Book Title: Bhavna Kalpalata
Author(s): Jain Granth Prakasha Sabha
Publisher: Jain Granth Prakasha Sabha
Catalog link: https://jainqq.org/explore/023284/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાવના કલ્પલતા ભાગ ૧ આચાર્ય શ્રી વિષ્ણુવાસરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ (2) ॥ શ્રી નેમિપદ્મ ગ્રંથમાજા પુષ્પ – ૯ ૨ ॥ મો નમઃ શ્રી સિદ્ધપ્રાય | તપાગચ્છાધિપતિ-શાસનસમ્રાટ્ર-સૂરિચક્રચક્રવર્તિ-જગદ્ગુરૂ-આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિંકર વિનેયાણુ શ્રી વિજયપદ્મસૂરિપ્રણીતા. ॥શ્રી ભાવનાપલતા॥ ભાગ ૧ લા [અનિત્ય ભાવના 5 : આર્થિક સહાયક : શે હુઠ્ઠી.સંહ કેસરીસિંહના પૌત્ર શ દલવા મગનભાના સ્મરણાર્થે તેમના સધર્મચારિણી સુશ્રાવિકા લક્ષ્મીબાઈ ૯. જેસ ગબાઇની વાડી : અમદાવાદ. 卐 : પ્રકાશક : શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભાના કાર્યવાહક શે. ઈશ્વરદાસ મૂલચંદ [એ ] ૧૧૦ HAV Page #3 -------------------------------------------------------------------------- ________________ - ---- -- --- ------ - -------- અમદાવાદ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસમાં શા. મણિલાલ છગનલાલે છાપ્યું ઠે. ઘીકાંટાડ, નેવેલ્ટી ટોકીઝ પાસે - નનનનનનનનનો+---- નનનનન+નનનન નં-- Page #4 -------------------------------------------------------------------------- ________________ છે ભવ્ય જીવોએ સવારે ઉઠતાં આ પ્રમાણે ભાવના ભાવવી જોઈએ | હરિગીત છંદ છે સાગર સમે આ ભવ કહે પ્રભુએ ઉચિત તે જાણજે, બહુ જન્મ ઘડપણ મરણ પામી ત્યાં ભરેલ વિચારજે; આધિ ઉપાધિ વ્યાધિ જલ કલેલ મોટા ઉછળે, બહુ ભેદ ચાર કષાય જલચર ચાર દિશિએ સંચરે. ૧ હું કોણ? કઈ રીતે બન્યો? દુર્લભ મનુજભવ આ મને, દષ્ટાંત દશ દુર્લભપણામાં જાણ તું ગુરૂની કને, જિનધર્મ પામ્યો પ્રબલ પુણ્ય જીવ! જે સુરતરૂ સમ, તસ સાધના કેવી કરી? ત્યાં પ્રેમ છે કે અણગમ. ૨ નિજ લાળના તંતુ થકી વીંટાય જેમ કળીઓ, આધિ ઉપાધિ તંતુઓથી મુજ વીંટાય આવડે નીચ મેહના જુલ્મ કરી ભવ કેદખાનામાં પડ્યો, બળિયે છતાં હું રાંકડ થઈ ચાર ગતિમાં આથો . ૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ માહે ર્યાં જીલ્મે ઘણા અગીઆરમાં ગુઠાથી, ભલભલાને ભોંય પટકયા ના ઠગાઇશ એહથી; હું અને મારૂં આ મંત્રે આંધળી દુનિયા કરી, વનમાંય પેઠા તાય માહે આત્મચિંતા ના કરી. ૪ ભવમાં ટકયા કાયમ નહિ કાઇ ભલે તીર્થંકરા, ચક્રી હરિ બલદેવ પંડિત મૂખ રૈયત નૃપ ભલા; રૂપ કે નીરૂપ આયુ તૂટતાં પરભવ ફરે, ચલના ન રેણા માધ વચના બુધ જના ના વિસ્મરે. પ કરતા, ગુલામી સર્વની આશા તણા કિંકર અની, દ્રવ્યના લાભે તને પરવા જરી ના પાપની; સાચા સુખા ઝટ સાધજે દાસી બનાવી આશને, નિત ભાવજે નૃપ એધદાયક સતના દૃષ્ટાંતને. ૬ Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ સર્વતન્ત્રસ્વતન્ત્ર-શાસનસમ્રાટ-સૂરિચક્રચક્રવર્તિ જગદગુરૂ તપગચ્છાધિપતિ–ભટ્ટારક આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરઃ જન્મ-વિ. સં. ૧૯૨૯ ગણિષદ-વિ. સં. ૧૯૬ ૦ કાર્તિક શુ. ૧ મહુવા દીક્ષા-વિ. સં. ૧૯૪૫ કાર્તિક વદ ૭ પંન્યાસપદ -વિ. સં. ૧૯૬૦ જ્યેષ્ટ સુદ ૭ વળા (વહૂભિપુર) માગસર સુદ ૩ ભાવનગર સૂરિપદ-વિ. સં. ૧૯૬૪ વળા (વલભિપુર) જયેષ્ટ સુદ ૫ ભાવનગર KRISHNA PRINTERY. AHMEDABAD Page #8 -------------------------------------------------------------------------- ________________ ॥ ૐ અર્જુનમઃ | ।। શ્રી ગુરૂમહારાજના હસ્તકમલમાં સમર્પણ | મદીયાત્મોદ્ધારક, પરમેાપરિ, પરમગુરૂ, સુગૃહીત નામધેય, પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, શ્રીગુરૂ મહારાજ ! આપશ્રીજી મધુમતી ( મહુવા ) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરૂ ધર્માનુરાગી શેડ લક્ષ્મીચંદ અને માતુશ્રી દીવાલીબાઇના કુલદીપક પુત્ર છે. વિ. સ. ૧૯૨૯ ની કાન્તિક સુદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સાલ વર્ષની નાની ઉંમરે સસાને કડવા ઝેરની જેવા નાનીને અગણ્ય સદ્ગુણુ નિધાન પરમગુરૂ શ્રી વિજયજી (શ્રી વૃદ્ધિચજી) મહારાજની પાસે શ્રી ભાવનગરમાં વિ. સ. ૧૯૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પડે રહી અન્તને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી દહીથી ભરેલી પ્રત્રયને ( દીક્ષા) પૂરેપૂરા ઉલ્લાસથી ગ્રહણ કરીને સિંહની પેઠે સાધી રહ્યા છે, અને આપશ્રીએ અગાધ બુદ્ધિબલથી જલ્દી સ્વપર સિદ્ધાંતને ઉંડો અભ્યાસ કર્યાં, અને ન્યાય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ છે.ની રચના કરીને સુંદર સાહિત્ય સેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશના શક્તિના પ્રભાવે અભયરસિક, ઉમા ગામી અગણ્ય મહારાદિ ભવ્ય વાને સદ્ધર્મના રસ્તે દારીને હદપાર ઉપકાર કર્યા છે. તેમજ આપશ્રીજીના અગણ્ય સદ્ગુણાને જોઇને મોટા ગુરૂભાઇ, ગીતા શિરામણિ, શ્રમણુકુલાવત - સક, પરમપૂજ્ય, પન્યાસજી મહારાજ શ્રોગ’ભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતાની યાગઢહનાદિ ક્રિયા વિગેરે યથાર્થ વિધાન કરાવીને મહા પ્રાચીન શ્રી ધ્રુભીપુર ( વળા ) માં આપશ્રીજીને વિ. સં. ૧૯૬૦ ના કારતક વદી સાતમે ગણિ Page #9 -------------------------------------------------------------------------- ________________ પદથી અને માગશર સુદ ત્રીજે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. અને શ્રી ભાવનગરમાં વિ. સં. ૧૯૯૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ, ભટ્ટારક, આચાર્યપદથી અલંકૃત કર્યા. આપશ્રીજી રત્નની ખાણ જેવા શ્રી સંઘની અને તીર્થાદિની સેવા પહેલાંની માફક હાલ પણ પૂરેપૂરા ઉલ્લાસથી કરી રહ્યા છે. તથા આપશ્રીજીના અમેઘ ઉપદેશથી દેવગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વિગેરે ઘણાએ ભવ્ય જીવોએ છરી પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીર્થાધિરાજ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થ યાત્રા અંજનશલાકા વિગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રમાં લક્ષ્મીને સદુપયોગ કર્યો અને કરે છે. તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણુએ ભવ્ય જીવોની ઉપર શ્રી જેનેન્દ્રી દીક્ષા, દેશવિરતિ વિગેરે મેક્ષના સાધને દઈને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકાર કર્યા છે અને કરે છે. વિગેરે લકત્તર ગુણોથી આકર્ષાઈને અને આપશ્રીજીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારેને યાદ કરીને આપશ્રીજીના પસાયથી બનાવેલે આ શ્રી ભાવના ક૯૫લતા નામને સાર્વજનિક સરલ ગ્રંથ પરમ કૃપાલુ આપશ્રીજીના કરકમલમાં સમપીને હું મારા આત્માને ધન્ય માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીજીના પસાયથી (1) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વિગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રની ભક્તિ કરવાને શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરૂદેવ (૩) શ્રી જેને શાસનની સેવા (૪) નિર્મલ નિરભિલાષ સંયમ જીવન (૫) પરોપકાર વિગેરે સંપૂર્ણ આત્મરમણતાના સાધને મને ભાભવ મળે. નિવેદક: આપશ્રીજીના ચરણકિકર નિર્ગુણ વિનેયાણુ પવની વંદના. Page #10 --------------------------------------------------------------------------  Page #11 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છાધિપતિ-શાસનસમ્રાટ-સૂરિચક્રચક્રવૃત્ત જગદ્દગુરૂ–આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસુરિશ્વર ચરણકિંકર વિનયાણુ-વિજયપદ્યસૂરિ જન્મ—વિ. સં. ૧૯૫૫ વૈશાખ સુદ ૩ અમદાવાદ દીક્ષા–વિ. સં. ૧૯૭૧ માગશર વદ ૨ તલાજા (શોભાવડ) ગણિપદ—વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૫ પાટણ પંન્યાસપદ—વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૧૨ પાટણ ઉપાધ્યાયપદ-વિ. સં. ૧૯૮૮ મહા સુદ ૫ સેરીસામહાતીર્થ આચાર્યપદ–વિ. સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૪ અમદાવાદ. Krisbea Printery, Ahmedabad. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫ ઓં નમામીજીલેટિવાંય ।। ॥ णगो तवगण गयण दिणयर - सूरिचक्कचक्कवट्टि - નાનુ—પરમપુજન-મંજિયા-પમનુ.-બારિય सिरि विजयणेमिसरीणं ॥ પ્રસ્તાવના ।। આર્યાવૃત્તમ सुगहि नाम धिज्जं, तित्थुद्धारपट्टिकप्पयरुं ॥ परसमयविष्णाणं तवगच्छाहीसरे विहं ॥१॥ सीलमुगं सरीरं, समयपयत्थोवएसगं धीरं || आर्यसजीवणं तं वंदे गुरुणेमिरिम || २ || ધર્મવીર પ્રિય બંધુએ ! આપણું અદ્વતીય અવિચ્છિન સંભાવના થી ત્રિકાલામાધિત વિશ્વમંડલ વિજયવંત સત્યાય દર્શન દર્શન વ્યાપી શ્રી નેન્દ્ર દર્શન તમામ દત્ત ઢી તેમાં શ્રેષ્ઠ ગણાય છે, તે વ્યાજીજ છે. કારણ કે તેજ (જૈન દર્શન ) ખીન્ત તમામ દનાને કોઇને પણ પદ્મ લીધા સિવાય ચગ્ય ન્યાય દેવાને સમર્થ છે. માટેનું નામ નિષ્પક્ષ દર્શન સુપ્રસિદ્ધ છે. તથા તેજ તમામ પદાર્થોના વ્ય ગુણ પાયાની સત્ય અને સંપૂર્ણ ખીના નિષ્પક્ષપાત ભાવે જણાવે છે. આજ મુદ્દાથી તેની સમસ્ત વિશ્વમ ડેલમાં વિજયધ્વજા ફરકી રહી છે. અને આ (જૈન દર્શન )ની સાથે હરિફાઇ કરી શકે, તેવું એક પણ દન છેજ નહે. માટે જ આ (જૈન દર્શન) દ્વિતીય ( અજોડ) કહેવાય છે, અને દરેક પદાર્થના પૂરેપૂરું તત્ત્વ બધ મેળવવાને માટે જેમ બીજા સાધનાની જરૂર પડે છે, તેવી રીતે અપેક્ષા જ્ઞાનની તેથી પણ Page #13 -------------------------------------------------------------------------- ________________ ?? આ વધારે જરૂરિયાત જણાય છે. આવી તમામ અપેક્ષાઓની તરફ લક્ષ્ય રાખીને સચાટ વસ્તુ તત્ત્વને સમજાવનારૂં એક જૈન દર્શન જ છે. માટે તે સ્યાદ્વાદ દન ” આવા નામથી પણ અનેક સ્વપર શાસ્ત્રોમાં ઓળખાયું છે. ખીજાએ જેમ જણાવે છે, તેમ આ જૈન દર્શન એમ પણુ નથી કહેતું કે–આત્માદિ અને ધર્માસ્તિકાયાદિનું સ્વરૂપ આમજ છે. આ મુદ્દાથી આને “ અનેકાંત દન ” પણ કહી શકાય. ખામતમાં વિવિધ પ્રકારે પદા તત્ત્વને સચાટ સમજાવવાને સંસ્કૃતાદિ ભાષામાં સાડી ત્રણ ક્રોડ શ્લાક પ્રમાણે ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચિરત્ર, ધ્યાશ્રય કાવ્યાદિ વિવિધ ગ્રંથોની રચના કરીને સમસ્ત વિશ્વમંડલમાં જે મહા સમર્થ પ્રતિભાશાલી મહાપુરૂષે અનહદ ઉપકાર કર્યો છે, તેમજ જેમના સંબંધમાં પુનાની ડેક્કન કાલેજના પ્રેાફેસર ડા. પીટર્સને હાઇસ્કુલમાં ભણતા બ્રાહ્મણ વિદ્યાથી એની પાસે ભાષણ કરવાના પ્રસ`ગે આ પ્રમાણે જણાવ્યું હતું કે-“ હે મારા વ્હાલા વિદ્યાર્થી એ ! આજે હું જે મહાપુરૂષનું ચિત્ર કહેવાને તમારી આગળ ઉપસ્થિત થયા છું, તે આદર્શ જીવન ચરિત્રને સાંભળવામાં તમે લગાર પણ બેદરકારી કરશે! નહિ. જો કે તે મહાપુરૂષ તમારા ( બ્રાહ્મણુ) ધર્મના ન હતા, તે પણ મારે નિખાલસ હૃદયથી જરૂર કહેવું જોઈએ કે− આ ભાગ્યવંતી ભારત ભૂમિના ચળકતા કાહીનૂર (હીરા) હતા. ” તે કાણું ? તેા કે“ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ” આ પ્રમાણે (પીટર્સ ને) મુક્તકૐ પ્રશંસા કરી હતી, તેમજ એવા એક પણ વિષય ( ખાખત ) અવશિષ્ટ ( ખાકી રહેલ ) નથી, કે જેની ઉપર તેએશ્રીએ પોતાની લેખિની ( લેખણ; Page #14 -------------------------------------------------------------------------- ________________ કલમ) ન ચલાવી હોય. એટલે ન્યાય વ્યાકરણ સાહિત્ય ચરિત્રાદિના અપૂર્વ પુષ્કલ ગ્રંથના બનાવનારા તે સદ્ગુણસંપન્ન મહાપ્રતિભાશાળી કલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે “અન્યગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા” નામના ન્યાયગર્ભિત સ્તુતિગ્રંથમાં ત્રિશલાનંદન કાશ્યપગોત્રીય ચરમ તીર્થકર શાસનાધિરાજ સમતાનિધાન પ્રભુ શ્રી મહાવીરદેવની સ્તુતિ કરતાં જણાવ્યું છે કે | તિવૃત્ત| II अन्योऽन्यपक्षपतिपक्षभावाद् । यथा परे मत्सरिणः प्रवादाः॥ नयानशेषानविशेषमिच्छन् । न पक्षपाती समयस्तथा ते ॥ १॥ સ્પાર્થહે પ્રભો ! બીજા દર્શને એક બીજાના મતનું ખંડન કરવામાં વ્હાદુરી માની રહ્યા છે. અને એકેક નયના વિચારને ગેર વ્યાજબી છતાં) વ્યાજબી ગણીને જુદા જુદા નામને ધારણ કરે છે. અહીં દષ્ટાંત તરીકે સમજવું કે એકલા ત્રાજુસૂત્ર નય નામના ચોથા નયના વિચારને આધારે બૌદ્ધદર્શન પ્રકટ થયું. બીજા સંગ્રહ નયમાંથી વેદાંતમત પ્રકટ થયે. તથા પહેલા નૈગમનયમાંથી સાંખ્યને ગમતા અને વૈશેષિક મત (આ બે મત) પ્રકટ થયા. અને શબ્દ ૧ જન્મ વિ. સં ૧૧૪પ કાર્તિક સુદ ૧૫ ધંધુકા, નામ ચંગદેવ. દીક્ષા વિ. સં. ૧૧૫૦ માં, શ્રી દેવચંદ્રસૂરિજીની પાસે, નામ મુનિશ્રી સોમચંદ્ર સૂરિપદ વિ. સં. ૧૧૬૬ અખાત્રીજ વિજ્ય મુહૂર્ત, નામ શ્રી હેમચંદ્રસૂરિજી, સ્વર્ગવાસ વિ. સં. ૧૨૨૯ માં ૮૪ વર્ષની ઉંમરે. Page #15 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મ જ્ઞાનીને મત શબ્દ નયમાંથી પ્રકટ થે. પરંતુ જેનદર્શન એક એવું ઉત્તમ દર્શન છે કે જે સર્વ નથી ગુંથાએલું છે. એટલે તમામ નોને ભેગા કરીને દરેક પદાર્થોના નિર્દોષ સ્પષ્ટ સ્વરૂપને જણાવે છે, માટે જ તે બધા દર્શનેમાં ઘણું શ્રેષ્ઠ છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. આ બાબતમાં જુઓ સાક્ષિપાઠ– (ાવિત્રીતિવૃત્ત) बौद्धानामृजुसूत्रतो मतमभूद्वेदान्तिनां संग्रहात् । सांख्यानां तत एव नैगमनयाद्योगश्च वैशेषिकः ॥ शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सवैर्नयैर्गुम्फिता । जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुद्वीक्ष्यते ॥१॥ આ પ્રમાણે જેમ તેઓ જુદા જુદા નામને ધારણ કરે છે, તેમ “મારું એ સાચું ” આ કહેવત પ્રમાણે અઘટિત (ગેરવ્યાજબી) વિચારને પણ સાચું ઠરાવવાને માટે ખૂબ તનતોડ મહેનત કરે છે. અને છેવટે પૂર્ણ સમજણના અભાવે પદાર્થ તત્વને ખરેખર સંગીન નિર્ણય ન થાય, ત્યારે તેઓ એક બીજાની તરફ જાણે ઈષ્ય ભાવ કે અભિમાન ધારણ ન કરતા હોય, તેવા દેખાય છે. આ બધાએ કરતાં ન્યાયાધીશ જેવું જૈન દર્શન પક્ષપાત રાખ્યા વગર સાચી ભૂલ સમજાવીને દરેક નય (દર્શન)ને સમાગમાં ચાલવા શાંતિ ભરી શીખામણું આપે છે. આ મુદ્દાથી આપશ્રીજીનું પરમ પવિત્ર ત્રિપુટી શુદ્ધ (જેન) દર્શન નિષ્પક્ષપાતી (પક્ષપાત વગરનું) કહેવાય, એમાં નવાઈ શી? અને આપે તે સંપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) પ્રકટ થયા બાદ પ્રકાશ્ય છે, તેથી તેમાં કઈ પણ બાબતની Page #16 -------------------------------------------------------------------------- ________________ લગાર પણ ઓછાશ સંભવતી જ નથી. આ પ્રસંગે એ પણ જરૂર યાદ રાખવા જેવું છે કે-જેવી રીતે એક પૈડાથી રથ ચલાવાય જ નહિ, અને એક હાથથી તાલી વાગે નહિ, તથા એક સૂતરના તાંતણાથી કૂવામાં પડેલા (લોટા વિગેરે) પદાર્થ હાર કાઢી શકાય જ નહિ, તેમ (આ ત્રણ દષ્ટાંત કરીને) *તમામ દ્રવ્ય ગુણ પર્યાને બરાબર સચોટ અને સાચે બેધ એકેક નયના આધારે કોઈ દિવસ થઈ શકે જ નહિ. આવા આવા ઘણું મુદ્દાઓની તરફ લક્ષ્ય રાખીને મહાશીલ પૂર્વધરાદિ પૂર્વાચાર્ય ભગવંતોએ જેનદર્શનને સમુદ્ર (સાગર)ની જેવું કહ્યું છે, અને બીજા દર્શનેને નદીઓની જેવા કહ્યા છે. આજ બીનાને એક મહાકવિએ નીચે જણાવેલા લેકમાં કહી છે. તે આ પ્રમાણે १ उदधाविव सर्व सिंधवः। समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः ॥ न च तासु भवान्प्रदृश्यते । पविभक्तासु सरित्स्विवोदधिः॥१॥ ૧. માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે શ્રી અનુગદ્વાર સૂત્રની સરલ ટીકા બનાવી છે. તેમાં પણ આ લેક કહ્યો છે. શ્રી અનુગદ્વાર સૂત્ર અને શ્રીનંદીસૂત્ર સર્વ આગમ શાસ્ત્રોમાં પ્રવેશ કરવાને માટે કંચી જેવા છે. અહીં અનયોગદ્વાર સૂત્રમાં ઉપક્રમ નિક્ષેપ અનુગમ નયાદિની અને શ્રી નંદીસૂત્રમાં પાંચ જ્ઞાનની બીના વધારે પ્રમાણમાં આવે છે. આ સૂત્રની પ્રાકૃતમાં ચૂર્ણિ છે. તેના આધારે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે ટીકા બનાવી અને તે બંનેની માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે સરલ ટીકા બનાવી છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સ્પષ્ટાથ–હે નાથ! જેવી રીતે સમુદ્રમાં ઘણું નદીઓ સમાઈ જાય, તેવી રીતે આપના મહાસાગરની જેવા જૈનદર્શનમાં (નદીઓની જેવા) બીજા બધા દર્શને સમાઈ જાય છે. એમ હાથમાં રહેલા આમળાની માફક પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ જણાય છે. વળી બીજા દરેક દર્શનમાં હાલ પણ જે આગીયા જીવના શરીરના પ્રકાશની જે જે લાઈટ દેખાય છે, તે પણ પોતાના વિચારને અનુસારે જૈનદર્શનમાંથી ગ્રહણ કરેલા એકેક અંશને જ આભારી છે. તેથી સ્પષ્ટ જણાય છે કે બીજા દર્શને અધૂરા છે. અને પૂરેપૂરું વ્યાજબી આપેક્ષિક જ્ઞાન દઈ શક્તા નથી. આમ જણાવવાનું તાત્પર્ય એ છે કેઅન્ય દર્શન તરીકે પ્રસિદ્ધ એવા દરેક દર્શનના નેતાઓ સંપૂર્ણ જ્ઞાનવાળા નથી. કારણ કે મહાદિ ચાર ઘાતી કર્મોને દૂર કર્યા નથી. એટલે આઠે કર્મોમાં મેહનીય કર્મ મુખ્ય છે. જેમ લશ્કરમાં સેનાધિપતિની મુખ્યતા હોય છે, તેવી રીતે અહીં પણ મેહનીય કર્મની મુખ્યતા છે અને તે દુઃખે કરીને જીતી શકાય, તેવું છે. માટે જ ક્ષપકશ્રેણિમાં પહેલાં મેહનીય કર્મને ક્ષય કરવો પડે છે. અને ત્યાર બાદ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય કર્મને ક્ષય થાય, ત્યારે કેવલજ્ઞાન થાય. આવું જ્ઞાન જેને પ્રકટ થયું હોય, તેના કહેવામાં લગાર પણ ફેરફાર કે ઓછાશ હોય જ નહિ. સત્ય પરિસ્થિતિ આમ હોવાથી એકાંતવાદીઓએ એકાંતવાદને જણાવવાના અવસરે અનેક બાબતમાં અનેકાંતવાદ સ્વીકાર્યો હાય, એમ તેમના ઘણા ગ્રંથોમાં દેખાય છે. આ બાબતને અહીં વિસ્તારે કહેવાને હાલ પ્રસંગ નથી, અવસરે જણાવીશું. આમાંથી સાર એ નીકળે છે કે પરમ તારક શ્રી જેનેન્દ્ર દર્શને જ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મેાક્ષાદિના સાધન વિગેરેને કષ છેદ તાપની શુદ્ધિને જણાવવા પૂર્ણાંક પૂરેપૂરી નિર્દોષ સરલ પદ્ધતિએ જણાવવા સમર્થ છે. આવા જ વિશાલ આશયથી મંત્રીશ્વર વસ્તુપાલે પેાતાના મરણની નજીકના ટાઈમે સર્વ જીવાને ખમાવરાવ્યા, (૧) ૧. વસ્તુપાલ તેજપાલ એ બંને બ'એ ધેાળકના વીરધવળ રાજાના મંત્રીએ હતા, તેમણે ૧૩૦૦ નવાં જિનમંદિરે, અને બાવીસસે જીર્ણોદ્ધાર કરાવ્યા. સવા લાખ જિનબિંબ ભરાવ્યા. તથા શ્રી આજીની ઉપર કરોડ રૂપિયા ખરચી જિનમદિર બંધાવ્યા. અહીં વસ્તુપાલની સ્ત્રી અનુપમાદેવીએ અને તેજપાલની સ્ત્રી લલિતાદેવીએ શ્રી નેમિનાથના મંદિરમાં પેસતાં બે બાજુ અઢાર લાખ રૂપીઆ ખરચી એ ગાખ (લા) કરાવ્યા. હાલ તે ‘ દેરાણી જેઠાણીના ગાખલા આ નામથી એળખાય છે. અને મત્રીઓએ ૯૮૪ પૌષધશાલાએ અધાવી હતી. અને સાત કરાડ સાનામ્હારા ખરચીને સેનાની તથા મસીની શાહીથી તાડપત્ર અને ઉત્તમ કાગળાની ઉપર આગમના ગ્રંથા લખાવીને સાત સરસ્વતી ભંડાર કરાવ્યા. તેમણે વિ. સ. ૧૨૮૫ માં શત્રુંજય ગિરિનારની ચતુવિધ સધસહિત વ્હેલીવાર યાત્રા કરી, ત્યારે તેમની સાથે (૧) હાથીદાંતના મિંદા ૨૪, (૨) લાકડાંના મદિરા ૧૨૦ હતા. (૩) ગાડાં ૪૫૦૦ (૪) પાલખીએ ૭૦૦ (૫) કારીગરા ૩૦૦ (૬) આચાર્ય ભગવંતા ૭૦૦ (છ) શ્વેતાંબર મુનિવરા ૨૦૦૦, તથા દિગબરા ૧૧૦૦ અને સાધ્વીએ ૧૯૦૦ તથા ૪૦૦૦ ઘેાડા, બે હજાર ઉંટ, સર્વ મળી યાત્રાળુ છ લાખના પ્રમાણમાં હતા. પહેલી યાત્રાની ખીના જણાવી. એ પ્રમાણે અધિક અધિક આડ ંબરથી સાડીબાર યાત્રાએ કરી હતી. વિશેષ ખીના વસ્તુપાલ ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, વિવિધ તીર્થંકલ્પ, ઉપદેશ તર`ગિણી વિગેરે ગ્રંથામાંથી જોઈ લેવી. મત્રી વસ્તુપાલ વિ. સ. ૧૨૯૮ ભાદ્રપદ સુદ દશમે સ્વર્ગવાસ પામ્યા. Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિહંત (૨) સિદ્ધ (૩) સાધુ (૪) કેવલી ભગવંતે કહેલ ત્રિપુટી શુદ્ધ ધર્મ આ ચાર શરણને અંગીકાર કર્યા. દુષ્કૃત્યની ગહ અને સુકૃતની અનુમોદના કરીને તીર્થોધીશ્વર પરમ પૂજ્ય અનંત તીર્થકર ગણધરાદિ સમલકૃત શ્રી સિદ્ધ ગિરિરાજની સામે બંને હાથ જોડીને આ પ્રમાણે ભાવના ભાવી હતી કે – यन्मयोपार्जितं पुण्यं, जिनशासनसेवया ॥ जिनशासनसेवव, तेन मेऽस्तु भवे भवे ॥१॥ સ્પષ્ટાર્થ– પ્રભે! આપના પરમ પવિત્ર શ્રી જિન શાસનની સેવા કરીને જે કંઈ પુણ્ય પેદા કર્યું હોય, તેના ફલ રૂપે હું એજ ચાહું છું કે–પરમ કૃપાલ દેવાધિદેવ આપના પસાયથી આ ભવથી માંડીને જ્યાં સુધી હું મુક્તિપદને પામું, ત્યાં સુધીના વચલા દરેક ભવમાં મને આજ શ્રી જિનશાસનની સેવા કમલજે-૧ ૧. જુઓ સંથારા પરિસીમાં “વત્તા સરળ પવર્ષારિ, अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहूसरणं पवज्जामि, केवलि पण्णत्तं धम्म सरणं पवज्जामि ॥१॥ ૨. આ બાબતને વિસ્તાર શ્રી પંચમૂત્રમાં જણાવ્યું છે ત્યાં युं छे -तस्स पुण विवागसाहणाणि चउसरणगमणं, તુકારા, મુકાબુમો ઈત્યાદિ || ૩. આવી માગણીનું નામ નિયાણું ન કહેવાય. સાંસારિક પદાર્થોની જે ચાહના તે નિયાણું કહેવાય. એમ શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું, છે. પ્રશસ્ત ચાહના કરવાનું તે શ્રી જય વીયરાય સૂત્રમાં “વારિફ जइवि नियाण-बंधणं वीयराय! तुह समए । तहवि मम તેવા, મેવે રે તુ જuruf . ૨. આ ગાથાથી સ્પષ્ટ. સમજાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આગળ વધીને પોતે લઘુતાગર્ભિત ભાવના આ પ્રમાણે, ભાવે છે કે – न कृतं सुकृतं किश्चित्-सतां संस्मरणोचितं ॥ मनोरथैकसाराणा-मेवमेव गतं वयः ॥ २॥ સ્પષ્ટાર્થ–મેં ઉત્તમ પુરુષને યાદ કરવા લાયક (સુકૃત એટલે પુણ્યના કાર્યો કંઈ ન કર્યો. અને સારા સારા મારથી કરવામાં મારી ઉંમર ચાલી ગઈ. આમાંથી રહસ્ય એ નીકલે છે કે મંત્રી નિરભિમાની હતા. અને તેમણે ઘણાએ ધાર્મિક કાર્યો કર્યા હતા, છતાં દિન પ્રતિદિન અધિક ધાર્મિક કાર્ય કરવાની ચાહના રાખતા હતા. ૨ આવા કારણથી મને મરણને ભય છે નહિ, એમ મંત્રી જણાવે છે – लब्धाः श्रियः सुखं स्पृष्टं-मुखं दृष्टं तनूरुहाम् ॥ पूजितं शासनं चैव-न मृत्योर्भवमस्ति मे ॥३॥ સ્પષ્ટાર્થ-વ્યવહાર દષ્ટિએ મેં લક્ષ્મી મેળવી, અને સુખ ભેગવ્યું, તથા પુત્રનું મેંઢું જોયું. આત્મિક દ્રષ્ટિએ મહાપ્રભાવશાલી શ્રી જૈનેન્દ્ર શાસનની પણ પરમ ઉલ્લાસથી (હૃદયના ઉમળકાથી) સેવના કરી, તેથી હે પ્રભો ! હવે મને મરવાને ભય છે જ નહિ. ૩ આમાંથી બેધ એ લેવાને કે અધમ ને જ મરવાને ડર હોય છે. કારણ કે તેમણે પોતાની જીંદગીમાં ઘણું પાપના કાર્યો કર્યા છે, તેથી તેમને મરતી વેળાએ આ પશ્ચાત્તાપ થાય છે કે–અરેરે? મેહ અને અજ્ઞાનને વશ થઈને રાચી Page #21 -------------------------------------------------------------------------- ________________ માચીને મેં ઘણાં પાપકર્મો ક્યો, તેથી હવે મારું શું થશે ? દુર્ગતિમાં જવું પડશે અને તેના આકરા દુઃખે કઈ રીતે ભેગવાશે? આમ ખેદ કરે તે પણ દુર્ગતિનું આયુષ્ય બાંધેલું હોવાથી મરીને તેઓને દુર્ગતિમાં જવું જ પડે છે અને આકરા ભયંકર દુઃખે રીબાઈ રીબાઈને ભગવ્યા વિના તેમને છૂટકારે થતો નથી. પરંતુ જેઓ શ્રી જિનશાસનની આનંદથી આરાધના કરે, તેમને મરણનો ભય તલ ભાર પણ હોતો નથી. કારણકે જેવી રીતે એક માણસને લાખ રૂપિયાની કમતને બંગલો છેડીને તેથી પણ બહુ સારા દશ કરોડ રૂપિયાની કીંમતના બંગલામાં જવાનું હોય, તો તેને આનંદ થાય, તેવી રીતે ધર્મિષ્ટ ભવ્ય જી જે ચાલુ સારી સ્થિતિ હોય, તેના કરતાં બહુજ સારી સ્થિતિને એટલે ઉત્તમ દેવાદિ ગતિના સુખને પામે છે. મંત્રી ભાવગને નાશ કરનારા સાધનોની માગણે આ પ્રમાણે કરે છે– गुरुभिषग्युगादीश-प्रणिधानं रसायणं ॥ सर्वभूतदया पथ्यं-संतु मे भवरुग्भिदे ॥ ४ ॥ સ્પષ્ટાથે...હે પ્રભે! માંખી જેમ બળખામાં ચૂંટે, તેમ સંસારના મેહક અશુચિ પદાર્થોના મેહ રૂપી કાદવમાં જ તાવ ક્ષય ભગંદર વિગેરે દ્રવ્યરેગને દૂર કરવાને માટે જેવી પ્રવૃત્તિ કરે છે, તેમ કરવા હું ચાહત નથી, પણ મારી તે તીવ્ર ઉત્કંઠા એજ છે કે પ્રબલ પુણ્યોદયે દશ દષ્ટાતે કરીને દુર્લભ એવા મનુષ્યભવને પામીને હું કઈ પણ ઉપાયે દેવ ૧–સ્વર્ગને કે મોક્ષને. Page #22 -------------------------------------------------------------------------- ________________ ગતિ મનુષ્યગતિ તિર્યંચગતિ નરકગતિ રૂપ ચાર ગતિવાળા સંસારમાં રખડપટ્ટી કરવા રૂપ ભાવગને દૂર કરીને પરમ શાશ્વત શાંતિમય મુકિતપદને પામું. દ્રવ્યરેગનો ઈલાજ કરતી વેલાએ જેવી રીતે (૧) વૈદ્ય (૨) દવા (૩) પથ્થભેજન એટલે આરોગ્યને પમાડનારા આહાર વિગેરે, આ ત્રણ સાધનની જરૂર પડે છે, તેવી રીતે ભાવગને હઠાવનારા આ ઉત્તમ ત્રણ સાધને મને ભાભવ મેલ –તે આ પ્રમાણે ૧ કંચન કામિનીના સર્વથા ત્યાગી, મહા સદ્ગુણ સંપન્ન ગુરૂમહારાજ, તે વૈદ્ય (૨) આપશ્રી યુગદીશ (શ્રી આદીશ્વર ભગવંત) નું ઉત્તમ નિશ્ચલ ધ્યાન તે દવા. (૩) તથા જગતભરના બધા જીવેને મારા જેવા ગણીને તેમની ઉપર દ્રવ્ય-ભાવ દયા રાખું, એ પથ્થભેજન. આ ત્રણ સાધને મને ભવોભવ મલજો. ૪ મંત્રી આત્મહિતકર સાત પદાર્થોની માગણી આ પ્રમાણે કરે છે – ( ઍવાન્તવૃત્ત ) शास्त्राभ्यासो जिनपदनतिः संगतिः सर्वदाऽऽयैः ।। सद्वृत्तानां गुणगणकथा दोषवादे च मौनं ॥ सर्वस्यापि प्रिय हितवचो भावना चात्मतत्त्वे । संपद्यन्तां मम भवे भवे यावदाप्तोऽपवर्गः ॥ ५ ॥ સ્પષ્ટાર્થ–(૧) જૈન શાસ્ત્રાદિને અભ્યાસ એટલે ૧-પથ્થભોજનનું વર્ણન “ભાવપ્રકાશમાં” આ પ્રમાણે કર્યું छे–“ पथ्ये सति गदार्तस्य किमौषधनिषेवणम् ? ॥ पथ्येऽसति गदातस्य, किमौषधनिषेवणम् ॥१॥ Page #23 -------------------------------------------------------------------------- ________________ મુનિપણમાં આગમનું ભણવું અને સાંભળવું, તથા શ્રાવકપણમાં અધ્યયન વિનાના શ્રવણ (સાંભળવું) વિગેરે. (૨) દેવાધિદેવ પ્રભુ શ્રી તીર્થકરાદિ ઈષ્ટ દેવના ચરણ કમલને નિમલ ભાવથી દરરોજ નમસ્કાર કરવો. આમાં પ્રભુ પૂજાદિને પણ સમાવેશ થાય છે. એટલે નમસ્કાર પદથી પ્રભુ પૂજા વિગેરે પણ લઈ શકાય. (૩) જે કાર્ય કરવાથી પાપકર્મને બંધ થાય, તેવા હિંસાદિ અધર્મના કાર્યને પ્રાણાંત કષ્ટમાં પણ જેઓ નજ કરે, તે આર્ય પુરૂષ કહેવાય. તેમની સાથે સેબત (પરીચય). (૪) સદાચારી મહા પુરૂષના ઉત્તમ શીલદાન તપશ્ચર્યા સંયમ વિગેરે ગુણ સમુદાયનું નિરંતર ગુણગાન કરવું, તેમના જીવનમાંથી સાર ગ્રહણ કરીને પિતાના જીવનને નિર્મલ બનાવીને માનવ ભવ સફલ કરે. (૫) બીજા માણસની નિંદા કરવાના પ્રસંગે મૌન રહેવું. કારણ કે એમાં કંઈ પણ લાભ નથી. આવા અવસરે એમ વિચારવું કે – છે દુહો છે બુરા જગમેં કે નહી, બુરા અપના ખેલ છે ખેલ અપના સુધાર લે તે, ગલીએ ગલીએ સહેલ.૧ અથવા બીજો અર્થ એમ પણ થઈ શકે છે કે સામે માણસ આપણી નિંદા કરતો હોય, ત્યારે મૌન રહેવું, ને તેવા ટાણે એમ વિચારવું કે ૧-આ વાતને અંગે શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની “વિसंचियपावपणासणीइ, भवसयसहस्समहणीए ॥ चउवीसનિવ7િથ૬, વોરંતુ જે વિદ્યા છે ? . આ ગાથા યાદ રાખવા જેવી છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૦ | | દુહો છે નિંદા હમારી જે કરે, મિત્ર અમારા સેય છે બીન સાબુ બીન પાની, મેલ અમારા બેય (૬)વ્યાવહારિક વાતચીત કરવી કે સજ્જન પુરૂષના સમુદાયમાં બોલવાના પ્રસંગે બધાની આગળ હિતકારી–સાંભળનારને હાલા લાગે તેવા, અને ખપ પૂરતા વચન બોલવા. (૭) આત્મા તત્વની વિચારણું કરવી એટલે (૧) હું કેણ છું? (૨) પાછલા ભવમાં કંઈ પુણ્યાઈ કરી હશે, એટલે પુણ્ય કર્મની મુંડી એકઠી કરી હશે, ત્યારે હું આવી ઉત્તમ સ્થિતિને પામ્યો છું. (૩) આવતા ભવમાં સુખી થવાને માટે હવે કંઈ ધર્મારાધન કરી નવી પુણ્યની મુંડી પેદા કરું. કારણ કે જૂની મુંડી તો ખાલી થવાની તૈયારીમાં છે. (૪) આત્મા, એ શું ચીજ છે (૫) તેને માનવામાં ક્યા ક્યા પ્રમાણે છે. (૬) તેની સ્થિતિ હાલ કેવી છે? (૭) એને કર્મ લાગવાનું શું કારણ? (૮) અને આત્માને કર્મથી અલગ કરવાને માટે ક્યા ક્યા સાધનાની સેવા કરવી જોઈએ? (૯) સંસારમાં ટકાવનારા ચાર કષાને જીતવાને માટે હે જીવ! તું પ્રયત્ન કરે છે કે નહિ. ? (૧૦) સમતા ગુણને વધારવાને માટે ઉત્તમ સાધનોની સેવા કરે છે કે નહિ. શ્રી શ્રાવક ધર્મ જાગરિકામાં જણાવ્યા મુજબ દ્રવ્યાદિની વિચારણા કરવી. આ સાત વાનાં મને ભાભવ મળજે. આવી ઉત્તમ ભાવનામાં મંત્રિ વસ્તુપાલ સમાધિમરણ સાધીને દેવતાઈ સુખ પામ્યા. પૂરેપૂરા ઉમંગથી શ્રી જિનશાસનની આરાધના કરતાં સર્વોત્તમ મોક્ષની કે મહદ્ધિક દેવતાઈ સાહિબી પામીએ, Page #25 -------------------------------------------------------------------------- ________________ ર૦ એમાં તે નવાઈ શી? પણ જે તેની ઉપર અખંડ રાગ રાખીએ, તો તે પણ ભવ સમુદ્રમાં તેને જલદી પાર પામવાને માટે સ્ટીમરના જેવું કામ બજાવે છે. એટલે ભવ સમુદ્રને પાર પમાડે છે. આવા આવા ઘણાં વિશાલ આશયથી મહા તાર્કિક શિમણું ન્યાયાચાર્ય પૂજ્યપાદ મહા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. ગણીધરે શ્રી જૈન દર્શનની સ્તુતિ કરવાના પ્રસંગે પિતાની લઘુતા જણાવતાં બે લેકમાં કહ્યું છે કે | આર્યાવૃત્તજૂ II अस्मादृशां प्रमादग्रस्तानां, चरणकरणहीनानाम् ॥ अब्धौ पोत इवेह, प्रवचनरागः शुभोपायः ॥१॥ સ્પષ્ટાર્થ–હે પ્રભુ! બહુજ પ્રાચીન કાલના સાતિશય ગુણવંત મહા શ્રમણ નિર્ગથેની અપેક્ષાએ અમે પ્રમાદ રૂપી કીચડમાં ખૂલ્યા છીએ. અને ચરણ કરણ સિત્તરીની યથાર્થ સંપૂર્ણ આરાધના પણ કરી શકતા નથી. આમ છતાં પણ જેવી રીતે મહાસાગરમાં હાણનો આધાર હોય છે, તેવી રીતે સંસાર સમુદ્રને તરી જવાને અમારા હાથમાં હાણું (સ્ટીમર વિગેરે)ના જેવું ઉત્તમ આલંબન એ છે કે આપના પ્રવચન (ધર્મ, શાસન, આગમ)ની ઉપર નિશ્ચલપણે (અગ) પ્રશસ્ત રાગ ધારણ કરે. विषयानुबंधबंधुर-मन्यन्न किमप्यहं कलं याचे ॥ किन्त्वेकमिह जन्मनि, जिनमतरागं परत्रापि ॥१॥ સ્પષ્ટાર્થ– હે પ્રભો ! મને પૂરેપૂરી ખાત્રી છે કે શબ્દાદિ ભેગના સાધને (સ્ત્રી વિગેરે) ઉપરથી જ સુંદર Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧ દેખાય છે, પણ અંદરથી કેવલ અશુચિમય છે. માટે હું તેવા પદાર્થોની માગણી કરતાજ નથી. જેમાં અંદર કંઇ સાર ન દેખાય, તેવા સુદર ખારદાનવાળા પદાર્થાને જોઇને મુંઝાવુ, એ તે મોટામાં મેટી મૂર્ખાઇ કહેવાય. આજ મુદ્દાથી શુદ્ધ ભાવે એજ ચાહું છું કે— આ ભવમાં અને હવે પછીના (મુક્તિ પદને પામ્યા વ્હેલાંના) દરેક ભવમાં આપના મત (શાસન)માં અખંડ રાગ નિરંતર ટકી રહે. ૨-આવા તમામ ત્રિવિધ તાપને શમાવનાર અને ઉત્તમ દર્શન જ્ઞાન ક્રિયાના સાત્ત્વિક આન ંદ લહેરીના ધાધ પ્રવાહથી ભરેલા-તથા ભાવ સંપત્તિદાયક શ્રી જૈનેન્દ્ર શાસનમાં સચ્ચિદાન ંદમય પદ્મના લાભ (૧) સમ્યગ્દર્શન (૨) સમ્યજ્ઞાન (૩) સમ્યક્ચારિત્ર આ ત્રણે સાધનાની એકઠી સાધના કરવાથી થઇ શકે છે. કહ્યું છે કે—“સભ્ય નિજ્ઞાનचारित्राणि मोक्षमार्ग : ,, આ સૂત્રમાં કહેલા સમ્યગ્દર્શન ગુણને પ્રકટ કરવાને માટે (૧) જીવ (ર) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) ખંધ (૯) મેાક્ષ એમ નવ તત્ત્વાનું જ્ઞાન જરૂર મેળવવું જોઈએ, માટેજ કહ્યું છે કે જે ભવ્ય જીવ જીવાદિ નવ પદાર્થને જાણે, તેને સમ્યકત્વ હોય છે. આ નવ તત્ત્વામાં સાતમુ નિરાતત્ત્વ કહ્યું છે. તેના સત્તાવન ભેદમાં અનિત્ય ભાવના વિગેરે ખારભેદ્ય ગણ્યા છે. આ ઉપરથી સમજવાનું એ કે–ભાવના કર્મ નિર્જરાનુ અપૂર્વ સાધન છે. પ્રભુ શ્રી તીર્થંકર દેવે આત્મકલ્યાણને કરવા માટે જે જે સાધના ક્રમાવ્યા છે, તે બધાની સફલતા પણ ઉત્તમ ભાવનાને આધીન છે. ભાવનાના ઉત્તમ સંસ્કારી ચપલ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૧ દાખલ મનને સ્થિર કરે છે, અને આત્મગુણુ રમણુતા કરાવે છે. આ મુદ્દાથી પ્રાચીન મહા પુરૂષોએ આ ભાવનાને વિસ્તારીને પ્રાકૃત સંસ્કૃતાદિ ભાષામય ગ્રંથાદિ સ્વરૂપે ગાઢવી છે. આવા ગ્રંથામાં ભવ ભાવના, શાંત સુધારસ વિગેરે મુખ્ય છે. સ ંક્ષેપ શૈલી અને ભાષાના અલ્પ પ્રચાર તથા કઠીનતા વિગેરે કારણાને લઇને બધા જીવા તેવા ગ્રંથાના પૂર્ણ લાભ ન લઈ શકે, એ સંભવિત છે. આ વિચારથી શ્રી ગુરૂ મહારાજના પસાયે મેં આ શ્રી ભાવના કલ્પલતા નામના ગ્રંથ બનાવ્યે છે. તેમાં પણ આ બુકમાં એક અનિત્ય ભાવનાજ કરી છે. શરૂઆતમાં દેહ ધન વિષયાદ્ઘિની યથાર્થ સ્થિતિ દર્શાવીને (૧) શરીરની અનિત્યતાના કયા કયા ભન્ય જીવાએ વિચાર કર્યાં અને (૨) શરીરના માહુ છડીને સર્વ વિરતિ વિગેરે ધર્મની નિર્મૂલ સાધના કરીને ક્યા કયા જીવાએ આત્મહિત સાધ્યું ? (૩) શરીરની મમતામાં સાઈને ક્યા જીવાએ આત્મહિત બગાડયું (૪) શરીર ઉપર મમતા ભાવને વધારનારા અને ઘટાડનારા સાધના કયા કયા ? (૫) એ પ્રમાણે કયા કયા જીવાએ ધનને અનિત્ય જાણીને શ્રી જિનાલયાદિ સાત ક્ષેત્રમાં કઈ રીતે કેટલા પ્રમાણમાં લક્ષ્મી વાપરી ? અને તેથી તેમણે કેવા લાભ મેળવ્યા ? ધાર્મિક સાતે ક્ષેત્રામાં કઇ રીતે વિવેકથી લક્ષ્મી વાપરવી ? (૭) લક્ષ્મીના માહ કેવી ખરાખી કરે છે ? (૮) તેવા માઢુ રાખીને કયા કયા જીવાએ સતિના સુખ ગુમાવ્યા અને દુર્ગતિના દુ:ખા પામ્યા. (૯) કયા કયા સાધનાની સેવનાથી લક્ષ્મીને મેહુ ઉતરે? અને વધે ? (૧૦) પુદ્ગલાનદી જીવાને વધારે ગમતા વિષયેાના ક્દામાં ન સાતાં વૈરાગ્ય ભાવ ધારણ કરીને કયા Page #28 -------------------------------------------------------------------------- ________________ ર૩ કયા પુણ્યશાલી પુણ્યાત્માઓએ કઈ રીતે કેવું આત્મહિત સાધ્યું? (૧૨) વિષય રાગ રૂપી દીવામાં ઝપલાઈને મહીજીવ રૂપી પતંગિઆઓ કઈ રીતે જીંદગી બરબાદ કરી અને કરે છે? (૧૩) મનને જીતવાને ઉપાય શ? (૧૪) કામની ઉત્પત્તિનું મૂળ કારણ શું? જેને જાણુંને કામને જીતી શકાય. (૧૫) વિષયી જીવોને પરિણામે કે ખેદ થાય છે? (૧૬) વિષયી જીવની બિલાડીના સાથે કઈ રીતે સરખામણી થઈ શકે? (૧૭) સુખની ચાહનાથી ભેગને સેવનારા છ સુખને પામે છે કે દુઃખને ? જે દુઃખને પામે છે, તે તે કેવા કેવા દુઃખને પામે છે ? જે સાંભળીને ભલ ભલાને પણ વૈરાગ્ય ભાવના જાગે (૧૮) ઉદય ક્ષણ અને બંધ ક્ષણમાં સ્વાધીન ક્ષણ કર્યો? (૧૯) આશાના ગુલામ બનેલા જીવોની કેવી સ્થિતિ થાય? તે દષ્ટાંત દઈને સમજાવી છે. (૨૦) સાચું જ્ઞાન અને સાચે જ્ઞાની કેણ કહેવાય? (૨૧) વિષય કયા ધનને ચરે છે? અહીં જરૂરી દષ્ટાંત પણ આપ્યું છે. (૨૨) ભગ તૃષ્ણનું યથાર્થ સ્વરૂપ શું? તે જીવને કેવી કનડગત કરે છે? મનને વશ કરવાથી શા શા લાભ થાય? ભેગ તૃષ્ણને છોડનારા ઉત્તમ જીવોનું સ્વરૂપ અને ભેગ તૃષ્ણાના જુલ્મ, તથા સ્ત્રીના શરીરનું સ્વરૂપ શું? (૨૩) ભગતૃષ્ણા મનને વાંદરાના જેવું ચપલ બનાવે છે. એનું સ્વરૂપ શું ? (૨૪) ચકવતીના દષ્ટાંતે ત્યાગમાં કેવો આનંદ પડે છે? (૨૫) ખરી રીતે મમતા કયાં રાખવી જોઈએ? (૨૬) વિષ વિષયમાં અધિકપણું કઈ રીતે? (ર૭) શબ્દાદિ પાંચમાંના કયા કયા વિષયમાં કયા કયા જી આસકિત ધારણ કરીને ભવ બગાડ? (૨૮) જાગતાની ભેંસ અને ઉંઘતાને પાડે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આ કહેવતનું તથા ગાડરીયા પ્રવાહનું રહસ્ય શું? (૨૯) ઇદ્રિને અને મનને વશ કરવાના સાધને કયા? (૩૦) વિષથી જીવે લીંબડાના કીડા જેવા અને માંખી જેવા કઈ રીતે સમજવા? (૩૧) કઈ રીતે રાગને બૂરો કહી શકાય? અહીં દષ્ટાંત કર્યું? (૩૨) કામની દશા કઈ કઈ? આ બાબતમાં ભગવદ્ગીતા પણ શું કહે છે? (૩૩) રેગના નવ કારણે કયા શાસ્ત્રમાં કહ્યા છે ? તે વાત અહીં જણાવવાનું શું કારણ? તથા રેશના પાંચ કારણે ક્યા ક્યા? (૩૪) બેધક શિલીએ મધુબિંદુનું દષ્ટાંત કઈ રીતે સમજવું ? તેના જેવું વિષય સુખ કઈ રીતે કહી શકાય? સંસારના મેહી જીવોમાં આ દષ્ટાંત કઈ રીતે ઘટાવી શકાય ? કુશલ પૂછનારને મંત્રી વસ્તુપાલે કે વિવેક ભરેલે જવાબ આપ્યો? (૩૫) મરણની ભાવના કઈ રીતે કરવી? જેથી વિષય રાગ ઘટે (૩૬) આ ભવમાં પણ વિષયના પાપે કેવા કેવા ભયંકર રેગે ભેગવવા પડે છે? આ બાબતના દષ્ટાંતે જાણવાને કર્યું આગમ સાંભળવું જોઈએ ? (૩૭) વિષયરાગ ઘટાડવાને પ્રભુએ કેવી હિતશિક્ષા આપી છે ? (૩૮) શિયલની બાબતમાં મજબૂત રહેવા માટે કઈ કઈ બીના ધ્યાનમાં રાખવી જોઈએ ? (૩૯) સતી રોહિણી કામી નંદ રાજાને કઈ યુક્તિથી સન્માર્ગમાં લાવે છે? આ બીના શીલ ધર્મ રસિક શ્રાવિકાએએ જરૂર યાદ રાખીને જીવનમાં ઉતારવા જેવી છે. એમ આગળ કહેવાશે તેવી બંને શીલવતીની બીના પણ તેવીજ છે. જિનપાલને શીલમાં મજબૂત રહેવાથી શું લાભ થયો? (૪૧) આ દષ્ટાંતને આત્મામાં કઈ રીતે ઘટાડવું? (૪૨) મૈથુન સેવનથી પાંચે વ્રતને કઈ રીતે નાશ થાય? (૪૩) Page #30 -------------------------------------------------------------------------- ________________ વિજય શેઠના જીવનમાંથી શે બેધ લેવો જોઈએ? (૪૪) સ્વછંદી નારીને વિશ્વાસ કરવાથી કેવા કેવા દુખ જોગવવા પડે ? (અહીં સુકુમાલિકાનું દૃષ્ટાંત ટુંકામાં આપ્યું છે.) (૪૫) વલ્કલચીરીના જીવનનું રહસ્ય શું ? (૪૬) કામાંધ કેવી બુરી દશા ભેગવે છે? (૪૭) કર્મ જીવની પાસે કેવા બૂરા કામ કરાવે છે? અહીં ટુંકામાં અઢાર નાતરાની બી જણાવી છે. (૪૮) શીલવતી ચાર મંત્રીને ગ્ય શિક્ષા કરીને કઈ રીતે શીલને બચાવે છે ? (૪૯) કલાવતી બે નવા હાથે કઈ રીતે પામે છે ? (૫૦) શંખરાજાએ રાણીના હાથે છેદાવ્યા, એનું શું કારણ? (૫૧) મલયાગિરિ સતીએ આ પત્તિના ટાઈમે પણ કઈ રીતે શીલનું રક્ષણ કર્યું. (૨) મેહથી એલા પુત્રને કેવા કેવા દુઃખ ભેગવવા પડયા ? કઈ ભાવનાથી તેને રાણીને નટડીને અને રાજાને કેવલજ્ઞાન થયું? (૫૩) ઈશ્વરની લિંગ પૂજાની પ્રવૃત્તિ કયા નિમિત્તે કયારથી થઈ ? (૫૪) સત્યકિએ જિનનામ શાથી બાંધ્યું? (૫૫) તે કયારે કેટલામાં તીર્થકર થશે ? (૫૬) કયા દષ્ટાંતે સ્ત્રીની કપટ કળા યથાર્થ સમજી શકાય ? જે સમજીને પિતે સાવચેત રહે. (૫૭) કામીજનની કેવી દુર્દશા થાય છે? (૫૮) મૈથુનના ભયંકર દે કયા કયા? (૫૯) કઈ રીતે કામને જીત? (૬૦) હૃદયમાં તીવ્ર વૈરાગ્યભાવ જમાવવાને વૈરાગી જીવો સ્ત્રીસંગને કઈ રીતે તિરસ્કાર કરે છે? (૬૧) રાજા મુંજનું દષ્ટાંત આત્મિક દષ્ટિએ કે બેધ (હિતશિક્ષા) આપે છે? (૬૨) દ્રવ્યશીલ અને ભાવશીલની ચઉભંગીનું દાખલા સહિત શું રહસ્ય છે? (૬૩) એ ચાર ભાંગામાંના કયા ભાગમાં નળ રાજા, ભવદેવ, વિજયશેઠ, પૃથ્વીચંદ્ર ગુણસાગરના દ્રષ્ટાંત Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જોડવા ? (૬૪) લગ્ન પ્રસ ંગે ચારી વિગેરેની રચનામાં શે મુદ્દો રહ્યો છે? (૬૫) કઇ ભાવનાથી પૃથ્વીચંદ્ર રાજા વિગેરે ભવ્ય જીવાએ કેવલજ્ઞાન મેળવ્યું? (૬૬) પ્રભુશ્રી મહિનાથ છ મિત્રાને કેવી યુક્તિથી ધર્મના રસ્તે દોરે છે? તેની ... પૂર્વ ભવમાં કેવી સ્થિતિ હતી. (૬૭) શ્રી જખૂસ્વામીજી પૂર્વભવમાં કાણુ હતા ? (૬૮) ત્યાં નાગિલા મુનિપણામાં તેમને કઈ રીતે સ્થિર કરે છે ? (૬૯) શ્રીજખૂસ્વામી આઠ કન્યાઓની સાથે પાણિગ્રહણ થયા ખાદ તે સ્ત્રીઓએ પૂછેલા પ્રશ્નોના અને પ્રભવ ચારના પ્રશ્નોના કેવા જવાખ આપે છે? અને કઇ રીતે તે બધાને સંયમ લેવા તૈયાર કરે છે ? (૭૦) વીરસંવત વિગેરે સંવતની અપેક્ષાએ શ્રી જખૂસ્વામિના જન્મ વિગેરેની કઇ સાલ સમજવી તથા તે બધા સંવતામાં માંહામાંહે કેટલા કેટલા વર્ષના ક્રક સમજવેા ? (૭૧) શ્રી જંબૂસ્વામીને દીક્ષાપર્યાય, યુગપ્રધાન પર્યાય વિગેરે ખાખતમાં કેટલા કેટલા વર્ષી લેવા ? (૭૨) શેઠ સમુદત્તની પત્ની શીલવતી શીલને અચાવવાની ખાતર કઇ યુક્તિથી બ્રાહ્મણ, કાટવાલ મંત્રી વિગેરેને ઠેકાણે લાવી? (૭૩) સાધ્વી રાજીમતીએ રથનેમિને કેવા વચને કહીને સંયમમાં ટકાવ્યા ? (૭૪) શ્રી રાજીમતીએ ૯૦૧ વર્ષનું આયુષ્ય કઇ રીતે સફલ કર્યું ? એટલે કેટલી ઉંમરે દીક્ષા લીધી ? તે સતીને છદ્મસ્થ પર્યાય અને કેવલી પર્યાય કેટલા ? (૭૫) મલયાસુંદરીએ રાજા કદને કેવા હિતવચના કહ્યા ? તે ન માનવાથી તેની કેવી દુર્દશા થઇ ? (પ્રસંગે શીલના મહિમા પણ વધુ ખ્યા છે) (૭૬) સ્થૂલિભદ્ર મહારાજે કઇ રીતે કામને જીત્યા ? (૭૭) વિષયાદિની જેમ આયુષ્ય અને જીવાની વિગેરેની પણ ક્ષણિકતા કઈ રીતે Page #32 -------------------------------------------------------------------------- ________________ સમજવી? આ બધા પ્રશ્નોના ખુલાસા આ ગ્રંથમાં સ્પષ્ટ રીતે આપ્યા છે. છેવટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાંથી વૈરાગ્યભાવ વધારનારે લીલા અને પીલા પાંદડાંને કાલ્પનિક સંવાદ સારાંશ સાથે ટૂંકામાં આવે છે. તથા જુવાનીમાં પાપ કરનારના બેહાલ, અને જલ્દી ચેતીને જુવાની સફલ કરવાને માટે ધર્મારાધન કરવાને ઉપદેશ, તથા વૃદ્ધાવસ્થાની સ્થિતિ, અનિત્યતાને સમજાવનારા વિવિધ દષ્ટાંતે, વળી અનિત્યભાવના ભાવવાથી કરકડું વિગેરે મહા પુરૂષે વિપુલ સંપત્તિ પામ્યા. વિગેરે બીના જણાવીને છેવટે ગ્રંથને પૂરો કરવાના અવસરે જરૂરી સૂચના કરી છે કે હે જીવ! આ પ્રમાણે અનિત્ય પદાર્થોની સ્વભાવ વિગેરે બીના જાણીને તું નિત્ય અને પરભવમાં સાથે આવનાર–એકાંત હિતકારી–મોક્ષમાર્ગની જરૂર સાધના કરજે. જેથી તે અલ્પ ટાઈમે મુક્તિપદ પામે. પ્રાકૃત મૂલ અને સંસ્કૃત ટીકા એ રીતે પણ મેં આ ગ્રંથની રચના પહેલાં કરી હતી. તે નહિ બહાર પાડતાં આ ગુજરાતી ગ્રંથને “બાલજી પ્રચલિત ભાષામાં વધારે સમજી શકે” આ ઈરાદાથી હાર પાડ્યાં છે. આ પ્રસંગે મારે સ્પષ્ટ કહેવું જોઈએ કે આર્થિક સહાયકાદિની અનુકૂલતા જાળવવા ખાતર ઘણે ઠેકાણે મેં સંક્ષેપ કર્યો છે. ભાવના છે કે અવસરે તેને પણ વિસ્તારને યથાર્થ સંપૂર્ણ સ્વરૂપમાં બેઠવવી. છેવટે નમ્ર નિવેદન એજ કરું છું કે-ભવ્ય જીવો આ ગ્રંથના પઠન પાઠન અને નિદિધ્યાસન દ્વારા સાચી નિત્યતા અને અનિત્યતા સમજીને સન્માર્ગમાં આવે, અને તેની પરમ ઉલ્લાસથી નિર્મલ સાધના કરીને, મેહ રાજાને હરાવીને, Page #33 -------------------------------------------------------------------------- ________________ નિજગુણ રમણતામય પરમપદને પામે એમ હાર્દિક નિવેદન કરી આ ટૂંક પ્રસ્તાવનેને સંક્ષેપી લઉં છું. છદ્મસ્થ જીને જ્ઞાનાવરણીય કર્મના પ્રતાપે અનાગ જન્ય સ્કૂલના થવાને સંભવ છે. કહ્યું છે કે – મનુષ્યવૃરમ્ | अवश्यं भाविनो दोषाः, छमस्थत्वानुभावतः ॥ समाधि तन्वते संतः, किंनराश्चात्र वक्रगाः॥१॥ તેથી આ અર્થ સહિત ગ્રંથની રચના મુદ્રણ સંશોધનાદિમાં ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિશાળી વાચક વર્ગને જે કંઈ ગ્ય ભૂલચૂક જણાય, તેને મહાશયે સુધારીને વાંચશે, અને કૃપા કરીને જણાવશે તે બીજી આવૃત્તિમાં ગ્ય સુધારે પણ થઈ શકશે. : નિવેદક : રાજનગર ] પરમગુરૂ સુગહીત નામધેય આચાર્ય વિ. સં. ૧૯૫ - મહારાજશ્રી વિજયનેમિ સૂરીશ્વર અષાઢ વદિ ૯ | કિકર વિયાણ વિજયસૂરિ Page #34 --------------------------------------------------------------------------  Page #35 -------------------------------------------------------------------------- ________________ દાનવીર શ્રેષ્ટિવર્ય હઠીસિંહ કેસરીસિંહના પોત્ર શેઠ દલપતભાઈ મગનભાઈ જન્મ-વિ. સં. ૧૯૨૦ ફાગણ સુદ ૬ રવિવાર સ્વગ–વિ. સં. ૧૯૭૧ કાર્તિક વદ ૧૦ Honeet Pointery-Ahmedabad. Page #36 -------------------------------------------------------------------------- ________________ છે જેમના સ્મરણાર્થે આ ગ્રંથ છપાયે તે શેઠ દલપતભાઈ મગનભાઈ ! જેનોના વિશાલ સમુદાયથી અને પુષ્કલ ભવ્ય જિનાલયાદિથી તથા હજારે નરરત્નથી શોભાયમાન શ્રી અમદાવાદના ઇતિહાસે ઘણું અતિહાસિક ગ્રંથોનું અપૂર્વ ગૌરવ વધાયું છે. બીજી રીતે એમ પણ જરૂર કહી શકાય કે અમદાવાદ એ રત્નની ખાણ જેવું છે. જેમ રત્નનું ઉત્પત્તિ સ્થાન રત્નની ખાણ હોય છે, તેમ આ અમદાવાદ એ હજારો આદર્શ જીવન ગુજારનારા પવિત્ર સંયમી મહાપુરૂષેની અને ઉદારાશયી દાનવીર પુરૂની તથા મહાસમર્થ પ્રતિભાશાલી પંડિત વર્ગની પણ જન્મભૂમિ છે. આ અમદાવાદના રહીશ અને દીલ્હી દરવાજાની વ્હાર ભવ્ય બાવન જિનાલય જિનમંદિરના બંધાવનારા શેઠ હઠીસિંહ કેસરીસિંહના પત્ર શેઠ દલપતભાઈ મગનભાઈને જન્મ વિ. સં. ૧૯૭૦ ના ફાગણ સુદ ૬ રવિવારે થયો હતે. ધર્મિષ્ઠ કુટુંબમાં જન્મેલા જીના ધર્મ સંસ્કાર વિભાવે જ સારા હોય છે. એ પ્રમાણે શેઠ દલપતભાઈના પણ ધાર્મિક સંસ્કારે જન્મથી માંડીને ઉંચ કોટીના હતા.ગ્ય ઉંમરે વ્યાવહારિકાદિ શિક્ષણને પામ્યા બાદ તેઓ સ્ટાર અને વીમાને ધંધો કરતા હતા. અને તીવ્ર બુદ્ધિબેલે પિતાની આર્થિક સ્થિતિમાં પણ સારામાં સારા વધારો કરી શક્યા હતા. અમદાવાદની અગ્રગણ્ય વ્યક્તિઓમાં તેઓ ગણવા લાયક હતા. અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિક - બાધિત શ્રી જિનેશ્વર દેવે કહેલ પવિત્ર જિનધર્મના તેઓ Page #37 -------------------------------------------------------------------------- ________________ અનન્ય ઉપાસક હતા. અને સાધુ સાધ્વી વિગેરે સાતે ધાર્મિક ક્ષેત્રને પાષતા હતા તથા તેઓ અહીંની અખિલ ભારતવીય શેઠ આણુ ંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ અને શ્રી તત્ત્વ વિવેચક સમાના પણ માનનીય મેંબર હતા. પરમેાપકારી આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી તેમણે શારદા ભુવન નામની પાઠશાળા પણ સ્થાપી હતી. જેમાં હાલ સેકડા સાધ્વીએ શ્રાવિકાઓ અને માલિકા ઉંચ પ્રકારનું ધાર્મિક જ્ઞાન લઇ રહ્યા છે. આજ હેતુથી અમદાવાદનાં તમામ પાઠશાળાઓમાં આ શારદા ભુવન ઉંચ કાટીનુ ગણાય છે. શેઠ દલપતભાઇએ કરેલી વ્યવસ્થા મુજબ હાલ તેમના સધર્મચારિણી ( ધર્મપત્ની) શ્રાવિકા લક્ષ્મીબાઈની દેખરેખમાં તે ચાલે છે. શેડ દલપતભાઇ મગનભાઇએ સાર્વજનિક કાર્યોમાં ઘણી લક્ષ્મી વાપરી છે. કુદરતના એવા નિયમ છે કે ધર્મિo તીક્ષ્ણ બુદ્ધિશાલી ભવ્ય છવાનું કયાં તે (૧) થાડું આઉખુ હાય, અથવા તેમને (૨) પુત્રાદિ 'તતિની પ્રાયે ખામી હાય, (૩) કે વ્યાધિની પીડા હાય, (૪) અથવા નિનપણું (દિરદ્રતા ) હાય. કહ્યુ` છે કે (અનુષ્ટુપૃત્ત) पुमानत्यतमेधावी, चतुर्णामेकमक्षुते || अल्पायुरनपत्यश्च, व्याधिर्दारिद्र्यमेव च ॥ १ ॥ આ સુભાષિતને અનુસારે શેઠ દલપતભાઈનું આયુષ્ય નિર્માણ થાડું થયેલું, કે જેને લઇને તેઓ વિ. સ. ૧૯૭૧ના કાર્તિક વદી દશમે સમાધિ પૂર્વક સ્વર્ગવાસ પામ્યા. જૈન કામમાં તેમની ન પૂરી શકાય તેવી ખાટ પડી. શેઠ દલપત Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાઈને સંતતિમાં એક દીકરો અને શશીબેન નામે દીકરી હતા. તેમાં પુત્ર નાની ઉંમરમાં ગુજરી ગયું હતું. અને પુત્રી શશીબેન હાલ હયાત છે. શશીબેન દેવ ગુરૂ ધર્મના અનન્ય ઉપાસિકા છે. અને કર્મપ્રકૃતિ વિગેરે જેને ધર્મના સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનને જણાવનાર વિશાલ ગ્રંથોના જાણકાર છે. શેઠ દલપતભાઈના સધર્મચારિણી શ્રાવિકા લમીબાઈ ડેશીવાડાની પોળમાં ઈદ્રકેટના રહીશ દેવ ગુરૂ ધર્માનુરાગી ઝવેરી બાલાભાઈ સાવચંદના દીકરી થાય. શેઠ દલપતભાઈની માફક શ્રાવિકા લક્ષ્મીબાઈ પણ દેવ ગુરૂ ધર્મની આરાધના કરવામાં, વર્ષીતપ વિગેરે આકરી તપશ્ચર્યા કરવામાં, તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની નવાણું યાત્રાદિ ધર્મ સાધન કરવામાં, શ્રી જિનાલયાદિ સાતે ક્ષેત્રોમાં લક્ષ્મીને વાપરવામાં પૂર્ણ ઉત્સાહથી ભાગ લેતા આવ્યા છે, અને લે છે. પરમપકારી પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની પાસે વિ. સં. ૧૯૭૫ના આસો મહિનામાં પિતાના ખરચે ઉપધાન વહનની ક્રિયા કરાવી, તેમાં પોતે પણ ઉપધાન વહનની ક્રિયા કરી. તથા તાપે ગરછાધિપતિ આચાર્ય મહારાજ શ્રી વિજ્યનેમિસૂરીશ્વરજીના ઉપદેશથી તેમણે શેઠ દલપતભાઈના સ્મરણાર્થે લાખ રૂપિયા ખરચીને તલાજાના ડુંગરની ઉપર શ્રી પાર્શ્વનાથનું વિશાલ ભવ્ય જિનાલય બંધાવ્યું. અને ગુરૂ મહારાજ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્યશ્રી વિજયદર્શનસૂરિજી મહારાજના હાથે વિ. સં. ૧૯૮૦ વૈ. સુદી દશમે ઘણી ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી. તે વખતે તેમણે પોતાની તરફથી ઉજમણું પણ માંડ્યું. આ બંને ધાર્મિક કાર્યોમાં તેમણે હજારો રૂપિયાને Page #39 -------------------------------------------------------------------------- ________________ સવ્યય કર્યાં હતા. સ્વાધીન લક્ષ્મીને આ પ્રમાણે ધાર્મિક ક્ષેત્રામાં વાપરવી એ અખંડ ધર્મ પ્રેમ સિવાય નજ મની શકે.. જગતભરમાં દુલ ભ આવા વિરલ ધી જીવાને ધન્યવાદ ઘટે છે. શ્રાવિકા લક્ષ્મીખાઈને શેરદલાલ જેસ ગભાઇ કાલીદાસે છૂપાવેલી શ્રી શ્રાવક ધર્મ જાગરિકા વાંચીને આવા સરલ ગ્રંથ છપાવવાની તીવ્ર લાગણી પેદા થઈ, તે પ્રમાણે તેમણે શેઠ દલપતભાઇ મગનભાઇના સ્મરણાર્થે આ શ્રી ભાવના કલ્પલતા નામના અપૂર્વ ગ્રંથ છપાવવામાં આર્થિક સહાય કરી છે, તે તેમના હાથે ખપી જીવાને વિના મૂલ્યે આપવામાં આવશે. શ્રાવિકા લક્ષ્મીબાઇની માફક ખીજા પણ ભવ્ય જીવા આ પ્રમાણે લક્ષ્મીના સદુપયોગ કરે. લિ॰ શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા. Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક પૂર્ણાંક ૧ ૧~૩ ૨-૧૩ ૩-૩૦ ૩૧ ૩૧-૩૨ ૧૯-૨૦ ૩૨-૩૫ - ૧૭ ૧૮ ૨૧-૨૩ ૩૫-૩૦ ૩૭-૩૮ ૩૮-૪૮ ૪૫-૪૯ ૪૯-૫૦ ૫૦-૫૧ ૨૯-૩૧ ૧૧-૫૩ ૩૨--૩૪ ૫૩-૫૫ ૩૫ ૫૫-૫૬ ૩૬-૩૭ ૫૬-૫૭ ૫૭-૫૮ ૫૮-૫૯ ૫-૬ ૦ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૩૮ ૩૯ ૪૦-૪૧ ૪ર ૬૦-}૧ અનુક્રમણિકા. વિષય મંગલાચરણ તથા અભિધેયાદિ. ભાવનાઓની ઉપમાઓ સાથે પાંચ આચારનું સ્વરૂપ. પ્રસન્નચંદ્ર રાજનું ચરિત્ર. પુણ્ય પાપની ચઉભ’ગી. ભાવનાઓનું ફળ જણાવે છે. અનુમેદનાનું ફળ. અનુમાદના ઉપર અલભદ્ર રથકાર અને હરણનું દૃષ્ટાન્ત ભાવ વિનાની તપશ્ચર્યાદિક ક્રિયા નિરક છે તેમ જણાવે છે. ભાવનાઓની અન્ય ઉપમાઓ. ઉત્તમ ભાવના ભાવનાર વાનાં દૃષ્ટાન્તા. કયા જીવા શાક કરવા ચેાગ્ય નથી. સંસારની વિચિત્રતા જણાવે છે. ધર્મીને કેવી રીતે લેાકા સંભારે. અગીયાર કાર્યોનાં નામ. બાર ભાવનાઓનાં નામ. મૈત્રી વગેર ચાર ભાવના. સ્થિતબુદ્ધિનું લક્ષણુ. આત્મિક શાંતિ કાણુ પામે. શરીરની ક્ષણભંગુરતા શરીરના મેહમાં ફસાઈને જીવા કેવાં કેવાં પાપ કરે છે. શરીરની બાબતમાં કરવાની વિચારણા. Page #41 -------------------------------------------------------------------------- ________________ ગાથાક પૃષ્ઠકા ૬૧-૬૩ ૪૩ ४४ ૪૪–૫૦ १४-७४ ૭૪-૭૭ ૭૮ ૫૧ પર ૫૩-૫૬ ૫૭-૫૮ ૭૮-૮૨ ૮૨-૮૫ ૬૦-૬૧ ૬૨-૬૬ ૮૫-૮૬ [૮૬-૭૭ ૮૭–૯૨ ૯૨-૯૪ ૬૭ વિષય શરીર ઉપરના મેહથી થતા ગેરલાભ ઉપર મરીચિનું દષ્ટાન્ત. શરીરની મમતા ટાળવાને મુદ્દો. પાર્થ પ્રભુને તથા મહાવીર સ્વામીને થએલા ઉપસર્ગો. સ્કંધકસૂરિના ૫૦૦ શિષ્યોનું દષ્ટાન્ત. મહાબલને થએલ ઉપસર્ગ. ગજસુકમાલના ઉપસર્ગની બીના. સુકોસલ મુનિની હકીકત. દેહની મમતા દૂર કરવાને ઉપાય. દેહને સફળ કરવાને ઉપાય. ધનની અસ્થિરતા. ઐશ્વર્યના મદ ઉપર દશાર્ણભદ્ર રાજાનું દાન્ત. અસ્થિર દ્રવ્યને સ્થિર કેવી રીતે બનાવવું. _પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય ઉપર દૃષ્ટાન્ત. ધનની મૂછથી છવ શું કામ કરે છે તે જણાવે છે. પુણ્યાનુબંધી પુણ્યને પ્રભાવ. પુણ્યાનુબંધી પુણ્ય બંધાવાનું કારણ પુણ્યશાળી છનું સ્વરૂપ સાત ક્ષેત્રોનાં નામ. કેવા બિબ કેવી રીતે ભરાવવા. સંપ્રતિ રાજાએ બિંબ ભરાવ્યાની હકીકત.. કુમારપાળ રાજાએબિંબ કરાવ્યાની હકીકત. ૯૪-૯૫ ૯૫-૯૮ ૬૯-૭૦ ૭૧-૭૫ ૯૮-૧૦૧ ૭૬ ૭૭ ૭૮ ૧૦૧-૧૦૨ ૧૦૨-૧૦૩ ૧૦૩ ૧૦૩ -૧૦૪ ૧૪ ૧૦૫–૧૦૮ . ૧૦૮ ૮૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ગાથાક ૮૩ પૃષ્ટાંક ૧૦૯ ૧૦૯-૧૧૦ ૧૧૦–૧૧૧ ૧૧૧ ૮૭–૯૦ ૧૧૧–૧૧૩ ૯૨ ૧૧૪ ૧૧૫ ૧૧૫–૧૧૬ ૧૧૬-૧૧૮ ૧૧૯ ૯૪-૯૬ ૯૭ વિષય વસ્તુપાલ તેજપાલે બિંબ ભરાવ્યાની હકીકત. આંગી રચવાને મુદ્દો. પ્રભુના પૂજનમાં દ્રવ્ય ખરચવાનું કારણ જિનમંદિર કેવી રીતે બંધાવવું? ધનવંત શ્રાવકોએ કેવું જિનમંદિર બંધાવવું. જિનમંદિર કેવા સ્થળે બંધાવવાં. જિનમંદિર બંધાવવાને લાભ જણાવે છે જિનમંદિર બંધાવવાનું ફલ. જીર્ણોદ્ધારમાં લક્ષ્મી વાપરવા વિષે. ભરતચક્રીએ શત્રુંજય ઉપર દેરાસર બંધાવ્યા તે વિષે. ઘર દેરાસર બંધાવવા વિષે. જિનમંદિર બંધાવનારનાં દૃષ્ટાન્ત. જીર્ણોદ્ધાર કરાવનારનાં દૃષ્ટાન્ત આમરાજા, વિમલમંત્રી પેથડશા વગેરેએ બંધાવેલા દેરાસરનું વર્ણન. કુમારપાલ મહારાજાના સ્નાત્રનું વર્ણન. બાહડ મંત્રીને તીર્થોદ્ધારનું વર્ણન. આભડ શ્રાવકે બંધાવેલા મંદિરનું વર્ણન. વસ્તુપાલે બંધાવેલ દેરાસરેનું વર્ણન. રાણપુરના જિનાલયનું વર્ણન. આધુનિક મંદિર બંધાવનારનાં દષ્ટાન્ત જીર્ણોદ્ધાર કરવા વિશે દષ્ટાન્ત. ૯૮ ૧૧૯–૧૨૦ ૧૨૦ ૧૦૦–૧૦૨ ૧૨૦–૧૨૧ ૧૦૩–૧૧૧ ૧૨૨–૧૨૭ ૧૧૨–૧૧૩ ૧૨૭-૧૨૯ ૧૨૯ ૧૧૫ ૧૨૯-૧૩૦ ૧૧૪ ૧૧૬–૧૧૭ ૧૩૦-૧૩૨ ૧૧૮ ૧૩૨ ૧૧૯-૧૨૨ ૧૩૨-૧૩૫ ૧૨૩–૧૨૮ ૧૩૫-૧૩૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ વિષય ગાથાક પૃષ્મક “૧૨૯–૧૩૮ ૧૩૮–૧૪૫ '૧૩૯ ૧૪–૧૪૩ ૧૪૬–૧૪૮ ૧૪૪–૧૪૬ ૧૪૮-૧૫૦ ૧૪૭–૧૫૪ ૧૫૦–૧૫૪ ૧૫૫ ૧૫૪–૧૫૫ ૧૫૬–૧૫૭ ૧૫૫–૧૫૬ ૧૫૮ ૧૫૬-૧૫૭ ૧૫૯-૧૬૧ ૧૫૭-૧૫૮ ૧૬૨-૧૬૪ ૧૫૯-૧૬૦ શ્રુતજ્ઞાન લખાવવામાં લક્ષ્મી વાપરવા વિષે. સાત ક્ષેત્રમાં લક્ષ્મી વાપરવા વિષે. સાધુ સાધ્વીની ભક્તિ કરવા વિષે. શ્રાવકાદિની ભક્તિ કરવા વિષે. પૌષધશાળા બંધાવવા વિષે. સાધમ બંધુઓને જ્ઞાનાદિના ઉપકરણે આપવા વિષે. બાલશાલાદિની સ્થાપના વિષે. શ્રાવિકાની ભક્તિ કરવા વિષે. સ્ત્રી જાતિના પ્રશ્નો સંબંધી ખુલાસા. સતી સ્ત્રીને પ્રભાવ તથા ઉત્તમ શ્રાવિકાના ગુણે તથા શ્રાવિકાની ભક્તિ કેવી રીતે કરવી. સાધર્મિકની ભક્તિ કરવા ઉપર વિમલવાહનનું દૃષ્ટાન્ત. આભૂ સંઘવી, વિક્રમરાજા, વસ્તુપાલ, કુમારપાળ, દેશળશા વગેરેના સંધની હકીકત. અનુકંપા દાનમાં લક્ષમી વાપરવા વિષે. અનુપમ દેવીનું બુદ્ધિ ચાતુર્ય. ધનવંતને શીખામણ. વિષયભેગની અનિત્યતા. મનની મુખ્યતા. વિધ્યરાગી જીવનું સ્વરૂપ. ૧૬પ-૧૬૬ ૧૬૧-૧૬૨ ૧૬૭–૧૮૧ ૧૬૨-૧૬૯ ૧૮૨ ૧૭૦ ૧૮૩–૧૮૪ ૧૭૦–૧૭૧ ૧૮૫–૧૮૬ ૧૭૨–૧૭૩ ૧૮૭ ૧૭૩ ૧૮૮ ૧૮૯ ૧૭૪ ૧૭૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાથાક પૃષ્ટાંક ૧૯૦-૧૯૧ ૧૭૫–૧૭૬ ૧૯ર ૧૭૬-૧૭૭ ૧૯૪ ૧૯૩ ૧૭૭–૧૭૮ ૧૭૮ ૧૯૫ ૧૭૮-૧૭ ૧૯૬–૧૯૮ ૧૭૯–૧૮૧ ૧૯૯ ૧૮૧ ૨૦૦-૨૦૪ ૧૮૨-૧૮૪ ૨૦૫ ૧૮૪–૧૮૫ ૨૦૬ ૧૮૫–૧૮૬ ૨૦૭ ૨૦૮-૨૦૯ ૧૮૬–૧૮૭ ૩૩ વિષય ભોગથી સુખ નહિ પણ ખેદ થાય. છે તે જણાવે છે. ઉદય વખતે શેક કરવો નકામે છે તે વિષે. યોગીનું દૃષ્ટાત. સાચું જ્ઞાન કર્યું ? વિષયો ચોર સમાન છે. ભોગ તૃષ્ણ જીવને પાપ કરાવે છે.. મનને વશ કરવાથી થતા ફાયદા. ભગ તૃષ્ણ વિષે. નિષ્કામવૃત્તિ સુખદાયક છે. ચક્રવર્તીની ઉત્તમ ભાવના. ત્યાગમાં ખરું સુખ. કયે સ્થળે મમતા રાખવી તથા વિષ કરતાં વિષયની અધિક્તા. વિષયમાં આસક્ત થવાથી દુઃખી થનારનાં દૃષ્ટાંત. એક એક ઈન્દ્રિયના વિષયથી મરણ થવાનાં દૃષ્ટાંત. પ્રમાદ તથા ગાડરીયા પ્રવાહને છોડવા. વિષે. ઇન્દ્રિયને વશ કરવાનું સાધન. વિષયની વિડંબના. રાગ બૂરી ચીજ છે તેનું દષ્ટાન્ત.. કામની દશ દશાઓ રોગને જીતવાના પાંચ કારણો. ૨૧૦ ૧૮૭–૧૮૮ ૨૧૧-૨૧૩ ૧૮૮-૧૮૯ ૨૧૪ ૨૧૫ ૧૯૦–૧૯૧ ૨૧૬ ૧૯૧ ૨૧૭–૨૧૮ ૧૯૨-૧૯૩ ૨૧૯-૨૨૨ ૧૯૩–૧૯૫ ૨૨૩ ૧૯૫–૧૯૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક પૃષ્યાંક ૨૨૪-૩૩૩ ૧૯૬-૨૦૨ ૨૩૪–૨૩૬ ૨૦૨-૨૦૪ ૨૩૭ ૨૦૪ ૨૩૨-૨૪૪ ૨૦૪-૨૦૯ ૨૪૫–૨૪૬ ૨૦૯-૨૧૦ ૨૪૭–૨૫૦ ૨૧૦-૨૧૩ ૨૫૧ ૨૧૩ ૨૫૨-૨૫૪ ૨૧૩-૨૧૫ ૨૫૫-૨૬૫ ૨૧૫-૨૨૧ ૨૨૨ ૨૨૨-૨૨૩ ૨૨૩ ૨૨૩–૨૨૪ ૨૨૪ ૨૨૪૨૨૫ ૨૬૬ ૨૬૭ ૨૬૮ ૨૬૯ ૨૭૦ ૨૦૧ ૨૭૨–૨૭૪૨૨૫–૨૨૭ ૨૨૭–૨૨૮ ૨૨૮-૨૨૯ ૨૭૭–૨૮૦ ૨૩૦–૨૩૪ ૨૮૧–૨૮૨ ૨૩૪-૨૩૬ ૨૯૩-૨૮૫ ૨૩૬-૨૩૭ ૨૮૬-૨૯૩ ૨૩૭–૨૪૨ ૨૯૪–૨૯૬ ૨૪૨૨૪૪ ૨૭૫ ૨૭૬ ૨૯૦ ૨૪૪ ૨૯૮ ૨૪૪-૨૪૫ ૩૪ વિષય મધુબિન્દુનું દૃષ્ટાન્ત વિષય સેવનના ગેરલાભ તથા તેનાથી થતા દુ:ખા જણાવે છે. વિષયને ત્યાગ કરવાની શિખામણ. શીયલન્નત ઉપર રાહિણીનું દૃષ્ટાંત. શીયલ સબંધી ઉપદેશ. જિનપાલ અને જિનરક્ષિતની હકીકત. વિષયથી તાપસની ખરાખી. મૈથુનથી પાંચે વ્રતાના નાશ થવા વિષે. વિજયશેઠ અને વિજયાશેઠાણીનું દૃષ્ટાન્ત ભતૃ હિર વગેરેનાં ઉદાહરણ. આત્માને હિતશિક્ષા. સ્ત્રીનાં અંગેનું ખરું સ્વરૂપ. વિષયની ભાવના દૂર કરવાના ઉપાય. સ્ત્રીના જીલ્મા. સ્ત્રીને વિશ્વાસ નહિ કરવા વિષે. વલ્કલચિરીનું દૃષ્ટાન્ત. કામાંધની અંધતા. કુબેરદતા (૧૮ નાતરાં)ની ખાના. શીલવતીનું દૃષ્ટાન્ત. કલાવતીનું દૃષ્ટાન્ત. ચંદન મલયાગિરિનું દૃષ્ટાન્ત. એલાચીકુમારનું દૃષ્ટાન્ત. સત્યકીનું દૃષ્ટાન્ત. નૂપુર પડિતાનું દૃષ્ટાન્ત. વૈરાગ્યમય શિખામણ. . Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ગાથાંક પૃષ્ટાંક ૨૯૯-૩૦૩ ૨૪૫–૨૪૮ ૩૦૪-૩૦૫ ૧૪૮-૨૪૯ 3०६ ૨૪૯-૨૫૦ ૩૦૭–૩૧૨ ૨૫૦-૨૫૪ ૩૧૩-૩૨૧ ૨૫૪-૨૫૯ ૩૨૨-૩૨૫ ૨૫૦-૨૬૧ ૩૨૬–૩૫૮ ૨૬૧-૨૮૧ ૩૫૯-૩૬૫ ૨૮૧-૨૮૫ ૩૬૬-૩૭૨ ૨૮૫-૨૮૯ ૩૭૩-૩૮૮ ૨૮૮–૨૯૮ ૩૮૯-૩૯૦ ૨૮૮-૨૯૯ ૩૯૧ ૩૦૦ ૩૯૨ ૩૦૦-૩૦૭ ૩૯૩ ૩૦૧ 3८४ ૩૦૧-૩૦૨ ૩૯૫-૩૯૬ ૩૦૧-૩૦૩ ૩૭. ૩૦૩ ૩૯૮-૪૦૧ ૩૦૪-૩૦૬ વિષય કામી જનની દુર્દશા વિગેરે. મુંજરાજાનું દૃષ્ટાન્ત સ્ત્રીનો સ્વભાવ. શીલના ચાર ભાંગા. મલ્લીનાથનું દૃષ્ટાન્ત. ભવદેવનું દૃષ્ટાન્ત. જંખકુમારનું દૃષ્ટાન્ત. સમુદ્રદત્તની પત્ની શીલવતીનું દૃષ્ટાન્ત રાજીમતી અને રથનેમિનું દૃષ્ટાન્ત. મલયાસુંદરીનું દષ્ટાન્ત. સ્થૂલિભદ્રનું દૃષ્ટાન્ત. પ્રભાતમાં શીલવંતના નામ સંભારવાં. આયુષ્યની ચપળતા. ઉત્તમ જીવન કયું? બુદ્ધિશાલીનું લક્ષણ. અચાનક મરણ થવા વિષે. બાલ્ય વયના સંસ્કારને પ્રભાવ. પ્રમાદી જીવોને તથા તક ચૂકનારને ખેદનો પ્રસંગ દૃષ્ટાંત સાથે. જુવાનીમાં પાપ કરનારના થતા બેહાલ. જુવાનીની સફળતા કઈ રીતે થાય. ઝટપટ ચેતીને ચાલવા વિષે. જુવાની કેને સુખ આપે. મૂર્ખ જનની ભાવના. ઘડપણમાં થતી અવસ્થા. સાહિબીની ક્ષણિકતા. ૪૦૨ ૩૦૬ ४०3 ३०७ ४०४-४०५ 3०७-30८ ४०६ ૩૦૮-૩૦૯ ૪૦૭ ૩ ૦૯ ૪૦૮-૪૧૦ ૩૧૦-૩૧૧ ૪૧૧–૪૧૩ ૩૧૧-૩૧૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ ગાથાક પૃષ્ણક ૪૧૪ ૩૧૨–૩૧૩ ૪૧૫ ૩૧૩ ૪૧૬ ૩૧૪ ૪૧૭ ૩૧૪-૩૧૫ ૪૧૮ ૩૧૫ ૪૧૯-૪૨૭ ૩૧૬-૩૨૧ ४२८ ૩૨૧ ૪૨૯ ૩૨૧-૩૨૨ વિષય ધનાદિને ગર્વ નહિ કરવા વિષે. ધનાદિ તજીને પરભવમાં જવાનું છે. વાહનાદિની અનિત્યતા. સંસારને પાર કાણુ પામે. અનિત્યતાનું દષ્ટાન્ત. સામાન્ય હિત શિક્ષા. અનિત્ય ભાવના ભાવનારનાં દૃષ્ટાન્ત. આ અનિત્ય ભાવના કોના આધારે બનાવી. મનને જીતવા વિષે. ગ્રન્થકારને ઉપદેશ તથા લઘુતા. ગ્રન્થ ક્યારે બનાવ્યો તે ગ્રન્થકાર જણાવે છે. ૪૩૦ ૪૩૧ ૪૩૨ ૩૨૩ ૩૨૩ ૩૨૩-૩૨૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ || ૐ નમઃ શ્રી સિદ્ધચય | સુગૃહીત નામધેય-શ્રુતયાગ સ'પત્સંપાદક-પરોપકાર પરમગુરૂ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિ અભ્યિો નમે। નમ: સદ્દતિશયાન્વિત સદ્ગુરૂસૂરિચક્ર ચક્રવતિ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણણિક કર વિનયાણુ વિજયપદ્મસુરિ પ્રણીતા શ્રી ભાવના કલ્પલતા. ગ્રંથકાર માંગલાચરણ તથા અભિધેય વિગેરે મીના જણાવે છે: ( હિગીત છંદ ) સુર સુરભિ શુભ મત્રનેનમી નેમિસૂરિ ગુરૂચરણને; શુભ ભાવના રૂપ કલ્પવલ્લી હું રચું ધરી હર્ષને; એકાષ્ટ ચિત્ત ભાવીએ જે સાલ તે શુભ ભાવના, નિજ આત્મતત્ત્વ વિવેકને પ્રકટાવનારી ભાવના, ૧ અર્થ:કામધેનુની જેવા ઉત્તમ શ્રી સૂરિમત્રને તથા પરમ પૂજ્ય પરમપકારી પૂજ્યપાદ ગુરૂ મહારાજ આચાર્ય શ્રી વિજયનેમિ સૂરીશ્વરજીના ચરણ કમલને નમસ્કાર કરીને ડ ધરીને એટલે આનંદ પૂર્વક ભાવના રૂપ ( જેમાં ભાવનાઓનું સ્વરૂપ જણાવેલું છે તે ) સુદર કપ વેલડીની Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપદ્મસુરિકૃત હું (વિજય પદ્મસૂરિ) રચના કરું છું. એકાગ્રપણે એટલે એક ચિત્તથી જે ભાવીએ-વિચારીએ તે ભાવના કહેવાય છે. તેવી શુભ ભાવનાઓ ૧૬ છે. આ ભાવનાએ આત્મતત્વના એટલે આત્માના સ્વરૂપના વિવેકને એટલે યથાર્થ સમજણને પ્રકટાવનારી–પ્રગટ કરાવનારી છે. પ્રાચીન મહાપુરૂષો એમ સમજતા હતા કે દરેક કાર્યની શરૂઆત કરતાં જરૂર મંગલ કરવું જેઈએ. કારણ કે એમ કરવું એ શિષ્ટ પુરૂષને આચાર છે. આને મુદ્દો એ છે કે જે ટાઈમ ગ્રંથ બનાવવાની શરૂઆત કરી, ત્યારથી માંડીને તે પૂરે થાય, ત્યાં સુધીમાં કઈ પણ જાતનું વિશ્ન આવી પડે તે ગ્રંથ અધૂરી રહી જાય. આમ ન થાય માટે જરૂર મંગલ કરવું જોઈએ. વ્યવહારિક કાર્ય પ્રસંગે પણ ચકવતી વિગેરે શલાકા પુરૂષે પણ મહાનિધિ વિદ્યા વગેરેને મેળવવા માટે જરૂર યથાયોગ્ય મંગલ કરે છે. જેમ ઉજવલ પદાર્થોને ડાઘ લાગવાને સંભવ રહે એમ સારા કાર્યોમાં પ્રાયે વિઘ સંભવે છે. આવા વિદનેને નાશ કરવામાં મંગલાચરણ સમર્થ છે. આ પ્રસંગે જરૂર યાદ રાખવું જોઈએ કે ગ્રંથમાં ઉત્તમ વિચારો (ની શ્રેણિ) ગોઠવવાના (ની) છે. મન જે ચેપ્યું હોય, તે તેમ કરી શકાય. મનને ચેખું બનાવવાનાં અનેક સાધનામાં મંગલાચરણને પણ ગયું છે. એટલે મારાથી પૂજ્ય પુરૂષ અધિક (ચઢિયાતા) છે. આ ભાવના જેમ જેમ વધતી જાય તેમ તેમ મંગલ કરવામાં વિશેષ કરીને પ્રવૃત્તિ થાય છે. પરિણામે મન ચેર્ખ બને, ગ્રંથમાં ઉત્તમ વિચારે ગોઠવી શકાય, અને ગ્રંથ પૂરો થાય ત્યાં લગી વિધ્ર પણ નડતું નથી. આ બધે મંગલને પ્રભાવ કહી શકાય. એમ મંગલનું રહસ્ય Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા જણાવ્યું. પિતાની માફક શિષ્ય વિગેરે ભવ્ય જીવો પણ શરૂઆતમાં મંગલ કરીને જ પ્રવૃત્તિ કરે, આ ઇરાદાથી ગ્રંથમાં મંગલને ગોઠવવામાં આવે છે. નિવૃત્તિમય જીવન પામીને પિતાનું હિત ચાહનારા ભવ્ય છે આ ગ્રંથના. અધિકારી છે. તથા ભાવનાના સવિચારે હૃદયમાં ઉતારવાથી હેય અને ઉપાદેયની સમજણ મેળવીને ભવ્ય જીવો જે કર્મ નિર્જરા સંતેષ વિગેરે ગુણોથી ભરેલું નિવૃત્તિમય જીવન પામે એ આ ગ્રંથનું પ્રયજન કહી શકાય. અને કમસર અનિત્ય ભાવના વિગેરેની બીના અહીં કહેવાની છે. એ આ ગ્રંથનું અભિધેય (અહીં કહેવાની બીને) જાણવી. તથા આ ગ્રંથને (તેના) અર્થની સાથે વાચ્ય વાચક ભાવ સંબંધ છે. એટલે ગ્રંથ વાચક (અર્થને કહેનાર) છે, અને અર્થ વાચ છે. તેમજ ભાવનાનું યથાર્થ સ્વરૂપ એ કાર્ય, અને તેને (ભાવનાના સ્વરૂપને) જાણવાનું સાધન આ ગ્રંથ છે. માટે તે કારણ કહેવાય. એમ બંને (ગ્રંથ અને અર્થ) ને કાર્ય કારણભાવ સંબંધ પણ કહી શકાય. આ (૧) મંગલ (૨) અધિકારી (૩) પ્રયોજન (૪) અભિધેય અને (૫) સંબંધની બીના જાણીને શ્રોતા વિગેરેને ખાત્રી થાય છે કે–આ ગ્રંથ મારા ઈષ્ટનું (આત્મહિતનું) સાધન છે. ત્યાર પછી તેઓ ગ્રંથના અધ્યયન (ભણવું) શ્રવણ (સાંભળવું) વિગેરે કાર્યમાં જોડાય છે. ૧ આ ગાથાથી ભાવનાઓની ઉપમાઓ સમજાવે છે – નિજ તરફ રાખી નજર આચારની જે સાધના, તેહી કહ્યું અધ્યાત્મ તેને શુદ્ધ કરતી ભાવના, Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપધસૂરિકૃત સવિ કર્મ રૂપ વાદલ હઠાવે પવન જેવી ભાવના, ને અશુભ ભાવ તિમિર ભગાડેભાન જેવી ભાવના. ૨ અર્થ –નિજ તરફ એટલે આત્મા પ્રત્યે નજર રાખીને એટલે આત્માને (આ ક્રિયા મને) હિતકારી છે કે નહિ? તેની વિચારણા કરવા પૂર્વક આચારની એટલે ક્રિયાની જે સાધના કરવી તે અધ્યાત્મ કહેવાય છે. આ ભાવના તે અધ્યાત્મને શુદ્ધ (નિર્મલ) બનાવે છે. અને જેમ પવન વાદળાંઓને વિખેરી નાખે છે તેમ ભાવના રૂપી પવન તમામ કર્મરૂપી વાદળને વિખેરી નાખે છે. એટલે ભાવના કર્મોને દૂર કરે છે માટે તેને પવનની ઉપમા આપી છે. વળી જેમ ભાનુ એટલે સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ ભાવના અશુભ ભાવરૂપી અંધકારનો નાશ કરે છે. એટલે શુભ ભાવના ભાવવાથી મનમાં ઉત્પન્ન થતા અશુભ પરિણામે દૂર થાય છે અને અશુભ પરિણામ અટકવાથી અશુભ કર્મ બંધ રેકાય છે માટે ભાવનાને સૂર્યની ઉપમા આપી છે. યાદ રાખવું જોઈએ કે અજ્ઞાનાદિ અંદરના અંધકારને દૂર કરવાને સૂર્ય અસમર્થ છે, ત્યારે ભાવના અજ્ઞાનાદિ સ્વરૂપ અત્યંતર અંધકારને જરૂર દૂર કરે છે. આ અપેક્ષાએ સૂર્ય કરતાં ભાવના ચઢીયાતી ગણાય. અહીં શરૂઆતમાં જે અધ્યાત્મની વ્યાખ્યા (શબ્દાર્થ) જણાવી છે, તેમાં “માત્માનનધિત્વ, વંચાવીરમા” આ પૂરાવે છે. આનું રહસ્ય એ છે કે આચારની સાધના કરતી વખતે વિચારવું જોઈએ કે હું જે આચારની સાધના કરું છું, તે મારા આત્માને Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા લાભદાયી છે કે નહિ? જે લાભદાયી જણાય તો તેવી આચારની સાધના જરૂર કરવી જોઈએ. પાંચે આચારની બીને ટુંકામાં આ પ્રમાણે જાણવી – ૧. જ્ઞાનાચાર–સમ્યજ્ઞાન પિતે ભણે અને બીજાને ભણાવે અને જે ભણતા હોય તેની અનુમોદના કરે. યથાશક્તિ જ્ઞાનના સાધને દઈને મદદ કરે. ભણવામાં અને ભણુંવવામાં સ્યાદ્વાદ શૈલી તરફ જરૂર લક્ષ્ય રાખવું જોઈએ. ભણવા ભણાવવા વિગેરેમાં ઉપયોગી કૃતજ્ઞાન છે. મુતજ્ઞાન ભણવાથી હેય ઉપાદેય અને રેયનું સ્વરૂપ જણાય. પછી હેયનો ત્યાગ કરવા પૂર્વક ઉપાદેયની સાધના કરી શકાય. એમ આત્માદિ યની પણ સમજણ પડે, એમાં અભ્યાસજ કારણ કહી શકાય. એ પ્રમાણે ભણાવવાથી ભણેલું સ્થીર થાય. પરોપકાર, કર્મ નિર્જરા શ્રીજિન શાસનને ટકાવ, અપૂર્વ દર્શનાદિ ગુણના આવિર્ભાવ (પ્રકટ થયું) તથા સ્થિરીકરણ વિગેરે ઘણાં ફાયદા થાય છે. - ૨. દર્શનાચાર-જે સાધનની સેવન કરવાથી સમ્યગ્દશન ગુણ પ્રકટ થાય, વધે, મજબૂત થાય, તેવા સાધનની સેવન કરીને નવું દર્શન પામે. પામ્યો હોય તો તે ગુણને વધારે, મજબૂત કરે. બીજા ભવ્ય જીવોને તે ગુણ પમાડે, સમ્યગ્દર્શનના સાધનોની પ્રભાવના કરે તથા દર્શન ગુણને મેળવનાર ભવ્ય જીવોની અનુમોદના કરે. ૩. ચારિત્રાચાર-જે સુખત્યાગમાં છે તે સુખ કઈ પણ કાલે ભેગમાં હોઈ શકે જ નહિ. સંસાર અનેક ઉપાધિઓથી Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપદ્વરિત ભરેલે છે, એમ સમજીને પોતે ચારિત્ર ધર્મની સાધના કરે કરાવે અને અનુમોદે. આનું નામ ચારિત્રાચાર કહેવાય. ૪. તપાચાર-અણાહારી પદની વાનકી જેવું તપ છે. નિકાચિત કર્મોને પણ તપથી હઠાવી શકાય છે. તે મહામંગલિક અને વિશિષ્ટ લબ્ધિ સિદ્ધિ વિગેરે દેવાને સમર્થ છે. એમ સમજીને પોતે તપ કરે, કરાવે, અને અનુમોદે. આનું નામ તપાચાર કહેવાય. ૫. વીર્યાચાર-ધર્મારાધન કરવાના ટાઈમે આત્મવીર્ય ફેરવે, બીજાને તેમ કરવા પ્રેરણું કરે, તથા તેવી રીતે પ્રવૃત્તિ કરનારની અનુમોદના કરે. ૨ નિજ આત્મકંચન શુદ્ધ કરવા અજેિવી ભાવના, ભવસાગરે બૂડનારને પણ તારનારી ભાવના સવિ સિદ્ધિ સાધનશુભ સમાધિ પ્રકટ કરતી ભાવના, ચિંતામણિની જેમ વાંછિત આપનારી ભાવના, ૩ અર્થ –જેમ અગ્નિ સેનાને ચેખું બનાવે છે એટલે તેમાંના મેલને બાળીને નાશ કરે છે, તેમ આ ભાવના પિતાના આત્મ રૂપી સોનાને સ્વચ્છ કરે છે. એટલે આત્માના કર્મરૂપી મેલને બાળી નાખે છે માટે તે ભાવનાને અગ્નિના જેવો કહી છે. વળી આ ભવસાગર એટલે સંસાર રૂપી સમુદ્રમાં ડૂબતા ભવ્ય જીવોને આ ભાવના તારનારી છે. અહીં દષ્ટાંત એ કે આર્ત રૌદ્ર ધ્યાનમાં ચઢેલા પૂજ્ય શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિને નરકમાં જતા અટકાવી શુલ ધ્યાન રૂપી ભાવનાએ મેક્ષની પ્રાપ્તિ કરાવી. તથા તમામ સિદ્ધિઓનું સાધન ભાવના Page #54 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા છે. એટલે સર્વ ઋદ્ધિ સિદ્ધિઓને દેનારી આ ભાવના છે. અને તે ઉત્તમ સમાધિ એટલે ચિત્તની સ્થિરતાને પણ પ્રગટ કરે છે. વળી આ ભાવના ચિન્તામણિ રત્નના જેવી છે. કારણ કે જેમ ચિન્તામણિ રત્ન મનમાં ચિન્તયેલા પદાર્થીને આપે છે તેમ ભાવના પણ વાંછિત અથવા ઈષ્ટને આપે છે. એટલે તે બધા મનેરથ પૂરે છે. અહીં પ્રસન્નચંદ્ર રાજિષની બીના જાણવા જેવી છે, તે પ્રસન્નચંદ રાજિષની કથા ટૂંકામાં આ પ્રમાણે જાણવી:--- પાતનપુર નામના નગરમાં પ્રસન્નચંદ્રે રાજા રાજય કરે છે. એક વખત શ્રી મહાવીર પ્રભુ એ જ નગરમાં મનેારમ નામના બગીચામાં સમે સયા. વનમાલીકે વધામણી આપી. ઘણા આડંબરથી ચતુર’ગી એન! સહિત પ્રસન્નચંદ્ર રાજા પ્રભુને વંદન કા આવ્યા ને પ્રભુને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામ્યા. બાળ વયના કુમારને રાજ્ય ગાદીએ બેસાડી પોતે દીક્ષા લીધી. અતિ ઉગ્ર તપશ્ચર્યા સહિત સૂત્રાર્થ ના અભ્યાસ કરીને પ્રસન્નચંદ્ર રાજર્ષિ શાસ્ત્રોના પારગામી (ગીતા) થયા. વિહાર કરતાં કરતાં એક વખત પ્રભુની સાથે રાજગૃહ આવ્યા, તે વખતે તે રાજધી રાજગૃહ નગરની બહાર એકાન્ત સ્થળે એક પગે ઉભા રહી બે હાથ ઉંચા કરી સૂર્યની આતાપના લે છે. એ રીતે પ્રસન્નચંદ્ર રાજષિ અહિં જે વખતે નિમલ ધ્યાનદશામાં વર્તે છે, તે વખતે પરિવાર સહિત શ્રેણિક રાજા ( કે જે રાજગૃહી નગરીના રાજા છે તે) પ્રભુને વંદન કરવા માટે એ જ માર્ગથી ચતુરંગી સેના સહિત ચાલ્યા જાય છે. એ સેનામાંથી એક સુમુખ નામના સૈનિક સિપાઈ પ્રસન્નચંદ્ર રાષિને ધ્યાનદશામાં જોઇને ખેલ્યા કે અહા! આ ધ્યાની મુનિને ધન્ય છે. તેમને સ્વર્ગ મેાક્ષ કે મહાઋદ્ધિએ કઇજ Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસુરિકૃત દૂર નથી, આ રીતે બોલતા સિપાઈને કર્મથી ને નામથી પણ દુષ્ટ મુખવાળા દુર્મુખ નામના સિપાઈએ કહ્યું કે–આ તે ધ્યાની કે તપસ્વી શાને? આ તે મહા અવિચારી ને અધમી છે, કારણ કે આણે પોતાના નાના દીકરાને રાજ્ય ગાદી ઉપર બેસાડી દીક્ષા લીધી છે. ન્હાના પુત્રની પણ જેને દયા નથી તે તપસ્વી કેમ કહેવાય? ન્હાના બાળકને રાજ્યગાદી સંખ્યા બાદ રાણું કોઈ સ્થાને નાસી ગઈ છે, અને મંત્રીઓ શત્રુ રાજાને મળી ગયા છે. તથા શત્રુ રાજાએ નગરને ઘેરો