Book Title: Chandraprabhu Swami Charitra
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha
Catalog link: https://jainqq.org/explore/022672/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચંકુપ્રભુ સ્વામી ચરિત્ર. પ્રકાશકે, શ્રી જેન આત્માનંદ સલા. ભાવનગર Page #2 -------------------------------------------------------------------------- ________________ CCC એએએએએએએ 300MB] શ્રી ચંદ્રપ્રભુ સ્વામી રિત્ર. ( જેમાં પ્રભુના ત્રણ ભવા, તથા પ્રથમ ગણધર દત્તના પૂર્વભવનુ અલૌકિક ચરિત્ર, દેવે કરેલ પ્રભુના જન્મ મહેાત્સવનુ સુંદર વર્ણન, પ્રભુની અપૂર્વ દેશના સાથે આપેલ અનેક ખેાધપ્રદ રસિક કથાઓ અને ઉપદેશનુ વિસ્તારપૂર્વક વૃત્તાંત આવેલ છે. ) ( શેઠ હરજીવનદાસ દીપચંદે આપે આર્થિક સહાય વડે) છપાવી પ્રસિદ્ધકર્તાશ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર. વીર સંવત ૨૪૫૬. આત્મ સંવત ૩૪ વિક્રમ સવંત પ૯૮ ભાવનગર–ધી આનંદ પ્રિન્ટીંગ પ્રેસમાં શાહ ગુલામસ લલ્લુભાઇએ છાપ્યું. કીમત ૧-૧૨-૦. ( પેસ્ટેજ જુદું ) Xe ## X00:00 શ્રી જૈન આત્માન ંદ ગ્રંથમાળા 000 મામા ત્યા Page #3 -------------------------------------------------------------------------- ________________ concora borcances seoraneancoreanco.concore दृष्टोऽपि हृष्टजनलोचनचंद्रकांत,मश्रांतमांतरजलाविलमादधानः ॥ चंद्रप्रभुर्जयति चंद्र इवेशमित्रं, चित्रं पुनः शुभशताय यदष्टमोऽपि॥ Seosconcernancescorconcorconcorconio.carcasereosco.conco.caricos “જે દર્શન માત્રથી હર્ષ પામતાજનોના લોચનરૂપ ચંદ્રકાંતને સતત આંતરજળ-અમદયુક્ત બનાવનાર એવા શ્રી ચંદ્રપ્રભસ્વામી શિવમિત્ર-ચંદ્રની જેમ જયવંત વર્તે છે. ચંદ્રમા તે અષ્ટમસ્થાને રહેતાં મિત્રને વિનકર્તા થાય છે, ત્યારે આ આઠમા જિનેશ્વર છતાં અનેક શ્રેય કરનાર છે.” •••••••••••••જ કર્સ્ટ Page #4 -------------------------------------------------------------------------- ________________ न्यायांभोनिधि श्रीमद् विजयानंदसूरीश्वरजी. 01 * Trng Trint rin nennst rent Trust it ! ( શ્રી આત્મારામજી મહારાજ ) DEL * આનંદ' પ્રિ. પ્રેસ-ભાવનગર, Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ ભાડા કરાર : પ્રસ્તાવના. RE! છે. મ હહાન પુરૂષના જીવન ચરિત્ર જેવી ઉપકારક વસ્તુ બીજી ભાગ્યે G IN જ હોય છે. તેવા જીવન ચરિત્ર વાંચવાથી મનુષ્યને આત્મા Re તેજસ્વી થાય છે, તેમની આશામાં નવું જીવન આવે છે છે અને શ્રદ્ધા દઢ થાય છે; સાથે મહત્વાકાંક્ષા જાગે છે અને તેવા મહા પુરૂષ થવાની ભાવના સતેજ થાય છે. આવા અપૂર્વ જીવનચરિત્રના આ રીતે સહવાસમાં આવવાથી–રહેવાથી અને તે માંહેના ઉત્તમ આત્માઓના છાત જેવા કે વાંચવાથી તે તે પવિત્ર આત્માઓના સમાગમ–સહવાસમાં આવવા બરાબર છે. ઉન્નત પુરૂષોના ચરિત્રે વાંચવાથી વાચક સામાન્ય મનુષ્ય હોય તે પણ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રથી પિતાનું જીવન ઉત્તમ બનાવી શકે છે અને તેની સુગંધ જગતમાં પ્રસારી મુકે છે. શિક્ષણવેત્તાએ ધાર્મિક શિક્ષણના ક્રમમાં જીવન ચરિત્રોને મહત્વનું પગથીયું માને છે. બાળ, વૃદ્ધ, સ્ત્રી, પુરૂષ સર્વ કોઈને બીજા કરતાં સુંદર ચરિત્ર, વાત, કથાઓ વાંચવી સાંભળવી વિશેષ ગમે છે. શિક્ષણ પદ્ધતિમાં પણ વાત કે કથાદ્વારા શિક્ષણ આપવાની રીત અતિ સુંદર છે. ચરિત્રની જેમ દ્રવ્યાનુયેગના વિષયોનું શિક્ષણ પણ કથાના રૂપમાં ગોઠવી આપવામાં આવે તે, શરૂઆતમાં બાળકો સહેલાઈથી શીખી શકે છે. શિક્ષણ પદ્ધતિ તરીકે વાત પદ્ધતિ શિક્ષણ લેવામાં અમૂલ્ય સાધન અત્યારે થઈ પડયું છે, ધાર્મિક શિક્ષણ જેવી બાબતમાં આ પદ્ધતિને આશ્રય બહુ લાભદાયક નીવડે છે એમ શિક્ષજુના અનુભવી અધ્યાપકે અત્યારે માને છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ લધુવયના બાળક પાસે પવિત્ર અને ઉત્તમ પુરૂના ચરિત્રે વાતા દ્વારા રજુ કરવામાં આવે તે ધર્મશિક્ષણની આપવાની બીજી રીતિઓ, વિષય અને પદ્ધતિઓ જે કામ ન કરી શકે તે કરતાં આ વિશેષ કામ કરી શકે અને તેની અસર પણ બહુ જ થાય છે. મનુષ્યના હદયને આકર્ષવાની શક્તિ જીવન ચરિત્રામાં રહેલી છે. મનુષ્યના જીવન સંબંધમાં કંઇ વિશેષ અનુભવ, આનંદ, પ્રેમ, શૌર્ય, ચાતુર્યાદિક વગેરેના તેમજ વિવિધ રસેના અનેક પ્રસંગને લઈને મનુષ્યના હૃદય ત તરફ વધારે ખેંચાય છે, તેથી જ મનુષ્ય અધિકાઅધિક પુસ્તકોના વાંચન દ્વારા વિશેષ અનુભવના પ્રસંગમાં આવે છે. આવા અનેક કારણોની અપેક્ષાથી જીવનચરિત્ર, કથાઓ વાંચવાની ઉત્કંઠા મનુષ્યની વધતી જાય છે, તેમ બીજા સાહિત્યના વિષયોના ગ્રંથ કરતાં ક્યાનુગના સાહિત્ય વાંચનારા ગ્રાહકે પણ વધતા જાય છે. જૈન શાસ્ત્રોમાં જીવન ચરિત્ર અનેક પુરૂષના લખાયેલા છે, તેમાં વેરઠ સલાકા ( વીશ અરિહંત ભગવાન, બાર ચક્રવત્તિ, નવ બળદેવ, નવ વાસુદેવ, અને નવ પ્રતિવાસુદેવ ) પુરૂષોની કથા સમાન અન્ય જીવનચરિત્રથી વાચકને વિશેષ આનંદ અને સંતોષ થતો નથી. આ ઉત્તમ પુરૂષોના ચરિત્રના વાચન કિંવા શ્રવણથી હૃદયની જે નિર્મળતા થાય છે, તેમજ ચમત્કારિક અલૌકિક, અને ગૌરવશાળી ચરિત્રે અવલોકવામાં આવતાં એવા તાત્વિક પ્રસંગોના વર્ણનદ્વારા તેવા મહાન પુરૂષના મહિમાપૂર્વક નિયમાનું જે ભાન થાય છે, તેમજ પારિસામિક ઉચ્ચકોટીના વિશુદ્ધ જ્ઞાનનો જે બોધ મળે છે, તેવા લાભો બીજા કોઈપણ કથા કે ગ્રંથમાંથી મળ દુર્લભ છે, તેથી જ જિનેશ્વર ભગવાનનું જીવન યથાગ્રાહી વાચકોને અપૂર્વ લાભદાયક છે. આ કેટલેક અનુભવ થયેલો ઈને અમારા તરફથી શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર, તેમજ શ્રી સુપાર્શ્વનાથ સ્વામીનું ચરિત્ર અને શ્રી વિમલનાથ દેવનું ચરિત્ર એ રીતે પ્રકટ કરવામાં આવેલ છે અને તેને જૈન સમાજમાં વિશેષ પ્રકારે લાભ લેવાતો જોવામાં આવેલ હેવાથી, તે અનુસાર જ આ પ્રભાવશાળી, અપૂર્વ, અતિ સુંદર અને મનહર રસપૂર્ણ શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું ઉત્તમ ચરિત્રનું ગુજરાતી ભાષાંતર કરાવી જન સમાજની સેવામાં મુકીયે છીયે. હજી તેવો જ વિશેષ પ્રબંધ શરૂ હોવા તરીકે શ્રી મહાવીરદેવનું અત્યુત્તમ ચરિત્ર તૈયાર થઈ ગયેલ છે, જે ઘણું જ સુંદર, રસિક, તત્ત્વજ્ઞાનની વિવિધ હકીકતે અને અનેક કથાઓ સહિત બોધપ્રદ Page #8 -------------------------------------------------------------------------- ________________ છે; તે પણ કોઈપણ જૈનબંધુ કે બહેન તરફથી સહાય મળતાં સત્વર પ્રગટ કરવાને શુભ પ્રયત્ન આ સભાને છે. આવા જૈન કથાનુયોગના પરિશીલનથી બીજા કરતાં કોઈપણ મનુષ્ય ઉપર તે વિશેષ ઉપકાર કરી શકે છે; આ ગ્રંથ પણ તેજ હોઇ તેમાં આવેલ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના છેલ્લા ત્રણ ભવની કથા-વર્ણન તથા પ્રભુના પ્રથમ ગણધર દત્તના આગલા અજા પુત્રના ભવનું ચરિત્ર અને પ્રભુશ્રીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દેશનામાં આપેલ તાત્વિક બોધ-ઉપદેશ તેમજ ચરિત્રમાં આવેલ બીજી અવાંતર કથાએ એ વિગેરેની અપૂર્વ રચના એટલી બધી પ્રભાવશાળ છે કે તે વાચકોને-મુમુક્ષોને સર્વ રીતે આત્મોન્નતિ માટે અતિ ઉપયોગી છે. ચન્થ રચવાને હેતુ જેના દર્શનના વિદ્વાન મહાત્માની કૃતિના આવા અનેક ગ્રંથોમાંથી આ. શ્રી દેવેન્દ્રાચાર્ય મહારાજની કૃતિને આ શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર ગ્રંથ છવનના શિક્ષારૂપ, ઉપદેશક ગ્રંથ છે. આ ગ્રંથ રચવાને ગ્રંથકાર મહાત્માનો મુખ્ય હેતુ ભક્તિ અને પુણ્યના માટે હેવા સાથે ભવ્યાભાએ ધર્મનું સ્વરૂપ સમજી તેને પ્રભાવ જાણ આદર કરી મોક્ષ મેળવે તે છે. ગ્રંથકાર મહાત્માને પરિચય–આ ગ્રંથના કર્તા નાગૅદ્રગચ્છમાં થયેલા શ્રીદેવેન્દ્રાચાર્યું છે, કે જે શ્રી ધનેશ્વરસૂરિના શિષ્ય હતા. શ્રી મહાવીર પ્રભુની તેરમી પાટે શ્રી વજસ્વામી થયા, તેમની પાટે મહાવીર સંવત્ ૫૮૫માં શ્રી વજસેનસૂરિ થયા, તેના ચાર શિષ્યઃ-૧ નિવૃતિ, ૨ ચંદ્ર, ૩ નાગેન્દ્ર, ૪ વિદ્યાધર. તે ચાર શિષ્યના નામથી પ્રથમ ચાર ગચ્છ થયા અને તે ચારે શિષ્યોને એકવીશ એકવીશ શિષ્યો હતા. તે પ્રત્યેકના ભિન્ન ભિન્ન ચોરાશી મા થયા છે. આ ગ્રંથ મૂળ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ૫૩૨૫ લોક સંખ્યા પ્રમાણ છે. અને તે સંવત ૧૨૬૪ ની સાલમાં શ્રી દેવેન્દ્રાચાર્યજીએ રચેલે છે. આ આચાર્યશ્રીને વિક્રમ સંવત ૧૩૨૭ માં સ્વર્ગવાસ થયો છે. આ સિવાય આ ગ્રંથ માટે કે કર્તા મહાત્માના વિશેષ પરિચય સંબંધે તપાસ કરતાં વિશેષ ઈતિહાસિક હકીકત મળી શકી નથી. (ગ્રંથ સંક્ષેપ) પ્રથમ પરિચ્છેદ. પ્રથમ શ્રીચંદ્રપ્રભુ સ્વામીનું સ્મરણ કરી શ્રી આદિનાથપ્રભુ, Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ જીનેશ્વર,: શ્રી મહાવીર પ્રભુ વગેરે જિનેશ્વર તથા શ્રીગૌતમ પ્રમુખ ગણધરને નમસ્કાર કરી શ્રુતદેવી સરસ્વતીનું સ્મરણ કરતાં ગ્રંથકર્તા મહાત્મા ચારિત્રારંભ કરે છે. પા. ૧-૨. ગ્રંથની શરૂઆત હવે અહિંથી થાય છે. પ્રથમથી શ્રીચંદ્રપ્રભુ સ્વામીનું મહાભ્ય બતાવતાં અનાદિ કાળથી પ્રભુનું મહાગ્ય, કર્મોએ આ સંસારમાં આત્માઓને બાંધી અનંત કાયરૂપી કેદખાનામાં નાંખ્યા છે, ત્યાંથી વનસ્પતિકાયમાં, ત્યાંથી પૃથ્વીકાયાદિમાં, ત્યાંથી વિકલૅકિયમાં, ત્યાંથી પંચેન્દ્રિયમાં, અને ત્યાંથી મનુષ્યપણને પામે છે, ત્યાંથી પણ કષાયો વગેરેના યોગે કર્મ જીવને નરકમાં નાંખે છે, ત્યાંથી પાછા વાળવાને દાનાદિક પાંગળાની જેમ અસમર્થ બને છે, જેથી દાન, શીલ, તપ અને ભાવ ખેદ પામે છે, અને તેઓ જીને પાછી વાળવાને પરસ્પર ખેદ કરવા લાગે છે. દાન કહે છે કે હું કલીબ હોવાથી શું કરી શકું ? મને પોષણ મળે અને જીવો કષાયને વશ ન થાય તે હું કાંઈ કરી શકું તે પ્રમાણે શિલાદિક પણ પિતપોતાની ક્ષીણુ દશા પરસ્પર કહેતાં હવે સત્વની અપેક્ષા કરવા લાગે છે, કારણ કે તે કઈ સ્થળે હોય છે. સત્ત્વ જેનામાં હોય દાનાદિક તેને જ આશ્રય કરે. અને તે કષાયને હઠાવીને ત્યારે જ મોક્ષમાં લઈ જાય છે. ચાર પ્રકારનો ધર્મ સત્ત્વથીજ સબળ થાય છે, અને અન્યત્ર યશ અર્થાદિકમાં પણ સવજ મુખ્ય છે. જેમણે સત્ત્વને આશ્રય લઈ દાનાદિકને પડ્યા અને સર્વ આત્માને મેક્ષ માર્ગ બતાવ્યો તેવા નિષ્કારણ ઉપકારી ત્રણ જગતના નાથ એવા ચંદ્રપ્રભુસ્વામી છે તેથી જ તેમનું આ ચરિત્ર કહેવાય છે. આ પ્રમાણે ઘટના કરી ગ્રંથકર્તા સૂરિ મહારાજશ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું મહામ્ય બતાવે છે, જે સંક્ષિપ્ત છતાં મનન કરવા ગ્ય છે. પા. ૨ થી ૩. આ પ્રથમ પરિચ્છેદમાં પ્રથમ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના પ્રથમ ભવ વર્ણન અને સત્ત્વ ઉપર પ્રથમ અજાપુત્રની કથા કહેવામાં આવે છે. આ ગ્રંથમાં પ્રભુના છેલ્લા ત્રણ ભાવ ( પ્રથમ ભવ શ્રી ૫૧ નામે રાજ બીજે ભવે વૈર્યાવત વિમાનમાં દેવ થયા અને ત્રીજે ભવે શ્રી ચંદ્રપ્રભુ Page #10 -------------------------------------------------------------------------- ________________ જીનેશ્વર થયા, અને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દત્ત ગણધર (કે જે અજાપુત્ર થવાના છે, ) તેમના પૂછવાથી પ્રભુ પોતાના પૂર્વના બે ભવ કહી સંભળાવે છે અને આ પ્રથમ સત્ત્વ ઉપર અજાપુત્રની કથા કહેવામાં આવે છે, જેમાં અહિં પ્રથમ અજાપુત્રની કથા શરૂ થાય છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંકાનના નામે નગરીમાં ચંદ્રાપીડ નામે રાજા છે, ત્યાં શાસ્ત્રમાં વિશારદ ધર્મોપાધ્યાય નામે બ્રાહ્મણ હતા, તેને ગંગા નામે સ્ત્રી છે, તેને પુત્ર જન્મતાં તેના પિતાએ જન્મ ગ્રહ જોતાં તે આ નગરીને રાજા થશે, જેથી તે વિપ્રવંશને શત્રુ અને રાજ્ય નરકને આપનાર છે અને તે રાજા થવાનો હેવાથી મારા બ્રાહ્મણ આચાર નહિં પાળે વગેરેથી તે ખેદ ધરવા લાગ્યો અને પિતાની સ્ત્રીને તે પુત્રને તજી દેવા આજ્ઞા કરી, જેથી ખેદ ધરતી તરતજ તે જન્મેલા બાળકને રસ્તામાં તજી દે છે. ત્યાં એક બકરીનું ટોળું જતાં એક બકરી તે બાળકને જોતાં ઉભી રહી, નીચે નમી, સુતા બાળકના મોઢામાં પિતાનું આંચળ ધર્યું, તેને હાંકવા માટે ત્યાં એક ભરવાડ આવ્યો અને બાળકને જોતાં પિતાને ઘેર લઈ ગયે. પુત્રના અભાવે દુ:ખી થતી તેની સ્ત્રીને આપતાં નેહથી તેનું પાલન કરવા લાગી તેને અજાપુત્ર કહી બોલાવતા હતા. એકદા તે અજાપુત્ર એકલો જંગલમાં પશુએને લઈને ગયે, જ્યાં રાજા ચંદ્રાપીડ શિકારથી પાછા ફરતાં ત્યાં ઝાડની છાયામાં બેઠે. ત્યાં અકસ્માત એક સૌંદર્યવાન યુવતી પ્રકટ થઈ રાજાને કહેવા લાગી કે હે રાજા ! આ અજાપાલ બાળક બાર વર્ષને અંતે તને મારશે, એમ કહી તે દેવી અંતર્ધાન થઈ, ત્યાં સુમતિ મંત્રીએ રાજાને જણાવ્યું કે હે નાથ ! દેવતાની વાણી કદિ મિથ્યા થતી નથી. પછી પ્રધાનની આજ્ઞાથી સેવકો તેઅજાપુત્ર બાળકને ગહન વનમાં રીતે મૂકી ચાલ્યા ગયા, છતાં તેનું ભાવિ પુણ્ય અને તે દેવી અદશ્ય રહેલ માતાની જેમ તે બાળકને પાછળ પાછળ જતાં વિવિધ સ્થાનમાં તેને દુર્ઘટ આશ્ચર્ય બતાવતી રહે છે. હવે અજાપુત્ર બાળક પ્રથમ પરેપકારાર્થે ધગધગતી અગ્નિના ખાડામાં પડી તેમાંથી વૈશ્વાનર વૃક્ષના ફળ પ્રાપ્ત કરી, ચંપાનગરીના કોઈ પુરૂષોના પુત્રને રોગથી બચાવે છે, ત્યાંથી Page #11 -------------------------------------------------------------------------- ________________ ૬ આગળ ચાલતાં એક દેવકુલિકા જીવે છે, તે દેવકુલિકાના વિવરમાં અજાપુત્ર જાય છે, ત્યાં એક દુર્દશાયુક્ત નગર જીવે છે, છેવટે ત્યાંની હકીકત ત્યાંના લેાકાને પૂછતાં ત્યાંને રાજા એક સરાવરનું પાણી પીતાં વાધ બની ગયેલ તેને પાછે અસલ સ્થિતિમાં મનુષ્ય ( રાજા ) ખતાવવાથી રાજા અજાપુત્રના સત્કાર કરે છે, પછી તે રાજા સાથે એક દિવસ સરાવર જોવા જાય છે, ત્યાં એક હાથી પ્રગટ થઈ અજાપુત્રને સુવતી ઉપાડી સરાવરમાં પેસી વ્યંતરના આવાસ આગળ મુકે છે, અને અજાપુત્રને સાત નરકે દેવશક્તિથી બતાવે છે, અને નરકની વેદનાનું વણ ન કરતાં અજાપુત્ર મુષ્ઠિત થાય છે. ત્યારબદ સરાવરના તીરે તેને તર મુકી જાય છે, ત્યાં રાજાને ન જોતાં સરેાવરમાં ઝંપલાવે છે અને ત્યાં પછી અનેક ચમત્કારા બને છે અને સેાખતી આ રાજાને મળે છે, ત્યારબદ તેઓ ચાલ્યા જાય છે, ત્યાં રસ્તામાં એક વાવ પાસે કેટલાક વિમાને દેવતાના પડેલા જીવે છે, જેથી વાવમાં ક્રીડા કરતી યુવતીઓની પરસ્પર અષ્ટાપદ પર્વત ઉપર જવાની વાતા સાંભળી, વ્યંતરે આપેલ ગુટિકાથી ભ્રમર ખીં, તે યુવતીઓએ લીધેલ કમળમાં એસી યુવતીએ સાથે વિમાનમાં બેસી અજાપુત્ર અષ્ટાપદ આવે છે, ત્યાં યુવતીએ શ્રીૠષભાદિક પ્રભુની પૂજા સ્તવના કરે છે, ત્યાં ભ્રમરરૂપ તજી તુંબરૂનું રૂપ લઇ અજાપુત્ર દેવાલયના રંગમંડપમાં ગાયન કરવા લાગે છે, જે ઈંદ્ર સાંભળી થંભાઇ જતાં અજાપુત્રને ખેાલાવી એ દિવ્ય વસ્ત્રો આપે છે. અને ઇંદ્રે પુછતાં અજાપુત્ર અહીં શી રીતે આવ્યા તે જણાવે છે; હવે ઇન્દ્ર કેમ થયા તેમ ઈંદ્રને પૂછતાં સાત ક્ષેત્રે ધન વાપરતાં, હિંસા તજી ચારિત્ર:લેતાં, તેના પ્રભાવથી હું ઇંદ્ર થયા તેમ અજાપુત્રને જણાવે છે. પછી ઈંદ્રની આજ્ઞાથી અન્નપુત્રને સ્વસ્થાને એક દેવ પહેાંચાડે છે. એવી રીતે ત્યાંથી ચાલતાં અનેક સ્થળેાએ પોતે મહાસત્ત્વશાળી હાવાથી અનેક જીવા ઉપર ઉપકાર કરે છે, અને સ્વસ્થાને આવે છે. આગળ જણાવવામાં આવ્યું તેમ ચંદ્રાપીડ રાજાના ધાત માટે જે દેવવાણી થઇ હતી તેને માટે તે મુદ્દત નજીક આવતાં પોતાના રક્ષણુ માટે અનેક ઉપાયા લે છે, છતાં હાણુહાર બન્યા સિવાય રહેતુ નથી, જેથી અજાપુત્રના હાથે ચંદ્રાપીડ રાજાનેા ધાત થાય છે અને અજા Page #12 -------------------------------------------------------------------------- ________________ પુત્ર રાજ્ય ઉપર બેસી, પિતાની આગલી હકીકત જાણવામાં આવતાં પિતાની માતાની શોધ કરાવી, રાજ્યભવનમાં લઈ જાય છે. અજાપુત્રની પણ સત્તા અને પ્રતિજ્ઞા પાલનની પરીક્ષા નગરની અધિષ્ઠાયક દેવી કરે છે, જેમાં અજાપુત્ર સફળ થતાં તેને આભરણ આપી દેવી વિદાય થાય છે. આ અજાપુત્રની કથા ઘણીજ વિસ્તારપૂર્વક, અદ્ભુત સત્ત્વ વર્ણન સાથે આપવામાં આવેલ છે. જેમાં તેના પુણ્યને પ્રભાવ જ જણાય છે. જે આખું ચરિત્ર રસિક, આશ્ચર્યો યુકત અને આહાદજનક છે. ૫. ૧ થી ૫. ૪૩. હવે અજાપુત્રના પ્રધાને જુદા જુદા દર્શનીયને બેલાવી અલગ અલગ પૂછે છે કે આ રાજા સમાન કેઈ બીજે સત્ત્વશાળી છે? એમ પૂછતાં બીજ દર્શનીય અજાપુત્રને જ સત્ત્વના મંદિરરૂપ જેકે જણાવે છે; છતાં બૌદ્ધ દર્શનીય કથાઓમાં પ્રકટ થયેલ જીમૂતવાહન પણ તે દષ્ટાંત રૂપ છે એમ કહી તે જીમૂતવાહનની કથા બૌદ્ધ ધર્મગુરૂ અહિં કહે છે. વૈતાઢ્ય પર્વતના ઉપર શ્રી કાંચનપુર નગરમાં મૃતકેતુ નામનો વિદ્યાધર રાજા અને તેને કનકાવતી નામની રાણી જીમૂતવાહનની હતી. તેના ઉદરથી જન્મેલ જીમૂતવાહન કથા, પુત્રને ક્રમથી આવેલ કલ્પવૃક્ષ આપી જીમૂતકેતુ તપોવનમાં ચાલ્યા જાય છે. તે કલ્પવૃક્ષનો દારિદ્રયને નાશ કરવા જગપ્રતે પ્રેરતાં કલ્પવૃક્ષ રહિત થવાથી, પ્રતિપક્ષિ સામત રાજ્ય લઈ લેવાને વિચાર કરતાં જાણવામાં આવતાં, જીમૂતવાહન મલયાચલ પર્વત ઉપર પોતાના માતપિતાની સેવા કરવા ચાલ્યો જાય છે, ત્યાં પિતા આજ્ઞાથી પર્વતમાં ભમતાં તેને એક દિવ્ય પ્રાસાદ અને તેમાં એક કન્યાનું ગીત સાંભળતાં, તેનામાં પતે તન્મય બને છે. પછી તે કન્યા પોતાના આશ્રમના તરૂની લતામાં પાસ ગોઠવી આપઘાત કરવા તૈયાર થાય છે, ત્યાં એક દેવી પ્રગટ થઈ તેમ કરતાં અટકાવે છે. અને જીતવાહન ચક્રવતિ તારો સ્વામી થશે તેમ જણાવે છે. તેટલામાં જીતવાહન તેના પાસ બંધ કાપી નાંખી તેને પરણે છે. એકવાર જીમૂતવાહન પિતાના સાળા તથા મિત્ર વસુ સાથે વન જેવા જાય છે, ત્યાંથી Page #13 -------------------------------------------------------------------------- ________________ આગળ ચાલતાં એક શેથી વિલાપ કરતી યુવતી સહિત વૃદ્ધ સ્ત્રીને જોઈ તેના વિલાપનું કારણ પૂછે છે, અને તે વૃદ્ધાના પુત્રનું રક્ષણ કરવા પરોપકારી એ જીમૂતવાહન પિતાને ભોગ આપવાનું વચન આપે છે, અને તે વૃદ્ધા તેને પુત્ર શંખચૂડ વગેરે તેને પોતાનો ભોગ આપવા ના પાડે છે, છતાં ગમે તે ભેગે જીમૂતવાહન શંખચૂડને બચાવવા તૈયાર થાય છે. ( આ પ્રસંગને અરસપરસ નિખાલસ વાર્તાલાપ ખાસ મનન કરવા જેવો છે. (પા. ૪૮ ) પછી જીમૂતવાહનને ગરૂડ શરીરે અનેક પ્રહારો કરી મરણાંત સ્થિતિ સુધી પહોંચાડે છે, છતાં પ્રાણના ઉપકારમાં પિતાનું જીવિત વપરાતું જાણી તે આનંદ પામે છે, ત્યાં શંખચૂડ આવી પહોંચે છે અને ગરૂડને સાહસ ન કરવા અને તેને ભક્ષ પોતે છે એમ કહી સુઈ જાય છે, જેથી હાડકા રહ્યા દેખાતા જીમૂતવાહનને ગરૂડ છોડી દે છે અને ખેદ પામે છે, ત્યાં જીમૂતવાહનના માતપિતા અને મલયવતી તેની સ્ત્રી ત્યાં આવી પહોંચે છે, તેઓ સર્વે રૂદન કરે છે, તેને જીમૂતવાહન થોડા વખત જીવવાની સ્થિતિમાં છતાં માતા વિગેરેને વૈરાગ્યયુકત બોધ આપે છે; પછી તેને સ્ત્રી વરદાન આપનાર દેવીનું સ્મરણ કરે છે જેથી દેવી પ્રગટ થઈ જીમૂતવાહનની પીડા દૂર કરી, ચક્રવત્તિની સમૃદ્ધિ આપી અદશ્ય થાય છે. જીમૂતવાહનના સત્તને દેવ પૂજવા લાગે છે. ત્યારબાદ જીમૂતવાહન પિતાના નગરમાં આવે છે. અહિં આ કથા પૂર્ણ થાય છે. આ એક અન્ય દર્શનની કથા કહેલી છતાં તે સત્ત્વશાળીપણું ઉપર મનોહર દૃષ્ટાંત છે. સત્ત્વશાળી–પરમાથી પુરૂષો બીજાના ઉપકાર કરવા માટે પિતાના સર્વસ્વનું બલિદાન આપે છે અને જીવિતની પણ પરવા કરતા નથી, તેને આવા દષ્ટાંતથી મનુષ્યોએ ધડે લેવા જેવું છે. આ કથા પા. ૪૩ થી પર સુધીમાં આવેલ છે. આ કથા સાંભળી અજાપુત્ર હર્ષ પામ્યો. પછી તેના સુબુદ્ધિ પ્રધાન તાપસ સામે જોતાં તાપસ તે મંત્રીને જણાવે છે-કે જે કે અજાપુત્ર સમાન કોઈ સત્ત્વશાળી નહિં હોય, પરંતુ સત્ત્વ એ પુરૂષનું જીવિત છે અને તે સિવાય પુરૂષ સ્ત્રી સમાન લેખાય છે; છતાં હરિશ્ચંદ્ર રાજાનું એક પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપમાં અયોધ્યા નગરીમાં હરિશ્ચંદ્ર રાજા તેને સુતારા નામે રાણું અને રોહિતાશ્વ નામે પુત્ર છે. હરિશ્ચંદ્ર રાજા હરિશ્ચંદ્ર રાજાની એક સત્યવાદી, પ્રતિજ્ઞાપાલક રાજા હતા. જૈન કથા. અને જૈનેતર દર્શનમાં તેમની કથા થોડા ઘણા ફેરફાર સાથે સુપ્રસિદ્ધ છે. પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા રાજ્ય તર્યું, અનેક વિટંબણાઓ ભોગવી, પિતે દ્રવ્ય વડે ચંડાલને ત્યાં ખરીદાયો, રાણી–પુત્ર સહિત એક વિપ્રને ત્યાં દાસી તરીકે વેચાણી, અને તેવા સંગમાં પુત્રનું પણ અકાલે મરણ થાય છે, જેથી રાજા-રાણી બને આઠંદ કરે છે, છેવટે દુઃખને અવધિ આવી રહેતાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે. હરિશ્ચંદ્રના સત્ત્વની દેવી પ્રશંસા કરે છે, પુત્ર આળસ મરડી ઉભે થાય છે, આપદા સર્વ દૂર થતાં પાછી રાજ્યલક્ષ્મી રાજા પામે છે. હરિશ્ચંદ્ર રાજાનું સત્ત્વશાળીપણું અદભૂત અને બને તેટલે અંશે મનુષ્ય આદરવા જેવું છે, તેનું વૃત્તાંત ઘણું જ મનનીય છે. પા પર થી પા. ૮૪. - હવે અજાપુ જૈનાચાર્યને જેનોમાંના સાત્વિક વૃત્તાંતે સાંભળવા વિનંતિ કરવાથી આચાર્ય મહારાજ દયા, દાન અને ક્ષમાયુક્ત વિશ્વયુધની કથા સંભળાવે છે. પૂર્વ વિદેહમાં રત્નસંચયા નગરીમાં ક્ષેમંકર નામે રાજા જેને રત્નમાળા નામે રાણીને વશ્વયુધ નામે પુત્ર થશે. સાત્વિકશિરે- તે અવસરે સ્વર્ગમાં ઈદ્ર દેવતાઓની પાસે વજાયુધના મણી વિજયધની સર્વપણાની પ્રશંસા કરી જેને નહિં સહન કરતાં કથા એક દેવ ક્રોધાયમાન થઈ તેની પરીક્ષા કરવા મૃત્યુ લોકમાં (પૃથ્વી ઉપર) આવ્યો. અત્રે વસંતઋતુ ચાલતી હોવાથી ક્રીડા કરવા બગીચામાં આવે છે, જ્યાં વાયુધ દેવદિરમાં શ્રી આદિનાથ પ્રભુની સ્તુતિ ભાવપૂર્વક કરવા લાગે. સ્તુતિપૂર્ણ થતાં બહાર આવી રાણુ સાથે વાર્તાલાપ કરે છે ત્યાં તે દેવ ધાયમાન થઈ એક પર્વત ઉપાડીને તેના ઉપર ફેંકે છે, જેમાં કુમાર ઔષધિની જેમ પર્વતને મુઠીથી પીસી નાંખી ચૂર્ણ કરે છે, તેથી દેવ રાજાને આધિન Page #15 -------------------------------------------------------------------------- ________________ થાય છે, છતાં વાયુધનાં સત્ત્વશાળીપણુની વિશેષ પરીક્ષા કરવા તે દેવ એક ન પ્રસંગ ઉભો કરે છે. દર અષ્ટમીના રોજ વાયુધ ધર્મશાળામાં જઈ ધ્યાન કરે છે, તેવે વખતે એક દિવસ એક કબુતર તેની પાછળ આવતાં સિંચાણાથી પિતાનું રક્ષણ કરવા મનુષ્ય ભાષાએ બોલતું આવતાં રાજા તેને પોતાના બળાનું રક્ષણ આપે છે, પાછળ આવતે સિંચાણે પિતાનું ભક્ષ આપવાનું કહે છે, જેથી ક્ષત્રીય વંશીય, પુરૂષ શરણે આવેલાને પ્રાણત સુધી ન સેપે તેમ તથા બીજાના પ્રાણથી પિતાની તૃપ્તિ ક્ષણિક થશે અને અંતે તારે નરક વેદના ભેગવવી પડશે, એવી અનેક રીતે રાજાએ સિંચાણને સમજાવ્યા છતાં સિંચાણે માનતા નથી, જેથી રાજા પોતે વિચાર કરે છે કે પારેવાનું મારે રક્ષણ કરવાનું છે, સિંચાણાને માંસ વગર તૃપ્તિ થાય તેમ નથી; તેમ વિચારી રાજાએ ત્રાજવા મંગાવી એક ત્રાજવામાં પારેવાને મુકી અને બીજામાં છરીવતી પોતાનું સાથળનું માંસ કાપી મુકવા માંડયું; છેવટે સરખા ત્રાજવા ન થવાથી ત્રાજવામાં પોતે બેસી જાય છે, તેનું આવું પરોપકારીપણું જોઈ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, દેવ દુદુભિનાદ થયે, અને વાયુધના માન, દાન અને સત્ત્વની કઈ તુલના કરી શકે તેમ નથી તેમ દેવવાણુ થઈ. દેવે તે બાજી સંકેલી ત્યાં પોતે પ્રગટ થઈ રાજાને નમસ્કાર કરે છે અને તેમની પરીક્ષા કરવા પોતે કરેલું જણાવી માફી માંગી સ્વસ્થાને જાય છે. આ દૃષ્ટાંત અતિ ચમત્કારિક અને અભયદાન ઉપર હે શ્રેષ્ઠ વાંચવા લાયક છે. પા. ૮૪ થી ૧૦૦. અહિં અજાપુત્ર ત્યાં રહેલા દર્શનીયોને નારકોની સ્થિતિ પૂછતાં અન્ય દર્શનીયોની સ્વકલ્પિત વાત ન રૂચતાં જૈનાચાર્યને પૂછતાં આચાર્ય મહારાજે મેક્ષસુખ આપનાર ધર્મનું મૂળ સમ્યકત્વ જણાવી અને તેના ઉપર આરામનંદનની કથા જણાવે છે. આરામનંદનની આ વિસ્તૃત કથામાં તેના પરદેશ ગમનમાં બનેલા બનાવો અલૌકિક છે તે, તથા ગૃહસ્થનું દિનકૃત્ય, હાથીને ઉઠાડવાની–વશ કરવાની કળા, સમુદ્રમાંથી જળપુરૂષો પાસેથી રત્ન સંપાદન કરવાની બુદ્ધિ અને તેવા પુણ્ય પસાથે કષ્ટ વખતે તેની આપદાઓ કેમ દૂર થઈ, છેવટે તેના સમ્યફવની પરીક્ષા એક વ્યંતરીઓ કરતાં કેવી રીતે આરામનંદને દૃઢતા રાખી એ Page #16 -------------------------------------------------------------------------- ________________ તમામ વર્ણન અને આખી કથા ચમત્કારિક અને પુણ્યને મહિમા બતાવનાર છે, અને વાચકને અદ્દભૂત રસ પડે તેવી છે. પા. ૧૦૨ થી ૧૪૩. હવે આચાર્ય મહારાજ જિનધર્મથી વાસિત વિનયપ્રધાન એવી હરિણ-શ્રીષેણની સત્યથા કહે છે. આ બન્ને ભાઈઓનું આખું ચરિત્ર અને તેમનો વિનયગુણ કે જેનાથી તેઓ બને છેવટે મેક્ષ પ્રાપ્ત કરે છે જે વાંચવા જેવું છે. આવી રસપ્રદ, અલૌકિક કથાઓ બાળજીવને ધર્મસમ્મુખ જોડવા માટે સાધનભૂત થાય છે. પા. ૧૪૩ થી ૧૭૩. એ પ્રમાણે ગુરૂ વચન સાંભળતાં અજાપુત્ર રાજા ગુરૂ પાસે શ્રાવકના બારવ્રત અંગિકાર કરે છે અને પૂર્વે ભવે પિતે કોણ હતો અને કેવી કરણી કરી હતી તેમ પુછતાં ગુરૂ તેના પૂર્વભવનું વૃત્તાંત અહિં જણાવે છે. શેલકપુર નગરમાં લક્ષ્મીબુદ્ધિ નામે રાજા હતા. એકદા તે નિદ્રા લેતા હતા તેવામાં તેણે દૂર કોઈ સ્ત્રીને રૂદનને અજાપુત્રનું પૂર્વ અવાજ સાંભળ્યો, અને તે જાણવા મહેલમાંથી ભવનું વર્ણન. શબ્દાનુસારે ચાલવા લાગ્યા અને ત્યાં આગળ જઈ રોવાનું કારણ સ્ત્રીને પૂછતાં તેણે જવાબ ન આપે, પરંતુ તેની બે સખીઓ અંદર અંદર તે સ્ત્રીને પતિ ગુણઘાતક બન્યો છે અને પુરૂષો પોતાના થતા નથી તેમ અરસપરસ જણાવી તે રૂદન કરતી સ્ત્રીને પ્રમોદ પમાડવા પરસ્પર કથા કહેવા લાગી, જેથી રાજા મૌનપણે બેસી સાંભળવા લાગ્યો અને તેની કુન્જા સખીએ કહેવા માંડયું સંકાશપુર નગરમાં જયા નામે રાજા . હવે ચંદ્રચૂડ નામના રાજાની પુત્રી અનંગસુંદરી કે જે પ્રથમ પુરૂષષિણ હેવાથી કોઈને પરણતી નહોતી તેને સ્વપ્નામાં જોયેલ હોવાથી તેને વરવા ઈચ્છા થવાથી રાજપાટ મંત્રીને સંપી, કેવી રીતે તે અનંગસુંદરીને વરે છે અને અનંગસુંદરીને પુરૂષ પ્રત્યે દ્વેષ દૂર કરાવી, પિતાના નગરે જય રાજા આવે છે તે કથા પ. ૧૭૫ થી પા. ૧૯૫ સુધી આવેલ છે. ત્યારબાદ કા દાસી બીજી સખી કામલખાને કહે છે, સાથે જણાવે છે કે હે સખી ! પુરૂષ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દંભથી જય મેળવે છે અને પુરૂષો ત્યાંસુધીજ દંભમાં જય મેળવી શકે કે જ્યાં સુધી અબળાને બુદ્ધિવિલાસ ત્યાં પ્રવતત નથી. તેં શું સાંભળ્યું નથી કે રત્નમાળાએ રત્નગદ રાજા ચાલાક છતાં માથે ઉપાનહ ઉપડાવ્યા? એમ કહેવાથી કુન્જા કામલેખા સખીને બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા કહે છે. શ્રી પર્વત નામે ગિરિ જ્યાં કીરયુગલ આનંદ ભગવે છે; એક દિવસ બંને વચ્ચે કલહ થતાં તેને પુત્ર કેણે રાખવો? તે સંબંધમાં વાં પડતાં શ્રી વલ્લભનગરના રત્નાંગદ રાજા પાસે તેને ન્યાય લેવાને બંને જાય છે, જેથી પુત્ર પિતાને (શુકને) સેપવાને ન્યાય રાજા આપે છે, અને રાજા શુકીને પુત્ર શુકને આપવાનું જણાવતાં શકીએ પુત્ર પિતાને થાય તેવો નીતિશાસ્ત્રનો જે લેખ છે તે રાજા પાસે લખાવી શકી ઉડી ચાલી જાય છે. પુત્ર વિયોગથી દુઃખી થતાં ઉદ્યાનમાં શ્રી ગુરુષભદેવ પ્રભુના મંદિરમાં જઈ પ્રણામ કરી દેવપૂજકને ૮૮ રત્નગદ રાજાના આદેશથી શુકીએ પોતાના બાળક શકને સોંપી અહીં પ્રભુ સમક્ષ અનશન કરી મરણ પામી આવો લેખ તે મંદિરના દ્વાર પર લખાવી ત્યાં અનશન કરી મરણ પામી, નીતિસાર પ્રધાનને ઘેર મંત્રી પુત્રી તરીકે જન્મે છે, અને તેણીનું રત્નમાળા એવું નામ રાખવામાં આવે છે. તે યૌવનાવસ્થા પામતાં તેજ શ્રી હષભદેવ પ્રભુના મંદિરમાં એક દિવસ પૂજા કરી સમક્ષ બેસતાં ઉપરોક્ત લેખ વાંચે છે, તે વાંચતાં જાતિસ્મરણ જ્ઞાન પામી રાજા ઉપર ક્રોધ લાવી આગલા ભવનું પિતાનું વેર વાળવાના ઉપાયો શોધવા લાગી. કેટલાક વખત પછી રત્નમાળા તેની સાથે લગ્ન કરે છે, “ અને પછી કાઈ પુરૂષ સાથે રમવું નહિં અને પોતાની ચાલાકીથી પુત્ર જ્યાં સુધી પેદા તું ન કર ત્યાંસુધી તારા પિતાને ઘેર રહેવું તેમ રાજાએ રત્નમાળાને જણાવતાં તે કબુલાત સાથે અને તમારા માથે મારા ઉપાનહ ઉપડાવીશ તેવી પ્રતિજ્ઞા સાથે કરી રત્નમાળા તેના પિતાને ઘેર જાય છે, અને શીલનું રક્ષણ કરવા અને પ્રતિજ્ઞા પાલન કરવા કૂટપ્રયોગ કરવાની માગણી પિતા પાસે કરવાથી પિતા આજ્ઞા આપે છે. પછી ઉદ્યાનમાં એક જિનમંદિર કરાવી ત્યાં નગર વસાવી રત્નમાળા રહે છે, અને ત્યાં Page #18 -------------------------------------------------------------------------- ________________ સંગીત કરી રાજાને મેહ પમાડી, તેની પાસે યુક્તિથી ઉપાનહ ઉપડાવે છે અને તેની સાથે સંબંધ કરી ગર્ભધારણ કરે છે. પુત્ર પ્રસવ થતાં રાજાને જણાવતાં લેખ દ્વારા સંદેહ દૂર કરે છે, પછી સ્ત્રીથી પિતાને પરાભવ થયેલ જાણે રાજા વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કરે છે; અહિંઆ કથા પૂર્ણ થાય છે. જેમાં સ્ત્રીની બુદ્ધિ, શીલનું રક્ષણ કરવા અને પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે કરેલ કૂટનીતિ વગેરેનું આ એક અજબ દષ્ટાંત છે. પા. ૧૯૫ થી ૨૧૦ ઉપર પ્રમાણે કામલેખાએ રત્નમાળાની વાત કહ્યા બાદ દૂર બેસીને કથા સાંભળનાર લમીબુદ્ધિ રાજાએ તે સ્ત્રીને સંતાપનું કારણ પૂછતાં, આ અમારી સખી ગર્ભવતી થતાં તેના પતિએ ગર્ભ માટે શંકા લાવી તેને અનાદર કર્યો છે, અને પિતાએ પણ કહાડી મૂકી છે તેથી શું કરે ? એમ જણાવતાં રાજા કહે છે કે તેના પતિનો તેની વિસ્મૃતિ એજ એના અપરાધનું કારણ છે અને તેની નિશાની તથા અલંકારવડે તેને વિસ્મરણ દૂર કરાવવું જોઈએ, છતાં ન થાય તે કર્મનું કારણ ગણાય, તેમાં સહુરૂષોનો દોષ ન કહેવાય; કારણ કે શ્રાપના યોગે દુષ્યત રાજાએ શકુંતલાને પણ વિસારી મુકી હતી, એમ રાજાએ કહેતાં તે કથા રાજાને કહેવાનું જણાવતાં રાજા શકુંતલાની કથા કહે છે. આ શંકુતલાની કથા સંસ્કૃત સાહિત્યમાં નાટક (કાવ્ય) રૂપે અને ગુજરાતીમાં તેના ભાષાંતર થઇ નવલકથા અને નાટકરૂપે પણ પ્રસિદ્ધ હેવાથી અહિં તેનું વિવેચન કરવામાં આવતું નથી. જૈન કથા સાહિત્યમાં પણ જૈનેતર સાક્ષર, વિદ્વાને, કવિઓ, ગ્રંથક્તઓ વગેરેની કૃતિના દાખલાદષ્ટાંત ઘણે સ્થળે આપવામાં આવેલા જેવાય છે, તે જૈન ગ્રંથકાર મહાત્માએ હૃદયની વિશાળતા સૂચવે છે. ( આ શંકુતલાની કથા પા. ૨૧૧ થી ૨૨૪ માં આવેલ છે.) પછી સૂર્યોદય થતાં બુદ્ધિસંધાન નામે તે રાજાને પ્રધાન તે રૂદન કરતી સ્ત્રીને પિતા થાય છે તે ત્યાં આવે છે. રાજા તેને રૂદન કરતી સ્ત્રી તે પ્રધાનની પુત્રી અને જેને હું પરણ્યો હતો તે એજ હશે અને ગર્ભના સંદેહથી મેં એને કહાડી મૂકી હતી અને અહિં મરવા આવી છે; વળી ગર્ભ સંબંધી તેને સંદેહ થતાં ત્યાં વનપાલકે ઉદ્યાનમાં Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કાઇ નાની મહારાજ પધાર્યાં છે તેમ જણાવવાથી ગર્ભના સદેહ ટાળવા ત્યાં જ્ઞાની મહારાજ પાસે આવી યથાવિધિ નમી ખેસે છે, ત્યાં ગુરૂ મહારાજ સદ્દ દેશના આપે છે, અને છેવટે નાની મહારાજ તે મંત્રી પુત્રી, તેની રાણી અને ગ` તેને છે જણાવી રાજાના સદેહ દૂર કરે છે. તે જાણી રાજા લક્ષ્મીબુદ્ધિને પશ્ચાતાપ થતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને રાજ્યતજી દીક્ષા અંગીકાર કરે છે. ચારિત્ર ખરાખર પાળતાં આયુષ્ય પૂણું થયે ખારમા દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી ચવીને તું રાજા થયા છે. એમ પૂર્વભવ રાજાએ સાંભળી “ મારે સમ્યક્ત્વસ્વરૂપ જાણ્યા વિના કાઇ પ્રત્યે રાષ ન કરવા એમ પ્રગટ નિયમ કર્યો અને પેાતાને મેક્ષ પ્રાપ્ત થશે કે નહિ તેમ પૂછતાં ગુરૂ કહે છે કે હું! અજાપુત્ર ભૂપાલ ! શ્રી ચંદ્રપ્રભુ જિન કે જે આમા તી་કર થશે તેના તીમાં તું મેાક્ષમાં જઇશ. અત્યારે અહિંથી તું સ્વમાં જઇશ અને ક્રી મનુષ્યભવ પામી તે જીનનેા પ્રથમ ગણધર થઇશ. એ પ્રમાણે સાંભળતાં પ્રમેાદ પામી અજાપુત્ર પોતાને સ્થાને આવ્યા અને રાજ્ય ચલાવતાં, દેવ, ગુરૂ ધમની અનેક પ્રકારે ભકિત કરતાં દીક્ષા લઈ સ્વર્ગમાં ગયા. પા. ૨૨૬. ઉપર પ્રમાણે પૂર્વ ભવ અને પ્રસ્તાવિક વૃત્તાંત સાથે આ ગ્રંથના પ્રથમ પરિચ્છેદ અહિં પૂર્ણ થાય છે. ( દ્વિતીય પરિચ્છે૬.) આ પરિચ્છેદમાં શ્રી ચંદ્રપ્રભુસ્વામીના જન્મ વગેરે પાંચ કલ્યાણકાનું વિસ્તારપૂર્વક વન, દેવતા તથા ઈંદ્રીએ કરેલ મહેસવા, સમવસરણની રચના, પ્રભુજીને કૈવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આપેલ અપૂર્વ દેશના વગેરેનું વર્ણન આવે છે. સર્વ સમૃદ્ધિપૂર્ણ ચંદ્રાનના નામે નગરીમાં મહાસેન નામે રાજા છે, જેને લક્ષ્મણા નામે રાણી છે. હવે વૈજયંત વિમાનમાં તેત્રીશ સાગરાપમનું આયુષ્ય ભાગવી પદ્મ રાજાના જીવ ચૈત્ર માસની કૃષ્ણ પંચમીના દિવસે અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાના જોગ થતાં, ત્યાંથી ચવી લક્ષ્મણા રાણીની કુક્ષીમાં ત્રણ જ્ઞાન સહિત અવતર્યાં. રાણી ચૌદ સુપન Page #20 -------------------------------------------------------------------------- ________________ જુવે છે, પછી નવ માસ અને સાડા ત્રણ દિવસે વ્યતિત થતાં પિષ માસની કૃષ્ણ દ્વાદશીની રાત્રીએ અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાને યોગ થતાં લક્ષ્મણમાતાએ પુત્રને જન્મ આપ્યો. (શ્રી ચંદ્રપ્રભુ સ્વામી જન્મા) ત્યારે વાયુકુમારે પૃથ્વી શુદ્ધ કરી, મેઘકુમાર દેવેએ ગંદકવડે સુગંધમય પૃથ્વી કરી, આકાશમાં દેવોએ દુંદુભી વગાડવા માંડી. આસનકંપથી પ્રભુને જન્મ થયો જાણે છપ્પન દિકકુમારીકાઓ, વૈમાનિક દેવ, તેના ઇન્દ્રો, ભવનપતિ અને વ્યંતરાદિ દેવ અને તેના ઈંદ્રોએ પ્રભુનો જન્મમહેસવ, ભાવના અને ભક્તિપૂર્વક કરી નંદીશ્વરદીપે અઠ્ઠાઈ મહોત્સવ કરી સ્વસ્થાને તેઓ જાય છે. અહિં દિકકુમારીએાએ કરેલ મહોત્સવ અને ઈ કરેલી સ્તુતિનું વર્ણન જાણવા જેવું છે. ત્યારબાદ પ્રાતઃકાળમાં રાત્રિને વૃત્તાંત લક્ષ્મણે દેવી પિતાના સ્વામીને કહી સંભળાવતાં, મહાસેન રાજા ભારે આનંદ પામી, બાર દિવસ પ્રભુને જન્મ મહોત્સવ કરી, સ્વજન સમક્ષ, પ્રભુ માતાને ઉદરે આવતાં તેમને ચંદ્ર પાનને દેહદ ઉત્પન્ન થયેલ, તે ઉપરથી પુત્રનું શ્રી ચંદ્રપ્રભુ નામ પાડે છે. અહિં ગ્રંથકાર મહારાજ પ્રભુના દેહનું સુંદર વર્ણન કરે છે જે જાણવા જેવું છે. (પા. ૧૩૮) અનુક્રમે પ્રભુ યૌવન વય પામતાં અવધિજ્ઞાનથી પોતાના ભંગ કર્મ જાણ, અઢી લાખ પૂર્વ વ્યતિત થતાં માતપિતાના આગ્રહથી રૂ૫ લાવણ્યયુક્ત સુકન્યા પરણે છે, ત્યારબાદ પ્રભુને રાજ્યાભિષેક થાય છે. સાડા છ લાખ પૂર્વ અને ચોવીશ પૂર્વોગ ઉપર સ્વામી રાજ્યનું પાલન કરે છે; પછી દીક્ષાના અવસરના અધિકારી લોકાંતિક દે આવી પ્રભુને તીર્થ પ્રવર્તાવવા વિનંતિ કરે છે. પ્રભુ સાંવત્સરિક દાન આપે છે. એક વર્ષમાં ત્રણસેં અઠયાસી કોટી અને એંશીલાખ સુવર્ણનું દાન કરે છે. એમ વર્ષ પૂર્ણ થતાં વૈમાનિક દેવો અને ઈકો આવી પ્રભુને તીર્થ જળથી સ્નાન કરાવે છે, પછી શિબિકા ઈ તૈયાર કરતાં તે પર પ્રભુ આરૂઢ થયા. દેવદેવીઓથી ગવાતા અને શ્રી ચંદ્રપ્રભ સ્વામી સહસ્સામ્ર વનમાં પધારે છે, ત્યાં અશોકવૃક્ષ નીચે ઉતરી આભૂષણો વગેરે સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો. તે વખતે પોષ માસની કૃષ્ણ ત્રયોદશીના દિવસે અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાનો વેગ આવતાં દિવસના પાછલા પહેરે પંચમુષ્ટિ કેશને લેચ કરી, છઠ્ઠ તપ કરી, સિદ્ધને નમી પ્રભુ Page #21 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર અંગિકાર કરે છે, કે તરત જ પ્રભુને ચોથું મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સાથે સ્નેહથી એક હજાર રાજાઓ દિક્ષા લે છે અને દેવે અને દ્ધો મહોત્સવ કરી સ્વસ્થાને જાય છે. બીજે દિવસે પ્રભુ પદ્મપુરમાં સેમદત્ત રાજાને ઘેર પરમાત્રથી પારણું કરે છે. રાજાને ત્યાં સુવર્ણની વૃષ્ટિ થાય છે, દેવદંભી વાગે છે. સ્વામી ત્યાંથી નીકળી જે વનમાં દિક્ષામહોત્સવ થયો હતો ત્યાં પુન્નાગવૃક્ષ નીચે આવી પ્રતિમાઓ રહ્યા, ત્યાં ઈદ્રિ તથા ચિત્તને રેકી ધ્યાનમાં વિશેષ પ્રવૃત્ત થતાં અપ્રમત્ત ગુણસ્થાનને પામ્યા. અને અપૂર્વકરણે આરૂઢ થતાં, ક્ષપકશ્રેણુએ આવતાં ભગવંત શુકલધ્યાનના પ્રથમ પગથીએ ચડયા, ત્યાંથી અનિવૃતિ બાદર અને સૂક્ષ્મ સંપરાય એ નવમે દશમે ગુણસ્થાનકે આરૂઢ થઈ, ક્ષીણ મેહ ગુણસ્થાન પર આવ્યા એટલે શુકલધ્યાન બીજે પાયો થાય, અને ક્ષીણ મેહના અંતિમ ક્ષણે જતાં ઘાતિકર્મની પ્રકૃતિ ખપાવી, વ્રત લીધા પછી ત્રણ માસ જતાં ફાગણ મહિનાની સપ્તમીના દિવસે અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાને એગ થતાં, છઠ્ઠતપમાં વર્તતાં, શ્રી ચંદ્રપ્રભુસ્વામીને કેવળજ્ઞાન પ્રગટ થયું, ઈદ્રોના આસન ચલાયમાન થતાં દેવતાઓ સહિત ત્યાં આવી સમવસરણની રચના કરી. પછી પૂર્વધારે તેમાં પ્રવેશ કરી, ચૈત્ય વૃક્ષને પ્રદક્ષિણા દઈ “નમો તિર્થક્ષ,’ કહી સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બિરાજ્યા. અહિં સમવસરણની રચનાનું વર્ણન અને ઇ કરેલ પ્રભુની સ્વતિ વાંચવા જેવી છે. (૫. ૨૪૩ થી ૨૪૬) ઈદ્ર સ્તુતિ કર્યા પછી ભગવંત શ્રીચંદ્રપ્રભુ યોજનગામિની અને પાંત્રીશ ગુણયુક્ત વાણથી દેશના આપે છે. પ્રથમ ઔપમશિક, સાસ્વાદાન, ક્ષાયોપથમિક, વેદક અને ક્ષાયિક એ પાંચ પ્રકારના સમ્યકત્વનું વર્ણન કરે છે. સમ્યકત્વ દર્શનના ગુણથી રોચક, દીપક અને કારક ત્રણ ભેદો છે તે સ્વરૂપ જણવતાં, યતિ અને ગૃહસ્થધર્મનું મૂળ સમકિત બતાવી, પ્રભાવવંત યતિધર્મ અને ગૃહિધર્મની યથાસ્વરૂપ કથાઓ કહે છે. જેમાં મિથ્યાત્વરૂપી રાજા તેના આઠ કર્મોરૂપી આઠ સામંતવડે જીને કેમ સતાવે છે, હેરાન કરે છે, ધાડ પાડે છે અને ચક્રવતિ રાજા તે જિનેશ્વર, તેમની આજ્ઞા તે જિનવચનનું પાલન, અશ્વ તે યતિધર્મ તથા બાર વૃષભ તે બાર વતો તેના આદરવાથી દુષ્કર્મોને કેમ નાશ થાય છે, એ વગેરે દષ્ટાંતોને ઉપનયમાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપર પ્રમાણે ઉતારી કથારૂપે ભગવાને દેશના આપી. એ પ્રમાણે સંસાર તારક પ્રભુની દેશના સાંભળતાં કેટલાકેએ દીક્ષા લીધી, કેટલાએક બારવ્રત લીધા, કેટલાએકે સમકિત સ્વીકાર્યું. આ વખતે ભગવતે દત્ત પ્રમુખ ઘણાને સાધુ તથા સુમનસા પ્રમુખ અનેકને સાધ્વી અને કેટલાકને શ્રાવક શ્રાવિકા બનાવી–વતે આપી એ રીતે ચતુવિધ સંઘ સ્થા. દત્તાદિ ત્રાણું મુનિઓને ગણધર પદે સ્થાપી, “ઉત્પાદ, વ્યય, ધ્રુવ.” એ ત્રિપદી પ્રભુએ તેમને સંભળાવતાં ચૌદ પૂર્વે અને બાર અંગે તેઓએ એક મુહૂર્તમાં રચાં. પછી પારસી સમય થતાં દત્ત ગણધર મહારાજે જિનેશ્વરના પાદપીઠ ઉપર બેસી ધર્મદેશના આપી, તે પૂણ ચતાં દેવતા અને લેકે સ્વસ્થાને ગયા. ભગવંતના તીર્થમાં વિજય નામે યક્ષ અને ભ્રકુટી નામે દેવી અધિષ્ઠાયક દેવતા થયા. એકદા સિંહાસને બિરાજમાન સ્વામીને દત્ત ગણધર વિનંતિ કરી કે, જેથી ભવ્યાત્માનું મન સ્થિર થાય, તેમને શ્રદ્ધા, સંવેગ ધર્મમાં અનુરાગ પ્રગટે; વળી હે નાથ ! આપ ક્યા ધર્મથી ત્રણ જગતના સ્વામી થયા, પૂર્વભવે શું શું સુકૃત્ય કર્યું, જેથી તીર્થનાથ થતાં લેકે આપને પૂજે છે, તે હે સ્વામીન મારા ઉપર અનુગ્રહ લાવી પ્રસન્ન થઈ સંભલાવો. એમ વિનંતિ કરવાથી પ્રભુ પિતાના પૂર્વ ભવનું વર્ણન કરે છે. ઘાતકીખંડના પૂર્વ વિદેહમા મંડનરૂપ મંગળાવતી નામે વિજય છે, ત્યાં રત્નસંચયા નામે નગરીમાં પધ નામે પ્રભુના પૂર્વ રાજા હતો. પિતાની સભામાં બેઠો છે ત્યાં થડે ભવનું વર્ણન. દૂર એક સ્થાને ચકલાને રમ્ય માળો જુએ છે, ત્યાં કોઈ પ્રતિપક્ષિ ચકલો આવી તે માળા વિખી નાંખી તે માંહેના બે ઇંડા જેઈ વૈર સંભારી ચાંચે કરી ઈંડાને નીચે નાખી દે છે, જેથી તે ફુટી જતાં તે ચકલો સંતુષ્ટ થાય છે. એટલામાં તે ઈડાના માતપિતા ત્યાં આવે છે, તેઓ ઈડ કુટેલ જોતાં કેધે ભરાય છે, અને બંને ચકલા લડતાં લડતાં મરણ પામે છે, તેથી ચકલી ક્ષણભર વિલાપ કરી ત્યાંથી ચાલી ગઈ અને અન્ય ચકલા સાથે વિલાસ કરવા લાગી. એ પ્રમાણે પદ્યરાજાએ નજરે જોતાં, તેમને વૈરાગ્ય ઉત્પન્ન Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ થાય છે. તરતજ ત્યાં તેના ઉદ્યાનમાં યુગધર્ નામના આચાય પધારે છે. તે હકીકત વિનતિ પૂર્વક પદ્મરાજાને ઉદ્યાનપાલક જણાવે છે, અને તેથી રાજા સ સામગ્રી સહિત ઉદ્યાનમાં આવે છે. ગુરૂ પાસે આવી તેઓશ્રીના ચરણે વંદના કરી બેસે છે, કે તરતજ આચાર્ય મહારાજ કનાશક દેશના આપતા જણાવે છે કે, ધમ ભવસાગરથી પાર પમાડી મેાક્ષ આપવા સમ છે; કારણકે ધર્મથી પુણ્ય વધે અને તેથી પ્રાણી મનસુંદર ની જેમ મનેાવાંછિત પામે છે. અહિં તે કથા કહેવામાં આવે છે. rr ધાતકીખ’દ્વીપમાં મનારમા નામે નગરી જેમાં મનસુંદર નામે રાજા છે. તે સભામાં પેાતાના મંત્રીઓને રાજ્ય પુણ્યવડે પામી શકાય કે વિના પણ પમાય ? આવે પ્રશ્ન પૂછે છે, જેથી પુણ્ડવડે જ પામી શકાય તેવા ઉત્તર મંત્રીએ આપે છે. જેથી રાજા કહે છે કે પૂર્વજોએ ઉપાર્જન કરેલ રાજ્ય ભાગવતાં હું મને પેાતાને પુણ્યશાળી કેમ માનું? માટે હું પુણ્યની પરીક્ષાર્થે દેશાંતર જાઉં, અને જો મારૂ પુણ્ય હશે તે ત્યાં મને રાજ્ય પ્રાપ્ત થશે, એમ કહેતાં રાજ્ય મંત્રીઓને ભળાવી પુણ્યની સહાયતા વડે રાજા એકલેા નગરી તજી પશ્ચિમ દિશામાં જાય છે, ત્યાંથી અનુક્રમે સૈાભાગ્યમ’જરી વગેરે સ્ત્રીઓ પરણે છે; પુણ્યયેાગે સાથે રાજ્ય સંપત્તિ પણ પામે છે, જેથી મદનસુંદર પેાતાના પુણ્ય પ્રભાવ જાણી અધિકાધિક પુણ્ય આચરે છે. પછી તે ગામના મંત્રીઓને રાજ્ય ભળાવી સાભાગ્યસુંદરી સહિત મનેારમા નગરી ભણી આવે છે. રસ્તામાં મુનિની ધ દેશના સાંભળે છે. (પા. ૨૬૫ થી ૨૬૭.) પછી રાજા રાણી શ્રાવકના વ્રત ગ્રહણુ કરે છે, અને પોતાના નગરમાં આવી પુણ્ય માટે સંસારી જીવાએ સદા પ્રયત્ન કરવા વગેરે પુણ્ય પ્રભાવ જણાવે છે. અહિં કથા પૂર્ણ થાય છે. જે પુણ્યના અભિલાષિ જીવાને મનન કરવા યેાગ્ય છે. પા. ૨૫૬ થી ૨૬૭. દાનાદિકથી પુણ્ય નહિં ઉપાર્જન કરવા ઉપર મંગળની કથા કહેવામાં આવે છે. મંગળના પિતા મરણ પામતાં તે માટી ઉમરના થયા. પછી પેાતાના અપુણ્યને લીધે તેણે કેવું દુઃખ ભાગવ્યું, છેવટે આ ધ્યાનથી ખરાડા પાડી ભૂતપણે ઉપન્યા. એ રીતે અપુણ્યથી સંપત્તિ, સ્વજન, Page #24 -------------------------------------------------------------------------- ________________ સન્માન પ્રમુખ દૂર થાય છે, મનવાંછના વિચ્છેદ થાય છે, જેથી વિકથા, કષાય, વગેરે તજી પુણ્ય સંચય કરી સમ્યકત્વધારી ભવ્ય અપુણ્યને દૂરથી પરાસ્ત કરે છે. આ કથા અહિં પૂર્ણ થાય છે. પા. ૨૬૮ થી પા. ર૭૨. તેજવંતમાં સૂર્યની જેમ ગુણોમાં વિનય વખણાય છે કે જેના ઉદયથી કર્મો બધા આચ્છાદિત થઈ જાય છે. મેધથકી જળવૃદ્ધિની જેમ વિનયથી સર્વ સંપદાઓ અને છેવટે કેવળ લાભ પણ વિનિતની જેમ પ્રાપ્ત થાય છે. વિનયગુણના સાધનથી સંપત્તિ, સુખ, ધર્મ પામી છેવટે વિનિત મોક્ષસુખ પામે છે. અહિં વિનય ઉપર વિનિતની કથા આપવામાં આવી છે જે બેધદાયક છે. પા. ર૭૩ થી પા. ર૭૭. જે પુરૂષ વિનયહિન હોય છે તે પ્રભુત્વ, સન્માન, લક્ષ્મી, સુખ કે પુણ્ય ભેગરાજની જેમ પામી શકતો નથી. અહિં ભેગરાજની કથા દુર્વિનય ઉપર કહેલી તે બધપ્રદ છે. પા. ૨૭૭ થી ૨૮૨. આ સંસાર સંગ્રામના ચતુર્ગતિરૂપ ચતુર્વિધ સૈન્યમાં મનુષ્યત્વરૂપ હસ્તી મુખ્ય છે તેનાથી અન્ય કંઈ શ્રેષ્ઠ નથી, તેની ઉપર આરૂઢ થયેલ જીવરૂપ રાજા કર્મરૂપ શત્રુઓને જીવે છે અને અન્ય ત્રણ ગતિરૂપ હસ્તીપર ચડતાં છવને કમ પરાભવ પમાડે છે, તે હસ્તી પણ દાનવડે જ સમર્થ અને પ્રતાપી ગણાય. દાનના પ્રભાવથી તે ભવરૂપ વૃક્ષોને ઉખેડી નાંખે છે. દુધે અંજનપાત્રની માફક સુખાભિલાષિ પુરૂષ ગૃહ-વ્યાપારને પછી પાપને દાનવડેજ ધાઈ. નાખે છે. દાનવડે પ્રાણી ધન પામે, દાનવડે સ્વર્ગ અને કામકેતુ રાજાની જેમ છેવટ મેક્ષ પામે છે. અહિં કામકેતુ રાજાની સ્ત્રી ચંદ્રકાંતા કાછના ગરૂડ ઉપર બેસી આકાશમાં ઉડે છે, પછવાડે કામકેતુ શોધવા નીકળે છે. ગરૂડ પર્વત સાથે અફળાઈ ભાંગી જાય છે, ચંદ્રકાન્તા ભૂમિ પર પડતાં મૂછ પામે છે, પછી ત્યાંથી ઉઠી ચાલતા જંગલમાં શ્રી ઋષભદેવ પ્રભુનું મંદિર જોવે છે, ત્યાં નમી ભક્તિપૂર્વક પૂજા કરી અને ત્યાંથી ચાલતા તે ભૂલી પડે છે, તેટલામાં એક જ્ઞાનીને ત્યાં દેખે છે, જેથી મુનિને નમી તેની દેશના સાંભળવા બેઠી. પ્રભુ પૂજા ઉપર ગુરૂ ઉપદેરા આપી રહ્યા બાદ ત્યાં એક મૃગ આવે છે, તેને અહિં કેમ આવ્યા તેમ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨e વિદ્યાધરોના પુછવાથી જ્ઞાની ગુરૂ હસતા હસતા જણાવે છે કે, ચંદ્રકાન્તાનો તે ધણી છે. છેવટે વિદ્યાધરો તેને મૂળ સ્વરૂપમાં લાવતાં કામકેતુને જોઈ બને પરસ્પર આનંદ પામે છે. પછી મુનિની ધર્મદેશના સાંભળવા બને બેઠા. જ્ઞાની ગુરૂએ જણાવ્યું કે આ ભવ તથા પરભવમાં સુખને ઇચ્છતાં પ્રાણુઓ, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ભેદે ધર્મ આરાધો. ગૃહ વ્યવહારના ભારથી પ્રાણ ભવસમુદ્રમાં ડુબે છે, છતાં સંયમના પાત્ર એવા મુનિરાજને ભકિતએ દાન આપવાથી મહાફળદાયક નિવડે છે, તેમજ ભકિત વિના ઉપરોધ કે ભયથી દાન આપતાં પણ સુપાત્રે આપેલ તે ફળદાયક અવશ્ય થાય. ભયથી દાન આપતાં પણ સેમ નિશ્ચય સુખ પામ્યો એ અવાંતર કથા સેમની અહિં આપવામાં આવી છે. ( પા ૨૮૯ થી ૨૯૩, ) તેમજ ઉપરોધથી દાન આપવા ઉપર સુંદરની કથા તે પછી આપેલ છે. (પા. ૨૯૩ થી ૨૯૬ ) છેવટ ભાવદાન ઉપર વણિક સુતની કથા દાન ધર્મને પ્રકાશનાર મુનિની સાંભળી કામકેતુ તથા ચંદ્રકાન્તા દેશવિરતિ સ્વીકારે છે. પછી સુપાત્ર મુનિને દાન આપતાં ભેગ, સામ્રાજ્ય પામતાં અનુક્રમે ગુરૂનો વેગ મળતાં વ્રત લઈ કામકેતુને જીવ પાંચ ભવમા મોક્ષ પામશે. ઉપરોકત દાન ઉપર આવેલ કથાઓ ટુંકી પરંતુ ઉપદેશક છે. પા૦ ૨૮૨ થી ૩૦૧. દાન નહિં દેવા ઉપર રિંગની કથા હવે કહે છે. વસ્તુ વિદ્યમાન છતાં જે પાત્રે દાન આપતો નથી, તે તેનાથી પામવા યોગ્ય સુખભેગે કેમ પામી શકે? જેમણે પૂર્વે ભવે દાન આપેલ નથી, તેઓ આ ભવે દીન, હીન, અને પરાભવ સહે છે. જળવડે રજની જેમ દાનથી દુષ્કૃત શાંત થાય છે, છતાં પાપાત્મા દાન કરતા નથી તે ફરંગની જેમ અધોગતિ પામે છે. અહિં કુરંગની કથા પારા ૩૦૧ થી ૩૦૫ સુધી આપવામાં આવેલ છે. બ્રહ્મચર્ય-શીલવત તે સ્વપરને સર્વ પ્રકારે રક્ષણ કરવામાં તથા આત્માના કર્મ-કાઇને બાળવામાં અગ્નિ સમાન છે. અહિં શીલવ્રત ઉપર અમાત્ય સુતાની કથા કહેવામાં આવે છે જે ઉપદેશક છે. પા૦ ૩૫ થી ૩૦૮. તેની વિરૂદ્ધ, શીલના નાશ કરવા ઉપર શ્રીકાંતાની સ્થા. પા. ૩૧૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨ . થી પા. ૩૧૬ સુધી આવેલ છે. સ્ત્રીને પરપુરૂષ અને પુરૂષને પરસ્ત્રીને ત્યાગ તે ગૃહસ્થનું શીલ ગણાય છે. સર્વથા શીલને ધ્વસ કરવાથી આ ભવમાં અનાદર અને ગ્લાનિ અને પરભવમાં નરકના દુઃખો શ્રીકાંતાને પ્રાપ્ત થાય છે તે આ કથામાં જણાવેલ છે. જેથી દુઃશલ્યને દરેક મનુષ્ય ત્યાગ કરવો જોઈએ. ધર્મરૂપી કલ્પવૃક્ષની ત્રીજી શાખા તપ છે. જેનાથી નીચ કુળમાં જન્મ ન થાય, રોગ લાગુ ન પડે, અજ્ઞાન દૂર થાય, પરાભવ અને દારિદ્રયને લોપ થાય, દુપ્રાપ્ય કંઇ ન રહે અને ઈષ્ટની પ્રાપ્તિ થાય એ તપને મહિમા છે. તેના પ્રભાવથી પ્રાણીઓ નાગકેતુની જેમ શીઘ શાશ્વત નિર્વાણપદને પામે છે. આ કથા જૈન દર્શનમાં પ્રખ્યાત છે, તેમજ મનન કરવા યોગ્ય છે. પા. ૩૧૭ થી ૩૨૦. શકિત છતાં તપ ન કરે તે માનપુંજ પુરૂષની જેમ અપમાન પદને પામે તે કથા પા૦ ૩૨૧ થી ૫. ૩૨૪ સુધીમાં આવેલ છે. હવે ભાવના અધિકાર માટે ગ્રંથકાર મહારાજ જણાવે છે કે, છકાયની હિંસારૂપ વૃક્ષને તજી, ભાવનારૂપ માલતી પ્રત્યે ગયેલ આત્મા રૂપ મધુકર રસાસ્વાદવડે શાંતિને પામે છે. હજારો ભો કરતાં ભ્રમણ રજથી ખરડાયેલ આત્મા ભાવના નદીમાં સ્નાન કરવાથી શુચિ-પાવન થાય છે, જ્યારે આત્મા પિતાના પર પ્રસન્ન થઈ ભાવનાને સ્વીકારશે ત્યારે અસંમત પુરૂષની જેમ સ્વાર્થને મેળવશે જેથી ભાવના ઉપર અસંમતની કથા કહેલ છે. પા૩૨૫ થી ૩૨૮. ભાવના વિના પ્રાણું દાન દેતાં, તપ આચરતાં, દેવ પૂજતાં, ગુરૂને નમતાં પણ ફળ પામતા નથી જેથી, ભાવવિના ધર્મ ચિત્રવત નિષ્ફળ છે. જેમ વરૂણને નિષ્ફળ થયે તે વરૂણનું દૃષ્ટાંત અહિં આપેલ છે. પા૩૨૯ થી પ.૩૩૩ વર્ષાકાળ રૂતુમાં ધર્મારાધન શા માટે કરવું ? તેને માટે શાસ્ત્રકાર મહારાજ કહે છે કે મન એ કાછની જેમ વક્ર છે, તેને તપના તાપથી હળવે હળવે ભાગે નહિ તેમ સીધું કરવાનું છે. વિવેકી જનોએ સ્વલ્પ આરંભથી સર્વ મનને નિષેધ કરી તેમાં પણ શુભને ઈચ્છતા ભવ્યએ વષકાળમાં છવાકુળ સ્થાને વિશેષ હેવાથી વધારે ઉપગથી Page #27 -------------------------------------------------------------------------- ________________ વર્તવાનું છે, તેમાં ન્યાયપાજિત દ્રવ્યથી ધાર્મિક જનોએ બાકીના આઠ માસ વ્યવસાય કરી વર્ષકાળમાં આરાધેલ ધર્મ સિદ્ધારની જેમ ઇષ્ટ સુખ આપનાર થાય છે, અહિં તે સિદ્ધચેરની કથા ખાસ પઠન પાઠન કરવા યોગ્ય છે. પા. ૩૩૩ થી ૫૦ ૩૩૮. હવે એ પ્રમાણે દેશના સાંભળતાં પદ્મ રાજાએ શ્રી યુગંધર ગુરૂ પાસે સંસારથી તારનાર પ્રવજ્યા અંગીકાર કરી, અભિગ્રહ લેતાં ક્ષમા ધરતાં, ઈદ્રીયો દમતા, ચારિત્ર પાળવા લાગ્યા. પછી વીશ સ્થાનક સેવતાં પદ્મ મુનિએ નિકાચિત તીર્થંકર નામકર્મ ઉપાર્જન’ કર્યું. અહિં વિશ સ્થાનક કયા કયા છે અને પદ્મ મુનિએ કેવી રીતે તે તપ આરાધ્યો તે વર્ણન આપવામાં આવેલ છે. પા૦ ૩૩૭. એમ અનુક્રમે આયપૂર્ણ કરી પદ્યમુનિ વૈજયંત વિમાનમાં ગયા, ત્યાંથી આયુ પૂર્ણ કરી આ ભવમાં હું તીર્થકર થયો છું, એમ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીએ પિતાના પૂર્વાભાનું વર્ણન કર્યું. પછી પ્રભુ ચંદ્રપ્રભાસ નામના ક્ષેત્રે દરીયા કાંઠે પધાર્યા, ત્યાં દેવોએ સમવસરણ રચ્યું. પ્રભુ સિંહાસને બેસી દયા ધર્મ ઉપર દેશના દેતાં જણાવ્યું કે હે ભવ્ય ! બધા ધર્મોમાં દયા પ્રથમ ધર્મ છે કે જેનાથી પ્રાણુ નિરોગી અને ધનવાન થાય છે. હૃદયમાં દયા હોય તેજ અન્ય ધર્મો વાંછિત આપે. જીવરક્ષાના મેગે પ્રાણુ વસુધામાં ઇષ્ટ સ્થાન તથા મંત્રીદાસીની જેમ નિર્વાણપદ પામી મુક્ત થાય છે. અહીં મંત્રીદાસીની કથા જણાવે છે. પા. ૩૩૯ થી ૩૪૩. એક સત્યજ બલવું કે જેથી આ લોક તથા પરાકમાં પ્રાણી પ્રત્યે લોકો દઢ અનુરાગ કરે, સત્યવડે દુર્જન તે સજજન થાય, જેમ મંત્રબળે વિષ પણ ઉપયોગમાં આવે છે. અસત્ય બોલનાર સ્વજન પણ પરજન થાય અને સત્ય બોલનાર પરજન સ્વજન સમાન બને તે ઉપર સ્મરનંદનની કથા પ્રભુ કહે છે. પા. ૩૪૪ શ્રી ૫. ૩૪૮. - હવે અદત્તાદાન ઉપર પ્રભુ કહે છે કે, લોભે પ્રાણીઓનું પરધન લેવાથી ધર્મ-સર્વસ્વ લુંટાય છે. અદત્ત લેવાથી થયેલ દેષ કદિ જતો નથી. ભારે કલેશથી પેદા કરેલ ધન માણસનું આશાસ્થાન છે, તેનું હરણ કરતાં પરભવમાં જીવને નરક વિના અન્ય ગતિ નથી. સુખે કરીને Page #28 -------------------------------------------------------------------------- ________________ ગ્રાહ્ય એવા પરધનને જે ત્રિવિધ ત્યાગ કરે છે તે દાનપ્રિયની જેમ વિશ્વાસપાત્ર થાય છે. (પા. ૩૪૮ થી ૩૫ર ) હવે બ્રહ્મચર્ય ઉપર ઉપદેશ આપતાં કહે છે કે અંગે રેગ પરાભવ ન પમાડી શકે, ઉપદ્ર સર્વ નાશ પામે, સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય, અગ્નિ શાંત થાય, જળપૂર નિવૃત્ત થાય, ભયવાળા પ્રાણીઓ અને રાક્ષસ જેનાથી વશ થાય, એવા શીલવતનો પ્રભાવ અતુલ છે. જેના મેગે દુષ્કર તે, અને નિયમો-કષ્ટો ફલિત થાય તે બ્રહ્મવતને સ્થિરતા લાવી સે. જે બધા વ્રતમાં મુગટ સમાન છે અને ભવ્યને સિદ્ધિદાયક છે. જે ઉપર મદનમંજરીની કથા આપેલ છે. પા. ૩૫૩ થી ૫. ૩૫૯ પાંચમાવત પરિગ્રહણ પરિમાણને પ્રથમ મહિમા જણાવે છે. ધનધાન્યાદિક નવવિધ બાહ્ય પરિગ્રહ તથા રાગદ્વેષાદિ વગેરે ચૌદ આંતર પરિગ્રહ છે. વૈરાગ્યાદિ વૃક્ષો પ્રતિષ્ઠા પામ્યા હોય છતાં, પરિગ્રહરૂપી મહા બલિષ્ઠ પવન તેમને નિર્મૂળ કરી નાખે છે. પરિગ્રહમાં રહી જે મેક્ષને ઈચ્છે છે તે લોહની નાવમાં બેસી સમુદ્ર તરવા ઇચ્છે છે. જેમણે આશા તજી નિરાશાને સ્વીકાર કર્યો છે તે જ પંડિત, પ્રાજ્ઞ, પાપભીરૂ અને તપાધન છે. પરિગ્રહ પરિમાણ કરતાં બધા વ્રતની આરાધના થાય અને ધર્મ સતિની જેમ તે જ સુખાસ્વાદને અનુભવી થાય. અહિં ધર્મમતિની કથા રસયુક્ત અને મનન કરવા જેવી આવેલ છે. પા. ૩૬૦ થી ૩૬૫ હવે બાકી ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રતને અધિકાર આવે છે. દિશાપરિમાણ વ્રત કે જે દશે દિશાની મર્યાદા કરતાં તેનું ઉલ્લંઘન ન કરવું તેનું નામ છે. તપ્ત લોઢાના ગેળા સમાન ગૃહસ્થને એ વ્રત શ્રેષ્ઠ છે, જેનાથી ત્રસ સ્થાવર ઓની હિંસાને ત્યાગ થાય છે. આ વ્રત ગૃહસ્થાને માટે યાજજીવન અથવા ચાતુર્માસાદિકના નિયમથી અલ્પકાલીન પણ હોય. (પા. ૩૬૬) હવે સાતમું ભેગપભોગ વ્રત છે. ભોગેપભોગમાં જે નિયમ કરે, તે બીજું ગુણવ્રત. એક વાર ભોગવવામાં જે વસ્તુ આવે તે ભગ, વારંવાર આવે તે ઉપભોગ તે, તથા ચાર મહા વિગય, અનંતકાય અજાણ્યા ફળ, રાત્રિભોજન અને અભક્ષ્ય વસ્તુઓ એ બધાનું વજન કરવું તે અધિકાર આ વ્રતમાં છે. (પા. ૩૬૬) ત્યાર Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બાદ અનડ વ્રત કે જે આ ધ્યાન, રૌદ્રધ્યાન, પાપ-વ્યાપાર હિંસાના ઉપકરણ આપવા, પ્રમાદાચરણ અને પેાતાના નિમિત્તથી ભિન્ન તે અનડ ગણાય, તેને ત્યાગ કરવા તે ત્રીજું ગુણવ્રત કહેવાય. પા. ૩૬૬. આત્ત ધ્યાન-રૌદ્રધ્યાનના ત્યાગથી અને સ સાવદ્ય કમ તજી એક મુ` સમતામાં રહેવું તે સામાયિક વ્રત કહેવાય. આ વ્રતથી ગૃહસ્થ પણ તેટલા વખત યતિ ગણાય, અને તેટલા વખત આત્મા સમતામાં રહેવાથી આત્મા આત્મદર્શન પામે. એક મુદ્દત કરેલ સામાયિકવડે શ્રાવક અનેક કર્મી તાડી મેાક્ષ પણ પામે, તેા સ્વર્ગ માટે તેા કહેવું જ શું ? (પા. ૩૬૭) હવે દેશાવકાશિક વ્રત તે દિગવતમાં તેને સ ંક્ષેપ કરતાં દિવસે કે રાત્રે જે નિયમ કરવા તે દિવ્રત લીધા છતાં ફરી તેને સંક્ષેપ કરવાથી પ્રાણીઓને અભયદાન મળે છે. પા. ૩૬૭. પૈાષધ વ્રત- અષ્ટમી કે પાક્ષિક પર્વના દિવસે કે રાતે ઉપવાસ પૂર્વક બ્રહ્મચય પાળતાં સ્નાન, પાપ વ્યાપાર તજતાં ધર્મને પોષણ આપે તે કે જે ચતુર્વિધ અને દેશથી કે સથી આચરતાં અવશ્ય પુણ્ય વધારે, ક સંચય અવશ્ય ક્ષીણુ કરે. તે ભવ્યેા ધન્ય છે કે જેએ ભાવથી પૌષધ આદરે છે કે જેથી કમ નષ્ટ થતાં શાશ્વત સુખ પમાય છે. (પા. ૩૬૭) હવે છેલ્લા વ્રત અતિથિ સવિભાગ નામનું છે. ચતુવિધ આહાર, પાત્ર, વસતિ પ્રમુખનુ અતિથિ-સાધુને જે દાન આપવું તે શ્રાવક અવસરે સર્વ પ્રકારે શુદ્ધ દાન આપતાં અવિચ્છિન્ન ભાવામાં સુભાગ પામી છેવટે મેક્ષ પામે છે. આ ચાર શિક્ષાવ્રતા શ્રાવકેાએ નિત્ય આચરવાના છે. પા. ૩૬૭. દેવાધિદેવ શ્રીચ'પ્રભુસ્વામી હવે તત્ત્વનાધિકાર જણાવે છે. જેમાં જીવાજીવાદિ સાત તત્વાનુ સ્વરૂપ બતાવે છે, કે જેથી ધમમાં સૂક્ષ્મક્રિયાનુ' સ્વરૂપ સમજાય,, શ્રદ્ધાદ્રઢ થાય. એ પ્રમાણે ચંદ્રપ્રભાસ નામના ક્ષેત્રમાં રહેલ શ્રીચંદ્રપ્રભુ સ્વામીએ ખાર પદામાં ઉપર પ્રમાણે ધમ પ્રકાશ્યા. પછી અન્યત્ર જીવેાને પ્રાધ પમાડવા અન્ય સ્થળે વિહાર કર્યાં. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અઢીલાખસાધુ, ત્રણલાખનેએ શાહજાર સાધ્વીઓ, ખે હજાર ચૌદપૂર્વી, આહજાર અવધિજ્ઞાની, આહજાર મનઃપ`વજ્ઞાની, દેશહજાર કેવળજ્ઞાની, વૈક્રિયલબ્ધિવત ચૌદહજાર મુનિ, સાત હજાર ને છસેહ વાદલબ્ધિધારી, અઢી લાખ શ્રાવક, અને ચાર લાખને એકાણું હજાર શ્રાવિકા એ પ્રમાણે પ્રભુને પરિવાર થયા. ત્રણ માસ ને ચાવીસ પૂર્વાંગે ન્યૂન એક લાખ પૂર્વી વિચરી કેવળજ્ઞાની પ્રભુ સમેત્તશિખર પર પધાર્યાં. ત્યાં પોતાના મેાક્ષકાળ જાણી એકહજાર મુનિએ સહિત પ્રભુએ અનશન કર્યું. શ્રાવણ માસની કૃષ્ણ સપ્તમીએ શ્રવણ નક્ષત્ર સાથે ચંદ્રમાને યાગ થતાં કાયાત્સગ રહેલા અને શુકલધ્યાનમાં વતા અતશતધારી મુનિએ સાથે મેાક્ષમાં પધાર્યાં. તે વખતે આસનક પથી ઇંદ્રો ખેદપૂર્ણાંક ત્યાં આવ્યા. પછી પ્રભુના નિર્વાણુ મહેાત્સવ ભક્તિપૂર્વક કર્યો. જે હકીકત અહીં આપવામાં આવેલ છે. તેના પઠનથી ભવ્યવાના હૃદયમાં ભકિત પ્રગટ થાય છે. શ્રીચંદ્રપ્રભુસ્વામી કુમારપણામાં અઢીલાખપૂર્વ, સાડાછ લાખપૂર્વ તથા ચાવીશ પૂર્વાંગ રાજ્યસ્થિતિમાં, તેમજ ચાવીશ પૂર્વાંગ ન્યુન એકલાખપૂ સયમ પર્યાયમાં રહ્યા. એમ દરા લાખ પૂર્વનું પ્રભુનુ આયુષ્ય હતું. ઉપર પ્રમાણે શ્રી દેવેદ્રાચાર્ય મહારાજે એ પરિચ્છેદમાં આ ઉત્તમ ચરિત્ર પૂર્ણ કર્યુ છે. વાચકાની સુગમતાની ખાતર સંક્ષિપ્તમાં ઉપર મુજબ આ ગ્રંથના સાર અમેાએ આપેલ છે. ઉત્તમ પુરૂષોના આવા સુ ́દર અલૌકિક ચરિત્રો, હા તેમજ મનન પૂર્વક વાંચતાં આત્મામાં શાંત રસ ઉત્પન્ન થવા સાથે ત્રિરત્ન ( જ્ઞાનાદિ )ના ગૌરવને, તેમજ ધરૂપી મહામંગળને સંપાદન કરાવનાર સાથે આત્મભાવના, આત્મદર્શન, અને આત્માનંદ પ્રગટાવનાર છે, તેથી જ આ ગ્રંથની આ અનુપમ, પ્રભાવશાળી અને ઉત્તમ રચના છે તેમ વાચક ભવ્યાત્માઓને જણાયા શિવાય રહેશે નહિ. આવા ચારિત્રો મુમુક્ષુઓને અવસ કલ્યાણકારી થાય છે, તેવા અનુભવ હાવાથી આ આઠમા જિનેશ્વર શ્રી ચદ્ર Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રભુ સ્વામીના ચરિત્રના ગ્રંથ પ્રકટ કરવામાં આવેલ છે. છેવટે આઠમા જિતેશ્વરની પ્રાર્થના કરવા સાથે આ ઉત્તમ ગ્રંથના શ્રવણ, મનન અને પઠન પાઠનથી અનેક ભવ્યાત્મા તેવા ઉચ્ચ પદ અધિકારી અને તેવુ' આ સભા નિતર ઇચ્છે છે. આ ગ્રંથના મુક્ તપાસવા વગેરે માટે બંધુ શ્રી કૃતચંદ્ર જૈવેરભાઇએ પેાતાના વખતના ભાગ આપ્યા છે માટે આ સ્થળે તેમના ઉપકાર માનીયે છીયે. આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવેલ છે, છતાં દૃષ્ટિ રાષ, પ્રેસ દેષ કે એવા કાઇ પ્રમાદના નિમિત્તે કાઇ પણ સ્થળે સ્ખલના જણાય તેા મિથ્યાદુષ્કૃત પૂર્ણાંક ક્ષમા માગીયે છીએ, અને અમેને જણાવવા વિનતિ કરીયે છીયે. સત્યાન૪ ભવન. વસ તપ ચમી. સ. ૧૯૮૬-આત્મ સંવત ૩૪ ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસસેક્રેટર્સ. Page #32 --------------------------------------------------------------------------  Page #33 -------------------------------------------------------------------------- ________________ COX27000RECOCZBCEnzooregado 01992002ae00OOOOCOO COCO0000000 PO0RA002800220032002200300ea0ea0002a0020000381000m સ્વર્ગવાસી શેઠ દીપચંદ ગાંડાભાઈ–ભાવનગર, “ આનંદ’ પ્રી. પ્રેસ-ભાવનગર. Page #34 -------------------------------------------------------------------------- ________________ શેઠ શ્રી દીપચંદ ગાંડાભાઈની સંક્ષિપ્ત જીવનરેખા. પૂર્વ કાઠીયાવાડના ગોહિલવાડ પ્રાંતના મુખ્ય શહેર ભાવનગરમાં શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં મુખ્ય ગણતાં કુટુંબમાં સં. ૧૯૦૫ ની સાલમાં શેઠ દીપચંદભાઈને જન્મ થયો હતો. પિતાનું નામ શેઠ ગાંડાભાઈ અને માતુશ્રીનું નામ દુધીબાઈ હતું. આ કુટુંબ વિશાળ, પ્રખ્યાત અને તેમની જ્ઞાતિમાં અગ્રેસર તરિકે ગણાય છે; સાથે વ્યાપારી તરીકે પ્રસિદ્ધ છે. શેઠ દીપચંદભાઈ પિતે સહિત ત્રણ ભાઈઓ હતા જેમાં પિતે મુખ્ય હતા. તે વખતના જમાનાને બંધબેસતું (નામું કામું માંડી શકે, લખી વાંચી શકે તેવું ) શિક્ષણ તેઓએ મેળવ્યું હતું. વડીલોનું જીવન વ્યાપારી હેવાથી તે કુશળતા જન્મથી પ્રાપ્ત થયેલી હતી. યોગ્ય ઉમ્મરે અનાજને એક મુસલમાન વ્યાપારીની નોકરી સ્વીકારી હતી. પછી વ્યાપારમાં વિશેષ કુશળતા પામતાં સ્વતંત્ર રૂફ, અનાજ અને કમીશન એજંટનો ધંધે પિતાના જીવનમાં શરૂ કર્યો હતો. તેમના ધંધાની લાઈનમાં વૃદ્ધિ થતાં આર્થિક સ્થિતિ પણ વધવા લાગી, સાથે વ્યાપારી તરીકે પણ ખ્યાતિ વધવા લાગી. જૈન સમાજ (સંધ)માં પણ શેઠ દીપચંદભાઇ, દેવ ગુરૂ અને ધર્મના શ્રદ્ધાવાન હોવાથી પ્રતિષ્ઠા વધવા લાગી. શેઠ દીપચંદભાઈ ભકિક, સરલ, માયાળુ અને વિવેકી હતા, જેથી જ્યારે જ્યારે જ્ઞાતિ કે સમાજમાં કોઈ વખત મતભેદ કે મમત્વના પ્રસંગે ઉપસ્થિત થતાં તે પ્રસંગે પિતાની સરલતા અને વ્યવહાર કુશળતાને ઉપએગ કરી શાંતિ સ્થાપવામાં અગ્રભાગ લેતા; અત્યારે તેવા પુરૂષોનો અભાવ સમાજ અને જ્ઞાતિના ઉત્પન્ન થયેલા કલેશ વખતે યાદ કરાવે છે. ધર્મ ઉપર પૂર્ણ ભક્તિને લઈને સંવત ૧૯૪૭ની સાલમાં સહકુટુંબ શ્રી કેશરીયાજીની યાત્રા કરી અને તેમજ ૧૯૫૯ ની સાલમાં અત્રેના શ્રી દાદાસાહેબની વાડીના મંદિરમાં પ્રતિષ્ઠા કરી પ્રભુ ભકિત કરી. Page #35 -------------------------------------------------------------------------- ________________ પિતાની વૃદ્ધાવસ્થા નજીક આવતી જાણ બ્રહ્મચર્ય વ્રત પ્રહણ કરી મનુષ્યજન્મનું પણ સાર્થક કર્યું. વળી પિતાના સ્વામીભાઈએ પ્રત્યેના પ્રેમને લઈ રૂપીઆ બે હજાર અત્રે શ્રી સંઘમાં થતાં પર્યુષણના સ્વામીવાત્સલ્ય ફંડ ( શ્રી સંધના જમણ)માં શ્રી સંઘને સુપ્રત કરી મળેલ લક્ષ્મીને સદ્દવ્યય કર્યો. એવી રીતે વ્યવહારમાં જીવન ભોગવી ૭૦ વર્ષની ઉમરે સં. ૧૯૭૫ ના શ્રાવણ વદી ૪ના રોજ શેઠ દીપચંદભાઈ સ્વર્ગવાસ પામ્યા. તેઓશ્રીને સંતતિમાં બે પુત્રો ભાઈ શ્રી પરભુદાસ અને ભાઈ હરજીવનદાસ હૈયાત છે. અને એક પુત્રી બેન કસ્તુરનો સ્વર્ગવાસ થયેલ છે. ભાઈપરભુદાસ અને ભાઈ હરજીવનદાસે પિતાને વારસો લક્ષ્મી અને વ્યાપારી કુશળતા બંને લીધેલ છે. બંને બંધુએ આ સભાના સભાસદ હેવા સાથે ભાઈ હરજીવનદાસ તો આ સભાના હાલ સેક્રેટરી છે. બંને ભાઈઓએ તેમના પિતાશ્રીના પાછળ અઠ્ઠાઈ મહેસવ, સમવસરણની રચના, અને સ્વામિવાત્સલ્ય વગેરે ધાર્મિક કાર્યો કરી પિતાની ભકિત પણ સાચવી લીધી છે. ભાઈ હરજીવનદાસે કેળવણું અને ધાર્મિક શિક્ષણ સામાન્ય મેળવ્યાં છતાં ધર્મશ્રદ્ધા હેવા સાથે વ્યાપારી કુશળતાના કેટલાક અંશે પિતા કરતાં તેમનામાં વિશેષ પ્રગટતાં આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ થતાં આ સભા ઉપરના પ્રેમને લઈને પોતાના પૂજ્ય પિતાના સ્મરણ નિમિત્તે કંઈ સાધારનું કાર્ય અને જૈન સાહિત્યનો વિકાસ વિશેષ થાય તેમ ઈચ્છા થતાં રૂ. ૧૦૦૦) એક હજાર પિતાના સ્વર્ગવાસી પિતાના નામથી સિરિઝ (ધારા પ્રમાણે) પ્રકટ કરવા આ સભાને અર્પણ કરવાની ઈચ્છા જણાવતાં, ધન્યવાદ સાથે તે સ્વીકારી બંધુ હરજીવનદાસની ઈચ્છા મુજબ આ અષ્ટમ પ્રભુ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ચરિત્ર શેઠ દીપચંદ ગાંડાભાઈના સીરીઝ તરીકે પ્રગટ થાય છે. સ્વકમાઇવડે સુકૃત લક્ષ્મીને વ્યય, ધર્મપ્રેમ સિવાય થઈ શકતો નથી. બંધુ હરજીવનદાસ એવી રીતે મળેલી લક્ષ્મીને વિશેષ વિશેષ પ્રકાર ઉત્તમ માર્ગમાં વ્યય કરે એમ ઇચ્છીએ છીએ. પ્રસિદ્ધ કર્તા Page #36 --------------------------------------------------------------------------  Page #37 -------------------------------------------------------------------------- ________________ શેઠ હરજીવનદાસ દીપચંદ–ભાવનગર, અનાજ તથા રૂના વેપારી અને (મંત્રી શ્રી જૈન આત્માનંદ સભા.) ‘આનંદ’ પ્રી. પ્રેસ–ભાવનગર. Page #38 -------------------------------------------------------------------------- ________________ =કા == TEOEEOE દિ= = = = = == = = = = = = = = દ શાહ દીપચંદ ગાંડાભાઈ ગ્રંથમાળાસંબંધી CECEDECECEO કc=ET=C= બે બોલ.B= =CE== CECECECECED આ શહેરની જૈન સમાજના અગ્રગણ્ય સ્વર્ગવાસી શેઠશ્રી દીપચંદ ગાંડાભાઈના પુણ્યાર્થે અને જૈનસાહિ. ત્ય તેમજ જ્ઞાનની અભિવૃદ્ધિ માટે તેના સુપુત્ર ભાઈ હરજીવનદાસે પિતાના પૂજ્ય પિતાશ્રીના નામથી સિરિઝ (ગ્રંથમાળા) પ્રગટ કરવા માટે આ સભાને એક રકમ ( સભાએ કરેલ ઠરાવ મુજબ) ભેટ આપેલ છે, જે મુજબ આ ગ્રંથ સ્વર્ગવાસી શેઠશ્રી દીપચંદ ગાંડાભાઈ ની ગ્રંથમાળાનાં પ્રથમપુષ્પ તરીકે પ્રકટ કરવામાં આવેલ છે. સ્વર્ગવાસ પામેલાઓની પાછળ આવા ઉપાગી ગ્રંથે પ્રસિદ્ધ કરી, કરાવી, જ્ઞાનેદ્ધારના ઉચ્ચ કાર્ય કરવા તે પ્રશંસનીય હે તે માર્ગ આ ગ્રંથમાં આર્થિક સહાય આપનાર તે વર્ગવાસી શેઠ દીપચંદભાઈના સુપુત્રે ગ્રહણ કર્યો છે જેથી તેઓ ધન્યવાદને પાત્ર છે. પ્રસિદ્ધકર્તા Page #39 -------------------------------------------------------------------------- ________________ 的, Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન હરિભદ્રસૂરિ વિરચિત શ્રી ધર્મબિન્દુ ગ્રંથ. આ ગ્રંથ આપણી શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સની છે IT એજ્યુકેશન બેડે ધાર્મિક અભ્યાસક્રમમાં શાળા, પાઠ- | શાળાઓમાં ચલાવવા મંજુર કરેલ છે. | (મૂળ અને મૂળ ટીકાનું શુદ્ધ સરલ ગુજરાતી - ભાષાંતર સહિત) આ ગ્રંથના મૂળ કર્તા મહાનુભાવ શ્રી હરિભદ્રસૂરિ કે। જેઓ જૈન ઇતિહાસમાં ચૌદસેને ચુંમાલીશ ગ્રંથેના કર્તા | I તરીકે પ્રખ્યાત છે, તેની કૃતિમાં અદૂભુત અને સુબેધક રચ. 3 નાનું દર્શન થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. તે મહાનુભાવ ગ્રંથકારે છે ૪ મુનિઓ અને ગૃહસ્થોના ધર્મ બતાવવા માટે આ ઉપયોગી છે ગ્રંથની યોજના કરી છે અને તેની અંદર તેનું વિવેચન કરી છે સારી રીતે સમજાવ્યું છે. આ પ્રમાણે ગૃહસ્થ અને યતિધર્મને વિસ્તારથી પ્રતિપાદન ૪ ૬ કરનારો આ ગ્રંથ રચવામાં આવ્યા છે, જે વાંચવાથી વાચક 8. જૈનધર્મના આચાર, વર્તન, નીતિ વિવેક અને વિનયના શુદ્ધ ઊં સ્વરૂપ સાથે તના રહસ્યને સારી રીતે સમજી શકે છે. મુનિ અને ગૃહસ્થ એ દ્રિપુટી જે આ ગ્રંથને આવંત વાંચે તે | ૐ સ્વધર્મ-સ્વકર્તવ્યના યથાર્થ સ્વરૂપને જાણ પિતાની મનોવૃતિને હું ધર્મરૂપ કલ્પવૃક્ષની શીતળ છાયાની આશ્રિત કરી અનુપમ 8 આનંદના સંપાદક બને છે. આ ગ્રંથની આ બીજી આવૃતિ છે, તેમાં મૂળ સૂત્ર શાસ્ત્રી ટાઈપમાં અને ભાષાંતર ગુજરાતી ટાઈપમાં છપાવેલ છે. ઉંચા ગ્લેઝ કાગળ ઉપર, સુંદર ગુજરાતી ટાઈપથી છપાવી, 8 કે સુશોભિત પાકા કપડાના બાઈડીંગથી મજબુત બંધાવેલ છે. ડેમી ૪ સાઈઝમાં શુમારે ચારશંહ પાનાના આ ગ્રંથની માત્ર રૂા. ૨–૦-૦ કિંમત રાખેલી છે, પિસ્ટેજ જુદું. છે. ઋ૦૦ e- %= =ા Go Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમનાથ પ્રભુનું ચરિત્ર. શ્રી તેમનાથ ભગવાન તથા સતી રાજેમતીનું નવ ભવનું અપૂર્વ ચરિત્ર સાથે જૈન મહાભારત-પાંડવ કૌરવનું વણૅન, અતુલ પુણ્યવાન શ્રી વસુદેવ રાજાના અદ્ભુત વૈભવની વિસ્તાર પૂર્વી કથા, મહાપુરૂષ નળરાજા અને મહાસતી દમયંતીનુ અદ્ભૂત જીવન વૃત્તાંત, તે સિવાય પ્રભુના પાંચ કલ્યાણકા, પરિવાર વન અને ખીજી અનેક પૂણ્યશાળી જનાના ચરિત્રથી ભરપૂર છે. વળી સુંદર ટાઇપ, સુશોભિત ખાઈન્ડીંગથી અલંકૃત કરેલ વાંચતા આલ્હાદ સન્ન થાય છે. કિ. રૂા. ૨-૦૦ પોસ્ટેજ ખચ જુદું. 000 ******200 46 1996 490 144 286 184 896646484 148 50400 ઐતિહાસિક સાાહત્યના રસજ્ઞાને ખાસ તક. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. શ્રીમાન પ્રવત્ત કજી મહારાજ શ્રી કાન્તિવિજયજી જૈન ઐતિહાસિક ગ્રંથમાળાનુ આ સાતમું પુષ્પ છે, કે જેમાં જુદા જુદા એકત્રીશ મહાપુરૂષા સબધી તેત્રીસ કાવ્યાને સંચય છે. તેના સંગ્રાહક અને સંપાદક શ્રીમાન જિનવિજયજી આચાય ગુજરાત પૂરાતત્ત્વ મંદિર વગેરે છે. કાવ્યના રચનાકાળ ચાદમાં સૈકાથી પ્રારંભી વીસમા સૈકાના પ્રથમ ચરણુ સુધી છે. આ સંગ્રહથી આ છ સૈકાના અંતગત સૈકાઓનુ` ગુજરાતી ભાષાનું સ્વરૂપ, ધાર્મિક, સમાજ અને રાજકીય વ્યવસ્થા, રીતરીવાજો, આચાર વિચાર અને તે સમયના લેાકેાની ગતિનુ લક્ષ્યબિંદુ એ દરેકને લગતી માહિતી મળી શકે છે. કાવ્યા તે તે વ્યકિત મહાશયાના રંગથી રંગાએલ હાઇ તેમાંથી અદ્ભૂત કલ્પના ચમત્કારિક બનાવા અને વિવિધ રસેાના આસ્વાદો મળે છે. આ કાવ્યાના છેવટે રાસસારવિભાગ ગદ્યમાં આપી આ ઐતિહાસિક ગ્રંથને વધારે સરલ અનાવ્યા છે. વિદ્વાનેાની સર્વોત્તમ સાહિત્ય પ્રસાદી આમાં છે. કિંમત ૨–૧૨–૦ પાસ્ટેજ જુદું. 00: DIGO CONC 0100000 Page #42 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ૮૫ • ૧૦૨ ૧૪૩ ૧૭૪ geldies01ea0eaDIER છે. વિષયાનુક્રમણિકા. SEDISSIDISSIDICAIDIC વિષય, પ્રથમ પરિચ્છેદ દેવ, ગુરૂ, સરસ્વતીની સ્તુતિ.. શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મહાભ્ય. સાત્ત્વિકપણે ઉપર પ્રથમ અજાપુત્ર રાજાની કથા સાત્વિકપણું ઉપર બીજી જીમૂતવાહનની કથા. સાત્વિકપણે ઉપર ત્રીજી હરિશ્ચંદ્રની કથા. ... સાત્વિકપણ ઉપર ચોથી વાયુદ્ધની કથા . સમ્યકત્વ ઉપર આરામનંદનની કથા. વિનય પ્રધાન એવી હરિણુ-શ્રીની કથા .... અજાપુત્રના પૂર્વભવનું વૃતાંત બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની (અવાંતર) કથા. બીજી શંકુતલાની (અવાંતર) કથા. . દ્વિતીય પરિચછેદ શ્રી ચંદ્રપ્રભસ્વામીને જન્મ અને દેવતા તથા ઈદ્રોએ કરેલા જન્મ મહોત્સવ - પ્રભુના સુંદર દેહનું વર્ણન શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું વ્રતગ્રહણ તથા કેવળજ્ઞાનની પ્રાપ્તિ પ્રભુની દેશનામાં મુખ્યત્વનું વર્ણન. પ્રભુએ કરેલ ચતુર્વિધ સંધ સ્થાપના. .. શ્રી ચંદ્રપ્રભુસ્વામીના પૂર્વભવનું વર્ણન. • પુણ્યવૃદ્ધિ ઉપર મદનસુંદરની કથા. દાનાદિકથી પુણ્ય નહિં ઉપાર્જન કરવા ઉપર મંગલની કથા. વિનય ઉપર વિનીતની કથા... વિનયહીનપણું ઉપર ભેગરાજની કથા. . ૧૯૫ ૨૧૧ ૧૨૭ ૨૩૭ ૨૪૧ ૨૪૫ ૨૫૧ ૨૫૩ ૨૫૬ ૨૧૮ ૨૭૦ ર૭૭. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ... દાન ઉપર કામકેતુની કથા... ભયથી દાન આપવા ઉપર સેામની ( અવાંતર ) કથા. ઉપરાધથી દાન આપવા ઉપર સુંદરની ( અવાંતર ) કથા... ભાવદાન ઉપર વિણક સુતની ( અવાંતર ) કથા. દાન નહિં દેવા ઉપર કુરંગની કથા. શીલવ્રત ઉપર અમાત્યસુતાની કથા. શીલના નાશ કરવા ઉપર શ્રીકાંતાની કથા. તપ ઉપર નાગકેતુની કથા... સકિત છતાં તપ નહિ કરવા ઉપર માનપૂજની કથા. ભાવના ઉપર અસમત પુરૂષની કથા. ભાવના વિના ધમ નિષ્ફળ છે. તે ઉપર વિણકની કથા. વર્ષાકાળમાં ધર્માંરાધન કરવા ઉપર સિધ્ધચારની કથા. ( શ્રી ચંદ્રપ્રભુસ્વામીની દેશના) ... દયા ઉપર મત્રીદાસીની કથા... સત્યવ્રત ઉપર સ્મરનદનની કથા અદત્તાદાન વિરમણુવ્રત ઉપર દાનપ્રિયની કથા. બ્રહ્મચર્ય વ્રત ઉપર મદનમંજરીની કથા. પરિગ્રહ પરિમાણુવ્રત ઉપર ધમતિની કથા... દિશાપરિમાણુવ્રત ભાગપભાગવત, અનડગત, સામાવિકવ્રત, દેશાવકાશિકવ્રત, પૌષધત્રત. અતિથિસવિભાગવત, ઉપર વિવેચન. ... ... તત્ત્વાના અધિકાર. .... શ્રી આઠમા જિનેશ્વરના પરિવાર. શ્રી ચંદ્રપ્રભુ ભગવાનનું મેાક્ષ ગમન અને ઇંદ્રો તથા દેવતા એએ કરેલ નિર્વાણુ મહેાત્સવ ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ૨૮૨ ૨૮૯ ૨૯૩ ૨૯૬ ૩૦૧ ૩૦૫ ૩૧૧ ૩૧૭ ૩૨૧ ૩૨૫ ૩૨૯ ૩૩૩ ૩૩૯ ૩૪૪ ૩૪૮ ૩૫૩ ૩૬૦ ૩}} ૩૬૮ ३७२ ૩૦૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩. જે 8 ન જ શ્રી રમણાધિને મહા મીના श्री देवेन्द्राचार्य विरचितश्री चंद्रप्रनस्वामीन चरित्र.. મંગળાચરણ દર્શનમાત્રથી હર્ષ પામતા જનેનાં લેકચનરૂપ ચંદ્રકાંતને સતત આંતર જળ–અમદયુક્ત બનાવનાર એવા શ્રી ચંદ્રપ્રભસ્વામીઇશ-શિવમિત્રચંદ્રની - જેમ જયવંત છે. એ પ્રભુ અષ્ટમ છતાં અનેક 'તું શ્રેય કરનાર છે અને ચંદ્રમા તે અષ્ટમ સ્થાને રહેતાં, મિત્રને વિનકર્તા થાય છે. સમસ્ત ભરતક્ષેત્રમાં ધિબીજ વાવવા માટે પૂર્વે જેણે ધુરાને ધારણ કરી, એવા શ્રી આદિનાથના ખભે લટકતી કેશાવલિ, કિણકાલિમા–ઘર્ષણશ્યામતાની માફક શેભતી હતી. . અન્ય લેકે તે જે નાગની નજીક જતાં પણ ભય પામે, તે શિરપર આરૂઢ થયેલ જોઈ જાણે ભય પામ્યા હોય તેમ કર્મો જેનાથી દૂર ભાગ્યા, વળી ત્રણે ભુવનના વ્યાધિસમૂહને ટાળવામાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. વૈદ્ય, વિનેને વિખેરી નાખવામાં પ્રચંડ પવનતૂલ્ય તથા મોક્ષ-કમળ પ્રત્યે ભ્રમરની જેમ ત્વરિત ગતિ કરનાર એવા શ્રી પાર્શ્વનાથ તમારું રક્ષણ કરે. - જે ચંડકૌશિક રક્તપાન કરવા આવતાં, માત્ર જીતવા લાયક પવનનું જ પાન કરી શકશે, એટલે તેના દુઃખે જેમનું મન પીગળી રહ્યું કે જેથી ત્યાં કામને આવવાનું સ્થાન જ ન રહ્યું; વળી પોતે છદ્મસ્થ છતાં, જે કામ અજ્ઞતાને લીધે દેવાંગનાઓનું સન્મ લઈને જીતવા આવ્યું, છતાં જે ફાવી ન શકે તેવા દયાળુ અને નિવિકારી શ્રી મહાવીર તમારા કલ્યાણ નિમિત્તે થાઓ. વળી બીજા બાવીશ જિનેશ્વરે શ્રેષ્ઠતા આપે, શ્રુતદેવી-સરસ્વતી મારી અજ્ઞાનતા દૂર કરે, જેમણે મને ચિનગ્ધ દષ્ટિથી જે એવા ગુરૂ તથા શ્રી ગૌતમ પ્રમુખ ગણધરેને હું વંદન કરું છું. . એ પ્રમાણે વિધ–વિઘાતક પરમ-આત્માઓને અહીં વિવિધ પ્રણામ કરી, સ્વાભીષ્ટ શ્રી અષ્ટમ તીર્થંકરનું ચરિત્ર રચવાનો પ્રયત્ન કરીશ. હે ભવ્ય! તે તમે અખંડ સુખ નિમિત્તે સાંભળે. જે પ્રાણી ચતુવિધ ધર્મને આચરે છે, તેને ચાર ગતિ તજી દે છે અને પ્રશસ્ત એવી પંચમી ગતિ–મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે તેમાં પ્રયત્ન કરે. શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મહાભ્ય. આ સંસારમાં નિષ્કારણ અનાદિકાળના શત્રુ એવા કર્મોએ આત્માઓને બાંધીને અનંતકાયરૂપ કેદખાનામાં નાખી દીધા છે, ત્યાં જાણે અન્ય સંમર્દથી રહેવાને અસમર્થ થયા હોય, તેમ કઇ રીતે તે પ્રત્યેક વનસ્પતિમાં જવા પામે છે, ત્યાંથી ભાગી છુટવાની ઈચ્છા છતાં કર્મથી ભય પામતાં તે વિષ્ટા ખાનાર ગાયની જેમ પ્રત્યેક વનસ્પતિમાંજ લાંબે વખત ભમ્યા કરે છે.યથાપ્રવૃત્તિકરણના ચગે તે બંધનથી મુક્ત થતાં તે મંદ ચેતનાયુક્ત જીવે Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીઓની સ્થિતિનું વિવેચન. પૃથ્વીકાયાદિ ગì—ખાડામાં પડે છે, ત્યાં પણ પાતપાતાની કાયને વિષે ઘાત, તાડન અને પીડનવડે સતત અનિર્વાચ્ય કષ્ટદશાને પામે છે. ત્યાં મહાકષ્ટ ક રૂપ કલ્લોલથી એકેદ્રિયત્નરૂપ મહાસાગર ચકી વિકલેંદ્રિયરૂપ કિનારે અથડાઇને પહોંચે છે. તેમાં કાળાતલના ઢગલામાં જેમ એકાદ ઉજ્વળ તલ હોય, તેમ દુષ્ટ સમૂહમાં રહેજ શુભ કમના અંશ હાય છે. એટલે કાઇવાર દૈવચાગે તે શુભ કર્માંશના બળે દુષ્ક–રાશિ આળગીને પંચેન્દ્રિયપણાને પામે છે. એ પચે’દ્રિયરૂપ જળનીકમાં વહેતા પાણીની માફક દુષ્ટમથી પ્રેરાતાં તે નીચાં નીચાં સ્થાનામાં જાય છે. ધર્મરૂપ જળયંત્ર વિના ઉંચે ચઢવાને અસમથ એવા તે જળની જેમ નીચે નીચે જતાં કમ-રજથી ઉદ્ધાર પામે છે. એટલે સત્કમ રૂપ મેઘવર્ડ પચે દ્રિયરૂપ પર્વતપર જતાં પણ દુષ્કમ માદક હોવાથી તેઓ નીચે કમરજમાં પડે છે. વળી કદાચ સુવર્ણના સ્થાનરૂપ પચે દ્રિયત્નરૂપ મેરૂ પર તેઓ જળની જેમ મનુષ્યપણારૂપ કલ્પવૃક્ષના સ્થાને જાય છે. એટલે શ્રેષ્ઠ છાયાયુક્ત મનુષ્યત્વ–કલ્પવૃક્ષ તેમને ઇષ્ટ ફળ આપે છે, જેથી ગુણ-લાભ થાય છે. ગુણવડે જીવા સદાચારી અને છે, છતાં તેઓ ક્રીડા–કંદુકની જેમ દૈવયેાગે નીચે પડીને પણ ઉંચે આવે છે. વળી ક્રોધ, માન, માયા અને લેાભ, સ્વેચ્છાએ ક્રીડા કરતાં, તે જીવ–કંદુકને તરતજ કરજના ઉંચા ઢગપર નાખે છે, અને પેાતાના અળે તેમને નરક પમાડે છે તથા કુવિદ્યારૂપ પ્રચર્ડ વિડે તેઓ જીવ–કંદુકને મારવા દોડે છે, તેમને પાછા વાળવા માટે કષાયના પ્રતિપક્ષી એવા દાન, શીલ, તપ અને ભાવરૂપ અન્ય સૈન્ય સામે થાય છે. તેઓ જીવાને નિર્વાણપદની ભૂમિકાએ પહેાંચાડવાના છે અને તેમને ઉંચે કરવા–ચડાવવા માટે શ્રદ્ધારૂપ સરલ ષ્ટિને તેઓ ધારણ કરી રહ્યા છે. ત્યાં તે અને પક્ષ મળી, ડાખી અને જમણી બાજુ ઉભા રહ્યા. જ્યારે કષાયાએ પ્રથમ ધ્રુવિદ્યાવર કદુકાને મારતાં જી Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. એકજ ઘાતથી તેઓને નરકભૂમિકામાં પહોંચાડ્યા, જેથી દાનાદિક અશક્ત થઈને ત્યાંજ ઉભા રહે છે. એમ કમવિના એકવાર દાનાદિકને પરાભવ પમાડી, કષાએ પુનઃ જીવ-કંદુકને રજપુંજમાં નાખ્યા. એટલે વળી પાછા દાનાદિક સજ્જ થઈને શ્રદ્ધાવડે તેમને ઉચે પ્રેરે છે, પણ ઉચે જતાં તેમને અર્ધમાગથીજ કષાયે નીચે પાડે છે, અને પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે તેમને સુખે નરકભૂમિમાં લઈ જાય છે. તેમની પાસેથી પાછા વાળવાને દાનાદિક પંગુની જેમ અસમર્થ થઈ બેસી રહ્યા. એ પ્રમાણે નિત્ય પ્રયત્ન કરતા છતશાળી કષા દાનાદિક આગળથી પણ જેને નરકભૂમિમાં લઈ જતા, એમ બળવંત કષાથી પિતાને પરાભૂત થયેલ સમજીને દાન, શીલ, તપ અને ભાવ અસમર્થ બની ખેદ પામવા લાગ્યા, અને દદ્ધિ કુટુંબના મનુષ્યની જેમ અશક્ત બનેલા તેઓ, જીને પાછા વાળવાના વિધાનમાં પરસ્પર કલહ કરવા લાગ્યા, ત્યાં દાને કહ્યું કે “હું કલીબ હોવાથી શું કરી શકું? હું પોષણ પામવાથીજ બધું કામ કરી શકું. પિતાનેજ પુષ્ટ બનાવતા કષાયોએ જીવેને વશ કરવાથી તેઓ મને પોષી શકતા નથી અને તેથી અનુક્રમે હું ક્ષીણતા પામ્યું. એ પ્રમાણે શીલાદિકે પણ પોતપોતાની ક્ષીણ દશા પરસ્પર કહેતાં, પોતે અશક્ત બની, તેઓ સત્વની અપેક્ષા કરવા લાગ્યા. તે સત્ત્વ તે અત્રે દુર્લભ છે અને તે કયાંકજ જોવામાં આવે છે. જેનામાં સત્ત્વ હોય, દાનાદિક પણ તેનેજ આશ્રય કરે. સાત્વિકના આશ્રયથી દાનાદિક પતે પુષ્ટ થઈ, કષાયેને હઠાવીને જીવેને એક્ષે લઈ જાય છે. માટે ચતુવિધ ધર્મ સત્ત્વથીજ સબળ થાય છે અને અન્યત્ર યશ કે અર્થાદિકમાં પણ સત્ત્વજ મુખ્ય છે. જેણે સત્વને આશ્રય લઈ, દાનાદિકને પડ્યાં અને સર્વ આત્માઓને પોતે મોક્ષમાર્ગ બતાવ્યું, તથા નિષ્કારણ ઉપકારી અને ત્રણ જગતના સ્વામી એવા તે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું ચરિત્ર કહેવામાં આવે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ * Tી ચરિત્ર પ્રારંભ. પ્રથમ ભવવર્ણન અને પ્રથમ સત્વ ઉપર અજાપુત્રની કથા. ચમ ભવે સ્વામીને જીવ પદ્ય નામે રાજા, બીજે ભવે વૈજયંત વિમાનમાં દેવ અને ત્રીજે ભવેં ચંદ્રપ્રભ જિનેશ્વર થયા. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં, દત્ત ગણધરના પૂછવાથી સ્વામી પિતે પિતાના બને પૂર્વભવ કહી સંભળાવશે. સ્વામિરાજ્યના પ્રથમ રાજા અને પ્રભુના આદિગણધરના અજાપુત્ર નામે રાજાની કથા પ્રથમ સત્વર કહેવામાં આવે છે. સદા ફળયુક્ત અને શાશ્વત અહીં જંબૂ નામે વૃક્ષ છે કે જેને દ્વિીપ અને સમુદ્રો વાડની જેમ તરફ વેષ્ટિત થઈને રહ્યા છે. શેષનાગના મસ્તકરૂપ ખીલાપર રહેલ અને મેરૂપ માટીના પિંડથી મંડિત એવા કુંભારના ચકની જેમ જ્યાં જ્યોતિષીઓ - ભાંડ-માટીના વાસણ જેવા લાગે છે. ગ્રહમાં જેમ સૂર્ય અને અર્થોમાં જેમ ધર્મ, તેમ બધા દ્વીપમાં અદ્ભુત અને પ્રથમ જ ભૂદીપ નામે દ્વિીપ છે. જૈનમતમાં ત, શરીરમાં ધાતુઓ અને : આકાશમાં જેમ ઋષિએ પણ સાત છે, તેમ અહીં સાત ક્ષેત્રે છે, Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. તેમાં પાંચસેં છવીશ જન અને છ કળા–પ્રમિત ભરતનામે ક્ષેત્ર છે. ત્યાં સુવર્ણચૈત્યમાંના જિનબિ ના સ્નાત્ર–મહોત્સવાદિકથી મેરૂચૂલિકા કરતાં પણ શ્રેષ્ઠ એવી ચંદ્રાનના નામે નગરી છે. જળ વડે નદીની જેમ રત્નકિરણોથી પૂર્ણ એવી જે નગરીમાં ગગનબ્ધિ તરવામાં સમર્થ એવા રવિકિરણે ડૂબી જતા, એજ એક આશ્ચર્ય હતું. જ્યાં ઉપરની અગાશી પર આરૂઢ થયેલ તરૂણુઓના મુખચંદ્રની શ્રેણિ સાક્ષાત્ દેખાતાં, અંગુલિથી બતાવવા લાયક ચંદ્રમા લાંછનથી ઓળખાતું હતું. વળી પાસેના ઉપવનમાં જ્યાં નલરત્નનાં મકાને તે જાણે પીંછાંયુક્ત મયૂરે જમીન પર બેઠા હોય તેવાં ભાસતાં હતાં. વળી જ્યાં સરિતા, કુવા, સરોવર, વાપી પ્રમુખ વિદ્યમાન છતાં એક મેટું આશ્ચર્ય હતું કે ફૂપદેશા એટલે કુ-કુત્સિત ઉપદેશ આપનારા અને જલાશ અર્થાત જડ આશયના લેકે ત્યાં ન હતા. તે નગરીમાં આકાશમાં ચંદ્રની જેમ ચંદ્રાપીડ નામે રાજા હતા કે જેની અસિલતા વૈરીઓના મસ્તકપર પડતાં, તેમના ભાલપરના રાજ્યાક્ષરે લઈપોતે ધારણ કરવાને અસમર્થ હોવાથી શોણિત-બિંદુઓથી તે સાક્ષર બની, અને ક્ષત્રિીઓમાં છત્ર સમાન એવા જનને તે અક્ષરે ફરી નાયકપણે આપતાં તે રાજાનું ઉપાધ્યાચપણું સુજ્ઞ જનેના હૃદયમાં આશ્ચર્યકારક થઈ પડ્યું. વળી ઉત્કટ યુદ્ધમાં શુદ્ધ થયેલા શરીરવાળા જે શત્રુઓની કીર્તિ-કમલિનીના કંદને છેદવાના વિદમાં પ્રદ ધરનાર જે રાજાએ કીડા કરતાં, તેમની સ્ત્રીઓના અશ્રુમિશ્ર કોણરૂપ મેઘથી જેના યશરૂપ હંસ આકાશગંગા પ્રત્યે જતાં, સ્વર્ગમાં રહેલા શત્રુઓએ તેને પકડી રાખે. ત્યાં ધર્મમાં નિષ્ણાત, શાંત, દયાવાનું, વેદ અને જ્યોતિષ શાસ્ત્રમાં વિશારદ એ ધપાધ્યાય નામે બ્રાહ્મણ હતે. પતિને દેવસમાન માનનાર એવી ગંગા નામે તેની ગૃહિણું કે જેને છે પુત્રી પછી સાતમો પુત્ર અવતર્યો. એટલે બ્રાહ્મણે પોતે પુત્રના Page #50 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. * જન્મ-ગ્રહનુ ફળ જોતાં તેણે જાણ્યું કે ‘એ પુત્ર આજ નગરીમાં ઉત્તમ રાજા થશે.’ પછી મનમાં વિષાદ પામીને તે દ્વિજ ચિતવવા લાગ્યા કે— હા ! આ મારા પુત્ર વિપ્રવ’શના શત્રુ થયા. જો કે રાજા આશ્રમના ગુરૂ અને વિષ્ણુમૂર્ત્તિ કહેવાય છે, તથાપિ એનામાં મારી પ્રીતિ નથી. કારણકે રાજ્ય નરકને આપનાર છે. આ પુત્રે પૂર્વજન્મમાં એવું પુણ્ય બાંધ્યું છે કે જેથી આ નગરીમાં એ અવશ્ય રાજ્ય કરવાના છે. જો એ મારા ઘરે રહેતાં દૈવયેાગે રાજ્ય પામશે, તે તેમાં વ્યગ્ર થતાં તે વિપ્રફુલાચારને અનાદર કરશે. વળી એ રાજાને લઇને સુખલ ંપટ મારા વંશજો બ્રાહ્મણુ—આચાર નહિ પાળે, તેથી પણ અમારા કુળમાં તે હીનતાજ આવશે. જે જેના કુળમાં ઉત્પન્ન થતાં તેના આચારથી વર્જિત થાય છે, તે ધનવાનું છતાં અજ્ઞ યતિની જેમ નિદ્વાપાત્ર અને છે. અહા ! મને ધિક્કાર થાઓ કે જેને આવા આચારભ્રષ્ટ પુત્ર પ્રાપ્ત થયા. અરે! ધિક્કાર છે કે એ રાજ્યયેાગ્ય છતાં મારે ઘરે અવતર્યાં. તાં પેાતાના કુળથી ઉતરેલ એને તજતાં મને દોષ નથી અને એના પુણ્ય પુષ્ટ હાવાથી મારા તજતાં પણ એ નાશ તે નહિજ પામે. એમ ધારીને તેણે પોતાની ગૃહિણીને જણાવ્યુ` કે— હે પ્રિયે ! આ તારા પુત્ર આપણા કુળના ઉચ્છેદ કરનાર છે, માટે ક્યાંક એને તજી દે. કારણ કે કોઈવાર ઇત્યાગ પણ સુખાર્થે થાય છે. સ્નેહથી લાલિત કરેલા કેશ કપાવવાથી રોગીને આરામ થાય છે.’ પતિનું એ વચન સાંભળતાં તે ભારે દુઃખ પામીઅને પુત્ર ત્યાગની આજ્ઞા જાણે વિસ્તૃત થઇ હોય તેમ તે મૂર્છા પામી. પછી પ્રથમ પ્રવેશ પામેલ પતિની આજ્ઞાએ તેના મનાદુમાંથી સપત્નીની જેમ બલાત્કારથી મૂર્છાને દૂર નસાડી મૂકી, ત્યારે વિલાપપૂર્વક રાતાં તે શેક કરવા લાગી. દુઃખથી ઘેરાયેલા માણસ કયા કયા કષ્ટથી પરાભવ પામતા નથી ? કારણ કે ઇષ્ટ નષ્ટ થાય અને અનિષ્ટ પ્રાપ્ત થાય, . Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.. તે કષ્ટ અવશ્ય થાય. હે મિત્ર કહે કે એ રીતે સંસારની અસારતા કેમ ન સમજાય? હવે તેના પુત્રના ત્યાગમાં દુઃખરૂપ ભાલાને દૂર કરવા માટે તે પતિની આજ્ઞારૂપ બખ્તર ચડાવીને ઘરથી બહાર નીકળી અને પુત્રત્યાગના કર્મથી પિતને નિંદતી ગંગાએ પ્રભાતે તરતના જન્મેલા બાળકને રસ્તામાં તજી દીધો, છતાં વારંવાર પાછી વળી, શિરે ચુંબન કરતાં રૂદન કરતી તે ભજ્ઞના આદેશના વિશે મહાકષ્ટ ઘરે આવી. એવામાં તે વખતે ત્યાંથી એક બકરીઓનું ટેળું ઉતાવળે નીકળ્યું, તેમાં પૃથ્વી પર પડેલ તે બાળક એક બકરીના જોવામાં આવ્યું, એટલે જાણે પૂર્વજન્મની માતા હોય તેમ સ્નેહ ધરતી તેણે રટન કરતા તે બાળકના ગુખમાં દુધ આપવા માટે નીચે નમીને પિતાનું સ્તન ધારણું કર્યું એમ તે ઉભી હતી, તેવામાં તેને હાંકવા માટે પશુપાલ ત્યાં આવ્યું અને તે બાળકને જોતાં તે પિતાના ઘરે લઈ ગયે. પછી પુત્રના અભાવે દુઃખી થતી પોતાની ભાર્યાને તે ઍપતાં તેણે કહ્યું કે –“આ બાળક તને દેવતાએ આપેલ છે.” આથી તે પુત્રની જેમ સ્નેહથી તેનું પાલન કરવા લાગી અને અનુક્રમે બાર વરસને થતાં તે ભારે પુષ્ટ થયું. તે બંને તેને અજાપુત્રના નામથી બોલાવતા અને પશુપાલ પિતાની સાથે તે પ્રતિદિન પશુઓમાં જવા લાગે. એવામાં એકદા પશુપાલને તાવની બાધા થતાં, તે બાળક બકરીઓ લઈને નગરની બહાર ગયે. તેવા સમયે રાજા શિકારથી પાછો ફર્યો અને નગર ભણી જતાં વચમાં અજાપુત્ર જ્યાં બેઠે હતું, તે વૃક્ષની છાયામાં રાજા બેઠે. તેવામાં સર્વાગે વિભૂષિત કેઈ યુવતિ અકસમાત પ્રગટ થઈને રાજાને કહેવા લાગી કે–“હે ચંદ્રાપીડ રાજા ! આ અજાપાલ બાલક બાર વરસને અંતે એક લાખ સૈનિકને લઈને તને મારશે.” એમ કહી તે યુવતિ જેટલામાં અંતર્ધાન થઈ, તેવામાં ભય અને વિસ્મય પામતા રાજાએ ચિંતવ્યું કે Page #52 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. ૯ ." * આ તા અવશ્ય કાઇ નગરની અધિષ્ઠાચિકા દેવીએ મારા પ્રત્યે પ્રીતિ ધરાવીને ભાવી અનનુ સૂચન કર્યું”-–પછી પશુને ચારતા તે આલકને જોતાં રાજા ગવ લાવી દેવતા વચનના કઇપણ નિશ્ચય કરી ન શકયા. ત્યાં સુમતિમંત્રીએ રાજાને જણાવ્યુ કે—“ હે નાથ ! પ્રલયકાળે પણ દેવતાની વાણી કઢિ અન્યથા થઇ છે ? કદાચ તમને એવા ગવ હાચ કે—— મને એનાથકી મરણની બીક નથી, તથાપિ નગરથી એને કહાડી મૂકવામાં શી મુશ્કેલી છે? ત્યાં ભલે તેમ કરો.’ એમ કહી રાજાના ગયા પછી પ્રધાને સેવાને હુકમ કર્યો કેઆ બાળકને એવા સ્થાને મૂકી આવા કે જ્યાંથી તે પાછે અહીં આવી ન શકે. ’ એટલે અજાપુત્રને લઇ, એક ગહેન વનમાં તેને એકલા રાતા મૂકીને તે પાછા પોતાના નગરમાં આવ્યા. પછી અજાપુત્ર એક દિશા ભણી ચાલતાં મૂઢ બુદ્ધિ જેમ ભવના અંત ન પામે, તેમ તે વનના અંત ન પામ્યા. એમ ઘણા દિવસે ભમતાં છેવટે તે વનના અંત પામ્યા. કારણકે વ્યવસાયી માણસ કાર્યને અંત આણે છે. વળી અદૃશ્ય રહેલ માતાની જેમ તે દેવી તેની પાછળ પાછળ જતાં વિવિધ સ્થાનામાં તેને દુટ આશ્ચયૅ ખતાનતી રહેશે. હવે ગર્ભાવાસની જેમ અરણ્યથકી બહાર નીકળતાં કંઇક પ્રમાદ લાવી આગળ જતાં જનનીની માફ્ક આવે એક નગરી તેના જોવામાં આવી. ત્યારે દરિદ્ર જેમ અલ્પ અલ્પ ઋણ આપે, તેમ હળવે હળવે જતાં પણ માગના ઈંડા ન આવ્યેા. આ વખતે તે અતિ ક્ષુધાતુર હાવાથી પગ આગળ ચાલતા નહિ અને પિપાસારૂપ અંધકારથી આચ્છાદિત તેની દૃષ્ટિ જોવાને અસમર્થ થઈ. એમ કષ્ટથી જતાં વૃક્ષ વિનાના માર્ગોમાં તેણે એક યક્ષમ દિર જોયું, કે જે રમ્ય અને તેની મૂત્તિથી અલ’કૃત હતું. તેની દક્ષિણ દિશાએ જવાળા વ્યાસ, દુઃસહ અને ધગધગતી અગ્નિએ પૂર્ણ એવી એક ગત્ત્ત—ખાડ જોઇ અને તેની ચાતરફ જાણે અગ્નિ—જ્વાળાનું પાત Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. કરવા તૈયાર થયા હોય તેવા ચાર પુરૂષને લગેટી પહેરી બેઠેલા તેણે જોયા. તેમની પાસે જઈ અજાપુને પૂછયું કે –“અરે! તમે કોણ છે અને આ અગ્નિગ પાસે કેમ બેઠા છે?” એમ તેના પૂછતાં તેઓ પોતાની કથા કહેવા લાગ્યા કે –“અમે ચારે ભાઈ ચંપા નગરીના રહેવાસી છીએ. આ અમારા નાના ભાઈને એકજ પુત્ર છે અને પૂર્વજન્મના મમત્વને લીધે તેજ બધાના જીવિતરૂપ છે. તે બાળકને દુષ્કર્મવેગે અકરમાત એ રેગ થયો કે જેથી તે ખાતે કે સુતે પણ નથી. મંત્ર, તંત્ર, ઔષધ કે દેવતાની માનતા કરતાં કરતાં પણ તેને રેગ શાંત ન થયે, તેના દુખે અમે પણ દુઃખી છીએ એવામાં એક પરદેશી પુરૂષે બતાવ્યું કે--વૈશ્વાનરવૃક્ષના ફળેથી એ બાળકને રેગ જશે.” અમે તેને વૈશ્વાનરવૃક્ષની નિશાની પૂછતાં તેણે કહ્યું કે--તે આ ગર્તાની અંદર છે.” એમ તેના કહ્યા પ્રમાણે જેટલામાં અમે અહીં આવ્યા, તે એ ગર્તામાં ઉછળતી જ્વાળામુક્ત અગ્નિ જે વળી એની અંદર એક કલિત વૃક્ષ પણ દેખાય છે, પરંતુ બળતી અગ્નિયુક્ત ગર્તામાં પ્રવેશ કરવાને અમે કાયર છીએ. અમે કષ્ટ વેઠીને આવ્યા અને ફળ લેવાને અસમર્થ થયા, જેથી ચિંતારૂપ રાક્ષસીવડે તંભિત થયેલાની જેમ અમે નિરાશ થઈ બેઠા છીએ.” એમ સાંભળતાં પોપકારમાં કૌતુકી એ અજાપુત્ર ચિંતવવા લાગ્યું કે હું તે સુધાથી અવશ્ય નાશ પામવાને જ છું, તે આ ચપલ શરીરથી જે એમનું કાર્ય સધાતું હોય તે મારે જન્મ સફળ છે. કારણકે પરેપકારથી પુણ્યજ થાય છે. નિર્મળ સ્વભાવના માણસે પિતાના આત્મભેગે પણ પરેપકાર કરે છે. જળ સંઘરવા માટે સરેવરની ભૂમિ, ખદવાની પીડા સહન કરે છે.”એમ ધારી અજાપુત્રે ધર્યથી તેમને કહ્યું કે –“તમે વ્યાકુળ ન થાઓ. એ તમારું કાર્ય હું કરી આ પીશ.” એમ કહેતાં તે ગર્તામાં પડયે. એવામાં “હા ! હા ! એ Page #54 -------------------------------------------------------------------------- ________________ 'અજાપુત્રની કથા. અ, નષ્ટ થયો” એમ બેલતા તેઓ જેટલામાં રૂદન કરે છે, તેટલામાં બે ફળ લઈને તે બહાર આવે એટલે તેની પ્રશંસા કરતાં તેઓ કહેવા લાગ્યા કે--સાત્વિક શિરેમણિ! હે નિષ્કારણ વત્સલ! તું જય પામ અને અમારા કુટુંબના પુણ્ય લાંબે કાળ જીવતે રહે. જેનું મન પરાર્થ સાધવામાં સદા રમે છે, તેજ પુરૂષ છે. જેની પ્રિય વાણુ પરને માટે સદા વપરાય છે, તેજ પંડિત છે. ક્રિયાથી જે પરનું કામ સાધી આપે, તે પ્રશંસનીય અને સ્વીકારેલ વચનને જે બરાબર પાળે, તે સજજનેને સદા વંદનીય થાય છે.” એમ આશીર્વાદ આપતા તેમને તેણે બે ફળ આપ્યાં, જે લેતાં અજપુત્રની સ્તુતિ કરી, તેમણે પૂછ્યું કે–“હે સજન! બળ્યા વિના ગર્જાથકી તે બહાર કેમ આવ્યું?” તે બોલ્ય- તેમાં રહેલ દેવતાએ મને મદદ કરી. મારા સાહસથી સંતુષ્ટ થયેલ તેણે મને આ બે ફળ આપ્યાં અને બળી રહેલ ગ7થકી પિતે લાવીને મને બહાર મૂકો.”એમ સાંભળી તેમણે કહ્યું કે–“તુંજ એક દુનીયામાં સાત્વિક છે કે પરના કાર્યોમાં પ્રાણ તજવા તૈયાર થયા, અમે તે સ્વિકાર્યમાં પણ કાયર છીએ, તે એક ફળ તું ગ્રહણ કર. એ કેહવાર કામ લાગશે. હે મહાભાગ! અમારા બાળકને રેગ તે એક ફળથી નાશ પામશે.” એમ કહી તે ફળ અજાપુત્રને આપી, ઈષ્ટાર્થ–પ્રાપ્તિથી સંતુષ્ટ થયેલા તેઓ પિતાની નગરી પ્રત્યે ચાલ્યા. અજાપુત્ર પણ તેમનું કામ કરી આપવાથી સંતેષ પામતાં ફળ લઈ એક નગરી ભણું ચાલ્યા. એવામાં પુત્રે જેમ પિતાને જુએ, તેમ ફલિત વૃક્ષવડે મનહર એક સરેવર રસ્તામાં જોઈ, યાચક દાતારને જેતાં હર્ષ પામે, તેમ તે ભારે પ્રભેદ પામ્યું. પછી તેની પાળ પર ચડી, માર્ગના અસહ્ય શ્રમથી આકુળ થયેલ તે પછેડમાં ફળ બાંધી મકીને પાણીમાં પડયે, અને દુઃખા જેમ ધર્મોપદેશ સાંભળે, તેમ પ્રથમ તેણે પાણી પીવું. પછી વ્રતની જેમ તે સ્નાન કરવા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ચંદ્રપ્રભસ્વામિચરિત્ર. ' તૈયાર થયા. એવામાં આમતેમ ભમતા અને કઠે લટકતા હારયુક્ત કોઇ વાનર તે પછેડી આગળ ગયા. ત્યાં ગાંઠે બાંધેલ ફળ સુંઘતાં ખાવાની ઇચ્છાથી પગવતી ગાંઠ છેાડી, તે ફળ લઇને ભાગી ગયા. તેવામાં અજાપુત્ર સ્નાન કરીને આવતાં જેટલામાં પછેડી જુએ છે, તેા પુત્રશૂન્ય લક્ષ્મીની જેમ તે જોવામાં આવી. એટલે વજ્રને બરાબર જોતાં પણ ફળ ન મળવાથી ભય અને વિસ્મય પામતા તે મૂઢાત્મા ચિંતવવા લાગ્યા કે આ નિર્જન અરણ્યમાં અત્યારે સરાવરપર કોઇ આવેલ નથી, તા અકસ્માત મારા પુણ્યની જેમ તે ફળનુ કાણું હરણ કર્યું હશે ?? એમ ચિતવી ચાતરફ ષ્ટિ ફેરવતાં, વિસ્મય પામી તે જેટલામાં બેઠા છે, તેટલામાં સાક્ષાત મન્મથ સમાન એક પુરૂષ આવ્યા, તે તરત પાસે આવતાં અંજલિ જોડી, અજાપુત્રને નમીને અમૃત -સમાન ભાષાથી કહેવા લાગ્યા——હૈ મહાભાગ ! તે તારૂં ફળ લેનાર વાનર હું પાતે, કે જેના ખિટ–વૃંતનો રસ ખાવાથી હું ક્ષણવારમાં પુરૂષ બન્યા છે, તેા હવે મહેરબાની કરી, તારૂં તે અક્ષત ફળ અને આ મુક્તાફળની માળા સ્વીકાર તથા મારાપર અનુગ્રહ કર. હવેથી હું તારા દાસ, નૃત્ય અને કિંકર છું. અથવા તો તે મને દુષ્પ્રાપ્ય મનુષ્યભવ આપ્યા. તું જ્યાં જઇશ, ત્યાં હું છાયાની જેમ તારીસાથે આવવાનો છુ’' એમ કહી તેણે અજાપુત્રને હારસહિત ફળ આપ્યું. અજાપુત્રે તેનુ વચન સાંભળતાં વિચાર કર્યાં કે—‘ મને વ્યંતરીએ આપેલ આ ફળનું પ્રથમ ફળ મળ્યું કે એનું તિર્ય ંચપણું મટી રમ્ય મનુષ્યત્વ આવ્યું. વળી ‘એકલા ન જવું ’ એ કહેવત પ્રમાણે આ મારો સહગામી સખા થયા. દેવતા-અધિષ્ઠિત મંત્ર, ફળ, ચૂર્ણ, ઔષધ અને જળથી પ્રાણીના રૂપનું પરાવર્ત્તન થાય, તેમાં સંશય નથી. ’ એમ વિચારી, તેણે આપેલ ફળ અને મુક્તામાળા લઈ, શાખામૃગ પુરૂષની સાથે તે આગળ ચાલ્યા. જતાં જતાં Page #56 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. ૧૩ સૂર્યાસ્તને સમય જોઈ, અજા પુત્ર તે શાખામૃગ-નર પ્રત્યે ચાતુર્યમુક્ત વચન કહેવા લાગે કે–“હે મિત્ર! વિકાસ પામતા કૈરવમાંથી નીકળતી ભ્રમરીના ધ્વનિરૂપ ગીતિવડે સૂર્યરૂપ નાટ્યાચાર્ય સૂચન કરી, અંધકારરૂપ યવનિકા-પડદે પડતાં તે નીકળી જાય છે. પછી નક્ષત્રરૂપ વિચિત્ર પાવડે સુભગ એવી તેને ગગનરૂપ એક રંગભૂમિમાં દર ઉપાડી, હવે રાજા–ચંદ્રમાને પ્રવેશ થવાને છે,” તે વખતે સંધ્યા થતાં જાણે “હુંજ અહીં ભીષણ છું, અંગુલી ઉંચી કરીને ભૂમિ જાણે એમ બેલતી હોય તેવી એક દેવકુલિકા તેમણે ઈ. સર્વાગે તેઓ થાક્યા પાક્યા હોવાથી ત્યાં રાતવાસે કરવા ગયા. જ્યાં શાખામૃગ–નર સુતે અને અજાસુત જાગતે રહ્યો. તેવામાં સક્ષમંદિરમાં અકસમાત અંધકારરૂપ અરણ્યમાં દાવાનળ સમાન ભારે ઉદ્યોત થયે. તે જોતાં દક્ષ શિરોમણિ અને કૌતુક એ અજાપુત્ર ઉઠીને હળવે હળવે ત્યાં ગયે. ત્યારે અજાપુત્રના આવતાં તિ કંઇક નીચે ચાલી. જેથી તે પણ ભયરહિત તેની પાછળ વિવરમાં પેઠે. જેમ જેમ અજાપુત્ર ચાલતે તેમ તેમ તિ નીચે નીચે જવા લાગી અને છેવટે સર્વત્ર સરખી પૃથ્વી આવી, ત્યાં સુધી તે ગઈ. ત્યાં તિ અદશ્ય થતાં એકનગરી પ્રગટ થઈ. “અહો ! આ શું?” એમ સંભ્રાત થઈ અજાસુત વિચારમાં સ્તબ્ધ થયે કે–“અરે એ તે ચંચલ જ્યોતિ કયાં? કે જે મને નીચે લાવી. આ નગરી કઈ? તે વિવર કયાં કે જેમાંથી હું અહીં આવ્યો? અરે! તે શાખામગનર બિચારે એકલે રહ્યો. મારા વિના તેનું શું થશે? તે તે એક મારાજ શરણે છે. હવે શું કરૂં અને ક્યા જાઉં? આ તે ભારે કચ્છમાં આવી પડયે.”