Page #1
--------------------------------------------------------------------------
________________
도
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री जिनेन्द्राय नमः
ભાવના-શતક. [ મૂળ, ભાવાર્થ અને વિવેચન સહિત ]
રચિયતા
શતાવધાની પંડિત મુનિરાજ શ્રી રત્નચંદ્રજી.
: પ્રકાશક
જીવનલાલ છગનલાલ સા પંચભાઈની પાળ : અમદાવાદ.
મૂલ્ય સવા રૂપીઆ.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાનઃજીવણલાલ છગનલાલ સંઘવી જેન બુકસેલર અને પબ્લીશર પંચભાઈની પોળ : અમદાવાદ,
આવૃ તિ છ વીર સંવત ૨૪૬૪
પ્રત ૧૧૦૦ સન ૧૯૩૮
વિક્રમ સં. ૧૯૯૪
કિંમત રૂા. ૧-૪-૦
મુદ્રક : ધી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ રમણિકલાલ પીતામ્બરદાસે છાપ્યું. રતનપોળ સાગરની ખડકી :
અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી કપુરચંદ પાનાચંદ મહેતા – રાજકોટ
જન્મ : સં. ૧૯૩૫
સ્વર્ગવાસ : સ. ૧૯૮૯
Page #6
--------------------------------------------------------------------------
________________
રાજકૈાટના શ્રાવકરત્ન
શ્રી કપુરચંદ પાનાચંદ મહેતાને સક્ષિપ્ત જીવન પરિચય.
સ
આ પરોપકારી શ્રાવકકુલદીપક પુરુષનેા જન્મ સંવત્ ૧૯૩૫ ના મહામાંગલિક, પુણ્યમય પર્યુષણ પર્વના પ્રથમ દિવસે એટલે અટ્ઠાધરના રાજ રાજકોટમાં થયા હતા. જન્મદિવસના માહાત્મ્ય ઉપરથી તેમના યશસ્વી જીવનની ઝાંખી થઈ શકે છે. આવા મહા ધમ પવના શુભ દિવસે પૂર્વ પુણ્યાયના પ્રતાપે કાઈ વિરલાના જ
જન્મ થાય છે.
ઘણે ભાગે આ કાળે રત્નરૂપ થવાના પુત્રાના માતાપિતાની સ્થિતિ સાધારણ જ હોય છે તે રીતે તેમના માતાપિતા સાધારણ સ્થિતિમાં હતાં. પાનાચંદભાઈ અને તેમનાં ધમ પત્ની ભદ્રિક, ધર્મ - પરાયણ તથા સરળ સ્વભાવનાં હતાં. ભાઈ કપુરચંદ યુવાનવયને પ્રાપ્ત થતાં તેમના માતાપિતાનું અવસાન થયું, તેથી કુટુંબને બધા મેાજો તેમના માથા ઉપર આવી પડયા. પરંતુ આનંદની વાત એ હતી કે, પિતાની હયાતીમાં આ રને ગુજરાતી અને અંગ્રેજીનું જ્ઞાન તેમજ ધર્મશાસ્ત્રનું પણુ સારૂં જ્ઞાન મેળવી લીધું હતું જેથી તે કૌટુંબિક ભાર ઘણી જ સરળતા અને સફળતા પૂર્ણાંક વહન કરી
શકયા હતા.
ભાઇ કપુરચંદ ખૂબ જ કાર્યસાધક અને વ્યવહારકુશળ હતા. તેમની કાર્યદક્ષતા અને વ્યવહારકુશળતાના પરિણામે તેમણે ઇમારતી લાકડાંની એક નાનીશી દુકાનને ધીમે ધીમે મેાટા પાયા ઉપર આણી
Page #7
--------------------------------------------------------------------------
________________
દીધી હતી. હાર્ડવેર, રંગ, પાઈપ વગેરે ઈમારતને લગતો બધે સામાન રાખી, રાજકોટની બજાર, રાજદરબાર અને કાઠિયાવાડમાં પણ તે દુકાનને અગ્રસ્થાને મૂકી દીધી હતી. તેમણે રોપેલાં અને સીંચેલાં બીજથી અત્યારે પણ એ દુકાનનો દરજે હાલની તીવ્ર હરિફાઈ તેમજ ન ઈચ્છવાજોગ બીજા પ્રપંચેવાળો જમાનો છતાં– એવો જ આબાદ રહ્યો છે.
વ્યાપારમાં પ્રામાણિકતા જાળવવી, એ કાંઈ નાનીસૂની વાત નથી. તેમાંયે ચારે તરફ આકર્ષક પ્રલોભનો, સતત હરિફાઈ વગર લાગવગે અને થોડી મુડી છતાં આપબળ વધવાને પ્રસંગ-વગેરે પરિસ્થિતિ જોતાં આ રને પોતાની પ્રામાણિકતા અને વ્યવહારૂ નીતિ આબાદ જાળવી રાખ્યાં હતાં. વેપારમાં પણ નીતિ જાળવી રહી શકાય છે એ ઉલ દષ્ટાંત આ ભાઈએ બતાવી બજારમાં ઘણું જ સારી છાપ પાડી હતી.
આ વિષમ કાળમાં સેવાભાવી પુરુષોને, કેઈને કોઈ પ્રકારની આપત્તિ તો હોય જ છે. આ નિયમાનુસાર આ ભાઈને બીજી બધી અનુકૂળતા પ્રાપ્ત છતાં, શરીરસ્થિતિ દુર્બળ અને કાયમ રોગપ્રસ્ત હતી. આમ હોવા છતાં પણ, તેમણે રાજકોટની દરેક ધર્માદા સંસ્થાનું કામ, મરણની છેલ્લી ઘડી સુધી, બહુ જ કાળજીથી, ચતુરાઈથી, તેમજ પ્રામાણિકપણે ખંતપૂર્વક બજાવ્યું હતું. •
સામાન્ય માણસે, આ કાળમાં દેહને પ્રથમ સંભાળી, પછી બીજી સેવા કરે છે. “પ્રથમ દેહ અને પછી સેવા” એ સૂત્રને બરાબર સેવે છે, ત્યારે આ ભાઇએ પરમાર્થ–પરોપકારને સાધવા, દેહનાં દુઃખને ઉદયાધીન છેડી સમભાવે રહી જનસેવા, પશુસેવા, સંધસેવા તથા કુટુંબસેવા વગેરેને પિતાનું કર્તવ્ય ગણ્યું હતું અને આ કર્તવ્યપાલનને પરિણામે તેઓ–
પાંજરાપોળના પ્રાણ હતા, જૈનશાળાનું જીવન હતા,
Page #8
--------------------------------------------------------------------------
________________
સંધના અનન્ય સેવક હતા, મુંગા પશુઓના માતાપિતા હતા, સાધુ–શ્રાવકના સાચા સલાહકાર હતા, ભૂખ્યા તરસ્યાના ભાઈ હતા.
આ ઉપરાંત તેઓ અનેક સસ્થાઓના માનનીય અને સર્વાં નુમતે સ્થાપિત કાષાધ્યક્ષ (ટ્રેઝરર) હતા. એમને ત્યાં કાઈ પણુ ક્રુડના સેંકડા કે હજારા રૂપિયા રખાતા. એવાં કુંડાના હિસાબ નિયમિતરૂપે બહાર પાડવા, આડીટ કરાવવા, નાની નાની રકમાના મેળ રાખવા વગેરે ઘણી તકલીફ છતાં, તેઓ એ કામ ધણા જ આનંદપૂર્વક જાતે જ કરતા અને ઘણીવાર ખાલી જતા કે, આવા પરમાના કામમાં મારા જે વખત જાય છે તે જ મારૂં સાચું ભાતું છે અને એમાં મારાં અહેાભાગ્ય માનું છું.”
66
આવી પ્રતિષ્ઠાને લીધે, જ્યારે જ્યારે રાજકોટમાં શુભ કામના ફાળા થતા ત્યારે જનસમાજ જો એમ જાણે કે, આ નાણાંના ટ્રેઝરર શેઠ કપુરચંદભાઈ છે તેા ઘણી ઉલટથી નાણાં ભરી આપતાં. વીશ વર્ષ કરતાં વધુ વર્ષો સુધી ટ્રેઝરરની પદવી ભાગવી હતી અને તેમની કુનેહથી તે સંસ્થાની પ્રગતિ પણ ધણી થઇ હતી અને નાણાંની પણ સલામતી પૂરેપૂરી સચવાઈ હતી.
તેમની દાન દેવાની પદ્ધતિ ઘણી જ સારી હતી. કેટલાંક નાણાં, અન્ન વગેરે એવી રીતે દાનાર્થે વપરાતાં કે તેમના પુત્રા પણ જાણી શકતા નહિ. ગુપ્ત દાનની તેમની આ રીત એટલી તેા ઘડાઈ ગઈ હતી કે, તેમના મિત્રા પણ તેમણે કેટલું દાન કર્યું તે માપી શકતા નહિ.
બાળપણમાં જૈનધર્મના સંસ્કારા માતાપિતા પાસેથી મળેલાં. ઉપરાંત પોતે પૂના સસ્કારી હાવાથી શરીર તથા વ્યાપારની ઉપાધિ તથા સેવાની અનેક પ્રવૃત્તિઓ હાવા છતાં તેઓ સવારસાંજ પાતાથી બનતી દરેક ધર્મક્રિયા કરવાનું ચૂકતા નિહ.
Page #9
--------------------------------------------------------------------------
________________
મહાત્માઓને મરણ દગા આપી શકતું નથી. મહાત્મા સદા જાગ્રત, શૂરવીર અને ધીર હાય છે. તેઓ સદા મરણને હાથમાં લઈને જ કરે છે અને તેથી જ તેમનું મરણ પડિત મરણુ કહેવાય છે. મહાત્માઓના, સાધુઓના, સુશ્રાવકોના નિકટવાસી આ ભાઈ પણ એવી આત્મજાગૃતિમાં હોય એમાં કાંઈ નવાઈ જેવું નથી. મરણને એ વર્ષોંનો વાર હતી તેવામાં તેમણે પેાતાની સ્થિતિ અને ક્રૂરજ બતાવતા એક પત્ર શ્રી સધ ઉપર અને પેાતાની પાછળ કઈ રીતે ધમ કાય કરવાં, વ્યવહારમાં કેમ વર્તવું વગેરે કર્ત્તનિર્દેશ કરતા બીજો પુત્ર કુટુંબ ઉપર એમ એ પત્રા લખી રાખ્યા હતા. આ અન્ને પત્રામાં તેમણે જે જીવનસન્દેશ લખી રાખ્યા હતા તે જીવનસદેશ પાછળ તેમની ધર્મશ્રદ્ધા, ઉચ્ચ ભાવના અને મૃત્યુ ઉપર વિજય મેળવવાની તમન્ના કેટલી બધી હતી તે તેમના હાથે લખેલાં નીચેના એ પત્રા વાંચવાથી જાણી શકાશે:
સંદેશ ન. ૧
“ મારી માંદગી દરમ્યાન જો પથારીવશ થવાનેા વખત આવે તા મારા માટે દવા બિલકુલ કરવાની નથી. હું શુદ્ધિમાં રહુ તા દવા માટે મને જરા પણ દબાણ કરવું નહિ. બેશુદ્ધિના લાભ લઈ દવા પાવી નહિ તેમજ ઇંજેકશન ખીલકુલ આપવાં નહિ.
-
“ વધારે પડતી અગડતી સ્થિતિએ ખાવા પીવા માટે જરા પણ ખેંચ કરશે નહિ. તેમજ તેજ સ્થિતિમાં ગળું સુકાય છે તેમ જાણી પાણી આપવું, કાંજી આપવી; પણ તેમાં ઉતાવળ કરવી નહિ. કારણ કે તેમ કરવાથી દરદીને સાતા વળશે તેમ તમારા સારવાર કરનારના મનમાં થાય તે બરાબર છે પણ તે વખતે દરદીને પેાતાની સ્થિતિ કેવી હોય છે તે પોતે દરદી જ જાણી શકે છે. તમે જે ચીજ અમૃત ગણીને આપે! તે જ ચીજ દરદીને અમુક સમયે એલું કામ કરે છે બને ત્યાં સુધી લેવલ ચેડા
Page #10
--------------------------------------------------------------------------
________________
વખતના ચૌવિહારના પચ્ચખાણ કરાવવાં. આ સ્થિતિએ કોઈએ દિલગીર થઈ આંસું પાડવાં નહિ કારણ કે આત્મા પિતાના કરેલ કર્મ ભેગવવાં સરજેલ હોય તો ઉદય આવ્યે ભેગવે છે. પણ પિતાના ઉપર ધડ લે. મરણ દુઃખ મહા દુઃખ કહેલ છે. આ રોગથી કદાચ મારૂં આયુષ્ય પૂરું થાય તો કોઈએ રડવું કે દિલગીર થવું નહિ. આયુષ્ય પૂરું થયું તમને જણાય ત્યારે સંદેશ નં. ૨ વાંચો .”
કપુરચંદ પાનાચંદ મેતા સં. ૧૯૮૭ ના શ્રાવણ સુદ ૬ ને
બુધવાર, તા. ૧૯-૮-૩૧.
સંદેશ નં. ૨ “મારૂં અવસાન આવ્યેથી (મારું આયુષ્ય પૂરું થયેથી ) મારી પાછળ મને યાદ કરીને કોઈએ રોવું નહિ, કલ્પાંત કરવો નહિ, એક કલાકને પણ કેઈએ સોગ પાળવો નહિ. (ઘરના માણસેએ પોતે આ બાબતને અમલ પહેલો કરો.) રિવાજ ચાલે છે તે પ્રમાણે કેઈએ પાઘડી બદલાવવી નહિ. સેમિયાં પહેરવાં નહિ. મેં વાળવાં નહિ. માઠાં ધ્યાન, ભાઠી ચિંતવનું કરવી નહિ. બરાંઓ અમુક નજીકના સગાંનું મૃત્યુ થયે અપાસરે જતાં નથી તે રિવાજ નાબૂદ કરીને પહેલી તકે બીજે દિવસે જ જે હમેશાં અપાસરે જતાં હોય તેણે જવું. ધર્મ ધ્યાનમાં અંતરાય પાડવી ન જ જોઈએ.”
“મેં મારા પૂર્વના પાપના ઉદયે કરીને રોગવાળું શરીર પામીને કઈ વ્યક્તિ–ભાઈ કે બાઈ ઉપર કઈ જાતને ઉપકાર કે મારે કરવી જોઈતી ફરજ હું બજાવી શક્યો નથી, એટલે હું સૌ જેને અપરાધી છઉં, ઊલટી મારી દયા બીજાઓએ ખાધી છે જેથી તેમને ઉપકાર માનું છું.
Page #11
--------------------------------------------------------------------------
________________
“આપ બધા જાણે છે કે, જન્મ પછી મરણ તો આવે છે. અનંતીવાર આ જીવ અનેક જાતિમાં જન્મ્યો ને પાછો થ. મનુષ્ય જન્મમાં આયુષ્ય જ્યારે પૂરું કરેલ ત્યારે તેને માટે સગાં નેહીઓએ વિયેગ માટે થોડાં ઝાઝાં વિલાપ કર્યો પણ બીજા ભવમાં તે જ સંબંધીઓનો સંગ થતાં એક બીજાને એક બીજાએ ઓળખ્યા નહિ અને પા૫ બુદ્ધિ વૈરબુદ્ધિથી એક બીજાએ એક બીજાની વાત કરી. ”
વિલાપ કરે એ કેવળ મહદશા જ છે. મનુષ્ય સિવાયના ભમાં આ જીવે જ્યારે જ્યારે આયુષ્ય પૂરાં કર્યો ત્યારે કઈ ન મળે રોનાર કે ન મળે વિલાપ કરનાર કે ન મળે રોગ વખતે સારવાર કરનાર. આ ભવ અનંતા કર્યો તો વિલાપ કોને માટે કરવાં? રેનારને પણ એક દિવસ તો જવું છે; તો ખાલી મોહદશામાં પડી વિલાપ કરી નવાં માઠાં કરમ બાંધી પિતાના આત્માને શા માટે ભારે કરવો ? રિવાજ મુજબ ઉત્તરક્રિયા સુધી બરાંઓ ભેગાં થાય તો કાઉસગ્ન કરી ઉઠી જવું પણ આગલા પાછલાં ગુણદોષ સંભારી રવું નહિ. સેગ બીલકુલ ઘરનાં માણસોએ પાળ જ નહિ. જેને ખાસ લાગણી હોય તેણે પિતાથી બની શકે તેટલી લીલોત્રા, કંદમૂળ જાવજીવ અગર બને તેટલો વખત પાળી શકાય તે પ્રમાણે પચ્ચખાણ કરવાં, કોઈને ફરજરૂપે નથી. સિવાય કાંઈ કરવું નહિ.
તમે મને ધારતા હે તેવો હું નથી, ન હતો. મેં ખાંડાંની ધારે મારું ચલાવ્યું નથી. હું કોણ? અનંત શક્તિને ધારણહાર પણ કમેં કરી ઘેરાએલો એક પામર, ભવાટવીમાં રખડતો મુસાફર.
કપુરચંદ પાનાચંદ મહેતા
ભવાટવીમાં રખડતો ગાફલ મુસાફર.” સં. ૧૯૮૮ ના ચઈતર સુદ ૧૪ તા. ૧૯-૪-૩૨. ઉપર લખેલા તેમના જીવન સંદેશ ઉપરથી તેમનું જીવન ધર્મશ્રદ્ધાથી કેવું રંગાએલું હતું તે સ્પષ્ટ જણાઈ આવે છે. આવા
Page #12
--------------------------------------------------------------------------
________________
થર્મશ્રદ્ધાળુ પુરૂષનું અવસાન સંવત ૧૯૮૯ના મહા સુદી ૭ ને શનિવારે રાત્રીના નવ વાગ્યે થયું.
મહાત્માઓનાં મરણ સમયે પણ કુદરત અનેક પ્રસંગે મોકલી આપે છે અને તેમના જીવનપ્રભાવની અનેક છાપ પાડે છે. ઘટના એમ બની કે, તેમની સામાન્ય માંદગી જાણી, તેમના સૌથી નાના પુત્ર નગીનદાસનાં લગ્ન લેવાયાં હતાં. જમવાની અનેક વાનીઓ તૈયાર થતી હતી, હર્ષનાં ગીત ગવાતાં હતાં, બીજી ધામધૂમમાં સૌ સંસારને આનંદ લૂટતાં હતાં; કેઈના સ્વપ્નમાંયે નહિ કે પૂર્ણ શુદ્ધિ છતાં માત્ર અધ કલાકની બેચેનીમાં, તેઓ પિતાનો દેહ મૂકશે. હર્ષમાં ખેદ થયો. સૌને એમના કથનનો ચમત્કાર યાદ આવ્યો અને તે એ કે, તેમણે પિતાની આ માંદગીમાં કહી આપેલું કે, કદાચ મારૂં મૃત્યુ થાય, તો પણ તેથી નહિ ગભરાતાં આ શુભ પ્રસંગ જે રીતે ગોઠવાયો છે તે રીતે જ પાર ઉતારજો. બન્યું પણ એમ જ. સંસ્કારી અને યશસ્વી પુરૂષોનાં જીવનને ઉકેલ કઈ વીરલા જ કરી શકે
ચોથા આરાનાં શ્રાવકોને સંસર્ગ કે સ્મૃતિ આ કાળે દુસ્તર છે છતાં તેમનાં ગુણે અને ક્રિયાનાં વર્ણન શાસ્ત્રમાં આળેખાએલાં છે તે ઉપરથી જાણી શકાય છે. ભાઈ કપુરચંદનું જીવન જે રીતે વ્યતીત થયું – દુઃખમાં ધીરજ, સુખમાં શાન્તિ, મરણકાળમાં સમાધિ અને સાવધાની, ધર્મકાર્યમાં પ્રીતિ, દેહનું દમન, દાનમાં ગુપ્તતા, જન સમાજમાં પ્રતિષ્ઠા, વગેરે ગુણે જોતાં વીરના મહાન શ્રાવકનાં સગુણોની – સદ્ભાવનાની કાંઈક ઝાંખી થાય છે કે આવા પુરૂષો આ કાળે પણ પાકે છે. આપણે તેમની ધર્મપરાયણતા અને સર્વ સમયની સાવધાનીનું અનુકરણ કરી, આપણે પરમાર્થ સાધીયે એ જ ધ્યેય, એ જ લક્ષ્ય છે. એ જ પ્રભુ પ્રાર્થના.
Page #13
--------------------------------------------------------------------------
________________
પહેલી આવૃત્તિની પ્રસ્તાવના
भिन्नचिहि लोकः॥ कालिदास ॥ ખાનપાન, રહેઠાણ વગેરેમાં જેમ માણસોની રૂચિ ભિન્ન ભિન્ન હોય છે, તેમ વાંચન કે જ્ઞાનના સંબંધમાં પણ માણસોની રૂચિ અલગ અલગ જોવામાં આવે છે. કોઈને સાહિત્યને શેખ હેય છે તો કોઈને કાવ્યને શોખ હોય છે. કેઈને નોવેલ વાંચવાની રૂચિ હોય છે તે કોઈને તત્ત્વજ્ઞાનનાં પુસ્તક વાંચવાની રૂચિ જણાય છે. આ વિવિધતામાં પણ હાલના યુવકવર્ગમાં નૉવેલના વાંચનને શેખ કાંઈક વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે. આ વધારે કેટલેક અંશે હિતને બદલે અહિતના માર્ગમાં સમાજને ઘસડી જાય એ સંભાવના કંઈ પાયા વગરની ન ગણુય. બુદ્ધિને સમાન તુલનામાં રાખવા માટે ઉપલી અસરને ઓછી કરવા તેની સામેનાં પુસ્તકોની કંઈ ઓછી જરૂર નથી. અલબત્ત, વિદ્વાન અને દીર્ઘદર્શી લેખકને હાથે લખાએલાં કેટલાએક નૈવેલનાં પુસ્તકો સમાજને નીતિ અને ધર્મનો ઉમદા અભ્યાસ કરાવે છે, પણ કેટલાએક લેભાગુ લેખકને હાથે લખાએલી નૈવેલો અધૂરા મનના યુવક વાંચકોને વિષય અને મેહના ખેટા ફંદમાં ફસાવવા સિવાય બીજી અસર કરતી નથી. આવી ખોટી અસર ભુંસાડવાને કર્તવ્યદર્શક અને અધ્યાત્મ રસનાં પુસ્તકે બહાર પડવાની ઘણું જરૂર છે.
પંડિત મુનિ મહારાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામી કે જેઓ હાલમાં પિતાના ગુરૂવર્ય મહારાજ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીની સાથે મુંબઈની પ્રજાને પિતાની વાણુને મધુર આસ્વાદ ચખાડે છે, તેમના રચેલા “ કર્તવ્ય-કૌમુદી ” નામના પુસ્તકની બીજી આવૃત્તિની એક નકલ લગભગ દોઢેક વર્ષ ઉપર મહારા જોવામાં આવી. બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી કે પુરૂષ, સર્વને એક સરખી રીતે ઉપયોગી થઈ પડે અને સરસ બોધ પૂરા પાડે તેવા આ પુસ્તકે મારા મન ઉપર ઘણું જ ઉમદા છાપ પાડી. સંસ્કૃત સેકેની રચના પણ સાદી,
Page #14
--------------------------------------------------------------------------
________________
સરલ અને સંસ્કૃતવિલાસીઓને મનોરંજક જવામાં આવી. આ પુસ્તકની કેટલીએક નકલો ખરીદી મેં મારા મિત્રવર્ગમાં વહેંચી આપી. થોડા વખતમાં તો બીજી આવૃત્તિ ખલાસ થઈ ગઈ, તેથી કેટલાએકની માંગણીને નિરાશા સાથે નકારસૂચક જવાબ આપવો પડશે. આ પુસ્તકે મારા મનમાં એક જાતની લાલચ ઉત્પન્ન કરી તે એ કે આવું બીજું પુસ્તક મહારાજશ્રીનું રચેલું હોય તે તે મારા તરફથી બહાર પાડવું. મુંબઈ સ્થાનકના સેક્રેટરી જેઠાલાલ રામજી શાહ પાસે મેં મારી ઇચ્છા જાહેર કરી. જો કે મહારાજશ્રીની પ્રશંસા સાંભળી તેમના વચનામૃતનું પાન કરવા ગત ચાતુર્માસ્યમાં કયારથીએ હું આકર્ષી હતો અને દરરોજ વ્યાખ્યાનમાં હાજરી આપતે હતો, પણ સ્થાનકમાં સાધુઓના વ્યાખ્યાનમાં આવવાની મહારી આ પ્રથમ શરૂઆત હતી, તેથી મહારાજશ્રીની રૂબરૂમાં વાતચીતનો પ્રસંગ લઈ શકો નહોતો. મહારા મિત્ર જેઠાલાલભાઈની માર્કત હારી ઇચ્છા મેં મહારાજશ્રી સમક્ષ પહોંચાડી. મહારાજશ્રીએ તેના જવાબમાં જણાવ્યું કે ““કર્તાવ્ય-કૌમુદી” કરતાં પણ પહેલાં રચાએલું એક “ભાવના-શતક' નામનું પુસ્તક તૈયાર છે. સરલ અને સાદી સંસ્કૃત ભાષામાં જુદા જુદા છેદમાં એક કે રચાએલા છે. તેની રચના સંવત ૧૯૬૨ ની સાલમાં થએલી છે. તેમાં આઠ આઠ થી અનિત્ય આદિ બાર ભાવનાનું વર્ણન આપવામાં આવ્યું છે. અમદાવાદથી સુરત ભણી વિહાર કરતાં રસ્તામાં તેનું ગુજરાતી ભાષાંતર લખવામાં આવ્યું છે, અને સુરતના ચાતુર્માસ્યમાં ૨૫ કાવ્યનું વિવેચન પણ લખાઈ ચૂકયું છે, પણ ત્યાર પછી અભ્યાસમાં પડવાથી અને મુંબઈ આવ્યા પછી અવકાશ થોડો મળવાથી વિવેચન આગળ લખાયું નથી.” મેં અરજ કરી કે આપને જ્યારે વખત મળે ત્યારે તેનું વિવેચન પૂરું કરી તે પુસ્તક બહાર પાડવાની મારી વિનંતિ ધ્યાનમાં લેશે. મહારાજશ્રીનું ગત ચાતુર્માસ્ય પૂરું થયું, પણ મુંબઈના શ્રાવકોના મનની પૂરી તૃપ્તિ થઈ નહિ. શ્રી સંઘે મહારાજશ્રોને આગ્રહ કરી બીજા ચાતુર્માસ્યને
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૨
માટે રામ્યા. મહારાજશ્રી પનવેલ ઉરણ તરફ વિહાર કરી ઘાટકાપર ચાતુર્માસ્ય કરવા પધાર્યાં. અધૂરું રહેલું ભાવના—શતક તું વિવેચન ઉરણમાં લખવું શરૂ કર્યું, અને ઘાટકોપરના ચાતુર્માસ્યમાં પૂરૂં કર્યું. મારા તર૬થી તે પુસ્તક બહાર પાડવાની કરેલી વિનતિ મજુર રખાઈ, તેને માટે મને અત્યંત આનંદ થયા, કારણ કે પુસ્તકના વિષય વાંચતાં જે પ્રકારની જરૂરીયાત હું ધારતા હતા તે પૂરી પડતી જણાઈ. નાટક, ખેલ, તમાસા વગેરે જાતનાં પુસ્તકા વાંચવાથી મન ઉપર જે માઠી અસર થઈ હોય તે અસર સદરહુ પુસ્તક વાંચવાથી ઉપશાંત થાય એમ મને ખાત્રીથી જણાય છે. પ્રથમની પાંચ ભાવનામાં સંસારી પુરૂષ જે વસ્તુ ઉપર મેહમુગ્ધ અનેલા છે તેની વાસ્તવિક સ્થિતિ કેવી છે, તેના પાયેા કેટલા મજબૂત છે અને ટકાવ કેટલા છે, તેનેા સંબંધ કેટલા વખતના છે, તે સર્વ વિસ્તારથી જણાવ્યું છે. છઠ્ઠી અશુચિ ભાવનામાં શરીરની આંતરિક સ્થિતિનું નિદર્શન કરાવ્યું છે. આગલી છ ભાવના યુવાને મનથી ભાવવાની છે અને તેના ઉપર લક્ષ્યબિંદુ રાખવાનું છે, ત્યારે ત્રીજી અવસ્થાના પુરૂષાને તા ભાવનાથી તે સ્થિતિને નિશ્ચય કરી તે પ્રમાણે વર્તવાનું છે. આગલી છ ભાવના બહારની સામાન્ય સ્થિતિનું દર્શન કરાવે છે. પાછલી છ ભાવના આત્માની જુદી જુદી સ્થિતિનું ભાન કરાવે છે. તેમાં સાતમી આશ્રવ ભાવના આત્માની કર્મબંધવાળી સ્થિતિનું ભાન કરાવી તેનાથી અટકાવવાના મેધ આપે છે. આઠમી સંવર ભાવના આત્માની ઉજવલતા કેમ જળવાય તેના માગ બતાવે છે. નવમી નિર્જરા ભાવના આત્માને વળગેલાં કર્યાં કેવી રીતે દૂર થાય તે જણાવે છે. દશમી લેક ભાવના આત્માને ભ્રમણ કરવાના ક્ષેત્રની વિશાળતા બતાવે છે. અગીયારમી ખેાધિદુભ ભાવના આત્માને સારા સયોગા કેટલી મુશ્કેલીએ મળે છે તે જણાવી તેવા સંયોગા મળ્યા હાય તા તેને વ્યર્થ ન ગુમાવવાના મેધ આપે છે. ખારમી ધર્મ ભાવના આત્માને ઉચ્ચગામી બનાવવાને સીધામાં સીધા ક્યો રસ્તા છે તે જણાવે છે. સા શ્લોકોમાં વર્ણવેલી ખાર દરેકના મનને ઘણી
ભાવનાએ
6
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉચી ટોચ ઉપર લઈ જાય છે, કે જ્યાં દુષ્ટ વાતાવરણને સ્પર્શ પણ થઈ શકે નહિ, તેવી પવિત્ર ભૂમિમાં મનને વિહાર કરાવી સચ્ચારિત્ર્યની ટોચે પુગાડે છે. શતક ઉપરાંત પરિશિષ્ટ તરીકે મિત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાનાં ચાર પદ્યો સુંદર રાગોમાં જ્યાં છે. એકંદર સોળ ભાવનાનાં સોળ અષ્ટકે સંસ્કૃત જાણનારાઓને પણ અત્યન્ત આનંદ ઉપજાવે તેવાં છે. આ પુસ્તક છપાવવાનો હેતુ માત્ર વાંચનના શેખીનોને ઉત્તમ બોધ પૂરો પાડવાને છે. મારે જણાવવાની જરૂર નથી કે સુપરરયલ ૨૩ ફેર્મનું સોનેરી અક્ષરવાળા પાકા પુઠાનું દળદાર પુસ્તક કાગળની મેઘવારી છતાં ઓછી કિંમ્મતે વેચવાનું ઠરાવ્યું છે, તે સાધારણ વર્ગના માણસે પણ ખરીદી વાંચી શકે તેટલા માટે છે. આ પુસ્તકની ઉપજતી કિસ્મતનો પણ ફરી તેવાં જ પુસ્તકો છપાવવામાં ઉપયોગ કરવાનો છે.
આ પુસ્તક છપાવવાના કામકાજમાં શાહ હેમચંદ રામજીભાઈ તેમ જ શાહ ચુનીલાલ વર્ધમાને ઘણી મદદ કરી છે, તેથી તેમને આભાર માનું છું. કેટ, બજારગેટ, મુંબઈ )
લિ. સેવક સં. ૧૯૭૩ ભાગસર વદ ૧. ]
વંધાવન દયાલ બીજી આવૃત્તિની પ્રસ્તાવના જણાવતાં ઘણે હર્ષ થાય છે કે શતાવધાની પંડિત મુનિરાજ શ્રીરત્નચંદ્રજી મહારાજશ્રીએ રચેલું આ પુસ્તક પણ “કર્તવ્ય-કૌમુદી” ની માફક સર્વમાન્ય થયું છે. આ સર્વ સામાન્ય અને નીતિબોધક ગ્રંથ તરફ જનસમાજની વધતી જતી અભિરૂચિને લીધે તેની આ બીજી આવૃત્તિ પહેલી આવૃત્તિ પ્રમાણે જ છપાવીને બહાર પાડવામાં આવી છે અને તે માટે હું મને કૃતાર્થ માનું છું.
આ પુસ્તકની લગભગ પડતર કિંમત રાખેલી છે અને ખર્ચ બાદ જતાં જે કંઈ વધારે રહેશે તે મુંબઈ શ્રાવિકાશાળાને ભેટ આપવામાં આવશે.
મુંબઈ, નાયગામ મ્યુ. ગુજરાતી નિશાળ છે જેચંદ નેણશી વોરા. સંવત ૧૯૭૩ ના પશ વદી ૧. ) હેડમાસ્તર, નાયગામ મ્યુ. ગુ. સ્કુલ.
લી.
Page #17
--------------------------------------------------------------------------
________________
- ૧૪ ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના શતાવધાની પં. મુનિશ્રી રત્નચંદ્રજી મહારાજની આ કૃતિ આજે ત્રીજી વાર પ્રકાશિત થાય છે, એ ઉપરથી જનતા સહેજે જોઈ શકશે કે આ ભાવના–શતક ગ્રંથ તરફ લોકરૂચિ કેટલી બળવત્તર બની છે. બીજી આવૃત્તિ બહાર પડયે આજે ૨૧ વર્ષ જેટલો લાંબા સમય પસાર થઈ ગયો છે, દરમ્યાન આ પુસ્તકની ચારે તરફથી માંગ તો હતી જ, આ સંબંધી મેં આ પુસ્તક ફરીથી છાપવા માટે મુનિશ્રીને અનુમતિ માગી, પૂજ્ય મુનિશ્રીએ મારી આ નમ્ર માગણ ખૂબ આદરપૂર્વક સ્વીકારી, તે બદલ હું પૂજ્ય મુનિ શ્રીને આભારી છું.
પં. મુનિશ્રીની ઈચ્છા મુજબ આ ત્રીજી આવૃત્તિ અગાઉની આવૃત્તિ અનુસારે જ અક્ષરસઃ છાપવામાં આવી છે, અને પ્રફમાં કાળજી રાખવાની મુનિશ્રીની ભલામણ અનુસાર આ આવૃત્તિમાં તે સંબંધી ખૂબ જ કાળજી રાખવામાં આવી છે, છતાં પ્રેસ દેષ કે દષ્ટિ દોષને અંગે રહી ગયેલ ભૂલ તરફ વાચકો ઉપેક્ષા દષ્ટિ કરશે એવી વિનંતિ છે.
આ પુસ્તક પ્રકાશિત કરાવવાના કારણભૂત રાજકોટ નિવાસી ધર્મપ્રેમી શ્રી કપુરચંદ પાનાચંદ મહેતાના સુપુત્રો છે કે જેમણે આ ગ્રંથની ૨૦૦ નકલો અગાઉથી ખરીદી મહારા સાહિત્યપ્રકાશનના કાર્યને વેગ આપ્યો છે.
આ ભાવના–શતક જેવા આધ્યાત્મિક પુસ્તકનો જૈન સમાજ પૂરેપૂરો લાભ લે અને સમાજમાં સભાવના અને વિચારોનો ફેલાવો કરવા ઘટતો પ્રચાર કરે, તે લેખક અને પ્રકાશકનો શ્રમ વધુ ફલપ્રદ થશે. કિં. બહુના ! અક્ષય તૃતીયા ૧૯૯૪. ) લી. સંઘસેવક, પંચભાઈની પોળઃ અમદાવાદ. J જીવણલાલ છગનલાલ સંઘવી
Page #18
--------------------------------------------------------------------------
________________
ઉદઘાત यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी ॥ As a man thinketh, so he becometh: Bible.
પૂર્વ અને પશ્ચિમ આ પ્રમાણે આત્માના અસ્તિત્વને માન્ય રાખવાની સાથે તેના પરમ કલ્યાણને માર્ગ “મનસ્'માં થઈને પસાર થાય છે, એટલું તે એકમતે માન્ય રાખે છે. મેં અર્થાત “થવું” “હોવું” એ ધાતુમાંથી માવના શબ્દ સિદ્ધ થયો છે, અને તેનો ધાત્વનુસારી અર્થ કરીએ તો એવો થાય કે “જેના જેવા આપણે થવું જોઈએ તે.” “ભાવના' શબ્દને સહેલે ગુજરાતી અર્થ કરીએ તે તેને આપણે “વિચાર” “ આશય” કે “ઈચ્છા ” કહીએ, છતાં જે રહસ્યાર્થ “ભાવના' શબ્દમાં વ્યક્ત થાય છે, તે એ શબ્દોમાં વ્યક્ત થતું નથી અને તેથી “ભાવના' શબ્દને માત્ર એક જ શબ્દમાં અર્થ કરવા જતાં આપણને અસંતુષ્ટ થવું પડે છે. મસ્તિષ્કમાં ઉપસ્થિત થતો “ વિચાર’ એને આપણે
ભાવના’ શબ્દને અપૂર્ણ અર્થ દર્શાવવા માટે જડી આવતો સહેલામાં સહેલો શબ્દ કહીશું; પરન્તુ મગજમાં તે અનેક વિચાર જન્મ પામે છે, બદલાય છે અને પુનઃ અદશ્ય થઈ જાય છે, એટલે મનુષ્યનું મગજ હમેશાં વિચારો કરવામાં ઉઘુક્ત જ રહ્યા કરે છે; એવા પ્રત્યેક વિચારને કાંઈ “ભાવના' કહી શકાય નહિ. “ભાવના” વાળા વિચારમાં તે કાંઈક વિશિષ્ટ લક્ષણ રહેલું હોવું જોઈએ.
ભાવના' એ જન્મીને બદલાઈ જતો કે અદશ્ય થઈ જતે અદઢ વિચાર ન હોવો જોઈએ, પરંતુ એક દૃઢ વિચાર હેવો જોઈએ. એક દઢ વિચાર પણ જો એ મનુષ્યના જીવન ઉપર કાયમની અસર કરનારો ન નીવડે તો તે નિરર્થક છે અને તેથી તેને ભાવના કહી શકાય નહિ. પરંતુ એટલા ગુણવાળા વિચારથી પણ ભાવનાનું સંપૂર્ણ લક્ષણ બાંધી શકાતું નથી. એક માઠે દઢ વિચાર હોય અને તેની અસર મનુષ્યજીવન ઉપર કાયમની થતી હોય, તો
Page #19
--------------------------------------------------------------------------
________________
શું તેને ભાવના કહી શકાશે ? નહિ જ. એ દઢ વિચાર સત્યયુક્ત અને હિતકર હોવો જોઈએ. તેમાં એવા ગુણ હોવા વિના તેને ભાવના કહી શકાય નહિ. એટલે હવે આપણે કહીશું કે એક સત્યયુક્ત અને હિતકર દઢ વિચાર કે જે મનુષ્યજીવન ઉપર કાયમની અસર નીપજાવી શકે તેને જ “ભાવના ” કહી શકાય.
આવા ગુણયુક્ત વિચારનું-ભાવનાનું ચિંતન કરવું એવું સર્વ ધર્મશાસ્ત્રો કહે છે અને ધર્માચાર્યો કહી ગયા છે, કારણ કે ઉ૫ર જણાવ્યું તેમ મનુષ્યના આત્માના કલ્યાણને માર્ગ “મનસ્' રૂપી ક્ષેત્રમાં થઈને પસાર થાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે “ભાવના' ભાવવાનો હેતુ “મન”માંથી અનિષ્ટ કચરો સજ્ઞાનપૂર્વક દૂર કરીને આત્મકલ્યાણ માટે માર્ગ મોકળો કરવાને છે. જડ અને આત્માને પિછાણીને મનુષ્યજીવનના લક્ષ્યબિંદુ તરફ આત્માને દોરી જવો એ હેતુપૂર્વક ભાવનાઓનું ચિંતન કરવાની મનુષ્ય માત્રને આવશ્યક્તા છે. મનુષ્ય જીવનનું લક્ષ્યબિંદુ એ નિર્વાણ અથવા મોક્ષરૂપી ઉજજવલ દીપક છે. હેમચંદ્રાચાર્ય કહે છેઃ રવિવા
હુ નિવા, અને એ દીપિકાને પ્રાપ્ત કરવા માટે જડ તથા આત્માને ભેદ પિછાણવાની જરૂર છે. વાગર્ સો સો વાળા અર્થાત એકને જાણે છે તે સર્વને જાણે છે, એ સત્ય આત્માને અનુલક્ષીને ઉપદેશવામાં આવેલું છે. આત્મા અને જડના જ્ઞાનવડે જ સર્વ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વિવેકચૂડામણિમાં શંકરાચાર્યે કહ્યું છે –
शब्दजालं महारण्यं चित्तभ्रमणकारणम् ।
अतः प्रयत्नाद् ज्ञातव्यं तत्त्वज्ञात्तत्त्वमात्मनः ॥
અર્થાત–શબ્દજાળ એ ચિત્તને ભ્રમિત કરનારું મેટું અરણ્ય છે, માટે તેમાં નહિ અટવાતાં તત્ત્વજ્ઞ પુરૂષ પાસેથી પ્રયત્નપૂર્વક આત્મતત્વ જાણી લેવું. એ પ્રમાણે આત્માની પિછાણ ઉપર જ નિર્વાણરૂપી દીપિકા પ્રાપ્ત કરવાનો આધાર રહેલો હોવાથી જે ભાવનાઓવડે મનસૂમાંથી અનિષ્ટ કચરો કાઢીને માર્ગ મેક કરવો
Page #20
--------------------------------------------------------------------------
________________
જોઈએ તે ભાવનાઓ ઉચ્ચ આત્મતત્વનું પ્રતિપાદન કરનારી–તેની પિછાણ કરાવનારી હેવી જોઈએ.
પોતાના આત્માની સ્થિતિ આ જગતમાં કેવી છે તેનું જ્ઞાન મનુષ્યને પહેલું મળવાની જરૂર છે. એ સ્થિતિનું જ્ઞાન થયા પછી એ આત્મા કોણ છે, કેવો છે તથા કેવા સંજોગોમાં મેલાય છે તેની પિછાણ તેને થવી જોઈએ. એટલું જ્ઞાન થયાથી મનુષ્ય પોતાના મનસૂથી અનિષ્ટ મળને દૂર કરવાની પ્રવૃત્તિમાં જોડાઈ શકે છે. એ મળ દૂર કરવા માટે તે જે નવીન વિચારની શ્રેણીએ સ્વાભાવિક રીતે ચડવો જોઈએ તે શ્રેણીનાં પગથીયાં જુદાં જુદાં છે. આત્મા સંબંધી જ્ઞાન મેળવવાથી તે એટલું તે જાણી શક્યો હોય છે કે મન gવ મનુષ્યાનાં જાર વંધમોક્ષયોઃ અર્થાત બંધ અને મોક્ષનું કારણ માણસનું મન જ છે અને તેથી એ મનદ્વારા મળ ભરાઈ ન જાય તેની સાવચેતી રાખવાની આવશ્યકતા તે સમજે છે. ન મળ ભરાય નહિ તેટલા માટે એ મળ ભરાવાના ભાગે બંધ કરવા સારૂ એ માર્ગો તેણે જાણવા જેઇએ અને તે સાથે નવો મળ ઉત્પન્ન ન થાય તેટલા માટે સાવચેતીના ઉપાયો લઈ રાખવા જોઈએ. આટલી સાવધાનતા વાપર્યા પછી તે ભરાઈ ચૂકેલા જૂના મળને ધીમે ધીમે દૂર કરવાના કામમાં ઉદ્યત થઈ શકે છે. એ ઉદ્યમને અંગે તે આત્માને નિર્મળ કરવાનો લાભ મેળવી શકે છે, પરંતુ તેના પરમ કલ્યાણને માટે હજી એટલો ઉદ્યમ પૂરતો થઈ શકતો નથી. આ લોકમાં પોતે જે લક્ષ્યબિંદુએ પહોંચવાનું છે તે લક્ષ્યબિંદુનું ભાન તેને હજી સુધી થયું હતું નથી તે થવાની જરૂર હોય છે. એ લક્ષ્યબિંદુ પર ધ્યાન રાખવાનું શીખ્યા પછી તે સત્ય જ્ઞાન અને ધર્મની પ્રાપ્તિમાં અગ્રમત્ત મૂવી વિગઢ એ આદેશને અનુસરીને પરમ કલ્યાણ સાધી શકે છે. જેવી રીતે ગુણસ્થાનનો ક્રમ પગથીયે પગથીયે ચડાય છે, તેવી જ રીતે આત્મા અને જડના જ્ઞાનમાં, આત્માને જડથી અલગ કરવાના ઉદ્યમમાં અને છેવટે નિર્મળ થએલા આત્માને તેના કલ્યાણને માર્ગે પ્રેરવામાં ભાવનાઓ ભાવવામાં પણ ક્રમે ક્રમે ચડી શકાય છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૮
આત્મકલ્યાણ સાધવાની સીડીએ ચડવા માટે જે ઉત્તમ ભાવનાઓ રૂપી સહાયકોની સહાયની જરૂર છે તે ભાવનાઓ ઉક્ત સીડીનાં પગથીયાંને બરાબર રીતે ઓળખીને સર્વ રીતે સંપૂર્ણ સહાય આપનારી હોવી જોઈએ. આ ભાવનાઓ જૈન શાસ્ત્રમાં બાર પ્રકારની કહી છે અને એ બાર ભાવનાઓ આત્મતત્વ સંબંધી પૃથફ પૃથફ પ્રકારનું જ્ઞાન મસ્તિષ્કને કરાવીને તેનું ચિંતન કરવાને ઉપદેશ કરીને અને એ ચિંતનઠારા ભાવના મનુષ્યની સ્વભાવસિદ્ધ વિશિષ્ટતાઓ બની જવી જોઈએ એવું કહીને મનુષ્યને આત્મકલ્યાણ સાધવામાં સહાય કરે છે, બલકે એ ભાવનાઓ જ આત્મકલ્યાણ સાધી આપે છે. પહેલી અનિત્ય ભાવનાદ્વારા આ જગતની અનિત્યતાનું ચિંતન કરવાનું છે. જ્યાં સુધી આત્માની સ્થળ સંપત્તિઓનું જ્ઞાન મનુષ્યને થતું નથી, ત્યાં સુધી સૂક્ષ્મ સંપત્તિએને ખ્યાલ તેને આવી શકતો નથી. આ જગતમાં સઘળી અનિશ્ચિત વસ્તુમાં એક વાત નિશ્ચિત છે અને તે એ છે કે “વસ્તુ માત્રના પર્યાય ક્ષણે ક્ષણે ફર્યા કરે છે.” જગતની કોઈ પણ વસ્તુ નિત્ય નથી. ત્યારે નિત્ય શું છે? એક માત્ર આત્મા. આ પ્રમાણે પહેલી જ ભાવનાદ્વારા જડ જગતથી ચેતન આત્માનું પૃથફત્વ બતાવીને આત્માને સ્થળ સંપત્તિરૂપ જગત કોઈ રીતે કામનું નથી એમ બતાવ્યું. તેની બીજી સ્થળ સંપત્તિ આ દેહ અને તે દેહ ઉપર મમત્વ ધરાવતાં આપ્તજને છે, પરંતુ બીજી અશરણ ભાવના કહે છે આત્માને તે સઘળું પણ નિરૂપયોગી છે. તેના કલ્યાણને માટે સ્થૂળ દેહ કે સ્વજનો કોઈ પણ કામમાં આવે તેમ નથી અને તેથી નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા “અશરણ’ છે– શરણરહિત છે. ત્યાર બાદ આત્મા જે સ્થૂળ સંચગોમાં મેલાયો છે એ સગાની વિચારણા કરવાથી આત્માને આ જગતમાંની પિતાની સ્થિતિનું સંપૂર્ણ ભાન થાય છે. જે સંયોગમાં તે મેલાયો છે તે આ “સંસાર” છે અને તેથી ત્રીજી સંસાર ભાવનાદ્વારા સંસારની
Page #22
--------------------------------------------------------------------------
________________
સારરહિતતાનું ચિંતન કરીને વૈરાગ્યવાન થવું એ તેને ઉપદેશ છે. વસ્તુતઃ સંસાર ભાવનાદ્વારા મનુષ્ય રાગદ્વેષનો ત્યાગ કરવાનું શિક્ષણ મેળવવાનું છે. આ સંસારનો એકદમ ત્યાગ કરી નાંખવો જોઈએ અને તે જ સંસારભાવનાનું ચિંતન કર્યું કહેવાય એ તેને ઉપદેશ નથી; પરન્તુ સંસાર દુઃખમય છે અને જન્મમરણના ચક્રમાં ફરતાં ખરી રીતે સુખ લેશ માત્ર નથી એવી દૃઢ માન્યતાપૂર્વક સંસારના સ્વરૂપનો વિચાર કરવો અને પૂર્વ કર્મને યોગે આ સંસારમાં આવવું પડયું છે પરંતુ પુનઃ એવા ફેરામાં ન પડવું પડે એવી ઈચ્છાપૂર્વક વૈરાગ્યવાન થઈને આત્મસ્વભાવમાં રહેલું અનંત અમર સુખ મેળવવા પ્રયત્ન કરવો. સંસારમાંથી વિરતિ પ્રાપ્ત કરવા માટે વૈરાગ્યની જરૂર છે અને વૈરાગ્યને માટે જ્ઞાનની જરૂર છે, તેટલા માટે કહ્યું છે કે જ્ઞાનચ વિરતિઃ | જ્ઞાનનું સ્વાભાવિક ફળ જ વિરતિ છે અને જડ તથા આત્માના જ્ઞાનપૂર્વક સંસારમાંથી વિરતિ પ્રાપ્ત કરવા માટે વૈરાગ્યવાન થવું એ આ કથનને ઉદ્દેશ છે.
આત્માના જડ વસ્તુઓ સાથેના સંબંધનું જ્ઞાન મેળવ્યા પછી તેની સૂક્ષ્મ સ્થિતિનું જ્ઞાન મેળવવાની જરૂર ઉભી થાય છે. ચોથી અને પાંચમી “એકત્વ” તથા “ અન્યત્વ” ભાવના દ્વારા એ જ્ઞાન પ્રાપ્ત કરીને તેનું ચિંતન મનુષ્ય કરવાનું છે. એ ચિંતનને અંતે આત્મા કોણ છે, કેવો છે અને કેવા સંજોગોમાં મેલાયો છે તે વિષેનું મનુષ્યનું જ્ઞાન પૂર્ણ થઈ શકે અને પછી તે તેના કલ્યાણની શ્રેણીએ ચડવાને સમર્થ થાય. એકત્વ ભાવનાદ્વારા આત્માની એકાકિનતાનું ચિંતન કરવાનું છે, એટલે કે જીવ દેહમાં એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે, તે એકલો જ કર્મનો કર્યો છે અને એકલો જ કર્મનો ભક્તા છે. ઇ: પરમ ચાતિ, ગાયતે વૈ, gવ હિ અર્થાત્ જીવ એકલે જ પરભવમાં જાય છે અને એટલે જ જગતમાં ઉત્પન્ન થાય છે. અશરણ ભાવનાદ્વારા મનુષ્યને જે આત્માના અનાથત્વનું જ્ઞાન થાય છે તેમાં રહેતી ત્રુટી આ
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૦
“એકત્વ” અને “અન્યત્વ' ભાવનાદ્વારા પૂરી થાય છે. “અશરણુ” ભાવના જગતના સ્થળ સંબંધને અનુલક્ષીને હતી ત્યારે એકત્વ અને અન્યત્વ ભાવના તેના સૂક્ષ્મ અવસ્થાનનું જ્ઞાન આપે છે, જેવી રીતે આત્મા એક જ કર્તા અને ભકતા છે, તેવી જ રીતે સર્વ વસ્તુઓથી “ અન્ય' અર્થાત “ ન્યારો” છે. આ ભાવનાદ્વારા જેનોનું મતવારિત્વ દર્શાવવામાં આવ્યું છે. આત્મા સિવાયની સર્વ બાહ્ય વસ્તુઓ જડ છે અને આત્માને તેની સાથે કરશે સંબંધ નથી, બલકે પિતાના દેહ સાથે પણ તેને સંબંધ નથી એવું દર્શાવતાં છઠ્ઠી અશુચિ ભાવનામાં પોતાના દેહની અસારતાનું જ્ઞાન મનુષ્યને કરાવ્યું છે. દેહ એ આત્મા નથી પરંતુ આત્માનું વસ્ત્ર છે અને એ અશુચિ વસ્ત્ર ઉપર રાગ કે મમત્વ રાખવાથી આત્મકલ્યાણ સધાવાનું નથી એવો ઉપદેશ એ ભાવનાદ્વારા મનુષ્યને મળે છે. અહીં આગળ આત્માનાં સર્વ લક્ષણેનું મનુષ્યને થવું જોઈતું જ્ઞાન પૂર્ણ થાય છે, અને પછી મનુષ્ય એ આત્માને નિર્મળ બનાવીને કલ્યાણના માર્ગે આગળ વધારવાની આવશ્યકતા ઉભી થાય છે.
આત્મા કોણ છે, કેવો છે, અને કેવા સંયોગોમાં મેલાય છે એ જાણ્યું એટલે તે મનુષ્યની બુદ્ધિ આગળ તેના નગ્ન-Naked સ્વરૂપમાં રજુ થાય છે. તે વખતે મનુષ્ય સમજે છે કે, જે આત્મા આવો છે, દેહ આવો છે, સંસાર આવે છે અને આખું જગત આવું છે, તે પછી આજ સુધીમાં આત્મા અને કશઃ કલુષિત થયે હેવો જોઈએ–તેમાં મળ ભરાયો હોવો જોઈએ. એ કલ્પનાને અંતે તે સમજે છે કે–તેને સાક્ષાત્કાર થાય છે કે અનેક પ્રસંગે અને અનેક રીતે પિતાને આત્મા મલિન થયું છે અને તેથી તેને નિર્મળ કરવો જોઈએ. જેવી રીતે રેગી માણસના શરીરમાંથી રોગને દૂર કરવા માટે પહેલાં તેણે રોગ થવાનાં કારણે જાણવા જોઈએ, એ કારણેને અટકાવવાં જોઈએ અને પછી ભરાઈ ગએલા રોગને ઔષધોપચારધારા દૂર કરવો જોઈએ, તેવી જ રીતે આત્માને
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૧
જે કર્મરૂપી મળ લાગ્યો હોય છે તેને સાફ કરવાને પણ તેવો જ પ્રયત્ન કરે જઈએ. એ વિધિ કર્મ ચુંટવાનાં કારણને જાણ વાને, કમને અટકાવવા અને જૂનાં કર્મોને ખંખેરી નાંખવાને છે. એ વિધિનું સૂચન કરનારી સાતમી આશ્રવ ભાવના, આઠમી સંવર ભાવના અને નવમી નિર્જરા ભાવના છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ જે દોષથી આત્માને કર્મ વળગે છે તે દોષોનું જ્ઞાન મેળવવું અને ઈચ્છવું કે એ દેષો દૂર થાય તે આશ્રવ ભાવના છે. નવાં કર્મ આત્માને વળગે નહિ તેટલા માટે જેથી નવાં કર્મ વળગે તે દોષોને બંધ કરવા, એટલે કે સમ્યમ્ જ્ઞાનથી મિથ્યાત્વને અટકાવવું, વિરતિથી અવિરતિને રેધ કરવો, ક્ષમાથી ક્રોધને વંસ કરવો ઈત્યાદિ વિધિને “સંવર' કહે છે. કર્મનાં કારણે જાણ્યાં અને એ કારણોને નષ્ટ કર્યો એટલે નવાં કર્મો બંધાતાં અટક્યાં, પરંતુ જૂનાં કર્મોને ખપાવવાનું કાર્ય હજી બાકી રહે છે અને એ કાર્ય નિજર ભાવનાદ્વારા બનાવવાનું હોય છે. આ પ્રમાણે નવાં કર્મોનું આગમન થતું અટકવાથી અને જૂનાં કર્મોનું નિજરન થઈ જવાથી આત્મા નિર્મળ થઈ શકે છે અને પછી પોતાના કલ્યાણના માર્ગે આગળ વધવાનું અવશિષ્ટ કાર્ય તેને માટે રહે છે.
આત્મકલ્યાણનું છેવટ નિર્વાણુ અથવા મેક્ષ છે. નિર્વાણપ્રાપ્તિ એ આત્માનું લક્ષ્યબિંદુ છે, પરંતુ એ લક્ષ્યબિંદુ આત્માથી કેટલું દૂર છે, માર્ગમાં કેવાં કેવાં સ્થાને આવે છે અને તેમાંથી પસાર થયા પહેલાં કેવી યોગ્યતા આત્માએ મેળવવી જોઈએ તેનું ખરેખરૂ ભાન થયા વિના આત્માને એ લક્ષ્યબિંદુની અવસ્થિતિ વિષે ખરી કલ્પના આવી શકતી નથી. આ કલ્પનાને અર્થે દશમી લોકભાવના નિર્માણ થએલી છે. લેકને વિસ્તાર કેવો છે, કેટલો છે, કેવી કેવી ઋદ્ધિવાળા છો તેમાં રહેલા છે, કેવી કરણદ્વારા તેઓ તેવી અદ્ધિને પ્રાપ્ત થએલા છે અને ઉચ્ચતમ ઋદ્ધિ ધરાવનાર સિદ્ધ ભગવાન કયાં બિરાજી રહ્યા છે તેનું ચિંતન એ ભાવનામાં કરવાનું છે. એટલું જાણ્યા પછી જે કાંઈ બાકી રહે છે તે જ્ઞાન અને ધર્મની
Page #25
--------------------------------------------------------------------------
________________
૨
પ્રાપ્તિ જ માત્ર છે. સત્ય જ્ઞાન દુર્લભ છે માટે સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલાં સિદ્ધાંત ઉપર શ્રદ્ધા રાખવી, સતને સત તરીકે અને અમને અસત તરીકે ઓળખવું તથા ગુરૂકૃપાએ તેમાં પારંગત થવું એ ભાવનાને “બાધિદુર્લભ' એવું નામ આપવામાં આવ્યું છે. છેલ્લી અથવા બારમી “ધર્મ' ભાવના છે. એક ધર્મના આલંબનથી નિર્વાણરૂપ દીપિકાએ પહોંચી શકાય છે; તેથી કેવળજ્ઞાનથી તીર્થકર ભગવાને જગતના હિતાર્થે લોકોને જે જ્ઞાન ઉપદેશ્ય છે તે સત્ય હેવું જોઈએ એવી શ્રદ્ધા રાખીને દેશવિરતિ તથા સર્વવિરતિરૂપ તેમણે ઉપદેશેલા ધર્મનું પાલન કરવુંઃ આ છેલ્લી ભાવનાના ચિંતન તથા અનુસરણ દ્વારા આત્મા પોતાનું સંપૂર્ણ શ્રેયઃ સાધી શકે છે. ભાવના ભાવવાનું-દઢ શુભ વિચારેનું ચિંતન કરવાનું આ રહસ્યયુક્ત મહત ફળ છે. ભાવનારહિત સર્વ ક્રિયાઓ અફળ નીવડે છે અને તેથી જ ગુણસ્થાનકની શ્રેણીએ ચડવા માટે ભાવનાઓની સહાયની અનિવાર્ય અગત્ય શાસ્ત્રકારે દર્શાવી છે.
આ દ્વાદશ ભાવનાઓમાં સર્વ રહસ્યની પૂર્ણાહુતિ થાય છે. તેની દ્વારા જે આત્મકલ્યાણ સધાય છે તે જ આત્મકલ્યાણ સાધવા માટે ભાવનાઓની એક બીજી શ્રેણી પણ નિર્માણ કરેલી છે. આ શ્રેણી માત્ર ચાર ભાવનાઓની છે, મૈત્રી (Love towards equals ), 2718 (Love towards superiors ) $1394 (Love towards inferiors) 242 24164724 (Indifference towards opposition.) એ પ્રમાણે એ ચાર ભાવના છે. પિતાથી સરખા, પિતાથી ઉંચા, પિતાથી નીચા અને (ધર્મદષ્ટિથી) પિતાના વિરોધીઓ ઉપર તથા બીજી પ્રતિકૂળતાઓ ઉપર પ્રેમસમાનભાવ રાખતાં શીખવનારી અર્થાત અનુકૂળ પ્રત્યે રાગ અને પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ એ બન્ને વૃત્તિઓને ત્યાગ કરવાનું શિક્ષણ એ ભાવનાઓ આપે છે. રાગ-દ્વેષ એજ કર્મબંધનું મૂળ છે અને એનો ત્યાગ કરવાથી આત્મા “સમતા' ને પામીને પિતાનું શ્રેયઃ સાધી શકે છે. જૂદી જૂદી સ્થિતિના જીવો પ્રત્યે પ્રેમ રાખવાના પ્રકારે
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૩
જૂદા જૂદા દર્શાવ્યા છે. અને તેથી એ પ્રત્યેક પ્રકારનાં નામે જુદાં જુદાં આપ્યા છે. પિતાના સરખા છ પ્રત્યેના પ્રેમને મૈત્રીભાવના, પિતાથી ઉંચા પરના પ્રેમને પ્રમોદ ભાવના, પિતાથી હલકા બાળ છો-ગરીબ જીવો પ્રત્યેના પ્રેમને કારૂણ્ય ભાવના અને પોતાના વિરોધીઓની પ્રત્યે કિવા પ્રતિકૂળતાઓનો પ્રત્યે ઉપેક્ષા અથવા તટસ્થતા પૂર્વકના પ્રેમને માધ્ય ભાવના, એવું નામ આપવામાં આવ્યું છે. વસ્તુતઃ રાગદ્વેષનો ત્યાગ કરીને સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ રાખવો, એ આ ચાર ભાવનાઓને હેતુ છે.
બાર ભાવનાઓને બોધ વિસ્તૃતરૂપે ફેલાવવાને આ ગ્રંથની રચના કરવામાં આવી છે. પ્રત્યેક ભાવનાની સમજુતીને માટે એક એક અષ્ટકની–આઠ શ્લોકની રચના કરી છે અને ઉપસંહાર રૂપે બીજા થોડા કેની રચના કરીને આ શતક-સો ગ્લૅકે પૂરા કરવામાં આવ્યા છે. લોકોમાં જે કથન સંક્ષિપ્ત રચનાથી કરવામાં આવ્યું છે તેને વિશેષાર્થમાં સમજાવવાને અર્થ, વિવેચન અને કેટલેક સ્થળે દૃષ્ટાંતની પણ યોજના કરવામાં આવી છે. આ વિવેચનની એક વિશેષતા એ છે કે મૂળ લોકની રચના કરનાર પંડિત મુનિરાજ શ્રી રત્નચન્દ્રજીને હસ્તે જ એ સઘળું લખાયું છે અને તેથી તે સંપૂર્ણ અર્થવાહક અને ઘણું રસિક થયું છે. મૂળ લોકની રચના કરતી વખતે પ્રત્યેક શબ્દમાં જે અર્થગાંભીર્યની ધારણા તેમણે રાખી હશે તે ધારણ તેમનાજ હસ્તે વિવેચન લખાવાથી સંપૂર્ણ રીતે ફળીભૂત થએલી જોઈ શકાય છે. પાછળ જણાવેલી ચાર ભાવનાઓ આ ગ્રંથને મુખ્ય વિષય નહિ હેવા છતાં પરિશિષ્ટમાં તત્સંબંધે પૃથફ પૃથફ રાગનાં ચાર સંસ્કૃત પદ્યોની તથા તેના ભાવાર્થની યોજના કરવામાં આવી છે. આ પ્રમાણે ભાવનાઓના બોધના સંબંધમાં આ ગ્રંથ સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં અત્યંત ઉપયોગી થયો છે. ભવ્ય જીવો તેના વાચન, મનન અને નિદિધ્યાસનવડે સ્વાત્મશ્રેય માં ઉક્ત બને એવી ભાવના સાથે આ ઉપાદ્યોત પૂરે કરું છું. સારંગપુર, અમદાવાદ.
ચુનીલાલ વર્ધમાન શાહ. તા. ૧૭–૧૨-૧૯૧૬,
Page #27
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
વિષય.
મંગલાચરણ (૧) અનિત્ય ભાવના
(૨) અશરણુ ભાવના (૩) સંસાર ભાવના (૪) એકત્વ ભાવના (૫) અન્યત્વ ભાવના (૬) અશુચિ ભાવના
(૭)
આશ્રવ ભાવના
(૮)
સ ંવર ભાવના.... (૯) નિર્જરા ભાવના (૧૦) લેાક ભાવના.... (૧૧) આધિદુલ ભ ભાવના (૧૨) ધર્મ ભાવના
પરિશિષ્ટ
મૈત્રી ભાવના
પ્રમાદ ભાવના
કા ભાવના
માધ્યસ્થ્ય ભાવના
....
....
...
....
....
..........
:
:
....
....
..........
....
..........
....
....
....
....
પૃષ્ઠ.
૩૯
૯૦
૧૨૭
૧૬૬
૧૯૬
૨૨૪
૨૫૫
૨૮૧
૩૦૫
૩૩૧
૩૫૨
૩૭૪
૩૮૦
૩૮૫
૩૯૧
Page #28
--------------------------------------------------------------------------
________________
ॐ नमो वीतरागाय ॥ भावना-शतक.
- शार्दूलविक्रीडित वृत्तम् ॥
मंगलाचरणम् । श्रीन्दारकन्दवल्लभतरं कल्पद्रुतुल्यं सदा । नत्वाऽऽखण्डलमण्डलाचितपदं श्रीवर्द्धमानं जिनम् ॥ स्मृत्वा हृद्यऽजरामरं गुरुगुरुं नर्मीयते बोधकं । भव्यानां भवनाशनाय शतकं सद्भावनानामिदम् ॥१॥
મંગળાચરણ. અર્થ-દેવતાઓના વૃન્દને અતિશય વલ્લભ થયેલા, આશ્રિત જનોને ઇચ્છિત ફળ આપવામાં હમેશ કલ્પવૃક્ષ જેવા, ઈન્દ્રોના સમૂહથી સત્કારપૂર્વક પુજાએલા, અને રાગ દ્વેષને જીતનાર, શ્રી વીર ભગવાનને નમસ્કાર કરી અને ગુરૂના પણ ગુરૂ શ્રી અજરામરજી સ્વામીનું હદય-પ્રદેશમાં સ્મરણ કરી, ભવ્ય જીવોના ભવભ્રમણને નાશ થાય તેવો બોધ આપનાર “ભાવના-શતક 2 નામનો આ ગ્રંથ રચવામાં આવે છે.
વિવેચન–ગ્રંથની શરૂઆતમાં ઈષ્ટદેવનમકારાદિરૂપ મંગળાચરણ કરવાની પદ્ધતિ, શિષ્ટાચારને અનુસરનારી હોવા ઉપરાંત, “એરિ વહુવિજ્ઞાનિ” એ નિયમાનુસાર ગ્રંથ સમાપ્તિરૂપ શ્રેયઃ કાર્યમાં આવતાં વિજોને પણ દૂર કરનાર મનાય છે. એટલા માટે ગ્રંથકારનું લક્ષ્ય મંગળાચરણમાં નમસ્કરણીય કોઈ ઈષ્ટ વ્યક્તિ તરફ ખેંચાય
Page #29
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક.
છે. નમસ્કાર કરવાને યોગ્ય તો અનંત વ્યક્તિઓ સામાન્ય રીતે ઉપસ્થિત થાય છે, પણ તેઓ પૈકી જે વ્યક્તિને રચનાર અને વાંચનાર ઉપર વિશેષ ઉપકાર છે, જેના વચનવિલાસથી વર્તમાન કાળમાં પણ વિશિષ્ટ બોધ મળી શકે છે, તે નિકટોપકારી શાસનપતિ ચરમતીર્થંકર મહાવીર સ્વામીને ગ્રંથકાર પ્રથમ નમસ્કાર કરે. છે. “શ્રીવર્તમાન” અહીં સર્વત્ર પ્રસિદ્ધ “મહાવીર' શબ્દ ન વાપરતાં “વર્ધમાન” શબ્દ વાપર્યો છે, તે એટલા માટે કે ગ્રંથકારના મનમાં “જ્ઞાન-સંપત્તિ, ચારિત્ર્ય–સંપત્તિ અને મોક્ષ–સંપત્તિની સિદ્ધિને માટે ભાવનાની વૃદ્ધિ સત્વર કયે રસ્તે થાય” એ વિચારે રમી રહ્યા છે. તેને અનુકૂળ થઈ પડે તેવો અર્થ “ વર્ધમાન ' શબ્દમાં સમાયેલો છે, એટલે કે તે શબ્દ વૃદ્ધિ અર્થવાળા “કૃષ” ધાતુમાંથી બનેલો છે અને તે સહેતુક છે. વીરપ્રભુના સમાગમ, દર્શન અને સ્મરણ માત્રથી પણ દરેક ઉચ્ચ વસ્તુની વૃદ્ધિ થવી સંભવિત છે. માટે “વદ્ધમાન’ શબ્દ પ્રયોગ આ સ્થાને ઉચિત જ છે. અહીં વર્ધમાન શબ્દનાં ચાર વિશેષણો જેલાં છે. તેમાં પહેલું નિન-રાગ દ્વેષને જીતનાર' એ વિશેષણ વીતરાગ અવસ્થા દર્શક છે. બીજું “૫તુચે' (ઈષ્ટ મનોરથ પૂરવામાં કલ્પવૃક્ષ તુલ્ય ) એ વિશેષણ વીતરાગ અવસ્થાના કાર્યરૂપ જ્ઞાન-સંપત્તિ દર્શાવે છે, દેવતાને વલભ” અને ઇન્દ્રથી પૂજિત એ બે વિશેષણે વીતરાગ અવસ્થાની સાહજિક વિભૂતિ યા પૂજાતિશય દર્શાવે છે. નમસ્કરણીય વીર પ્રભુની વીતરાગ અવસ્થા અને તેની સંપત્તિનું આ સ્થળે સ્મરણ કરવાનો હેતુ એ છે કે આ દુનિયામાં પરમ શાંતિનું સ્થાન જે કંઇ હોય તો તે વીતરાગ અવસ્થા જ છે. કહ્યું છે કે
नवि सुही देवता देवलोए । नवि सुही पुढवीपई राया ॥ नवि सुही सेठ सेणावइ य । एगंत सुही मुणी वियरागी ॥१॥
જે અવસ્થા પરમ શાંતિને આપનાર છે, તે જ અવસ્થા શાંતિના અભિલાષી પુરૂષને સાધનીય અથવા સ્પૃહણીય છે. ગ્રંથકાર
Page #30
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ
પણ નમસ્કાર કરતાં પોતાની અંતર્ગત ઈછા ઉક્ત વિશેષણો દ્વારા પ્રાર્થનારૂપે પ્રકટ કરે છે કે જે ભાવનાના બળથી વર્ધમાન પ્રભુ વીતરાગ અવસ્થાની જ્ઞાનાદિ સંપત્તિને પામ્યા તે ભાવનાનું ઉચ્ચ બળ અમારામાં પણ આવિર્ભાવ પામે. પૂર્વાર્ધમાં ઈષ્ટ દેવને નમસ્કાર કર્યા પછી ઉત્તરાર્ધમાં એક શાસન પ્રભાવક ઉપકારી મહાપુરૂષનું
સ્મરણ કરવામાં આવે છે. તે મહાપુરૂષ ગ્રંથકારના ગુરૂના પણ ગુરૂ લીંબડી સંપ્રદાયને નવું જીવન આપનાર પોતાના જમાનામાં જ્ઞાનને પ્રકાશ કરનાર પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી છે.
| નમસ્કાર અને સ્મરણનો વ્યાપાર થયા પછી ગ્રંથનો વિષય શું છે, અને ગ્રંથરચનાનું પ્રયોજન શું છે, તે બતાવવાની જરૂર હોવાથી એકના ચતુર્થ ચરણમાં ગ્રંથકાર વિષય અને પ્રયોજન દર્શાવે છે. અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્ય ભાવના, અશુચિ ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના, લોક ભાવના, બોધ ભાવના અને ધર્મ ભાવનાઃ એમ બાર પ્રકારની ભાવનાઓનું આ ગ્રંથમાં વર્ણન કરવામાં આવશે. એકેક ભાવનાનું આઠ આઠ પદ્યમાં નિરૂપણ થતાં લગભગ એક સે પદ્યોમાં ભાવનાઓનું વર્ણન થઈ જવાનો સંભવ હોવાથી આ ગ્રંથનું નામ “ભાવના–શતક ) એવું રાખવામાં આવે છે, એટલે બાર ભાવના એ આ ગ્રંથન વિષય છે. તે ભાવનાનું સ્વરૂપ વાંચવા વિચારવાથી ભવ્ય જીવોના ભવબંધનનો નાશ થાય એ આ ગ્રંથનું પ્રયોજન છે. ભવભીર પ્રવૃત્તિ અને પરિભ્રમણથી થાકી ગએલા જિજ્ઞાસુ છે આ ગ્રંથના અધિકારી છે. (૧)
Page #31
--------------------------------------------------------------------------
________________
ભાવના-ચાતક,
() શનિત્ય માવના,
[ ભાવનાઓની શરૂઆત અનિત્ય ભાવનાથી થાય છે. અનિત્ય પદાર્થોમાં સૌથી વધારે લલચાવનાર અને દુઃખ આપનાર માયા-લહમી છે, માટે પ્રથમ લક્ષ્મીની અનિત્યતાનું વર્ણન અનંતર ત્રણ કાથી કરવામાં આવે છે. ]
अनित्यभावना वातोद्वेल्लितदीपकाङ्करसमां लक्ष्मी जगन्मोहिनीं । दृष्ट्वा किं हृदि मोदसे हतमते मत्वा मम श्रीरिति ॥ पुण्यानां विगमेऽथवा मृतिपथं प्राप्तेऽपियं तत्क्षणादस्मिन्नेव भवे भवत्युभयथा तस्या वियोगः परम् ॥२॥
અનિત્ય ભાવના. અર્થ હે ભદ્ર! લક્ષ્મી જગતને મોહ ઉપજાવનારી છતાં, વાયુથી કંપતી દીપકશિખાની પેઠે અસ્થિર અને નાશ પામનારી છે. આવી રીતે તું નજરે જુએ છે, છતાં પણ આ લક્ષ્મી મહારી છે એમ જે માની બેસે છે તે શું હારી મૂઢતા નથી? હે મુગ્ધ! લક્ષ્મી-સંપત્તિ મળવી તે પુણ્યાધીન છે. પુણ્ય મર્યાદિત હોય છે. મર્યાદા પૂરી થતાં પુણ્યનું અવસાન આવે છે ત્યારે અથવા પોતાનું આયુષ પૂર્ણ થતાં પરલોકગમન કરવું પડશે ત્યારે મળેલી લક્ષ્મીને અવશ્ય વિયોગ થવાનો છે. ખાત્રીથી માન કે કાંતો લક્ષ્મીને છોડી હારે જવું પડશે અગર લક્ષ્મી ને છોડીને જશે. બીજા ભવમાં નહિ પણ આ ભવમાં જ બેમાંથી એક પ્રકારે પણ અવશ્ય લક્ષ્મીને વિરહ થશે. (૨)
વિવેચન–જે મનુષ્યો પ્રાપ્ત થએલી લક્ષ્મીને ગર્વ કરે છે, લક્ષ્મીની સત્તાથી બીજાઓને દબાવે કે સતાવે છે, અપ્રાપ્ત થએલી લક્ષ્મી મેળવવાને ચારે તરફ ફાંફાં મારી અનર્થો નિપજાવે છે,
Page #32
--------------------------------------------------------------------------
________________
નિત્ય ભાવના. અને પાપના પ્રવાહમાં તણાયા જાય છે, તેવા મનુષ્યોમાંના એક મનુષ્યને ઉદ્દેશી અપાએલો આ લોકમાંને બોધ માત્ર એક મનુષ્યને જ લાગુ પડે છે એમ નથી, કિન્તુ ધનમાં લુબ્ધ થએલા દરેક જણને લાગુ પડે છે. “દૂતમત્તે” એ સંબોધન પદથી જેઓની મતિ લક્ષ્મીના મદમાં યા તેની લાલચમાં બહેર મારી ગઈ છે, તે દરેક મનુષ્યનું ગ્રહણ થાય છે. ભલે લક્ષાધિપતિ કે કરોડાધિપતિ હેય પણ જે પોતાની પાસે દ્રવ્ય હોવાને લીધે અભિમાન કરે છે, ફાંકડો થઈને ફરે છે, આંખ કપાળે ચડાવી દે છે, તેને શું “હતમતિ – મૂઢમતિ ન કહી શકાય? જે મળેલ દ્રવ્યને શાશ્વત માની જમીનમાં દાટી મૂકી માત્ર દ્રવ્યને સંચય કરે છે તે શું મૂઢમતિ ન કહેવાય ? જે વસ્તુ થોડો વખત રહેવાની છે તેને માટે લાખો અને કરોડ વરસો સુધી પોતાને અને બીજાઓને દુ:ખ ભોગવવું પડે તેવાં પાપકર્મો બાંધી જે અનર્થ કરે છે તેને શું મૂઢમતિ ન કહી શકાય? કહેવાય જ. હે મંદમતે ! લક્ષ્મી મળ્યા પછી તેને જે ગર્વ આવે છે, તે તારો દોષ નથી પણ પ્રાયે તેને જ તે દેષ છે. દારૂમાં જેમ નિસ્તે ચડાવવાનો ગુણ છે તેમ લક્ષમીમાં પણ નિસ્સો ચડાવવાને ગુણ છે. અનુભવી પુરૂષો કહે છે કે એક શેર દારૂમાં જેટલો નિરસે છે તેટલો નિસ્સો સો રૂપીયામાં છે. મદિરા પીધા પછી તેના નિસ્સામાં ડાહ્યો માણસ પણ ગાંડે બની જાય છે તેમ લક્ષ્મી મળ્યા પછી અજ્ઞ મનુષ્ય ગર્વમાં ગાંડે બની જાય તેમાં શું નવાઈ? અલબત્ત, એટલો તફાવત છે કે મદિરાને નિસ્સો ગમે તેવા ડાહ્યા માણસને પણ ચડે છે. ત્યારે લક્ષ્મીને નિસ્સો માત્ર અજ્ઞ મૂઢ મનુષ્યોને જ ચઢે છે. હદયમાં કંઈક સમજણ હોય, સારાસાર વિચારવાની શક્તિ હોય તો તેને લક્ષ્મીને નિસે ચડતો નથી, પણ તેવા મનુષ્યો બહુ થોડા હોય છે. હે ભદ્ર! લક્ષ્મી આવ્યા પછી છતી આંખે દેખાતું નથી, છતે કાને સંભળાતું નથી, છતી જીભે પણ બોલાતું નથી એવી જાતને એક રોગ ઉત્પન્ન થાય છે
Page #33
--------------------------------------------------------------------------
________________
લાવના-શતક, તે દોષ પણ તારો નહિ, કિન્તુ લક્ષ્મીને જ છે. નિસ્સો ચડડ્યા પછી જેમ માણસ ભાન ભૂલી જાય છે, તેમ ધન મળ્યા પછી ગરીબાઈનું દુઃખ ભૂલી જવાય છે; ગરીબ સગાંવહાલાં પિતાને ઘેર આવ્યા હોય છતાં તે નજરે ચડતાં નથી. તે બિચારાંઓ ધનની મદદ મેળવવાની આશાએ શ્રીમંતની પાસે પોતાનાં દુઃખની વાત કરે છે પણ તે તરફ કોણ ધ્યાન આપે છે તેવી વાતો સાંભળવાને તે શ્રીમંતને કાને બહેરાશ આવી ગઈ છે એટલે છતે કાને પણ સંભબાતું નથી. કદાચ વારંવાર આજીજી કરતાં થોડા શબ્દો સાંભળ્યા પણ તેથી શું ગરીબોને હા કે નાને કંઈ જવાબ મળે છે? નહિ જ. ગરીબની સાથે વાતચીત કરવાને શ્રીમંતની જીભમાં મૂક્તાને રોગ થઈ આવે છે, જેથી છતી જીભે પણ બોલી શકાતું નથી. એક સુભાષિતકારે ખરું જ કહ્યું છે કે –
बधिरयति कविवरं । वाचं मूकयति नयनमन्धयति ॥ विकृतयति गात्रयष्टिं । संपद्रोगोऽयमद्भुतो राजन् ॥ १ ॥
હે ભદ્ર! લક્ષ્મીને ત્રીજે દેશ એ છે કે તે જેની પાસે જાય છે તેને મોજશોખમાં પાડી દે છે, વ્યસની બનાવી દે છે, કામકાજમાં આળસુ અને એદી બનાવે છે, ધાર્મિક ક્રિયામાં વ્રત નિયમ કરવામાં શિથિલ બનાવે છે અને લેભમાં વધારો કરે છે: એવા અનેક દોષોથી ભરેલી લક્ષ્મીને જોઈ તું મનમાં ફુલાય છે? આટલા દોષો હોવા છતાં પણ તે લક્ષ્મી કાયમ ત રહેતી નથી. તેનામાં મહેટામાં મોટો દેષ તો વ્યભિચારને છે. તે એક ધણીને ત્યાં જીવનપર્યત રહેતી નથી કિન્તુ એકને છોડી બીજાની પાસે જાય છે અને થોડા જ વખતમાં બીજાની પાસેથી ત્રીજાની પાસે જાય છે. માટે જ તેનું નામ ચંચલા-ચપલા પાડવામાં આવ્યું છે. તે એટલી બધી અસ્થિર છે કે તેને વાયુથી કંપાયમાન થતી દીવાની શિખાની ઉપમા આપીએ તો તે બરાબર ઘટે છે. મેદાનમાં રાખેલે દીવો કે જેને ચારે તર
Page #34
--------------------------------------------------------------------------
________________
અનિત્ય ભાવના
ફથી પવનના ઝપાટા લાગી શકે તેની શિખા પવનના વચ્ચે કેટલી વાર સ્થિર રહી શકે ? તેવી જ યા તેથી પણ વધારે અસ્થિર લક્ષ્મી છે. વૃક્ષની છાયા દેખીતી રીતે સ્થિર લાગે છે પણ તે એક ક્ષણ પણ સ્થિર રહેતી નથી. ક્ષણે ક્ષણે પિતાનું સ્થાન છોડી આગળ પાછળ જાય છે. સવારે એક તરફ હોય છે, સાંજે બીજી તરફ જાય છે, તેવી જ રીતે લક્ષ્મી-માયા પણ દેખીતી રીતે સ્થિર લાગે છે પણ તે ક્ષણે ક્ષણે ગતિ કર્યું જાય છે એટલું જ નહિ પણ તે જેટલી ગતિ કરે છે તેટલે અંશે પૂર્વના પુણ્યને ખપાવતી જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે થોડે છેડે ખવાતાં ખવાતાં પુણ્ય
જ્યારે પૂરાં થઈ રહે છે ત્યારે એકદમ લક્ષ્મીનો નાશ થાય છે, તોપણ મૂર્ખ મનુષ્યો તેને કશે લાભ લઈ શકતા નથી. સત્કાર્યમાં અને સારી સંસ્થામાં તેનો વ્યય કરી પુણ્યની નવીન જ્યોતિ પ્રકટાવી શકતા નથી. તેઓ એમ વિશ્વાસ રાખીને બેસી રહે છે કે
આ લક્ષ્મી પાછળથી આપણને કામ આવશે, પણ તેમ વિશ્વાસ રાખવાથી તેઓ છેતરાય છે. પાછળથી તેમને પશ્ચાત્તાપ કરવો પડે છે કેમકે આ ને આ ભવમાં જ લક્ષ્મીનો અવશ્ય વિયોગ થાય છે. વિયોગ બે પ્રકારે થાય છે? એક તો માણસના જીવતાં લક્ષ્મી તેને છોડીને ચાલી જાય છે, બીજી રીતે આયુષ્ય પૂર્ણ થતાં માણસ જ લક્ષ્મીને અહીં પડતી મૂકી ખાલી હાથે પરલોક તરફ પ્રયાણ કરે છે. એ બે રીતે લક્ષ્મીનો વિયોગ થતાં જે તેને હા લેવામાં ન આવ્યો હોય તે છેવટે લક્ષ્મીપતિને માત્ર અફસોસ કરવાને જ વખત આવે છે. (૨)
लक्ष्मीजन्यसुखदुःखयोस्तुलना । त्यक्त्वा बन्धुजनं पियां च पितरं मुक्त्वा च जन्मावनिमुल्लंघ्याम्बुनिधि कठोरवचनं सोदा धनं सश्चितम् ॥
Page #35
--------------------------------------------------------------------------
________________
ભાવનાનાતક
हा कष्टं न तथापि तिष्ठति चिरं कामं प्रयत्ने कृते । दुख सागरतुल्यमर्जितमभूमो बिन्दुमात्रं सुखम् ॥ ३॥
પ્રત્યુષારંજ हा मातः कमले धनी तव सदा वृद्धयै करोति श्रमं । शीतादिव्यसनं प्रसह्य सततं त्वां पेटके न्यस्यति । चोरेभ्यः परिरक्षणाय लभते निद्रामुखं नो क्वचिद्रौव्यं नो भजसे तथापि चपले त्वं निर्दया कीदृशी ॥ ४ ॥ - લક્ષ્મીના સુખ અને દુ:ખની સરખામણી,
અર્થ-માબાપ, સ્ત્રી, પુત્ર, કુટુંબને છેડી, જન્મભૂમિને મૂકી, સમુદ્ર ઉલ્લંઘી, દુષ્ટ અધિકારીનાં કઠેર વચને સહન કરી, મહા મુસીબતે ધનને સંચય કર્યો હોય, એટલું જ નહિ પણ તેનું રક્ષણ કરવાના અનેક ઉપાયો લેવામાં આવ્યા હોય, તોપણ મેળવેલું ધન ઘણુ વખત સુધી ટકતું નથી. ખેદને વિષય તો એ છે કે ધન મેળવવામાં અને સાચવવામાં સાગર જેટલું દુઃખ ભોગવવું પડે છે, ત્યારે સુખ તે એક બિન્દુ જેટલું પણ મળી શકતું નથી, અર્થાત સાચવ્યા છતાં પણ અંતે લક્ષ્મી પોતાના વિયોગનું દુઃખ આપતી ચાલી જાય છે. (૩)
લક્ષ્મીને ઉલલે. | હે લક્ષ્મી ! હારો માલિક હમેશ હારી કેટલી બધી સેવા કરે છે? ગમે તેવી ટાઢ પડતી હોય કે સન્ત તાપ પડતો હોય તોપણ ટાઢ અને તાપને ગણકાર્યા વગર હારે માટે ગામેગામ રઝળે છે. હવે પેટી પટારામાં કે તીજોરીમાં સાચવીને રાખે છે, ત્યારે પોતે ગમે ત્યાં પડ્યો રહે છે. ચાર લુંટારાઓથી હને બચાવવાને પોતે નિદ્રા પણ લેતો નથી. કામ પડેથે પોતાના પ્રાણને પણ ભેગ આપે છે. હારે માટે આટલી બધી તકલીફ હાર માલિક ઉઠાવે છે, તો પણ હે ચપલે લક્ષ્મી ! તું સ્થિરતા રાખતી નથી અને હારા
Page #36
--------------------------------------------------------------------------
________________
અનિત્ય ભાવના
ધણીને તું કામે લાગતી નથી ! આ કેટલી બધી હારી નિર્દયતા ! ઉપકારનો બદલો અપકારમાં જ વાળે છે કે શું ? (૪)
વિવેચન-તે જ વસ્તુ ઉપાદેય ગણી શકાય કે જે વસ્તુના આદિમાં કંઈ સુખની પ્રાપ્તિ થાય, ત્યા સુખે સુખે મેળવી શકાય. કદાચ મેળવવામાં સુખ ન હોય કિન્તુ દુઃખે કરી મેળવી શકાતી હાય, પણ મળ્યા પછી જે તેમાંથી કંઈ સુખ પ્રાપ્ત થતું હોય તે પણ તે ઈચ્છવાલાયક માની શકાય. છેવટે મધ્યમાં પણ કદાચ સુખ ન મળતું હોય તે અંતના સુખની અભિલાષાએ પણ મધ્યમાં દુઃખ વ્હોરી લઈ તે વસ્તુ મેળવવાનો મનુષ્યનો પ્રયત્ન કંઈક વાજબી ગણું શકાય. પણ જેમાં પહેલાંએ દુઃખ, વચ્ચે પણ દુઃખ, અને અંતે પણ દુઃખ તેવી વસ્તુ મેળવવામાં જે મનુષ્ય પોતાની આખી જીંદગી ગુમાવી નાંખે છે તેઓ કેટલી હેટી ભૂલ કરે છે ? લક્ષ્મીને માટે ફાંફાં મારનારાઓને પણ આ જ કોટિના મનુષ્યો ગણી શકાય. લક્ષ્મીના આદિમાં, મધ્યમાં કે અંતમાં શું જોઈએ તેવું સુખ મળી શકે છે? નહિ જ. પ્રથમ તે દ્રવ્ય મેળવવામાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. “ઝનની જન્મમમિત્ર સ્વ રચી અર્થાત-પિતાની જન્મભૂમિમાં નિવાસ કરીને જનનીની સેવા કરવી તે સ્વર્ગના સુખ કરતાં પણ અધિક સુખદાયક છે. આ સ્વર્ગીય સુખને, દ્રવ્ય મેળવવા ઈચ્છનારાઓએ પ્રથમથી તિલાંજલિ આપવી પડે છે, એટલું જ નહિ પણ જેઓની સાથે રમ્મત ગમ્મત કરી છે, જેઓની સાથે શાળામાં અધ્યયન કર્યું છે, તેવા જીગરના બાળમિત્રો અને ભાઇઓની આનંદભરી વાતોથી અને તેમના સહવાસથી મળતું સુખ પણ દ્રવ્ય મેળવવાને માટે ત્યજવું પડે છે. જે માતાપિતાએ ઉછેરી, પાળી પિલી, ભણાવી ગણાવી હુશીયાર કર્યો, તે માતાપિતાની વૃદ્ધાવસ્થામાં પ્રત્યુપકાર તરીકે કરવી જોઈતી તેમની સેવાભક્તિ પણ બાજુએ મૂકી દેવી પડે છે અને પતિને જ પ્રભુતુલ્ય ગણનારી પતિવ્રતા પત્નીના હાર્દ પ્રેમને પણ દ્રવ્ય મેળવવાની ખાતર
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૦
ભાવના-રાતકે
પાતાલમાં પ્રવેશ કરાવવા પડે છે, એટલે કે જન્મભૂમિ, જન્મદાતા, મિત્રા, અને જીવન સહચારિણી એ સર્વને વિયેાગ સહન કરી દ્રવ્ય મેળવવાને પરદેશ-દૂર દેશ તરફ પ્રયાણ કરવું પડે છે. માની મુસાફરીમાં જળવાટે કે સ્થળવાટે અનેક આફત આવી પડે છે. મુંબઈ, કરાંચી, મલબાર, જંગબાર, એડન કે અરબસ્તાનની સક્ર કરવાને વ્હાણુ કે સ્ટીમરમાં એઠા પછી કેટલાએકને પિત્ત ઉછળે છે, મન ભ્રમે છે અને ફેર આવે છે એટલે ખાવું પીવું બધું પડતું મૂકી કુંટીયા વાળી કે લાંબા થઈ સૂઈ જવું પડે છે! વખતે વમન થાય ત્યારે દિવસે તારા દેખાય છે. વગર માંદગીએ અધમૂઆ જેવા ખની જાય છે. એટલામાં ક્યાંય દરીયાનું તાકાન નડે છે કે પૂરેપૂરા ખેહાલ થાય છે! દ્રવ્ય તા હજી દ્રવ્યને ઠેકાણે રહ્યું, કુટુંબ કુટુંબને ઠેકાણે રહ્યું અને દ્રવ્યના ઉમેદવાર તેા જળ અને આકાશની વચ્ચે ડેાલાયમાન થવા માંડે છે ! તેના હાશકાશ ઉડી જાય છે. પારાવાર પશ્ચાત્તાપ કરે છે કે “ આના કરતાં દેશમાં જ દર અનીને રહ્યો હાત તા શું ખાટું હતું ?'' આયુષ્યને યેાગે કદાચ સહીસલામતીથી ધારેલે સ્થાને પહોંચ્યા તાપણુ જતાં વેંત તા પૈસા મળી જતા નથી. પ્રથમ તા અજાણ્યા દેશમાં પીછાણુ ન હેાવાને લીધે આમથી તેમ લટકવું પડે છે. શ્રીમાના સમાગમ માટે ધક્કા ખાવા પડે છે. “ શેઠ અખી સેા ગયે હૈં, અખી જંગલ ગયે હૈ, અખી તા આરામમે બૈઠે હૈં, અમી નહીં મીલેગે, પીછે આના આવાં શેઠના નાકરાનાં વચન સાંભળી પાછા ક્રૂરવું પડે છે. કેટલેક દિવસે શેઠની મુલાકાત થઈ તેા “તને કાણુ પીછાણે છે? તારા જેવા રઝળતા ધણા માણસા આવે છે. તું ચારી કરી ચાલ્યેા ન જા તેની શી ખાત્રી? કાણુ જામીન થાય છે?” આવા આવા અનેક અટપટા અપમાનભરેલા સવાલા શાંતિથી સાંભળી તેનેા નમ્રતાથી જવામ આપવા પડે છે. નીચેના હલકટ માણસાની ખુશામત કરવી પડે છે. છેવટે નાકરી તો મળે પણુ પગાર પેટપુરતા જ મળે છે, કપડાં અને
""
Page #38
--------------------------------------------------------------------------
________________
અનિત્ય ભાવના
૧૧
ઘરના ભાડા માટે તો કરજ કરવું પડે છે, અને તેના બદલામાં અનેક કઠોર ગાળો–પ્રહારો સહન કરવા પડે છે. તેમાં જે વચ્ચે એકાદ માંદગી આવી તો ન મળે કોઈ ચાકરી કરનાર કે પાણી પાનાર ! અનેક મુસીબતો વેઠી પડ્યા રહે છે તે કેટલેક વરસે ક્રમે ક્રમે પગાર વધે છે અને કરજથી મુક્ત થઈ કાંઈક ઉંચું મુખ કરી શકે છે. કદાચ વગેસગે વ્યાપારની લાઈનમાં ચડે તો પણ જીવ તો મુઠીમાં ને મુઠીમાં! માલની ભરતી થઈ ગઈ અને ભાવ ઉતરી ગયા હોય તો રાત અને દિવસ ચિંતા ચિંતા અને ચિંતા. “અરેરે ! આટલું બધું કરજ થઈ જશે તે હું કેમ ચુકવીશ? હવે કેમ લાજ રહેશે ?” આવી ચિંતા અને ગભરામણમાં ઉંઘ આવતી નથી, ખાવાનું ભાવતું નથી, ચિત્તભ્રમ થઈ જાય છે, વખતે આપઘાત કરવાને દોરાય છે. કદાચ પુણ્યનો યોગ હોય તો આફત ટળે અને છેવટે પૈસે મેળવે, પણ તે કેટલે દુઃખે? કેટલી મુસીબતે ? આટલી મુશ્કેલીઓ વેઠતાં લક્ષ્મી મળી તેથી પણ કંઈ દુખની સમાપ્તિ થતી નથી. દુઃખપરંપરા તો હજુ ચાલુ જ રહે છે. મેળવેલી લક્ષ્મીનું કેવી રીતે રક્ષણ કરવું, તેની ચિંતા હવેથી શરૂ થાય છે. માણસ એમ સમજે કે દ્રવ્ય મેળવ્યું એટલે તે મારું થઈ ચૂક્યું, પણ તેમ નથી. તેના ઉપર સાત પ્રકારના ઉપદ્રવો તે ચાલુજ રહે છે. નજીકના ભાયાતો અને સંબંધીઓની એવી નજર થાય છે કે અમુક શ્રીમાન નિર્વશ તુરત ભરી જાય તો તેની લક્ષ્મી અમે વહેંચી લઈએ. લુંટારા, ચેર અને ઠગારા લોકોની દૃષ્ટિ પણ ત્યાં લાગી રહે છે કે ક્યારે તક મળે અને ક્યારે તેના ઘરબાર લુંટી લઈએ. રાજા કે અધિકારીની તેવી દષ્ટિ થાય છે તેમના તરફથી ઉપદ્રવ ચાલુ થાય છે. તેમ જ અગ્નિ, જળ, ધરતીકંપ, દુષ્ટ દેવ અને વ્યસની સંતતિ તરફથી પણ મેળવેલ ધનને ઠેકાણે પાડવા પ્રયત્ન ચાલુ થાય છે. આટલા બધા ઉપદ્રવોથી લક્ષ્મીને બચાવવાને લક્ષ્મીપતિને રાત દિવસ ફિકર રહ્યાં કરે છે. ગરીબ માણસે જ્યારે નિશ્ચિતપણે સુખે
Page #39
--------------------------------------------------------------------------
________________
=
==
ભાવના-ચાતક
નિદ્રા લે છે ત્યારે પણ શ્રીમંતોના હદય થડકતાં જ રહે છે. અરે આ કૂતરા કેમ ભસે છે? નળીયાંને ખડખડાટ કેમ થાય છે? કોઈ ચેર તે નથી આવ્યો ? આવા વિચારમાં ને વિચારમાં ઉજાગરાથી રાત્રિ પસાર કરવી પડે છે. પલંગ કે તળાઈ ઉપર ઉંઘ આવી જાય તેથી તેના ઉપર ન સૂતાં ધનના પટારા ઉપર એકાદ ગુણપાટ પાથરી શયન કરવું પડે છે. ગરીબ માણસને તો માત્ર પિતાના વહીવટની જ ચિંતા કરવી પડે છે, ત્યારે શ્રીમંતોને પોતાના વહીવટ ઉપરાંત જેને ત્યાં પૈસે વ્યાજે મૂક્યો છે, તે સર્વેના વહીવટની ચિંતા રાખવી પડે છે, નહિતો આસામી તૂટતાં પૈસે બરબાદ થાય છે. એટલું કરતાં પણ કોઈ આસામીમાં કે બેંકમાં નાણાં ખોટાં થાય છે કે કયાંક વ્યાપારમાં કજા લાગે છે, ત્યારે તો એટલું બધું દુઃખ થઈ પડે છે કે ખાનપાન સર્વ ઝેર સમાન લાગે છે. હોશકોશ ઉડી જાય છે અને વખતે ઘેલછા પણ થઈ જાય છે. આમ એક તરફ તો રક્ષણનું દુઃખ ચાલુ હોય છે, બીજી તરફ લક્ષ્મી મળતાં
હેટાઈની ભૂખ વધે છે. મારા કરતાં અમુક માણસોની પાસે લક્ષ્મી વધારે છે, તે મારાથી વધારે માનપાન પામે છે, માટે મારી પાસે તેમના કરતાં પણ વધારે ધન કેમ થાય અગર બીજાઓનું ધન કેમ નષ્ટ થાય, એવી ઈર્ષ્યા-બુદ્ધિ જાગૃત થાય છે, તેથી તે રાત દિવસ બળ્યાં કરે છે. ન તો પિતાની પાસે વધારે ધન થાય અને ન તે તેમની પાસેનું ધન નષ્ટ થાય ત્યારે તેની પિતાની શ્રીમંતાઈ તુચ્છ– અકિંચિત્કર જણાય છે. તૃષ્ણ એકદમ વધી જાય છે, સાથે લોભ પણ વૃદ્ધિગત થતો જાય છે અને ઉદારતા નષ્ટ થાય છે. દ્રવ્ય વધારવાને ચારે તરફ ફાંફાં મારવા લાગે છે, તેથી મળેલા ધનમાંથી એક રતિભર સુખ ભોગવી શકાતું નથી અને પરમાર્થ કે પુણ્ય પણ થઈ શકતું નથી. એટલે પૈસાની મધ્યમાવસ્થા પણ નહિ જેવું ઘેટું સુખ અને અનેક પ્રકારનાં દુઃખ આપતી પસાર થાય છે. અસ્તુ. અંત્યાવસ્થામાં પણ કંઈ સુખ મળે તો પ્રથમની બે અવસ્થાનું દુખ
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૭
અનિત્ય ભાવના ભૂલી જવાય, પણ આ તો વિપરીત જ નીકળ્યું. અંત્ય અવસ્થા તે બંને અવસ્થા કરતાં ભયંકર જ નીકળી. આ ત્રીજી અવસ્થાનું નામ છે ફના અથવા નાશ ! પ્રથમ બે અવસ્થાના દુઃખને તે દ્રવ્યાર્થી લોકો સુખ કરી માની લે છે પણ આ અવસ્થાનું દુઃખ તે તેમને કંટકરૂપ લાગે છે. અર્થાત અનેક દુઃખોની પરંપરાને ઉલંઘી લક્ષમી એકઠી કરી તો પણ તે કાયમ સ્થિર રહેતી નથી. અનેક પ્રયત્ન કર્યા છતાં પણ જ્યારે તે જવાની થાય છે ત્યારે ગમે ત્યાંથી માર્ગ કરી મેળવનારની આંખમાં આંજી છેતરીને ચાલી જાય છે. તે મેળવનારની હયાતી સુધી કાયમ રહેતી હોય તે બિચારા મેળવનારને તો દુઃખ દેખવું ન પડે પણ આતે માત્ર ચાર દિવસને ચટક દેખાડી વાદળાંની છાયા, સંધ્યાનો રંગ કે દાભડાની અણિ ઉપર જામેલ પાણીને બિંદુની પેઠે શીધ્ર અદશ્ય થઈ જાય છે. ખરેખર દલત તે દ=બે, લત લાત મારનારી જ થઈ જ્યારે આવી ત્યારે ગરદનમાં લાત મારી તેથી છાતી બહાર નીકળી આવી અને મસ્તક અનમ થયું હતું પણ જતી વખતે તે કેડમાં એવી લાત મારતી જાય છે કે બિચારાની કેડ વાંકી વળી જાય છે, અને છાતી તો ફાટી જાય છે. તેનું પાછળનું જીવન ધૂળમય બની જાય છે. ઘોડાગાડીમાં બેસીને ફરનાર અને ગાદીતકીયા ઉપર બેસનારને જ્યારે પિતાની પીઠ ઉપર બોજો ખેંચવાનો વખત આવી પુગે છે ત્યારે બિચારાને કેટલું વસમું લાગતું હશે ? તેને ખ્યાલ બીજાઓને ન આવી શકે. તે તે તેને અનુભવી જ જાણી શકે છે. લક્ષ્મીને વિયાગ તેને જીવન પર્યન્ત ખટકે છે, અને છેવટે પણ આર્તધ્યાન કરતાં આ ભવની સાથે પરભવ પણ બગડે છે. દુર્ગતિને બંધ પડે છે તેથી મનુષ્યને ભવ હારી જઈ નરક તિર્યંચમાં ગોથાં ખાવાં પડે છે. આ બધાં દુઃખનો વિચાર કરીને કહેવામાં આવ્યું છે કે “હુલ યાકરતુલ્ય ” અર્થાત ધનમાં સુખ એક બિન્દુ જેટલું પણ નથી, ત્યારે દુઃખને તે દરીયો ભર્યો છે. કેટલાએક કહે છે કે લક્ષ્મીને
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૪
ભાવના-શતક મેળવવાને શ્રી કૃષ્ણને દરીય ળવો પડ્યો. આ વાતને આલંકારિક રીતે એમ માનીએ કે લક્ષ્મી-દ્રવ્ય મેળવવાને દુઃખને દરીયો ડોળો પડે છે તે કંઈ ખોટું નથી. આટલું દુઃખ હેરીને પણ મેળવેલી લક્ષ્મી પિતાના ધણને છેવટને વખતે પણ સુખ આપતી નથી; માટે જ તેને ઉલ આપવામાં આવ્યો છે કે “રવં નિયા શીશ” હે લક્ષ્મી ! તને લોકે માતા તરીકે ગણે છે, તેથી માતા તરીકે પુત્રો પર વત્સલતા રાખવી તહને ઉચિત છે; તે ગુણ તારામાં નથી તો કંઈ નહિ, પણ હારા પાલક હારૂં રક્ષણ કરવાને કેટલી તકલીફ ઉઠાવે છે, ત્યારે માટે વખતપર પોતાના પ્રાણનો પણ ભેગ આપે છે, તે પણ તું લક્ષ્યમાં લેતી નથી અને ઉપકારને બદલો વાળી પ્રત્યુપકાર કરતી નથી એટલે કૃતજ્ઞતાના ગુણને પણ કતનતાના દોષથી તે દબાવી દીધે, તે પણ કદાચ જાતે કરીએ, તોપણ હારો માલીક છેવટને વખતે હારા તરફથી કંઈક દયાની આશા તો રાખી શકે; પણ કોણ જાણે હારામાં કેટલી કઠોરતા છે કે ત્યાંય પણ તું નિર્દય નીવડે છે. હારા ધણીને દુઃખી હાલતમાં પડતો મૂકી લંપટ સ્ત્રીની પેઠે તું ચાલી જાય છે અને બીજો ધણી કરે છે. આ ઉપાલંભથી કે વ્યાજનિનાથી લક્ષ્મીની અનિત્યતાનું ભાન કરાવ્યું છે. લક્ષ્મીને સ્વભાવ જ અનિય છે, તે જાણતાં છતાં લોકો જે લક્ષ્મીને કહા લઈ શકતા નથી તે દોષ લક્ષ્મીનો નથી પણ માણસોને જ છે, અને તેથી ઉપરને ઉલંભે ખરી રીતે લક્ષ્મીને નહિ પણ વિચારહીન લક્ષ્મીપતિને જ ઘટે છે. વિચારશીલ મનુષ્યોએ લક્ષ્મીના દેષો, લાક્ષ્મીની ત્રણે અવસ્થાનું દુઃખ અને તેની અસ્થિરતાને ખ્યાલ કરી અનિય ભાવનાની ઉંડાણમાં ઉતરી, લોભ તૃણું ગર્વ અને ઉદ્ધતાઈ દૂર કરવી એ લક્ષ્મીની અનિત્ય ભાવનાનું ફળ છે. ( ૩-૪ )
[ શરીર ઉપર અંધ પ્રેમ-મોહ રાખવાથી કેટલાંએક કરવાનાં કામ રહી જાય છે, જેથી શરીરનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવાને નીચેનાં બે કાથી શરીરની અનિત્યતાનું વર્ણન કરાય છે.]
Page #42
--------------------------------------------------------------------------
________________
અનિત્ય ભાવના
शरीरस्यानित्यता देहे नास्ति च रोम तादृगपि यन्मूले न काचिद्रुना। लब्ध्वा ते सहकारिकारणमनु प्रादुर्भवन्ति क्षणात् ॥ आयुश्छिन्नघटाम्बुवत्मनिपलं सङ्घीयते प्राणिनां । तद्देहे क्षणभङ्गुरेऽशुचिमये मोहस्य किं कारणम् ॥ ५ ॥ यस्य ग्लानिभयेन नोपशमनं नायम्बिलं सेवितं । नो सामायिकमात्मशुद्धिजनकं नैकासनं शुद्धितः ॥ स्वादिष्ठाशनपानयानविभवनक्तं दिवं पोषितं । हा नष्टं तदपि क्षणेन जरया मृत्या शरीरं रुजा ॥६॥
શરીરની અનિત્યતા. અર્થ–મનુષ્યના શરીરમાં એક પણ રોમ-ઓ એ નથી કે જેના મૂળમાં રોગની સત્તા ન હોય. એકેક રોમે પોણાબબે રોગનું અસ્તિત્વ શાસ્ત્રકારે કહેલ છે. સત્તામાં રહેલા તે રાગે ભોગવિલાસ અને રોગોત્પાદક જંતુ આદિ કંઈ પણ સહકારી કારણ પામી એકદમ બહાર ઉભરાઈ આવે છે; બીજી તરફ આયુષ્ય કે જે પાણીમાં ઉઠતા તરંગના જેવું ક્ષણભંગુર છે, તે ક્ષણે ક્ષણે છિદ્રવાળા ઘડાના પાણીની માફક ક્ષીણ થતું આવે છે. રેગોનો ઉપદ્રવ અને આયુષ્યની ક્ષીણતા આ બે કારણોથી આ શરીર અનિત્ય-નશ્વર અને ક્ષણભંગુર દેખાય છે, તો પછી હે ભદ્ર! તુરછ નશ્વર અને કટિલ શરીરમાં કેમ તું આટલો બધો મેહ પામે છે?(૫)
શરીર દુર્બળ બની જશે એવા ભયથી કઈ વખતે ઉપવાસ કે આયંબિલ ન કર્યો, જેનાથી આત્માની શુદ્ધિ થઈ શકે અને શાંતિ મળી શકે તેવાં સામાયિક પ્રતિક્રમણ વગેરે પણ ન કર્યો, ભૂખ લાગવાથી શરીરની ગ્લાનિ થાય એમ માનીને એકાસણું ચેવિહાર પણ શુદ્ધ ભાવથી ને કર્યો, કિન્તુ રાત દિવસ સ્વાદિષ્ટ ખાનપાન, હા, નાસ્તા, મે, ફળ, ફૂલ વગેરે ખાઇને બની શકે તેટલું શરીરનું પોષણ કર્યું,
Page #43
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક પગે ચાલતાં શરીરને ઘસારો લાગી જાય એમ જાણીને ઉંટ ઘોડા વાહન ઉપર બેસી મુસાફરી કરી શરીરને ખૂબ સાચવ્યું : ખેદની વાત છે કે એટલું કરતાં પણ અંતે શરીર ટકયું નહિ, કિન્તુ રોગ જરા અને મૃત્યુના પંજામાં સપડાઈ જઈ નષ્ટ થયું! (૬)
વિવેચન–માણસે પોતાની માની લીધેલી વસ્તુઓમાંની સાથી નજીકની વસ્તુ શરીર છે. કેટલેક અંશે લક્ષ્મી મેળવવાનો પ્રયાસ શરીરરક્ષણને માટે થાય છે. માંદે માણસ હજારો-લાખો રૂપીઆ ખર્ચીને પણ શરીરને બચાવવા ઈચ્છે છે તેથી જણાય છે કે લક્ષ્મી કરતાં પણ શરીર વધારે ઉપયોગી હોવાથી તેના ઉપર માણસને વધારે પ્રીતિ હોય છે. પણ બીજી બાજુ તરફ જોઈએ છીએ તે જેમ લક્ષ્મી ચપલા-અસ્થિર છે તેમ આ શરીર પણ તદન પાયા વગરનું–ક્ષણભંગુર જણાય છે. એક ઈમારત, ઝાડ કે તરણના ટકાવ જેટલી પણ શરીરના ટકાવની આશા રાખી શકાય નહિ, કેમકે ઇમારતને પાયો જમીનમાં ઉંડે નાંખવામાં આવે છે, ઝાડનાં મૂળીયાં પણ જમીનમાં ઉંડાં ઉતરો ઝાડને ટકાવી રાખી પોષણ આપ્યાં કરે છે, લાંપ જેવા નિર્જીવ તરણું પણ જમીનમાં જડ ઘાલી રહે છે, ત્યારે આપણું શરીર તો તદ્દન નિમૂળ હોય છે. તેને રોગરૂપે પવનને એકાદ સપ્ત ઝપાટો લાગ્યો કે જમીન ઉપર ધસી પડતાં શું વાર લાગે ? રોગોને કંઈ બહારથી બોલાવવા જવું પડતું નથી. તે તે શરીરની અંદર ભર્યા જ પડ્યા છે. શરીરમાં રહેલા રૂંવા તે રોગને સૂચવનારાં નિશાનો વા વજાઓ જ છે. એક રોગ પોતાના મૂળમાં પણુબબે રોગની સત્તાનું સ્વામીપણું ભોગવી રહેલ છે. જે નાવાનું તળીયું બોદું પડી ગયું છે અથવા નીચેનાં પાટીયાંમાં હેટાં મોટાં છિદ્રો પડી ગયાં હોય તે નાવામાં બેસીને સમુદ્રમાં મુસાફરી કરનાર મનુષ્ય પોતાની જિંદગીની આબાદીનો વિશ્વાસ કયાંસુધી રાખી શકે? તેટલો વિશ્વાસ પણ આ છિદ્રવાળા અને રોગથી ભરેલા શરીરની આબાદીને માટે રાખી શકાય નહિં.
Page #44
--------------------------------------------------------------------------
________________
અનિત્ય ભાવના,
૧૭
શરીરની બહારના વાતાવરણમાં પણ રોગ ઉત્પન્ન થવાનાં કંઈ થોડાં નિમિત્તા છે? જરી હવા ઠંડી થઈ કે તરત ફેફસાંમાં શરદી લાગે છે અને પછી શરીરના બીજા ભાગો ગબડી પડે છે. માસામાં પાણવાળા ભાગમાં મચ્છરોની વધારે ઉત્પત્તિ થઈ કે મેલેરીયા તાવની ઋતુ ચાલુ થાય છે, અને તેમાં ટપોટપ માણસે સંપડાવા માંડે છે. વધારે વરસાદથી જમીનમાં ભિનાશ વધતાં મરડાને રોગ લાગુ પડે છે. વધારે ગરમી પડતાં કેલેરા ફાટી નીકળે છે. પાણીના વિકારોથી ખસ, દાદર, વાળા વગેરે રોગો ઉદ્દભવે છે. રોગકારક સૂક્ષ્મ જંતુઓની વૃદ્ધિ થવાથી ઑગ, ધનુર્વા, ક્ષય વગેરે દર્દી ફેલાય છે. આવા અનેક સંયોગો મળતાં શરીરની અંદર સત્તામાં રહેલા રગે એકદમ બહાર ફૂટી નીકળે છે. તે રેગો શરીરને શિથિલ–અશક્ત બનાવી દે છે અથવા મોતને સ્વાધીન કરી દે છે. પછી ભલેને બાળ હોય કે જુવાન હય, સ્ત્રી હોય કે પુરૂષ હોય, રાજા હોય કે રંક હોય, પણ રોગોનો ઉપદ્રવ થયો કે પળ એકમાં આ શરીર ગબડી જાય છે. એક તરફ રેગો શરીરને શિથિલ બનાવવાનું કામ કરે છે, બીજી તરફ જરા અવસ્થા અને મૃત્યુ શરીરમાં પ્રવેશ કરવાને ડોકીયાં કરી રહ્યાં હોય છે. જરા છે તે નારી જાતિ, પણ તેના કારી જખમો એટલા ઉંડા પડે છે કે તેથી માણસને ગમે તેવું મજબુત શરીર ઘાયલ થઈને જર્જરિત બની જાય છે. જરા અવસ્થાનું ઝેરી બાણ મોઢામાં વાગે છે, તે દાંતની બત્રીશીનું સત્યાનાશ વળી જાય છે. તેને ધક્કો આંખને લાગે છે તે આંખનું તેજ જતું રહે છે અને અંધાપે આવી જાય છે. કાનમાં વાગે છે તો કાનના પડદા તૂટી જાય છે અને સાંભળવાની શક્તિના બાર વાગી જાય છે, કેડમાં વાગે છે તો કેડ વાંકી વળી જાય છે, મસ્તક કંપ્યા કરે છે, હાથ ધ્રુજવા મંડે છે, શરીરનું લેહી શોષાઈ જાય છે, ત્વચામાં લીલરી વળી જાય છે, બળ તદ્દન ક્ષીણ થાય છે, મેઢાનું તેજ મંદ પડી જાય છે, અને બાલ તમામ
Page #45
--------------------------------------------------------------------------
________________
ભાવના જાતક.
સફેદ થઈ જાય છે. પુણ્ય પાતળું પડી જાય છે તેથી વૃદ્ધ પુરૂષનું મુખ અને તેનાં વચને કોઈને ગમતાં નથી. એવી રીતે જરા અવસ્થાનો ઝપાટો લાગતાં મોતની સામગ્રી તૈયાર થઈ રહે છે. જેના આશ્રયથી આ જીવનલતા ટકી રહી છે તે આયુષ્યરૂપ શાખા ક્ષણે ક્ષણે કેતરાઈ રહી છે. દિવસ, રાત, પક્ષ, માસ, ઋતુ, વરસ અને યુગરૂપી ઉંદરો આયુષ્યરૂપ તરૂશાખાના મૂળને કરકોલ્યા કરે છે. જેના તળીયામાં છિદ્ર છે એવા ઘડામાં ભરેલું પાણી જેમ ક્ષણે ક્ષણે કર્યા કરે છે અને થોડા વખતમાં તે ઘડો ખાલી થઈ જાય છે, તેમ આયુષ્ય પણ ક્ષણે ક્ષણે ઝર્યા કરે છે-ક્ષીણ થતું આવે છે. આયુષ્ય ક્ષીણ થઈ રહેતાં એક પળ પણ આ શરીર ટકી શકે તેમ નથી. એક સુભાષિતકારે કહ્યું છે કે
व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ति । रोगाश्च शत्रव इव प्रहरन्ति देहं ॥ आयुः परिस्रवति भिन्नघटादिवांभो । हा हा तथापि विषयान् न परित्यजन्ति ॥ १ ॥
અર્થાત – જરા અવસ્થા વાઘણની પેઠે શરીરના બેહાલ કરી નાંખે છે, રોગો શત્રુઓની માફક પ્રહાર માર્યા કરે છે, ફૂટેલા ઘડામાંથી પાણી વહ્યાં કરે છે તેમ આયુષ્ય ઝરતું જાય છે, તોપણ મનુષ્યો વિષયાસક્તિ કેમ છોડતા નથી?
આ દુનીયામાં પગલે ને પગલે શરીરનાશક વસ્તુઓ ભરેલી છે. ધરતીકંપ થવાથી કેટલીએક વાર હજાર મનુષ્ય જમીનમાં જ ગરક થઈ જાય છે. નદીમાં રેલ ચડવાથી, તળાવ ફાટવાથી, સમુદ્રમાં તોફાન થવાથી પણ હજારો મનુષ્યને વિનાશ થઈ જાય છે. લડાઈઓ જાગવાથી લાખો માણસોની ખુહારી થાય છે. રેલ્વે અકસ્માતે અને બીજા અનેક ઉપદ્રવોથી જરા અને રોગ વિના
Page #46
--------------------------------------------------------------------------
________________
અનિત્ય ભાવના.
૧૯
પણ ઘણા જાનેાની પાયમાલી થતી જોવામાં આવેછે. ઠેસ વાગતાં, ઉધરસ આવતાં, બળખા અટકી જતાં કે હૃદય બંધ થઈ જતાં ઘણાં મરણે। નિપજી જાય છે. જીવવામાં હજારા મુશ્કેલીઓ નડે છે, ત્યારે મરવું તે સહજ છે. આવી સ્થિતિમાં આ શરીરની આબાદી ઉપર વિશ્વાસ રાખી સુસ્ત થઈ બેસી રહેવું એ કેટલી મૂર્ખાઈ છે તે સ્પષ્ટ સમજાય તેમ છે. બિચારા કેટલાએક પામર જીવા આ દેહથી પરમા કરવામાં કે ધર્મીનુષ્ઠાન કરવામાં શરીર ધસાઇ જવાની ખીક રાખે છે. જો તેઓને ઉપવાસ, એકાસણું, આયંબિલ વગેરે તપસ્યા કરવાનું કહેવામાં આવે તેા તેઓ એમ કહે કે અમારાથી ભૂખ સહન થઈ શકે નહિ ! ભૂખથી અમારૂં શરીર સુકાઈ જાય ! જો તેમને પરમાવાળું કાઇ જાતમહેનતનું કામ બતાવવામાં આવે તેા શરીરે પરિશ્રમ લેવાથી શરીરને ધક્કો લાગે એમ માની પરમાથી દૂર રહે છે. જેનાથી આત્માની શુદ્ધિ થાય તેવાં સામાયક પ્રતિક્રમણ પ્રભૂતિ ધાર્મિક અનુષ્ઠાનેા કરવાથી શરીરને તકલીફ પડે એમ માની ધાર્મિક અનુષ્ઠાનેા પણ કરતા નથી. કેવળ સારા સારા પદાર્થી આરેાગવા, સારાં વસ્રો-આભૂષણા હેરવાં, ધાડા ગાડીમાં એસીને કરવું, રમવું, ન્હાવું, સૂઈ રહેવું અને શરીરને પાષવું, એ કાર્યમાં રાત દિવસ મચી રહી જેએએ શરીરને પુરતી રીતે સાચવી રાખ્યું તેઓના શરીરને રાગ, જરા અને મૃત્યુ શું મૂકી દે છે ? નહિ જ. સૌથી પ્રથમ તેના શરીરને જ રાગાદિકના ઉપદ્રવ " भोगे रोगभयं લાગુ પડે છે. અનુભવસિદ્ધ નિયમ છે કે વધારે ભાગા ત્યાં વધારે રાગેા. શરીરના ઉપર વધારે મેાહરાખનાર અને વધારે સાચવનારને થાડું દુ:ખ પણ મેરૂ જેવ ુ લાગે છે. ક્યાંક પરવશપણે થાડો પણ પરિશ્રમ લેવા પડે તે તે તેમને મહાભારત જેવું લાગે છે. ઘેાડો પણ ઉત્પાત તેમને ભયંકર જણાય છે અને તેવી આફતમાં વગર માતે તેઓ મરી જાય છે.
આ
દૃષ્ટાંત—એક વખત કોઈ એ મિત્રા પરદેશની મુસાફરીએ
""
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૦.
ભાવનાતક. નીકળ્યા. બેમાંથી એક જણ જાતમહેનતુ હતો. બે ચાર ગાઉની મુસાફરી કરવી હોય તો ગાડીનું સાધન છતાં પગપાળા ચાલ. પર્વ તિથિઓમાં ઉપવાસાદિ પણ કરતો હતો. વખતપર ઓછું હતું કે ટાઢું ઉનું જે ભેજન મળે તેના પર તે સંતોષ માનનારો હતો, ત્યારે બીજો માણસ શરીરની બહુ સંભાળ લેતો હતો. થોડું પણ કામ પોતાની જાતે કરતા નહિ. થોડો વખત પણ તે ભૂખને સહન કરતો નહિ. મુસાફરીમાં તો ક્યાંક ખાવાનું મોડું મળે, ક્યાંક ન પણ મળે, સૂવાને પથારી મળે અથવા ન મળે, આથી બીજે મિત્ર બહુ દુઃખી થવા લાગ્યો. અધૂરામાં પૂરું વળી એક સ્થળે એવું બન્યું કે તે બે જણ જે જગ્યામાં ઉતર્યા હતા, ત્યાં કોઈની ચોરી થઈ. ચોરીને આરોપ આ બે જણ ઉપર આવ્યો. બંનેને આઠ આઠ દિવસની કેદની શિક્ષા થઈ કેદીઓને ખોરાક બહુ તુચ્છ મળતો. જે સહનશીલતાવાળો હતો તે તો તેવા ખોરાકથી પણ સંતોષ માનીને નિર્વાહ કરતો, પણ બીજે માણસ કે જેને જરા ઠંડું કે માળું હોય તે પણ ભાવતું નહિ, તેનાથી કેદીને ખોરાક શી રીતે લઈ શકાય? પરિણામ એ આવ્યું કે જ્યારે સજા ભોગવી લઈ છુટવાનો વખત આવ્યો ત્યારે એક જણ જ બહાર નીકળ્યો. બીજે જણ તકલાદીપણાની ટેવથી આઠ દિવસની ભૂખ વેઠીને કેદખાનામાં જ મરણ પામ્યો. | ગમે તેવી રીતે સાચવ્યા છતાં પણ જયારે આ શરીરને વિનશ્વર સ્વભાવ દૂર થતું નથી, એટલું જ નહિ પણ જે આ શરીરની સુંદરતા લાગે છે તે પણ ચૈતન્યની હાજરીથી જ. ચિતન્ય નિકળી જતાં તો તે એક ઘડીવારમાં વિણસી જાય છે, દુર્ગધ નીકળવા માંડે છે, જીવાત પડી જાય છે અને આસપાસના વાતાવરણને પણ ખરાબ કરી દે છે. ચૈતન્યને ટકાવી રાખવાની પણ તેમાં શક્તિ નથી તો પછી કયા ગુણને લઈ તેના ઉપર મોહ કે આસક્તિ રાખવી ઘટે? કવિ દલપતરામે કહ્યું છે તેમ અંતે તે
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૧
અનિત્ય ભાવના, “ રાખ થશે રણમાં બળીને બધી કંચનના સરખી શુભ કાયા !” તે પછી રાત દિવસ શરીરને પોષવામાં જ વળગી રહેવું, તપ, જ્ઞાન, ધ્યાન, પરોપકાર કંઈ પણ ન કરવું, એ મળેલી તકને ગુમાવી નાંખવા જેવું જ ગણાય. સુજ્ઞ જનોએ શરીરનું અનિત્ય સ્વરૂપ સમજી જ્યાં સુધી તેની હયાતિ છે ત્યાંસુધી દર ક્ષણે કંઈ ને કંઈ આત્મિક કાર્ય સાધવું, વ્રત પચ્ચખાણ, ત્યાગ, નિયમ, ઇંદ્રિયદમન, મનોનિગ્રહ અને પરમાર્થનાં કાર્યો કરી લેવાં. યાદ રાખવું કે
ક્ય સારું વ્રતધારા.” “દેહ ખેહ હો જાયેગી, ફિર કહાં કરેગો ધર્મ !” દેહને નાશ થયા પછી કંઈ બની શકવાનું નથી; માટે આ દેહથી જેટલાં શ્રેયસ્કર કાર્યો બની શકે તેટલાં કરી લેવા એજ શરીરની અનિત્ય ભાવવાનું ફળ છે. (૫-૬). ( [ સંપત્તિ અને શરીર એ સર્વને નાશ કરનાર મોત છે. તેનું સામર્થ કેટલું છે તે હવે પછીના શ્લોકમાં બતાવવામાં આવે છે.]
बलिनामपि कालकवलीभवनम् । प्राज्यं राज्यसुखं विभूतिरमिता येषामतुल्यं बलं । ते नष्टा भरतादयो नृपतयो भूमण्डलाखण्डलाः॥ रामो रावणमर्दनोपि विगतः क्वैते गताः पाण्डवा। राजानोपि महाबला मृतिमगुः का पामराणां कथा ॥७॥
બળવાન રાજાએ પણ કાળના કેળીયા.
અર્થ–જેમની રાજ્યસત્તા વિશાળ હતી, જેમને ત્યાં વૈભવ અપરિમિત હતો, જેમના શરીરનું બળ પણ અદ્વિતીય હતું, તેવા ભરત આદિ સાર્વભૌમ રાજાઓ પણ કાળના કવલ થઈ ગયા ! રાવણ ચાલ્યો ગયો અને તેને મારનાર રામચંદ્રજી જેવા પણ આ દુનીયાને છોડી ચાલ્યા ગયા ! કયાં ગયા તે મહા બળવાન અને જગત્ વિખ્યાત પાંચ પાંડવો? હામ દામ અને ઠામના ધણી,
Page #49
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક,
પૃથ્વીના બાદશાહે અને માંડલિક રાજાઓ પણ જ્યારે મેતના પંજામાં પકડાઈ જઈ, હતા નહતા થઈ ગયા, ત્યારે બીજા સામાન્ય માણસની તો વાત જ શી કરવી ? (૭)
વિવેચન-આ જગતમાં કાળ નામનો રાક્ષસ એટલો બધે જોરાવર છે કે તેણે નાના મહેટા સર્વને એકસરખી રીતે સંહાર કર્યા છતાં પણ તે શાન્ત પડતો નથી. તેણે શક્તિવાળા સમર્થ શ્રીમંતો, પિતાની શબ્દગર્જનાથી સિંહને પણ ડરાવી ભગાડનારા શૂરવીરો, શત્રુવર્ગોને હંફાવી જેર કરનાર બલિષ્ઠ રાજાઓ, વૈદ્યવિદ્યાના પારંગત વૈદ્યરાજે, શુદ્ધ ધર્મના આરાધક પૂજનિકે, ઢોંગદ્વારા પૂજાતા હૈંગીઓ, લક્ષ્મીના અભિમાનીએ, પવિત્ર મહાત્માઓ, અપવિત્ર લુચ્ચાઓ, શીળવંતી સતીઓ, વ્યભિચારી કુલટાઓ, પિતાની શક્તિના વિચારને ભૂલી બીજાઓની નકલ કરનારા નકલી આઓ, તેલ ફુલેલ લગાવી માથાના વાળની પટ્ટીઓ પાડી અહોભાગ્ય માનતા લહેરી લાલાઓ, તેમની પ્રવૃત્તિમાં અંધ બની આછાં વચ્ચે ચાળા કરી જગત ફંદમાં વધારો કર્યા છતાં ખાનદાન-અમીર કે ઉમરાવ કુટુંબમાં એાળખાવાની નકલ કરનારી તેમની લોલણુઓ, આ સર્વેને કાળ વિના પક્ષપાતે એકસરખી રીતે નાશ કરે છે. નથી ચાલતી તેની આગળ રાજાઓની રાજ્યસત્તા કે નથી ચાલતું હેટા લશ્કરનું લશ્કરી બળ; નથી ચાલતી વૈદ્યોની વૈદ્યક વિદ્યા અને નથી ચાલતી હકીમોની હિકમત. નથી ચાલતી કારીગરોની કરામત, કે નથી ચાલતાં હુન્નરીઓના હુન્નરો. નથી ચાલતો ડાકટરની દવા, કે નથી કામ આવતી માથેરાનના બંગલાની હવા ! નથી ચાલતી ઉદ્ધતાની ઉદ્ધતાઈ કે નથી ચાલતી ગરીબોની ગરીબાઈ નથી ચાલતો જેશીઓને જેષ અને નથી ચાલતો ભુવાઓને રોષ. નથી ચાલતો અમલદારોને રૂવાબ કે નથી ચાલતો વકીલ બારીસ્ટરોએ ઘડી કાઢેલો જવાબ. નથી ચાલતી માન્ધાતાની હાટાઈ કે નથી ચાલતી બાદશાહની બાદશાહી. નથી ચાલતી અમીરોની અમીરાઈ કે નથી ચાલતી ઠાકોરની ઠકુરાઈ.
Page #50
--------------------------------------------------------------------------
________________
-
-
અનિત્ય ભાવના.
૨૩
નથી ચાલતી શાહુકારોની શાહુકારી, કે નથી ચાલતી અરજદારોની અરજદારી, નથી ચાલતું અમલદારોનું અભિમાન અને નથી ચાલતી કમાન્ડરોની કમાન. નથી ચાલતું નિશાન તાકનારાઓનું નિશાન અને નથી ચાલતું સુકાનીઓનું સુકાન. નથી ચાલતી ગવૈયાની ગાનકળા અને નથી ચાલતી કવિઓની કાવ્યકળા. નથી ચાલતી ગણિતવેત્તાઓની ગણિતકળા અને નથી કામ આવતી સાહિત્યચાર્યોની સાહિત્યકળા. નથી ચાલતી વિદ્વાનોની વિદ્વત્તા અને નથી ચાલતી વક્તાઓની વકતૃતા. નથી ચાલતો દંભીઓનો દંભ અને નથી ચાલતો યાજ્ઞિકને યજ્ઞસમારંભ, જે કાળ કોઈની પણ લાલચમાં લપટાતે હેત કે કોઈની પણ હુન્નરકળાથી પ્રસન્ન થતો હોત, કેઈની પણ હેમાં દબાતો હોત કે કોઈની પણ શરમ રાખતો હેત, કેઈની સત્તાથી પરાજય પામતો હોત કે કેઈની સમજાવટથી સમજતો હોત, તો આ જગતમાં નામીચા પુરૂષો, શ્રીમતિ, અમલદારો, રાજાઓ, બાદશાહો, ચક્રવર્તીઓ, પંડિતો કે જાદુગરો કદી પણ મરણ પામત નહિ. ગમે તે રીતે કાળને ફોસલાવી, ફસાવી, લલચાવી, ભૂલાવી, સમજાવી, હરાવી, દબાવી કે રંજન કરી પાછો વાળત અને મતથી બચી જાત. પણ તેમ થતું તો દેખાતું નથી. ચક્રવર્તી બળદેવ, વાસુદેવ, માંડળિક, માધાતા રાજાઓ અને કળાવાન હુન્નરી બળવાન સત્તાવાન અનેક પુરૂષો આ પૃથ્વી ઉપર થઈ ગયા છે પણ તેમને કોઈ પુરૂષ હાલ દેખાતો નથી. જે હોય તે બતાવે ભરત આદિ ચક્રવર્તીઓ કે જેમની પાસે છ ખંડનું રાજ્ય હતું, બત્રીસ હજાર મુકુટબંધ રાજાએ જેને નમતા હતા, ચોરાસી લાખ હાથીઓ, ચોરાસી લાખ ઘોડા, ચોરાસી લાખ રથો અને ૯૬ કરોડ પાયદળ લશ્કર જેમની પાસે હતું. ત્રણ કરોડ કેટવાળ, ત્રણ કરોડ કામદાર અને તેટલા જ મંત્રી મહામંત્રી હતા. ચૌદ રત્નો જેઓનું દરેક કામકાજ કરતા હતા, અને સોળ હજાર દેવતાઓ જેમની સેવામાં હમેશ હાજર રહેતા હતા. તેવા ચક્રવર્તીએમને એક તે બતાવો !
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૪
વાવના સહ. ચક્રવર્તી કરતાં અરધી સાહેબની વાસુદેવની હોય છે તેવા નવ વાસુદેવ ગતયુગમાં (ચોથા આરામાં) થઈ ગયા, તેમને કોઈ મતથી બચેલે જવામાં આવ્યો? કયાં ગયો પેલે બધાને ધ્રુજાવનાર, રાક્ષસોને સરદાર, સીતાજીને ઉપાડી જનાર, રામચંદ્રજીની સામે યુદ્ધ કરનાર, બલિક અને અતિ ગર્વિષ્ઠ રાજા રાવણ? કીરને હરાવનાર, ન્યાયને માર્ગે ચાલનાર, પાંડુરાજાના પુત્ર પાંચ પાંડવમાંથી પણ કોઈ આ પૃથ્વી ઉપર દેખાતું નથી. આવા આવા મેટા રાજા મહારાજા સત્તાધીશો પણ જ્યારે કાળના કળીયા થઈ ગયા, કઈ પણ બચવા પામ્યો નહિ, ત્યારે સામાન્ય માણસોની તો શી વાત કરવી ?
દરેક જણને મેડાં કે વહેલાં એક દિવસ અવશ્ય મરવું છે. જમ્યા પછી મરવું એ આ શરીરનો સ્વભાવ જ છે, છતાં પણ અમુક વરસો સુધી છવાય છે એ એક મનુષ્યોને ભાગ્યોદય સમજો જોઈએ, નહિતો કોઈ પણ ક્ષણ એવી જતી નથી કે જેમાં એક મરણ નિપજતું ન હોય. એકૅકિયાદિકની વાત તો એક બાજુ મુકીએ; માત્ર મનુષ્યને જ હિસાબ કરીએ; તોપણ હાલની ગણત્રી પ્રમાણે એક અબજ અને ૪૪ કરોડની કુલ વસ્તી મનાય છે; તેમાં એક મિનિટે ૩૩ સરેરાસ ભરણપ્રમાણ આવે છે. પીર, પેગંબર, ફકીર, ઓલીયા, સાધુસંત, ગુણી, સજન, દુર્જન ને બાળ, યુવાન, વૃદ્ધ દરેકને કોઈ ને કોઈ ક્ષણે મરતાં આપણે નજરે જોઈએ છીએ. તેજ દશા આપણું પણ એક ક્ષણે થવાની છે એમ પણ સમજવું હોય તે સહજ સમજી શકાય, છતાં પણ જાણે આ દુનિયામાં અમર રહેવું હોયની, કાળની જાણે સ્વપ્ન પણ બીક ન હેયની તેમ કેટલાએક મનુષ્ય અંધ બનીને અનાચાર સેવે છે ! પોતે બળવાન હોય તે દુર્બળને દબાવે છે, ગરીબોને સતાવે છે, વિશ્વાસઘાત, છળપ્રપંચ કરે છે, બેટાં નામાં લખે છે, અભણ-દીન માણસોને છેતરે છે, પિતાની કન્યાને વેચી તેના પૈસા લે છે, જેનું વર્ણન કરતાં કંપારી છૂટે તેવાં ન કરવાનાં કામો કરે છે ! ક્રોધના આવેશમાં પોતાના
Page #52
--------------------------------------------------------------------------
________________
અનિત્ય લાવના.
૨૫ કુટુંબના માણસોના અગર બીજાંઓનાં ખૂન કરી નાંખે તેવા મનુષ્યો પણ જ્યારે મેતના મિજમાન બને છે ત્યારે તેમની આંખે ઉડી જાય છે. ભૂતકાળનાં કાળાં કર્યો તેની નજર આગળ ખડાં થાય છે, ત્યારે હદયમાં કંપારી છૂટે છે અને પારાવાર પશ્ચાત્તાપ થાય છે, પણું ઘર સળગ્યા પછી કુવો ખોદાવવાથી આગ કયાંથી લાય અને માલ ક્યાંથી બચે? માટે પ્રથમથી પ્રયત્ન કરવો જોઈએ. ડાહ્યા મનુષ્ય તે ગણાય કે જે કાળની દૂતી જરા અવસ્થાનું એકાદ ચિલ્ડ નજરે ચડતાં તરત ચેતી જાય.
દષ્ટાંત-એક રાજાનું દષ્ટાંત આ સ્થળને બંધબેસતું છે. એક રાજા કે જેના તાબામાં મોટું રાજ્ય હતું, જેણે પિતાના દુશ્મનને નમાવ્યા હતા, તે રાજા એક વખતે પોતાના મહેલમાં એક પલંગ ઉપર બેઠો છે. તેની જોડે તેની રાણી હાસ્યવિલાસ કરતી બેઠી છે. પ્રસંગને અનુસરતી વિનંદની વાતો ચાલી રહી છે. એટલામાં ભીંતપર ગોઠવેલા અરીસા તરફ રાજાની નજર ગઈ કે અચાનક રાજાના ચહેરા ઉપર લાનિ છવાઈ ગઈ. વિનોદ અને વિલાસને સ્થળે ઉદાસીનતા આવી ગઈ. રંગમાં ભંગ પડી ગયો. આ જોઈ રાણી પણ બહેબાકળી બની દીન સ્વરે રાજાને આ પ્રમાણે વિનવવા લાગી – રાણી–( દુહો )
ખોળે ભરી છે સુખડી, પાનનાં બીડાં હથ્થ,
જળહળ જ્યોતિ જગમગે, કેમ અલુણું કંથ? (૧) અર્થાત–હે પ્રાણનાથ ! આ મીઠાઈ મેવાના ખુમચા ભરેલા મારા ખોળામાં પડયા છે, આપને ખાવાને પાનનાં બીડાં તૈયાર કરી મેં હાથમાં રાખ્યાં છે, સામે રત્નોની જ્યોતિ જળહળી રહી છે, હાસ્યવિલાસને રંગ જામ્યો છે, તેમાં એકાએક આપ કેમ ઉદાસ થઈ ગયા ? ભૂતકાળના કાંઈ પ્રસંગ સાંભરી આપે કે ભવિષ્યમાં કાંઈ આફત આવવાની આગાહી મળી છે કે શરીરમાં કંઈ ગુપ્ત વેદના ઉત્પન્ન થઈ છે ? શા કારણુથી અચાનક રંગમાં ભંગ પડ્યો ?
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૬
ભાવના રાત.
રાજા—( દુહા )
સંદેશા લઈ આવીયે, જમના દૂત દુશ્મન આવી પહોંચશે, જવું પડશે અથ—પ્રિયે ! આપણી નજીકમાં એક દૂત આવી પહોંચ્યા છે. તે એક મેાટા દુશ્મનના સંદેશો લઈ આવ્યા છે. તે કહે છે કે હું રાજન! તૈયાર થઈ રહે, મારા સ્વામી તને આંધી કેદ કરી લઈ જવાને થાડા વખતમાં અહીં આવી પહોંચશે. આગળથી ચેતવણી આપવાને મને મેકલ્યા છે ! હે ભદ્રે ! આ ભયભીત સંદેશાથી મને ચિંતા થઈ પડી છે કે ભારે લાચારી સાથે રાજ્યભ્રષ્ટ થઈ દુશ્મનને ( જમને ) દ્વારે જવું પડશે.
આ વાર, જમાર. (૨)
રાણી—હૈ સ્વામીન! આપ એક બહાદૂર ક્ષત્રિય હાવા છતાં દુશ્મનથો કેમ ડરેા છે ? આટલા દુશ્મનેા જીત્યા તેની સાથે આ એક દુશ્મનને શું નહિ જીતી શકાય? કદાચ તે બહુ બળવાન હો તા હૈ પ્રાણુપતે !
રાજા—( દુહા )
(દુ) આપું જમને લાંચડી, આપું લાખ પસાય,
આપું (મારા) કરની મુદ્રિકા, (મારા) પિને કાણુ લઇ જાય ? (૩) અથ—જમને ગમે તેવી લાલચમાં નાંખી હું આપને છેડાવી લઇશ. આપણા ભંડારમાં અને મારી પાસે દ્રવ્યના ક્યાં તાટા છે? લાખાનું નજરાણું કરી જમને પાછા વાળીશું, તમે શા માટે ક્િકર કરા છે?
ધેલી સુંદરી બાવરી ! ધેલા મેલ મ ખેાલ,
જો જમ લેવત લાંચડી, તા જગમે` મરત ન કાય. (૪) અ—હે સુંદરી ! તું આટલી બધી ભેાળી કેમ થાય છે? શું જમ કાષ્ટની લાલચમાં લપટાયા છે? જો તે રૂશ્વત લઈને પા ક્રૂરતા હાત તા આ જગતમાં મેાટા સમર્થ પુરૂષા કાઇ ભરત જ નહિ.
Page #54
--------------------------------------------------------------------------
________________
અનિત્ય ભાવના.
૨૭
રાણી—પણ હજી તેા તે દૂત અહીં આવ્યા નથી ને? આવશે ત્યારે વાત.
રાજા—હે ભાળી ! તે તા અહીં આવી ચૂકયા છે. રાણી—કયાં છે? હું તેા તેને દેખતી નથી !
ત્યારપછી રાજાએ પેાતાના માથામાં આવેલે એક સફેદ ખાલ ઉખેડીને રાણીને બતાવ્યા કે જો, આ જમના દૂત! જરા અવસ્થાના પહેલે જાસુસ ! આ સફેદ બાલ આપણુને માતની ચેતવણી આપે છે અને જીંદગીનાં કરવાલાયક કાર્યો કરી લેવાની સૂચના આપે છે, માટે આ છેલ્લી વાતચીતમાં તારા ને મારા સંબંધ પૂરા થાય છે. બસ, હવે ન જોઇએ મારે રાજમહેલ, અને ન જોઈએ સંસારની સ્પેલ ! નથી જોઈતા ભાવિલાસ, નથી મારા મનમાં કશાની આશ ! એટલું કહી તે રાજાએ રાજ્ય વૈભવને ત્યજી સદ્ગુરૂના ચરણનું શરણુ ગ્રહી આત્મસાધન કરવાને વિરક્ત બની દીક્ષા અંગીકાર કરી મનુષ્યજીવનનું સાક કર્યું.
ન
આ દૃષ્ટાંત ઉપરથી દરેક જણે સમજવું જોઈ એ કે માતની નિશાનીઓ જણાય તે પહેલાં તૈયાર થઈ આત્મિક કાર્ય સાધી લેવું. હજુ તેા આપણે જુવાન છીએ, આજ નહિ તેા કાલે, આ માસે નહિ તે। આવતે માસે, આવતે વરસે ધમ કરીશું, ઘરડા થઈશું ત્યારે શ્રેય સાધીશું, એવો રીતે જે ભરેાંસા રાખી એસી રહે છે, તે કંઇ પણ કર્યાં વગર ખાલી હાથે મરણુને શરણ થાય છે, માટે કંઈ ને કઈ પણ શ્રેયનું કાર્ય અગાઉથી કરવું. (૭)
[માતને ખ્યાલ જીવાનીમાં આવતા નથી પણ જીવાની કેટલા વખત સુધી ટકવાની છે તે નીચેના શ્લેાકમાં દર્શાવાય છે. ]
यौवनस्याप्यस्थैर्यम् ।
रे रे मूढ जरातिजीर्णपुरुषं दृष्ट्वा नताङ्गं परं । किं गर्वोद्धतहासयुक्तवचनं ब्रूषे त्वमज्ञानतः ॥
Page #55
--------------------------------------------------------------------------
________________
ભાવના-સતક.