ઘાલ્યા છે, અને નગરની પ્રજા પણ ત્રાસ પામી રહી છે. માટે આ રાજાએ તે દીક્ષા લઈને મેટ અધર્મ કર્યો છે. અને આ રીતે પાખંડ કરે છે, આનું તે મોટું પણ ન જેવું જોઈએ. આ રીતે દુર્મુખે કહેલી બીના સાંભળી પ્રસન્નચંદ્રરાજર્ષિ શુભ ધ્યાનથી ચલાયમાન થયા. ખરાબ વિચારશ્રેણિના ચગડેને ચઢીને પોતાની મૂલ સ્થિતિ ભૂલી ગયા અને પોતાના બાળપુત્રની ઉપરના મોહને લઈને વિચારવા લાગ્યા કે મારા બાળપુત્રનું રાજ્ય શત્રુઓ ઝુંટવી લેવા તૈયાર થયા છે? મંત્રીઓ પણ રાજ્યના લૂણહરામી બન્યા? હું એ શત્રુઓને અને મંત્રીઓને સહન નહિં કરું, વિગેરે વિકપ ઉત્પન્ન થતાં “હું સાધુ છું, ધ્યાનમાં છું, મેં મસ્તકે લેચ કર્યો છે, મારૂં સાધુલિંગ છે.” વિગેરે મુનિ અવસ્થા જાણે સર્વથા ભૂલી ગયા હોય તેમ ખરાબ વિચારમાં ને વિચારમાં શત્રુઓની સાથે મન વડેજ લડાઈ કરવા લાગ્યા. જાણે શત્રુ રાજાની સાથે અનેક શસ્ત્રાદિ સામગ્રીથી યુદ્ધ ખેલી રહ્યા છે, ભયંકર યુદ્ધ ખેલતાં Page #56 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા છેવટે હથિયાર પણ ખૂટવા આવ્યાં તે વખતે પોતાની પાસે એક પણ શસ્ત્ર ન હોવાથી માથા પર મુગટ ઉતારી શત્રુએને હણું, એમ વિચારી મુગટ લેવા જતાં જ પોતાનું લેવાળું માથું જાણીને પશ્ચાત્તાપ કરતાં કરતાં ફરી શુભધ્યાની થયા. રાજપ દુધ્યાનમાં હતા, ત્યારે શ્રેણિક રાજા ચતુરંગી સેના સહિત એજ રસ્તે થઈને પ્રભુને વંદન કરવા જાય છે. ત્યાં માર્ગમાં જ પ્રસન્નચંદ્ર રાજપને “આ મુનિ મહા ધ્યાની અને મોની છે વિગેરે શુભ ભાવનાથી વંદના કરીને પ્રભુ પાસે ગયા. રાજધિને યાદ કરીને શ્રેણિકે પ્રભુને પૂછયું કે હે ભગવન્! માર્ગમાં મેં જ્યારે પ્રસન્નચંદ્ર મુનિને ધ્યાનાવસ્થામાં જોઈને વંદના કરી, તે વખતે જે તે કાળ કરે તો કઈ ગતિ પામે? પ્રભુએ કહ્યું સાતમી નરકે જાય. તે સાંભળી શ્રેણિક રાજા આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા કે સાધુને નરકે જવાનું હોય નહિ, જેથી મેં કંઈ બરાબર સાંભળ્યું નહિ હોય માટે ફરી પૂછ્યું કે આ સમયે કાળ કરે તે કયાં જાય? પ્રભુએ કહ્યું કે સર્વાર્થસિદ્ધ વિમાને જાય. આ સાંભળીને વધારે આશ્ચર્ય પામીને પૂછયું કે હે પ્રભુ ક્ષણ વાર પહેલાં આપે સાતમી નકે જવાનું કહ્યું ને હમણું તુર્ત સર્વાર્થસિદધે જવાનું કહો છે તે કઈ રીતે સંભવે? જવાબમાં પ્રભુએ કહ્યું કે તે વખતે અને અત્યારે તે રાજર્ષિનું ધ્યાન જૂદું જુદું હતું. કારણ કે પ્રથમ દુર્મુખ સેનાનીની વાત સાંભળી મુનિ કોધ પામ્યા હતા, તેથી તે વખતે કરેલી વંદનાના સમયે તે મુનિ સાતમી નરકે જવાને લાયક હતા, ને તમો અહિં આવ્યા તે દરમ્યાનમાં મુનિએ સર્વ શસ્ત્રો ખૂટતાં શત્રુને મુગટથી હણવાના વિચારે મસ્તક પર હાથ મૂકતાંજ મસ્તકે લચ જાણીને ધ્યાનથી Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપધરિત પાછા ફર્યા ને આત્મનિંદામાં મગ્ન થઈ વિચારવા લાગ્યા કે અહો આ પ્રમાણે મેં લડાઈના વિચાર કર્યા તે તદ્દન ગેરવ્યાજબી છે. કારણકે હું તો સાધુ છું, મેં રાજ્યને ત્યાગ કર્યો છે, અને કર્મક્ષયાર્થે અહિં આતાપના લેવા ઉ છું. માટે મારે આવા ખરાબ વિચારે નજ કરવા જોઈએ. આવા શુભ ધ્યાનમાં તે મગ્ન હતા ત્યારે તેં બીજીવાર પૂછયું તે વખતે સર્વાર્થસિદ્ધ વિમાને જવાને લાયક હતા. આ રીતે વાત ચાલે છે તેટલામાં દેવ દુંદુભિને અવાજ સંભળાતાં પ્રભુને પૂછ્યું કે આ શું? ત્યારે પ્રભુએ કહ્યું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેને મહિમા દેવ કરે છે, તેથી એ દેવદુંદુભિ વિગેરેને ધ્વનિ સંભળાય છે. અપૂર્વ આત્મિકબેધન દેનારું આ દષ્ટાંત છે. આમાંથી હિતધ એ મળે છે કે-જેમ સારા નિમિત્તેના આલંબનથી જીવ ઉંચ કેટીમાં દાખલ થાય છે, એમ ખરાબ નિમિત્તની અસર પણ તેવી જ થાય છે, એટલે ખરાબ નિમિત્તમાં પડેલે આત્મા પ્રમાદી બની જઈને હલકી ગતિમાં જવાની લાયકાત ધરાવે છે. દુર્મુખના વચન સાંભળ્યા, તેથી જ રાજર્ષિ ભગવંત શ્રી પ્રસન્નચંદ્રજી મહારાજ દુર્થોનમાં ચઢી ગયા. મસ્તકની લેચવાળી સ્થિતિ (દ્રવ્યચારિત્ર)ને જોઈને સાવધાન થયા, અને આત્મનિંદા કરવા લાગ્યા. શુભ ભાવનામાં આગળ વધ્યા. સર્વાર્થસિદ્ધ વિમાનમાં જવાને યોગ્ય થયા. એથી પણ શુભ ભાવના આગળ વધી, ઐત્તિહાસિક દષ્ટિના વિચારે આ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ઈસ્વી સનની પહેલાં ૫૫૫ મા વર્ષે એટલે વરપ્રભુના જન્મ વર્ષથી માંડીને ૪૩ મા વર્ષે દીક્ષા લીધી, એમ કહી શકાય. Page #58 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯૫લતા. જેથી તેમને કેવલજ્ઞાન થયું. આમાં શુભ ભાવના મુખ્ય છે. માટેજ કહ્યું કે સંસાર સમુદ્રમાં બુડતા ભવ્ય જીવોને તારનારી ભાવના છે. ૩ નિજ સુગણ જલ વરસાવવાને મેઘ જેવી ભાવના, રાગાદિ વિષને ટાલવાને મંત્ર જેવી ભાવના; પુણ્યાનુબંધિ પુણ્યને બંધાવનારી ભાવના, આપત્તિ તાપ શમાવવાને ચંદ્ર જેવી ભાવના. ૪ અર્થ –જેમ મેઘ-વાદળ પાણી વરસાવે છે, તેમ ભાવના નિજ સુગુણ જલ એટલે પોતાના ઉત્તમ ગુણો રૂપી જળને વરસાવે છે. ભાવાર્થ એ કે ભાવનાથી દુર્ગણે નાશ પામે છે અને સદ્ગણોની વૃદ્ધિ થાય છે. માટે ભાવના મેઘ સમાન જાણવી. તથા આ ભાવના મંત્ર સમાન છે, કારણ કે મંત્રથી જેમ સર્પાદિકના ઝેરને નાશ થાય છે, તેમ ભાવનાથી રાગાદિ એટલે રાગ, દ્વષ મેહ વિગેરેનું ઝેર ઉતરી જાય છે. ભાવાર્થ એ કે ભાવના ભાવનારના રાગ દ્વેષાદિ અન્તરંગ શત્રુઓ. ઓછા થતા જાય છે. વળી આ ભાવના પુણ્યાનુબંધી પુણ્યને બંધાવનારી કહી છે. (જે પુણ્ય ભેગવતાં બીજું નવું પુણ્ય બંધાય તેને પુણ્યાનુબંધી પુણ્ય કહે છે.) તથા આ ભાવના ચંદ્ર જેવી છે. જેમ ચંદ્ર સૂર્યના તાપથી તપેલાને શીતળતા આપે છે, તેમ ભાવના જીવની આપત્તિ એટલે સંસારના સંકટો રૂપી સૂર્યના તાપને દૂર કરીને શાંતિ આપે છે માટે તેને ચંદ્રની ઉપમા આપી છે. આ લોકમાં ભાવના પુણ્યાનુબંધી પુણ્ય બંધાવનારી Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃત છે એમ જણાવ્યું, તે ઉપરથી પુણ્ય અને પાપના ચાર ભાંગા પણ સમજવા જેવા છે તેની વિગત ટુંકામાં આ પ્રમાણે જાણવી – ૧. પુણ્યાનુબંધી પુણ્ય-પાછલા ભવમાં બાંધેલા પુણ્યને ભેગવવાના વખતે જે જીવો દાન શીલ તપ ભાવ પ્રભુપૂજા વિગેરે ઉત્તમ સાધનેને સેવીને નવું પુણ્ય બાંધે, તે પુણ્યાનુબન્ધી પુણ્ય કહેવાય. આ બાબતમાં દષ્ટાન્ત એ કે મહારાજા ભરત ચક્રવતી પાછલા ભવમાં બાંધેલા પુણ્યના ફળ રૂપે ચકવર્તીની ઋદ્ધિ પામ્યા અને તેમણે ચાલુ ભવમાં ચતુર્વિધ સંઘ સહિત તીર્થયાત્રા કરી અને અનેક જિન મંદીર બંધાવ્યા, અને દાનાદિ ધર્મની સાધના કરી તથા આદર્શ ભુવનમાં કેવળજ્ઞાન પામી મુક્તિપદ પામ્યા. તેમજ શાલીભદ્ર પાછલા ભવમાં સુપાત્ર દાનથી બંધાયેલા પુણ્યના પ્રતાપે વિશિષ્ટ ઋદ્ધિ મેળવી, અને વર્તમાન ભવમાં પણ સંયમ વિગેરેની સાધના કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દિવ્યસુખ પામ્યા. વિગેરે દષ્ટાન્ત શ્રી ઉપદેશ પ્રાસાદ વિગેરેમાં જણાવ્યાં છે. ૨. પાપાનુબંધી પુણ્ય-પાછલા ભવમાં બાંધેલા પુણ્યના પ્રતાપે વર્તમાન ભવમાં જીવે કે સુખમય સ્થિતિને પામે છે, પરંતુ અહિં પાપકર્મને આચરવાથી નવું પાપકર્મ બાંધે તે પાપાનુબંધી પુણ્ય કહેવાય. આ બાબતમાં દષ્ટાન્ત તરીકે સુભૂમ ચક્રવતીં લઈ શકાય, તેમણે પાછલા ભવમાં પુણ્યકર્મ બાંધ્યું હતું તેના ફળ રૂપે જે કે ચક્રવતીપણું મેળવ્યું, પરંતુ આ ચાલુ ભવમાં જીવહિંસા વિગેરે કરીને નવાં પાપકર્મ બાંધ્યાં, જેના પરિણામે તે સુભૂમ ચકવતી સાતમીનરેકે ગયા. * સુભૂમ ચક્રવર્તીની બીના જાણવાને માટે આ ચૌદ બેલ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૩ પુણ્યાનુબંધી પાપ-પાછલા ભવમાં પાપકર્મ બાંધ્યું હતું તેને લીધે જે જીવા ચાલુ ભવમાં નિર્ધનતા વિગેરેનું દુ:ખ ભોગવે, પણ ચાલુ સ્થિતિને પાપનું ફળ માનીને જે વેા દાનાદિ પુણ્યકર્મો કરે તે પુણ્યાનુબંધી પાપ કહેવાય. આ બાબતમાં ચંડકૌશિક સર્પની મીના જાણવા જેવી છે, તે પાછલા ભવમાં પાપકર્મ કરવાથી ચાલુ ભવમાં સર્પ પણું પામ્યા, પરન્તુ અહિ પ્રભુશ્રી મહાવીર દેવની શાન્તિમય “વુા વુન્ન વોશિય” એ વાણી સાંભળીને પ્રતિબેાધ પામ્યું, અને તેણે કોબિંદુ અશુભ પરિણામ દૂર કરી અત્યંત ક્ષમાભાવને ધારણ કરવા પૂર્વક કીડીએના ઉપસર્ગને સહન કર્યા, અને તે અનશન કરીને આઠમા સહસ્રાર દેવલેાકે ગયા, શાસ્ત્રમાં બીજા પણ અનેક દૃષ્ટાન્તા આપ્યાં છે. ૪ પાપાનુબંધી પાપ—જે જીવા પાછલા ભવમાં બાંધેલા પાપના ફળ રૂપે અહિં ખરાબ સ્થિતિને પામે અને દુષ્કર્મ કરીને ફરી નવાં પાપકમ્ ખાંધે તે પાપાનુખ શ્રી પાપ કહેવાય. આ બાબતમાં વિશેષે કરીને વાઘ સિંહ બિલાડા વિગેરેનાં દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. ભાવના કલ્પવતા અવશ્ય ધ્યાનમાં રાખવા જેવા છેઃ ૧ નામ-સુમ ચક્રવતી. ૨ વાણારસી નગરી ( જન્મભૂમિ ), ૩ પિતા કીતિવી ૪ માતા તારા રાણી. ૫ આયુષ્ય ૬૦૦૦૦ ( સાડ઼ હાર ) વનું, દેહમાન ૨૮ ધનુષ. છ કુમારાવસ્થા ૫૦૦૦ ( પાંચ હજાર ) વર્ષ, ૮ મંડળિક રાખ્તપણામાં ૫૦૦૦ ( પાંચ હજાર ) વ. હું દેશસાધના ચારસો વર્ષ, ૧૦ રાજ્યાવસ્થા ૪૯૬૦૦ વ ૧૧ સ્ત્રીરત્ન દામશ્રી રાણી, ૧૨ દીક્ષા ગ્રહણ કરી નથી, ૧૩ ગતિ-મરણ પામીતે સાતમી નરકે ગયા. ૧૪ તીર્થં-શ્રી અરનાથ પ્રભુના શાસનમાં થયા. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધસૂરિકૃત આ ચાર ભાગાના સંબંધમાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હરિભદ્ર સૂરિજીએ શ્રી અષ્ટક નામના પ્રકરણમાં નીચેના ચાર લેક જણાવ્યા છે તે આ પ્રમાણે– गेहाद्गेहान्तरं कश्चिच्छोभनादधिकं नरः । याति यद्वत् सुधर्मेण, तद्वदेव भवाद्भवम् ॥ १ ॥ गेहाद गेहान्तरं कश्चिच्छोभनादितरन्नरः । याति यद्वदसद्धार्मात्तद्वदेव भवाद् भवम् ॥ २ ॥ गेहाद गेहान्तरं कश्चिदशुभादितरन्नरः । याति यद्वत्सुधर्मेण, तद्वदेव भवाद् भवम् ॥ ३ ॥ गेहाद गेहान्तरं कश्चिदशुभादधिकं नरः । याति यद्वन्महापापात्तद्वदेव भवाद् भवम् ॥ ४ ॥ અર્થ –જેમ કેઈ મનુષ્ય સારા ઘરમાં રહેતા હોય, અને તે ઘર બદલીને તેથી પણ વધારે સારા ઘરમાં જાય, તેમ જે જીવ ચાલુ ઉત્તમ મનુષ્યાદિ ભવમાં જીવદયા વિગેરે ધર્મારાધન કરે છે, અને તે ધર્મારાધનના ફલરૂપે અહીંથી મરીને પહેલાંના સ્થાન કરતાં વધારે સારૂં દેવાદિ ભાવ રૂ૫ (ચઢીયાતું) સ્થાન પામે. એટલે પાછલા ભવમાં જે પુણ્યકર્મ બાંધ્યું તેથી અહિં ઉત્તમ મનુષ્યપણું વિગેરે પામે છે, અને ભવાન્તરમાં ઉત્તમ દેવતાઈ ઋદ્ધિ વિગેરે પામે તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય, અને તે જ્ઞાનપૂર્વક નિયાણા રહિત ઉત્તમ અનુષ્ઠાનની સાધના કરવાથી બંધાય છે. આ બાબતમાં શ્રી ભરત મહારાજા વિગેરેની બીના અત્યંત પ્રસિદ્ધ છે. તે ૧૫ જેમ કેઈ મનુષ્ય સારા ઘરમાં રહેતો હોય તે ઘર Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાવના કાલતા ૧૫ બદલીને નરસા ઘરમાં જાય, તેમ જે જે પાછલા ભવની પુણ્યાઇથી ઉત્તમ મનુષ્યપણું વિગેરે સામગ્રી પામે, પરંતુ અહિં તે તરફ બેદરકારી રાખીને પાપકર્મ કરવામાં આસક્તિ ધારણ કરે છે, તેથી ચાલુ ભવ કરતા બહુ ખરાબ નરકાદિ ભવ પરંપરાને પામે છે. આ બાબતમાં પ્રથમ કહેલું સુભૂમ ચકવતીનું અને બીજા બ્રહ્મદત્તર ચકવતી વિગેરેના દાતા જરૂર યાદ રાખવા જોઈએ. એ ૨ છે જેમ કેઈ માણસ પહેલાં ખરાબ ઘરમાં રહેતો હોય, ને પછી અમુક ટાઈમે તે ઘર બદલીને સારા ઘરમાં રહેવા ૧ શ્રી ભરત ચક્રવર્તીને ૧૪ બેલની બીને આ પ્રમાણે-૧ નામ ભરત ચક્રવર્તી. ૨-જન્મભૂમિ વિનીતા (અયોધ્યા) નગરી. ૩-પિતા શ્રી ઋષભદેવ પ્રભુ. ૪-માતા સુમંગલા. ૫–ચોર્યાશી લાખ પૂર્વનું આયુષ્ય. શરીરની ઉંચાઈ ૫૦૦ ધનુષ્ય પ્રમાણ. ૭-કુંવરપણામાં ૭૭ લાખ પૂર્વ. ૮-મંડલિકપણુમાં ૧૦૦૦ વર્ષ.૯-છ ખંડ સાધનાને ટાઈમ ૬૦ હજાર વર્ષ. ૧૦-ચક્રવત્તિ રાજ્યકાલ એક હજાર વર્ષ જૂન ૬ લાખ પૂર્વ. ૧૧-ત્રીરત્ન સુભદ્રારાણી. ૧૨-આરીસાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા. એક લાખ પૂર્વ દીક્ષા પાલી. ૧૩-મેક્ષમાં ગયા. ૧૪-પ્રભુશ્રી ઋષભદેવના વખતમાં થયા. છે ૨ બ્રહ્મદત્ત ચક્રવર્તીના ૧૪ બોલ આ પ્રમાણે–૧ નામ-બ્રહ્મદત્ત. ૨ નગરી કંપીલપુર, ૩ પિતા બ્રહ્મરાજા, ૪ માતા ચૂલાણી, ૫ આયુષ્ય સાતસો વર્ષ, ૬ કુમારપણું અઠ્ઠાવીસ વર્ષ ૭ મંડળિકપણું છપ્પન વર્ષ, ૯ દેશસાધના સોળ વર્ષ સુધી, ૧૦ રાજ્ય છ વર્ષ, ૧૧ સ્ત્રીરત્ન કુર્મતી, ૧૨ દીક્ષા નથી લીધી, ૧૩ ગતિ-સાતમી નરકે ગયા, ૧૪ તીર્થ–નેમિનિને પાશ્વજિનના આંતરામાં થયા. Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપધસૂરિકૃત જાય, એવી રીતે પૂર્વ ભવમાં અજ્ઞાન મેહાદિને આધીન થઈને જેઓએ પાપકર્મો સેવ્યા હતા. તેને લઈને તે જ વર્તમાન ભવમાં ખરાબ સ્થિતિ પામે, પણ અહીં ઉત્તમ પુરૂષોની સેબતમાં રહે, તેમની વાણી સાંભળીને જીવનમાં ઉતારે, વિગેરે સારા આલંબનની સાધના કરીને ઉત્તમ દેવાદિ ભવ પરંપરાને પામે, એ પુણ્યાનુબંધી પાપ કહેવાય. આ બાબતમાં ચંડકોશિક સર્પ વિગેરેનું દષ્ટાંત જાણવું, તેમાં ચંડકૌશિકની બીને ટૂંકામાં જણાવી છે. શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્ર તથા શ્રી ગશાસ્ત્રમાં વિસ્તારથી કહી છે. છે ૩ છે જેમ કઈ માણસ હાલ ખરાબ ઘરમાં રહેતો હોય, ને અમુક ટાઈમે તે તેના કરતાં પણ વધારે ખરાબ ઘરમાં રહેવા જાય. એમ ચાલુ ભવની પહેલાંના ભવમાં જે પાપકર્મો કર્યા, તેથી ચાલુ ભવમાં તિર્યચપણું વિગેરે ખરાબ સ્થિતિ પામે, ને અહીં પણ મહા પ્રાણાતિપાતાદિને સેવી રહ્યો છે, તેથી મરીને પહેલાં કરતાં પણ વધારે ખરાબ સ્થિતિને પામે, એટલે નરકાદિમાં જાય. આનું નામ પાપાનુબંધી પાપ કહેવાય. મહા હિંસક વાઘ બિલાડી વિગેરેની તેવી જ સ્થિતિ થાય છે. કારણ કે તેઓ પાછલા ભવના પાપકર્મોને ઉદયે અહીં ખરાબ ભવ પામે અને નવાં પાપકર્મ કરીને ભયંકર દુર્ગતિમાં જાય છે. આ પ્રસંગે તિર્યંચપણું કોઈને પણ હાલું ન લાગે, માટે તિર્યંચગતિને પાપતત્વના ૮૦ ભેદમાં લીધી છે. તિર્થને પિતાનું આયુષ્ય પ્રિય લાગે છે. કારણ કે માંકડ વિગેરેને પકડવા જતાં તરત તે ભાગી જાય છે. આ મુદ્દાથી તિર્યગાયુને પુણ્યતત્વના કર ભેદમાં ગયું છે. કે ૪ ૪ છે Page #64 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૩ આતમ તણા આનંદને પ્રકટાવનારી ભાવના, વળી સત્યને ઓલખાવનારી નિર્મલી આ ભાવના, સંસારથી નિર્વેદ મતિ વિકસાવનારી ભાવના, સુખના સમયમાં સાવચેત રખાવનારી ભાવના. ૫ અર્થ: આ ભાવના આત્મસ્વરૂપ સમજવાથી ઉત્પન્ન થતા જે આનંદ તેને પ્રગટાવનારી અથવા ઉત્પન્ન કરનારી છે. વળી આ શુદ્ધ ભાવના “સત્ય શું છે ? ” તેને એલખાવનારી અથવા સમજાવનારી છે. તેમજ આ ભાવના સંસાર પ્રત્યે નિર્વેદ મતિ એટલે અરૂચિ ભાવ અથવા વેરાગ્યને વિકસાવનારી–વધારનારી છે. તથા સુખના સમયમાં એટલે અહિક સંખનાં સાધનની પ્રાપ્તિના વખતમાં આ ભાવના જીવને સાવચેત રાખનારી છે. એટલે સુખનાં સાધનો મળે છતે “હે જીવ ! આ તને પ્રાપ્ત થએ સુખ સામગ્રી નાશ વંત છે. તે વાસ્તવિક સુખ આપનારી નથી માટે એમાં તું આસક્તિ રાખીશ નહિ. એની અંદર તું ફસાઈશ નહિ. એમાં ફસાયે તો તારો ઉદ્ધાર નથી” એ પ્રમાણે જીવને સાવધાન રાખનારી આ ભાવના છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભવ્ય જીએ દરરોજ આ ગ્રંથમાં જણાવેલી ભાવના ભાવવી જોઈએ, અને પિતાના જીવને નિર્મલ બનાવવા જરૂર સાવધાન રહેવું જોઈએ. પ્રશ્ન-આત્મિક આનંદ કઈ રીતે પ્રકટ થાય ? ઉત્તર-તે તે જ્ઞાનાદિ પર્યાયને પામે, તે આત્મા કહેવાય. આ આત્મા એમ વિચારે કે હું શુદ્ધ આત્મ દ્રવ્ય Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી વિજયપદ્મસૂરિકૃત સ્વરૂપ છું. અને મારા નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણા છે. સ્ત્રી કુટુંબ ઢાલત વિગેરે પદાર્થોં માહ્ય ભાવ છે. એટલે એ પદાર્થ મારા છે, એમ જે માનવું એ કેવલ મેહનાજ વિલાસ છે. હું જે પદાર્થને જન્મતી વેલાએ સાથે લાવ્યેા નથી તે પદાર્થો પર ભવમાં જતી વેલાએ સાથે પણ આવતા નથી. અને પર ભવમાં ગયા બાદ આ જીવને યાદ પણ આવતા નથી. એટલે ગયા ભવના સ્ત્રી પુત્ર વિગેરે શું કરતા હશે? દોલતનું શું થતું હશે? વિગેરે કઈ પણ યાદ આવતું નથી. આવા પદાર્થાને મારા તરીકે માનવાજ ન જોઇએ. હું અને મારૂ એટલે આ ઘર, બાગ, મ્હેલ, લક્ષ્મી વિગેરેને હું માલીક છું અને તે પદાર્થો મારા છે, આવી મમતા રાખવા રૂપ માને લઇને જગત આંધળા જેવું ખની ગયુ છે. અને તેથી મેાહિત જીવાની સ્થિતિ “ જીવડા ગયા પણુ રંગડા તા રહ્યા” આમ કહેનારા મીંયાભાઇના જેવી દેખાય છે. તે ખીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી. એક મીયાંજી ખીખીને પરણીને ઘેર જવા નીકળ્યા. રસ્તામાં નદી ઉતરવાની આવી. મીયાંજી વિચારે છે કે ખીમીના પગે મેદી લગાડી છે. જે પગ પાણીમાં પડશે, તેા મેદીના ર ંગ ચાલ્યેા જશે. માટે ીબીના પગ ખભે ઉપાડીને નદી ઉતરૂં આવેા વિચાર કરીને તે અણસમજી મીયાંજી બીગીના પગ ખભે અને મેહુ પાણીમાં રહે, એ રીતે નદી ઉતરીને કાંઠે આવ્યા. બીબીને એલાવવા લાગ્યા, પણ તે ખાલે શાની ? નદી ઉતરતાં મેહુ પાણીમાં રહ્યું, તેથી તેમાં પાણી ભરાઇ ગયું, અને મુંઝાઇને મરી ગઇ. મીયાંજીને આ વાતની ખબર નથી. તેથી તે વારંવાર ઘાંટા પાડીને તે બીબીને લાવે છે. પડખે ઉભેલા માણસે 27 Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ભાવના કલ્પલતા 46 બીબી મરી ગઇ છે, એમ જાણીને કહ્યું કે-મિાંજી ! બીબીકા જીવડા ચલ ગયા. આ સાંભળીને મિયાંજી કહે કે- અરે ભાઇ ! જીવડા ગયા પણ રગડા તેા રહ્યા.” અહીં દષ્ટાંત પૂરું થાય છે. આમાંથી સાર લેવાના એ કે-મેહના પગમાં સપડાયેલા સંસારી જીવા પણ મીયાંના જેવા વિચારવાળા દેખાય છે. જેમ સીયાંને બીબીના જીવની પરવા હતી નહિ અને મેંદીના રંગ તરફ તેનું લક્ષ્ય હતું, તેવી રીતે આ જીવ મેાહુને લઇને પેાતાનું આત્મહિત કરવાનું કાર્ય ભૂલી જાય છે, અને ર ંગડાની જેવા ણિક પદાર્થમાં મેહ રાખે છે. હે જીવ! જ્યાં સુધી તું ( બીબીના વડાની જેવા ) ઉત્તમ દનાદિ સ્વરૂપ મેક્ષ માર્ગની સાધનામાં ઉજમાલ થતે નથી ત્યાં સુધી તું પણ મીયાંજીના જેવા જ ગણાઇશ. એમ વિચારી બાલચેષ્ટાને છેડી દઇને આત્મ રમણતાના સાધનેાની સેવના કરનારા ભવ્ય જીવા જરૂર આત્મિક આનદને અનુભવ કરી શકે છે. યાદ રાખવું જોઇએ કે–જેટલા પ્રમાણમાં પુગલ રમણુતા ઘટે, આછી થાય)તેટલા પ્રમાણમાં આ આત્મ રમણુતામાં જરૂર વધારા થાય છે. સમજવાની ખાતર માની લે કે પુદ્ગલ રમણતાનું માપ ૩૫ શેર અને આ આત્મ રમણતાનું માપ પાંચ શેર છે. જ્યારે ઘટતાં ઘટતાં પુદ્ગલ રમતા ૨૦ શેર રહે, ત્યારે આત્મ રમણુતામાં ૧૫ શેરના વધારા થાય, જેથી ૨૦ શેર (બા મણુ ) થાય. એ પ્રમાણે પુદ્ગલ રમણુતામાં જેટલે ઘટાડા થાય, તેટલા આત્મ રમણતામાં વધારો થાય. આ ક્રમે આત્મિક આન ંદમાં પણ જરૂર વધારા થાય છે. જેનેન્દ્ર શાસનમાં જે જે કર્મ ક્ષયાદિના સાધને બતાવ્યા છે તે બધા સત્ય (સાચા) છે. એમ ભાવનાથી જણાય છે. તેમજ સંસાર Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધસૂરિકા એ કેદખાનું છે, અને સુખના ટાઈમે લક્ષ્મી વિગેરને સદુપયોગ પણ ભાવનાજ કરાવે છે. એમ સમજીને ભાવનાને જરૂર ભાવવી જોઈએ. ૫ દુઃખના સમયમાં ઘે દીલાસો જરૂર આવી ભાવના, નિજ હદયની શુભ બાદશાહીને પમાડે ભાવના વળી ભેદ તેમ અભેદને સમજાવનારી ભાવના, આ શુદ્ધ તેમ અશુદ્ધની વહેંચણ કરાવે ભાવના. ૬ અર્થ:–વળી આ ભાવના દુઃખના સમયમાં જીવને દિલાસો-આશ્વાસન આપે છે. તે એમ જણાવે છે કે હે જીવ! આ સંસારમાં ખરું સુખ તો કેઈન છે જ નહિ. અને તું જેને દુખ માને છે તે દુઃખ પણ તારાં પૂર્વે કરેલાં કર્મોનું ફળ છે. માટે તેવા દુખે તારે હવે ન જોઈતાં હોય તે તું કર્મ બંધ કરતી વખતે સાવધાન રહે. ફળ ભોગવતાં હાય ય કરવાથી તે દૂર થતાં નથી પણ ઉલટાં તેમ કરવાથી તેવાં દુઃખદાયી નવા કર્મોને વિશેષ બંધ થાય છે. મોટા મોટા ચક્રવતી રાજાઓ અને તીર્થકરોને પણ દુ:ખો ભેગવવાં પડયા છે. તેમજ આ ભાવને પિતાના હૃદયની શુભ બાદશાહી એટલે ખરી ફકકડતાને પમાડનારી છે. વળી આ ભાવના ભેદ તથા અભેદને સમજાવનારી છે. ભેદ એટલે આત્માથી જુદાં શરીર, કુટુંબ, દ્રવ્ય, બંગલા વગેરે જેને જીવ પોતાનાં માને છે અને તેને લીધે ગર્વિષ્ટ બને છે તે તો તેનાં નથી. તેને જીવ સાથે લઈને આવ્યો નહોતો અને સાથે લઈને જવાને નથી, માટે તે આત્માથી જુદાં છે. અને જ્ઞાન, દર્શન, ચારિત્ર Page #68 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા જે આત્માના ગુણો છે તેની સાથે આત્માને અભેદ છે એમ આ ભાવના સમજાવે છે. તેમજ એ ભાવના આ શુદ્ધ અને આ અશુદ્ધ એવી વહેંચણ કરાવે છે. આ શરીર અશુચિનું સ્થાન છે તે નહાવાથી કોઈ દિવસ શુદ્ધ થતું નથી, માટે ખરી શુદ્ધિ આત્માના કર્મ મલ દૂર થાય ત્યારે જ થાય છે એવી સમજણ આ ભાવના આપે છે. ૬ નિજ રંગ જંગ જગાવનારી જાણ ઉત્તમ ભાવના, સહ કર્મનાં કારણે બધાં સમજાવનારી ભાવના; વળી આવેને રોકવાની શીખ આપે ભાવના પછી નિર્જરા રૂપ રંગ મંડપમાં રમાડે ભાવના. ૭ અર્થ:–આ ઉત્તમ ભાવના નિજ રંગ એટલે આતમરમણના રૂપ ગુણનો જંગ જગાવનારી છે. એટલે તે મેળવવા માટે ઉદ્યમ કરવાને જીવને તૈયાર કરનારી છે. વળી આ ભાવના આઠે કર્મ આવવાનાં સર્વ કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ગ, પ્રમાદ જે આવોના નામે ઓળખાય છે તે સર્વને સમજાવે છે. તેમજ આ આ ને કેવી રીતે શેકવા? તેની અને આવોને રોકવા તે સંવર કહેવાય છે, તેની પણ શીખ એટલે સમજણ આપે છે. અને એ સમજણ આવ્યા બાદ નિર્જરા એટલે કર્મને ધીમે ધીમે ક્ષય છે તે રૂપી રંગ મંડપમાં રમાડનારી–રમણતા કરાવનારી ભાવના છે. અહીં તાપર્ય એ છે કે આ રિકવાથી ભવિષ્યમાં બંધાતાં નવાં કર્મો અટકી જાય છે. ને તે સાથે ભૂતકાળમાં અસંખ્ય ભવ સુધીનાં બાંધેલ પ્રાચીન કર્મો ક્ષય થવા માંડે છે. જેથી પર્યતે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી વિજ્યપદ્રસૂરિત, સર્વથા કર્મ ક્ષયને પ્રસંગ આવે છે (પ્રાચીન કર્મોનો ક્ષય સાથે નવીન કર્મબંધ ન અટકે તે મેક્ષને જ અભાવ થાય.) માટે એવી તે ભાવના સંવર અને નિર્જરા સમકાળે પ્રવર્તાવીને નિર્જરા રૂપ રંગ મંડપમાં રમાડનારી છે એટલે અત્યંત નિર્જરા કરાવનારી છે. એ ૭ ૫ સહુ વિશ્વ કેરી સકલ રચના દીલ ઠસાવે ભાવના, અત્યંત દુર્લભ કોણ? એ દેખાડનારી ભાવના; સદ્ધર્મના ઉપદેશકોને એલખાવે ભાવના, તિમ યોગ્ય ધર્મ સ્વરૂપને બતલાવનારી ભાવના. ૮ અર્થ:–ભાવના વિશ્વ એટલે ચૌદ રાજ લેક તેની સઘળા પ્રકારની રચના-સ્વરૂપને દીલમાં ઠસાવે છે એટલે નિશ્ચિત સ્વરૂપે સમજાવે છે. વળી આ દુનીયામાં દુર્લભ-દુખે પ્રાપ્ત કરાય તેવું કેણ છે? તે પણ ભાવના સમજાવે છે. તથા સદ્ધર્મ એટલે આત્માને હિતકારી છે જેન ધર્મ તેના ઉપદેશ કરનાર જે અરિહંતાદિક તેમને પણ ભાવના સમજાવે છે. (ઓળખાવે છે) તેમજ ધર્મના ગ્ય–સાચા સ્વરૂપને પણ ભાવના બતાવનારી છે. ૮ ત્રણ યોગને નિર્મલ બનાવે કતક જેવી ભાવના, વળી મેહનાં તોફાન ટાળે શાંતિ આપે ભાવના; સવિ ભૂલ ડાઘ ભુસાવવા આદર્શ જેવી ભાવના, નિજ આત્મગૌરવને વધારે જરૂર આવી ભાવના. ૯ અર્થ–મન વચન કાયાના ગરૂપી જળને શુદ્ધ Page #70 -------------------------------------------------------------------------- ________________ ભાવના કષલતા ર૩ કરવામાં ભાવના કતચૂર્ણ જેવી છે, કારણ કે જેમ કતકચૂર્ણ જડીમાં રહેલ બગાડને દૂર કરીને જળને સ્વચ્છ બનાવે છે. તેમ આ ભાવના મને વચનગ અને કાયયોગ એ ત્રણ ગરૂપી પાણીને નિર્મળ બનાવે છે. ભાવાર્થ એ કે અશુભમાં પ્રવૃત્તિ કરતા વેગોને રેકીને શુભ પ્રવૃત્તિમાં જોડે છે જેથી આત્માની નિર્મળતા થાય છે. વળી ભાવના મહનાં તોફાન { રાગ કેપ, મમત્વ વગેરે) ને દૂર કરે છે. એટલે ભાવથી મિડનું જોર નરમ પડી જાય છે. અને તેથી વૈરાગ્યમય શાંતિની પ્રાપ્તિ થાય છે. તેમજ વળી ભાવનાને ચાટલાના જેવી કહી છે. જેમ દર્પણ વડે પોતાના ચહેરા ઉપર પડેલા ડાધ જે શકાય છે અને જેને દૂર કરી શકાય છે. તેવી રીત આ ભાવનાથી જીવ પણ પોતાની ભૂલારૂપ ડાઘને જોઈ શકે છે. અને તે બુલરૂ પી ડાઘને સુધારી શકે છે. આવા પ્રકારની નાવનો પતાનું આત્મ ગૌરવ એટલે આત્માની ઉન્નતિ અથવા ચઢતીને જરૂર વધારે છે. ૯ નિજ સત્ય સુખને માર્ગને દેખાડનારી ભાવના: શુભ દીર્ધદષ્ટિ વધારનારી જાણવી આ ભાવના: પુદ્ગલ રમણતા દૂર કરીને નિજ રમણતાને દીએ, સમતા વધે ચારે કષાયો ભાવનાથી ઠારીએ. ૧૦ અર્થ --આ ભાવના આત્માનું સત્ય સુખ એટલે 5 શ્રી સકલાઈન નામના સ્તોત્રમાં વિમદસ્વામિનો વર વિતર : એટલે ત્રણ જગતના જીના ચિત્ત રૂપી જળને શુદ્ધ કરવામાં શ્રી વિમલ જિનેશ્વરની વાણી કતક ચૂર્ણના જેવી કહી છે. અહીં તક શબ્દ પ્રયોગ કર્યો છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી વિજયપધસૂરિકૃત આધ્યાત્મિક આનંદ તે પ્રાપ્ત કરવાના રસ્તાને જણાવનારી છે. ધન, દેલત, કુટુંબ, પરિવાર, બંગલા, વાડી વગેરે દ્વારાએ મળતું જે સુખ તે વાસ્તવિક અથવા આત્મિક સુખ નથી પરંતુ તે નામનું સુખ છે. તેવા સુખમાં નહિ ફસાતા આત્માનું સ્વગુણમાં રમણતા કરવા રૂપ જે સુખ છે તે સત્ય સુખ છે. અને તે સત્ય સુખ કેવી રીતે પ્રાપ્ત કરાય તે ભાવના જણાવે છે. સાંસારિક સુખ જીવને સંસારમાં ચીકણું કર્મ બંધાવીને રઝળાવે છે. માટે જેઓ તેમાં નહિ ફસાતાં તેને ત્યાગ કરે છે તેઓજ વાસ્તવિક અથવા સત્ય સુખ મેળવી શકે છે. વળી ભાવના ઉત્તમ દીર્ઘ દષ્ટિને વધારનારી છે. કોઈ કાર્ય વગર વિચારે નહિ કરતાં આ કાર્ય કરવાથી પરિણામે હાનિ થશે કે લાભ થશે તે સંપૂર્ણ વિચાર કરાવનારી જે દષ્ટિ તે દીર્ધદષ્ટિ કહેવાય. વળી ભાવના પુદગલ રમેણુતાને દૂર કરનારી છે. પુદગલ એટલે શરીર, ધન, ધાન્ય, બંગલા બગીચા વગેરે પૌગલિક પદાર્થોમાં રમણતા–મમત્વભાવ રાખે એટલે તેની પ્રાપ્તિ થતાં જે રાજી થવું તે પુદ્ગલ રમણતા કહેવાય. ભાવના તેને દૂર કરે છે, કારણ કે ભાવનાથી આ બધી પદ્ગલિક વસ્તુઓ નાશવંત છે, આત્માથી જૂદી છે, તેને જીવ સાથે લઈને આવ્યો નથી અને સાથે લઈને જવાને નથી એવું જ્ઞાન થાય છે. પરિણામે તેમને વિષે રહેલી આસક્તિ દૂર થાય છે. અને ભાવના નિજ રમણતાને એટલે આત્માના ગુણોને વિષે રમણતા કરાવે છે. તથા સમતાને અથવા સમભાવને વધારે છે. વળી ભાવનાથી ચારે કષાયો (ક્રોધ, માન, માયા, લેબ) શાંત પડે છે એટલે ઓછા થાય છે. ૧૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ ભાવને કપલતા આતમવશે સુખ એમનિટસમજાવતી શુભભાવના, વાતાવરણ ચારે દિશાનું ધ્યાન લાવે ભાવના જે હેયને છોડાવતી આદેય રંગ વધારતી, તે ભાવના વિય વસ્તુ તત્ત્વને સમજાવતી. ૧૧ અર્થ:–શુભ ભાવના હુંમેશાં એમ સમજાવે છે કે જે આત્માને સ્વાધીન હોય તે સુખ કહેવાય. કારણ કે મેહમાં ફસાએલા પછી કેટલાક ધનમાં સુખ માને છે, પરંતુ ધનમાં ખરું સુખ નથી. કારણ કે જે ધન વડે પોતે કપેલાં સુખ મેળવાતાં હતાં તેજ ધન કુટુંબમાં કલેશ કરાવનારું તથા કોઈક વખતે મરણ દેનારું પણ થાય છે. કેટલાક જ પુત્રાદિકથી સુખ માને છે, પરંતુ તેમાં પણ ખરું સુખ નથી. કારણકે પુત્રાદિક સદગુણ હોય તો ઓછી ઉપાધિ રહે છે, નહિ તો તેનાથી કપિત સુખને બદલે ઉલટો દુઃખને અનુભવ કરે પડે છે. એ પ્રમાણે ખરૂં સુખ કઈ પણ પ્રકારની પગલિક વસ્તુમાં નથી પણ તે પિતામાંજ રહેલું છે એવી ખાત્રી શુભ ભાવના કરાવે છે. આ બાબતમાં જુઓ સાક્ષિપાઠ-“ cવશં દુ: સુપ વાળનમણ” અને “ઘરઝુ મer, નિજ મારૂ” | વળી ભાવનાથી ચારે તરફનું વાતાવરણ લક્ષ્યમાં આવે છે, વળી આ ભાવના હેય ( આત્માને નુકસાન કરનાર હોવાથી તજવા લાયક) ને ત્યાગ કરાવે છે. તથા આદેય (આત્માને હિતકારી હોવાથી ગ્રહણ કરવા લાયક ) ને વિષે રંગ વધારે છે. એટલે આદરભાવ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત (લાગણી ) કરાવે છે. તેમજ વિજ્ઞેય એટલે જાણવા લાયક જીવ અજીવાદિ પદાર્થાના સારને સમજાવે છે. ૧૨ જગ જીવ કેવા વેષ ભજવે ભવ તણા ચેાગાનમાં, એ ખ્યાલ મન પર લાવતી શુભ ભાવના વિસ્તારમાં; નિજ જીવનના ઉદ્દેશને સમજાવનારી ભાવના, આ વિકટ દોડાદોડને સંહારનારી ભાવના. ૧૨ અ:—વળી શુભ ભાવના બીજા કયા કયા લાભ પમાડે છે તે જણાવે છે:——ઉત્તમ ભાવના સવ રૂપી ચાગાનમાં જીવ કેવા કેવા વેષ ભજવે છે? તે બાબતના વિસ્તાર પૂર્ણાંક સ્પષ્ટ ) વિચાર મનમાં ઠસાવે છે. આનુ રહસ્ય એ છે કે કર્મને વશ પડેલા આ સંસારી જીવે. પેાતે કરેલા કર્મને અનુસારે કેટલાક દેવ થાય છે કેટલાક મનુષ્ય થાય છે તેા કેટલાક તિર્યંચ અને કેટલાક નારકી થઈને અનેક પ્રકારની વેદનાએ સહન કરે છે. એ પ્રમાણે સંસારી જીવા ૧ આ ગાથામાં હેય જ્ઞેય ને ઉપાદેય એ ત્રણ વસ્તુ વિભાગમાં ભાવનાને સ ંબધ દર્શાવ્યા. ૧ ૧ વૈરાગ્યશતકમાં કહ્યું છે કે न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया न मुआ जत्थ, सव्वे जीवा अणंतसो ॥ १ ॥ જીવે તેવી કાર્ય જાતિ નથી, કાઈ યાનિ નથી ને તેવું કાઇ કુલ નથી કે જ્યાં હાય કે મર્યા ન હેાય. એટલે સજાતિ જન્મ મરણ કર્યા છે.) નથી, તેવું કાઈ સ્થાન અનન્તવાર જન્મ્યા ન વિગેરેમાં જીવે અનન્તા Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા કર્મને લઈને નવા નવા વેષ ભજવે છે. કેઈક પુરૂષ, કઈક સ્ત્રી અને કેઇક નપુંસક થાય છે. કેઈ મોટા શરીરવાળા તો કેઈક દેખી પણ ન શકાય તેવા સૂક્રમ શરીરવાળા થાય છે. આ બધી સ્પષ્ટ બીના ભાવના વડે જાણી શકાય છે, વળી ભાવનાથી આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ એટલે મુદ્દો કર્યો છે તે જણાય છે. અથવા મનુષ્ય ભવ પામીને તેની સફળતા માટે શું શું કરવું જોઈએ તેને ભાવના સમજાવે છે. તથા ભાવના આ માટે વિકટ એટલે આકરી અથવા દુ:ખદાયી દોડાદેડ ( સંસારની ઉપાધિની ખોટી ધમાલ ) ની સંહારનારી એટલે નાશ કરનારી છે. ૧૨ પરમ લક્ષ્ય વધારનારી પાવન આ ભાવના, વળી ચાને પ્રગતિને કરાવી શૈર્ય દેતી ભાવના નિજ પ્રમાદભાવ ભગાડનારી જાણવી શુભ ભાવના, જીવનતરમાં સિંચની નિવૃત્તિરસને ભાવના. ૧૩ –આ પાવના એટલે પવિત્ર ભાવના પરમાત્મા લક્ષ્ય (આત્માનું ખરું લક્ષ્ય એટલે સાધ્ય) જે જ્ઞાન, દર્શન ચારિત્ર, તે ને વધારનારી છે. તેમજ ધ્યાન એટલે ધર્મધ્યાન તથા શુક્લ ધ્યાનમાં જીવને પ્રગતિ કરાવીને એટલે ઉંચી હદે લઈ જઈને ધૈર્ય એટલે સ્થિરતાને (ધર્મમાં દઠ આસ્થાને) આપનારી છે. ઉત્તમ ભાવના જીવને ધર્મધ્યાનાદિ શુભ ધ્યાનની શ્રેણિમાં ટકાવે છે. વળી પોતાના નિદ્રા, વિકથા વગેરે સર્વ પ્રકારના પ્રમાદને ભગાડનારી એટલે દૂર કરનારી ભાવના છે. આને ભાવાર્થ એ કે ભાવના ભાવનાર જી. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત ધીમે ધીમે પ્રમાદને દૂર કરીને અપ્રમત્ત બને છે. વળી જીવનતરૂ એટલે મનુષ્ય જીવનરૂપી ઝાડમાં નિવૃત્તિ રસ અથવા શાંતિરૂપી રસનુ સિંચન કરનારી ભાવના છે. એટલે ભાવના ભાવતાં ભાવતાં પેાતાનું જીવન પરમ નિવૃત્તિ (સંતેષ)મય બનાવી શકાય છે. આત્ત ધ્યાન તથા રૌદ્રધ્યાનના વિચારામાં ગુંથાઈને હાયવાય કરવી એનું નામ જીવન કહી શકાય જ નહિ. યાદ રાખવું જોઇએ કે ધર્મની નિર્મલ આરાધના કરાવનારા અનેક સાધનામાં નિવૃતિમય જીવનને મુખ્ય ગણ્યું છે. હે જીવ! જેટલા માથા એટલી વેદના એમ શેષ નાગનુ દૃષ્ટાંત શ્રી શ્રાવક ધર્મ જાગરિકામાં કહ્યું છે. તે યાદ કરીને તારે વધારે ઉપાધિમાં પડવું જ નહિ. ૧૩ જિમ ચિત્રકાર પ્રથમ બનાવે શુદ્ધ લીસી ભીંતને, ચિત્રામણા ચિતરી મનેાહર પામતા બહુ દ્રવ્યને; તિમ હૃદય રૂપી ભીંતને નિલ મનાવે ભાવના; સુગુણ ચિત્ર ચીતરીને હેાય ભાગી લાભના ૧૪ અ:—જેમ ચિત્રકાર—ચિતારા ચિત્ર ચીતરવાની શરૂઆતમાં ભીતને લીસી એટલે સુંવાળી બનાવે છે. કારણ કે ભીંતને લીસી બનાવ્યા સિવાય તેના ઉપર ચિત્રા ખરાખર ઉઠતા નથી. માટે પ્રથમ ભીંતને લીસી બનાવે છે અને ત્યાર પછી મનેહર—સુંદર ચિત્રામણા એટલે ચિત્રા આળેખીને (ચીતરીને) ઘણું દ્રવ્ય પ્રાપ્ત કરે છે. તેમ ભાવના પણ શરૂઆતમાં જીવના હૃદયરૂપી ભીંતને નિર્મળ બનાવે છે. એટલે મનને સાંસારિક ઉપાધિઓમાંથી બહાર કાઢે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા ૨૯ અથવા મનને પોતાના સાધ્ય તરફ આદરવાળું કરે છે. ત્યાર પછી જીવ તેના ઉપર સુગુણ એટલે સારા ગુણોરૂપી ચિત્રો ચિત્ર છે. અને સાંસારિક ઉપાધિઓથી દૂર ખસીને જીવે પિતાના ખરા સાધ્યને સાધીને લાભના ભાગી એટલે આત્મિક સુખને મેળવનારા થાય છે. ૧૪ તર્કહીણા વૈદ્ય લક્ષણ હીણ જિમ પંડિત જના, ભાવનાહી ધર્મ હાંસી પાત્ર તિમ બેલે જિના; શુભ ભાવનામૃત અલ્પકિરિયા પણ દુરિતને સંહરે, નાનો છતાં પણ સૂર્ય જિમ ઝટ તિમિર! જેને હરે. ૧૫ અર્થ-જેમ તર્કહાણ એટલે રોગને પારખવાની બાબતમાં વિચાર કરવાની શક્તિ વિનાના વૈધ હાંસીપાત્ર– મશ્કરીનું દાન થાય છે, કારણ કે તે તર્કવડે રોગનું નિદાન નહિ કરી શકવાથી દરદીના રોગને પારખી શકતો નથી અને તેથી તેની દવા ફાયદા કરી શકતી નથી અને જેમ લક્ષણ હણ એટલે સારા આશરણ વિનાના અથવા શબ્દના લક્ષણરૂપ વ્યાકરણનાં બોધ વિનાના પંડિત પુરૂષે હાંસી પાત્ર બને છે, કારણ કે વિદ્વાન હોવા છતાં તેનાં આચરણ સારાં ન હોય તે પોતે બીજાને જે પ્રમાણે વર્તવાને કહેતો હોય તે પ્રમાણે પોતે આચરે નહિ. તેમજ પંડિત નામ ધરાવી વ્યાકરણ વિના અશુદ્ધ અર્થ વિગેરે કરવાથી હાંસી પાત્ર થાય. તેમ ભાવના વિના કરેલે ધર્મ પણ હાંસી પાત્ર બને છે એ પ્રમાણે જિનેશ્વરેએ કહ્યું છે. કારણ કે ભાવના યુત Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્રસૂરિત ૩૦ એટલે ભાવના સહિત કરેલી થોડી ક્રિયા પણ ઘણાં દુરિતમલ એટલે પાપરૂપી કાદવને દૂર કરે છે. અહીં દષ્ટાંત એ કે-જેમ નાને જણા એ સૂર્ય પણ તિમિર પુજેને–અંધકારના સમૂહને જલ્દી નાશ કરે છે. તેમ ઉત્તમ ભાવ (ઉલાસપૂર્વક થોડી ક્રિયા કરાય તે પણ તે ઘણાં ચકણાં કર્મોને હઠાવે છે નષ્ટ કરે છે). ૧૫ શુભ ધર્મ નૃપનાં અંગ ચારે, દાનશીલતપભાવના, દાનાદિને જીવાડનારી પ્રાણ જેવી ભાવના; કર્મ ઈધણ બાલવાને અગ્નિ જેવી ભાવના, સત્કૃત્ય ભેજનમાંહિ ઘીના જેવી આ ભાવના. ૧૬ અર્થ –ષ્ટ ધર્મરૂપી રાજાનાં દાન, શીલ, તપ અને ભાવનારૂપી મુખ્ય ચાર અંગ છે. તેમાં પ્રથમના દાન શીલ તપ આ ત્રણેને જીવાડનારી હોવાથી ભાવના એ ત્રણના પ્રાણુ સમાન કહી છે. ભાવાર્થ એ છે કે ભાવના વિના કરેલા દાન શીલ અને તપ ફળદાયી થતા નથી. વળી ભાવના દુષ્કર્મરૂપી ઇંધણ એટલે લાકડાને બાળવા માટે અગ્નિ જેવી છે. કારણ કે અગ્નિ જેમ લાકડાને બાળી નાખે છે તેમ ભાવના વડે દુષ્કર્મોને નાશ થાય છે. તથા જેમ ભેજનની અંદર ઘી વડે સ્વાદિષ્ટપણું આવે છે તેમ સત્કૃત્ય એટલે સત્કાર્યો રૂપી ભેજનની અંદર ભાવના ઘીના જેવી છે. કારણ કે ભાવનાથી દાનાદિ કરતાં આત્મ વિયોલ્લાસ જરૂર વધે છે. તેથી ઘણેજ આનંદ થાય છે. ૧૬ Page #78 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપિલતા ભાવના જલસિંચતાં શીલ દાન તપ તરૂ ઝટ ફલે, ભાવનાથી ઉદ્દભવે સંતોષ તૃષ્ણા વિલિ ટલે, દેવાય દ્રવ્યે દાન શીલ તપ સાધના સર્વે કરી, ભાવના સ્વાધીન જે સાધ્ય પ્રભુએ ઉચ્ચારી. ૧૭ અર્થ – સદભાવના રૂપ જળ દાનાદિ વૃક્ષોમાં સિંચીએ તે એ શુભ દાનાદિરૂપ વૃક્ષ (સુપાત્રદાન વગેરે) જલદીથી ઉત્તમ ફળ આપે છે. એટલે જેમ ભાવ પૂર્વક કરેલાં દાનનું ઉત્તમ ફળ જલદી મળે છે. તેવીજ રીતે ભાવ પૂર્વક પાળેલું શીલ ( સદાચાર) તથા ભાવપૂર્વક કરેલું તપ જલદીથી ઉત્તમ ફળદાયી થાય છે. તથા દ્રવ્ય અથવા પો હોય તે દાનધર્મ બની શકે છે. પરંતુ પૈસા વિના દાન આપી શકાતું નથી. માટે દાનધર્મ પરાધીન કહ્યો છે. કારણ કે જેની પાસે પૈસો ન હોય તે દાન આપી શકતા નથી. એ પ્રમાણે બધા છે દાન ધર્મને લાભ લઈ શકતા નથી. એમ શીલ ધર્મ તથા તપ ધર્મની સાધના ઉત્તમ આત્મિક સત્ત્વગુણ (આત્માની દઢતા) વડે થઈ શકે છે અને સર્વ ગુણ પણ બધામાં નહિ હોવાથી તે પણ બધાથી બની શકે તેમ નથી માટે પરતંત્ર છે. પરંતુ ચા ભાવના ધર્મ દરેકને સ્વાધીન છે. તેથી મેજે એટલે આનંદ પૂર્વક સાધી શકાય તેવો છે એ પ્રમાણે પ્રભુએ કહ્યું છે. ૧૭ દાનાદિથી જે લાભ હવે તેહ છે અનુમોદના, વચન આપેક્ષિક સમજ હેવાલ હરિણાદિક તણ દાનાદિ જ્યાં ન બની શકે ત્યાં જે કરે અનુમોદના, તે લાભસર જાણિઓ, અધિક ગુણો દાનાદિના. ૧૮ Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિકૃત અ:—વળી આગળ જણાવાતી અપેક્ષાએ કરીને દાનાદિથી એટલે દાન, શીલ તથા તપ કરવાથી જે લાભ થાય છે તે દાનાદિક કર્યા સિવાય તેની પ્રશંસા કરવાથી મળી શકે છે. હે ભવ્ય જીવ! આ ખામતમાં હરિણાદિક તણા એટલે અલભદ્ર મુનિ ( કૃષ્ણ મહારાજના મોટાભાઇ )ની સાથે ફરનાર હિરણુ વગેરેના આપેક્ષિક હેવાલ ( મીના) જરૂર સમજજે. તે અપેક્ષા આ પ્રમાણે ૩૨ જે સ્થળે દાન વગેરે પાતાથી ન બની શકતાંહાય ત્યાં તેવાં પ્રકારનાં સુપાત્રદાન વગેરે કરતા બીજા ભવ્ય જીવાને જોઇને તેની અનુમેાદના કરે તેા તે અનુમેાદના કરનારને પણ તે દાનાદિક કરનારને થતા લાભ જેટલે લાભ મળે છે, પરન્તુ છતી સામગ્રીએ અનુમેાદના માત્ર કરે, ને દાનાદિક ન કરે તેા તે અનુમેાદના દાન દેનારના લાભ જેટલેા લાભ આપતી નથી. માટે છતી સામગ્રીએ કેવળ સુપાત્ર દાનાદિક દાન આપે તેાજ દાનના વિશેષ લાભ મળે. એમ દાનાદિની સામગ્રી ન હેાય ત્યારે અનુમોદનાના લાભ દાનાદિના સરખા જાણવા. આથી એમ સમજવું કે–સાધન સંપન્ન દશામાં દાનાદિકની સાધના અધિક ગુણાને દેનારી છે. એમ વિચારીને જરૂર દાન શીલ તપની સાધના કરવી ॥ ૧૮ ૫ ગ્રાહક હતા અલભદ્ર તિમ રથકાર દાયક હÖથી, દાનને અનુમાતા મૃગ હૃદયના શુભ ભાવથી; જો હેાત નર હું તો જરૂર રથકારની માફક મને, મલત આવા લાભ માનું ધન્ય આ રથકારને. ૧૯ Page #80 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પવતા ૩૩ અર્થ:—અલભદ્ર મુનિનુ રૂપ જોઈને સ્ત્રીએ મેાહિત થઇને પોતાને કરવાનુ કાર્ય પણ ભુલી જતી હતી. અથવા કરવાનું કાર્ય વિપરીત રીતે કરતી હતી. આ હકીકત જાણીને બલભદ્ર મુનિએ એવા અભિગ્રડ ધારણ કર્યો કે “ મારે ગામમાં કે નગરમાં ગોચરી લેવા જવું નહિ. ફક્ત જંગલમાં કામ માટે જે મણુસા આવ્યા હાય તેમની પાસેથી સૂતે અહાર નો તા ગ્રહણ કરવેર તે અરણ્યનાં એક હરણને બલભસુતિ પ્રત્યે ઘળું સ્નેહ થયા. તે હજુ તેમની સાથે સાથે ર છે. અતિ ત્યાં જાય ત્યાં તે પણ જાય છે એટલું જ નહિ પણ ચીને વાત થાય ત્યારે જંગલમાં જે કાઈ માણો આવેલા હોય તો તેની તપાસ કરીને મુનિને તે નફ લઈ ય છે. એક ને એક કાર “ધ મનાવનાર સુતાર કાકડા મટે તે વનમાં આવેલા છે. લાકડા માટે એક ઝાડની નોટી ડાળી કાપવા માંડી છે. તે પુરી કાપી રહ્યો નથી એટલામાં એવા ભૂખ લાગવાથી સાથે લાવેલું ભાતું કાઢીને ખાવાની તૈયારી કરીને રહ્યો છે. તે વખતે તેના મનમાં એવા વિચાર આવે છે કે આ વખતે જો કેઇ મુનિરાજ આવે તે તેમને વ્હારાવીને જમ્મુ, આવા વિચારમાં તે બેઠે છે તે લખતુ ગેચરી માટે નીકળેલા અલભદ્ર મુનિ હિરણની સાથે ત્યાં આવી ચડે છે. થકાર મુનિને જોઇને રાજી થાય છે. અને ભાવ પૂર્વક તેમને વ્હારાવે છે. આ પ્રસંગને જણાવતા ગધકાર કહે છે કે અલભદ્ર મુનિ જેવા ગ્રાહક હતા એટલે દાનન! લેનાર હતા. તથા રથકાર હર્ષ થી-આનંદ પૂર્વક અથવા ઉલ્લાસથી દાયક એટલે દાન આપનાર હતા. અને તે વખતે એક બાજુએ ઉભેલા પેલેા હરણ હૃદયની શુભ 3 Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી વિજયપધસૂરિકૃતિ ભાવના પૂર્વક તે સુપાત્ર દાનની અનમેદના કરતો હતો કે જે હું પણ આ રથકારની પેઠે મનુષ્ય હોત તે મને પણ અહિં આ સુપાત્ર દાન આપવાને લાભ મળત માટે આ રથકારને ધન્ય છે કે જેને આવા શુભ અવસરની પ્રાપ્તિ થઈ છે. હું તેને ધન્ય માનું છું. તેને મનુષ્ય જન્મ સફળ છે.” ૧૯ એવી કરે અનમેદના ત્યાં ત્રણ ઉપર ડાલી પડે, જીવનદોરી તૂટતાં સહુ બ્રહ્મ સુરલેકે ચડે, દાનાદિ રૂપ પ્રાસાદની દઢ થંભ જેવી ભાવના, દાનાદિ આપે પૂર્ણ ફલને જે ભલે ભલી ભાવના. ૨૦ અર્થ એગણીસમા લેકમાં કહ્યા પ્રમાણે હરિણ અનુમોદના કરી રહ્યો છે તે જ વખતે પવનને ઝપાટો લાગવાથી તે કાપતાં અધુરી રહેલી ડાળી તે ત્રણેના ઉપર એકદમ પડી. તેજ વખતે તે ત્રણેની જીવન દોરી એટલે આયુષ્ય તૂટતાં અથવા પુરૂં થઈ રહેવાથી ત્રણે જણ એક સાથે કાળધર્મ પામ્યા. અને મરીને તે ત્રણે બ્રહ્મદેવ લોક નામના પાંચમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. આ પ્રમાણે દાન લેનાર મુનિરાજ અને દાન કરનાર રથકાર તથા અનુમોદના કરનાર હરણ એ ત્રણેને એક સરખું ફળ મળ્યું. તથા દાનાદિ રૂપ મહેલના થાંભલા જેવી ભાવના કહી છે. જેમ થાંભલા વિના મહેલ હાય નહિ, તેમ ભાવના વિના ઉત્તમ દાનાદિક પણ સંપૂર્ણ થાય નહિ. અહીં તાત્પર્ય એ છે કે દાનાદિકની સાથે Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૩૫ ભલી ભાવના એટલે સારી ભાવનાને સચાગ થાય તે તે દાનાદિક સંપૂર્ણ ફલને આપનાર થાય છે. ૨ ફ્કેલ નારીના કટાક્ષેા રાગ રહિત પુરૂષ વિષે, ચડી તૂટે દડી ન છૂટે. કૃષ્ણની કરવા ધસે; દુઃખા સહીને સેવના પત્થર વિષે તિમ વાવવું, કમલા તણું ખારા પ્રદેશે વૃષ્ટિ કે'વરસવું, ૨૧ અર્થ:જેમ રાગ રડિત એટલે નીરાગી પુરૂષ પ્રત્યે સ્ત્રીએ ફેંકેલા કટાહ્યા નિષ્ફળ જાય છે, કારણકે તે સ્રી નીરાગી પુરૂષને કંઇપણ વિપરીત અસર કરી શકતી નથી. વળી ‘ચમડી તૂટે પણ દમડી ન છૂટે” એવા કૃપણુની અથવા કસની જે માણસ દુ:ખેા સહન કરીને સેવના-ચાકરી કરવા માટે સે એટલે તત્પર થાય પરંતુ તે નિષ્ફળ ાય છે. કારણ કે તે કંજુસ તરફથી તેને બદલામાં કાંઇ મળતું નથી. આ બોમનનાં દૃષ્ટાંત એ છે કે—એક શેઠ ગાદી ઉપર ખેડા છે, તેની આગળ એક ગરીબ માણસ આવીને કહેવા લાગ્યા કે હું શે ! હુ ગરીબ માણુસ છું. માટે મારી આવિકા ચલાવવા માટે મહેરબાની કરી મને કઈ આપે. શેઠ કંજૂસ હતા. ગરીબના દીનતા ભરેલા વેણુ સાંભળીને પણ તેને દયા ન આવી. તે વિચાર કરવા લાગ્યા કે હું સાલ એઢીને સૂઈ જઇશ, તો ટાઢા પાણીએ ખસ જશે, એટલે આ ચાહ્યા જશે. એમ વિચાર કરીને શેઠ સૂઇ ગયા. મુનીમ પડખે બેઠા છે. ગરીબે વિચાર્યું કે હું શેઠની પગચ ંપી કરૂ તા તે રાજી થને મને કઇ આપશે. આ ઇરાદાથી તે શેઠના પગ દુખાવવા Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત લાગ્યા. આ વાતની શેઠને ખબર નથી. થેાડેા ટાઇમ વીત્યાબાદ શેઠે મુનીમને પૂછ્યું કે–“ એ ખલા ગઈ કે નહિ ? જવાબ દેતાં મુનીમે કહ્યું કે એ મલા ગઈ નથી પણ પગે વળગી છે. એટલે તમારા પગ દબાવે છે. ગરીકે ઘણી વાર પગ દબાવ્યા, તે પણ શેઠ ઉડયા જ નહિ. છેવટે તે થાકીને નિરાશ થઇ ચાલ્યેા ગયા. કંજૂશ માણસની સ્થિતિ એવી હાય છે કે જ્યાં સુધી તે જીવતા હાય, ત્યાં સુધી તે એક પાઇ પણ સારા કામમાં ન વાપરે. જેમ (૧) સિંહના કેસરા (૨) કુલબાલિકાનું શીલ (૩) શેષ નાગના મણિ જીવતાં ન લઇ શકાય, એ પ્રમાણે કન્નૂશનુ ધન તેવું હાય છે. એટલે જીંદગીમાં તે સારા કામમાં લક્ષ્મી વાપરે નિહ. અને મરીને તિર્યંચ કે નારકી થાય છે. તથા પત્થરને વિષે કમલેાનુ વાવવું તે પણ નકામું છે. પત્થરને વિષે કમલ ઉગે જ નહિ. વળી ખારી જમીનમાં વરસાદનું વરસવું નકામું છે. કારણ કે વરસાદ વરસે તેા પણ તે ખારી જમીનમાં ઘાસ વગેરે ઉગતાં નથી. ૨૧ એ ફૂંકવું તિમ સેવના વલી વાવવુંતિમ વરસવું, ના લાભદાયક જેમ તિમ પ્રભુભક્તિ તપનું સાધવું; ને દાન અધ્યયનાદિ કિરિયા નિષ્ફલા વિષ્ણુ ભાવના, કરણી કરેલી ભાવ પૂર્વક હાય સલી સજ્જના ?–રર અ:—આગલી ગાથામાં કહ્યા પ્રમાણે ( નીરાગી પ્રત્યે કટાક્ષનું) ફેંકવું, કૃપણની સેવા, ( પત્થરમાં કમલનું) વાવવું તેમજ (ઉખર ભૂમિમાં વરસાદનું) વરસવું જેમ લાભદાયક એટલે ફાયદાકારક નથી તેવી જ રીતે પ્રભુભક્તિ-પ્રભુની સેવા, Page #84 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા ૩૭ તપનું સાધવું એટલે અનેક પ્રકારના તપ કરવા અને દાન તથા અધ્યયનાદિ એટલે અભ્યાસ વગેરે ક્રિયાઓ ભાવના વિના નકામા જાણવા. તેથી હે સજજન પુરૂષ! જે જે કિયા ભાવ પૂર્વક કરવામાં આવે છે, તેજ સફલ નીવડે છે. એમ તમારે જરૂર સમજવું જોઈએ. ૨૨ કલ્યાણનેજ વધારવાને પારભવ જલનિધિ તણો, જે પામવા ચિત્તે ચહેને સંગ શિવ રમણી તણે; તે નિત્ય ભાવે ભાવના બુધ વાત માટી ના કરે, જિમવરવિનાની જાતિમવિણભાવના કિરિયા ખરે.ર૩ અર્થ –હે જીવ! જે તું તારા કલ્યાણને એટલે હિતને વધારવાને ઈચ્છતા હોય, તથા સંસાર રૂપી સમુદ્રને પાર પામવા માટે ચિત્તમાં ઈચ્છા રાખતો હોય, તેમજ શિવ રમણી એટલે મક્ષ રૂપી સ્ત્રીની સબતને ઈચ્છતો હોય એટલે જે તને આ સંસાર દુ:ખદાયી લાગતો હોય અને તેથી સંસાર પ્રત્યે વૈરાગ્ય થવાથી કર્મને નાશ કરીને મોક્ષે જવાની ઈચ્છા હોય તો તારે હંમેશાં ભાવના ભાવવી. કારણકે બુધ એટલે પંડિત પુરૂષે મોટી મોટી વાતો કરવામાં વખત કાઢતા નથી પણ કાર્યની સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. તથા જેમ વર વિનાની જાન શોભતી નથી તેમ ભાવના વિના કરેલી કિયા પણ ખરેખર શેભતી નથી એટલે નિસ્તેજ જણાય છે. ૨૩ વિનયવન નીપજાવવાને નીક જેવી ભાવના, વળી પ્રશમસુખ પ્રકટાવવા સંજીવિની આ ભાવના Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી વિજયપદ્મસૂરિકૃત જે વિષય દાવાનલ બુઝાવે જલદ જેવી ભાવના, સિવ કરણ રૂપ હયરાખવા વશ ખલિન જેવી ભાવના.ર૪ અ:—વળી ભાવના વિનય રૂપી વનની ઉત્પત્તિ કરવાને તથા વૃદ્ધિ કરવાને પાણીની નીક સમાન છે. જેમ નીક દ્વારાએ આવતા પાણી વડે વન એટલે બાગનાં વૃક્ષેા ઉત્પન્ન થાય છે ને વૃદ્ધિ પામે છે, તેમ ભાવના રૂપી પાણીની નીક વડે વિનયની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. તથા ભાવના સંવિની ઔષધિ સમાન છે. જેમ સજીવિની ઔષધિ મૃતપ્રાય (મરવાની તૈયારીમાં આવેલા) જીવને મરતા બચાવી તેને શાંતિ આપે છે તેમ ભાવના પણ સંસારનાં દુ:ખથી કટાળેલા જીવમાં પ્રશમ સુખ એટલે શાંતિ રૂપી સુખ પ્રગટાવે છે. તથા જેમ દાવાનલ ( વનમાં લાગેલા દવ ) જલદ એટલે મેધની વૃષ્ટિથી એલવાઇ જાય છે તેમ ભાવના રૂપી મેઘથી જે વિષય રૂપી દાવાનલ તે હાલવાઇ જાય છે. એટલે ભાવનાથી વિષયે શાંત પડી જાય છે. વળી તે ભાવના ઇન્દ્રિય રૂપી ઘેાડાને વશ રાખવાને લગામ જેવી છે. જેમ હય એટલે ઘેાડા લગામ વડે વશ થાય છે. તેમ કરણ એટલે ઇન્દ્રિયા રૂપી ઘેાડાએ સાવના રૂપી લગામ વડે વશ થાય છે. ૨૪ ઉત્તમ ભાવના ભાવનાર જીવાના દષ્ટાન્ત કહે છે:ભરતરાય ઇલાચી પુત્ર મૃગાવતી મરૂદેવતા, શ્રેયાંસ જીરણ ચડરૂદ્રાચાય શિષ્ય વિનયી હતા; તેમ કૂર્માંપુત્ર ગૃહપતિ ભાવદેવાદિક ઘણા, આ ભાવનાથી સાધતા સુખ મુક્તિના તિમ સ્વર્ગના. રપ Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા ૩૯ અર્થ:–૧ શ્રી બાષભદેવ પ્રભુના પુત્ર ભરત ચક્રવતી ૨ ૧ આ દરેકના દષ્ટાને અન્ય ગ્રંથમાં વિસ્તારથી આપેલા છે. અહીં તે તેમણે કેવી કેવી રીતે ભાવના ભાવી તેજ ટુંકમાં દેખાડાય છે:-- ભરતચક્રવર્તી–પ્રભુશ્રી ઋષભદેવના એ પુમાં વડીલ પુત્ર ભરત નામે હતા. તેમનો જન્મ અયોધ્યા નગરીમાં થયો હતો. તેમની માતાનું નામ સુમંગલા હતું. પાંચસે ધનુષ્ય પ્રમાણુ કાયાને ધારણ કરનારા તે ભરતકુમાર ૭૭ લાખ પૂર્વ સુધી કુંવરપણામાં રહ્યા, અને એક હજાર વર્ષ મંડલિક રાજાપણે રહ્યા. અવસરે ભરત રાજા દક્ષિણ ભરતના લવણ સમુદ્રની પાસેના ત્રણ ખંડ સાધીને વૈતાઢયની તિમિત્રા ગુફાના રસ્તે ઉત્તર ભારતમાં દાખલ થયા. અહીંના ત્રણ ખંડ સાધીને (વૈતાઢયની બીજી ગુફા ) ખંડપ્રપાતના રસ્તે થઈને દક્ષિણ ભારતના મધ્ય ખંડમાં આવ્યા, એમ ૬૦ હજાર વર્ષ છએ ખંડને સાધીને તે ચક્રવત થયા. તેમની ઋદ્ધિનું વર્ણન ટૂંકામાં આ પ્રમાણે જાણવું. ૧૪ મહારને ૧-ચક, ૨-દંડ, ૩–અશ્વ, ૪-સેનાધિપતિ, ૫-પુરોહિત, ૬-ગૃહરત્ન, ૭-વર્ધક (સુથાર) ૮-ચર્મ, ૯-મણિ, ૧૦-કાકિણ, ૧૧-ખગ-(તરવાર) ૧૨-હાથી, ૧૩-છત્ર, ૧૪-સુભદ્રા નામે સ્ત્રીરત્ન. આ દરેક રત્નના અધિષ્ઠાયક યક્ષ દેવે એકેક હજાર હોય છે, તથા તેમને નવ નિધિ હતા. તે આ પ્રમાણે-૧–નૈસર્પ, ૨-પાંડુક, ૩-પિંગલ, ૪-સવરત્નક, પ-મહાપદ્મ, ૬-કાલ, છ–મહાકાલ, ૮-માણવ, ૯શંખક. દરેક નિધિના હજાર હજાર અધિષ્ઠાયક યક્ષદેવે જાણવા, તથા તેમને ૬૪ હજાર સ્ત્રીઓ હતી. તેમાં ૩૨ હજાર રાજકુંવરી અને ૩૨ હજાર બધા દેશની પ્રજા પુત્રીઓ હોય છે, અને ૩૨ હજાર મુકુટ બદ્ધ રાજાઓથી તે સેવાતા હતા. દરેક નાટકના પિડાંમાં ૩૨-૩૨ પાત્રો હય, એવા ૩૨ હજાર નાટકના પિડાં તેમને હતા. ૧૬૦૦૦ અંગરક્ષક દેવ, હાથી, ઘેડા, રથની સંખ્યા ૮૪ લાખ, ૯૬ કોડ Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિકૃત એલાચી કુમાર. ૩ મૃગાવતી સાધ્વી. ૪ મરૂદેવા માતા. પ ૪૦ પાયદલ, ૩૨ હજાર દેશ, ૭૨ હજાર મેટાં નગર, ૪૮ હજાર પત્તન, ૯૯ હજાર દ્રોણમુખ ( ચારસા ગામેામાં જે મુખ્ય ગામ હાય, તે દ્રોણમુખ કહેવાય ) ૨૪ હજાર ક°ટ, ( એટલે આઠસા ગામેામાં મુખ્ય ગામ અથવા પર્યંત વિશેષ ) ૨૪ મડબ, ( એટલે ધૂળના ગઢથી વીંટાચેલું ગામ ) ૨૦ હજાર ખાણ, ૧૬૦૩૦ ખેટ ( એટલે નાનાં ગામેા અથવા ખેડૂતના રહેવાશવાળા ગામેા ) ૧૪ હજાર સબાધ તે કુલ ક્રોડ ગ્રામના અધિપતિ હતા. ૧૮ શ્રેણિ પ્રશ્રેણિ, ૩૬૩ રસાયા, ૪૯ કુરાજ્ય, પ૬ દ્વીપ ગામે તેમને હતા. શ્રી ભરત ચક્રવર્તીએ આવી સાહિખી એક હજાર વર્ષ ન્યૂન ૬ લાખ પૂર્વ સુધી ભાગવી એક વખત તે અલંકારાદિત પ્હેરીને આરીસા ભુવનમાં બેઠા હતા, તેવામાં એક આંગળીમાંથી વીંટી નીકળી નીચે પડી ગઇ. વીંટીવિનાની આંગળી તદ્દન નિસ્તેજ જોઇને મહારાજા ભરતે એનું કારણ શોધી કાઢયું કે–વીંટી નીકળી ગઈ તેથી આંગળી નિસ્તેજ દેખાય છે. વિશેષ ખાત્રી કરવા માટે તેમણે બીજી વીંટીએ કાઢી નાંખી તે નવે આંગળીએ પણ તેવી ઝાંખી દેખવા લાગી. આ બનાવ જોતાંની સાથે તે અન્યત્વ ( અનિત્ય ) ભાવના આ પ્રમાણે ભાવવા લાગ્યા-હે જીવ! વીંટીથી આંગળી, અને આંગળીથી હાથ શાભે, હાથથી શરીર શાભે, એમ પર પુદ્ગલથી શરીર શાભે છે, પણ વાસ્તવિક રીતે શરીર સુંદર છેજ નહિ. હાલ જે કાંતિ દેખાય છે, તે ચામડીની છે, તે શરીરને ઢાંકે છે. આવી પરાધીન શેલાને ખરી શેાભા તરીકે કઇ રીતે માની શકાય. તું જે શરીર ઉપર મમતા ધારણ કરે છે, તે શરીરને ચામફીની અને તેને કાંતિની અપેક્ષા છે, અને તે પણ વસ્ત્રાલ કારની અપેક્ષા રાખે છે, આથી સાખીત થાય છે કે શરીર ખરી રીતે સુંદર છેજ નહિ, તેની ઉપર તારે શા માટે સમતા રાખવી જોઇએ ? એટલે નજ રાખવી જોઇએ, કારણકે તે કેવલ ખરાબ પદ્દાર્થાથી ભરેલા દુર્ગંધમય કાથળા Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ભાવના કલ્પલતા શ્રેયાંસ કુમાર. ૬ જીરણુ શેઠ. ૭ શ્રીચ ડરૂદ્રાચાર્યના મહા જેવું છે, તે કાઇનું થયું નથી અને થશે નહિ, કારણ કે પરભવ જતાં તે સાથે આવતું નથી. વસ્તુસ્થિતિ આમ છતાં મારે ક્ષણિક પદાર્થોમાં મેહ રાખવા, એના કરતાં મેાક્ષમાર્ગની સાધનામાં મેહ રાખવા એ વ્યાજખી છે. અત્યાર સુધી મેં ખાટી વસ્તુના મેાહે કરીને ધણું ગુમાવ્યું. હવે મારે જરૂર ચેતવાની જરૂર છે. ધન્ય છે મારા પિતાજીને અને નાના બંધુઓને કે જેએા વ્હેલાસર ચેતી ગયા, અને સંસારને તજીને નિ`લ સયમની આરાધના કરવામાં તત્પર થયા. હું કાઇને નથી અને મારૂં કાઇ નથી. સગાંને સમાગમ એ તે પ`ખીના મેળા જેવા છે. ખાદ્ય વસ્તુ એ વિભાવ છે, તેના સ્નેહને લઇને મારા જીવે ઘણાં દુ:ખ ભોગવ્યા. આ પ્રમાણે ભાવના ભાવતાં ક્ષપક શ્રેણિમાં આરૂઢ થઇને ભરત મહારાજા કૈવલી થયા. દેવાએ આપેલા મુનિવેષને ધારણ કર્યો. એક લાખ પૂર્વ સુધી નિર્મૂલ દીક્ષા પર્યાય પાળીને છેવટે પરમાનન્દમય મુક્તિપદને પામ્યા. ૨ એલાચી કુમાર——ભ્યિ નામના શેઠના પુત્ર હતા. એક વખત નટ લા નૃત્ય કરવાને આવેલા છે, તે વખતે નટની પુત્રીને જોઇને તેના ઉપર માહિત થયા. શેઠ વગેરેએ વાર્યા છતાં નટ પાસે ધન દઇને તેની પુત્રોની માગણી કરી. તે વખતે નટ લેાકેા કહે છે કે આ કન્યા અમારા અક્ષયભંડાર છે. તે કેમ અપાય ? છતાં તેની ઈચ્છા હોય તે। અમારી સાથે ચાલે. આ સાંભળીને તે નટડી ઉપરના મેહને લીધે આબરૂની પણ દરકાર કર્યા સિવાય નટ લેાકેાની સાથે ગામે ગામ ફરે છે અને નૃત્યકળા શીખે છે, એવી રીતે શીખતાં શીખતાં તે નૃત્યકળામાં બહુ પ્રવીણ થયા. ફરતા ફરતા નટ લેાકા એક મેટા નગરમાં આવી ચઢયા. ત્યાં નટડી માટે એલાચીકુમાર માગણી કરે છે. નટ લેાકેા કહે છે કે અહીંના રાજા આગળ નાચ કરી તેને રીઝવીને દાન મેળવા તે અમે તેને તમારી સાથે પરણાવીશું. હવે રાજા તથા Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત ૪ર વિનય ગુણુ ધારક શિષ્ય. ૮ કૂર્માંપુત્ર. ૯ ભાવદેવ નામના નગરના લેાકેા સમક્ષ એલાચી કુમાર મેાટા વાંસ ઉપર ચઢીને નાચ કરે છે અને નટડી નીચે ઢાલ વગાડે છે તે વખતે રાજાની નજર તે નટડી ઉપર પડે છે અને તે તેના ઉપર માહિત થાય છે. રાજા વિચારે છે કે જો વાંસ ઉપર નૃત્ય કરતા એલાચી કુમાર ત્યાંથી પડીને મરણ પામે તે નટડી મારા હાથમાં આવે, આવા વિચારમાં પડેલા રાજાની પાસે ઘણી વાર ઘણા ઘણા ખુખીવાળા નાચે એલાચી કુમાર કરે છે તે છતાં રીઝતા નથી. આવી રીતે એલાચીકુમાર વાંસ ઉપર ચઢીને જ્યારે નૃત્ય કરી રહ્યો છે તે વખતે એલાચી કુમારને પ્રતિખેાધ પમાડનાર બનાવ બન્યા તે આ પ્રમાણે: તે સ્થાનની સામે આવેલ એક શેડને ઘેર સાધુ મુનિરાજ ગોચરી માટે આવેલા છે, તેએ બારણામાં ઉભા છે તે વખતે રભા સમાન રૂપવાળી શેઠાણી હાથમાં માદકના થાળ લઇને મુનિરાજને વહેારાવે છે. મુનિરાજ નીચી નજર કરીને ઉભા છે અને તે સ્ત્રી પ્રત્યે નજર સરખી પણ કરતા નથી. આ પ્રસંગ જોઈને એલાચીકુમાર ભાવનારૂઢ થાય છે અને વિચારે છે કે આ સાધુ મુનિરાજને ધન્ય છે કે જેએ સામે ઉભેલી અતિ રૂપવતી સ્ત્રીની સામે નજર પણ કરતા નથી. જ્યારે હું મારા ઉત્તમ કુળની લાજ મર્યાદા મૂકીને આ હલકી જાતની નટડીની ઉપર મેાહિત થઇને ભમ્યા કરૂં છું, માટે મને ધિક્કાર છે અને આ મુનિને ધન્ય છે. એ પ્રમાણે ભાવના ભાવતા ક્ષેપક શ્રેણિએ ચઢીને ધાતીકના ક્ષય કરી તે વાંસ ઉપરજ કેવલજ્ઞાન પામ્યા. અહીં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવામાં ભાવનાની મુખ્યતા નણવી. ૩ મૃગાવતી--તે ચેડા રાજાની પુત્રી અને કૌશામ્બી નગરીના શતાનીક રાજાની રાણી થાય. તેણે વૈરાગ્ય પામી શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી, અને મહાવીર સ્વામીએ ચંદનબાલા સાધ્વીને શિષ્યા તરીકે સાંપ્યા. એક વાર ચંદનબાલા તથા મૃગાવતી અને વીર Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૪૩ ગૃહપતિ વગેરે ઘણાં જીવે આ ઉત્તમ ભાવનાને ભાવતાં રાત પડી પ્રભુને વાંદવા સમવસરણમાં ગયાં છે. ત્યાં સૂર્ય અને ચંદ્ર પોતાના મૂળ વિમાન સાથે પ્રભુને વાંદવા આવ્યા છે. વખત થયા એટલે ચંદ નબાલા સાધ્વી પોતાના સ્થાનકે ચાલ્યા ગયા, પરંતુ રાત પડવા છતાં સૂર્ય ચંદ્ર ત્યાં હોવાને લીધે મૃગાવતી સાધ્વી અજવાસને લઇને હજી દિવસ છે એમ જાણીને ત્યાંજ બેસી રહ્યા. થાડી રાત ગઇ ત્યારે સૂર્ય ચંદ્ર પ્રભુને વાંદીને પેાતાના વિમાન સાથે ગયા. એટલે ગઇ છે, એવું જાણીને મૃગાવતી સાધ્વી પેાતાના સ્થાને આવ્યા. તે વખતે ચંદનબાલા પણ પ્રતિક્રમણ કરીને સંથારા પેરિસી ભણાવીને મૃગાવતીની ચિંતા કરી રહ્યા છે એટલામાં મૃગાવતી આવ્યા, તેમને ચંદનબાલા ઠપકા આપે છે કે અત્યાર સુધી તમે ત્યાં કેમ બેસી રહ્યા ? મોડી રાત સુધી બેસી રહેવાના આપણા આચાર નથી. એ પ્રમાણે ઠપકા આપ્યા ત્યારે મૃગાવતી કહે છે કે મારી ભૂલ થઈ છે. હવેથી આ પ્રમાણે ફરીથી ભૂલ કરીશ નહિ. સૂર્ય ચંદ્રના વિમાનને લીધે મને રાતની ખબર પડી નહિ, માટે મારા અપરાધની ક્ષમા આપે. ચંદનબાલા તે સૂઇ ગયાં, પણ મૃગાવતી તે પોતાની ભૂલનેા વારવાર પશ્ચાતાપ કરે છે, અને તે પશ્ચાતાપ કરતાં કરતાં ક્ષષકશ્રેણિએ ચઢી ઘાતી ક ખપાવીને રાત્રીમાંજ કેવલજ્ઞાન પામ્યા. ૪ મરૂદેવી માતા-—તે પ્રથમ તી કર શ્રી ઋષભદેવ પ્રભુની માતા થાય. પુત્રે દીક્ષા લીધી હાવાથી તેના મેાહને લીધે વારંવાર રૂદન કરવાથી આંખે પડળ ચઢી ગયા છે. એક વખતે ભરત ચક્રવર્તીને કહે છે કે તું આવી સાહિખી ભાગવે છે અને મારા પુત્રની તા લગાર પણ ખબર રાખતા નથી. એ પ્રમાણે વારંવાર ઠપકા આપે છે. કેવલજ્ઞાન થયા પછી ઋષભદેવ ભગવાન વિનીતા નગરીની બહાર સમેાસર્યાં છે. અહીં દેવાએ સમવસરણની રચના કરી, તે વખતે ભરત ચક્રવર્તીએ મરૂદેવા પાસે આવીને કહ્યું કે હે માતાજી ! તમે મારા ઋષભ Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપરિકૃત ભાવતાં મોક્ષના અથવા સ્વર્ગના સુખને પામ્યા છે. ૨૫. મારે ઋષભ કરી રહ્યા છે તે ચાલે તમને તમારા પુત્રની અદ્ધિ દેખાડું, એ પ્રમાણે કહીને મરૂદેવાને હાથી ઉપર બેસાડીને સમવસરણની તરફ લઈ જાય છે. દુંદુભિના શબ્દ સાંભળીને હર્ષનાં આંસુ આવે છે, અને પુત્રને સમવસરણમાં બેઠેલા જુવે છે. પુત્રની ઋદ્ધિ જઈને રાજી થાય છે, પણ એટલામાં વિચાર આવે છે કે હું તે પુત્ર પુત્ર કરીને લગભગ આંધળી થઈ ગઈ અને આ અપૂર્વ ઋદ્ધિને ભગવનાર પુત્ર તે મારી ખબર પણ લેતા નથી. આટલા દે સેવામાં છતાં એક દેવને પણ મારી ખબર કાઢવા મોકલ્યો નહિ, તે આવા પ્રકારના મારા એક પક્ષીય સ્નેહને ધિક્કાર છે. આ પુત્ર તો વીતરાગ થયો છે એટલે એણે તે રાગદ્વેષ જીત્યા છે પછી એને મારા પ્રત્યે રાગ કયાંથી હોય. ભૂલ તો મારી જ છે કે હું તને લીધે આ વાત અત્યાર સુધી સમજી નહિ. આ સંસારમાં કોઈ કોઈનું નથી, પુત્ર કાણુ અને માતા કોણ? આવી ભાવનામાં આરૂઢ થએલા મરૂદેવા માતાને હાથી ઉપર બેઠાં બેઠાંજ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે જ વખતે આયુષ્ય પણ પૂર્ણ થયું હોવાથી અંતગડ કેવલી થઈને મેક્ષે ગયા. ૫ શ્રેયાંસ કુમાર --તે શ્રી ઋષભદેવના પુત્ર બાહુબલીના પુત્રના પુત્ર થાય, તેમને પ્રભુશ્રી ઋષભદેવની સાથે પૂર્વ ભથી સંબંધ હતા. ઋષભદેવના વખતમાં યુગલિક દાનધર્મને જાણતા ન હતા. કારણકે તેઓ ભકિક હતા. પ્રભુએ દીક્ષા લીધા પછી તેઓ હાથી, ઘોડા, હીરા, માણેક વગેરે પ્રભુ આગળ મૂકે છે, પણ પ્રભુ તો ત્યાગી હોવાથી એ વસ્તુ લેતા નથી, પરંતુ પ્રભુને એષણીય આહાર આપવાની કોઈને સમજ પડતી નથી, તેથી પ્રભુને લગભગ બાર માસના ઉપવાસ થયા છે. પ્રભુ વિચરતા વિચરતા શ્રેયાંસકુમારના મહેલ પાસેથી જાય છે. ત્યારે કોલાહલથી પ્રભુ આવ્યાના સમાચાર જાણી એકદમ ઉઠીને પ્રભુને વાંદવા જાય છે. પ્રભુને વેશ જોતાંજ તે એમ વિચારે Page #92 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા કયા જીવે શેક કરવા યોગ્ય નથી તે જણાવે છે – પ્રભુવીરને ગોતમ ગણી પૂછે કરીને અંજલી, જે શેક કરવા યોગ્ય ન હુવે તેહ જી કુણુ વલી; છે, કે આ વેશ મેં જોએલે છે. એકાગ્રતા થતાં તરત જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એ વખતે કોઈકે આવીને શ્રેયાંસકુમારની આગળ શેરડીના રસના ૧૦૮ ઘડા ભેટ તરીકે મૂક્યા. શ્રેયાંસકુમારે તે શેરડીના રસના ઘડા પ્રભુને હરાવ્યા. પ્રભુના બે હાથના ખોબામાં રસ હરાવ્યું, પણ તેમાંથી પ્રભુના અતિશયથી એક પણ ટીંપુ જમીન ઉપર પડયું નહિ. વૈશાખ સુદ ત્રીજના દિવસે શ્રેયાંસકુમારે પારણું કરાવ્યું ત્યારથી વૈશાખ સુદ ત્રીજ અક્ષયતૃતીયા કહેવાઈ, અને ત્યારથી વરસી તપનું પારણું તે દિવસે થાય છે. જાતિસ્મરણ જ્ઞાનથી પ્રભુને ઓળખીને શ્રેયાંસકુમારે પોતાના પૂર્વ ભવ તથા પ્રભુની સાથે સંબંધ જ, અને ભાવપૂર્વક રસ બહેરાવી આત્મકલ્યાણ કર્યું. ૬ અણુ શેઠ:--જિનદત્ત નામે પરમ શ્રાવક હતો, પણ તેને વૈભવ હીન થયો હોવાથી લેક એને “ર્ણ શેઠ” એવા નામથી બેલાવતા. એક વખત તે શેઠ પિતાની વિશાલા નગરીના બહાર ઉદાનમાં ગયા હતા, ત્યારે તેણે ત્યાં શ્રી વીરપ્રભુને કાર્યોત્સર્ગમાં રહેલા જોયા. પ્રભુના દર્શન થવાથી ઘણે હર્ષ પામીને વાંદ્યા, અને પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે પ્રભુ આજે ઉપવાસ કરી ધ્યાનમાં રહ્યા છે તે આવતી કાલે મારે ઘેર પારણું કરે તો સારું. એવી ઈચ્છા પૂર્વક રોજ વીર પ્રભુ પાસે આવીને વાંદીને હે પ્રભુ મારે ત્યાં વહોરવા પધારજો એમ કહીને જાય છે. એ પ્રમાણે કરતાં ચોમાસુ પૂર્ણ થયું ત્યારે છેલ્લે દિવસે પણ પિતાને ઘેર પારણુ કરવા વિનતિ કરીને ગયો. પારણાના દિવસે શેઠ “આજે પ્રભુ મારે ઘેર પારણા માટે આવશે એવી ભાવનાથી પ્રભુના આગમનની રાહ જોઈ રહ્યા છે, અને વિચારે છે કે પ્રભુને હું આજે મારી જાતે વહેરાવીશ. હું ધન્ય છું કે આજે પ્રભુ Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપધરિકૃતિ સંક્ષેપમાં ઉત્તર દીએ અગીઆર કાર્યો સાધતા, ભવ્યો બને નહિ શેચનીય મરણ ક્ષણે ખુશી થતા. ર૬ મારે ઘેર પધારવાના છે. પ્રભુ આવશે એટલે એમને વાંદીને અને હરાવીને હું કૃતાર્થ થઇશ. આજે મારો જન્મ કૃતાર્થ છે. આવી ભાવના ભાવે છે. પરંતુ શેઠની ભાવના પ્રમાણે કાર્ય થયું નહિ. કારણકે પ્રભુએ તે અભિનવ (પૂરણ ) શેઠના ઘેર પારણું કર્યું. આકાશમાં વાગતી દેવ દુદુભીના શબ્દો સાંભળીને શેઠની ભાવનાની ધાર અટકી ગઈ, અને દાનનો લાભ ન મળવાથી પશ્ચાતાપ કરવા લાગ્યા કે નિભંગી એવા મારા નસીબમાં પ્રભુને દાન દેવાનું કથી હે.ય? ધન્ય છે તે નવીન શેઠને કે જેના ઘરે પ્રભુએ પારણું કર્યું. જે શેઠે દુંદુભિના શબદ સાંભળ્યા ન હોત તો ચઢતી ભાવનાવાળા જ શેડને કેવલજ્ઞાન થાત, એ પ્રમાણે પાર્શ્વનાથ પ્રભુને સંતોનીક પ પરના શિષ્ય ) કેવલી પ્રભુએ કહ્યું છે. નવીન શેઠે ભાવના પૂર્વક પ્રભુને વહોરાવ્યું નહોતું. જો કે વીરપ્રભુએ તેમને ત્યાં પારણું કર્યું તે છતાં ખરો લાભ તે જીણુ શેઠને મળ્યો, તે ધર્મ સાધીને બારમા દેવલે કે ગયા, અને ત્યાંથી અનુક્રમે મોક્ષે જશે. - છ ચંડરૂદ્રાચાર્ય અને તેમનો શિષ્ય –-કુલવાન શેઠને દીકરે પિતાનાં મિત્રોને સાથે લઈને ઉપાશ્રયે સાધુ મહારાજની પાસે વંદન કરવા ગયે. વંદન કરીને એક મિત્રે મશ્કરીમાં સાધુઓને કહ્યું કે આ નવા પરણેલાને દીક્ષા આપ. ત્યારે શિવે કહે છે કે સામે અમારા ગુરૂ બેઠા છે તેમની પાસે જાઓ. મિત્રો ત્યાં જઈને તને દીક્ષા આપવા માટે ચંડરૂદ્રાચાર્યજીને કહેવા લાગ્યા. ગુરૂ કાંઈ બોલ્યા નહિ. બે ત્રણ વખત કીધું એટલે ગુરૂને કોધ ચડે, એટલે તે નવીન પરણેલને પકડીને ગુરૂએ તેનું મસ્તક ઝાલી લેચ કરી નાખે. મચ્છરીમાંથી આવું બનેલું જે મિત્રો તે તરત ત્યાંથી નાસી ગયા. પછી તે નવીન શિષ્ય ગુરૂને કહે છે કે હવે અહીં રહેવું યોગ્ય નથી, કારણ Page #94 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા અર્થ:—ગૌતમ ગણી એટલે શ્રી ગૌતમ ગણધર અજલિ કરોને એટલે એ હાથ જોડીને શ્રી મહાવીર સ્વામીને પૂછે કે મારા માતપિતાને ખબર પડશે તે ઉપદ્રવ કરશે. ગુરૂએ કહ્યું કે મારાથી ચાલી શકાય તેમ નથી. ત્યારે શિષ્યે તેમને ઉચકી લીધા. એ પ્રમાણે તે બંને જણા ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં રાત્રી હાવાથી અને ખાડા ટેકરાવાળા રસ્તા હેાવાથી ગુરૂ શિષ્યની ઉપર ગુસ્સે થઇને કહેવા લાગ્યા કે તું બરાબર ચાલતા નથી. મને હેરાન કરે છે, એ પ્રમાણે કહી ગુરૂ શિષ્યને તાડના કરે છે. પર ંતુ શિષ્ય તા તે સહન કરે છે અને મનમાં પશ્ચાતાપ કરે છે કે મારે લીધે ગુરૂને હેરાન થવું પડે છે. મારેાજ વાંક છે. એ પ્રમાણે પશ્ચાતાપ કરે છે, પણ ગુરૂને સામેા જવાબ આપતા નથી. આ પ્રમાણે ભાવનારૂઢ થયેલ તે શિષ્યને રસ્તામાંજ કેવલજ્ઞાન થયું, તેથી મા જાણવાથી હવે બરાબર ચાલે છે, એટલે ગુરૂ કહે છે કે માર પડયેા એટલે કેવું સીધું ચન્નાય છે. માર આગળ સર્વાં સીધા ચાલે છે. શિષ્ય કહે છે કે જ્ઞાનથી હું સીધેા ચાલું છું. ગુરૂ કહે છે કે કયા જ્ઞાનથી ? શિષ્ય જવાબ આપે છે કે કૈવલજ્ઞાનથી. એ પ્રમાણે સાંભળી ગુરૂ તરત નીચે ઉતરી ગયા અને પશ્ચાતાપ પૂર્વક શિષ્યને ખમાવે છે, અને પાતે કેવલીની આશાતના કરી મેાટું પાપ બાંધ્યું. એ પ્રમાણે પશ્ચાતાપ કરતાં તેમને પણ ધ્રુવલજ્ઞાન થયું. ૪૭ ૮ કુર્માપુત્ર--કુર્માપુત્ર પૂર્વ ભવમાં દુર્ગામપુર નગરમાં દ્રોણ રાજાની ધ્રુમાદેવી રાણીના દુર્લભકુમાર નામે પુત્ર હતા. રાજ્યમદ અને યૌવન મથી ઉન્મત્ત બનેલે એ રાજપુત્ર નગરનાં બાળકાને ક્રીડા તરીકે પેટલું બાંધીને આકાશમાં ઉછાળે છે, પ`ન્ત અવસ્થામાં ચારિત્ર લઈ સાતમા દેવલાકમાં ઉત્પન્ન થઈ ત્યાંથી ચ્યવી રાજગૃહી નગરીમાં મહેન્દ્ર રાજાની કૂર્માંદેવી રાણીના પુત્ર થયા. પિતાએ ધર્મદેવ નામ પાડયું, પરન્તુ પૂર્વભવમાં ધણા બાળકાને પોટલાં બાંધી આકાશમાં ઉછાળેલા હાવાથી તે દુષ્કર્મના ઉદયથી બે હાથ પ્રમાણુના વામન શરીરવાળા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી વિજયપદ્મસુરિષ્કૃત છે કે આ જગતમાં જે જીવા શેક કરવા ચેાગ્ય નથી તે જીવા કાણુ છે? ત્યારે શ્રી વીર પરમાત્મા ગૌતમસ્વામીને ટુંકાણમાં જવાબ આપે છે કે જે ભવ્ય જીવા અગિઆર કા (જેનાં નામ ર૯-૩૦ આ શ્ર્લાકમાં ગણાવેલાં છે) સાધે છે તે જીવે શેાચનીય-શાક કરવા લાયક મનતા નથી, કારણ કે તે દયા આદિ સદ્ગુણેાવાળા અને આત્મ રમણુતાવાળા હાવાથી આન ંદમાં જીવન ગુજારે છે, અને તેથી સુખી હાય છે માટે કાઇ જીવને શેાચનીય નથી. શેાચનીય જીવા તે તે હાય છે કે જે જીવા મહા આર ંભ સમાર ભથી પરવાને હણુતા હાય, તેથી અત્યન્ત દુ:ખી અને દરદ્રી હાય, તેવા ( ઢીંગણા ) થયા, તેથી લાકામાં કૂર્માંપુત્ર નામ પ્રસિદ્ધ થયું. કૂર્માંપુત્ર બાલ્યાવસ્થાથીજ ઉત્તમ સદાચારી હતા ને વિષયથી વિરક્ત હતા. એક દિવસ રાજમહેલની પાસે ઉપાશ્રયમાં મુનિએને ભણાવતા ( ભણતાં ) સાંભળીને “આવું કયાંક સાંભળ્યું છે” એમ ઉહાપાહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પૂર્વભવનું પેાતાનું સ્વરૂપ દેખી સંસારની અસારતા ભાવતાં અનુક્રમે શુકલધ્યાનના પ્રતાપે કેવળજ્ઞાન પામ્યા. ત્યાર બાદ વિચારવા લાગ્યા કે જો હું હમણાંજ ધર છેોડી દઇશ તા માતા પિતાને બહુ દુઃખ થશે, તે મરણ પામશે. માટે હાલ તેમને પ્રતિમાધ પમાડવા ઘરમાં રહું, એમ વિચારી ૬ માસ સુધી કાઈ કેવલી ન જાણે એ પ્રમાણે મુનિચર્યાથી ધરમાં રહ્યા, ત્યાર બાદ ઇન્દ્રે આવી કૂર્માપુત્રને વેષ આપ્યા, અને માપતાને પણ સંસારની અસારતા સમજાવતાં તેમણે ચારિત્ર લીધું. એ રીતે કુર્માપુત્ર સંસાર ભાવનાથી કેવળજ્ઞાન પામ્યા. ૯ ભાવદેવ-ભાવદેવ પણ ભાવનાથીજ આત્મહિત કરનારા થાય છે, એમનું દૃષ્ટાન્ત અન્ય ગ્ર ંથામાંથી જાણવું. Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૪ જીવ બીજા ને શોચનીય (કરૂણાપાત્ર) હોય છે, પરંતુ ધમી જીવો દુઃખી નથી, આરંભ સમારંભ કરતા નથી, તેમ દરિદ્રી પણ નથી તેથી બીજાઓને શોચનીય નથી. વળી એ ધમ છે ધર્મના પ્રભાવે સિદ્ધિગતિ કે ઉત્તમ દેવતાઈ સુખ પામે છે, તે સિદ્ધિગતિ વિગેરેને પામ્યા પછી એ જીવે બીજાને શોચનીય કઈ રીતે હોય? તેમજ ધમી છે તો પિતાના મરણ વખતે પણ આનંદી હોય છે. તેથી પણ બીજાને શોચનીય નથી. 1 ૨૬ છે સંસારની વિચિત્રતા જણાવે છે – જ્યાં જન્મકાલે પારણામાં રૂદન પતે તે કરે, હસતાં સગાં કરતાં જમણ કંસારનું મેજે ફરે; એ સ્પષ્ટ ચાલા મોહના જન્મી અડગધમ બને, બે ભેદ પર ઉપકાર સાથે વિશ્વ ચાહે તેમને. ર૭ અર્થ:-જન્મ વખતે જન્મેલું બાળક તે પારણામાં રૂદન કરી રહ્યું હોય છે. તે વખતે પુત્ર જન્મની ખુશાલીમાં સગાંઓ હસે છે અને કંસારનું જમણ જમી આનંદ પૂર્વક ફરે છે. પરંતુ તે જન્મ વખતે રૂદન કરનાર બાળક અડગઆસ્થાવાળો ધમ બને અને જે બે ભેદવાળા પોપકારને સાધનાર બને છે તે તમામ જગતના છે તેને ચાહે છે. અહીં ઉપકારના બે ભેદની સૂચના કરી છે તે બે ભેદ આ પ્રમાણે જાણવા. ૧ દ્રવ્ય ઉપકાર. ૨ ભાવ ઉપકાર. ધન ધાન્ય વસ્ત્ર વિગેરેનું દાન દઈને જે ઉપકાર કરીએ, તે દ્રવ્ય ઉપકાર કહેવાય. અને હિંસાદિ પાપમય વ્યાપાર કરતા Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતિ જીવને શાંતિ અને પ્રેમ ભરેલા વચને કહીને ધર્મના રસ્તે દેરવા, અને ધર્મને પામેલા જીને ધર્મમાં સ્થિર કરવા અને તેઓને ધર્મ ક્રિયામાં ઉત્તેજન આપવું તે ભાવ ઉપકાર કહેવાય. સંસારના મહી જીવો બાલક જન્મે, ત્યારે મેહને લઈને જમણવાર વિગેરે કરે. પણ એ તો વ્યવહાર છે. જન્મનાર ભવ્ય જીવોની ફરજ એ છે કે તેણે ધમી બનીને પરોપકારમય જીવન ગુજારવું. જેથી પિતાનું ભલું થાય. અને બીજા કે તેના ગુણોને યાદ કરે. ૨૭ કઈ રીતે લોકે ધમીને સંભારે છે, તે જણાવે છે – એ મરત તે એ નિત્ય જનતા બેલતી દાની ગયા, જે ગરીબના દુઃખ ટાલનારા સદગુણ ચાલ્યા ગયા; આદર્શ જીવન જીવનારા જન્મ સફલ કરી ગયા, સુખ ધામ સદ્ગતિને લહ્યા પણ અમરનામ કરી ગયા. ૨૮ અર્થ –૨૭ મા લેકમાં કહેલા એ પોપકાર ગુણવાળા માણસ મરણ પામે, ત્યારે જનતા-જન સમુદાય તે ચાલ્યો ગયો આ કારણને લઈને શેક કરે છે, અને કહે છે કે દાન-દાન કરનાર ગયા. ગરીબને માટે જેમને લાગણી હતી તેવા ગરીબના દુઃખને દૂર કરનારા સગુણ ચાલ્યા ગયા. આદર્શ (ઉત્તમ પ્રકારનું બીજાને ધડે લેવા લાયક) જીવન જીવનારા તેઓ પોતાને જન્મ સફળ કરીને ગયા છે. તેઓ સુખ ધામ-સુખના સ્થળ રૂપ સદગતિને જે કે પામ્યા છે. પણ પાછળથી પિતાનું નામ અમર કરીને ગયા છે. આ પ્રમાણે જે જન્મ વખતે રૂદન કરતો હતો, પરંતુ મેટી Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯૫લતા ઉંમરે તે આદર્શ જીવન , તેથી મરણ વખતે પિતે આનંદ પૂર્વક મરણ પામે છે. અને બાળકના જન્મ વખતે જેઓ હસતા હસતા હતા તેઓ તે આદર્શ જીવનવાળા (જે પહેલાં બાળક હતું. તે) પુરૂષના મરણથી વિલાપ કરે છે, એ રીતે જેઓ શરૂઆતમાં રેતા હતા, તેઓ અને હર્ષ પામે છે અને જેઓ શરૂઆતમાં હસતા હતા, તેઓ અને રૂદન કરે છે. એમ આ લેકમાં બીજી હકીકત કહી, તે ઉપરાંત સંસારની વિલક્ષણતા પણ જણાવી. ૨૮ હવે બે ગાથા વડે પૂર્વોક્ત ૧૧કાર્યોનાં નામ ગણાવે છે – અહિં ચરણ સાધક શ્રુતવચન ભણનાર સુકૃત સદા કરે, ને અણુવ્રતાદિક સાધકે સાહસ્મિ વચ્છ આદરે; દાનાદિના દેનાર કરતા મદદ શ્રુત ભણનારને, મનના ઉમંગે ભાવનારી ભાવનાને પ્રતિદિને. ર૯ અર્થ:–૨૬ મા લેકમાં કહેલ અગિયાર કાર્યોના નામ જણાવે છે -૧ ચરણ સાધક એટલે ચારિત્રનું આરાધન કરનાર. ૨ મૃત વચન ભણનાર એટલે સિદ્ધાન્ત અથવા શાસ્ત્રને અભ્યાસ કરનાર અને સાંભળનાર ૩ સુકૃત એટલે સત્કાર્યોને હંમેશાં કરનાર. ૪ તથા અણુવ્રતાદિક એટલે શ્રાવકના સ્થૂલ વ્રતો તથા બીજા પણ વ્રતને સાધનાર. પ સાહેશ્મી વચ્છલ એટલે સાધર્મિક ભાઈઓનું વાત્સલ્ય કરનાર. ૬ દાન ધર્મ વગેરેની સાધના કરનાર. ૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપધસૂરિકૃત શ્રુતજ્ઞાન ભણતા હોય તેને મદદ કરનાર. ૮ તેમજ દરરોજ ઉલ્લાસ પૂર્વક ભાવનાને ભાવનારા. ૨૯ શુભ ન્યાયથી પેદા કરેલા દ્રવ્યથી ઉલ્લાસથી; જેઓ લખવે શ્રત ખમો સર્વને આનંદથી; અજ્ઞાન લેભાદિક બેલે બાંધેલ સઘલા પાપને, આલેચનારા તેહ ભવ્ય શેચનીય ન અન્યને. ૩૦ અર્થ – ઉત્તમ ન્યાયથી એટલે અનીતિ ર્યા સિવાય. ઉત્પન્ન કરેલા, (ન્યાયથી કમાએલા અર્થાત લોકોને ઠગ્યા સિવાય સ્વામિદ્રોહ, મિત્રદ્રોહ, કેઈની થાપણ ઓળવવી, ચોરી કરવી વગેરે અનીતિના કાર્યો કર્યા સિવાય મેળવેલા) ધન વડે ઉલાસથી-આનંદ પૂર્વક જેઓ અતજ્ઞાન લખાવે, ધાર્મિક પુસ્તક છપાવે તે. ૧૦ સર્વ જીને આનંદ પૂર્વક મન વચન અને કાયાથી ખમાવનાર. તથા ૧૧ –અજ્ઞાનના વશથી અથવા લોભાદિક કારણને લઈને બાંધેલા સઘલા પાપોને આલોચનારા–એટલે ગુરૂની પાસે પશ્ચાત્તાપ પૂર્વક પાપને પ્રગટ કરીને પ્રાયશ્ચિતની સાધના કરનારા એવા ભવ્ય જી બીજા ને શેચનીય એટલે શોક કરવા લાયક થતા નથી. કારણ કે એ ધમી છે પવિત્ર માનવ જીંદગીના સાધ્યને સારી રીતે સાધીને ગયા છે. તેથી બીજા ને ધમી જીના સંબંધમાં લગાર પણ દીલગીરી થતી નથી ૩૦ કુદ માવા નુત્તી પદ અગીઆર કાર્યોમાં અહીં, શુભ ભાવનાને ભાવનાર શોચનીય બને નહી; Page #100 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ભાવના કેમ્પલતા એથી કરે વિપરીત તેએ શેાચનીયજ પ્રવચને, અસમાધિ મરણે મરણ પામે તિરિગતિ કે નિરયને. ૩૧ અ:—એ પ્રમાણે આગળના એ લે!