એમ ચિંતવને તે નગરી પ્રત્યે ચાલે, ત્યાં ફળનું પગવતી ચૂર્ણ કરી અને હાર કેડપર બાંધી, પ્રભાતે નગરીમાં પેસતાં તેણે પાદરમાં એક એવી દિશા જોઈ કે જ્યાં શીયાળવા ઉંચા મુખ કરી બરાડા પાડતા, શેકસૂચક શીયાર , Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. લણ પિોકાર કરતી, ઘૂવડે નિઃશંકપણે અવાજ કરતા, કાગડા આકાશમાં કેલાહલ મચાવતા,કબરીઓ પૃથ્વીપર કલકલાટ કરતી, કૂતરાઓ રાડો પાડતા અને બિલાડા લઈ રહ્યા હતા. એમ વિસ્મયપૂર્વક જોતાં તેણે નગરીના મુખ્ય દ્વારમાં પ્રવેશ કર્યો. એટલે જેમ બહાર તેમ અંદર પણ નગરીની તેવીજ દુર્દશા તેના જોવામાં આવી, જાણે રસ્તામાં અંગારા પાથર્યા હોય તેમ કેઈ નગરજન રસ્તે ચાલતે નહિ અને મેક્ષમાંના સિદ્ધની જેમ જે જ્યાં તે ત્યાંજ ક્રિયારહિત થઈ બેઠા હતા. વેપારીઓ તૈયાર થઈ બજારમાં બેસતા નહિ, દેવમંદિરમાં પૂજા થતી નહિ, પાઠશાળાઓમાં પાઠ બંધ થયા અને બાળકો પણ રમતા નહિ. એમ ચોતરફ શુન્ય જેવી તે નગરી જેઈ, આમતેમ ભમતાં તે રાજભવન આગળ ગયે. ત્યાં દ્વાર૫ર આરક્ષકને જોતાં તેણે પૂછ્યું કે–અહીં લકે બધા શેક. શલ્યથી વ્યાકુળ કેમ દેખાય છે?” ત્યારે તે બહુજ મંદાશ્રેરે છે કે હે પાંથ! મને શું પૂછે છે? નિર્દય દૈવને પૂછ. તે પણ કહે.” એમ અજાપુત્રે આગ્રહથી પૂછતાં તે બેલ્ય કે—જે તારે એ આગ્રહ છે, તે સાંભળી અને દુઃખને ભાગીદાર થા–એકદા અમારા દુર્જય નામના રાજાને શિકાર કરવા અરણ્યમાં જતાં ત્રણ પહોર થઈ ગયા. ત્યાં તૃષાથી પીડાતાં તે તરફ વૃક્ષઘટાથી ગહન એવા વનમાં ભમવા લાગ્યો, ત્યાં કોઈ સ્થળે એક મેટું સરોવર તેના જેવામાં આવ્યું, અને જેટલામાં અન્ય કોઈ આવે, તેટલામાં તે અશ્વથકી ઉતરી, તૃષ્ણાકૃત રાજાએ પિતે ત્યાં જઈને પાણી પીધું. તે પાણી પીતાં તરતજ રાજા વાઘ બની ગયો. પાછળ દેવ આવતા લોકોએ તેને પાણી પીને અને વાઘ થતે જે. જેમ સાધ્વીઓને આશ્ચર્ય બતાવવા વિદ્યાશક્તિથી સ્થલીભદ્ર પતે તરત વાઘ બની બેઠા, તેમ એ રાજા પાણીથી વાઘ બન્યા. “અરે! અનિષ્ટ થયું, રે અનિષ્ટ થયું? એમ બોલતા Page #58 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. સૈનિકે, વન પ્રત્યે જતા તેને અટકાવવાને ચોતરફ દોડ્યા, પણ પરવશ થયેલે એ નૃપવ્યાઘ સૈનિકે પ્રત્યે દંડ અને નગરમાં રહેલા પોતાના નરસિંહ પુત્રને ફાડી નાખે, જેથી ભારે કેલાહલ થતાં અને સૈનિકના રેતાં, કેઈ મહાસાત્ત્વિક પદાતિ એકલાએ તેને પુંછડે પકડી લીધો. તે નૃપવ્યાઘ પકડાઈ જતાં, ખોળામાં બંધાચેલ વૃષભની જેમ તેને ખૂબ ભમાવી લાવીને ગળે પાશ નાખી દીધા. એમ તે નૃપવ્યાઘને ગાઢ બાંધી બધા તેની તરફ ઉભા રહ્યા, પછી અહીં લાવતાં તેને બલાત્કારે વજીના પાંજરામાં નાખી દીધો, એ રીતે રાજા વાઘ બની જતાં અને તેને પુત્ર મરણ પામતાં નગરીના લેકે બધા અનાથ બની, શેકાતુર થઈ રહ્યા છે. એમ સાંભળતાં વિશાળબુદ્ધિ અજાપુત્રે તેને પૂછયું કે–અરે! તમે કાંઈ મંત્ર, ચૂર્ણ કે ઔષધાદિક એને આપેલ છે?” તે ખેદથી બેભે કે–“વારંવાર ઘણુ મંત્ર, ચૂર્ણાદિ આપ્યા, પણ કઈ રીતે તેને ફાયદે ન થયે. પુણ્ય હોય તે બધું સફળતા પામે. કારણ કે લકો ધન કમાવી જાણે છે, કેઈ શ્રીમંતની સેવા સમજે છે, મિત્રને નેહી બનાવતાં કે રેગને શમાવતાં, સભામાં છુટથી બોલતા કે શત્રુનું નિકંદન કરતાં અને સમુદ્ર તરતાં પણ લેકેને આવડે છે. અથવા તે શું ન કરી શકે? પરંતુ સ્વેચ્છારી કર્મને જે તે સંમત હોય, તેજ તે ફલિત થાય.” ત્યારે અજા પુત્ર હસીને કહેવા લાગે કે મને તે વાઘ બતાવે, જે તેનું પુણ્ય હશે, તે મને કીર્તિ પ્રાપ્ત થશે.” આ તેનું પ્રમાણિક વચન સાંભળતાં આરક્ષક પુરૂષના મનમાં કાંઈક વિશ્વાસ આવ્યું. કારણ કે આનં-પીડિત તે નાસ્તિક ન હેય. પછી અંજલિ જેઠ આરક્ષકે જણાવ્યું કે—કૃપા કરી રાજભવનમાં ચાલે ” કારણ કે કાર્યાથી બહુ મૃદુ હેય. એટલે સજા પુત્રને લઈને આરક્ષક પુરૂષ ગયા કે રાજવ્યાધ્ર પૃથ્વીયર અ૭ પછાડતે ઉભા હતા ત્યાં તેને બહાર મૂકી તેણે અંદર જઇ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. અમાત્યને નિવેદન કર્યું. ત્યારે મત્રીએ આજ્ઞા આપતાં આરક્ષક અજાપુત્રને લઇ અંદર દાખલ થયા. તેને આવતા જોઇ, અંજલિ જોડી, સભાસહિત પ્રધાન ઉભા થયા. કાય કરનાર બાળક પણ મોટા ગણાય છે. તેને સિહાસનપર બેસારી, પોતે તેની સમક્ષ બેસતાં વિનયવાન્ મત્રીએ તેને પૂર્વ વૃત્તાંત બધા કહી સભળાશે. અને કહ્યું કે— વૈશ્વાનર વૃક્ષમાં રહેલ રાજની કુળદેવીએ સ્વપ્નમાં આવી, મને એકાંતમાં તને ઉદ્દેશીને કંઇક કહ્યું કે અજાપુત્ર એ રાજાનું તિય ચપણું દૂર કરશે. તેથી જન્મ્યાતિના મિષે તે સાક્ષાત્ તને અહીં લાવી. માટે કૃપાલુ તુ પ્રસન્ન થા અને રાજકાય કરી આપ. સંતજના સ્વભાવે જ કૃપાવંત હાય છે, તેા ખીજાની પ્રાર્થના થતાં તે કહેવું જ શું?' એમ મંત્રીએ અભ્યર્થના કરતાં, કૃપાળુ એવા અજાપુત્રે એકાંતમાં નૃપવ્યાઘ્રને અદ્ભુત ચૂર્ણ આપ્યું, જે રાજાએ ખાતાં પૂર્વ આકૃતિ પ્રગટ થઇ અને તે મનુષ્યરૂપ થઈ ગયા. ૮ આષયના પ્રભાવ અચિત્ય હોય છે, એમ તે વખતે સત્ય થયું. ત્યાં રાજાને પૂરૂપમાં આવેલ જોઇ, ભારે હર્ષોંથી રોમાંચ અને આનંદાશ્રુ ધરતા સચિવાદિક બધા નમી પડ્યા, અને કહેવા લાગ્યા કે— શત્રુ રાજાઓના કાલરૂપ હે પ્રજાપાલ ! તુ જય પામ, હું નાથ ! આટલા દિવસ તું કેવી દશા પામ્યા હતા ? તમે અત્રે વાઘ થઈને પોતાના રાજ્યમાં અધિષ્ઠિત છતાં પ્રતિપક્ષીરૂપ હરિÌદ થકી પણ અમે કાયર થઇ ખીતા રહ્યા. હે દેવ ! તમે તેવી દશાને યામતાં સૂર્યોદય થતાં પણ તમારા જીવિત જીવનારા લાકોને તે સદા અસ્ત જેવુ જ હતુ.” એમ કહી મંત્રી પ્રમુખ શાંત થતાં, જાણે પુનર્જન્મ પામ્યા હોય તેમ રાજાએ પોતાની પ્રજાને કુશળતા પૂછી. ત્યાં અજાપુત્રને અજ્ઞાત જોઇ, રાજાએ બ્રુસ જ્ઞાથી પ્રધાનને પૂછતાં, તેણે રાજાને નિવેદન કર્યું કે હે નાથ ! તમારા તિ પુણારૂપ દિનને ટાળવામાં વાયુરૂપ એણે અત્રે તમારા શરીરરૂપ Page #60 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. ભાવને યથાવસ્થાએ પહોંચાડી છે.” એમ પિતાના સ્વરૂપની સમજણ પડતાં રાજા અજાપુત્રને હસ્તી, અશ્વ, સુવર્ણાદિક પારિતોષિક આપવા લાગ્યા, ત્યારે તેણે જણાવ્યું કે–“હે રાજન ! એ વસ્તુ એની કોઈ જરૂર નથી, સજજને તે એક પ્રીતિજ માગે છે. અન્ય કાંચનાદિકથી શું? કારણ કે જ્યાં ત્યાં સ્નેહ ન કર. મંથન દંડદધિપાત્ર સાથે સંબંધ કરવા જતાં ત્રણ ઠેકાણે બંધાય છે. ઉત્તમ જને સાથે સંગ કરે. મલ્લિકા–પુષ્પ સાથે સંગ કરતાં તેલ સુગંધિ બની અનેક જનેને આનંદ પમાડે છે. આથી વિશેષ સંતુષ્ટ થયેલ રાજાએ અજાપુત્રને પિતાના અપર આત્મા સમાન માનતાં, નગરીમાં મહોત્સવ કરાવ્યું. એટલે વષકાલે દેડકાની જેમ મૃત-જીવિત થયેલા પરજને એ જયજયારવ કરતાં, નગરીમાં મહોત્સવ કર્યો. એવામાં એકદા રાજા સાથે ભ્રાતાની જેમ અજાપુત્ર આશ્ચર્યથી શિર ધુણાવતાં તે સરેવર જેવા ગયે, ત્યાં કિનારે રહેતાં રાજા જેટલામાં સરોવરની શોભા જુવે છે, તેટલામાં એક જલચર હાથી નજીકમાં પ્રગટ થયા અને રાજાની નજીકમાં લેકચન વિકાસી રહેલા અજા પુત્રને સુંઢવતી ઉપાડીને તે પાછો ક્ષણવારમાં તે સરોવરમાં પિઠે. એવામાં એકદમ “અરે દ્વિપ! એને હરીને તું ક્યાં જવાને?” એમ બેલતે રાજા તરવાર ખેંચતાં હાથીની પાછળ કુદી પડ્યો. એમ આગળ હાથી અને પાછળ પડેલ રાજાએ જોયું તે તે હાથી લેવામાં ન આવે, પણ એક દેવીનું મંદિર તેણે જોયું. એટલે તે વિચારમાં પડશે કે–તે હાથી ક્યાં કે જેણે મારા મિત્રનું હરણ કર્યું ? અને આ દેવી કેણ કે જેને પ્રાસાદ સુવર્ણથી બનાવેલ છે પરંતુ પિતાના પ્રાણે મને બચાવનાર તે મારો મિત્ર કે જેને બદલે હું કંઈ આપી શક નથી. અરે! તેને હું અમૃણી કેમ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. થઈશ ?” એમ ધારી રાજાએ હાથીને મારવા માટે જે તરવાર ખેંચી હતી, તેના વતી તે ચંડિકાની સમક્ષ પોતાનું શિર છેદવા લાગે. તેવામાં “સાહસ ન કર, સાહસ ન કર.” એમ બોલતી દેવીએ પ્રત્યક્ષ થઈને તેને હાથ પકડી લીધો અને કહ્યું કે –“અરે! તેં આ શું કરવા માંડયું છે? શું તે સાંભળ્યું નથી કે પરના વધની જેમ આત્મ-વધથી પણ ભારે પાપ લાગે છે.” રાજા બેભે–“હે દેવી! તે બધું જાણું છું અને સાંભળું છું, પરંતુ તે ઉપકારી વિના હું જીવી શકતું નથી.” દેવીએ કહ્યું- તથાપિ હે શૂરવીર ! તું એવું સાહસ ન કર. તે મિત્ર તને છ મહિને મળશે.” એમ કહેતાં, કાનમાં કંઈક ગુપ્તા સંભળાવી, તેને ઔષધિ આપી, પ્રસાદપૂર્વક તે પ્રભાવી દેવી અદશ્ય થઈ, રાજા જ્યાં ભલે તેમ થાઓ” એમ બેલી અંજલિ જે ઉભે છે, તેવામાં સખીઓ સહિત કેઈ યુવતિ ત્યાં આવી ચી, કે જે રૂપે સર્વાગે સંપૂર્ણ, દિવ્ય વસ્ત્ર-વિભૂષણથી વિભૂષિત, તથા તેની સખીએ હાથમાં અનેક પૂજા-ઉપકરણે ધારણ કરેલાં હતાં. તે મંદિરમાં પસી મહાભક્તિથી ચંડિકાને પૂછ, કંઈક વકકટાક્ષે રાજાને જોઈને ચાલી ગઈ. પછી ચંડિકાને નમી, તે ઔષધિ લઈ, તે સ્ત્રીમાં અનુરાગી બનેલ રાજા બહાર આવીને બેઠે. એવામાં કેવળ રૂપવડે નહિ પણ નામવડે પણ કુન્જા એવી તેણીની દાસી આવી, અંજલિ જેને રાજાને વિનંતી કરવા લાગી કે–“હે ભદ્ર! જ્યારથી અમારી તે સખીએ તને જે છે, ત્યારથી કામ તેને તીક્ષણ બાણે માર્યા કરે છે. તારા દર્શનથી પ્રગટ થયેલ અનુરાગવડે તે ગાંવ બની છે, જેથી કાયરતા આવતાં પિતાના પ્રાણની પણ તેને ભારે શંકા થઈ પડી છે. વળી તે કહે છે કે-હે રાહુ! તું ઉદય પામતાં ચંદ્રમાને ગળી જા, હે સર્વો! તમે દક્ષિણ-પવનને મૂળથી જ પી જિઓ અને અગ્નિ! તું કેલિના ધ્વનિને પિષનાર આમ્રવૃક્ષને Page #62 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. ૧૯ માળી નાખ. કારણ કે એ ત્રણે અત્યારે મારા પ્રાણ લેવાને તૈયાર થયા છે. તે સવાગસુંદરી નામની તે અમારી સખીએ તને મેાલાવવા માટે મને માકલી છે. માટે હું મહાભાગ ! ત્યાં આવવાની મહેરબાની કર ! રાજા પેતે જ તેમાં અનુરાગી હતા અને તેમાં દાસીએ પ્રાથના કરી, એટલે આગળ ચાલતી દાસી સાથે રાજા તેણીના આવાસમાં ગયા, તેને આવતા જોઇ ભારે હર્ષોંથી લાંચન વિકસાવી, તે સર્વાંગસુંદરીએ ઉઠીને રાજાને માન આપ્યુ, તથા તે તેને સ્નાન-ભેાજનાર્દિક કરાવ્યાં. કારણ કે પ્રાઢ અનુરાગથી ઉપજેલા પ્રેમનેશું દુષ્કર છે ? તે પ્રેમવતીની સાથે ભાગ ભાગવતાં, અત્યાસક્તિને લીધે રાજા પેાતાનું રાજ્ય અને મિત્રાદિકનેભૂલી ગયા. હવે અહીં અજાસુતને હરણ કરી હાથીએ તેને જંતરના માવાસ આગળ મૂક્યો. એટલે · આ બિચારા માણસને પૃથ્વીતહથી અહીં કાણુ હરી આવ્યું ? ’ એમ ખેલતા એક વ્યંતર તેને પેાતાના સ્વામી પાસે લઇ ગયેા. ત્યાં મહત્વિક વ્યંતરને નમસ્કાર કરી, અજલ જોડી, અજાપુત્રે તેને પોતાને વૃત્તાંત કહી સભછળાવ્યેા. પછી વ્યંતરસ્વામીએ તેને આશ્વાસન આપતાં કહ્યું કે—તું હીશ નહિ. તને અમે યથાસ્થાને મૂકી આવીશું. અહીં જ્યાંસુધી તને ગમે, ત્યાં સુધી સ્વગૃહની માફક રહે. ’ એમ સાંભળી, તેની ઋદ્ધિથી સંતુષ્ટ થતાં અજાપુત્ર ત્યાં રહ્યો. એક વખતે તેણે બ્યંતરેશને પૂછ્યું કે— અહીંથી નીચે કઇ સ્થાન છે ? ' તે ખેલ્યા• હું ભદ્ર ! અહીંથી નીચે સાત નરક છે, જે પાપીને પાપનું પરિ ામ ભાગવવાનાં સ્થાન છે. ’ જેથી તે નરકની સ્થિતિ નજરે જોવાને ભારે ઉત્કંઠા પ્રગટ થતાં, પ્રભાવશાળી વ્યતરેશે તેના મસ્તકપર પાતાના હાથ રાખ્યા. તેના પ્રભાવરૂપ ઈંદ્રજાળથી સાક્ષાત્ Hરક જોતાં અજાપુત્રને વ્યંતરેંદ્ર પોતે નરકની વેદના પૃથક્ વવીને કહેવા લાગ્યા કે રાગ, દ્વેષ, મદ અને ઐશ્વર્યાદિકી ? C ܕ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. પ્રાણીઓ મત્સ્યલેકમાં સદા પાપ કરતાં, અહીં આવીને તેઓ ભેગવે છે. પૂર્વભવના કર્મ યાદ કરાવી કરાવીને જે! જીવહિંસા કરનારતીર્ણ શસ્ત્રોવડે છેદય છે, આ અસત્ય બોલનારને ગરમ સીસું પાય છે, આ પરધન ચેરનારને શૂળીપર ચઢાવે છે, આ પરસ્ત્રીલંપટને અગ્નિએ તપેલ લાંબાની પુતળી સાથે રેતા જીવને બલાત્કારે આલિંગન કરાવે છે, અતિલોભ તથા પરિગ્રહમાં પડેલ આ નારકને ભારે પાપને લીધે કરઘાલવતી વિદારે છે. દેવદ્રવ્યનું ભક્ષણ, ઉપેક્ષા કે નાશ કરનાર દીનને અનેક પ્રકારની નરક વ્યથા પમાડે છે, આ વિદનસતેષી કે પરને સંતાપ આપનારને કુંભીપાકમાં પકાવે છે, તથા પરમર્મ બેલનારને વારંવાર ભેદે છે, મિથ્યાવાદીના મુખમાં ખીલા મારે છે, પરકાર્યના ભંજકને કાપ્યા છતાં તે મળી જાય છે, દુર્વાકય બેલનારને તૃષાર્ત થતાં શેણિત પાય છે, એમ પરમાધામી દેવે તેમના કર્મ પ્રમાણે વેદના પમાડે છે. તેમજ પરસ્પર શસ્ત્ર લઈને તેઓ શત્રુની જેમ લડે છે અને પ્રચંડ પાપી તે શાભલીવૃક્ષના કાંટામાં પોતે સુવે છે. ઈત્યાદિ નારકની દુસહ યાતના જોતાં, હૃદયમાં ભારે કંપારી આવતાં અજાપુત્ર મૂછ પામ્યું. એટલે જળા વાયુથી વ્યંતરેશે તેને સ્વસ્થ કર્યો, છતાં ભયથી કંપતાં તે ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે“અહો ! આ સંસાર તે ત્યાજય છે કે જેમાં ઉત્પન્ન થતા પ્રાgીઓ એવા પાપ કરે છે કે જેથી આવા દુઃખનું ભાજન બને છે.” ઈત્યાદિ શેકથી કંપતાં, પિતાના સ્થાને જવાની ઈચ્છા થવાથી તેણે વ્યંતરને કહ્યું કે—મને હવે સત્વર સરોવરના કાંઠે લઈ જાઓ.” એટલે વ્યંતરેંદ્ર રૂપ પરાવર્તન કરવાની પ્રસાદગુટિકા આપી, તેને સરોવરના તીરે લઈ ગયા. પછી ક્ષણવારમાં પોતાને તે સરેવરના કાંઠે આવેલ જોઈ–“હવે જઈને તે રાજાને જેઉં” એમ હર્ષ જામતે અજાપુત્ર આગળ ચાલ્ય, અને જેટલામાં તે સરેવરની માને ચડયો, તેટલામાં કેટલાક પુરૂષે “સ્વાગત, સ્વાગત” કહેતા Page #64 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. અજાપુત્ર પ્રત્યે દેવ આવ્યા. તેમણે પાસે આવી નમસ્કાર કરતાં તેને પૂછ્યું કે–“રાજા કયાં? ” ત્યારે તેણે સંભ્રાંત થઈ કહ્યું કે હું રાજાને જાણતા નથી.” પછી આકુળ થતાં તેમણે કહ્યું કેહાથીએ તને પકડતાં, તેનાથી મૂકાવવાને રાજાએ તારી પાછળજ ઝંપલાવ્યું છે. ત્યારથી નગરજને શેક અને ભયાતુર થઈ રહ્યા છે. નસિક વિના મુખની જેમ રાજા વિના નગરી શેભા વિનાની થઈ પી છે.” એમ પ્રાણુચ્છેદક તેમની વાણુ સાંભળતાં અજા પુત્ર જાણે જથી હણાયે હેય તેમ મનમાં ચિંતવવા લાગ્યું કે —- અરે ! અવશ્ય કઈ વ્યંતરે રાજાનું હરણ કર્યું હશે. મારા પ્રાણની ખાતર અહા ! રાજા કેવી દશા પામે ? માટે તે વ્યંતરેશ પાસે જઈ શે, કરાવી રાજાને અહીં લઈ આવું.' એમ ધારી તેણે પુનઃ સશેવરમાં ઝંપલાવ્યું, પણ વ્યંતરની હાય વિના ત્યાં પાણીમાં બેછતાં કઈ મગર અજાપુત્રને કટી સુધી ગળી ગયે. એવામાં તે જળના માહાસ્યથી અજા પુત્ર ક્ષણવારમાં વાઘ બની ગયે, જેથી મગર તેને આખો ગળી ન શકયે. ત્યાં જળથી ગાંઠે બાંધેલ ચૂર્ણ ભીંજાતાં-પલળતાં અને તેને રસ પાણીમાં ભળતાં મગર તરતજ પુરૂષ બની ગયે. પછી મકર-નર તેને ગળવાને કે મૂકવાને સમર્થ ન થયું, પણ તે વખતે તે ચેષ્ટારહિત બની અનુક્રમે તીરે ઘસડા, તેવામાં કીડા કરી પૃથ્વીતલથી નિવૃત્ત થયેલ સર્વાંગસુંદરીની એક દાસીએ તેને તેવી અવસ્થામાં જોયે. પુરૂષે ગળેલ તે વાઘને કૌતુકથી જોતાં “આ સ્વામિનીને બતાવું” એમ ધારી તેણે ઉપાડ અને પિતાની શક્તિથી લાવી, સર્વાંગસુંદરી પાસે મૂકતાં તે હર્ષથી બેલી કે—“હે દેવી! આ આશ્ચર્ય તે જુઓ. એવામાં પૂર્વે સ્થિતિ કરી રહેલ અને સર્વાંગસુંદરીના સ્વામીરૂપ એવા દુર્જય રાજાએ તે આશ્ચર્ય જોતાં, મનમાં ખિન્ન થઈ વારંવાર તે પ્રત્યે જેવાથી, કાનમાં કહેલ ચંડિકાનું વચન સંભાયું કે માસ પછી આ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. સ્થિતિમાં તું તારા મિત્રને જોઈશ.” એ વાત આશ્ચર્ય જેવાથી તેને યાદ આવી. પછી દિવ્ય ઔષધિ સંભારી, તેને ઘસીને પિતે રાજાએ તે વ્યાઘરૂપ મિત્રપર છાંટતાં, તેના પ્રભાવે અજાસુત પુરૂષ થઈને બહાર નીકળ્યો અને મગર તે પુરૂષજ હતે. એમ તે બંને જીવતા રહ્યા. પછી રાજાએ પવન નાખતાં અજાસુત કઈક સ્વસ્થ થયે અને રાજાને જોતાં શ્રમ વિના તે ઉભે થયે. પછી પ્રમેદાશ્રુ મૂકતાં અજાસુત અને દુર્જય બને ગાઢ આલિંગનથી ભેટયા અને એક આસન પર બેઠા. ત્યાં હર્ષિત થતા રાજાએ પિતાને વૃત્તાંત અજાસુતને અને અજાસુતે રાજાને હર્ષથી કહી સંભળાવ્યું. પછી અજાત્રે પિતાના અને રાજાના દુખાગ્નિવડે બળતા હૃદયને અમૃતતુલ્ય વચનથી શાંત કરતાં રાજાને કહ્યું કે –“હે રાજન્ ! મારે માટે તું પ્રાણ તજવા તૈયાર થયે, તેમાં મારે શું કહેવું? કારણ કે તે પરેપકારમાં પરાયણ છે, પણ હે ભૂપાલ! હવે તમે પિતાની નગરી ભણી ચાલે અને ત્યાં સ્વદર્શનથી પિતાના સ્વજનને શાંત કરી, પ્રજાને પાળે. મેં જોયું તે તમારા વિના લેકે શેકથી રતા રહે છે. હે સ્વામિન્ ! પિતા વિના બાળકને સુખ કયાંથી? માટે સત્વર સ્વરાજ્યમાં ચાલે અને સ્ત્રીસંગ મૂકી ઘો. એકાંતસ્ત્રીની આસક્તિ તે રાજાઓને ભારે દુઃખરૂપ છે.”એમ તેને કહેતાં પિતાને કુળને સંભારી પ્રતિબોધ પામેલ રાજા, સર્વાંગસુંદરીને કહેવા લાગ્યું કે હે પ્રિયે! હવે અમે સ્વસ્થાને જઈશું. આ મારે ભાઈ આવ્યું છે કે જે મને પ્રાણ કરતાં પણ વલ્લભ છે. હાથીઓની જેમ રાજાઓને પણ વૃદ્ધાજ્ઞા એ અંકુશ સમાન છે.” એમ રાજાને નિશ્ચય જાણું સર્વાગસુંદરી બેલી કે–“હે રાજન! સ્ત્રીઓ પરાધીન હોય, પણ પુરૂષ નહિ. તે હું શું કહું? જે તમારે જવું હોય, તે ભલે જાઓ, તેમાં મને કંઈ પણ ક્ષતિ નથી, પણ આ મારું મન તમારી સાથે ચાલશે. વળી હમણાં એક અપરાધ મારે તમને કહેવાનું છે, તે એ કે હા Page #66 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. | ' ? થીના રૂપે મેં તમારું હરણ કર્યું હતું. તારી અનુરાગિરાણું છતાં તને હરવાને અસમર્થ મેં તારા ભ્રાતાનું હરણ કર્યું અને તેનાં દુઃખના કારણે મેં તારું હરણ કર્યું. એ મારે અપરાધ ખ્યાલમાં ને લાવતાં ફરી મને યાદ કરજે. હું વ્યંતરના કુળમાંની સવૉગસુંદરી નામે દેવી છું.” એમ અતિસ્નેહથી બેલતાં સર્વાંગસુંદરીએ તે બનેની સાથે રાજાને પેલા સરોવરના કાંઠે મૂકે. એટલે અકસ્માત મિત્ર સહિત રાજાને આવેલ જેઈ સૈનિકે બધા આનંદથી હિતાશિષ આપતા દોડી આવ્યા. પછી પ્રણામ કરતા તેમને અમૃત તુલ્ય વચન નથી આદર આપી, રાજા તાપની જેમ તેમના આવાસમાં ગયે ત્યાં વિશ્રાંત થયેલ રાજાને તેમણે કહ્યું કે હે દેવ! તમારા વિના અમે અહીં અરણ્યમાંજ રહેવાનું ઉચિત ધાયું. નગરીના લેકેને અમે મુખશું બતાવીએ?”એવામાં રાજાને આવેલ જાણું, નગરજનેસહિત સુમતિ સચિવ રાજાની સન્મુખ આવ્યું અને સાષ્ટાંગ નમ સ્કાર કરતા અત્મવલ્લભ પ્રધાન, ક્ષત્રિયે તથા નગરજનેને રાજાએ યાચિત માન આપ્યું. પછી પાંચ પ્રકારનાં વાદ્યો વાગતાં, વિપ્રવૃત દેએ ઉંચે જયધ્વનિને ઉચ્ચાર કરતાં, પૌરાંગનાઓએ આશીર્વાદ આપતાં, અંગરક્ષકે એ વસ્ત્રાંચલથી પવન નાખતાં અને સમહત્સવ નગરીને જોતાં રાજા પિતાના મહેલમાં આવ્યું. પછી મહોત્સવપૂર્વક કૌતુક-મંગલ કરવામાં આવતાં રાજા પ્રથમની જેમ અખંડિત રાજ્ય ચાલાવવા લાગ્યું. તેમજ મકરનર સહિત અજાપુત્ર ત્યાં અત્મવત રાજાના સન્માનપૂર્વક કેટલાક દિવસ રહ્યો. એકદા જ ગલમાં એકલા મૂકેલ તે શાખામૃગનરને સંભારી તેણે રાજાને કહ્યું કે—મારે હવે જવાનું છે. એટલે રાજાને પ્રાણ આપવાથી તે પ્રાણ કરતાં પણ વધ્રુભ છે, તેનું એ વચન સાંભળતાં રાજાએ કંઈ જવાબ ન આપે. ત્યારે ફરી બહુજ સભ્યતાથી અજા પુત્રે રાજાને જણાવ્યું કે–“હું આટલે વખત અહીં રહ્યો, માટે હવે મને વિદાય કરે.” Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. એમ આગ્રહ કરતાંરાજાએ તેને વિસર્જન કર્યાં અને કેટલીક કીંમતી વસ્તુ રાજાએ આપતાં પણ તેણે કઈ લીધું નહિ, પરંતુ તે સરેાવરનું પાણી લઈ, પેલા મકરનરસહિત, તેજ વિવર-માગે તે યક્ષમંદિરમાં આવ્યેા. ' અહીં અજાપુત્રના ચાલ્યા ગયા પછી નિદ્રારહિત થતાં તે મઈંટનર વિચારવા લાગ્યા કે— સ્વામી કયાં ગયા હશે ? છેવટે સ્વાદિષ્ટ ફળો ખાઈને તે પાછા સુઈ ગયા. એવામાં અજાપુત્રે તેજ પ્રમાણે તેને સુતેલા જોચા અને નિદ્રાધીન તે શાખામૃગનર અજાપુત્રનું આગમન જાણી શકયા નહિ. ત્યારે હસતાં હસતાં અજાપુત્રે, ગાઢ નિદ્રામાં પરવશ થયેલા તેને ઉઠાડતાં, તે કંઈક જાગ્યા, એટલે સભ્રમથી તે ખેલ્યા કે—‘ અરે ! ઉઠે, ઉઠે આપણે બહુ દૂર નગરીમાં જવાનું છે. વળી આ ત્રીજો પણ આપણા સહુગામી થયા છે.’ પછી જાણે ક્ષણભર સુઈને ઉઠયા હાય તેમ બગાસાં ખાતા તે હાર આવીને મલ્યા કે ચાલા. ’ ત્યારે શાખામૃગ અને મકર-નર સાથે અજાપુત્ર નગરી ભણી ચાલ્યા. એવામાં એક વાવ જોવામાં આવી. તેની ચાતરફ ઘણાં સુવણું વિમાન પડયાં હતાં અને કેટલીક યુવતિઓ વાવમાં જળક્રીડા કરતી હતી. તેઓ પરસ્પર બાલવા લાગી કે ‘ આપણે અષ્ટાપદે ચાલતાં અસુર થશે. ઇંદ્ર પણ ઇંદ્રાણી સહિત ત્યાં હવે આવી ગયા હશે. ’ એમ બેાલતી તે હાથમાં કમળ લઈને પાતપેાતાના વિમાનપર આવી. તેવામાં અજાપુત્ર એક વૃક્ષના મૂલ પાસે છુપાઈ રહેતાં, તે મ નેને પણ તેજ પ્રમાણે ઉભા રાખી, પાતે મનમાં વિચારવા લાગ્યા કે મત્ત્વલાક તો મેં જોયા અને નરકા પશુ દીઠા. હવે વૈમાનિક દેવા જોવાને મારૂં મન તલપી રહ્યું છે, માટે એ અનેને અહીં મૂકી, હાર અને જલાર્દિક પણ એમને માપી, વ્યંતરે આપેલ ગુટિકાના પ્રભાવથી ભ્રમર બની, એ યુવતિ આએ લીધેલ કમળામાં છુપાઇને અષ્ટપદપર જાઉં. ’ એમ ધારી Page #68 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. ૨૫ તેણે એ વાત તે બને પુરૂષને જણાવી. તેમણે સંમતિ આપતાં, તરતજ તે ભ્રમર બની, આમતેમ ભમતાં, એક યુવતિના કમળમાં બેઠે. ત્યાં કર્ણપ્રિય ગુંજાવ કરતા તે ભ્રમરને જોતાં તે વિદ્યાધરીએ કહેવા લાગી કે હે ભ્રમર! અહીં આ કમળપર આવ, આ કમળપર આવ,” પછી તરતજ પિતતાના વિમાનપર ચલ, લીલાથી તેને રમાડતી તે બધી તરત અષ્ટાપદપર આવી, અને પ પોતાના વિમાનથકી ઉતરી, જળવતી હાથ ધોઈ ચૈત્યને ત્રણ પ્રદક્ષિણા દઈ ત્રણવાર પ્રગટ નૈધિકી બેલી, કેટલાંક કમળસહિત મંદિરમાં પેસતાં મસ્તક નમાવી, ત્યાં આવવાથી પિતાના આત્માને ધન્ય માનતી, મનને નિર્મળ રાખતી યથાવર્ણ અને યથાપ્રમાણ તથા સિંહનિષદ્યાએ બિરાજમાન અને અત્યંત દેદીપ્યમાન એવા ૩ષભાદિક જિનેશ્વરેની તેમણે પૂજા કરી, પછી રાગ, દ્વેષ, કષાય તથા વિકથા તજી, જિનેશ્વરની ડાબી બાજુ સાઠ હાથને આંતરે બેસી, રેમાંચિત થઈ પ્રમેદાશ્રુ મૂકતાં, ઉત્તરીયવસ્ત્ર હાથમાં રાખી તેમણે ભગવંતને વંદન કર્યું અને પ્રાંતે ખીલતા કંઠની મધુરતાયુક્ત પિતે ભક્તિમાં લીન બની તેત્ર બોલી કે – વાંછિત આપનાર હે આદિનાથ! તમે ય પામે, આંતર શત્રુને જીતનાર એવા હે અજિત! તમે જયવંત રહે. હે સંભવનાથ! તમે સુખકારી થાઓ, હે અભિનંદન ! તમે આનંદદાયક બને, હે સુમતિ ! મારી મતિને ધર્મમાં સ્થાપે, હે પદ્મપ્રભ ! મને મુક્તિમાં વાસ આપો, હે સુપાર્શ્વ ! મને વિવેકની પાસે મૂકે, હે ચંદ્રપ્રભ ! તમે વિમેહ-તિમિર પરાસ્ત કરે, હે સુવિધિ ! મને પુણ્ય વિધાનમાં જોડે, હે શીતલ! તમે કર્મોનલને શમાવે, હે શ્રેયાંસ! મારા ચિત્તને કલ્યાણમાં સાંધે, હે વાસુપૂજ્ય! તમ પ્રત્યે ત્રિવિધ પૂજાહે, હે વિમલ! મારા મન-જીવને નિર્મળ બનાવે, હે અનંત ! મારાં અનત કર્યોને કાપી નાખે, હે ધર્મ! તમારે ધૂમ મને પાવન કરે, Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. હે શાંતિ! તમે દુરિતને ઉપશાંત કરે, હે કુંથુ! તમે દુકર્મ-કથાને દૂર કરે, હે અરનાથ! મારી પાપપ્રવૃત્તિને નષ્ટ કરે, હે મલ્લિનાથ! તમે કલ્યાણ–વદ્ધિને વિસ્તારે, હે મુનિસુવ્રત ! મને સત્ય-વ્રત ! આપે, હે નમિનાથ ! મારા ભવભ્રમણને ટાળે, હે નેમનાથ! તમે મારા કષાયવૃક્ષોને કાપી નાખે, હે પાર્શ્વ! તમે મારા દુરિત-સાગરનું મથન કરે, હે વીર! હું આપને શરણે છું. સંસાર-માર્ગના ભ્રમણથી તપ્ત થયેલ અને ભારે પુણ્યરૂપ વૃષ્ટિથી અષ્ટાપદે બિરાજમાન અને ભરત રાજાએ પૂજિત એવા જિનેશ્વરૂપ જલધરે આનંદ પમાડે. . એ પ્રમાણે ભારે ભાવના સહિત વિદ્યાધરીઓએ સ્તુતિ કરતાં ઇંદ્રાણસહિત ઇંદ્ર આવી, જિનૅકોને સ્તવી, તે ત્યાંથી ચાલીને રંગમંડપમાં આસન પર બેઠે. પછી દેવેએ ત્યાં નાટ્યોત્સવ શરૂ કર્યો. તેમાં વૈકિય રૂપ લઈ, દિવ્ય વેષ-વિલાસ ધરતી પૌલોમી અને ઉર્વશી પ્રમુખ દેવીએ બહુજ ખુબીથી નાચ કરવા લાગી. તેવામાં ભ્રમરૂપતજી, તુંબરૂનું રૂપ ધરી, એટલામાં તુંબરૂ ન આવ્યું. તેટલામાં અજા પુત્ર તરત આવ્યા અને જિનેશ્વરોને નમી, રંગમંડપમાં આવી, આશ્ચર્ય પમાડવા અજાપુત્ર તુંબરૂના સ્થાને બેઠે. દેવેને પણ વિસ્મય પમાડે તેવા સ્વર, ગ્રામ, મૂઈનાયુક્ત અભુત આલાપ તે અપૂર્વ ગતિથી કરવા લાગે. જે સાંભળતાં “આ શું? એમ સંબ્રાંત થતે તુંબરૂ છુપાઈને જ બેઠે રહ્યો, તેણે ધાર્યું કે–એ તે હું પોતેજ છું, “જિનેશ્વરેની સમક્ષ હું ગાયન કરતાં પુણ્યશાળી છું.” એમ આનંદ લાવી અજાપુત્ર રસપૂર્વક ગાવા લાગ્યા. ત્યારે દેવે પરસ્પર કહેવા લાગ્યા કે—“અહો ! આજે તુંબરૂ કંઈક વિચિત્ર ગતિથી ગાય છે કે જેથી ઇંદ્ર પિતે ચિત્રની જેમ થંભાઈ ગયે છે.” એમ આલાપની લહરીથી કર્ણ પૂર્ણ થતાં, પ્રસાદ બતાવવા ઇંદ્ર પોતે, તુંબરૂ તુલ્ય તે અજાપુત્રને બોલાવ્યું. કારણ કે જુઓ ગંભીર પુરૂષે ગુણથી ગ્રાહ્ય થઈ શકે અને સાધારણ તે ગમે તે રીતે ગ્રાહ્ય Page #70 -------------------------------------------------------------------------- ________________ અાપુત્રની કથા.. ^^^^^, ૧૦/ થાય; પૂર્ણ કુંભને કુવામાં ગુણ–દેરીની જરૂર પડે, પણ તળાવમાં તે તે વિના પણ ભરી શકાય. પછી ઈ બોલાવતાં તે આવ્યા અને ક્ષણવારમાં પિતાનું રૂપ ધરી બેઠે. એટલે દેસહિત વિસ્મય પામતાં ઇંદ્ર વિચાર્યું કે—“આ તે મનુષ્ય છે.” આથી વિશેષ સંતુષ્ટ થતાં ઇંદ્ર તેને પિતાના બે દિવ્ય વસ્ત્રો આપ્યાં અને પૂછ્યું કે “અરે! તું અહીં આવ્યા શી રીતે ?' જવાબમાં તેણે બધું સત્ય જણાવ્યું. ત્યાં દેવેની સમૃદ્ધિ જોતાં અજાપુત્રે ઇંદ્રને પૂછ્યું કે –“તમે આવા સમૃદ્ધ કેમ થયા?” ઇંદ્રે કહ્યું—“હે ભદ્ર! સાત ક્ષેત્રે ધન વાપરી હિંસા તજી, મેં તીવ્ર પ્રવજ્યા આદરી કે જેના પ્રભાવથી હું ઇંદ્ર થયો છું. વળી ઈંદ્ર-સામાનિક દેવે અલ્પ અલ્પ શુભ કર્મને લીધે . અનુક્રમે હીનઋદ્ધિવાળા થઈદેવત્વ પામ્યા છે.” પછી જિનસમક્ષ આરતી ઉતારી, ઇંદ્ર પોતે શકસ્તવ બેલી, સ્વર્ગે જવા લાગે અને જતાં જતાં તેણે એક દેવને આદેશ કર્યો કે–તું એને યથારથાને મૂકી આવજે.” એમ ઈંદ્રાજ્ઞા થતાં તે દેવે તે પ્રમાણે કર્યું. હવે અજાપુત્ર ત્યાં આવતાં તે દિવ્ય વસ્ત્ર પગના અંગુઠે અટકાવીને તે બંનેની પાસે સુઈ ગયે. પછી જાગ્રત થઈ, વિકસિત કમળ સમાન તથા ચંદ્ર સમાન ઉજવળ અને કમળ તે વસ્ત્ર જોતાં અજાપુત્ર શરદઋતુનું વર્ણન કરવા લાગ્યું કે–“શરદઋતુએ ચંદ્રને નિર્મળ કર્યો, નદી, તળાવનું જળ સ્વચ્છ થયું, વ્યવસાયી લેકે ઉદ્યમે લાગ્યા, કમળમાં શભા વધી, અગસ્તિ દિશામાં લાંબા વખતે ઉદય પામ્ય, ધાન્ય ફલિત થયું, પાંગનાઓ ગાય છે અને શાલિધાન લેકેને પોતાનું ફળ આપવા તૈયાર છે. હવે પ્રભાતે તે બંનેની સાથે નગરી ભણી જતાં અજાપુત્ર ચિંતવવા લાગ્યો કે અહે ! દષ્ટિથી તે મેં જન્મફળ મેળવ્યું અને ત્રણે ભુવન જોયાં. ચૂર્ણ પામે છે કે જેનાથી તિર્યંચ મનુષ્ય થાય અને જળવડે મનુષ્ય તે તિર્યંચ બની જાય, તે પણ મારી પાસે મેજુદ છે. ચૂર્ણથી તિર્યચે મનુષ્ય Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. થતાં તે મને વશ થશે, વળી સરોવરના પાણીથી મનુષ્ય વાઘ થાય અને તિર્યંચ પણ તેજ પ્રમાણે થાય ! પછી નગરીમાં જતાં અજાપુત્ર અહુબુદ્ધિ નામના વાણીયાને ઘરે ગયા. તેણે તેની આકૃતિ જોઈ સ્થાન આપ્યું. એટલે તે ત્રણે પાતાના ઘરની જેમ શેઠના ઘરે રહ્યા. ત્યાં અજાપુત્રે ખરાબર સભાળથી રાખવા માટેતે હાર શેઠને આપ્યું. અને ચૂર્ણ તથા પાણી શાખામૃગનરને આપી, નખશુદ્ધિને અર્થે તે હજામના ઘરે ગયા. ત્યાં નખ ઉતરાવી, તેને પૈસા આપી તે પાછે ઘરે આવ્યા, પણ અને દ્વિવ્યવસ્ર ભૂમિપર પડેલાં તે હજામે જોયાં. એટલે ‘ આ કણીયા કેવા ? ’ એમ ધારી તેણે તે હાથમાં લીધાં અને સ્પર્શી શકી ‘ આ દિવ્યવસ ક્યાંથી ?’ એમ તે સમજી શક્યો. પછી તેણે મૂલ્ય લઇને કાઇ વણિકને તે આપ્યાં અને તેણે વિક્રમ રાજાને ભેટ કર્યાં. એવામાં વસત સમય આવતાં તે ઉજ્વળ વસ્ત્ર પહેરી, હાથીપર ચડીને રાજા ક્રીડા-ઉદ્યાનમાં ગયા. ત્યાં દક્ષિણપવનના સ્પર્શથી રેશમાંચિત થતી સ્ત્રીને સાંજે જોઈ, ભારે હ પામતા રાજા કહેવા લાગ્યા કે—પુષ્પમાળા સહિત અભિમુખ આવતી સિદ્ધાંગનાઓના કુચ-ચદ્રરૂપ જલયંત્રવડે અભિષેક પામી, અંગનાઓના શરીરનું પ્રસ્વેદ–પય પીને તાપ અહીં એક પગલું પણ આપતા નથી, વળી તે જળ પવન ઉછાળી રહ્યો છે. હવે અહીં બહુમુદ્ધિના પુત્ર મતિસાગર તે કંઠમાં હાર પહેરીને કીડા-ઉદ્યાનમાં ગયા. તેના ગળે લટકતા હાર જોઇ < આ હાર તા મારા છે ’ એમ ધારી સીપાઇ માકલીને રાજાએ તેને તરત ખેલાવ્યા અને ‘ આ હાર તારી પાસે ક્યાંથી ? ’ એમ પૂછતાં જવાબ ન આપવાથી તેને ખાંધી, રક્ત વમતાં, ભોંયરામાં નાખી દીધો. એ વાત સાંભળતાં બહુમુદ્ધિ અજાચુતને લઇ, રાજા પાસે ગયા અને ખેલ્યા કે હે રાજન્ ! એ હાર આના છે. ’ એટલે શ્રેષ્ઠિસુતને છેડાવી રાજએ અજાપુત્રને પૂછ્યુ કે—‘ આ હાર Page #72 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. ૨૯ " : તે ચાર્યા છે ? ' તે બેન્ચેા— હા, ચર્ચા છે. ' ત્યારે રાજાએ હુકમ કર્યા કે— અરે ! આ ચારને શીઘ્ર મારો. ’ ત્યાં અજાપુત્રે કહ્યું—‘ હે રાજન્ ! મારૂ એક વચન સાંભળેા— જે પરવસ્તુને લેનાર છે, તે તમારે મારવા લાયક છે. ’ એ ક્યાં પણ લખા. કારણ કે બીજો પણ તસ્કર છે.’ તેનુ એ વચન જાણી કોપાયમાન રાજાએ લખાવી લીધુ. પછી એ વાક્યનુ ખરાબર પાલન કરો’ એમ કહી અજાપુત્રે રાજાને પુનઃ કહ્યું કે હે રાજન ! આ વસ્રો મારાં છે, તેથી તું પણ ચાર છે. જો એ વાત તારા માનવામાં ન આવતી હાય, તે પરંપરાની તપાસ કર. ’ એટલે પરંપરા જાણી, એકદમ કેપથી રક્ત મુખ કરી રાજાએ જણાવ્યું કે—, અરે ! અમે તે અપિતના લેનાર છીએ, પણ લુચ્ચા ! તુ તા તસ્કરજ છે. ત્યારે નિર્ભયતાથી હસતા અજાપુત્રે રાજાને કહ્યું કે અર્પિત ગ્રહણ કરવાની રીતે તે હું પણ તસ્કર નથી.' કારણ કે ધીર પુરૂષ વિપદારૂપ આદશ'માં નિમગ્ન થયા છતાં અધિક ધીરતા ભજે છે. પાણીમાં પ્રતિબિંબિત થયેલ અગ્નિ શુ ઉંચી જ્વાળાએ ઉછળે નહિ ? પછી રાજાએ ભડારીને ખેલાવીને પૂછ્યું; તેણે કહ્યું કે—તે હાર મે કુમારીને આપ્યા છે. ' એટલે તેજ વખતે ઉદ્યાનથકી ઘરે આવી, પુત્રીને લાવીને પૂછ્યું કે— હે વત્સે ! તે હાર તારી પાસે છે કે નહિ ? ' તેણે રાતાં રાતાં જણાવ્યું કે— હું તાત ! પૂર્વે ક્રીડાવાપીમાં રમતાં, તે હાર કોઈ વાનર હરણ કરીને તરત ભાગી ગયા. ’ એ વાત સાંભળતાં શાખામૃગનર તેણીને જોઇ, તે પાણી પી, વાનર બનીને તરતજ તે રાજકન્યા પાસે ગયા. બે કાલ જે પ્રમાણે વતા હાય, તે પ્રમાણે હું સખે! સેવન કર મૃગતૃષ્ણુિકાથી પરિભ્રષ્ટ થયેલ હરણીની જેમ તુ ખેદ કરતા નહિ એમ પૂર્વે એ ફળથી પુરૂષ થયા અને પાછા જળથી મર્કટ થયા.” એ અજાપુત્રે વિચારી લીધું. ત્યાં તેજ એ-કેલિકેટ છે? એલ Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. સમજી પોતે કુમારીએ તેને આલિંગન આપ્યું-હૃદયથી સ્વીકાર્યો. પછી રાજાએ તે પિતાને હાર લઈને તે બંને વસ્ત્રો તેને આપ્યાં. અહીં રાજા અને અજાપુત્રનું સ્તનત્વ સમાન હતું. તેવામાં પોતાના પર કુમારીને સ્નેહ જોઈ, મર્કટે અજાપુત્રને નેત્રસજ્ઞાથી જણાવ્યું કે–“હું તમારી સાથે આવીશ નહિ.” એટલે અજા પુત્ર પિતાના જળ-ચૂર્ણ લઈ, બહુબુદ્ધિને જણાવી, મકરનર સહિત તે નગરથી આગળ ચાલ્યા. માર્ગે ચાલતાં એકદા મધ્યાન્હ સમય થતાં હાથીએ હરણ કરેલ કે પુરૂષ સન્મુખ તેના જેવામાં આવતાં, તે શિથિલ અને લગભગ અચેતન જે થઈ ગયેલ, જેથી તેણે હાથીને ચૂર્ણ સહિત એક મેક નાખે. તે ખાતાં પેલે હસ્તી પુરૂષ બની ગયે. પછી તેણે બહુજ આશ્વાસન આપતાં પેલા અન્ય પુરૂષને પૂછયું કે–“હે મહાભાગ! તું કેણુ છે?” તેણે જવાબમાં જણાવ્યું કે–“બધા વૈરીને ઉછેદ કરનાર વિજયપુરના સ્વામી મહાસેન રાજાને હું વિમલવાહન નામે પુલ છું. હાથીને ફેરવવા માટે આરૂઢ થતાં એ મસ્ત કુંજર કાયાથકી જીવ લઈ જનાર કર્મની જેમ ક્ષણવારમાં તે નગર થકી મને હરણ કરી આવ્યો. તે પછી હું બેભાન થવાથી કશું જાણતું નથી, પણ અત્યારે તમે પોતે મને પવન નાખે છે, તે જોઉં છું એટલે અજાપુત્રે તેને પિતાનું ભાતું ખવરાવ્યું અને તે બધા એક યક્ષના મંદિરમાં વનની અંદર રહ્યા. ત્યાં કુમાર બહુ દુઃખી હોવાથી જાગતે રહ્યો અને બીજા સુઈ ગયા. એવામાં શબ્દ આવતાં તે જાણવા માટે કુમાર બહાર નીકળે અને ત્યાં ભમતાં, વૃક્ષપર રહેલ અને “તું ત્યાં કેમ રહ્યો?” એમ શુક પ્રત્યે પ્રશ્ન કરતી એક શુકનારી–શુકી તેના સાંભળવામાં આવી. ત્યારે કુમાર ચિંતવવા લાગે કે–આ વિયાગી શકયુગલ ભેગા થયા છે અને પરસ્પર કૌશલ પૂછે છે, ઠીક છે, શુક શે જવાબ આપે છે, તે તે સાંભળું.”એમ ધારી તે છાની રીતે મંદિર પર ચડા. Page #74 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. - ૩ી ત્યાં શુક બોલ્યો કે—“હે પ્રિયે! તે વખતે ભલે મને પકડીને વિજયનગરમાં વેચ્યો, અને એક દાસીએ મને વેચાતે લીધે. તેણે મહાસેન રાજાની શીલમતી રાણીને આપતાં, રાણીએ મને સુવર્ણના પાંજરામાં ઘાલ્યું. તે મને મીઠું બોલનાર સમજીને વારંવાર ભણાવતી અને ખેતીને હાર, કડાં વિગેરે સ્નેહથી મને પહેરાવતી. એમ લાલન કરતાં પણ હે પ્રિયા ! હું સુખ પામી શકે નહિ. કારણ કે તારા વિયેગરૂપ અગ્નિ મારા અંતરને બાળતાં વિરામ ન પામે. એવામાં તે રાજાના વિમલવાહન પુલને મદેન્મત્ત રાજકુંજર હરણ કરીને તરતજ કયાં ચાલ્યા ગયે. એમ હાથીએ હરણ કરેલ કુમારને રાજાને કયાં પત્તો ન મળે, તેના શેકને લીધે રાજાએ રાજ્યચિંતા મૂકી દીધી. એ વ્યતિકર સાંભળતાં શત્રુ રાજાઓએ પોતાના તમામ સૈન્યને લાવી, તરતજ નગરને ત્રેવી રીતે ઘેરી લીધું. મહાસેને તે જાણ બહાર આવી યુદ્ધ ચલાવ્યું, પણ કુમાર અને હાથીની સહાય વિના તેમણે તેને નાશ કર્યો, એટલે બુદ્ધિબલ મંત્રીએ નગરના દ્વાર તરત બંધ કરાવ્યાં અને રાજાના શેકથી કેદી માણસને મુકત કર્યા. તેવામાં અરે શુક! વિમલવાહન વિના અમે પણ મરણના મુખમાં પડયા છીએ, માટે તું જા અને જીવતે રહે.” એમ કહી દાસીએ મને પાંજરામાંથી છોડી મૂકો. એમ હે બહાલી ! અમાત્ય નગરની અંદર અને લાખે સિનિયુકત રાજાઓ બહાર પડેલા છે, એવા તે નગરને મૂકીને એક ક્ષણવારમાં હું અહીં આવ્યું.” એમ શુકવચન સાંભળતાં પિતાના તાતને મરણ પામેલ જાણી તરત હાથ શિથિલ થઈ જતાં, કુમાર મૂછ ખાઈને મંદિર પરથી ભૂમિપર પડશે. તેના પડવાના અવાજથી જાગ્રત થતાં અજપુલ, તેને ત્યાં સુતેલ ન જોવાથી તરત બહાર આવ્યું અને બેલતાં પણ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર - www જ્યારે તે ન ભે, ત્યારે અજાપુત્રે તેને પવન નાખતાં પાણી છાંટયું. જેથી ડીવારે સાવધાન થતાં તે બોલ્યો કે–અરે! મારા હાથમાં તરવાર આપ, કે જેથી પિતૃઘાતી શત્રુઓને હણી, તેમના રકતથી પિતાને પાણી આપું.' ત્યારે અજાપુલ ભય પામીને બે કે-હે કુમાર! તારી તરવાર કયાં? શત્રુઓ કયાં અને પિતા કયાં? કે આમ વારંવાર બોલ્યા કરે છે.” એમ તેના કહેતાં કુમારને ક્ષણભર ચેતના આવતાં તે બે કે–હે મહાએ તાત ! તું કયાં ગયે ?” એમ કહેતાં તે પુનઃ મૂછ પામ્ય ત્યાં અજા પુત્રે વારંવાર પવન નાખતાં, “મહાસેન” એનામ સાંભળી શુક પિતાના સ્થાનથી તરત બહાર આવ્યું અને ચાંદનીને લીધે “આ રાજાને વિમલવાહન પુલ અહીં કેમ આવ્યું હશે?” એમ સમજી તે તેની પાસે આવ્યા અને બેલ્થ કે –“હે કુમાર! ધીરજ કાર.” એમ બંધુની જેમ શુકનું વચન સાંભળતાં કુમાર ઉઠ અને તેને છાતી પર બેસારી બાષ્પસહિત કહેવા લાગ્યું કે અહા ! મારા પિતા અને રાજ્યનું અનિષ્ટ કેમ થયું?” શુક બે —“હે કુમાર ! તારા વિના એ બધું અહિત થવા પામ્યું. માટે તું શેક તજીને શત્રુને વિજય કરવાને તૈયાર થા.” કુમારે કહ્યું “અરે! તે બહુ દૂર છું, જેથી કહે શું કરી શકું? કારણ કે શસથી યુદ્ધ કરતાં શત્રુઓ તે અવશ્ય છતાયજ.” ત્યારે અજાપુ કહેવા લાગ્યો કે-“હે કુમાર તું બી નહિ અને વ્યાકુળ પણ ન થા. હું તારા શત્રુઓને હણીશ.”એમ કહી તેણે શુકને આદેશ કર્યો કે –“હે શુક! હનુમાન જેમ સીતાની શુદ્ધિ લાવ્યા, તેમ તું સત્વર જઈને અમાત્યને કુમારની શુદ્ધિ જણાવ કે જેથી પ્રધાનને ધીરજ મળે. વળી હે કુમાર ! તું એક કૌશલ લેખ લખીને શુકને આપ.” મારે તેમ કર્યું પછી કુમારના વાત્સલ્યથી અને ત્યાં લાંબો વખત રવાના મમત્વને લીધે શુકે લેખ લઈને જતાં તેણે મંત્રીને તે Page #76 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. આપે. તથા કુમારની શુદ્ધિ તેણે કહી સંભળાવતાં અમાત્યે ધીરજથી સભામાં આવી સહર્ષ તે લેખ વાંચવા માંડે કે – “હું શુકની પાછળ તરત આવીને શત્રુઓને હણશ માટે હે અમાત્ય ! તારે મનમાં કેઈને ભય ન રાખવે. એમ વાંચી, વિશેષથી નિર્ભય થઈને તે બે કે- સ્વામી જ્યારે નિર્ભય થઈ ધીરજ આપે, તે સેવકે સદા નિર્ભયજ રહે.” પછી ગુટિકાના યોગે ભારંડપક્ષીનું રૂપ લઈ પોતાની પાંખમાં તેમને બેસારીને અજાપુત્ર તરત તે નગરમાં આવ્યું. ત્યાં આવતાં, નગરની તરફ સૈન્ય જોઈ, કુમારે અજાપુત્રને અરિવધને ઉપાય પૂછો એટલે મૂળ રૂપમાં આવીને તેણે જણાવ્યું કે –“શામથી સાધ્યને દંડ ન કરે માટે એ તારા શત્રુઓને હું શામથીજ સાધ્ય કરીશ. વળી તું જે એમ માનતે હોય કે “રિપુવધ વિના પિતૃવધને બદલે લેવાશે નહિ તે તારા દેખતાં બધા શત્રુને નાશ કરું.” ત્યારે કુમારે તેમ કબુલ કર્યું. પછી અજાપુર સહિત કુમાર મુખ્યદ્વાર પાસે આવ્યા અને દ્વારપાલને જણાવ્યું કે–“તું મહા પ્રધાનને જઈને કહે કે શુકે નિવેદન કર્યા પ્રમાણે તે પુરૂષ દ્વારપર બેઠે છે.” દ્વારપાલે તે પ્રમાણે મંત્રીને જણાવતાં તે ભારે હર્ષથી પતે ત્યાં આવી, કુમારને નમીને તે બધાની સાથે મહેલમાં લઈ ગયે. ત્યાં વૃત્તાંત પૂછતાં અને. કહેતાં મંત્રીએ રાત વ્યતીત કરી અને પ્રભાત થતાં તેણે ભારે - ઉત્સાહપૂર્વક કુમારને રાજ્યસને બેસાર્યો એટલે વિપક્ષ–ગ્રીષ્મથી સંતપ્ત થયેલ તે નગરને તત્કાલ આવી ચડેલ મેઘની જેમ તે રાજાએ શાંતિ પમાડી. તેવામાં મંત્રીએ ઘેષણ કરાવી કે –“ આ નગરમાં વિમલવાહન રાજા વિદ્યમાન છે. આથી શત્રુઓ હસી કરતા પરસ્પર કહેવા લાગ્યા કે–“શું એમ કરીને આપણને બીક બતાવે છે?” આ વખતે નગર અને પિતાના શેકથી અંતરમાં Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. સંતાપ પામતા વિમલવાહન રાજાએ અજાપુત્રને શત્રુઓના નાશ કરવાનું કહ્યું, ત્યારે તેણે જણાવ્યું કે હું રાજન્ ! તમે શત્રુઓને દૂતના મુખથી કહેવરાવા કે મ ંગલવારે પ્રભાતે યુદ્ધને માટે સજ્જ થઇ રહેજો. ’ એ વચન સ્વીકારતાં રાજાએ તદ્વારાએ તે પ્રમાણે કરાવ્યું. ૮ પણ તે હાથી વિના મારે આરૂઢ : કયાં થવું ? એમ રાજાને ચિંતા થઇ પડી. એટલે પ્રતિપત્રના નિર્વાહ કરતાં અજાપુત્રે તે સરોવરના જળથી હસ્તિપુરૂષને પાછે હાથી અનાચે. તેથી જાણે પાતાના પિતા હાય તેમ તે હાથીને જોતાં રાજાએ કહ્યું કે— - હવે શત્રુસૈન્ય ભાગ્યુંજ સમજવુ', પછી સ` અળપૂર્વક રાજા તે ગજ પર આરૂઢ થઇ, દૈત્યો સાથે લડવા જતા ઇંદ્રની જેમ યુદ્ધ કરવા નગરની બહાર નીકળ્યેા. તેવામાં શત્રુઓના અશ્વ, હાથી જ્યાં પાણી પીતા. તે સરાવરમાં અજાપુત્રે તે ચૂર્ણ નાખ્યુ અને પોતે પાળપર બેસી ગયા. પછી ત્યાં ગજ, અશ્વ પાણી પીવા આવતાં ક્ષણવારમાં તે ચૂના પ્રભાવથી પુરૂષો બની ગયા. એમ લાખ ગજાશ્વ પુરૂષ અન્યા અને તે ચૂર્ણના મહાત્મ્યથી અજાપુત્રને તાબે થયા. તે પુરૂષોને જોતાં અજાપુત્ર વિચારમાં પડ્યો કે ' હું ધારતા નથી કે આ ઔષધના પ્રભાવ હાય, પરંતુ એ દુર્ઘટ ઘટના દેવના પ્રભાવે સ ભવે છે. હવે ગજાશ્વના સૈન્ય વિના દાઢ ‘વિનાના સંપની જેમ મિથ્યા આાપ બતાવતા શત્રુઓ યુદ્ધ કરવા આવ્યા. તેમનું સ્વરૂપ જાણી વિમલવાહન તેમની સામે ધસ્યા. કારણ કે ઉપાય મળવાનું હોય છે. ત્યાં પૃથ્વીના અંધકારને આકાશમાં રહેલા સૂર્યની જેમ ગુજારૂઢ રાજાએ શત્રુનું સૈન્ય ભાંગી નાખ્યું. મદ્યરાચલની જેમ ગજરાજવટે શત્રુ-સૈન્યરૂપ `સાગર વલાવતાં વિમલવાહને શ્રીપતિ–કૃષ્ણની જેમ લક્ષ્મી પ્રાપ્ત કરી કેટલાક ઋતુઓને હાંથે પકડ્યા, કેટલાકને જમીનદોસ્ત કરી મારી નાખ્યા, કેટલાક શ તજી ભાગ્યા અને કેટલાક ગજાવરહિત થઈ ભાગી • Page #78 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. ૩૫ છુટયા. એમ અજાપુત્રના ઉપાયથી જયશાળી વિમલવાહન રણગણધીને પોતાના આવાસમાં આવ્યા. તેવામાં લોચનની જેમ નગરદ્વાર ચોતરફ ઉઘડ્યાં અને માર્યા ગયેલા શત્રુઓને જોવા માટે નગરીએ કૌતુકથી જાણે આખે ઉઘાડી હેય. પછી રાજાએ પિતાનું ઔધ્વદેહિક કર્યું. કારણ કે શત્રુઓને ઉછેદ કરતાં ક્ષત્રિના પૂર્વજે પ્રસન્ન થાય છે. આ વખતે ન વર્ણવી શકાય તેવી નગરની શેભા બની અને રાજાને રાજ્યલાભ તથા જય મળતાં મંગલ ગવાઈ રહ્યાં. વળી લાખ ગજાશ્વ-પુરૂષ સહિત અજાપુત્રને જોઈ, રજા તેની સન્મુખ આવી, પોતાના પ્રાસાદમાં લઈ જતાં, અંજલિ જેને તે કહેવા લાગે કે –“હે મહાસત્ત! તે મને જીવિત આપ્યું છે. શત્રુઓથી લુંટાતા મારા રાજ્યનું તેં રક્ષણ કર્યું નહિ તે એ વરને પ્રતિકાર મારા જેવાને તે અશક્ય જ છે, તે તમે કરી આપે. એમ અનેક ઉપકારેથી તું મારે ઉપકારી છે, માટે તું આજ્ઞા કરી કે જેથી તું મિત્રને હું અનુણી થાઉં.” આ તેના વચનથી પ્રસન્ન થયેલ અજાપુત્ર પ્રીતિપરાયણ રાજાને કહેવા લાગ્યું કે—‘તારા સહિતની સિદ્ધિથી મારું સમીહિત સિદ્ધ થયું. પરોપકાર કરતાં અન્ય દ્રિતા પણ મને અભીષ્ટ નથી. તે તારામાં સંપૂર્ણ થયે, તે હવે દ્રવ્યાદિકની કોઈ જરૂર નથી. એમ રાજાને કહી તે કેટલેક વખત પ્રીતિથી ત્યાંજ રહ્યો. એવામાં એકદા તે પિતાની નગરી ભણી જવાને ઉત્કંઠિત થતાં ચિંતવવા લાગ્યો કે–“મારી દષ્ટિએ ત્રણે ભુવન જોયા અને પરેપકાર પણ કર્યો. તે હવે સ્વસ્થાન તરફ પાછા જાઉં.” એમ ચિંતવી, સજાની આજ્ઞા લઈને અજાપુત્ર તે ગજા–પુરૂષ એક લક્ષ સૈન્ય તથા મકરનરસહિત પોતાની નગરી ભણી ચાલ્યું. . એવામાં તે નારીના ચંદ્રાપીડ રાજાએ લગભગ પ્રભાતે પોતાના વાતને સૂચવનારી દેવતાની વાણીને યાદ કરી અને Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. ચિંતવ્યું કે– તે દેવીએ મને જે કાલ બતાવ્યું. તેમાં હવે માત્ર એક પક્ષજ બાકી છે. માટે આજે આવેલ સત્ય નામના દૈવને પૂછું.” એમ ધારી પ્રભાતે રાજાએ તેમ કર્યું. એટલે તેણે પણ ગ્રહબલ જોઈ, નિશ્ચય કરી, રાજાને યથાર્થ કહેતાં જણાવ્યું કે–“હે રાજન એક પક્ષને અંતે તારૂં મરણ થવાનું છે. પોતે ધીર છતાં તેનું એ વચન સાંભળતાં જાણે તે વખતે મૃત્યુએ ઘેરી લીધેલ હોય તેમ તે તરત મૂછિત થઈ ગયે, પછી પિતાના રક્ષણને માટે તેણે વિશેષ પ્રકારે ઉપાયે હાથ ધર્યા અને અજાપુત્રને મારવા તેણે તરફ ચરપુરૂષે મેકલ્યા, પણ લક્ષ સૈન્યથી ધસી આવતા અજાપુત્રની વાત કોઈ ચરે રાજાને જણાવી જ નહિ. જેથી રાજા મનમાં કાંઈક સ્વાચ્ય પામે. પણ પ્રતિદિન શુદ્ધિ કરાવતાં ચંદ્રાપીડને સાક્ષાત્ મૃત્યકાલ સમાન પક્ષને અંતિમ દિવસ આવ્યા. હવે અહીં કેઈ અપરાધ થતાં રાજા ચંદ્રાપીડે પૂર્વે પિતાના સુબુદ્ધિ પ્રધાનને કહાડી મૂર્યો હતો તે દેશાંતરે ભમતાં, માર્ગમાં પિતાની નગરી ભણી જતા અજાપુત્રને સામે મળે. એટલે કેવલ લાખ પુરૂષયુક્ત હસ્તીઓ વડે યૂથેશની જેમ તેને જોતાં મનમાં હુષ્ટ થઈ સુબુદ્ધિ ચિંતવવા લાગ્યો કે–‘પૂર્વે દેવતાએ જે રાજાને કહ્યું હતું, રાજાને મારનાર તેજ આ પુરૂષ આવે છે. વળી ચંદ્રાપીડને મારે ઉછેદ કરે” એવી જે મેં પ્રતિજ્ઞા કરી છે, તે પણ એને આશ્રય લેવાથી પૂરી થશે.” એમ સમજી, પાસે આવીને તેણે અજાપુત્રને પ્રણામ કર્યા. તેણે પોતાને વૃત્તાંત કહીને જણાવ્યું કે હે નાથ! તમારા દર્શનથી મારા મને રથ સિદ્ધ થયા. રાજ્ય તે તને દેવીએ આપી દીધેલ છે. તે હે સખા! હવે ત્યાં જઈ, તે રાજાથી પીડિત પ્રજા અને રાજ્ય તાબે કરીને સતત પાલન કર.” ત્યારે પ્રધાનને ઓળખી અને પોતાની રાજ્ય-પ્રાપ્તિ સાંભળી, ભારે હર્ષ પામતાં અજાપુત્ર મંત્રીને કહેવા લાગ્યું કે Page #80 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. ૩૭ કે - જો પૂ પુણ્યથી રાજ્ય તે મને દેવતાએ આપેલ છે, તાપણ હે મહાઅમાત્ય ! તારી બુદ્ધિથીજ તે મને મળશે. પરના ઘાતી પાસે છતાં અન્ય કોઇ તેને પરાભવ ન કરે. લોકો ષ્ટિદોષના ભયથી જુએ, લેાહ પાસે રાખે છે. વળી તેણે મંત્રીને કાનમાં એક વાત કહી કે—આ એક લાખ જે પુરૂષો છે, તે અશ્વ—ગજના મે માણસ મનાવ્યા છે. એમ ખાત્રીથી સમજી લ્યે. ’ ત્યાં મંત્રીએ આશ્ચયથી કહ્યું આ તા મોટું અશ્રદ્વેચ વચન લાગે છે કે તિય ંચા મનુષ્ય થાય અને પાછા તિય ચ બને. તેથી મને એમ લાગે છે કે તારા લાખ સૈનિકો ગૂઢ હશે, તે વિના રાજાના વધ ન થાય અને તેનુ રાજ્ય મળે નહિ. અથવા તે એ પણ માની શકાય તેમ છે કે તે દેવી અનુકૂળ રહી, મા સુગમ કરતાં તને મોટું રાજ્ય આપશે. ’ એમ પરસ્પર વાત કરી, તે અને વેગથી તે નગરી પાસે પહોંચ્યા અને તે પુરૂષોને અલગ અલગ કરી, સાથે લઇને સાંજે નગરીમાં પેઠા. ત્યાં મત્રીએ છાની રીતે પોતાના સંબંધીઓના ઘરે જઇ, પૂર્વ રાજાથી કંટાળેલા રાજલોકાને તરત તાબે કર્યાં. તેવામાં મડલેશ્વરોએ પરના પરાભવથી રક્ષા પામવા રાજા સહિત સનાથ સૈન્યને આદેશ કર્યાં અને તે નગર થકી બહાર નીકળ્યું. એવા અવસરે મંત્રીએ અજાપુત્રને વિનંતી કરી કે‘ આ બધા પુરૂષોને પોતપેાતાનું સ્વરૂપ પમાડા. ’ એટલે તેણે તે પ્રમાણે કરતાં, પેાતાના વર્ગના લોકોને તેમનાપર ચડાવી, અજાપુત્રને આગળ કરીને સુબુદ્ધિ પ્રધાન ચાલ્યા. માર્ગમાં કૃતાંતની જેમ નિર્દય અની લેાકેાને મારતાં, રાજદ્વારે અંગરક્ષકોને મારીને તેણે પ્રવેશ કર્યો. ત્યાં રાજદ્વાર અને પ્રતાલીપર પોતાના પુરૂષોને મૂકી અજાપુત્રસહિત મંત્રી પ્રાસાદપર તરત ચડી ગયો. તે વખતે ચંદ્રાપીડની બધા રાજલેાકાએ ઉપેક્ષા કરી હતી, છતાં ધૈર્ય થી તરવાર લઇને તે સામે દોડયા, અને મેાતાને વિજયી માન : Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. - - - - નાર તે રાજા, મંત્રી વિગેરે સાથે લડવા લાગ્યા. તેવામાં અજાપુત્રે બગવતી તેને યમધામમાં પહોંચાડી દીધે. એટલે તરતજ પ્રધાને અજાપુત્રને રાજ્યપર સ્થાપન કર્યો અને પૂર્વ પ્રતિજ્ઞા પૂર્ણ થવાના હર્ષાશ્રુ-જળથી પ્રથમ સચિવે તેને અભિષેક કર્યો, કારણ કે બહુ સમુદાયવાળો હોય તે માટે અને મેટાને પણ માન્ય થાય. બધી ઇંદ્રિયને તાબે કરવાથી મસ્તક ઉત્તમાંગ કહેવાય છે. પછી બે હજાર હાથીઓ અને અઠાણું હજાર અશ્વના સ્વામી બનેલ રાજાએ તે રાત્રિ વ્યતીત કરી, પરંતુ સ્વરૂપને ન જાણતા રિજનેને ભય થઈ પડે અને પિંઢ સપત્ની (શેક્ય) પાસે હય, તેમ તેમને રાત્રિએ નિદ્રા પણ ન આવી. હવે ગૂઢ અને દુષ્કર કાર્યોની સિદ્ધિમાં આદ્ય સહાય કરનાર એવી રાત્રિ તે અજાપુત્રને સહાય કરતાં કૃતકૃત્ય થઈને ચાલી ગઈ અને રાત્રિને વૃત્તાંત જેવા, ભય અને કૌતુક પામનાર દિવાકર બહુજ દૂર દૂર ઉદયાચલપર આરૂઢ થયે. ત્યારે પ્રધાને પહ વગડાવ્યું કે હે લેકે ! તમે બશે નહિ. અજાસુત રાજા થયે છે એમ સાંભળતાં, ચંદ્રાપીડથી સંતાપ પામેલા નગરજનોએ રાજાની આજ્ઞા વિના પણ ભારે હર્ષથી નગરશેભા કરાવી. પછી રાજલક, નગરજન, સેવક અને સામતેએ પોતપોતાની ચેગ્યતા પ્રમાણે ભેટ ધરતાં, શંખને ધ્વનિ થતાં, બંદિજનેએ જયનાદ બોલતાં, પાંચ પ્રકારનાં વાંછ વાગતાં, સ્ત્રીઓએ મંગલગીત ગાતાં, મંત્રી વિશેરેએ પૂર્વાભિમુખ સુવર્ણ સિંહાસન પર બેસારીને અજાપુત્રને રાજ્યાભિષેક કર્યો, જ્યારે સચિવ સાથે મસલત ચલાવતાં રાજાએ સેવકને પિતાપિતાના અધિકારમાં જોડ્યા, તેમજ બધા લોકેને તેણે સત્કાર કર્યો. વળી ચંદ્રાપીડ રાજાના આદેશથી માર્ગ શેકીને બેઠેલ માંડલિકેને સેચસહિત રાજાએ ભારે પ્રસાદથી નગરીમાં પ્રવેશ કરાશે. 9છી પૂર્વના રાજાની તમામ સમૃદ્ધિ-પરિગ્રહને પ Page #82 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. તાને તાબે કરીને અજાપુત્ર, સ્વર્ગમાં ઈદ્રની જેમ રાજ્ય પાળવા લાગ્યો. ત્યાં પિતે વરવાને આવેલી ઘણી રાજકન્યાઓને અજાસુત પર. હવે કેનિલના કલવરથી કામરાજા તરત જાગ્રત થતાં, કેતકી–પરિમલનું પાન કરવા એકઠા થયેલ મધુકરે જ્યાં ગુજારવ કરતા, દ્રાક્ષામંડપના વિસ્તારમાં જ્યાં સૂર્યકિરણોને નિરોધ થતે, અરઘટ્ટ-રેંટથી પડતા પાણુને શીતલ કણો વડે જ્યાં ભૂમિ ઠંડક આપતી, દક્ષિણપવનના કલ્લેલથી જ્યાં આશ્રમંજરી ડેલી રહેલ, વારાંગનાઓ અને નિરાંગનાઓ હીંચકામાં બેસી આનંદ હાલતી, માનિનીના માનનું છેદન કરવા જ્યાં પ્રગટ મશ્કરી થતી, તરૂણીઓ રાસડા લેતાં જ્યાં વિલાસ બતાવતી, એવા શ્રેષ્ઠ ઉદ્યાનમાં વસંત સમયે રામાઓ સહિત અજાસુત કીડા કરવા ચાલી નીકળે. ત્યાં અંતાપુર સાથે સ્વેચ્છાએ ક્રિીડા કરતાં, દૂર રહેલ કેઈ પુરૂષ એક કલેક બે કે – " यत्र तिष्ठति नित्यं त्वं वसन्तीं तत्र मातरम् । अदृष्ट्वापि हि भुंक्षे चे-तत्ते धिरहंस ! हंसताम् " ॥१॥ અર્થ–તું જ્યાં સદા રહે છે, ત્યાં રહેતી તારી માતાને જોયા વિના પણ જો તું ભજન કરે છે, તે હે હંસ! એ તારી હંસતાને ધિક્કાર છે! એ પ્રમાણે શ્લેક સાંભળતાં રાજા મનમાં ચિંતવવા લાગ્યું કે–આ કલેકથી “મારી માતા આ નગરીમાં છે” એમ કે સૂચન કરે છે. પછી તેણે સુબુદ્ધિ સચિવને કહ્યું કે–“હે પ્રધાન ! અમે ત્યારે જ ભોજન લેવાના કે જ્યારે માતાને સાક્ષાત્ નજરે જોઈશું” એમ કહી તરતજ રાજા પિતાના ભવનમાં આવ્યો અને પિતાના રાજ્યને વૃથા માનતે “સ્વજને વિના આ મેટી સંપત્તિ પણ શા કામની?” એમ સમજવા લાગ્ય-પછી તેણે એક ગુપ્તા Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી ચંદ્રપ્રભસ્વામિ–ચરિત્ર. રને ખાલાવીને આજ્ઞા કરી કે—‹ કિલ્લાની બહાર દક્ષિણ ભાગમાં વાગ્ભટ્ટ નામે પશુપાલ રહે છે, તે ત્યાં જઇને તું તેને પૂછ કે– તારા પુત્ર છે કે પૂર્વે હતા ? ’ એમ રાજાના કહેતાં ચરે જઈને તેને તે પ્રમાણે પૂછ્યું. ત્યારે તેણે જણાવ્યું કે— મારે કાંઇ થયેલ નથી, પણ રસ્તામાં પડેલ, તેને લાવીને પાબ્વેા. તે પણ કાંઇક માટે થતાં કયાંક ચાલ્યા ગયા.’ એમ તેનું વચન તેણે રાજાને નિવેદન કરતાં, રાજા પણ ચરના વચનથી તે વખતે સદેહરહિત.થયા; છતાં રાજાએ ઉદ્ઘાષણા કરાવી કે— અહીં રાજાની માતાની હકીકત જે કહેશે, તેને રાજા મનાવાંછિત આપશે.’ એમ કરતાં પણ કાઈ કહેવાન આવ્યા, તેવામાં કાઇ રાગી સ્ત્રી આવીને રાજાને જણાવવા લાગી કે——‘ હે રાજન્ ! હું તારી માતા બતાવીશ, પણ આ મારા અંગના રાગ જો અત્યારે કાઈ રીતે દૂર થાય ? ’ ત્યારે રાજા હર્ષ લાવી એલ્ચા માતાને નજરે જોતાં એ તારે રાગ જો દૂર ન કરૂં, ત્યાં સુધી મારે પાણી પણ ન પીવુ’એમ રાજાએ મેાલતાં, તે તરત જઈને ગંગાને લાવીને ખેલી કે—હેરાજન ! આ તારી માતા છે.’ ત્યાં રાજાને જોતાં પરમ પ્રમાદ પામતી ગગાના લેાચનમાંથી હર્ષાશ્રુની જેમ સ્તન માંથી દુધ અ. દાઃસ્થ્ય-દુર્ભાગ્યે દગ્ધ થયેલી લેાક મળતાં સ્વજનના તાપ ટાળે છે. શીતલ સલિલ સાથે મળેલ વાયુ અંગદાહને અવશ્ય દૂર કરે છે. પછી ખાત્રી થતાં રાજાએ તેને નમસ્કાર કરીને પૂછ્યું કે— હે માતા ! મારા પિતા ક્યાં છે ? ” તે એલી—‘ મરણ પામ્યા. ’ ફ્રી રાજાએ પૂછ્યુ’–‘ અન્ય કોઇ સંબંધી છે ? ’ તેણે કહ્યું. બીજી કાઇ નથી, પણ હે રાજન્ ! તારૂ રાજ્ય જોવાને માટે મને મારાં ભાગ્યાએ ધરી રાખી. તને ભવિષ્યમાં રાજ્ય ચલાવનાર સમજી, તારા જડ ધાર્મિક પિતાએ મારા હાથે તને તજાવ્યા, પણ તુ તા સ્વપુણ્યાથી વૃદ્ધિ પામતા જ રહ્યો. ’ ? , Page #84 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. ૪૧ એટલે પિતાનાં તેવાં ભાગ્યથી પ્રભેદ પામેલ રાજા દેવતાની જેમ માતાને પિતાના ભવનમાં લઈ આવ્યું. હવે તે રોગી સ્ત્રીને ઘણી દુર્ગધ તથા મુખથી માંસના કટકા વમતી જોઈ વૈદ્યએ જણાવ્યું કે–“હે નાથ ! એના આંતરડાં સી ગયાં છે, જેથી અન્ય અન્ય ઔષધ કરતાં અમે તેને સુધારી શકતા નથી. અરે ! એ તે સ્વર્ગના વૈદ્ય–દેવેને પણ અસાધ્ય છે.” એટલે તેને તેવી સ્થિતિમાં જોઈ, કરૂણ-અમૃતના સાગરરૂપ રાજાએ વૈદ્યને કહ્યું કે—જે તમને એગ્ય લાગે, તે પ્રમાણે કરે.” એમ રાજાની આજ્ઞા થતાં વિદ્યાએ તેને પુનઃ ઔષધ આપ્યું કે જેના ઉગ્ર તાપથી તે તરત અચેતન થઈ ગઈ. ત્યારે રાજા કહેવા લાગ્યો કે—“અરે! શીતલ જળ અને પંખે તરત લાવે.” એમ કહેતાં કઈ સેવક તે લાવીને તેને પવન કરવા લાગ્યું. ત્યાં વૈદ્ય ફરી બોલ્યા કે “હે નાથ ! એ રેગ અમને સાધ્ય નથી.” એમ કહી ચાલ્યા ગયા ત્યારે તે રેગી સ્ત્રીની દુર્ગંધની જુગુપ્સા ત્યાં વધી પી. વળી સંત નેળીયાની જેમ તેવી સ્થિતિમાં તેને જોતાં રાજાએ ફરી વૈદ્યને બોલાવી, તેને અન્ય ઔષધ અપાવ્યું. પણ રેગ ન મટતાં રાજાએ પાછું લેવાનું પણ બંધ રાખ્યું. સંતે પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાં પોતાના પ્રાણ તજી દે છે. ક્ષણમાં આશ્વાસિત કરતાં પુનઃ મૂછ પામતી તેણુને જોતાં રાજાના મનની પણ તેવી જ દુર્દશા થઈ પી. એવામાં અકસ્માત કેઈ પરદેશી વૈદ્ય આવીને પૂછ્યું કે–આ શું છે?” ત્યારે રાજાએ જણાવ્યું કે –“જુઓ, આ રેગિણી છે. એટલે વિચાર કરીને વૈઘે જણાવ્યું. કે–“એને રેગ મારાથી ટળી શકે તેમ છે.” રાજા - એમ હેય, તે એને સાજી કરે.” ત્યાં કરૂણું બતાવતાં વૈઘે કહ્યું કે—કેવળ બકરીના દુધથી પિષણ પામેલ પુરૂષની જીભને અગ્રભાગનું માંસ લાવે, તે એ સાજી થાય..” એમ સાંભળતાં રાજાએ Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. વિચાર કર્યો કે—“અરે ! આ શી દશા? કે છાગ્રને માંસ લેવા જતાં તે તે બિચારા મરણ પામે, અને નહિ તે આ સ્ત્રી મરે છે.” પછી પુનઃ વિચાર કરતાં પોતાને બકરીના દુધથી પુષ્ટ થયેલ જાણ, રાજા હર્ષથી રોમાંચિત થઈ, ફરી ચિંતવવા લાગ્યું કે–મેં આ જીન્હાથી પ્રતિજ્ઞા લીધી છે અને તે જે એનાથી જ પૂર્ણ થતી હેય, તે એ કરતાં મને પ્રિય શું છે? સંતજને રાજ્ય કે પોતાના શરીરથી અન્યને ઉપકાર કરે છે, તે આ મરતી સ્ત્રીને જીલ્લાના એક કટકાથી હું કેમ ન બચાવું? અહો ! આ તે શેધ્યા વિના પણ તે પુરૂષ મળી આવ્યું. એમ ધારી, હાથમાં છરી લઈ, પૈર્યથી રાજા કહેવા લાગ્યું કે –“હે વૈદ્ય! હું પોતેજ જન્મતાં બકરીના દુધથી પિષા છું. માટે મારી જીન્હીના અગ્રમાંસથી એ સ્ત્રીને નીરોગી બનાવે.”એમ કહેતાં એક હાથમાં છરી લઈ અને બીજા હાથે જીભને અંગ્રભાગ પકી જેટલામાં તે છેદવા જાય છે, તેવામાં આકાશે વાણી થઈ કે–“હે રાજન ! જીન્હાછેદરૂપ અનંગલથી સર્યું. એ તે અમૃતને ઝરનારી છે. તું ચિરકાલ પ્રજાનું પાલન કર.” એવામાં દિવ્ય અલંકાર ધરતી દેવી પ્રગટ થઈ, અને તે વૈદ્ય તથા રેગિણી સ્ત્રી તરતજ ક્યાં અદશ્ય થઈ ગયા. જ્યારે સંભ્રાંત થતે રાજા વિચારવા લાગ્યો કે–“અહે! આ શું આશ્ચર્ય? આ દેવી કેણ તે રોગી સ્ત્રી ક્યાં અને તે વૈદ્ય ક્યાં ગયે? એમ ચિંતવતાં બહુજ પ્રભેદ પામેલા રાજાને તે દેવી કહેવા લાગી કે –“હું ચંદ્રાનના નગરીની અધિષ્ઠાયક દેવી છું. આ રાજ્ય આપતાં મેં તારી પરીક્ષા કરી, પણ તું સત્વથી પ્રતિજ્ઞાને નિર્વાહ કરનાર છે, માટે ચિરકાલ રાજ્ય ચલાવ.” એમ આશીર્વાદપૂર્વક આભરણ આપી તે દેવી સ્વસ્થાને ગઈ અને રાજા પણ પ્રજાનું પાલન કરવા લાગ્યા. હવે અજાપુત્રનું એ અભુત સત્ત્વ જોઈ–“શું અન્ય આવા કિઈ સત્ત્વનું ભજન હશે ? એમ પૂછવા માટે પ્રધાને કેટલાક Page #86 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વ ઉપર છમૂતવાહનની કથા. ૪૩ દશનીઓને બોલાવ્યા અને તેમને અલગ અગલ પૂછ્યું કે-“આ રાજા સમાન કેઈ સત્વશાળી છે?” એટલે તેમણે પોતપોતાના દર્શનાનુસારે ભૂત કે ભાવી સત્ત્વના દષ્ટાંતરૂપ જે કંઈ પણ પુરૂષ હોય, તે પોતાના ચરિત્રથી અંતરાત્માને આનંદ પમાડનાર આ અજાપુત્ર ભૂપાલજ સત્વના એક મંદિરરૂપ છે.” ત્યારે બદ્ધ દર્શની પ્રથમ કહેવા લાગ્યું કે “હે સચિવ! વધારે તે શું કહું, પણ પિતાના સત્વથી જગતની સ્લાધા ખરીદી પૂર્ણતા મેળવનાર એક અજાપુત્રજ છે. દે, ધીરજને, સાત્વિકે કે પંડિતેમાં એક અજાપુત્રની તેલે કેઈ આવી શકે એમ લાગતું નથી, તથાપિ કથામાં પ્રગટ થયેલ જે તમે કહેતા હો, તે જીમૂતવાહન અહીં દષ્ટાંતરૂપ કહી શકાય. તે વૃત્તાંત આ પ્રમાણે છે- સત્વ ઉપર જીમૂતવાહનની કથા. તાઠય પર્વતના શિખરપર પિતાના રસ્તપ્રાકારના કિરથી સતત આકાશને ચકચક્તિ બનાવનાર એવું શ્રીકાંચનપુર નામે નગર છે. ત્યાં મુતકેતુ નામે વિદ્યાધર રાજા કે જેને યશસમૂહ એક છતાં અનંતતા પામ્યું હતું. વિદ્યાધર રાજાની દુહિતા અને કામના એક ક્ષેત્રરૂપ એવી કનકવતી નામે તેની ક્રાંતા કે જે તેને બહુજ પ્રિય હતી. કલ્પતરૂ સમાન તે રાણીને પુત્ર જન્મ્ય, તેનું જીમૂતવાહન એવું નામ પાડયું કે જે ગુણના સમૂહરૂપ હતું તેને સર્વગુણુ–સંપન્ન જોઈ, રાજાએ તેને પોતાના રાજ્યપર સ્થાએ અને કમથી આવેલ કલ્પવૃક્ષ આપી, તે તપેવનમાં ચાલ્યા ગયે. રાજ્ય અને કલ્પવૃક્ષ મળતાં પણ જીમૂતવાહન પિતાના વિચગથી દુઃખારૂં થતાં અંતરસુખ ન પામ્યું. વળી કાંતાના કટાક્ષવડે ચપળ વન, ધન અને જીવિતને ચપળ સમજી, તે કલ્પવૃક્ષને અચિંત્ય માનવા લાગ્યું. એટલે દારિદ્રયને નાશ કરવા તેણે કલ્પવૃક્ષને જગત પ્રત્યે પ્રેરતાં તે સુવર્ણથી સમત Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. જગત ભરી, ક્ષણવારમાં અદશ્ય થઈ ગયું. એમ કુલ–કમથી આવેલ કલ્પવૃક્ષને તે અપૂર્વ ત્યાગી-દાનીએ વ્યય કરતાં, ત્રણે લેક આશ્ચર્ય પામ્યા. તેવામાં પ્રતિપક્ષી સામતે, તેને કલ્પવૃક્ષ રહિત સમજીને તેનું રાજ્ય લેવાને વિચાર કરવા લાગ્યા. તેમની એ ચણા જીમૂતવાહને વિઘાથી જાણી, તેમને વધ કરવામાં મરજી ન કરતાં, તે નિરપૃહે રાજ્યને ત્યાગ કર્યો, અને મલયાચલપર તપસ્યા કરતા પિતાના માતાપિતાની સેવા કરવા તે પિતૃભક્તિથી ખેંચાઈને ત્યાં ગયે. કે જ્યાં વિદ્યાધરીઓના મધના કેગળાવડે અત્યંત વિકાસ પામતા બકુલવૃક્ષનાં પુષ્પ માનિનીના મુખ સમાન શેભતાં, વળી ઉદ્ધત મધુકરેના સમૂહને મેઘ સમજીને મયૂરે સુવર્ણ—કદલીના કુંજમાં નૃત્ય કરતી, તેમજ કિનારીઓના કમળ ગીતે જ્યાં હરણુઓ નિશ્ચળ બની સાથુ નયને સાંભળતી હતી, ત્યાં કે વૃક્ષÉજના ઝુંપડીમાં તપસ્યાથી કૃશ બનેલા પિતાને માતાપિતાને જોતાં તે તરત હર્ષથી નમે. એટલે સ્નેહથી આલેષ કરતાં પિતાએ તેને કહ્યું કે–“હે વત્સ! તું ક્યાં બીજું સ્થાન શોધી લે.” આથી તે પર્વતમાં ભમવા લાગે. તેવામાં અકસ્માત્ પ્રિયા-પ્રાપ્તિને સૂચવનાર તેનું દક્ષિણ અંગ ફરકયું, જેથી તે વિચારવા લાગ્યું કે –“અહીં અભીષ્ટ પ્રાપ્તિ કયાંથી ?” ત્યાં સહેજ આગળ જતાં વૈતાદ્ય-શિખરના એક વિલાસરૂપ અને પતાકાથી ગંગાનું સ્મરણ કરાવનાર એક દિવ્ય પ્રાસાદ તેના જેવામાં આવ્યું. તેના ગભારામાં વીણમિશ્રિત ગીત તેણે સાંભળ્યું અને સંસારના સારરૂપ તથા કમળ સમાન લોચનવાળી કન્યા જેઇ, કે જે કામદેવે સ્થાપેલ જાણે સૌભાગ્ય–ભૂપની પ્રશસ્તિ હોય તેવી કેશાવલિને ધારણ કરતી, જે વદન કમળમાં ભંગાવલિ જેવી ભાસતી એવી તે કન્યાને જોતાં લેચન વિકાસી વિસ્મય પામતે જી"મૂતવાહન તન્મય બની ગયે અને નવાવતારી મન્મથે તેને તરત Page #88 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વ ઉપર જીમૂતવાહનની કથા. ૪૧ ( , ચપળ બનાવી દીધા. એટલે વિસ્તી સુકૃતવડે પામવા લાયક તારૂણ્ય-કલ્પવૃક્ષયુક્ત, છતાં શરીરે શાંત, ધનુષ્યરહિત, કામ સમાન, લક્ષ્મીના–વિલાસગૃહરૂપ તથા ભુજ-સ્તંભવડે વિભૂષિત એવા તે રાજહ ંસને જોતાં તે લાવણ્યવતી લજ્જા પામી, તેને કપ થયા અને પ્રસ્વેદ–બિંદુએથી તે સૂત્રરહિત મૌક્તિકમાળા ધારણ કરવા લાગી. પછી જરા લલિત ગતિથી તેની પાસે આવી, દંતકિરણાવડે જાણે પ્રથમ કપૂરની ભેટ આપતા હોય તેમ જીમૂતવાહન ખેલ્યા—— હું ચારૂલાચને ! આચારવડે સુંદર આ તારો ક્રમ કેવા ? કે પ્રથમ સ્વાગતથી પણ પ્રણયી જનને આદર આપતા નથી ? ” એમ કહી તેના મુખ–કમળપર પેાતાના નેત્ર-ભ્રમર સ્થાપી, તેણે, કાનના કુંડળથી મુખને ઘાતિત કરનાર તેની સખીને પૂછ્યું કે આ કુળના અલકાર સમાન અને લલિતાકૃતિ કાની કન્યા છે ? ’ એમ રાજાએ પૂછતાં, સખીના સ્નેહને આધીન બનેલ તે કહેવા લાગી કે વિશ્વાવસુ સિદ્ધપતિના વંશમાં મુકતાલતા સમાન એ મલયવતી નામે કન્યા સદા દેવ-સ્તુતિમાં પરાયણ છે.’ એમ કહી તરતજ તે સખીએ તેની અન્ય સખીના મુખથી બહુજ અનુરાગયુક્ત જીમૂતવાહનની કથા સાંભળી લીધી. એવામાં ‘ આ કન્યા દૃષ્ટિથી જોવામાં આવે, એજ આ જન્મનું ફળ છે.? એમ આન'થી વિદ્યાધર રાજાના કહેતાં, પ્રતિહારીએ હાંક મારતાં મન મેં તારામાં સ્થાપ્યુ છે, તેનું પાલન કરજે.’ એમ જાણે નૂપુરના નાદથી ભલામણ કરતી હોય તેમ તે કન્યા પેાતાની માતા પાસે ચાલી, અને સુકુમાર મનથી તે મહાભુજને ધારણ કરતાં, નિસાસા નાખતી, અને વસ્ત્રને શિથિલ કરતી તે પેાતાના અંતઃપુરમાં ગઇ. ત્યાં શય્યામાં પડતાં તેને કામે ડંખ માર્યાં અને તરતજ કાઇ વિચિત્ર વિરહાનલ તેનામાં વ્યાપ્ત થઈ ગયા. એટલે લજ્જાથી તરલ થતાં, પાસે રહેનાર તે સખીને તેણે જણાવ્યું ( Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. કે—“હે સખી! હવે શું કરું, કયાં જાઉં અને એ વાત કેને કહું? અરે આ તે કન્યાના વિરોધરૂપ કમ કામે ઉપજાવ્યું છે કે દતીના મુખે સંદેશો મોકલાય અથવા પેકેજ જાય. અથવા તો તેને સંદેશે મેકલાય અને પોતે જઈને પણ શું કહી શકાય? આ સર્વથા અનર્થના એઘરૂપ હોવાથી મારે તે મરણ જ શરણ છે. વળી એમ પણ મારા સાંભળવામાં આવ્યું છે કે મારા પિતાએ અનેક રીતે સમજાવ્યાં છતાં તે મારે સ્વીકાર કરતું નથી, તેથી હવે શીઘ મૃત્યુ શિવાય અન્ય મારી ગતિ નથી.” એમ સખીને કહીને તે મૃગેક્ષણ મૌન રહી. અહીં મૂતવાહન પણ તે જ ક્ષણે વિરહથી વ્યાકુળ થઈ ગયે. એવામાં શૂન્ય અને ક્ષામ એવા તે રાજા પાસે તેના મિત્ર મધુકરે આવીને કહ્યું કે હે મિત્ર ! તારા મનમાં પણ કાંઈ વ્યાકુળતા લાગે છે એમ કહી, બાવનીચદનને પગેથી શય્યા રચી અને તેના પર બેસતાં તેને સંતાપ ઓછો થયે. એવામાં મલયવતીએ આવી, વિરહને સહન ન કરવાથી તેણે આશ્રમરૂની લતામાં ક્યાંક પાશ ગોઠવ્યું. પછી દેવીને પ્રણામ કરી, હા ! તાત! એવા વિલાપ કરી, લોચનમાં અશ્રુ લાવી તે બાળા-મૃગાનના ત્યાં કહેવા લાગી કે “જીમૂતવાહન અને જન્મમાં મારે પતિ થાઓ” એમ કહી, તે તરત પાશ તરફ ગઈ. એ તેનું વચન સાંભળતાં મિત્રે જીમૂતવાહનને તરત બોલાવતાં તેણે વૃક્ષને આંતરે લતાજાળમાં ઉભા રહી, તે વચન સાંભળ્યું અને તે મૃગાક્ષીને પણ જોઈ. તેવામાં દેવી સંતુષ્ટ થઈને બેલી કે હે પુત્રી! તું સાહસ ન કર. જીમૂતવાહન ચક્રવર્તી તારે સ્વામી થશે.” એમ દેવીના વરને મેળવી, તે બાળાએ જીમૂતવાહનને પિતાની સમક્ષ ઉભેલ જે, જેથી હર્ષ અને લજજા પામતાં તેના લોચન સંકેચ પામ્યાં. પછી તેણીના કંઠમાંના પાશબંધને જીમૂતવાહને કાપી નાખે. Page #90 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વ ઉપર જીમૂતવાહનની કથા. અને અપરાધી કર–પાશમાં તેને પકડી લીધી. એવામાં દાસીએ આવીને તેણીને નિવેદન કર્યું કે – હે દેવી! સદ્ભાગ્યે તને વધામણી છે કે તારે મહોત્સવ શરૂ થયો. પિતાના આદેશથી તારા ભ્રાતાએ આજે વિદ્યાધરેંદ્ર જીમૂતકેતુના પુત્ર જીમૂતવાહન સાથે તારે સંબંધ જોડ્યો છે. માટે ચાલ, તારા પિતાએ વિવાહ માંડ્યો છે.” એમ સાંભળતાં સુંદર હાસ્ય કરતી તે કમળાક્ષી તરત ચાલી ગઈ. તેવામાં જીમૂતવાહન પણ તરત પિતા પાસે આવ્યું અને ઘણું મહોત્સવમાં આનંદ પામતા વિદ્યાધર કુમારે, પર્વ એ જીમૂતવાહન પ્રિયતમાને પરણને ભેગમાં તત્પર થયે! એવામાં એકદા પિતાના સાળા તથા મિત્ર વસુ સાથે વન જોવા જતાં સમુદ્રની વેળમાં જીમૂતવાહને શિખર સમાન એક હાડકાને ઢગલે દીઠે. ત્યારે “આ શું” એમ તેણે વમુ મિને પૂછતાં તેણે કહ્યું કે અહીં ગરૂડે સર્પોનું ભક્ષણ કરેલ છે. સર્વ ક્ષયના ભયથી વાસુકિ નાગે ગરૂડને વિનંતી કરી, જેથી સદા વારા પ્રમાણે આવતા નાગને તે મારી ખાય છે. પર્વતના ફૂટ સમાન એ તેમના હાડકાને ઢગ છે. એમ કહેતાં, પિતાએ લાવવાથી તેને વસુ મિત્ર તત ચાલ્યા ગયે. એટલે જીમૂતવાહન પણ અધામાં કરૂણ લાવતાં અને બુદ્ધિથી સંસારને અસાર સમજતાં તે ચાલ્ય, તેવામાં કરૂણ આકંદથી હઠ અને મુખને શુષ્ક બનાવતી, વારંવાર શેકથી વિલાપ કરતી અને યુવતિસહિત એક વૃદ્ધ સ્ત્રી તેને જોવામાં આવી અને જાણે સાકાર આનંદ હાય, જાણે જંગમ સંતોષ હોય, સ્કુરાયમાન ફણાપંજથી આકાશને પીત અનાવનાર, રક્ત વસ્ત્ર પહેરેલ અને ચંદને ચચિત તથા વૃદ્ધા જેને થઈને શેક કરી રહી છે એવા નાગકુમારને તેણે જોયે. ત્યાં વૃદ્ધા વારંવાર શેકથી બેલતી કે-હા ! નયનાનંદ પુત્ર ! હાર -- . Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. સંદર્યવડે ચંદ્ર તુલ્ય!શંખપાલના મહાવંશમાં સાક્ષાત્ મુક્તામણિ સમાન, હા! શંખચૂડ ! હા! લાવણ્યના જંગમ નિધાન! તારું શરીર ગરૂડની ચાંચના અગ્રભાગરૂપ વાપાતને સહન કેમ કરી શકશે? ભય પામેલા નાગરાજે તને ગરૂડ પાસે મેક છે, પણ બે હજાર જીભમાંથી એક જીભે પણ અટકાવ ન કર્યો. હે સુપુત્ર! પૂર્વે કંઈ પણ તને ખેદ ન હતો, તે દુઃખાત્તિ હવે અચાનક આવી પડી. આ તારા સુકુમાર શરીરની રક્ષા કોણ કરશે?” એમ બોલતાં પુત્ર મુખે ચુંબન કરીને તે વૃદ્ધા પુનઃ વિલાપ કરવા લાગી. તેમજ પેલી યુવતિ પણ રૂદન કરતી પિતાનાં અંગેને કહેવા લાગી કે–“હે ચને! એ નાથ વિના હવે અંજનથી સર્યું, હે શિર ! તને હવે વેણીથી શેભાવીશ નહિ; હેકેશે!તમને હવે પુષ્પશેભાની શી જરૂર છે? હે શ્રવણે ! તમે કુંડલ વિના અને તે કંઠ! તું મુક્તાહાર વિના ચલાવી લેજે, હે ભુજાઓ! તમને હવે અંગદની શેભા મળનાર નથી, હે હસ્ત ! તમે કંકણ પામવાના નથી, હે પગ ! નપુર ધ્વનિનું કેતુક તમારૂં ખલાસ થયું, હે અંગ! કસુંબી વસ્ત્રની તારી શેભા હવે દૈવથી સહન થતી નથી, વસંત-મહોત્સવમાં સખીઓ સાથેની ક્રીડા હવે દૂર થઈ અને કેસરના અંગરાગને પણ હવે યાદ કરવાની જરૂર નથી. કારણકે મરણના મુખમાં જતા મારા પ્રાણેશને કેઈ બચાવી શકે તેમ નથી.' એમ રેતી અને લતાકુંજને રેવરાવતી તે યુવતિ મૂછ પામી, તેવામાં જીમૂતવાહન પાસે આવી, દયા લાવીને તરત બે કે-“હે માત! તારા પુત્રની રક્ષા કરવા આ હું તૈયાર બેઠે છું. આ સાર વિનાના સંસારમાં પરેપકાર ક્યાંથી મળે ? સદા ક્ષણભંગુર–નશ્વર દેહ હોવાથી એ પરોપકાર જ તેમાં એક શ્રેષ્ઠ સાર છે. પરને અપાયત્રાસ દૂર થાય અને તેની રક્ષા થાય એજ સત્પષ્યની પૂર્ણતા છે. એમ સાંભળતાં ગરૂડની શંકા પામનાર તે વૃદ્ધા ભય પામી, અને Page #92 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વ ઉપર જીમૂતવાહનની કથા. ~ ~~ ~ પિતાના પુત્રને વસ્ત્રથી ઢાંકી પુનઃ આશંકા લાવતાં તેણે પ્રણામ કર્યા. ત્યારે જીમૂતવાહન બોલ્યા કે –“હું મારા પ્રાણના ભાગે પણ તારા પુત્રનું રક્ષણ કરીશ.” ત્યારે વૃદ્ધા બોલી કે –“હે વત્સા તું મારા શંખચૂડથી અધિક છે. સેંકડે વરસે આ ધન્ય, સૌમ્ય, દેહથી તું સુખ ભગવતે રહે,” એમ વૃદ્ધાના બોલતાં અતિ વિરમય પામેલ શંખચૂડ જરા હાસ્ય કરી અંજલિ જોડીને જીમૂતવાહનને કહેવા લાગે કે–“હે સત્ત્વશાળી! તારા દર્શનથી બહુ આનંદ થયે. અહે! પિતાના પ્રાણના ભેગે તું મને બચાવવા તૈયાર થયું છે, તે તૃણાર્થે રત્નવિક્રય કેમ સહન થાય? સાગરમાં કૌસ્તુભ વિના અન્ય ઉત્તમ રત્ન ક્યાંથી? પરંતુ આ જે મારી માતા છે તે હે સ્વામિન્ ! જાણે તમારી માતા પણ તેજ હોય તેમ તને જોતાં ક્ષણવારમાં ચિરકાલના બંધુ જેટલે નેહ પ્રગટે છે.” એમ નાગકુમારનું વચન સાંભળતાં જીમૂતવાહન કુચિત કહેવા લાગ્યા કે –“હે ભદ્ર! તું બહુ વિચિત્ર બોલે છે. આ વૃદ્ધ માતા તું કુલાલંકાર પુત્ર વિના કેમ જીવી શકશે? હે મિત્ર ! માતાઓને પુત્રનું દુઃખ સદા અસહ્યા હોય છે, તે તું તારા જીવિતથી એ વૃદ્ધાને બચાવ. વળી આ પ્રાણદયિતા શું તારા વિના આવવાની છે એમ હે કુશળ! તું બનેના પ્રાણત્યાગમાં કારણભૂત ન થા. હે મહામતિ, મારા શરીરે એ ત્રણેનું રક્ષણ કર.” એમ કહી તે શંખચૂડને પગે પડે ત્યારે માતા અને ભાર્યાએ વિનવ્યા છતાં તેણે માન્યું નહિ તેવામાં રાજાએ કહ્યું કે—ગરૂડ આવે છે, માટે જા.” એટલે તે બે કે–“હું ગોકર્ણ તીર્થના દર્શન કરવા જાઉં છું.” એમ કહી વધુ–માતા સહિત તેને જતાં અકાળે પ્રચંડ પ્રલયકાળના વાયુ વડે જગત્ વ્યાકુળ થતાં, ઉછળતા મગરવડે સાગરના તરંગો વિકટ રાળ ભાસતાં તથા પાંખના પવનવડે ગરૂડને આવતે જાણીને જીમૂતવાહન તરત વધ્ય-શિલાપર ચડી બેઠે. ત્યાં વિવાહના વક Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. થી પ્રચ્છન્ન થઈને તે ચિંતવવા લાગે કે –“મારૂં જીવિત પ્રાણુના ઉપકારમાં જ વપરાઓ.” પછી દિગ્દાહ સમાન દારૂણ કાંતિથી આકાશમાં ભયંકર ભાસતા તથા પ્રલય-કાળની અગ્નિશિખા સમાન ચપળ પક્ષને આક્ષેપ કરતા તે ગરૂડે આવી, ધૈર્યના ભંડાર અને વિદ્યાધર શિરોમણિ એવા જીમૂતવાહનના મુગટ-રત્નથી મંડિત મસ્તકના ખંડ કર્યા અને ફરી તેનું શરીર લઈને આકાશમાં તે વલયકારે ગતિવિશ્વમ કરવા લાગ્યું. એમ ચક્રાકારે ભમતાં, રકતધારાથી ખરડાયેલ મુગટરત્ન ભ્રષ્ટ થઈને મલયવતીના ખેાળામાં પડયું. તે જોતાં એકદમ શિરીષલતા સમાન કમળ તે તન્વી રેવા લાગી અને ત્રાસ પામતાં તેણે જીમૂતકેતુને વાત નિવેદન કરી. તેણે પિતાની વિદ્યાથી પુત્રનું મરણ જાણી ભાર્યા અને પુત્રવધુ સહિત બળી મરવાને ચિતા રચાવી. તેવામાં મેકર્ણ તીર્થના દર્શન કરી વધ્ય-શિલા તરફ જતાં શંખચૂડે, ચિંતામાં પડવા તૈયાર થયેલાં તેમને જોયા અને સ્વરૂપ જાણીને કહ્યું કે–તમે સાહસ ન કરે. હું તમારા પુત્રને મોકલીશ.” એમ કહી નમન કરીને તરતજ ચાલી નીકળતાં જનની અને પ્રિયાને પાછા વાળી શંખચૂડ પિતાનું શરીર ગરૂડને આપવા માટે તે વધ્ય-શિલા પાસે આવ્યું, પણ ત્યાં નખ અને મુખથી મુગટ ભાંગી નાખેલ તથા વિદ્યાધરેંદ્રને લઈને આકાશમાં ઉડતા ગરૂડને જોતાં આંખમાં આંસુ લાવી ઘાત વિના પોતાને વિદારિત અને તેના વધમાં પિતાને વધુ સમજાતે શંખચૂડ કરૂણુ સ્વરે વિલાપ કરવા લાગ્યા કે –“હા ! સત્ત્વ અને વિપુલ ઉદારતાના સાગર, ગુણના પારંગત, પૂર્ણ કરૂણાના આવાસ હા! નિષ્કારણ બાંધવ! તું ક્યાં ગયે?' એમ શેક કરતાં, પિતાના જીવિતત્યાગને નિશ્ચય કરી તે ગરૂડની પાછળ ગયા. તેવામાં તે જીમૂતવાહનના વારંવાર વચન સાંભળતાં શાંત અને વિરમયાકુળ થયેલ ગરૂડ વિચારવા લાગ્યું કે “અહો! આ સાત્વિક Page #94 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વ ઉપર જીમૂતવાહનની કથા. પ૧ કેઈ ને ભંડાર છે, કે જેનું શરીર ખવાતાં પણ માંચ પ્રગટ થાય છે. હવે તે એ મરવા જે થઈ ગયો છે, છતાં મુખે પ્રસન્ન જણાય છે.” એમ ચિંતવી ગરૂડે તેને પૂછયું કે–તું કેણ છે? તે –“એમ પૂછવાની તારે શી જરૂર છે? તું મારું ભક્ષણ કર એવામાં શંખચૂડે આવીને કહ્યું કે-“હા હા ! ગરૂડ! તું એ સાહસ ન કર. શું આ વિદ્યાધરેંદ્રના સ્વસ્તિકયુકત વક્ષઃ સ્થળને પણ તું જેતે નથી? અરે! તારું ભક્ષ્ય તે નાગ તે હું છું જે આ બે મારી જીભ, પ્રગટતા વિષના કુંફાડા અને રત્નયુકત ચળકતી ફણા” એમ કહી, વક્ષસ્થળ પ્રસારી તે ચતે પીને તરત બે કે-“તું સત્વર મારૂં ભક્ષણ કર. એટલે માત્ર હાડકારૂપ રહેલ જીમૂતવાહનને તજી, ગરૂડ ખેદ પામતાં, તે નાગ વિચારવા લાગે કે –“ અરે ! તેઓ ચિતા પર ચડી ગયા હશે. ત્યાં આમ તેમ જોતાં રકતધારાના માર્ગે પિતાના સાસુસસરા સહિત મલયવતી આવી પહોંચી, અને પ્રાણનાથની તેવી અવસ્થા જોઈ, જાણે અપૂર્વ શોકાગ્નિના ધૂમના અંધકારથી છવાયેલ હોય તેમ તે મૂછ પામી, તેમજ પોતાના પુત્રને જોતાં ભાર્યાસહિત જીમૂતકેતુ પણ મૂળથી છેદાયેલા ચંદનવૃક્ષની જેમ તે પી ગયે. તે વખતે ગરૂડે આશ્વાસન આપતાં, જીમૂતવાહનની માતા હાથવતી તેને સ્પર્શ કરતાં કરૂણ સ્વરે શેક કરવા લાગી. ત્યારે એક મુહુર્તમાત્ર જીવનાર છતાં તે હળવે હળવે માતાને કહેવા લાગ્યું કે-હે માતા ! વિનાશ પામનાર આ શરીરને હવે શેક કે? પવનથી ઉછળતા ભંગુર તરંગે સમાન આ સંસારમાં ભાગ્યર્ગે જ પરા જીવિત વપરાય છે” એમ કહેતાં તે વેદનાને લીધે મૂછ પામે. એટલે પતિના માર્ગે અનુસરીને મલયવતી પણ મૂછ પામી.. પછી મૂછ દૂર થતાં પોતાને વર આપનાર તે દેવીનું તેણે મરણું કર્યું. તેથી તરત સાક્ષાત આવીને તેણે તેના વભને જીવાડે Page #95 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. અને ચક્રવર્તીની સમૃદ્ધિ આપીને તે તરત અશ્ય થઇ ગઈ. આથી ગધાં સહિત દેવા તેના સત્ત્વને પૂજવા લાગ્યા. વળી ગરૂડે સ ંતુષ્ટ થઈ વર આપતાં જીમૂતવાહને યાચના કરી, જેથી અધા નાગાને તેણે પવિત્ર અભયદક્ષિણા આપી. ત્યાં તેને જોતાં માતપિતા હે પામ્યા; અને પછી જીમુતવાહન સ્વરાજ્યના ઉદ્ધાર કરવાની અભિલાષાએ દયિતા સહિત આકાશમાર્ગે કાંચનપુર નગરમાં આન્યા. " એ પ્રમાણે બૌદ્ધનું વચન સાંભળી અજાપુત્ર રાજા અહુ જ હર્ષ પામ્યા. સાત્વિક જના સત્ત્વ જોવાથી ભારે સંતુષ્ટ થાય છે. પછી સુબુદ્ધિ પ્રધાન તાપસ સામે જોતાં તે એલ્ચા કે હું મત્રિમ્ ! સત્વના એક દૃષ્ટાંતરૂપ અજાપુત્ર સમાન તેા કાઇ સત્ત્વશાળી નહિ જ હાય. સત્ત્વ એ પુરૂષાનું જીવિત છે, સત્ત્વથી કીર્તિ મળે છે. સત્વ વિના પુરૂષો સ્ત્રીઓની પંકિતમાં ગણાય છે, છતાં એક પ્રસિદ્ધ દષ્ટાંત આ પ્રમાણે છેઃ——— જબુદ્વીપમાં શ્રેષ્ઠ અાધ્યા નામે નગરી કે જ્યાં માણસે સાપત્ય-શત્રુત્વ દુઃખ સાથે ધરાવે છે, પણ સુખ સાથે નહિ. રમ્યક વિજયવડે જ બુદ્વીપની સ્થિતિની જેમ રમણીય આકાશલક્ષ્મીની જેમ વિચિત્ર તથા શ્રેષ્ઠ આયતિ–ભવિષ્યવડે જે પ્રશસ્ય છે. વળી વેદપાઠકની જેમ સદા યજ્ઞાવડે શોભિત તથા વિધ્યાચલની ભૂમિની જેમ જે વિવિધ વંશ-વાંસ કે કુળવર્ડ સેવિત છે. વળી આમતેમ અવસ્થાન અને સંચાર પામેલ લક્ષ્મી, યાચકાને આપવામાં આવતાં પણ જ્યાં લક્ષ્મી પુનઃ સ્વયમેવ ચાલી આવે છે. ત્યાં હરિશ્ચંદ્ર નામે મહાભુજ રાજા કે જેની નીતિરૂપ તીએ કીર્ત્તિ અને ધર્મનો સંગમ કરાવી આપ્ચા. જેના ` ન્યાયરૂપ કામળ કરના સ્પર્શે નગરીરૂપ તરૂણી બહાર રત્નગૃહોના પ્રભાંકુરોના મિષે Page #96 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા રોમાંચિત થઈ ગઈ એકદા લગભર પ્રભાતે સુખે સુતેલ રાજાએ સ્વપ્નમાં સર્વસમુદ્રને કૌમુદીરૂપ એ એકલેક સાંભળ્યું કે“ सत्त्वं प्रतीभूः संपद-मर्पयितुं सन्न तच्छथे कार्यमा મુ–સૌમાર ચતઃ રં ચતે ચહ્નાન” ૨ | અર્થ–સંપદાને આપવા માટે સત્ત્વ એ એક પ્રતીભૂ-સાક્ષીરૂપ છે. માટે શ્રેષ્ઠ સત્ત્વથી પાછા ન હઠવું. સુખ અને સૌરભ–ચશ આપનાર કપૂરની યત્નથી રક્ષા કરવી ઉચિત છે. “ એ ક સાંભળતાંજ રાજા નિદ્રા તજી, પુનઃ પુનઃ યાદ કરતાં તેના અર્થ–ૌરવની તે પ્રશંસા કરવા લાગ્યો, અને જેટલામાં તેમાં લીન થતાં તે પઢતે હતું, તેટલામાં આકાશમાં રહેલ કઈ ભયાતુર તાપસ બે કે –“હે હરિશ્ચંદ્ર મહારાજ ! તમે પૃથ્વીના પાલક થતાં પ્રાણુઓના સ્વચ્છ હૃદયમાં ભયને અવકાશ પણ નથી. પરંતુ શ્રેષ્ઠ તાપસ, પઢતા લઘુ છાત્ર અને ફલિત વૃક્ષના સ્થાનરૂપ અમારા આશ્રમમાં અકસ્માત કેઈ વરાહ ક્યાંકથી આવી, વિકરાળ આકૃતિયુક્ત તે આમતેમ ભમી અમારા લતા–વૃક્ષને ચુથી નાખે છે. તે શસ્ત્રરહિત અને તપ કરતા એવા અમેને તેના થકી બચાવે. કારણ કે નગરીની જેમ આશ્રમના પણ તમેજ રક્ષક છે.” એમ ઉંચેથી તે તાપસના બેલતાં, રાજા એકદમ ઉઠ્યો અને “આ હું અત્યારેજ આવીને તે દુષ્ટ વાહનો નાશ કરૂં છું.” એવી તેણે પ્રતિજ્ઞા કરી લીધી. તેવામાં તાપસ અદશ્ય થયે. પછી પ્રભાતકૃત્યથી પરવારી અશ્વારૂઢ થતાં સૈન્યની દરકાર વિના પિતાના હાથે વરાહને મારવાની ઈચ્છાથી રાજા નગરીથી બહાર નીકળે, અને મને લેગી ના દેetવતાં જાણે વન સામે આવ્યું હોય તેમ તેમનો પહેર્સ ફરતાં હસેને પુત્રની જેમ કમાણીપુર ઉમિરૂપ હાથવડે... - બાબરિ 1 - 5 Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. વતી હોય તેવી સરયૂ નદી તેના જેવામાં આવી. એવામાં પાસે રહેલા કપિંજલ અને કુંતલને તેણે પૂછ્યું કે-“અરે! તે દુષ્ટ વરાહ કયાં છે?” તેમણે કહ્યું—“હે નાથ ! તે આ સમક્ષજ ઉભે. છે.” એટલે તે વચન સાંભળતાં ભારે કેધમાં આવી, ધૈર્ય ધરી તે રાજા પ્રત્યે દેડ્યો. ત્યારે રોમાંચિત થતા રાજાએ પોતાના હસ્તલાઘવથી તેનું માન ખંડન કરવા શૈર્ય વડે ધનુષ્ય તૈયાર કર્યું અને ટંકારથી આકાશને પૂરતાં, શરપ્રહારવડે પર્વતપક્ષેને ઇંદ્રની જેમ તેણે વરાહને પાડી નાખે, અને કપિંજલને તેણે કહ્યું કે– આગળ આવીને જે કે તે લક્ષ્ય કેટલું દૂર છે તથા તે ચાલતાં ભેદાયું કે કેમ ?” ત્યારે કપિ જલે આવી તેમ કર્યું અને તેણે "રાજાને જણાવ્યું કે –“હે મિત્ર ! મે પિતે આવીને જુઓ.” તેમ કહેતાં રાજાએ તરતજ જોયું તે વીજળીયુક્ત મેઘની જેમ તે રૂધિરવડે ઓતપ્રોત હતે. પછી રાજાએ કહ્યું કે એ આકૃતિમાં તિર્યંચ જણાતું નથી, તેથી મને લાગે છે કે એ કઈ દેવછળ છે, પણ વરાહ નથી, તેવામાં કુંતલ બોલે કે –“હે મિત્ર! આ તે તમે બાવડે ચિતરાને માર્યો. તેથી તે એ વ્યાજે લાવેલ દ્રવ્યનું વ્યાજ ભરવા જેવું થયું.” ત્યારે સજા બે કે “એ વળી શું?” એમ કહી પોતે જાતે જઈને જોયું તે ત્યાં મૃગલી હણાતાં તેને ગર્ભ તરફડતું હતું, તેથી રાજાને પશ્ચાત્તાપ થતાં વિચાર આવ્યું કે આટલા બધા પાપની શુદ્ધિ મારે શું કરવાથી થશે? અને દુષ્ટ વ્યાપાર કરનાર માટે મુનિઓ વિના અન્ય આશ્રય શું છે? માટે જ્યાં તપોધન મહાત્માઓ વિદ્યમાન છે તેવા આશ્રમ પ્રત્યે જાઉં. તેઓ મેક્ષ પામવાને માટે ધર્મ-કર્મમાં સદા પરાયણ છે. વળી કમળ વાસમાં વસવાથી જાણે ભગ્નકટક થઈ અસ્થિર કમવાળી થઈ હય, જળ-જડ સંસર્ગથી જાણે નીચનીચે ગમન કરવાને તત્પર બની હોય, હાથીના કુંભસ્થલે વસતાં Page #98 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. - ક જાણે ત્યાં આરેહકથી રાગ પામેલ હોય તથા સુભટ-કૃપાણના. સહવાસથી મરણાંત આપદાન આપનાર એવી એ લક્ષ્મી કુલટાની જેમ રાગ પામતાં કેને આશ્લેષ કરતી નથી, અને વિરાગ પામતાં તે ક્યા માનવને વિડંબના પમાડતી નથી ? એ લક્ષ્મી તેવી છતાં વિવેક-લેચન ખેંચી, અંધતુલ્ય બનાવી, કૃત્યાકૃત્યથી ભ્રષ્ટ કરતી, તે અધમેને પતિત કરે છે. મુનિઓએ વખાણેલ માર્ગને તજી, લક્ષમીને ઈચ્છતા મૂઢ અને તેના ઉપાયની જેમ અન્યાયને આગળ વધારે છે.” એ પ્રમાણે મૃગલીના ઘાતે લેકમાર્ગથી વિરક્ત રાજા, પિતાના બે મિત્ર સાથે આશ્રમ પ્રત્યે ગયે, કે જ્યાં અભ્યાસું કરતા લઘુ છાત્રોના શેષથી પાપ પરાસ્ત થયેલ છે અને પક્ષીઓના પુણ્યથી ફલિત આશ્રમને જોતાં રાજા હર્ષ પામે. ત્યાં કુલપતિને જોઈ રાજા તેને નમે, એટલે આશીર્વાદ આપતાં મુનિએ રાજાની પીઠપર પિતાને હાથ મૂકતાં કહ્યું કે—ક્ષત્ર-શસ્ત્ર કે ખાતરવડે ભરેલ, પ્રતાપરૂપ મેઘવડે પ્રગટતા ચશરૂપ જળવડે પૂર્ણ, કંકશત્રુરહિત, પિતાના દેશરૂપ ક્ષેત્રમાં, રાજ્ય-લક્ષ્મીરૂપ શાલિ–ડાંગર જે ખલ-દુર્જન કે મૂળ ભૂમિમાંથી મૂળને ઉખે, પિતાના હાથે આપતા એવા હે રાજન ! પંડિતએ કરેલ ફ્લાવારૂપ ગોપિકા તારા એ ક્ષેત્રની રખવાળ બને.” | એ પ્રમાણે મુનિએ આશીર્વાદ આપતાં રાજાએ આદરથી પૂછ્યું કે–“હે મુનિ ! તપસ્વીઓને શાંતિ છે? મૃગે અને વૃક્ષો આબાદ છે? મુનિએ જણાવ્યું—“હે રાજન તું આશ્રમનું રક્ષણ કરતાં, વિન છેજ નહિ. સૂર્યોદય થતાં શું અંધકાર જગતને - સતાવી શકે ? ” એવામાં ક્યાં મેટે કે લાહલ જાગે. જ્યારે મુનિએ કહેવાથી શિષ્ય તે જાણવા માટે ગયે. ત્યાં દૂરે “અરે ! બહુ અમંગળ થયું, અમંગળ થયું” એ વચન સાંભળતાં મુનિ અને રાજા બોલ્યા- આ શું?” એટલે ફરી સ્ત્રીને શેકયુક્ત Page #99 -------------------------------------------------------------------------- ________________ પ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. " : ' આ શબ્દ થયો કે હું માતા ! જો મારી મૃગલી મુઇ હશે, તે હું અનશન કરીશ. ’ માતા ખેાલી— હે વત્સે ! જો તું અનશન કરીશ, તેા હું પણ તેમ કરીશ. તારા વિના જીવિતથી શું ?’ એ હૃદય—સ્ફાટક વચન સાંભળતાં કુલપતિ માલ્યા— અરે ! અમારી પ્રાણપ્રિય પુત્રી વચના અનશન કરવા માગે છે અને એ ધર્મચારિણી નિકૃતિ પોતાની પુત્રીને અનુસરે છે એ શુ અસમંજસ સંભળાયું ? ’ તેવામાં શિષ્યે તે વાત જાણી, પાસે આવીને મુનિના કાનમાં છાની રીતે જણાવ્યું. જેથી · આ ! એ શુ ? ’ એમ ખેલતાં તેણે તે અનેને ખેલાવી. એટલે પ્રવેશ કરતાં વચના મહુજ રાતી અને વારંવાર રાજાને રાવરાવતી, જ્યારે નિકૃતિ તેને શાંત કરતી હતી. પછી માયામુનિએ વચનાને પૂછ્યું' કે— હે પુત્રી ! કેમ રાવે છે ? ’ તે મેાલી— કોઇ દુષ્ટાત્માએ મારી મૃગલી સખીને મારી નાખી. ’ કુલપતિ આંસુ લાવતા ખેલ્યા કે— અરે! એ તે સગર્ભા હતી. હા ! હા ! તેના ઘાત કરતાં તે તેણે આપણા કુળનો ક્ષય કર્યાં. તે મૃગલી વિના તેના જીવતાં જીવનાર એ પુત્રી કેમ જીવશે ? અને પુત્રી વિના અમારી પ્રણયિની પણ કેમ જીવી શકશે ? વળી સધ ચારિણી વિના મારૂં તપેાવિધાન કેમ થાય અને તે વિના મારે નિર્દોષતા કયાંથી ? અરે ! કોણ જાણે હજી શું થવાનું છે ? આ પૃથ્વી અનાથ મની છે. મૃગયા—શિકારના વશે પાપાત્માઆએ સગર્ભા મૃગલીને મારી નાખી. તેવામાં ખેદ કરતા રાજાને કુલપતિએ કહ્યું કે હે રાજન્ ! કોઇ રીતે તે મારનારની શોધ કરાવા. કારણ કે તમે રક્ષક છે. ’ ત્યારે વહેંચના ખાલી કે હું તાત ! મને ચિતામાં મળવા ઘા. શું તમે જાણતા નથી કે મારી મૃગલીનું મરણ તે મને કરવતી' સમાન લાગે છે. ’ પછી રાજાએ ભારે ખેદ ખતાવતાં કહ્યું કે... હું મુનિ ! અહીં હું પણ શું કરૂં ? પરને દંડ આપવાને હું સમ છુ, પણ પોતાને દંડ કરવા અસ C 6 Page #100 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. પહ મર્થ છું.” ત્યાં મુનિએ ઉત્સુકતા બતાવતાં કહ્યું“હે રાજન્ ! તું શું કહેવા માગે છે?” રાજા બે –તમારી તે મૃગલીને મેં તીણ બાણથી મારી છે.”એમ પશ્ચાત્તાપથી પોતાના આત્માને નિંદતા રાજાએ વસાવતી મુખ ઢાંકીને પોકાર કર્યો. ત્યારે મુનિએ ભારે ક્રોધ લાવીને કહ્યું કે– અરે ! શસ્ત્રરહિત તાપને મારવા માટે શું આ ધનુષ્યને તું ધારણ કરે છે?” રાજા પગે પડી વિનચપૂર્વક મુનિને કહેવા લાગ્ય–“હે ક્ષમાનિધાન ! એ મારે એક અપરાધ તમે ક્ષમા કરે.” એટલે મુનિએ વિમુખ થઈ રાજા પ્રત્યે ભારે આકેશ બતાવતાં કહ્યું કે –“અરે ! ભારતના કુળ-ચંદ્રના કલંક સમાન ! તું મારા આશ્રમમાંથી ચાલ્યો જા. તારા જેવા નિર્દનું વચન સાંભળતાં પણ પાપ લાગે. તે હે કર્મચંડાળ ! હે વાચાલ!તારે સમાગમ કે?” રાજાએ વિનયથી જણાવ્યું હે મુનિ ! કહે, શું કરું? અગ્નિમાં પિસું? પૃથ્વીને ત્યાગ કરૂં? કે વ્રત આચરૂં?” ત્યારે ધસહિત મુનિએ કહ્યું–બહે માયાવી ! હજી પણ મૃગલી અને ગર્ભહત્યાના પાતકથી પંકિલ વાણી મને સંભળાવ્યા કરે છે?” એટલે રાજાએ શ્યામમુખે કહ્યું કે–“હે મહાત્મન્ ! પ્રસાદ કરે, રેષ ન લાવે. હે તપતેજના નિધાન ! આ રાજા અપમાનને લાયક નથી, પરંતુ દુષ્કર્મીઓમાં મુખ્ય હોવાથી શાસ્ત્રનુસારે પવિત્ર કરવાનું જે કાંઈ અનુષ્ઠાન હોય, તે સત્વર બતાવે.” મુનિએ કહ્યું-“હે અંગારમુખ ! એની શુદ્ધિ ત્યારેજ થવાની કે એ સર્વસ્વ આપી દે. કારણ કે દાનથી પાપનું નિવારણ થાય છે. આથી આશ્વાસન પામતાં રાજા બોલ્યા કે— “હે ભગવન! તમે મારાપર પ્રસન્ન થઈને મારું સર્વસ્વ ગ્રહણ કરે કે જેથી મારું પાપ નાશ પામે. એ પાપથી શુદ્ધ થતાં મને શું ન મળ્યું? ગામ, અશ્વ, હાથી, ભંડારસહિત આ સાગરસુધીની પૃથ્વી મેં તમને આપી.” પછી પ્રણામ કરી, અંજલિ જેલ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રીચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. અંગારમુખે કહ્યું કે–આ રાજા જે કાંઈ કહે છે તે સ્વીકારે.” એવામાં બંને મિત્રએ રાજાને અટકાવીને કમળ વચનથી જણાવ્યું કે–“હે રાજન અકાળે આ ઉત્પાત છે? વિચાર કર, વ્યાહ, ન પામ.” આ તેનું વચન અવગણને રાજા બોલ્યા કે –“હે ભગવન્! હું બે, તે પ્રમાણે તમે આ વસુધાને સ્વીકાર કરે.” ત્યારે મુનિએ બહુજ મંદાક્ષરે કહ્યું તે અમેને પૃથ્વી આપી દીધી છે, તે તે ભેગવવાને તું હવે લાયક નથી.” તેણે એ વાત કબૂલ કરી. પછી કુલપતિએ કટિલ્ય મુનિને ઉદ્દેશીને કહ્યું કે હરિશ્ચંદ્ર રાજાએ મને પૃથ્વી આપી, એ બાબતમાં તમે અને આ વાણારસી સાક્ષી છે.” કૌટિલ્ય ભે–“હે રાજન! એ સંબંધમાં અમે સાક્ષી છીએ.” રાજાએ તે માન્ય કરતાં કૌટિલ્ય સ્વસ્થાને ગયે અને રાજા પ્રદ પામે. એવામાં એક શિષ્ય આવીને નિવેદન કર્યું કે –“હે કુલપતિ! જ્યાં સુધી એ મૃગલી મુઈ પડી છે, ત્યાં સુધી કાંઈ પાઠ થતા નથી, તે શું કરવું?” કુલપતિએ સખેદે જણાવ્યું કે–તેને અગ્નિસંસ્કાર કરે.” વંચના બેલી–તેને અગ્નિસંસ્કાર મારી સાથે થશે.” ત્યારે રાજાએ વિનયથી જણાવ્યું કે—મારે એ વિનય સહન કરે. હું તમને એક લાખ સેનાન્હાર અવશ્ય આપીશ.” એમ મહાકષ્ટ તેણે કબૂલ કરતાં મુનિએ કહ્યું—“તે તે હેમસુવર્ણ આપે.” રાજા ભે–ચાલે, મારા નગરમાં મુનિએ જણાવ્યું–સંધ્યાવિધિ કરીને અમે આ આવ્યા.” એમ સાંભળી અયોધ્યામાં આવતાં રાજાએ એવું સાંભળ્યું કે– સર્વભક્ષી અગ્નિના મુખમાં પિતાનું તેજ મૂકી અને અર્થીઓને પિતાનું પદ આપી પ્રતાપરહિત થયેલ ગપતિ–સૂર્ય અથવા રાજા અસ્તાચલ પ્રત્યે જાય છે.” રાજાએ જાણ્યું કે–એ વચન તે અમંગલિક છે, પરંતુ જે થયું તે હવે અન્યથા થનાર નથી.” એમ નિશ્ચય Page #102 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. ૫૮. કરી રાજા સત્વર પિતાને સ્થાને આવ્યું. પછી કુંતલથકી એ વૃત્તાંત જાણવામાં આવતાં વસુભૂતિ પ્રધાન વિચારવા લાગ્યું કે અહા ! વિના વિચાર્યું કામ કરનારા રાજાઓ પોતાનાજ ઘાતક બને છે. તે દુષ્ટ તાપસને વસુધા આપતાં રાજાએ પતે દેશદેશ ભમવાનું સ્વીકાર્યું. કેઈના જાણવામાં પણ ન આવેલ એવા વરાહની વાત રાજાને કેઈએ નિવેદન કરી, પણ મને તે એ દેવતાનું છળ લાગે છે. ભવિષ્યને વિચાર કર્યા વિના ન્યાયવાન રાજા પણ ક્ષય પામે છે. એટલા માટે જ તેમણે સુવિચારક મંત્રીઓને પાસે રાખવા જોઈએ. પણ અમે દુબુદ્ધિ શું કરીએ કે રાજા પિતાને ગમે. તેમ કરી નાખે છે. તેમાં પ્રતિક્રિયા કરવા જતાં પ્રધાને કલેશ પામે છે.” એમ ચિંતવી, સશલ્યની જેમ નિસાસા નાખતે અમાત્ય ચિંતાતુર બની તરત વિલાસમંડપમાં રાજા પાસે ગયા અને પ્રણામ કરી યથાસ્થાને મંત્રીનાં બેસતાં, રાજાએ તેને જણાવ્યું કે– વરાહના પરાભવની વાત કરનાર પાસે મેં પ્રતિજ્ઞા કરી છે.” પ્રધાને કહ્યું–હે રાજન! તે વૃત્તાંત મારા જાણવામાં આવ્યું. પરંતુ મારું કહેવું એટલું જ છે કે કાર્યકુશળ રાજા કેને હર્ષ ન ઉપજાવે? કે જ્યાં સેવક કૃત્યને જાણનાર છતાં અકૃત્યને કોઈવાર પ્રશસે છે, છતાં અત્યારે તે કંઈક કર્ણકટુક પણ કહેવાને હું તૈયાર થયે છું.” રાજાએ કહ્યું—“હે મંત્રી! તારે જે ઈચ્છામાં આવે તે કહે.” ત્યારે નીતિમાન મંત્રીએ જણાવ્યું કે–“હે નાથ! તમે આ વસુધાને જે ત્યાગ કર્યો, તે મને સારું લાગતું નથી” રાજા બે હે સચિવ ! તારું કહેવું સત્ય છે, પરંતુ એ વિચાર તે પ્રારંભ પહેલાં કરવાનું હોય છે. આદર્યા પછી તે તેને નિર્વાહ કર જોઈએ. કારણ કે પ્રતિજ્ઞાને નિર્વાહ કરતાં લક્ષ્મી ભલે નાશ પામે, કુળ ક્ષીણ થાય અને ભલે પરદેશને પ્રવાસ મળે. માટે અત્યારે એ મિમાંસા કરવી વૃથા છે. હમણાં એ મુનિ આવે, Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. તેને એક લાખ સેનાહેર તું તારા હાથે આપી દેજે. તેવામાં શિષ્યસહિત મુનિ રાજાની સ્તુતિ કરતાં ત્યાં આવ્ય–અહે! આ રાજાનું મહત્ ચરિત્ર તે વાણીને પણ અગોચર છે.” પછી માયાથી કેપ બતાવતાં આગળ આવી, શિષ્યસહિત તેણે રાજા પાસે એક લાખ સોનામહોર માગી. એટલે રાજાના આદેશ પ્રમાણે પ્રધાને કુંતલને હુકમ કરતાં, તેણે સુવર્ણ લાવીને રાજા પાસે મૂકયું. ત્યારે રાજાએ પ્રધાનને કહેતાં તેણે તે તાપસ પાસે મૂક્યું. તે જોઈ તાપસ બે કે –“હે રાજન્ ! આ શું?” રાજાએ કહ્યું–‘એ વચનાનું સુવર્ણ છે.” મુનિએ જણાવ્યું—એ કયાંથી?” રાજા બે -“ભંડારમાંથી” મુનિએ કહ્યું—“તે પૃથ્વીની અંદર છે કે બહાર?” એમ મુનિના બોલતાં રાજાએ કહ્યું–તે ભંડાર તે વસુધા સાથે આવ્યે.” મુનિએ કહ્યું—“એ વસુધાને માલીક કણ?” રાજા – સમસ્ત પૃથ્વીના તમેજ સ્વામી છે.” તાપસે કહ્યું–અરે રાજન ! આ તારી ચતુરાઈ કેવી ? કે મારું દેવું મારાજ સુવર્ણથી પતાવે છે ! તું એને સ્વામી થવા માગે છે, માટે અમે જઈશું. તારા સુવર્ણની અમને કાંઈ અપેક્ષા નથી. તારું વૈર્ય અમે જોઈ લીધું.’ એમ કહેતાં તાપસ જવા તૈયાર થયે, તેવામાં રાજા પાસે આવીને કહ્યું—“હે મુનિ ! તમે વાર બેસે. હું સુવર્ણ બીજે કયાંથી તમને લાવી આપું.” એમ અનેક રીતે પ્રાર્થના કરતાં તાપસ જતે અટક. પછી રાજાએ મંત્રીના કાનમાં કાંઈક કહ્યું. ત્યારે મંત્રીએ કેઈ સેવક મેકલીને તરત બધા વેપારીઓને બોલાવ્યા. એટલે તાપસે દિવ્ય શક્તિથી તેમને રાજાના દ્વેષી બનાવ્યા અને એકઠા થઈ વિચાર કરતાં તેમણે નિશ્ચય કર્યો કે –“આપણે સ્વામી તે એ તાપસ–મુનિ છે, જેથી હરિશ્ચંદ્રને વૃથા દ્રવ્ય આપવાથી શું? અત્યારે આ નગરીને જે સ્વામી થાય, તેને આપણે કર આપવાને છે.” એમ ચિંતવતા તેમને મંત્રીએ Page #104 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. - ૬૧ એકાંતમાં કહ્યું કે –“રાજા મુનિને દેવાદાર હોવાથી તમારી પાસે સુવર્ણ માગે છે.” ત્યારે એકબીજાના મુખ સામે જોતાં, સુવર્ણ આપવાને ઉત્તર લેવા હરિશ્ચંદ્ર પિતે આવીને યાચના કરતાં જણાવ્યું કે–“હે નાગરો ! તમે અંજલિમા સુવર્ણ આપે, તે શું માત્ર છે? તેટલું ગમે ત્યાંથી ભાગીને હું તમને લાવી આપીશ.” તેમણે કહ્યું—અમારી પાસે અલ્પ સુવર્ણ પણ નથી, તે એક લક્ષ કયાંથી આપીએ ?” એમ બોલતા વણિકે રાજાએ વિસજન કરતાં પોતાના ઘરે ગયા. પછી વિલક્ષ થઈને રાજા વિચારવા લાગે કે–અહો ! હવે શું કરું અને કયાં જાઉં? એટલું સુવર્ણ ક્યાંથી લાવું? અરે! ધિકાર છે કે આવી સ્થિતિ ક્યાંથી આવી પી?” એવામાં કેપથી અધર કંપાવતે કુલપતિ બે – અરે! અદ્યાપિ વિલંબ કેટલે? હે રાજન્! મને વિદાય કર.” ત્યાં વસુભૂતિએ મુનિને કહ્યું—“તમે વિશ્વના જેનાર છે, તે હરિશ્ચંદ્ર સમાન કયાં સાત્વિક કેઈ જેવામાં આવ્યું છે?” એટલે અંગારમુખ બોલ્ય-“તારા જે મંત્રી અને હરિશ્ચંદ્ર જે રાજા ક્યાં થવાને નથી.” પછી મુનિએ રાજાને કહ્યું– અરે માયાવી? આમ મૃષાવાદથી શું? મધ્યાન્હ કાળે કરેલ પ્રતિજ્ઞાને ભંગ શા માટે કરે છે? તારું સત્વ અને આ સત્ય બધું જોઈ લીધું.’ ત્યાં અંગારમુખ રાજાને કહેવા લાગે-“હે રાજન! એક ક્ષણવારમાં પિતાના કુળ, યશ, અને લેકને અકસ્માત ક્ષય શા માટે વાંછે છે?” જ્યારે રાજા બહીતે –“હે મુનિ! શું તમારાથી પણ અમારે ક્ષય હેઈ શકે? જુઓ, ઉદયાચલપર તે ગ્રહને ઉદય હોય.” તેવામાં મુનિએ રાજાને પાદપ્રહાર કરતાં, રાજા તેને પગે પડયે. ત્યારે કેપ અને ક્ષમાના તે બંને દષ્ટાંતરૂપ થઇ રહ્યા. પછી અંગારમુખે કેપ લાવીને રાજાને જણાવ્યું કે હે મૃષાવાદના મહાસાગર કૃપાધમ ! તું અમને હેરાન શા માટે કરે Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. છે?” ત્યાં મંત્રીએ અંગારમુખને જણાવ્યું કે– આ તમારા તપ અને કેપમાં વિરોધ કેટલે? તપ કયાં અને કેપ કયાં? માટે બ્રહ્મને કલંક્તિ ન કરે. તેવામાં અંગારમુખ કેપથી બોલ્યા કે –“અરે સચિવાધમ ! સ્થાપ્યા વિના મેટાઈને ડેળ કરી આવનાર તું અમારા બ્રાની ચિંતા કરનાર કેશુ? અરે ! રાજન ! આ વચમાં બકવાદ કરનાર બટુકને કેમ અટકાવતો નથી અને અમને સુવર્ણ કેમ આપતે નથી?” ત્યારે રાજાએ કાનમાં કહેતાં, કુંતલે અલંકારે લાવી આપતાં, તેને પણ તાપસે અનાદર કર્યો. પછી કુંતલ અને વસુભૂતિ બોલ્યા કે હે કુલપતિ ! રાજા જ્યાં સુધી તમને સુવર્ણ ન આપે, ત્યાંસુધી તમે અમને પકડી રાખે.” મુનિએ જણાવ્યું–‘જીર્ણ મારા જેવા તને શું કરું અને તુચ્છ કુંતલને સુવર્ણના બદલે કેણ લે?” તે વખતે રાજાએ કુંતલને કહ્યું કે – રાણુના દાગીના લઈ આવ.” તેણે જઈને દેવી પાસે તે માગ્યાં. ત્યારે દેવી બેલી– હું પતે ત્યાં આવીશ.” પછી તેણે બતાવેલ માગે પિતાના હિતાશ્વ પુત્રસહિત મર્યાદા સાચવી સુતારા રાણી તરત સભામાં આવી અને પ્રણામ કરી મુનિને કહેવા લાગી કે—“હે મુનિ ! મારા અલંકાર .” મુનિએ કહ્યું – “એ તારા પિતાના છે કે પતિના ? તે બેલી–મને જોઈએ, તે વસ્ત્રાદિક શણગાર આર્યપુત્ર (પતિ) કરાવી આપે છે.” મુનિ બે – તે હે પતિવ્રતા ! તેમાં તારી શી દક્ષતા?” એવામાં અંગારમુખ બે -“હે મહાનુભાવ ! તમે કાંઈ જાણતા નથી કે કૌતુક–સાગરના ચંદ્રમા સમાન હરિશ્ચંદ્રની એ ગૃહિણી છે, કે જે તારું ધનજ તને આપવા માગે છે.” એટલે કુંતલ ભ્રકુટી ચડાવીને બે કે “અરે ! તાપસ ! તમે આ સતી રાણીને ઓળખતા નથી. માટે હવે તું નથી,” એમ કહી તે રાજાને કહેવા લાગે કે હજી પણ વિચાર કર, વ્યામોહન પામ. કંઈ પરિગ્રહ છે? Page #106 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. કારણ કે આ તે મુનિના મિષે રાક્ષસ છે.” ત્યારે કુલપતિ કોઈ લાવી, જળકમંડળ લઈને બેભે–“તું શીયાળ થા” એમ કહી ભૂમિપર જળ છાંટતાં, કુંતલ શીયાળ બની, શબ્દ કરતે કયાંક ચાલ્યા ગયે. ત્યારે રાજાએ મુનિને કહ્યું—“તમે પ્રસન્ન થાઓ, કેપ ન કરે. તેવામાં પગે હણને મુનિએ રાજાને જમીન પર પાધિ નાખતાં, હિતાધે કહ્યું–મારા પિતાને મારે નહિ, પરંતુ મને ગ્રહણ કરી લે,” એમ બાળકનું વચન સાંભળતાં આંખમાં આંસુ લાવી તેણે હૃદયથી બાળકની પ્રશંસા કરી, પછી તસ્ત ક્રૂર દેખાવ કરીને તેણે સુતારાને કહ્યું કે–શું તે આ બાળકને શીખવ્યું છે?” તે બોલી “એ બાળક કેઈપણ કામમાં શિક્ષાની અપેક્ષા રાખતા જ નથી. કારણ કે સહજ બુદ્ધિના નિધાન પુરૂષ વૃદ્ધની સેવા વિના પણ દક્ષ હોય છે. જે મણિ પિતે વિષને હરનાર હોય, તેને ગારૂડિક મંત્રની શી જરૂર? ” એવામાં અણુસહિત રાજા વિચારવા લાગે કે –“જે કાંઈ સજીવ કે અજીવ વસ્તુ છે, તે તે મેં પૂર્વે પૃથ્વી સાથે બધી આપી દીધી. તે હવે સુવર્ણ કયાંથી આપું ? કદાચ વિલબે સુવર્ણ મેળવીને આપી શકીશ.” એમ ધારી, દીનતાથી તેણે મુનિને કહ્યું કે—“એક માસને મારો વિલંબ સહન કરે ”મુનિએ કહ્યું–પછી ભીખ માગીને મને આપીશ?” રાજા બોલ્યા–એક્વાકુ ભિક્ષા માગતા નથી, પણ આપે છે.” મુનિએ જણાવ્યું—“તે પછી કયાંથી આપીશ?” તે –“હે મુનિરાજ ! હું પિતાની જાતને વેચીને પણ તમને આપીશ.' એમ સાંભળતાં મુનિ અતિવિસ્મય પામ્યું. પછી મુનિએ કઠિન વચનથી કહ્યું કે તું હવે મારી પૃથ્વીને મૂકી દે” રાજાએ જણાવ્યું ક્યાં જાઉં?” તેણે કહ્યું—“જ્યાં તને ફિઇ જાણતા ન હોય, ત્યાં જા” રાજા બે -તમે કહે છે કે સરી ભૂમિ મૂકી દે એ વચન શું માત્ર છે? પિતાની પ્રતિ, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી ચંદ્રપ્રભવામી—ચરિત્ર. પૂરવાને ઇક્ષ્વાકુ-વંશજો તે પ્રાણાને પણ ત્યાગ કરે છે, ’ ત્યારે રાજાને દૂર કરીને તાપસે પ્રમાદ પામતા પરસ્પર કહેવા લાગ્યા " " અહા ! સત્ત્વ ! અહા સત્ય ! અહા ! સાત્ત્વિકના શિરામણિ, ’ પછી વિચાર કરીને રાજાએ સુતારાને જણાવ્યું— હૈ દેવી ! તમે તમારા અંતઃપુરમાં જાઓ. કારણ કે રાહિતાશ્વ માગના શ્રમ સહન કરી શકશે નહિ. ' એટલે ધીરજથી સુતારા બેલી કે જે થવાનું હાય તે ભલે થાય, પરંતુ હુ ં તો અવશ્ય છાયાની જેમ તમારી સાથે આવીશ. ’ જ્યારે મુનિએ કહ્યું ‘ હું પતિવ્રતા ! કયાં ચાલી ? ' તે ખેલી— પતિની સાથે પ્રવાસમાં, કારણ કે સ્ત્રીઓ પતિને આધીન રહે છે. ’ ત્યારે મુનિએ જણાવ્યું— મને સ્વાધીન થયેલ તને હરિશ્ચંદ્ર લઇ જશે, એ તા માટુ' આશ્ચર્ય ! એમ મુનિએ કહેતાં, ક્રોધથી ખળતા વસુભૂતિએ ક઼હ્યું— અરે ! તું તાપસ નથી અને લૌકિક મા પણ જાણતા નથી. હવે સમજી લે કે આ પેાતાના પતિદેવનેજ અનુસરે છે, તે બીજાને આપીન થતી નથી. ’ તાપસે જણાવ્યું— વ્યવહારજ્ઞ આ તારા મંત્રી જે કહે છે, તે તને સંમત છે ? ’ એમ તેના કહેતાં, સર્વસ્વ આપનાર રાજા કાંઈ માલ્યા નહિ. ’ પછી રાજાએ નમ્ર થઈ જણાવ્યું કે જો તમે દેવીને આવવા દેતા હૈા, તા તે મારી સાથે આવે.’ ત્યાં સુતારા એલી હું મુનિ ! મને જવાની અનુજ્ઞા આપેા. ’ મુનિએ તેને જવાની અનુજ્ઞા આપતાં જણાવ્યું કે— આભરણે। મૂકીને ભલે જા. ' એમ મુનિના ખેલતાં રાજાએ અલકારા મૂકાવતાં સુતારા ખેલી કંઇક કુલાચિત તા મને જોઈએ. મુનિએ કહ્યું— આવા હરિશ્ચંદ્ર છતાં ખીજું તને કુલાચિત શુ જોઇએ ? ’ એમ મુનિના કહેવાથી, અશ્રુ લાવતાં સુતારાએ મધુ મૂકી દીધું. ત્યારે ક્રોધ લાવીને મંત્રીએ મુનિને કહ્યું કે હું બ્રહ્મરાક્ષસ ! રાજાએ તા તને પેાતાની ટેકથી પૃથ્વી આપી અને તુ અલંકાર લેતાં પણ ( 7 " ? 6 Page #108 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. અટકતો નથી?” મુનિએ કે પાયમાન થઈ જણાવ્યું કે –“રાજા પણ કામ કરવામાં ચાલાક નથી અને હું પણ કુશળ નથી, પણ તું જ એક વિજ્ઞ છે કે વારંવાર અંતરાય કરે છે. પછી કેપથી હઠ દૃશતા, કમંડળમાંથી જળ લઈ જમીનપર છાંટતાં મુનિએ કહ્યું કે–“જે મારે તપ–પ્રભાવ હોય, તે તું અત્યારે જ શુક થઈ જા.” એટલે પ્રધાન તરતજ શુક બની, આકાશમાર્ગે કયાંક ઉડી ગયે. ત્યારે ભય લાવીને રાજાએ કહ્યું કે –“હે મુનિ! હું હવે જાઉં છું.” પછી રેતા નગરીજનેને નિવારતાં, કુલીન કાંતાએને આશ્વાસન આપતાં અને અપરાધીઓને ખમાવતાં, રાજાએ પ્રિયા-પુત્ર સહિત પ્રયાણ કર્યું. ત્યાં અનુરાગથી અશ્રુ પાડતા પુરીજને પાછળ આવતાં, તેમને મીઠા વચનથી રાજાએ મહાકષ્ટ પાછા વાન્યા, અને પુત્ર–કલત્રસહિત તે સાત્વિક જતાં જતાં કેમ કરીને માને છેડે પામ્યું, ત્યારે દર માગને લીધે થાકી ગયેલ સુતારા રાજાને કહેવા લાગી કે “હે નાથ ! હજી કેટલે દૂર જવાનું છે? મારાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે.” રાજાએ કહ્યું – દેવી ! હવે ખેદ ન કર. જે એ મેટાં મકાનેવાળી વાણુરસી નગરી હવે નજીક છે, છતાં જે તું પુત્રને ઉપાડતાં બહુ થાકી ગઈ હોય, તે ગંગાને કિનારે ચંપકવૃક્ષ નીચે વિસામે લે” દેવીએ તેમ કરતાં, રાજાએ પિતે તેનાં અંગ દબાવ્યાં અને તે કંઈક સુખ પામતાં ચિંતવવા લાગી કે–અહે! માણસ પાસે સંપદા થતાં બધા અનુકૂળ થાય છે. અત્યારે આર્યપુત્રની પાછળ કેઈ આવ્યો પણ નહિ. કારણ કે તે સ્તુત્ય પુરૂષ છતાં પણ ધનવંતને સ્ત છે, પોતે નમનીય પણ તેને નમે છે, પોતે માન્ય છતાં તેને માને છે, પિતે કમનીય છતાં તેને વાંછે છે, પિતે અનુગમ્ય છતાં તેને અનુસરે છે. અહા ! વધારે શું કહીએ? લક્ષમીની જેના પર પ્રસર Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. ન્નતા થાય તેને કેણુ ન ઈચ્છે? અરે! અમને તો તે સંપદા સ્વપ્ન સમાન થઈ કે જેના વિના અત્યારે પગે ચાલવું પડે છે, પૃથ્વી પર સુવું પડે છે. કંદને આહાર અને માર્ગને થાક ખમ પડે છે.” એમ ધારી, મુખ ઢાંકીને સુતારા ઉચેથી રેવા લાગી, તેને જોઈને હિતાશ્વ પણ જોવા લાગ્યું. ત્યારે રાજાએ આંસુ લાવીને કહ્યું કે–“હે દેવી! તું રૂદન ન કર, ધીરજ ધર, પિતાના સાત્વિક વ્રતને સંભાળ. રખેને ચોતરફ ભમતે શેક પિશાચ આપણને પકડી ન લે.” તેવામાં હિતાર્થે કહ્યું કે–“હે તાત! મને ભૂખ લાગી છે.” રાજાએ આદેશ કર્યો કે–“અરે! બાળક માટે મેદિક સત્વર લાવે.” પણ કેઈ આવ્યું નહિ. ત્યારે વિલક્ષ થઈ તેણે કહ્યું કે–“આ શું?” દેવીએ જણાવ્યું કે–એ તે પૂર્વના અભ્યાસથી તમે બેલ્યા. પછી હિતાશ્વ પુનઃ બેલે કે- “હે માતા ! મને ભૂખ લાગી છે.” એટલે બહુ ઉચેથી રેતાં સુતારા બેલી કે–“હે વત્સ! તારૂં શરીર ચક્રવર્તીત્વના લક્ષણચુક્ત છે અને ભારતના વંશમાં જન્મે છે, છતાં તારી આ શી અવસ્થા?” ત્યાં રાજા વિચારવા લાગ્યું કે—“તેવા મહદ્ રાજ્યનું આ ફળ કેવું? કે રેતા પુત્રને પ્રભાતનું ભજન પણ હું આપી શકતું નથી. માટે અત્યારે કૌતુક બતાવતાં એને વિનેદ પમાડું.” એમ ધારી રાજાએ કહ્યું કે –“હે વત્સ! આ તે જે, ગંગામાં પક્ષીઓ રમત કરે છે.” એમ રાજા હિતાશ્વને કુતૂહળ બતાવી છેતરી રહ્યો છે, તેવામાં માથે ભાતું લઈ અકસ્માતુ કઈ વૃદ્ધા ત્યાં આવી ચડી તેણે નગરીને માર્ગ પૂછતા રાજાને કહ્યું કે–અગે તે ચક્રવર્તીનાં લક્ષણો દેખાય છે, છતાં તારી આવી અવસ્થા કેમ? ત્યારે રાજા બોલ્યા- “અમારી કથા સાંભળતાં કાયરજને ભય પામે તેમ છે, માટે તે ન પૂછતાં તું આગળ ચાલ.