रे जानीहि तवाधि नाम निकटं माता दशेयं द्रुतं । सन्ध्याराग इवेह यौवनमिदं तिष्ठेचिरं तत्किम् ॥ ८॥
જુવાનીની અસ્થિરતા. અર્થ–અરે એ યુવક ! પેલે વૃદ્ધ ડેસે કે જેનું શરીર જરાછર્ણ થવાથી બેવડું વળી ગયું છે, કે જે હાંફતો હાંફત લાકડીના ટેકાવતી ઘણી મુસીબતે ચાલી શકે છે, બિચારો ચાલતાં ચાલતાં લડથડીયાં ખાઈ પડી જાય છે, તે ડોસાની તું શા માટે મશ્કરી કરે છે? આટલે બધે જુવાનીના ગર્વમાં ગરકાવ થઈ ગયો છે, અગર અજ્ઞાનસાગરમાં ડુબી ગયેલ છે કે જુવાની જવાની છે તેને ખ્યાલ સરખો પણ હુને થતો નથી? સમજ સમજ! કંઈ વિચાર કર ! આ જુવાની થોડે વખત સુધી જ ટકવાની છે, ચાર દિવસ જ હેને ચટકો છે, સંધ્યાના રાગ સમાન જુવાની થોડા વખતમાં જ્યારે ચાલી જશે ત્યારે હારી પિતાની પણ આ જ દુર્દશા થવાની છે. તું યાદ રાખજો કે જે દશા ડોસાની જોઈ તું મશ્કરી કરે છે, તે જ દશા હને પિતાને વીંટી વળશે, ત્યારે હને પણ આવું જ દુઃખ વેઠવું પડશે. (૮)
વિવેચન-“જુવાની દીવાની ” એ કહેવત અનુસાર જુવાન અવસ્થામાં ઠામ ઠામ મદિરાપાને છકેલા માપની પેઠે દીવાનાપણું ઘણે ભાગે જોવામાં આવે છે. મદિરા પીનારને જેમ ભાન રહેતું નથી તેમ જુવાનીમાં વિવેક રહેતો નથી. જ્યાં વિવેકની ગેરહાજરી ત્યાં મેહની પ્રબળતા હોય છે, એટલે જેય દેવતા ઉપર ગરમ થએલા કડકડતા તેલમાં પાણી પડે તો ઉભરાઈ જાય છે તેમ સહજ નિમિત્ત મળતાં ક્રોધના આવેશમાં આવે છે, આખા જગતના પદાર્થ માત્ર પોતાના કબજામાં આવે તે પણ સંતોષ પામે નહિ તેટલો લોભ આવિર્ભાવ પામે છે. ગમે તેને ગમે તેમ છેતરીને
Page #56
--------------------------------------------------------------------------
________________
અનિત્ય ભાવના
૨૯
વિના હકે તેની પાસેથી કંઈ પણ છીનવી લેવાનું કપટ પેદા થાય છે, નાના પ્રકારે અભિમાન આવી જાય છે, એટલે કેઃ-હું ઉચ્ચ જાતિને હું, મ્હને ઉત્તમ પ્રકારની સામગ્રીના લાભ થયેા છે, તે બીજા કાને નથી. હું ઉંચા કુળના છું–મારા જેવું કાને ઉંચુ કુળ નથી. મ્હારૂં અશ્વય પ્રબળ છે, તેવું ખીજાને નથી. મ્હારૂં બળ–સામર્થ્ય અધિક છે, તેવું કોઈનામાં નથી; મ્હારૂં રૂપ ઘણું સારૂં' છે તેવું કાઈનું નથી; મ્હારૂં તપ ઊંચા પ્રકારનું છે-તેવું કાષ્ઠનું નથી; મ્હારૂ' જ્ઞાન વધારે છે તેવું કોઈનું નથી: એમ અનેક પ્રકારે છતી વસ્તુના મદ અને અછતી વસ્તુઓનું માન પેદા થાય છે. વક્રપણે જેની તેની ભાંડ ભવૈયાની પેઠે મશ્કરી કરવાની બુદ્ધિ ઉપજે છે. ભાગજોગે પેાતાને કંઈ સારી વસ્તુની પ્રાપ્તિ થાય તે તે અત્યંત ખુશ ખુશ થાય છે, હર્ષોંધેલા અને છે, કોઈ વસ્તુના વિનાશ થાય તે અત્યંત ક્લેશરૂપ વિષાદ થાય છે, અનેક પ્રકારના ભય પેદા થાય છે, ષ્ટિ વસ્તુના વિયેાગ પ્રસંગે ધણા વખત સુધી તેને શાક થાય છે, વળી સાસુને રંગ લાગે છે ખીજાઓની મલિનતા તરફ તેને સૂગ પેદા થાય છે. પુરૂષ હાય તા સ્ત્રી ભાગવવાની ઈચ્છા થાય છે, સ્ત્રી હાય ! પુરૂષ ભાગવવાની ઈચ્છા થાય છે, નપુંસક હાય તા સ્ત્રી અને પુરૂષ એ બન્નેને ભાગવવાની ચ્છિા થાય છે. આ પ્રમાણે જુવાનીમાં માહના ઉદય થાય છે તેથી અજ્ઞાનપણે મનુષ્યજન્મને સાક કરવાના વખત જે ચિંતામણિ રત્ન સમાન ગણાય છે તેને નિર્ક ગુમાવે છે અને આત્મહિતને વિસારે છે. આંખે પાટા બાંધી શણગાર સજીને વરધાડામાં કરનાર વાગતાં વાજા'ના નાદને આધારે સાથે ને સાથે તેા કરી શકે છે પણ તેના શરીરપરના શણગાર ઉપાડી લેનારને તે જોઈ શકતા નથી. તેમ જુવાનીના મદવડે આંધળા બનેલા ચાલુ નકલીઆ જમાનામાં વાગતાં વાજા' જેવાં કે નાટકા, હાટલા, ફેશન, એટોક્રેટા અને શૃંગારિક નાદશ્રવણેામાં બીજાએની સાથે સાથે જાય તેા છે,
તેા
Page #57
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક
પણ તેમાં તેમને શું નુકસાન થાય છે તે તેમની આખી જુવાની પૂરી થતાં સુધી–અને તેમને માટે આગળ વધીને કહીએ તો તેમની પુંજી પૂરી થતાં સુધી તેમને ખબર પડતી નથી. પણ જ્યારે જુવાની જશે, હામ દામ અને ઠામ હારશે, વૃદ્ધાવસ્થા આવશે, સંપૂર્ણ અશક્તપણું જણાશે, ત્યારે જ પોતાની ભૂલને પસ્તાવો થયા વિના રહેનાર નથી; પણ “પછીથી હાથ ઘચ્ચે શું થાય?” એ કહેવત અનુસાર હાલ જ વિવેક લાવોને આત્મહિત આદરે તો પછીથી પસ્તાવો કરવાનું જરા પણ કારણ રહે નહિ. માટે જ્યાં સુધી જુવાની કાયમ છે, વૃદ્ધાવસ્થા આવી નથી, રોગો ઉત્પન્ન થયા નથી, કાળે ઘેરો ઘાલ્યો નથી અર્થાત મૃત્યુ આવ્યું નથી, લક્ષ્મી અને પરિજન ઉપર સ્વતંત્ર કાબુ છે, શરીરમાં શક્તિ છે, ત્યાં સુધી આત્મકાર્ય કરી લેવું એ જ માણસ માત્રનું કર્તવ્ય છે, કારણ કે જુવાની ગયા પછી હાથમાં લાકડી આવે છે, કમ્મરમાંથી નમી જવાય છે અને લોકો તેમના બુઢાપાની મશ્કરી કરે છે. કોઈ કહે છે કે –“ કાકા કેમ ઉંધા પડી પડીને ચાલો છે?” ત્યારે બીજે તેના જવાબમાં વક્રોક્તિ કરે છે કે –“ તેમનો જુવાની ખેવાઈ ગઈ છે, તે શોધવા માટે ઉંધા પડી પડીને ચાલે છે.” વળી વૃદ્ધાવસ્થામાં આંખો જાય ને અંધાપો આવે તે પણ આ જમાનાના વક્ર લોકેને કંઈ દયા આવતી નથી તે તો જુવાનીના મદમાં દીવાના બનેલા–તેની પણ મશ્કરી કર્યા વિના રહેતા નથી. તેને એક નહાને દાખલો નીચે મુજબ છે.
દષ્ટાંત–એક ગરીબ આંધળા ડોસે એક ગલીમાં ભીખ માંગતો હતો તેને જોઈને એક છોકરે પૂછયું કે “સા ! આમ કયાં જશે?” ડેસે જવાબ આપ્યો કે-“ભૂખ્યો છું તેથી ભીખ માંગવા જાઉં છું.” ત્યારે છોકરો બોલ્યો કે, “લ્યો આ મારી પાસે શીરે છે તે આપું.” એમ કહી થોડેક કાદવ તે
Page #58
--------------------------------------------------------------------------
________________
=
અનિત્ય ભાવના
૩૧ ડેસાના હાથમાં મૂક્યો, તે આંધળા ડોસાએ પોતાના મહેઢામાં મૂક્યો, અને મૂકતાંની સાથે જ તે કાદવ હોવાનું જણુયાથી તેણે શુંકી દીધો એટલે તેની પાઘડી ઉછાળીને હસતો હસતો પેલો છોકરો દોડી ગયો અને ડોસે બુમ પાડી તેથી ફળીયામાંથી ચાર પાંચ બીજા જુવાનીયા આવ્યા તેમણે તે ડોસાને પાઘડી પાછી આપવાને બદલે તેની કાછડી કાઢી નાંખીને વધારે પજવ્યો.
આ પ્રમાણે જુવાનીના મદમાં કેટલાએક દુઃખી થતા વૃદ્ધ મનુષ્યોની છેડ કરે છે પણ તેમને એટલી ખબર નથી કે “એક વખત આપણું પણ એવી જ દશા થવાની છે. તે પણ લાંબે વખતે નહિ પણ તરત જ આવવાની છે. જુવાનીને જતાં કંઈ પણ વાર નહિ લાગે. પતંગના રંગની પેઠે તે તરત ઉડી જશે.” કોની જુવાની કાયમ રહી છે? જેઓ થોડા વખત પહેલાં જુવાન હતા તેઓને બુઢ્ઢા થતાં આપણે નજરે જોઈએ છીએ. જેમ તેઓ બુઢ્ઢા થયા, તેમ દરેક જુવાન અવશ્ય બુદ્દો થવાને જ, જયારે તે બુદ્દો થશે ત્યારે તેના પણ તેવા જ હાલ થશે. ભર્તૃહરિનાં આ વચનો તેમણે યાદ રાખવાં જોઈએ:
गात्रं संकुचितं गतिर्विगलिता भ्रष्टा च दन्तावलि । दष्टिनश्यति वर्द्धते बधिरता वक्त्रं च लालायते ॥ वाक्यं नाद्रियते च बान्धवजनैर्भार्या न शुश्रूषते ।
हा कष्टं पुरुषस्य जीर्णवयसः पुत्रोप्यमित्रायते ॥ १ ॥
અર્થાત–જ્યારે માણસને વૃદ્ધાવસ્થા લાગુ પડે છે, ત્યારે શરીર સંકોચાઈ જાય છે, પગ નરમ પડી જાય છે, ચાલવાની શક્તિ રહેતી નથી, દાંતની પંક્તિ પડી જાય છે, આંખનું તેજ ઘટી જાય છે અગર બંધ થઈ જાય છે, કાને બહેરાશ આવે છે, મેઢામાંથી લાળ ઝર્યા કરે છે, કુટુંબમાં તેને અનાદર થાય છે,
Page #59
--------------------------------------------------------------------------
________________
३२
સામાક
કાઈ પણ માણસ તેનું વચન માનતા નથી, પેાતાની સ્ત્રી પણ સેવા સાકરી કરતી નથી, કિંમહુના જેને ઉછેરીને મ્હોટા કર્યાં તેવા દીકરાને પણ વૃદ્ધ પિતા દુશ્મન જેવા જાય છે અર્થાત્ માથુસના એ હાલ થઈ જાય છે.
ગૃહની મશ્કરી કરનારા જુવાનીયાઓએ પાતાની ભવિષ્યની સ્થિતિના ખ્યાલ કરી ગવ અને ઉદ્ધતાઈ છેાડી સિદ્ધે માગે ચાલવું જોઈ એ. (૮)
[ જુવાનીની માફક સર્વ વસ્તુ અસ્થિર છે તે નીચેના કાવ્યમાં દર્શાવતાં અનિત્ય ભાવનાની સમાપ્તિ કરવામાં આવે છે. ]
सर्वेषामस्थैर्यम् ।
रम्यं हर्म्यतलं बलञ्च बहुलं कान्ता मनोहारिणी । जात्यश्वावटुला गजा गिरिनिभा आज्ञावशा आत्मजाः ॥ एतान्येकदिने खिलानि नियतं त्यक्ष्यन्ति ते संङ्गतिं । नेत्रे मूढ निमीलिते तनुरियं ते नास्ति किं चापरम् ||९||
સર્વ વસ્તુઓની અસ્થિરતા.
અ—ાંડી, તખતા અને ક્રૂરનીચરથી શણગારેલી સુ ંદર હવેલી, માણસને ચકિત કરી નાંખે તેવું અતુલ શરીરબળ, વિવિધ વૃક્ષેાના ફૂલની સુગંધવાળા, પવનથી મનને રમાડનાર સુંદર બગીચા, પવનને વેગે ચાલનાર અસંખ્ય ધેડા, હાથી, રથ અને વિસ્તૃત કુટુંબ, આ બધી વસ્તુઓ શું હારી પાસે ક્રાયમ રહેનારી છે ? નહિરે નહિ ! કદાચ તે વસ્તુ મળી હશે તાપણુ થાડા વખત જ હારા ઉપભાગમાં આવવાની છે. અમુક સમય થતાં તે અધો વસ્તુઓ અવશ્ય હારાથી જુદી પડવાની છે. અરે મૂઢ ! જ્યારે
આ શરીરમાંથી પ્રાણ ઉડવાની તૈયારી થશે અને આંખા મીંચાઈ જશે, ત્યારે આ શરીર કે જે નજીકના સંબધી છે તે પણ હારૂ
Page #60
--------------------------------------------------------------------------
________________
અનિત્ય ભાવના.
થવાનું નથી, તેા પછી બીજી વસ્તુઓની તા કરવી ? (૯)
33
વાત જ શી
વિવેચન—આ જગતમાં જેટલી ચીજો દૃશ્ય છે અર્થાત્ દૃષ્ટિાચર થાય છે તે સ` ચીજો પુદ્ગલ સ્વરૂપ છે. પુદ્ગલ એટલે “પૂરળાજનશ્ર્વમાવઃ પુત્તS: ’” અર્થાત્–“ પુરાવું–મળવું અને ગળી જવું— વિખરાઈ જવું એ જેને સ્વભાવ છે તે પુદ્ગલ કહેવાય છે. ” આકાશમાં સાંજની વખતે રંગ ખેર'ગી દેખાતી સંધ્યા એ પુદ્ગલ છે, અને સૂના ઉદયની સાથે ખીલેલા ફૂલની સુગંધ એ પણ પુદ્ગલ છે. ખાવાનાં પકવાન્તા, પહેરવાનાં વસ્ત્રો, આભૂષા, સૂવાની શય્યા, આસના, રહેવાની હવેલી એ સર્વ પુદ્ગલની જ વસ્તુઓ છે. એટલા માટે તે ક્ષણે ક્ષણે પલટાયા કરે છે. સાંજને વખતે સંધ્યાના રાગથી આકાશ જળહળી રહેતું જણાય છે, પણ પાંચ મિનિટ રહીને જોઈએ છીએ તે! અંધકાર છવાઈ ગયેલા જણાય છે. ઘેાડી વાર થાય છે અને ચંદ્રના ઉદય થાય છે ત્યારે અંધકાર પણ નષ્ટ થાય છે અને તેની જગ્યા પ્રકાશને મળે છે, એટલે ચંદ્રિકાની જ્યેાતિ ઝગમગી રહે છે, પણ થેાડા વખત પછી વળી અંધકારનું આગમન થાય છે અને ચદ્રિકા અદશ્ય થાય છે. પ્રભાત થાય છે એટલે સૂર્યના ઉદય થતાં આતપ પ્રસરે છે અને અંધકાર નષ્ટ થાય છે. સૂર્ય` પણ પ્રભાતે કિશાર, મધ્યાન્હે યુવાન અને સાંજ પડતાં તે વૃદ્ધ ખની અસ્ત પામી જાય છે—પ્રકાશને ખેંચી લઈ અંધકાર મૂકતે જાય છે ! પ્રકાશ અને અંધકાર એ પણ સ પુદ્ગલ સ્વરૂપ છે. સૂર્ય અને ચંદ્ર જેવા જ્યાતિવાળા પદાર્થી પણ સ્થિર નથી, કિન્તુ ક્ષણે ક્ષણે પરિવર્તન પામ્યા જ કરે છે, તેા ખીજાની શી વાત કરવી ? પૈસા ખરચી પરિશ્રમ લઈ કઈ ખાવાની સારામાં સારી ચીજ બનાવી પેટમાં નાંખી કે તરત ઉલટી થઈ, તે તેનું સ્વરૂપ તદ્દન બદલાઈ ગએલું માલમ પડે છે! જે વસ્તુ થાડા વખત પહેલાં ખુશી થઈ
૩
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૪
ભાવના રાતક.
ખાવામાં આવી, તે ચીજની સામે નજર કરતાં હવે સૂગ ચડે છે. તેની ઉછળતી દુર્ગંધ પણ ખમી શકાતી નથી. એટલી વારમાં સ્વરૂપ પિરવર્તન થઈ ગયું તેનું કારણ ? કારણ ખીજાં કંઈ નહિ. પુદ્ગલ સ્વભાવ જ એવા છે. શુભ વર્ણના અશુભ વણુ અને અશુભ વના શુભ વણુ, સુરભિ ગંધના દુરભિ ગંધ અને દુરભિ ગંધના સુરભિ ગંધ, શુભ રસના અશુભ રસ અને અશુભ રસના શુભ રસ અને છે. સાબુ ખાર આદિથી ઉજ્વલ બનાવેલું વસ્ત્ર પહેરી તેથી કે કંદોઈની દુકાને બેસતા માણસનાં વસ્ત્ર ચાર પાંચ દિવસમાં એવાં મલીન થઈ ગએલાં જોવામાં આવે છે કે જાણે તે વસ્ત્ર જ ન હોય !
એક તરફ વસ્તુઓ આવી રીતે પરિવર્તન પામતી જાય છે, નવીની જુની અને જીનીની નવી વસ્તુ બને છે, એક વસ્તુ હાય ત્યાં અનેક અને અનેક હોય ત્યાં એક પણ રહેવા પામતી નથી, જલ ત્યાં સ્થલ અને સ્થલ ત્યાં જલ, ગામ ત્યાં શહેર અને શહેર ત્યાં સ્મશાન બની જાય છે; બીજી તરફ આપણે પાતે પણ બદલાતા જઇએ છીએ. બાલ્યાવસ્થા, કિશારાવસ્થા, તરૂણાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા એ દરેક અવસ્થામાં શરીર વગેરેની સ્થિતિ બદલાતી જાય છે, એટલું જ નહિ પણ તેની સાથે પુણ્યની સ્થિતિ પણ અદલાયાં કરે છે. એક વખતે જે જે ઇચ્છા થાય તે તે વસ્તુ મળતી આવે, ખીજે વખતે જે જે ઇચ્છે તેનાથી વિપરીત જ પ્રાપ્ત થાય ! એક વખત હારા માસા ઉપર હુકમ ચલાવે છે, બીજી વખત હારાના હુકમા ઉઠાવવા પડે છે. એક વખત ખેસવાને હાથી ધાડા પાલખી મળે છે ત્યારે બીજી વખત ગાડીના બળદને ઠેકાણે જોડાવુ પડે છે . અગર ખીજાની પાલખી પેાતાને ખભે ઉપાડવી પડે છે! એક વખત જમવાને મનમાનતી રસાઈ એ તૈયાર થાય છે ત્યારે બીજી વખત સુકા રોટલાના કકડા પણ મળતા નથી! આમ એવડી રીતે પરિવર્તન પામતા દૃશ્ય જગતમાં જે મનુષ્યા તલ્લીન થઈ રહ્યા
Page #62
--------------------------------------------------------------------------
________________
અનિત્ય ભાવના છે, પિતાને મળેલી થેડી સંપત્તિને ગર્વ કરી રહ્યા છે, અને તેવી સંપત્તિ વધારવાને ન કરવાલાયક કાર્યો આચરી રહ્યા છે, તેઓએ એટલું તો અવશ્ય વિચારવું જોઈએ કે આ હવેલી, હાથી, ઘોડા, રથ, કુટુંબ, પરિવાર, શરીરબળ, યૌવન, લક્ષ્મી, બાગ બગીચા, જમીન, ગામ ગરાસ, અધિકાર અને સત્તા એ સર્વે કયાંસુધી રહેવાના છે, અથવા આપણે પિતે કયાંસુધી ટકવાના છીએ ? પુણ્ય કે આયુષ્યનું બળ હોય ત્યાંસુધી જ તે બંનેને સંયોગ છે, પણ પુણ્ય અને આયુષ્ય કયાંસુધી સ્થિર રહેશે? એ બંને ચીએ એવી નથી કે લાખો અથવા કરોડો વરસ સુધી કાયમ રહે. વધારે તો શું પણ પાંચ પચીસ વરસ સુધી નિયમિત રીતે ટકી રહે તેમ પણ નથી. વખતે બીજે જ ક્ષણે બદલાવાની હોય તો બીજે જ ક્ષણે નાશ પામે. જે ક્ષણે નાશ પામવાની હોય ત્યારે કોઈની સત્તા નથી કે તેને નાશ પામતાં અટકાવી શકે. એવા તો ઘણાએ દાખલા જોવામાં આવે છે કે એક ક્ષણે રાજા અને બીજે ક્ષણે તે રાંક બની જાય છે. એક ક્ષણે શાહુકાર અને બીજે ક્ષણે દરિદ્ર, એક ક્ષણે નીરોગી અને બીજે ક્ષણે રોગી, એક ક્ષણે જીવતે, બીજે ક્ષણે મરણ પામતો જોવાય છે. તો જ્યારે પુણ્ય અગર આયુષ્ય એ બેમાંની એક ચીજનો અંત આવશે તેની સાથે જ સર્વ સંપત્તિનો વિયોગ થશે. મારૂં મારૂ કર્યા છતાં એક ક્ષણભર પણ તેને ઉપભોગમાં લેવાનો હક્ક નહિ રહે.
દૃષ્ટાંત–ભેજરાજાની એક અવસ્થાનું દૃષ્ટાંત અહીં લઈએ. ભેજરાજાની ઉદારતા અને વિદ્વતા એ બે ગુણે સર્વત્ર પ્રસિદ્ધ છે. આ બે ગુણની સાથે અભિમાનરૂપ અવગુણ ન રહે એવું તે કોઈનું જ અંતઃકરણ હશે. ભોજરાજામાં અભિમાનનો દોષ કદાચ સ્વાભાવિક નહિ હોય, પણ કોઈ વખતે આવિર્ભાવ પામે એ અસ્વાભાવિક નથી. એક વખત રાત્રિનો થોડો ભાગ અવશેષ રહ્યા હતો, બંદીજનો
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૬
ભાવના શતક
મંગળપાઠકો મંગળ સ્તુતિ કરતા હતા, ત્યારે લાજરાજાની ઉંધ ઉડી ગઈ. જાગૃત થવાની સાથે મનેાવૃત્તિ પેાતાની સંપત્તિ તરફ ચાલી. પેાતાના રાજ્યવૈભવ, સત્તા અને મ્હોટાઈની સ્મૃતિ થતાં ગના અંકુર ઉત્પન્ન થયા. પેાતાને મુખે પાતાની સંપત્તિનું વર્ણન કરવાને એક સંસ્કૃત શ્લાક રચવાના પ્રયત્ન ચાલુ થયા. જેમ જેમ પા તૈયાર થતાં ગયાં તેમ તેમ ઉચ્ચ ધ્વનિથી નીચે પ્રમાણે રાજા માલવા લાગ્યાઃ
तोहरा युवतयः सुहृदोनुकूलाः ।
सद्बान्धवाः प्रणति नम्रगिरव मृत्याः ॥ वल्गन्ति दन्तिनिवहास्तर लास्तुरंगाः ।
અર્થાત્—મારા અંતઃપુરમાં રાણીએ એકેક કરતાં સુંદર, ચિત્તને હરનારી છે. મારા મિત્રા અને ભાયાતા પણ મેાટા મેાટા છે અને તે સર્વે અનુકૂળ છે. મારા નાકા અને અમલદાર વર્ગ ઉપર મારે। એટલે બધા કાબુ છે કે કોઈ પણ મારૂ વચન ઉલ્લંઘી શકે નહિ. દરેક જણ મારી પાસે નમ્ર થઇને ચાલે છે. હાથી, ધેાડા અને લશ્કર પણ બધા કરતાં મારી પાસે વિશેષ છે. ટૂંકામાં મારૂં સામ્રાજ્ય જેવું જામ્યું છે તેવું બીજાનું નહિ હેાય. આવી રીતે પેાતાની સમૃદ્ધિના ગવ કરતાં મારૂ મારૂં એવું મમત્વ રાખતાં પુનઃ પુનઃ પ્રકૃત ત્રણ પદના ઉચ્ચાર રાજાના મુખમાંથી થવા લાગ્યા. ચેાથુ પદ તૈયાર કરવાને રાજા ગેાઠવણ કરે છે પણ તૈયાર થતું નથી. દરમ્યાન એક ચાર કે જે વિદ્વાન છે પણ કમના ચેાગથી તેના અંતઃકરણના બંધારણમાં ચેરી કરવાની વૃત્તિ (સ્વભાવ) પડી ગઈ છે, તે ઇચ્છા પાર પાડવાને પહેલી જ વાર રાજાના ભંડારમાં ચારી કરવાને આવ્યા છે. તે ચારીના ધંધાના જોઇએ તેવા માહિતગાર ન હાવાથી, રાજાના ભંડાર સુધી પહાંચી તા આવ્યા, પણ તરત ભંડાર તાડી વસ્તુ મેળવી શકયા નહિ. ક્ાંકાં મારતાં વખત વધારે લાગી ગયા
Page #64
--------------------------------------------------------------------------
________________
અનિત્ય ભાવના.
૩૭, તેની પણ તેને ખબર રહી નહિ. રાજા જાગૃત થયા અને પહેલા ત્રણ પદો ગાવા લાગ્યા હતા ત્યાંસુધી પણ તે વિદ્વાન ચાર અંદર હતો. રાજાના ત્રણ પદે તેણે સાંભળ્યા. સાંભળીને વિચાર થશે કે રાજાને ગર્વ આવી ગયા છે, તે ઉતારવાની દવા તેને કોણ આપે ? તેની પાસેના માણસો તો ઘણે ભાગે ખુશામતીયા જ હોય, જેથી બૂરૂં મનાવી શકે નહિ. હું રાજાને ગર્વ ઉતારી શકું, પણ આ વખતે જાહેરમાં કેમ અવાય ? જાહેરમાં આવું તે મને ચાર જાણી પકડી પાડે. હવે શું કરવું? આ વિચાર ઉપરથી તે એવા નિર્ણય ઉપર આવ્યો કે મારૂ ગમે તે થાય પણ રાજાનો ગર્વ ઉતારવાને ભારે બહાર પડવું. એમ નિશ્ચય કરીને તે ચોર રાજાના સૂવાના ઓરડાની આગળની અગાશીમાં ઉભો રહ્યો. રાજાએ ત્રણ પદ પૂરા કર્યા કે તુરત ચેરે નીચે પ્રમાણે ચોથું પદ ઉચ્ચાયું –
संमीलने नयनयोर्न हि किंचिदस्ति ॥ અથત–હે રાજન ! સ્ત્રી, મિત્ર, નેકર, હાથી, ઘેડા, લશ્કર વગેરે બધું ત્યાંસુધી તારૂં છે કે જ્યાં સુધી આંખ ઉઘાડી છે પણ આંખ બંધ થઈ ગઈ પ્રાણ ઉડી ગયા, કે કંઈ પણ તારૂં નથી. કબીરદાસના કહેલા શબ્દોમાં બોલીએ તો “ આપ મુએ પીછે ડુબ ગઈ દુનીયા.” ચોથું પદ સાંભળીને રાજાના મનમાં એક તો લોક પૂર્ણ થશે તેથી તેષ થયે અને વળી તે પદ એવું ચમત્કારી અર્થસૂચક હતું કે તેના અર્થને વિચાર કરતાં રાજાને ગર્વ પણ ઉતરી ગયો. પણ આ પાદપૂર્તિ કરનાર કોણ છે? તપાસ કરાવીને તેને રાજાએ પોતાની પાસે બોલાવ્યો. વિદ્વાન ચારે પણ રાજાની સન્મુખ ઉભા રહી ચોથા પદનો અર્થ સારી રીતે સમજાવ્યો. રાજાએ પૂછયું કે “તું કોણ છે” તેણે કહ્યું કે “હે રાજન ! હું ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલ એક ગૃહસ્થ છું, પણ જન્મથી કઈ એવા સંસ્કાર મારી બુદ્ધિમાં પડી ગયા છે કે તેથી હમેશાં વૃત્તિ
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૮
ભાવના-રાતફ
ચારી કરવાનો થયાં કરતી હતી. આજે તે વૃત્તિને પાર પાડવા માટે હું ચારી કરવા અહીં આવ્યા છું, પણ હજી મેં કંઈ લીધું નથી, દરમ્યાન આપના શબ્દો સાંભળી આપને રાહ પર લાવવા હું આપની હજુરમાં આવ્યેા. આ મારી હકીકત છે. હવે જે શિક્ષા તમારે કરવી હોય તે કરા. રાજાએ પ્રસન્ન થઈ ઈનામ આપી તેને વિદાય કર્યાં અને ત્યારથી હંમેશને માટે અસ્થિર સંપત્તિના ગ કરવા છેાડી દીધા.
""
આ દાખલા ઉપરથી સંપત્તિના ગવ કરનારાએ અને અનિત્ય પાગલિક સંપત્તિને નિત્ય માનનારાઓએ ષડા લેવા જોઇએ. અનિત્યને અનિત્ય અને નિત્યને નિત્ય સમજવું તે જ સમજણુ કહેવાય, એમ સમજે તેજ ડાહ્યો કહેવાય, અને આત્મહિત પણ તેજ સાધી શકે. માટે આત્મિક વસ્તુ જે નિત્ય છે તેની તરફ લક્ષ્ય રાખીને અનિત્ય, અવશ્ય એક ક્ષણે નાશ પામનારી, માત્ર ઉપરથી જ સુંદર પણ અંદરખાને હલાહલ ઝેરથી ભરેલી પૌલિક વસ્તુ ઉપરની આસક્તિ ઓછી કરવી, ગવ–અભિમાન દૂર કરવાં એ જ ‘ અનિત્ય ભાવના' ભાવવાનું કૂળ છે. (૯)
==
Page #66
--------------------------------------------------------------------------
________________
(૨) ઘર માવના.
w [ અનિત્ય અને અસ્થિર જીવનમાં છેવટને વખતે કોઈ ચીજ શરણુદાયક છે કે કેમ? તે બીજી ભાવનાના વર્ણનથી દર્શાવવામાં આવે છે. તેમાં પ્રથમ ધનની અશરણુતાનું કથન નીચેના કાવ્ય કરાયથી છે.]
मन्दाक्रान्ता वृत्तम् ॥
द्वितीयाऽशरणभावना त्यत्वा धर्म परमसुखदं वीतरागैश्च चीर्ण । धिक्कृत्यैवं गुरुविधिवचः शान्तिदान्ती तथैव ॥ भ्रान्त्वा लक्ष्मों कुनयचरितैराजयस्त्वं तथापि । मृत्यौ देहं प्रविशति कथं रक्षितुं सा समर्था ॥१०॥
બીજી અશરણ ભાવના. અર્થ–પરમ સુખ આપનાર અને રાગદ્વેષ વિનાના પુરૂષોએ બતાવેલ ધર્મ તેને તિલાંજલિ આપી, શાસ્ત્રીય વિધિવાકયો ઉપર પગ મૂકી, શાતિ-સમાધિને ભંગ કરી, દેશ પરદેશ રખડી, અન્યાય
Page #67
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક
અને વિરૂદ્ધાચરણથી યદ્યપિ તું લક્ષ્મી સંપાદન કરે છે, પણ જ્યારે કાળ આવીને કંઠ પકડશે તે વખતે શું હુને લક્ષ્મી કાળના સપાટામાંથી બચાવી શકશે?? ના, રે ના ! ગમે તો લાખો રૂપિયા મેળવ્યા હશે કે કરોડ મેળવ્યા હશે, પણ તે લાખ કરોડ રૂપીઆ કાળના મુખમાંથી છોડાવી તને પિતાને શરણે કદી નહિ રાખે ! (૧૦)
વિવેચન–બાળકોની રમતમાં એક છોકરો બીજા છોકરાને મારે છે ત્યારે તે છેક રોતે રોતો પિતાનાં માબાપને શરણે જાય છે. તેઓ પિતાના છોકરાને આશ્વાસન આપી તેને મારનારને શિક્ષા કરે છે. કોઈ રોગી રોગથી પીડાતા–દુઃખી થતો, કઈ પરોપકારી વૈદ્ય હકીમ કે ડોકટરને શરણે જાય છે તો વૈદ્ય દવા આપી દર્દીનું દર્દ દૂર કરી શાંતિ ઉપજાવે છે. લુંટારા કે બંડખોરોના ત્રાસથી દુઃખ પામતી પ્રજા રાજાને શરણે જાય છે. રાજા તેનું દુઃખ ધ્યાનમાં લઈ તે દૂર કરવાની કોશિશ કરે છે. કોઈ રાજા લડાઈમાં પરાજય પામે છે ત્યારે પોતાથી મેટા રાજાને શરણે જાય છે, તે સમર્થ રાજા શરણે આવેલા રાજાને સહાય આપી આફતથી બચાવે છે. પૈસાની તંગી ભોગવતો કઈ ગરીબ માણસ દાતારને શરણે જાય છે. દાતાર પુરૂષ તેને આશ્રય આપી તેનું કષ્ટ કાપે છે. આવી રીતે આ જગતમાં ન્હાના ન્હાનાં દુઃખથી બચાવનાર અને સહાય આપનાર માણસો અગર વસ્તુઓ મળી શકે છે પણ જ્યારે અંત વખતની માંદગી લાગુ પડે છે, અન્ન કે પાણી ગળા હેઠળ ઉતરતાં નથી, શ્વાસ ઉપર શ્વાસ ચાલી રહ્યો હોય છે, ઉઠવા બેસવા કે બલવાની શક્તિ રહેતી નથી, સન્નિપાત જાગે છે અને મોતના ભણકારા વાગી રહે છે, તે વખતે કાળના સપાટામાં સપડાએલા માણસને દુઃખમાંથી બચાવનાર કે શરણ આપનાર કેણુ છે ? હે મહાનુભાવ ! જે ધનને માટે પરમ સુખ આપનાર ધર્મને તિલાંજલિ
Page #68
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના
૪૧ આપે છે, ધર્મની આજ્ઞા અને મહાપુરૂષની શિક્ષાને એક તરફ પડતી મૂકે છે, જે ધન મેળવવાને લોકોમાં અશાંતિ ફેલાવે છે, ઉત્પાત જગાડે છે અને કપટ, દંભ, લોભ, વિશ્વાસઘાત, અસત્ય, અન્યાય આચરે છે, તે ધન તને પિતાના પંજામાંથી છોડાવશે? કદી નહિ!
દૃષ્ટાંત-એક શાહુકારની પાસે અગણિત દોલત ગણાતી હતી. નોકર, ચાકર, ગાડી, ઘોડા, બાગ બગીચા વગેરે તેની સાહ્યબી પણ તેવી જ હતી. રાજ્યમાં તેને સારો સત્કાર થતો હતો અને સમાજમાં તે અગ્રણે ગણાતો હતો; તથાપિ એક વસ્તુની ખામીને લીધે તે સર્વ સાહ્યબી તેને મન તુચ્છ લાગતી હતી. જ્યારે તે વસ્તુનું તેને સ્મરણ થતું ત્યારે તેના મુખમાંથી ઉડે નિઃશ્વાસ નીકળતા અને એવા ઉદગારો નીકળતા કે હાય ! ! આટલી સંપત્તિ મને મળવા છતાં પણ એક જરૂરની ચીજ પ્રાપ્ત થઈ નહિ. આ ચીજ બીજી કંઈ નહિ, પણ એક પુત્ર ! પુત્રની પ્રાપ્તિ માટે શેઠે અનેક ઉપાયો કર્યા, એક સ્ત્રી ઉપર બીજી-ત્રીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા; આખરે ઘણે વરસે ત્રીજી સ્ત્રીથી શેઠને એક પુત્ર થયો. પુત્રના જન્મથી શેઠના આનંદને તો કાંઈ પાર રહ્યો નહિ. છૂટે હાથે પૈસા ખરચીને પુત્રનો જન્મ મહોત્સવ કર્યો. અનેક આંધળાં, લુલાં, પાંગળાં નિરાધાર ભિક્ષોને દાન આપી સંતોષ્યા. આ પ્રસંગે શેઠનાં સગાં વહાલાં સંબંધીઓ ઓળખીતાં માણસો તરફથી શેઠના ઉપર એટલા બધા અભિનંદન પત્ર આવ્યા કે તેના જવાબો લખવાને ખાસ માણો રોકવા પડયા હતા ! બાળકના જન્મથી ચારે તરફ હર્ષ ફેલાઈ રહ્યો હતો, તેથી તેનું નામ હર્ષચંદ્ર રાખવામાં આવ્યું. હર્ષચંદ્ર પંચધાવે ઉછરવા લાગ્યો. રમાડનારી જૂદી, ધવરાવનારી જૂદી, સ્નાન કરાવનારી જૂદી, વસ્ત્રાભૂષણ પહેરાવનારી જૂદી અને ખેળે બેસાડનારી જૂદી ! હર્ષચંદ્રને જરા ઉધરસ આવતી કે ઝીણો પણ તાવ આવી જતો ત્યારે વૈદ્યો અને ડાકટર ઉપરાઉપરી આવતા.
Page #69
--------------------------------------------------------------------------
________________
૨
ભાવના-શતક દવા પછવાડે હજાર રૂપિયા શેઠ ખર્ચી નાંખતા. હર્ષચંદ્રની માંદગી જે બે ચાર દિવસ વધારે લંબાતી તે ત્યાંસુધી શેઠને બિલકુલ ચેન પડતું નહિ. ખાન-પાન કે ગાન-તાન કંઈ ગમતું નહિ. છોકરાની ફિકરમાં કઈ વખતે શેઠ પિતે માંદા પડી જતા; એટલે બધે હર્ષ ચંદ્રના ઉપર શેઠને મેહ હતો. જ્યારે તે સાત આઠ વરસનો થયો ત્યારે તેને ભણાવવા ખાસ શિક્ષકે રાખી પિતાને ઘેર ભણાવવાને બંદોબસ્ત કર્યો. માસ્તરે ને ભલામણ દેવામાં આવી કે થોડું ઝાઝું ભણે તેનું કાંઈ નહિ પણ છોકરાને બિલકુલ મારવો નહિ, કે ધમકી પણ ન આપવી. એક તરફ અભ્યાસ ચાલુ થયે, બીજી તરફ બીજા શાહુકારો તરફથી પિતાની કન્યાનો હર્ષચંદ્ર સાથે વિવાહ કરવા માટે ઉપરાઉપરી શેઠને પ્રાર્થના થવા લાગી. શેઠ અને શેઠાણીને પણ પુત્રને લગ્નમહત્સવ જેવાની ઘણું જ આતુરતા હતી, તેથી પિતાના બરોબરીયા એક મોટા ગૃહસ્થની કન્યા સાથે હર્ષચંદ્રનું વેવિશાળ કર્યું અને લગભગ બાર તેર વરસની ઉંમરે તેના લગ્નની ધામધૂમ થવા માંડી. આ ધામધૂમમાં શું ખામી હોય? લાખો રૂપીયા તો લગ્ન પ્રસંગમાં ખસ્ય. શેઠે હર્ષચંદ્રના લગ્નને લહાવો લીધા. હર્ષચંદ્રને નેકરી તે કરવાની હતી નહિ, તેમ પૈસા પુષ્કળ હતા, જેથી વધારે ભણાવી શું કરવું છે એવી માન્યતાથી પરણ્યા પછી ભણાવવાનું માંડી વાળ્યું. કામકાજમાં માત્ર રમતગમત કરવી, ફરવા જવું, મેજમજાક ઉડાવવી, એટલું જ રહ્યું, અને તે કામમાં હર્ષચંદ્રનો સમય ચાલ્યો જવા માંડો. હર્ષચંદ્રની જ્યારે સોળ વરસની ઉમ્મર થઈ ત્યારે શેઠની ઉમ્મર ૭૬ વરસની થઈ હતી. તે ઉમ્મરે પણ કંઈ જરૂર પ્રસંગ પડવાથી શેઠ દસ પંદર દિવસની મુસાફરીએ ગયા. મુસાફરી કરી પાછા ઘેર આવે છે ત્યાં તે રસ્તામાં સમાચાર સાંભળ્યા કે હર્ષચંદ્રને ગઈ કાલે પ્લેગની ગાંઠ નીકળી છે! સમાચાર સાંભળતાં જ શેઠના હેશકશ ઉડી ગયા. ગાડીમાં ને ગાડીમાં જ મુચ્છ આવી ગઈ. શુદ્ધિ આવતાં ગાડીવાનને
Page #70
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના
૪૩ કહ્યું કે મને ઘેર તરત પહોંચાડ. ગાડીવાને ઘોડા છૂટા મૂકી દીધા. થોડીવારમાં ગાડી ઘેર આવી પહોંચી. ઘર આગળ ડાકટરોની ગાડીઓ ઉભી હતી. બીજા કેટલાક માણસોની આવજા થઈ રહી હતી. હાંફતા હાંફતા શેઠ હર્ષચંદ્રના પલંગ આગળ પહોંચ્યા. હર્ષચંદ્રની સામે જોયું તો તેને ચહેરો બદલાઈ ગયો છે, શરીરે હાથ મૂકે તો તાવ એકસો ચાર પાંચ ડીગ્રી ચડેલો છે, ચાર પાંચ ડોક્ટરો તો હાજર હતા છતાં એથી મ્હોટા બીજા ડોકટરોને બોલાવવા શેઠે નોકરોને મોકલ્યા. થોડીવારમાં તે હેટા હેટા સરજન ડોકટરો ભેગા થઈ ગયા. શેઠને હિમ્મત આપવા લાગ્યા કે તમે ફિકર કરે નહિ, હમણાં સારું થઈ જશે. આ કેસ કંઈ જોખમ ભરેલો નથી. આથી શેઠને થોડી આશા બંધાય, પણ જ્યારે હર્ષચંદ્ર તરફ નજર કરે છે ત્યારે તેની માંદગી વધતી જતી જોવામાં આવે. ડાકટરો ઉપર ડાકટરો બોલાવ્યા છતાં અને દવાઓ ઉપર દવાએ પાયા છતાં ક્ષણે ક્ષણે માંદગી વધતી ગઈ. બે ઘડી વારમાં તે શુદ્ધિ જતી રહી. સન્નિપાત થઈ આવ્યા, તેમાં હર્ષચંદ્ર ગમે તેમ બકતો. એકવાર તે તે એકદમ બેઠે થઈ શેઠને ગળે વળગ્યો અને કહેવા લાગ્યો કે, બાપા ! હવે હું મરી જઈશ. આ જમડાઓ સામે ઉભા છે. શું તે મને લેવાને આવ્યા છે ? હા, હા, ભલે લઈ જાય. અરે બાપા ! મને બચા. આમ અસ્ત વ્યસ્ત બલ શેઠની ગરદન પકડી રહ્યો. છેવટે બહુ પ્રયત્ન ગરદન છેડાવી તેને સૂવાળ્યો, પણ શેઠનું હૈયું હવે સ્થિર રહ્યું નહિ. તે ઉઠીને એક ઓરડામાં રોવા લાગ્યા. “હાય ! મારા નસીબ ફૂટયાં. હવે આ માંદગી શાથી મટે ?' શેઠનાં સગાંવહાલાં શેઠને ઘણી રીતે સમજાવતાં, પણ શેઠ તો પછાડ ખાવા મંડી પડ્યા, માથું કુટવા લાગ્યા; હર્ષચંદ્રની વહુ, તેનો સસરો અને ઘરનાં બધાં માણસો રોવા મંડી પડ્યાં. રડાકુટ થવા માંડી. શેઠ પિક નાંખી રોતે રીતે કહેવા લાગ્યા કે આ વખતે મારા દીકરાને કઈ બચાવે તેને મોં માગ્યા પૈસા આપું. લાખો-કરોડો રૂપીયા કે
Page #71
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક
તેથી પણ વધારે દીકરાના વજન બરાબર ઝવેરાત આપું. કેઈ મારા છોકરાને બચાવે ! બીજી તરફ હર્ષચંદ્રની મા રોતી રોતી કહેવા લાગી, અરે મારા દીકરાને કોઈ બચાવે. જે કોઈ બચાવે તેને હું ભાશ લાખો રૂપીયાની કિંમતનાં આભૂષણે આપવા ઉપરાંત જે માગે તે આપું. આમ સર્વ પિોકારતા રહ્યા; તેટલામાં તે હર્ષચંદ્રનો જીવાત્મા પરલોક તરફ પ્રયાણ કરી ગયો ! શેઠની જીંદગી ધૂળધાણું જેવી થઈ ગઈ. શેઠ પાછળથી થોડા વરસ જીવ્યા પણ પિતાને જીવતા મૂઆ માનતા અને છેવટે ગુરી મુરીને શેઠ પણ પરલોકવાસી થયા.
આ દૃષ્ટાંત ઉપરથી સમજવું જોઈએ કે ગમે તેટલી લક્ષ્મી હોય, પણ મોતના પંજામાંથી લક્ષ્મી કે લક્ષ્મીથી મેળવેલાં બીજા સાહિત્ય બચાવી શકતાં નથી, એટલે મોત વખતે ધન કશા કામમાં આવતું નથી. (૧૦)
શાન્તાપિ ન રાખ્યા. मत्वा यां त्वं प्रणयपदवी वल्लभां प्राणतोपि। पुण्यं पापं न गणयसि यत्मीणने दत्तचित्तः ॥ सा ते कान्ता मुखसहचरी स्वार्थसिद्धयेकसख्या । मृत्युग्रस्तं परमसुहृदं त्वां परित्यज्य याति ॥११॥
સ્ત્રી પણ રક્ષણ નહિ કરી શકે અર્થ—જે સ્ત્રીને તું પિતાના પ્રાણ કરતાં પણ પ્યારી માને છે, ખરા પ્રેમનું પાત્ર માનીને જેને સંતોષવા અને શણગારવા પુણ્ય પાપની દરકાર રાખ્યા વગર ગમે તેવું અકાર્ય કરવા પ્રવૃત્ત થાય છે તે હારી કાન્તા-સ્ત્રી જ્યાં સુધી હાર તરફથી સુખ મળ્યા કરશે
Page #72
--------------------------------------------------------------------------
________________
૪૫
અશરણ ભાવના અને હેને સ્વાર્થ સધાતો રહેશે, ત્યાં સુધી હારા ઉપર અંતરથી નહિ પણ બહારથી મોહિત થઈ રહેશે–પ્રમ દર્શાવશે; પણ જ્યારે દુઃખથી ભરેલો મરણને સમય આવશે, ત્યારે પેટી પટારાની કુંચીઓ, દાગીના અને સંપત્તિના સમાચાર પૂછવા તૈયાર થશે, પણ હવે દુઃખમાંથી કે મેતના પંજામાંથી નહિ છોડાવી શકે. (૧૧)
વિવેચન–જે મનુષ્ય અંતે સ્ત્રી અને સહાય કરશે એમ ધારી સ્ત્રીના મોહમાં મુગ્ધ બની ગયો છે, તે પુરૂષને ઉદ્દેશીને આ કાવ્યનું કથન કરવામાં આવ્યું છે. તે પુરૂષનું સંબોધન અધ્યાહારથી લેવાનું છે. હે મહમુગ્ધ ! આ જગતમાં સ્ત્રીઓ ચાર પ્રકારની છેઃ અધમાધમ, અધમ, મધ્યમ અને ઉત્તમ. જે સ્ત્રીના ઉપર તેનો પતિ પ્રેમ રાખતો હોય, પોતે દુ:ખી થઈ પૈસા કમાઈ સ્ત્રીને સારાં વસ્ત્રો, આભૂષણ આપતો હોય છતાં તે સ્ત્રી બહારથી માત્ર દાર્શનિક પ્રેમ બતાવી અંદરખાને બીજા કોઈ પરપુરૂષના પ્રેમમાં લપટાએલી હોય, પતિનું અહિત ઇચ્છતી હોય, કપટ કરી પતિને છેતરતી હોય, તે સ્ત્રી અધમાધમ કહેવાય. જે સ્ત્રી સ્વાર્થ હોય ત્યાં સુધી પતિ ઉપર પ્રેમ રાખે, પતિના કાર્યમાં મદદ કરે, પતિનું હિત ચાહે, પણ સ્વાર્થ સધાઈ રહ્યા પછી પતિથી પ્રતિકૂળ થઈ ચાલે છે, પતિને કોલ કરે છે તે સ્ત્રી અધમ ગણાય છે. જે સ્ત્રી સ્વાર્થ હોય ત્યાંસુધી સારી રીતે પ્રેમ રાખે છે અને પછી વિશેષ પ્રેમ નથી રાખતી, તેમ અપ્રેમ પણ નથી રાખતી, પતિના હિતમાં પોતાનું હિત નહિ, પણ પોતાના હિતમાં પતિનું હિત સાધે છે, પોતે દુઃખ ખમી પતિનું સુખ સાધતી નથી પણ પિતાનું સુખ સાધીને પતિના સુખની ચાહના કરે છે, તે મધ્યમ સ્ત્રી કહેવાય છે, અને જે સ્ત્રી પતિવ્રતા ધર્મનું રહસ્ય સમજી પતિની ભક્તિ કરે છે, પતિ તરફથી સારાં વસ્ત્રો, આભૂષણ મળે તેની ખાતર નહિ, પણ પિતાની ફરજ સમજી પતિના દુઃખમાં ભાગ લે છે, પતિના સુખમાં કે હિતમાં પિતાનું
Page #73
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક
સુખ અને હિત માને છે, સ્વાર્થપર્યત નહિ પણ વિના સ્વાર્થ પણ પતિભક્તિ કરવાનું ચૂકતી નથી, પતિના મરણ પછી પણ પતિવ્રત્ય પાળે છે, તે સ્ત્રી ઉત્તમ કહેવાય છે.
દષ્ટાંત-અધમાધમ લંપટ સ્ત્રીઓના દાખલા શાસ્ત્રમાં અનેક છે. બીજા નંબરની અધમ સ્ત્રી સૂરિકતા છે, જેનું વર્ણન “રાયપણું” સૂત્રમાં છે. સૂરિકતા અર્ધકેયી દેશના રાજા પરદેશીની પટરાણી હતી. પરદેશી રાજા પૂર્વ અવસ્થામાં ઘણે અધર્મી, અન્યાયી, જુલ્મી, ક્રર, નાસ્તિક, ધર્મદ્રોહી અને વિષયાસક્ત હતે. સૂરિકતાની ઉપર તેને ઘણો પ્રેમ હતો, કારણ કે તે પટરાણું હતી અને તેને પુત્ર સૂરિકતકુમાર યુવરાજ હતો, તેથી ભવિષ્યની તે રાજમાતા હતી. સૂરિજંતાની ઇચ્છા પ્રમાણે દરેક વસ્તુ રાજા તરફથી તેને મળતી, તેથી રાજા પ્રત્યે તે અતિ પ્રેમભાવ દર્શાવતી.
જ્યાં સુધી રાજાને સદ્દગુરૂ કેશી સ્વામીનો સમાગમ નહોતો થયે ત્યાંસુધી તે રણના પ્રેમનો પ્રવાહ તેવો ને તે ચાલુ રહ્યો, પણ ચિત્તસારથીના પ્રયત્નથી કેશી સ્વામીનું તાંબિકા નગરીમાં આગમન થયું અને પરદેશી રાજાને મૃગવન ઉદ્યાનમાં પ્રસંગે સગુરૂનો સમાગમ થયો, એટલું જ નહિ પણ કેશી સ્વામીની યુક્તિભરી દલીલોથી જ્યારે પરદેશી રાજાના મનનું સમાધાન થયું, સ્વર્ગ-નરક, પુનર્જન્મ-પુનર્ભવ, પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ અને શરીર ભિન્ન જીવ છે એવી ખાતરી થઈ ત્યારે રાજાએ નાસ્તિકપણના મિથ્યા સિદ્ધાંતને ત્યજી દઈ જૈન ધર્મના સત્ય સિદ્ધાંતો સ્વીકાર્યો; તેની સાથે બારવ્રત રૂ૫ શ્રાવક ધર્મ સ્વીકાર્યો અને પિતાના તાબાના સાત હજાર ગામના ચાર વિભાગ પાડી એક ભાગમાંથી દાનશાળા માંડવાનું નક્કી કર્યું. પરદેશી રાજાની ધાર્મિક વૃત્તિ એટલી દઢ થઈ કે તેણે સંસારનાં તમામ કાર્યો છેડી દીધા; માત્ર એકાંતની ! પૌષધશાળામાં ધર્મ ધ્યાન કરવું એટલું જ કાર્ય તે પિતાનું સમજ્યા,
Page #74
--------------------------------------------------------------------------
________________
અશરણ લાવના અને અહર્નિશ તે જ કાર્યમાં મશગુલ બની રહ્યો. આ વાત સૂરિકંતાને પસંદ પડી નહિ, કારણ કે તેથી તેને સ્વાર્થ સધાતે
અટકયો. સૂરિકતાની સ્વાર્થી વૃત્તિમાં પૂર્વના પ્રેમને અંકુર બળીને દગ્ધ થઈ ગયા. એમની જગ્યા દ્વેષે લીધી. રાતદિવસ સૂરિકતાના મનમાં પરદેશી રાજા ઉપર અને તેને ધર્મોમાં સમજાવનાર કેશી સ્વામી ઉપર ઠેષ ઉભરાવા લાગ્યો. તે એમ સમજતી હતી કે સાધુએ રાજાના ઉપર કંઈ ભૂરકી નાંખી રાજાને ભરમાવી દીધા છે, અને મારા ઉપરનો પ્રેમ ઉતરાવી નાંખ્યો છે. | સ્વાર્થપરાયણ સૂરિમંતા પૂર્વને સ્નેહ, ઉપકાર, સંબંધ, એ સર્વ ભૂલી જઈ પ્રભુતુલ્ય પતિને યમધામમાં પહોંચાડી દેવાના વિચાર પર આવી પહોંચી. તે વિચાર તરત પાર પાડવાને પાશ રચવા લાગી. આ કાર્ય કેવળ પોતાની જાતથી નહિ બની શકે એમ જણાયાથી સૂરિકતકુમારને રાજ્યસત્તાના લેભમાં નાંખી તેને પિતાના ધારેલાં કાર્યમાં શામેલ રાખવાને સૂરિકંતાએ નિશ્ચય કર્યો. એક માણસને મોકલી તેણે કમારને પોતાની પાસે બેલાવ્યો. એકાંતના ઓરડામાં તેને લઈ જઈ નીચે પ્રમાણે તે કહેવા લાગી.
સૂરિકંતા–કેમ કુમાર! તમારી શી ઈચ્છા છે?
કુમાર–માતાજી! હું તમારે પ્રશ્ન હજુ સમ નથી. મને ખાસ બોલાવી કઈ ઈચ્છા વિષે પૂછે છે?
સૂરિકતા–હું રાજયની ઇચ્છા વિષે પૂછું છું, કે તમારે રાજ્યગાદીએ બેસવું છે કે નહિ ?
કુમાર–માતાજી! આ વખતે આ પ્રશ્ન પૂછવાનું શું પ્રજન?
સૂરિકંતા–પ્રયોજન એ કે રાજ્યનું બધું કામ બગડે છે. રાજાજીને ધર્મને છંદ લાગી ગયા છે કે કેણ જાણે મતિવિભ્રમ
Page #75
--------------------------------------------------------------------------
________________
ભાવનાતક થઈ ગયો છે. ગમે તેમ હો, તમે જતા નથી કે રાજ્ય કે ઘરની બાબતમાં તે જરાએ લક્ષ આપે છે? - કુમાર–ના, તે તો નથી આપતા; પણ તેનું હવે શું કરવું?
સૂરિકતા–શું કરવું તે બધું હું જણાવીશ. પણ તે પહેલાં એટલી ભલામણ કરું છું કે આપણું આ ખાનગી વાત ક્યાંય પણ બહાર પડવી ન જોઈએ.
કુમાર–મારા તરફથી બહાર નહિ પડે તે વિષે ખાત્રી રાખો, પણ વાત શું છે તે જણાવો.
સૂરિકતા–કુમાર ! જુઓ હવે રાજા આપણને આડખીલીરૂપ છે. એમની હયાતી સુધી તમને રાજ્યગાદી મળી શકશે નહિ અને ત્યાં સુધીમાં રાજ્યની સ્થિતિ અસ્તવ્યસ્ત થઈ જાય, માટે કેઈ ન જાણે તેવી રીતે આપણે બંને કોઈ પણ પ્રયોગથી ઝેર આપી, આગ લગાડી કે શસ્ત્રથી રાજાને મારી નાંખીએ. પછી તમે છે અને હું છું. આપણે બંને એકબીજાની સલાહથી રાજ્ય ચલાવીશું. કેમ, આ મારી વાત એ છે?
કુમાર–(સ્વગત) અધધધ!! આ ભયંકર વિચાર !! આટલે બધે રાજ્યસત્તાને લોભ ! ! ધૂળ પડે તે રાજ્યવૈભવમાં કે જેને માટે આવા ક્રૂર વિચારો ઉત્પન્ન થાય છે! હવે અહીં બેસવામાં લાભ નથી. વધારે પડતું બોલીશ તે મારા માટે પણ આવા વિચારો બાંધતાં મારી માતા વાર લગાડશે નહિ. (પ્રકાશ) માતાજી ! એના માટે હું વિચાર્યા વગર હમણાં કંઈ નહિ કહી શકું. હમણું મારૂં શરીર અસ્વસ્થ છે, તેથી જવાની રજા લઉં છું.
એટલું બોલી કુમાર ઉઠી ચાલતો થયો. સૂરિકતા જરા વાર તો વિચારમાં પડી કે કામ ન થયું અને વાત બહાર પડી ગઈ કુમાર મારા વિચારમાં સંમત થયો નહિ. અસ્તુ. મેં બીજાને આશ્રય માગ્યો એ જ ભૂલ કરી. એ કામ મારા એકલાથી કયાં બની શકે
Page #76
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના તેવું નથી? એક રાજાને તે પણ ખાનગી રીતે માર તેમાં બીજાની મદદની શી જરૂર હતી ? હવે તરત તે કામ પાર પાડું. વિલંબ થવાથી વખતે તે વાત કુમાર તરફથી બહાર પડી જાય, માટે તરત ગોઠવણ કરૂં. આવો નિશ્ચય કરી તે દુષ્ટાએ પરદેશી રાજાને પિતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું અને રસોઈમાં, વાસણમાં, આસનમાં દરેક સ્થળે ઝેર નાંખી દીધું. રાજા જમવાને આવ્યા, ભોજન કર્યું, તેની સાથે ઝેરની અસર થઈ તેથી અધૂરે ભેજને રાજા ઉઠી ગયા અને પિષધશાળામાં ગયા. સૂરિકતાના આ કાવત્રાની રાજાને ખબર પડવા છતાં તેને વાંક ન દેખતાં સમાધિ પરિણામે સંથારો કરી રાજા સ્વર્ગે ગયા; પણ સૂરિકતાએ છેવટે પિતાની સ્વાર્થ લંપટતા દર્શાવી અધમતા સાબીત કરી. ત્રીજા નંબરની મધ્યમ સ્ત્રીઓ તે સ્થળે સ્થળ છે. ચોથા નંબરની ઉત્તમ સ્ત્રીઓ તો આ જગમાં થોડી જ છે. | હે મોહમુગ્ધ! પહેલા ત્રણ નંબરની સ્ત્રીઓ તે જીવતાં જ છેહ બતાવે છે. ચોથા નંબરની સ્ત્રી જીવતાં સુધી કદાચ પ્રેમ રાખે છે અને મરણ પછી પણ કદાચ નેહ રાખે તોપણ તે મરણથી બચાવી શકે તેમ તો નથી જ ! ગમે તેવી જુવાનીમાં કાળ આવી પહેચશે, ત્યારે જુવાન સુંદર અને પ્રેમાળ પત્ની પતિને મેતથી નહિ બચાવી શકે. (૧૧).
[ એક શાસ્ત્રીય અને અનુભવ સિદ્ધ દાખલાથી અશરણુ ભાવનાનું સ્વરૂપ નીચેના કાચથી દર્શાવાય છે.]
दुर्गेऽरण्ये हरिणशिशुषु क्रीडया बंभ्रमत्सु । तत्रैकस्मिन् मृगपतिमुखातिथ्यमाप्ते प्रकामम् ।।
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૦
ભાવનાનાતક
धावन्त्यन्ये दिशिदिशि यथा स्वस्वरक्षाधुरीणाः । कालेनैवं नरि कवलिते कोप्यलं रसितुं नो ॥ १२ ।।
આ વિષયમાં એક દષ્ટાંત. અર્થ–ધારે કે આપણે એક જંગલમાં ગયા છીએ કે જે જંગલ વિવિધ પ્રકારની વનસ્પતિઓને ભંડાર છે. વધારે જનાવરોને સંચાર ન હોવાથી પુષ્કળ ઘાસ ઉગેલું છે. અહીં એક હરિને ટોળું આપણું નજરે પડે છે. જુઓ, આ ટોળામાં નહાનાં, મહેતાં ઘણાં હરણીયાં છે. કેટલાંક ચરે છે, કેટલાંએક ટગમગ સામે જોયાં કરે છે, કેટલાંએક કુદે છે અને ગેલ કરે છે, નિર્ભયપણે મરજી મુજબ ચરે છે અને ફરે છે. ત્યાં અટવીમાંનો એક વિકરાળ સિંહ આવ્યો. પેલા મૃગના ટોળા ઉપર તરાપ મારી એક સુંદર આશાથી ભરેલ મૃગના બચ્ચાને તે પકડે છે. અરે રે! જોતજોતામાં તે તે મૃગલું પેલા રાક્ષસી મહેઢાનું અતિથિ બની ગયું. તે વખતે તેનાં સહચારી બીજા મૃગ નહાનાં મોટાં ઘણાએ હતાં, પણ એકકે તેને બચાવવા ઉભું રહ્યું નહિ. જેને જેમ ફાવ્યું તે દિશાને ભાગે લઈ બધાએ નાસી ગયાં. તેવી જ રીતે માતરૂપી સિંહ જ્યારે એક માણસને કેળી કરી ઉપાડશે ત્યારે હેનાં મા-બાપ, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, પત્ની અને સગા સંબંધીઓ પૈકી કોઈ પણ હેને બચાવી નહિ શકે. (૧૨)
વિવેચન—આ દૃષ્ટાંતને વિષય ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મા અધ્યયની ૨૨ મી ગાથામાંથી લેવામાં આવ્યો છે. તે ગાથા આ પ્રમાણે છે –
जहेह सिहो व मियं महाथ । મજૂ નાં નેક્ ટુ એવા
Page #78
--------------------------------------------------------------------------
________________
અશરણ લાવના
न तस्स माया व पिया व भाया । कालंमि तस्स सहरा भवंति ॥ १ ॥
અથવૂ–જેમ કોઈ સિંહ મૃગના ટોળામાંના એકાદ મૃગને પકડી ચાલ્યો જાય છે, તેમ માત કુટુંબના બધા માણસની વચ્ચે એકાદ જણને જ્યારે પકડે છે તે વખતે તે માણસના માબાપ ભાઈ સ્ત્રી પુત્ર આદિ કેઈ પણ માણસ તેને સહચારી થતો નથી કે મોતના પંજામાંથી તેને છોડાવી શકતો નથી. આ જગતમાં વધારેમાં વધારે ભય કોઈને પણ હોય તો તે મૃત્યુનો છે, કારણ કે કોઈ કટ્ટામાં કદ્દો અમલદાર હાય તેના હુકમ પૈસાથી કે પિછાનથી કે સમજાવટથી ફરી શકે છે. રાજાને હુકમ પણ પ્રજાની આજીજીથી કે સખ્ત પોકારથી બદલાઈ જાય છે. પણ મોતને હુકમ કેઈથી પણ બદલી શકાતો નથી. જે દિવસે જે ઘડીએ અને જે પળે તેને હુકમ થયો તે જ ક્ષણે તેને આધીન થવું પડશે. મેતને એ વિચાર નહિ થાય કે “બિચારો આ માણસ હજુ જુવાન છે, ગઈ કાલે જ પરણ્યો છે, તેના માબાપને તે એક જ કરે છે, આખા કુટુંબનો આધાર તેના ઉપર જ છે, તેના મરી જવાથી પાંચ પચીશ માણસના હાથ ભયપર પડે તેમ છે, અગર પાંચ દશ પેઢીનો વંશ નીકળી જાય તેમ છે માટે આને છોડી દઉં.” તેમજ તેને એવી દયા પણ નહિ આવે કે “ આની પછવાડે તેની બાળ સ્ત્રીને જીવનપર્યત વૈધવ્ય પાળવું પડશે, કે તેના આંધળાં માબાપે રખડી મરશે, તેના કરજદારોને પોક નાંખી રોવું પડશે, કે તેના આશ્રય નીચે સેંકડો માણસોનું ગુજરાન ચાલે છે તે બધા નિરાધાર બની જશે.” મેત બાળકને ઉપાડતાં એટલી વાર લગાડશે અને જુવાનને પકડતાં પણ તેટલે જ વખત લગાડશે, એકલાને તાબે કરતાં જેટલો વખત લાગશે તેટલે જ વખત હજાર અને લાખ માણસોના લશ્કર વચ્ચેથી એક સરદારને ઉપાડી જતાં લાગશે. કોઈની પણ તે શરમ નહિ રાખે કે કેઈથી
Page #79
--------------------------------------------------------------------------
________________
પર
ભાવના-શતક દબાશે નહિ. હે ભદ્ર! તું એમ માનીશ નહિ કે “મારું કુળ મોટું છે, મારા તાબામાં ઘણું માણસ છે, મારાં સગાંવહાલાં મોટા મોટા છે, મારી પાસે પૈસાનું જોર છે, તે મારે શી ફિકર છે.” જ્યારે મોતની ચોટ લાગશે ત્યારે તારા સગાંવહાલાં બધા દૂર થઈ જશે. તેની આગળ બધું સામર્થ સંકેલાઈ જશે, માટે એક ક્ષણને પણ વિશ્વાસ રાખ્યા વિના અંતને વખતે શરણે રાખે તેવી વસ્તુને શોધ. તારી માની લીધેલી જગતની વસ્તુઓ અને માણસ કોઈ પણ શરમુદાયક નહિ થાય. (૧૨)
___ भ्रातरोप्यशरण्याः । कृत्वा कामं कपटरचनां दीनदीनानिपीड्य । हृत्वा तेषां धनमपि भुवं मोदसे त्वं प्रभूतम् ॥ मत्वा स्वीयान् प्रणयवशतः पुष्यसि भ्रातृवर्गान्कष्टेभ्यस्त्वां नरकगमने मोचयिष्यन्ति किं ते ॥१३॥
ભાઇએ પણ નહિ બચાવી શકે. અર્થ-જે ભાઈઓને પ્રેમને વશ તે પિતાના માની તેઓને રાજી રાખવા કે તેમની મનોકામના પૂર્ણ કરવાને બીજા ગરીબમાં ગરીબ માણસોને કપટ કળાથી છેતરી, દગા ફટકા અને અનીતિથી તે ગરીબ માણસનું ધન લૂંટી, ગરીબેને વધારે ગરીબ બનાવે છે કે પીડે છે, અને તે ધનથી ભ્રાતવર્ગને પોષે છે; પણ જયારે કપટ પ્રપંચ અને પરપીડનના પરિણામ તરીકે તારે નરક જેવી દુર્ગતિમાં જવું પડશે તે વખતે હારા ભાઈઓ શું હને છોડાવી શકશે ? નહિ જ. અન્યાય અને અધર્મનાં ફળો તહને પિતાને જ ભોગવવાં પડશે, તેમાં કોઈ પણ હારા ભાગીદાર નહિ થાય. (૧૩)
વિવેચન-કેટલાક માણસો ધન મેળવવાને માટે ન ઈચ્છવા
Page #80
--------------------------------------------------------------------------
________________
અશરણ લાવના,
લાયક અધર્મનાં કામો કરતાં જરી પણ પાછું વાળી જોતા નથી. ગરીબ અને વિશ્વાસુ માણસેને વિશ્વાસમાં નાંખી છેતરવા કે લૂંટી લેવાનું ખાસ ધંધે લઈ બેઠા છે, તેવું પાપાચરણું કરી ધન મેળવવાને તેમને ઉદ્દેશ બે પ્રકારને હેઈ શકે. એક તો પિતાને અને પિતાના સંબંધીઓને (ભાઈઓ) નિર્વાહ ચલાવવાનો અને બીજો ઉદ્દેશ પિતાને અને ભાઈઓને નિર્વાહ ચાલી શકે તેટલું ધન હોવા છતાં પિતાને અગર ભાઈઓને શ્રીમંત કહેવડાવવાની તૃષ્ણ તૃપ્ત કરવાને. નિર્વાહ ચલાવવાને કરાતાં પાપકર્મો અને તૃણ તૃપ્ત કરવાને કરાતાં પાપકર્મો એ બંનેથી જે કે આત્મા દંડાય છે, તો પણ પહેલા પ્રકારનાં પાપકર્મો સ્વાર્થદંડ અને બીજા પ્રકારનાં પાપકર્મો અનર્થદંડ તરીકે ગણી શકાય. સ્વાર્થદંડ વ્યવહાર દષ્ટિએ કંઈક અંશે ક્ષેતવ્ય ગણી શકાય પણ અનર્થદંડ તો વ્યવહારૂ દૃષ્ટિએ અને શાસ્ત્રીય દૃષ્ટિએ એ બંને દૃષ્ટિએ અક્ષતવ્યજ ગણુય, કેમકે પહેલા પ્રકારમાં અધમાચરણ કરનારને પણ કંઈક પશ્ચાત્તાપ થાય છે. તે મનમાં એમ સમજે છે કે આ ખરાબ કામ છે, પણ શું કરું કે પેટના માટે કરવું પડે છે. આટલે પશ્ચાત્તાપ થવાથી તેના અધ્યવસાયોમાં કમળતાને કંઈ પણ અંશ રહે છે. બીજા પ્રકારના અનર્થદંડીને તેવો પશ્ચાત્તાપ સંભવે નહિ, કારણ કે તે કંઈ નિર્વાહ માટે ન છૂટકે તેવું કામ કરતો નથી, કિન્તુ તૃષ્ણા અને લોભવૃત્તિથી કામ કરે છે, માટે તે પોતાના આત્માને સખ્ત મુન્હ કરે છે. આ કાવ્યમાં બીજા પ્રકારના મનુષ્યને ઉદ્દેશી કહેવામાં આવ્યું છે કે હે ભદ્ર! તું હારા ભાઈઓને શ્રીમંત બનાવવા કે હારી અને તેમની તૃષ્ણાને ખાડો પૂરવા જે તે ગરીબોના ઉપર છરી ચલાવી રહ્યો છે, કપટ અને વિશ્વાસઘાત જેવાં કામોથી ગરીબેને (ખરી રીતે પોતાના આત્માને) છેતરવાનો ધંધે લઈ બેઠે છે, તે પાપાચરણથી બંધાતાં અશુભ કર્મો તે અવશ્ય ભોગવવાં જ પડશે. તે પણ તારી જાતને જ ભોગવવાં પડશે, તેમાં ભાગ લેવા કે
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૪.
ભાવના-રતક.
હને છોડાવવા શું હારા ભાઈઓ ને મદદ કરી શકશે? નરક અને તિર્યંચની ગતિમાં કર્મનો બદલો ભોગવવા જતાં હને તેઓ શું અટકાવી શકશે ? નહિ જ. અરે મૂર્ખ ! તું નિશ્ચય કરી ભાન કે તે બધા સ્વાર્થ સુધી સંબંધ રાખનારા છે. એક ભાઈ બીજા ભાઈને ત્યાંસુધી હાય છે કે જ્યાં સુધી એકને સ્વાર્થ બીજા તરફથી જળવાઈ રહે છે. પણ જ્યારે એક ભાઈની સંતતિ વધવાથી તેનું ખર્ચ વધી જવા માંડે અને તેની પેદાશ કમી હાય, બીજા ભાઈની કમાણી વધારે અને ખર્ચ થાડું હોય ત્યારે કમાઉ ભાઈને પ્રેમ થોડી કમાણી કરનાર ભાઈ ઉપર શું રહી શકશે ? તરત જ તેને એવો વિચાર આવશે કે હવે જૂદા થઈ જઈએ અને ભાગ વહેચી લઈએ. અગર જૂદા નહિ થઈએ તો પોતાની કમાણી ખાનગી રાખવાને તે પ્રયત્ન કરશે, એટલું જ નહિ પણુ કેટલાએક દુષ્ટ બુદ્ધિવાળા ભાઈઓ એટલા બધા સ્વાર્થલંપટ બને છે કે બીજા ભાઈઓ જીવતા હશે તો બાપની મીલ્કતમાંથી ભાગ વહેચી લેશે, માટે કોઈ રીતે તેમને અંત આવી જાય અગર કાવતરૂં કરી તેમને ઠેકાણે પાડી દઈએ તે બાપની મીલ્કતના સ્વતંત્ર માલીક આપણે બનીએ; આ વૃત્તિવાળા ભાઈઓના અનેક દાખલા ઇતિહાસમાં મોજુદ છે.
દષ્ટાંત–ઔરંગઝેબને દાખલો લઈએ. ઈ. સ. ૧૬૫૭ માં જ્યારે શાહજહાં બાદશાહને બિમારી થઈ ત્યારે તેના ચાર પુત્રદારા, ઔરંગઝેબ, મુરાદ અને સુજા જુદા જુદા પ્રાંતોની સુબા. ગિરી ઉપર હતા. ગાદીના વારસાને ખરો હક્ક દારાને હતા, પણ
ઔરંગઝેબના મનમાં રાજ્યસત્તાને તીવ્ર લોભ ઉત્પન્ન થયો. બાપની ગાદીને હક્ક મેળવનાર મારા સિવાય બીજે કઈ પણ ન રહે તેમ કરવું એટલું જ નહિ પણ રાજ્યમાંથી હિસ્સો લેનાર કોઈ પણ ન રહે તેવો બંદોબસ્ત કરવા સુધીને સંકલ્પ તેના મનમાં જાગૃત થ. પિતાની કપટજાળમાં બીજાને ફસાવવા એ વિદ્યા તેને કયાંય
Page #82
--------------------------------------------------------------------------
________________
અશરણ લાવના.
૫૫ શીખવા જવું પડે તેમ નહેતું-તે વિદ્યામાં તો તે નિપુણ જ હતા, એટલે પિતાના ભાઈ મુરાદને રાજ્યના ભાગની લાલચ આપી તેને અને તેના લશ્કરને પોતાની મદદમાં લઈ પ્રથમ ઉજજન પાસે સુજાની વતી રાઠેડ જશવંતસિંહની સાથે લડાઈ કરી અને બીજી લડાઈ બંગાળામાં સુજાની સાથે કરી સુજાને ઠેકાણે પાડ્યો. ત્યાર પછી ખરા હક્કદાર દારાને યમદાર પહોંચાડી, પિતાને કેદમાં નાંખી. મુરાદની સાથે પણ દગો કરી આપેલ વચનને તોડી પોતે સ્વતંત્ર બાદશાહ થયો. હકકદાર કે ભાગીદાર કોઈને રહેવા દીધા નહિ.
પાંડે અને કૌરવો પણ નજીકના ભાઈઓ થતા હતા, પણ રાજ્યના લોભથી કૌરવોએ (દુર્યોધને) પાંડવોની સાથે છળ પ્રપંચથી જુગાર રમી તેમનું સર્વસ્વ લૂંટી લીધું અને દેશનિકાલની સજા કરી વનવાસે મોકલ્યા અને પછીથી પાંડવોએ કૌરવોને સંહાર કર્યો, ત્યાં ભાઈઓને નેહ કયાં ગયો !
ત્રીજો દાખલો કેણિકના ભાઈ હલ અને વિહલને છે. કેણિકે પિતાના પિતા શ્રેણિક રાજાને કાછપિંજરમાં નાંખ્યા તેથી તેનો ઘણે અપવાદ થયો. તે કારણથી રાજગૃહ નગર છેડી દઈ ચંપાનગરીમાં તેણે રાજ્યગાદી સ્થાપી. તે વખતે તેના ભાઈ હલ અને વિહલ તેની સાથે ચંપાએ આવ્યા હતા. હલ અને વિરલને થેલણ રાણીએ અઢારસો વંકહાર અને શ્રેણિક રાજાએ સિંચાનક હાથી ભેટ તરીકે આપ્યો હતો તેથી રાજ્યના ભાગ પાડતી વખતે કેણિકે બીજા દશ ભાઈઓને રાજ્યને એકેક ભાગ આપ્યો, પણ હલ વિહલને માબાપ તરફથી ઉત્તમ વસ્તુઓ ભેટ મળેલી છે, માટે રાજ્યમાંથી તેમને ભાગ ન આપવાનો નિશ્ચય કર્યો. હલ વિહલ બે ભાઈ સંતેષી હતા, તેથી બે વસ્તુ ઉપર સંતોષ રાખીને તેમણે રાજ્યભાગની દરકાર ન કરી. સિંચાનક હાથી એટલો તો ચાલાક અને રમણીય હતો કે તેની આગળ બીજી સાહેબી તુચ્છ
Page #83
--------------------------------------------------------------------------
________________
ભાવના–ાતક. હતી. હલ વિહલ અને તેના ઘરનાં માણસે હાથી ઉપર બેસી કેણિકના દરબાર પાસે થઈ નદીએ ક્રીડા કરવા જાય. ત્યાં હાથી સુંઢવતી ઉપર બેસનારને નીચે ઉતારે, ઉપર ચડાવે અને અનેક પ્રકારે ક્રીડા કરાવે. આ આશ્ચર્યકારક દેખાવથી લોકે વિસ્મય પામી હાથીની તારીફ કરવા લાગ્યા અને હલ વિહલને આ હાથી હોવાને લીધે સભાગી માનવા લાગ્યા. બીજી તરફ હલ વિહલની સ્ત્રીઓના શણગારને શોભાવનાર દિવ્ય હાર અને કુંડળના પણ લોકે વખાણ કરવા લાગ્યા. આ બધી હકીકત દાસીઓ દ્વારા કેણિક રાજાની રાણી પદ્માવતીના સાંભળવામાં આવી. પદ્માવતીથી તે સહન થઈ શકયું નહિ. રાજ્યના માલેક અમે અને હાથીની ખરી સાહેબી તો હલ વિહલ જ ભોગવે છે. આ હાથી તો અમને જ શોભે! એવી રીતે ઈષ્યની સાથે જ તે હાથી અને હાર પડાવી લેવાનો લોભ પદ્માવતીના મનમાં પ્રદીપ્ત થયો. યોગ્યાયોગ્ય કે ન્યાયાન્યાયને વિચાર કર્યા વગર તે વાત પદ્માવતીએ કેણિકની આગળ મૂકી. કેણિકના અંગમાં હજુ કંઈ ન્યાયવૃત્તિ અને ભ્રાતૃસ્નેહને અંશ હતો તેથી તે વાત ઉરાડી દીધી, પણ પદ્માવતીએ તે નિશ્ચય કરી રાખ્યો હતો કે આજ નહિ તો કાલે, કાલ નહિ તો પરમ દિવસે, પણ રાજાના મનમાં વાત ઠસાવી હલ વિહલના હાર હાથી પડાવી લેવા. દરરોજ થોડી થોડી ઉશ્કેરણી કરતાં કરતાં છેવટે પદ્માવતીએ કેણિકના મનમાં રહેલી ન્યાયવૃત્તિ અને ભ્રાતૃરનેહને દેશવટ દેવરાવ્યો. સ્ત્રી ઉપર આશક બનેલા કેણિકે પદ્માવતીના નાલાયક વિચારોને પિતાના ઉરમાં અવકાશ આપી સ્વાર્થવૃત્તિ અને અન્યાય બંને દોષો ધારણ કર્યા. હલ વિહલને પિતાની પાસે બોલાવી હાર હાથી સંપી દેવાની ફરજ પાડી. ગામ ગિરાસ દ્રવ્ય જોઈએ તે લ્યો, પણ હાર તથા હાથી મને સોંપે, એ વસ્તુ તમને શોભતી નથી, એ તો રાજ્યમાં જ શોભે. આવાં કેણિકના મુખમાંથી નિકળતાં વચને સાંભળી હલ વિહલે વિચાર કર્યો કે ભાઈએ
Page #84
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના.
૫૭
રાજ્યમાં ભાગ તે ન આપ્યા, પણ માબાપની આપેલી ચીજો પણ પડાવી લેવાની દાનત થઈ. તા હવે અહીં રહેવામાં શ્રેય નથી; પણ આ વખતે ના પાડીશું તે પરાણે પડાવી લેશે, જેથી વિચારી જવાબ દઈશું એમ આશાભરેલા જવાબ આપીહુલ વિઠ્ઠલ અને ભાઈ પાતાને ઘેર આવ્યા. પોતાની સંપત્તિ અને કુટુંબને લઈ હાથી ઉપર સવાર થઈ તે રાતારાત ત્યાંથી પસાર થઈ ગયા. વિશાળા નગરીના ચેડા રાજા કે જે તેના નાના (માના બાપ ) થાય તેને શરણે ગયા. ખીજે દિવસે કેાણિક હલ વિઠ્ઠલને ખેાલાવવા માણસા માકલ્યા ત્યારે ખબર મળ્યા કે તે તેા નાસી ગયા છે. શેાધ કરતાં પત્તો લાગ્યા કે તે વિશાલા નગરીએ ચેડા રાજાના આશ્રય નીચે પહોંચ્યા છે. તાપણ તેટલેથી કાણિકે સંતાષ મેાકલીને ચેડા રાજાને ખબર કહેવરાવ્યા કે સાથે હલ વિઠ્ઠલને પાછા માકલા, નહિ તા લડાઈ થશે. શરણે આવેલાનું રક્ષણ કરવું એ ક્ષત્રિયાને ધર્મ છે, જેથી મારા જીવતાં તે વસ્તુની આશા રાખીશ નહિ એવા ખુલ્લા જવાબ ચેડા રાજાએ મેકલ્યા. તે ઉપરથી કાણિકે ચેડા રાજાની સાથે લડાઇ કરી, જેમાં કાણિકના બીજા દેશ ભાઇએ સાથે ખને લશ્કરમાં કુલ એક કરોડ ૮૦ લાખ માણુસાના જાન ગયા.
ન રાખ્યો. એક દૂત
હાર
તથા હાથીની
સ્વાર્થવૃત્તિની આગળ ભ્રાતૃસ્નેહ એ કયા હિસાબમાં છે ? આવા સ્વાકુટિલ ભાઇઓના માહમાં મુગ્ધ બની જે અનથ દંડપાપાચરણુ દુષ્કૃત્યા કરે છે, તે છેવટે બાંધેલાં કર્માંના ઉદય થતાં દીનને દીન બની અશરણ થઈ જ્યારે પરમાધામી આદિત આધીન થશે ત્યારે તેને એકાકીપણે કને બદલેા આપવેા પડશે. તે વખતે તેના ભાઈ એ તેને દુઃખમાંથી છેડાવી નહિ શકે, માટે સુજ્ઞ જને એ પાપાચરણુ કરતાં અગાઉથી વિચાર કરવા જોઈ એ. (૧૩)
Page #85
--------------------------------------------------------------------------
________________
પ૮
લાવનારતક
હિં પુત્રા ક્ષત્તિ येषामर्थे सततमहितं चिंतयस्यात्मनोपि । कृत्याकृत्यं गणयसि पुननैव पापं च पुण्यम् ॥ गाढं धलि लिपसि शिरसि प्राणिनो हंसि चान्याकिं ते पुत्रा नरककुहरे भागभाजस्त्वया स्युः ॥१४॥
શું પુત્રે બચાવી શકશે? અર્થ–જે પુત્રને માટે રાત દિવસ પૈસાની ધાખના રાખે છે, તેમાં આત્માના હિત કે અહિતને વિચાર સરખો પણ કરતો નથી, કર્તવ્ય-અકર્તવ્યને પણ ખ્યાલ કરતો નથી, મેહ અથવા એકલપેટા રાગને વશે અનેક ધણીઓને સંતાપ ઉપજાવી અનેક માણસનાં કાળજાં ફફડાવી, નિરંતર માથામાં ધૂળ નાંખ્યા કરે છે, બીજની આજીવિકા તેડી નાંખે છે; હે વૃદ્ધ પુરૂષ ! જ્યારે હારા કાળાં કર્મો કુહાડે લઈ હારી ખાંધે ચડી બેસશે અને નરક ગતિમાં પ્રયાણ કરાવશે ત્યારે હારા તે પુત્રો શું એક ક્ષણ પણ બચાવી શકશે? નહિ રે નહિ. ગમે તેટલા પૈસાવાળા થએલા પણ હારા પુત્ર હને નહિ બચાવી શકે. (૧૪)
વિવેચનભાઈઓના મોહને વશે મનુષ્યો જે અનર્થદુષ્ક કરે છે તેના કરતાં પુત્ર ઉપરના મોહથી ઘણું વધારે દુષ્ક કરવાને કેટલાએક મનુષ્યો ઉદ્યત હોય છે. યદ્યપિ બ્રાસ્નેહ અને પુત્રસ્નેહ એ ચીજ તદ્દન નિરૂપયેગી નથી, અને તેથી બ્રાસ્નેહ કે પુત્રનેહ ન રાખવાને અહીં ઉપદેશ આપવામાં નથી આવ્યો, કિન્તુ તે સ્નેહને લીધે અયોગ્ય તષ્ણુ અને તેને લીધે જ કરાતાં અનર્થો– પાપાચરણ ન કરવાને ઉપદેશ અહીં આપવામાં આવ્યો છે. બ્રાતસ્નેહ કે પુત્રનેહને ખરો અર્થ એટલો જ હોઈ શકે કે, તેમનું
Page #86
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના
હ
યથાયિત પાલન કરવું, શિક્ષણ આપવું, લક્ષ્મી કરતાં સદ્ગુણીને વારસા આપવાની વધારે કાળજી રાખવી, અન્યાય અધમ અને અત્યાચારથી તેમને અટકાવવા, વ્યવહાર અને પરમાર્થનું સરૂં બરાબર ઉપાડી શકે તેવા લાયક બનાવવા, તેમાં જ પુત્રસ્નેહની સાર્થકતા થઈ જાય છે. તેથી તેનાથી આગળ વધીને પુત્રાને શ્રીમત બનાવવાની ઉત્કટ લાલસા રાખી પાતે અન્યાય અધમને માર્ગે ચાલવું અને પુત્રને તે માર્ગે ચાલવાનું શિખવવું, પોતે અત્યાચાર સેવા અને ખીજાઓને તેનું અનુકરણ કરાવવાનું શિખવતા જવું, તે પુત્રસ્નેહના દુરૂપયાગ ગણી શકાય. આ સ્નેહને સ્નેહ નહિ પણ માહુ કહી શકાય. તેવા માહમુગ્ધ મનુષ્યા પણ અંતમાં અભિલાષા તેા સુખની જ રાખે છે. તે પણ કેવળ આ ભવના જ સુખની નહિ, કિન્તુ પરભવના સુખની પણ અભિલાષા તેમને હાય છે, એટલું જ નહિ પણ પેાતાના પુત્રને માટે પણ જે કાંઈ કાળાં ધાળાં કરે છે તે પણ વૃદ્ધાવસ્થામાં પુત્ર તરફથી તેને બદલે સુખ અને શાંતિમાં મળે તેવી આંતરિક અભિલાષા રાખીને કરે છે! પણ પરિણામે તેમાં તે અને વાતે છેતરાય છે. આ ભવમાં પણ તેઓ હાય વાય કરી, છેવટ જતાં પુત્ર આદિની અપ્રીતિને પાત્ર અને છે અને પરભવમાં તેઓ ક્રુતિમાં પ્રવેશ કરે છે. તેવા મનુષ્યને ચેતવણી આપવાને આ કાવ્યમાં ઉપદેશ આપવામાં આવ્યા છે કે આ જગત્માં દીકરા-દી વાળે તે દીકરા કાઈક ઠેકાણે જ હાય છે. બાકી તેા છેા-પટ કરે તે છેકરા ધરાધર હાય છે. કળિયુગના છેકરાઓ માટે એક કવિએ ખરાખર કહ્યું છે કે— બેટા ઝગડત ખાપસેં કરત ત્રિયાસે નેહ, વારવાર યુ કહે હમ જીદ્દા કર દેહ;
હમ જીદ્દા કર દેહ ધરમે. સીજ સમ મેરી, નહિતા કરેંગે ખ્વાર પતીચા જાયગી તેરી; કહે દીન દરવેશ દેખા કળયુગકા ટેટા, સમા પલટ્યા જાય ખાપસે ઝગડત બેટા. '
Page #87
--------------------------------------------------------------------------
________________
ભાવના-ચાતક.
જ્યાં સુધી છોકો પર હેત નથી ત્યાં સુધી હજુ કંઈક માબાપની આજ્ઞામાં રહે છે, સેવા ચાકરી કરે છે, પણ પરણ્યા પછી સ્ત્રીના મેહમાં લપટાઈ છોકરે માબાપની સામે થાય છે. સ્ત્રીની ઉશ્કેરણીથી માબાપને ઉપકાર ભૂલી જઈ અપકાર કરવા મંડી જાય છે. માને ડોકરી અને બાપને ડેકરે કહી બોલાવે છે. મોઢેથી ગમે તેમ એલ ફેલ બોલે છે, તેમની મશ્કરી કરે છે, પિતાની સ્ત્રી જ્યારે તેમની સાથે કજીયો કરે છે ત્યારે પોતે પણ સ્ત્રીની મદદમાં ઉભું રહી માબાપને તિરસ્કાર કરે છે. “સાઠી ને બુદ્ધિ નાઠી, ઉમર થઈ અને ગત ગઈ.” એવા શબ્દો પિતાની જનની અને જનક માટે વાપરે છે. પોતે બે માણસે જમી લઈ એઠું જુઠું રહે તે માબાપને ખવરાવે છે. તેમાં પણ હજી જ્યાં સુધી ઘરનું કામકાજ કરી શકે તેવી સ્થિતિમાં માબાપ હોય છે ત્યાં સુધી તો કંઈક પણ ભાવ પૂછાય, પણ જ્યારે બિચારાં તદ્દન પરવશ થાય છે, ત્યારે તે તેમની અથડાઅથડી થવા માંડે છે. ઘેરથી દુકાને અને દુકાનથી ઘર વચ્ચે રખડપટ્ટી કરવામાં જ દિવસ પસાર થાય છે.
દુષ્ટત–અહીં એક અનુભવસિદ્ધ દષ્ટાંત આપવું ઉચિત ગણાશે. એક ડોસાને ચાર દીકરા હતા. તે ચારેને ડોસાએ પૈસા ખરચી જૂદે જુદે સ્થળે પરણાવ્યા હતા. ડોસાથી જ્યાં સુધી કામ થઈ શકતું હતું, ત્યાં સુધી તે કદી એક ઘડી પણ જંપીને સુખે બેઠે નહોતા. કેઈ સાધુ સંત તેને ધર્મ કે પરેપકાર કરવાનું કહે તો તે તેમના ઉપર રોષ ધરતો અને ખોટું લગાડતે હતો, અને તેને ઉત્તર એવી રીતે વાળતો કે તમે તે નવરા છે. તમારે તે કઈ શાહુકારને ઘેર જઈ “પત્ર પૂર અને વિદને દૂર કરવું છે. અમારાથી કાંઈ તેમ થઈ શકશે? આટલું આટલું મારું કામ છે. તેથી ધર્મ કેમ કરી શકું ? આખી ઉમ્મર રળી રળી પૈસા એકઠા
Page #88
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના. કરી સંચય કરતો. છેવટે દીકરા મહેટા થયા અને તેમને ઘેર પણ દીકરા થયા. બરાઓમાં કજીયા થવા લાગ્યા એટલે ચારે છેકરા જુદા થયા. ડોસાની મેળવેલી મીલ્કત ચારે ભાઈઓએ વહેંચી લીધી. ડોસાએ પણ વિશ્વાસ રાખી બધું ચારે દીકરાઓને સેંપી દીધું. ડોસાને જમવા માટે ચાર છોકરાએ વારા કર્યા. જ્યાં સુધી થોડું પણ કામ થતું ત્યાં સુધી તો દીકરાઓ હોંશે હોંશે ડોસાને પિતાને ઘેર રાખતા અને જમાડતા, અને ડોસાની પાસેથી તેટલું કામ પણ લેતા હતા. તે ડેસીને કામ કરવાનું ન કહે તે પણ ડોસાથી બેસી રહી શકાય તેમ ન હતું, તેથી સ્વાર્થ સુધી તે ડેસાની ઠીક ઠીક ચાકરી થતી હતી અને વારા બરાબર સચવાતા હતા, પણ થોડા વખત પછી ડોસાની નજર બંધ થઈ-આંખે અંધાપે આવ્યો એટલે કામકાજથી અટક્યા. શરીરની શક્તિ પણ ઘડપણને લીધે ક્ષીણ થઈ, જેથી બીજે ક્યાંય જવાય અવાય પણ નહિ. આખે દિવસ ઘરમાં બેસી રહેવાનું થાય. હવે ડેરાની કિસ્મત ઘટી. કરા કે છોકરાની વહુઓ કોઈને પણ હવે ડોસાની વાત ગમતી નહિ. છોકરાના છોકરાઓ તો ડોસાની મશ્કરી કરવા લાગ્યા. કોઈ પાઘડી સંતાડે, કેઈ લાકડી ઉપાડી જાય, કોઈ કાછડી કાઢી નાંખે, આથી ડેટાને સ્વભાવ ચીડીયો બન્યો. છોકરાઓને મારવા દોડે તેથી ઘરના માણસોની અપ્રીતિ થઈ. ડોસાએ અગાઉ બધાના ઉપર હુકમ ચલાવેલ, તેને બદલે તેમને હુકમ ઉઠાવવાનો વખત આવ્યો તે વાત ડોસાને પસંદ પડે નહિ. એટલે અંદર અંદર બોલાચાલી થવા માંડી. સૌ એક તરફ અને ડોસે એક તરફ. ડોસાને પક્ષ કેશુ પકડે ? આથી ડોસાની ફજેતી થવા માંડી. ઘેરથી વહુઓ છોકરાઓને કહે કે જાઓ, ભાભાઇને દુકાને ઘસડી જાઓ. દુકાને જાય એટલે છોકરાઓ કહેશે કે અહીં તમારું શું દાટયું હતું કે લેવાને આવ્યા ? જાઓ જાઓ ઘરે મરની ! શું શું કરીને અહીં બેસવાની જગ્યા ખરાબ કરશો.
Page #89
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતકછોકરાઓ, બાપાને ઘેર તેડી જાઓ ! એમ ઘેરથી દુકાને અને દુકાનેથી ઘર વચ્ચે ભાભાજી અથડાવા લાગ્યા. ડોસાને બેસવા એક નાની સરખી ઓરડી કાઢી આપી હતી તેમાં તેનો એક ખાટલો પડ્યો રહે. ઓરડીમાં કચરાના તો ઢગલા પડયા હતા. સાફસુફ કોણ કરે? ખાટલામાં માંકડ અને ચાંચડને પાર નહોતો. લુગડાં પણ મેલાં થઈ જાય તો પણ કોઈ બદલાવવાનું કહેતું નહિ. હજામત પંદર દિવસે કે મહિને દિવસે થાય તો ડોસાનું સુભાગ્ય! આટલું છતાં પણ ખાવામાં મુશ્કેલી પડવા માંડી. ઘરનાં બધાં માણસે જમી રહે ત્યાં સુધી પણ ડોસાના ખબર કેઈ ન પૂછે. એક વખત તે બાર ઉપર એક વાગ્યે, ત્યાં સુધી ડોસાને જમવાનું કેઈએ કહ્યું નહિ. ડોસાને ભૂખ પણ ખૂબ લાગી હતી એટલામાં માટે દીકરે ત્યાંથી નિકળ્યો; ડોસાએ બેલાર “ અલ્યા ભાઈ, એ કોણ છે ?” છોકરે બેઃ “છે શું? આ દિવસ કોણ છે, કોણ છે, શું કરી રહ્યા છો ? છાનામાના મરોની!” ડિસાને મિજાજ હવે તપી ગયો. “અલ્યા ગધેડીના ! મને જમવાનું આજે કયાં છે? એક વાગ્યા તોએ હજી જમવાનું ઠેકાણું નથી.” મોટા દીકરાએ તપાસ કરી તે સૌ કહેવા લાગ્યા કે આજે અમારો વારો નથી. અમારે ઘેર તો કાલે જમી ગયા છે. છેવટે મેટા દીકરાએ પોતાને ઘેર ડોસાને જમાડજો, પણ ડોસાના મનમાં હવે એટલું દુઃખ થવા લાગ્યું કે આ કરતાં મરી જઉં તે સારું. આ દુઃખ હવે ખમાતું નથી. મેં પૈસે મારી પાસે રાખ્યો નહિ તેમ કંઈ ધમદામાં પણ ખરએ નહિ. આ હરામખોરોના હાથમાં પૈસે સેંપીને હું ફજેત મૂઓ, પણ હવે શું થાય ? એમ ખેદ કરે છે એટલામાં ડોસાનો ભાઈબંધ એક સોની તેને મળવા આવ્યો. સેની પાસે ડેસાએ પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. સનીએ હેને ઉપાય બતાવ્યો કે કાલે બધા છોકરા ભેગા બેઠા હશે ત્યારે હું એક પેક કરેલી પેટી લાવીશ, અને તે બધાને કહેજે કે એમાં
Page #90
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના. મારી ખાનગી મૂડી છે. ડોસાએ કહ્યું, બહુ સારૂં. બીજે દિવસે પેલા સનીએ એક મજબૂત ઈસકતરામાં ગોળ ગોળ પથરાઓ ભરી ઉપર રૂ અને રેશમ નાંખી સુગંધી તેલ અત્તર છાંટી પેક કરી એક મજુર પાસે ઉપડાવી ડોસાને ઘેર પહોંચતી કરી. ડોસાને કહ્યું કે તમારું જોખમ હવે સંભાળ; ઘણું વરસ સુધી મેં રાખ્યું, હવે તમારી અવસ્થા તેમ મારી પણ અવસ્થા થઈ છે, માટે આ કંચી અને આ પેટી સંભાળી લેજે. ડોસાએ તે પેટી પિતાના ખાટલા નીચે રખાવી, પણ આ પેટીથી સૌ કોઈ ચકિત થઈ ગયા કે ડોસાની પાસે ખાનગી મૂડી હજુ છે ખરી ! નાના નાના છોકરાઓએ ડોસાને પૂછયું કે બાપા ! આમાં શું છે ? ડોસાએ કહ્યું કે મારી કમાણીની લાખોની મીલકત આમાં છે. આથી ડોસાની કિસ્મત વધી. વહુ આવી કહેવા લાગી, ભાભાજી! તમારાં લુગડાં બહુ મેલાં થયાં છે માટે આ નવાં પહેરે, લાવો, આ હું ધોઈ આવું. બીજી વહુ ડોસાને ખાવાનું કહેવા આવી. ચાલો ભાભાજી! ઉને શીરો છોકરા માટે કર્યો છે તે તમે જમી લ્યો, ત્રીજી વહુએ ભાભાજીનો ખાટલો ગોદડાં બદલાવી એક મોટો ગડેલો અને સારો ઢોલીયો નાંખી દીધે. એમ દિવસે દિવસે ભાભાજીની ભક્તિ વધતી ગઈ. ભાભાજી પણ સૌને આશા બંધાવતા આવ્યા કે તમારે સારૂ એક કિસ્મતી હાર આ પેટીમાં રાખ્યો છે. ઉપર તમારું નામ લખ્યું છે. કોઈને સાંકળી, ઈને ઠે, એમ એકેકને આશા બંધાવતા ગયા. ભાભાજીની સેવામાં એક નોકર રાખે છે જે શરીરનું દરેક કામ કરે, પગચંપી કરે. ભાભાઇ હવે એટલા ખર્ચથી અટકયા નહિ, કિન્તુ આગળ વધીને ધર્માદા પણ કરવા લાગ્યા. છોકરાને કહ્યું કે તમે પૈસા આપે છે કે આ પેટીમાંથી એક નંગ વેચી નાંખું ? છોકરાઓના મનમાં એમ કે નંગની કિસ્મત હમણાં બહુ નહિ આવે, માટે રોકડા પૈસા આપણે આપતા રહીએ. આ પિટી તે છેવટે આપણી જ છે ને! આમ આજે
Page #91
--------------------------------------------------------------------------
________________
૪
ભાવના શકે.
પચાસ તા કાલે સેા, ડેાસે છૂટે હાથે ખરચવા માંડયા. પાંજરાપાળ, અનાથાશ્રમ, પાઠશાળા, સ્કૂલ વગેરેમાં સારી સારી રકમ છેકરા પાસેથી અપાવવા લાગ્યા. છેકરાઓ પણ પેટીની મીલ્કતની આશાએ કરજ કરીને પણ ડાસાના હાથમાં પૈસા આપતા ગયા. સાનીની યુક્તિથી જે ડેસે મરવાને તૈયાર થયા હતા તેણે છ બાર મહિના લંબાવ્યા. છેવટે છેાકરાઓને કરજ તળે દુખાવી ધર્માંદાની સંસ્થાઆમાં સારી રીતે ખર્ચાવી ડાસાએ પરઢાક પ્રયાણ કર્યું. ત્યારપછી ડાસાનું કારજ કર્યું. કારજ કરીને પછી ઘરનાં બધાં માણસા એક ઓરડામાં ભેગાં થયાં. ડાસાના ઇસ્કોતરા ઉઘાડયા તા અંદરથી અત્તરની ભભક છૂટી. સૌ ખુશ થતા હતા કે સારી સારી ચીજો અંદરથી નિકળશે. સૌ વહુએ ટાંપીને બેઠી હતી, અમામાં નામ નિશાન સુધ્ધાં અંદરથી દાગીના નિકળશે. એટલામાં તા એકેક વસ્તુ નિકળવા માંડી. ઉપર નામની ચટકીએ ચાડેલી હતી તે નામ વાંચી તેને તે તે વસ્તુ આપવામાં આવી. વસ્તુ હાથમાં લેતાં તેને ઉમંગ હતા, પણુ રૂ અને રેશમ ઉખેડીને અંદર જુએ તા ગાળમટોળ પાણા સિવાય બીજું કશું નહિ ! બધાના હાથમાં પાણાજ આવ્યા. પેલા નાકરના નામના પણ એક પત્થર નિકળ્યેા. આથી સૌ ડાસાને ગાળા ભાંડવા લાગ્યા અને ડાસાનાનામની પાક નાંખી રોવા મંડયા. અધૂરામાં પૂરૂં પેલા નાકરે બજારમાં જઇને વાત ખુલ્લી કરી કે પેટીમાંથી તા પત્થર નિકળ્યા અને આ એક પત્થર મને પણ મળ્યા છે. લેાકામાં તેમની જેતી થઈ અને લાજ આમરૂ ગઈ. ડાસાને આપેલા દુઃખના બદલા તેમને એ રીતે મળી ચૂકયા.
આ ઉપરથી સમજવાનું એ છે કે પોતાના દીકરા પણ સ્વાર્થ હોય ત્યાંસુધીજ સારા લાગે છે. આ ભવમાં પણુ અંતે કામ આવતા નથી, તા પરભવમાં શાના કામ આવે? પેાતાનાં કરેલાં ક્રર્મી પેાતાનેજ ભાગવવાં પડશે, માટે અગાઉથી વિચારીને ચાલવું જોઇએ !
Page #92
--------------------------------------------------------------------------
________________
-
અશરણ ભાવના. દરેકના નસીબ દરેકની સાથે હોય છે. એમ ધારી તૃષ્ણ કે લોભ ન રાખતાં સંતોષથી રહી મળેલી સંપત્તિને સદુપયોગ કરો. અંતે કરેલ ધર્મ જ ત્રાણશરણ થશે. (૧૪)
મુને માતા ! यस्यागारे विपुलविभवः कोटिशो गोगजाऽश्वा । रम्या रामा जनकजननीबन्धवो मित्रवर्गाः॥ तस्याऽभूनो व्यथनहरणे कोपि साहाय्यकारी । तेनाऽनाथोऽजनि स च युवा का कथा पामराणाम् ॥१५॥
એક મુનિની અનાથતા. અર્થ–જેના ઘરમાં પૈસાને કંઈ પાર નહોતો. જેને ત્યાં અપાર હાથી ઘોડા અને વાહન હતાં, મનને રમાડનારી નારી પણ જેને સાનુકૂળ હતી, માબાપ, ભાઈઓ અને કુટુંબીઓ પણ જેને પુષ્કળ હતાં, છતાં ગુણસુંદર (અનાથી મુનિનું પૂર્વ નામ) ના શરીરમાં જ્યારે અતુલ પીડા ઉત્પન્ન થઈ ત્યારે તેના દુઃખમાંથી ભાગ પડાવવાને કોઈ પણ મદદગાર થયો નહિ! ત્યારે તે યુવક ખાત્રીપૂર્વક માનવા લાગ્યો કે આટલું કુટુંબ હોવા છતાં ખરેખર હું અનાથ જ છું–કઈ પણ મહારા નાથ નથી. હે ભદ્ર! એક કોટિધ્વજ શાહુકારને પુત્ર પણ જ્યારે અનાથ જ ગણાય ત્યારે બીજા સામાન્ય જનોની તો શી વાત કરવી? (૧૫)
વિવેચન–જેની પાસે જીવનની જરૂરીઆત મેળવવાનાં કે ભોગવિલાસ પ્રાપ્ત કરવાનાં સાધને પૂરેપૂરાં ન હોય, જેને દુઃખ કે સંકટને વખતે સહાય આપનાર નજીકના સંબંધીઓ ન હોય તે તે અનાથ-અશરણુ ગણાય, પણ જેની પાસે તેવાં સાધને પૂરાં હેય તેને કેમ અનાથ-અશરણ ગણી શકાય ? આવી શંકા થવાનો
Page #93
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક સંભવ છે. તે શંકા દૂર કરવાને એક દષ્ટાંતની અત્ર જરૂર છે, તે પણું મન કલ્પિત નહિ કિન્તુ સૂત્રસંમત. આ કાવ્યમાં ઉત્તરાધ્યયન સૂત્રના વશમાં અધ્યયનમાં દર્શાવેલ એક મુનિનું દૃષ્ટાંત જવામાં આવ્યું છે, તે દૃષ્ટાંત આ પ્રમાણે છે.
દષ્ટાંત–રાજગૃહી નગરીના રાજા શ્રેણિકને એક મંડિતકુક્ષિ નામે બગીચો હતો. નવાં નવાં વૃક્ષ, લતાઓ અને મંડપોની વ્યવસ્થાથી તેની શોભા અનુપમ દેખાતી હતી. એક વખતે શ્રેણિક રાજા પોતાના રસાલાની સાથે મંડિત કુક્ષિ બાગ તરફ ગયા. બગીચામાં પ્રવેશ કરતાંની સાથે રાજાની દૃષ્ટિ એક દૂરના વૃક્ષ તરફ ગઈ. ત્યાં વૃક્ષની નીચે કંઈ તેજસ્વી સ્વરૂપે જોવામાં આવ્યું. આ તેજસ્વી સ્વરૂપ કેવું હશે તે જાણવાની ઈછા ઉત્પન્ન થઈ તેથી રાજાની સ્વારી તે તરફ ચાલી. જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ રાજાના મનમાં સંશયની ઉમિઓ બદલાતી ગઈ. પ્રથમ દૂરથી દેખાતી વસ્તુ કોઈ દિવ્યાકૃતિ હશે એવો તર્ક થયો હતો પણ નજીક ગયા પછી જણાયું કે આ તો મનુષ્ય છે, પણ તેનું સૌંદર્ય અલૌકિક છે; શું હેને આકર્ષક ચહેરે છે ! અહા શું તેના દેહની દીપ્તિ છે ! કેવી મનહર તેની આંખો છે ! તેના ગુલાબી ગાલ અને અર્ધચંદ્રાકાર કપાળ જેનારને વિસ્મય પમાડે તેવાં છે. તેની આકૃતિ સુંદર છે એટલું જ નહિ પણ “માતિજન વધતિ” એ ન્યાયાનુસાર ગુણે પણ તેવા જ ભાસે છે. તેની શાંત મૂર્તિ અને સમાધિ દશા પણ તેવી જ ઉત્કટ છે. પણ આ પુરૂષ કોણ હશે? આવી શરીરસંપત્તિ અને તરૂણાવસ્થા છતાં તેની પાસે ભેગનાં કાંઈ સાધનો કેમ નથી? તેની પાસે વસ્ત્રાભૂષણે, નોકર ચાકર, વાહન વગેરે કંઈ પણ દેખાતું નથી; શું એની આવી જ સ્થિતિ હશે? તે પણ કેમ સંભવે ? એના લલાટના તેજ પ્રમાણે એ પુરૂષ ભાગ્યશાળી હોવો જોઈએ અને સંપત્તિ મળેલી હોવી જોઈએ, પણ તે સંપત્તિનો શું એણે ત્યાગ
Page #94
--------------------------------------------------------------------------
________________
અશરણુ ભાવના કર્યો હશે? ત્યાગ કર્યો હોય તે તે શા માટે? આવા અનેક પ્રશ્નો એક પછી એક રાજાના મનમાં ઉત્પન્ન થતા ગયા. આ પ્રશ્નોના ખુલાસા કરે તેવો બીજો કોઈ માણસ તેની પાસે હતો નહિ જેથી રાજા શ્રેણિક વાહનથી નીચે ઉતરી આ ભવ્યાકૃતિ પુરૂષની પાસે આવ્યા. ત્યાગી પુરૂષને નમન કરવાની પ્રણાલિકા જાણનાર રાજાએ બંને હાથના સંપુટ સાથે મસ્તક નમાવી શિષ્ટાચાર સાચવ્યો અને ત્યાગી યુવકનું લક્ષ્ય પિતા તરફ ખેંચવા વા વ્યાપાર શરૂ કર્યો. આ દિવ્યાકૃતિ પુરૂષ તે બીજા કોઈ નહિ પણ એક પંચ મહાવ્રતધારી મુનિ હતા. વૃક્ષ તળે એક આસન લગાવી શાંતિપૂર્વક સમાધિ દશામાં લીન હતા. રાજાએ પ્રશ્નાવલિની શરૂઆત કરી તે દરમ્યાન મુનિએ ધ્યાન પાળ્યું, અને રાજાની સાથે વાતચીત કરવી શરૂ કરી. રાજાએ પૂછયું કે આ તરૂણાવસ્થામાં ગૃહસ્થાશ્રમને ત્યાગ શા માટે કર્યો? શું તમારા ઉપર દુઃખ કે આફત આવી પડી હતી કે કોઈની સાથે તકરાર થઈ હતી ? મુનિએ કહ્યું કે હે રાજન ! કોઈની સાથે તકરાર થઈ નહોતી, તેમ બીજી કંઈ આપત્તિ પણ આવી પડી નહોતી. ગૃહસ્થાશ્રમ ત્યજવાનું કારણ માત્ર એક જ છે અને તે મારી અનાથતા–એટલે કે મારે કઈ નાથ-ત્રાણુ શરણુ નહતો તેથી મેં ગૃહસ્થાશ્રમમાં રહેવું દુરસ્ત ધાર્યું નહિ.
શ્રેણિક–શું તમે અનાથ હતા? તમને કઈ આશ્રયદાતા કે રક્ષણકર્તા માણસ ન મળ્યો?
મુનિ–હા, હું અનાથ હતો.
શ્રેણિક–આ વાત મને તો સંભવિત લાગતી નથી. આવું તમારું હૈદય, આવું તેજ, અને કોઈ આશ્રય આપનાર તમને ન મળે એ હે માની શકતો નથી. તો પણ તમે કહે છે તેથી કદાચ સત્ય હોય તે હે મહારાજ! તમને આશ્રયદાતા કે રક્ષણકર્તાની જરૂર છે ની ? તેવો કઈ શરણદાતા મળી જાય તો તમે સ્વીકાર કરે?
Page #95
--------------------------------------------------------------------------
________________
૬૮
ભાવના-રાતક
મુનિ—કેમ નહિ ?
શ્રેણિક—ત્યારે તેા બહુ જ સારૂં. ચાલા મારી સાથે, મને તમારા ઉપર અત્યંત સ્નેહ-વ્હાલ આવે છે. હું તમને મારી સાથે જ રાખીશ. દરેક રીતે તમારૂ રક્ષણ કરીશ અને હું તમારા નાથ અનીશ. કા પણ રીતે તમારી ઈચ્છામાં ન્યૂનતા રાખવા નહિ દઉં. મનપસંદ મ્હેલ હાડી આપીશ, દામ, દામ અને દરેક હામ હું પૂરી પાડીશ. પછી કઈ છે? ચાલા કરા સંસારની સ્કેલ.
મુનિ—હે રાજન ! તું આમંત્રણ પછી કરજે. એક વાર તારા પેાતાના તા તું વિચાર કર.
શ્રેણિક—એમાં વિચાર શા કરવાના હતા ? મારી પાસે પૂરતું સામર્થ્ય છે, પૂરતી સમૃદ્ધિ છે, ગમે તેવા દુશ્મનની સામે થવાને મારી પાસે જોઇએ તેટલું બળ છે. કદાચ કાઈ તમારા દુશ્મન હશે તા તેનાથી તમને બચાવવાની મારામાં શક્તિ છે.
મુનિ—હે રાજન ! સબુર કર, સબુર કર! ખેાલવામાં બહુ આગળ વધી જાય છે. વિચારની સીમાનું ઉલ્લંધન થાય છે. અભિમાનના આવેશમાં ભાન ભૂલી જવાય છે. મારા દુશ્મનથી મને અચાવવાની તારામાં શક્તિ તે નથી, પણ તારા દુશ્મનથી તને પેાતાને બચાવવાની પણ તારામાં શક્તિ નથી ! મારા અને તારા તેના દુશ્મનની આગળ તું દીન-રક છે, માટે હું ભાર દઈને કહું છું કે જેમ હું અનાથ હતા તેમ તું પોતે પણ અનાથજ છે. તું પેાતે અનાથ હાઈને બીજાના નાથ શી રીતે થઈ શકીશ ?
શ્રેણિક—મારી પાસે કેટલું લશ્કર છે, મારૂં કેવુ' ખળ છે, મારી કેવી ખ્યાતિ છે, તેની તમને ખબર નહિ હૈાય; તેથી મારા ઉપર અનાથતાના જૂઠે આરેાપ મૂકા છે. હે મહારાજ! સાંભળેા. મારી પાસે ૩૩ હજાર હાથી, ૩૩ હજાર ધાડા, ૩૩ હજાર રથ અને ૩૩
Page #96
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના
કરેડ પાયદળ લશ્કર છે. તે સિવાય મારા ભંડારમાં અખૂટ દોલત છે. હું ધારું તે વસ્તુ મેળવી શકું. કઈ પણ ભેગની ચીજ મારા માટે અલભ્ય નથી. ગમે તે દુશ્મન હોય પણ મારી સામે લડવાની કોઈની હિમ્મત નહિ ચાલે, માટે તમે જરી વિચાર કરીને બેલે. જેને તેને અનાથ કહી દેવામાં તમે તમારી અજ્ઞતા–ભ્રમિતતા યા અવિવેકિતા સાબીત કરે છે.
મુનિ–હે રાજન ! હું મારી અજ્ઞતા જાહેર કરું છું કે તું તારી અજ્ઞતા જાહેર કરે છે એ તો ત્રીજે કઈ મધ્યસ્થ માણસ હોય તો કહી શકે, પણ હું થોડું ખ્યાન તારી પાસે કરીશ, તે સાંભળ્યા પછી તું પતે પણ કબૂલ કરી શકીશ કે અજ્ઞ તું પોતે જ છે. પ્રથમ તો અનાથ શબ્દ કેવા અભિપ્રાયથી વપરાય છે તે પણ તું સમજતો નથી. મારા ઘરમાં સમૃદ્ધિ નહોતી કે કોઈ કુટુંબી નહોતા તેથી હું અનાથ છું કે બીજી રીતે અનાથ છું તે પણ તું સમજી શક્યો નથી.
શ્રેણિક–ત્યારે અનાથ શબ્દનો શો આશય છે અને તમે કેવી રીતે અનાથ થયા તે મને સંભળાવશે?
મુનિ–હે રાજન ! નું વિક્ષેપ દૂર કરી શાંતિપૂર્વક સાંભળીશ તો હું ખુશીની સાથે સંભળાવીશ.
શ્રેણિક-મને કોઈ જાતનો વિક્ષેપ નથી. હું તે વાત ધીરજથી સાંભળવાને તૈયાર છું, માટે આપ સંભળાવો.
મુનિ–હે રાજન! મારૂં પિતાનું ચરિત્ર મારે પિતાને મુખે વર્ણવવામાં આત્મશ્લાઘા જેવું જણાશે, પણ અનાથતા અને સનાથતાને ખરો અર્થ સમજાવવા માટે તે માર્ગ લીધા સિવાય છૂટકો નથી. હું મૂળ કેશાંબી નગરીનો રહીશ છું. મારા પિતાનું નામ ધનસંચય છે. તેઓ કશાંબી નગરીમાં એક આબરૂદાર ગૃહસ્થ છે. રાજ્ય અને પ્રજા ઉભય વર્ગમાં મારા પિતાનું માનપાન ઘણું સારું છે. મારા પિતાના ખજાનામાં દોલત એટલી છે કે તેની ગણત્રી
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૦.
ભાવના-ચાતક. થવી મુશ્કેલ છે, કિબહુના તે ખજાનાની પાસે મોટા રાજ્યને ખજાને તુછ છે. મારું પ્રથમનું નામ ગુણસુંદર હતું. હું નહાની ઉમ્મરમાં ઘણી શ્રીમંતાઈભરેલી સારવાર નીચે ઉછર્યો, ભણ્યો અને એક ઉચ્ચ કુલની કન્યા સાથે પરણ્યો, ત્યાંસુધીનો વખત રમત ગમ્મત, ભોગ વિલાસ, મોજમજામાં જ પસાર થયો. દુઃખ કે સંકટ એ શું ચીજ છે તે હું સમજતો નહતોમારા બીજા ભાઈઓ અને બહેનો હતાં, પણ તે સર્વેની મારી તરફ એટલી ચાહના જણાતી હતી કે મને કોઈ પણ બાબતમાં કોઈ નારાજ કરતું નહિ. યુવાવસ્થામાં મને એક યુવકની સાથે દસ્તી થઈ. દરરોજ હું અને મારા મિત્ર અમે બંને બે ઘડી સાથે બેસતા અને વિનોદની વાતો કરતા. મારે મિત્ર હમેશ મારી પાસે વૈરાગ્યની વાત કરતે, અને કહેતો કે આ દુનિયાના સંબંધીઓ
સ્વાર્થવૃત્તિવાળાં હોય છે, ત્યારે હું તેનું ખંડન કરતો અને ભારે પિતાને દાખલો આપી કહેતો કે મારાં માબાપ ભાઈઓ અને સ્ત્રી વગેરે મારા ઉપર એટલે બધે પ્યાર રાખે છે કે તેઓ મને દીઠે જ દેખતા છે. હું એક ઘડીભર મોડે દેખાઉં તે તેમને કંઈને કંઈ થઈ જાય. અમારા કુટુંબમાં સ્વાર્થી પ્રેમ નથી પણ ખરેખર અંતરને પ્રેમ છે. મારો મિત્ર આ મારી વાત માનતા નહિ. તે એમ કહેતો કે જગતમાં પશુ પક્ષી અને મનુષ્યો સર્વ સ્વાર્થનાં જ સગાં છે. સ્વાર્થ સર્યા પછી કોઈ કોઈનું સગું નથી. એક વખત અમો એક તળાવ ઉપર ગયા હતા તે વખતે ત્યાં અનેક પક્ષોએ કીડા કરતાં હતાં. કમળ ઉપર ભમરા ગુંજારવ કરતા હતા. બીજી વાર ગયા તો ત્યાં કંઈ હતું નહિ. તે ઉપરથી મારા મિત્રે મને કહ્યું કે જે, આ સ્વાર્થબુદ્ધિ ! '
(ગઝલ) હતું પાણુ હતાં પક્ષી, નથી પાણી નથી પક્ષી, કેવી આ સ્વાર્થની બુદ્ધિ, નથી કરી પ્રેમની શુદ્ધિ! ૧ ખીલ્ય ફુલે હતા ભમરા, બિડાતાં તે નથી ભમરા, કરે છે સૌ સુખે સબત, દુઃખે કો ના ધરે પહેબત! ૨
Page #98
--------------------------------------------------------------------------
________________
૭
અશરણ ભાવના.
બગીચો અને મનુષ્યો, ઝાડ અને પક્ષીઓ વગેરે અનેક દાખલાઓ આપી તેણે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ હું તેની વાત કરી પણ લક્ષ્યમાં લેતા નહિ. મેં તો મારો બાંધેલો અભિપ્રાય જ ખરો માની લીધું હતું. મારો મિત્ર આટલું બધું મને શા માટે કહે છે તે હું ત્યારે સમજ્યો નહોતો. છેવટે મારે મિત્ર મારી સાથે માથાકુટ કરી થાક, અને મારી પાસેથી રજા લીધી કે હું હમણું બહાર જવાનું છું તેથી કેટલાક વખત સુધી તારી પાસે નહિ આવી શકું. હે રાજન ! મારો મિત્ર મારી પાસેથી ગયો કે તરત જ અચાનક મને અંગે અંગે વેદના ઉત્પન્ન થઈ. હાડની અંદર કોઈ એવી જાતની પીડા ઉપડી કે પાણી વિના માછલી તરફડે તેમ તરફડીયાં ખાવા મંડળ્યો. ઘડીકમાં પલંગ ઉપર અને ઘડીકમાં જમીન ઉપર આળોટવા લાગે, પણ કયાંય સુખ પડે નહિ. જાણે અંદરથી કેઈસેયા ઘોંચતું હોય તેવી પીડા થવા લાગી. થોડીવારમાં મારા ઘરના અને કુટુંબના બધા માણસો એકઠા થયા. દરેક જણ મારી સારવાર કરવા લાગી ગયા. કઈ વૈદ્યને તો કોઈ હકીમને, કોઈ જેશીને તો કોઈ ભુવાને તેડાવવા કે પુછાવવાની સલાહ આપવા લાગ્યા. એક પછી એક વૈધો હકીમો વગેરે સર્વે આવી ચિકિત્સા કરી દવા આપતા ગયા, પણ કંઈ ફેર પડ્યો નહિ. જોશી ભુવા વગેરે સર્વે થાકી ચાલ્યા ગયા, પણ કેઈથી આરામ થશે નહિ. વખત ઘણો થયો. વેદના ભોગવીને હું તે કાયર થઈ ગયે કે આના કરતાં માત આવે તો સારું. ઘરના માણસો પણ બધા કંટાળી ગયા. હું દિવસ અને રાત એવી રાડો પાડતો કે કોઈ જંપવા પામતું નહિ. આવી સ્થિતિમાં એક પરદેશી વેલ આવ્યો. તે દેખાવમાં જેવો સુંદર હતો તે જ ચાલાક પણ જણાતો હતો. મારા બાપે તે વૈદ્યને બોલાવ્યો અને કહ્યું, કે મારા દીકરાને આરામ કરી ઘો, હું તમને મેં માંગ્યા દામ આપીશ. વૈવે કહ્યુંઃ દામની શું કામ વાત કરો છો? હું તે પરમાર્થે દવા
Page #99
--------------------------------------------------------------------------
________________
૭ર
ભાવના-શતક કરું છું. મારી પાસે એવી અકસીર દવાઓ છે કે મેં જે દદીને હાથમાં લીધો છે તે કોઈ મારી પાસેથી આરામ પામ્યા વગર ગયો નથી. છતાં કેઈની પાસેથી મેં પૈસા લીધા નથી. ચાલે, તમારા દીકરાની તબીયત તપાસું. એમ કહી તે મારી પાસે આવી મારી નાડી હાથમાં લઈ બોલ્યા, હે શેઠ ! આ છોકરાને રોગ કંઈ પણ નથી, પણ એને તો વળગાડ છે. એક દુષ્ટ વ્યંતર એને વળગે છે. મારા બાપે કહ્યું કે હે વૈદ્યરાજ ! તેનો ઉપાય પણ તમારી પાસે તે હશે જ. વૈદે કહ્યું, હા છે તે ખરે, પણ તેના ઉપર વધારે ઉપાયો નથી. મારા બાપે કહ્યું, વધારે ઉપાયોનું શું કામ છે ? એક ઉપાય તો છે, એથી જ મટે તો બીજાની શી જરૂર છે? વૈદે કહ્યું: એક ઉપાય છે તો અકસીર પણ મારા બાપે કહ્યું વળી પણ તે શું? બોલતાં કેમ અચકાઓ છે? વૈદે કહ્યું કે તે ઉપાય જરા આકરો છે. એ ઉપાયથી આ છોકરાના શરીરમાંથી વ્યંતરનો પ્રવેશ કહાડી શકીશ, પણ તે દર્દ લેવાને બીજે એક માણસ તૈયાર થી જોઈએ. આ વ્યંતર એવો દુષ્ટ છે કે જીવ સાટે જીવ લે તેમ છે. એકને ઉગારું તો તેને બદલે બીજા એક જણે મરવાને તૈયાર થવું જોઈએ.
આ સાંભળી થોડી વાર તો બધા વિચારમાં પડી ગયા. કેટલાએક તો એમજ માનવા લાગ્યા કે આ વૈદ્ય ગપાછુકી છે. એમ તે કંઈ બનતું હશે? પણ જેવા તો ઘો, એમ ધારી કહેવા લાગ્યા કે વૈદ્યરાજ ! તમે ગુણસુંદરના શરીરમાંથી રોગ કહાડો, પછી જેને કહેશે તે લેવાને તૈયાર છે. અમે બધા અહીં હાજર ઉભા છીએ. વૈદે કહ્યું, પછી ફરી શકાશે નહિ, વિચારીને બેલજે. બધાએ કહ્યું કે હા, અમે વિચારીને જ બોલીએ છીએ. આટલું ચોક્કસ કરીને વૈદ્યરાજે સર્વને એારડામાંથી બહાર કાઢયા. બારણું બંધ કરી દીધાં. મારા શરીર ઉપર એક બારીક વસ્ત્ર ઓઢાડી વૈદ્ય કંઈ
Page #100
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના
૭૩
મંત્રજાપ કરવા લાગ્યા. થાડી વારમાં મને પરસેવા વળ્યા. વ ભીંજાઈ ગયું. એક પ્યાલાની અંદર તે નિચેાવી લઈ ખીજી વાર એઢાડયું. એક છે અને ત્રણ વાર નિચેાવ્યું, તેમાં પ્યાલે આખા પસીનાથી–દથી ભરાઈ ગયા. મને તદ્દન શાંતિ થઈ ગઈ. વૈદ્ય કમાડ ઉઘાડી બધાને અંદર એલાવ્યા. દર્દના પ્યાલા હાથમાં લીધા અને કહ્યું કે જુઓ ! આ ાકરાને તદ્દન શાંતિ થઈ ગઈ. તેનું સઘળું દર્દ આ પ્યાલામાં એકઠું થયું છે! કહે। હવે આ પ્યાલા ક્રાણુ પીવા ઈચ્છે છે ? મારા પિતા, માતાજી, ભાએ, હેના, ભાજાઇએ, બધાંને જૂદાં જૂદાં મેલાવી વૈદ્ય કહ્યું, પણ હે રાજન! તે પ્યાલાની અંદરના પ્રવાહી પદાથ તેજામની પેઠે ખદખદતા હતા. વખતે વખતે ધુમાડા અને વખતે અગ્નિની જ્વાળા જેવી જ્વાળાઓ નીકળતી હતી તેથી તે પ્યાલા પીવા એટલા તેા અધરેા હતા કે કોઈની હિમ્મત ચાલી નહિ ! બાપે તેા કહ્યુ કે હું ધણેા પી જઉં પણ દુકાનના બધા વહીવટ મારા હાથમાં છે. પ્યાલા પીધા પછી વેદના થવાથી તેની કશી ખબર લઈ શકાય નહિ! માએ કહ્યું કે ગુણસુંદરના આપની તબીયત એવો આકરી છે કે મારા વિના તે ખીજા કાઈથી જાળવી શકાય નહિ. ભાઇઓને તેમની સ્ત્રીએ ના પાડવા લાગી. હેંનેને તેમના પતિ ના કહેવા લાગ્યા. સ્ત્રીએ નાના છેાકરાનું મ્હાનું કહાડયું કે મારા વિના આ છેકરા રહી શકે નહિ. ખીજાં સગાં વ્હાલાં તા કાઈ ઝાડાનું, કાઈ પેસામનું મિષ કરી પલાયન કરી ગયા ! છેવટે મારા દર્દના પ્યાલા વૈધે મારા ઉપર છાંટથો તેથી મને જેવી પીડા હતી તેવી પાછી શરૂ થઈ. વૈધ ત્યાંથી ચાલ્યેા ગયા. આ વખતે મને મારા મિત્રની વાત યાદ આવી. સંસારના સ્વાર્થી સંબધના મનમાં ખ્યાલ થયેા. અત્યાર સુધી કાચને હીરા, પિત્તળને સુવણુ માની મેાહમાં મસ્ત થઈ મેં વૃથા કાળ ગુમાવ્યા તેનું ભાન થયું. તરત જ મેં વિચાર કર્યો કે હવે આ પીડા જે મને મટી જાય તેા મારે ક્ાની દુનીયાના ત્યાગ
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૪
ભાવના-શીતક
કરી હું સૂતા. કંઈક દીધેા. તેણે કહ્યું, હું દેવા હતા. ગયા ત્યારે તે મને અહીંથી મરીને
કરી સંયમ માગ સ્વીકારવા. આવા વિચાર સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મારા મિત્રે દેખાવ મિત્ર ! સમજ, સમજ. તું અને હું આપણે અને દેવતાના ભવમાં તારૂં આયુષ્ય પૂર્ણ થવા આવ્યું કહ્યું કે “ તારૂં આયુષ્ય હજી બાકી છે માટે હું મનુષ્ય થઉં છું ત્યાં તું મને સમજાવવાને આવજે. ગમે તે પ્રકારે મને એધ પમાડજે.'' તેના માટે મારી પાસેથી તે વચન લીધું. મે વચન આપ્યું કે હું સમજાવવાને આવીશ. શું આ બાબત બધી ભૂલી ગયા ? તે વખતના તારા વૈરાગ્ય, તે વખતની તારી સમજ, એ બધાં યાં ઉડી ગયાં ? હું મિત્ર ! આજે હું ( વચન આપનાર દેવ ) તારી પાસે ત્રીજી વાર હાજર થયા છું. એક વાર મિત્ર તરીકે તારી સાથે સંબંધ બાંધ્યા, તને સંસારનું સ્વરૂપ સમજાવવાની કાશીશ કરી, પણ તું ન સમજ્યેા. ત્યારે દુઃખકર પણુ અનુભવ કરાવનાર આ બીજો માગ લીધેા. બીજી વાર વૈદ્ય બનીને તારી પાસે આવ્યા તે પણ હું પેાતે જ. મેં તને વચન આપ્યું હતું તેથી આજે ત્રીજી વાર સ્વપ્નાવસ્થામાં તારા સમાગમમાં આવ્યા છું. હવે સંસારના સ્વામય સબંધની તને પિછાન થઈ? જો પિછાન થઈ હાય તા હવે આત્મસાધન કરવાને ટટ્ટાર થઈ જા. એક નિશ્ચય કર. તુરત તારી વેદના દૂર થઈ જશે. એટલામાં હું જાગી ગયા ત્યાં તે દેવ અદશ્ય થઈ ગયા. મે` પ્રથમથી નિશ્ચય તે કર્યાં હતા પશુ સ્વપ્નના અર્થના વિચાર કરી વધારે ચાક્કસ નિય ઉપર આવ્યા કે હવે આ વેદના મટે કે તરત જ સંસારના ત્યાગ કરવા. હે રાજન! આ નિર્ણય કર્યાં પછી તરત જ મારી વેદના કંઈ આછી થવા માંડી અને થેાડી વારે તે મને શાંત નિદ્રા આવી ગઈ. બીજે દિવસે સ્હવારમાં હું જાગ્યા ત્યારે મારા ઓરડા મારાં સંબધીઓથી ચીકાર ભરાઈ ગયા હતા. હુ... જાગી ન જવું તેટલા માટે સૌ મૌન ધરી મારા ઉર્જાવાની રાહ જોતાં હતાં. હુ જાગ્યા કે
Page #102
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના
૭૫ દરેક જણ મને કેમ છે તે પૂછવા લાગ્યાં. મેં જ્યારે મને શાંતિ હેવાને જવાબ આપ્યો ત્યારે સર્વ ખુશ થયા અને કહેવા લાગ્યા કે અમારી માન્યતા ફળીભૂત થઈ. કેઈ તો કહે કે, મેં અમુક યક્ષની માન્યતા કરી હતી, કેઈ કહે અમુક માતાની માન્યતા કરી હતી, પણ મેં કહ્યું કે બીજા કોઈની માન્યતા ફળી નથી, માત્ર મારી જ માન્યતા ફળીભૂત થઈ છે. મારા માબાપે મને પૂછ્યું કે પુત્ર! તારી માન્યતા શું છે તે બેલ; પ્રથમ તારી માન્યતા પૂરી કરીએ. મેં કહ્યું “áતો ટૂંતો નિરામો gવરૂપ અળરિય” અર્થાત–મેં એવી માન્યતા કરી છે કે આ વેદના મટી જાય તે ક્ષમાનો પાઠ શીખી ઈકિયેનું દમન કરી આરંભ પરિગ્રહને છોડી અણગારપણું –સાધુધર્મ અંગીકાર કરું. આ વિચાર કરવાની સાથે મારી વેદના શાંત થઈ. માટે હવે હું મારું આત્મકાર્ય સાધીશ. કેઈએ પણ મારા કાર્ય વચ્ચે આડખીલ ન કરવી એટલી આપ સર્વેની કૃપા હું ચાહું છું. હે રાજન ! આ વિષય પરત્વે મારાં માબાપ અને સંબંધીઓની સાથે ઘણે સંવાદ ચાલ્ય, પણ આખરે સર્વેને સમજાવી મેં દીક્ષા અંગીકાર કરી ત્યારથી અનાથ મટીને હું સનાથ થયો છું. હવે મારા આત્માનું રક્ષણ કરું છું અને બીજા જીવોનું પણ રક્ષણ કરું છું માટે પિતાને અને બીજાનો નાથ થયો છું. આ ઉપરથી તું પિતે સનાથ છે કે અનાથ છે તેને જાતે વિચાર કરી લે. તું મને અત્યારે અહિ ભેગવિલાસના સાધનો આપવાને કહે છે, તેના કરતાં પણ વધારે મને મળ્યાં હતાં. સગાં, વહાલાં, મિત્રો પણ તેટલાં જ હતા, છતાં મને કોઈ દુઃખથી બચાવી શકયો નહિ, માટે હું અનાથ હતો. કહે તારામાં દુઃખ કે મેતથી બચાવવાની શક્તિ છે? મેટામાં મેટ દુશ્મન મોત અથવા કર્મો છે તેનાથી બચાવવાની તારામાં શક્તિ નથી, માટે મેં તને અનાથ કહ્યો હતો. હવે એ વચન તને. અસત્ય લાગતાં હોય તો પાછા ખેંચી લઉં.
શ્રેણિક–હે મહારાજ! તમારાં વચન સત્ય છે. મારી જ ભૂલ.
Page #103
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક
છે. હવે મને ખાત્રી થાય છે કે આ હિસાબે હું પોતે પણ અનાથ છું. મેં મારી સંપત્તિને માટે વૃથા અભિમાન કર્યું. માતરૂપી દુક્ષ્મનની આગળ ગમે તેટલી સંપત્તિ કે ગમે તેવી સત્તા હેય પણ તે તુચ્છ છે. તમે એક દઢ વૈરાગી અને ખરા ત્યાગી પુરૂષ છે. છતાં તમને ભેગની આમંત્રણ કરી એ મેં તમારે અપરાધ કર્યો, તેને માટે હું આપની ક્ષમા માગું છું અને આપને ધર્મ સાંભળવાને ઈચ્છું છું.
ત્યારપછી મુનિએ ધર્મધ આપે. તે સાંભળી શ્રેણિક રાજાએ ઘણી જ પ્રસન્નતાની સાથે પોતે તે ધર્મ સ્વીકાર્યો. મુનિની સ્તુતિ, બહુમાન, વંદના, નમસ્કાર કરી શ્રેણિક રાજા ત્યાંથી વિદાય થયા. મુનિ પણ મહીમંડળમાં અનેક ભવ્ય જીને પ્રતિબંધ પમાડી અંતરના દુશ્મનોને જીતી છેવટે નિર્ભય પદ પામ્યા. સનાથ થયા છતાં પણ બીજા લેકેને સમજાવવા માટે “અનાથ એવા નામથી જ તેઓ પોતાને ઓળખાવતા, અને તેમના ચરિત્રમાં અદ્યાપિપર્યંત અનાથી એવું નામ પ્રસિદ્ધિ પામ્યું છે.
જેની પાસે આટલી સમૃદ્ધિ હતી અગર મેટું રાજ્ય હતું, તે ગુણસુંદર અને શ્રેણિક રાજા જેવા પણ જ્યારે અનાથ હતા, ત્યારે સામાન્ય મનુષ્યોથી સનાથતાને દાવો શી રીતે ધરી શકાય ? (૧૫)
अन्तेऽरण्यमेवाश्रयः । राज्यं प्राज्यं क्षितिरतिफला किङ्कराः कामचाराः। सारा हारा मदनसुभगा भोगभूम्यो रमण्यः ॥ एतत्सर्व भवति शरण यावदेव स्वपुण्यं । मृत्यौ तु स्यान्न किमपि विनाऽरण्यमेकं शरण्यम् ॥१६॥
Page #104
--------------------------------------------------------------------------
________________
અશરણુ ભાવના.
७७
છેવટે શ્મશાન સિવાય બીજે નિવાસ નથી.
અ—મ્હોટી સત્તાવાળું રાજ્ય, લાંબા વિસ્તારવાળી પૃથ્વી, ઉપરીની ઈચ્છાને તાબે રહી કામ કરનારા નાકરા, હેરવાલાયક ઉંચામાં ઉંચા કિમ્મતી હારા, હાથણીની ગતિએ ચાલનારી મનને રમાડનારો સુંદર સુંદરીએ, આ બધું ચાલુ જન્મમાં પણ ત્યાંસુધી જ ઉપયાગી છે કે જ્યાંસુધી પૂર્વનાં સંચિત શુભક પુણ્યક પ્રબળ છે, અથવા જ્યાંસુધી મેાતની સવારી આવી હેાંચી નથી. હે ભદ્ર! પુણ્યને અંત આવતાં કે મેાતના સપાટે લાગતાં એક અરણ્ય કે શ્મશાન ભૂમિ સિવાય બીજું કાઈ પણ આ શરીરને આશ્રય નહિ આપે. (૧૬)
આ
આ
વિવેચન—આ પરિવર્તન તેા કેટલીએક વખત નજરે જોવાય છે, કે એક માણસને પુણ્યયેાગે વારસા તરીકે કે વગર વારસે રાજ્યની પ્રાપ્તિ થાય છે; બીજી તરફ તેના હરીફા કે દુશ્મનેાની તેનું રાજ્ય પડાવી લેવાની દુષ્ટ પ્રવૃત્તિ શરૂ થાય છે. આખરે દુશ્મના કાવે છે તેા નવા રાજા માસ છ માસ કે બાર માસની અંદર રાજ્ય ગુમાવી એસી ઉલટા કેદમાં સપડાય છે. અહા ! પરિવર્તન રાજ્ય ગુમાવી બેસનારને કેટલું દુ:ખપ્રદ થાય છે ? વખતે તે એમ જ ચ્છિશે કે થાડા વખતને માટે રાજ્યસંપત્તિની આ પ્રાપ્તિ થઇ તેના કરતાં ન થઈ હોત તો વધારે સારૂ હતું. વસ્તુના અભાવ કરતાં વસ્તુના વિયેાગ માણસના અંતઃકરણમાં ઉંડા ઘા મારતા જાય છે. એક માણસને અમુક વસ્તુ મૂળથી ન મળી હોય તેને તે વસ્તુના અભાવ હોય છે. તે અભાવ માણસને એટલા ખટકતા નથી, પણ આવેલી વસ્તુના પુનઃ વિયેાગ થાય તે વધારે ખટકે છે. એવી જ રીતે એક માણસને કોઈ જમીનના કકડા ભાગમાં આવે છે કે પૈસા ખરચી વેચાતા લેવામાં આવે છે, પણ પાછળથી તેના ખરા હકદાર બીજો કાઈ માણસ નીકળે છે અગર કોઈ ખટપટીયા માણુસા ખટપટ
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૮
ભાવના-શતકજમાવી બેટે લેખ અને ખોટા સાક્ષીઓ ઉભા કરી તે જમીન ઉપર દાવો કરી ઈન્સાફ આપનારના મનમાં જુદો જ અભિપ્રાય બંધાવી હુકમનામું કઢાવી પિસા ખરચનારની પાસેથી જમીનનો કકડો પડાવી લેવામાં આવે છે, પૈસા ખરચનાર પૈસા અને જમીન બંને ગુમાવવાની સાથે લેકમાં ગાંડો ગણાય છે ત્યારે તે બિચારાને કેટલું દુઃખ થતું હશે ? એક માણસને એક વખત મન માન્યા સારા નેકરે મળે છે કે બીજા તેના હરીફને ઈર્ષ્યા જાગૃત થાય છે તેથી તે
કરેને બદસલાહ આપી નસાડી દે છે. એકને એકદા પૈસા કે આભૂષણોની પ્રાપ્તિ થાય છે; છ મહીના કે બાર મહીના થતાં પાછો વ્યાપારમાં ધકકે લાગે છે કે કોઈ આસામી તુટે છે તેમાં પોતાની સર્વ દોલત દબાઈ જાય છે, એટલે મેળવેલાં આભૂષણે વેચવાને વખત આવી પુગે છે. એક માણસને મન ગમતી પ્રકૃતિને અનુકૂળ આફતમાં પણ આશ્વાસન આપનારી પતિવ્રતા સ્ત્રીનો પ્રેમ બંધાય છે, હદયની ગાંઠ જોડાય છે કે બીજી તરફ બેમાંથી એકને કાળનો સપાટ લાગે છે ત્યારે વિયોગ થાય છે. એક વરસે વ્યાપાર કે લોટરીમાં સારો ચાન્સ-લાભ મળે છે કે બીજે વરસે કાંતો શેઠ કે ભાગીદારનું મન બદલાઈ જાય છે અને કાંતો પોતે જ માંદો પડે છે, એટલે મળેલ લાભ જતો રહે છે ! આજના વખતમાં પ્રથમ તો માણસેનો ઉદય જ એ છે કે જેમ જેમ ઈષ્ટ વસ્તુની અધિક ઈરછા કરે તેમ તેમ ઈષ્ટ વસ્તુ દૂર ભાગતી જાય. કદાચ સ્વલ્પ પુણ્યનો યોગ થતાં તે વસ્તુની પ્રાપ્તિ થઈ તે તે પુણ્ય પણ એટલાં બધાં નહીં કે છંદગીપર્યત ઈષ્ટ વસ્તુનો સંગ કાયમ રહે. કોઇના પુણ્યની અવધિ છે મહીનાની હોય તે છ મહીના સુધી અને બાર મહીનાની હોય તો બાર મહીના સુધી અગર કંઈક વધારે જોર હોય તે બે પાંચ વરસ સુધી ઇચ્છિત વસ્તુને મેળાપ રહે છે અને પુણ્યની અવધિ પૂરી થતાં તરત જ ગમે તે કારણ મળતાં સંયોગ વિયોગના રૂપમાં બદલાઈ જઈ હૃદયને જખમી બનાવતે જાય છે. મહાવીર પ્રભુએ ખરૂં જ
Page #106
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના. કહ્યું છે કે “સંચોર મૂરું નીવા પત્તા સુવપરાશ” અર્થાત્ નાશ પામનારો વસ્તુને સંગ જ દુઃખરૂપ વૃક્ષનું મૂળ છે. સંયોગરૂપ મૂળની હયાતી થતાં દુઃખપરંપરારૂપ પાંદડાં સ્વતઃ કુટી નિકળે છે. પુત્ર, પત્ની, મિત્ર, હાથી, ઘોડા, રથ, હવેલી, ધન-દોલત વગેરે ચીજોનો સંગ પૂર્વના પુણ્યનો છેડે ન આવ્યું હોય ત્યાં સુધી જ રમણીય રહે છે, પણ સાથે એ વાત પણ ચોકકસ છે કે ગમે તેટલું પુણ્ય હશે તો પણ તેની અવધિ–હદ બંધાએલી છે. અવધિ પૂર્ણ થતાં એક દિવસ અવશ્ય પરિવર્તન થવાનું જ. કદાચ વધારેમાં વધારે લાંબી સ્થિતિનાં પુણ્યો હશે તો પણ આયુષ્ય પૂર્ણ થતાં મોતને સપાટે લાગતાં તો જરૂર પરિવર્તન તે થવાનું છે. તે વખતે પોતાની કરી લીધેલી દરેક વસ્તુ, ભલેને તે વસ્તુ વિના એક ક્ષણ પણ ચાલી શકતું ન હોય તો પણ તે વખતે પ્રિયમાં પ્રિય વસ્તુ પણ છોડવી પડશે. હે ભદ્ર! તે વખતે બીજી વસ્તુઓની સાથે વહાલામાં વહાલું આ તારું શરીર પણ તારે ત્યજવું પડશે. અગર શરીરથી તારે છૂટા થવું પડશે. હ ભદ્ર ! તેં તારા શરીરને ગમે તેવાં લાડ લડાવ્યાં હશે અને તેની પૂરેપૂરી સાર સંભાળ કરી હશે, તેલ ફૂલેલ અત્તર નાંખી સુશોભિત બનાવ્યું હશે અગર પકવાનો મેવા મસાલા ખાઈ ખૂબ પુષ્ટ કર્યું હશે; પણ તારે વિયોગ થયા પછી તારા સગાં વહાલાં પુત્ર કે પની કોઈ પણ એક ક્ષણભર તારી બનાવેલી હવેલીમાં તને રહેવા નહિ આપે. વધારે નજીકનાં સંબંધીઓ વળી વધારે ઉતાવળ કરી તારા શરીરને ઘરથી બહાર કહાડશે! તારા ખરીદેલા ઘોડા હાથી કે રથ હશે પણ તેમાંનું કશું તારા શરીરને સ્વારીમાં ઉપયોગી નહિ થાય. માત્ર આડકાટના લાકડાની બનાવેલી ઠાઠડી જ તારા શરીરના વાહન તરીકે વપરાશે ! ! તે પણ સ્મશાનની ભયંકર ભૂમિમાં પહોંચતાં સુધી જ. આખરે તારા બાગ બગીચાની રમણીય ભૂમિ પણ આ શરીરને શરણ નહિ આપે, કિન્તુ અરણ્ય-જંગલમાં
Page #107
--------------------------------------------------------------------------
________________
લાવના-શતક
આવેલી સ્મશાનભૂમિ જ આ શરીરને આશ્રય આપશે. તારા સંબંધીઓ તે તે ભૂમિમાં પણ તારા શરીરને અખંડ રહેવા નહિ આપે કિન્તુ બાળીને ભસ્મ કરી નાંખશે, તે એટલે સુધી કે છેવટે તેની રાખનો પણ પત્તો નહિ લાગે! તારામાં કંઈ સ્વાર્થ હશે તે પાછળના સંબંધીઓ થોડા દિવસ યાદ કરશે પણ પછી તો નામ નિશાન પણ ભૂલી જવાશે. ખરું જ કહ્યું છે કે
દિન ગણતાં માસ ગયા, વરસે આંતરીયા,
સુરત ભૂલ્યા સજજને પછી નામે પણ વિસરીયા. આવી અનિત્ય બાજી સમજીને જે આત્મિક કાર્ય સાધશે તે સુખી થશે. (૧૬)
संसारेऽस्मिन् जनिमृतिजरातापतप्ता मनुष्याः । सम्प्रेक्षन्ते शरणमनघं दुःखतो रक्षणार्थम् ॥ नो तद् द्रव्यं न च नरपति पि चक्री सुरेन्द्रो । किन्त्वेकोयं सकलसुखदो धर्मएवास्ति नान्यः ॥ १७॥
કોનું શરણું હોઈ શકે ? અર્થ–આ સંસારમાં નરક તિર્યંચ આદિ ગતિમાં ભવભ્રમણ કરતાં ત્રાસ પામેલા અને ખિન્ન થએલા જેને અવશ્યમેવ દુઃખથી બચવાની અને સુખ પામવાની ઈચ્છા થાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે “ જ્યારે ધન માલ મીલ્કત કુટુંબ પરિવાર એ બધાં અને અળગાં થાય છે ત્યારે સખાની પેઠે સહાયક બની કેણ રક્ષણ કરે છે ? કેઈ પણ રક્ષક અથવા શરણું આપનાર છે કે નહિ ? ” આ પ્રશ્નનો ઉત્તર સરલ અને સીધે છે, પણ પ્રથમ તેમાં શ્રદ્ધાની જરૂર
Page #108
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના.