કમાં ગણાવેલા ૧૧ પ્રકારના કાર્યનિ કરનારા જીવામાં “સુહૈં માવળાનુત્તાક એ પદથી શુભ ભાવના યુક્ત એટલે શુભ ભાવનાને ભાવનારા જીવા શેક કરવા લાયક બનતા નથી એમ કહ્યું છે. આથી ભાવનાનો મહિમા જણાવ્યેા. આ ગણાવેલા ૧૧ કાર્યોથી એ વિપરીત એટલે ઉલટી રીતે વર્તનારા હેાય છે. તેઓ શાચનીય જ-શેક કરવા લાયક જ મને છે એ પ્રમાણે સિદ્ધાન્તમાં કહેલુ છે. આવા વિપરીત વન કરનારા અસમાધિ મરણે મરણ પામે છે. મરતી વખતે તેએને ચિત્તની સ્થિરતા અથવા શાંતિ હાતી નથી. તેઓ મરીને તિર્યંચ ગતિ અથવા નરક ગતિને પામે છે. ૩૧ ,, હવે ત્રણ ગાથા વડે ખાર ભાવનાઓ ગણાવે છે:— કે યાવનાદિક અધીર એમ અનિત્યતાની ભાવના, પરભાવ એ સાચું શરણ નહિ એહુ અશરણુ ભાવના; શમશાનના લાડુ સમા ભવ એહ ભવની ભાવના, હું એકલો આવ્યા જઈશ હું એકતાની ભાવના. ૩૨ અર્થ:—(1) ચોવન વિગેરે એટલે જુવાની, ધન, દોલત, કુટુંબ વગેરે અસ્થિર-નાશવંત છે એવું ભાવવું તે પહેલી અનિત્ય ભાવના કહેવાય (ર) પરભાવ એટલે પુદ્ગલ રમણુતા અથવા પૌલિક પદાર્થ શરણુ રૂપ નથી એવું જે ભાવવું Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્રસૂરિકૃત તે બીજી અશરણુ ભાવના કહેવાય (૩) મશાનના લાડુના જેવા ચાર ગતિ રૂપ ભવ એટલે સંસારનું સ્વરૂપ વિચારવું તે ત્રીજી ભવની-સંસારની ભાવના જણવી. (૪) હું એકલો આવ્યો છું અને એક જવાન છું. આ સંસારમાં કઈ કેઈનું નથી એવું જે ભાવવું તે ચેથી એકત્વ ભાવના કહેવાય. ૩૨ આ શરીર આદિક અન્ય એઅન્યત્વ કેરી ભાવના, છે ગદકીની ગટર કાયા એહ અશુચિ ભાવના જે કમહેતુ વિચારણે તે આશ્રાની ભાવના, તે કર્મ કારણ રોકવા એ શ્રેષ્ઠ સંવર ભાવના. ૩૩ અર્થ –(૫) હે જીવ! આ શરીર, ધન, દેલત જેને તું તારાં માને છે તે તારાં નથી. જ્ઞાન દર્શનાદિ ગુણ તારા છે અને તે સિવાયની તમામ પૌગલિક વસ્તુઓ આત્માથી જુદી છે એવું જે ભાવવું તે પાંચમી અન્યત્વ ભાવના કહેવાય. (૬) દુધમય પદાર્થોની ગટર જેવું એટલે અશુચિથી ભરેલું આ શરીર છે. તે ગમે તેટલી વખત સાબુ વગેરેથી છેવાય, તે પણ પવિત્ર થતું નથી એવું ભાવવું તે છઠ્ઠી અશુચિત્ર ભાવના કહેવાય. (૭) જે કમહેતુ એટલે કર્મબંધ થવાના કારણો તે સંબંધી વિચાર કરે. કયા કયા મિથ્યાત્વ અવિરતિ કષાયાદિક કારણોથી કયા ક્યા કર્મનો બંધ થાય છે વગેરેની વિચારણા કરવી તે સાતમી આશ્રવ ભાવના જાણવી. (૮) આ સાતમી ભાવનાથી ઉલટી ભાવના એટલે કર્મ બંધ થવાના કારણોને કેવી રીતે રોકવા. જેમકે ક્ષમા વડે ક્રોધ Page #102 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા રેકો વગેરે વિચારણા તે આઠમી ઉત્તમ સંવર ભાવના જાણવી. ૩૩ જે કર્મ દેશ ક્ષય વિચારે નિર્જરાની ભાવના, જે વિશ્વરચના ચિંતના તે રૂપની ભાવના; શ્રદ્ધાદિ દુર્લભ ભાવવા એ બોધિ દુર્લભ ભાવના, તીર્થપતિ તસ ધર્મ દુર્લભ ધર્મ કેરી ભાવના. ૩૪ અર્થ?—જેનાથી કર્મને દેશ ક્ષય એટલે ધીમે ધીમે નાશ થાય, તે નિર્જરા એમ જે વિચારવું તેનવમી નિર્જર ભાવના જાણવી. (૧૦) વિશ્વ રચના એટલે ચૌદ રાજલકના સ્વરૂપની જે વિચારણા કરવી તે દશમી લોક સ્વરૂપ ભાવના કહેવાય. (૧૧) આ સંસારમાં ચકિપણું વગેરે પામવું સહેલ છે પણ શુદ્ધ શ્રદ્ધા રૂપ સમકિતની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ એટલે મુશ્કેલ છે એવું ભાવવું તે અગિરમી બધિ દુર્લભ ભાવને કહેવાય. (૧૨) તથા ઉત્તમ તીર્થના નાયક જે તીર્થકર અરિહંત દેવ અને તેમણે પ્રરૂપેલે ધર્મ પામવો દુર્લભ છે એવું જે ભાવવું તે બારમી ધર્મભાવના. એ પ્રમાણે ઘણા ટુંકાણમાં બાર ભાવનાનું સ્વરૂપ જણાવ્યું. ૩૪ છેલ્લી ત્રી વિગેરે ચાર ભાવનાનું સ્વરૂપ ટૂંકાણમાં જણાવે છે– સુખ શાતિને પામોકલજન એહ મૈત્રી ભાવના, ગુણવંતના ગુણ જોઈ હરખો તે પ્રમાદની ભાવના; પરદુઃખમાં રાખે દયા કરૂણ્ય કેરી ભાવના, સંક્લિષ્ટ કર્મ ઉપેક્ષણા માધ્યચ્ચ કેરી ભાવના. ૩૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃત અર્થ:-(૧૩) આ લેકના સઘલા જ સુખ તથા શાન્તિ પામે મારે તેઓની સાથે શત્રુતા નથી. આ સર્વ છો મારા મિત્રે છે. એવું જે વિચારવું તે મિત્રી ભાવના કહેવાય. (૧૪) ગુણવાન પુરૂષના ગુણે જઈને આનંદ પામવે, ખુશ થવું તે પ્રમાદ ભાવના જાણવી. (૧પ) બીજા દુઃખી જીવને જોઈને તેમના ઉપર દયા ચિંતવવી તે ત્રીજી કારૂણ્ય ભાવના. (૧૬) સંકિલષ્ટ કર્મ એટલે બીજા જીવને દુઃખ થાય તેવા કર્મો કરનારજીને સમજાવતાં છતાં ન સમજે તે તેમના તરફ તિરસ્કાર નહિ કરતાં તે જીવો કર્માધીન છે અથવા ભારે કમી છે એવું જાણું સમભાવ રાખવો તે માધ્યથ્ય નામની ચોથી ભાવના જાણવી. ૩૫ અનિત્ય ભાવના જણાવવાના પ્રસંગે સ્થિતબુદ્ધિનું લસણું કહે છે – હે જીવ! સેલે ભાવના સંક્ષેપમાં જે વર્ણવી, વિસ્તારથી કમસર કહું તે નિત્ય રંગે ભાવવી; સ્થિતબુદ્ધિ બનજે ભાવનાને ભાવતાં દોષ હરી, શાન્ત ચિત્તે તત્ત્વ ઠાવી જીંદગી કર નિર્મલી. ૩૬ અર્થ: હે ભવ્ય જીવ! મેં એ પ્રમાણે સોળે ભાવનાઓનું સંક્ષેપમાં એટલે ટુંકાણમાં વર્ણન કર્યું. હવે તે ભાવનાઓનું કમસર-અનુક્રમે વિસ્તારથી વર્ણન કરૂ છું. આ ભાવનાઓ હંમેશાં રંગે એટલે આનંદપૂર્વક ભાવવી-વિચારવી. અને આ ભાવનાઓ ભાવીને સ્થિતબુદ્ધિ (આને અર્થ આગલી ગાથામાં જણાવ્યું છે.) બનજે. તથા તે ભાવનાઓ Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯૫લતા ૫૭ ભાવીને પોતાની ભૂલને હરી એટલે દૂર કરીને શાંત ચિત્તથી, તત્ત્વ ઠાવી એટલે જીવ અજીવ વગેરે અને હેયાદિ તત્ત્વનું સ્વરૂપ જાણીને પોતાની જીંદગી નિર્મલ કરજે એટલે પવિત્ર બનાવજે. ૩૬ દુઃખના સમયમાં જેન હોખિન્ન સુખના સમયમાં, નિરભિલાષ બને હરભય ક્રોધ રતિ રહી શાતિમાં તેહ સ્થિતબુદ્ધિ જન નિજ જીવન શુદ્ધ ગુજારતા, સાબુ તણી જેવા બની શ્રદ્ધાલુના મલ ટાલતા. ૩૭ ' અર્થઃ—જેઓ દુ:ખના સમયમાં એટલે સંકટ આવે ત્યારે ખિન્ન ન હોવે એટલે દીલગીર થતા નથી, તથા સુખને સમય આવે ત્યારે નિરભિલાષ બને એટલે નવી નવી પાર્ગોલિક સુખની ઇચ્છા ન કરે. અને શાંતિ રાખીને ભય, ક્રોધ તથા રતિ એટલે પ્રીતિને દૂર કરે તેઓ સ્થિતબુદ્ધ કહેવાય છે. તેઓ પોતાનું જીવન પવિત્ર રીતે ગાળે છે. તેમજ તેમને સ્વભાવ સાબુ જેવો હોય છે, કારણ કે જેમ સાબુ વસ્ત્રને લાગેલ મેલ દૂર કરીને તેને સ્વચ્છ બનાવે છે તેવી રીતે તે સ્થિતબુદ્ધિ મનુષ્ય પણ શ્રદ્ધાવાળા જનના સંશયાદિ રૂપ અભ્યન્તર મલ અથવા કચરાને દૂર કરી તેમને પવિત્ર બનાવે છે. ૩૭ જીવ આત્મિક શાંતિને પામે? આ પ્રશ્નનો જવાબ આપે છે – શાન્તિ પામે કોણ? ઉત્તર એમ જીવ! ઠસાવજે, કર્મબંધનને તજીને નિસ્પૃહાશય વૃત્તિ જે; Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત મદ માનને અલગા કરે તે ભવ્ય નિશ્ચલ શાન્તિને, જરૂર પામે દેષ વામે સમ ગણે દીન ધનિકને, ૩૮ અ:—હે જીવ! ખરી શાંતિ કાણુ પામે તેના ઉત્તર આ પ્રમાણે મનમાં ઠસાવજે એટલે મનમાં ધારી રાખજે. જે જીવા કબંધના કારણેાથી દૂર રહીને કાઇ પણ પ્રકારના પૌદ્ગલિક પદાર્થોની સ્પૃહા અથવા ઈચ્છા કરતા નથી, અને આઠ પ્રકારના મદ તથા અભિમાનને દૂર કરે છે તેવા ભવ્ય જીવા જે શાંતિ આવ્યા પછી જવાની નથી, તેવા સ્થિર શાંતિગુણુને જરૂર પામે છે, તેવા ઉત્તમ શાંત પુરૂષા દાષાને દૂર કરે છે અને ગરીબ તથા ધનવાનને સમાન ગણે છે. ૩૮ અનિત્ય શરીરની ક્ષણભંગુર સ્થિતિ જણાવે છે— કેળના જે ગર્ભ તેના જેહા આ દેહ છે, ક્ષણ વારમાં બહુ રંગ ધારે તેહ કારણ ક્ષણિક છે; સાજો કિ માંદા ડિક જાવાન ઘરડા હેાય છે, પરભવ જતાં સાથે ન આવે ખાખ રૂપે થાય છે. ૩૯ અ:—કેળની અંદર રહેલા ગભ જેવા આ દેહ એટલે શરીર છે. કારણકે જેમ કેળના ગર્ભને સુકાઈ જતાં (વિનાશ પામતાં) વાર લાગતી નથી તેમ આ શરીરને પણ સુકાઇ જતાં ( નાશ પામતાં ) વાર લાગતી નથી. વળી આ શરીર ક્ષણિકક્ષણ માત્રમાં નાશ પામનારૂં છે, કારણકે ક્ષણે ક્ષણે બહુરંગ એટલે જુદી જુદી અવસ્થાને ધારણ કરે છે. ઘડીકમાં સાજું જણાય છે એટલે રાગ રહિત હાય છે અને ઘડીક પછી માંદુ પડી જાય છે એટલે રાગવાળુ થાય છે. તેની Page #106 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા પહે અવસ્થા પણ બદલાય છે પહેલાં બાળ હાય છે, પછીથી જીવાન થાય છે અને અંતે વૃદ્ધ-ઘરડું થાય છે. વળી આ શરીર પરભવ જતાં સાથે આવતુ નથી, પરંતુ તેની તે અહીં ખાખ એટલે રાખ થઈ જાય છે. અથવા માટી સાથે મળી જાય છે. ૩૯ સંસારી જીવા શરીરના મે!હમાં સાઇને કેવા કેવા પાપ કરે છે, તે ટૂંકામાં જણાવે છે— હે જીવ ! તે તે દેહ કાજે છળ પ્રપંચા બહુ કર્યાં, નિયમ લીધેલા તને ધમ સાધન દૂર કર્યાં; ખાધાં અભક્ષ્ય પદાર્થ મર્યાદા તજી કુલધર્માંની; રાચી અધર્મ વિહંસા આકરી પણ ના ગણી. ૪૦ અથ:--હે જીવ! વ્હેલાં જણાવેલા સ્વરૂપવાળા શરીરના રક્ષણને માટે તે ઘણા પ્રકારના છળ પ્રપંચે એટલે કપટા કર્યાં, અને તેને માટે લીધેલા નિયમેાના પણ ત્યાગ કર્યાં, અને ધર્મનાં સાધનાને પણ દૂર મૂકયા, તથા નાશવંત શરીર માટે અભક્ષ્ય એટલે નહિ ખાવા ચાગ્ય પદાર્થો પેાતાના કુલધર્મોની મર્યાદાના ત્યાગ કરીને ખાધા, તથા અધના કાર્યોમાં રાચી એટલે આનંદ માની નિર્દય પણે જીવહિંસા કરવામાં પણ તેં કચાશ રાખી નિહ. ૪૦ શરીરનેા માહુ શુ શુ કામ કરાવે છે ? તે જણાવે છે:— જે દિવસના એ સહસ્ર રૂપિયા ફી લિએ તે પણ દઇ, સીવીલ સરજન પાસ ઉપચારા કરાવે મન ઇ; Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી વિજયપદ્મસૂરિકૃત નિજ ધર્મ ખાધક કીંમતી એસડ ઘણાંએ વાપરે, તાએ સુધરવા માંહિ શકાક્ષણિક ચિંતા શીદ કરે? ૪૧ અર્થ:--હે જીવ! તું જે સીવીલ સર્જન એક દિવસના બે બે હજાર રૂપી ×ી લે તેટલી જ઼ી આપીને પણ તેની પાસે પૂરતી કાળજી રાખીને ઉપચારા (દવા ) કરાવે છે તથા પેાતાના ધર્મને આધા કરનારી ઘણા પ્રકારની કીંમતી દવાઓ પણ વાપરે છે. આટલી આટલી ી આપર્વા છતાં તથા ધર્મઆધક કીંમતી દવાઓ વાપરવા છતાં પણુ શરીર સુધરવામાં શકા રહેલી છે, કારણકે શરીરને દુ:ખ આપનાર અશાતા વેદનીય કર્મોના ઉદય વિગેરે નિમિત્તો જે બળવાન હાય તા દવાઓની અસર થતી નથી, તા આવા પ્રકારના નાશવંત શરીર માટે ક્ષણે ક્ષણે હે જીવ! તું શા માટે ચિંતા કર્યા કરે છે? આ અનિત્ય શરીર માટે ચિંતા કરવાની કંઇ જરૂર નથી. એટલી ચિંતા-આત્માને નિર્મલ કરવા માટે જરૂર કરવી જોઇએ. ૪૧ શરીરની ખાખતમાં આ પ્રમાણે વિચારવું, એમ કહે છે— જરૂર આવી બાલચેષ્ટા દુર્ગતિને આપતી, આવા વિચારે બુધ જનાને ત્યાં નરજ મમતા થતી; તેઓ વિચારે એમ આની મદદથી મુક્તિ મલે, તેથી કરી પાંચે શરીરમાં મુખ્ય કીધું જિનવરે. ૪ર અ:-ઉપર જણાવી તેવી શરીરને માટે દોડધામ કરવાની ખાલ ચેષ્ટાઓ એટલે અજ્ઞાનીને ઉચિત કાર્યો નરકગતિ તથા તિર્યંચ ગતિ જેવી દુર્ગંતિ એટલે ખરાબ ગતિને આપે Page #108 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા í છે. એમ સમજીને મુધના એટલે ડાહ્યા મનુષ્યાને આ નાશવંત શરીર પ્રત્યે જરા માત્ર મમત્વ ભાવ થતે! નથી કે જેને લઇને ધર્મ આધક દવા વિગેરે વાપરવાના પ્રસંગ આવે. તેઓ તા . એવે વિચાર કરે છે કે આ નાશવત ઔદ્યારિક શરીરની મદદથી મુકિત મળે છે. એટલે આ નાશવંત શરીર દ્વારાએ પણ જો ઉચિત ધર્મરાધન કરવામાં આવે, તે તે ધર્મારાધનથી મેક્ષની પ્રાપ્તિ થાય છે માટે મેક્ષ પ્રાપ્તિમાં આ શરીર કારણ છે. આજ કારણથી આપણા ઔદારિક શરીરને જિનેશ્વર ભગવતે પાંચ શરીરમાં પ્રધાન કહ્યું છે. કારણ કે ઔદારિક સિવાય બીજા શરીર દ્વારાએ મેક્ષ પ્રાપ્તિ થતી નથી. માટે ધર્મોની નિર્મલ સાધના કરવા તરફ લક્ષ્ય રાખીને દારિક રારીરને સાČક કરવું. પણ વિષયલાગેાને બેગવવાની તરફ લક્ષ્ય રાખીને શરીરની ઉપર મેાડ રાખવા નિહ. ૪ર દેહમાં મેહ રાખતાં થતા ગેરલાભ દાખલા દઇને સમજાવે છે તે ક્ષણિકના માહે કરી અક્ષણિકને ના હારીએ, અક્ષણિક જ્ઞાનાદિ ત્રણ ઈમ શાસ્ત્રથી અવધારિએ; નિજ દેહમાં મમતા ધરીને બહુ જના ભવમાં ભમ્યા, દૃષ્ટાંત બહુ મરીચિ પ્રમુખના પૂર્વધર પુરૂષે કહ્યા. ૪૩ અઃ—માટે ક્ષણિક ( ક્ષણભ ંગુર અથવા નાશવંત ) એવા શરીરની ઉપર મેહ રાખીને એટલે શરીર તરફના મમવંથી અક્ષિણુકા એટલે નાશરહિત આત્માની સાથે રહેનાર ઉત્તમ જ્ઞાનાદિ ગુણાને હારીશ નહિ, એટલે અક્ષણિક આત્મિક ગુણાને સાધજે. જ્ઞાનાદિ ત્રણ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર Page #109 -------------------------------------------------------------------------- ________________ કર શ્રી વિજયપદ્મસૂરિકૃત એ ત્રણ ગુણા અક્ષણિક અવિનાશી છે એમ શ્રી યોગશાસ્ત્રાદિ ગ્રંથાથી અવધારીએ એટલે નિશ્ચય કરી શકાય છે, કારણકે આ ત્રણ પરભવમાં પણ આત્માની સાથે જાય છે, અને શરીર તે અહી આંજ પડયું રહે છે. શરીર ઉપર મમતા અથવા માહ રાખીને ઘણાં જીવેા આ સંસાર રૂપી અટવીમાં રખડયા છે તે ઉપર ચઉર્જા પૂધર શ્રી ભદ્રબાહુ સ્વામી આચાર્ય વિગેરે ભગવાએ શ્રી આવશ્યકાદિમાં મરીચિ વિગેરેનાં ઘણાં દૃષ્ટાન્તા કહ્યાં છે. મરીચિનું દૃષ્ટાન્ત ટુકમાં આ પ્રમાણે:-- પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પૌત્ર અને ભરત ચક્રવીના પુત્ર મરીચિ નામે હતા. તેમણે પ્રભુશ્રી ઋષભદેવની દેશના સાંભળીને વૈરાગ્ય પામી તેમની પાસે દીક્ષા લીધી, પરંતુ ચાલતા વિહાર કરવા, ટાઢુ ઉત્તુ ખાવું, ભોંય સૂઇ રહેવું વિગેરે દીક્ષાના કઠીન નિયમાનુ પાલન ન થઈ શકવાથી તેમણે દીક્ષા મૂકી દેવાના વિચાર કર્યાં. લજ્જાને લીધે ઘેર તેા જઇ શકાય નહિ, તેથી તેમણે ત્રિદંડીને નવા વેશ ધારણ કર્યો. આ પ્રમાણે શરીર ઉપર માહ રાખવાથી ચારિત્રને ત્યાગ કર્યા, એટલુંજ નહિ પરંતુ ત્યાર પછી પણ તે શરીરના માહે તેમને કેવી રીતે ફસાવ્યા ? તે સાંભળે. તે પ્રભુની સાથે વિહાર કરે છે, બીજાઓને ધર્મોપદેશ આપી ખૂઝવે છે, અને ખુઝનાર જીવ જ્યારે ચારિત્ર માટે માગણી કરે, ત્યારે તેને પ્રભુની પાસે દીક્ષા અપાવે છે. મારાથી ચારિત્ર પાળી શકાતું નથી. એ પ્રમાણે પેાતાની ખામી ખીજાએ આગળ Page #110 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા જાહેર કરે છે એ પ્રમાણે કેટલેક વખત ગયા પછી એક વાર મરીચી માંદા પડ્યા, તે વખતે કઈ સાધુ તેમની વૈયાવચ્ચ કરતા નથી, કારણકે સંયમીધી અસંયમીની વૈયાવચ્ચ થાય નહિ. તે વખતે મરીચીના મનમાં એવા પરિણામ થયા કે આ સાધુએની આગળ હું બીજાઓને બુઝવીને દીક્ષા અપાવું છું, પણ આ સાધુએ તો મારી કોઈ પણ પ્રકારની સંભાળ લેતા નથી માટે હવે જે કઈ બુકે તો તેને માટે શિષ્ય બનાવું. સાજા થયા પછી કપિલ નામના રાજકુંવરે તેમની દેશનાથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાનો વિચાર જણાવ્યું, ત્યારે મરિશીએ પ્રથમ તો તેને પ્રભુ પાસે દીક્ષા લેવા જવાને કહ્યું, પરંતુ તેણે જ્યારે પૂછયું કે પ્રભુના માર્ગમાં ધર્મ છે અને તમારા માર્ગમાં ધર્મ નથી? ત્યારે મરિચીએ વિચાર્યું કે આ માણસ મારો શિષ્ય થવાને લાયક છે માટે જવાબમાં કહ્યું કે ત્યાં પણ ધર્મ છે અને અહીં પણ ધર્મ છે. ” પિતે જાણે છે કે પ્રભુને માર્ગજ સત્ય છે અને પોતાને માર્ગ તે ખોટો છે તે છતાં ઉપર પ્રમાણે જવાબ આપે. આ જવાબ અપાવનાર શરીર ઉપરની મમતાજ હતી, કારણકે પિતે કદાચ ફરીથી માંદા થાય તે પોતાના શરીરની સંભાળ લેનાર હોય તે સારૂ એવી ભાવનાએ જ તેમને ઉપર પ્રમાણે ખોટે જવાબ અપાવ્યું, અને એ પ્રમાણે ખોટે જવાબ ન આપે તે તે તેમના શિષ્ય થાય નહિ. આ પ્રમાણે ઉત્સુત્ર પ્રરૂપણા કરવાથી ઘણું ઘોર કર્મ બાંધ્યું, જેથી કરીને ઘણુ ભવ સુધી સંસારમાં રખડવું પડયું. આ મરીચિજ ભવિષ્યમાં ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી થાય છે. ૪૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધસૂરિકૃત - કયા મુદ્દાથી શરીરની મમતા ટાળવી જોઈએ? તે જણાવે છે – બદ્ધ કર્મ ખપાવવાને ચિત્ત થીર બનાવવા, દેહ મમતા ટાળજે શુભ તત્ત્વષ્ટિ ટકાવવા શ્રી પાર્શ્વવર બંધક તણા શિષ્યો મહાબલ જાણિએ, દૃષ્ટાંત ગજસુકુમાલ મેતારજ તણું સંભારીએ. ૪૪ અર્થ –બદ્ધ એટલે બાંધેલા કર્મ ખપાવવા અથવા સર્વથા કર્મ અપાવવા માટે અને ચિત્તને સ્થીર બનાવવા માટે તથા સારી એવી તત્વદષ્ટિ ટકાવવા માટે હે જીવ! તું દેહની મમતા ટાળજે-દૂર કરજે. એમ કહેવા મુદ્દો એ છે કે શરીરની મમતા ટળી હોય તો ચિત્ત સ્થિર બને, અને ચિત્તની સ્થિરતા થાય ત્યારે શુભ દષ્ટિને ટકાવ થાય અને શુભ દષ્ટિને ટકાવ થવાથી ઘણું કર્મોની નિર્જરા થાય. આ દેહની મમતા ટાળવાના સંબંધમાં દષ્ટાતો આ પ્રમાણે જાણવા.1 ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુ, ૨ ચેવીસમા શ્રી મહાવીર સ્વામી, ૩ સ્કંધક મુનિના ૪૯ શિષ્ય, ૪ મહાબલ, ૫ ગજસુકુમાલ તથા ૬ મેતારજ મુનિ વિગેરેનાં દષ્ટાન્ત સંભારવા. આની હકીકત આગળ વિસ્તારથી જણાવીએ છીએ. ૪૪ અનુક્રમે પહેલા જણાવેલા દષ્ટાતની બીના જણાવે છે – શ્રી પાર્શ્વ પ્રભુ દેવને ઉપસર્ગ સહસ્તાક્ષાંતિથી, પ્રભુ વીરને ગેવાળ લઈને રાશ અતિશય કેધથી; તે મારવાને દોડતો શુલપાણિ ત્રાસ પમાડતે, ને ચંડકૅશિક સૂર્ય સામે નજર કરીને ડંખતે. ૪૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ભાવના કલ્પલતા અ:—૧ પૂર્વ ભવના વૈરી કમડ તાપસના જીવ જે અજ્ઞાન તપ કરી મરીને મેઘમાળી નામને દેવ થયેા હતા, તેણે કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા પ્રભુદેવ શ્રી પાર્શ્વનાથને ઘણા પ્રકારના ઉપસી કર્યા. છેવટે અતિ ઘેર મેઘની વૃષ્ટિ કરી. તેનું પાણી પ્રભુની નાસિકા સુધી આવ્યું. તે છતાં પણ પ્રભુએ તેના પ્રત્યે લેશ માત્ર રાષ નહિ કરતાં ક્ષાંતિથી એટલે ક્ષમા રાખીને તે ઉપસર્ગો સહન કર્યાં. અહીં યાદ રાખવાનું કે દેહની મમતા તજી હેાય તેજ ઉપસ સહન કરી શકાય, અને મનેબલ મજબૂત હોય તેજ દેડની મમતા ટાળી શકાય છે. અંતે પ્રભુને અડગ જોઇને નિરાશ થઇને તેણે પ્રભુને માન્યા. હવે મહાવીર સ્વામીએ કેવા ધાર ઉપસર્ગો સહન કર્યા તે જણાવે છે: કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા પ્રભુને મારવાને માટે ગોવાળ બળદની રાસ (દોરડું) લઇને દોડયે શૂલપાણી નામના યક્ષે પ્રભુના ઉપર ઘણા ઉપસર્ગો કર્યા, ખીના ફૂંકામાં આ પ્રમાણે:-આર્થિક નામના ગામમાં શૂલપાણિ નામે યજ્ઞનું મંદિર હતું. તે યક્ષ ઘણું! નિય હતા. મંદિરમાં રાતવાસા રહેનારને તે મારી નાખતા. પ્રભુ વિહાર કરતા કરતા તે સ્થળે આવ્યા ત્યારે ગામના લે!કાએ પ્રભુને કહ્યું કે એ સ્થળ મૂકીને ખીજે ઠેકાણે રહેવું. પરંતુ પ્રભુ તે લાભ જાણીને નીડરપણે ત્યાંજ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. શૂલપાણિ યક્ષ પ્રભુને જોઇને વિચારવા લાગ્યા કે, મારા સ્થાનમાં કોઇ પણ મનુષ્ય જીવતા રહી શકતા નથી, એવુ જાણ્યા છતાં પણ આ મુનિ અહીં રહ્યા છે, માટે આને મારા પ Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધસૂરિકૃત અનાદર કરવાનું ફળ ચખાડું. તેણે પ્રથમ તે પ્રભુની આગળ ભયંકર અટ્ટહાસ્ય કર્યું. જેથી સામાન્ય મનુષ્ય તો તરતજ ભય પામે. પરંતુ પ્રભુ દેવ તો જરા પણ ક્ષેભ ન પામ્યા. ત્યાર પછી વિકરાળ હાથીનું પિશાચનું રૂપ કર્યું. પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા ત્યારે ભયંકર સર્પનું રૂપ કરીને શરીરે ઘણું ડંખ માર્યા, એ રીતે પ્રભુને ચળાવવાને ઘણા પ્રયત્ન કર્યો. પરંતુ કઈ રીતે પ્રભુ લગાર પણ ચન્યા નહિ ત્યારે આખરે થાકીને તેણે પ્રભુની આગળ પિતાના અપરાધની ક્ષમા માગીને નાચવા લાગે. વળી પ્રભુ મહાવીરને ચંડકૌશિક સર્પો ઝેરની જવાળા વધારવાને સૂર્ય સામે જોઈ જોઈને ડંખ દીધો. તે છતાં પ્રભુએ તેના પ્રત્યે જરા પણ રેષ ન કર્યો. તે ચંડકૌશિકને ટુંક હેવાલ આ પ્રમાણે -આ સપને જીવ પૂર્વ ભવમાં તપસ્વી સાધુ હતો. ઘણા પ્રકારના તપ કરતા હતા. એક વખત શિષ્ય સાથે ગોચરી લેવા જતા તેમના પગ નીચે નાની દેડકી કચરાઈ. શિષ્ય જેવાથી તે વાત ગુરૂને કહી. પણ ગુરૂએ ધ્યાનમાં લીધું નહિ. ઉપાશ્રયે આવ્યા, ત્યારે પણ ઈરિયાવહી પડિક્કમતાં તે પાપ આલેખ્યું નહિ ત્યારે શિષ્ય પ્રતિક્રમણમાં આલેચવાનું જણાવ્યું. પ્રતિકમણમાં પણ ન આવ્યું ત્યારે શિષ્ય શુદ્ધ બુદ્ધિએ તે વાત સંભારી. એમ વારંવાર કહેવાથી ગુરૂને ક્રોધ ચડો. ક્રોધમાં ભાન ભૂલીને શિષ્યને મારવા દોડ્યા, પરંતુ વચમાં થાંભલા સાથે માથું અથડાયાથી મરણ પામ્યા. ત્યાંથી દેવ થઈને ચવીને તાપસપણે ઉપજ્યા. ત્યાં કૌશિક એવું નામ પાડયું. પણ પૂર્વના સંસ્કારને Page #114 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯૫લતા લીધે બહુ કોધી હોવાથી ચંડકૌશિક નામ પ્રસિદ્ધ થયું. ત્યાં તેના ક્રોધથી બધા તેને મૂકીને જતા રહ્યા. એક વખત તે સ્થળે રાજકુમાર કીડા કરવા આવ્યા હતા. ચીડવવાથી ક્રોધમાં આવી તે તેમને મારવા દે. પણ વચમાં આવેલા ખાડામાં પડી મરણ પામી તેજ સ્થળે મહા ભયંકર દષ્ટિવિપ સર્પ થયે. ત્યાંથી જતાં આવતાં મનુષ્ય તથા પશુ પંખી સર્વેને તે પિતાની દષ્ટિથી મારી નાખતો, તેથી તે સ્થળ તદ્દન ઉજજડ થઈ ગયું. કેઈ ત્યાંથી જતું આવતું નહિ. આ સ્થળે આવીને પ્રભુ કાઉસગ્નમાં રહ્યા. સાપે પોતાની દષ્ટિથી પ્રભુને મારવા પ્રયત્ન કર્યો. પરંતુ તેની અસર ન થઈ ત્યારે પગે ડંખ દીધે. પણ પ્રભુના શરીરમાંથી દૂધ જેવી લેહીની ધારા નીકળતી જોઈને તે વિચારમાં પડે. ત્યારે પ્રભુએ તેને ચંડકૌશિક “બુજઝ બુજઝ એ વચને વડે બંધ પમાડે. સર્પને જાતિસ્મરણ જ્ઞાન થયું અને દેવ થયે. ૪પ સુદંષ્ટ્રના અને લાટ દેશના ઉપસર્ગો જણાવે છે – તે સિંહ કેરો જીવ મરીને સુર સુદપણે થતા, જે નાવમાં બેઠા પ્રભુજી તેહ શીધ્ર ડૂબાવતો; વળી લાટ દેશ તણાં ઘણાં જન ઘર ઉપસર્ગો કરે, નિર્મમ પ્રભુ હશે સહે સમતા ધરી રજ ના ડરે. ૪૬ અર્થ:–શ્રી મહાવીર સ્વામી પૂર્વ ભવમાં ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ હતા તે વખતે તેમણે જે સિંહને હો તે સિંહ મરીને સુદંદ્ર નામે દેવ થયા. તેણે પૂર્વ ભવના છેષના કારણે પ્રભુ જે નાવમાં બેઠા છે તે નાવને ડૂબાવવાનો પ્રયત્ન કર્યો. તે બીના આ પ્રમાણે -અલ્પગ્રીવ Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપદ્યસૂરિકૃત નામે પ્રતિવાસુદેવ હતો. તેને નિમિત્તિઓએ કહ્યું કે અમુક ઠેકાણે રહેલે સિંહ જે ખેડુતોના શાલીના (ડાંગરના) ખેતરમાં નુકસાન કરે છે તે સિંહને મારનાર (વાસુદેવને જીવ) તમને હણશે. તે ઉપરથી પ્રતિવાસુદેવે પ્રજાપતિ (જેઓ ત્રિપૃષ્ઠના પિતા હતા.) રાજાને સિંહને હણવા માટે હુકમ કર્યો. ત્યારે પિતાને બદલે ત્રિપૃષ્ઠ ગયા. ત્યાં ક્ષેત્રમાં સિંહને જે ને તે નિઃશસ્ત્ર હોવાથી પોતે પણ શસ્ત્ર રહિત થઈને સિંહ સામે યુદ્ધ કરવા લાગે, અને તેના બંને હેઠને પકડી તેને વસ્ત્રની જેમ ચીરી નાખે. એ સિંહ ત્યાંથી મરી નરકાદિના અનેક ભ કરી, મહાવીર સ્વામીના વખતમાં સુદંષ્ટ્ર નામે નાગકુમાર દેવ થયો હતો. એક વખત પ્રભુ છદ્મસ્થપણુમાં વિહાર કરતા ગંગા નદીના કાંઠે આવ્યા. અને સામે કાંઠે જવા માટે એક નાવમાં બેઠા. તે વખતે સુદંષ્ટ્ર નાગકુમારે અવધિજ્ઞાનથી પ્રભુને “પતાને સિંહના ભવમાં મારનાર જાણીને ” કોધાવેશમાં આવી મહાવાયુ વિસ્તારીને તે નાવ ડૂબાવવા લાગ્યા. પરંતુ પ્રભુ તે બીલકુલ ભય પામ્યા નહિ. તે વખતે સંબલ અને કંબલ નામના બે દેવોએ તે સુદંષ્ટ્ર સાથે યુદ્ધ કરી તેને હરાવી નસાડી મૂળે, ને નાવની રક્ષા કરી. વળી જ્યારે પ્રભુએ લાટ દેશમાં વિહાર કર્યો ત્યારે ત્યાંના ઘણુ મનુષ્યએ ઘણું જાતનાં ઘોર–ભયંકર ઉપસર્ગો કર્યા. પરંતુ નિર્મમ એટલે જેમને શરીર પ્રત્યે બીલકુલ મમતા નથી એવા પ્રભુએ તો હશે (આ ઉપસર્ગો પોતાના કર્મની Page #116 -------------------------------------------------------------------------- ________________ ૬૯ નિર્જરામાં કારણ રૂપ છે એમ જાણી ) સમતા પૂર્વક એટલે ઉપસર્ગ કરનારા પ્રત્યે મનમાં લગાર પણ દ્વેષ કર્યા સિવાય તે ઉપસર્ગો સહન કર્યો. અને જરા માત્ર પણ ડર્યા નહિ. ૪૬ ભાવના કલ્પલતા વ્યતરીના ઉપસર્ગ જણાવે છે: અણમાનીતી રાણી મરીને વ્યંતરી રૂપે થતી, ઠંડી તણાં ઉપસર્ગ કરતી ક્રેાધથી રાતી થતી; તે મિત્ર માનીને સહી લેાકાવધિ પ્રભુ પામતા, બહુ ગાઢ ક ખપાવતા ને નજીક કેવલ લાવતા. ૪૭ અર્થ:——એક વાર મહાવીર પ્રભુ શાલિશી નામના ગામની પાસે ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. તે વખતે પહેલાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેમની અણુમાનીતી જે રાણી હતી તે કેટલાક ભવ કરીને તે સ્થળે બ્ય તરદેવીપણે ઉત્પન્ન થએલી છે. પ્રભુને જોઇને પૂર્વભવનુ વેર યાદ કરીને ક્રોધથી રાતી થઇને એટલે ધમધમીને પ્રભુના ઉપર ઠંડીના ઉપસર્ગ કર્યો. બરફ જેવુ ડું પાણી કરીને પ્રભુને આખી રાત તેનાથી પલાળ્યા. આવી ઠંડીથી ખીજા કાચા પોચાનુ તા મરણુ થઈ જાય પરંતુ પ્રભુ લગાર પણ છીન્યા નહિ. પ્રભુએ તા તેના પ્રત્યે ોધ કરવાને બદલે તેને મિત્ર જેવી માની, કારણ કે ઉપસર્ગાને તે પ્રભુ કર્મની નિર્જરાના હેતુ ગણતા હતા. તેથી સમ ભાવે તે ઉપસર્ગને સહન કરીને પ્રભુ લેકાવધિ એટલે ચૌદરાજ લેાકના રૂપી દ્રવ્યને જણાવનારૂ અવિધ જ્ઞાન પામ્યા. એવી રીતે ગાઢ એટલે ચીકણાં કર્મો ખપાવીને પ્રભુ કેવલજ્ઞાનને નજીકમાં લાવ્યા. ૪૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત ત્રણ ક્ષેાકમાં સંગમના ઉપસર્ગો જણાવે છે- પ્રભુની પ્રશંસા ના સહી સંગમ સુરે આવી અહીં, રાતમાં ઉપસર્ગ વીસ કર્યાં અધિક ક્રોધે દહી; (૧) આહારને અનુચિત કરી પુષ્કલ કનડગત પણ કરે, તાએ વળે શું? તેનું પ્રભુ થીર રહે મેરૂ પરે. ૪૮ અર્થ : સૌધર્મેન્દ્રે સુધર્મા નામની પોતાની સભામાં પ્રભુ શ્રી મહાવીરદેવની આ પ્રમાણે પ્રશંસા કરી કે તેમને ચલાયમાન કરવાને કાઇ સમર્થ દેવ પણ શક્તિમાન નથી. ઈન્દ્રના આવા વચન સંગમ નામના દૈવ સહન કરી શકયે નહિ. તે કહેવા લાગ્યા કે દેવ આગળ મનુષ્યના શા ભાર છે? હમણાં જ જઇને તેમને ચલાયમાન કરૂં છું. એવું કહીને ત્યાંથી નીકળીને પ્રભુ જ્યાં કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. ત્યાં આવીને ક્રોધરૂપી અગ્નિથી ખળેલા એટલે કાપેલા એવા તે સંગમ સુરે એક રાત્રીને વિષે પ્રભુને આકરા વીસ ઉપસર્ગો કર્યો. તે આ પ્રમાણે: (૧) પ્રભુ જે જે સ્થળે જાય ત્યાં ત્યાં યાગ્ય આહારને પણ અનુચિત (એટલે સાધુને ન ખપે તેવા ) કર્યાં. એમ બીજી પણ ઘણી જાતની કનડગત એટલે હેરાનગતિ કરવા લાગ્યા. પર’તુ જેમ ગમે તેવા તાકાની પવનના ઝપાટાથી પર્વત ચલાયમાન થાય નહિ, તેમ મેરૂ પર્વત સમાન નિશ્ચલ મનવાળા પ્રભુની આગળ તેનું કાંઈ પણ ચાલ્યું નહિ. ૪૮. Page #118 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા (૨) (૩) (૪) અહુલનો વરસાદ કીડી ડાંસ તિમ ધીમેલના, (}) (19) (4) ૯ વીંછી તણા તિમ નેાળિયાના સર્પના ઉંદર તણા; ૧૧ ૧૨ ૧૦ ૧૩ ૧૪ હસ્તિ કરિણીપિશાચનાવલિ વાધના ત્રિશલાદિના, ૭૧ 1+ ૧૬ ૧૭ નૃપ છાવણી વટાલિયાના વાયુના ચંડાલના. ૪૮ અર્થ:—(૨) બીજે ના વરસાદ વરસાવ્યો. તેવા પ્રકારે ફૂલની વૃષ્ટિ કરી કે પ્રભુના નાક કાન વગેરે પૂરાઇ ગયા; જેથી શ્વાસે!શ્વાસ લેવામાં પણ અડચણ પડે; તેા પણ પ્રભુજી જરાયે ધ્યાનથી ચડ્યા નહિ. (૩) ત્રીજે કીડીના ઉપસર્ગ. તેવા પ્રકારની જ મુખવાળી અનેક કીડીએ વિષુવી કે જે તીવ્ર ડા દેવા લાગી તથા શરીરમાં સાંસરી આરપાર જવા લાગી. (૪) ચોથા ઉપસર્ગમાં અનેક ડાંસ વિક્રુો. તે પ્રભુના શરીરે ચટકા ભરી લે!હી ચૂસવા લાગ્યા (૫) પાંચમા ધીમેલેાને ઉપસર્ગ કર્યા. તે પ્રભુના શરીરને વળગી તીવ્ર ચટકા ભરવા લાગી. (૬) ત્યાર પછી તે સ ંગમ દેવે વીછીએ વિષુવ્યો. તેઓ આકરા ડંખ દેવા લાગ્યા. (૭) સાતમા નેાળીયાના ઉપસર્ગ કર્યો. તીક્ષ્ણ દાંતવાળા આ નાળીયાએ પ્રભુના શરીરમાંથી માંસના ખંડ તાડવા લાગ્યા. (૮) આડમા સપના ઉપસર્ગ કર્યા. વિકરાળ ફણાવાળા મોટા સર્પ વિષુવ્યો. તે પ્રભુના શરીરે મજબુત વીંટાયા અને પેાતાની ઝેરી દાઢા વડે ડંગ દેવા લાગ્યા. (૯) ઉદરાના નવમા ઉપસર્ગ કર્યા. Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત તેઓએ પેાતાના તીક્ષ્ણ નખ અને દાંત વડે પ્રભુના શરીરે પીડા કરી. (૧૦) દશમા હસ્તિ એટલે હાથીના ઉપસર્ગ થયા. તે હાથીએ પ્રભુના શરીરને સુંઢથી પકડીને આકાશમાં ઉછાન્યું. અને ભાંય પડતાં પકડીને દાંત વડે પ્રહાર કરવા માંડયા તેા પણ પ્રભુ જરા પણુ ચલાયમાન થયા નહિ. (૧૧) તે પછી અગિઆરમે કિરણી એટલે હાથણીના ઉપદ્રવ કર્યો. તેણે પણ પોતાની સુંઢ વડે ઘણા પ્રકારની કદના કરી પણ કાંઇ ચાલ્યું નહિ. (૧ર) ત્યાર પછી તે સંગમ દેવે ૧૨મે ઉપસર્ગ માટા વિકરાળ પિશાચ વિષુવી ને કર્યું. પરંતુ તેની ભયંકરતા તથા અદ્યહાસ્ય પ્રભુ આગળ કંઇ પણ સફળ થયા નિહ. (૧૩) તેરમે ઉપસ વાઘના કર્યા. તેણે ભયંકર ગર્જના તથા તીક્ષ્ણ નખ અને દાંત વડે ઉપદ્રવ કર્યો. તેથી પણ પ્રભુજી જરા પણ ચન્યા નહિ. (૧૪) ચૌદમા સિદ્ધાર્થ રાજાનું તથા ત્રિસલા રાણીનું રૂપ ધારણ કરીને કર્યા. તેમણે પ્રભુ આગળ કરૂણ આક્રંદ કર્યું અને દીક્ષા મૂકી દેવા જણાવ્યું. પરંતુ જ્ઞાનથી સત્ય વાત જાણનારા પ્રભુજી તા ધ્યાનમાં જ રહ્યા. (૧૫) પદરમા ઉપસર્ગ છાવણી વિષુવી ને કર્યા. તેમાંના માણસાએ રાંધવા માટે પ્રભુના એ પગ વચ્ચે અગ્નિ સળગાવ્યેા. તે એ પણ પ્રભુજી જરા પણ ડગ્યા નહિ. (૧૬) વળી સેાળમે વટાળીયાના ઉપદ્રવ કર્યાં. તેણે પ્રભુદેવને ગાળ ચક્કર ભમાડી ભમાડીને હેરાન કર્યા તા પણ પ્રભુજી લગાર પણ ડગ્યા નહિ. તે પવને ઉપાડી ઉપાડી નીચે પછાડયા, પણ પ્રભુ ધ્યાનથી ચળ્યા નહિં. (૧૭) સત્તરમા ૭૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ચડાળના ઉપસર્ગ કર્યો, તે ચંડાળાએ પ્રભુના કાન વિગેરે ભાગમાં નાના પક્ષીઓનાં પાંજરા ભરાવ્યા. તે પક્ષીઆએ પ્રભુના શરીરને વિષે ચાંચ મારીને તથા નખ મારીને પ્રભુનું શરીર છીદ્રોવાળુ કર્યું, તેાએ પણ તે પ્રભુજી લગાર પણ ચલિત થયા નહિ. ૪૯. ૭૩ ૧૮ ૧૯ ૨૦ કાલચક્ર પ્રભાત સુરની ઋદ્ધિના ઉપસર્ગને, તે દેહ મમતા છેડનારા પ્રભુ સહે ધરી ખતિને; જાનુ પ્રમાણે જમીન માંહી કાલચક્રે પેસતા, તેાયે ન પામ્યા એહુ કંઇ એવી દયા પ્રભુ રાખતા. ૫૦ અર્થ:- (૧૮) અઢારમા કાલચક્રના ઉપસર્ગ કર્યાં. અત્યંત વજનદાર તે લેાતાનુ કાલચક્ર ઉપાડીને દેવે પ્રભુની ઉપર નાખ્યું. તેના ભારથી પ્રભુ ઢીંચણુ સુધી જમીનમાં પેસી ગયા. દેહની મમતા છેડનારા પ્રભુએ તે ઉપસને તિ એટલે ક્ષમા પૂર્વક સહન કર્યા. (૧૯) ત્યાર પછી એગણીસમે પ્રભાતના ઉપસર્ગ કર્યો એટલે તે સગમ દેવે રાત્રી હતી તા પણ જાણે દીવસ થયા હૈાય તેમ પ્રભાતના જેવું અજવાળું વિક્રુત્યું. અને પ્રભુને કહેવા લાગ્યા કે હુવે દીવસ ઉગ્યેા છે માટે કાઉસગ્ગ પારી અહીંથી વિહાર કરે. પરંતુ વિશિષ્ટ જ્ઞાની પ્રભુતા કાઉસગ્ગ ધ્યાનમાં જ રહ્યા. (૨૦) ત્યાર પછી વીસમેા સુરની ઋદ્ધિના ઉપસર્ગ કર્યો. દેવની ઋદ્ધિ વિષુવીને તે કહેવા લાગ્યા કે હું તમારૂ ધૈય જોઇને રાજી થયા છું. અને આ દેવની ઋદ્ધિ તમને આપુ છું. હવે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી વિજયપદ્મસૂરિકૃત તપ કરવાની કાંઈ જરૂર નથી. શરીરને બહુ દુઃખ આપનાર આ તપશ્ચર્યા મૂકી દો. આ પ્રમાણે ઉપસ કર્યો તે છતાં જ્યારે પ્રભુ જરા પણ ચલાયમાન થયા નહિ ત્યારે આખરે તે દૈવ થાકીને ચાલ્યા ગયા. આવા ૨૦ ઘેર ઉપસગ્ન કર્યા છતાં પણ પ્રભુ તેા તેના પ્રત્યે જરા પણ કાપ્યા નહિ. એટલું જ નહિ પણ પ્રભુજી વિચાર કરવા લાગ્યા કે આ દેવ મારી પાસે આવ્યા છતાં ઘણા કર્મો બાંધીને કાંઈ પણ પામ્યા સિવાય ગયા. એ પ્રમાણે તેના ઉપર દયા ચિંતવવા લાગ્યા. ૫૦ ગેાવાળ વિગેરેના ઉપસર્ગો જણાવે છે~~~ ગેાવાળ ખીલા કાન માંડે ઠાકતા એ વેદના, સહતા ન રાખે દેહ મમતા જલધિ સમતારસ તણા; સ્કંધક સુરિના ચારસા નવ્વાણુ શિષ્યા આકરી, ધાણી તણી પીડા સહીને પામતા કેવલલિસિર, ૫૧ અ:—વળી ગેાવાળે પ્રભુના કાનમાં ખીલા ઠોકયા. તેની વેદના સમતા રસ એટલે શાંતિ રસના જલધિ એટલે સમુદ્ર સમાન પ્રભુએ સહન કરી, પરંતુ દેહ મમતા એટલે શરીર ઉપર જરા પણ મમત્વભાવ રાખ્યા નહિ. વળી સ્ક ધક સૂરિના ચારસેા નવાણુ શિષ્યાએ ઘાણીમાં આકરી–ભયંકર વેદના સહન કરી, તેથી ઘાતી કર્મોના ક્ષય કરી કેવલ જ્ઞાન રૂપી લક્ષ્મી પ્રાપ્ત કરી. ગોવાળે પ્રભુના કાનમાં ખીલા ઠાકયા, તેનું કારણ આ પ્રમાણે:- પ્રભુએ પેાતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પોતાના Page #122 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૫લતા ૭૫ શધ્યાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું હતું તેથી તીવ્ર અશાતા વેદનીય કર્મ બાંધ્યું હતું. શય્યાપાલકને જીવે પ્રભુના વખતમાં ગોવાળપણે ઉપન્યા હતા. પ્રભુ જ્યારે પણમાણિ ગામની બહાર કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા ત્યારે તે (શધ્યાપાલકનો જીવ) ગોવાળ પ્રભુની આગળ બળદ મૂકી ગાયે દેહવા ગયે, બળદો તો ચરતા ચરતા ઘણે દૂર જંગલમાં ગયા. ગોવાળ પાછો આવે ત્યારે બળદ જોયા નહિ, તેથી આ બાબત પ્રભુને પૂછવા લાગ્યા. પણ પ્રભુ તે કાંઈ ઉત્તર આપતા નથી. એ પ્રમાણે વારંવાર કહ્યા છતાં પણ જ્યારે પ્રભુએ જવાબ ન આપે ત્યારે તે વાળ ઘણે ગુસ્સે થયેતેથી કાશડા નામની ઝાડની સળીઓ લાવીને પ્રભુને બંને કાનમાં નાખી. એવી રીતે ઠોકી કે જેથી તે બંને સળીઓના છેડા એકમેક સાથે મહામહે મળી ગયા, તથા બને સળીઓના બહાર દેખાતા છેડા પણ કાપી નાખ્યા જેથી કેઈને ખબર પણ પડે નહિ. પછી તે વાળ ત્યાંથી ચાલ્યા ગયે. સમતાધારી પ્રભુએ તો તેના ઉપર જરા પણ ક્રોધ કો નહિ. કંધકસૂરિના ચારસે નવાણું શિખ્યાનું દષ્ટાન્ત ટુંકાણમાં આ પ્રમાણે શ્રાવસ્તી નગરીના જિતશત્રુ રાજાને ધારિણી નામે રાણી હતી. તેમને સ્કંદક નામે પુત્ર અને પુરંદરયા નામે પુત્રો હતી. તે પુત્રીને કુંભકારકટક નામના નગરમાં દંડક રાજાને આપી હતી. તે (દંડક)ને પાલક નામને પુરહિત હતું. તે પુરોહિત કામ પ્રસંગે જિતશત્રુ રાજાને ત્યાં આવ્યું હતું, તે વખતે પાલક સભામાં ધાર્મિક ચર્ચા થવાના પ્રસંગે નાસ્તિ Page #123 -------------------------------------------------------------------------- ________________ .