એમ રાજાએ કહેતાં તે વૃદ્ધા આગળ ચાલી. ત્યારે હિતાપે કહ્યું –“હે માતા! Page #110 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. v / / w5 * * * * મને મેદક આપ.” એટલે તે સાંભળતાં વૃદ્ધા પાછી આવીને તેને મેદક આપવા લાગી, પરંતુ તે સાત્ત્વિકને પુત્ર હોવાથી શુધિત અને બાલક છતાં તેણે તે મેદક લીધે નહિ, ત્યાં રાજાએ કહ્યું કે—અમે તારૂં અનુકંપ-દાન લેતા નથી.” એમ રાજાના કહેતાં, તે ક્ષણવારમાં કયાંક ચાલી ગઈ. હવે રાજાએ રાણીને પૂછયું કે–દેવી! હવે જે તારે થાક ઉતર્યો હોય, તે ઉઠ, આપણે નગરી ભણું ચાલીએ.” એમ રાજાના બેલતાં, રાણી મગદાક્ષરે બોલી કે–પિતાના રાજ્યના બ્રશથી મનમાં ભારે લજજા આવતાં, હે આર્યપુત્ર! આ શત્રુ નગરીમાં કેમ જવાશે ?” ત્યારે રાજાએ હિમ્મતથી જણાવ્યું કે-“અરે! સાત્વિકેને લજજા કેવી? પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા જતાં જે આપદાઓ આવતી હોય તે તે મહત્સવ સમાન છે.” રાણી બેલી– દેવગે કદાચ આપદાઓ પણ અણધારી આવી પડે છે, જેથી પિતાને પરાભવ અને શત્રુને મહત્સવ થાય છે.” ત્યારે રાજાએ કહ્યું- હે દેવી! તું વિચાર વિના બોલે છે. લક્ષમીના બળે જે હીનતા આવી હોય તે પરાભવ ગણાય, પણ આ તે પૂર્વકૃત કર્મને પરાભવ કેણું વારી શકે? તેના પ્રભાવથી જે અમારી એ દશા થઈ, તે તેમાં શત્રઓને શું ? કારણ કે–વસ્તુ પ્રાપ્ત ન થતાં શેક શો કરવા અને નષ્ટ થતાં પણ ખેદ કે? વળી સંપત્તિમાં હર્ષ અને વિપત્તિમાં સંતાપ શે તેમજ નેહાનુકૂળતા થાય તેથી પણ શું? શઓ કાંઈ પ્રાણુઓનું અનિષ્ટ કરી શકતા નથી. એક કર્મજ જે કાંઈ થાય તે કરે છે, અન્ય કોઈ ઈષ્ટ કે અનિષ્ટ કરી શકતું નથી.” - પછી પ્રિયતમા સાથે રાજા નગરી ભણી જતાં કહેવા લાગ્ય મુનિની મુદત નજીક છે, તે સુવર્ણ કયાંથી મળશે?” રાણી બિલી-“હે આર્યપુત્ર! મને વેચીને તેને સુવર્ણ આપે.” રાજાએ કાં આપણુ બધાને વિકય થતાં પણ તેટલું સુવર્ણ મળવું Page #111 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. ? " મુશ્કેલ છે. ' તેવામાં રાહિતાશ્વે કહ્યું— હું તાત ! મને વેચશે નહિ અને મારી માતાને પણ ધન બદલ નગરમાં વેચશે નહિ. હું માતા ! તમે મારા પિતાને તેમ કરતાં અટકાવો. ’ ત્યારે સુતારા રાતી રાતી કહેવા લાગી કે— હું વત્સ ! તુ તેા ચક્રવર્તી થઇશ. તું રાતા નહિ, તને કોઇ વેચનાર નથી. ’ ત્યાં રહિતકની મમલેદક વાણીથી રાજા અટકો અને ચાકરજના જ્યાં રહેતા, તેવા સ્થાનમાં જઇને તે રહ્યો. પછી કઇંક વિચાર કરતાં રાજાએ તરત ઘાસ લાવી માથે મૂકતાં, સુતારાએ કહ્યું— એ તે કિકરની સ્થિતિ છે. ’ એવામાં રાહિતાશ્વે શિર ધૂણાવતાં, રાજાએ જણાવ્યું કે—— ‘ હે વત્સ ! મારૂ ં એક વચન માન, હું તને હાથી આપીશ. ’ ત્યાં સુતારા ચિંતવવા લાગી કે દૈવને ધિક્કાર છે કે એક ભવમાં સેકડો ભવ કરાવે છે. અરે ! તે લક્ષ્મી કયાં અને આ વેચાવાની હાલત કયાં ? ' ત્યારે રાજાએ વિચાર કર્યા કે પૃથ્વી દાનમાં આપતાં મારી તેવી અપકીત્તિ ન થઇ કે જેવી અકીત્ત પુત્રને પત્ની વેચતાં થાય. માટે પુત્રસહિત સુતારાને તેના પિતાને ઘેર મોકલી ૪ઉં. પછી જે થશે, તે હું સહન કરી લઇશ. ’ એમ ધારી તેણે રાણીને કહ્યું કે હે દેવી ! તુ પુત્રને લઈને હવે પીયર જા. હું મુનિને ગમે તે રીતે સુવણૅ આપીશ.' આથી રાણી આક્ષેપથી ખેલી કે તમે આ શુ બેલા છે ? પ્રલયકાળે પણ તમને મૂકી જતાં હું ખરેખરી અસતી કહેવાઉં. વળી સંપત્તિમાં તે બધા આશ્રય કરે, પણ આપદા આવતાં જે નિજ્જા હોય, તે સ્વામીને તજી દે. ફલિત અને શસ્યપૂર્ણ ભૂમિ થતાં અગસ્ત્ય પેાતાનું મુખ તેને બતાવે છે. અર્થાત્ અગસ્ત્ય તે વખતે દુનીયાને દેખાવ આપે છે, તેમજ વળી જળપૂર્ણ સરોવરમાં પડવુ` કે અગ્નિમાં પડવુ, ભિક્ષા માગી લેાજન કરવું તે સારૂં, પણ વિપદા આવતાં લા તજી સ્વામીથી દૂર થવુ તે સારૂં નહિ. અગર દૈવયેાગે સંપત્તિ Page #112 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. ૬૯ મળતાં ફુલાઈ ન જતાં સજ્જનમાં સ્નેહ રાખવા તેજ સારૂં ગણાય. અને વળી કાંત–પતિ વિના સ્ત્રીના મનને અન્ય કાણુ આનંદ પમાડી શકે ? ભલે ભ્રમર ગુંજારવ કરતા ક્રે, પણ સૂર્ય વિના કમળાને વિકાસ કાણુ પમાડે ? ’ એવામાં કોઇ બ્રાહ્મણ ચાકરડીને શેાધતા, રાજા પાસે આવી ચડયા, અને પગથી મસ્તક સુધી ચક્રવર્તીનાં લક્ષણયુકત રાજાને જોઇને તે કહેવા લાગ્યા કે‘ તુ કાણુ છે ? અને આવા સુલક્ષણ છતાં નાકર જેવા કેમ દેખાય છે ? ' એટલે શાકને લીધે રાજા મૌન રહ્યો. જેથી આગળ ચાલતાં સુતારાને જોતાં આખમાં આંસુ લાવીને તે દૈવને નિંદવા લાગ્યા કે— હૈ મૂઢ દૈવ ! આવી સ્ત્રી બનાવીને તું અને વિડખના શા માટે પમાડે છે ? અહા ! એના શરીરમાં રૂપ, ગુણ, લાદિ જોતાં, એ અદ્ભુત ગુણાથી રિત પણ લજજા પામે.’ સુતારાને મૂકી જરા આગળ ચાલતાં, માથે દરણ તૃણના ભારા લઈ ઉભેલ, અને સુલક્ષણયુકત રાહિતાશ્વને જોતાં તે વિપ્ર શાસ્ત્રને ધિક્કારતાં ખેલ્યા કે—‘ શાસ્ત્ર જે કાંઇ સુલક્ષણા ખતાવે છે, તે કરતાં પણ અધિક આ બાળકમાં સુલક્ષણા છે, છતાં આ શી અવસ્થા ? ' ત્યારે રાજા અનુભવપૂર્વક કહેવા લાગ્યા કે—‹ હે વિપ્ર ! તું એમ ખેલતા નહિ. શાસ્ત્ર કાંઇ પૃથ્યાભાષી નથી, પણ આ તે મારા કર્મોના પ્રભાવ છે. પૂર્વજન્મમાં આપતાં, ખાતાં કે શુભ કરતાં પેાતે જે અંતરાય કર્યાં હોય, તે આ ભવે ભાગવાય, અને તેથીજ અમારી આવી અવસ્થા છે, છતાં શાક કરવાથી શું ? કારણ કે બધા લોકો ભાગવ્યા પછી તે ૪થી મુક્ત થાય છે.' પછી બ્રાહ્મણે પૂછ્યું કે આ સ્ત્રીનું મૂલ્ય શું ? ' એમ તેણે વારંવાર પૂછતાં, રાજાએ કઇરીતે આંસું રોકીને જણાવ્યું. કે જે ચેાગ્ય હાય; તે’ ત્યાં વિપ્ર ખેલ્યા એનું મૂલ્ય પાંચ હજાર સેાનામહાર આપીશ.’એમ સાંભળતાં ( Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. ~~~~~ ~~~~~~ ~ ~~~~ લજજાને લીધે રાજા અધોમુખ થઈ રહ્યો. જેથી “જેને નિષેધ નહિ, તે સંમત” એમ ધારી બ્રાહ્મણે રાજાના છેડે સેનામહોરે બાંધી ત્યારે રાજાએ કહ્યું એ કરતાં બમણું નામ્હોર આપતાં, એ છુટી શકશે.” એમ કબૂલ કરતાં બ્રાહ્મણ ચિંતવવા લાગ્યું કે –“અહે! જન્મ અને જીવિતને ધિકાર છે! લક્ષમી કે મોટાઈને પણ ધિક્કાર છે, કે જે મનુષ્યપણું પામીને પણ સુખની ખાતર પરવશ થતાં પુરૂષે પોતાના જીવિતને સ્વેચ્છા–રસથી બરબાદ કરે છે.” એમ ધારતે બ્રાહ્મણ સુતારાને કહેવા લાગે કે–તું આગળ ચાલ.” એટલે તેણીના ચાલતાં રેહિતાશ્વ છેડે લાગ્યું, ત્યારે સુતારા રેતાં રેતાં બેલી કે –“હે વત્સ! તું તારા પિતા પાસે બેસ. હું તારા માટે મેદક લેવા જાઉં છું એમ માતાએ વારંવાર સમજાવ્યા છતાં બાલકે છેડે ન મૂકો. તેવામાં બ્રાહ્મણે ક્રોધ લાવી ને કહ્યું કે-“અરે! ચાકરી! આટલે બધે વિલંબ કેમ કરે છે? ત્યારે સમય ચાલતી સુતારાને તેણે મૂકી નહિ, ત્યાં વિખે પાટુ મારી મે તેને પૃથ્વી પર પાડી નાખે. જેથી રાજા આંસુ લાવી વિચારવા લાગ્યો કે–અહે! આ આયદાને ધિક્કાર છે કે જે ઈંદ્રના ઉત્સગમાં રમવા લાયક છતાં, એક વિપ્રને પાદપ્રહાર સહન કરે છે. કારણ કે આપદામાં પડેલ પુરૂષને ચોતરફ હજારે પરાભવ નડે છે. કુતરાથી પરાભવ પામેલ ભુંડ શિકારીઓના હાથે હણાય છે.” પછી રાજાએ વિપ્રને જણાવ્યું કે–એ બાલકને માતા વિના રહેવાને નથી, માટે એને પણ ખરીદી લે. એ કંઈને કંઈ તારું કામ કરતે રહેશે.” બ્રાહ્મણે કહ્યું “એ તે મને ફેગટ પણ ન જોઈએ.” એમ વિષે કહેતાં, રાજાએ આગ્રહ કરતાં એક હજાર સેનામહેર આપી બાળકને સાથે લઈ, તે સ્વસ્થાને ગયે. ત્યારે અહીં રાજા વિચારવા લાગ્યો કે નગરીમાં મને રહેવાનું નહિ મળે, માટે જે મુનિ આવે, તે તેને સુવર્ણ આપીને હું નિર્ભય થાઉં.' Page #114 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. o n હ૩ તેવામાં જાણે આજ્ઞા થઈ હોય, તેમ કુલપતિ તરત ત્યાં આ અને વિમુખ થઈને કેપથી કહેવા લાગે કે–પ્રથમ મને સુવર્ણ આપ.” રાજા બોલ્ય–આ કંઈક ધન છે, તે તમે .”મુનિએ કહ્યું—“તારી મુદત પૂરી થયા છતાં હજી સંપૂર્ણ સુવર્ણ આપતે નથી.” રાજાએ કહ્યું– અરે! દેવાદારને ધિક્કાર છે કે જે લેણદાર ના દુષ્ટ વાકય વારંવાર સહન કરતાં પણ તેને મીઠા બેલથી સંતુષ્ટ રાખે છે. ત્યાં કોધથી કુલપતિ બેલ્યો–“હું અલ્પ કાંચન લેનાર નથી. સ્ત્રીપુત્રને વેચતાં જે તને ધન મળ્યું છે, તે મને આપી રાજાએ તે આપતાં, અંગારમુખ બેલ્ય–“અરે! સ્ત્રી-પુત્રને શા માટે વેચ્યાં? અહીંના ચંદ્રશેખર રાજા પાસે જઈને ધન માગી લે? રાજા બે –અરે! આવું અનુચિત શું બોલે છે ? સેંકડો વખત પરાભવ પામતાં પણ સાવિકે પ્રત્યથરિપુ પાસે માગે નહિ મુનિએ કહ્યું “અરે! પ્રતિજ્ઞાભ્રષ્ટ ! મારી પાસે પોતાની શ્લાઘા કરે છે?” રાજા બે -“હે તાપસ તમે કેપ ન કરે. હું દુષ્કર ચંડાલ–કૃત્ય કરીને પણ તમારું સુવર્ણ આપીશ.” આથી મુનિ સંતુષ્ટ થ. આ વખતે લંગટધારી અને માથે કાબરા કેશ ધરનાર તથા હાથમાં દઢ યષ્ટિધારી કઈ ચંડાળ ત્યાં આવી ચડયે. અને રાજાને જોઇ તે બોલ્યો કે –“અરે! તું કર્મકર છે? મારે કિંકર બનીશ?” ત્યારે રાજા વિચારવા લાગ્યો કે– અહો ! સૂર્ય અસ્ત થયે, મને ખરીદનાર કેઈન આવ્યો, તેમ એ મુનિ મૂકશે નહિ. માટે ચંડાળ નું કામ કરવા જાઉં એમ ધારી રાજાએ જણાવ્યું કે--“હા, હું તારું કામ અવશ્ય કરીશ.” તે બેલ્ય--“કામ કરીશ?” , રાજા બેલ્ય--“જે તું બતાવીશ તે હું કરીશ.” ચંડાળે કહ્યું-- મશાનની રક્ષા કરવી, મૃતકનું વસ્ત્ર લેવું, અને ચિતામાંથી અર્ધદગ્ધ કોણ લઈ લેવાં. તેમાંથી ઉપજને અભાગ રાજા લે છે, Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. અને બીજા અર્ધના બે ભાગ કરતાં એક ભાગ તારે અને એક મારે વળી હું જે તને આજ્ઞા કરું છું, તે કામ તારે સદા સાવધાન થઈને કરવાનું છે. હું ગંગાના દક્ષિણ મસાણને કાલદંડ નામે માલીક છું.” એમ સાંભળતાં રાજા બેલ્ય—“ હું તારા કહ્યા પ્રમાણે કરીશ, પણ એમાં જે મારે ભાગ થાય, તે આ મુનિને આપવાને છે ત્યારે મુનિએ વચમાં જણાવ્યું કે “હે સાત્વિક ! તને નમસ્કાર છે, તે સત્યપ્રતિજ્ઞ, હે દૈનિધાન! તને નમન છે.” પછી તે મુનિને આપવાની વાત કબૂલ કરી, કાલદંડ હરિશ્ચંદ્રની સાથે પિતાના શ્મશાનમાં ગયે. એવામાં તે નગરીમાં અકસ્માત મૃત્યુ માણસેના દેહરૂપ વાવમાંથી રંગરૂપ દેરીવડે છવિતરૂપ જળ લેવા લાગ્યા. તેથી નગરીમાં તરફ જાણે આકંદધ્વનિથી છતાચેલ હોય, તેમ મંગળધ્વનિ કયાંક છુપાઈ રહ્યો એટલે મૃત્યુથી ભય પામતાં લેક જેમ જેમ પિતાની રક્ષા કરવા લાગ્યા, તેમ તેમ જાણે પ્રેરિત થયે હોય તેમ મૃત્યુ હજારે લોકોને પકડવા લાગ્યું. ત્યાં મરણ જન્ય લોકેને દુસહ આકંદ સાંભળતાં ચંદ્રશેખર રાજાએ પિતાના સત્યવસુ પ્રધાનને બોલાવ્યું. રાજાના આદેશથી આવતા પ્રધાનને રસ્તામાં હાથે શુકપંજર લીધેલ કે પુરૂષે મળતાં નમન કર્યા. ત્યારે પ્રધાને પૂછે કે આ મનહર શબ્દ બોલનાર શુક. તેને કયાંથી મળે?” તે બોલ્ય– મને એ ચંપાના વનમાં મળે છે. સદા વિદ્વાનેને હેત બતાવનાર એવા ચંદ્રશેખર રાજાને માટે આ સર્વ શાસ્ત્રને જાણનાર ઉત્તમ શુક હું લાચૅ છું.' એમ તેનું વચન સાંભળતાં તેની સાથે સાથે મંત્રીશ્વર રાજા પાસે આવ્યો અને નમન કરી, યથાસ્થાને તે બેઠે. ત્યારે રાજા સખેદ કહેવા લાગે કે–હે સચિવ! જુઓ, દુદેવથી સપડાયેલા નગરીજનો ક્ષણે ક્ષણે મરતા જાય છે, અત્યારે અમે કાંઇ અન્યાય કરતા નથી, તેમ લેકે અધર્મ સેવતા નથી, છતાં અકાલ મરણ Page #116 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. થાય છે, તેનું કારણ શેધી કહાડે. ” એવામાં કઈ વૃદ્ધ વેશ્યા પુત્રીના મરણથી છાતી કુટતી અને નિસાસા નાખતી આવીને ક્રોધસહિત રાજાને કહેવા લાગી કે –“ રાજન! તું સદા અન્યાયી અને પ્રજાને પડનાર છે, તેમજ સદા પાપાસત છે, તેથી લોકો મરી જાય છે. અનંગસુંદરી નામે મારી પુત્રી, કામ ક્રીડા કરી આવતાં, સુખશસ્યામાં સુતી કે તરત મરણ પામી.” એમ સાંભળતાં રાજાએ ચિંતવ્યું કે–અહે એની વાણીમાં કર્કશતા અને નિર્લજજતા કેટલી છે!” એમ ધારી તેણે મંત્રીને કહ્યું કે–“હવે શું કરવું છે?' મંત્રી બે –“હે ભૂપાલ! આ બાબતમાં માંત્રિક બળ બતાવી શકે.” ત્યારે રાજા બે – અહીં ઉજજયિનીથી એક મહાન માંત્રિક આવ્યું છે. મંત્રીએ જણાવ્યું–તે તેને બેલા. રાજાએ તેને તરતજ બેલાવતાં, તે આવીને યથાસ્થાને બેઠે. ત્યાં રાજાએ કહ્યું--અમારી નગરીમાં શું મરકી જાગી છે કે જે દૂતની માફક બલાત્કારે પુરલેકેને યમધામમાં લઈ જાય છે?” ત્યારે માંત્રિકે ધ્યાનથી જાણીને કહ્યું—“હે રાજન એ તે રાક્ષસીની ચેષ્ટા છે, બીજુ કઈ નથી.” ત્યાં પેલી વૃદ્ધ વેશ્યા બેલી કે –“હે માંત્રિક! મારી પુત્રી હમણાં જ મરણ પામી છે, તે – હા, હું તેને જરૂર જીવતી કરીશ.” પછી તે વૃદ્ધાએ તેના શિરપર પોતાના વસ્ત્રને છેડે ફેરવી ફેરવી આશિષ આપતાં જણાવ્યું કે–“હે માંત્રિક ! મારી આશિષના પ્રભાવથી તું ચિરકાલ જીવતે રહે.” એવામાં દાસીએ આવીને કુટિનીને કહ્યું કેહે અકા ! તને વધામણું છે કે મારી બહેન જીવે છે. પછી રાજા વધારે ખાત્રી પામવાથી માંત્રિકને કહેવા લાગ્યા કે—એ રાક્ષ સીને અહીં લાવવાને તું સામર્થ છે?તે બે હે રાજન્ !, તું શું મને જાણતો નથી ? મહાપ્રભાવી અને તેજસ્વી દેવે બધા ‘મારે આદેશ ઉઠાવનારા છે. જે કહે તે રાક્ષસેના મકાને સહિત. Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. લંકાને અહીં લઈ આવું, અથવા અપ્સરાઓ યુકત ઈદ્રિને કે નક્ષત્ર સહિત જ્યોતિષ ચકને લાવી આપું, અગર તે શ્લોલથી ગાજતા સમુદ્રવડે પૃથ્વીને પ્લાવિત કરી દઉં. તને જે કૌતુક હોય તે બતાવું. અડદ, સરસવ, લવણ લેબાન તથા આઠ પુરૂષને લાવે. રાજાએ તરત તે પ્રમાણે કરાવતા માંત્રિકે એક મંડળકુંડાળું રચ્યું અને અને તેમાં બેસીને કંઈક ધ્યાન કરતાં, દિપાલને આહવાન કરનારા મને ઉચ્ચારતાં તેણે આકાશથકી રાક્ષસીને નીચે ઉતારી. એટલે તે આવતાં જ કહેવા લાગી કે મારું ભક્ષ્ય કયાં છે? જુઓ હું લાંબા વખતની ક્ષુધાથી બહુ જ ક્ષામકુક્ષિ થઈ ગઈ છું.” ત્યારે મંત્રના બળે માંત્રિકે તેણને મૂષકને મારની. જેમ મંડળમાં પા જેથી બધા લેકે ભય પામ્યા રાજા સાશ્ચર્ય બેલ્થ કે–અહે! આ તે મહાસમર્થ માંત્રિક છે કે આપણા દેખતાં રાક્ષસીને બેલાવી. ” માંત્રિકે કહ્યું–બસ અમારે જે કરવાનું હતું તે કર્યું. હવે જે એગ્ય હોય તે કરે, એને નિગ્રહ કરવામાં તમે મુખત્યાર છે.” ત્યાં રાજાએ સાક્ષેપ કહ્યું કે–“હે મંત્રિનું? ચંડાળને બેલા,” એટલે તેને બોલાવવા માટે મંત્રીએ કલહંસને આદેશ કર્યો. જ્યારે તે કલહંસ ત્યાં શુકપંજર મૂકીને ગયે, તેવામાં રાજાએ કહ્યું કે–“હે સચિવ ! પાંજરામાં શું છે!” પ્રધાન બે કે–હે ભૂપ! એમાં સર્વ બાબતને જાણનાર શુક રાજ છે. હે શુક! રાજાનું વર્ણન કરે એમ પ્રધાને કહેતાં શુક બોલ્યા કે “હે રાજન ! તમે બાણથી નીચે પાડેલા રકતવડે પંકિલ રણાંગણમાં પુનઃ હાથીઓએ પાદાઝથી હણેલા શત્રુઓ સ્વર્ગે ગયા પણ અહીં તેમને રણરસ પૂર્ણ ન થવાથી રવર્ગમાં ઇંદ્રની પ્રશંસાથી ઉદ્ધત બનતાં ઐરાવણ સાથે સંગ્રામ કરી તેઓ રણુરસ પૂર્ણ કરે છે. તેવામાં માંત્રિકે કહ્યું–હે રાજન! રાક્ષસી તમને કાયર સમજી પરાભવ પમાડશે, માટે તેને નિગ્રહ કરવામાં Page #118 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. ૭૫ વિલંબ કેમ કરે છે !” ત્યાં હરિશ્ચંદ્ર સહિત ચંડાળ આવ્યો. તેવામાં હરિશ્ચંદ્રને જોતાં મન અને નેત્ર વિકસાવી શુક કહેવા ' લાગ્યો કે–“હે નાથ ! ભારતના વંશના હે ભૂપ હરિશ્ચંદ્ર! રાજાએને મસ્તકે નમવા ગ્ય પૃથ્વીપતિ ! તારું કલ્યાણ થાઓ.” એમ સાંભળતાં રાજા રેષથી બે –“અરે! આવું અસંબદ્ધ કેમ બેલે છે? અહીં સાકેતપતિ કયાંથી ! હે શુક! તું વ્યાકુળ બને છે શું!” પછી મંત્રીએ ચંડાળને કહ્યું કે “આ રાક્ષસીને વરહિત કરે.” એટલે તેણે આદેશ કરતાં હરિશ્ચકે તેને નગ્ન કરી. ત્યાં તેણે ઓળખી લેતાં વિચાર કર્યો કે–“હા આ શું સુતારા રાણું છે! અરે ! એ દેવ શું અમને જ મારવા ધારે છે! પરંતુ આ કામમાં દેવી તે કદિ કારણરૂપ ન જ હોય, પણ મારા દુષ્ક પ્રેરિત અન્ય કેઈ દેવછળ લાગે છે માટે અગ્નિમાં પેસીને દેવીને દેષ હું સત્વર દૂર કરૂં. અથવા તે શત્રુસભામાં પિતાને પ્રકાશ કરે, તે એગ્ય નથી. મુનિને મેં પૃથ્વી આપી દીધી, અને પુત્ર સહિત પ્રિયાને વેચી તે હવે દૈવ જે કરશે, તે હરિશ્ચંદ્ર સહન કરી લેશે. પછી બાહ્ય વેશથી તે રાણીને અદૂષિત શરીર ધારી જોઈ રાજાએ પિતાને વિચાર જણાવતાં મંત્રીને કહ્યું કે–એનું મુખ ચંદ્રમાને જીતે તેવું છે, નેત્ર કમળની શેભાને જીતે, વચનથી અમૃત છતાઈ જાય, કેશ ભ્રમરને જીતી લે દેહવર્ણ સુવર્ણને જીતે, એમ એનાં અવયવે અલગ અલગ વસ્તુને જીતી લે છે, તે એ શણગારને શ્રમ કરીને કેને જીતવાની હતી? એના શરીરનું લાવણ્ય છે, એજ અદ્ભુત મંડન-શણગાર છે. એવામાં શુક તેને ઓળખી, મસ્તક નમાવી, પ્રણામ કરીને કહ્યું કે “હે ઉશીનર રાજાની પુત્રી સુતારાદેવી તારું કલ્યાણ થાઓ.” એમ સાંભળતા રાજાએ કહ્યું—“અરે શુક! આમ વારંવાર પ્રલાપ શું કરે છે? એ ઉશીનર રાજાની પુત્રી અહીં કયાંથી? હે કર ! તેં મધ પીધું છે શું એટલે શુક હિમારી, Page #119 -------------------------------------------------------------------------- ________________ હ} શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. " ' " 6 ખેલ્યા-- આ હરિશ્ચંદ્ર રાજા અને આ `એની પત્ની, એ વાત બ્રહ્માથી પણ અન્યથા ન થઇ શકે, ’ ત્યારે રાજાએ પૂછતાં હરિશ્ચંદ્ર ખેલ્યા-- હું હરિશ્ચંદ્ર નથી, પણ આ ચંડાળે દ્રવ્યથી ખરી દેલ નાકર છુ. ” પછી સ્ત્રીને પૂછતાં તે બેલી--‘હું સુતારા નથી, પણ આ વાદયના વિપ્રની દાસી છું. ’ ત્યાં રાજાએ પુનઃ શું- અરે શુક્ર ! તુ અમને છેતરે છે. ' તે ખેલ્યા-- હે રાજન્ ! શું એ તારી પાસે પોતાના પ્રકાશ કરે ખશ ?' ત્યારે સચિવે જણાવ્યું— આવી લાવણ્યવતી શુ રાક્ષસી કર્મ આચરે? માટે હું સ્વામિન્! વિચારીને ચેોગ્ય લાગે, તેમ કરો. ' એટલે રાજાએ ચ’ડાળને પૂછતાં તેણે કહ્યું કે- એ તા મારા નોકર છે.’ એમ નિશ્ચય કરી, રાજાએ ચ'ડાળને રાસભ લાવવાના હુકમ કર્યાં. ત્યારે હરિશ્ચંદ્રને તેણે કુમાવતાં તે તરત ગર્દભ લઇ આવ્યે. સમથ અને ઇષ્ટ છતાં પરતંત્ર પુરૂષ શુ કરી શકે ? ’ પછી ‘ કામ વિચારીને કરવાનુ છે ’ એમ મંત્રી અને શુકે વાર્યા છતાં રાજાએ તેણીને રાસલ–ગધેડા પર બેસારી તેવામાં · અહા ! આ તા મહુ " અકા થાય છે, એમ શુકે કોલાહલ મચાવતાં જણાવ્યુ કે~~‘ હે રાજન્ ! મારી એક ન્યાયને અનુસરતી વિન'તી સાંભળ. ’ રાજાએ આજ્ઞા કરતાં કીર કહેવા લાગ્યા કે હે રાજન ! એ સુતરારાણી રાક્ષસી હાય, તે હું તમારા દેખતાં અગ્નિમાં પ્રવેશ કરૂ, ' ત્યાં સભાજના દીનતાથી ખેાલ્યા કે—' હે નૃપ ! એ શુકની વાણી અત્યારે માન્ય રાખા એમ લોકના અનુરોધથી રાજાએ તેમ કર્યું. પછી શુકે ઉત્સુકતાથી જણાવ્યું કે- હું પ્રધાન! તમે ચિતા તૈયાર કરાવા. ’ મત્રીએ તેમ કરાવતાં, શુક સ્નાન કરીને ચિતા પાસે આવ્યા અને દિકપાલાને કહેવા લાગ્યો કે-- આ સુતારા દેવી રાજસુતા જો રાક્ષસકુળની હાય, તે હું અગ્નિદેવ ! મને દગ્ધ કરજો. ’ એમ ખેલતાં, સભા સમક્ષ ભય વિના તે કીર અગ્નિમાં Page #120 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. પેઠા કે તરત અગ્નિ એલવાઇ ગયા અને શુક અક્ષતાંગે મહાર આબ્યા ત્યારે · અહા ! આ તે માટું આશ્ચર્ય ! એમ ઉંચેથી ખાલતા લાકા પુનઃ તાલી દેતા કહેવા લાગ્યા કે— આ સતી રાક્ષસી નજ હાઇ શકે. ’ પછી મત્રીએ જણાવ્યું કે— હે નાથ ! મને તાર લાગે છે કે એ બધું માંત્રિકનું ચેષ્ટિત છે, માટે ગમે તે મિષે માંત્રિકને વિદાય કરી અને એ સ્ત્રીને . રાસલ થકી તીચે ઉતારા. રાજાએ તેમ કરી પુનઃ કહ્યુ કે—‘ હવે શુ' કરીએ ? કેમ જાણી શકીએ ? આ માટું છળ કાનુ છે ? આવી સ ંદિગ્ધ બાબતમાં આપણે શે। વિચાર કરીએ ? ’ એમ પશ્ચાતાપ અને કેપસહિત રાજાએ પેાતે માંત્રિકને વિદાય કર્યા અને શુકને પાંજરામાં નાખ્યા. તેમજ તે સ્ત્રીને રાસલ થકી નીચે ઉતારી એ બધુ કરી રાજા પલ ગપર જઇને બેઠા. Ge તેવામાં સૂર્યાસ્ત થતાં ચંડાળના હુકમથી સ્મશાન ભણી જતાં હરિશ્ચંદ્ર ચિ ંતનવા લાગ્યુંા કે— અહા ! દુર્દેવનું નાટક 'કેવું ? કે બ્રાહ્મણના ઘરે દાસી બનેલ રાણીને રાક્ષસીનો દોષ આપતાં, શુકે તેનું નિવારણ કર્યું માટે મને તે લાગે છે કે દેવજ મળવાન છે, અન્ય કાઇ પુરૂષ નહિ. કારણ કે તે આપદા લાવે છે અને તેજ નિવારે પણ છે. પછી સૂચિભેદ્ય અંધકારમાં નિય થઇ પેસતાં હરિશ્ચંદ્રે ચાતરમ્ ભીષણુ સ્મશાન જોયું કે જેમાં કોઇ સ્થળે શીયાળવા ખૂમ મારતા, કયાંક રાક્ષસા તાફાન કરતા, કયાંક ભૂતના ભડકા દેખાતા, કયાંક ઘુવડના અવાજ સંભળાતા, કયાં શમના સંસ્કાર કરવા આવેલ લાકે પ્રેતથી ત્રાસ પામતા, કયાંક ડાકણના કિલકિલારવ પ્રગટતા, કયાં મૃતકને ચાટતાં કુતરા નિદ્રા કરતા, કયાંક ચેાગી વિદ્યા સાધતાં વર આપતા, કયાં કાપાલિકા શ્રેષ્ઠ મરતક ગ્રહણ કરતા, સર્વત્ર ઉછળતી દુર્ગં ધથી નાક પૂરાઇ જતુ, કોઇ સ્થળે ઉપરાઉપરી મસ્તકની ખાપરી Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. 2 " 6 પડેલ હાવાથી લેાકેા સ્ખલના પામતા, એવા શ્મશાનને ભયાનક જોતાં કંઈ કરૂણ શબ્દ તેના સાંભળવામાં આવ્યેા. જેથી તેને વિચાર આવ્યા કે અહા ! આ ધ્વનિ તે કોઇ મૃતપતિ સ્ત્રીના લાગે છે. માટે તેને રાતી અટકાવું. એમ ધારી હરિશ્ચંદ્રે તેની પાસે જઇને કહ્યું કે- - હું ભદ્રે ! આમ તારે વિલાપ કરવાનું શું કારણુ છે.? ’ તે ખેલી વટવૃક્ષ પાસે જઈને કારણ જોઇ લે. એટલે ત્યાં જતાં હરિશ્ચંદ્રે જોયુ તા ચે પગ અને નીચે મસ્તક તથા વડની શાખામાં બાંધેલ એક પૂર્ણ લક્ષણ પુરૂષ દીઠા. તેને જોતાં હરિશ્ચંદ્રે વિચાર કર્યું કે- પૃથ્વી મુનિને આપી અને તેની કન્યાને ધન પૂરવા દયિતા-સુતને વેચ્યા, વળી આ જીવિતથી તા હું પાતે કંટાળ્યેાજ છું માટે એને પરકાજે વાપરતાં જો જાય, તે મને શું ફળ ન મળ્યું ? ’ એમ ધારી, તેણે ખાંધેલ નરને કામળ વચનથી કહ્યું કે— અરે ! તુ કાણુ છે અને તારી આવી દુસ્સહ અવસ્થા કેમ થઈ ? ’ તે ખેલ્યા— હું જાણું છુ, છતાં દૃઢ અંધનને લીધે ખેલી શકતા નથી, પરંતુ તારી પવિત્ર આકૃતિ મને પૂછવા માટે તને પ્રેરી રહી છે,’ તેણે કહ્યું — તે પછી તુ કહી દે, તારી એ દુસ્સહ ઇશા હું જોઇ શકતા નથી. ’ આવે તેના પ્રય જોઈને તે બદ્ધ પુરૂષ કહેવા લાગ્યા— હૈ સજ્જન ! મારી આ હીનાવસ્થા કોઇને પણ કહેતા નથી, જે શ્રોતા મારા થકી આશ્રયની ઇચ્છા કરે, તે અન્યને આશ્રય કયાંથી આપે ? પરંતુ ભવસ્નેહ, ઉત્તમતા અને પરોપકારના કારણે તું મને પૂછે છે, તે હું તને કહું " ? ' હું કાશીપતિ ચંદ્રશેખર રાજાના મોટા પુત્ર છું. વિદ્યાધરીએ મને સ્ત્રી સહિત પલંગપરથી ઉપાડી ને અહીં મૂકયા છે. ” હરિચન્દ્રે પૂછ્યું —— શા માટે ? ’ તે ખેલ્યા—‘ હવે અહીં માંસવડે તે મહા હામ કરવાની છે. ’ તેણે પૂછ્યુ’— તે વિદ્યાધરી હમણા કાં ગઈ છે ? ’ તેણે કહ્યું—— આકાશ માર્ગે ગંગા નદીમાં તે ન્હાવા Page #122 -------------------------------------------------------------------------- ________________ ~~ ~ ~ ~~ ~ ~ - હરિશ્ચંદ્રની કથા. ગઈ છે. ત્યારે હર્ષથી હરિશ્ચંદ્ર વિચાર કર્યો કે –“આ વિનશ્વર દેહથી વિદ્યાધરીની વિદ્યા સિદ્ધ થતી હોય અને આ પુરૂષને જીવિત મળતું હોય, તે તે કરતાં બીજું સારૂં શું?” એમ ધારી તેણે તે પુરૂષને હેતપુર્વક કહ્યું કે મારે તારી પાસે કંઈક માગવાનું છે. તે બે “આવી અવસ્થામાં તું શું માગવા ધારે છે?” હરિચંદ્ર કહ્યું–જે તું આપી શકે, તેવુંજ માગીશ.” તે બે“હે નત્તમ! ભલે, તને જે માગવાનું હોય, તે માગી લે.” હરિ એકે કહ્યું–‘તું જા અને તુરત પોતાનું રાજ્ય સ્વીકારી લે. હું સ્વશરીરથી વિદ્યાધરીનું કામ બજાવીશ.” પુરૂષ –“અરે! આ તું શું બેલે છે? શું એ હિતકર વચન છે? વળી એ મૂર્ખ કણ હોય કે પિતાને કાજે પરના પ્રાણનો વ્યય કરે. માટે તું આ. સ્થાનથી ચાલ્યો જા. વિદ્યાધરી હમણાજ આવતી હશે. આથી ભૂમિ સુધી મસ્તક નમાવીને હરિશ્ચંદ્ર બે કે “હે પુરૂષોત્તમ તું મારી પ્રાર્થનાને અનાદર ન કર, કારણ કે હું તે પોતે જ કષ્ટથી મરવાની તૈયારી કરી રહ્યો છું તો તારા જેવાની ખાતર મરું તો જીવિત સફળ થાય. ઉપકાર એ પરમ ધર્મ છે–એમ આગમે કહે છે.” એમ અનેક પ્રકારે સમજાવી, પિતાના હાથે તેને બંધન મુકત કરી “બસ હવે ચાલ્યા જા.” એ રીતે હરિશ્ચંદ્રના કહેવાથી તે પુરૂષ પિતાની પ્રિયા સહિત ચાલે ગયે. એવામાં નૂપુરના ધ્વનિ અને પારિજાત પુષ્પમાળાના સૌરભથી તે વિદ્યાધરીને નજીક આવતી જાણી, હરિશ્ચંદ્ર પિતે પિતાને વટશાખામાં અધે મુખ આંધી, ભય રહિત જાણે તેજ પુરૂષ હાય તેમ તે લટકી રહ્યો. તેવામાં વિદ્યાધરી આકાશ થકી ઉતરી અને અગ્નિના ત્રણ કુંડમાં તેણે અગ્નિ પ્રગટાવી, પછી પૂજાની સામગ્રી તૈયાર કરી, પાસે રહેલા સેવકને તેણે કહ્યું કે –“હે ચિત્રાંગદ! એ પુરૂષનાં લક્ષણ છે..' એટલે ચિત્રાંગદે પાસે જઈ, હરિશ્ચંદ્રના અગલક્ષણ જોઈ, તેણે કહ્યું Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. –“હે દેવી! બહુ ખુશી થવા જેવું છે કે એ ચકીના લક્ષણયુક્ત છે.” ત્યારે વિદ્યાધરી ઉઠી, તેને સર્વાગે પૂછને બેલી કે–તું તારા ઈષ્ટ દેવને યાદ કરી લે, અને સાત્વિક બની જ કે મને અ ત્યારે જ વિદ્યા સિદ્ધ થાય. કારણ કે તે તારૂં માંસ હેમવાથી તે * પ્રીતિપૂર્વક પ્રસન્ન થશે.” ત્યાં હરિશ્ચંદ્ર બે કે– મારા આત્માને જ દેવતા બનાવી સંભારેલ છે, કે જેને યાદ કરવાથી આવું કાર્ય સાધનાર સર્વ પ્રગટ થાય માટે હે દેવી! હવે તું વિલંબ ન કર, હેમમાં ઘણાં વિને ઉપસ્થિત થાય છે. હું તને પતાના હાથે જ માંસ કાપી આપું, તે લેતી જા.” તે બોલી–મંત્ર ની અવશ્ય મંત્રસિદ્ધિ થવાની; કારણ કે હે ઉત્તમ! તું મારા કરતાં પણ અધિક ઉત્સાહી છે. એ સંગ મળ દુર્લભ છે.” પછી હરિશ્ચંદ્ર આપેલ માંસને તે વિદ્યાધરી મંત્રપૂર્વક બળતા અગ્નિના મુડમાં હેમવા લાગી, અને ચેતરફ તરવાર ઉગામી ઉભેલા મેટા વિદ્યાધરેને તે કહેવા લાગી કે “અરે! તમે શ્વાપદ કે કઈ પુરૂષને અહીં આવવા ન દેશો.” એમ કેટલેક હેમ કરતાં દેવતાનું મુખ પ્રગટ થયું અને જોયું તે હરિશ્ચંદ્ર હર્ષથી પિતાનું માંસ કાપી કાપીને આપે છે અને વિધાધરી તે હેમતી જાય છે. તેવામાં કુંડની ચે તરફ શીયાળને શબ્દ થયે ત્યારે ખેદ પામતી વિદ્યાધરી બેલી કે–એ અવાજ અટકાવે.” આથી બધાએ નિવાર્યા છતાં તે શીયાળ પાસે પાસે આવતે ગયે, એવામાં ક્ષણવારે નજીકના આશ્રમમાંથી તાપસ જાગે એટલે વિદ્યાનું મુખ કંઈકંઈ કુંડમાં નિમગ્ન થતું ગયું. તેથી વિદ્યાધરીએ કહ્યું કે-“હા ! હું તે મરાણી કે હજી હોમ વિધિ અપૂર્ણ છે શું કરું?” ત્યારે આ શ્વાસન આપતાં હરિશ્ચંદ્ર બેલ્ય-“અરે તું ખેદ ન પામ, મારૂં શિર પણ કાપીને લઈ લે અને આહુતિ આપતાં હોમ સમાપ્ત કર.” વિદ્યાધરીએ કહ્યું-“હોમ તે કમથીજ થાય, પણ ક્રમ Page #124 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. વિના ન થાય અને આ ક્રોધ પામતે તાપસ કેમ સાચવવા દેતે નથી.” તેવામાં “અરે! અમારા આશ્રમની ભૂમિમાં આ શું આર વ્યું છે?” એમ ક્રોધ પામી આક્રોશ કરતે તાપસ ત્યાં આવી પહોંચે. ત્યાં કુડેમાં દેવીનું મુખ તરતજ નિમગ્ન–અદશ્ય થઈ ગયું, અને વિદ્યાધરી ભય પામતી પોતાના પરિવાર સહિત કયાંક ચાલી ગઈ. પછી ક્રોધથી ભ્રમણ કરતાં તાપસ, જ્યાં છેદાયેલ અગે શાખાબદ્ધ હરિશ્ચંદ્ર શ્વાસ લેતે હતું, ત્યાં આવ્યા અને ક્ષણવારમાં કંઇક ઓળખીને વિસ્મયથી તે બે કે –“અરે ! તું હરિશ્ચંદ્ર છે? તે બે -“હા.” ત્યારે ક્રોધ લાવીને તાપસે કહ્યું “કુલપતિને તેં સુવર્ણ આપ્યું?” તે બોલ્યા “હે પ્રભો! તે કેટલાક દિવસમાં પૂરું કરી આપીશ? તું મને ઓળખે છે? “એમ તેના પૂછતાં હરિશ્ચન્ટે કહ્યું—“તું કટિલ્ય છે અને પૃથ્વીના દાનમાં કુલપતિને સાક્ષિ થયો છેત્યારે “આના કરતાં કુલપતિને સુવર્ણહાનિ ન થાય” એમ ધારી, તેણે વણસશહિણી ઔષધિવડ પતે તેના અંગે લેપ કર્યો, જેથી તત્કાલ તેના ત્રણ બધા રૂઝાઈ જતાં તે સાજે થયે. ત્યાં તાપસના ગયા પછી તે ચિંતવવા લાગ્યું કેઅહો ! સર્વસ્વ આપતાં પણ મુનિનું સુવર્ણ પૂર્ણ ન થયું અને વિદ્યાધરીની વિદ્યા સિદ્ધ ન થઈ, એથી બહુ ખેદ થાય છે. એવામાં ચંડાળ બલ્ય–અરે! કયાં ગયે?” ત્યારે પાસે આવતાં તે ભે–“હે સ્વામિનું! ફરમાવે. તેણે કહ્યું–આ કેઈ મૃતક આવે છે, માટે ત્યાં જઈને તું વસા લઈ લેજે. એટલે હરિદ્ર ત્યાં ગ, અને સુમરણથી કરૂણ શબ્દ કરતી તથા “હા પુત્ર! તું કયાં ગ?” એમ કહી વારંવાર મૂછ પામતી એક સ્ત્રીને તેણે જઈ. તે જોતાં હરિશ્ચંદ્ર વિચાર કર્યો કે અહા ! નિર્દય દેવે આ અભાગણીના પુત્રને મારતાં, એને પણ સાથે મારી નાખી. અહેT Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. આ સંસાર અસાર કે જે વચનને પણ અગોચર છે. પ્રાણીઓને જે ઈષ્ટ છે, તે યમના હાથે જે છીનવી લેવરાવે છે. અરે હું એ બાળક પરથી વસ્ત્ર કેમ લઈશ?” એમ ધારી, મંદ પગલે ચાલતાં હરિશ્ચંદ્રને ચંડાળે કહ્યું કે–અરે! સત્વર જા.” એટલે સુતને યાદ કરતાં તે સભય ચાલ્ય, અને વિચારવા લાગ્યું કેજે દેવીની શુદ્ધિ નહિ મળે, તે બાળક મરણ પામે.” તેવામાં કરણ વિલાપ કરતી સ્ત્રીને સાંભળી કે–અત્યંત અભાગણી એવી મારે પુત્ર મરણ પામે, તેથી હું પણ હણણ” એમ અમંગળ વચનથી વાણુને પ્રતિઘાત પમાડતી ડાબી આંખ ફરતાં હરિશ્ચદ્રના મનને ભારે શંકા થઈ પદ્ધ કે–અરે! મુનિને તે સર્વસ્વ આપી દીધું, સુત–સુતારાને વેચ્યા અને હું ચંડાળને દાસ બન્ય. હછે મારે શું થશે? એમ ખેદ કરતાં તે જેટલામાં આગળ જાય છે, તેવામાં ચંડાળુંના કહેવાથી તે પાછું વળીને બે કે આ આવ્યું. એ તે બાળક મરણ પામ્યું છે, જેથી તેનું વસ્ત્ર લેતાં મને શરમ થાય છે. ચંડાળે કહ્યું – અરે ! એમાં લજજા કેવી ? એ તે આપણે આચાર છે, માટે જા, લઈ લે.” ત્યારે પાછા ફરતાં હરિશ્ચન્દ્ર વિચાર કર્યો કે–અરે! લેભને ધિક્કાર છે કે જેના વશે માણસ ક્યાકૃત્ય જાણતું નથી. અથવા તે પુરૂષ દૈવથી હણચેલ જ છે. વળી સ્વામીને જે આદેશ છે, તે મારે બનાવવાનો છે. સ્વામીએ પિતે આજ્ઞા કરતાં, સેવકને તેમાં વિચાર કરવાને ન હોય. એમ ધારી આગળ જતાં તેણે સ્ત્રીના વિલાપ સાંભળ્યા કે“હા !હા ! પુત્ર તું મારે એક જે હતું. જેથી તારે લીધે મને પણ મરણ જ શરણ છે. હે દેવ ! તું જ કેપે છે કે મારા પતિને નીચ–ગૃહે દાસ બનાવ્યું અને મને પણ તેવી દશામાં મૂકી, છતાં ભરતના વંશમાં ઉછરેલ આ પુત્રના આલંબને હું જીવતી હતી, તો હવે મારી શી ગતિ?” એવામાં હરિશ્ચંદ્ર સુતારાને જાણું ઉતાવળે Page #126 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્રની કથા. ૮૩ જતાં આંસુ લાવી આત્માને નિંદતાં કહ્યું કે-“હે દેવી! આપણે નિર્ભાગ્ય શિરોમણી પર આ કે વજાઘાત?” ત્યાં પતિને જોતાં સુતારા બહુ જ મેટેથી રેવા લાગી, અને હરિશ્ચંદ્ર પણ રે. પુત્રના મરણે ધીરજ કેણુ ધરી શકે? પછી પૂર્વની જેમ લિં-- ગન દેતાં હરિશ્ચંદ્ર રોહિતાશ્વને કહેવા લાગ્ય–“હે વત્સ! કેમ બેલતે નથી?” વળી સુતારાને તેણે કહ્યું કે –“હે દેવી! તું રે શા માટે છે? આ બાળક મને લાવતે નથીતે શું તેને રેષા છે? કે એને માદક નથી આ ? બરાબર ધવરાવ્યું નથી? રત્નને હાર દીધા નથી કે મેં હાથી નથી આવે? હે વત્સ! એ બધું ક્ષમા કર અને તને રૂચે તે લઈ લે.” એમ પુત્રને મનાવતાં રાણીએ રાજાને વિલાપમાં નાખ્યો કે–“હે મૂઢ ! તમે જેતા નથી કે આ બાળક તે પ્રાણરહિત છે, તે એ કેમ જુએ, કેમ ભેટે, કેમ બેલે અને કેમ હસે ?' એવામાં ચંડાળે કહ્યું કે અરે! તે સ્ત્રીની સાથે શી વાત કરવા માંધ છે? કેમ ઉતાવળે આવતે નથી?” આથી તે ભયને લીધે સાવધાન થયે, અને ચેષ્ટાથી પુત્રને મરણ પામેલ જાણી, આંખમાં આંસુ લાવતાં તેણે સુતારાને પુત્રને વૃત્તાંત પૂછો. તે બોલી આજે પ્રભાતે કાષ્ટ અને પુષ્પ લેવા વનમાં જતાં મારા અભાગ્યે એને દુષ્ટ ભુજંગ કરડશે.” ત્યારે હરિશ્ચંદ્ર વિચાર કર્યો કે-અહે !, સંકટમાં પાડનાર એવા મને ધિક્કાર છે.” ત્યાં દેવી બોલી કે–તે વખતે કઈ સ્વજન ન હોવાથી એનું વિષ કેઈએ ઉતાર્યું નહિ. જેમ ધર્મ વિના આત્મા, તેમ બંધુ વિના જગત્ શૂન્ય ભાસે છે.” હરિશ્ચંદ્રને વિચાર આવ્યો કે –“અરે એક તરફ ચંડાળ કપાયમાન થયા છે અને બીજી બાજુ પુત્ર મરણનો શેક પ્રગટયો છે, વળી એના દેહપરથી વસ્ત્ર લેતાં મારા હાથ કેમ ચાલે? અને સ્વામીને આદેશ બજાવ્યા વિના મને મગરૂર થતું નથી, અથવા તે અત્યારે મારે પત્ર Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. ? 6. મરણના વિચાર શા કરવા ? હું તો ચંડાળને આધીન છું, જેથી તે કહે તેમ મારે કરવાનું છે. નહિ તેા પ્રતિજ્ઞા ભ્રષ્ટ થતાં સત્ત્વને કલંકિત કરૂ છું. સાત્ત્વિકોને અપત્ય-અનુરાગ કેવા ?’ એમ સત્ત્વ પવનથી અપત્ય-સ્નેહ અસ્તવ્યસ્ત થતાં તે સાત્ત્વિક વિમુખ થઇ સ્ફેટ વચનને વસ્ર માગવાને અસમર્થ બનતાં સંજ્ઞાથી આચ્છાદન આપા, એમ કહી, પ્રિયા પ્રત્યે તેણે હાથ પ્રસાર્યાં પરંતુ સુતારા તેના અભિપ્રાયને ખરાખર ન સમજવાથી તે વારંવાર રાહિતાશ્વ તેના હાથમાં આપવા લાગી, તે હરિશ્ચંદ્રેન લેવાથી રાણી મેલી 'તુ' શુ કહેવા માગે છે.? હું એ સંજ્ઞા સમજી શકતી નથી, માટે સ્કુટાક્ષરે બેલ ’ ત્યારે ધૈય રૂપ સાંડસાથી વચન ખેંચતાં તે સાત્ત્વિક મેલ્યા કે એ વત્સ ભલે તારી પાસે રહ્યો, પણ એનુ આચ્છાદન–વસ્ત્ર આપ.’ એવામાં આકાશથકી કલ્પવૃક્ષનાં પુષ્પાની વૃષ્ટિ થઈ અને · અહા સત્ત્વ ! અહા સત્ત્વ ! ' એવી વાણી પ્રગટી. વળી રાજાએ પણ પાતાને અચાધ્યામાં પેાતાના રાજભવનમાં મહાસિહાસને સભામાં બેઠેલ જોયા અને રોહિતાશ્વને અપૂર્વ કાંતિ ચુકત રત્નાએ રચિત તથા ભારે શાભાયમાન હારસહિત આનંદથી પેાતાના ઉત્સંગમાં રમતા જોયા. તેમજ મુનિના શ્રાપથી પૂર્વે શુક અને શીયાળ અનેલ કુ'તલ અને વસુભૂતિને સમક્ષ અંજલિ જોડી એઠેલા તેણે જોયા. તથા પડદાને આંતરે નાટક જોવાને આવેલ સુતારાને તેણે સખીઓ સાથે ખેાલતી સાંભળી. વળી સમક્ષ સંગીત રસમાં મગ્ન બનેલા રાજા–અમાત્યાદિકની પોતાની સભા પણ તેણે નેઇ. તેમજ નાગરાએ પ્રતિસ્થાને કરેલ તથા નાચતી રમણીઓવડે આનંદ ઉપજાવનાર એવા મહાત્સવ જોયા. વળી પ્રતિહારથી પ્રેરાચેલા, વિજ્ઞપ્તિ કરવાને ઇચ્છતા અને દૂરથી નમતા એવા લાકોને જોતાં રાજાને વિચાર આવ્યે કે— આ શું? શું એ સ્વપ્રમે જોયુ કે મારા મતિભ્રમ છે ? અથવા તેા કેઇ દેવતાની એ ઇંદ્રજાળ Page #128 -------------------------------------------------------------------------- ________________ સાવિકપણા ઉપર વજાયુધની કથા. ૮૫ છે? એમ રાજા ચિંતવે છે, તેવામાં તાપસ આશીર્વાદ આપતાં આકાશમાં રહીને બે –“હે સાત્વિક! ઇદ્ર તને જે વર્ણવ્યો તેજ તું મારા જોવામાં આવ્યું. મેં જે કર્યું તે બધું તે અનુભવ્યું પણ ડગે નહિં. હે રાજન ! એ તું ક્ષમા કરજે. ચિરકાલ સત્વવડે તું જયવંત રહે વળી બીજાએ આપેલ લક્ષમી પ્રત્યે તું નિરપેક્ષ છે, તથાપિ તને કષ્ટ આપતાં ઉપાર્જન કરેલ પાપની શુદ્ધિ માટે હું મારા તપવડે તને આપું છું કે તારા નામે આકાશમાં નગરી થાઓ અને ત્યાં તું અદ્ભુત સામ્રાજ્ય કરે.” એમ કહી તાપસ દિવ્ય શકિતવડે કયાંક ચાલ્યા ગયે, અને હરિશ્ચંદ્ર પૂર્વ પ્રમાણે પિતાની પ્રજાનું પાલન કરવા લાગ્યું. એ પ્રમાણે તાપસે કહેલ હરિશ્ચંદ્રની કથા સાંભળતાં શ્રીમાન અજાપુત્ર મહીપતિ પ્રકૃષ્ટ પ્રમેહ પામે. હવે અજાપુત્ર રાજાએ અંજલિ જોવ જૈનાચાર્યોને નિવેદન કર્યું કે –“જેનમાંનો સારિવક–વૃત્તાંત મને કહી સંભળાવે.” એટલે પિતાના અંતરમાં વિચાર કરતાં તેમને લાગ્યું કે–“રાજા નમ્રતાથી પૂછે છે, માટે એ તત્તાવધ પામશે. સમ્યકત્વ-મૂળ વિવિધ ચરિત્ર સાંભળવાથી ભાગ્યશાળી ભવ્યાત્મા લઘુકમ હોય તે તે જિનધર્મ સાંભળવાની શ્રદ્ધા સ્વયમેવ પામે છે. એમ ધારી, આચાર્યોએ કહ્યું કે–“હે રાજન્ ! દયા, દાન અને ક્ષમાયુક્ત વાયુધની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળ. વિદેહમાં રત્નસંચયા નામે નગરી કે જે સદ્વિવેક અને સંપત્તિના પાણિગ્રહણની એક વેદિકા સમાન છે. ત્યાં ક્ષેમકર નામે રાજા કે જે પ્રજાને ન્યાય આપતાં, પોતાના જીવિતવડે પૃથ્વીને સંભાળે છે. તેને સતીધર્મરૂપ નરેંદ્રના આસ્થાન મંડપરૂપ તથા જગતના મિત્ર સમાન એવી રત્નમાલા નામે રાણ હતી. તેમને Page #129 -------------------------------------------------------------------------- ________________ ક શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. સ્વમસૂચિત, પ્રાજ્ય સામ્રાજ્યની પ્રભુતાના સ્થાનરૂપ અને પ્રતિપક્ષીઓને વા સમાન એવો વિશ્વયુધ નામે પુત્ર થયે, કે જેણે કલાચાર્યને માત્ર સાક્ષી રાખી, બાલ્યાવયમાં જ સત્કળાઓ તથા કર્ણ વ્યક્રમતા શીખી લીધી. પછી રમ્ય વૈવનનો સ્વીકાર કરતાં તેને રૂપસંપત્તિએ સ્વીકાર્યો, ગુણગ્રામ ગ્રહણ કરતાં તે શત્રુઓને માન્ય થયો, મહાદાન અંગીકાર કરતાં તેને પ્રમાદપૂર્વક યશે સ્વીકાર્યો, દેવ–કુળ તજતાં તેને વ્યસનોએ તજી દીધે, અવસરે પરગુણ ગ્રહણ કરતાં તેને માહાસ્ય ગ્રહણ કર્યો, અને પરપ્રશંસા આચરતાં તે પ્રશંસાથી પ્રખ્યાત થયે, પરાક્રમને ભેટતાં તેને વિજય લક્ષમી ભેટી પડી અને ઉચ્ચન્યાયને પષતાંતે વિવિધ સંપદાથી પિવાયે, સ્વગુરૂને સેવતાં તે ઉત્તમ જનેથી સેવા, ધર્મશાસ્ત્ર સાંભળતાં તે લેકેથી ગવાય, પરદારને ન ઈચ્છતાં તે દુર્ગતિને અનિષ્ટ થયે, સર્વ પ્રાણીઓની રક્ષા કરતાં તે દેવતાઓથી પણ રક્ષા પાયે, દેવપૂજા આચરતાં તે ધર્મવડે અચિત થયે તથા માને માનતાં તે શત્રુઓથી આદર પામે, વળી તે સાત્વિકેમાં ચકવર્તી, સત્ય-વાદીઓમાં, મુખ્ય આશ્રિતને કલ્પવૃક્ષ સમાન અને લીલા-કૌતુકના એક પર્વતરૂપ હતું. તેમજ દેષરૂપ કાંટાના એક ક્ષેત્રરૂપ તથા ગુણકમળને હિમરૂપ એવા થોવનમાં પણ જે અનુક્રમે ત્રણ પુરૂષાર્થને સદા સાધતે હતે. કારણ કે જે યૌવનમાં પણ ધર્મ, અર્થ અને કામ-એ ત્રિપદીને સેવે, તે પુરૂષોત્તમ સમજ. જે ત્રણ લેચનમાં એકથી હીન હોય, તે શું ઈશ્વર હોઈ શકે? એ પ્રમાણે ગુણને લાયક રૂપવાનું લેકના જીવિતરૂપ તે વાયુધ કુમાર વૈવરાજ્ય પામી અત્યંત યશ પામે. એવામાં બીજા દેવલોકમાં સામાનિક દેવેથી પરવારેલ, અસરાએવડે ગવાયેલ તથા ઇંદ્રાણીયુકત એ ઇંદ્ર, પ્રતિષ્ઠાપાત્ર દેવે પાસે સજજને, સાત્વિકે અને સત્યવાદી મનુષ્યની સંકથા કરતા Page #130 -------------------------------------------------------------------------- ________________ સાત્ત્વિકપણા ઉપર વજાયુધની કથા. બે કે–આજે સ્વર્ગ અને પાતાલ કરતાં પણ પૃથ્વી શ્રેષ્ઠ છે, કે જે સાત્વિકનું સ્થાન છે અને સાત્વિકમાં બધા ગુણ હોય છે. જેવું સત્વ મનુષ્યમાં અખલિત છે, તેવું દેવ, દૈત્ય, વ્યંતર કે તિષીઓમાં પણ નથી. તેમાં પણ જૂનાયિક્તા તે હેય જ છે, છતાં આજે વાયુધમાં જે સત્વ ચકળતું છે, તેવું અન્યત્ર નથી. વ્રજરેખા સમાન તેનું સત્વ, અનિવાર્ય પરાક્રમવાળા દેવે પણ અન્યથા કરવાને સમર્થ નથી. ત્યાં એ પ્રશંસાને સહન નકરો કે દેવ વાયુધથી પિતાને ન્યૂન ધારી કે પાયમાન થઈ, વિચારવા લાગ્યા કે –“દેવે આગળ મનુષ્ય પ્રશંસા પામે એ જ હાંસી જેવું છે. અહો ! પ્રભુતાને ધિક્કાર છે કે જ્યાં વિચાર જ નથી. એજ ખેદની વાત છે. હું વસુધાને છત્ર અને મેરૂને દંડ બનાવું–તે એને સત્વથકી હમણા જ ચલાયમાન કરૂં.' એવા ગર્વ અને કેપથી ઈંદ્રને જોતાં, સભામાં દષ્ટિ ફેંકતાં, અને દેવાંગનાઓને ભ પમાડતાં તે સભાથી બહાર નીકળી ગયું. પછી એક મિત્ર સાથે ચાલતાં તે બે કે –“પ્રથમ એ પુરૂષના શયની પરીક્ષા કરવી. દેવગે તેમાં સલામત પાર ઉતરતાં, તે વખતસર સત્ત્વમાં શિથિલ થશે, એમ બેવાર પરીક્ષા કરતાં શું કે સલામત પાર ઉતરી શકે?” એમ મિત્ર સાથે નિશ્ચય કરી, તે પૃથ્વીતળે ઉતર્યો અને વાયુધની પરીક્ષાને અવસર જેવા લાગે. તેવામાં યુદ્ધમાં નિશ્ચળ એવા વાયુધ કમારને ઉદ્યાનપાલકે અંજલિ જેને નિવેદન કર્યું કે હે દેવ! ત્રણ જગતને જય કરવામાં મન્મથને મદદ કરનાર મિત્ર અને માનિનીઓના માનભંગમાં અધિકારી એ વસંત સમય આવી લાગ્યો છે. અત્યારે યુવાનો કામિનીઓ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરી રહ્યા છે અને મધુર ગીત ગાનમાં મન લગાવી રહ્યા છે. માટે તે જોવાના કૌતુકે, જે કે પિતાને ફળવડે ફલિત છતાં આરામ-અગીચાને આપ સફલ કરે.” એમ Page #131 -------------------------------------------------------------------------- ________________ ce શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. તેના કહેવાથી કુમાર સ ંકેત કરી, પેાતાની પ્રેમદા તથા પદાસહિત ઉદ્યાનમાં પેઠા, અને બુદ્ધિનિવાસાદિક પરિવાર સાથે ભારે હે`થી ચાતરક રમણીયતાનું અવલાકન કરી વાયુધ કુમારે તેનુ વર્ણન કરતાં જણાવ્યુ કે— અહા ! જુઓ તા આ ઉદ્યાન નંદનવન કરતાં અધિક શોભાયમાન લાગે છે—અરે ! કુલિત શાખાઓથી લચી રહેલા વૃક્ષ પાસે આવવા માટે તાપસ હરાને પ્રેરણા કરી ખાલાવી રહ્યા છે, મયૂરનૃત્ય જોતાં મારના બાળકા તન્મય થઈ કંઈ ચુણતા પણ નથી અને શુકે સ્પર્ધાથી નિપુણ સસ્કૃત ભાષા શીખી રહ્યા છે.’ એવામાં ઉદ્યાનપાલકે કહ્યું કે— હૈ દેવ ! તમે રાજ્યાભિએક વિના પણ સર્વ ગુણેાએ ઉત્કૃષ્ટ છે, તેથી તમે વચન–શેાભાની ખાતર રાજા કહેવરાવાને લાયકજ છે. વળી તમે પાછળથી પણુ ચક્રવ-તી થવાના છે, જેથી તમા અહી' પ્રવેશ કરતાં ઉદ્યાનલક્ષ્મી સંગલ નિમિત્તે પ્રેક્ષણક—મહાત્સવ જાણે કરતી હોય કે જે કેકિલના કલરવે આરભેલ ગીતનીથી વાંસળી વગાડે છે, મધુકરાના ઝંકારવના મિષે કેતકી ગાન કરે છે, વાયરાથી ઉછળતી શાખાઓના મિષે લતાનત્ત કી નાચી રહી છે અને પતથી પડતા જળ પ્રવાહ ના સ્વર તે વાજીંત્ર વગાડે છે.” ત્યારે રાજાએ જણાવ્યુ કે— હું બુદ્ધિનિવાસ ! જે વસ્તુ જોવા લાયક હાય, તે પેાતાના અભીષ્ટ જનને બતાવીને પાતે જોવી. અરૂણને જગત બતાવ્યા વિના ભાસ્કર પેાતે જોતા નથી.” માટે દેવી ક્રીડા—ઉદ્યાનમાં જેટલા વખત રહે, તેટલા વખત આપણે આ દેવમંદિરમાં બેસી રાહુ જોઇએ. પછી આપણે આરામ લક્ષ્મીનુ અવલાકન કરીશુ. ' એમ બધાએ માન્ય કરતાં રાજાએ ચૈત્યાભિમુખ જોતાં ‘ અહા ! આદિનાથની પ્રતિમા કેવી સુ ંદર દેખાય છે ? ’ એમ ધારી આગળ જઈને તે સ્તુતિ કરવા લાગ્યા કે અહા ! જે આદિનાથે પ્રથમ સ ંપદાના કારણરૂપ કળા તથા મજ્ઞાન જનાના ઉપકાર નિમિતે માનવ " Page #132 -------------------------------------------------------------------------- ________________ સાત્ત્વિકપણ ઉપર વજાયુધની કથા. ૮૯ ભવને શેભાવનાર લક્ષ્મી વિસ્તારી અને પછી પરલકને સુધારવા પવિત્ર વાકયયુક્ત ધર્મોપદેશથી શાશ્વત મેક્ષસુખ ભવ્યાત્માઓને બતાવ્યું-એવા નાભિનરેંદ્રના સુપુત્ર અમારા કલ્યાણ નિમિત્તે થાઓ. એવામાં રાણી લક્ષમીવતી તે પિતાની ચંદ્રાનના સખીને કહેવા લાગી કે જ્યારથી આર્યપુત્રે મારા પુત્ર સહસ્ત્રાયુધને પિતાના યુવરાજ-પદે સ્થાપ્યો છે, ત્યારથી મારા અંગોપાંગ શીતલતને પામ્યા છે. ચંદ્રાનના બેલી– એ તે ચુકત જ છે. પૂર્વે રાણુઓ પુત્ર પામવાને પતિની પ્રાર્થના અને નિર્ણય કરતી હતી.” ત્યાં અવાજ કરતે ઉદ્યાનપાલક ઉચેથી કહેવા લાગે કે –“હે દેવી હવે ઉતાવળ કરે કારણ કે અહીં નજીકમાં રાણી તમારી રાહ જુવે છે એમ સાંભળતાં રાજા દેવી પાસે જતાં બેલ્યો કે “હે દેવી! બકુલવૃક્ષથી કેતકીપર આવતા ભ્રમરેના મિષે તેઓ અ અન્ય આલિંગન આપી રહ્યા છે.” રાણી બેલી–દેવ! તમે આ તરફ જુઓ, સર્પોને ભય પમા, ચંદ્રમા સમાન નિર્મળ કલા-કલાપથી સંપૂર્ણ આ મયૂર તમારી જેમ સહચરી–સ્ત્રી સાથે વિનોંદ કરી રહ્યો છે તેવામાં અદશ્ય રહીને પેલા દેવે વિચાર કર્યો કે–જ્યારથી મને દેવત્વ મળ્યું છે, ત્યારથી બારીક નજરે જોતાં, આ શત્રુ અત્યારે મારા જેવામાં આવ્યા. ઠીક છે, એ દુરાત્મા વાયુધને મારીને મારી ધારણા પૂરી કરીશ.” એમ ચિંતવી તે દેવ ઉંચેથી કહેવા લાગ્યા કે–અરે ! પૂર્વભવના વૈરી! તું અત્યારે ભલે સ્ત્રી–આલિંગનનું સુખ અનુભવી લે અને તે હું સહી લઈશ. કારણ કે મૃગેંદ્ર પ્રમાદ નિદ્રામાં પડયો હોય અને પોતાના પ્રખર નખવતી ગંડસ્થળને ભેદી હાથીને રાંક બનાવી દીધેલ હોય, છતાં તેની ઉપેક્ષામાં ગજેન્દ્ર નિશંક થઈને માણસનો પરાભવ કરવા સમર્થ થાય છે. અરે! તું કીડા તજી, સુભટ બની મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. કહે એ સિંગ્રામની વાણું તને પસંદ હોય, તે સ્ત્રી આલિંગનમાં ન્હાવ Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. બનેલ તું યમરાજાનો અતિથિ થા.” એમ સાંભળતાં રાજા એકદમ ઉચે જોઈ બેન્ચે કે–હે બુદ્ધિનિવાસ! આ અવાજ શબ્દાયમાન તેજ કેવું આવે છે?” તે બોલ્ય—“ હે દેવ! જે એ કઠિન વચન બેલે છે, તેથી એમ લાગે છે, કે અકાળે કપાયમાન થયેલ કોઈ દેવ તમારી સાથે લડવાને આવે છે? એવામાં તેજવડે શરીરે દેદીપ્યમાન એ વિઘુદષ્ટ નામે દેવ દાખલ-હાજર થયે. ત્યાં અવજ્ઞા બતાવતાં રાજા બોલ્યા કે હે દેવી! આ સાર્વભોમ વસંતનો તું પ્રભાવ તે જે, કે આ યુવતી માન મૂકીને પોતે પતિચરણમાં ઢળી પડી અને સખીના હાસ્યથી તે ઊંચે નજર પણ કરતી નથી, એટલે પતિ જરા આમતેમ થઈ, હાસ્ય કરતાં દંતકાંતિથી પ્રકાશ પમાડતાં, તે મૃગાક્ષીને ગાઢ આલિંગન આપી રહ્યો છે? ત્યારે ચંદ્રાનના સંસ્કૃત-વચનથી રાજાને કહેવા લાગી કે– હે દેવ! તમે પણ આ તરફ જુઓ કે પ્રિયાએ દૂરથી પ્રિયતમનું ચિત્ત ભેદીને અચેતન કરી નાખ્યું, તેને બહાર કહાડવાને તેણીની આગળ એ મુખમાં આંગળી નાખી રહ્યો છે. તેવામાં પેલે દેવ જરા નજીક આવીને કહેવા લાગ્યો કે–“અરે! વાયુધ! જ્યાં સુધી મારી તરવારરૂપ ગરૂડ પ્રગટ નથી, ત્યાં સુધી અન્ય રાજારૂપ સર્પો ભલે ભારે વિશ્વના ઉદ્ગાર કહાડયા કરે, પણ તે પ્રાપ્ત થતાં તે તેમને પર્વતગુફા કે રાફડાનું શરણ લેવું પડશે. તે હે મૂઢ! તું મારી અવજ્ઞા શા માટે કરે છે? વળી એ પણ યુકત નથી કે યુદ્ધમાં તું રાજાઓને જીતે છે અને બધા રાજાઓને અવગણે છે, એ તારા ચકિત્વને પ્રભાવ છે, પણ હું દેવ હોવાથી તે મને કંઈ પણ પરાસ્ત કરનાર નથી. વળી જે ચકિતાવડે તું તને તુચ્છ ગણે છે, તે તારે મદ મારી આગળ શું માત્ર છે? તેમજ બાહુયુદ્ધ કરવાની જે તારામાં શકિત હોય, તે ભુજ બતાવ અને નહિ તે તરવાર હાથમાં લઈ લે.” એટલે રાજા કેપસહિત બાલ્યા કે અરે! કાળે તારાપુર નજર Page #134 -------------------------------------------------------------------------- ________________ સાત્ત્વિકપણે ઉપર વાયુધની કથા. નાખી છે કે યમરાજાએ તને પત્ર મોકલ્યો છે? અથવા દૈવ કે દષ્ટિવિષ તને નડયા છે કે તું પિતે મરવા માગે છે? કે આમ મિથ્યા, બલિષ્ઠ રાજાઓના દેડની ખરજ દૂર કરવા શસ્ત્રકમમાં નિપુણ એવા અમારા જેવા સામે તું યુદ્ધમાં આવવા તૈયાર થયે છે?” ત્યારે બુદ્ધિનિવાસ રાજાને કહેવા લાગ્યો કે–“રાજન ! અન્ય રાજાઓ તમારી અસિધારાનું વ્રત આદસ્તાં, મનુષ્યત્વથી અધિક દેવપણાની સંપત્તિ લેવા ગયા અને તેથી આ દેવ પણ ઇંદ્રની પદ્ધીને ઈચ્છતે હશે, તે તમારા શસે હણતાં ઈદ્રત્વ પામે, માટે તે એમ કહેવા માગે છે કે હે ભૂપાલ! તું મારૂં એટલું કામ કર કે જેથી હું ઉન્નતિ પામું અને તારી ખ્યાતિ થાય.” ત્યાં પેલો દેવ બુદ્ધિનિવાસ પ્રત્યે કહેવા લાગ્યું કે “અરે! ભત્યાધમ ! હું તારે ઉપાય સમજું છું કે તું અમ દેવેને પણ મારવા માગે છે. એમ કહી, ભારે ક્રોધ બતાવતાં એક ક્રીડા પર્વત ઉપાધને નાખે, જેથી એક રાજા વિના બીજા બધા કાગની જેમ ભાગી ગયા. ત્યાં લક્ષમીવતી રાણી થોડે દૂર રહી કહેવા લાગી કે –“હા! આર્યપુત્ર! હા ! વસુધાને ધારણ કરવામાં એક મલ્લ ! મને એક પ્રતિવચન આપે” એમ બોલતી તે મૂછ પામી, અને લાંબા વખત પછી ચૈતન્ય પામતાં તે પોતાના પરિજનને કહેવા લાગી કે –“સ્વામી આપદામાં આવી પડતાં, આપણે જીવીને શું કરવું? જુઓ–ચંદ્રના ગ્રહણમાં હરિણ તેને તજતે નથી. વળી પુનઃ વિચાર આવતાં તે બોલી કે –“અહે! બધા જ પરના દેષ ગ્રહણ કરવામાં નિપુણતા પામ્યા છે, પણ પોતાના દેષ જોતાં નથી-એ લેકવાકય ગ્રાહ્યા થયું, કારણ કે સ્વામીને તજી પરિજન અને હું પણ નાશી છૂટક્યા, તે હું પરિજનને ઓલ કેમ આપી શકું? પણ સ્વામીના નેહથી વિપરીત કરનાર મારા આત્માનેજ આલ દઉં.” એમ વાત ચાલે છે, તેવામાં પાછળથી અવાજ આવ્યું કે “હે દેવી! તત્તર Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. આવાસમાં જાઓ. કારણ કે ઔષધિ લઈ, સ્વમુષ્ટિવતી પર્વતને પીસતાં, તેનું ચૂર્ણ જોઈને તે દેવતા રાજાને આધીન થયે છે. લક્ષમીવતી તરફ ચક્ષુ ફેરવતાં કહેવા લાગી કે-“એ અધમ દેવે તૈયાર કરેલ તત સીસા તુલ્ય વચનથી તપાવેલ કર્ણપુટને અમૃતના સિંચન સમાન એ વચન કેણે કહ્યું? અથવા તે ક્ષણવાર પછી તે બધું વિસ્તારથી જાણવામાં આવી જશે. તેવામાં વસ્ત્ર ધોનાર દાસીએ પ્રવેશ કરીને જણાવ્યું કે “હે સ્વામિની! તારે જય થાઓ, તું જય પામી લક્ષ્મીવતી જોઈને બેલી કે –“એ કોણ છે કે જે આર્યપુત્રના કુશળ સમાચાર જાણીને મને કહે. પણ તે જાણું, પાછી પ્રિયવંદ દાસી અહીં આવી છે. તેને હું પૂછીશ.” એમ સમજી રાણ પુનઃ બેલી કે—હે સખી! તે દેવ આર્ય પુત્રને વશ થયે, એ વાત કેણે નિવેદન કરી? તારા સાંભળવામાં એ આવ્યું છે?” પ્રિયંવદા બોલી–હે સ્વામિની! વિવિધ -દંડ-ચુદ્ધ કરતાં, પરાજિત થયેલ દેવતા, રાજાને વશ થયે, એમ સંભળાય છે. વળી એમ પણ મારા સાંભળવામાં આવ્યું છે. ત્યાં લક્ષ્મીવતી વચમાં ઉતાવળ કરીને બેલી કે–“હું સાવધાન છું, શું તેં સાંભળ્યું છે, તે કહે.” પ્રિયંવદાએ કહ્યું—“અષ્ટમી પ્રમુખ ધર્મતીથીએ સ્વામી ધર્મસ્થાનમાં નિશ્ચલ મનથી કંઈક ધ્યાન કરે છે. તે તે તમે જાણે છે. સર્વ લોકમાં પ્રસિદ્ધ એવું કંઈક વિશેષ કાર્ય સ્વામી કરતા લાગે છે, આજે અષ્ટમી સમજી, યુદ્ધમાં થયેલ પાપની શુદ્ધિ કરવા, આ સ્થાનથી બારેબાર સ્વામી ધર્મશાળામાં ગયા હશે. ત્યાં રહેતાં, તત્કાલ આકાશ થકી મને વગે ઉતરતાં, ભયભીત થઈ, સર્વોગે કંપતાં, સ્કધમાં સંકોચ પામતાં એક કબુતિર મનુષ્ય–ભાષાએ લતાં, ત્રણ ભુવનના એક શરણ એવા સ્વામીના ચરણે આવી પડશે. આ વખતે મેં પારેવાને બલતે સાંભળે કે “હે ક્ષમાનાથ! હે પૃથ્વીપતિ! મારું રક્ષણ કર, રક્ષણ Page #136 -------------------------------------------------------------------------- ________________ સાત્વિકપણું ઉપર વિજયુધની કથા. કર. હા ! યમસમાન એનાથી મારું જીવિત કેમ રહેશે?” ત્યારે રાજાએ વિચાર કર્યો કે–“અહે! આ તે કથારસ અતિ ભયાનક?” એમ સમજી રાજાએ તેને પિતાના મેળામાં રાખે. તેવામાં સપની પાછળ ગરૂડની જેમ એક સીંચાણે તરત આવ્યા અને ક્ષુધાતુર થઈને તે રાજાને કહેવા લાગેકે–“અરે એ મારું લક્ષ્ય મને સેંપી દે” દાસી કહે છે કે “એટલી વાત તે મેં સાંભળી, પણ શું થયું તે હું જાણતી નથી.” ત્યાં લક્ષ્મીવતી જરા વિચારીને બેલી કે –“હે પ્રિયંવદા ! પલાયનનાં સ્થાને તે જગતમાં ઘણાં છે, છતાં ત્યાં ન જતાં એ પારે અહીં ધર્મશાળામાં આવી આર્ય પુત્રના શરણે બેઠે, એ હકીકત મને ઠીક ભાસતી નથી. અને વળી એવું પણ કદિ સાંભળ્યું નથી કે પક્ષી મનુષ્યની ભાષામાં બેલે.” પ્રિયવંદાએ કહ્યું–“દેવી! તમે બરાબર કહે છે. મારું મન પણ એજ વિચારમાં વ્યાકુળ થઈ રહ્યું છે. શું એ સત્ય સીંચાણે હશે કે જેના ભયથી પારે શરણે આવી પડે? અથવા તે નટની જેમ રૂપ બદલાવી કઈ વિદ્યાધર વિલાસ કરતે હશે કે સત્વની પરીક્ષા કરવા કોઈ દેવ સ્વર્ગથકી ઉતર્યો હશે? હે મૃગાક્ષી! એ વાત ભેદભરેલી છે અને કઈ રીતે શુભ તે નથી જ. આથી લીમીવતી હાથપર કપલ રાખીને મૌન બેસી રહી. જ્યારે પ્રિયવંદા મનમાં ચિંતવવા લાગી કે –“અહો ! ઈષ્ટ જનના ઉપદ્રવની આશંકા ઉપજે અને શ્રેષ્ઠ માણસની મતિ પણ વૈપરીત્ય વિપર્યાસ પામે, તે આ તે પ્રણયિની છે અને તેણે પતિના મનમાં સ્થાન મેળવ્યું છે. એટલે એવી સ્થિતિ કેમ ન થાય?” વળી નિઃશ્વાસ મૂકતાં તે વિચારવા લાગી કે હવે સ્વામિનીના મનને હું વિનોદ કેમ પમાડી શકીશ?” એવામાં મંકરા દાસી આવીને બેલી કે–“હે સ્વામિની! પારે દેવના શરણે પડે છે અને સીંચાણે થાંભલા પર બેઠે છે, એ દેખાવ જેવાને બધા નગરજને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. એકઠા થયા છે. તે અંબા ! તમને પણ બોલાવે છે.” એમ સાંભળતાં લક્ષ્મીવતી એકદમ ઉઠી, બંને સખીઓ સાથે મહેલ તરફ ચાલી અને પ્રવેશ કરતાં રાજા, પારેવા અને સીંચાણને તેણે જોયા. ત્યારે દેવ વિચારવા લાગ્યું કે–અહે ઈચ્છાનુસાર બેલતાં ઇંદ્રનુ અપરિમિત પાંડિત્ય. જગતમાં કેટલાક માણસે તે સેનાની પ્રતિકૃતિ-મૂત્તિ જેવા હશે, અને તે પણ ચેડા જ હશે. સ્વર્ગવાસી દેવેના શરીરને છેદ કરવામાં માન ધરાવનાર તે તે ઉલટા દેના પણ શણગારરૂપ છે,” એમ બેલતા ઈશારેંદ્રનું વચન કેને કેપ ન ઉપજાવે ? વધારે શું કહેવું, પરંતુ આ હું હવે ઇંદ્રનું એ વચન હમણાજ વૃથા કરી દઈશ. અથવા તે કામ સાધ્યા વિના વિદ્વાન પિતાને પ્રખ્યાત ન કરે. જુઓ, રાહુ પણ ચંદ્ર-સૂર્યના ગ્રહણ વખતે આકાશમાં દેખાય છે, અન્ય વખતે નહિ.” આ વખતે પુરૂષોત્તમ પ્રધાન, સહસાયુધ બધે પરિવાર ત્યાં રાજાના જોવામાં આળે. તેવામાં પારે રાજાને કહેવા લાગ્યું કે–“ક્ષત્રિના મુગટ હે રાજન ! જેમને આશ્રીને પરાક્રમ તરફ વિજય પામે છે, તે લા રાજાઓને સંગ્રામમાં વિલક્ષ બનાવી, આકાશમાં રહેલ સૂર્યની જેમ વિશ્વના એકજ રાજા એવા તમે પિતાના કર-કિરણથી પૃથ્વીને આક્રાંત કસ્તાં શું અન્યાય અંધકાર ઉદ્ભવ પામી શકશે?”વળી પુનઃ તે દીનતા બતાવતે બે કે—“હે રાજન! તુ પ્રતાપનું સ્થાન હોવાથી શૂર-સૂર્ય સમાન છે, લક્ષમીને પ્રિય હોવાથી તે વિષ્ણુ છે, ઉમા-મહાલક્ષ્મીને પ્રિય હોવાથી તું મહાદેવ છે, પ્રજાપતિ હોવાથી તું વિધાતા છે, નિધાન-નાયક હેવાથી કુબેર છે અને ક્ષમા-પૃથ્વી પક્ષે શાંતિને રક્ષક હોવાથી તું અહંનું છે. એ રીતે હે દેવ! તું દેવમય છે, આ અધમ સીંચાણ થેંકી તું મને બચાવ! એટલે રાજાએ ધીરજ આપતાં જણાવ્યું–‘હે પક્ષી! તું ભય પામતે નહિ. આ હું યમના મુખ થકી પણ તને Page #138 -------------------------------------------------------------------------- ________________ સાત્વિકપણા ઉપર વજાયુધની કથા. ૯૫ બચાવનાર બેઠે છું. આથી પાર આનંદપૂર્વક પૃથ્વી સુધી મસ્તક નમાવી, રાજાને નમી, “મહાપ્રસાદ” એમ બેલા, અપત્યની જેમ રાજાના ખોળે બેસી કાંઈક નિર્ભયતા–શાંતિ પામ્યું. આ વખતે પરિજને બધા ઉપરાઉપરી ઉભા રહી ભારે કેતુકથી જેવા લાગ્યા. તેવામાં સીંચણે ધીરજથી બે —“હે રાજન! એ મારું લક્ષ્ય છે, એ તે જગતમાં પ્રસિદ્ધ જ છે, તે એ મને સેપી દે કે જેથી ક્ષુધાતુર મારા આત્માને હું તૃપ્ત કરે. ત્યારે રાજા જરા હસીને કહેવા લાગ્યું કે હે પક્ષી! પિતાને નાશ થતાં સુધી પણ ક્ષત્રિયવંશી પુરૂષ શરણે આવેલાને સેંપવાનું મન કદિ ન કરે. અગત્યે સમુદ્ર પી જતાં પણ મહેંદ્ર સમુદ્ર પાસેથી મેનકાને પુત્ર મનાક પર્વત લઈ ન શકશે અને વળી હે સિંચાન1 તને યુક્ત નથી કે એના પ્રાણથી પોતાના પ્રાણુનું પિષણ કરવું, કારણ કે એનું ભક્ષણ કરતાં તને ક્ષણિક તૃપ્તિ થશે અને એનું મરણ થશે, વળી તે સીંચાણ! તને જેમ મરણને ભય છે, તેમ બીજાને પણ અવશ્ય હોય જ. તેમજ અન્નભેજનથી પણ તને તૃપ્તિ થતાં સુધા–બાધા શાંત થશે, અને નરકની પીડા સહન કરવાને પ્રસંગ પણ નહિ આવે. માટે મેહ ને પામ અને માંસ ખાવાનું એ દુર્બસને તું તજી દે.” એટલે સીંચાણે હસીને બેભે–“હું રાજન ! તું તે જેમ કર્યું, તેમ કહેવા માગે છે, હું પણ છે કે જાણું છું કે પ્રાણિવધથકી જીવ નરકમાં પડે છે, પરંતુ જતને જીવાડનાર કુળમાં જે જેને, તેને એ કામ દેષરૂપ જ ગણાય, પણ અમારા જેવાને તે પ્રાણિવધમાં જ પ્રધાનતા છે અને માની જનેને તે એક મંડરૂપજ છે, માટે અમારા કુળની પરવશતાએ અન્ય કુળની અપેક્ષાએ એ નિંદનીય કર્મ છતાં અમને તે દેષરૂપ નથી, તે એ પારે મને સેપતાં તું મારી આત્માને પ્રસન્ન કર એમે તે સીંચાણે કાંઈક ઉત્કંઠાથી આગળ આવ્ય, તેવામાં Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર ભય પામતે પારે રાજાના વસ્ત્રમાં પેસીને પિતાને ગોપવી રહે. એટલે હાથવતી તેને સ્પર્શ કરતાં રાજાએ કહ્યું કે –“અરે! પારેવા! તું આમ વ્યાકુળ કેમ બને છે? અમારું શરણ સ્વીકારીને પણ તું ભય કેમ પામે છે? પ્રાણુતે પણ હું તને સીંચાણને સ્વાધીન કરવાને નથી.” ત્યાં સીંચાણે બે કે–“હે નૃપતિલક ! મેટા પુરૂષો સમાનવૃત્તિ-પક્ષપાતરહિત હોય છે. શરણાથીને તેઓ શરણ કરવા લાયક હોય છે. અગ્નિના સ્પર્શથી કયા શીતા ની ટાઢ શાંત ન થાય? વળી તમે એને વારંવાર એમ કહા કરે છે કે “તું ભય પામતે નહિ.” તેમ મને પણ સુધાથી બચાવવાને તમે લાયક છે. અત્યારે મારા પ્રાણ કાલક્ષેપ સહન કરી શકે તેમ નથી, તે તમારા દેખતાં જ ચાલતા થશે.” ત્યારે રાજા એકદમ બોલ્યો કે- અરે અહીં રયામાંથી કે હાજર છે?” ત્યાં મુંદલક નામે રસયાએ પેસીને કહ્યું કે“આ હું હાજર છું, દેવ! આજ્ઞા કરે.” ત્યાં રાજાએ તેના કાનમાં કઈક કહેતાં, તે તરત જઈ, થાળમાં દિવ્ય માદક લઈ આવ્યે, એવામાં વિદૂષક મનમાં વિચારવા લાગ્યું કે અહો! જન્મકાલથી આજે જ પૂર્વના સુકૃત ફળ્યાં કે મારા ગત્રીએ પણ પૂર્વે કદિ ન જોયેલ એ મોદક અત્યારે મારા જેવામાં આવ્યા, તે કેવા સુવાસિક ભાસે છે? માટે કોઈ પણ ઉપાયથી રાજા પાસેથી માગીને હું ખાઈશ.” એમ વિચારી તે રાજાને કહેવા લાગ્યું કેહે વયસ્ય ! આજે તે ભારે કે પાયમાન થઈને ભાર્યાએ મને ફૂટયો અને બહાર કાઢી મૂકે છે. એટલે રાજાએ જરા હસીને કહ્યું કે –“વખતસર મેદક માગવાની એ યુતિ હશે.” વિદૂષક હસીને – તે ક્ષુધાતુર મને માદક અપાવે.” રાજાએ સ્નેહથી કહ્યું—એમ કરીશ.” પછી બુંદલકે મેદની થાળી રાજાને આપી. ત્યાં વિદૂષક સ્પૃહાથી ચેષ્ટા કરતાં, રાજાના હાથમાંથી માદકની થાળી Page #140 -------------------------------------------------------------------------- ________________ સાત્ત્વિકપણા ઉપર વાયુધની કથા. ૯૭ , છીનવી લઇ, તે તરત ખાઇ ગયા, તે જોઇ બીજા ખધા હસવા લાગ્યા, ત્યારે હાસ્ય અને કાપસહિત ભ્રભ ંગી–ભ્રંશુટી મતાવી તેને ઠપકો આપતાં, રાજાએ તે માદક ફી લાવવાના મુદલકને આદેશ કર્યાં. એટલે તેણે માદક લાવતાં રાજાએ પેાતાના હાથે તેમાંથી એક માદક લઈ સીંચાણાને આપતાં, તે કૌતુકની જેમ જોઇને મેલ્યા—હુ પ્રિયવાદિ ભૂપાલ ! એ શું છે ? ’ રાજાએ કહ્યું— એ માદક છે. ' સિ ંચાનક અજ્ઞાતની જેમ ખેલ્યા—‘ હે રાજન! માદક એના શબ્દાર્થ શે ?? રાજાએ જણાવ્યું—‘ક્ષુધાતુરને જે પ્રમાદ પમાડે–તે માદક.? સીંચાણાએ કહ્યું—‘ઠીક સમāા, પરંતુ અમ જેવા પક્ષીઓને બાદ કરતાં, એ વચન સત્યાંશ માની શકાય, કારણ કે અમ જેવા માંસભક્ષી ને માંસ વિના તૃપ્તિ નજ થાય, માટે એ માદકની કાંઇ જરૂર નથી, એ પારેવા મને આપો, એ મારૂ લક્ષ્ય છે.’ એમ સાંભળતાં, ભયથી કંપતા પારેવા રાજાના મુખ સામે જોવા લાગ્યા, ત્યાં રાજાને વિચાર આવ્યા કે—અરે! આ તરફ વ્યાકુળ પારેવાના પ્રાણ મચાવી રક્ષણ કરવાનું છે અને આ માજી ક્ષુધાતુર સીંચાણાના પ્રાણનું પણ રક્ષણ થવુ જોઇએ.’ તેવામાં પુરૂષાત્તમ પ્રધાને કહ્યું— હે રાજન્ ! સારા ઉપાધ્યાયના સમાગમે કરેલ અભ્યાસથી જણાય છે કે દેવાના પક્ષી ગરૂડ આવી મનુષ્ય ભાષામાં ખાલે છે અને આ ખનેતા વારંવાર ખરાઅર ધીરતાથી એલ્યા કરે છે, જેથી હું ધરણીધર ! મને તા એમ લાગે છે કે આ કોઈ દેવના વ્યવસાય છે. ’ રાજા મેલ્યા—હૈ અમાત્ય ! એ ભલે દેવ કે અન્ય કોઇ હાય, પણ અમારે તા સ્વપ્રતિજ્ઞાના નિર્વાહ કરવાના છે.’ આ વખતે સીંચાણા સકેપ કહેવા લાગ્યા કે હું રાજન્ ! ભક્ષ્ય પ્રાપ્ત છતાં ભૂખથી હું ઘણા આકુળ-વ્યાકુળ થઇ રહ્યો છું, તા . હવે કાલક્ષેપ શા માટે કરે છે ?’ એમ સાંભળી રાજા ચિતવવા લાગ્યું કે...' સીંચાણા એના માંસ વિના તૃષ–તુષ્ટ ? 6 Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. થવાને નથી અને પારેવાનું મારે અવશ્ય રક્ષણ કરવાનું છે, તેમ અન્ય પ્રાણીનું માંસ આપતાં પણ દેષજ લાગે, માટે હું પોતાનું માંસ આપું.” એમ ધારી રાજ –“હે પક્ષી ! જે દાતારદેનાર અમુક વસ્તુ આપવાને અસમર્થ હોય, તે તેને બદલે બીજી વસ્તુ આપવાનો વ્યવહાર ચાલુ છે, માટે જે તું કબૂલ કરે, તે હું પારેવાની અરેબર મારૂં પિતાનું માંસ કાપીને તને આપું. આથી સીંચાણે માંચિત થઈ ચિંતવવા લાગ્યો કેન્દ્ર નું વચન અવશ્ય સત્ય નીવડે, તેમ લાગે છે. પછી તે મંદાક્ષરે બોલ્યો કેભલે, એમ કરે. એટલે રાજા ઉત્સાહથી બેલી ઉઠો કે-“અરે! અહીં કેઈ છે કે?” ત્યારે રાજ–અધ્યક્ષનજીક આવીને બેત્યે કે – “મહારાજ! આ હું રહ્યો, આજ્ઞા ફરમાવે.” ત્યાં રાજાએ તેના કાનમાં વાત કહી. જેથી આજ્ઞા પ્રમાણ છે, એમ બોલતા રાજ–અધ્યક્ષે ચાલી નીકળતાં તુલા લાવીને રાજાને આપી.એટલે રાજાએ પોતાના હાથે એક ત્રાજવામાં પારેવ નાખ્યો અને બીજા ત્રાજવામાં સ્વાભિમાન સહિત છૂરી વતી સાથળનું માંસ કાપી કાપીને નાખતાં પાછળ કેલાહલ મુ અને સીંચાણે સાહસપૂર્વક કહેવા લાગે કે –હે વીર! હે સ્વાભિમાનમાં ધીર! તને નમસ્કાર છે. એવામાં પ્રધાન તથા સંભાજને સખેદ બેલ્યા કે–“હે દેવ! આ સાહસત્કર્ષ અસ્થાને છે. આ શરીરવડે હે નાથ ! તારે જગતનું રક્ષણ કરવાનું છે, તે એક પક્ષીને માટે શું એને ત્યાગ યુક્ત છે? વળી એ કોઈ માયાવી દેવ છે, એમ તમને કહેવામાં આવ્યું, અદ્યાપિ એ વાત ધ્યાનમાં લઈ હે માનિન! આ અતિસાહસને તજી દે.” સચિવના એ વચનની અવગણના કરી, ભારે હર્ષ પામતે રાજા ફરી માંસના કટકા કાપી કાપીને ત્રાજવામાં નાખવા લાગ્યા, ત્યાં લક્ષમીવતી આંસુ હાવી બાલી કહે અમાત્ય! આ અકાળે અમારાપર વજાપાત ને?' અમાત્યે કહાં -“હે દેવી! તમે તે દેવનાં લક્ષણ જાણે Page #142 -------------------------------------------------------------------------- ________________ સાત્વિકપણું ઉપર વજાયુધની કથા. છે કે તે કોધમાં આવતાં જડની જેમ વૃદ્ધાજ્ઞાને અવગણીને કામ કરી નાખે છે. લક્ષ્મીવતી આક્ષેપ સહિત રાજા પ્રત્યે બોલી “હે આર્યપુત્ર! સત્વશાળી તમે આ શું આરંક્યું છે? તમારા અંગે. ચાલતી છૂરી મારા હૃદયને ભેદી નાખે છે. આ વખતે સહસાયુધ દીનતાસહિત વિચારવા લાગ્યો રાજા જેમ જેમ સવથી પિતાના શરીરને કાપીને માંસ ત્રાજવામાં નાખે છે, તેમ તેમ પારેવાના અંગમાં ભાર વધતું જાય છે. અહીં શું કારણ હશે? અથવા તે ભાવી જાણવાની ઈચ્છાથી શું? કારણ કે પિતૃઋણના વૈરમાં પુત્ર પણ લેવાય છે, માટે સ્વાંગ-માંસના ખડેએ કરી એક હેલામાત્રમાં પિતાની પ્રતિજ્ઞાને સત્વર પૂરી કરું.’ એમ ધારી સહસાયુધ જેટલામાં સજજ થાય છે, તેટલામાં રાજા ધીરજથી વિચારે છે કે–આમ વારંવાર શરીર કાપવાની કદર્થનાવડે શું? હું પોતે જ ત્રાજવામાં બેસી એ પક્ષીને પૂણે સતિષ પમાડું એમ ચિંતવી તે ત્રાજવામાં બેઠે. તેવામાં પુષ્પવૃષ્ટિ થઈ, આકાશમાં દુંદુભિનાદ થયો અને આકાશવાણી થઈ કે તુલામાં પિતાના શરીરને મૂકતાં શ્રી વાયુધ ચક્રવર્તીના માન, દાન અને સત્ત્વની કેણ તુલના કરી શકે ?” એવામાં ગંગાનાદના વિસ્તાર સમાન નૃત્ય કરતે દેવ દાખલ થયે. તે જોતાં રાજાને વિચાર થયો કે “આ શું?” ત્યાં દેવ પ્રણામ કરીને બેઠે. રાજા ચિંતવે છે કે તે બને પક્ષી ક્યાં ગયા? આ તુલા કેમ ખાલી જણાય છે અને માંસ કાપતાં સત્રણ બનેલ આ શરીર કેમ સાજું દેખાય છે? અને વળી દિવ્ય આભૂષણ વડે સુભગ અને અત્યંત તેજસ્વી આ પુરૂષ કેણું? અથવા તે એ બધું મનનું ઉન્માદપણું પ્રગટયું?” તેવામાં દેવ કહેવા લાગ્ય–હે મહાસત્તાવતંસ! આવા વિસ્મયવડે સર્યું આ મધું કપટ–નાટક અમે કરેલ છે. ત્રાસ પામતા પારેવાની પાછળ કેધાયમાન સીથાણા દેડતે આ એ લેખાવ તાણ વળી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦. શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર સત્ત્વની પરીક્ષા કરવા મેંજ કરી દેખાડશે.” એમ સાંભળતાં રાજા લજાને લીધે અધોમુખે બેસી રહે. ત્યારે દેવ પ્રશંસા કરતે –‘વજયુધ ચકી સમાન સત્ત્વવંતમાં અગ્રેસર અન્ય કે ક્યાં પણ નથી.” આવી શ્લાઘા ઇંદ્રના મુખથી સાંભળી, કેધથી મેં જે કાંઇ વિપરીત કર્યું, તે હે રાજન તું ક્ષમા કરજે. કેટલાક ગુણાનુરાગીજને પશ્ચાત્તાપપૂર્વક ગુણી જનને ભારે વખાણે છે, અને કેટલાક અધમ જને ગુણને સહન ન કરી શકવાથી તેને નિદે છે. હે સાત્વિક શિરેમણિ! તે મહાશય ઇંદ્ર પણ ગુણાનુરાગી કે જેણે સ્વમુખે દેવસભામાં તમારા સત્તની સ્તુતિ કરી, પરંતુ હું એ સત્વને અનુભવી ન હોવાથી સહન ન થતાં મેં એ અજ્ઞાનચાકરી, તે ક્ષમા કરજે. રાજા બેલ્ય–અહે! ઇંદ્ર પણ અમારી શ્લાઘા કરે છે, એ મહાન આશ્ચર્ય છે. દેવ બોલ્ય–બહે પૃથ્વીંદ્ર! તું એવી શંકા ન કર, કારણ કે અમે તને બીજે ઇંદ્રમાનીએ છીએ.” રાજા વિલક્ષ બની સસ્મિત –“તમે વજય એવા નામની સમાનતાથી મને ઇંદ્ર સાથે સરખાવે છે, તે કેમ બને?” દેવ –“હે રાજન્ ! વાયુધ તે તમેજ છે, પણ સ્વર્ગને સ્વામી ઇંદ્ર નથી, કારણ કે તમેસપક્ષ રાજાઓને દબાવ્યા છે અને તેણે પર્વતના પક્ષેને જ રૂધ્યા છે. આથી રાજા વિલક્ષ થઈ સ્મિત કરવા લાગ્યું, ત્યાં દેવ બે હે નૃપતિલક ! તમારા સત્વથી હું રંજિત થયો છું, માટે કહે, તારું શું પ્રિય કરું?” રાજાએ કહ્યું- હે દેવપુંગવઅન્ય વડે અશક્ય એવું મારું સત્ત્વ તમે પૃથ્વીમાં પ્રસિદ્ધ કર્યું અને ઈંદ્રને સત્યવગ્નની કર્યો એ ઉપરાંત બીજું શું પ્રિય હોય?” ત્યારે દેવ બે –તથાપિ આટલું થા —હે રાજન ! આ રાત્રિરૂપ ચમારમણે પોતાના મસ્તક પર શ્રેષ્ઠ ચંદ્રરૂપ ઘટને ધારણ કરે Page #144 -------------------------------------------------------------------------- ________________ સાત્વિકપણા ઉપર વાયુધની કથા. ૧૦૧ છે. પ્રાચી અને પશ્ચિમ દિશાના પર્વતે શશિ સૂર્યના ઉદયાસ્તને નિયમિત ચલાવે છે, ત્યાંસુધી તમે સંસારમાં આનંદ પામે.” એ પ્રમાણે સાંભળતાં ભારે આનંદ પામતા અજાપુત્ર રાજાએ ત્યાં રહેલા દર્શનીઓને નારકેની સ્થિતિ પૂછતાં, બૈદ્ધ અને તાપસેએ અજાણપણે સ્વકલ્પિત વાત જણાવી, જે તે બરાબર જોયેલ હોવાથી અજાપુ તે અસત્ય કલ્પના માની નહિ. પછી તેણે વિનયથી જૈનાચાર્યોને અંજલિ જે પૂછતાં તેમણે અજાપુત્રના જેયા પ્રમાણે યથાર્થ વર્ણન કરી બતાવ્યું. જેથી રાજા, ત્રણલેકની સ્થિતિને જાણનાર એવા જૈનાચાર્યોમાં શ્રદ્ધા પામ્યું અને તેમને ગુરૂ માની, શ્રદ્ધા લાવી ધર્મનું મૂળ પૂછયું, એટલે તેમણે મેક્ષ સુખ આપનાર ધર્મનું મૂળ સમ્યકત્વ બતાવ્યું. અને વિશેષ પ્રતિ ધ આપતાં જણાવ્યું કે –“વિષયે મૃત્યુના લ્હાયક છે, કષાયે નરકના ઉપાયે છે, ગૃહવાસ એ ભવવાસ છે અને નેહ એ સુખ સ્થાનને ભાગીદાર છે. આયુષ્યરૂપ ઘરના ત્રણ મજલા કે જે બાલ્યવય, વન અને વૃદ્ધાવસ્થા છે અને એ ત્રણ અવસ્થાના અજ્ઞાન, ઉન્માદ અને રેગ એ ત્રણ સ્વભાવ છે. લેભવશે જીવ કુનય, ઉન્માદ, અને વ્યથાને ગ્રહણ કરતા રહે છે, પણ તે મહામૂઢ એ સમય સાધતો નથી કે જેમાં કોઈવાર ન પામ્યો હોય તેવા પદની સ્થિતિ તથા પિતાના ધર્મને કાંઈ પોષણ મળે. વળી તે મૂઢ પ્રાણ જેનાથી લક્ષ્મી પ્રાપ્ત થાય એવા ધર્મમાં અનુરાગ કરતા નથી, જેનાથી અનેક સુખ મળે તેવા દાનમાં પૃહા રાખતા નથી, જ્યાં દુઃખની પરંપરા સાક્ષાત્ છે એવા ગૃહવાસમાં વિરાગ પામતું નથી અને જેનાથી મૃત્યુ પામે છે તેવા દુષ્કર્મપર કેપ ન લાવતાં તે જડ બીજાપર કેપ કરે છે, તે પછી એ પુરૂષ કેણ હોય કે વિષયાભિમુખ થઈને દુઓ સ્વીકારી લે. કારણ કે ઉંટ પર ચડનાર પણ થાક, તાપ અને ગાત્રભંગની પીડાને પામે છે. સર્જવિના વચનેની Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ * શ્રી ચંદ્રપ્રભસ્વામિ-ચરિત્ર જેમ વિષને પ્રચાર સર્વત્ર છે, પરંતુ જુઓ, જ્યાં મન છતાયું છે, ત્યાં કાષ્ઠ વિનાના સ્થાનમાં અગ્નિની જેમ તે વિષ નિર્બળ બને છે. સંસારના આરંભમાં પરાયણ છતાં અને જ્ઞાન–ચરણ રહિત છતાં સમ્યકત્વી જીવ સિદ્ધિ-રમણને અવશ્ય વશ કરે છે. પછી અજાપુત્રને પ્રબોધ પમાડવા માટે જૈનાચાર્યો, પુણ્ય સમૂહવડે પ્રથિત અને સમ્યકત્વ-રત્નવડે શોભાયમાન એવી કથા કહેવા લાગ્યા – , , સમ્યક્ત્વ ઉપર આરામનંદનની કથા. ' “ધર્મ, ન્યાય અને લક્ષ્મીના ધામરૂપ, જેને ચૈત્યે તથા થમ સાધુઓ વડે વ્યાપ્ત એવું લક્ષ્મીપુર નામે નગર છે, કે જ્યાં લેકે અત્યંત મર્યાદિત હોવાથી શ્વાસ્થ છે. કેશવની જેમ જીત મેળવનારા, ગોત્રમાં પ્રતિષ્ઠા પામેલા અને શંકરની જેમ ઈશ્વર-ભારે શ્રીમંત છે, વળી જેઓ શૈદ્ધની જેમ તત્વાર્થ સાધવાને સાવધાન છે, ક્ષણ-ઉત્સવના અભિલાષી, વિધ્યાચલની જેમ ઉન્નત અને સદા માન–દાન પક્ષે નર્મદાવડે યુક્ત છે, તેમજ મેરની જેમ સુવર્ણ વડે સદા દેવેને આનંદ પમાડનાર, કામદેવની જેમ શ્રેષ્ઠ શૃંગારવડે જેઓ લેકના મનને રંજન કરનારા છે તથા વૈતાઢ્યના રૂપાના શિખરની જેમ સદા ઉજ્વળ એવા પુરૂષ–રવડે જે નાગર શોભાયમાન હતું, ત્યાં આકાશમાં સૂર્યની જેમ વિકમ નામે તેજસ્વી રાજા હતું કે જેને ઉદય થતાં શત્રુ-ઘૂવડે ગિરિગુફાઓમાં ચાલ્યા ગયા. સદા મહાજયમાં શૂર એ તે રાજાને પ્રતાપ પણ તેજ હતું, તેમજ વેગશાળી અ અને પદાતિઓ સદા ગાજતા હતા. વળી તેણે મિત્રને વિવિધ દેશે અને શત્રુઓને નાના પ્રકારની આપદાઓ આપી હતી, તથા જેની બ્રગુટીરૂપ લતાએ શત્રુઓને અપશેભા અને સંગ્રામમાં ધનુષ્યની શોભા આપી હતી. તેના આરામે બધા તેમજ પદાતિએ પ્રતાયત હતા, અને તેની સેના તથા જનતા પ્રાસાદ-પ્રસાદથી સદા વિરા Page #146 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ઉપર આશમનંદનની કથા. કી થા. જિત હતી. તે નગરમાં ચાર સહેદર મહા ધનિક વણિક રહેતા, કે જે ધનના સમુદાયથી સમાન ધનવાળા શરીરધારી જાણે ચાર પુરૂષાર્થ હોય તેવાભાસતા હતા. તેમાં ત્રણ મેટાએને પુત્ર-પુત્ર્યાદિ સંતતિ હતી, પણ ચોથા વિશાલબુદ્ધિને કઈજ ન હતું. અન્ય બંધુઓને ઘણે પરિવાર હેવાથી પ્રતિવર્ષે વિવાહાદિ મહેન્સ કરવામાં આવતા. એમ વિશાલબુદ્ધિની પશ્રી નામે પત્ની એકદા પિતાની જેઠાણુઓને વિવાહમાં ભારે સુશોભિત બને તે મનમાં ચિંતવવા લાગી કે–અરે ! હું અભાગણી છું કે મારે પુત્ર નથી. જે તે હોય, તે હું પણ એમની જેમ કેતુક-આનંદાભિલાષ પૂર્ણ કરું. પતિ છતાં સ્ત્રીઓને સર્વ ઉત્સવના કારણરૂપ પુત્ર વિના અવાચ્ય સુખાભિલાષ પૂર્ણ ન થાય. પુત્ર હોય તે પિતૃપક્ષ અને ધશુર પક્ષવાળા વિવાહ મહોત્સવના રહાને સ્ત્રીને વિશેષથી આદર આપે છે.” એમ પુત્રાભાવના દુખે ક્યાં પણ રતિ નપામતી પક્ષી પ્રતિદિન ગૃહદ્યાનમાં જઇને રેવા લાગી. એકદા તે વૃક્ષોને પણ રેવરાવતાં પતે રેતી હતી, તેવામાં કઈ વાનરીએ આવીને તેને કહ્યું કે–“હે સખી ! તું શા માટે સેવે છે?” ત્યારે પાછી બેલી–“હે સખી! હું અભાગણી, તને શી વાત કરૂં? મને વધ્યા–કલંક એક ભારે સંતાપ પમાડે છે.” એટલે વાનરી મનમાં કંઇ વિચાર કરી, ક્યાંકથી એક ઔષધિ લાવીને પાશ્રીને કહેવા લાગી કે–“આ ઔષધિ વાટી જતુ સમયે પીજે, તે વિના શંકાએ અલ્પકાળમાં તને ગર્ભ રહેશે. પદ્મશ્રી એલી– બહેન! જે આ ઔષધિથી મને પુત્ર થાય, તે હું તને સાતસો હાર અવશ્ય આપીશ. પણ તું મનુષ્યની ભાષા કેમ લે છે? તે બેલી-વાનર વિદ્યાથી” એમ કહેતાં તે ચાલી ગઈ. પછી તુસ્નાન વખતે પાશ્રીએ તે ઔષધિ વાટીને પીધી તથા દેવેની ઘણી માનતા ફરી એમ અનુક્રમે તેને ગર્ભ રહો અને નવ માસ પૂર્ણ થતાં તેને Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. દુઃખે વાનરને જન્મ આપ્યુંા. ત્યારે ‘ અહા આશ્ચર્ય છે કે એને વાનર–ખાલક જન્મ્યા.’ એમ સૂયાણીના કહેતાં પદ્મશ્રી મૂર્છા પામી. પછી મૂર્છા વળતાં તેણે ઉંચેથી વિલાપ કર્યાં કે— હા ! દૈવ ! ’ એમ શેક લાવતાં તેણે તે વાનર-આાળકને ગૃહાદ્યાનમાં તજાવી દીધા. અહીં દીવસ ગણતી તે વાનરી ત્યાં મૂકતાં જ તે બાળકને ભારે હર્ષોંથી પાતાના ઘરે લઈ ગઈ, અને ત્યાં વાત ફેલાવી કે—‘ગૂઢ ગ` હાવાથી એ અજાણતાં ખાળક અવતર્યાં છે. ’એમ ખેલતાં તે અલ્પ ધાવણના ક્હાને બાળકને સખી પાસે ધવરાવવા લાગી. એવામાં બરાબર સાજી થતાં પદ્મશ્રી તેજ ઉદ્યાનમાં રાવા લાગી, જ્યારે વાનરીએ આવી અટકાવતાં કહ્યું કે— હું સખી ! તું રા નહિ અને મારી વાત સાંભળ-આગળના પુત્ર, વધ્યા હાવાથી મેજ પેાતાને માટે તારામાં પેદા કર્યાં, પરંતુ હવે મજનક અન્ય ઔષધ લે, એનાથી તને અવશ્ય પુત્ર પ્રાપ્ત થશે. ’ સેગપૂર્ણાંક વાનરી ખેાલતાં, પદ્મશ્રીને વિશ્વાસ બંધાયેા અને યથાવિધિ ઔષધ લેતાં અનુક્રમે તેને પુત્ર થયા. પછી આરામમાં રાતાં એ બાળક મને પ્રાપ્ત થયા. ’ એમ ધારી પદ્મશ્રીએ તેવુ આરામનદન એવું નામ રાખ્યું. તે અનુક્રમે લાલન કરાતાં ચાવન પામ્યા અને તે દરમ્યાન તેણે કળાએ પણ મેળવી લીધી.પછી તે પદ્માવતી નામે શ્રેણિકન્યાને પરણ્યા. એવામાં એકદા કુસ્વામીની જેમ અધિકાર મળતાં, દુનીયાને તપાવતી ગીષ્મૠતુ આવી કે જેમાં સૂર્ય પેાતાના પ્રખર કિરણાને વિસ્તારવા લાગ્યા. પંખાના વાયુની સમાનતાએ પવન પણ ઉષ્ણુ અને રજની—વનિતા સમાનતાની અધિકતાથી જાણે ક્રોધ પામતાં ન્યુન થતી અને દિવસે વધવા લાગ્યા. છાયાના આશ્રય કરતાં લેાકાને પણ રવિ પાતાના ગહન કિરણેાવડે પ્રહાર કરવા લાગ્યા અને શ્વાસવાયુ દેહમાં રહેવાને અસમર્થ થતાં તે બહાર નીકળવા લાગ્યા. 2 Page #148 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્રવ ઉપર આરામનંદનની કથા. ૧૦૫ એવા સમયમાં રૂપ-ગુણે સમાન પોતાની પત્ની સાથે રમતો આરામનંદન એકદા નર્મદામાં જળક્રીડા કરવા ગયે, ત્યાં પોતાની પ્રમદા સાથે ગીષ્માર્ત તે નદીજળમાં ક્રિીડા કરે છે, તેવામાં ફુલની ગુંથેલ કંચુકી પ્રવાહમાં તણાતી નજરે પડી. તેને ચિત્રકની જેમ જતી જોઈ પદ્માવતી કેતકથી બેલી કે–“હે પ્રાણેશ ! જુઓ, જુઓ, આ કંચુકી કેમ આવે છે?” કલ્પવૃક્ષના પુષ્પ-પરિમલયુક્ત, - નર્મદાના પ્રવાહમાં તે પુષ્પકંચુકી દૂરથી આવતી જોઈ પાવતી ભારે કૌતુકથી નેત્ર વિકસાવી પુનઃ કહેવા લાગી કે હે નાથ! મને ગમે તે રીતે એ કંચુકી લાવી આપે.” તે બે —હે તન્વી ! એ બાણની જેમ મહાજળમાં જે, કેમ આવે છે? તે એ હાથ ન આવે ! તે બોલી–તે નર્મદા એજ મારી ગતિ છે.” એવા આગ્રહમાં તણાયેલ તેણે પિતાનું વચન ન ફેરવ્યું, એટલે આરામનંદન નાવપર બેસીને તે પુષ્પ કંચુકીની પાછળ ચાલ્યા. એમ તે જેમ જેમ તેની પાછળ જાય છે, તેમ તેમ ભારે વેગથી હંસની જેમ તે આગળ વધતી જાય છે, તેવામાં નદીમાં ચાલતાં રાત પડવા આવી, ત્યાં દૂર પ્રદેશના કાંઠે તે કંચુકી અટકી. એટલે તેને લેવા માટે આરામનંદને પિતાને હાથ લંબાવ્ય, તેવામાં તે કંચુકી જેના શિરે છે એવી કઈ સ્ત્રી પાણી થકી બહાર આવી, ત્યારે આરામનંદન ચિંતવવા લાગ્યું કે અહે ! આ શું આશ્ચર્ય પૂર્વે નદીમાં ન દેખાતી અને મગ્ન થઈ રહેલ એ સ્ત્રી ક્યાંસુધી આવી? ઠીક છે હવે જોઉં તે ખરે કે તે ક્યાં જાય છે?? એમ ધારી નાવિકને નાવમાં મૂકી, તે તેની પાછળ લાગે. પછી નર્મદાના તીરે રહેલ કાળિકા દેવીના મંદિરમાં તે સ્ત્રી અને આરામનંદન ગયા. ત્યાં તેણીએ તે કુસુમ–કંચુકી કાલિકાને પહેરાવતાં અંજલિ જે કહ્યું કે–“હે દેવી! મને કલ્યાણ આપનારી એ.” એમ કહી બહાર નીકળીને તે સતી એકેદમàગથી ચાલી Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામીચરિત્ર. ગઈ. પછી “આ નિર્માલ્ય થયું' એમ ધારી, આરામનંદને તે કંચુકી લઈ લીધી અને પ્રમોદ પામતે તે જેટલામાં નદીકાંઠે આવે છે, તેટલામાં સ્ત્રી. નાવ કે નાવિક ન મળે, એટલે નાવિકને તેણે આમતેમ જોઈ ઉચેથી બોલાવ્યું, પણ તે જોવામાં ન આવ્યું અને જવાબ પણ ન મળે. ત્યારે તે વિચારવા લાગ્યું કે –“એ દુષ્ટાત્મા શત્રુની જેમ અને તજીને ક્યાંક ચાલ્યો ગયે. હું અત્યારે રાત્રે ચુકી લઈને ક્યાં જાઉં?”એમ ખેદ પામતાં, ત્યાંજ કોઈ નગરની બહાર પરબમાં જઈ, થાક પાક આરામનંદન સુઈ ગયે. . તેવામાં કેટલાક ચોરે નગરની ચતરફ સર્વત્ર ભમી રાત્રે તે પરબમાં આવ્યા. તેમાં એક તસ્કર બેલ્ટે કે અરે! અહીં દિવ્ય ગંધ આવે છે, તેથી સ્ત્રીની સાથે કઈ ભેગી પુરૂષ હવે કોઈએ માટે તમે તૈયાર થાઓ કે એને પકડી લઈએ. કદાચ એની પાસે કઈ નહિ હોય, તથાપિ આપણે રાતભર વિલાસ તે કરીશું” એમ. એકાંતે વિચારી, તેમાંને એક તસ્કર પરબમાં ગુપ્ત રીતે પેઠે અને ભૂમિને સુંઘી ભમતાં ભમતાં તે સુતેલ તેના જેવામાં આવ્યા. ત્યાં નજીકમાં જતાં શિથિલ ગાંઠમાં રહેલ પુષ્પકંચુકી તેણે સુંઘી, જે સંઘતાં જાણે ધ્રાણેન્દ્રિય પુટી જતી હોય તેવી અદ્દભુત ગંધ જોતાં અને અન્ય ધનાદિક તપાસતાં તેણે આરામનંદનના કટી-કરાદિકને સ્પર્શ કર્યો, પણ બીજું કાંઈ તેણે જોયું નહિ. જેથી ભર નિદ્રામાં સુતેલ આરામનંદનની કંચુકી તેણે જીવિતવ્યની જેમ હરી લીધી. પછી બહાર આવતાં તેણે અન્ય ચેરેને યથાસ્થિત વાત કહી અને અત્યંત પરિમલપૂર્ણ તે કંચુકી તેમને બતાવી, જે જોતાં તેઓ હસીને બોલ્યા કે–અરે ! આ વિશ્વ વસ્તુથી શું? જે બીજું કાંઈ મળ્યું હોય, તે ઠીક એને તે ક્યાંક નાખી દે.” એમ તેમણે કહા છતાં, આરામનંદન પાસે ન મૂકતાં તેણે પણ તજી નહિ. પછી પ્રભાત થતાં તે બધા ભિન્ન ભિન્ન સ્થાને ચાલ્યા ગયા. અહીં Page #150 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત ઉપર આરામનંદનની કથા. ૧૦૭ mmmmmmm સૂર્યોદય થતાં આરામનંદન ઉઠ અને મીંચાયેલી આંખે જ તેણે તે ગાંઠ પર હાથ ફેરવ્યો, ત્યાં પિતાને ભાગ્યહીનની જેમ તે ગાંઠ શુન્ય દીઠી અને નિદ્રા-શ્રમ નષ્ટ થતાં ભય પામતે તે તરત ઉઠો. જ્યાં વસ્ત્ર ખંખેરતાં તેણે શયનભૂમિ જોઈ, છતાં તે હાથ ન લાગવાથી કંચુકીના મેહને લીધે તેને મૂછ આવી ગઈપછી પોતે સ્વસ્થ થતાં કંપતા હૃદયે નિસાસા નાખી પરબની અંદર અને બહાર શોધતાં કંચુકી તેને હાથ ન લાગી. ધતૂરે પીધેલની જેમ તેને પૃથ્વી બધી શૂન્ય ભાસવા લાગી. ખરેખર બધું હશઈ જતાં ધીર જન પણ ઘેલ બની જાય, વળી તે ચિંતવવા લાગ્યા કે–અહે! દેવ મને જ પ્રતિકૂલ થયું, બીજા કોઈને નહિ. પ્રિયાને વિયેગ આપતાં તેણે મને આ અવસ્થાએ પહોંચાડો. નહિ તે આમ નાવિક તરત નાવ લઈ કેમ જાય અને પ્રિયાને આપવા લાયક કંચુ પણ કેઈએ હરી લીધીએમ દેવથી હણનાં હું હવે સ્વસ્થાને જવાને પણ ઉત્સુક નથી અને કલ્પવૃક્ષનાં પુષ્પ વિના તેવી બીજી કંચુકી પણ થઈ ન શકે. કદાચ ભ્રમણ કરતાં ક્યાં કંચુકી પામીશ, પરંતુ એ તે દેવનિમિત હેવાથી કાલાંતરે પણ વિનાશ ન પામે તેવી હતી, માટે અત્યારે તે દેવનગર સમાન એ નગરમાં જાઉં.” એમ ધારી તરફ તપાસતાં આરામનંદન તે નગરભણી ચાલ્યું. ત્યાં તાપની રક્ષા નિમિત્તે જાણે ઉદ્યાનની પરંપરા લાગી રહી હતી અને જલયો વહન થતાં જ્યાં અનેક ધ્વનિ એકત્ર થઈ રહ્યા હતા, વળી પિતાના શરીરમાં રહેલ તાપવડે તપ્ત થયેલ સૂર્ય, જ્યાં હિમાલય જેવા તે આરામેને સેવવા ઉત્સુક થયે તથા આકાશ સાથે અડતા મેટા પ્રાસાદપર કેટિત્વસૂચક ધ્વજાઓ લટકતી અને રાજમાર્ગમાં કસ્તુરીમિશ્ર જળના છંટકાવથી રજે શાંત થઈ ગઈ હતી, મણિની ભીતિવાળી બજારશ્રેણીમાં જ્યાં અંદરની વસ્તુઓ દેખાતી હતી, મહેશ્ય-શ્રેણીના આવાસો શ્રેયાં Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. સુવર્ણ-શિલાઓ વડે બાંધેલ હતા, તેમજ દેવયાત્રાના બાને શૃંગાર ધારણ કરતી આનંદી અંગનાએ જ્યાં કામીજનેની પાછળ જતી, એવા તે રમાનિલય નામના નગરમાં જતાં આરામનંદન જિન મંદિરમાં જિનેશ્વરેને વંદન કરવા ગયે. ત્યાં પૂર્વે સાગરશ્રેણી આવેલ હેવાથી, આરામનંદનને મધુર વાણીથી યથાવિધિ જિનેને વંદન કરતે, તેણે જે. પછી દેવવંદનને અંતે વ્યાખ્યાન કરતા ગુરૂને તે શ્રેણીએ ગૃહસ્થનું દિનકૃત્ય પૂછતાં, તેમણે જણાવ્યું કે–ચાયવંત જન હોય તેવા નગરમાં વસવું, સારા પડેલીએમાં રહેવું અને શુદ્ધાત્માએ પ્રભાતે ઉઠીને પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું. વળી દ્રવ્યશુદ્ધિપૂર્વક ચતુર્વિધ, વિવિધ, દ્વિવિધ કે એકવિધ જિનપૂજા કરવી તથા ભાવનાથી ભાવિત થઈ યથાવિધિ દેવવંદન કરવું. પછી શ્રદ્ધાલુ શ્રાવકે ગુરૂને વાંદી પ્રત્યાખ્યાન કરવું અને પૂર્વ નિયમના સકેચપૂર્વક અભક્ષ્યને ત્યાગ કરે. વળી પાંચ ઉઠુંબર, અને જિનેશ્વરે બતાવેલ અનંતકાયને ત્યાગ અને પાંચ પર્વતિથિએ વિશેષ બ્રહ્મચર્ય તથા તપ આચરવું. જેને અભય આપવા માટે દેશાવગાસિક કરવું અને ધર્મશાસ સાંભળતાં ઉપયેગ રાખ કે–“આ આગમક્ત છે કે કલ્પિત છે? સુજ્ઞજને પ્રતિદિન અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવું અને જિનેક્ત તને સદહતાં તેને વિચાર કર, દાનમાં શ્રેયાંસ પ્રમુખ, શીલમાં ગ્રાહી પ્રમુખ, તપમાં બાહુબલિ વિગેરે અને ભાવનામાં ભરતાદિકને દષ્ટાંતરૂપે સંભારવા. જિનશાસનની કુશળતા મેળવી ન્યાયથી ધનોપાર્જન કરવું અને ભેજનમાં લેલુપતા ન રાખતાં સદા અતિથિ-સંવિભાગ કરે. કદાગ્રહ તજી પિતાને વ્યાપાર ચલાવ તથા અતિપાપનું કારણ રાત્રિભેજન તજવું. દિવસના આવક–ખર્ચને વિચાર કરી, સતિષ રાખ તથા કુદી-શીલે ઉત્તમ ધમજનો સાથે વાર્તાલાપ કેરવે. સમકિતયુક્ત શ્રાવક બાર વ્રત સહિત સામાયિક આચરે Page #152 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ઉપર આરામનંદનની કથા. ૧૦૯ અને શાંત અને સ્વાધ્યાય કરે. સ્વદારા સતેષ ધરી, જિનનું સ્મરણ કરતાં રાત્રે શયન કરે. બધા ધર્મકાર્યોમાં ભાવસહિત પ્રવર્તે.”એ પ્રમાણે સક્ષેપથી દિનકૃત્ય સાંભળતાં, પિતાની આત્મશુદ્ધિ નિમિત્તે આજન્મ ચેમાસાને લગતા ઘણુ નિયમે આરામનંદને અંગીકાર કરતાં, સાગર શેઠે તેને સાધમિક સમજીને નમસ્કાર કર્યા અને ભોજનને માટે નિમંત્રણ કર્યું-“હે ભદ્ર! સદા મારા ઘરે તારે ભોજન કરવું.” એમ શેઠના આગ્રહથી તે ત્યાં જમતા અને નગરની સ્થિતિ જોયા કરતે. એવામાં દેહને સંતાપકારી ગ્રીષ્મઋતુને તાપ શાંત કરવા વર્ષાઋતુ આવી, કે જ્યાં મેરના ટહુકા સાથે મેઘને ગરવ સંભળાતે, વિરહિણી વનિતાઓના અશ્રુજળ સાથે આકાશ થકી જળધારા પડતી, પથિક કેનાં હૃદયે સાથે નદીઓના તટ મેદાતા અને નગરજનેની જેમ સૂર્ય પિતાના પાદ–પગ કે કિરણે કાદવને લીધે પૃથ્વી પર સ્થાપન કરી શકતે નહિ. એકદા ત્યાંના લક્ષ્મીધર રાજાને હાથી, પાણી પીને પાછો વળતાં સરેવરની પાળ પર પી ગયે. અત્યંત સ્કૂલ શરીરના ભારે તે ઉઠવાને અસમર્થ થતાં પર્વતની જેમ માર્ગ શેકીને તે ત્યાં જ પડયે રહ્યો. એટલે મહાવતે એ હકીકત રાજાને નિવેદન કરતાં, રાજાએ હાથીને ઉઠાડવાના ઘણા ઉપાએ લીધા. તે પગ માં શકે તેટલી ભૂમિ નીચે ખેદાવતાં પણ તેણે પગ માંડયે નહિ અને વાધર કે દેરડાવતી ઉપાડતાં પણ તે ચાલ્યા નહિ. વળી પ્રધાનાદિકની બુદ્ધિ પણ રાજાએ પારખી લીધી, જેથી છેવટે નગરમાં તેણે દાંડી પીટાવીને ઉષણ કરાવી કે જે સુબુદ્ધિ પોતાની ચાલાકીથી એ હાથીને ઉઠાડે, તેને રાજા માગ્યું આપશે. હે લેકે ! એ વાત તમે ધ્યાન દઈ સાંભળો. ત્યાં નગરજનેએ ધાર્યું કે –“હાથીને ઉઠાડવા માટે રાજાએ ઉપાયે લેવામાં બાકી રાખી નથી.” એમ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. સમજી કેટલાક અલ્પબુદ્ધિ પારાએ તે ડિ'ડિમના સ્પર્શ ન કર્યાં. એવામાં બુદ્ધિનિધાન આરામનંદને હર્ષથી તેના સ્પર્શ કર્યાં અને બુદ્ધિશાળી નગરજના કાતુકથી જેને જોઇ રહ્યા છે એવા તે રાજા પાસે આવી, પ્રણામ કરીને ખેલ્યા કે— હૈ વિભા ! એ કુંજરને ઉઠાડવામાં જે મારા આદેશ મજાવે, તેવા એક મત્રી મને સોંપા. ’ એટલે રાજાએ એક પ્રધાન તેને સેપ્ચા. પછી આરામન ન સત્વર હાથી પાસે આવતાં, લાખી સુઢે પુકાડા મૂક્તા તે હાથીને જોઈ, તેના શરીર નીચેની ભૂમિ ખાદાવી, તેમાં ત્રીજી માટી પૂરી દેવાના તેણે આદેશ કર્યાં, તથા હાથીની ચાતરમ્ સો હાથ ભૂમિતલ ઈંટોથી મજબૂત ખંધાવવા તેણે અમાત્યને આજ્ઞા કરી અને પ્રધાને તે પ્રમાણે બધું કરાવી આપ્યું. પછી તેણે પુનઃ ક્રૂરમાવ્યું કે એ બાંધેલ ભૂતલની ચાતરફ માટી પાળ કરાવા. ' એટલે રાજાની જેમ તેના આદેશ મંત્રી એ તરતજ મજાવ્યા. રાજાની આજ્ઞા થતાં શું ન થાય ? તેવામાં સુજ્ઞ લેાકેાને વિચાર થા કે— આ શું કરશે ?’ ત્યાં હાથીને તેણે શાકીના ચારા નખાવ્યા, વળી તળાવની પાળ તેાડાવીને તે સ્થાન તેણે પાણીથી પૂરાવ્યું. તેમાં રમતા તે હાથી ૧બકસ્થળ સમાન ભાસવા લાગ્યા. તથા એક હાથણીને શણગારી, રાજપુરૂષાએ તેને પાળપરથી ત્યાં પાણીમાં ઉતારી. એવામાં શાકીના ચારાથી તે મદોન્મત્ત અન્યા અને જળમાં રહેવાથી તેના શરીરના ભાર આ થતાં તેણે ઉઠવાના પ્રયત્ન કર્યાં, ત્યાં નીચે ઈંટાથી ભૂમિ હૃઢ આંધેલ ઢાવાથી, પગ ખાખર મંડાતાં તે હાથીએ, પેલી હાથણીને નેઇ, ઉઠવાને શરીર ચલાવ્યું, ત્યારે બહાર રહેલા-મહાવતાએ તે હાથણીને પ્રેરતાં, તે હાથી પાસે જઈને તેના પર પાતાની સુંઢ ફેરવવા લાગી. તેણીના ૧ વિધ્યાચલમાં બકસ્થળ નામા, સરવરની વચમાં દ્વીપ છે. તેની અહીં ઉપમા આપેલ છે. : Page #154 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ઉપર આરામનંદનની કથા. પર્શથી તત્કાલ કામ જાગ્રત થતાં મહાબલ તે હાથી તેની સાથે રમવાની ઈચ્છાથી હળવે હળવે પિતે ઉઠ્યો. જ્યારે ધીમાન આરામનંદને મહાવતેને આદેશ કર્યો કે–અરે ! હળવે હળવે હાથને બહાર ખેંચવા માંડો.” તેમણે તેમ કરતાં વાધરવતી જળ-કેશની જેમ હાથણીની પાછળ લાગેલ તે હાથીને બહાર આણ્યો અને વારંવાર હાથણુને આકૃષ્ટ કરતાં, અયસ્કાંતથી ખેંચાતા લેહની જેમ તેને ગજશાળા સુધી તેઓ લઈ ગયા એવામાં “અહે બુદ્ધિ! અહો બુદ્ધિ!” એમ લેકો રાજાની પાસે આરામનંદનની પ્રશંસા કરવા લાગ્યા. એ બુદ્ધિથી સંતુષ્ટ થયેલ રાજાએ તેને પારિતોષિક આપવાની ઈચ્છાથી ગૌરવ પૂર્વક પોતાની પાસે બેલા. એટલે તે રાજસભામાં આવ્યું, ત્યાં પંચાંગપ્રસાદ આપી રાજાએ કહ્યું કે –“હે ધીમાન્ ! વર માગી લે.” ત્યારે સાગર શેઠને સભામાં બોલાવી, તેણે સજાને નિવેક્ત કર્યું કે હે રાજન! એ વર આ શેઠને આપે.” એમ તેના કહેતાં રાજાએ સાગર શેઠને વર માગવા કહ્યું, તેણે ક્ષણભર વિચારી, રાજા પાસે તે નગરનું શ્રેષિપદ સદાને માટે માગી લીધું. પ્રથમ તે નામ માત્રથી શેઠ હતું, પણ હવે રાજાએ સન્માનથી તે પદ આપ્યું, જેથી નગરજને તેને ભારે સત્કાર કરવા લાગ્યા. કારણ કે રાજમાન્ય લેક પૂજાય છે. ત્યાં શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે એણે મને નગરમાં શ્રેષપદ અપાવ્યું, માટે એને હું મારી પુત્રી આપું, કારણ કે આપવા અને લેવાથી સનેહ વધે છે.” એમ ધારી, શ્રેષ્ઠીએ તેને એકાંતમાં બેલાવી, ભૂત્યુની જેમ ગારવથી અંજલિ જેને જણાવ્યું કે રાજાએ પોતે પ્રસાદ આપતાં તમે ન લીધું તે સારા ઘરમાં એવી શી ચીજ છે કે જે આપતાં તમને સતય પમાડું, છતાં એટલી હું પ્રાર્થના કરું છું કે મારે એક કુમારી - ૨ ચમક. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર પુત્રી છે, તેનું પાણિગ્રહણ કરીને મને અનૃણ-ત્રણ રહિત બનાવે.” ત્યારે વિશિષ્ઠમતિ આરામનંદને શેઠને કહ્યું કે મારા દેશમાં શેઠની પુત્રી પર છું, માટે બીજી સ્ત્રીની મારે જરૂર નથી, તે માનસિક ઉપાધિ વધારનાર છે. તમને મેં પિતા માન્યા છે, એટલે તમારી પુત્રીને મારી બહેન માનીશ.” એવામાં એકદા પરકાંઠે જવા માટે મેટા શ્રીમતના હાણે સજજ થયાં. ત્યારે આરામનંદને શેઠને કહ્યું કે હે તાત ! મારે યાનપાત્ર પર ચઢવાનું કૌતુક છે, તે મને કાંઈક દ્રવ્ય આપે, હું તમારે વણિકપુત્રજ છું, તેમાં લાભ થાય, તે પણ તમે લેજે, મારે તે કેવળ વિનોદ કરવાનું છે.” એટલે પ્રથમથી જ તેને ધન આપવાની શેઠની ઈચ્છા હતી, અને વિશેષથી તેણે માગણી કરતાં, શ્રેષ્ટીએ ભારે ઉદારતાથી તેને લક્ષ દ્રવ્ય આપ્યું. પછી ઘણું ધન આપી આરામનંદને વીહિ-ધાન્ય વિશેષ ખરીદ્યાં, તથા બહુ ખીર અને દુધ આપવાવાળી આઠ ભેંસ વેચાતી લીધી. વળી સાકર, કપૂરાદિક પ્રિય પદાર્થો અને ત્રીહિ પીસવાના આઠ યંત્ર, ઉખળ તથા મુશળ લીધાં. રાંધવા માટે તથા ભેજનમાં ઉપયોગી અન્ય ભાજન લીધાં, વળી દિવ્ય વસ્ત્રો અને ઘણુ શસ્ત્રો પણ લીધાં. પગારદાર નાકર તથા આઠ દાસી રાખી, એક પિતાની સેવા કરે તેવી વૃદ્ધા સ્ત્રી રાખી. સાત સઢનું એક યાનપાત્ર ભાડે લીધું. એમ વ્યય કરતાં તેણે લક્ષ ધન વાપરી નાખ્યું. પછી અન્ય મહેભ્યશ્રેણીઓનાં ન્હાણ ભાડે લઈ તેમાં મહા કીંમતી સુપ્રાપ્ય ચતુવિધ કરીયાણું ભર્યા, ત્યાં હસતા નગરજનેની દરકાર કર્યા વિના આરામનંદને ચાનપાત્રમાં ત્રીહિપ્રમુખ ભર્યા. કારણ કે –શમ બાહ્ય ક્રોધને શમાવે છે, પણ સજ્જનેનું અંતર તેજ બહુ દુર્ધર હેય છે. ઉષ્ણ તે શીતલ થાય, પણ હિમ શીતલ છતાં સમસ્ત જગતને બાળી નાખે છે. પછી સાગરની રજા લઈ, શુભ દિવસે અન્ય વણિક Page #156 -------------------------------------------------------------------------- ________________ ક વાતો કરતા બાળકોચ શારિ આરામનંદનની કથા. ૧૧૩ પુત્રોની પહેલાં તે મોટા વહાણમાં આરૂઢ થયે. તેમજ જ્ઞાતિજનોએ મંગલ કરતાં અન્ય વણિકપુત્રે પણ ચાનપાત્રો સજજ કરીને બેઠા. પ્રધાન મુહૂર્વે અનુકૂળ પવન વાતાં કેલાહલ કરતા નાવિકે તરત તેમાં આરૂઢ થઈ ચાલ્યા, એટલે પાછળ દોડતા બાળકાયુક્ત જનકની જેમ પાછળ પાછળ આવતાં ન્હાનાં બહાણે શોભવા લાગ્યાં. ભારે વેગથી ચાલતાં તે ક્યાંક રાજહીન (સુન્ય) દ્વીપમાં પહોંચ્યાં, ત્યાં સઢ નીચે ઉતારી બહાણે ભાવવામાં આવ્યાં. એટલે ગુરૂવાક્ય વડે શિષ્ય અને અંકુશવડે હાથીની જેમ ઉતાવળે જતા તે બહાણે તરત ત્યાં ઉભા રહ્યા. સાગરના મધ્ય ભાગમાં આવેલ તે દ્વીપમાં પાણી અમૃત સમાન મધુર હતું. દુર્જનના કટુ વચનમાં પણ શું સંતનું મીઠું વચન ન હોય? પછી તેમણે દ્વીપના કુવા થકી પાણી લીધું અને તુંબઈમાં ધાતુદી રસ ભરે તેમ ટાંકીએમાં તે ભરી દીધું, ત્યાં ઉતાવળ કરતાં તેમણે ન્હાણ ચલાવવી સજજ કર્યા. પણ આરામનંદન તે જાણે ત્યાં વસનાર હોય; તેમ બેસી રહ્યો. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે-“હે મહામતિ ! વહાણ કેમ પૂરતું નથી ? એમ નાવિકના કહેતાં તેણે જણાવ્યું કે-“મારે શરીરનું કારણ છે, તેથી હું સાથે ન આવતાં અહીંજ રહીશ, તમે કુશળે જાઓ.” તેમણે શંકા લાવી કહ્યું કે જે તમારે શરીર સારૂં ન હોય, તો તમે સાથે આવનાર હોવાથી અમે તમારી શુશ્રુષા કરીશું.” આરામનંદને કહ્યું–પૂર્વે કદિ હું બહાર ણમાં બેઠેલ ન હોવાથી મારું શરીર ભમે છે, તેથી આકુળ મને હું નાવપર ચઢવાને અસમર્થ છું. તમે પાછા વળે, ત્યારે મને સાથે લેજે.” એમ સભ્યતાથી કહી તેણે તેમને વિસર્જન કર્યા. તે પોતે ન આવતાં વિસર્જન કરવાથી અતિ દુખ પામતા તે વ્હાણવટીયા અનુક્રમે પિતાના ઈષ્ટ પ્રદેશમાં ગયા. પછી શુદ્ધ બુદ્ધિમાં બૃહસ્પતિ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીચંદ્રપ્રભ સ્વામ–ચરિત્ર. સમાન આરામનંદને નેકરે પાસે વ્રીહિ પ્રમુખ વહાણમાંથી ઉતરાવ્યાં. ત્યાં સર્વત્ર દ્વીપ જોઈ તેણે પોતાને માટે તથા નેકરેને માટે જુદા જુદા ઘાસના ઘણા ઝુંપડાં કરાવ્યાં, અને કર્મચારીઓના ઝુંપડા પાસેજ પિતાનું ઘર કરાવ્યું. તથા વીહિ પીસવાને તેમને હુકમ કર્યો. વળી દાસીઓને ચોખા ઝાટકવા તથા વિણવાના કામે લગાડી, તેમજ ભેંસે દેહવા તથા ચારવા માટે એક નેકરને હુકમ કર્યો. બધા કર્મકને તેણે ચોખાને ખેરાક આપતાં, તે દ્વિીપ ગ્રામ જે બન્યો અને ત્યાં રાંધવાનું પણ ચાલુ થયું. એમ દરરોજ ત્યાં ક્ષીરાદિકનું ભજન કરતાં, તેમના દિવસે ઓચ્છવની જેમ જવા લાગ્યા. - એક વખતે આરામનંદન સાંજે એકલે સમુદ્ર કાંઠે આમતેમ ભમતું હતું ત્યાં કંઇ વિચાર આવતાં તેણે પિતાના નોકરે પાસે સમુદવેલામાં ખાતરની જેમ હેજ ઉષ્ણ રાખ નખાવી. પછી સાંજે જળપુરૂષે સમુદ્ર થકી બહાર આવતાં ભસ્મગધ સુંધી, ભય પામતાં હળવેથી પાછા ચાલ્યા જતાં, વળી પાણીથી ભ પામતાં અને મેટા કલ્લોલથી પીડાતા, તેઓ રાસભની જેમ ત્યાં આળોટવા લાગ્યા, એમ વારંવાર આળોટતાં ઔષધની જેમ ભમવડે તેઓ મહા તપસ્વીઓના જેવા પાંડુર બની ગયા. એમ સદા ત્યાં આળટતાં અનુક્રમે તે જળમનુષ્ય કંઈક નિર્ભય થયા. પછી આરામનંદને દધિમિશ્ર ચોખાની ઘેંસ કે જે હિમ સમાન શીતલ અને પૂરના ચૂરણવડે વાસિત, અગરૂના ધૂપયુક્ત તથા નાની તાંબાની થાળીમાં નાખેલ એવી ઘેંસ પોતે લઈને સમુદ્ર તીરે દર મૂક્તિ એટલે દક્ષિણ પવનથી ઉછળતો અપરિમિત ગંધ પ્રસરતાં, તે જળપુરૂષ બહાર આવીને ક્ષણભર નાસાપુટથી સુંઘવા લાગ્યા, તે પ્રિય અને ભાવે તેવી તે ઘેંસ તરફ પિતાની નાસિકા ઊંચે રાખી, Page #158 -------------------------------------------------------------------------- ________________ આરામનંદનની કથા. ૧૧૫ કેતકીના વન પ્રત્યે જતા ભ્રમરની જેમ તે સન્મુખ આવ્યા અને ભયભીત થતાં વારંવાર ગમનાગમન કરતાં વિલંબે થાળી પાસે આવીને તેઓ ઘેંસ ખાઈ ગયા. એક એક કેળીયાથી પણ દુષ્કાળના રાંકની જેમ તૃપ્તિ પામતા, ઉચ્છિષ્ટ ભજનને બિલાડાની જેમ તેઓ જીભવતી થાળી ચાંટવા માંડ્યા. પછી બીજે દિવસે કરે છે મૂકવામાં આવતાં તે પોતાના બળ પ્રમાણે આવીને ખાઈ ગયા. એમ એકદા ભારે ગંધયુક્ત તે થાળી હાથમાં લઇ આરામનંદન પતે કાંઠે બેઠે, ત્યાં સમયને જાણનારા વિષે જેમ દાનશાળા પ્રત્યે દેડે તેમ એકબીજાને બલાત્કારે પાછળ મૂકતા તે ખાવાને દેડ્યા. તેમાં પક્ષીઓમાં ગરૂડની જેમ એક જળપુરૂષ સ્પર્ધાથી અત્યંત ઉતાવળે આગળ નીકળી આવ્યું. અને બીજા જેટલામાં ન આવે તેટલામાં એ થાળી લઈ લઉં એમ પિતાનું ઉદર ભરનાર તેણે થાળી લેવા હાથ લંબાવ્ય, તેવામાં આરામનંદને પોતાને હાથ પ્રસા એટલે તેના ભાવને જાણનાર જળપુરૂષ પાછો સમુદ્રમાં ગયે, અને આ અન્ય પુરૂષ મને જોઈ પાછા ન વળે એમ ધારી તે માયાવી હાથમાં રત્ન લઈને તરત પાછા આવ્યા. તે રત્ન તેના હાથમાં નાખતાં ભરેલ થાળી લઈને તે કર બે ખાઈ ગયે અને પેટે હાથ ફેરવવા લાગ્યા. આરામનંદન રત્નની પરીક્ષા કરતાં બહુ પ્રભેદ પામ્યું. અત્યંત ઉપાય સફળ થતાં કેણ હર્ષ ન પામે? એ રીતે ઉપાય સિદ્ધ થતાં તેણે વારંવાર દરરોજ કર્મકોને આજ્ઞા કરતાં ખૂબ કર નીપજાવી કાંઠે લાવી તે જળપુરૂષને આપતાં, તેમની પાસેથી તે વારંવાર રત્નાકરનાં રને લેવા લાગ્યું. આથી દરિદ્રનાં બાળકો અને વડની વડવાઈની જેમ આરામનંદનનાં રત્ન પ્રતિદિન વધતાં ગયાં. એટલે પ્રિયની જાનમાં કલત્રની જેમ રન્ને સંભાળવાની રાત્રે તેને ચિંતા થતાં દિવસ લક્ષમીની જેમ તેની નિદ્રાને ટાળનારી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી ચંદ્રપ્રભ સ્વામી-ચરિત્ર. - જ0 * * થઈ પી. એવામાં પ્રબળ બુદ્ધિ પ્રગટતાં મનમાં કંઈક નિશ્ચય કરી તેણે આદ્ર છાણામાં એકેક રત્ન નાખ્યું, એ વાત પિતાની ખાસ દાસીને ગુપ્ત રીતે જણાવી. વળી રત્ન સહિત અને રત્ન રહિત છાણાના તેણે એ ઢગલા કર્યા. એમ કરતાં તેના તે બે ઢગલા તે જાણે દરિદ્ર-સાગર ઓળંગવાની બે પાળ હોય તેવા શુભતા. કેટ-લાક દિવસો જતાં તે બને ઢગ સમાનપણે વધ્યા. બુદ્ધિરૂપ થાધીમાં કીર્તિરૂપે ચૂલિકા તે હોયજ. - હવે અહીં કંચુકી પાછળ આરામનંદનના ઉતરતાં તે નાવિક નર્મદા કાંઠે નાવ બાંધીને સુઈ ગયે. તેવામાં કુલટા સ્ત્રીની જેમ નર્મદા તીરે ભમતી પેલી નાવ નદીના પ્રવાહમાં તણાઈને સમુદ્રમાં પૂર્વ, અને દેવશે સમુદ્રમાં નાવિક સહિત ભમતી તે નાવ જાણે થાકી ગઈ હોય તેમ ભગ્ન થયા વિના એ દ્વીપના તટપર આવીને અટકી. ત્યાં આરામનંદન તે જોઈ “આ તે મારી નાવ” એમ ઓળખતાં પોતાની માતા તરફ દોડતા બાળકની જેમ તે નાવ ભણી દેડ્યો અને ઉતરેલા નાવિકને બંધુની જેમ ભેટતાં તેને પિતાના આવાસમાં લાવી, તેણે દિવ્ય ભાત-ભજન કરાવ્યું. પછી નાવિકે વત્તાંત પૂછનાં આંસુ મૂકતાં તેણે રને વિના પિતાને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. તે નાવિક ભેટતાં આરામનંદનને ભારે પ્રમાદ થશે. વિગી જનેને પરસ્પર મળતાં અધિક આનંદપ્રગટે છે. ત્યાં પોતાના કુટુંબને તથા તેવી સ્થિતિમાં મૂકેલ ભાર્યાને યાદ કરતાં આરામનંદનને વિયેગાગ્નિ પ્રગટતાં ધર્ય–જળથી તેણે શાંત કર્યો.. એવામાં તે વહાણવટીયા કય-વિક્રય કરી લાભ મેળવી, પાછા નાની વાત એ ઢીકમાં આવ્યા, અને જળ લઈ, પિલાના નગર Page #160 -------------------------------------------------------------------------- ________________ આરામનંદનની કથા. ૧૧૭ wwwmmmmm ભણી જતાં આરામનંદનને તેમણે બેલાવતાં, તે જવાને સજજ થયે એટલે તેણે રત્ન સહિત અને રત્ન રહિત તે છાણા વહાણમાં નાંખતાં, તે લેકે બેલ્યા કે- આ શું?” આરામનંદને કહ્યું– સાગર શેઠે આપેલાં છાણું આટલા દિવસ વાપરતાં, હવે બાકી વધ્યાં તે અહીં ન મૂક્તાં સાથે લઉં છું. અહીં મૂકતાં તે કેને કામ. આવે? વળી હું તે ઇંધણા લેવા માટે જ જાણે આવ્યું. એટલે તેઓ હસતાં હસતાં બેલ્યા કે-“અરે! તું તે સરલ લાગે છે, હવે એ છાણા અહીજ મૂકી દે, ત્યાં લઈ જતાં એનું કાંઈ પણ મળશે નહિ. અમારાં વહાણે કરીયાણુથી પૂર્ણ ભરેલાં છે, તેમાંથી થોડું થોડું તારા વ્હાણુમાં લઈ લે, અમે તને ભાડું આપીશું. એમ તેમણે કહ્યા છતાં તેણે કઈ રીતે તે છાણાં ન મૂકતાં તે યાનપાત્રમાં ભરીને ભારે હર્ષથી નગર ભણી ચાલ્યું. અનુક્રમે જતાં તેમને પવન પ્રતિ કુળ થતાં લાકડી વતી ગાય જેમ પાછી વળે, તેમ ચાનપા અષાં પાછાં વળ્યાં. પવનને લીધે કપાસ–રની જેમ હાણે પાછા વળ્યાં અને સઢ ચડાવેલ હોવાથી જાણે ભાગતા જળપંખીઓએ ગ્રીવા ઉંચે કરી હોય તેવા ભાસતાં હતાં. મંડલીવાયુના આવર્તથી પાણીની ઘુમરીમાં જાણે તેમણે રાસકરાસડા ફરવા માંડ્યા હોય તેમ તે ભમવા લાગ્યાં. એમ પ્રતિકૂળતાથી તે મહાસમુદ્રમાં નીકળી ગયાં, જ્યાં સઢ પાણી નાખવામાં આવ્યા, અને લેકે બહુ વ્યાકુળ થવા લાગ્યા. આર્તા બનેલા હાણવટીયા વારંવાર દેવતાને સંભારતાં નિશ્ચય કરવા લાગ્યા કે-આ મરણાંત કણથી બચીએ, તે ફરીવાર સમુદ્રની સફર ન કરીએ.” એવામાં ત્યાં રહેતા તેમનું ઇંધન ખલાસ થયું, જેથી તેમણે આરામનંદન પાસે છાણ માગ્યાં; તે કહ્યું-એ તે હું પણ વાપરતું નથી. મા યાનપાત્રમાં એજ કરીયાણાં છે. પણ ઇબ્રણા હતાં તેઓ વાદ્વાર છે. સુખતિ પાસે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર. ધન આપીને પણ માગવા લાગ્યા, તાપણ તેણે આપ્યાં નહિ, એટલે ઇંધન વિના કાચુ` ધાન્ય ખાતાં તેમતે યમદૂતી સમાન ઉત્તરપીડા જાગી, જ્યારે તેઓ ભારે આદરથી આરામન દુનને કહેવા લાગ્યા ૐ– હું મહાશય ! અમને ઇંધન આપતાં તું આહારદાન આપનાર થા. ’ એવામાં તેમાંથી એક વાચાળ એલી ઉઠ્યો કે જો એમ ન આપતા હાય, તા ઉછીના આપ. અમે ગણીને લઇશુ અને તે ચારગણા નગરે પહોંચતાં તને આપીશું.' ત્યારે આરામન ંદન આલ્યા– એમાં ખાત્રી શી ?’ તેમણે કહ્યું- જે તમને ઠીક લાગે, તેવી અમે તને ખાત્રી આપીએ. ' તેણે જણાવ્યુ− જેવા મારાં છાણાં તમે લ્યા તેવાજ આપવા. ' એવું એક ખાત્રીપત્રક કરો અને તમારૂ કરીયાણું છે, તે બધું મારી પાસે મ્હાનામાં મૂકે, એમાં પિતાને પૂછવાના સવાલ નહિ ચાલે. ’ એમ વ્યવહારકુશલ આરામન દને કહેતાં તેમણે માની લીધું. અર્શીજનને વિવેક ન હાય. આરામસુતે તે બદલ એક મેાટુ' પત્રક લખાવ્યું, પછી તેણે જણા ન્યુ કે—‘ નાવ અને ન્હાના ન્હાણમાં જે કાંઈ ઇંધણા તમને જોઈએ તેટલાં લઇ લ્યા. ’ પણ ગુપ્ત વાત તેઓ જાણતા નહાવાથી મહુ અગાધ—ઉંડા ચાનપાત્રમાંથી તેમણે સંભાળી સંભાળીને છાણા લીધાં. એટલે જેણે જેટલાં લીધાં, તેટલાં તેને ખાતે ઉધાર્યાં. એમ નાવમાંના બધાં છાણાં હર્ષિત થઇને તેણે તેમને સાંખ્યાં. તે લઇ, સાંયાત્રિક—વ્હાણવટી બધા પેાતાના વ્હાણુમાં આવતાં હસવા લાગ્યા કે← અહા ! આ મૂઢે ધન બદલે છાણા ન આપ્યા, પરંતુ જો એ છાણા ન લાવત, તે આપણું શું થાત ? ’ એમ દૈવથી હણાયેલાં તે પોતાના સ્વાને લઇને તેની પ્રશંસા કરવા લાગ્યા, એવામાં રાજાની જેમ પવન અનુકૂળ થતાં તે ફરી પેાતાના નગર ભણી ચાલ્યા. ઘણા દિવસે રાજ વાપરતાં તે છાણાં પણ ܕ Page #162 -------------------------------------------------------------------------- ________________ આરામનંદનની કથા. ખલાસ થયા, તેની રાખ પ્રતિદિન તેઓ સમુદ્રમાં નાખી દેતા. પછી જાણે વિશ્રામ પામીને ચાલ્યા હેય તેમ વેગથી જતા તે બધા યાનપાત્ર ઉત્કંઠિતની જેમ સત્વર પિતાના નગરે પહોંચ્યા. એટલે વધામણીયા યાનપાત્રના આગમેત્સવમાં પારિતોષિક પામવાની ઈચ્છાએ પિતતાના શેઠને વધામણી આપવા દેડ્યા; જે સાંભળતાં ભારે પ્રમાદ પામી તે શ્રીમંતો પિતા પોતાના પરિવાર સહિત, અક્ષતપૂર્ણ પાત્ર લઈ, નગરીમાં પંચવિધ વાજીબેના શબ્દ કે લાહલ મચાવતા અને આગળ સંગીત કરાવતાં તે પિતપિતાના વ્હાણ પ્રત્યે આવ્યા અને ત્યાં સાંયાત્રિક વણિક પુત્રને તેમણે મંગલ પૂર્વક વધાવ્યા, કારણ કે લાભ મેળવનાર આદર પામે છે. તે વખતે આરામનંદન પાસે કઈ આવ્યું પણ નહિ અને ગયું પણ નહિ, કારણ કે વધામણમાં બંધુઓ હોય, તે મંગલશોભા કરે. પછી પિતપતાના યાનપાત્રથી કરીયાણું ઉતારતાં તેમણે કિનારે મોટા ઢગ કર્યા. ત્યાં આરામનંદને પણ છાણા ઉતારી, જાણે મંગલા લીંપવા ગાર હોય, તે માટે ઢગ કર્યો. તે વખતે એક તરફ કરીયાણાના ઢગ જોતાં, બીજી બાજુ છાણને ઢગલો જોઈ પ્રેક્ષક લેકે હાથતાળી દઈ હસવા લાગ્યા. એવામાં સાગર શેઠ આરામનંદનનું સ્વરૂપ, દ્રવ્ય-વ્યય તથા લેકહાસ્ય જાણું, દુઃખથી તે પોતાના ઘરેજ બેસી રહ્યો. હવે વણિકપુએ કરીયાણામાંથી સારી વસ્તુ લઈ, દાણ ઓછું કરાવવાના ઈરાદાથી તેમણે રાજાને ભેટ ધરી, ત્યારે આરામનંદને પણ ગૂણમાં છાણા ભરાવી, રાજા પાસે ધરવાની ઈચ્છાથી નગરમાં પેસતાં તેણે દરવાનને છે. તેણે તપાસતાં કંઈ પણ લીધા વિના જવા દેતાં, આરામનંદને “એની રાખ રેગ ટાળે છે” એમ કહી એક છાણું તેને આપ્યું. પછી દાણુના સ્થાને આવતાં બીજું કાંઈ નથી' તાર માટે કાપવા ગારબીજી બાજુ એવામાં Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્રપ્રભ સ્વામી–ચરિત્ર. એમ જણાવી, તે પાંચ પંચાતીયાને તેણે પાંચ છાણાં આપ્યા. એમ નેકરના શિર પર છાણાની ગૂણ લેવરાવી, બજારમાં થઈને તે રાજભવનના દ્વાર પાસે આવ્યું. તેને જોતાં અન્ય હસતા નગરજથી વીંટાયેલ આરામનંદને દ્વારપાલે રાજાને નિવેદન કરતાં, સજસભામાં પ્રવેશ કર્યો. ત્યાં તેને આવેલ જોઈ પૂર્વે આવેલા શ્રેષ્ઠીઓએ હસતાં હસતાં રાજાને જણાવ્યું કે—“ આ સુબુદ્ધિ આવે છે. પછી રાજા આગળ ગુણ મૂકાવી, ક્ષોભ પામ્યા વિના દંડવત પ્રણામ કરીને તે રાજા સામે બેઠે. હવે પૂર્વે ભેટ આવેલ સુવર્ણ, મેતી પ્રમુખ નજરે નીહાળતાં, છાણ તરફ રાજાની દ્રષ્ટિ પી, એટલે કેપ અને કૌતુકથી રાજા બે કે– અરે ! ક્યા વણિકે મને આ દુષ્માપ્ય વસ્તુ ભેટ કરી છે ? ? ત્યારે દ્વારપાલે અંજલિ જેવને કહ્યું કે હે નાથ ! આ આરામનંદને.” રાજાએ તેને જોતાં, પ્રથમને તેને બુદ્ધિપ્રકર્ષ યાદ આવ્યું, અને મનમાં વિચાર આવ્યો કે એણે હાથીને ઉઠાડ્યો હતે, તેથી એને બુદ્ધિપ્રયોગ અહીં પણ કાંઈ વિચિત્રજ હશે.” એમ દક્ષ રાજાએ વિચાર કરી, પોતાની લાંબી ભુજાવતી એક છાણું ઉપાડયું. આથી આરામસુત અતિ પ્રમેહ પામે, પણ ભય સહિત બીજા મૂહ લેકે ભરે વિસ્મય પામ્યા. પછી નાળીયેરની જેમ સિંહાસન પર તે ફેડતાં, સમુદ્રમાંથી રવિની જેમ તેમાંથી રત્ન નીકળ્યું. એટલે પ્રથમ સ્વબુદ્ધિથી અને પછી હાથ વડે તે રત્ન પતે રાજાએ લઈ, પરીક્ષા કરતાં તે ભારે હર્ષ પામે. એમ બીજા છાણા ફેડતાં રત્ન નીકળતાં રાજાએ શ્રમ વિના ગ્રહણ કર્યા. તેવાં રત્નમાં લુખ્ય કેણ ન થાય ત્યાં રવિકિરણે વડે આકાશની જેમ રત્નકિરણો વડે હિર્ષોત્કર્ષ પામતી સર્વ સભાના મુખ-કમળ વિકાસ પામ્યાં, પણ ઘુવડની જેમ પેલા સાંયાત્રિક પુરૂષોના લેચને ઉદ્યોત છતાં દુખ Page #164 -------------------------------------------------------------------------- ________________ આરામનનની કથા. ૧૬ -ભયરૂપ તિમિરવડે આચ્છાદિત થઇ ગયાં. પછી અંજલિમાં રત્ના ભરાતાં જાણે નમસ્કાર કરવા તૈયાર થયેા હાય તેમ રાજાએ ભારે આદરથી આરામનંદનને સ્વાગત પૂછતાં, તે ખેલ્યા કે—‘ હે રાજન્ ! તમારા પ્રસાદથી સ્વાગત છે. ’· ત્યારે પુનઃ રાજાએ પ્રશ્ન કર્યાં કે શું તારી પાસે બધું આવુંજ કરીયાણું છે ? ’“તેણે હા કહેતાં, રાજાને વિન ંતી કરી, પેલા વણુકાના દેખતાં ઢાણી પાસેથી છાણા મગાવ્યાં. તેમાંથી પણ રત્ના નીકળતાં તે લઇ, અ ંજલિ જોડી, રાજાને અરજ કરી કે— હૈ સ્વામિન્ ! સમુદ્રકિનારે જોવા માટે પધારે. ’ એટલે ગુરૂની જેમ તેના આદેશથી રાજા અશ્વારૂઢ થઇ, તે સાંયાત્રિકોને સાથે લઈ તે કૌતુકથી સાગરતીરે ગયા, ત્યાં અન્ય વણિકાએ આરામન નથી પહેલાંજ કંઠેનાલ સુકાતાં સ્ખલિત વચને રાજાને પેાતાના કરીયાણા અતાવ્યાં. રાજાએ ક્ષણભર ષ્ટિ નાખતાં તે જોયાં. પછી ચાલતા અવે તે છાણા પાસે આવ્યા, એટલે આરામપુત્રે અન્ય વણિકોની જાળ સમાન તે રત્નરાશિના બે ભાગ કરાવ્યા, જે જોતાં રાજા પરમ આનંદ પામ્યેા. કારણ કે પ્રજાપાલક રાજાએ લેાકેાની સમૃદ્ધિથી પ્રમાદ પામે છે. પછી આરામનદને રાજાને અક્ષરપત્રક અને તેમાં ઉધાર બતાવી કે જેમાં તેમણે હજારો છાણા ઉછીનાં ખીજાએ લીધેલાં જોયાં. ત્યાં આરામસુતે રાજાને જણાવ્યું કે— જો એ લાકા આ લક્ષ્ય—ઋણુ પોતે નહિ આપે, તે તમને મારે વિનંતી કરવાની છે.’ આ વખતે બધા વેપારીઓનું ક્રાણુ માફ઼ કરી, અને આરામનદન પર અધિક પ્રસાદ લાવીને રાજા સ્વસ્થાને ચાલ્યા ગયા, તેના ગયા પછી તરતજ તે રત્નના ઢગ જોવાને અંતરિક્ષમાં અન્ય રાજા ( ચંદ્ર ) આબ્યા. એટલે આરામનંદન તેનું વર્ણન કરવા લાગ્યા કે ભાસ્કરમ`ડળ ચકી ક્રાંતિતિકરણ લઈ, તેને સુધારસ વડે ઉજવળ બનાવતાં પાતા " Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રીચંદ્રપ્રભ સ્વામી-ચરિત્ર. - - - - --- - નામાં સ્થાપન કરી, પ્રતિરાત્રે તેની વાનગી બતાવતાં, પૂર્ણિમાની રાતે ઇંદ્રનગરમાં અમૃતાર્થી દેવાને કંઈક વેચી, ઇંદુ-વણિકે સદા મહાદેવના મસ્તક પર વાસ કર્યો.” પછી તે રને ગાડામાં નાખી આરામનંદન સાગર શેઠના ધરે આવ્યું, ત્યાં શ્રેષ્ઠીએ પૂર્વે વૃત્તાંત સાંભળેલ હોવાથી તે એકદમ તેની સન્મુખ આવ્યું. એવામાં દૂરથીજ સાગર શેઠને કૃતજ્ઞ તેણે જુહાર કર્યા. જ્યાં શ્રેષ્ઠીએ તેને ભેટીને પોતાના અર્ધાસન પર બેસાર્યો. પછી વાતચીત ચાલતાં આરામનંદને પુત્રની માફક અંજલિ જે પિતા તુલ્ય સાગર શેઠને જણાવ્યું કે–“હે તાત ! આ મેં ઉપાર્જન કરેલ ધન તમે સ્વીકારે, હું તે તમારે ચાકર છું, કારણ કે સ્વામીના પુણ્યેજ પ્રાયે વ્યવસાય ફળે છે, માટે તમે એ બધું લઈ , એના તમેજ માલીક છે. વળી પૂર્વે જતાં જતાં મેં પણ તમને સંભળાવેલ હતું. આથી જાણે દેવ સંતુષ્ટ થયું હોય, તેમ તેણે કહેતાં, સાગર શેઠે રાજી થઈને તે રત્નો પિતાના ઘરમાં રાખ્યાં. હવે પેલા વણિકપુત્રોએ પિતાના વ્યવહારીઓને ચિંતા વધારનારી છાણાની વાત કહી, જે સાંભળતાં સર્વસ્વની ક્ષતિ થવાના ભયથી બધા એકઠા થઈ, વિચાર કરીને રાત્રે સાગર શેઠના ઘરે આવ્યા. એટલે આરામનંદન સહિત શેઠ તેમની સામે આવ્યો, કારણ કે સમુદાય માન આપવા એગ્ય હોય છે. કહ્યું છે કે અધિક ગૌરવ ધારણ કરતે અને માન્ય મહાજન પણ લઘુતાને પામે. દાવાનળ અને પૂર્ણ ચંદ્ર તે દીપક અને બાળચંદ્રને ન્યૂનજ જુએ છે. પછી તેમને યથાગ્ય આસને આપવામાં આવતાં તે તજીને ઈષ્ટ દેવની જેમ તેઓ આરામનંદન સમક્ષ બેઠા, અને જાણે શીતારૂં હેય તેમ કંપતા તે દીન વચનથી કહેવા લાગ્યા કે—હે ધીમ! અમે તારા પૂરા દેવાદાર છીએ. તમે બે વાર નિષેધ કરતાં પણ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ~ આરામનંદનની કથા. ~-~અમારા વાણોતર લોકોએ “તે રત્નયુક્ત છે ” એમ ન જાણતાં તે છાણાં લીધાં, અને તેની ભસ્મ થતાં તે પણ દરીયાના પાણીમાં નાખી દીધી. એટલે કૃપણના ઘરે જેમ ભેજન ન વધે, તેમ તેમને એક છાણું પણ વધ્યું નથી. વળી તે આરામસુત ! અમારી બધી ઘરવખરી કે સંપત્તિ વેચતાં પણ તારા એક રત્નનું મૂલ્ય ન થાય; તથા પત્રકના અક્ષરે જોતાં અમે તે ચિંતામાં પડ્યા. તમને જણાવ્યા વિના તે અમે કરીયાણુ ઘરે લઈ ન શકીએ. વળી અમે તે રત્નની વાત કંઈ પણ જાણતા હેઈએ, તે તમે કહે તેવા સોગંદ કરીએ.” ત્યારે છાણાના વૃત્તાંતને જાણતે અલુબ્ધ અને કંચુકીની પીડાથી આકાંક્ષા રહિત એ આરામન દન જરા હસીને બે કે-“અરે! તમે આવા મેટા શ્રીમંત થઈને આમ દીન કેમ બોલી રહ્યા છે? રત્ન કરતાં પણ તમે મને અધિક પ્રિય છે માટે બીતા નહિ, જે કદિ એ રત્ન આપવામાં તમે અસમર્થ હે, તે આ પત્રક હું ફાળ નાખું.” એમ કહી પત્રક ફાધને તેણે તેમને નિર્ભય કર્યા. કારણ કે બીજાને સતાવીને પિતને સમૃદ્ધ બનાવનાર મહાન પણ તજવા લાયક સમજ. સંક્રાંતિના અભાવે અધિક માસ બધા કામમાં વર્જનીય ગણાય છે. પછી તેમને વસ્ત્ર, તાંબૂલ આપતાં ઉલટે પોતે આદર કરીને વિસર્જન કરતાં તેણે કહ્યું કે–“તમે સમુદ્રતીરે જઈ, કરીયાણાં લઈ ” એમ સાંભળતાં તેઓ સંતુષ્ટ થતા કહેવા લાગ્યા કે— “અહો ! સ્વભાવથી કૃપાલુ એણે એક લીલા માત્રમાં આપણે અપરાધ તથા આપણા કુટુંબના દ્રવ્યને ઘસારે સહન કર્યો. એ રીતે આરામનંદનની સ્તુતિ કરતાં તેમણે વણિક પુત્ર પાસે કરીયાણાં પોતાને ઘેર અણુવ્યાં. એકદા સાગરશેઠે ભાગ્યશાળી આરામનંદનને કહ્યું કે... - Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રીચંદ્રપ્રભ સ્વામી-ચરિત્ર. વસાય કરતાં તું અત્યુત્કર્ષ પામે, તે કલેશથી પામી શકાય અને નશ્વર એ ધન ધર્મ, અર્થ અને કામમાં જોગવતાં તું દાનથી સફળ કર.” એમ કહેતાં પરમ આનંદ પામી તેણે વિચાર કર્યો કે– અહો “એણે તેમને ધન વાપરવાની પરવાનગી આપી, તે હવે હું સ્વેચ્છાએ પુણે પાર્જન કરવા દાન આપું. જે શ્રેણી મને આપે, તેજ મારું છે, પરંતુ જેની ખાતર હું નીકળે અને કલેશ પામે, તે અભવ્યને બધિબીજ ન મળે, તેમ કંચુકી તે હું ખોઈ બેઠે. તે દુઃખને નિવારવા, સ્વબુદ્ધિની પરીક્ષા કરવા તથા પુણ્યનું પરિણામ જેવા હું મૃત્યુની સખી સમાન નાવપર ચડ્યો અને દેવગે યશ સહિત રને પામી, રત્ન-છાણાના વૃત્તાંતથી મેં રાજાને ચકિત કર્યો. હવે પિતાની ભુજાથી પેદા કરેલ દ્રવ્યને સાતક્ષેત્રે વ્યય કરતાં અને શ્રદ્ધા લાવતાં વખતસર બધિબીજ પામીશ.” એમ ધારી તેણે જિનમંદિરમાં અઠ્ઠાઈ–મહોત્સવ શરૂ કરાવ્યું, અને રાજાને ધન આપતાં તેણે અમારિ–શેષણ કરાવી, અનિવારિત મહાદાન આપવા પટહ વજડા અને કારાગૃહથકી બંદિવાનેને મુક્ત કરાવ્યા. વળી ભારે હર્ષાશ્રુ લાવી, શ્રદ્ધા-સરિતામાં પવિત્ર થયેલ તે, તપ અને ચારિત્રના પાત્ર મુનિઓને પ્રાસુક અન્નાદિ આપવા લાગે, તથા પિતાને ધન્ય માનતે તે કમસમૂહને ટાળનાર એવા શ્રી સંઘને ભેજન વસ્ત્રાદિકથી સત્કાર કરવા લાગ્યું. તેમજ સ્વામિવાત્સલ્ય કરી પરમ હર્ષ પામતાં તે જિનબિંબ ભરાવવા લાગ્યું. વળી સંસાર-સાગરમાં બૂડતા જાને નાવ સંમાન અને જગદ્ બંધુ જિનેશ્વરેએ બતાવેલ એવાં ઘણાં સિદ્ધાંત-પુસ્તકે તેણે લખાવ્યાં. એમ દ્રવ્ય વાપરતાં પણ તે અખૂટ રહેતાં, તેણે મણિરત્નથી અંકિત અને રમણીય એક જિન ચિત્ય કરાવ્યું. એમ શ્રદ્ધાથી ઉલ્લાસ પામનાર અને પુષ્પથી અતિ શેભાયમાન એ સુજ્ઞ આ સામનન ધર્મવું એક સ્થાન થઈ પડયો. પિતાના પુણ્યથી ઉપ Page #168 -------------------------------------------------------------------------- ________________ આરામનંદનની કથા. ૧૩૫ જન કરેલ ધન, સ્વપુણ્યને પુષ્ટ કરવા દાનમાં આપતાં તે કલ્યાણવડે એક લક્ષ્મી-પતિ બની ગયા. કારણ કે લક્ષ્મી પેાતાને ત્યાં ઉત્પન્ન થઇ પુત્રી બન્યા છતાં પણ પેાતે સત્પાત્રે દાન ન આપતાં સમુદ્ર એ વેલાએ રૂદન કરે છે, તેમ લેાકેાના દેખતાં વિષ્ણુ લક્ષ્મીને લઈ ગયા, પર ંતુ જો પાણિગ્રહણ લક્ષ્મીનું કરીને તે સત્પાત્રને આપી તેના ત્યાગ થાય, તેા પુણ્ય અને યશ પ્રાપ્ત થાય અને તેમ કરતાં ચાલી ગયેલ લક્ષ્મી પણ કદાચ વત્સલતાથી પુનઃ પાછી આવે છે. હવે એકદા આદરથી જિનપૂજા આચરી, પંચ પરમેષ્ઠીની સ્તુતિ કરીને આરામન દન નિદ્રાધીન થયા અને સુખે નિદ્રા આવતાં આહાર પચી જતાં, રાત્રિના અધ પહેાર બાકી રહેતાં તેણે સ્વપ્ન જોયું કે—‘પેાતાના લક્ષ્મીપુર નગરમાં ન દાના તટપર અગરૂ અને ચંદન કાષ્ઠની એક ચિતા રચાતી જોઇ, ત્યાં પદ્માવતી નદીમાં સ્નાન કરી, ઇષ્ટદેવની અવિધ ભક્તિથી પૂજા આચરી કહેવા લાગી કે જો શાસ્ત્રોમાં અગ્નિપ્રવેશના નિષેધ કર્યાં છે, તાપણ ું. અગ્નિમાં પ્રવેશ કરીશ. કારણ કે દુરાગ્રહને વશ થઈ મેં અભાગણીએ કંચુકી લાવવા અલાત્કારથી પ્રાણેશને માકલ્યા, તે પાછા આવ્યા નહિ, તેથી કાંઈ અમગળ થયુ' લાગે છે. તે મરણ પામ્યા અથવા ખીજા કોઇએ માર્યા હશે, તેની એ એ ગતિ સભવે છે, અથવા તા અન્ય કાઇ તેને મારી ન શકે. તેમ તેવા કોઇ રોગ ન હતા કે જેથી તે પોતે મરણ પામે. વળી તે જીવતાં પણ નહિ હાય; કારણ કે મારા વિના તે કયાં રહી ન શકે, એટલે પ્રેમના મને એજ પ્રત્યય—વિશ્વાસ છે કે મારા વિચાગે તે મરણુ જ પામે તે હું પાપણીનું મુખ જોતાં લેાકેા પાપના ભાગી થશે. વળી પ્રેમી પ્રિયના પરસ્પર વિયેાગ થાય, ત્યાંરેજ લોકો પ્રેમની પ્રતીતિ કરી શકે તથા નાથ વિના જીવતી સ્ત્રીએ નિદા પામે અને પ્રિમતમ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રીચંદ્રપ્રભ સ્વામી-ચરિત્ર. છતાં તેઓ પર માબાપ પણ સદા સ્નેહવંત રહે, માટે તેના વિના હું અગ્નિમાં પેસી મરણ પામીશ.” એમ બોલતાં તે ઉતાવળે પગલે ચિતા તરફ દેઢ ગઈ, ત્યારે સાક્ષાત્ પ્રમાણે જેતે આરામનંદન તરત ઉઠ્યો અને ભ્રમથી મેટે સાદે બોલી ઊઠ્યો કે—હે પ્રિયે! મને જતી નથી શું?” એમ ઉચેથી બોલતાં તેને સાંભળી પરિજને તરત ઉઠ્યા અને વારંવાર કહેવા લાગ્યા કે– એ શું બેલ્યા?” તેવામાં સાગરશેઠે જણાવ્યું કે –“અરે! માંત્રિકને શીઘ બેલા” ત્યાં પોતે ચૈતન્ય પામતાં આરામનંદન બેલ્યો કે “મને આરામ છે, માંત્રિકને પાછા મેકલે, તેમની અહીં શી જરૂર છે? હું તે સ્વપ્નવશે આમ ઉંચેથી બે .” એમ તેમને પાછા મેકલી, આરામનંદન ચિંતામાં પડ્યો કે—મારી પ્રિયા એકદમ ચિતામાં પડવા કેમ તૈયાર થઈ? એ સ્વપ્ન મને રેગ કે ચિંતાથી આવેલ નથી, પણ દેવતાએ બતાવેલ એ સત્યજ ભાસે છે, જેથી મારા અંગે તાપ ગ્લાનિ અને મતિમ થાય છે, હવે શું કરું અને ત્યાં કચુકી વિના કેમ જાઉં? અથવા તે કંચુકીની વાત પણ પ્રિયા વિના શાંત થઈ; કારણ કે તે મારા વિશે ચિતામાં ચડી હશે. એટલે સ્ત્રીહત્યાના પાતકથી ભારભૂત એવા મને પૃથ્વી પણ ઉપાડવાને અસમર્થ છે, તે કયાંક પર્વતપર અનશન કરીને હું મરણ પામું. એમ મનમાં નિશ્ચય કરી, સાગરશેઠની અનુજ્ઞા લઈ તે તરતજ પર્વત તરફ ચાલ્ય, અને ઉતાવળે જતાં તે પર્વતની તળેટીએ પહેઓ કે જ્યાં કેટલાક વેગીઓ ક્રિયા કરતા, તેના જેવામાં આવ્યા, જેમાં કેટલાક મૃગચર્મપર આસન લગાવી, ગપટ્ટ ધારણ કરી, આત્મસ્વરૂપને જતા હતા, કેટલાક આનંદકારી નાદરસપૂર્વક ઉચ્ચ સ્વરે સંગીત ઉચ્ચારતા મૃગસમૂહને આનજ પમાડતાં, કેઈ હાડકાના ઢગપર આલેટતા, કેઈ સ્વેચ્છાએ Page #170 -------------------------------------------------------------------------- ________________ આરામનંદનની કથા. ૧૭. હરી મા ત્યાં આગળ એ કમાણ ભજન કરતા, કેઈ ચતા સુતેલા, કેઈ હસતાં અને બેલતાં ખાતા હતા, કોઈ વિકરાલ બળતા ખેરના અંગારાની ખાઈને બંને પગવતી મર્દન કરતા અને હાથમાં અંગારા લઈ એળતા હતા તથા કઈ શ્રદ્ધાવંત મંત્રસિદ્ધિ માટે આંતરડાના હાર ગળામાં પહેરીને કેઈક માંસખંડ અગ્નિકુડામાં હમે છે. એ પ્રમાણે જે તે ધીરજથી એક ચગી પાસે ગયો. ત્યાં એગીએ તેમ દૂરથીજ સંપૂર્ણ લક્ષણ સહિત જોઈ હર્ષાશુ મૂકતાં સામે આવીને તે કહેવા લાગ્યા કે“મારા પુએ તને આકળે છે કે અકસ્માત્ તું અહીં આવી ચડ્યો, કારણ કે અત્યારે મેં પૂર્વસેવા કરી, ગુરૂએ બતાવેલ મંત્ર સાધવા આ સિદ્ધક્ષેત્રમાં શરૂઆત કરી, પરંતુ કેઈ સાત્ત્વિક ઉત્તર સાધક ન મળવાથી હું મંત્ર સાધવાને સમર્થ ન થયે. માટે હે સાત્વિક! હું તને પ્રાર્થના કરું છું કે મારા પર પ્રસાદ લાવી, વિદ્યા સાધવામાં મારા તમે ઉત્તરસાધક થાઓ; કારણ કે માણસ નિરાશ થતાં જે દેવ તેના પર સંતુષ્ટ થાય, તે સર્વ કાર્ય સધાય. કમળ કરમાયા છતાં સૂર્યના કિરણ પડતાં તે વિકાસ પામે છે.” એમ તે એગીએ અત્યંત આગ્રહ કરતાં આરામનંદન વિચારવા લાગે કે આ તે પૂર્વે ચિંતવેલ મારે મરથ પૂર્ણ થયે. ગીંદ્ર વિદ્યા સાધશે અને તેમાં આવી પડતા વિદ્ગોની સામે થતાં વેતાથી સુખે મારૂં મરણ થશે, માટે મેગીને હું વચન આપું,” એમ નિશ્ચય કરી આરામનંદને યોગીને કહ્યું કે –“હું તારે ઉત્તરસાધક થઈશ.” આ તેના વાક્યામૃતના પ્રવાહમાં સ્નાન કરતાં તે યોગીએ નિવૃત્ત-નિશ્ચિત થઈને મંત્રસાધન આરંભતાં તેને આજ્ઞા કરી કે રાક્ષસ, પ્રેત, વેતાલ કે અન્ય કે અહીં આવે, તે તેનું નિવારણ કરવું. પછી મંડળમાં પેસીને યોગીએ પ્રમદથી મંત્રમાણ શરૂ કર્યું, તેથી મંત્રાધિષ્ઠાયક દેવીને ઢાંભ થયે આ તેના વાલીને કહ્યું કે : તે એગીએ તે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રીચંદ્રપ્રભ સ્વામી-ચરિત્ર. અને ભૂત, વેતાલ, પ્રેત, શાકિની, રાક્ષસપ્રમુખ તરત પરીક્ષા કરવા આવતાં, મંડળની તરફ તેઓ ફરવા લાગ્યા. ત્યાં ઉંચેથી તેમણે કિલકિલારવ કરતાં, એક હેલા માત્રમાં જાણે દિશાઓ નાસી ગઈ કે તેના ગજ્જરવથી જાણે આકાશ ફુટવા માંડયું હોય, છતાં આિરામનંદન તે નિર્ભય થઈને જ ત્યાં ઉભે હતે. તેવામાં આવેલા વેતાલેમાંના એકે કેપ લાવીને તેને જણાવ્યું કે “અરે! તારું હવે આવી બન્યું છે, માટે ઈષ્ટ દેવને યાદ કરીને શસ્ત્ર લઈ લે, આજે યમપુરીમાં જવાને તારે માટે ઉત્તમ દિવસ છે.” એમ કહેતાં તે વેતાલ આરામનંદન સામે દેડ્યો, તેવામાં તેના ઘાતને ચુકાવીને તે વેતાલને બાઝી પડ્યો અને પિતાનું બળ વિકસાવી તેણે વારંવાર મુષ્ટિ વતી વેતાલને એ તે મર્મસ્થાને માર્યો કે જેથી તે જમીન પર પડી જતાં કહેવા લાગ્યા કે –“હે સાત્વિક ! તારા પર પ્રસન્ન છું.” પછી મુક્ત થતાં વેતાલ પુનઃ આરામનંદનને નમીને કહેવા લાગ્યું કે—તારા પરાક્રમને હું આધીન છું, બેલ, તારૂં ઈષ્ટ શું કરું?” ત્યારે તેણે કહ્યું હું કષ્ટમાં તને યાદ કરીશ, તે વખતે તું સત્વર આવીને મને મદદ કરજે.” તેણે તે વાત કબૂલ કરી, પુનઃ પ્રણામ કરી પાછા વળતાં આપ્ત જનની જેમ આરામનંદનને જણાવ્યું કે હે ભદ્ર! એ એગીના કહ્યા પ્રમાણે તું અગ્નિની તરફ ભમીશ નહિ; નહિ તે તે માયાવી પિતાની સિદ્ધિ નિમિત્તે તને અગ્નિમાં નાખશે, કારણ કે ખલને દૂરથી ત્યાગ કરે, પાસે–સાથે મળતાં તે અનર્થનું કારણ થાય છે. જુઓ, છાશ દુધમાં ભળતાં તે મંથન કરાવે છે;” એમ કહી, ફરી નમીને વેતાલ પિતાના સ્થાને ગયે અને આરામનંદન યોગી પાસે ઉભે રો, ત્યાં રોગીએ આકૃષ્ટ કરેલ દેવી આવીને કહેવા લાગી કે હે ગિન! કહે, શું કરવાનું છે?” તે બોલ્યો કે મારે Page #172 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ઉપર આરામન દુનની કથા. ૧૨: , સુવર્ણ પુરૂષ સાધવાના છે. ’ તે મેલી— આ અગ્નિમાં જે પડશે તે સુવર્ણ પુરૂષ બની જશે. ' એમ કહી, અગ્નિમાં ઘીના છાંટા નાખી તે દેવી ચાલી ગઇ. પછી ચેાગીએ આરામન દનના મસ્તકની શિખા મંત્રી અને રક્તચંદને વિવિધ પૂજા કરી તથા તેના કંઠમાં કણેરનાં પુષ્પાની માળા નાખી અને કહ્યું કે— હૈ સાત્ત્વિક ! તું અગ્નિની ચાતરમ્ નિ ય થઈને ભમ કે જેથી તારા પ્રભાવે મારી વિદ્યા સિદ્ધ થાય. ’ એટલે વેતાલના વચનને મનમાં યાદ કરતાં, પંચ પરમેષ્ઠીનું મરણ કરીને તે અગ્નિની ચાતરફ ભમવા લાગ્યા. આ વખતે ચેાગી પણ છળ મેળવવા, મંગલ ફેરામાં વરની પાછળ જેમ અનુવર કરે તેમ ત્વરિત ગતિએ આરામનંદનની પાછળ ભ્રમતા, પણ વખત હાથમાં ન આવતાં તે જ્યારે તેને અગ્નિમાં નાખી ન શક્યા, ત્યારે ભ્રમણને અંતે વિલક્ષ થઇ તેણે આરામનંદનને અગ્નિમાં નાખવા પ્રયત્ન કર્યાં, પર ંતુ કાય—લાઘવથી તેણે છલંગ મારી બહાર નીકળતાં પોતાની ભુજાવતી યાગીને પકડી, તરતજ કૌતુક જોવા અગ્નિમાં નાખ્યા. એટલે તરતજ તેજ ક્ષણે જીવ રહિત થતાં યાગી સાડાસાળવલા સુવર્ણના તેજસ્વી પુરૂષ બની ગયેા. તેમાં નિસ્પૃહ આરામનદન તેને ત્યાં રાખી, પાતે અનશન કરવા આગળ ચાલ્યા; અને દક્ષિણ દિશામાં આગળ ચાલતાં તેણે કોઇ જોગણી પેાતાની શિષ્યાઓને પૂછતી સાંભળી કે – ત્યાં વિલંબ કેમ થયા ? ’ તે પગે પડી ખેલી હું દેવી ! અમારા કર્ણ વિકથામાં વ્યાકુળ હાવાથી કાંઇ સાંભળ્યું નહિ, ' જોગણી મેાલી— વિકથાએ શ્રુતિ-ક ને ચપળ બનાવ્યા, એ કેમ જાણ્યુ' ? ’ તે ખેાલી— હે પરમેશ્વરી ! તે સાવધાન થઇને સાંભળેા " Co GEN આ ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય નામા પર્વત પર વિદ્યાધરાની શ્રેણિમાં મગલાવતી નામે નગરી છે, ત્યાં વિદ્યુમ્માલી નામે Page #173 -------------------------------------------------------------------------- ________________ wwww ૧૩૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર વિદ્યાધર કે જે એકદા અષ્ટાપદ પર આકાશમાર્ગે જતાં શ્રીપુર નગરમાં પહોંચે. તેના બાહ્ય ઉદ્યાનમાં તે નગરના રાજાની રાણી પિતાની સખીઓ સાથે જળક્રિડા કરતી, તેના જેવામાં આવી. ત્યાં વિદ્યાધરને વિચાર આવ્યો કે–આ રમણુઓની સ્વચ્છંદ ચેષ્ટા ક્ષણભર સાંભળું તે ખરે.” એમ ધારી તે વૃક્ષની શાખામાં છુપાઈ રહ્યો. તેવામાં રાજપત્ની સાનંદે બેલી કે – હે ક્ષેમકરી ! આર્ય પુત્ર આ દેવદુર્લભ કંચુકી ક્યાંથી અને શી રીતે લાવ્યા?” દાસી બેલી–હે દેવી! તારાં પુણ્યને લીધે રાજાને એ પ્રાપ્ત થયેલ છે. કારણ કે પુણ્યવડે ખાતાં અને દેડતાં ધન પ્રાપ્ત થાય છે.” રાણીએ કહ્યું–તે પણ હકીકત તે કહે.” ત્યારે તે કહેવા લાગી કે – હે દેવી! તારા પુણ્ય પ્રેરાયેલા કેટલાક ચેરેએ અહીં ચેરી કરી, તેમને કેટવાળ બાંધીને રાજા પાસે લઈ આવ્યા, તેમને જેતાં લેકેએ રાજાને વિનંતી કરી કેહે નાથ ! એમણે પૂર્વે ખાતર દઈને આખું નગર લુંટેલ છે, જેથી એ બધાના ઘરે તે ચેરીને માલ હવે જોઈએ.” પછી રાજાએ તેમનાં ઘર ધાવતાં ત્યાંથી ધન મળતાં, જેનું જેટલું હતું, તેને તેટલું અપાવ્યું. તે તસ્કરેનાં ઘરે લુંટતાં કેટવાળે આ ભારે સુંગધિ કંચુકી પામ્યા અને તેમણે એ રાજાને સેંપતાં રાજ પણ ભારે પ્રમાદ પામ્યા. તારા પર અતિશય પ્રેમ ધરાવનાર રાજાએ તે તને સોંપ્યું. એજ પ્રેમને ઉત્કર્ષ દચિતા પ્રત્યે પતિને સમજવું કે અન્ય સ્ત્રીઓના દેખતાં, એકને પતિ કીંમતી ચીજ આપે.” એ પ્રમાણે પતિને પોતાના પર ભારે પ્રેમ સાંભળી, રાણી સંતેષસુધાથી અતિ આનંદ પામી અને સખીને કહેવા લાગી કે હે સખી! તું વેગથી જઈને તે કંચુકી લઈ આવ. આજે તે પહેરીને મારે રાજાના અર્ધાસને બેસવું છે.” એટલે સખી જઈ, તે લઈને જેટલામાં અઈ માર્ગે આવી, તેટલામાં તે વિદ્યારે તે કંચુકી ઉચ Page #174 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ઉપર આરામનંદનની કથા. ૧૩૧ ઉપાડી લીધી. તેમાં રમણીયતા જોઇ તે વિદ્યાધર હર્ષ પામતાં ચિતવવા લાગ્યા કે અહા ! આ કંચુકીની સુગંધ કેટલી બધી અદ્ભુત છે કે તે ન્યૂનતા જ પામતી નથી. માટે આજે રૂષ્ટ થયેલ પ્રિયાને એ લઇ જઈને અર્પણ કરૂં, કે જેથી તે મારાપર સંતુષ્ટ થાય.’ એમ ધારી તે ક્ષણવારમાં પોતાના ઘરે આવ્યેા અને પ્રિયાને તે આપવાના વિચાર કરે છે, તેટલામાં તેની અન્ય સ્ત્રીને ખખર પડતાં તેણે દાસી મારફતે પતિને વિનતી કરી કે— હે નાથ ! તે કંચુકી મને આપો, નહિ તે હું' અગ્નિમાં પડી બળી મરીશ; હું છતાં તમે કંચુકી અન્યને આપી શકે, એવું સ્વપ્ને પણ માનશે નહિ. કારણ કે શાકયની ઇર્ષ્યા દુસ્સહ હેાય છે. ’ એમ સાંભળતાં વિદ્યાધર સદેહ-સાગરમાં ડૂબી ગયા. એ સ્ત્રીના પતિને કદુિઃખના અંત ન આવે. તેણે પેાતાના મિત્રા મારફતે સ્ત્રીઓને કહેવરાવ્યુ અને પાતે પણ કહેવામાં ખાકી ન રાખી, છતાં એકે ખીજીને કંચુકી મળવાનું કબુલ નજ કર્યું. વળી તે અને કચુકી વિના દુઃખ પામતાં નિદ્રા કે ભાજન પણ ન લેતી. ’ આથી તે વિદ્યાધર વિચારવા લાગ્યા કે— જો કંચુકી એકને આપીશ, તેા બીજી નક્કી આત્મઘાત કરી બેસશે, માટે તે કાઇને પણ આપવી નહિ. ’ એમ સમજી તે મહા સુગંધી કંચુકી એકાંતમાં મુકી, વિદ્યાધર અષ્ટાપદ C તપર જિનેશ્વરાને વંદન કરવા ગયા, અને શયન તથા ભાજન વિના રહેલ વિદ્યાધરીઓને વિનેાદ પમાડવા, તેમની દાસીઓ વાતા કરવા લાગી. હું ભગવતી ! એ વૃત્તાંત સાંભળવા અને ત્યાં કંઈક થાલી, તા તમે કૃપા કરી, એ અમારે અપરાધ ક્ષમા કરો. ’ એ પ્રમાણે વૃદ્ધ ચાગિનીને એ વૃત્તાંત ખેલતી અન્ય જોગણીઓને જાણી આરામપુત્ર સમયા કે તે કંચુકી તે મારીજ છે અને તે વૈતાઢ્ય પર્વ તપર કયાંથી ? અને વળી તે ચેારના વૃત્તાંત તા ખરાખર સમજાય છે, પર ંતુ જે ક ંચુકી પ્રિયતમાને માટે જરૂરની હતી, તેતા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. મરણ પામી હશે, તે પ્રિયાને મૃત્યુ પમાડનાર કંચુકીની વાતથી સર્ય માટે જેટલામાં સૂર્યોદય ન થાય, તે પહેલાં જ્યાં ગીને નાખ્યો તે અગ્નિકુંડમાં હું પડું.” એમ વિચારી, પાછા ફરીને આરામનંદન તેજ મંડળ આગળ ગયે કે જ્યાં ધગધગતા અગ્નિમાં સુવર્ણના પુરૂષરૂપે વેગી પડેલે છે, ત્યાં પંચ નમસ્કાર સંભારી પિતાનાં દુષ્કૃત આળેવી, જી પ્રત્યે ખામણા કરી અને સુકૃતની અનુમોદના કરી, એટલામાં તે અગ્નિમાં સત્વર પડવા જાય છે, તેટલામાં અકસ્માત પાસેના વૃક્ષપરથી એક લેખ આરામનંદનની સમક્ષ પડે એટલે “આ શું” એમ સંભ્રાત થઈ, તે લેખ હાથમાં લઈ, ખેલીને પિતાના મનથી તે વાંચવા લાગે કે – શ્રીપુરનગરથી લક્ષ્મીવિદ રાજા પિતે આરામનંદનને જ્યાં હોય ત્યાં સંબોધીને જણાવે છે કે તું પતે બે નહિ, તેથી તારી સ્ત્રીને અગ્નિમાં પડતાં મેં અટકાવી છે અને તે આઠ દિવસ પર્યત માટે ઉતાવળે આવજે. આજે શુક, વાનર પ્રમુખ પ્રતિ દિશાએ તારી શોધ કરવા મોકલ્યા છે, તે તેમની સાથે તું તારા ખબર મોકલજે.” એમ લેખાઈ જાણે તે ચિંતવવા લાગે કે – “અહે શેઠના ઘરે જોયેલ સ્વનિ સત્ય કર્યું. કદાચિત્ માની શકાય કે મારા વિશે અગ્નિમાં પેસતી મારી કાંતાને રાજાએ અટકાવી રાખી હશે. અહા ! તે સ્વપ્નમાં સત્યતા કેટલી મળી આવી? હજી સ્વપ્ન બતાવતાં ઈષ્ટદેવીને મારાપર અનુગ્રહ લાગે છે. પણ આ લેખ આકાશ થકી કેમ પડે? એમ ધારી વૃક્ષ તરફ જોતાં પોતાને કીડાવાનર તેના જેવામાં આવ્યું. પછી તે શાખાથકી નીચે ઉતરીને આરામનંદનને નમતાં તેણે પિતાના વિશાળ વક્ષસ્થળમાં તેને લીધે અને વિચારવા લાગ્યું કે–દેવગે હજી મારી પ્રિયા પણ જીવે છે અને કંચુકીના ખબર પણ મળ્યા માટે કઈ રીતે તે કચુકી પ્રાપ્ત કરી પ્રિયાને આપું અને તેને ચિતાગ્નિમાં પડતી Page #176 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ઉપર આરામનંદનની કથા. ૧૩૩ બચાવું, તે મનને સુખ થાય. વળી મારે પિતાને વૃત્તાંત લેખમાં લખી વાનરને આપું કે જેથી તે રાજાને નિવેદન કરે.” એમ સમજી વેલીના રસે પિતે પત્ર લખી, સ્નેહથી મર્કટને સોંપીને તેને વિદાય કર્યો અને પોતે કંચુકીના ઉપાયમાં વ્યગ્ર થઈ પૃથ્વીપર ભમતાં પિતાની કાંતા પાસે જવાને નિકટ અવધિ મનમાં ચિંતવવા લાગ્યું. એવામાં એકદા વ્યંતર દેવતાને વાનર થઈ કીડા કરતે જોઈ, આરામનંદન તે કપીઓનું કૌતુક જેવા લાગ્યા, ત્યાં કાલામુખ નામે મહાન વાનર રાજા અને તેના સામંત, અમાત્ય, પદાતિ વિગેરે તાબેદાર હતા. એટલે કાલમુખ રાજાએ દ્વારપાલ વાનરને હુકમ કર્યો કે અરે ! તું સુતારેને જઈને કહે કે મયુર શીઘ બનાવે. તેણે સત્વર જઈને સુતારને રાજાને આદેશ સંભળાજો અને તેણે મયૂર તૈયાર કર્યા. તેણે કીલિકા-ખીલીના પ્રયોગથી આકાશમાં શીધ્ર ચાલનારા બનાવી, વાનર રાજા પાસે જઈને નિવેદન કરતાં, રાજાએ પ્રતિવાનરે સામે જવાની ઈચ્છાથી પટહ વગડાવ્યું, જેથી બધા વાનરે સજજ બની એકઠા થયા. તે બધા અલગ અલગ મેરપર બેઠા, એટલે રાજા મયૂરારૂઢ થઈને તેમની સાથે ચાલ્યું, તે બધા કીલિકાના પ્રયોગથી આકાશ માર્ગે સજીવની જેમ આ પ્રમાણે યથામાર્ગે ચાલ્યા. એમ મયૂરારૂઢ વાનરેને આકાશ પંથે જતા જોઈ આરામનંદન તેમની પાછળ ભૂમાર્ગે દોડવા લાગ્યું. પછી આગળ એક ઉદ્યાન આવતાં તેઓ મયૂ પરથી નીચે ઉતર્યા અને શત્રુવનમાં સંગ્રામ કરવા તે સજજ થયા. તેમણે કાયરના પ્રાણને હરનારી ભંભા વગાડી અને એકાંતમાં તે મયૂરે મૂકીને તેઓ શત્રુ તરફ ધસ્યા. તેવામાં શત્રુસેના બહાર આવેલ જાણી પ્રતિભટ–શત્રુના વાનરે કેટલાક લતાકું જેમાં નાઠા અને કેટલાક એક વૃક્ષથી બીજા વૃક્ષે દોડવા લાગ્યા. કેટલાક Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ચંદ્રપ્રભસ્વામ–ચરિત્ર. પિતાની કાંતા લઈ ગિરિગુફામાં પેઠા અને કેટલાક ફલિત વૃક્ષની મૂછથી ત્યાંજ બેસી રહ્યા. કેટલાક શૌર્યશાળી તે પોતાના નીલમુખને વીંટીને કહેવા લાગ્યા કે—હે સ્વામિન્ ! આપણે દઢતા લાવી શની સામે થઈએ અમે વીરરસને પ્રગટાવી, કેટલાક જઈએ છીએ. અને શત્રુસેનાને ભાંગીએ. એ શું માત્ર છે ? તમે યથાયોગ્ય આદેશ કરે, અમે તમારા તાબેદાર છીએ. નહિ તે અમારી આ રાજધાની શત્રુ આવીને ભેગવશે. વળી લેકે ક્ષેભ પામતાં પુત્રાદિ તજી ભાગવા માંડે છે. માટે યુદ્ધની તૈયારી કરે. હવે પરાક્રમ જણાઈ આવશે.” એમ પરાક્રમી મંત્રી, સામતેએ ઉત્તેજન પમાડતાં નીલમુખ રાજા પોતે યુદ્ધ કરવાની ઇચ્છાથી મંત્રીઓને કહેવા લાગે કે–અરે ! અંતઃપુરને કિલ્લામાં મૂકે અને અપત્યસહિત યથાસુખે તે રહી શકે, તેને માટે તરફ દુરક્ષા માટે સૈનિકે ગોઠ્ઠી દ્યો. એમ આદેશ કરી, વીર સુભટ સહિત ભારે બળ બતાવતે તે વાનરપતિ બહાર નીકળે. તે બંને સૈન્યમાં મહાયુદ્ધ થયું અને નખાનખિ-યુદ્ધમાં હણાતા બંને પક્ષના વાનરે પડવા લાગ્યા. આ વખતે વાનરીએ કમળપત્રના પુટમાં પાણી લાવી, લડતા પિતાના સુભટને પાવા લાગી. ત્યારે આરામનંદન તે યંત્ર મયૂરે પાસે પહોંચ્યા. અહીં યુદ્ધ કરતા અને બળથી ગાજતા વાનરે પરસ્પર ચપેટા મારતા કેટલાક ગગને ફૂદીને વૃક્ષપર ચડવા લાગ્યા. એવામાં દેવગે કાલમુખનું સૈન્ય ભાગતાં તે પ્રાણ લઈ નાડું અને ભાગતાં તેમણે યંત્રમયૂરોની પણ દરકાર ન કરી. પછી આરામનંદન તે યંત્રમયૂરપર બેસીને વૈતાઢ્ય તરફ ચાલ્યો અને તે યંત્રકલિકાને જાણતા હોવાથી મને વેગે જતાં વૈતાઢ્ય પર મંગલાવતી નગરીમાં પહોંચ્યા. ત્યાં પ્રાસાદના ચેાથે માળે ગવાક્ષની આગળ પલંગ પર મૂકેલ કંચુકીની તપાસ કરી તે વિદ્યુન્માલીના ઘરે ગયે અને મયૂર સહિત મકાનપર આરૂઢ થઈ, Page #178 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ઉપર આરામનંદનની કથા. ૧૩૫ કંચુકી લઈને બહાર નીકળે. જતાં જતાં નિર્ભય થઈને તેણે બજારમાં ઘેષણાથી જણાવ્યું કે આ મારી કંચુકી લઈને હું જાઉં છું.” એમ બેલતાં તે નગરીની બહાર નીકળ્યો અને યંત્રને જાણવાથી તે તરતજ પોતાના નગર ભણી ચાલે. એવામાં તે વિદ્યાધરીઓના જાણવામાં આવતાં તે શોરબકેર કરી છાતી ફૂટતાં ઉચેથી પોકારવા લાગી કે “અરે! સત્વર દેડે. આ કઈ મયૂરારૂઢ પુરૂષ અકસ્માત્ આવી, ઘરમાંથી કંચુકી લઈને ચાલ્યો જાય છે.” આ વખતે તેમને પતિ વિદ્યુમ્માલી તે અષ્ટાપદ પર ગયે હતું, તેથી પિતે વાદ-નિર્ણય કરી લીધું કે –“એ કંચુકી લઈ જનારને જે જીતીને લઈ લે, તેની એકંચુકી થાય, બીજાની નહિ. એમાં ફરે તેને સેગંદ છે.”એમ નિર્ણય કરી પોતપોતાના પિતા પક્ષના પદાતિ લઈને તે બંને વિદ્યાધરી તેની પાછળ લાગી અને હસ્તી, અશ્વ, રથ અને પાયદળ સહિત ચતુરંગિણી સેના લઈ તરત જ તે પોતાની શકિતથી આકાશમાર્ગે આરામનંદનની પાછળ વેગથી દો. ત્યાં આકાશમાં દૂર દડત અને વસ્ત્રાંચલે કંચુકી બાંધી જતો આરામનંદન તેમના જેવામાં આવ્યો. તેવામાં વેગથી તેની પાછળ લાગતાં તરતજ તેને ઘેરી લીધો અને તેઓ કહેવા લાગી કે–અરી અમારી કંચુકી લઈને તું કયાં જવાનું છે?” એટલે આમતેમ દેડતા તેમના સૈન્યને આકાશમાં જોતાં, આરામનંદન ચિંતવવા લાગે કે—મારે હવે જવું અશક્ય છે, હું એકલે કેમ લશ અને કેમ આ કંચુકી સંભાળીશ? વળી આ વિદ્યાધરીઓના સૈન્યથી આકાશ આચ્છાદિત થયું છે અને જાણે ભય પામી હોય તેમ સૂર્યપ્રભા પણ દેખાવ આપતી નથી. કેવળ અંધકારનું સામ્રાજ્ય એકછત્ર વ્યાપી રહેલ છે. દષ્ટિ આગળ ચાલતી નથી, તેથી મને દિમેહ થશે. હું ભમી ભમીને વારંવાર પીશ, માટે હવે શું કરૂં?” એમ ચોતરફ તે સન્ય નજીક આવતું હોઈ આરામનંદને Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. પલા વેતાલને યાદ કર્યો. એટલે તે તરતજ અંધકારને દૂર કરતાં, મુખથી અગ્નિ જવાળા મૂકતે પરિવાર સહિત હાજર થયે અને અટ્ટહાસ્યથી પરસૈનિકેને ત્રાસ પમાડતાં આરામનંદનને નમીને તે કહેવા લાગ્યું કે –“બોલ, તારું શું કામ કરૂં?” તેણે કહ્યું આ વિદ્યાધરીએાના લડતા સૈન્યને અલના પમાડ કે જેટલામાં હું કંચુકી આપીને પાછો આવું. જે અત્યારે હું મારા નગરમાં ન જાઉં તે મારી ભાર્યા મારી આશા મૂકી બળતી ચિતામાં પેસશે, માટે તું સન્મ અટકાવ! ત્યારે વેતાલ બોલ્યા કે –“હું આવતું હતું ત્યારે એક નગરમાં મેં જોયું કે કઈ સ્ત્રી ચિતાગ્નિમાં પેસવાને તૈયાર હતી. તે વખતસર તારી દયિતા હશે, માટે તું સત્વર જા, હું તારી પાછળ સંભાળનાર થયે છું.”વેતાલના વૃત્તાંત-કથનથી તથા ડાબી આંખ ફરકવાથી દયિતાનું મરણ સૂચિત થયા છતાં તસચિને આરામનંદન તે કાષ્ઠના યંત્રમયૂર પર બેસીને ચાલ્ય. તેવામાં અહીં નર્મદાના તીરે પતિ આવવાને અવધિ પૂર્ણ થતાં પદ્માવતી રાજાને અંજલિ જેને કહેવા લાગી કે –“હે રાજન ! મને પિતાના સંબંધીઓએ વાર્યા છતાં પતિને મરણ પમાડ્યાના પ્રાયશ્ચિત્તની શુદ્ધિ માટે હું ચિતા પ્રત્યે ચાલી છું. હે ભૂપાલ! પૃથ્વીના ભારે પુણ્યથી ગુરૂની જેમ માનપૂર્વક તમે વાનર એકલી શુદ્ધિ મગાવીને મને આટલે વખત અટકાવી. તે લેખમાં બતાવેલ અવધિ કરતાં એક દિવસ અધિક થયે, છતાં પતિન આવ્યા, તેથી કોઈ અમંગળ સંભવે છે. માટે હે મહારાજ! હવે મને ચિતામાં પેસવાની પરવાનગી આપે. પતિ હત્યાનું મારું પાપ વખતસર બધી દિશાઓને ન સ્પશે.' એમ રાજાને કહી, અંબેડે છે, સાસરાના તથા પિતાના પક્ષને આદરથી નમી, દીન-અનાથ જનેને ભારે દાન આપી ભારે શ્રદ્ધાથી ઈષ્ટ દેવતાને પૂજી સખીઓને સતાવી, પરિવારને ખમાવી, સ્વકુટુંબને આશ્વાસન આપી, સસ Page #180 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ઉપર આરામનનની કથા. ૧૩૭ રાને પૂછી, દુષ્કૃતને નિંદી, સુકૃતને અનુમોદી, અને સિદ્ધોની સાક્ષીએ આલેાચીને તે ચિતા તરફ ચાલી. તેવામાં નગરજનાના આક્રંદ કરતાં, સખી મૂર્છા પામતાં, આંધ્રુવનાં રૂદન કરતાં મહીપતિના શાક કરતાં, માતાના સષ્ઠ છાતીના તાડન સાથે ભૂમિપર પડતાં, સગા ભાઇના વૃક્ષના થડ સાથે શિર પછાડતાં, અરે ! આવું રૂપ કયાં થવાનું છે ? આવા વિનય, આવું ઉત્કૃષ્ટ શીલ, આવા ગુણાની યાગ્યતા, આવું વાત્સલ્ય અને આવી દાન-શીલતા કયાં થવાની ? આવી ઢયા, આવી ધર્માંમતિ, આવી દક્ષતા, આવી નિઃગ્ધતા અને આવું પતિવ્રત પણ કયાં હોય ? તેમજ આવી અચળ ગુરૂકિત પણ ન જ સંભવે. અરે ! હવે તો જગત્ શૂન્ય થવાનું કે જ્યાં આવી પદ્માવતી ચાલી જાય છે. અહા ! સવ કલાના ક્રીડાગૃહ સમાન આ અકાળે ભગ્ન થાય છે. ’ એમ પાસેના ગામ, નગરના લાકાએ વારંવાર વિલાપ કરતાં, પદ્માવતીએ તરતજ અંજલિ જોડી પંચ નમસ્કાર કરી, મનમાં શુભ ભાવના ધરી, નિય થઇને તેણે ચિતાનળમાં પ્રવેશ કર્યાં. ત્યાં મોટા આક્રંદ અને દીન વચન ખેલતાં લેાકેા આમતેમ શિથિલ થતાં ભૂમિપર પડવા લાગ્યા. આ વખતે ચાતરફ આકાશમાં ધૂમ્ર વ્યાપેલ જોઇ, નજીક આવતા આરામનન જીવંત છતાં મૃત તુલ્ય બની ગયા અને ક્ષણમાં નમદાના તીરે આવતાં દિગંતરને જવાળાવડે બ્યાસ કરનાર ચિતાગ્નિને તેણે જોયા તથા વસ્ત્રથી ઢાંકેલ મુખવાળા આંસુ મુકતાં, શાકાકુળ, એવા સ્વજનાને અને રૂદન કરતાં અન્યજનાને જોતાં, પેાતાના મનથી પદ્માવતીના અગ્નિપ્રવેશ જાણી, મયૂરથકી ઉતરી અને કચુકી એક બાજુ મૂકી આરામનદન કહેવા લાગ્યા કે— જો મારી સ્ત્રી સતીવ્રતથી વિરાજિત હોય, તે એ તથા હું અગ્નિમાં અક્ષત રહીએ.’ એમ કહી દયિતા—મૃત્યુ પામી તેણીના પાપ-૫ કથી રાગીની જેમ ક ંપતા તેણે સ્વજના ન જુએ તેમ ચિતાગ્નિમાં પ્રવેશ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. કર્યો. તેવામાં તેની પાછળ જ યુદ્ધ કરતા આવતા વિદ્યાધરીએ સૈનિકે અને વેતાલે તે દશ્ય જોતાં, વિદ્યાધરીઓ બેલી કે– “ અહે! આપણી કંચુકીને ચરનાર એકદમ કૂદકે મારીને આ ચિતાગ્નિમાં કેમ પેઠે?” વેતાલે પણ વિચાર કર્યો કે–અહા! આ શું થયું કે જેની રક્ષા માટે હું યુદ્ધ કરવા તૈયાર થયે, તે અગ્નિમાં કેમ પેઠે?” એમ બંને સૈન્ય યુદ્ધ કરવામાં શિથિલ થતાં નર્મદાના કાંઠે આવ્યાં કે જ્યાં લેકે રૂદન કરતા હતા. ત્યાં ઉત્તર દિશામાં વિદ્યાધરીઓના હાથી વિગેરેને ગરવ તથા દક્ષિણ દિશામાં વેતાલનું અટ્ટહાસ્ય સાંભળતાં એકદમ વસ્ત્રાંચલથી મુખ ઢાંકી, બંને બાજુ સૈન્ય દેતાં લેકે તરતજ ભાગી ગયા, અને “આ શું?” એમ સંભ્રાંત થયેલા તે બધા દૂર દૂર ઉભા રહી ચિતા તરફ આવતી તે બંને સેનાને જોવા લાગ્યા. વળી, “આ લેકે ચિતા તરફ ધસી આવીને શું કરશે?” એમ ધારી એકી નજરે જોતાં તેઓ ઉંચા સ્થાને ચીને પરસ્પર બેલવા લાગ્યા. તેવામાં રાજા સૈન્ય સજજ કરી સત્વર વિદ્યાધરીના સૈન્ય સામે લડવા આવ્યો. ત્યાં વિદ્યાધરી-સૈન્ય, ચિતાની તરફ રહેલ તથા જમીન પર પડેલ યંત્રમયૂર અને કંચુકી તેણે જોયાં. એવામાં પડ્યાવતી સહિત આરામનંદનને અક્ષતાંગ જોતાં “અહો ! અહે! આશ્ચર્ય ! કે આ અગ્નિમાં પેઠા છતાં જળની જેમ પ્રિયા સહિત અક્ષતાંગ.” એમ ઉંચેથી બોલતી વિદ્યાધરી–સેનાને સાંભળી, કૌતુકથી રાજા તથા અન્ય લેકે પણ ત્યાં આવ્યા. એટલે પદ્માવતીના સતીવ્રતથી શીતલ બનેલ ચિતાગ્નિથકી આરામનંદન બહાર આવ્યું અને રાજાને તેણે જુહાર કરતાં, ભારે પ્રભેદથી રાજાએ તેને ભેટી પડતાં સંક્ષેપથી કંચુકાદિકને વૃત્તાંત પૂ. પછી ભારે આનંદ પામતાં પ્રમેદાશ્રુથી ઓતપ્રોત લચને, બાહુ પહોળા કરી, આલિંગન દઈને તે માતપિતાને નમે. વળી માતપિતાએ આલિં Page #182 -------------------------------------------------------------------------- ________________ સમફત્વ ઉપર આરામનંદનની કથા. ૧૩ wen n inn ગન આપતાં વારંવાર હર્ષાશ્રુના જળથી પુત્રવિયેગના દુઃખને મૂળથી જલાંજલિ આપી. કારણ કે પુત્રાગમનના પ્રમદ આગળ અન્ય પ્રભેદ પગની રજ સમાન છે. પુત્રના વિયેગ દુખે દશરથ રાજા મરણ પામ્યું. ત્યારે કેટલાકેએ તેને સ્નેહથી બોલાવ્યો અને કેટલાકને તેણે પોતે બોલાવ્યા. કેટલાકેએ તેને નમસ્કાર કર્યો અને કેટલાકને તે આરામનંદન નમે. એમ લજજાથી વસ્ત્રવડે મુખ આચ્છાદિત કરી અને ભૂતલસુધી મસ્તક નમાવતાં પદ્માવતીએ વવિલેને નમસ્કાર કર્યો. એટલે વહેલેએ તેને આશિષ આપતાં જણાવ્યું કે–હે વધૂ! તું ગુણી, સંપતિયુક્ત અને નીરોગી પુત્રને પામજે તથા શીલવડે વંદનીય થજે.' તેવામાં માતાએ આનંદથી પદ્માવતીને દઢ આલિંગન આપતાં કહ્યું કે-“હે વત્સ ! મહાભાગ્યે શુભ ક તું પુનઃ અમારા જેવામાં આવી છે ! એમ કહેતાં તેના પ્રમેદાશ્રુ વારંવાર પિતાના હાથે લુંછતાં તેણે પદ્માવતીના મુખે ચુંબન આપ્યું. કારણકે માતાને પુત્રીઓ પુત્રો કરતાં પણ અધિક પ્રિય હોય છે. પછી સખીઓને સ્નેહથી આલિંગન આપતાં પદ્માવતી જાણે સુધામાં સ્નાન કરી આવી હોય તેમ ભાસવા લાગી. સખીઓને સ્નેહ પણ અનિવાર્ય હોય છે. ત્યાં વિદ્યાધરીએએ કંચુકીને વૃત્તાંત જાણું, તેના પ્રત્યેને આગ્રહ તજી, વિસ્મય પામતાં કહ્યું કે–અહે! એમની પરસ્પર પ્રીતિ ! એકેકનું અમગળ ધારી બને અગ્નિમાં પિઠા. વળી આ સ્વજનની પ્રીતિ પણ અગાધ છે કે જે આરામનંદનનું આગમન તેમના દુઃખરૂપ ગ્રીષ્મને શાંત કરવા મેઘાગમ સમાન થઈ પડયું. એ પ્રમાણે ત્યાં આનંદમય, સુખમય અને ધૃતિમય લેકને જોતાં વિદ્યાધરીઓએ પોતે પોતાના હાથે પ્રેમથી કંચુકી લઈ, પદ્માવતીને પહેરાવી. પછી તેમનું સૈન્ય આકાશમાર્ગે ચાલતાં અને આરામનંદન ભૂમાર્ગગામી રાજસેનાથી પરિવૃત થઈ, ગંધહસ્તીપર ચો, બંદીજનેથી સ્તુતિ પામતાં, 0 મિથિક ઉતા સુધામાં નિકા કાત્ર Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. વૃદ્ધાઓ ઉત્તરીય વસ્ત્રના અંચલવડે પવન નાખતાં જેને આશિષ આપી રહી છે, તેમજ “અગ્નિ શીતલ ક્યાં હોય? તે પણ શીલના પ્રભાવથી જોયું.”એમ પ્રશંસા પામતી પદ્માવતીવડે વિરાજિત, વળી આગળ ચાલતાં બંધુઓ જેને વારંવાર ડોક મરીને જોઈ રહ્યા છે અને જેની આગળ અભુત સંગીત ચાલી રહેલ છે એ આરામનંદન નગરમાં પ્રવેશ કરી પોતાના ઘરે આવ્યા. પછી રત્નાભરણ આપતાં રાજાને સંતોષી તથા ધનવસ્ત્રાદિકથી રાજલકને રાજી કરી, વિદ્યાધરીઓને સનેહાંજલિથી સન્માન આપી, પૂર્ણ પાત્ર મગાવી, સ્વજનેને પહેરામણી કરાવી, યાચકને ધન આપી, સુધિતેને ભોજન કરાવી, આરામનંદને અંજલિ જે બધાને વિસર્જન કર્યા. વળી બીજા લેકે ન જુએ તેમ વેતાલ પાસે પેલે સેનાને બનેલ એગી મગાવી, તેને પણ પ્રદથી વિદાય કર્યો. પછી સ્નાન કરી, નૂતન વસ્ત્ર પહેરી તેણે ઘરે તથા ચૈત્યમાં જિનપ્રતિમાનું પૂજન કર્યું અને તપ તથા ચારિત્રના મંદિર એવા સાધુઓને પ્રતિલાભ્યા; તેમજ યથારૂચિ સાધÍજને સાથે તેણે ભેજન કર્યું. એમ પુપાય અને પત્નીનું શીલવ્રત જાણતા આરામનંદન પૂર્ણપણે ગૃહસ્થ ધર્મ પાળવા લાગ્યા. એવામાં એકદા બાહ્ય ઉદ્યાનમાં કેવલી ભગવાન પધાર્યા. તેમને વંદન કરવા પિતાની પ્રિયા સહિત આરામનંદને જઈ, ત્રણ પ્રદક્ષિણા દઈ જ્ઞાનીને વંદન કર્યું અને પૂર્વે આવેલા ભવ્યાત્માએને પણ તેણે પ્રભેદથી નમસ્કાર કર્યા. પછી શુદ્ધ ભૂમિતલપર તે બેઠે, એટલે પાપ-પંકને ધવામાં જળ સમાન કેવલીએ ધર્મ દેશના શરૂ કરી–જિનભક્તિ, સાધુભક્તિ અને દયાધમ સેવતાં સમ્યકત્વથી ભવ્યાત્મા મુક્તિ પામે છે. જે પ્રાણ પુણ્ય–સંગ્રહ કરે છે, તે સગેવાંગ શરીર પામે છે અને પ્રસંગે સહેજમાં શુભાશુભને ક્ષય કરતાં મુક્ત થાય છે. જે પોતાના ઉંદરમાં લુબ્ધ બની દાનાદિક ન Page #184 -------------------------------------------------------------------------- ________________ સમ્યફ ઉપર આરામનંદનની કથા. કરે, તે સુખ ન પામે અને માનવભવને સાર્થક ન કરી શકે. તેમજ વળી દાનાદિકથી ઉપકાર અવશ્ય કરે; તેમ ન કરવાથી સંપત્તિ સત્વર ચાલવા માંડે છે તથા ગુહાનાગની જેમ કલ્યાણ અને ધર્મ તેને તજી દે છે. સુકૃત વિના સુખ ન થાય, તપ વિના ઈષ્ટસિદ્ધિ ન મળે, કુશલ–દુરાચારી મહિમા ન પામે અને મૂઢહુદય મિક્ષ ન મેળવે. માટે ધર્મમાં બુદ્ધિ રાખવી, દરેક કાર્ય વિચારીને કરવું, તથા મનુષ્ય-જન્મ પામીને જિન ધર્મના આરાધક થવું. જીવરક્ષા તે શ્રેષ્ઠ છે કે જેના સભાવે ધર્મ સજીવન રહે. નાગવલ્લી છેદાઈને દૂર પડી હોય, છતાં જળ સિંચતાં તેના પત્ર સજીવન રહે છે. સત્ય વાણુ એ અન્ય શરણુરહિત એવા ધર્મની ભાર્યા છે. રજનીએ તજેલ ચંદ્ર અસ્ત થાય છે અથવા તેજહીન થાય છે. ચોરી કરનારને કલંક ન જાય, તે સંપત્તિ ન પામે, વિશ્વાસ ન પામે, કૂર ગ્રહથી હણતાં તે દષ્ટિ કે પુષ્ટિની હાની પામે. મૈથુનમાં સતત આસક્ત થવાથી અપકત્તિ પાપ, અને અણધાર્યું મરણ આવે. ચંદ્રમા રાત્રિપર રાગી થતાં તે સતત્ કલંકી ગણાય છે, ખંડિત થાય છે અને રાહુથી ગ્રસ્ત થાય છે. તથા વિપુલ આશાને નિયંત્રિત ન કરવાથી પ્રાણું મનેરના વિલાસમાં નાચે છે. ગુણ-દેરીવડે બંધાયેલ છતાં આશા–ચતરફ ખલના રહિત પતાકા પવન વડે ભ્રમણ પામે છે.” એમ સાંભળતાં ઉત્પન્ન થયેલ ભાવનામાં મન લગાવી, સમ્યફત્વ અંગીકાર કરી, ગુરૂને નમીને આરામનંદન પિતાના સ્થાને ગયે. પછી સિદ્ધ સુવર્ણપુરૂષના અંગે કાપતાં પણ પુનઃ તે પલ્લવિત થતાં, ફરી કાપી લેતાં એમ વારંવાર કરવાથી તે આરામનંદન ભારે ધનવાન થયે. તે જિનચૈત્યમાં અઠ્ઠાઈ–મહોત્સવ કરાવતે અને શુભ માગે ધન વાપરવા લાગ્યા. તેવામાં મહાસ્વપને સૂચિત એવા તેજરવી પુત્રને પદ્માવતીએ ભારે આનંદથી જન્મ આપે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. - - ત્યારે આરામનંદને ગીત, નૃત્ય તથા મંગળ-ધ્વનિ પૂર્વક મહોત્સવ કરાવ્યું અને પછી–જાગરણ કરી, ભારે આહાદ પામી, દશમે દિવસે બંધુવર્ગને જમાડી, તેણે બધાની સમક્ષ જણાવ્યું કે – અમારા દુઃખને છેદી, મનોરથ પૂરતાં એ જન્મ પામે છે. માટે એ પુત્રનું નામ પૂર્ણકળશ રાખીશું.” એમ તે બાળકના જન્મથી માબાપ બહુજ પ્રશંસા પામ્યા. પછી લાલન-પાલનથી તે બાળક યૌવન પામે. એટલે સમાન ગુણ અને રૂપવંતી ઘણી શ્રેષ્ઠિ કન્યાઓ ભારે ઓચ્છવ અને સંતોષથી માત પિતાએ પૂર્ણકળશને પરણાવી. એવામાં આરામનંદનના સમ્યફત્વની પરીક્ષા કરવા કઈ પાસેની વ્યંતરીએ એવું અઘટિત કર્યું કે “પાણિગ્રહણ પછી તરતજ તેણે પૂર્ણ કળશને મહાવર પેદા કર્યો. જેથી તેને દાહ, અને દુસ્સહ પીડા થવા લાગી. તે અચેતન થતાં જેમ તેમ બકવાદ કરવા લાગે, અને ભૂમિપર આળોટવા લાગ્યું. કેઈ વૈદ્ય કે યક્ષથી તેને વર શાંત ન થયો. તેવામાં કઈ માંત્રિક ક્યાંકથી આવી ચડશે, જેને આડંબર જોતાં આરામનંદને તેને પુત્રની ચિકિત્સા કરવા બોલાવ્યો. તેણે એક મંડળ આખી, તેમાં કુમારીકા બેસારી, અક્ષત પાત્રમાં તરવાર મૂકીને આડંબરથી તેની પૂજા કરી. પછી પિતે ધ્યાનમુદ્રાથી યક્ષ ને તરવારમાં ઉતારી કુમારિકાને તેણે કહ્યું કે– હે બાળા ! કંઈ દેખાય છે?” તે બેલી- હા, ખગમાં ભયંકર યક્ષ દેખાય છે. ત્યારે માંત્રિકે કહ્યું–ચક્ષણ શું કહે છે, તે બરાબર કહે” એટલે બાળાએ બરાબર સાંભળીને જણાવ્યું કે—એ ચક્ષશી એમ કહે છે કે એ પૂર્ણકળશ ઘણું દેષે લેવાય છે, તે મૂકી શકાય તેમ નથી. જેથી તે યમના ઘરે જાય, એમ લાગે છે.” એ પ્રમાણે બાળાની પ્રાણુહારક વાણી સાંભળતાં પદ્માવતી મૂછ પામી. ચાં ધીર આરામનંદન કહેવા લાગ્યો કે– હે માંત્રિક! તું તેને Page #186 -------------------------------------------------------------------------- ________________ હરિણ-શીર્ષણની કથા. ૧૪૩ પૂછ કે એ દેષ કઈ રીતે નિવર્સે કે નહિ?” ત્યારે બાળાએ ખડુગવાસી દેવીને પૂછ્યું; જે સાંભળી બાળાએ બધાની સમક્ષ કહ્યું કે –“આ નગરીના પાદરમાં ચક્ષ છે, તે શ્રાપને ટાળનાર છે. આરામનંદન પતે જે તેની પૂજા કરે, તે એને રેગ જરૂર ટળે, નહિ તે મરણ થશે.” એમ સાંભળતાં સમ્યક્ત્વમાં નિશ્ચય કરનાર આરામનંદન વિચાર કરવા લાગ્યો કે“જે મરણ છે, તે કઈ છવાડનાર નથી, અને જે પૂર્વોપાર્જિત દીર્ધાયુ છે, તે કઈ ચક્ષ કે વ્યંતરથી મરણ થનાર નથી. આ નિસંશય અર્થ પ્રગટ છે, ત્યાં ચક્ષાદિકને પૂજવાથી શું થવાનું છે? વળી તેમની પૂજાથી મને સમકિતમાં દૂષણ લાગે, માટે પોતાના કર્મે પુત્ર જીવે કે મરણ પામે. સંસારમાં વસતાં ઘણા પુત્ર જન્મ્યા અને મરણ પામ્યા છે. કેટિ ભ ભમતાં આ દુર્લભ મનુષ્યત્વ પ્રાપ્ત થયેલ છે, તેમાં પણ સમકિત દુષ્પાપ છે, તે જાણીને કેણ દુષિત કરે?” એમ આરામનંદને માંત્રિકને કહેતાં તેણે મંડળ સંહરી લીધું અને ક્ષણવારમાં દિવ્ય વસ્ત્રધારી અને તેજસ્વી વ્યંતરી બની આરામનંદનને કહેવા લાગી કે–“હે વત્સ ! તારા સમકિતની પરીક્ષા કરવા મેં એ બધું કર્યું, હવે તારે પુત્ર નીરગીજ છે.” એમ કહી તે વ્યંતરી તરતજ અદશ્ય થઈ ગઈ, અને પૂર્ણકળશ સંપૂર્ણ નીરોગી થઈને પ્રથમની જેમ ક્રિીડા કરવા લાગે. પછી આરામનંદન પણ વિશેષથી સમકિત પાળી, તેના પ્રભાવે પ્રાંતે સ્વર્ગ પામ્યા.” એ પ્રમાણે કથા સાંભળતાં અજાપુત્ર વિશેષ જાગ્રત થતાં પુનઃ તેણે આચાચાર્યને સત્કથા પૂછતાં, તેઓ જિનધર્મથી વાસિત અને વિનયપ્રધાન એવી કથા પોતાની મધુર વાણીથી કહેવા લાગ્યા– | હરિણ–શ્રીષેણની કથા. આ ભરત ક્ષેત્રમાં વિશાલા નામે નગરી છે, ત્યાં વિશાલવિ. ક્રમ નામે રાજા હતા ત્યાં હરિષણ અને શ્રીપેણ નામે બે સદર Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪. શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. ક્ષત્રિય રહેતા કે જે પરમ સ્નેહને લીધે કદિ અલગ થયા ન હતા. એકદા તે બંને સેવા કારણે દેશાંતર ચાલ્યા. તેજસ્વી જને નિરૂઘમી રહેતા નથી. જતાં જતાં એક વખતે સાંજે યક્ષમંદિર જોઈ, પક્ષી જેમ પિતાના માળા પ્રત્યે જાય, તેમ તે ત્યાં રાતવાસ કરવા ગયા. ત્યાં તેઓ વિચારવા લાગ્યા કે કયાં જવું અને કયા રાજા સેવવા યોગ્ય છે?” એમ ચિંતવતાં તેમને યક્ષ કહેવા લાગે કે–“હે ભદ્રો! તમે જે સેવા કરવા તત્પર હે તે મારી સેવા કરે. હું તમને વાંછિત આપવા સમર્થ છું. હું શ્રીફળ નામના ઉદ્યાનને અધિષ્ઠાયક છું, પણ બીજા મહદ્ધિક યક્ષેએ બલાત્કારે ત્યાંથી મને કહાડી મૂકો, એટલે શત્રુને જીતવાને અસમર્થ હું અહીં આવ્યો છું. ઘણે શત્રુઓ મળતાં, એકલે શુરવીર શું કરે? વળી અહીં રહેવાની મારી ઇચ્છા નથી, હું ઘણા ભેગ ભેગવવા ઈચ્છું છું. માટે દેશાંતર જવા તમને સાથે લેવાની મારી મરજી છે.” એમ યક્ષની સાક્ષાત્ વાણી સાંભળતાં, તે બંને અંજલિ જે યક્ષને કહેવા લાગ્યા કે—“અમે દ્રવ્યના લેભે મનુષ્યની સેવા કરવા તૈયાર થયા છીએ, તે તમે તે મનવાંછિત આપનાર દેવ છે, એટલે તમે અમારા સ્વામી અને અમે તમારા સેવક છીએ, તેમાં શું ન્યૂન છે? વળી તમે તે અદશ્ય છે, જે તમારે કહેવું હોય, તે અમને કહે” યક્ષે કહ્યું– હું મારી શકિતથી જ્યાં અધિષ્ઠાયક થઈને રહું, ત્યાં તમારે બનેએ બહુમાનથી રહેવું એ વચન તેમણે કબૂલ કરતાં યક્ષ પુરૂષરૂપે પ્રગટ થયો અને તે બંને સાથે ચાલતાં તે બધા શ્રીપુર નગરમાં પહોંચ્યા. ત્યાં યક્ષે કહ્યું કે–“હે પુરૂ ! હવે આગળ મારાથી જવાય તેમ નથી. અહીં ઘણા વંતરે રહેલા છે. તે આ નગર પાસે એક નદી છે, તેની આસપાસ ક્યાંક હું રહીશ.” એમ કહી, જતે તે યક્ષ પુનઃ પેલા બંને ભાઈને કહેવા લાગ્યું કે–“તમે અહીં એક મેટે રેતીને ઢગલે કરે, Page #188 -------------------------------------------------------------------------- ________________ mmmmmmmmmmmmmm હરિષણશીણની કથા. ૧૪૫ તેને કલ્હાર નામની વનસ્પતિનાં પુષ્પથી પૂજે.” તેમણે તે પ્રમાણે કર્યું. એટલે યક્ષે ફરી તેમને શિખામણ આપતાં જણાવ્યું કે– એ ઢગલાને હું અધિષ્ઠાયક થઈને પિતાને પ્રભાવ દેખાડીશ, જેથી એ ઢગ પાણી કે વાયુથી તણાશે કે વિખરાશે નહિ. એ વાલુકાને ઢગ પર્વતની જેમ વેરાશે નહિ. વળી મારે પર જોતાં લેકે માનતા કરીને જે ચઢાવે, તે તમે લઈ મને ભેગ ધરજે.એમ શિખામણ આપતાં તે બંનેએ વેળુના ઢગલાને આશ્રય લીધે. ગુણવતે દુનીયામાં ગુણને પ્રભાવ દેખાડ. પછી તે બંને ભાઈ લકેના દેખતાં ઘણું પાણીવતી તે ઢગલાને ન્હવરાવે, છતાં તેમાંથી રજમાત્ર તણાય નહિ. એ આશ્ચયથી નગરીના લેકે વારંવાર તે જોવા લાગ્યા અને તેનાપર પોતે આવી આવીને ઘણું પાણીના ઘડા નામવા લાગ્યા, છતાં તેમાંથી એક કણ પણ ખસે નહિ. આથી “એ તે મહામહિમાવંત લાગે છે, એવી સમસ્ત નગરમાં પ્રસિદ્ધિ થતાં કઈ દુઃખથી પીડાતા લોકોએ માનતા કરતાં, યક્ષ તેમના મનોરથ પૂરવા લાગ્યો. એમ તેને પ્રત્યય-પચ્ચે થતાં લોકેએ વેળુના ઢગપર કાષ્ઠનું ઘર કરાવ્યું અને મને વાંછિત પામવા તેઓ ભાવથી જે વસ્તુ મૂકતા, તે બંને યક્ષના સેવક બનીને ભિન્નભિન્ન લેતાં લેકે આગળ ભારે મહિમા ગાવા લાગ્યા; કારણ કે જેના પ્રભાવથી જીવીએ, પંડિત તેને પ્રભાવ અવશ્ય ગા જોઈએ. ભિન્નભિન્ન લેકેના મુખથી ચક્ષને પ્રભાવ સાંભળતાં દુબાહુ નામે રાજા યક્ષના સ્થાને આવ્યું અને કેસરના જળથી તેની પૂજા કરતાં પણ તે પાણીવતી રેતીને ઢગલે, તીર્થકરના વચને અભવ્યની જેમ ભેદાયે નહિ, આથી આશ્ચર્યચકિત રાજા વેળુના ઢગ પાસે ઉભે રહી સર્વસમક્ષ અંજલિ જેને કહેવા લાગે કે-જે કંઈ પણ પ્રભાવ હોય, તે શત્રુના દેશમાં ગયેલ મારા પુત્ર દઢબાહુના સમાચાર લાવે.” એમ રાજન Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. કહેતાં યક્ષ વાલુકાના ઢગની કઈ રીતે સંભાળ સાચવીને તે રાજપુત્ર પાસે ગયા અને બોલ્યા કે—તમે દૂર રહ્યા, એટલે લાંબા વખતથી તમારા સમાચાર ન મળવાથી દુર્ગબાહુ રાજાને મહાદુઃખ થાય છે. તે તેણે તારી શુદ્ધિ લેવા માટે હું યક્ષની પ્રાર્થના કરતાં હું શ્રીપુરથી આકાશમાર્ગે અહીં સત્વર આવેલ છે, માટે તારી નિશાની સાથે શુદ્ધિલેખ લખી મને આપ.” એમ યક્ષે કહેતાં તેણે તેમ કર્યું અને નિશાનીમાં એક શસ્ત્રિકા આપી, એટલે તરતજ યક્ષે લઈ આવતાં, ત્યાંજ ઉભા રહેલ રાજાના હાથમાં આવે. તેના પર રાજપુત્રની મહેર-છાપ જોતાં, અમેદાશ્રુ આવતાં રાજા પિતે ખેલી, ગદગદ્ વાણીથી વાંચવા લાગ્યું કે– મંગલકારી શ્રીપુરનગરે મારા તાતને પ્રણામ કરી, હું મારા કુશળ સમાચાર લખું છું કે કલિંગ રાજા કોટમાં અત્યારે કેટકિલ્લામાં ભરાઈ રહ્યો છે, તેને મારીને આવીશ. તમે મેકલેલ યક્ષથી મારા સમાચાર જાણી હાલ પ્રમોદમાં રહેજે. તેની સાથે મારી નિશાની શસ્ત્રિકા મેકલાવી છે. એ પ્રમાણે પિતાના પુત્રના કુશળ સમાચાર લાવનાર તે યક્ષ અને વેળુના ઢગલાની રાજાએ પોતાના અંતઃપુર સહિત વિલેપનપૂર્વક પૂજા કરી અને પ્રધાનને આજ્ઞા કરી કે તમે આ રેતીના ઢગપર શીઘ કાષ્ઠમંદિર તૈયાર કરાવે.” મંત્રીએ તે પ્રમાણે કરાવવાની હા કહેતાં રાજા યક્ષને નમી, પ્રદ પામતે પોતાના સ્થાને ગયે. પછી રાજાના આદેશ પ્રમાણે પ્રધાને નદીના પૂરથી ન તણાય તેવા મેટા સ્તંભ નખાવી કાષ્ઠનું એક મોટું ઉન્નત મંદિર તૈયાર કરાવ્યું. એટલે સંધ્યા સમયે યક્ષમંદિરમાં નાટક કરાવી, યક્ષને નમીને રાજા પોતે ભજન કરો અને બીજા પણ ઘણા લેકે એ પ્રમાણે કરવા લાગ્યા, તેમજ હરિણ અને શ્રીષેણ યક્ષના સેવક હોવાથી કે તેમને ઘણે સત્કાર કરવા લાગ્યા. કારણ કે તેવાદેવની સેવા નિષ્ફળ ન જાય. વળી વર્ષાકાલમાં Page #190 -------------------------------------------------------------------------- ________________ હરિષેણુ–શ્રીશ્રેણની કથા. ૧૪૯ પાણીનું પૂર આવતાં પણ યક્ષનુ કાષ્ઠમંદિર પાણીમાં તણાયું નહિ. તે જોઇ નગરજને ભારે આશ્ચય પામ્યા અને તેનેજ એક દેવ માનીને પૂજવા લાગ્યા. એવામાં એકદા દીવાળીના મહાત્સવ આવતાં કાઇ પુરૂષે તે યક્ષને કઇક પૂછવાને પોતાના ઘરે રાત્રે પાત્રમાં ઉતાર્યાં. ત્યાં દૈવયેાગે તે વખતે નદીમાં પૂર આવતાં, યક્ષ શૂન્ય તે કાષ્ઠમંદિર તણાવા લાગ્યું. તેમાં સુતેલા હરિષણ અને શ્રીષેણ પણ પ્રવાહમાં તણાતાં તેની સાથે સમુદ્રમાં ગયા. ત્યાં યક્ષમંદિર સાગરમાં તણાઇ જતાં સાગરના ગા`રવથી નાના ભાઇ શ્રીષેણ જાગી ઉઠંચા અને બ્હાર આવીને જોયુ તે ચાતરફ પાણીજ તેના જોવામાં આવ્યું. એટલે સ ંભ્રાંત થઇ વિચારવા લાગ્યા કે— શું મહાવૃષ્ટિથી જલધરે પૃથ્વી પાણીથી ભરી છે કે અકાલે ઉછળેલ સમુદ્રપૂર વસુધાને તાણી જાય છે ? અરે! આ તે નગરી પણ પાણીમાં ડૂબી ગઈ લાગે છે અને ચક્ષના આરાધક તેરાજા પણ મરણ પામ્યા હશે ? અરે ! ધિક્કાર છે કે તે યક્ષે પેાતાનું એક મંદિરજ રાખ્યું, પણ આરાધક રાજા અને નગરજનાની જરાપણુ દરકાર ન કરી.’ એમ ચિતવતા શ્રીષેણુ ભયભ્રાંત થઇ ગયા. તેવામાં ભૂમિની જેમ જળપર ચાલતા એક પુરૂષ આવ્યેા. તેને જોતાં શ્રીષણને વિચાર આવ્યા કે— અહા ! આ તે અમારા યક્ષ કરતાં પણ અધિક પ્રભાવશાળી લાગે છે કે પાણીપર પગે ચાલે છે.’ એમ ધારી શ્રીષેણુ તેને કહેવા લાગ્યા કે— અહા ! મહાભાગ ! તમે કાણુ છે ? કે તમે આવી શિકિત ધરાવા છે. તમે કયાં જવા ધારે છે અને આમ ઉતાવળે કેમ જાએ છે ? ’ એટલે મુખે શ્વાસથી ભરાતા તે પુરૂષ શ્રીષેણુને કહ્યું કે—હું હમણા તમને જવાબ આપવાને સમ નથી.’ શ્રીષેણુ એક્ષ્ચા—‘તા પણ કઇંક કહે.’ ત્યારે તે કહેવા લાગ્યા કે—‘હું રત્નદ્વીપમાં જાઉં છું, ત્યાં જે કામ છે, તે સાંભળ. તે દ્વીપમાં રાજ્યપ્રદા નામે દેવી છે, તેની આગળ એક તસ તામ્ર * Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી ચંદ્રપ્રભસ્વામ–ચરિત્ર. રસને કુંડ છે; દીવાળીની રાતે જે પુરૂષ તેમાં સ્નાન કરે તેના પર સંતુષ્ટ થઈને તે દેવીતેને અવશ્ય મહારાજ્ય આપે છે. એવા કલ્પ–પ્રમાણથી હું તે દ્વીપમાં જવાનું છું. અને ઔષધિલેપના પ્રભાવે હું જળપર શીવ્ર ચાલી શકું છું.’ એ પ્રમાણે તેના જવાનું કારણ સાંભળતાં રાજ્યલોભી શ્રીષેણે પુનઃ તેને કહ્યું કે – તમે ત્યાંથી પાછા કયારે કરશે?” તે બે - હમણાજ. કારણ કે ત્યાં સ્ત્રી-પુરૂષે ઘણું હેવાથી રહી ન શકાય.” ત્યારે યક્ષસ્વામીથી વિરક્ત થયેલ શ્રીષેણ બે -તે લેપની ઔષધિ જે મને બતા –આપે, તે હું તમારી સાથે આવું.' તેણે કહ્યું—“ અહે! તેમાં એટલી બધી દીનતાની શી જરૂર છે. લ્યો આ ઔષધિ અને તમે પણ રાજ્ય મેળવવાનું સાહસ સુખે કરે” એમ કહી તેણે આપેલ ઔષધિ પગે લગાડ, શ્રીષેણ પોતાના ભાઈને સુતે મૂકીને તેની સાથે ચાલતે થયે. તે ઔષધિના પ્રભાવથી મહાવેગે ચાલતા તે તરતજ પંખીની જેમ રત્નદ્વીપમાં પહોંચ્યા. ત્યાં વિસ્તાર પામતી રત્નપ્રભાથી અંધકાર દૂર થતાં પ્રાકારને વિશ્વમ કરાવનાર સુવર્ણના સ્તંભેપર નિર્મળ મેતીના લટકતા તરણેવડે શોભાયમાન, નીલમણિથી જડેલ ભૂમિવડે જળની ભ્રાંતિ કરાવનાર, તમ્ફ ગવાક્ષશ્રેણિથી મનહર, પિતે ચંદ્રકાંતમય હેવાથી જાણે ફીણને પુજ હેય, સ્નિગ્ધ પાનપર આરોહણ કરતી સ્ત્રીઓ વડે વિરાજિત, પૂતળીના હાથમાં ધરેલ માણિજ્યના દીવાઓવડે અધિક રમણીય એવા તે દેવીના ભવનમાં તે બંનેએ પ્રવેશ કર્યો. તે દેવીની મનહર મૂર્તિ આગળ સંગીત કરતું તથા અત્યંત રૂપલાવણ્ય સહિત સ્ત્રીઓનું એક ટેળું તેમના જેવામાં આવ્યું. પિતા ની અગાઉ આવેલ સ્ત્રીઓને જોઈ, પિતાના કર્તવ્યને વિસારી તે બંને એક થાંભલાની પાછળ ઉભા રહ્યા. તેઓ ક્ષણભર નાચતી અને ક્ષણભર વાણુ વગાડતી જોઈ, ભ્રમણાથી જાણે તેમની દષ્ટિ Page #192 -------------------------------------------------------------------------- ________________ હરિષણ-શ્રીષેણની કથા. ૧૪૯ નિમેષરહિત બની ગઈ. સ્તંભને એઠે ઉભેલા અને સર્વ અંગ સંકેલી રહેલા છતાં તે સ્ત્રીઓની દષ્ટિએ જાણે તેમને વિકાસ પમાડયા હોય તેવા ભાસતા, વળી અમૃતની વૃષ્ટિ સમાન સંગીત સાંભળતાં જાણે મૂછ પામ્યા હોય, જાણે નિદ્રાધીન થયા, અથવા જાણે ઘેલા બન્યા હોય તેમ તે અચેતન થઈ ગયા. તેમને ભાન જરા પણ ન રહ્યું, તેવામાં સૂર્યોદય થતાં તે સ્ત્રીઓ બધી પોતાના સ્થાને ચાલી ગઈ, માત્ર સંગીતના ભણકારા તે બંનેના કાનમાં ઉછળતા હતા. એટલે તેમને જગાડવાને જ જાણે સૂર્યો પિતાના કર-કિરણથી સ્પર્યા. જેથી નિદ્રા તજી તેમણે નાટક જેવા દષ્ટિ ફેરવતાં તે સ્ત્રીઓને ન જોઈ, તેમને સંભારતાં તથા પિતે શા કામે આવ્યા છે, તે યાદ કરતાં તેમને ભાન આવ્યું. ત્યાં સૂર્યોદય જોઈ, દેવીના મંદિર ભણું ચાલતાં પોતાના પુણ્યની જેમ તેના ગભારાના કપાટ બંધ થયેલા જોતાં, તેમણે વિચાર કર્યો કે –“અહા! આ શું થયું.? આપણે તે સંગીતમાં લુબ્ધ બની બેભાન થયા. જેથી રાજ્યલક્ષ્મી તે દૂર રહે, પરંતુ દેવીનું દર્શન પણ ન પામ્યા અરે ! વ્યસનને ધિક્કાર છે કે મહાકાષ્ટ અહીં આવતાં પણ ફળ ન મળ્યું. વ્યસની હોય તે કામ સાધી ન શકે, તેમ આપણે પણ સંગીતમાં તલ્લીન થવાથી બધું ખાયું ત્યારે અન્ય પુરૂષે કહ્યું – “જે થવાનું હતું તે થયું હવે હાથ ઘસતાં શું મળે તેમ છે?” એવામાં એક વૃદ્ધ સ્ત્રી “જાઓ, જાઓ,” એમ બોલતી ત્યાં આવી. તેને નમીને સાધક પુરૂષે પૂછયું કે–તમે અમને કેમ રવાના કરે છે?” તે વૃદ્ધ દંપતી કહેવા લાગી કે—“હે વત્સ! એ કથા તે બહુ મોટી છે અને હું તે કહેવાને અતિકાયર છું. અંતરમાં દાહ ઉઠે છે અને જીભથકી અમૃત નષ્ટ થયું છે. ત્યારે શ્રીષેણુ બે —હે માત ! તમે ગભરાઓ નહિ. હું તમારી રક્ષા કરનાર બેઠો છું, તમને સ્તાવનારને આ તરવાર સતાવશે. એટલે વૃદ્ધા Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. અવજ્ઞાપૂર્વક બેલી કે–પેલા કુટિલ બિલમાંથી યમના ખડગ સમાન હમણાજ દષ્ટિવિષ મહાસર્પ નિકળશે, તેની દ્રષ્ટિમાં જે મનુષ્યાદિ સજીવન વસ્તુ આવશે, તે દષ્ટિના વિષે એક ક્ષણમાં સાક્ષાત્ ભસ્મ થઈ જશે. દેવી પણ એને આધીન થયેલ હોવાથી મારતી નથી, પરંતુ કેઈ પરદેશી મનુષ્ય એ સપને યમધામમાં મેકલી શકે. એને જાણ્યા વિના અહીં રહેતી ઘણી સ્ત્રીઓને એણે બાળી નાખી છે, એ મહાક્રૂર અને વિષચક્ષુ છે, માટે તમે અહીંથી ગમે ત્યાં ભાગી છુટે. અહીં ભૂમિમાં મારું ઘર છે ત્યાં હું ભયને લીધે ભાગી જઈશ.” એટલે શ્રીષેણે પુનઃ જણાવ્યું કે –“હે માતા ! મારું એક વચન સાંભળે–સંગીત કરનારી એ યુવતિઓ જ્યાં રહે છે?” તે બોલી–તે બધી રાજકન્યાઓ છે, અને દીવાળીની રાત્રે અહીં દેવીનું સ્નાન, પૂજન કરી, સંગીત, કરતી તે રાત્રિ જાગરણ કરે છે ત્યારે શ્રીષેણ બે –એ દેવીનું આરાધન શા માટે કરે છે?” વૃદ્ધાએ કહ્યું તેમણે એવી પિતે પ્રતિજ્ઞા કરી છે કે જે પુરૂષ એ દષ્ટિવિષ સર્પને હણીને, દેવી પાસે રહેલ ઉષ્ણ કુંડમાં સ્નાન કરશે, તેજ સાહસિક પુરૂષ અમને પરણશે. એવા નિશ્ચયથી એ વૈવન પામ્યા છતાં અન્ય કેઈ નરને પરણતી નથી; વળી એ દષ્ટિવિષ સર્પ તે જે સાધક આવે, તેને ભસ્મ કરી નાખે છે. એ સર્પના પ્રભાવથી દેવી પણ શંકા ન લાવતાં અદશ્ય થઈ જાય છે. વળી એ સર્ષ દશ મહિના સુધી બહાર બધાને ભસ્મ કરી, બે માસ વેગની જેમ બિલમાં રહે છે. વળી સ્થાનમમત્વને લીધે રાજ્યપ્રદા દેવી પિતાની શકિતથી વૃક્ષ વિરાજિત નગર બનાવે છે.” એ પ્રમાણે વૃદ્ધા વાત કરે છે, તેટલામાં બિલમાંથી જેતિ પ્રગટી, જે જોતાં “તે સર્પ હવે આવે છે એમ બેલતી તે વૃદ્ધા ભાગી ગઈ, અને તે સિદ્ધ પુરૂષ પણ મન તથા શરીરને કંપતે બે કે ચાલ, ચાલ, આપણે પણ બને Page #194 -------------------------------------------------------------------------- ________________ હરિષણ શ્રીષેણની કથા. કયાંક નાસી જઈએ.” એમ કહેતે તે સ્ત્રીની પાછળ ગયે, પરંતુ શ્રીષેણ તો રાજ્ય અને રામાને લેભી હેવાથી નિર્ભય થઈ તરવાર ખેંચી એક થાંભલાને આંતરે ઉભે રહ્યો. એવામાં પંફાડાના પવને જાણે દેવીના મંદીરને ઉપાડવા મથતું હોય તેમ ફણાવડે પ્રચંડ તેણે પિતાનું મુખ બિલથકી ચાર અંગુલ બહાર કહાડયું કે તરતજ પિતાના ખડગવતી શ્રીષેણે તેનું મુખ છેદી નાખતાં દેવીના બંધ થયેલા દ્વાર પોતાની મેળે ઉઘાડયા અને સર્પને મારવાથી પ્રસન્ન થયેલ દેવી તેના જેવામાં આવી. ત્યાં પૂર્વે સાંભળેલ તામ્રરસને કુંડ જોતાં, શ્રીષેણ અંજલિ જેવ, નમીને દેવીને વિનંતી કરવા લાગ્યો કે–“હે દેવી! દીવાલી સુધી હું અહીં રહેવાને સમર્થ નથી, તે કૃપા કરી આજેજ દીવાળીની રાત્રી માની લેજે,” એમ કહેતાં તરતજ તેણે તે કુડમાં કૂદકે માર્યો, એટલે તે તત તામ્રરસ ક્ષણવારમાં અમૃતરસ બની ગયે, તેવામાં દેવી બોલી કે “હે મહાભાવિક ! હું તારાપર પ્રસન્ન થઈ છું. માટે ઈચ્છાનુસાર વર માગી લે.”એમ પ્રત્યક્ષ થઈને દેવીને કહેતી જોઈ, ઉપકારના લેભી શ્રીષેણે અંજલિ જો એક જ વર માગતાં જણાવ્યું કે હે દેવી! શ્રીપુરના લકે તથા રાજા નદીના પૂરમાં તણાયા છે, તેમને પુનઃ સજીવન કરે.” ત્યારે દેવીએ વિભંગ જ્ઞાનથી જોતાં કહ્યું કે–“હે ધીર! તે તે ત્યાં બરાબર કુશળ છે માટે બીજું કાંઈક બે વરથી માગી લે. તારા ઉપકાર અને સત્વથી સંતુષ્ટ થઈ હું તને આપવા તત્પર છું.” ત્યારે વિચાર કરીને તેણે એક વરમાં માગ્યું કે-સંગીત કરનારી કામિની સહિત મને સામ્રાજ્ય પ્રાપ્ત થાય.” તથા બીજા વરમાં માગ્યું કે–“હે દેવી! હું યાદ કરું, ત્યારે તરત તારે આવીને હાજર થવુ.” ત્યાં દેવી “ભલે એમ થાઓ” એ રીતે બેલતાં તે અદશ્ય થઈ ગઈ. પછી શ્રીષેણ પણ તેની મૂર્તિને નમીને બહાર નીકળતાં ચિંતવવા લાગે કે - Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. 6 ‘ અરે ! તે મારા મિત્ર કયાં હશે ?' એમ ધારી ત્યાં ચાતરક્ ફરતાં તે મોટેથી તેને ખેલાવવા લાગ્યા. પણ મૃત મનુષ્યની જેમ કયાંથી પણ જવાખ ન આવવાથી · અહા !તે કયાં હશે ? ’ એમ ચિંતવી તરવાર લઈને આગળ ચાલ્યા, પરતુ ઔષધ વિના પાણીમાં ચાલવાને તે અસમર્થ હતા, એટલે સમુદ્રતીરની પાસે એક દિશા ભણી ચાલ્યા, જતાં જતાં તેને વિચાર આન્યા કે—‘ દુચ્છેદ્ય સર્જને મારતાં દેવીએ પ્રસન્ન થઇ વર આપ્યું, પણ ભાઈની શુશ્રુષા મૂકી એ મને ભારે દુઃખ થાય છે. ’ એમ ખેદ સાથે ઉતાવળે જતાં શ્રીષેણે તરગના આઘાતથી ચપળ એવું તે યક્ષમ દિર નજીકમાં જોતાં ‘ આ શુ` યાનપાત્ર મારી સામે આવે છે, જોઉં તા ખરા કે તે શુ છે ?’ એમ ધારી તે ઉભા રહ્યો ત્યાં ભૂતાધિષ્ઠિત પાત્રની જેમ તણાતું તણાતુ કિનારે આવ્યું. એટલે શ્રીષેણે તેને આળખતાં વિચાર્યુ આ અમારા યક્ષનુ મંદિર અહીં કયાંથી ? ’ ખરાબર જોઇને તે તરત જ તેનાપર ચઢયા અને જોયુ તે પેાતાના મોટા ભાઇ કે વેજીના ઢગ પણ તેણે દીઠા નહિ, પણ તેના બારણાપર લખેલા ભાઈના હસ્તાક્ષર જોયા, તેમાં તેણે એવું વાંચ્યુ' કે‘ ચક્ષમ દિર સમુદ્રમાં તણાઈ આવતાં, વ્હાણુના લેાકેાએ તે જોઈને મને વ્હાજીમાં લીધા અને સમુદ્રના કાંઠે ઉતર્યા. આથી આંખમાં આંસુ લાવી મોટા ભાઇના વિયેાગે ભાયા. તે શ્રીષેણુ વિચારવા લાગ્યું કે— અહા ! તે દુષ્ટ યક્ષે પેાતાનું આ મંદિર પણ ન રાખ્યું, મારા ભાઈ દુઃખ-સાગરમાં પડયા. અરે ! મને પણ ધિક્કાર છે કે મેં મોટા ભાઇને સુતા મૂકી દીધેા. ભાઈ સાથે કદાચ દુઃખ પડે, તે પણ તે સુખ સમાન લાગે, માટે કયાં જાઉં કે જેથી વખતસર ભાઈ જોવામાં આવે. આમ ૠ પડતાં પુરૂષ જો વિલાપ કરે, તે તે સ્ત્રીની સમાનતાને પામે.” એમ ધારી, તે કાષ્ઠમંદિર થકી ઉતરી, આગળ ચાલતાં તે અનુક્રમે સિ'હલદ્વીપની રગશાળા નામે નગરીમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ હરિષણીષણની કથા. ૧૫૩ પહોંચ્યા. ત્યાં ચોતરફ લોકેને નિશાની બતાવી પૂછતાં પણ ભાઈના ખબર ન મળવાથી પિતે કયાંક એકાંતમાં રહ્યો. ત્યાં બે દાસીઓ ત્યાં શૂન્ય સ્થાન જાણું, આવીને પરસ્પર સુખ–દુઃખની વાત કરવા લાગી, તેમાં એકે બીજીને પૂછયું કે–તે કુમારીઓને આટલા બધા દિવસ નિયમ પાળતાં થયા, છતાં દેવી સંતુષ્ટ થઈને કેમ વર આપતી નથી?” બીજી દાસી બોલી—“હે વ્હેન ! કુમારીઓ ની પ્રતિજ્ઞાથી પ્રસન્ન થતાં તે રાજ્યપ્રદા દેવીએ તેમને રૂપમાં કામને જીતે તેવે વર આપ્યો છે. રાજ્યપ્રદા દેવીનું નામ સાંભળતાં શ્રીષેણ સાવધાન થઈને તે વાત બરાબર સાંભળવા અંધારામાં ઉભે રહો. તેવામાં પેલી દાસી હર્ષથી પૂછવા લાગી કે – હે સખી! તે વર કેણુ?” બીજી બેલી–અમે બરાબર તેને ઓળખી શકી નહિ, પરંતુ તે દેવીએ કુમારીઓને એમ કહ્યું કે—જે સંધ્યાએ તમારા પિતાને ઘાત કરશે, તે તમારે પતિ થશે. એમ દેવીની વાણુને પ્રસાદ પામી તે કુમારિકાઓ અહીં આવી. હવે તે પુરૂષ દેવીના પ્રભાવથી કયાંકથી આવી, હાથી પ્રમુખ સૈન્યને વશ કરી, રાજાને હણીને સિંહલદ્વીપનું રાજ્ય લેશે.” એટલે પહેલી દાસી બેલી એ વાત તે સંભવતી નથી. ગમે તેવા શૂરવીરથી પણ હાથી પ્રમુખની સેના વિના આ રાજા મારી શકાય નહિ. બીજી બેલી કે–“હે સખી ! તને ખબર નથી કે એ રાજા સ્ત્રીલંપટ છે અને રાત્રે એક નગરીમાં સર્વત્ર ફર્યા કરે છે. વળી તે સખી! જેણે દષ્ટિવિષ સને ક્ષણવારમાં માર્યો અને જે તત તામ્રરસના કુંડમાં પડયે, એવા પુરૂષને શું અસાધ્ય હોઈ શકે ? માટે ચાલ, હવે રાજાને આવવાને સમય થયે છે. અરે! તે અંધારપછેડે ઓઢીને આવતે લાગે છે. તે વખતસર એકલે અહીં આવતાં આપણને જોઈ લેશે.” એમ કહેતાં તે બંને દાસી ચાલી ગઈ અહીં શ્રીષેણ પિતાને વૃત્તાંત સાંભળતાં એહ આનંદ પામ્યું, અને Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ચંદ્રપ્રલસ્વામી—ચરિત્ર. C < રાજાને નજીક આવતા જોઇ, તે ક્ષણભર ભૂમિમાં છુપાઇ રહ્યો. ત્યાં રાજા પણ શ ંકા વિના તેની નજીકના માર્ગે ચાલ્યા; જેથી શ્રીષેણુ પણ તેની પાછળ પાછળ દૂર રહેતા ચાલ્યા. પછી જાણે દેવે અધ બનાવેલ હાય તેમ રાજાની પાછળ જતાં તેને રાજાના ખાસ સેવક સમજીને દ્વારપાલાએ મહેલમાં જતાં અટકાવ્યેા નહિ. તેમણે જાણ્યુ' કે— આ તા કાઈ રાજાના ખાનગી પુરૂષ હશે. ’ માટે તેને બાલાવ્યેા પણ નહિ અને કાંઈ પૂછ્યું પણ નહિ, એટલે તે રાજાની પાછળ ખરાખર પ્રાસાદમાં પહોંચી ગયા. ત્યાં જતાં રાજાની સામે આવીને શ્રીષેણ ખેલ્યા કે— હું રાજન ! તું શસ્ર હાથમાં લે. હવે તારૂ આવી બન્યુ છે.’ એમ કહેતાં તેણે રાજાનું મસ્તક છેદી નાખ્યું. ત્યારે બધાના સાંભળતાં આકાશવાણી થઈ કે— હું મહાનુભાવ ! તું જયવંત થઇ રાજ્ય ચલાવ અને કુમારિકાના પતિ થા.' એવી દેવવાણી સાંભળતાં કુમારીએ પરિવાર સહિત ત્યાં આવતાં ખેદ અને હપૂર્વક બધાને નિવારીને જાણે સાક્ષાત્ રાજ્ય લક્ષ્મી હોય તેવી કન્યાઓએ ભારે હર્ષોંથી રામાંચિત થઇ, તેમણે શ્રીષેણુના કંઠમાં વરમાળા આરોપણ કરી. પછી કન્યાઓએ પ્રધાન પ્રમુખને બોલાવ્યા અને સ વ્યતિકર જાણવામાં આવતાં તેમણે શ્રીષેણુને રાજ્યપર સ્થાપ્યા, વળી તેમણે જણાવ્યુ કે— જે અહીં રાજા થાય, તેનું નામ સરિદ્ભુત રાખવામાં આવે છે.’ એમ કહીને શ્રીષેનુ' સરિત્ઝત એવું નામ તેમણે સ્થાપન કર્યું. એટલે રિપુત્રે ઉદયાચલપર સૂની જેમ સિંહાસનપર બિરાજમાન થતાં નગરજનાને આજ્ઞા કરી કે— તમને સરિત્સુત રાજા આજ્ઞા કરે છે કે—રાજ્ય—પ્રાપ્તિના મંગળરૂપે તમે નગરને શણગાર.’ એટલે તેમણે નગરશેાભા કરતાં રાજા પદ્મહસ્તીપર બેસીને રચવાડીએ નીક ન્યા. પછી પ્રધાન–શ્રેષ્ઠ લગ્ન તે બધી રાજકન્યાઓ કે. જે પોતાના મનથકી પરણી ચૂકી હતી, તેમને રાજા પરણ્યા અને તારા Page #198 -------------------------------------------------------------------------- ________________ હરિણ-શ્રીષેણની કથા. ૧૫૫ -~-~~-~-~ ~ સાથે ચંદ્રમાની જેમ શક સમાન ન્યાયવાનું સરિત્સત રાજા તે રમણુઓ સાથે ભેગવિલાસ કરતાં પ્રજાનું પાલન કરવા લાગે. રાજા સમગ્ર રાજ્યચકને સ્થાપન અને ઉત્થાપન કરવામાં વ્યગ્ર બનેલ સરિસુતે પિતાના મોટા ભાઈને સર્વથા વિસારી મૂકયે. એવામાં કેટલાક વહાણના વ્યાપારીઓ ઘણી વિભૂતિ પેદા કરી ત્યાં આવ્યા અને તેમણે રત્નના થાળસહિત એક તરવાર રાજાને ભેટ ધરી. તેને શસ્ત્ર બહુ પ્રિય હોવાથી તરવાર લઈવેગથી તેની શ્રેષ્ઠતા જેવાને તેણે ઉઘાડતાં પોતાના ભાઈ હરિષણની તે ઓળખીને કહ્યું કે આ તમે ક્યાંથી મેળવેલ છે?” એટલે તેઓ કંપતા શરીરે અને અલના પામતા શબ્દોમાં જણાવ્યું કે હે રાજનું ! ભવ–સાગરમાં બૂડતાને ગુરૂ-ઉપદેશની જેમ નાવથી અમે પાર પહોંચાડેલ એક કૃતજ્ઞ પુરૂષે એ અમને ભેટ આપેલ છે. ત્યારે સંભ્રમથી રાજાએ કહ્યું કે–પછી તે કયાં ગયો?” તેમણે અંજલિ જેવી જણાવ્યું -તે અમે કશું જાણતા નથી. એટલે સરિત્સત રાજાએ તેઓને સત્કારી, પિતે હરિષણની શોધ કરવા તરફ માણસે મેકલ્યા, અને પોતે પણ તેની શોધ પ્રત્યે ભારે સૂકય ધરાવતાં તેવા રાજ્યને પણ એક બંધનરૂપ સમજવા લાગે. વળી તેણે એવી પ્રતિજ્ઞા કરી કે મેટા ભાઈ મન્યા પછી રચવા અને બે વખત ભેજન કરીશ.” હવે અહીં હરિષણ સાગરથકી પાર ઉતરતાં “શ્રીષેણની હું શોધ કરું, એવા અભિપ્રાયથી ચોતરફ તે ભમવા લાગ્યા. એવામાં એકદા ઉનાળામાં માર્ગે કેઈ પરબમાં સર્ષે પીધેલ પાણી તૃષ્ણાતુર થઈને તેણે પીધું, જેથી તેનું મસ્તક ઘુમવા લાગ્યું અને બેભાન હાલતમાં એક વડ નીચે પડી રહ્યો. તે વખતે વડ પાસેના એક છિદ્રમાંથી એક મેટે સર્પ બહાર આવ્યું અને તેનું મુખ જોઈ, તેણે તેને નાભિને ભાગ દબાવ્યું. આ વખતે તેનું શરીર વિષના Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. mananana તનાવતાં, વિષ ની ના િતા . પાવાથી કે ગે હળદર જેવું થયેલ હતું અને તે મૂછિત હતું. તે સર્વે તેને જીવતે જાણું, તરતજ એક ઔષધિ લાવી, તેના નાભિભાગે મૂકતાં તેના પર ડુંક મારી, ત્યારે તે પુંકને પવન અને ઔષધિને સ્પર્શ શરીરમાં પ્રસરતાં, વિષ તરત દૂર થવાથી હરિષણ ઉઠ, અને જુએ છે તે એક મેટે સર્ષ પિતાની નાભિ પર ઔષધિ મૂકી, ત્યાં પુંક મારતું હતું. એટલે તેને શંકાતુર ઈસપે તરત વિદ્યાધર બનીને બે કે... હું તારે રક્ષક છું.” ત્યારે “પાણી પીવાથી એ પ્રમાણે થવા પામ્યું એમ જાણતે હરિણ, પુનઃ સર્પ બની બેઠેલ તેને કહેવા લાગે કે –“નાગરાજ ! તું ઉપકારીથી મને કઈ પ્રકારની શંકા નથી, પણ મારી વિષમૂછ શાથી ગઈ?” ભુજંગ બેલ્ય—તને વિષમૂછિત જોઈ કરૂણા આવતાં, આ ઔષધિથી તને મેં ઉઠાડયે. ત્યારે હરિષેણ બે —કહે, તારું શું પ્રિય કરું?” સર્પ બેલ્ય– મારું પ્રિય કરવાને કઈ પણ સમર્થ નથી.” હરિષેણે કહ્યું–તે પણ કહે” તે બે -“મારે પિતા દષ્ટિવિષ નામે છે તે પિતાની વિદ્યાથી સર્પ થઈને બધે કીડા કરતે, તેને સિંહલદ્વીપના યમ જેવા નિર્દય રાજાએ છળથી મારી નાખે, તે પુણ્યશાળી હેવાથી, હું તેને કઈ રીતે હણી શકતે નથી, જેથી લાચાર થયેલ મને પિતૃવેર વારંવાર સાલે છે.” હરિજેણે પૂછયું–‘તારા પિતાને તેણે કેમ માર્યો?” તેણે કહ્યું—“મારા તાતની શેષનાગ સાથે મિત્રાઈ હતી. એકદા તેને હસ્તે જોઈને મારા પિતાએ પૂછયું કે તમે હસ્યા કેમ? હા ! ભવિતવ્યતા કેવી જણાય છે?” તેણે જણાવ્યું તું સર્પ થઈને જગતને દષ્ટિવડે બાળી નાખવાને સમર્થ છે, છતાં રાજ્યપ્રદા દેવીના મંદિરમાં તને પુરૂષ હણશે એમ સાંભળતાં મારા પિતાએ દષ્ટિવડે રાજ્યપ્રદાની નગરી બાળી નાખી. એકદા ભૂમિમાંથી સર્ષ થઈને નીકળતાં એ રાજાએ તેને માર્યો. એ સાંભળી પ્રત્યુપકાર કરવામાં પ્રમેદ પામનાર હરિ Page #200 -------------------------------------------------------------------------- ________________ હરિષણ–શ્રીષેણની કથા. ૧૫૭ : શ્રેણ ખેલ્યા— આવા અલ્પ કામમાં આટલા બધા ખેદ કેમ પામે છે ? હું મહાનાગ ! હું એ તારા પિતાના વૈરીને અવશ્ય મારીશ; પરંતુ તે સ્થાન દૂર હાવાથી હું ત્યાં જવાને અસમ છું.’ સર્પ એલ્યા— જો તારે અવશ્ય પ્રત્યુપકાર કરવા હાય, તે હું તને ત્યાં નજીકના માર્ગે લઈ જઈશ.’ એ વચન સ્વીકારતાં, સર્પ હરિશ્રેણને સિ હલદ્વીપની સુરંગમાં લઇ ગયા. ત્યાં આગળ સર્પ અને પાછળ હરિષણના જતાં તે અને થાડાજ દિવસેામાં સુરંગમાગે સિંહલદ્વીપે પહોંચ્યા, અને રગશાળા નગરીની બહાર એક વટવૃક્ષ નીચે વિસામેા લેતાં હરિષેણે ભુજંગને કહ્યું કે— હું નાગરાજ ! તમે અહીં વટના કાટર-બખાળમાં રહેા અને હું... નગરીમાં જઈ, રાજાને મારવાના ઉપાય શોધુ છુ. તમે રાજાનું મરણુ સાંભળતાં સ્વસ્થાને ચાલ્યા જજો. રાજાને મારતાં દૈવાગે હું પણ જીવતા નહિ રહું., સપે એ વાત કબૂલ કરતાં હરિષણ નગરીમાં પેઠા અને જુગાર રમતાં પેાતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. તે પ્રતિદ્મિન રાજાને મારવાના ઉપાય શોધતા પણ રાજા જેનાથી મરે તેવા કઈ ઉપાય તેને હાથ ન લાગ્યા. ત્યારે તે વિચારવા લાગ્યા કે " ' ‘અહા ! મારૂ વચન વૃથા જાય છે. સર્પ આગળ કરેલ પ્રતિજ્ઞા હુ અદ્યાપિ પૂર્ણ કરી શકયા નથી. આટલા બધા દિવસો જતાં હું રાજાને જોઇ પણ શકયા નથી. તે મહાર નીકળતા નથી અને હું તેની પાસે જવાને સમર્થ નથી. : તેવામાં એકદા રાજાની પાસે રહેનાર એક દાસીને હરિષેણે કહ્યું કે— હું તારા અભિલાષી છું' એમ કહી પ્રેમ બતાવતાં પાન, વસ્ત્ર, કુકુમાદિક તેને આપતાં તે દાસી તેની ભાર્યાં થઈને રહેવા લાગી. દાનથી શું ન થાય ? તે સદા અટકાવ વિના રાજભવનમાં જતી, જેથી એકદા એકાંતમાં હરિષેણે કાતુક બતાવતાં તેણીને કહ્યું કે— હૈ પ્રિયા ! એ રાજા અપૂર્વ લાગે છે, જેથી તેને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. જવાની મને ઘણી હસ છે, માટે કઈ પણ ઉપાયથી તું મને રાજા બતાવે.” દાસી બેલી– રાજાને જેવાને એક સારે ઉપાય છે. આજે સાંજે અંત પુરસહિત રાજા નદીપર જશે, ત્યાં સવસ્ત્ર સ્નાન કરી, નવીન વસ્ત્ર પહેરી રાણી સહિત તે નદી કાંઠે શ્રીદેવીને પ્રણામ કરશે, પણ ત્યાં કોઈ પુરૂષ આવી ન શકે, માટે હે પ્રિય! તમે સ્ત્રીવેષે મારી સાથે ચાલે ત્યારે હરિષણ બે એ આવા મહાશીતમાં સવસ્ત્ર કેમ સ્નાન કરે છે ?” દાસીએ કહ્યુંએ રાજા દરવર્ષે માઘ માસની અષ્ટમીની રાત્રે સ્નાન ન કરે તે તે ઘાતકથી માર્યો જાય. અગાઉના રાજાએ અહંકારથી સ્નાન ન કર્યું, જેથી આ રાજાએ તેને મારીને રાજ્ય લઈ લીધું, તેથી પ્રતીતિ પામેલ એ રાજા આ દિવસે સ્નાન કરશે. શૂરવીરજને પણ દેવતા પાસે કાયર બને છે. એમ સાંભળતાં હરિષણ ભયપૂર્વક 'ચિંતવવા લાગે કે “યથા વિધિ સ્નાન કરનાર એ રાજાને ઘાતક કેમ મારી શકે?” એમ ધારી પુનઃ ધીરજ લાવી તેણે વિચાર કર્યો કે– એક વખત તે રાજા નજરે આવે, તે મારાથી તેનું રક્ષણ કરવાને દેવ પણ કાયર છે.” એમ ચિંતવી તેણે દાસીને કહ્યું કે હે પ્રિયા! રાજાને જેવાને તેં મને સારો ઉપાય બતાવ્યું, માટે આજ સાંજે મારે મને રથ પૂર્ણ થાઓ.” પછી અંતપુરસહિત રાજા નદી-તીર્થે ગયે, એટલે સ્ત્રીવેષે હરિષણ પણ દાસી સાથે ત્યાં ગયે. આ વખતે હરિજેણે કેડમાં તરવાર છુપાવી રાખેલ, પણ ગતિ અને વચનથી સ્ત્રીની જેમ તે દાસી પાછળ ફરતે રહ્યો. પછી અંગરક્ષકને દૂર કરતાં, રાજા પિતે રાણીસહિત સ્નાન કર્યું અને નદીજળમાં રાજ-આચાર સાચવ્યા. ત્યાંથી દેવીને નમસ્કાર કરવા તે મંદિરમાં પેઠે. તે પહેલાં તે દુષ્ટાત્મા દેવીના ભુવનમાં ગયેલ, તેને દાસી સમજીને રાજાએ નિષેધ ન કરતાં દેવી પ્રત્યે મસ્તક નમાવતાં, પોતાના ભાઈને ન જાણતાં દુષ્ટબુદ્ધિ હરિજેણે રાજાના Page #202 -------------------------------------------------------------------------- ________________ હરિષ–શ્રીષેણની કથા. ૧૫૯ ગળે પ્રહાર કર્યો, પણ પુણ્યયેાગે તે પ્રહાર દ્વારના કાષ્ઠમાં અથડાયા, એટલે રાજા ભયને લીધે તરતજ પાછા બહાર ચાલ્યા ગયા,. ત્યાં અંતઃપુરની સ્ત્રીઓમાં માટેા કોલાહલ જાગ્યા અને તરવાર ખતાવતાં અંગરક્ષકો બધા દોડી આવ્યા. પછી રાજાએ પ્રધાનને હુકમ કર્યાં કે— એ સ્ત્રી હાવાથી મારે અવધ્ય છે, માટે તેને અત્યારે જ નગરીની બહાર કહાડી મૂકી. એમ કહી રાજા પેાતાના ભવનમાં આબ્યા. પછી મંત્રીએ કાલપાશિક ઘાતકને હુકમ કર્યાં કે– ૮ આ સ્ત્રીને કંઈક નિશાની કરીને અત્યારે જ નગરીથી કહાી મૂકેા.’ એટલે તે ઘાતક તેને પકડી પાતાના ઘરે જઈને વિચારવા લાગ્યા કે— અહા ! સારૂ થયું કે આ સ્ત્રી મને મળી, કારણ કે અત્યારે જ જન્મ પામેલ પુત્રની મે યક્ષની આગળ માનતા કરી કે સ્ત્રીના કાન, નાસા અને હાઠથી પૂજા કરવી. માટે હવે હમણાં જ આ સ્ત્રીને યક્ષના મદિરમાં લઈ જઈને એના કકિવડે હું પોતે આનંદથી યક્ષની પૂજા કરૂ? એમ ધારીતે ઘાતકે પેાતાના સંબંધીઆને સાદર લાવી, એ પુરૂષોએ પકડેલ હિરષણને તે યક્ષભવનમાં લઈ ગયા. હરિષેણુ વાઘની જેમ શૂરવીર છતાં તેમણે પકડેલ હાવાથી ભાગવાને અસમર્થાં થતાં તે યક્ષમદિરમાં ગયા, અને વિચારવા લાગ્યા કે અહા ! મને ધિક્કાર છે કે મેં રાજાનું મસ્તક ન છેદ્યું અને રાજાએ મારૂં શિર ન છેદ્યું. હવે તેા શસ્રરહિત બિચારા અકરાની જેમ ચંડાળ મારાં અંગ છેઢીને યક્ષની પ્રમાદ પૂજા કરશે. શ્રીષેણ મારા જોવામાં ન આવ્યેા અને સર્પના પ્રત્યુપકાર ન કર્યાં. હા ! દેવ ! ચંડાળના હાથે તેં મને મરણુ આપ્યું. વળી પૂર્વે રાજાને મારવા મેં જે સ્ત્રીત્વના સ્વીકાર કર્યાં, તેથી પુરૂષત્વ નાબુદ થતાં મારી ક્ષત્રિયતા પણ નાશ પામી.' એવામાં તે ચંડાળ યક્ષની પૂજા કરી, બહાર આવી, તેણે હરિષણના કર્ણાદિકમાં ચંદનનાં છાંટણાં કર્યાં, અને કહ્યું કે——‘ અરે ! નૃપાલી આ અમળારે તમે Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિકા. ગાઢ પકડી રાખજે.” એમ પોતાના પુરૂષને કહેતાં તેણે તીક્ષ્ણ છરી ખેંચી, અને હરિષણને ઉદ્દેશીને કહ્યું કે--અરે ! પાપણું! તું તારા કર્મનું ફળ ભેગવ! એમ કહી, પ્રથમ નાક છેદવા ચંડાળે તેને ગાલ ઉપર પોતાને હાથ ધરતાં, મુડેલા કેશના તીર્ણ કાંટા તેના હાથે લાગ્યા, એટલે તેને વિચાર આવ્યું કે –“ અરે ! આને દાઢીના વાળ ક્યાંથી?” એમ ધારી તેણે તરફ હાથ ફેરવતાં કેશના ચિન્ડથી તેને પુરૂષ સમજીને ભયથી બેલી ઉઠે કે– એને બરાબર પકડે એ પુરૂષ છે, સ્ત્રી નથી. આપણા રાજાને મારવા માટે એ દુષ્ટાત્માએ સ્ત્રીવેષ લીધે, તે એને ગાઢ બાંધીને પછી છે.” એમ ચંડાળના કહેતાં તેના સેવકેએ તેને ગાઢ બાંધ્યું. પછી ચંડાલ બલ્ય કે--“હે પુરૂષ ! તું તારા ઈષ્ટદેવને યાદ કરી લે. પ્રથમ સ્ત્રીના ભ્રમથી અમે તને બાંધે, પણ માર્યો નહિ, પરંતુ હવે તે તું પુરૂષ જાણવામાં આવતાં યક્ષની સમક્ષ તારે ભેગ ધરાશે? ત્યારે હરિષણ ધીરજથી નિર્ભય થઈને બે – દૈવગે મરણ આવતાં દેવને યાદ કરવાથી શું થવાનું ? માટે પ્રથમ મારા હાથ કાપ કે જે રાજાને ઘાત કરવાને તત્પર થયા. હે શૌનિક ! પછી યક્ષ આગળ તારે જે કરવાનું હોય, તે કરજે.” એમ હરિષણના કહેતાંયક્ષે ચંડાળને પ્રહાર કરતે જાણીને નિષેધ કરતાં જણાવ્યું કે“અરે!એને મારીશ નહિ, એતે હરિણામે મારે ઉપાસક છે. અરે! ચંડાલ! મારી આગળ તેને મારવા કેમ તૈયાર થયો છે? એની શેધ કરવાને જ હું દેશદેશ ભણું છું. અહો! મારા પ્રસાદથી એ આવી દુર્દશા પામ્યો છે? એમ પુરૂષ બનેલ યક્ષે કહેતાં સિંહનાદથી હાથીઓની જેમ ભય પામતાં બધા ચંડાળ ભાગી છૂટ્યા. પછી બહુજ ગાઢ બાંધેલ પણ હરિષણના બંધને યક્ષના પ્રભાવથી પિતાની મેળે તડતડાટ દઈને તૂટી પડયાં. ત્યાં હરણને વિચાર આવે કે –“અહે! પૂર્વે સેવેલ તેજ યક્ષ અહિં કયાંથી?” એમ જાણી હરિષણ નીચે મુખ કરી ઉભે Page #204 -------------------------------------------------------------------------- ________________ હરિષણ–શ્રીષેણની કથા. ૧૧ રહ્યો. તેવામાં પુરૂષ થયેલ યક્ષે સ્નેહથી તેને આલિંગન આપતાં જણાવ્યું કે—‘હું મહાભાગ ! આવી વિડંબના કેમ પામ્યા ?’ એટલે બહુજ ધીમે સાદે હરિષેણે લજાવશે રહી રહીને પોતાના વૃત્તાંત કહી સ’ભળાવ્યેા. ત્યારે વિષાદ પામતાં યક્ષે કહ્યું કે--‘હું કુરવામીથી તને એ વિષમ દશા પ્રાપ્ત થઈ, તે તું ક્ષમા કર.’ હરિષણ ખેલ્યા‘હૈ યક્ષરાજ ! અત્યારે મરણ થકી મને બચાવતાં તારૂં સ્વામિત્વ સફળ થયું. પરંતુ નાગની આગળ મે લીધેલ વચનનુ પાલન ન કરતાં સુધી તે આપેલ જીવિતને પણ મૃત્યુની ચૂલિકા સમજુ છું. ’ ત્યાં ખીરજથી યક્ષ પુનઃ કહેવા લાગ્યા કે—‘તું ખેદ ન કર. તારી પ્રતિજ્ઞા હું સફેલ કરીશ.’ ત્યારે હરિષેણે તેને પૂછ્યું' કે—મારા નાના ભાઈ કયાં જોવામાં આવ્યે ?’ તે એલ્યા—‹ કયાંય નહિ.' જો કે તે શ્રીષેણ બીજા નામે તે રગશાળા નગરીમાં જ હતા, પણ વિભગજ્ઞાનના ઉપચેગ દીધા વિના તે જાણી ન શકયા અને શ્રીષેણનું નામફરી ગયેલ છે. તેવામાં સંકેત પામેલ તેનાગ, ‘રાજાના ઘાત થયેા' એમ સાંભળતાં વટ-કટરમાંથી પેાતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યાંના રાજાને શ્રીષેણ ન જાણુતા તે યક્ષ અને હરિષણ તેની શોધ કરવા ચાલ્યા, પણ શ્રીષેણ ચાંચ પણ તેમના જોવામાં ન આવ્યેા. પછી સુવ દ્વીપમાં જતાં યક્ષે હરિષણને કહ્યું કે તારી પ્રતિજ્ઞાના નિર્વાહ માટે એ નગરના રાજાના પુત્રને હું' વળગીશ અને અન્ય માંત્રિકાથી નીકળીશ નહિ. ત્યારે પુત્રના—ગ્રહથી આ બનેલ રાજા ડાંડી વગડાવે,તેના તું સ્પર્શી કરજે અને નિ`ચ થઇ હુંકાર મૂકતાં તુ' રાજપુત્ર પાસે આવજે, એટલે જાણે તારાથી ખીક પામેલ હાઉં,તેમ રાજપુત્રને હું તરત મૂકી હઇશ. પછી જેમ તારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય, તેમ તું રાજા પાસે વર માગજે. હું' પછી ઉત્કંઠિત થઈ મારા સ્થાને ચાલ્યા જઇશ. મારૂં' ઉદ્યાન, શુન્ય મૂકેલ છે, તેા મારા વિના તેમાં કોઈ શત્રુ આવી ચડે. ’ એમ " ૧૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર. . કહી યક્ષે રાજપુત્રને વળગતાં રાજાએ ડાંડી પીટાવી અને હિરષેણે તેના સ્પર્શ કર્યાં. એટલે યક્ષે તેને મૂકી જતાં રાજસુત નીરાગી થશે. જેથી તેને મહામાંત્રિક સમજીને રાજાએ સંતુષ્ટ થઈ કહ્યું કે— હું મહાભાગ ! તને દેશ, હાથી કે ધનાદિક જે કાંઇ રૂચે, તે માગી લે.' હરિષણ ખેલ્યા હે રાજન ! જો તું ખરેખર સંતુષ્ટ થયેા હાય, તા એક મારૂ વચન સાંભળ—સર્વત્ર સુલભ એવા એ દેશાદિકની મારે જરૂર નથી, પરંતુ ર ંગશાળા નગરીમાં મારે શત્રુ સરિપુત્ર રાજા છે, તેના ઉચ્છેદ કર. ખસ, એટલું જ આદરથી તારી પાસે માગવાનું છે.’ રાજા હસીને એલ્ચા~~~ અરે ! આ તા તે મારૂં પ્રત્યેાજન માગ્યું. કારણ કે ચતુર્ગ સેના તેના પ્રત્યે જવાને તૈયાર જ કરી મૂકી છે, માટે તને જ એ સેનાના સેનાપતિ સ્થાપુ છુ. મારા આદેશથી એ સૈન્ય ખરાખર તારી આજ્ઞા બજાવશે. વળી પાતાનુ વેર લેવાશે અને સ્વામીનુ કામ થશે, માટે ભારે ઉત્સાહ લાવીને તુ હમણાં જ ત્યાં જા અને શત્રુને એકદમ સાધી લે.’ પછી રાજાએ પેાતાની સેનાને આજ્ઞા કરી કે એની આજ્ઞા પ્રમાણે તમે બધા વજો. ' એમ સેનાપતિને પણ ફરમાવી, હરિષણને વિસર્જન કર્યાં. એટલે અંખડ પ્રયાણાથી ચાલતાં તે રગશાળા નગરીમાં પહોંચ્યા અને સ બળથી તેણે તે નગરીને ઘેરી લીધી, બહાર વસતા લેાકેાને તે સતાવવા લાગ્યા અને નગરીના લોકેાને પેસવા નીકળવાનું બંધ થયું. ત્યારે રયવાડીએ નીકળતા સરિપુત્ર રાજાને કોટવાલાએ જઈને નિવેદન કર્યુ” કે—· હે નાથ ! શત્રુના અળ–સૈન્યરૂપ સાગરે ચંચળ તરંગરૂપ અશ્વોવડે અકાળે નગરીને ચાતરફથી ઘેરીને બુડાડવા—સતાવવા માંડી છે. વળી હે દેવ ! નગરીજના નિરાધ પામતાં આક્રંદ કરી રહ્યા છે, તેમ ગાકુળ કે પાણી પણ વધારે નગરીમાં નથી.’ એમ સાંભળતાં પ્રસરતા કાંપથી અધર કપાવતા રાજાએ વપ્રયત્રાના વાહક પુરૂષાને તાપા મારવાની ( Page #206 -------------------------------------------------------------------------- ________________ હરિણ-શ્રીષેણની કથા. ૧૬૩ આજ્ઞા કરી, મુખ્ય દ્વાર પર માંડલિક સામતેને ઉભા રાખ્યા અને કિલાપર ધનુર્ધરેને ચઢાવ્યા, પણ પિતાને બહાર જવાને નિયમ હોવાથી પ્રાસાદાર રહેતાં જ રાજ નગરીની રક્ષા કરવા લાગ્યો. તે વખતે પ્રકારમાં અને બહાર રહેલા સુભટે પરસ્પર તેપના ગેળા અને બાવડે ખૂબ યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે વપ્રયંત્રને પ્રતીકાર કરી, હરિષેણે પોતે પોતાના સુભટે કિલ્લો પાડવા મેકલ્યા, અને બાણથી કિલ્લામાં રહેલાઓને તાડન કરતાં, વચમાં અંતર મળતાં શુરવીર સુભટે કિલ્લા પાડવા તૈયાર થયા. વળી તરફની પ્રતળીપર તેણે પિતાનું સૈન્ય મેકર્ભે શૂરવીરેની શીવ્રતા એ વિજયલક્ષ્મીનું કાર્યણ છે. આથી બીજે કયાં અવકાશ ન પામતાં અને ભયાતુર બનેલા ધીર કેટવાળાએ જઈને એ વાત રાજાને નિવેદન કરી, તે વખતે નગરજને હુમલો જોઈ ભય રહિત ભેગા થઈને રાજાને દેષ દેવા લાગ્યા. એમ લેકેને ચોતરફ આકંદ કરતા સાંભળી અને શત્રુન્ય વિસ્તૃત જોઈ પોતાની પ્રતિજ્ઞાને વિચાર કરતાં અન્ય કોઈ પણ ઉપાય ન રહેવાથી સરિત્સત રાજાએ એક વરના બદલામાં રાજ્યપ્રદા દેવીને યાદ કરી, એટલે તરત જ તે દેવી આવીને કહેવા લાગી કે–“હે વત્સ! કહે, હું તૈયાર છું શું કરું?” ત્યારે તેણે અંજલિ જેવ દેવીને જણાવ્યું કે–“હું ત્યારે મારા ભાઈને જોઈશ ત્યારે હું બહાર જઈશ. એ મારી પ્રતિજ્ઞા સાંભળી છલગવેષી શત્રુરાજાએ મારી નગરીને રૂધી છે અને હું રાજા તેની અંદર બેઠે છું, પણ પ્રતિજ્ઞાને લીધે સંગ્રામ કરી શક્તો નથી, તે તમે મારા પર પ્રસન્ન થઈને શત્રુ થકી પર જનેને બચાવે.” રાજ્યપ્રદા દેવી બેલી–હે વત્સ તું મારું વચન સાંભળએ સિદ્ધરાજા કે જેને મેં રાજ્ય આપેલ છે અને તેનું જ આ સભ્ય છે. તું યાદ કર કે મારા પ્રાસાદમાં તું બીજા પુરૂષ સાથે આવ્યું હતું અને તે દષ્ટિવિષ ભુજંગના ભયથી પેલી વૃદ્ધા સાથે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રીચંદ્રપ્રભ સ્વામીચરિત્ર. ભાગી ગયેા. ત્યાં ઉપદ્રવ કરનાર સર્પને તે મારી નાંખતાં પૂર્વની જેમ તે દ્વીપ વસતા તેમાં ફ્રી દીપેાત્સવ ચાલુ થયા. તપ્ત તામ્રકુંડમાં તારી જેમ તે પુરૂષ પડયા અને તેના સાહસથી સંતુષ્ટ થઈ મે તેને સુવર્ણદ્વીપનું રાજ્ય આપ્યું. જેમ તને તેમ તેને પણ મે જ રાજ્ય આપ્યું છે, તે તેના સૈન્યના હુ` કેમ ઉચ્છેદ કરી શકુ? ત્યારે સરિત્સત ખેલ્યો- હું દેવી ? તમે મારા ભાઈ મને સત્વર મતાવા, પછી હું પોતે શત્રુના ઉચ્છેદ કરીશ. ’ દેવી ખાલી− હું રાજન્ ! અત્યારે અષ્ટાપદપર જિનદર્શનની મારે ઘણી ઉત્સુકતા છે, પણ તારા ભાઇનું સાંગેાપાંગ સ્વરૂપ ખરાખર તું ચીતરી રાખજે, તે તેને અનુસારે મારા સેવકે તેને લઈ આવશે. ’ પછી રાજ્યપ્રદા દેવી પેાતાના વ્યંતરાને આજ્ઞા કરીને તે અષ્ટાપદપર ગઈ અને રાજાએ રૂપ આળેખીને તેમને આપ્યું. નગરીની બહાર રહેલ તેના ભાઈને દેવી જાણતી હતી, છતાં પાતે કહ્યું નહિ. કારણ કે તેમના પરાક્રમ કે ક્રીડા જોવા અથવા ભાવિ જોઈને તે માન રહી હશે. હવે વ્યંતરી તે પટ લઈ ને સ`ત્ર પૃથ્વીમાં ભમ્યા, તેવા કાઇ પુરૂષ તેમના જોવામાં ન આવ્યેા, એટલે તેઓ નગરી ભણી પાછા વળ્યા. ત્યાં શત્રુસૈન્યમાં રાતે પલંગપર સુતેલ તે હિરયેણને તેમણે જોયા. તેને પટરૂપને તુલ્ય જોઇ, તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે— પા તાના ભાઇ સરિપુત્રના એ શત્રુ શા માટે બન્યા હશે ? પણ આપણે અને ત્યાં મૂકવા નહિ, એ ખનેનું યુદ્ધ જોવાનું છે,તેા શીઘ્ર રાજાને અતાવીને પાછે અહીંજ લાવી મૂકવા. ' એમ ધારી હરિષણની શય્યા ઉપાડી, વિજળીના ચમકારાની જેમ તે રાજાને બતાવીને તેમણે પાછા ત્યાંજ મૂકી દીધેા. એટલે રાજાએ પણ પોતાના મેટા ભાઇને ઓળખી ભાઈના દન પર્યંતની પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ માની લીધી, પરંતુ રાજા સખેદ વિચારવા લાગ્યુંા કે—વ્યંતરે ક્યાંથી પણ એ સુતેલ ભાઇને લઇ આવ્યા, પણ તેની સાથે મારે ( , ܕ Page #208 -------------------------------------------------------------------------- ________________ હરિણ-શીર્ષણની કથા. કાંઈ વાત ન થઈ.” હવે પ્રતિજ્ઞા પૂર્ણ થતાં તેણે દૂતના મુખે - ગુઓને કહેવરાવ્યું કે- તમે યુદ્ધ કરવા તૈયાર થાઓ. હું પોતે આ આવું છું.” પછી તે દૂતની પાછળજ પિતાના સર્વ બળે શેષનાગની ફણું નમાવતે તે શત્રુ પ્રત્યે ચાલ્યો, ત્યાં તે બહારના સન્યમાં આવી પિતાના સંબંધીની જેમ હરિઘેણુને ગંભીર અર્થમાં નિવેદન કર્યું કે-“અરે ! તમે આ શું આરંભ્ય છે? પિતાના આત્માને અનાત્મ કરવાને આ માર્ગ લીધે છે. ક્ષત્રિયોને એ આચાર છે કે પિતાના આત્માને ઉદય થાય તેવા માર્ગે ચાલવું. એ શું તું જાણતું નથી ? વળી “શત્રુના દેશને મેં ઘેરી લીધો છે એમ પણ મનમાં માનીશ નહિ. એ તે કાલકૂટ–મિશ્ર ભેજન સમજી લે. તથા “ સન્ય-સાગરની વેળવડે મારે આ નગરીને તાબે કરવી છે” એવી માન્યતા હોય, તે અગત્સ્ય ત્રાષિ શું વેળસહિત સાગરને પી ન ગયે ? વળી “દીપની જેમ શત્રુઓ તે મારા પ્રત્યે પતંગ સમાન છે” એમ પણ ગર્વ લાવતે નહિ. દિ પણ સર્પના દર્શનથી ઓલાઈ જાય એ શું તું જાણતા નથી? વળી એ રંગશાળાનું રાજ્ય અને દેએ આપેલ છે, તેથી એ રાજા તારા સિન્યને સર્વથા અસાધ્ય છે. માટે પિતાના અપરાધને એ રાજાને દંડ આપીને તું ચાલ્યા જા. અકાળે પિતાને સંહાર શા માટે કરે છે? પિતાના ભાઈને વિયેગની પ્રતિજ્ઞાને લીધે પૂર્વે એ તારી સામે ન આવે, પણ હવે પિતાના ભાઈને એણે જે તેથી એ તુરત આવ્યે સમજજે. જે તારાપર દેવને કેપ થયે હોય, તે યુદ્ધ કરવા તત્પર થજે, પણ પૂર્વેની જેમ હવે એ તારે અન્યાય સહેવાને નથી.” એ પ્રમાણે દૂતના વચન સાંભળતાં તેના પ્રત્યે મત્સર લાવી, સિંહની જેમ હરિષણ સરિત્યુતપર ભારે કેપયમાન થયે, અને બોલ્યા કે—સંગ્રામમાં સામે આવીને હું તારા સ્વામીનું શિર છેદીશ” એમ ઉચેથી કહી સત્કાર આપી વળી એ વાત નથી એટલા પણ ગલા Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્રપ્રભ સ્વામચરિત્ર. ૧. જીવ લઈને સામસાર થશે, પણ મને ઘેરી તેણે દૂતને વિસર્જન કર્યો. એક તે પ્રથમ તે ક્રોધે વિલક્ષ બન્યું હતું, અને પાછે તે ઉત્તેજિત કર્યો એટલે સામંતેને તેણે એકદમ આજ્ઞા કરી કે સૈન્ય સત્વર સજજ કરે” તેમણે તે પ્રમાણે કરતાં, પિતે સ્નાન કરી ઈષ્ટ દેવતાને પૂછ હરિષણ ઐરાવણ સમાન હાથીપર આરૂઢ થયે. પછી રણવાદ્ય વાગતાં સુભટ રોમાંચિત થતાં અને સૈન્યોનું યુદ્ધ શરૂ થયું, અને અન્ય ઘણું સુભટે માર્યા જતાં હરિષણના સૈન્યને શત્રુએ ભાંગતાં તેઓ જીવ લઈને સામતે બધા ભાગી છુટયા. એટલે હરિણ પોતે શત્રુ સાથે યુદ્ધ કરવા તૈયાર થયે, પણ વધતા ઉત્સાહથી સરિપુત્રના સુભટેએ ઘુવડને કાગડાઓની જેમ હરિષણને ઘેરી લીધે. તેપણ નિર્ભય થઈને અદભુત યુદ્ધ કરતાં તેને સરિત્યુતના સુભટે છાતીમાં બાણ મારતાં, તેના પ્રહારે મર્મ સ્થાને ઘાયલ થતાં તે હાથી પરથી નીચે પડશે. જ્યારે શત્રુ સુભટેએ તેને પકડી લઈને સરિત્યુતની આગળ લાવી મૂક, આ વખતે તેને મૂછિતા વસ્થામાં જોતાં રાજાએ ઓળખી લીધું કે – આ તે મારે ભાઈ હરિષ છે.” એમ બેલતાં તરતજ તેણે આદેશ કર્યો કે અરે ! શીતલ પાણી અને પંખે લાવે.” એમ કહી પિતે પટાવાસ–તંબુમાં તેને પવન નાખવા લાગ્યા. વળી શીતળ જળે તેના સમગ્ર શરીરને સિંચતાં રાજસેવકે જલાÁ પંખાથી તેને વારંવાર પવન નાખવા લાગ્યા. આથી હેજ મૂછ રહિત થતાં પણ પ્રહારની વેદનાથી હરિષેણે આંખો ન ઉઘા, ત્યારે સરિપુત્ર અશ્રુ લાવતાં પોતાના બંધુ પ્રત્યે કહેવા લાગ્યું કે –“હે બંધ ! આ શ્રીષેણ તમારા ભાઈ પ્રત્યે પ્રસન્ન દષ્ટિએ જુએ. હું તમારા વિયેગાનલથી તપ્ત થયે હું તેને ભેટી શાંત કરે. આટલા દિવસ તમારા વિના મને ક્યાં સુખ ન હતું. તેમ છતાં મૂછને લીધે હરિફેણ કાંઈ છે નહિ, પણ રણવેશથી તે વારંવાર Page #210 -------------------------------------------------------------------------- ________________ હરિણ-શ્રીષેણની કથા. ભૂમિને તાડન કરતે રહ્યો. ભારે પીડાને લીધે તેને દાહ થતાં પિતાના કુળની સ્થિતિને પણ ન જાણતા તેને જોઈ સરિત્યુત ચિંતવવા લાગે કે–અહે! એક તે અન્ય જેવાની ઉકંઠા હતી અને એક તરફ અન્ય યુદ્ધ ચાલ્યું. અન્ય વાતૃત્વ ન જાણતાં, એ બંનેની અજ્ઞાનતાને ધિક્કાર છે. તે અજ્ઞાનને લીધે સ્વરૂપ ન જાણવાથી હું પોતે જ શત્રુ બની શત્રુની જેમ પિતાના ભાઈને કેવી નઠારી અવસ્થામાં લાવ્યા. અહા ! પ્રાણુઓના શરીરની કેવી અસારતા કે જે કાચા ઘડાની જેમ ક્ષણમાં ભંગ પામે, આ ગ–ર–નશ્વર દેહથી જે પરમપદ સધાતું હોય તે મૂઢ જને એ નશ્વર દેહને લાભ કેમ લેતા નથી ? એ બાળપણામાં અકિંચિત્કર-કંઈ પણ ન કરનાર, યવનમાં દઢ અને વૃદ્ધ પણામાં જીર્ણતા પામતું જાય છે. એમ એક સ્વરૂપ વિનાના દેહને વિશ્વાસ છે? પોતાના શરીરરૂપ કિલ્લામાં વસતાં પણ આત્મા કાયરતા તજતે નથી, અને રેગાદિકથી ઘેરાતાં તે ધર્મ દ્વારને ઇરછે છે. મહા બલિષ્ઠ કર્મોએ બળાત્કારે આત્માને ઘસી જતાં, રક્ષા કરનાર સ્વજને હઠ પૂર્વક શરીરગ્રહને સળગાવી મૂકે છે. અરે ! રાજ્યને પણ ધિકાર છે કે જ્યાં આસકત થતાં અમ જેવા અંધની જેમ દુસ્સહ નરકની વેદનાને પણ જોઈ શકતા નથી, માટે હવે કુટુંબ સ્નેહ તથા વસ્ત્રાભરણાદિકથી મારે પ્રયોજન નથી. આત્માને અનાદિકાળથી લાગેલ કર્મ—રજને દૂર કરવા પ્રયત્ન કરી, બંધનમુકત કરું.” એમ વૈરાગ્ય પૂરવડે વ્રત–સાગર પ્રત્યે જતાં સરિત્સત પોતાના રાજ્યપદને તજી અમા ને કહેવા લાગ્યું કે –“હે મંત્રીઓ ! તમે ક્રમથી રાજ્ય ચલાવતા આવ્યા છે, તે મારું વચન સાંભળે–રાજ્ય નરકની વેદના આપનાર હોવાથી હવે તે મને જોઈતું નથી. જે આ મારે માટે ભાઈ હરિષણ જીવે તે તમે એને રાજય આપજે અને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રીચંદ્રપ્રભ સ્વામી ચરિત્ર. નહિ તો મારા પુત્રને રાજ્ય દેજે.” એમ કહેતાં વિદ્યમાન રાજ્યસંપદાને તજી ભાઈને તેવી અવસ્થામાં મૂકી સર્વથા નિસ્પૃહ બની અંતઃપુરને મેહ તથા પુત્રેપર પણ સ્નેહન કરતાં, જાણે પરિચિતજ ન હોય, તેમ સ્ત્રીઓને પણ ન લાવતાં, જાણે લેપ્યમય રૂપજ હાય તેમ હાથીઓને ગણતાં, શત્રુ પ્રત્યે કેમ વિસારતાં, આભાવડે આત્મસ્વરૂપ ચિંતવતાં, ઉંચા હાથ કરી રૂદન કરતી રાણીએને, રાજકુટુંબને તથા શેકાગ્નિથી બળતા સૈન્યને મૂકીને રાજા ચાલી નીકળે અને જાણે રાજ્યભાર ઉતારતાં શીવ્ર ગતિ પામ્ય હોય તેમ આગળ ચાલતાં તે રાજ એક બહારના ઉદ્યાનમાં પેઠો. ત્યાં દયાદિકવડે ધમની જેમ યતિઓ વડે પરવરેલા શ્રીવર્ધમાન નામે આચાર્યને તેણે જોયા. એટલે વિચાર આવ્યું કે–અહે ! સંવેગ પામેલા મને ગુરૂને વેગ થયે, એ તે મહાભાગ્ય !” એમ ધારી નજીક આવી તેણે આચાર્યને પ્રણામ કર્યા. પછી રાજાને પોતે જ સંવેગ પામેલ જોઈ આચાર્યું તેના મનરૂપ વૃક્ષને સુધાની નીક સમાન ધર્મદેશના આપતાં જણાવ્યું કે – ચિત્તરૂપ તને સેંકડે મંગલ કરતાં પણ તૃપ્ત ન થાય, કાયારૂપ ઝુંપી પ્રાયે ઘડાની જેમ રેગરૂપ લાકડીથી જર્જરિત થાય છે. મેક્ષમાં વિન કરનાર ગૃદ્ધિ તે ગુફાની જેમ અંધકારવડે ચક્ષુને અત્યંત મોહ પમાડે છે અને આયુરૂપ વાયુ તે જન્મવડે જીવને કલંક્તિ કરે છે. એમ દેશનારૂપ જળ પૂરવડે રાજાના ચિત્તરૂપ આલવાલ (કયારે) ભરાતાં આનંદાશ્રુના મિષે આંખરૂપ યંત્રથી તે પાણી ઉચે આવ્યું. આચાર્યની દેશનાવડે વિકસિત સંવેગરૂપ કલિકાને ધારણ કરતાં રાજાએ તેજ આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. પછી તીવ્ર તપ તપતાં અને આદરથી સિદ્ધાંતને અભ્યાસ કરતાં તથા પરીષહાને હેતાં તે આચાર્ય સાથે વિચારવા લાગ્યા. સર્વ સિદ્ધાંત - ભણતાં યતિકર્મમાં પ્રવીણતા મેળવતાં અને વિનયને આશ્રય Page #212 -------------------------------------------------------------------------- ________________ હરિષણ—શ્રીષેણુની કથા. ૧૬૯ કરતાં સરિત્સુત મુનિ ગીતા થયા. ’જિનશાસનમાં વિનય એ પરમ નિધાન છે, એમ પોતાના મનમાં નિશ્ચય કરી તેમણે આચાય પાસે એવી પ્રતિજ્ઞા કરી કે— હે ભગવાન્ ! આજથી મારે અભ્યાસી, ગ્લાન, વૃદ્ધે, તપસ્વી–સાધુઓના વિનય કરવા. ’ ત્યારે પેાતાને પૂર્વે સાષ્ટાંગ નમસ્કાર કરતાં બધા રાજાઓને યાદ કરતાં તે પ્રથમ દિવસની જેમ સદા યતિઓના વિનય કરવા લાગ્યા. કારણ કે દાન, દયા, જપ, તપ-પ્રમુખ ગુણી વિદ્યમાન છતાં વિનય વિના તે ન જેવા છે. અંગનાને અંગે કકણ, કુંડળ, બાજુબ ંધ, હાર, વલય પ્રમુખ વિદ્યમાન છતાં વિલેપન તિલક વિના તે શોભતા નથી. પછી આચાર્ય તેમજ, અન્ય સાધુએ પણ તેના વિનયથી સુખ પામતાં સિદ્ધાંત–પાઠાદિકમાં એકાગ્રતા પામ્યા. " એવામાં એકદા કાઇ વ્યંતર મિથ્યાદષ્ટિ, સરિદ્ભુત મુનિને વિનયમાં આસકત જોઇ, તેની પરીક્ષા કરવા આવ્યા. એટલે પાતે ફ્ર છતાં શ્રાવક થઇ, યથાવિધિ આચાય અને બીજા સાધુઓને વંદન કરી, એક માળ–સાધુને તેણે વંદન કર્યું, પણ પાઠમાં વ્યગ્ર હાવાથી ધર્માંલાભ ન આપતાં, તે જંતરે કાપ અતાવીને તે આલાષિને કહ્યું કે... અરે ! તમે ધર્મલાભ કેમ આપતા નથી ?' તે ખેલ્યા—‘ હું શ્રાવક ! તું કાપ ન કર. હું મૂખ હાવાથી એકચિત્તે પાઠ કરતાં મેં તને જોયા નહિ. ’ ત્યારે તે એકાંતે તે પાઠમાં ઉત્કંઠિત મુનિને કહેવા લાગ્યા કે–· હું તને એક આષધ આપું, જેથી ભણતાં તને તરત આવડી જશે. ’ સમાન પાઠકોએ તેને અલગ કરવાથી પાઠમાં તે પછાત પડેલ હાવાથી તે ઉત્સુકતાથી ખેાલ્યા કે— હું મહાભાગ ! મને આષધ આપે! ! આથી તે શ્રાદ્ધ જંતરે કાંઈક ઉગ્ર ઔષધ આપતાં સુનિને જણાવ્યું કે— જમ્યા પછી આ ઔષધ લેજો. ’ એમ કહી તે ચાલ્યા ગયા. પછી ખાષિ એ ક્ષુધા લાગતાં બ્હારીને ભાજન Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર. C " , , ( કરી મુખશુદ્ધિની જેમ તે ઔષધ ખાધું. હવે સંધ્યા થતાં તેના મુખમાંથી વારંવાર પાણી નીકળવા લાગ્યું, પણ ગુરૂથી ખીતાં તેણે વાત ન કરી, પર ંતુ મુખમાંથી થુંક તે અત્યંત વહેવા લાગ્યું. તેને જોઇ ગુરૂએ પૂછ્યું કે— હે વત્સ ! તને શું થયું છે ? ' તે એલ્યુા‘ હે પ્રભુ ! હું કશુ' જાણતા નથી, પણ મુખમાં પાણી આવ્યા કરે છે. ’ ગુરૂ ખેલ્યા— તે અત્યારે તું અભ્યાસ ન કરતાં સુઇ જા. એમ આચાયે વારવાર મ્હેતાં તે લઘુ મુનિ સુધ ગયા. પછી પ્રતિક્રમણ અને સ્વાધ્યાય કરી અધા મુનિએ સુઇ જતાં સરિત્સુત સાધુ વિશ્રામણા કરવા લાગ્યા. એમ ખાલમુનિથી વૃદ્ધ સાધુ દરેકની વૈયાવચ્ચ કરતાં અનુક્રમે તે ખાળ સાધુની વિશ્રામણા કરવા આવ્યા તેણે બ્યતરાધિષ્ઠિત હાવાથી તેને કહ્યું કે મારા ગાત્ર ખહુજ ત્રુટે છે, માટે ખરાખર દબાવા. ' તે ખાલ્યા— હા, ભલે.’ એમ કહેતાં સદ્ભુિત મુનિ ભારે ખળથી તેની સંવાહના કરવા લાગ્યા. તેમાં શિર, પગ, ભુજા, સ્કંધ, જંઘા, સાથળ અને ઢીંચણુ એ બધા અવયવ અલગ અલગ દેખાવતાં લગભગ મધ્યરાતના સમય થવા આવ્યા. આ વખતે કેટલાક સાધુ સુતા હતા અને કેટલાક યથાવિધિ જાગતા હતા, પણ તે સાધુ તા ખાલિ ખેદ વિના મર્દન કરતા રહ્યા. તેવામાં ખાલસાધુએ તે મુનિને કહ્યું કે હું સાધુ ! મારી છાતીએ પાણી ચઢે છે, માટે અત્યારે મારી પીઠ સખ્ત રીતે દખાવ.’ એટલે તે તેમ કરવા પ્રવૃત્ત થયા, એવામાં તે આષધના ચેાગે વ્યાકુળ થતા માલષિએ જણાવ્યું કે વખતસર મને ઉલટી થશે. માટે હું સાધેા ! કયાં તપાસ કરી, કંઈ ભાજન લાવે. ’ એમ તેણે કહેતાં સરિત્ઝત સાધુ ભાજન શેાધવા લાગ્યા, અને અંધારામાં રજોહરણથી હળવે હળવે ભૂમિ પ્રમાતા તે સ્થાને કંઇ ભાજન તેને હાથ ન લાગ્યું, ત્યાં ખાલમુનિએ કહ્યું ' હું મહાત્મન્ ! વિલંબ કેટલા ? હવે તા મારાથી રહેવાતુ નથી.’ Page #214 -------------------------------------------------------------------------- ________________ હરિણ-શ્રીષેણની કથા. ૧૭૧ ત્યારે સાધુએ આવીને કહ્યું કે ભાજન હાથ ન ચડયું. તેણે કહ્યું—“હું બહાર જવાને તે અસમર્થ છું. તેથી મારો સંથારે ભરાઈ જશે.” એમ આકુળતાથી બાલષિના કહેતાં તેને એકારી આવી, ત્યારે મહાસવિક સરિપુ જુગુપ્સા ન લાવતાં અને અન્ય ઉપાય હાથ ન લાગતાં તેણે તેના મુખ નીચે પોતાને ધર્યો અને કહ્યું કે તમે આ ખેબામાં નિઃશંકાએ વમન કરે.” ત્યાં બાલષિએ માત્ર પાણીનું વમન કર્યું, જ્યારે સાધુને વિચાર આવ્યા કે-અંધારામાં શુદ્ધ ભૂમિકા જોયા વિના આ વમન પરઠવું શી રીતે ?” આથી તે તેમને તેમ પક રહ્યા. તેવામાં ક્રૂર વ્યંતરથી પીડાતાં બાલર્ષિ આકંદ કરતા બોલ્યા કે—“હે મુનિ ! મારાં અંગ તૂટે છે, માટે મર્દન કર.” પણ હાથમાં વમન-જળ હેવાથી તે સાધુથી સંવાહના ન થઈ શકવાથી તે બાલષિ નામ પિકારીને સાધુઓને ઉઠાડવા લાગે તે સાંભળતાં સાધુએ વિચાર્યું કે-“અહો ! મારા છતાં સાધુઓને ઉજાગરે ન થાય તે ઠીક, પણ આ બાજુ અહા! બાલષિ ગાત્ર ત્રુટતાં બાધા પામે છે, વળી ભૂમિ જોયા વિના તે આ પય પરઠાય નહિ અને જળપાનના પ્રત્યા ખાનને લીધે એ મારાથી પીવાય તેમ પણ નથી.” એમ ઘણું ઉપાય વિચારતાં તેણે પોતાની બુદ્ધિથી નિશ્ચય કર્યો કે–અહે તેલની જેમ આ જળ પોતાના શરીરે ચેપી દઉં. એમ કરતાં જતુને વિઘાત નહિ થાય અને સાધુઓને ઉજાગરે પણ કરે નહિ પડે. પછી તે હાથ ખાલી થતાં બાળમુનિનું હું સારી રીતે મર્દન કરીશ.” પૂર્વે રાજ્ય ભેગવતાં ચક્ષકઈમથી તેના અંગે વિલેપન થતું અને હવે મુનિ થતાં કર્મ દેવાને તેમણે વમનજળથી વિલેપન કર્યું. તે જળથી અંતરને કર્માગ્નિ શાંત થતાં, દુર્ગછા રહિત સરિસ્ત મુનિ તે બાલષિને મર્દન કરવા લાગ્યા. આવા તેમના અપૂર્વ વિનયથી મિથ્યાત્વી વ્યંતર પણ રંજિત થઈ, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર. ખાલિષ`ને મૂકી, સાક્ષાત્ થઈને કહેવા લાગ્યા કે– હું રાજર્ષિ ! તુજ વિનીતેામાં શિરામણિ છે. રાજ્યના અનુભવ પછી તારા જેવા અન્ય કાણુ વિનયી થાય. ’ એમ કહી, ભાવથી સરપુત્રને નમી વૃથા કદના કરેલ માષિને ખમાવીને તે વ્યંતર અંતર્ધ્યાન થયો. એમ આહત્ય વિના સાધુઓને પૂર્વાવત્ વિનય સાચવતાં સરિત્તુત સિદ્ધાંતા ભણ્યા. એટલે ત્રીશ ગુણાવડે તેનામાં ચેાગ્યતા આવેલ જાણીને આચાયે તેને અભીષ્ટ સૂરિપદ આપ્યું, અને વિનયધર એવુ તેનુ નામ સ્થાપ્યું. તે ગુરૂની આજ્ઞાથી સાધુએ સહિત વિચરવા લાગ્યા, અને વસુધાપર ઘણા ભબ્યાને પ્રતિમાધ પમાડી, વિનયધરસૂરિએ ગચ્છ—ગણુ મૂકીને કાઇ પર્યંત પર પાદપાપગમન–અનશન કર્યું. અહીં ખાણપ્રહારથી જર્જરિત થયેલ હરિષણને પ્રધાના રંગશાળામાં લાવ્યા અને લાંબા કાળે તે સાજો થયા. પછી તેને અમાત્યાએ વીતક વૃત્તાંત જણાવતાં, તેણે પેાતાના ભત્રીજાને રાજ્યપર બેસાર્યા અને પેતે વિચાર કર્યાં કે− અહા ! નાના ભાઈને મારવા મેં બે વખત પ્રયત્ન કર્યા, પણ તે હણાયે નહિ, તે સારૂ થયુ. લેણદારને દેવાદાર વસ્તુ આપવામાં અશક્ત નીવડતાં પાતે જેમ પેાતાનું વચન ન પાળતાં સ્વવચન પ્રત્યે સાક્ષીભૂત રહે છે, તેમ હું પણ મારા ભાઈને મારવાને અસમ થતાં સ્વમૃત્યુ સાધીને આત્માને તે સર્પના અનૃણી બનાવુ.' એમ નિશ્ચય કરી,વિષાદ અને આનઃયુક્ત હરિષેણુ, મંત્રીઓએ વાર્યાં છતાં ચાલી નીકળ્યે, અને જે પ તપર મહાત્મા વિનયધરસૂરિ રહ્યા છે, તે સ્થાને દૈવયેાગે તે મહામતિ પહોંચ્યા. એટલે ‘ આ તે દીક્ષિત મારા ભાઇ શ્રીષેણ તપ કરે છે ’ એમ ધારી તેણે વિનયધર આચાર્યને પ્રમાદથી પ્રણામ કર્યાં, વળી તેણે ખેલાવ્યા છતાં આચાયે જવાબ ન દેતાં Page #216 -------------------------------------------------------------------------- ________________ હરિષષ્ણુ–શ્રીષેણની કથા. ૧૭૩ આશ્ચય પામી તે પેાતાના મનમાં ચિતવવા લાગ્યા કે એ તે ચાલતા કે ખેલતા પણ નથી, તેમ દૃષ્ટિને ક્યાં ફેરવતા નથી, તેથી મુમુક્ષુ મારા નાના ભાઇએ ઇષ્ટ સાધન આરયું છે. તા ભ્રગુપાતઅપાપાતથી મારે સર્યું. એને મા મને શરણભૂત છે. મે મૃત્યુની વાંછા કરી છે, તે એમ કરવાથી પણ સાધી શકાશે.’ એમ ધારી આચાર્યની જેમ હરિષેણ પણ ભૂમિપર નિશ્ચળ થઈને જાણે આચાર્યાંનું પ્રતિષ્ઠિબ હાય તેમ તે બેઠા. જેમ સૂરિ બેઠા હતા, તેમ હરિષણ પણ પાસે સ્થિર રહ્યો. એમ અને પાદપાપગમન અનશન કરવાને સમ થયા, ત્યાં સિંહ, વાઘ તથા અન્ય ભયંકર પ્રાણીઓએ પણ તેમને ઉપદ્રવ ન પમાડ્યો. શુભ ધ્યાને કબંધન તાડી સંસાર–કારાગૃહથી મુક્ત થઈ પૂર્ણાયુઃ પાળી, કેવળ કમળાના સ ંગે અને સિદ્ધિપદને પામ્યા. ” એ પ્રમાણે ગુરૂ-વચન સાંભળતાં અજાપુત્ર રાજાએ ભક્તિ પૂર્વીક ગુરૂ પાસે શ્રાવકનાં માર વ્રત અંગીકાર કર્યાં. પછી પુનઃ પ્રણામ કરી જ્ઞાન—ભાસ્કર ગુરૂને તેણે પૂછ્યું કે‘ હું ભગવન્ ! હું પૂર્વ ભવે કાણુ હતા અને કેવી કરણી કરી ? ’ એટલે જાણે પાતે જ્ઞાનથી જોતા હાય; તેમ ગુરૂ અજાપુત્રને તેના પૂર્વભવ ચથા કહેવા લાગ્યા— Page #217 -------------------------------------------------------------------------- ________________ અજા પુત્રના પૂર્વભવનું વૃતાંત. લકપુર નામે નગર છે. અલકાપુરીમાં તે એક રસ ધનદ-કુબેર છે પણ એ નગરમાં સર્વ વસ્તુઓ પૂર્ણ 1 ઘણા લેક ધનદ–દાનશાળી હતા. ત્યાં લક્ષ્મીબુદ્ધિ કથ7 નામે મહાપ્રતાપી રાજા કે જેની આજ્ઞારૂપ દૂતી શત્રુઓની લક્ષમી લઈ આવી, વળી જે જિન શાસન રૂપ કલ્પવૃક્ષની પ્રભાવના કરતે અને જેથી તે દિવ્ય મોક્ષસુખ સમાન નિવિઘ સુખે ઉપાર્જન કર્યા. એકદા તે સુખશિયામાં નિદ્રા લેતે, તેવામાં તેણે દૂર કઈ સ્ત્રીના રૂદનને અવાજ સાંભળે અને તે તીવ્ર રૂદન સાંભળતાં રાજા સયા થકી ઉઠી તે બરાબર જાણવાને મણિથી મઢેલ મહેલની અગ્ર ભૂમિમાં તે આવ્યું. તે વખતે નક્ષત્ર-સંચારના અનુસારે ઘણું રાત્રી જાણી તેને વિચાર આવ્યું કે–એ દૂર દૂર કેણ સ્ત્રી રેતી હશે ? હું ત્યાં જઈને પૂછું કે “તું આવું કરૂણ રૂદન શા કારણે કરે છે ? આ કરૂણ વિલાપ મહાદુઃખ વિના કદિ સંભવે નહિ.” એમ ધારી અંધારપટ ઓઢી રાજા એકલો પહેરેગીરની દષ્ટિ ચૂકાવી મહેલ થકી નીકળે અને શબ્દાનુસારે ચાલતાં તે સ્ત્રી પાસે જઈ પૂછવા લાગે કે –“હે ભદ્ર! તું આટલી બધી રે કેમ છે? અને રાતે એકલી બીતી કેમ નથી.” એમ રાજાએ વારંવાર પૂછતાં Page #218 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રના પૂર્વભવનું વૃતાંત. ૧૭૫ પણ તેણે જવાબ ન આપતાં વૃક્ષને પણ રેવરાવતી તે વધારે સેવા લાગી. આ વખતે તેની બે સખીઓ ત્યાં આવી. તેમાં એક સખી તે સ્ત્રીને ઉદ્દેશીને બેલી કે–“હે સુભગે ! જે, પુરૂષે કેવા કૃતન્ન અને નિર્લજ્જ છે. સુકૃત કરતાં, ઘણે સ્નેહ બતાવતાં, બહુ પ્રણામ કે દીનતાથી પણ ગુણઘાતક પુરૂષે કદિ પિતાના થતા નથી. હવે જે થવાનું હશે, તે થશે, પણ હે સખી! આપણે બંનેએ રાત તે ગમે તેમ ગાળવાની છે, કે જેથી એ કંઈ અનિષ્ટ ન કરે. પ્રભાત થતાં તે તેના માતાપિતાને દીનતાથી વિનંતી કરીશું કે જેથી તે પોતે આવી એ સગર્ભાને સ્વીકારીને ઘરે લઈ જશે.” એમ કહેતાં તે બંને સખીઓએ રૂદન કરતી સ્ત્રીને એક ઠેકાણે બેસારી, તેના મનને પ્રમોદ પમાડવા માટે પરસ્પર કથા કહેવા લાગી. ત્યાં લમીબુદ્ધિ રાજાને કૌતુક થતાં, તેમનાથી બહુ નજીક નહિ, તેમ દૂર પણ નહિ, તેવા સ્થાને મિનપણે બેસી તે કથા સાંભળવા આતુર થઈ રહ્યો. ત્યાં મુજ્જા સખી કથા કહેવા લાગી કે – સંકાશપુર નામે નગરમાં જય નામે રાજા રાજ્ય કરે છે. એકદા તે રાત્રે સુતે છે, તેવામાં કે સ્ત્રીને એક નગરમાં તેણે સ્વમામાં જેમાં સાક્ષાત્ જાણે તે સ્ત્રી હોય તેમ સમજી, શય્યાથી ઉઠતાં, તે સ્વપ્ર-સ્ત્રીના આશ્લેષને ન પામવાથી તે રતિ કે નિદ્રા ન પામ્ય અને મહાકણે રાત્રિ પસાર કરી, સૂર્યોદય થતાં તેણે મંત્રીએને બેલાવી સ્વમની વાત જણાવીને આજ્ઞા કરી કે–એ કયાને તમે ગમે ત્યાંથી શેધી કહાડે.” એટલે પ્રધાનેએ સમસ્ત નગરમાં ઘેર ઘેર તપાસ કરી, પણ ચર્મચક્ષુથી આત્માની જેમ તે માં જોવામાં ન આવી. ત્યારે સ્વમમાં દીઠેલ સ્ત્રી જ્યાં ન જેવાથી રાજાએ ખાન-પાન તજી દીધું, ત્યાં બુદ્ધિ વડે બરાબર વિચાર . કરતાં પ્રધાને રાજાને જણાવ્યું કે-“હે દેવી! તમે સ્વમમાં દીઠેલ. Page #219 -------------------------------------------------------------------------- ________________ 19 શ્રીયદ્રપ્રભ સ્વામી—ચરિત્ર. શ્રી કાણુ જાણે ક્યાં રહે છે ? તે પણ તેને જાણવાના એક ઉપાય ચાલે તેમ છે, તે એ કે નગરની બહાર ઉદ્યાનમાં એવી દાનશાળાઓ સ્થાપા કે જેમાં સદા નવિન્ન ભેાજન મળ્યા કરે, ત્યાં પરદેશના લેાકેા વિવિધ ભેાજન પામતાં આવશે. વળી તમે સ્વમામાં જે નગરની સ્ત્રી જોઇ, તે સમસ્ત નગર આળેખાવી, તેમાં તે સ્ત્રીને સાક્ષાત આળેખાવી તે ચિત્રપટ દાનશાળાઓમાં અધાવા. પછી અનેક દેશના પથિક આવતાં, તે ચિત્રપટ જોઇ, કદાચ દેવચેાગે કાઇના જાણવામાં આવશે. ' એ વાત રાજાને યુક્તિયુક્ત લાગતાં, તેણે નગરની ચાતરફ સુંદર ઘણી દાનશાળા મંડાવી. એ હકીકત સાંભળવામાં આવતાં પાંથ જને ત્યાં આવતા અને સ્નાન પૂર્ણાંક ભાજન કરી, તે ચિત્ર જોઈને ચાલ્યા જતા. એવામાં એકદા કોઇ પથિક તે દાનશાળામાં આબ્યા અને ચિત્ર જોઈ, દુઃખે અશ્રુ નાખતા ત્યાં બેઠા. તેને પ્રધાને પૂછ્યું કે— · હું પાંથ ! તું શા માટે રાવે છે ? ” તે એલ્યુ— આ ચિત્ર મારા નગરનુ છે. દેશ-પ્રદેશમાં ભમતાં મારૂ નગર ચિત્રમાં આળેખેલ જોતાં પ્રથમની અવસ્થા મને યાદ આવે છે, કારણ કે જનની અને જન્મભૂમિ વિસ્મૃત ન થાય. ’ પછી તે પુરૂષને ત્યાં બેસારી પ્રધાને રાજા પાસે જઇ તે બધે વૃત્તાંત શીઘ્ર સ ંભળાવ્યે, જે ઘણા દિવસે સાંભળતાં રાજા તરત ત્યાં આવી, તે પાંથને પૂછવા લાગ્યા કે— હું પથિક ! આ ચિત્રમાં તે શું યું ? એ નગર કેટલે દૂર છે ? ’ તે બાલ્યા— મહારાજ ! એ નગરીમાં વસતાં દરિદ્રતાથી પરાભવ પામી હું પરદેશમાં ભમતા ક્રૂ છુ, પણ પ્રાસાદ, હાટ, બજાર, વાવ ક્રૂપ સરોવર પ્રમુખ ખરાબર ચીતર્યાં છે, તેથી સમાય છે કે એ રમાલય નામે નગર છે. એ દક્ષિણ દિશામાં અહીંથી આઠસ ચેાજન દૂર છે વળી ઉત્તમ ચંદ્રચૂડ નામે આ સભામાં બેઠા છે, આ તે રાજાનું અંતઃપુર આ તેના પ્રધાનો, આ વિવિધ ક્રીડા કરતી " Page #220 -------------------------------------------------------------------------- ________________ અજપુત્રના પૂર્વભવનું વૃતાંત. ૧૭) તે રાજાની અનંગસુંદરી નામે પુત્રી કે જે યૌવનવતી છતાં પુષિણી છે, માતપિતાએ તેને બહુ સમજાવ્યા છતાં યવિનવડે ભારે રૂપવાન રાજાને પણ તે ઈચ્છતી નથી. એમ મેં જે મારી દષ્ટિએ જોયું તે બધું આ ચિત્રમાં ઓળખેલ છે, એ વાત સાંભળી રાજાને વિચાર થશે કે સ્વપ્નામાં જે સ્ત્રી મારા જેવામાં આવી, તે જોતાં તે સતેષ થયે છે, પણ તે પુરૂષÀષિણ સાંભળીને તે ભારે ચિંતા થાય છે. પછી પાંથને ભાતું અપાવ્યું અને સંતુષ્ટ થઈરાજાએ પુષ્કળ સુવર્ણ દીધું. હવે તે વાત મનમાં ધારી રાજા સ્વસ્થાને આવ્યું અને સમસ્ત રાજ્ય મંત્રીશ્વરને સેંપી પિતાના એક મિત્રને સાથે લઈને તે રમાલય નગર ભણી ચાલી નીકળ્યો. એકદા માર્ગે ચાલતાં વસંતકાળ આવ્યું, એટલે તાપથી કિ. લામણ પામતે રાજા કેઈ ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે વીસા લેવા બેઠે, ત્યાં નિદ્રા આવતાં રાજાને થાક ઉતરી ગયો, ત્યાં કદલીઓ પિતાના પત્રો વડે રાજાને પવન નાખતી, ભ્રમરના ગુંજારવ યુ કેતકીઓ ગીતગાતી, જળયંત્રના ગજરવથી મેઘની શંકા લાવી મયૂરે નાચતા, કેકિલાઓ પોતાના મધુર સ્વરે રાજાની નિદ્રાને ભંગ કરતી, પવનના વેગે વૃક્ષે થકી પડતાં પાકાં ફળવડે જાણે તે રાજાને ભેટ મૂકતા હેય, અચેતન વાવીઓ પણ પવિત્ર જળપ્રવા હથી જાણે સૌનું સ્વાગત કરતી હોય એવા તે ઉપવનમાં કળભેક્ષણ કરી, પાણું પીને મિત્ર સહિત રાજા તે વનની શેભા જેવા લાગ્યો. ત્યાં મધ્ય ભાગે રાષભદેવ ભગવાનનું એક ભવ્ય ચૈત્ય જેમાં રાજ કહેવા લાગ્યો કે–અહ! ભવસાગરમાં દ્વિીપ સમાન અને ભવશમણ કરતાં દુર્લભ એવું આ આદિનાથનું મંદિર મહાભાગે મેં જોયું. એમ કહેતાં હર્ષાશુ મૂકતે રાજા તે મંદિરમાં પેસતાં દૂરથી નમસ્કાર કરતાં સ ક્ષેપથી સ્તુતિ કરી, તેણે ભગવંતને વાંઘા અને Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. સ્વભાવે રૂપવંત તથા અંગરચનાથી અધિક શેભાયમાન પ્રભુને દેખતાં તે બોલ્યા કે –“હે ભગવન્! તમે તે સદા વનાવતારી છે. હે નાથ! તમે અંતરાયકર્મને છેદી લલિત શિવસુંદરીનું પાણિગ્રહણ કર્યું, હે દેવ ! આપના પ્રસાદથી મારા મનોરથ પૂર્ણ થાઓ. હે પ્રભુ! તમે તે બધું જોઈ અને જાણી રહ્યા છે, માટે હું વિનંતી કરું છું.” એમ સ્તુતિ કરી, મંદિરના બારણે ચિત્યવૃક્ષ નીચે છાયામાં મિત્ર સહિત રાજા સુઈ ગયે. એવામાં દિવસે પણ મુખ–ચંદ્રવડે મનહર અને પરસ્પર સુધારસ સમાન મધુર નેહાલાપ કરતા કેટલાક વિદ્યારે વિમાનમાંથી ઉતરી, ચિત્યના બારણે ઉભા રહેતાં રૂપમાં મન્મથ સમાન તે રાજાને જેમાં તેમણે વિચાર કર્યો કે આપણી સ્ત્રીઓ આ પુરૂષને દેખશે તે આપણામાં વીરક્ત થઈ, એની સાથે રમશે, માટે એ પુરૂષને આપણે મંત્રેલ દેરા બાંધી સ્ત્રી બનાવી દઈએ. સ્ત્રી ગમે તેવી રૂપવતી હશે તે પણ સ્ત્રીજાત તેની સાથે રતિ–રમવાની અભિલાષા નહિ જ કરે.”એમ બધાએ એક વિચાર કરી, આદરથી રાજાને પગે દોરે બાંધતા તે તરતજ દિવ્ય સ્ત્રી બની ગયો. પછી તે વિદ્યાધરે પ્રભુને નમી, પૂછ, સંગીત કરીને પોતાના સ્થાને ચાલ્યા ગયા. જય રાજાને ઘણા ઉજાગરા હતા, તેથી ગાઢ નિદ્રા આવતાં, પગે દેરે બાંધતાં તેણે વિદ્યધરેને જાણ્યા નહિ. એવામાં અતિશય રૂપવતી, દિવ્ય વસ્ત્રવડે વિભૂષિત, જાણે ઘણી રતિ હય, જાણે હજારે લક્ષ્મીના ભિન્ન ભિન્ન રૂપ હોય અથવા જાણે ઈંદ્રાણીઓ હોય એવી તે મંદિર આગળ ચૈત્યવૃક્ષ પાસે વિમાન થકી ઉતરતાં રાજાને અદ્દભૂત રમણીરૂપે જોઈ તે પરસ્પર કહેવા લાગી કે –અહે! આ સ્ત્રીનું રૂપ-લાવણ્ય અપ્રતિમ છે. સમસ્ત જગતની રૂપવતી રમણીઓમાં એ એક વાનગી સમાન છે. રખે કેઈ યુવાન વિદ્યાધર એના પ્રત્યે નજર નાખે, માટે એને પુરૂષ બનાવી દઈએ; નહિ તે એ પિતાના રૂપે આપણને હરા Page #222 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રના પૂર્વભવનું વૃતાંત. ૧% વશે, એમ ધારી વિદ્યાધરીઓએ એક દેરે મંત્રીને રાજાના પગે બાંધી દીધે, જેથી તે ફરી મૂલ રૂપધારી પુરૂષ થયા. પછી તે વિદ્યાધરીએ મંદિરમાં પ્રભુને પૂજી, સ્તવી, ભાવ–વંદન કરીને પિતા પિતાના સ્થાને ગઈ હવે નિદ્રા દૂર થતાં રાજા જાગે અને પિતાના બંને પગે દેરા બાંધેલ જોઈ આ શું? એમ ચિંતવતાં અકસ્માત્ એક પગથકી દેરો છોડતાં તે તરત જ સ્ત્રીરૂપધારી બની ગયે. તે જોતાં રાજા વિચારવા લાગ્યું કે હું નિરંતર સ્ત્રીનું ધ્યાન ધરું છું, તેથી સ્ત્રી બ, અથવા અધિક માયા કરવાથી હું સ્ત્રીવેદ પાપે ? ત્યારે બીજા પગથકી દે છોડતાં તે ફરી મૂળ સ્વરૂપમાં આવતાં ભારે વિસ્મય પામીને વિચારવા લાગે કે –“અહો! આ મેટું આશ્ચર્ય છે કે સ્ત્રીમાંથી પુરૂષ અને પુરૂષમાંથી સ્ત્રી થવાય છે. ખરેખર! આ કેઈ દિવ્ય પ્રાણુને વિલાસ છે” પછી તે દેરાની ખરી ખાત્રી કરવા તેણે મિત્રના પગે બાંધતાં તે તરત જ પીનસ્તની પ્રમદા બળે, અને તે છોડી બીજો દે રે બાંધતાં તે મૂળ રૂપધારી થયે; આથી રાજાને બરાબર ખાત્રી થઈ કે–એક દરે સ્ત્રી પુરૂષ થાય અને બીજે દરે પુરૂષ સ્ત્રી થાય. એમ તેણે દેરાને અભુત મહિમા નિશ્ચયથી જાણી લીધા પછી શ્રમરહિત થતાં, મિત્રને જગાવને રાજા પંથે પડે અને અખંડ પ્રયાણ કરતાં તે રમાલય નગરમાં પહોંચે ત્યાં બાહ્ય ઉદ્યાનમાં કામદેવના મંદિરે જઈ નમસ્કાર કરી, રાજા કામની સ્તુતિ કરવા લાગ્યું કે “તમે અનંગ-અંગરહિત છતાં મોટું કામ હાથમાં લીધું છે, કે ઈશ્વર પ્રમુખ બધા દેવેને તમે આજ્ઞાકારી બનાવ્યા છે, માટે હે મન્મથ ! હું પણ તમારી આશાએ અહીં આવ્યો છું, તે તમે પ્રસન્ન થઈ, મને સીદાતાને જુઓ, એમ કહી રાજા ત્યાં એક ભાગમાં વિસામે લેવા બેઠે. એવામાં ઉદ્ધતાઈથી આદેશ કરતી કેઈ સ્ત્રીને અવાજ આવ્યું કે હે કેયલ! Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. તારે ધ્વનિ બંધકર, હે હંસ! તું લંગડે બની જા, હે કમળ! તું વિકાસ ન પામ, હે મૃગ! તું ભદ્રકપણે નિદ્રાક્ય કર, હે રાજચંપક!તું વર્ણ રહિતપણાને પામ, કારણ કે અમારી પ્રિય સખી અહીં આવે છે કે જેના મુખની સ્પર્ધા કરનાર ચંદ્રકલંકયુક્ત થયે છે, એ પ્રમાણે સુધા સમાને વાણી સાંભળતાં રાજા બહુ પ્રભેદ પામે. તેવામાં એક છશ્વદાર સ્ત્રીએ આવીને કહ્યું કે તમે અહીંથી દૂર જાએ અત્યારે સજપુત્રી ઉદ્યાન જેવાને આવે છે કે જે પુરૂષષિણી છે તે અહીં પોતાની સખીઓ સહિત કીડા કરવાની છે, એટલે રાજા તબ ઉઠીને અન્યત્ર જઈ વિચારવા લાગ્યો કે –“સ્વનામાં ચેલે સ્ત્રીએ પિતે હશે કે કેમ ? એના પ્રત્યે મારું મન સ્નિગ્ધ બને છે. અથવા તે તે એ છે કે નહિ, તે શી રીતે જાણી શકીશ? માટે દ્રાક્ષના લતાકુંજમાં છુપાઈને જોઉં તે ખબર પડે એમ ધારી પિતાના મિત્ર સહિત રાજાએ દ્રાક્ષમંડપપર ચઢ, તેને આવતી જેઈને નિશ્ચય કર્યો કે “આ તે તેજ કન્યા છે. ત્યારે મનમાં અને વનમાં રહેલ કામદેવરૂપ શત્રુઓ પાસેના ઉદ્યાનમાં સુખે મળી શકે તેવાં પુષ્પ-આણથી તેણે રાજાને ઘાયલ કર્યો. પછી વન જોઈ તે રાજકન્યા ક્ષોભ પામ્યા વિના સ્વસ્થાને ગઈ અને પરિચય વિના પણ સીનીયનને હરતી ગઈ. એટલે કંઈક ચેતન્ય અવલંબીને રાજા દ્વિક્ષિપની નીચે ઉતર્યો અને ઘાયલ કરનાર તેજ કામના પ્રાસાદમાં જતા કાયર થઈને શેજા પડી ગયો, ત્યાં રાત્રે ચંદ્રને જોતાં, કેયલને ધ્વનિ સાંભળતા અને પવનને સ્પર્શ થતાં તે ઉદ્વેગથી બેભાન હાલતમાં મન્મથની ચેષ્ટા સહિત બે કે –“હે ચંદ્ર! તું કિરણ-ઉલકાપાતવડે મને શું બાળવા માગે છે? હે કેયલ! તું ઉચે બેસીને મારા મનમાં કેમ ઉગ ઉપજાવે છે? હેમલયાનિલ! શું તારે સ્પર્શ અગ્નિસમાન છે! હે આંબા! તું માંજરરૂપતનીથી મારી-તજના કરે છે? અહીં તારી આજ્ઞા કેણું નથી માનતું? Page #224 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રના પૂર્વ ભવનું વૃતાંત. ૧૮૧ હે મન્મથ ! તું દૂર છતાં મનમાંજ વસી રહ્યો છે.’એમ રાજાએ પરાધીનપણે કામાવસ્થામાં આળેાટતાં દીર્ઘ રાત્રિ મહાકÈ પસાર કરી. પછી અધકારપર જાણે ક્રોધ કરવાથી રક્ત અન્યા હાય એવા ભાનુ અગ્નિના તેજને ગ્રહણ કરી, માણસાના માથે નાખતાં તે ઉદય પામ્યા. ત્યાં એક પરિત્રાજિકા કામદેવની પૂજા કરવા આવી તેને રાજાએ નિશ્ચય કરવા રાજપુત્રીને વૃત્તાંત પૂછતાં, તે ખેલી કે અનંગસુંદરી નામે એ ચંદ્રચૂડ રાજાની પુત્રી પુરૂષદ્વેષણી છે.? ત્યારે મિત્રતે જોગણુને પૂછ્યું કે—તારે તેની સાથે કાંઇ પરિચય છે ?’તે ખેલી બહુ સારો પરિચય છે. તેને રાજ હું પોતે જ દેવપૂજા કરાવું છું. ” ત્યારે રાજા બેન્ચેા— પુરૂષપર એ દ્વેષ કેમ લાવે છે ? ’ તેણીએ કહ્યું—‹ પ્રથમ પણ ઘણા માણસોએ એ વાત પૂછી, પરંતુ દ્વેષનુ કારણ તે કહેતી નથી.” એમ કહી તે પરિત્રાજિકા તરત જ પેાતાની મઢી પ્રત્યે ચાલતી થઈ, ત્યાં રાજા કંઇ ઉપાય શોધી કહાડવા બુદ્ધિ ચલાવવા લાગ્યા. તરત જ તેને વિચાર આબ્યા કે ઉપાય વિના કામ થવાનું નથી. માટે તે દાસ આંધીને મિત્રને સ્રી બનાવું. પછી પરિવ્રાજિકાની એને સેવિકા કરી, તેની પાછળ જતાં એને કોઇ અટકાવશે નહિ, અને એમ કરવાથી એના કુમારી સાથે પરિચય થતાં તેના મનની વાત જાણુવામાં આવશે. ’એમ ધારી રાજાએ મિત્રને કહ્યું કે— સ્ત્રીત્વને કરનાર દ્વારા છે, તેના પ્રભાવે તુ... સ્ત્રી થઈને પરિત્રાજિકા પાસે જા, અને વિનયાર્દિકથી તેને એવી રાજી કરજે કે તે રાજસુતાના ભવને જતાં તને વિશ્વાસ લાવી તેડી જાય. ’ એમ વિચારી, તેના પગે દ્વારા આંધતાં, તે તરત સ્ત્રી બની પરિત્રાજિકાના મઠમાં ગયા. ત્યાં પરિત્રાજિકાએ સ્વાગત પૂછવા પૂર્વક તેનું આતિથ્ય કરતાં કહ્યું કે— તું નિશ્ચિત થઇને અહીં સુખે રહે અને મારી શુશ્રુષા કર્ એમ કહેતાં તે મનમાં વિચારવા લાગી કે હું એકલી હતી, 6 " . Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. તેને આ સહાયકારી અને સેવાકારી બીજી સ્ત્રી મળી.” એમ ધારી તે બહુજ પ્રમાદ પામી તે વારંવાર તેની અનુકૂળતાએ વર્તાતાં વિનય સાચવતી; વળી તે રૂપવતી હોવાથી પરિત્રાજિકા તેને લલિતા કહીને બેલાવતી. લલિતા તેના શરીર અને વચનથી વિનય સાચવતાં તથા પ્રીતિ બતાવતાં, તેને તે બહુજ પ્રિય થઈ પડી. પછી દેવપૂજન અને અન્ય કામમાં પણ પરિવાજિકાએ તેને અગ્રેસર બનાવી, વિનયથી કેણ રંજિત ન થાય? એમ વિનયને વશ થયેલ પરિત્રાજિકા દેવપૂજાના બહાને લલિતાને રાજકન્યા પાસે લઈ ગઈ. ત્યાં દૂરથી રાજપુત્રીને નજરે જોતાં લલિતા નિશ્ચયપૂર્વક વિચારવા લાગી કે–અહો ! વિધાતાએ આ અદ્ભુત સ્ત્રી બનાવી, માટે હવે તેવી બીજી બનાવવી, તે વિધિને યુક્ત નથી. મારા મિત્રને પ્રયત્ન અસ્થાને નથી અને પુરૂષષ પણ એને અસ્થાને નથી. મારા મિત્રને એ તુલ્ય છે અને તે એને તુલ્ય છે. રૂપ અને લાવણ્યમાં એ બંને સમાન છે. એની તુલના કરનાર અન્ય કોઈ નથી.” ત્યારે પરિત્રાજિકાએ કુમારી પાસે જઈ, તેને ઈષ્ટદેવની પૂજા કરાવી, પછી રાજકન્યાએ પૂછ્યું કે હે ભગવતી ! આ તમારી સાથે આવનાર સ્ત્રી કોણ છે?” તે બેલી“એ મારી પરિચારિકા સેવિકા છે, પછી રાજ સુતાએ વિસર્જન કરતાં પરિવાજિકા પિતાના મઠમાં આવી. એમ પ્રતિદિન તે લલિતા સાથે રાજ સુતા પાસે જતી. કંઈક બહાનું બતાવી લલિતા મઠની બહાર સંકેત– સ્થાને જઈ રાજાને વિતક વાત કહી આવતી. એવામાં એકદા પરિવારિકાને શરીરે કાંઈ રેગ થતાં લલિતાને તેણે રાજકન્યા પાસે જવાની આજ્ઞા આપી. લલિતાએ ત્યાં જઈ, રાજસુતાને દેવપૂજા કરાવી. પછી અવસર મળતાં, વાતના વિનેદે ચડાવી, પોતાના પ્રત્યે તેને અતિ સ્નિગ્ધ બનાવી, તેણે રાજપુત્રીને વચનરસમાં લીન કરી. દક્ષ શ્રોતા સ્નિગ્ધ વચનથી બહુ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ vv -~-~ ~~ અજાપુત્રના પૂર્વભવનું વૃતાંત. રંજિત થાય. એમ રાજકન્યાને પિતા સાથે એકત્વ પમાડતાં લલિતાએ એકદા એકાંતે તેને પુરૂષના શ્રેષનું કારણ પૂછતાં, તે કાંઈ બેલી નહિ. ત્યારે લલિતા બોલી કે– હે સખી! તેવું કાંઈ ગુપ્ત નથી કે જે પિતાની સ્નિગ્ધ સખીને કહેવાનું ન હોય. પિતાને અભિપ્રાય ન જણાવવાથી તું સખિપણાને કલંક લગાડે છે. કારણ કે સ્નેહીજન પાસે બધી વાત કહેવી જોઈએ.” એમ લલિતાએ કોપના આડંબરથી અનેકરીતે પૂછતાં, અનંગસુંદરી નેહથી પિતાની કથા કહેવા લાગી કે – હે સખિ! એકદા હે વિંધ્યાચલપર ભારે ઉત્સાહથી રમવા ગઈ. ત્યાં કમળસમૂહે મને હર એક સરવર જોતાં જ હું બેભાન થઈ પૃથ્વી પર પદ્ધ ગઈ, એટલે “હું કયાં અને કેણ છું?” એવું મને ભાન ન રહ્યું એમ અકસ્માત્ મને મૂછ આવતાં, સખીઓ દે અને “આ શું થયું?” એમ બોલતી તે પાણી છાંટીને પવન નાખવા લાગી. વળી પાછું પાણી, પવન પવન.” એમ પડત પગલે અત્યંત ખેદ લાવી સખીઓએ ઉપાસના કરતાં, હું તરત સાજી થઈ, ઉજવળ જાતિ મરણ પામી. તેના ચગે મને મારા પૂર્વજન્મની સ્થિતિ યાદ આવી કે પૂર્વજન્મમાં હું આ સરોવરમાં હંસલી હતી અને અત્યંત પ્રેમાળ હંસ મારે સાથી હતે. અમે બને આધિ, વ્યાધિ કે બધા વિના પ્રણયકેપ-તેષથી કીડા કરતા ત્યાં રહેતા હતા. એવામાં સંસારસુખ ભેગવતાં મને ગર્ભ રહ્યો, તે હું શરીરની ચેષ્ટાથી જાણી શકી કે મને પુત્ર થશે. પછી પ્રમદપૂર્વક હું ગર્ભ રક્ષા કરવા લાગી અને સરેવરના કાંઠે મેં માળો બનાવ્યું. અનુક્રમે ત્રણ પુત્રને મેં જન્મ આપે. એટલે સ્વર્ગસુખ કરતાં પણ અધિક સુખ પામતી હું “અહે! મને ત્રણ પુત્રે છે? એમ મનમાં ઉદ્ધત બની ગઈ. મારે સાથી હંસ પણ પુત્રજન્મથી ભારે પ્રભેદ પામતાં મિષ્ટ વચન બોલતે અને ભક્ષ્ય વસ્તુ વારંવાર Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. લાવીને મને આપતો શીત, વાત કે તાપથી બચાવવા માટે તે માળાની તરફ કમળપત્રે મૂકતે. પિતાના બાળક પ્રત્યે સા એવી જ પ્રીતિ ધરાવે. એવામાં અમારા અભાગ્યયોગે તે પર્વતમાં ઉંચી જવાળાવડે કિલ્લાસમાન તરફ દાવાનલ ફાટી નીકળે. તે વૃક્ષ, લતા, પક્ષી, શ્વાપદ તથા ભાગતા તાપને જ્વાલારૂપ ચપેટા-લપડાક વડે હણતાં બાળવા લાગ્યું. બધાને ભસ્મ કરતે અને મને હર વૃક્ષને બાળવાની ઈચ્છાથી સરોવર પાસે આવી તે સરોવરને સસવવા લાગે. પંખીઓ અન્ય સ્થાનથી ઉઠે આકંદ કરતાં પાસે આવતા દાવાનળમાં કેટલાક બળવા લાગ્યા, કેટલાક સરોવરમાં ડૂબી મુઆ, કેટલાક આકાશે ઉડતા ઉંચી ઉછળતી જવાળાના તાપે જમીન પર પી બળી મુઆ, કેટલાક કાદવમાં ખેંચ્યા, કેટલાક તરકેટરમાં પેસી ગયા, કેટલાક આમતેમ ભયાકુળ થઈ ભમૃતા, કેટલાક જીવવા માટે ગગને બુબારવ કરી ભાગતાં, ત્યાં બળવાથી મુંબારવ કરતા પૃથ્વી પર પડ્યા, કેટલાક અગ્નિએ બળતાં ભારે આકંદ કરવા લાગ્યા. એ કલાહલ સાંભળતાં મેં કહ્યું કે –“હે પ્રાણેશ હંસ! તમે મારી રક્ષા કરે. હું સુવાવડની પીડાને લીધે અન્ય સ્થાને જવાને અસમર્થ છું.” ત્યારે હસે તરફ તડતડાટ શબ્દ સાંભળ્યા. લતા–વૃક્ષેને મૂળથી દાવાનળ બાળી નાખતે. પર્વતના શિખરે પણ દગ્ધ થતાં તરાના અગ્નિની જેમ પવન ક્ષણવારમાં ઉડાડી મૂકતે. દવદાહ બીતા મૃગલાં ચેતરફ દે, પાછા અથડાઈ દાવાનળમાં આવી પીને દગ્ધ થતા, હાથી કે શ્વાપદે પણ કમળનાળને છેદી પોતાની રક્ષા કરવા બધાં એકત્ર થઈ, સવરને ઢાંકી દેતા, એટલે મરણના ભયને લીધે કંપાયમાન અને મુખ શુષ્ક થતાં તથા સ્ત્રી-પુત્રના સ્નેહને તરછી તે હંસ ઉદાસીન થયે. ત્યારે હંસી બોલી કે હે પ્રિય ! વૈરીની જેમ આ અગ્નિ સરોવર પાસે આવી લાગે છે. માટે મને અને મારતા Page #228 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રના પૂર્વભવન વૃતાંત. ૧૮૫ બાળકને બચાવ.” એમ મેં કહ્યા છતાં તેણે ગણકાર્યું નહિ, તેવામાં તે દાવાનળ નજીક આવતાં તરત મારે માળે બળતાં, મારાં બાળકે આકુળ થઈને ભારે આક્રંદ કરવા લાગ્યા. ત્યારે બળતા માળાને જોઈ હું સુવાવડની બાધાથી પીડાતાં છતાં ચાંચવડે સાવરથી પાણી લાવી લાવીને માળાને સિંચવા લાગી, એમ વારંવાર સિંચતાં હું જતાં આવતાં દરમ્યાન મારા પુત્રો ઘણે સંતાપ પામતા તે વખતે ચેતરફથી દો આવેલા નાના મોટા પ્રાણઆવડે સરોવરનું પાણી મૂળથી ઢંકાઈ જતાં તે મહાકષ્ટ લેવાય તેમ હતું. ત્યારે મેં હંસને પુનઃ કહ્યું કે—“હે પ્રાણનાથ ! તમે મારી ઉપેક્ષા કેમ કરે છે? અરે ! તમારા દેખતાં મારા પુત્રે દાવાનળમાં બળે છે.” એમ મેં કહેતાં તે બેલ્યા વિના તરત ક્યાંક ચાલ્યા ગયે. તે પ્રેમ, તે પુત્રવાત્સલ્ય અને સ્ત્રીસ્નેહ-બધું મરણના ભયથી ભૂલી જતાં તે પ્રાણ લઈ ભાગ્યે, પરંતુ તેનું જીવિત પણ કેટલું? જે સ્ત્રી-પુત્રને કૃતજ્ઞ થઈ સતાવે તે કેટલું છે? અરે તેવા નિલજ, હીન પુરષને વારંવાર ધિક્કાર છે કે જે મમતા મૂકી, નિર્દય બની, પુત્ર સહિત મને સંકટમાં મૂકી ચાલ્યા ગયે. ઉપકારી જને તે ગમે તેને સંકટમાંથી ઉદ્ધાર કરે છે, તે પુત્રે એ શું ભાંડ-કરીયાણાં છે? એ તે ભારે ભાગ્યથી પ્રાપ્ત થાય છે. કારણ કે જે અકૃત્રિમ પ્રેમ પિતાના બાળકો પ્રત્યે હાય, તે પ્રેમ માબાપ, દેવ, ગુરૂ કે વિત્ત કે મિત્ર પર પણ હોતું નથી. અહો તે દુષ્ટાત્માએ મારા પ્રેમની પણ કદર ન કરતાં, તે શઠતાએ હણુ અને બળતા પુત્રને તજી જતાં તેનામાં દયાએ પણ વાસ કર્યો નહિ, પછી તે હતાશ બનેલ મેં ફરી પણ તેની ઘણી રાહ જોઈ, છતાં તે ન આવતાં હું ફરી મહાકષ્ટ સરોવરનું પાણી લેવા ચાલી, ત્યાં કેટલાક પશુઓના શીંગડાની સખ તાડના સહન કરતી,. કેટલાકને પક્ષઘાત અને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્રો. કેટલાકના ચંચતાડન, કેટલાક મને ઉપાડી ફેંકી દેતા અને કેટલાક ઘસારાથી પાડી નાખતા, કેટલાક મર્દન કરતા, તેમજ કેટલાક અન્ય સંમદ કરતા તેની વચ્ચે આવી પડતાં, વળી ઉપરા ઉપરી બેઠેલા અને પિતાના જીવિતની રક્ષા કરવા મજન કરતા અને તરતા, તેમના આઘાતથી કલ્લોલ ઉછળતા અને તેમનાથી સમસ્ત સરેવર ઢંકાઈ જતાં પાણી પણ ન દેખાતું અને તે બધિબીજની જેમ પામવું અતિદુર્લભ થઈ પડ્યું. ત્યાં પાણી લેવા ભમી ભમીને સરોવર જેમાં એક સ્થાને સહેજ આંતર જોતાં, ત્યાંથી મેં ચાંચમાં પાણી લીધું, અને માળા પ્રત્યે આવતાં જોઉં છું તે ઉચે અગ્નિજ્વાળા મેં જોઈ અને તેના તાપથી આળોટતા તથા રૂદન કરતા બાળકો જોયા. એટલે—“હા ! હું હણાઈ” એમ કરૂણ સ્વરે રૂદન કરતાં પુત્રવત્સલ હું તેમના પર વારંવાર પાણી નાખવા લાગી. વળી એક ચચે તે ત્રણે બાળકને એકીસાથે ઉપાડવાને અસમર્થ, જેથી એક બાળકને ઉપાડી અન્યત્ર ચાલી ત્યાં પણ દાવાગ્નિ ફરી વળવાથી બાળકને ન મૂકતા હું પાછી માળા પ્રત્યે આવી. ત્યાં બને બાળકે દાવનળથી બળતાં જોઈ, અંગશિથિલ થતાં તે બાળક પણ ચાંચમાંથી પડી ગયું, ત્યારે મને વિચાર આવે કે—બે બાળકે તે મરણ પામ્યા, પણ આ એક હજી જીવે છે, તેની રક્ષા કરી, હું માતૃત્વ-પક સફળ કરૂં” એમ ધારી, નિર્ભય થઈ વાત્સલ્યથી એકદમ દાવાનળથી હેજ બળેલ બાળકને મેં ઉપાડી લીધું. ત્યાં ઉંચે જ્વાળા પ્રસરતાં દાવાનળે મારી પાસેથી બાળક મૂકાવવા ચોતરફ જ્વાળારૂપ પાશ નાખે, એટલે જ્વાળાઓ વડે મને તાપ લાગતાં પણ મારા પક્ષ અને પગ અક્ષય રહ્યા.તે સરેવરના મધ્યભાગે બકસ્થળ નામે સ્થાન કે જે વિવિધ પંખીઓથી વ્યાપ્ત હતું. ત્યાં વિદ્યાધરેએ પિતાના વંશના આદિપુરૂષ અષભદેવનું મંદિર કરાવેલ, Page #230 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રના પૂર્વભવનું વૃતાંત. ૧૮૭ તેમાં આદિનાથ ભગવાનની રત્નમય પ્રતિમા તેમણે સ્થાપન કરી હતી. ગાંધર્વ અને વિદ્યાધરના સ્વામીઓ તે પ્રભુની પૂજા–ભક્તિ કરતા. એટલે હું પણ ચાંચમાં બાળકને લઈ આકાશમાં ઉછે, પણ છેવટે થાકી જતાં, તે પ્રભુની આગળ હું પી ગઈ. ત્યાં પડવાના આઘાતથી મારે બાળક તે તરત મરી ગયે. અનેક કષ્ટ એકત્ર થતાં એક મરણની મહ–આપત્તિ આવે છે. તે આઘાતને લીધે હું પણ મૂછ પામી, પણ કાંઈ પુણ્યના બળે મારી દષ્ટિ જિનપ્રતિમામાં તલ્લીન થઈ. જિનમૂર્તાિ નજરે જોતાં દાવાનળના દાહની વ્યથા તથા આકાશથકી પડવાની પીડા ક્ષણવારમાં શાંત થઈ ગઇ. જિનના દર્શનથી દુષ્કર્મ નષ્ટ થાય, મેક્ષસુખ મળે, મરણ ભય જાય, તે એ પીડા શું માત્ર? એમ મારી દષ્ટિ લીન થતા, મારું મન પણ ભગવંતમાં લીન થયું, તેથી શરીરની વ્યથા હું ભૂલી ગઈ, તેમ પુત્રની વ્યથા પણ મને અસર ન કરી શકી. તિર્યંચ-જાતિમાં ઉસન્ન થયા છતાં હું અકસ્માત દેવગે પોતે પ્રભુપ્રસાદ પામતાં, મારા હૃદયમાં વિવેક જાગ્રત થતાં એ દુર્લભ, વિવેકને લીધે હું મનુષ્ય જેવી ઉત્તમ બની અને બધા જીને મિથ્યા દુષ્કૃત શીધ્ર આપવા લાગી, વળી શ્રી અરિહંતની સાક્ષીએ તિર્યંચ-ભવના બધાં પાપ આવી પ્રભુના દર્શન–પ્રભાવે મેં ઉંચ ગોત્રકમ તથા દુર્લભ મનુષ્ય–ભવ ઉપાર્જન કર્યા કે જે ભાવમાં આવતાં મેક્ષ સુખ પામી શકાય- એવામાં તેજ જિનમંદિરમાં તરત આયુષ્ય ક્ષય થતાં સુખે મરણ પામી, હું આ રાજાની પુત્રી થઈ. હે સખી! એમ વિધ્યાચલને જોતાં પૂર્વાનુભૂત સરેવર, જિનચૈત્ય જોતાં, પાછળની સ્થિતિ સંભારતાં મને ત્યાં ઘણે પ્રેમ પ્રગટ. વળી હંસ મને તજી ગયે, તેથી હે સખી ! પુરૂષ પ્રત્યે મને ઘણે ઠેષ થયો છે. પુરૂષે પુરૂષત્વને લીધે ઉત્તમ છતાં અધમની જેમ, સ્વાધીન, કુલીન અને શીલવતી પિતાની સ્ત્રીને તજી દે છે” Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. - એ પ્રમાણે લલિતાએ રાજકુમારીને પૂર્વભવ સાંભળી વૈરાચેથી પુરૂષપર દ્વેષ ધરતી કુમારીને તે કહેવા લાગી કે “કુમારી! તને કંઈક હું કહું તે સાંભળ-હે સખી! પતિ વિના તું આમ કેટલા દિવસ રહી શકીશ. તે હંસે મરણના ભયને લીધે તારે અપરાધ કર્યો, તે તે કટિ જન્મ પર્યત સંભારશે, છતાં પુરૂષ પ્રત્યે દ્વેષ ધર તે ઉચિત નથી. મરણથી ભયભીતને વિવેક દુર્લભ હોય છે, કારણ કે મરણથી ભય પામેલ પ્રાણી માતા, પિતા, ભાર્યા કે પુત્રને તજી દે છે. વજાના ભયથી બધું તજીને મનાક પર્વત સમુદ્રમાં એકલે રહ્યો છે. હવે જો તમે મારામાં સ્નેહ ધરાવતા હે, મારું વચન માનતા હે, તે કેઈ કુલીન ઉત્તમ પુરૂષને પરણે” ત્યારે અનંગસુંદરી બોલી કે –“તમારે બીજું જે કાંઈ કહેવું હેય તે કહે, પણ કેજી સાથે પાણિગ્રહણ આ જન્મમાં મારાથી બનશો નહિ. તિર્યંચ ગતિમાં પણ જે ભગવંતને જોતાં મને મનુબની ગતિ પ્રાપ્ત થઈ, તે ત્રાષભદેવ પ્રભુ મને મેક્ષપદ આપશે.” એટલે લલિતા પ્રણય-કેપ બતાવતાં બોલી–હે જડ ! તું કદાગ્રહી છે. નરકેષણ હોવાથી સમજતી નથી કે તારા માતપિતા એ કદાગ્રહથી દુઃખ પામે છે, માટે કદાગ્રહ તજી મારા કહ્યાથી જે પુરૂષપર તને પ્રીતિ ઉપજે, તે તારા માબાપને જણાવ.” રાજકન્યા બેલી-હવે જે મારે પતિ કરે, તે હંસના જીવનેજ પરણું, તે પણ કયાંક પુરૂષ થયે હશે. તેના પ્રત્યે મારે સ્નેહ છે, તે વિના બીજે ઈંદ્ર જે પણ મારે પતિ કરે નથી. હે સખી ! એજ મારે મેટે આગ્રહ છે. તે જે મળે તે વરું.” આ તેની વિસ્તૃત કથા સાંભળતાં લલિતાએ મનમાં ધારી, રાજકન્યાને અન્ય વાતના પ્રસંગમાં નાખી, તેનું મન બીજા વિચારમાં જોયું. પછી તેની રજા લઈ, લલિતા પિતાના સ્થાને આવી, અને રાત પડતાં તેણે રાજા પાસે જઈ, બધે વ્યતિકર તેને કહી સંભળાવ્યું, જે Page #232 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રના પૂર્વભવનું વૃતાંત. ૧૯૯ સાંભળતાં રાજાએ, રાજસુતાના મનને ચોરનાર એવી તેની બુદ્ધિની પ્રશંસા કરી. પછી રાજકન્યાને પરણવા માટે પિતાના મનમાં ચિંતવતાં સજાએ મિત્રને યુકિત પૂછતાં, તે કહેવા લાગે કે – હે રાજન્ ! તમે મનને આશ્ચર્ય પમાડે તેવું ચિત્રપટ કરાવે અને તેમાં તે સરેવર વિધ્યાચલ નીચે ચિત્રાવળી ત્યાં લાખ જવાળારૂપ ભુજાને ઉછાળતે તથા લીલા વૃક્ષોના ફણરૂપ વાગેળવાના સ્વરૂપને બતાવતે દાવાનળ બતાવે, જેમાં તે સરોવર પાસે શીઘ આવે છે અને તેમાં પંખી તથા શ્વાપદને સમૂહ ભાગાભાગી કરી રહેલ છે, ત્યાં તત્કાલની પ્રસૂતા કેઈ હંસલી પિતાની પાંખવતી બચ્ચાને ઢાંકી આંખમાં આંસુ લાવી, પિતાના પતિ-સાથીને રક્ષણ માટે કહેવા લાગી. એટલે હંસ પણ પત્ની-પુત્રની રક્ષા કરવા અને વારંવાર પ્રેરણ કરતી હંસીને જઈ વ્યાકુળ થતાં તે અન્ય નિર્ભય સ્થાન શેધવા ગયે, પણ તેવું નિરાબાધ થાન ક્યાં જેવામાં ન આવતાં, તે ભમી ભમીને પુનઃ પોતાના માળા પ્રત્યે સત્વર આવ્યા, પરંતુ ત્યાં પોતાની પ્રિયા અને એક પુત્ર જોવામાં ન આવ્યા, પણ બે પુત્ર દાવાનળની જ્વાળામાં બળતા જોઈ તે હંસ મૂછ પામ્ય, અને વાયુથી આશ્વાસન પામવા, ઘણું પંખીએથી વ્યાપ્ત એવા સરેવર થકી ચાંચવતી મહાકષ્ટ પાણી લાવીને તેણે બાળકેપર છાંટયું, પરંતુ તે મરણ પામતાં, તેમને તજી, પિતાની પ્રિયા અને પુત્રને આમતેમ જોતાં તે બકસ્થળમાં ગયે . ત્યાં જિનપ્રતિમા પાસે પ્રિયાને છેલ્લા શ્વાસ લેતી જોઈ, તેને જીવાડવાની આશાએ તે સરેવરથી પાણી લેવા ગયે. અને એકવાર પાણી લાવી પુત્રસહિત પ્રિયાને સિંચી, પાછો ફરી પાણી લેવા તે સરવરે ગયે. તે શ્વાપદ અને પંખીઓવડે. આચ્છાદિત હેવાથી સૂકયથી પાણી લેવા જતાં કે શૃંગી પશુએ શીંગડાવડે મારતા તે ત્યાંજ મરણ પામ્યા. એ પ્રમાણે ચારિત ચિત્રપટ આઈ Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. ખા.” પછી રાજાએ તે પ્રમાણે દ્રવ્યદાન આપી ચિત્રપટ અને તેને અનુસરતાં ગાયને રચાવ્યાં, વળી ચાર ગાયકેને તે ગાયન શીખવાવ, પોતાની પાછળ ચલાવતાં, મધુર કંઠે રાજા પોતે ગાવા લાગે. એટલે જાણે બીજે તુંબરૂદેવગાયક હોય તેમ તે ગાયનથી નગરજનેનાં મન ખેંચાતાં તે બધા તેને વીંટાઈ બેઠા. તે ગીતથી હંસને વૃત્તાંત ગાતાં તેણે કેવળ કૃપાળુ જનેના મન નહિ પણ નિર્દયેના મનને પણ ક્ષણવારમાં આદ્ર કરી મૂક્યાં. એ રીતે જ્યારે ચિત્રમાંના હંસને વૃત્તાંત ગાતે, ત્યારે લેકે પોતાના બધાં કામ તજીને ત્યાં ગાયન સાંભળવા આવતા, કારણ કે સંગીત એ એક વશીકરણ મંત્ર છે. સ્થાને સ્થાને સંગીતકારેને પણ પ્રભેદ પમાડતાં રાજા ઘેર ઘેર ભમતે અને તેથી લેકમાં એજ ધ્વનિને નાદ લાગી રહ્યો. તેમજ અહંપૂવિકાના ન્યાયે નગરજને મહા આગ્રહથી પ્રતિદિન તેને પોતાના ઘરે બેલાવીને ગવરાવતા અને પારિતોષિકમાં સુવર્ણ આપતાં પણ તે લેતે નહિ, પરંતુ ઉલટો સંતેષ પામતે તે બીજાઓને દાન આપતે. જે વિષયના ત્યાગી હતા, તેઓ પણ એનું સંગીત સાંભળવા લલચાયા. કારણ કે સંગીતમાં તેવા ગુણ રહેલા છે. અહિં પરિત્રાજિકાની આજ્ઞાથી લલિતા તે રોજ તેજ પ્રમાણે ગુપ્ત મને રથ ધરતી તે, અનંગસુંદરી પાસે આવતી. રાજા પણ નગર લેકને સંગીતમાં નિમગ્ન કરી અન્યત્ર જવાના બહાને તેનગરથી બહાર નીકળ્યો. એટલે બધાં કામ તજી લેકે પણ તેની પાછળદેવ આવ્યા. અહે ! કર્ણપ્રિયની પ્રબળતા ! એમ તે બધા લેકમાં પ્રસિદ્ધિ પામ્યા. આ વખતે તે નગરને રાજા પ્રાસાદપર ચઢ્યો અને લેકેને દેડતા જઈ, તેણે દ્વારપાલને પૂછતાં તેણે સંગીતની વાત બધી કહી સંભળાવી. જે સાંભળતાં તેનું સંગીત સાંભળી પિતાને કૃતાર્થ માનનાર રાજાએ તેને બોલાવવા માટે પિતાના મંત્રીને તેની Page #234 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રના પૂર્વભવનું વૃતાંત. ૧૯૧ પાછળ કહ્યું. પ્રધાન પણ જઈ, તેને ભક્તિ યુક્ત આર્ક વચનથી જાણે સ્નાન કરાવતે હેય તેમ તેને પાછી વાળીને તરત નગરમાં લઈ આવ્યું. પછી સંગીત સાંભળવા ભારે ઉત્કંઠા ધરાવતા જય રાજાએ સભામાં સામંતને બોલાવી, છીદાર મેકલીને તે ગાયકને બેલાવ્યું ત્યારે તરતજ સજ્જ થઈ, ચિત્રપટ લઈને તે રાજસભામાં ગયે. ત્યાં રાજાના આદેશથી અંતઃપુર પણ પડદાને આંતરે આવી બેઠું અને કન્યાંતઃપુર આવીને રાજા પાસે બેઠું, પરંતુ “જેને એ સમારંભ છે, તે પ્રિયા તે હજી આવી નહિ.” એમ ધારી ઉત્સાહ રહિતપણે તેણે કંઈક કાલક્ષેપ કર્યો. એવામાં લલિતાએ વિચાર કર્યો કે – જે એને હમણું રાજસભામાં નહિ લઈ જાઉં, તે તે કથા એ રાજકન્યા સાંભળશે નહિ, અને તેથી મારા મિત્રને મનોરથ પૂર્ણ થવાને નથી, માટે ગમે તે રીતે રાજસુતાને સભામાં લઈ જાઉં, એમ ધારી, તે બેલી કે—હે સખી! તું તે પિતે કળા-કુશળ છે, તે પણ એ સંવાદમાં કંઈક નવું સાંભળવાનું મળશે. વળી રાજાએ સંગીત સાંભળવા તમને બોલાવેલ છે, તે આપણે ત્યાં જઈએ. કારણ કે સંગીત દુઃખને વિસરાવનાર છે. એમ સંભળાય છે કે દેશાંતરથી કેઈ આવેલ ગાયક રાજાની સમક્ષ સંગીત કરવાનું છે. તારા મેટા ભાઈએ પણ અહીં આવેલા છે, માટે શણગાર સજી, તમે ઉઠીને આગળ ચાલે. જેમ ધર્મની ખાતર દેવ—ચરિત્ર સાંભળવાની જરૂર છે, તેમ મનના વિનેદ માટે સંગીત સાંભળવું, એ પણ એક રીત છે” એમ લલિતાએ કહેતાં, અનંગસુંદરી ચાલવા તૈયાર થઈ. કારણ કે વધેલ અને સ્નેહીનું વચન ઓળંગાય નહિ. હવે લલિતાદિક સખીઓ સહિત અને સ્વચ્છ આનંદરસે પૂર્ણ એવી અનંગસુંદરી આવતાં રાજાની આજ્ઞાથી તે બેઠી. જયરાજાના મન-ચકેરને ચંદ્રમા સમાન અનંગસુંદરી પડદામાં બેસીને જેવા લાગી. તેની દષ્ટિરૂપે ચાંદનીવડે ક્ષીરસાગરની Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. જેમ આશ્લેષ કરાયેલ તે ગાયક નવા નવા ઉલ્લાસવડે અત્યંત પ્રમોદ પૂર્વક ભારે સંગીત કરવા લાગ્યું. તે નેતરની યષ્ટિવતી અલગ અલગ સ્પષ્ટ રીતે ચિત્રવડે પવિત્ર તે હંસનું ચરિત્ર બતાવતાં, તેને અમુસીને તે સંગીત કરવા લાગે. એટલે કરૂણામિશ્ર ગીત અને હંસનું કરૂણાચરિત્ર સાંભળતાં સભાસહિત રાજાને આંસુ આવી ગયાં. ત્યાં પિતાના પૂર્વ જન્મને વૃત્તાંત યથાર્થ જોતાં અને સાંભળવાં અનંગસુંદરી આશ્ચર્યથી શોક અને પ્રમેદ પામી. તેવામાં એણે એણતી જ ન હોય તેમ લલિતા એકદમ કહેવા લાગી કે હે સખી! જે તેં મને કહેલ તેજ તારૂં ચરિત્ર અહીં ગવાય છે. લલિતા અને રાજકન્યાને પરસ્પર હળવે હળવે વાત કરતી સાંભળતાં તે ગાયકને અવાચ્ચ પ્રમેહ થયે. ત્યાં કે તેના સંગીતને વખાણતા, કેઈ હંસને નિંદતા, કેઈ તેવી પુત્રવત્સલતાને અધિક સમજતા, અને સૌ કોઈ હંસલીની સ્તુતિ કરતા કેઈ સંગીતના અનુરાગથી હંસી પ્રત્યે કરૂણ બતાવતાં અને ગાયકના સ્વર-માધુર્ચથી સમસ્ત સભા ભારે પ્રમોદ પામી. વળી અનંગસુંદરી પણ પિતાને વૃત્તાંત સાંભળતાં “મારે વૃત્તાંત એણે શી રીતે જાણે? એમ તે જાણવા ઉત્સુક થઈ પછી તેને ગાયક સમજી સુવર્ણ આપતાં પણ તેણે પોતે ન લીધું એટલે રાજાએ તેને વિસર્જન કર્યો, અને રાજા તથા રાણુઓ પોતાના સ્થાને ગયાં, તેમજ લલિતા અને અનંગસુંદરી પિતાના પ્રાસાદમાં ગયાં. ત્યાં રાજકન્યાએ લલિતાને કહ્યું કે –“હે સખી! તે ગાયકને લઈ આવ કે જેથી હંસસંબંધી બધો વૃત્તાંત તેને પૂછી જોઉં, એટલે લલિતાએ અનંગસુંદરીની અવસ્થા તથા વચન જઈને જય રાજા (ગાયક) ને કહી સંભળાવ્યાં તેણે પણ લલિતા સાથે કાંઈ મસલત કરી, તેના કાનમાં કંઈ કહીને તેને એક્સી વિદાય કરતાં, તે મારી પાસે આવીને કહેવા લાગી કે– હે સખી! તે ગાયક આવતું નથી અને કહે છે કે Page #236 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્ર પૂર્વભવનું વૃતાંત. ૧૯૩ રાજકન્યાની મરજી હોય તે તે અહીં આવે! એટલે કેઈ ન જાણે તેમ લલિતા સાથે કુમારી રાજા પાસે ગઈ. કારણ કે અર્થ કાર્ય સાધવા પરને અનુસરે. હવે તેના આગમન માત્રથી જયરાજા (ગાચક) અતિશય અંતરમાં આનંદ પામે. પછી રાજકન્યાએ લલિતાના મુખે રાજાને પૂછયું કે તમે હંસયુગલને એ વૃત્તાંત શી રીતે જાણે છે? રાજા બે “હે રાજ વસે ! તે કથા સાંભળઉત્તર દિશામાં સંકાશ નામે નગર છે, ત્યાં જયરાજ નામે રાજા ઉત્તમ રાજ્ય ચલાવે છે કે જે નિધાનવડે ધનદ-કુબેર સમાન, રૂપવડે મન્મથ અને ન્યાયવડે ઈંદ્ર સમાન છે. તેણે ક્યાંકથી પિતાના પૂર્વભવને વૃત્તાંત જાણ સ્ત્રી પ્રત્યે દ્વેષ ધરતાં કેવળ બ્રહ્મચર્ય પાળે છે. વળી તેણે એ નિયમ લીધું છે કે તે હંસી સ્ત્રીરૂપે મને મળે, તે તે મારી સ્ત્રી થાય, અન્ય કેઈ નહિ, પછી તેણે હંસ-હંસીનું ચરિત્ર-ચિત્રપટપર આળેખાવી, મારા જેવાને તે આપી, દેશાંતરમાં તેની શોધ કરાવે છે. રાજાના આદેશથી હું નગરેનગર અને ગામે ગામ ભગું છું, કે ચિત્ર દર્શનથી વખતસર કેઈ પોતાના પૂર્વ ભવને સંભારે-જાતિ મરણ પામે. ત્યારે રાજકન્યાએ પૂછયું કે– તારે સ્વામી કે રૂપવાન, કેવો ગુણવાનું અને કે પરાક્રમી છે? આથી જયરાજા પોતે પોતાના ગુણો કહેવાને અસમર્થ છતાં તેના અનુરોધથી તેણે સાચી વાત કહી સંભળાવી. એટલે રાજપુત્રીએ તે સાંભળી ગાયકને પિતાને હાર આપી, કેઈ ન જાણે તેમ લલિતા સાથે પિતાના સ્થાને આવી અને પૂર્વજન્મના પિતાના પ્રિયતમને પ્રેમાભ્યાસથી દષ્ટિ સમક્ષ જતાં તેણે તેની કથા–વાર્તા કરતાં વિદથી રાત વિતાવી. પછી પ્રભાત થતાં તેણે છઠેદાર દાસી મારફતે બધો વૃત્તાંત પોતાના પિતા રાજાને જણાવ્યું કે – સંકાશ નગરના સ્વામી જયરાજ નામના રાજાને અનંગસુંદરી ૧૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. ત્યાં જઈને પોતે વરશે” એમ સાંભળતાં રાજાએ પ્રભેદ પામીને મુખ્ય અમાત્યને આદેશ કર્યો કે “તમે સાથે જઈને કુમારીને પરણાવે” એટલે હસ્તી, ઘેડા, સુવર્ણાદિક સામગ્રી લઈ, માતપિતાએ પિતે આજ્ઞા કરેલ રાજસુતાને આગળ કરી, તે મંત્રીશ્વર સંકાશ નગર પ્રતે જતાં પથિકેસહિત અને અશ્વોના ખુરથી ઉડેલ રજવડે આકાશને આચ્છાદિત કરતેતે ચાલી નિકળ્યો. તેવામાં કંઈક અનુમાનથી સમજી, વચનથી રાજકન્યાને અનુકૂળ કરી, ભેટીને લલિતા પાછી વળી અને જયરાજને મળતાં પગે બાંધેલ દેરે છે મૂક્તાં મૂળરૂપે તે મિત્ર બની, જરા હસીને કહેવા લાગ્યું કે “સ્વપ્નમાં જોયેલ વસ્તુ હેમિત્ર! તું જ મેળવી શકે, બીજાથી એ કામ ન થાય. પવિત્ર બુદ્ધિને વ્યવસાય તને ભેગ આપનાર થઈ પડ્યો.” ત્યારે રાજાએ કહ્યું કે–એ રાજપુત્રી આ રાજાનેજ લાયક છે, એમ ધારી ગોત્રદેવીએ વખતસર મને એ સ્વપ્ન દેખાડયું હશે. વળી સ્ત્રીત્વ પમાડનાર આ દેરે પણ મને ભારે મદદગાર થઈ પડ્યો. વખતસર એ ભવિષ્યમાં પણ ઉપયોગી થઈ પડશે. માટે હવે ચાલે, મંત્રીની આગળ આગળ જઈએ તેને સાથ તે મંદગામી , આપણે શીઘ્રગામી છીએ.” એમ નિશ્ચય કરી રાજ તે ધીમાન મિત્ર સાથે કુમારીના સૈન્યને ઓળંગી પગે પિતાના નગરે પહેર્યો. ત્યાં પ્રથમની જેમ વિકાર વિના રાજપુત્રીનું આગમન કેઈને ન જણાવતાં તેણે પિતાના રાજ્યની લગામ હાથમાં લીધી. વળી “તે રાજકન્યાના આગમનને હું જાણતા નથી.” એમ બેલતે રાજા તરતજ પૂર્વ દિશામાં શત્રુની સન્મુખ ચાલી નીકળ્યા, અને સતત્ પ્રયાણથી તે ઉત્સાહપૂર્વક શત્રુના નગરે પહોંચે. ત્યાં ચતુરંગ સિન્યથી તે નગરને ઘેરો ઘાલીને રહ્યો. એવામાં અનંગસુંદરીનું સૈન્ય પણ સંકાશ નગરે આવી પહોંચ્યું, અને વૃત્તાંત જાણવામાં આવતાં તે ત્યાં રાજા પાસે પહોંચ્યું. ત્યાં આવાસ દેવરાવતાં મંત્રીશ્વર Page #238 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા. અપૂર્વ વસ્તુ લઈ, દ્વારપાલને જણાવી, તે રાજા પાસે જઈ પ્રણામપૂર્વક બેઠે અને જાણે કાંઈ જાણતા જ ન હોય તેમ તે જયરાજ રાજાને સ્નેહથી પિતે વરવા આવેલ રાજપુત્રીની વાત તેણે નિવેદન કરી, એટલે રાજાએ પણ પિતાની કથા કહી અને રાજપુત્રીની કથા સાંભળી. પરસ્પર વચનસંવાદ મળવાથી તેણે રાજકન્યાનું પાણિગ્રહણ કર્યું, તેમજ શત્રુને નિગ્રહ કરતાં જયલક્ષમી વરી ને જયરાજ પિતાના નગરમાં આવ્યો. ત્યાં પતિથી સનાથ થયેલ અનંગસુંદરી પ્રિયતમા સાથે અર્થત્રયને પ્રિય માનનાર રાજા સામ્રાજ્યની જેમ ભેગવિલાસ કરવા લાગ્યું.” એ પ્રમાણે કથા કહી કુન્બિકા દાસી જરા હસીને બેલી કે—“હે કામલેખા ! આવા કૃતઘ અને દંભી પુરૂષે હોય છે, કે જેને પતિ હંસ, તેવા વ્યસનમાં આવી પડેલ અને બાળકસહિત હંસલીને ક્ષણવારમાં તેજી ગયે, તે કામીના પ્રેમને શે વિશ્વાસ? વળી જે, જયરાજ રાજાએ માયાથી ચિત્ર બનાવી, રાજસુતાને કાંતા બનાવી, કારણ કે પુરૂષે દંભથી જય મેળવે છે. કામલેખા બોલી “હે સખી! તું સત્ય કહે છે. ચાલાકીથી દંભ બતાવનાર પુરૂષને અનુભવ કોને નથી થય? પણ હે સખી ! એ પુરૂષ પણ ત્યાં સુધી જ દંભમાં જય મેળવી શકે, કે જ્યાં સુધી અબળાએને બુદ્ધિવિલાસ ત્યાં પ્રવર્તત નથી. તેં શું સાંભળ્યું નથી કે રત્નમાળાએ રત્નાંગદ રાજા ચાલાક છતાં માથે ઉપાનહ ઉપડાવ્યા?” ત્યારે કુજિકા સંભ્રમથી બેલી કે હે સખી! એ તે મેં સાંભળ્યું નથી, તું એ કથા સંભળાવ. હજી શત ઘણું છે. એટલે કામલેખા રત્નમાળાની કથા કહેવા લાગી કે– બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા. પૃથ્વીના મુગટ સમાન શ્રીપર્વત નામે ગિરિ છે. ત્યાં એક કીસ્યુગલ કે જે પ્રેમમાં બંધાઈ સદા આનંદ ભગવતું. સાથે ખાય, સુએ અને હરે ફરે છે. એમ અત્યંત પ્રેમથી તેના દિવસ જતાં, Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. 6 6 C એકદા સૂડીએ શેાકરહિત પુત્રને જન્મ આપ્યા. માબાપના લાલનપાલનથી તે બાળક વૃદ્ધિ પામતાં, એક વખતે સ્નેહને ઈંઢવામાં કુહાડા સમાન તે અનેના કલહ થયા અને ઉંચા નીચા વચન ખેલતાં તેમના પ્રેમબંધન શિથિલ પડતાં શુકી બેલી કે— હવેથી હું તારી સ્ત્રી નહિ અને તું મારે પતિ નહિ.’ ત્યારે શુક ખેલ્યા... મારા પુત્ર મને સોંપી દે.” શુકી બેલી— મારા બાળક તે હું મરતાં પણ તને આપનાર નથી.’ સુડા એલ્યા ‘મારા પુત્ર હું... બલાત્કારે લઈશ. શુ'તું જાણતી નથી કે પિતાના પુત્ર થાય અને પુત્રી માતાની થાય.’ શકીએ કહ્યુ— તે આપણે શ્રીવલ્લભ નગરમાં રત્નાંગદ રાજા પાસે જઇએ. તે કહેશે, તેમ કરીશુ.’ એમ કહી શુકીયત્નથી પુત્ર લઈ આગળ ચાલતાં શુક સાથે શ્રીવલ્લભ નગરમાં ગઇ. ત્યાં જાણે શત્રુને જીતનાર પ્રતાપના પુજ હાય તેવા રત્ન—સિંહાસનપર બેઠેલ રાજાની આગળ અકસ્માત્ શુક આવીને પડયા. એટલે રાજાએ હર્ષિત થઇ પૂછ્યું કે—‘ અરે ! આ શુક આવ્યા કયાંથી ? ’ તેવામાં તે ચાંચમાં માળક લઇ શકી આવી. તે અપત્યયુક્ત શુકયુગલને જોતાં કૌતુકથી હાથ લાંબા કરીને રત્નાંગદ રાજાએ તેમને હાથમાં લીધા. ત્યારે નિસાસા નાખતી શકી પેાતાને વૃત્તાંત રાજાને કહેતાં માલીકે— હું નાથ ! આ શુક મારા બાળકને ખલાત્કારે માગે ‘છે ? ’ શુક એક્ષ્ચા રાજન ! હુ એના ખીજક–બીજ વાવનાર છું, જેથી હું મારા પુત્રને માગુ છું. તે તેમાં મારે અન્યાય શા ? ' રાજા ચિતવવા લાગ્યા કે આ અને કંઈક પ્રણય—કલહથી પરસ્પર વિરક્ત થતાં, સ્નેહ-નિર્વાહ કરી શકતા નથી. શુકીને તજતાં કીર પાતે પુત્ર લેવા માગે છે અને અન્ય શરણરહિત શુકી તે આપવા ઈચ્છતી નથી. આ શુક તા પુરૂષત્વને લીધે ગમે તેમ વશે, પણ એક અપત્યવતી આ બિચારી સુડીનું શું થશે? માટે એ બાળક તા અવશ્ય " 6 Page #240 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા. ૧૦૭ શુકને અપાવ. એ સ્ત્રીત્વને લીધે દીન છે.” એમ ધારી શકી પ્રત્યે દયા બતાવતાં રાજા બે કે–એ બાળક તે શુકીને થશે. કારણ કે એને અન્ય આધાર નથી. ત્યારે શુક બેલ્યો“હે રાજન્ ! તું નીતિને જાણતા નથી શું?” ત્યાં નીતિસાર મંત્રીએ આદરપૂર્વક રાજાને જણાવ્યું કે–“હે નાથ ! એ નિર્ણય તમારે પિત કરવાનું નથી, પરંતુ નીતિશાસ્ત્રના જ્ઞાતા વૃદ્ધોને તેમાં પૂછવાનું છે. અપકીત્તિ કે સત્કીત્તિ પંચ સાથે સહન કરવી સારી.એટલે અમાત્યનું એ વચન યુકિતયુકત સમજી રાજાએ પ્રધાનને પ્રશંસી, પોતે શુકયુગલને હાથમાં લઈ તે ન્યાયસભામાં આવ્યું અને ત્યાં અધિકાર પામેલા પ્રધાનને ગૌરવ આપતાં પિતે શુકીને પક્ષપાતી બની વિવાદની વાત પૂછી, ત્યારે નીતિશાસ્ત્રો લાવી, અવલોકનપૂર્વક નિર્ણય પર આવીને તેમણે જણાવ્યું કે “હે નાથ પુત્ર પિતાને થાય અને પુત્રી માતાની થાય.” એમ સાંભળી નીતિને આધીન થયેલ રાજાએ કહ્યું કે – હે શુકી ! તું બાળક શુકને આપી દે. એ નીતિને જાણનાર છે. ત્યારે પિતે રૂદન કરતાં ક્ષણભર નારીવર્ગને રોવરાવતી શુકી રાજાને કહેવા લાગી કે હે રાજવીર ! એ વાત તને સંમત છે?” રાજા બે નીતિશાઅને અમે અન્યથા કરી શકતા નથી.” શુકી બેલી તારા આદેશથી આ મેં બાળક સેં , પરંતુ એ લેખ તું પત્ર પર લખ કે– પુત્ર પિતાને અવશ્ય થાય, બીજા કેઈને નહિ” એ પ્રમાણે રાજાએ વિધાનાક્ષરરૂપ લેખ લખાવતાં, શકીએ નેહથી પુત્રને આલિંગન દઈ, મસ્તકે ચુંબન કરી કહ્યું કે “હે વત્સ! મેં ગર્ભદુઃખ સહ્યા છતાં તારું સુખ મને ન મળ્યું, છતાં પણ તું લાખ વરસ જીવતે રહે એવી મારી આશિષ છે. હવે મારૂં એટલું જ જીવિત સંભવે છે. કારણ કે પતિ કે પુત્ર વિના સ્ત્રીનું જીવિત જ નથી.” એમ કહી, અશ્રુ મૂકતાં છાતીએ બાળકને આલિંગન દઈ, ત્યાં Page #241 -------------------------------------------------------------------------- ________________ -૧૯૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી—રિત્ર. મૂકી, શુકી ઉડીને કયાંક ચાલી ગઈ. શુક પેાતાના પુત્રને લઈ કયાં જંગલમાં ગયા અને ત્યાં અપત્યરહિત શુકીના શાચ કરવા લાગ્યો, નગરના લેાકેા પેાતાના સ્થાને ગયા. હવે પુત્ર વિયેાગથી મરવાને ઈચ્છતી શુકી, કોઈ મોટા ઉદ્યાનમાં શ્રી ઋષભદેવના મંદિરમાં પ્રભુની ભવ્ય મૂર્ત્તિ જોઈ, રામાંચિત થતાં અતરની શુભ ભાવનાવડે કર્મપુજ છિન્ન થઈ શુભ અને સમભાવ પ્રગટ થતાં, ત્રણ પ્રદક્ષિણા દઈ ભગવતને પ્રણામ કરી તે સ્હેજ નજીક એસી, ભક્તિપૂર્વક દેવપૂજકને કહેવા લાગી કે– ‘ હૈ ભદ્ર ! તું આ દ્વારના ઉપલા ભાગપર પ્રગટ અક્ષરે એક એવા શ્લાક લખ કે " रत्नांगदनृपादेशात् समर्प्य नंदनं शुकी । મૃતા વાનરાનું ધ્રુત્વા નામેચચ પુોત્ર તુ ” ! ? ॥ અરનાંગદ રાજાના આદેશથી ચુકી પોતાના બાળક સેાંપી, અહીં ઋષભ દેવની સમક્ષ અનશન કરીને મરણ પામી. એ શ્લાક લખાવી, પરમ અનશન કરી, તે ત્રણ દિવસમાં આયુ:સ્થિતિને ખપાવતાં, જિનપ્રતિમા આગળ અનશન કરવાના પ્રભાવે શુષ્કીના જીવ નીતિસાર મંત્રીની પુત્રી થઈ. અનુક્રમે વૃદ્ધિ પામતાં જાણે ઈંદ્રાણીની બીજી મૂત્તિ હોય તેવી રૂપવતી એવી તેણી નું માતાપિતાએ રત્નમાળા એવું નામ રાખ્યુ. તે યૌવન પામતાં યુવાનાના મનને મેાહનમત્ર સમાન થઈ પડી, અને સખીઓ સાથે તે વિવિધ ક્રીડા કરી આનંદ પામતી. એકદા તે ફરતી ફરતી પેલા ઉદ્યાનમાં આવી કે જ્યાં જિનમૂત્તિ આગળ અનશન કર્યું હતું. તે ઉદ્યાન જોતાં કંઇક મનમાં વ્યાકુળતા પામી, પછી તે જિનમ ંદિર જોતાં હર્ષિત થઈને તેણે તેમાં પ્રવેશ કર્યાં. ત્યાં શ્રી આદિનાથની સૂત્તિ જોઈ તેનુ મન `ભારે પ્રપુણિત થયું અને જાણે આનદા Page #242 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા. ૧૯૯ મૃતમાં મગ્ન થઈ હોય તેમ રત્નમાળા ભારે પ્રભેદ પામી. તેણે તરતજ દાસી પાસે અષ્ટવિધ પૂજાની સામગ્રી મગાવી, પવિત્ર વસ્ત્ર પહેરી, ભાવપૂર્વક પ્રભુની પૂજા કરી. પછી સમક્ષ બેસી, હાથવતી જેટલામાં વસ્ત્રને છેડે લે છે, તેટલામાં તે શ્લેક તેણે જોયે, તે જોતાં રત્નમાળા તરત જાતિસ્મરણ પામી અને તેણે પિતાના પૂર્વભવના પુત્રને વૃત્તાંત જા, જે શુકને દેવરાવતાં સ્મરણ કરીને રાજા પ્રત્યે ભારે ક્રોધ લાવતી, રત્નમાળા યથાવિધિ દેવને નમીને પિતાના ઘરે આવી. તે સદા તેજ બાબતમાં મેન પરેવી પિતાની બુદ્ધિથી રત્નાંગદ રાજા પ્રત્યે પોતાના પુત્રદુઃખનું વૈર વાળવાને ઉપાય શોધવા લાગી. તિર્યંચજન્મ તજી, મનુષ્યજન્મ, ઉચ્ચ ગેત્ર અને અમાત્યની પુત્રી થવાથી પિતાના પૂર્વના અનશનને તે વખાણવા લાગી. - હવે નીતિસાર મંત્રીના ઘરે રાજાની કેટલીક ઘડીઓ રહેતી, તે મંત્રીના જાત્યાશ્વના સાગથી ગર્ભવતી થયેલ, એ વાત રત્નમાળાના જાણવામાં આવતાં તે બુદ્ધિમતી પ્રમોદ પામી કે–અમારા અશ્વના સંગથી રાજાની ઘડીઓ સર્ગભા થઈ છે.” પછી અનુક્રમે તેમણે સારા લક્ષણવાળા વછેરાઓને જન્મ આપતાં, અશ્વપાલકેએ જઈને તે વાત રાજાને જણાવી. એટલે સંતુષ્ટ થયેલ રાજાએ તેને ઈનામ આપતાં આજ્ઞા કરી કે– વછેરાસહિત ઘીએને અહીં લાવે.” આથી તે જઈને જેટલામાં વછેરાસહિત ઘેઓ લેવા જાય છે, તેટલામાં રત્નમાળાએ આવી, વછેરાઓને અટકાવ્યા. જેથી અશ્વપાલકે જઈ રાજાને જણાવ્યું કે– હે સ્વામિન! મંત્રિસુતા વછેરા અટકાવે છે. ત્યારે “અરે! તે શા માટે?” એમ જાણવાને રાજાએ મેટા અમલદારને આદેશ કર્યો. તેણે જઈ, અમાત્યસુતાને પૂછયું કે–અરે! વછેરાઓને કેમ અટકાવે છે?” તે બોલી “અરે! પુત્રો પિતાના થાય, એ વાત Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. શું રાજા જાણતા નથી ? મારા અશ્વના સ ંચાગથી એ વછેરા પેદા થયા છે, એ સંબંધને લઇને વછેરા મે રાખ્યા છે. ’ તેણે એ વાત રાજાને જણાવતાં, રાજા તે સાંભળી અમાત્યપુત્રી પર ભારે ક્રોધ ધરવા લાગ્યા. , એવામાં એકદા વસંતસમય આવતાં રાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં પૂર્વે આવેલ રત્નમાળાને તેણે જોઇ અને ‘ એ અમાત્યની પુત્રી છે ’ એમ જાણી, વછેરાના નિષેધ યાદ આવતાં રાજાને તેનાપર ગુસ્સા આબ્યા. પછી ક્રીડા કરી રાજા પેાતાના પ્રાસાદમાં આવતાં અમાત્યને ખેલાવીને કહેવા લાગ્યા કે—‘ તારી પુત્રી મને આપ. ' તે ખેલ્યા આ બધું . તમારૂ જ છે, જે તમને રૂચે તે લ્યા. ’ એમ મંત્રીએ કહેતાં રાજા રત્નમાળાને પરણ્યા. એટલે તેજ રાતે જઈને રાજાએ ક્ષુદ્ર સ્વભાવથી રત્નમાળાને એકાંતમાં જણાવ્યું કે—‘ જ્યાંસુધી તને પુત્ર ન થાય, ત્યાંસુધી પિતાના ઘરે તારે રહેવુ અને પુત્ર થતાં તરત મારા ભવનમાં આવવું. હું તને માત્ર પરણ્યો છું, પણ હસ્તાદિના સ્પર્શીથી તારી ચેષ્ટા કરી નથી. બીજા કોઇ પુરૂષ સાથે તારે રમવું નહિ અને પેાતાની ચાલાકીથી પુત્ર પેદા કરવા. ’ એ ક્ષુદ્ર આદેશ સાંભળતાં શ્રીમતી રત્નમાળા મેાલી કે— રાજાના આદેશ મને પ્રમાણ છે. પણ તેમાં એટલું વિશેષ સાંભળેા કે—હે સ્વામિન્ ! તમારા કહ્યા પ્રમાણે મારે પુત્ર ઉત્પન્ન કરવા અને તમારે માથે મારા ઉપાનહુ ઉપડાવવા ! એવી પ્રતિજ્ઞા લઇ, ભૂમિપર હાથ પછાડી, તે માનિની મંત્રિસુતા પેાતાના પિતાને ઘરે ગઇ. ત્યાં એકાંતમાં બેસી વિચારતાં તેને ચિંતા થઇ પડી કે— જેમ ખેલી છુ, તેજ પ્રમાણે કાય કરવાનુ છે. ’ એમ મનમાં ધારી તેણે રાજાના ક્ષુદ્ર આદેશમંત્રીને સ ંભળાવ્યેા. મંત્રીએ કહ્યું— હે વત્સે ! તારે હવે શુ કરવાનું છે ? ’ રત્નાવલી મેલી હું તાત ! એ કામ કાંઇ મારે દુષ્કર નથી, Page #244 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા. ૧ પરંતુ એ કાર્ય સાધવામાં કૂટપ્રયોગ કરવો પડે તેમ છે, તે ફુલીન કાંતાઓને લજ્જાસ્પદ છે. જેનાથી લોકમાં અપકીર્ત્તિ થાય, તેવુ કામ વિવેકીએ નજ કરવું. વળી રાજાએ જે ક્ષુદ્ર આદેશ આપ્યા, તે મનથી વિચાર્યા વિના મે' સ્વીકારી લીધે. કદાચ ગજ નિદ્રાની જેમ ઉપેક્ષા કરીએ તા એક વિધવાની જેમ મારા બધા જન્મ ક્રુસ્સહ અને અકારી થઇ પડે, હવે તા જે તાત ફરમાવે તે અવશ્ય મારે કરવાનું છે. કારણ કે સ્ત્રીઓનું સ્વતંત્ર વન, તે પેાતાના કુળરૂપ ચંદ્રના કલંક સમાન છે. ’ ત્યારે અમાન્ય ખેલ્યા કે− હું વત્સે ! ઉચિત કામ કરતાં ફૂટપ્રયાગ પણ અપવાદનું કારણ નથી. જો સ્ત્રીઓની શીલરક્ષા થતી હાય, તે તેના પ્રભાવથી કઈ ભીતિ રહેતીજ નથી. સતીત્વરૂપ ચાંદનીમાં અપકીર્ત્તિ રૂપ તારા નિમગ્ન થાય છે. માટે હે વત્સે ! તું ઉતાવળે તારી પ્રતિજ્ઞા સાધ. હે સુતા ! ગમે તે રીતે તારે રાજાની આજ્ઞા પાર પાડવાની છે. ’ રત્નમાળા એલી— હું તાત ! તમે દક્ષિણ દિશામાં એક ઉન્નત જિનપ્રાસાદ કરાવા અને આ નગરનાં દેવાલયેામાં જે સંગીતની કરનારી સ્ત્રીએ છે, તેમાંથી કળામાં ભારે ચાલાક એકેકને દ્રવ્ય આપી, આ નવા દેવાલયમાં લાવા અને તે પછ્યાંગના સંગીત કરે. વળી તે દેવાલયની ચાતરમ્ એક ઉત્તમ નગર રચાવા અને તેમાં મારા લાયક એક વિસ્તૃત પ્રાસાદ કરાવેા. તે પછ્યાંગનાએ ત્યાં વાસ કરે અને તેમને માસિક પગાર બાંધી આપે।. ’ રત્નમાળાના આદેશ પ્રમાણે મંત્રીએ બધુ` કરાવ્યું. કારણ કે જે મહુ ધન ખરચે, તેનું કામ તરત થાય. પછી નાટ્યાચા પાસે ભણેલી અમાત્યસુતા ગીત, નૃત્ય, વીણા, મૃદ્નંગ, તાલ અને વાંસળીમાં ભારે પ્રવીણ છે. વળી અવસરે સ ંકેત આપનાર, કામળ ખેાલનાર, મન પ્રમાણે વનાર તથા અભિપ્રાયને જાણનાર દાસીઓ સહિત નગરમાં જઈ, રત્નમાળાએ પાતે પછ્યાંગનાઓને તેમકાના ચાન્ય રીતે ઉંચી Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. આપ્યાં. તેમજ પ્રકાશિત રત્નયુક્ત અલંકારે અને બીજી પણ યચિત વસ્તુઓ તેમને આપી. પછી તેમની ગણના કરી, બહુમાનથી સંવાદપૂર્વક બીજું કામ મૂકી, તે પ્રથમ પહેરે જિનાલયમાં ગઈ. ત્યાં જિનેશ્વરને નમી, પ્રથમ દ્વાર બંધ કરી, રત્નમાળાએ જિનપાસે સંગીત શરૂ કર્યું. એ પ્રમાણે પ્રતિદિન આવી તે પિતે પિતાની કળા બતાવવા નૃત્ય કરતી અને નવીન નગરના પ્રાસાદમાં દાસીઓ સહિત રહેતી. ' હવે એકદા રાત્રે રાજા નિદ્રામાંથી જાગ્રત થતાં, જાણે સંગીત ધ્વનિએ આવીને તેને સત્વર જગાડો હોય, તેમ તે ઉઠીને એકદમ બહાર આવ્યું અને તે સંગીતામૃત સાંભળવાને અત્યંત ઉત્કંઠિત થયે. એટલે પહેરેગીરને તજી પ્રાસાદથી નીચે ઉતરી, માત્ર તરવારને સહાયક બનાવી, ગતિધ્વનિ તરફ જતાં તે જિનમંદિર આગળ આવ્યે. ત્યાં વિદ્યુતક્ષેપ-કરણથી ગઢની ભૂમિ પર ચી, આશ્ચર્ય સહિત તે કેમળ સંગીત જેવા લાગે, અને અંદર ઉતરવાનું ભૂલી જઈ, સંગીતને વશ થયેલ રાજા ત્યાં ગઢપરજ બેસી રહ્યો. તે સ્ત્રીઓનું સંગીત જોતાં–સાંભળતાં આનંદ પામતા રાજાએ પિતાના લેકચન અને શ્રેત્રને ન્ડવરાવી નિર્મળ ક્ય. સંગીત સાંભળતાં તેના મનની જે એકાગ્રતા થઈ, તેવી લીનતા જે તત્ત્વજ્ઞાનમાં થાય, તે અવશ્ય મેક્ષ પ્રાપ્ત થાય. એમ દેવની સમક્ષ સંગીત-નૃત્ય કરી, પ્રભુપ્રતિમાને નમી, તે સ્ત્રીઓ કયાંક ચાલી ગઈ, પણ ગીતના ભણકારાની બ્રાંતિથી રાજાને એમ લાગ્યું કે–“સંગીત તે હજી હું સાંભળું જ છું. પરંતુ ક્ષણવાર પછી તે પ્રતિધ્વનિ શાંત થતાં તેણે જાણ્યું કે સંગીત સમાપ્ત થયું. પણ તે સંગીત કરનાર સ્ત્રીઓ કયાં ગઈ?” પછી તે રત્નાંગદ રાજાએ મંદિરમાં ઉતરતાં રત્નના ઉતથી દેદીપ્યમાન જિનાલય. જોયું અને તેને વિચાર આવે કે–અહે! આ રમ્ય જિનમં Page #246 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા. ર૦૩ દિર કેણે કરાવ્યું હશે અને અતુલ આનંદદાયક સંગતમાં પ્રવીણ એ સ્ત્રીઓ કેણ હશે ? એ રૂપ અને સંગીતથી એ નિશ્ચય થાય છે કે એ માનુષી નહિ, પણ કેઈ દેવજાતિ હશે. અરે ! એ સંગીત કરનાર સ્ત્રીઓ મારી આગળથી ચાલી ગઈ અને ગીતમાં મેહ પામેલ હું એકલે અહીં બેસી રહે. ઠીક છે, એ ફરી પણ અહીં આવશે. એટલે પ્રચ્છન્નપણે જોઈશ.” એમ ધારી રાજા પિતાના મહેલમાં ગયે. ત્યાં તે સંગીત અને સ્ત્રીઓને ચિંતવતાં રાત્રે તેને નિદ્રા ન આવી અને દિવસે રાજ્ય-ચિંતાથી પણ મુક્ત રહે. એવામાં રાજાની કામાવસ્થા જોઈ રવિ પોતે અસ્ત થતાં તેણે કામીના કાર્યમાં મદદ કરનાર રાત્રિને અવસર-અવકાશ આપે. એવામાં રાત્રિરૂપ સ્ત્રીના રાજ્યમાં કઈ પ્રતિભટ નથી.”એમ ધારી સમયજ્ઞ અંધકારરૂપ મંત્રી ભુવનેજરમાં ફરી વળ્યો. ત્યાં મારે સ્વાભાવિક લાવણ્ય છે, મેં તે સ્ત્રીઓ પાસેથી છીનવી લીધેલા નથી.” એમ વિષ્ણુપદ-આકાશને સ્પર્શ કરતાં શશી ઉદય પામે. પછી શરીરની અપટુતાનું બહાનું બતાવતાં સભાજનેને વિસઈ પિતે રાજા પલંગ પર કૃત્રિમ નિદ્રા કરવા સુતે. લેકે યથાસ્થાને જતાં રહ્યાં અને અંગરક્ષકને નિદ્રા આવતાં રાજા ઉઠીને હળવેથી મહેલ થકી નીચે ઉતર્યો એટલે મનમાં ઉત્સાહ લાવી, ઉતાવળે પગલે ચાલતાં પ્રથમની જેમ મંદિર દ્વાર બંધ હોવાથી તે ગઢપર બેઠે. ત્યાં પ્રથમ પ્રમાણે આદિનાથની સમક્ષ કમળ સંગીત કરતી તે સ્ત્રીઓને તેણે જોઈ અને પ્રમોદથી સંગીત સાંભળ્યું. પછી હળવેથી કેટથકી ઉતરી એક સ્થંભને આંતરે રહેતાં તેણે રત્નમાળાને ઉર્વશીની જેમ નૃત્યકરતી જોઈએ જેથી રાજાને તેના પર દુસ્સહ અનુરાગ થયે. તેવું રૂપ અને તેવી કળા કેને ઉન્માદ ન ઉપજાવે ? આ વખતે “જેને માટે આ સમારંભ છે તે રાજા અદ્યાપિ કેમ આવ્યે નહિ? એમ ધારી રત્નમાળાએ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. પિતાની દષ્ટિ ફેરવી, એટલે દક્ષ અને વક્ર દષ્ટિએ બરાબર તપાસ કરી, હાથે પકડીને રાજા જાણે રત્નમાળાને મેં હોય તેમ ત્યાં રાજાને નજરે જોતાં રત્નમાળ પિતાના પ્રારંભને સાર્થક માનવા લાગી અને પિતાની બુદ્ધિને વખાણવા લાગી. પછી સંગીત અને નાટક વિસઈ, પિતે રત્નમાળા ઉત્સુક બની સખીના હાથમાં પિતાના કર-કમળને રાખી ચાલતી થઈ, તેની પાછળ બહુ દૂર ન રહેતાં, અનુરાગથી મેહિત બની, તેના અંગરાગના પરિમળથી માર્ગ જાણ વામાં આવતાં રાજાએ ચાલતાં રત્નશ્રેણિથી શેભિત એવા તેણુના પ્રાસાદમાં પ્રવેશ કર્યો. ત્યાં વેશ્યાની જેમ તેણીએ કરેલ આગતાસ્વાગિતાથી રાજા બહુજ પ્રસન થયે. એમ રાતભર ત્યાં રહી, પરેઢીએ એકદમ પિતાના પ્રાસાદમાં આવી, રાજા પ્રથમની જેમ પલંગપર સુઈ રહ્યો. એ પ્રમાણે પ્રતિદિન આવી, સંગીત સાંભળી, નૃત્ય જેઈ, રાજા એકલે અનુરાગથી રત્નમાળાના મકાને સુઈ રહેતે, એટલે રાત્રે ત્યાં રહેતાં રાજા જે કાંઈ બોલે, તે નિશાની સહિત રત્નમાળા રે જ બધું લખી લેતી. વળી તેણે દાસીઓને એ સંકેત આપે કે મને તે જિન ચેત્યમાં મૂકી તમારે પાછા ઘરે આવવું.” એમ કહી રત્નમાળા દેવાલયમાં ગઈ. ત્યાં પાલખી ઉપાડનારા પુરૂષને દેવગૃહની બહાર બેસારી, પિતે સંગીત કરતાં રાજાને રીઝવવા લાગી. રત્નમાળા કળાઓમાં નિષ્ણાત છે અને જિન સમક્ષ રાજાને રીઝવવે છે, પરંતુ તે રીઝવવાનું કારણ સંતતિ છે. હવે રાજા પણ બરાબર અંગરાગ કરી, દિવ્ય વસ્ત્ર પહેરી, ત્યાં આવી, થાંભલાને આંતરે છુપાઈને રોજ સંગીત સાંભળતે, અને સંગીત સમાપ્ત થતાં, અન્ય ગાનાર સ્ત્રીઓ ચાલી જતાં, પ્રથમના આદેશ પ્રમાણે સખીઓ પણ ચાલી ગઈ એટલે રત્નમાળાએ જિનાલયમાં જઈ, જિનને વંદી અને જાણે ભાવપૂર્વક સ્તવના કરી, પછી બહાર નીકળતાં અને રાજા તેની પાછળ પાછળ આવતાં, રત્ન Page #248 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા. ૨૦૫ માળાએ માયા કરી, દાસીઓને બોલાવી, પણ જવાબ કાંઈ ન મળતાં, તેણે કૃત્રિમ કેપ બતાવતાં કર્કશ વચનથી કહ્યું કે“અરે ! અત્યારે મારા ઉપાનહ કેણ ઉપાડશે?” એમ બોલતાં તે એકલી સુખાસનપર બેઠી અને બહુ ભારે તથા સ્થલ ઉપાનહ પગમાંથી તેણે ભૂમિપર કહી નાખ્યા. ત્યારે ઉપાન ઉપાડનાર કેઈ ન હેવાથી જાણે નિરૂત્સાહ બતાવતાં તેણે પાલખી ઉપાડનારા માણસોને પણ સંજ્ઞાવડે જ ન લેવાને આદેશ કર્યો. તેવામાં રાજાએ વિચાર કર્યો કે–“અત્યારે એની દાસી કેઈ નથી, તે હું જ ઉપાન લઈ લઉં, અહીં કોઈ મને જુવે તેમ નથી. જે એ હું નહિ લઉં, તે અન્ય કેઈ ઉપાડી જશે અને મારે સ્નેહ પણ એના પ્રત્યે જણાઈ આવશે.” એમ ધારી, ઉપાન ઉપાધને રાજા તેની પાછળ તરત દેડ, કારણ કે સ્નેહ એજ હોય છે. ત્યાં મુખ ફેરવતાં ઉપાનહ લાવતા રાજાને જોઈ દક્ષ રત્નમાળા મનમાં બહુજ પ્રદ પામી વળી તે બહુ ભારરૂપ હોવાથી એક હાથે ઉપાડવાને અસમર્થ થતાં રાજાએ એક એક હાથે એક એક ઉપાન ઉપાડયું, તે પણ ન ઉપાડી શકવાથી તેણે તે મસ્તક પર ધારણ કર્યા. કારણકે સ્ત્રીવશ પુરૂષે અકૃત્યને પણ કૃત્ય સમાન સમજી લે છે. પછી ડેક ભારથી વાંકી વળી ગયા છતાં, તેની પાછળજ મંદ પગલે રાજા પૂર્ણ અનુરાગથી તરત આવવા લાગ્યા અને પ્રાસાદના બારણે આવી, પાલખી થકી ઉતરતી રત્નમાળાને જોઈ રાજાએ તરત તેના પગ નીચે ઉપાન મૂકી દીધાં, તે જોતાં રત્નમાળા સંભ્રમથી રાજાને કહેવા લાગી કે –“ અરે ! તમે આ શું કર્યું? આ કામ તે દાસીને કરવાનું હતું શું મારી દાસી જઈને એ ન ઉપાડ આવત? તમે એ અનુચિત કર્યું, જેથી મને બહુ ખેદ થાય છે. આ તે બહુજ અઘટિત થયું.” એમ બોલતી રત્નમાળા ઘરમાં પેઠી અને તેના અનુરાગ-પાલવડે અંતકરણ આકૃષ્ટ થતાં રાજા પણ તેની પાછળ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. ગયે. રત્નમાળાએ પ્રાસાદમાં પેસી, તે પાલખી-વાહકેને વિદાય કરી, પિતાની દાસીઓને મેટેથી સાદ કર્યો, પરંતુ તેના કહેવાથી અગાઉથી જ અન્યત્ર ચાલી ગયેલ દાસીઓ ત્યાં હાજર ન હતી એટલે તે બોલી કે –“અરે! એ રાડો ઘર મૂકીને ક્યાં ગઈ? આટલી મે રાતે પરિશ્રમ કરી, કષ્ટ અનુભવને જિનાલયથી હું આવી છતાં ઘરમાં કેઈપણ નથી. નૃત્યથી થાકી ગયેલાં મારાં અંગ કેણ દબાવશે અને થાકી લુખા પડી ગયેલા મારા કઠીન પગ કેણ ચાંપશે?” એમ બોલતાં તે સ્નાનગૃહમાં ગઈ અને તરત સ્નાન કરવા તત્પર થઈ તેવામાં રાજાએ પોતે આવીને પ્રદથી રત્નમાળાને સ્નાન કરાવ્યું, કારણ કે અનુરકત હોય તે લજ્જા રહિત બની શું શું ન કરે? પછી તે શય્યામાં આવતાં રત્નાંગદ તેના પગ ધૃત વડે ધેઈ, પગ આગળ બેસીને ચાળવા લાગ્યું. એટલે પિતાનું ઈષ્ટ કાર્ય પૂર્ણ થતાં રત્નમાળાને ક્ષણવારમાં નિદ્રા આવી ગઈ. જ્યારે રાજા તેજ પ્રમાણે બેસી તેના પગ દાબતે રહ્યો. એવામાં તે જાગ્રત થતાં, રાજાને તે સ્થિતિમાં બેઠેલ જોઈને કહેવા લાગી કે –“અહા ! અજગર સમાન ઉંઘતી એવી મને ધિક્કાર થાઓ કે આ કેટલે બધે પ્રમાદ થયે? એક તે પ્રિય પાસે પગ દબાવવા એજ અનુચિત છે, તેમાં પણ નિદ્રા કરવી, તે તે અધિક અપરાધ છે.” એમ વિશ્રાંતિ લેતાં તેણે કહ્યું કે_મહેરબાની કરીને પલંગ પર બેસે.” એમ બેલતાં તેણે પોતાના હાથવતી રાજાને પલંપર સુવાડે, ત્યાં નેહથી રાત વીતાવીને રાજા પોતાના સ્થાને ગયો અને પિતાને ગર્ભ રહેલ જાણીને રત્નમાળા પણ પિતાના ઘરે ગઈ ત્યાં બનેલ બીના તેણે પિતાને કહી અને રાજા સાથે થયેલ સંબંધ પણ સંભળા, તેમજ પત્રમાં લખેલ રાજાનાં વચને બતાવ્યાં જેથી સંતુષ્ટ થયેલ પ્રધાને તે પત્રે સંભાળી રાખ્યાં. વળી રત્નમાળાને ગર્ભ પણ અનુક્રમે વધવા લાગ્યા. પછી બીજે દિવસે તેજ પ્રમાણે અનુરાગથી Page #250 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા. ૨૦૭ ખેંચાઈને રાજા સત્વર જિનાલયમાં આવ્યા એટલે ત્યાં સંગીત સાંભળવામાં ન આવ્યું અને તે પિતાની પ્રિયાને પણ તેણે જોઈ . નહિ, પરંતુ શૂન્ય દેવમંદિર જોઈ, પિતે પણ શૂન્ય બની ગયા. ક્ષણભર રાહ જોતાં રાજા ત્યાં બેઠે, પણ રાત લાંબી જોઈને તે પ્રિયાના પ્રાસાદે ગયે. ત્યાં પણ દ્વાર બંધ હોવાથી આડે માર્ગે અંદર ઉતરીને તરફ જોયું, પણ કઈ જોવામાં ન આવ્યું. વળી યથાસ્થાને આવીને જોતાં પણ અમાવાસ્યાએ ચંદ્રિકાની જેમ રત્નમાળા કક્યાં પણ તેના જેવામાં ન આવી. એટલે તે નેહથી વિચારવા લાગે કે–“અરે! દાસીઓ સહિત તે મને પણ જણાવ્યા વિના કયાં ગઈ હશે?” એમ ધારી સ્થાન–મમત્વથી તે ત્યાંજ બેસી રહ્યો, અને પરેઢીએ તે પિતાના સ્થાને ગયે. પછી સભામાં તેણે નીતિસારને પૂછયું કે–હે પ્રધાન ! એ અદ્વૈત જિનાલય કેણે કરાવેલ છે. ત્યાં જે નર્તકી હતી, તે કેમ ક્યાં ચાલી ગઈ?” મંત્રી બેત્યે હે નાથ ! દેવાલય તે આપના પ્રસાદથી મારા માતપિતાના શ્રેય અર્થે સ્વ-દ્રવ્યથી મેં કરાવેલ છે, પણ જે નર્તકી અહીં હતી, તે તે પરદેશી અને દ્રવ્યના લેભે કયાંકથી આવી રહી હતી. પછી કઈ ઉંટવાળાએ આવી, તેને કંઈક સમજાવી, રાજી કરીને તે કયાંક લઈ ગયે. રાજાએ કહ્યું—“અરે! તે મને જણાવ્યું કેમ નહિ?” એમ બેલતાં રાજાએ તરતજ તે ઉંટની પાછળ ઘોડા દોડાવી મૂક્યા. તે ચારે દિશામાં ભમી ભમીને પાછા આવ્યા, તેના વિયેગથી મનમાં ગ્લાનિ થતાં રાજા શરીરે સંતાપ પામ્યું. તેના વિના રહી ન શકવાથી પટપર તેનું રૂપ આળેખી તે ચિત્રપટને જોતાં રાજા દીવસે વીતાવવા લાગ્યા. - હવે સમય આવતાં રત્નમાળાએ પુત્રને જન્મ આપે અને તે બાળકનું ક્ષેમકર એવું નામ રાખવામાં આવ્યું. લાલનપાલન કરતાં તે અનુક્રમે મેટ થયે ત્યારે નીતિસારે પોતાની Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. પુત્રી રત્નમાળાને કહ્યું કે—“હે વત્સ! તેં રાજાને શુદ્ર આદેશ બજાવ્યું. માટે હવે બાળક લઈને રાજા પાસે ચાલ.” એટલે અલ્પ શૃંગાર ધારણ કરી, પાલખીમાં બેસી, બાળકને ખોળામાં બેસારી તે રાજા પાસે ચાલી. ત્યારે નીતિસાર મંત્રી પણ તે અનેક પત્ર આદરપૂર્વક વાહનમાં લઈ તે રાજસભામાં આવ્યું. ત્યાં આગળ આવીને તેણે રાજાને અરજ કરી કે–“હે નાથ ! તમારે પુત્ર આવે છે. માટે અત્યારે તમને હું સદ્દભાગ્યવડે વધાવું છું.' આથી રાજા બેલ્વે –“હે મંત્રિનું ! મારે પુત્ર ક્યાંથી અને કેમ થયો? એમ ઉતાવળે રાજાના કહેતાં, મંત્રી પુત્ર સહિત પિતાની સુતાને ત્યાં લઈ આવ્યો અને રાજાને જણાવ્યું કે –“હે ભૂપ! આ તમારી પ્રિયા અને આ તમારે પુત્ર. તમે બરાબર યાદ કરે, મારું વચન વિપરીત નથી.” પછી રાજાએ સંભારતાં પણ યાદ ન આવવાથી તેણે રત્નમાળાને વાંકી દષ્ટિથી વારંવાર જોઈ પણ અસંભવથી રત્નમાળાને તે નર્તકી જાણી ન શકે. વળી:નર્તકી વિના તે અન્ય કઈ સ્ત્રીને તેણે સંગ કર્યું ન હતું. ત્યારે રાજાએ કહ્યું—“હે પ્રધાન ! મને કશું યાદ આવતું નથી, અને જાણ્યા વિના હું પુત્ર સહિત એને કેમ સ્વીકારૂં? આ વખતે રત્નમાળા વસ્ત્રથી આચ્છાદિત મુખે જરા નજીક આવી રાજાને પુત્ર આપતાં સમક્ષ ઉભી રહી, ત્યાં પોતાને અનુરૂપ પુત્ર જોતાં અને સંબંધ યાદ આવતાં. સંદેહ પામી રાજા ચિંતાતુર થયે. એટલે સદેહ ટાળવા માટે નીતિસાર પ્રધાને તે પ લાવીને રાજાને બતાવ્યાં. જે રાજાએ જોતાં તેમાં પ્રથમ દિવસથી થયેલ પ્રશ્નોત્તર, કથા, વાર્તા, લેક, ગાથા અને પ્રહેલિકા લખેલ હતાં. જે દિવસે રાજા જે પ્રમાણે બેલેલ તે બધું નિશાની સહિત વાંચતાં રાજાને ખેદ અને વિસ્મય થયે, અને તે ગંભીર વિચારમાં પડયે કે–“અહો! આ મંત્રીશ–સુતાએ પૂર્ણ યુવાનીમાં પ્રતિજ્ઞા લઈ, નર્તકીના દંભે કેમ મારી પાસેથી પૂર્ણ કરી? અરે! Page #252 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા. ૧૬ સંગ્રામમાં તરવાર–યુદ્ધ કરતાં, પિતાના ઉછળતા ભુજબળ-ગર્વથી સાર્વભૌમ મેં કઈથી કેટલાએ શત્રુઓને જીત્યા, પણ બુદ્ધિસંપન્ન આ ધીમતી સ્ત્રીએ તેવા બળશાળી મને ક્ષણવારમાં જીતી લીધે, માટે મને ધિક્કાર છે. અથવા તે કયા વિષયી કામિનીઓથી છતા નથી કારણ કે જીતવા જનાર મન્મથનું તે અપ્રતિમ શસ્ત્ર છે. સ્ત્રીઓથી છતાતાં પુરૂષ પ્રથમ મિથ્યા વચનથી અને પછી સ્ત્રીરક્ત સુખે અન્ય કુવ્યસનથી છતાયજ છે. સ્ત્રીને વશ પડેલ પુરૂષ માતા, પિતા, ભ્રાતા, સ્વજન કે ગુરૂની આજ્ઞા માનતા નથી, પરંતુ બનાવટી પ્રેમરૂપ ચૂર્ણથી પરવશ બનેલ તે સ્ત્રીની આજ્ઞાને શિરસાબંધ કરે છે. કામિનીવશ પુરૂષ કૃત્યાકૃત્યને જાણતા નથી અને તે એક પામર જનથી પણ પરાભવ પામે છે. સ્ત્રીને તાબે થયેલા મનુષ્યને ધર્મપ્રેમ ન હય, કુલાચારમાં આદર નહિ, અને તેને લજજા કે ભય પણ હોતા નથી. સ્ત્રી પુરૂષને છેતરીને પ્રથમ પિતાને દાસ બનાવે છે, એટલે પછી તે જાણે પોતાના અપરાધના ભયથીજ તેની આજ્ઞા માન્ય કરે છે. જેઓ અન્યત્ર માન પામે અને ગુરૂથકી પણ માનને ઈચછે, તેવા જને પણ સ્ત્રીઓના દુર્વચનઘાતની લઘુતાને સહન કરે છે. વળી જે સ્ત્રીઓ માયાના સ્થાનરૂપ હાઈ એકની યાચના કરે અને અન્ય સાથે રમણ કરે. ખરેખર! તે લોહની નૈકા સમાન બની સંસાર-સાગરમાં ડૂબાડે છે. જ્યાં હું વિરક્ત બન્યું હતું, તેના પર મારે કેટલે બધે અનુરાગ બંધાયે કે જેના સ્નેહમેહથી પરાધીન થતાં મેં જોડા ઉપાડયા. માટે એ સ્ત્રીવડે સર્યું કે જેનાથી હું પરાભવ પામે. અથવા તે ભવવિરાગને એજ મને હેતુ થઈ. જે એના પ્રત્યે હું નેહથી લલચાયે ન હેત, તે પરાભવ ન પામત. એમ પિતાના મને મંત્રી સાથે દ્રઢ નિશ્ચય કરતાં રાજાએ રત્નમાળાના પુત્રને રાજ્ય આપી, પેતે વ્રત અંગીકાર કર્યું. ૧૪ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. એ પ્રમાણે હું કુબ્જા ! જેમ રત્નમાળાએ રાજાને તાબે કરી, પ્રેમમાં સુગ્ધ બનાવીને પોતાના ઉપાનહ ઉપડાવ્યા, તેમ બીજી સુબુદ્ધિ સ્ત્રી પણ પ્રેમ, ગુણુ કેવિનયવડે વશ કરીને પ્રિયને છંદવડે નચાવી શકે, પણ આ આપણી સખી તે મુગ્ધ અને પ્રિય પ્રત્યે ખાલવાને પણ કાયર છે. તેણે તા સ્મરણના અભાવે લીલાથી એને પરાભવ પમાડયા છે.’ ત્યારે કુઞ્જિકા ખેાલી—હુ કામલેખા ! હવે મારે શું કામ કરવાનું છે ? કારણ કે સંતાપ પામતી આ પ્રિય સખીને હું જોઇ શકતી નથી.? એવામાં દૂર બેસીને સાંભળનાર લક્ષ્મીબુદ્ધિ રાજાએ તે અને સખીઓને પેલી સ્ત્રીના સંતાપતુ કારણ પૂછ્યું—‘તમે બહુ વાર્યા છતાં એ તમારી સખી ઉષ્ણ અશ્રુથી પોતાના મુખકમળને કેમ મ્યાન કરે છે ?! કામલેખા બેલી૮ હૈ સાત્ત્વિકાત્તમ ! પરદુઃખે દુઃખિત તારા વિના વારંવાર પરપીડાના કાણુ પ્રશ્ન કરે ? પ્રશ્ન કરનાર એમ વિચારે કે હું જો પૂછીશ, તા મારી પાસેજ એ પેાતાના રક્ષણની યાચના કરશે. એવા તુચ્છ સ્વભાવથી પરરક્ષણમાં આદર ન કરતાં તે પરોપકારથી પેાતાના જન્મને સફળ કરી શકતા નથી. તું વત્સલ દેખાય છે, માટે તને કહીએ છીએ કે આ અમારી સખી સગર્ભા થતાં એના પતિએ એના અનાદર કર્યું કે—‘ હું દુઃશીલા ! હે કૃષિતવ્રતા ! એ મારા ગ` નથી. જા મારા ઘરથી બહાર નીકળ ! એમ કહીને તેણે એને હાડી મૂકી. એટલે એ રાતી રાતી પેાતાના પિતાના ઘરે આવી, ત્યાં જમાઈના એલ જાણી પિતાએ પણ એને કહાડી મૂકી. એ બિચારી શું કરે કે પેાતે સુશીલા છતાં પતિએ તજી દીધી. સ્ત્રી તેા ભર્તારને અભિષ્ટ હાય, તેજ ગારવ પામી શકે. જેના જીવનને નરકમાં પણ ગતિ ન મળે, તે સ` દુઃખના નિધાનરૂપ સ્ત્રીત્વ દુષ્ક થી પામે. જે સી સ્વેચ્છાએ ચાલે, તે ન્યાયમાં હાવા છતાં દુઃશીલા ગણાય, દીનપણે ચાલે ના પરાભવ પામે. તેથી તેનું અમલા નામ સાચું છે, ’ Page #254 -------------------------------------------------------------------------- ________________ શકુંતલાની કથા. ૨૧૧ એમ સાંભળતાં રાજા બે –તેમાં એના પતિને અપરાધ નથી, પણ તેની વિસ્મૃતિ એજ એના અપરાધરૂપ છે. તે એની નિશાનીનાં વચને તથા અલંકારેવડે તેને થયેલ વિસ્મરણ દૂર કરી, સ્મરણ કરાવવાનું છે. તેને સમરણ થાય અને તત્ત્વ જાણવામાં આવ્યા છતાં જે એને તે માન્ય ન કરે, તે દુષ્ટ કર્મનું કારણું, પણ તે સપુરૂષને દેષ નહિ. કોઈ કારણે સ્વાર્થની વિસ્મૃતિ થઈ હશે, કારણ કે શ્રાપના ગે દુષ્યત રાજાએ શકુંતલાને વિસારી મૂકી હતી.” કામલેખા બેલી એ કથા અમને વિસ્તારથી કહે, કે જેથી મારી સખીને પણ કંઈક વિનેદ થાય.” રાજા –જે તને કેતુક હોય તે સાવધાન થઈને સાંભળ શકુંતલાની કથા. આ ભરતક્ષેત્રમાં સાકેત નામે નગર છે, કે જ્યાં ભારતીની સ્પર્ધાથી લક્ષમી પ્રતિગૃહે પ્રગટ છે. વળી બ્રાહ્મી જેને સગુણ બનાવે છે, તેને લક્ષમી આલિંગન દે છે. ત્યાં દરેક સામંતના પ્રણામ વડે ઉન્નત, પરાક્રમી અને શત્રુલહમીના નિવાસગૃહરૂપાએ દુષ્યત નામે રાજા હતે. લક્ષ–સન્યને જીતે તેવા અભ્યાસે અંગની દઢતાથી ક્ષુધાતૃષાને જય કરનાર તે રાજા એકદા રથારૂઢ થઈને શિકાર કરવા ચાલ્યા. પ્રતાપવડે આદિત્ય સમાન રથારૂઢ થઈને જતાં તેણે તાપસેના આશ્રમ પાસે એક મૃગ જે. એટલે ઇષ્ટ વાયરે સાગરમાં નાવની જેમ તેની પાછળ અશ્વ છેડતાં, દૂર થકી રથ તેની નજીક પહોંચ્યા. ત્યાં રથને અવાજ સાંભળતાં મૃગે સંજમથી જોયું અને ચાવેલા ઘાસને અધવચ તજ, તે જીવ લઈને ભાગે. પછી “હું અને રથાક્યોમાં કેણ વધારે વેગશાળી છે?” એમ જાણે જેવાને જ મૃગ આગળ આગળ દેડતે ગયે. “અરે ! આ એક મૃગની કેટલી ગતિ ?” એમ ધારી તે બંને રથા એકદમ મૃગ પાછળ દોડવા લાગ્યા. એટલે તે મૃગ પણ પગને જાણે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. આંખો બનાવી હોય તેમ આગળ દેડ અને ગ્રીવાભંગથી રથને જોતાં તે ભૂમિ અને આકાશમાં પણ ઉછળતે ચાલ્યો. તેની દષ્ટિ કિરણરૂપ દેરડીથી જાણે બંધાયા હોય તેમ તે અ મૃગમાર્ગે જાણે આકર્ષાયા હોય તેમ તરત તે મૃગની નજીક પહોંચ્યાં. ત્યારે બાણ સાંધી, કર્ણસુધી ધનુષ્ય ખેંચતાં પ્રાપ્ત લક્ષ્યમૃગ પ્રત્યે રાજા જેટલામાં બાણ છોડે છે, તેટલામાં કાણું લેવાને નીકળેલા કંઠ કુલપતિના તપસ્વી શિષ્યો મમએમ બોલતાં તે તરત જ મૃગની આડે આવ્યા. રાજાએ તાપસને મૃગના રક્ષક સમજી, લજા પામી કોની સાથે નતમુખ થઈને બાણ સંહરી લીધું. ત્યારે પિતાની મેળે લજજા પામતા રાજાને તાપસેએ કેમળ વચનથી કહ્યું કે –“હે રાજન્ ! તારા જેવા ન્યાયીને એ આચાર નથી, કારણ કે તમારું ધનુષ્ય, ગર્વથી ભુજબળ બતાવતા રાજાઓના શરીરમાંથી જીવ ખેંચવાને બણે છોડે, પણ આવા ભયભીત, શસ્ત્રહીન, જંગલવાસી અને દીન ચક્ષુ બતાવતા અને અનપરાધી એવા મૃગપર તમે કેપ ન કરે. એ તે બાલષિઓને કીડામૃગ આમતેમ ભમતે રહે છે, તે તમારા જેવાને વિશેષથી પિષવા લાયક છે. લક્ષ્ય પ્રત્યે બળ બતાવવાના બહાને પણ તમે એ મૃગોને મારશો નહિ. કારણ કે હિંસા એ અચળ શિવસુખને નાશ કરે છે, હે રાજન્ ! એ મૃગ મારવાના અધ્યવસાયથી તમે જે પાપ ઉપાર્યું, તે અમારા આશ્રમને જોઈ તે પાપને તમે જલાંજલિ આપે. અર્થાત્ અમારા આશ્રમ પ્રત્યે આવવાથી તે પાપ ટળી જશે. જ્યાં ત્રાષિએ તપસ્યા અને શાસ્ત્રોને અભ્યાસ કરે છે, તે આશ્રમમાં આવતાં શ્રદ્ધાળુ પાપથી મુકત થાય છે, માટે તમે આશ્રમમાં જાઓ, અમે જંગલમાં કાણું લેવા જઈશું. ત્યાં મુનિ કુમારે, આશ્રમના ગુરૂ એવા તમારે આદરસત્કાર કરશે એમ કહેતાં તાપસેને રાજાએ પ્રણામ કર્યા અને ભૂમિ પ્રત્યે કાષ્ટ નાખતા તે પોતાના ગંતવ્ય સ્થાને ગયા. પછી રાજા Page #256 -------------------------------------------------------------------------- ________________ શકુંતલાની કથા. ૨૧૩ મને આ સેવા કહે છે?' તેવી દુષ્યત પણ પિતાના મિત્ર સહિત રથને ત્યાં મૂકી, ફલિત વૃક્ષે જતાં આશ્રમમાં ગયો. ત્યાં કુંભમાં પાણી લાવી, પરિકર બાંધી, સ્પર્ધાથી વૃક્ષોને સિંચતા મુનિ કુમારેને તેણે જોયા. વળી ત્યાં બાલષિઓ સાથે શુકે પઢતા અને કીડા પણ કરતા હતા, તથા સ્વેચ્છાએ વિશ્વાસથી કીડા કરતા મૃગોને મુનિઓ સમક્ષ જોયા. એમ આશ્રમને જોતાં હર્ષાશ્રુથી પાપને ઈ નાખનાર રાજા દ્રાક્ષામંડપમાં પેસીને વિસામે લેવા બેઠે, એવામાં દક્ષિણ ભાગમાં સ્ત્રીઓને આલાપ સાંભળતાં “એ શું કહે છે?” તે સાંભળવા માટે રાજા ક્ષણભર સાવધાન થઈ ગયે. ત્યારે પ્રિયંવદા બેલી– હે પ્રિયંકરી! તું કાંઈ જાણે છે?” તે બેલી-શી બાબત?” પેલીએ કહ્યું–જે ન જાણતી હોય તે સાંભળ–કંઠ કુલપતિ પ્રભાસક્ષેત્રે પોતે જતાં કહ્યું કે મારી પુત્રીને કેઈ કુલીન વર પ્રાપ્ત થાય ત્યાં જગતને પિતાની તપશકિતથી અન્યથા કરવાને સમર્થ એવે વાસા ઋષિ આતિથ્ય ગ્રહણ કરવાની ઈચ્છાથી વનમાં આવ્યું, અને તે કઠના આંગણે આવીને ક્ષણભર ઉભે રહ્યો, એટલે પિતાએ શકુંતલાને આતિથ્ય કરવા આદેશ કર્યો, પણ તેણે દુર્વાસાને જે નહિ. ત્યારે દુર્વાસાએ વિચાર કર્યો કે ક્ષણભર ઉભા રહ્યા છતાં એણે મને જે નહિ, માટે ગર્વથી દુષ્ટ આશયવાળી એ દુરાત્માને હું શ્રાપ આપું. હે રૂપગર્વિષ્ઠ ! જે મારા તપને પ્રભાવ હોય, તો પ્રેમથી સ્વીકાર્યા છતાં પતિ તને વિસારીને તજી ઘો” એમ કહી તે પાછો ફર્યો, પણ તેને શ્રાપ મેં સાંભળે, તેથી દે, તેને પગે પડીને કહેવા લાગી કે હે ઋષિ! શકુંતલાએ કાર્યની વ્યગ્રતાને લીધે તમને જોયા નહિ, પણ અવજ્ઞા કે ગર્વથી તેણે એમ કર્યું નથી, તેમાં હું તમારા સોગંદ ખાઉં છું; માટે હે મુનિ ! તમે પ્રસન્ન થઈને એના પ્રત્યે અનુગ્રહ કરે. મહાત્માઓને કે તે પ્રણામ-પર્યત હાય.” આવી કેમળ ઉકિતથી મુનિએ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪. શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. શાંત થતાં શકિતથી શ્રાપને અટકાવવા અનુગ્રહ કર્યો અને જણવ્યું કે–પ્રતીતિ માટે વીંટી બતાવવાની નિશાનીથી તે પુનઃ તેને યાદ કરશે. તેમાં શંકા નહિ.” પછી આતિથ્યથી પ્રસન્નતા પમાડતાં શકુંતલા તરતજ દુર્વાસાને નમી, એટલે તેને પુત્ર થવાની આશિષ આપી તે ચાલતે થયે” ત્યારે પ્રિયંકરા કહેવા લાગીતપ કરતા મહષિઓએ અજ્ઞાનમુગ્ધ અને નિરપરાધી જીવેને શ્રાપ આપે તે યુકત નથી. શ્રાપ કે અનુગ્રહથી તપને ક્ષય સંભવે છે અને તપ–ક્ષય થતાં વ્રતી ન રહે, તથા વતિત્વ વિના તેને નમન પણ કેણ કરે? અપરાધી જનપર ક્ષમા રાખવી, એ તપસ્વીઓને મુખ્ય માર્ગ છે. કારણકે ક્ષમા તે વ્રતનું જીવિત છે, તેને લેપ થતાં વ્રત લેપાયજ. વળી ક્ષમા વિના જ્ઞાન, ધ્યાન કે તપ પ્રમાણ ન થાય, તેમજ એ ત્રણે વિના એક ક્ષમા પણ તત્ત્વ બતાવવામાં માર્ગદર્શક થાય છે. સંપત્તિ સાથે પ્રભુતા, સુખલીલા સાથે આરેગ્ય, અને પુત્રસંપત્તિ સાથે ગૃહસ્થતા એ આ લેક સંબંધી તપનું ફળ છે, તેમજ મન અને ઈદ્રિયેને તાબે કરી ધાતુ-સંશોધન કરતાં આત્મજ્ઞાન પામી મેક્ષે જવું, એ પરલોક સબંધી તપફળ છે. તે મુનિ આમુષ્મિક તપફળ તજી, શાપ-શ્રાપ કે અનુગ્રહમાં વૃથા તપ ગુમાવે છે. એમ કહી તેને સખીઓ આમતેમ ભમતી ચાલી ગઈ અને રાજા ત્યાં સ્ફટિક-શિલાતલપર સુઈ ગયું. પછી તે સખીઓ સાથે વૃક્ષે સિંચવા જતાં શકુંતલાને દૂરથી રાજાએ જોતાં, તેના પ્રત્યે ગાઢ અનુરાગ થતાં રાજા ચિંતવવા લાગે– “અહો ! આ તપસ્વિની ઉપર મારું મન કેમ ઉત્સુક થયું છે ? અથવા તે એના પ્રત્યે મારું મન અભિલાષી થયું, તે એ ક્ષત્રિય ને અવશ્ય ગ્ય હેવી જોઈએ. એને વેષતે તપસ્વી જનને ઉચિત હોવાથી સજજનને એ ઈચ્છવા લાયક કે બેલાવવા લાયક નથી.” એમ ભૂપ ચિંતવે છે, તેવામાં વૃક્ષોને સિંચતી તે સખી સહિત Page #258 -------------------------------------------------------------------------- ________________ શકુંતલાની કચા. રાય રાજાની નજીક આવી, અને એક લતાના મૂળમાં જળકુંભ રેડતાં, તેના અવાજને લીધે તે લતાકુજમાંથી એક ભમરા ઉડયા. તે આમ તેમ ભમતાં, શકુંતલાની દષ્ટિને ભ્રાંતિથી કમળ માનતાં અને હાસ્યથી દાંતમાં મચકુંદની ભ્રાંતિ પામતાં, હાથવતી તેને તે વારવાર તાડન કરતી, છતાં પણ તે ભૃંગ, પ્રમાદથી આલિંગન—સ્પ કરનાર પ્રિયતમની જેમ શકુંતલાને અંગે આવવા લાગ્યા. એટલે રાજા, શકુંતલાના અંગ–સંગથી ભ્રમરને વખાણવા લાગ્યા અને તત્ત્વ-વિચારવામાં મૂઢ એવા પેાતાના આત્માને મન્મથને વશ થઇને તે નિંદવા લાગ્યા. એવામાં શકુંતલા મુગ્ધભાવથી લતાકુંજમાં પેસતાં રાજાને જોઈ, વક્રષ્ટિથી તે સ્નેહે જોવા લાગી. અને પાછી વળી કઇંક કપ પામતાં તેણે પેાતાની અને સખીઓને વાત કહી. ત્યારે તે ત્યાં આવતાં રાજાને જોઇ, પરસ્પર હસવા લાગી. જ્યારે રાજા તેના કટાક્ષે હણાતાં, પ્રાણહારી દુસહ દાહ પામી, તરત કહેવા લાગ્યા કે— નિયતપણે હૃષ્ટિના દાહ અનુભવી, આ કામસુભટ પાતે શ ંકરના ઉપાધ્યાયપણાને તરત ત્યાગ કરતાં, આ સુમધ્યા–કૃશાદરીના મધ્યભાગરૂપ આશ્રમ-સ્થાન પામી કટાક્ષરૂપ અનલાસ્ત્ર છે।ડતાં યુવનાને ભસ્મ કરે છે. વળી એ તપસ્વીની પુત્રી હાય, તેમાં તે મને સ ંદેહ છે, અને મારૂ મન વિકાર પામે છે— એમાં કંઈ નિશ્ચય કરી શકાતા નથી.” પછી રાજાએ પેાતાના મિત્રને મુખે તેની સખીને વંશની વાત પૂછતાં, પ્રિયંવદા પાતાની સખીના યથાસ્થિત વૃત્તાંત રાજાને કહેવા લાગી કે " 66 પૂર્વે વિશ્વામિત્ર મુનિ દુષ્કર તપ તપતાં કયાંક જોઇ, ઈંદ્રને વિસ્મય થતાં તે વિચારવા લાગ્યા કે—અહા! એ તપના પ્રભાવથી તે। આ મને ઉત્થાપીને સ્વર્ગનું સામ્રાજ્ય લઈ લેશે, માટે એ પૂર્ણ તપ ન કરે તેટલામાં એને તપમાં વિઘ્ન પમાડવાના કંઇક ઈલાજ કરૂં, કામિનીએ એ પુરૂષ પ્રત્યે અમેઘ કામ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. બાણ છે, તે તેને લોભ પમાડવા દેવાંગના એકલું.” એમ ધારી તેણે પાસે બેઠેલ મેનકાને આદરથી કહ્યું કે–વિશ્વામિત્ર મુનિને ભ પમાડવા તું સમર્થ છે.” ત્યારે મેનકા અવજ્ઞાપૂર્વક બેલી કે—હે સ્વામિન્ ! એ મારી આગળ શું માત્ર છે? મારા કટાક્ષપાતથી કોણ કામાતુર ન થાય? માટે તેને ક્ષોભ પમાડનાર રૂપ લઈ તરતજ તેની તપગ્રંથિ ખેલી ધ્યાનરૂપ ધન છીનવી લઈશ.” એમ કહેતાં તેસ્વર્ગથકી ભૂમિ પર કે જ્યાં તે મુનિ હતું, ત્યાં આવી, લાભ પમાડવાને આડંબર કરવા લાગી. તેણના તત્વઘાતક વચનને મુનિના કાનમાં પેસી, મન અને ઇન્દ્રિયોને વશ કરીને તેને સંયમનિધિ મૂકાવ્યો. એટલે હળવે હળવે ઉછુંખલ થતાં ઇન્દ્રિયો દુરાગ્રહથી પોતપોતાનો વિષય ગ્રહણ કરવામાં ઉત્સુક થવા લાગી. દષ્ટિને રૂપમાં, કાનને ગીતમાં, નાસિકાને સુગંધમાં, જીભને રસમાં અને અંગને સ્પર્શ સુખમાં એમ વારંવાર તે મુનિને તાલાવેલી જાગી. જેથી તેના રૂપાદિકથી પ્રહર્ષ પામેલ, આત્મા–ધ્યાનતજી, આસક્તિથી તેના પ્રત્યે મન જતાં તેણે જીભને બોલવાને આદેશ કર્યો. એટલે અમૃતસમાન વાણુથી મેનકાને મનાવી, મુનીએ તેની સાથે રતિવિલાસ કર્યો, અને પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થતાં અનુક્રમે મેનકાને ગર્ભ રહ્યો અને તેણે સુખેએ શકુંતલાને જન્મ આપ્યો. એટલે જન્મ પામતાંજ એને તજીને મેનકા સ્વર્ગમાં ચાલી ગઈ, પણ કંઠ કુલપતિને એ પ્રાપ્ત થતાં તેણે પુત્રીની જેમ એને ઉછેરી મેટી કરી, જેથી એ માનેલ પુત્રી, મુનિને અતિવલ્લભ છે. કારણ કે મુનીઓને તો તિર્યંચો પણ રક્ષણીય હેય, તો સ્ત્રીનું તો કહેવું જ શું?” એમ બોલી,તે વિરામ પામતાં, રાજાને શકુંતલાને વંશ જાણવામાં આવતાં, તેને પરણવા ચોગ્ય સમજીને રાજાએ પ્રેમથી જોયું. એટલે પરસ્પર દષ્ટિમેલાપ અને મામીલન થતાં, ઉત્પન્ન થયેલ પ્રેમરૂપ વિપ્રે તેમને હસ્તમેલાપ કરાવી દીધું. ત્યાં કેટલેક વખત પ્રેમરમ્ય વિષયસુખ લેગ Page #260 -------------------------------------------------------------------------- ________________ શકુંતલાની કથા. ૨૧૭ વતાં, આવેલ સૈન્યથી આશ્રમને ઉપદ્રવ થવાની શંકાએ ભય પામતાં રાજાએ શકુંતલાને કહ્યું કે– હવે અમે સ્વનગરે જઈશું. કારણ કે અહીં આવતાં ઘણે કાલ થયે.” એમ રાજાએ કહેતાં, શકુંતલા અશ્રુ લાવીને કહેવા લાગી કે –“ ક્યાંકથી આવી, ગાંધ–વિવાહથી મને પરણી અને અત્યારે તને ચાલતાં તમને વિચાર થત નથી? કદાચ મુનિએ મને સગર્ભા જાણશે તે તેમને મારે છે જવાબ આપવો ? તે તો કહો.” રાજા –“હે તન્વી! તું ભય લાવીશ નહિ. એ મુનિઓ મને દુષ્યત તરીકે બરાબર ઓળખે છે, માટે તેમને તું પ્રગટ વાત કહી દેજે અને આ મારી મુદ્રિકા લે. તે વખતસર વિસ્મરણ થતાં યાદ આપવા નિશાનીરૂપ થઈ પડશે.” એમ બહુજ પ્રેમ બતાવી શકુંતલાને રાજી કરી, મુદ્રિકા આપી, રાજા સિન્યસહિત પિતાના નગરમાં ગયે. પછી કઠર્ષિ પ્રભાસતીર્થ થકી ઘરે આવતાં, સખીએ તેને શકુંતલાના પતિને વૃત્તાંત કાનમાં કહ્યો, જે સાંભળતાં ભારે સંતોષ પામી, મસ્તક ધૂણાવતાં તે બોલ્યો કે–શકુંતલા દુષ્યતને પરણું, તે સારું થયું.” એમ બેલતાં તેણે સ્નેહથી છાતી સાથે લઈ શકુંતલાનેને આશીષ દેતાં કહ્યું કે–“હે વત્સ ! તું પુત્રવતી થજે.” એમ મુનિની આશિષથી ગર્ભ અનુક્રમે વધવા લાગ્યા. ત્યાં તાપસી પતે પ્રતિદિન ગર્ભરક્ષાની કાળજી રાખતી. કેટલાક દિવસ પછી ષિઓ સાથે વિચાર કરી, કંઠકુલપતિએ આશિષપૂર્વક કુલીન સ્ત્રીને યોગ્ય શિખામણ આપી, મનને સંતોષ પમાડનાર તથા જનનીની જેમ તાપસીને સોંપી શકુંતલાને તેણે દુષ્યત રાજાના ઘરે વિસર્જન કરી. એટલે આશિષ આપનારકંઠમુનિને અન્યતાપસ સહિત અશ્રુ ઢાળતાં નમી, નેહથી આશ્લેષ આપી દરથી તેણીએ પાછા વાન્યા તેમજ પિતાનું પાલન કરનાર તાપસીએયુકત વૃદ્ધા તાપસીને માતૃસ્નેહની જેમ પ્રણામ કરતાં શેકુંતલાએ તેની આશિષ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી ચંદ્રપ્રભસ્વામિ-ચરિત્ર. લીધી. પછી સખીઓને ભેટી, આંખમાં આંસુ લાવી, લાંખા વખત સાથે રહેતાં કઇ થયેલ અપરાધ ખમાવીને તેણે પાછી વાળી. એમ જતાં જતાં મમતાના ચેાગે વારવાર પાછળ નજર કરી સ્થાન અને અશ્રુવડે માગ સિંચતી શકુંતલા આગળ ચાલી, તેણીની સાથે એ ત્રણ તાપસી અને મુનિ હતા, તેમની સ`ગાથે પતિના પત્તન પ્રત્યે જતાં માર્ગમાં તેણે દક્ષિણ તરફે સ્વચ્છ જળનું એક વિશાળ સરાવર જોયુ. એટલે રસ્તે ચાલતાં સર્વાંગે થયેલ ખેદથી જળની વાંછાએ લક્ષ્મીના કમળની શે।ભા સાથે પેાતાના મુખની તુલના કરવા તે સાવરે ગઇ. ત્યાં પગ ધોવાના મિષે શ્રમને જલાંજલિ આપતાં તેણે પવિત્ર થઇને કાંઈક પાણી પીધુ, પણ પગ ધાતાંતેની વીંટી ઢીલી હાવાથી આંગનીમાંથી નીકળી જળમાં પડી ગઇ. શકુંતલાને તેના અભ્યાસ ન હાવાથી તે પાણીમાં પડતાં જાણવામાં ન આવી અને તેને યાદ કર્યા વિનાજ તે આગળ પંથે ચાલી. અનુક્રમે તે પતિના નગરે પહોંચી. ત્યાં ક્ષણભર બહાર વિસામા લઈનેતેણે નગરમાં પ્રવેશ કર્યાં. ત્યારે શકુંતલાને વિચાર આવ્યે કે— આગળ જઈને પતિને મારે શુ કહેવુ.' એમ લજજા અને સ્નેહમાં લીન થતી શકુંતલાએ પ્રવેશ કર્યો. પછી હાથમાં ફળ લઇ, આગળ થઇને તાપસાએ જાણે " સ્વ થકી અવનીપર ઉતરેલ ઈંદ્ર હાય તેવા રાજાને જોયા અને નજક આવી, ફળની ભેટ ધરતાં, પેાતાના જમણા હાથ ઉંચા કરી, તેમણે એકીસાથે રાજાને આશિષ આપી, તથા જણાવ્યું કે—હૈ રાજન! ક`ષિએ તમને શુભાશિષ આપતાં કંઇક કહેવરાવ્યું છે”. રાજા મેલ્યા— મને અનુગ્રહ કરવા ગુરૂએ શું ફરમાવ્યું છે, આ હું તેમની શુશ્રુષા કરવા તૈયાર છું. માટે ગુરૂના અદેશ ફરમાવે. એટલે એક તાપસે કહ્યું કે... હે રાજન! તમે આશ્રમમાં આવતાં ગાંધ—વિવાહથી શકુંતલાને પરણ્યા, તે સગર્ભા થવાથી અત્યારે કષિએ તમારા ઘરે તે મોકલી છે; તે એ તમારી પત્નીને તમે " Page #262 -------------------------------------------------------------------------- ________________ શકુંતલાની કથા. ૨૧૯ સ્વીકારે. જે ત્યાં એ પ્રસૂતિ કરે તે વિઘને ભય રહે છે. કારણકે ભાગ્યશાળી ગર્ભને ધારણ કરનાર સ્ત્રીઓ યત્નથી રક્ષણ કરવા લાયક હોય છે, ત્યારે વિસ્મય અને ખેદથી લેચન વિકાસ પામતાં તે ઇંતેજારીથી બેલ્યો કે–“અરે!તે શકુંતલા કેણ? હું કદિ કઈ મુનિકન્યાને પરણ્યો નથી. મેં તેને જોઈ જ નથી, તો ગર્ભની વાત શી? આ આદેશ તે તમે વગર વિચાર્યું જ કરે છો. આશ્રમમાં તે મુનિકયા ક્યાં અને સદા અમૈત્રી ભાવ ધરનાર હું કયાં? મુનિએ કહ્યું હે રાજન્ ! તું રાજ્યની ખટપટમાં વ્યાકુળ હોવાથી તને એ વાત યાદ નથી અને તારે ઘણી રાણુઓ છતાં હે ભૂપ! તું એને ભૂલી ન જા; કારણ કે હવે તેજ એનું શરણ છે. તે સિવાય અન્ય આશ્રય નથી. તારાથી થયેલ ગર્ભવતીને અમારા આશ્રમમાં નિવાસ કેવો ? રાજા બોલ્યો – હે તાપસ! એ ગર્ભ મારાથી થયો એ તમે કેમ જાણ્યું? તાપસે ક્રોધ લાવી કહ્યું—“તે તે ગર્ભણી કહે છે. તે હરાજન! તું તે યાદ કરીને પણ મુનિ પુત્રીને સ્વીકારતે નથી. અન્ય સ્ત્રીની જેમ એને પણ વિડંબના પમાડી તજી દેવાને તું વિચાર ન કર. વળી સદા સ્ત્રીના વ્યસનમાં અંધ બનેલાને મતિ કે મૃતિ પણ ન હોય, પરંતુ તે તે ન્યાયી અને સુજ્ઞશિરોમણિ છે.” એટલે રાજાએ ચિંતવ્યું એ કામ મેં અવશ્ય કદાપિ કર્યું જ નથી.” એમ મનમાં નિશ્ચય અને ધીરજ લાવી તે બે કે –“હે ઋષિ! તમે સમજ્યા વિના મારા નગરમાં આવ્યા છે. તમે અત્યકઈ પુરૂષને કે જેણે સ્વીકારીને શકુંતલાને તજી દીધી હોય. મેં તો તેને જોઈ નથી, બોલાવી નથી અને સંગમથી વિડંબના પણ પમા નથી. એ બાબતને નિશ્ચય સમજીને તમે પાછા આશ્રમમાં જાઓ.” ત્યારે કોધથી તામ્ર થતે તાપસ કહેવા લાગ્યા કે—“તને અમે વર્ણાશ્રમના ઉત્તમ ગુરૂ સમજતા, પણ આ તે તું ઉલટે વર્ણશંકરની જેમ ઉપદ્રવ–કરે છે. વળી સદા તું સ્ત્રીઓમાં લુબ્ધ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. છે તે શું અમે નથી જાણતા? તેમજ તું દુષ્ટાશય, વિચારરહિત, અન્યાયમાં આસકત અને ન્યાયમાં વિરકત છે, તે પણ અમે જાણીએ છીએ, એટલા માટેજ વેપારીઓના વેપાર વૃથા જાય છે અને અમારા આશ્રમ પાસેના વૃક્ષો પ્રથમની જેમ ફળતાં નથી. અરે! બીજા અન્યાયની વાત તે દૂર રહો, પણ એવું કયાં હોય કે કુલીન અને પ્રશાંત સ્ત્રીને પરણીને તેને અનાદર કરે?” રાજાએ કહ્યુંહે મુનિ! “તમે અમ સત્યવાદીપર વૃથા કેપ ન કરે. અમે તમારે કોપ કે અપવાદ રહેનાર નથી.” આથી તાપસ વધારે કેપ બતાવતો સાહસથી બે —“અરે દુષ્યત! અપવાદ તે તું હમણાં જાણેજ છે, પરંતુ તે વખતે તું એમ નહોતે જાણતે કે એ કુળગૃહ આવું છે અને પૂર્વે નેહ બતાવી અંગીકાર કરેલ સ્ત્રી, તે સંગ્રામથી પણ તને જ સ્વીકારશે. એવામાં આચાર જાણનારા ધર્માધિકારી પ્રધાને છે કે – હે રાજન્ ! તમે એ મુનિપુત્રિને સહસા અનાદર ન કરે. તે કદાચ વખત જવાથી વિસરી ગઈ હશે, તે તેને અહીં બેલાવી, ઓળખી લે અગર વિવાહના સ્મરણરૂપ કંઈ નિશાની પૂછે.” રાજાએ એ વાત સ્વીકારતાં, મુનિએ શકુંતલાને લાવતાં, તાપસી સાથે તે હાજર થઈ. આ વખતે વસ્ત્રથી તેણે પિતાનું મુખ ઢાંકેલ તથા લજજાથી છાતીને પણ ઢાંકી હતી, તેને જેતાં પણ રાજાને યાદ ન આવવાથી તેણે તરતજ શકુંતલાને અનાદર કર્યો. એટલે શકુંતલા ચિંતવવા લાગી કે–અરે ! હવે મારી શી ગતિ? હું તે એકાંતમાં પરણું અને આ રાજા તે આમ બોલે છે, વળી મને અસતી સમજીને મુનિઓ પણ પોતાના આશ્રમમાં નહિલઈ જાય,તેમજ અન્યત્ર મને ક્યાંઈ પણ સ્થાન નથી. હવે શું કરું અને કયાં જાઉં? વળી આ રાજસભામાં હું બેલવાને પણ સમર્થ નથી. વચન બોલ્યા વિના રાજા માનશે કે પ્રતીતિ લાવશે નહિ.” એમ તે ચિંતવતી હતી, તેવામાં પ્રધાને કહ્યું કે – હભદ્રાસંબંધના સાક્ષીરૂપ Page #264 -------------------------------------------------------------------------- ________________ શકુંતલાની કથા. ૨૨૧ કંઈ નિશાની તમારી પાસે છે?” શકુંતલા બેલી-રાજા પોતે જ પ્રત્યયરૂપ છે, તે મારે બીજા પ્રત્યયની શી જરૂર છે? શું રાજા જાણતા નથી કે જે અત્યારે આમ અજુગતુ બોલે છે? ત્યારે રાજાએ કહ્યું -હે મુગ્ધ ! મેં તને કદિ જોઈ પણ નથી, તે સંબંધ બાંધવાને પ્રત્યય કેમ આવે ?” ત્યાં તાપસે જણાવ્યું– આ તે મુગ્ધ, અરણ્યવાસી, સતી અને સરલ સ્ત્રી છે, તેથી રાજાને સ્પષ્ટપણે જણાવી શકતી નથી.” રાજા “હે મુનિ !તમે સ્ત્રીઓનું અદ્ભુત ચરિત્ર જાણતા નથી. તે માયા અને કટિલ્યમાં ચતુર હોવાથી શું ન કરે?” શકુંતલા બોલી–સ્ત્રી ચરિત્ર તમે અનુભવેલ,તેથી સત્ય સમજે છે, પરંતુતેવું મારામાં જે કાંઈ હોય તે તે રાજાની દષ્ટિ હાર નેજ હોય, પણ ઉકિત-પ્રયુકિતથી વચન વિસ્તાર તે વધીજ જાય.” એમ કહેતાં, સભાને રોવરાવતી શકુંતલા મોટેથી રેવા લાગી. તથાપિ અકરૂણ રાજાને યાદ ન આવ્યું અને તેણે કબૂલ પણ ન કર્યું. ત્યારે પ્રધાને કહેવા લાગ્યા–“હે મુગ્ધ ! તારે રડવાથી શું થવાનું છે? તું નિશાની છે કે જેથી રાજાને પ્રતીતિ થાય. શકુંતલાએ કહ્યું—“હું તે સજાની સત્યતા જોઉં છું. નિશાનીના અક્ષર–પત્ર તે બધાને માન્યજ હેય. ત્યારે રાજા બરાબર વિચારી, ધીરજથી બોલ્યા કે—“નિશાની આપતાં, એને મેં સ્વીકાર કર્યો છે, એમ મને ખાત્રી થાય. ભલે, વિવાદ ટાળનાર અભિજ્ઞાન બતાવે કે જેથી સ્પષ્ટ સ્મરણ થાય.” એમ રાજાએ પતે તેની પાસે નિશાની માગી. ત્યાં તાપસ બેલ્યા–એ તે રાજાનું વચન નીતિયુકત છે. માટે હે વત્સ ! સંકેત સંભળાવ.” એમ તાપસે કહેતાં–રાજાની વીંટી હજી મારી આંગળીએ બરાબર વિદ્યમાન છે.” એમ યાદ કરી શકુંતલાએ રાજાને જોઈ પિતાની આંગળી બતાવી. તેવામાં એ શું બતાવે છે ? એમ બધી સભા આદરથી જેવા લાગી, ત્યાં તે તેણે પિતાની આંગળી, વટી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. " શૂન્ય , વિનાની જોતાં ઉંચેથી પેાકાર કર્યાં કે— હા ! માતા ! હું હુણાઇ, અરે ! મારી વીંટી કયાં ગઇ ? ' એમ વિલાપ કરતાં આમ તેમ તે જોવા લાગી અને બેાલી કે— અરે ! રાજાએ પેાતે આપેલ વીંટી કેાઈએ ચારી લીધી કે પેાતે કયાં પડી ગઈ, તે હું જાણતી નથી.’ એટલે રાજા સત્યવચની થઇ મેલ્યું કે— હું મંત્રિન્ ! જીઆ,અરણ્યવાસી, મુગ્ધ અને વ્રતધારી તાપસીઓની સત્યતા, અહા ! ધૃષ્ટતા ! અહા ! આશ્રમવાસી સ્ત્રીની ધૃષ્ટતા ! કે જે અસત્યને સાક્ષાત્ સત્ય કરી બતાવવા માગે છે.’ અરે ! તમે પણ માયાવી અને પાખંડી છે. એને માયાવી મનાવીને તમે વિશ્વને પરાભવ પમાડે છે. ત્યારે તાપસ અપરાધથી ક્રોધાવેશને રાકતાં ખેલ્યા કે—‹ હે રાજન ! અમે સ્ત્રીઓનુ ચેષ્ટિત કંઈપણુ જાણતા નથી. ગુરૂએ મને અભ્યનાપૂર્વક શકુંતલા સોંપવા માકલ્ચા છે. તે જોઇ તેણીને સ્વીકાર કે તજી દે, હવેથી તું એના સ્વામી છે.’ એમ કહી તે મુનિ તરત આશ્રમ પ્રત્યે ચાલ્યા. એટલે પાછળ આવતી શકુંતલાને તેણે કાપ લાવી કહ્યું કે હું દુરાત્મા ! દુષ્ટા ! પાપિણ ! કુલને કલંક લગાડનાર ! હે દુઃશીલા ! તું મારી પાછળ આવીશ નહિ. તારા પતિના આશ્રય લે. આટલા દિવસ રહીને તે અમને કલંકિત કર્યાં, અને હવે આવીને શું તે કલકપર ચૂલિકા ચઢાવીશ?' એમ કહેતાં, મંદગામી શકુંતલાને તજી, પરિવાર સહિત તે આશ્રમના સીધા માર્ગે ચાલતા થયા. મુનિના ગયા પછી રાજાની આગળ આવતાં, દુચતે પણ તેના નિષેધ કર્યાં, એટલે રૂદન કરતી શકુંતલા પૃથ્વીને કહેવા લાગી કે— હું પૃથ્વી માતા ! મને દુષ્ટ પતિએ અને ઋષિઓએ પણ તજી દીધી, તેથી અન્ય કાંઇ શરણુ નથી. માટે તું દ્વિધા થઇ જા કે જેથી હું તારામાં સમાઈ જાઉં? એમ તેણે ખેલતાં પૃથ્વી દ્વિધા થઇ અને કોઇ યાતિ પ્રકટ થઇને તરત શકુંતલાને કયાંક લઇ ગઇ. ત્યારે · અહા ! આશ્ચય, Page #266 -------------------------------------------------------------------------- ________________ શકું તલાની કથા. ૨૩ આશ્ચર્ય ! એમ સભાજના ખેાલતાં વિસ્મય પામેલ રાજા ઉઠીને અન્યત્ર ચાલ્યા ગયા. એકદા કોઇ મચ્છીમારે રાજાની તે વીંટી વેચવા સાની વાણીચાને દૂરથી બતાવી. ત્યારે તેણે પાતે ઉઠી, તે લઇ, તપાસતાં તેના પર દુષ્યંત રાજાનું નામ દીઠું. જેથી · આ તે રાજાની વીંટી છે, એમ ધારી, તેણે ધીવરને પાછી આપી. ત્યાં ‘ આ શું ? ’ એમ ખેલતાં કાટવાળાએ તે જોઇ, અને તે વિણકના હાથમાંથી લઈ, ‘તું રાજાની વીંટીના ચાર છે, એમ કહેતાં કાટવાળે તેને બાંધ્યા. પછી તેને ચૌટા વિષે બાંધીને, તેમણે રાજાને નિવેદન કરતાં તે રત્નરમ્ય વીંટી આગળ મૂકી દીધી. તે જોતાં ઓળખીને રાજાને યાદ આવ્યું કે—′ આ તે તેજ વીંટી કે જે મેં પૂર્વ સ ંકેત માટે મુનિપુત્રિને આપી હતી. પ્રિયાના હાથમાંથી પડી જતાં એ મચ્છીમારને કેમ સાંપડી ? હા ! એના વિના હું શકુંતલાને ઓળખી ન શકયા. અહા ! પ્રથમ તેના પ્રત્યે મારા પ્રેમનાં મીઠાં વાકયાં કયાં અને અત્યારે શત્રુને પણ ન કહેવાય તેવાં મારાં વચન કયાં ? મેં તેને એવુ કહ્યું છે, કે જેથી હવે તેનું દર્શન મને થાય તેમ નથી. એટલા માટેજ શત્રુ પ્રત્યે પણ શાંત વચન ખાલવુ. અરે ! દુન શિરોમણિ, કૃતઘ્ન, નિજ્જ અને શઠ એવા મને ધિક્કાર છે કે મેં મધુર વાકયથી કાંતાને સ્વકારી, અત્યારે દુર્વાકચેાનાં બાણુ મારી તજી દીધી. તે મારામાં પ્રેમ જોઇ, અહીં આવી, છતાં મેં' પ્રિયાના કેટલા પરાભવ કર્યા ? મારા એ પરાભવથીજ પૃથ્વીતલમાં પેસતાં તેને તે દિવ્ય ચેાતિએ મચાવી હશે.’ એમ દુઃખ પામતાં રાજાએ શ્રીવરને ખેલાવી પૂછ્યું કે— આ વીંટી તને કયાંથી મળી ? ” એટલે તેણે કંપતા કહ્યું કે— હે દેવ ! આ દાસે નગર બહાર તળાવમાં જાળ નાખતાં હાથ લાગી, જે હુ અહીં લાવ્યા.’ એમ સાંભળતાં મનમાં ખ્યાલ કરી ‘ અહીં એના અપરાધ નથી ’એમ ધારી રાજા Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર એ તેને બંધમુકત કરાવ્યું. પછી શકુંતલાના સંગ–વિયેગથી ખેદ પામતા રાજાએ શેધ કરાવતાં પણ તે પ્રિયા કયાં જોવામાં ન આવી. કેટલાક વખત પછી રાજા કંઠેષિના આશ્રમે જતાં ત્યાં સિંહ સાથે યુદ્ધ કરતા પોતાના પ્રિય પુત્રને તે જોશે અને આ મારો પુત્ર અને પરાક્રમી છે, એમ તે જાણશે, તથા ત્યાં પ્રિયાને જોઈ પરમ પ્રમોદ પામશે. એમ દુષ્યત રાજા શકુંતલાને ભૂલી ગયે, છતાં મુદ્રાના અભિજ્ઞાનથી તે ફરી શકુંતલાને પરમ સ્નેહી બ. તેમ એ તારી સખી કંઈક સંકેત–વચન કહી, પતિને કેમ પ્રત્યય પમાડતી નથી ?” ત્યારે કુજિકા બેલી કે– હે મહાભાગ! એ અમારી સખી બહુજ સરલ છે, તે પતિ પ્રત્યેના વાચ, કર્તવ્ય કે જ્ઞાતવ્ય કશું જાણતી નથી. એવામાં સૂર્યોદય થયે અને રજનીને ચારનાર તેણે પોતાના કર-કિરણવતી આકાશના અંધકાર -પટને હરી લીધે. એટલે બુદ્ધિસંધાન નામે તે રાજાને પ્રધાન કે જે રૂદન કરતી તે સ્ત્રીને પિતા, તે ત્યાં આવ્યો. “અરે! આ તે મારે મંત્રી બુદ્ધિસંધાન એમ તેને ઓળખી, રાજા જરા દૂર થઈને પિતાના ઘરે ચાલ્યા ગયે. ત્યાં તે ચિંતવવા લાગ્યા કે—મંત્રી ત્યાં વનમાં આવ્યું, તેથી લાગે છે કે રૂદન કરતી અને સખીયુકત તે સ્ત્રી એની પુત્રી હશે, કે જેને હું પરણ્ય હતું, તેજ એ હશે, બીજી નહિ, અને ગર્ભના સદેહથી મેં એને ઘરથી કહી મૂકી. તે શું એ મરવાને બહાર આવી હશે? અને તેને પિતા પિતાની સગર્ભ પુત્રીને પણ શું પાછી ઘરે લઈ જશે? તેને ગર્ભ મારાથી થયો છે કે બીજા કેઈથી? તે જ્ઞાની વિના બરાબર જાણી શકાય તેમ નથી.” એમ રાજા પિતે સભામાં બેસી વિચાર કરે છે, તેવામાં ઉદ્યાનપાલકે આવી, અંજલિજેને વિનંતિ કરી કે... હે રાજન! બ્રહ્માંડ-ભાંડમાં રહેલ વસ્તુ બતાવવાથી આરાધવા લાયક એવા કઈ જ્ઞાની ઉદ્યાનમાં પધાર્યા છે. ત્યારે ગર્ભ–સદેહ ટાળવા માટે રાજા Page #268 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્રની કથા. ૨૨૫ તરત ત્યાં ગયો અને યથાવિધિ નમીને શુદ્ધ ભૂમિપર બેઠે. એટલે જ્ઞાનીએ સંસાર-દાવાનળને શાંત કરવામાં મેઘમાળા અને મેહમાતંગને છેદવામાં સિંહણ સમાન સદ્ધર્મ–દેશના આપી. પછી અવસરે રાજાએ મનને સદેહ પૂછવાને વિચાર કર્યો, ત્યાં જ્ઞાની બોલ્યા- હે રાજન્ ! મંત્રીની પુત્રી, તારી પ્રિયા સતી છે, એમ જ્ઞાનીની વાણી સાંભળી રાજાને વિચાર આવ્યો કે “હ? મને ધિકાર છે કે મેં મૂહે તેવી નિર્દોષ સતીને પરાભવ પમાડ અને વળી અદ્યાપિ વિષયરૂપ અશુચિ કાદવમાં હું મગ્ન થઈ વિષ્ટાની ગાસી તુલ્ય નવનવી નિતંગિનીને સ્વીકાર્યા કરું છું, પરંતુ અનેક ભવના આલવાલ-ક્યારારૂપ સંસાર કુક્ષેત્રમાં બદ્ધમૂલ પાપને છેદનાર શમ-સંપદાને સ્વીકારતા નથી.” એ પ્રમાણે તેજ વૈરાગ્ય–સૂર્યથી અંધકાર–તમેગુણને પરાસ્ત કરતાં લક્ષ્મીબુદ્ધિ રાજાએ રાજ્ય તજી દક્ષા લીધી અને પરિષહની ધાડને સાવધાને સહન કરતાં તે મુનિ જિનની મુદ્રારૂપ દીક્ષા બરાબર પાળવા લાગ્યા. પછી આયુઃ પૂર્ણ થતાં મરણ પામી તે અચુત નામા બારમા દેવલોકમાં દેવ થયા અને ત્યાંથી ચવીને તે રાજા થયો. તે પૂર્વભવે શ્રદ્ધાથી સાધુને સમ્યક દાન દીધું, તેથી રાજ્યને સ્વામી થયે. વળી તે સતી સાધ્વી સગર્ભા ભાર્યાને તે નિષ્ફરતાએ ઘરથી કહાવ મૂકી, તે કર્મ–વિપાકના તું એકલો સુધાપિપાસા વેઠીને દેશાંતરે ભમ્યો.” એ રીતે પાપનો ધ્વંસ કરનારી ગુરૂવાણી સાંભળતાં ક્ષમાધારી રાજાએ ગુરૂપાસે એ અભિગ્રહ લીધે કે મારે સમ્યક સ્વરૂપ જાણ્યા વિના કેઈ પ્રત્યે રોષ ન કરે? એમ રાજાએ પ્રગટ નિયમ લીધે. પછી રાજાએ અંજલિ જેને ગુરૂને પુનઃ પૂછ્યું કે- હે પ્રભે ! મને મેક્ષ પ્રાપ્ત થશે કે નહિ? તે કહો.” એટલે જ્ઞાનથી જાણી ગુરૂ બોલ્યા કે—“હે ૧૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. અજાપુત્ર ભૂપાલ! ચંદ્રપ્રભ જિનના તીર્થમાં તું અવશ્યસિદ્ધ થઇશ. તે ચંદ્રપ્રભસ્વામી આ નગરીમાં ઈક્વાકુ-વંશમાં રાજા બની આઠમા તીર્થકર થશે. આ ભવમાં તું આયુષ્ય પાળી સ્વર્ગે જઈશ અને ફરી મનુષ્યભવ પામી, તે જિનને પ્રથમ ગણધર થઈશ.” - એ પ્રમાણે સાંભળતાં, ગુરૂવચન મનમાં સદહી, ભકિતથી બહુમાન કરી, ગુરૂને નમીને અમેદ પામતે અજા પુત્ર રાજા પિતાના સ્થાને આવ્યું. પછી તે ધર્મકર્મમાં વિશેષ સાવધાન થયા અને તીર્થયાત્રા કરતાં જિનધર્મની પ્રભાવના કરવા લાગે, આચારપ્રવીણ તે રાજાએ ભારે ભાવનાથી રત્ન-સુવર્ણનાં વિધિપૂર્વક જિનબિંબ સ્થાપન કરાવ્યાં; વળી જેનાથકી સંસારમાં પ્રાણીઓને કયાં અજ્ઞાનતા ન રહે, એવા શ્રુતજ્ઞાનનું તેણે પિતાના નામની જેમ અધ્યયન કર્યું. તે દયાપૂર્વક ધર્મ, શ્રદ્ધાપૂર્વક જિનપૂજા અને જિનની અપૂર્વ ભકિત કરવા લાગ્યું. સુવિધિ સાધુઓની ભકિત, જિનશાસનમાં અનુરાગ, સાધમિકેનું વાત્સલ્ય અને પૌષધકિયા પ્રમુખ તે વ્રત કરવામાં લીન થયે. પિતાના તેમજ અન્ય ગૃહસ્થ ના ગુણને તે ઉત્કૃષ્ટ માનતે અજા પુત્ર રાજષિ રાજ્ય ચલાવો અને અનુક્રમે રાજ્ય તજી, દીક્ષા લઈ, સ્વર્ગ–સુખ પામી, શ્રી ચંદ્રપ્રભ જિનેંદ્રના તીર્થમાં તે મેક્ષ–લક્ષ્મીને પામશે. એ પ્રમાણે શ્રી દેવેદ્રાચાર્યવિરચિત શ્રી ચંદ્રપ્રભસ્વામિ-ચરિત્રમાં પૂર્વભવ અને પ્રસ્તાવિક પરિચ્છેદ સમાપ્ત થયે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ESS द्वितीय परिच्छेद . શ્રી ચદ્રપ્રભસ્વામીના જન્મ. વે સર્વાં સમૃદ્ધિ પૂર્ણ, લાંખી, પહેાળી અને વિસ્તૃત એવી તેજ ચદ્રાનના નામે નગરીમાં અનુક્રમે મહાસેન નામે રાજા થયા કે જેને અન્ય રાજાઓ આવીને નમ્યા હતા અને જેના પ્રતાપ સદા પૃથ્વીનો વિજય કરતા હતા. તેને લક્ષ્મણા નામે ભાર્યાં કેજે લક્ષણે સંપૂર્ણ અને જેણે પોતાની મુખ–લક્ષ્મીવડે ચંદ્રમાને જીતી લીધેા હતા. તે પતિવ્રતા જોકે સર્વાંગે લાવણ્ય ધારણ કરતી, છતાં વાણીની જેમ દૃષ્ટિવડે પણ અમૃત વરસાવતી હતી. એવા અવસરે વૈજ્યંત વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય સુખે ભાગવી, પદ્મ રાજાને જીવ, ચૈત્ર માસની કૃષ્ણ પંચમીના દિવસે અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાને યાગ થતાં શુભ વેળા અને શુભ લગ્ને ત્યાંથી ચવી, ત્રણ જ્ઞાનધારી ચંદ્રપ્રભ સ્વામી, માનસ— સરાવથકી ગ’ગાતટે આવતા હંસની જેમ લક્ષ્મણા દેવીના ઉદરમાં અવતર્યા. જ્યારે સ્વામી અવતર્યાં, તે વખતે ત્રણે ભુવનમાં ઉદ્યોત થયા અને નારક જીવાને પણ ક્ષણભર સુખ થયું. ભગવત ગર્ભમાં આવ્યા, તે રાતે વાસગૃહમાં સુખે સુતેલ લક્ષ્મણા દેવીએ આ પ્રમાણે ચાદ સ્વપ્રો જોયાં—તેમાં પ્રથમ સ્વપ્ને ચાર દાંત-વાળા શ્વેતવ યુકત, ક્રમેાન્નત, મદ ઝરતા અને જગમ કૈલાસ સમાન રમણીય એવા ગજરાજ દીઠા. બીજે રવઘ્ને પીનસ્કધ, ધવલ, સરલ પુયુકત કલ્યાણુ—કિંકિણીને ધારણ કરનાર તથા વીજળી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. યુકત શરદ ઋતુના મેઘ સમાન ભાયમાન વૃષભ દીઠા. ત્રીજે સ્વપ્ને પીળી આંખવાળા, લાંખી જીભવાળા, ઉછળતા કેસરાસહિત તથા ઉંચા પુછવડે પતાકા સમાન શેલતા કેસરી જોયા. ચાથે સ્વપ્ને કમળ સમાન લેાચનવાળી, સુધાપૂર્ણ પૂર્ણ ભવડે અભિષેકસહિત અને વિકસિતકમળાવર્ડ પૂજિત એવી મહાલક્ષ્મી જોઇ. પાંચમે સ્વપ્ને વિવિધ કલ્પવૃક્ષના ફુલે ગુથાયેલ અને ઈંદ્ર ધનુષ્યની જેમ અનેક વર્ણાયુકત એવી લટકતી પુષ્પમાળા દીઠી, છઠ્ઠું સ્વપ્ને જાણે આનંદના કારણરૂપ પેાતાના મુખનુ પ્રતિષિખ હોય, તથા કાંતિસમૂહથી દિશા મ’ડળને પ્રકાશિત કરનાર એવું ચ મ ડળ જોયું. સાતમે સ્વપ્ને રાત્રિને તરત હટાવી ચળકતા દિવસને પ્રગટાવનાર અને સ` અ ંધકારને છેદી ભારે ઉદ્યોત આપનાર એવા સૂય જોચે. આઠમે સ્વપ્ને ઘુઘરીઓની માળાએ રમણીય પતાકાઓ સહિત તથા કરિક સમાન ચપળ એવા શેાભીતા મહાધ્વજ દીઠા. નવમે સ્વપ્ને સુંદર કમળયુકત પૂર્ણ કુંભ દીઠા. દશમે સ્વપ્ન આઠમા જિનેશ્વરને સ્તવના કરવા જાણે અનેક મુખ કર્યો હોય, તથા ગુંજારવ કરતા ભ્રમરયુકત કમળાવડે રમણીય એવું મહાસરાવર જોયુ, અગીયારમે સ્વને પૃથ્વીમાં પ્રસરેલા શરદના મેઘની લીલા હરનાર તથા ઉછળતા કલ્લાલના પૂરવડે શેાભાયમાન ક્ષીરસાગર જોયા. બારમે સ્વપ્ને પૂર્વે પ્રભુ દેવપણામાં જ્યાં હતાં, તે જાણે સ્નેહથી અહીં આવેલ હાય એવુ રમણીય વિમાન દીઠું. તેરમે સ્વપ્ને કયાંકથી એકત્ર મળેલ જાણે તારા સમૂહ હાય તથા આકાશ સમાન નિ`ળ પ્રભાયુકત એવા રત્નપુંજ જોયો. ચાદમે સ્વપ્ને ત્રણ લેકના તેજવંત પદાર્થાના જાણે તેજ પુંજ એકઠા કરેલ હેાય એવા અગ્નિ મુખમાં પેસત જોયા. પ્રભાતે એ સ્વપ્ના જોયા પછી લક્ષ્મણા રાણી પોતે જ પદ્મિનીની જેમ જાગ્યાં. પછી પ્રમાદ લાવી તેણે કેમળ શબ્દોમાં સ્વમ–વૃત્તાંત મહાસેન રાજાને કહી સ ંભળાવ્યા. એટલે તેણે પેાતાની Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામીને જન્મ. ૨૨૯ બુદ્ધિ પ્રમાણે સ્વાર્થ વિચારીને કહ્યું કે હે દેવી! તને ઉત્તમ પુત્ર થશે.” વળી સ્વપ્ર–પાઠકને પૂછતાં, તેમણે પણ કહ્યું કે– ચકવર્તી કે જિનેશ્વર તમારે પુત્ર થશે.” તેવામાં સ્વામિની ઉત્તમતાને લીધે તથા છેકે સંભાવના ન કરવાથી જાણે કેપ વડે જ ઇંદ્રનું આસન ચલાયમાન થયું. જેથી “અરે! અકસ્માત્ અમારું આસન કેમ કંપાયમાન થયું.?” એમ ધારી જ્ઞાનથી જિનાવતાર જાણી, તરત બધા ઇંદ્ર, જાણે બાંધીએ કરેલ સંકેત પ્રમાણે વિશેષથી સ્વામિ–માતાને સ્વાર્થ કહેવાને એકી સાથે આવ્યા અને મસ્તકપર અંજલિ જેવ, વૃત્તિકાર જેમ સૂત્ર વર્ણવે તેમ વિનયથી સ્પષ્ટ સ્વાર્થ કહેતાં તેમણે જણાવ્યું કે–“હે દેવી! એ સ્વને અસાધારણ ફળ આપનાર છે. તમારે ચંદ રાજલેકને સ્વામી પુત્ર થશે.” એ પ્રમાણે સ્વાર્થ કહી, જિનમાતાને નમી, ઇંદ્ર ક્ષણવારમાં પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. સ્વામિની પણ વપ્રાર્થરૂપ અમૃતથી સિંચાતાં મેઘથી સિંચાયેલ ભૂમિની જેમ રમાંકુરયુક્ત થયાં. હવે ગર્ભસ્થ પ્રભુના યશવડે સ્વામિની સેવનવર્ણ છે, તથાપિ પંડુરવણ થયા. ગુણના ગેરવે દેહ વહન કરવાને તે અસમર્થ થયા અને જાણે અમૃતરસથી તૃપ્તિ પામ્યા હોય તેમ આહાર પ્રત્યે અરૂચિ ધરવા લાગ્યા. તેમના લેચન વિશેષથી વિકસિત થયાં તે જાણે સ્વામીને જેવાને ઉત્કંઠિત બની વિકાસ પામ્યા હોય. પૂર્વે મંદ ગતિ છતાં મન્મત્ત મતંગજની જેમ તેમની ગતિ વિશેષ મંદ બની. ત્રણે લોકમાં એક શ્રેષ્ઠ સારભૂત ગર્ભને વહેતાં તે ખેદ ન પામ્યા, કારણ કે ગર્ભમાં વસતા જિનને એ પ્રભાવ છે. એમ અનુક્રમે લક્ષ્મણ દેવીના ઉદરમાં રહેલ ગર્ભ ભૂમિમાંના કંદની જેમ હળવે હળવે ગુપ્તપણે વધવા લાગે, વળી ગર્ભસ્થ અષ્ટમ જિનના પ્રભાવથી મહાસેન રાજા બધા રાજાઓને અત્યંત માનનીય થઈ પડયે. ગર્ભના પ્રભાવથી તે રાજાનું રાજ્ય પણ વિસ્તાર Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. પામ્યું. શરદ તુના વેગે ચંદ્રકાંતિ અધિક પ્રભાવતી થાય જ. તેના પ્રભાવે વૈર સર્વત્ર શાંત થયું. ઘનાઘન-મેઘના આવવાથી સંતાપે બધા સમી જ જાય. પછી નવ માસ અને સાડા સાત દિવસ થતાં, પોષ માસની કૃષ્ણ બારસની રાતે અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાને પેગ આવતાં, બૃહસ્પતિ, ચંદ્ર, શુક; રવિ, લેમ, શની અને બુધ શુભ સ્થાને રહેતાં, સિંહણ જેમ પંચાનન, છીપ જેમ મેતીને, મેઘાવલિ જેમ વિદ્યુત્યુંજને તેમ લક્ષ્મણી દેવીએ પુત્રને જન્મ આપે. એટલે જરાયુ અને રકત પ્રમુખના કલંકરહિત, ઉપ્તાદક-શચ્યામાં ઉપ્તન્ન થયેલ દેવની જેમ પ્રભુ સેવા લાગ્યા. પ્રકૃષ્ટ તેજસ્વી અને ત્રણ લેકના એક સૂર્ય એવા પ્રભુને જોતાં પૂર્વસંધ્યાની જેમ દેવીનું મુખ-કમળ અત્યંત વિકાસ પામ્યું. એવામાં સાધુ સ્વભાવની જેમ શીતલ અને જેને આનંદ પમાડનાર સુગંધિ વાયુ વાવા લાગ્યું. તત્કાળ ત્રણે લેકમાં ત્રસ–સ્થાવર જીવેને સુખકારી અને વિસ્મય પમાડનાર ઉત થયે. પૂર્વે સુખ ન પામેલ એવા નારક જીવને પણ ક્ષણભર સુખ થયું, તે તિર્યંચ, મનુષ્ય અને દેવાસુરેને માટે તે પૂછવું જ શું? ત્યારે જીવના પુણ્યની જેમ વાયુકુમારેએ તરત સર્વ મળ દૂર કરતાં પૃથ્વીને શુદ્ધ કરી. ત્યાં ગુરૂના આદેશની જેમ મેઘકુમાર દેએ ગંધદકવડે મલિન કારક રજ દૂરશાંત કરી. સિંચાયેલ બીજવાળી ભૂમિની જેમ પૃથ્વી વિકાસ પામી અને ઋતુ-દેવતાઓએ પાંચ વર્ણનાં પુષ્પ વરસાવ્યાં. કિંકર દેવેએ વગાડયા વિના પિતાની મેળે જાણે હર્ષથી જ આકાશમાં દુંદભી વાગી. હવે અલકની વસનારી ભેગંકરા, ભેગવતી, સુભેગા, ભેગમાલિની, તેયધરા, વિચિત્રા, પુષ્પમાળા, અને અનિંદિતા એ આઠ દિશિકુમારીઓ આસન ચલાયમાન થતાં તરત સૂતિકાગ્રહ પ્રત્યે આવી અને અષ્ટમ જિનેશ્વર તથા લક્ષ્મણ Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામીને જન્મ મહોત્સવ. ૨૩૧ દેવીને ત્રણ પ્રદક્ષિણ દઈ, વંદન કરી, તે કહેવા લાગી કે–“હે ત્રણ જગતની માતા ! તને નમસ્કાર છે. હે જીવન દાયક! તું જયવંતી રહે. અમે અલેક–વાસી આઠ દિશિકુમારીઓ, અવધિજ્ઞાનથી પાવન જિન જન્મ જાણી, તેને મહત્સવ કરવા પ્રભુના પ્રભાવે આવી. માટે તમે અમથી બહીશે નહિ.” એમ કહી તેમણે સંવત્ત–વાયુવડે કાંકરા પ્રમુખ દૂર કર્યા. અલેક્શી મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિણું અને બલાહકા એ આઠે કુમારીઓ ગંદક વરસાવીને એક જનમાં પુપે વિખેરવા લાગી. પછી પૂર્વરચકની વસનારી નંદા, દેત્તરા, સુનંદા, નંદિવર્ધન, વિજ્યા, વયંતી, જયંતી, અને અપરાજિતા એ આઠ કુમારિકાઓ હાથમાં મણિ-દર્પણ લઈ જિનગુણ ગાતી, જિનમાતા પાસે ઉભી રહી. દક્ષિણરૂચકની સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશેધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, અને વસુંધરા એ આઠ હાથમાં કળશ લઈ, પ્રભુ ગુણ ગાતી, દક્ષિણદિશામાં ઉભી રહી. પશ્ચિમરૂચકથી આવનાર ઇલાદેવી, સુરાદેવી, પથિવી, પાવતી, એકનાસા, નવમિકા, સીતા અને ભદ્રા એ આઠ કુમારીઓ પંખા લઈ, ભગવંતના ગુણ ગાતી, પશ્ચિમ ભાગમાં ઉભી રહી. ઉત્તરરૂચકની વસનારી વારૂણ, પુંડરીકા, મિકેશા, અલભુષા, હાસા, સર્વપ્રભા, શ્રી અને હીદેવી એ આઠ ચામર લઈ, જિનસ્તુતિ કરતી ઉત્તર ભાગે ઉભી રહી. ચાર વિદિશાના રૂચથી ચિત્રા, સાદામની, સુપ અને ચિત્ર મેઘા એ ચાર કુમારિકાઓ હાથમાં દીપક લઈ, વિદિશામાં ઉભી રહી. રૂચક દ્વીપના મધ્યમાં વસતી રૂપા, રૂપાસિકા, સ્વરૂપા અને રૂપકાવતી એ ચાર કુમારીઓએ ચાર અંગુલ વજી પ્રભુના નાભિનાલને છેદી, ભૂમિમાં દાટી, તેમાં મહા Page #275 -------------------------------------------------------------------------- ________________ ર૩ર શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. રને ભરી, તેની ઉપર હરિત-મણિના પીઠની રચના કરી. પછી જન્મ ગૃહથી દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ભાગે ચતુશાલયુકત ત્રણ કદલીગ્રહ કરી, તેમાં ત્રણ મણિનાં સિંહાસન દિવ્ય શકિતથી બનાવ્યાં કે જે મણિ—કંચનથી દેદીપ્યમાન હતાં. ત્યાં દક્ષિણ સિંહાસન પર જિન અને જિન જનનીને લઈ, ગંધ તેલથી મર્દન અને મહદ્ધિક વસ્ત્રથી ઉદ્વર્તન કરી, પૂર્વના સિંહાસન પર બિરાજમાન કરી, ભકિતપૂર્વક તેમણે બંનેને દિવ્ય જળથી ન્હવરાવ્યા. પછી સુગંધિ વિલેપન લગાડી, દિવ્ય અલંકાર વસ્ત્રોથી અલંકૃત કરી, ઉત્તર સિંહાસને બાવનાચંદને અગ્નિ જગાવી, હોમ કરી, રક્ષા પિટલી તેમણે બંનેને બાંધી. કારણ કે કુમારીઓને એ ભકિત ક્રમ છે. પછી કમળ શબ્દ તેમણે પ્રભુના કાનમાં “પર્વત સમાન તમે મેટી આવરદાવાળા થાઓ” એમ કહી, તે પાષાણના ગેળા ઉછાળવા લાગી. ત્યાંથી ભગવંત તથા તેમની માતાને પાછા સૂતિ કાગ્રહમાં મૂકી તે છપન્ન કુમારીઓ મંગલ ગાવા લાગી. એવામાં પર્વતના મૂળ સમાન સ્થિર છતાં તે વખતે એકી સાથે હૃદયે સાથે એકદમ ઇદ્રના આસને ચલાયમાન થયાં. જ્યારે સૌધર્મસ્વામી રેષથી રકત લોચન કરતાં ચિંતવવા લાગે કે – અરે! આજે સ્વર્ગની ભેગ-લક્ષ્મી કેનાથી વિમુખ થવા માગે છે. અથવા તે કેણ દુઃખ--સાગરમાં ડુબવા ઈચ્છે છે? કે અકમાત્ આ અમારું આસન તેણે ચલાયમાન કર્યું.” એમ ચિંતાતુર બની તરફ ઇંદ્ર જેટલામાં દષ્ટિ ફેરવે છે, તેવામાં આગળ કંઈ ન જેવાથી ફરી તે વિચાર કરે છે કે શું આ ચ્યવન કાલ પાસે આવ્યું છે? ના, તે પણ ઘટિત નથી. કારણ કે પુષ્પ ગ્લાનિ પામ્યાં નથી અને કલ્પવૃક્ષ કપિત નથી થયું, વળી વસ્ત્ર પણ મલિન નથી, લેકચનમાં દીર્ઘતા નથી, દષ્ટિ નિનિમેષ છે, ઇંદ્રાણી શકાતુર નથી, તે એ શું થવા પામ્યું? એમ વિકલ્પથી વ્યાકુળ Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામીને જન્મ મહેાત્સવ. ૨૩૩ થતાં ઇંદ્રને પ્રતિહારે કહ્યું કે સ્વામિન્ ! આસન કપિતમાત્ર થતાં તમારે આટલા સંભ્રમ કરવાની જરૂર નથી. તમારા સેવકે ત્રણે લોકના પ્રલય કરવા સમર્થ છે, તે મને આજ્ઞા કરો કે હે ચિપતિ ! હું શું કરૂ ? તમારા પ્રભાવથી મારે ત્રણે ભુવનમાં કાંઈ અ સાધ્ય નથી.’ એટલે મનનું સમાધાન કરતાં અવધિજ્ઞાનથી આઠમા જિનેશના જન્મ જાણી, દેવેદ્રતત્કાલ રામાંચિત થયા અને વિનયથી સિંહાસન થકી ઉઠી, જિનની સન્મુખ સાત આઠ પગલાં જઇ, એક વસ્ત્રના ઉત્તરાસણે, લલાટે અંજલી જોડી, નમોસ્થુળ ગરિ દ્વૈતાળ ? ઇત્યાદિ શાશ્વત પદ્માએ ઇંદ્રે ભકિતભાવથી અષ્ટમ જિનેશ્વરની સ્તવના કરી. પછી સિ ંહાસનપર બેસતાં તેણે પ્રતિહારને કહ્યુ કે... અરે! ધિક્કાર છે કે જીએ, મે કેવું અયુકત પાપ ચિંતવ્યું? અત્યારે જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં ચંદ્રાનના નામે નગરીમાં આઠમા અરિહંત જન્મ્યા છે, માટે તમે સેનાધિપતિઆને કહેા કે ઈંદ્રની આજ્ઞાથી તમે ઉંચેથી સુઘાષા ઘંટા વગાડો, એટલે તેમણે સુધાષા ઘંટા વગાડતાં એકી સાથે, એક ગાનારની પાછળ અન્ય ગાનારના અવાજની જેમ અથવા જાણે લગ્નવેળા થતાં ઉંચેથી વાજીત્રા વાગે, તેમ બધી ઘંટાના અદ્ભુત ધ્વનિ ઉછળી રહ્યો. ત્યારે દેવતા સાવધાન થતાં તેણે ઈંદ્રાદેશ સંભળાવ્ચેા કે— હે દેવા ! ભરતક્ષેત્રમાં તીથંકરના જન્મ થયા છે; માટે તમે ઈંદ્ર પાસે ચાલેા, એમ તે તમને આજ્ઞા કરે છે.’ એમ સાંભળતાં, દેવીયુકત પ્રમાદ પામતા દેવા ઈંદ્ર પાસે આવ્યા. પછી પાલક નામના આભિયોગિક દેવને પાલક વિમાન તૈયાર કરવા ઇંદ્રે હુકમ કર્યાં. એટલે તેણે વ્યિ શક્તિથી પાંચ સે। યાજન ઉંચુ અને એક લાખ જન વિસ્તૃત વિમાન તરતજ તૈયાર કર્યું, તેના મધ્યભાગે મેરૂના શિખર સમાન સુવણૅ સિંહાસન રચી, તે ઈંદ્ર પાસે લઈ આવ્યા. ત્યારે સામાનિક દેવા અને અપ્સરાઓ સહિત, ભારે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. હર્ષ પામતે ઈંદ્ર તેમાં બેઠે. એટલે બંદીજનેના જ્યારવપૂર્વક દેવડે ગવાતે અને પોતપોતાના વિમાનમાં બેઠેલા દેવડે પરવરેલ ઈંદ્ર અનુક્રમે નંદીશ્વર નામના દ્વીપમાં આવતાં, શુદ્ધમતિ જેમ ગ્રંથને સંકેચે, તેમ તેણે વિમાનને સંકેચી લીધું. પછી દેવેંદ્ર સ્વામીના જન્મગૃહે આવ્યો અને મેરૂને રવિની જેમ વિમાનસ્થ તેણે જન્મગૃહને પ્રદક્ષિણા કરી, તથા વિમાનથકી ઉતરતાં સ્વામી અને દેવીને જોઈ પ્રથમ ભેટ ધરી, તેણે પ્રણામ કર્યા અને પછી ભગવંત અને દેવીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક તેણે ફરી નમન કર્યા. કારણ કે ભકિતમાં પુનરૂકિતને દેષ નથી. ત્યાં ઈંદ્ર લક્ષ્મણામાતાની સ્તવના કરી કે –“હે દેવી! તમે ધન્ય, કૃતપુણ્ય તથા કૃતાર્થ છે કે જેના કુક્ષિ–સાગરમાં જિનરૂપ કૌસ્તુભ ઉત્પન્ન થયા, જે હરિ-ઇંદ્રિોને હૃદયે થકી કદિ ઉતરતા નથી. દિવાકરને પૂર્વદિશાએની જેમ જિનને જન્મ આપતાં તમે દિશાઓની જેમ સ્ત્રીઓમાં આત્માને પ્રથમ કર્યો છે. વળી તમે ધર્મ- ઉદ્ધારમાં વૃષભ સમાન, તથા મોક્ષમાર્ગમાં દીવા સમાન એવા આઠમા તીર્થેશને પુત્રપણે જન્મ આપ્યો.” એમ સ્તવી, દેવીને અવસ્થાપિની નિદ્રા આપી તથા તેની પાસે દિવ્ય શકિતથી બનાવેલ સુરૂપ બાળક મૂકી, ઇંદ્ર પાંચ રૂપ બનાવી, “હે ભગવાન! આજ્ઞા આપો” એમ કહેતાં ઈદ્ર એક રૂપે ભગવંતને ધારણ કર્યા, બીજા રૂપે ઉજવળ છત્ર ધર્યું, બે રૂપે બંને બાજુ ચામર ધર્યા અને એક રૂપે વજી ધરી ઉછળતાં, સુરેંદ્ર ગાયન કરતાં, દેસહિત આકાશમાં ઉડે, ક્ષણવારમાં મેરૂપર્વત પર પાંડુક મહાવનમાં દક્ષિણ વિભાગે પાંડુશિલાપર આવેલ સિંહાસનપર સૌધર્મપતિ ઇંદ્ર પૂર્વાભિમુખ થઈ, પ્રભુને પિતાના ઉલ્લંગમાં લઈને બેઠે. એવામાં બીજા ત્રેસઠ ઈંદ્રો ત્યાં આવી પહોંચ્યા, કે જેમાં નવ વૈમાનિક, વીશ ભવનાધિપતિ, બે ચંદ્ર-સૂર્ય અને બત્રીશ વ્યંતરેંદ્રો-એમ બધા ચેસઠ ઇંદ્રો ત્યાં એકઠા થયા એટલે અમ્મુ Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામીને જન્મ મહોત્સવ. ૨૩૫ તે પિતાના આભિગિક દેવેને આજ્ઞા કરી કે તમે તીર્થોનું પાવન જળ શીઘ્ર લાવ” ત્યારે તેમણે દિવ્ય શક્તિ વડે રત્નના સુવર્ણના, રૂપાના મણિના અને માટીના ઘણા કળશે બનાવ્યા અને હરિદધિ, પુષ્કર સમુદ્ર પ્રમુખના, માગધાદિ તીર્થોનાં અને ગંગા પ્રમુખ નદીઓના જળ લાવી લાવીને તેમણે તે કળશે ભર્યા અને અમ્યુરેંદ્રને આજ્ઞા બજાવ્યાનું કહ્યું, પછી ઉત્તરાસંગ કરી, ભકિત પૂર્વક પુષ્પાંજલિને ધૂપ દઈ અમ્યુકે તે ભગવંતના ચરણે મૂકી. પછી જાણે મધુર ગુંજારવ કરતા મધુકવડે સ્વામીના ગુણ ગાતા હોય એવાં કમળયુકત કળશે, દેવોએ અચુતંદ્રને આપતાં એક હજારને આઠ કળશેવડે દેવેંદ્ર સમકાલે દેસહિત જિનેશ્વરનું સનાત્ર આરંવ્યું. ત્યારે કેટલાક દેવેપડહ વગાડતા, કેટલાક શંખ પૂરતા કેટલાક દુંદુભિ અને કેટલાક કાહલ વગાડતા તેમજ ઝાલર, ભેરી, ભંભા, કંસાલ પ્રમુખ બધાં વાજી તે વખતે દેવેએ પ્રમેદથી વગાડયાં. તથા દેવાંગનાઓ નાચતી અને કિન્નરીઓ ગાવા લાગી, વળી તેમના સ્વામીઓ-ઇંદ્રો બંદિભાવ પામીને બિરદાવલિ બેલવા લાગ્યા. વધારે શું કહેવું પણ ત્રિલેકગુરૂના જન્મ-દિવસને પામતાં તે વખતે બધા દેવે ભારે આનંદ પામીને કીડા કરવા લાગ્યા. એ પ્રમાણે બીજા બાસઠ ઇંદ્રોએ પણ આનંદથી અનુક્રમે અષ્ટમ તીર્થપતિનું ન્હવણ કર્યું. આ વખતે ભગવંતને ઉત્સંગમાં લઈ, સૌધર્મેદ્રની જેમ ઈશાનેદ્ર સિંહાસન પર બેઠે અને સૌધર્મપતિએ પ્રભુની ચોતરફ ફાટિક-રત્નના ચાર ઉંચા વૃષભ વિકુવ્યું. તેમના પાતાલને ફેડનાખે તેવા ઉંચા આઠ શીંગડાંથી વારિધારા પ્રગટ થઈ અને તે સુરાસુરની દેવીઓએ કૌતુકથી જોતાં, સમુદ્રમાં નદીની જેમ ભગવંતના શરીરે પડવા લાગી. એમ જળયંત્રની જેમ તે ઇંગેથી નીકળતા જળવડે સૌધર્મ સ્વામીએ ભગવંતને ન્યુવરાવ્યા. સ્વામિના શિરપરથી પડતા સ્નાનજળને ઝીલી, સંતપ્ત કુંજરની જેમ ઈંદ્રો Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. પિતાના મસ્તકે નાખવા લાગ્યા. પછી ઇંદ્રજાળને ઈંદ્રજાળીયાની જેમ ઇંદ્ર ક્ષણવારમાં ચારે વૃષભે સંહરી લીધા. એમ વિસ્તારથી સ્નાત્રેત્સવ કરી સૌધર્મપતિએ ઉત્સાહપૂર્વક રત્ન-દર્પણની જેમ સ્વામીને વચ્ચે લુંછી, દિવ્ય અંગરાગવડે પ્રભુને ચર્ચા દિવ્ય પુષ્પ તથા દિવ્ય વસ્ત્રવડે તેણે પૂજ્યા, અને મુગટ, કુંડલ, મુક્તાહાર, કેયૂર, કંકણ, કદંરે, કડાં ઈત્યાદિ અલંકારે પ્રભુને પહેરાવ્યા. પછી તેણે સ્વામીની આરતિ ઉતારતાં, દેવે નિર્મળ મણિ સમાન પુષ્પ નાખવા લાગ્યા. એ પ્રમાણે સ્નાત્ર કરી, ભગવંતને પૂછ, આત્માને કૃતકૃત્ય માનતે સુરેંદ્ર જગત્મભુની સ્તુતિ કરવા લાગે –“હે સંસારતારક અષ્ટમ જિનેશ! તમે જયવંત વ. હે! ત્રણ લોકના જીના નિષ્કારણ બંધુ! તમે જય પામે. ચંદ્રમાને દેદીપ્યમાન જોઈ કદંબ વૃક્ષની જેમ તમારા મુખને જોતાં મારી દષ્ટિ આનંદથી ઉલ્લાસ પામી. અત્યારે ભરતક્ષેત્રમાં સૂર્યરૂપ તમે ઉદય પામતાં આશ્ચર્ય છે કે એકત્ર થયેલા બધા કૌશિક-ઘુવડ, પક્ષે ઈંદ્રો શીતલતાથી આનંદ કરે છે. હે નાથ ! આજે મારા હાથ કૃતાર્થ થયા કે જેમણે તમારું ન્ડવણ કર્યું. કારણ કે વૃષ્ટિવિના મેઘ કદાપિ સફળ થતું નથી. હે પ્રભુ ! આ મધ્યમ લેક પણ શશિ વિશેષને પામતા ગ્રહની માફક અત્યારે તમારા જન્મથી ઉત્તમ થયે. અત્યારે તમે જન્મતા જગત સશ્રીક-લક્ષ્મીયુકત થયું. કૌસ્તુભ વિના લક્ષમી વિષ્ણુના વક્ષસ્થળે ન રહે. અવસરે ઈંદ્રોથી પણ મનુષ્ય ઉત્તમ ઉંચપદને પામે છે, કારણ કે તેતમારી દેશનારૂપ નિશ્રેણી પર આરૂઢ થઈ સિદ્ધપદને પામે છે, પણ અમે તેવી સ્થિતિ પામી શકતા નથી. સદા વાચાલ જીભ પણ તમારી સ્તવનાથી કૃતાર્થ થઈ. કારણ કે મેઘજળે છીપમાં મેતી પાકે છે. એ પ્રમાણે તીર્થનાથને સ્તવી, પ્રમોદથી પવિત્ર મન કરી, પ્રથમની જેમ સૌધર્મપતિએ પિતાના પાંચરૂપ બનાવી ઈશાનપતિના ઉલ્લંગમાંથી ભગવંતને ધારણ કરી, દેવયુક્ત તે લક્ષ્મણ Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામીના દેહનું સુંદર વર્ણન. ૨૩ ૭ દેવીના સ્થાને આવ્યું. ત્યાં પ્રતિછંદ સંહરી, નજીકમાં પ્રભુને મૂકી, તેણે પદ્મિનીની રવિની જેમ દેવીની નિદ્રા હરી લીધી. પછી ઓશીકા પાસે વસ્ત્રયુગલ તથા રત્નના કુંડલ-યુગલ મૂકી, આકાશમાં રવિની જેમ ચંદ્રવામાં કડાકંદુક-દડે લટકા. “અરિહંત સ્તનપાન કરતા નથી, એમ ધારી બેંકે પ્રભુના અંગુઠે વિવિધ આહારના રસયુકત અમૃત સંક્રમાવ્યું. પછી તેણે ધનદને આદેશ કર્યો કે – પ્રભુના પિતાનું ઘર તમે હિરણ્ય-રત્નાદિકથી ભરી ઘે. વળી દેવેંદ્ર તે વખતે બધા દેવેને એવી આજ્ઞા કરી કે-“જિનેશ્વર અને જિનમાતાનું જે અહિત ચિંતવશે, તેનું શિર, અર્જકમંજરીની જેમ સાત ખંડે ફુટશે.” એમ જણાવી, નંદીશ્વરે અઠ્ઠાઈ મહોત્સવ કરી, તે સ્વસ્થાને ગયે. હવે લક્ષ્મણે દેવીએ જાગ્રત થતાં સ્વપ્નની જેમ રાત્રિને બધો વૃત્તાંત પિતાના સ્વામીને કહી સંભળાવ્યું. જે સાંભળતાં ભારે આનંદ પામી મહાસેન રાજાએ બાર દિવસ પ્રભુને જન્મમહત્સવ કરાવ્યો, અને સ્વજને સમક્ષ રાજાએ જણાવ્યું કે-એ બાળક માતાના ઉદરે આવતાં, દેવીને ચંદ્રપાનને દેહલે ઉત્પન્ન થ, તેથી એનું ચંદ્રપ્રભુ એવું નામ રાખીએ છીએ.” હવે સ્વામી નીકના જળને વૃક્ષની જેમ ઇંદ્ર સંકમાવેલ પિતાના અંગુકે રસામૃતનું યથેચ્છાએ પાન કરતા. વળી ઈંદ્રના આદેશથી રહેલ પંચ ધાત્રી–દેવીઓ મુનિને સમિતિની જેમ પ્રભુને કદિ મૂકતી નહિ. એમ પરસેવાના મલરહિત જેમને દેહ છે, જેમના માંસ અને શેણીત ધવલ છે. આહાર અને નિહાર જેમના અદશ્ય છે, જેમને શ્વાસ–મુખવાયુ સુગંધિ છે, જેમનું વજાત્રાષભ-નારાચ સંઘયણ છે અને જેમના દેહે ચંદ્રનું સુલાંછન છે એવા અષ્ટમ તીર્થેશ, બીજના ચંદ્રની જેમ અનુક્રમે વધવા લાગ્યા. વયવૃદ્ધિની સ્પર્ધાથી જાણે સ્વામીની સાથે રૂપ, લાવણ્ય, કુશળતા રવિના Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રીચંદ્રપ્રભ સ્વામી–ચરિત્ર. કિરણોની જેમ વધવા લાગ્યા. પ્રભુ યૌવનવય પામતાં પણ તેમના પગના તળીયાં રક્ત, ઉન્નત, સમતલ, કમળ, પ્રસ્વેદ તથા કંપરહિત અને ચક, અંકુશ પ્રમુખથી અલંકૃત હતાં. તેમના અંગુઠા વર્તુલ, પુષ્ટ, ભુજંગની ફણા સમાન ઉંચા અને જ્યાં મણિ સમાન નખ શેલતા. પગની અંગુલિ આંતરરહિત, સરલ અને નંદાવર્તથી લાંછિત, પગની પાની વર્તલ અને પૃથુલ તથા પેઢા-પગની ગાંઠ (ગુલ્ફ) તે ગૂઢ અને પુષ્ટ હતા. વળી પગ અનુક્રમે કૂર્મની જેમ ઉન્નત, અલ્પ શીતલ, સ્નિગ્ધ અને લેમરહિત હતા. જગત્રભુની જંઘા હરણની જેમ વર્તેલ, અનુક્રમે માંસલ તથા જાનુયુગલ પૂર્ણ ચંદ્રસમાન વર્તુલ અને માંસથી પૂતિ હતા. તથા કદલીતંભ સમાન કેમળ ઉ–સાથળ અનુક્રમે પીવર-પુષ્ટ હતા તેમજ સ્વામીના જલધર વૃષણ ગજરાજની જેમ અતિગૂઢ હતા. પુરૂષચિન્હ તે જાત્યાશ્વની જેમ અત્યંત ગુપ્ત તથા કટી તે દીર્ઘ, માંસલ, સ્થૂલ, વિશાલ અને કઠિન હતી. સ્વામીને મધ્યભાગ કૃશ અને સરિતા (ગંગા) ના આવર્ત સમાન નાભિ, તેમજ બંને કુક્ષિ માંસલ, કમળ, સ્નિગ્ધ, સરલ અને સમાન હતી. વળી કક્ષા–કાખ તે અલ્પ રેમવાળી, ઉન્નત અને ગંધ કે પ્રસ્વેદના મલરહિત હતી. તેમજ વક્ષસ્થળ તે મધ્યાન્હના આકાશ સમાન તથા મધ્ય મેરૂના ભૂતલ સમાન પૃથુલ, ઉન્નત અને શ્રીવત્સયુક્ત હતું. સ્કંધ તે ઢ, પાવર અને વૃષભના સ્કંધ સમાન ઉન્નત હતા, જેમના બાહ ઢીંચણ સુધી લંબાયમાન અને નારક જીવને ઉદ્ધાર કરવાને સમર્થ હતા, તેમજ હાથ તે રક્ત, કઠિન, ઉષ્ણ, છિદ્રરહિત તથા પસીના વિનાના હતા. તથા અંગુલિ તે નખ-કિરણરૂપ પલ્લવયુક્ત કલ્પલતા સમાન અને લેકના સંતાપ છેદવાને સજલ દીપિકા સમાન હતી. ભગવંતને કંઠ તે ત્રિરેખાયુક્ત, ભવ્યાત્માઓને મેક્ષમાર્ગની રત્નત્રયી તુલ્ય તથા વદનરૂપ પૂર્ણકુંભના પ્રતિગ્રહ-આધાર સમાન Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ પ્રભુના દેહનું સુંદર વર્ણન. શેભતે, તથા કપિલ તે પણ માંસથી ભરેલા, સ્નિગ્ધ, અને જાણે લક્ષ્મી તથા સરસ્વતીના કોમળ પલ્ચક–પલંગ હોય તેવા ભાસતા, ભગવંતના કર્ણ તે સરલ આવર્ત વડે ભતા, સ્કંધસુધી લટકતા અને જાણે રૂપ-લાવણ્ય લક્ષ્મીના કીડાને માટે હીંડળ હોય તેવા શેલતા. અધર તે લાવણ્યક્ષીરસાગરના વિદ્રુમ–પરવાળા સમાન તથા બત્રીશ દાંત તે જીલ્ડારૂપ ગંગાને કાંઠે હંસ જેવા શોભતા. મુખમાં નિવાસ કરતી લક્ષમી અને સરસ્વતીને જાણે સીમાસ્તંભ હોય તે નાસાવંશ ભાસતે. અતિ દીર્ઘ કે લઘુ પણ નહિ એવી દાઢી તથા સુરભિ શ્વાસનું પાન કરવા આવેલ જાણે ભ્રમર–પડેલ હોય તેવા દાઢીના વાળ શોભતા. શ્યામ પક્ષે–પાંપણયુક્ત લેચન તે જાણે ભ્રમરયુક્ત કમળ હોય અથવા કર્ણરૂપ હડાળાપર ચઢવાને કર્ણપ્રાંતસુધી પહોંચ્યા હોય તેવા શુભતા. સ્વામીની ચક્ષુલમીએ સમસ્ત ત્રણ લોકને જીતી લીધા.” એમ જણાવવાને નાસાવંશયુક્ત ભાલપટ્ટિકા તે આતપત્રપણાને જાણે પામી હોય તેમ ભાસતું. જગસ્વામીનું ઉત્તમાંગ તે શિખા– વડે શેભિત, અનુક્રમે સમુન્નત અને અધોમુખ છત્રાકારે ભાસમાન હતું. તેમજ ભગવંતના શિરકેશ તે વક્ર કમળ અને સ્નિગ્ધ તથા તનુલતા તે જાણે ચાંદનીને લેપ કર્યો હોય તેવી ધવલવર્ણ શેભતી. વધારે શું કહેવું? પ્રભુ સર્વલક્ષણે સંપૂર્ણ, સર્વ અવયવે સુંદર, દેઢસો ધનુષ્ય ઉંચા અને લેાચનને આનંદ પમાડતા. વળી ઈંદ્ર પ્રભુને પિતાને હાથ આપતાં, યક્ષે ચામર ઢાળતાં, ધરણેન્દ્ર પ્રતીહાર બનતાં અને વરૂણદેવે છત્ર ધારણ કરતાં જય જયનંદા તથા ચિરંજીવ” એવી બિરૂદાવલિ દેવોએ નિરંતર બેલતાં જગત્રભુ યથાસુખે વિચારી રહ્યા છે. - હવે પિતે ભગવંત વિષયવિરક્ત અને ભવથી વિમુખ છે, છતાં અવધિજ્ઞાને પોતાના ભંગકર્મ જાણવાથી અઢી લાખ પૂર્વ Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. વ્યતીત થતાં માતપિતાએ આગ્રહ કરવાથી પ્રભુ, રૂપ-લાવણ્યયુક્ત સુકન્યાને પરણ્યા. પછી કીડાવન, વાવ, સરોવર, પર્વત પ્રમુખસ્થાને યથાસુખે તારા સાથે ચંદ્રમાની જેમ તે રમણી સાથે ક્રીડા કરવા લાગ્યા. એટલે “અમારા એ સ્વામી થાઓ” એમ બેલતા, ભારે પ્રભેદથી સર્વ રાજાઓએ મળીને તેમને રાજ્યાભિષેક કર્યો, અને સાડા છ લાખ પૂર્વ અને ચોવીશ પૂર્વાગ ઉપર ધર્મ, અર્થ અને કામને સેવતાં સ્વામીએ રાજ્યનું પાલન કર્યું. પછી દીક્ષા–અવસરના અધિકારી કાંતિક દેએ આવી, નમી, અંજલિ જેને ભગવંતને વિનંતી કરી કે હે જગબંધવ! હે સર્વજ્ઞ ! હે સર્વદર્શી સ્વામિન્! હવે આ સમય છે કે તમે તીર્થ પ્રવ વે,” એટલે પ્રભુ પિતે સાંવત્સરિક દાન આપતાં તેમને કેઈ અદેય વસ્તુ નથી અપ્રભૂત કાંઈ નથી. તેમજ કઈ અકિંચન પણ ન રહ્યું. ત્રિક, ચતુષ્ક કે મેટા માગે તથા નગરીની બહાર જે કઈ જે વસ્તુ માગતા, તેને પ્રભુ આદરપૂર્વક તે વસ્તુ આપતા. તે વખતે ઇંદ્રના આદેશથી કુબેરે ફરમાવેલ જભકદેવે સ્વામીને નકાદિક બધું પૂરવા લાગ્યા. પ્રતિદિન સૂર્યોદયથી ભેજનવેળા સુધી ભગવાન્ એક કેટિ અને આઠ લાખ નયા દાન કરતા. એમ આખા વરસમાં ત્રણસે અચાશી કેટિ અને એંશી લાખ સેનૈયા ભગવતે દાનમાં આપ્યા. એમ એક વરસ પૂર્ણ થતાં આસન ચલાયમાન થવાથી ઇંદ્રએ પોતે આવી, સ્વામીને દીક્ષાભિષેક કર્યો, અને દિવ્યાલંકારે તથા વસ્ત્રો તેમણે આપતાં ચંદ્રપ્રભુ સ્વામીએ તે પહેર્યા. દીક્ષા સમયની એ સ્થિતિ છે. પછી અનુત્તર વિમાનના વિમાન સમાન મનહર શિબિકા ઇંદ્ર તૈયાર કરતાં મહેંદ્રના હસ્ત ટેકાથી ભગવંત, ભાવિ લેકાગ્ર-ગૃહનું જાણે પ્રથમ સપાન હોય તેવી તે શિબિકાપર આરૂઢ થયા એટલે Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામીનું વ્રત ગ્રહણ. - - ~ ~ જાણે સાક્ષાત પિતાને પુણ્ય-સમૂહ હોય તેમ મનુષ્યએ તે શિબિકા આગળના ભાગે ઉપાધ અને દેએ પાછલા ભાગે ઉઠાવી તે વખતે જવાને આવેલા માણસેએ પૃથ્વીતલ અને દેવેએ આકાશતલ ઢાંકી દીધું ત્યાં મનુષ્યથી સ્તુતિ કરાતા દેવ-દેવીઓથી ગવાતા સૌધમેંદ્ર અને ઈશાનેંદ્ર જેમને ચામર ઢાળી રહ્યા છે. આગળ નાચતી અપ્સરાઓ વડે વિરાજમાન માનુષીઓના મુખે વસ્ત્રાંચલ અને હસ્ત સંજ્ઞાથી આશિષ પામતાં આગળ આગળ મંગળ વાદ્યો વાગતાં “ત્રણ લોકના સ્વામી દીક્ષા લેવા ચાલ્યા” એમ લેકેએ વારંવાર બોલતાં નરેંદ્ર સુરેદ્રો તેમજ બીજા ઘણુ સ્વજનેથી પરવારેલા ચંદ્રપ્રભસ્વામી સહસામ્ર વનમાં આવતાં માયાજાળની જેમ તરત શિબિકા તજી તે અશક વૃક્ષ નીચે આવ્યા, ત્યાં વસ્ત્રાલંકાર મૂકતાં સ્વામી નિષ્પરિગ્રહી થયા. એટલે સૌધર્મપતિએ કમળ, ધવલ, અને સ્નિગ્ધ એવું દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુના સ્કર્ધ મૂકયું. કારણ કે એ પરંપરાગત સ્થિતિ છે. હવે પોષ માસની કૃષ્ણ ત્રદશીના દિવસે અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાને વેગ આવતાં દિવસના પાછલા પહેરે સમાન ચિત્તવાળા સ્વામીએ ચાર મુષ્ટિવડે શિરકેશને અને પાંચમી સુષ્ટિએ દાઢી-મુછને લગ્ન કર્યો તે કેશ કે અધર ઝીલી લઈ પિતાની શક્તિઓ ક્ષીરસાગરમાં નાંખીને તે તરત પાછા આવ્યું, જાણે સાક્ષાત ધર્મ હોય એવા સ્વામીએ છઠ્ઠ તપ કરી સિદ્ધિને નમી સર્વ નરઅમરની સમક્ષ “બધા સાવદ્ય વેગને હું ત્યાગ કરૂં છું” એમ કહી, મેક્ષમાર્ગના મહા યાન સમાન ચારિત્ર અંગીકાર કર્યું. ભગવંતની દીક્ષા વખતે શરદતાપથી તપેલાને અબ્રછાયાની જેમ નારક છને પણ ક્ષણભર સુખ થયું એટલે મત્સ્યક્ષેત્રના મનેદ્રવ્યને પ્રકાશનાર પ્રભુને મનઃ પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું. જિનેશ્વરને ચારિત્ર લેતાં એ જ્ઞાન અવશ્ય ઉપજે ત્યારે પોતાના પર સ્વામીને Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. પ્રસાદ સભારી, સ્નેહથી એક હજાર રાજાઓએ દીક્ષા લીધી. પછી પદ્મપુરમાં ભગવંતે ખીજે દિવસે સામદત્ત રાજાને ઘેર પરમાન્નથી પારણું કર્યું". એટલે આકાશમાં દુદુભિનાદ થયા અને સામદત્ત રાજાના આત્મા પુણ્યથી પાવન થયા, તેના મંદિરે રત્નની વૃષ્ટિ થઈ અને દેવ, અસુર અને મનુષ્યાએ હર્ષાશ્રુ વરસાવ્યાં. જ્યાં સ્વામી પગ દે, તે વસુધાતલ પૂજ્ય ગણાય ’—એમ ધારી ત્યાં દેવાએ પંચ વનાં પુષ્પાની વૃષ્ટિ કરી બધા કલ્પવૃક્ષાનાં પુષ્પાના પિરમલ સમૂહ જાણે હાય તેવા ગ ંધાઇકની દેવાએ વૃષ્ટિ કરી આકાશને વિચિત્ર મેઘમાળામય બનાવતા દેવતાઓએ ચામર સમાન ચેલેાક્ષેપ કર્યાં. હવે સ્વામીએ ત્યાંથી અન્યત્ર વિહાર કરતાં, જ્યાં ભગવંતે પારણું કરેલ, તે સ્થાને સામદત્ત રાજાએ રત્નપીઠ કરાવી, પેાતાને કૃતા માન્યા. હવે સ્વામી ખડ્ગીની જેમ ઉભા રહેતા, ખડ્ગીના શૃંગની જેમ એકલા, મેરૂની જેમ નિષ્કપ અને સિ ંહની જેમ ભય રહિત વર્તાતા, પવનની જેમ અપ્રતિબદ્ધ નાવની જેમ એકષ્ટિ, શ ંખની જેમ નિલેપ કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય, ચંદ્રમાની જેમ શીતલ, સમુદ્રની પેઠે ગ ંભીર, સૂર્યાંની જેમ તેજસ્વી, જીવની જેમ સદા અસ્ખલિત, અગ્નિવર્ડ કંચનની જેમ, તપવડે ભાસુર, વાડવડે સુવૃક્ષની જેમ, ત્રણ ગુવિડે ગુપ્ત, ખાણને ધાનુષ્ય ધનુર્ધારીની જેમ પાંચ સમિતિને ધરતા, રવિતેજને પરાસ્ત કરનાર હિમની જેમ અજિત, માઘ માસની રાત્રિએ અત્યંત શીતલ બનેલ જળવડે પણ ધ્યાનમાં અડગ, પરિમાણ રહિત, જંગલમાં વાઘ, સિંહ પ્રમુખ ભયાનક શ્વાપદોમાં તેમજ નગરમાં ભકિત કરતા સુશ્રાવકામાં પણ સમષ્ટિ રાખતા, એકાકી, નિર્મલ,નિમ, માની, નિગ્રંથ, ધ્યાનસ્થ, પરીષહાવર્ડ અજિત તથા સંસારની સ્થિતિથી વર્જિત, એવા ભગવ ́ત છદ્મસ્થ પણે સર્વાંત્ર મહીપીઠપર વિચરી, જ્યાં સહસ્રામ્ર વનમાં દીક્ષામહા Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્તિ. ૨૩ ત્સવ થયા હતા, ત્યાં પુ નાગ વૃક્ષ નીચે આવીને પ્રતિમાએ રહ્યા. પછી ઇંદ્રિયા તથા ચિત્તને રાકી ધ્યાનમાં વિશેષ પ્રવૃત્ત થતાં પ્રભુ અપ્રમત્ત ગુણસ્થાનને પામ્યા, અને અપૂર્વાં કરણે આરૂઢ થતાં ક્ષપકશ્રેણીએ ચડી ભગવત સપ્રવિચાર પૃથક્ત્વ-વિતર્ક નામના શુકલધ્યાનના પહેલે પગથીએ ચઢ્યા, ત્યાંથી અનિવૃત્તિ બાદર અને સુક્ષ્મ સપરાયએ નવમે દશમે ગુણસ્થાને આરૂઢ થયા, અને પછી ક્ષીણ મેહ ગુણસ્થાન પ્રાપ્ત થયું, એટલે એકત્વ-વિતર્ક અપ્રવિચાર નામે શુકલધ્યાનના બીજો પાચા ધ્યાા અને ક્ષીણમેહના અંતિમક્ષણે ગયા ત્યારે પાંચ જ્ઞાનાવરણ અને ચાર દર્શનાવરણ તથા પાંચ અંતરાય–એ ચૌદ ઘાતિ–કની પ્રકૃતિ ખપાવી, વ્રત લીધા પછી ત્રણ માસ જતાં ફાગણુ મહિનાની સપ્તમીના દિવસે અનુરાધા નક્ષત્ર સાથે ચદ્રમાના યાગ થતાં છઠ્ઠું તપમાં વતાં શ્રીચંદ્રપ્રભ જિનેશ્વરને સિદ્ધિના કાલરૂપ ઉજ્વળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે દિશાએ પ્રસન્ન સ્વચ્છ થઇ, વાયુ સુખકારી વાવા લાગ્યા, તથા નારક જીવા પણ દુભ એવું ક્ષણ ભર સુખ પામ્યા, કેવળ–મહિમાથી આસન ચલાયમાન થતાં ઇંદ્રો સ`જ્ઞ અને સર્વાદની પ્રભુ પાસે આવ્યા ત્યાં વાયુકુમાર દેવાએ કોઈ જીવને આધા ન થાય તેમ ભૂમિ પ્રમા અને મેઘકુમારે એ સુગાંધિ જળની વૃષ્ટિ કરી તથા બ્ય તરાએ સુવર્ણ –માણેકથી ભૂમિપીઠ બાંધી, ત્યાં જાણે ભૂતલમાંથી ઉગ્યા હોય તેમ અધેામુખે મિટ રહે તેમ વ્યંતરાએ પાંચ વનાં પુષ્પા વરસાવ્યાં અને ચાતરફ તારણ, ધ્વજાર્દિક માંધ્યાં તથા સ્વસ્તિકાર્ત્તિ આઠ મંગળ તેમણે આળેખ્યાં. એટલે વૈમાનિક દેવાએ વિવિધ મણિના કાંગરા સહિત અને તેજથી આકાશને પ્રકાશિત કરનાર એવા ઉંચા રત્નના ગઢ બનાવ્યેા. પછી ચેાતિષીઓએ રત્નના કાંગરાયુક્ત કનકના ગઢ બનાવ્યેા. કારણ કે એમના એ અધિકાર પર પરાથી ચાલ્યા આવે છે. વળી ભવનવાસી દેવાએ સુવર્ણના કાંગરાયુક્ત રૂપાને ત્રીજો ગઢ ભક્તિથી Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. રચ્યા. તેમાં પ્રત્યેક ગઢે ચાર ચાર મુખ્ય દ્વાર કે જે માણેકના તારણુ અને પતાકાઓથી અલ'કૃત હતાં, તેમજ પ્રતિદ્વારે સુવર્ણ નાં કમળાથી શાલતી વાવ મનાવી અને ખીજા ગઢની ઇશાન ખુણે દેવછ ંદ કર્યાં. વળી પ્રતિદ્વારે વૈમાનિક, વ્યંતર જ્યાતિષી અને ભવનપતિ દેવા પ્રથમ ગઢમાં દ્વારપાલ થઈને ઉભા રહ્યા, બીજા ગઢમાં જયા,વિજયા, જિતા અને અપરાજિતા એ ચાર દેવી પ્રતિ હારિણી થઇને ઉભી રહી. ત્રીજા ગઢના પ્રત્યેક દ્વારપર પોતપોતાના આયુધ લઇ, તુંખરૂ દેવા પ્રતિહાર તરીકે ઉભા રહ્યા, પછી બ્યંતરેએ સમવસરણના મધ્યભાગે અઢારસે ધનુષ્ય ઉંચા અને રમણીય ચૈત્યપાદપ રચ્યા. તેની નીચે રત્નપીઠ અને તે રત્નપીઠ ઉપર ઉન્નત પાદપીઠ સહિત રત્નસિંહાસન બનાવ્યુ, તે સિંહાસનપર જાણે સ્વામીના ત્રિજગતના સ્વામિત્વને જણાવતાં હાય તેવા રમ્ય અને ઉજ્જવળ ત્રણ છÀા રચ્યાં. અને માનુ ચક્ષા ચામર ઢાળતા અને સમવસરણના દ્વારપર દેવાએ ધચક્ર રચ્યું. એટલે ચતુર્વિધ દેવકાટિઓથી પરવરેલા અષ્ટમ જિનેદ્ર સમવસરણ પ્રત્યે ચાલ્યા. ત્યાં દેવાએ સહસ્ર પત્રાવાળાં નવ સુવર્ણકમળા બનાવ્યા. તે આગળ આગળ આગળ સંચારતાં ભગવંત તેનાપર પગ મૂકીને ચાલતાં, પૂર્વી દ્વારે સમવસરણમાં પ્રવેશ કરી, પેાતે ચૈત્યવૃક્ષને પ્રશ્નક્ષિણા દઈ, ‘ નમો નિત્યસ્ત ' એમ એલી, જગત્સ્વામી પૂર્વાભિમુખ રત્નસિંહાસનપર બિરાજમાન થયા. તે વખતે અન્ય ત્રણ દિશાએમાં બ્યતરાએ સ્વામીના સથા તેવાંજ ત્રણ પ્રતિબિંબ કર્યાં. સ્વામીના આગળ રત્નમયી સહસ્ર જોજન ઉંચા ધ્વજ કર્યાં. તેમજ ભગવંતના શિર પાછળ લામડળ રચ્યું અને આકાશમાં અકસ્માત ૬'દુભિનાદ થયા. જાણે જીવાને અભયદાન આપવા સંજ્ઞા કરતા હોય નહિ! ત્યાં પૂર્વાદ્વારે પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા દઇ, પ્રથમ ગઢમાં અગ્નિપુણાના ભાગે, સ્તવન કરી, સાધુ-સાધ્વીનું સ્થાન મૂકી, " Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામીની દેશના. ૨૪૫ પ્રભુને નમી, વૈમાનિક દેવીઓ યચિત સ્થાને તથા ભવનપતિ, - તિષી અને વ્યંતરની દેવીઓ નિત્ય ખુણે ઉભી રહી. અને ભવનપતિ, તિષી તથા વ્યંતરદેવે વાયવ્યખુણે બેઠા. ઇશાનખૂણે કલ્પવાસી દે તથા નર-નારીઓ બેઠા. એ પ્રમાણે સ્થાનવિભાગને પરસ્પર કેઈ લેપે નહિં. અલ્પદ્ધિ દેવ પ્રથમ આવી બેઠેલ હોય, અને મહદ્ધિક આવતાં, તે તેને નમે તેમજ પૂર્વે બેઠેલને તે પણ નમીને જાય, ત્યાં સમવસરણમાં કોઈને બાધા ન ઉપજે, કેઈ પ્રકારની વિકથા ન હોય, જેમાં પરસ્પર વિરેધ ભાવ ન હોય, તેમ બીજા ગઢમાં તિર્યંચ બેસે અને ત્રીજા પ્રકારમાં વાહને મૂકવામાં આવે. પછી સાધનમસ્કાર કરી, અંજલિ જેલ, શેમાંચિત થઈને તે આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરવા લાગ્ય–“હે ભગવન્! તમે ગર્ભમાં અવતર્યા, તેથી હવે કઈ ભવ્ય પ્રાણી ગર્ભમાં નહિં અવતરે એટલે ભવ્ય મેક્ષે જશે, તમારે જન્મ થતાં હવે દુષ્કર્મો કયાં જન્મ નહિં પામે. તમારે જન્મોત્સવ થતાં હવે કષાયેને ઉત્સવ–પ્રભાવ કદિ નહિ રહે, તમે વૃદ્ધિ પામતાં હવે સંસારની વૃદ્ધિને અંત આવ્યો, હે દેવ ! તમારૂં કૌમાર વિદ્યમાન થતાં રૂપ કે ગુણમાં અન્ય સુકુમારપણું કેવું ? તમે રાજ્ય ચલાવતાં બીજાનું રાજ્ય ચલાવવાપારું કેવું ? તમે અવિશેષપણે દાન આપતાં અન્ય દાતાનું દાન શું માત્ર? હે નાથ ! તમે લક્ષ્મી તજી, પણ લમી-શભાએ તમને તજ્યા નથી. તમે મસ્તકના કેશ ઉપાડ્યા, તે દુષ્કર્મોને પીડા પમાડવા અને સાવદ્ય ગ તો, તે બધાને પાપ તજાવવા, તમારી છદ્મસ્થાવસ્થાએ બધાં કર્મ–બંધે તે નાખ્યા અને તેથી લેકે ઉત્તમ ગતિને પામવાના. હે સ્વામિન્ ! તમને કેવળજ્ઞાન પ્રગટતાં, અન્ય આત્માઓ તત્ત્વ-દર્શન પામશે, તમને આત્મ-સમૃદ્ધિ મળતાં ત્રણે જગતના લેકે ભારે પ્રભેદ પામ્યા. એમ તમારામાં Page #289 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. અદ્ભુત ગુણત્કર્ષ જેમાં પ્રાણીઓ મોક્ષ સુખના ભાજન થાય છે. તમારા વચનામૃતની વૃષ્ટિએ હવે શ્રવણ–પુટ સંપૂર્ણ—સફળ થશે. એ પ્રમાણે ઈંદ્ર સ્તુતિ કર્યા પછી ભગવંતે ચંદ્રપ્રભ સ્વામીએ જનગામિની અને પાંત્રીશ ગુણયુક્ત વાણુથી દેશના આપવાને પ્રારંભ કર્યો હે ભવ્યાત્માઓ ! આ અનાદિ અનંત સંસારમાં વર્તતા પ્રાણીઓને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય કમની ત્રીશ કેડીકેડી સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ગોત્રકમ અને નામકર્મની વીશ કેડાછેડી, મેહનીયની સીતેર કડાકીની સ્થિતિ છે, તેમાં ગિરિ–નદીના પાષાણુ–ગોલકના ન્યાયે અનુક્રમે પ્રાણું પિતે ફલાનુભાવે સર્વ કર્મ ખપાવતાં, પ્રથમ ઓગણત્રીશ, એગણેશ અને ઓગણતર કે ડાકેની સ્થિતિ ખપાવે, અને દેશ ઉણું એક કેડીકેડ સાગરોપમની રિથતિ રહે ત્યારે પ્રાણું યથાપ્રવૃત્તિકરણના ગે ગ્રંથિભેદ કરે, રાગ-દ્વેષનાં દુર્ભેદ્ય પરિણામ તે ગ્રંથિ, ત્યાં જતાં પણ રાગાદિકથી પ્રેરાતાં પ્રાણ ત્યાંથી પાછા ફરે છે, કેટલાક પરિણામ–વિશેષથી ત્યાંજ સ્થિતિ કરે છે અને કેટલાક ભદ્રક પરિણમી અપૂર્વકરણને વેગે તે દુરતિક્રમ ગ્રંથિને તરત ઓળંગી જાય છે, એટલે અનિવૃત્તિકરણે અંતરકરણ કરતાં, ચાર ગતિનાં કારણરૂપ મિથ્યાત્વદળને વેરી નાંખી અંતમુહૂર્તમાં તે સમ્યગ્દર્શનને પામે છે, એ સમ્યગ્દર્શન નિસર્ગ હેતુક કહેવામાં આવ્યું. વળી જે ગુરૂને ઉપદેશથી પ્રાપ્ત થાય તે અધિગમ–સમ્યક્ત્વ કહેવાય. તે સમકિત આપશમિક, સાસ્વાદન, ક્ષાપશમિક, વેદક અને ક્ષાયિક એમ પાંચ પ્રકારે છે. તેમાં કર્મગ્રંથિ ભેદતાં અનાદિ મિથ્યાત્વીને પ્રથમ ઉપશમ સમકિતને લાભ અંતમુહૂર્ત માત્ર થાય. તેમજ ઉપશાંતમૂહ ગુણસ્થાને વર્ણનાર જીવ ઉપશમ શ્રેણિના ગે મેહનીયને ઉપશમાવે, Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ દેશનામાં સમ્યકત્વનું વર્ણન. વળી સમકિતભાવને તજી મિથ્યાત્વની અભિમુખ થતાં, અનંતાનુબંધી કષાયે ઉદય પામતાં જીવ જે ઉત્કૃષ્ટ છ આવલિ અને જઘન્ય એક સમય સમકિત પરિણામ પામે તે સારવાદન સમકિત સમજવું. ઉદય પ્રાપ્ત થયા મિથ્યાત્વના દલીયાને ખપાવે, નથી ઉદય થયા તેહને ઉપશમાવે અને સમકિત મેહનીય વેદે તે ક્ષપશમ સમકિત, તેમજ ક્ષપક શ્રેણિએ આવતાં સમકિત મેહનીયના ચરમઅંશને વેદે છે અને ક્ષાયકભાવની સન્મુખપણે જ જે વર્તે છે તે વેદક સમકિત જાણવું. મેહનીયની સાત પ્રકૃતિ તે ચાર અનંતાનુબંધી કષાય, સમકિત મેહ, મિશ્રમેહ અને મિથ્યાત્વમેહ ધ્વસ્ત થતાં પ્રાણને પાંચમું ક્ષાયિક - સમકિત પ્રાપ્ત થાય. એ સમ્યગ્દર્શનના ગુણથી રેચક, દીપક, અને કારક એમ ત્રણ પ્રકાર પડે છે. તેમાં સિદ્ધાંતમાં બતાવેલ તત્ત્વ તેના હેતુ કે ઉદાહરણ વિના દઢપણે માનવું તે રેચક સમકિત, બીજાના સમકિતને દીપાવવું તે દીપક સમકિત અને સંયમ, તપ પ્રમુખનું આચરણ પોતે કરે તે કારકસમકિત, તેમજ રાગાદિકને જીતનાર, સર્વજ્ઞ, વિશ્વપૂજનીય તથા યથાર્થ ઉપદેશક એવા જિનેશ્વરમાં દેવબુદ્ધિ, મહાવ્રત ધરનાર, ધીર, ભિક્ષા–ભેજન કરનાર, ધર્મોપદેશક અને સામાયિકસ્થ એવા મુનિ પ્રત્યે ગુરૂબુદ્ધિ તથા નરકમાં પડતાં જીવને બચાવે, દશવિધ, દયાધર્મમાં જે ધર્મબુદ્ધિએ સમકિત નિર્વાણદાયક અને એ કરતાં વિપરીત જે મિથ્યાત્વ તે ભવદુઃખના કારણરૂપ સમજવું. યતિધર્મ અને ગૃહસ્થ ધર્મનું મૂળ સમક્તિ છે કે જે સમકિત વિના તે ધર્મો નિષ્ફળ ગણાય છે. આ સંબંધમાં પ્રભાવંત યતિધર્મ અને ગૃહિધર્મના યથાસ્વરૂપ દષ્ટાંત સાંભળે– આ જગતમાં સિંહ સમાન એક મહા પરાક્રમી રાજા કે જેની આજ્ઞા દેવ, અસુર કે નરેદ્રો કદાપિ લેપતાનથી તેના આઠ સામંત છે Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. કે જે મહાકુર, નિર્દયી, પરાક્રમી, રાજ્યપ્રવ`ક અને પ્રચંડ છે. તે રાજાની આજ્ઞા ત્રણે જગતમાં વ્યાપ્ત છે અને તે આઠ માંડલિક અસ્ખલિતપણે જળમાં મત્સ્યની જેમ પ્રવર્તે છે. પેાતાની શક્તિએ તે જગતના બધા પ્રાણીઓને પીડે છે અને પોતાના કૌતુહલે સ્વચ્છાએ પ્રવર્તે છે. તેમાં પ્રથમ જ્ઞાનાવરણ સામંત તે કળા ગ્રહણ કરવા પ્રવતેલ જીવને તે આપેજ નહિ, એમ આડે આવે છે, બીજો દનાવરણીય સામંત તે ક્રીડા કરવા દૃઢપણે લેાકેાનાં લેાચન ઢાંકે છે. ત્રીજો વેદનીય સામંત તે બધા પ્રાણીને તીક્ષ્ણ દુઃખ હેવરાવે છે. ચેાથેા મેાહનીય નામે માંડલિક જે જે જુએ, તે બધું પેાતાને સ્વાધીન કરે છે. પાંચમા નામકર્મ લોકોને સુરૂપ અને વિરૂપ અનાવે છે. છઠ્ઠો ગેાત્રક ઉત્તમને પણુ અસ્પૃશ્ય ઘરામાં ફ્રેંકે છે. સાતમા અતરાય લાકમાં પ્રાપ્ય વસ્તુના બલાત્કારે નિષેધ કરે છે અને આઠમા આયુકર્મ ઘણાં ઉંચ નીચ ઘરામાં બધાને ઘાલી મૂકે છે અને પોતાની ઇચ્છાએ કહાડે છે. એ દુષ્ટ સ્વભાવના આઠે સામ તે લેાકેાને પીડા પમાડી રહ્યા છે એ રાજવલ્લભ હાવાથી લાકે તેમના દુષ્કૃતને સહી લે છે. તેમનાથી ભય પામતાં લાકા જ્યાં જાય છે ત્યાં એ વસે છે. એવું કાઈ રથાન નથી કે જ્યાં એ આઠે રહેતા ન હાય. તેમનાથી અત્યંત પીડા પામતાં લેાકેાએ રાજાને વિનંતિ કરી કે હે નાથ ! એ આઠે સામ તે અમને બહુજ સતાવે છે. ’ એટલે રાજાએ વિચાર કર્યાં કે—‹ એમનાથીજ મારૂ રાજ્ય ચાલે છે માટે એ લાકે તે મારે માન્ય અને પાષણીય છે. એમ ચિતવતાં રાજાએ, રક્ષણ માટે ફર્યાદ કરવા આવેલા બધાના હાથ અલાત્કારે તે માંડલિકા પાસે બંધાવ્યા પછી બંધન પામેલા લોકેાને તેમણે અ ંધાર—ગૃહમાં નાખી દીધા. તેમાં કેટલાકને દૃઢ આંધીને તે ભમાવવા લાગ્યા, પણ મૂકે નહિ. એમ તેમણે બંધનમાં નાંખી લેાકેાને સતાવતાં, તે રાજાના પ્રતિપક્ષી ચક્રવત્ત ઉત્પન્ન થયા તે અનુક્રમે અન્ય રાજ્ય પામ્યા, જે Page #292 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ઉપર દૃષ્ટાંત. ૨૪૯ દયાળુ, ન્યાયી અને સર્વત્ર લેકેનું રક્ષણ કરવામાં બહુજ કાળજી ધરાવતે. “આ તે લોકેને હિતકારી છે, એવી ત્રણે જગતમાં સર્વત્ર તેની પ્રસિદ્ધિ થઈ અને દેવે પણ તેને નમવા લાગ્યા.” તે ચક્રવર્તીની આજ્ઞા જે સર્વથા સ્વીકારે, તે અવશ્ય બંધનથી તરત છુટે.” એવી ખ્યાતિ થતાં બંધન પામેલા લેકે ત્યાં ગયા અને સમય પામીને તેમણે ચક્રવર્તીને દીનપણે વિનંતી કરી કે –“હે નાથ ! આટલા દિવસ તે કુરાજાના હાથે કુટાતાં અમે કઈ વાર સ્વને પણ સુખ પામી શકયા નથી, પણ અમારા પુણ્યગે તમે સ્વામી પ્રગટ્યા તે હે નાથ ! અમારું રક્ષણ કરે. તમે તેનાથી પણ બળવાન છે ” એક તે તે પોતેજ ઉપકારી હતું અને તેમાં લોકોએ વિનંતી કરતાં તે પ્રસન્ન થઈ, મધુર વચને કહેવા લાગે કે –“હે લેકે ! જે તમે મારી આજ્ઞામાં વર્તાશે, તે તે ક્રર થકી પણ તમને ભય નથી. તમારે ધર્મથી વર્તવું અને ન્યાયમાં રહેવું તેમજ ખરાબ અધ્યવસાયથી વર્તવું નહિં, તમારે એક બીજાને છેતરવું નહિ.” એ પ્રમાણે તે ચકવર્તીની આજ્ઞા પામી તે લોકો અત્યંત ભય રહિત થઈ ગયા. ત્યારે ચકવર્તીના પ્રભાવથી અન્યાયી બીજે રાજા કોને કંઈ પણ સતાવવા સમર્થ ન થયે, પરંતુ તે આઠે માંડલિકે, કેને ધાડ પાડીને નિત્ય લુંટવા લાગ્યા, તે લેકેએ ભારે કષ્ટથી જે જે મેળવેલ, તે બધું તેમણે બળાત્કારે છીનવી લીધું. લેકે એક સ્થાનથી બીજે સ્થાને ભાગતાં, ત્યાં પણ તે ઝૂરે ધાડ પાડી કોને મારતા, એટલે પાછા તેઓ ચકવત્તી પાસે આવી વિનવવા લાગ્યા કે –“હે દેવ ! તેઓ ધાડ પાડી અમને લુટે છે, તે તમે એવું કોઈ દુર્ગ સ્થાન બતાવે કે જ્યાં રહેતાં અને તેઓ હેરાન ન કરે.” ત્યારે ચકવર્તીએ કહ્યું–‘તમને એવું ઉંચું દુર્ગ–સ્થાન બતાવું કે જ્યાં તે દુષ્ટનું નામ પણ ન હોય. એક ઉંચે પર્વત કે જે અગ્રાહ્ય અને ધાડના ભય રહિત છે, પણ વાહન વિના ત્યાં જઈ ન Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. શકાય. વાહનમાં એક અશ્વ અને બાર ઉજળા વૃષભે છે. અશ્વ એક હેલા માત્રમાં દુર્ગે લઈ જવાને સમર્થ છે, પણ વૃષભે ત્યાં સત્વર લઈ જવાને સમર્થ નથી, તેઓ તે વિસામે લેતાં અર્ધ પંથે પહોંચે છે. જે અશ્વ લે, તે એકજ લેવાય અને વૃષભે તે બાર લેવા જોઈએ. અશ્વ કે વૃષભે લઈ, જે પિષે, તે તેમના મેગે ઈષ્ટ સ્થાને પહોંચે, તે વિના અન્ય ઉપાય નથી.” પછી “સારી વસ્તુ એક લેવી, પણ સારી” એમ ધારી કેટલાક લોકોએ અશ્વ લેતાં, ચકવર્તીએ તેમને એક એક અશ્વ આપે અને બીજાએએ “આ તે મહા કીંમતી છે ” એમ ધારી બાર બાર વૃષભ લીધા એટલે ચકીએ બતાવેલ માગે આત્મરક્ષાના લેભે અશ્વ અને વૃષભેનું પાલન-પોષણ કરવા લાગ્યા. “એ રેજ ચલાવવા કે જેથી નિગી રહે. પ્રશંસનીય એમના વિના આપણું અન્યથા ગતિ નથી.” એમ ધારીને પ્રતિદિન અશ્વ અને વૃષભેપર આરૂઢ થઈ, ધાડથી સર્વત્ર ભય પામતાં તેઓ ગમે ત્યાં ભમવા લાગ્યા. એમ પિતાની રક્ષા સાવધાનપણે તે કરતાં, જેથી છળ ન પામવાથી ધાડ પડતી નહિ, એટલે વિલક્ષ થયેલા તે આઠ પ્રતિપક્ષી કંઈ પણ ઘાત કરવાને સમર્થ ન થયા, એમ ઘણે કાલ ચાલ્યા ગયે. એવામાં એકદા છળ મળતાં આઠમા સામતે સર્વ કેને બલાત્કારે ઘરથી બહાર કાઢ્યા. તે પહેલાં જ પોતપોતાના વાહન પર આરૂઢ થઈ જેઓ ચકીએ બતાવેલ દુર્ગે વેગથી ચાલી નીકળ્યા અને અશ્વારૂઢ થયા તે ક્ષણવારમાં દુર્ગે પહોંચ્યા, પણ બીજાના વૃષભે તે મંદ મંદ ચાલતા, તેમજ ધાડના ભયથી તેમના સારથિ વારંવાર પાછળ જેતા, વળી વૃષભેને પણ અત્યંત હાંકતા, છતાં તે મંદ ચાલતા; જેથી તરત જ પાછળ ધાડ આવી, તેમણે તેમને આક્રમીને અર્ધમાર્ગથી પાછા વાળ્યા. છતાં પુણ્યગે તેઓ ફરીને Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિધ સ ંધ સ્થાપના. ૨૫૧ પણ ચક્રવર્તી પાસે અશ્વ મેળવતાં અવશ્ય દૃમાં પહોંચશે. હવે એ કથાના પરમા` સાંભળેા—અહીં અન્યાયી રાજા તે મિથ્યાત્વ, સામત તે આઠ કર્યાં, તેમ જે લેાકેાને પીટ્યા તે જીવા જાણવા. ચક્રવર્તી પ્રગટ્યા તે જિનેશ્વર અને ચક્રીની જે આજ્ઞા તે જિનવચનનું પાલન, જે ધાડ પડતી, તે દુષ્કૃતાના વિપાક, દુર્ગા તેમાક્ષ અને દુના અધમાં તે દેવલાક, વેગશાળી અશ્વ તે ચારિત્ર, માર વૃષભ તે ગૃહસ્થના બાર ત્રતા, આત્માને ચારિત્રરૂપ અશ્વ મેક્ષ-દુર્ગામાં લઇ જાય. શ્રાવકત્રતરૂપ વૃષભ તા દેવલાકે લઈ જાય છે અને મેક્ષ અતિ દુભ છે, માટે સથા તેજ નિમળ અને મેક્ષના સાધનરૂપ કર્મોંમાં પ્રવર્ત્તવુ કે જેથી સંપૂર્ણ ફળ પામી શકાય. "" એ પ્રમાણે સ્વામીની સંસારતારક દેશના સાંભળતાં કેટલાક લેાકેાએ સદા નિરવદ્ય પ્રવ્રજ્યા લીધી, કેટલાકે પેાતાની શ્રદ્ધ પ્રમાણે શ્રાવકનાં ખાર વ્રત લીધાં તેમજ કેટલાકેાએ સર્વ ધર્મમાં ર ંધર એવુ· સમકિત સ્વીકાર્યું. આ વખતે ભગવંતે . દત્ત પ્રમુખ ઘણાને સાધુ બનાવ્યા, તથા સુમનસા પ્રમુખ અનેકને સાધ્વી કરી. વળી શ્રાવકત્રતના અભિલાષી શ્રાવક અને શ્રાવિકાએ કેટલીક થઇ. એમ અષ્ટમ જિનપતિના ચતુર્વિધ સંઘ થયા. પછી પૂર્વે જેમણે ગણધર–ક ઉપાર્જેલ છે એવા દત્તાદિચાણુ સુમુનિઓને ' ઉત્પાત્ થય, ધ્રુવ ’એ સંપૂર્ણ ત્રણ પદ સ્વામીએ પેાતે તેમને સભળાવતાં તેમણે અનુક્રમે ત્રિપદીના અનુસારે ચાદ પૂર્વી અને આર અંગો એક મુત્તમાં રચ્યાં. પછી દિવ્યચૂર્ણના થાલ લઇ, વાસહિત દેવેદ્ર ભગવંત પાસે આવ્યેા. એટલે પ્રભુએ પેાતે ઉઠી, તે ગણધરાના મસ્તકે ચૂ–ક્ષેપ કરતાં, સૂત્ર, અર્થ અને તદ્રુભય, દ્રવ્ય, ગુણ, પોંચ અને નચેાવડે અનુયાગ તથા ગણ—ગચ્છની આજ્ઞા તેમને આપી. ત્યારે દેવા, નર–નારીઓએ દુંદુભિના ઘાષ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. પૂવક ગણધરાના મસ્તકે વાસ-ક્ષેપ કર્યાં. પછી સ્વામીએ બેસીને ગણધરાને અનુશિક્ષા આપી, તેવામાં પારસીના સમય થયા. ત્યારે અખંડ અને ઉજવળ શાલિયુક્ત, ચાર પ્રસ્થ પ્રમાણ, સેનાના થાળમાં રાખેલ, પ્રધાન પુરૂષાએ ઉપાડેલ, દુંદુભિનાદેશાભિત, મંગલ ગાતી રમણીઓવડે અનુગમ્યમાન, રાજાએ કરાવેલ અને જાણે પુણ્યના રાશિ હાય તેવા બલિ પૂદ્વારે સમવસરણમાં આન્યા. એટલે પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક તે બલિ ભગવંતની આગળ ઉછાળવામાં આવતાં; આકાશથી પડતાં પડતાં તેમાંના અ લિ દેવાએ લઈ લીધે અને જમીન પર પડેલ અ માંથી અર્ધો ભાગ રાજાઓએ લીધે તથા બાકીના શેષ ભાગ અન્ય લાકોએ વેચીને · લઇ લીધેા. તે બલિના પ્રભાવથી છ માસ નવા રોગ પ્રગટ ન થાય અને પૂર્વે થયેલા હોય તે બધા નાશ પામે. પછી સ્વામી ઉઠીને દેવ જેમાં જઇ વિસામે લેવા બેઠા, એટલે ગુણનિધાન દત્ત ગણધર, જિનેશ્વરના પાદપીઠ પાસે બેસી ધ દેશના આપવા લાગ્યા. ગણધરમાં દેશનામાં એવા ગુણ્ણા હાય જ છે. વળી એથી સ્વામીને શ્રમ ટળે અને શિષ્યના ગુણ્ણા અધિક દ્રીપે. ઉભયનાં વચન પ્રતીત ચાય, એ દેશનાના ગુણા સમજવા. હવે ગણુધરે ધર્માં દેશના સમાપ્ત કરતાં, લાકા પ્રભુને નમીને પોતપોતાને સ્થાને ગયા. ભગવંતના તીમાં નીલવ, હુંસવાહન, દક્ષિણ હાથે ચક્ર ધરતા તથા વામ ભુજાએ મુલ્ગર ઉપાડતા વિજય નામે યક્ષ થયા તથા બિલાડાના નાહન, પીતવરણી એ જમણી ભુજામાં ખડગ અને મુર્દાર તથા એ ડાબી ભુજામાં ઢાલ અને ફરસીને ધારણ કરતી એવી ભ્રકુટી નામે દેવી પ્રભુના શાસનની અધિષ્ઠાયિકા થઈ. એવામાં એકદા સિ’હાસને બિરાજમાન સ્વામીને અજાપુત્રના જીવ દત્ત ગણધરે પ્રશ્ન કર્યાં કે... હે ભગવન્ ! જેથી ભવ્યાત્માઆનુ મન સ્થિર થાય, તેમને શ્રદ્ધા, સવેગ અને ધમમાં અનુરાગ Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્રપ્રભસ્વામીના પૂર્વભવનું વર્ણન. ૨૫૩ પ્રગટે, વળી હે નાથ ! તમે ક્યા ધર્મથી ત્રણ જગતના સ્વામી થયા? તે ધર્મપ્રભાવ સાંભળવાની મને ભારે ઉત્કંઠા છે. તમે પૂર્વભવે શું શું સુકૃત કર્યું, કે જેથી તમે તીર્થનાથ થતાં લેકે તમને પૂજે છે. હે સ્વામિનું ! મારાપર અનુગ્રહ લાવી, પ્રસન્ન થઈને મને તે વૃત્તાંત સંભળાવો કે જેથી પૂર્વભવ સાંભળતાં અમે પાવન થઈએ.”એટલે લોકેપર અનુગ્રહ કરવામાં તત્પર, બાર પ્રકારની સભાએ અલંકૃત વચનાતિશયથી સર્વ જીવેને જનગામિની વાણીથી પ્રતિબંધ પમાડતા તથા પોતે જેમ પૂર્વભવે શ્રેષ્ઠ ધર્મકર્મ ઉપાજ્ય, તે પ્રમાણે ચતુર્મુખ ચંદ્રપ્રભસ્વામી કથા કહેવા લાગ્યા પ્રભુના પૂર્વભવનું વર્ણન. ધાતકીખંડ નામે દ્વિીપમાં પૂર્વ વિદેહના મંડનરૂપ તથા પાર્થિવડે સંકીર્ણ એ મંગલાવતી નામે વિજય છે. ત્યાં રત્નસંચયા નામે રમણીય નગરી કે જ્યાં ધર્મરૂપ કલ્પવૃક્ષ માગ્યા પ્રમાણે વાંછિત ફળ આપે છે. ત્યાં રાજાઓને નમન કરવા યોગ્ય પદ્ય નામે રાજા હતું, કે જેને પરિણત ભાર્યાની જેમ લક્ષ્મી-પડ્યા કદાપિ મૂકતી ન હતી. તે એકદા ઉટપણે પિતાને પતે સિંહ માની અન્ય રાજાઓને મૃગ સમાન માનતે રાજસભામાં બેઠે. જ્યારે દિવ્ય સંગીતકારી ગાંધર્વે સંગીત ચલાવતા, વારાંગનાઓ નૃત્ય કરતી, દિવ્ય અંગરાગ અને વસ્ત્રથી વિભૂષિત થઈ બહ૫તિને પરાસ્ત કરનારા બુદ્ધિશાળી પ્રધાનેથી મંડિત હતું, સેવક ચામર ઢાળતા, બંદિજને બિરદાવલિ બેલતા અને ઘણા લેકે પોતપોતાનું પ્રયોજન નિવેદન કરતા હતા. તેવામાં રાજાએ આઘે એક સ્થાને ચકલાને રમ્ય માળ જે. ત્યાં કઈ પ્રતિપક્ષી ચકલાએ આવી, ચંચુવતી તરત જ તે માળાના તરણું કાઢવા માંડયાં. તે ભારે કેપથી તણખલાં આમતેમ ફેંકવા લાગ્યો અને માળામાં બે ઇંડાં જોઈ, ભારે કોંધાનલથી તપ્ત થતાં, પ્રચંડ વૈર સંભારી, Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. તેણે ઇંડાં ચાંચમાં લઇ નીચે નાખી દીધાં. એટલે નીચે પડતાં તે તરત તડાક દઇ ફુટતાં પેલા ચકલા સ ંતુષ્ટ થતા ત્યાં આવ્યે અને તે ઈંડાંને ચંચુઘાતથી મારતા તથા વારંવાર દિશાઓ પ્રત્યે તે જોવા લાગ્યા. એવામાં ઇંડાંના માતપિતા આવ્યાં અને જોયું તે તે દુષ્ટ શત્રુએ ઈંડાં નીચે નાખી દીધાં હતાં. ત્યાં ભૂમિપર કુટી ગયેલાં ઈંડાં જોતાં, પેલા દુષ્ટ ચકલા તેમના જોવામાં આવ્યેો. એટલે બાળકના મૃત્યુ દુઃખવડે અત્યંત કાપે ભરાયેલ તે અને, શત્રુ ચકલા પાસે જઇ ક્રોધથી લડવા લાગ્યા અને અન્યાન્ય નિય બની ચંચુઘાતથી મારવા લાગ્યા. તે અન્યાન્ય ચાંચમાં ચાંચ ભરાવી ઉછળતા અને નીચે પડતાં પાછા પગવડે એક બીજાને સખ્ત દબાવતા ઉપરલા અધસ્થને ચંચુવડે સતાવતા, ત્યારે મહાબળે નીચલ ઉપલાને હેઠે નાખીને મારતા. છતાં પ્રહારને જાણે જાણતા ન હાય તેમ નીચલા ઉપર આવતાં પેલા ચકલાને બમણા ચંચુ પ્રહારથી મારતા. એમ પતિના જીતતાં ચક્લી પણ શત્રુ ચકલાને ક્ષણે ક્ષણે સર્વાંગે વીંખી નાખતી. એમ અને ચકલા પરસ્પર યુદ્ધ કરતાં મસ્થાને ચંચુઘાતથી હણાતાં મરણ પામ્યા. ત્યારે ચકલી ક્ષણભર ત્યાં વિલાપ કરી ચાલી ગઈ અને અન્ય ચકલા સાથે તે વિલાસ કરવા લાગી. એ પ્રમાણે પદ્મ રાજાએ સાક્ષાત્ નજરે જોતાં વિચાર કર્યા કે અહા ! સંસારી જીવાને ધિક્કાર છે કે તેઓ કેવાં કમ આચરે અને સહે છે ? કષાયના વશે ચકલા માળામાં રહેલ ઈંડાને કેમ મારે ? પોતાના બાળકના મરણને જોઇ મમતાને લીધે કાપ પામતાં ઈંડાંના ખાપ ચકલા શત્રુ ચકલાને મારીને પાતે પણ મુવા, વળી તેની સ્ત્રી સ્વભાવે ચપળ હાવાથી બાળક અને કાંતને સથા વિસારી મૂકી, તે બીજા ચકલાની ભાર્યાં બની બેઠી. એમ ક્રોધ મમત્વ અને કામચેષ્ટાના પ્રભાવ મેં સાક્ષાત્ જોચા. અરે ! આ સંસારમાં વસતા જીવાને ધિક્કાર છે કે જેઓ અન્યોન્ય શત્રુ થઈને Page #298 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય વૃદ્ધિ ઉપર મદનસુંદરનો કથા. ર૫૫ વર્તે છે વળી એકબીજાના રાજ્ય, વિદ્યા કે ધનાદિકને દેખી પરસ્પર સહી શકતા નથી. જેમ ચપળ લક્ષ્મી છે, તેમ શરીર પણ ચપળ છે, તેમજ ગૃહસ્થની સ્ત્રીઓ પણ ચપળ હોવાથી અન્ય અન્ય પુરૂષ સાથે રમે છે, માટે ફૂડ-કપટને ભંડાર આ સંસાર તજવા લાયક છે, ભાર્યાદિક સર્વ વસ્તુપર છે અને એક ધર્મજ પિતાને છે.” એ પ્રમાણે રાજાને સત્ય વૈરાગ્યને રંગ લાગતાં, તરતજ સિંહ નામે ઉદ્યાનપાલકે આવી, અંજલી જેને પદ્ય રાજાને વિનંતી કરી કે–“હે દેવ! આપના ઉદ્યાનમાં એક યુગધર નામે આચાર્ય પધાર્યા છે. એટલે એક તે રાજા પોતે વૈરાગ્યદશાને પામેલ અને તેમાં આચાર્યનું આગમન સાંભળતાં તે ભારે પ્રમાદ પાપે પછી તેજ સમાજને સાથે ઉઠી, રાજવર્ગ, અંત:પુર, કુમારગણ, કડે નગરીજને સહિત સર્વ સામગ્રીપૂર્વક, હસ્તીઓના ઘંટાનાદથી પોતાનું આગમન જણાવતાં, અશ્વોના ખુરથી ખદાયેલ રજથી આતાપને આચ્છાદિત કરતાં, સર્વ સામગ્રીના વિસ્તારથી સુરેંદ્રના આડંબરને જીતતા, પદ્મરાજા ઉદ્યાનભૂમિમાં પહોંચે અને ત્યાં હાથીથકી નીચે ઉતર્યો, એટલે ઉદ્યાનમાં પેસતાં તેણે સાધુઓને જેયા, કે જેમાંના કેટલાક સિદ્ધાંત ભણતા, કેટલાક અર્થને વિચાર કરતા, કેટલાક ગુરૂને વાંદણ દેતા, કેટલાક વૈયાવચ્ચ કરતા, કેટલાક ઉત્કટ-આસને તપ તપતા, કેટલાક દુર્બોધ્ય અર્થમાં પરસ્પર વિવાદ કરતા, કેટલાક એકાંતમાં સિદ્ધાંતને સાર વિચારતા, એમ અનેક પ્રકારે કર્મ નિગ્રહ કરતા મુનિઓને જે તે રાજા ગુરૂ પાસે ગયે. ત્યાં યથાવિધિ ભકિતપૂર્વક ગુરૂના ચરણે વંદન કરી, તે શુદ્ધ ભૂમિકાએ બેઠે એટલે ગુરૂએ કર્મનાશક દેશના આપતાં બધા ભિવ્યાત્માઓ સાવધાન થઈ બેઠા ગુરૂ:બેલ્યા હે ભવ્યજને ! પતિ જેમ સ્ત્રીને વાંછિત આપે, સુપુત્ર વલેને આધિપત્ય આપે અને જાત્યાધુ જેમ સમરાંગણથી પાર Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી ચંદ્રપ્રભસ્વામિ–ચરિત્ર. પમાડે, તેમ ધર્મ ભવસાગરથી પાર પમાડી મેક્ષ આપવા સમર્થ થાય છે કારણ કે ધર્મથી પુણ્ય વધે, પુણ્ય વૃદ્ધિથી પ્રાણી મદનસુંદરની જેમ મનવાંછિતને પામે છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે– કરે છે “ પુણ્ય વૃદ્ધિ ઉપર મદન સુંદરની કથા.” આ ધાર તકી ખંડ દ્વીપમાં મનરમા નામે નગરી કે જ્યાં લેકે પ્રધાનપણે ધર્મજ આચરે છે. ત્યાં બધા રાજાએમાં પ્રધાન એ મદનકુંદર નામે રાજા કે જેણે પિતાની આજ્ઞા ન માનતા રાજાઓને સ્વર્ગ મોકલાવ્યા, એ આશ્ચર્યની વાત છે. એકદા સભામાં બેસી, મંત્રીઓની સાથે પુણ્ય-પાપને વિચાર કરતાં રાજા એ જણાવ્યું કે–“હે મંત્રિવ! તમે મારે એક સંશય ભાગો, રાજ્ય પુણ્યવડેજ પામી શકાય કે વિના પણ પમાય? ત્યારે મંત્રીઓ બેલ્યા–“હે સ્વામિન! શું તમે જાણતા નથી કે પુણ્ય વિના અલ્પ સુખ પણ મળતું નથી? તમે પોતાના પુણ્ય વડે રાજા અને અમારા સ્વામી થયા છે અને પુણ્યની તરતમતાવડે અમે તમારા મંત્રીઓ થયા છીએ. વળી અન્ય લેક પણ જે નિરંગી થઈ સુખે જીવે છે, ધનિક બને છે અને સન્માન પામે છે, તે પણ પુણ્યના પ્રભાવથી જ.” એમ મંત્રીઓએ બેલતાં, રાજાએ વિચાર કરી, પોતાના પુણ્યનું પરિણામ જોવાની ઈચ્છાથી જણાવ્યું કેપુણ્યવંત કુળમાં જન્મેલા પુરૂષ, પૂર્વજોએ ઉપાજેલાં પુણ્યના પ્રભાવે રાજ્યાદિ ભેગવતાં પુણ્યવંત કેમ માની શકાય? જે પિતાના વ્યવસાયથી તે પામે તથા પિતાના પુણ્યને અનુસાર દ્રવ્ય, રાજ્યાદિ મેળવે, તે પુણ્યવંત ગણાય. તેથી પૂર્વજોએ ઉપાર્જન કરેલ રાજ્ય જોગવતાં, હું પણ મને પોતાને પુણ્યશાળી કેમ માનું? માટે હું પુણ્યની પરીક્ષા કરવા દેશાંતર જાઉં જે મારું પુણ્ય હશે Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ પુણ્ય વૃદ્ધિ ઉપર મદનસુંદરની કથા. તે ત્યાં મને રાજ્ય પ્રાપ્ત થશે. ત્યારે મંત્રીઓ બેલ્યા કે—હે દેવ! એ બાબતમાં શંકા કરવાની શી જરૂર છે? અન્ય પુત્રો ઘણા હેવા છતાં પિતાએ તેમને રાજ્ય આપ્યું એ સાક્ષાત તમે પુણ્યને પ્રભાવ જોઈ શકે છે, તે સદા દુઃખકારી દેશાંતર જવાનું શું પ્રજન છે?” રાજાએ કહ્યું—દેશાંતર ગયેલાને શું દુઃખ હોય પિતાના પુણ્ય કે પાપ યથોચિત ફળ આપવાના.” એમ કહી, મંત્રી એને રાજ્ય ભળાવી, પુણ્યની સહાયતાવડે એકલે રાજા પિતે નગરી થકી ચાલી નીકળ્યા. ત્યાંથી પ્રથમ પશ્ચિમ દિશામાં શીવ્ર અને એકાકી જતાં તે પરિશ્રમ પામ્ય અને પરિશ્રમના વેગે તેના પગ આગળ ચાલવાને અસમર્થ થયા, છતાં મનના ઉત્સાહથી ધીરજ મળતાં તે આગળ ચાલ્ય, તેવામાં–‘એ રાજાએ કદાપિ મારા કર—કિરણ સ્પર્યા નથી એમ જાણે રેષ લાવીનેજ આદિત્ય પિતાના કિરણ વડે તેને સતાવવા લાગે. વળી “ એણે ભક્ષ્યસ્વાદિષ્ટ ભેજનવડે તૃપ્ત થઈને મને છેદી હતી” એમ જાણે પૂર્વની ઈર્ષ્યા લાવીનેજ સુધાએ તેને ખૂબ સંતા. આદિત્ય તે રથાધિરૂઢ છે તેથી શીઘ્ર જાય છે અને રાજા ઉચ્ચ ભૂમિએ પગે હળવે હળવે જાય એટલે આગળ શીધ્ર ચાલી સન્મુખ–સામે આવીને જાણે “એના મુખની કાંતિ કેવી છે?” એમ જેતેજ હેય. હવે આગળ ચાલતાં રાજા ચિંતવવા લાગે કે- હ! મેં કેવું કામ કર્યું? કે અન્ય રાજ્યને સંદેહ છતાં પિતાનું રાજ્ય તજી દીધું. મારું સ્વકૃત પુણ્ય છે કે નથી ? તે કેણ જાણે? એ તે મારી મૂર્ખાઈ થઈ કે મેં પિતાનું રાજ્ય તર્યું. હવે સંદેહના દેશે જે પાછે જાઉં તે બાળકની જેમ લેકે મારી હાંસી કરે, માટે જે થવાનું હોય તે થાઓ હવે તો પરદેશમાં જવું અને પુણ્યને સંશય ભાંગ.” એમ નિશ્ચય કરી, રાજા એક ગામના તળાવની ૧૭ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. પાળે, થાકેલ હેવાથી સુતે. એટલે સર્વ દુઃખના વિસામાના કારણે રૂપ નિદ્રા તેને આવી, જેથી ક્ષણભર શ્રમ રાજાને મુકીને સુખે દૂર થયું. ત્યાં પ્રથમ નિદ્રાએ આલિંગન આપી, તેણે રાજા સુધાને સેં . જેથી તે એકદમ ઉઠ અને સરેવરમાં જઈને તેણે હાથ પગ ધોયા. “હવે મને ભેજન શી રીતે મળશે?” એવી ચિંતા કરતે રાજા, ગામની પાસેના ચારામાં ગયે કે જ્યાં ઘણા લોકે ભેગા થયા હતા. ત્યાં સહેજ આઘે રહી, ગ્રામ્ય જનનાં સ્વેચ્છાપૂર્વકનાં વચને તે કૌતુકથી સાંભળવા લાગે તે લેકે આપસમાં કચવાટ કરી સભાની જેમ એકી સાથે ઉઠયા અને અહંપૂવિકાના ન્યાયે બધા એકી સાથે નીકળવાને ઈચ્છતા અન્ય સંમર્દ પામી કેટલાક અથડાઈને પડવા લાગ્યા, તે જોઈ રાજાને વિચાર આવે કે –અહે ગ્રામ્ય લોકોના આચાર કે હાસ્યજનક છે કે જેમાં નાના મેટાને અન્ય કમજ નથી.” એમ રાજા વિચારે છે, ત્યાં લેકે બધા ચાલ્યા તેમાં ઉતરતા એક વૃધે રાજાને જોતાં વિચાર્યું કે શારીરિક લક્ષણએ આ ઉત્તમ લાગે છે” એમ ધારી તેણે રાજાને પોતાના ઘરે લઈ જઈને બહુમાનથી જમાડ્યો ત્યાં ક્ષણભર સુખશય્યામાં નિદ્રા લઈ જાગ્રત થયેલ રાજાને તે વૃદ્ધ અંજલી જેને કહેવા લાગે કે–“હે ભદ્ર! આચારથી તારું કુળ અને આકૃતિથી ગુણે જણાતાં, તું સર્વથા ઉત્તમ છે, તે મારી એક પ્રાર્થના માન. રૂ૫ લાવણ્ય, વિદ્યા, ગુણ અને કળાના નિધાન રૂપ અને વિનયશીલ એવી સૌભાગ્યમંજરી નામે મારી પુત્રી છે. તે સુંદર ! તેને ગાંધર્વ—વિવાહથી તું પરણી લે કારણ કે પુત્રી તે સુશીલ અને પુણ્યશાળી વરને આપવી.” એટલે “આ શું?” એમ ચિંતવતો રાજા બેઠે છે, તેવામાં તે વૃદ્ધ પોતાની પુત્રી રાજા પાસે લઈ આવ્યું તેને જોતાં રાજાએ વિચાર કર્યો કે–“આ શું દેવાંગએની વાનગી છે, કે મુર્તિમતી લક્ષ્મી છે અથવા નાગાંગનાઓની Page #302 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય વૃદ્ધિ ઉપર મદનસુંદરની કથા. ૫૯ " પ્રધાન પદ્મિની છે. ’ પછી પ્રથમ પરસ્પર મન સલીન થતાં, લેાકાચારને લઇને પાછળથી હસ્તમેલાપ કરવામાં આળ્યેા. ત્યારે રાજા ચિતવવા લાગ્યા કે— શું આ સ્ત્રીની પ્રાપ્તિ જેટલુજ મારી પુણ્ય હશે એટલાથી તેા મને તૃપ્તિ નથી, માટે હજી આગળ જઇશ.’ એમ ધારી ત્યાં અલ્પ વખત રહી, સૌભાગ્યમ જરીના મનમાં કઇક વિશ્વાસ પમાડી, તે ગામથી આગળ હળવે હળવે ચાલતાં રાજા અનુક્રમે એક દિવારમ્ય નામના નગરમાં પહોંચ્યા તેવામાં સૂર્યાસ્ત થતાં કમળદળની જેમ નગરદ્વાર બંધ થતાં રાજા નગરની બહાર મસાણમાં ના દેવલમાં એક ઝરૂખામાં સુતા, જ્યાં તેને નિદ્રા આવી ગઇ. એટલામાં એક ગરીબ સ્ત્રી થાળમાં લક્ષ્ય ભાજન લઈ મંડપમાં આવી અને મેલી કે— હું ભદ્રે ! ઉઠા અને મહેરબાની કરી ભાજન લ્યા.’ એમ કહેતાં તેણે રાજાના અંગુઠા મરડા. એટલે રાજા સંભ્રમથી તરત ઉચા અને ત્યાં ઉદ્ભટ-વેષધારી તે સ્ત્રીને તેણે જોઇ, વિચાર કર્યો કે— આ કાણુ હશે અને મને ભેાજન કરવા શા માટે જગાડતી હશે ? ’ એમ ધારી તે ઉઠયા તથા મૌનથી ષટરસ–ભાજન કરવા લાગ્યા. તે સ્ત્રી પણ કઇ ખેલી નહિ, ત્યાં રાજા ભાજન કરીને ઉઠયા. પછી સ્ત્રીએ કપૂરથી વાસિત બીડું તેને આપતાં, અંધકારમાં પરમા જાણ્યા વિના તે તરત ચાલતી થઈ. એટલે રાજા પાછે ત્યાં નિદ્રાવશ થયા. તેવામાં એક પુરૂષ આવીને કહેવા લાગ્યા કે અહીં નિદ્રા કરનાર કાણુ ? ઉઠા અહીંથી આ અનેક વિધ્રોનું પ્રસિદ્ધ સ્થાન છે.’ તેના એ શબ્દથી રાજા નિદ્રા તજી જાગ્રત થયા અને ધીમેથી બેલ્ચા કે— મને થાકેલાને કાણુ ઉઠાડે છે? હું દેશાંતરથી અહીં આવતાં, સાંજે નગરીના દ્વાર અ ંધ થવાથી બહાર પડયા રહ્યો.' ત્યારે પેલા પુરૂષ રાજાને મૃદુ વચનથી કહેવા લાગ્યું કે—‘ તુ શીતથી મરીશ અને વાઘ પ્રમુખથી ખવાઇશ, માટે હું તને એવા સ્થાને સુવાડું કે જ્યાં " Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬. શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. વાયરે પણ ન લાગે. તું દક્ષિણ પળ પ્રત્યે જા, ત્યાં રાજાના દ્વારપાલને જગા, મારી બતાવેલ નિશાની તેને કહેતાં તે દ્વાર ઉઘાડી ને તને અંદર જવા દેશે. પછી માર્ગની ડાબી બાજુએ એક મંદિર છે, તેના દ્વાર પાસેના ગેખલામાં મૂકેલ કુંચીવતી દ્વાર ખેલી, પાછા કમાડ વાસી, પલંગ પર સુઈ જજે, ત્યાં શીતને પરાભવ લાગશે નહિ.” એમ સાંભળી રાજા વિચારવા લાગ્યું કે– મારે આ સ્થાનનું શું પ્રયોજન છે? મને લાગે છે કે આ એ લેકેનું સંકેત–સ્થાન છે. એના વિશ્વાસે જ તે સ્ત્રી અને ભેજન આપી ગઈ. તે કેઈની દાસી જેવી ભાસતી.” એમ ધારી તે પુરૂષની આજ્ઞા લઈ, તેણે બતાવેલ માર્ગે પિળમાં દાખલ થઈ, મંદિરમાં જઈને રાજા સુતે. હવે અહીં તે નગરના કીતિવમ રાજાની સેભાગ્યમંજરી નામે રૂપવતી પુત્રી હતી, તેણે બહારના પુરૂષ સાથે પ્રથમ તે દિવસને સંકેત કરેલ, પણ તે રાજાએ કરાવેલ નાટકમાં બેસી રહેતાં ઘણીવાર લાગી અને રાત ઘણી ચાલી ગઈ. પછી નાટક વિસર્જન થતાં તે ઉઠી, પહેરેગીરની દષ્ટિ ચૂકાવી, સખી સહિત, અંધારપટઢી, તે બંને ઘરથી ચાલી નીકળી, અને તે માર્ગે જતાં, પિળ પાસે આવી, કઈક મનમાં ચિંતવીને રાજકન્યાએ સખીને કહ્યું કે –“હે ચંદ્રલેખા ! રાત તે ઘણી વીતી છે, પણ તે વલ્લભ સંકેતસ્થાનથી વખતસર અહીં ઘરે આવ્યું હશે. મને વિલંબથતાં તે અવશ્ય રીસાયે હશે. માટે અહીં ઘરમાં જે, તે છે કે નહિ ?” એટલે સખીએ જોઈ આવીને કહ્યું કે –“હે દેવી! તારે વલ્લભ પલંગ પર સુતે છે. પછી રાજસુતાએ દાસીને કહ્યું કે –તું પ્રભાતે વહેલી આવજે.” એમ કહી, તેણે સખીને વિસર્જન કરી, અને પિતે અંદર પેસી, ગૃહદ્વાર બંધ કરી, ક્ષણભર તેણે જોયું કે એને નિદ્રા રેષની છે કે સાચી છે?” એમ ધારી, તે Page #304 -------------------------------------------------------------------------- ________________ પૂણ્ય વૃદ્ધિ ઉપર મદનસુંદરની કથા. ૨૬૧ પાસે બેઠી અને પિતાના અપરાધની શંકા લાવી, ચપટી વગાડવા લાગી. ત્યારે રાજા એકદમ નિદ્રારહિત થઈ ચિંતવવા લાગે કે – આ દિવ્ય સુગંધથી બહેકતી કેણ છે?” તેને ગતનિદ્ર જાણું રાજસુતા બેલી કે-“હે પ્રાણવલ્લભ! મારો એક અપરાધ માફ કરે. હું શું કરું? રાજાની આગળ આગળ બેસવાથી અધવચ ઉઠી ન શકી. સંગીત વિસર્જન થતાં હું તરત ચાલી નીકળી. શું હું જાણતી નથી કે તમે મસાણના દેવલમાં શીતથી સર્વાગે કંપતા, લબે વખત એકલા રહ્યા હશે? તેથી મારે એ અપરાધ તે અત્યંત દુસ્સહ થયે, તે સહન કરો. આ હું તમારી કિંકરી છું, તમને રૂચે તેમ કરે.” એમ સાંભળતાં રાજાએ વિચાર કર્યો કે–આ નિશ્ચય બહાર રહેલા પુરૂષને ઉદ્દેશીને મને પ્રિય કહી બોલાવે છે, માટે ઠીક છે હું કંઈક બેલું કે જેથી એ મને જાણે. પછી જોઈએ તે એ પોતાના સ્થાને જાય કે અહીં રહે. એમ સમજી, અમૃત સમાન મધુર વાણીથી રાજાએ સમયોચિત જણાવ્યું કે– હે ગૌરાંગી! એમ શા માટે બેલે છે?” ત્યારે રાજસુતા ચિંતવવા લાગી કેમારા ભાગ્યને દુર્વાકય તજીને આજે એ અમૃત સમાન મૃદુ બોલે છે. પછી રાજપુત્રી તેજ આ પતે છે, એમ સમઅને તે ત્યાં જ રહી. એટલે રાજાએ મૃદુ વચનથી તેને રંજિત કરીને રમાડી. એવામાં રાતના પાછલે પહોરે પેલો બહાર રહેલ પુરૂષ રાહ જોઈને થાક અને ટાઢથી પણ ખૂબ પીડા. ત્યાં વિચારવા લાગે કે –“કંઈ પણ કારણને લીધા તે પ્રાણવલ્લભા આવી નહિ. માટે હવે ઘરે જઈ, આહાર પચાવવા નિદ્રા કરૂં” એમ ધારી તેણે ઘરના દ્વારે આવતાં જોયું તે તે (ભૂપ) સાથે પલંગ પર સુતેલી પ્રિયાને જોઈ જેથી તેને ભારે કેપ જાગે અને તેમને મારવાની મતિથી સંકલ્પ કરતે તે રાજા પાસે જઈ અંજલિ જેવને વિનવવા લાગે કે–“હે નાથ! તમે મારે નિગ્રહ કરે કારણકે પાછળથી પણ Page #305 -------------------------------------------------------------------------- ________________ ર૬ર શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. તમે તે મને બાંધવાના જ છે.” રાજા બે –તેં અપરાધ શે કર્યો છે? અપરાધ વિના અમે કેઈને નિગ્રહ કરતા નથી. ત્યારે કૃત્રિમ કંપથી ધ્રુજતે તે બે કે–“હે સ્વામિન્ ! તમારી પુત્રી મારા ઘરમાં સુતી છે, અને તેની પાસે એક પુરૂષ સુતે છે. હું તે અત્યારે ખેતરથી ઘરે આવ્યા, એટલે મારા ઘરમાં તેમને જોયા. નહિ તે અન્ય કેઈ આવીને નિશ્ચયથી એ વાત તમને સંભળાવે, તે મેં જ પ્રથમ કહી, હવે આપને ભાસે, તેમ કરો.” એમ સાંભળતાં રાજા તરતજ કોધથી ધમધમાયમાન થતાં, તેણે સુભટને આજ્ઞા કરી કે –“ જાઓ, તે બંનેને મારે” એટલે પેલા પુરૂષ સાથે તેઓ ત્યાં ગયા અને તરત જ તે ઘરને વીંટી લીધું ત્યાં મનસુંદર રાજા “આ શું” એમ ચમકી જાગી ઉઠયે અને જોયું તે બારણાના છિદ્રમાંથી તેણે ઘણા સુભટે બહાર ઘેરે ઘાલી બેઠેલા જોયા તેવામાં સૂર્યોદય થતાં બધું દષ્ટિગોચર થયું, ત્યારે રાજસુતાએ મન્મથ સમાન રાજાને જોયે, અને વિચાર કર્યો કે-“પ્રથમ મનથી જે મેં જાણ્યું હતું, તે પુરૂષ તે આ નહિ. પણ અત્યારે દષ્ટિએ જોતાં–જાણતાં એ પુરૂષ કેણ હશે? પરંતુ આ રૂપસંપત્તિથી અનુમાન થાય છે કે એ કઈ સામાન્ય પુરૂષ નથી, એ સુલક્ષશથી તે આ રાજા કે દેવ હોવું જોઈએ.” વળી રાજાએ સંપૂર્ણ રૂપ સંપદાએ યુક્ત તે રાજસુતાને જતાં તેને ભારે સુતેષ થયે, કે આ મારી પ્રિયા થઈ. એણના કારણે જે મને મેત આવે, તે ભલે, મનને ગમ્યું, તેની ખાતર જીવિત જાય, તે ખેદ છે ?” તેવામાં રાજસુતાએ બહાર સુભટે જેયા અને તેમને ઓળખી પણ લીધા. પછી તેણે પોતાના પ્રિયને કહ્યું કે –“મારા પિતાએ તમને મારવા માટે આ સુભટો મેકલ્યા છે, માટે તમારી ગતિ તે મારી ગતિ. તમને ઉચિત લાગે, તેમ કરો.” રાજાએ વિચાર કર્યો કે – અસ્થાને મને મરણ આવ્યું, હું શુરવીર છતાં શરહિત એકલો Page #306 -------------------------------------------------------------------------- ________________ પૂણ્ય વૃદ્ધિ ઉપર મદનસુંદરની કથા. ૨૬૩ શું કરું? પરિવાર તે દૂર રહે, પરંતુ એક આયુધ પણ મારી પાસે નથી. અરે ! આ સ્થિતિને ધિક્કાર પડે, પુણ્ય–ફળ મેં જોઈ લીધું.' એમ જેટલામાં તે વિચારે છે, તેટલામાં સુભટેએ હાક મારી, જેથી સંભ્રાંત થતાં રાજાની દષ્ટિ ઘરના મધ્ય ભાગમાં ગઈ, ત્યાં પુષ્પગે એક સ્થાને ધનુષ્ય અને બાણથી ભરેલ ભાથું જોતાં તે બોલી ઉઠયો કે “હવે કેનાથી પણ ભય નથી, આ આયુધ મને હાથ લાગ્યું. એમ કહેતાં તરતજ તેણે ધનુષ્ય ચડાવ્યું, અને ભાથું બાંધી, કમાડ ઉઘાડી, ધનુષ્ય ખેંચીને દ્વારસન્મુખ તે ઉભે રહ્યો. એમ પૂર્ણ પુણ્યશાળી તે સામે આવતાં, વિધાતાના પ્રહાર વિના સુભટે બધા દૂર ભાગી ગયા. જેના માથે છત્ર જુએ, તેને દૂરથી રાજા બાણ મારે, એટલે તે બાણે જાણે દાસ હોય તેમ રાજાને આદેશ બજાવતા. પછી તે વૃત્તાંત કીતિવર્મા રાજાને કહેવામાં આવતાં તેણે બીજા રાજપુત્રને મેકલ્યા. ત્યાં તેણે તેમને પણ ઘાયલ કર્યા. એટલે બધા આશ્ચર્ય પામ્યા કે—અહે ! આ બધા રાજપુને એકલાએ ઘાયલ કર્યા?” એ વાતકીત્તિવર્માએ સાંભળતાં, તેનું શુરાતન ઈ, મનમાં વિસ્મય પામતાં તે પતેહાથીપર બેસી, સર્વ સામતે તથા સુભટ સહિત રાજા પોતે આવ્યું. ત્યારે મદનસુંદર રાજા જેટલામાં બાણ ચલાવવા જાય છે, તેટલામાં રાજસુતાએ “મા, મા,” એમ સંભ્રાત થઈ તેને અટકાવતાં કહ્યું કે એતે કીર્તિવર્મા નામે મારે પિતા છે, તે એનું વલણ જોઈને તમે જે કરવા એગ્ય હોય તે કરજે.” તેવામાં કીનિવર્માએ તેને જેતાં, રેષ–દેષ ઉપશાંત થતાં જામાતા-જમાઈની મમતા લાવી, હાથમાં ખડગ લઈ, સર્વથા વશીભૂત થઈ, તેણે પ્રથમ દૂત મેકલી, મદનસુંદરને કહેવરાવ્યું કે–“તમે બાણ મૂકી, ભીતિ ન લાવે.” એમ કહેવરાવી કીત્તિવમ પતે, જ્યાં મદનસુંદર તેની પુત્રી સહિત છે, તેના પુણ્યથી જાણે આકર્ષા હોય તેમ ત્યાં આવ્યું. તેનું Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામચરિત્ર રૂપ, શુરાતન પ્રમુખ જોતાં, તેણે નિશ્ચય કર્યો કે–આ કન્યાને એ વર ઉચિત છે અને એને આ કન્યા એગ્ય છે. સમાનરૂપ અને ગુણ એ બંનેના સુંદર જઈ, રાજાએ તે વધૂ-વરને બહુ જ યેાગ્ય જાણી, તેણે વિચાર કર્યો કે મારા મનને ઉત્સાહ પણ ભારે છે, તેથી પરણાવનાર હું પોતે જ બ્રાહ્મણ અને આ ઘર તેજ વેદિગૃહ.” એમ ધારી, અંજલિ જેવ, રાજાએ પિતે ગાંધર્વ વિવાહથી તે કન્યા મદનસુંદર આપતાં, તે પણ ઉત્સાહથી તેને પરણ્યો. પછી કૌત્તિવમ રાજાએ વિચાર કર્યો કેમારે સંતતિ નથી અને વૃદ્ધતા પ્રાપ્ત થઈ, તે એ જમાઈને રાજ્ય આપી, હું વનમાં તપ આદરૂં. કારણકે વૃદ્ધ રાજાઓને એ પ્રશસ્ત માર્ગ છે. વળી એ શૂરવીર અને પ્રતાપી હોવાથી સમર્થ પણ છે. તેમજ પ્રાણવલ્લભ પુત્રીને એ સંમત–માન્ય પણ છે.”એમ નિશ્ચય કરી, કીત્તિવર્મા રાજાએ પોતે ભારે પ્રભેદથી બધા લોકો સમક્ષ પિતાના જમાઈ મદનસુંદરને રાજ્ય આપ્યું; અને મંત્રીઓને શિખામણ દેતાં જણાવ્યું કે –“હવે આ મદનસુંદર તમારે સ્વામી છે, માટે એની સેવા કરજે.” એમ કહી, તે વનમાં ચાલ્યો ગયો. અહીં મંત્રીઓએ મળી, મદનસુંદરને રાજ્યાભિષેક કર્યો. એટલે રાજ્ય ચલાવતાં તેણે પિતાની આજ્ઞાથી બીજા રાજાઓને પણ નમાવ્યા અને તે નીતિથી રાજ્ય પાળવા લાગે. એમ પિતાના મનમાં પુણ્યને આ પ્રભાવ જોઈ–જાણીને પ્રત્યય થવાથી તે અધિક અધિક પુણ્ય આચરવા લાગ્યા. પછી મુખ્ય મંત્રીઓને રાજ્ય ભળાવી, પતે સૌભાગ્યસુંદરી તથા રાજવર્ગ સહિત, સાધન-સામગ્રી સંપૂર્ણ લઈ, દિવારણ્ય પાટણથી મનેરમા નગરી ભણી શીવ્ર ચાલ્ય, અને આગળ જતાં એક વખતે ભિક્ષુવેળા થતાં, અરણ્યમાંથી કઈ મુનિ, યૌવનસ્થ છતાં કષાય અને ઇદ્રિને છતનાર, નિરીહ તથા નિમમ તે માસખમણને પારણે રાજસે Page #308 -------------------------------------------------------------------------- ________________ પુણ્યવૃદ્ધિ ઉપર મદનસુંદરની કથા. ર૬પ નામાં ભમતાં રાજાના તંબુમાં આવ્યા. અત્યંત રૂપવાન તે સાધુને જોતાં વિમયથી સૌભાગ્યસુંદરી વિચારવા લાગી કે–અહે? આવું અદ્દભુત રૂપ અને આવી ક્ષમા.” એમ ધારી, ઉઠીને આહાર આપતી તે મુગ્ધાએ સાધુને સહેજ હસતાં કહ્યું કે—સવેળામાં તમે અસૂરું કેમ કર્યું?” તેને અર્થ સમજી, સાધુ જિતેંદ્રિય છતાં બેલ્યા કે–“હે મહાભાગે! હું જાણું છું, છતાં નિશ્ચયથી જાણત નથી.” એમ કહી કલ્પનીય આહાર તથા ધાવણ લઈ, તે સાધુ યથાસ્થાને ચાલ્યા ગયા. પાછળથી સૌભાગ્યસુંદરી સાધુ–વાણીને ભાવાર્થ ન જાણતાં, તે પદે વારંવાર બુદ્ધિથી મનમાં ચિંતવવા લાગી, પણ ભાવાર્થ ન પામતાં, તે પદે તેણે પોતાના પતિને કહી, ભાવાર્થ પૂછશે, અને તેણે મંત્રીઓને પૂછ્યું. એટલે મંત્રીઓ પણ વિચારતાં સમજી ન શક્યા. જેથી રાજા મંત્રીઓ અને સૌભાગ્યસુંદરી સહિત, મુનિ પાસે ગયે. ત્યાં ત્રણ પ્રદક્ષિણાપૂર્વક તેમણે મુનિને વંદતાં; મુનિએ કાર્યોત્સર્ગ પારી તેમને ધર્મલાભ આપી તેમના અનુગ્રહાથે ધર્મદેશના સંભળાવતાં કહ્યું કે– “હે ભવ્યજને ! અને દુષ્ટકમ્ વારંવાર આમતેમ સંસારમાં અનેક કાલચક પર્યત જમાવે છે. અનેક લક્ષ નિરૂપ કાચબાના ગ્રસનવડે દુઃખિત અને કૃષ્ણ પ્રમુખ લેશ્યરૂપ અતિશય સેવાલયુક્ત, ક્રોધરૂપ વડવાનલવડે તસ; સાગરૂપ કાદવમાં નિમગ્ન, મિથ્યાત્વરૂપ મહામસ્યવડે ભય પામેલ, મલિન–કલેશરૂપ પાણીમાં બેલ એવા પ્રાણીઓને અપાર ભવસાગરમાં આ મનુષ્યત્વરૂપ ચાનપાત્ર કે જે વિશાલ કુળ, જાતિરૂપ પાટીયાવડે મજબૂત કરેલ, તે ખરેખર અતિ દુર્લભ જ છે. તે પ્રાપ્ત થયા છતાં શ્રેષ્ઠ કર્ણધાર વિના ત્યાંજ બૂડતાં, તેને નિવારવાને કણ સમર્થ છે? ભવસમુદ્રના કર્ણધારે બે પ્રકારના છે તેમાં કેટલાક માર્ગમૂઢ, કુતીર્થ પ્રત્યે પ્રયાણ કરનારા અને બીજા અપાયથી બચાવવા સમર્થ ભવ સમુ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. દ્રમાં દ્વીપાંતરે પ્રત્યે શંબલ આપવાથી પ્રગટ મહિમાવાળા તે બરાબર પરીક્ષા કર્યા વિના પૂર્વોક્ત કુદર્શની કર્ણધારેનાં વચને જીવ મનુષ્યત્વચાને પાત્રને સુમાર્ગે લાવ્યા વિના પિતે પીડા પામે. ત્યાં માનરૂપ મીન, મત્સરરૂપ મગર માયારૂપ ચિત્રલતાના ગહન– વનમાં અત્યંત ખુંચી જતાં, ભરૂપ મહાપર્વતના મેટા નિતંબમાં અથડાઈ જર્જરિત થતાં, અતિ પ્રબલ કામકલ્લલના આવ માં પડતાં, મેહ–મહાગિરિની ગુફાના અંતરાલ-વાસી, દુનિવર્ય અને પાછળ લાગેલા ઇંદ્રિયરૂપ ચેરેથી લુંટાતાં, દ્રિધ્યાનરૂપ. શબર–ભીલરાજાએ પરાભવ પમાડતાં, વિષયરૂપ સેંકડે મહાવિષધરોથી વીંટાતાં, ઈત્યાદિ અનેકવિધ અપાય—હેનારતમાં પડતાં તે મનુજત્વ–નાવને તે મૂઢ કર્ણધારે બચાવવાને સમર્થ થઈ શક્તા નથી. તે કુટતાં જીવ ફરી પણ સંસારસાગરમાં પડે છે અને અનંતકાયાદિકમાં અનેક દુખે સહે છે. માટે કુતીર્થ પ્રત્યે ગમન કરતા કુકર્ણધારેને શીધ્ર તજી, બરાબર પારખીને સુકર્ણધારેને અનુસરે. તે ત્રણે જગતમાં પ્રગટ મહિમાવાળા પંચ પરમેષ્ઠી, સંસાર-સાગરમાંથી તારવાને કર્ણધાર—નાવિક સમાન છે. વળી એ પંચ પરમેષ્ઠી, અનેક કષ્ટોથી બચાવી, જીવને અવ્યાબાધ માર્ગે સુચારિત્રરૂપ દ્વીપમાં લઈ જાય છે. ત્યાં પણ સર્વ સાવઘ-વિરતિ નામે ઉંચા પર્વતપર તેઓ લઈ જઈને એ દેહરૂપ નાવમાં પંચ મહાવ્રતરૂપ રત્ન ભરે છે, જે મહાવ્રતરૂ૫ રને હાથમાં આવતાં, ત્રણે ભુવનમાં કંઈ અસાધ્ય જ નથી. ઉત્કૃષ્ટ પુતિ–પુરી પણ તરત નિકટ થાય છે. તે પર્વત પર દશવિધ મુનિધર્મરૂપ વૃક્ષે છે કે જે અઢાર હજાર શીલાંગરૂપ ફળ આપે છે. તેના પણ અગ્રભાગે કેવળ જ્ઞાનરૂપ શિખરપર કેટલાક દિવસ વિસામે લઈ, તેના અંગે નિર્વાણ નગરી છે, કે જે સંસાર-સાગરના તીરે રહેલ છે. ત્યાં મનુષ્યત્વરૂપ ચાનપાત્ર જીવને મૂકી આવે છે, ત્યાં જન્મ, જરા કે મરણ નથી, Page #310 -------------------------------------------------------------------------- ________________ દાનાદિકથી નહિં પુણ્ય ઉપાર્જન કરવા ઉપર મંગલની કથા. ર૬૭ ક્ષુધા, પિપાસા, રાગ, રેષ કે રેગ નથી, ભય, શેક, વ્યાહ કે મદ નથી, ચિંતા, ખેદ, ભેદ, વિષાદ કે નિંદા નથી, ક્ષણભર અને રતિ નથી, પરંતુ અમંદ આનંદરૂપ અમૃત–રસવડે પૂર્ણ. અક્ષય સુખ-સ્વરૂપ, નિરંજન, સ્થિરાત્મા જીવ રત્નદીપ સમાન સદા દેદીપ્યમાન છે, અને લોકાલોકમાં રહેલ સમસ્ત પ્રશસ્ત વસ્તુના વિસ્તારને પ્રકાશમાં અખંડિત પ્રસારપણે આત્મા સદા ત્યાં વર છે. માટે હે ભવ્ય ! તમે પણ તેમાં જ સદા પ્રયત્ન કરે અને ધન, સવ રાજ્ય, ભાર્યા પ્રમુખ સંસારને અસાર સમજી . તેવામાં મદનસુંદર રાજાએ ભક્તિપૂર્વક મુનિને પૂછ્યું કે “હે મહાત્માનું ! જાણું છું અને જાણતો નથી–એ પદને અર્થશે?” મુનિબેલ્યામને યુવાન જોઈ, તારી ભાર્યાએ પૂછયું કે –“હે મુનિવર ! તમે સવેળામાં અસૂરું કેમ કર્યું?” ત્યારે મેં એને ભાવાર્થ સમજી લીધે કે વૃદ્ધપણાને ઉચિત વ્રત અત્યારે કેમ ગ્રહણ કર્યું–તે પ્રશ્નને આ પરમાર્થ છે કે જન્મેલાને મરણ તે અવશ્ય છે, એટલું હું જાણું છું, પણ તે કયારે થશે, તે નિશ્ચય જાણતું નથી. એવા સંશયને લીધે મેં વ્રત સ્વીકાર્યું. જે લાંબે કાળ જીવિત હશે, તે કર્મની નિર્જરા થશે અને જિનદીક્ષામાં વર્તાતાં મરણ પણ શ્રેયસુખરૂપ જ છે.” એ ઉત્તર સાંભળતાં રાજાએ સૌભાગ્યમંજરી સહિત, સાધુ પાસે શ્રાવક-વ્રત લીધાં. પછી મુનિને નમી સદનસુંદર આવાસમાં આવ્યું અને અખંડ પ્રમાણે મને રમા નગરીમાં આવ્યું. ત્યાં મોટા આડંબરથી સૈભાગ્યસુંદરી સહિત તેણે પ્રવેશ કર્યો અને ધવલ ગૃહમાં જઈ, મંત્રી વિગેરેને જણાવ્યું કે પિતાનું રાજ્ય તજી, દેશાંતર એકાકી જતાં, ત્યાં પણ પુણ્યના પ્રગટ પ્રભાવથી રાજ્ય પ્રાપ્ત થયું. માટે સંસારીજીએ પુણ્યને માટે સદા પ્રયત્ન કરે. પુણ્ય વિના જીવ આ લેક કે પરલોકમાં સુખી થઈ શકતો નથી.” Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. દાનાદિકથી પુણ્ય નહિં ઉપાર્જન કરવા ઉપર મંગલની કથા કોકિલ છે એ વ | ની દાનાદિકથી જે સંસારમાં પુણ્ય ઉપાર્જન કરતે જ નથી. તે મંગલની જેમ અનેક વ્યવસાય કર્યા Eીનો છતાં સીદાય છે તે કથા આ પ્રમાણે છે – આ ભરતક્ષેત્રમાં સુમંગલા નામે રમ્યનગરી કે જેમાં લેકે વિવેકપૂર્વકજ વ્યવહાર ચલાવે છે. ત્યાં સુકૃતશાળી ધનસાર નામે એક મેટે શેઠ જેને હરિને લક્ષમીની જેમ સુશીલા નામે ભાર્યા હતી. વળી તે નગરમાં એક યક્ષ કે જે પરીક્ષ એવા નામે પ્રગટ પ્રભાવી હતે. તે નગરમાં બાળક જન્મતાં તેને તરતજ કે લઈને યક્ષ આગળ મૂકતા, જેથી બાળકના પુણ્ય કે અપુણ્ય જાણવામાં આવી જતાં. જે બાળક પુણ્યશાળી હેય, તે યક્ષના હાથમાં રહેલ જળકળશમાંથી તરતમાતાએ તેના પર તરત પાણી ઝરતું અને અપુણ્યવાનું હોય, તે યક્ષ પાસે બળતા દીવામાંથી બાળકના કપાળે તપ્ત બિંદુ પડતાં, અપુણ્યના લાંછનરૂપ તિલકની નિશાની થઈ રહેતી, જેથી તેને વ્યવહારમાં વિવાહ કે અન્ય મંગલ-કાર્યમાં લેકે તજી દેતા. એવામાં ધનસાર શેઠની ભાર્યાને પુત્ર જન્મતાં તેને યક્ષ પાસે મૂકવામાં આવતાં, દીવામાંથી તેલબિંદુ તેના શિરે પડતાં તિલક થયે. પછી ધનસાર તેને ઘરે લઈ જઈને વિચારવા લાગે કે –“અહે! મારા પુત્રને કેવું અણજુગતું થયું ? પુણ્યદયથી પુત્રને જન્મ થયા છતાં, તે અપુણ્ય નીવડશે. તેથી એના જીવતાં લેકમાં અમને તે પરાભવ જ થવાને. અમને અપુણ્યવંત સમજી દેશાચાર પ્રમાણે રાજાના આદેશથી પિતાના ઘરમાં રહેવા ન દેતાં, લેકે અપુણ્ય–ગામમાં મેકલશે, અને ત્યાં જતાં પણ અને પાલન કરતાં પણ એ દુએ મેકથી પોતાના ઘરનું સમર Page #312 -------------------------------------------------------------------------- ________________ મંગલની કથા. વૃદ્ધિ પામશે. તેમજ પુણ્યહીન હોવાથી એ દરિદ્ર બની દુઃખે જીવી શકશે. માટે હવે તે ઈલાજ કરું કે તે અહીં દુઃખ ન પામે.” એમ ધારી પાપી પિતાએ તેને કુવામાં નાખી દીધો. તેવામાં ફૂવામાં વસતી વ્યંતરીએ તે બાળકને ઝીલી લીધે અને ચક્ષની ચેષ્ટા જાણું, તેણે એ સંકલ્પ કર્યો કે—જે યક્ષે એને અપુણ્ય કર્યો છે, તે મારે એને રાજ્ય અપાવવું.” એમ ધારી તે બૃતરીએ અવધિજ્ઞાન પ્રયુંજતા તેણે જોયું કે–રત્નપુરમાં વિજય રાજાની રાણી કંચનમાલાની તે વખતે સુવાવડ થઈ હતી, એટલે નિમેષમાત્રમાં વ્યંતરીએ તે બાળકને ત્યાં લઈ જઈને મૂર્યો કે જ્યાં રાણીએ એક પુત્રીને જન્મ આપે હતે. એવામાં સુયાણીએ એ બાળક દીઠે અને પેલી જન્મેલ પુત્રી જોતાં, મેહથી તે કહેવા લાગી કે –“રાણીને જેડલું જખ્યું. તેમાં એક પુત્ર અને એક પુત્રી.” એટલે દાસીઓએ એ વચન સાંભળતાં રાજા પાસે વધામણી માગી. ત્યારે રાજા પણ તરતજ ડાબી આંખ ફરકતાં શંકા પામ્યા. ત્યાં એકદમ તાવ ચડી આવ્યા અને શરીરે ભારે તેને દાહ થવા લાગે. એ વ્યતિકર રાણીના જાણવામાં આવતાં તે જરા ખેદ પામી અને રાતે તરત જ તે બાળકને પ્રથમ ક્યાંક તનાવી દીધા તે સજાવવામાત્રમાં રાજા તરત સાજો થયે અને તેણે આવીને કહ્યું કે–સુપુત્રનું મુખ જોઉં.” રાણીએ જણાવ્યું-“હે સ્વામિન ! તે મૃત બાળક જન્મેલ હોવાથી તેને બહાર સજાવી દીધે તે હવે જેવાથી શું ?” આવા જવાબથી રાણીએ રાજાને નિવૃત્ત કર્યો, તે બાળક તજી દેતાં રાણુને તેના પર લેશ પણ સનેહ ન થયો. હવે રાતે તે બાળકને હાલિકની ભાર્યાએ જોતાં, જાણે પિતે જન્મ આપે , તેમ લાવીને તેનું મંગલ એવું નામ પાડયું. પછી તે મેટ થતાં બળદ ચારવા લાગે. એવામાં અકસ્માત્ રેગ વિના હાલિક મરણ પામે. એટલે હાલિષ્ણુએ તેને કહ્યું કે –“હે વત્સ! Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. મહાદુ:ખે મે તને જન્મ આપ્યા છે, તે હવે મારૂં પાલન કર. તારા વિના મારા અન્ય આધાર નથી. ’ આથી તે ખેતી કરતા, પેાતે હળ ખેડતા અને રાતે બળદ ચારતે તેમજ સદા દુઃખિત થતા ઘેંસનું ભજન કરતા. તેના અપુણ્યને લીધે ખેતરમાં કયાં ધાન્ય ન થયું. એથી અન્ય વ્યવસાય કરતાં પણ તેને ક ંઈ ફળ ન મળ્યું. એમ બધા વ્યવસાય નિષ્ફળ થવાથી તે નગરમાં મજુર થઈ, ભાડે ભાર ઉપાડવા લાગ્યા. એકદા તેને એક શેઠે ખેલાવી ભાડું ઠરાવીને એક ધૃતકુંભ-ઘડો આપ્યા, તે માથે લઈ મંગલ શેઠની પાછળ પાછળ જવા લાગ્યા. જતાં જતાં મંગલ ચિતવવા લાગ્યા કે—“ આ ભાડાનાં દ્રવ્યથી અવશ્ય મારે મેર લેવાં. તે ધાન્યના મોટા ખળામાં વેચી ઘણું ધન પેદા કરીશ. તે દ્રવ્યથી દાળીયા ગાજર અને ખેર પ્રમુખ લઈ વેચતાં અવશ્ય ઘણા લાભ મેળવીશ, ત્યાં ખીજા કોઇ વાણીયાના ખેર પ્રમુખ લેશે પણ નહિ. પછી ગાજર કે. ખારનું કામ લજ્જાકારી જાણી, તજી દઇને હું ચણા, દાળીયાની દુકાન મોટા માગે માંડીશ. જેથી આચ્છવ થતાં ઘણા ગ્રામ્ય લાક। અહીં જોવા આવશે, તેઓ પણ ખીજા હાટ મૂકી, સસ્તું આપનાર અને ‘ આવા, આવજો ’ વિગેરે મધુર વચન ખેલનાર એવા મારા હાટેજ ચણા પ્રમુખ લેશે. મારા હાટે અનેક કરીયાણાં રાખતાં, તે વેચવાથી બહુ ધન વધારી મૂકીશ. પછી ચણા, દાળીયા પ્રમુખના વેપારથી લજ્જા પામતાં હું અનાજને વેપાર કરવા દાણાની દુકાન માંડીશ. ત્યાં મારા હાટે રાજલેાકાનું વલણ થશે. એટલે કય—વિક્રય કરતાં ત ંબાલાદિથી તેમને રાજી કરીને હુ... યથેચ્છ લાભ મેળવીશ. વળી તે ધાન્યની દુકાને પણ દાળ દળાવવી, ધાન્ય, ધૃતાદિ તાલવાના કષ્ટને મૂકીને હું ગાંધીની દુકાન માંડીશ. ત્યાં અલ્પ દ્રવ્યે લીધેલ કરીયાણાં મોટા ભાવે વેચતાં એટલુ ધન વધી પડશે કે તે ઘરમાં પણ સમાશે નહિ. Page #314 -------------------------------------------------------------------------- ________________ મંગલની કથા. ૨૭૧ છતાં તેમાં હીંગ, લસણના ગંધથી ખેદ પામતાં, તે ધંધે તજી, સુખ સાધ્ય દેસી–વણિકની દુકાન માંધશ. એટલે દિવ્ય અને મહા કીંમતી વસ્ત્રો મારા હાટે રહેશે, બીજા કેઈ પાસે નહિ. જેથી મહામૂલ્ય વસ્તુ મારી દુકાને મળતા, રાજી થતા નાગરિક લેકે, અમાત્ય, માંડલિક પ્રમુખ પ્રધાન રાજવર્ગ મારા હાટે વસ્ત્રો ખરીદતાં, કેઈવાર રાજા પાસે તેઓ મારી પ્રશંસા કરશે. ત્યારે ઉચિત ભેટ ધરતાં મને રાજા બોલાવશે કે- તારેજ મૂલ્ય લઈને મને દિવ્ય વસ્ત્રો આપવાં.” એમ રાજકુલમાં પ્રસિદ્ધ પામતાં હું નગર, ગામ કે દેશાંતરમાં વણેતર મોકલી સર્વત્ર વેપાર ચલાવીશ, અને કેટિ પ્રમાણ ધન પેદા કરી, નગરમાં સુસ્થાને હું ધવલ ગૃહ કરાવીશ, તથા ઈક્સકન્યાઓ પરણીશ, પછી પ્રતિવર્ષે નવનવી બાંધણીનાં રમ્ય, દિવ્ય વસ્ત્રો આપતાં, રાજા મારાપર સંતુષ્ટ થઈ, મને નગરશેઠની પદવી આપશે. અને જ્યારે ઓચ્છવમાં રાજા રયાએ ચડશે, ત્યારે નગરશેઠના પદને ઉચિત હાથી મને એકલાવશે એટલે મહાવત-વર્ગને એગ્ય વસ્ત્રો આપી, સન્માનની, દિવ્ય વસ્ત્રાભરણું પહેરી હું હાથીના સ્કર્ધ બેસીશ. ત્યાં મસ્ત હાથી, અંકુશ મારતાં કુંભ સ્થલ ધૂણાવશે. એમ ચિંતવતાં મંગલે સત્ય માની, જાણે અનુભવ થયે હેય, તેમ પોતાનું શિર ધૂણાવતાં મસ્તક પરથી ઘીને ઘડે પડે અને તડતડાટ દઈ ફુટી ગયે. એમ વૃત ઢળાઈ જતાં ભૂમિ જાણે તરસી હોય તેમ ધૃત બધું પી ગઈ. એટલે શેઠે સંજમથી કહ્યું કે– અરે ! દુષ્ટ ! પાપિક” આ મારે ઘડે તેં કેમ ફેધ નાખે?” એમ કેપથી તેણે પૂછતાં, મંગલે કંપતાં કંપતાં કહ્યું કે–અરે ! એ કુંભ મેં નથી ભાંગે, પણહાથીએ ભાગ્યે,” ત્યાં વિશેષ કે પાયમાન થતાં શેઠ બોલ્ય–અરે! બેટા બેલા અહીં હાથી કયાં છે? ત્યારે મંગલે ચિંતવેલ વૃત્તાંત બધે કહી Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. સંભાળાવ્યું. જે સાંભળતાં શેઠે વિચાર કર્યો કે–આ મજુરના મનોરથે તે ઘણા છે, અને તે પ્રમાણે એના પુણ્ય વધતાં હોવાં જોઈએ, માટે એને મારે વાણોતર બનાવું.” એમ ધારી તે મંગલને પિતાના ઘરે લઈ ગયે અને ભોજન કરાવી, તેણે તેને રાજી કર્યો. પછી બહુ ધન આપીને શેઠે તેને સુમંગલા નગરીમાં મેકલ્ય. ત્યાં જતાં અધવચ માર્ગમાં એક વડ નીચે જુગાર રમતા ચાર પુરૂષને તેણે જોયા. તેમની પાસેથી નીકળતાં મંગલે સુવર્ણ, મેતી અને રત્નના ઢગ જોયા. ત્યાં તે પુરૂએ પિતાના લેભને લીધે મંગલને કહેતાં, તે ત્યાં રમવા બેઠે અને પહેલા જ દાવમાં મંગલ એક મહામૂલ્ય હાર જીત્યો. એટલે ભારે પ્રભેદ પામતાં ઉઠીને તે પિતાના માર્ગે ચડ્યા અને સુમંગલા નગરીની બહાર એક વાવમાં હાથ પગ ધોઈ, શેઠે આપેલાં વસ્ત્રો અને તે હાર પહેરીને મંગલ નગરીમાં પેઠે. તેવામાં સામે આવતા રાજકુમારે “આ હાર તે મારે છે, એમ ઓળખી તેને પૂછતાં, ક્ષોભ પામવાથી મંગલ બરાઅર જવાબ આપી ન શકયે. જેથી કુમારે તેનું બધું ધન લુંટી, આ ચેર છે ” એમ સમજી, તેના અપુણ્યના પ્રભાવે વિચાર કર્યા વિના પેલા પરીક્ષ યક્ષના દેવલ નજીક રહેલ લિપર ચડાવવામાં આવતાં મંગલ આધ્યાનથી બરાડા પાડ, મરીને ભૂતપણે ઉપજે. માટે અપુણ્ય-અભાગ્યથી સંપત્તિ, સ્વજન, સન્માન પ્રમુખ દૂર થાય છે, જેની મને વાંછાને વિચ્છેદ થાય છે, તે વિકથા, કષાય, રાગ, દ્વેષાદિક તજી, પુણ્ય-સંચય કરી સમ્યકત્વ ધારી, ભવ્ય અપુણ્યને દૂરથી જ પરાસ્ત કરે છે. – © – Page #316 -------------------------------------------------------------------------- ________________ વિનય ઉપર વિનીતની કથા. ૨૭૩ વિનય ઉપર વિનીતની કથા. વે તેજવંતમાં સૂર્યની જેમ ગુણેમાં વિનય વખ ણાય છે, કે જેના ઉદયથી કર્મ—ગ્રહો બધા આછા ISBી દિત થાય છે. મેઘથકી જળવૃદ્ધિની જેમ વિનયથી સર્વ સંપદાઓ અને કેવલ-લાભ પર્ણવિનીતની જેમ પ્રાપ્ત થાય છે. આકાશમાં સૂર્યની જેમ ક્ષમા નગરીમાં શ્રીહર્ષ નામે રાજા કે જે વૈરિ-સ્ત્રીઓનાં લોચનરૂપ કુમુદને સંકેચ પમાડવામાં વ્રતધારી હતું. ત્યાં પિતાના વાગ્દષથી શ્રેષ્ઠિપદથી ભ્રષ્ટ થયેલ અને ખેતીવાડથી જીવન ગાળનાર એ વિષવાકય નામે શેઠ હતે. એકદા નેકરને ભાત માથે લઈ વિષવાકય શેઠ ખેતર ભણી જતાં, માર્ગમાં એક રેતા બાલકને દયાથી કેડે ચડાવી, હાથે ખવરાવતાં “તું કેણ છે?”કે છે? એમ તેને પૂછતાં શેઠ ઘરે આવ્યો, ત્યાં અપત્યના અભાવે દીન બનેલ પોતાની પત્નીને તે બાળક તેણે સેપતાં, તેણીએ સ્વાગવત્ લાલન-પાલન કરતાં તે કલાવાન થઈ યૌવન પામે. ત્યાં વિષવાકયના વચનથી દગ્ધ બનેલા લોકને પિતા ના અમૃતતુલ્ય :વાકથી શાંતિ પમાડતાં તે રાજા સુધી પ્રસિદ્ધ થ. એટલે રાજાએ સંતુષ્ટ થઈ, વિનયના સ્થાનરૂપ એવા તે બાળકને વિનીત એવું નામ આપી, ફરી સનાથ શ્રેષ્ટિપદે સ્થાપે. એમ ગયેલ પિતૃ૫દ પુનઃ રાજાથી પ્રાપ્ત થતાં, સૂર્યોદયથી પદ્મની જેમ વિનીત શેઠ લક્ષ્મીનું પાત્ર બન્યું. એવામાં એકદા દુષ્કાળથી સંપદા ક્ષીણ થતાં કેઈ વૃદ્ધ શેઠ, શેઠાણું અને તેમને પુત્ર-ત્રણે વિનીત શેઠને ત્યાં કર્મકર થઈને રહ્યા. તેવામાં એક દિવસે ચંપા નગરીના રાજાને બલાત્કારથી પકડવા માટે નીકળેલા શ્રીહર્ષ રાજા સાથે વિનીત પેલા ત્રણે કર્મ કર Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. સહિત ચાલ્યા. એટલે શ્રીહર્ષને આવતા જોઈ-જાણી, ચંપાપતિ સામે આવ્યે અને અને સેનાનું પરસ્પર યુદ્ધ ચાલ્યું. તેમાં હાથીઆએ દ'તાદતી—દાંતવતી, રથિકાએ શરાશરિ-ખાણા ચલાવી, પદાતિઓએ ખડગાખડગિ–તરવાર ખેંચીને અને અસવારીએ કુંતાકુતિ—ભાલા ભેાંકાવતાં યુદ્ધ કર્યું. તેવામાં દૈવાગે ચંપાપતિના સૈન્યવર્ડ શ્રી રાજાનું સૈન્ય ભંગાતાં, તેનુ સૈન્ય જીવ લઈને ચેાતરમ્ નાશી ગયું, આ વખતે પેાતાના પદાતિ વિનીતને પણ મૂકીને ભાગી ગયા, પણ સુકૃતવડે આત્માની જેમ તે કર્માંકરોએ તેને તāા નહિ. પછી તે એક દિશા પ્રત્યે ભાગતાં એક નદી આવતાં, તેમાં સ્નાન કરી, પાણી પીને તે પાળના વૃક્ષ નીચે બેઠા, એવામાં ભયભીત બનેલા એક મૃગ પાછળ દોડતા અસ્વારને જોઈ, દયા લાવી, વિનીત શેઠ વચમાં ઉભું રહ્યો. એટલે મૃગ દૂર ભાગી ગયેલ જાણી અસવારને ક્રોધાતુર જોઇ, વિનીત શેઠ કહેવા લાગ્યા કે—‘ તમારા જેવાએ ઢીનને મારવુ, તે યુકત નથી. તારા લક્ષણાથી મને લાગે છે કે તું કોઈ ક્ષત્રિયાત્તમ રાજા છે. તે ક્ષત્રિયા શસ્ત્ર લઇ સામે થનારને શસ્ત્રઘાત કરે. ’ ઈત્યાદિ વચનાથી વિનીત શેઠે પ્રતિબાધ પમાડતાં પૃથિવીચદ્ર રાજાએ તત્ત્વ સમજીને શસ્ર તજી દીધું. એટલે ‘ આ મારા ધર્મોપદેશક છે. ’ એમ ધારી પ્રત્યુપકાર કરવા ઈચ્છતા રાજાએ ક્ષમાતિલક નગરમાં વિનીતને પ્રધાન અનાન્યેા. તેણે કીર્ત્તિની ઇચ્છાથી નગરીજનાને ન્યાયથી રજિત ર્યાં. પછી વિનીતે ક કરીને કહ્યું— તમે ઇચ્છા મુજખ માગી લ્યા. ‘ તેમણે કહ્યું— અમારે કાંઇ જોઇતું નથી. ’ 6 આ વખતે ચપાસ્વામીએ ક્ષમાપુરી ભાંગતાં, વિષવાકય શેઠે વૈરાગ્યથી ગુરૂ પાસે દીક્ષા લીધી, અને તીવ્રતપ તથા આગમના અભ્યાસ કરતાં તે વિષવાકય મુનિ અનુક્રમે ક્ષમાતિલક નગરમાં પધાર્યાં. ત્યાં ગુરૂની આજ્ઞા લઈ માસખમણુને પારણે તે પુણ્યાત્મા Page #318 -------------------------------------------------------------------------- ________________ વિનય ઉપર વિનીતની કથા. ર૭૫ નગરમાં ભમતાં, વિનીત અમાત્યના ઘરે આવ્યા. ત્યારે “અહો ! આ તે આપણા સ્વામીના પિતા આવી સ્થિતિમાં કેમ છે?” એમ ઓળખતાં બધા કકરોએ તેમને વંદના કરી. પછી તેમણે ઘણી વસ્તુ આપતાં પણ મુનિ લીધા વિના ચાલ્યા ગયા. ત્યાં વિનીત ઘરે આવતાં તેમણે પ્રમેદથી તેને વાત કહી. એટલે વિનીત તરતજ તેમના ઉપાશ્રયે ગયે અને વિષવાકય મુનિને જોતાં તે શેક અને અમેદ પામ્યું. પછી ગુરૂને નમસ્કાર કરી તેણે પિતા-મુનિને વંદન કર્યું, અને ત્યાં ક્ષણભર રહી તે પિતાના ઘરે ગયે. એમ તે પ્રતિ દિન આવવા લાગે. એકદા ગુરૂને વિહાર કરતા જાણી વિનીતે કહ્યું કે –“હે ભગવન્! મારા પિતા મુનિને અહીં જ રહેવા દો કે જેમને જોવાથી મારું મન સદા આર્દ રહે,”ગુરૂ બેલ્યા–“હે મંત્રિનું ! એ તારે જનક પિતા નથી, પણ પિષક છે. મંત્રીએ કહ્યું “તે મારે પિતા કેણ?” ગુરૂએ જણાવ્યું“તારા ઘરે વૃદ્ધ કર્મકર તે તારે પિતા અને કર્મકારી તારી માતા તથા યુ. વાન તે તારે ભાઈએ તારે કુટુંબ સમજી લે.” એટલે ગુરૂ અત્થા ભાષી કદાપિ ન હોય” એમ નિશ્ચય કરી, ગુરૂને નમી, નેત્ર અને મન આ કરતો તે પિતાના ઘરે આવ્યું. ત્યાં મેસથી મલિન વસ્ત્રયુકત તથા ધૂમથી સજલ નેત્રયુકત એવી કમકરીને પગે પડતાં, તેણે અન્ય જિનેને વિસ્મય પમાડ. એમ પગે લાગી વિનીતે કહ્યું કે–“હે માતા ! મેં મૂખએ અજ્ઞાનપણે તમને આવા કામમાં જોડી અત્યારે ગુરૂએ મુકિતની જેમ તારી મને ઓળખાણ આપી અજાણતાં પણ તે માર્ગમાં પુત્રની જેમ મારું પાલન કર્યું પણ અતિ કૃતઘ મેં તને કર્મકરીના કામમાં નિયુકત કરી ! એ પ્રમાણે અશ્રુસહિત વિનીતે બેલતાં, તેણીના સ્તનમાંથી દુધ ઝર્યું. ત્યારે તે બોલી કે –“હે વત્સ ! લાંબા કાળે તું એાળવામાં આવ્યો. એમ કહી વૃદ્ધાએ તેને પિતાની છાતીએ ચાં, અને કહ્યું કે – Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. હા ! મને ધિક્કાર છે કે દુષ્કાળમાં તારૂ પોષણ ન કરી શકવાથી મેં પાપણીએ તને માર્ગમાં મૂકી દીધા. અહા ! મને કુમાતાને ધિક્કાર પડા. હે વત્સ ! તુ પેાતાના પુણ્યે પક્ષ-આધાર પામતાં અને અમૃત તુલ્ય વચનાથી કાયલની જેમ લેાકેાને આનંદ પમાડતાં પરમ લક્ષ્મી પામ્યા, પછી વિનય અને સ્નેહથી વિનીત પિતા તથા ભાઇના પગે પડતાં, તેમણે પેાતાની છાતી સાથે દબાવી ભેટતાં તે અત્યંત આન ંદ પામ્યા. તેમને વિનીતે પેાતાના ઘરે પૂર્ણ અધિકારી કર્યાં. ગૃહસ્થના ઘરે વૃદ્ધ તે પુણ્યને લીધેજ હાય, હવે માઆપની જેમ અન્ય લેાકેાના પણ વચન–ક્રિયાથી યથાચિત વિનય સાચવતાં વિનીત ભારે ખ્યાતિ પામ્યો. તે વિનયવતમાં દેવ, ગુરૂને વિષે વિનય ગુણવર્ડ મુખ્યતા પામ્યા અને અગ્નિમાં રસ-પારાની જેમ તેના મનમાં ક્રૂરતા વાસ ન કરી શકી. સર્પવાળા ઘરની જેમ શમશાલી તેના ચિત્તમાં, પેાતાના નાશને માટેભય પામતા કષાયે ટકી ન શકયા. તે રાજ-વ્યાપારમાં વ્યગ્ર ઋદ્ધિવડે સદા મનહર અને ગૃહસ્થપણામાં વતાં પણ ધને ખરાખર પાળવા લાગ્યા. કાઇવાર ઉપાશ્રયે સાધુઓને વ ંદન કરવા જતાં, એક ગ્લાન મુનિને જોઇ, શ્રદ્ધાસ પન્ન તે કહેવા લાગ્યા કે મારા ઘરે એક એવું શ્રેષ્ઠ ઔષધ છે કે જેથી એ રાગ દૂજ થાય અને તે પ્રાસુક છે, માટે એ સાધુ માકલી, તે ઔષધ તરત મગાવી લ્યે. એમ કહેતાં વિનીત સાધુ સાથે પાતાના ઘરે આવ્યા, ત્યાં સાધુઓને બહાર ઉભા રાખી પેાતે ઘરમાં પેઠા. હવે તે દિવસે શ્રેણિકન્યા સાથે પેાતાના વિવાહના દિવસ હાવાથી પૂર્વે બધી તૈયારી કરી રાખી હતી, તે દિવસજ વિવાહને માટે અધિક ગુણકારી હતા. ત્યાં વિનીત વ્યગ્ર થતાં સાધુ આને ભૂલી ગયા. સાધુ પણ કઇક રાહ જોયા પછી પેાતાના ઉપાશ્રયે ચાલ્યા ગયા. અહીં વિવાહને ચેાગ્ય વસ્ત્રાલ કાર કરાવતાં લગ્નસમય આવ્યા, ત્યારે તે ઐષધ વિનીતને યાદ આવ્યું એટલે કઇ Page #320 -------------------------------------------------------------------------- ________________ વિનયહીનપણા ઉપર ભાગરાજની કથા. ૨૭૭ આનુ બતાવી, એક મિત્રને સાથે પશ્ચાત્તાપ પૂર્ણાંક ઔષધ લઇ વિનીત ઉપાશ્રયે ગયા. ત્યાં મુનિ ઘણા ગ્લાન અને રાગાત્ત છે, છતાં તેમણે અન્ય ઔષધ લીધું ન હતુ, તેમજ તે અત્યંત અશક્ત હાવાથી પ્રધાનને ખેદ થયા, વળી મુનિને પીડિત જોઇ, આંખમાં આંસુ લાવતાં, વિનીત પેાતાના આત્માને નિંદતા મુનિને પગે પડયા. આ વખતે વિવાહ સમયને લીધે વસ્ત્રાલંકારથી અલકૃત, તે મુનિને ત્રિવિધ ખમાવતાં, આત્મ-ધ્યાને ભાવનાના વેગ વધતાં, ઘાતિકર્મનો ક્ષય થવાથી વિનીત મહાત્માને ઉજવળ કેવળ– જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે અપ્રતિપાતી એ જ્ઞાનવડે લેાકને જોતા વિનીતને દેવતાએ તરત ચારિત્ર-ચિન્હ આપ્યુ. ત્યાં ભવસાગરમાં શિલા સમાન નારી તજી, વિનીત તેજ લગ્નના શુભ ક્ષણે સંયમ– લક્ષ્મીને પરણ્યા. માટે માણસાની વિનયમાં જે ઉજ્જવળ મુદ્ધિ, તે આ લેાકમાં પરમ આદર અને પરલેાકમાં મેક્ષ આપે છે. ” 2m.... વાત વિનયહીનપણા ઉપર ભાગરાજની કથા, થમ આત્માને વિનયમાં જોડવા, વિનયથી ગુણા પ્રાપ્ત થાય છે, ગુણાથી અ—દ્રવ્ય, દ્રવ્યથી પુણ્ય અને તેથી મેક્ષ પમાય છે. જે પુરૂષ વિનયહીન છે, તે પ્રભુત્વ, સન્માન, લક્ષ્મી, કે સુખ, ભેાગરાજની જેમ પામી શકતા નથી. તે હૃષ્ટાંત આ પ્રમાણે છે— સ્વસ્તિનિધાન નામે નગર કે જે ગુણ-સમૃદ્ધિ તથા જિનમદિરાની શ્રેણિવડે ભારે શાલે છે. ત્યાં જય નામે રાજા કે જેની જયલક્ષ્મી અતિતીક્ષ્ણ, પાણીદાર એવી ચળકતી તરવારમાં કિ ભિન્ન કે મગ્ન થઈ ન હતી. તેને નાગાદિત્ય નામે વાચાલ પ્રધાન Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. અને નાગદેવી તેની પત્નીએ ભેગરાજ નામના પુત્રને જન્મ આપે. ભેગરાજ ખુની, દુર્વચની, વસ્તુભંજક અને ઉચ્છંખલા નીવડયે. તે માત્ર પિતાના કુટુંબને નહિ, પણ બીજા બધાને ખેદ પમાડતું હતું. આથી પ્રધાને એક વિનયશીલ ક્લાચાર્યને તે સેં. કારણ કે પિતાએ પુત્રને બલાત્કારે પણ સુશિક્ષિત બનાવવા. આચાર્ય તેને સામે બેસારીને અર્થ-વિચાર શીખવતે પણ ભેગરાજ તે તરફ દુર્લક્ષ્ય દઈ, સાંભળતે નહિ અને આમતેમ જોયા કરતે. તે મંત્રિપુત્ર હેવાથી કલાચાર્ય તેને વધારે કહી શકતા નહિ, પણ મીઠા વચને કહે કે “હે વત્સ ! તું બરાબર સાંભળ અને ચિંતન કર.” તથાપિ બધિરની જેમ ન ગણકારતાં તે અન્યત્ર જેતે. ત્યારે આચાર્યો ફરી કહ્યું કે –“કેમ અન્યત્ર જુવે છે ?” એટલે તે ધૃષ્ટતાથી નિર્ભય થઈ બે કે – હે ગુરૂ! હું કેતુક જોઉં છું. જુઓ આ છિદ્રમાંથી કીધઓ અખંડ શ્રેણિથી જાણે એક તંતુએ બાંધેલ હોય તેમ અલગ ન થતાં ચાલી જાય છે અને સાથીયાને આકાર પાડે છે.” એમ સાંભળી જરા કેપ લાવી આચાર્યો કહ્યું—“અરે ! હું અર્થ કહું છું, માટે મારા મુખ સામે છે.” ત્યારે તે એક દષ્ટિએ ગુરૂનું મુખ જેવા લાગે, પણ ગુરૂએ જાણ્યું કે–“આ કોઈ અન્ય ચિંતવે છે.” એમ ધારી તેને જણાવ્યું કેબીજું ચિંતવે છે અને મારા કથન પ્રત્યે લક્ષ્ય કેમ રાખતે નથી” ત્યાં ભેગરાજ જરા હસીને સ્પષ્ટાક્ષરે બેભે–“તમે બોલતાં ગળાની ના કેટલા વખત તાડના પામી, તે પ્રત્યેક ગણતે રહું છું કે કેટલી છે.” પછી આચાર્યે કેપથી કહ્યું કે–અમારા મુખ સામે જે, મનમાં અર્થને વિચાર કર. મૂર્ખ નજર બીજે ક્યાં ન નાખ! તેણે શૂન્યપણે મુખ પ્રત્યે જોતાં ગુરૂ બોલ્યા–અરે ! શું જુવે છે અને મનમાં શું વિચારે છે?” તે બોલ્યા “હે ગુરૂ ! જ્યારે તમે અર્થ કહો છો, ત્યારે મુખ પહોળું થતાં, તેમાં રહેલા અર્થ કહાની જરા કલા અને સા ત્યારે તે એક Page #322 -------------------------------------------------------------------------- ________________ વિનયહીનપણું ઉપર ભેગરાજની કથા. વિષમ-ઉન્નત દાંત જોઈ, મને વિચાર આવે છે કે તે ઉંચા નીચા દાતને આ પાષાણુવતી ભાંગીને પાડી નાંખ્યું ! આથી ઉપાધ્યાયે વધારે કેપ કરી કહ્યું કે “અરે શઠ! દુવિનીત ! તું અહીંથી ચાલ્યો જા. તને ભણાવતાં મળનાર ધનનું મારે પ્રજન નથી.” ત્યારે મેઘના ગજરવથી મયૂરની જેમ ગુરૂના વચનથી સંતુષ્ટ થઈ જાણે મને રથ પૂરા થયા હોય તેમ તરતજ ઉઠીને રમવા ચાલ્ય ગયે. એમ ઉદ્ધત બનેલ તે કેઈથી માર ખાતાં અને કેને મારતાં, દિવસ ગુમાવતાં તે દુષ્ટબુદ્ધિ ધવન પામ્યું. તે દુવિનીતપણાને લીધે પ્રખ્યાત હેવાથી તેને સામાન્ય કુળની કન્યા પણ ન મળી, તો મેટા શ્રીમતની કન્યા તે કયાંથી મળે? તેણે માતા, પિતા, દેવ, ગુરૂ, સ્વજન, કે મિત્રને વચનથી પણ કેઈવાર વિનય ન કર્યો, એટલે પિતાએ તેને ઘરથી કહાવ મૂકતાં, તે કઈ સ્ત્રીને લઈ, અભિરશ્ય નગરમાં જઈ, સૈકત રાજાની સેવા કરવા લાગ્યું. ત્યાં દુવિનીત અને હાસ્યજનક વચન બેલતાં તે રાજાને માટે એક હાસ્યપાત્ર બન્યો. એવામાં એકદા સૈકત રાજાએ સુષ્ટીમાં મને પ્રભાવ સાંભળી તેણે એક મંત્ર સાથે. એટલે સિદ્ધ થયેલ ચેટક રાજાના કહ્યા પ્રમાણે કરતે. કારણ કે સાત્વિક પુરૂષને દેવે કિંકર સમાન છે. એક વખતે રાજાએ બધા સમક્ષ જણાવ્યું કે–પુરૂષ સમૃદ્ધિ પામતાં અવશ્ય ગવિષ્ટ થાય છે.” પછી કઈવાર ભેગરાજે રાજાને કહ્યું કે–“હે સ્વામિન્ તમારી નિત્ય સેવા કરતાં પણ ભુખે મરૂં છું માટે મારા પર જરા કૃપાદૃષ્ટિ કરે.” ત્યારે મંત્રને પ્રભાવ જાણવાને અને ઋદ્ધિ આવતાં મદ થાય કે નહિ?” તે જેવાને સેક્ત રાજાએ પિતાના હાથે એક લેખ લખીને ભેગરાજ ભણી નાખતાં કહ્યું કે_વિંધ્યાચલની અધભૂમિકાએ પિંડાલ નામના વડવૃક્ષ નીચે બેસી, તારે ઉચેથી બેલવું કે–સંકત રાજાની આજ્ઞાથી Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. આ લેખ . જે લેખ લેશે, તે તને મનવાંછિત આપશે.” એમ કહી રાજાએ ભેગરાજને વિસર્જન કર્યો. પછી સ્ત્રી સહિત તે અનુકમે વિધ્યાચલે પહોંચે, ત્યાં રાજાએ કહેલ ઉન્નત ચોધવડ જેતા, તેની નીચે બેસીને તે બે કે–આ લેખ લઈ લે.” એટલે વડના થડમાંથી અંજલિબદ્ધ બે હાથ બહાર નીકળ્યા. ત્યારે ભેગરાજે તે અંજલિમાં લેખ નાખે. તે લેખને અર્થ વિચારતાં ચેટક દેવ અદશ્ય રહીને બેભે કે—તને જે જોઈએ, તે બેલ કે જેથી તે હું તને સત્વર લાવી આપે. હું સૈકત રાજાને હુકમ બજાવવા સદા તૈયાર છું.” ભેગરાજે વિચાર કર્યો–કે રાજાના હુકમથી એ મને પ્રસન્ન થઈને બધું આપશે, માટે હું અહીં જ રાજ્ય માગું.” એમ ધારી ભેગરાજ બોલ્યો કે અહીં મારે યોગ્ય એક ઉત્તમ નગર બનાવ અને સામગ્રી સહિત બધી રાજધાની તૈયાર કરાવે.” એમ કહેતાં યક્ષે તે બધું ક્ષણવારમાં બનાવ્યું. તે ભેગરાજે નજરે નીહાળતાં, તે શક કરતાં પણ અધિક અભિમાની બને. રાજપ્રાસાદ, દેવાલય, સોધ, હાટ-બજાર, વાવ, કૂપ, સરોવર, કેટ, આરામ પ્રમુખવડે શોભાયમાન લક્ષ્મીયુકત નગરી, પિતપતાના વેપારમાં લાગેલા અને આમતેમ જતા આવતા લોક સહિત, ઓચ્છવમાં આનંદ પમાડનાર સ્ત્રીઓ યુક્ત, તેમજ અશ્વ, હસ્તીઓની શાળાવડે રમણીય, દ્વારપર પ્રતીહાર યુકત સુવર્ણ રાજમહેલ જોતાં અને ત્યાં પ્રિયાયુકત પિતાને “જય, નંદ ચિર જીવ” ઈત્યાદિ વાકથી વધાવતાં મંત્રી પ્રમુખ રાજલોકને તેણે પિતાની સમક્ષ જોયા. એમ જાણે લાંબા વખતથી સ્થાપેલ હોય તેમ રાજલક્ષ્મી પામી ભેગરાજ પિતાની આજ્ઞા વિસ્તારતા, પરાકમી બની રાજ્ય ચલાવવા લાગ્યા. જે વસ્તુની જ્યારે જરૂર પડે, તે બધું ચેટક તૈયાર કરતે. જેથી ભેગરાજને કંઈ પણ ખામી ન રહી. એ રીતે રાજ્ય કરતાં તે પ્રમત્ત બન્યા અને ઇંદ્રને પણ તુચ્છ Page #324 -------------------------------------------------------------------------- ________________ ભાગરાજની કથા. ૨૮૧ માનવા લાગ્યા. કારણ કે દુવિનીત, રાજ્ય પામતાં કાણુ પ્રમત્ત ન થાય ? પછી દુવિનીત અને અવિનીતની ક-ચેષ્ટા કરાવતાં દુષ્ટ ભાગરાજ ચેટકને ભારે કટાળા અપાવા લાગ્યા. 6 હવે એકદા સકત રાજાએ પરીક્ષા કરવા ‘ મને તે સભારે છે કે નહિ ? ' તે જાણવાને ઉંટાને બદલે ભેાગરાજ પાસે ઘેાડા માગ્યા. એટલે કષ્ટથી તે રાજાના નજીકના ઉપકારને યાદ કરતાં તેણે સૈકત રાજાને અશ્વો મોકલ્યા, પછી કેટલાક દિવસ જતાં સૈકત રાજાએ દૂત મોકલીને ફરી ભાગરાજ પાસે અશ્વો માગ્યા. જ્યારે તેણે વિચાર કર્યા કે- એ સૈકત રાજા મત્ત અનીને વારંવાર અશ્વો કેમ માગે છે? શું કાઈ ખળ-સૈન્યથી ગર્વિષ્ઠ થઈને પેાતાને અધિક માને છે ? હવે હું તેને અશ્વો આપવાના નથી. તેને રૂચે, તે કરે. હું અહીં બેઠા ’ એમ ખેલતા ભાગરાજને મંત્રીઓએ સમજાવતાં તેણે લાંખા વખતે સૈકત રાજાને કેટલાક અશ્વો માકલ્યા. પછી અશ્વ મેાકલવાના અમને મનમાં ધરતાં, પાતે પેાતાને હતપ્રતાપી માનતા તે પ્રજાને પાળવા લાગ્યા. તેવામાં ફ્રીને પણુ સૈકત રાજાએ પેાતાના મેાટા પુરૂષ માકલી, ભેાગરાજ પાસે શ્રેષ્ઠ વસ્તુએ મગાવી, આથી સૈકત પ્રત્યે કોપાયમાન થતાં, ચડાઇ કરવા તરત જયઢક્કા વગડાવી. એટલે મધી સ ંગ્રામ–સામગ્રીથી મહીતલને ઢાંકતાં, ઉડતા રજપૂજથી સૂર્યકિરણને આચ્છાદિત કરતાં, શેષનાગની કાને નમાવતાં અને દિગ્ગજોને પણ ક્ષેાભ પમાડતાં ભાગરાજ સૈન્યસહિત ચાલી નીકળ્યે, અને પૃથ્વીને દખાવતા તે અભિરમ્ય નગરી પાસે પહોંચ્યા. ત્યારે સૈકત રાજાએ જાણ્યું કે— ભાગરાજ લડવા આવ્યેા છે.’ પછી તેણે મત્રીને કહ્યું કે—અરે! મે તે વખતે કહ્યું હતુ કે—સમૃદ્ધિ પામેલ પુરૂષ પેાતાના ઉપકારીની પણ અવગણના કરે છે. ’ત્યાં ભાગરાજે સમસ્ત નગર ઘેરી લીધું', પછી સૈકત રાજાએ પણ તેના પ્રત્યે પેાતાનુ સૈન્ય મેાકલ્યુ, < Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. અને રણક્ષેત્રની મર્યાદા બાંધી, તે બને સૈન્ય સામસામે યુદ્ધ કરવા જેટલામાં તૈયાર થયાં, તેટલામાં સેંકત રાજાએ પિતે ચેટકને આદેશ કર્યો કે –“આ ભેગરાજનું રાજ્ય શીધ્ર સંહરી , ત્યારે સંગ્રામ કરવાને એકદમ આડંબર બતાવતા ભેગરાજના સૈનિકો ઇંદ્રજાલની માફક તરત કયાંક ચાલ્યા ગયા. ત્યાં પૂર્વે પહેરલ મલીન વસ્ત્રયુકત ભેગરાજે પોતાની સ્ત્રી શિવાય બીજું કઈ પણ જોયું નહિ. એટલે—“આ શું' એમ સંભ્રાત થઈને તે જેટલામાં વિચાર કરે છે તેટલામાં સૈકત રાજાએ બોલાવતાં તે રાજસભામાં ગયે. ત્યાં તાળી દેતાં રાજાએ ઉંચેથી હસતાં હસતાં કહ્યું કે–“હે ભેગરાજ ! તારું રાજ્ય ક્ષણવારમાં કયાં ગયું?” ત્યારે ભેગરાજ હસતો બે કે હે રાજન ! દૈત્યે ઈંદ્રને રેકતાં, તેને મદદ કરવા માટે મેં અત્યારે સત્વરે મારું સૈન્ય મેકલી દીધું.” એમ વિટ–વાકયથી રાજા સૈકતને પ્રમાદ પમાડતાં તત્ત્વાર્થ-વિરકત ભેગરાજ દિવસો ગુમાવવા લાગ્યું. એ પ્રમાણે દુર્વિનયથી ભેગરાજ પિતાની કે રાજપ્રસાદથી થયેલ સંપદા પામી ન શકયે. માટે દુર્વિનય કદાપિ ન કરે. • દાન ઉપર કામતુ રાજાની કથા. આ. સંસાર-સંગ્રામના ચતુર્ગતિરૂપ ચતુર્વિધ સૈન્યમાં મનુષ્યત્વરૂપ હસ્તી મુખ્ય છે, તેનાથી અન્ય કઈ નદી શ્રેષ્ઠ નથી. તેના પર આરૂઢ થયેલ જીવરૂપ રાજા જ કમરૂપ શત્રુઓને જીતે છે; અને અન્ય ત્રણ ગતિરૂપ હસ્તીપર ચઢતાં જીવને કર્મ પરાભવ પમાડે છે. તે હસ્તી પણ દાનવડે જ સમર્થ અને પ્રતાપી ગણાય. દાનના પ્રભાવથી તે ભવરૂપ વૃક્ષને ઉખેડી નાખે છે. દુધે અંજનપાત્રની માફક સુખાભિલાષી પુરૂષ, ગૃહ-વ્યાપારને પિષી પાપને દાનવડે ઈ નાખે છે, દાનવડે Home૦૦૦૦૦૦થી ssssss666 Page #326 -------------------------------------------------------------------------- ________________ દાન ઉપર કામકેતુની કથા. ૨૮૩ પ્રાણ ધન પામે, દાનવડે સ્વર્ગ અને કામકેતુ રાજાની જેમ મેક્ષ પામે છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે – આ ભરતક્ષેત્રમાં કમલાવતી નામે નગરી કે જ્યાં લોકે સદા સુપાત્ર–દાનના વ્યસની છે. ત્યાં ગુણે ઉન્નત કામકેતુ નામે મુખ્ય ક્ષત્રિય હતે. તેવી કેઈ કળા ન હતી કે જે ગુણવડે તે સુભગને પ્રાપ્ત ન થઈ હોય. તેને ચંદ્રકાંતા નામે ભાર્યા કે જે અપત્યરહિત-વંધ્યા હતી, તેથી સ્વજનેએ તેને પરણજો. તેવામાં વિવાહના દિવસે જ તે ચારૂલેચના નવોઢા કેતુકથી કાષ્ઠના ગરૂડપર બેઠી અને ચપળતાથી તેના કીલિકાનંત્રને ચલાવતાં, વાયુના યોગે કાઇગરૂડ મૃગેક્ષણને લઈને આકાશમાં ઉડે. તેના પર અતિ આગ્રહ કરીને તે નવેઢા બેઠી હતી અને ગરૂડ મને વેગે આકાશમાં ઉદ્ધ ચાલ્યું. ત્યારે કેટલાક લેકે ખાતાં ખાતાં અસ્કુટાક્ષરે પોકાર કરવા લાગ્યા, કેટલાક તાંબૂલ ચાવતાં ભરેલા મુખે ઉંચેથી કલાહલ કરતા, કેટલાક સત્વર બેસી, અર્ધ ભજન કરી ઉઠયા, કેટલાકે ઉચ્છિષ્ટ મુખે અને કેટલાકે ભજન કર્યા વિના બુમ મારી. કેટલીક પૂર્ણ પાત્રો લઈ, ઘર ભણી જતી સ્ત્રીઓ મંગલ–ગીત મૂકીને વિલાપ કરવા લાગી, કેટલીક નૃત્યને બંધ કરી બેઠી, કેટલીક બ્રમથી પધ ગઈ અને કેટલીક સુધાથી આકુળ થતાં ભારે દુઃખ થવાથી મૂછ પામી. લેકે શેકાકુળ થતાં, કેટલાક શ્ધાથી પીડાઇને સ્વેચ્છાએ જમવા લાગ્યા અને નવેઢાના પીયરીયા શેકથી રેવા લાગ્યા. ત્યાં કામકેતુની પ્રથમની સ્ત્રી મનમાં પ્રમેદ પામી અને કામકેતુ એકલે પતે શેક કરતે પિતાના ઘરે ગયે. એમ અશકય પ્રતીકારને લીધે નવોઢાના વિવાહને દિવસ, શોક-સામ્રાજ્ય હડસેલી દીધે. કારણ કે–આ અસાર સંસારમાં બધા પદાર્થો લુવારની ધમ્મણની જે ક્ષણમાં ભરાય–પ્રાપ્ત થાય અને ક્ષણમાં ખાલી થાય–નષ્ટ થાય છે. અથવા તે કેવળ એક કર્મજ બળવંત છે કે Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. જે ઓચ્છવમાં શેક અને શેમાં આનંદ બતાવે છે-બધું કર્મ જ કરે છે. પછી નવોઢા કાંચનપ્રભાની તેના માતાપિતાએ ઘણી શેધ કરાવી, તે પણ તેને ક્યાં પત્તો ન મળે. એટલે કામકેતુએ પોતે તેને શેધવાને વિચાર કરતાં, પોતાની પૂર્વભાર્યા ચંદ્રકાંતા પાસે ભાતું કરાવ્યું. ત્યારે તે વિચારવા લાગી કે રાજા કાંચનપ્રભાને લઈ આવશે. માટે એવું કરૂં કે એ તેને લાવે નહિ અને એ પોતે પણ આવે નહિ” એમ ધારી, ચંદ્રકાંતાએ ભાતું બનાવી, તે સાત ગાંઠમાં બાંધીને રાજાને આપ્યું. જે લઈ તે ચાલતે થયે. જે દિશાએ તે ગરૂડ ઉડે હતા, તે દિશા ભણું ચાલતાં, અર્ધમાગે રાજાને એક મેટ સંઘ મળે. તેની સાથે જતાં એક સરેવર આવ્યું, ત્યાં સાર્થકે આદરથી પિતપતાનું ભાતું ખાવા લાગ્યા. એટલે કામકેતુએ પ્રથમ ગાંઠ છે ભાતું ખાતાં, તેના પ્રભાવથી તે ત્રણ ફણાવાળે ભયંકર સર્પ બની ગયે, તેને કુંફાડા મારતે જોઈ, ભય પામતા બધા લોકો નાસવા લાગ્યા. પછી આઘે જઈને તે લોકેએ તેને પત્થર મારતાં, તે પ્રહારથી ખૂબ દુઃખી થતે તે સર્પ અન્યત્ર જવાને અશકત થયે. ત્યારે તે ભાતાની ગાંસી નીચે ભરાઈ બેઠે. ત્યાં એક પુરૂષે પત્થર મારતાં બીજી ગાંઠ કુટી અને તેમાંનું ભાતું વેરાતાં, દૈવયેગે તેમાનું ભાતું કંઈક સર્ષના મુખમાં પડયું, તેના પ્રભાવથી તે પાછા મૂળ સ્વરૂપધારી કામકેતુ બન્યું. ત્યારે તે ચિંતવવા લાગે કે–અહે ! મારી ચંદ્રકાંતા રાણની શકિત કેટલી કે ઈર્ષ્યાથી મને મારવાને તેણે ઉપાય કર્યો. પક્ષ અને વિપક્ષ–ભાવે અલગ અલગ ગાંઠમાં ભાતું બાંધીને મને દીધું છે. તેમાં રૂપ-પરાવર્ત કરવાનું ઔષધ અવશ્ય છે” એમ આશ્ચર્ય પામતા કામકેતુને ભય પામતા સાર્થજનેએ પૂછ્યું કે–આ શું થયું?” તે તેમને આશ્ચર્ય પમાડવા બે -“બહુપ્રભાવી અને સર્વત્રગામી ચગી છું.' એમ સાંભળતાં પત્થરના ઘાતથી અપરાધી Page #328 -------------------------------------------------------------------------- ________________ દાન ઉપર કામકેતુની કથા. ૨૮૫ " બનેલા અને ભય પામતા સાલાકી, તેના પ્રભાવને સત્ય સમજી રાતે તેને સુતેલ મૂકીને ચાલ્યા ગયા. પ્રભાતે સાઈજનાને ગયેલ જોઇ, કામકેતુ વિચારવા લાગ્યા કે મારા વચનથી શંકા પામેલ સંઘ, મને મૂકીને કયાંક ચાલ્યા ગયા. માટે હવે હું' બધી ગાંઠનુ ભાતુ ચાખીને હું તેના પ્રભાવ જોઇ નિશ્ચય કરૂં કે એનાથી શું શું થાય છે ? ’ એમ ધારી તેણે બધી ગાંઠ છેાડી, ભાતુ ઉધાડુ' મૂકી દીધુ'. તેમાં ત્રીજી ગાંઠનું ભાતુ ચાખતાં તે ખિલાડા મની તેવા સ્વરે ખેાલતા પછી ચેાથી ગાંઠમાંનું ભાતું ખાતાં તે પાછે મૂળ સ્વરૂપમાં આવ્યેા. એટલે પાંચમી ગાંઠનુ શબલ ચાખતાં તે સિંહ થયા અને છઠ્ઠીમાંથી હેજ ખાતાં તે મૂળ સ્વરૂપધારી થયા. હવે ભવિષ્ય તે ને કાંઇપણ વિચાર કર્યાં વિના ઉતાવળથી તેણે સાતમી ગાંઠનુ ભાતુ ચાખતાં, તે રમણીય મૃગલા બન્યા. પ્રથમ ભાતું ખાતાં તા તેને નિવારણ કરવાના ઉપાય હતા, પણ સાતમી ગાંઠ પછી મૂળ સ્વરૂપમાં આવવાના ઇલાજ ન હતા, એટલે દુઃખ પામતા તે ઉંચે છલંગ મારી મારીને નીચે પડવા લાગ્યો. તે મનમાં વિચારવા લાગ્યા કે— મતે ધિક્કાર છે કે હું દૈવથી હણાયા. અહા ! ક પરિણામને ધિક્કાર ! કે જેણે મને આ સ્થિતિએ પહોંચાડો. મારા દુષ્ટ કના પ્રભાવે તે નવાઢાને કાષ્ઠના ગરૂડે હરણ કરીને કાણ જાણે કયાં મૂકી હશે, કાણુ જાણે તે જીવતી હશે કે મરણુ પામી હશે ? તેની શેાધ કરવા નીકળતાં, ઇર્ષ્યાને લીધે કુલીન છતાં ચંદ્રકાંતાએ ફૂટ ઔષધના પ્રયાગથી મને મનુષ્યભવથી ભ્રષ્ટ કર્યાં. મહા દુષ્ટ કર્મે આવી દશા પામતાં, પશુપણે પશુમરણ મને કોપાયમાન થયેલા ધ્રુવે આપ્યું, કારણ કે પરના ક્રોધ બુદ્ધિબળે ટાળી શકાય, પણ દૈવના કાપ તે ઇંદ્રથી પણ ઉતારી શકાય નહિ. ’ એમ ચિંતવી તે જેટલામાં થંભ્યાની જેમ ઉભા છે, તેટલામાં કઇ શિકારીએ તેને ખાણથી વીંધતાં, તેના પ્રહારે વ્યથા Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. પામતા તે મૃગ ત્વરાએ એક દિશામાં છલાંગ મારતા ભાગ્યા અને એક પર્વત આગળ પહોંચ્યા. ત્યાં ભયભીત નેત્રે ખેદ પામતાં, તૃષા છતાં પાણી તજી, અને ભૂખ છતાં તૃણુ ખાધા વિના પડા રહ્યો. હવે કાગરૂડ નીચેના આકાશ પંથે ચાલતાં, એક ઉંચા પર્વત ના શિખર સાથે અથડાતાં ભાંગી ગયા અને તે નવાઢા નીચે ભૂમિપર પડતાં, સર્વાંગે આઘાત અને મૂર્છા પામી ક્ષણવાર પછી મૂર્છા મટતાં તે ભયાતુર થઇ વિલાપ કરવા લાગી કે—‘ હા માત ! હા તાત ! ક્ષણવારમાં દેવે મને ઘાયલ કરીને કયાં મૂકી દીધી ? મેં પૂર્વે કાઇનું અપહરણ કર્યુ. હશે કે જેથી કંકણ બાંધી મારા વિવાહ થતાં તરતજ મારૂં અપહરણ થયું. હવે મારા માતપિતા મને કયારે મળશે ? હું મંદભાગી કયાં જાઉં અને ક્યાં રહું ?' એમ મેાટેશ્રી વિલાપ કરી, તે પેાતાની મેળે ધીરજ ધરી, કંદમૂળ અને ફળ ખાઈને વનમાં ચાતરફ ભમવા લાગી. એકદા ભમતાં તેણે લતાકુ જમાં ઋષભચૈત્ય જોયું, ત્યાં ભકિતથી જિનમિ અને નમી, તેણે સુખે પૂજા કરી. વળી વનમાંથી સુગંધિત પુષ્પા વીણી વીણીને તેણે આદિનાથની મનહર પૂજા કરી. એમ પ્રભુપૂજામાં લીન થતાં કાંચનપ્રભા માતા પિતા, કુટુંબ કે સખીવસને ભૂલી ગઇ. એ રીતે પુછ્યાપાનથી અંતરાય ક ક્ષીણ થતાં એકદા તે જળ માટે એક દ્રહ પ્રત્યે ગઈ. ત્યાં પ્રથમથીજ તે મૃગ પાણી પીવા આવેલ, તેણે તે મૃગાક્ષીને જોતાં એળખી લીધી, એટલે પ્રહાર—વેદનાથી વ્યાકુળ બનેલ મૃગ હળવે હળવે તેણીની પાસે ગયા અને વાર'વાર ચાતરફ ભમતાં તે પ્રેમથી તેણીને જોવા લાગ્યા. એટલે તેના પ્રહારની વેદના જોઇ દયા લાવી, જળથી ધોઈ કંચનમાળાએ ત્રણ સરાહણી દિવ્ય ઔષધી તેના ઘાપર લગાડી, પછી મૂળથી તે મૃગના વૃત્તાંતને જાણતી ન હેાવાથી તે પાણી લઈને જિનાલયે ગઇ, મૃગ જોકે બધું જાણે છે, છતાં તે કહેવાને અ Page #330 -------------------------------------------------------------------------- ________________ દાન ઉપર કામકેતુની કથા. ૨૮૭ સમર્થ છે, એટલે પગે લંગડાતે તે શ્વાસ ભરાતાં પણ હળવે હળવે હર્ષથી તેણીની પાછળ ગયે કંચનપ્રભાએ નિર્મળ જળથી પ્રભુનું સ્નાત્ર-સ્નાન કર્યું અને મુખકેશ બાંધી, તેણે રાજચંપક પ્રમુખ પુષ્પથી:ભગવંતની પૂજા કરી. મૃગ પણ પ્રભુને જોતાં હર્ષાશ્રપૂર્ણ લેચને તે ભૂપીઠ સુધી મસ્તક નમાવીને નયે, ત્યારે પ્રભુ પ્રણામના પક્ષપાતથી કંચનમાળા મૃગને વખાણતી બેલી કે–“અહો ! આ તિર્યંચ છતાં પુણ્યાત્મા છે.” પછી ફળાહાર કરવા તે નવેઢા લતાગૃહમાં ગઈ અને પાછળ હળવે હળવે મૃગ પણ ગયે તેણે તૃણાહાર ન કર્યો, તેથી કંચનમાળા ચિંતવવા લાગી કે–“આ બિચારે વેદનાને લીધે તૃણુ પણ ખાતે નથી.”એમ ધારી તેણે દિવ્ય ઔષધિ ઘસી ને ઘા ઉપર લેપ કર્યો. જેથી ઘા રૂઝાઈ જતાં વ્યથા શાંત થઈ અને મૃગ સાજો થયે, છતાં અભિમાનથી તે તૃણ ખાતે નહિ. ત્યારે તે વિચારવા લાગી કે–અહે! આ ચરતે કેમ નથી? શું કારણ હશે? એ બિચારે ભૂખે મરે છે.” એમ ધારી લીલું ઘાસ લાવી, તેણે મૃગ પાસે મૂકયું છતાં તેણે તે પશુ ભક્ષ્ય છતાં નજરે પણ નિહાળ્યું નહિ. એવામાં કંચનમાળાએ ભગવંતપૂજા કરીને ભજન કરવું એ અભિગ્રહ લીધે છે તેથી તે કુલે વિણવા પર્વતપર ગઈ ત્યાંથી આવતાં તે માર્ગ ભૂલી અને ઘણું ભમી, પણ અભવ્યને જિનવચનની જેમ તે માર્ગ તેને હાથ ન લાગે ત્યાં વૃક્ષોમાં ફળ હોવા છતાં, અભિગ્રહને લીધે તેણે તે લીધાં નહિ અને શુધિત થતાં પણ તે ખાતી નહિ. તે પ્રભુને ધ્યાવતાં રાત્રે કયાંક સુઈ ગઈ અને સ્વપ્નમાં પણ જાણે ભગવંતને પૂજતી હોય તેમ પોતાને જેતી પ્રભાત થતાં પણ તે મનથી ભગવંતને જેતી અને ચૈત્યની દિશા ભણી, ઉદાર મતિથી તે પ્રભુને નમવા, લાગી. જિનમંદિરને શેધતાં તે પર્વતની પાછળ તરફ ભમવા લાગી. એમ પાંચ દિવસ થયા, તે પણ ચૈત્ય ન જડયું જેથી તે Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર પ્રભુ પૂજાના અભાવે ખાતી કે સૂતી પણ નહિ. તે પોતાના આત્માની અને અશુભ કર્મની નિંદા કરવા લાગી કે – હે હીનભાગી આત્મા! માતપિતાને વિયેગ પામતાં પણ આદિનાથના દર્શનથી તે દુઃખ બધું ભૂલી ગઈ પરંતુ હવે અપુણ્યના ઉદયથી તે દર્શન પણ દૂર થયું. દુપ્રાય પ્રભુપૂજાનું પુણ્ય હવે મને કયાંથી સાંપડે? એ પ્રમાણે આત્મનિંદા કરતાં તે નવોઢાએ પૃથ્વી પર ઉતરતા વિદ્યાધરે નાં વિમાને જોયાં. તે અધેદિશા પ્રત્યે સત્વર ચાલતાં તેણે, વિદ્યાધરેએ નમેલ એક જ્ઞાનીને ત્યાં દીઠા, જેથી ભારે હર્ષ પામતાં શુભ આશય–ભાવથી નમી તે અમૃત સમાન મુનિની ધર્મદેશના સાંભળવા બેઠી. ગુરૂ બોલ્યા કે –“હે ભવ્ય ! ભગવંતના મસ્તકે વાસચૂર્ણ નાંખતાં પ્રાણીને લક્ષમી વશ થાય, પ્રભુ સન્મુખ ધૂપ કરતાં પ્રાણીના દુષ્કર્મો દૂર થાય, જિનેશ્વરને અખંડ અક્ષત ચઢાવતાં આત્મા અખંડ–આનંદમય થાય, જે પ્રભુને પુષે પૂજે, તે ત્રણે લેકમાં સુકીર્તિ પામે, જે જિન આગળ દીપ ધરે, તેના કર્મને અંધકાર મૂળથી હણાઈ જાય, જિન આગળ નૈવેદ્ય ધરતાં, પ્રાણી વિવિધ આહારનાં સુખને પામે, પ્રભુને ફળ ધરાવતાં, પ્રાણી બેધિબીજનું ફળ પામે, તથા જે જિનરાજને નિર્મળ જળથી હુવરાવે, તેની બધી તૃષ્ણ ટળી જાય. એ પ્રમાણે અરિહંતની સદા અષ્ટ પ્રકારી પૂજા કરતાં ભવ્યાત્માનાં આઠ કર્મો અવશ્ય નષ્ટ થાય.” એવામાં કંચનમાળાને શેલતે મૃગ પણ ત્યાં આવ્યું તેને જોઈ કાંઈક મુગ્ધભાવ અને મમત્વને લીધે તે મૃગને કહેવા લાગી કે “હે મૃગ ! તું અહીં ક્યાંથી ?” એમ કહેતાં તેણીએ મૃગને આલિંગન આપ્યું. તે જોઈ જ્ઞાની મુનિ જરા હસ્યા, જેથી કોઈ વિદ્યાધરે હારનું કારણ પૂછતાં મુનિ બોલ્યા કે–હે વિદ્યાધર ! એ મૃગની આ કંચનમાળા સ્ત્રી છે. વિવાહના દિવસેજ એ પતિને વિયેગ પામી. ત્યારે વિદ્યાધર બેલ્યો “આ મનુષ્ય અને એ મૃગ–પશુ Page #332 -------------------------------------------------------------------------- ________________ ભયથી દાન આપવા ઉપર તેમની કથા. ર૮૯ છે, તે એમને વિવાહ કેમ ? એટલે મુનિએ બધો વૃત્તાંત કહી સંભળાવતાં, હરણપર કૃપા લાવી વિદ્યારે તેને મૂળ સ્વરૂપમાં આણે. ત્યાં પિતાના પતિ કામકેતુને જોઈ, પૂર્વે અજાણપણે આપેલ આલિંગનથી લજજા પામતી કંચનમાળા આશ્ચર્યથી અર્ધમુખી થઈ રહી, તેમજ કામકેતુ પણ પોતાની પ્રિયાને જેઈ પરમ પ્રદ પામે, અને મુનિને નમસ્કાર કરીને તે ધર્મદેશના સાંભળવા બેઠે. એટલે મુનિરાજે પણ જણાવ્યું કે–“આ ભવ તથા પરભવમાં સુખને ઈચ્છતા પ્રાણીએ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ભેદે ધર્મ આરાધો. ગૃહ-વ્યવહારના ભારથી પ્રાણુ ભવ– સમુદ્રમાં ડુબે છે, છતાં તપ, સંયમના પાત્ર એવા મુનિરાજને ભકિતએ દાન આપવાથી મહાફળ-દાયક નીવડે છે, તેમજ ભક્તિ વિના ઉપર કે ભયથી દાન આપતાં પણ સુપાત્રે આપેલ તે ફળ દાયક તે અવશ્ય થાયજ. ભયથી દાન આપતાં પણ સામ નિશ્ચય સુખ પામ્ય એ અવાંતર કથા આ પ્રમાણે છે – ચંપા નગરી કે જેની અલકાપુરી દાસી સમાન ભાસે છે, તથા ધર્મ-કર્મના પ્રભાવથી સમૃદ્ધિ વધતાં જાણે અમરાવતી તુલ્ય લાગે છે ત્યાં દરેક પુરૂષ કામદેવ જેવા રૂપવંત હોવાથી રતિ અને પ્રીતિને સપત્નિશેકયભાવ ઉતરી ગયે ત્યાં વૈરિ–સમુદ્રને અગસ્તિ સમાન એ મીનકેતુ નામે રાજા ન્યાયથી પ્રજાને પાળે છે. વળી ત્યાં જોતિષમાં સૂર્યની જેમ વણિકેમાં મુખ્ય ધન નામે શેઠ અને તેને સુંદરી નામે પત્ની છે. કૃષ્ણ અને લક્ષમીને પ્રદ્યુમ્નની જેમ તેમને સેમ નામે પુત્ર હતું, કે જે ધનુર્વેદમાં અજુનની જેમ વણિકમાં ભારે પ્રવીણ ગણાયે. એકદા તે વેપાર કરવા બજારમાં ગયે, પણ ત્યાં વેપાર જેવી કઈ વસ્તુ તેના જેવામાં ન આવી પરંતુ વિનીત વાણોતર બુદ્ધિ માટે જેને સેવી રહ્યા છે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી. ચદ્રપ્રભસ્વામી–ચરિત્ર. : " એવા એક શેઠને સામે સિહાસનપર બેઠેલ જોયા. એટલે કૌતુકથી તેણે શેઠ પાસે જઇને પૂછ્યું કે—‹ અહીં શી ચીજ મળે છે ? ’ શેઠ મેલ્યા હું સ્વચ્છમતિ વત્સ! સાંભળ—અહીં જે મળે છે, તે ખીજે કચાંય સાંભળવામાં પણ કદિ ન આવે, ’ ત્યાં સામ વિનયથી કહેવા લાગ્યા— એવી તે કઈ વસ્તુ છે, કે ખીજે કયાં જેનું નામ પણ સાંભળવામાં ન આવે ? ' એટલે તેને ઉમેદવાર સમજી, શેઠે જણાવ્યું કે— જેનું મૂલ્ય ન થઈ શકે, એવી અહીં બુદ્ધિ મળે છે, કે જે ગવર—નધર ધને પમાય તેવી કીત્તિની જેમ ગણાય છે. ’ એમ સાંભળતાં સામ ખેલ્યા- હું તાત ! તમે ધન લઈને કષ્ટ દેદવા બુદ્ધિ મને આપે કે જે તરવાર સમાન તીક્ષ્ણ ગણાય, ’ આથી પાંચસે ક્રમ લઈને શેઠે તેને બુદ્ધિ આપતાં જણાવ્યું કે- એ માણસ જ્યાં પરસ્પર કંકાસ કરતા હાય, ત્યાં તારે ઉભા ન રહેવું. ' પછી લક્ષ્મીને કૃષ્ણની જેમ એ બુદ્ધિ લઇને પેાતાના ઘરે આવતાં તેણે પોતાના પિતાને બુદ્ધિ ગ્રહણ કરવાની વાત કહી, જે સાંભળતાં, કાપથી ક'પાયમાન થતા ધન શેઠ હોઠ ફફડાવીને બેલી ઉઠયા કે– અરે મુરખના શિરદાર ! પાંચસો દ્રવ્ય આપી, માલકા પણ જાણતા હાય તેવી બુદ્ધિ શુ લાવ્યા ? તુ સત્વર આગળ ચાલ અને તે વાંચક, તને છેતરનાર વણિક કયાં છે, તે મને અતાવ. ’ એમ બેાલતાં ધન શેઠ સેામ સાથે તે શેઠ પાસે ગયા અને ભમ્મર ચડાવી, ઉંચા નીચા વચને તે શેઠને કહેવા લાગ્યા કે− અરે ! એ તમારી શું માત્ર ? એવી વાત તે બાળક પણ જાણે છે. એનુ તે એવડું મૂલ્ય ઢાય ? તમારી બુદ્ધિ પાછી લ્યા અને અમને પાંચસે ક્રમ આપી દ્યો. ’ ત્યારે શેઠે કહ્યું— મે પ્રેક્ષાભુદ્ધિ આપી, તે ન આપી તેા નજ ગણાય, પણ હું સામ ! તારે હવેથી તેવી મિત ન ધરવી અને એ માણસ કંકાસ કરતા હાય, ત્યાં ઉભા રહેવું. ' એમ " ન Page #334 -------------------------------------------------------------------------- ________________ ભયથી દાન આપવા ઉપર સામની કથા. ૨૯૧ 6 સમજાવીને તેણે ધન પાછું આપ્યું. એમ વાઘના મુખમાંથી માંસની જેમ શેઠ પાસેથી ધન લઇ, · હે વત્સ ! હવે કદિ એવુ કરતા નહિ ' એમ પુત્રને શિખામણ આપતાં ધન પેાતાના ઘરે આવ્યેા. હવે એકદા સામ દુકાને જતા હતા, તેવામાં ત્યાં લડતા એ સીપાઇને જોઈ, રાજાના—ભંગના ભયથી તે ઉભેા રહી ગયા. સામ વિના અન્ય કાઇ તેમની સમક્ષ આવેલ નહિ. ગ્રીષ્મની ગરમીમાં અગ્નિને કાણુ આલિંગન આપે ? એવામાં કેટવાળ લડતા તે અને સુભટને કસાઇ પાસે ખેાકડાની જેમ પ્રધાન પાસે લઇ ગયા. એટલે ભ્રકુટીથી ભીષણ અની સચિવે તેમને પૂછ્યું કે- અરે ! તમે કલહ કેમ કરી છે ? તે કહેા. ’ ત્યાં એક સુભટ અંજલિ જોડીને પ્રધાનને કહેવા લાગ્યા કે માગે જતાં વિના કારણે મને એણે માર્યા. ’ત્યારે ખીજાએ કહ્યું— હું પ્રધાનજી ! મેં પ્રથમ એને માર્યાં નથી, પણ એણે મને માર્યાં, તેને સાક્ષી સામ નામે વિષ્ણુકપુત્ર છે. ’ એમ બન્નેએ કહેતાં, ન્યાયથી નીવેડા આણવા પ્રધાને સુભટો મોકલીને સામને તેડાવ્યા. ત્યારે જાણે ચમના દૂત હાય, તેવા સુભટાને પેાતાના ઘર ભણી આવતા જોઇ, સામે કલહના વૃત્તાંત પિતાને સંભળાવ્યા, જે સાંભળતાં, તે સાક્ષીથી છુટવાના ઉપાય શોધતાં, કંઈ ન સૂજવાથી વ્યાકુળ થઈને તે બુદ્ધિવાળા શેઠ પાસે પ્રથમ કરતાં બમણું ધન મૂકીને તેણે ઉપાય પૂછ્યા. તેણે ધન લઈ, ધનશેઠને કહ્યું કે— તમે ઘરે જઈ પુત્રને ઘેલા જેવા કરી સૂકા. ’ એટલે ઘરે જઇ તેણે પુત્રને ભલામણ કરતાં કહ્યું કે— હે વત્સ ! તું પહેરણ જલદી કહાડી નાખ, લંગોટી પહેરી લે, માથાના કેશ છુટા મૂકી દે, ઉંચી ભુજા કરીને નાચ અને આ કળશ ભાંગી નાંખ. એમ કૃત્રિમ ઘેલે ખની જા. એકદમ ઉંચે દંડ કરી એકલો દોડવા માંડ, બીજો કાંઇ વિચાર ન કર. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. એમ પિતાના વચનથી સેમે તે પ્રમાણે કર્યું. જાણે ભૂત ભરાયે હોય તેમ તે ધન શેઠને મારવા દેડતાં, શેઠ આગળ ભાગતે સુભટોને કહેવા લાગ્યો કે “ અરે ! સુભટ ! તમે મને એનાથી બચાવે. એને ભૂત વળગે છે.” એમની તેવી સ્થિતિ જોઈ સુભટે પરસ્પર હસીને બોલ્યા- આ ઘેલાને તેડવા માટે પ્રધાનજીએ આપણને મેકલ્યા છે, અથવા તે એ ગમે તે હોય, પણ આપણે તે પ્રધાન પાસે પકડીને ઉભે રાખો.” એમ ધારી, સુભટેએ તેને પકડીને આગળ ચલાવ્યું. રસ્તામાં પણ તે લોકોને આલિંગન દઈ નાચતો અને આમતેમ ધૂળ ઉડાડતે, છતાં બલાત્યારે તેને પકડીને સુભટેએ સચિવને સોંપે. ત્યાં સેમની ગાંડાઈ જેઈ હાસ્ય પામતાં પ્રધાને તેને વિસર્જન કર્યો અને એગ્ય ન્યાય આપી સુભટોને પણ વિદાય કર્યા. એવામાં સોમને દેવછળ લાગવાથી તે ઘેલે બને અને તેથી તે વિવિધ ચેષ્ટાઓ કરતે. કેઈવાર તે નાગ બનતે અને કેઈવાર વસ્ત્ર પહેરતે, કેઈવાર યદ્વાલદ્વા બોલતે અને કેઈવાર તે સમજુની જેમ બેલ; આવી તેની ચેષ્ટા જોઈ, વ્યાકુળ થયેલ ધનશેઠ વિચારવા લાગે કે-“આ તે વ્યાજના લેભે મૂળ ખાયું.” ત્યારે સુંદરીએ પિતાના પુત્ર નિમિત્તે દેવતાની માનતા કરી. સ્ત્રીઓ પુત્ર વિના પ્રાયે પરાભવ પામે. યક્ષાદિક પણ તેની ગાંડાઈ ટાળી ન શક્યા. તેથી સુંદરી રેવા અને વિલાપ કરવા લાગી. એવામાં જાણે સાક્ષાત ધર્મ, તેમના પુણ્ય ખેંચાયા હોય તેવા એક મુનિ ભિક્ષાને માટે ભમતા, તે શેઠને ઘરે આવી ચડ્યા. તેમના દર્શનથી, સૂર્યોદયથી અંધકારની જેમ તથા તપથી પાપની જેમ કાંઈક દેષ ટળતાં, મુનિને પ્રભાવી જાણી, સુંદરી તરત ઉઠી અને ભારે હર્ષથી સાધુને વાંદીને તે મને કહેવા લાગી કે–“હે વત્સ ! તું મુનિને ઈચ્છા પ્રમાણે દાન આપ અને વંદન કર કે જેથી મંત્રવડે ઝેરની Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉપધથી દાન આપવા ઉપર સુંદરની કથા. ૨૯૩ જેમ તારે રેગ દૂર થાય. જે એમને દાન ન આપતાં, મુનિની અવજ્ઞા કરીશ, તે તારા પૂર્ણ પાપોદયથી તું ગાંડાઈથી ગ્રસ્ત રહીશ અને સાજો કદિ નહિ થાય.” એમ માતાએ બીક બતાવવાથી સામે સાધુને દાન આપતાં, તે તરતજ રેગમુક્ત થયે. અહે! તપને મહિમા અદ્ભુત હોય છે. દાનેના પ્રભાવથી, વાદળ થકી સૂર્યની જેમ, ભૂત છાયાથી મુક્ત થતાં સમ પ્રથમની જેમ સુખ ભેગવવા લાગ્યા. એમ ભયથી દાન દેતાં પણ મને સુખરૂપ થયું. માટે દાન સદા આપવું. દાન કદિ વૃથા ન જાય. તેમજ અદ્ધિવડે અલકાપુરીને જીતનાર ઉજજયિની નામે નગરી કે જે ચાર વેદની ભૂમિકારૂપ વિધાતાની જેમ ચાર પુરૂષાર્થની ભૂમિકારૂપ હતી. આકાશમાં સૂર્યની જેમ ત્યાં વિક્રમ નામે રાજા રાજ્ય કરતે કે જેના તેજે શત્રુરૂપ ઘુવડ બધા પર્વતની ગુફામાં ચાલ્યા ગયા. વળી ત્યાં શ્રીમતમાં શ્રેષ્ઠ સુંદર નામે મિથ્યાત્વી શેઠ રહેતું. તેની યશોમતિ નામે પત્ની અને પ્રિયવર્ધન નામે પુત્ર હતે. ગ્રીષ્મતમાં નદીપૂરની જેમ તેનું ધન ખલાસ થતાં, ખેદ પામી સુંદર વિચારવા લાગે કે-“ધન આવ્યા પછી ચાલ્યું જાય તે કરતાં પ્રથમથી જ ન હોય તે સારૂં. પૂર્વે દ્રવ્ય હોવાથી, તેને ગર્વને લીધે ક્યાં યાચના ન થાય અને નોકરી પણ ન કરી શકાય. મારા ઘરે દ્રવ્યના અભાવે ભેજનાદિકની સામગ્રી કેમ થાય. કુટુંબ તે લઘુ છે, તે હવે શી ગતિ થશે? અહો ! દરિદ્રતાને ધિક્કાર છે. વળી અહીં સ્વજને ઘણા રહ્યા, જેથી ધન વિના પરાભવ પમાય, માટે મારે પરદેશે ચાલ્યા જવું સારૂં છે.” એમ ધારી, ભાતું લઈ, કુટુંબને સાથે લઈને તે સુંદર દેશાંતર ચાલ્યું. માર્ગમાં તેને એક નાને સંઘ મળે. બપોર થતાં તળાવની પાળે લોકો બધા ભેજન કરવા બેઠા. તેવામાં એક પુરૂષ કહેવા લાગ્યું કે–“અહે! આ કલ્યાણના ભાજન મુનિ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. ભિક્ષા માટે કયાંક જાય છે. પછી તેમને આવતા જોઈને સાર્થજને પિતાને ધન્ય માનતા, ઉઠી ઉઠીને તે પરમ શ્રદ્ધાપૂર્વક મુનિને દાન આપવા લાગ્યા. સુંદર શેઠ મિથ્યાદષ્ટિ છે, છતાં સંઘજનેના ઉપધથી તેણે મુનિને કંઈક દાન આપ્યું. પછી સાધુ સ્વસ્થાને ગયા અને સાર્થજને પણ ભોજન કરી ચાલ્યા ગયા. એટલે સુંદર પણ કુટુંબસહિત કેઈનગરમાં ગયે. ત્યાં લેકે અપરિચિત છતાં સુંદર પ્રત્યે સ્નેહ બતાવવા લાગ્યા. અથવા તે દાનથી શું ન થાય ? તે નગરમાં જતાં સુંદરે દુકાન માંડે ત્યારે બીજા દુકાનદાર વાણીયા, ચંદ્રદયે કમળની જેમ વ્યવહારમાં સંકેચાયા. એવામાં એક વખતે ઘરે આવતાં હિમથી કરમાયેલ લતાની જેમ યશેમતી ભારે ખેદ પામતી સુંદરને કહેવા લાગી કે–“હે શેઠ ! આપણું સાથે આવતાં એક સૈનિકની જેમ માર્ગે સંભાળ રાખનાર અને પ્રાણ કરતાં પણ પ્રિય એવે આપણે મોતીયો કુતરે મરી ગયે, માટે આજે ભેજન કરવું યોગ્ય નથી. ખરેખર ! એ મારે પુત્ર સમાન હતે.” એમ સાંભળતાં સુંદર શેઠ બે –“હા, એ તે વાટેમાર્ગે આવતાં ભેળે થયે, પણ મુનિને દાન દીધું, તે દિવસથી મને શુભ થયું કારણ કે એ કુતરે અકાલે મુ તે સારું થયું.” એમ કહેતાં તેણે યશેમતીને બલાત્કારે ભેજન કરાવ્યું. પછી નવું ખડીવતી ધળેલ છતાં અભાગ્યની જેમ ઘરનું અગ્રદ્વાર અકસ્માત ખંડિત થઈ પડી ગયું. ત્યારે શેઠાણી હાટે જઈને કહેવા લાગી કે બારણું મૂળથી પી ગયું.” શેઠે વિચાર કરીને જવાબ આપે કે–દ્વાર” પડ્યું તે તે સારું થયું. એવામાં સારી રીતે માનથી પિષતાં અને પીયરીએ ન તેડાવ્યા, છતાં પુત્રવધુ પિતાને ઘેર ચાલી ગઈ. એ વાત થશેમતીએ સુંદર શેઠને સંભળાવતાં, શેઠે વિચારીને ઉત્તર આપે કે–“જે થાય તે સારા માટે. એ અરસામાં ઘણા બળદે સંકીર્ણ Page #338 -------------------------------------------------------------------------- ________________ ઉપરોધથી દાન આપવા ઉપર સુંદરની કથા. ૨૯૫ માગે નીકળ્યા. પાછળથી હાંકતાં બધા બળદ સાથે ચલાવતાં પણ એકે બળદ કે જેનાપર વેપારીની જાત્યરત્નની એક ગુણ લાદેલી હતી, તે દેવગે સુંદર શેઠના ઘરમાં પેઠે, એટલે તરતજ તરફ દષ્ટિ ફેરવી. શેઠે ગુણ ઉતારી લઈને બળદને બહાર હાંકી કહાડ્યો પછી ગુણ પ્રમાણુ ખાડે ખેદી, તેમાં રત્ન-ગુણ દાટી. લીંપી નાંખીને તેપર કલ્યાણકારક સ્વસ્તિક રચાવ્યું. હવે ઘણા દિવસો જતાં સુંદર શેઠે તે ગુણ બહાર કહા અને તેમાં જાત્યરને જોઈ પ્રમોદ પામતાં તેણે યશેમતીને કહ્યું કે–હે ભદ્ર! જે કુતરે જીવતે હેત, તે મેટા અવાજે તેના ભસતાં, બળદ ત્રાસ પામી ભાગી જાત. પણ આપણા ઘરમાં આવવા ન પામત. તે શ્વાન મુવા છતાં ઘરનું બારણું જે ભાગીને ન પડ્યું હોત, તે ગુણ સહિત બળદ અંદર આવી શકત નહિ, તેમ છતાં જે પુત્રવધૂ પીયર ન ગઈ હોત તે કેઈ આગળ પણ એ વાત ક્યા વિના તે રહેતજ નહિ. તે એ દ્રવ્યને મને જે લાભ થયે, તે અત્યારે દરિદ્ર બનેલ મને એ ઉપધથી પણ મુનિને દાન દીધું, તેનું ફળ મળ્યું, એમ તું અવશ્ય માનજે.” એ પ્રમાણે સાર્થલોકેના ઉપરોધથી મુનિને દાન આપવાનું ફળ સાક્ષાત્ જોઈ–જાણી, સુંદર શેઠ મિથ્યાત્વને તજી સદા સુપાત્રે દાન દેવાને તત્પર થયો. હવે એકદા તે નગરના રાજાને અકસ્માત્ પેટમાં અત્યંત શુળની પીડા જાગી, તેથી તે બહુજ પીડાય. વૈદ્યો બધા લાચાર બન્યા. રાજાને પીડાતે જોઈને મંત્રીએ નગરમાં ઢઢેરે ફેરવ્યો કે– ઔષધ કે મંત્રથી જે કઈ રાજાની ફૂલવેદના ટાળશે, તેને માગ્યા પ્રમાણે રાજા યથેચ્છ વસ્તુ આપશે.' એટલે સુંદર શેઠ રત્ન-માહાભ્યને જાણતે હેવાથી તેણે પટને સ્પર્શ કર્યો અને બધા લેકેની સમક્ષ પહેરેલ રત્નમુદ્રિકા પાણીમાં ઝબોળી તે પાણી રાજાને પીવરાવતાં તેણે તરજ ચલપડાથી મુક્ત કર્યો ત્યારે રાજાએ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. જણાવ્યું કે—‹ હું શેઠ ! તમારી ઇચ્છા પ્રમાણે માગી લ્યા. ’ શેઠ માલ્યા—′ હે રાજન ! તમારી પીડા દૂર થઈ, તેથી હું શું ન પામ્યા ? ’ આથી રાજા વિશેષ સ ંતુષ્ટ થતાં ઉચિત વસ્ત્રાદિક આપી માથે હાથ મૂકતાં રાજાએ તેને નગરશેઠની પદવી આપી. જેથી નક્ષત્રામાં ચંદ્રમાની જેમ સુંદર શેઠ બધા વિણકામાં મુખ્ય ખની ઘણા વરસે પંત શેઠની પદવી પાળવા લાગ્યા. પછી એકદા વૈરાગ્ય પામતાં, પેાતાના પુત્રને નગરશેઠના પદે સ્થાપી સુ ંદર શેઠે મુક્તિની સખી સમાન પ્રત્રજ્યા અંગીકાર કરી, અને સચમમાં વતાં તીવ્ર તપ આચરી, પરીષહા સહન કરી, જિનવચને શ્રદ્ધા લાવી, ગ્રામાનુગ્રામ વિચરતાં, આયુ પૂર્ણ થતાં પંચપરમેષ્ઠીનુ સ્મરણ કરતાં, શુભ ભાવના સહિત સુંદર મુનિ સ્વર્ગે ગયા. "" એ પ્રમાણે ઉપરાષથી પણ આપવામાં આવેલ દાનનુ ઐહિક અને પારલૈકિક ફળ સાંભળી, મહાતિ ભવ્યે મહાત્માઓને સદા દાન આપવું. તેમજ વળી અચેાધ્યા નામે નગરી કે જે ભય, અશુભ, ક્રોધ. દ્રોહવડે અવધ્ય-યુક્ત છે. ત્યાં અર્શી જનાને ઇચ્છિત આપનાર તથા પ્રત્યર્થી-શત્રુઓને સતાવનાર એવા ભીમ નામે રાજા હતા. પાંચસે મંત્રીઓમાં યક્ષોમાં ધરણેદ્રની જેમ મુખ્ય એવા લક્ષ્મણુ નામે તે રાજાના મ`ત્રી હતા. કામદેવને રતિ અને પ્રીતિ તુલ્ય તે પ્રધાનને એ ભાર્યાં હતી કે જે અભિમાની, ક્રોધી અને ભારે કજીચાખાર હતી, જેથી પાતાના ઘરના ભીન્ન ભાગે તેણે એકને નીચે અને એકને ઉપર રાખી, તથા સ્વજનાના કહેવા પ્રમાણે અનેના તેણે વારા કર્યા. એકદા રાજ્ય—કારભારમાં રાત ઘણી વીતતાં, અતિ વિલંબ થયા. ત્યારે મેડીપર રહેનાર વધુ વિચારવા લાગી કે— · અરે ! જ્યારે જ્યારે મારા વારે આવે છે ત્યારે અવશ્ય એ બીજે કાં વિલાસ કરવા જાય છે, તેથી હમેશાં વિલ ંબે આવે છે, અને Page #340 -------------------------------------------------------------------------- ________________ ભાવદાન ઉપર વણીક સુતની કથા. નીચેની રાંડ તાડના કરે છે જેથી તે વહેલે આવે છે, માટે આજે હું બારણું વાસી દઉં, તે આવશે તે પણ ઉઘાડીશ નહિ.” એમ ક્રોધાયમાન થઈ, દ્વાર બંધ કરીને તે અંદર શય્યાપર પી રહી. પછી અર્ધરાત્રે અમાત્ય આવ્યું. તે સર્વાગે ખેદ પામ્યું હતું. એટલે હળવે હળવે ઉપર જઈ તે વારંવાર દ્વાર ઠોકવા લાગે. પરંતુ પેલી સ્ત્રી કપટનિદ્રાએ સુતી હતી તેથી પ્રધાને મેટેથી બેલાવતાં પણ બોલતી નહિ, ત્યારે ચાટુ વચનથી કહેતાં પણ તેણે દાદ ન આપી એમ કહીને નિર્વેદ-કંટાળે પામતાં સચિવ નીચે ઉતરવા લાગે કે તરતજ નીચે રહેતી કાંતાએ તેને હાથને ટેકે આપે અને પ્રધાન નીચે ઉતર્યો તેવામાં ઉપરની ભાર્યાએ કમાડના છિદ્રમાંથી જેઈને જાણ્યું કે –“હાય ! આ તે પેલી રાંડ દ્વાર ઉઘાડીને તેને લઈ જાય છે.” એમ ધારી આક્રોશ કરતી તે દેવ અને એક હાથ પકડીને તાણવા લાગી. તેવામાં નીચેની ભાર્યા પિતાના ભણી પગ તાણવા લાગી. એમ બળ કરીને જે તાણે તેની તરફ પ્રધાન ખેંચાય. એ રીતે વારંવાર જોરથી તણાતા સચિવનું શરીર બહુ છોલાઈ ગયું. એવામાં ઉપલી ભાર્યાએ બહુ જોર કરી, જીવને જેમ કર્મપ્રકૃતિ તાણે તેમ પ્રધાનને તાણી લીધા. અને રાતભર તેની સાથે તેણીએ આક્રોશ વચનથી કલેશ કર્યો. પછી પ્રભાત થતાં પ્રધાન વસ્ત્ર પહેરીને રાજસભામાં ગયે. ત્યાં રાજાએ તેને પૂછ્યું કે– પ્રધાન ! પ્રસ્વેદ કરનાર, શીતતુ વિના તમે જામે પહેર્યો છે?” પ્રધાને કહ્યું–હેજ પહેર્યો છે. ” ત્યારે રાજાએ વિચાર કરી જરા હાય કરવા, મંત્રીને જામે ઉતરાવ્યું. એટલે છોલાયેલ શરીર જોતાં, વિસ્મય પામી સભાજને બધા ખૂબ હસ્યા. એવામાં તેજ નગરમાં એક જુગારી અને ચાર વણિકપુત્ર કે જેને રેગી ઉંટને ઉંટપાલની માફક માતપિતાએ ઘરથી કહા મૂકેલ છે તે ચોરટા સાથે મળી લેકેને લુંટતે જ્યાં ત્યાં ભમે છે, તે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. 6 પાતે બહાર એકલા બેઠા છે,તેને ખાવા પૂરતુ ધન દઇ ચારટા બધા બહાર રહ્યા અને વણિકપુત્ર ભાતું લઇ, નગર બહાર નીકળતા હતા તેવામાં ભિક્ષા નિમિત્તે નગરમાં જતાં એક સાધુને તેણે જોયા એટલે દૂરથીજ સાધુને વંદન કરતા જોઈ વિચારવા લાગ્યું કે અહા ! મેં દુષ્ટ માપતાને તયા, જિનધમ મૂકયા. ધર્મોપ-, દેશક સાધુના પણ મેં ત્યાગ કર્યાં. હા ! હા ! હું કેવા અધમાધમ બન્યા ? માટે હવે તે બધાં અકૃત્ય-પાપને છેદનાર સાધુને દાન ૪. ’એમ ભાવી, તેણે સાધુને દાન દીધું, પછી સાધુને વંદી, તે ચારા પાસે આવ્યે. તે બધા જમીને નગરીમાં પહેોંચ્યા. ત્યાં રાત પડતાં, નગરમાંથી રાજાના ઘેાડા લઈ, ચાર પાછા ફર્યા, એટલે કાટવાળે તેમને જોતાં, ચેાર સમજીને માર્યાં, પણ પેલા વણિકપુત્ર ભાગવા માંડ્યો, તેને ગાઢ બાંધી, પ્રભાતે કાટવાળ તેને રાજદ્વારે લાબ્યા અને રાજાને વાત કહી. હવે વણિકપુત્ર ત્યાંજ બેઠા છે, એટલે દ્વારપાલે રાજાને વિનંતી કરી કે હે સ્વામિન્ ! કેટવાલે આણેલ ચાર બારણે ઉભા છે. ’ તે સાંભળતાં રાજાએ મત્રીને આદેશ કર્યાં કે— હે પ્રધાન ! એ ચારને અપૂ રીતે કદર્થોના પમાડા. ’ એમ કહી મંત્રીને તેણે વિદાય કર્યાં. પ્રધાને પેાતાના સ્થાને જઈને કાટવાળને પૂછ્યું કે— એણે શી ચારી કરી ? ’ તે ખેલ્યા 6 રાજાના અશ્વો ચેાર્યાં. ’ એમ તેના કહેતાં મંત્રી પેાતાની અને ભાર્યાથી નિરંતર દુઃખી છે, તેમની બંને કન્યા ચારને પરણાવતા, મંત્રીએ શિખામણ આપી કે— હે ભદ્ર ! હવે આજથી તુ' ચારી કદિ કરીશ નહિ. સ્ત્રીઓ સાથે ઘરવાસ સુખે પાળજે. નહિં તે તને મારી નાખીશ. ’ એ રીતે પરણાવી, તેણે ચાર-વણિકપુત્રને વિસર્જન કર્યાં અને રાજા પાસે જતાં તેણે ચેારના વૃત્તાંત સંભળાવ્યેા. જે સાંભળતાં રાજા કાપાયમાન થઇ, પ્રધાનને કહેવા લાગ્યા કે− વિચારમૂઢ છે, કે વિનાશવા લાયકને આમ સુખી 6 Page #342 -------------------------------------------------------------------------- ________________ ભાવદાન ઉપર વણીક સુતની કથા. ૨૯૯ કરવા જાય છે. ’ ત્યારે મંત્રી બાલ્યેા હૈ સ્વામિન્ ! પુરૂષ એ સાર્યાંથી જેવુ' દુઃખ પામે છે, તેવુ' બીજું એકે દુ:ખ નથી. હુ એ ભાર્યાથી સદા ભારે દુઃખી છું. નરના દુઃખ કરતાં પણ એ પત્નીવાળાને અધિક દુઃખ હોય છે.’ એમ કહીને તેણે રાજાને સમજાવ્યા. " હવે તે ચાર ચિંતવવા લાગ્યા કે— અહા ! મુનિદાનનું માહાત્મ્ય ! બધા ચાર માર્યા જતાં એક હું તેમાંથી છુટયા. પાછળથી રાજાએ કાપાયમાન થઇ મારવાના હુકમ કરતાં પણ અમાત્યે મને પેાતાની બે કન્યા પરણાવી. હવે જો હુ' રાજાજ્ઞાના ભંગ કરી, ચારી કરવા જઈશ, તેા પ્રધાન મારાપર કાપ કરી, મને અવશ્ય મારશે. માટે હવે માતાપિતા પાસે જઈને તેમની ભક્તિ કરૂ ' એમ ધારી અને સ્રીસહિત તે પેાતાને ઘેર ગયા. ત્યાં માતપિતાને તેણે પાતાને વૃત્તાંત સંભળાવતાં, તેમણે પ્રધાનને પૂછીને ઘેર આણ્યે.. પછી પ્રેમાળ સ્ત્રી સાથે સુખ ભાગવતાં, વટવૃક્ષની જેમ બહુ પુત્ર-પૌત્રાથી વિસ્તાર પામ્યા. વળી દાનના પ્રભાવને નિત્ય હૃદયમાં સંભારતા તે સૂર્યોદયથી સૂર્યાસ્તસુધી નિરંતર સુપાત્રે દાન આપતા. એવામાં એકદા ત્યાં આચા આવ્યા, તેમની પાસે ભાસહિત તેણે સંયમ લઇ, દુસ્સહ તપ તપી, સર્વ પાપની આલેાયણા લેતાં અને પંચપરમેષ્ઠીનુ ધ્યાન ધરતાં, મરણ પામીને તે દેવલાકે ગયા. એ પ્રમાણે ભાવદાનપર વણિકસુતના વૃત્તાંત સાંભળી, હું ભળ્યે ! આ લેાક અને પરલોકમાં સુખકારક સદા ભાવથી દાન આપે.” એમ દાન-ધર્મ ને પ્રકાશનાર મુનિની વાણી સાંભળતાં બધા વિદ્યાધરા આકાશમાર્ગે પાતપેાતાના સ્થાને ગયા. ત્યારે શ્રદ્ધાયુક્ત કામકેતુએ પ્રિયા સાથે દેશવિરતિ સ્વીકારતાં, પેાતાના નગર પ્રત્યે જવાની ઇચ્છા કરી. એટલે કાઈ વિદ્યાધરે ભાતુ આપી, તેણે પોતે તે બંનેને તેના નગરના માર્ગે લાવી મૂકયા. ત્યાંથી તે આગળ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. ચાલ્યા, અને માર્ગના જંગલમાં જતાં જતાં તેમણે વ્યંતરની એવી વાણી સાંભળી કે–અહીં એક મહાતપસ્વી સાધુ છે તે સાધુએ એ દુષ્કર અભિગ્રહ કરેલ કે–બેતાળીશ દેષરહિત જે આ જંગલમાં આહાર મળે તે ભોજન કરૂં. નહિ તે ત્યાંસુધી નિશ્ચલપણે કાર્યોત્સર્ગ કરીશ. એ અભિગ્રહ લેતાં તેમને પાંચ મા ખમણ થયા. તે મુનિ તમારે નમસ્કાર કરવા ગ્ય છે.” એમ સાંભળી કામકેતુ “આ શું? ” એમ ચમક. ત્યાં કાંચનપ્રભા બેલી કે હે નાથ ! મને લાગે છે કે અહીં અભિગ્રહધારી કઈ મુનિ છે, એમ વ્યંતરે જણાવ્યું. માટે આપણે નિર્દોષ ભાતું તેમને હેરાવીએ.” એમ તેણીએ કહેતાં, કામકેતુએ પ્રિયાને ત્યાં મૂકી, વનમાં ભમતાં કાર્યોત્સર્ગે રહેલા મુનિ જોયા. એટલે ત્રણ પ્રદક્ષિણપૂર્વક તેણે ભાવથી મુનિને પ્રણામ કર્યા અને કહ્યું કે– “હે ભગવન્! મારૂં પ્રાસુક અન્ન લેવા અનુગ્રહ કરે.” ત્યારે શરીર ધારણ કરવાના કારણરૂપ પ્રાસુક આહાર લેવાની ઈચ્છાએ જ્યાં કાંચનપ્રભા બેઠી છે, ત્યાં મુનિ ગયા. તેણે ભાવથી કલ્પનીય પિતાનું ભાતું પ્રતિલાલતાં, મુનિએ તે ગ્રહણ કર્યું. ત્યાં “અહો દાન ! અહા ! અહા ! એમને પુણ્યદય ! ” એમ બેલતાં વ્યંતરે કહ્યું કે-“હે સજજન ! એક વર માગી લે. ” ત્યારે કામકેતુને હજી મેટી કામનાઓ ઘણું હતી, તેથી તેણે વ્યંતર પાસે માગ્યું કે–અહીં એક નગર વસાવી, મને મેટું રાજ્ય આપ” એટલે સંતુષ્ટ થયેલા વ્યંતરે ત્યાં હાથી, ઘોડા અને લેકસહિત એક નવીન નગરી વસાવી અને તેમાં કામકેતુને રાજા બનાવ્યું. જ્યાં પ્રતાપી કામકેતુ કાંચનપ્રભા સહિત વ્યંતરની હાયતાથી તે દેશમાં રાજ્ય ચલાવવા–ભેગવવા લાગ્યું. તેણે પિતાના પરાક્રમથી બીજા બધા રાજાઓને તાબે કર્યા. તે સમૃદ્ધ પિતાની પ્રજાનું રક્ષણ કરતાં તે વધવા લાગે. વળી સ્વજનેને પિતાની પાસે બોલાવી, Page #344 -------------------------------------------------------------------------- ________________ દાન નહિં દેવા ઉપર કુરંગની કથા. ૩૦૧ સન્માન આપતાં તેણે તેમને પિતાના રાજ્યસુખના ભાગીદાર બનાવ્યા. સજજનેની એજ રીત છે. એમ દાનથી ભેગ અને સામ્રાજ્ય પામતાં કામકેતુને બરાબર પ્રત્યય-વિશ્વાસ થવાથી તે શ્રદ્ધાપૂર્વક સુપાત્રે દાન આપવા લાગ્યા. અનુક્રમે ગુરૂનો વેગ મળતાં વ્રત લઈ, કામકેતુને જીવ પાંચ ભવમાં મેક્ષ પામશે. માટે આ લેક અને પરલોકના સુખને ઈચ્છનાર ભવ્યએ સદા સુપાત્રે દાન દેવું. તેનાથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે.” દાન નહિં દેવા ઉપર કુરંગની કથા. સ્ત વિદ્યમાન છતાં જે પાત્રે દાન આપતું નથી, તે દાનથી પામવા ગ્ય ભેગ-સુખ સંસારમાં કેમ પામી શકે? તે સંપદા કે સંસારના સુખ પણ પામી જ ન શકે. કારણ કે પૂર્વે દાન આપ્યા વિના પ્રાણી * / તેવાં સુખ ક્યાંથી પામે ? જેમણે પૂર્વભવે દાન આપેલ નથી, તેઓ આ ભવે દીન, હીન અને પરાભવને સહે છે. તેમજ જળવડે રજની જેમ દાનથી દુષ્કૃત શાંત થાય છે, પણ જે પાપાત્મા દાન કરતું નથી, તે કુરંગની જેમ અધોગતિને પામે છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે – આસ્તિક જનની શ્રદ્ધાને રમવાના ગુપ્ત સ્થાનરૂપ તથા સદા અધર્મરહિત એવી સુશર્મા નામે નગરી છે. ત્યાં મૃગાંકમંડન નામે રાજા કે જેણે વતૃત્વ અને કવિત્વથી વાણી અને દાન તથા ભેગથી લક્ષ્મીને સફળ કરી હતી. ત્યાં ધનિક કુળમાં જન્મેલા ફરંગ નામે એક વણિકપુત્ર કે કર્મવિપાકે દરિદ્રતા પામ્યું હતું. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર તેના પિતરાઈ ભ્રાતાઓ તથા જ્ઞાતિના સંબંધીઓ શ્રીમંત હતા અને પૂર્વે કરેલ પુણ્યથી પ્રાપ્ત થયેલ લક્ષ્મીવડે દાન કરતા અને ભેગ ભેગવતા હતા. તેઓ નગરમાં પ્રમાણિક ગણાતા અને રાજ્યમાં પણ માન પામતા હતા. કુરંગના લગભગ બધા સ્વજને લેકમાં પ્રસિદ્ધ થઈ માન્ય થઈ પડ્યા હતા, પરંતુ પૂર્વના દુકૃતને લીધે કુરંગ નિર્ધન અને વેપાર કરતાં પણ તે લક્ષ્મી ન પામે, એમ કઈ રીતે તે ધન ન પામે. એટલે પિતાના પીતરીયા, સ્વજને અને જ્ઞાતિ કે પાસે યાચના કરીને તે ભજન પામતે. તેની વારંવારની યાચનાથી તે લોકેએ કંટાળીને તેને આવતે બંધ કર્યો. સત્ય છે કે જેના ઘરથી અલગ–દૂર જઈ રહેતાં તે તેની અપેક્ષાએ મૃત સમાન લાગે છે. કુરંગને સ્વજનેએ એ તિરસ્કાર કર્યો કે તે પોતાના આત્માને નિંદતે અને પિતાના દુષ્કર્મના પરિપાકથી અત્યંત ખેદ પામતાં તે હૃદયમાં ચિંતવવા લાગે કે –“મારા આ સ્વજને બધા પોતાના પુણ્યથી સમૃદ્ધિ પામ્યા છે અને બીજાઓ પર ઉપકાર કરે છે, પણ મારી તે દીન વાણું પણ સાંભળતા નથી, વળી હું જે કાંઈ કરું છું, તેથી હાનિજ પામું છું, માટે અન્ય ક્યાં ચાલ્યો જાઉં. અહીં રહી શકાય તેમ નથી.” એમ વિચારી તે કયાંક ચાલી નીકળે. માર્ગે જતાં એક સાધુ મળ્યા, તેમને નમીને તેણે પોતાના પૂર્વભવની વાત પૂછી. ત્યારે જ્ઞાની સાધુ તેને વૈરાગ્ય નિમિત્તે કહેવા લાગ્યા કે– સમૃદ્ધ લોકથી વાસિત અસીમ નામે ગામ છે. ત્યાં પરસ્પર પ્રેમાળ, વ્યવસાયથી શ્રીમંત બનેલા ધનદ અને ધનપુંજ નામે બે પાડોશી મિત્ર હતા. એકદા ધન લઈને તે બંને દૂર દેશ પ્રત્યે ચાલ્યા, અને બપોર થતાં તેઓ કઈ ગામમાં ગયા. ત્યાં તેમણે કેઈ વૃદ્ધા સ્ત્રીને રાંધવા સામગ્રી લાવી આપી, એટલે તેણે તૈયાર કરી, મીઠા વચને તેમને જમવા બોલાવ્યા. ત્યારે આસને બેસી Page #346 -------------------------------------------------------------------------- ________________ દાન નહિ દેવા ઉપર કુરંગની કથા. ૩૦૩ પગ ધોતા તે બંનેને વૃદ્ધાએ પૂછ્યું કે–તમારે ક્યાં અને કે વ્યવસાય કરવા જવાનું છે?” તેમાં એક બેલ્યો-- “હું શ્રીકુલ નગરમાં ઘી લેવા જઈશ.” બીજાએ કહ્યું હું પણ તેજ નગરમાં ચામડાની ખરીદ કરવા જઈશ.” આથી વૃદ્ધાએ ઘી લેવા જનારને ભક્તિથી ઘરમાં બેસારી જમાડે અને બીજાને અનાદરથી બહાર બેસારી, જમાડશે. ત્યારે આપણને તેણે અંદર અને બહાર બેસારી ભેદથી કેમ જમાડયા?” એમચિંતવતા તે બંને યથાસ્થાને ગયા. ત્યાં એકે ધૃત લીધું અને બીજાએ ઈચ્છાનુસાર ચર્મ લઈ, પાછા વળતાં તેમને ભિન્ન ભિન્ન ચિંતા-વિચારણા જાગી. તે બંને પાછા તેજ ગામમાં પેલી વૃદ્ધાને ઘેર આવ્યા અને રસેઈ માટે તેમણે સામાન લાવી આપતાં, તેણે ભેજન તૈયાર કર્યું. પછી પૂર્વે જેને ઘરમાં બેસારી ભકિતથી જમાડયું હતું, તેને બહાર અને બીજાને ઘરની અંદર બેસારીને જમાડ. આથી તેમણે વિરમય પામતાં વૃદ્ધાને પૂછયું કે –“હે માત ! જતાં આવતાં, તેં અમને ભિન્ન સ્થાને કેમ બેસાર્યા?” તે વૃદ્ધા બોલી “હે વત્સ તમે બરાબર ધ્યાન પૂર્વક સાંભળે–જે પૂર્વે ઘી લેવા ચાલ્ય, તેની એવી ધારણા તે વખતે હતી કે—જ્યાં હું ઘી લેવા જવાને છું, ત્યાં ગાયે, ભેસે લષ્ટ-પુષ્ટ હોય, તે મને ઘી સસ્તું અને પુષ્કળ મળે. એવા અભિપ્રાયથી પૂર્વે તું જતું હતું, એ તારા શુભ આશયથી મેં તારી સારી સરભરા કરી. તેમજ આ ચર્મના વેપારીને તે વખતે એ દુષ્ટ વિચાર હતો કે ઘણા ચતુષ્પદ જનાવર મરે, તે ચામડું સેવું થાય અને પુષ્કળ મળે, એવા પાપી વિચાર સમજી, તેને ચંડાળ સમાન જાણીને બારણે બેસારી જમાડે. ક્રૂર મનના પાપી પ્રાણીથી ઘર અભડાય-એમ કહેવાય છે, તેથી ઉતમ જને તેને ઘરમાં પેસવા દેતા નથી. અત્યારે તમે માલ ખરીદી પાછા વળતાં, તમારા બંનેના વિચાર વિપરીત થયા છે. ઘીવાળાને વિચાર અપવિત્ર અને ચામ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રીચંદ્રપ્રભ સ્વામી–ચરિત્ર. રીત સ્થિતિ સમીક સુરાસુરની સર અને પ્રમે ડાવાળાને સંકલ્પ હમણું સારે છે. તેથી તમે બંનેની મેં વિપરીત સરભરા સાચવી.” એમ વૃદ્ધાનાં વચન સાંભળી અને પોતાના મનની તેવી સ્થિતિ સમજી, માલ લઈને તેઓ સત્વર આગળ ચાલ્યા. આગળ જતાં તેમણે સુરાસુરની સભામાં ધર્મ—દેશના આપતા એક કેવળીને જોયા. એટલે કૌતુકથી તે બંને પ્રમેદથી તેમને નમસ્કાર કરી દાનસંબંધી દેશના સાંભળવા બેઠા. અવસરે ધનદે પૂછ્યું કે–“હે ભગવાન! મને લાભ થશે કે નહિ ?” જ્ઞાનીએ કહ્યું “તમને ધર્મને લાભ નહિ, પણ અર્થને લાભ થશે.” એમ સાંભળતાં તે બંને પિતાના ગામ ભણી ચાલ્યા અને અનુક્રમે તેઓ સ્વસ્થાને પહોંચ્યા. હવે સાધુસહિત કેટલાક આચાર્યો તે ગામની નજીકના ઉદ્યાનમાં શુદ્ધ ભૂમિકાએ પધાર્યા. દેવગે કાર્યોત્સર્ગમાં રહી, તપ આચરતા તેમાંના કેઈ સાધુને કઈ દુટે શરીરે માટે ઘા કર્યો, છતાં દેહમાં નિઃસ્પૃહ સાધુ તેની પીડા હેવા લાગ્યા. ત્યાં અનુકેમે તે ઘા પ્રસરતાં પાકીને સડવા લાગ્યું. તેવામાં કઈ વૈદ્ય શ્રાવકે તે સાધુને જોયા અને “અહો ! સાધુને મહાકષ્ટ છે” એમ ધારી તે બહુ ખેદ પામ્યું. પછી તેણે આચાર્યને નિવેદન કર્યું કે–“હે. પ્રભે હું શ્રાવક વૈદ્ય છું, પણ દરિદ્ર હેવાથી, મારા ઘરે ધૃતઔષધ નથી. અહીં તે અત્યારે દુપ્રાપ્ય છે, તે ધનદના ઘરે છે, માટે તમે માગી લાવે, તે હું ધૃત–મિશ્ર ઔષધે તપસ્વીની ચિકિત્સા કરૂં. કારણ કે શરીરનું રક્ષણ કરતાં તપે વૃદ્ધિ થાય છે. વળી સાધુની ચિકિત્સા કરવાથી મને પણ અભીષ્ટ લાભ થાય.” એમ તેણે કહેતાં, આચાર્યો બે મુનિ મેકલ્યા. તેમણે ધનદ પાસે જઈ ગ્લાન મુનિને વૃત્તાંત જણાવી, ઔષધ માટે ધૂત માગ્યું પણ કૃપણુતા, નિર્દી ક્ષણ્ય તથા દાનથી વિમુખ હોવાથી તેણે મુનિને જણાવ્યું કે –“ધૃત નથી, માટે ચાલ્યા જાઓ.” લાન માણસ પ્રત્યે Page #348 -------------------------------------------------------------------------- ________________ શીલવ્રત ઉપર પ્રધાનપુત્રીની કથા. ૩૦૫ પણ ઔષધ આપવાની ભાવના હાવી જોઈએ, તેા પ્લાન સાધુ પ્રત્યે તે અવશ્ય જોઈએ, છતાં ધનદને દાનબુદ્ધિ ન આવી. પછી સાધુ તે પાછા ચાલ્યા ગયા. ધનદ તા કદાપિ કીર્તિદાન કે ધમ-દાનમાં પણ ધન વાપરતા ન હતા. પાપે ધન સંચય કરી, ધનઃ મરણ પામતાં તે તુ' કુર્ગ થયા છે. ’ એ પ્રમાણે સાંભળતાં કુરંગ દરિદ્રી વિચારવા લાગ્યા કે— અહા! મને ધિક્કાર છે કે છતી શકિતએ મે દાન ન દીધું, તે વિના આ ભવે હું લેશ પણ સુખ પામ્યા નહિ. આ જીવિકારહિત થઇ, બધે દીન અને હીનપણે ભમ્યા કરૂં છું પૂર્વે જો મેં દાન દીધું હાત, તે આ ભવમાં ધન પામત, પણ તેમ તે મેં કર્યું" જ નથી, જેથી અત્યારે ધન પામ્યા, તેા હવે હું દાન– ધર્મી શાથી કરૂ ? માટે હું વ્રત જ લઈ લઉં કે જેથી દુષ્કર્મના અંત આવે.” એમ ધારી, સયમ લઇને, તે સુખદાયક તપ આચરવા લાગ્યા. "" શીલવ્રત ઉપર અમાત્ય સુતાની કથા. શી —(:)— લમંત્ર તે સ્વ-પરને સર્વ પ્રકારે રક્ષણ કરવામાં તથા આત્માના કર્મ-કાષ્ઠને ખાળવામાં અગ્નિ સમાન છે. શીલવતપર અમાત્યસુતાની કથા આ પ્રમાણે છે— રાજગૃહ નામે નગર કે જે ધર્મ, ન્યાય અને લક્ષ્મીનુ સ્થાન તથા જિનચૈત્ય અને સાધુઓથી સુશાભિત છે. ત્યાં શત્રુઓની પત્ર-પલ્લિવડે પેાતાની અસિધેનુને પુષ્ટ કરનાર તથા અધા રાજા २० Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. આમાં મુગટ સમાન એવા ચદ્રશેખર નામે રાજા હતા. તેને નીતિની રીતિને જાણનાર, પૃથ્વી—પાષક, સ્વામીભકત; સમ તથા ધાર્મિક એવા વસુ નામે પ્રધાન હતા. રાજા પણ અનેક શાસ્ત્રોના જ્ઞાતા, વિદ્વાનાની સભામાં બેસનાર તથા નવીન કાવ્ય–કર્તાઓને અત્યંત સન્માન આપનાર હતા. હવે તેની કીર્ત્તિ સાંભળતાં, અપ્રતિમ પ્રતિભાશાળી એક અંતર્વેદી પડિત ત્યાં આવી ચડયા. તે જે કાંઇ કાવ્ય ખેલતા, તે વિદ્વાનાને લજજા પમાડનાર તથા ફુંફાડા મારતા ભુજંગની જેમ તે પદ્મા કાઇ ધારી શકતા નહિ. તેવામાં દેશાંતરથી આવેલ તે પડિત જાણવામાં આવતાં રાજાએ તેને એલાબ્યા. વિદ્યા રત્નના કાણુ અથી ન મને ? એટલે પેાતાને પડિત માનનાર તે સુન્ન રાજસભામાં ગયા . અને એક સે આઠ શ્લેાકાથી તેણે રાજાનુ વર્ણન કર્યું. છંદ, અલકારના દોષ જાણુનારા જેને દૂષિત ન કરી શકે તેવા શ્લાકે સાંભળતાં રાજાએ તેને પેાતાના અર્ધાસને બેસાર્યાં, અને કહ્યું કે— આ દાઢીવાળી સાક્ષાત્ સરસ્વતી કયાંથી ? ’ તે ખેલ્યા— હું રાજન્ !: હું મધ્ય દેશથી તમારૂં દર્શન કરવા આવેલ છુ” તેની તાર્કિક વાણી સાંભળતાં અન્ય પડિતા, સંગ્રામમાં વાજિંત્ર સાંભળતા કાયરની જેમ સ કાચાઇ ગયા. પછી રાજાએ ભારે હર્ષોં પામી જેટલા શ્લાક હતા, તેટલી સેાનામ્હાર પંડિતને અપાવીને પ્રથમ દિવસે ભારે આદર કર્યા, અને વળી પ્રધાનને રાજાએ આજ્ઞા કરી કે— આ પંડિત જેટલા શ્લેાક અનાવી લાવે, તેટલી સેાનામ્હાર તમે એને સદા આપતા રહેજો.’ આથી તે પંડિત નિરંતર એક સા આઠ શ્લોક બનાવીને તેટલી સેાનામ્હાર લેતા, તે જ્યાં ત્યાં ભેાજન કરતા અને જીણુ દેવકુળમાં સુઇ રહેતા. રાજા પોતે પ્રિય વાકય પ્રત્યે દાતાર છે અને પંડિત નવાં કાવ્યેા બનાવવામાં નિષ્ણાત-સમ છે. આથી પ્રધાનને ભારે ચિંતા થઈ પડી. તે વિચારવા લાગ્યા કે એમ Page #350 -------------------------------------------------------------------------- ________________ શીલવ્રત ઉપર પ્રધાનપુત્રીની કથા. ૩૦૭ ? " સદાકાળ સાનાનું દાન દેતાં તે મેરૂપર્વત પણ ખલાસ થઈ જાય, તે રાજાના ભંડાર શા હિસાબમાં ? હવે જો હું રાજાને અટકાવુ તે એનુ દિલ ાય અને નહિ તે લક્ષ્મી જાય છે. રાજા આપે, ત્યાં સુધી પડિત લેતાં અટકે તેમ નથી.’ આવી ચિંતાના શલ્યથી સચિવ ખાતે નહિં, સુતા નહિ અને એજ વિચારમાં તે વ્યાકુળ થવા લાગ્યા. એવામાં એકદા તે પેાતાના ઘરે આસને બેસી એજ ચિંતામાં ચકચૂર છે, પાતે જમતા નથી અને માત્ર ભૂમિ પ્રત્યે જ જોઈ રહેલ છે, ત્યાં તેની નાની પુત્રી, મંત્રીના ખેાળામાં બેસી, બે હાથે તેની દાઢી પકડતાં તે અમાત્યને કહેવા લાગી કે - હે તાત ! તમારા હૃદયમાં દુઃખ પેદા કરનાર શી ચિંતા છે ? શું રાજા કાપાયમાન થયા છે કે અન્ય કાઈ દુઃસાધ્ય કામ માથે આવી પડ્યુ છે?’ પ્રધાને જરા હસીને કહ્યું કે— જો અસાધ્ય શત્રુ હાય, તો તું શું કરે ?’ તે ખેાલી... હું તાત ! હું તેને સાધવાની બુધ્ધિ આપુ.’ એમ સાંભળતાં પ્રધાને વિચાર કર્યો કે— એ બાળક છતાં, એની બુદ્ધિ અપૂર્ણાં છે; અને લઘુ સ્ત્રીની પ્રાયે તાત્કાલિક બુદ્ધિ વિશેષથી હોય છે.’ એમ ધારી સચિવે પુત્રીને કહ્યું કે... હે વત્સે ! પેલે પંડિત સુવર્ણ વૃથા લઇ જાય છે.’ એમ તે વૃત્તાંત સંભળાવતાં, પુત્રી એલી કે—‹ હે તાત ! તમે ચિંતા તજીને ભાજન કરો. એ સાધ્ય છે કે અસાધ્ય, તે હું તમને પછીથી કહી બતાવીશ. ’ ત્યારે અમાત્યે કહ્યું— હે પુત્રી ! જો તુ તે મને સાધન—બુદ્ધિ બતાવીશ, તે પછીજ તું ભાજન કરીશ, નહિ તેા ભાજન લેવાના નથી. ’ કન્યા ખેલી— હું તાત ! તમે લજ્જાથી સ્વમુખ ઢાંકી, મને ખાટી રીતે તે પડિત સાથે પરણાવા. પછી હુ એવા ઉપાય કરીશ કે તે કઈંક આછુ લેતાં છેવટે નવું નહિ લે અને પૂર્વ લીધેલ હશે, તે સુવણુ મૂકીને ભાગી જશે, તથા હું અહીં રહીશ.’ તેણે એમ કહેતાં, મત્રીએ પ્રમાદ પામી, પુત્રી 6 : Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર. 2 6 સાથે ભેાજન કર્યું. પછી બીજે દિવસે બધા નિમિત્તીયા સાથે સ ંકેત કરી, મ ંત્રી તરત રાજસભામાં ગયા, ત્યાં રાજાને નમીને તે ચથાસ્થાને બેઠા. તેવામાં જાણે પેાતાના અભાગ્યથી આકર્ષાયા હાય તેમ તે પડિત આબ્યા અને તેટલા જ શ્લાકો ખેલીને તે રાજાના અર્ધાસને બેઠા.:ત્યારે સંતુષ્ટ થયેલ રાજાએ મ`ત્રીના મુખ સામે જોયુ. જ્યારે મંત્રી અંજલિ જોડી સર્વ સભા સમક્ષ કહેવા લાગ્યા કે—‘ હે નાથ ! એ પ’ડિત અમૂલ્ય શ્લોક બનાવે છે, જેથી હુ રજિત થઇ, મારી પુત્રી એને પરણાવુ, જો આપની અનુજ્ઞા ‘હાય, તા એ કામ યુકત છે.’ રાજા મેલ્યા— ડે સચિવ ! તમે ચિત વાત કરી છે. તારી પુત્રી વિદુષી છે અને આ પંડિત છે તે એ કામ બહુજ યુકત છે.' પછી પ્રધાને બધા જ્યાતિષીઆને પૂછતાં, તેમણે ગોધૂલિક લગ્ન આપ્યુ, એટલે પ્રધાને તેજ વખતે પંડિતને પેાતાની પુત્રી પરણાવી દીધી, અને હાથ જોડી જણાવ્યું કે— હું વિદ્વન્ ! આ તારી પ્રિયા છે, એને લઇ, તમે સુખે તમારે ઘેર જાઆ.’ જેથી સાક્ષાત્ ચિંતા સમાન તેણીને સાથે લઇ, જાણે નમવા જતા હાય, તેમ તરત કાઇ દેવકુલમાં ગયા. ત્યાં દેવને નમી, મંત્રિસુતા મેાલી— હવે સત્વર ઘરે ચાલેા.' તે શરમાઇને બાલ્યા— આ શિવાય અન્ય મારૂ ઘર નથી. ’ ત્યારે તે કાપ અતાવી ખેાલી— અરે ! ઘર વિના તમે જમે છે। કયાં? તમે રાજ એકસો આઠ સેાનૈયા લાવે છે અને રહેવાને માટે તે ઘર પણ નથી. હું આ નટ–વિટના સ્થાનમાં રહેવાની નથી. મને તે બે મજલાનુ મકાન જોઇએ. માટે શીઘ્ર તૈયાર કરાવા.’પંડિત માલ્યા— આ વખતે એક ક્ષણવારમાં કાંઇ ઘર ઉભું ન થાય. માટે આજની રાત . અહીં રહેા, સવારે સારા મકાનની સગવડ કરીશુ’.’ એમ તેને સમજાવીને તે રાત્રે ચિ'તા કરતા ત્યાં રહ્યો, અને અર્ધરાત્રે ઉઠી તે એક શેઠને ઘરે.ગયા. ત્યાં શેઠ જાગ્યા, ત્યાં " Page #352 -------------------------------------------------------------------------- ________________ શીલવત ઉપર પ્રધાનપુત્રીની કથા. ૩૦૯ સુધી તે ખારણે એસી રહ્યો. પછી તેણે તે શેઠ પાસેથી મકાનનુ તળીયું વેચાતું લીધું, અને તરતજ ગાડાં ભરી, ત્યાં રહેવાની તેણે બધી સામગ્રી તૈયાર કરાવી. પછી તે દેવકુળમાંથી મત્રીસુતાને લઇ આબ્યા. એમ કામની વ્યગ્રતાથી તે પ્રથમ કરતાં અધ શ્લાકા અનાવી શકયા અને તે પણ ખેલતાં સ્ખલના પામતા અને અલકારાદિકવડે તે દૂષિત હતા. એટલે પ્રધાને જણાવ્યુ કે હું પંડિતજી તમે અડધા શ્લોકો કૃષિત ક્થા.” એમ કહી તેણે તેને અડધા સાનૈયા આપ્યા. આથી લજ્જાથી સભામાં સાચાતા તે શ્વાનની જેમ ચાલ્યા ગયા અને ઘરે બહુ ખેદ પામ્યા. ત્યાં ઘરનું કામ તેા કરવાનું કે કરાવવાનું તે હતું જ. તે પ્રભાતે વ્હેલે ઉઠી, નાકરાને મેલાવવા જતા, પાતે ત્યાં બેસતાં તેમની પાસે રાજ કામ કરાવતા. વળી ઘરમાં ખપતી ચીજો તે મંત્રીશ્વરની પુત્રી વાર ંવાર પંડિત પાસે મ ંગાવતી, જેથી તે અત્યંત કંટાળી ગયા. આથી શ્લાક બનાવવાની તેની શકિત ક્ષીણ થતાં આછા આછા શ્ર્લાક અનાવી તે રાજસભામાં આવતા અને ત્યાં ક્ષુદ્ર જનેથી પણ હાંસી પામતા. એટલે જ્યાં સન્માન પામતા, ત્યાં પોતાના તિરસ્કાર જોતાં તેને અતિખેદ થયા. હીલના પામતાં પણ શ્વાનની જેમ જે લુબ્ધ રહે, તે લેાભી અને અધમ પુરૂષ જાણવા. અને વળી ગૃહ-વ્યવહારમાં નિમગ્ન થતાં પુરૂષની શાસ્ત્રબુદ્ધિ નષ્ટ થાય છે. વિદ્વાનાની એ જ મૂડી છે, તેના નાશ થતાં ગુજરાન કેમ ચાલે ? એવામાં એકદા ખિન્ન થયેલ તે પ ંડિત, અપમાનના વિચાર કરી, ભાર્યા તજી, · જે ભાગે તે જીવે, એમ ચિંતવીને તે પલાયન કરી ગયા. ત્યારે મંત્રિસુતાએ કવિનુ પલાયન જાણી, મંત્રીને જણાવ્યું. મંત્રી તેણીને પેાતાને ઘેર લઇ આવ્યા. પછી પ્રથમના દિવસથી તે પંડિતને કંચન અપાયુ હતુ, તે બધુ તેણીએ પ્રધાનને આપતાં, તે બહુજ આનંદ પામ્યા. તેવામાં એક દિવસે પ્રધાને Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. C પુત્રીને સત્ય વિવાહ માટે આગ્રહ કરતાં, તે ખેાલી કે હું તાત ! મારે ફરી વિવાહન હાય. મારે તા હવે એક તીર્થંકર જ સ્વામી છે અને સુવર્ણના અલંકારો કરતાં શીલભૂષણ શ્રેષ્ઠ છે.’ એ પ્રમાણે યુકિતયુકત વચનાથી પેાતાના પિતાને સમજાવીને તે શીળ પાળવા લાગી અને તપ તથા સ્વાધ્યાયથી શરીર શૈાષવા લાગી. C 7 : એકદા તે નગરના રાજપુત્રાએ ચપલતાથી પાદર દેવતાનાં વનવૃક્ષેા મૂળથી ઉખેડી નાખ્યાં. તે નેતાં કાપથી જાજવલ્યમાન થતી દેવીએ તૃણને દાવાનલની જેમ તે અપરાધી રાજપુત્રાને તરતજ ભસ્મીભૂત કરી નાખ્યા, તથા તેમના અપરાધથી તફાન, વૃષ્ટિ અને સતત પત્થર નાખતાં તે નગરને ઉપદ્રવ કરવા લાગી. ત્યારે રાજા અને લાકોએ તેની નિત્ય સારી રીતે પૂજા કર્યા છતાં તે ઉપદ્રવે કરતાં અટકી નહિ. તેવામાં એક વખતે પ્રધાનને ચિંતાતુર જોઇ, તે કહેવા લાગી કે— હું તાત ! ફરી તમને શી ચિતા લાગી છે ? તે મેલ્યા હે વત્સે ! શું તને ખબર નથી પાદર દેવતા કુપિત થઇને નગરમાં ઉપદ્રવ કરે છે. તેને શાંત પાડવાના ઉપાય હાથ લાગતા નથી, એજ માટી ચિંતા છે. તા હે વત્સે ! તું શીલવતી છે, માટે તારા પ્રભાવથી તે શાંત થશે. તે લેાકેાને તેથી બચાવવાની દયા કર.’ એમ પિતાના ઉપરાધથી તેણે દેવતાને ઉદ્દેશીને તપ પૂર્ણાંક કાચેત્સ કર્યાં એટલે લેહચુંબકવડે લેાહની જેમ તેના શીલ–ધ્યાનના પ્રભાવથી આકર્ષાયેલ દેવતા આકાશમાં રહી મત્રિ સુતા પ્રત્યે અ ંજલિ જોડીને બધા લેાક સમક્ષ કહેવા લાગી કે— • હું પ્રધાનપુત્રી ! કહે, શું કરું ? ’ તે ખેલી— લેાકાને કદિ ઉપદ્રવ કરીશ નહિ.’ એમ મંત્રીસુતાનુ વચન ગૌરવસહિત માથે ચડાવી, લેાકેાને અભય આપતાં તે દેવી પેાતાના સ્થાને ગઈ. એ પ્રમાણે શુદ્ધ શીલ પાળી, આયુષ્ય પૂર્ણ થતાં શીલના પ્રભાવથી દુષ્ક દુગ્ધ કરી, ત્રિસુતા વગે ગઇ. એ રીતે સ્વ-પરને સુખકારી ' Page #354 -------------------------------------------------------------------------- ________________ શીલના નાશ ઉપર શ્રીકાંતાની કથા. ૩૧૧ મંત્રિપુત્રીનું ચરિત્ર સાંભળી ભવ્યાત્માએ યથાશકિત ઉત્તમ શીલ ,, પાળવુ. ' શીલના નાશ કરવા ઉપર શ્રીકાંતાની કથા. -:: સ્ત્રી ને પરપુરૂષના ત્યાગ અને પુરૂષને પરસ્ત્રીને ત્યાગ, તે ગૃહસ્થાનુ શીલ ગણાય, તે વિના દુઃશીલતા કહેવાય. સ થા શીલના ધ્વંસ કરવાથી આ ભવમાં અનાદર અને મ્લાનિ અને પરલેાકમાં શ્રીકાંતાની જેમ નરકનાં દુઃખા પ્રાપ્ત થાય. તે વૃત્તાંત આ પ્રમાણે છેઃ— - આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીવાસ નામે નગર કે જેનું નામ નિત્ય વસતી લક્ષ્મીવડે સાંક હતું. ત્યાં શ્રીપતિ નામે રાજા હતા, કે જેના ચરણ-કમળને આશ્રયે રહેલ રાજાએ જાણે લક્ષ્મીને પ્રસન્ન કરવા સદા તેને પગે પડતા હતા. ત્યાં કુમાર નામે એક વિક હતા કે જે ધર્માંધન વધારવાના ઉપાય કરતા. તેને શ્રીકાંતા નામે ભાર્યાં હતી. એક વખતે તેને વિચાર આવ્યે કે— ૮ કૂચે ગૌણ હો, ટૂચે ન્યાયને લમ્ । द्रव्येण मित्रसंपत्ति-धर्मो द्रव्येण गेहिनाम् " ॥ ॥ અ:-ધનથી લેાકમાં ગૌરવ વધે છે, ધનથી કુળ ખ્યાતિ પામે છે, ધનથી મિત્રાદિકના વધારા થાય છે અને ધનથી જ ગૃહસ્થા ધમ સાધી શકે છે. એમ વિચારી કુમાર ધનાપાન કરવા સા સહિત દેશાંતર ચાલ્યેા. અને ત્યાં રહેતાંતેણે સારૂં ધન પેદા કર્યું. પછી પુષ્કળ ધન કમાઇ પાતાના નગર ભણી આવતાં રસ્તામાં તેણે એક વૃદ્ધને Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. ? આવતા જોચા એટલે તેને વૃદ્ધ સમજી કુમારે જુહાર કર્યા તથા કુમાર તેની પાસે રાજ બુદ્ધિ વધે તેવા ઉપદેશ સાંભળતા. એમ માગે સંગાથે આવતાં પ્રીતિ વધવા લાગી અને અનુક્રમે પિતા-પુત્ર જેવા તેમના સ્નેહ થયા. પછી લક્ષ્મીવાસ નગર નજીક નજીક આવતાં વૃદ્ધે કહ્યુ` કે—‘ હું અહીં નજીકના ગામમાં રહું છું.’ એમ કહી અલગ પડતા વૃદ્ધને કુમારે પૂછ્યું કે— હું તાત ! સ ઇલાજમાં કામ આવે,તેવી મને બુદ્ધિ બતાવો.’ વૃદ્ધ એલ્યા—‘હે વત્સ ! સાંભળ–તને શું અકથ્ય છે ? નગરમાં પ્રવેશ કરતાં પેાતાના ઘરના સમાચાર ન પૂછવા, પાછળ કરીયાણાં મૂકીને નગરમાં ન પેસવું અને સ્ત્રીના વિશ્વાસ ન કરવા. એ ત્રણ શિખામણ તુ પાળજે અને જરૂર પડે, તા મારી પાસે આવજે.’ એમ કહીને વૃદ્ધ પોતાના ગામે ગયા અને કુમારે પણ પેાતાના નગરમાં આવતાં બહાર એક પરિચિત પુરૂષને જોતા પૂછ્યું કે—′ મારા કુટુમમાં બધા કુશળ છે ? ’ એમ વૃદ્ધુવાકય ભૂલી જઈને તેણે પૂછતાં પેલા પુરૂષે જણાવ્યું કે— તારી માતા મરણ પામી.' આથી તેને બહુ દુઃખ થયું. પછી પોતાના કરીયાણાં પાછળ તજી તે ઉતાવળે પેાતાના ઘેર આવ્યે, પણ તે વખતે અ રાત્રને સમય હાવાથી સ્વજના બધા સુતેલા હતા, જેથી 'ચે અવાજે તેણે ખેલાવતાં પણ કાઇ જાગ્યું નહિ. ત્યારે અત્ય’ત - ઉત્સુકતાને લીધે બહારની ભીંતપર ચઢતાં તેને ચાકીદારે જોચે અને ચાર સમજીને તેને ભાલા માર્યા, જેથી કુમાર જમીનપર પડચેા. તેવામાં ઘરના લેાકેા જાગી ઉઠયા. એટલે કુટુ એ તપાસ કરતાં તેને ઓળખીને આંસુ પાડયાં. કુમારે પણ પ્રહારવટે જરિત છતાં પૂછ્યું કે—માતાને કેવા રોગ હતા ? ’ ત્યારે કુટએ સંભ્રાત થઇ કહ્યુ— એ શું કહેા છે ? માતા તા ઘરમાં સુતી છે. તેને રાગ કર્દિ થયા પણ નથી.' કુમાર બાલ્યા— મને કોઈએ એમ કહ્યું કે—તારી માતા મરણુ પામી.' સ્વજને કહ્યું— " Page #356 -------------------------------------------------------------------------- ________________ શીલના નાશ ઉપર શ્રીકાંતાની કથા. ૩૧૩ · એ તા ચાકરી કે જેને માતા કહેવામાં આવતી, તે મરી ગઇ. એવામાં તેની માતાએ જાગ્રત થતાં આવીને મેટેથી તેને આશિષ આપતાં, બાહથી આશ્લેષ આપીને તેને પેાતાના ખેાળામાં બેસાર્યા કુમાર પણ પેાતાની માતાને જોતાં પરમ પ્રમાદ પામ્યા. ત્યાં કેઈએ આવીને કહ્યું કે— તમે ગયા પાછળ બધું કરીયાણું અલાત્કારથી ચારા લઇ ગયા. તેમાંથી કંઇક બાકી રહ્યું, તે લ્યા.’ એમ કહી, તે પુરૂષ કુમારને શેષ વસ્તુ આપતાં, કુમારને વિચાર આવ્યો કે - અહા ! કષ્ટથી મેળવેલ બધી વસ્તુ ચારાઇ ગઇ.’ એમ ધારી તેણે પૂર્વકર્માની પ્રબળતા માની લીધી, અને પેલા પુરૂષે લાવેલ વસ્તુ તેણે શ્રીકાંતાને આપી. પછી પ્રહારના ઘા કઇંક રૂઝાતાં રાજા પાસે જવાની કુમારને ઉત્કંઠા થઇ. એટલે કઈક લઇને તે રાજસભામાં ગયા અને ત્યાં રાજાને પ્રણામ કરી, ઉચિત સ્થાને બેઠા. ત્યારે રાજાએ પૂછતાં તેણે પોતાના પરદેશના વૃત્તાંત કહી સંભળાવ્યેા. રાજાએ ફરી પૂછ્યું' કે—‹ તમે કાંઈ કૌતુક જોયુ હાય, તે કહેા.’ કુમાર બેલયા - હે નાથ ! એક કૌતુક મેં જોયુ તે એ કે દ્રાક્ષમીજ વાવતાં તરત ઉગે અને તત્કાલ તે ફળે છે.’ તેવામાં કૂટપ્રપંચ નામે મત્રી કે જે કુમારની સ્ત્રીના પ્રેમમાં લુબ્ધ હતા, તે નિત્ય તેણીની પાસે જતા અને વિલાસ કરતા, તેણે વિચાર કર્યા કે— આ કુમારને જીતી, તેની સ્ત્રીને લઇ લઉં, તા મહુજ સારૂ થાય.’ એવા દુષ્ટ અભિપ્રાયથી તે ખેલી ઉઠચેા કે— હે રાજન ! એ વણિક મિથ્યા ખેલે છે. એવું કયાં પણ બન્યુ છે કે બીજ વાવતાં તરત ઉગે, વિસ્તાર પામે ફુલે અને ફળે.’ ત્યારે રાજાએ જણાવ્યું કે—‘ હું કુમાર! તુ કહે છે, તે નજરે જોયું છે કે સાંભળ્યું છે ? ’ તે એલ્યા— હું ભૂપતિ ! મેં તે જોયું અને અનુભવ્યું છે. તે ખીને વાવી માર્ગમાં મે' ફળ ખાધાં છે અને તેની વિસ્તૃત છાયામાં હુ સુતા છું તે બીજો હું સાથે લાગ્યે છું અને ઘરે મૂકેલાં છે. હું તેમને સાક્ષાત્ 6 " Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. બતાવીશ. તેમાં શંકા કરવા જેવું કાંઈજ નથી.” એવામાં મંત્રી બેલ્યો હે રાજનું! જે એ પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરે, તે એ બે હાથે પ્રથમ વસ્તુ મારા ઘરમાંથી લઈ લે અને એની પ્રતિજ્ઞા મિથ્યા થાય, તે હું એના ઘરથી ઈષ્ટ વસ્તુ લઉં એમ મંત્રીએ કહેતાં બંનેનું સંમતિ–પત્ર રાજાએ લખાવી લીધું, પછી મંત્રીએ પિતાના ગુપ્ત પુરૂષને મોકલી તરત તે બીજ તેણે શ્રીકાંતા પાસે થી મંગાવી લીધાં, પણ મંત્રીના અભિપ્રાયને ન જાણતા કુમારે તે બીજ મંગાવવા, માણસ એકલતાં, શ્રીકાંતાએ અસલ બીજને બદલે બીજાં આપ્યાં, તેણે લાવીને તે કુમારને સેપ્યાં. પછી રાજસભામાં માટી મગાવી, તેમાં બીજ વાવતાં, કુમાર તેને સ્વાદુ જળ સિંચવા લાગ્યું. ત્યાં રાજાએ અને સભાજનેએ ઉત્સુકતાથી જોતાં, કુમારે તરત તેના પર વાંસને મેટે વિસ્તૃત મંડપ કરાવ્યું એટલે તે ઉગતાં વિસ્તાર તે દૂર રહે, પણ તેના અંકુર પણ ન પ્રગટયાં તથા પૃથ્વીને પડ ઉપ પણ નહિ. કારણ કે બીજમાં વિપર્યાસફારફેર હતું. એમ વારંવાર સિંચતાં અને જોતાં, તેના અંકુર પણ ન પ્રગટયા. જેથી કુમાર વલખે પી ગયે. તેવામાં મંત્રી મગરૂર થઈ બેલી ઉઠે કે–“હે રાજન! જુવે કુમારની સત્યતા. આથી રાજા અને રાજકે તાળી પાડતા હસવા લાગ્યા. ત્યાં કુમારને વિરમય થયે કે–તેજ દ્રાક્ષબીજ છતાં કેમ ઉગ્યાં નહિ?” ત્યારે સચિવ કહેવા લાગે કે –હે રાજન ! પત્ર પ્રમાણે એના ઘરથી હસ્તાગ્રાહ્ય વસ્તુ મને અપાવે કે જે બધા લેકના દેખતાં હું મારા ઘરે લઈ જાઉં” જ્યારે કુમારે પણ જાણ્યું કે એ મારી, ભાર્યોમાં આસક્ત હોવાથી તે ઉપાડવાની અભિલાષા કરતે લાગે છે. વળી એણે શ્રીકાંતા પાસેથી મૂલ બીજ માગીને તેને વિપર્યાસ કર્યો હશે તેમજ શ્રીકાંતા પણ એનાપર અનુરકત લાગે છે, જેથી બીજ આપી દીધાં. અરે! મને ધિક્કાર છે કે વૃદ્ધની ત્રણે શિખા Page #358 -------------------------------------------------------------------------- ________________ શીલના નાશ ઉપર શ્રીકાંતાની કથા. ૩૧૫ ' 9 મણુને વિસારી દીધી, જેથી હું સાક્ષાત વિપરીત ફળ પામ્યા.’ હવે અત્યારે જ તે વૃદ્ધને ખેાલાવી, સલાહ લઉં કે જેથી મત્રી છળથી મારી સ્ત્રીને ઉપાડી ન જાય.’ એમ ધારી, પેાતાના એક નાકરને મેાકલીને તે વૃદ્ધને તરત મેલાવી, તેણે મંત્રીના વૃત્તાંત કહી સંભળાવ્યેા. એટલે વૃદ્ધે તે કામ પેાતાને માથે લેતાં જણાવ્યુ કે— તુ કોઇ રીતે ભય પામીશ નહિ ’આથી કુમારનું મન સ્વસ્થ થયું. શ્રીમાન રક્ષક હાય ત્યાં ભય કેવા ? મંત્રીએ ઉત્સુક થઈને કહ્યું કે—‹ હું રાજન્ ! હવે વિલંબ શાને કરી છે ? ’ ત્યારે રાજાએ કુમારને કહ્યું કે—‘ તમે ઉતાવળ કરા.’ ત્યાં વૃદ્ધે નિવેદન કર્યું કે જેવી . આપ સ્વામીની આજ્ઞા.’ એમ તેણે એલતાં, બધા સંગાથે આવતા મંત્રીને વૃદ્ધે જણાવ્યું કે— જે તમને રૂચે, તે લ્યા.’ એટલે નગરજના અને રાજાને સાથે લઇ, શ્રીકાંતાના અભિલાષી મંત્રી કુમારના ઘરે આવ્યેા. તેને આવેલ જાણી શ્રીકાંતા હ પામી, જેથી તેના મનાભાવને જાણી, વૃદ્ધે શ્રીકાંતાને કહ્યું કે— હું વસે ! તારા બાળક રેાવે છે, માટે તેને લઈને તમે ઉપર માળપર જા, ત્યાં ઘેાડીવાર બેસી રહેજો કે જેટલામાં રાજા ચાલ્યા જાય.’ કુમારે પણ એ પ્રમાણે કહેતાં શ્રીકાંતા મેડીપર ગઈ. તેવામાં બુદ્ધિશાળીવૃદ્ધે નિસરણી અન્યત્ર મૂકી દીધી, પછી લોકો અને રાજાના બેસતાં કુમારે પેાતાના ઘરમાંની બધી વસ્તુ બતાવતાં, મંત્રીએ તેમાંનુ ં કશુ ન લીધુ. તે તે ભ્રાંત દૃષ્ટિએ માત્ર શ્રીકાંતાની તપાસ કરતા, પરંતુ આગળ મૂકવામાં આવેલ રત્ન સુવર્ણાદિને તે જોવાને પણ ઇચ્છતા નહિ. તેવામાં કઇ રીતે શ્રીકાંતાને મેડીપર બેઠેલ જાણી મંત્રીએ રાજાને કહ્યું— નીચેની વસ્તુ બધી જોઇ, હવે મેડી ઉપરની વસ્તુઓ જોવાની છે.' એમ કહેતાં, શ્રીકાંતાને ગ્રહણ કરવાના ઉમંગથી તેણે બે હાથમાં નિસરણી લેતાં મંત્રી ઉપર ચડવા જતા હતા, ત્યાં વૃદ્ધે જણાવ્યું કે— હું મત્રિન ! હવે ઉપર Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. ચીને શું કરવું છે? કારણ કે બે હાથથી પ્રથમ તે નિસરણી લીધી, માટે એજ તારી થઈ તને હવે અહીં બીજું કાંઈ મળે તેમ નથી; પત્રમાં ચેખું એમજ જણાવેલ છે કે બે હાથથી જે લીધું, તેજ તેણે લઈ લેવું” એમ વૃદ્ધ બેલતાં પણ શ્રીકાંતાને લેવા ઈચ્છનાર મંત્રી ઉંચા નીચાં વચન કહેવા લાગ્યું, પણ રાજાએ પત્ર–પ્રમાણુ બતાવતાં, તેને અટકાવી દીધું. ત્યાં વૃદ્ધ રાજાને કહ્યું કે-હે સ્વામિન્ ! પ્રધાને પ્રથમથી કહેલ કે જે હું લઈશ, તે બધા લેકના દેખતાં ઘરે લઈ જઈશ. માટે હાથે લીધેલ નિસરણું એ પિતાને ઘેર લઈ જાય.” જેથી ન્યાયી રાજાએ બલાત્કારે મંત્રીના હાથે નિસરણી ઉપડાવી, તેને ઘરભેગે કર્યો. આ વખતે કુમારે રાજાને ભારે સત્કાર કરી તેને ભેટ આપી, વિસર્જન કર્યું, એટલે રાજા તેમજ નગરજને પોતપોતાના સ્થાને ગયા. વળી કુમારે વૃદ્ધનું ભારે સન્માન કરતાં, તેને બહુ કીંમતી ચીજો આપી વિસર્જન કર્યો. એ વૃત્તાંતથી શ્રીકાંતાને લાગ્યું કે આ બધું મારૂં છિદ્ર પ્રગટ થયું. એમ ધારી, નિર્દય તેણે ઈષ્ય ધરતાં, કુમારને વિષ દઈ મારી નાખ્યું અને દુરશીલા તે સચિવમાં આસકત બની. એમ દુશીલતા તથા પતિને મારવાના પાપથી શ્રીકાંતા આ ભવમાં દુઃખ પામી અને પરભવે તે નરકે ગઈ. માટે શાશ્વત સુખને ઈચ્છતા વિદ્વાને આ લેકમાં જેનાથી સતત નિંદા થાય, તેવા દેશીલ્યને ત્યાગ કરે જઈએ.” Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. એવામાં ધરણે જે તે બાળકને જોતાં અને તેના પૂર્વભવને વૃતાંત આ પ્રમાણે તેણે જાણ્ય-પૂર્વભવમાં એ કઈ વણિકને પુત્ર હતે દેવગે તેની માતા બાળપણેજ મરણ પામી. તેની ઓરમાન માતા હતી, તે એ બાળકને ભેજનાદિકમાં બહુ સતાવતી અને અલ્પ અપરાધ છતાં ભારે કોધ બતાવતી, એમ અનુકમે તે વન પામ્ય અને વિમાતાનું અપમાન અને દુર્વચન જાણું, તેણે કઈ મિત્રને એ હકીક્ત નિવેદન કરી. ત્યારે તેણે કહ્યું કે –“પૂર્વભવે જે સમ્યક તપ કરેલ હોય, તે આત્મા કેઈથી પણ પરાભવ ન જ પામે, એ વાત સત્યજ છે.” એમ સાંભળતાં વિનીતવચની થઈ, તે યથાશકિત તપ કરવા લાગે અને માનાપમાન તજી, પિતે તપમાંજ લીન બન્યું. એકદા તૃણની ઝુંપમાં પંચપરમેષ્ઠીને સંભારતાં તેણે નિયમ લીધે કે પર્યુષણ પર્વના દિવસે હું અવશ્ય અષ્ટમ–તપ કરીશ.” એમ ધારીને તે બેઠે. તેવામાં વાયુના ગે કયાંક અગ્નિ જાગ્યો અને પવનના જોરથી તરત તે વિસ્તાર પામે. તેવામાં વિમાતા વિચારવા લાગી કે–અત્યારે એ શક્યપુત્રને મારવાને ઠીક ઉપાય હાથ લાગે છે. આ આગમાંથી અગ્નિ લઈ, એના તૃણુ–ગૃહમાં નાખું કે જેથી તે બળી જાય. એ તે મને એક શલ્યરૂપ જ છે.” એમ નિશ્ચય કરી, તેણે તૃણ-ગૃહમાં અગ્નિ નાખે. એટલે તે બાળક તપમાં લીન રહેતાં ક્ષણવારમાં બળી મુઓ. તે તપ–ધ્યાનમાં એક ચિત્ત હેવાથી, અગ્નિની વ્યથા ને અવગણ, મરણ પામી, શ્રીકાંત અપુત્રીયાને તે પુત્ર થયે છે. પૂર્વને સંસ્કારથી પર્યુષણ પર્વનો ઉત્સવ સાંભળતાં એ બાળકે પિતાની પૂર્વ પ્રતિજ્ઞાને લઈને અત્યારે અઠ્ઠમ તપ કર્યો છે. મૂર્શિત થતાં તેને મૃત સમાન સમજી સંબંધીઓએ જમીનમાં દાટયો છે, તે એ મરણ ન પામે, તેટલામાં હું તેને જીવાડું” એમ વિચારી ધરબેંકે પિતાની શકિતથી જમીનમાં દાટેલ તે બાળકની એવી રીતે Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. : 6 એવામાં ધરણેન્દ્રે તે ખળકને જોતાં અને તેના પૂર્વભવના વૃતાંત આ પ્રમાણે તેણે જાણ્યા-પૂર્વ ભવમાં એ કાઈ વણિકના પુત્ર હતા, દૈવયોગે તેની માતા બાળપણેજ મરણ પામી. તેની ઓરમાન માતા હતી, તે એ બાળકને ભેાજનાદિકમાં બહુ સતાવતી અને અલ્પ અપરાધ છતાં ભારે ક્રોધ બતાવતી, એમ અનુક્રમે તે ચૈાવન પામ્યા અને વિમાતાનું અપમાન અને દુર્વાંચન જાણી, તેણે કાઇ મિત્રને એ હકીકત નિવેદન કરી. ત્યારે તેણે કહ્યુ` કે— પૂ`ભવે જો સમ્યક તપ કરેલ હેાય, તા આત્મા કાઇથી પણ પરાભવ ન જ પામે, એ વાત સત્યજ છે.’એમ સાંભળતાં વિનીતવચની થઇ, તે યથાશકિત તપ કરવા લાગ્યેા અને માનાપમાન તજી, પાતે તપમાંજ લીન અન્યા. એકદા તૃણની ઝુંપડીમાં પચપરમેષ્ઠીને સંભારતાં તેણે નિયમ લીધેા કે · પર્યુષણા પના દિવસે હુ અવશ્ય અષ્ટમ–તપ કરીશ.’ એમ ધારીને તે બેઠા. તેવામાં વાયુના ચેાગે કયાંક અગ્નિ જાગ્યા અને પવનના જોરથી તરત તે વિસ્તાર પામ્યા. તેવામાં વિમાતા વિચારવા લાગી કે— અત્યારે એ શેાકયપુત્રને મારવાને ઠીક ઉપાય હાથ લાગ્યા છે. આ આગમાંથી અગ્નિ લઈ, એના તૃણુગૃહમાં નાખું કે જેથી તે મળી જાય. એ તે મને એક શલ્યરૂપ જ છે.” એમ નિશ્ચય કરી, તેણે તૃણ-ગૃહમાં અગ્નિ નાખ્યા. એટલે તે બાળક તપમાં લીન રહેતાં ક્ષણવારમાં ખળી મુ. તે તપા—ધ્યાનમાં એક ચિત્ત હોવાથી, અગ્નિની વ્યથા ને અવગણી, મરણ પામી, શ્રીકાંત અપુત્રીયાને તે પુત્ર થયા છે. પૂર્વીના સંસ્કારથી પર્યુષણા પ ના ઉત્સવ સાંભળતાં એ બાળકે પેાતાની પૂર્વ પ્રતિજ્ઞાને લઈને અત્યારે અઠ્ઠમ તપ કર્યા છે. મૂતિ થતાં તેને મૃત સમાન સમજી સબંધીઓએ જમીનમાં દાટયેા છે, તા એ મરણુ ન પામે, તેટલામાં હું તેને જીવાડું? એમ વિચારી ધરશેત્રે પોતાની શકિતથી જમીનમાં દાટેલ તે ખાળકની એવી રીતે " ૩૧૮ Page #362 -------------------------------------------------------------------------- ________________ તપ ઉપર નાગકેતુની કથા. ૩૧૯ રક્ષા કરી કે તે મરણ ન પામે. એવામાં તે બાળકને પિતા શ્રીકાંત પુત્રના મરણથી હૃદય ફુટતાં તે તરત જ મરણ પામ્યા. ત્યારે વિજયસેન રાજાએ શેઠને મરણ પામેલ જાણી, અપુત્રી મરણ પામતાં તેનું બધું લઈ લેવાને પિતાનાં પુરૂષને મેકલ્યા તે ક્રૂર પુરૂષોએ શ્રીકાંતના ઘરમાનું તમામ ધન લેતાં ધરણે કે પુરૂષના વિષે તેમને અટકાવ્યા. જ્યારે તેમણે રાજાને નિવેદન કરતાં રાજાએ પતે સત્વર આવી, ધરણંદ્રને કહ્યું– અરે ! તું મારા પુરૂષને ધન લેતાં કેમ અટકાવે છે?” તે બે —“હે રાજન! આ નિર્બળ સ્ત્રીનું ધન લેતાં તું ખરેખર દયાહીન લાગે છે.” રાજાએ કહ્યું—“હે મહા ભાગ ! અહીં એ દેશાચાર છે, કે અપુત્રી મરણ પામે, તેનું ધન રાજા લઈ લે. ધરણેન્દ્ર બે -અરે! એને તે પુત્ર જીવતે છે? રાજાએ કહ્યું તે કયાં છે?” તેણે જણાવ્યું– રત્નની જેમ તે જમીનમાં દાટેલ છે. પછી રાજાએ તે જમીન ખોદાવતાં બાળક જીવતે અને તે હતું. ત્યાં શ્રીસખી એ આશીર્વાદ આપતાં તેને ધવરાવ્યું. ત્યારે તે બાળકને ધરણે ધારણ કરી, તેની પૂર્વ કથા રાજાને જણાવી, બાળકને એક હાર પહેરાવિને તે અંતર્ધાન થયું. તે કથા સાંભળતાં રાજા વિરમય પામે. પછી “આ બાળકને તમે બહુ સંભાળથી પાળજે, એમ કહી રાજા સ્વસ્થાને ગયે. એવામાં સ્વજનેએ શ્રીકાંતનું શીધ્ર મૃતકાર્ય કર્યું અને ભારે આશિષપૂર્વક તે બાલકનું નાગકેતુ એવું નામ રાખ્યું. તે બાળક છતાં મહિનાની પાંચ તિથિએ ઉપવાસ કરતે માતાના પર્વે છઠ્ઠ અને પજુસણના પર્વે અઠ્ઠમ કરતે. એમ સદા તપ કરતાં જિતેંદ્રિય નાગકેતુ યૌવન પામ્યા છતાં કામવિકારને તાણે ન થયે. તે જિનેંદ્રપૂજા, સાવદ્યત્યાગમાં તત્પર રહી, સામાયિક, પિષધાદિ વ્રત સદા પાળવા લાગે. એવામાં એકદા વિજયસેન રાજાએ કઈ પુરૂષને ચેરના Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર કલંકે ચેકમાં મરાવતાં તે આર્તધ્યાને મરણ પામી વ્યંતર થયે. તેણે અવધિજ્ઞાનથી પિતાને વૃત્તાંત જાણું રાજાપર બહુ ક્રોધ કર્યો. તેણે અદશ્ય રૂપે આવી, સભામાં બેઠેલ રાજાને લાતા મારીને જમીન પર પાડી નાખે. એટલે વ્યંતરથી હણાયેલ રાજાને રૂધિર વમતે જે, “આ શું?” એમ સભાજને બધા ભય પામ્યા. પછી તે વ્યંતર નગર જેટલા પ્રમાણની શિલા આકાશ માં વિકુવને તે દુષ્ટ વચનથી લેકેને બીવરાવવા લાગે ત્યારે નાગકેતુ વિચારવા લાગ્યો કે અહીં ચતુર્વિધ સંઘ, જિનબિંબ તથા જ્ઞાનભંડારો પણ છે, તેમને નાશ થવા સંભવ છે એમ ધારી એક ઉંચા મંદિરપર ચઢ, તેણે શિલાને હાથવતી અટકાવી અને પિતાની તપશકિતથી તે શિલાને અધર રાખી. એટલે તેની એ તપ-શકિત જતાં, વ્યાકુળ થતા વ્યંતરે આવી નાગકેતુને પ્રણામ કર્યા અને તે શિલા સંહરી લીધી. પછી નાગકેતુના વચનથી વ્યંતર શાંત થયે અને રાજાને તરત સ્વસ્થ બનાવી, તે પોતાના સ્થાને ચાલ્યા. ગયે. એમ પિતાની તપલબ્ધિથી રાજાને પણ નમસ્કાર યોગ્ય થયેલ નાગકેતુને એક દિવસે જિનમંદિરમાં ગયા. ત્યાં યથા વિધિ જિનપૂજા કરી, પુષ્પ ચઢાવતાં તેમાં રહેલ સર્વે તેને અંગુલિમાં સખ્ત ડંખ માર્યો, છતાં સહેજ શંકા વિના તે સર્પને કયાં મૂકી, નાગકેતુ જિનમૂર્તિ સમક્ષ ધ્યાનમાં બેઠે, અને પવન રાકી મનને મારતાં, ક્ષણમાં ઘાતિકને ક્ષય થવાથી તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે શાસનદેવીએ નાગકેતુને સાધુવેશ આપ્યો, અને ભવ્યને પ્રતિબંધ પમાડતા તે પૃથ્વીતલપર વિચારવા લાગ્યા. એમ આ લેકમાં દુપ્રાપ્ય અને સારભૂત વસ્તુ પણ તપથી સુલભ થાય છે. માટે યથાશકિત તપ કરે કે જેથી તે ભજો ! તમે મોણ પામી શકે.” - - * * Page #364 -------------------------------------------------------------------------- ________________ તપ નહિં કરવા ઉપર માનપુંજની કથા. ૧૧: શકિત છતાં તપ નહિ કરવા ઉપર માનપુંજની કથા. તાની શકિત છતાં ધમ સાધક તપ જે ન કરે, તે માનપુ જ પુરૂષની જેમ અપમાન–પદને પામે તે વૃત્તાંત આ પ્રમાણે છે——— કમલા નામે નગરી કે જ્યાં લેાકેા ધર્મપ્રેમી હતા. ત્યાં માનપુ જ નામે એક ગીતપ્રિય પુરૂષ રહેતા. તેણે પેાતાના દ્રવ્યથી ગાયકાને ખેલાવતાં અને તેમની પાસે ગાન તાન કરાવતાં, ગીતમાં મૂઢ બનીને તેણે પેાતાનું અધુ ધન ખલાસ કર્યું. એટલે નિન થતાં તે લેાકા પાસે ગાયન ગાઈ, જે કાંઈ દ્રવ્ય મેળવતા, તેનાથી વિટ–લેાજન કરતા. પછી તે એક દાસીને લઇને દેશાંતર જતાં, ગામ—નગરમાં ભમી, ગાયનથી ગુજરાન ચલાવતા. ત્યાં ઈ રાજપુત્રને સંગીતથી વિશ્વાસ પમાડતાં તેણે મૂકેલ મુકતામાળા, તે દુષ્ટ માનપુંજે ચારી લેતાં, રાજપુત્રે તેને કલાવાન્ સમજી માર્ચ નહિ, પણ દેશથી બહાર કાડી મૂકયા. જેથી તે લજ્જા પામતે વનમાં ચાલ્યા ગયા. ત્યાં દાસીસહિત ફળાહારથી ગુજરાન ચલાવતા વનમાં મધુર ગીત ગાઈ, ફ્રથી મૃગલાંઓને ખેંચતા, અને કળા ખલાસ થતાં વિશ્વસ્ત મૃગાને મારી, તેનું માંસ ખાતા, એમ તે માંસલુબ્ધ અન્ય. આથી દાસી તેને સમજાવતી કે— અરે! વિશ્વાસ પામેલા મૃગાને રાજ શાને મારે છે ? ચાલ કાઈ નગરમાં આપણે જઇએ, ત્યાં ભાજન મળી રહેશે. ’ છતાં માંસલુખ્ખ તે પાપી માનપુંજ વનને તજતા નહિ અને તેમાં લુબ્ધ અનેલ દાસી પણ તેને તજી શકતી નહિ. ર૧ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩રર - શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. એકદા તે વનમાં શુકયુગલ, જ્યાં માનપુંજ બેઠા હતા તે વૃક્ષ પર આવી બેઠું. તેવામાં શુક શુકીને કહેવા લાગ્યું કે –“આજે ચાતુર્માસિક પર્વ છે, જેથી આજે મારે ઉપવાસ છે, તારે ખાવું હાય, તે ખાજે.” ત્યારે શુકી બલી-“હું પણ ખાવાની નથી, ઉપવાસ કરીશ, ખાવાનું તે રાજ તેમજ માનતી જ છે. તે આજે પર્વ દિવસે તપ કરીએ.” એમ શુક-ગુકીની વાણું સાંભળતાં દાસી ચિંતવવા લાગી કે–અહે! જુઓ તે આ તિર્યને કે નિયમ છે? મનુષ્યત્વમાં ઉત્પન્ન થયા છતાં મેં કદાપિ તપ કરેલ નથી. પશુઓને મારીને, માંસ ખાતાં ખરેખર ! અમે પણ પશુ જેવા જ છીએ, તે આજે તેમણે કહેલ તપેદિવસે મારે ન ખાવું અને મારે તેને માંસ પકાવી ન આપવું.' એમ નિશ્ચય કરી દાસી બેઠી છે, તેવામાં માનતુંગ મૃગને મારવા શસ્ત્રસજજ થયું. ત્યાં દાસી બોલી કે આજે મૃગને ન માર. આજે તે શુકયુગલે પણ ચાતુર્માસિક તપ કરેલ છે.” એમ તેણે વાર્યા છતાં ઉલટી અધિક કુરતા લાવી, બલાત્કારથી મૃગ મારી તેણે દાસી સામે નાખ્યો અને કહ્યું કે-માંસ પકાવ.” તે બોલીઆજે સર્વ પાપારંભના વિરામરૂપ તપ કરેલ છે, માટે પકાવીશ નહિ.” એટલે માનપુંજ પતે માંસ પકાવીને ખાવા બેઠે. ત્યાં શુક વિચારવા લાગ્યું કે –“મારૂં વચન તે એ બંનેએ સાંભળ્યું, પણ દાસીએ તપ આચર્યું. એ બિચારી મૃગલીની જેમ વનમાં વૃથા જન્મ ગુમાવે છે, માટે કીર્તિ રાજ નામે રાજપુત્રની એને ભાય બનાવું.” એમ નિશ્ચય કરી, તે દિવસ શકિ સહિત ત્યાં રહી, શુક વજપુરમાં ગયે કે જ્યાં કીર્તિરાજ રાજકુમાર રહેતું હતું ત્યાં આવ્યું. “શુકરાજ! તમને સ્વાગત છે?” એમ કીર્તિરાજે બોલતાં શુક તેને નમીને કહેવા લાગે છે રાજકુમાર ! તમારા આદેશથીએ શુકીને લઈ જતાં મેં પાસેની વનમાં એક દિવ્ય રૂપવતી રમણી જોઈ.” આથી કી.ત્તરાજે તે શુક સાથે Page #366 -------------------------------------------------------------------------- ________________ તપ નહિં કરવા ઉપર માનપુંજની કથા. ૩ર૩ પિતાના માણસે મેકલ્યા અને તે રમણને તરત લાવવાની આજ્ઞા કરી. આ વખતે સતત્ માંસાહાર કરતાં તે માનપુંજથી વિરક્ત બની હતી. તેને શુકે કહ્યું કે “હે ભદ્ર! હવે રાજરમણ થા. ચાલ, વજાપુરમાં કીર્તિરાજ તને પત્ની બનાવશે, ત્યાં સંસાર-સુખ ભેગવ અને ધર્મ, અર્થ તથા કામનું સેવન કર.” એમ શુકે વિશ્વાસ પમાડતાં, માનપુંજ વનમાં જતાં, તે શુક સાથે આવેલ પુરૂષો સાથે કીર્તાિરાજની પાસે ગઈ અને પુણ્યાગે તે સદાને માટે કીર્તાિરાજની વલ્લભા થઈ. એટલે તે ચિંતવવા લાગી કે—“આ બધું તપનું ફળ છે.” તેણે સાક્ષાત્ પ્રભાવ બતાવી, તપમાં પ્રેરણા કરતાં રાજલોક પણ યથાશક્તિ ચાતુર્માસિક તપ કરવા લાગ્યો. : - હવે અહીં દાસીથી નિયુક્ત થયેલ માનપુંજ માંસલુબ્ધ બની પતે એકલે વનમાં રહેવા લાગ્યું. એવામાં એકદા કંઠ સુધી માંસ ખાધેલ અને તે વખતે વર્ષાકાલ હેવાથી, શ્વાસ રૂંધાતાં તે પૃથ્વી પર પડયે, ત્યાં નદીમાં પાણીનું પૂર આવતાં તે તણા અને વાપુરની પાસે ક્યાંક કિનારે અટક. તેવામાં કીત્તિરાજના શિબિકા ઉપાડનારા કેટલાક લોકોએ ત્યાં નદીએ આવતાં તે માનપુંજને દીઠે અને દયા લાવી તેઓ પોતાના ઘરે લઈ ગયા, પછી ઔષધોપચાર કરતાં મહાકટે તેને સાજો કર્યો. એટલે તેમની કે પુત્રી પર આસકત થઈ, તે તેમને ઘેરજ રહેવા લાગ્યા. તેઓ કીર્તિ રાજની પાલખી ઉપડાવવા તેને લઈ જતા, વધેલ ભેજન આપતા અને વાસણ સાફ કરાવતા, તેની પુત્રીમાં સ્નિગ્ધ બનેલ તે મૂઢાત્મા બીજું પણ જે કાંઈ હલકું કામ હય, તે કરતે. એવામાં એકદા કીર્તિરાજ વન જેવા ચાલ્યા, ત્યારે માનપુંજને સુસ્વરવડે સુખાસન ઉપાડવા જેડ. તેમાં પૂર્વે જે દાસી તેની પ્રિયા હતી અને અત્યારે કીર્તિ રાજની જે વલ્લભા છે, તે કેમળ વસ્ત્ર પહેરીને સુખાસનમાં બેઠી. એટલે આગળ ગીત ગાતાં, તે ગીતવડે પેલી રાજરમણ સંતુષ્ટ થઈ, પછી Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. તે ઉદ્યાનમાં આવેલ જિનમંદિર પાસે ગઈ, ત્યાં દાસીઓએ હાથને ટેકે આપતાં તે પાલખી થકી નીચે ઉતરી. તેને માનપુંજે જોઈને વિચાર કર્યો કે–અરે! આ તે મારી પ્રિયા. અહે! પુણ્યની લીલા કે જે દાસીમાત્ર છતાં આજ ભવમાં સ્નેહપાત્ર રાજપત્ની થઈ, અને હું એના સુખાસનને ઉપાડનાર બન્યું. તે હું હવે અહીં રહેતાં તે લજજા પામું, કારણ કે હું માનપુંજ-માનને ઢગલે છું, માટે પાલખી તજીને હું બીજે કયાંક ચાલ્યો જાઉં.' એમ ધારી તે વનમાં ગયો અને ત્યાં કેઈ સ્થળે તેણે એક મુનિને જોયા. એટલે મુનિને નમીને તેણે પૂછયું કે –“હે સ્વામિન્ ! ધર્મ કહે.” મુનિ બાલ્યા–“હે ભદ્ર! હિતાભિલાષીએ યથાશક્તિ તપ કરવું.” પછી મુનિ પાસે તે રેજ એકાશન કરી, રસનાને લુપ્ત તે હમેશાં ફળ ખાતે. એમ માયાતપ કરી, મરણ પામતાં તે કઈ નગરમાં નિર્ધન કુળને વિષે આપણે ઉત્પન્ન થશે. વળી અંગેપગે વ્યાધિથી પીડાતાં, જન્મથી જ દુગંછા પામતી તે મટી થઈ, તે પરઘરના નીચ કામે કરી, ભાગ્યહીન બની અનુક્રમે દુઃખ અને દુર્ભાગ્યના ભાજનરૂપ દુર્ગતિમાં ગઈ. ત્યાં પણ દારિદ્રયને લીધે ઘણું નીચ કામે કરી, આયુ ક્ષીણ થતાં તે મરણ પામીને ત્રીજી નરકે ગઈ. એ પ્રમાણે તપ વિના જીવ ઈષ્ટ સિદ્ધિ પામી શકતું નથી, તેમજ દુષ્કર્મને ઉછેદ પણ કરી શકતા નથી. માટે યથાશક્તિ તપ આદરે.” ——— – Page #368 -------------------------------------------------------------------------- ________________ ભાવના ઉપર અસંમતની કથા. ૩૨૫ ભાવના ઉપર અસંમત પુરૂષની કથા. ર વિક છ ! કાયની જીવહિંસારૂપ વૃક્ષને તજી, ભાવનારૂપ ને માલતી પ્રત્યે ગયેલ આત્મારૂપ મધુકર, રસાસ્વાદS વડે નિવૃત્તિ-શાંતિને પામે છે. હજારે ભ કરતાં * બ્રમણની રજથી ખરડાયેલ આત્મા ભાવના–નદીમાં છે સ્નાન કરવાથી શુચિ-પાવન થાય. જ્યાં સુધી આત્મા ભાવનાના મુખ-ચુંબનને પામતા નથી, ત્યાંસુધી એ અન્યત્ર આસકત બને છે, તેમાં સંશય નથી. જ્યારે આત્મા પિતાના પર પ્રસન્ન થઈ ભાવનાને સ્વીકાર કરશે, ત્યારે અસમંત પુરૂષની જેમ સ્વાર્થને મેળવશે. તે દષ્ટાંત આ પ્રમાણે છે – રત્નપુરમાં ન્યાયવાન અરિમર્દન નામે રાજા કે જેના ભૂભગથી સન્યસહિત શત્રુરાજાએ ભંગ પામ્યા. તે રાજાને લલિતાંગ નામે કુમાર પ્રાણ કરતાં પણ વલ્લુભ હતે. એકદા વસંત સમયે ઉદ્યાનમાં તે રમવા ગયો. ત્યાં કીડા કરતાં તેણે એક મંત્રિપત્ની જોઈ, તેને જોતાં પ્રશાંત તે કુમારના મનમાં તેના પ્રત્યે વિકારભાવ પેદા થયે. એટલે તેણે પોતાના એક મિત્રને પૂછયું કે–એ રમણ સાથે કયાં અને કેમ મેલાપ થાય પછી તેણે તેણીને પૂછાવતાં, તેણે સ્નેહપૂર્વક જવાબ મેક કે–“હું એક ક્ષણ પણ ઘરથી બહાર નીકળી શકે તેમ નથી. ઈર્ષાળુ પતિ આ દિવસ જેતે રહે છે અને મારા પ્રત્યે તેણે બહુ સખ્તાઈ રાખી છે, તેમ છતાં એક ઉપાય છે તે અતિ દુષ્કર છે—મારા ઘર પાસે એક કૂવે છે, ત્યાં સુરંગ દેવરાવે. ફૂપની પ્રાંતે પુરૂષ અને સુરંગમાં તારક પુરૂષે તૈયાર રાખે. હું કુટુંબ સાથે કલહ કરતાં રેષ કરી, કાંતને તજી, લોકેની દષ્ટિ ચૂકાવી, તે કૂવામાં પીશ, એટલે પડતાંજ મને સુરંગના પુરૂષ મને પકડી સુરંગમાં લઈ જાય, તે હું એ માર્ગે કુમાર પાસે આવી Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. શકું અને સંગમ-સુખ પામી શકાય. એમ સંકેત જણાવી, તે મિત્રને વિસર્જન કરી, ક્ષણભર ઉદ્યાનમાં રમી, તે તરત પોતાના સ્થાને આવી. પછી એકદા તેણે કેઈસાથે કલહ કરી, કેઈ ન જાણે તેમ સંધ્યાએ તેણે કૂવામાં ઝંપાપાત કરતાં, સુરંગના પુરૂષાએ પડતાંજ તેને પકડી લીધી અને કુમારના ભવનમાં આવ્યું તેમજ રાજા પાસે બેઠેલ કુમારને તે હકીકત નિવેદન કરી. એવામાં કુવામાં પડતી પિતાની પત્નીને જાણું, મંત્રીએ પુરૂષ પાસે શેધ કરાવી, પણ તેણીને પત્તો ન લાગે. એ વાત નગરમાં ફેલાતાં રાજાના જાણવામાં આવી એટલે સ્ત્રી હત્યા કરનાર સમજીને રાજાએ મંત્રીને નિગ્રહ કર્યો. તેનું સર્વસ્વ લુંટી, તેના આખા કુટુંબને રાજાએ વિડંબના પમાડે. તે જોતાં કુમાર મનમાં ચિંતવવા લાગ્યું કે–“અહા! રાજાને ધિક્કાર છે કે સ્ત્રી નિમિત્તના મારા અપરાધે એણે અજ્ઞાનતાથી નિરપરાધી મંત્રીને માર્યો. અરે! મને વારંવાર ધિકાર છે કે વ્યસની બની મેં વિલાસ માટે સ્ત્રીની યાચના કરી અને એ સ્ત્રીને પણ પણ ધિક્કાર છે કે જેણે કુવામાં પડવાને ઉપાય શોધી કહાડ. માટે હવે આ દુસ્તર ગૃહવાસમાં નજ રહેવું. સ્ત્રીરૂપ જાળમાં પડતાં મનુષ્ય મત્સ્યની જેમ કેણ બાધા પામતું નથી ? એમ ધારી તે સ્ત્રીને કહ્યા વિના તેને અને યૌવનરાજ્યને તજી, વૈરાગ્ય પામી, નગરથી ચાલી નીકળે. વનમાં એકલા જતાં તેણે ક્યાંક સુસાધુને જોતાં નમન કરી, વૈરાગ્યથી કેમળ મને પૂછ્યું કે “હે મહામુનિ! વ્યસનના ભારથી આક્રાંત થઈ, ભવસાગરમાં બૂડતા મને પરમાર્થના ઉપદેશથી પાર ઉતારે.” એમ કુમારે પ્રાર્થના કરતાં સાધુએ યતિધર્મ બતાવ્યું. એટલે કુમારે મુક્તિની દૂતી સમાન દીક્ષા અંગીકાર કરી અને ભારે ઉત્સાહથી સમ્યક તપ તપતાં, ત્રિવિધ શુદ્ધ બની તે કઈવાર ક્ષેમપુરમાં આવતાં, બહાર ઉદ્યાનમાં પ્રતિમાને રહ્યા. Page #370 -------------------------------------------------------------------------- ________________ ભાવના ઉપર અસંમતની કથા. ૩૨૭ હવે તે નગરમાં ધનલબ્ધ એક અસમત નામે પુરૂષ કે જે કાઈને પણ માનતા ન હતા. માતા, પિતા, ભાઇ, ગુરૂ, દેવ પ્રમુખ કોઈને ન માનતાં તે મહાન્ નાસ્તિકવાદી હતા. વળી જીવ, પુણ્ય, સ્વ, નરકને પણ ન માનતા, પણ પંચભૂતના ચેાગે તે વસ્તુસ્થિતિને સમજતા. તે વાચાળ અને ધનિક હાવાથી સમસ્ત જગતને નિષેધતાં દેવા અને સાધુઓને અપમાનથી ઉત્થાપતાં મદોન્મત્ત અન્ય. આ વખતે મહાર ઉદ્યાનમાં તે મુનિના રહેતાં અકસ્માત્ નદીનું મહાપૂર આવ્યું તે અગાધ જળપૂરમાં બધા વૃક્ષો અને ક્રીડાપતા ડૂબીને તણાયા, પણ મુનિ નિમગ્ન ન થયા. સાધુને જળપર રહેલ જોઇ લેાકેા વિસ્મય પામતાં ખેલ્યા કે— અહા! તપના પ્રભાવ કેટલા મધેા કે સાધુ જળપર ઉંચેજ રહ્યા. ’ પછી પૂર નિવૃત્ત થતાં મુનિ તેવીજ રીતે ભૂમિપર ઉભા રહ્યા. તપના પ્રભાવે નજીકના વ્યંતરાએ તેમને સાનિધ્ય કર્યું એમ સાક્ષાત્ પ્રત્યય પરચા જોતાં લેાકેા તે સાધુને સતત નમતા અને તેમના પગની રજથી રોગ મટી આરોગ્ય થતુ. અસંમત પણ નાસ્તિક હાવાથી મુનિપર ક્રોધ ધરતા, છતાં ‘ અહા ! એ એવા પ્રભાવી તપસ્વી હશે ?’ એમ તેમને જોવાને તે ઉત્સુક બન્યા. પછી રાત્રે મુનિના પગે સાંકળ બાંધી, ચાતરફ અસમતે કા”—તૃણુમાં તરત અગ્નિ જગાબ્યા, ત્યાં મહાજ્વાળાએ મળતાં અગ્નિએ લીલા વૃક્ષોને પણ બાળી નાખ્યા, પણ સાધુને તે જાણે ભક્તિ જાગી હોય તેમ ચારે બાજુ પ્રદક્ષિણા કરતા રહ્યો. ખીજું જે કાંઇ સુકુ કે લીલુ હતુ તે બધુ... અગ્નિએ ક્ષણવારમાં બાળી નાખ્યું, પરંતુ તપના પ્રભાવથી મુનિના એક રામને પણ ઇજા ન થઇ. આ વખતે પેલા અસ ંમત દૂર રહીને મુનિને જોયા કરતા હતા, પણ અગ્નિના મધ્યમાં તે મુનિ તે ધ્યાનમાં લીન થઇ બેઠા હતા. એ તપના પ્રભાવ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી–રિત્ર. શ્વેતાં તે અસ ંમત નાસ્તિક પણ ભારે ચમત્કાર પામ્યા તે સાધુપર તેને શ્રદ્ધા પ્રગટી. તપથી કાણુ રજિત ન થાય ? પછી અગ્નિ શાંત થતાં અસંમત તરત આવીને, ભૂતલ સુધી મસ્તક નમાવી સાધુને પગે પડયા અને તેમના પગે બાંધેલ દઢ સાંકળ પાતે છોડતાં તેને એવા વિચાર આવ્યા કે જેમ નદીના પૂરમાં એ મુનિના દેહ સખ્યા નહિ, તેમ અગ્નિએ લેશ ખળ્યા નહિ અને અન્ય પ્રાણીના વિઘ્ન દૂર થાય છે, તે પણ તપના પ્રભાવે અને છે. વળી આ લેાકમાં જે કાંઈ સુખા છે તે બધા તપવડે જ પ્રાપ્ત થાય છે. જેમણે તેવુ તપ કરેલ છે, તે સુખી અને સારા તેજસ્વી દેખાય છે અને તપ વિના દુઃખિત જણાય છે. આ ભવમાંજ તપ કરનાર પ્રતાપી જણાય છે તથા પૂર્વે તે આચરેલ હાય, તા પણ તેના પ્રભાવ અપૂર્વા હાય છે. માટે આત્મા છે અને તે સ્વકૃત તપનું ફળ પામે છે, તેમ જ ભવાંતરમાં તે પુણ્ય ભાગવે છે. વળી પુણ્યથી સ્વર્ગ તથા શાશ્વત સુખનુ સ્થાન જે મેાક્ષ તે પણ આત્માને સભવે છે. એ પ્રમાણે તે મહાત્માનું મન તત્ત્વમાં એવુ તા લીન થયું કે જેથી મેાક્ષની આડે આવનાર ઘાતિકના તરતજ નાશ થયા અને મોક્ષના પ્રતિહારરૂપ ઉજવળ કેવળજ્ઞાન ક્ષણવારમાં ઉત્પન્ન થયુ, કે જે અસ ંમતને પણ સ ંમત થયું. તે કેવળજ્ઞાનથી ચરાચર જગત પ્રગટ જોવા લાગ્યા. શાસન દેવીએ તેમને સાધુવેષ આપ્યા એટલે તરતજ દેવ, દાનવ, વ્યંતર અને મનુષ્યાથી વંદના પામતા, તેમણે ભળ્યામાઓને ધ દેશના આપી. એમ સત્ર પ્રતિષેાધ કરતાં અસંમત સાધુ પદ્માકરને દિવાકરની જેમ ભચૈાને વિકાસ પમાડતા તે વસુધાપર વિચરવા લાગ્યા. *** Page #372 -------------------------------------------------------------------------- ________________ ભાવના વિનાના વરૂણની કથા. ૩૨૯ ભાવના વિના ધર્મ નિષ્ફળ છે તે ઉપર વરૂણની કથા. વના વિના પ્રાણી, દાન દેતાં, તપ આચરતાં, દેવ પૂજતાં કે સાધુને નમતાં પણ ફળ પામતા નથી. લાવણ્ય વિના સ્ત્રી, તેજ વિના મણિ, તેમ ભાવ - 70 - વિના ધર્મ ચિત્રવત્ નિષ્ફળ છે. તે વરૂણને તે જ રીતે નિષ્ફળ થયે તે વૃત્તાંત આ પ્રમાણે છે. ગંધર્વ નગરમાં વિજય નામે રાજા કે જેના પ્રચંડ બાહુદંડમાં પણ લક્ષ્મી સુખે વાસ કરતી હતી. તેના રાજ્યમાં એ ક્રમ હતું કે રાજા દીવાળીની રાતે ઉપવાસી થઈ ગત્રદેવીની મૂત્તિ આગળ સુવે તેને સ્વપ્નમાં કુળદેવી આગામી વર્ષનું શુભાશુભ કહે અને રાજા તે પ્રમાણે પ્રવર્તે. એમ વિજય રાજા પણ દરેક દીવાળીની રાત્રે દેવી આગળ સુતે અને સ્વપ્નમાં આગામી વર્ષની હકીકત જેતે. એકદા ગોત્રદેવીએ સ્વપ્નમાં તેને ભાવિ શુભાશુભ કહ્યું અને તે જાગ્રત થઈ, પ્રભાત-કૃત્ય કરી, જેટલામાં રાજસભામાં આવ્યા, તેટલામાં સ્વપ્નનું તેને વિસ્મરણ થઈ ગયું, એટલે આંખ મીંચી એકાગ્ર મનથી યાદ કરતાં પણ તે સ્વપ્ન સાંભર્યું નહિં. જેથી તે આકુળ થતે ચિંતવવા લાગે કે–અહા! આ વર્ષનું ભાવિ મને દેવીએ જણાવ્યું, પણ અભાગી હું તે અત્યારે ભૂલી ગયો. તે હવે મારી શી ગતિ થશે?” પછી રાજાએ પોતાના અમાત્યને પૂછયું કે –“મને ગેત્રદેવીએ કેવું સ્વપ્ન અને તેનું કેવા પ્રકારનું ફળ બતાવેલ?” તેઓ બોલ્યા- “હે સ્વામિન્ ! તમે જોયેલ સ્વપ્ન અમે કેમ જાણી શકીએ? એ તે જ્ઞાનગમ્ય છે, બુદ્ધિગમ્ય નથી.” એટલે રાજાએ સર્વત્ર દાંડી પીટાવીને જણાવ્યું કે- જે સ્વપ્ન અર્થ કહેશે, તેને રાજા એક લાખ સેનૈયા આપશે.” Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર ત્યારે મંત્રીઓ અને ચૂડામણિશાસ્ત્રના જ્ઞાતાઓ શકુન, પ્રશ્ન અને હારાદિકવડે રાત દિવસ જેવા લાગ્યા, પણ કોઈ સ્વપ્ન જાણું ન શકયા. તેવામાં કેઈ મંત્રી સ્વપ્ન જાણવાને નગર–દેવની ભકિત કરવા લાગ્યું, છતાં કઈ પણ દેવે સ્વપ્નની વાત પ્રગટ કહી નહિં, જેથી મંત્રી નગરની બહાર એક યક્ષને જોઈ વિચારવા લાગ્યું કે આ ચક્ષનું ભવન સર્વત્ર ભગ્ન છતાં અને મૂત્તિ આપાદમસ્તક કાકવિછાથી લિપ્ત છતાં અન્ય સ્થાન સુશોભિત છે તે અહીં વ્યંતર અવશ્ય હશે, માટે એને આરાધું કે જેથી મને સ્વપ્ન સંભળાવે.” એમ ધારી, પાણી લાવી, મંત્રીએ મલાદિક દેઈ, સ્નાન કરાવીને તેણે કણેરના પુષ્પવડે મૂત્તિની પૂજા કરી. પછી વિનયથી સામે આવી, તે યક્ષ પ્રત્યે કહેવા લાગે કે –“હે નાથ! મેં નગરના બધા દેવે જોયા, પણ કેઈથી કાંઈ ન થયું, એમ મને લાગ્યું, તે એમને એમ ચેરની જેમ જગતને બનાવી ખાય છે, પરંતુ તમે કાર્ય સાધી આપનાર સપ્રભાવી છે, એમ મેં જાણ્યું. તે હું તમને સાચા દેવ સમજી સ્વીકારું છું, તે હે સ્વામિનું! મારું કામ સાધે. મને રાજાનું સ્વમ કહે. રાજા જે કાંઈ આપશે, તેમાંનું અરધું હું તમને આપીશ.” એમ સાંભળતાં યક્ષે વિચાર કર્યો કે આટલા દિવસ થયા, મારી કેઈ ભક્તિ પણ કરતું નથી અને મને કઈ જાણતું પણ નથી. વળી “એનાથી પણ કાંઈ થયું નહિ” એમ બીજા પક્ષે મારી હાંસી કરશે અને તેથી મને દુઃખ થશે. આ મંત્રીએ આજે બધા દેને પૂછી જોયા, પણ કેઈએ કાંઈ કર્યું નહિ. તે અત્યારે દેવે મને પુણ્ય-શુભ અવસર આપે છે. મારા અંગે એ લેકેએ કઈવાર જળછંટકાવ પણ કર્યો નથી, પણ કેવળ ધૂળવિષ્ટાથી લિસ મારૂં શરીર–બિંબ તાડના પામે છે. અત્યારે આ મંત્રી મારે સ્નાક-સ્નાન કરાવનાર અને પૂજક બન્યું છે, તે એને યથાસ્થિત રાજવમ કહી સંભળાવું.” એમ અવધિથી જાણી તેણે Page #374 -------------------------------------------------------------------------- ________________ ભાવના વિનાના વરૂણની કથા. ૩૩૧ ' સ્વસ મંત્રીને સંભળાવતાં, મંત્રીએ રાજાને જઈને કહ્યું, એટલે રાજાએ હર્ષોંથી તે માની લીધું. પછી સ ંતુષ્ટ થયેલ રાજાએ મત્રીને લાખ સાનૈયા આપ્યા, તે લઇ આવતાં મંત્રીને વિચાર આવ્યું કે—‹ અરધું ધન તે મેં યક્ષને દેવુ કરેલ છે, પણ તે આપવા જાઉં, તે કુટંખમાં શું વપરાય ? માટે ઋણ ન આપતાં એ કુટુ ંબમાંજ વાપરૂ. યક્ષ એ સુવર્ણને શું કરશે ? મારે તે ખાસ તેનુ પ્રત્યેાજન છે. ચક્ષ કાપશે, તે પણ શું કરવાના છે ? હવે મારે એનાથી કાંઇ કામ નથી ! એમ ધારી, મત્રી પાતાના ઘરે આવ્યા અને સ્વેચ્છાએ સાંસારિક સુખમાં તે ધન વાપરવા લાગ્યા. એવામાં ફરી દીવાળી આવતાં રાજા પ્રથમ પ્રમાણે દેવી આગળ સુતા અને સ્વસ જોતાં તે ત્યાંજ પૂર્વવત્ ભૂલી ગયા. ત્યારે વિશ્વાસ બેસવાથી રાજાએ તે મંત્રીને પૂછતાં, તેણે કહ્યું કે ખરાખર જાણ્યા પછી સ્વમ હું કહી સંભળાવીશ. ’એમ રાજાને કહી, ઘરે જઈ, મંત્રી ચિતવવા લાગ્યા કે— હવે તે યક્ષને મારે કેમ પૂછ્યું કે પૂર્વે મે તેને અરધું ધન આપેલ નથી ?' તેમ છતાં તે મનમાં કાંઈક નિશ્ચય કરી, દુધ, ઇક્ષુરસ, પુષ્પાદિ પૂજા–સામગ્રી લઇને મંત્રી યક્ષના મદિરે ગયા. ત્યાં પ્રથમ જળથી મૂત્તિ ધાઈ, પછી દુધથી તેણે ન્યુવરાવી, ચંદનના લેપ કરી, શ્રેષ્ઠ કુસુમેાવડે પૂજી, તથા અગરૂ ધૂપ ઉખેવતાં તે કામળ વચનથી એલ્ચા કે— હું યક્ષેશ ! સ્વામિન્ ! મારા દુસ્સહ અપરાધ તમે ક્ષમા કરો. હું સુવર્ણ લઇ, ઘરે જઇ મૂકતાં, તમને આપવાના વિચાર કરતા હતા, તેવામાં તે તે પુત્રાએ વેચીને વાપરી નાખ્યુ. તા એ બદલ તમે કાપ ન લાવશે. મારા તમે સ્વામી છે. મારાથી અપરાધ થાય, તે પણ તમારે સથા તે સહન કરવાના છે. હવે જે માનતા કરીશ, તે અન્યથા ન જ થાય. માટે રાજાએ મને પૂછેલ સ્વગ્ન કહી સંભળાવા. ' એમ મંત્રીના વચનથી પ્રસન્ન થયેલ યક્ષે સ્વમ તેને સંભળાવતાં, તેણે : Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. તે રાજાને કહ્યું અને રાજાએ તેને એક લાખ સોનૈયા આપ્યા. તે લઈ અર્ધપથે આવતાં મંત્રીએ વિચાર કર્યો કે યક્ષ પાસે તે વચનને આડંબર બતાવ.” એમ ધારી તે પિતાને ઘરે ગયે. પછી ફરી દીવાળી આવતાં, જોયેલ સ્વમ રાજા ભૂલી ગયો એટલે તેજ મંત્રીને તેણે આદરથી પૂછ્યું. ત્યારે તેણે સ્વમ કહેવાનું સ્વીકારી, પોતાના ઘરે આવતાં, સુતારને બોલાવી, તેણે તરત આદેશ કર્યો કે બહારના યક્ષને ચગ્ય એક મંદિર સત્વર તૈયાર કરે કે જે રમણીય અને ચોતરફ ગઢથી વેષ્ટિત હોય ! એમ આદેશ થતાં જ સુતાએ એક મટે યક્ષ પ્રાસાદ કે જે વિચિત્ર અને સુશોભિત બનાવ્યું. પછી નાગરિકોને બોલાવીને મંત્રીએ હુકમ કર્યો કે–પ્રભાતે બધા હર્ષથી બહારના યક્ષની અવશ્ય ઉજાણી યાત્રા કરજે.” એટલે શ્રીમંત કે શણગાર સજીને પ્રભાતે યક્ષ પાસે ગયા, ત્યાં મિષ્ટાન્ન જમી, વિવિધ પ્રકારે આનંદથી ખેલવા લાગ્યા. પછી મંત્રીએ પોતે આવી દુધ, વૃતાદિકથી યક્ષને સ્નાન કરાવી, ભારે સુગંધિ પુષ્પવડે પૂજા કરી, પૂર્વે કદિ સાંભળેલ કે જોવામાં ન આવેલ હોય તેવું અદ્ભુત સંગીત કરાવ્યું. આથી યક્ષને ભારે પ્રદ થયે. એમ નાટક ચાલતાં મંત્રીએ યક્ષ પાસે આવી જણાવ્યું કે હે યક્ષેશ ! મારા જે કઈ કૃતન નહિ હેય. હા ! લેભાંધ મેં તમારે જેવા સ્વામીને છેતર્યો, પણ શું કરું કે મારું કુટુંબ ખાઉકણ છે. અથવા તે તમારા જેવા સ્વામી માથે છતાં કુટુંબ સ્વેચ્છાએ સુખ ન ભેગવે, તો બીજે કયાં તે સુખી થાય? વધારે કહેવાથી શું? તમે સ્વામી અને હું અવિનયી છતાં તમારે દાસ છું. અમે તે ભક્ષણ કરવાના. પુત્ર-પિતાને એજ ક્રમ છે.” એ રીતે અમૃત સમાન મંત્રીની મીઠી વાણી સાંભળતાં, યક્ષે પ્રત્યક્ષ થઈ, સ્વપ્રને અર્થ તેને કહી સંભળાવ્યું. તે મંત્રીએ રાજાને સંભળાવતાં, રાજાએ તેને ચાર લાખ સેનૈયા આપ્યા, એટલે મંત્રીએ Page #376 -------------------------------------------------------------------------- ________________ ધર્મારાધન કરનાર સિદ્ધ્ચારની કથા. ૩૩૩ લાલ તજીને તે યક્ષ આગળ ધર્યાં, અને કહ્યું કે— હે સ્વામિન્ ! આ બધું સુવર્ણ તમે ગ્રહણ કરો. હવે હું આપની સાથે કદિ વચના કરવાના નથી.’ ત્યારે યક્ષ હસીને ખેલ્યા કે— હું મંત્રિન્ ! હવે પ્રાણીઓનાં મન આ થતાં શુભ કાલના સંભવ છે. આટલા દિવસ દુષ્ટ કાલ હતા, તેથી દુષ્ટ કાલાનુસારે પૃથ્વીપર સતા પણ અસત્યભાષી થયા. મારે એ સુવર્ણનુ શું કામ છે ? એ તા તુ જ લઇ લે. ’ એમ યક્ષે કહેતાં મંત્રી તે લઇને ઘરે ગયા. તે સુવણુથી શ્રીમાન્ બનેલ અને રાજપ્રસાદથી મસ્ત બનેલ મંત્રી, મેાક્ષસુખના દાતા જિનેશ્વરાની પણ અવગણના કરવા લાગ્યા. ભાવ વિના તે કેવળ પ્રસિદ્ધિ માટે જિનપૂજા અને ભાવના વિના જ કીર્ત્તિદાન આપતા, એમ કરતાં તેને કેવળ ધનનો વ્યય થયા, પણ પરભવની ઉન્નતિ માટે પુણ્યના વધારા જરાપણ ન થયા. એ રીતે ભાવના વિના વર્ણમંત્રી અનુક્રમે મરણ પામી, તે ક્રૂરાત્મા બ્યતામાં અલ્પશ્ચિક વ્યંતર થયા. ” વર્ષાકાળમાં ધર્મારાધન કરનાર સિારની કથા. મ ન એ કાષ્ઠની જેમ વક્ર હોય છે, તેને વિવિધ અભિગ્રહ–યંત્રથી અને તપના તાપથી હળવે હળવે ભાંગે નહિ તેમ સીધું કરવાનુ છે. વિવેકી જનેાએ સ્વલ્પ આરંભથી સદા મનના નિરોધ કરવા, તેમાં પણ શુભને ઇચ્છતા ભબ્યાએ વર્ષાકાળમાં જીવાકુળ સ્થાના વિશેષ હાવાથી વધારે ઉપયોગથી વત્તવાનું છે. તેમાં ન્યાયાપાર્જિત દ્રવ્યથી ધાર્મિક જનાએ આઠ માસ વ્યવસાય કરી, વર્ષોં Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. કાલમાં આરાયેલ ધર્મ સિદ્ધ ચારની જેમ ઇષ્ટ સુખ આપનાર થાય છે. તે હૃષ્ટાંત આ પ્રમાણે છે— વૈભાર પર્વતપર એક સિદ્ધ નામે મહાન્ ચાર હતા. તે એકદા તરગિણી નગરીમાં નિર્ભય થઇ, ચારી કરવા ગયા. ત્યાં આમતેમ ફરતાં તે દેવ નામના વિણકના ઘરે પહોંચ્યા. ત્યારે પેાતાના પિતા પ્રત્યે કહેતા વણિકપુત્રને સાંભળ્યે કે— હું તાત ! અભાગ્યને લીધે ઉદ્યમ કરતાં પણ સંપદા તે મને ન મળી. વળી ગૃહ– કલહમાં પડતાં મારા જન્મ વૃથા જાય છે. અહીં કાઈ ધર્મગુરૂ પણ નથી કે જેમની પાસે ધર્મ સાંભળીએ. માટે તમે મને એવી બુદ્ધિ બતાવા કે જેથી આત્મા નિર્મળ થાય. ’ એમ પુત્રે પૂછતાં અને સિદ્ધ ચારે સાંભળતાં પિતા બાલ્યા કે— હે વત્સ ! સાંભળ—ગૃહસ્થાના વ્યવસાય આજીવિકા માટે હોય, તથાપિ તુ વર્ષાકાલમાં મહા–આરંભ કરતા નહિ. પરંતુ પુત્ર ! તું યથાશક્તિ અભિગ્રહ અને દેવ—પૂજાર્દિક સુકૃત્યા કરજે, કે જેથી આત્મા પાપ-મુક્ત થાય. ’ એટલે વણિકપુત્રે પિતા પાસે કેટલાક અભિગ્રહા લીધા. ત્યારે પેલે:સિદ્ધ ચાર વિચારવા લાગ્યા કે— અહા ! પુત્રના વિનય કેવા ? અને પિતાનુ પુત્ર પ્રત્યે વાત્સલ્ય કેટલું ? હા ! મને કુલપણાને ધિક્કાર કે મારા ઘરે માત, પિતા કે કેઈ હિત કહેનાર વૃદ્ધ પણ નથી. માટે એજ આદેશના હું સ્વીકાર કરી લઉં. એણે પુત્રને ભાવિહિત કહેલ છે. ’ એમ ધારી તે સિદ્ધે આવી, તેને ભક્તિથી પ્રણામ કરી કહ્યું કે—‘ તમારા ઉપદેશ મેં શિર નમાવી સ્વીકાર્યાં છે, પણ કાંઇક મને આલંબન બતાવા કે જેથી મન સ્થિર રહે.’ત્યારે તે વૃદ્ધે તેને પાંચ-નમસ્કાર હી સંભળાવ્યા, કે જે પુત્ર પર લખી સિદ્ધ પેાતાના સ્થાને ગયા, અને શ્રદ્ધાથી તેણે એવા અભિગ્રહ લીધા કે—‹ મારે વર્ષાકાલમાં પાપનું કામ ન કરવું અને નિત્ય એકાગ્ર મને સ્થિર આસને પંચ નમસ્કાર ગણવા. • એ પ્રમાણે Page #378 -------------------------------------------------------------------------- ________________ ધર્મારાધન કરનાર સિદ્ધારની કથા. ૩૩૫ તેણે ચોમાસામાં ચોરીને ત્યાગ કર્યો અને મને નિગ્રહ કરી પંચનમસ્કાર તે ગણતે. એમ અભિગ્રહમાં વર્તતાં કુટુંબ તેના પ્રત્યે કેપ કરતું, કારણ કે તે ચોરી કરે, તેજ કુટુંબના મન-વાંછિત પૂરા થાય. તે લેકે બધા એની પાસેજ માલ-પાણી ઉડાવતા, તેથી તેની ક્રિયા પ્રત્યે અત્યંત દ્વેષ ધરવા લાગ્યા. એવામાં એકદા સિદ્ધની ભાર્યા, તે પંચ-નમસ્કૃતિના પત્રને લઈ વિચારવા લાગી કે–આ પત્રથી મારે પતિ છેતરાય છે, માટે એને કયાંક અગાધ ફૂવામાં નાખી દઉં,” એમ ધારી એકદા સિદ્ધના બહાર જતાં, તે સ્ત્રી ઘર થકી કુવા તરફ ચાલી, ત્યાં જતાં વચમાં રમશાન આવ્યું. - હવે અહીં કેઈ પટેલની એક દયિતાએ ગર્ભવતી શેક્યને વિષ આપેલ, જેથી તે સગર્ભા મૂછિત થઈ જમીનપર પહ, એટલે પીયર અને સાસરીયાના લોકોએ વિષ નાબૂદ કરવાનું ઔષધ તેને આપતાં પણ કંઈ ગુણ ન થયે, તેમ બીજા કેઈથી પણ તે સાજી ન થઈ, તેની મૂછ વધતાં તે એકદમ બેભાન બની ગઈ. એમ તેને ગતચેતના સમજી, સંબંધીઓ અગ્નિ–સંસ્કાર કરવા બહાર ફૂવા પાસેના મસાણમાં લઈ ગયા. એવામાં કઈ વ્યંતરી, સિદ્ધસ્ત્રીને પંચ-નમસ્કારને તજવા તૈયાર થયેલ જોઈ, કેઈ ઉપાયથી તેને અટકાવવા તે ઉત્સુક બની. ત્યાં વિષથી મૂછિત છતાં જીવતા ગર્ભવાળી તે સગર્ભાને જોઈ, વ્યંતરીને દયા આવતાં, તે સ્ત્રીરૂપે આગળ આવીને, આકંદ કરતા તે પુરૂષને મેટેથી કહેવા લાગી કે–અરે ! તમે દીન બની રૂ નહિ, એણને હજી જીવાડવાને ઉપાય છે. જુઓ, પેલી સ્ત્રી જાય છે, તેના હાથમાં મહામંત્ર છે, તે મંત્રપત્ર એણના ઉદરપર ક્ષણવાર મૂકતાં, નિવિષ થઈ, ઉઠીને એ પગે પિતાના ઘર ભણું ચાલવા માંડશે.” એમ સાંભળતાં સગર્ભાના સ્વજને પેલી સિદ્ધસ્ત્રી પ્રત્યે દેડયા. તે તે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. 6 પ્રથમથીજ તે તજવા નીકળેલ, તેમાં તેમણે દીનતાથી પ્રાર્થીના કરતાં, તેણે તે પત્ર તેમના પ્રત્યે નાખી દીધુ. પછી તેમણે શ્રદ્ધાથી તે પત્ર સગર્ભાના ઉદરપર મૂકતાં, તે મૂર્છા તજી તરત ઉભી થઈ, ત્યાં અહા ! આ મહામ ંત્રના પ્રભાવ !” એમ બધાને વિસ્મય થયા. તે બ્ય ંતરી અંતર્ધ્યાન થઈ. તેવામાં સિદ્ધ ભાર્યાં તે જોઈ ચિતવવા લાગી કે અહા ! આ શું મહામત્ર છે કે જેના પ્રભાવથી આ મૃત પણ જીવતી થઈ ? માટે એ લેવા લાયક છે, તજવા લાયક નથી. ’ એમ સમજીને તેણે તે મ ંત્રપત્ર પાછું લીધુ. પછી ગ્રામપતિ–પટેલે પેાતાની પ્રિયા જીવતી થતાં સંતુષ્ટ થઈ, સિદ્ધભાર્યાંને સુવર્ણ આપ્યું, તેમજ તેણીના અન્ય બંધુઓએ પણ યથાશક્તિ તેણીને કાંચન આપતાં તે બહુ સુવર્ણ તથા મંત્રપત્ર લઈ, પાતાના ઘરે આવી. તેણે શ્રદ્ધાપૂર્વક તે પત્ર યથાસ્થાને મૂકયું અને બનેલ હકીકત સિદ્ધને કહી, તે પાતે ભક્તિથી તેને આરાધવા લાગી. સિદ્ધ પણ લીધેલ નિયમેને યથાશક્તિ પાળતાં, પાપ–પંકના શેાધનથી તેણે પેાતાના આત્માને નિમળ બનાબ્યા. પછી વર્ષાકાલ વીતતાં તે ગામમાં દેવ-દાનવથી પરવરેલા અને વસુધાપર વિહાર કરતા કેવળજ્ઞાની પધાર્યાં. એટલે સિદ્ધચાર અત્યંત ભાવનાસહિત ત્યાં ગયા અને પ્રણામ કરી યથાસ્થાને બેઠા. ત્યારે જ્ઞાની પોતે ખેલ્યા કે હું મહાત્મન્ સિદ્ધ ! તે જે શુદ્ધ નિયમ પાળ્યા છે, તેથી તું નિર્વાણુ—પદને પામીશ. ’ એ પ્રમાણે જ્ઞાનીની વાણી સાંભળતાં તરતજ તેના ઘાતિકમાં દૂર થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં દેવતાએ સુનિવેષ આપતાં તે સિદ્ધ કેવળી સમાન કનક–સિંહાસનપર બેઠા. તેવામાં નાની પાતે એય પમાડવા મેલ્યા કે આ સિદ્ધ નિયમે બરાબર પાળીને નિળ થયા. વળી અમારી વાણી સાંભળતાં એ કેવળ પામશે—એમ સમજી અમે અહીં આવ્યા અને એને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ પ્રમાણે Page #380 -------------------------------------------------------------------------- ________________ ધર્મારાધન કરનાર સિદ્ધારની કથા. ૩૩૭ ભાએ ચિત્ત અને ઇંદ્રિયેને તાબે કરવા ગમે તેવો નિયમ લે કે જે સદા પુણ્યાનુબંધી હોય.” એ પ્રમાણે દેશના સાંભળતાં પ રાજાએ શ્રીયુગધર ગુરૂ પાસે સંસારથી તારનાર પ્રત્રજ્યા અંગીકાર કરીઅને અભિગ્રહ લેતાં, ક્ષમા કરતાં, ઇંદ્રિયે દમતાં, તથા પિતાના શરીરે પણ આકાંક્ષા ન રાખતાં પ મુનિ ચિરકાલ વ્રત પાળવા લાગ્યા. પછી વીશ સ્થાનક સેવતાં પ૬ સાધુએ નિકાચિત તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. જેમ કે – અવર્ણવાદના ત્યાગપૂર્વક ભૂતાર્થ અહંતની સ્તવનાવડે તેમણે પ્રથમ પદ અને સિદ્ધોનું વાત્સલ્ય સમકિતની શુદ્ધતા અને સિદ્ધના ગુણ કીર્તનથી બીજા સિદ્ધપદનું આરાધન કર્યું. બાલસાધુ પ્રમુખ પ્રત્યે અનુગ્રહ અને ભક્તિ તથા પ્રવચન-ચતુર્વિધ સંઘની સેવાવડે તેમણે ત્રીજું સ્થાનક આરાધ્યું. વસ્ત્રાદિક દાન અને સભાવથી સ્તવનાવડેગુરૂભક્તિ કરતાં તેણે ચોથું સ્થાનક તથા પર્યાયસ્થવિર, વયસ્થવિર અને શ્રુતસ્થવિરની ભક્તિ કરતાં પાંચમું પદ આરાધ્યું. પિતાના કરતાં અધિક શ્રુતધારીનું વાત્સલ્ય, વિનય, વૈયાવચ્ચ કરતાં તેમણે છઠું સ્થાનક સેવ્યું. તપસ્વી મહાત્માઓની વિશ્રામણાદિ, વાત્સલ્ય કરતાં સાતમું પદ તથા દ્વાદશાંગી શ્રુત-અર્થ તથા ઉભયના ઉપયોગધારીની ભકિત કરતાં આઠમું સ્થાનક આરાધ્યું, શંકાદિદેવ રહિત તેમણે સમ્યગ્દર્શન નવમું પદ અને જ્ઞાન, દર્શન તથા ચારિક ત્રની સેવા તથા વિનયવડે તેમણે દશમું પદ આરાધ્યું. ઈચ્છા, મિચ્છા, આવશ્યક વગેરે દશ પ્રકારની સમાચારીને વિષે નિરતિચારપણે તેમણે અગીયારમું સ્થાનક તથા મૂલ અને ઉત્તર ગુણેમાં અતિચાર ૨૨ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. વર્જવાથી બારમું પદ સેવ્યું. શુભધ્યાનવડે તેરમું સ્થાનક તથા શરીર અને ચિત્તની સ્વસ્થતાએ યથાશકિત તપ કરતાં તેમણે ચૌદમું પદ આરાધ્યું. મનશુદ્ધિવડે તપસ્વીઓ પ્રત્યે અન્નાદિકને સંવિભાગ કરતાં પંદરમું પદ અને આચાર્યાદિક દશનું નિશ્ચિત વૈયાવચ્ચ કરતાં સેળયું પદ આરાધ્યું. સંઘના કષ્ટને દૂર કરતાં અને મનને સમાધિમાં રાખતાં તેમણે સત્તરમું સ્થાનક સેવ્યું. અપૂર્વ અપૂર્વજ્ઞાન ગ્રહણ કરતાં ચિત્તને નિગ્રહ કરવાવડે અઢારમું પદ, નિંદાના ત્યાગપૂર્વક શ્રુતજ્ઞાનની ભકિત કરવાવડે ઓગણીશમું સ્થાનક તથા વિદ્યા-મંત્રાદિકવડે તથા ધર્મકથા પ્રમુખવડે શાસનની પ્રભાવના કરતાં તેમણે વીશમા પદની આરાધના કરી. એમાંના એક પદની આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય, તે તે મહાત્માએ એ બધાની આરાધના કરી. એમ અનુક્રમે આયપૂર્ણ થતાં કાલ કરી, તે વ્રત–પર્વતના પ્રથમ ફળરૂપ વૈશ્વેત નામના વિમાનમાં ગયા. ત્યાં પદ્મરાજાને તે જીવ વૈજયંતમાં આયુ પૂર્ણ કરી, આ ભવમાં હું તીર્થકર થયે છું.” એમ પિતાના બે ભવ કહી અષ્ટમ જિનેશ્વર અનુક્રમે ચંદ્રપ્રભાસ નામના ક્ષેત્રે સમુદ્રના કાંઠે સમેસર્યા. ત્યાં સર્વ દેવેએ બધા દેવેએ સમવસરણ રચતાં, ભગવંત સિંહાસને બિરાજમાન થઈ, ધર્મદેશના આપવા લાગ્યા કે “હું ભબધા ધર્મોમાં દયા એ પ્રથમ ધર્મ છે, કે જેનાથી પ્રાણુ નિરોગી અને સદા ધનવાનું થાય છે. જે હૃદયમાં દયા વિદ્યમાન હોય તે અન્ય ધર્મો વાંછિત ફળ આપે. કારણ કે અગ્નિ હેય તે કાષ્ટ પ્રકાશ કરવા સમર્થ થાય, જીવરક્ષાના ગે પ્રાણ વસુધામાં ઈષ્ટ સ્થાન તથા મંત્રિદાસીની જેમ નિર્વાણ-પદ પામી મુકત થાય છે. તે વૃત્તાંત આ પ્રમાણે છે– Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૩ દયા ઉપર મંત્રિદાસની કથા. દયા ઉપર મંત્રિદાસીની કથા. Iની એ લાપુરમાં રિપુમર્દન નામે રાજા કે જેના દાનરૂપ પદ્યમાં રાજ્યલક્ષ્મી અને યશ-હંસ સદા રમતા. પી તે રાજાને કામલેખા નામે પુત્રી તથા તેના શ્રેષ્ઠ મંત્રીને અચલા નામે સુતા છે. બાલ્યવયથી જ તેમને સ્નેહ એકાત્મરૂપ હતું. તે બંને સાથે જમતી અને સાથે સુતી. એકદા તે બંને સેગઠાબાજી રમતી, તેવામાં અચલાના ઉત્સંગમાં આકાશથકી કંકણ પડયું. કામલેખાએ ઉઠીને તેના ખોળામાંથી તે લઈ લીધું તે જોઈ તેમની પાસે બેઠેલ નૈમિત્તિક હસવા લાગ્યું. ત્યારે રાજસુતાએ હસવાનું કારણ પૂછતાં, તે બલ્ય કે–એ કંકણુને પહેરતાં તું દાસી થઈશ.” રાજાની પુત્રીએ કહ્યું ત્યારે એ કંકણ કણ પહેરશે?” ત્યારે દેવસે તેણીના કાનમાં કહ્યું કે– * આ મંત્રિસુતાની દાસી. ” એમ તેના વચનના વિશ્વાસે રાજસુતાને ભારે ચિંતા થઈ પી. તેણે કીડા તજી, ભારે શચ કરવા માંડે–અરે ! મને ધિક્કાર છે કે રાજપુત્રી એવું નામ ધરાવી, પિતાના દુષ્કર્મના પરિણામે દાસી થઈશ. અહો ! આ સંસારમાં પણ કેટલી અસારતા કે જ્યાં દુષ્ટાત્માઓ વારંવાર દુઃખાગ્નિવડે પાયા કરે છે. અથવા તો લલાટપર દુરક્ષર લખનાર હે દુષ્કર્મ ! તું આજ્ઞારૂપ શિલાને શિરપર ધરે છે. જે તેના પ્રમાણવશે પ્રાણી અનિષ્ટ પામે છે, તે અસારતામાં કૃતકારિતપણાને દેષ કયાં છે?” એમ ચિંતાતુર થયેલ રાજપુત્રીને, કારણ સમજી મંત્રિસુતાએ કહ્યું- હે સખી! તું શેક ન કર, મારૂં વચન સાંભળ-એ દાસીને જ એના દેશે હું હણશ. તે પછી તું એ દાસીની દાસી શી રીતે થઈશ?” એમ કામલેખાને સમજાવી, અચલા દાસીસહિત પિતાના સ્થાને જતાં તે વિચારવા Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિગ. લાગી કે એ દાસીએ અમુક વસ્તુ લીધી હશે.’ એમ ધારી‘તે એ વસ્તુ લીધી છે ? જો ન લીધી હાય, તે આ ઘડામાંથી સર્પને અહાર કાઢ.? પણ તે દોષિત હાવાથી સપે તેણીને ડ ંખ માર્યાં અને જેથી તે નીચે પડી. એટલે મત્રિસુતાએ તેને નદીમાં તજાવી, પણ લઈ જનાર પુરૂષ દયાળુ હાવાથી લીમડાના ભારામાં તેને નાખીને પાણીમાં વહેવડાવી. ત્યાં પુણ્યયેાગે પાણીના સંચાગ થતાં લીમડાના રસે તે નિર્વિષ થઇ અને અનુક્રમે કાંઠે અટકતાં, તે શ્મશાન આગળ લીમડાના ભારાથકી બહાર નીકળી. તેવામાં કઇ રાક્ષસ એની પાછળ દોડચેા. જેથી પ્રાણભય લાગતાં તેણી એકદમ નગર ભણી ભાગી, અને ‘ હજી તે રાક્ષસ મારી પાછળ લાગ્યે હશે, એવી બીકથી એલાપુરના ઉદ્યાનમાં પાછી આવી એક યક્ષના મંદિરમાં પેઠી. તે સ`ભક્ષી નામે યક્ષમૂત્તિ પાકળ અને પાકેલ માટીની હતી, તે ઉપાડી, પેલી દાસી ભયને લીધે તે મૂર્તિની પેાલમાં ભરાઇ બેઠી. એવામાં અરૂણાય થતાં એક રાજવલ્લભાએ દુધના ઘડા લાવી, તે યક્ષમૂર્તિ ને માથે રેડયા. ત્યાં યક્ષાંગે છિદ્રો હાવાથી ચાતરફ અંદર પડતુ દુધ, ભયથી ભરાઇ બેઠેલ દાસી પીને તૃપ્ત થઇ, રાજપત્નીએ યક્ષની વિલેપનથી પૂજા કરી, તેની સમક્ષ પાડા અને બકરા મારવાને તેણે પેાતાના માણસાને આદેશ કર્યા, ત્યારે અંદર રહેલ દાસીએ વિચાર કર્યાં કે—‘ જેમ ઘાતક રાક્ષસથકી મને પીડા થઈ, તેમ એ પ્રાણીઓને પણ ભારે દુઃખ થશે, માટે હું પોતેજ ચક્ષ બની રાણીને અટકાવુ. ' એમ ધારી તેણે માટે અવાજે કહ્યું કે— મારી આગળ પ્રાણીઓને વધ કરતા નહીં અને હવે પછી જે કાઈ મારી આગળ પ્રાણીવધ્ર કરશે, તેને સકુટુંબ તરત મારી નાખીશ. કારણ કે આજે મારા જાણવામાં આવ્યું કે જીવદયા એજ સાર છે. દુધના સ્નાન અને પૂજનાદિકથી પ્રસન્ન થયેલ હું તમારૂ પ્રિય Page #384 -------------------------------------------------------------------------- ________________ દયા ઉપર મંત્રીદાસીની કથા. ૩૪૧ ક ઈષ્ટ કરીશ. આથી રાણું સમજી કે ચક્ષ પતે બોલે છે. તેથી ભય પામી તેણે પશુઓને છેડી મૂક્યા અને યક્ષને નમી તે સ્વસ્થાને ગઈ. એમ પ્રતિદિન આવીને રાણી પક્ષને દુધથી હુવરાવતી, તેમ બીજા લોકો પણ આવતા, ત્યાં દાસી તે દુધ પી જતી. તેવામાં લોકો–“સર્વ દર્શનેને સંમત એવી જીવરક્ષા એ યક્ષે આચરી.” એમ પ્રમોદ પામતા બધા તેની પૂજામાં તત્પર થયા. ' હવે દૈવજ્ઞના વચને વ્યાકુળ થતી રાજપુત્રીને મંત્રીસુતા કહેવા લાગી કે–“હે સખી! સાંભળ, તને એક બુદ્ધિ બતાવું. એ કંકણ સર્વભક્ષી યક્ષને પહેરાવીએ, તે દાસત્વ-દુઃખ ન થાય. કારણ કે એ દેવતા છે.” એમ મંત્રીસુતાની વાણું કામલેખાએ માન્ય કરી, તે કંકણસહિત તેણીની સાથે યક્ષમંદિરે ગઈ, ત્યાં “આ કંકણ હવે યક્ષને સત્વર પહેરાવી દ્યો ” આ તેણીનું વચન સાંભળતાં દાસીએ જાણ્યું કે– બંને રાજાની અને પ્રધાનની પુત્રીઓ છે. હું એ કંકણ મારા પિતાને હાથે બાંધીશ” એમ વિચારી, અંદરમાં પોકળ એ યક્ષને હાથ યુકિતથી ભાંગી, ચક્ષની ભુજામાંથી પોતાના હાથને અગ્રભાગ તેણે બહાર કહાલ્યો. એટલે રાજપુત્રીએ પતે તેના હાથે કંકણ બાંધી દીધું. પછી “હે ચક્ષ! તમેજ અમારા સ્વામી થાઓ.” એમ કહી, તે સખી સહિત ચાલી ગઈ. ત્યારે ચક્ષને અગ્રહસ્ત દાસીએ તેજ પ્રમાણે જે દીધે. એવામાં બે વિદ્યાધર યક્ષમંદિરના દ્વારે આવી વિમાન બહાર મૂકી અને ચક્ષ પાસે તે આવ્યા. તેમાં એક બે -“હે મિત્ર કુંદ! તું જાણે છે કે નહિ, એ કંકણની વાત કેવી છે? ત્યારે બીજાએ કહ્યું-“હે રત્નાગદહું કશું જાણતું નથી. એટલે રત્નાંગદ કહેવા લાગે કે-“એ બંને કંકણું ધરણે કે સંતુષ્ટ થઈને વિદ્યાધર–પતિને આપેલ, તેને એવે પ્રભાવ છે કે જે પુરૂષ એ બંને કંકણ પહેરે તે દક્ષિણ અને ઉત્તર શ્રેણિનું વૈતાઢ્યનું રાજ્ય પામે, તેમજ એક Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. પહેરે તે એક શ્રેણીને તે સ્વામી થાય, અને તેના ગે સર્વ સમૃદ્ધિ તેને અવશ્ય સંપન્ન થાય. પછી વિદ્યાધર આકાશ–માર્ગે જતાં પિતાની પ્રિયાને લપડાક મારવા જતા તેના હાથમાંથી એક કંકણ પી ગયું, તેની બહુ શોધ કરી, છતાં હાથ ન લાગ્યું. જેને તે કંકણ મળશે, તે એક શ્રેણિને સ્વામી થશે.” એમ તેમના વચન સાંભળતાં દાસીને તે કંકણ યાદ આવ્યું કે-“રાજાની પુત્રી પાસે મારા ખોળામાં જે કંકણ પડ્યું તે એજ હશે. અહો ! જીવરક્ષાનું મને ફળ મળ્યું, કે એ કંકણ પ્રાપ્ત થવાથી વિદ્યાધરની ઋદ્ધિ મળે. એમ ધારી દાસી રત્નાંગદને કહેવા લાગી કે–એ રત્નકંકણ હું તને આપું, પણ તું મારી આજ્ઞામાં રહેજે. રત્નાંગદ બે-“હે યક્ષ! સ્વામિન્ ! જે તમે કહે, તે કામ હું તરત બજાવીશ.” એમ તેણે કહેતાં દાસી બેલી કે- જે એમ હોય, તે સાંભળતું સ્વાસ્થાને જતાં પિતાના વિમાનમાં કંકણ સહિત સ્ત્રીને જોઇશ, તેને તું સદાને માટે તારી પ્રિયા બનાવજે, તારે તેનું કદિ અપમાન ન કરવું અને તેની આજ્ઞામાં વર્તવું.” એમ કહી, તે પક્ષમાંથી હળવે હળવે નીકળી અને અંધકારમાં તે ન જુવે તેમ તે વિમાનમાં કેઈ સ્તંભને આંતરે દેખવામાં ન આવે તેમ છુપાઈ રહી. પછી થી વારે રત્નાગદ વિમાન પાસે આવતાં, યક્ષના કહ્યા પ્રમાણે તેણે ઉતાવળ કરતાં તરત પિતાના સ્થાને આવતાં તે દાસી પ્રગટ થઈ તેને સકંકણ જોઈ, યક્ષના વચનથી તે બહુ વિસ્મય પામે, અને બોલ્યા કે નહિ પ્રિય ! આવ, આવ, યક્ષે મને તું વલ્લભા આપી” એમ કહેતાં તે વિદ્યાધર તેને આલિંગન આપી સાથે રમવા લાગ્યો અને પક્ષના આદેશથી નમ્યું. પછી પ્રભાતે તે કંકણના પ્રભાવથી વિદ્યાધર એક શ્રેણીનું રાજ્ય પામતાં તેણે તે દાસીને પોતાની સ્વામિની બનાવી. તે દાસી પિતાના મનમાં તે બધું જીવરક્ષાનું પુણ્ય માની, સમૃદ્ધિ Page #386 -------------------------------------------------------------------------- ________________ દયા ઉપર મંત્રીદાસીની કથા. ૩૪૩ પામતાં પણ તે દયાધર્મમાં સદા તત્પર રહેવા લાગી. એમ દાસીત્વ જતાં, સ્વામિત્વથી પરમ પ્રમાદને પામતી તે એકદા રાતે સુખશચ્યામાં સુતી હતી ત્યાં ક્ષણભરમાં નિદ્રા દૂર થતાં જાણે કમે આવેલ દાસી હોય તેમ પગ દાબતી કેઈ સ્ત્રીને તેણીએ જોતાં કહ્યું કે“અરે !તું કેણ?તે બેલી—“હું તારી દાસી છું. હે સ્વામિની! તું મારું રક્ષણ કર. તું જ મારે આધાર છે, અન્ય શરણ નથી.” ત્યારે મંત્રિદાસી બેલી કે- તું કયાંની અને અહીં શાને આવી છે? વળી રક્ષણ કરવા લાયક કેમ છે? હે ભચાતુર ! તું ભય વિના કહે.” એટલે તે રેતી તી બેલી કે– હે દેવી! તમે સાંભળો–એલાપુરના સ્વામી રિપુમર્દન રાજાની હું કામલેખા નામે પુત્રી છું. એકદા સખી સહિત હું નદીમાં જળક્રીડા કરવા મેટી નાવમાં બેઠી, તેવામાં પ્રચંડ વાયુ પ્રગટતાં, તેનાથી આઘાત પામેલ નાવ પુટતાં, મારે સખીવર્ગ કયાં ગયે; તે હું જાણતી નથી, પણ હું એક મજબૂત ફલક-પાટીયાપર બેઠી. ત્યાં કેઈ વિદ્યાધરે જોતાં મને હરીને ગઈ કાલે આ પાસેના ઘરમાં મૂકી હતી. તે વખતસર મારૂં શીલ ખંડિત કરશે–એવા ભયથી હું અહીં આવી છું, તે એનાથી તું મને બચાવ, આથી હું તારી દાસીજ છું? મäિદાસી બેલી-“તું ભય ન પામ. હું તારું રક્ષણ કરનાર બેઠી છું.” પછી તે રાજસુતાને ઓળખી ચિંતવવા લાગી કે–અહે! જીવરક્ષાનું ફળ કેટલું બધું ? કે મને વિદ્યાધર સંપત્તિ મળી અને આ મારી દાસી થઈ.” એ રીતે જીવદયાના તત્ત્વમાં સંલીન થતાં તે મંત્રિદાસી સ્વર્ગ અને મેક્ષનાં સુખે પણ અનુક્રમે અવશ્ય પામશે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રી ચંદ્રપ્રભ સ્વામી–ચરિત્ર. સત્ય બેલવા ઉપર સ્મરનંદનની કથા. – ' ! કાકી : છે. mirib A નામ : ક સત્ય જ બોલવું કે જેથી આ લેક અને પરલોકમાં પ્રાણ પ્રત્યે લેકે દઢ અનુરાગ કરે અને તે મુક્તિ લક્ષ્મીના ભકતા બને. સત્યવડે દુર્જન તે સ્વજન–સ જન થાય, તે સંત મહાત્માઓની શી __ ) વાત? મંત્રબળે વિષ પણ ઉપયોગમાં આવે, તે બીજી વસ્તુની શી વાત? અસત્ય બોલનાર સ્વજન પણ પરજન થાય અને સત્ય બેલનાર પરજન પણ સ્વજન સમાન બને એ ઉપર સ્મરનંદનની વાત આ પ્રમાણે છે શ્રીપુર નગરમાં લક્ષ્મણ નામે રાજ કે જેના હાથે લાગેલ અસિ-વધૂ તે પ્રત્યથએના કર-દંડ ગ્રહણ કરે છે. તેને કામપતાકા નામે રાણી કે જે પિતાના બિબેઝના રાગવડેકામિજનેના મનને રંજન–રકત કરતી હતી.એકદાતેનગરમાં જ્યોતિષ-શાસ્ત્રને જાણનાર ઉત્તમ શુક આવ્યો કે જે બધા દેવના મસ્તકે જાણે અભિષેક પામ્યું હોય. જે જન્મ, ગ્રહ કે વાર તેને પૂછતું, તે બધું સત્ય જ તે કહી બતાવતે તથા ઉચ્ચ-નીચ કુલાદિક પણ કહેતે. ભૂત કે ભાવી પણ તે સાક્ષાત્ કહી બતાવતે. એમ સભાને ચમત્કાર પમાડનાર તે શુકે બધા નગરજનેને રંજિત કર્યા. એ વાત રાજાના જાણવામાં આવતાં, તેણે પ્રતીહાર મેકલીને બોલાવતાં, પુરૂષે લીધેલ પાંજરામાં બેસીને તે રાજસભામાં આવ્યું. એટલે રાજાએ પોતાના ખોળામાં બેઠેલ પુત્રનું કૌતુકથી જન્મ-ગ્રફળ પૂછતાં શુકે કહ્યું કે–“હે રાજન ! તારે એ પુત્ર પોતાની હાંસી કરાવનાર મહાવિટ થશે અને એક સે વરસ જીવશે.” એમ સાંભ Page #388 -------------------------------------------------------------------------- ________________ સત્ય ઉપર સ્મરનંદનની કથા. ૩૪૫ ' 6 ળતાં શુક—વચનને સત્ય સમજી, રાજા પોતાના પુત્રને શાચતાં, ખેદ પામી કાંઇક વિમુખ થઈ બેઠા. તેવામાં કામપતાકાએ પણ આધિપત્યથી પ્રમાદ પામતાં કૌતુથી શુકને પોતાનું જન્મ સ્વરૂપ પૂછ્યું એ પ્રશ્નને મનમાં અવધારી, કંઈક વિશેષ ધ્યાનથી સ્વરૂપ જાણીને શુક મૌન જ રહ્યો. ત્યારે કામપતાકા એલી કે હે કીર ! શીઘ્ર કહે. ’ શુક માલ્યા— હું ભદ્રે ! તું એ પ્રશ્ન ન કરતાં માન રહે, ’ આથી મનમાં આશંકા લાવી—‹ એ પ્રશ્ન-ઉત્તર સાંભળતાં મનમાં દુઃખ ન ઉપજે, ’ એમ ધારી દક્ષતાથી તે મૌન ધરી રહી, પણ લક્ષ્મણ રાજા તે જાણવાને ભારે ઉત્સુક થયા અને ખેલ્યા કે— & શુક ! તુ ભય વિના સત્ય કહે. ’ શુકે કહ્યું— હે રાજન ! એ કામપતાકા તને અત્યંત પ્રિય છે, એનુ વિપરીત બેાલતાં તને દુઃખ ચશે, જેથી કહેતાં મારૂ મન શકા પામે છે, એમ શકે કહેતાં રાજાએ એકાંત કરીને પૂછયું— હું શુક ! જે તારા જોવામાં આવે, તે સત્ય કહે. ’ તે ખેલ્યા—‘ હું ભૂપાલ ! એ તારી પ્રિયા અત્યજ કુળમાં જન્મેલ છે, એના સ`સથી તમે લેાકેા સહિત મલિન થયા છે.’એમ સાંભળી અંતરમાં ખેદ પામતા રાજા નગરની બહાર આવી રહ્યો. એટલે કામપતાકા પણ ચિંતવવા લાગી કે— પેાતાના કુળને તે હું જાણુતી નથી, પરંતુ એમ સાંભળું છું કે રાજા મને તાએ અનાવીને પરણ્યા છે. એ શુક સર્વાંગણે ખ્યાત હાવાથી જે ખેલે છે, તે લેાક સત્ય માની લે છે, તેા કીરની વાણી અન્યથા કેમ થાય ? એમ મનમાં વિચાર કરી કામપતાકાએ મુખ્ય મંત્રીને ખેલાવી, તેને શુકની વાણી જણાવીને પોતાના અભિપ્રાય નિવેદન કર્યા— હું મંત્રિન્ ! રાજા વિચાર્યો વિના શુકવાણીને સત્ય માની ચાર્લ્સેા ગયા છે. દૈવયેાગે જો એ રાજ્ય તજશે, તે તું કે હું રાજ્યસુખથી દૂર થવાના, માટે એવી બુદ્ધિ ચલાવા કે જે કાઇ એ વાત જાણુતા હાય, તેમને બહુ જ ધન આપીને સ્વાધીન કરવા. પછી " Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર. તે રાજા પાસે માઢેથી એમ કહે કે હે રાજન ! એ શુક પક્ષી સત્ર મિથ્યા જ ખેલે છે, કારણ કે અમે ઘણાં નિમિત્તો જોયા, પણ શુકની વાણી તે અસત્ય જ લાગી, એમ બીજા પણ ઘણા લેાકેા કહે છે. એમ મંત્રી સાથે વિચારી, દૈવજ્ઞાને સત્વર એલાવી, તેમને ધનથી તાબે કરીને તેણે પ્રગટ શીખામણ આપી. પછી મ ંત્રી સાથે તેઓ રાજા પાસે ગયા અને શુક વાચાને અસત્ય કરવા બધા સાથે થઈને માલ્યા કે— હે રાજન ! એ તિર્યંચ શુકમાં વિશ્વાસ કેવા ? અમે ખરાખર જોયુ કે એ શુકની વાણી અસત્ય જ છે, ત્યાં મંત્રીએ કહ્યું કે— તે હું સ્વામિન્ ! હવે મહેલમાં પધારો. આચારથી જ જણાઇ આવે છે કે તમારી પ્રિયા શ્રેષ્ઠ કુળની છે. રાજા ખેલ્યા— મને એમાં સદેહ છે, તે ખીજાથી દૂર થાય તેમ નથી. હું બધા એ નિમિત્તીયાઓને અસત્યવાદી સમજું છું, પરંતુ આ નગરમાં વિમલ નામે શેઠ છે તેના સ્મરનંદન નામે દત્તક પુત્ર છે, તે ગુણી ખાળબ્રહ્મચારી સમકિતની આરાધના કરનાર અને માનવા લાયક છે, તેને જે કાંઈ પૂછવામાં આવે તેના કાનમાં શાસનદેવી સંભળાવે છે, તે જો મને કહે તે હું સત્ય માનુ, તે વિના નહિ. તેનાં વચન વિના તેા રાજ્ય તજીને હું તીર્થોમાં ચાલ્યા જઇશ; એમ રાજાનું કથન સાંભળી મંત્રી રાજરમણી પાસે આવ્યે અને તેણે રાજાની વાત સંભળાવી, એટલે તેણે શેઠને ખેલાવી, શુક વૃત્તાંત જણાવીને કહ્યું કે—‘ રાજા તમારા પુત્રના વચનને સત્ય માને તેમ છે તે તમે પુત્રને એમ સમજાવા કે શુકવચનને અન્યથા કરી કદાગ્રહી રાજાને તે વિશ્વાસ પમાડે, એ કામ તમે શીઘ્ર કરા.’ એમ કહી કામપતાકાએ પેાતે વસ્ત્રાદિકથી તેને સન્માનીને તરત વિસર્જન કર્યા, પછી શ્રેષ્ઠીએ ઘરે આવી તે વાત સ્મરનંદનને સંભળાવી એટલે તેણે શાસનદેવીને આરાધી સત્ય હકીકત પુછી ત્યારે દેવીએ કહ્યું કે... એ રાજપત્ની અત્યજ-કુળની છે, તેમાં સદેહ Page #390 -------------------------------------------------------------------------- ________________ સત્ય ઉપર મરન દુનની કથા. ૩૭૪૭ , 6 નથી અને શુકવાણી સત્ય-પ્રમાણ છે. ’ આથી શેઠે સાથે આવી સ્મરન દને રાણીને કહ્યું કે— ‘ જે શુક ખેલે છે તે અસત્ય નથી.’ કામપતાકા ખેલી—‘ જો કે તે એમ છે, છતાં મારા ઉપરાધથી તુ રાજા આગળ શુકવાણીને મીથ્યા માલ.’ સ્મરન ક્રૂન એલ્યા— હું અસત્ય કદિ ખેલનાર નથી. સત્ય–વચનરૂપ વાડના ભગથી ધરૂપ વૃષભ દુ:ખે રક્ષણીય થાય.’ ત્યારે કામયતાકાએ કહ્યું—તેમ કરતાં તને જે પાપ લાગે, તે હું મારે માથે બ્હારી લઉં છું; કારણ કે વચને આપેલ શુભાશુભ પમાય છે, ’ સ્મરનંદન ખાલ્યા—‹ એ તા લૌકિક વ્યવહાર છે, પણ આગમે તેમ સ્વીકારતા નથી. સત્યઅસત્યનું ફળ તેા બાલનારને મળે છે, માટે હું મૃષા બેાલતા નથી.’ એમ સ્મરનદને કહેતા કામપતાકા કાપથી ખાલી કે— જો માર્ વચન નહિ માને તે વગર મેાતે મરીશ. ’ સ્મરન દને કહ્યું— જે તારે કરવુ હાય તે કરજે; મરણુ સારૂ પણ મિથ્યા કદિ બેાલનાર નથી.’ એટલે કામપતાકા નીચ ગેાત્રની હાવાથી તેને દુર્ગાય દુભ નથી, જેથી તેણે સ્મરન દનને ગાઢ અંધાવીને ચાબુક વતી ખૂબ તાડના કરી તથાપિ તેણે અસત્ય ખાલવાનું કબુલ ન કર્યું. તેવામાં રાજાના આદેશથી તેને શેાધતા કાટવાળા ત્યાં જોઇ તરત સ્મરનઃનને રાજા પાસે લઇ ગયા. ત્યાં રાજાએ તેને પૂછ્યું કે—‘ શુકવાણી સત્ય કે મિથ્યા ? ત્યારે સ્મરનંદન વિચારવા લાગ્યા કે ‘ હવે અહીં મારે શું કરવું? જો સત્ય કહું તેા રાજા વલખા થાય છે અને તેની પત્નીથી વિરૂદ્ધ થાય છે. તે સત્ય છતાં અહિત હૈાવાથી મૃષા થાય અથવા તે વચનથી સમજાય છે કે રાજા વૈરાગી અન્યેા છે, તેા તે કયાં અહિત કરનાર નથી, પણ શુભ જ કરશે.’ એમ ધારી સ્મરનંદન એલ્ગેા કે— હું રાજન્ ! શુકવાણી સત્ય છે, પણ તેથી કાંઇ માલિન્ચ માનીશ નહિ. કમ પ્રભાવથી આ આત્મા વ્યવહારને લઇ ઉત્તમ કે અધમ શરીરમાં પેસતાં તે કાંઈ મલિન થતા નથી, પર ંતુ ? Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્રપ્રભ સ્વામી—ચરિત્ર. દુષ્કર્મોથી તે મલિન થાય અને સુકર્માંથી નિર્મળ થાય છે, માટે સુક સાધવાના પ્રયત્ન કરવા.’ એ પ્રમાણે સ્મરન ઇને કહેતાં કાઈ કેવળી પધાર્યાં. તેમણે રાજાને શુદ્ધ દેશના આપતાં પ્રતિષેધ પામી રાજાએ તેમની પાસે ચારિત્ર લીધું. એ વાત સાંભળતાં કામષતાકાએ પશુ પ્રયા લીધી. અન્ય કુળમાં ઉત્પન્ન થયા છતાં સત્ય વ્રત સ્વીકારેલ હાવાથી સ્મરનદનને સમૃદ્ધિ આપી વિમલ શેઠે પણ વ્રત આદર્યુ" પછી તે સ્મરનંદન ગૃહસ્થવ્રત તથા સત્યવ્રત પાળી છેવટે સંયમ લઇ સ્વગે ગયા. અદત્તાદાન વિરમણ વ્રત ઉપર દાનપ્રિયની કથા. ૩૪૮ લે ,, ભે પ્રાણીઓનુ પરધન લેવાથી ધર્મીસ`સ્વ લુંટાય છે માટે અદત્ત ન લેવુ. અદત્ત લેવાથી થયેલ દોષ :ચંદ્રમાના લાંછનની જેમ કદિ પ્રાણીને જતા નથી. ભારે કલેશથી પેદા કરેલ ધન એ માણસાનુ આશાસ્થાન છે, તેનુ હરણ કરતાં પરજન્મમાં જીવને નરક વિના અન્ય ગતિ ન થાય. સુખે ગ્રાહ્ય એવા પરધનના જે ત્રિવિધે ત્યાગ કરે છે, તે દાનપ્રિયની જેમ વિશ્વાસપાત્ર થાય છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે નંદા નગરીમાં નંદ નામે રાજા કે જેને મગરૂપે ૪ ભાલિ– વજ્રા, સ્તબ્ધ—અભિમાની ભૂભૃતા રાજાઓને ભેદે છે. ત્યાં કુળપરપરાથી રિદ્ર વંશમાં પેદા થયેલ દુત નામે પુરૂષ કે મહાકષ્ટ ગુજરાન ચલાવતા હતા. તેના દાનપ્રિય નામે પુત્ર કે જે હજી Page #392 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન વિરમણ વ્રત ઉપર દાનપ્રિયની કથા. ૩૪૯ 6 બાળક હતા, તે એકદા શ્રીમતાના બાળક સાથે કયાં રમવા લાગ્યા, તેવામાં રમતા કોઈ ધનિકપુત્રના હાથમાંથી મુદ્રિકારત્ન ધૂળમાં પડી ગયું, જે કાઈના લક્ષ્યમાં ન હતું. તે બાળક રમીને પેાતાના ઘેર જતાં, પાછળ દાનપ્રિય તે રત્ન જોઇ વિચારવા લાગ્યા કે આ રત્ન અમુક બાળકનું હાવુ જોઇએ, ' એમ પરાયું ધારી તે લેવા ન ઇચ્છતાં તેણે પોતે તે બાળકના માતપિતાને લાવી આપ્યું, જ્યારે તે શ્રીમાન્ વિચારવા લાગ્યા કે— અહા ! આ બાળકની નિઃસ્પૃહતા કેટલી ? કે આ રત્ન તેણે લીધું નહિ. માટે એને મારે વાણાતર બનાવવા.’ એમ ધારી શેઠે તેને આદેશ કર્યાં અને પિતાએ અનુજ્ઞા આપતાં, તે દાનપ્રિય શેઠના પરમ મિત્ર અને સ્નેહપાત્ર બન્યા. પછી શેઠે પેાતાના પુત્ર પંડિતને સોંપતાં, તે જડબુદ્ધિ હાવાથી મહાકષ્ટ ભણતા, પણ દાનપ્રિયને જે કાંઈ પંડિત ભણાવતા, તે બધું અસહિત પેાતાના નામ પ્રમાણે ધારી લેતા. વળી તે શેઠ તેને જે કાંઈ ધન આપતા, તે પેાતે દાનપ્રિય હાવાથી ગરીએને આપી દેતા. તેવામાં પાસેની કાઇ વ્યંતરીએ વિચાર કર્યાં કે— દાનપ્રિય બાળક છતાં કેટલેાખધા નિઃસ્પૃહ છે ? માટે એની હું પરીક્ષા કરૂં. ” પછી તે પુરૂષ થઇ, દાનપ્રિય બહાર નીકળતાં, આગળ આવીને કહેવા લાગી કે— તારા પિતા મારા કરજદાર છે. તેના ઋણથી તું મારા દેવાદાર છે, તે તે દ્રવ્ય તુ હવે મને આપ.’ એમ કહી તેને પકડીને તે વ્યંતરી કાઇ પ`તમાં લઇ ગઇ. ત્યાં તે કહેવા લાગી કે— મારૂં દ્રવ્ય સત્વર આપી દે. ’ તે એલ્યા—હમણાં ધન મારી પાસે નથી, તે તને કયાંથી આપુ? વ્યંતરી ખાલી... નગરમાં તારૂં ધન હાય, તે ચાલ, ત્યાં આવીને મને દ્રવ્ય આપ. નહિ તેા તને હું મૂકનાર નથી. ’ દાનપ્રિયે કહ્યું મારી પાસે અહીં પણ ધન નથી અને નગરમાં પણ નથી, તા કયાંથી તને આપું ? માટે તને ગમે તેમ કર. ’ ત્યારે વ્યતરી, r ' Page #393 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન વિરમણ વ્રત ઉપર દાનપ્રિયની કથા. ૩પ૧ નથી, તેથી વ્યંતર જન્મમાં હું હીન અલ્પદ્ધિક વ્યંતર થયે છું. જિનધર્મ આરાધ્યા વિના શું પ્રાણી સ્વર્ગાદિ-સંપદા પામી શકે ? તે હવે એ ઉપાય કરું કે રાજપુત્ર નિરોગી થાય અને મહિમા વધે. અહીં લોકોમાં એવી કહેવત છે કે આ નગરમાં કયાં જમીનમાં ચંદ્રકાંતની બનાવેલ છેષભ-જિનમૂર્તિ દાટેલ છે, તે બીજા કેઈથી જેવાય કે લેવાય પણ નહિ, પરંતુ એવી વાત સંભળાય છે કે જે નિઃસ્પૃહ હોય, તેના મસ્તક પર રહીને મૂત્તિ બહાર આવે. એ નિઃસ્પૃહ અહીં કેણ હશે ? એમ ધારી અવધિ મૂકતાં, ચક્ષે દાનપ્રિયને જો–જા. તેને મહાનિસ્પૃહ જાણુને યૂક્ષ ભારે હર્ષિત થયે અને તેણે ચિંતવ્યું કે–“એના માથે પ્રભુભૂત્તિ પ્રગટ કરવી.” પછી સાક્ષાત થઈને તે યક્ષે રાજાને જણાવ્યું કે–ચંદ્રકાંતની જિનમૃત્તિ આજે ભૂતલમાંથી પ્રગટ થશે, તે ઉગતા ચંદ્રના કિરણેથી સ્પર્શ પામી અમૃત-જળ દ્રવશે, તે જળ પુત્રના અંગે છાંટવાથી તે નિરોગી અવશ્ય બનશે. માટે હે રાજનતું સત્વર અમુક સ્થાને જઈ ભૂમિશુદ્ધિ કરાવ કે જેથી પ્રતિમા પ્રગટ થાય.” એમ યક્ષના આદેશથી રાજા સત્વર ત્યાં ગયો અને ભૂમિકાશુદ્ધિ કરાવી તે રાહ જેતે બેઠે; ત્યાં બીજા લોકો પણ આવ્યા. આ વખતે યક્ષે દાનપ્રિયના મઠ અને જિનમત્તિની વચલી ભૂમિમાં પિતાની શકિતએ સુરંગ દીધી અને યક્ષ પોતે તરત ત્યાં આવી મઠમાંથી દાનપ્રિયને સુરંગમાગે લઈ, પ્રભુમૂર્તાિની નીચે સ્થાપે. પછી યક્ષે તેને કહ્યું કે-“હે પુરૂષોત્તમ ! આ જિનપ્રતિમાને તું મસ્તકવડે ઉંચે ઉપાડ. હું તને સહાય કરનાર બેઠે છું.” એમ ચક્ષે કહેતાં દાનપ્રિય તરત જ પિતાના મસ્તકે પ્રૌઢ પ્રતિમા ઉપાધ, ભૂમિ ફેને તે બહાર આવ્યું. એટલે તેના મસ્તકે રહેલ તે પ્રતિમાને પ્રગટ થતી જોઈ, રાજા વગેરે લેકે—જય જિનેંદ્ર” એ ઘષ કરવા લાગ્યા. વળી લેકેમાં હર્ષનાદ થતાં, પિતે સુકેમળ અને પ્રતિમા ભારે Page #394 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન વિરમણ વ્રત ઉપર દાનપ્રિયની કથા. ૩૧ " નથી, તેથી વ્યંતર જન્મમાં હુ હીન અલ્પદ્ધિક વ્યંતર થયા છે. જિનધમ આરાધ્યા વિના શું પ્રાણી સ્વર્ગાદિસ’પદા પામી શકે ? તે હવે એવા ઉપાય કરૂ કે રાજપુત્ર નિરોગી થાય અને મહિમા વધે. અહીં લાકામાં એવી કહેવત છે કે આ નગરમાં કયાં જમીનમાં ચંદ્રકાંતની બનાવેલ ઋષભજિનમૂત્તિ દાટેલ છે, તે બીજા કાઇથી જોવાય કે લેવાય પણ નહિ, પર’તુ એવી વાત સંભળાય છે કે જે નિઃસ્પૃહ હોય, તેના મસ્તકપર રહીને મૂત્તિ અહાર આવે. એવા નિઃસ્પૃહ અહીં કાણુ હશે ?’ એમ ધારી અવિધ મૂકતાં, ચક્ષુ દાનપ્રિયને જોયા–જાણ્યા. તેને મહાનિસ્પૃહ જાણીને યક્ષ ભારે ષિત થયા અને તેણે ચિંતવ્યું કે— એના માથે પ્રભુભૂત્તિ પ્રગટ કરવી.’ પછી સાક્ષાત થઈને તે યક્ષે રાજાને જણાવ્યું કે— ચંદ્રકાંતની જિનમૂત્તિ આજે ભૂતલમાંથી પ્રગટ થશે, તે ઉગતા ચંદ્રના કિરણેાથી સ્પર્શ પામી અમૃત-જળ દ્રવશે, તે જળ પુત્રના અંગે છાંટવાથી તે નિરાગી અવશ્ય બનશે. માટે હે રાજન્ ! તુ ં સત્વર અમુક સ્થાને જઈ, ભૂમિશુદ્ધિ કરાવ કે જેથી પ્રતિમા પ્રગટ થાય. ’ એમ યક્ષના આદેશથી રાજા સત્વર ત્યાં ગયા અને ભૂમિકાશુદ્ધિ કરાવી તે રાહ જોતા બેઠા; ત્યાં ખીજા લેાકેા પણ આવ્યા. આ વખતે યક્ષે દાનપ્રિયના મઠ અને જિનમૂત્તિની વચલી ભૂમિમાં પોતાની શકિતએ સુરગ દીધી અને યક્ષ પોતે તરત ત્યાં આવી મઠમાંથી દાનપ્રિયને સુર ંગમાગે લઇ, પ્રભુમૂર્ત્તિની નીચે સ્થાપ્યા. પછી યક્ષે તેને કહ્યુ કે—‘હે પુરૂષાત્તમ ! આ જિનપ્રતિમાને તું મસ્તકવડે ઉંચે ઉપાડ. હું તને સહાય કરનાર બેઠા છુ.’ એમ યક્ષે કહેતાં દાનપ્રિય તરત જ પેાતાના મસ્તકે પ્રૌઢ પ્રતિમા ઉપાડી, ભૂમિ ફાડીને તે અહાર આન્ગેા. એટલે તેના મસ્તકે રહેલ તે પ્રતિમાને પ્રગટ થતી જોઈ, રાજા વગેરે લેાકેા— જય જિનેન્દ્ર ” એવા ઘાષ કરવા લાગ્યા. વળી લેાકેામાં હર્ષોંનાદ થતાં, પાતે સુકેામળ અને પ્રતિમા ભારે > Page #395 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. છતાં દાનપ્રિય બહાર નીકળીને સ્થિર ઉભે રહ્યો, ત્યારે દાનપ્રિયને જઈલેકે કહેવા લાગ્યા કે—“અહો ! આ દાનપ્રિય અંદર ભૂમિમાં કેમ પેઠે અને એકલે આ મૂર્તિ ઉપાધિ કેમ શક? એ મૂર્તિ નિસ્પૃહ વિના તે ઉપાડજ ન શકાય, જેથી એ મૂત્તિને ઉપાડવાથી આ પુરૂષ અવશ્ય નિસ્પૃહ છે.” પછી યક્ષે જિનપ્રતિમાને ઉદ્ધાર કરવા સુવર્ણથી બનાવેલ નીચે દાનપ્રિયનું પ્રતિબિંબ મૂકીને તેને મુક્ત કર્યો. ત્યારે લોકો દાનપ્રિયને મેટેથી આશિષ આપતાં, જિદ્ધારથી પુણ્ય મેળવનાર તેને પૂર્ણ અક્ષતથી વધાવવા લાગ્યા, એવામાં ચંદ્રમાને ઉદય થતાં તેનાં કિરણેથી સ્પર્શ પામેલ ચંદ્રકાંતની તે જિનમૂર્તાિમાંથી જળ ઝરવા લાગ્યું. તે જળ સિંચન કરાતાં રાજસુત નિરેગી થયે, તેમજ બીજા લેકે પણ રોગરહિત થયા. પછી યક્ષે તરત ત્યાં રત્નાને એક પ્રાસાદ બનાવ્યું. અને રાજાને આદેશ કર્યો કે આ જિનેશ્વર સદા આરાધવા લાયક છે,” એમ કહી તે અદશ્ય થયે. એટલે પૂર્ણ—મને રથ રાજા તથા અન્ય લેકે સ્વામીને ભારે ભકિતથી પૂજવા લાગ્યા. ત્યાં રાજાએ વિચાર કર્યો કે “એ દાનપ્રિય અગાધ ભૂમિના મધ્યભાગમાંથી સ્વામીને લઈ આવ્યું, તેમજ નિસ્પૃહમાં અગ્રેસર એવા એ દાનપ્રિયને મારે મંત્રી બનાવું.” એમ ધારી દાનપ્રિયને રાજાએ ભારે પ્રેમથી બધા રાજ્યકામમાં મુખ્ય મંત્રી કરીને સ્થાપે. નિઃસ્પૃહપણે કારભાર ચલાવતાં તે અશુભ કર્મથી બંધાયે નહિ, પણ નીતિથી પ્રજા પાળતાં તેણે યશ-ધર્મનું ઉપાર્જન કર્યું. એ પ્રમાણે પરધન વર્જતાં પ્રભુતા પામી, અને પ્રાંતે જિનદીક્ષા લઈ દાનપ્રિય સ્વર્ગે ગયે. માટે પરદ્રવ્ય વર્જવાને નયમ આદરી, શુભ ભાવરૂપ આત્માને સુખપાત્ર બનાવે.” Page #396 -------------------------------------------------------------------------- ________________ શીલવ્રત ઉપર મદનમ`જરીની કથા. બ્રહ્મચર્ય વ્રત ઉપર મદનમાંજરીની કથા. ૩૫૩ અંગે રાગ પરાભવ ન પમાડી શકે, ઉપદ્રવા નાશ પામે અને જેનાથી સર્વ સિદ્ધિએ પ્રાપ્ત થાય એવા બ્રહ્મવ્રતને આદરા. અગ્નિ શાંત થાય, જળપૂર નિવૃત્ત થાય, અને વાઘ, સર્પ તથા રાક્ષસેા વિગેરે જેનાથી વશ થાય, એવા શીલવ્રતના પ્રભાવ અતુલ છે. અલ્પ આહારથી શરીરનું શેાષણ થાય, તેથી ઇંદ્રિયસુખની મમતા ટળે, તેમ થતાં મન સ્થિર થાય અને તેથી બ્રહ્મરક્ષા તથા છેવટે મેક્ષ પ્રાપ્ત થાય. જેના ચાળે દુષ્કર વ્રતા અને નિયમ–કષ્ટા ફલિત થાય, તે બ્રહ્મવ્રતને સ્થિરતા લાવી સેવા. જેનું બીજું નામ શીલવ્રત તથા જે બધાં વ્રતામાં મુગટ સમાન છે, તે બ્રહ્મવત રાજપુત્ર-કલત્રની જેમ ભબ્યાને સિદ્ધિદાયક થાય છે. તે વૃત્તાંત આ પ્રમાણે છેઃ— વના નામે નગરી કે જ્યાં વને તથા લોકોને ફળ આપતાં વનલક્ષ્મી કિદે પશ્ચાત્તાપ પામતી નહિ. ત્યાં ભૂભીમ નામે રાજા કે જેના ખડ્ગ–દાવાનળ રાજાઓના કટિ ક ટકાથી પણ કયાંચ સ્ખલના ન પામ્યા. તેને શૂરસેન નામે કુમાર અને કુમારની મદનમ’જરી નામે . વલુભા હતી. એકદા કાઇ ઇંદ્રજાળીચેા ચેાગી આવ્યા, તેને રાજકુમારે અશ્યકારી પ્રયાગ પૂછ્યા, ત્યારે તે કપટી ચેાગીએ વિચાર કર્યા કે—‹ આ તે કુમારે પાતે મને પૂછ્યું. જેથી આડંબર બતાવીને હું મારૂ સમીહિત સાધી લઉં, ' એમ ધારી તેણે કુમારને કહ્યું કે— મેં આકર્ષણ કરેલ, આકાશમાંથી ૨૩ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર. પડતી ચીજને જે વિસ્તૃત મુખે પકડી લઈને ભક્ષણ કરે, તેમજ તે વખતે મેં આપેલ મંત્રવડે દીક્ષિત થાય, તે પુરૂષ રાત્રે યથેચ્છાએ અદશ્ય થાય, તેમાં સંશય કંઈજ નથી.” એમ સાંભળતાં કુમાર શ્રદ્ધા લાવી અભ્યાસ કરવા લાગે, તે આકાશમાં સેપારી–વૃક્ષની લંબ ઉછાળી, ઉચે મુખ કરીને ઝીલતે, પછી કૃષ્ણ ચિદશની રાતે નગરીની પાસેના નદી કિનારે મંડળ આળેખીને યેગી પિતે કુમારને કહેવા લાગ્યો કે– મવડે હું જે નક્ષત્ર તરફ ફેંકું, તે તું ઉંચા મુખે ગળી જજે, વળી આવનજરે ક્યાંય જઈશ નહિ, આકાશ પ્રત્યે જેતે રહેજે.” કુમારે એ વાત કબૂલ કરતાં અને આકાશ સામે જોતાં, રોગીએ આકાશભણી દિવ્ય ઔષધિની પિંડી ઉછાળી. તે અનુક્રમે આકાશ થકી એકદમ પડતાં, અગ્નિએ સ્પર્શ પામી, દિવ્ય ઔષધિના પ્રભાવથી બળવા લાગી, ત્યારે એગીએ કહ્યું કે–આ નક્ષત્ર આવે છે, માટે સાવધાન થઈને તરત ગળી જા.” એમ તેણે કહેતાં કુમારે તે પ્રમાણે કર્યું, અને તે દિવ્ય ઔષધિની પિં તે ગળી ગયે. જેથી તરત જ તે નિર્જીવ સુવર્ણપુરૂષ બની ગયે. તેને તથાસ્થિત જોઈ એ વિચાર કર્યો કે –“મારૂં સમીહિત સિદ્ધ થયું, હવે એને બીજું કેઈન જુવે તેમ જમીનમાં દાટી દઉં, પછી વિલંબે એ લઈશ,” એમ ધારી તેને જમીનમાં દાટી, નિશાની કરી, તે યેગી બીજે ક્યાં જઈને સુઈ ગયે. - હવે તેજ નગરમાં કઈ દરિદ્ર રહેતું કે જેને આંધળી અને પાંગળી આઠ કન્યાઓ હતી. વળી જે પીળી આંખવાળી, પીળા કેશવાળી, કાબરચિત્રી, ખર સ્વરવાળી, ચપટી નાસિકાવાળી, સ્થળ કુક્ષિ અને ઉદારવાળી એવી તે કન્યાઓને જોઈ, પેલે દરિદ્ર દરિદ્રપણથી ચિંતા કરવા લાગ્યો કે એ રડે મારૂં ભક્ષણ કરવાને મારા ઘરમાં ઉપજી છે. કદાચ મને સ્ત્રીહત્યા લાગે તે ભલે, પણ એ રડેને ક્યાં દાટી દઉં, એમને ખવરાવવાને તે હું અસમર્થ છું. Page #398 -------------------------------------------------------------------------- ________________ શીલવત ઉપર મદનમંજરીની કથા. ૩૫૫ દુષ્કર્મોએ એ બાળાઓને અંધ અને પાંગળી બનાવી છે અને દુષ્કર્મો એમને નષ્ટ કરે, તેમાં મારે શું દેષ?” એમ ધારી તે દરિદ્ર તેમને ગાડામાં નાંખી, જ્યાં ગીએ સુવર્ણ–પુરૂષ દાટેલ છે, ત્યાં પહોંચે. સુવર્ણ–પુરૂષના સ્થાને જ તે દૈવયોગે ખોદવા લાગે, એટલે તે તરત પ્રગટ થયું. તેને જોતાં દરિદ્રીને ભય, વિસ્મય અને હર્ષ થયો. તે વિચારવા લાગ્યું કે –“આ શું આશ્ચર્ય ? આ હું શું જોઉં છું? મારાં પૂર્વાર્જિત પુણ્ય કેવાં છે, તે તે હું બરાબર જાણું છું. હું અભાગને ભજન કે વસ્ત્રાદિકનું સુખ મળવાનું નથી, પરંતુ આ અંધ અને પાંગળી પુત્રીઓનાં શુભ કમાગે એ સુવર્ણપુરૂષ પ્રાપ્ત થયેલ છે, માટે કન્યાઓ સાથે એ ઘરે લઈ જાઉં.” એમ ધારી તે દરિદ્ર સુવર્ણપુરૂષને જમીનમાંથી કહા, ગાડામાં નાખી હર્ષ પામતે પિતાના ઘરે લઈ ગયો. તેને એકાંતમાં મૂકી, તેણે તેની આંગળી કાપતાં, તરત બીજી નવી નીકળી. આથી તે દરિદ્ર અત્યંત હર્ષ પામ્યું. પછી સુવર્ણ-અંગુલીના ખંડ વેચી, તેણે વસ્તુઓ લીધી અને તે ભેજન, વસ્ત્રાદિક વડે ભારે સુખી થયા. એ પ્રમાણે સુવર્ણ–પુરૂષનાં અંગ કાપી રેજ વેચતાં, તે નગરીમાં ધનાઢ્ય અને બહેળા કુટુંબવાળો થયો. તેણે એકદા વિચાર કર્યો કે–પુત્રીઓના પુણ્ય એ સુવર્ણપુરૂષ મને સાંપડેલ છે, માટે એના અંગેજ સાંકળવડે પુત્રીઓને દઢ બાંધી રાખું.” એમ ધારી તેના હાથે પગે બાંધી તે દરિદ્ર સાતે પુત્રીઓને ભલામણ કરી કે–“એ જ્યારે જવા માંડે, ત્યારે તમે એને આદરથી પકડી રાખીને તેને કહેજો કે લાંબે કાળે તને અમે જે છે, તે હવે કયાં જાય છે? તને અમે કદી મૂકનાર નથી, તુંજ અમારું ભક્ષ્ય છે.”એમ સમજાવીને તેણે બધી પુત્રીઓને ત્યાં જ બાંધી રાખી, તે ત્યાં ખાતી, રમતી અને સુતી. સુખને લીધે તેઓ શરીરે ભારે પુષ્ટ બની ગઈ. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. એવામાં શુરસેન રાજપુત્ર જેવામાં ન આવતાં, તેના પરિજને ભૂભીમ રાજાને જણાવ્યું, જેથી તેણે રાજપુરૂષે મેકલીને શેધ કરાવી, પણ તેને કયાં પત્તો ન મળે, ત્યારે તેણે દાંડી પીટાવી, છતાં કેઈએ બાતમી ન આપી. હવે બીજા દિવસની રાતે પેલે યોગી ઉતાવળે સુવર્ણ પુરૂષના સ્થાને આવતાં, જોયું તે ત્યાં કંઈજ ન હતું. એટલે –“હા ! હું હણાયે.” એમ આકંદ કરતે થેગી તરત મૂછ પા. પછી સાવધાન થતાં તે ચિંતવવા લાગ્યું કે કેઈનગરવાસી એ મારો સુવર્ણપુરૂષ લઈ ગયું છે, તે એ રાજાની રહાય વિના પામી ન શકાય, માટે પોતાની શક્તિએ કુમારનું કૃત્રિમ રૂપ બનાવી રાજાને બતાવું, કે જેથી તેને જોતાં સંતુષ્ટ થયેલ રાજા મને સુવર્ણ પુરૂષ અપાવે, એમ ધારી યોગીએ તે વાગતી દાંડીને સ્પર્શ કર્યો અને જઈને કેમળ વચનથી રાજાને જણાવ્યું કે-“જે તું મને પિતાનું વચન સોગંદપૂર્વક આપે અને મારું કામ કરે, તે હું તને કુમાર બતાવું.” રાજા બોલ્યા “હે યેગિન ! મારે તારૂ કામ અવશ્ય કરવું, એવું તને વચન આપું છું. પણ પ્રાણપ્રિય કુમાર તું મને ક્યાંથી પણ સત્વર બતાવ.” ત્યારે મેગીએ કહ્યું– હે રાજન મેં સાધેલ સુવર્ણપુરૂષ મારા સ્થાનથી જીવિતની જેમ કેઈ લઈ ગયા છે. તે શોધી મને અપાવ. તે આજ તારા તસ્કરવ્યાપ્ત નગરમાં છે.” આથી રાજાએ તરત નગરમાં તેને શેાધા, પરંતુ તે કનકપુરૂષને પત્તે ન મળે. એટલે ખેંચી લાવનાર પુરૂષને રાજાએ આદેશ કરતાં, તેણે સુવર્ણ પુરૂષને ખેંચવા એક મંડળ રચ્યું. વળી આપ-આડંબરથી યથાવિધિ મંત્ર ઉચ્ચારતાં, તેણે સ્થિર મને હેમવાની ઘણી વસ્તુઓ અગ્નિકુંડમાં નાખી. તેવામાં તે સુવર્ણ પુરૂષ પેલા દરિદ્રના ઘરથી ચાલ્યું, પણ તેની પુત્રીઓએ આક્રોશથી તેને હાથે પગે મજબૂત પકડી રાખ્યા. ત્યારે તે Page #400 -------------------------------------------------------------------------- ________________ શીલવત ઉપર મદનમંજરીની કથા. ૩પ૭ કન્યાઓ સહિત મંગવડે આકર્ષાઈને રાજાના દેખતાં તરત મંડળમાં અવાજ કરતે પડ્યો. તેવામાં ઉચેથી પ્રલાપ કરીને તે કન્યાઓ કહેવા લાગી કે-લાંબે કાળે જોવામાં આવ્યા છે, હવે કયાં જાય છે ? તને અમે કદિ મૂકનાર નથી, કારણ કે તારા વિના અમારે ભેજન નથી.” એમ તેમનાં વચન સાંભળતાં, પિતાને કષ્ટ થવાની બીકથી અને તેમની તેવી મૂર્તિ જોઈ રાજાએ તે બાળાએને વ્યંતરી માની લીધી. એટલે ભયથી અન્યત્ર ભાગતાં રાજા વ્યાકુળ થતે કહેવા લાગ્યું કે–અરે ! એ વ્યંતરીઓ લાગે છે, માટે સત્વર ભાગે.” આ વખતે તે બાળાઓને પિતા કેઈની સાથે બહાર આવેલ, તેણે એ વાતો સાંભળતાં ચિંતવ્યું કે–“તે એજ સુવર્ણપુરૂષ અને તેની સાથે મારી પુત્રીઓને માંત્રિકે આકર્ષે છે” એમ ધારી તે દરિદ્ર રાજાને કહ્યું કે—હે રાજન ! તમે જે એ બાળાઓને સત્તા આપો અને મને એક ગામ આપે અને ત્યાં મને પ્રમાણ–મુખ્ય કરે, તે એમને હું પાછી વાળું.” એમ તેના કહેતાં રાજાએ સત્તાપૂર્વક તરત એક ગામ આપ્યું. પછી તે તે દરિદ્ર પિતાની પુત્રીઓને લઈ રાજાએ આપેલ ગામમાં જઈ, તે ગામનું આધિપત્ય ભેગવવા લાગે. એવામાં રાજા તે સુવર્ણપુરૂષને સ્થિર જોઈ, સુતસ્નેહ તજીને તે તેને લોભી બને, એટલે પેલા ચગીને રૂબરૂ ન બોલાવતાં પ્રતીહાર એકલી કહેવરાવ્યું કે-“તે સુવર્ણપુરૂષ કયાં હાથ ન લાગે.” આથી રાજાને સુવર્ણ પુરૂષને લેભી જાણી, પોતાની શક્તિથી કુમારને બનાવી, એગીએ રાજાને કહેવરાવ્યું કે –“હે તાત ! એવું ક્યાં હોય કે પિતા સુવર્ણના બે પુત્રને તજે. મને જોગણુએ માંસ હેમવાની ઈચ્છાથી અપહેર્યો, તેની પાસેથી એ ચોગી મને છોડાવીને અહીં લાવ્યા. બાળપણથી હું તમને પ્રાણપ્રિય છું, તો હે તાત ! વિલક્ષ બનેલ મને ફરી ચગીના લઈ જતાં Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. તમે કેમ ઉપેક્ષા કરે છે? આ સુવર્ણપુરૂષ એ ચગીને જ આપી ઘો, કે જેથી એ મેગી મને મૂકીને ગમે ત્યાં ચાલ્યા જાય. હે તાત ! તમે લેભી ન બને; કારણ કે પિતા એ ન હોય, આ સુવર્ણપુરુષ એને આપે અને તમે પ્રતિજ્ઞાભ્રષ્ટ ન થાઓ.” ત્યાં રાજાને વિચાર થયે કે–સુવર્ણ પુરૂષ દુર્લભ છે, પુત્રે તે ઘણા છે.” એવા લેભે રાજ મિન રહી, તેણે પુત્રનું વચન સાંભળ્યું–માન્યું નહિ. એમ મેગીને ઉપાય નિષ્ફળ જતાં, તેણે કૃત્રિમ કુમારને પિતાની સાથે ચલાવતાં તે વનપર્વત પ્રત્યે ગયે. રાજાના ભયથી તે કુમારની પાછળ કેઈ ગયું નહિ, પણ કુલીનપણને લીધે તેની કાંતા મદનમંજરી પાછળ ગઈ અને માર્ગે પરિશ્રમથી ખેદ પામતાં પણ પાછળ પાછળ ચાલતાં તેણે પિતાના પતિને પૂછ્યું કે–“હજી કેટલું ચાલવાનું છે?” પણ કૃત્રિમ કુમારે તેણુને જવાબ ન આપે. પછી પર્વતની તળેટીમાં જતાં યેગીએ કુમારને સંહરી લેતાં, અને મદનમંજરીએ ત્યાં કુમારને ન જોતાં એક તે ગીને જોઈને તે વારંવાર રેવા લાગી, ત્યારે લુબ્ધ બનેલ યોગી તેને કહેવા લાગ્યું કે “કુમારે તને મને સેંપી છે અને તે તે ક્યાંક ચાલ્યા ગયે, માટે તું હવે મને પતિ માની લે.”એમ સાંભળી, મદનમંજરીએ યોગીની કટકળા જાણી “હા! હું હણાઈ, હવે કેને શરણે જાઉં?” એમ ખેદ કરતાં તે ચિંતવવા લાગી કે–આ સ્થાનથકી યેગી અન્યત્ર જશે કે નહિ?” ત્યાં યેગી તેણીને મૂકી પર્વતપર ફળાહાર લેવા ગયે. એવામાં ત્યાં ભમતાં, પર્વત પર કાત્સગે રહેલા અને સાક્ષાત જાણે ધર્મની મૂત્તિ હોય તેવા એક સાધુને તેણે જોયા. એટલે તે વિચારવા લાગી કે –“સારું થયું કે સાધુને સમાગમ થયે. એમના પ્રભાવથી મારા શીલનું બરાબર રક્ષણ થશે. એમ ધારી મદનમંજરી મુનિ પાસે જઈ, ભાવથી Page #402 -------------------------------------------------------------------------- ________________ શીલવ્રત ઉપર મદનમાંજરીની કથા. ૩૫૯ નમી, શરીર નમાવતાં તેણે માનપણે પોતે મુનિની સાક્ષીએ સામાચિક લીધું. પછી પરમેષ્ઠિનમસ્કારનુ સ્મરણ કરતાં નિશ્ચલ મનથી તે ત્યાં જ સાધુની પાસે બેસી રહી. પેાતાના કર્માંપરિણામ તથા ભવસ્થિતિ વિચારતાં તે જિનેાક્ત સિદ્ધાંતના તત્ત્વ-સ્મરણુરૂપ સુધામાં આતપ્રોત બની. એવામાં પેલા ચેાગી પતમાંથી કળે લઇ આબ્યા અને ત્યાં “તપાસતાં, તેને જોઇને કામળ વચનથી તે કહેવા લાગ્યા કે—- હે તન્વી ! આ અમૃત સમાન ા લાવ્યે છુ, તે લે અને ખા કે જેથી તને શાંતિ થાય. ’ ચેાગીએ એ પ્રમાણે કહ્યા છતાં તે ખેાલી નહિ, તેમ દષ્ટિથી તેના પ્રત્યે તેણે અંધ અને મૂક ગાડરની જેમ જોયું પણ નહિ, પરંતુ તે સમાધિસ્થ રહી. આથી તે ચેગી કાપાયમાન થતાં ક્ષણભર તેને ક્ષેાભ પમાડવા અનુમૂળ અને પ્રતિકૂળ ઉપસ કરવા લાગ્યા, જે ઉપસર્વાંથી તે જરા પણ ડગી નહિ. જેથી વિલક્ષ થયેલ ચેાગી ચિતા ખડકીને બેઠા. તેવામાં કાઇ વ્યંતરે તે ચેાગીને કહ્યું કે... અરે ! એ સતીને તુ શીલથી ભ્રષ્ટ કરી શકે તેમ નથી. ’ એમ વ્યંતરની વાણી સાંભળતાં ચેગી ભયાતુર થઈ, મદનમજરીને નમીને કયાંક ચાર્લ્સે ગયેા. પછી ભવ પ્રત્યે વિરક્ત મજ્જનમજરીને તે વ્યંતર તરત સાધ્વી પાસે લઇ ગયા. ત્યાં તેણે દીક્ષા લીધી અને યથા વ્રત પાળી, બ્રહ્મવ્રત સંભાળતાં કેવળજ્ઞાન પામીને તે મેક્ષે ગઇ. એમ મદનમંજરીનુ બ્રહ્મવ્રત સાંભળી આલાક અને પરલેાકના સુખાભિલાષી ભવ્યેાએ એ વ્રત અવશ્ય પાળવુ. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. પરિગ્રહ પરિમાણ ઉપર ધર્મમતિની કથા. ન ધાન્ય, સુવર્ણ, રૂ, ક્ષેત્ર, કુષ્ય, સામાન્ય વસ્તુ, એ દ્વિપદ અને ચતુષ્પદ-એ નવવિધ બાહ્ય પરિગ્રહ અને રાગ, દ્વેષ, ચાર કષાય, શેક, હાસ્ય, રતિ, અરતિ, ન, ભય, જુગુપ્સા, વેદ, મિથ્યાત્વ–એ ચૌદ આંતર પરિહે કહેવાય. બાહ્ય પરગ્રહથી પ્રાયે ઓતર પરિગ્રહ, વષોકાલમાં વીછી, સર્વે પ્રમુખના ઉપદ્રવની જેમ વિસ્તાર પામે. વૈરાગ્યાદિ વૃક્ષે પ્રતિષ્ઠા પામ્યા હોય, છતાં પરિગ્રહરૂપ મહાબલિષ્ઠ પવન તેમને નિમૂળ ઉખેડી નાખે છે. પરિગ્રહમાં રહીને જે મોક્ષને ઈચ્છે છે, તે લેહની નાવમાં બેસી સમુદ્ર તરવાને ઈચ્છે છે. બાહ્ય પરિગ્રહ પ્રાણીઓને ધર્મધ્વંસના કારણ છે અને તેનાથી ઉત્પન્ન થયેલ અંતર પરિગ્રહ પણ કાષ્ઠને અગ્નિની જેમ ધર્મવંસ કરે છે. બાહ્ય પરિગ્રહને જે સંકેચવાને સમર્થ નથી, તે નિર્બળ આંતર પરિગ્રહની સેનાને કેમ જીતી શકે? જે ધર્મ, સુખ કે મુકિત–સામ્રાજ્યની ઇચ્છા હોય, તે પરિગ્રહની આશાને વશ કરે. જેણે આશા તજી, નિરાશાને સ્વીકાર કર્યો છે, તેજ પંડિત, પ્રાસ, પાપભીરૂ અને તપોધન છે. જેમણે જગતને સંમેહ પમાડનાર આશારૂપ નાગણને છતી છે, તે ધન્ય, પુણ્યવંત અને કલેશ-સાગરને તરેલા છે. તેષામૃત જેઓ સુખી અને સ્વતંત્ર છે, તે પરાધીન અને અસંતેષીને સુખ કયાંથી ? પરિગ્રહ-પ્રમાણ કરતાં બધાં વ્રતની આરાધના થાય અને ધર્મમતિની જેમ તેજ સુખાસ્વાદને અનુભવી થાય. તે વૃત્તાંત આ પ્રમાણે છે – કુમુદ સમાન કુમુદતી નામે નગરી કે રાજાના મૃદુ કરથી લાલિત થતાં જે લક્ષ્મીને ધારણ કરતી હતી. ત્યાં રણુથર નામે વિજયી રાજ કે જેણે રણાંગણમાં ધનુષ્ય નમાવતાં પ્રતિપક્ષી Page #404 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ પરિમાણ ઉપર ધર્મમતિની કથા. ૩૬ રાજાઓને પણ સાથે જ નમાવ્યા. તે રાજાને ધર્મમતિ નામે સુજ્ઞ પુત્ર હતું. એકદા પ્રજાજન સહિત રાજા સભામાં બેઠે હતું, ત્યારે દ્વારપાલને તેણે પૂછયું કેન્દ્રનગરમાં કઈ જ્ઞાની છે?” તેણે કહ્યું “દર્શનીઓ છે.” એટલે રાજાએ તેમને બોલાવતાં, તેઓ આવીને સભામાં બેઠા. ત્યાં રાજાએ આદરથી પૂછયું કે–ત્રિકાલજ્ઞાનના વિષયમાં તમે બેલે કે જેમાં મને વિશ્વાસ આવે. ત્યારે એક કુશળ બ્રાહ્મણ બોલ્યા કે—“હે રાજન! એક ધનાઢય શેઠની ભાર્યા સાંજે મરણ પામશે, મારા જ્ઞાનમાં એ મને પ્રત્યય લાગે છે; પછી રાજાએ બૌદ્ધને પૂછ્યું કે–આ બ્રાહ્મણ બેન્ચે તે સત્ય છે કે કેમ?” બૌદ્ધ બલ્ય હે ભૂપ! એ વાત કેવળ મિથ્યા છે. તે વણિપ્રિયા હજી વિશ વર્ષ જીવશે.” એમ પરસ્પર વિરૂદ્ધ વાણું સાંભળતાં રાજા ભે–એમાં કેની વાણી સાચી છે, તે જોનાચાને પૂછે.” એટલે રાજાના ઉપધથી અવધિજ્ઞાનને ઉપયોગ દઈનેયથાર્થ સ્વરૂપ જાણી આચાર્યોએ રાજાને કહ્યું કે –“હે ભૂપાલ! એ બંનેનું વચન સત્ય થવાનું.” એમ અતિ વિરૂદ્ધ સાંભળી રાજા બહુ આશ્ચર્ય પામ્યું. પછી તે બંનેને વિસજી, રાજાએ ધનાઢ્ય શેઠને કહ્યું કે–“તું ઘરે જા અને પુરૂષોને સાવધાન રાખી રાહ જે. વળી બરાબર સાવધાન થઈ યત્નપૂર્વક જુઓ કે વિધાતા એમનાં વચનમાં તેનું વચન સત્ય કરે છે.' એમ રાજાએ કહેતાં શેઠ ઘરે ગયો અને બધી વાત તેણે પિતાની સ્ત્રીને કહી સંભળાવી એટલે સાંજે પોતાનું મરણ સાંભળતાં તે વૈર્ય ધરી, પુણ્ય અને કીર્તિ માટે યથેચ્છાએ દાન દેવા લાગી. હવે ધનાઢ્ય શેઠે લગ્નવેળા જોવા માટે સાંજે લોકોને પોતાના મકાનની ઉપર બેસાર્યા. બીજા લેકેને બહાર કહા, હાથમાં શસ્ત્ર લઈ, ભાર્યાની રક્ષા કરવા બીજાને આવવા ન દેતાં પોતે એકલો ઉભું રહ્યો. એવામાં કે ગામમાં કે ગ્રામ્ય બાળક એક ખેડુના ખેત Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. રની રખવાલી કરે છે, તેણે પેાતાને સુવા—બેસવા માટે ક્ષેત્ર પાસે તરણાનું બે માળનું ઘર બનાવેલ તેમાં તે સુતા હતા, તેવામાં અકસ્માત્ નદીનું પૂર આવતાં, તે સુતેલા બાળક સહિત ભૃગૃહ. ખે'ચાતાં, નદીના પ્રવાહમાં પડયુ અને વેગથી તરતું ચાલ્યું. તે મેાટા પૂરમાં બીજા પણ ઘણા જીવા ખેંચાયા. તે બુડતાં સર્પ બિલાડા વિગેરે જીવિતની આશાએ તે તૃગૃહ જોઈ, તરત આવીને તેમાં ભરાયા તે અન્યાન્ય વિરાધી છતાં તે વખતે મરણના ભયથી પેાતાની ચપળતા તજી, સાચી સકેાચીને રહેવા લાગ્યા. તેમને ચેાતરફ ભરાયલા જોઈ, ચપળ ગ્રામ્ય બાળકે સર્પ અને ખીલાડાની પૂછડી અન્યોન્ય બાંધી દીધી. ત્યાં પુછડી મજબુત બંધાતાં પીડા પામેલ સપે પાછા ફરી, કાના આટાપથી તે બાળકને ડંખ માર્યા એટલે ભયાકુળ થતાં તેણે સર્પનું મુખ મજબુત પકડતાં તેમાં મણિ જોતાં, તેણે મુખ ફાડીને તે પોતાના હાથમાં લઇ એના અભિબેંકનુ પાણી પીતાં વિષ ટળે એમ ધારી, ઘરમાં રહેલ ઘડામાં તેણે પાણી નાંખ્યુ અને મણિ નાખી હલાવતાં, તે પાણી તેણે પીધુ, જેથી ગ્રામ્ય બાળક તરત નિવિષ બન્યા અને તે જીતશાળી માનવા લાગ્યા. પછી તેણે ત્યાં રહેલા સર્પોને પકડી પકડીને ઘડામાં નાખ્યા અને તેનુ મુખ વસ્રવતી મજબુત બાંધી દીધું. તેવામાં તૃગૃહ તરતુ તરતું કયાં નદીના ઉતારમાં અટકયું અને તે કુમુદ્વતી નગરીની પાસે લાગતાં તે ગ્રામ્ય બાળક ઉતર્યાં. તે નદીના આરે કોઇ પનીહારી આવી, એ ઘડા ભરી, કાતરના માર્ગે પાછી ફરી. તેવામાં ચપળતાથી તે ગ્રામ્ય બાળકે પેલા ઘડા બહારથી પાણીવતી ધેાયા, જેથી તેનુ મુખખ ધન ઢીલુ પડયું, ત્યાં પેાતે કેાતર–ઉંચી ભૂમિપર બેઠેલ હતા તેણે લક્ષ્યમાં ન આવે તેમ પનીહારીના ભારે ઘડા ઉતારી લઘુલાઘવી કળાએ કરી હળવેથી તે સ`ના ઘડા તેણીના માથે મૂકી દીધા. તે પનીહારી એ વાત ન જાણતાં કષ્ટથી કાંઠે આવી, સીધે Page #406 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ પરિમાણ ઉપર ધમતિની કથા. ૩૬૩ રસ્તે નગરી ભણી ચાલતી થઈ. એટલે પેલેા બાળક પણ તેની પાછળ પાછળ દૂરથી ચાલતા ચિતવવા લાગ્યા કે સર્પ કરડશે તા જીવાડનાર હું બેઠો છું. એવામાં પનીહારીને યાદ આવ્યું કે— મારે હજી એ ઘડા ધનાઢ્ય શેઠના ઘરે આપવાના છે, માટે આ એ ઘડા ત્યાં લઈ જાઉં, ’ એમ ધારી તે શેઠના ઘરે ગઇ, પણ દ્વાર દીધેલ હાવાથી બહાર રહીને તે માટેથી ખેાલાવવા લાગી. ' હવે અહીં ધનાઢચે સાંજ સુધી રાખેલા પુરૂષાને મૂકતાં તે તાળી દેતાં કહેવા લાગ્યા કે— સૂર્ય તા અસ્ત થઈ ગયા.’ એટલે શ્રેષ્ઠીભાર્યા ચિતવવા લાગી કે હવે મને મરણ નથી, મૃત્યુને કાલ પૂર્ણ થયા. ’ એમ ધારી તે મનમાં મરણથી નિર્ભીય થઇ. તેવામાં પનીહારી માટેથી વારંવાર ખેલાવતી, જેથી જરા કાપ બતાવતાં શ્રેષ્ઠિભાર્યા તેના ઉપરના ઘડા ઉતારવા ગઇ, ત્યાં દ્વાર ખાલી આક્રોશ કરતી તેણીએ ઘડાને કાંઠે હાથ નાખ્યા અને ગરણુ સમજીને તે વસ્ત્રમ ધ છેડી નાખ્યા. એમ હાથ કઇંક નીચે જતાં બધા સર્વાં અલગ અલગ તેની આંગળીએ લાગ્યા અને ક્ષુધાંધની જેમ પરાવન–પાછા વળી વળીને અત્યંત તેણીને કરડવા લાગ્યા. પછી તેણે હાથ બહાર ખેંચી કહાડતાં તે બધા હાથે વળગીને બહાર આવ્યા. તેમને જોઇ, વિષાક્રાંત થયેલ તે મૂતિ થઈને પડી ગઇ. તેવામાં શેઠ તથા બીજા લોકો રાતા રાતા દોડયા, તેમના ભયથી સ ભાગીને ખીલામાં પેસી ગયા. વળી ભયને લીધે તે પનીહારી પણ નગરી મૂકીને ભાગી ગઇ ત્યારે ગ્રામ્ય બાળક બાળપણાએ કયાં મઠમાં જઇને સૂતા. આ વખતે શ્રેષ્ઠીએ તરતજ તે માંત્રિકાને બતાવી તેમણે વિષ ટાળવા ઘણા મંત્ર-ઔષધના પ્રયોગ અજમાવ્યા પણ તેના અંગે વિષે અધિકાધિક પ્રસરતુ ં ગયું, અને રાત્રિના ત્રણ પહેાર થતાં તે તટન બેભાન થઈ, એટલે માંત્રિકે ચાલ્યા ગયા. શ્રેષ્ઠીએ રાજાને જણાવ્યું કે હે નાથ ! મારી શ્રી સ` કરડતાં 6 Page #407 -------------------------------------------------------------------------- ________________ ४ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. મરણ પામી છે.” ત્યારે રાજા વિચારવા લાગ્યું કે “અહે! પ્રથમ દૈવજ્ઞની વાણી સાચી થઈ. બૌદ્ધ અને જેનેનું વચન કેમ મિથ્યા થયું?” પછી રાજાએ બૌદ્ધ અને જેનોને બોલાવ્યા અને તેમને શ્રેષ્ઠિભાર્યાનું મરણ કહી સંભળાવ્યું. ત્યાં બૌદ્ધ – “હે રાજન ! મેં વાયુ–સંચારથી જે જોયું, તે કહ્યું. છતાં તે મૃત તુલ્ય હશે, તે પણ દેવગે જીવતી થશે.” આથી રાજાએ વિષ ટાળવા ઘણું માંત્રિક મેકલ્યા, પણ શ્રેષ્ઠિપત્ની સ્વસ્થ થઈ ઉઠી નહિ ત્યારે તેને સંસ્કાર કરવા શિબિકામાં બેસારી, પાછળ ઘણા સ્વજાએ આકંદ કરતાં, નગરીના મધ્ય ભાગે થઈ મસાણ ભણી જતાં તેને જોઈ ગ્રામ્ય બાળકે “એને મેં મરણ નીપજાવ્યું ” એમ ભારે પશ્ચાત્તાપ કર્યો છતાં તેને વિચાર થયે કે–“ઠીક છે, હું મણિ–જળથી એને તરત જીવાડીશ.” એમ નિશ્ચય કરી, તે સત્વર મઠમાંથી બહાર આવ્યું, અને ચંદન–અગરૂની ચિતામાં તે શ્રેષ્ટિભાર્યાને બાળવા સ્વજને તૈયાર થયા, તેવામાં એ બાળક આવી પહોંચ્યા અને બેલ્યો કે–અરે ! જીવતી સ્ત્રીને બાળવાનું પાપ તમે ન કરે. એને જીવાડનાર મારા પ્રત્યે તમે જરા કૃપાથી જુઓ.” એમ તેની વાણી સાંભળતાં સ્વજને બેસી રહ્યા. ત્યાં ક્ષણવારમાં મણિ પાણુમાં હલાવી તે જળ તેણે શેઠની પત્નીના મુખમાં નાંખ્યું અને તેણીના શરીરે છાંટતાં તે જણે સૂતી હોય તેમ વિષમૂછ દૂર થતાં તરત ઉભી થઈ. પછી માંગલિક વાદ્યો વાગ્યાં તથા સ્વજનેની સ્ત્રીઓ મંગલ ગાતી નાચવા લાગી. તે બધા રાજમાર્ગો પાછા ફર્યા અને શ્રેષ્ટિએ ઉત્સવપૂર્વક તે બાળકને ભારે દ્રવ્ય આપી સત્કાર કર્યો. તેવામાં રાજાએ શ્રેષિપત્નીની વાત સાંભળતાં વિચાર કર્યો કે અહે! આ તે ત્રણે તિર્નાદી સત્ય ઠર્યા,” આથી રાજાએ સંતુષ્ટ થઈ બૌદ્ધ અને બ્રાહ્મણને ધન-દાન આપ્યું અને જૈનાચાર્ય ને આપતાં, તેમણે મૃદુ વચનથી જણાવ્યું કે–“હે રાજન! અમે Page #408 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ પરિમાણ ઉપર ધર્મમતિની કથા. ૩૬૫ અકિંચનપણે વ્રતધારી હેવાથી ધન, ભાર્યા, જમીન, કે ગૃહાદિકના ત્યાગી છીએ તે એ પરિગ્રહના કારણરૂપ ધનથી સયું. અમે તે પ્રાસુક ભિક્ષા, વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણ લેનારા છીએ.” ત્યારે રાજા બોલ્ય—મને અનુગ્રહ માટે કાંઈ આદેશ કરે.” આચાર્યે કહ્યું—“હે રાજન્ ! તું સ્વાર્થ સાધ, પણ એ આદેશ સામાન્ય નથી.” રાજાએ પૂછ્યું—“તે એને ભાવાર્થ શે સમજ?” આચાર્ય બોલ્યા- “હે રાજન! યથાર્થ સ્વાર્થ સાંભળ. આર્યદેશમાં મનુષ્ય જન્મ પામી, અરિહંતની વાણી પ્રમાણે સમતિથી વિભૂષિત દયાધર્મને આરાધવે. હે રાજન ! એ વાર્થ, મનુષ્યજન્મમાં દુષ્પાપ્ય છે, માટે આ લેક અને પરલોકના સુખ નિમિત્તે સતત્ પ્રયત્ન કરે.” એમ સાંભળતાં, સ્વભાવથી જ સુલભધિ રાજાએ જૈનાચાર્યને ગુરૂ માની સમકિત સ્વીકાર્યું. એટલે બીજા પણ રાજકે અને પ્રજાજને સૂરિના ઉપદેશથી જૈનધર્મ આરાધવા તત્પર થયા. વળી રાજાના પ્રાણપ્રિય પુત્ર ધર્મમતિએ પણ ગુરૂ પાસે પરિગ્રહ પરિમાણનું વ્રત લીધું. પછી આચાર્યને વિસઈ રાજા ધર્મમાં તત્પર થયે, ધર્મમતિ કુમાર પણ કિંચિત પરિગ્રહધારી બન્યા. હવે આયુઃ પૂર્ણ થતાં ધર્મના પ્રભાવથી રાજા સ્વર્ગે ગયે. એટલે પ્રધાનેએ રાજપદ માટે ધર્મમતિને વિનંતી કરી ત્યારે તેણે વિચાર કર્યો કે રાજ્ય સ્વીકારતાં મેટે પરિગ્રહ વધી પડશે.” એમ ધારી પરિગ્રહ-નિયમને ધરનાર કુમારે રાજ્ય ન લીધું. તે રાજ્યત્યાગી છતાં લોકમાં ઇંદ્રની જેમ માનનીય બજે. બુદ્ધિમાન અને પ્રતાપી તે ધર્મમાં શ્લાઘા પામ્યું. એમ પરિગ્રહને સ્નેહ તેડી, ગૃહથવ્રત પાળી કુમાર પ્રાંતે આયુઃ ખલાસ થતાં સ્વર્ગમાં ઇંદ્રિ થયે. એ રીતે સ્વલ્પ પરિગ્રહી ધર્મમતિ જેમ ઈંદ્રત્વ પાએ તેમ અન્ય ભવ્ય પણ નિષ્પરિગ્રહી બને. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. દિશાપરિમાણ વ્રત વિવેચનઃ— તેમજ દશે દિશાની મર્યાદા કરતાં તેનું ઉદ્ઘઘન ન કરવું, એ દિગ્વિતિ નામે પ્રથમ ગુણવ્રત છે. તપ્ત લેાઢાના ગેાળા સમાન ગૃહસ્થાને એ વ્રત શ્રેષ્ઠ છે કે જેનાથી ત્રસ સ્થાવર જીવાની હિ ંસાના ત્યાગ થાય છે. મધી દિશાઓમાં જવાની જે સુજ્ઞ મર્યાદા કરે તેને સ્વર્ગાદિકમાં નિરવધિ સંપદાઓ પ્રાપ્ત થાય. તેા એ સદ્ભુત ગૃહસ્થાને માટે યાવજ્જીવ અથવા ચાતુર્માસાદિકના નિયમથી અલ્પકાલીન પણ હાય. ભાગાભાગ ત્રત વિવેચનઃ— ભાગેાપભાગમાં જે નિયમ કરવા, તે ભાગે પભેગ નામે બીજું ગુણવ્રત. જે અન્ન, પુષ્પમાળા પ્રમુખ એક વાર ભેગવાય તે ભેગ અને સ્ત્રી પ્રમુખ વારંવાર ભેગવાય તે ઉપભાગ ગણાય. મિદરા, માંસ, માખણ, મધ એ ચાર મહાવિગય, કાળા ઉંમરા, ધેાળા ઉંબરા, વડ, પીંપળ અને પીંપળી, અન ંતકાય, અજાણ્યા ફળ, રાત્રિભેાજન, કાચા ગારસ-કાચાં દુધ, દહીંમાં દ્વિદળ-કઢાળ ભેળવવું, નીલફુલસહિત અથવા ફુગેલ અન્ન, ત્રણ દિવસ ઉપરાંતનુ દહીં તથા કાહાઇ ગયેલ અન્ન-એ બધાનું વન કરવું. અન દડવ્રતનું વિવેચનઃ— આન્ત ધ્યાન, દ્રધ્યાન, પાપવ્યાપાર, હિંસાના ઉપકરણ આપવાં, પ્રમાદ—આચરણ, પેાતાના નિમિત્તથી ભિન્ન તે અન ગણાય. તેના ત્યાગ કરવા તે ત્રીજી' ગુણવ્રત. સામાયિક વ્રત વિવેચનઃ— આ રાદ્રધ્યાનના ત્યાગથી અને સ સાવદ્ય કર્મોને તજી એક મુત્ત સમતામાં રહેવું તે સામાયિક કહેવાય. એ સામાયિક Page #410 -------------------------------------------------------------------------- ________________ ચાર શિક્ષાવ્રતનું વિવેચન. વ્રતથી ગૃહસ્થ પણ યતિ ગણાય, માટે મનશુદ્ધિથી સામાયિક નિત્ય આચરવું, કે જેથી આત્મા સમતામાં રહી, પંચે ંદ્રિય-શત્રુને જીતતાં, મનને સ્થિર કરી, અનુક્રમે આત્મા આત્મ-દર્શન પામે. એક મુત્ત કરેલ સામાયિકવડે શ્રાવક અનેક કર્મા તાડી મેાક્ષ પણ પામે, તે સ્વનું શું કહેવું ? દેશાવકાશિક વ્રત વિવેચનઃ— 5% દિગ્દતમાં તેના સક્ષેપ કરતાં દિવસે કે રાત્રે જે નિયમ કરવા, તે દેશાવકાશિક વ્રત, દિવ્રત લીધા છતાં ફરી તેના સદા સંક્ષેપ કરવાથી પ્રાણીઓને અભયદાન મળે છે. ઔષધત્રત વિવેચનઃ— અષ્ટમી કે પાક્ષિક પર્વના દિવસે કે રાતે ઉપવાસપૂર્વક બ્રહ્મચય પાળતાં, સ્નાન તજતાં, અને પાપ–વ્યાપારના ત્યાગ કરતાં, ધર્મને પેાષણ આપે તે પાષધવ્રત કે જે ચતુર્વિધ અને દેશથી કે સથી આચરતાં અવશ્ય અગણિત પુણ્ય વધારે છે. પાષધવ્રત લેતાં ક`સ ંચય અવશ્ય ક્ષીણ થાય છે. ગરૂડ પાસે આવતાં ભુજ ંગા ક્યાં ભાગવા જ માંડે છે. તે ભબ્યા ધન્ય છે કે જેઆ ભાવથી પાષધ આદરે છે. કારણ કે તેથી ક નષ્ટ થતાં શાશ્વત સુખ પમાય છે. અતિથિ સાવિભાગ ત વિવેચનઃ— ચતુર્વિધ આહાર, પાત્ર, વસ્ત્ર, વસતિ પ્રમુખનુ અતિથિ સાધુને જે દાન આપવુ તે અતિથિ-સ’વિભાગવ્રત કહેવાય. અન્નાદિકનુ દાન તે અવષ્ટ ભકારી છે—ઉપકારી છે. કહેલ છે. ધર્મોપકારથી બાહ્ય હાય, તેમને સુવર્ણાદિકનું દાન તે અવષ્ટભકારી નથી. શ્રાવક અવસરે સ પ્રકારે શુદ્ધ દાન આપતાં અવિચ્છિન્ન ભવામાં સુભેગ પામી, છેવટે તે મેાક્ષને પામે છે. એ ચાર શિક્ષાવ્રતા શ્રાવકે નિત્ય આચરવાના છે. એવા શાસ્રોપદેશ છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. ૩૮ તવા અધિકારઃ— વળી શ્રાવકાએ સાત તત્ત્વા સમજવાનાં છે કે જેથી ધર્મમાં સૂક્ષ્મ ક્રિયાનું સ્વરૂપ સમજાય. જીવ, અજીવ, આશ્રવ, સ ંવર, નિરા, મધ અને મેાક્ષ એ સાત તત્ત્વો સમજી લ્યો. તેમાં જીવ મુક્ત અને સંસારી એમ બે પ્રકારના, તેમજ બધા અનાદિ અને જ્ઞાન, દનના લક્ષણયુક્ત છે. મુક્ત જીવા સ્વભાવથી જ એકસરખા, જન્માદિ કલેશરહિત, અનંત દર્શન, જ્ઞાન, વીય અને આનંદમય છે. સંસારી જીવા સ્થાવર અને ત્રસ તેમજ તે પર્યાપ્ત અને અપર્યાસ એમ એ એ ભેદે કહેલા છે. પર્યાપ્તત્વના કારણરૂપ આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસેાશ્વાસ, ભાષા અને મન, એમ છ પ્રસિ બતાવેલ છે. તે એકેદ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય પ્રાણીઓને અનુક્રમે ચાર, પાંચ અનેછ પર્યાપ્તિ હોય છે. પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચ સ્થાવર અને એકે’દ્રિય. તેમાં પ્રથમના ચાર સૂક્ષ્મ અને માદર હાય છે. વનસ્પતિકાય પ્રત્યેક અને સાધારણ એમ બે ભેદે છે. તેમાં પ્રથમના પ્રત્યેક જીવ ખાદર અને બીજા સાધારણ તે સૂક્ષ્મ અને આદર હાય છે. ત્રસ તે એઇંદ્રિય, ત્રેઇંદિય, ચરિ ંદ્રિય અને પચેંદ્રિય એમ ચતુર્વિધ હેાય છે. તેમાં પંચેન્દ્રિય સંજ્ઞી અને અસીએમ એ ભેદે છે. શિક્ષા, ઉપદેશ અને આલાપને જે જાણે તથા મન–પ્રાણને પ્રવર્તાવે તે સની અને તે કરતાં વિપરીત તે અસૌ જાણવા. સ્પન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇંદ્રિયા અને અનુક્રમે સ્પ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ તેના વિષયા છે. કૃમિ, શ ંખ, ગડાલા, જળા, છીપ, અળસીયા, પૂરા, કાડા તથા વિવિધ કરમીયા તે એઇંદ્રિય જાણવા. ા, માંકણુ, લીખ, મોડા, ઇત્યાદિ ત્રેઈંદ્રિય સમજવા. પતંગ, મક્ષિકા, ડાંસ, ભ્રમર, કંસારી પ્રમુખ ચઉરિદ્રિય કહેવાય. અને ખાકીના જળચર, સ્થલચર અને Page #412 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાના અધિકાર. ૩૬૯ ખેચર તિ`Üચ, નારક, માનવ અને દેવ બધા પચેંદ્રિય સમજવા. મન, ભાષા, કાચ એ ત્રણ ખળ અને પાંચ ઇંદ્રિયા તેમજ આયુષ્ય અને શ્વાસેાશ્વાસ એ દશ પ્રાણુ ગણાય છે. બધા જીવામાં દેહ, આયુ, શ્વાસેાશ્વાસ અને ઇંદ્રિય એ ચાર હાય, વિકલે'દ્રિય અને અસંજ્ઞીને તે ઉપરાંત ભાષા એટલે પાંચ અને સનીનેછએ પર્યાપ્તિ હાય. દેવા અને નારક ઐપપાતિક ગણાય, તથા ગર્ભજ તે જરાયુજન્ય, પેાતજન્ય તથા અંડજન્ય સમજવા અને ખાકીના સમૂમિ જાણવા. સમૂમિ અને નારક પાપાત્માઓ બધા નપુ ંસક, દેવા , પુરૂષવેદી, તથા બીજા બધામાં ત્રણ વેદ હાય છે. ખધા જીવા વ્યવહારી અને અવ્યવહારી એમ બે ભેદે હાય. તેમાં સૂક્ષ્મ નિગેાદ અવ્યવહારી અને ખીજા વ્યવહારી સમજવા. સચિત્ત, સવૃત્ત અને શીત, તેમજ એ ત્રણથી વિપરીત કે એ ત્રણે મિશ્રિત એવા આંતર ભેદોથી જીવાની ચાનિ નવ પ્રકારે છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય એ દરેકની સાત સાત લાખ ચેાનિ, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિની અનુક્રમે દશલાખ અને ચાદ લાખ, વિકલે દ્રિચની છ લાખ, મનુષ્યમાં ચાદલાખ, નારક, તિ ચ અને દેવામાં ચાર ચાર લાખ–એમ બધા જીવેાની ચેારાશી લાખ ચેાનિ કહેલ છે કે જે માત્ર જ્ઞાનવડે દૃશ્ય છે. એકેદ્રિય સૂક્ષ્મ અને ખાદર, પંચેન્દ્રિય સંજ્ઞી અને અસજ્ઞી તેમજ વિકલે'ત્રિંચા એ બધા પર્યાપ્તા અને અપર્યાપ્તા હાય. એમ જીવાના મે` ચાદ સ્થાન કહી બતાવ્યાં. તે ખરાખર સમજી–જાણીને તેની પ્રગટ રક્ષા કરા કે જેથી પુછ્ય વધે. ઇતિ જીવતત્ત્વ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાચ, કાળ અને પુદ્દગલાસ્તિકાય–એ જીવની સાથે પાંચ દ્રવ્યેા કહ્યા છે. કાલ દ્રવ્ય નથી. તેમાં કાલ વિના બધા પ્રદેશના સમૂહાત્મક તથા જીવ વિના ૨૪ Page #413 -------------------------------------------------------------------------- ________________ 360 શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. બધા અજીવ અને અકર્તા માનેલ છે. કાલ વિના બધા અસ્તિકાયયુકત અને પુદ્ગલ વિના બધા અરૂપી છે. વળી તે બધા ઉત્પાદ, વ્યય અને દૈવ્યાત્મક છે. સ્પ, રસ, ગંધ અને વર્ણરૂપે પુદગલ હોય. તેમાં સ્કધપણે બે પ્રકાર અને તેમાં અબદ્ધ સ્કંધ તે પરમાણુ કહેલ છે. તેમાં બદ્ધ સ્કંધો તે ગંધમય, સૂક્ષ્મ, શૂલાદિ આકૃતિવાળા તથા અંધકાર, આતપ, ઉદ્યોત અને છાયાત્મક પણ હોય છે. તેમજ કર્મ, કાયા, મન, ભાષા, શ્વાસોશ્વાસ, સુખ, દુઃખ, જીવિત, મરણ અને પુષ્ટતાએ બધાં પુદ્ગલેના પરિણામે જ થવા પામે છે. પૂર્વે કહેલાં પ્રત્યેક દ્રવ્ય એક એક છે. તેમાં ધર્મ, અધર્મ અને આકાશ તે અમૂર્ત, નિષ્ક્રિય અને સદા સ્થિર છે. એક જીવ અસંખ્યાત પ્રદેશાત્મક છે. ધર્મ અને અધર્મ કાકાશને વ્યાપીને રહેલા છે. પિતે જવાને પ્રવર્તમાન આત્મા અને પુદ્દગલને સર્વ પ્રકારે જળજંતુને જળની જેમ ધર્માસ્તિકાય હાય કરે છે. પિતાની મેળે સ્થિતિભાવને પામતા જીવ અને પુદ્ગલેને પથિકને છાયાની જેમ જે હાયકારી થાય તે અધર્માસ્તિકાય. પિતાને વિષે રહેલ, સર્વવ્યાપક તથા જીવ અને પુદ્દગલેને અવકાશ આપનાર કાલોકમાં સ્થિતિ કરી રહેલ અને અનંત પ્રદેશી તે આકાશ. કાકાશના પ્રદેશ પર રહેલા, કાલના ભિન્ન ભિન્ન અંશે કે જેમનાથી પદાર્થોમાં પરિવર્તન થાય છે, તે મુખ્ય કાલ કહેવાય છે. વળી તિષશાસ્ત્રમાં જેનું સમય, આવલિ, મુહુર્તા વિગેરે પ્રમાણુ કહેવાય છે, તે કાલવેદી-જિનેશ્વરેએ વ્યાવહારિક કાલ માનેલ છે. તેમજ નવા અને જીર્ણરૂપે જે પદાર્થો જગતમાં પ્રવર્તે છે, તે કાલને પ્રભાવ છે. વર્તમાન તે અતીતપને અને ભાવિ તે વર્તમાનપણાને પામતાં જે પદાર્થો કહેવામાં કે ગણવામાં આવે છે તે કાલની કીડા છે. અજીવતત્ત્વ. Page #414 -------------------------------------------------------------------------- ________________ તને અધિકારી ૩૭ મન, વચન અને કાયાના ગે જે કર્મ બંધાય તે આશ્રવ. તેમાં શુભ ને હેતુ તે શુભ આશ્રવ અને અશુભને હેતુ તે અશુભ આશ્રવ. આશ્રવતવ. બધા આશ્રને નિરોધ તે સંવર અને ભવહેતુ કર્મોનું અંશથી વિખેરાવું તે નિર્જરા સંવર અને નિર્જરાતવ. સકષાયપણે જીવ જે કર્મ-પુદગલેને ગ્રહણ કરે છે, તે બંધ કે જે જીવને સદા પરતંત્ર બનાવનાર છે, તે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ એમ ચાર પ્રકારે છે. પ્રકૃતિ તે સ્વભાવ અને તે જ્ઞાનાવરણ પ્રમુખભેદે આઠ પ્રકારે છે. જઘન્ય કે ઉત્કૃષ્ટપણે કર્મોનું કાલમાન તે રિથતિ. અનુભાગ તે વિપાકે ઉદય થયા કર્મોનું ભેગવવું તે અનુભાગબંધ અને કર્મના દલીને બંધ કરે તે પ્રદેશબંધ કહીયે. મિથ્યાષ્ટિ, અવિરતિ, પ્રમાદ, કષાય અને રોગ એ પાંચ બંધના હેતુ છે. બંધતત્ત્વ. બંધહેતુના અભાવે ઘાતિકને ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટતાં છેવટે શેષ કર્મોનો ક્ષય તે મેક્ષ. સુરાસુર–નરેદ્રોનું જે ત્રણે ભુવનમાં સુખ છે, તે મેક્ષના સુખ આગળ અનંતમે ભાગે પણ નથી. સ્વસવભાવજન્ય, ઇંદ્રિયાતીત જે સુખ, તે એ મેક્ષમાં શાશ્વત સુખ છે, અને તે માટેજ ચતુર્વર્ગમાં મેક્ષ પુરૂષાર્થ મુખ્ય ગણાવેલ છે. ” મોક્ષતત્વ, એ પ્રમાણે ચંદ્રપ્રભાસ નામના ક્ષેત્રમાં રહેલા શ્રી ચંદ્રપ્રભભગવતે બાર પર્ષદામાં ધર્મ પ્રકા. પછી અન્યત્ર જીને પ્રતિબંધ પમાડવા, મનુષ્ય અને સુરાસુરેથી પરવરેલા સ્વામી ત્યાંથી ચાલ્યા. સર્વ અતિશય વડે સંપૂર્ણ તથા સર્વ દેવોવડે પરવરેલા ભગવતે, આકાશમાં ચંદ્રની જેમ વસુધાપર અન્યત્ર વિહાર Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. કર્યો. અઢી લાખ સાધુ, ત્રણ લાખ ને એંશી હજાર સાધ્વીઓ, બે હજાર ચૌદપૂવ, આઠ હજાર અવધિજ્ઞાની, આઠ હજાર મન:પર્યાય જ્ઞાની, દશ હજાર કેવળજ્ઞાની, વૈદિયલબ્ધિવાળા ચાર હજાર મુનિ, સાત હજારને છ વાદલબ્ધિધારી, અઢી લાખ શ્રાવક અને નવ હજારે ન્યૂન પાંચ લાખ શ્રાવિકા એ પ્રમાણે પ્રભુને પરિવાર થયે. એટલે ત્રણ માસ ને ચેતવીશ પૂર્વાગે ન્યૂન એકલાખ પૂર્વ વિચરી, કેવળજ્ઞાની સ્વામી સમેતશિખરપર ગયા. ત્યાં પોતાને મેક્ષકાલ જાણ, એક હજાર મુનિઓ સહિત ભગવંતે અનશન કર્યું અને એક માસ થતાં, આસન કંપવાથી અવધિજ્ઞાને જાણી, તરતજ ચોસઠ ઇદ્રો પ્રભુ પાસે આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કરી, જાણે ચિત્રમાં આળેખેલા હોય તેમ ભારે ખેદથી જિન આગળ બેઠા. ત્યારે શ્રાવણ માસની કૃષ્ણ સપ્તમીએ શ્રવણ નક્ષત્ર સાથે ચંદ્રમાને વેગ થતાં શ્રી ચંદ્રપ્રભસ્વામી નિષ્કપ–સ્થિર મને રહ્યા તથા પર્યકાસને બેસી, તેમણે બાદર મન, વચન અને કાયાના યેગને નિરોધ કર્યો. સૂક્ષ્મ કાગવડે બાદરકાયયોગ અને સૂક્ષમ મન-વચનના વેગને રૂંધી, સૂક્ષ્મ-કિયા અનિવૃત્તિ નામે શુકલધ્યાનના ત્રીજે પાયે વત્તતાં, અનુક્રમે પ્રભુએ સૂક્ષ્મ કાયયોગને સાથે. પછી સમુચિછન્ન-ક્રિયા નામે એથે પાયે વર્તાતાં પાંચ હૃ ચ્ચાર–પ્રમાણુકા ચૌદમું ગુણસ્થાન ફરસીને સર્વ દુઃખથી મુક્ત થઈ કેવળજ્ઞાની, કેવળદશની, ક્ષીણુકમ, નિષિતાથી, અનંતવીર્ય અને સુખ-સમૃદ્ધિયુકત, બંધાભાવે એરંડબીજની જેમ ઉર્ધ્વગામી એવા ભગવંત સ્વભાવે બાજુ–સરલ ગતિએ કાગ્રે–મેક્ષે ગયા. તેમજ બીજા અનશનધારી સાધુઓ પણ બધા એગ રૂંધીને, સ્વામીની જેમ પરમપદને પામ્યા. સ્વામીના નિર્વાણ-સમયે, સદા સુખથી રહિત એવા નારક જી પણ ક્ષણભર સુખ પામ્યા. તે વખતે ઇદ્ર મોટેથી આક્રંદ કરતાં, તેની પાછળ બીજા દેવે પણ આક્રંદ કરવા લાગ્યા. પછી ઇંદ્ર મેહ તજી, તે તે Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મોક્ષગમન. ૩૭૩ ગુણેને યાદ કરતાં ગર્ભથી એક્ષપર્યંતના જિનગુણને પ્રદથી વર્ણવવા લા –“હે નાથ!તમે ગર્ભમાં અવતરતાં ભળે ગર્ભમાં અવતરશે નહિ, તમે જન્મતાં હવે દુષ્કર્મો કયાં પણ જન્મ નહિ પામે. તમારે જન્મત્સવ થતાં હવે કષાને ઉત્સવ નહિ થાય, તમે વૃદ્ધિ પામતાં, સંસારની વૃદ્ધિ નષ્ટ થઈ, તમે તમારું કમાર વિકાસ-વિલાસ પામતાં, કુમાર-કાત્તિકસ્વામીના રૂપ અને ગુણ શું માત્ર ? તમે રાજ્યને ધારણ કરતાં અન્ય કે રાજ્ય-કર્તા ન હતે. તમે વિશેષથી દાન દેતાં, સંસારમાં દાન બીજે કયાં પ્રશંસા ન પામ્યું. તમે લક્ષ્મીને તજ, પણ લક્ષ્મીએ તમને તજ્યા નથી. હે દેવ ! તમે પિતાના શિરે કેશને લગ્ન કર્યો, જેથી કર્મોને બહુ પીડા થઈ, તમે વિરત–સંયમી થતાં, પાપે અમે બધાને તજી દીધા. તમારી છઘાવસ્થાએ બધાં નરને બાંધી દીધાં. તમારા સર્વ કર્મબંધ તૂટતાં લેકે ઉત્તમ ગતિને પામે છે. તત્વદશી તમને કેવળજ્ઞાન પ્રગટતાં અન્ય લકે સુખી થયા. તમે સંસારથી મુક્ત થતાં સિદ્ધિને વાંછિત સિદ્ધિ થઈ, અને તમે અનંત સુખને ભેગવતાં સંસારના અંગેને પુષ્ટિ મળી ! એ પ્રમાણે અભુત ગુણવડે ગરિષ્ઠ અષ્ટમ જિનેશ્વરને ઇંદ્રની જેમ જે પ્રાણીઓ નમતા નથી, તે સુકૃતને પામતા નથી. હવે ઇંદ્રના આદેશથી તરતજ દેવતાઓ નંદનવનમાંથી બાવનાચંદનના કાણ લાવ્યા. પછી ઇંદ્ર આજ્ઞા કરતાં તેમણે પૂર્વ દિશાએ સ્વામીને માટે બાવનાચંદને ગેળાકાર ચિતા રચી, અને અન્ય સાધુઓ માટે તેમણે પશ્ચિમ દિશામાં ચારસ. ચિતારચી. એટલે ઇં ક્ષીરસાગરના જળે સ્વામીના અંગને બ્લેવરાવી, ચંદનરસે લિપ્ત કરી અને વસ્ત્રોએ વાસિત કર્યું, તેમજ બીજા એ તે પ્રમાણે મુનિઓના શરીરને સ્નાનાદિ ક્ય, ત્યારે ઇંદ્ર ભગવંતનું શરીર રત્નશિબિકામાં પધરાવ્યું અને દેએ અન્ય મુનિઓનાં શરીર ખીજી શિબિકામાં પધરાવ્યાં. છેલ્લે પિતે શેક Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રીચંદ્રપ્રભ સ્વામી-ચરિત્ર. ' કરતાં, સ્વામીની શિબિકા ઉપાદ્ધ અને અન્ય દેવેએ અન્ય મુનિએની શિબિકા ધારણ કરી. આ વખતે દેવ-દેવીઓ સત્વર સંગીત, નૃત્ય અને રાસડા કરવા લાગ્યા. પછી ઇંદ્ર સ્વામીનું શરીર પ્રાચી -પૂર્વ દિશાની ચિતામાં સ્થાપન કર્યું અને અન્ય દેએ સાધુઓનાં શરીર સ્થાપ્યાં. એટલે ઇંદ્ર આજ્ઞા કરતાં અગ્નિકુમાર દેવેએ અગ્નિ પ્રગટાવ્યો, વાયુકુમારેએ પવન પ્રગટાવી અગ્નિને અધિક પ્રજવલિત કર્યો. ત્યારે અસ્થિ વિના ધાતુઓ બળી જતાં મેઘકુમારએ ક્ષીરસાગરના જળથી ચિતા બુઝાવી. ત્યાં પ્રતિમાની જેમ પિતાના વિમાનમાં પૂજવાને પુરંદરે પ્રભુની ઉપરની જમણી દાઢા ગ્રહણ કરી, ઈશાનેકે ઉપરની ડાબી દાઢા, “ચમકે નીચેની જમણું અને બલીદ્ર નીચેની ડાબી દાઢા ગ્રહણ કરી, તેમજ બીજા ઈંદ્રો અને દેવોએ પ્રભુના દાંત અને અસ્થિ લીધાં. પછી નંદીશ્વરીપે શાશ્વતી પ્રતિમાને મહત્સવ કરતાં દેવે સહિત ઈંદ્ર પિતપોતાને સ્થાને ગયા. શ્રીચંદ્રપ્રભસ્વામી કૌમારાવસ્થામાં અઢી લાખ પૂર્વ અને સાડા છ લાખ પૂર્વ તથા ચવીશ પૂર્વાગ રાજ્યસ્થિતિમાં રહ્યા. તેમજ ચોવીશ પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ સંયમપર્યાયમાં રહ્યા. એમ દશ લાખ પૂર્વનું ભગવંતનું આયુ સમજવું. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી નવસેં કટિ સાગરોપમ વીતતાં શ્રી ચંદ્રપ્રભસ્વામી મેક્ષે ગયા. શ્રી દેવેંદ્રાચાર્ય-વિરચિત શ્રી ચંદ્રપ્રભસ્વામીના ચરિત્રમાં ગણુભવના વર્ણનરૂપ બીજે પરિચ્છેદ સમાપ્ત થયો. હું સંપૂર્ણ. $ Page #418 -------------------------------------------------------------------------- ________________ યુ. ♠ ♠ & ૧૫ ૧૭ ૬૯ ૐ ૐ ૐ ૐ ૯૧ ૧૦૫ ૧૧૮ ૧૨૪ ૧૫૧ ૧૭૩ ૧૭૦ ૧૮૫ ૧૯૨ ૨૧૫ લીટી. 22 26 ૨૧ ૧૮ ૩ ૧ ૧૯ ૧૩ ૧૮ ૧૪ २४ ૩ ૩ ર૧ સ્ ૨૫ #_v ૧૫ ૨૩ ૧૭ શુદ્ધિપત્રક. અશુદ્ધ તૃષ્ણાક઼ાંત સ્વેચ્છારી કલવરથી અગલ શાસ્ત્રનુસારે દરભ= પૃથ્થા— દુષ્કર સામ આવે શસ્ત્રકમમાં ઠીકા તેમતે પુણ્યથી કુંડમાં ભચુ પાત યાવનવડે પુરષને જને યુવનાન શુદ્ધ. તૃષ્ણાકાંત સ્વેચ્છાચારી કલરવથી અલગ શાસ્ત્રાનુસારે દ મિથ્યા– દુષ્કર સમ આપે શસ્ત્રકામમાં ઠીક છે, તેમને પુણ્યથી કુંડમાં ભૃગુપાત યૌવનવડે પુરૂષને જેને યુવાનને Page #419 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ૧૭ લાનને ૨૧૮ અદેશ ૯ ૨૨૮ ૨૩૫ ૨૩૮ ૨૬૧ ૨૬૩ ૨૭૫ ૨૭૫ વર્ણયુક્ત અમ્યુરેંદ્રને અગિગૃઢ લીધા ૨૧ લાને આદેશ. વર્ણયુક્ત અમ્યુરેંદ્રને અતિગૂઢ લીધે મને અન્યથા ઓળખવામાં મને તમારી બુદ્ધિ શું તરતજ શલપીડાથી હાસ્ય. ૧૬. ૨૮૫ અન્યા, એાળવામાં મતે તમારીશું તરજાલપીડાથી હાય ૨૯૦ ૨૫ ૨૯૭ ૨૭. હયા હસ્યા धर्मों ૩૧૧ 8 , ૩૦૪ મારા Page #420 -------------------------------------------------------------------------- ________________ સારી લાઈબ્રેરી આ કેમ થઈ શકે ? ક (આ સભાના લાઇફમેમર થવાથી) ત્રીશ વર્ષમાં લાઇફ મેમ્બરાને એ મારા તરફથી પ્રસિદ્ધ થયેલા સા ઉપરાંત ગ્ર ઇં. ભેટ મળતાં તેઓસારી લાઇબ્રેરી કરી શકાય છે. આ લાભ કોઈ પણ જૈન શ્રીમાને કે સંસ્થાએ ભૂલવાના નથી. રીપોર્ટ અને સૂચિપત્ર મંગાવી ખાત્રી કરે. ખા:શ્રી જૈન સમાનદ સભા ભાવનગર. ( કાઠીચાવાડ) ક