૮૧
છે. હું સખે ! શ્રદ્ધા હોય તેા શ્રદ્ધાપૂર્વક સાંભળ. મેાત વખતે ખીજા બધા જ્યારે દૂર રહેશે ત્યારે માત્ર એક ધ જ કે જે સર્વ પદાથૈને જાણનાર પુરૂષે દર્શાવેલ છે, કમના મને ભેદનાર છે, અને સમગ્ર સુખ સંપત્તિને આપનાર છે, તે ધ જ મિત્રની માર્કે સહાયક થઈ રક્ષણ કરનાર છે. માટે તેનું જ શરણું સ્વીકાર. (૧૭) વિવેચન—જ્યાંસુધી સૂક્ષ્મ અને અમૃત રૂપ રસ ગ ધ સ્પ વગરની ચીજોને અપરેાક્ષ જણાવનાર જ્ઞાન ન થાય ત્યાંસુધી કેવળ શ્રદ્ધાથી તેની હયાતી માનવાની જરૂર છે. જીવ-આત્મા એ ચમચક્ષુથી દેખી શકાય તેવી ચીજ નથી, કારણકે તે અતિ સૂક્ષ્મ છે, તાપણ તેનું અસ્તિત્વ સાબિત કરનાર અનેક દાર્શનિક અને ધાર્મિક પુસ્તકા છે, તેના ઉપર શ્રદ્ધા રાખી આત્માની હયાતી જ્યારે સ્વીકારવામાં આવે ત્યારે તેની સાથે એ પણ સ્વીકારવું પડશે કે આત્મા શરીરની સાથે નાશ પામી જનાર ચીજ નથી પણ તે શરીર - ત્પન્ન થયા પહેલાં અને શરીરનેા નાશ થયા પછી પણ કાયમ રહેનાર અખંડ અવિનાશી નિત્ય છે. જ્યારે એ નિત્ય છે ત્યારે શરીરની ઉત્પત્તિ થયા પહેલાં તે કાઈ સ્થળે હાવા જોઈએ અને શરીરનેા નાશ થયા પછી કાઈ જગાએ જવા જોઈએ, એટલે કે આત્માને પૂર્વજન્મ અને પુનર્જન્મ છે. કોઈ સ્થળેથી આવીને તેણે આ શરીર સાથે સંબંધ જોડયા અને આખરે આ શરીરથી છૂટા પડી ગત્યંતરમાં ખીજા શરીરની સાથે સબંધ મેળવવાના છે. જેમ એક માણસ જીનાં વસ્ત્રો બદલાવીને નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા પણ જીનુ શરીર છેાડીને નવું શરીર ધારણ કરે છે. यदुक्तं गीतायां -
वासांसि जीर्णानि यथा विहाय । नवानि गृह्णाति नरोऽपराणि ॥ तथा शरीराणि विहाय जीर्णा - न्यन्यानि संयाति नवानि देही ॥
અ. ૨. ક્ષેા. ૨૨.
જ્યારે એ વાત સ્વીકારવામાં આવે કે
ૐ
જીવ ભવાંતરમાંથી
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૨
ભાવના-નાતક. આવે છે અને પુનઃ ભવાંતરમાં જાય છે, ત્યારે સવાલ એ ઉત્પન્ન થાય છે કે જીવ ભવાંતરમાંથી અહીં આવે ત્યારે કંઈ સાથે લઈ આવે છે કે કેમ ? તેમ જ અહીંથી ભવાંતરમાં જતાં જીવની સાથે કંઈ જાય છે કે કેમ ? આનો ઉત્તર એક જ પ્રકારે આપી શકાશે કે જે ચીજ ભવાંતરમાંથી અહીં લાવી શકાય છે, તે જ ચીજ અહીંથી ભવાંતરમાં જતાં લઈ જઈ શકાય. અહીંથી ભવાંતરમાં ગયેલાઓની સ્થિતિ આપણે નજરે જોઈ શકતા નથી, પણ ભવાંતરમાંથી અહીં આવેલાની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે બાળક જન્મતી વખતે એક નગ્ન શરીર સિવાય બીજું કશું લાવતું નથી. નથી હોતાં તેની પાસે વસ્ત્ર આભૂષણો અને નથી હોતું હીરા માણેક મોતી સોનું રૂપું કે બીજું દ્રવ્ય. જોકે દેખીતી રીતે કંઈ પણ તેની પાસે જોવામાં આવતું નથી, પણ ખરી રીતે તેમ નથી. પુણ્ય પાપ કે શુભ અશુભ કર્મ તે સાથે લઈ આવેલ હોય છે, અને તદનુસારે જ અહી સુખ, દુઃખ, સંપત્તિ, વિપત્તિ, સાગ, વિયેગ લાભાલાભ, વગેરે પામે છે. જેમ પરભવમાંથી આ જીવ પુણ્ય પાપ લઈ આવે છે અને તે તેને ફળ આપે છે, તેવી રીતે આ ભવનાં પુણ્ય પાપ પરભવમાં સુખ દુઃખ રૂ૫ ફળ આપવાને જીવની સાથે જાય છે, એટલે આ ભવનો અંત આવતી વખતે ધન, માલ, મીલ્કત, હાથી, ઘોડા, રથ, હવેલી, સગાં-સંબંધીઓ એ બધાં
જ્યારે દૂર રહે છે, એમાંનું કઈ પણ સહાયકારક કે સહચારી બનતું નથી, ત્યારે પણ આ જીંદગીમાં કરેલ ધર્માનુષ્ઠાનેથી મેળવેલી પુણ્ય-સંપત્તિ જીવની સાથે આવે છે અને પરભવમાં દુઃખમાં દિલાસો આપી એક સાચા મિત્ર તરીકે સહાય કરે છે. અહીં એક દૃષ્ટાંત લઈએ.
દૃષ્ટાંત–એક રાજાને કારભારી દીર્ઘદર્શી અને બુદ્ધિશાળી હતો. એકદા તેણે વિચાર કર્યો કે “રાના મિત્રં ન દર્દ કૃતં વા” હું રાજાની નોકરી કરું છું. આજે રાજાની દૃષ્ટિ મારા ઉપર સારી
Page #110
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના.
૮૩
છે, કાલે ખરાબ થઈ જાય, કેમકે રાજા કોઈના મિત્ર થયા નથી અને થશે નહિ. વખતે રાજાની ખફા નજર થતાં આપત્તિ આવી જાય તે વખતે મિત્રા વિના ખીજુ કાણુ સહાય કરે ? માટે મારે ઘેાડા મિત્રા કરવા જોઈ એ. એમ વિચારી તેની પાસે આવનાર અને બેસનાર માણસામાંથી એક માણસની સાથે તેણે મિત્રતા આંધી તે એટલે સુધી કે ખાવું પીવું, હરવું કરવુ, રમત ગમ્મત, એ દરેકમાં મિત્રને સાથે રાખી તેની સાથે ગાઢ સબંધ બાંધ્યા. એક કરતાં એ સારા, એમ ધારી કારભારી સાહેબે વળી એક ખીજા માણસની સાથે પણ મ્હાબત ખાંધી, પણ તેની સાથે વાર પવ કે ખાસ પ્રસંગે મળવાનું રાખ્યું હતું. પ્રથમ મિત્ર જેટલેા સહવાસ
જા મિત્રની સાથે નહાતા. તાપણુ ખાસ પ્રસંગે બીજા મિત્રને *દી પણ ભૂલી જતા નહિ. કારભારીએ ત્રીજો પણ એક મિત્ર કર્યો હતા, પણ તેની સાથે વધારે પરિચય રાખવામાં આવતે નહિ. માત્ર કોઈ વખતે રસ્તામાં દૃષ્ટિમેળાપ થતા અને કાઈ ખાસ પ્રસંગપર એક બીજાને ઘેર મેળાપ થતા હતા. આ ત્રણ મિત્રાને જુદા જુદા ઓળખવાને પહેલાનું નામ નિત્યમિત્ર, બીજાનું નામ પમિત્ર અને ત્રીજાનું નામ જુહારમિત્ર અથવા દૃષ્ટિમિત્ર રાખવામાં આવ્યું હતું. કારભારીનેા જેની સાથે જેટક્ષેા પરિચય હતા તે પ્રમાણે નામની ગાઠવણુ થઈ હતી. એક વખત કારભારીએ પેાતાના મિત્રાની પરીક્ષા કરવાને વિચાર કર્યાં. પોતાના ઉપર રાજ્ય તરફની કઇ આફત આવી છે એવું ભાન કરાવવાને કારભારીએ એક પ્રપચી કારસ્તાન ઉભું કર્યું. રાજાના ન્હાની ઉમ્મરના એક ને એક કુંવર હતા તેને પેાતાને ત્યાં જમાડવા લઈ જવાને કારભારીએ રાજાને વિનતિ કરી. રાજાએ તે સ્વીકારી. કિમ્મતી વસ્ત્ર આભૂષણેા પહેરાવી એકલા કુમારને કારભારીને ત્યાં મેાકલવામાં આવ્યા. કારભારીએ ઘેર જઈ રાજકુમારને તેના જેવડી ઉમરના પેાતાના પુત્રની સાથે ગમ્મતમાં લગાડી ઘરની અંદરના ગુપ્ત ભેાંયરામાં સંતાડી
Page #111
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક. રાખ્યો. પિતાના બીજા છોકરાની સાથે પિતાની સ્ત્રીને પિયર તરફ વિદાય કરી, અને ઘરની માલમીકત આઘી પાછી કરી. જેના પેટમાં વાત ટકી શકે નહિ એવા એક નોકરને બોલાવી તેની પાસે કારભારીએ વાત કરી કે મારાથી એક અઘટિત બનાવ બન્યો છે. રાજાની સંમતિ લઈ રાજકુમારને આપણે ઘેર તેડી લાવ્યા, પણ તેનાં કિંમતી ઘરેણુની લાલચે મારી બુદ્ધિ બગડી તેથી મેં તેને મારી નાંખે. લોભને વશે મેં ભવિષ્યની આપત્તિને વિચાર ન કર્યો પણ હવે મને વિચાર થઈ પડ્યો છે કે રાજાને શું જવાબ આપ ? રાજાએ કુમાર હાથોહાથ અને સંપ્યો એટલે જોખમદારી મારા ઉપર રહી, જેથી આડો અવળો જવાબ આપતાં પણ હું તે સપડાવાનો જ. આ બધી કડાકુટ કરવા કરતાં હું કયાંક સંતાઈ જઉં એ માગું મને ઠીક લાગે છે માટે હું ક્યાંય સંતાઈ જઈશ. તું ખબરદાર રહી મારા ઘરની સંભાળ રાખજે અને રાજાનાં માણસો આવે તે આ છુપો ભેદ પ્રગટ થવા ન દેતાં કંઈ પણ બહાનાં કહાડી ઉત્તર આપજે. એવી રીતે ચાકરને ભલામણ કરી કારભારી ઘેરથી બહાર નીકળી નિત્યમિત્રને ઘેર પહોંચ્યા. કારભારીને એકલા આવતા જોઈ નિત્યમિત્રને વિચાર થયો કે આજે એકલા કેમ ? કેમ કોઈ નોકર ચાકર સાથે નથી ? એટલું જ નહિ પણ કારભારીને ચહેરો તદ્દન બદલાઈ ગયો છે, મુખપર ઉદાસીનતા છવાઈ ગઈ છે, માટે કંઈ પણ અવનો બનાવ બનેલો જણાય છે. નિત્યમિત્ર આમ વિચાર કરે છે તેટલામાં તે કારભારી આવી પહોંચ્યા. નિત્યમિત્રને એક ખાનગી ઓરડામાં લઈ જઈ કારભારી કહેવા લાગ્યા, હે મિત્ર ! આજે મારા ઉપર આફત આવી પડી છે. તેમાં દોષ બીજા કોઈને નથી કિન્તુ મારે પિતાનો જ છે, મારાં નસીબ ફૂટયાં તેથી મને કુબુદ્ધિ સુઝી. રાજાના એકના એક કુમારનું ખૂન મારે હાથે થઈ ગયું. કારભારી વાત આગળ ચલાવે છે તેટલામાં તો નિત્યમિત્ર બોલી ઉઠયો -અરે કારભારી
Page #112
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના.
૫
સાહેબ ! આ શું એટલે! છે! ? રાજકુમારનું ખૂન ! ! કારભારીએ કહ્યું : ભાઇ ! ત્યારેજ કહું છું કે મારા કમ ફૂટવાં.
નિત્યમિત્ર——અરે સાહેબ ! આ તે ગજબની વાત કહેવાય. આવા મ્હોટા ગુન્હા હવે શી રીતે છાના રહેશે ?
બચાવ.
કારભારી—હે મિત્ર ! ગમે તે યુક્તિથી તું મને મારી મતિ મુંઝાઇ ગઇ છે. મને કોઇ દિશા સૂઝતી નથી માટે તારે આશરે આવ્યા છું. બોજી વાત પછી, પણ એક વાર તારા ધરમાં મને કયાંક સંતાડ; કેમકે વખતે રાજાના માણસે આવી પહોંચશે તા મને પકડી જશે.
નિયમિત્ર—સાહેબ ! તમે કહા છે તે ખરૂં છે પણ આમાં વિચારવા જેવું છે. તમે કહેવાએ રાજાના ગુન્હેગાર, તે પણ નાને સુના ગુન્હા નહિ પણ મેાટે ગુન્હો. ખબર પડી તેની ઘડીએ રાન્તના માણસા છૂટશે. મારી શક્તિ નથી કે હુ તેમનેા તાપ જીરવી શકું.
કારભારી—હું સંતાઇ ગયા હાઈશ એટલે શું ખબર પડશે કે કારભારી અહીં છે ? માટે હે મિત્ર ! આ વખતે તું મને મદદ આપ. નિત્યમિત્ર--હું મિત્ર ! આ વખતે તમે મને મારવા આવ્યા છે કે કેમ ? ખબર કેમ ન પડે ? સૌ સમજે છે કે આ કારભારીને નિત્યમિત્ર છે માટે એના ધરમાં હશે. મારે પેાલીસના હાથના માર ખાઈને છેવટે ધર બતાવવું પડે ત્યારે તમે પકડાઈ જાઓ અને મારે પણ મારા બૈરાં છેાકરાંની સાથે કેદમાં સપડાવું પડે. માટે આ સમયે મારાથી કંઇ મદદ આપી શકાશે નહિ. મહેરબાની કરી અહિંથી જલ્દી વિદાય થાઓ અને બીજા કાઈ ના આશ્રય લે.
કારભારી––અરે મિત્ર ! મેં તને આટલી મદદ કરી તે બધી ફાકટ ગઈ ? કંઈ શરમ પણ નથી આવતી ?
નિત્યમિત્ર––શરમને વખતે શરમ રાખીશ, પણ આવે વખતે શરમ હાય ? હમાં શરમ રાખવા જતાં ભરમ ભાગી જાય
Page #113
--------------------------------------------------------------------------
________________
ભાવના-ચાતક
અને મર્મ ખુલ્યો થઈ જાય. પિોલીસના ગરમાગરમ પ્રહારથી ટાંટીયા નરમ પડી જાય, માટે હવે અહીંથી પલાયન કરે.
કારભારીએ વિચાર્યું કે અહીં તલમાં તેલ નથી. આ તે મતલબીચો મિત્ર; સુખનોજ સોબતી; ઠીક, ચાલ આગળ જઉં. એકની પરીક્ષા થઈ. હવે બીજે મિત્ર કેવો નીકળે છે તે જોઈએ.
“હે મિત્ર ! તારું ભલું થજે. તારાથી તાપ ન જીરવાય તે લે હું જાઉં છું.' નિત્યમિત્ર કહે “ભલે પધારો. આફત ઉતરે તે પાછા વહેલા પધારજો.” કારભારી ત્યાંથી ચાલ્યા કે નિત્યમિત્રે ઘરનાં બારણાં બંધ કરી દીધાં. મનમાં સમજ્યો કે બલા નીકળી. પેટ ચોળીને કણ પીડા ઉભી કરે ? સારું થયું કે ટુંકામાં સમજીને ચાલી નિકળ્યો, નહિતો ધક્કા દઈને કહાડ પડત. પણ અવસર ચેતી ગયો.
કારભારી નિત્યમિત્રને ઘેરથી નિકળી પરબારા પર્વમિત્રને ઘેર આવ્યા. ત્યાં પણ પોતાની વાત કારભારીએ જાહેર કરી મદદની માંગણી કરી.
પર્વામિત્ર--કારભારી સાહેબ ! આ વખતે ભારે મદદ કરવી જોઈએ. મિત્રની એ ફરજ છે કે વિપત્તિના વખતમાં ટેકે આપવો, પણ લાચાર છું કે મારી પાસે આપને સંતાડવાનાં સાધનો નથી. હું એક સાધારણ પંકિતનો બાળબચ્ચાંવાળો માણસ છું. જાતે નિર્વાહ કરનારો છું. જે હું તમને રાખું તો રાજ્યનું દબાણ મારા ઉપર થાય અને કામ ધંધાથી અટકું, એટલું જ નહિ પણ છેવટે વાત છાની ન રહે તો તમને પકડી જાય તેની સાથે મને પણ શિક્ષા થાય તો મારાં બૈરાં છોકરાં સર્વે રખડી પડે. માટે મહેરબાની કરી મારાં બાળબચ્ચાં ઉપર દયા રાખે તો ઠીક. બીજે ક્યાંય રક્ષણ થતું હોય ને તે કરો તે સારૂં.
કારભારી--પણ બીજે ક્યાં જવું તે મને સુઝતું નથી ! આ વખતે તું સહાય નહિ કરે તો બીજે કેણ કરે ?
પર્વામિત્ર––તે વાત ખરી, પણ મારે મારી શક્તિને વિચાર
Page #114
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના કરવો જોઈએ કે નહિ ? બીજા કોઈનો ગુન્હ હોય તે ઠીક, પણ આ તે રાજ્યનો ગુન્હો. સાહેબ ! આ વખતે માફ કરો. મને બળતી લાયમાં હોમવાનું મોકુફ રાખે.
કારભારી–હે મિત્ર ! તારી હિમ્મત હોય તો જ મને રાખવાનું હું કહું છું, પણ બીક લાગતી હોય તો કંઈ નહિ. મારાં નસીબ મારી સાથે. પરાણે આપત્તિમાં હું કોઈને નહિ નાંખું. તમારી હિમ્મત નથી ચાલતી તે કંઈ નહિ, હું જઉં . તમારું શ્રેય થજે.
એટલું કહી કારભારી ત્યાંથી વિદાય થયા ત્યારે પર્વમિત્ર દિલગીર થતે થેડે સુધી મૂકવાને આવ્યો, અને બે આંસુ ખેરવતો કહેવા લાગ્યો કે હું હતભાગ્ય કે મારે ત્યાં તમારી મેળે તમે આશ્રય લેવા આવ્યા પણ હું સંયોગને વશે આશ્રય આપી શકશે નહિ. એમ વિવેક દર્શાવતું પર્વ મિત્ર પાછો વળ્યો અને કારભારી ત્રીજા જુહારમિત્રને ત્યાં ગયા. જુહારમિત્ર કારભારીને પિતાને ઘેર આવતા જેઈ સામે ગયો અને ઘણે આવકાર આપી કારભારીને ઘરની અંદર લઈ આવ્યા. ત્યારે કારભારીએ કહ્યું કે હું ઘણે દિલગીર છું કે આવા કટોકટીના વખતમાં હું તમારે પરોણે બન્યો છું. જુહારમિત્રે કહ્યુંઃ ગમે તે વખત હોય પણ તમારા આવવાથી હું ઘણો ખુશ થયો છું. કારભારીએ કહ્યું કે મારા ઉપર રાજ્યની આફત આવી પડી છે. મારે હાથે આવું..કામ બની ગયું છે. હવે આશ્રય લેવાને હું તારી પાસે આવ્યો છું. જુહારમિત્રે કહ્યું કે હે મિત્ર ! કોઈ જાતની હરકત નહિ આવે. જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું તમારું રક્ષણ કરીશ. મારે ઘેર ચાલી ચલાવીને આજે આવ્યા તે તમે મારા પ્રાણ છે. તમારે બદલે હું મારા પ્રાણ અર્પણ કરીશ પણ તમને જફા લાગવા નહિ દઉં. ચાલો અંદર, એક ભોંયરામાં તમને સંતાડી મૂકું. એમ ત્રીજા મિત્રે એવી લાગણીથી કારભારીને આશ્વાસનની સાથે આશ્રય આપે.
Page #115
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક. કારભારી તે ઠેકાણે પડયા પણ તેને ઘેર શું બન્યું તે તપાસીએ. હિંગની ગંધ છાની રહે તો ચાકરના પેટમાં વાત છાની રહે. કારભારીએ વાત કરી ત્યારથી ચાકરને આફરો ચડી આવ્યો. કારભારી ગયા કે તરત વહાલો થવાને રાજાની પાસે ચાકરે પેટ ફેડયું. કારભારીની તમામ હકીકત કહી સંભળાવી. રાજાએ ગુસ્સે થઈ એકદમ માણસોને હુકમ કર્યો કે હરામખોર કારભારીને પકડી લાવો. રાજાનાં માણસોએ કારભારીને ઘેર થઈ, નિત્યમિત્રને ત્યાં તપાસ કરી. નિયમિત્રે કહ્યું: મારે ત્યાં આવ્યો હતો ખરો, પણ મેં તેને રાખ્યો નથી. રાજાના ગુન્હેગારને હું કેમ રાખું? ખાત્રી ન હોય તો મારું ઘર તપાસો. છેવટે એટલું પણ કહ્યું કે પર્વમિત્રને ત્યાં ગયો હશે માટે ત્યાં તપાસ કરો. રાજાના માણસો પર્વામિત્રને ત્યાં ગયા. તેણે પોતાનું ઘર બતાવ્યું અને કહ્યું કે મારે ત્યાં નથી અને મને ખબર નથી કે તે ક્યાં ગયા. છેવટ જુહારમિત્રને ત્યાં તપાસ કરી. તેણે કહ્યું કે મારે ત્યાં નથી. રાજાના માણસોએ કહ્યું કે નિકળશે તો તું ગુન્હેગાર ગણાઈશ, અને તારે શિક્ષા ભોગવવી પડશે. જુહારમિત્રે કહ્યું કે ખુશીની સાથે મારે ઘેરથી નીકળે તે હું શિક્ષા ભોગવવા તૈયાર છું. એમ હિમ્મતભર જવાબ આપીને શક દૂર કર્યો. પણ રાજાના માણસે તેની પાસેથી લખાવી લીધું કે મારા ઘરમાંથી નીકળે તો રાજા મારા ઘરબાર લુંટી ચાહે તે શિક્ષા કરે. ઘણી તપાસ કરતાં કારભારીને પત્તો ન લાગ્યો ત્યારે રાજાએ ઢંઢેરો પિટાવ્યો કે કારભારીના ખબર આપે તેને અમુક ઈનામ આપવામાં આવશે.
કારભારીને પણ પરીક્ષા કરવાની હતી તે થઈ ગઈ. તેમ છોકરાઓને ભોંયરામાં રાખ્યા છે તે પણ મુંઝાતા હશે માટે હવે આ બાજી સંકેલી લેવી, એમ માની જુહારમિત્રને કારભારીએ કહ્યું કે તું બીડું ઝડપી રાજાની પાસે જઈને કહે કે કારભારીનો હું પત્તો આપું, પણ કારભારીને આ૫ ગુન્હેગાર ગણે છે તે ગુહે તેને
Page #116
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના.
૮૯
નથી. આપને કોઇએ ખેાટી વાત ઠસાવી છે. કુમારસાહેબ તા સહી સલામત છે. આપની આજ્ઞા હોય તે કુમારસાહેબ અને કારભારીને આપની આગળ હાજર કરૂં.
જુહારમિત્રે તે જ પ્રમાણે કર્યું. રાજાની આજ્ઞા મેળવી કાર-ભારી અને કુમારને ભાંયરામાંથી કહાડી રાજાની પાસે હાજર કર્યાં. રાજાને ગુસ્સા ઉતરી ગયા પણ આમ કરવાનું શું કારણ હતું તે પૂછ્યું. કારભારીએ ખુલાસા કર્યાં, અને ત્યારથી કારભારીએ નિત્ય મિત્રતા અને પ મિત્રને સંગ છેાડી જુહારમિત્રની સાથે મહેાબત રાખી.
આ વાતને સાર એ છે કે કારભારી તે દરેક જીવ છે. નિત્યમિત્ર તે આ શરીર છે. તેની સાથે હંમેશના પરિચય અને રાત દિવસ તેની સંભાળ લેવામાં આવે છે. પમિત્ર તે સગાંસંબંધીઓ, જેની વાર તહેવારે સંભાળ લેવાય છે. જીહારમિત્ર તે ધર્મ અથવા ધગુરૂ, તેના પરિચય કાઇ કાઈ વખતે થાય છે. જ્યારે કાળરૂપ રાજાના કાપ થાય છે, ત્યારે પહેલવહેલાં આ શરીર જીવને સંગ ાડે છે. જગલમાં હોય તેા જંગલમાં અને રસ્તામાં હોય તા રસ્તામાં તે સંગ છેડે છે. ગામભેગાં કે ઘરભેગાં કરવા જેટલી પણ તેને શરમ રહેતી નથી. પ`મિત્ર સમાન સગાંવહાલાં પણ સાથ છેડી દે છે, પણ તે થાડે સુધી એટલે શ્મશાનસુધી પહોંચાડવા આવે છે. એ આંસુ ખેરવી દિલગીર થતાં તે પણ પાછાં વળે છે. પણ ત્રીજા જીહારમિત્ર સમાન ધમ જીવનેા સંગ છેડી દેતેા નથી, કિન્તુ સાથે આવીને વિપત્તિથી બચાવે છે. પરભવમાં દરેક જાતની સગવડ કરી આપે છે. માટે એક ધનું જ શરણ લેવું તેઇએ કે જેથી આખરને વખતે શાંતિ મળે અને પરભવમાં પણ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય. (૧૭)
Page #117
--------------------------------------------------------------------------
________________
(૩) સંસાર માવના.
[ ધર્મનું શરણ ન સ્વીકારનાર છવ સંસારમાં પરિભ્રમણ કરે છે માટે ત્રીજી ભાવનામાં સંસારનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે.]
शिखरिणी वृत्तम् ।
तृतीया संसारभावना । अहो संसारेऽस्मिन् विरतिरहितो जीवनिवहश्चिरं सेहे दुःखं बहुविधमसौ जन्ममरणैः ॥ परावर्त्तानन्त्यं प्रतिगगनदेशं विहितवांस्तथाप्यन्तं नामोद्भवजलनिधेः कर्मवशतः ॥ १८ ॥
ત્રીજી સંસાર ભાવના. અર્થઅહો ! આ સંસારને વિષે પ્રાણીસમૂહ પાપથી નિવૃત્ત થયા વગર ઘણા વખતથી જન્મ જરા અને મરણનું દુઃખ નિરંતર સહન કર્યા કરે છે, તે એટલે સુધી કે ચૌદ રાજલોકના અસંખ્યાતા પ્રદેશ છે, તેમાંના દરેક પ્રદેશે અનંતાનંત વાર જન્મ મરણ કરી અનંતા પુદગલ પરાવર્તન નિપજાવ્યા તોપણ હજીસુધી સંસાર સમુદ્રને છેડો આવ્યો નહિ! (૧૮)
Page #118
--------------------------------------------------------------------------
________________
સસાર ભાવના
૯૧.
>
વિવેચન— સમ્ ′ ઉપસર્ગ અને ‘T' ધાતુ ઉપરથી સંસાર' શબ્દ બન્યા છે. “સંઘરાશીઃ સંઘાર:' સંસરવું-વહેવું-એક સ્થાનેથી ખીજે સ્થાને જવું એ જેના સ્વભાવ છે તે સંસાર. જયું, 'આવવું, ઉપજવું, મરવું, એ સ્વભાવ કમ સહિત 'જીવના છે. ખરી રીતે તે સ્વભાવને જ સંસાર કહી શકાય. તે સ્વભાવ ચાર ગતિ ચોવીશ દંડક અથવા ચેારાસી લાખ જીવાયેનિમાં અવિર્ભાવ માંમે છે તેથી ચાર ગતિ, ચાવીશ દંડક અને ચેારાશી લાખ યાનિ અથવા પિરભ્રમણુ ક્ષેત્રરૂપ ચૌદ રાજલેાક એ સંસાર ગણાય છે. દરેક જીવને
ના સંગ અનાદિ કાળથી લાગેલા છે અને પરિભ્રમણ પણ અનાદિ કાળથી થયા કરે છે. લેાકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી,. પૂના છેડાથી પશ્ચિમના છેડા સુધી, અને દક્ષિણના છેડાથી ઉત્તરના છેડા સુધી રાષ્ટ્રના દાણા મૂકીએ તેટલી પણ જગ્યા આ જીવે જન્મચરણના દુઃખ અનુભવ્યા વિનાની ખાલી રાખી નથી. દરેક જગ્યાએ, દરેક આકાશ પ્રદેશ ઉપર, એક વાર નહિ પણ અનંતી અનંતી વાર, આ જીવે જન્મમરણા કર્યા છે. કહ્યું છે કે—
तं किंचि नत्थि ठाणं लोए वालग्ग कोडि मित्तं पि ॥ जथ्थ न जीवा बहुसो सुहदुह परंपरं पत्ता ॥ १ ॥ અથ—વાળના અગ્ર ભાગને એક કકડા મૂકીએ તેટલી પણ. એવી જગ્યા કે એવું સ્થાન નથી કે જ્યાં અનેક વખત જીવાએ સુખદુઃખની પરંપરા અનુભવી ન હોય.
-
જેમ જન્મમરણુ વિનાનું ક્ષેત્ર ખાલી રાખ્યું નથી તેમ જ કાઈ જાતિ કુળ ગાત્ર ચેાનિ કે નામ એવું રાખ્યું નથી કે જ્યાં આ જીવે અનંતી અનંતી વાર જન્મમરણા ન કર્યું હાય. શાસ્ત્ર કહે છે કેन सा जाई न सा जोणी । न तं ठाणं न तं कुलं । न जाया न मुया जथ्थ । सब्वे जीवा अनंतसो ॥१॥ લેાકમાં અનંતાનંત જીવા છે તે દરેક જીવની સાથે એકેક જીવે
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૧
ભાવના શતક.
મા-બાપ, ભાઈ-ભગિની, પુત્ર-પુત્રી, સ્ત્રી, સાસુ–સસરા, કાકા-કાકી, મામા-મામી, ફેાઈ, માસીપણે અનંતી અનૈતી વાર સગપણ બાંધ્યાં. એક તરફથી સગપણુ બંધાતાં ગયાં, ખીજી તરફથી ગુઢતાં ગયાં. આવી રખડપટીમાં–પરિભ્રમણમાં આ જીવે અનંતાં કાલચક્રો, અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીયા, અનંતા પુદ્ગલપરાવર્તને પસાર કર્યાં. ન્હાનામાં ન્હાના ૨૫૬ આલિકા (૧/૧૭મા શ્વાસેાશ્વાસ પ્રમાણ) ના લવા નિંગાદમાં કર્યાં અને મ્હોટામાં મ્હોટા તેત્રીશ સાગરના ભવા સાતમી નરકમાં કર્યો કે જ્યાં વધારેમાં વધારે દુ:ખ છે. વધારે આયુષ્ય પામ્યા ત્યાં સ્થિતિમાં અનેક જાતની વિટંબનાઓનું દુ:ખ ભાગવ્યું અને જ્યાં ટુંકું આયુષ્ય પામ્યા ત્યાં જન્મમરણનાં દુઃખા ભાગળ્યાં. નિગેાદમાં બે ઘડી જેટલા વખતમાં ૬૫૫૩૬ વાર જન્મ અને તેટલી જ વાર મરણ થયાં. તેવી રીતે જન્મમરણ કરતાં અનંત કાલ કેવળ નિગેાદમાં જ પસાર કર્યાં. તેટલા વખત સુધી નિગેાદનું ધર છેાડી બહાર જવા પામ્યા નહિ. નિગેાદીયા જીવનું શરીર એટલું આરીક હોય છે કે સેાયના અગ્ર ભાગ જેટલી જગ્યામાં તેવાં અસંખ્યાત શરીશ સમાઈ જાય; તથાપિ તેવું બારીક શરીર એક જીવતી સ્વતંત્ર માલેકીનું હોઈ શકતું નથી, કિન્તુ તેટલા શરીરમાં અનંત ભાગીદારે વસે છે એટલે કે અનંત જીવા વચ્ચે એક શરીર મળે છે. તેમાં પણ ઇંદ્રિય માત્ર એક સ્પર્શ ઈંદ્રિય જ હોય છે. આવી સંકડાશમાં પારાવાર અકળામણ અને ગભરામણ સાથે અનંતકાળ સુધીની મહા કેદની સજા ભાગવી. ત્યાંની સજા પૂરી થઈ રહ્યા પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં આ જીવ દાખલ થયા. આ પાંચ સ્થાવરમાંના દરેક કેદખાનામાં અનંત કાળની નહિ પણ અસંખ્યાત કાળ–અસંખ્યાતી ઉત્સર્પિણી અસંખ્યાતી અવસર્પિણી સુધીની સજા ભોગવવી પડે છે. અહીં એક શરીર રૂપ કોટડીમાં અનંતા જીવા પુરવામાં આવતા નથી, કિન્તુ એક કાટડીમાં એક જ જીવ પુરાય છે, એટલી શિક્ષા પહેલાં કરતાં ઓછી થઇ, પણ બીજી
Page #120
--------------------------------------------------------------------------
________________
=
સંસાર ભાવના રીતે ત્યાં પણ ઘણું દુઃખ ભોગવવું પડે છે. એક સ્પર્શ ઈદ્રિય સિવાય બીજી કોઈ ઈદ્રિય અહીં હોતી નથી, એટલે જેવાને આંખ, સાંભળવાને કાન, સુંઘવાને નાક અને બલવાને જીભ ત્યાં હોતી નથી, તેથી મુંગા, બહેરા, અને આંધળા થઈ અસંખ્યાત કાળ સુધી એકેક સ્થાવરની કેદ પણ પૂરી કરી; ત્યારે એક જીભ ઈદ્રિયની શક્તિ વધારી બેઈદ્રિયના કેદખાનામાં આ જીવ પુરાયો. અહીંના કેદખાનાની સજા સંખ્યાત કાળ–સંખ્યાતા હજાર વરસની હોય છે તેટલી સજા ભેગવી લે છે, ત્યારે વળી એક ઘાણ ઈદ્રિયની શક્તિ વધારવામાં આવી. બહેરાશ અને અંધાપાની સાથે બેઈકિય જેટલી સજા અહીં પણ ભોગવવી પડી. જ્યારે તે સજા પૂરી ભોગવી ત્યારે એક આંખ વધી અને તે ચોઈદ્રિયમાં દાખલ થયો. ત્યાં પણ બે ઈકિય જેટલી પૂરી સજા ભોગવી ત્યારે પંચેંદ્રિયમાં અસંજ્ઞીના કેદખાનામાં ગયો, જ્યાં ઈદ્રિય પાંચે પામ્યો પણ મન વગરની ગાંડપણ જેવી સ્થિતિમાં અસંજ્ઞી, તિર્યંચ અને સમુઈિમ મનુષ્યની સજા પૂરી ભોગવી ત્યારે સંસી મન સહિતની સ્થિતિમાં સિંહ વાઘ વગેરે તિર્યંચમાં આવ્યો. પણ ત્યાં પૂર્વ કર્મની બહુલતા અને નવીન કાર્યોના સંચયથી બીજા ગુન્હાની ભારે સજા ભોગવવાને નરકમાં પડળ્યો. ત્યાંના કેદખાનામાં કેવી સ્થિતિ છે અને ત્યાં કેવું દુઃખ છે તેનું વર્ણન હવે પછીના કાવ્યમાં આવશે. ઉપર કહ્યું તે પ્રમાણે એકેક કેદખાનાની સજા એક વાર નહિ પણ અનંતી અનંતી વાર ભોગવી. સજા ભોગવતે ભાગવત ઉપર આવ્યો અને પુનઃ ગુન્હા કર્યા એટલે તેની સજા ભોગવવાને ફરી ત્યાં જવું પડયું. આવા પરિક્રમણથી અનંતા પુદ્ગલપરાવર્તન સુધી એકેક જીવે જે દુઃખ ભેગવ્યું છે, તેને સરવાળો તો શું પણ સરવાળાની કલ્પના કરવી એ દુર્ઘટ છે. એટલા માટે જ સંસાર એ સમુદ્ર અથવા કાંતાર–અટવી કહેવાય છે. સમુદ્રમાં પાણીનો થાગ નથી, સંસારમાં દુઃખનો થાગ નથી. સમુદ્રમાં પાણું સ્થિર નથી, કિન્તુ અનેક તરંગોથી ઉછળે છે
Page #121
--------------------------------------------------------------------------
________________
૪
ભાવના શતકે
તેમ સંસારમાં કયાંય સ્થિરતા નથી, જન્મ મરણના તરંગાથી વા હમેશ ઉછળતી સ્થિતિમાં રહે છે. સાધન વગર વરસેાનાં વરસ વીતી જાય તા પણ સમુદ્રના છેડા લઈ શકાતા નથી, તેમ સદ્ગુરૂ અને સના સાધન વિના અન’તકાળ વીતી ગયા પણ હજી સંસારના છેડે આવી શકયા નહિ. મહાટવીમાં જેમ સેમીયા વિના ખીજાને ખરા માની ખબર પડતી નથી તેમ સૉંસારમાં માહની ભુલવણીના એટલા બધા કુમા` છે કે, ખરા સદ્ગુરૂ વગર ખીજાને માની ગમ પડતી નથી. અગર કાંતાર-અઢવી જેમ લય ફર છે તેમ સંસાર પણ દુઃખથી ભરેલ ભયંકર છે. અટવીમાં અનેક ચાર લુટારા રહે છે તેમ સંસારમાં કામ, ક્રોધ, લાભ, માન, મદ વગેરે અનેક લુંટારા આત્મસંપત્તિ લુંટવાનું કામ રાત દિવસ કયા કરે છે. (૧૮) नरकादिदुःखम् ।
अयं जीवः सेहे नरककुहरे क्षेत्रजनितां । व्यथां शैत्यादेय परवशतया चकसमये ॥ शतैर्जिहवानां सा गणयितुमशक्येति जगदुर्व्यथा तादृक्तीवा कथमिव विसोढा चिरतरम् ॥ १९ ॥ નરક આદિ ગતિનું દુઃખ.
અ—જ્યારે આ જીવ નરકની ગતિમાં ગયા અને ત્યાં શીત ક્ષેત્ર વા ઉષ્ણુ ક્ષેત્રથી ઉત્પન્ન થતી ટાઢ અને તાપની પીડા એકેક સમયમાં જેટલી વેદવામાં આવી, તેટલી પીડાની કદાચ કાઈ માણુસ ગણત્રી કરવા બેસે તે તે એક જીભથી તેા ગણી શકાય નહિ, પણ કાઇને એક લાખ જીભ દૈવયેાગે મળે અને તે બધી જીભેાથી તેનું વર્ણન કરવા બેસે તે। પણ પાર પામી શકે નહિ. એટલી વેદના તેા એક સમયમાં ભાગવી ત્યારે તેવી વેદના પત્યેાપમ અને સાગરાપમ સુધી આ જીવે કેવી રીતે વેઠી હશે ! એટલું છતાં પણ હજી દુ:ખને પાર આવ્યેા નહિ. ( ૧૮ )
Page #122
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના.
વિવેચન-નરકના ભયંકર કેદખાનામાં પ્રથમ પ્રવેશ કરવાની કેટરીને કુંભી કહે છે. તે કુંભી અંદર પહોળી અને મેઢે સાંકડી હેય છે. તેની અંદર કહેવાયેલા કલેવર જેવી દુર્ગધ મૂકતા અશુચિમય પદાર્થો ભર્યા હોય છે. તીક્ષ્ણ ધારના વજમય કાંટા અંદરની બાજુએ હોય છે. એક ગુન્હેગાર કેદી પ્રથમ તે કુંભમાં ઉપજે છે અને થોડી વારમાં તેનું સ્થૂલ મોટું થઈ જાય છે એટલે સંકડાશ થવા માંડે છે. ચારે તરફ અણીવાળા કાંટા ખુંચવા માંડે છે. દુર્ગંધ પણ અસહ્ય લાગે છે. બહાર નીકળવાનો પ્રયત્ન કરે પણ મેટું સાંકડું હોવાથી નીકળી શકાતું નથી, ત્યારે તે કેદી બૂમાબૂમ પાડવા માંડે છે. કેદીઓને શિક્ષા કરનાર અને નિયમમાં રાખનાર “જેલરને પરમાધામી કહેવામાં આવે છે. આ પરમાધામીઓ એક હલકી જાતના દેવતા છે. નારકીઓને શિક્ષા કરવા અને હીવડાવવા ધારે તેવું રૂપ બનાવવાની તેનામાં શક્તિ છે. નવીન કેદીની બૂમ સાંભળી પરમાધામીઓ હાથમાં તીક્ષ્ણ શસ્ત્રો લઈ ભયંકર અને ક્રર રૂ૫ ધારણ કરી નવીન કેદી પાસે આવે છે. જ્યારે અવાજ ઉપરથી પરમાધામીઓ આવવાની તે કલ્પના કરે છે ત્યારે તે કેદીને એમ લાગે છે કે હવે ઠીક થશે. મને આ લોકે અહીંથી બહાર કહાડશે, પણ નજીક આવે છે ત્યારે તેમનું ભયંકર રૂપ અને તીણ શસ્ત્રો જોઈ કંપવા લાગે છે. અરે ! આ રાક્ષસો આ ધારવાળાં શસ્ત્રાથી મારા શા હાલ કરશે? એમ તે બિચારો ગભરાય છે તેટલામાં પરમાધામીએ કઈ તેના માથામાં મુગર મારે છે, કોઈ ભાલાની અણી ભેંકે છે, કોઈ તીર્ણ છરીથી તેના શરીરના કકડા કરે છે, કોઈ તલવારથી તે કઈ ચપુથી તેના ખંડેખંડ કરી સાણસીથી બહાર કાઢે છે. કેદી બિચારો ઘણીએ ના પાડે છે કે હવે મને અહીં જ રહેવા દ્યો, મારે બહાર નીકળવું નથી. પણ તેની ના ઉપર કોણ દયા કરે ? પરમાધામીએ તેને પૂર્વના ગુન્હા સંભળાવે છે કે તે તો જનાવરનાં અને માણસનાં ગળાં કરતાં દયા રાખી હતી.
Page #123
--------------------------------------------------------------------------
________________
-
ભાવના-શતક
બકરાં અને ઘેટાં ઘણાએ બરાડા પાડતાં, પણ તે તેઓના ઉપર છરી ચલાવતાં જરા વિચાર કર્યો નહોતો, તો હવે તારા ઉપર કેણુ દયા રાખશે ? તું તારાં કર્મનાં ફળ ભોગવ. ત્યાંના કેદીના શરીરનો સ્વભાવ જ પારા જેવો હોય છે. પારાના જૂદા જૂદા કકડા કરવામાં આવે તો પણ તે પાછા એકરૂપ થઈ મળી જાય છે તેમ નારકીના શરીરના ઝીણું ઝીણું કકડા પણ અંતર્મુહૂર્તમાં પાછા મળી જાય છે, અને જેવું મૂળ શરીર હોય છે તેવું પાછું બની જાય છે. આ તો ત્યાંના દુઃખનું મંગલાચરણ થયું. આ કેદખાનામાં પ્રકાશ બિલકુલ હોતો નથી. રાત દિવસને વિભાગ નથી પણ સદાએ રાત્રિ જેવું ગાઢ અંધારું છવાઈ રહ્યું છે. અહીંની સ્થિતિનું વિશેષ વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯ મા અધ્યયનમાં મૃગાપુત્ર નામના રાજકુમારે કર્યું છે. તેમાંથી થોડે ઉતારે લઈએ. મૃગાપુત્ર એ સુખ અને વૈભવમાં ઉછરેલો એક રાજકુમાર છે. એક વખત તેણે મધ્યાહન સમયે ગોચરીયે જતા એક સાધુને પિતાના મહેલના ગોખમાંથી જોયા. તે ઉપરથી આલોચના-ઈહાપ કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વના સંજ્ઞી પંચૅક્રિયપણે જે ભવો કર્યા હતા તે જ્ઞાનથી જોવામાં આવ્યા. તે ભના સર્વે બનાવોનું સ્મરણ થયું ત્યારે તે કુમારને એકદમ દઢ વૈરાગ્ય ઉપજતાં દીક્ષા લેવાને વિચાર થ. માતાની અનુજ્ઞા-સંમતિ માંગી ત્યારે માતા રાગને લીધે સંયમની દુષ્કરતા બતાવે છે. તેની સામે રદીયો આપવાને મૃગાપુત્ર પિતે અનુભવેલા નારકીના દુઃખનું વર્ણન આ પ્રમાણે કરે છે –
जहा इंह अगणी उण्हो । इत्तोणतगुणो तहिं ॥ नरएसु वेयणा उहा । असाया वेइया मए ॥
અર્થાત–હે માતા ! તમે અહીંના તાપની અસલ્યતાનું વર્ણન કરે છે પણ એ તાપને હું હિસાબમાં ગણતો નથી, કારણ કે નારકીના અવતારમાં મેં જે ત્યાંના ક્ષેત્રની ઉષ્ણતાને અનુભવ કર્યો છે,
Page #124
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના. તે ઉષ્ણુતા અહીંની અગ્નિની ઉષ્ણતા કરતાં અનંતગણું વધારે છે. અર્થાત નરકના ઉણ પ્રદેશમાં રહેલા એક નારીને કેઈ આ લેકમાં લાવી કુંભારના નિભાડાની અગ્નિમાં સુવાડે તો તે નારકી એમજ સમજે કે મને ફૂલની શય્યામાં સુવાડડ્યો. આવી ઉણુ વેદના મેં ત્યાં સહન કરી છે.
जहां इहं इमं सीयं । इत्तोणंतमुणो तहिं ॥
नरएसु वेयणा सीया । असाया वेइया मए । અર્થાત– હે માતા! નરકમાં જ્યાં ઉણુ પ્રદેશ છે ત્યાં અનહદ ગરમી છે અને જ્યાં શીત પ્રદેશ છે ત્યાં અનહદ ઠંડી છે. તે ઠંડી પણ જેવી તેવી નહિ કિન્તુ અહીં જ્યારે હિમ પડે અને વધારેમાં વધારે ઠંડી હેય તેના કરતાં અનંતગુણ વધારે ઠંડી નરકના ઠંડા પ્રદેશમાં છે. ત્યાં પણ મેં ઘણું અવતારે કર્યા છે અને ઠંડીની અસહ્ય વેદના મેં જોગવી છે. એ આ વખતે બરાબર મને સાંભરે છે.
कंदतो कंदु कुंभिसु । उपाओ अहोसिरो ॥
हुयासणे जलंतमि । पक्व पुव्वो अणंतसो ॥ અર્થાત–હે માતા ! નરકને વિષે પરમાધામીઓ એક કુંડમાં અગ્નિ સળગાવી તેના ઉપર અને નીચે માથે અને ઉંચે પગે અધર લટકાવી અગ્નિમાં સેકતા. આવી રીતે પૂર્વે અનંતી વાર હું સેકાયા અને ભુંજા .
महा दवम्गि संकासे । मरुमि वइरवालुए ॥ कलंबवालुयाएय । दद्वपुव्वो अणंतसो ॥ रसंतो कंदु कुंभीसु । उदुंबद्धो अबंधवो ॥
करवत्त करवयाईहिं । छिमपुन्वो अणंतसो ॥ અર્થાત–હે માતા! જે દૂરથી જોતાં મહાન દાવાનલ સમાન લાગે તેવી વજુવાલુકા અને કદબવાલુકા નદીની ઉષ્ણ રેતીમાં
Page #125
--------------------------------------------------------------------------
________________
ભાવના-ચાતક દાટીને મને સેકવામાં આવ્યા, તેમજ ઉધે માથે લટકાવી કરવત વગેરેથી મને ચીરવામાં આવ્યો. તે દુઃખ પણ અનતી વાર મેં નરકમાં ભોગવ્યું.
अइतिख्ख कंटकाइन्ने । तुंगे सिंबलि पायवे ॥ खेवियं पासबद्रेणं । कट्टो कट्टाहिं दुकरं ॥ महाजंतेसु उछुवा । आरसंतो सुमेरवं ॥
पीलिओमि सकम्मेहिं । पावकम्मो अणंतसो॥ અર્થાત-હે માતા ! પરમાધામીઓએ અતિ તીણુ અણુવાળા કાંટાથી વ્યાપ્ત અને તલવારની ધાર જેવાં પાંદડાવાળા શામલી નામા વૃક્ષની શાખા સાથે સખ્ત રીતે બાંધી મને હિંચકા ખવરાવ્યા અને પાંદડાં તથા કાંટાથી મારું શરીર વિંધી નાંખ્યું. વળી મોટા યંત્રમાં કે જેમાં પીલાતાં ભયંકર શબ્દ થતો હતો તેમાં અનેક વાર મને શેરડીની પેઠે પીલવામાં આવ્યું. હે માતા ! જગતમાંની તમામ ખાવાની ચીજો એકી સાથે એક નારકીને ખવરાવવામાં આવે અને જગતનું સર્વ પાણી પાવામાં આવે તો પણ તેની ભૂખ તરસ ભાંગે નહિ તેવી ભુખ અને તરસ પલ્યોપમ અને સાગરોપમ સુધી નરકમાં મેં અનંતી વાર વેઠી. જ્યારે પરમાધામીઓની પાસે ખાવાને માંગતો ત્યારે મારા પિતાના શરીરના અવયવો કાપી તેને પકવી મને ખવરાવતા અને પાણીની યાચના કરતાં ધગધગતી ઉકાળેલ ધાતુ પીવરાવતા. તે પીવાની મનાઈ કરવા છતાં પરમાધામીઓ છાતી પર ચડી બેસી સરરીથી પાતા, તેની એવી તે પીડા થતી કે તે પીડાને લીધે આકાશમાં ૫૦૦ જેજન સુધી શરીર ઉચે ઉછળતું. હે માતા ! પરમાધામીઓ જુદાં જુદાં રૂપ લઈ મને દુઃખ દેતા હતા; કેઈ વાઘને રૂપે, કઈ સપને રૂપે, કઈ વીંછીને રૂપે, કેઈ કૂતરાને રૂપે, કોઈ વજ જેવી કઠિન ચાંચવાળા ગીધ પક્ષીને રૂપે મારા શરીરને પીડા ઉપજાવતા. નરકના
Page #126
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના અવતારમાં એક સમયમાં જેટલી પીડા ભોગવાય છે તેનું પણ પૂરેપૂરું વર્ણન થઈ શકે નહિ, તે આખા ભવની તે શી વાત કરવી? આવા અનંત ભવો મેં નરકના કર્યા છે. તેની પીડા આગળ સંયમનું કષ્ટ કયા હિસાબમાં છે? માટે મને દીક્ષા લેવાની સંમતિ આપે. રાજકુમારે માબાપને સમજાવી દીક્ષા લઈ આત્મિક કાર્ય સાધ્યું.
રાજકુમારે વર્ણવેલી નરકની વેદના ઉપરથી કઈક ગુહાને પણ ખ્યાલ થઈ શકે છે. જેઓ મનુષ્ય કે તિર્યંચના ભાવમાં ક્રૂરતાથી ઘણું પંચેંદ્રિય જીવોની હિંસા કરે છે, સર્પ, વિંછી, કુતરાં, ઘેટા, બકરાં, પાડા, હરણ, રોઝ, સસલાં વગેરે નિરપરાધી જીવોની કતલ કરે છે, હેટી લડાઈઓ ઉઠાવે છે, ખોટા ધંધ મચાવે છે, પરસ્ત્રીગમન કરે છે, ચેરી અને ધાડ પાડે છે, મહાઆરંભ અને મહાપરિગ્રહનાં કાર્યો ઉઠાવે છે, સન્માર્ગમાં કાંટા વિખેરે છે, એવા પ્રકારના મહેટા ગુહાઓ કરે છે તેને નરકના મહા કેદખાનાની સખ્ત સજા નરકાવાસમાં ભેગવવી પડે છે. દરેક જીવે સંસારના પરિભ્રઅણુમાં આવા ગુન્હા ઘણી વાર કર્યા અને સજા પણ ઘણી વાર ભેગવી. તોપણ હજી તેવા ગુન્હા કરવા ઉદ્યત થતા કેટલાએક જણાય છે. તેમણે નરક્યાતનાનું વર્ણન લક્ષમાં લેવું જોઈએ. (૧૯)
जन्मवैचित्र्यम् ।
कदाचिज्जीवोऽभूत्ररपतिरथैवं सुरपतिस्तथा चाण्डालोऽभन्नटशबरकैवर्ततनुजः ॥ कदाचिच्छ्रेष्ठोऽभूत्किटिशुनकयोनौ समभवन संसारे पाप क्वचिदुपरति शान्तिमथवा ॥ २० ॥
Page #127
--------------------------------------------------------------------------
________________
ભાવના-ચાતક જન્મની વિચિત્રતા. અર્થ-કઈ વખતે શુભ કર્મના બળથી આ જીવ રાજકુળમાં ઉત્પન્ન થઈ હેટો રાજા થયો અથવા દેવતાઓને અધિપતિ ઈદ્ર થયે, ત્યારે તે જ જીવ કાલાન્તરે શુભ કર્મ પૂરાં થઈ રહેતાં અશુભ કર્મના યોગથી નટ, કાળી, ધીવર કે ચાંડાલના કુલમાં ઉત્પન્ન થઈ નીચ ચાંડાલ થયો. એક ક્ષણે મહેટે શાહુકાર થયો ત્યારે બીજે ક્ષણે દરિદ્ર ભિખારી થયો. એક વખત મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થયે, ત્યારે બીજે વખતે ડુક્કર કે શ્વાન જેવી તીચ ચોનિમાં પેદા થયો. આવી વિચિત્રતાની સાથે અનંત કાળથી આ સંસારમાં જીવ ભ્રમણ કરે છે તે પણ હજીસુધી નિરવછિન્ન શાન્તિપૂર્વક ભવભ્રમણથી નિવૃત્તિ મળી શકી નહિ. (૨૦)
વિવેચન-સંસારના પરિભ્રમણ દરમ્યાન પૂર્વના ગુન્હાઓની સજા ભોગવવાને નીચ અવતારો કરતાં કરતાં જ્યારે અશુભ કર્મોને હાસ-ઘટાડો થાય છે અને શુભ કર્મનું બળ વધે છે ત્યારે મનુષ્ય કે દેવતાનો અવતાર પ્રાપ્ત થાય છે. તેમાં પણ વધારે શુભ કર્મને યોગે કદાચ રાજા કે ઈન્દ્ર થાય છે પણ તેટલા ઉપરથી તેણે અભિમાન કરવા જેવું નથી, કારણ કે તે અવતાર અને તે પદવી કાયમની નથી, તેમ જ તે અવતાર પહેલાં ચેરાસી લાખ યોનિમાં નીચમાં નીચ અવતાર કરનાર પણ તે જ જીવ છે. રાજ્યપદ કે ઈન્દ્રપદનું અભિમાન ધરનાર જીવ એક વખત ડુંગળી, લસણ કે બટાટાના એક અંશના એક શરીરમાં એક ભાગીદાર તરીકે ઉપજન્યો હતો ત્યારે તેની કિસ્મત એક પાઈની તો શું પણ પાઈના અનંતમા ભાગ જેટલી પણ ન હતી; કારણ કે અનંત છ વચ્ચે એક શરીર હોય છે અને અસંખ્યાતા શરીરે મળી એક ગોળો હોય છે, તેવા અર્સખ્યાત ગેળા મળી એક લસણની કળી થાય છે. તેની કિંમત કદાચ એક પાઈની ગણીએ તે એક શરીરને ભાગે પાઈને અસંખ્યાત
Page #128
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના.
૧૦૧ ભાગ આવે છે અને એક જીવને ભાગે પાઈના અસંખ્યાતમા ભાગને અનંતમો ભાગ આવે છે. આવી કુછ કિમ્મતે એક વાર નહિ પણ અનંતી વાર વેચાયો, તે જ જીવ આજે રાજા કે ઈંદ્ર બન્યો તેથી શું તેની ભૂતકાળની છાપ ભૂંસાઈ જવાની ? કદાચ ભૂતકાળને ન સંભારીએ તોપણ ભવિષ્યકાળ તો આપણી તરફ કુચ કરતે આવે છે તેને કેમ ભૂલી શકીશું ?? વર્તમાનકાળનો રાજા કે ઈદ્ર શું ભવિષ્યકાળમાં રાજા કે ઈદ્ર તરીકે કાયમ રહેવાને છે ? નહિ જ. જેવી રીતે નાટકને એક્ટર–પાત્ર એક વખતે રાજા બને છે, પુનઃ થોડી વારે તે જ એટર વળી રંક બને છે. એક વખત શાહુકાર બને છે, બીજે વખતે ચોર બને છે. એક વખત સ્ત્રી બને છે, બીજી વખત પુરૂષ બને છે. તેવી જ રીતે વર્તમાનનો રાજા કે ઈદ્રિ ભવિષ્યમાં ચાંડાલ, ભિલ, સર્ષ, સિંહ, ડુક્કર કે શ્વાન બને એ પણ અસંભવિત નથી. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં મહાવીર પ્રભુ કહે છે કે –
एगया देवलोएसु नरएसु वि एगया ॥ एगया आसुरं कायं अहाकम्मेहिं गच्छइ ॥ ३ ॥ एगया खत्तिओ होइ तओ चंडाल बुक्कसो । तओ कीड पयंगो य तओ कुंथु पिपीलिया ॥४॥
અર્થ—આ જીવ એકદા દેવલોકમાં દેવપણે ઉપજે છે, અને તે જ જીવ ફરી નરકમાં પણ જાય છે. એક વખત અસરકાયમાં પણુ ઉપજે છે. જેવાં કામ કરે છે તે પ્રમાણે તેની ગતિ થાય છે. એક જન્મમાં ક્ષત્રિય બનેલે આ જીવ બીજા જન્મમાં ચાંડાલ, વર્ણસંકર કે તેના કરતાં પણ ઉતરતી જાતિમાં અવતાર લે છે, એટલું જ નહિ પણ કોટ, પતંગ, કુંથવા અને કડીરૂપે પણ આ ને આ જીવ અવતરે છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨
ભાવના-ચાતક
વર્તમાનમાં પ્રાપ્ત થએલી ઉચ્ચ સ્થિતિનું અભિમાન કરવું તે ખરેખર મૂર્ખતા જ છે. “માને તૈચમચં” માન–અભિમાનની સામે દીનતાને ભય તૈયાર રહે છે. રાવણ જેવા બળવાન રાજાને પણ ગર્વ છાજ્યો નહિ, તો બીજાની શી વાત કરવી? દરેક પદાર્થ પરિવર્તનશીલ છે. એક અંદગીમાં એક માણસની કેટલી કેટલી અવસ્થાઓ બદલાતી જણાય છે? બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરૂણઅવસ્થા, પ્રૌઢ અવસ્થા, વૃદ્ધાવસ્થા, આ દરેક અવસ્થાને રંગ જુદે જુદે નીકળે છે. કોઈમાં સુખ તો કઈમાં દુઃખ, કઈમાં સંપત્તિ તે કોઈમાં વિપત્તિ, કોઈમાં ચિંતા તે કઈમાં ગભરામણ, કઈમાં સન્માન તો કઈમાં અપમાન પ્રતીત થાય છે. જે એક અવસ્થામાં હજરે પર હુકમ ચલાવે છે તેને બીજી અવસ્થામાં હજારોના હુકમ ઉઠાવવાનો સમય આવી ચડે છે. એક જીંદગીમાં અવનવો આટલે. ફેરફાર પ્રત્યક્ષ જણાય છે તો ભવાંતરમાં મહેટ ફેરફાર થાય તેમાં કાંઈ નવાઈ જેવું નથી. જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવતા જાય છે તેમ ચડતી અને પડતીનું ચક્ર પણ ચાલ્યા જ કરે છે. સૂર્યની પણ એક દિવસમાં ત્રણ અવસ્થા બદલાય છે. પ્રાતકાળની જુદી અવસ્થા, મધ્યાહની જુદી અવસ્થા અને સાંજના વખતની અસ્તમય જુદી અવસ્થા પ્રાપ્ત થાય છે. ચંદ્રની અવસ્થા પણ બદલાય છે. તે રાત્રે તેજસ્વી અને દિવસે ઝાંખો થતો દેખાય છે. ચકડોળની રમતમાં ચાર બેઠકો હોય છે. તેમાં બેસનારા ઉપરથી નીચે અને નીચેથી ઉપર જાય છે. નીચેથી ઉપર ગયેલો માણસ ઉપરથી નીચે ગયેલ તરફ જોઈને મનમાં એમ ફૂલાય કે હું કેવો. બધાની ટોચ ઉપર ચડ્યો છું? બીજા સઘળા મારી નીચે છે. તેની. આ અભિમાનવાળી માન્યતા તેને કેટલીવાર આશ્વાસન આપી શકે ? તે પિતાની ઉંચી સ્થિતિ દર્શાવનાર શબ્દો મુખથી બોલવા જાય. તેટલામાં તે તેની બેઠક પાછી નીચે આવતી રહી હોય છે. ત્યાં ગર્વ કે મગરૂબી રાખવી શું કામ આવે ? જેવી સ્થિતિ ચકડોળની
Page #130
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના
૧૦૩ છે તેવી જ સ્થિતિ આ સંસારની છે. ચકડોળમાં ચાર બેઠક છે તેમ સંસારમાં ચાર ગતિ છેઃ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. ચકડોળની બેઠકોને એક વાર ગતિ આપ્યા પછી જેમ ઉપર નીચેની આવજા ઘણા વખત સુધી થયા કરે છે તેમ જીવને કર્મનો ધક્કો લાગવાથી ચાર ગતિમાં આવજા થયા કરે છે. ચકડોળની બેઠકને ઉપર ધકેલવામાં જોર કરવું પડે છે, નીચે તો તે પોતાની મેળે પણ ઉતરે છે, તેમ જીવને ઉંચી ગતિમાં જવું હોય તો ધર્મ, પુણ્ય, પરમાર્થ કરીને બળ મેળવવું જોઈએ, પણ નીચે જવામાં વધારે બળની જરૂર પડતી નથી. નીચે જવાને તે ઘણુ વખતને અભ્યાસ પડે છે. (૨૦)
संबन्धवैचित्र्यम् । पिता यस्याऽभूस्त्वं तव स जनकोऽभीक्ष्णमभवत् । प्रिया या सा माता सपदि वनिता सैव दुहिता ॥ कृता चैवं भ्रान्त्वा जगति बहुसम्बन्धरचना । भवेप्येकत्रासन् द्विगुणनवबन्धाः किमपरे ॥ २१ ॥
સગપણની વિચિત્રતા. અર્થ–આ વખતે જેને તું બાપ ગણાય છે, તે આ વખતને હારે પુત્ર પૂર્વ ભવમાં ઘણી વાર ત્યારે બાપ થયો હતો. જે હમણું હારી સ્ત્રી ગણાય છે, તે એક વખત હારી માતા હતી, અને હમણું જે હારી પુત્રી છે તે પૂર્વ ભવે એક વખત હારી વનિતા થઈ હતી. આવી રીતે ભવભ્રમણ કરતાં જે નવા નવા સંબંધો બાંધ્યા તે એક પછી એક સંભારવામાં આવે તો વિસ્મય થયા વગર રહે નહિ, તેવા વિચિત્ર સંબંધે કર્યો. અરે ! બીજા ભવની તો શું વાત કરવી ? એક ભવમાં પણ એક જીવે અઢાર
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ભાવના શતક.
સબધા જોયા તે કુબેરદત્ત અને કુબેરદત્તાની વાત જૈન શાસ્ત્રમાં કયાં અપ્રસિદ્ધ છે? (૨૧)
વિવેચન—અનંતકાળના પરિભ્રમણ દરમ્યાન આ જીવે એટલા ભધા અવનવા સંબંધો કર્યાં છે કે જેની ગણત્રી થઈ શકે નહિ. ભગવતી સૂત્રના ખારમા શતકના સાતમા ઉદ્દેશામાં ગૌતમ સ્વામીએ ભૂતકાળના સંબંધ પરત્વે આ પ્રમાણે પ્રશ્ન કર્યો છે.
अयणं भंते ! जीवे सव्वजीवाणं माइत्ताए पितित्ताए भाइताए भगिणित्ताए भज्जात्ताए पुत्तत्ताए धूयत्ताए सुण्हताए उववण्ण पुव्वे ! हंता गोमा ! जाव अनंत खुत्तो. अयणं भंते जीवे सन्नजीवाणं अरित्ताए वेरियत्ताए घायगत्ताए वहगत्ताए पडिणीयत्ताए पच्चामित्तत्ताए उववण्णपुब्वे ! हंता गोयमा ! जाव अनंतखुत्तो इत्यादि.
અ—હે ભગવન્ ! આ જીવ જગતના સર્વે જીવાની માતાપણે, પિતાપણું, ભાઈપશે, એનપણે, ભાર્યાંપણે, પુત્રપણે, પુત્રીપણે અને પુત્રવધૂપણે ઉત્પન્ન થયા? ભગવાન કહે છે કે હે ગૌતમ! એકવાર નહિ પણ અનંતવાર ઉક્ત સબંધ રૂપે ઉપજી આવ્યા. (ગૌતમ સ્વામી પુનઃ પૂછે છે) હે ભગવન્! આ જીવ સર્વ જીવની સાથે વેર બાંધી, દુશ્મનાઈ કરી અગર સ` જીવાના ધાત કરનારવધ કરનાર પ્રત્યેનીક ( કા ધાતક ) અને પ્રતિમિત્ર ( દુશ્મનને સહાયકર્તી ) તરીકે ઉપજી આવ્યા? ભગવાન કહે છે કે હું ગૌતમ! આ જીવ સર્વ જીવાના અનતવાર દુશ્મન કા ધાતક પ્રતિકૂલવર્તી પણ થઈ આવ્યા છે, અથવા કાઈ ભવમાં મિત્ર અને કાઈ ભવમાં શત્રુ બની અનંત અનંતવાર એકેક જીવની સાથે એકેક જીવે સબંધ જોડચો છે.
જુદા જુદા ભવામાં તેા વિચિત્ર સબંધની ધટના થાય પણ એક ભવમાં પણ સંબંધની વિચિત્ર ઘટના થાય છે તેને માટે કુમ્બેરદત્ત અને કુબેરદત્તાનું દૃષ્ટાંત મશહુર છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના
૧૦૫ દષ્ટાંત–મથુરા નગરીમાં કુબેરસેના નામની એક નાયકા રહેતી હતી. તે મૂળથી ગણિકાના ધંધામાં જોડાયેલી હતી. નવનવા શ્રીમંત યુવકોને પ્યારમાં ફસાવી તેમની પાસેથી ધન હરી લેવાના કાર્યમાં તે કુશળ હતી. એકદા કુબેરસેનાને ગર્ભ રહ્યો. તેને પાડવાને તેણે પુષ્કળ પ્રયત્ન કર્યો પણ તેમાં તે નિષ્ફળ ગઈ. ગર્ભ દિવસે દિવસે વૃદ્ધિ પામતો રહ્યો. છેવટે પૂર્ણ દિવસે કુબેરસેનાએ એક યુગલ–પુત્ર પુત્રીને જન્મ આપ્યો. કુબેરસેનાની મા કુદની હતી. તેણે જન્મેલાં યુગલને મારી નાંખવાની કુબેરસેનાને સલાહ આપી પણ કુબેરસેનાના મનમાં કંઈક સંતતિ–વત્સલતાને ભાવ ઉત્પન્ન થવાથી તે સલાહ માન્ય ન કરી પણ બીજો કોઈ માર્ગે લેવાને તેણે નિશ્ચય કર્યો. દશ બાર દિવસ ગયા પછી કુબેરસેના જ્યારે સ્વસ્થ થઈ ત્યારે એક પેટી તૈયાર કરાવી તેની અંદર રૂ ભરી ઈજા ન આવે તેવી રીતે બન્ને બાળકોને અંદર સુવાડવાં અને સાથે બે નામાંકિત મુદ્રિકા મૂકી કે જેમાં એક ઉપર કુબેરદત્ત અને બીજી ઉપર કુબેરદત્તા નામ ગોઠવ્યું હતું. પેટીની અંદર પાણું ન જાય અને ઉપરથી ડી હવા આવે તેવી ગોઠવણ કરી હતી. પિટીને સારી રીતે પેક કરી રાત્રે યમુના નદીમાં વહેતી મૂકી દીધી. સવારના પહોરમાં તે પેટી શેરીપુર નગરની આસપાસ આવી પહોંચી હતી, તે દરમ્યાન શારીપુરના બે ગૃહસ્થો શરીર કારણે નદીને કાંઠે આવ્યા હતા. તેમણે દૂરથી આવતી પેટી જેઈ દ્રવ્યની લાલચે તે પેટી નદીમાં પડી ખેંચી લીધી. બંને જણે ઠરાવ કર્યો કે આમાંથી જે નીકળે તે બે ભાગે આપણે વહેચી લેવું. એકાંતમાં જઈને પેટી ખોલી તો જીવતાં બે બાળક નીકળ્યાં. તે પણ બંને ગૃહસ્થને ઉપયોગનાં હતાં; કારણ કે એકને પુત્રની અને બીજાને પુત્રીની ખોટ હતી તેથી ખુશ થઈ બંને જણાએ બાળકો વહેંચી લીધાં. જેને પુત્ર ન હતો તેણે પુત્ર લીધે અને જેને પુત્રીની ખોટ હતી તેણે પુત્રી લીધી. નામાંકિત મુદ્રિકા પણ સાથે લીધી. મુદ્રિકા ઉપરના
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ભાવના-શતક
નામને અનુસારે જ તેમનાં એરદત્ત અને કુખેરદત્તા એવાં નામ રાખવામાં આવ્યાં. જુદે જુદે ધેર અને બાળકો ઉછરવા લાગ્યાં. કંઈક મ્હોટી ઉમરનાં થયાં એટલે કલાચાયની પાસે વિદ્યાભ્યાસ કરાવવામાં આવ્યેા. યેાગ્ય ઉમરે બંનેના પાળકાએ બંનેના સગપણની શેાધ કરવા માંડી, પણ દૈવયેાગે ખીજે ક્યાંય સગવડ ન મળતાં કુબેરદત્તનું કુબેરદત્તાની સાથે જ લગ્ન થયું. લગ્ન થયા પછી એકદા અને જણ ચેાપાટે રમતાં હતાં તેમાં એકખીજાની વીંટી તરફ નજર ગઈ. અને વીંટી એક કારીગરની બનાવેલી હાય તેવી લાગી એટલું જ નહિ પણ ઘાટમાં, વજનમાં, વસ્તુમાં તદ્દન સાદશ્ય લાગ્યું અને નામના અક્ષરા પણ સરખાજ લાગ્યા. આ ઉપરથી તેમને વ્હેમ પડયો કે આનું કારણ શું હશે? તરત જ માબાપની પાસે જઈ ખરી હકીકત વિષે ભાર ને પૂછ્યું ત્યારે માબાપે કહ્યું કે તમેા અને અમને નદીમાંથી મળ્યાં છે. અમે તમેાને પુત્રવત્ પાળ્યા છે, તથા સરખેસરખી જોડ જાણીને તમારૂ પરસ્પર લગ્ન કર્યું છે. આ સાંભળી તે બંને જણે નિશ્ચય કર્યો કે આપણે એક પેટીમાંથી નિકળ્યા છીએ માટે નક્કી આપણે ભાઈવ્હેન છીએ. આપણા પાળકોએ આ બહુ જ અટિત કર્યું. અરેરે ! આ અનુચિત કૃત્ય કરી આપણે મહાપાતકમાં પડવાં. હવે અહીંથી આપણે છૂટા પડી જવું જોઇએ. કુબેરદત્તાને આ બનાવથી ધણા જ ખેદ થયા અને તેની સાથે સંસાર ઉપરથી મન ઉતરી ગયું. વૃત્તિ ઉદાસ થઈ ગઈ. વૈરાગ્યના રંગ લાગ્યા. અસાર સસારને છેડી કાઈ સાધ્વી પાસે કુબેરદત્તાએ દીક્ષા ધારણ કરી. એરદત્તનું પણ મન ખિન્ન થયું તેથી પાળક પિતાની રજા લઈ વ્યાપારને નિમિત્તે પરદેશ નિકળી ગયા. કર્માંસયેાગે તે મથુરા નગરીમાં જ આવ્યેા. ત્યાં સારી રીતે વ્યાપાર ચાલવાથી નિવાસ કર્યાં. કેટલાએક વખત પછી સારાં વસ્ત્રો આભૂષા પહેરી ફરવા નિકળ્યા. ફરતાં કરતાં વૈશ્યાપાડામાં નીકળી ગયા. કુબેરસેના ગણુકાનો તેના ઉપર દૃષ્ટિ
Page #134
--------------------------------------------------------------------------
________________
સસાર ભાવના
૧૦૭
પડી. એક શ્રીમંત યુવક જાણી કુબેરસેનાએ તેને કસાવવાને પ્રયત્ન ર્યો. કુબેરસેનાના ઝેરી કટાક્ષ બાણથી કુબેરદત્ત ધાયલ થયા. તે નથી જાણતા કે આ મારી જનની છે તેમ એરસેના પણ નથી જાતી કે આ મારા પુત્ર છે. અજાણપણે કુબેરદત્ત એક પાતકમાંથી છુટી આ બીજા પાતકમાં પડચો. અંધ અનેàા મનુષ્ય શું અકૃત્ય નથી કરતા ?! એકને પૈસાના લેાલ અને બીજાની વિષયલંપટતા આ એ દુર્ગુણાના સમાગમ જ ક્લીભૂત થયા હાયની તેમ કુબેરસેનાને કુબેરદત્તના સમાગમથી પુનઃ એક પુત્રને જન્મ થયેા. બાળકના સુભાગ્યે કૅમેરસેનાની એટલી સન્મતિ થઈ કે તેણે તે પુત્રને મારી નાંખ્યા નહિ તેમ નદીમાં વહેતા પણ કર્યાં નહિ, કિન્તુ ઉછેરવા માંડયો.
કુબેરદત્તા સાધ્વીએ દીક્ષા લઈ શાસ્ત્રાભ્યાસ અને તપ કરવા માંડયો. ચડતા ભાવ અને ચડતી દ્વેશ્યાથી કેટલાંએક કના આવરણાને ઉડાડવાં તેથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનથી કુબેરસેના અને એરદત્તનું અસમંજસ કૃત્ય જાણવામાં આવ્યું. પોતાની મા અને ભાનેા આ અઘટિત પ્રસ`ગ જોઈ સાધ્વીને ધણા ખેદ થયા. તે અનૈને પાપથી બચાવવા કંઈક પ્રયત્ન કરવાની ઈચ્છા થઈ; ગુરૂણીની સંમતિ લઈ કુબેરદત્તા સાધ્વીએ મથુરા તરફ. વિહાર કર્યાં. કેટલેક દિવસે મથુરા આવી પહોંચી અને ખનેને પ્રતિાધ પમાડવા મેરસેનાના ધરના એક ભાગમાં ઉતરવાના નિશ્ચય કર્યાં. ત્યાં રહેવા કુબેરસેનાની સમતિ માગી ત્યારે કુબેરસેનાએ કહ્યું કે
આ વૈશ્યાનું ધર છે, અહીં તમારૂં શું કામ છે? સાધ્વીએ કહ્યું કે મારે બીજું કંઈ કામ નથી પણ અમુક કારણસર ઘેાડા વખત અહી રહેવાની ઈચ્છા છે. તમને કોઈ રીતે હરકત નહિ કરૂં. ધરના એક એકાંત અલાયદા ભાગમાં હું પડી રહીશ. કુબેરસેનાએ સંમતિ આપી, એટલે સાધ્વી ત્યાં તા. કુબેરસેના કે કુબેરદત્ત
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ભાવના-ચાતક. ઘડીવાર બેસીને બોધ સાંભળે કે વાતચીત કરે તો તેમને સમજવાય પણ તે તો આવતાં નથી અને બેસતાં નથી, જેથી તેમને સમજાવવાને બીજો કોઈ માર્ગ શોધ, એમ સાધ્વી વિચાર કરે છે, તેટલામાં કુબેરસેના પિતાના નાના પુત્રને સાધ્વી ઉતર્યા છે તે ઓરડામાં સુવાડી ગઈ અને સાધ્વીને ભલામણ કરી કે આ છોકરાની સંભાળ રાખશો. એટલું કહી તે અંદર ચાલી ગઈ. કુબેરદત્ત પણ તે વખતે ઘરની અંદર હતા. થોડી વાર થઈ એટલે છોકરો રડવા લાગ્યો ત્યારે સાધ્વીએ પિતાની મા અને ભાઈને સમજાવવાના હેતુથી છોકરાને છાને રાખવા આ પ્રમાણે કહેવા માંડયું –હે છોકરા ! તું શાંત થા. ર નહિ, બાપુ રે નહિ ! તારે ને મારે ઘણું સગપણ છે. સાંભળ, સાંભળ ! એક રીતે તું મારે ભાઈ થાય છે કારણ કે તારી માતા એ જ મારી માતા છે. ૧. તું મારે પુત્ર પણ થઈ શકે કારણ કે મારો પતિ કુબેરદત્ત તેને તું પુત્ર છે. ૨. હે બાળક ! તું મારો દેવર પણ થાય છે કારણ કે મારા પતિ કુબેરદત્તને તું નાનો ભાઈ છે. ૩. મારા ભાઈ કુબેરદત્તનો તું દીકરે તેથી તું મારો ભત્રીજો પણ હોઈ શકે. ૪. કુબેરદત મારી માને પતિ થયો તેને તું હાનો ભાઈ માટે તું મારે કાકે થયો. ૫. કુબેરસેનાનો દીકરો કુબેરદત્ત તેને તું દીકરે એટલે કુબેરસેનાને પોતરો અને કુબેરસેના મારી શોક્ય થાય માટે મારો પણ તું પિતરે થાય છે. ૬. હે બાળક! આ છ સગપણ ખાસ તારી સાથે છે. હું તારી સગી તારી પાસે બેઠી છું તો તું શા માટે રડે છે? બાળક રેતો ન રહ્યો ત્યારે સાધ્વીએ વળી વાત આગળ ચલાવી. એટલામાં કુબેરસેના અને કુબેરદત્ત આ અવનવી વાત સાંભળી ત્યાં આવી પહોંચ્યાં અને સાવીને કહ્યું: અરે, તને રહેવાને જગ્યા આપી એટલા માટે આવું અસમંજસ બેલે છે કે? સાધ્વીએ કહ્યું, નહિ. હું અસમંજસ બોલતી નથી. હું જે કહું છું તે ખરું છે. સાંભળો, તમારી સાથે પણ મારે છે
Page #136
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના.
૧૦૯ સગપણ છે. લ્યો પ્રથમ કુબેરદત્તની સાથે મારે જે સંબંધ છે તે હું વર્ણવી બતાવું. હે કુબેરદત્ત ! તારી ને મારી માતા એક જ છે માટે તું મારો ભાઈ થાય છે. ૧. મારી માતાને તું પતિ તેથી તું મારો બાપ થાય. ૨. આ છોકરો મારો કાકો થાય તેનો તું બાપ માટે મારો દાદો પણ થઈ શકે. ૩. એક વખત તારી સાથે મારું લગ્ન થયું હતું માટે મારો પતિ પણ થાય. ૪. કુબેરસેના મારી શક્ય તેને તું પુત્ર માટે મારો પણ પુત્ર થાય. ૫. આ છોકરો મારો દેવર તેને તું બાપ માટે મારો સસરો થાય. ૬. હે કુબેરસેના! તારી સાથે પણ મારે છ સગપણ છે. પ્રથમ તે તું મને જન્મ આપનાર માટે મારી માતા છે. ૧. કુબેરદત્ત મારો પિતા થાય તેની તું માતા માટે મારી દાદી થાય છે. ૨. કુબેરદત્ત મારો ભાઈ તેની તું ભાર્યો માટે મારી ભેજાઈ થાય. ૩. મારી શોક્યના પુત્ર કુબેરદત્તની વહુ તેથી મારી વહુ થાય. ૪. મારા ભર્તાર કુબેરદત્તની તું માતા માટે મારી સાસુ થાય. ૫. અને મારા પતિની બીજી સ્ત્રી, માટે મારી શોક્ય થાય છે. ૬.
આવી અસંબદ્ધ વાત કરવા માટે કુબેરસેના ગુસ્સે થઈ સાવીને ઠપકો આપવા જાય છે, તેટલામાં તો સાધ્વીએ કુબેરસેનાને કહ્યું કે હે માતા ! તું શા માટે ગુસ્સે થાય છે? એક પેટીની અંદર બે બાળકોને મૂકી જમુના નદીમાં વહેતાં કરી દીધાં તે બધી વાત શું તું ભૂલી ગઈ ? અરે કુબેરદત્ત ! એક વટી જોઈ વહેમ પડતાં તપાસ કરવાથી પત્તો લાગ્યો કે આપણે ભાઈ બહેનનાં લગ્ન થયાં છે તે બધી હકીકત શું તું ભૂલી ગયો ? સંભાર, સંભાર ! જે પાપથી તે દેશ છેડડ્યો તેવા જ બીજા પાતકમાં તું પડે છે. હે કુબેરસેના ! જેની સાથે તું મેહમાં લપેટાઈ છે, તે પુરૂષ બીજે કોઈ નથી, પણ તે તારે પુત્ર જ છે. એકદા જમુના નદીમાં વહેતાં કર્યા હતાં તે જ બે બાળકોને જુદી જુદી સ્થિતિમાં તારી પાસે આવેલાં તું જુએ છે. જે પાતકમાં તું અત્યારે પડી છે, તેવા જ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ભાવના-શતક.
પાતકમાં એક વખત તારી દીકરી કુબેરદત્તા પડી ગઈ હતી, પણ સુભાગ્યે તે ચેતી ગઈ વૈરાગ્ય પામી દીક્ષા લીધી-પાપથી મુક્ત થઈ તે જ કુબેરદત્તા હું છું. તમારું અસમંજસ કૃત્ય જ્ઞાનથી જોઈ મારું લેહી બન્યું તેથી તમને ચેતવવાને હું આવી છું. આ સાંભળી કુબેરસેનાને પોતાનાં સર્વ અપકૃત્યો યાદ આવ્યાં, તેથી તે રડી પડી. સાથે કુબેરદત્ત પણ પોતાનાં પાપને માટે રડવા લાગ્યા. સાધ્વીએ તેઓને ઉપદેશ આપ્યો કે રોવાથી સુધરશે નહિ માટે પાપને ધોવા હવે ધર્મ કરે. સાથ્વીના પ્રતિબોધથી કુબેરદસ્ત સંસાર છોડ, દીક્ષા લીધી અને કુબેરસેનાએ નાના પુત્રના બંધનથી સંસાર ન છોડે પણ શ્રાવિકા ધર્મ સ્વીકાર્યો. સાધ્વી પિતાની ગુરૂણી પાસે ગયાં. છેવટ ત્રણેની સદ્ગતિ થઈ.
આ કથા ઉપરથી સંસારમાં સંબંધની કેવી વિચિત્ર ઘટના થાય છે, એક ભવમાં અઢાર અઢાર સંબંધ જોડાયા તો અનંત ભમાં અનંતા અનંતા સંબંધ થાય તેમાં શું આશ્ચર્ય છે? હવે એવો સંબંધ શોધીને જ જોઈએ કે જે સંબંધને કદી અંત આવે નહિ અને નવા નવા સંબંધ બાંધવા પડે નહિ. (૨૧)
| મારઃ | अरण्यान्या अन्तं द्विरदतुरगैर्यान्ति मनुजा । लभन्ते नौकायैः कतिपयदिनैः पारमुदधेः॥ भुवोप्यन्तं यान्ति विविधरथयानादिनिवहैने संसारस्यान्तं विपुलतरयत्नेपि विहिते ।। २२ ।।
અપાર સંસાર. અર્થ–પ્લેટમાં મહેટી અટવીઓ કે સહરા જેવાં મહટાં રણને પાર મનુષ્યો ઘોડા ઉંટ વગેરે વાહનોથી પામી શકાય છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
=
=
સંસાર ભાવના પાસીફિક મહાસાગર કે સ્વયંભૂરમણ જેવા મહેટા સમુદ્રને પાર પણ નાવા આદિનાં સાધનોથી પામી શકાય છે. પૃથ્વી કે જેનો પાર માણસ પામી શકે નહિ, તે પૃથ્વીનો પાર પણ દેવતાઓ દિવ્યગતિએ ચાલતાં કદાચ પામી શકે પણ આ સંસારરૂપી અટવી કે સંસારરૂપી સમુદ્ર એટલો તો વિસ્તૃત છે કે અનંત કાળથી તેને પાર લેવાને અનેક પ્રયત્નો કર્યા છતાં હજુ સુધી તેને પાર આવી શક્યો નહિ. (૨૨).
વિવેચન–ચાલતા કે મુસાફરી કરતો માણસ પંથ કાપીને સાબે વખતે પણ અમુક સ્થાને પહોંચી ન શકે તેનું બેમાંથી એક કારણ હેવું જોઈએ. કાંતે રસ્તો લાબે હેવો જોઈએ. તેમાં પહેલું કારણ તદ્દન ફળશન્ય નથી. દાખલા તરીકે પગની મુસાફરીએ કલકત્તે જવાને મુંબઈથી નીકળેલો માણસ સીધે રસ્તો લઈને ચાલ્યો જાય તે રેલગાડી પહોંચે તેટલા ટુંકા સમયમાં ન પહોંચે તે પણ લાંબે વખતે કલકત્તે પહોંચી શકે. માર્ગ મળ્યો હોય તે પછી વખત અને હમેશ ચાલવાનું બળ એ બે ચીજની જ જરૂર પડે છે. તે હોય તો પહોંચી શકાય પણ જોઈએ તેવી ગતિ ન હોવાને છે. બીજો પ્રકાર કહેવામાં આવ્યો તે પ્રકારે તે કદી પણ પહોંચી શકાય નહિ. ઘાણીના બળદીયાની માફક ગોળ ચક્રગતિ કે ઉલટી ગતિએ ચાલવા માંડયું હોય તો ટુંકે રસ્તો પણ લાંબે કાળે કાપી શકાય નહિ. ઘાણીને બળદ સવારથી સાંજ સુધી ચાલ્યા જ કરે છે. તે કદાચ એમ જાણતો હશે કે હું ઘણો પંથ કાપી ગયો હોઈશ પણ સાંજ પડતાં જ્યારે આંખના પાટા છૂટે છે ત્યારે તેને તે જમીન અને તેને તે ઘાણું જુએ છે. આવી ગતિએ હજારે કે લાખો વરસ સુધી ચાલતાં ઘેડ પંથ પણ કપાતો નથી. સંસારમાં પરિભ્રમણ એ પણ એક મુસાફરી છે. દરેક જીવ મુસાફર છે. અનંત પુદ્ગલ પરાવર્તન કરવા જેટલો દરેકને વખત પણ મળ્યો છે, એટલે લાંબે વખતે પણ હજી
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ભાવના-શતક
રસ્તાનો છેડો આવ્યો નહિ. તેનું કારણ શું રસ્તાની લંબાઈ કે કે ચક્રગતિ ? અલબત્ત, અહીં બંને કારણે છે એમ કહી શકાશે કેમકે સંસાર પરિભ્રમણનો રસ્તો કાંઈ ટુંક નથી. લોકના એક છેડાથી બીજે છેડે અસંખ્યાત જન કેડાડીને અંતરે છે. ચતુ.
के महालएणं भंते लोए पण्णत्ते ? गोयमा महइ महालए लोए पण्णत्ते पुरथिमेणं असंखेज्जाओ जोयण कोडाकोडीओ, दाहिणणं असंखेजाओ एवं चेव, एवं पञ्चस्थिमेणंवि, एवं उत्तरेण वि, एवं उवि, अहे असंखेહજાણો ગોથા ક્રોકોડીગો ગાયાવિહ્યું ભગ. શ. ૧૨. ઉ. ૭.
અર્થ–ગૌતમ પૂછે છે હે ભગવન! આ લેક કેટલો મહેટે છે? ભગવાન કહે છે-હે ગૌતમ! આ લોક ઘણો જ મહેટ છે. અહીંથી પૂર્વદિશામાં અસંખ્યાત કેડાછેડી જોજન પહોળો છે. દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં પણ તેટલે જ પહેળો છે. અહીંથી ઉચે પણ અસંખ્યાત કલાકેડી જોજન લાંબો છે અને નીચે પણ તેટલો લાંબો છે. અસંખ્યાત કલાકેડી જોજનની લંબાઈ અને પહેળાઈમાં આ લેક વિસ્તૃત છે.
એક તો રસ્તો આટલો બધો લાંબો તેમાં વળી રોકાવાનાં સ્ટેશને ઘણું, ત્યાં પણ કાણુ ઘડી બે ઘડીની નહિ પણ અસંખ્યાત અને અનંતકાળની એકેક સ્ટેશને થઈ, જેથી આપણે મુસાફરીને લાંબે વખત લાગે એ સંભવિત છે. તે પણ એક મુસાફરીમાં જેટલો વખત લાગવો જોઈએ તેના કરતાં ઘણે વખત આપણી પાસેથી ગયો છે તેથી એમ નિશ્ચય થાય છે કે આપણી મુસાફરી રસ્તાસરની થઈ નથી કિન્તુ ઘાણીના બળદની માફક ચક્રગતિએ થઈ છે. રસ્તા ઉપર આવવાને ચાર ગતિમાંની માત્ર એક જ ગતિ અને ચોવીશ દંડકમાં ફક્ત એક જ દંડક છે. તે મનુષ્યની ગતિ અને મનુષ્યને દંડક. આપણું મુસાફરી દરમ્યાન શું મનુષ્યની ગતિ કે મનુષ્યને
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૩
રસાર ભાવના. દંડક પ્રાપ્ત ન થયા ? ના, પ્રાપ્ત તો થયે પણ તે વખતે આંખે પાટા બાંધી દીધા. અગર બીજા કાર્યમાં રોકાઈ જઈ રસ્તે પડતો મૂકો.
દષ્ટાંત–જેમ એક અંધ મનુષ્ય કેઈ શહેરમાં નીકળી ગયો. આખે દિવસ રખડ્યો પણ તેને ક્યાંય રહેવાનું સ્થાન મળ્યું નહિ તેથી તેને તે શહેર છોડી બીજે જવું હતું. પણ આંખે દેખતે નહોતો એટલે નીકળવાને દરવાજે શોધવાની તેને હેટી મુશ્કેલી હતી. માણસને તે પૂછતો હતો, પણ કોઈ તેને દાદ આપતું નહિ. છેવટે કઈ એક માણસે તેને રસ્તો બતાવ્યો કે આમ ચાલ્યો જા, ચાલતાં ચાલતાં એક ગઢ-કોટ આવશે તેની ભીંતને પકડી જોડાજોડ ચાલ્યો જજે એટલે દરવાજે આવી જશે. અંધ મનુષ્ય ભટકતો ભટકતે ગઢની રાંગે પહોંચ્યો. પછી ભીંતને પકડી પકડી ચાલવા માંડ્યો પણ જ્યારે બહાર નીકળવાનો દરવાજો આવ્યો ત્યારે તેનો હાથ માથું ખંજવાળવામાં રોકાયો, એટલામાં દરવાજે નીકળી ગયો. તે શહેરને દરવાજે માત્ર એક જ હતો તેથી ચક્ર ને ચક્ર તે ફરવા લાગ્યો. કેટલેક વખતે બીજી વાર તે દરવાજે આવ્યો ત્યારે નજીકમાં એક હવેલીમાં નાચ થતો હતો, વાદ્ય વાગતાં હતાં અને મધુર સ્વરથી કોઈ ગણિકાનું ગાન ચાલતું હતું, તે સાંભળવામાં પેલા આંધળાની ચિત્તવૃત્તિ રોકાઈ, તેથી ફરી દરવાજે હાથમાંથી ગયે. એમ કઈ વખતે કોઈનો કજીયો સાંભળવામાં, કોઈ વખતે કોઈની સાથે ગપાટા મારવામાં તેના હાથમાંથી દરવાજે નીકળી જતો અને તેથી તે ચક્રગતિએ ફર્યા કરતો હતો પણ બહાર નીકળી શક્યો નહિ. તેવી જ દશા આ જીવની પણ થઈ પરિભ્રમણ કરતાં સંસારમાંથી છૂટવાને જ્યારે મનુષ્યભવરૂપ દરવાજે નજીકમાં આવ્યો ત્યારે ખાનપાન, ગાનતાન, નાચ કુદ, અને ગામ ગપાટામાં વખત પસાર કરી માર્ગે ચડવાનો પ્રયત્ન કર્યો નહિ તેથી પુનઃ પરિવર્તનમાં પડવાનું થયું અને તેથી સંસારની મુસાફરી ઘણું લાંબી થઈ પડી છે. કેવળ ચાલવાથી જ આ મુસાફરીને અંત આવી શકતો નથી,
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૪.
ભાવના-ચાતક પણ માર્ગે ચડી સીધી રીતે ચાલવાથી જ અંત આવી શકે કાંઈક
ગ્યતાનાં પગથીયાં ઉપર આવેલા મનુષ્યોએ હવે તે માર્ગ શોધવા જોઈએ કે જેથી લાંબા વખતની મુસાફરીને અંતે તેટલા જ લાંબા વખતને પૂર્ણ વિશ્રામ મળી શકે. (૨૨)
હંસારસુલપરિવર્તનમ ! गृहे यस्मिन् गानं पणवलयतानं प्रतिदिनं । कदाचित्तत्र स्याधुवसुतमृतौ रोदनमहो ॥ क्षणं दिव्यं भोज्यं मिलति च पुनस्तुच्छमपि नो। न दृष्टं संसारे कचिदपि मुखं दुःखरहितम् ॥ २३ ॥
સંસારનું પરિવર્તન. અર્થ-જે ઘરમાં એક દિવસ ગવૈયાનું ગાન થાય છે, સારંગી સતાર મૃદંગ વાગી રહ્યાં છે અને રાતદિવસ છવ મછવ વર્તાઈ રહે છે, તે જ ઘરે બીજે દિવસે જુવાન દીકરાનું મૃત્યુ થતાં છાતીફાટ રૂદન થઈ રહે છે. જે ઘરમાં એક વખત દુધપાક સીરાપુરીનાં ઉમદા ભોજન જમાય છે તે ઘરમાં બીજી વખતે જાર અને મક્કાઈના જેટલા કે ઘેંસ પણ મળતી નથી. એક ક્ષણમાં શાહુકાર બનેલો માણસ બીજી ક્ષણે રાંક બની જાય છે. માટે સાંસારિક સંપત્તિ કદાચ મળી હોય તો પણ શું તેનાથી સુખ અને તે પણ ચિરસ્થાયી સુખ મળી શકે છે? નહિ જ. આ સંસારમાં ક્યાંય પણ દુઃખરહિત સુખ જોવામાં આવતું નથી. કોઈને કંઈ દુઃખ અને કઈને કઈ દુઃખ એમ જ્યાં ત્યાં દુઃખ દુઃખ અને દુઃખ જ જોવામાં આવે છે. (૨૩).
વિવેચન-સંસારના પરિભ્રમણ દરમ્યાન દરેક જીવે ઘણે ભાગે દુખને જ અનુભવ કર્યો છે. તેથી દરેકને દુખ ઉપર તિરસ્કાર છૂટે અને સુખની આકાંક્ષા થાય એ સ્વાભાવિક છે, એક કીટથી માંડી કુંજર પર્યત કે ચાંડાલથી માંડી રાજા પર્યત દરેક
Page #142
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના
૧૧૫ પ્રાણી સુખને ચાહે છે. પણ સુખ એ શું ચીજ છે અને તે સંસારના કયા સ્થાનમાં છે? આ પ્રશ્ન બહુ અગત્યનું છે. એક કવિએ પિતાના અંતરાત્માને નીચેના શબ્દોમાં આ પ્રશ્ન પૂછળ્યો છે –
કયાં છે મઝા કયાં છે મઝા? કહે તું મુસાફર ખકના, દુનીયા મહીં કયાં છે મઝા, માની લઉં શેમાં મઝા : ૧ છે કયાંહી ખાણું ખુશાલીની, આ ખકને કાઈ ખૂણે? બતાવી દે જે હોય તે, ખાદી લઉં ત્યાંથી મઝા. ૨
આ કાવ્યમાં સુખના સ્થાનને પ્રશ્ન કર્યો છે. પણ સુખ એ શું વસ્તુ છે તે સમજાય તો સ્થાનને નિવેડે જલદી થઈ જાય માટે સુખના સ્વરૂપને વિચાર પ્રથમ થવો જોઈએ. દિવ્યદૃષ્ટિ અથવા પરમાર્થદષ્ટિએ જેનારા મહાત્માઓ સાંસારિક સુખને મૃગજળની ઉપમા આપે છે. મરૂ દેશની રેતાળ ભૂમિમાં રેતીના મેદાનમાં તૃષાતુર હરણને પાણી જેવામાં આવે છે, અર્થાત રેતી ઉપર સૂર્યનાં કિરણે પડતાં દૂરથી જોનારને પાણીના સરોવર જેવું લાગે છે તે જોઈને હરણીયાં દોડીને ત્યાં જાય છે તો ત્યાં રેતી સિવાય બીજું કશું મળતું નથી. નિરાશ થઈ બીજી દિશા તરફ જુએ છે ત્યાં વળી દૂર એક બીજું સરોવર દેખાય છે. ત્યાં જાય છે તે ત્યાં પણ રેતી ને રેતી. આમ ચારે દિશામાં ભટકે છે. પ્રથમ થોડી આશા બંધાય છે ત્યારે જરી આશ્વાસન મળે છે, પણ પાસે જાય છે એટલે આશા નિરાશામાં બદલાઈ જાય છે, કારણ કે મૃગજળ એ કંઈ વસ્તુ નથી–માત્ર ભ્રમણ જ છે. તેવી જ રીતે અસ્થિર અને વિનશ્વર પદાર્થમાં સુખ માનનારાઓને પ્રાથમિક દૃષ્ટિએ તે વસ્તુ કંઈક ચળકતી અને મોહ ઉપજાવતી જણાય છે, પણ થોડા વખત પછી તે ઉપર ચળકાટ ઉડી જાય છે, અગર પોતે જ નાશ પામે છે એટલે સુખ સંશોધકોની આશા નિરાશામાં બદલાઈ જાય છે અને માનેલું સુખ દુઃખરૂપ બની જાય છે. દાખલા તરીકે એક માણસને સંતતિ ન હોય ત્યારે તે મેળવવા સારૂ આમ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ભાવના શતક,
તેમ ફાંફાં મારે છે. જોશી ભુવા ખાવા જોગી જંગમ જે કાઈ મળે તેની પછવાડે લાલચમાં ને લાલચમાં ભટક્યા કરે છે. તે એમ સમજે છે કે “ પૈસા માલ મત્તા ગામ ગરાસ આઢિ કાઇ પણ વસ્તુમાં સુખ નથી. સુખ માત્ર એક પુત્રની પ્રાપ્તિ થાય તેમાં જ છે. ” આખરે પુત્રની પ્રાપ્તિ થવાની આશા બંધાય છે ત્યારે તેના હના પાર રહેતા નથી. જ્યારે પુત્રને જન્મ થાય છે ત્યારે પણ હર્ષામાં ઉમેરે થાય છે પણ જ્યારે તે પુત્રને કંઇ ખોમારી લાગુ પડે છે ત્યારે તેને એટલી ચિંતા થઈ પડે છે કે પ્રથમનું સુખ તેમાં ક્યાંયે દુખાઈ જાય છે. પણ હજી નીચેના પડમાં બીમારી મટવાની આશાના સુખની કઇંક છાયા પડેલી હોય છે પણ દૈવયેાગે તે બીમારીમાં જન્મેલા પુત્ર પરલેાકવાસી થાય છે તેા પુત્રની આશા અધાયા પછી આજ સુધી જેટલું સુખ મળ્યું હતું તે સુખ તે વિલુપ્ત થઈ જાય છે એટલું જ નહિ પણ વસ્તુયેાગના સુખના પ્રમાણ કરતાં વિયેાગજનિત દુઃખનું પ્રમાણ ઘણુંએ વધી જાય છે. તે દુ:ખનેા ધા છેવટ સુધી પણ રૂઝાતા નથી. પુત્રની ચાહના કરનાર પેાતે જ એમ ખાલે છે કે‘ આના કરતાં પુત્ર ન થયેા હાત તા વધારે સારૂં હતું. ' કહો ત્યારે હવે આ માણસના વચ્ચેના થોડા વખતના સુખાભાસને સુખ શી રીતે કહી શકાય ? તેણે જે બીજને સુખનું બીજ માન્યું હતું તેમાંથી જ્યારે અંકુર નીકળ્યા ત્યારે તે ચેાખ્ખી રીતે દુઃખના અંકુર જણાયેા, તા પછી એમ કેમ ન કહી શકાય કે તેણે જે સુખના બીજા માન્યા હતા તે ખરી રીતે દુઃખના જ ખીજકા હતા ! દુઃખના બીજકાને સુખના બીજક માની લીધા એ મૃગજળની પેઠે તેની ભ્રમણા હતી. આ ઉપરથી એટલું જણાય છે કે ખરૂં સુખ એ તાકાઇ આર જ ચીજ છે. તે સુખ જનપ્રવાહ માને છે તે વસ્તુમાં નથી કોઇ જુદી જ વસ્તુમાં છે. તેનું વર્ણન પ્રસંગ આવ્યે થશે. રહ્યા છે તે સુખનું સ્વરૂપ કેવું છે
પણ
આ
કાવ્યમાં લેાકેા જેમાં સુખ માની તેનું નિદર્શન કરવામાં આવ્યું છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના
૧૧૭
તેમાં સુખ અને દુઃખનું સામાનાધિકરણ્ય (એક અધિકરણ) દર્શાવવામાં આવ્યું છે. જે ઠેકાણે એક દિવસે ચોરી બંધાયેલી હતી, મંગળ ગીત ગવાતાં હતાં, જુદાં જુદાં વાઈને નિર્દોષ થઈ રહ્યો હતો, ઉત્સવનો ઠાઠ જેવાને નર નારીનાં છંદની અવર જવર થઈ રહી હતી, સૌ કોઈના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ રહી હતી, તે જ ઠેકાણે બીજે દિવસે જેના નામનાં ગીત ગવાતાં હતાં તેના જ નામની પિક નાંખીને રૂદન થતું સંભળાય છે ! ચેરીને ઠેકાણે તેની જ ઠાઠડી બંધાય છે. ગીત ગાનારી સ્ત્રીઓ છાપ લેતી છાતી ફાટ રૂદન કરે છે અને ઉત્સવમાં ભાગ લેનારા ડાઘુના ટોળા રૂપે વરરાજાને સ્મશાનભૂમિમાં ચિતાને સમર્પણ કરે છે. પરણનારનો ક્યાં રહ્યો પરણવાનો કેડ અને પરણાવનારનો કયાં ગયા ઉત્સવને આનંદ ?! મોતના હુમલામાં ઉત્સવ, આનંદ, ઉત્સાહ અને કોડ એ બધા ઉડી જાય છે-બળીને ભસ્મીભૂત થઈ જાય છે. આવા ક્ષણિક સુખને સુખરૂપ કેમ કહી શકાય?
કાવ્યના ઉત્તરાર્ધમાં બીજો પ્રસંગ કહેવાતા વૈભવિક સુખને દર્શાવ્યો છે. અહીં વૈભવ મેળવવામાં, સાચવવામાં અને બીજાઓના વૈભવની સરખામણી કરતાં પિતાની મનાએલી ન્યૂનતામાં જે દુ:ખ રહ્યું છે, તેને એક બાજુએ મૂકી માત્ર લોકોએ માની લીધેલાં સુખને જ વિચાર કરવામાં આવ્યો છે. તેવા સુખને પણ સુખનું રૂપ આપી શકાય કે કેમ તેના ઉપર લક્ષ્ય રાખવામાં આવ્યું છે, અર્થાત્ વૈભવિક સુખ પણ એક વાર માણસને ભેગાસક્ત બનાવી શરીરને રોગગ્રસ્ત બનાવે છે. “મોને રામચં' ભોગની સાથે રોગને નિકટ સંબંધ છે તેથી એક તરફ રોગ અને બીજી તરફ દરેક કામ બીજાની પાસે કરાવવાની સગવડ મળતાં જાત મહેનતનો અભાવ થાય છે. આલસ્ય અને સુસ્તીને નિવાસ થાય છે. એટલું કરીને પણ વૈભવિક સુખ કાયમ રહેતું હોય તે તો ઠીક, પણ તેમ તો છે નહિ. એક ક્ષણની પણ તેની સ્થિરતા વિશ્વસનીય નથી. અસ્થિર હોવાથી જ્યારે તે
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ભાવના-રાતક
સુખ યા ભાગનાં સાધન ચાલ્યાં જાય છે ત્યારે ભાગી અને શાખી માણસના એવા મેહાલ થાય છે કે તેના દુઃખને અનુભવ માત્ર તે જ કરી શકે છે. ખીજાએ તેની હાંસી કરે છે અને તેના હૃદયમાં દુઃખના લડકા ઉઠે છે. એટલા માટે જ કહ્યું છે કે—
सव्वं विलवियं गीयं सव्वं नहं विडंबियं ।
सव्वे आभरणा भारा सब्वे कामा दुहावहा ॥ १ ॥ ઉ. અ. ૧૩ ગા. ૧૬
અર્થ——સ ગીત વિલાપરૂપ અને છે. સર્વ નાટ્ય વિટંબના કરનાર થાય છે. સવ આભરણેા ભારરૂપ થાય છે અને સ પ્રકારના કામભાગ દુ:ખ ઉપજાવનાર નિવડે છે. એટલા માટે કાવ્યના ચેાથા ચરણમાં કહ્યું કે, “મૈં છું સસારે ” અર્થાત્–સંસારમાં કાઈ પણ સ્થળે દુઃખ વગરનું સુખ જોવામાં આવતું નથી. (૨૩) किं संसारे सुखं नास्ति ?
तनोर्दुःखं भुङ्क्ते विविधगदजं कश्चन जनस्तदन्यः पुत्रस्त्रीविरहजनितं मानसमिदम् ॥ परो दारिद्र्योत्थं विषसमविपत्तिं च सहते । न संसारे कश्चित्सकलसुखभोक्तास्ति मनुजः ॥ २४ ॥ શું સંસારમાં સુખ નથી ?
અ—કાઈ માણસને અનેક જાતના રાગાના ઉદ્ભવ થવાથી શારીરિક દુઃખ ભાગવવું પડે છે, તેા કાઈને સ્ત્રી પુત્ર ભાઈ ભગિની વગેરે સંબધીઓની પ્રતિકૂલતાથી કે તેમના વિયાગથી માનસિક દુઃખ ભાગવવું પડે છે. કે!ઇને વ્યાપારમાં નુકસાની થતાં દિરદ્રતાનું દુઃખ સાથે છે તેા કાઇને રાજદ્વારી મામલામાં આવી પડતી ઝેર જેવી વિપત્તિ સહન કરવી પડે છે. ખરી રીતે જોઇએ તે। આ સંસારમાં કાઈ પણ માણસ એવા જોવામાં આવતા નથી કે જેને
Page #146
--------------------------------------------------------------------------
________________
--
૧૧૯
સંસાર ભાવના, બધી જાતના સુખને જ ઉપલેગ મળતો હોય અને દુઃખને લેશ પણ હેય નહિ, કિન્તુ જ્યાં જુઓ ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે. (૨૪)
વિવેચન-દરેક પ્રાણું સુખને ઈચ્છે છે, દુઃખને કઈ ઈચ્છતું નથી. પણ કુદરતની કૃતિ વિલક્ષણ છે. માણસની ઈચછા એક હેય છે અને થાય છે બીજું. ખરી રીતે સુખદુઃખનો આધાર કર્મની શુભ અશુભ પ્રકૃતિઓ ઉપર રહે છે. શુભ અશુભ પ્રકૃતિઓ એવી રીતે સાથે સાથે ગોઠવાયેલી છે કે વખતે બંનેનો સાથે સાથે ઉદય થાય છે અને વખતે એક પછી બીજી ઉદયમાં આવે છે. શુભ પ્રકૃતિના ઉદયથી એક જાતનું સુખ મળ્યું, તે કંઈક ભોગવ્યું કે ન ભોગવ્યું તેટલામાં તો અશુભનો ઉદય થયો અને દુઃખાંકુર પ્રગટવો. પૂર્વના ભવમાં કોઈને શરીરમાં દુઃખ આપવાથી અસાતા વેદનીય કર્મ બંધાયું હતું, તેનો ઉદય થતાં શરીરમાં રોગ પ્રકટે છે. શરીરને કોઈ પણ રોમ રોગની સત્તા વિનાનો તો નથી જ. એકેક રેમરાયે પિણાબે રોગ હોવાનું શાસ્ત્રકાર કહે છે. તેને થોડુંક નિમિત્ત મળતાં બહાર દેખાવ દે છે. એક અથવા એકથી વધારે રોગોનું શરીર ઉપર દબાણ થતાં શરીરમાં પીડા ઉત્પન્ન થાય છે. શરીરનાં અવયવો અથવા આખું શરીર ખેંચાવા માંડે છે, કળતર થાય છે, હાડ તૂટે છે, તાવ આવે છે, શૂળ થાય છે, છાતી ફાટે છે, બેચેની વધે છે, અને જીંદગી ઉપર પણ કંટાળો આવે છે. રોગનું મૂળ ઉંડાણમાં હેય છે તો જીંદગીના છેડા પર્યન્ત રક્તપિત્ત, કોઢ, દમ વગેરે કેટલીક જાતના રોગોને સ્થાયિભાવ થાય છે અને તેથી તેનું જીવન ઝેર સમાન થઈ પડે છે. સંપત્તિ વૈભવ સામ્રાજ્ય કે સત્તા ગમે તેટલાં હેય પણ એક શરીરનું સુખ ન હોય તે તે બધાં નિરર્થક છે. “પહેલું સુખ તે જાતે નર્યા ” એ કહેવત પણ ઉપરના અર્થને ટેકો આપે છે. કદાચ પુણ્યાગે શરીરનું સુખ મળ્યું તો સંતતિનું દુખ હોય એટલે પુત્ર કે પુત્રી કંઈ થાય જ નહિ. કદાચ થાય તો મૂરખ, જુગારી, સ્વછંદી, અવિનીત દુખદાયક થાય. માબાપની
Page #147
--------------------------------------------------------------------------
________________
૨૦
ભાવના શતક. વૃદ્ધાવસ્થામાં શાંતિને બદલે અશાંતિ ઉપજાવનાર થાય. તે તે પણુ દુઃખ. કદાચ વિનીત અને સુશીલ પુત્રની પ્રાપ્તિ થઈ, પણ પુત્રનું આયુષ્ય અલ્પ હાય તેા તે ભરજુવાનીમાં વૃદ્ધ માબાપને છેડી પરલેાકવાસી થાય અને પુત્રવિયોગનું અસહ્ય દુઃખ તેમને શિર આવી પડે છે. એટલેથી જ દુઃખની સીમા આવતી નથી. અધુરામાં પુરૂં વળી ઘરની ધણીઆણી કદાચ પરલાક તરફ પ્રયાણ કરે તેા દુ:ખમાં અધિક ઉમેશ થાય છે. ભતૃ હિરએ ખરૂં જ કહ્યું છે કે “જે ક્ષયમય” મ્હોટા કુટુંબમાં કાઈ ને કાઇનું મરણુ નિપજે છે ત્યારે સધળા કુટુંખીઓના મનમાં વિયાગના દુઃખને આધાત થાય છે. જ્યાં સ્નેહ અધિક ત્યાં દુઃખ પણ અધિક થાય છે. એવા ઘણા દાખલા જોવા સાંભળવામાં આવ્યા હશે કે પ્રેમીજન પછી તે સ્ત્રી હાય, પુત્ર હોય, કે મિત્ર હોય, તેના મરણુથી સ્નેહી માણસ ગાંડા બની જાય છે. જીદંગી પર્યન્ત તેમની તેવી ને તેવી વિકળ અવસ્થા રહે છે. કાને વળી સ્ત્રી કે પુત્રનું દુઃખ ન હેાય તેા આજીવિકાનું–દરિદ્રતાનું દુઃખ સાલે છે. સંસારી જીવાને નિનતાનું દુઃખ પણ કાંઈ જેવું તેવું નથી. - વસુ વિના નર પશુ ' એ કથન વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં જરી પણ સત્યથી વેગળું ક્રિસતું નથી. એક કવિએ પેાતાની કૃતિમાં પૈસાના ખરે! ચિતાર આપ્યા છે.
( કવિત )
પૈસા બિન માત તા પુતક્રુ કપૂત કહે. પૈસા બિન ખાપ કહે બેટા દુ:ખદાઈ હે; પૈસા ખિન ભાઇબ"ધ સબધી અજાન રેત, કિસકા હું ભાઈ હું. Ùાઢકર જાય ચલી, કસકા
પૈસા ખિન ભાઈ કહે
જમાઈ હે;
પૈસા બિન જોરૂ સોંગ પૈસા બિન સાસુ કહે પૈસે બિન પડેાશી કહત હું આજ કે જમાને મે
ગમાર હૈ તું, બડાઇ હૈ. ૧
પૈસેકી
Page #148
--------------------------------------------------------------------------
________________
-
સંસાર ભાવના.
એક વખત દરિદ્રો માણસની સરખામણ શબ–મડદા સાથે કરવામાં આવી ત્યારે દરિદ્રોએ કહ્યું કે “ભાઈ! મડદા-મૃતક દેહ કરતાં પણ મારી અધમ સ્થિતિ છે કારણકે મડદાને ઉચકનાર ચાર પાંચ જણ મળી જાય છે અને તેને મસાણ ભેગું કરે છે પણ મારે હાથ પકડવાને એક પણ માણસ ઉભે રહેતો નથી.” એક દરિદ્રીએ વ્યાજસ્તુતિથી દરિદ્રતાનું ખરું સ્વરૂપ બતાવ્યું છે. તે કહે છે કે –
भो दारिद्रय ! नमस्तुभ्यं । सिद्धोहं तव दर्शनात् ॥ अहं सर्वास्तु पश्यामि । मां कोपि न पश्यति ॥ १ ॥
અર્થાત–દરિદ્રી માણસ કહે છે કે હે દારિદ્રય! તને હું નમસ્કાર કરૂં છું, કારણકે જ્યારથી મને તારાં દર્શન થયાં છે, ત્યારથી મારી દશા એક સિદ્ધ પુરૂષની દશા જેવી થઈ ગઈ છે. સિદ્ધ પુરૂષ અંજનગુટિકાના યોગથી જ્યારે ગામમાં આવે છે ત્યારે તે બધાને જોઈ શકે છે, પણ તેને કોઈ જોઈ શકતું નથી. તેવી જ રીતે હું પણ જ્યારે મારા ઓળખીતા માણસોના ટોળામાંથી પસાર થઉં, ત્યારે બધાને ઓળખી શકું કે આ માણસ મારે કાકો છે, આ ભારે ભાઈ છે, આ માટે માસે છે, આ મારો કુએ છે, વગેરે, પણ તેમને કોઈ પણ માણસ તે વખતે મને ઓળખી શકતો નથી. મારી સામે કોઈ પણ નજર કરતો નથી, તેથી હું તો એક સિદ્ધ પુરૂષ જેવો બની જઉં છું. હે દારિદ્રય ! આ તારો જ પ્રભાવ છે. અર્થાત-દરિદ્રી માણસને કોઈ સગે થતો નથી. તેને ક્યાંય પણ સત્કાર મળતો નથી. તેનામાં વિદ્વત્તા હોય, કળા હોય, ગુણે હેય પણ દરિદ્રતામાં તે બધાં દબાઈ જાય છે. તેથી દરિદ્ર અવસ્થા પણ મહાદુઃખદાયક છે. કદાચ કેઈને દરિદ્રતાનું દુઃખ હોતું નથી તે રાજ્ય તરફની કાંઈ વિપત્તિ આવી પડતી દેખાય છે, કાંતિ કઈ દુશ્મન ઉભો થાય છે અને તેના તરફથી સંકટ આવી પડે છે. આવી રીતે એક ને એક દુઃખ કયાંથીએ આવી પડે છે. દલપતરામે ખરૂં જ કહ્યું છે કે
Page #149
--------------------------------------------------------------------------
________________
ભાવનાતક
( જુલg ). તંતુ કાચા તેણે તાણે સંસાર છે, સાંધી સાત ત્યાં તેર ગુટે; શરીર આરોગ્ય તે યોગ્ય સ્ત્રી હેય નહિ, યોગ્ય સ્ત્રી હેય ખોરાક ખુટે. હેય ખેરાક ન હોય સંતાન કર, હેય સંતાન રિપુ લાજ લુંટે. કેઈ જે શત્રુ નહિ હોય દલપત કહે,
સમીપ સંબંધીનું શરીર છૂટે. એટલા માટે જ કહ્યું છે કે “ હારે ચિત્ત સહુકમો” એક ઘર, કુટુંબ, ગામ કે દેશ નહિ પણ આખી દુનિયામાં ફરી તપાસી જોશે તોપણ સમગ્ર પ્રકારે સુખ ભોગવનારે માણસ મળવો મુશ્કેલ થઈ પડશે. કેઈને બહારનું તો કોઈને અંદરનું દુઃખ હશે,
ઈને મનને તે ડેઈને તનને, કોઈને પુત્રનું તો કેઈને પુત્રીનું, કોઈને માબાપને તે કોઈને સ્ત્રીને, કોઈને આજીવિકાનું તે કોઈને બુદ્ધિની મન્દતાનું, કોઈને પૂળ કોઈને સૂમ, પણ દુઃખના ઘા વિનાનું કેઈ અંતઃકરણ જોવામાં નહિ આવે. (૨૪).
સાડાન્તિસામ્રાચમ્ | कचिद्राज्ञां युद्धं प्रचलति जनोच्छेदजनकं । कचित् क्रूरा मारी बहुजनविनाशं विदधती ॥ कवचिद् दुर्भिक्षेन क्षुधितपशुमादिमरणं । विपद्वह्निज्वालाज्वलितजगति क्वाऽस्ति शमनम् ॥२५॥
અશાન્તિનું સામ્રાજ્ય." અર્થ—અહ! આ સંસારમાં કોઈ ઠેકાણે તે હજાશે અને લાખો માણસોના જાનની પાયમાલી કરનાર મહેતાં હેટાં યુહ ચાલે છે, તો કોઈ ઠેકાણે ગામ અને દેશને વિનાશ કરનારી મહા મરકી ત્રાસ પ્રવર્તાવી રહી છે. કોઈ સ્થળે દુકાળના ભુખમરાથી હજારે
Page #150
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના
૧૨૩
જાનવરેાના પ્રાણ પરàાઢ તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે કાઈ સ્થળે તરૂણુ–જુવાન પુરૂષાનાં મરણુ નિપજવાથી હાહાકાર મચી રહ્યો છે. ખરેખર આ જગમાં ચારે બાજુ વિપત્તિરૂપ વહૂનિ-અગ્નિની જવાળા પ્રસરી રહી છે. ત્યાં શાન્તિ અને સમાધિ લેશમાત્ર પશુ ક્યાંથી દેખાય ? સર્વાંત્ર અશાન્તિનું જ સામ્રાજ્ય ચાલી રહ્યું છે. (૨૫)
""
વિવેચન-ભગવતી સૂત્રના ખીજા શતકના પહેલા ઉદ્દેશામાં અધક સન્યાસી મહાવીર સ્વામીએ કરેલા પ્રશ્નોના ખુલાસાથી પ્રસન્ન થઈ મહાવીર સ્વામીની પાસે દીક્ષા લેવાને તૈયાર થાય છે ત્યારે તે આ પ્રમાણે ખેલે છે. . આત્તિનું મતે જોવુ, પત્તેિજું મંતે જોવુ, માलित्तपलित्तणं भंते लोए, जराए मरणेण य હે ભગવન્ ! લેાક– જગત્ જરા મરણ આધિ વ્યાધિ ઉપાધિથી લિપ્ત થઇ અળી જળી રહ્યું છે. ખંધક સન્યાસીનાં ઉપલાં વચને અક્ષરે અક્ષર સત્ય. છે. જગતમાં શાન્તિનાં કારણેા થાડાં છે અને અશાન્તિનાં કારણ અનેક છે. દૈવી સંપત્તિ થેાડી અને આસુરી સંપત્તિ વધારે છે. ગુણી જન પરિમિત અને અવગુણી-દૂષિત જન અપરિમિત છે.. સતાષી થોડા અને અસતાષી ધણા છે. સુલેહ કરનારા સ્વલ્પ અને ક્લેશ કરનારા અધિક જણાય છે. એક માણુસના હૃદયને સંતાષવા ખાતર હજારા-લાખા જાનમાલની ખુવારી થાય છે. કાણિકની રાણી પદ્માવતીના મનમાં કાણિકના ન્હાના ભાઈ હલ અને વિહલને વારસામાં મળેલ હાર અને હાથી મેળવવાના લાભ જાગ્યા, કાણિકના સ્નેહનું તેમાં સિંચન થયું. વિષયજન્ય સ્નેહપાત્ર પદ્માવતીને ખુશ કરવા ન્હાના અને આશ્રિત ભાઇઓની બાપની આપેલી સપત્તિ ઉપર કાણિકની કુનજર થઇ, ન્યાયના આશ્રય લેવા નિર્દોષ એ ભાઇઓને સ્વભૂમિ છેાડી પરભૂમિમાં ચેડા રાજાના રાજ્યમાં નાસવું પડયું; એટલેથી જ પદ્માવતીના મનની તૃપ્તિ ન થતાં હાર હાથીને કારણે નાના અને દાહિત્રા-ચેડા અને કાણિકની લડાઈ થઈ. એકના પક્ષમાં અઢાર અને ખીજાના પક્ષમાં દેશ રાજાઓનું લશ્કર સહાય
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૪
લાવના-શતક
કરવા આવ્યું. લાખો માણસો લેહીલુહાણ થઈ મરણ શરણ થવા લાગ્યા. માટી અને લોહીના મિશ્રણથી બનેલા કાદવમાં જ છેડે ન આવ્યો, કિન્તુ લોહીની રેલમ છેલ થઈ નદી ચાલી. માણસે માણસોની લડાઈથી પૂર્ણાહુતિ ન થતાં ચમરેંદ્ર અને શૉંદ્ર જેવા મોટા ઇદ્રોએ કેણિકનો પક્ષ લઈ લડાઈમાં ભાગ લીધો. રશિલા અને મહાકંટક નામના બે સંગ્રામમાં બે દિવસમાં જ એક કરોડ એંસી લાખ માણસોના જાનનું બલિદાન અપાયું. આ શું થોડી ભયંકરતા ?! એક સ્ત્રીના હૃદયનો લોભ તૃપ્ત કરવા કરોડો માણસનું બલિદાન ?! આ ભયંકરતા-દુષ્ટતા એક જમાનાની નહિ પણ અનેક જમાનાની છે.
દષ્ટાંત–વિપાક સૂત્રમાંના સિંહસેન રાજાનું દૃષ્ટાંત પણ તે જ હકીકત પૂરી પાડે છે. એક શ્યામા નામની રાણીના ઉપર મેહનેહને લીધે સિંહસેન રાજાએ બીજી ૪૯૯ રાણીઓ, તેનાં માબાપ અને સંબંધીઓને છળ કપટથી લાખાગૃહમાં પૂરી એકી સાથે અચાનક અગ્નિ સળગાવી હજારે નિર્દોષ મનુષ્યના પ્રાણ લીધા. એકના રાગમાં અંધ બની હજારોની સાથે વેરભાવ બાંધી, લાકડાને બદલે માણસની હેળી સળગાવી, એ પણ કંઈ ઓછી ભયંકરતા ન કહેવાય.
આવા અનેક દાખલા શોધવા ભૂતકાળમાં ભ્રમવાની કંઈ જરૂર નથી. વર્તમાન કાળ તરફ જ નજર કરીએ તો પણ તેનું તે જ દેખાય છે. હાલમાં ચાલતી યુરોપી રાજ્યોની ભયંકર લડાઈ કે જેમાં લાખો જાની આહુતિ અપાઈ રહી છે, હજારો કુટુંબ નિરાધાર થઈ રહે છે, આખા દેશના દેશ ઉજજડ વેરાન થઈ જાય છે તે પણ શું થોડું ત્રાસદાયક છે? આવી અનેક લડાઈઓ કાળે પિતાના ગર્ભમાં શમાવી રાખેલ છે. તે દ્વારા જગતમાં અશાંતિને પ્રચાર થાય છે. આપણી અશાંતિની હદ કેવળ લડાઇથી જ બંધાતો નથી. લડાઇની અશાંતિ લડાઈમાં જોડાયેલ લશ્કરીઓ અને જે દેશમાં લડાઈ ચાલતો હોય તે દેશને તેથી સીધી રીતે ખમવું પડે છે, પણ તે સિવાય બીજાઓને
Page #152
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના.
૧૨૫ તેથી સીધી રીતે અશાંતિ ભોગવવી પડતી નથી. કદાચ આ કથન ખરું માની લઈએ તોપણું થયું ? લડાઈની પેઠે પ્લેગ મરકી જેવા ખુનખાર દરદો કયાં થોડાં છે? આ દર માણસની પસંદગી ઉપર. આધાર રાખતાં નથી. એક યોદ્ધો લશ્કરમાં જોડાય ત્યારે જ તેને ખમવું પડે છે, પણ લશ્કરમાં જોડાવું કે નહિ, એ કેટલેક અંશે કેટલાએક દેશોમાં તેની મરજી ઉપર રહેલું છે. પણ પ્લેગ-મરકીનો હુમલો અચાનક કોઈ પણ સ્ત્રી કે પુરૂષ, બાળક કે વૃદ્ધ, અપરાધી કે નિરપરાધી ઉપર થાય છે. એકના છાંટા ઉડી બીજા ઉપર પડે છે અને બીજે સપડાય છે. ઘરનાં ઘર અને દુકાનની દુકાન તથા કુટુંબનાં કુટુંબોની પાયમાલી થતી જોવામાં આવે છે. જે ઘરમાં કે કટુંબમાં પંદર પંદર વીશ વીશ માણસો હતાં, તે કુટુંબમાં એક પણ માણસ ન મળે. આ સઘળી પ્લેગની પાયમાલી ગમે તેવા કઠણ હૃદયને પણ ધ્રુજાવે તેવી શું નથી ? તેમાં બાપ દીકરાની સંભાળ લેતો નથી, દીકરો બાપની સારવાર કરતો નથી. સ્ત્રી પતિને છેડી પિતાના બચાવનો માર્ગ શોધે છે તો પતિ સ્ત્રીને મૂકી પલાયન કરે છે. આવી નિષ્ફરતા અને સ્વાર્થવૃત્તિને જન્મ આપનાર બીજું કોઈ નહિ પણ પાપી પહેગને જ તે પ્રભાવ છે. અરે પ્લેગને પણ ભૂલાવે તેવી એક ભયંકર ચીજને આપણે કેમ ભૂલી જઈએ છીએ? તે ચીજ દુકાળ છે. પ્લેગ તો હજીએ ઉંદર મારફત માણસને સૂચના આપે છે, અને તેથી ચેતી જઈ જે માણસે તે ભૂમિને છોડી બીજે નિવાસ કરે તે પ્લેગના પંજામાંથી બચવા પામે છે, પણ દુષ્કાળની પીડા તો ત્યાં પણ નડે છે. ભૂતકાળના દુકાળનું માત્ર વર્ણન સાંભળીએ છીએ. પણ સંવત ૧૯૫૬ ની સાલનો દુકાળ તે વાચકેમાંના ઘણાખરાએ જોયો હશે. અહાહા ! તે ભયંકર કાળને યાદ કરીએ છીએ ત્યારે રૂંવા ખડા થાય છે. જનાવરની ખુવારીની તો હદ જ નહોતી. ચોમાસું બેસતાં જે ઘરમાં પચીસ પચીસ પચાસ પચાસ જાનવરો હતાં, વૈશાખ અને જેઠ માસ આવતાં તેમાંના એક બે પણ ભાગ્યે જ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ભાવના-શતક રહેવા પામ્યાં હતાં. ઘાસની તંગીને લીધે સારા ગૃહસ્થોના ઘરનાં જનાવરો પણ ભુખે મરતાં જોવામાં આવ્યાં હતાં, તો ગરીબોની તો -વાત જ શી કરવી? જનાવરેના ભોગથી દુકાળ રૂ૫ દૈત્યને જાણે તૃપ્તિ ન થઈ હોયની, તેમ જનાવર પછી માણસેનો વારો નીકળ્યો. જંગલમાં ઠેકાણે ઠેકાણે માણસેના માથાની ખોપરીઓ રઝળતી હતી. મુડદાને ઉપાડનાર પણ મળતા નહિ, તેથી ખાડાઓ મુડદોની ભરતીથી પુરાતા જોવામાં આવતા હતા. અને માટે માબાપ પોતાના છોકરાઓને વેચતાં હતાં, અગર એકાંતમાં મૂકી ચાલ્યાં જતાં હતાં. આવી ભયંકર સ્થિતિ એક વરસના દુકાળને લીધે થવા પામી હતી; તે જ્યારે બબે ચાર ચાર અને બાર બાર દુકાળ સાથે પડયા હશે ત્યારે માણસની સ્થિતિ કેવી થઈ હશે, તેની કલ્પના તુલનાબુદિથી થઈ શકે તેમ છે, અને તે કલ્પના પથ્થર જેવા હૃદયને પણ પિગળાવવા પુરતી છે. સાંભળવા પ્રમાણે બાર દુકાળીમાં લાખો સેનામ્હારે આપતાં પણ શેર અનાજ મળવું મુશ્કેલ થઈ પડતું. સાધુ જનેને ભિક્ષા પણ દુષ્કર થઈ પડી હતી. જ્યાં અન્નના સાંસા ત્યાં જ્ઞાન કે ધર્મ કર્મ પણ કયાંથી સૂઝે?
આ બધું ધ્યાનમાં રાખીને કાવ્યના ચોથા પદમાં કહેવામાં આવ્યું છે કે “વિપનિવાઢાકવંતન તિ” અગ્રિની જવાળા જેમ ચારે તરફથી નીકળે છે, તેમ આ જગતમાં વિપત્તિની જ્વાળા એક તરફથી નહિ પણ ચારે તરફથી નીકળવા માંડે છે. એક તરફ યુદ્ધ તો બીજી તરફ મરકી, ત્રીજી તરફ દુકાળ તે ચોથી તરફ કેલેરા કે મેંઘવારી, અનેક વિપત્તિઓથી આ સંસાર બળી જળી રહ્યો છે. તેમાં શાન્તિ કયાંથી મેળવી શકાય? બળતાં ઘરમાંથી સારભૂત વસ્તુ લઈ જઈ એકાંતમાં મૂકે તો જેમ ભવિષ્યમાં સુખ મળે, તેમ બળતા સંસારમાંથી પોતાના આત્માને ઓળખી–આત્મજ્ઞાન પ્રાપ્ત કરી ઉપાધઓથી દૂર રહે તો જ માત્ર આ વિપત્તિથી બચી શકાય, અને શાંતિ મેળવી શકાય. (૨૫)
Page #154
--------------------------------------------------------------------------
________________
(૪) પુત્વ માવના.
मालिनीवृत्तम् ।
चतुकत्वभावना ।
मम गृहवनमाला वाजिशाला ममेयं । गजवृषभगणा मे भृत्यसार्था ममेमे ॥ वदति सति ममेति मृत्युमापद्यसे चे - नहि तव किमपि स्याद्धर्ममेकं विनान्यत् ॥ २६॥ ચાથી એકત્વ ભાવના.
અર્થ—હે ભદ્ર! કોઈ માણસ હને મળે છે ત્યારે તેની પાસે જે તું આમ મેલ્યા કરે છે કે “ આ હવેલી મારી પાતાની છે. આ બગીચા તા ખાસ મારા માટે જ બનાવેલા છે. આ શાળા મ્હારા ઘેાડાને આંધવાની છે. આ હાથીએ મ્હારે ચડવાના છે. આ ખળા ખાસ મ્હારા ઉપયાગના જ છે. આ આટલા બધા નાકરા મ્હારા
99
છે.' આમ દરેક વસ્તુની સાથે મમ ૫૬ લગાડીને મ્હારૂં મ્હારૂં કલા કરે છે, પણ હું ભાઇ! જ્યારે મૃત્યુના માર્ગોંમાં ત્યારે પ્રયાણ કરવું પડશે, ત્યારે કહે કે બગીચામાંથી કઈ વસ્તુ ત્હારી સાથે આવશે?
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ભાવના-શતક. તું ખાત્રીથી માન કે તે વખતે તું એકલો જ પ્રવાસી થવાને છે; કંઈ પણ હારી સાથે આવવાનું નથી અને હારું થવાનું નથી. (૨૬)
વિવેચન–બાળક જ્યારે જન્મે છે, ત્યારે માત્ર પોતાના દેહને જ પોતાને કરી માને છે. દેહને કાંઈ ઈજા થાય છે કે ભૂખ લાગે છે ત્યારે રડે છે. દેહ સિવાય બીજી વસ્તુઓમાં તેને મમત્વ ન હેવાથી, તે વસ્તુઓ રહે વા નષ્ટ થાય તો પણ તેથી બાળકને દુઃખ લાગતું નથી. કિંઘહુના આ વખતે તેને જન્મ આપનાર માતા, કદાચ મરી જાય તે પણ તેથી બાળકને દુઃખ લાગતું નથી, કારણ કે હજી માતામાં તેને મમત્વ બંધાયું નથી, જ્યારે તે કંઈક સમજવા માંડે છે અને માતાને ઓળખતાં શીખે છે, ત્યારે તેનું મમત્વ વિસ્તાર, પામ્યું. હવે તે બાળક પિતાના દેહની માફક પિતાની માતાને પણ પિતાની કરી માને છે. માતામાં મમત્વ બંધાયું, એટલે માતાનો સહવાસ સુખકર અને તેનો વિગ દુઃખકર જણાવા માંડે છે. મા સિવાય બીજું કઈ તે બાળકને લે છે કે તરત તે રડવા માંડે છે. જેમ જેમ કુટુંબનાં બીજાં માણસને ઓળખતો જાય છે તેમ તેમ તેનું મમત્વ વિસ્તાર પામતું જાય છે. અત્યાર સુધી બાળકના રમાડનાર ઉછેરનાર અને પાળનાર સંબંધીઓના દર્શન, સ્પર્શ કે સહવાસની તેને આકાંક્ષા નહતી, પણ તેમાં મમત્વ બંધાયા પછી જે તેમને સહવાસ, દર્શન કે સ્પર્શ થતો નથી તો તેથી બાળકને દુઃખ લાગે છે. ચેતનવાળી વસ્તુ પછી જડ વસ્તુઓમાં તેને મમત્વગ્રહ થાય છે. પિતાનાં રમકડાં ઢીંગલા ઢીંગલીઓને માર કરીને માનવા માંડે છે. સુવાનું પારણું અને ફરવાની ગાડલી વગેરેમાં મમત્વ બંધાય. છે. ત્યારે તે વસ્તુઓને બીજું કઈ બાળક લે તો તરત તેને દુઃખ લાગે છે. તે વસ્તુઓ ઉપર જાણે તેનો પોતાનો એકલાને જ હક્ક હોય તેમ તે માને છે. પિતાની માની લીધેલી વસ્તુઓને ઉપયોગ પિતાને એકલાને જ મળે તેમ ચાહે છે. બીજો કોઈ તેમાં ભાગદાર થાય છે તે તે તેને ગમતું નથી. તેની વસ્તુઓને
Page #156
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના.
૧૨૯
વાર
ઉપાડવા કાઈ સ્પર્શ સરખા પણુ કરે છે તા તે તરત બૂમ પાડે છે અને રડવા બેસે છે. જ્યારે નિશાળે જવાની શરૂઆત થાય છે, ત્યારે સ્લેટ પેન ચાપડીએમાં મમત્વ વિસ્તરે છે. ભણ્યા પછી લગ્ન થાય છે અને વ્યાપારમાં પડે છે ત્યારે સ્ત્રી અને ધનમાં મમત્વ થાય છે. ક્રમે ક્રમે જ્યારે પુત્ર પુત્રી થાય છે ત્યારે તેમાં અને સગાં વ્હાલામાં મમત્વભાવ બંધાય છે. ઉમરલાયક થતાં કે માબાપ ગુજરી જતાં જ્યારે ધરના ભાર તેના ઉપર પડે છે ત્યારે સામાં મળેલી સઘળી ચીજોમાં ગાઢ મમત્વ દૃઢ થાય છે. હવે તેની મમતા તૃષ્ણાના રૂપમાં ફેરવાય છે. મળેલી વસ્તુઓમાં મમતા થઈ ચૂકી છે, પણ જે પેાતાના કબ્જાની નથી, જેના ઉપર પેાતાને હક્ક નથી, તેવી વસ્તુઓને પણ પેાતાની કરી લેવા પ્રયત્ન કરે છે અર્થાત્ હવે માત્ર મમતા જ નહિ, પણ તેની સાથે તૃષ્ણાના પ્રાદુર્ભાવ થાય છે. મમતા અને તૃષ્ણાના સંયુક્ત ખળથી Àાલ અને અનીતિના જન્મ થાય છે, કેમકે તેની પાતાની માની લીધેલી વસ્તુઓ ભાગવવાના તેના પોતાના એકલાના જ હક્ક છે એમ માની લેવાની તેની નાનપણની ટેવ છે, તેથી તે વસ્તુ ખીજાતે ન ભાગવવા દેવાના લેાભ થાય છે અને તૃષ્ણાને પૂરી કરવા ગમે તેવાં અનીતિનાં પગલાં ભરવા માંડે છે. જેમ જેમ વખત પસાર થાય છે તેમ તેમ મમતાનું મૂળ ઊંડું ઉતરતું જાય છે, અને બીજી તરફ મમતાના વિસ્તાર વધતા જાય છે. ખરી રીતે કહીએ તા તેના દુ:ખને વિસ્તાર વૃદ્ધિ ંગત થતા આવે છે. ચામાસાના વરસાદથી ઉગેલા છેડવાએ પ્રથમ વિસ્તાર પામી પાછળ કરમાવા સુકાવા માંડે છે, અને છેવટે વિશીણું થઇ જાય છે, પણ મમતારૂપ વેલડી તા જેમ જેમ વૃદ્ધાવસ્થા થતી આવે છે, અને મેાત તરફ પ્રયાણ થતું જાય છે, તેમ તેમ સુકાવાને બદલે પાંગરતી આવે છે. બાલ્યાવસ્થામાં હજી એટલું સારૂં હતું કે એમ મમતાનું ક્ષેત્ર વધતું જતું હતું, તેમ તે તે વસ્તુની પ્રાપ્તિ થતી જતી હતી. વાર
ટ્
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ભાવના-ચાતક. સામાં નવી નવી વસ્તુઓનો સંચય થતો જતો હતો. વૃદ્ધાવસ્થામાં તો તેથી વિપરીત બને છે. સંચિત કરેલી સંપત્તિ કે માલમત્તામાંથી ભાગ પડાવનાર અનેક વ્યક્તિઓને ઉદભવ થઈ ચૂક્યો છે. પુત્ર, પુત્રી, સગાં વહાલાં સર્વે તેની મમતાની ચીજમાંથી ભાગ પડાવવા ઈચ્છે છે, ત્યારે મમતાવાન માણસને તેમાં ભાગ દેતાં કે અર્પણ કરતાં વસમું લાગે છે. આથી અંદર અંદર કસાકસી ચાલે છે, કલેશ જાગે છે, કાવત્રાં ઉભાં થાય છે, ખુની હુમલા થવા માંડે છે અને કરોળીયાની ગુંથેલી જાળમાં જેમ કોળી ફસાય છે, તેમ મમતાની ગુંથેલી જાળમાં મમત્વી માણસને ફસાવું પડે છે. વૃદ્ધાવસ્થાની દુર્બળતામાં તેની માની લીધેલી વસ્તુઓ વેરાન છેરાન થઈ જાય છે, અને મમતા તાજી ને તાજી કાયમ રહે છે તેથી તે મમતાને બીજે બહારનો ખોરાક ન મળવાથી છેવટે અંદરખાને મનને જ ડંખ્યા કરે છે. જે ડાળ પર બેસે છે, તેને જ કાપે છે. જે મનમાં નિવાસ કરે છે, તેના જ લોહીને ચૂસે છે, હદયને બાળે છે, અને અશાંતિ ઉત્પન્ન કરે છે. કદાચ પુણ્યને યોગ હોય, અને તેની માની લીધેલી વસ્તુઓ લુંટી લેવા કે તેમાંથી ભાગ પડાવવામાં સામી બાજુનાં માણસો ન ફાવે, તે પણ જ્યારે મૃત્યુને અનિવાર્ય હુમલો થશે ત્યારે તે નિરૂપાયે તે વસ્તુઓને છોડયા વિના છુટકો જ નથી. આ વખતે પણ જે મમતાનું મૂળ હદયમાંથી ઉખડી ગયું નહિ હેય તે મરનારને મતની પીડા કરતાં પણ મમતાની પીડા વધારે ખમવી પડશે, અને પરિણામે હાથમાં કંઈ પણ નહિ આવે. હસતાંએ પરાણે અને રેતાએ પરાણે એ કહેવતની માફક મતરૂપી લુંટારાના દબાણથી એક એક વસ્તુને કબજો મૂકવો તો પડશે, પણ મૂકતી વખતે તેની આંખમાંથી અશ્રુધારા છૂટે છે. હાય ! હાય ! આ મારી હવેલી, મારી વાડી, મારી ગાડી, મારી લાડી, મારી માળા, મારા હાર, મારા હાથી, મારા સાથી, અરેરે! આ સઘળું ભારે મૂકવું પડે છે. આમ હાયવોય કરતાં બૂમો પાડતાં
Page #158
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના
૧૩૧
માથું પછાડતાં તેના વ્હાલા પ્રાણ દેહને છેલ્લી સલામ કરે છે અને હાથ ભાંગે પડે છે. મનની આશા મનમાં રહી જાય છે અને સંચિત કરેલી સપત્તિ ખીજાને સ્વાધીન થાય છે. તેની સંપત્તિ અને સધળા સાથીઓ આ લાકમાં રહે છે અને માત્ર મરનાર આત્મા એકલા જ પરલેાકના પ્રવાસી અને છે. આવા ભયંકર સમયમાં સઘળાએ તેના સાથ મૂકી દે છે, ત્યારે માત્ર એક ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ તેની સાથે જાય છે. ગ્રંથકાર સમજાવે છે કે હું ભાઈ ! જે મમતા મેાત વખતે સર્પની માફ્ક હારા હૃદયને ડંખશે, રડાપીટ કરાવશે, મહાદુઃખદાયક થશે, તે મમતાને થાડે થાર્ડ કમી કરતા જા. જુવાનીમાં નિહ તા ધડપણમાં તે તે તાને તદ્ન દૂર કર, નહિતા હાથનાં કર્યાં... હૈયે વાગશે, ત્હારી તાની જ મમતા હને દુર્ગતિમાં ખેચી જશે, માટે મમતાને દૂર કરી તેને સ્થાને સમતાનું સ્થાપન કર. માત્ર એક અક્ષર જ મદલાવવાના છે. ‘મ'ને સ્થાને ‘સ' કરવાના છે. (૨૬)
મમ
પા
अन्ते निःसहायता ।
aa fro विलपन्ती तिष्ठति स्त्री गृहाश्रे । प्रचलति विशिखान्तं स्नेहयुक्तापि माता ॥ स्वजनसमुदयस्ते याति नूनं वनान्तं । तनुरपि दहनान्तं निःसहायस्ततस्त्वम् ||२७|| સ્વાર્થમય: સ્ત્રીસંવન્પઃ ।
द्विरदगमनशीला प्रेमलीला किलेयं । तव हृदय विरामा केलिकामातिवामा ॥ ss जनुषि सदाप्यास्त्रार्थसिद्धेः सखी ते । मृतिमुपगतवन्तं साश्रयेन्नो क्षणं त्वाम् ||२८||
Page #159
--------------------------------------------------------------------------
________________
-
-
-------
--
વાલના-ચક
અને નિસહાયતા. અર્થ-જે સ્ત્રીને તે પોતાની માની પ્રેમ રાખે છે તે હારી સ્ત્રી મૃત્યુ વખતે વિલાપ કરતી કરતી ઘરને ખૂણે બેસી રહેશે. હારા ઉપર સ્નેહ રાખનારી હારી માતા પણ ઘરથી બહાર નીકળી શેરી સુધી હને પહોંચાડવા આવશે પણ ત્યાંથી પાછી વળી જશે. હારા કુટુંબીઓ અને સગાંવહાલાં કદાચ આગળ આવશે તે સ્મશાનભૂમિપર્યત આવશે પણ ત્યારપછીનો સાથ નહિ કરે. અરે! બીજાની તે શી વાત કરવી, પણ જે આ હારું શરીર છે, જેનો સંબંધ અતિ નિકટને છે, બીજી બધી વસ્તુઓ કરતાં જેને સહવાસ હારી સાથે વધારે વખતને છે, તે શરીર પણ શું હારું થવાનું છે ? નહિ જ. તે પણ સ્મશાનભૂમિમાં બળીને ખાખ થઈ જનારું છે. ત્યારે તો એ બધાથી વિખૂટા પડીને નિસહાયપણે એકાકી જ જવાનું છે. (૨૭).
સ્ત્રીને સબંધ સ્વાર્થમય છે. હે ભદ્ર! હારી સ્ત્રી જે ને પગે લાગે છે, તું કટુ વચન કહે તોપણ તે સાંભળીને સહન કરે છે અને પ્રેમભાવ દર્શાવે છે, હારા મનને અનુસરીને વર્તી હદયને પ્રમોદ ઉપજાવે છે, અનુકૂળ ચેષ્ટા અને હાવભાવથી હારી મનોકામના પૂરી કરે છે, તે બધું શાને લીધે ? તે તું જાણે છે ? શું અંતરના હારને લીધે ? ના. ના. સ્વાર્થમય પ્રેમને લીધે તે બધું દેખાય છે. જ્યાં સુધી તું તેને હેમાંગી વસ્તુ, વ, આભૂષણે લાવી આપે છે, ત્યાંસુધીને તે યાર છે. જ્યારે હાર તરફનો તેને સ્વાર્થ સધાઈ રહ્યો એટલે સમજ કે પ્રેમને પણ અંત આવી રહ્યો. ચાલુ જન્મમાં પણ જ્યારે સ્વાર્થ સુધીનું જ સગપણ દેખાય છે, ત્યારે તે સ્ત્રી પરભવ જતાં એક ક્ષણ પણ આશ્રય આપશે એવી આશા રાખવી તદ્દન મિથ્યા છે. (૨૮)
Page #160
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના
૧૩૬ વિવેચન–આગળના કાવ્યમાં જે મમતાનું સ્વરૂપ બતાવ્યું, તે મમતાનાં પાનો સંબંધ કયા પ્રકાર છે, તે આ બે કાવ્યમાં દર્શાવવામાં આવ્યો છે. એક જીવને બીજા જીવોની સાથે જે સંબંધ બંધાય છે તે બે પ્રકારનો છે. એક જન્મસંબંધ, બીજે ઐચ્છિક સંબંધ. જે કુળમાં જન્મ ધારણ કર્યો તે કુળના માણસની સાથે મા બાપ ભાઈ બહેન વગેરે સંબંધ પહેલા પ્રકારનો છે, ત્યારે સ્ત્રી અને તેનાં સંબંધીઓની સાથે સંબંધ બીજા પ્રકારનો છે. મિત્રતા-દોસ્તી પણ આ પ્રકારમાં સમાય છે. જીવ એકલો હોવા છતાં અનેકતાની પ્રતીતિ થાય છે. તે એમ માનીને આશ્વાસન લે છે કે કોઈ ફિકર નહિ, હું એક નથી પણ આ બધા સંબંધીઓ હારા છે. મહારે હાટું કુટુંબ છે. આવી માન્યતા, ઉપર કહેલા સંબંધને લીધે છે. આ સંબંધમાં જીવને એક જાતની મધુરતાને આસ્વાદ થાય છે. એ સંબંધથી એક પ્રકારની મગરૂબી આ જીવ માની લે છે. આ સંબંધની મધુરતા, રમણીયતા, સ્થાયિતા કેટલે અંશે છે તેને વિચાર આ કાવ્યમાં કરવામાં આવ્યો છે. ગ્રન્થકાર જણાવે છે કે મા, બાપ, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી વગેરે અંદરનાં સંબંધીઓ અને મામા, માસા, ફુઆ, વેવાઈ, જમાઈ, વગેરે બહારના સંબંધીઓને સંબંધ કેટલેક ઠેકાણે અલબત્ત રમશુય ભાસે છે, પણ ઉપલક દૃષ્ટિએ ઉંડા ઉતરીને વિચાર કરીએ છીએ તો આ રમણીયતા વાસ્તવિક જણાતી નથી. માતા પિતા પુત્રનું પાલન કરે છે. પુત્રની સગવડ માટે કેટલીક મુશ્કેલીઓ પિતાને શિર વહેરી લે છે. પૈસા ખર્ચીને ભણવા વગેરેનાં સાધન પૂરાં પાડે છે. લગ્ન સંબંધે થતો ખર્ચનો બોજો પણ ઉપાડી લે છે. એ બધું ખરું, પણ આમ કરવામાં માબાપને પ્રેરણું કરનાર શું માબાપની સ્વાભાવિક ઈચ્છા છે, કે પુત્ર પિતાને સંબંધ છે, કે અન્ય કંઈ છે ? દેખીતી રીતે તે એમ જણાય છે કે કુદરતી પ્રેરણાથી જ માબાપ પુત્રનું પાલન કરે છે, અને પુત્ર પ્રત્યેને તે
Page #161
--------------------------------------------------------------------------
________________
-
-
૧૩૪.
ભાવના-ચાતક
મને પ્રેમ પણ કુદરતી જ છે, પણ ખરી રીતે જોતાં કુદરતી પ્રેમ અને કુદરતી સંબંધના પડદાની પાછળ ગુપ્ત રીતે સંતાઈ રહેલો સ્વાર્થ છે. માબાપ એમ સમજે છે કે આ પુત્ર માટે થશે ત્યારે અમારું પાલન કરશે, અમને કમાઈને ખવરાવશે, અમારી પાછળ ખરચ ખુંટણ કરશે, અમારું નામ કાયમ કરશે, આવી આવી અનેક જાતની આશાઓ સફળ કરવાના સાધન તરીકે પુત્ર છે, એમ માની લીધું છે, અને આ માન્યતા છે ત્યાં સુધી જ તે સંબંધમાં મીઠાશ રહે છે, પણ જ્યારથી તેઓને એમ સમજવામાં આવી જાય કે “ આ પુત્ર કપુત થશે, અમારું પાલન નહિ કરશે, અવળા લક્ષણોવાળા હોવાથી અમારું નામ બદનામ કરશે ” ત્યારથી માબાપનો પુત્ર પ્રત્યેનો પ્રેમ શું કાયમ રહેશે ? કુદરતી સંબંધમાં મીઠાશ રહેશે ? નહિ જ. એક ક્ષણ પણ નહિ રહે. સ્વાર્થની માન્યતા ત્રટી કે ખેલ ખલાસ થયો. કુદરતી પ્રેમનો પડદો તે જ ક્ષણે ઉડી જશે. તેવી જ રીતે પુત્રને પણ અમુક સ્વાર્થ રહેશે ત્યાંસુધી રમણીય પ્રેમ દેખાશે. બસ આ જ રીતિ સઘળાં સંબંધીએને એકસરખી રીતે લાગુ પડી શકશે, કેમકે પુત્ર અને માબાપના સંબંધ કરતાં બીજે કઈ અધિક સંબંધ નથી, તે પણ કેટલીક રીતે સ્વાર્થિક સંબંધ તરીકે સિદ્ધ થાય છે, ત્યારે તેના કરતાં ઉતરતાં બીજા સંબંધીઓના પ્રેમની તો શી વાત કરવી ? વ્યવહારમાં બનતા સ્વાથી પ્રેમના અનેક દાખલાઓ જેવા સાંભળવામાં આવે છે, અને તે દરેકને લગભગ જાણવામાં હશે તેથી અત્રે દાખલા ટાંકવાની જરૂર જણાતી નથી. માત્ર એક દાખલો અત્રે બસ થશે.
. દષ્ટાંત– કુંદનપુર શહેરમાં એક લક્ષાધિપતિ શાહુકારને એક પુત્ર અને એક પુત્રી એમ બે ફરજંદ હતાં. પુત્રનું નામ ફકીરચંદ અને પુત્રીનું નામ ચંદા હતું. શેઠની સારી જાહેરજલાલી હોવાથી
Page #162
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના
૧૩૫
પુત્ર અને પુત્રીને યોગ્ય વયમાં સારે ઠેકાણે પરણાવ્યાં. કેટલાક વખત પછી શેઠ પરલોકવાસી થયા અને ઘરનો કારભાર ફકીરચંદના હાથમાં આવ્યો. પુન્યની અજબ લીલા છે. માણસની દશા હમેશ સરખી રહેતી નથી. એક દિન રાજા ને બીજે દિન રાંક એવા દાખલા પણ દુર્લભ નથી. સૂર્યની એક દિવસમાં ત્રણ અને વસ્થા બદલાય છે તો માણસની બદલાય તેમાં શી નવાઈ ? પિતા ગુજરી ગયા પછી દિવસે દિવસે વ્યાપારમાં ધક્કો લાગવા માંડ્યો, આસામી ખાદ પડી, જેના હાથમાં તેના મહોમાં એવી રીતે ૫સાનો ઘસારો થતાં ફકીરચંદભાઇની ફિકર વધતી ગઈ. એક દિવસ એ આવો પુગ્યો કે ફકીરચંદભાઈ ખરેખર એક ફકીર જેવા જ બની ગયા, સંપત્તિ સર્વ ચાલી ગઈ. ઘરબાર સ્થાવર મીલકત સધળી ઘરાણે મુકાઈ ગઈ. તે ઉપરાંત કરજ થઈ ગયું. થોડા વખત સુધી સગાંઓ તરફથી સહાય મળી પણ તે ક્યાં સુધી ચાલે ? ગરીબાઈના વખતમાં સગાં પણ થોડાં જ રહે છે. આખરે ફકીરચંદના ઘરમાં વસ્ત્ર અને અન્ન એ બંને ચીજની તંગી પડવા માંડી. લુગડાને હજી પણ થાગડ થીગડ થાય, પણ પેટને થીગડું કામ આવતું નથી. ભૂખ અને દુઃખથી કંટાળી જઈ સ્ત્રીને પિયરમાં રવાના કરી ફકીરચંદે પરદેશ તરફ પ્રયાણ કર્યું. જેને ઘોડા કે ગાડી વિના ચાલતું નહિ, તેને આજે લાંબી મુસાફરી પણ પગે કાપવાનો વખત આવ્યો. હા દૈવ ! તારી ગતિ અજબ તરેહની છે. ખરેખર વખતની બલિહારી છે. માણસ તેનું નામ કે જેને જેવો વખત આવે તેને અનુકૂળ થઈ જાય. ફકીરચંદના શરીર ઉપર હજારની કિંમ્મતનાં ઝરીયાન વસ્ત્રો અને લાખની કિસ્મતના હાર અને માળાઓ રહેતાં હતાં, પણ આજે તે ફાટયાં તૂટયાં એક બે ચિંથરા જેવાં લુગડાં સિવાય કશું નથી. ફકીરચંદના મનમાં વિચાર થયો કે રસ્તામાં હેનનું ગામ આવે છે તેની સ્થિતિ પણ ઘણું સારી છે. થોડા ફેરમાં છે પણ પરદેશ જવાનું છે તે બહેનને
Page #163
--------------------------------------------------------------------------
________________
+
૧૩૬.
ભાવના-રાક મળ જઉં. વખતે ત્યાં પણ આશરે મળી જાય. એમ ધારીને બહેનના ગામનો રસ્તે લીધે. રસ્તામાં આવી ગરીબ સ્થિતિમાં ફાટયે તૂટયે લુગડે પૈસાવાળી બહેનને ઘેર જવું તેને શરમભરેલું લાગ્યું. આવી સ્થિતિમાં મને આદર મળશે કે કેમ તે વિષે તક વિતર્ક થવા લાગ્યા. ત્યારે શું ન જવું ? અહિંથી રસ્તો બદલાવો ? ના ના, તેમ તો ન કરવું. અહિસુધી આવીને બહેનને મળ્યા વગર એમ ને એમ તો ન જવું. કંઈ નહિ. જેવી સ્થિતિ તે પ્રમાણે વર્તવું. એમાં શરમ શાની? એમ અનેક સંકલ્પ વિકલ્પ કરી બહેનને ઘેર ભાઈ પહોંચે. આ વખતે ફકીરચંદને શરીર ઉપર એક છણું ધોતીયું, ત્રણ ચાર ઠેકાણે થિગડાવાળું અંગરખું અને માથે એક ચિંથરા જેવી પાઘડી બાંધેલી હતી. પગમાં પગરખાં હતાં નહિ, તેથી પગ ગુંદણુ સુધી ધૂળ-રજથી ખરડાયેલા હતા. ખભે એક કોથળો હતો, તેમાં થોડે ઘણે સામાન હતો. લક્ષ્મી ગઈ તેની સાથે તેજ જતું રહ્યું હતું. વળી રસ્તાની મુસાફરીમાં મોટું પણ રજથી ખરડાયેલું હતું, તેથી તેનો દેખાવ બહુ ગરીબાઈ ભરેલો લાગતો હતો. ફકીરચંદની બહેન ચંદાને આ દેખાવ બહુ શરમાવનારો લાગ્યો. ઘણે વરસે ભાઈના મેળાપથી ઘણી ખુશાલી થવી જોઈએ, તેને બદલે બહેનના મનમાં તિરસ્કાર છૂટવા લાગ્યો. અરે પિટયો ભૂખબારસ જેવો ભિખારી થઈને આંહિ કયાં આવ્યો ?મહારી બહેનપણીઓ આને મહારા ભાઈ તરીકે ઓળખશે તો મારી કેટલી હલકાઈ થશે અને મને કેટલું શરમાવા જેવું થશે? આ ભિખારી
હિથી તરત રવાના થઈ જાય તે ઠીક. જે એને ખાવા પીવાનું સારું સારું મળશે અને આદર સત્કાર મળશે, તો તે અહિંજ પડે રહેશે, મહારું ઘર છોડશે નહિ, માટે એનું અપમાન કરવું કે જેથી જલદી પલાયન કરી જાય. આવા ઉગારે બહેનના મોઢામાંથી નીકળ્યા. ફકીચંદ ઘરમાં આવ્યો તે ખરે, પણ કેઈએ તેને “આવે બેસ' એટલું પણ કહ્યું નહિ. સગી બહેન તરફથી સત્કાર ન થયે
Page #164
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના
૧૩૭ ત્યાં બીજા તરફના સત્કારની શી આશા રખાય ? ભાઈ વગર બાલાવ્યો એક ખાટલા ઉપર બેસી રહ્યો. ઘરના માણસો બધા જમી ગયા ત્યાંસુધી પણ કોઈએ તેને જમવાનું કહ્યું નહિ. ગમે તે સહનશીલતાવાળો માણસ હોય, તોપણ આવા અનાદરથી મનને ખેદ તે થાય જ. ફકીરચંદ ખેદ સાથે વિચાર કરતો હતો કે આના કરતાં અહિં ન આવ્યો હોત તો સારૂં. અરે મેં તો આંહિ હેનની સ્થિતિ સારી છે તેથી કંઈક આશ્રય મળશે એમ ધાર્યું હતું, તે આશા તો દૂર રહી પણ આશ્વાસન સરખું પણ ન મળ્યું. હા દેવ ! હા નસીબ! કોઈનો દોષ નથી, મારી દશાનો જ દેષ છે. નહિતો બાપની આટલી મીલકત શું કામ ચાલી જાય ? અરેરે ! આવા જીવતર કરતાં મેત શું ખરાબ ? હે હંસ ! હે પ્રાણ! આ દુઃખી અને દુર્ભાગી શરીરમાં પડયા રહેવું તમને કેમ ગમે છે? આમ અફસોસ કરતાં ફકીરચંદભાઈને કાઈ એ બોલાવ્યો કે ચાલો જમી લે. ભાઈ જમવા ગયે પણ ત્યાંયે અપમાન. સારા સારા ભેજનની આશા રાખી હતી પણ તે જ્યાં તેના ભાગ્યમાં હતું ? તેના નશીબમાં તે ખાટી છાશ અને જેટલો એ બે જ વાનાં હતાં, અને તે પણ નોકર ચાકરની પંક્તિમાં. પિસાવાળી બહેનના ઘરમાં ઘણે વરસે આવેલા -ભાઈની આવી સરભરા કાંઈ છેડી દુઃખદાયક ન ગણાય, પણ શું ઉપાય ? બિચારા ગરીબ ફકીરચંદનું શું બળ? અહિ કોણ તેનો સગે? બહેન તો પોતે પૈસાવાળો થઈ ઠાઠ માઠ કરી આવ્ય હેત તે સગી થાત. વાચક ! સંસારના સંબંધીઓના સંબંધ કેવા પ્રકારના છે, તેને બરાબર અહિ નિરીક્ષણ કરજે. ભાઈ જમતો હતો ત્યારે પ્લેન તો ક્યારનીએ જમીને અંદરના ઓરડામાં પલંગ ઉપર પડી ગઈ હતી. વધારે જોઈએ તે માંગી લેજો એમ કહેનાર પણ ત્યાં કેઈ નહતો, તો પછી આગ્રહ કરનારની કયાં રાહ જોવી ? ! ગુસ્સો અને ખેદને દુર્બળતાના પડ નીચે દબાવી ફકીરચંદ હાથ ધોઈ એક બાજુએ પડેલા ખાટલા ઉપર થાક ઉતારવાને સૂતે. ખેદ અને
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ભાવના શતક
લિગીરીના વિચારામાં કંઈક ધ આવી. કલાક બે કલાક પછી જાગ્યા. ત્યારે સામેના એરડામાં ચંદા અને તેની હેનપણીઓની મિજલસ જામી છે. હાસ્ય વિનાદની વાતા ચાલી રહી છે. તેમાં એક સખીએ પૂછ્યું કે આ સામા ખાટલા ઉપર બેઠેલા પ્રાહુણેા કાણુ છે ? ચંદાને જવાબ આપ્યા વિના છૂટકો નહાતા. ખરૂ ખેલતાં શરમ આવતી હતી, તેથી કહ્યું કે એ મારા પીયર તરફને માણુસ છે. બીજી સખીએ કહ્યું કે શું એ તમારા સગા છે? ચંદા એટલી :ના. ના. સગા અગેા કાંધ નહિ પણ આગળ મારા બાપના ઘરમાં ચુલાકુકણ ( રસોઇ) હતા, એટલે મારા બાપના ઘરના નોકર છે. આ શબ્દો ફકીરચંદે કાનાકાન સાંભળ્યા. હવે તેને એક ઘડી પણ આંહિ રહેવું મુશ્કેલીભર્યું લાગ્યું. તે તરત ત્યાંથી ઉઠયા. પેાતાને કાચળેા ખભે નાંખી તે ચાલતા થયા, પણુ કાઈ એ તેને પૂછ્યું નહિ કે અત્યારે ક્યાં જશો ? ફકીરચંદને વધારે અફ્સોસ તેા એ થા હતા કે જે મ્હેનને હું ઘણી હાંશથી મળવા આબ્યા તે મ્હેતે મને એલાવ્યા નહિ, પ્રેમ કુશળના સમાચાર પૂછયા નહિ, મારી હાલત વિષેની કશી વાતચીત કરી નહિ, અને મારા સામું પણ જોયું નહિ ! હશે, હવે અસાસ કર્યાં શા કામના ? ગરીબના મેલી પરમેશ્વર છે માટે તેનાપર આધાર રાખી દૈવ ારી જાય ત્યાં જવું, એવા નિશ્ચયથી તેણે પેાતાની મુસાફરી આગળ લખાવી. કોઈ દેશાવરમાં નીકળી ગયા, ત્યાં પુણ્યના સિતારા ઉગ્યા. દિવસે દિવસે દ્રવ્યમાં વધારા થતા ગયા. પાંચ દશ વરસ ત્યાં ગાળ્યા તેટલામાં સારી રીતે લક્ષ્મીને સંચય થયા. સ્વદેશ તરફ તે પાછા કર્યાં. જે રસ્તામાં હૅનનું ગામ આવે છે તેજ રસ્તા આવી ચડયેા. આ વખતે ફકીરચંદ શેઠ એકલા નહિ, પણ રસાલા સાથે હતા. એ ચાર નાકરા, એક એ સિપાઇ, ગાડી ઘેાડા સાથે ઠાઠમાઠ હતા. મ્હેનનું ગામ આવ્યું ત્યારે ગામમાં ન ગયા પણ તળાવની પાળે ઉતર્યાં. પનીયારી બાઇઓએ શેઠનું નામ હામ પૂછી ચંદાખાને ખબર પહોંચાડવા. ભાઈના ઠાઠમાઠ અને
Page #166
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના,
૧૩ શ્રીમંતાઈના ખબર સાંભળી ચંદા, ભાઇને મળવા અને તેડવા જવાની ઉતાવળ કરવા લાગી. સારાં લુગડાં પહેરી, બે ચાર સખીઓ અને નોકર ચાકરેને લઈ ચંદા તળાવની પાળે આવી. ભાઇને મળી, ઓવારણાં લીધા અને કહ્યુંઃ ભાઈ! આ બહુ સારું કર્યું ! આંહી મારું ઘર છે તેની તમને ખબર નહિ હોય કે અહિ તળાવની પાળે ઉતારો કર્યો ? શું અમારી લાજ ગુમાવવી છે અને મશ્કરી કરાવવી છે? ભાઈ! તમને આટલો પણ વિચાર થયો નહિ. તમે પૈસાવાળા છો તો અમારે ઘરે પણ જાર બાજરીના રોટલા મળી રહેશે, માટે હવે છાનામાના ચાલો ઘેર. ભાઈએ કહ્યું : હેન, હું એકલો નથી પણ આટલા બધા માણસો મારી સાથે છે, આટલો બધો સરસામાન છે, તે બધું કયાં ફેરવવું ફેરવવું? માટે હમણું માફ કર. વળી બીજી વખત હું આવી જઈશ.
ચંદા–વાહ ભાઈ વાહ! બહેન ઉપર દયા તો બહુ રાખે છે. પણ ભાઈ, ફિકર નહિ, પરમેશ્વરની મહેર છે. તમારા પ્રતાપે રોટલે. પાણીયે સુખી છઇએ. તમારા આવવાથી કાંઈ ઘટી જાય તેમ નથી. માટે હવે આગ્રહ કરાવો નહિ. ના પાડશે તો મારા ગળાના સમ. છે. તમને જમાડયા વિના અન્ન ખાવું હરામ છે.
ફકીરચંદ શેઠ મનમાં વિચારવા લાગ્યો કે-તે પણ દિવસ હતો અને આજનો પણ દિવસ છે. કાંઈ નહિ બહેન આટલો આગ્રહ કરે છે તે ચાલો. સરસામાન અને નોકર ચાકર સાથે શેઠ ચંદાને ઘેર આવ્યા. આજે ચંદાના હર્ષને પાર નથી. ભાઇની સરભરામાં બે ચાર માણસોને ખાસ કામે લગાડી દીધા. બે ચાર દાસીઓ રસોઇના કામમાં વળગી ગઈ. એક તરફ ગરમ પાણું થાય છે, બીજી તરફ મર્દન કરનારા, શેઠને શતપાક સહસ્ત્રપાક આદિ તેલથી મર્દન કરે છે, સ્નાન કરાવે છે, જમવાને સમય થતાં રૂપાને પાટલા અને રૂપાના બાજોઠ ઉપર સોનાની થાળીઓ અને સોનાના વાડકા.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ભાવના તક ગાઠવાઇ ગયા. શેઠ જમવા બેઠા. ુન મેાતીના પ`ખા હાથમાં લઈ ન્સાઈના ઉપર પવન નાંખે છે. નવ નવી રસાઇ પીરસાય છે. આ બધું જોઈ ક્કીરચંદ શેઠ તેા વિચારમાં મગ્ન થઈ ગયા કે આટલું બધું માન કાને મળે છે? હું તા એને એ છું. માત્ર સારાં લુગાં અને દાગીના પહેરેલા છે એ વિશેષ છે. ત્યારે આ માન મને નથી મળતું પણ દાગીનાને મળે છે. વ્હેન જાણતી હશે કે ભાઇ પહેલી વાત ભૂલી ગયા હશે, પણ એ ભૂલાય તેવું ક્યાં છે ? પિરસાયેલ ભોજનમાંથી કાળીયા લીધા પહેલાં શેઠ હાથમાંથી કાનમાંથી અને ડાકમાંથી ઘરેણાં ઉતારી ઉતારી થાળીમાં મૂકવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અરે હાર ! અરે માળા! અરે ઠંડા વેઢ ! તમે આ જમે.
આ બધું તમારે માટે છે. મને પણ તમારે પ્રતાપે મળે છે. ચંદા, ભાઈને કહે છે કે ભાઈ, આ રીતિ તે ક્યાંની ? આમ ચાળા કેમ કરી છે. ? ભાઇએ કહ્યું: મ્હેન ! આ ચાળા નથી પણુ ખરેખર છે. આટલું બધું માનપાન આ વસ્તુઓને મળે છે–મને નથી મળતું. હું તા એના એ જ છું. સાંભળ
દામે આદર દીજીએ, દામે કીજે કામ; પહેલે ફેરે આપીયું, ચુલાડુ કણ નામ.
મ્હેન ! હું તેા એ જ ચૂલાકુકણુ–રસાઇએ ભિખારી છું. શ વરસ પહેલાંનું અપમાન હું વિસરી ગયા નથી. પણ તેમાં કાંઇ તારા દોષ નહાતા, મારાં કર્મીના જ વાંક. આથી ચંદા ભેાંડી પડી ગઇ, અને અવિચારીપણા માટે ક્ષમા માંગી. ભાઈએ ક્ષમા આપવાની સાથે સારી રકમ વ્હેનને બક્ષીસમાં આપી. હેંને ઘણા આગ્રહથી એ દિવસ ભાઈને રાકી વિદાય કર્યાં. દરેક ઠેકાણે પ્રાયઃ આવી જ સ્વાની માજી ડાય છે. સ્વાથ હોય તેા ભાઇને અર્જુન અને હુંઅને ભાઇ, સ્ત્રીને પતિ, અને પતિને સ્ત્રી, માબાપને પુત્ર અને પુત્રને માબાપ, પણ સ્વાર્થ ન હાય તેા કાણુ વ્હેન અને કાણુ ભાઈ, કાણુ
Page #168
--------------------------------------------------------------------------
________________
એકતવ લાવના.
૧૪ પતિ અને કોણ સ્ત્રી, કોણ માબાપ અને કોણ પુત્ર, કોણ શેઠ ને કોણ કર ! સઘળો સંસાર સ્વાર્થવૃત્તિમાં સપડાયેલો છે. તે પછી કણે કેની ચાહ ધરવી ? વખત પડયે કોઈ કામ નહિ આવે. કોઈ. પણ નિયમને અપવાદ તો હોય છે જ, તેથી વગર સ્વાર્થે કામ કરે એવા માણસો નથી જ એમ તે કહી શકાય નહિ. પણ હોય તો. તે બહુ જ વિરલા, સોમાં એક, કે હજારમાં પાંચ. કોઈ પણ વિષથનું સમર્થન કરવામાં તેની ગણત્રી થાય નહિ. તેથી જ જેની બહુલતા છે તે ઉપર લક્ષ્ય આપીને કહેવામાં આવ્યું છે કે સ્ત્રી પુત્ર વગેરે સ્વાર્થપર્યન્ત સગાં છે. “તુગતુ સુનઃ” એ ન્યાયે કદાચ ધડીભર માની લઈએ કે આપણું સગાંવહાલાં સંકટને વખતે આ૫ણને સહાય કરે છે. પણ ગ્રંથકાર એમ પૂછે છે કે ભલે તેઓ હમણાં તમને સહાય કરે પણ જ્યારે મોત આવશે તે વખતે કયો સગો બચાવી શકશે, કે પરલોક પ્રમાણમાં સાથી બનશે ? ત્યારે તે સઘળા હારાથી છૂટા પડી જશે. સ્ત્રી તો ઘરના ખૂણામાં ભરાઈને રોશે, માતા શેરી સુધી આવશે, સંબંધીઓ સ્મશાન સુધી આવશે અને બીજાની તો શી વાત કરવી; પણ જે આ હાર વહાલામાં હાલો દેહ તે પણ સ્મશાનમાં જ રહેશે-હારી સાથે આવવાનો નથી. તું જેમ આ એકલો તેમ જવું પણ એકલાને જ પડશે. (૨૭–૨૮).
मित्राणामसहायता। विपुलविभवसारं रम्यहारोपहारमसकृदपि च दत्त्वा तोषिता ये सखायः ॥ अतिपरिचयवन्तस्तेप्यदूरं क्सन्तो। भयदमरणकाले किं भवेयुः सहायाः ॥२९॥
મિત્રાની અસહાયતા. - અથ–જે મિને સારામાં સાર પુષ્કળ વૈભવ આપીને કે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ભાવના શતક
સારા સારા હાર અને માળાની બક્ષીસ કરીને વારંવાર ખુશ કર્યાં છે, જેમની સાથે લાંબા વખતના પરિચય છે, અને ગાઢ સબંધ છે તે મિત્રા અંતકાળની માંદગીને વખતે નજીકમાં નજીક ખેડા હશે તાપણુ શું તે હારૂં દુઃખ પોતાના ઉપર વ્હારી લઇ હને સહાય આપી શકશે કે પરભવે જતાં હારા સાથ કરશે ? નહિ જ. જીવનના અંત આવતાં મિત્રાની મિત્રતાના પણ અંત આવી જશે. ખાત્રીથી માની લે કે આખર તું એકીલા છે. (૨૯)
વિવેચન—ઉપરના કાવ્યમાં મૈત્રીના સંબંધની વિચારણા કરી આખર તેની સહાયતાના પણ અભાવ બતાવ્યેા છે. સાધારણ રીતે મિત્રા ત્રણ પ્રકારના છે, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. જે મિત્રા પેાતાના મિત્રની પાસેથી કઇંક સ્વા` સાધવાના હોય ત્યાંસુધી પ્રેમભાવ દર્શાવે, દેવાની નહિ પણ મિત્રની પાસેથી કંઇ ને કંઈ લેવાની જ સદા આશા રાખે, ઉપરથી મીઠું મીઠું એલી અંદરથી સ્વા સાધવાનાં કાવત્રાં ચાલુ રાખતા હોય, ગુણુને બદલે અવગુણુ કરે, એવા પ્રકારના મિત્રાને અધમ–કનિષ્ટ મિત્રા કહી શકાય.
દૃષ્ટાંત—વામદેવ અને રૂપસેનની મિત્રતા આવા જ પ્રકારની હતી. વામદેવ બ્રાહ્મણપુત્ર અને રૂપસેન વિણકપુત્ર હતા. બનેનાં ધર પાસે પાસે હાવાથી ન્હાની ઉમરથી તેની મિત્રતા બંધાઈ હતી. અને જણુ સાથે સાથે એક સ્કૂલમાં ભણુતા, તેથી બંનેના સહેવાસ સારી રીતે રહેતા. નિશાળથી છૂટયા પછી પણુ અને જણ એક ઠેકાણે ભેગા મળી બેસતા. તે બંને મિત્રાના કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હતી. મ્હોટા થયા પછી અને પોતપાતાની જ્ઞાતિમાંથી સાધારણ કુટુંબની કન્યા સાથે પરણ્યા ખરા, પણ કુટુંબના નિર્વાહ ચાલે તેટલી કમાણી ત્યાં નહેાતી, તેથી વામદેવે રૂપસેનને કહ્યુ કે આપણે ક્યાંક પરદેશમાં નિકળી જઈએ. પરદેશ સિવાય પૈસા પેદા નહિ થાય. રૂપસેનને પણ પૈસાની જરૂર હતી, તેથી મિત્રના
Page #170
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના
૧૪૩ મતમાં મળત થયો. પોતપોતાનાં માવિત્રની સંમતિ લઈ બંને જણ પરદેશ ખાતે નિકળ્યા. મુંબઈ કે કલકત્તા જેવા હેટા શહેરમાં આવી પહોંચ્યા. વ્યાપારમાં મુડી રોકવી જોઈએ, તે તો તેમની પાસે હતી નહિ, તેથી નોકરીની શોધ કરી બંને જણ જુદે જુદે ઠેકાણે નોકરીએ રહી ગયા. રૂપસેન વણિકપુત્ર હોવાથી તેનામાં વ્યાપારકળાના સ્વાભાવિક સંસ્કારો હતા, અને પ્રકૃતિ પણ સારી હતી, તેથી દિનપ્રતિદિન શેઠની પ્રીતિ તેના પર વધતી ગઈ અને પ્રતિવર્ષે પગારમાં પણ વધારે થતો ગયો. સાચી દાનત, હુશીયારી અને સ્થિરતા એ ત્રણ ગુણે હેય તો તેના ઉપર શેઠની પસંદગી થાય એમાં કાંઈ નવાઈ નથી. બે ત્રણ વરસ પછી દુકાનમાં તેને ભાગ રાખવામાં આવ્યો અને રૂપાસેન, શેઠનો વિશ્વાસુ ભાગીદાર બન્યો. દુકાનમાં વાર્ષિક આવક સારી હતી અને ધંધે બિનખમી હતો, તેથી રૂપસેન પાસે પૈસાનો જમાવ થવા લાગ્યો. બીજા હાથ ઉપર વામદેવ વ્યાપારના સંસ્કાર વગરને, અકુશલ, લાલચુ અને અસ્થિર મનનો હતો. તેમજ દાનત જોઈએ તેવી પાક નહોતી તેથી તે કઈ પણ ઠેકાણે ટકતો નહિ. મહીને બે મહીને તેને શેઠ બદલાવવો પડતો. બીજું ઠેકાણું શેાધી દેવાનું અને ત્યાં વામદેવને ગોઠવવાનું કામ પણ રૂપસેનને કરવું પડતું. વખતે જામીનગિરી આ પવી પડતી, તો ત્યાં પણ રૂપસેન જામીન થતો, કારણકે રૂપસેનને વ્યાપારી વર્ગમાં સારો વિશ્વાસ બેઠેલો હતો, એટલું જ નહિ પણ વખતે નેકરી વિના બેસી રહેવું પડતું ત્યારે પણ ખર્ચા માટે જોઈતા પૈસા રૂપસેન પૂરા પાડતો અને દેશમાં મોકલવા માટે પણ વારંવાર રૂપસેન વામદેવને સહાય કરતે, એમ ધારીને કે અમે બે સાથે આવ્યા છીએ અને મિત્રને મદદ કરવી એ મારો ધર્મ છે. રૂપસેન જ્યારે આવી ભલમનસાઈથી વર્તતો, ત્યારે વામદેવ ઉપરથી તે મિઠાશ રાખતો ૫ણ અંદરખાને રૂ૫સેનની હડતી સ્થિતિની ઇર્ષ્યાને લીધે તેનું ખરાબ થાય એમ ઈચ્છતો હતો. હું રઝળું છું
Page #171
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક
અને રૂપમેન કમાય છે, એ ઠીક નહિ. તે પણ મારી માફક રઝળ તો ઠીક, આવી આંતરિક ઇચ્છા વામદેવના મનમાં હમેશ રહેતી. જ્યાંસુધી પુણ્યને સિતારો ચળકતો હોય ત્યાંસુધી ગમે તેટલા દુશ્મન હોય અને ખરાબ ચિંતવતા હોય, તોપણ શું થયું ? જેમ જેમ વામદેવ ઈર્ષ્યા કરતો તેમ તેમ રૂષસેનને તો લાભ જ મળતો ગયો; અને તે વામદેવને પણ મદદ આપતો રહ્યો. વામદેવની પટકળાથી આજસુધી પણ રૂપસેનને તેની આંતરિક અસૂયા જાણવામાં આવી નહોતી. ભલો માણસ બધાને ભલા જ જુએ છે અને બુરો માણસ બધાને બુરા જ જુએ છે, એ એક સામાન્ય નિયમ છે. વામદેવને આટલા વખત રૂપસેને મદદ કરી ઉપકાર કર્યા છતાં તે રૂપમેનની કંઈ ને કંઈ ખામી જ જોયા કરતો. એક દિવસ રૂ૫સેને વામદેવને બોલાવીને કહ્યું, મિત્ર ! દેશમાંથી તેડાવવાના ઘણા સંદેશા આવે છે, અને આપણને દેશ છેડે પણ ઘણે વખત થયો છે, માટે હવે સ્વદેશ તરફ જઇએ. વામદેવે કહ્યું કે, ભાઈ ! હારે દેશમાં જવું હર્ષ ભરેલું છે, કારણ કે હવે સારી રીતે ધન-પ્રાપ્તિ થઈ છે, પણ હું શું ધારી દેશમાં આવું? આટલા વરસ પરદેશ કહાડયાં પણ હજી ખીસું ખાલી જ રહ્યું છે. ત્યાં જતાં માબાપ અને ગામના માણસો પૂછે ત્યારે જવાબ શું આપ ? દરિદ્રતા લઈને શું દેશમાં આવું? તું ખુશીથી જા. હું તો હમણાં નહિ આવું. રૂપસેને કહ્યું : મિત્ર, શોચ કર નહિ. મને જે પ્રાપ્તિ થઈ છે, તેમાંથી હું તને પણ આપીશ. એમ માનીશ કે મને પાંચ હજાર એાછા મળ્યા હતા. આપણે ભેગા આવ્યા હતા તેમ ભેગા જ જઈશું. ત્યારે વામદેવે કબુલ કર્યું. અમુક દિવસે બંને મિત્રો દેશ તરફ જવાને નીકળ્યા. દેશમાં લઈ જવાને કેટલેક સામાન લીધે છે. રેલવેનું સાધન ન હોવાથી તેમને પગરસ્તે ગાડાથી મુસાફરી કરવાની હતી. રસ્તામાં ચાલતાં વામદેવને તેના કુટિલ સ્વભાવ પ્રમાણે રૂ૫સેનનું સર્વ ધન પડાવી લેવાની દુષ્ટ વૃત્તિ થઈ ૨૫સેનના જીવતાં તે ધન મળે નહિ, માટે આ જંગલમાં જ કયાં તેનું
Page #172
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના
૧૪૫
કાટલું કહાડી નાંખવું. તે કયાં અને કેવી રીતે તેને ઘાટ ઘડવા લાગ્યા. દરમ્યાન જંગલમાં બે રસ્તા નીકળતા જોવામાં આવ્યાં. વામદેવે સામાનનાં ગાડાં એક માર્ગે રવાના કરાવી આ બીજો માર્ગ નજીક પડશે એમ યુક્તિથી સમજાવી પોતે રૂપસેનની સાથે તે માર્ગે ચાલવા માંડયું. સાથેના માણસોને આડા અવળા રવાના કરી જંગલનું એકાંતની જગ્યા શોધી, વિસામાને મિષે ત્યાં ઉતારો કરાવ્યો. થોડા વખત પછી રૂપસેનની આંખ ઘેરાવા લાગી, એટલે વામદેવને પોતે સૂઈ જવાનું કહ્યું, વામદેવને એટલું જ જોઈતું હતું. રૂ૫સેન સૂતો અને ઉંઘ આવી ગઈ, એટલે વામદેવે ગુપ્ત રાખેલી ગુખી બહાર કહાડી. આસપાસ નજર ફેરવી આવતા જતા માણસની તપાસ કરી તો કોઈ માણસ નજરે ન પડયું એટલે તે પોતાને મનેરથ સિદ્ધ થયે માની રૂપસેનની છાતી ઉપર રહડી બેઠે. રૂ૫સેન જાગ્યો અને ગાભરો બની જુએ છે તો પોતાની છાતી ઉપર ચડી બેઠેલા વામદેવને જોયો અને કહ્યું-અરે વામદેવ ! આ તને શું સૂઝયું ? મારી છાતી ઉપર શા માટે તું રહડી બેઠે ?
વામદેવ–બસ, રૂપસેન! હવે હું ત્યારે મિત્ર નથી. ઈષ્ટનું સ્મરણ કરી લે. આ ત્યારે છેલ્લો સમય છે.
રૂપસેન–પણું શા માટે? મેં તારું શું બગાડયું છે? હને વારંવાર મદદ કરી, પૈસા આપ્યા, નેકરીએ રખાવ્યા તેને આ બદલો?
વામદેવ હા, તેને જ બદલે. હવે બધાં કૃત્યો યાદ કરવા જેટલે અને સાંભળવા જેટલો સમય નથી. હું ફરીથી હને કહું છું કે ઈષ્ટનું સ્મરણ કરી લે.
રૂપસેન–અરે કઈ રીતે તું મહને નહિ છેડે? તારે ધન જોઈતું હોય તો તે લઈ લે, પણ મને માર નહિ.
વામદેવ–હવે કરગરવાથી કાંઈ વળવાનું નથી. હું કઈ પણ
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ભાવનાતક. રીતે તને છોડવાનું નથી. ત્યારે માબાપને કંઈ કહેવું હોય તો સમાચાર આપ.
રૂપસેન–ડીક ભાઈ. જેમ તારી મરજી હોય તેમ કર, મારે હવે સમાચાર શું આપવા હતા? પણ મારાં ભાવિ કદાચ બહુ કળકળાટ કરે છે તેમને આ ચાર અક્ષરો સંભળાવજે. “વા. રૂ.ઘ. લ.'
રૂપસેને વિચાર કર્યો કે ખરા સમાચાર તે આ આપવાને નથી. મારી દોલત પચાવવાને ઉલટા સુલટા સમાચાર આપશે. તેથી આ મર્મભરેલા શબ્દમાં જ સંદેશ મોકલવો વાજબી છે. વા. રૂ. ઘો. લ. એ ચાર અક્ષરે બોલી રહ્યો એટલામાં તો વામદેવે તેના ગળામાં ગુપ્તી પહેરાવી દીધી. વામદેવે, બ્રાહ્મણ હોવા છતાં ધનના લે દુષ્ટ રાક્ષસરૂપ બની હજારો વખત ઉપકાર કરનાર ઉપકારીના પ્રાણ લીધા. રૂપસેનના શબને એક ખાડામાં ધકેલી દઈ ત્યાંથી ચાલતો થયો. સામાનનાં ગાડાંને મળ્યો. ગાડાંવાળાને અને માણસને રૂપસેનના આગળ જવાની વાત સમજાવી મુસાફરી આગળ લંબાવી. રસ્તામાં જુના માણસોને રજા આપી પાછા વાળી નવાં ગાડાં અને નવા માણસો મેળવ્યા છે જેથી આ લત બીજા કેઈની છે એમ કોઈને શક રહે નહિ. રૂપસેનની સર્વ મીત પિતાની કરી લેવાથી અને પચાવી પાડવાથી ખુશ થતે વામદેવ પોતાને ઘેર પહોંચ્યો. માબાપ અને સગાંવહાલાંઓને મળે. તેની આટલી બધી કમાણીથી તેના સગાંવહાલાં તેને ઘણુ માનની દૃષ્ટિથી જોવા લાગ્યાં. વામદેવ પણ તેમની આગળ પિતાની હુશીયારીની અને વ્યાપારની બનાવી બનાવી વાતો કરવા લાગ્યો અને પિતાની બહાદુરી જણાવવા લાગ્યો. રૂપસેનનાં ભાવિત્રો વામદેવના આવવાના ખબર સાંભળી પોતાના પુત્રના સમાચાર લેવાને વામદેવની પાસે આવ્યાં. વામદેવે પ્રણામ કરીને કહ્યું “ વડીલશ્રી ! આપ રૂપસેનના સમાચાર પૂછવા આવ્યા પણ તે સમાચાર આપતાં મારા મનમાં ઘણે ખેદ થાય છે. મારે
Page #174
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના.
૧૪૭
મિત્ર રૂપસેન અને હું સાથે પરદેશ ગયા, ધંધે વળગ્યા, પણ રૂપસેન ક્યાંય ફાવ્યા નહિ. કોઈ ઠેકાણે ટક્યા નિહ. મેં તેને ઘણી વાર મદદ કરી. છેવટ હું આંહિ આવવાને તૈયાર થયા તે પહેલાં તેને મારી સાથે આવવાને ધણું કહ્યું. મારી મુડીમાંથી તેને આપવાને કહ્યું, પણ મારૂં કહ્યું માન્યું નહિ. છેવટ મેં પૂછ્યું કે તારે સમાચાર કંઈ આપવા છે? ત્યારે કહે કે હું કમાયા નથી તેથી શું સમાચાર આપું ! અહુ બહુ કહ્યું ત્યારે માત્ર એટલું જ કહ્યું કે વા. રૂ. ધેા. લ. એ ચાર અક્ષરેશ મારાં માવિત્રને સંભળાવશે. આટલું કહી તે ક્યાંય જતા રહ્યો, તેના કઈ પત્તો લાગ્યા નહિ, ત્યારે હું આંહિ આવ્યા.
""
આ ખેદકારક સમાચારથી રૂપસેનના કુટુંબમાં અશાંતિ ફેલાઈ. આટલા વરસ પરદેશમાં ગાળ્યા છતાં કંઈ કમાણી થઈ નહિ એ એક નિરાશા, તેની સાથે વળી કઈ સમાચાર ન માકલતાં તે ક્યાંય ચાલ્યા ગયા તેના પત્તો નહિ, એથી સર્વને અતિ દિલગીરી થવા લાગી. છેવટ વા–રૂ–ાલ એ મભરેલા અક્ષરાના શા અર્થ થતા હશે તે જાણવાની ઉત્કંઠા થઈ. કંઈ પણ સમાચાર ન મેાકલતાં માત્ર ચાર જ અક્ષરેશના માકલેલા સંદેશા કઈ પણ ભેદ ભરેલા હાવા જોઇએ, અને તે ઉપરથી વામદેવની વાત ઉપર પણ કઈક શક ઉત્પન્ન થયેા. રૂપસેન આવા હુશીયાર છતાં તદ્દન નિષ્ફળ થાય એ વાત શંકાભરેલી લાગી. વ્યાપારમાં ત્તેહમદ થવાના આગળના સમાચારે તે શંકામાં વધારા કર્યાં. છેવટે રાજસભામાં જઈ રૂપસેનના પિતાએ ચાર અક્ષરાના મમ ભરેલા અથ સમજાવવાની દરખાસ્ત મૂકી. રાજાએ પિંડતા મેલાવી તેને અ જણાવવાની તાકીદ કરી. પંડિતા વિચારમાં પડી ગયા. “ વા–૩–àાલ ” એવા કોઈ એક શબ્દ નથી, તેમ તે કાઈ સમસ્ત શબ્દ હોય તેમ પણ જણાતું નથી. આખરે એક વિદ્વાન કે જેને સાક્ષાત્ સરસ્વતી સાંનિધ્ય હતી તેના જાણવામાં તે અર્થે આવ્યા, અને તેણે રાજસભામાં તે શબ્દને આ પ્રમાણે અથ કરી બતાવ્યેાઃ—
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ભાવના–શતક,
મનુષ્ય वामदेवेन मित्रेण । रूपसेनो वनान्तरे ॥
घोरनिद्राप्रसंगेन । लक्षलोभानिपातितः ॥ १ ॥ અર્થ-વા” એટલે વામદેવ, “રૂ' એટલે રૂપસેન, “ઘ” એટલે ઘેર નિદ્રા અને “લ” એટલે લાખ રૂપીઆને લોભ. અર્થાતવામદેવ નામના મિત્રે વનની અંદર ઘોર નિદ્રામાં પડેલ રૂપસેન નામના શખસને નિદ્રાના પ્રસંગને લાભ લઈ લાખ રૂપીઆના લોભે મારી નાંખ્યો.
ગુપ્ત ભેદ જાહેર થયો. રાજાએ રૂપસેન સંબંધી હકીકત તેના પિતાને પૂછી તો તે વાત સઘળી મળતી આવી. નિશ્ચય થયો કે વામદેવે રૂ૫સેનની કમાણ પચાવવા ખાતર જંગલના એકાંત પ્રદેશમાં રૂપસેનનું ખૂન કર્યું છે. એ જ વખતે વામદેવને બોલાવવામાં આવ્યો. પૂછયું તો તે નાકબૂલ થયા. ધમકી આપી પણ માન્યું નહિ. સપ્ત. રીતે માર મારવામાં આવ્યો, ત્યારે સઘળું કબુલ કર્યું. રાજાએ તેને દેહાન્તશિક્ષા કરી રૂપસેનની કમાએલી મિલકત તેના બાપને દેવરાવી.
વામદેવ રૂપસેનને મિત્ર હતો પણ તે સ્વાર્થી, ગુણ પછવાડે અવગુણ કરનારે, મિત્રદ્રોહી હતી તેથી તે અધમ મિત્રની ગણનામાં આવી શકે. ગુણ ન કરે તેમ અવગુણ પણ ન કરે, મિત્રના તરફથી કંઈક લાભ મળી રહે અને મિત્રની સારી સ્થિતિ રહે ત્યાં સુધી મિત્રતા રાખે, પણ મિત્રની નબળી સ્થિતિ થતાં તેને સહાય કરવાને બદલે તેની મિત્રતા છેડી દે તેવા મિત્રે મધ્યમ કોટિના ગણી શકાય. જેઓ મિત્રની તવંગરીમાં તેમજ ગરીબાઈમાં પણ સરખે પ્રેમ રાખી મિત્રતા નિભાવે, કામ પડયે મિત્રને મદદ પણ આપે, એટલું જ નહિ પણ મિત્રનું દુઃખ પિતા ઉપર વહેરી લે તેવા મિત્રે ઉત્તમ ટિના કહી શકાય. પહેલા અને બીજા પ્રકારના અધમ અને મધ્યમ મિત્રો જગતમાં જોઈએ તેટલા છે, પણ ઉત્તમ મિત્ર તો
Page #176
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના.
૧૪ કેઈક સ્થળે વિરલ જ હોય છે. આ કાવ્યમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે અધમ અને મધ્યમ મિત્રો તો વચ્ચે જ છેહ આપે છે પણ ઉત્તમ મિત્રો કે જે દુઃખના વખતમાં પણ મહેબત રાખી પ્રેમ નિભાવે છે, તેઓ પણ મૃત્યુના સંકટમાંથી મિત્રને બચાવી શકતા નથી. મત વખતે તેઓ પણ દૂર બેસી રહે છે, સહાય આપવાને સમર્થ થતા નથી, અર્થાત અંતે એકાએકી પ્રયાણ કરવું પડશે. (૨૯).
___ द्रव्यमपि न सहगामि । बहुजनमुपसेव्योपार्जितं द्रव्यजातं । रचितमतिविशालं मन्दिरं सुन्दरं वा ॥ मृतिपथमवतीर्णे वेदनानष्टभाने । क्षणमपि नहि किञ्चित्त्वत्पथं चानुगच्छेत् ॥३०॥
દ્રવ્ય પણ સહચારી નથી. અર્થ – ઘણું માણસેની ગુલામગીરી વેઠી જાનનું જોખમ વહોરી પુષ્કળ દ્રવ્ય મેળવ્યું; અતિવિશાળ ભપકાદાર હવેલીઓ બનાવી; હે ભાઈ! આ બધું પણ શું તહને સહાય આપી સહગામી બનશે? નહિ જ. જ્યારે અંતકાળની વેદનાથી ભાન જતું રહેશે અને પરલોક તરફ પ્રયાણ કરવું પડશે, ત્યારે ધન સંપત અને હવેલીઓ એક ક્ષણ પણ હારો સાથ નહિ કરે. મૃત્યુના માર્ગમાં આ બધાને છોડી હારે એકલા જવું પડશે. (૩૦)
વિવેચન–પૈસો મેળવનાર અને સંગ્રહ કરનાર શું એમ સમજ નહિ હોય કે આ પૈસો મહારી સાથે તો આવવાનો નથી! તેમજ મારી ધારણું પ્રમાણે રહેવાનું નથી ! જે સમજતા હોય તે તેઓ ધર્મ અધર્મને વિચાર કર્યા વિના અનીતિને માર્ગે ચાલી અસત્ય પ્રપંચ કરી પિતાની જાતને પણ મુશ્કેલીમાં નાંખી શામાટે
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૦
લાવના-શતક મિથ્યા કષ્ટ હેરી લે ? ખરી રીતે કહીયે તો કદાચ સહજ સમજણ થતી હશે, પણ લોભના પડદા નીચે તે સમજણ દબાઈ રહે છે. લોભ કે તૃષ્ણાને સ્વભાવ જ એવો છે કે તેના કેફમાં માણસના મનમાંથી સત્યાસત્યને વિવેક જતો રહે છે. ટુંકામાં લેભથી વિચારશક્તિ ગુમ થઈ જાય છે. કર્તાવ્યાકર્તવ્યનું ભાન ભૂલી જાય છે. આવશ્યક નિર્યુક્તિમાં કહેલી મુમ્મણ શેઠની કથા આ વિષયને વધારે પ્રકાશિત બનાવી શકે.
દૃષ્ટાંત-મહાવીર સ્વામીના સેવક શ્રેણિક રાજાના સમયમાં રાજગૃહી નગરમાં એક મુશ્મણ શેઠ રહેતો. કઈ પણ રીતે ધનને સંચય કરવો એ તેનું જીવન સુત્ર હતું. જાણે તેને ગલસુતીમાં જ લેભવૃત્તિનું પાન કરાવવામાં આવ્યું હેયની તેમ દરેક કાર્યમાં તેની લભવૃત્તિ પ્રગટ થતી હતી. “ચમડી તૂટે પણ દમડી ન છૂટે” એ. કહેવત અક્ષરે અક્ષર તેને લાગુ પડતી હતી. એક ઘડી પણ પિતે નવરે બેસતો નહિ, અને ઘરના માણસને બેસવા દેતો નહિ. કામકામ અને કામ. બસ કામ એ જ તેનો ખોરાક હતો. જે દિવસે સાંજ પડ્યે કંઈ ને કંઈ પણ ભંડારમાં પડતું, તે દિવસ તે લેખાનો માનતો અને રાતે કંઈક નિદ્રા લે; પણ જે દિવસ કમાણુ વગર ખાલી જાય તે દિવસે તેને તાવ ચડી આવતો અને આખી રાત બેચેનીમાં પસાર થતી હતી. હલકામાં હલકું ધાન્ય તેના ઘરને ખેરાક હતો. ઘી ગોળ ખાંડ કે સાકરની તો વાત જ શી કી એ બધી વસ્તુઓનું દર્શન પણ તેના ઘરના માણસોને ભાગ્યે જ થતું. પગમાં પગરખાં પહેરવાની છે તેણે બાધા લીધી હતી અને નવાં લુગડાં પહેરવાના તો સમ ખાધા હતા. કોઈના પહેરેલાં ફાટેલાં તૂટેલાં જુનાં વસ્ત્રોને થાગડથીગડ કરી તે પહેરતો. એક દમડી પણ દાનમાં પોતે તો ખરતે નહિ પણ બીજે કઈ દાન દે અને ખરચ કરતો માણસ તેના જોવામાં આવતે, તો તે દિવસ તેનો બેચેનીમાં જતો હતો. એક દિવસ તે દુકાનેથી ઘેર આવ્યો ત્યારે તેનું મહે
Page #178
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના.
૧૫૧ પડી ગયું હતું, રહે બદલી ગયો હતો, ઉંડા ઉંડા નિસાસા નાખત હતો, આ જોઈને તેની કંજુસ સ્ત્રીએ પૂછયું
સુમની પૂછે સુમર્દો, કહાસું બદન મલીન,
કહા ગાંઠસે ગિર પડે, કહા કિસીકું દીન. .. ૧ તે સમજતી હતી કે જ્યારે એક દમડી ખવાઈ ગઈ હોય કે દેવાઈ ગઈ હોય ત્યારે મારા ધણીની આવી દશા થાય છે. એમ ધારીને તેણે પૂછ્યું. તેના જવાબમાં મુમ્મણે કહ્યું કે –
નહિ ગાંઠસે ગિર પડે, નહિ કિસીકું દીન,
દેતાં દીઠે એરકે, વહાંસ બદન મલીન. ૨ અરે અક્કલહીને સ્ત્રી! તું હજી મને ઓળખતી નથી? મારી દીધેલી ગાંઠ છૂટે ખરી કે? જેમ હારની ગાંઠ ન છૂટે તેમ અંદરની ગાંઠ પણ શું છૂટવાની હતી અને એમ હું કોઈને દમડી પરખાવું તેવો છું ? આ તે રસ્તામાં ચાલતાં એક ગૃહસ્થ, ભિખારીઓને અનાજ કપડાં વગેરે દેતો મારા જેવામાં આવ્યા, ત્યારથી મારા પેટમાં દુઃખવા આવ્યું છે. બેચેની થઈ પડી છે. બસ આજે મારે કંઈ પણ ખાવું નથી. ચાલે આજે નિદ્રા પણ આવવાની નથી, ક્યાંક કામ કરવા નિકળી જઈએ. આવા દિવસે મુમ્મણ શેઠની જીંદગીમાં ઘણી વખત પસાર થતા હતા. બનતાં સુધી તે તે તે રસ્તે જ લેતો નહિ કે જ્યાં કોઈ યાચક અને દાતાર તેની નજરે પડે. આવી ભવૃત્તિથી તેણે ઘણું દ્રવ્યને સંગ્રહ કર્યો. એકદા સમયે વરસાદની ઋતુ ચાલે છે. ચારે તરફ વરસાદની ઝડી જામેલી છે. નદીઓમાં જબરાં પૂર આવેલાં છે. આકાશ વાદનથી એટલું ઘેરાયેલું છે કે બે ચાર દિવસથી સૂર્યનું બિલકુલ દર્શન થતું નથી. વરસાદને લીધે બરાબર કામ ન થઈ શકવાથી મુમ્મણ શેઠના દિવસે ભારચિંતામાં પસાર થાય છે. બેઠાં બેઠાં ખાવું તેને બિલકુલ પસંદ નહેતું. જ્યારે કામ ન હોય ત્યારે પિતે ઉપવાસ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫ર
* ભાવના-શતક કરવો અને ઘરના માણસેને ઉપવાસ કરાવવા એ તેના ઘરને કાયદો હતા, કેમકે તે એમ માનતો કે એક તે કામ થાય નહિ તેથી કમાણી નહિ અને વળી બીજી તરફ ખાઈએ તેનું ખરચ થાય ત્યારે તીજોરીમાં ખાડો પડે કે નહિ ? ત્રણ ચાર દિવસ તો તેણે લાંઘણમાં પસાર કર્યા. ચોથા દિવસની રાત્રે બાર વાગે બેચેની બહુ વધી જવાથી તે ઘર બહાર નીકળ્યો. કયાં જવું, શું કામ કરવું, ક્યાં લાભ મળી શકશે, એમ તે વિચાર કરતો હતો, એટલામાં તેને એક રસ્તો સુઝી આવ્યો. અરે ! નદીનું પૂર ચડયું છે તેમાં કેટલાંક લાકડાં તણાઈ આવતાં હશે, માટે ચાલની ત્યાં જઉં. જે બે ચાર લાકડાં હાથમાં આવશે તે બે ચાર રૂપીયા સહેજ મળી જશે. ચાલો ઠીક રસ્તો મળી આવ્યો. મુમ્મણ શેઠ નદીને કાંઠે પહોંચ્યો. ચારે તરફ અંધારું ઘોર જામ્યું છે, ઝમ ઝમ વરસાદ પડે છે. ગર્જના સાથે વખતે વખતે વિજળી ઝબુકે છે. દિવો સાથે લાવતાં તે તેલ બળે તેટલું ખરચ થઈ જાય, તે તે પાલવે નહિ, તેથી રસ્તો જોવામાં અને તણાતા લાકડાનો માર્ગ શોધવામાં તે વિજળીના પ્રકાશનો ઉપયોગ કરતે. કાળા શ્યામવર્ણ શરીર ઉપર એક કાપીનલંગોટી ધારણ કરીને નદીમાં પડતે અને તણાતા લાકડાને પકડી કાંઠા ઉપર જમા કરતા તે પુરૂષ શ્રેણિક રાજાની રાણી ચેલણાના જોવામાં આવ્યો, કારણ કે નદીના કાંઠાની નજીક રાજાને વ્હેલ હતો અને ઉંઘ ઉડી જવાથી રાજા તથા રાણું ગોખમાંથી નદીના પ્રવાહને જોતાં હતાં. ત્યાં વિજળીને ચમકારે થતાં કઠીયારા જે મુમ્મણ શેઠ નજરે ચડે. રાણીના હૃદયમાં આ દેખાવથી ખરેખર દયાની લાગણી થઈ આવી. અહાહા ! આ માણસ કેટલો બધે દુઃખી હશે? જ્યારે આને ખાવાનું નહિ મળતું હોય ત્યારે આવા ભયંકર સમયમાં તણવાની પણ બહીક રાખ્યા વિના હડતા નદીના પૂરમાં પડે છે અને લાકડાં ખેંચે છે. બિચારાના શરીર ઉપર પહેરવાનાં લુગડાં પણ નથી. આના ઘરમાં એનાં બૈરી છોકરાં હશે તે
Page #180
--------------------------------------------------------------------------
________________
એકવ ભાવના,
૧૫૩ તે પણ કેટલાં બધાં દુઃખી ! હે સ્વામિન ! શું આપને આ માણસના ઉપર દયા આવતી નથી ? પૈસાની સખાવત તે આવા દુઃખી માણસોનાં દુઃખ દૂર કરવામાં કરવી જોઈએ. કુદરતને કે અવળો ન્યાય છે કે પૃથ્વી ઉપરનું પાણું ભેગું કરી નદીઓ તે પાણી સમુદ્રને આપે છે, પણ મરૂભૂમિમાં તે પાણી કઈ પહોંચાડતું નથી. સમુદ્રને ક્યાં પાણીની ભૂખ છે? નથી જોઈતું તેને મળે છે, અને જોઈએ છે તેને મળતું નથી. હે સ્વામિન ! હવે વિલંબ ન કરે, આ દુઃખી માણસને સહાય કરે. રાણીના આગ્રહથી રાજાએ માણસ મોકલી મુમ્મણને પિતાની પાસે તેડાવ્યો અને અરધી રાત્રે આવું જોખમભરેલું કામ કરવાનું કારણ તેને પૂછ્યું, ત્યારે મુમ્મણે જણાવ્યું કે મહારે એક બળદની જેડ જઈએ છીએ. એક બળદ છે પણ બીજાનો તેટો છે, તેથી તે ખામી પૂરવાને આ મહેનત કરું છું. રાજાએ કહ્યું કે અરે બુટ્ટા! બળદ મેળવવા જતાં તું તણાઈ જઈશ તો પછી કયાંથી મળી શકશે ? માટે આ માણસ સાથે જા. મારી અળદ શાળામાંથી તેને પસંદ પડે તે એક બળદ લઈ લેજે. તે બળદશાળામાં ગયો, બળદ જોયા, પણ કોઈ બળદ હેને પસંદ પડશે નહિ. તેણે કહ્યું કે આમાંથી કોઈ મને કામ લાગે તેમ નથી. માણસની સાથે પુનઃ તે રાજાની પાસે આવ્યો. માણસે રાજાને હકીકત કહી ત્યારે રાજાએ મુમ્મણને પૂછયું કે હારે કેવો બળદ જોઈએ ? મુમ્મણે કહ્યું કે મહારે ઘરે છે તે. સરખે સરખી જોડી કરવી છે. મહારે બળદ જે હેય તો કૃપા કરી આ૫ મહારે ઘેર પધારો. આથી રાજાને આશ્ચર્ય થયું કે આને ઘેર તે બળદ કેવો હશે? ચાલો, જેવું તે ખરું. બીજે દિવસે રાષ્ટ્ર અને અભયકુમાર સાથે શ્રેણિક રાજા મુમ્મણને ઘેર આવી બળદ જુએ છે તે રાજાના વિસ્મયને પાર રહ્યો નહિ. જંગમ બળદ નહિ પણ આ તો સ્થાવર બળદ. હાડ માંસને નહિ પણ હીરા માણેક અને ખેતીને અળદ, એકેક નંગની લાખની કિસ્મત, તેવાં અનેક નંગોથી આ
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ભાવના-શતક
બળદની રચના કરવામાં આવી છે. આમાં તો મારું આખું રાજ્ય પણ તણુઈ જાય. આવી જાતને એક બળદ આ ખો તૈયાર થઈ ગયો છે. બીજે પણ લગભગ પૂરે થવાની તૈયારીમાં છે. માત્ર એક શિંગડાં અધુરાં છે. મુશ્મણ કહે છે, હે રાજન ! આ અધુરાં શિંગડાં પૂરાં કરવાને અરધી રાત્રે ભારે મહેનત કરવી પડે છે.
રાણું ચલણું તે આ બધું જોઈ સાંભળીને સ્તબ્ધ બની ગઈ આ તે માણસ કે જનાવર? આટલું બધું દ્રવ્ય મળ્યું છે તે તે આના હિસાબમાં નથી. હજી વધારે મેળવવા મજુર કરતાં પણ હલકી સ્થિતિમાં આટલું આટલું કષ્ટ ભોગવે છે, એટલું જ નહિ પણ જ્યારે તેની રીતભાત અને ચાલચલગત વિષે કંઈક સાંભળવામાં આવ્યું ત્યારે રાજા અને રાણીને તેના ઉપર દયા આવવાને બદલે તેની મૂર્ખતા માટે હસવું છૂટયું. આટલી બધી મૂર્ખતા!! શું આ બળદ, ગાડીમાં જોડાઈ તેને પરલોક પહોંચાડવા જશે? નહિ જ. ત્યારે શા માટે દુઃખી થાય છે? રાજાએ તેને ઘણું સમજાવ્યું, છતાં તે લોભી ન સમજ્યો. રાજા રાણી પોતાને સ્થાને ગયાં. મુમ્મણ શેઠ આખી જીંદગી આવા લેભમાં જ પસાર કરી આખરે ભૂંડે હાલે મરણ પામી અનંતાનુબંધી લોભને યોગે નરક ગતિમાં ચાલ્યા ગયે.
રત્નના બે બળદ પૂરા કર્યા પણ તેને શું કામ આવ્યા? નરકમાં જતાં એક પણ બળદ તેને અટકાવી શકયો નહિ. “બાંધી મૂઠી આયો મેં પસાર હાથ જાગે' એ પ્રમાણે જ બન્યું. માટે જ કાવ્યના ઉત્તરાર્ધમાં જણાવવામાં આવ્યું છે કે પિમવતીર્થે વેનનઇમાને ક્ષમા નર ઉરિવાર્થ વાનુછેતુ I હે માનવ !
જ્યારે અંતકાળની વેદનાથી ભાન જતું રહેશે અને મૃત્યુને માર્ગે પડવું પડશે ત્યારે તારું ધન વગેરે કશું એક ક્ષણ માટે પણ તારો સંગાથ કરશે નહિ. અર્થાત તારે એકલાને જ જવું પડશે. (૩૦)
Page #182
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના
मृत्युसमये विततकरः । समजनि निकाले मानवो वस्त्रवित्ताSशनजनबलहीनो बद्धमुष्टिस्तथापि ॥ वदति तव महत्त्वं पुण्यशालित्वमेतन्मृतिसमयकरोयं रिक्तभावं व्यनक्ति ॥ ३१ ॥
૧૫૫
મૃત્યુ વખતના ખુલ્લા હાથ.
અ——હે ભદ્ર ! જ્યારે હારા જન્મ થયા, ત્યારે પહેરવાનાં વસ્ત્રો, ખવાને પૈસા, ખાવાને અન્ન, સેવા કરનાર નાકર ચાકરા અને શરીરનું ખળ, એમાંનું કશું પણ તું હારી સાથે લાવ્યેા નહાતા. માત્ર નગ્ન શરીરે જ જન્મ થયા હતા, તેાપણુ તે વખતે હારી મુઠી બીડેલી હતી; અને તે ખાંધેલી મુડી હારી મહત્તા અને ભાવિ સુખ આપનાર પુણ્યના અસ્તિત્વનું સૂચન કરતી હતી. એટલે પણ ભર્યાં ભરમ હતા; પણ મૃત્યુ વખતે તેા હાથ ખુલ્લા રહે છે. તે એમ સૂચવે છે કે ‘ આંહીનું મેળવેલું આંહિ પડયું રહ્યું અને ખાલી હાથે જવાનું અને છે. મહેનત કરી મેળવ્યું ખરું, પણ હાથમાં કાંઈ રહ્યું નહિ. ’(૩૧).
વિવેચન—નફે કે નુકસાની પરત્વે વ્યાપારીઓના ત્રણ વ પડે છે. એક વર્ગ દિવાળી ઉપર પાંચ દશ વીશ પચીસ હજાર રૂપીયાનેા દર વરસે વધારા કરે છે. બીજો વર્ગ વધારા ન કરતાં મૂળગી મુડી કાયમ રાખે છે. ત્રીજો વગ મૂળગી મુડી ગુમાવી તુર્કસાની કાઢે છે. માણસના પણ એવી રીતે ત્રણ વર્ગો પડે છે. મનુષ્યજીવનરૂપ મુડી સને સરખી મળી છે, તેમાંથી સજજન પુરૂષા સહાય કરી, સુવ્રત આચરી, પરમાનું જીવન ગાળી આખરે મનુષ્યજીવનમાંથી દિવ્ય જીવન પ્રાપ્ત કરે છે. મનુષ્યજીવનના ખરા વ્યાપાર કરી ઉચ્ચ ગતિરૂપ પુષ્કળ નફા મેળવે છે, તેને પહેલા વના
Page #183
--------------------------------------------------------------------------
________________
-૧૫૬
ભાવના-શતક. મનુષ્યો કહી શકાય. સામાન્ય ગૃહસ્થો વ્યવહારકુશળ બની, નીતિના નિયમોનું પાલન કરી, ગૃહસ્થ ધર્મને સારી રીતે દીપાવી મૂળ મુડી કાયમ રાખે છે; એટલે કદાચ ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી નફે ન મેળવી શકે, તે પણ નીચે પડી નુક્સાની તે નથી મેળવતા. મનુષ્ય મરી મનુષ્યત્વ પ્રાપ્ત કરે, તેને મધ્યમ વર્ગમાં ગણી શકાય. ત્રીજા વર્ગના અધમ મનુષ્યો મનુષ્યજીવનરૂપ અમૂલ્ય રત્ન પામીને પણ તેને દુરૂપયોગ કરે છે. હિંસા ખૂન ચોરી જારી જૂઠ પ્રપંચ વિશ્વાસઘાત લુંટફાટ કરી અધમાધમ આચરણ આચરી આખરે દુર્ગતિમાં ચાલ્યા જાય છે, મનુષ્યજીવનરૂ૫ રત્ન ગુમાવી નાંખે છે, તે નુકસાની મેળવનારા ત્રીજા વર્ગમાં અધમાધમ મનુષ્યની ગણનામાં આવી શકે આ દુનીયામાં પહેલા અને બીજા વર્ગના મનુષ્ય વિરલ જ જોવામાં આવે છે. સેંકડે પાંચ ટકા હોય તો ઘણું. ૯૫ ટકા જેટલા મનુખ્યો તો ત્રીજા વર્ગના જ જોવામાં આવે છે. આ કાવ્ય ત્રીજા વર્ગના મનુષ્યોને ઉદ્દેશીને જ કહેવામાં આવ્યું છે, તેઓની જન્મસ્થિતિ અને મૃત્યુસ્થિતિ વચ્ચે ધ્યાન ખેંચવા ગ્ય તફાવત જે જોવામાં આવે છે તે આ કાવ્યમાં દર્શાવ્યો છે. અન્ન, ધન, નેકર, ચાકર, વસ્ત્ર, આભૂષણ, ઘરબાર, દેલત, દમામ જન્મે ત્યારે લાવ્યો હતો અને મારે છે ત્યારે લઈ જતો નથી. નગ્ન આવ્યો અને નગ્ન જાય છે. અલબત્ત, શરીરની નહાવાઈ હેટાઇમાં તફાવત છે. જન્મે ત્યારે શરીર હાનું અને મરે છે ત્યારે શરીર મોટું; પણ તે વિનાશાભિમુખ છે, એટલે થોડા વખત પછી તે બળીને ખાખ થવાનું છે, સાથે જવાનું નથી. જન્મતી વખતનું શરીર ન્હાનું પણ વિકાશાભિમુખ એટલે દિનપ્રતિદિન વૃદ્ધિગત થવાનું છે. આ તફાવત પણ મૃત્યુ કરતાં જન્મક્ષણની વિશિષ્ટતા બતાવે છે; પણ ખાસ વિશિષ્ટતા બતાવનાર તે હાથની સ્થિતિ છે. જન્મ વખતે હાથની મુઠી વાળેલી હોય છે અને મૃત્યુ વખતે હાથ ખુલ્લા રહે છે. આ તફાવત-કુદરતી સંકેત કંઈ પણ ગુપ્ત બીનાનું સૂચન
Page #184
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના
૧૫૭
કરે છે. તે એ કે બાંધેલી મુઠી હાથમાં કંઇ પણ કિમતી વસ્તુ હેવાનું સૂચવે છે, કારણ કે હાથમાં કઈ પણ વસ્તુ એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવાની હોય છે ત્યારે તે ખુલ્લે હાથે લઈ જવાની નથી, પણ મુઠી વાળીને લઈ જવાય છે. જન્મતાં બાળકની વળેલી મુઠી એમ જણાવે છે કે તે મનુષ્ય જીંદગીનો કિમતી સમય-પચાસ, સાઠ, સીત્તેર, એંસી કે નેવું વરસનો વખત લઈ આવ્યો છે. સત્કાર્ય કરવા અને પુણ્યનુષ્ઠાન આચરવા પુષ્કળ વખત તેના હાથમાં છે. એટલા વખતમાં તે આ લોકમાં અને પરલોકમાં સુખ આપે તેવી પુષ્કળ પુણ્યની કમાણી કરી શકશે. વળી આ ભવમાં ભોગવવાયોગ્ય પુણ્ય શુભ કર્મ પણ સાથે લઈ આવ્યો છે; એ સઘળું બાંધી મુઠી સૂચવે છે. મૃત્યુ વખતે હાથની સ્થિતિ જુદા પ્રકારની રહે છે. મુઠી વાળવાને બદલે હાથ ખુલ્લા રહે છે. તે એમ સૂચવે છે કે સારાં કૃત્યો કરવાને હાથમાં આટલો બધો વખત મળ્યો હતો, પણ વર્તન તેથી ઉલટું રાખ્યું, સુકૃત્યને બદલે દુષ્કૃત્યને સંચય કર્યો, પુણ્યને બદલે પાપ અને લાભને બદલે નુકસાની મેળવી સમય ગુમાવી નાંખ્યો. મનુષ્યજીવનનો અંત આવ્યો. હવે મનુષ્યજીવનને એક સમય પણ હાથમાં રહ્યો નથી, એટલે હાથ ખાલી છે. અહિ જે મેળવ્યું હતું તે પણ સાથે આવ્યું નહિ અને પરલોકમાં સાથે આવી શકે તેવું પુણ્ય મેળવવા માટે પણ હવે સમય હાથમાં રહ્યો નથી; એમ ખુલ્લો થએલે ખાલી હાથ સૂચવે છે. આ બીનાને ખરો ખ્યાલ સુલતાન મહમ્મદ ગિજનીને પિતાની જીંદગીને છેડે આવ્યો હતો.
| દાત–ઈસ્વી સન ૯૯૭ માં સબક્તગીનનો પુત્ર મહમ્મદ ગિજની શહેરમાં તેના બાપની ગાદીએ બેઠે. તેના રાજ્યની હદ પંજાબ પ્રાંત સુધી હતી. મહમ્મદે પશ્ચિમ અને ઉત્તર તરફ રાજ્યની હદ વધારી. ત્યારપછી તેની નજર હિંદુસ્તાન તરફ ઢળી. હાની મોટી ૧૭ સ્વારી હિન્દુસ્થાન ઉપર તેણે કરી તેમાં બાર સ્વારો ઑાટી અને પાંચ હાની હતી.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ભાવના–શતક
૧. પહેલી સ્વારી ઈ. સ. ૧૦૦૧ માં પંજાબના રાજા જયપાલ ઉપર કરી. મહમ્મદ જયપાલને હરાવી તેની પાસેથી ખંડણ ભરવાનું કબુલ કરાવ્યું.
૨ બીજી સ્વારી ઈ. સ. ૧૦૦૪ માં પંજાબના ભાટી રાજા વિજયરાય ઉપર કરી. વિજયરાયને પણ પરાભવ કરી તેના રાજ્યમાંથી ખૂબ લુંટ મેળવી,
ક ત્રીજી સ્વારી ઈ. સ. ૧૦૦૫ માં પંજાબના રાજ અનંગપાલ ઉપર કરી, તેને પરાભવ કર્યો.
૪ ચેથી સ્વારી ઈ. સ. ૧૦૦૬ માં કરી. આ વખતે રજપુત રાજાઓ એકત્ર મળી તેની હામે થયા. રજપુતાણીઓએ પિતાનું જવાહીર વેચીને પણ આ ધર્મયુદ્ધમાં મદદ કરી, પણ આખરે અને ગપાલના હાથીને તીર વાગતાં તે ભાગ્યો, તેની સાથે રજપુતોની હિમ્મતને પરાજય થતાં મહમ્મદને વિજય મળે. આ વખતે હિમાલય પાસે આવેલા નગરકેટનું પ્રસિદ્ધ દેવળ તેણે લુંટયું.
૫-૬ પાંચમી અને છઠી સ્વારી ઇ. સ. ૧૦૧૦ માં અને ૧૦૧૧ માં કરી. તેમાં થાણેશ્વરનું દેવળે તેડયું તેમાંની મૂર્તિને કેડી.
૭–૮ સાતમી અને આઠમી સ્વારી ઈ. સ. ૧૦૧૩-૧૪ માં કાશ્મીર પ્રાંત ઉપર કરી.
૯ નવમી સ્વારી ઈ. સ. ૧૦૧૭ માં કરી. આ વખતે કનોજના રાજા કુંવરરાયને શરણે કરી, મથુરા આવ્યો. ત્યાંનાં ભવ્ય મંદિરે તડી તેમની સંપત્તિ લુંટી ગિજની લઈ ગયો.
૧૦–૧૧ દશમી અને અગીઆરમી સ્વારી ઇ. સ. ૧૦૨૧–૨૩ માં પુનઃ પંજાબના અનંગપાલ ઉપર કરી તેનું રાજ્ય લઈ પિતાના રાજ્યની સાથે કાયમનું જોડી દીધું.
Page #186
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના
૧૫૯ ૧૨ બારમી સ્વારી ઇ. સ. ૧૯૨૪ માં સોરઠમાં પ્રભાસ પાટણના સોમનાથ તીર્થ ઉપર કરી. મંદિરનું રક્ષણ કરવાને હિન્દુ રાજાઓ હામે થયા પણ ફાવ્યા નહિ. મહમ્મદે મંદિર તોડયું. અપાર સોનું-રૂપું હીરા માણેક વગેરે ઝવેરાતનાં ગાડાં ભર્યો. સોમનાથના લિંગને કાયમ રહેવા દેવા માટે હિંદુ રાજાઓએ ઘણું કહ્યું, સોનાની લાલચ આપી, પણ તે કબૂલ ન કરતાં લિંગ તેડયું. તેની નીચેથી પણ પુષ્કળ હીરા માણેક વગેરે ઝવેરાત નીકળ્યું, કારણ કે તે ઘણા વખતનું જુનું મંદિર હતું અને તેમાં ઘણું સંપત્તિ એકઠી કરવામાં આવી હતી. આ લુંટ લઈ ગુજરાતમાંથી જતાં અણહિલપુર પાટણની ભૂમિ ફળદ્રુપ હોવાથી મહમ્મદને પસંદ પડી. ત્યાં રહેવાનું મન કર્યું પણ લોકો સાથે ગોઠતું ન આવવાથી એક વરસ રહી સ્વદેશ તરફ રવાના થયા. અજમેરને રસ્તે રજપૂત રાજાઓ ભેગા થયા છે, એમ બાતમી મળવાથી કચ્છ, સિંધ અને મૂલતાનને રસ્ત ગિજની જવા નિકળ્યો. રસ્તામાં તેના લશ્કરને ઘણું મુશ્કેલી નડી. લશ્કરના મ્હોટા ભાગનો ત્યાં નાશ થયો. પોતે મહા મુસીબતે ગિજની પહોંચ્યો. ત્યાર પછી તે હિન્દુસ્થાનમાં આવ્યો નહિ. તેણે મુસલમાન રાજાઓમાં સુલતાનનું પદ મેળવ્યું. તેની તૃષ્ણ અથાગ હતી. બાર મહેદી સ્વારીઓ ઉપર ગણવી તે અને પાંચ બીજી નહાની સ્વારીઓ મળી ૧૭ સ્વારીઓ કરી લુંટ મેળવી પુષ્કળ દ્રવ્યને સંગ્રહ કર્યો. આખરે ઈ. સ. ૧૦૩૦ માં તે બીમાર પડ્યો. આ બિમારીમાંથી સાજા થવાની જ્યારે તેને આશા ન રહી, ત્યારે તેણે વજીરને બોલાવી હુકમ કર્યો કે મારી સઘળી દેલત ખજાનામાંથી બહાર કહાડી એક મેદાનમાં ગોઠવો. મહારે તેનું અંતિમ દર્શન કરવું છે. વછરે હુકમ પ્રમાણે હીરા, માણેક, મોતી, લીલમ, પાના, પિખરાજ, સોનું, રૂપું, વગેરે સઘળું દ્રવ્ય, હાથી, ઘોડા, રથ, પાયદળ લશ્કર, સઘળું વ્યવસ્થાપૂર્વક ગોઠવાવ્યું. એક તરફ ઝવેરાતના ઢગલા. બીજી તરફ સોના રૂપાના ઢગલા, ત્રીજી તરફ હાથી-ઘોડા, ચેથી
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ભાવના-શતકતરફ પાયદળ લશ્કર, નેકર ચાકર ગોઠવાયા. મહમ્મદને પલંગ પણ ત્યાં લાવવામાં આવ્યો. સઘળી ચીજોની વચ્ચે પલંગ ઉપર પડયા પડયા તેણે ચારે તરફ પોતાની લત ઉપર દૃષ્ટિપાત કર્યો. અપાર દેલત જોઈ તેના મનમાં વિચાર આવ્યો કે આટલી બધી દોલત એકઠી કરી, પણ મારે માટે તેને શું ઉપયોગ ?
સુલતાન–હે વજીર! કદાચ આ બિમારીમાંથી હું ઉઠું નહિ, તે પછી આ દોલત ભારે શા કામમાં આવવાની ?
વછર–કંઈ પણ નહિ.
સુલતાન—(ઉડે નિસાસો નાખીને) શું બિલકુલ કામ નહિ. આવે ?
વછર–આગળ ઘણું બાદશાહે થઈ ગયા છે, પણ આખર તેઓ એકિલા જ ચાલ્યા ગયા છે. કોઈની સાથે જમીન કે દોલત ગઈ નથી.
સુલતાન–પણ રસ્તામાં સ્વારી કરવાને એકાદ હાથી ઘોડે કે રથ તે સાથે આવશે કે નહિ? કામકાજ કરવાને બે ચાર કરે અને ત્યાં ઘરબાર બનાવવાને થોડી ઘણું દોલત તો આવશે કે નહિ?
વછર–નહિ, એક દમડી પણ સાથે આવવાની નથી.
સુલતાન–ત્યારે લડાઈઓ કરી, નિર્દોષ માણસોના પ્રાણ લઈ ધર્મમંદિરની લત લુંટી, જે બદી કરી તે જ મારા નસીબમાં રહી?
વછર–જી હા. તે સિવાય કશું પણ નહિ.
સુલતાન–અફસોસ-અફસ! ઈન્સાન છતાં શયતાન જેવાં કામે કરી, જુલ્મ અને ત્રાસ પ્રવર્તાવી આટલી દોલત ભેગી કરી, પણ તેમાંથી મને કંઈ કામ આવવાની નથી! ત્યારે હું ખરેખર મૂર્ખ, કે વગર પ્રયોજને બદીનાં કામે કરી નામ બદનામ કર્યું. તે
Page #188
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના.
વછર ! જ્યારે મારા પ્રાણ નીકળી જાય, અને મને દફનાવવાને જનાઝામાં સુવાડી લઈ જાઓ તે વખતે મહારા બન્ને હાથે જનાઝાની બહાર રાખજે; અને લોકોને ચેતવજે કે મહમ્મદે આટલી દેલત મેળવી, પણ અંતે સમયને વ્યર્થ ગુમાવી ખુલે હાથે જાય છે.
વજીરે સુલતાનના પ્રાણ નીકળી ગયા પછી તેના કહ્યા પ્રમાણે કર્યું, અને લોકોને સુકૃત્ય કરવાની ચેતવણી આપી. (૩૧)
दृष्ट्वाप्येकाकिनो गच्छतः किं ममत्वम् । प्रतिदिवसमनेकान्पाणिनो निःसहायान्मरणपथगतांस्तान्प्रेक्षते मानवोऽयम् ॥ स्वगतिमपि तथा तां बुध्यते भाविनों वा। तदपि नहि ममत्वं दुःखमूलं जहाति ॥ ३२॥
महतां राज्ञामप्येकाकिंतया गमनम् । दिशिदिशि ततकीतिर्भोजभूपः सुनीती । रिपुकुलबलदारी विक्रमो दुःखहारी ॥ अकबरनरपालो दुर्नयारातिकालो। मरणमुपययुस्ते मृत्युना निःसहायाः ॥३३॥ એકીલા જતાં જોઈને પણ કેમ મમત્વ કરે છે?
અર્થ–હાલની ગણત્રી પ્રમાણે આ પૃથ્વી ઉપર એક મિનિટે તેત્રીશ માણસોનું મરણ પ્રમાણુ સરેરાસ આવે છે, તેમાં ગરીબો મરે છે અને તવંગરો પણ મરે છે, પણ કેઈની સાથે કંઈ પણ જતું જોવામાં આવતું નથી. દરેક માણસ એકાએકી જ પરલોક તરફ પ્રયાણ કરતો જોવામાં આવે છે, અને જેનાર માણસ “પિતાની પણ તેવી જ ગતિ થવાની છે” એમ સમજે છે છતાં પણ માણસ
૧૧
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૨
ભાવના-શતક દુઃખદાયક મમતાને છોડતો નથી. પિતાનું કઈ થવાનું નથી છતાં હારું હારું કરી રહે છે એ એક આશ્ચર્યની વાત છે. (૨)
હેટા રાજાએ પણ એકાએકી જ ગયા. જેની કીર્તિ દેશદેશમાં ચારે દિશાએ પ્રસરી રહી હતી અને જેની નીતિરીતિ ઘણી જ ઉત્તમ હતી એ દાનેશ્વરી રાજા ભેજ તેમ જ દુશ્મનોના દળને હંફાવનાર અને પ્રજાના દુઃખને દૂર કરનાર મહાપ્રતાપી રાજા વિક્રમ, અને અન્યાયરૂપી દુશ્મનને કાળ સમાન દિલ્હીના તખ્તને શોભાવનાર બાદશાહ અકબર, એ બધા જ્યારે મોતને આધીન થયા, ત્યારે દળબળ, ખજાને અને અંતઃપુર એ સર્વેને છેડી એકાએકપણે જ રવાના થયા છે, પણ કોઈને સાથે લઈ જઈ શકયા નથી, તે પછી બીજાની શી વાત કરવી ? માટે ખાત્રીપૂર્વક ધ્યાન રાખજે કે આ જીવ એકલો આવ્યો અને એકીલે જ જવાને છે. (૩૩)
વિવેચન—આ બને કાવ્યમાં મૃત્યુ સમયની સ્થિતિને ચિતાર આપે છે. મેહ અને માયામાં મુગ્ધ થએલા એમ સમજે છે કે “બીજા ભલે મરે, પણ આપણે કયાં મરવું છે?” કદાચ મરવાનું સમજતા હોય તો પણ મેળવેલી સંપત્તિ મૃત્યુ સમયે પણ સાથે આવવાની હેયની તેમ માની પાપનાં કાર્યો કરે છે. આશ્ચર્ય પામવા જેવું તો એ છે કે જ્યારે મોહનીને પડદો કંઈક દૂર થાય છે અને વિચારશકિત જાગૃત થાય છે, ત્યારે તે લોકો બીજાને મરતાં જોઈ અને પૈસા ટકા મૂકી એકાએકપણે જતાં જોઈ એમ પણ વિચાર કરે છે કે “ આપણી પણ આવી જ સ્થિતિ થવાની છે. ઘરબાર માલમત્તા સ્ત્રી પુત્ર સઘળાંને છોડી એકાએકી જવાનું છે” તો પણ મમતા મુકાતી નથી. મોહ અને માયાની વાસનાને લીધે મમતાનું મૂળ એટલું ઉંડું ઉતરી ગયું છે કે વિચાર શકિત, સત્સંગ, શાસ્ત્રશ્રવણું, સોધ, એમાંનો કોઈ ઉપાય કામે લાગી શકતો નથી. જેમ અસાધ્ય
Page #190
--------------------------------------------------------------------------
________________
-
એકવ ભાવના
૧૭ દર્દ ઉપર વૈદ્ય કે દવાની કશી અસર થતી નથી, તેમ મોહમુગ્ધ મનુષ્યની મમતા ઉપર પણ કશી અસર થતી નથી. વિચારશીલ માણસેએ સમજવું જોઈએ કે આ મમતાનું પરિણામ દુઃખ સિવાય બીજું કશું નથી. હા, મમતા રાખવાથી જે તે વસ્તુઓ પિતાની થતી હોય કે સાથે આવતી હોય, તો તે મમતા રાખી કામની; પણ તેમ તે થતું નથી. ઉલટું વધારે મમતાવાળાને વધારે દુઃખ થતું જોવામાં આવે છે. મમતાવાળો માણસ મરણપથારીએ પડે છે ત્યારે એક તરફ તેના શરીરમાં રોગોની પીડા થતી હોય છે; બીજી તરફ રોગો કરતાં પણ વધારે તેના ધનમાલની માનસિક પીડા તેને થાય છે. આંખમાંથી આંસુઓ વહ્યા જાય છે. બોલવાની શક્તિ હોતી નથી તે મનમાં મુંઝાયા કરે છે. હાય હાય ! હવે આ મારી મિલકતને કોણ સંભાળશે? દેશાવરમાં ચાલતી દુકાનને વહીવટ કોણ કરશે ? માણસે ઉપર દેખરેખ કણ રાખશે ? વગેરે અનેક તર્કવિતર્કો થવા માંડે છે. પોતાને હવે આ બધું છોડવું પડશે, એ વિચાર જ્યારે તેના મનમાં આવે છે ત્યારે વિજળીને ધક્કો વાગતાં જે આઘાત થાય તેવો આધાત તેના મનમાં થાય છે. આૉધ્યાનમાં દુર્ગતિના આયુષ્યને બંધ પાડે છે. તેને આ ભવ તો નિષ્ફળ ગયો પણ આવતા ભવને પણ તે બગાડે છે. પિતે કાલાવાલા કરતો દુઃખી થાય છે અને બીજાં સંબંધીઓને પણ વધારે શોચ કરાવે છે. તેના આવા કાલાવાલાથી મોતને દયા આવતી નથી તેમ તેની સંપત્તિના ડોળ દમામથી કે રૂશવતથી મત લલચાતું નથી. જો તેમ થતું હોત તે મહટા રાજા-મહારાજાઓ ભરત જ નહિ. જેઓ બેહદ મમતા રાખે છે તેને પૂછી જુઓ કે રાજા ભેજ, રાજા વિક્રમ અને અકબરશાહ કયાં ગયા ? આ ત્રણે રાજાએ અસાધારણ બળવાળા હતા. ભેજ રાજાને ખજાને દ્રવ્યથી ભરેલું હતું. કોઈ વિદ્વાન તેની પાસે આવતે તેને સારી બક્ષીસ આપી તેની દરિદ્રતા દર કરતે. એમ કહેવાય છે કે નવો શ્લોક લાવનારને સવા લાખ સેના
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ભાવના-શતક
મ્હારનું ઈનામ આપતા હતા. વિદ્યાના ઉપર તેને ઘણા શાખ હતા. કાલિદાસ પ્રમુખ પાંચસે પતિ તેની રાજસભામાં રહેતા હતા; સંસ્કૃત ભાષાના તેણે ધણે! સારા અભ્યાસ કર્યાં હતા. તેનું ખનાવેલું ભેાજ વ્યાકરણ અદ્યાપિ વિદ્યમાન છે. તેણે વિદ્યાનાને પૂછેલા પ્રશ્નોત્તરાના અનેક શ્લોકા સુભાષિત સગ્રહમાં સંગ્રહાયલા મેાદ છે. જેવા તે વિદ્વાન હતા, તેવા જ નીતિમાન હતા. ધારાનગરીના થઈ ગએલા સ રાજા કરતાં તેની કારકીર્દી ઘણી વધારે હતી. તેવા પ્રતાપી વિ માનનીય ભાજ રાજા કયાં ગયા?
ચાલતા સવત્ની સાથે જેનું નામ જોડવામાં આવ્યું છે, તેમ જ શિથિયન અને શક લેાકાનેા હન્તા ( હણનાર) એવું જેને ઉપનામ મળ્યું છે; એટલે તે લેાકા માળવા ઉપર ઢડાઈ લાવ્યા હતા, તેની સ્લામે થઈ તેમના પરાજય કર્યો અને ત્યાર પછી તેમની હેંડાઈ સદાને માટે બંધ થઈ ગઈ; જેની રાજ્યસભામાં મહાકવિ કાલિદાસ, અમરાષના કર્યાં અમરસિંહ, જ્યાતિર્વિદ્યા
નિપુજી ક્ષણુપક, વૈદ્ય ધન્વંતરિ, પ્રાકૃત પ્રસિદ્ધ જ્યેાતિષી વરાહહમિર, શિલ્પકાર શકું અને મંત્રશાસ્ત્રવેત્તા વેતાલભટ્ટ, એવા પ્રતાપી રાજા વિક્રમ પણુ કયાં ચાલ્યા ગયા ?
વ્યાકરણ કર્તા વરરૂચિ, ઘટકપ, ભૂમિતિનિપુણ્ નવ રત્ના રહેતા હતા,
આ
મેાગલ વંશના ઉત્તમ બાદશાહ અકબર કે જેણે કેટલાએક રજપુત રાજાને પોતાના સંબંધી બનાવી તેમની સહાય મેળવી દિલ્લીના રાજ્યની હદના ધણા વિસ્તાર કર્યાં; બિહાર, ખંગાળ, આઢિયા, કાશ્મીર, સિંધ, માળવા, ગુજરાત, ખાનદેશ, કાબુલ, કંદહાર એ બધા પ્રાંતાને પોતાના રાજ્ય સાથે જોડયા; જેણે પેાતાના રાજ્યમાં ગૌવધ ન થવાના કાયદા માંધ્યા; તે અકબર બાદશાહ પણ કયાં ચાલ્યા ગયા ? આવા તા અનેક રાજા મહારાજા સાભૌમ મડલેશ્વર ચક્રવર્તી ગ્યાલ્યા ગયા કે જેનું નામ નિશાન
Page #192
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના પણ રહેવા પામ્યું નથી. તે સઘળા એકલા આવ્યા અને એકલા ગયા. કોઈની સાથે આ પૃથ્વીની સંપત્તિ ગઈ નથી.
પૃથ્વી કહે મેં નિત્ય નવી, કેની ન પુરી આશ, કંઈક રાણા મર ગયે, કંઈક ગયે નિરાશ. ૧
આવા ઐતિહાસિક દાખલાઓ સાંભળી અને વર્તમાનનો અનુભવ મેળવી, “ જીવ એકલો આવ્યો અને એકલે જવાનું છે ” એ સિદ્ધાંતને મનમાં બરાબર ઠસાવી મમતાને દૂર કરી એકત્વ ભાવના ભાવવી. આ ભાવનાથી મરણ સમયના દુઃખમાં ઘણું ઘટાડો થઈ જશે, મોતને વખતે ધીરજ મળશે, શાંતિ રહેશે, હાય ય નહિ થતાં સદ્ગતિની પ્રાપ્તિ થશે. (૩૨-૩૩)
Page #193
--------------------------------------------------------------------------
________________
(५) अन्यत्व भावना.
c [ જન્મ અને મરણની સ્થિતિમાં એકાએકીપણું એકત્વ ભાવનામાં બતાવી વચ્ચેની સ્થિતિમાં પોતાના માની લીધેલા પદાર્થો વસ્તુતઃ જુદા છે તે હવે અન્યત્વ ભાવનામાં બતાવે છે.]
वसन्ततिलकावृत्तम् ।
पश्चम्यन्यस्वभावमा । कोऽहं जगत्यथ कदाप्रभृति स्थितिम । माता पिता च तनुजा मम के इमे स्युः ॥ संयोग एभिरभवन्मम किं निमित्तस्तत्त्वं विचिन्तय च पञ्चमभावनायाम् ॥ ३४ ॥
अल्पकालिको गवादीनां सम्बन्धः । गावो हया गजगणा महिषा भुजिष्या। वेश्मानि वैभवचया वनवाटिकाश्च ।
Page #194
--------------------------------------------------------------------------
________________
અન્યત્વ ભાવના
एभिस्तवाऽस्ति कियता समयेन योगस्तत्त्वं विचिन्तय च पञ्चमभावनायाम् || ३५ ॥
૧૬૭
પાંચમી અન્યત્વ ભાવના.
અર્થ—હું કાણુ છું ? કયારથી આ જગમાં મ્હારી સ્થિતિ છે? મ્હારાં માતાપિતા શ્રી પુત્ર વગેરે બધાં કાણુ છે? એએની સાથે મ્હારા સબંધ શા નિમિત્તથી થયેા ? તે સઘળા વિચાર પાંચમી ભાવનામાં તું કર. (૩૪)
થાડા વખતના સમય.
જેને પેાતાના કરી માને છે, એવી ગાયેા ભેંસા હાથી ઘેાડા નાકર ચાકર ધરબાર હાટ હવેલી આગ બગીચા અને વૈભવ, એ બધાંની સાથે કેટલા વખતથી મ્હારા સંબધ થયા છે અને તે સબંધ કેટલા વખત રહેવાના છે, તેને તું પાંચમી અન્યત્ર ભાવનામાં વિચાર કર. (૩૫)
વિવેચન—મિશ્રિત થએલાં દુધ અને પાણીને હંસ જેમ જુદાં પાડે છે, તેવી રીતે અનાદિ કાળથી મિશ્રિત થએલ આત્મ અને અનાત્મ વસ્તુને વિવેકબુદ્ધિથી જુદા પાડવા અથવા પૃથક્કરણ કરી જુદા માનવા–જુદાપણાનું ચિંતવન કરવું તે અન્યત્વ ભાવના.
66
આ ભાવનામાં ‘હું ' અને અન્ય સબધીઓને સંબધ કેવા પ્રકારના છે, તે વિચારવાનું છે. પ્રથમ હું કાણુ છું” એના વિચાર કરવા જોઈ એ. દરેક પ્રતીતિમાં હું આવે છે. હું ખાઉં છું, હું પિઉં છું, હું ખેસ છું, હું ધનવાન છું, હું બુદ્ધિમાન છું, હું દાન દઉં છું, હું કરૂં છું, આ વાક્યામાં આવતા ‘હું' શબ્દના વાચ્યા શા છે? હું એટલે શરીર, હું એટલે હાથ પગ, હું એટલે ઇન્દ્રિયેા, હું એટલે મન કે હું એટલે બુદ્ધિ ? શરીર હાથ પગ કે ખાદ્ય અવયા હું શબ્દના વાચ્ય અની શકતા નથી, કેમકે તેમ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ભાવના-ચાતક. કરવાથી, હું જાણું છું, હું વિચારું છું, એ વાક્યની સંગતિ થઈ શકે નહિ. જાણવું કે વિચારવું એ ધર્મ શરીર કે હાથ પગને હેઈ શકે નહિ, તેમ જ ઈન્દ્રિય મન અને બુદ્ધિને પણ હું શબ્દ લાગુ પડી શકે નહિ; હું ખાઉં છું, હું દોડું છું, એ વાક્યોમાં અનુપત્તિ આવે. ખાવું, દેડવું, એ ધર્મ ઈન્દ્રિયો, મન કે બુદ્ધિને સંભવી શકે નહિ. ત્યારે હું શબ્દને વાચ્યાર્થ શરીર, ઈન્દ્રિ, મન અને બુદ્ધિથી પર હેવો જોઈએ. જેની સાથે ખાવું, પીવું, હાલવું, ચાલવું, જાણવું, વિચારવું, બેસવું, ઉઠવું, વગેરે દરેક ક્રિયાને સંબંધ સંગત થઈ શકે, એ અવિચ્છિન્ન એક પદાર્થ હું શબ્દને વાચ્ય હેવો જોઈએ. તેવો પદાર્થ જીવ-આત્મા છે. દેહસંબ૯ જીવમાં દરેક ક્રિયાને સમાવેશ થઈ શકે છે. ખાનાર, ઉઠનાર, બેસનાર, ચાલનાર, જાણનાર, વિચારનાર, તે જ છે. હાથ, પગ, શરીર, ઈન્દ્રિ, મન, બુદ્ધિ, એ સઘળાં તેનાં સાધને છે. એ સઘળાને અધિષ્ઠાતા નિયામક જીવ–આત્મા છે. તે બીજા નશ્વર પદાર્થોની પેઠે નાશ પામતો નથી, પણ ચિરંસ્થાયી છે. શાશ્વત છે. મા, બાપ, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી, સગાં વહાલાંઓનો સંબંધ સાક્ષાત આત્માની સાથે નથી, પણ શરીરની સાથે છે, યા શરીરધારા આત્મા સાથે છે. તે સંબંધ શાથી થયો છે, તેને પણ વિચાર કરવો જોઈએ. જે તે સંબંધ વાસ્તવિક હોય તો તે સંબંધ તૂટવાની દહેશત રહે નહિ, પણ તેમ તો છે નહિ. આત્માને શરીર સાથેનો સંબંધ પણ વાસ્તવિક નથી, તે પણ કર્મને નિમિત્તે થયો છે. નામકર્મની ઉદારિક શરીર, ઉદારિક અંગોપાંગ વગેરે પ્રકૃતિઓના ઉદયથી શરીર સાથે સંબંધ થયો છે. તે પ્રકૃતિઓ ક્ષણે ક્ષણે ભોગવાતાં બળતા દીવાના તેલની માફક પુરી ભગવાઈ રહેશે, ત્યારે દીવો ફેલાવાની પેઠે તે સંબંધને અંત આવી જશે. જ્યારે શરીર સંબંધ પણ બીજા ઉપર આધાર રાખનાર છે, ત્યારે માબાપ સગાં વહાલાંઓનો સંબંધ કે જે શરીર પછી છે, તેની તો વાત જ શી કરવી? માબાપ
Page #196
--------------------------------------------------------------------------
________________
અન્યત્વ ભાવના.
૧૬૯
કરતાં પણ પાછળથી જેમના સંબંધ થયા છે, એવી સ્ત્રી, પુત્ર, પુત્રી, નાકર, ચાકર, ધરબાર, બાગ, બગીચા, ઘેાડા, હાથી, ગાયા, ભેંસેા, વગેરે પાતાની માની લીધેલી વસ્તુએના સંબંધ તો આગલા સંબંધ કરતાં પણ ઉતરતા પ્રકારના છે, થાડા કાળના છે. તે ચીજો આત્માની સાથે સાક્ષાત્ સંબંધ ધરાવનારી નથી. શરીરની સાથે પણ સાક્ષાત્ સીધા સંબધ ધરાવનારી નથી. માત્ર મનની માન્યતાને લીધે માની લીધેàા તે સંબંધ છે. શરીરની સ્થિતિ સુધી તેમના સબંધ કાયમ રહે એ પણ ચેાસ નથી. પુણ્યનું પરિવર્તન થતાં કે તેમનું આયુષ્ય પૂર્ણ થતાં મમતા રાખનારના શરીરના અસ્તિવમાં પણ તે વસ્તુએના સંબંધ તૂટી જાય છે, વિચાગ થાય છે. તેા પછી શું ધારીને તેવી અસ્થિર વસ્તુઓમાં અહંભાવ કે મમભાવ આંધવા ? આ મમત્વથી તાદાત્મ્ય-ભાવથી સુખ કરતાં દુઃખ અધિક થાય છે. ખરી રીતે દુઃખનું મૂળ નશ્વર વસ્તુઓમાં થયેલ તાદારમ્યભાવ જ છે. જ્યાં સુધી તે વસ્તુની સાથેના સબંધ દૃષ્ટિભૂત થયા ન હૈાય ત્યાંસુધી તે વસ્તુના ચૈાગ વિયેાગમાં કઈ પણ સુખ દુઃખ થતું નથી. પેાતાના પડેાશીના ધરમાં ચેારી થાય, આગ લાગે કે કાઈ યુવકનું મરણ થાય ત્યારે દુ:ખ થતું નથી, અને પેાતાના ધરમાં જો તેમ થાય તેા પારાવાર દુઃખ થાય છે. આનું કારણ શું? પડેાશીનું ધર જુદુ છે, તેના ધરની ચીજો મારાથી જુદી છે, તેની સાથે મારે કાંઈ સબંધ નથી, એવી રીતનેા અન્યત્વ ભાવ છે તા દુ:ખ થતું નથી; અને પેાતાના ધરની ચીજોમાં તાદાત્મ્ય ભાવ છે તા તેના વિયેાગ અસદ્ઘ દુ:ખ ઉત્પન્ન કરે છે. જેમ વધારે પરિચય, જેમ વધારે આશક્તિ તેમ વધારે દુઃખ. આ વસ્તુ મારી છે’ એટલું ભાન થવાની સાથે કેવું દુ:ખ છે તે નીચેની કથા ઉપરથી સમજાશે.
"
થાય
દૃષ્ટાંત—એક ગામડામાં પ્રેમચંદ નામે એક ગૃહસ્થ રહેતા હતા. પુણ્યની ઉલટી ગતિથી દિવસે દિવસે તેની આર્થિક સ્થિતિ
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ભાવનાશતક.
ઘસાતી જતી હતી. ક્ષયના અસાધ્ય રાગ જાણે લાગુ પડયા હાથની તેમ ઘેાડા વરસમાં તેની હાલત દયાજનક થઈ પડી, ધંધા પડી ભાંગ્યા અને માથે કરજ થઈ ગયું, ત્યારે પ્રેમચંદે પરદેશ જવાના વિચાર કર્યાં. સારી રીતે પૈસેા જમા ન થાય ત્યાંસુધી પરદેશથી પાછા ફરવું નહિ, એવા નિશ્ચય તેણે પોતાના મનમાં કર્યાં; આ વખતે સંતતિમાં માત્ર બે ત્રણ મહીનાનેા એકછેકરા હતા. પેાતાની સ્ત્રીને માટે સાધારણ બદાબસ્ત કરી પ્રેમચંદ દરીયામાની મુસા ફ્રીએ દૂરદેશાવરમાં નીકળી ગયા. એક મ્હોટા વેપારીની પેઢીમાં નાકરીએ રહ્યો. પુણ્યદશા જાગવાથી પ્રેમચંદના કામમાં શેઠને વિશ્વાસ એસવા માંડયો. સાચી દાનત, ખંતથી કામ કરવાની પદ્ધતિ અને હુશીયારીથી પ્રેમચંદનું ભાન વધવા લાગ્યું અને પગારમાં પણ વધારા થયા. કેટલાક વખત પછી પોતાની જાત ઉપરપણ વ્યાપાર કરવા લાગ્યા. તેમાં સારા દાવ લાગી જવાથી ઘણી સારી કમાણી કરી. “ પૈસે પૈસા વધે ’ કહેવત પ્રમાણે ઘેાડા વરસમાં તેની પાસે સારી સરખી રકમ જમા થઈ. વખતે વખતે પ્રેમચંદને દેશમાંથી તેડાવવાના સંદેશા આવતા. પ્રેમચંદ્ન તેના એવા જવાબ વાળતા કે હમણાં પેદાશ સારી છે તે છેાડીને એક ઘડી પણ નીકળાય તેમ નથી, તમે ગમે તેમ ચલાવી લેજો. પૈસા જોઇએ તેટલી હુંડી ઉપાડી લેજો, છેાકરાને ભણાવજો, અને સારે ઠેકાણે તેનું સગપણુ કરજો. આવી રીતે પદરથી સેાળ વરસ પરદેશમાં ગાળ્યા; આખરે દીકરાના વિવાહ માટે ઉપરા ઉપરી કાગળા આવવા માંડવા, ત્યારે પ્રેમચંદે દેશમાં જવાનું કર્યું. કાગળમાં લખી વાળ્યું કે અમુક દિવસે અમુક દરે ઉતરીશ અને ત્યાંથી ચાલ્યા અમુક દિવસે ઘેર પહોંચીશ. આ કાગળ વાંચી પિતાની હામે અંદર સુધી જવાના પુત્રને વિચાર થયા. માની રજા લઈ પુત્ર લખેલી તારીખે બંદર કાંઠે જઈ પહોં ચ્યા અને એક ધર્મશાળામાં ઉતારા કર્યાં. પ્રેમચંદને ધાર્યાં કરતાં એક એ દિવસ રસ્તામાં વધારે લાગી ગયા. તે દરમ્યાન આ ાકરાને
"
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૧
અન્યત્વ ભાવના. પેટમાં શુળ આવવા માંડયું. શૂળની ઘણી પીડા થવા લાગી. કઈ ઓળખીતો માણસ પણ નહતો કે જે તેની સારવાર કરે. તેની પથારી એક ઓરડામાં મૂકવામાં આવી. જ્યારે બહુ પીડા થઈ અને રાડ પાડવા લાગ્યો ત્યારે મુસાફરો પિકી દયાળુ માણસોએ દવા વગેરેને બંબસ્ત કર્યો. પરદેશથી આવવાના મુસાફરો પણ આવી પહેચ્યા. પ્રેમચંદ શેઠે પણ બે ચાર નેકરની સાથે પિતાનો સરસામાન લઈ ધર્મશાળાના ઉપરના ભાગમાં એક દિવાનખાનું ઉઘડાવી ત્યાં ઉતારો કર્યો. રસોઈની તૈયારી થવા લાગી, તે દરમ્યાન પોતે કંઈ વાજીંત્ર લઈ વગાડવા મંડયો. ગાનતાનમાં ગુલતાન થયો છે. પૈસા કમાઈ ઘેર જવાનું છે તેથી ખુશાલી વ્યાપી રહી છે. બીમાર પડેલા છોકરાની દુઃખી બુમો સંભળાતી હતી, પણ પ્રેમચંદ શેઠને તેની કશી દરકાર નહોતી. મુસાફરીમાં કઈ પીડાતો હશે, તેમાં આપણે શું? એટલું જ નહિ, પણ બે ચાર દયાળુ ગૃહસ્થ વૈદ્યડોકટરની વ્યવસ્થા કરવાને ખરડો કરી સારા ગૃહસ્થો પાસે પૈસા ભરાવવા લાગ્યા. તેઓ પ્રેમચંદ શેઠની પાસે આવ્યા પણ રંગરાગમાં મગ્ન થએલા શેઠે તેમને કંઈ જવાબ ન આપ્યો. તે લોકોએ વધારે કહ્યું ત્યારે સાફ ના પાડી કે “અમારો વિચાર નથી, વિચાર થશે તો અમે પિતે સારવાર કરીશું. તમારી પેઠે ભીખ નહિ માગીએ.” દયાળુ ગૃહસ્થોએ સારવાર કરી, ડોક્ટરની ગોઠવણ પણ કરી, દવા ખવરાવી, પણ ખુટીની બુટી નથી. આયુષ્ય હોય તો ઉપાય ચાલે. છોકરાની બિમારી વધતાં બુમો પાડતાં પાડતાં તેના પ્રાણ પરલોકવાસી થયા. પોલીસને ખબર પહોંચાડયા. પિોલીસે તપાસ કરી તે તેના અંગરખાના ખીસામાંથી એક કાગળ નીકળ્યો. તે કાગળ પ્રેમચંદ શેઠને લખેલ હતો. સિપાઈઓએ તપાસ કરી કે પ્રેમચંદ નામને કઈ માણસ આમાં છે ? પિતાનું નામ સાંભળી પ્રેમચંદ શેઠે ગેખમાં બેઠા બેઠા કહ્યું કે કેમ? કોણ મહને બોલાવે છે? સિપાઈઓએ કહ્યું કે જે તમારું નામ પ્રેમચંદ હોય તો નીચે આવો, જુઓ આ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ભાવના-શતક
કાગળ તમારા જ લખેલા છે કે ? પ્રેમચંદ . નીચે આવ્યે ને જેવા કાગળ જોયા કે તેના હાશકાશ ઉડી ગયા. તે સમજી ગયેા કે આ કાગળ મરનાર છે.કરાની પાસેથી મળેલ છે; તેથી તે છેાકરી મારી પુત્ર જ હશે; મને તેડવા આવેલ હાવા જોઇએ. આગળ જઈને તપાસ કરી તેા ખાત્રી થઈ કે તે મ્હારા પોતાના જ પુત્ર છે! એકના એક પુત્ર પાતાના મ્હાં આગળ પણ એળખાયા વિના અકસ્માત્ મરી જવાથી પ્રેમચંદના મનમાં અસરૢ વાદ્યાત થયા. તરતજ તે ખેàાશ થઇ મૂર્છા ખાઈને ઢળી પડયા. એક તરફ પુત્રનુ શબ અને બીજી તરફ મૂછિત થએલા તેને બાપ લાંખા થઈ પડયા ! તે દેખાવ કઠિન હદમને પણ પિગળાવે તેવા દયાજનક થઇ પડયા. કેટલીક વાર પછી પ્રેમ દને શુદ્ધિ આવી, ત્યારે તે ઘણા જ આસ્વરથી રડવા લાગ્યા. “ અરેરે હું કેવા હીનભાગી ? એ મહીનાના પુત્રને મૂકી પૈસાને માટે પરદેશ ગયા. આજે ૧૫ વરસે પુત્રને પરણાવવા અતિ -ઉમેદથી પાછા ફર્યાં, ત્યારે મૃત અવસ્થામાં પુત્રને જોઉં છું. અરે ! વધારે અસાસ કરવા જેવું તેા એ છે કે મ્હારા મ્હાં આગળ મ્હારો પુત્ર પીડાતા હતા, ત્યારે મેં તેની સરભરા પણ કરી નહિ, તેને -જોવા પણ ગયા નહિ, સરભરા કરનાર પરમાર્થી માણસે દવા દાકટરના ખર્ચ માટે ખરડા લઇ આવ્યા, તેમાં એક આને પણુ ભરાવ્યેા નહિ; હા પુત્ર! હવે હું ધેર જઇ ત્હારી માને શું સંદેશા આપીશ! અરે, આના કરતાં મ્હને મેાત લઈ ગયું હોત તે। સારૂં.” આવી રીતે પાકે પાકે રૂદન કરતા શબને ઠેકાણે પાડી પેાતાને ઘેર ગયા. તેની સ્ત્રીએ પુત્ર મરણુના સમાચાર જેવા સાંભળ્યા કે તેની સાથે જ દુઃખના આધાતથી હૃદય બંધ થઈ જતાં તે પણ ભરણુ પામી. સ્ત્રી અને પુત્રના મરણુથી ઉદાસીન થઈ પ્રેમચંદે સંસારના ત્યાગ કરી, દીક્ષા ધારણ કરી, આત્મશ્રેય સાધ્યું.
પ્રેમચંદને જયાંસુધી ‘આ મારો પુત્ર છે’ એવું ભાન ન્હાતુ ત્યાંસુધી દુઃખ ન્હોતું, ચિંતા ન્હોતી, પુત્રના મરણુથી પણ તેને શાક કે દિલ
Page #200
--------------------------------------------------------------------------
________________
અન્યત્વ ભાવના
૧૭૩
મારી પુત્ર' એવું ભાન હૃદયને ઘેરી લીધું. આ
ગીરી થઈ ન્હોતી; પણ જે ઘડીએ · આ થયું કે તરત જ દુઃખ અને સતાપે તેના ઉપરથી શીખવાનું એ છે કે ‘દુ:ખનું મૂળ મમતા જ છે.' અન્યત્વ ભાવના ભાવી દુ:ખને દૂર કરવું, એ સમજણુનું કૂળ છે. (૩૪-૩૫.) देहात्मनो सम्बन्धः ।
एतच्च पुद्गलमयं क्षणिकं शरीरमात्मा च शारदशशाङ्कसदृक्षरूपः ॥ बन्धस्तयोर्भवति कर्मविपाकजन्यो । देहात्मधीर्जडधियामविवेकजन्या ||३६||
દેહે અને આત્માના સમ”.
—આ શરીર કે જે નજરે દેખાય છે તે જીવ-આત્મારૂપ નથી, કિન્તુ પુદ્ગલ-જડસ્વરૂપ છે અને એક ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળુ` છે; ત્યારે આત્મા જડ નહિ પણુ ચૈતન્ય સ્વરૂપ છે, શરદ્કાળના ચંદ્રમા જેવા નિળ પ્રકાશિત છે અને નિત્ય-અખ’ડ -અવિનાશી છે. આત્મા અને શરીરના જે સંબધ થયા છે, તે ક્રની વ`ણાના ચેાગથી થયેલ છે, પણ વાસ્તવિક નથી; આમ આત્મા અને શરીર અલગ હેાવા છતાં જે શરીરને જ આત્મા માની લે છે, તે ભ્રાન્તિ છે, અને તેવી ભ્રાન્તિ અવિવેકને લીધે જડ
વાદીઓને થાય છે. (૩૬)
વિવેચન—આ કાવ્યમાં આત્મા અને શરીરની ભિન્નતા દર્શાવી છે. ચાર્વાક દર્શનના અનુયાયી નાસ્તિકા એમ માને છે કે શરીરથી આત્મા જુદો નથી. પૃથ્વી, પાણી, તેજ અને વાયુના સાગથી એક પ્રકારની ચૈતન્યશક્તિ શરીરની સાથે ઉત્પન્ન થાય છે. શરીરને વિનાશે તે શક્તિના પણ વિનાશ થાય છે, કારણકે શક્તિનું અધિષ્ઠાન આ શરીર જ છે. શરીરની ઉત્પત્તિ પહેલાં અને શરીરના વિનાશ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૪.
ભાવના–રાતક પછી રહેનાર ચૈતન્ય જેવી કોઈ વસ્તુ જ નથી. નાસ્તિક એક પ્રત્યક્ષ પ્રમાણને જ માનતા હોવાથી અનુમાનગમ્ય ચિતન્યના પુનર્જન્મ કે પૂર્વજન્મને તેઓ સ્વીકારતા જ નથી, તેમ જ જેઓ આત્મા અને તેના પૂર્વજન્મ તથા પુનર્જન્મને સ્વીકારતા છતાં મોહને વિષે દેહમાં તાદામ્ય બુદ્ધિ રાખી દેહને સુખે સુખ અને દેહને દુઃખે દુઃખ માનનારા છે; તે બન્નેને ઉદ્દેશી આ કાવ્યની રચના થઈ છે. ઉપર જણાવેલા બંને વર્ગો જડ-પુદગલમાં જ આનંદ માનનારા છે. રાત દિવસ જડ પદાર્થો મેળવવા પ્રયાસ કર્યા કરે છે. વિચારો પણ જડના જ કર્યા કરે છે, તેથી તેમની બુદ્ધિ જડ જેવી બની જાય છે. તેઓ મનુષ્યત્વમાં પણ જડતા જ જાએ છે. આત્મત્વ પણ જડ દેહમાં જ માને છે. અર્થાત્ તેમને દેહ-શરીરમાં જ આત્મબુદ્ધિ થાય છે. એ જ તેમની ભ્રાન્તિ છે, એ જ તેમની જડતા છે, એ જ અવિવેક છે. વિવેકબુદ્ધિનો લોપ થવાથી તેમને બ્રાતિ યા વિપર્યાસ થાય છે. નાસ્તિક દેશાવરથી આવતા કાગળોની હકીકત પ્રત્યક્ષ ન હોવા છતાં માને છે અને તે ઉપર લાખો કરોડોનો વ્યાપાર કરે છે. પિતાના દાદા પરદાદાને નજરે ન જોયા છતાં, એક વખત તેઓ હતા એમ કબૂલ કરે છે, અને શાસ્ત્રના આક્ત પુરૂષનાં વચન તેઓ માનતા નથી, એ જ તેમને અવિવેક છે. એક તરફ તેઓ કહે છે, અનુમાન અને શબ્દ પ્રમાણ નથી, બીજી તરફ કાગળની હકીકત અને પૂર્વજોનું અસ્તિત્વ પ્રમાણુસિદ્ધ કબુલ કરે છે, એ જ તેમની ભ્રાન્તિ. અનુમાન સિવાય એક પગલું પણ તેમનાથી ભરાય તેમ નથી. જ્યારે અનુમાન અનિચ્છાએ પણ તેમનાથી મનાઈ જવાય છે, ત્યારે તે જ અનુમાનથી આ જગતના પ્રાણુઓના સુખ દુઃખની વિચિત્રતાએ પુણ્ય પાપ અને તે ભોગવવા સ્વર્ગ નરક પણ તેઓએ માનવું જોઈએ. એક રાગી બીજે નરેગી, એક ધનવાન બીજે નિર્ધન, એક રાજા બીજે રંક, એક બુદ્ધિમાન બીજે નિબુદ્ધિ, એક સમૃદ્ધિવાન બીજે દરિદ્ર, એક ઇચ્છિત વસ્તુ મેળવનાર બીજે
Page #202
--------------------------------------------------------------------------
________________
અન્યત્વ ભાવના
૧૭૫ ઈચ્છા વિરૂદ્ધ પામનાર, આ બધે ભેદ શાથી? ભૂતોને સંગ બધાને સરખો છે. એક જ માબાપના વીર્યથી ઉત્પન્ન થએલા એક જ વેળાએ જન્મેલા બે ભાઈઓમાં ઉપર પ્રમાણે ભેદ જોવામાં આવે છે, પ્રત્યક્ષ દેખાય છે, તે શાથી ? કહેવું જ જોઈએ કે પુણ્ય પાપના યોગથી, શુભ અશુભ કર્મના વિપાકથી; કર્મ દેહાશ્રિત સંભવે નહિ, કિન્તુ આત્માશ્રિત છે. બાળકને જન્મવાની સાથે સુખ, દુઃખ, રોગ, આરોગ્ય, જવામાં આવે છે. આ દેહથી તો કર્મ કર્યું નથી, તો તે કર્મ ક્યાંથી આવ્યાં ? માનવું જ પડશે કે તે કર્મ પૂર્વ જન્મનાં છે અને આત્મા સાથે આવ્યાં છે. આમ યુક્તિથી અનુમાનથી આત્માની પૃથક્ સિદ્ધિ હોવા છતાં આત્મા શરીરથી જુદે નથી” એમ કહેવું અજ્ઞાનઅવિવેકભર્યું છે. એવા નાસ્તિક અને દેહાધ્યાસીઓને ગ્રંથકાર કહે છે કે આ-(દેખાય છે તે) શરીર અને તેની અંદર વ્યાપી રહેલો આત્મા એ બંને જુદા છે. બેને સ્વભાવ જુદો જુદો છે. શરીર જડ પરમાણુઓનું બનેલું પુગલરૂપ છે. ક્ષણમાં હાનિ, ક્ષણમાં વૃદ્ધિ અને ક્ષણમાં વિનાશ પામનાર હેવાથી ક્ષણિક-નશ્વર છે. રોગથી, જરાથી અને શસ્ત્રાદિકથી છેદન ભેદન પામનાર વિકૃત સ્વભાવવાળું છે; ત્યારે આત્મામાં તે ધર્મ નથી. ગીતામાં કહ્યું છે કે –
नैनं छिन्दन्ति शस्त्राणि । नैनं दहति पावकः ॥ न चैनं क्लेदयन्त्यापो । न शोषयति मारुतः ॥ १ ॥ अच्छेद्योयमदाह्योय-मक्लेद्योऽशोष्य एव च ॥ નિત્યઃ શર્વત: થાણુ–નવોચ સનાતનઃ + ૨ |
અર્થાત–આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી, વાયરે શોષવી શકતો નથી. આત્મા અચ્છેદ્ય- છેદી ન શકાય તેવ, અદાહ્ય–બળી ન શકે તે, અકલે-ભીંજાઈ ન શકે તેવો, અને અશષ્ય–શેષાય નહિ. તે છે. તે નિત્ય-સર્વદા સ્થાયી, સર્વત્ર ઉપયોગ જનાર, સ્થિર,
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ભાવના-શતક અચલ અને સનાતન છે. શસ્ત્ર, અગ્નિ, વાયુ, વિદ્યુત, વરાળ વગેરેના અકસ્માતે શરીરને નડે છે, શરીરને ઈજા પહોંચાડે છે, પણ આત્મા ઉપર તેની અસર થઈ શકતી નથી. ચંદ્રમા કરતાં પણ તેનું સ્વરૂપ વધારે નિર્મળ છે. કર્મના સંગથી અને વિપાકથી જ માત્ર તેને દેહ સાથે જોડાવું પડે છે, બંધનમાં આવવું પડે છે. કર્મની ઉપાધિથી દૂર થાય તો શરીરનો સંબંધ પણ છૂટી જાય છે. આમ બન્ને પદાર્થ ભિન્ન હોવા છતાં એક-અભિન્ન માનવામાં આવે છે, અને તે અજ્ઞાનથી જ દુઃખની પરંપરા ચાલે છે. દેહને જરી પણ ધક્કો લાગતાં હાયવોય કરી નાંખે છે. રાડ પાડી ધમચકડી મચાવે છે, આર્તધ્યાન ધ્યાવે છે, માથું પછાડે છે. આટલું બધું દુઃખ દેહાધ્યાસથી જ થાય છે; પણ જરી વિચાર કરે કે “હું જુદે છું અને દેહ જુદે છે. દેહના દંડ દેહને ભેગવવા પડે તેમાં મારે શું? કર્મો કેવી સહેલાઈથી બંધાય છે અને કેટલી મુશ્કેલીઓ ભેગવાય છે, તેને ખ્યાલ કરી કર્મને તમાસો જોઈ આનંદ પામું નહિ. દેહની દુગ્ધામાં ભારે શું કામ ઝપલાવું જોઈએ ?” અન્યત્વ ભાવના મનમાં ખડી થાય તે દુઃખને સંકલ્પ માત્ર પણ વિલય પામી જાય. (૩૬)
શરીરદાવ્યાત્મનોદ્દાસ रोगादिपीडितमतीवकृशं विलोक्य । किं मूढ रोदिषि विहाय विचारकृत्यम् ।। नाशे तनोस्तव न नश्यति कश्चिदंशो। ज्योतिर्मयं स्थिरमजं हि तव स्वरूपम् ॥ ३७॥
વરાત્મમાર્ચ ચામ: मृत्युन जन्म न जरा न च रोगभोगौं । हासो न वृद्धिरपि नैव तवास्ति किश्चित् ।।
Page #204
--------------------------------------------------------------------------
________________
અન્યત્વ ભાવના
૧૭૭
-
एतान्नु कर्ममय पुद्गलजान विकारान्मत्वा निजान् भजसि किं बहिरात्मभावम् ॥ ३८ ॥
कथमात्मनि जन्ममृत्युष्यपदेशः । जन्योस्ति नो न जनकोऽस्ति भवान्कदाचित् । सच्चित्सुखात्मकतया त्वमसि प्रसिद्धः॥ रागाधनेकमललब्धशरीरसङ्गी। जातो मृतोऽयमिति च व्यपदेशमेसि ॥ ३९ ॥ શરીરની દુર્બળતામાં આત્માની દુર્બળતા નથી.
અર્થ–હે મુગ્ધ! જ્યારે શરીરમાં કાંઈ રોગાદિક થાય છે, અથવા તપ કે પરમાર્થનું કામ કરતાં શરીરને ચેડી તકલીફ પડે છે, ત્યારે હારા મનમાં ગ્લાનિ થવાની સાથે જે તે વ્યર્થ રેવા મંડી જાય છે, એ હારી કેટલી બધી વિચારશન્યતા છે? શું શરીરને ઘસારો લાગતાં હારા આત્માને કેઈ અંશ ઘસાઈ જાય છે ? નહિ જ; કેમકે આત્મસ્વરૂપ જ્યોતિર્મય અને પરિપૂર્ણ નિશ્ચલ છે. (૩૭)
બહિરાત્મભાવને ત્યાગ જન્મ, જરા, મરણ, રોગ, ગ, હાનિ અને વૃદ્ધિ એ બધા ધર્મો શરીરના જ છે. એમાંને એકેક ધર્મ આત્માને નથી. એ બધા ધર્મો કર્મ પુદગલના વિકાર રૂ૫ છે. પુદ્ગલના વિકારો પુદ્ગલરૂ૫ શરીરને જ લાગુ પડી શકે પણ પુદ્ગલથી અતિરિક્ત જે આત્મા તેને લાગુ પડી શકે નહિ. માટે હે આત્મન ! પુગલના વિકારોને તું પિતાના માની શામાટે બહિરાત્મભાવ ભજે છે, અને બીજાની હાનિ વૃદ્ધિથી શામાટે દુઃખી થાય છે? (૩૮)
૧૨
Page #205
--------------------------------------------------------------------------
________________
ભાવના-રાત. આત્મામાં જન્મ-મૃત્યુને વ્યવહાર કેમ થાય છે?
હે આત્મન ! તું કોઈથી ઉત્પન્ન થયે નથી, તેમ કોઈને ઉત્પન્ન કરનાર પણ નથી. હારી ઉત્પત્તિ નથી અને વિનાશ પણ નથી. તું તો નિય–સત-ચિત અને આનંદ રૂપે સર્વત્ર પ્રસિદ્ધ છે. ત્યારે આ જીવ અમુક ગતિમાં ઉત્પન્ન થયો, આ જીવ મરી ગયે, એવો વ્યવહાર કેમ થાય છે? એમ શંકા થાય છે તેને ઉત્તર એ છે કે રાગદ્વેષરૂપ બીજકથી ઉત્પન્ન થતાં કમ અંકુરથી પ્રાપ્ત થએલ શરીરને સંગ જે આત્માને લાગે છે તેથી જન્મ-મૃત્યુને વ્યવહાર આત્મામાં થાય છે. ખરી રીતે તો તે ધર્મ શરીરના જ છે પણ સંગને લીધે એકના ધર્મો બીજામાં ઉપચરિત થાય છે. (૩)
વિવેચન–ઉપરનાં ત્રણ કાવ્યોમાં બહિરાત્મભાવમાંથી અંતરાત્મભાવમાં આવવાને અંતરાત્મભાવની પિછાન કરાવી છે. બાહરુ અંતર્ અને પરમભેદથી આત્માના ત્રણ પ્રકાર છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જ્ઞાનાર્ણવમાં તેનાં લક્ષણે આ પ્રમાણે બતાવ્યાં છે --
आत्मबुद्धिः शरीरादौ । यस्य स्यादात्मविभ्रमात् ॥ बहिरात्मा स विज्ञेयो । मोहनिद्रास्तचेतनः ॥ १ ॥
અર્થ–જે માણસને શરીર, કુટુંબીઓ, ઘરબાર, નોકરચાકર, ઘોડા, બળદ, ગાય, ભેંસ વગેરે ચીજોમાં ભ્રમથી આત્મબુદ્ધિ-તાદામ્ય ભાન થાય, મેહની નિદ્રામાં ચિતન્યને વિલય થઈ જાય, અનાત્મ વસ્તુઓને જ આત્મરૂપ માની મારું મારું કરી રહે, તે બહિરાભા જાણવો.
बहिर्भावानतिक्रम्य । यस्यात्मन्यात्मनिश्चयः ॥ રોડનરમા મસ્તક્ષે–વેંઝમદાત્તમાઃ ૨ .
Page #206
--------------------------------------------------------------------------
________________
અન્યત્વ ભાવના.
૧૯
અર્થ—જેણે ખાદ્ય પદાર્થીમાંથી આત્મભાવ–મારાપણું ખેંચી લઈ આત્મામાં જ આત્મભાવના નિશ્ચય કર્યાં છે, તેને નાની પુરૂષા અંતરાત્મા કહે છે.
निर्लेपो निष्कलः शुद्धो । निष्पन्नोत्यन्तनिर्वृतः ॥ નિવિશ્વ યુદ્ધાત્મા ! પરમામેત્તિ નિત ॥ ૩ ॥
અ—જેને કર્મના લેપ નથી, શરીરનું બંધન નથી, જે રાગાદિ વિકારથી રહિત છે, જેણે સકલ કાર્યની નિષ્પત્તિ-સિદ્ધિ મેળવી છે, જેણે અવિનાશી અનંત સુખ મેળવ્યું છે, જેને વિકલ્પ નથી, એવા શુદ્ધ આત્માને પરમાત્મા કહે છે.
અહિરાત્મભાવવાળા માણુસેા ક્ષણમાં સુખી, ક્ષણુમાં દુ:ખી, ક્ષણમાં ખુશી, ક્ષણમાં નાખુશી થાય છે. ક્ષણમાં રાજા તે ક્ષણમાં રાંકને રાંક અંતે છે. જરી કાંટા લાગી જાય, માથું દુઃખે કે પાંચ પૈસાની નુકસાની થાય તેા મારફાડ કરી નાંખે છે, હાયવેાય કરી ચારે તરફ રાણાં રૂવે છે. કાઈ જીવ બચાવવાને પાંચ પગલાં ચાલવું હોય, કઇ વ્રત નિયમ એકાસણું ચેાવિહાર ઉપવાસ કરવાં હોય તે કહેશે કે તેમાં મારૂ શરીર ધસાઈ જાય. મારા શરીરને તકલીફ્ પડે તેવું કામ મારાથી ન બની શકે. આ દશાવાળા મહિઃ સુખને જ સુખ માને છે. ખરૂ સુખ કાં છે તે તે જાણતા જ નથી, તેમને ઉદ્દેશી આ કાવ્યા રચવામાં આવ્યાં છે. અહિરાત્મભાવવાળા મેાહથી મુગ્ધ અનેવા હાવાથી તેને મૂઢ કહીને સખેાષન કર્યું છે. હે મૂઢ ! તું શા માટે રૂદન વિલાપ કરે છે? ત્હારૂં શરીર જાડું હોય કે પાતળુ હાય, કાળું હાય કે ગારૂ હાય, બળવાન હોય કે દુળ હાય, જુવાનીનું હાય કે ઘડપણનું હોય, તેથી ત્હારે રડવાનું કઇ કારણ નથી. બીજાની પાસે સંપત્તિ વધારે હાય અને હારી પાસે થાડી હાય, બૌજા શાહુકાર શ્રીમત હોય અને તું ગરીબ હાય, તેથી પણુ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ભાવના રાતક.
હારે ખેદ કરવાનું કારણ નથી. આ બધી બહારની સંપત્તિ પુણ્યને આશ્રી ન્યૂનાધિક મળે છે, ઘેાડા વખત રહે છે, પાછી અદૃશ્ય થાય છે; તે ઉપર સુખનેા આધાર રાખવાના નથી; કારણુકે તે વૃક્ષની છાયા માફક અસ્થિર છે; છાયા સ્થિર દેખાય છે, પણ ખરી રીતે એક ક્ષણ પણ તે સ્થિર રહેતી નથી, તેમ માયા–સંપત્તિ કદાચ સ્થિર દેખાતી હોય, તાપણુ તે ખરી રીતે સ્થિર નથી, પણ અસ્થિર છે. જેના પાયે। અસ્થિર હાય તેના ઉપર સુખનું ચણતર ચણીએ તા તે સ્થિર ક્યાંથી થાય ? જે વસ્તુ સ્વભાવે અસ્થિર છે, તેને સ્થિર માનીએ કે સ્થિર બનાવવાના પ્રયત્ન કરીએતા તેનું પરિણામ દુઃખમાં જ આવે. પત્થરમાંથી કોઇ દિવસે પાણી નીકળવાનું છે? અગ્નિના ભક્ષણથી કાઇની ક્ષુધા શાંત થઈ છે ? રેતીને પીલી કાઈએ તેમાંથી તેલ કહાડયું છે? પાણીનું મથન કરવાથી કાઇને માખણુ મળ્યું છે? સઘળા પ્રશ્નોના ઉત્તર નકારમાં જ આપવા પડશે. તેવી રીતે અસ્થિર માયા-સપત્તિમાંથી કાઈને સુખ મળ્યું નથી અને મળવાનું પણ નથી. મૃગતૃષ્ણાથી—પાણીના ઝાંઝવાથી મૃગની તૃષા ઢળતી નથી પણ ઉલટી વધે છે, તેમ અહિરાત્મભાવથી સુખને બદલે ઉલટી દુ:ખની વૃદ્ધિ થાય છે; માટે તું હૅને પેાતાને આળખ. જેના નાશ થાય છે, તે તું નથી. જેની તે તું નથી. જેનેા ઉદય અને અસ્ત જેને રાગ અને ગ્લાનિ થાય છે, તે તું નથી. જેને ખાવાનું મળે છે તા વધે છે, અને ન મળવાથી શાષાઈ જાય છે, તે તું નથી. જે શસ્ત્રથી વિધાય છે, કપાય છે, છેદાય છે, ભેદાય છે, જોડાય છે, અને વિખરાય છે, તે તું નથી. જેને ચારા ચારે છે, અગ્નિ ખાળે છે, પાણી પલાળે છે, ધૂળનાં તાકાના દાટી દે છે, તે તું નથી. જેના માટે લડાઇઓ, મારામારી થાય છે, તે તું નથી. તું કાણુ છે અને હારૂ' સ્વરૂપ કેવું છે તે આ ત્રણ કાવ્યમાં દર્શાવ્યું છે. અર્થાત્–તું જાં નથી પણ જ્યાતિ રૂપ ચૈતન્ય સ્વરૂપ તુ છે. સૂર્ય કરતાં પણુ
હાનિ વૃદ્ધિ થાય છે,
થાય છે, તે તું નથી.
Page #208
--------------------------------------------------------------------------
________________
અન્યત્વ ભાવના.
૧૮૧ હારો પ્રકાશ અધિક છે. સૂર્યના પ્રકાશનો થોડા કલાક ઉદય અને થોડા કલાક અસ્ત રહે છે, પણ હારા પ્રકાશને ઉદય થયા પછી તેને કદાપિ અસ્ત થતો નથી. વૃક્ષની છાયા માફક અસ્થિર નહિ પણ તું સ્થિર છે. જન્મવું મરવું શરીરને છે, હવે નથી. તું શરીરને અતિરિક્ત હોવાથી હારે જન્મવું પણ નથી અને મરવું પણ નથી. પુત્રના જન્મથી હરખાવાનું અને તેના મૃત્યુથી દિલગીર થવાનું પણ કંઈ કારણ નથી.
દષ્ટાંત-એક શ્રીમંત ગૃહસ્થને એકને એક પુત્ર બિમાર પડયો, ત્યારે તેનાં માબાપ રડવા લાગ્યાં: હાય હાય હવે કેમ થશે? છોકરાનું નામ ચીમન હતું. તેઓ કહેવા લાગ્યા કે જે ચીમનને આરામ થાય તો અમારે ખાવું પીવું છે, નહિતો આજથી ખાવા પીવાનું બંધ છે. જેમ જેમ તેઓ રૂદન કરવા લાગ્યા તેમ તેમ ચીમનને પણ રોગની વૃદ્ધિ થતી ગઈ. તેઓએ ચીમનના જીવવાની આશા લગભગ મૂકી; અને રડતાં રડતાં બોલ્યાં કે બસ, હવે અમારે જીવવું નથી. ઘણું માણસે તેમને સમજાવવા લાગ્યા કે આમ અધીરાં ન બને. વખતે હજી આરામ પણ થાય, નહિતો દુનીયામાં જન્મવું અને મરવું લાગી રહ્યું છે. પણ શેઠના મનમાં ધીરજ રહેતી નથી. એવામાં એક મહાત્મા ત્યાં નિકળી આવ્યા. શેઠને તે ઓળખતા હતા તેથી શેઠને કહ્યું કેમ આજે આટલા બધા અધીરા બની ગયા છો ? શેઠ કહે કે અરે મહારાજ ! મારા ભાગ્ય ફુટયાં, મારો દિવસ પરવાર્યો, મારા ઉપર દુઃખનું વાદળ તૂટી પડ્યું, - મહાત્મા–પણ છે શું? આટલી બધી ગભરામણનું શું કારણ છે? શું કાંઈ તમને નુકસાન લાગ્યું છે ?
શેઠ–અરે મહારાજ ! આથી વધારે શું નુકસાન ? મહાર એકને એક દીકરો ચીમન મોતને બિછાને સૂતો છે.
મહાત્મા–હે ! શું કહે છે ?
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ભાવના-શતક
શેઠ –મહારાજ ! આ જોતા નથી? સામા ખાટલા ઉપર તે સૂતો છે. જેતા નથી, તેની અંતની માંદગી ?
મહાત્મા–પણ હારે ચીમન ક્યાં? શેઠ–આ સામે સૂતો છે તે.
મહાત્મા--હું બરાબર સમજી શકતો નથી. આજે મારું માથું ફરી ગયું છે. તે હાથેથી તેને બતાવ.
શેઠ–(હાથ લાંબે કરી ચીમનના હાથને પકડી જણાવ્યું જુઓ, આ ચીમન!
મહાત્મા–એ તો ચીમનને હાથ છે, ચીમન નથી. ચોમન કયાં છે?
શેઠ–(પગને સ્પર્શી કહે કે, આ ચીમન !
મહાત્મા–એ તે ચીમનને પગ છે, આ તે છાતી છે, આ માથું છે, આ મુખ છે, આ પેટ છે, આ ભુજા છે, આ સકંધ છે, - આ આંખ છે, આ કાન છે, આ નાક છે, આમાં ચીમન કેણુ? હાથ, પગ, પેટ, છાતી, મોટું, આંખ, નાક, કાન વગેરે બધાં ચીમનના શરીરના અવયવો છે. આમાં કયાંય પણ “ચીમન' એવું નામ લખ્યું નથી.
શેઠ–મહારાજ! એને જ અમે ચીમન કહી બેલાવીએ છીએ.
મહાત્મા–જે એમ હોય તે પ્રાણ નીકળી ગયા પછી પણ આ શરીર આંહી પડ્યું રહેવાનું છે તેને સાચવી રાખજે. ચીમન ચાલ્યો જશે, મરી જશે, એવી દહેશત રાખી શું કામ શોક કરે છે?
શેઠ–મહારાજ! જીવ નીકળી ગયા પછી તો મુડદું-શબ રહે તેને શું કરીએ ?
મહાત્મા––ત્યારે શું શરીર અને શરીરના અવયવોને તું ચીમન માનતો નથી ? ચીમન તેથી કોઈ જુદો છે ?
Page #210
--------------------------------------------------------------------------
________________
અન્યત્વ ભાવના.
૧૮૩ શેઠ–હા. શરીરની અંદર રહેલે આત્મા–ચૈતન્ય એ જ મહાર ચીમન છે.
સુહાત્મા–ત્યારે તારે શોક કરવાની જરૂર નથી. શરીરમાં રહેલો આત્મા જ જે તારો ચીમન હોય તો તેને માત નડવાનું નથી. અર્થાત તે મરવાને નથી. તે અજર છે, અમર છે, શાશ્વત છે. કદાચ તે આ શરીરને છોડશે, તો જુનાં વસ્ત્રો બદલાવી નવાં વસ્ત્રો પહેરવાની પેઠે બીજું નવું શરીર ધારણ કરશે. હે શેઠ ! જે તું પુત્ર ઉપર પ્રેમ રાખતો હોય તો હું એટલું જ ઈરછ કે ચીમન-આત્માને આંહિ કે બીજે સ્થળે શાંતિ સમાધિ મળે.
મહાત્માના કથનથી શેઠને સમજ પડી. તેથી બહિર્ભાવને છોડી આત્મભાવમાં આવી મહિના પડદાને દૂર કરી શેઠે ચિત્ત શાંત કર્યું અને ચીમનને પણ શાંતિ મળી. ' હે ભદ્ર! આ દષ્ટાંત ઉપરથી સમજ કે જન્મ-મરણ શરીરને છે, હને-આત્માને નથી. જરા, રોગ, હાનિ, વૃદ્ધિ એ બધા શરીરના ધર્મો છે, દેહના દંડ છે; બહિરાત્મભાવથી તે ધર્મોને તે પિતાના માને છે એટલે જ હને દુઃખ થાય છે, શોક-સંતાપ થાય છે. સત-ચિત અને આનંદરૂપે હારી પ્રસિદ્ધિ છે, એ જ હારું સ્વરૂપ છે, તો પછી આનંદને છેડી દુઃખ વેઠવું એ શું હેને લાછમ છે ? રાજા હોવા છતાં રાંક બનવું, શ્રીમંત હોવા છતાં દરિદ્રી થવું, સુખી હોવા છતાં દુઃખી થવું, બળવાન, વીર્યવાન હોવા છતાં દુર્બળ, નિર્વીય થવું, એ કેટલું લજજાસ્પદ છે? શિયાળના ટેળામાં સિંહ વો એટલે શું તેનું સિંહત્વ જતું રહ્યું ? અનંતપ્રકાશી, ચૈતન્ય સ્વરૂપ, આનંદમય હોવા છતાં જડ શરીરને સંગે રહ્યો તેથી શું ચૈતન્ય નષ્ટ થઈ ગયું? નહિ જ. માત્ર તે ભૂલાઈ ગયું છે, મનાઈ ગયું છે તે જ અજ્ઞાન છે. ભૂલ સુધારી જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ હારૂં કર્તવ્ય છે. બહિરાત્મભાવને સર્વથા મૂકી અંતરાત્મભાવમાં સ્થિતિ કરી પરમાત્મભાવે
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ભાવના–શતક પહોંચવું, એ હારા કર્તવ્યની શ્રેણી છે. તે માર્ગ ગજસુકુમાલે કેવી રીતે સાથે તેને પરિચય કરવો હોય તે સાંભળ.
દષ્ટાંત–ગજસુકમાલ કૃષ્ણ મહારાજને નહાને ભાઈ થતો હતો. તેની માતા દેવકીજીના સાત પુત્રો બીજે ઉછરેલા હોવાથી એક પુત્રનું પિતાને હાથે લાલન પાલન કરવાની મનમાં બહુ હેશ હતી. કૃષ્ણ મહારાજે હરિણમેષી દેવતાનું આરાધન કરી પિતાને એક બહાને ભાઈ હોવાની માંગણી કરી. દેવતાએ કહ્યું “તથાસ્તુ.” અનુક્રમે ગજસુકુમાલને જન્મ થયે. માતાને તેના ઉપર બહુ પ્રેમ હતો. ઘણું જ લાડ કેડમાં બીજના ચંદ્રની માફક ગજકુસુમાલ ઉછરવા લાગ્યો. ભણી ગણી યૌવન અવસ્થાને પામ્યો, તે દરમ્યાન બાવીસમા તીર્થંકર નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીની બહાર સહસ્ત્રાંબ નામે ઉદ્યાનમાં સમવસર્યાં. કૃષ્ણ મહારાજ ગજસુકુમાલને સાથે લઈ પ્રભુના દર્શન કરવા જાય છે, ત્યાં રસ્તામાં સોમિલ બ્રાહ્મણનું ઘર આવ્યું. તે ઘરની અગાસીમાં ઘણું જ સૌન્દર્યવાળી સમા નામની સોમિલ બ્રાહ્મણની કુંવારી કન્યા પિતાની સખીઓ સાથે સેનાના તારે ખેંચેલા દડાથી રમતી હતી. કૃષ્ણ મહારાજની તેના ઉપર નજર પડતાં જ તેની સાથે ગજસુકુમાલનું લગ્ન કરવાનો વિચાર કર્યો. સેમિલને બોલાવી સેમાના લગ્ન સંબંધી વાતચીત કરી સમાને કુંવારા અંતઃપુરમાં મેકલાવી લીધી. ત્યારપછી બન્ને ભાઈ સહસ્ત્રાંબ વનમાં પહોંચ્યા. પ્રભુની દેશના સાંભળીને ગજસુકુમાલને વૈરાગ્ય ઉત્પન્ન થ. ઘરે આવી માતાની પાસે પ્રભુના દર્શન કરવાની અને દેશના સાંભળવાની વાત કરી, તે સાંભળી માતા ખુશી થયાં; પણ જ્યારે સંસાર છોડવાની અને દીક્ષા લેવાની વાત કરી, ત્યારે દેવકીજીને એકદમ મૂર્છા આવી ગઈ. ઉપચાર કરતાં શુદ્ધિ આવી ત્યારે માતાએ પુત્રને સંસારમાં રાખવા ઘણે પ્રયત્ન કર્યો. કૃષ્ણ મહારાજને બોલાવી તેની મારફત રોકવા ઘણી કોશીશ કરી, પણ ગજસુકુમાલને રંગ ઉતર્યો નહિ. ઘણું કાલાવાલાથી એક દિવસનું રાજ્ય સ્વીકારી
Page #212
--------------------------------------------------------------------------
________________
અન્યત્વ ભાવના
૧૮૫
બીજે દિવસે હેટી ધામધુમથી નેમનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી. તે વખતે રોતાં રોતાં માતાએ કહ્યું હે દીકરા ! તેં મહને તો રોડરાવી છે, પણ હવે એવી કરણ કરજે કે જેથી બીજી માતાને રોવરાવવી ન પડે. અર્થાત સંયમ પાળી જન્મ જરા મૃત્યુના બંધનને અંત કરજે.
ગજસુકુમાલે દીક્ષા લીધા પછી તુરત જ નેમનાથ પ્રભુને પૂછયું કે થોડા વખતમાં સિદ્ધિ મેળવવાને કોઈ પણ માર્ગ છે ? પ્રભુએ કહ્યું : હા, શરીર અને આત્માની ભિન્નતાને દઢતર સતત અભ્યાસ અને તેની કસોટી તરીકે બારમી ભિખુની પડિમા. સ્મશાન ભૂમિમાં કાઉસગ્ગ કરી ભેદ જ્ઞાનમાં નિરંતર સ્થિરતા પ્રાપ્ત કરવાથી તરત સિદ્ધિ મેળવી શકાય છે. ગમે તે ઉપસર્ગ આવે તે તેનાથી પાછા હઠવું ન જોઈએ. ગજસુકમાલે કહ્યું, હે પ્રભુ ! તે ભાગ લેવાની મારી ઈચ્છા છે. આપની આજ્ઞા હોય તો હું સ્મશાનમાં જઈ અચલપણે ધ્યાન ધરું. નેમનાથ પ્રભુએ યોગ્યતા જાણે હા પાડી. ગજસુકુમાલે એકાએકી સ્મશાનમાં જઈ કાઉસગ્ન કર્યો. સંધ્યા સમયે સોમિલ જંગલમાંથી અગ્નિહામ માટે સમિધનાં લાકડાં લઈ તે રસ્તે પાછો ફર્યો, ત્યારે ગજસુકુમાલ ઉપર તેની દૃષ્ટિ પડી. જોતાં વેંત તેને ક્રોધ પ્રગટોઃ અરે ! જેની સાથે સોમાનાં લગ્ન થવાનાં હતાં, તે ગજસુકુમાલ તો સાધુડો થઈ આંહિ ઉભે છે. અરે દુષ્ટ ! હારે જે મુંડાવું જ હતું તે શા માટે મહારી દિકરીને કુંવારા અંતઃપુરમાં મોકલાવી રંડાપ અપાવ્યો? સમિલ બ્રાહ્મણ હતો પણ પ્રકૃતિએ ચંડાળ જેવો હતો. તેની સાથે પૂર્વને વૈરભાવ ઉલ, તેથી ગજસુકુમાલને સખ્ત શિક્ષા આપવાનો વિચાર કરી લાકડાંને નીચે મૂક્યાં. તળાવની લીલી માટી લાવી ગજસુકુમાલને માથે ફરતી પાળ બાંધી, બળતી રહેમાંથી ખેરના બળતા અંગારાની ઠીબડી ભરી ગજસુકુમાલને માથે ઠરાવી. ચરચર કરતી માથાની ચામડી બળવા લાગી. ચામડી પછી માંસ અને માંસ પછી મગજ સળગવા માંડયું. એક
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ભાવના-ચાતક
મછરના ડંખથી પણ માણસની ધીરજ રહેતી નથી, તો પછી માથાને કોમળ ભાગ અગ્નિથી બળે, તેની પીડામાં શું પૂછવાનું હેય? પણ ગજસુકુમાલે જરી પણ માથું કે શરીરને કોઈ પણ ભાગ હલાવ્યો નહિ. સમિલ ઉપર પણ ઠેષ આ નહિ. સર્વ જીવને પિતા સમાન ગણતા હોવાથી સેમિલને શત્રુ સમાન નહિ, પણ મિત્ર સમાન ગણે છે. કેઈને સસરા પાંચ પચીસ રૂપીયાની પાઘડી બંધાવે છે, ત્યારે મારો સસરો મહને મોક્ષની પાઘડી બંધાવે છે, આ ભાવ ગજસુકુમાલ મુનિના શુભ ધ્યાનમાં ફરતો હતો. કેટલી બધી સમતા! મેરૂના જેવી નિશ્ચલતા, સમુદ્રના જેવી ગંભીરતા, મહેરામાં હેટા ચોહામાં પણ ન હોય તેવી શરતા, ધોરતા, સુકુમાલ મુનિમાં પ્રતિત થતી હતી. તે સઘળો પ્રભાવ ભેદજ્ઞાનનો હતો. આ વખતે ગજસુકુમાલને આત્મા જાણે શરીરથી બહાર નીકળી કર્મોને હંફાવવા મેદાનમાં પડ્યો હોય અને શરીર સાથે કંઈ પણ સંબંધ ન હોયની તેમ દુઃખ વેદ્યા વિના આત્મભાવમાં લીન થએલો છે. અંતરાત્મભાવમાંથી પરમાત્મભાવમાં જવાની તૈયારીમાં છે. ક્ષપક શ્રેણીએ હડતા શુલ ધ્યાનના પાયાને એકદમ સ્પર્શતાં સકલ કર્મનો અંત કરી અંતગડ* કેવલી થઈ ગજસુકુમાલ મુનિ મોક્ષે પહોંચ્યા.
ગજસુકુમાલ બહારની વસ્તુઓમાંથી આત્મભાવને દૂર કરી, શરીરમાંથી પણ આત્મભાવને સંકેલી, અંતરાત્મામાં લીન થયા તો બળતા શરીરની અસહ્ય વેદનાની પણ આત્મા ઉપર અસર ન થઈ; તેવી રીતે અંતરાત્મભાવમાં સ્થિર રહેવાથી પરમાત્મભાવની પ્રાપ્તિ થાય. (૩૭-૩૮-૩૯)
पक्षिपादपसंयोगकल्पः कुटुम्बिसंयोगः । भार्या स्नुषा च पितरौ स्वसपुत्रपौत्रा। एते न सन्ति तव केपि न च त्वमेषाम् ॥
* કેવળજ્ઞાન પ્રાપ્ત થવાની સાથે જ આયુષ્ય પૂર્ણ કરી મેક્ષમાં જાય તે અંતગડ કેવલી કહેવાય.
Page #214
--------------------------------------------------------------------------
________________
C
અન્યત્વ ભાવના
૧૮૭ संयोग एष खगवृक्षवदल्पकालएवं हि सर्वजगतोपि वियोगयोगौ ॥४०॥
ન કે ચિમારું ચ | एकैकजन्मनि पुनर्बहुभिः परीतः । मान्ते तथापि सहकारिविनाकृतस्त्वम् । तस्माद्विभावय सदा ममतामपास्य । किश्चिन्न मेऽहमपि नास्मि परस्य चेति ॥४१॥ પક્ષી અને વૃક્ષના સંગ જે કુટુંબીઓને સાગ.
અર્થ–હે ભદ્ર! એક ઘરની અંદર મા બાપ ભાઈ સ્ત્રી પુત્ર પૌત્ર અને પુત્રવધૂ એ બધાંની સાથે તું રહે છે અને પરસ્પર સંબંધ જડેલ છે; પણ ખરી રીતે તે બધાં તારાથી જુદાં છે, અને તું બધાંથી જુદો છે. તેમની સાથેનો સંબંધ કેવળ ઝાડ અને પક્ષીના સંબંધ જેવો છે, અર્થાત સાંજની વેળાએ જુદાં જુદાં પક્ષીઓ જુદી જુદી દિશામાંથી આવીને ઝાડ ઉપર બેસે છે, રાત્રિએ ત્યાં રહે છે અને સવાર પડતાં બધાં જુદાં પડી જાય છે, તેવી જ રીતે. એક ઘરની અંદર જુદી જુદી ગતિમાંથી આવેલાં કુટુંમ્બિઓ ભેગાં થયાં છે. પણ આયુષ રૂપી રાત્રિ પૂરી થતાં તે સઘળાં જુદાં પડવાનાં. જગતના સર્વ સંયોગો આવી જ રીતે વિયોગ સહચારી છે. ( હારૂં કઈ નથી અને હું કેઈને નથી.
ભૂતકાળમાં દરેક જન્મમાં ઘણું જીવોની સાથે સંબંધ બાંધ્યો. જ્ઞાનદષ્ટિએ જોતાં આ દુનિયામાં એવો કોઈ જીવ નથી કે જેની સાથે મા બાપ પુત્ર સ્ત્રી તરીકે સંબંધ જોડા ન હોય. આટલા બધા સંબંધો જોડ્યા છતાં પણ આ વખતે કોઈ પૂર્વને સંબંધી સહચારી થતો નથી. તો પછી આ વખતના સંબંધીઓ પાછળના વખતમાં સહચારી થશે તેની શી ખાત્રી છે? કાંઈ જ નહિ. તે
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ભાવના-શતક પછી શા માટે મમતા રાખે છે ? છોડી દે મમતાને, અને મનમાં નિશ્ચય કર કે હારે કોઈ છે નહિ, અને હું પણ કોઈને છું નહિ. (૪૧) વિવેચન-સુયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે
न सा जाइ न सा जोणी, न तं कुलं न तं ठाणं । न जाया न मुया जत्थ, सव्वे जीवा अणंतसो ॥
અર્થાત-એકેંદ્રિય બેઈકિય તેઈદ્રિય ચઉરિક્રિય અને પંચેંદ્રિય, એ પાંચ જાતિઓમાં એવી કઈ જાતિ નથી કે જેમાં એકેક જીવ અનંતી વાર ઉત્પન્ન થઈ મરણ પામે ન હોય. યોનિ-જીવોનાં ઉત્પત્તિસ્થાન એકંદર ચોરાસી લાખ છે. તેમાંની એક નિ પણ એવી નથી કે જયાં અનંતી વાર ઉપજવાનું ન બન્યું હોય. એકંદરે એક કરોડ સાડી સત્તાણું લાખ કુલ કોટિ છે, તેમાંનું કોઈ પણ કુલ જન્મ-મરણ વિનાનું રહ્યું નથી, તેમ જ આ લોકમાં એવું કઈ સ્થાન નથી, કોઈ આકાશ પ્રદેશ નથી કે જ્યાં દરેક જીવે અનંતી વાર જન્મ અને મરણ કર્યો ને હેય. જ્યાં જ્યાં આ જીવ જન્મ પામ્યો, ત્યાં ત્યાં અનેક સંબંધીઓની સાથે સંબંધ બાંધ્યા. કઈ સ્થાને માં બાપ ભાઈ ભગિની પુત્ર પુત્રી સ્ત્રી સાસુ સસરા એવાં અનેક સગપણ બાંધ્યા. શાસ્ત્રકાર કહે છે કે દુનીયામાંના સઘળા જી સાથે દરેક જીવે અનંતાનંત સંબંધ બાંધ્યા છે. કોઈ પણ જીવ એવો નથી રહ્યો કે જેની સાથે કાંઈને કાંઈ સંબંધ બાં ન હોય. આ બધા સંબંધે જે કાયમના હોય તે એકેક જીવને સંબંધીઓની એટલી સહાય મળે કે તેને કોઈ જાતની તંગી ભોગવવી જ પડે નહિ, પણ તે સંબંધ કાયમને બંધાતો નથી, કિન્તુ ક્ષણિક સંબંધ છે. આનંદઘનજી ઋષભદેવની સ્તુતિ કરતાં કહે છે કે,
પ્રીત સમાઈ તે જગમાં સહુ કહી છે પ્રીત સગાઈ ન કેય, પ્રીત સગાઇ તે નિરૂપાધિક કહી રે પાધિક ધન બેય–ગરષભ જીનેશ્વર પ્રીતમ માહરે રે. ૧ u
Page #216
--------------------------------------------------------------------------
________________
અન્યત્વ ભાવના
૧૮૯ અર્થાત-જગતમાં સર્વ જેની સાથે પ્રીતિ સગપણ બાંધ્યું પણ અંતે કોઈ સગું થયું નહિ. કાયમની પ્રીતિ ક્યાંય પણ જોવામાં આવી નહિ. તેનું કારણ એટલું જ કે જગતજનની સાથે જે કંઈ સંબંધ બાંધવામાં આવે છે તે કંઈ ને કંઈ સ્વાર્થ માટે. મા બાપ અને પુત્રનો સંબંધ જન્મથી કુદરતી બંધાય છે એ ખરું, પણ માબા૫ના મનમાં એક જાતની આશા રહી છે કે આ છોકરો માટે થશે એટલે અમારું ઘડ૫ણ પાળશે અને અમારું નામ રાખશે. આવી આશાની ઉપાધિથી માબાપને છોકરા ઉપર પ્રેમ રહે છે. કોઈપણ કારણથી જે તે આશા ઉડી જાય તો પ્રેમ પણ ઉડી જાય. એવી જ રીતે દુનિયાના સંબંધીઓના સંબંધમાં–પ્રેમમાં કંઈને કંઈ ઉપાધિ-સ્વાર્થ રહે છે, તેથી તે પ્રેમ ઉપાધિના અસ્તિત્વ સુધી ટકે છે, પછી લુપ્ત થાય છે. ખરો પ્રેમ તે નિરૂપાધિક-નિઃસ્વાર્થી પ્રેમ છે. તે પ્રેમ માત્ર સ્વસ્વરૂપની સાથે જ બંધાય છે અને તે જ ખરો પ્રેમ છે; પણ તે પ્રેમનો પ્રવાહ ગુપ્ત છે, અંતરમાંથી પ્રગટે છે, બહારથી તેની આવક નથી. બહારના સંબંધીઓને પ્રેમ ઉપર કહ્યું તેમ પાધિક અને સ્વલ્પકાળ સ્થાયી છે. તે બીનાનું સ્પષ્ટીકરણ કરતાં “સંયોજs વૃક્ષવત” એ વાકયથી ઝાડ ઉપર પક્ષીએના સમાગમનું દૃષ્ટાંત આપ્યું છે. સાંજે જુદી જુદી દિશાએથી પક્ષીઓ આવી ઝાડ ઉપર બેસે છે. રાત્રિ પસાર કરી સવાર થતાં સૌ જુદાં પડી જાય છે. દિવસે પોતપોતાનો ખોરાક મેળવવામાં મશગુલ બની જઈ રાત્રિએ સંબંધીઓના સમાગમનું ભાન ભૂલી જાય છે. તેવી જ રીતે એક કુળરૂ૫ વૃક્ષને આશ્રયે જુદી જુદી યોનિમાંથી આવેલા અને સમાગમ થાય છે. જીવનરૂ૫ શાખાને આશરે તેમની સ્થિતિ થાય છે. આયુષ્યરૂપી રાત્રિ પૂરી થતાં સૌ જુદાં પડી જાય છે. મરણનો પડદો પડતાં સર્વ સંબંધીઓને સંબંધ છુપાઈ જાય છે. બીજા જન્મમાં પૂર્વનાં સગાંઓ પૈકી કઇ કોઇને ઓળખતું નથી. તેથી કદાચ પૂર્વનાં સગાંઓ દુશ્મન થાય છે અને
Page #217
--------------------------------------------------------------------------
________________
ભાવના-ચાલક
પૂર્વનાં દુશ્મન આ ભવનાં સગાં બને છે. જન્મપરંપરામાં આવી અનેક વિચિત્ર ઘટનાઓ બન્યા કરે છે. મહેશ્વરદત્તે પિતાના બાપના શ્રાદ્ધમાં ભવાંતરમાં ગયેલ બાપને જ મારી નાંખ્યો, તેનું દષ્ટાંત આ પ્રસંગે ભૂલવા જેવું નથી.
દષ્ટાંત-વિજયપુરમાં મહેશ્વરદત્ત નામને એક ક્ષત્રિય રહેતો હતો. તેનાં માબાપ વૃદ્ધાવસ્થાને લીધે કામકાજથી ફારગત થયાં હતાં, તેપણ તેમને ઘરની લોલુપતા ઘણી હતી. તે ઘરના કોઈ પણ માણસનું ધર્મ તરફ બિલકુલ લક્ષ્ય નહતું. તેના કુટુંબમાં માંસાહારનું પણ પ્રવર્તન હતું. મહેશ્વરદત્ત રાતદિવસ ધંધામાં મા રહેતા, ત્યારે તેનાં વૃદ્ધ માબાપ આશા તૃષ્ણ અને પાપિષ્ટ વૃત્તિએને વશ થઈ કુવાસના અને અશુભ કર્મોને સંગ્રહ કરતાં હતાં. એકદા મહેશ્વરદત્તને પિતા રોગગ્રસ્ત થયો. ઉપચાર કરતાં પણ આરામ થયો નહિ. અવસાનસમય આવેલ જાણ મહેશ્વરદત્ત પિતાની પાસે બેસી કહેવા લાગ્યો કે, હે પિતાજી ! તમે કોઈ પણ જાતની ચિંતા મનમાં રાખશે નહિ, આપણું જાતિના રિવાજ પ્રમાણે જે કંઈ કરવું ઘટશે તે સઘળું હું કરીશ. તે ઉપરાંત તમારા મનમાં કંઈ ઈચ્છા હોય તો કહે તે પ્રમાણે હું કરું. પિતા બોલ્યા, હે દીકરા ! મને કંઇ પણ જોઈતું નથી. મારી ભલામણ એટલી જ છે કે તું વધારે પડતું ખરચ કરીશ નહિ. આપણાં જાનવરો–ગાયો ભેંસ વગેરેને બરાબર સાચવજે. વળી આપણા કુળને એ રિવાજ છે કે બાપની વરસીને દિવસ આવે ત્યારે એક પાડો મારી બાપનું શ્રાદ્ધ કરવું. મને ખાત્રી છે કે તું પણ તે પ્રમાણે વર્તીશ. મહેશ્વરદત્તે કહ્યું, હે પિતાજી ! તમે નિશ્ચિત રહે. તે સધળું હું જાણું છું અને તે પ્રમાણે કરીશ. આખરે વૃદ્ધ પિતા મરણ પામ્યા. ઘર, જાનવરે અને પાડાની જે વિચારણામાં મરણ પામવાથી વાસનાનુસાર તે તેના જ ઘરની ભેંસને પેટે પડાપણે અવતર્યો. કેટલાક વખત પછી મહેશ્વરદત્તની માતા પણ ઘડ
Page #218
--------------------------------------------------------------------------
________________
અન્ય ભાવના.
૧૯ી
પણની માંદગીમાં મરણ પામી. મરણ વખતે તેની પણ ઘરમાં વાસના રહેવાથી અને અશુભ કર્મને જેગથી એના ઘરની શેરીમાંની એક કુતરીને પેટે અવતરી. એક થયે પાડે અને બીજી થઈ કુતરી. માબાપના મરણ પછી મહેશ્વરદત્ત અને તેની સ્ત્રી ગાંગિલા સિવાય તેના ઘરમાં કે ત્રીજું જ રહ્યું નહિ. ગાંગિલાનું રૂપ મનોહર હતું, તેમ જ તે ધર્મહીન અને વિષયલંપટ હતી, સાસુ સસરાની હયાતી સુધી તેની બાહ્ય પવિત્રતા જળવાઈ રહી હતી, પણ પાછળથી મહેશ્વરદત્ત ધંધાને માટે બહાર જતો ત્યારે એકાંતનો પ્રસંગ મળવાથી કોઈ પરપુરૂષના પ્રેમમાં પડી ગઈ. એક તરફ મહેશ્વરદત્ત પરિશ્રમથી પૈસા પેદા કરતે, બીજી તરફ તેની સ્ત્રી જારના પ્યારમાં મોજશોખ ઉડાવતી અને પૈસાનું પાણું કરતી. કેટલાક સમય પછી તેમના પાપનો ઘડો ભરાય. મહેશ્વરદત્ત એચિંતે બહારથી ઘેર આવ્યો. જુએ છે તે અંદરથી બારણું બંધ દીઠાં. વહેમ પડવાથી બારીમાં ડોકીયું કરીને જોયું તે અંદર બીજે પુરૂષ નજરે પડ્યો. કમાડની સાંકળ ખખડાવી, તેથી અંદરનાં બંને જણ ભયભીત થયાં. અંદર છુપાવાની જગ્યા ન હોવાથી ગભરામણમાં ઓર વધારો થયો. પતિ સિવાય બીજો કોઈ હશે તેને બહારથી જ પાછો વાળીશ, એવા આશયથી ગાંગિલાએ કઈ તરડમાંથી બારીકાઈથી જોયું તેટલામાં તે અવાજ સંભળાય કે કમાડ ઉઘાડ. આ અવાજથી તેના હોશકોશ ઉડી ગયા. અરે ! આ તો ઘરધણી એટલે ઉઘાડ્યા વિના છુટકે નથી, અને યારને બચાવવાનો બીજો કોઈ રસ્તો નથી, હવે શું થશે? ખરેખર, હવે અમારે પાપનો ઘડે કુટ્યો, તે પણ કંઈ બચાવ તો કહું એમ ધારી તેણે કહ્યું કે કંઇ શરીરના કારણથી કમાડ બંધ કર્યો છે તે થોડા વખત પછી ઉઘાડીશ; ત્યાંસુધી કંઈ કામ હોય તો કરી આવે. મહેશ્વરદત્ત કહ્યું, રાંડ ઉઘાડે છે કે નહિ ? નહિતો કમાડ તેડીને અંદર આવું છું. અંદર કોણ તારે બાપ ભરાય છે? જલદી ઉઘાડ. ગાંગિલાનાં
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯ર
ભાવના-શતક કૃત્ય ઉઘાડાં પડવાં. કમાડ ઉઘડ્યાં અને ગાંગિલાને યાર પકડાયે ઝનુન ઉપર ચડેલ મહેશ્વરદત્તે તેના પર ખૂબ હાથ અજમાવ્યો અને મેથીપાક ચખાડ્યો. કેઈ સખ્ત ઘા મર્મસ્થાનમાં લાગવાથી તેના પ્રાણુ ઉડી ગયા, પણ મરતી વખતે તેણે પિતાને દેષ દીઠો કે “જ્યારે આ દુરાચાર સેવ્યો ત્યારે તેની શિક્ષા મને મળી. મારા કર્મનું કે મારી દુષ્ટતાનું જ આ પરિણામ છે.” આવી વૃત્તિથી તે મરીને સ્ત્રીમાં વાસના રહેવાથી તે સ્ત્રીની કુખે જ પોતાના વીર્યમાં ઉત્પન્ન થયે. મહેશ્વરદત્તે યારને મારી નાંખ્યો પણ સ્ત્રીને વિશેષ ઠપકે ન આપે, તેમ તેના દોષને પ્રકાશ પણ ન કર્યો, કેમકે તે સમજ હતો કે ઘરનું છિદ્ર પ્રકાશવાથી ઘરની આબરૂ કમ થાય, માટે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે
आयुर्वित्तं गृहच्छिद्रं । मंत्रमेषजमैथुनं ॥ दानं मानं चापमानं । नवकार्याणि गोपयेत् ॥ १ ॥
અર્થ–આયુષ્ય, પૈસે, ઘરનું છિદ્ર, મંત્ર, દવા, કામક્રીડા, દીધેલું દાન, કોઈ ઠેકાણે સન્માન થયું હોય તે, અને અપમાન થયું હેય તે, આ નવ કાર્યો ડાહ્યા માણસે ગુપ્ત રાખવાં, પણ પ્રકાશમાં લાવવા નહિ.
વળી મહેશ્વરદત્તે વિચાર્યું કે જાર મરી જવાથી હવે તે ઠેકાણે આવી જશે, તેથી મારું ઘર જેવું છે તેવું જળવાઈ રહેશે. સ્ત્રીને પણ દિવસે દિવસે જરને યાર ભુંસાતે ગયો અને પતિના ઉપર પ્રેમ જાગૃત થયો. પિતાની ખરાબ ચાલચલગત પતિએ જાણ્યા છતાં પણ કાંઈ ઠપકે ન આપો તેથી પતિની ભલમનસાઈ તેની સ્મૃતિમાં તરવા લાગી. થોડા વખતમાં બંનેના મન એકરસ થઈ ગયાં, એટલું જ નહિ પણ પુત્રની આશા જણાયાથી સંતતિ ઈચ્છનાર મહેશ્વરદત્તનું મન સ્ત્રી તરફ વધારે પ્રેમાળ રહેવા લાગ્યું. અનુક્રમે પુત્રને પ્રસવ થશે. બાળક કંઈક હેટું થયું એટલે પતિ પત્ની અને તેને
Page #220
--------------------------------------------------------------------------
________________
અન્યત્વ ભાવના ઘણા પ્રેમથી રમાડવા લાગ્યાં. દરમ્યાન શ્રાદ્ધના દિવસે આવ્યા, તે વખતે મહેશ્વરદત્તને બાપનું શ્રાદ્ધ કરવાનું હતું. પેલે પાડે પણ
હોટ થવા આવ્યો છે તેથી બીજા પાડાની તપાસ ન કરતાં ઘરના પાડાને શ્રાદ્ધમાં મારવાનો નિશ્ચય મહેશ્વરદત્ત કર્યો. શ્રાહમાં સગાં વહાલાંઓને નોતર્યો. પોતાની જાતે પાડાને મારી તેનું માંસ પકવી પિતાની જાતે સગાં વહાલાંને જમાડવા લાગ્યો. જે બાપનું શાહ કરવું છે તે જ બાપના જીવને (પાડાને) તલવારથી મારી નાંખે. અરે, એટલું જ નહિ પણ જે માતા કુતરીપણે અવતરી છે, સ્નેહ અને વાસનાને લીધે ઘરની આસપાસ જ રહે છે, તે કુતરી કંઈ ખાવાની લાલચે અંદર આવી, તેથી તેને બહાર કહાડવા મહેશ્વરદત્તે (પુત્ર) એક લાકડીને સખ્ત ઘા માર્યો, તેથી તેની કેડ ભાંગી ગઈ. કુતરી બહાર આવી ત્યાં પાડાનાં હાડકાં વગેરે પડડ્યાં હતાં તે ચાટવા લાગી. મહેશ્વરદત્તને છોકરાના ઉપર ઘણો મેહ હોવાથી ઘડીએ ઘડીએ તેને ખોળામાં લે છે, રમાડે છે, બચ્ચીઓ ભરે છે અને મનમાં ખુશ થાય છે. આ વખતે એક જ્ઞાની મુનિ ગૌચરીએ નીકળ્યા હતા તે મહેશ્વરદત્તના ઘર પાસે થઈ નીકળ્યા. જ્ઞાનને ભેગે આ સઘળો બનાવ છે. આ વિચિત્ર ઘટનાથી વિસ્મય પામી મસ્તક ધુણાવ્યું. મહેશ્વરદત્તની તે તરફ નજર ગઈ અને મુનિને મસ્તક ધુણાવતા જોયા. બહાર આવી કારણ પૂછ્યું. મુનિએ કહ્યું, ભાઈ! આ બધી મોહની લીલા છે. તેમાં અજ્ઞાનને લીધે કેવા કેવા અઘટિત બનાવો બને છે તેને એક નમુને આજે મારા જોવામાં આવ્યો. મહેશ્વરદત્તે પૂછયું, મહારાજ ! એવું શું અઘટિત આંહિ બન્યું છે કે જેથી આપને મસ્તક ધુણાવવું પડયું? મુનિએ કહ્યું કે ભાઈ ! આ કહેવા જેવી વાત નથી. માત્ર સમજવાની જ છે. પણ હારી જે ખાસ સાંભળવાની ઈચ્છા હોય તે મને કહેવામાં બાધ નથી. મહેશ્વરદત્તે સાંભળવાની ઉત્કંઠા બતાવી, ત્યારે મુનિએ કહ્યું, હે ભદ્ર! આજે તું હારા બાપનું શ્રાદ્ધ કરે છે પણ તને ખબર નથી કે તે
૧૭
Page #221
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક જે પાડાને વધ કર્યો તે કોણ હતો? મહેશ્વરદત્તે પૂછયું, મહારાજ ! તે કોણ? મુનિએ કહ્યું, ભદ્ર! એ જ હારે બાપ. હારા બાપને જીવ જ પાડારૂપે અવતર્યો હતો કે જેને તેં તલવારથી કાપી નાખ્યા. આ સાંભળી મહેશ્વરદત્ત પૂછયું, મહારાજ ! શું આ ખરેખર છે ? મુનિએ કહ્યું, અમે અસત્ય બોલતા નથી. જ્ઞાનથી જોવામાં આવ્યું તેવી રીતે કહ્યું. પણ વાત હજી લાંબી છે. માત્ર આટલું જ અઘટિત નથી કર્યું, પણ પેલી કુતરી કે જેને લાકડીને સખ્ત ઘા તે માર્યો છે તે હારી જનની-માતા છે. હારી માતા જ માયા અને લોભને વશે ભરીને કુતરી થઈ છે. તેની તે લાકડીથી આજે તે ભારે સેવા બજાવી છે. મહેશ્વરદત્તના ચહેરા ઉપર આ શબ્દો સાંભળવાની સાથે શરમના શેરડા છુટે છે અને મનમાં પશ્ચાત્તાપ સાથે ખેદ થાય છે. એટલામાં તો વળી મુનિએ કહ્યું, ભાઈ! તારી અસમંજસતાની અવધિ આટલેથી જ નથી, પણ જેને તું રમાડે છે, જેને જોઈને તું ખુશી થાય છે તે તે હારી સ્ત્રીને જારપુરૂષ છે. હારા હાથે જ જેનું મોત નિપજયું હતું, તે જ તારે દુશ્મન, હારા પુત્રરૂપે ઉત્પન્ન થયો છે. હે ભદ્ર! આ વાત જે હને માનવામાં ન આવતી હોય તો, જે આ કુતરી કે જેને આ વાત સાંભળતાં ઈહાપોહ થયો અને તેથી જાતિસ્મરણ જ્ઞાન ઉપજયું છે, તે હારી ખાત્રી કરશે. એટલું કહી મુનિ ત્યાંથી રવાના થયા અને પિતાને સ્થાને ગયા. પછવાડે કુતરીએ તેના પૂર્વના પુત્રને ઘરની અંદરનું નિધાન બતાવ્યું. તેથી મહેશ્વરદત્તને સઘળી વાત સાચી માનવામાં આવી, એટલે એકદમ મુનિની પાસે ગયા અને અત્યંત ઉપકાર માનવા લાગ્યો. હે મહારાજ ! અજ્ઞાનવશે આવું અકૃત્ય મારે હાથે થયું તેને છુટકારો કેવી રીતે થાય ? પાતક કેમ દૂર થાય ? આપ પતિતપાવન છે, માટે મારો ઉદ્ધાર કરો. ગુરૂએ અવસર જાણું બોધ આપ્યો. મિથ્યાત્વ માર્ગ છોડાવ્યું. મહેશ્વરદત્તે પોતાની સ્ત્રીને આ બનાવની સઘળી હકીકત સમજાવી, તેથી ઉત્પન્ન થયેલ વૈરાગ્યવૃત્તિ નિવેદિત કરી,
Page #222
--------------------------------------------------------------------------
________________
અન્યત્વ ભાવના,
૧૫ મળેલ નિધાન અને ઘરબાર સ્ત્રીને ભળાવી, રાજીખુશીથી તેની સંમતિ લઈ ગુરૂની પાસે જઈ દીક્ષા અંગીકાર કરી. મહેશ્વરદત્ત મુનિ સંયમ પાળી ધર્મની આરાધના કરી સદ્દગતિને પામ્યા.
મહેશ્વરદત્તની પેઠે આ દુનીયામાં એવા કંઈક બનાવો બનતા હશે. મહેશ્વરદત્તને જ્ઞાની ગુરૂનો જેગ મળ્યો તો તેને નિસ્તાર થયો. બાકી ધણું અજ્ઞ છો આવાં કૃત્યોથી ભવભ્રમણ કરે છે અને અનંત સંબંધો બાંધે છે, પણ ભવાંતરમાં તેમને કોઈ સંબંધી કામ આવતા નથી. એટલા માટે જ સગાં વહાલાં કુટુંબીઓ વગેરેને સંબંધ પક્ષીઓના મેળા જેવો જણવ્યો છે. મનુષ્યનું જીવન એ પક્ષીઓની રાત્રિ છે અને મૃત્યુ એ પક્ષીઓનું પ્રભાત છે. પ્રભાત થતાં સઘળાં પક્ષીઓ જુદાં પડી જાય છે અને સૌ સૌને માર્ગે ચાલ્યાં જાય છે, તેમ મૃત્યુ થતાં સર્વે પોતપોતાને માર્ગે પ્રયાણ કરે છે. પક્ષીઓ તે વળી ભેગાં પણ થાય અને એક બીજાને ઓળખી પણ કાઢે, પણ મનુષ્યો તો જુદા પડ્યા પછી ભવાંતરમાં કોઈ કોઈને ઓળખતા નથી, અને સંભારતા પણ નથી, તેથી એકત્વભાવનાથી એકતાનું ખરૂં સ્વરૂપ ચિંતવી જંજાળને તોડી નિરૂપાધક સુખ અને નિરૂપાધિક પ્રેમ મેળવવા કેશીશ કરવી. (૪૦-૪૧)
Page #223
--------------------------------------------------------------------------
________________
(६) अशुचि भावना.
[ આગલી ભાવનામાં બાહ્ય પદાર્થોને ભિન્ન માની તે ઉપરથી મમત્વ ઉતારવા કહેલું છે. મમતાની વસ્તુઓમાં પ્રથમ શરીર છે, તેની સ્થિતિ કેવી a मा सानाभा मतावामा मारी.] .
मत्तमयूरवृत्तम् ।
षष्ठी अशुचिभावना। दृष्ट्वा बाह्य रूपमनित्यं क्षणकान्तं । हे मित्र त्वं मुह्यसि किं फल्गुशरीरे ॥ नान्तर्दृश्यं रोगसहस्राश्रितमेतदेहं निन्धं रम्यमिमं ज्ञः कथयेत्कः ॥४२॥
___शरीरे मोहक वस्तु किमस्ति ? चर्माच्छन्नं स्नायुनिबद्धास्थिपरीतं । क्रव्यव्याप्तं शोणितपूर्ण मलभाण्डम् ॥
Page #224
--------------------------------------------------------------------------
________________
અશુચિ ભાવના.
मेदोमज्जामायुवसाढयं कफकीर्ण । को वा प्राज्ञो देहमिमं वेत्ति पवित्रम् ॥ ४३ ॥
शरीराऽवयवा अप्यपवित्राः । चक्षुयुग्मं दृषिकयाक्तं श्रुतियुग्मं । कीदृव्याप्तं सन्ततलालाकुलमास्यम् ।। नासाऽजस्रं श्लेष्ममलाढयांतरदेशा। गात्रे तत्त्वं नोच्चतरं किञ्चन दृष्टम् ॥ ४४ ॥
___ जिह्वाजठरे किं स्वरूपे । बीभत्सोऽयं कीटकुलागारपिचण्डो । विष्ठावासः पुकसकुण्डाऽपियगन्धः । लालापात्रं मांसविकारो रसनेयं । दृष्टो नांशः कोपि च काये रमणीयः ॥ ४५ ॥
शरीरस्य भयङ्करोगाः। कण्डूकच्छू स्फोटकफाशेव्रणरोगैः। कुष्ठैः शोफैर्मस्तकशुलैर्भयशोकैः ।। कासश्वासच्छर्दिविरेकज्वरशूलैप्प्तो देहो रम्यतरः स्यात्कथमेषः ॥ ४६॥
शरीरस्याऽपवित्रता। यत्सङ्गात्स्याद्भोज्यमुपात्तं रमणीयं । दुर्गन्धाढयं कृमिकुलबहुलं क्षणमात्रात् ॥
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૮
ભાવના-શતક. मूल्यं वस्त्रं स्वच्छमपि स्यान्मलदुष्टं । सोऽयं देहः सुन्दर इत्थं कथयेत्कः ॥४७॥
છઠ્ઠી અશુચિ ભાવના. અર્થ–હે ભદ્ર! આ શરીરનું બાહ્ય રૂપ કે જે એક ક્ષણે મનોહર અને બીજી ક્ષણે અમનોહર થઈ જાય છે, તે અનિત્ય રૂપને જોઈ આ નિઃસાર શરીરમાં શું મેહ પામે છે? આ શરીર અંદરખાને રોગથી ભરેલું છે, અને હજારો વ્યાધિઓનું સ્થાન છે. આ શરીરને સંગે જ અનેક કષ્ટો ખમવાં પડે છે. આ શરીર માત્ર દેખાવમાં જ સુંદર લાગે છે. ચામડી ઉતારીને અંદર જોઈએ તે હાડ માંસ અને રૂધિર સિવાય બીજું કંઈ દેખાશે નહિ. માટે નિન્દ. અને તુચ્છ વસ્તુથી ભરેલાં આ શરીરને ક માણસ રમણય. કહેશે? (૪૨)
આ શરીરમાં મેહ ઉપજાવે તેવી કઈ ચીજ છે?
આ શરીરને અંતર દૃષ્ટિથી જોઈએ છીએ તો શું દેખાય છે? ઉપર ઉપર તો ચામડીનું વેષ્ટન–આચ્છાદન છે. સૌથી હેઠે હાનાં હેટાં હાડકાં એક બીજાની સાથે જોડાઈ ગોઠવાએલાં છે. ચામડીની નીચે માંસના લોચા છે અને તેના ઉપર ઝીણી જાડી અનેક નસે. પથરાએલી છે. તેમાં થઈને આખા શરીરમાં લોહીનો પ્રવાહ ફર્યા કરે છે. ચરબી મજજા (હાડકાંને માવો) પિત્ત કફ મૂત્ર અને વિછાથી શરીર વ્યાપ્ત થએલું છે. એવા ગંદા–અરમણીય શરીરને કયો ડાહ્યો માણસ પવિત્ર કહે? કઈ નહિ. (૪૩)
શરીરનાં અવયવ પણ મલીન છે. ચાલો આપણે શરીરના કેટલાએક ઉપગી ભાગે જોઈએ કે તે કેટલા પવિત્ર છે? આંખોમાં પીયા ભરાય છે. સાંભળવાની શક્તિ ધરાવનાર બે કાનમાંથી હમેશ મેલ નિકળે છે. મોઢામાંથી.
Page #226
--------------------------------------------------------------------------
________________
અશ્ચ ભાવના
૧૯૯
લાળ અને થુંક નિકળ્યા કરે છે. નાકમાંથી શ્લેષ્મ અને લીંટ વહે છે. ત્યારે પવિત્રતા ક્યાં રહી ? જે ભાગ ઉપયાગી અને પવિત્ર ગણાય છે, તે પણુ અપવિત્ર પદાર્થીથી પાએલા છે. આખા શરીરમાં કાઈ પણ પવિત્ર તત્ત્વ-વસ્તુ જોવામાં આવતી નથી. (૪૪)
જીભ અને હાજરીની રચના.
જે હાજરી અન્નને પચાવે છે અને શરીરના એક અગત્યના અવયવ છે, તેની પણ રચના અને સ્વરૂપ જોઈ એ તેા બીભત્સ– ભયંકર લાગે છે. કરમીયાં શરમીયાં વગેરે અનેક જાતના કીડાઓ તેમાં ઉત્પન્ન થાય છે. તેની પાસે જ વિષ્ઠા અને મૂત્રને રહેવાનાં સ્થાન છે કે જેની ગંધ ચમારના કુંડ જેવી અપ્રિય છે, જેનાથી ખેાલાય છે અને સ્વાદ લેવાય છે તે જીભ પણ શેની બનેલી છે? શું સેાનારૂપાની કે કસ્તૂરી કપૂરની છે? ના, ના. તે પણ એક માંસનું પિંડ છે. અંદર રમણીય છે. અહા! શરીરના બધા ભાગેાને તપાસી જોઇએ છીએ તા કાઇ પણ ભાગ રૂચિર–રમણીય Łખવામાં આવતા નથી. (૪૫)
શરીરના ભયંકર રોગા
અરેરે ! કાઇ કાઇ શરીર દાદરથી એટલાં અધાં વ્યાપ્ત થઇ ગએલાં હૈાય છે કે આંગળી મૂકીએ તેટલી જગ્યા પણ ખાલી દેખાતી નથી, ત્યારે કાઇ ખરજવાથી ઘેરાઈ ગએલું હાય છે અને મ્હોટા મ્હોટા ત્રણ પડી ગએલા છે. કાઇ સ્ફાટકથી છવાઇ ગએલુ હોય છે, તેા કાઈ હરસની વ્યાધિથી પીડાતું હાય છે. કાઇ શરીર કાઢથી સફેદ વા લાલ ખની ગયું છે, તે કાઇ સેાજાથી સ્થૂલ અને લયકર જેવું દેખાય છે. કાઇને ખાંસી, કાઇને માથાના દુખાવા, કાઇને દ્રુમ, કાઇને ઉલટી તેા કાને અતિસાર, કાને તાવ કે કોઇને શુળ તા કાઇને મૂત્રકૃચ્છ રાગથી ઉત્કટ વેદના થતી જોવામાં આવે છે. અરે! જેનું વર્ણન કરતાં ત્રાસ ઉત્પન્ન થાય, જેના કરતાં મેાતનું
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ભાવના-શતક.
દુઃખ પણ એાછું મનાય છે, તેવી ત્રાસદાયક વેદના ઉપજાવનાર અનેક રોગોથી વ્યાપ્ત આ શરીર રમણીય–મોહક શી રીતે હેઈ શકે? (૪૬)
શરીરની અપવિત્રતા. જેના સંગથી સુંદર સુગંધી અને સ્વાદિષ્ટ ભોજન પણ દુર્ગધવાળું નિરસ બની જાય છે, અને એક ક્ષણ માત્રમાં તે બગડી જાય છે, એટલું જ નહિ પણ તેમાં ઝીણું ઝીણાં કૃમિ-કરમીયાં વગેરે કીડા ઉત્પન્ન થાય છે, જેના સ્પર્શથી સ્વચ્છ અને કિંમતી જરીયાન રેશમી વસ્ત્રો પણ તુચ્છ અને મલીન બની જાય છે, “તે આ શરીર સુન્દર છે” એમ કોણ કહે? (૪૭)
વિવેચન—ઉપરનાં છ કાવ્યો શરીરની આંતરિક સ્થિતિનું ભાન કરાવે છે. જેઓ ચામડીને ઉપરને રંગ કે ચહેરાની ખૂબસુરતી જોઈ કોઈની સ્ત્રી તરફ આશક બને છે, તેના સૌંદર્યનાં વખાણ કરે છે, તેઓની જોવાની દૃષ્ટિ ભૂલભરેલી છે. સ્થૂળ દષ્ટિ અથવા ઉપલક દષ્ટિથી વસ્તુનું ખરું સ્વરૂપ તેઓના જાણવામાં આવતું નથી. તેઓ એક પતંગીઆ કરતાં પણ હેટી ભૂલ કરે છે. પતંગીઉં દીવાની જ્યોતમાં મુગ્ધ બની દીવાના તેજ અને સૌંદર્યમાં આકર્ષાઈ તેની ઉષ્ણતા અને બાળી નાંખવાના સ્વભાવને એાળખી શકતું નથી તેથી તે બિચારું પોતાના પ્યારા પ્રાણને ગુમાવી બેસે છે. તેવી જ રીતે માત્ર બાહ્ય સ્વરૂપને જોનારા, તેમાં જ મુગ્ધ બની જનારા માણસે વિષયના આવેશમાં તણાઈ જઈશરીરની આંતરિક સ્થિતિને ખ્યાલ ન કરતાં પતંગીયાની માફક પરસ્ત્રીના સૈદય રૂ૫ દીવામાં ઝપલાવી દઈ અમૂલ્ય જીવન ગુમાવી બેસે છે. તેઓને શરીરની આંતરિક સ્થિતિને અશુચિ ભાવના દ્વારા ખ્યાલ કરાવવાને આ કાવ્ય જવામાં આવ્યાં છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે શરીરની અંદરના ભાગ તે અરમણીય છે, પણ બહારનું સૌંદર્ય પણ લાલસાવાળા ભોગી માણસને જેટલું સારું લાગે છે, તેટલું સારું
Page #228
--------------------------------------------------------------------------
________________
અશુચિ ભાવના નથી, તેમ જ તે સૌંદર્ય સ્થિર અને ચિરસ્થાયો નથી. ભર્તુહરિએ કહ્યું છે કે “ હવે નરાયા મળે ” “ વાચે તાત્તા-દ્વયં ” રૂપ-સૌંદચંને જરા અવસ્થાને ભય છે અને શરીરને મોતનો ભય છે. ખરી રીતે જોતાં રૂપ-સૌંદર્યને બગાડનાર માત્ર એક જરા અવસ્થા જ નથી. પણ બીજા અનેક કારણો છે. એક તે સંધ્યાના રંગની પેઠે તેને સ્વભાવ જ અસ્થિર છે. અનેક જાતના રોગોથી પણ તે એક ક્ષણમાં બદલાઈ જાય છે માટે જ કહ્યું “ક્ષાન્ત” અર્થાત એક ક્ષણે કાન્ત–મનોહર અને બીજી ક્ષણે અકાન્ત-અમનહર; આવા અસ્થિર, વિકારી અને ક્ષણિક સંદર્યમાં લલચાઈ જવું કે મુગ્ધ બની જવું તે ડહાપણભરેલું નથી. મલ્લિકુમરીના સૈદય ઉપર મેહિત થએલ છે રાજાઓને મલ્લિકુમારીએ બોધને જે ફટકો માર્યો છે તે આ સ્થળે ભૂલી જવા જેવો નથી.
દષ્ટાંત–મણિકુમરીના પિતા કુંભરાજા વિદેહ દેશના અધિપતિ હતા. તેની રાજધાની મિથિલા નગરી હતી. મલિકુમારીની માતાનું નામ પ્રભાવતી હતું. મલ્લિકુમારીને આત્મા એક સાધારણ આત્મા નહતો પણ તીર્થકર નામકર્મની સમૃદ્ધિવાળો હતે. ચાલુ જન્મમાં તીર્થંકર થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવા છતાં સ્ત્રીવેશે અવતાર લે એ એક નહિબનવાજોગ આશ્ચર્યરૂપ બનાવ હતો અને તે પૂર્વ ભવમાં (મહાબળના ભવમાં) મિત્ર સાધુઓ સાથે કરેલા કપટનું પરિણામ હતું. એક સ્ત્રીવેદ સિવાય બાકીના ગુણે કે જે તીર્થકરમાં લેવા જોઈએ તેવા સઘળા ગુણે મલ્લિકુમરીમાં હતા. મતિ શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે જ જન્મ થયો હતો. શરીરદયનું તે જેટલું વર્ણન કરીએ તેટલું થોડું અર્થાત તેનું રૂ૫ અનુપમ હતું. યુવાવસ્થામાં મલ્લિકુમારીના રૂપની ચારે તરફ ઘણું તારીફ થવા લાગી, તેથી ઘણું રાજાઓ અને રાજકુમાર મહિલકુમરીને પરણવાની ચાહના કરવા લાગ્યા. તેમાં છ રાજાઓએ તે ખાસ દૂત મોકલી મહિલકુમારીની માંગણી કરી. તે છમાં પ્રથમ કૌશલ
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૦ર.
ભાવના-શતક, દેશ સાકેતપુર નગરને પ્રતિબુધ રાજા, બીજે અંગદેશ ચંપાનરીને ચંદ્રછાય રાજા, ત્રીજે કુણાલાદેશ સાવર્થીિનગરીને રૂપી રાજા, ચોથો કાશીદેશ વણુરશી નગરીને શંખ રાજા, પાંચમો કુરૂદેશ હથ્થણાપુર નગરને અડીનશત્રુ રાજ અને છઠે પંચાલદેશ કંપિલપુરનો છતશત્રુ રાજા હતો. છએ રાજાને દૂતો સમકાલે મિથિલાએ પહોંચ્યા. કુંભરાજાની પાસે આવી છએ દૂતેએ પોતપોતાના રાજા માટે મલ્લિકુમારીની માંગણી કરી. કુંભરાજા વિચારમાં પડી. ગયો. કોને હા કહેવી અને કોને ના કહેવી ? એકને હા ને બીજાને ના કહેવાથી ઈર્ષ્યા-ક્લેશ થવાને સંભવ અને તેનું પરિણામ ખરાબ આવે તેથી બધાને ના કહેવી જ શ્રેયસ્કર છે એમ ધારી કુંભરાજાએ છએ જણને ના પાડી કે મારે હાલ કોઇને પણ પુત્રી આપવાને વિચાર નથી. દૂતોને અપમાનપૂર્વક પાછી વાળ્યા. છએ દૂતો નિરાશ થઈ પિતતાના રાજાની પાસે આવ્યા અને બનેલી હકીકત જાહેર કરી. પિતાની માંગણીના અનાદરથી ગુસ્સે થએલા છએ રાજાઓએ ગુસ્સાના આવેશમાં તલવારના બળથી ઇરાદે પાર પાડવાનો વિચાર કર્યો અને તરત જ પોતપોતાનાં લશ્કરની તૈયારી કરી, કુંભરાજા ઉપર રહડી જવાને પ્રયાણ કર્યું. આ તરફ કુંભરાજાએ પણ જેના દૂતનું અપમાન કર્યું છે તે વખતે ચડાઈ કરશે એવી દહેશતથી, પિતાનું સૈન્ય સજજ કરવા માંડયું. થોડા વખતમાં બંને તરફનાં સૈન્યની સામસામે લડાઈ ચાલુ થઈ. શુરા ક્ષત્રિયો પાછા હઠયા વિના શરાતનથી લડવા લાગ્યા. બીજી તરફ મલ્લિકુમારીએ છ રાજાએને સમજાવવાને એક જુદો જ માર્ગ લીધો હતે. મલ્લિકુમરીએ પોતાની અશોકવાડીમાં એક સુશોભિત અતિ રમણીય મકાન બંધાવ્યું હતું. તેના મધ્ય ભાગમાં એક વિશાળ રત્નજડિત તળીયાવાળો. સુંદર ઓરડો બનાવ્યો હતો. તેને ફરતાં છ ગર્ભધારો બનાવ્યાં, તે છ ગર્ભઘરનાં દ્વાર મધ્ય ઓરડામાં પડતાં હતાં. છએના આવવા જવાના રસ્તા જુદા જુદા હતા. મધ્ય ઓરડાના મધ્યભાગમાં
Page #230
--------------------------------------------------------------------------
________________
અશુચિ ભાવના
૨૦૩ એક મણિપીઠિકા ઉપર રત્નજડિત, પિતાના જેવી રમણીય એક મૂર્તિપુતળી બનાવી ગોઠવી. તે પુતળીના મસ્તકમાં એક છિદ્ર રાખેલું હતું અને તેનું ઢાંકણું બરાબર બેસી જાય તેવું કરાવ્યું હતું તેથી જેનારને તે વિષે કંઈ કલના પડે નહિ. આખી હવેલી હાંડી તખતા ઝુમ્મર વગેરેથી શણગારવામાં આવી હતી. દરેક હાલમાં સારી બેઠકો ગોઠવેલી હતી. મલ્લિકુમારી સારામાં સારું ભોજન જમી લઈ વધારાને એક કોળીયો ઉપરના છિદ્રારા પુતળીમાં નાંખી છિદ્ર બંધ કરતી હતી. પુતળીના પેટમાં પિલાણ હતું તેથી તે કેળીયાને પેટમાં સંગ્રહ થતો હતો. એક તરફ લડાઈ ચાલતી હતી. બીજી તરફ આ ક્રિયા થતી હતી. આખરે કુંભ રાજાની સેનામાં ભંગાણ પડતાં હાર થઈ તેથી કુંભરાજાએ પોતાનું લશ્કર પાછું ખેંચી નગરીમાં પ્રવેશ કરી દરવાજા બંધ કરાવી. ગઢરહ કર્યો. રાહડાઈ કરનારાનાં લશ્કરોએ નગરીને ઘેરો ઘાલ્યો. પ્રતિદિન કુંભરાજાની સ્થિતિ કફેડી થવાથી રાજાને ચિંતા ઉત્પન્ન થઈ ત્યારે મહિલકુમારીએ કહ્યું “હે પિતાજી ! આપ ચિંતા ન કરો. એ રાજાઓને સમજાવવાને ઉપાય મેં રચી કહાડ્યો છે. તમે દૂત મારફત પ્રત્યેક રાજાને જુદું જુદું કહેવડાવે કે તમે એકલા. અશોકવાડીની હવેલીમાં આવે, ત્યાં તમારી ધારણું પાર પડશે.” કુંભરાજાએ દૂત મારફત ઉપલો સંદેશો કહેવડાવ્યો તેથી છએ રાજા જુદે જુદે માર્ગે અશોકવાડીમાં આવ્યા. ગોઠવણ પ્રમાણે જુદા જુદા ગર્ભઘરમાં તેમને પ્રવેશ કરાવ્યો અને પોતપોતાની બેઠકે બેઠા. છએનાં સ્થાન જુદાં હેવાથી કોઇ કાઇને જોતા નથી પણ છએની નજર વચલા હેલમાં કે જ્યાં મહિલકુમરીની પુતળી છે ત્યાં પડે છે. પુતળીનું સૌન્દર્ય જોઈ સર્વે તેના ઉપર બાહ પામ્યા. મલ્લિકુમારીની પસંદગી મારા ઉપર ઉતરશે એમ પ્રત્યેક રાજા રાહ જોવા લાગ્યા, એટલામાં મલિકુમારીએ પુતળાનું દ્વાર ખુલ્લું કર્યું કે તેની સાથે અંદર સડેલા
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ભાવનાશતક
બાજનની દુન્ય ઉછળવા લાગી. એકદમ બધા રાજાઓએ નાક આડે રૂમાલ ધર્યું તાપણુ દુર્ગંધથી મગજ ક્ાટી જતું હતું. આ પ્રસંગે મલ્લિકુમરીએ સૌને ઉદ્દેશી કહ્યું: અહા રાજા ! જે વસ્તુને હમણાં તાકી તાકી તમે જોતા હતા તેની સુગ કેમ કરે છે!? જેનું આટલું સ્વરૂપ હતું તેમાંથી કેવી દુર્ગંધ ઉછળે છે ? અહે સજ્જના! આ મારા શરીરની પણ એવી જ સ્થિતિ છે. ઉપરથી આવું સુંદર છે પણ અંદર આવી દુર્ગંધી-અપવિત્ર વસ્તુ સિવાય
જાં કંઈ નથી. જે લેાજન હું જમું છું તેને એકેક કાળીયા આની અંદર હું નાંખતી હતી. તે સુ ંદર ભોજનનું કેવું પરિણામ થયું તે તમે નજરે જુએ છે, તેા પછી મારા ઉપર શું વ્યામાહ પામેા છે ? એકેક કાળીયાની આટલી દુર્ગંધ નીકળે છે તો મારા શરીરમાં રાજ ૩૨ કાળીયા પડે છે તેની કેવી પરિણત થતી હશે? યાદ તા કરી કે આપણે આગલા ત્રીજા ભવમાં કેવા ભાવથી સસાર છેડી નીકળ્યાં હતાં ? આ વચના સાંભળી રાજાઓએ મહાપા કર્યાં કે તેની સાથે જાતિ સ્મરણ જ્ઞાન થયું. વૈરાગ્ય પામી લડાઈ બંધ કરાવી, મલ્લિકુમરીની સાથે દીક્ષા લીધી. સયમ લઈ આત્માનું શ્રેય સાધ્યું.
માણુસના શરીરની એક ધરની સાથે સરખામણી થઈ શકે છે. ધરને લાકડાના થાંભલાનેા આધાર હાય છે, તેમ શરીરને પગનાં હાડકાંના આધાર છે. થાંભલે સલધન એક હોય છે ત્યારે પગનાં હાડકાંના કકડા કકડા ગોઠવેલા હાય છે તેથી શરીરરૂપ ધર ઉઠતું ખેસતું થઈ શકે છે. ધરની ભિંતા ઈંટાની કે પથ્થરનાં ચેાસલાંની બનેલી હાય છે, તેમ શરીરની ભિંતા કરેડના મણુકા અને પાંસળીઓનાં હાડકાંની બનેલી છે. ઈંટ અને પથ્થરના ખાંચાઓમાં જેમ ચુને કે માટી પૂરવામાં આવે છે તેમ હાડકાંના સાંધા માંસના લેાચાથી પૂરવામાં આવ્યા છે. શરીરરૂપ ધરના ત્રણ માળ છે. પગથી કમરસુધી પહેલા માળ, કંઠ સુધી બીજો માળ, અને કઠ ઉપર ત્રીજો માળ.
Page #232
--------------------------------------------------------------------------
________________
અશુચિ ભાવના.
૨૦૫ મુંબઈના માળામાં પાયખાનાં હોય છે પણ પેસાબખાનું હોતું નથી, ત્યારે શરીરના પહેલા માળમાં પાયખાનું અને પેસાબખાનું બંને રહે છે. બીજા માળમાં અનાજને પકવવાનું કારખાનું અને તેને લગતા સાંચા છે. તેમાં જઠર એ એક ભઠ્ઠી છે, તેમાં લીધેલ ખોરાક પચે છે યા રસાયણિ ક્રિયાથી ખોરાકનું પૃથક્કરણ થાય છે. ખોરાકનું પોષ્ટિક તત્વ લીવર અને આંતરડાંમાં જુદું પડી ઉપર જાય છે અને કચરો છુટા પડી પહેલા માળમાં રહેલ જાજરૂમાં જઈ પડે છે. વળી તેમાં ફેફસાંરૂપ એક સંચે છે. તેમાં ધમણની માફક શ્વાસોશ્વાસરૂપે હવા ભરાય છે અને તેથી લોહી સાફ થાય છે. કારખાનામાં વરાળને લઈ જનાર જેમ કાચની નળીઓ હોય છે, તેમ આખા શરીરમાં પથરાએલી નાડીઓ-શિરાઓ અને ધમનીઓ છે, તે લોહીને આખા શરીરમાં ફેરવે છે; તે લોહીથી શરીર અને શરીરના દરેક અવયવનું પોષણ થાય છે. તળાવનું પાણી નહેર મારફત જેમ જમીનને અને પાકને પોષે છે, તેમ હદયરૂપ સરોવરમાંથી નાડીરૂપ નહેરોઠારા લોહીરૂપ પાણી દરેક અંગને પોષે છે. ચાલે હવે આપણે ત્રીજો માળ તપાસીએ. આ માળ ઘણે અજાયબી પમાડે તેવી ખૂબીઓથી ભરેલું છે. આ માળમાં ત્રણ દિશાએ બારી બારણું છે અને એક દિશા બંધ છે. એક બારણું અને છ બારીઓ છે. જે આ માળને પૂર્વાભિમુખ રાખીએ તે દક્ષિણ ઉત્તરમાં એકેક બારી અને પૂર્વમાં ચાર બારીઓ અને એક બારણું છે. દક્ષિણ ઉત્તરની બારીમાંથી શબ્દો પ્રવેશ કરે છે કે જેનું નામ કાન છે. પૂર્વની બે બારીઓ કે જેનું નામ આંખ છે, તેમાંથી પ્રકાશ આવે છે કે જેથી વસ્તુઓને નિરીક્ષણ થઈ શકે છે. નાકની બે બારીઓમાંથી વાયુ અને ગંધ આવે છે. મુખરૂપ બારણામાંથી અન્ન પાણી વગેરે સઘળી ચીજો શરીરમાં પ્રવેશ કરી શકે છે, અને ભાષા વ્યવહાર–શબ્દોચ્ચાર પણ ત્યાંથી જ થાય છે. આ કારના ત્રણ દરવાજા છે. પહેલો દરવાજે હેઠ, બીજે દાંત અને ત્રીજે દરવાજે નાકની વચ્ચે રહેલ પડછભ
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ભાવના-શતકછે. શરીરના કોઈ પણ માળમાં આ દરવાજા પસાર કર્યા સિવાય જઈ શકાતું નથી. વળી તે માળના ઉપલા ભાગમાં–મગજમાં આત્માની હેડ ઓફીસ છે, તેમજ એક ટેલીગ્રાફ ઓફીસ પણ છે. જ્ઞાનતંતુરૂપ તારનાં દોરડાંઓ શરીરના દરેક ભાગમાં ફેલાએલા છે. શરીરના કોઈ પણ ભાગમાં કંઈ સ્પર્શ થાય તેને પ્રથમ સંદેશે આ ઓફીસમાં પહોંચે છે. તેમજ કાન રૂ૫ બારીમાંથી શબ્દો, આંખ દ્વારા રૂપ, નાક દ્વારા ગંધ આવે છે તેને પણ પ્રથમ સંદેશો મગજની તાર ઓફિસમાં ઉતરે છે, કારણ કે દરેક બારી બારણાના જ્ઞાનતંતુ રૂ૫ તાર સાથે મગજના તારનો સંબંધ છે. આ બધા સંદેશાઓ મનરૂપી તાર માસ્તર બુદ્ધિ મારફત આત્માને પહોંચાડે છે. બુદ્ધિ બે પ્રકારની હોય છે. સ્વચ્છ અને અસ્વચ્છ, વ્યક્તિ અને અવ્યક્ત, નિશ્ચય અને સંશય, સત્ય અને અસત્ય, તેમાં અસ્વછ અવ્યક્ત કે સંશયાત્મક બુદ્ધિ હોય તે સંદેશો બરાબર આત્માને પહોંચતો નથી. ખરાબ કાગળ ઉપર પેન્સીલથી લખાએલા ખરાબ અક્ષરોની માફક તે સંદેશ વાંચી શકાતા નથી. જે અસત્ય બુદ્ધિ હોય તે ઉલટું સમજાવે છે, હાય તેના કરતાં જુદા રૂપમાં જ તે સંદેશો વંચાવે છે. તેથી આત્મા ઉલટે માર્ગે ચાલે છે અને દુઃખી થાય છે. કદાચ સ્વચ્છ, વ્યક્ત, નિશ્ચયાત્મક અને સત્ય બુદ્ધિ હોય તો યથાર્થ-સત્ય ભાન કરાવે છે, તેથી આત્માને સંતોષની સાથે શાંતિ પ્રાપ્ત થાય છે. અસ્તુ. આ ઘરની આપણે એક બાજુ જોઈ. બીજી બાજુનું પણ નિરીક્ષણ કરીએ. આ ઘરની અંદર એક મેહરૂપ ચંડાલ અને વાસના રૂપ ચંડાલણી રહે છે. ક્રોધ, માન, માયા અને લોભારૂપ ચાર તેના દીકરા છે. તે મહાદુષ્ટ છે. એ ચંડાલ ચોકડી તરીકે ઓળખાય છે. તે આત્માની જ્ઞાન અને ચારિત્ર્ય સંપત્તિને નષ્ટ કરે છે. વળી તેમાં ઇન્દ્રિયો કે વિષયરૂપ પશુઓ છે. તે સગુણ કે સદબુદ્ધિના પાકને ઘણું નુકસાન પહોંચાડે છે. અવિવેકરૂપી એક સિંહ પણ તેમાં રહે છે. તે વિવેકરૂપ હાથીને મારી નાંખવા ઉપરાંત આત્માને અનેક
Page #234
--------------------------------------------------------------------------
________________
અશ્િચ ભાવના.
૨૦૭
આરામ
રીતે હેરાન કરે છે. આ ઘરમાં તૃષ્ણારૂપ એક મ્હોટી ખાડ છે, તે એટલી બધી ઉંડી છે કે તેમાં ગમે તેટલું દ્રવ્ય નાંખા તાપણુ પૂરાય તેવી નથી. જેમ જેમ તેમાં વસ્તુ પડતી જાય, તેમ તેમ ખાડ ઉંડી થતી જાય, વળી આ ધરમાં શાંતિ અને સમાધિરૂપ એક શય્યા છે તેના ઉપર જ્યારે આત્મા શયન કરે ત્યારે તેને આરામ મળી શકે, પણ મેાહરૂપ ચંડાળના કામ, ક્રાધ, મદ, મત્સર અને લાભ રૂપ એવા દુષ્ટ પિરવાર છે કે તે આત્માને એક ક્ષણુવાર પશુ લેવા દેતા નથી, રાત અને દિવસ તેને રખડપટી કરાવે છે. આ ધરની માલેકી પુદ્ગલાસ્તિકાયની છે. તેમાં રહેનાર જીવ એ એક ભાડુત છે. માત એ ધરનું ભાડુ ઉધરાવનાર નાકર છે. મુદ્દત પૂરી થતાં ઘર ખાલી કરાવવાના અધિકાર પણ તેને જ સોંપવામાં આવ્યા છે. બીજાં ધરાની પેઠે આ ઘર પાયાવાળુ નથી પણ પાયા વગરનું છે. બીજાં ધર સ્થિર છે ત્યારે આ ધર હાલતું ચાલતું છે. એક રીતે આ ધર હાલતું ચાલતું અને આલેાક પરલેાકની સક્રિયા કરાવતું હાવાથી સારૂં છે, તેમ પાપકમ કરાવી નરકમાં ધકેલી દેનાર હાવાથી નહારૂં પણ છે. બીજી રીતથી જ્યારે તેની રચના તપાસીએ છીએ, ત્યારે ગ્લાનિ આવ્યા વિના રહેતી નથી; કેમકે પ્રથમ તા જે જે ચીજોને લાકા અપવિત્ર ગણે છે, તેવી ચીજોથી જ આ શરીરનું બંધારણુ અધાયું છે. આર્યો જે હાડકાંના સ્પર્શ કરતાં અભડાય છે તેવાં ન્હાનાં મ્હોટાં ૨૪૯ હાડકાંઓના જોડાણથી આ ઘરનું ખેાખું ઉભું થયું છે. આ ખેાપુ` કેવળ અપવિત્ર જ નહિ પણ દેખાવમાં ધણું ભયકર છે. જો શરીરમાંથી ચામડી માંસ નસે ચરખી જુદાં પાડવામાં આવ્યાં હોય અને કેવળ હાડકાંનું ખાખુ ઉભું રાખવામાં આવ્યું હાય તા તે એટલું ડરામણું લાગે છે કે ન્હાનાં છેકરાંઓ તા તે જોતાં વેંત જ રાડ પાડી ભાગવા માંડશે. રાત્રિને વખતે શૂન્ય પ્રદેશમાં તેવું ખાખુ જોવામાં આવ્યું હોય તો ગમે તેવા હિમ્મતવાન માણુસ પણ તેને રાક્ષસી આકૃતિ માની
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૮.
લાવના-શતક ભયભીત થશે. હાડકાંના ખાડા પૂરનાર માંસ પણ તેવી જ અપવિત્ર વસ્તુ છે. જ્યારે કેઈ માણસના શરીરના અમુક ભાગમાં ચામડી બળી ગઈ હોય કે ચડી ગઈ હોય કે ઓપરેશન કરાવ્યું હોય, ત્યારે ચામડી વિનાના ભાગમાં માંસને જે ભયંકર દેખાવ થાય છે તેથી ઘણું માણસેને ચિતરી ચડી આવે છે અને વખતે મૂછ ખાઈ પડી જાય છે. સ્નાયુ, ચરબી, નસે અને ચામડી પણ તેવી જ અપવિત્ર છે. વિષ્ઠા અને પેસાબ જેવા અપવિત્ર પદાર્થોની ઉત્પત્તિ અને સંચય આ શરીરમાં જ થાય છે. જેને ડાઘ વસ્ત્ર ઉપર પડતાં કિસ્મતી વસ્ત્ર ખરાબ થઈ જાય છે તેવું લોહી આ શરીરના દરેક ભાગમાં ફર્યા કરે છે અને તેનાથી જ પિષણ થાય છે. આ લેહી કોઈ ઠેકાણે પાકે છે, ત્યારે તેનું પરૂ થાય છે કે જે અપવિત્ર ગણાય. છે. પવિત્રમાં પવિત્ર માણસનું મુખ મનાય છે તો તેમાં થુંક અને લાળ ઉત્પન્ન થાય છે અને વહ્યા કરે છે. જેનાથી ખોરાક ચાવવાનું હોય છે તે દાંત પણ હાડકાંના જ બનેલા છે. બોલવાનું યંત્ર જે જીભ તે તે માંસનો લાગે છે. પ્રકાશ આવવાની બારી જે આંખ તેમાં ચીકણું પાણી અને પીયા ભરાય છે તેથી મલિન દેખાય છે. સંધવાની બારીમાંથી લીંટ અને ચીકણે પદાર્થ નીકળે છે. સાંભળવાની બારી કાનમાંથી પણ મેલ નીકળે છે. કોઈને છાલી થાય છે ત્યારે તેમાંથી ગંધ મારતું પરું નીકળે છે. શરીરના દરેક ભાગમાંથી પસીને કે જે ચીકણું પાણી જેવો દુર્ગન્ધવાળે અને મલીન હેય છે તે રાત દિવસ નીકળ્યા કરે છે. આ શરીર જેમાંથી ઉત્પન્ન થયું તે પદાર્થો શોણિતલોહી અને શુક્ર–વીય છે, અને તે જ શરૂઆતને આહાર ગર્ભમાં લેવામાં આવે છે. એ બંને પદાર્થો અસ્વચ્છ અને ઘત્પાદક છે. જ્યાં ખોરાકનો સંગ્રહ થાય છે તેવા કોઠાર રૂપ જારની સ્થિતિ એવી ભયંકર છે કે તેને સંગ થતાં વેંત જ સારામાં સારું ભોજન બગડી જાય છે. દુધપાક જેવું ઉત્તમ ભોજન જઠરમાં જઈ ઉલટીરૂપે તરત બહાર આવે છે ત્યારે તેની ગંધ અને તો
Page #236
--------------------------------------------------------------------------
________________
અશ્િચ ભાવના.
૨૦૯
દેખાવ કાઈને પણ ગમે છે? નહિ જ. આ પ્રસંગે એક દૃષ્ટાંત યાદ આવે છે.
દૃષ્ટાંત—એકદા એક લત્તામાં કાઈ ગૃહસ્થે માળ ઉપરથી કંઈક વિષ્ટા જેવી ચીજ ફેંકી. નીચે જનાર રાહદારીના વસ્ત્ર ઉપર તેના કંઈક છાંટા પડવા, તેથી રાહદારી ગુસ્સે થઈ તેને ગાળા દેવા લાગ્યા. સામા ગૃહસ્થે પણ પેાતાની ભૂલ હોવા છતાં તેની સાથે તકરાર કરવા માંડી. અનૈના ઝગડા જામતાં રસ્તે ચાલતાં અને પાશમાં રહેતાં માણસાનું ટાળુ* કજીઆની મજા લેવાને એકત્ર થયું. એટલામાં એક મહાત્મા ત્યાં નિકળી આવ્યા. તેમણે ઝગડાનું કારણ પૂછ્યું. એક પ્રેક્ષકે તેનું કારણ વિષ્ઠાનું પડવું જણાવ્યું. તે મહાત્મા ટાળા વચ્ચે થતે આગળ આવ્યા. બંને જણુને શાંત પાડી લેાકાના આશ્ચય વચ્ચે મેલ્યા કે, ભાઈ એ ! આ વિષ્ટા મારી પાસે જે અરજ ગુજારે છે તે જરી ધ્યાન દઈ સાંભળેા. સધળા માણસા આ વિચિત્ર અરજ સાંભળવાને એકચિત્ત થયા એટલે મહાત્મા મેલ્યા કે ભાઈ ઓ ! આ વિષ્ટા એમ કહે છે કે ગઈ કાલે હું કદાઈની દુકાને બેઠી હતી, ત્યારે ઘણા માણસે મારી તરફ તાકી તાકીને જોતા હતા અને લેવાની તથા ખાવાની ઈચ્છા રાખતા હતા. પૈસા ખર્ચીને મને લેવાની માંગણી કરતા હતા, એટલી બધી મારી કિમ્મત હતી. જ્યારે કદાઈના હાથમાંથી ગૃહસ્થના હાથમાં આવી ત્યારે પણ મારી કિમ્મત હતી, કેમકે મને એક સારા ખુમચામાં રાખવામાં આવી હતી. આંહિ હું એટલી સુરક્ષિત હતી કે કોઈ ખરાબ માણુસની મારા ઉપર નજર પડતી નહિ તેમ સ્પર્શ થવા પામતા નહિ. ત્યારપછી મેમાનાની મીજમાનીમાં મારા ઉપયાગ થયા ત્યારે પણ સેાના રૂપાના વાસણમાં હું ખીરાજમાન થઈ હતી. આંહિ સુધી તે મારા દરજ્જો બરાબર સચવાયા, પણ જ્યારે વાસણમાં ગયા પછી માણસાએ મને હાથમાં લઈ માઢામાં નાંખી ત્યારથી મારી કિમ્મત ઘટવા લાગી. હાડકાંના દાંત વચ્ચે ચવાઈ એટલે તા હું ક્રિમ્મત વગરની
૧૪
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ભાવના શતક
અની અને ગળામાં થઈ જઠરમાં પહોંચી એટલે ા મને તદ્ન ઉતારી નાંખવામાં આવી. અરેરે ! આજે એક દિવસ-રે એક દિવસ પણ પૂરા નહિ, માત્ર ચાર આઠ કલાક મેં માણસની સાબત કરી તેમાં મારૂં સ્વરૂપ તદ્દન બદલાઈ ગયું. કાલે હું પવિત્ર ગણાતી હતી, તે જ હું આજે અપવિત્ર થઈ, કાલે સુગંધ આપનારી હું હતી, તે આજે દુર્ગંધ આપનારી થઈ, કાલે મારા દેખાવ ઘણા જ સુંદર હતા, તેના આજે ખરાબ દેખાવ થઈ ગયા. કાલે માણસા હાંસે હાંસે મને લેતા અને મેાઢામાં નાંખતા, તેને બદલે આજે મારા સ્પર્શીથી લાકા અભડાય છે—અપવિત્ર થાય છે ! હતુ હારી ! ! મારી આ દશા લાવનાર કાણુ ? માણસનું શરીર કે બીજું કાઈ ? મેં જ્યારે માણસના શરીરનું પેષણ કર્યું ત્યારે શરીરે તેના બદલામાં મારૂં સ્વરૂપ બગાડી નાંખ્યું. ત્યારે કહેા હવે ખરાબ કાણુ ? હું ખરાબ કે શરીર ખરાખ? શરીરને હું બગાડું છું કે મને શરીર બગાડે છે? આટલું મેલી મહાત્મા અટકયા. જરી વિચાર કરી લેાકાને પૂછવા લાગ્યા કે ખાલે ભાઈ ! ખરાબ કાણુ ? સૌ મેલ્યા કે ‘ શરીર. ’ મહાત્માએ કહ્યું, ભાઇ ! ત્યારે આટલેા બધા કજીયેા શાને ? જે વિદ્યાના છાંટાએ આ જંગ મચાવ્યા છે તેને અનાવનાર તેા આ શરીર જ છે. વળી શરીરમાં તે હંમેશ ભરી રહે છે. વસ્ત્ર ઉપર પડેલ છાંટા તા પાણીથી સાફ થઈ જશે, પણ અંદર ભરેલ તા કાઈ રીતે સાફ પણ નહિ થાય. ભાઇ ! આવા નિર્જીવ કારણથી ભ્રાતૃભાવ અને ઐક્યને તાડનારા આવા કછુઆ કરેા નહિ. એટલું કહી મહાત્મા રસ્તે પડયા. કજીએ શાંત થયા અને લેાકા સૌ સૌન ઠેકાણે ગયા.
આ દૃષ્ટાંતથી જઠરનું કેવું સ્વરૂપ છે અને તેના સંગથી પવિત્ર વસ્તુઓ પણ કેવી અપવિત્ર બની જાય છે તે સારી પેઠે સમજાયું હશે. કવિ સુંદરદાસે એક સવૈયામાં શરીરના ખરા ચિતાર આપ્યા છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
અશુચિ ભાવના.
રશ
| ( સ ) હાડકે પિંજર ચામ મઢયે પુનિ માંહિ ભર્યા મલ મૂત્ર વિકારા; શુંક ૩ લાલ વહે મુખમેં પુનિ વ્યાધિ વહે નવ બારહિ દ્વારા; માંસકી જીભસેં ખાત સબે દિન તા મતિમાન કરે ન વિચારા; એસે શરીરમેં પેઠકે સુંદર કૈસે હિ કજીયે શૌચ આચારા. છે ૧
ગમે તેવું કિસ્મતીમાં કિસ્મતી વસ્ત્ર નવામાં નવું હેય, પણ તે એક વાર શરીર ઉપર ધારણ કરવામાં આવ્યું કે તેની કિસ્મત ઘટી જાય છે. કબાટમાં બાર માસ સુધી પડયું હોય તો તે બગડતું નથી પણ શરીર ઉપર એક વાર પહેરાયું કે તેની નવાં વસ્ત્ર તરીકેની કિસ્મત કઈ નહિ આપે. આ તે રોગરહિત સ્વાભાવિક શરીરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. નીરોગી અવસ્થામાં સ્વભાવતઃ તેની આટલી અપવિત્રતા છે, તો રોગવાળી સ્થિતિમાં તે આના કરતાં પણ વધારે અપવિત્રતા થાય છે. જઠરમાં જે પાચનશક્તિ કંઈક મંદ થાય છે તો ખોરાક તેમાં વધારે બગડે છે. જેમ સડેલું ધાન્ય ગંધ મારે છે, તેમ જઠરમાં સડેલો ખેરાક દુર્ગધ મારે છે. કરમીયાં શરમીયાં જેવા ઝીણા ઝીણું અપરિમિત જંતુઓ ઉત્પન્ન થાય છે. પાયખાનામાં ઝાડાની અને પેશાબની એટલી ભરતી થતી જાય છે કે ઘડીએ ઘડીએ, અરે-એક ઘડીમાં પાંચ દશ વાર ઝાડા કે પેસાબની હાજત થાય છે. પિત્તની વૃદ્ધિ થાય છે તે વારંવાર વમન થાય છે અને તેમાં રંગ બેરંગી ચિકકણું દુર્ગધી પદાર્થો નીકળે છે. કફની વૃદ્ધિ થતાં ચરબી વધે છે અને શરીરનાં અવય ફૂલી નીકળતાં બળ લાગે છે. કોઢ નીકળે છે તો ચામડીનો રંગ સફેદ કે રાતે બની જાય છે અને તે ડરામણે લાગે છે. પત્ત થાય છે તો ચામડીમાંથી પાણી અવ્યા કરે છે અને ચામડી ખવાતી જાય છે. વળી તે ચેપી દરદ હેવાથી કોઈ માણસ તેને સંગ કરતા નથી. ખરજવું, દાદર, ખસ વગેરે દરદો થાય છે તે
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ભાવના-શતકતેનાથી આખા શરીરની ચામડી ખરાબ થઈ જાય છે. ફેલ્લા થઈ આવે છે, તે પાકે છે અને તેમાંથી પરૂ નીકળે છે. કીડીયારું કે ગંભીર જેવાં દરદો થાય છે તો શરીરના તે ભાગને પછી તે ચામડી હોય કે હાડ હેય પણ તેને સડાવી નાંખે છે; આખર કાંતો તે ભાગ કાપવો પડે છે અને કાંતો આખા શરીરને તેથી નાશ થાય છે. પાઠાં, ભગંદર, હરસ વગેરે રોગો પણ શરીરની તેવી જ ક્ષતિ કરે છે. સોજા થાય છે ત્યારે દેખાવ તદ્દન બદલાઈ જાય છે. આ સિવાય આંખ, કાન, નાક, ગળું, ફેફસાં, લીવર, આંતરડાં, ગર્ભ, મૂત્રાશય, ગુદા વગેરે અવયનાં અનેક દરદ છે કે જે, તે તે અવયવને નાશ કરવાની સાથે શરીરનું સ્વરૂપ બદલાવી નાંખે છે અને વખતે ઈદગીને અંત આણે છે. દમ, ક્ષય જેવા છંદગીનાં જીવલેણ દરદે પ્રગટ થાય છે, ત્યારે સુંદરમાં સુંદર અને પુષ્ટમાં પુષ્ટ શરીર પણ ક્ષીણ થઈ જાય છે. આવા અનેક રેગે આ શરીરમાં ભર્યા છે. આખા શરીરમાં સાડા ત્રણ કરોડ રોમરાય છે અને એકેક રામરાયે પણ બબે રોગની સત્તા છે. સહજ નિમિત્ત મળતાં આ રેગે પૈકી અમુક રાગ ઉદ્ભવી નીકળે છે ત્યારે કાંઈ વાર લાગતી નથી, એટલું જ નહિ પણ જ્યારે જરા અવસ્થા આવે છે ત્યારે વગર રગે શરીરની સ્થિતિ બદલાઈ જાય છે, તેમાં વળી રોગો પ્રગટે ત્યારે તો પૂછવું જ શું? ખરું જ કહ્યું છે કે,
व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ती । रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् ॥ आयुः परिस्रवति भिन्नघटादिवाम्भो ।
लोकास्तथापि विषयान परित्यजन्ति ॥ १ ॥ અર્થ-વાઘણની પેઠે તર્જના કરતી જરા અવસ્થા ખડ થાય છે. શત્રુઓની પેઠે રેગે શરીરને પ્રહાર માર્યો કરે છે. તળા માં છિદ્રવાળા ઘડામાંથી પાણીની માફક ક્ષણે ક્ષણે આયુષ્ય ઝરત રહે છે. આવી સ્થિતિમાં શરીરને ટકાવ કયાં સુધી થઈ શકે તે
Page #240
--------------------------------------------------------------------------
________________
અશુચિ ભાવના
૨૧૩ સહજ સમજાય તેમ છે, છતાં આશ્ચર્ય છે કે લોકો વિષયને છોડતા નથી. આ શરીર એક એવા ગુંચવાડા ભરેલું યંત્ર છે કે તેની અંદરને કોઈ ભાગ બગડી જાય તે હેટા કારીગરો પણ તેને સુધારી શકતા નથી. વળી તે એક એવી વિચિત્ર ઘંટી છે કે જેમાં પવિત્ર પદાર્થો ઓરાય છે તે અપવિત્ર થઈ બહાર નીકળે છે. શરીરના કોઈ પણ ભાગમાંથી પવિત્ર વસ્તુ તે નીકળતી જ નથી. પુરૂષને નવ દ્વારે અને સ્ત્રીને બાર દ્વારે અશુચિ-અપવિત્ર પદાર્થો વહ્યા કરે છે. બીજા ઘરને વરસે કે પાંચ વરસે એકવાર સમરાવવાં પડે છે ત્યારે આ શરીરરૂપ ઘરને દિવસમાં બે ત્રણ વાર સમારવું પડે છે. સવારે ભર્યું બરે ખાલી અને બપોરે ભર્યું કે સાંજે ખાલી. એવી અખુટ ખાડે છે કે રેજને રેજ બે ત્રણ વાર તેમાં ખેરાક નાંખ્યા છતાં તે કદી ભરાતી જ નથી. છતાં તે ખાડે પૂરવાને માટે અનેક પાપકર્મો કરવાં પડે છે. આટલું છતાં પણ તે અપવિત્ર ને અપપવિત્ર, અસ્થિર અને અસ્થિર; તો પછી આવા અસ્થિર અને અપવિત્ર શરીરમાં શું મોહ રાખવો? તેનાથી તો જેટલો પરોપકાર થાય તેટલો જ લાભ છે. (૪૨ થી ૪૭.)
सनत्कुमारस्य शरीरम् । यस्य श्लाघा देवसभायां विबुधाग्रे । भूयोभूयो गोत्रभिदातीव कृतासीत् ॥ देहो ग्रस्तः सोपि चतुर्थस्य च सार्वभौमस्याहो षोडशरोग्या समकालम् ॥४८॥
સનસ્કુમાર ચક્રવર્તીનું શરીર અર્થ–પહેલા દેવલેકના ઈન્દ્ર દેવતાઓની સભામાં જે શરીરના રૂપ અને સૌંદર્યની વારંવાર અગત્યની પ્રશંસા કરી હતી, અને
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ભાવના-શતક, જેનું લાવણ્ય જોવાને દેવતાઓ મૃત્યુલેક ઉપર આવ્યા હતા, તે સનકુમાર નામે ચેથા ચક્રવર્તીનું અત્યન્ત સુંદર શરીર પણ એક ક્ષણ માત્રમાં યુગપત શ્વાસ, ખાંસી, કોઢ, ભગંદર વગેરે સ્ફોટા હેટા સોળ રોગના બીજકથી વ્યાપ્ત થઈને વિનષ્ટ થયું. મહાપુશ્યના યોગથી પ્રાપ્ત થએલ ચક્રવર્તીના અતિ લાવણ્ય વાળા શરીરને પણ વિણસતાં વાર લાગી નહિ, તો પછી સામાન્ય શરીરને વિણસતાં શું વાર લાગશે? (૪૮) વિવેચન
परिजूरइ ते सरीरयं । केसा पंडुरया हवंति ते ॥ से सव्व बलेय हायइ । समयं गोयम मा पमायए ॥ १॥ अरई गंडं विसूइया । आयंका विविहा फुसंति ते ।। વિવરૂ વિદ્ધસરૂ તે સરર | સમયે.......................૨
ઉ. અ. ૧૦ ગા. ૨૬-૨૭. અર્થ–શરીર જીર્ણ થાય છે, કેશ સફેદ બને છે, સર્વ બળ ક્ષીણ થાય છે, માટે સમયનો પણ પ્રમાદ કર નહિ. ચિત્તને ઉદ્વેગ, વાયુવિકાર, લોહિવિકાર, અતિસાર વગેરે અનેક રોગે શરીરને સ્પશે છે ત્યારે શરીરની ક્ષીણતા થાય છે. જે વધારે પ્રમાણમાં રેગો સ્થિતિ કરે છે તે શરીરને વિધ્વંસ થાય છે માટે શેડો પણ પ્રમાદ કર નહિ.
“પે કરાયા મ” એ ભર્તુહરિના વાક્યમાં જે ન્યૂનતા છે તે ન્યૂનતા ઉપલા વાક્યમાં નથી. તેમાં બતાવ્યું છે કે રૂપવિધ્વંસ અને શરીરવિવંસને માટે માત્ર જરા અવસ્થાનો જ ભય નથી પણ રોગોને પણ ભય છે. જરા અવસ્થા નિયત કાળે જ આવે છે ત્યારે રાત્રે તે ગમે તે સમયે આવી ઉભા રહે છે અને શરીરને ધમધમાવી શરીર સૌન્દર્યને નાશ કરે છે. જરા અવસ્થા એક છે,
Page #242
--------------------------------------------------------------------------
________________
અશુચિ ભાવના.
૨૧૫ ત્યારે રોગો ૬૧૨૫૦૦૦૦ છે. જરા શરીરને ધીમે ધીમે ઘસાવે છે ત્યારે પ્રચંડ રોગો એકદમ શરીરનું સત્ત્વ ચુસી લે છે. ખરી રીતે જરા અને રોગો બંને શરીર અને શરીર સૌન્દર્યને વિનાશ કરનાર છે. જ્યારે રોગોનો પ્રકોપ થાય છે ત્યારે તેની હામે રાજ્ય સંપત્તિ, સૈન્યબળ, હેટા વૈદ્યો અને હકીમની હાજરી, રૂપ કે બળ, કોઈ પણ રક્ષણ કરી શકતું નથી. ચોથા સનકુમાર ચક્રવર્તીનું શરીરસૌંદર્ય અનુપમ હતું પણ તે રોગોથી કેવી રીતે વિશીર્ણક્ષીણ થઈ ગયું?
દષ્ટાંત–ભરતક્ષેત્રના બાર ચક્રવર્તીઓ પૈકી ચોથા ચક્રવર્તી સનકુમારની રાજધાની કુરૂજંગલ દેશમાંના હસ્તિનાપુરમાં હતી. પૂર્વના પુણ્યોદયથી તેનું શરીર એવું તો સુંદર અને રમણીય હતું કે તેના વર્ણન માટે લેખકની લેખિની સમર્થ નથી, વક્તાની, છહવામાં તેટલું બળ નથી કે તેના સૌંદર્યનું યથાવત ખ્યાન કરી શકે, ચિતારાની પીંછીમાં તેટલું સામર્થ્ય નથી કે તેનું લાવણ્ય પૂરેપૂરું આલેખી શકે; કિંબહુના શકેંદ્ર સુધર્મસભામાં તેના રૂપની અત્યન્ત પ્રશંસા કરી કે મનુષ્ય લાકમાં માણસે ઘણું થયા અને થશે, પણ સનકુમાર ચક્રવર્તાના જેવું રૂ૫ તો ભૂતો ન ભવિષ્યતિ–થયું નથી અને થશે નહિ. સભામાંના બે દેવતાઓને આ અતિશયોક્તિ લાગી. શકેંદ્રનો પૂર્વ ભવનો તે સંબંધી હશે, તેથી તેનાં વખાણ કરે છે એમ તેમને જણાયું. આ વાત શકેંદ્રના જાણવામાં આવવાથી તે બે દેવતાઓને શકેંદ્ર સંમતિ આપી કે જે તમને ખાત્રી ન આવતી હોય તો જાઓ, નજરે તપાસી જુઓ અને ખાત્રી કરો કે હું કહું છું તેવું રૂપ છે કે નહિ ? તથાસ્તુ, એમ કહી બે દેવો ત્યાંથી ભારતઅંડમાં આવ્યા. વૃદ્ધ મનુષ્યનું રૂપ ધારણ કરી નગરીમાં પ્રવેશ કર્યો. ચક્રવર્તીની સંમતિથી દરવાને તે બે જણને રાજમહેલમાં જવા દીધા. ચક્રવર્તીની સન્મુખ ઉભા રહી ઘણું પ્રેમથી શરીર સૌંદર્ય જેવા લાગ્યા. ચક્રવર્તીએ પૂછયું કે તમે ક્યાંના રહીશ છે? શા હેતુથી
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ભાવના-શતક
અત્રે આવ્યા છે? વૃદ્ધ બોલ્યાઃ અમે દૂર દેશના રહેવાસી છીએ. રસ્તામાં ચાલતાં ૫ગરખાંની જોડો ઘસાઈ ગઈ તેના કકડાની આ પિટલીઓ બાંધી છે, તે ઉપરથી આપ અનુમાન કરે કે અમે કેટલે દૂરથી આવીએ છીએ. એટલે દૂરથી આંહિ આવવાનું કારણ બીજું કાંઈ નહિ પણ માત્ર આપનું રૂપ જ છે. સાહેબ ! આપનું એટલું ઉત્કટ રૂપ છે કે અમારા દેશમાં આપના રૂ૫ની થતી પ્રશંસા અમાએ સાંભળી, પણ અમને પ્રશંસાના તે શબ્દો ઉપર પૂરેપૂરો વિશ્વાસ ન બેઠે. પ્રશંસકને પ્રશસ્યની સાથેનો પૂર્વ સંબંધ કલ્પી અમે તે શબ્દોને અતિશયોક્તિ માનવા લાગ્યા. તેથી નજરોનજર જોઇને ખાત્રી કરવા અમો અમારા દેશથી નિકળી આંહિ આવ્યા. આપનું રૂપ જોયું તે અમને ખાત્રી થઈ કે જેવી પ્રશંસા સાંભળી તેવું જ તમારું રૂપ છે. તેવી જ સુંદર આકૃતિ છે. તેવી જ મનોહર છબી છે. તેવું જ જોનારની આંખોને આંજી નાંખનારૂં લલાટનું તેજ છે. તેવાં જ ગુલાબી ગાલ છે, અને આખા જગતના લાવણ્યને સંગ્રહી રાખનાર તેવું જ આપનું મનોહર મુખકમળ છે. આ પ્રશંસા સાંભળી ચક્રવર્તીના મનમાં ગર્વને અંકુશ ઉત્પન્ન થયે કે આટલે દૂર પણ મારા રૂપની પ્રશંસા થઈ રહી છે, તો ખરેખર મારૂ રૂ૫ ઉત્કૃષ્ટ છે. ગર્વને આવેશમાં તેણે કહ્યું કે, અરે પરદેશીઓ! તમો આ વખતે મારૂં રૂપ જોઈને શું આશ્ચર્ય પામે છે ? હજુ તે મેં હમણાં જ મર્દન કરાવ્યું છે તેથી શરીર ખેળ ભર્યું છે, સ્નાન કર્યું નથી, સારાં વસ્ત્રો આભૂષણે પહેર્યો નથી. અત્યારે જોવામાં શું મજા આવે ? ખરેખરૂં રૂપ જોવું હોય તો જયારે સ્નાન મજજન કરી વસ્ત્રો આભૂષણે પહેરી રાજસભામાં સિંહાસન ઉપર બેસું ત્યારે ત્યાં આવીને મારા રૂપની ખૂબી જુઓ. હું ધારું છું કે તે વખતે તો તમે ચકિત થઈ જશે. પરદેશીઓએ કહ્યું, બહુ સારૂં. વખત પર રાજસભામાં અમે હાજર થઈશું, પણ આપના માણસે ત્યાં આવતાં અમને અટકાવે નહિ તેવી ભલામણ કરાવશે. એટલું કહી પરદેશીઓ ત્યાંથી
Page #244
--------------------------------------------------------------------------
________________
અશ્િચ ભાવના
૨૧૭
રાજાએ દર્શાવેલે ઉતારે ગયા. આજે પરદેશી માણુસા રૂપ જોવા આવવાના છે માટે સરસ શૃંગાર સસ્તું, એમ ધારો ચક્રવર્તી સારામાં સારા પોશાક અને ઉંચામાં ઊંચાં આભૂષણા પહેરી રાજસભામાં આવી સિંહાસનપર આરૂઢ થયા. એક માણસે ઉપર છત્ર ધારણ કર્યું છે. એ બાજુએ એ માણસા ચામર ઢાળે છે. ક્રમસર લાઇનબંધ બીજા રાજાઓ, અમાત્ય, મંત્રી, અમલદ્દારા, શેઠ સાહુકારાથી સલા ચિકાર ભરાઈ ગઈ છે. એટલામાં પેલા પરદેશીઓ આવી પુણ્યા. ચક્રવર્તીની નજીકમાં તેમને બેસાડવાની તરત ગાઠવણુ થઈ. તેઓ સન્મુખ રહી બારીકાઇથી આંતિરક શરીર સૌંદય તપાસવા લાગ્યા, તે તેમને અવનવા ફેરફાર થએલે માલમ પડયો. આટલા વખતમાં આટલા બધા કૅમ ફેરફાર થયા? આશ્ચય થી તેઓએ માથું ધુણાવ્યું.
ચક્રવર્તી—મ પરદેશીએ ! કહા કે આ સમયે કેવું રૂપ
પરદેશીઓ—તે વખતના રૂપમાં અને આ વખતના રૂપમાં તા મેરૂ સરસવ જેટલેા તાવત છે.
ચક્રવર્તી—એમાં શું નવાઈ ? તે વખતની શરીરની સ્થિતિ અને આ વખતની શરીરની સ્થિતિમાં પણ ઘણા જ ફેર છે.
પરદેશી—અરે સાહેબ! અમે કહીએ છીએ તેથી ઉલટું આપ સમજ્યા. તે વખતનું રૂપ તે ઘણું જ સારૂં હતું. આ વખતે તેવું સારૂં રૂપ નથી.
ચક્રવર્તી—કેમ, આ રૂપના વિસ્મયમાં તમારી બુદ્ધિભ્રમિત થઈ ગઈ છે !
પરદેશી—નહિ સાહેબ નહિ ! અમારી બુદ્ધિ બરાબર ઠેકાણે છે. તે વખતે તમારૂં શરીર નીરાગી હતું, બહાર અને અંદર અત્યંત સુંદર હતું, પણ આ વખતે બદલાઈ ગયું. માત્ર બહારથી જ સુંદર લાગે છે પણ અંદરખાને બગડી ગયું છે. સમકાલે એકીસાથે મ્હોટા સાળ રાગા તમારા શરીરમાં ઉત્પન્ન થઇ ચૂક્યા. આપને
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ભાવના–રાતક અમારાં વચન ઉપર ખાત્રી ન હોય તો આપ પરીક્ષા કરી જુઓ. એક સોનાની થાળીમાં પાનની પિચકારી નાંખી ઘડી વાર તેને ઢાંકીને પછી જુઓ, એટલે ખબર પડશે.
- સનત કુમારે તે પ્રમાણે કરી જોયું તે પિચકારીમાં સૂક્ષ્મ જંતુઓ વિચિત્ર રંગનાં ઉત્પન્ન થયેલાં જોવામાં આવ્યાં. તે ઉપરથી ચક્રવર્તીને જણાયું કે મેં રૂપનો ગર્વ કર્યો, તેનું આ પરિણામ આવ્યું. જે રૂ૫ ઉત્કૃષ્ટ સુંદર અદ્વિતીય હતું તે જ્યારે એક ક્ષણમાં બગડી ગયું, એક પળમાં જ્યારે આ શરીર રોગથી વ્યાપ્ત થઈ ગયું, ત્યારે આ શરીર ઉપર શું આધાર રાખવો ? ધિક્કાર હો આ શરીરના સૌંદર્યને, તેમ ધિક્કાર છે આ શરીર ઉપર થતા મોહને અને ધિક્કાર હો આ રાજ્યસંપત્તિને, કે જે એક ક્ષણમાં વિનાશ પામે છે! આ પ્રસંગના વૈરાગ્યથી ચક્રવર્તીએ સંસારનો ત્યાગ કર્યો. દીક્ષા અંગીકાર કર્યા પછી રાણીઓ, કારભારીઓ, અમીર, ઉમરાવો સંસારમાં પાછા લાવવાની લાલસાથી સનસ્કુમારની પછવાડે છ માસ સુધી ફર્યા, પણ તેમણે તેમની હામે પણ જોયું નહિ. અંતે નિરાશ થઈને સઘળાં પાછાં ફર્યા અને સનકુમાર મુનિ રોગોની વેદના શાંત ભાવથી સહન કરતા તપસ્યા કરવા લાગ્યા. સાતસો વરસ સુધી રોગોના આવિર્ભાવમાં તેમણે તપસ્યા કરી, તેથી આમપષધિ, વિપ્રૌષધિ, ખેલૌષધિ, જલ્લૌષધિ, સવૌષધિ વગેરે લબ્ધિઓ ઉત્પન્ન થઈ. એકદા પુનઃ ઈદ્ર મહારાજે તેની ધીરજ અને સહનશીલતાનાં વખાણ કર્યા. પહેલા બે દેવતાઓ ઈદની સંમતિ લઈ સનસ્કુમારની ધીરજની પરીક્ષા કરવા વૈદ્યને રૂપે સનકુમાર મુનિ જ્યાં તપ કરે છે તે વનમાં આવ્યા. સનકુમાર મુનિની આસપાસ આંટા ફેરા. દેવા લાગ્યા. મુનિએ પૂછયું, કેમ તમે આંહિ ભ્રમણ કરે છે ? વૈદ્યોએ કહ્યું, અમે વૈધ છીએ. અમારી પાસે દરેક જાતની દવા છે. તમારા શરીરમાં આટલા બધા રોગો છે તો તેની દવા કરાવે
Page #246
--------------------------------------------------------------------------
________________
અશુચિ ભાવના
૨૧૯ અમે પિસાના લાલચુ નથી. પરોપકાર અર્થે મફત દવા કરીએ છીએ, તેથી કોઈ રીતે તમારા મનમાં શંકા ન રાખતાં અમારી પાસે દવા કરાવો. સનકુમાર મુનિએ કહ્યું, અહો ! વૈદ્યો, તમે કયા દર્દની દવા કરો છો ? આંતરિક દર્દોની કે બાહ્ય દર્દીની ? શરીરનાં દર્દીની કે આત્માનાં દર્દોની ? વૈદ્યોએ કહ્યું, શરીરનાં દર્દોની–બાહ્ય દર્દીની. મુનિએ કહ્યું કે તે દર્દો મટાડવાં તે બહુ સહેલાં છે. જુઓ આ થુંકથી પણ તે મટી શકે છે. એમ કહી પિતાનું થુંક લઈ શરીરના એક ભાગ ઉપર ચોપડયું કે તે ભાગ સુવર્ણવરણે થઈ ગયે. હે વૈદ્યો ! શરીરનાં દર્દો કરતાં આત્માનાં દર્દો મટાડવાં મુશ્કેલ છે, કારણ કે તે ઘણું વખતથી વળગેલાં છે અને બહુ હેરાન કરે છે. તે દર્દી-જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો મટાડવાની દવા તમારી પાસે હેય તે આપ, હું તેનું સેવન કરું. વૈદ્યોએ કહ્યું, તે રોગ તે અમને પણ પડે છે, તેની દવા અમારી પાસે નથી. એટલું કહી મુનિની પ્રશંસા કરી, ધીરજનાં વખાણ કરી ચાલ્યા ગયા. સનકુમાર મુનિ ઘણું વરસ સુધી સંયમને આરાધી એક માસને સંથારો કરી કેવળ જ્ઞાન પામી સમાધિ પરિણામે કાળધર્મ પામી ક્ષે ગયા. આ દષ્ટાંત ઉપરથી શરીરની નશ્વરતા અને રોગગ્રસ્તતા જણાય છે. આ ક્ષણભંગુર શરીરમાંથી પણ સનસ્કુમારે જેમ સાર ખેંચે, તેમ શરીર ઉપર મોહ ન રાખતાં પરોપકાર, વ્રત, નિયમ, તપ, જપ કરી તેમાંથી સાર ખેંચે. (૪૮)
षष्ठभावनाया उपसंहारः। ज्ञात्वा गर्दा फल्गुपदार्थाचितकायं । मुक्त्वा मोहं तद्विषयं भोगनिकायम् ।। लन्धुं लाभं मानवतन्वा कुरु कामं । धर्म ज्ञानध्यानतपस्यामयमर्हम् ॥४९॥
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૦
લાવના-શતક
- છઠી ભાવનાને ઉપસંહાર. અર્થ–હે ભદ્ર! નિઃસાર-તુચ્છ પદાર્થોથી ભરેલા આ શરીરને નિત્વ અને તુચ્છ જાણું તેના ઉપરનો અંધ પ્રેમ-મેહ છોડી વિષયભોગની વાસનાને કમી કરી અથવા જડમૂળથી ઉખેડી નાંખી માનવદેહમાંથી આત્મય અને મેક્ષપ્રાપ્તિરૂપ ઉત્તમ લાભ મેળવવાને જ્ઞાની પુરુષોએ બતાવેલ જ્ઞાન, ધ્યાન અને તમય ઉત્તમ ધર્મ સેવ, કે જેથી કર્મબંધને તૂટે અને ભવભ્રમણ છૂટે. (૪૯)
વિવેચન-ભગવતી સૂત્રના નવમા શતકના ૩૩ મા ઉદ્દેશામાં જમાલી ક્ષત્રિય કુમાર પિતાની માતા આગળ શરીરનું વર્ણન કરતાં
एवं खलु अम्मयाओ माणुस्सगं सरीरं दुखाययणं विविहवाहि सयसंनिकेयं अठिकठियं छिराएहारु जालउवणद्वसंपिणद्धं मट्टियभंडं व दुब्बलं असुइसंकिलिठ्ठ अणिविय सव्वकालसंठप्पयं जराकुणिम जजरघरं च सडण'पङणविद्धंसणधम्म पुग्वि वा पछा वा अवस्सं विप्पजहियव्वं भविस्सइ ॥
અર્થ–હે માતા ! મનુષ્યનું શરીર દુઃખનું સ્થાન છે, હજારો વ્યાધિઓ ઉપજવાની ભૂમિ છે, હાડકાંરૂપ કાષ્ટને આધારે ટકે છે, નાડીઓ અને નસેથી વિંટાયેલું છે, માટીના કાચા વાસણ જેવું દુર્બલ છે, અશચિમય–અપવિત્ર પદાર્થોથી ભરેલું છે, સર્વદા અનવસ્થિત છે, જરા અને મૃત્યુનું જર્જરિત ઘર છે, સડવાને, પડવાને અને વિધ્વંસ પામવાને જેને સ્વભાવ છે, પહેલાં કે પછી અવશ્ય એક વાર છુટવાનું છે. ઉપરના વાક્યમાં શરીરની આંતરિક સ્થિતિને ખરો ચિતાર આપ્યો છે. નિઃસાર-તુચ્છ અને અપવિત્ર પદાર્થોથી ભરેલા આ શરીરમાં કસ્તુરી, કેસર, ચંદન, અર્ગજા જેવા સુગંધિ પદાર્થો નથી, તેમજ સુવર્ણ, મોતી, માણેક, લીલમ અને પાના જેવા દેખાવડા સુંદર પદાર્થો પણ નથી; કિન્તુ, હાડ, માંસ વગેરે અસાર અને અપવિત્ર પદાર્થો ભર્યા છે. તેની વચ્ચે આત્માને નિવાસ કરવો
Page #248
--------------------------------------------------------------------------
________________
અશુચિ ભાવના એ પણ એક દુઃખનું કારણ છે. જાજરૂમાં કે ગંદકીવાળા સ્થાનમાં રહેવું તે કોને ગમે? દુઃખનું બીજું કારણ શરીરની અનિત્યતા છે. જે વસ્તુ ઈષ્ટ માની લીધી છે, તે વસ્તુને ઘસારો લાગતાં કે તેને નાશ-વિયોગ થતાં માણસને દુઃખ થાય એ સ્વાભાવિક છે. ચહુ
जे केइ सरीरे सत्ता, वण्णे स्वे य सव्वसो। मणसा कायवक्केणं, सव्वे ते दुखसंभवा ॥ १॥
ઉ. અ. ૬. ગા. ૧૨. અર્થ—જે કોઈ માણસ શરીરમાં કે તેના રૂપ-લાવણ્યમાં અતિ મોહ–આસક્તિ મને વચને અને કાયાયે કરી રાખે છે તે સને અંતે દુખના ખાડામાં ઉતરવું પડે છે.
देहे विमुह्य कुरुषे किमघं न वेत्सि । देहस्थ एव भजसे भवदुःखजालम् ॥ लोहाश्रितो हि सहते घनघातमग्नि बर्बाधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ॥१॥
અધ્યાત્મ-કલ્પકુમઅર્થ–હે ભદ્ર! દેહમાં મેહ પામીને તેને માટે વિષયાસક્ત બની તું શા માટે પાપકર્મ કરે છે?હને ખબર નથી કે આત્મા દેહમાં રહીને જ સંસારના દુઃખને અનુભવે છે? જેમ અગ્નિ લેહને સંગી ન થાય તો તેને ઘનના ઘા ખમવા ૫ડતા નથી. પણ લોઢાને આશ્રય કરે છે ત્યારે તેને ઘનના ઘા ઝીલવા પડે છે; તેમ અગ્નિ જેવા તેજસ્વી આત્માને શરીરરૂ૫ લોહને સંગ ન હોય, પણ આકાશની પેઠે નિર્લેપતા-અનાશ્રિતપણું હેય તે કોઈ જાતની બાધાપીડા તેને ખમવી ન પડે. ઉત્તરાધ્યયન અને અધ્યાત્મ કલ્પદ્રુમના પદ્યમાં શરીરની આસક્તિ દુ:ખના સબલ કારણરૂપે દર્શાવી છે. હરિણ સ્વર-શબ્દની આસક્તિમાં, પતંગી રૂપની આસક્તિમાં, ભમરે
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૩
cr
ગધની આસક્તિમાં, માછઠ્ઠું સ્વાદની સ્પની આસક્તિમાં પેાતાના પ્રાણ આસક્તિમાં તેને વિટંબણા થાય છે, સાથે શરીર ઉપર આસક્તિ રાખે તેને દુઃખમાં ઉતરવું પડે એ કાંઈ નવાઈ જેવું નથી. માટે જ કહ્યું કે મુવા મોઢું” ભાગા ધણા ભાગન્યા છે. દેવતાના ભવમાં પચ્ચેાપમ અને સાગરાપમ સુધી દિવ્ય ભાગા વિલસ્યા, તાપણુ તૃપ્તિ તા થઈ નહિ, ત્યારે મનુષ્યના સ્વ૫કાલીન તુચ્છ ભેાગથી શું તૃપ્તિ થવાની હતી? જ્યાંસુધી મેાહને ખસેડવામાં ન આવે ત્યાંસુધી ભાગેાથી તૃપ્તિ કે સાષ કદી પણ ન થાય, પણ માદ્ધને દૂર કરે તેા જ સતેાષ થાય; અને સાષ–તૃપ્તિ થયા વિના ચિત્તવૃત્તિ ધર્માંમાં સ્થિર થતી નથી, જ્ઞાન ધ્યાનમાં ચિત્ત ચોંટતું નથી અને તપસ્યા થઈ શકતી નથી; અને તે ન થાય ત્યાંસુધી કમથી છુટકારા મેળવી મેાક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. જો આ જીંદગીમાં માક્ષની નિઃસરણી ગુણ–શ્રેણી ઉપર ચડવાનું ન બની શકે તેા પછી આવી તક મળવાની પુનઃ આશા પણ ન રાખી શકાય, કેમકે માનુલ્લું લર્જી ન્હેં ' મનુષ્ય જીવન મળવું દુ`ભમાં દુર્લભ છે. તેના વ્યય ખાવા પીવામાં, શરીરને શણગારવામાં કે મેાજ શાખ–વિષયા ભેાગવવામાં જ થઈ જાય તા મનુષ્યજીવનના જે લાભ મેળવવા જોઇએ તે મળી શકે નહિ; એટલા માટે કહ્યું કે “ પુંછમ ’’ ત્યાદ્િ. માનવ શરીરને લાલ સમાજસેવા, દેશસેવા, ધર્મસેવા અને આત્મસેવા અાવવી એ જ છે. આ જીવનમાં જેટલી સેવા બજાવી શકાય તેટલા જ જીવનનેા લાભ છે. તે લાભ લીધા વિના માત્ર ટાપટીપ કરવામાં કે શરીરને પાષવામાં જ સર્વ શક્તિઓના ઉપયાગ કરવામાં આવે તા તેથી અમરતા તા મળવાની નથી. સુંદર કે અસુંદર, પુષ્ટ કે અપુષ્ટ, બળવાન કે દુળ ગમે તેવું શરીર હશે તા પણુ અંતે તે રાખમાં કે માટીમાં તે મળવાનું છે. દલપતરામે ખરૂં જ કહ્યું છે કે
17
ભાવના-શતક.
આસક્તિમાં અને હાથી ગુમાવે છે. એકેક ઈંદ્રિયની ત્યારે જે પાંચ ઈંદ્રિયા પરિણામે વિટનામાં
Page #250
--------------------------------------------------------------------------
________________
--
૨૩
અશુચિ ભાવના.
રાખ થશે રણમાં બળીને બધી, કંચનના સરખી શુભ કાયા.” બીજા એક વિદ્વાને પણ કહ્યું છે કે –
કિતને મુફલીસ હો ગયે, કિતને તવંગર હો ગયે, ખાખમે જબ મીલ ગયે, દાનું બરાબર હે ગયે, ૧ !
જ્યારે આ શરીરની વર્તમાન સ્થિતિ અપવિત્રતાથી ભરેલી છે અને ભવિષ્યની સ્થિતિ નાશ પામવાની છે, ત્યારે તેવા શરીર ઉપર મોહ રાખી વિષયોમાં ફસાઈ રહી અમૂલ્ય તકને ગુમાવે તે ડાહ્યો નહિ પણ મૂર્ખ જ ગણાય. ક્યો સુજ્ઞ માણસ આવી જાતની મૂર્ખતા પસંદ કરે ? કોઈ નહિ. સુજ્ઞ માણસ તો અશુચિ ભાવનાથી શરીરની આંતરિક સ્થિતિને વિચાર કરી તેનાથી શ્રેયઃ સાધવાનો જ પ્રયત્ન કરશે. (૪૯)
Page #251
--------------------------------------------------------------------------
________________
(૭) સાવ માતા
[ શરીરને સંગે રહેલા આત્માની મહદશામાં કર્મને પ્રવાહ કેવી રીતે આત્મામાં દાખલ થાય છે તે આ ભાવનામાં બતાવવામાં આવશે. ]
भुजंगप्रयातवृत्तम् ।
मुख्याश्रवो मिथ्यात्वम् । पटोत्पत्तिमूलं यथा तन्तुन्दं । घटोत्पत्तिमूलं यथा मृत्समूहः ॥ तृणोत्पत्तिमूलं यथा तस्य बीजं । तथा कम्मेमूलं च मिथ्यात्वमुक्तम् ॥ ५० ॥
આશ્રવને મુખ્ય ભેદ મિથ્યાત્વ. અર્થ-પટ-વસ્ત્રની ઉત્પત્તિમાં જેમ તત્ત્વને સમૂહ મુખ્ય કારણ છે, ઘડાની ઉત્પત્તિમાં જેમ માટીને સમૂહ મુખ્ય કારણ છે, અને જમીન ઉપર જે અસંખ્ય તરણું ઉગે છે તેનું મૂળ કારણ જેમ તેનું બીજ છે, તેમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય આદિ કર્મની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર વધવામાં મુખ્ય કારણ
Page #252
--------------------------------------------------------------------------
________________
આશ્રવ ભાવના
૨૫
શાસ્ત્રવેત્તાઓએ મિથ્યાત્વ કહ્યું છે. અર્થાત્ આત્મપ્રદેશમાં કને આવવાનાં જે દ્વાર તે આશ્રવ પાંચ છે, તેમાં પહેલે નંબરે મિથ્યાસ્વરૂપ આશ્રવ છે. (૫૦)
વિવેચન—આત્માને તળાવરૂપ માનીએ તા આશ્રવને ગરનાળા –પાણી આવવાના દ્વારરૂપ કહી શકીએ. જો આત્માને એક હવેલીરૂપે પીએ તેા પ્રકાશ અને હવાને આવવા દેનાર ખારી બારણાંને સ્થાને આશ્રવની કલ્પના કરી શકાય, અથવા આત્માના કાણુ શરીરની એક કાઠાર તરીકે કલ્પના કરીએ તેા કાઠારમાં ધાન્ય નાંખવાના દ્વારને આશ્રવનું રૂપ આપી શકીએ. અનાદિ કાળથી આ કાઠારમાં કર્મરૂપ ધાન્યની આવક ચાલુ છે. જેમ કાઠારમાંથી એક તરફ ખાવા પુરતું ધાન્ય કહાડવામાં આવે છે, બીજી તરફ નવુ ધાન્ય નખાતું આવે છે. કાઠાર તે વખતે ખાલી પણ થઈ જાય, કેમકે તેની આવક ચાલુ રહેતી નથી અને જાવક ચાલુ હાય છે; પણુ કાણુ શરીર-કર્માંશયરૂપ કાઠારમાં તે। કની આવક ચાલુ જ રહે છે. વિપાક યાગ્ય કેટલાંએક કર્મી ભાગવાય છે, તેટલી જાવક છે, ત્યારે સાધારણુ રીતે આવક તેથી ઘણી વધારે રહે છે તેથી આ કાહારને ખાલી થવાના વખત આવતા નથી. એવા સંસ્કારી જીવા તા થાડા જ હોય છે કે જેની કમની આવક ઓછી થતાં કમના કાહારને ખાલી થવાના વખત આવી લાગે. હવેલીને બારી બારણાં ધણાં હોય છે, તેમ કામણુ શરોરમાં કર્મને આવવાનાં દ્વાર પણ ઘણાં છે, પણ તેમાં પાંચ દ્વાર મુખ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ જોગ. ઉત્તરાત્તર પાંચ કાવ્યેામાં આ પાંચે દ્વારનું વર્ણન છે, તેમાં પ્રથમ આ કાવ્યમાં કર્મબંધના મુખ્ય કારણ રૂપે મિથ્યાત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. મિથ્યાત્વદ્વાર જ્યાંસુધી ખુલ્લું હોય ત્યાંસુધી બીજા દ્વાર બંધ થતાં નથી. કેમકે મિથ્યાત્વ એ બધામાં મુખ્ય છે. ૧-૨-૩-૪-પ આ આંકડાઓમાં પ્રથમના એકડા મુખ્ય છે; પાંચ આંકડાઓમાં તે
૧૫
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ભાવના-શતક દેખાય છે સૈથી ન્હાને પણ તેની સત્ત આધક છે. તે એકલો દશ હજારની સંખ્યાનો પ્રતિનિધિ છે. જે તેને ભુંસાડી નાંખવામાં આવે તો “૧૨૩૪૫” એ સંખ્યામાં દશ હજારનો ઘટાડો થાય છે, એટલે માત્ર ૨૩૪૫ રહે છે. બીજે નંબરે બગડે છે, તે બે હજારની સંખ્યાને પ્રતિનિધિ છે. તેને ભુસાડી નાંખતાં ૩૪૫ રહે છે. ત્રીજો આંકડા ત્રણસેને ઠેકાણે છે. તેને શું સાડતાં માત્ર ૪૫ રહે છે. ચાગડાને ભેસાડતાં માત્ર પાંચ રહે છે, એટલે કે આગળ આગળના એકેક આંકને ભુંસાડતાં સંખ્યામાં હેટો ઘટાડો થાય છે. તેવી રીતે એકડાને સ્થાને મિથ્યાત્વ, બગડાને સ્થાને અવિરતિ, ત્રગડાને સ્થાને પ્રમાદ, ચેગડાને સ્થાને કષાય અને પાંચડાને સ્થાને ગ છે. આ પાંચે આશ્રવના પાંચે દ્વાર ખુલ્લાં હોય તો આત્માના કોઠારમાં એક ક્ષણે ૧૨૩૪૫ કર્મની વર્ગણાઓની આવક છે, એમ કલ્પના કરીએ તો તેમાંથી એકડારૂપ મિથ્યાત્વને કહાડી નાંખતાં દશ હજાર જેટલી આવક ઘટી જાય. બગડારૂપ અવિરતિના દ્વારને બંધ કરતાં ૧૨૩૪૫ માંથી બાર હજારની આવક ઓછી થઈ. ત્રગડારૂપ પ્રમાદને રેકતાં બાર હજાર ત્રણસેની આવક ઘટી. ચોગડા રૂ૫ કષાયને રેકતાં માત્ર પાંચની જ આવક રહી. બાર હજાર ત્રણસેં ને ચાલીસની આવક બંધ થઈ ગઈ. પાંચડારૂપ ગને પણ રોકવામાં આવે તો કર્મની આવક સર્વથા અટકી જાય. ખરી રીતે તો એકેક સમયે કર્મની અનંતી વર્ગણાઓ કર્માશયમાં પ્રવેશ કરે છે. પણ મિથ્યાત્વ અવિરતિ વગેરે દ્વારોનું પરસ્પર તારતમ્ય સમજાવવાને ૧૨૩૪૫ એ સંખ્યા એક દષ્ટાંત તરીકે અહિ ક૯પી છે. આ જીવને ભવભ્રમણ કરાવનાર કે સંસારસમુદ્રમાં ગોથાં ખવરાવનાર તરીકે જે કેઈએ વધારે ભાગ ભજવ્યો હોય તો તે મિથ્યાત્વ છે. ભૂતકાળમાં આત્માની વધારે નુકસાની મિથ્યા જ કરી છે અને વર્તમાનમાં પણ કર્મની આવક વધારી આત્માને દુર્ગતિના ઉંડા કુવામાં નાંખનાર પણ તે જ છે, તેથી આશ્રવનાં પાંચ દ્વારમાં તેનો નંબર
Page #254
--------------------------------------------------------------------------
________________
આશ્રવ ભાવના
૨૨૭
·
પહેલા રાખવામાં આવ્યા છે. મિથ્યાત્વ શબ્દ જ મિથ્યાત્વની વ્યાખ્યા કેટલેક અંશે સમજાવે છે, તેથી મૂળ કાવ્યમાં તેની વિશેષ વ્યાખ્યા આપી નથી, પણ એટલું જ સમજાવ્યું છે કે “ कर्ममूलं ૨ મિથ્યાત્વનુમ્ ” અર્થાત્ સર્વ કર્માંબધનું મૂત્ર મિથ્યા કહ્યું છે. મિથ્યાત્વ શબ્દના યૌગિક અ ખાટાપણું ' એવા થાય છે, પણ આંહિ યાગરૂઢ અર્થ વિવક્ષિત છે એટલે ખાટી માન્યતા, ખાટી વાસના, ખાટી શ્રદ્ધા એ અથ આંહિ વિવક્ષિત છે. ખાટી શ્રદ્દા કે ખોટી માન્યતા, મિથ્યાત્વ મેાહનીય નામની એક મેાહનીય કર્મની પ્રકૃતિ છે, તેના ઉદયથી થાય છે. આને લીધે જ અસત્ય તર્કી યુક્તિઓ અને ખાટી શંકાના જન્મ થાય છે. જેમ કાઇને કમળાના રોગ થાય છે ત્યારે તે રાગવાળા માણસ ધેાળી, કાળી, લાલ વગેરે સર્વ વસ્તુઓને પીળા પીળી જુએ છે, તેમ મિથ્યાત્વના ઉદયવાળાને ધર્મના સત્ય સિદ્ધાંતા અસત્ય લાગે છે, તેમાં કુતર્કો કરી ખેાટી શંકાઓ ઉઠાવે છે. સત્યના પાયાને ઉથલાવી નાંખે છે. પેાતે અસત્ય માર્ગે ચાલે છે અને બીજાને અસન્માર્ગે દ્વારે છે. દૃષ્ટાંત—જમાલી સંસાર પક્ષે મહાવીર સ્વામીના જમાઈ થતા હતા, તેણે ઉત્કટ વૈરાગ્યથી ૫૦૦ જણુ સાથે મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. અગીયાર અંગ કે જે જૈન ધર્મનાં મુખ્ય આદ સૂત્રેા છે તેને સારી રીતે અભ્યાસ કરી પેાતાને સાંપાએલા પાંચસ સાધુએ સાથે સાવર્ણી નગરી તરફ વિહાર કરવાના જમાલીએ વિચાર કર્યાં. મહાવીર સ્વામીની અનુજ્ઞા માંગી, ત્યારે મહાવીર સ્વામી માન રહ્યા. હા કે નાના કશા જવાબ વાળ્યા નહિ. બીજી વાર પૂછ્યું તાપણું કઈ જવાબ ન આપ્યા. ત્રીજી વાર પણ જવાબ ન મળ્યા. જવાબ ન વાળવાનું કારણ એ હતું કે મહાવીર સ્વામી તેને વિહાર શ્રેયકારક જાણુતા નહેાતા. વિદ્યારથી અત્રેય થવાનું જાણી, જવાની હા ન પાડી, તેમ જ ના કહેવાથી તેના મનમાં ખાટા વિચાર આવે અથવા આજ્ઞાનું ઉલ્લંધન કરે, એમ જણાયાથી ના ન પાડતાં મૌન
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ભાવના-શતક રહેવાનો વચલો રસ્તો મહાવીર સ્વામીએ લીધો, તે શ્રેયાશ્રેયનો વિચાર કરીને જ લીધો. અસ્તુ. જમાલી તેથી અટકો નહિ. તમારી આજ્ઞા હેજે, એમ પિતાને મુખે ઉચ્ચારી ૫૦૦ સાધુઓ સાથે ત્યાંથી વિહાર કર્યો. સાવર્થીએ પહોંચ્યા ત્યાં રસ્તામાં થયેલ અરસ નીરસ આહારથી જમાલીને દાહજવર રોગ થઈ આવ્ય, શરીરમાં બળતરાને લીધે અસહ્ય વેદના થવા લાગી. એકદા સુવાની પથારી પાથરવાને પિતાના શિષ્યોને કહ્યું. શિષ્યો પડિલેહણ કરી પથારી પાથરતા હતા, તેટલામાં જમાલીને બેસવાની શક્તિ ન રહેવાથી થોડો વિલંબ પણ અસહ્ય થઈ પડશે, એટલે શિષ્યને પૂછયું કે, કેમ પથારી કરી લીધી ? શિષ્યોએ જવાબ દીધો કે ના, હજી કરી લીધી નથી પણ. કરીએ છીએ. થોડી વારને અંતરે બીજી ત્રીજી વાર પૂછયું તોપણ ઉપરને જ જવાબ મળ્યો, તે ઉપરથી જમાલીનું મન શાસ્ત્રીય વિચાર ઉપર ચડી ગયું કે મહાવીર સ્વામીનો તે એ સિદ્ધાંત છે કે જે કામ કરવા માંડયું તેને કર્યું કહીએ અને આ વર્તમાન વ્યવહારના અનુભવમાં તે તેથી જુદું જણાય છે. પથારી કયારની કરવા માંડી છે તે પણ તેઓ કહે છે કે હજુ કરી લીધી નથી પણ કરીએ છીએ. મહાવીરના સિદ્ધાંત પ્રમાણે તો પથારી કરતી વખતે પણ પથારી કરી એમ બોલવું જોઈએ, પણ તે એ શી રીતે સંભવે ? પથારીના વર્તમાન કાળમાં ભૂતકાળ કેમ વપરાય ? વપરાય તો તેને અર્થ જુદે જ થાય. જે મહાવીરના સિદ્ધાંત પ્રમાણે શિષ્યોએ પથારી પાથરી એમ કહ્યું હેત તો હું ત્યાં જાત અને સુવા માંડત, પણ ત્યાં મારે નિરાશ થવું પડત, કેમકે પથારી તો હજુ ચાલુ જ છે, થઈ રહી નહોતી. ત્યારે સત્ય શું ? વર્તમાન વ્યવહારને અનુભવ સત્ય કે “માણે -(ચિમાઃ કૃતઃ )-કરવા માંડયું તેને કર્યું કહીએ” એ સિદ્ધાંત સત્ય ? સંશય અને શંકાનું બળ વધ્યું. મનની ડોલાયમાન સ્થિતિને પણ ઉલ્લંઘી વિપર્યાસ–વિપરીત જ્ઞાન તરફ તેનું વલણ થયું. મિથ્યાત્વ મોહનીયને પણ સાથે ઉદય થયો. મહાવીરના
Page #256
--------------------------------------------------------------------------
________________
આશ્રવ ભાવના
૨૨૯ સિદ્ધાંતનું ખરું રહસ્ય શોધી કહાડવાની વિચારશક્તિ ઉપર મિથ્યાત્વનું આવરણ આવી જવાથી અવળે માગે તેની બુદ્ધિ ચાલો. કુયુક્તિસંબદ્ધ કુબુદ્ધિએ અસત્ય ત ઉત્પન્ન કરી મહાવીરના સિદ્ધાંતને ઉથલાવી પાડી નવીન સિદ્ધાંત શોધવાનો દાવો કરાવ્યો. આ નવીન શોધના વર્ષમાં વેદનાને પણ ભૂલી જઈ જમાલીએ સાધુઓને બૂમ પાડી પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે મહાવીર સ્વામીના સિદ્ધાન્તમાં પણ રહી ગયેલી એક ભૂલ મેં શોધી કહાડી છે, “ વઢમાળે વર્જિા-કનમાળે હે” એ મહાવીરનો સિદ્ધાન્ત જીએ પ્રત્યક્ષ વિરૂદ્ધ જણાય છે. હમણાં જ તમે પથારી કરતા હતા ત્યારે પથારી કરીએ છીએ” એમ કહ્યું પણ “કરી’ એમ ન કહ્યું. ગૌતમસ્વામી વગેરે કોઈને પણ આ સૂક્ષ્મ ભેદની ખબર ન પડી, તેની મને ખબર પડી. મને આજે આ વેદના સહન કરતાં વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થયું. જમાલીના આ શબ્દો સાંભળી કેટલાએક સમજદાર સાધુઓ જમાલીને કહેવા લાગ્યા કે તમારું આ કથન અભિમાનયુક્ત અને ઊંડી સમજણ વિનાનું છે, “રમાણે ઝિણએ સિદ્ધાંત નિશ્ચયનયનો છે, તેને વ્યવહારનયમાં લાગુ પાડવાથી જ ઉપલો ઘેટાળે થાય છે. વણકરે લુગડાંનો એક તાકો તૈયાર કર્યો હોય ત્યારે તેટલું લુગડું વણયાથી લુગડું વણાયું એમ કહી શકાય. વણવાની ક્રિયા જે કે ચાલુ છે, તે ક્રિયા વર્તમાન કાળમાં છે, તે પણ વણાયું તેટલા ભાગની અપેક્ષાએ ભૂતકાળ લાગી ચૂકે. કઈ પણ ક્રિયા અસંખ્યાત સમય વિના સિદ્ધ થતી નથી, તેથી એક ભાગમાં વર્તમાન અને બીજા ભાગમાં ભૂતનો સમાવેશ થવાથી વર્તમાનકાળ અને ભૂતકાળનું સામાનાધિકરણ્ય સંભવિત છે, તેથી હે જમાલી ! તમારે આ વિષયમાં શંકા રાખવી ઉચિત નથી. મહાવીરને અનેકાંત સિદ્ધાંત અબાધિત છે. તમારી મિથ્યા બડાઈ અમારાથી કબુલ થાય તેમ નથી. મિથ્યાત્વ મેહનીયના ઉદયથી સત્ય ભાષણ જમાલીને રૂછ્યું નહિ. અભિમાનની ધૂનમાં પોતાનો કક્કો જ ખરો કહેવડાવવા તેણે
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ભાવના-શતક
tr જીવ શાશ્વતા આ બે પ્રશ્નોના પાકળ સને
પ્રયત્ન કર્યો. કેટલાએક સાધુએ તેની યુક્તિ જાળમાં સાયા અને બીજાએ ત્યાંથી વિહાર કરી તેનાથી જુદા પડી મહાવીર સ્વામી પાસે ગયા. આ વખતે મહાવીર સ્વામી ચંપાનગરીએ બિરાજતા હતા. કેટલાક વખત પછી જમાલીને આરામ થયા. સાવËથી વિહાર કરી તે ચંપાએ મહાવીર સ્વામીની પાસે આવ્યા અને તેણે કહ્યું કે, મહારાજ! તમારા ઘણા શિષ્યાએ તમારાથી જુદા વિહાર કર્યાં હશે પણ તેઓ છદ્મસ્થપણે જુદા પડયા અને છદ્મસ્થપણે પાછા આવ્યા, પણ હું તેા કેવળી થઈ આવ્યા. મિથ્યાભિમાનનાં ઉપલાં વચનેા સાંભળી ગૌતમ સ્વામીએ એ પ્રશ્નો પૂછ્યા કે કે અશાશ્વતા? લેાક શાશ્વતા કે અશાશ્વતા?'' ખુલાસા જમાલીથી બરાબર થયા નહિ ત્યારે તેનું સમજવામાં આવ્યું, તાપણ તેણે પોતાના દુરાગ્રહ છેડયા નહિ. આખરે પેાતાના મતને દૃઢપણે વળગી રહી પાંચ લાખ માણસાને પોતાના મત તરફ ખેંચી ઘણા વરસ સુધી ઉત્સૂત્રને પ્રચાર કરી છેવટે પંદર દિવસના સંથારા કરી, લાગેલ દોષને આલેાવ્યા વિના કાળધમ પામી, તેર સાગરને આયુષ્ય કિલ્વિષી દેવ થયા. મિથ્યાત્વ મેાહનીયના ઉદયથી દર્શનભ્રષ્ટ થયા, તેથી તિર્યંચ મનુષ્ય અને દેવતા એ ત્રણ ગતિમાં ધણા વખત તેને પરિભ્રમણ કરવું પડયું. જો તે દૃનથી પતિત થયે ન હેાત તા તેના વૈરાગ્ય અને કરણી એવી હતી કે તરતમાં તેને મેાક્ષ મળત, પણ મિથ્યાત્વથી, પુનઃ પરિભ્રમણ કરવું પડયું. મિથ્યાત્વના યાગથી પ્રથમ બુદ્ધિમાં વિપર્યાંસ થાય છે. તેથી તે કુદેવને દેવ અને દેવને કુદેવ, કુગુરૂને ગુરૂ અને ગુરૂને કુગુરૂ, અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ માને છે. દુરાગ્રહ થતાં તેમાંથી સરલતા જતી રહે છે, કુયુક્તિઓને પેાતાનાં હથીયાર બનાવી વિતડાવાદમાં ઉતરી કલેશની વૃદ્ધિ કરે છે, શાંતિ અને સુલેહ હોય ત્યાં અશાંતિ ઉત્પન્ન કરે છે, તેથી ઘણાં કર્મીની વૃદ્ધિ થાય છે. મિથ્યાત્વ અને કર્મબંધના કેવી રીતે કાય કારણ ભાવ છે તે કાવ્યના ત્રણ
Page #258
--------------------------------------------------------------------------
________________
આશ્રવ ભાવના
૨૩૧ પદમાંના ત્રણ દષ્ટાંતથી સમજાવ્યું છે. જેમ તંતુ, માટી અને તણુનાં બીજ, વસ્ત્ર ઘટ અને તૃણનાં કારણ છે, તેમ કર્મ બંધનું કારણ મિથ્યાત્વ છે. કાર્યને અટકાવવું હોય તો પ્રથમ કારણનું સ્વરૂપ સમજી તેને અટકાવવાની જરૂર છે. કર્મબંધ અને કર્મની વૃદ્ધિને અટકાવવી હોય તે પ્રથમ મિથ્યાત્વને અટકાવવું જોઈએ. (૫૦)
અત્રતાબવઃ | प्रद्धर्जनैरजिते द्रव्यजाते । प्रपौत्रा यथा स्वत्ववादं वदन्ति ।। भवानन्त्यसंयोजिते पापकार्ये।। विना सुव्रतं नश्यति स्वीयता नो ॥५१॥
આશ્રવનો બીજો ભેદ અગ્રત. અર્થ–જેમ બાપદાદાની મેળવેલી લક્ષ્મી તેના દીકરાના દીકરા કે જેમણે બાપદાદાને જેએલ નથી તેમ તેમની પૈસા મેળવવા ની પ્રવૃત્તિમાં કશો ભાગ લીધે નથી છતાં પણ તેઓને વારસામાં મળે છે, અથવા બાપદાદાની બેંકમાં મૂકેલી લક્ષ્મીનું વ્યાજ તેના વારસદારને મળે છે તેવી રીતે આગળના અનંત ભવને વિષે આ જીવ જે પાપકર્મનાં સાધને યોજીને મૂકી આવ્યો છે, તેની સાથે હમણાં જોકે સાક્ષાત સંબંધ દેખાતો નથી, પણ જ્યાંસુધી તેવાં પાપસ્થાનેને મન, વચન, કાયાથી ત્યાગ કર્યો નથી–અવતને અટકાવી વ્રત ધારણ કર્યો નથી, ત્યાંસુધી પૂર્વનાં અંધકરણની સાથેનો સ્વત્વરૂપ સંબંધ નષ્ટ થતો નથી, જેથી તે પાપની ક્રિયા જીવને લાગે છે. (૫૧).
વિવેચનઆ દુનિયાની મીલકત મેળવનારની પાસે માત્ર આ જીંદગીના છેડા સુધી જ રહે છે, બીજી જીંદગીમાં સાથે આવતી નથી, ત્યારે આ ભવમાં મેળવેલ પાપનાં સાધનોથી થતાં પાપનો
Page #259
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક વારસો પાપનાં સાધન મેળવનારને બીજી જીંદગીમાં પણ મળે છે. દાખલા તરીકે એક માણસે માણસનું ખૂન કરવાને એક તલવાર ખરીદી ઘરમાં રાખી. ત્યારપછી કેટલેક વખતે તે મરી ગયે. તલવારથી બીજા માણસોએ ખૂન કરવાનું કામ જારી રાખ્યું. તલવાર વસાવનારને આત્મા કોઈ બીજી પેનિમાં ઉત્પન્ન થઈ ચૂકયો છે. તેને હમણાં તલવાર વિષે કાંઈ ખબર નથી. જીંદગીનું પરિવર્તન થતાં આંહિની સઘળી હકીકત તે ભૂલી ગયો છે, તે પણ તેની તલવારથી થતાં પાપને હિસ્સો–વારસો તેને પહોંચ્યા કરે છે, કારણકે તેના મનની ઈચ્છા સાથે તલવારને સંબંધ ટુટી ગયો નથી. તલવાર ઉપરનું મમત્વ તેના મનમાંથી ભૂંસાઈ ગયું નથી. તેથી તે તલવાર
જ્યાં સુધી કાયમ રહે અને તેનાથી જ્યાંસુધી ખૂન થયાં કરે ત્યાંસુધી તે પાપનો હિસ્સો મૂળ ખરીદનારને મળ્યા કરવાનો. આ પાપના પ્રવાહરૂ૫ વારસાને અવિરતિ-રાવી કહેવામાં આવે છે. હડકાયાં કુતરાંની લાળની પેઠે અવિરતિ પણ અનેક જન્મની પરંપરાએ છવાત્માને પહોંચી જાય છે. તલવારની માફક આ જીવે એકેક ભવમાં અનેક હથીયારો–પાપનાં સાધનો યોજ્યાં છે. એકેક જીવે આ સંસારમાં અનંત ભવો કર્યો છે. આખા લોકમાં એવો કોઈ આકાશપ્રદેશ નથી કે જ્યાં જન્મ મરણ આ જીવે ને કર્યો હોય. અનંતાનંત જન્મમાં દરેક જીવે અનંત પાપનાં સાધનો મેળવ્યાં છે. કોઈ
સ્થળે એકૅકિયાદિકમાં પિતાનું શરીર જ હથીયાર રૂપે બનાવ્યું છે. કોઈ સ્થળે ઝેર, તો કોઈ સ્થળે કાંટા, કોઈ સ્થળે માંછલા પકડવાની જાળ ગુંથી, તે કઈ સ્થળે પશુઓને ફસાવવાના પાશલા રહ્યા, કોઈ સ્થળે કતલ કરવાનાં હથીયારો, તો કોઈ સ્થળે દારૂ માંસની દુકાને ખેલી. આવી રીતે જુદા જુદા અનંત ભવમાં જે જે પાપનાં સાધનો રચ્યાં છે તેને સંબંધ આત્માની સાથે થએલો છે. જેને લીધે તે સાધને રચ્યાં તે વૃત્તિ-ઈચ્છા વ્યક્ત રૂપે કે અવ્યક્ત રૂપે જે કાયમ હોય તો અનંત ભવમાં જેલા પાપને સૂક્ષ્મ પ્રવાહ
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૩
આશ્રવ ભાવના આત્મામાં પ્રવેશ કરે છે. જ્યાંસુધી ઈચ્છાને નિરોધ કરી તે તે પાપની વિરતિ–નિવૃત્તિ કરવામાં ન આવે ત્યાંસુધી આ અવિરતિરાવી ચાલુ રહે છે. એટલા માટે અવિરતિને અટકાવી વિરતિ થવાની કે વ્રતો આદરવાની જરૂર છે. અણુવ્રત ધારણ કરવાથી દેશથી વિરતિ થાય છે અને મહાવ્રત આદરવાથી સર્વથા વિરતિ થાયઅનંત ભવોનાં પાપનો સૂક્ષ્મ પ્રવાહ સર્વથા અટકી જાય. કોઈક કહે છે કે જ્યાં આપણે જવું નથી કે ગયા નથી, જે હથીયારે આ દેહે આપણે બનાવ્યા નથી અને જેમાં નથી, તેનું પાપ આપણને શી રીતે લાગે? ખરું છે. હમણું આપણે ગયા નથી કે જેમાં નથી, પણ આપણે આત્મા ત્યાં અનતી વાર જઈ આવ્યો છે, જોઈ આવ્યું છે, એટલું જ નહિ, પણ તે વસ્તુઓ પોતે બનાવી મૂકી આવ્યો છે. અવિરતિરૂપ અદશ્ય નળી દ્વારા તેને સંબંધ જ્યાં સુધી આત્મા સાથે રહ્યો છે ત્યાં સુધી પાપ લાગે જ. જેમ કઈ માણસ પિતાનું ધન જમીનમાં દાટી કે બેંકમાં મૂકી મરી ગયે, વચ્ચે ઘણાં વરસે પસાર થઈ ગયાં, પાંચ સાત પેઢીઓ થઈ ગઈ ધન દાટનારને પાંચ સાત પેઢીને એક વાર કોઈ એક માણસ જાહેરમાં આવ્ય, ચેપડા તપાસતાં તપાસતાં લેખ મળી આવ્યો, જેથી તેને ખબર પડી કે અમુક વરસ પહેલાં મારા વડવાએ જમીનમાં ધન દાટયું છે કે બેંકમાં વ્યાજે રાખ્યું છે, જમીન-ધર જેકે બીજાને ત્યાં વેચાઈ ગયું છે તો પણ તે ધન કાયમ રહ્યું હશે, એમ ધારી તેણે ધન મેળવવાની કોશીશ કરી. જમીન ખોદાવી તેના ઉપર પિતાનો હકક સાબીત કરી તેણે તે ધન મેળવ્યું અગર બેંકમાંથી વ્યાજ સહિત પૈસા પાછા મેળવ્યા. મેળવનારે બાપદાદાને જોયા નહોતા પણ તે તેને વંશજ હોવાથી વારસો મળે, તેવી રીતે પાપનાં સાધનો જનાર માણસ ભવાંતરમાં ગયો, સાધને અહિ પડ્યાં રહ્યાં, તેને ઉપયોગ બીજાઓ કરે છે પણ મૂળ યાજકે -જ્યાંસુધી તેની ઈચ્છાને નિરોધ કર્યો નથી કે પચ્ચખાણ કર્યા નથી
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૪
લાવના-ચાતક, ત્યાંસુધી તેનાં બનાવેલ હથીયારોથી થતાં પાપની ક્રિયાને સૂક્ષ્મ પ્રવાહ અવિરતિદ્વારા તેને વારસારૂપે પહોંચે છે. મીલકતના અને પાપનાં વારસામાં તફાવત એટલો છે કે મિક્તનો વારસ મિત કમાવનારના વંશજને મળે છે, ત્યારે પાપની ક્રિયાને રાવીરૂપ વારસો પાપનાં સાધને યોજનારને પિતાને જ મળે છે. બાપદાદાએ ઉપાડેલ પૈસા કે કરેલું કરજ તેના વારસને ચુકવવું પડે છે. જ્યાં સુધી ખાતું ચાલ્યું હોય ત્યાંસુધી વ્યાજ ભરવું પડે છે. તેમ પૂર્વ ભવમાં જેલ પાપનાં અધિકરણોથી થતી ક્રિયાનું કરજ પિતાને જ ભરવું પડે છે. પચ્ચખાણ કરી અવિરતિનું ખાતું વાળી નાંખવામાં ન આવે ત્યાં સુધી વ્યાજ ચાલું ભરવું પડે. ખાતું વળે તો વ્યાજ બંધ થાય-અવિરતિ ટળે, અને અવિરતિ રોકાય, એટલે કર્મની આવક બંધ થાય. એટલા માટે પચ્ચખાણની જરૂર છે. જે વસ્તુનો આ વખતે ઉપયોગ થતો નથી કે જેની સાથે અત્યારે સંબંધ નથી તેવી વસ્તુને પણ ત્યાગ-ઈચ્છાનિરોધ કરવો અને પચ્ચખાણ કરવાં જરૂરનાં છે, કેમકે જ્યાં સુધી તેના પચ્ચખાણ નથી કરતા ત્યાંસુધી તે વસ્તુ ભોગવવાની આંતરિક વ્યક્ત કે અવ્યક્ત ઇચ્છા મનમાં રહે જ છે. માણસ ઉઘે છે કે કરેફર્મની અસરથી મૂછિત થએલ છે તે વખતે કાંઈ ક્રિયા કરતું નથી કે ઈછા પણ દર્શાવી શકતું નથી, તોપણ તેમાં રહેલી અવ્યક્ત ઇચ્છા જાગૃત થતાં કે ભાનમાં આવતાં પ્રગટી નીકળે છે, ત્યારે તે કામ કરવા લાગે છે. તેમ જે વસ્તુનો હાલ પરિચય નથી પણ કાળાંતરે–ભૂતકાળમાં પરિચય થયો છે તે વસ્તુની ભૂતકાળના વિસ્મરણને લીધે અવ્યક્ત ઈચ્છા રહી છે. પચ્ચખાણ નહિ હોય તે ભવિષ્યમાં તેવી વસ્તુનો પુનઃ પરિચય થતાં અવ્યક્ત ઇચ્છા પ્રકટ થઈ તે કાર્ય કરવાની પરિણતિ થશે. અમેરિકાની જ્યારે શોધ નહોતી થઈ, તેનું નામ પણ જાણવામાં નહોતું, ત્યારે અમેરિકા જવાની કે ત્યાં કંઈ આરંભ સમારંભ કરવાની ઇચ્છા વ્યક્ત હતી. નથી. પણ અગાઉ અનંતી વાર આ જીવ અમેરિકામાં ઉપજી
Page #262
--------------------------------------------------------------------------
________________
આશ્રવ ભાવના,
૩૫ આવ્યો છે તેથી અવ્યક્ત ઈચ્છા–મમતા તે રહેલો જ છે. દિશાઓનું માન બાંધી આરંભની ક્રિયાની હદ ન બાંધી હોય તો અમેરિકાની શોધ થતાં તેની સાથે ગમનાગમન વ્યવહાર થતાં અમેરિકા જવાની અને ત્યાં વ્યાપાર-આરંભ સમારંભ કરવાની વ્યક્ત ઈરછા થઈ આવતાં ત્યાં જવાનું બનવું પણ સંભવિત છે. મુંબઈમાં નળ માર્ગે જે પાણી આવે છે, તે પાણી જ્યાંથી આવે છે, તે ભાગ તો કોઈએ જ જોયા હશે. ઘણાંએ તે તળાવ જોયું હોતું નથી, તોપણ જે તે નળની ચકલી ફેરવે છે, તો તેના વાસણમાં પાણી ભરાવા માંડે છે. જ્યાં સુધી ચકલી ખુલી છે, ત્યાં સુધી પાણીનો પ્રવાહ વાસણમાં પડયા જ કરવાને, ચકલી બંધ કરી કે તે પ્રવાહ અટકી જશે. તેવી રીતે આ જીવે લોકના ઘણાખરા ભાગમાં પાપરૂપ પાણીનાં તળાવો ભરી રાખ્યાં છે. તૃષ્ણ-ઇચ્છારૂપ નળદ્વારા તે પ્રવાહ. અંતઃકરણરૂપ ટાંકીમાં ચાલ્યો આવે છે. અવિરતિરૂપ ચકલી ખુલી હોય ત્યાંસુધી તે પ્રવાહ આત્મારૂપ વાસણમાં ભરાતો જાય છે. વ્રત આદરી ચકલી બંધ કરવામાં આવે તે તરત તે પ્રવાહ આત્મામાં આવતે અટકી જાય. માટે જે વસ્તુને હાલ પરિચય નથી, જે દેશમાં હાલ જતા નથી, તે વસ્તુને અને તે દેશને પણ ભૂતકાળમાં ઘણીવાર પરિચય–સંબંધ થએલ હોવાથી અને ભવિષ્યમાં પણ થવાનો સંભવ હોવાથી, અસંબદ્ધ અને અપરિચિત પ્રદેશની ક્રિયાને પણ નિરોધ કરવા, ઈછા-મમતાને નિરોધ કરવા અને અવિરતિને વારસે અટકાવવા ખાતું બંધ કરવાની માફક પચ્ચખાણ કરવાની આવશ્યકતા છે. (૫૧)
तृतीयाश्रवः प्रमादः । गवाक्षात्समीरो यथाऽऽयाति गेहं । तडागं च तोयप्रवाहः प्रणाल्याः॥
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ભાવના-ચાતક
गलद्वारतो भोजनाचं पिचण्डं । તથાત્માનમાસુ પણ વા વરા
આશ્રવને ત્રીજો ભેદ પ્રમાદ. અર્થ-જેમ ગોખ કે બારીઓમાંથી હવા ઘરમાં આવે છે, જેમ ગરનાળામાં થઈ પાણીનો પ્રવાહ તળાવની અંદર આવે છે, જેમ ગળાના દ્વારમાંથી અન્ન પાણી વગેરે ખોરાક જઠરમાં પ્રવેશ કરે છે, તેમ મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથારૂપ પ્રસાદ દ્વારા કર્મને પ્રવાહ નિરંતર આત્મામાં ચાલ્યો આવે છે. કર્મને રોકવા મુમુક્ષુ જીવોએ પ્રમાદનાં કારને બંધ કરવાં જોઈએ. (૫૨) વિવેચન –
मद विसय कसाय, निहा विकहा पंचमा भणिया ॥ ए ए पंच पमाया, जीवा पाडंति संसारे ॥ १ ॥
અર્થાત-મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ છોને સંસારમાં રખડાવે છે. કર્મબંધના પાંચ હેતુઓમાં પ્રમાદ એ મુખ્ય હેતુ છે. આત્મામાં કર્મપ્રવાહને લાવવાનું તે મુખ્ય દ્વાર છે. કામ, મદ, મોહ વગેરે અનેક દેષોને સમાવેશ પ્રમાદમાં થાય છે. જાતિમદ, કુળમદ, બળદ, રૂપમદ, તપમદ, શ્રતમદ, લાભમદ અને એશ્વર્યમદ એ આઠ પ્રકારના મદો જેનામાં રહે છે તે માણસ તત્ત્વજ્ઞાન કે આત્મશ્રેયના ખરા લાભથી વંચિત રહે છે. સામગ્રી છતાં પણ ફળથી વિમુખ રહે છે તેથી મદ-અહંકારની ગણના પ્રમાદમાં કરવામાં આવી છે. તેમજ વિષયલંપટ કષાયકલુષિત ઊંઘણુસી અને ગપાટા સપાટામાં રાચી રહેલો માણસ ખરા લાભને મેળવી શકતો નથી, તેથી આ બધાને સમાવેશ પ્રમાદમાં શાસ્ત્રકારોએ કરેલો છે. આ વર્ગણ ઉપરથી પ્રમાદ શબ્દને સામાન્ય અર્થ ફલવંચના-ભ્રમણા-અસત પ્રવર્તન થાય છે. જે
Page #264
--------------------------------------------------------------------------
________________
આશ્રવ ભાવના
૨૩૭ કાળમાં જે શુભ કાર્ય કરવું જોઈએ તે ન કરતાં ઉલટી દિશામાં પ્રવર્તન કરવું–સમયને વ્યર્થ ગુમાવવો તે પણ પ્રમાદ છે. આવા પ્રમાદને વશે દરેક જીવે ઘણી નુકસાની ભોગવી છે. આ જીવને કર્મ છોડવાને વખત નથી મળ્યો એમ નથી, વખત તે ઘણી વાર મળ્યો, પણ પ્રમાદમાં સમય ગુમાવી નાંખે. શાસ્ત્રમાં ખરૂં જ કહ્યું છે કે “ ફ્રાનિઃ સમીક્ષતિઃ” મમ્હોટામાં મોટી નુકસાની જે કોઈ હોય તો તે સમયક્ષતિ-સમયને વ્યર્થ ગુમાવવો તે જ છે. મહાવીર પ્રભુ કહે છે કે,
दुम्मपत्तए पंडुरए जहा । निवडइ राइगणाण अच्चए ॥ एवं मणुयाण जीवियं । समयं गोयम मा पमायए ॥१॥ कुसग्गे जह ओसबिंदुए । थोवं चिट्ठइ लंबमाणए ॥ ga....................................-૩. ૩. ૧૦ ભા. ૧-૨.
અર્થાત–હે ગૌતમ! જે આ સામેના ઝાડમાં પીળાં થએલાં પાકાં પાંદડાં એક પછી એક પડતાં જાય છે, તેવી જ રીતે દિવસ અને રાત્રિઓ પસાર થતાં માણસનું જીવિતવ્ય પાકતું જાય છે અને થોડા જ વખતમાં અંદગીને અંત આવી જાય છે. જેમ દાભડાની અણી ઉપર લટકતું ઝાકળનું બિંદુ પવનને ઝપાટો લાગતાં તરત પડી જાય છે, તેમ મનુષ્યની જીંદગીને તરત અંત આવી જાય છે, માટે ધર્મના કાર્યમાં કે આત્માનું શ્રેય સાધવામાં એક ક્ષણનો પણ પ્રમાદ ન કર, એક ક્ષણ પણ વ્યર્થ ગુમાવવી નહિ. મનુષ્યની અંદગીને પ્રત્યેક સમય કર્મના પ્રવાહને આત્મામાં પ્રવેશ કરતાં અટકાવવામાં અને પ્રાચીન કર્મોને દૂર કરવામાં વપરાય તો જ જીવનને સદ્વ્યય થયો ગણાય. બીજી છંદગીઓની માફક મનુષ્યની જીંદગી બહુ કિસ્મતી છે. “સુ% હું માનુeણે અવે” મનુષ્યની જીંદગી મળવી દુર્લભમાં દુર્લભ છે. તેની એક ક્ષણ લાખો અને કોડે સોના મહેર કરતાં વધારે કિમ્મતી છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ભાવના–શતક તેને યથેચ્છ ગમે તેવી રીતે ઉપયોગ કરવો કે તેને વ્યર્થ ગુમાવી નાખવી એ ચલાવી લેવાય તેવી વાત નથી. પ્રત્યેક ક્ષણ સાવચેતી અપ્રમાદમાં જ પસાર થવી જોઈએ. “માઘણીવ જોબ્લમો ” ભારંડ પક્ષીની માફક સાવધાન રહેવું. ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, અસૂયા, મદ, મેહ વગેરે લુંટારાઓનું એટલું બધું પરિબળ છે કે આત્માની પ્રમત્તાવસ્થામાં તેઓ એકદમ આત્મિક સંપત્તિ લુંટી જાય છે અને આત્મિક સંપત્તિને સ્થાને કર્મને કચરો ભરી દે છે, માટે તેમનાથી બચવાને અપ્રમાદ સેવવાની અને પ્રમાદને દૂર કરવાની ઘણી જરૂર છે. બ્રોકમાં જે ત્રણ દષ્ટાંતો બતાવ્યા છે, તે બહારની વસ્તુ અંદર આવવાની સરખામણીમાં ઉપયોગી છે. ત્રણે દૃષ્ટાંતોમાં જેમ આવક છે તેમ જાવક પણ છે. જાવક ન હેય તે ત્રણેમાં બગાડ થાય છે, જઠરમાંથી જાવક બંધ થાય તો અજીર્ણ થાય, તળાવની જાવક બંધ રહે તો તેની પાળો તૂટી જાય, અને તળાવને અંત આવે, હવા પણ નિરંતર આવ્યા જ કરે, પણ જવાનો માર્ગ ન હોય તો શરદી થાય, તેમ આત્મામાં પણ પ્રમાદને માર્ગે કર્મની આવક ચાલુ રહે અને જાવક હોય નહિ તો તેથી કર્મનું દબાણ થતાં આત્માની કઢંગી સ્થિતિ થાય, માટે પ્રમાદ દ્વારાએ આવેલાં કર્મને અપ્રમાદથી દૂર કરી આવતાં નવાં કર્મોને રેવા પ્રયાસ કરવો. (૫૨)
વસુત્રવ થાય.
निशायां वने दुर्गमे निःसहायाद्धरन्ते धनं दस्यवो भीतियुक्ताः ॥ कषायास्तु नक्तंदिवं सर्वदेशे । कुकर्मास्त्रमाश्रित्य शक्तिं हरन्ति ॥५३॥
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રવ ભાવના.
આશ્રવને ચેાથે ભેદ કષાય. અર્થ-ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો કહેવાય છે. આ ચાર કષાયો હેટામાં હેટા લુંટારા છે. પેલા ધનને હરનારા લુંટારા તો રાત્રે જ ચેરી કરે છે, તે પણ જ્યાં માણસની આવજા ન હોય તેવા જંગલમાં કે શૂન્ય પ્રદેશમાં, તેમાં પણ પોલીસને સ્વાર કે ભેમીઓ માણસ સહાયક ન હોય તો તે લુંટારા શ્રીમતને લુટે છે, તે પણ નિર્ભયપણે નહિ કિડુ પકડાઈશું તો માર્યા જઈશું એવી બીક રાખે છે, ત્યારે કષાયરૂપી લુંટારા તે રાત્રે કે દિવસે જંગલમાં કે વસતિમાં નિર્ભયપણે તીવ્ર રસવાળાં અશુભ કર્મરૂપ શસ્ત્રો ફેંકીને આત્માની જ્ઞાનસંપત્તિ, ચારિત્ર્યસંપત્તિને લુંટવા કરે છે. હે ભદ્ર! આત્મસંપત્તિ બચાવવી હોય તે કષાય રૂપી લુંટારાઓથી સાવચેતપણે દૂર રહે. (૫૩)
વિવેચન–આ કાવ્યમાં કષાયને લુંટારાની ઉપમા આપી તેની ભયંકરતા દર્શાવી તેનાથી બચવાની સૂચના કરી છે. હેકવિદિત લુંટારા કરતાં આ આધ્યાત્મિક લુંટારા કષાયોમાં વિશેષતા એ છે કે તે સંપત્તિ લુંટવાનું અને સંપત્તિગુહને બગાડવાનું કામ કરે છે. પેલા લુંટારાઓ માત્ર ધનવાનના ઘરમાંથી ધન લુંટી ચાલ્યા જાય છે ત્યારે આ લુંટારાઓ આત્માની સંપત્તિને લુંટી ત્યાં જ નિવાસ કરે છે અને જ્ઞાનાવરણય આદિ આઠે કર્મની વર્ગને
ત્યાં જમાવ કરી આત્મભૂમિને નિઃસવ નીરસ અને તુછ બનાવી દે છે, એટલું જ નહિ પણ આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવે છે, દુગ્ગતિ કૃપમાં પટકી દે છે. તદુकोहो य माणो य अणिग्गहिया । माया य लोभो य पवमाणा । चत्तारि ए ए कसिणा कसाया । सिंचंति मूलाई पुणभवस्स ॥ १ ॥
દશ. અ. ૮,
Page #267
--------------------------------------------------------------------------
________________
२४०
ભાવના–શતક અર્થાત–ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાય વૃદ્ધિગત થઈ પુનર્જન્મના મૂળનું સિંચન કરે છે. અર્થાતુ-જન્મ મરણની વૃદ્ધિ કરે છે. ==ારજ્ઞાચ=ામ-એ શબ્દાર્થ પ્રમાણે પણ કષાયને અર્થ સંસારપ્રાપ્તિ-સંસારવૃદ્ધિ એવો થાય છે. છ રસમાં કસાયેલો એક રસ છે, તે રસ મોઢામાં નાંખતાં મોટું ખરાબ થઈ જાય છે, તેના ઉપર અણગમો છૂટે છે. તેમ કષાયનો કટુ રસ આત્માને ઘણે ખરાબ લાગે છે. તેથી આત્મા જ નહિ પણ મન અને શરીરમાં પણ વિક્રિયા ઉત્પન્ન થાય છે. કષાયવાળો માણસ જનસમાજને પણ ગમત નથી. તે સર્વત્ર અપ્રિય થઈ પડે છે. કષાયો સદગુણને બાળવામાં અગ્નિસમાન છે. મહાવીર પ્રભુ કહે છે કે
कोहो पीइं पणासेइ । माणो विणयनासणो ॥ माया मित्ताणि नासेइ । लोभो सव्वविणासणो ॥ १ ॥
દશ. અ. ૮. અર્થાત –ક્રોધ પ્રીતિનો વિનાશ કરે છે, માન વિનય-નમ્રતાને નાશ કરે છે, માયા-કપટ મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વ ગુણેને નાશ કરે છે. કષાયના આવેશમાં માણસની બુદ્ધિ અને વિચારશક્તિ ગુમ થઈ જાય છે. તેથી ભાષાને વિવેક જતો રહે છે, ન બોલવાનું બોલી જવાય છે, વિનય અને સભ્યતા જતી રહે છે, કિંઘહુના માણસની માણસાઈ પણ કષાયને આવેશમાં ચાલી જાય છે. જેને નમસ્કાર કરવો જોઈએ તેની હામે લાકડી ઉંચકાય છે, શાંતિને સ્થાને ફ્લેશ થાય છે, બધી શુભ પ્રવૃત્તિઓ કષાયના આવેશમાં અશુભ પ્રવૃત્તિરૂપે પલટાઈ જાય છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચારમાં અમુક સારે અને અમુક ખરાબ એમ કહી શકાય જ નહિ. તે ચારે ખરાબમાં ખરાબ છે. ચંડાળ ચેકડીની ઉપમા તેને બરાબર લાગુ પડે છે. જેના હૃદયમાં આ ચંડાળ ચોકડીનું સામ્રાજ્ય રહેતું હોય, તે માણસ બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યના કુળમાં
Page #268
--------------------------------------------------------------------------
________________
આશ્રવ ભાવના.
૪૧ ઉત્પન્ન થયો હોય તો પણ તે ચંડાળ બરાબર છે. ચંડાળના કુળમાં જન્મેલ જન્મચંડાળ છે, ત્યારે કષાયના આવેશવાળે કર્મચંડાળ કે ગુણચંડાળ છે.
દષ્ટાંત–એક વખત એક બ્રાહ્મણ રસ્તામાં ચાલ્યો જતો હતો. હામેથી એક ચંડાળ-ભંગીઓ આવતા હતા. બંનેની શરતચુકથી બંનેને સ્પર્શ થઈ ગયે. બ્રાહ્મણને ચંડાળને સ્પર્શ થયા જાણવામાં આવ્યો કે એકદમ આંખો લાલચોળ કરી ભ્રકુટી ચડાવી ચંડાળને ગાળો દેવા લાગ્યો. ચંડાળે કહ્યું, મહારાજ! મારા ઉપર કેમ ગુસ્સે થાઓ છે? આમાં જેટલી મારી ભૂલ છે તેટલી જ તમારી ભૂલ છે. તમે જે બરાબર જોઈને ચાલ્યા હોત તો મને અડત નહિ. આથી બ્રાહ્મણ વધારે ગુસ્સે થઈ ગમે તેમ બોલવા લાગ્યો. અલ્યા આંધળા ! મહને અભડાવીને તું મારી ભૂલ કહાડે છે ? અધમ પાપી ! તારી જાતિ જ નીચ છે, તું પોતે પણ નીચ છે, તમારે બધાને સંહાર થવો જોઈએ. આવી રીતે બ્રાહ્મણ ખૂબ જુસ્સાથી અને ગુસ્સાથી બોલવા મંડ્યો, એટલે ચંડાળ કંઇ પણ જવાબ ન દેતાં બ્રાહ્મણની નજીક આવી બ્રાહ્મણને પિતાની બાથમાં લીધે. જાણે કે હેતથી તેને મળતો હોય તેમ પિતાની છાતી સરસ દબાવવા લાગ્યો. બ્રાહ્મણે બૂમરાણ મચાવ્યું, પણ ચંડાળે તો મૌન રહીને મજબૂત રીતે બ્રાહ્મણને પકડી રાખ્યો. માણસોએ છોડવાનું કહ્યું પણ તેણે ન માન્યું. આખર પોલીસના સિપાઈએ અને જમાદાર કે ફોજદાર ત્યાં આવી ચડ્યા, તેમણે બ્રાહ્મણને છોડાવ્યા અને ચંડાળને ધમકી આપી. તેઓ પૂછવા લાગ્યા કે બ્રાહ્મણને તે કેમ પકડ્યો ? ત્યારે ચંડાળે કહ્યું કે એ મહારે ભાઈ છે, તેને હું પ્રેમથી ભેટયો. તેમણે પૂછયું એ બ્રાહ્મણ છે, તું ચંડાળ છે, એ હારે ભાઈ કેમ થાય? તેણે કહ્યું, એના કોઠામાં ગુસ્સ-ક્રોધ છે તે ચંડાળ છે તે મારો ભાઈ થાય. હું જન્મચંડાળ છું, એ ગુણકર્મચંડાળ છે; નહિ તો વગર અપરાધે મહારા ઉપર આટલે ક્રોધ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪ર.
ભાવના–રાતી. તે કરત નહિ, પણ એના કોઠામાં બેઠેલો ચંડાળ જ્યારે મને મળવા આવ્યું ત્યારે મારે પણ તેને મળી આવકાર આપવો જોઈએ. તેમ મેં કર્યું તે કાંઈ ખોટું નથી. આ યુક્તિયુક્ત ભાષણ સાંભળી બ્રાહાણને અયોગ્ય ક્રોધ માટે ઠપકો આપી સૌ સૌને ઠેકાણે ગયા.
બીજી રીતે કહીએ તે આ ચારે આંતરિક દુશ્મન છે. માણસના અંતમાં નિવાસ કરી અંતરને જ નાશ કરે છે. જે ડાળે બેસે છે તેને કાપે છે. આત્માનું સદા અહિત સાધે છે. માટે કષાયરૂપ આત્માને અટકાવવાને ક્ષમા, મૃદુતા, સરળતા અને સંતોષને મજબૂત કિલ્લે બાંધવો જોઈએ. ક્રોધની હામે ક્ષમા, માનની હામે મૃદુતા, માયાની હામે સરળતા અને લોભની સહામે સંતોષને ઉભા રાખવાથી કષાયને પરાજય થઈ શકે એ વાત ભૂલી જવાની નથી. (૫)
पचमाश्रवो योगः। मुदृष्टौ यथा ना नदीपूररोषः। प्रवृत्तौ यथाचित्तवृत्तेन रोधः॥ तथा यावदस्ति त्रिधा योगवृत्तिनं तावत्पुनः कर्मणां स्यानिवृत्तिः ॥५४॥
આશ્રવને પાંચમે ભેદ યોગ, અર્થ–મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તે યોગ કહેવાય છે. નદીના મૂળમાં ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે જેમ નદીનું પૂર રાકવું મુશ્કેલ થઈ પડે છે અથવા વ્યવહારિક ઔપાધિક પ્રવૃત્તિ ચાલુ હોય તે વખતે ચિત્તની વૃત્તિઓને રોકવી મુશ્કેલ થઈ પડે છે તેવી રીતે જ્યાં સુધી મન વચન અને કાયાના દુષ્ટ યોગની પ્રવૃત્તિ ચાલુ રહે છે ત્યાંસુધી કર્મોની નિવૃત્તિ સાધી શકાતી નથી, કેમકે
ગાશ્રવ અને કર્મના પ્રતિબંધ અને પ્રદેશબંધને સહાયક છે, માટે ભેગને પણ અટકાવવો જોઈએ. (૫૪).
Page #270
--------------------------------------------------------------------------
________________
આશ્રવ ભાવના
૨૪૩
વિવેચન—યાગ એટલે જોડાણુ. આત્માનું કર્મની સાથે જોડાણુ જેથી થાય તે યાગ, અથવા જેથી આત્માનું બાહ્ય સૃષ્ટિ સાથે–બાલ પ્રવૃત્તિ સાથે જોડાણ થાય તે યાગ. તે ત્રણ પ્રકારના છે. મનાયેાગ, વચનયાગ અને કાયયાગ. પ્રવૃત્તિ, વ્યાપાર, ચેષ્ટા, ક્રિયા એ શબ્દો પશુ ચેાગના પર્યાયવાચકએકાક છે. આત્મા સ્વતઃ શુદ્ધસ્વભાવે નિષ્ક્રિય છે, પણ ક્રમને યેાગે સ્ફૂરણા, ચેષ્ટા, ક્રિયા, પ્રવર્ત્તન થાય છે. તે પ્રવૃત્તિ મનદ્વારા વચનદ્વારા અને કાયદ્વારા થાય છે. તેથી પ્રવન-યાગના વિભાગ ત્રણ પ્રકારે કર્યાં. આ ત્રણે યાગના પ્રવાહ પ્રચંડપણે ચાલે છે ત્યારે તે દડરૂપ ગણાય છે. દંડ પણ ત્રણ છે. મનદંડ, વચન અને કાયદંડ. ગુન્હેગાર જેમ ગુન્હાથી દંડાય છે તેમ આત્મા પણુ મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી દંડાય છે. માટે દુષ્ટ ચાગને દંડ તરીકે ઓળખાવ્યા છે. જેઠ માસના નદીના પ્રવાહની પેઠે મન, વચન અને ક્રાયાના યાગના પ્રવાહ ધીમે ધીમે મંદ પડી જતાં દુષ્ટ પ્રવૃત્તિ તદ્દન બંધ પડી જાય ત્યારે યાગને સ્થાને ગુપ્તિની નિષ્પત્તિ થાય છે. ગુપ્તિ પણ ત્રણ છે. મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ. ત્રણ ક્રૂડ જ્યારે કના પ્રવાહને અવિચ્છિન્નપણે આત્મતળાવમાં આવવા દે છે ત્યારે ત્રણ ગુપ્તિએ તે પ્રવાહને અટકાવે છે. સામાન્ય જીવાથી જોકે ચાગ સર્વથા અટકી શકતા નથી, કેમકે કેવળી થયા પછી તે પણ તેરમે ગુણુઠાણું ચાગ રહે છે અને તે નિમિત્તે ઇરિયાવહી ક્રિયાના અધ થાય છે. માત્ર ચાક્રમે ગુણસ્થાને જ અયાગ અવસ્થા પ્રાપ્ત થાય છે અને ત્યારે જ સર્વથા કČબંધ અટકે છે. તાપણુ અશુભ યાગને અટકાવવાને બનતા પ્રયત્ન કરવા જોઇએ. ગુપ્તિ મેળવવા જેટલી શક્તિ ન મળે ત્યાંસુધી સમિતિ મેળવવા કાશીશ કરવી જોઇએ. વચન અને કાયચેાગ કરતાં મનેયાગનું બળ વધારે છે. મનથી ઘેાડા વખતમાં ઘણાં કર્માં આંધી શકાય છે તેમ છેાડી પણ શકાય છે. તંદુંલી મચ્છ કે જે મગરમચ્છની આંખની પાંપણમાં પેદા થાય છે, તદુંલન્ગેાખા
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ભાવના શતક
જેવ ુ જેનું શરીર હાય છે, માત્ર એક અંતમુ દૂતનું જેનું આયુષ્ય હાય છે, વચન અને કાયાની પ્રવૃત્તિ ન થતાં માત્ર મનમાં જ તે હિંસાના વિચાર કરે છે. હું જો આ મગર જેવડા મ્હોટા હોત તે મગરના પેટમાં આવતા જળચર જીવા પૈકી એકને પણ બહાર હાડત નહિ. આ મગર કેવા મૂર્ખ છે કે બધા જીવાને પાણીની સાથે બહાર કહાડી નાંખે છે. બસ, આવી દુષ્ટ માનસિક ચિંતવનામાં એક મુદ્દતમાં તે જીંદગી પૂરી કરી દુષ્ટ અધ્યવસાયમાં મરણ પામી સાતમી નરકે તેત્રીસ સાગરાપમને આયુષ્ય ઉત્પન્ન થાય છે.
દૃષ્ટાંત—પ્રસન્નચંદ્ર રાજાને વૈરાગ્ય થવાથી રાજ્ય વારસ કુમારની ન્હાની ઉમ્મર હાવાથી, મંત્રીઓનેરાજ્ય ભળાવી દીક્ષા ધારણ કરી, મહાવીર સ્વામીની સાથે વિચરતાં એકદા તે રાજગૃહી નગરીની અહાર એક ઉદ્યાનમાં ઝાડ નીચે ધ્યાન ધરી ઊભા છે. તે વખતે મહાવીર પ્રભુને વાંદવા શ્રેણિક રાજાની સ્વારી રસાલા સાથે ત્યાં થઇને નીકળી. સુમુખ અને દુર્મુખ નામના એ ચાહાની દૃષ્ટિ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઉપર પડી. સુમુખ સ્વભાવે સજ્જન હતા ત્યારે દુર્મુખ દુર્જન હતા. કાઈ પણ માજીસમાંથી ખામી શેાધી કહાડી તેની નિન્દા કરવાના તેના સ્વભાવ હતા. તે સ્વભાવાનુસાર સુમુખે જ્યારે મુનિના વૈરાગ્ય અને ધ્યાનદશાની પ્રશંસા કરી ત્યારે ક્રુમુખે તેનું ખંડન કર્યું અને કહ્યું કે એ મહાપાપી છે. ન્હાની ઉમ્મરના છેાકરાને મૂકીને દીક્ષા લીધી, પણ તેના દુશ્મન તેના રાજ્ય ઉપર સ્ટુડી આવી મંત્રીઓને ખુટવી છેાકરાને મારી તેનું રાજ્ય પડાવી લેશે તેની જવાખદારી એને શિર છે. રાજ્યને જોખમમાં નાંખી સંસારને ત્યાગ કર્યું તેમાં એનું શું કલ્યાણ થશે? ક્રુમુખના શબ્દો મુનિના કણ્ પુટ સાથે અથડાતાંની સાથે ધ્યાનમાં ભંગ પડયો. મનાવૃત્તિનું ઉત્થાન થયું. વચનયેાગ અને કાયયેાગ સ્થિર હતા પણ એ સર્વનું ખળ જાણે મનાયેાગને મળ્યું હોય તેમ મન એક ક્ષણમાં જ્યાં યુદ્ધ ચાલે છે ત્યાં પહેાંથી ગયું. સંકલ્પ વિકલ્પ, તર્ક વિતર્ક અને દુશ્મનને
Page #272
--------------------------------------------------------------------------
________________
=
=
=
આશ્રવ ભાવના
૨૪૫ મહાત કરવાની દરેક ક્રિયામાં તે પ્રવૃત્ત થઈ ગયું. માનસિક ભુવનના મેદાનમાં જ સામસામા સૈન્યની કલ્પના કરી શત્રુના સૈન્યની હામે પિતાના લશ્કરને મોખરે ઉભા રહી માનસિક યોગથી પ્રસન્નચંદ્ર લડાઈની રમતમાં રમવા લાગ્યો. આ સમયે શ્રેણિક રાજાએ નમન કરી મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો કે, મહારાજ ! પ્રસજચંદ્ર તપસ્વી મુનિ કે જેને મેં હમણું જ ઉત્કટ ધ્યાનમાં નિમગ્ન થએલા જયા, તેમના આયુષ્યને આ વખતે બંધ પડે તો ક્યાંનું આયુષ્ય અંધાય ? મહાવીરે કહ્યું, હે શ્રેણિક! આ વખતે પહેલી નરકનું આયુષ્ય બંધાય. શ્રેણિકને આથી વિસ્મય થયો. આવા મુનિઓ જ્યારે નરકનું આયુષ્ય બાંધે ત્યારે બીજાઓની શી ગતિ સમજવી ? આમાં કાંઈક મર્મ જણાય છે. તેથી બીજી વાર પૂછયું તો બીજી નર્કનું, થોડી વાર પછી ત્રીજી, ચેથી, પાંચમી, છઠ્ઠો અને સાતમી નર્કનું આયુષ્ય બાંધે એમ અનુક્રમે કહ્યું. દરમ્યાન પ્રસન્નચંદ્ર માનસિક ભુવનના મેદાનમાં લડતાં લડતાં ભાથામાંનાં તીર ખુટી જવાની કલ્પના કરે છે અને માથાને મુકુટ ફેંકવાના ઈરાદાથી માથે હાથ મૂકવા જાય છે, ત્યાં મુકુટને બદલે લેચ કરેલ મસ્તક જણાયું. ત્યાં ભાન આવ્યું કે અરે હું તે સાધુ થયો છું ! મન, વચન, કાયાથી સર્વ પાપસ્થાનકનાં પચ્ચખાણ કર્યા છે ! રાજ્યને અને મારે શું લેવાદેવા છે? લડાઈને ને મારે છે સંબંધ? અરેરે ? મેં આ શું દુષ્કૃત્ય કર્યું? હારું મન શામાટે ખડ ખાવાને લડાઈને મેદાનમાં ગયું ? બહુ ખોટું થયું. આમ પશ્ચાત્તાપ કરતાં તે ઉંચી શ્રેણિપર હડક્યા. શ્રેણિકે પૂછયું, મહારાજ ! આ સમયે પ્રસન્નચંદ્ર મુનિ કયાંનું આયુષ્ય બાંધે? મહાવીરે કહ્યું, આ સમયે તેણે નર્કના આયુ‘ષ્યના દલિયા ઉડાડી દીધા છે. આયુષ્ય બંધ પડે તે શુભ ગતિનું આયુષ્ય બાંધે. થોડી વાર પછી કહ્યું કે પહેલા દેવલોકનું કાવત સર્વાર્થસિદ્ધ મહાવિમાનનું આયુષ્ય બાંધે. ક્યાં સાતમી નર્ક અને ક્યાં સર્વાર્થસિદ્ધ મહાવિમાન!! એક ઘડીમાં આટલું બધું પરાવર્તન!!
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪૬
ભાવના-શતક.
99
મહાવીરે કહ્યું, હું શ્રેણિક! આ બધું મનના વેગને આભારી છે. એટલું જ નહિ પણુ જો આ દેવતા પ્રસન્નદ્ર રાજર્ષિના કેવળ મહાત્સવ કરવા જાય છે. આટલી વારમાં તા તેણે ચારે ધનધાતી ક્રર્મીને ખપાવી દીધાં અને કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉત્પન્ન કર્યા. मन एव मनुष्याणां । कारणं बन्धमोक्षयोः II અર્થાત્—બંધનું અને મેાક્ષનું કારણુ મન જ છે' એ વાત ખાટી નથી. શ્રેણિક રાજાને પણ ખાત્રી થઈ કે મનના વેગ અસાધારણ છે. વચનયેાગ અને કાયયેાગ સાથે પણ મનયેાગ તા આતપ્રાત–વ્યાપક છે. મન વિના વચન અને કાયા પણ કામ કરતાં નથી. તેથી મનને પકડવાના પ્રયાસ કરવા. ખરાબ વાસના અને ખરાબ સંસ્કારાથી મનને બચાવવું. મનની જેટલે અંશે અશુદ્ધિ થશે એટલે અંશે યાગની દુષ્ટતા થશે. જેમ જેમ દુષ્ટ યાગ તેમ તેમ કની વૃદ્ધિ આશ્રવના વધારે થશે. માટે પ્રથમથી મનનાં દૂષાને દૂર કરવાં. જો કે નદીના પૂરને અટકાવવાના કામ કરતાં આ કામ વધારે મુશ્કેલ છે, તથાપિ અશક્ય તે। નથી જ. ગીતાના છઠ્ઠા. અધ્યાયમાં કહ્યું છે કે—
66
चञ्चलं हि मनः कृष्ण । प्रमाथि बलवद्दृढम् ॥ तस्याहं निग्रहं मन्ये । वायोरिव सुदुष्करम् ॥ १ ॥ असंशयं महाबाहो । मनोदुर्निग्रहं चलम् ॥ અભ્યાસેન તુ જૌન્તેય । વૈરાગ્યે જ ગૃહ્યસે ॥ ૨ ॥ અર્થ—હે કૃષ્ણ ! માણસનું મન બહુ હટાવી દે તેવું બલવાન અને મજબૂત છે, તેના નિગ્રહ કરવા તે વાયુના ઉપર સત્તા મેળવવા બરાબર મુશ્કેલ છે. હે અર્જુન ! મન ગૂંચળ છે એ વાત તા ખરી, પણ તેનેા નિગ્રહ ન થઈ શકે તે ખરૂં નથી; અલબત્ત તે દુર્નિગ્રહ એટલે મુશ્કેલીથી કબજે થઈ શકે તેવું છે, પણ પ્રયત્નથી કબજે થઈ શકે. તેને પકડવાનાં બે સાધન
ચંચળ છે, માણસને
Page #274
--------------------------------------------------------------------------
________________
આશ્રવ ભાવના
૨૭ છે. અભ્યાસ અને વૈરાગ્ય. પાતંજલ યોગશાસ્ત્રમાં પણ “મુખ્યાવૈરાચાર્યો જિરોઃઅર્થાત–અભ્યાસ અને વૈરાગ્યથી પણ ચિત્તવૃત્તિઓને નિરોધ થાય છે, એમ બે સાધનો બતાવ્યાં છે. વૈરાગ્યપૂર્વક સતત અભ્યાસ હોય તો જ આ આશ્રવ ઉપર જય મેળવી શકાય છે. દઢ પ્રયત્ન વિના અંહિ ફત્તેહ મળી શકતી નથી. માટે દઢ પ્રયત્નવાન અને બહપરિકર થઈ મનેનિગ્રહ કરવાને ઉદ્યત થઈ વચન અને કાયાની પ્રવૃત્તિ સુધારી ક્રમે ક્રમે આશ્રવને નિષેધ કરતા રહેવું, એ આ ભાવનાનું રહસ્ય છે. (૫૪)
___ आश्वकर्मबन्धयोः कार्यकारणता। प्रदेशा असंख्या मता आत्मनो जैनिबद्धा अनन्तैश्च कर्माणुभिस्ते ॥ न तद्वन्धने कारणं विद्यतेऽन्यद्विहायाश्रवान् पश्च मिथ्यात्वमुख्यान् ॥५५॥ આશ્રવ અને કર્મબંધને કાર્યકારણ ભાવ.
અર્થ-આત્માના અસંખ્યાતા પ્રદેશ છે તેમાંના એકેક પ્રદેશે અનંતાનંત કર્મની વર્ગણ લાગેલી છે. તે કર્મવગણને ગ્રહણ કરવામાં અને આત્મપ્રદેશની સાથે તેને બંધ કરવામાં મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને ચોગ એ પાંચ આશ્રવ વિના બીજું કંઈ પણ કારણ નથી, અર્થાત ભૂતકાળમાં જે કર્મની વગણુઓ ગ્રહણ કરી, વર્તમાનમાં ગ્રહણ કરે છે અને ભવિષ્યમાં ગ્રહણ કરશે, તે સર્વ પાંચ આશ્રવને અધીન છે. કર્મબંધ કાર્ય, અને પાંચ આશ્રો કારણ—હેતુ છે. કર્મબંધના જેટલા હેતુઓ છે તે આ પાંચમાં સમાઈ જાય છે. (૫૫)
વિવેચન–કોઈ પણ વસ્તુના સૂમમાં સૂક્ષમ તે એટલે સુધી કે જેનાથી સૂક્ષ્મ વિભાગની કલ્પના પણ થઈ શકે નહિ તેવા સૂક્ષ્મ
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ભાવના–શતક.
વિભાગો કલ્પવામાં આવે, તે સૂક્ષ્મ વિભાગે તે વસ્તુના પ્રદેશ કહી શકાય. આત્માના આવા અસંખ્યાત અંશે કલ્પવામાં આવ્યા છે. તે અંશે ચૂર્ણ કે લોટની માફક છૂટા પડી જતા નથી, કિન્તુ સદા આત્મામાં સંલગ્ન જ રહે છે, તે પણ સમજવાની ખાતર તે શાસ્ત્રકારે દર્શાવ્યા છે. તે અસંખ્યાત પ્રદેશ લોકના આકાશપ્રદેશ જેટલા છે. પ્રત્યેક આત્મપ્રદેશે કર્મના અણુઓના સમૂહે વળગેલા છે. અમુક પ્રકારના અણુઓના સમૂહને “વર્ગણ” એવી સંજ્ઞા શાસ્ત્રકારે આપેલી છે. આવી અનંતાનંત વર્ગનું એકેક પ્રદેશે લાગેલી છે. તેથી આત્માની અનેક શક્તિઓ તે કર્મચણાની નીચે દબાઈ ગએલી છે. તેથી આપણી પાસે દૂરના સૂક્ષમ પદાર્થો જાણવાની અનંત જ્ઞાનશક્તિ હોવા છતાં પાસેની વસ્તુ પણ બરાબર જાણી શકતા નથી. અનંત દર્શનશક્તિ હેવા છતાં સૂક્ષ્મ અને દૂરની વસ્તુઓનું સ્પષ્ટતાથી દર્શન થઈ શકતું નથી. અનંત-વીય–સામર્થ હોવા છતાં એક સાધારણ કાર્યમાં પણ નબળાઈ અને ભય પ્રતીત થાય છે. તેનું કારણ માત્ર કર્મોનું આવરણ કે બંધ છે, અને બંધના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને જો એ પાંચ છે. કોઈ પણ અનિષ્ટ પરિણામ અટકાવવું હોય તે તેને ઉપચાર બે રીતે કરવો જોઈએ. એક તે તે પરિણામના કારણેનું અન્વેષણ કરી તે કારણે દૂર કરવાં, બીજું તે પરિણામ ત્યાંથી જ અટકી જાય–આગળ ન વધે તેવા ઉપાયો લેવા જોઈએ. જેમ એક તળાવમાં પાણીને એકદમ ધસારે થવાથી પાળ તૂટી જતી હોય અને પાણીને બગાડ થતો હોય તેને અટકાવવો હોય તો પ્રથમ પાણીની આવક બંધ કરવી જોઈએ અને પછી પાળનું સમારકામ કરવું જોઈએ. આવક ચાલુ હોય તો સુધારેલી પાળ ફરીથી તૂટી જશે; અથવા તાવના દરદીને તાવ અટકાવવો હોય તો પ્રથમ જેનાથી તાવ આવતો હોય તે કારણ દર કરવું જોઈએ અને પછી વર્તમાન તાવને અટકાવવા ઔષધોપચાર કરવું જોઈએ. તાવ આવવાનાં કારણો ચાલુ હોય તો ઔષધોપચાર
Page #276
--------------------------------------------------------------------------
________________
આશ્રવ ભાવના
૨૪૯
કર્યાં છતાં તાવ તેા આવવાના જ. તેવી રીતે કમની અનિષ્ટ પરિ સુતિ અટકાવવા ક્રબંધના હેતુ મિથ્યાત્વ આદિ આશ્રવને અઢઢાવવા જોઇએ અને પછી જીનાં કર્મીને ઝાટકવા નિરાના ઉપાય લેવા જોઈએ. (૫૫)
पञ्चाश्रवाणां विशेष प्रकाराः ।
चतुर्थे च पूर्वे प्रकाराश्च पञ्चाsधिका विंशतिः सूर्यभेदो द्वितीयः ॥ तृतीयो दशार्द्धप्रकारः प्रतीतो । दश स्युर्विधाः पञ्चमे पञ्चयुक्ताः ।। ५६ ।। પાંચ આશ્રવના વિશેષ પ્રકારા.
અ—પ્રથમ આશ્રવ મિથ્યાત્વ અને ચેાથેા આશ્રવ કષાય, એ બનૈના પચીસ પચીસ ભેદ છે, બીજા અવ્રત આશ્રવના બાર ભેદ છે, ત્રીજા પ્રમાદ આશ્રવના પાંચ ભેદ અને પાંચમા યાગ આશ્રવના પંદર ભેદ છે. અર્થાત્ મિથ્યાત્વના ૨૫, અવ્રતના ૧૨, પ્રમાદના ૫, કષાયના ૨૫ અને ચેાગના ૧૫ ભેદ, એક દર પાંચ આશ્રવના ૮૨ એદ શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. (૫૬)
વિવેચન—આ કાવ્યમાં પાંચ આશ્રવના ૮૨ ભેદ સખ્યાથી ગણાવ્યા છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.
મિથ્યાત્વ ૨૫.
૧
અલિગ્રહિક મિથ્યાત્વ—સમજીને કે સમજ્યા વિના ખાટી વાતને આગ્રહપૂર્વક પકડી રાખવી.
૨ અનભિગ્રહ મિથ્યાત્વગુણુ અવગુણુ પારખ્યા વિના અસસને પણ સત્યની ૫ક્તિમાં ગણવું.
૩ અભિનિવેશિક મિથ્યાત્વ—પેાતાની વાત ઉપર લાવવાને સૂત્રના અથ મરડી કુયુક્તિ લગાડવી.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૦.
ભાવના-ચાતક.
૪ સશયિક મિથ્યાત્વ—ગીતાર્થને પૂછવાથી લાજ જશે એવા
ભયથી જિનવચનમાં ઉપજેલી શંકાનું સમાધાન ન કરતાં સંશય વિદ્યા કરવો. ૫ અણુભગ મિથ્યાત્વ-નિશાથી બેભાન થએલ માણસની પેઠે
સારાસાર, જીવાજીવ, પુયપાપ વગેરે કંઈ પણ ન જાણવું. ૬ લૌકિક મિથ્યાત્વ–લૌકિક પર્વ, લૌકિક તીર્થ, લૌકિક દેવ
દેવતાઓની માન્યતા કરવી. લેકર મિથ્યાત્વ–ોકોત્તર (જેનના) દેવ, ગુરૂ, ધર્મની
માન્યતા કરવી, ઐહિક કામનાથી તપ વગેરે કરવું. ૮ કુપ્રવચન મિથ્યાત્વ–પાખંડીના શાસ્ત્રોનું માનવાં.
વીતરાગના માર્ગથી જૂન પ્રરૂપણ કરે તે મિથ્યાત્વ. ૧૦ વીતરાગના માર્ગથી અધિક પ્રરૂપણ કરે તે મિથ્યાત્વ. ૧૧ વીતરાગના માર્ગથી વિપરીત પ્રરૂપણું કરે તે મિથ્યાત્વ. ૧૨ ધર્મને અધર્મ રૂપે માને તે મિથ્યાત્વ. ૧૭ અધર્મને ધમ રૂપે માને તે મિથ્યાત્વ. ૧૪ જીવને અજીવ માને તે મિથ્યાત્વ. ૧૫ અજીવને જીવ માને તે મિયાવ. ૧૬ જિનમાર્ગને અન્ય માર્ગ માને તે મિથ્યાત્વ. ૧૭ અન્ય માર્ગને જિનમાર્ગ માને તે મિથ્યાત્વ. ૧૮ સાધુને મુસાધુ માને તે મિથ્યાત્વ. ૧૯ મુસાધુને સાધુ માને તે મિથ્યાત્વ. ૨૦ મુક્તને (મેક્ષ ગયેલાને) અમુક્ત માને તે મિથ્યાત્વ. ૨૧ અમુક્તને મુક્ત માને તે મિથ્યાત્વ. ૨૨ અવિનય મિથ્યાત્વ-વિનય કરવા યોગ્યને વિનય ન કર. ૨૩ અક્રિયા મિથ્યાત્વ-કરવાયોગ્ય ક્રિયા ન કરવી અને દુષ્ટ ક્રિયા કરવી. ૨૪ અજ્ઞાન મિથ્યાત્વ-જ્ઞાન મેળવવા કોશીશ ન કરતાં અજ્ઞાનમાં
જ શ્રેય માનવું.
Page #278
--------------------------------------------------------------------------
________________
આશ્રવ ભાવના
૧૫
આશાતના મિથ્યાત્વ—ગુર્વાદિકની આશાતના કરવી. અવિરતિ ૧૨.
ર
૧ શ્રોત્રેંદ્રિય અવિરતિ—કાનના અશુભ વિષયથી ન નિવર્તવું. ચપ્પુ ઈંદ્રિય અવિરતિ—આંખના અશુભ વિષયથી ન નિવત્ત્તવું. ૩ ધ્રાણેંદ્રિય અવિરતિ—નાકના અશુભ વિષયથી ન નિવર્ત્તવું. રસને દ્રિય અવિરતિ—જીભના અશુભ વિષયથી ન નિવત્ત્તવું. ૫ સ્પર્શેદ્રિય અવિરતિ-સ્પના અશુભ વિષયથી ન નિવર્તવું. મન અવિરતિ—વિષયમાં ભટકતા મનને ન રાકવું.
૪
છ પૃથ્વીકાય અવિરતિ—પૃથ્વીના જ્વેનું રક્ષણ ન કરવું. ८ અપકાય અવિરતિ—પાણીના જીવાનુ રક્ષણુ ન કરવું. ♦ તેઉકાય અવિરતિ—અગ્નિના જીવાતું રક્ષણ ન કરવુ. ૧૦ વાઉકાય અવિરતિ—વાયરાના વાનું રક્ષણ ન કરવુ. વનસ્પતિકાય અવિરતિ—વનસ્પતિના જીવાતું રક્ષણ ન કરવુ ત્રસકાય અવિરતિ—એઈ દ્રિય, તેઇંદ્રિય, ચરિદ્રિય અને પંચેન્દ્રિય વાતુ રક્ષણ ન કરવુ.
૧૧
૧ર
૫૧
પ્રસાદ સ.
ભ —જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શાસ્ત્ર, લાભ અને ઐશ્વર્ય મ્હોટાઈ વિષે ગવ` કરવા.
૨ વિષય—ઇંદ્રિયાના વિષયમાં તલ્લોન રહેવુ 3 કષાય—રાગ દ્વેષના ઉન્માદમાં ઉન્મત્ત થવુ. નિટ્ટા—નિદ્રા-આલસ્યમાં સુસ્ત થઈ પડયા રહેવુ વિકથા—નિરઢ અને પાપકારી વાતેામાં સમય ગુમાવવા.
૧
૫
કાય ૫.
૧-૪ અનંતાનુબંધી ચેાકડી—જે ક્રોધ, માન, માયા અને લાભ ઉત્પન્ન થયા પછી જીંદગીના છેડા સુધી પણ ભુંસાય નહિ, તે ક્રાધ, માન, માયા અને લેાલ.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૨
ભાવના-શતક. ૫-૮ અપ્રત્યાખ્યાનની ચેકડી–જેની અસર એક વરસ પર્યા .
ભુંસાય નહિ-ટળે નહિ તે ક્રોધ, માન, માયા અને લોભ. ૯-૧૨ પ્રત્યાખ્યાનની ચોકડી–જેની અસર વધારેમાં વધારે ચાર
માસ સુધી રહે તે ક્રોધ, માન, માયા અને લોભ. ૧૩–૧૬ સંજ્વલનની ચોકડી–જેની અસર વધારેમાં વધારે પંદર
દિવસ સુધી રહે તે ક્રોધ, માન, માયા અને લોભ. ૧૭ હાસ્ય-મશ્કરી-ચેષ્ટા કરવાની પરિણતિ-સ્વભાવ. ૧૮ રતિ-અકાર્યમાં આસક્તિ. ૧૯ અરતિ-ધર્મકાર્યમાં મુંઝવણ થવી, કંટાળો આવવો. ૨૦ ભય–જેથી દરેક કાર્યમાં ભયની પ્રતીતિ થાય. ૨૧ શોક-માઠા સંગોમાં દિલગીરી કરવી. ૨૨ દુગછા-અશુભ ગંધાદિકથી બેચેની થવાને સ્વભાવ. ૨૩ સ્ત્રીવેદ-પુરૂષસમાગમની ઈચછા. ર૪ પુરૂષદ–ીસમાગમની ઈચ્છા. ૨૫ નપુંસકવેદ–સ્ત્રી અને પુરૂષ-ઉભય સમાગમની ઈચ્છા.
જગ ૧૫. ૧ સત્ય મન જોગ-સત્ય વિષયક માનસિક પ્રવૃત્તિ. ૨ અસત્ય મન જેગ–અસત્ય વિષયક માનસિક પ્રવૃત્તિ. ૩ મિશ્ર મન જોગ-કંઈક સત્ય, કંઈક અસત્ય, માનસિક પ્રવૃત્તિ. ૪ વ્યવહાર મન જોગ-વ્યાવહારિક માનસિક પ્રવૃત્તિ. ૫ સત્ય વચન જોગ-સત્ય ભાષણ કરવું. ૬ અસત્ય વચન જેગ–અસત્ય--મધ્ય ભાષણ કરવું. ૭ મિશ્ર વચન જોગ-કંઈક સત્ય, કંઈક અસત્ય, ભાષણ કરવું. ૮ વ્યવહાર વચન જોગ-વ્યાવહારિક ભાષા બોલવી. ૯ ઉદારિક શરીર ગ–ઉદારિક શરીરની પ્રવૃત્તિ. ૧૦ ઉદારિક મિશ્ર –ઉદારિક શરીર સાથે બીજા કોઈ શરીરની
સંધિના સમયમાં કાયિક પ્રવૃત્તિ.
Page #280
--------------------------------------------------------------------------
________________
-
આશ્રવ ભાવના.
૨૫૩ ૧૧ વૈકિય જોગ–ક્રિય શરીરની પ્રવૃત્તિ. ૧૨ વૈક્રિય મિત્ર જેગ–ક્રિય શરીર સાથે બીજા શરીરની સંધિના
સમયમાં કાયિક પ્રવૃત્તિ. "
આહાર જેગ–આહારક શરીરની કાયિક પ્રવૃત્તિ. ૧૪ આહારક મિત્ર જેગ-આહારક શરીર સાથે બીજા શરીરની
સંધિના સમયમાં થતી કાયિક પ્રવૃત્તિ. ૧૫ કાર્મણ કાય જોગ–બીજા યોગને અભાવે ચાલતે કેવળ
કામણ શરીરને વ્યાપાર.
ઉપર કહ્યા પ્રમાણે પાંચ આશ્રવના ૮૨ ભેદ છે. તેમાં મિધ્યાત્વના ૨૫ ભેદમાંના પ્રથમના પાંચ ભેદ મુખ્ય છે. બીજા ભેદો તેના વિવરણરૂપ મન્દ બુદ્ધિવાળાને સમજણું પાડવા માટે છે. પાંચ આ પૈકી પ્રથમના ચાર આશ્રોના સર્વ ભેદ ત્યાજ્ય છે. પાંચમા જોગ આશ્રવના કેટલાએક ભેદ ત્યાજ્ય અને કેટલાએક અમુક હદ સુધી આદરણીય છે, જેવા કે સત્ય મનજોગ, સત્ય વચન જોગ વગેરે, અથવા ભેગના બે ભેદ શુભ યોગ અને અશુભ યોગ, તેમાં અશુભ
ગની જ આશ્રવમાં ગણના કરવી, શુભ ગની ગણના સંવર તત્વમાં કરવી વધારે ઉચિત છે. (૫૬)
आश्रवभावना उपसंहारः। विबुध्याश्रवीयप्रकारान् विचित्राविलोक्योरमेतद्विपाकं नितान्तम् ।। निरुध्याश्रवं सर्वथा हेयमेनं ।। भज त्वं सदा मोक्षदं जैनधर्मम् ।। ५७ ॥
સાતમી ભાવનાને ઉપસંહાર અર્થ–ઉપર બતાવેલા આશ્રવના વિવિધ ભેદોને ઓળખી અને આશ્રવના ઉઢ-ભયંકર પરિણામને જેઈ કરી તું મનમાં નિશ્ચય
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૪
- ભાવના-શતક કરી ભાન કે “ આશ્રવ અને તેના ભેદ સર્વથા હેય-છોડવાલાયક છે.” છોડવાલાયક આશ્રવ-કર્મ આવવાનાં કારને અટકાવી કર્મથી છોડનાર વીતરાગ ધર્મને હમેશ સેવ, કે જેથી અનાદિકાળના ત્રણ તાપ–આધિ વ્યાધિ ને ઉપાધિ-જન્મ, જરા અને મરણનાં બંધને દૂર થાય. (૫૭)
વિવેચન-આ જીવને આશ્રવઠારા કર્મબંધ કરવાને ઘણે વખત મળે છે, તેથી પ્રાયે દરેક જીવના ઉપર કર્મનું દબાણ વિશેષ થએલું હોવું જોઈએ. જેમ કર્મનું દબાણ વધારે તેમ દુઃખ વધારે. દુર્ગતિના ભવ કરવામાં અને દુઃખ ભોગવવામાં આ જીવે કંઈ કચાશ રાખી નથી. સ્વાભાવિક રીતે આવા દુઃખથી દરેકને કંટાળો છુટવે જ જોઈએ અને તેમ હોય તો આશ્રવની બિના ઉપર ધ્યાન આપવું જોઈએ. આશ્રવના અનેક ભેદના આશયથી જે ખુવારી અને હાડમારી ભોગવવી પડે છે તેને અંત લાવવાને હવે આશ્રવના દ્વારને નિરોધ કરવો જોઈએ. જાણ્યા સિવાય નિષેધ થઈ શકતો નથી, માટે પ્રથમ આશ્રવનું સ્વરૂપ યથાર્થ સમજી, તેના પરિણામનું બરાબર પર્યાલોચન કરી, છોડવા યોગ્ય આશ્રવને સર્ષે જેમ કાંચળીને છેડે તેમ જલદી છોડવો જોઈએ. ખાડામાંથી ઉપર આવવાને જેમ નિસરણ કે દોરડાના આશ્રયની જરૂર પડે છે, તેમ આશ્રવના ખાડામાંથી નિકળી બહાર આવવાને આશ્રયની જરૂર છે, તે આશ્રય જૈન ધર્મ છે; માટે જ કહ્યું કે “મગ સલા મોટું વનધર્મ” જૈન ધર્મ આશ્રવના નિરોધનો માર્ગ સ્પષ્ટ રીતે બતાવે છે એટલું જ નહિ પણ તે માર્ગે દરવવાનું કામ પણ તે જ કરે છે; માટે મેક્ષ આપનાર પવિત્ર ધર્મનો આશ્રય લઈ આશ્રવના અધોગામી કારમાંથી ઉપર આવવાની કેશીશ દરેક ક્ષણે કરવી અને આશ્રવ ભાવનાથી એ જ ચિંતવવું જોઈએ કે હું કર્મની આવકને અટકાવી કર્મના કરજમાંથી કયારે બચું? જે ક્ષણે તે કરજમાંથી બચાશે, તે ક્ષણ લેખાની થશે. (૫૭)
Page #282
--------------------------------------------------------------------------
________________
(6) संवर भावना.
वंशस्थवृत्तम् ।
प्रथमसंवरः सम्यक्वम् । विनककं शून्यगणा वृथा यथा । विनाऽतेजो नयने तथा यया ॥ विना सुदृष्टिं च कृषितथा यथा । विना सुदृष्टिं विपुलं तपस्तथा ॥५॥
सम्यन्वसंयमयोः साहचर्यम् । न तद्धनं येन न जायते सुखं । न तत्सुखं येन न तोषसम्भवः । न तोषणं तन्न यतो व्रतादरो। व्रतं न सम्यक्त्वयुतं भवेन चेत् ॥१९॥
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૬
લાવા-શતક
સંવરનો મુખ્ય ભેદ સમ્યકત્વ. અર્થ–કાગળ ઉપર લખેલાં પાંચ, દશ, વીશ કે પચીશ ભીંડાં એકડા વિના જેમ ફટનાં છે. અથાત મૂળમાં એક એકડો ન હોય તો બધાં શૂન્ય નિરર્થક છે, વિજળીની લાઈટ કે સૂર્યની પ્રભા ચારે તરફ પ્રસરી હાય પણ જેવાને આંખોની જ ખામી હોય તો તે તેજ શા કામનું? જમીન અને બીજ બને ઉત્તમ હોય, બીજ જમીનમાં વાવ્યાં હોય પણ સારી વૃષ્ટિ ન થાય તો તે જેમ વ્યર્થ છે, તેમ એક સમક્તિ દૃષ્ટિ ઉત્પન્ન થઈ ન હોય તો તપ, જપ, કષ્ટ, ક્રિયા સઘળી એકડા વિનાનાં મીંડાં જેવી છેલગભગ વ્યર્થ છે. ઇછિત ફળ–એક્ષ-સુખ સમ્યફ દષ્ટિ વિના મળી શકતું નથી. (૫૮)
સમકિત અને સંયમનું સાહચર્ય. તેનું નામ ધન નથી, કે જે ધનથી લેશ માત્ર પણ સુખ મળતું નથી, તેનું નામ સુખ નથી, કે જેમાં સંતોષ કે સમતાને આવિર્ભાવ નથી, તેનું નામ સંતોષ નથી, કે જે સંતોષની સાથે આત્મસંયમ નથી અને તેનું નામ સંયમ નથી, કે જે સંયમ સમક્તિદષ્ટિયુક્ત નથી; અર્થાત ધન તે જ છે, કે જે ધન સુખ આપે છે. સુખ તે જ છે, કે જે સુખથી મનમાં સંતોષ–પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. સંતેવું પણ તે જ છે, કે જે સંતોષથી ચિત્તવૃત્તિઓ શાંત થઈ સંયમમાં પરિણુત થાય છે, તેમ સંયમ પણ તે જ છે કે જેનું મૂળ સમકિતદષ્ટિમાં રોપાયું છે. (૫૯)
વિવેચન-આશ્રવને પ્રતિપક્ષી સંવર છે. બીજા શબ્દોમાં કહીએ તે કર્મનાં ખુલ્લાં દ્વાર તે આશ્રવ અને બંધ દ્વાર તે સંવર, અથવા કર્મનાં દ્વાર બંધ કરવાં તે સંવર. તેમાં પ્રથમ મિથ્યાત્વના દ્વારને બંધ કરવાને ઉપાય સમિતિ છે, કે જે સંવરને મુખ્ય ભેદ છે. મિથ્યાત્વ મોહનીયને ઉદય એ મિથ્યાત્વનું દ્વાર છે. મિથ્યાત્વ
Page #284
--------------------------------------------------------------------------
________________
સવાર ભાવના
પ૭ મોહનીય એ એક મેહનીય કર્માન્તર્ગત દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ છે. તેની વધારેમાં વધારે ૭૦ કડાકોડી સાગરોપમની સ્થિતિ છે. ભોગવતાં કે ક્ષય કરતાં જ્યારે સઘળાં કર્મોની એક કડાકોડી સાગરોપમની અંદર સ્થિતિ રહે ત્યારે રાગદેષ ગ્રંથિને ભેદ થાય છે અને ત્યારે જ મિથ્યાત્વ મેહનીયને ઉપશમ, ક્ષયપશમ કે ક્ષય થાય છે એટલે કે મિથ્યાત્વના દ્વારને અવરોધ થાય છે. આ અવરોધનું નામ સમકિત (સમ્યકત્વ) છે. આ અવરોધ ઉપશમ, ક્ષપશમ કે ક્ષયરૂપ હોય છે. તેના ભેદથી સમકિતના પણ ભેદ પાડવામાં આવ્યા છે. મિથ્યાત્વ મેહનીય અવધ ઉપશમરૂપ હેય તો તેથી પ્રકટ થતું સમકિત પણ ઉપશમ સમકિતરૂપે ઓળખાય છે. કંઈક ક્ષય અને કંઈક ઉપશમ-ક્ષોપશમરૂપે હોય તો તે સમક્તિનું નામ ક્ષયોપશમ સમકિત કહેવાય છે. જે મિથ્યાત્વ મેહનીય પ્રકૃતિને સર્વથા ક્ષય થાય તો તેથી ઉત્પન્ન થતાં સમકિતને ક્ષાયક સમકિત તરીકે ઓળખવામાં આવે છે. ઉપશમમાં પ્રકૃતિને તિભાવ થાય છે, પણ સત્તાને ઉછેદ થતો નથી, ત્યારે ક્ષયદશામાં પ્રકૃતિની સત્તાને મૂળથી ઉચ્છેદ થાય છે. ક્ષપશમમાં ઉદિત ભાગને સત્તાછેદ અને અનુદિત ભાગને વિપાકથી તિરોભાવ થાય છે. ઉપશમ અને ક્ષાપશમ સમકિત આવે છે અને જાય છે, પણ લાયક સમકિત આવ્યા પછી કદી પણ જતું નથી. આ ત્રણ સમકિત ઉપરાંત બીજા પણ બે ભેદ સમકિતના છે. તે સાસ્વાદાન અને વેદક, પણ તે સ્વલ્પકાલીન છે. સમકિતથી પડતાં મિથ્યાત્વમાં જતાં વચ્ચેના કાળમાં સમકિતને કંઈક આસ્વાદ રહેલ હેવાથી, આ પતિત અવસ્થાને સાસ્વાદાન સમકિત કહેવામાં આવે છે. આને કાળ વધારેમાં વધારે છ આવલિકા અને સાત સમયને છે. ત્યાર પછી તે જીવ મિથ્યાત્વની ભૂમિકાએ આવી પહોંચે છે. મિથ્યાત્વ મેહનીયને સર્વથા ક્ષય કરવાના છેલ્લા સમયને વેદક સમકિત કહેવામાં આવે છે. આની સ્થિતિ માત્ર એક સમયની
૧૭
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૯
ભાવના-નાતક છે. એક સમય પછી ક્ષાયક સમિતિ પ્રકટે છે. ઉપર જણાવેલા પાંચ સમકિત પૈકી ત્રણ સમકિત મુખ્ય છે, ત્રણમાં પણ ક્ષાયક સર્વથી શ્રેષ્ઠ છે, પણ તે અસાધારણ છે. સર્વાને સુલભ નથી. ત્રણ પૈકી કોઈ પણ એક સમકિતનું અસ્તિત્વ આત્મય માટે અતિ જરૂરનું છે, કેમકે તેના વિના સુદષ્ટિ-તત્વનિશ્ચય થઈ શકતો નથી અને સુદષ્ટિ વિના તપ, જપ, સંયમ, ધ્યાન સઘળાં એકડા વગરનાં મીંડાં જેવાં છે. સમકિત સહિત દેડી કરણું પણ ઘણું આત્મિક ફળ આપે છે, ત્યારે સમકિત વગરની ઘણી કરણ થોડું નવું પૌગલિક ફળ આપે છે. ચારિત્ર્ય વિન સમકિત હેઈ શકે, પણ સમ્યકત્વ વિના ચારિત્ર્ય તે સંભવે જ નહિ. સમકિત ચારિત્ર્યનું ભાજન છે. સમ્યક દૃષ્ટિની પ્રાપ્તિથી જ ભવપરંપરા કાપી શકાય છે. જ્ઞાન અને સમકિત વિનાને તપસ્વી તપના બળથી જે કર્મો કરોડ વર્ષે પણ ન ખપાવી શકે તે કર્મો જ્ઞાની સુદષ્ટિ એક પળમાં ખપાવી શકે છે. સમ્યગદષ્ટિ બહારથી ઉત્પન્ન થતી નથી પણ આંતરિક ભાવમાંથી પ્રકટે છે. જ્યારે તે પ્રકટે છે, ત્યારે તે જીવનો સ્થિતિ–અવસ્થા ઉહાળાની શ્રેષ્ઠ ભૂમિ જેવી નહિ, પણ એમાસાના વરસાદ પછી નવાંકુરિત થએલી ભૂમિ જેવી બને છે. દેલી જમીનમાંથી જેમ પાણુ અવ્યા કરે તેમ દુઃખી પ્રાણીઓને જોઈ તેનું અંતઃકરણ દ્રવ્યાં કરે, દયાનાં–અનુકંપાનાં મધુર ટીપાં અંતઃકરણમાંથી પડવાં કરે, કોઈ પણ મેહક ચીજમાં મોહ ન પામતાં તેનું મન ઉપાધિથી અલિપ્ત રહે, ક્રોધ, માન, માયા, લોભને ઉદય થાય નહિ, અને થાય તો તે તરત ઓલવાઈ જાય-લાંબે વખત ટકે નહિ. દેશસેવા, સમાજસેવા, ધર્મસેવા બજાવવામાં અને પરેપકાર કરવામાં આગળ પડતો ભાગ લે. ધાર્મિક કાર્યમાં જ બીજાએની સાથે હરીફાઈમાં ઉતરે અને તેની પૂરી પીછાન કરી તેમાં સદા આસ્તિક રહે. સ્વાર્થવૃત્તિની હયાતી હેય નહિ અને હેય તે ઘણું જ થેડી. વેર, ઝેર અને ફ્લેશથી હમેશા દૂર રહે.
Page #286
--------------------------------------------------------------------------
________________
સંવર ભાવના,
૨૫૯ આવી દશા સમદૃષ્ટિનું અસ્તિત્વ સૂચવનારી છે. કેમકે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા એ પાંચ સમકિતનાં લક્ષણે છે અને એ પાંચ લક્ષણવાળાની દશા, ઉપર બતાવી તેવી જ હોવાનો સંભવ છે. સમ્યગદષ્ટિવાળા ગૃહવાસમાં રહ્યો હોય, અને દરેક સાંસારિક વ્યવહાર ચલાવતો હોય, તો પણ તેની અંતરદશા આ પદ્યમાં બતાવ્યા પ્રમાણે હેય છે.
સમ્યગ દષ્ટિ છવડો, કર કુટુંબ-પ્રતિપાળ છે
અંતસે ન્યારો રહે, ર્યો ધાવ ખેલાવત બાળ રે ૧ ! આવી દશામાં જ ઉપાધિજન્ય દુઃખને સ્પર્શ અંતઃકરણને થઈ શકતો નથી, અને તે જ દિશામાં દુઃખના અભાવે અંતઃકરણ પ્રકૃલ્લિત રહી ધર્મમાં લીન થાય છે અને ત્યારે જ તપ, જપ, સંયમ, કરણ વગેરે સર્વ સફળ થાય છે, સંસારનું પરિભ્રમણ અટકે છે. સમ્યગ દષ્ટિ જીવને ત્રીજે કે પંદરમે ભલે સંસારનો અંત આવે છે. તે દૃષ્ટિ એક વાર આવ્યા પછી ચાલી જાય તે પણ તે જીવ અદ્ધ પુદ્ગલપરાવર્તનમાં સંસારને છેડો પામે છે. (૫૮-૫૯)
દ્રિતીય પ્રતઃ विनौषधं शाम्यति नो गदो यथा । विनाशनं शाम्यति नो क्षुधा यथा । विनाम्बुपानेन तृषाव्यथा यथा । विना व्रतं कर्मरुगास्रवस्तथा ॥६०॥
| મેવાડા महाव्रताऽणुव्रतभेदतो द्विधा । व्रतं मुनेः पञ्चविधं किलाग्रिमम् ।।
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ભાવના-પ્રત
परं मतं श्रावकसंहतेस्तथा । जिनोदितं द्वादशधाऽघवारभित् ॥ ६१ ॥
સવરના બીજો ભેદ્ર વિરતિ (વ્રત).
અ—આસડ વગર જેમ દરદ મટતું નથી, ભેાજન વગર જેમ ભૂખની વેદના ઢળતી નથી, પાણી પીધા વગર જેમ તૃષા છીપતી નથી, તેમ વિરતિ વગર કરૂપ રાગની આવક અંધ થતી નથી, અર્થાત્ દરદ મટાડવાને જેમ એસડની જરૂર છે, ભૂખ મટાડવાને ભાજનની અને તરસ છિપાવવા પાણીની જેટલી જરૂરીઆત છે, તેટલી જ જરૂરીઆત કમ દૂર કરવાને વિરતિની છે. (૬૦)
વ્રતના પ્રકાર.
તે વિરતિ ( વ્રત ), મહાવ્રત અને અણુવ્રતના ભેદથી એ પ્રકારે છે. હિંસા, અસત્ય, સ્તેય (ચારી ), મૈથુન અને પરિગ્રહની સથા— કરણ, કરાવણ અને અનુમેાદન-મન, વચન અને કાયા એમ નવે કાટીથી નિવૃત્તિ કરવી તે મહાવ્રત સાધુ મુનિરાજો ધારણ કરી શકે છે, કારણ કે તે ઉત્કટ માગ છે. તે મહાત્રતા પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ પ્રકારના છે. મહાવ્રતની અપેક્ષાએ ન્હાનાં વ્રતા તે અણુવ્રત. મહાવ્રતમાં સર્વથા નિવૃત્તિ છે, ત્યારે અણુવ્રતમાં દેશથી નિવૃત્તિ થાય છે, માટે અણુ–ન્હાનાં અણુવ્રત પણ પાપના એધને અટકાવનાર છે એમ જિનેશ્વરે કહેલું છે. તે પણ ખાર પ્રકારનાં છે, જેને શ્રાવક ધારણ કરી શકે છે. (૧)
વિવેચન—બીજા આશ્રવ-અવિરતિના પ્રતિપક્ષી વિરતિ અથવા વ્રત છે. અવિરતિ એટલે પાપક્રિયાની વૃત્તિ અને વિરતિ એટલે પાપક્રિયાની નિવૃત્તિ. પાપની ક્રિયા મનથી, વચનથી અને કાયાથી થાય છે. પાપનાં કાર્યાં કરવાથી જેમ પાપક્રિયા લાગે છે, તેમ પાપનાં કાર્યો થાય તેવાં વચના માલવાથી કે તેવી ઇચ્છા કરવાથી પણ
Page #288
--------------------------------------------------------------------------
________________
સંવર ભાવના
૨કા
પાપની ક્રિયા લાગે છે. પાપનાં સાધનો જવાથી અને યોજેલાં સાધનો બીજાને સુપ્રત કરવાથી કે પોતાની પાછળ મૂકી જવાથી તે પાપનાં સાધનો વડે પાછળથી જે પાપકાર્ય થાય તેની પણ ક્રિયા, સાધન યોજનાર છવને લાગે છે. આ ક્રિયાને જ રાવી કહે છે. તે પાપક્રિયા અટકાવવાને–તેની નિવૃત્તિ કરવાને વ્રતની જરૂર પડે છે. વૃ' ધાતુ ઉપરથી વ્રત શબ્દ બન્યો છે. એ ધાતુનો અર્થ આવરવું, ઢાંકવું, બંધ કરવું એવો થાય છે. પાપની ક્રિયા અવિરતિને જે આવરે છે, રોકે છે, તે વ્રત કહેવાય છે. આ વ્રત જ આવતાં કર્મરૂપ રોગોને અટકાવે છે, કેમકે પાપની ક્રિયા કર્મરૂપ રેગને ફેલાવે છે. તે ક્રિયા રેકાય એટલે નવાં કર્મોનો અટકાવ થાય. નિરૂક્ત વ્રત બે પ્રકારનાં છે. મહાવ્રત અને અવ્રત અથવા અણગારવ્રત અને આગારવ્રત. અણગાર એટલે જેણે બાહ્ય અને આભ્યન્તર ગૃહનો (ઘર) ત્યાગ કર્યો છે. બાહ્યગ્રહ એટલે ચુના માટીનું ઘર અને આભ્યન્તર ગૃહ એટલે મિથ્યાત્વ, અનંતાનુબંધ્યાદિ ક્રોધ, માન, માયા, લેભ વગેરે દે, તેને જેણે ત્યાગ કર્યો હોય તે અણગાર, અથવા આગાર–મોકળ જેને નથી તે અણગાર. તેનાં વતે તે અણુગાર વ્રત, અને આગાર-મોકળાશવાળાં વ્રતો તે આગાર વ્રત. ઘરબાર ત્યજવા જેટલી શક્તિ જેને પ્રાપ્ત થઈ છે, તે વૈરાગ્ય જેના હૃદયમાં ઉત્પન્ન થયે છે, તેનામાં છુટછાટ વગરનાં વ્રતો-મહાવ્રતો પાળવા જેટલી શક્તિનો સ્વતઃ સંભવ હોવાથી તે ત્યાગી વર્ગ માટે જવામાં આવ્યાં છે. આ મહાવ્રત પાંચ છે.
પાંચ મહાવ્રતો. ૧ પ્રાણાતિપાત વિરમણ-મન, વચન અને કાયાથી કોઈ પણ
જીવની હિંસા કરવી નહિ, બીજાની પાસે કરાવવી નહિ, બીજે
કેઈ હિંસા કરતો હોય તેમાં અનુમાદન કરવું નહિ. ૨ મૃષાવાદ વિરમણ-ધથી, લોભથી, ભયથી કે હાસ્યથી, મન
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૨
ભાવના-શતક
વચન, અને કાયાએ જુઠું બોલવું નહિ, બેલાવવું નહિ, જીરું બોલતાને અનુમોદવું નહિ. અદત્તાદાન વિરમણ-અદત્ત ચાર પ્રકારે હોય છે. સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરૂ અદત્ત. વસ્તુના માલેકની રજાવિના લેવું તે સ્વામી અદત્ત, માલેકની રજા હોય પણ તે વસ્તુ અચિત્ત-જીવરહિત ન હોય તો તે જીવ અદત્ત.
અચિત હેય પણ તીર્થંકરે કહ્યા પ્રમાણે એષણુક ન હોય તે તીર્થકર અદત્ત. શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે શુહ એષણય હાય પણ ગુરૂને પૂછળ્યા વિના કે બતાવ્યા વિના ખાવામાં આવે તે તે ગુરૂ અદત્ત ગણાય. ચારે પ્રકારની અંદર વસ્તુ હાની કે મહેદી, થાડી કે ઘણી, રજા સિવાય લેવી નહિ, લેવરાવવી નહિ, લેતાને અનુમોદવું નહિ-મન વચન અને કાયાથી. ૪ મિથુન વિરમણ-સ્થૂળ અને સૂક્ષ્મ, દેવતા મનુષ્ય અને તિર્યંચ
સંબંધી મૈથુન સેવે નહિ, સેવરાવે નહિ, સેવતાને અનુદે નહિ, મન, વચન અને કાયાએ કરી. નવ વાડ વિશુદ્ધ બ્રહ
ચર્યનું પાલન કરવું. ૫ પરિગ્રહ વિરમણ–સચિત્ત કે અચિત્ત, સ્વલ્પ કે અનલ્પ, અણુ
કે મહાન, કઈ પણ જાતને પરિગ્રહ રાખ નહિ, રખાવવા નહિ, રાખતાને અનુમોદવું નહિ, મન, વચન અને કાયાએ કરી. આ પાંચ મહાવ્રતો જવછવ સુધી પાળવાનાં હોય છે. મહાવ્રતની અપેક્ષાએ અણુ-ન્હાનાં વ્રતો તે અણુવ્રત અથવા સ્થળ એટલે મેટાં વ્રત. તે સ્થૂળ વત ગૃહસ્થને માટે છે. ગૃહસ્થને ગૃહાવાસનો સઘળો વ્યવહાર ચલાવવો પડતો હોવાથી સર્વથા નિવૃત્તિ થઈ શકે નહિ, તો તેણે દેશની વિરતિ કરવી. સૂક્ષ્મ અંશોનું પાલન થઈ શકે નહિ તો સ્થળ અંશોનું પાલન કરવું. ગૃહસ્થનાં વ્રત બાર છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
સંવર ભાવના.
બાર વ્રતો. સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત–હાલતા ચાલતા જીને જાણું બૂઝી, વિના અપરાધે (વિકલેંદ્રિયને અપરાધ થયે પણ) મારવાની બુદ્ધિથી મન, વચન અને કાયાએ મારવા નહિ અને ભરાવવા નહિ. જેનાથી નિરંતર ત્રસ જીવની હિંસા થાય એવાં
માંસ, મદિરા, મધ, માખણ વગેરે પદાર્થો વાપરવા નહિ. ૨ સ્થળ મૃષાવાદ વિરમણ જે વ્યવહારમાં જુઠાણુરૂપ ગણાય
અને જેનાથી અનર્થ નિપજે તેવું જુઠું બોલવું-બેલાવવું નહિ. ૩ ધૂળ અદત્તાદાન વિરમણુ–મેટકી ચોરી કરવી નહિ, એટલે
કાયદામાં પણ જેને ચોરી કહે છે, તેવી રીતે કોઈની પણ
વસ્તુ ચેરવી નહિ, ચેરાવવી નહિ. ૪ સ્થળ મૈથુન વિરમણ–પરદારાને સર્વથા ત્યાગ, સ્વદારા સાથે
મર્યાદિત થવું, પર્વણુ તિથિઓમાં સર્વથા બ્રહ્મચર્ય પાળવું. સ્થૂળ પરિગ્રહ વિરમણ વ્રત-ક્ષેત્ર, ઘર, સોનું, રૂપું, ધન, ધાન્ય, માણસ, નેકર, ચાકર, પશુ વગેરેની તૃષ્ણા ઉપર અંકુશ મૂક; પરિગ્રહની મર્યાદા કરવી, અન્યાયપાજિત દ્રવ્યની
ઈચ્છા ન કરવી. ૬ દિગ્ય વ્રત–છ દિશાઓનું માન કરવું. બાંધેલી મર્યાદા ઉપરાંત
ગમન કરવું નહિ.
ભોગપભોગ વ્રત–ખાવા પીવાની અને પહેરવા ઓઢવાની | તેમ જ વાહન વગેરે ચીજોની મર્યાદા કરવી, અને પંદર
કમદાનના વ્યાપારને ત્યાગ કરવો. ૮ અનર્થ દંડ વિરમણ-આ ધ્યાન, રૌદ્રધ્યાન ધરવું નહિ.
છોની યતના કરવામાં પ્રમાદ આચરવો નહિ. હિંસા થાય તેવાં ઉપકરણે રાખવાં નહિ, અને બીજાઓને આપવાં નહિ. સ્વાર્થ વિના બીજાઓને પાપકારી ઉપદેશ કે સલાહ આપવી નહિ,
Page #291
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક
૯ સામાયક વ્રત–સમભાવ ઉત્પન્ન થાય તેવી રીતે સામાયક
ક્રિયા કરવી. ૧૦ દિશાવકાશિક વ્રત-દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પૂર્વે બાંધેલ
દિશાઓની મર્યાદાને સાચવી, તેમ જ વ્રતમાં રાખેલ છૂટને
સંકોચી હદ બાંધવી. ૧૧ પૌષધ વ્રત–આઠમ ચાદશ પાખીને દિવસે આઠપહેરે
પષો કરવો. ૧૨ અતિથિ સંવિભાગ વ્રત–સાધુ સાધવી વગેરે સુપાત્રમાં
નિર્મળ ભાવથી ઉચિત વસ્તુનું દાન કરવું.
ઉપર જણાવેલા મહાવ્રતો અને અણુવ્રતો પાપની ક્રિયાને અટકાવે છે, રોકે છે, માટે સંવરરૂપ છે. મહાવતે સર્વથા પાપક્રિયાને રેકે છે, તેથી સર્વ વિરતિરૂપ છે ત્યારે અણુવ્રત એક દેશથી પાપકિયાને રોકે છે અને એક દેશથી પાપક્રિયા ચાલુ રહે છે માટે તે દેશ વિરતિરૂપ છે. શક્તિ અને ઈચ્છાના પ્રમાણમાં મહાવ્રત અને અણુવ્રતનો અધિકાર પ્રાપ્ત થાય છે. ગૃહસ્થાશ્રમીથી સર્વથા પાપક્રિયાઆરંભ સમારંભ રોકી ન શકાય, તેને માટે આગારવાળાં–છૂટછાટવાળાં અણુવ્રત જેલાં છે, ત્યારે ત્યાગી સંસાર વ્યવહારની જંજાળથી છૂટા થએલા હોવાથી આરંભ સમારંભ વિના ચલાવી શકે, માટે તેમને મહાવ્રત અંગીકાર કરવાને અધિકાર છે. આગળ જણાવવામાં આવ્યું છે કે કેટલીએક પાપક્રિયા આપણે જાતે કરતા નથી, પણ જ્યાં સુધી તેના પચ્ચખાણ-નિયમ કરવામાં ન આવે ત્યાંસુધી સૂક્ષ્મ પ્રવાહથી પાપકર્મ ચાલ્યું આવે છે, કારણકે તેની ઈચછાને નિરોધ કરવામાં નથી આવ્યા અને જ્યાં સુધી અંતર્ગત પણ ઈચ્છા રહી છે, ત્યાંસુધી તે ઈચ્છાને ક્યારે પણ આવિર્ભાવ થતાં તે પાપકાર્યમાં વચન અને કાયાથી પણ જોડાવાનો વખત આવી લાગે. માટે જેના વિના ચલાવી શકાય તેવી દરેક પાપક્રિયાને નિષેધ કરવાને વ્રત અંગીકાર કરવો જોઈએ. (૬૦-૬૧)
Page #292
--------------------------------------------------------------------------
________________
સંવર ભાવના
૨૬૫ तृतीयमेदोऽप्रमादः। रुजा शरीर जरया च तदलं । यशश्च लोभेन यथा विनश्यति ॥ तथा प्रमादैरखिलो गुणवजस्ततः सुखाय श्रयताच पौरुषम् ॥ ६२॥
अप्रमादफलम्। ज्वरे निवृत्ते रुचिरेधते यथा। मले गते शाम्यति जाठरी व्यथा ॥ तथा प्रमादे विगतेऽभिवर्द्धते । गुणोच्चयो दुर्बलता य नश्यति ॥ ६३ ॥
સંવરને ત્રીજો ભેદ અપ્રમાદ, અર્થ-જરા અવસ્થાથી જેમ શરીર દુર્બળ થાય છે, રોગથી જેમ શરીરની ક્ષતિ થાય છે, લોભથી જેમ યશ કીતિનો નાશ થાય છે, તેમ મદ વિષય આદિ પ્રમાદના ગે માનસિક અને આત્મિક તમામ ગુણોનો વિલય થઈ જાય છે. માટે હે સખે ! ગુણસંપત્તિની અને સુખસંપત્તિની અભિલાષા રાખતો હોય તો પ્રમાદને એક ક્ષણ પણ રહેવા ન દેતાં અપ્રમાદપણે શુભ પુરૂષાર્થને ભજે. (૬૨).
અપ્રમાદનું ફળ. માણસને તાવ ઉતરી ગયા પછી જેમ અનાજ લેવાની ઉત્કટ રૂચિ ઉત્પન્ન થાય છે, પેટમાં જામેલ મળ નીકળી ગયા પછી જેમ નજરની પીડા શાન્ત થાય છે, તેવી રીતે જ્યારે પ્રમાદ દૂર થાય છે, ત્યારે માનસિક અને આત્મિક ગુણે ઉત્પન્ન થવા માંડે છે અને જ્યાં
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬૬
ભાવના–ાતક. ગુણે ઉત્પન્ન થયા ત્યાં દોષો વિલય પામવાની સાથે મન અને આત્માની દુર્બળતા દૂર થાય છે. (૩)
વિવેચન પ્રમાદ એ એક આત્માને રોગ છે. તેની હયાતી રહે ત્યાંસુધી આત્મિક ગુણેને વિકાશ થતો નથી. આ રોગને દૂર કરવા માટે સમ્યકત્વ મેહનીય, મિથ્યાત્વ મેહનીય, મિશ્રમેહનીય અનંતાનુબંધીની ચોકડી, અપ્રત્યાખ્યાનની ચોકડી, પ્રત્યાખ્યાનની ચોકડી અને સંજ્વલનને ક્રોધ, એ મોહનીયની સોળ પ્રકૃતિ ઉપશમાવવી કે ખપાવવી જોઈએ. તે પ્રકૃતિઓ ખપે ત્યારે અપ્રમત્તાવસ્થા પ્રાપ્ત થવાની સાથે સાતમું ગુણસ્થાન પ્રાપ્ત થાય. નીરોગી અને બળવાન માણસ જેમ હેલાઈથી ઉંચાણના પ્રદેશમાં રહડી શકે છે તેમ અપ્રમાદને યોગે બળવાન થએલો આત્મા હેલાઈથી ઉપશમ કે ક્ષપક શ્રેણીએ હડી શકે છે. સૂક્ષ્મ પ્રમાદ ત્યજવાને પ્રથમ સ્થળ પ્રમાદને ત્યાગ કરવો જોઈએ. શક્તિ, સામગ્રી અને અનુકૂળ સમય મળ્યો હોય છતાં ધર્મકરણી કરવામાં ઉપેક્ષા કરવી, આલસ્ય કરવું, અવશ્ય કરવાની ક્રિયાને અનાવશ્યક માની શુષ્ક જ્ઞાની થવું તે સર્વ સ્થૂળ પ્રમાદ છે. આ પ્રમાદ દૂર કરી દરરોજ બે વખત આત્મચિંતનની સાથે પાપાલોચન કરવું જોઈએ. વ્રતોમાં લાગેલાં પાપને માટે પશ્ચાત્તાપ કર. આ કાર્ય નિયમિત રીતે કરવાથી પ્રમાદ દૂર થવાની સાથે મન અને આત્માની સ્વચ્છતા થાય છે. એક દિવસ પણું આલસ્ય કરવાથી અંતઃકરણરૂપ ઘરમાં પાપરૂ૫ કચરો ભેગો થાય છે અને તેથી આંતરિક ભવ્યતા નષ્ટ થાય છે. આ પ્રસંગે પ્રમાદથી પતિત થએલા એક સાધુનું દૃષ્ટાંત આપવું ઉચિત જણાય છે.
દષ્ટાંત-કઈ એક મહાત્માની પાસે એક જિજ્ઞાસુએ વૈરાગ્યથી સંસારનો ત્યાગ કરી દીક્ષા લીધી. ગુરૂએ સાધુની દરેક ક્રિયા યતનાથી કરવાનું તેને શીખવ્યું. શિક્ષાનુસાર જિજ્ઞાસ શિષ્ય પણ દરેક ક્રિયા અપ્રમાદપણે કરવા લાગ્યા. સવારમાં દેઢથી બે કલાક, રાત્રિ શેષ હેય ત્યારે ઉંઘ તજી લોગસ્સ અને પ્રથમ સમણુ સત્રને
Page #294
--------------------------------------------------------------------------
________________
સવર ભાવના
૨૦
કાઉસગ્ગ કરતા. ત્યારપછી આગલે દિવસે જે શાસ્ત્રાભ્યાસ કર્યાં હાય તેના સ્વાધ્યાય પુનરાવર્તન કરતા. ત્યારપછી રાત્રે લાગેલ દાખનું નિરાકરણ કરવાને પ્રતિક્રમણ કરતા. પ્રતિક્રમણ થઈ રહ્યું કે તરત એક એ સ્તાત્ર પાઠથી ઇશ્વરસ્તુતિ કરી દિવસ ઉગતે વસ્ત્ર રજોહરણ ગુચ્છા વગેરે દરેક ઉપકરણનું પ્રતિલેખન કરતા. પાતાના અને ગુરૂના ઉપકરણાનું બરાબર સાવચેતીથી પ્રતિલેખન કરી, પૂજી તેને સકેલી રાખતા. એટલું કામ થયું કે ગુરૂની પાસે વિનયપૂર્ણાંક નવીન પાઠની વાંચણી લઈ મૂળ પાઠ કરવા પ્રવૃત્ત થઈ જતા. આહાર પાણી લાવવાના વખત થાય ત્યારે પાત્રાં ઝોળી વગેરેનું નિરીક્ષણ કરી ગુચ્છાથી પૂજી વ્હારવા-ભિક્ષા લેવા જતા. વધારે ઘરે જવું. પડે તેનું કાંઈ નહિ, પણ થાડાએ દોષ ન લાગે તેવી રીતે આહાર પાણી વ્હારી લાવી ગુરૂને આહાર કરાવી પાતે આહાર કરતા. આહારકાય થી નિવૃત્ત થયા પછી પુનઃ અભ્યાસ કરવા મંડી જતા. પાછલા પહારનું પણ પડિલેહણ કરી સાંજે પ્રતિક્રમણ કરતા ત્યારપછી પણ પહાર રાત્રિ સુધી સ્વાધ્યાય કરી ધ્યાન ધરતા અને પછી સૂઈ જતા. આવી નિયમિત ક્રિયાથી તેના દિવસ હેલાથી પસાર થતા. શરીરે કસરત થવાથી શરીર તન્દુરસ્ત અને મન પ્રસન્ન રહેતું અને ગુરૂની પણ પ્રતિદિન કૃપા વધતી જતી હતી. કેટલાક વખત પછી
આ શિષ્યને ક્રિયા ઉપર કંટાળા આવવા લાગ્યા. રાજ ને રાજ શું કરવા પડિકમણું જોઇએ ? પંદર દિવસે કે મહીનામાં એકવાર કર્યું હોય તેા શું ન ચાલે ? રાજ રાજ શા માટે પડિલેહણુ જોઇએ ? ક્યાં લુગડામાં દર કે સર્પ ભરાઈ જાય છે? આમ કંટાળા આવવાથી થાડે થાડે તેની ક્રિયા માળી પડવા લાગી. પડિલેહણુ કાઈ દિવસે કરે તેા ચાર દિવસ ન કરે. ઉઠવાનું પણ અનિયમિત થયું. કાઈ દિવસે પાંચ વાગતે તા કાઈ દિવસે છ વાગતે ઉઠે. પ્રતિક્રમણુની પરંપરા પણુ તૂટી. ગુરૂને વિનય કરવામાં કે કામકાજ કરવામાં પણ આલસ્ય આવવા માંડયુ. આવી અનિયમિતતાથી
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ભાવના–રાતક.
'
તેના શરીરની સ્થિતિ અને મનની સ્થિતિ પણ બગડી. જ્યારે ક્રિયાની કસરત થતી હતી, ત્યારે ખારાક ખરાબર પચી જતા હતા, પણ હવે પચવામાં કસર આવવા લાગી. વળી વૈરાગ્ય પણ ક્રમી થવા માંડયો, તેથી ખાવાની આસક્તિ વધી, તેની સાથે ઉપવાસ વગેરે તપસ્યા કરતા હતા તે પણ મુકાઈ ગઈ, તેથી જહેરમાં ઝેરને સંચય થવા લાગ્યા, તેમાંથી બિમારી થઈ. આથી તેનું શરીર ક્ષીણુ થવા લાગ્યું. આ પ્રસ'ગ જોઈ ગુરૂએ પણ તેને શિક્ષા આપવા માંડી. ઉપાશ્રયની જોડે જ એક ગૃહસ્થના બંગલા હતા, તેને ક્રૂરતા અગીચા હતા. બંગલાના શેઠને સ્વચ્છતા ઉપર ધશે! પ્રેમ હતા, તેથી શેઠ નાકા પાસે તે બરાબર સાફ્યુક્ કરાવતા. માળી વૃક્ષા, લતાએ અને પાની દરરાજ સાર સભાળ કરતા તેથી બગીચા ધણા સુંદર લાગતા. ઘેાડા વખત પછી શેને પરદેશ જવાનું થયું. અગલા બધ થયા. નાકરાને રજા આપવામાં આવી. એક ભાળી રક્ષક તરીકે રહ્યો, પણ · ધણી વગરનાં ઢાર સુનાં' એ કહેવત પ્રમાણે માળીની પણ બેદરકારી રહી, તેથી અંદરના રસ્તા પાંદડાથી ભરાઈ ગયા. બંગલાની ભીંતામાં આવા અને જાળાં બધાઈ ગયાં. લતામડપ વગેરે સર્વ રચના અસ્ત વ્યસ્ત થઈ ગઈ. પેલા ગુરૂ શિષ્યને શેઠના બગીચામાં લઈ ગયા, ત્યારે શિષ્યે પૂછ્યું, મહારાજ ! આ બગીચાની આગળ આટલી બધી સુંદરતા હતી તે ક્યાં ગઈ? આના રસ્તામાં એક પાંદડું પણ રહેતું નહિ તેને બદલે આજે ચારે તરફ ધાસ, પાંદડાં અને કચરા ભરાઈ ગયા છે, ખેટકાનું પણ ઠેકાણું નથી, લતામડપા પણ બધા વિખરાઈ ગયા છે, કેટલાંએક ઝાડના મૂળમાં ધાઈનાં પડ બાઝી ગયાં છે, કેટલેક સ્થળે ઉંદર વગેરેએ ખાદેલાં દશ ઉપર માટીના ઢગલા પડવા છે, ડામડામ જાળાં બંધાઈ ગયાં છે ! અહા ! જે ખાગ એક વખત નંદનવન જેવા રમણીય દેખાતા હતા તે આજે છિન્ન ભિન્ન સ્થિતિમાં કા ખરાબ લાગે છે? આટલું સાંભળી ગુરૂએ જવાબ દીધા, હૈ ભદ્ર !
Page #296
--------------------------------------------------------------------------
________________
સંવર ભાવના.
૨૬૯ બીજાના દોષો દેખવા કે કાઢવા સહેલા છે પણ પોતાના દોષ તરફ. કઈ જુએ છે ? તું તારા શરીર તરફ તો નજર કર કે તે કેવું ખરાબ થઈ ગયું છે ? આજે તને ખોરાક પચતો નથી. જીર્ણ જ્વર પણ આવી જાય છે. હેરો ફિકકો થઈ ગયો છે. લોહીમાંથી લાલાશ નિકળી ગઈ છે. આનું કારણ શું, તેને તને વિચાર થાય છે? શિષ્ય કહ્યું, મહારાજ ! વિચાર તો થાય છે પણ તેનો શે ઉપાય ? એ તો શરીરનો ધર્મ છે. દેહના દંડ દેહને ભેગવવા. ગુરૂએ કહ્યું, હે ભાઈ! આમાં દેહને દોષ નથી, પણ તારે પોતાનો જ દેષ છે. બગીચાની અને તારા શરીરની સ્થિતિ લગભગ સરખી થઈ છે. આ બગીચાનો માલેક હાજર હતો અને તે નિયમિત રીતે સાફસુફ થતો હતો ત્યારે રમણીય લાગતો હતો, પણ માલેક હમણું પરદેશ ગયો છે, પછવાડે માણસો સાર સંભાળ કરતા નથી, તેથી તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તેમ તું પણ પ્રથમ નિયમિત રીતે દરેક ક્રિયા કરતો, તેથી તારું શરીર સુંદર રહેતું, તેની સાથે મન પણ સારું રહેતું હતું. કેટલાક વખતથી તેં ક્રિયાઓ કરવામાં પ્રમાદ, કરવા માંડયો છે. આ ક્રિયાઓની દરરોજ શું જરૂર છે ? એ ન કરીએ તો એથી શું નુકસાન છે? એમ ધારી તને તે ઉપર કંટાળા આવ્યો અને બધી ક્રિયાઓ લગભગ મૂકી દીધી તેનું ફળ તને મળ્યું કે તું આજે અનુભવે છે. જે નિયમિત રીતે ક્રિયા ક્રમપૂર્વક ચાલુ રાખી હોત તો આલસ્ય કે જે એક આત્માને દુશ્મન છે તેનો પ્રવેશ થાત નહિ. દરરોજ પાપનું આલોચન થવાથી મન પણ સાફ રહેતા અને તેથી વૈરાગ્ય દશા પણ જાગૃત રહેત. વૈરાગ્ય તાજે રહેવાથી ખાવાની આસક્તિ વધત નહિ અને અપચો કે જીર્ણજવર પણ આવત નહિ. આજે જે શારીરિક કષ્ટ ભોગવવું પડે છે તેવો વખત આવત નહિ. માટે હે ભદ્ર! માળીની અનિયમિતતા અને પ્રમાદથી જેમ બગીચાની દુર્દશા થઈ છે, તેમ તારા પ્રમાદથી તારી પણ દુર્દશા થઈ છે. ગુરૂના હિતબધે શિષ્યના મન ઉપર ઘણું ઉંડી
Page #297
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક
અસર કરી. તે જ દિવસથી શિષ્ય પુનઃ નિયમિત ક્રિયા કરવા લાગ્યો તેથી તેનું શરીર અને મન બંને સુધરી ગયાં. આ અપ્રમાદની ખૂબી છે. (૬૨-૬૩)
વાર્યમેટોડાયઃ कषायदोषा नरकायुरर्जका । भवद्वयोद्वेगकराः सुखच्छिदः॥ कदा त्यजेयुर्ममसगमात्मनो । विभावयेत्यष्टमभावनाश्रितः ॥ ६४ ॥
સંવરનો ચેાથે ભેદ અકષાય, અર્થ-ક્રોધ ભાન માયા અને લોભ એ ચાર કષા આત્માના દોષે છે. તેની જેટલી તીવ્રતા તેટલા તીવ્ર રસે અશુભ કર્મોને બંધ થાય છે. તે કષાયો જે અનંતાનુબંધી હોય છે, તો નરકનું આયુષ્ય બંધાય છે. અપ્રત્યાખ્યાની હોય છે તે તિર્યંચની ગતિનું આયુષ્ય બંધાય છે. તે કેવળ પરભવમાં જ દુઃખ આપતા નથી પણ આ ભવમાં પણ હંમેશ મનને ઉદેશમાં રાખે છે. સુખનાં સાધનોની હાજરીમાં પણ માણસને સુખથી વિમુખ કરાવે છે, માટે દરેક મુમુક્ષુએ હંમેશ એવી ચિંતવના કરવી કે “ આ કષાય ચંડાળાથી હું ક્યારે છું થઉં? જે ક્ષણે કષાયોને સંગ છૂટશે, તે જ ક્ષણ ખરા સુખની થશે.” (૬૪)
વિવેચન–સૂર્યનાં પ્રખર કિરણે ઉન્ડાળામાં જેમ પાણીનું શેષણ કરી લે છે, તેમ કષાયની તીવ્ર ગરમી સમતા અને સમાધિરૂ૫ જળનું શોષણ કરી લે છે. ડિગ્રીની ન્યૂનાધિકતાને લીધે કષાયના ચાર ભાગ પાડવામાં આવ્યા છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન : આ ચારે વિશેષણો ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયને લાગુ પડે છે. શાસ્ત્રીય ભાષામાં આ કષાયો અધ્યવસાયના એક પૂલ રૂપ તરીકે ઓળખાય છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
સેવર ભાવના
લોકભાષામાં તેને હૃદયને એક પ્રકારને આવેશ, જુસ્સો કે લાગણી કહી શકાય. ક્રોધની લાગણીમાં હદયની સ્થિતિ છિન્નભિન્ન થાય છે. માનના આવેશમાં હદયની સ્થિતિ કઠિન થાય છે. માયામાં આંટી ઘૂંટી વાળી વક્ર સ્થિતિ જણાય છે અને લેભના આવેશમાં શોષક અથવા ચિકાશવાળી સ્થિતિ જણાય છે. આ કષાય, આ લાવ અને પરભવ બંનેને બગાડે છે. કષાયને જીતે છે તે જ સુખી થાય છે અને મેક્ષપદની યોગ્યતા મેળવે છે. સૂત્રકૃતાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે
कोहं च माणं च तहेव मायं । लोभ चउत्यं अज्झत्थ दोषा ।। एयाणि वंता अरहा महेसी ।
न कुव्वइ पाव न कारवेइ ॥ १ ॥ અર્થ-ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર આપ્યાત્મિક દોષ છે, અધ્યાત્મ ભાગમાં લુંટ ચલાવનાર લુંટારાઓ છે. એમને દૂર કરવામાં આવે છે, ત્યારે જ મહર્ષિ અને અરિહંત પદ મેળવાય છે, અને ત્યારે જ પાપ કરવા કરાવવાથી બચી શકાય છે. મહાવીર સ્વામીએ ચાર કષાયોને ત્યજ્યા ત્યારે જ મહર્ષિ કે અરિહંત થયા અને પાપ કર્મોથી દૂર થયા. કષાયયુક્ત જીવો આ ભવમાં અને પરભવમાં કેવા દુઃખી થાય છે તેના ઉપર યુગાદિદેશનામાં આપેલું સકષાય કુટુંબનું દૃષ્ટાંત અન્ને બતાવવું ઉચિત થશે.
દષ્ટાંત-વિજયવર્ધન નગરમાં રૂદ્રદેવ નામને એક ગૃહસ્થ રહેતો હતો. અગ્નિશિખા નામની પત્નીથી તેને ત્રણ પુત્રો થયા હતા. હેટાનું નામ ડુંગર, વચેટનું કુંડગ અને ન્હાનાનું નામ સાગર હતું. ડુંગર અહંકારી, કુંડગ કપટી અને સાગર લોભી હતો. રૂદ્રદેવ અને અગ્નિશિખા એ બંને ક્રોધી સ્વભાવનાં હતાં. ત્રણ દીકરાને રોગ્ય સ્થળે પરણાવ્યા, પણ કર્મચાગે તે જેવા સ્વભાવના માણસો
Page #299
--------------------------------------------------------------------------
________________
-
૭૨
ભાવના-શતક હતા તેવા જ સ્વભાવની તેમને સ્ત્રીઓ મળી. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોએ જ જાણે તે કુટુંબમાં અવતાર લીધે હેયની, તેમ દરેક જણ કષાયના યોગથી પોતપોતાની ધૂનમાં જુદાઈમાં ને જુદાઈમાં રમતું હતું. કેઈ કોઈને અંતરથી હાતું નહિ. બે દિવસ કંઈક શાંતિના પસાર થાય, તો ત્રીજે દિવસે તે કયાંય ને ક્યાંયથી કચ્છમાં આવીને ઉભો રહેતું. જેમાં વિવિધ વ્યાધિઓથી શરીર પીડા પામે તેમ કલેશ કંકાસથી તે કુટુંબ પીડિત થવા લાગ્યું. રૂદ્રદેવને ડુંગરની મોટી ડંફાશ અને અભિમાનયુક્ત વાતોથી, કુંડગની કપટક્રિયાથી અને સાગરની ભવૃત્તિથી હંમેશ ત્રાસ ઉત્પન્ન થતો. જયારે ગરમી, કઠિનતા, વક્રતા અને શાષકતા અગર ચિકાશ ઉત્કૃષ્ટ હદે-ઉંચી ડિગ્રીએ પહોંચે છે, ત્યારે આ ચાર કષાય અનંતાનુબંધી કહેવાય છે. સ્થાનાંગ સૂત્રમાં આ ચારે સ્થિતિઓ દષ્ટાંતથી સમજાવી છે. ઉંચામાં ઉંચી ડિગ્રીના ક્રોધને પર્વતની રાઈ રેખાતરડની ઉપમા આપી છે. પથ્થરમાં રેખા પડી પાછી મળે નહિ, તેમ અનંતાનુબંધી: ક્રોધથી ભિન્ન પડેલાં અંતઃકરણે જીવનપર્યત પાછાં મળે નહિ. અપ્રત્યાખ્યાની ક્રોધને તળાવની માટીમાં પડેલી તરડની ઉપમા આપી છે, તે શીયાળો પડે છે અને ચોમાસાને વરસાદ થતાં મળી જાય છે, તેમ અપ્રત્યાખ્યાની ક્રોધથી ભિન્ન પડેલાં મને સંવત્સરીમાં જોડાઈ જાય. પ્રત્યાખ્યાની ક્રોધને વેળુની લિંટીની ઉપમા આપી છે. વેળુની રેખા શિયાળામાં પૂર્વના પવનથી પડે છે તો ઉહાળામાં પશ્ચિમના પવનથી પુરાઈ જાય છે. તેમ પ્રત્યાખ્યાની ક્રોધથી તુટેલાં મન ચાર માસમાં જોડાઈ જાય. સંજવલનના ક્રોધને પાણીની રેખા સાથે સરખાવ્યો છે. પાણીમાં રેખા જે વસ્તુથી પડી તે વસ્તુ દૂર થતાંની સાથે જ પાણી પાછું મળી જાય છે તેમ સંજવલનના ક્રોધથી તુટેલું મન તરત જ જોડાઈ જાય છે. વધારેમાં વધારે તેની પંદર દિવસની સ્થિતિ છે. એવી જ રીતે અનંતાનુબંધી માનની પથ્થરના થંભની સાથે, અપ્રત્યાખ્યાની
Page #300
--------------------------------------------------------------------------
________________
સંવ૨ ભાવના
ર૭૭ માનની હાડકાંના થંભની સાથે, પ્રત્યાખ્યાની માનની લાકડાના થંભની સાથે અને સંજવલનના માનની નેતરની છડીની સાથે સરખામણી કરવામાં આવી છે. આગલા આગલા થંભ કરતાં પાછલા પાછલા થંભની કઠિનતા કમી છે તેમ આગલા આગલા ભાન કરતાં પાછલા પાછલા ભાનની કઠિનતા ઓછી છે. અનંતાનુબંધી માયા વાંસની ગાંઠ જેવી વક, અપ્રત્યાખ્યાની માયા ઘેટાના શિંગડા જેવી, પ્રત્યાખ્યાની માયા ગોમુત્રિકા જેવી અને સંજ્વલનની માયા નેતરની ઓઈ જેવી છે. પૂર્વ કરતાં પાછળની વક્રતા ઓછી ઓછી છે. અનંતાનુબંધી લોભ કિરમજના રંગ જે, અપ્રત્યાખ્યાની લોભ ખાળના કાદવ જે, પ્રત્યાખ્યાની લોભ ગાડાના ખંજનના રાગ છે અને સંજવલનને લોભ હળદરના રંગ જેવો છે. કિરમજને રંગ કપડું ફાટી જાય ત્યાંસુધી ઉડતો નથી, પણ હળદરને રંગ તડકો જોતાં તરત ઉડી જાય છે, તેમ અનંતાનુબંધી લોભ જીંદગી સુધી રહે છે, ત્યારે સંજવલનને લેભ થડા વખતમાં ભુંસાઈ જાય છે. તેની સંગ્રાહક શક્તિ છેડી છે અને તેથી પ્રદીપ્ત થતા ક્રોધના અગ્નિના ભડકાથી તેનું મન નિરંતર સંતપ્ત રહેતું. કોઈ કોઈ વખતે પોતાની સ્ત્રી પાસે તે પોતાનું દુઃખી હૃદય ખાલી કરતો; તેમાં પણ વખતે શાંતિ થતી અને વખતે બંને તરફથી જવાળાઓ પ્રસરતી. એકદા રૂદ્રદેવે કંઈક પ્રસન્નતામાં પોતાની પત્નીને કહ્યું, ભદ્રે ! આપણા છોકરાઓ જુવાનીના મદમાં અને સ્ત્રીઓના પ્યારમાં પાગલ થઈ આપણી સહામે બોલે છે. કહ્યું છે કે
यौवने विकरोत्येव । मनः संयमिनामपि ॥
राजमार्गेपि रोहन्ति । प्रावृट्काले किलाङ्कुराः ॥ १ ॥
અર્થ–પોવન અવસ્થા સંયમી પુરૂષોના મનને પણ વિકારી બનાવી દે છે. વર્ષો ઋતુમાં રાજમાર્ગમાં પણ અંકુરાએ ઉગી નીકળે છે. હે પ્રિયે ! હજુ તો આપણે કામકાજ કરી શકીએ છીએ,
૧૮
Page #301
--------------------------------------------------------------------------
________________
ર૭૪.
ભાવના-શતક. ત્યારે પણ આવી અવજ્ઞા કરે છે, તો આપણી વૃદ્ધાવસ્થામાં આપણું કેવા હાલ કરશે? આ ત્રાસથી બચવાને આપણે કંઈક સાધન રાખવું જોઈએ. મેં ગુપ્ત રીતે ત્રણ હજાર સોનામહોરો છુપાવી રાખી છે. લે, તેમાંથી એક હજાર તું તારા કબજામાં ગુપ્ત રીતે જમીનમાં દાટી રાખજે, અને બે હજાર મારા હસ્તક હું ગુપ્ત દાટી રાખું છું. હું અમુક ઠેકાણે દાટું છું અને તું અમુક સ્થળે દાટજે. કદાચ હું તારા પહેલાં આ મુસાફરી પૂરી કરું તો મારી બે હાર મહોરો મારા પછવાડે ધર્મકાર્યમાં ખર્ચજે. આ વાત બીજા કોઈને જાણવા દઈશ નહિ. અગ્નિશિખાએ તે બધું કબુલ કર્યું, પણ જે ઓરડામાં આ વાતચીત થતી હતી તેની બહાર સંતાઈને ઉભી રહેલી કુંડળની સ્ત્રી નિકૃતિ અને સાગરની સ્ત્રી સંચયાએ તે બધી વાત ગુપચુપ સાંભળી લીધી. દેરાણી જેઠાણું બને જણું સ્વાર્થ સાધવાને પરસ્પર મળી ગઈ. સાસુની પાસે આવી બંને જણી કહેવા લાગી કે, સાસુજી! આજસુધી અમે તમારો વિનય ન કર્યો તેને માટે બહુ ખેદ થાય છે. જુવાનીના મદમાં ઉન્મત્ત થઈ કેટલીએક વાર તમારી સામે બોલી તમારી અવજ્ઞા કરી તે પ્રસંગ આ વખતે અમારા મનમાં બહુ જ ખટક્યા કરે છે. તે અંબા! આજથી અમારો સ્વભાવ બદલાઈ ગયો છે, એમ ખાત્રીથી માનજે. હવેથી કોઈ પણ કાર્ય હોય તે મહેરબાની કરી અમને બતાવજે. અગ્નિશિખા આ પટયુક્ત સંભાષણથી ભોળવાઈ ગઈ અને તેમનું કહેવું ખરું માનવા લાગી. થોડા વખતમાં બને વહુઓએ સાસુનું મન જીતી લીધું. સાસુએ વિચાર કર્યો કે જ્યારે આવી વિનીત વહુએ ચાકરી કરનાર છે, ત્યારે મારે સોનાહેર શા માટે ગુપ્ત રાખવી? ગુપ્ત રાખેલી સોનામહેરો આપી દેવાથી તેઓ વધારે સત્કાર કરશે, એમ ધારી અગ્નિશિખાએ પ્રસન્ન મને વહુઓને સેનામહેર લેવાનું કહ્યું. માયાવી વહુઓએ કહ્યું, હે અંબા! આપની કૃપા છે તો અમારે સેનામ્હારે જ છે, અમારે સોનાલ્હેરેને શું કરવી છે? તમારી સેવા એ જ અમારે મન મેવા છે. આગ્રહ
Page #302
--------------------------------------------------------------------------
________________
સંવર ભાવના
૨૭૫
પૂર્ણાંક તેમણે સાનામહારા લેવાની ના પાડી. આહા ! કેટલી બધી નિસ્પૃહતા !! ખૂબ વિશ્વાસ પમાડી અંતે ખતે વહુઆએ છાની રીતે હજાર સેાનામ્હારે કાઢી લીધી અને તેને બદલે પથરાએ ભરી કહાક્યા. સ્વાર્થ સંધાઈ રહ્યા પછી બંનેની ભક્તિ મેાળી પડી ગઈ. સાસુના જે સત્કાર થતા હતા અને વિનયમર્યાદા જળવાતી હતી તેમાં ફેર પડયા, એટલું જ નિહ પણ ઘેાડા વખત પછી તેા ભક્તિભાવ તદ્દન લુપ્ત થઈ ગયા. જેવી રીતે અગ્નિશિખાને તેની વહુઆએ ઠગી તેવી જ રીતે તેના ધણીએ કુંડગ અને સાગરે પોતાના પિતાને છેતર્યાં. અતેની ગુપ્ત મુડી ચારાઈ ગઈ. ભક્તિના ફેરફારથી વહેમ પડતાં દાટેલી જગ્યાએ જોયું તેા પથરા નિકળ્યા. સેાનામ્હારા ન મળી એટલે વહુઓને અને દીકરાઓને મેલાવી તેએ પૂછવા માંડયું પણુ માયાવી જનાએ આકરામાં આકરા સાગંદ ખાઇ પેાતાની સત્યતા જાહેર કરી. ચારની મા કાઠીમાં મ્હાં નાંખી વે, તેમ રૂદ્રદેવ અને અગ્નિશિખા મનમાં ને મનમાં બળી રહ્યાં, ઘરની ફરીયાદ કાનો પાસે કરવી ? એકદા રૂદ્રદેવ પેાતાની સ્ત્રી પાસે આવી બેઠા, અને હજાર સાનામ્હાર ખાઈ નાંખવા બદલ ડપકા આપવા લાગ્યા. અગ્નિશિખાએ જવાબમાં કહ્યું કે મેં તે ગુમાવી પણ તમે કેમ સાચવી શક્યા નહિ? બીજાને કહેવું સ્હેલ છે. પાતાના તા વિચાર કરતા નથી. આ સાંભળી રૂદ્રદેવના મિન્ત્રજ ગયા, અરે મને કહેનાર તું કાણુ ? શું સાનામ્હારા તારા ખપને ઘેરથી લાવી હતી? એ તા હું કમાયા હતા અને મેં ખાઈ, તું શાની ડહાપણ ડાળે છે? અગ્નિશિખાને સ્વભાવ પણ અગ્નિ જેવા ગરમ હતા, તેથી છાની રહી શકી નહિ, પણ ઉત્તર પ્રત્યુત્તર વાળ્યા, તેથી રૂદ્રદેવના રૌદ્ર સ્વભાવ અતિ ગરમ થયા. અગ્નિમાં થી હામાયાથી ભડકા થાય, તેમ ક્રોધાગ્નિ પ્રદીપ્ત થયેા. નેત્રા લાલચોળ થઈ ગયાં. તે દાંતીયાં કરી કહેવા લાગ્યા કે, પાપિણી ! તું મ્હારી સામે યુદ્દાતદ્દા ખેાલે છે ? તું કુલાંગના જ નથી. અગ્નિશિખાએ પણ તસ થઈને કહ્યું, જ્યારથી
Page #303
--------------------------------------------------------------------------
________________
=
ર૭૬
ભાવના-શતક તમારે પેલે પડી ત્યારથી જ મારૂં કુળ નાશ પામ્યું છે. આ શબ્દોથી રૂદ્રદેવે એકદમ આવેશમાં આવી જઈ પાસે પડેલી લાકડીને એક સખ્ત ફટકો માર્યો. કર્મયોગે અગ્નિશિખા ઉઠીને ભાગવા જતી હતી, ત્યાં માથામાં લાકડી સખ્ત વાગવાથી ત્યાં જ તેનાં સે વરસ પૂરાં થઈ ગયાં. રૌદ્રધ્યાનમાં મરણ પામવાથી તે પિતાના જ ઘરમાં ઝેરથી ભરેલી કાળી નાગણ રૂપે અવતરી. આમ તેમ ઘરમાં ભમતાં સોનામ્હરો જોઈ ખુશી થઈ. એટલામાં જ પોતાનું ઘર બનાવી તે નાગણ રહેવા લાગી. એકદા નિકૃતિના મનમાં ચાર પેઠે. દેરાણીને ઠગીને તે નિધાન પોતાની માલકીનું કરી લેવું એવો લોભ નિકૃતિને જાગ્યો તેથી જેવી તે નિધાન લેવા ગઈ, તેવી જ નાગણીએ તેને ડંશી. ઝેર
હડવાથી મરણ પામી તે આર્તધ્યાનને વેગે ત્યાં ને ત્યાં જ નકુલણી થઈ. માયાના લોભથી નાગણી અને નકુલણીનો પરસ્પર કલહ થવા લાગ્યા. જેઠાણના મરણથી સંચયા અંદરખાને ખુશ થઈ એમ ધારીને કે હવે બધી સેનાહોરો મને એકલીને જ મળશે. માયાના લોભમાં તણાતી તે જેવી સેનાહેર લેવા ગઈ તેવી જ જેઠાણની માફક નાગણનો ભંગ થઈ પડી. તે પણ અશુભ અધ્યવસાયમાં મરણ પામી, તે જ શેરીમાં કુતરી થઈ. પાછળથી સાગરે દ્રવ્યને લોભે ભાઇને વિષ દઈ મારી નાંખ્યો, તે પણ ઘરની અંદર કાળરૂપ ભયંકર સર્પ થયો અને સાગર જ્યારે નિધાન લેવા આવ્યો ત્યારે તેને પૂર્વના વૈરભાવથી દંશ માર્યો તેથી તે પણ મરણ પામી નોળીઓ થયો. નિધાનના લોભથી તે બંને પણ પરસ્પર લડવા લાગ્યા. એકદા રૂદ્રદેવ દુકાનેથી ઘેર આવતો હતો, તે વખતે અભિમાની ડુંગર પગ ઉપર પગ ચડાવી મૂછ મરડીને બેઠા હતા. રૂદ્રદેવે તેને કંઈક કામ બતાવ્યું પણ તેણે ઉદ્ધતાઈપૂર્વક ચોખ્ખી ના પાડી તેથી કુપિત થએલા રૂદ્રદેવે તેને ઠપકો આપ્યો કે હજુ તે બાપની કમાણી ઉપર તાગડધીન્ના કરે છે, અને આટલું બતાવ્યું કામ પણ કરતું નથી ? દુષ્ટ ! ચંડાળ ! તારા જેવા નાલાયક
Page #304
--------------------------------------------------------------------------
________________
સવર ભાવના.
૨૭૭
આ
કરા કરતાં વાંઝીયાપણું વધારે સારૂં છે. કહેર વચનથી અહંકારી ડુંગરના મિજાજ પણ હદની બહાર ગયા. અને સામસામા લડવા લાગ્યા. તે દરમ્યાન નાગણી અને નકુલણી, સર્પ અને નાળીયેા પણ બિલમાંથી બહાર નીકળી લડવા લાગ્યાં. ડુંગરની સ્ત્રી શિક્ષા નિધાન લેવા ગઈ, તેટલામાં કુતરીએ તેને કરડી તેથી તેણી ભુંડે હાલે જમીનપર ઢળી પડી. કષાયના ભિન્ન ભિન્ન પાત્રાને અવનવા દેખાવ રસ્તે ચાલતા માણસેાને આકર્ષવા લાગ્યા. તમાસાની માફ્ક આ નાટક જોવા ઘણાં માણસા ભેગાં થઈ ગયાં. તે દરમ્યાન એક જ્ઞાની તપસ્વી મુનિ ગેાચરી માટે ક્રુરતા ત્યાં આવી પહોંચ્યા. જ્ઞાનબળથી બધી હકીકત જાણી, તે મુનિ પણુ કષાયનું પરિણામ નહેર કરવાને ત્યાં ઉભા રહ્યા. મસ્તક ધુણાવતાં મનમાં ને મનમાં તે કહેવા લાગ્યા કે, અહા, મેાહ અને કષાયને લીધે માણસાની કેવી વિટંબના થાય છે ? રૂદ્રદેવ કલહ બંધ કરી મુનિને મસ્તક ણુાવવાનું કારણ પૂછવા લાગ્યા ત્યારે મુનિએ સર્વે હકીકત સવિસ્તર કહી સંભળાવી કે, હું શેઠ ! આ બધી લીલા તમારી સેાનામ્હારાના લાભની અને કષાય પ્રકૃતિની છે. નાળીયેા અને સર્પ તે અને હારા પુત્રા છે. નાગણી તે હારી પત્ની અને નકુલણી તે પુત્રવધૂ છે. આ કુતરી પણ પુત્રવધૂ જ છે. કષાયથી આખા કુટુંબની કેવી પાયમાલી થઈ છે અને કેટલી વિટ...બના ભેાગવવી પડી છે તેના ચિતાર આ તમારી નજર આગળ જોવામાં આવે છે. ભાઇ !
આ પરિણામ જોઈ કષાયને દૂર કરીશ. મુનિના વચનથી પાંચે તિર્યંચાને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમણે બધાએ મુનિની સમક્ષ અનશન કર્યું. રૂદ્રદેવ અને ડુંગર પણ્ વૈરાગ્ય પામી સ`સારને ત્યાગ કરી તે મુનિની પાસે દીક્ષિત થયા. આ ભવમાં અને પરભવમાં કષાય કેવી રીતે દુઃખ ઉપજાવે છે, તે બિના રૂદ્રદેવના કુટુંબની કથા ઉપરથી સારી રીતે સમજાય છે. કષાયનું દુષ્ટ પરિણામ જોઈ જેમ બને તેમ કાયાને પાતળા પાડી ક્ષીણુ કરવા. મનમાં ચિંતવનું
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ભાવના-શતક કે જે દિવસે સર્વથા અકષાયી બનીશ તે દિવસ જ ખરા સુખનો અને શાંતિને થશે. પ્રયત્ન અને પ્રયાસથી એવી સ્થિતિ પ્રાપ્ત થાય તે સમય જ જીદગીની સફળતાને છે. (૬૪)
અમપ્રવૃત્તિયા: . मनोवचोविग्रहवृत्तयोऽशुभा। नाना विकारा पुनरेन्द्रियाः सदा ॥ निहन्ति धर्माभिमुखं बलं ततो ।
निरुध्य तांस्त्वं शुभधर्ममाचर ॥६५॥ સંવરને પાંચમો ભેદ અશુભ યોગને ત્યાગ.
અર્થ–મનથી કોઇનું ખરાબ ચિંતવવું, દુષ્ટ ઈચ્છાઓ કરવી, કોઈના ઉપર ઈર્ષ્યા વેર ઝેર રાખવાં, તે માનસિક અશુભ યોગ. કોઈની નિન્દા કરવી, ગાળો દેવી, આળ ચડાવવાં કે અસત્ય ભાષણ કરવું તે વાચિક અશુભ યોગ. કોઈને દુઃખ આપવું, કોઈના હક્ક ડુબાવવા, ચોરી કરવી, વ્યભિચાર કર્મ સેવવું, તે કાયિક અભ ચોગ. વિષયાસક્તિમાં ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો તે એન્દ્રિય વિકારે. આ બધી અશુભ પ્રવૃત્તિઓ ધાર્મિક અને આત્મિક બળનો વિનાશ કરે છે, માટે હે બંધ ! તે અશુભ પ્રવૃત્તિઓને અટકાવી આત્મિક વીય ફેરવી શુભ ધર્મને આશ્રય કર, કે જેથી સંવરની નિષ્પત્તિ થવાની સાથે મુક્તિસુંદરીના સ્વયંવરમાં દાખલ થવાને અધિકાર મળી શકે. (૬૫)
વિવેચન-કર્મગ્રંથમાં કહ્યું છે કે બળ, વીર્ય, ઉત્સાહ, શક્તિ, ચેષ્ટા, કરણ એ સર્વ યોગના એકાર્થક-પર્યાયવાચક શબ્દો છે. વીતરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું વીર્ય કે જેથી જીવ દારિક પુગલ ગ્રહણ કરી શ્વાસોશ્વાસાદિકપણે પરિણભાવી અવલંબી કામ થયે શ્વાસોશ્વાસ રૂપે મૂકી શકે તે વીર્યવિશેષનું નામ યોગ છે. હલન, ચલન, ખાન, પાન, પાચન, શ્વાસોશ્વાસ, ભાષા, ચિંતવન
Page #306
--------------------------------------------------------------------------
________________
સંવર ભાવના.
૨૭૯ વગેરે શારીરિક, વાચિક અને માનસિક ક્રિયાઓ જે વીર્ય વિશેષથી થઈ શકે છે તે વીર્ય મુખ્ય નયે યોગ કહેવાય છે. ઉપચારથી વીર્ય વિશેષજન્ય શારીરિક માનસિક અને વાચિક વ્યાપાર-ચેષ્ટા પણ યોગ કહેવાય છે. આંખ, કાન, નાક, જીભ, સ્પર્શ એ પાંચ ઈદ્રિયોની જેવા સાંભળવા વગેરેની ક્રિયા પણ યોગમાં સમાય છે. કષાય અને પ્રમાદની પેઠે યુગમાં સ્વતઃ દુષ્ટતા નથી પણ દુષ્ટના અંગે તેમાં દુષ્ટતા આવે છે. જેમ પાણી સ્વતઃ ખરાબ નથી પણ ગટરમાં પડે છે ત્યારે કાદવના વેગથી ખરાબ થઈ જાય છે, તેમ વીર્યવિશેષ દુષ્ટ મન, દુષ્ટ વચન અને દુષ્ટ કાયામાં રેડાય છે ત્યારે તે અશુભ
ગ ગણાય છે. યોગની સર્વથા નિવૃત્તિ તે ચૌદમે ગુણસ્થાને જ થાય છે. તેમાં ગુણસ્થાનક સુધી તો ચોગ રહે છે. કેવળીને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય એ ચાર બંધના હેતુઓ નથી, પણ બંધને હેતુ માત્ર એક યોગ છે, તે પણ અશુભ નહિ પણ શુભ છે. તે નિમિત્તે ઇરિયાવહી બંધ થાય છે, કે જેની સ્થિતિ માત્ર બે સમયની જ છે. એક સમયે બંધાય, બીજે સમયે તે વેદાઈ જાય અને ત્રીજે સમયે તે નિર્જરી નાંખે. કુંભારે ચાકડાને લાકડી વતી જે વેગ આ હેય તે વેગની નિવૃત્તિ થયા સિવાય જેમ ચાકડો ફરતો અટકતો નથી તેમ જ્યાં સુધી આયુષ્ય આદિ કર્મને લીધે રોગને વેગ મળેલો છે ત્યાં સુધી યોગની નિવૃત્તિ થતી નથી. સર્વ કર્મોની પૂર્ણાહુતિ થયે જ યોગને નિરોધ થઈ શકે છે. તેથી હાલના મનુષ્યોને કરવાનું એટલું જ છે કે જેમ બને તેમ દુષ્ટ-અશુભ યોગની નિવૃત્તિ કરવી. ચિત્તની વૃત્તિઓનું ઉત્થાન પણુ આથી જ થાય છે. એટલા માટે જ ચગશાસ્ત્રમાં ચિત્તની વૃત્તિઓના નિધને સમાધિ કહી છે. આવી એકાંત સમાધિ સિદ્ધ ન થાય ત્યાં સુધી અશુભ મન, અશુભ વચન અને અશુભ કાયાના વ્યાપારને રોકવા પ્રયત્ન કરો. ઈર્ષ્યા કરવી, બીજાનું બુરું ચિંતવવું, તૃષ્ણ રાખવી, ક્રોધ, લોભ સહજ પ્રસંગમાં દીનતા
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ભાવના-શતક સેવવી વગેરે મનના દે છે. તે સઘળા મનેગને દુષ્ટ બનાવે છે. અસત્ય, અપ્રિય, સાવધ, નિન્દાયુક્ત, તિરસ્કાર ભર્યા, પરને પીડાકારક મર્મવેધક શબ્દો બોલવા, ચાડી ચુગલી કરવી, એ ભાષાના દોષો છે. તે વચનયોગને દુષ્ટ બનાવે છે. હિંસા, ચોરી, વ્યભિચાર-મૈથુન વગેરે કાયાના દોષે છે, તે કાયયોગને દુષ્ટ બનાવે છે. જેથી મન, વચન અને કાયાના યોગ દુષ્ટ બને છે તે સઘળા દોષ ત્યાજ્ય છે, તેને દૂર કરવા. સ્વતઃ દૂર ન થાય તો શુભ યોગના આશ્રયથી દૂર કરવા. અહિંસા, અદત્તાદાનનિવૃત્તિ, બ્રહ્મચર્ય વગેરેથી કાયાના દો દૂર કરવા. સત્ય, પ્રિય, હિત, મિત અને પશ્ચ ભાષણથી ભાષાના દેને પરિહરવા, અને ક્ષમા, નિર્લોભતા, સરળતા, સમતા, સંતોષ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ધ્યાન, સંયમ, શાંતિથી મનના દોષોને દૂર કરવા. કાયાના દોષો સ્થૂળ છે ત્યારે મનના દેષ સૂક્ષ્મ છે, કાયાના દો ત્યજવા સહેલ છે, ત્યારે મનના દોષો ત્યજવા જરી મુશ્કેલ છે. કાયાના દોષો સ્વલ્પકાલીન છે, ત્યારે મનના દે ચિરકાળથી વળગેલા છે. દોષોને દમવાની કે ત્યજવાની બે રીતે છે. એક તે સ્થળને પ્રથમ પરિહાર કરી સૂક્ષ્મ દોષોનો પછી પરિહાર કરવો, કેમકે હેલાઈથી સધાય તે છેડે પરિશ્રમે પણ સાધી શકાય છે. બીજી રીતે સૂક્ષ્મ મનના દોષને જ પહેલેથી પકડવા. માનસિક દોષો દૂર થશે તો સ્થૂળ દોષોને જીતવા કંઈ પણ મહેનત નહિ પડે, તે તે હેલાઈથી પોતાની મેળે દૂર થઈ જશે. અધિકારી પરત્વે બંને રીતિઓને જૂદા જૂદ ઉપયોગ થઈ શકે છે. અધિક વીય–સામર્થ્યવાળા અને જ્ઞાનના બળવાળાએને માટે બીજી રીતિ જ શ્રેયસ્કર છે, ત્યારે મન્દ જ્ઞાનવાળા અને ઉતરતા અધિકારીઓને માટે પહેલી રીતિ સુખકર છે. જેને જે અધિકાર હોય અને જેને જેટલી શક્તિ હોય, તેના પ્રમાણમાં દરેકે અશુભ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દૂર કરવી; એટલું જ બસ નથી પણ સાથે સાથે શુભ પ્રવૃત્તિનું બળ મેળવતા જવું. (૧૫)
Page #308
--------------------------------------------------------------------------
________________
(૧) નિરા માવના.
इन्द्रवंशावृत्तम् ।
नवमी निर्जरा भावना । केन प्रकारेण पुरात्मदर्शिनः । कृत्वाऽखिलां कर्मगणस्य निर्जराम् । ज्ञानं निराबाधमलं प्रपेदिरे। त्वं चिन्तयतच्छुभभावनावशः ॥६६॥
નવમી નિર્જરા ભાવના. અર્થ–ભૂતકાળમાં જે જે આત્મદર્શી પુરૂષો થયા તેમને નિરાબાધ એટલે જેનું કોઈ પણ પ્રમાણથી બાધ થઈ શકે નહિ એવું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાનાવરણી આદિ કર્મનાં આવરણે હેય ત્યાં સુધી તે જ્ઞાન પ્રાપ્ત થતું નથી, ત્યારે તે પુરૂષોએ આવરણ તોડવાને, અને જ્ઞાનાવરણ આદિની સર્વથા નિર્જરા
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ભાવના-ચાતક. કરવાને, ક્યા ક્યા ઉપાયે લોધા, કયે માર્ગે ચાલ્યા અને કેવા પુરૂષાર્થથી સર્વથા નિર્જરા કરી નિરાબાધ જ્ઞાન મેળવ્યું? હે ભદ્ર! તે વાતને નવમી નિર્જરા ભાવનાના બળથી વિચાર કર. (૬૬).
વિવેચન-આગલી ભાવનામાં આવતાં કર્મોને નિરોધ કેમ થાય તે દર્શાવ્યું, પણ ભવાંતરમાં બાંધેલાં કર્મોને છુટકારે ન થાય ત્યાં સુધી સાધ્યસિદ્ધિ થતી નથી. જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન ન થાય, ત્યાં સુધી કાર્ય સિદ્ધ થયું ન ગણાય. જ્ઞાનની પૂર્ણતા ઘનઘાતિ કર્મી દૂર થાય ત્યારે જ થાય. તે બે રીતે દૂર થવાં જોઈએ. એક તો વર્તમાન કાળમાં તેની આવક તદ્દન બંધ થાય અને બીજું ભૂતકાળમાં સંચય કરેલાનું અવસાન આવે. પહેલી રીતનું નામ સંવર છે, ત્યારે બીજી રીતનું નામ નિર્જરા છે. સંવરની વિચારણું આગલી ભાવનામાં કરી, હવે આ ભાવનામાં નિર્જરા વિચાર કરવાને છે, તેથી આ ભાવનાનું નામ નિર્જરા ભાવના છે. નિર્જન રાના પ્રકાર, નિર્જરાનું સ્વરૂપ, નિર્જરાનાં કારણે, નિર્જરાનું કાર્ય– ફળ અને નિર્જરાની પ્રશસ્યતા–અપ્રશસ્યતાને નિર્ણય, એ સઘળાની ચિંવનાનો સમાવેશ આ ભાવનામાં થઈ શકે છે. આ કાવ્યમાં ભૂતકાળના કેઈ ઉદાહરણથી નિર્જરા અને નિરાબાધ જ્ઞાનના કાર્યકારણુભાવની વિચારણું કરવાનું સૂચવવામાં આવ્યું છે. જોકે આત્મદર્શી પુરૂષો નિરાબાધ જ્ઞાન મેળવવા જે નિર્જરા કરે તે નિર્જર ઉંચી ડિગ્રીની છે, સાધારણ અને તે દુર્લભ છે, તેથી તેની વિચારણું સર્વ જનને ઉપયોગી નહિ થઈ શકે તે પણ “શરે પારારિતિચાયત” અર્થાત તેની સંખ્યામાં પચાસની સંખ્યા પણ સમાઈ જાય છે, તેમ ઉંચી ડિગ્રીની નિર્જરામાં નીચેની ડિગ્રીવાળી નિર્જ રાને પણ સમાવેશ થઈ જાય છે. આત્મદર્શી પુરૂષ પણ ક્રમે ક્રમે જ તે સ્થિતિએ પહોંચી શકે છે. એટલા માટે જ કહ્યું કે તેના પ્રકારે” કેવી રીતે અને કયે ક્રમે પૂર્વના મહાત્માઓએ કર્મની નિરા.
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૮૩
નિર્જર ભાવના. કરી, તેનું આલોચન કરવાથી કાર્યકારણુભાવને નિર્ણય થઈ શકે મહાવીર સ્વામીનો દાખલો લઈએ. મહાવીર સ્વામીને બીજા તીર્થકરેનાં કરતાં ઘણું વધારે કમ ખપાવવાનાં હતાં. એક તરફ ૨૩ તીર્થકરોનાં કર્મો અને બીજી તરફ મહાવીર સ્વામીનાં કર્મો, એ બેનો મુકાબલો કરતાં મહાવીર સ્વામીનાં કર્મ વધી જાય. એટલાં બહળાં કર્મ હોવા છતાં આયુષ્ય બીજા તીર્થકર કરતાં ઓછું હતું, તેથી શ્રીમન્મહાવીરે દીક્ષા લઈ ઇકિયસુખ અને શરીરસુખને તિલાંજલિ આપી, જંગલમાં કે વસ્તિમાં સમભાવપણે રહી તપ કરવા લાગ્યા. આ તપસ્યા સાર્વભૌમપદ કે ઇદ્રપદ મેળવવા માટે નહોતી, પણ માત્ર કર્મરૂ૫ આંતરિક દુશ્મનોને દમવા માટે જ હતી. સિંહની પેઠે નિર્ભય રહી, મેરૂની પેઠે અચલ બની, શ્રીમન્મહાવીરે સાડાબાર વર્ષ અને પંદર દિવસ સુધી સમાધિભાવ સાથે ઉગ્ર તપ કર્યું, તેથી કર્મના મહેટા જથ્થાને ઉડાડી દીધું અને નિરાબાધ જ્ઞાન-કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામ્યા. ગજસુકુમાલ ક્ષમા, શાંતિ અને સમાધિરૂપ આંતર તપથી થંડી વારમાં જ કર્મોની નિર્જરા કરી કેવળ જ્ઞાન પામી મોક્ષમાં ગયા. ભરત ચક્રવર્તી અરિસાભુવનમાં ભાવનાના બળથી કર્મની નિર્જરા કરી, કેવળજ્ઞાન પામ્યા. મરૂદેવ માતાએ અગાઉથી જ તપોબળથી કર્મની નિર્જરી કરી હતી, ડાં કર્મો બાકી રહ્યાં હતાં તે ભેળવી તેમ જ માધ્યસ્થ ભાવનાના બળથી નિર્જરી હાથીના હોદ્દા ઉપર બેઠા બેઠા કેવળજ્ઞાન પામી મોક્ષ ગયા. આ સઘળાં ઉદાહરણમાં નિર્જરવાનાં સાધને જુદાં જુદાં હોવા છતાં છેવટની નિજા એક પ્રકારની જ હતી કે જે ચાર ઘનઘાતી કર્મની નિર્જરારૂપ અંતિમ નિર્જરા થતાં જ ચારેને એકસરખું નિરાબાધ જ્ઞાન ઉત્પન્ન થયું. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે નિરાબાધ–સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે નિર્જરાની જરૂરીઆત છે. તે નિર્જરા કેવી રીતે કરવી, તેને નિશ્ચય આત્મદર્શી પુરૂષોના જીવનવૃત્તાંતે વાંચો કે સાંભળી કરવો જોઈએ. (૬૬)
Page #311
--------------------------------------------------------------------------
________________
૮૪
ભાવનાશતક.
निर्जरालक्षणं तद्भवाश्च । देशेन यः सञ्चितकर्मणां क्षयः। सा निर्जरा प्राज्ञजनैनिवेदिता ॥ स्यात्सर्वथेयं यदि कर्मकर्मणां । मुक्तिस्तदा तस्य जनस्य सम्भवेत् ॥६७॥
નિર્જરાનું લક્ષણ અને તેના ભેદ. અર્થ-કર્મના જથ્થારૂપ કામણ શરીર થકી, ઉદયમાં આવેલાં અથવા ઉદેરેલાં કર્મોનું વેદાઈ-ભોગવાઈને ખરી જવું–વા ઝરી જવું, તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરાના બે ભેદ, દેશથી નિર્જરા અને સર્વથી નિર્ભર છે. જ્ઞાનાવરણ આદિ કર્મોના અમુક અમુક અંશનું ખરવું, તે આંશિક-દૈશિક નિર્જરા અને તે કર્મોને જડમૂળથી સર્વથા ઉચ્છેદન થવું, તે સર્વથી નિર્જરા. દેશથી નિજરે તે દરેક સમયે થાય છે અને સર્વથી નિર્જરા તે મોક્ષગમનકાળે જ થાય છે. (૬૭)
વિવેચન–આ કાવ્યમાં નિર્જરા અને મેક્ષ એ બે વચ્ચે ભેદ લક્ષણથી બતાવ્યો છે. નવ તત્ત્વોમાં નિર્જરા અને મોક્ષ એ બન્ને ઉપાદેય તત્વ છે. બંનેના લક્ષણમાં થડે જ તફાવત છે. “હેરોન સંવિતર્માં ક્ષ નિર્ગા, સર્વેથા વળાં ક્ષયો :” અર્થાત સંચિત કર્મના એક દેશવિભાગને અપગમ તે નિર્જરા અને કર્મને સર્વથા અપગમ તે મોક્ષ. બન્ને લક્ષણમાં કર્મને અપગમ એક જ છે પણ નિર્જરામાં તે અપગમ છેડે થોડો છે, ત્યારે મોક્ષમાં એકદમ સર્વથા અપગમ-છુટકારે થાય છે. સામાન્ય રીતે કર્મની ત્રણ અવસ્થા છે, બંધ અવસ્થા, સત્તા અવસ્થા અને ઉદય અવસ્થા. પ્રથમ કર્મ બંધાય છે ત્યારે બાંધવાના સમયમાં તેની બંધ અવસ્થા જ છે. પછી બાંધેલું કર્મ અમુક વખત સુધી કંઈ પણ ફળપરિણામ દર્શાવ્યા સિવાય એમ ને એમ પડયું રહે છે. જમીનમાં
Page #312
--------------------------------------------------------------------------
________________
નિર્જરા ભાવના
૨૮૫ વાવેલું બીજ, અમુક વખત સુધી જેમ જમીનમાં પડયું રહે છે, તેમ દશ કડાકોડી સાગરોપમની સ્થિતિનાં કર્મ એક હજાર વરસ સુધી, વીશ કેડાછેડી સાગરોપમની સ્થિતિનાં કમ બે હજાર વરસ સુધી, સત્તામાં જ રહે છે. આને કર્મની સત્તા અવસ્થા કહી શકાય. સત્તાને કાળ પૂરો થતાં કર્મ ઉદયમાં આવે છે. ઉદય બે રીતે થાય છે, એક તે સ્થિતિને પરિપાક થતાં ઉદય થાય છે અને બીજે ઉદીરણાથી ઉદય થાય છે. જેમાં એક કેરીઓ ઝાડમાં ને ઝાડમાં કાળને બળે પાકે છે અને બીજી કેરીઓને સાયરામાં નાંખી પકવવામાં આવે છે. પ્રથમ પ્રકારનો પાક સ્વતઃ સિદ્ધ છે અને બીજા પ્રકારનો પ્રયત્નસાધ્ય છે. તેમ ઉદય પણ સ્વતઃસિદ્ધ અને પ્રયત્નસાધ્ય છે. ઉદયસાધક પ્રયત્ન તે જ ઉદીરણા. સ્વતઃસિદ્ધ કે પ્રયત્નથી–ઉદીરણાથી થયેલ ઉદય તે કર્મની ત્રીજી ઉદયાવસ્થા છે. વેદાંતમાં આ ત્રણ અવસ્થાનાં ક્રિયમાણુ, સંચિત અને પ્રારબ્ધ એવાં ત્રણ નામ છે. અર્થાત બંધ એ ક્રિયમાણ, સત્તા એ સંચિત અને ઉદય એ પ્રારબ્ધ. કર્મની પ્રથમ બે અવસ્થામાં નિર્જરા થતી નથી પણ ત્રીજી અવસ્થા પછી જ નિર્જરા થાય છે, અર્થાત્ સત્તામાં રહેલા કર્મને પ્રદેશદય કે વિપાકોદય થયા પછી તે કમનું વેદન થતાં નિર્જરા થાય છે, કમેં આત્માથી છુટાં પડે છે, વસ્ત્રને ખંખેરવાથી કે ઝાટકવાથી તેના ઉપરની રજ ખરી પડે છે, તેમ વેદવાથી કે તપસ્યા આદિથી ઉદયમાં આવેલાં કર્મો આત્માથી ખરી પડે છે, માટે કહ્યું કે “સંવિતવર્મા ક્ષયઃ” સંચિત શબ્દથી સંચય કરેલાં પણ ઉદયમાં આવેલાં કર્મો લેવાનાં છે, કેમકે સંચિત જયાંસુધી સત્તામાં હોય ત્યાંસુધી વેદન કે નિર્જરા થઈ શકતી નથી. તેથી સીધી રીતે નહિ તો પ્રયત્નથી–ઉદીરણા કરીને પણ કર્મોને ઉદયમાં લાવ્યા પછી જ નિર્જરા થઈ શકે છે. નિર્જરા અને મોક્ષમાં બીજો ભેદ એ છે કે નિર્જરામાં એક તરફ નિર્જરા-કર્મનું ખરવું અને બીજી તરફ કર્મને બંધ ચાલુ છે. જુનાં કર્મો ખપે છે અને નવાં કર્મો
Page #313
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ભાવના-શતક
અધાતાં આવે છે કારણકે કર્મબંધના હેતુભૂત કર્મી હજી અવશેષ રહ્યાં છે, ત્યારે મેાક્ષમાં કમના છુટકારા જ છે, નવા અધ નથી, કારણકે સ કર્મીના ઉચ્છેદ થતાં નવાં કર્માંના બંધના હેતુ કાઈ રહેવા પામ્યા નથી. દાખલા તરીકે ધારા કે એક પાણીના ઘડા પડયો છે, તેના તળીયામાં એક છિદ્ર છે, તેથી છિદ્ર દ્વારા પાણી ઝયા કરે છે, ઉપરથી ખીજું પાણી રેડાતું આવે છે. આવી સ્થિતિમાં જે પાણીનું ઝરવું તેની ઉપમા નિરાને આપી શકાય. જ્યારે ઉપરથી પાણીનું રેડવું અધ કરવામાં આવે અને અંદરનું પાણી સધળું ઝરી જાય, ડેા તદ્દન ખાલી થઈ જાય, સર્વ પાણી ઝરી ગયું, તેની ઉપમા મેાક્ષને આપી શકાય, કારણ કે મેક્ષ એટલે આત્મારૂપ ઘડામાંથી કર્મરૂપ સધળા પાણીનું ઝરી જવું, અર્થાત્ સથા આત્માને કર્મોથી છુટકારા થવા એવા અથ થાય છે. આથી એવું લક્ષણુ ખાંધીએ કે બંધ દશામાં જુના ક્રમનું ખરવું તે નિર્જરા અને બધાચ્છેદ દશામાં સર્વ કર્મીનું ઝરી જવું તે મેાક્ષ, તો પણુ ચાલે. જો કે આ લક્ષણુ ચૌદમા ગુણુઠાણાવાળા જીવને પણુ લાગુ પડે છે, તોપણ તેમાં કંઈ દોષ નથી, કેમકે ચૌદમા ગુણસ્થાનને ચરમસમયે મેાક્ષની પ્રાપ્તિ થાય છે, ત્યારે બંધના સવથા ઉચ્છેદ થાય છે. નિર્જરાથી આત્માની એક દેશે વિશુદ્ધિ થાય છે ત્યારે મેાક્ષથી સર્વથા વિશુદ્ધિ થાય છે. નિર્જરાથી ક્રમે ક્રમે આત્માના વિકાસ થાય છે. મેાક્ષ એ વિકાસની પરિપૂર્ણ અવસ્થા છે. નિર્જરા કારણુ છે અને મેાક્ષ તેનું કાય છે, અથવા નિર્જરાની ઉત્તરાવસ્થા કે અંત્ય અવસ્થા તે મેાક્ષ છે. નિર્જરા સર્વ ગુણુઠાણું છે ત્યારે મેાક્ષ ચૌદમા ગુણુઠાણાને છેલ્લે સમયે જ છે. એમ અનેક રીતે નિર્જરા અને મેાક્ષના ભેદ છે. (૭)
प्रशस्ताप्रशस्त निर्जरा । भुक्ते विपाकेऽर्जितकर्मणां स्वतो । यद्भ्रंशनं स्यात्तदकामनिर्जरा ॥
Page #314
--------------------------------------------------------------------------
________________
નિર્જરા ભાવના.
यन्मोचनं स्यात्तपसैव कर्मणा
મુદ્દા સામા શુમક્ષળા ૨ સા II૬૮|| પ્રશસ્ત અને અપ્રશસ્ત નિર્જરા.
૨૮૭
અ—નિર્જરા એ પ્રકારની છે, એક અકામ નિર્જરા અને ીજી સકામ નિર્જરા. અકામ નિર્જરા અપ્રશસ્ત અને સકામ નિર્જરા પ્રશસ્ત ગણાય છે. ઉદયમાં આવેલાં કે ઉદ્દેરેલાં સંચિત કર્મીના પરવશપણે અજ્ઞાન કથો ભાગવટા થતાં જે નિર્જરા થાય તે અકામ નિર્જરા, અને જ્ઞાન, ધ્યાન, તપ, સંયમ અને પરિસહ આદિ ખમવાથી વિના વિપાકે પણ જે નિર્જરા થાય, તે સકામ નિર્જરા. (૬૮)
વિવેચન—નિર્જરાનું સામાન્ય લક્ષણ તેમ જ મેાક્ષ સાથે ભેદ દર્શાવીને આ કાવ્યમાં નિર્જરાના ભેદ દર્શાવ્યા છે. નિર્જરાના મુખ્યતાએ એ પ્રકાર છે. એક અકામ નિર્જરા અને બીજી સામ નિર્જરા. આંહિ કામના એટલે કુળની કામના લેવાની નથી, કેમકે ફળની કામના વિના જે નિર્જરા કરવામાં આવે તે અકામ નિર્જરા અને કામનાથી કરવામાં આવે તે સકામ નિર્જરા, એવા અ કરીએ તો સકામ નિર્જરા કરતાં અકામ નિરા વધારે પ્રશસ્ય ગણાય, પણ શાસ્ત્રમાં તેથી ઉલટું છે. અકામ નિરા કરતાં સકામ નિર્જરા વધારે પ્રશસ્ત શાસ્ત્રકારે કહેલી છે, તેથી સકામ અને અકામ શબ્દ અંતર્ગત કામનાં શબ્દ નિર્જરાની કરણીને લાગુ પડે છે. એટલે જે કરણી—અનુષ્ઠાન કામના—ઈચ્છાથી કરવામાં આવે તેવા અનુષ્ઠાનથી થતી નિર્જરા તે સકામ નિર્જરા અને ઈચ્છા વિના પરતંત્રપણે કષ્ટ ભાગવતાં કે ભુખ તરસ ખમતાં જે નિરા થાય તે અકામ નિરા. દાખલા તરીકે એક માણસને પૂના પુણ્યયેાગે ઈંદ્રિયભાગની સવ સામગ્રી મળી છે, મનભાવતાં ભાજના તૈયાર થયાં છે, છતાં વૈરાગ્યભાવથી સ્વતંત્ર ઇચ્છાપૂર્વક ખાનપાનના પદાર્થીના ત્યાગ કરી, ઉપવાસ, એકટાણું કે આયંબિલ વગેરે તપ કરે તા તેથી ઘણાં કની નિર્જરા થાય. આ નિરા કામનાસહિત
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ભાવના-શતક અનુષ્ઠાનજન્ય હોવાથી સકામ નિર્જરા કહી શકાય. તેથી ઉલટું બીજા કોઈ માણસને કે જનાવરને ખાવાની ઉત્કટ ઈચ્છા છતાં પરતંત્રપણથી કે અંતરાયના ચોગથી, એક બે દિવસ ખાવા પીવાનું ન મળે, લાંધણ કરવી પડે, તેથી કષ્ટ ભોગવતાં જે કર્મ ભેગવાયાં તેની
ડી નિર્જરા તે થાય, પણ તે ઈચ્છા વિના થએલ હેવાથી અકામ નિર્જરા કહેવાય. ઈચ્છાપૂર્વક થેડી પણ જ્ઞાનસહિત કરણ કરવાથી ઘણી નિર્જરા થાય, ત્યારે ઈછા વિના જોરાવરીથી કે જબરદસ્તીથી પરતંત્રપણે ઘણું કષ્ટ ભોગવવા છતાં ડી નિર્જરા થાય. અકામ અને સકામ વચ્ચે આ તફાવત છે. કાવ્યમાંને “વતઃ' શબ્દ મુજે વિવા' એ વાક્યની સાથે સંબંધ ધરાવનાર છે. તેથી સંચિત કર્મોને સ્વતઃ–વિના પ્રયને સહજ વિપાકોદય થતાં ભેગવટ થયા પછી ડાળખીથી ત્રુટતાં પાકેલાં ફળની માફક તે કર્મોનું ખરી પડવું તે પ્રાયે અકામ નિર્જરા તપ, જપ, જ્ઞાન, ધ્યાન વગેરે કારણેથી સંચિત કર્મોને ઉદીરણાથી પણ ઉદયમાં લાવી વિખેરી નાંખવાં તે સકામ નિર્જરા. અકામ નિર્જરા સર્વ જીવોને તે પણ પ્રતિક્ષણે હોય છે, ત્યારે સકામ નિર્જરા ધર્મી છોને તે પણ કેટલાએકને પ્રતિક્ષણે અને કેટલાએકને કદાચિત જ હોય છે. સકામ નિ જરા સાલસાઈથી કે શાહુકારીથી કરજ ચુકવવા બરાબર છે, ત્યારે અજ્ઞાનીની અકામ નિર્જરા કોર્ટના દબાણથી કે જબરદસ્તીથી માલમત્તા જપ્ત કરી કરજ વસુલ કરવા બરાબર છે. સાલસાઈથી બે આને, ચાર આને પણ રાજીખુશીથી કરજ પતી જાય છે, ત્યારે જબરદસ્તીથી નારાજપણે સર્વ માલમત્તાની હરરાજી થતાં પણ વખતે કરજ રહી જાય તે કેદખાનું ભોગવવું પડે છે. ઇન્દ્રિયોને કાબુમાં રાખવાથી અને ભેગોને રાજીખુશીએ ત્યાગ કરવાથી, કર્મનાં કરજની પતાવટ સહેલાઈથી થઈ શકે છે. પતાવટની બીજી રીતિને અકામ નિર્જરા કહીએ તો તે કઈ રીતે અઘટિત નથી. અકામ નિર્જરા કરતાં સકામ નિર્જરા સમાદર કરવો એ આ કાવ્યને ઉદ્દેશ છે. (૬૮)
Page #316
--------------------------------------------------------------------------
________________
નિજી ભાવના
अकामनिर्जरा । इच्छां विना यत्किल शीलपालनमज्ञानकष्टं नरके च ताडनम् ॥ तिर्यक्षु क्षुद्धबन्धवेदनमेतैरकामा भवतीह निर्जरा ॥६९॥
અકામ નિર્જશે. અર્થ–ઈચ્છા વિના કેવળ કલાજથી, કે લોકેાના દબાણથી, બ્રહ્મચર્ય પાળવામાં આવે, જ્ઞાન અને સમક્તિ વગર મિથ્યાત્વ ભાવમાં ભાસખમણ આદિ તપ કરવામાં આવે, નર્કની ગતિમાં ક્ષેત્રજનિત પીડા કે પરમધામીઓના હાથથી તાડન–છેદન-ભેદનાદિ ખમવામાં આવે અને તિર્યંચના ભાવમાં ભૂખ, તરસ, વધ, બંધન, તાડન વગેરે સહન કરવામાં આવે, એ તમામ કષ્ટ સહન કરવાની ઈચ્છા નથી, પણ પરવશપણે સહન કરવું પડે, તેથી જે કમ ભેગવાય અને નિર્જરા થાય તેનું નામ અકામ નિર્જરા. (૬૯)
વિવેચન-આ કાવ્યમાં અકામ નિર્જરાના પ્રકાર દર્શાવ્યા છે. વિધવા સ્ત્રી કે જે માત્ર સાસુ સસરાના દબાણથી, કે લોકલાજથી શીયલ-બ્રહ્મચર્ય પાળે છે, ભૂમિશયન ઉપવાસાદિ કરે છે, તેવી સ્ત્રીઓ; કેદીઓ કે જેને સ્ત્રી આદિકને વેગ મળતો નથી, તેથી બ્રહ્મચર્ય પાળવું પડે છે, ક્ષુધા, તરસ વેઠવાં પડે છે; આવા પ્રકારનું બ્રહ્મચર્ય અને તપ કે જેમાં પાળનારની સ્વતંત્ર ઈચ્છા પાળવાની નથી પણ દબાણથી પાળવું પડે છે, તેમાં પણ અમુક અંશે મનને નિગ્રહ કરવો પડે છે તેથી નિર્જરા થાય છે. આ આકામ નિર્જરાને પ્રથમ પ્રકાર છે. પોતાની સ્વતંત્ર ઈચ્છાથી, જ્ઞાનપૂર્વક અને નિગ્રહ થતો હોય તો તેનું મહાફળ પ્રાપ્ત થાય છે, પણ ઈરછા વગર અકામ નિજેરાથી પણ કેટલાએક અશુભ કર્મને ઘટાડો થતાં કંઈક શુભ ગતિ મળે છે.
૧૯
Page #317
--------------------------------------------------------------------------
________________
ભાવના–શત.
तदुक्तं " जे इमे जीवा गामागर नगर निगम रायहाणी खेड कव्वड मंडब दो मुहपट्टणा समसबाह संनिवेसेसु अकाम तन्हाए अकाम छुहाए अकाम बंभरवासेणं अकाम अन्हाणक सीयायव दंस मसग सेअ जल्ल मल्ल पंक परितावेण अप्पतरो वा भुज्जतरो वा कालं अप्पाणं परिकिलेसंति परिकिलेसिता कालमासे कालं किच्चा अन्नतरेसु वाणमंतरेसु देवलोएसु देवत्ताए જીવવત્તાશે મયંતિ,......... .સવાલ સહહ્લાદ્ દ્દેિ પન્નતા...સૂત્ર॰ ઉવ॰ અ—ગામ, નગર, પુર, પાટણ વગેરે સ્થળે વસતા જે માણસા પેાતાની ઈચ્છા વિરૂદ્ધ ભુખ તરસ વેઠે છે, બ્રહ્મચર્ય પાળે છે, ઠંડી ગરમી સહન કરે છે, ડાંસ મચ્છરના પરિતાપ ખમે છે, મેલ પરસેવા થાય તે પણ સહે છે; થોડા અથવા ઘણું! કાળ ઉપર કહ્યા મુજબ ફ્લેશ વેઠી, કાળને અવસરે કાળધર્મ પામી કાઈ એક વાણુષ્યતર જાતિના દેવતામાં ઉત્પન્ન થાય છે, ત્યાં દશ હજાર વરસની જીંદગી પામે છે. ઇચ્છા વિના માત્ર પરતંત્રપણે ફ્લેશ ભાગવવા જેટલા મન ઉપર કાબૂ મેળવવાથી માણુસ દેવગતિ પામે છે. અકામ નિર્જરાનું પણુ આટલું ફળ મળે છે તેા પછી જો ચ્છિા સહિત મન ઉપર કાબુ મેળવી સકામ નિરા કરવામાં આવે, તેા તેના ફળની શું ખામી રહે? બીજા પ્રકારની અકામ નિર્જરા અજ્ઞાન કષ્ટથી થાય છે, એટલે કે સમ્યક્ દૃષ્ટિ વિના તાપસ ખાખી બાવા પંચાગ્નિ તાપ તપી અમુક વાસનાથી કે દેખાદેખીથી જે કષ્ટ સહન કરે છે, ઝાડની ડાળે ઉંધે માથે લટકે છે, એક પગે ઉભા રહે છે, કેવળ દૂધ કે કંદ ઉપર રહે છે, અનેક પ્રકારે કષ્ટ ભાગવે છે, આ કષ્ટ જોકે ઈચ્છાપૂર્વક ભાગવવામાં આવે છે તાપણુ તે સમજણુ વગરનું અજ્ઞાન સહિત છે, તેથી તેની ગણુના અકામ નિર્જરામાં જ થાય છે. આવા કષ્ટથી કઈક શુભ કમના સંચય થતાં દેવગતિ પ્રાપ્ત થાય ખરી, પણ ભવભ્રમણુ ન અટકે, સંસાર ન છૂટે. ભવભ્રમણ નિવૃત્તિ તા માત્ર સકામ નિર્જરાથી જ થાય છે. કેટલાએક ખળા ઉપર અપરિમિત ખાજો ભરવામાં આવે છે, ખાવાપીવાનું
૨૯૦
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૯૧
નિર્જરા ભાવના. પૂરું મળતું નથી, દુકાળના વખતમાં ઘાસચારાની તંગીને લીધે ભૂખે તરસે રહેવું પડે છે. ખાવાની ઈચ્છા છતાં મુંગે મેઢે ભૂખ તરસ વેઠવી પડે છે, તે પણ અકામ નિર્જરા જ છે. તેને સમાવેશ અકામ નિજાના પ્રથમ પ્રકારમાં જ થાય છે. જીજ્ઞાસુ જનનું કર્તવ્ય એ છે કે અકામ નિર્જરાના પ્રસંગને સકામ નિર્જરાના રૂપમાં ફેરવી નાંખી સકામ નિર્જરા કરવી. (૯)
નિર્નરાગત કal : . बाह्यादिभेदेन तपोस्त्यनेकधा। निष्काममेवात्र शुभं सदाशयम् ॥ कीयादिलोभेन तु यद्विधीयते । प्रोक्तं सकामं किल मध्यमं तपः ॥७०॥
નિર્જરાના કારણરૂપ તપના પ્રકાર. અર્થ–સકામ નિર્જરાનું કારણ જે તપ તે બાહ્ય અને આભ્યન્તરના ભેદથી બે પ્રકારે છે. એકેકના વળી છ છ ભેદ છે. અનશન ૧, ઉદરી ૨, વૃત્તિક્ષેપ ૩, રસપરિત્યાગ ૪, કાયકલેશ ૫ અને પડિસંહણયા ૬. એ છ ભેદ બાહ્ય તપના છે, અને પ્રાયચ્છિત્ત ૧, વિનય ૨, વૈયાવચ્ચ ૩, સઝાય ૪, ધ્યાન ૫, અને કાર્યોત્સર્ગ ૬ એ છ ભેદ આભ્યન્તર તપના છે. એ બાર પ્રકારના તપમાં પણ જે શુદ્ધ આશયથી કોઈ પણ જાતની આલોકની આશંસા રાખ્યા વગર કેવળ નિજરાના હેતુથી કરવામાં આવે તે નિષ્કામ તપ જ ઉત્તમ કહેવાય છે. જે તપ, જપ-કીર્તિ, પ્રતિષ્ઠા, સન્માન, દ્રવ્ય કે સ્વર્ગીય સુખની લાલસાથી કરવામાં આવે તે સકામ તપ ઉતરતા પ્રકારનું છે. (૭૦).
વિવેચન–સકામ નિર્જરાનું મુખ્ય કારણ તપ છે. અગ્નિ જેમ કચરાને કે ઈધણાને બાળી ભસ્મ કરી નાંખે છે, તેમ તપસ્યા કર્મરૂપ
Page #319
--------------------------------------------------------------------------
________________
=
==
૨૯૨
ભાવના-શતક, કચરાને બાળી આત્માને વિશુદ્ધ બનાવે છે. સેનાને મેલ દૂર કરવાને જેમ તેને ભઠ્ઠીમાં નાંખવું પડે છે, તેમ કર્મમળ ગાળવાને તપસ્યારૂપી ભઠ્ઠીમાં આત્માને ઝુકાવો જોઈએ. ખરું જ કહ્યું છે કે –
कान्तारं न यथेतरो ज्वलयितुं दक्षो दवाग्निं विना । दावाग्निं न यथेतरः समयितुं शक्तो विनाम्भोधरम् ॥ निष्णातं पवनं विना निरसितुं नान्यो यथाऽम्भोधरं । कौघं तपसा विना किमपरं हत्तुं समर्थ तथा ॥ १ ॥
અર્થ–ગીચ ઝાડીવાળા જંગલને સાફ કરવું હોય તે તે દાવાનળ સિવાય બીજા કોઈ હથીયારથી થઈ શકે નહિ; વિસ્તાર પામેલા દાવાનળને બુઝાવવાની જરૂર પડે ત્યારે વરસાદ સિવાય બીજું કોઈ પણ સાધન તેને સર્વથા શમાવી શકે નહિ, કદાચ વરસાદ પણ થાય પણ તે એટલો મુસલધારો પડે કે ગામનાં ગામ તણાવા માંડે ત્યારે વરસાદને વિખેરવાની જરૂર પડે, પણ તેને વિખેરવાને પવન વિના બીજું કોઈ સાધન નથી. જેમ વનને બાળવા અગ્નિ, અગ્નિને શમાવવા વરસાદ અને વરસાદને વિખેરવા પવનની જરૂર છે, તેમ કર્મના સમૂહને અસ્તવ્યસ્ત કરવા કે વિખેરવા તપસ્યા વિના બીજું કયું ઉત્તમ સાધન છે? સાધારણ માણસો તપ શબ્દનો અર્થ વનમાં જઈ ઉપવાસ કરવા કે આતાપના લેવી, એમ સમજે છે; પણ તપ શબ્દને એટલો જ સંકુચિત અર્થ નથી, કિન્તુ વિશાળ છે. તપ માત્ર કાયિક જ નથી, પણ વાચિક અને માનસિક પણ છે. જેનશાસ્ત્રમાં તેના મુખ્ય બે ભેદ છે. બાહ્ય અને આત્યંતર, જેમાં ભેગાદિક ખાનપાનને સંકેચ થતાં મુખ્યતાએ શારીરિક નિગ્રહ થાય તે બાહ્ય તપ અને જેમાં મુખ્યતાએ માનસિક નિગ્રહ થાય તે આવ્યંતર તપ. એકેકના છ છ પ્રકાર છે. તેથી એકંદર બાર પ્રકાર તપના થાય છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
નિર્જરા ભાવના
તપના ૧૨ ભેદ.
બાહ તપ ૧ અનશન–એક બે દિવસને માટે કે હંમેશને માટે ખાનપાનને
ત્યાગ કરવો, તે અનશન તપ–ઉપવાસ અથવા સંથારો. ઉણાદરી–પોતાના ચાલુ ખોરાકમાંથી થોડું ઓછું ખાવું, તે ઉણોદરી તપ બે પ્રકારે થાય છે. દ્રવ્યથી અને ભાવથી. ખાનપાનમાં તેમ જ પહેરવા ઓઢવાના દ્રવ્યમાં ન્યૂનતા કરવી તે દ્રવ્ય ઉણોદરી અને ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષા
ને કમી કરવા તે ભાવ ઉદરી. ૩ વૃત્તિસંક્ષેપ– ઈદ્રિય અને મનની વૃત્તિઓને સંક્ષેપવી અથવા
અભિગ્રહાદિ ધારણ કરવાં તે વૃત્તિસંક્ષેપ તપ. જ રસપરિત્યાગ–ધી, દૂધ, દહિ, સાકર, ખાંડ, ગોળ વગેરે રસો
માંથી અમુક રસને ત્યાગ કર, અરસ નીરસ આહાર કર,
આયંબિલ વગેરે તપ કરવું, તે રસપરિત્યાગ તપ. ૫ કાયકલેશ–દંડાસન, લકુટાસન, ઉકુટુકાસન, વીરાસન વગેરે
આસને અમુક વખત સ્થિર થવું, તે કાયમલેશ તા. ૬ પડિલેહણયા-ઈદ્રિયો અને મનને નિગ્રહ કરવ, કષાયોને
રોકવા કે નિષ્ફળ કરવા, અશુભ મન વચન અને કાયાની પ્રવૃત્તિને અટકાવવી, અને એકાંત શાંત સ્થાનમાં નિવાસ કરવો તે પસિંહણયા તપ.
આભ્યન્તર ત૫, ૧ પ્રાયછિત્ત–પિતાના ચારિત્રની ખામીઓ-દૂષણે શોધી ગુરૂની
આગળ પ્રકાશી તેને માટે પશ્ચાત્તાપ કરવો અથવા ગુરૂ જે દંડ
તરીકે ત૫ બતાવે તે કરવું, તે પ્રાયછિત્ત ત૫. ૨ વિનય–દેવ, ગુરૂ અને ધર્મની ભક્તિ બહુમાન કરવું, તન
મનથી અને ખરી લાગણીથી તેની સેવા કરવી, તે વિનય ત૫.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૪
ભાવના-શતક. ક વેયાવચ્ચ–આચાર્ય ઉપાધ્યાય શિષ્ય મિલાન તપસ્વી સ્થિવર
સાધર્મી કુળગણ અને સંધની પિતાની જાતે સેવા બજાવવી,
તે વેયાવચ્ચ ત૫. ૪ સઝાય-ધર્મશાસ્ત્રનું વાંચન કરવું, તેમાંથી પ્રશ્નાદિક પૂછવા,
ધર્મચર્ચા કરવી, મનન કરવું અને બીજાઓને તેને ઉપદેશ
કરવો તે સ્વાધ્યાય ત૫. ૫ ધ્યાન આર્ત અને રૌદ્ર ધ્યાનને ત્યાગ કરી ધર્મ અને શુકલ
ધ્યાન ધરવું, તે ધ્યાન તપ. વ્યુત્સર્ગ–કાઉસગ્ન-મન-વચન અને કાયાની ચપળતા કે પ્રવૃત્તિને રોકી ત્રણેની પૂરેપૂરી નિવૃત્તિ સાધવી, તે વ્યુત્સર્ગ અથવા કાઉસગ્ન તપ.
ઉપર પ્રમાણે છે બાહ્ય અને છ આભ્યન્તર, એકંદર બાર પ્રકારના તપમાં ધર્મના સર્વ અંગોને પ્રાયે સમાવેશ થઈ જાય છે. બાહ્ય અને આભ્યન્તર, માનસિક, વાચિક અને કાયિક તપ કરવું તે જ કર્મને નિર્જરવાનો અને આત્માને સ્વચ્છ બનાવવાને ખરે માર્ગ છે. તેમાં કોઈ જાતની લાલસા રાખવી ન જોઈએ. “નિમ. મેવાત્ર મ” અર્થાત “નો હોદયા નો પરાક્રયા નો વીત્તિવકસિ ચોથા નથિ નિક્રિયાણ. ( દશ. અ. ૯ મું. ઉ. ૪ થે ) આ લોકના સુખની ઈચ્છાથી નહિ, પરલોકના સુખની ઈચ્છાથી નહિ, આ લોક અને પરલોક બંને લોકોના સુખની ઇચ્છાથી નહિ, કીર્તિ મહત્તા કે પ્રશંસાની ઈચ્છાથી નહિ, કિન્તુ કેવળ કર્મને નિર્જરવા માટે તપ કરવું જોઈએ. તેથી નિરાશી ભાવે તપ કરવું તે જ શુભ તપ છે. ધન કીર્તિ કે અન્ય કોઈ વસ્તુના લોભથી તપ કરવું, તે મધ્યમ અથવા કનિષ્ઠ તપ ગણાય, માટે ભવ્ય જનોએ સકામ નિર્જરા માટે નિષ્કામ શુભ તપ આચરવું. ફળની ઈચ્છા ન રાખતાં બતાવેલ રીતિ પ્રમાણે તપ આચરવું એ જ ભવ્ય જનનું કર્તવ્ય છે. (૭૦)
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૫
નિર્જરા ભાવના
निर्जरासाधनानि । निःस्वार्थबुद्धयाऽभयदानमङ्गिनां । पात्रे तथा देधुचितं सुभावतः ॥ अन्तर्विशुद्धयाऽऽश्रय भावनागिरि । चेदिच्छसि त्वं कटुकर्मनिराम् ॥ ७१ ॥ - નિર્જરાના બીજા સાધન. અર્થ-હે ભદ્ર! જે તું કટવિપાકી તીવ્ર કર્મની નિર્જરા કરવાને ઇચ્છતા હોય તો નિઃસ્વાર્થબુદ્ધિથી ભયભીત પ્રાણીઓને અભયદાન આપ તેમજ ચડતા ભાવથી સુપાત્રમાં ઉચિત વસ્તુ દાન તરીકે આપ. અંતઃકરણની શુદ્ધિ કરતાં કરતાં ભાવનારૂપ પર્વત ઉપર ચહડી તેના ઉચ્ચ શિખરને આશ્રય કર. (૭૧)
વિવેચન–તપથી જેમ નિર્જરા થાય છે, તેમ દાન અને ભાવનાથી પણ ઘણાં કર્મની નિર્જર થાય છે. આ કાવ્યમાં નિર્જરાનાં ત્રણ કારણે દર્શાવ્યાં છે. અભયદાન, સુપાત્રદાન અને શુભ ભાવના.
રાળ છે અમથાળ. સુય. અ. ૬ ઠું.
અર્થાત-બધાં દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. અભય એટલે કોઈને પણ ભયથી મુક્ત કરવો. સાત પ્રકારના ભયમાં મરણુભય સૌથી વધારે ખરાબ છે. મરણના ભયમાં આવી પડેલા પ્રાણીને જીવનદાન આપી તેને ભયથી મુક્ત કરે, તેથી તેને જે ખુશાલી થાય છે તેવી ખુશાલી બીજી કોઈ પણ ચીજથી થઈ શકે નહિ. સૂયગડાંગ સૂત્રની ટીકામાં અભયદાનની શ્રેષ્ઠતા ઉપર એક ચોરનું દષ્ટાંત આપેલું છે.
દષ્ટાંત–વધસ્થાને લઈ જવામાં આવતા એક ચરને જોઈ રાણીઓએ રાજાને મારવાનું કારણ પૂછ્યું. એક રાજપુરૂષે તેને ખુલાસો કર્યો, ત્યારે ચાર રાણીઓમાંની એક રાણુએ ચોરને એક
Page #323
--------------------------------------------------------------------------
________________
૯૬
ભાવના-શતક.
દિવસ બચાવવા રાજાને અરજ કરી. રાજાએ એક દિવસની છૂટ આપી. રાણીએ તે ચોરને સ્નાન કરાવી, સારાં વસ્ત્રો પહેરાવી, ભજન કરાવી, એક હજાર સોનામહેરેની બક્ષીસ આપી. તેની સ્પર્ધાથી બીજી રાણીએ બીજે દિવસે ચોરને બચાવવા રાજાને અરજ કરી, તે પણુ રાજાએ માન્ય રાખી. તે રાણીએ પ્રથમ રાણીની માફક સત્કાર કરવા ઉપરાંત લાખ સોનામહેરોની બક્ષીસ કરી. તેવી જ રીતે ત્રીજી રાણીએ એક દિવસ માગી લીધો, અને કરોડ સોનામહોરોની બક્ષીસ કરી. ચેાથી રાણીએ વિચાર કર્યો કે એક દિવસની શું માગણી કરવી ? રાજાએ એકદા આપેલું વચન મારી પાસે છે. તેના બદલા તરીકે આ ચોરને હંમેશ માટે વધથી મુક્ત કરું. એમ ધારી ચોરને બચાવવાની રાજાની પાસે માંગણી કરી. વધારામાં કહ્યું કે મને આપેલું વચન પાળવું હોય તો ચોરની સજા પાછી ખેંચી લે. રાજાએ કબુલ કર્યું ત્યારે તેને જમાડી કંઈ પણ બક્ષીસ આપ્યા વિના રાણું વિદાય કરતી હતી, તેટલામાં બીજી રાણીઓએ તેને હાસ્ય કર્યું કે આપણે આટલી આટલી બક્ષીસ આપી અને એણે તો કંઇ પણ આપ્યું નહિ. ત્યારે એથી રાણીએ કહ્યું કે મેં સૌ કરતાં વધારે આપ્યું છે. તેને સાફ કરાવવો હોય તો આ ચોરને જ પૂછી જુઓ.
જ્યારે ચોરને પૂછયું ત્યારે તેણે જવાબ આપ્યો કે તમારી હજાર લાખ કે કરેડ સેનામહોરની બક્ષીસ કરતાં આજની જીવિતદાનની બક્ષીસ ઉંચી છે, કેમકે –
दीयते म्रियमाणस्य । कोटिं जीवितमेव वा ॥ धनकोटिं न गृह्णीयात् । सवों जीवितुमिच्छति ॥ १ ॥
અર્થ–મરતા માણસને એક માણસ કરોડ સોનામહેરો આપે, અને બીજા હાથ ઉપર જીવિતદાન આપે, તો તે માણસ કરોડ સેનામહેરો નહિ લે, પણ જીવિતદાન સ્વીકારશે, કેમકે સર્વ કઈ જીવવાને ઈરછે છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
નિર્જરા ભાવના.
૨૯૭ મેઘકુમારના છ હાથીના ભવમાં એક સસલાને જીવિતદાન આપ્યું તેથી તિર્યંચ યોનિમાંથી મનુષ્ય થયો અને તે પણ રાજકુમાર. મેઘરથ રાજાએ એક પારેવાને અભયદાન આપ્યું તેથી તીર્થંકર નામત્ર ઉપાર્યું અને સોળમા શાંતિનાથ તીર્થકર થયા. અભયદાનની માફક સુપાત્રદાનના યોગથી પણ ઘણા જીવોએ અશુભ કર્મની નિર્જરા કરી તીર્થંકર નામગોત્ર ઉપામ્યું છે. ભગવતીના પંદરમાં શતકમાં રેવતી ગાથાપતિએ સિહા અણગારને ઉત્કૃષ્ટ ભાવથી બીજોરાપાક વહેરાવ્યો તેથી સંસાર પરિત કર્યો અને તીર્થંકર નામગોત્ર ઉપાર્યું. વિપાકમાં સુમુખ ગાથાપતિએ ચડતા ભાવથી તથા રૂ૫ના સાધુને દાન આપ્યું તેથી સંસાર પરિત કર્યો. આવાં અનેક દષ્ટાંતો આગામોમાં અને ગ્રંથમાં છે. સ્વાર્થબુદ્ધિથી અભયદાન આપવામાં આવે, કે ચડતા ભાવ વિના સુપાત્રદાન કરવામાં આવે તેમાં તેટલું ફળ મળતું નથી અને વધારે નિર્જરા થતી નથી. એટલા માટે કાવ્યમાં “નિઃસ્વાર્થવૃદ્ધા” “ગુમાવતઃ” એ બે હેતુવાચક પદો મૂક્યાં છે. પરમાર્થબુદ્ધિથી અને હડતા ભાવથી–ખરી લાગણીથી જે આપવામાં આવે તેમાં જ કર્મનો વંશ થાય છે. મરણના ભયની પેઠે આજીવિકા પૂરી ન થતી હોય તે પણ એક ભય છે. આજીવિકાના ભયથી સીદાતા યોગ્ય પુરૂષોને સહાય આપી તે ભયથી બચાવો તે પણ એક અભયદાનનું પગથીયું છે. સાધુઓ જેમ સુપાત્ર ગણાય છે, તેમ સારી સારી જ્ઞાનની સંસ્થાઓને પણ પાત્ર તરીકે ગણી શકાય; કેમકે પાત્રિયા રૂતિ વાન્ત્ર-અર્થાત પાપથી બચાવે તે પાત્ર, એ અર્થ પ્રમાણે જે સંસ્થાઓ સમાજને પાપથી બચાવી શકે તેને પણ પાત્ર કહી શકાય. તેમાં તન, મન અને ધનથી સાહાય કરવી તે પણ સુપાત્રદાનનું એક ઉત્તમ પગથીયું છે.
व्याजे स्याद्विगुणं वित्तं । व्यवसाये चतुर्गुणम् ॥ क्षेत्रे शतगुणं प्रोक्तं । पात्रेऽनन्तगुणं भवेत् ॥ १ ॥
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ભાવના-શતક' અર્થ–વ્યાજે મૂકવાથી વધારેમાં વધારે બમણું લાભ થાય, વ્યાપારમાં બહુ તો ગુણ લાભ થાય, ક્ષેત્ર-જમીનમાં વાવવાથી બહુ તો સગુણો લાભ થાય, પણ પાત્રમાં આપેલ વસ્તુને અનંતગુણો લાભ મળે છે.
નિર્જરાનું ત્રીજું કારણ અંતઃકરણની શુદ્ધિપૂર્વક શુભ ભાવના ભાવી અધ્યવસાયના ઉંચા શિખર ઉપર રહડવું બતાવ્યું. ભાવના. અને શુભ અધ્યવસાયનું પણ એટલું બધું બળ છે કે થોડા વખતમાં ઘણું કર્મો તેથી ગળી બળી જાય છે. ભરૂદેવી માતા અને ભરત ચક્રવર્તીનાં દષ્ટાંત સુવિદિત છે. મરૂદેવી માતા હાથીના હેદ્દા ઉપર. ભાવનાના બળથી કેવળ પામી મોક્ષમાં બિરાજ્યા. ભરત મહારાજને અરિસા ભુવનમાં પોતાની છબી જોતાં જોતાં એક આંગળી વીંટી વગરની ખાલી જણાઈ તેથી શોભાહીન જણાવા લાગી. આ ઉપરથી. બીજી આંગળીમાંથી આભૂષણ ઉતાર્યું, એક પછી એક સર્વ આભૂપણ ઉતાર્યા અને તેના ઉપરથી મમત્વ ઉતરતું ગયું. આખરે સર્વ પૌગલિક રચનાની અસ્થિરતા અનિત્યતાનું પર્યાલોચન કરતાં શુભ. ભાવનાની શ્રેણુએ હડતાં હડતાં કેવળજ્ઞાન પામ્યા. માત્ર શુભ ભાવનાના બળથી સિદ્ધિ મેળવી. આ ભાવના માત્ર વચનની કે રસ વગરની લુખી હોય તે તેથી કામ થઈ શકતું નથી, માટે તેમાં અંતઃકરણની વિશુદ્ધિની આવશ્યકતા દર્શાવી છે. અંતઃકરણ જેમ સરળ, નિષ્કપટ, વિશુદ્ધ હોય, તેમ તેમ તેમાંથી ઉંચી ભાવનાઓ ઉદ્દભવ પામે છે. મલિન અંતઃકરણમાં કદી પણ સારી ભાવના ઉઠી શકતી નથી. માટે અંતઃકરણને નિર્મળ બનાવી ભાવનાના રસને ઉદ્દભવવાને અવકાશ આપવો. ઉપરનાં ત્રણ કારણ કે તપના વેયાવચ્ચ અને ધ્યાન એ ભેદમાં સમાઈ જાય છે તો પણ તેની વધારે આવશ્યકતા બતાવવાને ખાસ જુદાં પાડી તેનું વર્ણન કરવામાં આવ્યું છે. (૭૧)
Page #326
--------------------------------------------------------------------------
________________
નિર્જરા ભાવના
ज्ञानमेव निर्जराया मुख्यसाधनम् । अज्ञानकष्टाश्रिततापसादयो । यत्कर्म निघ्नन्ति हि वर्षकोटिभिः ॥ ज्ञानी क्षणेनैव निहन्ति तद् द्रुतं । ज्ञानं ततो निज्जरणार्थमर्जय ॥ ७२ ॥ જ્ઞાન એ જ નિર્જરાનું મુખ્ય સાધન છે.
અર્થ–અજ્ઞાનકષ્ટ કરનારા બાળતપસ્વીએ કરોડ વર્ષ સુધી ભાસખમણ કરે, સૂર્યની આતાપના લે, કુશના અગ્ર ભાગ ઉપર રહી શકે તેટલા જ અનાજનું પારણું કરીને ઉપર માસખમણ કરે, આવી કરોડ વરસની તપસ્યાથી તે જેટલાં કર્મો ખપાવે, તેટલાં કર્મો જ્ઞાની પુરૂષ જ્ઞાનબળથી એક ક્ષણમાત્રમાં ખપાવી શકે છે, એમ શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે કહેલું છે, માટે હે ભદ્ર ! કર્મોને જોઈને સાફ કરનાર ઉત્તમ પાણી જે જ્ઞાન-આત્મજ્ઞાન તેને શોધ અને તેને જ સંચય કર, કે જેથી સર્વથા કર્મોની નિર્જરા થતાં મોક્ષપદની પ્રાપ્તિ થાય. (૭૨)
વિવેચન-આ કાવ્યમાં અજ્ઞાનપૂર્વક તપ કરતાં જ્ઞાનની વિશેષતા દર્શાવી છે.
जं अन्नाणी कम्मं । खवेइ बहुयाहिं वासकोडीहिं ॥ तं नाणी तिहिंगुत्तो । खवेइ उसासमेत्तेणं ॥ १ ॥
અર્થ—અજ્ઞાની જે કર્મ કરડે વરસે પણ ન ખપાવી શકે, તેટલાં કર્મો જ્ઞાની ત્રણ ગુપ્તિ (મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુક્તિ) ના બળથી એક શ્વાસોશ્વાસ જેટલા વખતમાં ખપાવી શકે છે.
मामे मासे उ जो बालो । कुसग्गेणं तु भुजइ ॥ न सो सुयक्खाय धम्मस्स । कलं अग्घइ सोलसिं ॥ १ ॥
ઉત્ત. અ. ૯ ગા. ૪૪,
Page #327
--------------------------------------------------------------------------
________________
હ૦૦.
ભાવના શતક અર્થ–બાળ-અજ્ઞાની માસ મા ખમણનું તપ કરી દાભડાની અણુ ઉપર અનાજ રહે તેટલાથી માત્ર પારણું કરી ઉપર માસખમણું કરે, તોપણ તે માણસ શાસ્ત્રસંમત સમ્યગ જ્ઞાનયુક્ત ધર્મની સોળમી કળા–અંશની બરાબરી કરી શકે નહિ. ઉપદેશમાળામાં ધર્મદાસ ગણીએ કહ્યું છે કે,
सिझंति चरणरहिया दसणरहिया नसिझंति ।
અર્થ–ચારિત્ર્યથી પતિત થએલા સિદ્ધિ પામે, પણ દર્શનસમ્યકત્વથી ભ્રષ્ટ થએલા સિદ્ધિ ન પામે. દર્શન અને જ્ઞાન સહચારી હેવાથી, દર્શનથી ભ્રષ્ટ થએલ જ્ઞાનથી પણ ભ્રષ્ટ થાય છે. ઉપરનાં સર્વ પદ્યમાં જ્ઞાનની શ્રેષ્ઠતા દર્શાવી છે. અજ્ઞાન એ ક્રિયાનું એક કલંક અથવા ઝેર છે. તામલિ તાપસનું ખ્યાન ભગવતી સૂત્રમાં સુવિદિત છે. તેણે ૬૦ હજાર વરસ સુધી ઉગ્ર તપ કર્યું, છઠ છઠનાં પારણું ક, સર્વની આતાપના લીધી, પણ તે સર્વ અજ્ઞાન દશામાં કર્યું, તેથી તેનું ફળ માત્ર દેવગતિમાં ઈશાનેંકની પદવી મળી. એટલી કરણી જે જ્ઞાનભાવમાં કરી હોત તે તેટલા તપથી સાત જીવો મુક્તિ પ્રાપ્ત કરી શકત, એમ ઉપદેશમાળામાં કહ્યું છે. બીજા હાથપર ધન્ના અણગારે જ્ઞાન સહિત કરણ કરી, તો નવ માસમાં સવીર્થસિદ્ધ મહાવિમાન મેળવ્યું અને અજુનમાળીએ છ માસમાં કર્મ ખપાવી સિદ્ધિ મેળવી. જે કંઈ કરવું તે સમજીને કરવું. આંધળી દોડથી ભાગ્યે જ ઈષ્ટસિદ્ધિ થાય. સાધારણ રીતે ખાડામાં પડવું કે અવળે માર્ગે ભટકવું એ જ આંધળી દોડનું પરિણામ છે. કેટલીક વાર અંધશ્રદ્ધા પણ અજ્ઞાનનું જ પરિણામ લાવે છે. યથાર્થ જ્ઞાનને જ સમ્યગૂ જ્ઞાન કહેવામાં આવે છે. યથાર્થ જ્ઞાન મેળવવાને દરેક માણસે કેશીશ કરવી જોઈએ. સદ્દગુરૂનો ચોગ મેળવો જોઈએ. સદ્દગુરૂ અને સતશાસ્ત્ર સિવાય સમ્યમ્ જ્ઞાન ઘણે ભાગે મળી શકતું નથી. સ્વતઃજ્ઞાન પ્રકટે એવું તો કદાચ જ બને, એ આકસ્મિક યોગ અપવાદરૂપ છે, તેથી જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રયત્નની જરૂર છે. માટે જ કહ્યું
Page #328
--------------------------------------------------------------------------
________________
નિર્જા ભાવના
૩૦૧
કે-“ જ્ઞાન તતો નિન્ગરાયમગેય '' અર્થાત તેટલા માટે નિરાને અર્થે જ્ઞાનનું ઉપાર્જન કર, એટલે કે ધન ઉપાર્જનને માટે જેટલી કાળજી રખાય છે તેના કરતાં પણ વધારે જ્ઞાનપ્રાપ્તિ માટે કાળજી રાખવી. (૭૨) ज्ञान क्रियाभ्यां मोक्षः ।
रेऽनन्तजन्मार्जितकर्म वर्गणास्त्वं चेन्निराकर्तुमपेक्षसे तमाम् ॥ ज्ञानेन सार्धञ्च तपस्तदाचर ।
विनापो नहि वस्त्रशुद्धिकृत ।। ७३ ।।
જ્ઞાન અને ક્રિયા અનેની જરૂરીઆત. અ-અનંત લવાથી સંચિત થએલા કર્મીની વ ણુાને એકદમ દુર કરવાને જો હારી ઉત્કટ ઈચ્છા હાય તા જ્ઞાનની સાથે તપ-ક્રિયા આચર, જ્ઞાન વગરનું તપ જેમ કામ કરી શકતું નથી, તેમ તપ–ક્રિયા વગરનું જ્ઞાન પણુ સથા કાર્યસાધક થઈ શકતું નથી, ધેાખી એક વસ્ત્રને ધાવે છે, ત્યારે તેને આગ અને પાણી અતેની જરૂર પડે છે. એક્લા અગ્નિ લુગડાને બાળી નાંખે છે, અને એકલું પાણી સૂક્ષ્મ મેલને ગાળી શકતું નથી, તેથી પાણીમાં વસ્ત્રને રાખી નીચે બળતું કરી જેમ વસ્ત્રને શુદ્ધ કરે છે, તેમ જ્ઞાન એ પાણી સમાન અને તપ તે અગ્નિ સમાન છે. તે બંનેની જરૂરીઆત આત્મરૂપ વસ્ત્રને સાફ કરવામાં પડે છે, માટે જ કહ્યું છે કે
66
ज्ञान क्रियाभ्यां मोक्षः (૩૭)
39
વિવેચન—ઉપરના કાવ્યમાં જ્ઞાન સહિત ક્રિયાનું સમર્થન કર્યું છે. ઉદીરણાથી ઉદયમાં લાવીને કે સ્વતઃ ઉદયમાં આવેલા કની નિર્જરા કરવાને અને ક્રીને નિર્જરાના પ્રસંગ જ ન આવે તેટલા માટે નવાં કર્મી ન સગ્રહવાને માટે એ ચીજની જરૂર છે, જ્ઞાન અને ક્રિયા. જે જ્ઞાનની બિનજરૂરીઆત માની કેવળ ક્રિયાને જ સાધન તરીકે માને છે, અજ્ઞાન ભાવે માસખમણા કરે છે, પંચાગ્નિ
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ભાવના-શતક તાપ તપે છે કે સૂર્યની આતાપના લે છે તેઓની ક્રિયા ખરૂં ફળ આપી શકતી નથી. તે દર્શાવવાને પ્રથમના કાવ્યમાં જ્ઞાનની મહત્તા બતાવી છે. “પઢમં નાખે તો ચા ” (દશ. અ. ૪ થું.) પ્રથમ જ્ઞાન અને પછી દયા-ક્રિયા. જ્ઞાન માર્ગ દર્શાવે ત્યારે ક્રિયા પંથ કાપે છે. જ્ઞાન વગરની ક્રિયા ઘાંચીના બળદની ક્રિયા જેવી છે. બળદની આંખે પાટા બાંધીને આખો દિવસ ઘાંચી તેને ચલાવે છે, પણ પંથ જરી પણ કપાતું નથી. સાંજ પડતાં પાટા છૂટે છે, ત્યારે એ ને એ ઘાણું અને એ ને એ સ્થળ તે બાપડે જુએ છે. તેમ ક્રિયા વગરનું જ્ઞાન પણ જોઈએ તેવું કાર્ય સાધી શકતું નથી.
जहा खरो चंदण भारवाही । भारस्स भागी नहु चंदणस्स ॥ एवं खु नाणी चरणेण हीणो । नाणस्स भागी नहु सुग्गईए ॥ १ ॥
અર્થ–જેમ ગધેડે પીઠ પર લાદેલ ચંદનનાં લાકડાં ઉપાડી જાય છે, પણ તેને ચંદનની સુગંધનું ભાન નથી. તેને મન જેવાં બાવળનાં લાકડાં તેવાં જ ચંદનનાં લાકડાં, અર્થાત ચંદનનાં લાકડાં તેને માત્ર ભારભૂત જ છે. તેમ ચારિત્રના ગુણથી રહિત જ્ઞાનીશાસ્ત્રવેત્તા કેનેગ્રાફની પ્લેટની માફક શાસ્ત્રના અર્થો માત્ર પોતાના મગજમાં ભરે છે, પણ તેને કશો ઉપયોગ કરતા નથી.
* સાકર સાકર” એમ બોલ્યા કરવાથી સાકરની મીઠાશ મેઢામાં આવતી નથી, પણ સાકર ખાવાથી જ તેની મીઠાશ આવે છે. દવાના ગુણ જાણવાથી દર્દ મટતું નથી પણ દવાનું સેવન કરવાથી દર્દી મટી શકે, તેમ જ્ઞાનને પણ વર્તાનરૂપ કોટીમાં મૂકવાથી લાભ થાય છે. જ્ઞાનને ખરે ઉપયોગ કરણ–સદાચારથી જ થાય છે અર્થાત જ્ઞાન વગરની ક્રિયા આંધળી છે અને ક્રિયા વગરનું જ્ઞાન લુલું છે. આંધળાને જેમ લુલાની મદદ જોઈએ તેમ લુલાને આંધળાની જરૂર પડે છે. संजोगसिद्धी सफलं वयंति । नहु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समिच्चा । ते संपउत्ता नगरे पविठ्ठा ॥ १ ॥
Page #330
--------------------------------------------------------------------------
________________
નિર્જા ભાવના
૩૩
અ—એક પૈડાથી રથ ચાલી શકતા નથી, પણ એના સચાગથી જ રથ ચાલે છે અને કાર્યની સફળતા થાય છે. આંધળેા અને પાંગળા ભેગા થઈ વનમાં ચાલ્યા તે નગરભેગા થયા.
દૃષ્ટાંત—કાઈ એક વનમાં એક ઝાડની નીચે એક લુલા માસ બેઠા હતા. તેટલામાં ડૅમાં ખાતા ખાતા એક આંધળા માણસ રસ્તા ન મળવાથી આમ તેમ ભટકતા હતા. દરમ્યાન તે વનમાં દાવાનળ— અગ્નિ સળગી ઉઠયો. લુલાએ આંધળાને ખેલાવી ચેતવણી આપી કે ભાઈ ! દાવાનળ છેક નજીક આવી પુગ્ગા છે, માટે આંહિથી હવે તરત પલાયન કરવું જોઇએ. આંધળાએ જવાબ દીધા, મારામાં ચાલવાની શક્તિ તા છે પણુ લાચાર છું કે મને માર્ગ સુઝતા નથી. લુલાએ કહ્યું, દોસ્ત ! તારા પગમાં શક્તિ છે તેમ મારી આંખમાં જોવાની શક્તિ છે, પણ પગમાં ચેતન નથી. મા` તા સુઝે છે પણ ચાલવાની શક્તિ નથી. જો તું મને મદદ કરે તા હું તને મદદ કરૂં. એક બીજાની સહાયથી આપણે સલામત જગ્યાએ પહોંચી શકીશું. આંધળાએ કહ્યું ઃ ભૂલ છે, હું તને મારા ખભા ઉપર બેસાડું અને તું મને રસ્તા બતાવ. તારી મદદથી હું માગ શાધી શકું અને મારી મદદથી પંથ કાપી શકાશે. આમ બને જણુ સંપ સંપી એક બીજાને મદદ કરવાથી અટવી ઉલ્લ’થીને ગામ ભેગા થઈ ગયા. એવી જ રીતે બીજી એક આંધળા ને પાંગળાનું જોડલું વનમાં ભેગું થઈ ગયું, પણ તે અને તકરારમાં પડી ગયા. એક બીજાને મદદ ન કરી. એટલામાં અગ્નિ ચારે તરફ ફરી વળ્યા, તેમાં અને જણુ ખળી મુઆ. તેને માટે વિશેષાવશ્યકમાં કહ્યું છે કે—
हयं नाणं कियाहीणं । हया अन्नाणओ किया । पासंतो पंगुलो दट्ठो । धावमाणो य अंधओ ॥ १ ॥
અથ—જેમ પાંગળા ઢેખતા હતા અને આંધળા દોડતા હતા, પણ એક બીજાને મદદ કરી નહિ, અને છુટા છુટા પડી ગયા તા
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૪
ભાવના–ાતક.
બળી મુઆ, તેમ ક્રિયા અને જ્ઞાન પણ ભેગાં ન થાય, અર્થાત્ ક્રિયા હાય, પણ જ્ઞાન ન હેાય, અથવા નાન હોય, પણ ક્રિયા ન હોય. તા તે બંને હતપ્રાય છે. જોકે ચેાથે ગુણુઠાણે ક્રિયા વગરનું જ્ઞાન છે અને તે અમુક અંશે ફાયદાક છે, પણ આંહિ તેની અપેક્ષા લીધી નથી. જ્ઞાન ક્રિયા અને જેટલા ફાયદા કરે છે તેટલા ફાયદા એકલું નાન કરતું નથી એમ બતાવવાને આંહિ આશય છે. પ્રથમના કાવ્યમાં જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવી છે અને આ કાવ્યમાં જ્ઞાનક્રિયાની સમતાલતા બતાવી છે. તે સાપેક્ષ છે, તેથી પરસ્પર વિરૂદ્ધ છે એવી આશંકા કરવાની નથી. પ્રથમના કાવ્યમાં અજ્ઞાન સહિત ક્રિયા કરતાં એકલા જ્ઞાનની શ્રેષ્ઠતા જણાવી છે. આમાં નાનસહિત ક્રિયાની જ શ્રેષ્ઠતા બતાવી છે. તે પરસ્પર અવિરૂદ્ધ છે. જે એકલા જ્ઞાનને જ મેાક્ષનું સાધન માને છે અથવા જે એકલી ક્રિયાને જ મેાક્ષનું સાધન માને છે તેનેા પણ ખુલાસા આ કાવ્યમાં છે કે એકથી નહિ, પણ એના સહચારિપણાથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. કર્મીની નિર્જરા કરી આત્મશુદ્ધિ મેળવવા ઇચ્છનારે પ્રથમ શાસ્ત્રીય જ્ઞાન મેળવવું. જ્ઞાન મેળવીને હિતાહિત, કર્તવ્યાકતવ્ય, સત્યાસત્ય, લાભાલાભ વગેરે દ્વન્દ્વનું યથાર્થ પૃથક્કરણ કરી, અદ્ભુિત અકતવ્ય અસત્ય અને લાભવગરની વસ્તુને પરિત્યાગ કરી, હિત કર્તવ્ય અને લાભવાળી સત્ય વસ્તુના સમાદર કરવા, સન્માર્ગે ચાલવું, સદનુષ્ઠાન કરવું, પરાપકાર પરાયણ થવું, કે જેથી કની નિર્જરા થવાની સાથે આત્મશુદ્ધિ થાય. જ્ઞાન એ જળ છે, અને તપ અથવા ચારિત્ર તે અગ્નિ છે. એ એના ચેાગ જેમ વસ્ત્રના ચીકણામાં ચીકણા મેલને પણ આળી નાંખી વસ્ત્રને શુદ્ધ બનાવે છે, તેમ જ્ઞાન અને ક્રિયાના યેાગ આત્માના કર્માંરૂપ મેલને બાળી ભસ્મ કરે છે, માટે નિર્જરા ભાવનામાં આત્મશુદ્ધિ માટે જ્ઞાનયિામ્યાં મોક્ષઃ ” એ અપવાદ વગરના સિદ્ધાંતને ભૂલી જવા નિહ. (૭૪)
-
Page #332
--------------------------------------------------------------------------
________________
(૨૦) સ્ટોક માવના.
[ નિજ રા વગેરે દરક બનાવો લોકમાં બને છે, સર્વનું અધિષ્ઠાન લાક છે, માટે નિજા ભાવના પછી લોક ભાવનાનું સ્વરૂપ દર્શાવે છે. ]
शालिनीवृत्तम् ।
दशमी लोकभावना । धर्माधर्मों पुद्गलः खात्मकाला। एतद्रव्याभिन्नरूपो हि लोकः ॥ तत्राकाशं सर्वतः स्थाय्यनन्तमेतन्मध्ये विद्यते लोक एषः ॥ ७४ ॥
દશમી લોક ભાવના. અર્થ–ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ, એ છ દ્રવ્યો–પદાર્થોને જે સમુદાય તે જ લેક કહેવાય છે. લોકને એવો કોઈ ભાગ નથી કે જયાં ઉપર્યુક્ત છ પદાર્થોમાં કોઈ પદાર્થ ન હોય. નિરૂક્ત છે પદાર્થો જે ભાગમાં વ્યાપ્ત છે તે ભાગની “ક” એવી સંજ્ઞા છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ભાવના-શતક નિરૂક્ત છ પદાર્થો પૈકી આકાશાસ્તિકાય સર્વત્ર વ્યાપક છે, ત્યારે બીજા પાંચ તેના વ્યાપ્ય છે. એટલે આકાશ પાંચ દ્રવ્યની સાથે પણ છે અને પાંચથી બહાર પણ છે. તે અનન્ત છે, એટલે તેને છેડે કેઈ લઈ શકે નહિ, તે આકાશાસ્તિકાયની વચ્ચે છ દ્રવ્યના સમૂહરૂ૫ લેકતવ વિદ્યમાન છે. (૭૪)
વિવેચન–જેમ વન શબ્દ જુદી જુદી જાતનાં ઝાડને સમૂહ વાચક છે, અર્થાત્ ઝાડોને સમૂહ તે જ વન. ઝાડના સમૂહ સિવાય વન જેવી બીજી કોઈ વસ્તુ નથી, તેમ લોક શબ્દ પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો સમૂહવાચક છે. ધમસ્તિકાયાદિ છ દ્રવ્યોને સમૂહ તે જ લેક. છ દ્રવ્યોના સમૂહ સિવાય લોક જેવી કોઈ જૂદી વસ્તુ નથી. અથવા જે જમીનમાં વૃક્ષોને સમૂહ છે તે વૃક્ષવાળી જમીનનું નામ જેમ વન છે, તેમ જે આકાશવિભાગમાં ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યોને સમૂહ છે તે સમૂહવાળા આકાશવિભાગનું નામ લોક છે. આકાશ એ છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય છે. જૈન શાસ્ત્રમાં એકંદર છે દ્રવ્યોત છે. છ દ્રવ્યમાં જગતના સર્વ પદાર્થોને સમાવેશ થાય છે, અર્થાત જગતમાં આ છ દ્રવ્ય સિવાય સાતમું દ્રવ્ય–તવ નથી. છમાં પ્રથમ દ્રવ્ય ધર્મ-ધર્માસ્તિકાય છે. જેમ પૃથ્વી ઉપરના વાતાવરણમાં હવા ભરી છે, સમુદ્રમાં પાણી ભર્યું છે તેમ લોકના સર્વ ભાગમાં ધર્માસ્તિકાય નામને પદાર્થ ભર્યો છે. હવા અને પાણી, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાં છે, તેથી નજરે દેખાય છે, તેને સ્પર્શ થાય છે, ત્યારે ધર્માસ્તિકાયમાં રૂપ, રંગ, ગંધ, રસ કે સ્પર્શ નથી, તેથી નજરે દેખાતું નથી, તેમ તેને સ્પર્શ પણ થઈ શકતો નથી, એટલે તે આપણું ઈકિયાથી ગ્રાહ્ય નથી, પણ લક્ષણગમ્ય છે અથવા અતીતદર્શી કે કેવળજ્ઞાનીને પ્રત્યક્ષ ગ્રાહ્ય છે. ગતિવાળા પદાર્થો-જીવ અને પુગલને ગતિ કરવામાં મદદ કરનાર ધર્માસ્તિકાય છે. જેમ માછલામાં ગતિ હોવા છતાં પણ પાણી વગરની જમીનમાં તે ચાલી શકતું નથી, કમળમાં ખીલવા ગુણ હોવા છતાં સૂર્યોદય
Page #334
--------------------------------------------------------------------------
________________
લાક ભાવના
૩૦૭
વિના ખીલી શકતું નથી, તેમ લેાકના કાઈ પણ ભાગમાં ધર્માસ્તિકાય ન હોય ત્યાં પુદ્ગલ કે જીવ ગતિ કરી શકે નહિ, અર્થાત્ ગતિમાં સહાય કરવાને-નિમિત્ત થવાના ગુણ ધર્માસ્તિકાયનેા છે. ખી દ્રવ્ય અધર્માસ્તિકાય છે, તે પણ પ્રથમ દ્રવ્યની પેઠે સલાકવર્તી વણું ગધ રસ સ્પ રહિત છે. તે પદાર્થીને સ્થિર રાખવામાં સહાય કરે છે. ત્રીજું દ્રવ્ય આકાશાસ્તિકાય છે, તે સર્વ પદાર્થોના અધિશ્વાનરૂપ છે. જગત્-લાક કે દુનીયા આ આકાશ તત્ત્વના એક ટપકામાં છે. આકાશ અનંત છે. દુનીયા જેવડા અનંત ખંડ કે સેંકડા આકાશના કરવામાં આવે તાપણ તેના છેડે આવી શકે નહિ. તે નિઃસીમ– અપરિમિત છે. લેાક જેટલા ભાગમાં છે તેટલા ભાગના આકાશનું નામ ઢાકાકાશ અને તેથી બહાર અલેાકાકાશ છે. જોકે લેાકાકાશ અને અલેાકાકાશની વચ્ચે કાઈ કિલ્લા, ગઢ, ધ્રુરી કે લીંટી નથી પણ ધર્માસ્તિકાય. આદિ ખીજાં પાંચ દ્રબ્યા જ્યાં પૂરાં થાય છે ત્યાંથી જ લાકાકાશની અથવા લાકની હદ બધાય છે. આકાશના ગુણુ અવકાશ આપવાનેા છે. પાણીથી ભરેલા કળશામાં દેખીતી રીતે જરી પણ જગ્યા દેખાતી નથી, પણ તેમાં એક મૂફીભર સાકર કે મીઠુંં નાંખવામાં આવે તેા તે સમાઇ જાય છે. દ્વેખીતી જગ્યા વિના આ કાંથી સમાયું ? કળશાના પાણીમાં પણ આકાશ છે, પાણીના અણુઓ વચ્ચે અંતર્ રહેલું છે, મીઠું કે સાકરના અણુએ પાણીના અણુએ કરતાં પણ સૂક્ષ્મ બની તે અંતમાં-અવકાશમાં સમાઈ ગયા. આકાશના ગુણ વસ્તુને અવકાશ આપવાના છે. ચેાથુ દ્રવ્ય કાળ છે. તે એ પ્રકારનું છે. એક ક્રિયારૂપ અને ખીજું વનરૂપ. પ્રથમ સૂર્યની ગતિથી—ક્રિયાથી થતા ક્ષણુ, આવલિકા, ધડી, પહેાર, દિવસ, અહારાત્ર, પક્ષ, માસ, વ, યુગ વગેરે સમયરૂપ કાળ માત્ર અઢીદ્વીપમાં-મનુષ્યક્ષેત્રમાં જ છે. બીજો વર્તનરૂપ કાળ યાકના સર્વ પદાર્થી ઉપર વર્તે છે. જીનાના નવા અને નવાના જુના એમ પર્યાયાનું પરિવર્તન તે આ વનરૂપ કાળથી જ થાય છે, તે પણ
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ભાવના-શતક વર્ણ ગંધ રસ સ્પર્શ રહિત માત્ર લક્ષણગમ્ય પદાર્થ છે. પાંચમું દ્રવ્ય પુલાસ્તિકાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે જે કોઈ પણ પદાર્થમાં હોય તો તે માત્ર પુદ્ગલમાં જ છે. આ જગત્માં જે કંઈ વસ્તુ દેખાય છે, આપણી દૃષ્ટિગોચર થાય છે, સુંઘાય છે, ચખાય છે, સ્પર્શીય છે, આકૃતિમાન છે, તે સર્વ પુદ્ગલ જ છે. છૂટા પરમાણુઓને ભેગા થવું અને વિખરાઈ જવું એ પુદ્ગલને ધમ અથવા સ્વભાવ છે. લોકમાં પુલ દ્રવ્ય ન હોત તો જૂદી જૂદી આકૃતિઓ, જૂદા જૂદા દેખાવો, વિવિધ રસ, વિવિધ ગંધ, શબ્દ, પ્રકાશ વગેરે જે આપણને દેખાય છે તે કશું હોઈ શકત નહિ. ખાન, પાન, વિચાર, ભાષા, શ્વાસોશ્વાસ વગેરે સઘળી પુદ્ગલની જ લીલા છે. જવને લાગતાં કર્મો પણ પુતલ જ છે. સંસારી જીનાં સર્વ જાતનાં શરીર પણ પુતલ જ છે. પુલ પરમાણુરૂપે અને સ્કંધરૂપે છે. બેથી વધારે પરમાણુએના જોડાણથી બનેલ વસ્તુ પુદ્ગલના સ્કંધ તરીકે ઓળખાય છે, અને છુટા છુટા વિભક્ત પરમાણુઓ પુલના પરમાણુઓ તરીકે ઓળખાય છે. પુલ સિવાય કઈ પણ વસ્તુના પરમાણુઓ નથી. છઠું દ્રવ્ય જીવ–આત્મા છે. આત્માનું લક્ષણ ચેતના-ચૈતન્ય અથવા જ્ઞાન દર્શન છે. જાણવું, દેખવું, સમજવું, એ કાર્ય આત્મા સિવાય બીજા કેઈથી થઈ શકતું નથી. આત્માને રૂપ, રસ, ગંધ, સ્પર્શ નથી. તે સ્વસંવેદ્ય એટલે પિતાના જ્ઞાનથી જ પોતે પ્રકાશિત છે, અને પોતે જે પિતાને જાણી શકે. અંધારામાં બીજી વસ્તુઓને જાણવાને દીવાની જરૂર પડે છે, પણ દીવાને જેવા બીજા દીવાની જરૂર નથી, કે સૂર્યને ઓળખવા બીજા સૂર્યની જરૂર નથી, તેમ આત્માને ઓળખવાને બીજા આત્માની જરૂર નથી, પણ પોતાના પ્રકાશથી જ–અનુભવથી જ ગમ્ય છે. તેને અનાદિથી કર્મને સંગ હેવાથી તે કર્મને યુગે બીજાં કર્મો કરે છે. અને તેનાં ફળ સુખદુઃખરૂપે ભગવે છે. તે પિતે કર્તા જોક્તા છે. સુખ કે દુઃખની - લાગણી આત્માને જ છે. તે બે પ્રકારનાં છે, કર્મસહિત અને કર્મ
Page #336
--------------------------------------------------------------------------
________________
લોક ભાવના
૩૦૯
રહિત. પ્રથમ પ્રકારના સંસારી અને બીજા પ્રકારના સિદ્ધ, બુદ્ધ, મુક્ત કહેવાય છે. મુક્ત આત્માને શરીર કે કોઈ પણ પૌલિક લીલા સાથે સંબંધ નથી. તે માત્ર સ્વસ્વરૂપમાં લીન છે. સંસારી જીવને દરેકને પુલનું જોડાણ છે. તે દરેકને કર્મનું આવરણ છે. તેને લીધે સુખ, દુઃખ, લાભ, અલાભ, હાનિ, વૃદ્ધિ વગેરેની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક શરીરના અધિષ્ઠાતા આત્મા જૂદા જૂદા છે. આવા અનંત આત્માઓ છે. લોકનો કોઈ પણ ભાગ આત્મા–જીવ વગરનો ખાલી નથી. ઉપર્યુકત છ દ્રવ્યો એક બીજાની સાથે ઓતપ્રોત થઈ લેકાકાશમાં રહેલાં છે. તે ઓતપ્રોત છતાં પોતપોતાના સ્વભાવમાં સ્થિત છે. સોનું અને માટી એક રૂપે મળી જવા છતાં કે દૂધ અને પાણી ઓતપ્રોત થવા છતાં પિતાના સ્વભાવને કાયમ રાખે છે. તેમ છએ દ્રવ્યો પોતપોતાના સ્વભાવને કદી છોડતા નથી. ઉક્ત છ દ્રવ્યની સ્વસ્વભાવમાં સ્થિતિ એ જ લોકની સ્થિતિ છે. કાવ્યમાં છ દ્રવ્યનો ક્રમ છંદની યોજના માટે બદલવામાં આવ્યા છે, પણ ખરો ક્રમ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુતલ અને જીવ, કે જે ઉપર દર્શાવ્યો છે તે જ છે. (૭૪)
नायं लोको निर्मितः केनचिन्नो। कोप्यस्यास्ति त्रायको नाशको वा ॥ नित्योऽनादिः सम्भृतोऽजीवजीवैवृद्धिहासौ पर्ययानाश्रयेते ॥ ७५ ॥
લેકને કર્તા કેણ? અર્થ શું આ લોકને કઈ બનાવનાર છે? આને ઉત્તર નકારમાં જ છે. અર્થાત આ લોક કેઈએ બનાવેલ નથી, તેમ આ લકન પાલક (પાલન કરનાર) કે નાશક–સંહારકર્તા પણ કોઈ
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૦
ભાવના-શતક નથી, ત્યારે શું તે પોતાની મેળે ઉત્પન્ન થયો?–ઉત્તર–નહિ. તે કદી ઉત્પન્ન જ થયો નથી. અનાદિ કાળથી છે, છે અને છે. તેમ કઈ વખતે સર્વથા નાશ પણ પામવાને નથી, કિન્તુ તે નિત્ય–શાશ્વત છે. જડ અને ચૈતન્ય, જીવ અને અજીવથી ભરેલો છે. શંકા-જ્યારે લોક નિત્ય-શાશ્વત છે ત્યારે તો ચય ઉપચય-વધઘટ-હાનિવૃદ્ધિ પણ લોકમાં થવી ન જોઇએ? ઉત્તર-છ દ્રવ્યની દ્રવ્યરૂપે વધઘટ કે હાનિવૃદ્ધિ થતી નથી, છતાં હાનિવૃદ્ધિ દેખાય છે તે પર્યાય આશ્રી છે. પર્યાય અનિત્ય છે એટલે તેમાં હાનિવૃદ્ધિનો કંઈ બાધ નથી. (૭૫)
વિવેચન-“જાગોળે ઢોઈ જ વારું ન માની, ન ચાહું ન भवइ, न कयाई न भविस्सइ। भविंसु य भवइ य भविस्सइ य । धुवे, gિs, સાયg, કg, અરવણ, મવદિg, જિ. નચિ પુળ તે ભગ, શ. ૨ ઉ. ૧ લો.
અર્થ-આ લોકના કાળ પર વિચાર કરતાં જણાય છે કે તે કોઈ ભૂતકાળમાં નહોતો એમ નથી, વર્તમાનકાળમાં નથી એમ પણ ન કહેવાય, ભવિષ્યમાં કોઈ વખતે આ લેક નહિ હોય, એમ પણ ન કહી શકાય. ત્યારે હતો, છે અને હશે, એમ કહી શકાય. તે ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષીણ છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે, તેથી કદી પણ તેનો અંત નથી. ભગવતીના ઉપલા પાઠમાં શ્રીમન મહાવીરે બંધક સંન્યાસીના પ્રશ્નોના ઉત્તરમાં લોકનું જ સ્વરૂપ બતાવ્યું છે તે ઉપરથી લોકની સ્થિતિને ખ્યાલ થઈ શકે છે, પણ તેના ઉપર કંઈક વધારે ઉહાપોહ કરવો જરૂર છે. જ્યારે ભૂતકાળમાં કોઈ પણ વખતે આ લોકો અભાવ નહતો, તેમજ ભવિષ્યકાળમાં કોઈ પણ વખતે તેને અભાવ થશે નહિ, ત્યારે વર્તમાનકાળમાં તે તેનું અસ્તિત્વ પ્રત્યક્ષ સિદ્ધ જ છે, અથત આ લોક અનાદિથી છે, અને અનંતકાળે પણ તેને છેડે નહિ આવે. અનાદિ અને અનંત વસ્તુ કૃત્રિમ હોઈ શકે જ નહિ. જ્યારે લોક-જગત બન્યું જ નથી ત્યારે તેના કર્તાને સવાલ
Page #338
--------------------------------------------------------------------------
________________
લોક ભાવના
૩૧૧ રહેતો જ નથી, તે પણ કેટલાક લોકોની એવી માન્યતા છે કે આ જગત કૃત્રિમ–બનેલું છે. ગાંડ, અલ્લા કે ઈશ્વરે તે બનાવ્યું છે. આને ખુલાસો આપવાને પ્રકૃત કાવ્યનું નિર્માણ થએલું છે. આ જગત્ ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યના સમૂહરૂ૫ છે. જે આ છે દ્રવ્યમાંનું કોઈ પણ દ્રવ્ય ન હોય તે જગત કોઈ કાળે નહોતું એમ કહી શકાય, પણ જે તેમ હોય તો જગતૂના બનાવનાર ઈશ્વર કે ખુદાની જ હયાતી કયાં રહી ? સૃષ્ટિકર્તા માનનારાઓએ ઈશ્વરની હયાતી તે જગત પહેલાં માનવી જ પડશે. જે તેમ માન્યું તો પછી ઈશ્વરની કોઈ પણ ભાગમાં સ્થિતિ હેવી જોઈએ. આકાશ સિવાય સ્થિતિ સંભવિત નથી, માટે ઈશ્વરની પહેલાં આકાશ તત્ત્વ પણ હોવું જ જોઈએ. ઈશ્વર પિતે ચૈતન્યરૂપ હેવાથી આત્મતત્વ પણ છે. જે કાળમાં જગત નથી, અને ઈશ્વર છે, તે કાળ પણ એક તત્ત્વ જગત પહેલાં સિદ્ધ છે. શૂન્યમાંથી જગત બનવું અસંભવિત હોવાથી જેમાંથી જગત બને તે પુદ્ગલ દ્રવ્ય પણ જગત પહેલાં સિદ્ધ છે, પુદગલ પરમાણુઓના આકર્ષણ વિકર્ષણ સિવાય કઈ પણ કૃતિ બની શકે નહિ અને આકર્ષણ વિકર્ષણ ગતિ આપનાર ધર્માસ્તિકાય અને સ્થિતિ આપનાર અધર્માસ્તિકાય વિના બની શકે નહિ, તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પણ જગત પહેલાં હોવાનું પુરવાર થાય છે. આમ ઈશ્વરની હયાતી માનતાં તેના પહેલાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલ અને જીવ એ છએ દ્રવ્ય સિદ્ધ થાય છે, કે જે છ દ્રવ્યને જેન શાસ્ત્ર “લક' એવી સંજ્ઞા આપે છે. જગતને બનાવનાર ઈશ્વર પહેલાં પણ છ દ્રવ્યમય જગત જ્યારે સિદ્ધ જ છે ત્યારે ઈશ્વરે શું બનાવ્યું? આ છ તવ સિવાય સાતમું તો તત્ત્વ નથી કે જેને ઇશ્વરે બનાવ્યું હોય. તેમ એમ પણ ન કહી શકાય કે ઈશ્વર જેટલા ભાગમાં રહે છે તેટલું આકાશ, તેટલા ભાગને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, તેટલો કાળ, તેટલા પુગલો અને તે એક જ આત્મા હતો. બાકીનું
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૨
ભાવના-શતક આકાશ ધર્માસ્તિકાય આદિ ઈશ્વરે બનાવ્યાં. એમ તો ત્યારે કહી શકાય કે ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાયના જુદા જૂદા કકડા હોય, પણ તેમ તો છે નહિ, એ દ્રવ્યો તો અવિચ્છિન્ન અખંડ એકરૂપ જ છે. તેને એક ભાગ પહેલાં હોય અને બીજે ભાગ પછી બને એ કેમ સંભવે ? કદાચ ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને જીવ એ પાંચ દ્રવ્ય પહેલેથી જ હોય, અને એક પુદ્ગલ દ્રવ્ય ઈશ્વરે બનાવ્યું એમ કહીએ તોપણ ઘટિત નથી. કદાચ ઈશ્વરને પિતાને અશરીરી માનીએ તો ઈશ્વરની પાસે પુદ્ગલ નહોતું એમ કહી શકાય, પણ વિના પુદ્ગલે પુગલરૂપ આ જગત બન્યું શેમાંથી? “ નાસતો વિરે માવો નામાવો વિગતે સંત” આ ગીતાના સિદ્ધાંતમાં કહ્યા મુજબ અસતમાંથી સત્ થતું નથી, અને સતમાંથી અસત થતું નથી. તે પછી શૂન્યમાંથી એકડો થાય શી રીતે ? એટલું જ નહિ પણ અશરીરી નિસંગ કર્મરહિત પરમદયાળુ સર્વજ્ઞ પરમેશ્વરને સૃષ્ટિકર્તા તરીકે કલ્પવામાં તેની સર્વજ્ઞતામાં, દયાળુપણામાં, ન્યાયીપણામાં અને સર્વ સામર્થ્યમાં પણ ખામી આવી પડે છે. આ જગત જે દયાળુ ઈશ્વરનું બનેલું હોત તો તેમાં માર, મરકી, યુદ્ધ, રોગ, દુઃખ વગેરે કશું હેત જ નહિ, કેમકે ઈશ્વરનું પરમ સામર્થ્ય હોવાથી તે દયાળુપણને લીધે ઉમદામાં ઉમદ્ પરમસુખી જગત બનાવત, પણ આવું બનાવત નહિ. વળી તેમાં પાપી અધર્મી એક પણ છવ બનાવત નહિ, કે જેને શિક્ષા આપવા માટે પોતાને અવતાર ધારણ કરવો પડે. પણ ખરું તો એ છે કે તેમાં ઈશ્વરને કઇ પણ રીતે હાથ નથી. જીવ, કર્મ અને વસ્તુઓના તે તે ગુણને લીધે આ સઘળા અવનવા ફેરફારો થયા કરે છે. મુખ્ય છ દ્રવ્ય તે હંમેશા કાયમ છે, લેક્તત્ત્વ તે અવિછિન શાશ્વત નિત્ય છે. પૃથ્વી, પર્વત, નદી, સરોવર, ગામ, જંગલ, વસતિ, ઉજજડ વગેરે ફેરફાર કાળ, પવન, વરસાદ, ધરતીકંપ વગેરે કુદરતી બનાવો અને માણસની હીલચાલથી થાય
Page #340
--------------------------------------------------------------------------
________________
લાક ભાવના
૩૧૩ છે. આ ફેરફાર, રૂપાંતરે અને અવસ્થાંતરે તે લોકના પર્યાયે છે. પર્યાયમાં હાનિ-વૃદ્ધિ ચય–ઉપચય છે પણ લોક દ્રવ્ય શાશ્વતનિત્ય છે, જીવ અજીવથી ભરેલો છે, જેમાં તેને કોઈ ઉત્પાદક નથી તેમ તેને પાલક કે સંહાર કરનાર પણ કોઈ નથી (૭૫)
‘लोकमानम् । उच्चे चैवेददिग्रज्जुमानस्तन्मध्यांशे मेरुमूलं ततोऽयम् ॥ भक्तो लोको मध्यमुख्यैस्त्रिभागमध्ये तिर्यकर्ध्व ऊऽस्त्यधोधः ॥ ७६ ॥
- लोकवसतिः । तिर्यग्लोके सन्ति तिर्यङ्मनुष्याः । प्रायो देवा ऊर्ध्वलोके वसन्ति ॥ नीचैलॊके नारकाधाः प्रभूताः सर्वस्याग्रे मुक्तजीवाः सुखाढयाः ॥७७॥
लोकाकृतिलोंकविभागमानश्च । आयामोऽधो रज्जवः सप्त मूले। मध्ये चैका ब्रह्मलोके च पञ्च ॥ प्रान्ते त्वेका सप्तरज्जुर्घनोऽस्य । न्यस्तश्रोणीहस्तमाकृतिश्च ॥ ७८ ॥
सानु मान. અર્થ–લોકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી એક કલ્પિત દેરીવડે માપવામાં આવે તો તે દોરી ચૌદ રાજની લાંબી
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ભાવના-શતક
થાય, (રાજનું પ્રમાણુ શાસ્રાંતરમાં જોઇ લેવું ) અર્થાત્ ચે નીચે આ લેાક ચૌદ રાજ પ્રમાણે છે. લોકના મધ્ય ભાગમાં એક મેર નામના પર્વત છે, તેથી લેાકના ત્રણ ભાગ પડયા છે. મેરૂના સમ– તાલ ભાગ તે મધ્ય લેાક, ઉપરના ભાગ તે ઉર્ધ્વ લેાક, અને મેરૂની હેઠેના ભાગ તે અધેા લેાક કહેવાય છે, એટલે કે મેની સીમાથી એક લાકના “ઉર્ધ્વલેાક, અધા લેાક અને તિક્ લોક એવા ત્રણ ભાગ પડયા છે. (૭૬) લાકની વસતિ.
39
મધ્ય લેાક અથના તિક્ લેાકમાં તિર્યંચ અને મનુષ્યા મુખ્યત્વે વસે છે, (જોકે વાળુવ્યંતર જભકા જ્યાતિષી દેવતા પણ તિર્થંક્ લેાકની હદમાં વસે છે પણ તેમની ગૌણુતા છે) ઉર્ધ્વ લેાકમાં મ્હાટે ભાગે દેવા–વૈમાનિક દેવતાએ વસે છે, અને અધા લેાકમાં નારકી ભવનપતિ વગેરે અસુરે વસે છે. ત્રણે લેાકને અગ્ર ભાગે એટલે લેાકને શિખરે નિરૂપાધિક પરમ સુખમાં મગ્ન એવા મુક્તસિદ્ધ આત્માએ અવસ્થિત થએલા છે. (૭૭)
લાકની આકૃતિ અને લેાક વિભાગાતું માન.
છે. લબાઈ પહેાળા
અધા લાકના વિસ્તાર સાત રાજના છે, એટલે અધેા લેાકની ઉંચા સાત રાજની છે, અને અધેા લેાકને નીચઢા ભાગ સાતમી નર્કના પ્રદેશ સાત રાજના પહાળેા છે. મધ્ય લેાક–તિયક્ લેાક એક રાજના લાંખે પહેાળા અને તેની ઉંચાઇ ૧૮૦૦ જોજનની છે. ઉર્ધ્વ લેાકની ઉંચાઈ માઠેરા સાત રાજની પાંચમા દેવલાક પાસે પાંચ રાજની છે, અને પછી સકાયાતાં સાચાતાં સર્વાર્થસિદ્ધને છેડે એક રાજની લંબાઈ પહેાળાઇ છે. લંબાઇ પહેાળા અને ઉંચાઈ સરખી કરવાને લેાકનું ધન કરવામાં આવે તે ધનીકૃત લેાક સાત રાજના લાંખે પહેાળા અને ઉંચા થાય છે. લેાકના આકાર જેમ કાઈ પુરૂષ જામા પહેરી,
Page #342
--------------------------------------------------------------------------
________________
લોક ભાવના
૩૧૫ બે પગ પહોળા કરી, કેડ ઉપર હાથ મૂકી, ફુદડી ફરે ને જેવો આકાર થાય તેવો છે. (૭૮)
વિવેચન-લેની ઉંચાઈ ચૌદ રાજની છે. અહિં રાજ શબ્દ રજુ શબ્દને અપભ્રંશ છે. રજજુ એટલે દોરી. આ પૃથ્વી ઉપર અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે. તેમાં સૌમાં ભયદીપ આ જંબુદ્વીપ છે. તેને ફરતે સમુદ્ર અને સમુદ્રને ફરતો દ્વીપ, એવી રીતે એક દ્વીપ અને એક સમુદ્ર છે. ઉત્તરોત્તર એકેકની લંબાઈ પહેળાઈ આગલા કરતાં બેવડી છે, જેમકે જંબુદ્વીપની લંબાઈ પહોળાઈ એક લાખ જેજનની તો તેને ફરતા લવણસમુદ્રની લંબાઇ પહોળાઈ બે લાખ જેજનની. એમ બેવડા વધતાં છેલ્લો
સ્વયંભૂરમણ નામને સમુદ્ર આવે છે. એક તરફ બધા દ્વીપ સમુદ્રો અને એક તરફ એકલો સ્વયંભૂરમણ સમુદ્ર, અર્થાત અર્ધામાં બધા દ્વીપ સમુદ્રો અને અર્ધામાં સ્વયંભૂરમણ સમુદ્ર છે. સ્વયંભૂરમણ,
અર્ધ રાજુ પ્રમાણમાં છે અને બાકીના બધા દ્વીપ સમુદ્રો અર્ધ રજજુ પ્રમાણમાં છે. સ્વયંભૂરમણના પૂર્વના છેડાથી પશ્ચિમના છેડા. સુધી એક દેરી બાંધવામાં આવે છે તે દેરી એક રજજુ (રાજ) પ્રમાણની થાય. ટુંકામાં પૃથ્વી ઉપરના સર્વ શ્રી અને સર્વ સમુકોની જેટલી લંબાઈ અથવા પહેલાઈ છે તેટલું પ્રમાણ એક રાજનું છે. આ રજજુથી (રાજથી) જે લેકને માપવામાં આવે એટલે કે લોકના નીચેના છેડાથી લોકને ઉપરને છેડે રજજુથી માપીએ તો ચૌદ રજુ થાય. લોકનું મધ્યબિંદુ મેરૂ પર્વતના મૂળમાં છે. ત્રીછા લેકની કે જંબુદીપની વચોવચ મેરૂ નામનો પર્વત છે. તેને પાયે એક હજાર જેજનને જમીનમાં ઉડે છે અને ૯૯૦૦૦ જે જન જમીન ઉપર ઉંચે છે. જમીનની સપાટી ઉપર દશ હજાર જે જનની તેની લંબાઈ પહોળાઈ છે. તેના બરાબર મધ્ય ભાગમાં ગોસ્તનાકારે ચાર ઉપર ને ચાર નીચે એમ આઠ રૂચક પ્રદેશ છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૬
ભાવના-શતક. તે દશ દિશાઓના કેંદ્રસ્થાનરૂપ છે, અર્થાત ત્યાંથી સઘળી દિશાઓ શરૂ થાય છે. તેનાથી નવસે જે જન નીચે અધો લેકની શરૂઆત થાય છે, તે નીચે છેક સાતમી નર્કના તળીયા સુધી અધે છેક છે. અધે લોકની ઉપર ૧૮૦૦ જેજન સુધી, એટલે રૂચક પ્રદેશથી નવસે જોજન નીચે અને ૯૦૦ જેજન ઉપર, એમ ૧૮૦૦ જેજનમાં તિર્યફ લોકની હદ છે અને ત્યારપછી તેના ઉપર છેક મોક્ષ સુધી ઉર્વ લોક ગણાય છે. આ ત્રણ વિભાગને જ સ્વર્ગ, મત્ય અને પાતાળ લોક પણ કહે છે. તિય લોક ભવ્ય લોક તરીકે પણ પ્રસિદ્ધ છે. ત્રણ લોકમાં અધો લોક અને ઉર્વ લેકની પહોળાઈ કરતાં ઉંચાઈ વધારે અને અમુક ભાગમાં સરખી છે, ત્યારે ત્રીછા લકની ઉંચાઈ કરતાં લંબાઈ પહોળાઈ વધારે છે, કેમકે ઉંચાઈ માત્ર ૧૮૦૦ જેજનની જ છે, ત્યારે લંબાઈ પહેળાઈ એક રજજુની છે. અધે લેક અને ઉર્વ લોકની લંબાઈ પહોળાઈ એકસરખી નથી. છેક નીચેથી લઈએ તે અધે લોકમાં સાત પૃથ્વીઓ છે. તેમાં સાતમી પૃથવી કે જે સાતમી નર્ક કહેવાય છે, તેની લંબાઈ પહેળાઇ સાત રાજની છે, કે જે અધે લોકની ઉંચાઈ કરતાં કંઈક ઓછી છે, પણ નીચેના ભાગથી એકેક પ્રદેશ ચારે તરફથી ઘટતાં ઘટતાં છઠી નર્ક આગળ એક રાજનો ઘટાડો થયો. છઠી પૃથ્વીછઠો નર્ક રાજની લાંબી પહોળી છે. આ ક્રમે એકેક પ્રદેશ ઘટતાં પાંચમી પૃથ્વી પાંચ રાજની, ચોથી પૃથ્વી ચાર રાજની, ત્રીજી ત્રણ રાજની, બીજી બે રાજની અને પહેલી પૃથ્વી-પ્રથમ નર્ક એક રાજની લાંબી પહેળી છે. ત્રીછા લોકની પણ આ જ લંબાઈ પહોળાઈ છે. ત્યાર પછી ઉપર ચડીએ તે એકેક પ્રદેશની વૃદ્ધિ થતાં, ઉર્ધ્વ લોકમાં પાંચમા દેવલોકની હદમાં પાંચ રાજ પહોળાઈ છે. આટલી પહોળાઈએ પહોંચ્યા પછી પાછો એકેક પ્રદેશનો ઘટાડે થવા માંડે છે, તે લેકને ઉર્વ છેડે પહોંચતાં એક રાજની પહોળાઈ રહે છે. આ પ્રમાણે લોકની આકૃતિ ત્રણ સરાવળા જેવી થાય છે,
Page #344
--------------------------------------------------------------------------
________________
લાક ભાવના
૩૧૭
એટલે કે પહેલા સરાવળા ઉંધા મૂકીએ, તેના ઉપર ખીજો સરાવળા સીધેા અને ત્રીજો તેના ઉપર ઉષા મૂકીએ, પ્રથમના ધા સરાવળા જેવા અધા લેાક નીચે પહેાળા અને ઉપર સાંકડા, ખીજા સીધા સરાવળા જેવા ત્રીછા લેાકની ઉપર પાંચમા દેવલાક સુધીને ભાગ નીચે સાંકડા અને ઉપર પહેાળા, ત્રીજા ધા સરાવળા જેવા પાંચમા દેવલાક ઉપરના ભાગ નીચે પહેાળા અને ઉપર સાંકડા, અથવા જામા પહેરી કેડની એ તરફ એ હાથ રાખી ફુદડી ક્રૂરતા માણસના આકાર જેવા લાકના આકાર છે. પગ પાસે પહેાળા, નાભી પાસે સાંકડા, કાણી પાસે પહેાળા અને મસ્તક પાસે સાંકડા છે. પગને ઠેકાણે સાતમી ન, નાભિને ઠેકાણે ત્રીા લેાક, કાણીને સ્થાને પાંચમા બ્રહ્મલેાક અને મસ્તકને સ્થાને મેાક્ષ છે. પહેલી નર્કના નેાદિષ ધનવા અને તનવાની નીચે જે અસખ્યાત જોજન પ્રમાણુ આકાશ છે તેમાં અસંખ્યાત જોજન નીચે જએ ત્યાં લાકના મધ્યભાગ છે. ચેાથી નર્કની નીચે ધનાદિ ઘનવા અને તનવા પછી આકાશમાં અર્ધ ઝાઝેરૂ જઇએ ત્યાં અધેાલેાકના મધ્યભાગ છે. પાંચમા દેવલાકના રિજ઼નામને પાચડે ઉર્ધ્વ લેાકના મધ્યભાગ છે. આ લોકને જો ધનાકારે કહપીએ-એટલે કે લંબાઈ, પહેાળાઈ અને ઉંચાઇ એકસરખી કરીએ, તેા સાત રાજની ઉંચાઈ, સાત રાજની લંબાઇ અને સાત રાજની પહેાળાઈ આ લેાકની થઇ શકે, કેમકે આ લોકના એકેક રાજના કકડા કલ્પીએ તેા ૩૪૩ થાય, તેમાં અધેલાકના ૧૯૬ અને ઉલેાકના ૧૪૭ ધનરાજ છે. ત્રણસે તેંતાળીશ રાજનું ઘનમૂળ ૭ થાય માટે ધનીકૃત લેાકનું પ્રમાણુ સાત રાજ છે, તે આ પ્રમાણેઃ–લેાકના મધ્યમાં એક રાજની લંબાઈ, પહેાળાઈ અને ચૌદ રાજની ઉંચાઈ પ્રમાણે ત્રસનાડી છે, તેના સાત રાજના એ કકડા કરી ભેગા કરીએ એટલે એ રાજની પહેાળા અને સાત રાજની ઉંચાઈના એક કકડા થયા. પછી અધેા લાકના ત્રસનાડીની દક્ષિણના અર્ધું ઉપર ઉત્તરનું અ` ઊંધું કરી મૂકીએ,
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ભાવના-શતક
તો તે ત્રણ રાજની પહોળાઈ અને સાત રાજની ઉંચાઈને એક કકડે થે. તે પહેલામાં ઉમેરીએ તે પાંચ રાજની પહોળાઈ અને સાત રાજની ઉંચાઈનો કકડો થયો. પછી ઉર્વ લોકમાં પાંચમા દેવલોકમાં જ્યાં પાંચ રાજની પહોળાઈ છે, તેની ઉપર અને નીચેના બંને બાજુના કકડા એકબીજા ઉપર ઉંધા મૂકીએ તે બે રાજની પહોળાઈ અને સાત રાજની ઉંચાઈનો એક કકડે થયા. તે પાંચ રાજના કકડામાં ઉમેરીએ ત્યારે સાત રાજની ઉંચાઈ અને સાત રાજની લંબાઈ પહોળાઈને ઘનીકૃત લોક થયો. સાત રાજ લાંબ, સાત રાજ પહોળો અને સાત રાજ ઉંચે હોય, તેના ઘનરાજ ૩૪૩ થાય છે. અધેલકમાં રત્નપ્રભા, શકરપ્રભા, વાલુપ્રભા, પંકપ્રભા, ધુમપ્રભા, તમપ્રભા અને તમતમાપ્રભા નામની સાત પૃથ્વીઓ-સાત ની છે. એકેક નર્કમાં મેડીના માળની પેઠે પાથડ અને આંતરા છે. પાથડામાં નાકને ઉત્પન્ન થવાના અને રહેવાનું નકવાસા છે. સાતે નર્કમાં એકંદર ૮૪૦૦૦૦૦ નકવાસા છે. તેમાં નાર્થીઓ શીત, ઉષ્ણ, ભૂખ, તરસ વગેરે અત્યંત દુઃખ ભોગવે છે. પ્રથમની ત્રણ નર્ક સુધી પરમાધામીઓ દુઃખ આપે છે અને નીચેની ચાર નર્કમાં અંદર અંદર લડી દુઃખ ભોગવે છે. પહેલી રત્નપ્રભા પૃથ્વીનું એક લાખ એંસી હજાર જોજનનું પિંડ છે, તેમાં એક હજાર જજન ઉપર મૂકીએ અને એક હજાર જોજન નીચે મૂકીએ, વચ્ચે ૧૭૮૦૦૦ જેજનની પોલારમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. આંતરામાં દશ ભવનપતિ જાતિના દેવતાઓનાં સાત ક્રોડ ૭૨ લાખ ભુવને છે. તેમાં ભવનપતિ દેવતાઓ વસે છે, ઉપરના એક હજાર જોજનમાં ઉપર નીચે એકેક સો જેજન મૂકીએ તો વચ્ચે ૮૦૦ જનની પિલારમાં વાણુવ્યંતર જાતિના દેવતાઓને નિવાસ છે. ઉપરના સો જેજનમાં ઉપર નીચે દશ દશ જોજન બાદ કરતાં વચ્ચેના ૮૦ જનની પિલારમાં જંકા દેવતાઓ વસે છે. પહેલી પૃથ્વીની સપાટી ઉપર અસંખ્યાત
Page #346
--------------------------------------------------------------------------
________________
લાક ભાવના
૩૧૯
દ્વીપસમુદ્રો છે, તેમાં મનુષ્ય અને તિર્યંચ ઉપરાંત વાણુષ્ય તર જાતના દેવતાઓનાં પણુ નગર છે, અને જ્યાતિષી દેવતાઓની રાજધાની છે અને જંબુદ્રીપ, ધાતકીખડદ્દીપ અને અપુષ્કરદ્વીપ એમ અઢી દ્વીપમાં મનુષ્યની વસ્તી છે. અઢી દ્વીપની બહાર મનુષ્યા નથી, કિન્તુ એકલા તિર્યંચા છે, તે ઉપરાંત કાઈ કાઈ ઠેકાણે વ્યંતર અને જ્યાતિષી દેવતાઓનાં ક્રીડાસ્થાન તથા નિવાસસ્થાન છે, ત્યાં તેમની આવજા છે. પૃથ્વીની સપાટી ઉપરથી ૭૮૦ એજન જઇએ ત્યાં જ્યાતિષ્ચક્ર આવે છે. ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ જાતના જ્યાતિષી દેવતા છે. તેનાં વિમાનાને જ્યેાતિક્ર કહેવામાં આવે છે. તે ન્યાતિક્ર ૧૧૦ જોજનની ઉંચાઇમાં છે. ૭૮૦ જોજનથી ૯૦૦ જોજન સુધીમાં તેની હદ પૂરી થાય છે. ત્યાંથી અસખ્યાત ક્રોડાક્રોડ જોજન ઉપર ભાર દેવલા પૈકી પહેલા અને ઓજો દેવલાક આવે છે. તે અને જોડાજોડ છે. એક અ ચંદ્રમા અને અન્ને પૂર્ણ ચંદ્રમાને આકારે છે. અસંખ્યાતા જોજનની લખાઈ પહેાળાઈમાં છે. ત્યાં વૈમાનિક જાતિના દેવતાઓ વસે છે. ત્યાંથી અસંખ્યાત જોજન ઉપર ત્રીજો અને ચેાથે દેવસેાક જોડાજોડ અ અર્ધ ચંદ્રમાને આકારે છે. ત્યાંથી અસંખ્યાત અસંખ્યાત જોજનને આંતરે ઉપરાઉપર પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલાક છે. ત્યાંથી અસંખ્યાત એજનને આંતરે નવમે અને દશમા દેવોાક જોડાજોડ છે. ત્યાંથી તેટલે જ આંતરે ૧૧ મેા અને ૧૨ મેા દેવલાક જોડાજોડ છે. ત્યાંથી અસંખ્યાત જોજન ઉપર લેાકરૂપ પુરૂષની ગ્રીવાને સ્થાને નવ પ્રૈવેયક છે, તે ત્રણ પ્રતર-પાથડા ઉપર છે, એકેક પ્રતર ઉપર ત્રણ ત્રણ ત્રૈવેયક છે. આંહિ ત્રૈવેયક જાતિના દેવતાઓ વસે છે. તેના ઉપર સુખને સ્થાને પાંચ અનુત્તર વિમાન છે. ચાર દિશામાં ચાર અને એક સર્વાંસિદ્ધ વિમાન વચ્ચે છે. આમાં વસનારા દેવતા સર્વોત્કૃષ્ટ છે, એકલા સર્વથા બાળ કે યાગીની માફક નિર્વિકાર
સમ્યફૂદષ્ટિ જ છે! છે. નવ ચૈવેયક
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૦
ભાવના-શતક અને પાંચ અનુત્તર વિમાનમાં રાજ્યતંત્ર નથી, સર્વ સ્વતંત્ર અહર્ષિદ્ર દેવતા છે. જેને ઘણમાં ઘણું ત્રણ કે પાંચ ભવ કરવાના છે તેવા જીવો જ અનુત્તર વિમાનમાં આવી શકે છે. પાંચ અનુત્તર વિમાનની ઉપર બાર જોજનને અંતરે સિદ્ધિશિલા છે. આઠ જે જનની મધ્ય ભાગમાં જાડી છે. મધ્ય ભાગથી ચારે બાજુએ એકેક પ્રદેશ પાતળી પડતાં છેડે માંખીની પાંખ કરતાં પણ પાતળી સ્ફટિકમય છે. તેના ઉપર એક જોજનના છેલલા ગાઉને છેઠે ભાગે એટલે ૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંગુલ જેટલા ક્ષેત્રમાં સિદ્ધ ભગવાન સ્વસ્વરૂપમાં લીન થયા થકા રહ્યા છે. અહિ લોકની હદ, અથવા ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યની હદ પૂરી થાય છે. ત્યાર પછી અલોક છે. માત્ર એક આકાશ દ્રવ્ય છે. લોકના સર્વ સ્થાનમાં દરેક જીવ અનંતી અનંતી વાર ઉપજી આવ્યો છે, છતાં હજી કાર્યની સિદ્ધિ થઈ નથી, તેથી એમ ચિંતવવું કે લોકના અગ્રભાગે અક્ષયસ્થાન છે, તેમાં મારા નિવાસ કેવી રીતે પ્રાપ્ત થાય? (૭૬–૭૭–૭૮).
लोकस्य स्थितिः । पृथ्वी तोये तच्च वायुप्रतिष्ठं । सोप्याकाशे स्यात्ततोऽलोकदेशः। यत्राकाशं द्रव्यमेकं विहाय । नान्यत्किञ्चिद्विद्यतेऽनन्तकेऽस्मिन् ॥ ७९ ॥
લેકની સ્થિતિ અર્થ–જેના ઉપર સર્વ પ્રાણુઓ રહે છે તે પૃથ્વી ઘોદધિજળને આધારે છે. તે ઘનોદધિ, વાયુ-ઘનવાને આધારે અને ઘનવા તનવાને આધારે રહે છે. તે તનુવાયુ પણ આકાશને આધારે છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
લાક ભાવના
૩૨૧
આ આકાશને અમુક ભાગ મૂકયા પછી અલોકની હદ આવે છે. તે અલોકમાં એક આકાશાસ્તિ સિવાય બીજું એકે દ્રવ્ય નથી. માત્ર એક આકાશ તે પણ સીમા વગરનું અનંત છે તેથી અલોક પણ અનંત છે. (૭૮).
વિવેચન–વિહાળે તે દિઃ પાતા? શોચમા ! કવિ लोगठिइ पनत्ता तंजहा आगासपइठिए वाए, वायपइठिए उदही, उदहिपइठिया पुढवी, पुढवीपइठिया तसा थावरा पाणा अजीवा जीवपइठिया जीवा कम्मपइठिया, अजीवा जीवसंग्गहिया जीवा कम्मसंग्गहिया.
ભગ. શ. ૧ ઉ. ૬ ઠે. અર્થ–લોકસ્થિતિ કેટલા પ્રકારની છે ? હે ગૌતમ! આઠ પ્રકારે લોકની સ્થિતિ કહી છે, તે આ પ્રમાણે–પ્રથમ આકાશને આધારે વાયુ. (તનવા) વાયુના આધારે ઉદધિ–ઘનેદધિ, ઘનોદધિને આધારે પૃથ્વી, પૃથ્વીને આધારે ત્રસ અને સ્થાવર જીવો, જીવને આધારે અજીવ–ઉદારિકાદિ શરીર, કર્મને આધારે જીવ રહે છે. અજીવ જીવથી સંગ્રહિત છે અને જીવ કર્મથી સંગ્રહાલે છે. આ રીતે આઠ પ્રકારે લોકની સ્થિતિ છે.
ભગવતીના ઉપલા સિદ્ધાંતમાં બેકની સ્થિતિ દર્શાવી છે. સ્થાવર, બસ, જીવ, અજીવ વગેરે પદાર્થો પૃથ્વી ઉપર રહે છે. એ તો સુવિદિત છે, પણ આ પૃથ્વી શાને આધારે રહી છે, એ એક ગંભીર સવાલ છે. આના સંબંધમાં અન્ય શાસ્ત્રકારોની જુદી જુદી કલ્પના છે. કોઈ તો કહે છે કે આ પૃથ્વી શેષનાગની ફેણ ઉપર તેને આધારે રહી છે. આ ઘટના સંભવિત લાગતી નથી, કેમકે આવી હેટા પાયાવાળી, અને અતુલ વજનવાળી પૃથ્વી શેષનાગની ફેણ ઉપર રહે, એ ન માની શકાય તેવી વાત છે. જૈન શાસ્ત્ર આ સંબંધે એવો ખુલાસો કરે છે, કે આ પૃથ્વીને પાયે ઘોદધિ ઉપર
૨૧
Page #349
--------------------------------------------------------------------------
________________
==
=
=
==
====
====
ભાવના–શતક. છે. પૃથ્વી અપરિમિત–અસંખ્યાત જનની છે, તેમ ઘોદધિ પણ અસંખ્યાત જનના વિસ્તારમાં છે. નીચેના ભાગમાં સાત પૃથ્વી છે. તે પ્રત્યેકની નીચે ફરતો ઘનોદધિ છે. જેમ ઝાડને ફરતી છાલ હોય છે, તેમ પૃથ્વીની ચારે બાજુએ ફરતે ઘોદધિ નામનો પદાર્થ છે. તે જાત પાણુની છે, પણ તે થીણું ઘી સરખો છે. નીચેના મધ્ય ભાગમાં ૨૦ હજાર જજનની તેની જાડાઈ છે પણ ત્યાંથી એકેક પ્રદેશની પાતળાઈ થતાં છેક ઉપરને છે. માત્ર છ જે જનની જાડાઈ રહે છે. બીજી પૃથ્વીના ઘનોદધિની પણ એવી જ સ્થિતિ છે, પણ છેડાની જાડાઈમાં જનના એક તૃતીયાંશને વધારો થાય છે. એમ દરેક પૃથ્વીના ઘનેદધિની જાડાઈમાં એકેક તૃતીયાંશને વધારે થતાં સાતમી નર્કના ઘોદધિની જાડાઈ છેડે આઠ જનની છે. મધ્ય ભાગમાં સાતેના ઘોદધિની જાડાઈ ૨૦ હજાર જેજનની છે. લંબાઈ પહોળાઈ અને પરિધિ અસંખ્યાત જનની છે. ઘનોદધિની નીચે ઘનવાયુનું વજન છે. તે વિધર્મી ઘી સરખે છે. તે ઘને દધિની ચારે બાજુએ ફરતો છે. લંબાઈ, પહોળાઈ અને પરિધિ અસંખ્યાત જે જનની છે, તેમ મધ્યમાં જાડાઈ પણ અસંખ્યાત જનની છે, પણુ પાતળું પડતાં પડતાં છે. માત્ર સાડાચાર જોજનની જ પાતળાઈ રહે છે. આ પ્રમાણે પહેલી નર્કના ઘનવાયુનું છે. બીજી નકે જો
જન, ત્રીજીએ ૫ જેજન, એથીએ પા જેજન, પાંચમીએ પા જન, છઠીએ પા જે જન અને સાતમીના ઘનવાયુની જાડાઈ ૬ જે જનની છે. ઘનવાયુની નીચે તેની ચારે બાજુએ ફરતે તનુવાયુ છે તે તપાવ્યા થી સરખો છે. તેની લંબાઈ પહોળાઈ પરિધિ અને મધ્યમાં જાડાઈ અસંખ્યાત જનની છે. જાડાઈ ઘટતાં ઘટતાં છેડે માત્ર દેઢ જોજનની જાડાઈ રહે છે. નીચેની પૃથ્વીઓમાં પ્રત્યેક પૃથ્વીએ , ભાગને વધારે થતાં સાતમી નર્કના તનુવાયુની જાડાઈ બે જજનની છે. તનવાયુની નીચે અસંખ્યાત જન પ્રમાણે આકાશ છે. સાતમી નર્કના આકાશના અસંખ્યાત જેજન મૂકયા પછી ધમ
Page #350
--------------------------------------------------------------------------
________________
લાક ભાવના
૩ર૩ સ્તિકાયાદિ બીજા પાંચ દ્રવ્ય પૂરા થાય છે, એટલે ત્યાં લોકની હદ પણ પૂરી થાય છે. પછી અલેક આવે છે. તેમાં આકાશ સિવાય બીજું કોઈ પણ દ્રવ્ય નથી. લાકડાના ત્રણ પાત્રાને ઝુડ હોય, તેમાં જેમ ત્રણ પાત્રા એક બીજાની અંદર રાખ્યા હોય, તેવી રીતે તનવા, ઘનવા અને ઘનોદધિ એ ત્રણે વલય એક બીજાની અંદર ગોઠવાએલા છે. ત્રીજા નાના પાત્રામાં જેમ કોઈ વસ્તુ રાખવામાં આવે તેમ ઘને દધિના વલયની અંદર પ્રત્યેક પૃથ્વી છે. મહાટા પાત્રાની બહાર જેમ આકાશ હાય તેમ તનવાને ફરતું આકાશ છે. પાત્રાના સાત ઝુડા આકાશમાં છેડે થેડે આંતરે ઉપર ઉપર લટકાવેલા હેય, તેમ સાત પૃથ્વીઓ પિતતાના ઘોદધિમાં ઉપર ઉપર સ્થિત છે. પૃથ્વી અને અલોક વચ્ચે ઉપલા ભાગમાં માત્ર બાર જોજનનું અંતર છે. તે ૬ જોજનને ઘનોદધિ, ૪ જનને ઘનવા અને ના જનને તનવા, એમ બાર જોજન. પછી અલોક આવે અને સાતમી નર્કના ત્રણ વલયના ૧૬ જજન થતા હોવાથી ૧૬ જનનું અંતર છે. આ સાત પૃથ્વી ઉપરાંત દેવલોક પણ ઘોદધિને આધારે રહ્યા છે. તે આવી રીતઃ–પહેલા બે દેવલોક ઘોદધિને આધારે છે, ત્રીજે, ચોથ અને પાંચમા દેવલોક ઘનવાને આધારે છે; છઠો, સાતમો અને આઠમે ઘનેદધિ અને ઘનવા એ બેને આધારે છે; નવમાથી સવWસિહ સુધી એક આકાશને આધારે પ્રતિષ્ઠિત છે. (૭૯)
सुखदुःखहानिवृद्धीः।
उच्चैरुञ्चैवर्तते सौख्यभूमिनींचर्नीचैर्दुःखदृद्धिः प्रकामम् ॥ लोकस्याग्रस्त्युत्कटं सौख्यजातं । नीचैः प्रान्ते दुःखमत्यन्तमुग्रम् ॥ ८० ॥
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૪
ભાવના-શતક. दशमभावनाया उपसंहारः। उच्चैःस्थानं त्वात्मनश्चित्स्वभावानीचैर्यानं कर्मलेपादगुरुत्वे ।। तस्माद्धर्म कर्ममुक्त्यै विधेया। लोकाग्रे स्यायेन ते स्थानमर्हम् ॥ ८१ ॥
સુખ-દુઃખની હાનિ-વૃદ્ધિને કમ. અર્થ-લોકના નીચેના છેડાથી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ દુઃખ ઓછું અને સુખની વૃદ્ધિ થતી આવે અને ઉપરના છેડાથી જેમ જેમ નીચે જઈએ તેમ તેમ સુખની હાનિ અને દુઃખની વૃદ્ધિ. ઉપર ઉપર સુખની વૃદ્ધિ થતાં લેકના અગ્રભાગે-ઉપરના શિખરે
જ્યાં સિદ્ધ મુક્ત છો રહે છે ત્યાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુખ છે અને લકનો જે નીચે પ્રાન્ત સાતમી નર્કને પ્રદેશ ત્યાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભયંકર દુઃખ છે. (૮૦).
દશમી ભાવનાનો ઉપસંહાર જીવની ચૈતન્ય શક્તિ અગુરુલઘુ સ્વભાવવાળી છે, એટલે તેને સ્વભાવ ઉર્ધ્વગામી છે, અને તેજસુ શરીરાદિ ગુગલ ગુરૂલઘુ છે. ગુરૂત્વવાળી વસ્તુનો નીચે જવાનો સ્વભાવ છે, જેથી પુદ્ગલના સંગે જીવન નીચે ગમન થાય છે. જેમ જેમ કર્મને લેપ અધિક અને પુગલને સંગ વિશેષ, તેમ તેમ આ જીવ નીચેના સ્થાનમાં જન્મ ધારે છે, અને જેમ ચિસ્વભાવની નિર્મળતા, તેમ તેમ જીવનું ઉર્વગમન થાય છે. જ્યારે સર્વથા કર્મ નિર્લેપ થાય છે ત્યારે કેવળ ચિસ્વભાવથી લોકને અગ્ર ભાગે અવસ્થિતિ થાય છે. માટે હે ભવ્ય! જે લોકના અગ્ર ભાગે સ્થિતિ કરવાની અભિલાષા હોય તે કર્મને લેપ ટાળવાને અને ચિને નિર્મળ સ્વભાવ પ્રકટ કરવાને ધર્મનું સેવન કરી આત્મિક ગુણને પ્રકટ કર. (૮૧)
Page #352
--------------------------------------------------------------------------
________________
લાક ભાવના
૩૨૫
વિવેચન—ઉપરનાં બે કાવ્યમાં લોકના ઉચ્ચ પ્રદેશમાં અને નીચ પ્રદેશમાં સુખ દુઃખની કેવી સ્થિતિ છે, તથા તે શાથી પ્રાપ્ત થાય છે, તે બતાવ્યું છે. આગલા કાવ્યથી એટલું તે જણાયું છે કે નીચે નાક, વચ્ચે મનુષ્ય તથા તિર્યંચ, ઉપર દેવતા અને સર્વથા લોકને અગ્ર ભાગે સિદ્ધ ભગવાન બિરાજે છે. નીચાણના ભાગમાં સાતમી નર્કના નાકને જેટલું દુઃખ છે, તેટલું ઉંચાણના ભાગમાં વસતા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતાને સુખ છે. આયુષ્ય બંનેનું ૩૩ સાગરોપમનું છે. પહેલાને તેટલા વખત સુધી જ્યારે દુઃખ ભેગવવાનું છે, ત્યારે બીજાને તેટલા વખત સુધી સુખ ભેગવવાનું છે. એથી પણ ઉપર સિદ્ધ ભગવાનને હદ વગરનું અનહદ સુખ-શાંતિ હોય છે. ઉંચી અને નીચી સ્થિતિ વચ્ચે સુખ દુઃખનો કેટલો તફાવત છે, તે થોડા શાસ્ત્રીય દાખલાથી સમજી શકાશે. સૂયગડાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં નાકની સ્થિતિ પર આ પ્રમાણે વર્ણન છે –
તે પર તમિલંધરે વિશ્વામિત . ગા. ૩.
અર્થ–તેઓ નર્કમાં પડે છે, કે જે નર્કને દેખાવ અત્યંત ઘોર–ભયંકર છે, જેમાં પ્રકાશનું તે નામ નથી, પ્રકાશને બદલે ગાઢ અંધકાર ભર્યો છે અને તાપસ્વાભાવિક ક્ષેત્રની ગરમી એટલી તો પ્રચંડ છે કે તેની આગળ અગ્નિને તાપ કશા હિસાબમાં જ નથી.
ત્યાં તાપ અને ટાઢ કેટલી છે, તે સ્પષ્ટ શબ્દોમાં ઉત્તરાધ્યાયનના ૧૯ મા અધ્યયનમાં મૃગાપુત્ર આ પ્રમાણે કહે છે –
ના છું મન ડો. ફ્રોતyળો ત . નug વેચના ૩ષ્ઠ | માયા રે મg | ઉ. અ. ૧૯.
અર્થ–આ લોકમાં અગ્નિ જેવો ઉsણુ છે, તેના કરતાં અનંતગુણ વધારે નર્કમાં ઉષ્ણુ વેદના છે. (મૃગાપુત્ર કહે છે કે) તેવી વેદના મેં જોગવી છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૬
ભાવના શવ
નર્કમાં કેવા ભયભીત શો ખેલાય છે ?
हण छिंद भिंद णं दहेति । सद्दे सुणित्ता परहम्मियाणं । ते नारगाओ भयभिन्नसन्ना । कखंति कन्नाम दिसं वयामो ॥
સૂય. અ. ૫ ગા. ૬.
અર—આને સુગરથી મારા, આને તરવારથી છેદા. આને ભાલાથી ભેદી નાંખા, આને અગ્નિમાં બાળા, આવા પરમાધામીઓના શબ્દો સાંભળી ભયભીત થતા નાર્કી નાસી છુટી જવાના રસ્તા શાધે છે, પણ કયાંય જવાની ખરી નથી.
........................
अने तु सूलाहिं तिसूलिसाहिं । दीहाहिं विध्धूण अहे करंति ॥ સુય. અ. ૫. ગા. ૯.
અથ—જ્યારે કાઈ નાર્કી ભાગવાનું કરે છે, ત્યારે તેને લાંબા ભાલા કે ત્રિશુળથી વીંધીને પરમાધામી હૈફે પાડે છે. નર્કના દુ:ખનું એટલું બધું વર્ણન છે, કે જે સાંભળતાં હૃદય કપી ઉઠે. આવી વેદના નાર્કીના થવા દિનરાત ભાગવ્યાં કરે છે. સાત નર્કમાં પહેલી કરતાં ખીજીમાં, અને ખીજી કરતાં ત્રીજીમાં યાવત્ સર્વથી નીચે સાતમી નમાં અતુલ વેદના દુઃખ છે. અધેાલાકની ઉપર ત્રિષ્ટા લેાકમાં મુખ્યત્વે તિર્યંચ અને મનુષ્યા વસે છે, ત્યાં જોકે દુઃખ છે, ચહુલામ્—
सारीरमाणसाइं दुक्खाइं तिरिक्ख जोणीए । माणुस्सं च अणिचं वाहिजरामरणवेयणा पउरं ॥
उबवाइ.
માનસિક દુઃખા છે, વ્યાધિ, રાગ, જરા, નથી ઓછું છે..
અ—તિર્યંચ યાનિમાં શારીરિક અને ત્યારે મનુષ્યભવમાં આયુષ્યની અસ્થિરતા, મરણુ વગેરેની પ્રચુર વેદના છે; પણ આ
દુ:ખ
Page #354
--------------------------------------------------------------------------
________________
ભાજભા નર્ક જેટલી ઉષ્ણ વેદનાશીત વેદના, ભુખ, તરસ, રિછા લેકના પ્રાણુઓને નથી. ત્યાંથી ઉપર જતાં વૈમાનિક દેવતાઓ કે જે ઉર્વલોકમાં રહે છે, ત્યાં છિી લેાક જેટલું દુખ નથી, પણ ત્યાં આયુષ્ય લાંબુ, વેદિયશક્તિ, મનવાંછિત ભેગ, દિવ્યદ્ધિ, દિવ્ય સુખ, દિવ્ય અનુભવ વગેરે સુખ. છે. જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ લાંબી જીંદગી, નિવિષયતા, કષાયની મંદતા, અધિક ઋદ્ધિ, આધક ઉજવલતા અને અધિક સુખ છે. સૌથી ઉપરના સર્વાર્થ સિહના દેવતાઓનું અવર્ણનીય સુખ છે. તેત્રીસ સાગરનું તેમનું આયુષ્ય છે. તેમના એક વખતના આહારની વપ્તિ ૩૩ હજાર વરસ સુધી ચાલે છે. તેત્રીશ પખવાડીએ શ્વાસોશ્વાસ લે છે. પોતાની શઓ ઉપર ચંદ્રવાન ઠેકાણે મેતીનાં ઝુમખામાંથી રાગ-રાગિણએની ધ્વનિ અને બત્રીશવિધ નાટકની રચના થાય છે. તે જોતાં જોતાં ખટપટ વગરના ચિરંકાલીન સુખમાં સમય નિગમન કરે છે. તેના ઉ૫ર લેખના અગ્રભાગે સિહ ભગવાન બિરાજે છે; ચટુ
कोई पडिहया सिद्धा! । कहिं सिद्धा पडिठिया ? ॥ कहिं बोंदि चइत्ता नं। कस्य गंतूण सिज्झई ? ॥१॥ अलोगे पडिहया सिद्धा । लोयग्गेय पडिठिया ॥ इहं बोंदि चइत्ता गं । तत्थ गंतूण सिण्झई ॥ २ ॥
ઉર્વાઈ અર્થ–પ્રશ્ન-સિદ્ધ ભગવાન કયે ઠેકાણે અટકયા? કયે ઠેકાણે સ્થિત થયા? કયાં શરીર છોડયું અને ક્યાં જઈને સિદ્ધ થાય છે ? ઉત્તર-અલોક આગળ સિહ અટકયા, લોકને અગ્રભાગેછે સિહ સ્થિત થયા, આહિ–આ જમીન ઉપર શરીરને છડી લેકને અગભાગે જઈ સિહ બુહ મુક્ત થયા. આ સ્થાનમાં કેટલું સુખ છે, તેનું વર્ણન શાસ્ત્રીય પ્રમાણુપુર સર કરવું વધારે ઉચિત છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
હ૨૮
ભાવના-શતક
णवि अत्यि माणुसाणं । तं सोक्खं णविय सव्वदेवाणं ॥ जं सिद्धाणं सोक्खं । अव्वाबाहं उवगयाणं ॥ १ ॥ जं देवाणं सोक्खं । सव्वद्धा पिंडिअ अणंतगुणं ॥ णय पावइ मुत्तिसुहं । णताहि वग्गवग्गूहि ॥ २ ॥ सिद्धस्स सुहो रासी । सम्वद्धा पिंडिओ जइ हवेजा ॥ सोऽणंत वग्ग भइओ । सव्वागासे ण माएजा ॥ ३ ॥ जह जाम कोइ मिच्छो । नगरगुणे बहुविहे वियागंतों ॥ न चइए परिकहेउं । उवमाहिं तहिं असंतिए ॥ ४ ॥
-
ઉવવાઈ. અર્થ–દરેક જાતની બાધા-પીડાથી રહિત થએલા સિદ્ધ ભગવાન જે સુખ ભોગવે છે, તે સુખ મનુષ્ય કે દેવતા, કેઇને પણ નથી. ૧. દેવતાના સર્વ કાળનું સુખ એકત્ર કરી તેનું એક પિંડ બનાવી તેને અનંતગુણ કરીએ, એટલું જ નહિ, પણ તેને અનંતી વાર વર્ગને વર્ગ કરીએ તોપણ સિહના સુખની બરાબર તે સુખ થઈ શકે નહિ. ૨. સિદ્ધના સર્વ સુખનું એક પિંડ બનાવી તેના અનંતા ભાગ કરીએ, તેમાંનો એક ભાગ આકાશમાં વિખેરીએ, તે લોક અને અલોક બંનેને આકાશ ભરાઈ જાય, તે પણ તે ખુટે નહિ. ૩.
દષ્ટાંતકોઈ એક રાજા વનમાં ક્રિડા કરવા ગયો હતો. તેને ઘેડે તેને અટવિના વિષમ માર્ગમાં લઈ ગયે. ભૂખ, તરસ અને શ્રમથી ખિન્ન થએલો રાજા પાણીની શોધ કરવા લાગ્યો, તેટલામાં એક જંગલી માણસ તેને મળ્યો. તેણે પાણી પાયું અને ખાવાનું પણ આપ્યું. રાજાને તેથી ઘણું શાંતિ થઇ, તેથી સંતુષ્ટ થએલો રાજા તે ભિલને પોતાની સાથે લઈ આવ્યો. એક ભવ્ય મંદિરમાં તેને ઉતાર આપ્યો. ઉમદામાં ઉમદા ખાનપાનની ચીજે તેને આપવામાં આવી. પહેરવાને કિમતી વસ્ત્રો અને આભૂષણે આપ્યાં.
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૨૯
લોક ભાવના ખિજમતમાં એક બે નોકરો રાખવામાં આવ્યા. થોડા દિવસ તે ત્યાં રહ્યો, પણ પછીથી તેને પિતાનું કુટુંબ સાંભરી આવ્યું. આ મજાને સંદેશ પહોંચાડવા ત્યાં જવાનું તેને મન થયું. અહિથી ક્ટવાને જીવ તલપાપડ થવા લાગ્યો. આખરે એકાંતની તક જોઈ પિતાનાં જુનાં વસ્ત્રો પહેરી ભાગી ગયો. કુટુંબીઓની પાસે ગયો અને ઘણું સ્નેહથી તેમને ભેટયો. તેઓ પૂછવા લાગ્યા કે આટલા દિવસ સુધી ક્યાં જતો રહ્યો હતો? અમે તે તને શોધી શોધીને થાકી ગયા. તેણે કહ્યું કે હું તો એક ઘડાવાળાની સાથે ગયા હતા, ત્યાં ભારે મજા હતી. સંબંધીઓએ પૂછયું, શેની મજા હતી? તેણે કહ્યું: વાહ! વાહ! બહુ જ મજા! તેઓએ પોતાનાં સારામાં સારાં લુગડાં, વાસણ, ખોરાક, ઝુંપડી બતાવી કહ્યું કે આવી વસ્તુઓ તને મળી હતો? તેને કહ્યું, આથી પણ વધારે સારી. તે ભિલે જે જે જોયું ચાખ્યું, સુંદયું, સ્પર્યું અને અનુભવ્યું તે બધું મનમાં જાણે છે પણ શબ્દથી બોલવાને સમર્થ થયો નહિ, કારણકે તે સુખ બતાવવાને તેની પાસે શબ્દો જ હતા નહિ, તેથી બધા કહેવા લાગ્યા કે તું જુઠો છે. આથી વધારે બીજું કોઈ સુખ જ નથી. “મુંગે સ્વમા ભયા, સમજ સમજ પિછતાય” એની માફક બિલ મનમાં ને મનમાં મુઝાઈ બેસી રહ્યો.
આમાંથી સમજવાનું એ છે કે ભિલ્લે ઈદ્રિયજન્ય સુખને જે અનુભવ કર્યો હતો, તેનું પણ તેનાથી વર્ણન થઈ શકયું નહિ, તેમ આત્માના સુખનું કે સિદ્ધના વાસ્તવિક આનંદનું વર્ણન કઈથી પણ થઈ શકે તેમ નથી, કારણ કે તેને કોઈ ઉપમા લાગી શકતી નથી. ખરેખર તે અનુપમ સુખ છે. આવી રીતે ઉંચામાં ઉંચે સ્થાને સંપૂર્ણ નિરૂપાધિક દુઃખરહિત એકાંત સુખ છે, ત્યાંથી નીચે નીચે સુખની ન્યૂનતા થતાં, ત્રિછા લેકમાં મધ્યમ સ્થિતિ અને અધેલોકમાં દુઃખ દુઃખ ને દુ:ખ છે. અધેલોકમાંથી ઉર્ધ્વ ઉર્વી
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૦
ભાવના શતક,
જવાના અને આખરે લોકને અગ્રસ્થાને પહોંચવાના પ્રયત્ન કરવા, વા ભાવના ભાવવી, તે લેાકભાવનાનું રહસ્ય છે. આ કાવ્યમાં બતાવ્યું છે કે ઉપર જવું તે આત્માના સ્વભાવ છે, ત્યારે નીચે ઉતરવું તે કર્મની ગુરૂતાના સ્વભાવ છે. જેમ એક તુંખડાની ઉપર માટીને લેપ કરવામાં આવ્યેા હોય, તેા તે તુંબડું ભારે થઈને પાણીમાં ડુખે છે. લેપ દૂર થતાં તે પોતાના સ્વભાવથી પાણીની સપાટી ઉપર તરવા માંડે છે, તેમ આત્માને પણ જેમ જેમ કા વધારે ચેપ લાગે છે તેમ તેમ તે ભારે થઈને નીચે અધેાગતિમાં ચાા જાય છે. તેમાં મહા આરંભ મહા પરિગ્રહ, માંસાહાર અને પચે ક્રિયાની ધાત કરવી એ ચાર પ્રકારના કર્મથી નનું આયુષ્ય અધાય છે અને અધેલાકમાં ગમન થાય છે. માયા, ટ, વિશ્વાસધાત અને કાવત્રાં, જીરુ ભાષણુ અને ખાટાં તાલ માપ રાખવાં, એ ચાર કારણથી તિર્યંચની ગતિમાં જન્મ ધારણ કરવા પડે છે. ભદ્ર પ્રકૃતિ, સરળ સ્વભાવ, અનુકંપા, અને અમસરભાવ એ ચાર કારણથી મનુષ્યના જન્મ મળે છે. સરાગ સયમ, દેશવિરતિ, શ્રાવકપણું, બાળભાવ સહિતનું તપ અને અકામ નિર્જરા, એ ચાર કારણથી દેવગતિ મળે છે. ત્યારે રાગદ્વેષને સચા કાપી વીતરાગ દશા પ્રાપ્ત કરવાથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે, લેાકને અગ્રભાગે સિદ્ધ-મુક્તપણે નિવાસ થાય છે કે જે નિવાસ કાયમના છે, જ્યાં ગયા પછી કદી પણ પાછા ફરવાનું નથી. તેવી શાશ્વત સ્થિતિ પ્રાપ્ત થાય તો જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ સ`ટળી જાય, માટે ઉચ્ચ સ્થાન મેળવવાને કર્મોના કારણને દૂર કરી આત્મભાવ પ્રાપ્ત કરવા. પરભાવમાંથી સ્વભાવમાં સ્થિત થઈ લેાકભાવનાનું સ્વરૂપ ચિંતવવું. ( ૮૦-૮૧)
Page #358
--------------------------------------------------------------------------
________________
(११) बोधिदुर्लभ भावना.
[લાકની મહત્તા-વિશાળતા દર્શાવીને તે લેકમાં કેવી રીતે ભવબ્રામાણ થયું છે. અને હમણું કઈ અપૂર્વ વસ્તુ મળી છે, તે હવેની ભાવનામાં MAHARinावे छ.] .
रयोदतावृत्तम् ।
एकन्ट्येिषु भवभ्रमणम् । सूक्ष्मवादरनिगोदमोलकेऽनन्तकालमघयोगतः स्थितः॥ सूक्ष्मवादरधरादिके ततोऽसङ्ख्यकालमथ दुःखसङ्कले ॥ ८२ ॥
क्किलेन्द्रियेषु, भ्रमणम् । यक्षमुख्यविकलेन्द्रिये क्रमात्सङ्ग्यकालमटितो व्ययान्वितः॥
Page #359
--------------------------------------------------------------------------
________________
લાવના-ચાતક
नारके पशुगणे पुनः पुनयोपितोऽतिसमयः सुखोज्झितः ॥ ८३ ॥
એકેન્દ્રિયમાં ભ્રમણ. અર્થ–-ભૂતકાળમાં પાપને વેગે અશુભ કર્મોના દબાણથી આ જીવ નિગદના ગેળા કે જ્યાં ચૈતન્યશક્તિ એકદમ દબાયલી હેય છે અને એક સ્પર્શેન્દ્રિય પણ જ્યાં બહુ જ ઓછી શકિતવાળી હોય છે, ત્યાં ઉત્પન્ન થયા. અનંત છવ વચ્ચે એક શરીર પામ્ય, એટલું જ નહિ પણ સૂક્ષ્મ અને બાદર નિગદની અંદર નિરંતર અનંતકાળ–અનંતા પુદ્ગલપરાવર્તન સુધી નિવાસ કર્યો. બીજે ક્યાંય પણ ગયા વિના તેમાં ને તેમાં જ ભવભ્રમણ કર્યું. નિગોદમાં અનંત કાળ વ્યતીત કર્યા પછી, સૂક્ષમ અને બાદર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિ એ દરેક સ્થળ, કે જ્યાં પણ કેવળ દુખ જ છે, ત્યાં અસંખ્ય કાળ-અસંખ્યાત ઉત્સર્પિણું અવસર્પિણી પર્યન્ત લગોલગ ભવભ્રમણ કર્યું. (૮૨)
વિકસેન્દ્રિયપણે ભ્રમણ. જ્યારે એકેન્દ્રિયમાં ભ્રમણ કરતાં, દુઃખ વેઠતાં, કંઈક અશુભ કર્મો ઓછાં થયાં, ત્યારે કંઈક ઉંચી પદવી ઉપર આવ્યો, એટલે એકેન્દ્રિયમાંથી આ જીવ બે ઈન્દ્રિયવાળો થયે. ત્યાં પણ સંખ્યાત કાળ સુધી પર્યટન કરીને અનુક્રમે ત્રીન્દ્રિય અને ચઉરિંદ્રિયમાં ઉપન્યો. ત્યાં પણ દુઃખ ભોગવતો ભગવતો સંખ્યાત કાળ પર્યન્ત ભમે. ત્યારપછી પંચેન્દ્રિયમાં પ્રવેશ કર્યો. તેમાં પણ નાર્થી તિર્યંચ કે જ્યાં પણ દુઃખ ને દુઃખ જ છે ત્યાં સુખ વગરને ઘણે કાળ વ્યતીત કર્યો, અને વારંવાર તે બે યોનિમાં જ ભવભ્રમણ કર્યું. (૮૩)
વિવેચન–જીવને ઉપજવાનું ક્ષેત્ર કાકાશ અપરિમિત છે, ઉપજવાની યોનિઓ પણ અનેક છે, અને કાળ પણ અપરિમિત છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
એધિદુર્લભ ભાવના
૩૩૩
આ ત્રણની અપરિમિતતાને લીધે કમને વશે આ જીવને ધણું રિભ્રમણ કરવું પડયું છે. આ સંસારસમુદ્રમાં તરવાનાં સાધનેા કરતાં ખુડવાનાં સાધના ઘણાં જ વધારે છે. શાસ્ત્રમાં પણ પુણ્યના નવ પ્રકાર કહ્યા છે, તેા પાપના અઢાર પ્રકાર કહ્યા છે. પુણ્ય–ધમ કરવાના સ્વલ્પ કાળ છે, ત્યારે પાપને માટે અનંત કાળ છે; જો કે સમયે સમયે પુણ્ય અને પાપ અનૈના અધ થાય છે એમ કહ્યું છે, પણુ તે નિશ્ચયનયાશ્રિત વચન છે. આંહિ વ્યવહારમાં તેની અનુપયેાગિતા હાવાથી તેની અપેક્ષા લીધી નથી. સાધારણ રીતે જ્યાં ત્યાં આ જીવને પાપના યાગ મળવાથી અશુભ કર્મના લેપ થવાથી નીચ ચેનિમાં ઘણા વખત પસાર કરવા પડયા છે. એકેક ઠેકાણે કેટલા કેટલા વખત પસાર કર્યો, તે ઉપરના એ કાવ્યમાં જણાવ્યું છે. આ લેાકમાં નિષ્કૃષ્ટમાં નિષ્કૃષ્ટ સ્થાન નગેાદનું છે, કારણ કે ત્યાં એક શરીર અનંત જીવેાની ભાગીદારી વચ્ચેનું હાય છે. એક તા ભાગદાર ધણા અને બીજું તે શરીર કીડી કે કથવા જેવ ુ હાત તા હુજીએ ઠીક, પણ તે તા અત્યંત સૂક્ષ્મ હેાય છે, એટલે કે સેાયના અગ્ર ભાગ ઉપર કંદના જેટલા ભાગ રહી શકે તેટલામાં અસંખ્યાત શ્રેણી અને પ્રતર છે. એકેક શ્રેણી ઉપર અસંખ્યાત ગાળા છે, અને એકેક ગાળામાં અસ ંખ્યાત શરીર છે. ત્યારે વિચાર કરો કે એક શરીરના ભાગમાં કેટલી બધી થાડી જગા આવી?! આવા નિષ્કૃષ્ટ ક્ષુદ્ર શરીરમાં ઇંદ્રિય માત્ર એક સ્પર્શેન્દ્રિય જ છે. પિ ચાર છે પણ તે અનંત જીવા વચ્ચે છે. એટલે અનંતા જીવાને એક જ શ્વાસેાશ્વાસ–પર્યાપ્તિથી શ્વાસેાશ્વાસ લેવાના છે. તે જીવાની ભવસ્થિતિ ઘણી જ થાડી છે. તનદુરસ્ત માણુસના એક શ્વાસેાશ્વાસ જેટલા વખતમાં તા તેના ઝાઝેરા સાડાસત્તર લવ' થઈ જાય છે. આ રીતે એક અંતમુદ્ભમાં ૬૫૫૩૬ લવ કરે છે, એટલે ૫૫૩૬ વાર જન્મે છે, અને તેટલી વાર મરે છે. આશ્રય ભૂત તા એ છે કે મરી મરીને પુનઃ તે જ કાયમાં ઉત્પન્ન થાય છે. અર્થાત
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪
ભાવના શતક
અનંત કાળ સુધી–અનંતા પુદ્ગલપરાવર્તન સુધી સૂક્ષ્મ બાદર્ નિગેાદમાં તે નિગાદમાં જ ભવ કર્યાં કરે છે. આને કાયસ્થિતિ કહેવામાં આવે છે. એક ભવની સ્થિતિ તે ભવસ્થિતિ, અને બીજી કાયમાં ગયા વિના એક જ કાયમાં સ્થિતિ તે કાયસ્થિતિ. દરેક જાતના પ્રાણીની કેટલી કાયસ્થિતિ છે તેનું વિસ્તૃત ખ્યાન જીવાભિગમ સૂત્રમાં કર્યું છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું. સંક્ષેપથી તેનું નિરૂપણ ઉત્તરાધ્યયનની ગાથામાં આ પ્રમાણે કર્યું છે તે આ સ્થાને બતાવવું ઉચિત છે.
पुढवीकायमइगओ । उक्कोसं जीवो य संवसे ॥
कालं संखाइयं । समयं गोयम मा पमायए ॥ १ ॥ આવાચમ ્ ॥ ૨ ॥ તેવાય ॥ ર્ || વાડાય ॥ ૪ ॥ वणस्सइकाय • उक्कोसं० । कालमणतं दुरंतं समयं ० ॥ ५ ॥ વૈવિયાય રોસ | હારું સચિન સળિયં સમય ॥ ॥ तेइंदियकाय० ॥ ७ ॥ चउरिंदिय० ॥ ८ ॥ पंचिदियकायम गओ उक्कोसं • सत्तभवग्गहणे समयं ० ॥ ९ ॥
.
.
.
ઉ. અ. ૧૦ ગા. ૫ થી ૧૩. અ —આ જીવ પૃથ્વીકાય–સૂક્ષ્મ અને બાદર પૃથ્વીમાં ગયા ચા વધારેમાં વધારે વખત ત્યાં નિવાસ કરે તે। સંખ્યાતીત–અસખ્યાત કાળ સુધી રહે. એટલે અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી પસાર થઈ જાય ત્યાંસુધી માત્ર પૃથ્વીમાં ને પૃથ્વીમાં જ ભ્રમણુ કરે. બીજી યેાનિમાં ગયા સિવાય પૃથ્વીમાં જ જન્મ મરણુ કરે. અકાય ( પાણી ), તેઉકાય ( અગ્નિ ) અને વાઉકાયમાં પશુ પ્રત્યેક સ્થળે વધારેમાં વધારે અસંખ્યાત અવસર્પિણી અસંખ્યાત ઉત્સર્પિણી પર્યન્ત રહે. વનસ્પતિકાયમાં અનંત અવસર્પિણી ઉત્સર્પિણી પર્યન્ત ભવભ્રમણ કરે એટલે સૂક્ષ્મ નિગામાંથી બાદર નિંગાદમાં, અને માદર નિાદમાંથી પ્રત્યેક વનસ્પતિમાં ભ્રમણ કરે. પણ વનસ્પતિકાય છેડી અનંતકાળ સુધી
Page #362
--------------------------------------------------------------------------
________________
-
ઓધિલભ ભાવના
૩૩૫ બીજે કયાંય ન જાય. આવી રીતે પાંચ સ્થાવરમાં ઉત્કૃષ્ટો આટલો બધો વખત દરેક જીવને નિવાસ કરવો પડયો છે. સ્થાવર નામ કર્મનો વ્યય થતાં જ્યારે ત્રસ નામ કર્મનો ઉદય થયો, ત્યારે બેઈદ્રિય તેઈદ્રિય ચઉરિક્રિય અને પચેંદ્રિયમાં ક્રમે ક્રમે ચડશે, પણ ત્યાં પણ દરેક સ્થળે રોકાણુ તે ખરી. બેદ્રિય, તેઈદ્રિય અને ચઉરિંદ્રિય એ ત્રણેમાંના પ્રત્યેકની સંખ્યાત હજાર વરસની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. કર્મનું જે વધારે દબાણ હેય તો એ દરેકમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિએ વખત પસાર કરતો જ્યારે જીવ પંચૅકિયમાં આવે ત્યારે નાર્કી અને દેવતામાં તો એકેક ભવ જ થાય છે, કેમકે ત્યાં ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ છે. તિર્યંચ અને મનુષ્યમાં નિરંતર સાત આઠ ભવને નિવાસ થઈ શકે પણ તેમાં મનુષ્યભવ તો પૂરા પુણ્યને યોગે જ મળે, બાકીને માટે તો તિર્યંચને ભવ છે. ત્યાં ઉત્કૃષ્ટ સાત આઠ ભવ કરે. આ કાયસ્થિતિ પ્રમાણે એક સ્થાવરમાં લગોલગ અસંખાતા અને વનસ્પતિમાં તે અનંતા ભવ કર્યા, કેમકે પૃથ્વીની ભવસ્થિતિ ઉત્કૃષ્ટ બાવીસ હજાર વરસની, પાણીની સાત હજાર વરસની, અમિની ત્રણ અહોરાત્રની, વાયરાની ત્રણ હજાર વરસની અને વનસ્પતિમાં પ્રત્યેક દશ હજાર વરસની અને સાધારણની અંતમુંદ્રની, બેઈદ્રિયની બાર વરસની, તેઈદ્રિયની ૪૯ દિવસની, ચઉરિંદ્રિયની છ માસની, નાર્ક દેવતાની તેત્રીશ સાગરોપમની અને મનુષ્ય તિર્યંચની ત્રણ પલ્યોપમની છે. જઘન્ય ભવસ્થિતિ નાક અને દેવતાની દશ હજાર વરસની, બાકી બધાની અંતર્મુહૂર્તની છે, પણ અંતર્મુહૂર્તના અનેક ભેદ હોવાથી અંતર્મુહૂર્તમાં એક ભવ પણ થાય, અને અનેક પણ થાય છે; તે એટલે સુધી કે સાધારણ વનસ્પતિમાં ન્હાનામાં નહાના ભવો એક અંતર્મુહૂર્તમાં ૬૫૫૩૬ થાય છે, પ્રત્યેક વનસ્પતિમાં ૩૨૦૦૦, પૃથ્વી, પાણુ, અગ્નિ અને વાયુમાં ૧૨૮૨૪, બેઈદ્રિયમાં ૮૦, તેઈદિયમાં ૬૦, ચઉરિંદ્રિયમાં ૪૦, અસંજ્ઞી પંચેફિયમાં ૨૪ અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં એક અંતર્મુહૂર્તમાં એક ભવ
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૩૬.
ભાવના-ચાતક, થાય છે. આવી રીતે હાન અને હેટા ભવો એકેક કાર્યમાં સં
ખ્યાતા અસંખ્યાતા અને અનંતા પણ કર્યો. મનુષ્ય અને દેવતા સિવાય દરેક યોનિમાં–કાયમાં પારવિનાનું દુઃખ ભોગવ્યું અને અવ્યકતપણમાં અનંત કાળ પસાર કર્યો. (૮૨-૮૩).
मनुष्यभवलब्धिः । तत्र तत्र दुरितातिभोगतः । कर्मणामपनयो यदाऽभवत् ॥ पाप रत्नमिव दुर्लभं भृशं । मानवत्वमतिपुण्ययोगतः ॥ ८४ ॥
મનુષ્યભવની પ્રાપ્તિ અર્થ–ઉપર કહ્યા પ્રમાણે તે તે સંકીર્ણ નિમાં ભવભ્રમણ કરતાં અને દુઃખ ભોગવતાં જ્યારે વધારે અશુભ કર્મો ભગવાઈને ખરી ગયાં, ત્યારે શુભ કર્મોને થર નિકળે, અથવા ત્યાં કંઈ સુકૃતને ગ મળતાં પુણ્યને સંચય થયો, ત્યારે અતિ પુણ્યના ચોગથી ચિંતામણિ રત્ન કરતાં પણ વધારે કિમ્મતવાળો અને ઘણું મુશ્કેલીથી મળી શકે તે મનુષ્યને અવતાર અથવા માનવપણું આ જીવને પ્રાપ્ત થયું, (૮૪).
વિવેચન– कम्मसंगेहिं संमूढा, दुक्खिया बहुवेयणा ॥ अमाणुसासु जोणीसु, विणिहम्मंति पाणिणो ॥ १ ॥ कम्माणं तु पहाणाए, आणुपुल्वी कयाइ उ ॥ जीवा सोहिमणुपत्ता, आयति मणुस्सयं ॥ २ ॥
ઉત્ત. અ. ૩ જે. ગા. ૬-૭, અર્થ-કર્મના સંગથી દુઃખી થતાં અને વેદના ભોગવતાં મઢ
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૭૭
બાધિદુર્લભ ભાવના પ્રાણુઓ મનુષ્ય સિવાયની એકિયાદિક યોનિમાં રખડે છે કે ૧. અનુક્રમે ભટકતાં ભટકતાં કદાચ કર્મની હાનિ થાય, અર્થાત અશુભ કર્મોનું દબાણ કમી થાય અને કંઈક અંશે આત્મશુદ્ધિ થાય, ત્યારે છો મનુષ્યનો અવતાર મેળવે છે. ૨ |
ઉત્તરાધ્યયનની ઉપલી ગાથાઓમાં અન્ય અવતાર સાથે મનુષ્ય અવતારની સરખામણ ગર્ભિત રીતે કરી છે. પ્રાયે બીજા અવતારો કર્મના દબાણથી અશુભ કર્મના જોરથી પ્રાપ્ત થાય છે, ત્યારે મનુષ્ય અવતાર કર્મની શુદ્ધિ થવાથી કર્મની અશુભતા ઘટવાથી પ્રાપ્ત થાય છે. આગળ કહ્યા પ્રમાણે પૃથ્વી આદિમાં ઘણા કાળ પર્યત દુઃખ ભગવતાં, અશુભ કર્મોને ખપાવતાં, જ્યારે શુભ કર્મની સત્તા વધે છે, ત્યારે મનુષ્યભવ મળે છે. એક રીતે દેવતાના ભવ કરતાં પણ મનુષ્યભવ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. તે એટલા માટે કે દરેક ધમચરણ અને તેનાથી થતી સંપત્તિ માત્ર મનુષ્યભવમાં મેળવી શકાય છે. મોક્ષના દરવાજા માત્ર એક જ જીવન માટે ખુલ્લા છે, અને તે મનુષ્યજીવન માટે જ. સર્વાર્થોસિદ્ધ મહાવિમાન સુધી ઉંચે ગએલા જીવો પણ મનષ્યમાં આવે છે, ત્યારે જ મોક્ષે જઈ શકે, પરભાર્યા જઈ શકતા નથી. એટલા માટે જ સમજુ દેવતાઓ પણ મનુષ્યના ભવની ઇચ્છા રાખે છે. મનુષ્યના ઉદારિક શરીર કરતાં દેવતાનું વૈક્રિય શરીર ઉચ્ચ પ્રકારનું છે. મનુષ્યને સ્વતઃ વેકિય શક્તિ નથી. દેવતાને તે છે. મનુષ્યની બાહ્ય ઋદ્ધિ કરતાં દેવતાની ઋદ્ધિ વધારે છે, એ બધું ખરું, પણ તેમ છતાં જે કાર્યસિદિ દેવતાથી થઈ શકતી નથી તે સિદ્ધિ મનુષ્યપણામાંથી મેળવી શકાય છે. એટલા સારૂ જ મનુષ્યભવને રત્નની ઉપમા આપી છે. બધી દ્રવ્યની જાતિમાં જેમ રત્ન વધારે કિમતી ગણાય છે, તેમ બધા અવતારમાં મનુષ્યને અવતાર શ્રેષ્ઠ છે. રત્નો જ્યાં ત્યાં અને જેને તેને મળી શકતાં નથી, તેમ મનુબને ભવ પણ જ્યાં ત્યાં જેને તેને મળતા નથી. અત્યંત પુણયને
૨૨
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૮
ભાવના–શત
ચાગે જ તેની પ્રાપ્તિ થાય છે. પરીક્ષક ઝવેરીઓ રત્નની પૂરતી સંભાળ રાખે છે, પણ અબુઝ જંગલી માણસે તેને જ્યાં ત્યાં ફેંકી દે છે; તેમ સુજ્ઞ પુરૂષો વિષયભેગમાં મનુષ્યભવરૂપ રત્નને ક્ષય કરતા નથી, પણ ધર્મ કરણી કરી તેનું જતન કરે છે. મનુષ્યભવના સદ્વ્યય અને દુર્વ્યયના સંબંધમાં સોમપ્રભસૂરિએ “સિંદૂરપ્રકર' નામે ગ્રંથમાં સારો ચિતાર આપ્યો છે. આ સ્થળે તેનું નિદર્શન અનુચિત ન ગણાય.
इन्द्रवज्रावृत्तं । यः प्राप्य दुष्प्राप्यमिदं नरत्वं । धर्म न यत्नेन करोति मूढः ॥ क्लेशप्रबन्धेन स लब्धमधौ ।
चिन्तामणिं पातयति प्रमादात् ॥ १ ॥ અર્થ—-જે માણસ દુર્લભમાં દુર્લભ મનુષ્યપણું પામી યત્નપૂર્વક ધર્મ કરતું નથી, તે મૂઢ પુરૂષ મુશ્કેલીથી મળેલાં ચિંતામણિ રત્નને પ્રમાદ–ગફલતથી સમુદ્રમાં નાંખી દે છે. વળી કહે છે કે -
स्वर्णस्थाले क्षिपति स रजः पादशौच विधत्ते । पीयूषेण प्रवरकरिणं वाहयन्स्यैन्धमारम् ॥ चिन्तारत्नं विकिरति कराद्वायसोझयनाथ ।
यो दुष्प्रापं गमयति मुधा मयंजन्म प्रमत्तः ॥ २ ॥
અર્થ-જે માણસ દુષ્માપ્ય મનુષ્યજન્મ પ્રમાદી થઈ વ્યર્થ ગુમાવી નાંખે છે, તે માણસ સોનાની થાળીમાં ધૂળરજ નાંખે છે, અમૃતથી પાદપ્રક્ષાલન કરે છે, હાથીની પીઠ ઉપર ઈધણ લાદે છે, કાગડાને ઉડાડવા ચિંતામણું રત્ન હાથમાંથી ફેંકી દે છે, અર્થાત સોનાની થાળી, અમૃત, હાથી અને ચિંતામણિ રત્ન જેવી ઉત્તમ
Page #366
--------------------------------------------------------------------------
________________
બાધિદુર્લભ ભાવના.
૩૩૯ વસ્તુઓને કેવો ઉપયોગ કરવો જોઈએ અને પ્રમાદી માણસ કેવો ઉપયોગ કરે છે !!
શારિરીતિ | ते धत्तुरतरं वपन्ति भवने प्रोन्मूल्य कल्पद्रुमं । चिन्तारत्नमपास्य काचशकलं स्वीकुर्वते ते जडाः ॥ विक्रीय द्विरदं गिरीन्द्रसदृशं क्रीडन्ति ते रासभं ।
ये लब्धं परिहृत्य धर्ममधमा धावन्ति भोगाशया ॥ ३ ॥
અર્થ–-જે અધમ માણસે પ્રાપ્ત થએલ ધર્મને ત્યજી દઈ ભેગની આશાએ આમ તેમ ફાંફાં મારે છે, તે પોતાના ઘરમાં ઉગેલા કલ્પવૃક્ષને ઉખેડી તેને ઠેકાણે ધતુરે વાવે છે, ચિંતામણિ રત્નને છોડી કાચના કકડા ઉપાડે છે, પહાડ જેવા હાથીને વેચી તેને બદલે ગધેડે સ્વીકારે છે.
રિાવળિો | अपारे संसारे कथमपि समासाद्य नृभवं । न धर्म यः कुर्याद्विषयसुखतृष्णातरलितः ॥ ब्रुडन् पारावारे प्रवरमपहाय प्रवहणं । स मुख्यो मूर्खाणामुपलमुपलधुं प्रयतते ॥ ४ ॥ .
અર્થ–આ અપાર સંસારમાં કોઈ પણ રીતે મનુષ્યભવ પામી, જે માણસ વિષયસુખની તૃષ્ણામાં વિળ બની ધર્મ કરતા નથી, તે મૂખને સરદાર સમુદ્રમાં ડુબતાં ડુબતાં મળેલ વહાણને છોડી દઈ પથ્થરને પકડવા પ્રયત્ન કરે છે.
ઉક્ત ચારે કોમાં ઉત્તમ મનુષ્યભવને કેવી રીતે સદુપયોગ અને કેવી રીતે દુરૂપયોગ થાય છે, તે દૃષ્ટાંતપૂર્વક સમજાવ્યું છે. તેને ઉપયોગ ધર્મમાં કરવાથી તે કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન, અમૃત હાથી અને સેનાની થાળી જેવો ઉત્તમ બને છે, અને અન્યથા ધતુરા આદિ જેવો અધમ બને છે. (૮૪).
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૦
ભાવના-શતક
कुलीनतादिसंपत्तिः ।
मानवेऽपि न हि पुण्यमन्तरा । प्राप्यते सुकुलदेशवैभवम् ॥ रोगही नमखिलाक्ष संयुतं । कान्तगात्रमपि दीर्घजीवितम् ।। ८५ ।।
સુકુલ જન્માદિક સપત્તિ.
અ—મનુષ્યના અવતારમાં પણ વિશિષ્ટ પુણ્ય વિના આ દેશ અને ઉત્તમ ગુણના સંસ્કારવાળા કુળમાં જન્મ મળતા નથી, અર્થાત્ વિશિષ્ટ પુણ્ય હોય તેા જ ધર્માંસામગ્રીવાળા દેશ અને કુળમાં જન્મ મળે છે. તે કરતાં પણ વધારે વિશિષ્ટ પુણ્ય હાય છે, ત્યારે જ સુંદર શરીર, ઇન્દ્રિયાની પરિપૂર્ણ શક્તિ, શરીરના આરાગ્યની સાથે મનની સ્વસ્થતા અને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય છે, પણ વિશિષ્ટ પુણ્ય વિના ઉપર કહેલ ઉત્તરાત્તર સંપત્તિ મળી શકતી નથી. (૮૫) વિવેચન—
लणऽवि माणुसत्तणं, आयरियतणं पुणरावि दुल्लहं ।
बहवे दसुया मिलेक्खुया, समयं गोयम मा पमाय ॥ १ ॥ लवि आयरियत्तणं, अहीणपंचिदियया हु दुलहा । विगलिदियता हु दीसह, समयं गोयम मा पमायए ॥ २ ॥ ૩. અ. ૧૦ ગા. ૧૬-૧૭.
અ—મનુષ્યપણું કદાચ મળ્યું, પણ આ ક્ષેત્ર, આ જાતિ અને આ કુળ વિના તે શા કામનું? સામાન્ય મનુષ્યભવ મળવા જેટલેા દુર્લભ છે, તેના કરતાં પણ આ ક્ષેત્રમાં માનવજન્મ વધારે કુરૈલ છે, કેમકે આ લાકમાં ચોરી લૂટફાટ ખૂન વગેરે અનાય કમ કરનારા અને અનાય ક્ષેત્રમાં ઉત્પન્ન થનારા મ્લેચ્છના તા
Page #368
--------------------------------------------------------------------------
________________
બાધિદુર્લભ ભાવના.
૩૪૧
નથી, તેની સ ંખ્યા ધણીએ છે, પણ આર્ટીના તાટા છે. આપણું મેળવીને પશુ પરિપૂર્ણ પાંચ ઈંદ્રિયા મેળવવી મુશ્કેલ છે, અર્થાત્ આય ક્ષેત્રમાં માનવજન્મ સાથે પાંચે ક્રિયાની પરિપૂર્ણુતા મળવી દુભ છે. ઘણાએ માણુસા આ ક્ષેત્રમાં માનવજન્મ પામ્યા છતાં, કેટલાએક આંખે આંધળા, તેા કેટલાએક વ્હેરા, કેટલાએક પાંગળા, તો કેટલા એક હુડા, કેટલાએક મુંગા, તેા કેટલાએક ગાંડા, કેટલા એક જન્મથી તેવા હાય છે તેા કેટલાએક પાછળથી રાગાકિને કારણે તેવા અને છે. આમ પુણ્યની ખામી હાય તા આ માનવ અન્યા છતાં ઇંદ્રિય વિકલ થાય છે કે જેથો મનુષ્ય જીંદગીની કિમ્મત ઘણી ઓછી થઈ જાય છે. હીન ઈંદ્રિયવાળાને ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. આંખ વિના હાલતાં ચાલતાં પગ નીચે જીવ દખાઈ જાય તેની ખબર પડતી નથી. કાન વિના શાસ્ત્રશ્રવણ કે ગુરૂના ખાધ સાંભળી શકાતા નથી. જીભ વિના ખીજાને સાચી સલાહ કે સદુપદેશ આપી શકાતા નથી, તેમ મુંગા માણસાને મ્હેરાશ પણુ સાથે જ હોય છે, તેથી સાંભળી પણ શકતા નથી. પગ વિના દેવગુરૂદન કે ધર્મસ્થાનગમન પણ થઈ શકતું નથી. હાથ વિના દાન આપી શકાતું નથો. કદાચ પુણ્યયેાગે ઇંદ્રિયા પરિપૂર્ણ મળે, પણ શરીર રાગી હોય તાપણું ધાર્યું કાય થઈ શકતું નથી. રાગેાના શરીરમાં કાંઇ તાટા નથી. રામે રામે પાણા અમે રાગ તા સત્તામાં રહેલા છે તેમાંને એકાદ રાગ જોરથી ફાટી નીકળે તાપણુ ધ આફ્રિકા માં ભંગાણ પાડી દે, તા વધારે ભેગા થાય, ત્યાં તા વાત જ શી કરવી ? રાગી માણસ રાગની પીડામાંજ કેંટાળી જાય છે, તેનું મન ખિન્ન અસ્વસ્થ થઈ જાય છે અને અસ્વસ્થ મનમાં ધર્મના વિચારો ઉદ્ભવી કે ટકી શકતા નથી. કદાચ નીરેાગી શરીર પણ મળ્યું, પણ જીદૃગી જ ટુંકી હાય, એટલે કે બાહ્ય અવસ્થામાં કે ભરજુવાનીમાં જ આયુષ્ય પૂરૂં કરી જાય, તા મનુષ્ય છ દુગી મળી ન મળ્યા બરાબર થઈ જાય છે. કદાચ આયુષ્ય લાંબી સ્થિતિનું
Page #369
--------------------------------------------------------------------------
________________
=
=
=
૩૪ર
ભાવના-શતક,
બાંધ્યું હોય તો પણ તેને ઉપક્રમ લાગતાં ટૂંકું થઈ જાય છે. મરકી, લેગ, રેલ, મેટર, સર્પદંશ, ઝેર, સમુદ્રમાં ડુબી જવું, ગોળી વાગવી, વગેરે અનેક ઉપઘાતથી લાંબું આયુષ્ય પણ ટુંકું થઈ જાય છે, કેમકે નિરૂપક્રમી-નિકાચિત આયુષ્યવાળા જ માત્ર પૂરી જીંદગી જોગવી શકે છે. બાકીના ઘણુંખરા તે સેપક્રમ આયુષ્યવાળા જ હોય છે, તેથી અધુરે આયુષ્ય પણ મરી જાય. સંધ્યારંગ, ડાભની અણી ઉપર જામેલું જળબિંદુ અને વિદ્યુતના ચમકારાના જેવું આયુષ્ય અસ્થિર છે. તેથી મનની ધારણું મનમાં જ રહી જાય છે. નીરોગી શરીર, પરિપૂર્ણ ઈદ્રિયો અને લાંબું આયુષ્ય, એ બધા બોલ પૂરા પુણ્યને યોગે જ મળી શકે છે. (૮૫)
ગુલમામા पूर्वपुण्यवशतोऽखिलं हि तल्लभ्यते यदि सुकर्मपाकतः ।। दुर्लभस्तदपि कल्पवृक्षवयोग्यसंयमिगुरोः समागमः ॥ ८६ ॥
અવળો ચોદુમતા दुर्लभादपि सुदुर्लभं मतं । वीरवाक्श्रवणमात्मशान्तिदम् ॥ हा ततोऽपि खलु बोधिवैभवो । यो न कर्मलघुतां विनाप्यते ॥ ८७ ॥
સદગુરૂનો સમાગમ. અર્થ–પૂર્વ ભવના પુણ્યને યોગે શુભ કર્મના વિપાકથી કદાચ તે બધી સામગ્રી મળી, તોપણ શુદ્ધ સંયમધારક ત્યાગી સદગુરૂને સમાગમ ન થાય ત્યાંસુધી તે સામગ્રી પણ શા કામની ? તેવા તારક
Page #370
--------------------------------------------------------------------------
________________
એધિદુલ ભ ભાવના
૩
સદ્ગુરૂના સમાગમ પણ શું સુલભ છે? ના ના. કલ્પવૃક્ષની પેઠે તારક સદ્ગુરૂના મેળાપ પણ દુર્લભ છે. પૂરા પુણ્ય સિવાય સદ્ગુરૂના ચેાગ પણુ મળી શકતા નથી. (૮૬)
શ્રવણ અને માધિની દુર્લભતા.
સદ્ગુરૂના સમાગમ થવા જેટલા દુર્લભ છે, તેના કરતાં પણ વીતરાગની વાણીનું સાંભળવું વધારે દુર્લભ છે, કે જે શ્રવણુ પછી અવશ્યમેવ આત્મામાં શાન્તિની લહરિ ઉત્પન્ન થાય. શ્રવણુ કરીને પણ તેમાંથી ખેાષ–જ્ઞાન પ્રાપ્ત કરી સમક્તિદૃષ્ટિની સંપત્તિ મેળવવી તે વધારે મુશ્કેલ છે. ખરેખર, તે સ ંપત્તિ કર્મીની લઘુતા વિના મળી શકતી નથી, અર્થાત્ એક કાડાકોડી સાગરાપમ કરતાં વધારે સ્થિતિનાં ક્રમેર્રી જ્યાંસુધી લાગેલાં હોય ત્યાંસુધી સમક્તિદષ્ટિ પ્રાપ્ત થતી નથી. (૮૭)
વિવેચન--અતિ દુલ ભ મનુષ્યને ભવ પણ કદાચ પુણ્ય યાગે પ્રાપ્ત થાય, એટલું જ નહિ પણ તેની સાથે શારીરિક સંપત્તિ અને લાંબું જીવન પણ કદાચ મળે, તાપણુ એટલાથી આત્મસિદ્ધિ થઇ જતી નથી. તેને માટે સદ્ગુરૂના સમાગમની જરૂર છે. વિષમ પ્રશ્નેશમાં મુસાી કરતાં અજાણ્યા માણસને ભેામીયાની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર ભવાવિમાં ભટકતા માણસને સદ્ગુરૂના સમાગમની છે. કાવ્યમાં ચેાગ્ય અને સંયમવાન ગુરૂની આવશ્યક્તા એટલા માટે દર્શાવી છે કે જેનામાં ખરા ત્યાગ નથી, તેમ સયમ નથી અને કહેવાય છે ગુરૂ, તેવા કહેવાતા ગુરૂ પાતે આત્મસાધન કરતા નથી અને બીજાનું પણ કલ્યાણ કરી શકતા નથી, એક લેામીયા તરીકેની ખરી ક્રૂરજ બજાવી શકતા નથી. પથ્થરની નાવા કે શિલા પાતે તરતી નથી અને બેસનારને તારતી નથી, કિન્તુ અને ખૂડે છે. એક વિદ્વાને ખરૂં જ કહ્યું છે કે—
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૪
ગુરૂ ઢાભી શિષ્ય લાલચુ, દેશનું ખેલે દાવ; દેાનું બુડે બાપડા, બેઠ પથ્થરકી નાવ.
ભાવના શતક
મણિરત્નમાળામાં ગુરૂનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છેઃ
हितोपदेष्टा ।
गुरुस्तु को य અ--શિષ્ય પૂછે છે, કે ગુરૂ કાણુ ? ઉત્તર-જે શિષ્યના હિતના ઉપદેશ આપે તે ગુરૂ. આ લક્ષણ ઠીક છે, પણ જોઇએ તે કરતાં ટું છે. ખરી રીતે પેાતાનું અને પરતું હિત કરે, પાતે તરે અને બીજાને તારે, તે ગુરૂ. ખરી શુદ્ધિ અને ખરા સંયમ વિના પોતે તરી શકે નહિ, અને પોતે ન તરે, તે ખીજાને પ્રાયે તારી શકે નહિ. આજકાલ ખરા ગુરૂએ કરતાં કહેવાતા ગુરૂને વધારા જણાય છે.
बहवो गुरवो लोके, शिष्यवित्तापहारकाः ।
તુર્તમત્તુ પુજા, શિષ્યવિત્તાપહારઃ ॥ ૧ ॥
અથ --શિષ્યના પૈસાને હરે, તેવા ગુરૂ લેાકમાં ઘણા છે, પણ શિષ્યના વિત્ત–પૈસાને બદલે શિષ્યના ચિત્તના દોષોને હરે તેવા ગુરૂ દુશ છે.
લાખા રાડા વરસની મહેનતથી જે કાર્ય સિદ્ધ ન થાય, તે ઢાય સદ્ગુરૂની કૃપાથી એક પળમાં સુધરી જાય છે. આવા ગુરૂ ખરેખર હાલતા ચાલતા કલ્પવૃક્ષ જ છે, ખરૂ' કહીએ તેા કલ્પવૃક્ષ પારસમણુિ કરતાં પણ હડી જાય છે. તુલસીદાસે કહ્યું છે કે
પારસમે આર સ’તમે, ખડા અંતરા જાન ।
વા લાહા કંચન કરે, તેવા કરે આપ સમાન ॥ ૧ ॥ લાહા પારસસ્પસે, કંચન ભઈ તરવાર | તુલસી તને ના મીઢે, ધાર માર આકાર ॥ ૨ ॥ જ્ઞાન હશેાડા હાથ લઈ, સદ્ગુરૂ મળે સેાનાર । તુલસી તિના મીટે ગયે, ધાર માર આકાર ॥ ૩ ॥
Page #372
--------------------------------------------------------------------------
________________
આધિદુર્લભ ભાવના.
૩૪૫ આવા સદ્દગુરૂનો સમાગમ પુણ્યના બળ સિવાય મળવો મુશ્કેલ સુંદરદાસ કહે છે કેમાત મિલે પુનિ તાત મિલે, સુત ભ્રાત મિલે યુવતિ સુખદાઈ રાજ મિલે સબ સાજ મિલે, ગજ બાજ મિલે મનવંછિત પાઈ લોક મિલે સુરલોક મિલે, બિધિલોક મિલે વૈકુંઠમેં નઈ સુંદર એર મિલે સબહી-સુખ, દુર્લભ સંતસમાગમ ભાઇ ને ૧ .
સત્સમાગમનું પ્રાથમિક ફળ શાસ્ત્રીય તત્ત્વશ્રવણ છે તે પણ સત્સમાગમ જેટલું, બલકે તેથી પણ વધારે દુર્લભ છે. यदुकम्-माणुस्सं विग्गहं ल दु, सुई धम्मस्स दुलहा ।
ઉ. અ. ૩ ગા. ૮ મી, અર્થ-મનુષ્યને જન્મ મળ્યા પછી પણ ધર્મશાસ્ત્રશ્રવણ કોઈકને જ મળી શકે છે, કારણ કે તે દુર્લભ હેવાથી ભાગ્યોદયવાળાને જ પ્રાપ્ત થાય છે. महीणपंचिंदियत्तंपि से लहे, उत्तम धम्मसुई हु दुलहा ॥
0 | ઉ. અ. ૧૦ ગા. ૧૮ મી. અર્થ–પાંચ ઈદ્રિયની પરિપૂર્ણતા કદાચ મળે પણ ઉત્તમ ધર્મશાસ્ત્રનું શ્રવણ મળવું દુર્લભ છે. સંભળાવનાર, સાંભળવાની શાસ્ત્રો અને સાંભળવાની શક્તિ એ બધું મળ્યા છતાં, ૫ણ શ્રવણના પ્રતિબંધકે દૂર કરવામાં ન આવે ત્યાંસુધી શ્રવણને લાભ મળી શકતો નથી. શ્રવણના ૧૩ પ્રતિબંધ છે.
आलस्स मोहऽवत्रा, थमा कोहा पमाय किविणता । જય સોની , વિહેવ સુધી ના એ ૧ | एएहिं कारणेहिं लण सुदुलहंपि माणुस्सं ।
न लहह सुइं, हिअरिं संसारत्तारिणिं जीवो ॥ २ ॥ અર્થ–-આલસ્ય, મોહ, અવજ્ઞા, અહંકાર, ક્રોધ, પ્રમાદ,
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૪૬
ભાવના–ાતક
કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિક્ષેપ–વ્યાકુળતા, કુતુહળ અને રમ્મત-ગમ્મતની પ્રીતિ એ તેર કારણોથી છવ માણસને જન્મ પામીને પણ સંસારસમુદ્રમાંથી તારે એવું હિતકર શ્રવણ કરી શકો નથી. શ્રવણ અને ચારિત્ર્ય-પુરૂષાર્થ વચ્ચે એક વસ્તુની ખાસ જરૂર છે, તે વસ્તુ સદ્દકણ-શ્રદ્ધા છે. બાફર વર્ષ ૪૬, સદ્ધ પરમગુરુદ્દા |
ઉ. અ, ૩, ગા. ૯ મી. અર્થ-કદાચ પુણ્યયોગે શાસ્ત્રશ્રવણને વેગ મળે, પણ તેમાં શ્રદ્ધા થવી અતિદુર્લભ છે. ___ लभ्रूण वि उत्तमं सुइ, सद्दहणा पुणरावि दुल्लहा ।
ઉ. અ. ૧૦ ગા. ૧૯ મી. અર્થ-ઉત્તમ કૃતિ-શ્રવણ થયા પછી પણ તેના ઉપર સદ્દહણ-શ્રદ્ધા થવી અત્યંત મુશ્કેલ છે. શ્રદ્ધા એટલે તવનો પૂરો નિશ્ચય, દેવ ગુરૂ અને ધર્મની ખરી પિછાન, સત્ય માર્ગમાં પૂરેપૂરી અભિરૂચિ-પ્રેમ એ જ શ્રદ્ધા. આ શ્રદ્ધાને જ બેધિ કહેવામાં આવે છે. તે કર્મની લઘુતા વિના પ્રાપ્ત થઈ શકે નહિ. જ્ઞાનાવરણીય આદિ કેઈ પણ કર્મની સ્થિતિ એક કડાડી સાગરોપમ કરતાં વધારે ન હેય, કિન્તુ કંઈક ઓછી થાય, ત્યારે રાગદ્વેષની નિવડગાંઠનું ભેદન-ગ્રંથિભેદ થાય છે. ગ્રંથિભેદ કર્મની લઘુતાનું જ ચિન્હ છે. ગ્રંથિભેદ થવાથી બધિસમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થાય છે. બેધિને એટલો બધો પ્રભાવ છે કે તે એક વાર જેને પ્રાપ્ત થાય, તેનું ભવભ્રમણ ઘણે ભાગે અટકી જાય, અર્થાત્ પ્રાપ્ત થયા પછી તે જે કાયમ રહે તો પંદર ભવની અંદર મુક્તિ મળે છે. જે કદાચ તે આવીને ચાલી જાય, તોપણ અદ્ધ પુદ્ગલ પરાવર્તનમાં તેને અવશ્ય મોક્ષ મળે છે. ચારિત્ર્યનું મૂળ પણ આ બોધિ જ છે. એના વિના સઘળી ક્રિયા તુચ્છ ફળ આપનારી છે–એકડા વિનાના મિંડા જેવી
Page #374
--------------------------------------------------------------------------
________________
બાધિદુલભ ભાવના.
૩૪૭ છે, અર્થાત્ બોધિ એકડાને સ્થાને છે, ત્યારે ચારિત્ર્યની ક્રિયા શન્યને સ્થાને છે. આગળ એકડે હોય તે મિંડાઓની કિસ્મત છે, પણ એકડો ન હોય તો સઘળાં મિંડાં કિસ્મત વગરનાં છે. તેમ બોધિસમ્યકત્વથી જ ચારિત્રની સફળતા છે. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, નીરોગી શરીર, અહીન ઇકિ, લાંબી જીંદગી, શાસ્ત્રશ્રવણ અને શ્રદ્ધા એ સઘળી વસ્તુઓની દુર્લભતા બતાવવાને હેતુ એ છે કે તે બહુ કિંમતી છે, કેમકે જે વસ્તુઓ વધારે કિમતી હેય છે, તે જ દુર્લભ થાય છે. જે વધારે કિમતી હેય તે મેળવવાને આપણું મન લલચાય છે. જે તે વસ્તુ મળી હોય તો તે દુર્લભ અને કિમતી સમજી તેનું બરાબર રક્ષણ કરાય છે; કેમકે એ વસ્તુ મળવાની તક જે હાથમાંથી ગઈ તો પુનઃ પુનઃ તે તક પાછી મળવાની નથી. ફરી અનંત કાળ પસાર થતાં પણ ભાગ્યે જ મળી શકશે. માટે મળેલ ન હોય તો મેળવવામાં અને મળેલ હોય તો. તેને વધારે શુદ્ધ બનાવવામાં કે તેનું રક્ષણ કરવામાં કાળજી રાખવીપુનઃ પુનઃ પ્રયત્ન કરવો. (૮૬-૮૭)
सर्वेभ्योपि बोधिरत्नस्य महार्घता । संसदग्र्यपदमाप्यते श्रमाद्राज्यसम्पदपि शत्रुनिग्रहात् ॥ इन्द्रवैभववलं तपोव्रतैबोधिरत्नमखिलेषु दुर्लभम् ॥ ८८॥
एकादशभावनाया उपसंहारः । भ्राम्यता भववनेऽघघर्षणाकाकतालवदिदं सुसाधनम् ।। प्राप्य मखें किमु भोगलिप्सया। रत्नमेतदवपात्यतेऽम्बुधौ ॥ ८९ ॥
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૪૮
ભાવના રાત.
બધા કરતાં માધિરત્નની દુલ ભતા.
અ—મ્હોટી સભા કે કૉંગ્રેસ જેવી મ્હોટી સસ્થાના પ્રમુખ તરીકેનું પદ મળવું તેટલું મુશ્કેલ નથી, પુણ્યના યાગથી રાજ્યની સત્તા કે મ્હોટા અધિકારીની પદવી પણ સુખેથી મળી શકે છે અને દેવતાની ઋદ્ધિ કે ઇંદ્રનું પદ પણ અનેકશઃ પ્રાપ્ત થયું, અને થઈ શકે છે; પણ એ બધા કરતાં માધિરૂપ રત્ન મળવું મહા મુશ્કેલ છે. જો કદાચ એક વાર પણ તે એધિરત્નની પ્રાપ્તિ થાય તે સંસારનું પરિભ્રમણ ટળી જાય. (૮૮)
અગીયારમી ભાવનાના ઉપસ’હાર.
સંસારરૂપ અવિમાં ભવભ્રમણુ કરતાં અને દુઃખ ભાગવતાં જ્યારે પાપક-અશુભ કર્યાંનું ઘણુ થયું, ત્યારે કાકતાલીય ન્યાયે મનુષ્યભવ, સુકુળજન્મ, નીરાગી શરીર, પરિપૂણૅ ઇન્દ્રિયા, લાંબુ આયુષ્ય અને સદ્ગુરૂના સમાગમ, આ બધી સામગ્રી હને મળી. છતાં હજુ પણ હું મૂર્ખ ! મેાહમાયામાં લપટાઈ રહી વિષયભાગમાં આસક્તિ રાખી ખેાધિરત્ન પ્રાપ્ત કરવાને સદુદ્યમ કરતા નથી, તે ખરેખર હાથમાં આવેલા ચિંતામણિ રત્નને સમુદ્રમાં ફેંકી દેવાના પ્રયત્ન કરવા બરાબર છે. માટે હું ભદ્ર! આ ઉત્તમ સમયને ગુમાવી ન નાંખતાં શુદ્ધ પુરૂષાર્થ કર, કે જેથી ભવભ્રમણ ટળી જાય. (૮૯).
વિવેચન—સામાજિક, ધાર્મિક અને રાજકીય સભા કમીટી અને કાન્ફરન્સ કે કોંગ્રેસના પ્રેસીડેન્ટ-પ્રમુખ બનવા ઇચ્છનારે, સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યોંમાં કુશળતા મેળવવી જોઇ એ. જાતિભેાગ-આત્મભાગ આપવા જોઇએ; જો કે તેમાં શ્રમ પડે છે, મુશ્કેલીઓ વેઠવી પડે છે, પણ તે છતાં શ્રમથી તે સાધ્ય થઈ શકે છે. એક સાધારણ કુટુંબમાં જન્મેલા માણુસને રાજ્ય મેળવવાની ઇચ્છા
Page #376
--------------------------------------------------------------------------
________________
એધિદુર્લભ ભાવના. થાય, અને પરાક્રમથી સતત પ્રયાસ કરે, તે સૈન્ય એકઠું કરી કઈ શત્રુની સાથે લડી, કદાચ રાય પણ મેળવી શકે. શિવાજીએ સાધારણ સ્થિતિમાંથી પ્રયાસ કરી, મરાઠા સૈન્યને ભેગું કરી પરાક્રમથી લડાઈ કરી, રાજ્યને વિસ્તાર વધાર્યો. ઈદની પદવી પણ તપના બળથી પ્રાપ્ત થાય છે. પૂરણ તાપસે ચમરેંદ્રની, તામલી તાપસે ઈશાનેંદ્રની અને કાર્તિક શેઠે શકેંદ્રની પદવી તપોબળથી મેળવ્યાના દાખલા ભગવતી સૂત્રમાં મશહુર છે. સભાપતિનું પદ, રાજ્ય પદ અને ઈદ્રપદ એ ત્રણ પદવીઓ જે કે સહજ મળી શકે તેમ નથી, પ્રયાસસાધ્ય છે, પણ તે બોધિરત્ન-સમ્યફ દૃષ્ટિ જેટલું દુષ્યાપ્ય નથી. ઉપલક દષ્ટિએ એ ત્રણ પદવીઓ ભપકાદાર અને
હેટી લાગે છે, પણ ખરી રીતે જોતાં બોધિરત્ન જેટલી તેની મહત્તા નથી. તે પદવીઓ થોડા દિવસ, થોડા માસ, થોડાં વર્ષ, કે થોડા સાગરોપમ સુધી પિતાને ચળકાટ બતાવે છે. એકેક ભવની જ મહત્તા મેળવી આપે છે. ત્યારે બોધિરત્નનો પ્રકાશ. તેની મહત્તા ભવોભવ પર્યત પહેચે છે, એટલું જ નહિ, પણ અનંત, અક્ષય, અવ્યાબાધ મેક્ષનો શાશ્વત આનંદ આપનાર પણ તે જ છે. ઈદ્રપદ કરતાં પણુ જેની કિસ્મત વધારે છે, એવું બોધિ રત્ન કે જે મોક્ષનું પ્રથમ સાધન છે, સાધારણ મનુષ્યને પ્રાપ્તિને સંભવ કાકતાલીય ન્યાયને જ અનુસરે છે. એટલે કે જેમ કાગડાને બેસવું અને ડાળને પડવું એ આકસ્મિક યુગ છે, ખરી રીતે કાગડાના ભારથી તાડવૃક્ષ પડી શકતું નથી, પણ કાળ જતાં જીર્ણતાના વેગથી તાડવૃક્ષને પડવાનું હતું જ એટલામાં કાગડો ઝાડ ઉપર બેઠે, લોકોને કહેવાનું મળ્યું કે “કાગડે બેઠે ને ઝાડ પડયું” તેવી જ રીતે એક જીવને સંસાર અટવિમાં પરિભ્રમણ કરતાં અશુભ કર્મનો ઘસારો થાય છે ત્યારે મનુષ્યને ભવ, પૂર્ણ ઈતિ, નીરોગી શરીર અને લાંબુ જીવન વગેરે વસ્તુને વેગ મળે છે, અને તેમાં બોધિરત્નની પ્રાપ્તિ થાય છે. તે સાધારણ રીતે સહજ-સુલભ માની શકાય, પણ ખરી રીતે તે
Page #377
--------------------------------------------------------------------------
________________
૩પ૦
ભાવના-શતક
સુલભતા કાકતાલીય ન્યાય જેવી છે. તેની પ્રાપ્તિ સહજ સુલભતાથી નથી પણ અનેક ભવના દુઃખને અનુભવ અને પ્રયાસ થયા પછી જ તેની પ્રાપ્તિ થાય છે. અનેક મુશ્કેલીઓ ખમ્યા પછી મળેલાં આ રત્નને વિષયભોગની લાલસામાં ને લાલસામાં તુચ્છ વસ્તુ મેળવવામાં ખરચી નાંખે, તો ખરેખર એમ જ કહેવાય કે તેણે ચિંતામણિ રત્નને જાળવવાને બદલે સમુદ્રના અથાગ પાણીમાં ફેંકી દીધું અને આવા કૃત્યને માટે તેને મૂર્ખના શિરોમણિનું જ સર્ટિફિકેટ કે ઉપનામ આપી શકાય.
દષ્ટાંત–એક દરિદ્ર બ્રાહ્મણ કોઈ એક બંદરકાંઠે વહાણમાં મુસાફરી કરતા મુસાફરો પાસેથી દક્ષિણ લેવાની આશાએ જતો હતો. મહીનામાં ચાર છ વખત તેવો પ્રસંગ મળતો તેના ઉપર તે બ્રાહ્મણને જેમ તેમ નિર્વાહ ચાલતો. એકદા તેની સ્ત્રીને પ્રસુતિને પ્રસંગ આવ્યો. હમેશ કરતાં પૈસાની વધારે જરૂરીયાત પડી તથા બ્રાહ્મણને વધારે પ્રયત્ન કરવો પડયો. મુસાફરોની પાસે પૈસા મેળવવામાં વધારે આજીજી કરવી પડી તેમાં વખત વધારે લાગી જવાથી વહાણ હંકારી ગયું. થોડેક ચાલ્યા પછી બ્રાહ્મણને ખબર પડી. વહાણ ઉભું રાખવાને ઘણું કહ્યું, પણ તેની દાદ કેણું સાંભળે ? આખરે રોતે કકળતો બીજા મુસાફરોની સાથે તે પડયો રહ્યો. રસ્તામાં જ્યારે તેની નિરાધાર સ્ત્રી યાદ આવતી ત્યારે ઘણું દુઃખ લાગી આવતું, પણ પાછા વળવાને કોઈ ઉપાય તેના હાથમાં રહ્યો નહતો. કેટલેક વખતે દૂર દેશાવરમાં તે નિકળી ગયો. ત્યાં ઘણું કષ્ટથી કોઈ દેવતાનું આરાધન કરતાં પુણ્યયોગે તેને ચિંતામણિ રત્ન મળી ગયું. ખુશી થતો તે બ્રાહાણ પિતાના દેશ તરફ પાછો વળે. ચિંતામણિ રત્નને ખીસામાં પોકેટમાં કે લુગડાને છેડે ન બાંધતાં હાથમાં ને હાથમાં રહેવા દીધું, એવા ભયથી કે વખતે કોઈ ખીસ્સે કાતરી જાય કે ગાંઠ છેડી જાય. માણસેએ ઘણું સમજાવ્યા છતાં તેણે બીજે ક્યાંય ન રાખતાં હાથમાં જ રત્ન રાખ્યું. હાથ પણ
Page #378
--------------------------------------------------------------------------
________________
એાધિદુર્લભ ભાવના.
૩૫૧ વહાણથી બહાર રાખે, એટલા માટે કે અંદરને કોઈ માણસ છિનવી લે નહિ. એક વખત તેને બેઠા બેઠા ઝોલું આવ્યું તેમાં મુઠી ઢીલી થઈ ગઈ અને રત્ન દરિયાને તળીયે પડયું. પડતાં તેની આંખ ઉઘડી, પણ અફસ ! નિરાશા અને વિલાપ સિવાય તેની પાસે કંઈ રહ્યું નહિ. પેલું રત્ન કોઈ પણ રીતે તેના હાથમાં આવે એવું નહોતું, તેથી પિક નાંખી રોવા લાગ્યા. માણસે તેને ધીરજ આપવા લાગ્યા, પણ તેણે રોતાં રોતાં કહ્યું કે હાય ! આટલી બધી તંગી-દરિદ્રતા ભોગવ્યા પછી મહામુશીબતે ઈચ્છિત વસ્તુ-ચિંતામણિ રત્ન મળ્યું પણ તેનો કઈ ષ ગ મળી શક્યો નહિ. હવે જીદગીપર્યંત આવી ને આવી દરિદ્ર અવસ્થા મારે ભોગવવી પડશે. શું ગએલ રત્ન ફરી હવે મને મળવાનું છે ? નહિ જ. એમ કહેતો તે બ્રાહ્મણ માથું કુટવા લાગ્યો. ખેદ કરતો જેવો નિકળે હતો તે જ પાછો ઘેર પહોંચ્યો; પણ જીદગી સુધી તેને પશ્ચાત્તાપને પાર સ્વી નહિ એવી જ રીતે મનુષ્ય ભવ અને બોધિરત્નની તક જે હાથમાંથી ગઈ તે મૂર્ખ બ્રાહાણુની પેઠે પશ્ચાત્તાપ કર પડશે, હાનિ અને હાંસિ બને થશે, માટે બોધિરત્ન પ્રાપ્ત કરી તેનું બહુ મનથી રક્ષણ કરવું. (૮૮-૮૯).
Page #379
--------------------------------------------------------------------------
________________
(१२) धर्म भावना.
[ બધિરત્નની પ્રાપ્તિ થતાં ધર્મની હદમાં પ્રવેશ થાય છે, માટે બાધિદુર્લભ ભાવના પછી ધર્મ ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે. ].
गीतिवृत्तम् ।
द्वादशी धर्मभावना । येन समग्रा सिद्धि-दिव्यदिश्चापि जायते शुद्धिः॥ धर्मः स किं स्वरूपो । जानीहि त्वं तत्त्वधिया तच्च ॥९॥
धर्मपरीक्षा । मम सत्यं मम सत्यं । वदन्ति सर्वे दुराग्रहाविष्टाः॥ नैतद्वचसा मुह्ये-किन्तु परीक्षा बुद्धिमता कार्या ॥११॥
मारभी धर्म मापना.. અર્થ–જે વસ્તુ સકળસિદ્ધિ દિવ્યસિદ્ધિ અને આત્મશુદ્ધિને આપનાર છે, તે ધર્મનું શું સ્વરૂપ છે તેને વિચાર કરવો જોઈએ. હે ભદ્ર! તે વિચાર કોઈ પણ જાતનો પક્ષપાત રાખીને કે ઉપલક
Page #380
--------------------------------------------------------------------------
________________
ધર્મ ભાવના
૩૫૩ ઉપલક બુદ્ધિથી કરવાનું નથી, પણ નિષ્પક્ષપાતપણે તારિક બુદ્ધિવડે તું ધર્મને વિચાર કર. (૯૦).
ધર્મની પરીક્ષા. મતવાદીએ બહુધા દુરાગ્રહના આવેશવાળા હોય છે, જેથી તેઓ ખરું તત્વ શોધી શકતા નથી અને બતાવી પણ શકતા નથી, કિન્તુ અમે કહીએ છીએ તે જ સત્ય છે, અમે માનીએ છીએ તે જ તત્ત્વ છે, બીજાની પાસે સત્ય નથી એમ મહેઢેથી બોલ્યા કરે છે. પણ તે વચને દુરાગ્રહવાળા હોવાથી વિશ્વાસ રાખવાલાયક કે ગ્રહણ કરવાલાયક ગણી શકાય નહિ, માટે તેના ઉપર મોહી જવું નહિ; કિન્તુ પિતાની વિચારશક્તિ અને પરીક્ષા બુદ્ધિની કસોટી ઉપર તે વચનને તપાસી ગ્રહણ કરવાલાયક હોય તે ગ્રહણ કરવાં. (૯૧).
વિવેચન-જગતમાં ઈચ્છવાલાયક સામાન્ય રીતે ત્રણ ચીજો ગણાય છે, ઋદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ. હિમાં માનષિક અને દિવ્ય તમામ વૈભવોનો સમાવેશ થાય છે. સિધિમાં અણિમા આદિ વિભૂતિઓ, જંધાચરણ વિદ્યાચારણ વગેરે લબ્ધિઓ અને ચમત્કારિક શક્તિઓને સમાવેશ થાય છે. શુદ્ધિ શબ્દથી કર્મનાં આવરણે દૂર થતાં જે આત્માની વિશુદ્ધિ થાય તે વિશુદ્ધિ આંહિ અભિપ્રેત છે. અહિ એ સંસારી જીવોની ઈચ્છાને વિષય છે, સિદ્ધિ ગીઓની ઇચ્છાને વિષય છે અને શુદ્ધિ જિજ્ઞાસુ અને મુમુક્ષુ જીવોને સ્પૃહણીય છે. સાધારણ રીતે દુનિયાની દરેક પ્રવૃત્તિનું લક્ષ્ય આ ત્રણમાંનું કોઈ પણ એક હોય છે. જેને માટે દુનિયાના લોકો મથન કરે છે, દેશ વિદેશ ભટકે છે, જીદગીને પણ જોખમમાં નાખે છે, શારીરિક કષ્ટ વેઠે છે, તે ત્રણે ચીજે મેળવવાનું મુખ્ય સાધન એક ધર્મ છે. માત્ર ધર્મ જ એક એવું ક્ષેત્ર છે કે જેમાં ઋદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ એ ત્રણેને પાક આબાદ ઉતરે છે. જે ધર્મનું આટલું બધું વિશાળ
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ભાવના-શતક, અને મધુર ફળ છે તે ધર્મનું સ્વરૂપ જાણવાની અગત્ય કંઈ થોડી નથી, અર્થાત્ ધર્મનું સ્વરૂપ જાણવાની દરેકને પુરેપુરી અગત્ય છે, માટે કહ્યું છે કે “નાનારિ વં તરવર્ષિયા.” – શબ્દ જિજ્ઞાસુને ઉદેશી વપરાયેલ છે. અર્થાત હે જિજ્ઞાસુઓ ! ઉપર બતાવેલ ફળની હારે ઈચ્છા હોય તે ધર્મના સ્વરૂપની પિછાન કર. તે પણ ઉપલક દૃષ્ટિથી નહિ, પણ તત્ત્વ બુદ્ધિથી; કોઈના કહેવા ઉપરથી નહિ પણ હેતુ ન્યાયપૂર્વક પર્યાલોચન કરવાથી, ઉપલક દૃષ્ટિથી જોતાં ધર્મનું ખરું રહસ્ય જાણી શકાતું નથી. તેમ આજકાલ તેવા નિષ્પક્ષપાતી માણસે પણ ચેડા જ ઉપલબ્ધ થાય છે કે જેઓ પિતાના માની લીધેલા એકદેશી વિચારોને ભેળવ્યા સિવાય ધર્મનું (pure) શુદ્ધ સ્વરૂપ બતાવે. ઘણાખરા ધમના ઉપદેશકો તે દુકાનદારની પેઠે “મારું તે જ સારું, બીજા કોઈની પાસે સારૂં નથી; એકલા અમે જ ધર્મના ખરા પ્રકાશક છીએ, અમારી પાસેથી જ મોક્ષનું સર્ટીફિકેટ મળી શકશે, બીજા પાસેથી નહિ મળે” એવી રીતે બીજાને તિરસ્કાર કરી પોતાની જ મહત્તાના બણગા ફુકયા કરે છે. જેઓ દુરાગ્રહથી વિતંડાવાદ કરી ખંડન મંડનની પ્રવૃત્તિમાં પડે છે, તેઓના કથન ઉપરથી ધર્મનું રહસ્ય કક્યાંથી જાણી શકાય ? પ્રથમ તે ધર્મની ખરી કુંચી જે સત્ય, તેની જ તેમનામાં ખામી હોય છે. રાગદ્વેષ અને પક્ષપાતથી તેઓની રીતિ ઉલટી સુલટી હોય છે એટલે કે તેઓ કાળી બાજુને ઉજળી તરીકે અને ઉજળી બાજુને કાળી તરીકે દર્શાવે છે, તેથી માત્ર કથન ઉપર પણ વિશ્વાસ રખાય તેમ નથી. ઘણું મતવાદીઓમાં કદાચ ગણ્યા ગાંઠથા સત્યવાદી નિષ્પક્ષપાતી હોય તે તેઓની પણ પરીક્ષા વિના અચાનક એળખાણ પડી શકતી નથી, એટલું જ નહિ પણ દુનીયામાં દંભનું જોર હોવાથી કેટલીક વાર અંદરખાને રાગદ્વેષથી ભરેલા પણ ઉપરથી મધ્યસ્થતટસ્થતાને ડાળ રાખનારા કેટલાએક દંભી મહાત્માઓ પિતાને એક શુદ્ધ મહાત્મા તરીકે ઓળખાવે છે અને ઘણું ભેળા લોકો
Page #382
--------------------------------------------------------------------------
________________
ધર્મ ભાવના.
૩૫૫
અંદરની પરીક્ષા કર્યાં વિના તેમના ડેાળમાં અંજાઈ જઈ, સત્યવાદીને મતવાદી અને મતવાદીને સત્યવાદી માનવાની ભૂલમાં પડી જાય છે. એટલા માટે કહ્યું કે “ પરીક્ષા બુદ્ધિમતા હ્રાર્યાં '' બુદ્ધિમાન પુરૂષાએ ધર્મનું સ્વરૂપ સમજવાને અંદરથી અને બહારથી બંને રીતે ધમની પરીક્ષા–કસાટી કરવી.
तदुक्तम्
यथा चतुर्भिः कनकं परीक्ष्यते, निघर्षणच्छेदनतापताडनैः । तथा च धर्मो विशदोपदेशकैः, श्रुतेन शीलेन समाधिभावतः ॥
અ—સાનાના ગ્રાહકા સેાનુ લીધા પહેલાં ચાર પ્રકારે તેની પરીક્ષા કરે છે; પ્રથમ કસાટી ઉપર ધસે છે, તેથી નિશ્ચય ન થાય તા તેને કાપ મારે છે; તેથી પણ નિશ્ચય ન થાય તા અગ્નિમાં તપાવે છે અને પછી હથેાડીથી ટીપે છે. તેવી રીતે ધર્મના જિજ્ઞાસુઓએ પણ ધની ચાર પ્રકારે પરીક્ષા કરવી. પ્રથમ તેના ઉપદેશા કેવા ચારિત્ર્યવાળા છે તે જોવું, પછી તે ધર્મનાં શાસ્ત્રો કેવાં સંગત છે તે જોવું, એટલેથી નિશ્ચય ન થાય તે। તે ધમના આચારવન કેવા પ્રકારનું છે અને તેમાં શાંતિ-સમાધિને આવિર્ભાવ કેટલે અંશે થાય છે તે જોવું. આ ચાર બાબતા જેમાં બરાબર હોય તે જ ધમ માનનીય થઈ શકે. એક એ પૈસાની હાંડલી લેવી હાય તે। પણ ચારે તરફ ફેરવી ટકારા મારી તેની તપાસ કરવામાં આવે છે તા ધર્મની પિછાન માટે કેમ પૂરી તપાસ ન કરવી ? ધર્મનું અજાપણું જેટલી નુકસાની કરે છે, તેથી વધારે નુકસાની અંધ શ્રદ્દા કરે છે. પરીક્ષા કર્યાં વિના અને ઉંડા ઉતર્યાં વિના ધર્મને નામે ચાલતી ખાટી રૂઢીઓની અને ખાટી માન્યતાની પકડ કરવી તે અધશ્રદ્ધા કહેવાય છે. આવી અંધશ્રદ્ધા પેાતાને અને ખીજાઓને અજ્ઞાનના ખાડામાં ઉતારી વિપરીત પરિણામ નિપજાવે છે. એટલા
Page #383
--------------------------------------------------------------------------
________________
૫૬
ભાવના-શતક માટે અંધશ્રદ્ધા અજ્ઞાનને દૂર કરી તાત્વિક બુદ્ધિથી ધર્મની પિછાન કરવી. (૯૦-૯૧)
केनोको धर्मः सत्यम् ? यस्य न रागद्वेषौ । नापि स्वार्थो ममत्वलेशो वा ॥ तेनोक्तो यो धर्मः । सत्यं पथ्यं हितं हि तं मन्ये ॥१२॥
કેવા પુરૂષને બતાવેલો ધર્મ યુકત ગણાય?
અર્થ-જેનામાં રાગ અને દ્વેષને સર્વથા વિલય થયે હેય, દ્રવ્ય કીર્તિ ગૌરવ કે પ્રતિષ્ઠા મેળવવાની સ્વાર્થવૃત્તિ નથી, જેને ખોટું કે સાચું પણ મારું કહેલું કે માનેલું સત્ય છે એવો આગ્રહ કે મમત્વ લેશ માત્ર પણ નથી, તેવા પરમાર્થી પુરૂષે કેવળ લોકના ઉપકાર અર્થે બતાવેલ જે ધર્મ, તે ધર્મ સત્ય, ૫થ્ય અને હિતકારક હોઈ શકે, અને બુદ્ધિની કસોટી ઉપર પણ તે ચડી શકે. માટે તેવા પરમાર્થી પુરૂષે આચરેલો અને તે જ પ્રમાણે દર્શાવેલો ધર્મ શ્રેષ્ઠ માની શકાય છે. (૯૨).
વિવેચન–આગલા કાવ્યમાં જણાવ્યું કે ધર્મની પ્રથમ પરીક્ષાને આધાર તે ધર્મના પ્રકાશક અથવા ઉપદેશક પુરૂષ ઉપર છે. રસાયણિક દવા સારી કે ખરાબ નિપજવાનો આધાર તેની બનાવટ કરનાર વૈદ્ય ઉપર રહે છે. સારે ઉસ્તાદ વૈદ્ય જોઈતા પ્રમાણમાં વસ્તુઓ મેળવી, જેઈતા પ્રમાણમાં પુટ આપી, પકવી, અસરકારક ઉત્તમ દવા બનાવે છે. સારાને બદલે અજાણ હકીમ–ઉસ્તાદને હાથે તે ને તે વસ્તુઓની માત્રામાં, પુટમાં, પકવવામાં ફેરફાર પડવાથી એવી ખરાબ દવા બને છે કે જે દર્દીને હઠાવવાને બદલે વધારી નાંખે. એક કહેવત છે કે “ નીમ મુલ્લા ખતરે ઈમાન, નીમ હકીમ ખતરે જાન. ” અર્થાત અધુર ગુરૂ ધર્મને જોખમમાં નાંખે છે અને અધુરે હકીમ-વૈદ્ય દર્દીની જાનને જોખમમાં નાંખે છે.
Page #384
--------------------------------------------------------------------------
________________
ધર્મ ભાવના
૩૫૭ દવા બનાવનાર અને આપનાર હકીમ જેમ કાબેલ જોઈએ તેમ ધર્મની સ્થાપનાર અને તેને ઉપદેશ કરનાર પણ પૂર્ણ ગ્યતાવાળા જોઈએ. તેની યોગ્યતા કેવા પ્રકારની જોઈએ તે આ કાવ્યમાં બતાવ્યું છે. પ્રથમ તો રાગદ્વેષ વિનાને અને મધ્યસ્થતટસ્થ જોઈએ. પ્રકાશક-સ્થાપક અને ઉપદેશકમાં રાગદ્વેષ ભર્યો હોય તો તે રાગદ્વેષ તેના બતાવેલા ધર્મમાં દાખલ થયા સિવાય રહે નહિ. જયાં ધર્મમાં રાગદ્વેષની પરિણતિ દાખલ થઈ ત્યાં ધર્મને ટકાવ જ થઈ શકતો નથી, કેમકે ધર્મનું લક્ષ્ય સમાન ભાવ અથવા માધ્ય છે. રાગદ્વેષની પરિણતિ ધર્મને તેના લક્ષ્યસ્થાનમાંથી ચૂકાવી દે છે એટલે ધર્મનું પતન થાય છે, માટે ધર્મના સ્થાપકપ્રકાશક વીતરાગ-રાગદ્વેષરહિત લેવા જોઈએ. પ્રકાશકે રામદેવ વિનાને શુદ્ધ ધર્મ બતાવ્ય હેય પણ પાછળના ઉપદેશક તેમાં રાગદ્વેષરૂપ ઝેર ભેળવી દે તો ફરી ધર્મની તે જ અવદશા થાય, એટલા માટે ઉપદેશકો પણ સર્વથા યા રાગદ્વેષને ચોક્કસ અંશે જીતનાર હોવા જોઈએ. ધર્મના પ્રકાશક દેવ કહેવાય છે અને ધર્મના ઉપદેશક ગુરૂ કહેવાય છે. દેવ અને ગુરૂ એ બે તવ શુદ્ધ હોય તે તેમાંથી ઉતરી આવતું ત્રીજું ધર્મ તત્વ પણ શુદ્ધ રહી શકે. દેવ અને ગુરૂમાં સ્વાર્થવૃત્તિ પણ ન હોવી જોઈએ. સ્વાર્થી માણસથી ધર્મને સત્ય ઉપદેશ આપી શકાય નહિ. જેને પૈસાને સ્વાર્થ હેય તે પૈસાવાળા માણસની રહેમાં દબાઈ જાય છે. માન કે કીર્તિને સ્વાર્થ–લોભ હેય તે સમાજના ઘણાખરા માણસોના દબાણમાં રહે છે તેથી નિઃસ્પૃહપણે તટસ્થતાથી સત્ય ઉપદેશ આપતાં અચકાવું પડે છે. નિસ્વાર્થી અને નિસ્પૃહો પુરૂષ સત્યપદેષ્ટા થઈ શકે છે. વક્તા અને ઉપદેષ્ટાને ત્રીજો ગુણ નિર્મમત્વ છે. મમતા એટલે ખેતી વાતની પકડ અથવા ખોટી વસ્તુઓમાં મારાપણાની માન્યતા. જ્યાં મમતા રહે ત્યાં નિષ્પક્ષપાતપણું રહી શકતું નથી. નિષ્પક્ષપાત વિના મધ્યસ્થતા રહી શકતી નથી અને મધ્યસ્થતા વિના સમાન ભાવ ઉત્પન
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ભાવના-શતક
થતો નથી. ધર્મને ઉપદેષ્ટામાં સમાન ભાવની પૂરતી આવશ્યકતા છે, તેથી તેમાં મમતાને અભાવ થવો જોઈએ. ઉપર કહ્યા પ્રમાણે વીતરાગ દશા, નિઃસ્વાર્થ વૃત્તિ અને નિર્મમત્વ એ ત્રણ ગુણ જેનામાં ઝળકતા હોય તેનો પરૂપેલો-પ્રકાશે ધર્મ ખરી કસોટીએ ચહડી શકે છે. જો કે વીતરાગ દશા હોય ત્યાં નિઃસ્વાર્થવૃત્તિ અને નિર્મમત્વ નિયમે હોય છે તો એ વિશેષણ કહેવાની અંહિ જરૂર રહેતી નથી, તે પણ પ્રથમ ગુણ દેવને માટે અને બીજા બે ગુણ ગુરૂને માટે બતાવ્યા છે. વીતરાગ દેવ અને નિઃસ્વાર્થી તથા નિર્મ મત્વી ગુરૂને બતાવેલો ધર્મ જ સત્ય હેઈ શકે. (૨)
ધર્મમેવાડા श्रुतचरणाभ्यां द्विविधः। सद्ज्ञानदर्शनचरितभेदाद्वा ॥ धर्मस्त्रेधा गदितः । सोयं श्रेयःपथः समाख्यातः ॥९३॥
ઘવિવા सप्तप्रकृत्युपशमाऽऽ-दित उदयति गुणपदे चतुर्थेऽलम् ॥ धर्म:केवलमाद्योऽ-न्यलवोपि च पञ्चमे द्वयं षष्ठे ॥ ९४ ॥
ધર્મના ભેદ. અર્થ–આત્માને પરભાવમાં જવા ન દેતાં પોતાના સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. તે ધર્મ બે પ્રકારનો છેઃ શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મ. તેમાં શ્રત ધર્મના વળી બે પ્રકાર છેઃ જ્ઞાન ધર્મ અને દર્શન ધર્મ એટલે જ્ઞાન દર્શન અને ચારિત્ર્ય એ ત્રણ ભેદને રત્નત્રયી કહેવામાં આવે છે અને તે રત્નત્રય મેક્ષમાર્ગ-મક્ષના ઉપાય તરીકે પ્રસિદ્ધ છે. લગ્ન જ્ઞાન સંસ્થાન ગવારિત્રાળ મોક્ષમા” તિ વનાત-મોક્ષને જે માર્ગ તેજ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજવું. (૩)
ધર્મના આવિર્ભાવ ક્રમ. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમક્તિ મોહનીય,
Page #386
--------------------------------------------------------------------------
________________
ધર્મ ભાવના
૩૫૯ મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમેહનીય એ સાત પ્રકૃતિના ઉપશમ ક્ષપશમ કે ક્ષયથી ચેાથે ગુણસ્થાનકે પ્રથમ શ્રત ધર્મને આવિર્ભાવ થાય છે. આ ગુણસ્થાનકે જેકે વિરતિરૂ૫ ચારિત્ર્ય ધર્મ નથી પણ દષ્ટિ શુદ્ધ થવાથી શ્રત ધર્મની સંપત્તિ થાય છે. બીજા ચારિવ્ય ધર્મના બે ભેદ છેઃ દેશથી ચારિત્ર્ય અને સર્વથી ચારિત્ર્ય; તેમાં દેશવિરતિ–ચારિત્ર્ય અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભને દૂર કરવાથી પાંચમે ગુણસ્થાનકે આવિર્ભાવ પામે છે અને સર્વ વિરતિ-સર્વથી ચારિત્ર્ય પ્રત્યાખ્યાનીની ચેકડીને પણ દૂર કરવાથી છઠ ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે, અર્થાત મેહનીયની અમુક અમુક પ્રકૃતિઓના ક્ષય ક્ષયપશમ ઉપર શ્રત અને ચારિત્ર્ય ધર્મના આવિભવને આધાર છે; એટલે ચોથે ગુણસ્થાનકે એકલો શ્રત ધર્મ, પાંચમે શ્રત ધર્મ અને દેશથી ચારિત્ર્ય ધર્મ, અને છઠે ગુણસ્થાનકે શ્રત અને સર્વથી ચારિત્ર્ય ધર્મને ઉદય થાય છે. (૯૪)
વિવેચન–દેવગુરૂની યોગ્યતાથી ધર્મની ગ્યતા જણાવી પ્રકૃત બે કાવ્યમાં ધર્મનું સ્વરૂપ દર્શાવતાં ધર્મની સ્વતસિહ ચોગ્યતા બતાવવામાં આવે છે. ધર્મની બીજી પરીક્ષાઓ શ્રત, શીલ અને સમાધિ છે. જે ધર્મનાં શાસ્ત્રો અવિરૂદ્ધ, નિર્બાધ અને પ્રમાણસિદ્ધ સત્ય તત્વનું પ્રતિપાદન કરે અને અસદ્ ઉપદેશ ન કરે, તે શ્રુતશાસ્ત્ર ધર્મની બીજી પરીક્ષા છે. જે ધર્મ સદાચારરૂપ હોય અને સમાધિ ઉપજાવતો હોય તે ધર્મની ત્રીજી અને ચોથી પરીક્ષા છે. દાખલા તરીકે જૈન ધર્મના પ્રકાશક શ્રી ઋષભદેવથી શ્રી મહાવીરસ્વામી સુધી ૨૪ તીર્થકર થયા. ચોવીશેનાં ચરિત્રો વાંચતાં જણાય છે કે તેઓ કામ, ક્રોધ, મોહ, મદ આદિ દોષોથી રહિત હતા, સક્યુરિદ્ધિ મળ્યા છતાં તેનો ત્યાગ કરી ત્યાગી બન્યા હતા. મહાપુરૂષને છાજે તેવી પવિત્રમાં પવિત્ર છંદગી ગાળનારા હતા. શત્રુ કે મિત્ર, તુણુ કે મણિ, પથ્થર કે ધન, એ સર્વને એકસરખી રીતે
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૦
ભાવના-શતક.
ગણતા સમાન ભાવ ધરનારા હતા. રાગ અને દ્વેષને દૂર કરી વીતરાગ દશા ગાળનારા હતા. સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. તેથી જૈન ધર્મના પ્રકાશક દેવ પૂરેપૂરી યોગ્યતા ધરાવનારા છે. ઉપદેશક ધર્મગુરૂઓ પણ કંચન કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, પંચમહાવ્રતધારી, અખંડ બ્રહ્મચારી, સત્યવાદી, સ્વાશ્રયી, નિઃસ્વાર્થી અને પરમાર્થ અંદગી ગાળનારા છે. દેવ અને ગુરૂની ઉત્તમતાથી જૈન ધર્મની ઉત્તમતા સર્વત્ર વિખ્યાત છે, જૈન ધર્મનાં શાસ્ત્રો જીવ અજીવ આદિ પ્રમાણસિદ્ધ નવ તનું પ્રતિપાદન કરનારા છે કે જે નવ તો જાણવાથી જીવને દુઃખ–બંધન કેમ થાય અને છુટકાર કેમ મળે, પુણ્ય શું અને પાપ શું, ધર્મ શું અને અધર્મ શું, કર્મની વૃદ્ધિ અને કર્મની હાનિ-નિર્જરા કેવી રીતે થાય તેનું યથાર્થ જ્ઞાન થાય. આ શાસ્ત્રો તીર્થંકરે કહેલ અને ગણધરેએ રચેલ હોવાથી પ્રમાણુરૂપ છે, અબાધિત તત્વને દર્શાવનારાં છે, તેથી તે પણ ધર્મની ઉત્તમતા સાબીત કરે છે. જૈન ધર્મનું સ્વરૂપ શ્રતધર્મ અને ચારિત્રધર્મ એમ બે ભાગમાં વહેચાએલું છે. મૃતધર્મ સમ્યગૂજ્ઞાન અને સમ્યગુદર્શન એમ બે ભાગમાં વહેંચાએલો છે, એટલે સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યફ ચારિત્ર, એમ ત્રણ સર્કલમાં ધર્મનો સમાવેશ થાય છે. સમ્યગ જ્ઞાન એટલે પદાર્થોનું યથાર્થ જ્ઞાનતત્ત્વજ્ઞાન. સમ્યગદર્શન એટલે તત્ત્વને યથાર્થ નિશ્ચય-શ્રદ્ધાન. સમ્યફ. ચારિત્ર એટલે શુદ્ધ વર્તન, જેમકે કોઈને દુઃખ દેવું નહિ, અસત્ય ભાષણ કરવું નહિ, અદત્ત વસ્તુ લેવી નહિ, બ્રહ્મચર્ય પાળવું, નિષ્પરિગ્રહી-સતિષી થવું, ચાલવામાં, બોલવામાં, જીવનનિર્વાહ કરવામાં, વસ્તુ લેવા મૂકવામાં અને શરીરની હાજતો સાચવવામાં બેદરકાર ન થતાં યતનાવંત થવું. ટુંકામાં ઉંચા પ્રકારને સદાચાર તે ચારિત્ર. આ ત્રણ વસ્તુને જ જૈનધર્મ મોક્ષમાર્ગ તરીકે ઓળખાવે છે, ખરી રીતે મોક્ષમાર્ગ એ જ ધર્મ ગણાય છે. હિંસા, અસત્ય, ઠગાઈ, કપટ, વિશ્વાસઘાત, ચોરી, દારી, તૃષ્ણા, માંસ, મદિરા, જુગાર, વેશ્યા
Page #388
--------------------------------------------------------------------------
________________
=
=
=
ધર્મ ભાવના
૩૬૧ ગમન, શિકાર, ક્રોધ, માન, માયા, લોભ, ચાડી-ચુગલી, નિન્દા વગેરે દોષોને જૈનધર્મ વખોડી કાઢી પોતાના સર્કલમાંથી બહાર ફેંકી દે છે, એટલે સદાચારની કસોટીમાં જૈન ધર્મની ઉત્તમતા પુરતી રીતે સાબીત થાય છે. સમાધિ-સુલેહ શાંતિની બાબતમાં પણ જૈન ધર્મ હડતો દરજજો ભોગવવાને શક્તિમાન છે. જેને ધર્મ બાહ્યાચાર કરતાં આંતર આચાર–ભાવશુદ્ધિને વધારે મહત્તા આપે છે. બાહ્યાચારમાં ગમે તેટલે હડીયાતો હેય પણ મોહનીચની પ્રવૃતિઓનો ઉપશમ ક્ષપશમ કે ક્ષય કરે નહિ તે ગુણ સ્થાનની શ્રેણી ઉપર હડી શકે નહિ અને તે ધર્મને ઉત્તમ દરજે મેળવી શકે નહિ. આને માટે અભવ્યનું દૃષ્ટાંત બસ છે. અભવ્ય જીવ બાહ્યાચાર ખામી વગરને પાળે પણ આંતર શુદ્ધિને અભાવે પ્રથમ ગુણસ્થાનને મૂકી આગળ વધી શકે નહિ. ધર્મને આવિર્ભાવઉદય ચોથા ગુણસ્થાનથી જ થાય છે. ગુણસ્થાન રાજ્યસત્તાથી કે શ્રીમંતાઈથી, અધિકારના દબદબાથી કે વગસગથી મેળવી શકાતું નથી, પણ મોહનીયની પ્રકૃતિઓને જીતવાથીઉપશમ ક્ષાપશમ કે ક્ષય કરવાથી મેળવાય છે. આ ગુણસ્થાન સમ્યગ જ્ઞાન અને સમ્ય દર્શનારૂપ મૃતધર્મના બે સર્કલમાં સમાઈ જાય છે. ચારિત્રના સર્કલકુંડાળા સુધી ચોથા ગુણસ્થાનની સીમા લંબાતી નથી. આ ગુણસ્થાને માત્ર ધર્મનો પાયે પડે છે. ધર્મના એક અંગરૂપ તત્ત્વજ્ઞાન અને તત્ત્વનિશ્ચયને આવિર્ભાવ થાય છે. ચારિત્ર ધર્મ કે જે ધર્મનું બીજું અંગ છે, તેને ઉદય પાંચમે ગુણસ્થાને અંશથી અને છઠે ગુણસ્થાને સર્વથી થાય છે, કેમકે પાંચમું ગુણસ્થાન દેશવિરતિનું છે– ગૃહસ્થ–શ્રાવક ધર્મનું છે, ત્યારે છઠ્ઠ ગુણસ્થાન સર્વવિરતિ-સાધુનું છે કે જ્યાં ચારિત્ર્યની સર્વથા નિષ્પત્તિ થાય છે. ત્યારપછી જેમ જેમ મોહનીયની પ્રકૃતિને વધારે ઉપશમ ક્ષય થતા આવે છે તેમ તેમ ચારિત્ર્યની વિશુદ્ધિ થાય છે અને જેમ જેમ ચારિત્ર્યની વિશુદ્ધિ થાય છે તેમ તેમ ગુણસ્થાનની શ્રેણી ઉપર હડાય છે. તે
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૬ર
ભાવના-શતક
મેહનીયની સર્વ પ્રકૃતિને ઉપશમ થાય ત્યારે અગીયારમું અને ક્ષય થાય તે બારમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે અને તેના પરિણામ તરીકે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થતાં તેરમું ગુણસ્થાન મળે છે. આ ગુણસ્થાન પછી અવશ્ય આયુષ્યને અંતે ચૌદમે ગુણસ્થાને જઈ મોક્ષ મેળવાય છે. આવી રીતે કરવાની ક્ષીણતાથી ચારિત્ર્ય ધર્મની વૃદ્ધિ બતાવતાં એમ જણાવ્યું કે શાંતિ અને સમાધિમાં જ ધર્મની ઉત્ક્રાંતિ થાય છે. ચારે કસોટીમાં જૈન ધર્મની શ્રેષ્ઠતા પ્રતીત થાય છે, તે શ્રેષ્ઠતા શ્રત અને ચારિત્ર ધમની ખીલવણુમાં અને ગુણસ્થાન ઉપર હડવામાં છે–માત્ર વાતો કરવામાં નથી એ રહસ્ય ભૂલી જવાનું નથી. (૯૩-૯૪)
ઈમરુમ્ | तत्फलमवाप्यते नो। कामगवीतः सुरद्रुमेभ्यो वा ॥ सुरचिन्तामणितो वा। धर्मोऽपूर्व हि यत्फलं दत्ते ॥९५॥
ઘમાખ્યું तद्वस्तु न त्रिलोके । जिनधर्मात्तु भवेन यत्साध्यम् ॥ तद्दुःखं नो किञ्चि-द्यस्य विनाशो न जायते धर्मात् ॥१६॥
ધર્મનું ફળ અર્થ—જે ફળની સિદ્ધિ ધર્મના સેવનથી થાય છે, તે ફળ કામધેનુ ગાય, કલ્પવૃક્ષ, દેવતા કે ચિંતામણિ રત્નના સેવનથી મળી શકતું નથી. કામધેનૂ વગેરેથી જે ફળ મળવાનો સંભવ છે, તે ફળ થોડા વખતને માટે પણ પૂર્ણ સિદ્ધિને આપનાર નથી ત્યારે ધર્મના સેવનથી મળતું મોક્ષરૂ૫ ફળ ચિરકાળસ્થાયી અને સંપૂર્ણ સુખને આપનાર છે. (૮૫)
- ધર્મનું મહાગ્ય. સ્વર્ગ, મર્યાં અને પાતાળ લોકની અંદર ઉત્તમમાં ઉત્તમ એવી
Page #390
--------------------------------------------------------------------------
________________
ધર્મ ભાવના
૩૬૬ કઈ વસ્તુ છે કે જે વસ્તુની સિદ્ધિ પરમાથી પુરૂષે બતાવેલ ધર્મથી ન થઈ શકે? અથવા દુનીયામાં મહેટામાં મોટું પણ એવું દુઃખ કર્યું છે કે જે દુઃખને વિનાશ ધર્મથી ન થઈ શકે ? અર્થાત સંપૂર્ણ દુઃખને વિનાશ કરી સંપૂર્ણ સિદ્ધિને આપનાર ધર્મ છે. ધર્મ કરતાં બીજી કઈ ઉત્તમ વસ્તુ નથી અને ધર્મ કરતાં વધારે કોઈનું સામર્થ્ય નથી. ધર્મનું માહાસ્ય અકથનીય છે. (૯૬).
વિવેચન-સાધારણ રીતે માણસને એવી શંકા થાય કે ધર્મ શામાટે કરવો જોઈએ ? ધર્મનું એવું શું ફળ છે કે જેની આશાએ ઐહિક સુખનો ભેગ આપી ચારિત્ર આદિ શ્રમ ઉઠાવવો? આને ઉત્તર ઉપરના બે કાવ્યમાં આપવામાં આવ્યો છે. દરેક પ્રવૃત્તિનું ફળ દુઃખને અસ્ત અને સુખને ઉદય માનવામાં આવે છે. માણસ ખોરાક એટલા માટે લે છે કે ભૂખરૂ૫ દુઃખની નિવૃત્તિ થાય અને પ્તિરૂ૫ સુખની પ્રાપ્તિ થાય. દવા એટલા માટે પીએ છે કે રોગના દુઃખની નિવૃત્તિ થતાં આરોગ્ય સુખનો ઉદય થાય. પૈસા મેળવવાનો પ્રયાસ એટલા માટે કરે છે કે દરિદ્રતા–તંગીનું દુઃખ દૂર થતાં જોઈતી વસ્તુ મેળવી સુખી થઈ શકાય. ફળ બે પ્રકારનાં છે, તાત્કાલિક અને કાલાન્તરભાવિ. ખોરાકનું ફળ પહેલા પ્રકારનું છે, કારણ કે ખોરાક લીધા પછી તત્કાળ ભૂખની નિવૃત્તિ અને તૃપ્તિ થાય છે. દવા અને પૈસા મેળવવાની પ્રવૃત્તિનું ફળ તેટલું તાત્કાલિક નથી, કેમકે આરોગ્ય અને પૈસાની પ્રાપ્તિ તત્કાળ ભાગ્યે જ થાય, બાકી તો કાળાંતરે થાય છે. ખેડુત જમીનમાં બી વાવે છે, તેનું ફળ બે ચાર મહીના પછી મળે છે. માળી ઝાડ રોપે છે તેનું ફળ વરસે પછી મળે છે અને રાયણુ જેવાં કેટલાંએક ઝાડનાં ફળ તેના વાવનારાને નથી મળતાં; કિન્તુ તેની સંતતિને જ મળે છે. એવી જ રીતે શોધોના સંબંધમાં છે. ઘણું શોધક શોધને પાયો નાંખી ખ્યાતિ મેળવ્યા સિવાય એમ ને એમ દુનીયા છેડી ચાલ્યા ગયા; તેની
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૬૪
ભાવના–શતકે.
99
k
શાધનું પરિણામ બીજા જ માણુસાએ મેળવ્યું છે. દક્ષિણ ધ્રુવની શોધમાં ઘણા પ્રયાસ કરી ફળ બીજાને માટે મૂકી ચાલ્યા ગયા છે. તેમ છતાં તે પ્રવૃત્તિ હજી અંધ પડી નથી. આ જ તેની મહત્તાનું એક લક્ષણ છે. મહાન પુરૂષા ઘણે ભાગે તાત્કાળિક ફળ કરતાં વિલંબે થતા ફળની કિમ્મત વધારે આંકે છે, મજુરા દિવસના કૂળતા જ વિચાર કરે છે; ત્યારે વ્યાપારીએ આખા વરસના ફળ ઉપર નજર ફેંકે છે. શાષકા એક શેાધ પછવાડે આખી જીંદગી પસાર કરે છે તેાપણુ ફળ માટે આતુર થતા નથી; ત્યારે ધાર્મિકા ભવિષ્યની જીંદગી સુધી પણ આતુર થતા નથી. તેની આશાના શ્રદ્ધા યા વિશ્વાસ ઉપર પાયા નાંખેલા હૈાવાથી કાળાન્તરભાવિ પણ સગીન કુળવાળો પ્રવૃત્તિમાં તે સતત મચ્યા રહે છે. ‘સમય ગોયમ मा पमायए कमण्येवाधिकारस्ते मा फलेषु कदाचन. અર્થાત્ “ કવ્યૂ મળવામાં એક સમયને પશુ વિલંબ ન કરવા; કામ કરવામાં જ માણસના અધિકાર છે, ફળની શેાધ કરવાને માણસને અધિકાર નથી. આવાં વાક્યા ઉપર જ ભરાંસા રાખી ઐહિક લાલસાઓને તિલાંજલિ આપી મુશ્કેલી ભર્યા ધાર્મિક કાર્યોં બુદ્ધિમાન પુરૂષા ઉઠાવે છે. માત્ર તાત્કાળિક કુળની જ શેાધ કરનારા કદી પણ મહાન કાર્યો કરી શકતા નથી; તેમ મહત્પદ પણ મેળવી શકતા નથી. એટલા માટે ધર્મનું ફળ શું છે એ પ્રશ્ન કરનારે માત્ર તાત્કા ળિક કુળ ઉપર જ નજર ન રાખવી, કિન્તુ કાળાન્તરભાવિ અદૃશ્ય ળ સુધી દિષ્ટ લખાવવી જોઇએ. દૃશ્ય અને અદૃશ્ય ઉભય પિરણામનું અવલેાકન કરવું, એ જ નિય કરવાની ખરો રોતિ છે. ધનું ફળ જો કે તાત્કાળિક પણ છે, કેમકે ધમ કરનારને તત્કાળ જે હૃદયની શાંતિ મળે છે, અશુભ કર્મની નિવૃત્તિ થાય છે, તે ધનું તાત્કાળિક ફળ છે પણ તે દૃશ્ય નથી. ચ`ચક્ષુથી જોવાય તેવું નથી, માત્ર પ્રજ્ઞાચક્ષુથી કે સ્વઅનુભવથી જ ગમ્યમાન થાય છે. ધર્મનું ખરૂં ફળ અદશ્ય જ છે. ભવિષ્યમાં મળવાનું મૂળ પણ વ
99
Page #392
--------------------------------------------------------------------------
________________
ધર્મ ભાવના
૩૬૫
માનમાં તે અદશ્ય જ છે, તેમ છતાં પણ તે મૂળ સંકુચિત કે સ્વપ નહિ પણ અત્યંત વિશાળ છે. ધર્મ જે ફળ આપે છે, તે કુળ ખીજી કાઈ પણ વસ્તુથી મળી શકતું નથી. પુલ, માળા, વસ્ત્ર, આભૂષણુ, સ્ત્રી, પુત્ર, મિત્ર, દ્રવ્ય, વૈભવ વગેરે સાધારણ પદાર્થીથી મળતાં સુખની તે શી વાત કરવી? પણ અસાધારણ પદાર્થોં જેવા કે કામદુધા ગાય, ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ, કલ્પલતા, પારસમણિ વગેરે અલૌકિક વસ્તુએ જે ફળ આપે તેની સાથે પણ ધર્મના ફળની સરખામણી થઈ શકે તેમ નથી, કારણકે તે પદાર્થો જે મૂળ આપે તે પૌદ્ગલિક ઐહિક દુઃખગર્ભિત સ્વલ્પકાળસ્થાયિ અને સાતિશય હોય છે. ધારો કે કાષ્ઠને ચિંતામણિ રત્ન મળ્યું, તેના પ્રભાવથી ખાનપાન વસ્ત્ર આભૂષણ મ્હેલ બગીચા વગેરે ચિંતિત પદાર્થો મળ્યા પણ તેથી શું તે માણુસને માત નહિ આવે? તેનું શરીર રાગ અને જરાગ્રસ્ત નહિ થાય ? અશુભ કર્મીના વિલય થઇને ચિત્તની પૂરેપૂરી પ્રસન્નતા થઈ જાય ? નહિ જ. જરા રાગ મૃત્યુ અશાંતિ વગેરે બધા ઉપદ્રા ઉપલી વસ્તુઓની સાથે રહી શકે છે, ત્યારે ધર્મની સાથે તે ઉપદ્રવેાના નિવાસ થઇ શકતા નથી. ધમ કાળાંતરે જે ફળ આપે છે તે આત્મિક આન છે કે જે અંત વગરના શાશ્વત છે. તેની સાથે દુ:ખનું મિશ્રણ રહેતું નથી. અનેક જાતના દુઃખમાંનું કાઇ પણ દુ:ખ રહેવા પામતું નથી. ધથી મેાક્ષની પ્રાપ્તિ થતાં જન્મ, જરા, મરણુ, રાગ, શાક, આધિ, વ્યાધિ, ઉપાધિ, પરતંત્રતા, ભય વગેરે સર્વના વિલય થઇ જાય છે. આ કુળ માત્ર એક ધર્મોથી જ મેળવી શકાય છે, સ્વર્ગીય અને મેાક્ષરૂપ કુળ ધર્મ સિવાય બીજી કાઈ વસ્તુથી મેળવી શકાતું નથી. એટલા માટે ધર્મના ફળ સાથે કાઇ પણ કુળની સરખામણી થઈ શકે નહિ. ધનું સંગીન અને સંપૂર્ણ કુળ ભલે આ તે આ જીંદગીમાં મળે નહિ, ભલે ભવાંતરમાં તેની પ્રાપ્તિ થાય તાપણું આવું ઉત્તમ અને સંગીન ક્ળ આપનાર ધર્મને માટે ધન, માલ, ખાગ, બગીચા, મહેલ, મેાલાત, ચિંતામણિ રત્ન
Page #393
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક
અને કલ્પવૃક્ષ, એ સર્વને ભેગ આપવો પડતે હેય તો બહેતર છે કે સર્વને ભેગે પણ ધર્મને સ્વીકાર કરવો, ધર્મનું ખરી લાગણીથી પાલન કરવું, નસેનસમાં તેના પ્રવાહને વહેવા દેવો. હાડની મિજામાં પણ ધર્મને રંગ લાગી જાય એટલે સુધી ધર્મની છાપ શરીર મન અને આત્મા ઉપર પડવા દેવી. (૯૫-૯૬.)
ઘર્મમાવનારા ૩પસંહારઃ | दुर्गतिकूपे पतता-मालम्बनमस्ति किं विना धर्मम् ॥ तस्मात्कुरु प्रयत्नं । समयेऽतीते प्रयासवैफल्यम् ॥९७॥
બારમી ભાવનાને ઉપસંહાર અર્થ–હે ભદ્ર! દુર્ગતિરૂપ કુવામાં પડેલા અથવા પડતા પ્રાણએને દુઃખમાંથી બચવા કે ઉપર આવવાને જે કંઈ પણ આલંબન હોય તો તે ધર્મ વિના બીજું કંઈ નથી. પૈસા સત્તા રાજય કુટુંબ કે બીજી કોઈ વસ્તુ સદ્દગતિમાં લઈ જનાર નથી. દુર્ગતિમાંથી કહાડી સગતિમાં કે મુક્તિમાં લઈ જનાર માત્ર ધર્મ જ છે, માટે હે ભવ્ય !
જ્યાં સુધી સમય અનુકૂળ છે ત્યાંસુધી ધર્મને માટે ગમે તે પ્રયત્ન કર. સમય હાથમાંથી ગયો તો પછી પ્રયાસ નિષ્ફળ થશે અને પશ્ચાત્તાપ કરતાં પણ ફરી સમય નહિ મળે, માટે લાંબો વિચાર કર અને વગર વિલંબે શુભ પુરૂષાર્થ કર. ફરી પસ્તાવો કર ન પડે તેવી દરેક જાતની ગોઠવણ કર. (૯૭)
વિવેચન-ધર્મ શબ્દ “” ધાતુ ઉપરથી બનેલું છે. તેને અર્થ ધારણ કરવું–કે આપવો થાય છે. “ટુર્તિ પ્રાતત્કાળ-ધાણાદ્ધર્મ ૩રતેઅર્થાત દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધરી રાખે છે માટે ધર્મ કહેવાય છે. “વહુલહાવો ધમો” વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ શાસ્ત્રકારે દર્શાવ્યું છે. સ્વભાવ વસ્તુને પોતાના સ્વરૂપમાં ધરી રાખે છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવથી જે પતિત થાય તે
Page #394
--------------------------------------------------------------------------
________________
ધર્મ ભાવના
૩૬૭ ત્યાં અસ્ત વ્યસ્ત-અવ્યવસ્થા થાય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, નદી, સમુદ્ર વગેરે પદાર્થો પિતપતાના સ્વભાવમાં રહે છે, તો જ દુનિયાને વ્યવહાર સુવ્યવસ્થિતપણે ચાલે છે; પણ જે તે તે વસ્તુઓ પોતપોતાના ધર્મને-સ્વભાવને મૂકી દે, તો એક ઘડી તે શું પણ એક ક્ષણભર પણ જગતુ ટકે નહિ. પૃથ્વી સ્થિરતાને સ્વભાવ છેડી કંપવા માંડે, સમુદ્ર ભરતીઓટના સ્વભાવને મૂકી પાણી ફેલાવા દે, તે પ્રાણીઓની કેવી દશા થઈ પડે? એવી જ રીતે આત્માનો સ્વભાવ–ધર્મ સ્થિરતા શાંતિ સમાધિ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ છે. આ સ્વભાવમાં આત્મા ઉચગામી થાય છે એટલું જ નહિ પણ જન્મમરણરહિત થઈ મેક્ષમાં બિરાજે છે. તેથી વિપરીત પુગલના સ્વભાવમાં પડી જાય છે અને પોતાના સ્વભાવથી પતિત થાય છે ત્યારે ઉચ્ચગામી થવાને બદલે નીચગામી બને છે. આ વખતે દુર્ગતિમાં પડતા આત્માને બચાવનાર ધર્મ સિવાય બીજે કણું સમર્થ છે? આ દુનીયામાં સદ્ગતિ અને વસ્તુઓ માત્ર ધર્મની શુભ છાયાના આશ્રયથી જ મળી શકે છે. તદુi–
शार्दूलविक्रीडितम् । धर्माज्जन्म कुले शरीरपटुता सौभाग्यमायुर्बलं । धर्मेणैव भवन्ति निर्मलयशो विद्यार्थसंपत्तयः ॥ कान्ताराच्च महाभयाच्च सततं धर्मः परित्रायते । धर्मः सम्यगुपासितो भवति हि स्वर्गापवर्गप्रदः ॥ १॥
અર્થ–ધર્મથી જ સારા કુળમાં જન્મ, નીરોગી શરીર, સૌભાગ્ય, લાંબી જીદગી, બળ–સામર્થ, નિર્મળ કીર્તિ, વિદ્યા, ધન અને સંપત્તિ મળે છે. અટવિ-જંગલના વિષમ પ્રદેશમાં મહેટી મુશ્કેલીઓમાં ધર્મ જ માણસને હમેશ બચાવે છે. ધર્મની સારી રીતે આરાધના કરવામાં આવે તે સ્વર્ગ અને મેક્ષને આપનાર પણ તે જ છે.
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૬૮
ભાવના-શતક ઘણું કે કહે છે કે નીતિથી વર્તીએ તે બસ છે. ધર્મની શું જરૂર છે? આ કથન એકદેશી છે. નીતિનો પાયો ધર્મ ઉપર જ છે. પાયા વિના ઇમારત ટકે નહિ તેમ ધર્મ વિના નીતિ ટકી શકે જ નહિ. નીતિ એ સુવ્યવસ્થા છે, પણ ઉપર જણાવ્યું તેમ ધર્મ વિના વ્યવસ્થા થઈ શકતી જ નથી; પ્રાણીઓ પોતાના આત્માને સુસ્વભાવમાં રાખી શક્તા નથી, ત્યારે જ લડાઈ, મારફાડ, લુંટફાટ વગેરે અમાનુષિક કાર્યો થાય છે અને નીતિનો ભંગ થાય છે. સુસ્વભાવમાં તેઓ રક્ષિત થયેલ હોય અને ધર્મની છાયાના આશ્રય નીચે રહેલ હોય તે કદી પણ તેવાં કાર્યો થાય નહિ. નીતિ માત્ર ઐહિક સમાજસ્થિતિનું રક્ષણ કરે છે ત્યારે ધર્મ ઐહિક અને પરલૌકિક ઉભય સ્થિતિ સુધારે છે. ધર્મ સમાજને સ્વછંદી અન્યાય અને અધર્મનાં કૃત્યોથી બચાવે છે અને અશુભ કર્મના હુમલામાંથી આત્માનું રક્ષણ કરે છે. નીતિશાસ્ત્ર પણ ધર્મના કાયદાને પહોંચી શકતું નથી ત્યારે જ્ઞાતિ અને સમાજના કાયદાઓની તો શી વાત કરવી ? ધર્મને કોઈ પણ પહોંચી શકતું નથી. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ જે કંઈ હોય તો તે માત્ર ધર્મ છે. આવા ઉત્તમ ધર્મને મેળવવાને અને વધારવાને જ્યારે સમય મળ્યો છે, દરેક અનુકૂળ સામગ્રી મળી છે, ત્યારે જે આલસ્ય, પ્રમાદ, વિકથા, નિન્દા, હિંસા, મૃષા, ચોરી, દારી, તૃષ્ણ, ક્રોધ, માન, માયા, લેભ, ઈર્ષ્યા, અસૂયા, ફ્લેશ વગેરે પાપ–દેષ સેવવામાં વખત પસાર થાય તે તે એક સ્ફોટામાં હેટી ભૂલ થઈ ગણાય. આવી ભૂલમાં ન પડવા માટે ઉપસંહાર તરીકે કહેવામાં આવે છે કે “તસ્મત કુર પ્રયત્નમ” હે ભદ્ર! તેટલા માટે તું પ્રયત્ન કર. થાકયા કે કંટાળ્યા વિના મોક્ષના માર્ગમાં ધર્મની સડક ઉપર સતત ચાલ્યા જ કર. લોકો શું કહે છે તેની પણ દરકાર કર્યા વિના એક દિશાભિમુખ પંથ કાપતો જ.
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु । लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥
Page #396
--------------------------------------------------------------------------
________________
ધર્મ ભાવના
अद्यैव वा मरणमस्तु युगान्तरे वा!
આ વાના મર્મને હદયમાં ઉતારી, નિડર થઈ ધર્મના મેદાનમાં પડવાને કટિબદ્ધ થા. ધર્મ કઈ જાતિ કે કોમને માટે રિઝર્લ્ડ (Reserved) નથી. મારે તેની તલવાર અને પાળે તેને ધર્મ, એ કહેવત પ્રમાણે ધર્મના મેદાનમાં પડવાનો હક્ક દરેક જાતિ કે કોમને માટે એક સરખે છે. શરત માત્ર એટલી જ કે પર બતાવેલ પાપ કે દોષોથી દૂર રહેવું જોઇએ. ખાસ ભાર દઈને આદેશ કરવાનો હેતુ એ છે કે સમય વેગથી ચાલ્યા જાય છે. તે જરા પણ કોઈને માટે થોભે તેમ નથી. તેમ જ ગયો સમય કોઈ પણ શરતે પાછો વળે તેમ નથી. સમય પસાર થયા પછી તક વગરની મહેનત ફળદાયક નહિ નિવડે. મોસમને થોડો વરસાદ પણ ઘણું ફળને આપે છે ત્યારે કમોસમનો ઘણો વરસાદ પણ ઉલટું નુકસાન કરે છે. દરેકે મનમાં ચિંતવવું-ભાવવું જોઈએ કે એક પણ ક્ષણ વ્યર્થ ન ગુમાવતાં મળેલ સમયને ધર્મમાં ઉપયોગ થાય તો જ જીવનની સફળતા છે. (૯૭)
Page #397
--------------------------------------------------------------------------
________________
उपसंहार तथा ग्रंथप्रशस्ति.
शार्दुलविक्रीडितहत्तम् ।
प्रन्थस्योपसंहारः एतद्वादशभावनाभिरमुमानेकान्ततो योऽसकस्वात्मानं परिभावयेत्त्रिकरणैः शुद्धः सदा सादरम् ॥ शाम्यन्त्युग्रकषायदोषनिचया नश्यन्त्युपाध्याधयोदुःखं तस्य विलीयते स्फुरति च ज्ञानप्रदीपो ध्रुवम् ॥९८॥
ગ્રંથનો ઉપસંહાર અર્થ–જે ભવ્ય જિજ્ઞાસુ પ્રાણી એકાન્તમાં દઢ આસન લગાડી મન વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ઉત્કટ રૂચિ અને પ્રેમ સહિત આદરભાવ રાખી આ ગ્રંથમાં બાર ભાવનાવડે હમેશ અનુકુળ સમયે આત્મતત્ત્વની વિચારણું કરશે, તેના મનમાં કષાયના ઉગ્ર દોષો શાન્ત થઈ જશે, આધિ અને ઉપાધિઓ નષ્ટ થશે, દુઃખ દૂર જતું રહેશે, જ્ઞાનરૂપી દી સ્કુરાયમાન થશે અને અભિનવ આનંદ પ્રકટશે. (૯૮)
Page #398
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર તથા ગ્રંથપ્રશસ્તિ
૩૭૧ વિવેચન-જૈન આગમોમાં જિજ્ઞાસુઓ અને મુમુક્ષુઓના સંબંધમાં “arcg મામા વિરઆ વાક્ય વારંવાર જોવામાં આવે છે. મુમુક્ષ મુનિઓનું સમગ્ર જીવન આત્મભાવના-વિચારણામાં જ વ્યતીત થાય છે. તેમજ જિજ્ઞાસુ ગૃહસ્થોનું જીવન પણ ઉક્ત ભાવનાઓથી જ શ્રેષ્ઠ બને છે. જીવનને કટુ અને કલંકિત બનાવનારા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો છે. જીવનને દુઃખી કરનારાં એજ ચાર મહાદેષો છે. તેને ઉપશમાવવાનું ઉત્તમ ઔષધ ભાવના છે. આધિ અને ઉપાધિને વિખેરી નાંખનાર પણ એજ ભાવના છે. ખરી રીતે દુઃખનું મૂળ ઉપાધિ છે. ઉપાધિ છુટતાં દુઃખને પણ વંસ થાય છે. તેથી દુઃખને વિલય કરનાર પણ આ ભાવના છે. મણિને ઘસતાં ઘસતાં જેમ એપ રહડે છે, તેમ ભાવના ભાવતાં ભાવતાં આત્માને ઓપ રાહડે છે, અજ્ઞાન નષ્ટ થાય છે અને જ્ઞાનને પ્રકાશ પ્રસરી રહે છે. કાવ્યના ઉત્તરાદ્ધમાં ભાવના ભાવવાનું શું ફળ છે તે બતાવ્યું છે. પૂર્વાર્ધમાં ભાવને કેવી રીતે ભાવવી તે દર્શાવ્યું. એમાં બે વસ્તુઓની જરૂરીઆત છે. એક તો આદર-પ્રેમ અને બીજુ ત્રિકરણ શુદ્ધિ. દેખાદેખી કે અજ્ઞપણે શબ્દ ઉચ્ચાર કે શ્રવણ કરવાથી ખરો લાભ મળી શકતો નથી. ખરો લાભ મેળવવાને તો તે વસ્તુ ઉપર ઉંડે પ્રેમ જોઈએ. ભાવનાબેધક લોકોને એક વાર કે અનેક વાર પ્રેમ વગર ખાલી ઉચ્ચાર કરી જવાથી દર્શાવેલ ફળ મળી શકે નહિ, પણ પ્રેમથી ખરા આદરથી જે પાઠ કે શ્રવણું કરવામાં આવે, અર્થાત ખરી લાગણુથી જે ભાવના ભાવવામાં આવે તે કષાયની શાંતિ વગેરે બતાવેલ ફળ અવશ્ય પ્રાપ્ત થાય. ક્ષેત્રમાં બી વાવ્યા પહેલાં મન, વચન અને કાયારૂપ ક્ષેત્રની શુદ્ધિ કરવી પણ આવશ્યક છે. સારી ખેડ સારે પાક આપે છે તેમ મન વચન અને કાયાની વિશુદ્ધિ પણ ભાવનાને ઉત્તેજિત બનાવી ઉત્તમ ફળ આપે છે. અર્થાત જે માણસ મન વચન અને કાયાથી શુદ્ધિપૂર્વક ખરી લાગણીથી ભાવના
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૨
ભાવના-શતક.
ભાવે અગર આ ગ્રંથમાં બતાવેલ ભાવનાનું શ્રવણ, મનન–વિચારણ, પાઠ વગેરે કરે તે તે અવશ્ય કષાયેા ઉપર વિજય મેળવી આધિ, વ્યાધિ કે ઉપાધિઓને દબાવી નાનપ્રકાશ ફેલાવી દુઃખના વિલય કરી શકે અને તેમ કરતાં અંતે મેાક્ષનું અક્ષય સુખ મેળવી શકે. ભાવનાનું સાક્ષાત્ કુળ શાંતિ તથા સમાધિ અને પરમ્પરાફળ મેાક્ષની પ્રાપ્તિ છે. (૯૮)
પ્રંથપ્રાત:।
ख्यातोर्भुव्यऽजरामरो मुनिवरो लोकाख्यगच्छे मणिस्तत्पट्टे मुनिदेवराजसुकृती श्री मौनसिंहस्ततः ॥ तस्माद्देवजिनामको बुधवरो धर्माग्रणीशेखरस्तत्पट्टे नथुजिम्मुनिः श्रुतधरः सौजन्यसौभाग्यभूः ॥ ९९ ॥ तच्छिष्यो हि गुलाबचन्द्रविबुधः श्रीवीरचन्द्राऽग्रजस्तत्पादाम्बुज सेवनैकरसिकः श्रीरत्नचन्द्रो मुनिः ॥ ग्रामे थानाभिधे युगरसाङ्केलाब्द (१९६२) दीपोत्सवे । तेनेदं शतकं हिताय रचितं वृत्तैर्वरैः शोभितम् ॥१००॥ ગ્રંથ-પ્રશસ્તિ.
અ—àાકાગચ્છમાં મણિસમાન, લીંબડી સંપ્રદાયના નાયક, મુનિગણુમાં પ્રધાન અને પૃથ્વીમાં પ્રસિદ્ધિ પામેલા પૂજ્ય શ્રી અન્નરામરજી સ્વામી થયા. તેમની પાટે તેમના શિષ્ય પંડિત શ્રી દેવરાજજી સ્વામી થયા. તેમની પાટે મુનિણે શાલિત મહાત્મા શ્રી મૌનસિંહ સ્વામી થયા. તેમની પાટે ધનેતાઓમાં શિરેામણિ વિદ્ગના માનનીય પ્રતાપી પુરૂષ દેવજી સ્વામી થયા. તેમની પાર્ટ તેમના શિષ્ય સૌજન્ય અને સૌભાગ્યયુક્ત શાસ્ત્રવેત્તા પૂજ્ય શ્રી નથુજી સ્વામી થયા. તેમના શિષ્ય વિષ્ણુધવર પંડિત શ્રી ગુલાબચંદ્રજી સ્વામી
Page #400
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર તથા ગ્રંથ પ્રશસ્તિ.
૩૭૩
કે જેમણે પિતાના લધુ ભ્રાતા મહારાજ શ્રી વીરજી સ્વામીની સાથે દીક્ષા ધારણ કરી છે, તેમના ચરણુસેવક મુનિ શ્રી રત્નચંદ્રજીએ સંવત ૧૯૬૨ ની દિવાળીને દિવસે શ્રી થાનગઢ ગામ મધ્યે વિવિધ પ્રકારના છંદોથી સુશોભિત આ ભાવનાશતક નામનો ગ્રંથ રચીને પૂર્ણ કર્યો, (૯૯-૧૦૦).
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
| इति मुनि श्री रत्नचन्द्रविरचितं भावना-शतकं समाप्तम् । । Liicucu-IC
Page #401
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट.
मैत्री भावना. राग-आशावरी । ताल-त्रिताल. मैत्र्या भूमिरतीव रम्या भव्यजनैरेव गम्या | मैत्र्या ॥ ध्रुवपदम् ॥ भ्रातृभगिनीसुतजायाभिः। स्वजनैः सम्बन्धिवगैः॥ समानधर्मेंिितजनैश्च क्रमशो मैत्री कार्या ॥ मैच्या ॥१॥ कालेऽतीते भवेत्मद्धः। यथा च मैत्रीप्रवाहः ॥ ग्रामजना ये जानपदा वा। मैत्र्या तेऽन्तर्भाव्याः॥ मैत्र्या ॥२॥ गवादयस्तियश्चः सर्वे । विकलेन्द्रियास्त्रयोपि ॥
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૭૫
દૈત્રી ભાવના
भूताः सत्त्वा ये जगति स्युः। सर्वे मैत्र्या ग्राह्याः ॥ मत्र्या ॥३॥ यथा यथा स्यादात्मविशुद्धिः। तथा तथैतद्धिः ॥ पूर्णविशुद्धौ मैत्रीभावना। व्याप्ता स्यात्रिजगत्सु ॥ मैत्र्या ॥ ४॥ पितृसुतजायाबन्धुता। जाता न येन कदापि ॥ नास्ति ताहकोपि जनोऽत्र । कथमुचिता स्यादमैत्री ॥ मैत्र्या ॥५॥ निन्दन्त्यपकुर्वन्ति ये वा। नन्ति द्वेषाधष्टीः ॥ मत्वा तेषां कर्मप्रदोषम् । तरपि मैत्री न छेद्या ॥ मैत्र्या ॥६॥ शत्रुभावोद्भावनलेशद्वेषासूयाप्रकटनम् ॥ एते सर्वे गुणाः पशूनाम् । कथमुत्तमजनसेव्याः । मैत्र्या ॥७॥ समयनिभृतशमरससरसित्वम् । विहर यथेष्ठं स्वान्त ।। कुरु कुरु मैत्री सर्वैः साकम् । कमपि नामित्रं चिन्तय ॥ मैत्र्या ॥ ८॥
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૭૬
ભાવના-શતક મિત્રી ભાવના. ભાવાર્થ-માણસનું હૃદય જે મૈત્રીભાવનાની ભૂમિકા બને તો તે હદયરૂપ ભૂમિ અત્યંત રમણીય દેખાય-માત્ર દેખાવમાં જ રમણીયતા નહિ પણ સારામાં સારે પાક આપનાર કરાળ ભૂમિની માફક ઉચ્ચ ફળપ્રદ પણ ગણાય. આવી રમણીય ભૂમિ પ્રાપ્ત કરવાને અધિકાર માત્ર ભવ્ય–ભાગ્યશાળી જનેને જ મળે છે. જેને તેને તે ભવ્ય પ્રદેશમાં વિચરવાને અધિકાર મળી શકતા નથી.
મૈત્રીને ક્રમ. મૈત્રીના પ્રાથમિક પાત્ર એક ઉદરમાંથી જન્મેલાં ભાઈ અને બહેન છે, કેમકે તેને સહવાસ સહજ હોવાની સાથે એક લોહીને સંબંધ છે તેથી તેની મૈત્રી સ્વભાવસિહ છે. ત્યારપછી મૈત્રીનાં પાત્ર પુત્ર અને પત્ની છે. જોકે પુત્ર પ્રથમ અવસ્થામાં પાલનીય છે તેથી મિત્રીને યોગ્ય ગણાય નહિ, તોપણ “તુ પર વર્ષે | પુત્રં મિત્રવરાતિ” આ નૈતિક પદ્યમાં કહ્યા પ્રમાણે સોળ વર્ષ પછીની ઉમ્મરના પુત્રને મિત્ર ગણવો જોઈએ. પત્નીને પણ પિતાની ગુલામડી ન માનતાં જીવનસહચારિણી-મિત્ર જ ગણવી જોઈએ. ત્યારપછી કુટુમ્બી અને સગાંઓની સાથે મૈત્રી પવી. એટલામાં મૈત્રીનાં મૂળ ઉંડાં ગયા પછી સ્વધર્મી ભાઈ અને જ્ઞાતિભાઇન વારે આવે છે, એટલે તેમની સાથે મૈત્રીભાવથી હદયની એકતા સાધવીઃ (૧) મૈત્રીના માર્ગમાં ચાલતાં જેમ જેમ વખત પસાર થશે તેમ તેમ મૈત્રીનો પ્રવાહ વધતો જશે, જેમ જેમ પ્રવાહ વધે તેમ તેમ જ્ઞાતિજને, પછી પોતાના ગામમાં વસતી અન્ય જ્ઞાતિઓ અને અન્યધર્મીઓની સાથે મૈત્રી દૃઢ કરવી. એક પણ ગ્રામબંધુ કે દેશબંધુને મૈત્રીની હદથી બહાર રાખવો નહિ. (૨).
માણસની જાતની સાથે મૈત્રીને દઢ સંબંધ થયા પછી ગાય, ભેંસ આદિ તિ–પશુ અને પક્ષીઓને અધિકાર પ્રાપ્ત થાય
Page #404
--------------------------------------------------------------------------
________________
એવી ભાવના
૩૭૭ છે. જો કે માણસની માફક પશુઓની સાથે મિત્રતાને દરેક વ્યવહાર થઈ શકતો નથી, તેપણુ અહિ મિત્રતાને અર્થ એટલે છે કે તેમને દુઃખ ન દેવું, સ્વાભાવિક હક્ક છિનવી લેવા નહિં; તેમના ઉપર ક્રોધ કરે નહિ, પરિતાપના ઉપજાવવી નહિ, ભૂખે મારવાં કે વધારે ભાર ભરવો નહિ અને દરેક વખતે તેમની સંભાળ લેવી. પશુ અને પક્ષીઓ પછી વિલેંદ્રિય એટલે બે ઈદ્રિય, ત્રણ ઈદ્રિય અને ચાર ઈદ્રિયવાળા જીવન મત્રી ભાવનાના અધિકારમાં સમાવેશ થાય છે. વિકલેંદ્રિય પછી ભૂત અને સર્વ એટલે વનસ્પતિ અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ પાંચ સ્થાવરેની ઉપર મૈત્રી ભાવનાનું આરોપણ કરવું, અર્થાત તેમનું રક્ષણ કરવું. હિ સુધી પહોંચ્યા પછી મૈત્રીની પરિપૂર્ણતા થાય છે. ગૃહમંત્રીથી ત્રિીની શરૂઆત અને જગન્માત્રીમાં મૈત્રીની સમાપ્તિ થાય છે. (૩)
મિત્રીવૃદ્ધિનું કારણ આત્માની વિશુદ્ધિ એ મૈત્રીનું કારણ છે, અર્થાત જેમ જેમ આત્માની વિશુદ્ધિ થાય છે તેમ તેમ મૈત્રીની વૃદ્ધિ થતી આવે છે. મિત્રીવહિ એ એક આત્માનો મહાન ગુણ છે અને તે આત્માની વિશુદ્ધિ પ્રયોજય છે. જ્યારે આત્માની પૂરેપૂરી ખીલવણી–સર્વથા વિશુદ્ધિ થાય છે, આવરણ માત્રને ક્ષય થાય છે ત્યારે તે માણસની મૈત્રી ભાવના ત્રણ જગતને વ્યાપીને રહે છે, અર્થાત જગતમાંનાં સર્વ પ્રાણુઓને પિતાની મૈત્રી ભાવનાની કોટિમાં સમાવે છે. (૪)
શા માટે ત્રિીને ઉછેદ ન કરે ? આ જગતમાં કોઈ પણ પ્રાણી પરાયો હોય, આપણે પિતાને ન હોય તે તેની સાથે કદાચ મૈત્રી ન રખાય તો પણ ચાલે, પણ આ જગમાં એ કોઈ પ્રાણું નથી કે જેની સાથે પુત્ર-પિતા, સ્ત્રી-પતિ, ભાઈભાઈનો સંબંધ બાંધ્યો ન હોય, અથાત્ એકંદર
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૭૮
ભાવના શતક
સર્વ જીવાની સાથે અનંત વાર તેવા સંઅંધ દરેક જીવે આંધ્યા છે. એટલે દુનિયાનાં સર્વ પ્રાણીઓ આ ભવનાં નહિ, તા પૂ ભવનાં સગાં અને સધી છે. તે પૂર્વનાં સંબધીઓની સાથે મૈત્રી તેાડી અમૈત્રી કરવી એ શું કાષ્ઠ રીતે પણ ઉચિત છે ? નહિ જ. (૫)
અપકારની સામે મૈત્રી.
જે
આપણી નિન્દા કરે છે, વખા વખત અપમાન કરે છે. એટલું જ નહિ, પણુ કાઈ વખતે દ્વેષ રાખી લાકડીઓના પણુ પ્રહાર મારે છે, તે તરફ્ પણ આપણે મૈત્રીના પ્રવાહ જા અટકાવવા ન જોઈ એ. તેઓની નિન્દક પ્રકૃતિ અને અપમાન કરનાર પ્રવૃત્તિ તેઓનાં પૂર્વીકૃત કમને આભારી છે, અર્થાત્ એવાં અશુભ ક્રમના તેમના ઉદય છે કે જેથી સજ્જતા તરફ પણ તેમને દુશ્મનાવટ ઉત્પન્ન થાય છે, આ તેઓનાં કના દાષ જો આપણી મૈત્રી ભાવનાને ધકકા લગાડે તેા તેટલે અંશે આપણી પણ નબળાઈ જ ગણાય. મૈત્રીભાવનાની ખીલવણી કરનારને આવી નબળાઈ રાખવી પાસાય તેમ નથી, તેથી આપણે તે દુષ્ટાની સાથે પણ મૈત્રી રાખવાનું ચાલું રહેવા દેવું કે જેની અસરથી દુષ્ટાને આપે।આપ ધાખા કરવાનો વખત આવતાં શત્રુતા મિત્રતામાં બદલાઈ જશે. (૬)
મૈત્રી એ મારુષિક ગુણ.
કાઈની સાથે શત્રુભાવ રાખવા, કલેશ કરવા, દ્વેષ રાખવા કે ઈર્ષ્યા કરવી એ બધા પશુઓના ગુણ છે. એક શેરીનાં કુતરાં બીજી શેરીનાં કુતરાં સાથે શત્રુતા રાખે છે, કલહ કરે છે, જનાવરા માંહામાંહિ લડે છે એટલે દ્વેષ, કલહ, વગેરે ગુણા પશુઓમાં ઘણું ભાગે જોવામાં આવે છે, તેથી ઉક્ત ગુણા મનુષ્યના નહિ પણ પાશવ ગુણા છે. શું ઉત્તમ માણસ જાતને તેવા ગુણ્ણા ધારણ કરવા
Page #406
--------------------------------------------------------------------------
________________
મૈત્રી ભાવના
૩૭૯
ઉચિત છે? નહિ જ. પશુ કરતાં મનુષ્યજન્મ જ્યારે ઉત્તમ મનાય છે, ત્યારે મનુષ્યની ફરજ છે કે કેટલીએક પાશવી વૃત્તિઓ અને પાથવ ગુણી પાતામાં જોવામાં આવતા હોય તા તરત તેને દૂર કરવા; સની સાથે હળીમળીને ચાલવું, પ્રેમભાવ કે ભ્રાતૃભાવ રાખવા, બીજાનું સારૂં જોઈ ખુશી થવું, ખીજાએને સહાય આપવી એ જ મનુષ્યના ગુણા છે. આ માનુષિક ગુણા જો માણસમાં ન હાય અને તેને બદલે પશુના ગુણ્ણા હોય તા તેને મનુષ્યાકૃતિ છતાં પશુ જ સમજવા. મનુષ્યની કાઢિમાં ગણુના કરાવવી હોય તે માનુષિક ગુણ જે મૈત્રી તેને ધારણ કરેા. (૭)
મનને મત્રી રાખવાના આધ.
હું મન ! તું ખીજી દોડાદોડ કરવાનું અને કલેશ, દ્વેષ કે ઝેરનાં ખી ફેલાવવાનું બંધ કરી, શાસ્ત્રમાં ભરેલાં ઉપશમરસના સરાવરમાં શ્રેષ્ટ વિહાર કર. એક વાર નહિ પણ વારંવાર તને એ જ ભલામણ કરૂં થ્રુ કે સ`જનાની સાથે તું મિત્રતાને જ નાતા રાખ, કાષ્ટની સાથે દ્વેષ રાખ નહિ અને કાઇ પણ માણસને તું તારા દુશ્મન ચિતવ નહિ, તું સની સાથે મિત્રતા રાખીશ તા સ જના તારી સાથે મિત્રતા રાખશે. એક વાર દુશ્મન હશે તે પણ ત્હારી છાયા નીચે આવતાં દુશ્મના છેડી મિત્રતાનું સેવન કરશે, એટલું જ નિહ પણ જાતિવૈર પણ તદ્દન ભૂલી જશે, માટે તું હારા ખજાનામાં મિત્રતા–મૈત્રીભાવનાનેા જ સંગ્રહ કર. (૮)
ઇતિ મૈત્રી ભાવના.
Page #407
--------------------------------------------------------------------------
________________
प्रमोद भावना.
राग भैरवी । ताल - त्रिताल |
सद्गुणपाने संसक्तं मे मनः ॥ ध्रुवपदम् ॥ धन्या व भगवन्तोऽर्हन्तः ।
क्षीणसकलकर्माणः || केवलज्ञानविभतिवरिष्ठाः । प्राप्ताखिलशर्माणः ॥ सद्गुण ॥ १ ॥ धन्या धर्मधुरन्धरमुनयः । गृहीतमहाव्रतभाराः || ध्यानसमाधिनिमनमानसाः ।
त्यक्तजगद्वयवहाराः ॥ सद्गुण ॥ २ ॥ सेवाधर्मरता गतस्वार्थाः ।
अभ्युदयं कुर्वन्तः ॥
धन्यास्तेपि समाजनायकाः ।
न्याय्यपथे विहरन्तः ॥ सद्गुण ॥ ३ ॥
Page #408
--------------------------------------------------------------------------
________________
३८१
પ્રમોદ ભાવના
श्रद्धातो न चलन्ति कदापि । गृहीतव्रता गुणगेहाः ॥ धन्यास्ते गृहिणो धर्मिणः । त्यक्तान्यायधनेहाः ॥ सद्गुण ॥ ४ ॥ सत्यवादिनो ब्रह्मचारिणः । प्रकृत्या भद्राः सरलाः॥ धन्यास्ते गृहिणोपि गुणाढ्याः। परोपकारे तरलाः ॥ सद्गुण ॥५॥ न्यायोपार्जितम्या पुण्यम् । गुप्तं ये कुर्वन्ति ॥ घ्नन्ति दुःखं दीनजनानाम् । धन्यास्ते भुवि सन्ति ॥ सद्गुण ॥ ६ ॥ भजन्ति ये भ्रातृभावनाम् । रक्षन्ति सनीतिम् ॥ धन्यास्ते मार्गानुसारिणः । पालयन्ति कुलरीतिम् ॥ सद्गुण ॥ ७ ॥ सुखिनो गुणिनो भवन्तु सर्वे । सुहृदो वा स्युरसुहृदः । नश्यन्तु जगतो दुःखानि । सैष प्रमोदो मे हृदः ॥ सद्गुण ॥ ८॥
Page #409
--------------------------------------------------------------------------
________________
૮૨
ભાવના-શતક
પ્રમોદ ભાવના. ભાવાર્થ કોઈ પણ વ્યક્તિમાં ગુણ જોઈને પ્રસન્ન-ખુશ થવું તે પ્રમોદ ભાવના. પ્રમોદ ભાવનાને ઉમેદવાર પિતાના ઉદ્દગારો કહાડતાં કહે છે કે મારું મન સદ્દગુણોનું પાન કરવાને આતુર બન્યું છે, અર્થાત ગુણ પુરૂષોના ગુણગાન કરી તે ગુણનો આસ્વાદ લેવાને ઉત્કંઠા થઈ છે.
સર્વગુણ-શિરોમણિ અરિહંતભગવાન ધન્ય છે અરિહંત ભગવાનને કે જેમણે ચારિત્ર્યના મેદાનમાં રહડી કર્મના સિન્ય સાથે યુદ્ધ કરી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય, એ ઘનઘાતિ ચાર કર્મની સર્વ પ્રકૃતિએને ઉચ્છેદ કર્યો અને કેવળજ્ઞાન (સંપૂર્ણ જ્ઞાન) અને કેવળદર્શન (પરિપૂર્ણ દર્શન)ની વિભૂતિ પ્રાપ્ત કરી, ભય, શક, સુખ, દુઃખ, સંકલ્પ-વિકલ્પ વગેરે કક્કોને દૂર કરી, અખિલ આત્મિક આનંદને ઝરે ખુલ્લો મૂક્યો, સર્વગુણ સંપન્ન તેવા મહાપુરૂષ વીતરાગદેવને ધન્ય છે. (૧)
સંત પુરૂષે. ધન્ય છે તે સંત જનેને કે જેમણે ધર્મની ધેસરી પિતાના ખભા ઉપર મૂકી છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોને બજે જેણે ઉપાડે છે, રાત અને દિવસ પ્રભુનું કે આત્માનું ધ્યાન કરતાં મનને એકાગ્ર બનાવી સમાધિમાં જેઓ મશગુલ રહે છે, જગતના પ્રપંચી વ્યવહારને સર્વથા જેણે તિલાંજલિ આપી છે, પિતે સંસાર સમુદ્ર તરે છે અને બીજાને એને તારે છે, પિતે શાંતિસુધાનું પાન કરે છે અને બીજાઓને કરાવે છે; તેવા સંત પુરૂષ-મુનિજનને ધન્ય છે. (૨)
Page #410
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ ભાવના.
૩૮૩
દેશસેવકે. જેઓ દેશ, સમાજ, ધર્મ કે આત્માની સેવા કરવામાં તત્પર થએલા છે, તે પણ કોઈ પ્રકારને સ્વાર્થ રાખ્યા વિના અર્થાત પૈસે કીર્તિ કે મહત્તાના લોભ વિના નિઃસ્વાર્થબુદ્ધિથી સેવા બજાવી રહ્યા છે, દેશ સમાજ ધર્મ કે આત્માને અભ્યદય કેવી રીતે થાય તેને સતત પ્રયાસ કરી રહ્યા છે, તેમ છતાં ન્યાયમાર્ગનું કદી પણ ઉલ્લંઘન કરતા નથી, કિન્તુ ન્યાય અને નીતિના પંથમાં અડગ રહી તન, મન અને ધનથી સેવા સેવા અને સેવા બજાવી સમાજના નાયક બન્યા છે, તેવા નિઃસ્વાથી પુરૂષોને ધન્ય છે. (૨)
શ્રાવકે જેઓ ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા રાખે છે, સર્વ વસ્તુઓમાં ધર્મને જ પ્રથમ પદ આપે છે, અને મનમાં ધર્મને માટે એકલી દઢતા રાખે છે કે કોઈ પણ તેમને ધર્મથી ચળાવી શકે નહિ, જેમણે શ્રાવકનાં બાર વ્રતો અંગીકાર કર્યા છે, કુટુંબનું પિષણ કરવાને વ્યવસાય કરે છતાં અન્યાય અને અનીતિના એક પૈસાની પણ ચાહના ન રાખે, ગુણના ઘરરૂપ તેવા ગૃહસ્થને-શ્રાવકેને ધન્ય છે.
પપકારી પુરૂષ. જેઓ કોઇ પણ પ્રસંગે જીહુવામાંથી અસત્ય વચન બોલતા નથી, સત્યને ભેગે લાખોની કમાણુ થતી હોય તો તેને લાત મારે છે પણ સત્યને ભેગ આપતા નથી, પરદારાને માતા સમાન ગણે છે, પ્રકૃતિના સરળ અને ભકિક પરિણામી હોય છે, ગુણના ગરવા અને રાતદિન પરોપકારના કાર્યમાં કુશળ હોય છે તેવા પરોપકારી જનેને પણ ધન્યવાદ આપ ઘટે છે. (૫)
| દાતાર જેઓ ન્યાયથી મેળવેલી લમીને ભંડારમાં ગાંધી ન રાખતાં સન્માર્ગે તેને વ્યય કરે છે, લોકોને બતાવવાની ખાતર નહિ, પણ
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૮૪
ભાવના-શત.
કાઇ ન જાણે તેવી રીતે ગુપ્ત સખાવત કરી પુણ્યના સંચય કરે છે, દુ:ખી દીન અને અપંગ માણસાને પૂરતી સહાય આપી તેમના દુઃખના ઉચ્છેદ કરે છે, તેવા ઉદાર દિલના દાતારા પણ આ જગમાં ધન્યવાદને પાત્ર છે. (૬)
માર્ગાનુસારી.
જેએ સૌની સાથે ભ્રાતૃભાવ રાખે છે, સત્પુરૂષાના નીતિમાનું કદી પણુ ઉલ્લંધન કરતા નથી, અર્થાત્ દરેક વ્યવસાયમાં પણ નીતિનું ખરાખર રક્ષણ કરે છે, પેાતાના કુળના રીતરિવાજો સદાચાર અને ધર્મનું પૂરતી રીતે પાલન કરે છે. પગલે પગલે અધમ અને અનીતિના ભય જેના મનમાં ઉપસ્થિત રહે છે, તેવા માર્ગોનુસારી પુરૂષા કે જે ગ્રંથામાં કહેલા માર્ગાનુસારીના ૩૫ ગુણે કરી યુક્ત છે તેઓને પશુ ધન્ય છે. (૭)
ઉપસંહાર.
મારા મિત્રા હોય કે શત્રુ હાય, ગમે તે હાય પણ તે સ જતા સુખી થાઓ, ગુણી અનેા, દિન દિન પ્રત્યે તેમના અભ્યુદયચડતો થા, સદ્ગુદ્દિની પ્રેરણાથી સન્માગે પ્રવર્તી અને તેમ થતાં કર્મીની હાનિ થતાં જગત્માંથી દુઃખના સČથા વિલય થાઓ, સત્ર સુખ અને ગુણને પ્રચાર જોવામાં જ મારા હૃદયની પરમ ખુશાલી છે, એમાં જ મારા અપ્રતિમ-અનુપમ આહૂલાદ છે : આ શ્રેણીએ જ મારી પ્રમેાદ લાવનાની ખીલવણી થવાની છે, ચિત્તુના જગતમાં સુખ અને ગુણનું જ સામ્રાજ્ય સ્થપાએ ! (૮)
ધૃતિ પ્રમાદ ભાવના.
Page #412
--------------------------------------------------------------------------
________________
करुणा भावना..
राग-आशावरी । ताल-त्रिताल । करुणे ! एहि ददाम्यवकाश कुरु जनदुःखविनाशम् ॥ करुणे ॥ ध्रुवपदम् ॥ पितृवियुक्ता बहवो वाला। लभन्ते न निवासम् ॥ आश्रयहीनेभ्यस्तेभ्यस्त्वं । देहि गृहं वाऽऽश्वासम् ॥ करुणे ॥१॥ पुत्रवियुक्ता वृद्धाः पितरो। निरन्तरं विलपन्ति ॥ जीवननिर्वाहार्थमपि ते । साहाय्यं वाच्छन्ति ॥ करणे ॥२॥ बाल्येपि वैधव्यं प्राप्ता। मुञ्चन्त्यश्रुधाराः॥
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૮૬
ભાવના જાતક. स्थापय विधवाश्रमं तदर्थे । रक्ष सुशिक्षणद्वारा ॥ करुणे ॥ ३ ॥ जन्मान्धा बधिरा मूका वा। सीदन्त्यशनविहीनाः ॥ अन्धबधिरशालाः संस्थाप्या। रक्ष्या एते दीनाः॥ करुणे ॥४। रक्तपित्तकुष्ठादिरोगैग्रस्ताः केचिद्वराकाः॥ तत्तद्भिषगालयद्वारा तानवेहि कटुविपाकात् ॥ करुणे ॥५॥ धीमन्तोऽध्येतुमिच्छन्ति। कुलीना दीनसुता ये॥ परन्त्वशक्ता विना सहायं । पोष्या विद्यार्थिनस्ते ॥ करुणे ॥ ६॥ पीडयन्ते पापैः पशवो ये । पतत्रिणो वा धरायाम् ॥ मोचय रक्षकशासनतस्तान् । निधेहि पशुशालायाम् ॥ करुणे ॥ ७॥ पश्यसि यद्यत्करुणापात्रं। रक्ष रक्ष तत्सर्व ॥
Page #414
--------------------------------------------------------------------------
________________
કરૂણ ભાવના.
| ૩૮૭
૮૭ धनेन मनसा वचसा तन्वा । विहाय विफलं गर्वम् ॥ करुणे ॥ ८॥
કરૂણુ ભાવના. ભાવાર્થ-કરૂણું ભાવનાને ઉમેદવાર કહે છે કે હે કરૂણે! તું-હારી પાસે આવ. હને જોઈએ તેવી કોમળ જગ્યા હું મહારા હદયમાં આપું. તે જગ્યામાં નિવાસ કરી, ઉદારતાને પડખામાં લઈ દુઃખી દીન અને લાચાર માણસેના દુઃખને વિનાશ કર
અનાથ બાળકે. હે કરૂણે! તું જે તો ખરી કે કેટલાંએક બાળકે કમભાગ્યે બાલ્યાવસ્થામાં જ પિતાનાં માબાપના વિયોગી બન્યાં છે. રક્ષક ભાબાપ અને રહેવાનું સ્થાન–ઘર એ બન્નેની ગેરહાજરીમાં તેઓ આમ તેમ ભટકે છે. આશ્રય વગરનાં તે અનાથ બાળકોને રહેવાનું સ્થાન અને મીઠો દિલાસો આપ. ઓર્ફનેજ કે અનાથાશ્રમ જેવી સંસ્થાઓ ઉત્પન્ન કર. એક હાથથી તે કાય ન બની શકે તો ચાલતી તેવી સંસ્થાઓમાં મદદ કરબન હિરસે પહોંચાડ. (૧)
વૃદ્ધ માબાપો. હે કરૂણે! કેટલાંએક વૃદ્ધ માબાપે કે જેમની ઉમ્મર ૬૦૭૦–૮ કે ૯૦ વરસની થઈ હોય છે, તે વખતે તેમના યુવાન દીકરા આ દુનીયાને છોડી પરલોકવાસી થવાથી પુત્રવિયોગી બનેલા વૃદ્ધ માબાપ ઘરને ખૂણે બેસી છાતી ફાટ રૂદન કરતાં જણાય છે. અધુરામાં પૂરું એ છે કે જેના ઉપર ઘરને આધાર હતો તે તૂટી પડવાથી આજીવિકાના સાંસા પડતા દેખાય છે. ભૂખ અને દુઃખ બંનેની પીડાથી પીડાતા વૃદ્ધો જીવનનિર્વાહ માટે આર્થિક સહાયની આકાંક્ષા રાખે છે. હે કરૂણે! મારા હદયમાં નિવાસ કરી વૃદ્ધ પુરૂને પણ સહાય કર. (૨)
Page #415
--------------------------------------------------------------------------
________________
હ૮૮
ભાવનાનાતક વિધવા સ્ત્રીઓ. હે કરૂણે! કેટલીએક બાળાઓ નહાની ઉમ્મરમાં જ પતિન સૌભાગ્યથી વંચિત થએલી વિધવા બની નિરાધાર થઈ પડેલી હોય છે. સહાયક પતિ વિના સાસુ સસરા અને બીજા બધા ભાણસેને તે અપ્રિય થઈ પડતી જણાય છે. નણંદના માર્મિક શબ્દો તેમના હૃદયને વીંધી નાખે છે. ભણતર ન લેવાથી વાંચનના ઉદ્યમ વિના કેવળ દિલગીરીમાં તેમનાં રાત્રિદિવસ પસાર થાય છે. એકાંતમાં બેસી આંસુની ધારા વહેવડાવે છે. તેમને માટે વિધવા-આશ્રમ
સ્થા૫ કે જેમાં શિક્ષણ મળતાં વાંચનના ઉદ્યમમાં દુઃખ વિસારે પડે અને સતીઓનાં ચરિત્રે વાંચી તેમને પગલે ચાલવાનું અનુકરણ થાય, તે તેમના આ લોક અને પરલોક બંને સુધરી જાય. (૩)
અપંગ. હે કરૂણે! કેટલાએક માણસે જન્મથી જ આંખ વિનાનાઆંધળા હોય છે, તો કેટલાએક જન્મથી બહેરા હોય છે. કેટલાએક મુંગા તો કેટલાએક લુલા પાંગળા હોય છે. એક તો બીચારા આંખ કાન જીભ હાથ કે પગની ન્યુનતાને લીધે શારીરિક દુઃખ ભોગવે છે, તેમાં વળી ખોરાકની તંગી અને દરિદ્રતાને તેમના પર હલ્લો થાય છે, એટલે બે પ્રકારના દુઃખમાં તેઓ સપડાય છે. તેમના રક્ષણને માટે અંધશાળા, બધિરશાળા કે મુંગા શાળા જેવી સંસ્થાઓ સ્થાપવી, અગર ચાલતી સંસ્થાઓમાં હાથ લંબાવ, કઈ પણ રીતે તેમનું રક્ષણ કરવું. (૪)
રકતપિત્તિયા. હે કરૂણે! કઈ કઈ બાપડા જન્મથી ગળત કોઢીયા હેય છે એટલે કોઢના ચાઠામાંથી રસી નિકળ્યા જ કરતી હોય અથવા રક્તપિત્ત જેવાં ચેપી દદથી પીડાતા હોય છે કે જેને લીધે કઈ પણ માણસ તેને સ્પર્શ કરે નહિ, પાસે બેસવા દે નહિ, તેમ જ
Page #416
--------------------------------------------------------------------------
________________
કરૂણા ભાવના,
૩૮૯ સરખી રીતે વાતચીત પણ કરે નહિ. આવી તિરસ્કારયુક્ત દુર્દશામાં સપડાએલા તેઓ ભૂખે મરતાં આમ તેમ રખડે છે. તે તે રોગનાં દવાખાનાં કે આશ્રમ સ્થાપી તેમને કટુતીક્ષણ વિપાકથી બચાવ. જે પ્રકારથી તેમનું દુઃખ ઓછું થાય તેવાં સાધને ઉભાં કરી તેમને આશ્રય આપ. (૫)
વિદ્યાર્થીઓ અને જ્ઞાનદાન. હે કરૂણે! કેટલાએક ખાનદાન કુટુંબના છોકરા પણ ગરીબાઈમાં આવી પડવાથી બુદ્ધિવાળા અને ભણવાની ઉત્કટ ઇચ્છાવાળા હોવા છતાં ભણતરનાં ખર્ચાળ સાધનોની ગેરહાજરીમાં ભણવાની મુરાદ પાર પાડવાને અશક્ત બને છે. વિદ્યા અને નસીબને ચળકતો તારો ઉપર આવ્યા પહેલાં તેઓ અધવચ અસ્ત થઈ જાય છે, તેવા તારાઓને જીવતા રાખવા કે ચળકતા કરવાને પિષણ કે સહાય આપવાની શું થેડી જરૂર છે? નહિ જ. તારી શક્તિના પ્રમાણમાં તેમને પણ ઉચિત મદદ કર. (૬)
પક્ષીઓ અને પશુઓ. - હે કરૂણે! મનુષ્ય તરફ પુરતી લાગણી દર્શાવી તેમને પુરતી સહાય આપ્યા પછી વધતી શક્તિનો સદુપયોગ પશુઓ અને પક્ષીઓને બચાવવામાં હારે કરવું જોઈએ. અહા !! કેટલાએક ક્રૂર પાપી જનો વિનાઅપરાધે પશુઓને પીડે છે, શિકાર કરે છે. માંસ અર્થે તેમનાં ગળાં કાપે છે. ગળી કે પથ્થર ફેંકી આકાશમાં ઉડતાં પક્ષીઓને પટકી પાડે છે. તેમનું રક્ષણ થાય તેવા કાયદા ઘડાવી, લડત ચલાવી છે તેવા પાપી જને સમજે તેવાં પુસ્તકો ફેલાવી કે ઉપદેશ આપી પીડાતાં પશુઓ અને પક્ષીઓને છોડાવ અને તેઓના રક્ષણ માટે પાંજરાપોળ-પશુપાળા જેવી સંસ્થાઓ તૈયાર કરી તેમાં અશક્ત પશુઓને સારી સારવાર નીચે રાખ. (૭)
Page #417
--------------------------------------------------------------------------
________________
ભાવના-ચાતક
ઉપસંહાર.
હે કરૂણે! આ જગતમાં કરૂણ લાવવાલાયક અનેક પ્રાણીઓ છે. બધાંનાં નામ લઈ શકાય નહિ. ટુંકામાં એટલું જ કહું છું કે
જ્યાં જ્યાં જે જે દુઃખી મનુષ્ય કે પશુ કોઈ પણ પ્રાણીને જુએ ત્યાં તે સર્વનું રક્ષણ કર. પૈસે હોય તો પૈસાથી, મને બળ હેય તે મનથી, વાચાળતા હોય તો વચન–સદુપદેશથી અને બીજું કંઈ ન હેય તો છેવટે શરીરથી–પિતાની જાતથી નિષ્ફળ ગર્વને છોડી રક્ષણ કર. (૮)
ઇતિ કરૂણા ભાવના.
-:
:
Page #418
--------------------------------------------------------------------------
________________
માધ્યશ્ચ ભાવના.
माध्यस्थ्य भावना. . राग-भैरवी । ताल-त्रिताल । माध्यस्थ्येऽहो कोप्यपूर्वो रसः ॥ ध्रुवपदम् ॥ रागद्वेषान्दोलनजनकाः। प्रचुरा भुवि पदार्थाः ॥ समयं सौख्ये समयं दुःखे। . भ्रामयन्ति जनसार्थान् ॥ माध्यस्थ्ये ॥१॥ स्याचदि किश्चित्स्थायि वस्तु । तत्र रुचिः स्यादुचिता ॥ नास्ति स्थिरं किश्चिदपि दृश्यम् । तस्मात्स्यात् साऽनुचिता ॥ माध्यस्थ्ये ॥२॥ पुद्गलमात्र परिणतिशीलम् । द्वेष्यं भवति रोच्यम् ॥ नातो द्वेषः कार्यः कदापि । नापि मनसा शोच्यम् ॥ माध्यस्थ्ये ॥३॥ पुरुषा अपि परिवर्तनशीलाः। नैकस्वभावाः सन्ति । धर्मिणापि भवन्त्यधर्मिणः । ते धर्मिणो भवन्ति ॥ माध्यस्थ्ये ॥४॥ क्रूरोपि प्रदेशी भूपतिः। जातो न किं दृढधर्मा ॥
Page #419
--------------------------------------------------------------------------
________________
ભાવના-શતક
दृढधर्मापि जमालिरजायत। मिथ्यावादी कुकर्मा ॥ माध्यस्थ्ये ॥ ५॥ अनुकूलं वा प्रतिकूलं वा। स्यादिष्ठं वाऽनिष्ठम् ॥ मध्यस्थेन भाव्यमुभयथा मान्यं सर्वमभीष्टम् ॥ माध्यस्थ्ये ॥ ६ ॥ यद्यत्सम्यग् यद्यदसम्यक् । तत्तत्कर्मानुसारि ॥ व्यर्थों रागो द्वेषस्तत्र । कस्मात्कर्माकारि ? ॥ माध्यस्थ्ये ॥ ७ ॥ शिक्षा तावद्देयाऽधमानाम् । यावत्तेषामुपेक्षा ॥ क्लेशद्वेषधिकारसंभवः। कार्या तत्र छुपेक्षा ॥ माध्यस्थ्ये ॥ ८ ॥
માધ્યસ્થ ભાવના. ભાવાર્થ–માધ્યસ્થ (ઉપેક્ષા) ભાવનામાં ખરેખર કોઈ અલૌકિક રસ-આનંદ સમાએલો છે. જે માણસને માધ્યસ્થ ભાવનાનું અવલંબન ન હોય તો તેને કયાંય પણ શાંતિનું સ્થાન મળી શકતું નથી, કેમકે આ જગતમાં જ્યાં જોઈએ છીએ ત્યાં મનને રાગ દ્વેષના આન્દોલનમાં ડોળાવે તેવા પદાર્થો ઘણું છે. તે મોહક પદાર્થો માણસને ક્ષણવાર સુખમાં તે ક્ષણવાર દુઃખમાં ભ્રમાવે છે,
Page #420
--------------------------------------------------------------------------
________________
સાધ્યસ્થ્ય ભાવના
૩૩
કેમકે તે પદાર્થીના સયેાગ વિચાગ થવાના ધમ છે. સયાગમાં સુખની લાગણી કરાવે છે તેા તેઓ વિયેાગમાં દુ:ખની લાગણી ઉપજાવે છે, એટલે સુખદુ:ખના સંકલ્પ વિકલ્પમાં અસ્થિરતા થવાથી શાંતિ મળતી નથી, માટે મધ્યસ્થતામાં રહેવું કે જેથી અશાંતિ દૂર થાય. (૧)
શામાટે રાગ દ્વેષ કરવા?
આ જગતમાં કાઈ પણ્ વસ્તુ સ્થાયી-સ્થિર હોય, કાયમ રહેવાવાળી હાય, તેા તેના ઉપર રાગ કરવા કે પ્રેમ ધરવા કદાચ વાજમી પણ ગણાય; પણ તેમ છે જ નહિ, દૃશ્ય અને ભાગ્ય પદાર્થ માત્ર અસ્થિર-વિનશ્વર છે; એક વખતે અવશ્ય તેના વિયેાગ થવાના છે; તેા જેના થેાડા વખત પછી વિયાગ થાય તેવી વસ્તુઓ ઉપર આસક્તિ રાખવી એ જ દુઃખનું કારણ છે, માટે સુખાર્થી માણસાને તેમ કરવું ઉચિત નથી. જેમ રાગ કરવા યાગ્ય પદાર્થ નથી તેમ દ્વેષ કરવા યેાગ્ય પણ કાઈ પદાર્થ નથી. જેના ઉપર દ્વેષ કરવામાં આવે તે પદાર્થ પણ કાયમ તે રૂપે રહેવાના નથી, કેમકે પુદ્ગલ માત્ર પરિતિ સ્વભાવવાળાં છે. એક વખત અય્યદ્વેષ્ય લાગે છે, તે જ પદાર્થ કાલાન્તરે રાચ્ય થઈ પડે છે. એક વખત અપ્રિય હાય તે ખીજી વખત પ્રિય થાય છે. એટલા માટે કાઇના ઉપર દ્વેષ ધરવા હિં, તેમજ પદાર્થીના લાભાલાભમાં શાચ પણુ કરવા નહિ. અતિ આસક્તિ-રાગ ધરવા નહિ, તેમ દ્વેષ પણ કરવા નહિ, કિન્તુ અને સ્થિતિમાં મધ્યસ્થપણે રહેવું. ( ર-૩ )
વસ્તુની પેઠે માણસા ઉપર પણ રાગદ્વેષ ન કરવા.
માણુસા પણ હંમેશ એક સ્વભાવના રહેતા નથી. તે પણ પરિવર્તન-ફેરફાર થવાના સ્વભાવવાળા છે. એ અધર્મી હોય તે ધર્મી બની જાય છે અને ધર્મી અધર્મી બને છે. નીતિમાન અનીતિ કરનારા અને છે. અને અનીતિમાન નીતિથી
વનારા થાય છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૯૪
ભાવના-શતક
સારા હૈાય છે તે ખરાબ બની જાય છે અને ખરાબ હોય તે સુધરી સારા અને છે. ખરાબ માનીને જેના ઉપર દ્વેષ ધરવામાં આવે, તે જ માણસ કાલાન્તરમાં સારા થવાના હોય તેા શામાટે તેના ઉપર દ્વેષ-તિરસ્કાર કરવા ? (૪)
દૃષ્ટાંતા.
ઉપલી વાત માત્ર મેઢાની નથી પણ શાસ્ત્રો પણ તેની પુષ્ટિમાં દૃષ્ટાંત પૂરાં પાડે છે. જીએ રાયપસેણી સૂત્રમાં પરદેશી રાજાને અધિકાર છે. પરદેશી રાજા પ્રથમ કેવા ખરાબ હતા ? હિંસક, ક્રૂર, ધાતકી, જુલ્મી, નાસ્તિક, ધર્મદ્રોહી, જેટલા અવગુણુ કહીએ તેથી તે પૂરા હતા પણ કેશી સ્વામીના સંગ થતાં તેને સુધરતાં કઇ વાર લાગી નહિ. ક્રૂરતા, નાસ્તિકતા વગેરે દાષા એક ક્ષણમાં જતા રહ્યા અને તેને સ્થાને સદ્ગુણાને નિવાસ થયા. તેથી વિપરીત જમાલિ મુનિ કે જેણે ઘણા ચડતા વૈરાગ્યથી દીક્ષા લીધી, અગીયાર અગ ( શાસ્ત્ર ) ના અભ્યાસ કર્યાં, મુનિઓના ટાળામાં જે એક ચળકતા સિતારા હતા, પણ પાછળથી તેની શ્રદ્ધા બગડી, ઉપકારીનેા ઉપકાર મેળવ્યા, વિપરીત પ્રરૂપણા કરી અને મિથ્યાત્વની ભૂમિકા ઉપર પાયો, ત્યારે સારા નરસાના કયાં હિસાબ રહ્યા ? કોના ઉપર રાગ અને કાના ઉપર દ્વેષ કરવા? એમાંથી એકકે ઉચિત નથી. એટલું જ ઉચિત છે કે ગુણા ગ્રહણ કરવા, દાષાને છેડી દેવા અને મધ્યસ્થપણામાં રહેવું, કાઇના તિરસ્કાર ન કરવા તેમ દ્વેષ પણ ન ધરવા. સૌ સૌના કર્મોનુસારે પ્રકૃતિ સ્વભાવ મળેલા છે, તેમાં ખીજાએ માથું મારવાની એટલી જરૂર નથી. અને ત્યાં સુધી સાચી સલાહ આપવી, નહિ તેા તટસ્થ રહેવું. ( ૫ )
સારા માઠા સચાગામાં મધ્યસ્થતા.
ખાદ્ય સયેગા પણ પરિવર્તનશીલ છે. ઘડીકમાં અનુકૂળ થાય
Page #422
--------------------------------------------------------------------------
________________
માધ્યસ્થ્ય ભાવના
૩૯૫
છે તેા લડીમાં પ્રતિકૂળ થાય છે. એક વખત પુત્રની પ્રાપ્તિ થાય છે તા બીજી વખત મૃત્યુ થતાં તેના વિયેાગ થાય છે. એક દાવમાં વ્યાપારમાં નફા મળે છે તા ખીજા દાવમાં નુકસાની આવી પડે છે. સયેાગા પવનથી ધ્વજાની માફક હરતા કરતા રહે છે, તેમ જે માણસા એક વખત ઈષ્ટ હોય તે જ બીજી વખત અનિષ્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં માણસે મધ્યસ્થપાની તુલના મૂકી દેવી ન જોઈએ. એક જ સિદ્ધાંત રાખવા કે જે પ્રાપ્ત થાય તે અભીષ્ટ જ છે. સારૂં' નરસું એ એક મનની માન્યતા છે. માન્યતા સવળી રાખવાથી સવળું જ થાય છે. (૬)
કર્માનુસારી ફળ.
જે જે સારા સચોગા મળેલા છે કે જે જે ખરાબ સચાગા મળે છે તે બીજા કાર્ટુના આપેલા નથી. તેમાં ઇશ્વર કે અલ્લા કાઈ ના હાથ નથી. પણ તે બધા પૌતાના પૂર્વ ક્રમને અનુસારે જ મળ્યા છે. શુભ કર્મના સારા સચેાગા અને અશુભના અશુભ સયાગા મળ્યા છે. હવે તેમાં હાય વાય કરવી કે રાગ દ્વેષ કરી વિલેાપાત કરવુ તે વ્ય છે. કર્મના સંચય કરતી વખતે કેમ વિચાર કર્યાં નહિ ? જો અશુભ સંચાગા ગમતા ન હોય તેા પ્રથમથી અશુભ ક્રના સંચય કરવા નહાતા પણ જ્યારે સંચય કર્યાં, ત્યારે સમતા રાખી તે મેમ્નનું પરિણામ અંગે માઢે ભાગવવુ જોઇએ. તેમાં હ શાક કરવા એ મૂઢતા છે. (૭)
પરાપદેશ.
અલબત્ત બીજા ખરાબ કે અધમ હોય તેને સુધારવાને સલાહ કે ઉપદેશ આપવા, પણ તે ત્યાં સુધી કે જ્યાં સુધી તેને સાંભળવાની કંઈક અપેક્ષા હાય. જો કદાચ સામા માણસને તેથી દ્વેષ તા હોય તેમ પેાતાને પણ તેથી સામા તરફ ધિક્કાર ઉત્પન્ન થતા
Page #423
--------------------------------------------------------------------------
________________
८१
ભાવના-શતક હેય અને તેથી બંને વચ્ચે કલેશ થવાનો સંભવ હોય ત્યાં ઉપદેશ આપવાનું બંધ કરી ઉપેક્ષા કરી મૌન ધરવું એ જ ઉચિત છે. (૮)
ઈતિ માધ્યશ્ય ભાવના.
वसन्ततिलकावृत्तम् ॥ सद्भावनाशतकशेखररूपपथै-- गैयैश्चतुर्मिरुपवर्णितमात्मशान्त्यै ॥ रत्नत्रयोच्छ्यकरं शुभभावनानामहेचतुष्टयमहो जयताज्जगत्याम् ॥१॥
20|||0|||0 D समाप्तोऽयं ग्रन्थः ।।
HTTE
Page #424
--------------------------------------------------------------------------
________________
અગાઉથી થયેલ ગ્રાહકાની યાદી
રાજકા
૨૦૦ શ્રી કપુરચંદ્રુ પાનાચંદ્ર મહેતા રામદર ૫૦ શેઠ નથુભાઈ મૂળજીભાઈ
જુનાગઢ
૩ વકીલ જેઠાલાલ પ્રાગજીભાઈ ૫ રા.સા. ઠાકરશીભાઈ મકનજી ઘીયા ( રાજકાટ )
૨ રૂપાણી માતીચંદ્ન દામેાદર ૧ પારેખ જગન્નાથ અંબાવીદાસ ૧ પટેલ કપુરચંદ જાદવજી ૧ કામદાર નાગજી કાલીદાસ ૧ કામદાર જીવન લખમીચંદ ૧ માસ્તર કુરજી કાલીદાસ ૧ વકીલ જેચંદ બહેચર ૧ વકીલ નાગજી જીવરાજ ૧ વકીલ મગનલાલ માધવજી ૧ ઉદાણી છે.ટાલાલ હરજીવન ૧ સંધાણી મણીલાલ અમરચંદ ૧ ઘીયા રાયચંદભાઈ ઠાકરશી અમરેલી
૫ શેઠ હુંસરાજ લખમીદ ઉપલેટા
૧ દોશી દેવચંદ હરખચંદ ૧ ઢાશી કીરપારામ મૂલજી ૧ મેાદી મણીલાલ શવજી
૧ સેઠ ાલાલ ગાવરધન
૧ શા. ભુરાલાલ જેચંદ ૧ શા. વનમાંળી હરજીવન ૧ પારેખ મણીલાલ માણેકચંદ્ર ૧ કામદાર પોપટલાલ પરમાનંદ
(ગોંડલવાળા)
કરાંચી
૨ શ્રી સ્થા. જૈન સંધની લાયમેરી હૈ. સેક્રેટરી ખીમચંદ મગનલાલ વારા
૧ રા. છગનલાલ લાલચંદ ૧ રા. પ્રાણજીવન નીમજી ૧ રા. મયાશંકર લીલાધર ૧ રા. પાનાચંદ સંગજી વારા ૧ રા. ગણેશ ખાડીદાસ ૧ રા. દેવચંદ પાનાચંદ ૧ રા. ત્રીકમજી લધાભાઈ ૧ ઉત્તમચંદ ત્રીભાવન પારેખ ૧ નારણુદાસ હરજીવન શાહ ૧ મેાહનલાલ પ્રેમજી શાહ ૧ બહેન શ્રી સમજી ન્હેન
અમદાવાદ
૧ શા. ભાગીલાલ છગનલાલ
૧ શા. રમણલાલ ડાહ્યાભાઈ ૧ શા. રમણુલાલ ભગુભાઇ
Page #425
--------------------------------------------------------------------------
________________
૮
૧ શા. ચુનીલાલ તારાચંદ ૧ અભેચંદભાઈ કે. મેઘાણી | (ચોરવડોદરાવાળા)
કુંબા કેનમ ૧ શા. ભુરાભાઈ વખતચંદ , ૧ શ્રી હંસરાજ મૂલજી જૈન ૧ શા. જયંતીલાલ ચીમનલાલ ૧ વૃજલાલ પીતાંબર શાહ કત્રાસગઢ
કછ-ત્ર ૧ મહેતા પાનાચંદ ખોડીદાસ ૧ બૌવા માલા ભારમલ ૧ મહેતા રતીલાલ કેશવજી ૧ શા. મોમાયા સવા ૧ મોરારજી રણછોડ દોશી ૧ શા. ભારમલ કચરા ૧ દેશી હરખચંદ કપુરચંદ ૧ મોરબીયા દામજી આસકરણ
હ. હરસુખલાલ ૧ ગાલા મેમાયા ખેરાજ કાનપુર
૧ મંગળ લાયબ્રેરી હ. મોરબીયા ૧ શ્રી ગુજરાતી જ્ઞાનાશ્રમ
વેલજી ચત્રભુજ લાયબ્રેરી ૧ ધારશી રાઘવજી મોરબીયા ૧ પુરૂષોત્તમદાસ કે. શાહ
કરછ-રાપર પરચુરણ ૧ શા. પીતાંબરદાસ લાલચંદ–સાબરમતી ૧ વકીલ શાંતિલાલ નારણભાઈ–વઢવાણ શહેર ૧ શ્રી જેન લાયબ્રેરી હ. નરભેરામભાઈ રામગજમંડી ૧ શા. જગજીવનદાસ સુરચંદ-કલોલ ૧ શા. લલુભાઈ નાગરદાસ-ચંદરવા ૧ શા. પ્રેમચંદ વસનજી–વેરાવળ બંદર ૧ દેશી ભાઈચંદ જસરાજ અજમેરા–મેંદરડા ૧ ગોપાણી ચત્રભુજ પીતાંબર–રાણપુર ૧ શ્રી લવજી સ્વામી સ્મારક લાયબ્રેરી–જુનાગઢ ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જૈન પુસ્તક ભંડાર–કચ્છ-અંજાર ૧ શ્રી લવજી સ્વામી જૈન ક્રી લાયબ્રેરી ચોટીલા ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જૈન લાયબ્રેરી–ચુડા (ઝાલાવાડ)
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૯
૧ શ્રી લવજી સ્વામી સ્મારક જૈન લાયબ્રેરી-આણંદપુર ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જેન લાયબ્રેરી–ભાડલા ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જૈન લાયબ્રેરી સેજકપુર ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જેન લાયબ્રેરી-ધાંધલપુર ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જૈન લાયબ્રેરી–ખીરસરા ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જેન લાયબ્રેરી-રાજપરા ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જેન લાયબ્રેરી–ખાટડી ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જેન લાયબ્રેરી ખોડુ ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જેન લાયબ્રેરી–દેદાદરા ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જૈન લાયબ્રેરી વસતડી ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જૈન લાયબ્રેરી–અંકેવાળીયા ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જૈન લાયબ્રેરી–રામપુરા ૧ શ્રી લવજી સ્વામી સ્મારક જેન લાયબ્રેરી–જામકરણ ૧ શ્રી લવજી સ્વામી સ્મારક ગિરાસીયા હોસ્ટેલ, દાજીરાજ હાઈસ્કુલ
- વઢવાણ શહેર ૧ શ્રી પાનાચંદ્રજી સ્વામી સ્મારક જેન લાયબ્રેરી ચણાકા (સૌરાષ્ટ્ર)
Page #427
--------------------------------------------------------------------------
________________
અમારાં પ્રકાશનો
૦
૦
જેન સિદ્ધાંતની વાર્તાઓ ભા. ૧ લો
૦-૧૦-૦ છે ભા. ૨ જે
૦–૮ –૦ જૈન સાહિત્યની કથાઓ ભા. ૧ લે
૦૫-૦ ભા. ૨ જે
૦–૧–૦ જંબુસ્વામી ચરિત્ર
૦–૮–૦ આદર્શ જેન રત્ન
૦–૮–૦ આદર્શ જૈન સ્તુતિ હિંદી જૈન સ્તુતિ
૦–૬--૦ દુઃખી દંપતી શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ
૦–૧૦-૦ જૈન ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ અને પટ્ટાવલી ૨ -૦ -૦ પર્યુષણના વ્યાખ્યાને (વર્ષ ૪થું)
૦૪-૦ લોકાશાહ મત સમર્થન
૦–૮–૦ દ્રૌપદીની ચર્ચા જેનાગમ કથાકોષ
૧-૪-૦ વિરભાણુ ઉદયભાણ ચરિત્ર
૦-૭-૦ સ્થાનકવાસી જૈન ઇતિહાસ ભાવના શતક
૧–૪–૦ આ ઉપરાંત અમારે ત્યાં જૈન ધર્મના તમામ જાતના પુસ્તકો જેવાં કે – સૂત્ર સિદ્ધાંતે, ટીકાવાળાં આગમે, સઝાય માળાઓ, ચરિત્ર, ગ્રંથો, રાસે, જેન નવલકથાઓ, જૈન જ્યોતિષના પુસ્તકો, પાઠ્ય પુસ્તકો વગેરે કીફાયતે મળશે. વધુ માટે સૂચિપત્ર મંગાવો –
જીવણલાલ છગનલાલ સંઘવી
જન બુસેલર એન્ડ પબ્લીશર પંચભાઈની પોળ : અમદાવાદ
Page #428
--------------------------------------------------------------------------
_