૭૬ શ્રી વિજયપધસૂરિકૃત કમતનું સ્થાપન કરવા લાગ્યું. સભામાં બેઠેલા સ્કંદક કુમારે જૈન ધર્મના સચોટ સિદ્ધાન્તોને જણાવીને તેને નિરૂત્તર (મૌન) કર્યો, ત્યારે તે પાલક મનમાં સ્કંદક ઉપર કોધે ભરાણે. પણ તેનું કાંઈ ચાલે તેમ નહિ હોવાથી સ્કેદક કુમાર ઉપર મનમાં દ્વેષ રાખીને કાર્ય પૂરું કરીને પાછો સ્વસ્થાને ગયા. મુનિસુવ્રત સ્વામીને ઉપદેશ સાંભળી સ્કંદક કુમારને વૈરાગ્ય ઉપજવાથી તેમની પાસે દીક્ષા લીધી. તે વખતે તેમની સાથે બીજા પાંચસો રાજપુત્રોએ દીક્ષા લીધી. તેઓ તેમના શિષ્ય થયા. સ્કંદક મુનિ સંયમની આરાધના કરતા કરતા શાસ્ત્રોના પારગામી થયા ત્યારે તેમને આચાર્ય પદવી આપી. તેઓ ઉગ્રવિહારી હતા. એક વખતે પિતાની બેન અને બનેવને પ્રતિબંધ પમાડવા માટે શિષ્યો સાથે કુંભકારકટક નગરમાં જવાની પ્રભુની પાસે અનુજ્ઞા માગી. પ્રભુએ કહ્યું કે ત્યાં તમને પ્રાણાંત કષ્ટ થશે. તે સાંભળી સ્કંદકસૂરિએ પૂછયું કે હું તે વખતે આરાધક થઈશ કે વિરાધક? ત્યારે પ્રભુએ કહ્યું કે તમારા સિવાય સઘળા આરાધક થશે. ત્યારે કંદકસૂરિએ કહ્યું કે મારે લીધે બીજા આરાધક થતા હોય તે હું લાભ મને જ મળે સમજીશ, એટલે અનુજ્ઞા લઈ તે તરફ વિદાય થયા. સ્કંદસૂરિ વિહાર કરીને પિતાની તરફ આવે છે એવું જાણું આચાર્ય ઉપર ક્રોધે ભરાએલા પાલક પુહિતે વેરનો બદલો વાળવા માટે અવસર આવ્યો છે એમ જાણું વેર લેવા માટે તૈયારી કરવા માંડી. જે ઉપવનમાં સાધુએ ઉતરતા હતા. Page #124 -------------------------------------------------------------------------- ________________ ભાવના પલતા ૭૭ આ તે ઠેકાણે કાઇ ન જાણે તેમ રાત્રીને વિષે તેણે ત્યાં વિવિધ પ્રકારનાં શસ્ત્રો ઘટાવ્યા. અને જમીન સરખી કરી દીધી. આચાર્ય શિષ્યા સાથે ત્યાં ઉતર્યો. રાજા મુનિને વંદન કરવાને જવા માટે તૈયાર થયા. ત્યારે પુરહિતે કહ્યું કે મુનિ મહુ! પાખંડી છે. તે તેા તમારૂ રાજ્ય લઇ લેવા ઇચ્છે છે. રાજાએ સાબિતી માગી ત્યારે પલકે કહ્યું કે તમે મુનિઆને ત્યાંથી ખસેડા. રાજાએ યુક્તિથી મુનિએને બીજે ખસેડયા. પછી પાલકે ત્યાં જઈને જમીન ખેાદાવીને દાટેલા હથિઆરી દેખાડયા. આ ઉપરથી રાજાએ પાલકને હ્યું કે સાધુએ ને તને રૂચે તેમ સજા કર. પછી તે પાપી પાલકે મનુષ્યને પીલવાની ઘાણી મંગાવી. તેમાં તે સાધુઓને પીલવા માંડયા. કદકાચાર્ય પેતાના શિષ્યને ઉપદેશ આપે છે કે આ શરીર તાં નાશવત છે. તેના ભાડા વહેલેા નાશ તા થવાના છે. આ તા કર્મ ખપાવવાના રૂડા અવસર આવ્યે છે. માટે સમતા ભાવ રાખવા એવી રીતે પાલકે ૪૯૮ શિષ્યાને પીલ્યા. છેલ્લે એક નાના શિષ્ય રહ્યો ત્યારે આચાર્યે કહ્યું કે તું પ્રથમ મને પીલ પછી તેને પીલજે. પણ પાલકે તે તેનેજ પહેલા પીલ્યેા. એ પ્રમાણે છેલ્લી વિનતિ પણ જયારે ન માની ત્યારે ગુરૂએ નિયાણું કર્યું કે હું તને મારનારા થાઉં. પાલકે તેમને પણ ઘાણીમાં પીલ્યા. મરીને અગ્નિકુમાર દેવ થયા. અવધિજ્ઞાનથી પૂર્વનું સ્વરૂપ જાણીને, પાલક સહિત નગરને આળી નાખ્યું. તેમની એને સૂરિના લેાહીથી ખરડાયેલા આઘાને જોઇને પેાતાના ભાઇનું સ્વરૂપ જાણી વૈરાગ્યથી દીક્ષા લીધી. ૫૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ .૭૮ શ્રી વિજય પદ્વરિત નિર્મોહ મહાબલના ઉપસર્ગની બીના જણાવે છે – મુનિવર મહાબલ વાટિકામાં કાઉસ્સગ્ગ વિષે રહ્યા, ત્યાં કનકવતીએ બાળવાને લાકડાં બહુ ગોઠવ્યાં; ચોફેર અગ્રી સળગતાં મુનિ રોષ રજ ના રાખતા, સળગાવનારી નારીને પણ મિત્ર જેવી માનતા. પર અર્થ:–મહાબલ નામના મુનિ બગીચામાં કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. તે વખતે તેમને મારવાના ઈરાદાથી બાળવા માટે કનકવતીએ લાકડાં ગોઠવ્યાં. પછી ચારે તરફથી અગ્નિ સળગાવ્ય, તે પણ મુનિએ તેના પ્રત્યે લેશ માત્ર રોષ–રીશ કરી નહિ. એટલું જ નહિ પરંતુ સળગાવનારી સ્ત્રીને પણ પિતાના મિત્ર જેવી ગણતા હતા. શરીર પ્રત્યે જેને લેશ માત્ર પરવા ન હોય તથા જેણે શરીરનું નાશવંતપણું-નિત્યપણું જાણ્યું હોય તેજ આવી પરમ શાંતિ ને સમભાવ જાળવી શકે. પર મહાબલની બીને પૂરી કરીને ગજસુકુમાલની બીના જણાવે છે -- સકલ કર્મ ખપાવતા તે છેવટે મુક્તિ જતા, ઈમ સુણી આસન્નસિદ્ધિક મેહને ધિક્કારતા; કૃષ્ણના લઘુભાઈ ગજસુકુમાલ નેમિ જિણંદની, સુણી દેશના વૈિરાગ્યથી ઈચ્છા કરે ચારિત્રની. ૫૩ ૧. મહાબલકુમાર-મલયા સુંદરીના પતિ થાય વિગેરે બીના શ્રી મલયા સુંદરી ચરિત્રમાંથી જાણી લેવી. આ ચરિત્ર મહા વૈરાગ્યમય અને બોધદાયક છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા અર્થ –એ પ્રમાણે મહાબલ મુનિ અનિત્ય ભાવના તથા મૈત્રી ભાવના ભાવતા ક્ષેપક શ્રેણિએ ચઢીને પિતાના સઘળાં કર્મો ખપાવીને અંતે મેક્ષે ગયા. આ પ્રમાણે મહાબલ મુનિની હકીકત સાંભળીને જેઓ નજીકમાં જ મોક્ષે જવાના છે, તે આસન્ન સિદ્ધિક જી મોહને જરૂર ધિક્કારે છે. અહીં મહાબલ મુનિનું ટુંક દષ્ટાન્ત આ પ્રમાણે મહાબલ કુમાર મલયા સુંદરીના પતિ હતા. આ મલયાસુંદરીને કનકવતી નામે ઓરમાન મા હતી. આ કનકાવતી ઘણી કપટી તથા હલકટ હતી. તેણે મલયાસુંદરીની ઉપર રાક્ષસીનો આરોપ મૂક હતો, પણ મહાબલ કુમારે તે આરોપ છે સાબીત કરી બતાવ્યો હતો. કનકવતીએ ખોટ રાક્ષસી વેષ પહેરી મહાબલ કુમારના પિતાને છેતર્યા હતા. આ ખબર પડવાથી રાજાએ કનકવતીને કાઢી મૂકી હતી. ત્યાર પછી ઘણા વર્ષે મહાબલ કુમારે દીક્ષા લીધી. ફરતા ફરતા મહાબલ કુમાર જ્યાં તેમનો પુત્ર શતબલ રાજ્ય કરતા હતો તે સાગરતિલકપુરની બહારના ઉદ્યાનમાં આવી કાઉસગ્ગ ધ્યાને રહ્યા. દૈવયોગે કુમારથી અપમાનિત થએલી કનકાવતીએ તેમને જોયા, અને તેને મુનિ ઉપર છેષભાવ આવ્યો. રાત્રે નગરની બહાર ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહેલા મુનિ પાસે જઈને ત્યાં પડેલાં લાકડાં મુનિની ફરતા ચારે તરફ મસ્તક સુધી ગઠવી તેમાં અગ્નિ સળગાવ્યું. આ વખતે મુનિએ તેને ઓળખી છે. પિતે મહા બળવાન છે અને આ ઉપસર્ગથી બચવાને સમર્થ છે તે પણ જેમને શરીર ઉપર જરા પણ મેહ નથી, તથા શરીર અને આત્મા જુદા છે એ પ્રત્યક્ષ Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધસૂરિકૃત ૮૦ અનુભવ જેમને થયેલ છે એવા મુનિએ આ ઉપસર્ગ સમભાવે સહન કર્યો, અને શુકલધ્યાનાગ્નિથી ઘાતી કર્મ ક્ષય કરી કેવલજ્ઞાન મેળવ્યું. અંતગડ કેવલી થઈ ક્ષે ગયા. મુનિરાજે કનકવતી પ્રત્યે બીલકુલ કોલ કર્યો નહિ પરંતુ તેને પોતાના કર્મના ક્ષયમાં હેતુરૂપ માનીને પોતાના મિત્ર જેવી ગણી હવે ગજસુકુમાલનું દષ્ટાન્ત કહે છે.—કૃષ્ણ વાસુદેવના નાનાભાઈ ગજસુકુમાલે બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથની દેશના સાંભળી, તે સાંભળીને તેમને વૈરાગ્યથી પ્રભુની પાસે દીક્ષા લેવાની ઈચ્છા થઈ. ૫૩ ત્રણ લેકમાં પણ એજ ગજસુકુમાલની બીના જણાવે છે – પ્રભુ પાસ દીક્ષાને લહી મધ્યાહ્ન સમય નિણંદને, પૂછી રહે શમશાનમાંહી કાઉસ્સગે થીર મને, સાંજ તે રસ્તે થઈ સોમિલ સસરે નિજ ઘરે, જાતાં મુનિને દેખતાં બહુ ક્રોધથી ઈમ ઉચ્ચરે. ૫૪ અર્થ-આગલી ગાથામાં કહ્યા પ્રમાણે ગજસુકુમાલે પ્રભુની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી મધ્યાહ્ન સમયે એટલે બપોરે જિનેશ્વર શ્રી નેમિનાથને પૂછીને મશાનમાં જઈને એકાગ્રતાથી કાઉસ ધ્યાનમાં રહ્યા. દીક્ષા લીધા પહેલાં આ ગજસુકુમાલ કુમારના લગ્ન સમિલ નામના બ્રાહ્મણની પુત્રી સાથે થયા હતા, તે તેમને સસરે સોમિલ સાંજના વખતે જ્યાં મુનિ કાઉસગ્ગમાં રહ્યા છે તે સ્મશાનને રસ્તે થઈને ઘેર જતો હતો તેણે કાઉસગ્નમાં રહેલા મુનિને જોયા, ત્યારે તેના મનમાં મુનિ પ્રત્યે એકદમ કોધ ચઢયે. તેથી ક્રોધાવેશથી આ પ્રમાણે બોલવા લાગ્યું. ૫૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ભાવના કલ્પલતા મુજ બાલિકા મૂકી રખડતી જેહ સંયમ આદરે, લજ્જા વિનાના મૃત્યુને પણ ચાહતા તે આ રે; આવ જાનથી કાઇની પણ વાળવાના વેરને, લાગ મુજ ઉત્તમ મળ્યો હું શીઘ્ર સાધુ કાર્યને. પપ અઃ—મારી પુત્રીને રખડતી મૂકીને જેણે દીક્ષા અંગીકાર કરી તે આ લજ્જા વિનાના એટલે શરમ રહિત મૃત્યુને પણ ચાહે છે. અત્યારે આ માર્ગે કોઇ આવતુ જતું નથી તથી વેર વાળવાનેા મને અત્યારે સારા લાગ મળ્યા છે. માટે આ મળેલે અવસર ચૂકયા વિના હું મારા કાર્યને ( આ મુનિને મારવારૂપ) જલ્દી સાધુ–પાર પાડું, કારણ કે આવે! લાગ વારે વારે મળતા નથી.૫૫. તેવિત્ર માથે પાળ ખાંધી લાલ અંગારા ભરે, વર વાળી એમ નિજ રસ્તે પડે પણ બહુ રે; મુનિ આકરી એ વેદના સમતા ધરીને ભાગવે, દીક્ષા દિવસની પ્રથમ રાતે નાણુ કેવળ મેળવે. પ૬ અર્થ:—પછી તે સોમિલ બ્રાહ્મણે પોતાનું વેર વાળવા માટે કાઉસગ્ગમાં રહેલા તે મુનિના માથે માટીની પાળ બાંધી તેની અંદર લાલચેાળ અંગારા ભર્યા. આ પ્રમાણે વેર વાળીને ત્યાંથી તેણે જલ્દી પેાતાના ઘર તરફ ચાલવા માંડ્યુ. પરંતુ પોતે મહા પાપ કર્યું હાવાથી મનમાં તે ઘણા ભય પામવા લાગ્યું. આ તરફ માથા ઉપર ધગધગતા અંગાર ભરેલા હાવાથી મુનિને આકરી વેદના થવા લાગી. તે પણ તે મુનિ તે બ્રાહ્મણ પ્રત્યે ખીલકુલ રાષ કરતા નથી. પરંતુ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી વિજયપધસૂરિકૃત તેને ઉલટા પિતાના ઉપકારી ગણે છે. કારણ કે તે વિચારવા લાગ્યા કે આ શરીર તે ગમે ત્યારે એક દિવસ નાશ પામવાનું જ છે. અહીં આ સમિલ તે નિમિત્ત માત્ર છે. ખરી રીતે તે આ મારૂં કે અશાતા વેદનીય કર્મજ ઉદયમાં આવેલું છે. અને તે ભગવ્યા વિના છૂટકે નથી જ. તો પછી તે કર્મ હાયવોય કરીને આર્ત ધ્યાનથી નહિ જોગવતાં સમતા ભાવે જ ભેગવવું લાભદાયી છે. કારણ કે આર્તધ્યાન તો બીજા નવીન કર્મબંધનું કારણ છે, જ્યારે સમતા તો સંવર એટલે કર્મોને ધીમે ધીમે પણ નાશ કરનારી છે. આવી રીતે સમતા રાખીને ધર્મ ધ્યાનમાં લીન થવાથી એટલી હદ સુધી પરિણામની વિશુદ્ધતા વધતી ગઈ કે ધર્મ ધ્યાનથી શુકલ ધ્યાનમાં આરૂઢ થઈને તે દીક્ષાના દિવસની પહેલી જ રાત્રીએ કેવળજ્ઞાન પામ્યા. અને તે વખતે આયુષ્ય પૂર્ણ થવાથી અનંત સુખના સ્થાન રૂપ મોક્ષને મેળવ્યું. આ પ્રમાણે દેહની મમતા તજીને થોડા સમયના દુ:ખને સમભાવે ભગવવાથી તેમને અનંત સુખની પ્રાપ્તિ થઈ. ૫૬ હવે બે કલાકમાં શ્રી સુકોશલ મુનિએ સહન કરેલા ઉપસર્ગની બીના જણાવે છે – પતિ ઉપરના દ્વેષથી તિમ પુત્રના વિરહ કરી, માતા મરી વાઘણ થઈ ગતિ કર્મની જેજે ખરી; મુનિ સુકોશલ કીર્તિધર એ સુત જનક ક્રમસરહતા, જંગલ વિષે ચઉમાસ તપ તપતા ચરણને સાધતા. ૨૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા અર્થ–પિતાના પતિ ઉપર દ્વેષ કરવાથી તેમજ પિતાના પુત્રના વિરહથી એટલે વિયેગથી માતા મરીને જંગલને વિષે વાઘણ થઈ. હે જીવ! તું કર્મની વિચિત્રતાને ખરેખર વિચાર કર. સુકેશવ મુનિ તથા કીર્તિધર એ બંને અનુક્રમે પુત્ર અને પિતા હતા. બંને જણાએ દીક્ષા લીધી. તે બંને જણ જંગલની અંદર ચઉમાસી તપ કરે છે, અને ચારિત્રની સાધના કરે છે. પ૭ પારણા દિન ગોચરીએ સંચરે વાઘણ જુએ, ભય પાડી બેઉના તન ખાય અતિ નિર્દય પણે; દેહની મમતા વિનાના બેઉ મુનિ સમતા ધરે, ક્ષપકશ્રેણિમાં હણી ચઉ ઘાતિને કેવલ વરે. ૫૮ અર્થ –ઉમાસી તપ પૂર્ણ થયા બાદ બંને જણા પારણાના દિવસે ગેરી માટે જંગલમાં નીકળ્યા. તે વખતે પૂર્વ જન્મની માતા જે વાઘણ રૂપે ઉત્પન્ન થઈ છે તે બંનેને જુએ છે. જેને પૂર્વ જન્મના સંસ્કારને લીધે તે બંને ઉપર વૈરની લાગણી ઉત્પન્ન થવાથી એકદમ તે બંનેના ઉપર હુમલે કરે છે અને અત્યંત નિર્દયપણે એટલે કુરતાથી તે બંનેના શરીરનું ભક્ષણ કરવા લાગી. તે વખતે જેમને શરીર ઉપર લગાર પણ મમતા નથી એવા બંને મુનિવરો સમતા. ધરે છે એટલે વાઘણ પ્રત્યે બીલકુલ દ્વેષ કરતા નથી. પરંતુ અત્યંત ધીરતાવડે તે દુઃખને સહન કરે છે. એવી રીતે સમતા ભાવે દુઃખને સહન કરતા તે બંને જણા ક્ષેપકણિમાં ચયા; અને ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાન પામ્યા છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત સુકેાશલ મુનિની કથા નીચે પ્રમાણે:— અયેાધ્યા નગરીમાં કીર્તિધર રાજા હતા, તેને સહદેવી નામે પટરાણી અને સુકેાશલ નામના રાજપુત્ર હતા. સુકેાશલ ખળક હતા, ત્યારે જ કીર્તિધર રાજાએ દીક્ષા લીધી. સુકેાશલ મેાટા થયા ત્યારે રાજા થયા. તે રાજા થયા પછી એક વખત તેમના દીક્ષિત પિતા મુનિશ્રી કીર્તિ ધર મહારાજ વિહાર કરતાં અયેાધ્યામાં આવ્યા. ગેાચરી માટે અયેાધ્યા નગરીમાં ફરતા તે મુનિને જોઇને સહદેવી રાણીએ વિચાર્યું કે સુકેાશલ પેાતાના પિતાને જોશે તે તે જરૂર તેમની પાસે દીક્ષા લઇ લેશે. આવા વિચારથી સુકેાશલ તેમને ન જીવે માટે મુનિને નોકર પાસે નગર બહાર કઢાવી મૂકયા. આ વાત જાણીને સુકેાશલની ધાવમાતા રૂદન કરવા લાગી. તે જોઇને સુકેશલે રૂદન કરવાનું કારણ પૂછ્યું, ત્યારે ધાવમાતાએ કીર્તિ ધર મુનિની હકીકત કહી. તે સાંભળીને સુકેાશલ મુનિને વાંઢવા મેટા આડંબરપૂર્વક ગયા. મુનિને ધર્મ દેશના આપી. જે સાંભળીને વૈરાગ્ય આવવાથી સુકેાશલે તેમની પાસે દીક્ષા લીધી. આથી સહદેવી રાણીને પુત્રને વિયોગ થવાથી અને પતિ ઉપર દ્વેષભાવ થવાથી તે મરણ પામીને કેાઇ વનમાં વાઘણુ થઈ. એક વખતે મનવા ચેાગે તે મુનિ થએલા પિતા પુત્ર તેજ વનમાં આવીને ચઉમાસી તપ કરીને રહ્યા. તપ પૂર્ણ કરી પારણાને દિવસે ગેાચરી માટે જતાં તે એને વાઘળું જોયા. એટલે પૂર્વભવના વૈરના સંસ્કારથી તથા જાતિ સ્વભાવથી તે તેને મારવા દોડી. અને મુનિ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. તે વખતે વાઘણે પ્રથમ સુકેાશલ મુનિને પાડી નાંખી તેમનું ભક્ષણ Page #132 -------------------------------------------------------------------------- ________________ ભાવના કશેલતા કરવા માંડયું. સુકેશલ મુનિ તે શરીરની અનિત્યતા ભાવતા એકાગ્ર ધ્યાનથી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. ત્યાર પછી કીર્તિધરનું પણ ભક્ષણ કરવા માંડયું. તે પણ શુકલ ધ્યાનારૂઢ થઈ ક્ષપકશ્રેણિ માંડી મેક્ષે ગયા. કીર્તિધરના શરીરનું ભક્ષણ કરતાં તેમના સુવર્ણથી મઢેલા દાંત જેઈ વાઘણને ઈહાપોહ કરતાં જાતિસ્મરણ ઉપન્યું. પૂર્વ ભવના પતિને ઓળખી પશ્ચાતાપ થયો. અનશન કરીને મરીને આઠમા દેવલેકમાં ઉત્પન્ન થઈ. ૫૮ દેડની મમતા દૂર કરવાને ઉપાય તથા મેહને વધારનારા કારણોથી અલગ રહેવું, એમ જણાવે છે – સત્સમાગમ જિન વચન શ્રવણાદિ શ્રેષ્ઠ નિમિત્તથી, દેહથી મમતા ટળે નિર્ણય થયે ઈમ શાસ્ત્રથી; શિંગાર રસને પોષનાર પુસ્તકાદિક હેતુથી, દેહની મમતા વધે અલગ રહે જે એહથી. પ૯ અર્થ-સત્સમાગમ એટલે સજ્જન પુરૂષની સબત કરવાથી, તેમજ જિનવચન શ્રવણાદિ એટલે જિનેશ્વરના વચને સાંભળવા વિગેરે કારણે સેવવાથી શરીર ઉપરને મેહ નાશ પામે છે, એમ શાસ્ત્રથી નિર્ણય કરીને કહું છું. અને જેમાં ઈન્દ્રિયેના વિષય સુખોનું વર્ણન હોય તેવા શુંગાર રસનું પોષણ કરનારા પુસ્તક વગેરે એટલે નોવેલ નાટકની બુક સીનેમા વગેરે કારણોને સેવવાથી શરીરની મમતા વધે છે. માટે એવા શરીરના મમત્વને વધારનારા સાધનોથી હે જીવ! તું અલગે રહેજે એટલે દૂર રહેજે. એ પ્રમાણે (૧) શરીર ઉપર મોહ રાખવાથી કેવી વિડંબના જોગવવી પડે છે? (૨) Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી વિજ્યપધસૂરિકૃત શરીરને મેહ છોડવાથી કેવા ઉત્તમ લાભ ક્યા જીવે મેળવ્યા? (3) મમતાને ટાળવાની ઈચ્છાવાળા ભવ્ય જીએ ક્યા ક્યા. સાધને સેવવા જોઈએ (૪) મેહને વધારનારા ક્યા ક્યા સાધન છે? કે જેને જાણી આપણે તેનાથી અલગ રહી. શકીએ. આ બાબતને સ્પષ્ટ ખુલાસે કરી દીધો. ૫૯ | ચાલુ પ્રસંગે શિક્ષાવચન અને દેહને સફલ કરવાને ઉપાય જણાવે છે – હે જીવ!હિતશિક્ષા સુણી ના દેહમમતા રાખજે, શ્રેષ્ઠ માનવ દેહથી તું ધર્મ કરી સુખિયે થજે; પૂજ્યને વંદન કરી મસ્તક વચન પ્રભુના સુણી, કાન દેઇ દાન કરને નેત્ર નિરખી શુભ ગુણી. ૬૦ અર્થ:–હે જીવ! પૂર્વે કહેલાં દષ્ટાન્તને ભાવાર્થ સમજીને શરીર ઉપરના મમત્વને ત્યાગ કરજે, અને તેજ માનવદેહથી એટલે મનુષ્યરૂપી શરીર વડે ધર્મ કાર્ય કરીને સુખી થજે. અને તે માનવ દેહથી આ પ્રમાણે ધર્મ કાર્યો કરીને મસ્તક વિગેરેને સફલ કરજે. મસ્તક વડે પૂજ્ય એવા દેવ તથા ગુરૂને વંદન કરજે. જેથી તારા મસ્તકની સફળતા થાય. વળી પ્રભુના વચન સાંભળીને તારા કાનને કૃતાર્થ (સફલ) કરજે. તારા હાથને દાન દેવા વડે અને ચક્ષુઓને શુભ ગુણી એટલે સારા ગુણવાન પુરૂષોના દર્શન કરીને સફળ. બનાવજે. ૬૦ પૂજ્યના ગુણ ગાઈને રસના પવિત્ર બનાવજે, તીર્થયાત્રા બહુ કરીને પગ પ્રશસ્ય બનાવજે; Page #134 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા જિમ ક્ષણિક આ દેહ તેમઅનિધન અવધારીએ, લક્ષ્મી અને નારી કદાપિ કોઈની ના જાણીએ. ૬૧ અર્થ:પૂજ્ય એવા દેવ તથા ગુરૂના ગુણ ગાઈને તું તારી જીભને પવિત્ર બનાવજે, તથા ઘણા પ્રકારના તીર્થની યાત્રા કરીને તારા પગને પ્રશસ્ય એટલે વખાણવા લાયક પવિત્ર બનાવજે. એ પ્રમાણે શરીરની ક્ષણભંગુરતાને વિસ્તારથી સમજાવીને તે બાબતમાં અવસરોચિત હિત શિક્ષા પણ આપી. હવે આજ પદ્ધતિએ ધનની અનિત્યતાને સમજાવીએ છીએ. તે આ પ્રમાણે-હે જીવ ! જેવી રીતે આ શરીર ક્ષણિક એટલે ક્ષણમાં નાશ પામનારૂં છે, તેવી રીતે ધન પણ અનિત્ય એટલે એક ઠેકાણે સ્થિર રહેનાર નથી એમ અવધારીએ એટલે નકકી જાણજે. કારણ કે કહેવત છે કે લક્ષ્મી એટલે પિસે અને નારી એટલે સ્ત્રી કદાપિ કેદની થઈ નથી અને થવાની નથી એ અવશ્ય જાણીએ એટલે ખ્યાલમાં રાખજે. આ બાબતમાં એક કવિએ પણ કહ્યું છે કે (હરિગીત) જે અંધ માયામાં બન્યા, તે સત્ય સમજાશે નહિ; નારી અને લક્ષમી કદાપિ, કેદની થાશે નડિ. ૬૧ જેમ પરપોટા વિનશ્વર પાણીના દેખાય છે, કે જોત જોતાં સ્વરૂપ પલટે તેહવું ધન હોય છે; ઇંદ્રજાલ તણી પરે વિભ્રમ પમાડે જીવને, ક્ષણમાં અહીં ક્ષણમાંહિ બીજે જાણ અસ્થિર દ્રવ્યને. દર અર્થ –જેવી રીતે પાણીમાં થતા પરપોટા વિનશ્વર Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત એટલે નાશવંત જણાય છે. એટલે તે જોતાં જોતામાં નાશ પામી જાય છે, તેવી રીતે ધન પણ વિનશ્વર જાણવું. એટલે ધન કયારે આવ્યું અને કયારે જતું રહ્યું તેની પણ ખબર નથી. જેમ કોઇ ઇન્દ્રજાલ જોવાથી જીવને તે સાચું નહિ છતાં સાચું જણાય છે અને તેથી જીવ ભ્રાન્તિમાં પડે છે તેવી રીતે ધન પણ જીવને વિભ્રમ એટલે ભ્રમણમાં નાખે છે. ઘેાડી વારમાં અમુક ઠેકાણે તા થાડી વારમાં તેને મૂકીને ખીજે ઠેકાણે ચાલ્યું જાય છે. માટે દેહની જેમ દ્રવ્યને પણ તુ અસ્થિર-ચપળ જાણુજે. આ વાત તે તદ્દન સમજાય તેવી છે. કારણ કે કેટલાય ધનવાન ગણાતા શેઠીઆએને પણ દેવાળાં કાઢવાના પ્રસંગ આવે છે. અને કેટલાય માણુસા જેને કાઇ ઓળખતું પણ હાતું નથી તેવા જીવા અચાનક પૈસાદાર પણ થઇ જાય છે, જે આપણે ઘણીવાર નજરે જોઇએ છીએ. ૬૨ ८८ વિકટ ઉન્હાળા વિષે પક્ષિતણું ગળુ જેવું, સિંહની જીભ હવી તું જાણુ ધનને તેહવું; પેદા કરતા દુઃખ સાચવતાં જતાં પણ દુઃખ દીએ, એવુ વિચારી દ્રવ્ય કેરા મેાહને ઝટ ડીએ. ૬૩ અઃ—હે જીવ! ભર ઉનાળામાં જેમ પક્ષીનું ગળુ ઉંચે નીચે થયા ( હાલ્યા ) કરે છે એટલે સ્થિર રહેતું નથી, અથવા સિંહની જીભ જેમ ચપળ રહ્યા કરે છે, એટલે સ્થિર રહેતી નથી, તેમ ધનને પણુ તું અસ્થિર અથવા અનિત્ય જાણુજે. આવું અસ્થિર દ્રવ્ય પેદા કરતાં એટલે કમાતાં Page #136 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા પણ દુઃખ આપે છે, કારણ કે આખો દહાડો અનેક પ્રકારના કાયિક, વાચિક અને માનસિક ઉદ્યમ કરે ત્યારે દ્રવ્ય કમાય છે. દ્રવ્ય કમાયા પછી તેને સાચવતાં પણ અનેક પ્રકારની ચિંતા કરવી પડે છે. કારણકે ભેગું કરેલું દ્રવ્ય કે રખે ચોરી જાય અથવા કઈ ઘાલી જાય, તેવી ચિંતા રહ્યા કરે છે. અને ભેગું કરેલું ધન કદાચ જતું રહે, તો પણ દુઃખ થાય છે, એટલે ધન વિના મારી શી દશા થશે ? હવે હું શું કરીશ? વગેરે પ્રકારની ચિન્તા ધન જવાથી થાય છે. આ પ્રમાણે બધી રીતે ધન દુઃખદાયી છે એવું વિચારીને ધનની ઉપર મેહ રાખીશ નહિ. ૬૩ ધનનું દોલત એવું નામ શાથી પડ્યું ? તે જણાવે છે – આવતાં પાછળ જતાં પણ લાત મારે છાતીમાં ને કારણે દોલત કહી મમતા ન કરજે દ્રવ્યમાં અગ્નિ બાળે ચેર ચોરે રાજદંડ ધન જતાં, મમતાવશેજન દુઃખ લહેવલિ ભાગિયાને વહેંચતાં. ૬૪ અર્થ –ધન આવતાં તથા પાછું જતાં એમ બે રીતે છાતીમાં લાત મારે છે. ધન આવે ત્યારે માણસની છાતી ગર્વથી કુલાય છે. એટલે વાંસામાં દોલત મારે, તેથી છાતી અક્કડ રહે છે. અને ત્યારે તે જતું રહે છે ત્યારે માણસની છાતી બેસી જાય છે. કારણકે છાતીમાં લાત મારીને દોલત જાય છે. એમ દો એટલે બે, લત એટલે લાત મારતું હોવાથી ધનનું દલિત એવું નામ કહેવાય છે. માટે તેવા પ્રકારના Page #137 -------------------------------------------------------------------------- ________________ હ૦. શ્રી વિજ્યપધસૂરિકૃતિ દ્રવ્યમાં તું મમત્વ કરીશ નહિ. વળી અગ્નિ તેને બાળે છે ત્યારે, ચેર લેક ધન ચરી જાય ત્યારે, રાજાના દંડથી દ્રવ્ય જતું રહે ત્યારે, તેમજ વલી ભાગીઆઓને ધનના ભાગ કરીને વહેંચવાનું હોય ત્યારે માણસ મમતા વશે એટલે ધન પ્રત્યેના મેહને લીધે દુઃખ પામે છે. આવા વિવિધ પ્રકારના દુઃખોને ધન આપે છે, એમ સમજીને ધનની ઉપર મૂછ ન કરવી જોઈએ. ૬૪ પવન પ્રેરિત મેઘ જિમ નિજ પાપના ઉદયે કરી, ધન જતાં મહી પરિચય કુલીનતા ન ગણે વલી; રૂપ કુલ ક્રમ શીલ પંડિત ધર્મ પરતા ના ગણે, સેન્દર્ય દાન વ્યસનિતા ચિરસ્નેહને પણ ના ગણે. ૬૫ અર્થજેમ મેઘ એટલે વરસાદના વાદળાં પવનની પ્રેરણું (ઝપાટા) થી ચારે તરફ વીખરાઈ જાય છે તેવી રીતે ધનવાનને પૈસે પણ પિતાના પાપનો ઉદય થાય ત્યારે જ રહે છે. તે વખતે તે ધન ઉપર મમત્વ રાખનાર જીવ પરિચય એટલે પૂર્વના સંબંધને પણ ગણતો નથી. જેમકેઈને દેવાળું કાઢવાને વખત આવે ત્યારે દેવાળું કાઢતાં પહેલાં પોતાના જેટલા ઓળખીતા હોય તેઓની પાસેથી પૈસા ભેગા કરી લેવાની ઈચ્છા રાખે છે, વળી તે કુલીનતા એટલે પિતાની ખાનદાની કેવી છે? આવા પ્રકારના વર્તનથી પિતાની ખાનદાનીને કલંક લાગશે, તેને પણ તે વિચાર રાખતું નથી. તેવી રીતે રૂપને, કુલ ક્રમ એટલે પિતાના કુલના આચારને, શીલને, પંડિતતા, ધર્મ પરાયણતા (ધર્મિષ્ઠાણું) સૌન્દર્ય Page #138 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧ એટલે સુંદરતા, દાન વ્યસનિતા એટલે દાન આપવાની ટેવને તથા ચિરસ્નેહ એટલે ઘણા લાંબા વખતના પરસ્પરના પ્રેમને પણ તે ગણતા નથી. ૬૫ આચાર ઉત્તમ તત્ત્વષ્ટિ સત્ત્વતેજ ગુમાવતા, દ્રવ્યની મમતા નચાવે વિબુધ એમ વિચારતા; સ્વપ્નમાં આવેલ પણ ધન દેહ મિલન બનાવતું, દૃષ્ટાંત ચરૂને પામનારે એમ શાસ્ત્ર જણાવતુ. ૬૬ અ:—વિબુધ એટલે પંડિત પુરૂષા એવા વિચાર કરે છે કે દ્રવ્યની મમતા પેાતાના ઉત્તમ આચરણને, ઉત્તમ તત્ત્વની કિના, સત્ત્વ એટલે ધૈર્યના અને તેજનેા નાશ કરે છે અને મનુષ્યને મરજી મુજબ નચાવે છે. પ્રત્યક્ષ દેખાતુ ધન આ પ્રમાણે કરે છે, એટલુંજ નહિ પણ સ્વપ્નમાં મળેલુ (જોએલ) ધન પણ પોતાના શરીરને મલીન બનાવે છે. અહીંઆં તે વિષે શાસ્ત્રમાં જણાવેલું ચરૂ પામનારનું દૃષ્ટાન્ત જાણવું. ચરૂ પામનારનું દષ્ટાન્ત આ પ્રમાણે:—એક માણસ ધનને વિચાર કરતા સૂઇ ગયા. તેને રાતમાં સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તે થડિલ જવા ગયા. ત્યાં જમીન ઉપરની ધૂળ આડી અવળી કરતાં ચરૂ દેખાયે!. તેને મ્હાર કાઢીને સાફ્ કરવા તળાવ ઉપર ચરૂ લઇને ગયા, તે સાફ કરે છેતેવામાં આવાનું ટાળુ ત્યાંથી નીકળ્યું. તેમણે પૂછ્યું કે આ શું છે, પેલા માણસને લાગ્યું કે ખરૂ કહીશ તો મારામાંથી ભાગ Page #139 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત પડાવશે, એમ વિચારીને કંઈ નથી એમ કહેવા લાગ્યા, બાવાઓએ સાનામહારા દીડી તેથી કહેવા લાગ્યા કે આતે સેાનામહારા છે. માટે અમને ભાગ આપ, એ પ્રમાણે રકઝક ચાલે છે તેવામાં સિપાઇઓ આવી પહોંચ્યા. ચરૂ ન ખતાવવાથી તેઓએ તે માણસને ચાબુક મારી તેને ચરૂ ઝુંટવી લીધેા. ચાબુકના મારથી તે માણસને ઝાડા પેશાબ થઇ ગયા. આ પ્રમાણે સ્વપ્નમાં હકીકત બન્યા પછી તે માણુસ ઉંઘમાંથી જાગ્યા, ત્યારે બીજી કાંઈ પણ જોવામાં આવ્યું નહિ, પણ ઝડા પેશામ તે પથારીમાં સાક્ષાત્ થઇ ગયા હતા, તે તેણે જોયા, આ પ્રમાણે સ્વપ્નમાં મળેલુ ધન પણ શરીરને મલીન બનાવે છે, તેા પછી દેખાતું ધન માહી જીવના જીવનને મગાડે એમાં નવાઇ શી ? એમ સમજીને ધર્મની આરાધના કરવામાં માહ રાખવા, જેથી આપણું કલ્યાણ થાય. ૬૬ વિવલ બનાવે જીવને મદ ધન તણા મદિરાપરે, રાજા દશાણુ તણું નિદર્શન સાંભળી મદ કુણ કરે; આ તત્ત્વ ચિત્ત ઠસાવનારા ધન તણી મમતા હરે, જિન વચનના સુનારને મમતા કનડગતકિમ કરે. १७ અ:—ધનના મદ એટલે અભિમાન મનુષ્યને હ્લિલ એટલે વ્યાકુળ અનાવે છે, માટે ધનને મિદરા એટલે દારૂ જેવું કહ્યું છે. જેમ દારૂ પીનારને પાતે કેણુ છે તેનું ભાન રહેતું નથી તેમ ધન પણ માણસને હિતાહિતનું ભાન ભૂલાવી ઢે છે. આ ધનના મઢ ઉપર શાસ્ત્રકાર ભગવંતે કહેલા દશાણુ ભદ્ર નામના રાજાનું દૃષ્ટાન્ત સાંભળીને કાણુ ધનના મદ કરે ? આ પ્રમાણે Page #140 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ધન સંબંધી કહેલા તત્વને જે જીવો ચિત્તમાં બરાબર ઠસાવે છે તેઓ ધનની મમતા હશે એટલે દૂર કરે છે. તેઓને ધન ઉપર મમત્વ હોતો નથી. કારણ કે જેઓ જિનેશ્વરના વચનના સાંભળનાર છે તેઓને મમતા કનડગત એટલે હેરાનગતિ કેવી રીતે કરે ? અથવા નજ કરે, એટલે પ્રભુ દેવના વચનને સાંભળવાથી ધનની મૂર્ણ ઘટાડી શકાય છે. દશાર્ણભદ્ર રાજાનું દષ્ટાન્ત: દશાર્ણ નામના દેશમાં દશાર્ણ પુર નગરમાં દશાર્ણભદ્ર નામે રાજા હતા, તેમને પાંચ રાણીઓ હતી. એક વખત એક સેવકે આવીને કહ્યું કે આવતી કાલે સવારે શ્રી વીરપ્રભુ આપણા ઉદ્યાનમાં પધારવાના છે. તેનાં આ વચન સાંભળી રાજા ઘણે હર્ષ પામ્યા, તે વિચારવા લાગ્યો કે અત્યાર સુધી કેઈએ પ્રભુને ન વાંધા હોય તેવી મોટી દ્ધિ વડે (ધામધૂમ; ઠાઠમાઠ વડે) હું પ્રભુને કાલે વંદન કરવા જઈશ. બીજે દિવસે સવારે રાજાએ સેનાની, ચાંદીની તથા દાંતની સુંદર પાલખીઓમાં પિતાની સ્ત્રીઓને બેસાડી, તથા ઘણા હાથી, ઘોડા, પાયદળ તથા ધ્વજાઓ સહિત મોટા આડંબર પૂર્વક પ્રભુને વાંદવા ચાલ્યો. તેના મનમાં પોતાના ધનનું અભિમાન છે કે આવી અદ્ધિ વડે કેઈએ પ્રભુને વાંદ્યા નથી. આવા મદ સાથે સમવસરણમાં જઈને પ્રભુને વાંદ્યા. આ વખતે ઇંદ્ર અવધિજ્ઞાનથી આ રાજાના અભિમાનની વાત જાણું. તેથી તેના અભિમાનને દૂર કરવા માટે ઈંદ્ર મહારાજે મટી અદ્ધિ વિકુવ. જે અદ્ધિની આગળ દશાર્ણ Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસુરિષ્કૃત ભદ્રની ઋદ્ધિ કાંઈ હિસાબમાં નહેાતી. આવી દૈવી ઋદ્ધિ જેમાં હાથી, ઘેાડા, પટરાણીએ, સામાન્ય મનુષ્યા વગેરેના હિસાબ નહાતા. અત્યંત મનેાહર નાટક ચાલી રહ્યાં છે. એવી અત્યંત માટી ઋદ્ધિ વડે ઘણા આડંબર પૂર્વક સમવસરણમાં આવીને ઇંદ્રે પ્રભુને વંદન કર્યું. આવા પ્રકારની ઈંદ્રની સ્મૃદ્ધિ જોઇને દશા ભદ્ર રાજા વિચારવા લાગ્યા કે મે' નકામે ખેાટા મદ કર્યા. આ ઇદ્રની ઋદ્ધિની આગળ મારી ઋદ્ધિ તે કાંઇ હિસાબમાં નથી, એના એક હાથીની ઋદ્ધિની આગળ મારી બધી ઋદ્ધિ પણ કાંઈ ગણતરીમાં નથી, આ પ્રમાણે પેાતાની હાર થએલી જોઇને રાજાએ વિચાર્યું કે ઇંદ્રે બાહ્ય ઋદ્ધિમાં મને હરાવ્યા છે પણ હવે હું મારી અંતરંગ ઋદ્ધિ વડે પ્રભુને વાંદું જેથી ઈંદ્ર મને હરાવી શકે નહિ. આવી ભાવનાથી રાજાએ પ્રભુની પાસે દીક્ષા લીધી. પરંતુ ઈંદ્ર તે! અવિરિતના દોષને લઇને દીક્ષા લઈ શકે તેમ નથી, તેથી ઇંદ્રે રાજાની સ્તુતિ કરી કે તમે ધન્ય છે।. તમને જીતવાને સમર્થ નથી, એ પ્રમાણે ઇંદ્ર સ્તુતિ કરીને પેાતાના સ્થાને ગયે. ભાવાર્થ એ કે ઋદ્ધિને ગવ કરવા નકામેા છે. તે કયારે નાશ પામશે તેના નિશ્ચય નથી માટે લક્ષ્મી મળે ત્યારે હર્ષ ન કરવા અને ન મળે કે જાય, ત્યારે દીલગીર ન થવું જોઇએ. ૬૭ ため શિષ્ય ગુરૂને પૂછતા જેથી દ્રવિણ નિશ્ચલ અને, કલ્યાણ કારણ શુભવિપાક અને જણાવા તે મને; ઉત્તર કહાં ગુરૂ ઇમ દીએ તેવા ઘણાં છે સાધના, પણ પુણ્યશાલી જીવને મેલાપ હાવે તેમના. ૬૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા અર્થ-શિષ્ય ગુરૂને પ્રશ્ન કરે છે કે આવા પ્રકારનું અસ્થિર દ્રવ્ય કઈ રીતે નિશ્ચલ એટલે સ્થિર, અને કલ્યાણનું કારણ તથા શુભવિપાક એટલે સારા ફળને આપનારું બને તે મને કૃપા કરીને જણાવે. તે વખતે ગુરૂ મહારાજ જવાબ આપે છે કે-તેવા ઘણા પ્રકારના સાધનો છે, પરંતુ પુણ્યવંત જીવને તેવા પ્રકારના સાધનેને મેલાપ થાય છે. એટલે પુણ્યશાલી છે તેવી અનુકૂળ સામગ્રીને પામે છે. બીજા જેવો પામી શકતા નથી. ૬૮ જે પુણ્યથી ધન પામિએ બે ભેદ ભાખ્યા તેહના, પાપાનુબંધી પુણ્ય વલી પુણ્યાનુબંધી ભૂલ ના; પાપાનુબંધી પુણ્યથી ધન પામનારા નર ઘણાં જાણિએ દષ્ટાંત પુષ્કલ સુબૂમ મમ્મણ પ્રમુખના. ૬૯ અર્થ—શ્રી જિનેશ્વર પ્રભુએ જે પુણ્ય વડે ધનની પ્રાપ્તિ થાય છે તે પુણ્યના બે ભેદે કહ્યા છે. (૧) એક તો પાપાનુબંધી પુણ્ય અને (ર) બીજું પુણ્યાનુબંધી પુણ્ય. તેમાં પ્રથમ પાપાનુબંધી પુણ્યથી દ્રવ્ય મેળવનારા ઘણા છો છે. અને તે વિષે દાન્તો પણ ઘણું છે. પરંતુ તે પૈકી અહીં સુભૂમ ચકવર્તી અને મમણ શેઠ વગેરેનાં દષ્ટાને જાણવા જેવા છે. સુભૂમ ચકવતની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી. આ આઠમા ચકવતી' હતા. તે છ ખંડ પૃથ્વી જીતને ચકવતી થયા. પરંતુ તેટલાથી પણ તેમને સંતોષ ન થયું. તેથી વિચારવા લાગ્યા કે સઘળા ચકીઓ છ ખંડ પૃથ્વી તો જીતે Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધસૂરિકૃતિ છે. હું તે ધાતકી ખંડના છ ખંડ પણ છતું. મારી સહાયમાં આટલા બધા દેવતાઓ છે અને મેટું સૈન્ય છે તે મારે શું અસાધ્ય છે. એવા વિચારથી તેણે પિતાના ચર્મરત્નને વિસ્તારી તેના ઉપર પોતાના સૈન્યને બેસાડયું. અને દેવ પાસે તે ચર્મરત્ન ઉપડાવી લવણ સમુદ્ર ઉપર થઈને ધાતકી ખંડ પ્રત્યે ચાલ્યું. તે ચર્મરત્ન જ્યારે લવણ સમુદ્રમાં આવ્યું ત્યારે તેને ઉપાડનાર એક દેવને એવો વિચાર થયો કે આટલા બધા દે આ ચર્મરત્નને ઉપાડે છે, તેમાંથી હું એકલો જે આને મૂકી દઉં તે તેથી તે દરીયામાં પડશે નહિ. એ પ્રમાણે વિચાર કરી તેણે તે ચર્મરત્ન મૂકી દીધું. આજ વિચાર તે ચર્મરત્ન ઉપાડનાર બધા દેને પણ આવ્યું, તેથી બધા દેએ ચર્મરત્ન એકજ વખતે મૂકી દીધું. જેથી સુભૂમ ચક્રવતી પિતાના બધા સૈન્ય સાથે સમુદ્રમાં ડૂબીને મરણ પામ્યા. મરીને નરકે ગયા. આ પ્રમાણે પાપાનુબંધી પુણ્યથી મેળવેલી મેટી ઋદ્ધિ છતાં તે તેને ઉપયોગ કરી શક્યો નહિ. મમ્મણ શેઠની પણ બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી:એક વખત રાત્રે શ્રેણિક રાજા અને ચેલ્લણું રાણું મહેલના ગોખમાં બેઠેલ છે. તે વખતે મુશળધાર વરસાદ પડી રહ્યો હતે. અને ઘેર અંધારું હતું. તે વખતે વિજળીના ચમકારામાં ચેલણ રાણીએ સામે આવેલી નદીના પાણીમાં એક માણસને તણાઈ આવેલાં લાકડાં વીણત જે. તે જોઈને ચલ્લણ શ્રેણિકને કહેવા લાગી કે તમારા રાજ્યમાં આવા પણ દુ:ખી માણસો છે કે જેઓ આવી અંધારી રાતે જ્યારે Page #144 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯૫લતા ઘરમાંથી બહાર નીકળવું પણ ન ગમે તે વખતે વરસતા વરસાદમાં ટાઢની અંદર લાકડાં વણે છે? માટે તમારે તેવા માણસનું દુઃખ દૂર કરવું જોઈએ. તે ઉપરથી શ્રેણિકે પોતાના માણસને મોકલીને તે માણસને પોતાની પાસે બોલાવ્યો. તેણે આવીને રાજાને કહ્યું કે મારું નામ મમ્મણ છે. મારે ઘેર રત્નના બે બળદ છે, તેમાં એક બળદના શીંગડામાં રત્ન ખૂટે છે. તેને માટે હું આવી રાત્રે લાકડાં વીણું છું. વળી પૈસા ભેગા કરવા માટે હું ચોળા અને તેલ ખાઉં છું. તથા મારા માણસોને પણ તેજ બે રાક આપું છું. રાજા બીજે દિવસે તેને ઘેર રત્નના બળદ જેવા ગયે. જે જોઈને તે છક થઈ ગયો. કારણ કે તેના સરખાં કીંમતી રત્ન પિતાના રાજ્ય ભંડારમાં પણ નહોતા. શ્રેણિકને આ માણસની ભયંકર કંજૂસાઈથી આશ્ચર્ય થયું. આની પાસે આટલું ધન છે તે છતાં સારૂં ધાન્ય પણ ખાતો નથી, વસ્ત્ર પણ ફાટતુટ પહેરે છે. પરંતુ લેભ માણસને નહીં કરવાનાં કાર્યો કરાવે છે. એ પ્રમાણે મમ્મણ શેઠે પાપાનુબંધી પુણ્યથી ઘણું દ્રવ્ય મેળવ્યું. તે છતાં તે તેને ધર્મના કાર્યોમાં ઉપયોગ કરી શક્યો નહિ. ૬૯ પૂર્વના પુણ્ય કરી લક્ષ્મી લહે તેવા ને, સુકૃત રજ ના આચરે બહુ મેહ રાખે દ્રવ્યનો; ચોર નરપતિ ભાગિયાથી યાચકોથી પણ ડરે, ધર્મ કેરી ટીપમાં શક્તિ છતાં પણ ના ભરે. ૩૦ ' અર્થ–ઉપર કહેલા પાપાનુબંધી પુણ્યવાળા મનુષ્ય પૂર્વભવમાં બાંધેલા પુણ્યના ગે લમી મેળવે છે, તો પણ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત તે દ્રવ્ય વડે તેઓ સુકૃત એટલે ઉત્તમ ધર્મના સારાં કાર્યો રજ એટલે જરા માત્ર પણ કરતા નથી, વળી તે પેાતાના પૈસા ઉપર ઘણે! મમત્વ ( મેહ ) રાખે છે. તેઓ રખે અમારૂં ધન ચારો ચરી જાય તેવા ભય રાખ્યા કરે છે. રાજા પણ કયારે અમારૂં દ્રવ્ય હરી લેશે તેની શંકાથી ભય પામ્યા કરે છે, પેાતાના દ્રવ્યના ભાગીદારથી ડરે છે, માગણને જીવે તેા પણ રખેને કાંઇ દેવું પડશે, તેવા ભય રાખ્યા કરે છે. વળી પાતાની શિત હાય તે છતાં ધર્માદાના અથવા પુણ્યના કાઇ કાર્યની ટીપમાં પણ દ્રવ્ય ભરતા ( આપતા ) નથી. ૭૦ વળી કેાઈ ધનની મૂર્છાથી જીવ શુ શુ કામ કરે છે? તે પાંચ શ્લાર્કમાં જણાવે છે: યુકિત પ્રયુકિત કરી દ્રવિણ મુજ સાધુ ધાર્મિક માર્ગમાં, ખર્ચાવશે એ આશયે ના જાય મુનિની પાસમાં તિમ ગાઢ સૂર્છાથી વિચારે અગ્નિ આ ધન માળશે, જલરેલ વળી તાણી જશે ચારાદિ તિમ ચારી જશે. ૭૧ અ:—જો હું સાધુ મુનિરાજની પાસે જઈશ તા સાધુ મહારાજ યુક્તિ પ્રયુક્તિ વડે ગમે તેમ સમજાવીને મારો પૈસા ધર્મના માર્ગોમાં એટલે જીવદયા વગેરેની ટીપમાં ખર્ચાવશે એટલે વપરાવશે. આવું વિચારીને તે ઉપાશ્રયમાં સાધુ મહારાજ પાસે જતા નથી. વળી ધન ઉપર ગાઢ એટલે આકરી મૂર્છા હાવાથી તે એવા વિચારો કરે છે કે અગ્નિ મારૂં આ ધન આળી તે નહિ નાખેને ! જલરેલ એટલે પાણીની રેલ મારા Page #146 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૫લતા ધનને તાણું તો નહિ જાય? વળી ચેર ગઠીઓ વગેરે મારા દ્રવ્યને ચોરી તો નહિ જાય? ૭૧ એ વિચારે રાતમાં તે એકલે ઝટ ઊઠતે, પરમાં ન વિશ્વાસી થતું ને ખાડ ઊંડી ખેદ ત્યાં દ્રવિણ દાટી પૂરી માટી જમીનને સરખી કરે, પર ન જાણે એમ તેની ઉપર કચરે પાથરે. ઉર અર્થ:–ઉપર કહ્યા તેવા પ્રકારના ધનને નાશ પામવાના વિચારથી તે જ્યારે રાતમાં બધા માણસો ભર ઉંઘમાં પડ્યા હોય, ત્યારે એકલો છાને માને જલ્દી ઉઠે છે. બીજે કેઈરખે તેને જોઈ જશે, એવા વિચારથી બીજા કેઈને વિશ્વાસ રાખ્યા સિવાય તે એકલે એકાંતમાં ઊંડો ખાડે ખોદે છે. તે ખાડામાં પિતાનું ધન દાટે છે, તેના ઉપર માટી નાખીને ખાડા પૂરી નાંખે છે, અને પછીથી જમીનને સરખી કરી નાંખે છે. તથા બીજા કઈને કઈ જાતને વહેમ ન આવે તેટલા માટે તેના ઉપર કચરો નાખે છે ૭૨ અવસરે પોતે જ જાણે એમ નીશાની કરે, કારણે પર જાય ત્યાં તે તે તરફ જોયા કરે; તે સ્વભાવે દેખતે તે ફાળ મનમાં તસ પડે, જાયું હશે તેણે અરેરે ? એમ ચિંતામાં પડે. ૭૩ અર્થ-દ્રવ્ય યે સ્થળે દાટયું છે તે અવસરે એટલે પિતાને કાઢવાની જરૂર હોય, તે વખતે પોતાને તે સ્થળ તરત જડે તેટલા માટે જેથી તે સ્થળને પોતેજ ઓળખી શકે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત તેવી નિશાની કરે છે. એટલી ચાકસી પાતાના ધનના રક્ષણ માટે કર્યા છતાં તેના મનમાંથી તે ધનની પ્રીકર આછી થતી નથી. કારણકે તેને એવી ચિંતા થયા કરે છે કે મને કાઇ ધન દાટતાં જોઈ ગયું તે નહિ હાય? જનાર માણુસ મારૂં તે ધન કાઢી ગયા નિહ હાય ? અને આ વિચારથી કાઈ પણ માણસને તે ધન દાટેલા સ્થળ તરફ જતા જુએ છે, તે તેના મનમાં સંશય આવે છે. જનાર તે સહેજે તે તરફ જાય છે તેા પણ ધન દાટનાર તેના તરફ વ્હેમ રાખી જોયા કરે છે. કાઇકને સ્વાભાવિક તે સ્થળ આગળ ઉભેલેા જુએ તા પણ તેના મનમાં તેના ધન સંબંધી ફાળ પડે છે, અને શું આ માણસે મારી હકીકત જાણી હશે ? એવી તેના મનમાં ચિંતા થવા માંડે છે. ૭૩ હૃદય મળતાં રાતમાં ઉંધે નહી તે થલ જઇ, ધનના ચરૂને બ્હાર કાઢી અન્ય જગ્યાએ જઇ, ચારે દિશાને પેખતા બીજો જુએ છે કે નહી, નિર્ણય કરીને દાઢતા રજ લાભિને શાંતિ નહી. ૭૪ અર્થ :આગલા લેાકમાં કહ્યું તેમ ધનની ચિંતાને લીધે તે ( લેાભી ) નું હૃદય બન્યા કરે છે. તે જંપીને બેસતા પણ નથી. રાતે તેની ઉંઘ ઉડી જાય છે તેથી રાતમાં ઉડીને તે સ્થળે જાય છે, પછીથી ચારે તરફ જોતા જોતા દાટેલા ધનના ચરૂને બ્હાર કાઢે છે, પછી તે ચરૂ લઇને ખીજી જગ્યાએ જાય છે, ત્યાં પાછા ચારે દિશામાં ખરોષ્ઠર જુએ છે, કે કેાઈ મને દેખતું તે નથીને ! પછીથી જ્યારે એને ખાત્રી થાય છે Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા ૧૦૧ કે કેઈ મને જોતું નથી, ત્યારે તે ધનને તે જગ્યાએ દાટે છે અને બહાર બીજા કેઈને શક (વહેમ) ન પડે તેવી રીતે બરોબર વ્યવસ્થા કરે છે. આ પ્રમાણે ધનના લેભીને એટલે ધન ઉપર મમતાવાળા જીને જરા પણ શાંતિ હતી નથી. ૭૪ તનથી કરે પર કાર્ય પણ તે ત્યાંજ રાખે ચિત્તને, પરદેશમાં જાવા ન ચાહે દ્રવ્ય કેરા સ્થાનને; અપર દેખે કે ગ્રહે ધન તે બરાડા પાડીને, રતાં રડાવે અન્યને પામે કદાપિ મરણને. ૭૫ અર્થ--તે ધન લેભી જીવનું તનથી એટલે શરીરથી પરકાર્ય એટલે બીજાં કામ કરતાં પણ તેનું ચિત્ત તે ત્યાં જ એટલે જ્યાં ધન દાઢ્યું છે ત્યાં જ હોય છે, તેને પરદેશમાં જવાની ઈચ્છા થતી નથી, કારણકે તેને તેનું દ્રવ્ય કેઈ હરણ કરી જશે તેને હંમેશાં ભય રહ્યા કરે છે. જે કઈ બીજે તેના દ્રવ્યના સ્થાનને જુવે અને તેનું દાટેલું દ્રવ્ય ગ્રહણ કરે તો તે મોટેથી બરાડા પાડીને રૂદન કરવા લાગે છે. બીજાને પણ રૂદન કરાવે (રોવરાવે) છે, અને કેટલાક તો કદાચ વિલાપ કરતાં કરતાં મરણને પણ શરણ થાય છે. આથી જ ધનને અગિઆરમા પ્રાણની ઉપમા આપવામાં આવી છે. ૭૫ પુણ્યાનુબંધી પુણ્યને પ્રભાવ જણાવે છે – તીવ્ર આસક્તિ તણા એ હાલ હદયે રાખિએ, ધર્મમાં ખર્ચાય ના એ દ્રવ્ય ઈમ અવધારિએ; Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી વિજ્યપદ્વરિત પુણ્યાનુબંધિ પુણ્ય દુર્લભ અતિશયેઈમ જાણિએ, ધનને વધારે થીર કરે એથી અધનને ધન મલે. ૩૬ અર્થ –એવી રીતે ધન ઉપર તીવ્ર એટલે અત્યંત આસક્તિ રાખનારના આવા હાલ થાય છે એ વાત હદયમાં અવશ્ય રાખવી, વળી હે ભવ્ય જીવ! આ પાપાનુબંધી પુણ્યથી મળેલું દ્રવ્ય ધર્મકાર્યમાં પણ ખરચી શકાતું નથી એમ અવધારીએ એટલે નિશ્ચય કરીએ. હવે બીજું પુણ્યાનુબંધી પુણ્યનું સ્વરૂપ કહીએ છીએ, તે આ પ્રમાણે તે પુણ્ય ઘણું દુર્લભ છે એટલે બધા જ સહેજે ન બાંધે માટે તે મુશ્કેલ છે એમ જાણવું, કારણકે આ પુણ્યાનુબંધી પુણ્ય ધનમાં વધારો કરે છે, વળી તેને સ્થિર કરે છે એટલે તેની પાસેથી ધન જતું રહેતું નથી. આ પુણ્યથી ધન રહિતને પણ ધનની પ્રાપ્તિ થાય છે. ૭૬ આવું પુણ્ય શાથી બંધાય? તે કારણે જણાવે છે – જીવદયા વૈરાગ્ય વિધિએ પૂજ્ય કેરી પૂજા, શીલવૃત્તિ નિર્મલ અન્યને કરતાં નહી સંતાપના; કરતાં દમન નિજચિત્તનું શુભ લાભ પરને આપતાં, પુણ્યાનુબંધિ પુણ્ય બાંધે ધન્ય પુરૂષે બાંધતાં. ૭૭ અર્થ –(૧) બધા જેની ઉપર દયાભાવ રાખવે, (૨) વૈરાગ્યભાવ ધારણ કરે. (૩) વિધિ પૂર્વક પૂજ્ય એટલે પૂજવા લાયક પ્રભુ દેવાદિની પૂજા કરવી. (૪) નિર્મલ એટલે વિશુદ્ધ શીલવૃત્તિ રાખવી, વળી (૫) બીજાને સંતાપના એટલે Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૦૩ પીડા નિહ કરવી, (૬) પેાતાના મનનું દમન કરવું એટલે દાન દેવું. મુખ્ય આ ૬ કારણેાને ઉલ્લાસથી સેવનારા જીવેા પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. આવું પુણ્યાનુબંધી પુણ્ય ધન્ય પુરૂષા એટલે ભાગ્યશાળી પુરૂષાજ ખાંધે છે. ૭૭ પુણ્યાનુબંધી પુણ્યશાલી જીવાનુ સ્વરૂપજણાવે છે:-~~ આ ભવે કે પરભવે આ પુણ્ય માધ્યુ જે તરે, તેહનું ધન થીર હાવે મેરૂ શિખર તણી પરે; તે ગણી ધન તુચ્છ મલ સમ ક્ષણિક હર્ષે વાપરે, શુભ ક્ષેત્રમાં ઉલ્લાસથી કે અાપણુ રજ ના કરે. ૭૮ અર્થ:—જે મનુષ્યે આ ભવમાં અથવા પરભવમાં આ પુણ્યાનુબંધી પુણ્ય માંધ્યુ હાય તેનું ધન મેરૂ પર્વતના શિખરની પેઠે સ્થિર રહે છે અથવા તે મનુષ્યનું ધન તેની પાસેથી જતું રહેતું નથી. વળી તે મનુષ્યને ધન ઉપર મમત્વભાવ હાતા નથી તેથી તે ધનને તુચ્છ એટલે હલકું તથા મલ સમ એટલે મેલ સમાન તજવા લાયક અને ક્ષણિક એટલે અસ્થિર જાણે છે. તેથી તે મનુષ્ય હર્ષ એટલે આનંદથી ઘણા ઉલ્લાસથી જીભ ક્ષેત્રમાં ( સાત ક્ષેત્રામાં) ધનને વાપરે છે. વાપરવામાં જરા પણ કંજૂસાઇ કરતા નથી. પણ ટે હાથે તે ધનના ઉપયાગ કરે છે. ૭૮ સાત ક્ષેત્રના નામ અને ખંખ ભરાવવાની વાત જણાવે છે:— બિંબ જિન પ્રાસાદ જૈનાગમ ચતુર્વિધ સંધ એ, મુખ્યતાએ સાત ક્ષેત્રા શાસ્ત્ર વચને જાએિ; Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી વિજ્યપદ્યસૂરિકૃત વજેન્દ્ર નીલાંજન શશિ રવિકાંત રિષ્ટાંતણા, પરવાલ કર્કેતન રજત કંચન ઉપલ ચંદન તણ. ૭૯ શુભ ક્ષેત્રે ક્યા ક્યા તે ગણવે છે – અર્થ –૧ બિંબ એટલે જિનેશ્વરની પ્રતિમા, ૨ જિનપ્રાસાદ એટલે દહેરાસર, ૩ જૈનાગમ એટલે જેન સિદ્ધાંત અથવા જેન શાસ્ત્ર, તથા ૪–૭ ચતુર્વિધ સંઘ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર મળી કુલ સાત ક્ષેત્રોને મુખ્યતાએ શુભ ક્ષેત્ર કહ્યાં છે. એમ શ્રીગશાસ્ત્રાદિના વચનથી જાણવું. તેમાં પ્રથમ બિંબ એટલે જિનેશ્વરની પ્રતિમા ક્યા ક્યા પદાર્થોની બને છે? તે જણાવે છે–વજી રત્નની, ઈન્દ્રનીલની, અંજનરત્નની, શશિકાંતરત્નની (ચંદ્રકાંતરત્નની) રિઝરત્નની, અંકરત્નની, પરવાલાની, કકેતન રત્નની, રજત એટલે રૂપાની, કંચન એટલે સેનાની, ઉપલ એટલે પત્થરની તથા ચંદનની પ્રતિમા ભરાવી શકાય છે. ૭૯ કઈ રીતે કેવા બિંબ ભરાવવા? તે જણાવે છે – શ્રેષ્ઠ મૃત્તિકાદિના, શુભ લક્ષણોથી શોભતા, સુંદર ભરાવે બિંબ ગુણિજન દ્રવ્ય અસ્થિર માનતા; શકિતભાવ પ્રમાણ ખરચી બહુ ઉમંગે રાચતા, નરદેવ ભવના પૂર્ણ વિભવ મેક્ષને ઝટ પામતા. ૮૦ અર્થ –અને ઉત્તમ માટી વગેરેના સારા લક્ષણોથી શેભાયમાન એવા સરસ જિનબિંબ એટલે પ્રતિમાઓને દ્રવ્યને અસ્થિર માનતા ગુણિજન એટલે ગુણ પુરૂષે ભરાવે છે. એ Page #152 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા ૧૦૫ પ્રમાણે પિતાની શક્તિ પ્રમાણે ભાવથી દ્રવ્ય વાપરીને ઘણું ઉત્સાહથી રાચતા એટલે આનંદ પામે છે. તેમજ તે સજન પુરૂષે મનુષ્ય ભવમાં તથા દેવ ભવમાં સંપૂર્ણ વૈભવ ભેળવીને જલ્દી મોક્ષ સુખને પણ મેળવે છે. ૮૦ કોના ઉપદેશથી કોણે કેટલા જિનબિંબ ભરાવ્યા, તે જણાવે છે – સંપ્રતિએ સાંભળી ઉપદેશ આર્ય સુહસ્તિને, જિનબિંબ કેડ સવા ભરાવ્યાભાવ આણીને ઘણો; પિત્તલ તણી પ્રતિમા સહસ પંચાણુ તેહ ભરાવતા, દર્શન કરાવી આત્મદર્શન શુદ્ધ એમ બનાવતા. ૮૧ અર્થ:પૂર્વે કહ્યા મુજબ સંપ્રતિ મહારાજાએ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આર્ય સુહસ્તિસૂરિ મહારાજને ઉપદેશ સાંભળીને ઘણે ભાવ લાવીને સવા કોડ જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ ભરાવી. તેમાં પંચાણું હજાર પિત્તળની પ્રતિમા તેઓએ ભરાવી છે. એવી રીતે બીજા ભવ્ય જીવોને પ્રતિમાના દર્શન કરાવીને સંપ્રતિ રાજાએ આત્મદર્શન એટલે પિતાના સમકિતને નિર્મળ બનાવ્યું. અહીં સંપ્રતિ મહારાજ અને આર્ય સુહસ્તિસૂરિની ટુંકી હકીકત આ પ્રમાણે–રાજા સંપ્રતિ પાછલા ભવમાં ભિક્ષક હતા. કૌશાંબી નગરીમાં ફરતા ફરતા તે ભિક્ષુકે મુનિવરને જોયા. સાધુના વ્યવહારથી તે અજાણ્યો હતે. તેથી તેણે મુનિએની પાસે આહારની માગણી કરી. જવાબમાં તેમણે જણાવ્યું કે-આ બાબતમાં અમારા ગુરુ મહારાજ તને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી વિજયપદ્મસૂરિકૃત સ્પષ્ટ ખુલાસા જણાવશે. મુનિએની સાથ તે ગુરૂ (આર્ય સુહસ્તિસૂરિ)ની પાસે આવ્યા. ને આહારની માંગણી કરી. જવાબ દેતાં ગુરૂએ જણાવ્યું કે જો તું સાધુપણું અ’ગીકાર કરે, તેા અમે તને આહાર દઇ શકીએ. ભૂખ્યા એવા તેણે ગુરૂમહારાજનું વચન કબુલ કર્યું. અને દીક્ષા અંગીકાર કરી. દીક્ષાના દિવસે ગજા ઉપરાંત આહાર કરવાથી તે જ રાત્રીએ મરણ પામ્યા. એકજ દિવસની દીક્ષા ( અવ્યક્ત સામાયિક )ના પણ એછે। પ્રભાવ નથી જ. તે સાધુ મરણ પામીને ત્રણ ખંડ પૃથ્વીને રાજા થયા. ૧ ચંદ્રગુપ્ત ૨ બિંદુસાર ૩ અશે ક ૪ કુણાલ ૫ સંપ્રતિ આ ક્રમે રાજા ચંદ્રગુપ્તની પછી પાંચમે નખરે સંપ્રતિ કહી શકાય. ઐતિહાસિક અવલેાકનના પરિણામે જાણી શકાય છે કે ખીજા ખીજા ગ્રંથામાં તેના અપાલિત, સંગત, સાતિ, સંપ્રતિ વિગેરે નામેા પણ જોવામાં આવે છે. અવસરે રાજ્ય પામ્યા બાદ એક વખત રાજા સંપ્રતિ ઝરૂખામાં એસી ઉજ્જચિની નગરીની શૈાભા જોઇ રહ્યા છે. આ વખતે પૂજ્ય શ્રી આ સુહસ્તિસૂરિજી મહારાજ રથયાત્રાના વરઘેાડામાં રાજમાર્ગે ચાલ્યા જાય છે. તેમને દેખતાં સંપ્રતિ વિચારમાં પડી જાય છે. વિશેષ ઊહાપાતુ કરતાં કરતાં જાતિસ્મરણુ જ્ઞાન પામ્યા. તે દ્વારા પૂર્વભવની ખીના જાણીને નીચે આવી ઉપકારી ગુરૂમહારાજને વંદન કરી પૂછ્યું કે–હે ભગવન્! Page #154 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા ૧૦૭ અવ્યક્ત સામાયિકનું ફલ શું ? ગુરૂએ કહ્યું કે હે રાજન ? રાજ્યાદ્ધિ વિગેરે. આમ પૂછવાને મુદ્દે શ્રી ગુરૂમહારાજે જાણી લીધે. તેમ રાજાએ પણ તમામ બીના જણાવી દીધી. આર્ય સુહસ્તિસૂરિના ઉપદેશથી તે જેનધમ બન્યા. મૌર્ય સામ્રા જ્યની શરૂઆત વી. નિ. સં. ૨૧પમાં થઈ. (આજ સાલમાં આર્યમહાગિરિજી યુગપ્રધાન બન્યા.) સંપ્રતિના સમય સુધી તે આબાદ રહ્યું હતું. અને ત્યાર પછી તેની પડતી થવા લાગી. રાજા સંપ્રતિએ દાનશાલા જિનબિંબ ભરાવવા તથા જિનમંદિર બનાવવા, જીર્ણોદ્વાર વિગેરે સાતે ક્ષેત્રોમાં સારી રીતે લક્ષ્મી વાપરી હતી. અને ખંડિયા રાજાઓને પણ જેનધન બનાવ્યા હતા. અનાર્ય દેશોને પણ સાધુ વિહારને ગ્ય બનાવ્યા હતા. તક્ષશિલામાં કુણાલતૃ૫ બંધાવ્યું. જેનધર્મને પ્રચાર કરવામાં તે સતત ઉદ્યમી હતા. તેમના જન્માદિની બીના ટુંકમાં આ પ્રમાણે સંભવ છે.-વીનિસં. ૨૭૩ થી ૨૮૧ના મધ્ય કાલમાં રાજા સંપ્રતિને જન્મ થયો હોય. વી. નિ. સં. ૨૮૧માં આર્યસુહસ્તિસૂરિના ઉપદેશથી જૈનધર્મી બન્યા. અને સંઇ ૩૦૧માં તેનો રાજ્યાભિષેક થયે. સં. ૩માં ત્રિખંડને સમ્રાટું થયે, જૈનધર્મને પ્રચાર કર્યો, તેમના કુટુંબીઓએ દીક્ષા લીધી. અને સંભવે છે કે લગભગ વી. નિગ સં૦ ૩૧૭માં તે સ્વર્ગે ગયા. વિશેષ હકીકત શ્રી પરિશિષ્ટપર્વ તથા શ્રી પર્યુષણ વિશેષાંકમાંથી જાણવી. આર્યસુહસ્તિસૂરિજીની બીના ટુંકામાં આ પ્રમાણે અખંડશીવ્રતધારી પરમ પૂજ્ય શ્રી સ્થૂલિભદ્રજી મહારાજના મુખ્ય બે શિખ્યામાં મેટા શ્રી આર્યમહાગિરિજી મહા Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી વિજ્યપધસૂરિકૃત રાજ હતા. રાજા સંપ્રતિના પ્રતિબંધક અને શ્રીઅવંતીસુકુમાલને દીક્ષા આપનાર શ્રી આર્યસુહસ્તિસૂરિજી મહારાજ હતા. તેમની વી. નિ. સં૦ ૨૨૧માં દીક્ષા થઈ અને તેઓ સં. ૨૪પમાં યુગપ્રધાનપદ પામ્યા. વિ. નિ. સં. ૨૭૩થો ૨૮૧ના મધ્યકાલમાં તેમણે અવંતી સુકુમાલને દીક્ષા આપી હોય, એમ સંભવે છે. તેમને સુસ્થિત અને સુપ્રતિબદ્ધ નામના બે મુખ્ય શિષ્ય હતા. તે બંનેને ગ૭ સોંપીને છેવટે વી. નિસં૨૯૧માં સર્વાયુ ૧૦૦ વર્ષ ૬ માસ ૬ દિનનું પૂરું કરી દેવતાઈ સુખ પામ્યા. વીનિ. સં. ૩૦૦માં આર્યસુસ્થિત અને સુપ્રતિબદ્ધથી કટિક ગચ્છની ઉત્પત્તિ થઈ. તપગચ્છના ૧ નિર્ગથ, ૨ કટિક, ૩ ચંદ્ર, ૪ વનવાસિક પ વડ, આ પાંચ પ્રાચીન નામે માં બીજું નામ કેટિક આવે છે. વિશેષ બીના શ્રી પરિશિષ્ટ પર્વાદિમાંથી જાણી લેવી. ૮૧ સાંભળીને વેણ ઉત્તમ હેમચંદ્ર સૂરીશનું, અંગુલ વાસ માન ઉંચું બિંબ નેમિ નિણંદનું રાજર્ષિ શ્રાદ્ધ કુમારપાલ ભરાવતા વિધિએ કરી, પ્રતિમા રતન સેના તણી રૂપા તણ ચાવીસ વલી. ૮૨ અર્થ-કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને ઉપદેશ સાંભળીને દેશવિરતિ ધારક શ્રાવક ગુર્જરેશ્વર પરમહંત કુમારપાલે સવાસો અંગુલ પ્રમાણુ ઉંચું બાવીસમા શ્રી નેમિનાથ ભગવાનનું બિંબ વિધિપૂર્વક સ્થાપન કર્યું. વળી રતનની સોનાની તથા રૂપાની ચોવીસ વીસ પ્રતિમાઓ પણ ભરાવી, એમ શ્રીકુમારપાલ પ્રબંધાદિમાં કહ્યું છે. ૮૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ પ્રતિષ્ઠા પૂજનાદિમાં દ્રવ્ય વપરાય એ ઉત્તમ લાભ છે, એમ જણાવે છે:— ભાવના કલ્પલતા વસ્તુપાલે તેજપાલે બિંબ લાખ સવા ભલા, હેશે ભરાવ્યા જાણ જીવતુ ધનિક સાચા એ ખરા; તક ભલી વિલ સાચવે બિંબ પ્રતિષ્ઠામાં અને, આંગી સમન પ્રમુખ માંહે વાપરે ઈમ દ્રવ્યને. ૮૩ અર્થ: :—ગુજરાતના રાજા વીરધવલના મંત્રીશ્વરે શ્રી વસ્તુપાલ અને તેજપાલ નામના બે ભાઇઓએ શેાભિત સવા લાખ જિન પ્રતિમાઓ! ઘણા ઉમગ પૂર્વક ભરાવી હતી. માટે હે જીવ! તેજ ખરેખર સાચા ધનવાન કહેવાય, એમ તું જાણજે. વળી તેમણે તે પ્રતિમાએની પ્રતિષ્ઠાના પ્રસંગ પણ સારી રીતે સાચવ્યા હતા. એટલે પ્રતિષ્ઠા મહેાત્સવ પણ ઘણી સારી ધામધુમપૂર્વક ઉજન્મ્યા હતા. તથા તે પ્રભુની આંગી તથા સમન એટલે પૂજા વગેરેમાં પણ પેાતાના દ્રવ્યને ઉલ્લાસથી વાપરતા હતા. ૮૩ આંગી રચવાના મુદ્દો જણાવે છે:— ત્રણ અવસ્થાના ક્રમે આંગી જરૂરી જાણજે, આંગી તણી શી જરૂર એવા વેણ ફાગઢ માનજે; ભવ્ય આંગી જોઇને પ્રભુ રાજવૈભવ ભાવતા, એહ છડી ચરણ ધરતા શ્રાદ્ધ એમ વિચારતા, ૮૪ અ:—પ્રભુની ત્રણ અવસ્થા કહેલી છે—૧ જન્માવસ્થા, ૨ રાજ્યાવસ્થા, ૩ શ્રમણાવસ્થા. તેમાં પ્રભુને ન્હવણુ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી વિજયપધ્ધફ્રિકૃત કરતી વખતે જન્માવસ્થા ભાવવી. અને બીજી રાજ્યવસ્થા ભાવવાને માટે આંગીની રચના કરવામાં આવે છે. માટે નિરાકાર નિરંજન એવા પ્રભુને આગીની શી જરૂર છે? એવા વચન ફેગટ એટલે નકામા જાણવા. કારણ કે ભવ્ય પુરૂષ પ્રભુની આંગી જોઈને એવી ભાવના ભાવે છે કે પ્રભુએ પિતાની આવા પ્રકારની રાજ્યઋદ્ધિના વૈભવને પણ ત્યાગ કરીને ચારિત્રને ધારણ કર્યું હતું, માટે આપણે પણ વૈભવ ત્યાગ કરીને પ્રભુની જેમ કરીએ. આંગીની રચના કરવામાં આ કારણ છે. વળી આંગી ઉત્તમ પરિણામની ધારા વધારે છે અને ટકાવે છે. ૮૪ પ્રભુના પૂજનમાં દ્રવ્ય ખરચવાનું કારણ સમજાવે છે – અષ્ટભેદે પૂજનામાં દ્રવ્ય ખરચે જે નરા, વિપુલ સંપદ પામતા તે ટાળતા દુઃખ આકરા; પૂજા નકામી માનનારા ભવ્યને સમજાવતા, ચિંતામણિના દાખલાથી તત્ત્વ ચિત્ત ઠસાવતા. ૮૫ અર્થ –જે મનુષ્ય આઠ પ્રકારની પૂજામાં પિતાના પિસાને ઉપયોગ કરે છે તે વિપુલ અટલે વિશાળ સં૫ત્તિને પામે છે અને આકરા એટલે ભયંકર દુઃખને દૂર કરે છે. એમ પ્રભુ પૂજાને નકામી ગણનારા ભવ્ય જીવોને ઉપર જણાવ્યા મુજબ હે ભવ્ય જીવ ! તમારે સમજાવવું. અને કહેવું કે ચિંતામણિરત્નના જેવી પ્રભુદેવની પૂજા છે. જેમ ચિંતામણિની પૂજા કરનારા જીવ પોતાની ભાવનાને અનુસાર મને વાંછિતને પામે છે, તેમ પ્રભુની પૂજા કરનારા ભવ્ય છે પણ Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા ૧૧૧ જેવા જેવા ભાવથી પૂજે, તે પ્રમાણે લાભ પામે છે. શ્રીગશાસ્ત્રાદિમાં આ વાત વિસ્તારથી જણાવી છે. ૮૫ કેણે કઈ રીતે જિનમંદિર બંધાવવું? તે જણાવે છે – શલ્યાદિ શેધી જાળવી જયણા દયાના રંગથી, સૂત્રધારાદિક જનને તેષતા એદાયથી; બંધાવતા પ્રાસાદ ઈહિ બંધાવનારા બે કહ્યા, ધનિક તિમ સામાન્ય પહેલાં ભારત નૃપ જેવા ગ્રહ્યા. ૮૬ અર્થ:–જમીનમાં રહેલ હાડકા વિગેરે શલ્યને દૂર કરીને, તથા જ્યણું જાળવીને એટલે કોઈ પણ જીવને કઈ રીતે દુઃખ ન થાય તેવી રીતે ઉપયોગ પૂર્વક દયાના પરિણામ રાખીને, દેરાસર બાંધનાર સૂતાર, સલાટ મજુર વગેરેને યથાશક્તિ ઉદારતા પૂર્વક સંતોષ પમાડવા પૂર્વક ઉત્તમ શ્રાવકો ચપલ ધનને લ્હાવો લેવા માટે પ્રાસાદ એટલે દેરાસરને બંધાવે. અહીં દેરાસર બંધાવનારના બે ભેદ કહ્યા છે. એક ધનિક અને બીજા સામાન્ય. તેમાં ભરત ચકવતી વગેરે પહેલા ભેદના જાણવા. ૮૬ ધનવંત શ્રાવકે કેવું જિનમંદિર બંધાવે? તે ચાર કલેકમાં જણાવે છે – તેવા ઉદારાશય નરા પ્રાસાદને બંધાવતા, સોના તણું કઠ્ઠિમ વિષે વરરત્ન શિલા યોજતા; પગથિયા તિમ થંભ મણિમય હવે બહુ દીપતા, રત્નમય તેરણ વડે પ્રાસાદને શોભાવતા. ૮૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી વિજય પદ્મસુરિકૃત અર્થ:-(આગલી ગાથામાં જણાવ્યા તેવા) ઉદારાશય એટલે જેમને ઉદાર સ્વભાવ છે તેવા મહા ધનવંત મનુષ્ય જિનેશ્વરના પ્રાસાદ એટલે મંદિરને બંધાવે તે દેરાસરનું કુટ્રિમ એટલે ફરસબંધી સોનાની બનાવે છે. અને તેને વિષે ઉત્તમ રત્નોની શિલા જોડે છે, વળી ત્યાં જિન મંદિરમાં ઘણું શોભિતા મણિના પગથીયા તથા થાંભલા ગોઠવે છે, તથા તેના બારણાને વિષે રત્નનું તેરણ બાંધી મંદિરને શોભાવે છે. ૮૭ બાવલા શાલા પુતળિઓ શોભતી થંભાદિમાં, ધૂપ પણ મહકી રહ્યા જ્યાં મુખ્ય પ્રદેશમાં તેહ ઉંચે જાય ત્યારે વાંદળાં સમ લાગત, એમ માની મર કેરે પૂર્ણ કોલાહલ થતા. ૮૮ અર્થ–તેમજ તે મંદીરના સ્થંભાદિમાં એટલે થાંભલા વગેરેમાં બાવલાએ, શાલાઓ તથા પુતળીઓ કેતરાવે, વળી ત્યાં મુખ્ય મુખ્ય સ્થળમાં ધૂપધાણાં ગોઠવે, જેથી તેને સુગંધ ધૂપ ચારે દિશામાં ફેલાય. તે ધૂપમાંથી નીકળતા ધૂમાડે જ્યારે ઉંચો જાય છે, ત્યારે તેને દેખાવ વાદળાં જે જણાય છે. અને તે ધૂમાડાને વાદળાં માનીને મેર આનંદમાં આવી ટહુકા કરે છે, અને બહું કોલાહલ મચાવે છે. ૮૮ વાજિંત્ર ચારે વાગતા મેતી તણાં વર ઝૂમણાં, ચંગ ચંદરવા વિષે લટકે ન શોભામાં મણા; કલ્યાણકાદિ તણાં ઘણાં ચિત્ર મને રમ શોભતા, શિખરના ભાગે પ્રવર ધ્વજ લેકને બોલાવતા. ૮૯ Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા ૧૧૩ અર્થ:-વળી તે દેરાસરમાં થાર પ્રકારના વાજિંત્ર વગડાવે. તેમજ ઉપરના ભાગમાં બાંધેલા સુંદર ચંદરવાને વિષે ઉત્તમ ઝુમણા લટકાવે. જેથી મંદિરની શોભામાં લગાર પણ ખામી રહે નહિ. તથા જિનમંદિરના ભીંત દિ ભાગમાં પ્રભુના કલ્યાણક વગેરેના ઘણા સુંદર ચિત્રામણે ચિત્રાવે. અને તે જિનમંદિરના શિખરની ઉપર ઉત્તમ ધ્વજધજા ફરકી રહી હોય, તે જાણે લોકોને પરમોપકારી પ્રભુના દર્શન કરવા માટે બોલાવતી ન હોય, તેવી શોભે. આવું ભવ્ય મંદિર ધનિક શ્રાવકે કરાવે. ૮૯ કૈકે ખેંચાયેલા સુર અસુર કિનર તિમ સુરી, પૂર્ણ હર્ષે શરૂ કરે સંગીત ઝીણો સ્વર કરી; ગંધર્વ ગીત ક્વનિ દીએ આનંદ અભિનયમન હરે, તેવા જિનાલય દેખતાંની સાથે અચરિજ બહુ કરે. ૯૦ અર્થ–ઉપર જણાવેલા સ્વરૂપવાળા જિન પ્રાસાદને જોઈને ત્યાં આશ્ચર્યથી ખેંચાએલા વૈમાનિકાદિક દેવો અને ભુવનપત્યાદિક દેવ તથા કિનર જાતિના દેવ વળી સુરી એટલે દેવાંગનાઓ પૂર્ણ હર્ષથી ઝીણું મધુર સ્વર સાથે સંગીત શરૂ કરે છે. ગંધર્વ એટલે ગાનારા દેને ગાયનને. અવાજ આનંદ આપે છે. તેમના વિવિધ પ્રકારના અભિનય (નાચ) મનને હરણ કરે છે. આવા જિનાલય એટલે જિનમં. દિર જતાંની સાથે દેખનાર ભવ્ય જીને બહુ આશ્ચર્યમાં ગરકાવ કરે છે. ૦ આવા મંદિરો ક્યાં બંધાવવા? તથા આ બાબતમાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી વિજ્યપદ્વરિત સામાન્ય ધનિકે કઈ રીતે કેવા જિનમંદિર બંધાવે? તે જણાવે છે – ઉગ ગિરિ પુર ગ્રામ કલ્યાણક થેલે બંધાવતા, વિપુલધનિકો અન્ય ભવનું પુણ્યઈમ ઘણું બાંધતા; તૃણકુટી કાષ્ટાદિના પ્રાસાદ સાધારણ નરા, નિજ શકિતને અનુસાર બંધાવે ઉમંગી થઈ ખરા. ૯૧ અર્થ–મહાધનિક ભવ્ય છે આવા પ્રકારના કે જિનાલયે ઉગ એટલે ઉંચા પર્વતોની ઉપર અથવા નગરમાં, ગામમાં કે પ્રભુના જન્મસ્થળ,દીક્ષાસ્થળ, કેવલજ્ઞાન પ્રાપ્તિનાં સ્થાન, મોક્ષસ્થાન વગેરે કલ્યાણકના સ્થળોને વિષે બંધાવે છે. ઉંચા પર્વતને વિષે બંધાવવાથી આત્મિક શાંતિને અપૂર્વ લાભ મળે છે તથા તે પર્વતનાં દેરાસરને વરસાદની રેલ વગેરેને ભય નહિ હોવાથી તે ઘણા વર્ષો સુધી કાયમ રહે છે. તથા પ્રભુના કલ્યાણુકેના સ્થાને જિનમંદિરો બંધાવવાથી અપૂર્વ ભાવોલ્લાસ વધે છે. આવી રીતે પિતાના દ્રવ્યને વ્યય કરીને તે ધનિકે ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે. હવે સામાન્ય સંપત્તિવાળા જે સાધારણ મનુષ્ય હોય તેઓ પણ ખરા એટલે ભાવપૂર્વક રાજી થઈને પિતપોતાની શક્તિને અનુસારે ઘાસની ઝુંપડી જેવું જિનમંદિર તથા કાષ્ટાદિના એટલે લાકડા ઈંટ, ચુના વગેરેના જિન મંદિર બંધાવે. ૯૧ બંનેને જિનમંદિર બંધાવવામાં લાભ ? તે જણાવે છે – Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા તૃણ તણી પણ વરકુટી બંધાવતા જે વલિ દીએ, એક ફૂલ પણ નાથને તસ પુણ્ય અગણિત જાણિએ; તેથી વિશિષ્ટ જિનાલય બંધાવનારા શુભમતિ, બહુ નમ્ર ભવ્ય જન વિશેષે ધન્ય ટાલે ભવતતિ. ૨ ' અર્થા–તૃણ તણી એટલે ઘાસની પણ ઉત્તમ કુટીર બંધાવીને જે મનુષ્ય ત્રણ લેકના નાથને એટલે જિનેશ્વર ભગવાનને એક ફૂલ પણ ભાવપૂર્વક ચઢાવે, તેને અગણિત ઘણું પુણ્ય બંધાય છે એમ જાણવું. તેના કરતાં ઉત્તમ શ્રેષ્ઠ જિનમંદિર બંધાવનારા સબુદ્ધિવાળા ઘણાં નમ્ર એવા ભવ્યજનો વિશેષ કરીને ધન્ય છે અને તેઓ પોતાની ભવતતિ એટલે ભવની પરંપરાને દૂર કરે છે અથવા તેઓને આ સંસારમાં ઘણે ટાઈમ રખડવું પડતું નથી. અહીં “બહનમ્ર” આ પદથી એમ સમજવું કે જિન પ્રાસાદ બંધાવવામાં બહુ લક્ષ્મીને વાપરીને પણ એવું અભિમાન ન કરવું જોઈએ કે મારા જેવા કેઈ નથી. તેમણે લઘુતાના વિચાર કરવા તે આ પ્રમાણે-શ્રી ભરત મહારાજા શ્રેણિક રાજા કુમારપાલરાજા વિગેરે મહાધનિકેએ આ જિનપ્રસાદ બંધાવવા વિગેરેમાં જેટલું દ્રવ્ય વાપર્યું, તેની આગળ મેં વાપરેલું ધન શા હિસાબમાં? એમ ભાવના ભાવવી જોઈએ. ૯૨ જિનમંદિર તૈયાર થયા પછી તેના નભાવને માટે શું કરવું? તે જણાવે છે – હોય જે બંધાવનાર ભૂપ શ્રેષ્ટિ મહા ધની, તે જિનાલયને નભાવે તેહવા સાધન તણી; Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી વિજયપદ્મસુરિષ્કૃત કરતા વ્યવસ્થા વિપુલ પુર ભંડાર ગેાકલ આપતા, ગ્રામ ક્ષેત્ર દુકાન ઘર પ્રાસાદના કરી થાપતા. ૯૩ અ:—જિનમંદિર બંધાવનાર જો રાજા હેાય અથવા ઘણા ધનવાળે! શેઠ હાય તે! પાતે બંધાવેલા જિનાલયના જેથી કાયમનેા નિભાવ થાય, તેવા સાધનની જોગવાઇ જરૂર કરવી જોઇએ એટલે જેમાંથી જિનેશ્વરની પૂજાના અંગે થતા ખરચ તથા કાંઇ ભાંગે તૂટે તે સમરાવી શકાય તેવી આવક કાયમની આવે તેવી વ્યવસ્થા કરે છે. અને તેને માટે અમુક પુર એટલે નગર આપે, કે જેની આવક દેરાસરમાં વપરાય. તેવી રીતે ભડાર, ગેાકુલ એટલે ગાયનું કુળ, ગામ, ખેતર, દુકાન, ઘર વગેરે પ્રાસાદના એટલે દેરાસરના કરી. થાપતા એટલે દેરાસરને અર્પણ કરે છે. જેથી ભવિષ્યમાં પેાતાના અંધાવેલા જિનમંદિરના નભાવમાં અને પ્રભુના પૂજનાદિ કાર્ય નિર્વિઘ્ને ચાલુ રહે. ૯૩ જીર્ણોદ્ધારમાં પણ અનિત્ય લક્ષ્મીને વાપરવી, એમ જણાવે છે:-- પ્રાસાદ હાવે જીણું તેા ઉદ્ધાર તાસ કરાવતા, ન વિરાધના ગણતા જરી ગણનારને સમજાવતા; કુટુબ પાષણ કાજ જે ધનને ઉપાજે તે નરે, ધનને સફલ કરવા નિમિત્તે તે ઉચિત આવું કરે. ૯૪ જીર્ણોદ્ધાર શા માટે કરાવવા તે કહે છેઃ— અઃ—જો દેરાસર જીણુ હેાય એટલે જુનુ થઈ ગયું હાય કે તેના અમુક ભાગ પડી ગયા હાય અથવા પડે તેવા Page #164 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલતા ૧૧૭ થઈ ગયે હોય તો તેને ઉદ્ધાર કરાવતાં પૂજાની માફક વિરાધના ન ગણાય. અને જેઓ જીર્ણોદ્ધાર કરાવવામાં વિરાધના ગણતા હેય તેમને એમ સમજાવવું કે-જે મનુષ્ય કુટુંબના પિોષણ માટે ધન ઉપામ્યું હતું તે મનુષ્ય પોતાના તે ધનને જીર્ણોદ્ધાર વગેરે ધાર્મિક કાર્યોમાં વાપરીને સફલ કરે, તે વ્યાજબીજ છે. જીર્ણોદ્ધાર કરાવનારને મેટા પુણ્યને બંધ થાય છે, એવું જાણીને ધનિકેએ આવા કામમાં પોતાના અનિત્ય દ્રવ્યને જરૂર વાપરીને સલ કરવું. ૯૪ જીર્ણોદ્ધાર કરાવવાનું ફલ જણાવે છે:-- રત્ન કેરી ખાણ જેવા સંધ અહિંયા આવતો, પ્રભુને અપૂરવ ભાવથી વિવિધ પ્રકારે પૂજતો; વતને લિએ નિગ્રંથ ઉત્તમ દેશનાને આપતા, જિહને બંધાવનારા લાભ બહુ ઈમ પામતા. ૯પ અર્થ-આ નવા કે સમરાવેલા દેરાસરમાં જેને શ્રીનંદીસૂત્રાદિમાં રત્નની ખાણની ઉપમા આપેલી છે (કારણ કે જેમ રત્નની ખાણમાંથી વિવિધ પ્રકારના રને નીકળે છે તેમ સંઘ રૂપી દાણુમાંથી પણ ઉત્તમ શ્રાવક, પ્રભાવિક આચાર્યો, પર્વધરે, તીર્થકરો વગેરે ઉત્પન્ન થાય છે) તે સંઘ પૂર્ણ ઉલ્લાસથી પ્રભુની જુદા જુદા પ્રકારની પૂજા કરે તેમાં તેને બંધાવનાર નિમિત્ત હોવાથી તે પણ તેના પુણ્યમાં ભાગીદાર થાય છે. વળી સંઘની અંદર રહેલા નિગ્રંથ એટલે સાધુ મુનિરાજ ઉત્તમ ધર્મોપદેશ આપે છે, તે સાંભળીને ભવ્ય જે વૈરાગ્ય પામીને દીક્ષા વિગેરેને ઉત્તમ લાભ પામે છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી વિજયપધસૂરિકૃત એવી રીતે પ્રભુ દેવનું દેરાસર બંધાવનારા પુણ્યશાલી આવે. ઘણે લાભ મેળવે છે. ૯૫ આ ચાલુ પ્રસંગે જયણા વિગેરે રાખવી એમ કહે છે -- બંધાવનાર ગૃહસ્થ જયણ તીવ્ર કરૂણ રાખતા, સૂક્ષ્મ પણ જીવ બચાવે તે ન જીવ વિરાધતા; પારિણામિક બંધ નિશ્ચય એમ મનમાં માનતા, ભરત ચક્રી પ્રમુખના દષ્ટાંત ખૂબ વિચારતા. ૯૬ અર્થ –શ્રી જૈન દેરાસરના બંધાવનાર ગૃહસ્થ જયણ એટલે ઉપગ રાખે. વળી તીવ્ર કરૂણા એટલે અત્યંત દયાના ભાવ રાખે છે. તથા નાના જીવને પણ બચાવે. એમ નિર્દયપણે જીવની વિરાધના ન થાય તેમ પ્રવર્તે. વળી મનમાં એ વાત સારી રીતે સમજે છે કે બંધ તો નિશ્ચય પરિણામિક એટલે પરિણામને આધીન છે. જેવા પ્રકારના શુભાશુભ પરિણામ ચાલતા હોય તેવા પ્રકારને શુભાશુભ કર્મબંધ થાય છે. તેથી દેરાસર બંધાવનારને તે તે બંધાવતી વખતે શુભ પરિણામની ધારા ચાલતી હોય છે. તેથી દેરાસર બંધાવતાં જયણ સાચવતાં છતાં પણ અજ્ઞાનાદિ કારણે કદાચ કાંઈ જીવહિંસા થાય તે પણ તેને તે ઉત્તમ પુણ્યબંધાદિને લાભજ મળે છે અને તેઓ આવા દેરાસર બંધાવનાર ભરત ચક્રવતી વગેરેના દાંતેને ખૂબ વિચાર કરે છે. ૯૬ કોણે ક્યાં જિનપ્રાસાદ બંધાવ્યા? તે જણાવે છે – Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ભાવના કલ્પલતા ભરતચક્રી આદિ ભવ્યેા સિદ્ધગિરિ આદિ સ્થલે, મંદિર વિશાલ જિનેશના ધાવતા સંપન્ન વરે, સિદ્ધગિરિ માહાત્મ્ય આદિક શાસ્ત્રથીઇમ જાણિએ, શ્રેણિકે પ્રાસાદ બંધાવ્યા કહ્યું આવશ્યકે. ૯૭ અર્થ :—ઋષભદેવ ભગવાનના પુત્ર મહારાજા ભરત ચક્રવતી વગેરે ભવ્ય જીવાએ શ્રી શત્રુંજય પર્વત વગેરે સ્થળે! ઉપર જિનેશ્વર પ્રભુના મેટાં મેટાં સુશેભિત દેરાસરા અંધાવ્યા છે અને તેના ફળરૂપ અપૂર્વ આત્મિક સંપત્તિને મેળવી છે. એમ શ્રી શત્રુજય માહાત્મ્ય વગેરે શાસ્ત્રોના વચનથી જણાય છે. વળી શ્રેણિક મહારાજાએ પણ પ્રાસાદે એટલે દેરાસરા બંધાવ્યા છે એ પ્રમાણે શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે. ૯૭ કાણે ઘર દહેરાસર કરાવ્યું ? તે જણાવે છે:-- યોગશાસ્ત્ર વૃત્તિમાં પણ એમ બીના વર્ણવી, ગાભદ્ર રોડ નિજ ધરે મંદિર કરાવ્યું ખૂશ થઇ; શાલિભદ્ર ચારિત્રમાંથી જોઇ લેજો આ મીના, પ્રભાવતી પણ ઇમ કરે એ વેણુ આવશ્યક તણા. ૯૮ અઃ—યાગશાસ્ત્રની ટીકામાં પણ આ પ્રમાણે હકીકત જણાવી છે કે ગાભદ્ર શેઠે પાતાના ઘરમાં બહુ રાજી થઇને જિનમ ંદિર કરાવ્યું. આ હકીકત શ્રી શાલિભદ્ર ચિરત્રમાં પણ જણાવી છે. વળી પ્રભાવતી રાણી પણ એ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત પ્રમાણે કરે છે એટલે મ્હેલમાં જિનમદિર બંધાવે છે. એમ આવશ્યક સૂત્રના વચનથી જાણી શકાય છે. ૯૮ વ્હેલાંની માફક નવા જિનમંદિર ખંધાવનારના દૃષ્ટાંતા આપે છે:— પુરિમતાલ નગર વિષે ખરચી ઉમંગે ધન ઘણું, દાનવીર વાગુર શ્રાવક મલ્લિનાથ જિનેશનું, મંદિર કરાવે એમ આવશ્યક વિષે જે વર્ણવ્યુ, તેજ વર્ણન હૈમવીર ચરિત્રની માંહે કહ્યું, ૯૯ અ:—પુરિમતાલ નામના નગરને વિષે ઉમંગથી એટલે આનંદપૂર્વક ઘણુ ધન ખરચીને દાન દેવામાં અગ્રેસર વાગુર નામના શ્રાવકે એગણીસમા જિનેશ્વર શ્રી મલ્લીનાથનું દેરાસર બંધાવ્યું એમ આવશ્યક સૂત્રને વિષે વર્ણન કરેલું છે. અને તેજ બાબતનું વર્ણન આચાર્ય શ્રી હેમચ'દ્રાચાર્ય રચિત શ્રી વીર ચરિત્રની અંદર પણ કર્યું છે. ૯૯ ચાલુ પ્રસંગે છોદ્ધાર કરાવનારના હૃષ્ટાંતા જણાવે છે:-- નવીન જિન પ્રાસાદ લાખ સવા સહસછત્તીસ વલી, પ્રાસાદ જૂના ઉદ્ધર્યાં. નૃપ સંપ્રતિએ હિત કલી હાલ પણ દીસે બહુ પ્રાસાદ સંપ્રતિ ભૂપના, ઉપદેશ આર્ય સુહસ્તિના બહુ પાડે કલ્પાદિક તણા.૧૦૦ અર્થ:—સંપ્રતિ મહારાજાએ પાનાનું આત્મહિત સમજીને સવા લાખ નવા જિનેશ્વરના પ્રાસાદ એટલે દેરાસર અંધાવ્યા તથા છત્રીસ હજાર જુના દેરાસરાના અણુ દ્ધાર Page #168 -------------------------------------------------------------------------- ________________ ભાવના ફલ્પલતા ૧૧ કરાવ્યા. તેમાંના હાલ પણ સંપ્રતિ મહારાજાના ખંધાવેલા ઘણાં દેરાસરા હયાત જણાય છે. આ પ્રમાણે સંપ્રતિ મહારાજાએ દેરાસર બંધાવ્યા તેમાં આર્ય સુહસ્તિસૂરિના ઉપદેશ હતે. આ બાબતમાં કલ્પસૂત્ર વગેરે શાસ્ત્રોના ઘણાં પાઠ મળી શકે છે. ૧૦૦ નિષ્ક ઓગણીસ લાખ ખરચી તીવર સિદ્ધાચલે, એકસા ને આ વિક્રમ સાલમાં ઉત્તમ પલે; શેડ જાવડશાહ તીથે દ્વાર કાર્ય કરાવતા, પ્રભુ પ્રતિષ્ઠા વજસ્વામિ ગુરૂ કનેજ કરાવતા.૧૦૧ અર્થ :—વિક્રમ સંવત એકસેસ ને આઠમાં સારા મુહૂ એગણીસ લાખ નિષ્ક એટલે સેાનામહેારા ખરચીને જાવડશાહ નામના શેઠે તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળને તીર્થોદ્ધાર કરાવ્યા. અને પ્રભુ શ્રી ઋષભદેવ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા પૂજ્ય શ્રી વજસ્વામીજીની પાસે કરાવી. ૧૦૧ તીર્થોદ્ધાર કરનારને દાખલા આપે છે:-- શેડ સમરાશાહ સંવત તેરસા તેરસેા એકાત્તરે, તેમ કર્માશાહ પંદરસા અને સત્યાશીએ ભવ્ય તીર્થાંહાર ખરચી દ્રવ્ય સાર્થંક કરી નર જન્મને સંપત્તિ પ્રચુર કરાવતા, નિશ્ચલ પામતા.૧૦૨ અ:—વિક્રમ સંવત તેરસે કેાતેરની સાલમાં સમરાશાહ નામના શેઠે, તથા સંવત પંદરસા સત્યાસીની સાલમાં કર્માંશાહ નામના શેઠે પ્રચુર એટલે ઘણું દ્રવ્ય ખર Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી વિજ્યપદ્વરિત ચીને શ્રી શત્રુંજય તીર્થને ભવ્ય-મને હર તીર્થોદ્ધાર કરાવ્યો. એ પ્રમાણે અસ્થિર લક્ષ્મીને ધર્મકાર્યમાં સદુપયેગ કરીને પોતાને મનુષ્ય જન્મ સાર્થક એટલે સફળ કર્યો. અને તેથી તેઓ નિશ્ચલ સંપત્તિ એટલે ત્રાદ્ધિને ભવિષ્યમાં પામશે. ૧૦૨ આમ રાજાના મંદિરનું વર્ણન કરે છે:-- ગેપગઢના આમ રાજા ગેપગઢમાં વીરનું, એક ને એક કર ઉંચું જિનાલય સુંદર; ગુરૂબમ્પ ભટ્ટ તણા વચનથી હોંશથી બંધાવતા, દસ આઠ ભાર પ્રમાણ કંચનબિંબને પધરાવતા.૧૦૩ અર્થ–પગઢના મે નગરના આમ નામના રાજાએ પગઢની અંદર શ્રી મહાવીર સ્વામીનું સુંદર જિનાલય એટલે દેરાસર બંધાવ્યું. તે જિનાલય એકસો એક હાથ ઉંચું હતું. આ દેરાસર આમરાજાએ પિતાના ગુરૂ શ્રી બપબટ્ટ સૂરીશ્વરના ઉપદેશ વચન સાંભળીને હસથી-આનંદપૂર્વક બંધાવ્યું. અને તે દેરાસરને વિષે અઢાર ૧ભાર પ્રમાણ કંચનના એટલે સોનાના પ્રતિમાજીને મહોત્સવપૂર્વક પધરાવ્યા. ૧૦૩ આ મંદિરના રંગમંડપ વિગેરેની બીના જણાવે છે.—– ગવીસ લખ પણવીસ સહસપ્રમાણ સેનાહેરને, ખરચી કરાવે મુખ્ય મંડપ રંગમંડપને અનેક ૧ ચાલુ રીતિ પ્રમાણે ૪૦ તેલાને શેર, ૪૦ શેરને મણ, ને ૨૪ મણને ભાર હેવાથી એક ભાર ૩૮૪૦૦ તેલને થાય. Page #170 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા ૧૨૩ નવલખ સિંહાસનની ઉપર ગુરૂરાજને બેસાડીને, ગ કડિ પચવીશ લાખનાર શ્રી ગુરૂપૂજને.૧૦૪ અર્થ વળી આમ રાજાએ તે દેરાસરમાં દુગવીસ લઇ એટલે બાવીસ લાખ અને રણવીસ સહસ એટલે પચીસ હજાર પાનામહોરો ખરીને મુખ્ય મંડપ અને રંગમંડપ કરાવ્યા. ત્યાર પછી નવલખ એટલે નવ લાખ મહોરની કિંમતવાળા સિંહાસન ઉપર પોતાના ગુરૂ શ્રીબપભટ્ટસૂરિમહારાજને આમ રાજાએ બેસાડ્યા. અને શ્રી ગુરૂપૂજનને વિ રાજાએ એક કંડ અને પરીસ લાખ સોનામહોરો મૂકી. ૧૪ વિમલમંત્રીના દહેરાનું વર્ણન કરે છે – નૃપ મૂકતા તે દ્રવ્યથી તે સે જિનાલય ઉદ્વરે. ગુરુના વચનથી મ પ્રબંધ ગ્રંથમાં ગુરૂ ઉચ્ચ વિમલશાહ પ્રધાન ગુર્જર દેશ નૃપ ભીમદેવના, ધર્મિષ્ઠ દાની શીરામણિ થીર થંભજિનશાસનતણા.૧૦૫ અર્થ-ત્યાર પછી ગુરૂના વચનથી તે દ્રવ્ય વડે આમ રાજાએ એ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું. આ પ્રમાણે શ્રી પ્રબંધ ગ્રંથમાં એટલે શ્રી પ્રબંધચિંતામણિ વિગેરે ઐતિહાસિક ઘણુ ગ્રંથોમાં તે તે ગ્રંથના બનાવનાર ગુરૂમહારાજ જણાવે છે. એ પ્રમાણે આમરાજાએ બંધાવેલા દેરાસરની હકીક્ત જણાવી. ગુર્જર દેશ એટલે ગુજરાત દેશના ભીમદેવ (પહેલે) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી વિજ્યપધસૂરિકૃત નામના રાજાના વિમલશાહ નામના પ્રધાન હતા. આ વિમલશાહ મંત્રીશ્વર ધર્મ ઉપર શ્રદ્ધાવાળા, દાન આપનારાઓમાં અગ્રેસર અને શ્રી જિનશાસનના મજબુત સ્તંભ એટલે થાંભલા અથવા અગ્રેસર હતા. ૧૦૫ વિમલમંત્રીએ કઈ સાલમાં આબુ ઉપર જિનાલય બંધાવ્યા? વિગેરે જણાવે છે – બાર કોડી લાખ તેપન માન રૂપિયા વાપરી, અબુંદ ગિરિપર મંદિર બંધાવતા ધન ચલ કલી; ઈગ સહસ અઠ્યાસી વિક્રમ સાલ કેરી વાત એ, દેખતાં એ મંદિરો મનમાં અચંબે પામિએ-૧૦૬ અર્થ –આ વિમલશાહ મંત્રીશ્વરે પિતાના ધનને ચલ કલી એટલે અસ્થિર જાણુને શ્રી અબ્દગિરિ (આબુ) ઉપર બાર કોડ અને પન લાખ રૂપીઆ ખરચીને મંદિરે એટલે દેરાસર બંધાવ્યા. અને તે દેરાસરમાં એવી ઉત્તમ કારીગરીઓ કરાવરાવી કે જે મંદિરની કારીગરી અને કલા જોઈને જેનારના મનમાં ઘણું આશ્ચર્ય થાય છે. આ દેરાંઓ બંધાવ્યાની વાત વિક્રમ સંવત એક હજાર અઠયાસીની સાલના વખતની છે, અર્થાત્ એ દેહરાસર વિ. સં. ૧૦૮૮ની સાલમાં બંધાવ્યાં છે. ૧૦૬ પિથડશાના મંદિરોનું વર્ણન ચાલે છે:-- મંડપાએલ દેવગિરિ સિદ્ધાચલાદિક શુભ સ્થલે, પ્રાસાદ ચોરાશી કરાવ્યા પેથડે શુભ અવસરે; Page #172 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા ૧૨૫ શ્રી ધર્મઘોષ સૂરીશનો ઉપદેશ તેણે સાંભળી, આવાં ઘણાંએ કાર્યમાં ઓછાશ નથી રાખી જરી.૧૦૭ અર્થ:–મંત્રી પેથડશાહે મંડપાએલ ગઢ એટલે માંડવગઢ, દેવગિરિ અને સિદ્ધાચલ વગેરે ઉત્તમ સ્થાનમાં શુભ અવસરે એટલે સારા મુકૃતમાં ચોરાસી પ્રાસાદ એટલે દેરાંઓ બંધાવ્યા. આ પેથડશાહે આચાર્ય શ્રી ધર્મઘોષસૂરીશ્વરનો ઉપદેશ સાંભળીને આવા પ્રકારના ઘણા ધાર્મિક કાર્યો કરવાના અને કરાવવાના પ્રસંગે દ્રવ્ય વાપરવામાં જરા પણ એ છે એટલે ઉણપ આવવા દીધી નથી. ૧૦૭ સિદ્ધરાજે પણ નવા જિનમંદિર બંધાવ્યા, તે કહે છે:-- અગીઆરસી ને તેમાં નૃપ સિદ્ધરાજે પત્તને, પ્રાસાદ રાજવિહાર નામે આદિ પ્રભુનો શુભ મને; પંચાશી અંગુલ માન પ્રતિમા ઋષભની પધરાવતા, કંજાને મ ખરચવાનો દાખલો બેસાડતા.૧૦૮ અર્થ:–વિકમ સંવત અગીઆર ને તેની સાલમાં ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે પાટણ નગરમાં પ્રથમ તીર્થકર શ્રી આદિનાથને રાજવિહાર નામનો પ્રાસાદ સારા ભાવથી બનાવરાવ્યું. અને તે જિનાલયમાં ઋષભદેવ પ્રભુની પંચાસી આંગલ પ્રમાણ પ્રતિમા પધરાવી અને તે પ્રસંગે ઘણા દ્રવ્યને ખરચ કરીને તે રાજાએ કંજૂસોને પણ દ્રવ્ય. ખરચવાને દાખલો બેસા. ૧૦૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી વિજયપઘસૂરિકૃત નાહડે બંધાવેલા જિનમંદિરનું વર્ણન કરે છે -- કરંટકાદિક શુભ સ્થલે શ્રી દેવસૂરિ ઉપદેશથી, હેતેર “નાહડ વસહિ” આદિ મંદિરે ઉમંગથી; મંત્રિ નાહડ ભૂરિ ધનને વાપરી બંધાવતા, બિંબ પ્રતિષ્ઠા દેવસૂરિની પાસ તેમ કરાવતા.૧૯ અર્થ:–આચાર્ય મહારાજ શ્રી દેવસૂરિજીના ઉપદેશથી નાહડે (કેરટા વિગેરે) સારા સારા સ્થળોમાં નાહડ વસહિ” વગેરે નામથી બહોતેર દેરાસરે આનંદથી બંધાવ્યા. અને આ દેરાસરે બંધાવવામાં તે મંત્રીએ પિતાનું ઘણું દ્રવ્ય વાપર્યું. તથા તે દેરાસરની પ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ તેજ શ્રી દેવસૂરિજીની પાસે કરાવી હતી. ૧૦૯ કુમારપાલે બંધાવેલા નવા જિનમંદિરનું બે લેકમાં વર્ણન કરે છે -- શ્રી હેમચંદ્ર સૂરીશના ઉપદેશથી સિદ્ધાચલે, તારંગતીથે સ્તંભતીર્થાદિક ઘણાં ઉત્તમ સ્થલે; શ્રાદ્ધ ભૂપ કુમારપાલ સહસ ઉપર શત ચાર ને, ચુમ્માલિ નવ્ય જિનાલયે બંધાવતા ધરી ખંતને ૧૧૦ અર્થ –કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરના ઉપદેશથી પરમ શ્રાવક થએલા ગુર્જરેશ્વર કુમારપાલે શ્રી સિદ્ધાચલ તીર્થ ઉપર, તારંગા તીર્થને વિષે, તથા સ્તંભતીર્થ (ખંભાત) વગેરે ઘણું ઉત્તમ સ્થાનને વિષે એક હજાર Page #174 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ચાર અને ચુમ્માલિશ નવા જિનાલય એટલે દેરાસર ઉલ્લાસપૂર્વક અનેક કટિ દ્રવ્ય ખરચીને બંધાવ્યાં. ૧૧૦ નિજ જનકના સ્મરણાર્થ હોતેર દેવકુલિકાએ કરી, બહુ શોભતો પ્રાસાદ વલિ બંધાવતાવિધિ મન ધરી; ત્રિભુવન વિહાર પ્રસિદ્ધ મંદિર, દેવ કુલિકામાં અને, ખુશ થતા રત્નાદિના બોતેર બિંબ સ્થાપિને.૧૧૧ અર્થ –કુમારપાલે પોતાના પિતાશ્રી ત્રિભુવનપાલની યાદગીરી રાખવા માટે હોતેર (૭૨) દેવકુલિકા એટલે દેરીઓ વડે શોભાયમાન પ્રાસાદ એટલે જિનાલય વિધિ પૂર્વક મન ધરી એટલે ઘણું ઉમંગથી બંધાવ્યું. તે દેવાલયનું નામ “ત્રિભુવન વિહાર” રાખ્યું. કાલક્રમે તે નામથી તે પ્રસિદ્ધ થયું. અને તે દેરીઓમાં રત્ન વગેરેના બહોતેર બિબે એટલે પ્રતિમા સ્થાપન કરીને રાજી થયા. ૧૧૧ - કુમારપાલના સ્નાત્રની બીના બે લેકમાં જણાવે છે -- દ્રવ્ય છ— કોડ સોનામહોર તેમાં ખર્ચતા, સહસ અડદાસ શ્રાવકોની સાથે સ્નાત્ર ભણાવતા આમ્રદેવ કુબેરદત્ત ઉદાયનાદિક ભૂપની, સાથે રહે તે સ્નાત્ર સમયે ન્યૂનતા નહિ વિધિ તણી.૧૧૨ અર્થ –તે ત્રિભુવનવિહાર નામને પ્રાસાદ બંધાવવા કુમારપાલ મહારાજાએ છ— ક્રોડ સોનામહોરેનો ખર્ચ કર્યો. અને તે પ્રાસાદમાં અઢાર હજાર શ્રાવકેની સાથે સ્નાત્ર મહેત્સવ કરતા હતા. તે સ્નાત્ર વખતે ત્યાં આપ્રદેવ (અંબડ) Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી વિજયપદ્મસુકૃિત મંત્રી કુબેરદત્ત, તથા મંત્રીશ્વર ઉદાયન ( ઉદા મહેતા ) વગેરે મત્રીએ રાજાની સાથે ઉભા રહેતા હતા. એ સ્નાત્ર મહેાત્સવમાં તેએ વિધિની એટલે સ્નાત્રની ક્રિયામાં કાઇ પણ જાતની ન્યૂનતા ( એછાશ ) રાખતા નહિ. ૧૧૨ મહુ સ્નાત્રિયા વાજિંત્રસાથે ગીત ગાતા નાચતા, પ્રભુભકિત માહે રમણ કરતાં સાત્ત્વિકાનદી થતા; આત્મિક રમણતા પામતા પુદ્ગલ રમણતા ઠેલતા, આવા સમય મલો ભવાભવ ભાવના ઈને ભાવતા.૧૧૩ અ:—ત્યાં ઘણા સ્નાત્રીયા એટલે સ્નાત્ર ભણાવનારાઓ વિવિધ પ્રકારના વાજિંત્રા વગાડતા હતા. ગીત ગાતા હતા અને નૃત્ય કરતા હતા. એવી રીતે પ્રભુની ભકિતમાં રમણ કરતાં એટલે તલ્લીન બનતા સાત્વિકાન ંદને પામતા હતા. જે આનંદ પ્રભુના ભક્તિભાવથી ઉત્પન્ન થાય છે, તે સાત્વિકાનંદ જાણવા, સાત્વિકાનદી થઇને આત્મિક રમણતા પામતા હતા, જેની અંદર આત્માનાં જ્ઞાનાદિ ગુણાને વિષે રમણતા એટલે તલ્લીનતા હાય, તે આત્મિક રમણતા જાણવી, અને તેઓ આત્મિક રમણતાને પામીને પુદ્ગલ રમણતા ઠેલતા એટલે દૂર કરતા હતા. પુદ્ગલ એટલે જેના પૂરણુ ગલન અથવા મીલન વીખરણ ગુણ છે, જે અનિત્ય અને નાશવંત છે તેવા ધન, ધાન્ય, વસ્ત્રાદિકમાં જીવના જે પિરણામ વર્તે તે પુદ્ગલ રમણતા કહેવાય. જીવ જ્યારે પેાતાના જ્ઞાનાદિક સ્વભાવમાં રમણતા કરે ત્યારે તેની પુદ્ગલ રમણુતા નાશ પામે છે. અને આત્મિક રમણુતા થવાથી સવર્ અને નિરા Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૯ થાય છે અને તે વખતે તે સ્નાત્રીયા વિચારે છે કે આવા ઉત્તમ અવસર અમને ભવેાભવ મલજો. ૧૧૩ બાહડમત્રિના તીર્થોદ્વારાદિનું વર્ણન કરે છે:— વળી ખારસા ને તેમાં સિદ્ધાચલે ઉદ્ધારમાં, મત્રીશ બાહડ ક્રેડ એ સગ નેવું લખ રહી હુઈમાં; નિષ્ક ખર્ચે લાખ તેસડ નિષ્કના ખરચે કરી, રૈવતાચલ પગથિયાં મધાવતા હોંશે કરી,૧૧૪ અર્થ :—વિક્રમ સંવત ખારસાને તેની સાલમાં મહુડ નામના મંત્રીશ્વરે તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલના ઉદ્ધારમાં એ ક્રોડ અને સત્તાણુ લાખ સેાના મહેશ ઘણા આનંદ પૂર્વક ખરચી. વળી રૈવતાચલ એટલે શ્રી ગિરનાર પર્વત ઉપર જવાના રસ્તે કઠીન હાવાથી ત્રેસઠ લાખ સેાના મહેારા ખરચીને ઘણા ઉલ્લાસ પૂર્વક પત્થરનાં પગથીયાં ધાવ્યાં. ૧૧૪. આભડ શ્રાવકે અંધાવેલા મંદિરનુ વર્ણન કરે છે:— ચાવીસ પ્રભુ પ્રાસાદ ચાવીસ શ્રાદ્ધવર પાટણતણા, આભડ ગુણી બધાવતા સાચા ધનિક એ ધના; લખ નેવું સાનામ્હાર સાતે ક્ષેત્રમાં તે વાપરે, હિ ભરેસા કાલના ઇમ્ ભાવતાં ઢીલ ના કરે,૧૧૫ અ:—ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણના ગુણવત ઉત્તમ શ્રાવક આભડે શ્રી ઋષભાક્રિક ચાવીસ જિનેશ્વરાના ચાવીસ પ્રાસાદ એટલે દેરાં બંધાવ્યાં. એ પ્રમાણે જે ધન ખરચે, તેઓ જૈન ધર્મના સાચા ધનવાન કહેવાય. તેમણે સાત ક્ષેત્રમાં નેવું - Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી વિજ્યપધસૂરિત લાખ સોનામહોરો વાપરી અને કાલને શે ભરે ? એમ વિચારીને તે ધર્મ કાર્યોને સાધવામાં જરી પણ ઢીલ કરતા ન હતા. ૧૧૫ વળી વસ્તુપાલાદિના મંદાદિનું વર્ણન કરે છે – વળી વસ્તુપાલ સુતેજપાલ જિનાલય બંધાવતા, તેમાં નવીન શતતેર જીર્ણોદ્ધાર બાવીસસો હતા; જિનબિંબલાખસવા ભરાવ્યા આબુનાજિનમંદિર, કેડે તણા ખરચે કરાવે ઈમ સુણી ધનમદ હર ૧૧૬ અર્થ–મંત્રીશ્વર વસ્તુપાલ તથા તેમના ભાઈ તેજપાલ એ બંને ગુજરાતના મંત્રીઓએ શત તેર એટલે તેરસ મંદીરે તે નવાં બંધાવ્યાં. તથા બાવીસસો મંદીરેના જીર્ણોદ્ધાર કરાવ્યા. વળી સવા લાખ જિનબિંબ એટલે પ્રભુની પ્રતિમાઓ ભરાવી. આ કાર્યોમાં અઢળક દ્રવ્ય વાપર્યું. તથા આબુ ઉપર કોડ રૂપીઆ ખર્ચ કરીને સુંદર કારીગરીવાળા જિનમંદિર બંધાવ્યા. જેની કારીગરી જોઈને આ જમાનાના મનુષ્યો પણ આશ્ચર્ય પામે છે. અને જેની કારીગરી જેવાને હજારે મનુષ્યો આ તીર્થને વિષે આવે છે. આ હકીકત સાંભળીને હે ધનવંતા ભવ્ય જીવો! તમે તમારા ધનના અભિમાનને ત્યાગ કરે. અને સાતે ક્ષેત્રમાં લક્ષ્મીને વાપરીને તમે તમારે માનવ જન્મ સફલ કરે. ૧૧૬. દેરાણી જેઠાણીના ગેખલાનું વર્ણન કરે છે– વરબુદ્ધિ નારી અનુપમાં મંત્રીશ વસ્તુપાલની, તેમ લલિતા તેજપાલ તણી અડગ રૂચિ ધર્મની Page #178 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા ૧૩૧ દ્રવ્ય અડદસ લાખ ખરચી ગેખ બેઉ કરાવતી, દેરાણિ જેઠાણિ તણા શુભ ગોખલા કહે જનતતિ.૧૧૭ અર્થ:--વસ્તુપાલ મંત્રીને ઉત્તમ બુદ્ધિવાળી અનુપમાં દેવી નામે પત્ની હતી. તથા તેજપાલને લલિતાદેવી નામે પત્ની હતી. આ બંનેને ધર્મ ઉપર ઘણી શ્રદ્ધા હતી. આ દેરાણી જેઠાણીએ પણ અડદસ એટલે અઢાર લાખ દ્રવ્યને માર્ચ કરીને બે ગોખલા ઉત્તમ કારીગરીવાળા તૈયાર કરાવ્યા. જેની કારીગરી કરતાં પત્થરને જેટલો ભુકે પડે તેટલી ચાંદી કારીગરોને આપવામાં આવતી હતી. આ બંને ગેખલાઓને જનતતિ એટલે માણસોને સમૂહ દેરાણી જેઠાણીના ગેખલા આવા નામથી ઓળખે છે. વસ્તુપાળ તેજપાળને દેરાસરમાં પૈસા વાપરવામાં પ્રેરણા કરનાર પણ આ અનુપમાદેવી જ હતી. જેની ટૂંક હકીકત આ પ્રમાણે–એક વખત બંને ભાઈઓ તેમની બંને પત્નીઓ સાથે ચતુર્વિધ સંઘ સહિત શ્રી શત્રુંજયની જાત્રા માટે નીકન્યા છે. રસ્તે જતાં ચારના ભયને લઈને તેમને વિચાર યે કે બધું દ્રવ્ય સાથે લઈ જવા કરતાં જરૂર પૂરતું દ્રવ્ય સાથે લઈને બાકીનું દ્રવ્ય કે ઈ ન જાણે તે પ્રમાણે જમીનમાં દાટી દેવું એવો વિચાર કરીને રાત્રી દ્રવ્ય અમુક જગ્યાએ કાટવા લાગ્યા. ખાડો ખોદતાં ભાગ્ય ચગે કીનું ઘણું ધન તે ઠેકાણેથી નીકળ્યું. બંને ભાઈઓ વિચારમાં પડ્યા કે આપણે આપણું દ્રવ્ય દાટવાને વિચાર કરીએ છીએ, ત્યારે ઉ૮ આપણને બીજુ દ્રવ્ય મળે છે. હવે આ નવા દ્રવ્યનું કરવું છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત ૧૩ર આ બાબતમાં અનુપમાદેવીને પૂછ્યું ત્યારે તે કહેવા લાગી કે આમ ધનને જમીનમાં દાટવા કરતાં બધા લેકે જુએ તે છતાં ચાર પણ ચારી ન જાય તેવી રીતે આ દ્રવ્યને પર્વત ઉપર વાપરે. એટલે કે આ દ્રવ્યના તમે પર્વત ઉપર જિનમંદિશ ખાંધવામાં સદુપયોગ કરો. જેથી કાઇ તેને ઉપાડી ન જાય. અને ભાઇએને આ વાત પસંદ પડી, તેથી બધું દ્રવ્ય આખુ વિગેરે તીર્થ ઉપર દેરાસર બંધાવવામાં વાપર્યું. ૧૧૭. રાણપુરના જિનાલયનું વર્ણન કરે છે: નિ ધનાશા પારવાડે તી રાણકપુર વિષે, નલિનીગુલ્મ વિમાન સમ પ્રાસાદ અધાવ્યો દીસે; શહેર અમદાવાદના ગુણિ નગરશ્રેષ્ઠી જે હતા, તેહ શાંતિદાસ બહુ જિન ચૈત્યને ધાવતા.૧૧૮ અઃ—ધની એટલે ધનવાન ધનાશાહ નામે પારવાડ હતા. તેણે રાણકપુર નામના તીને વિષે નલિનીશુક્ષ્મ વિમાન સરખા પ્રાસાદ એટલે જિનાલય બંધાવ્યું. તે ઘણું શાભીતું છે. ગુજરાતની હાલની રાજધાની અમદાવાદ અથવા રાજનગરના ગુણુવાન નગરશેઠ શાંતિદાસ નામે હતા જેમણે ઘણા પૈસા ખરચીને બહુ દેરાંએ ખંધાવ્યાં હતાં. ૧૧૮ આધુનિક મંદિર બંધાવનારાનાં હૃષ્ટાંતે ચાર શ્લોકમાં જણાવે છે:— હઠીસિંહ શેડ વિશાલ વર બાવન જિનાલય ચૈત્યને, તેમ રાજનગર તણી ધાવતા ધરી હર્ષને; Page #180 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ષ્મિ પ્રતિષ્ઠા પણ તિહાં બહુ દ્રવ્યના ખરચે કરી, રંગે કરાવે જાણવી એની કમાણી શુભ ખરી.૧૧૯ ૧૩૩ અઃ—તેજ અમદાવાદ શહેરના રહીશ શેઠ હઠીસિંહ કેસરીસિંહ નામના એશવાલ શેઠે રાજનગર એટલે અમદાવાદના દિલ્હી દરવાજાની મહાર ઘણું વિશાલ એટલે મેહુ અને ફરતી બાવન દેરીએ વડે શે।ભાયમાન એવું ઉત્તમ દેરાસર ઘણા ઉલ્લાસ પૂર્વક બંધાવ્યું. જે દેરાસર હાલ અહારની વાડીના દેશસર' તરીકે પ્રસિદ્ધ છે. વળી તે દેરાસરમાં ઘણા ધનને! વ્યય કરીને તેજ શેઠે શ્રી જિનમિ બની પ્રતિષ્ઠા ઘણુા ઉમંગ ક કરાવી- આવા ધાર્મિક કાર્યમાં પેાતાના પૈસેા વાપરનારની કમાણી ખરેખર ઉત્તમ ગણાય ૧૧૯ મુજ પૂજ્ય ગુરૂવર નેમિસૂરિની દેશનાને સાંભલી, પ્રાગ્ગાટ મનસુખભાઇ શેઠે કલેાલમાં ધન વાપરી; મંદિર કરાવ્યું નિજ ગૃહે પણસ્વપરના હિતકારણે, તેમ જીÎદ્વાર પ્રમુખે વાપર્યું બહુ દ્રવ્યને.૧૨૦ અઃ ઃ—મારા પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી વિજયનેમિસુરીશ્વરની દેશના એટલે ધર્મોપદેશ સાંભળીને પ્રાગ્ગાટ એટલે પારવાડ જ્ઞાતિના આભૂષણ સમાન દેવગુરૂધર્માનુરાગી દાનવીર શેઠ મનસુખભાઇ ભગુભાઇએ કલેાલ નામના ગામની અંદર પેાતાનુ ધન વાપરીને મ ંદિર એટલે જિનાલય બંધાજ્યું. વળી પેાતાના ઘર (મંગલા)માં પણુ સ્વપરની એટલે પોતાના તેમજ પર (કુટુંબ)ના હિતની ખાતર દેરાસર બંધાવ્યું. Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત હાર વગેરે ધામિઁક કાર્યોમાં પણ પેાતાનું ૧૩૪ વળી તેમણે ઘણું ધન વાપર્યું હતું. ૧૨૦. કદંબગિરિમાં શેઠ કર્માંશા શ્રમણ પ્રભુવીરના, શે તારાદ ધરી આનદ આદિ જિનેશના: રોડ માણેકલાલ અમદાવાદના નમિનાથના, પ્રાસાદને અંધાવતા અંગે કરી શાસન તણા.૧૨૧ અ:—શ્રી શત્રુંજય તીર્થની પાસે આવેલા કદ બિગિર તીર્થને વિષે કર્માશાહ નામના શેઠના સ્મરણાર્થે તેમની પુત્રી પુંજી હેને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પ્રાસાદ એટલે દેરાસર ખંધાવ્યું. જાવાલના તારાચંદ નામના શેઠે આનંદ પૂર્વક પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથનું દેરાસર ધાવ્યું તથા અમદાવાદના શેડ માણેકલાલ મનસુખભાઇએ જિનશાસનના રાગને લઇને એકવીસમા જિનરાજ શ્રી નમિનાથનું દેરાસર બંધાવ્યું. એ પ્રમાણે દેરાસર બંધાવનારા ભવ્ય વા શ્રી જૈનશાસનના પ્રભાવક કહેવાય. ૧૨૧. હઠીÁહ કેસરીસિંહ પાત્ર શ્રેષ્ઠિ દલપતભાઈના’ શ્રેયાથ લક્ષ્મીબાઇ તાલધ્વજ ઉપર શ્રીપાર્શ્વના પ્રાસાદને અંધાવતા રૂપિયા હજારો વાપરી, બિંબ પ્રતિષ્ઠા પણ કરાવે પૂર્ણ શ્રદ્ધાને ધરી.૧રર અ:--૧૧૯મા શ્લોકમાં જણાવેલા શેઠ ડુડીસિંહ કેસરીસિંહના પૌત્ર શેડ દલપતભાઈ મગનભાઈના શ્રેયાથ એટલે કલ્યાણના માટે તેમની સુપત્ની શેઠાણી લક્ષ્મીબાઇએ Page #182 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯૫લતા ૧૩૫ શ્રી શત્રુંજ્ય તીર્થની ટુંક (સજીવનફૂટ) ગણાતા શ્રી તાલધ્વજ (તળાજા) ગિરિને વિષે તેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું દેવાલય હજારો રૂપિઆ વાપરીને બંધાવ્યું. વળી પૂર્ણ શ્રદ્ધા પૂર્વક તે પાર્શ્વનાથ પ્રભુને બિંબની પ્રતિષ્ઠા પણ ઘણી ધામધુમપૂર્વક કરાવી. ૧૨. જીર્ણોદ્ધારની બીના ત્રણ કલાકમાં જણાવે છે:-- જીર્ણ મદિરને ધનિક ધન વાપરી સમરાવતા, કારીગરી જળવાય પ્રાચીન કીંમતી એવું થતાં; પ્રાચીન વસ્તુ ટકે ઘણું જન પૂજનાદિકને કરી, પાવન કરે નરજન્મ પણ ઈણ જીર્ણ ઉદ્ધાર કરી.૧૨૩ અર્થ –ધનવાન ભવ્ય જી પિતાનું ધન વાપરીને જીર્ણ થએલા મંદિરને સમરાવે એટલે જરૂર સુધરાવે. કારણ કે જીણું દેરાસરને જીર્ણોદ્ધાર કરાવવાથી અત્યંત કિંમતી એવી પ્રાચીન કારીગરી સચવાય છે. તેમ પ્રાચીન એટલે જુની વસ્તુનો ટકાવ થાય છે. વળી તેને ચેડા ખરચે નાશ થતો અટકે છે. ઘણાં મનુષ્યો તેની પૂજા કરવાથી પિતાના મનધ્ય ભવને પણ પવિત્ર કરે છે. માટે ધનવાનોએ પિતાના દ્રવ્યને જીર્ણોદ્ધારમાં અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. ૧૨૩. લાભ બીજા પણ કહ્યા વિસ્તારથી બહુ શાસ્ત્રમાં, નવીન કરતાં આઠ ગુણ ફલ જીર્ણના ઉદ્ધારમાં તાત્પર્ય એનું ઈમ સમજ મંદિર ન હોવે જે સ્થલે, બહુજનો પ્રભુભક્તિ આદિક ના કરે તેવા સ્થલે.૧૨૪ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી વિજ્યપધસૂરિકૃત અર્થ –શાસ્ત્રમાં જીર્ણોદ્ધારના બીજા પણ ઘણા પ્રકારના લાભ જણાવ્યા છે એટલું જ નહિ પણ જે જીણું એટલે જૂના દેરાસરનો ઉદ્ધાર કરાવે છે તેને નવીન દેરાસર બંધાવનારને જે ફળ થાય તે કરતાં આગળ કહેશે, તેવી અપેક્ષાએ કરીને આઠગણું અધિક ફળ (ફળ) મળે છે. એમ શ્રી શ્રાદ્ધવિધિ વિગેરેમાં કહ્યું છે. એનું તાત્પર્ય એટલે ભાવાર્થ એ છે કે-જે સ્થળે જિનમંદિર ન હોય તેવા સ્થાનને વિષે ઘણુ મનુષ્ય પ્રભુની ભક્તિ વગેરે કરતા નથી. માટે જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. ૧૨૪ પ્રાચીન તીર્થાદિક વિષે મંદિર નવીન બંધાવતાં, બધિલાભ પ્રમુખ લહે પુષ્કલ જને ખુશી થતાં, આવા અનેક વિચારથી મંદિર નવાં બંધાવિએ; એકાંતના કદિ ખેંચીએ ને લાભ હાનિ વિચારિ.૧૨૫ અર્થ –પ્રાચીન એટલે જૂનાં તીર્થાદિકને વિષે એટલે જે સ્થળે પ્રભુના કલ્યાણકાદિ થયાં હોય તેવા સ્થાનમાં નવાં દેરાસર બંધાવવાથી ધિલાભ એટલે સમક્તિ વગેરે ઉત્તમ ગુણોને ઘણું ભવ્ય જીવો ખૂશી થતાં એટલે ઉમંગથી મેળવે છે. આવા અનેક એટલે ઘણા વિચારથી નવા મંદિરે એટલે દેરાસર બંધાવીએ. અહીં કદાપિ એકાંત ખેંચ નહિ એટલે જીર્ણોદ્ધાર જ કરાવે અથવા નવીન દેરાસરજ કરાવવું, એવો એકાંત કદાગ્રહ ન કરે. પરંતુ લાભ હાનિ એટલે જીર્ણોદ્ધારથી વધારે લાભ છે કે નવીન દેરાસર કરાવવાથી વધારે લાભ છે તેને વિચાર જરૂર કરો. એટલે ધનિક શ્રાવકે એ બંનેમાં ધન વાપરવું જોઈએ. ૧૨૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૩૭ જીર્ણોદ્ધાર કરાવનારના દષ્ટાંત ત્રણકમાં જણાવે છે – બહુ લાભ દ્વારમાં ઈમ જાણતાં નૃપ સંપ્રતિ, સહસ નવ્યાશી જિનાલય ઉદ્વરી લહે સગતિ; ઈગકેડિ નિકે ભૂપ વિક્રમ ગુરૂચરણને પૂજતા, તેથી ઘણું પ્રાસાદનો ઉદ્ધાર તેહ કરાવતા.૧૨૬ અર્થ –જિનરાજના દેરાસરના જીર્ણોદ્ધારમાં ઘણે લાભ રહે છે, એવું જાણીને સંપ્રતિ રાજાએ નવ્યાસી હજાર જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સદ્ગતિ મેળવી. વળી વિક્રમ રાજાએ એક કોડ સોનામહોર વડે પિતાના ગુરૂ મહારાજના ચરણ કમલની પૂજા કરી. અને તે દ્રવ્ય વડે તેમણે ઘણાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. ૧૨૬ આમ રાજા સે જિનાલય ઉદ્વરે તિમ સોલ, શ્રાદ્ધ ભૂપ કુમારપાલ સુવસ્તુપાલ દુવાસ; વાભ સિદ્ધાચલ તણા ઉદ્ધારની આદિ કરે, તેવા પ્રસંગે અન્યની જિમ ભીમ મૂંડી વાપરે.૧૨૭ અર્થ આમ નામના રાજાએ એક જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેમજ ગુજરાતના રાજા કુમારપાલ મહારાજે તેલ જિનમંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યું. તથા વસ્તુપાલ મંત્રીશ્વરે દુવીસસે એટલે બાવીસસે જિનાલયને ઉદ્ધાર કરાવ્યો. વળી વાગ્લટ્ટ મંત્રોરમે શ્રી સિદ્ધાચળ તીર્થના ઉદ્ધારની શરૂઆત કરાવી. તે પ્રસંગેની અનુમોદના કરીને બીજા શ્રાવકોની માફક ભીમ નામના શ્રાવકે પણ પોતાની ઘણી મુંડી વાપરી. ૧૨૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત તેના પ્રતાપે નિધિ લહે તિમ શકુનિકા પ્રાસાદના, અંખડ કરે ઉદ્ધાર કરીને ખર્ચ પુષ્પલ દ્રવ્યના; શેઠ જમનાભાઇ માણેકલાલ મનસુખભાઇએ, ઉદ્ધર્યાં પ્રાસાદ માતરસ્તંભ તીર્થાર્દિક વિષે.૧૨૮ અર્થ:—તે જર્ણોદ્ધારના પ્રતાપથી તે ભીમ શ્રાવકે નિધિ એટલે ભડાર મેળળ્યેા. તેવીજ રીતે અખડે શકુનિકા પ્રાસાદના ઘણા ધનના ખરચ કરી ઉદ્ધાર કરાવ્યા. વળી અમદાવાદના શેઠ જમનાભાઇ ભગુભાઇએ અને શેઠ માણેકલાલ મનસુખભાઇએ અનુક્રમે માતર તીર્થ ના તથા સ્તંભતીર્થાદિક એટલે ખ ંભાત વગેરૈના જિનાલયેાના હારા રૂપીઆ ખરચીને છણેણંદ્ધાર કરાવ્યે. આ પ્રમાણે નવીન દેરાસર બંધાવવાનું તથા છીદ્ધાર કરાવવાનું વિસ્તારથી વર્ણન કર્યું તે એમ જણાવવાને માટે કે જો કે ધન અનિત્ય-અસ્થિર-ચંચળ છે. તે છતાં તેની સામગ્રી જેને મળી હેાય તે જો ઉપર કહ્યાં તેવાં ધાર્મિક કાર્યોમાં તેના ઉપયાગ કરે તેા ઘણા સારા ફળને મેળવે છે. ૧૨૮ હવે શ્રુતજ્ઞાન લખાવવામાં લક્ષ્મી વાપરવી; એમ જણાવતાં આગમના મહિમા જણાવે છે:-- આગમ અશુભ ભાવા હઠાવે તિમ જણાવે વસ્તુને, દ્વીપ સુરતરૂ દીપ જેવા સુલભ ના એ સને આગમ પ્રમાણે દેવ ગુરૂ ને ધમ નિર્ણય ધારિએ, આગમ તણા બહુમાનથીદેવાદિ બહુમતજાણિએ.૧૨૯ અઃ—આગમ એટલે જિનેશ્વરે પ્રરૂપણા કરેલ Page #186 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા સિદ્ધાન્ત અશુભ ભાવોને એટલે આર્ત તથા રૌદ્ર સ્થાનના પરિણામોને દૂર કરે છે. તેમજ વસ્તુને એટલે જીવ અજીવ વગેરે દ્રવ્યને જણાવે છે. એટલે સિદ્ધાન્ત કારાએ છ એ દ્રવ્યાદિ પદાનું સ્વરૂપ સમજાવે છે. એ સિદ્ધાન્તને દીપની, સુરતરૂ એટલે કપલની તથા દીપ એટલે દીપકની ઉપમા શાસ્ત્રમાં આપેલી છે. વળી આ આગમ બધાને સહેલાઈથી મળી શકે તેવું નથી. આ આગમને દ્વીપની ઉપમા આપવાનું કારણ એ છે કે જેમ સમુદ્રમાં બતા માણસને તપ (બેટ) આધાર રૂપ થાય છે તેમ આ સંસાર રૂપ સમુદ્રમાં ડૂબતા જેને આગમ આધાર રૂપ થાય છે. વળી સિદ્ધાન્તને કલ્પવૃક્ષ સમાન કહેવાનું કારણ એ કે જેમ કલ્પવૃક્ષ મનવાંચ્છિત આહારાદિ વસ્તુ આપે છે, તેમ સિદ્ધાન્ત પણ મુમુક્ષુ જીએ લાં જ્ઞાનાદિ અથવા મેક્ષ આપે છે. તથા સિદ્ધાન્તને દીપકની ઉપમા એ કારણથી આપવામાં આવે છે કે જેમ દીપક ડે અંધારામાં રહેલી વસ્તુ દેખી શકાય છે. તેમ સિદ્ધાન્ત રૂપ દીપકથી પણ વસ્તુઓનું યથાર્થ સ્વરૂપ જાણી (દેખી) શકાય છે. આ આગમના પ્રમાણથી સુદેવ અને કુદેવ, ગુરુ અને કુગુરૂ તથા સુધર્મ અને કુધર્મના સ્વરૂપને નિર્ણય કરી શકાય છે. વળી આ આગમ ઉપર બહુમાન એટલે લક્તિભાવ રાખવાથી દેવ ગુરૂ ધર્મનું પણ બહુ માન જળવાયું એમ સમજવું. ૧૨૯ શ્રેષ્ઠ કેવલનાણથી પણ શ્રત અધિક પ્રામાણ્યથી, ઉપયોગવંત અશુદ્ધ લ્ય કદિ તે ખવાય જિનેશથી; Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. શ્રી વિજ્યપદ્વરિત તેમ ન કરે તે ઠરે શ્રત અપ્રમાણ વળી હવે, ભવનાશકારક એક પણ આગમવચન પરિણમે.૧૩૦ અર્થ સર્વ જ્ઞાનમાં કેવલજ્ઞાન શ્રેષ્ઠ કહ્યું છે. તેથી પણ અપેક્ષાએ અતજ્ઞાન શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે કેવલી ભગવંતો પણ શ્રુતજ્ઞાનને પ્રમાણ તરીકે સ્વીકારે છે, તે આ પ્રમાણે-તોપગી એટલે શ્રતજ્ઞાનના ઉપગવંત મુનિ કદાચ પિતાને શુદ્ધ જણાય તે છતાં કેવલીની દષ્ટિએ અશુદ્ધ હોય તે આહાર ગ્રહણ કરે તે પણ તે કેવલજ્ઞાની વાપરે (ખાય) છે. કારણ કે જે તે પ્રમાણે કરવામાં ન આવે તો કૃતજ્ઞાન અપ્રમાણ છે એમ સાબીત થાય. વળી આગમનું એક પણ વચન જે યથાર્થ પણે પરિણમે એટલે સમજીને તે પ્રમાણે વર્તન કરવામાં આવે તો તે ભવનાશકારક એટલે સંસારનો નાશ કરનારું થાય છે. ૧૩૦ સિદ્ધિ લહ્યા છે અનતા એક સામાયિક પદે, આગમ તણી શ્રદ્ધાબલે કલ્યાણ હોય પદે પદે; પ્રવચન તણા અભ્યાસથી અદષ્ટ અર્થ પ્રમાણિએ, વિછિન્ન હાલ જણાય તેમાં કાલ દોષ વિચારિ.૧૩૧ અર્થ –સિદ્ધાન્તની અંદર આવેલા એક સામાયિક (કરેમિમત વગેરે) પદ વડે પણ અનન્તા છ સિદ્ધિ પદને પામ્યા છે. કારણ કે આગમ એટલે સિદ્ધાન્તની ઉપર શ્રદ્ધા રાખીએ તો તેના દરેક પદ વડે કલ્યાણ (આત્મહિત) થાય છે. આ આગમને અભ્યાસ કરવાથી અદષ્ટ અર્થ એટલે Page #188 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા ૧૪૧ નહિ દેખાતાં દ્રવ્યોને પણ પ્રમાણિએ એટલે શ્રદ્ધાપૂર્વક જાણી શકીએ છીએ. હાલ જે કે સિદ્ધાન્તને ઘણો ભાગ વિચ્છિન્ન થયે છે, તેમાં હાલના અવસર્પિણીના પાંચમા દુ:ખમ નામના આરાને દેષ છે એમ વિચારવું. ૧૩૧ આ કારણે નાગાર્જુનાદિક પુસ્તકે તે થાપતા, ઈમ વિચારી લખાવતા શ્રાવક નિરંતર પૂજતા; તેમ કરતાં દુર્ગતિને ટાળતા સૂગાપણું, ના પામતા અંધાપણુને જડ પણું મતિહીન પણું. ૩૨ અર્થ –આ કારણથી એટલે આ અવસર્પિણી કાલમાં માણસનાં બુદ્ધિ બલ વગેરે ઘટતાં હોવાથી શ્રી નાગાર્જુન સ્કંદિલાચાર્ય વિગેરે મહાપુરૂષોએ તે સિદ્ધાન્તનો જેટલો ભાગ મેઢે હતો તે પુસ્તકે સ્થાપે એટલે તાડપત્ર તથા પાનને વિષે લખાવ્યો. એ પ્રમાણે લખાવવાથી સિદ્ધાન્તને નાશ થત બએ. એવું વિચારીને શ્રાવકો પણ પુસ્તકે લખાવે છે. અને તે પુસ્તકારૂઢ આગમનું હંમેશાં પૂજન પણ કરે છે. આ પ્રમાણે આગમની ભક્તિ કરવાથી શ્રાવકો નરકાદિ દુર્ગતિને દૂર કરે છે. તેમજ મુંગાપણું અથવા બોબડાપણું અને તોતડાપણું નાશ પામે છે. વળી આગમભક્તિ કરનારા શ્રાવકે આંધળાપણું, જડપણું એટલે અજ્ઞાન અને મતિહીન પણું એટલે બુદ્ધિરહિતપણું પણ પામતા નથી. ૧૦૨ આવરણ ક્ષય ઉપશમ લહી સવિશાસ્ત્રને અવધારતા, સર્વભાવ પ્રકાશતા ને મુક્તિપદ પણ પામતા; Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી વિજ્યપધસૂરિકૃત પાઠકતણું વસ્ત્રાદિથી સન્માન કરતાં ભક્તિથી, સર્વજ્ઞ પદવી પામીએ મેં એમ જાણ્યું શાસ્ત્રથી.૧૩૩ અર્થ:--આવરણ એટલે જ્ઞાનાવરણી કર્મને ક્ષય ઉપશમ એટલે ક્ષપશમ પામી સર્વ શાસ્ત્રને નિર્મલ અભ્યાસ કરે છે. તેથી સર્વ ભાવે એટલે પદાર્થોનું અથવા અવસ્થાઓનું સ્વરૂપ પ્રગટ જણાવે છે. અને બીજા ભવમાં નિર્વાણ એટલે મેક્ષ પણ મેળવે છે. વળી જેઓ પાઠતણું એટલે વિદ્યાગુરૂનું વસ્ત્ર વગેરેથી ભક્તિપૂર્વક સન્માન કરે છે, તેઓ સર્વજ્ઞ પદવીને પામે છે એ પ્રમાણે મેં શ્રી જેનેન્દ્ર શાસ્ત્રથી જાણ્યું છે. ૧૩૩ બહુ માનથી નિર્મલ ધને હુંશિયાર લેખકની કને, શ્રી તાડકાગદ પ્રમુખમાં અંગાદિ ઉત્તમ શાસ્ત્રને ચેખા લખાવી વાંચવા સંવિ ગુણિ ગીતાર્થને. બહુમાન ધરીને આપિએ સુણિએ વિધાને પૂજીને.૧૩૪ અર્થ–બહુ માન પૂર્વક હેશિયાર સારા અક્ષર લખનાર લેખક એટલે લહીયાની પાસે તાડપત્ર તથા કાગળ વગેરેને વિષે શ્રી આચારાંગ વગેરે અંગે અને ઉપગ રૂપ શ્રી જિનરાજ પ્રણીત ઉત્તમ શાસ્ત્રોને લખાવવાં. એ રીતે પિતાના નિર્મલ એટલે ન્યાયથી ઉપાર્જન કરેલા ધનને ઉપગ કરે, અને એ પ્રમાણે ચોખા એટલે શુદ્ધ લખાવીને સંવિગ્ન એટલે વૈરાગ્યવાન અને ગુણવાન ગીતાર્થને એટલે સૂત્ર અર્થના યથાર્થ જાણકાર ગુરૂને શ્રાવકોએ બહુમાનથી Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ભાવના કલ્પલતા વહેારાવવાં. અને વિધાને એટલે વિધિપૂર્વક પૂને વિનયથી સાંભળવાં. ૧૩૪ અગ પેથડ સાંભળે શ્રી ધર્મધાપર કને, ગાયમા પઢાર મૂકે પંચમાંગે પૂજને; છત્રીસ સસ તેદ્રવ્યથી આગમ સમસ્ત લખાવતા, ભરૂચાદિ ક્ષેત્રે જ્ઞાનના ભંડાર સાત કરાવતા.૧૩૫ · અ:--શ્રી ધર્મ ઘેાય નામના આચાર્ય મહારાજની આગળ પેથડકુમાર જ્યારે પાંચમું અંગ સાંભળે છે તે વખતે તે 'ચમાંગે. એટલે શ્રી ભગવતી સૂત્રમાં જ્યારે ‘ ગાયમા ’પદ આવે ત્યારે તે પદ્મની પૂજામાં સ્થિર મનથી એક એક સેાનામહેાર મૂકે છે. તે • ગાયમા' પદ સાંભળીને મૂકેલી ૩૬ હજાર સેાનામહેારાથી સમસ્ત એટલે સઘળાં આગમને લખાવ્યાં. તથા ભરૂચ વગેરે સાત ક્ષેત્રને વિષે જ્ઞાનના સાત ભંડારા કરાવ્યા. ૧૩૫ વળીશ્રાધ્ધભ્રષ કુમારપાલ છલાખ અધિકા શાસ્ત્રની. પ્રતિએ કરી પ્રત્યેકની ઈંગવીસ ગુરૂકૃત શાસ્ત્રની, ત્યાં સાતઞા લડીયાકનેજ લખાવીને નિધિ નાણના; ગવીસ કરાવે એહ સાચા ભક્તિર ંગી જ્ઞાનના.૧૩૬ અર્થ :-વળી શ્રદ્ધાંત પરમ શ્રાવક કુમારપાલ રાજાએ આગમાદિ શાસ્ત્રોની છ લાખ અધિક (૯ લાખ ૩૬ હજાર ) પ્રતા લખાવી, તેમાં દરેક આગમની સાત સાત પ્રતે સાનાની લખાવી, અને ગુરૂ શ્રી હેમચન્દ્રાચાર્યે સાડા ત્રણ ક્રોડ શ્લોક Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી વિજયપધસૂરિકૃત પ્રમાણ વ્યાકરણ આદિ સર્વ શાસ્ત્રો બનાવ્યાં, તે વ્યાકરણ આદિકની દરેકની એકવીસ એકવીસ પ્રતિઓ લખાવી. એ સર્વ પ્રતિઓ સાતસો લહીયા રાખીને તેમની પાસે લખાવી. અને નાના-જ્ઞાનના એકવીસ નિધિ-ભંડાર કરાવ્યા, માટે એ પ્રમાણે જે શ્રાવકો જ્ઞાનની ભક્તિ કરે તેજ જ્ઞાનના સાચા ભક્તિરાગવાળા જાણવા. ૧૩૬ મતિમંદતાના કારણે પુસ્તક વિના ચાલે નહિ, તે કારણે શ્રાવક લખાવે શાસ્ત્ર એ સંગત સહી; આ જ્ઞાનથી પ્રતિમા મહત્તા દાનશાલા ધર્મની. ભંડાર વિદ્વત્તા મળે જે ભક્તિ કરીએ જ્ઞાનની.૧૩૭ અર્થ આ પાંચમા દુ:ખમ નામના આરામાં મતિમંદતા એટલે બુદ્ધિની ઓછાશથી પુસ્તક વિના ચાલતું નથી. તે કારણથી શ્રાવકે શાસ્ત્ર લખાવે તે વ્યાજબીજ છે. આ શ્રત જ્ઞાનથી પ્રતિમા મહત્તા એટલે પ્રતિમાનું માહાત્ય સમજાય છે. તથા જ્ઞાન ભંડાર એ ધર્મની દાનશાળા સમાન છે. કારણ કે તેથી જૈનધર્મ અને આત્મતત્વ વિગેરે પદાર્થો સંબંધી જ્ઞાન મેળવી શકાય છે. તેમજ જ્ઞાનની સાચી ભક્તિ કરવાથી વિદ્વત્તા (પંડિતાઈ) પ્રાપ્ત થાય છે. ૧૩૭ ઈમ સાંભળી શ્રી વસ્તુપાલ અઢાર કેડી દ્રવ્યને, વાપરી ત્રણ નિધિ કરાવે જ્ઞાનમાં ધરી નેહને, શેઠ આભૂ વાપરી ત્રણકેડિ ધન સવિ સૂત્રની. એકેક પ્રત સેનેરી સહીથી ઘણી પ્રતે પરગ્રંથની ૧૩૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અઃ—એ પ્રમાણે જ્ઞાનની મહત્તા સાંભળીને શ્રી વસ્તુપાલ મન્ત્રીધરે અઢાર ક્રોડ પ્રમાણુ દ્રવ્ય ખરચીને જ્ઞાનમાં નેહ એટલે સ્નેહ ધારણ કરીને ત્રણ જ્ઞાનભંડારા કરાવ્યા. વળી આબુ શેઠે ત્રણ ક્રોડ ધન વાપરીને સર્વ સૂત્રની એટલે સર્વ આગમાની એક એક પ્રત સાનેરી અક્ષરે લખાવી. તથા તેણે પર ગ્રંથની એટલે બીજા ગ્રંથાની પણ ઘણી પ્રતા લખાવી. ૧૩૮ ભાવના કલ્પલતા સાત ક્ષેત્રોમાં અનિત્ય લકમી વાપરવાનું જણાવે છે:--- શુભ સાધુ સાધ્વી શ્રાવકેાતિમ શ્રાવિકા શ્રી સંધએ ત્યાં શ્રેસચમ સાધનારા સાધુ સાધ્વી એિ; ધનવાન અશનાદિક દવા ધર્મધ્વજાદિક પાતરાં, દાંડા પ્રમુખ મુનિને દીએ નહિ શક્તિ છૂપાવે જરા.૧૩૯ અર્થ:——ઉત્તમ સાધુ, સાધ્વી, શ્રાવકો તથા શ્રાવિકા એ ચાને ચતુર્વિધ સંઘ કહેલ છે. તેમાંથી સંયમ એટલે ચારિત્રને સાધનારા સાધુ અને સાધ્વીને શ્રેષ્ટ જાણવા. કારણુ કે તેઓએ પાપવાળા બધા વ્યાપારના ત્યાગ કર્યો છે. માટે પાતાથી શ્રેષ્ટ એવા સાધુ સાધ્વીને-ધનવાન શ્રાવકાએ અશનાર્દિક એટલે આહાર, પાણી, ખાદિમ તથા સ્વાદિમ, આપવા. વળી કેઈને દવાની જરૂર હાય તા દવા આપવી. તથા ધર્મની ધ્વજા રૂપ આદ્યા પાતરાં, દાંડા વગેરે પેાતાની શક્તિ પ્રમાણે આપે. તેમાં જરા પણ શક્તિ છુપાવે નહિ. એટલે શક્તિ પ્રમાણે મુનિને ઉપકરણેા આપે, પરન્તુ છતી શક્તિએ સુપાત્રદાનની ઉપેક્ષા ( અવગણના ) ન કરે ૫ ૧૩૯ ૫ ૧૦ Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત સાધુની ભક્તિ કઇ રીતે કરવી? તે જણાવે છે:-- શુભદ્રવ્ય ક્ષેત્રાદિક વિચારી આશ્રયાદિક આપતા, ચારિત્ર લેવા સજ્જ પુત્રાદિક વલી વ્હારાવતા; મુનિ જેમ સયમ સાધના સાધી શકે તેવું કરે, તે ધનિક શ્રાવક નિશ્ચયે શિવસ ંપદા વેગે વગે.૧૪૦ ૧૪૬ અઃ—વળી શ્રાવકે સારા દ્રવ્ય, ક્ષેત્ર વગેરેને વિચાર કરીને મુનિરાજને ઉતરવા માટે મકાન વગેરેમાં આશ્રય આપવા. તથા અનુક્રમે ચારિત્ર લેવાને સજ્જ એટલે તત્પર થયેલા એવા પેાતાના પુત્ર વિગેરે તેમને વ્હારાવવા. વળી જે સ્થાને ઉતારા આપ્યા હાય ત્યાં મુનિરાજને સંયમ સાધના એટલે ચારિત્ર સાધવામાં અડચણ ન પડે પણ યેાગ્ય અનુકૂળતા થાય તેવી વ્યવસ્થા કરી આપવી. આ પ્રમાણે ધનવાન શ્રાવક મુનિની ભક્તિ સાચવે તા તે જલ્દી શિવસંપદા એટલે મેક્ષ સુખ મેળવે. ૧૪૦. સાધ્વીની ભક્તિ કરવાના વિધિ જણાવે છે:-- તિમ વારવા મુનિ નિ દુકાને સજ્જ રહે શક્તિ છતાં, એવી રીતે સાધ્વી તણી પણ ભક્તિને ના ભૂલતા; અશનાદિને વ્હારાવતા કરોડિ સાતા પૂછતા, એ મુનિ પથના બેઉ સાધક એમ પ્રતિદિન ભાવતા.૧૪૧ અર્થ:—ઉત્તમ શ્રાવકા મુનિ નિદા એટલે મુનિરાજની નિન્દા કરનારને પેાતાની શક્તિ પ્રમાણે વારવાને એટલે રોકવાને તત્પર રહે. આ પ્રમાણે ધનિક શ્રાવક મુનિ Page #194 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૪૭ રાજની ભક્તિ કરે તે સાથે એ સાધુ મહારાજની કહેલી ભક્તિ પ્રમાણે સાધ્વી વર્ગની એટલે સાધ્વીઓના સૂમૂહની પણ ભક્તિને ભૂલે નહિ. તેમને પણ અશનાદિક તથા સંયમના ઉપકરણો હેરાવવા. બંને હાથ જોડી સુખશાતા પૂછવી. અને દરરોજ એવી ભાવના ભાવે કે સાધુ મુનિરાજ તથા સાધ્વીજી એ બંને મુક્તિપથના એટલે મોક્ષ માર્ગના સાધનારા છે. માટે હે જીવ ? તે બંનેની તું જરૂર ભક્તિ કરજે. ૧૪૧ વળી ઉતરવાને ઉચિત ઘર નિગેહ પાસે દીજીએ, નાસ્તિક દુરાચારી ન ફાવે એજ મુદ્દો જાણિએ; સ્ત્રી વર્ગ પાસે તેમની ભલી ભક્તિ નિત્ય કરાવિએ, પરિવાર પણ જિન ધર્મ રંગી થાય એવું કે જીએ.૧૪૨ અર્થ:–વળી સાધ્વીજીને ઉતરવાને માટે પિતાના ઘર પાસે ઉચિત ઘર એટલે જ્યાં સાધ્વીઓની મર્યાદા સચવાય તેવું સ્થાન આપીએ. અહીં મુખ્ય મુદ્દો એ ધ્યાનમાં રાખવાને કે નાસ્તિક તથા દુરાચારી એટલે ખરાબ આચારણવાળા પિતાને દુષ્ટ હેતુ સાધવામાં ફાવી ન જાય. વળી સ્ત્રી વર્ગ એટલે પિતાના ઘરનાં બૈરાં (માતા, બહેન, પુત્રી સ્ત્રી વગેરેની) પાસે હંમેશાં તેમની સારી રીતે ભક્તિ કરાવીએ. તથા શ્રાવકે પોતાના પુત્ર, પુત્રી વગેરે પરિવાર પણ જિન ધર્મ રંગી એટલે જિન ધર્મને વિષે રાગવાળે થાય તેવી યોજના કરીએ. ૧૪ર ચારિત્ર લેવા સજજ પુત્રી આદિ ઝટ હરાવીએ, ને સ્મારણાદિક સાધને નિજ માર્ગમાં થિર કીજીએ, Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી વિજય પદ્વરિત પુત્રાદિથી પણ અધિક આ બે એમનિશ્ચય માનીએ, અહિં શાલિભદ્રાદિક તણાં દૃષ્ટાંત બહુ સંભારીએ. ૪૩ અર્થ:–ચારિત્ર લેવાને સજજ એટલે સાધ્વીજીની પાસે દીક્ષા લેવાને તત્પર એવી પોતાની પુત્રી વગેરેને જલ્દી વહરાવવી. અને સાધુ સાધ્વીને સ્મારણાદિક એટલે તેમના માર્ગનું સ્મરણ-સ્મરણ કરાવવું વગેરે સાધન વડે નિજ માર્ગમાં એટલે પોતાના મુનિ માર્ગમાં થિર એટલે નિશ્ચલ કરવા. આ બે એટલે સાધુ તથા સાધ્વીજી પુત્ર, પુત્રી વગેરેથી પણ અધિક છે એમ નક્કી માનવું. આ મુનિભક્તિને વિષે શ્રી શાલિભદ્ર વગેરેનાં ઘણું દષ્ટાન્ત સંભારવાં. ૧૪૩ ત્રણ લેકમાં શ્રાવકાદિની ભક્તિ કરવાનું જણાવે છે – શ્રાવક તણા સાધર્મિ શ્રાવક શ્રાવિકા અવધારિએ, બહુ લાભદાઈ સંગ પણ સાધર્મિને ના ભૂલીએ; તસ ઉચિત ભક્તિ લાભ અધિકો આપતી અચરિજ નહી સાધર્મિની સાચી સગાઈ પ્રભુ તણા શાઍ કહી.૧૪૪ ' અર્થ–શ્રાવકે પિતાના સાધમિક (સમાન ધમી) શ્રાવક તથા શ્રાવિકા અવધારીએ એટલે જાણવા એ સાધમિકનો સંગ-મેળાપ ઘણે લાભ આપનાર છે તે વાત ભૂલવી નહિ. કારણ કે સાધર્મિકને ધર્મ કાર્ય કરતાં જોઈને આપણને પણ ધર્મ કાર્ય કરવામાં પ્રેરણા મળે છે. માટે સાધર્મિકની કરેલી ગ્ય ભક્તિ આધકે લાભ આપે છે તેમાં જરા પણ આશ્ચર્ય નથી. અને આથી જ કરીને પ્રભુના Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા ૧૪૯ શાસ્ત્રમાં સાધમિકની સગાