પ્રાર્થના.
લી. સદાને સેવક (પાલીતાણું પિસ્ટ માસ્તર તથા તાર માસ્તર)
મકનજી શોભારામ (૨૦).
પાલીતાણા, તા. ૨ ઓકટોબર ૧૯૧૬. અનેક ઉપમા લાયક પૂજ્ય મહારાજ શ્રી ચારિત્રવિજય મહારાજની સેવામાં...મ૦ આંગિયા પાલીતાણાથી ડોકટર પદમછના યથાયોગ્ય વાંચશે. + + તેને માટે આપનો આભાર માનું છું.
પાલીતાણામાં છેલ્લા બે માસમાં ઝાડા ઉલટીના રોગનો ઉપદ્રવ ઘણું જ હતું. પ્રભુકૃપાથી હવે શાનિ છે. આશા છે કે આપ પુર ખુશી તંદુરસ્તીમાં હશે. હવે આપ અને ક્યારે પધારશે ? આપના સત્સમાગમની ધણી ઇચ્છા રહ્યા કરે છે. પાઠશાળામાં ઘણી વખત થયા મારું જવું થયું નથી, પણ સાંભળવા પ્રમાણે આપના જેટલી સંભાળ નથી. ગરીબ બાપડા વિદ્યાર્થીઓની મને ઘણી જ લાગણી છે. આપ ઝટ પધારો તો અમે સર્વે રાજી થઈશું. + + + (પાલીતાણા સ્ટેટ મૅડીકલ ઑફિસર)
લિ. પદમજી અરદેશરના યથાયોગ્ય વાંચશો (૨૧)
ના, તા. ૧૨-૧-૧૯૧૫ શાન્ત દાન મહત્ત ત્યાગી વેરાગી વિદ્યોત્તેજક પૂજ્ય મુનિ મહારાજ શ્રી મુનિ ચારિત્રવિજયજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં,
શુભસ્થળ માનકુવા
For Personal & Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
પ અને પ્રશસ્તિઓ
| વિનંતિ પૂર્વક લખવાનું કે હું અત્રે આપના ધર્મના પસાયે કરીને સુખી છું. આપશ્રીને અંગિયાથી વિહાર જૈન પત્રમાં વાંચવાથી જાણી શક્યો છું. આપે વિહારમાં રસ્તામાં એકસ પી માટે જે પ્રયત્ન સેવ્યો અને તેનું શુભ ફળ ત્યાંની કોમને મળ્યું તે જાણીને અત્યંત હર્ષ થયો છે. આપ ખરેખર ન કોમની ઉન્નતિ માટે, વિદ્યાપ્રચાર માટે, એકસંપી અને ધર્મોદ્ધાર માટે જે પરિશ્રમ વેઠે છે તે સ્તુત્ય છે. હું તે સ્તુતિ કરું પણ એક વખતે આખી જૈન કમને સ્તુતિ કરવાની ફરજ પડશે.
આપે પાલીતાણામાં પાઠશાળા સ્થાપી એ જે તેવો ઉપકાર નથી કર્યો. અને હવે કચ્છ જેવા અજ્ઞાનતામાં સડતા, ડુબતા પ્રદેશના ઉદ્ધાર માટે કમ્મર કસી આપ ત્યાં પાઠશાળા-ગુરુકુળ સ્થાપવા ધારો છો તે માટે ખરેખર આપને ધન્યવાદ ધટે છે. આપના પ્રયાસથી કચ્છદેશનો જરુર ઉદ્ધાર થશે અને અજ્ઞાનતા પણ દૂર થઈ જશે. આપને અત્યારે નહિ તેપણું પછવાડે જૈન સમાજ પૂજશે. + + +
હું આપને સદાનો ઋણી . આપના પ્રત્યે મારી જે માનબુદ્ધિ છે તેવી સદાને માટે રહે તેવી ઈશ્વર પ્રત્યે માગણી કરું છું. આપણી પાઠશાળા–બેડીંગ સારી રીતે ચાલતી હશે. દિન પ્રતિદિન આપના પુણ્ય પ્રતાપે તેની ઉન્નતિ થાય તે જ ઇરછું છું. લિ. સદાને આભારી
સેવક-ભગવાનદાસ કમલીની અનેકશઃ વંદના અવધારશે
Dastur & Co. Solicitors,
15, Mail Building, Hornby Road, BOMBA Y.
17–8–17 પૂજ્ય મુનિવર્ય શ્રી ૧૦૦૮ મહારાજ શ્રી ચારિત્રવિજયજી તથા મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી તથા મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી આદિ ઠાણાની પરમ પવિત્ર સેવામાં.
વિનય પૂર્વક વંદના સહિત જણાવવાનું જે આપને તા. ૧૫–૮–૧૭ ને કૃપાપત્ર મળ્યો. પત્ર દ્વારા આપશ્રીની અમૃતવાણી અને મજકુર વાણી દ્વારા આપશ્રીનાં પિતાનાં દર્શન જેટલો આનંદ થયો છે. આપનાં, તેની અંદર પોપકારવૃત્તિથી લખાયેલાં, હિતવચનને હું મારા હૃદયમાં જરુર યોગ્ય સ્થાન આપીશ. અને વિરહ દુખને સમાવવા હું વારંવાર તમારાં બોધ વચનેને યાદ કરીશ. કહેવાની અગત્ય નથી, અત્યાર આગમચ આપની શિક્ષાથી મારું દર્દ અમુક અંશે ઓછું થવા પામ્યું છે અને મારી ખાત્રી છે કે જેમ જેમ આપનો પ્રબળ ઉપદેશ મારા આત્મામાં વધુને વધુ પરિણમશે તેમ તેમ ઉક્ત ઉદાસીનતારૂપ દઈને નાશ થશે.
આપશ્રીની છેવટની આજ્ઞા જે “ આત્મા નિમિત્ત વશ છે અને તેથી જે આપણે ખોટાં નિમિત્ત ઉભાં નહીં કરીએ તે સુખી થઈશું ” ખૂબ યાદ રાખું છું. હર સમયે તેને સંભાર છું. આપશ્રીના મનહર ધર્મોપદેશથી મારી ઉદાસીનતા ચાલી ગઈ છે. સંસારી વિષયો મને અપ્રિય થઈ ગયાં છે. અને દિવસનો મોટે ભાગ ધર્મધ્યાનમાં ગાળી શકું છું. સંસારનો વિભવ, સંસારી ઐત્રિ, સંસારી કાંઈ પણ હીલચાલ મને નીરસ જેવી જણાય છે. અને હું છું કે આવી વૃત્તિ મહારી સદાને માટે કાયમ રહે. આ બધે આપશ્રીના ઉપદેશનો જ પ્રતાપ છે. મહને તે વિસ્વાસ છે કે
For Personal & Private Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી ચારિત્રવિજય
આપના જેવા પરમ ઉત્કૃષ્ટ ત્યાગી નિસ્પૃહી સાધુએથી જૈનધર્મ દીપે છે. નિરતર પત્રદ્વારા આપનાં અમૂલ્ય બોધવચનો અવશ્ય મોકલશો. આપના એક એક વચન મને ત્યાગમાર્ગમાં તરબોળ કરે છે. હવે તે નસીબમાં હશે ત્યારે આપનાં દર્શન થશે. હાલ એ જ. કામ સેવા ફરમાવશોજી.
લે. બાળક વીરછ (વીરછ કેશવ બાલાણી) (૨૩).
મુ. પાલીતાણા, તા. ૨૫-૫-૧૯૧૮. સર્વશ્રમણુગુણસંપન્ન મહારાજ શ્રી ચારિત્રવિજયજી આદિ ઠાણુની સેવામાં.
લી. શાહ માધવલાલ નાગરદાસના ૧૦૦૮ વાર વંદણું સ્વીકારશોજી. જ્યારે જ્યારે હું કેમ ઉન્નતિને વિચાર કરતો હોઉં છું, ત્યારે આપના જેવી જ એક મૂર્તિ મારા હૃદયમંદિરમાં આબેહુબ દૃશ્ય થાય છે અને એમ સૂચવે છે કે “એકે હજારાં સો તે બિચાર” તે નિયમ ખ્યાલમાં રાખી પ્રયાણ કરવું. ખરેખર, મને, જેન કેમની ઉન્નતિને માટે તત્વત થયેલા આપના ઉદાર હૃદયને માટે, મારી જીંદગીની કીંમતના જોખમનાં માન કરતાં વધારે ભાન તે હદયને માટે છે, અને હું આપને સાધુના વેષને લઈને નહીં, પરંતુ મહાસમર્થ પુરૂષના જેવા હૃદયને લઈને ચાહું છું.
ઈષ્ટ કૃપાથી તેવી રીતના હદયનાં પોષક તત્તે મળો અને તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ થઈ આ ચક્ષુઓ તેનું ફળ જેવાં હું ક્યારે ભાગ્યશાળી થાઉં એવું ઈચ્છું છું.
પ્રીયેશ્વર ! હું લખવાનું સાહસ કરું છું, કે કદાચ કફોડા સંયોગને લઇને હું આ સંસ્થાને મકીશ. પરન્તુ આપના જ્વાજવય હૃદયે જે મારા મન ઉપર અસર કરી છે. તેના માનમાં તો હું આપને મારા હદયમાંથી દૂર કરી શકીશ નહિ તો પછી વીસરી જવાની વાત ક્યાં રહી ?
લી. તમારો માધવલાલ નાગરદાસની વંદના. તા. ક. પંડિત તેના પિતાશ્રી ડાઠામાં માંદા હોવાથી દીવસ આઠની રજા લઈ તત્ર ગએલ છે. કાગળ રહી ગએલો હોવાથી નવીન–પંડિતના પિતાશ્રી ગુજરી ગએલ છે.
સે શિયાળવાનાં સમુદાય પર ધ્યાન દેવું તેના કરતાં એક સિંહના બચ્ચાને હાથ કરવું કાન્નતિ માટે પુરતું થશે.
હદય પર છે લખી લીધું હવે શું છે રહ્યું લખવું; સહીને આંસુના દરીયા તરીને પાર ઉતરવું.”
સર્વેને વિનયી નમન લી. તમારો માધવલાલની વંદના,
(૨૪)
મુંબઈ તા. ૩–૮–૧૮ પરમ હિતસ્વી સત્યપંથવેદી મુનિવર શ્રી ચારિત્રવિજયજી આદિ મુનિમંડળ મુ. અંગિયા
મુંબઈથી લિ. મનસુખલાલનાં વંદન. તમારે પત્ર મળ્યો. માસુ ત્યાં થયું જાણ્યું. એ દેશમાં સાચા ગુરુની ખામી છે.
આપને ઉપદેશ મારા મનને બહુ પ્રેરે છે. એ ભાવના પ્રત્યેક મહારાજમાં પરિણત જોવા કહું છું. આમ થાય તો સમાજને ઉદાર નિણસ જ છે.
For Personal & Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
પત્ર અને પ્રશસ્તિઓ
૩
સંસ્થા-આશ્રમ માટે લાલ રંગની ભૂમિ તરફ મન દોડે છે. સહસ્ત્રાપ્રવનની શાંતિ અને પવિત્રતા પણ દિલને ખેંચે છે.
તે તરફ આવતા જુનાગઢ જરૂર આવીશ. મનઃસુખ સાક્ષી પૂરે છે, આપ જેવાને હાથ છે તો કાર્ય જલદી પ્રાણવાન બનશે.
મારા યોગ્ય કાર્ય ફરમાવશે. બાલ મુનિરાજોને વંદન. આપ તેમને પોતાના સમર્થ પ્રતિનિધિ બનાવશો એ જ વિનતિ છે.
મનસુખનાં વંદન. (૨૫)
અંગીયા, શ્રાવણ વદી ૮, શુક્રવાર ૧૯૭૪. સ્વસ્તિાન શ્રી નિવાસ પાલીતાણું શભસ્થાને સદ્દગુણાલંકૃત, વિવેકસાગર, જ્ઞાનભંડાર, બુદ્ધિવંત, સમદષ્ટિવાન, અપમાન રહિત, શુભચિંતક પૂજ્ય મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજીની પવિત્ર સેવામાં.
અંગીયાથી લી. આપને હરઘડી યાદ કરનાર કનિષ્ટ સેવક ઈશ્વરના સાષ્ટાંગ પગેલાગણ સ્વીકારશોજી.
આપશ્રી અતરેથી ગયા પછી મારા ઉપર પત્ર નથી, પણ અરે, હું ભૂલ ખાઉં છું કારણ કે આપે ખટપટ તજીને જ વૈરાગ્ય લાધે છે. તે પછી હું આપને યાદ ન આવું તેમાં કાંઈક મોટી વાત નથી. હું તે આપને એક ઘડી પણ ભૂલ્યો નથી. હરઘડી યાદ કરું છું. આપના સંસારની અસારતાના, વૈરાગ્ય ઉપજાવનારા ઉપદેશ હજી મારા કાનમાં ગુંજે છે. હવે આ સેવકને કયારે દર્શનને લાભ આપશે? આપના જેવા મહાસાધુપુરુષનાં દર્શન તે પરમ પુર્ય-પ્રભુકૃપાએ જ થાય છે. હવે આપ અહીં યારે પધારશો ?સંધમાં બે તડ પડેલાં છે. આપ આવી સમાધાન કરાવી શાંતિ પમાડો અને અમને દર્શન તથા ઉપદેશનો લાભ આપે એવી વિનતિ છે. પ્રભુ આપને દીધી રાખો..........................મુનિશ્રી દર્શનવિજયજીની ખબરું લખશો. તા. ક. પીરબાવાથી આપના સત્સંગને બહુ જ પ્રેમપૂર્વક યાદ કરે છે.
સેવક બ્રા. ઇશ્વરલાલ પ્રાણજીવન ૧
પૂજ્ય મહારાજશ્રી ચારિત્રવિજયજી મહારાજની સેવામાં.
+ + + વિ. પાઠશાળામાં છોકરાઓ સર્વેને અંગ્રેજી અભ્યાસ ઠીક ચાલે છે. હવે આપ જલ્દી આવી આપની પ્રિય સંસ્થાને સંભાળો. ચોતરફ ઘોરઅંધારાં વાદળોમાં આપ જ સંસ્થા માટે દીવાદાંડી ૩૫ છો. વધુ વિલમ્બ સંસ્થાને જોખમમાં નાખશે. પાઠશાળાને અને સર્વે + + + નું હિત થાય તેમ કરી જલ્દી ખુલાસે કરશોજી. સૌ આપના આવાગમનની રાહ જુવે છે. આપના અભાવે સંસ્થા + + + કરી રહી છે. હાલ એ જ, પત્રોત્તર આપવા કપા કરશોજી. લી. અંગ્રેજી માસ્તર પાલીતાણા
છોટાલાલ વિશવનાથના અનેકશ: વલા તા. ક. સર્વે વિદ્યાથી આનંદમાં ભજેથી ભણે છે.
For Personal & Private Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી ચારિત્રવિજય
સન્માનપત્રમ્ श्री सिद्धाचलतीर्थराजतिलके श्रीपादलिप्ते पुरे, येनानन्दवितानकं हितकरं ज्ञानस्य विस्तारकं । श्रीमत्पाठगृहं यशोविजयजीनामाङ्कितं स्थापितं, स श्रीसंयतपुङ्गवो विजयतां चारित्रराजेश्वरः॥१॥ - જિનશાસન શુભેચ્છક, મિથ્યામતિ મતભંજક, અજ્ઞાનતિમિરવિવંસક, પરોપકારનિષ્ઠ, ચારિત્રચૂડામણિ, કાર્યદક્ષ, વ્યાખ્યાનવાચસ્પતિ, વિદ્વદ્રય મુનિ મહારાજ
શ્રી શ્રી શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબજીના પવિત્ર પાદપક્વમાં. . કાશી-બનારસમાં આપ સાહેબે ઉચ્ચતર અભ્યાસ કરી–અત્યુત્તમ અનુભવ મેળવી, બંગાલપૂર્વ દેશ-ગુજરાત-કાઠીયાવાડ-મારવાડ અને મેવાડ આદિ દેશના વિવિધ ગામ તેમજ શહેરોમાં વિચરી ઉપદેષ્ટા તરીકેનું કિંમતો કાર્ય બજાવી ભારતવર્ષ ઉપર જે અગમ્ય ઉપકાર કર્યો છે તે ધન્યવાદને પાત્ર છે.
સંવત ૧૯૬૮ના ભયંકર દુર્ભિક્ષ સમયે નિરાધાર જેન બચ્ચાંઓને બચાવી લેવા અને તેઓને ઉચ્ચતર જ્ઞાન આપી જૈન વિદ્વાનો ઉત્પન્ન કરવા શ્રી સિદ્ધક્ષેત્ર યશોવિજયજી જૈન સંસ્કૃત'પ્રાકૃત પાઠશાલા બેડીંગ સંસ્થાપન કરી આપશ્રીએ જૈન સમાજ ઉપર મોટો ઉપકાર ર્યો છે. * સંવત ૧૯૬૯ માં પાલીતાણામાં થયેલ જળપ્રલય સમયે અનેક મનુષ્યને તથા પશુઓને આત્મસત્તાથી બચાવવાનું માન, એડમીનીસ્ટ્રેટર મેજર સ્ટ્રોંગ સાહેબ આદિ રાજકીય અમલદારોના ધન્યવાદ સાથે, પ્રાપ્ત કરી રાજ્યનું સંપૂર્ણ વફાદારીપણું મેળવવા સાથે આપશ્રીએ મુનિ તરિકેના 'સત્યધર્મને જે અદા કર્યો છે તે અત્યંત પ્રશંસાને પાત્ર છે. * પાંચ વરસ સુધી જીવતોડ પ્રયત્ન અંગીકાર કરી ઉપરોકત પાઠશાલા-બેડીંગને ઉરચ શ્રેણી . 'ઉપર મુકી, આપ સાહેબે આપના ચારિત્રના ભાગે સંસ્કૃત-પ્રાકૃત અને ઇંગ્લીશ ભાષામાં ગુંથાયેલા
જૈન સાહિત્યની સંપૂર્ણ સેવા બજાવવા સાથે શ્રી સિદ્ધક્ષેત્રને અદ્વિતીય વિદ્યાનું કેન્દ્રસ્થાન બનાવી આપી * જેન તેમજ જૈનેતર સમાજની જે પ્રિયતા મેળવી છે તે અત્યંત પ્રસંશાને પાત્ર છે.
. મજકુર પાઠશાળા બોર્ડીંગને ચિરસ્થાયી કરવા પાલીતાણું સ્ટેટ પાસેથી વિશાલ ભૂમિકા ' મેળવી આપી જૈનશાસનને કીર્તિસ્થલ્મ “થાવરવિવાર ) શ્રી સિદ્ધક્ષેત્રમાં રોપી જૈન
મનિવરોને તથા જૈન સમાજને જાગૃત થવા આપ સાહેબે જે પ્રયત્ન રચ્યો છે તે અત્ય ત પ્રશંસનીય છે - સદરહુ પાઠશાળા બોર્ડીગના વિદ્યાર્થીઓને સદવિવેકી, સત્યાગ્રહી, ચારિત્રવાન અને સત્યવક્તાઓ થવાને આપ સાહેબે જે જે સંસ્કારો આપેલા છે તે આપ સાહેબની સાહિત્યપષક વૃત્તિનું શુભ ચિહ છે.
આવા આપ સાહેબ અનેક ઉજજ્વલ ગુણોથી આકર્ષાઈ અમે મજકુર પાઠશાળા-એડગના હિતચિન્તકો-કાર્યસંચાલકો તથા છાત્રગણુ અમારા તરફના આપના ઉપકાર યુક્ત ધર્મનેહ અને મમતાથી આકર્ષાઇ આપ સાહેબના શભ કતવ્ય-ગમનથી થતા વિયેગ પરત્વે અમારી ઉછળતી લાગણી પ્રદર્શિત કરતાં શાસનદેવ પ્રતિ પ્રાર્થના કરીએ છીએ કે આપને આવાં અનેક પવિત્ર કાર્યો કરવા શાસનાદે સતર્કટિગણું બળ પ્રેરો અને અમો આપનાં સુકીર્તાિયુક્ત પવિત્ર દર્શનનો લાભ પુન જલ્દી પ્રાપ્ત કરીએ. યલમ, તા. ૧-૩-૧૯૧૬, વીર સંવત ૨જર ના માવદિ ૧૧૫ બુધવાર
લી. અમે અમાએ આયતા-સુશુણપાકાંક્ષી, - ગુ લાલહેચરદાસ તે શ્રી સિદ્ધક્ષેત્ર વિજય સત્ર કાકા કાલા બેડ બના ભ છેઠ બહેચ દાસ ખીમચંદ
ચાલકે તથા સમગ્ર છીણ
For Personal & Private Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________ Hur fure For Remone & Private Life Enly Jain Education international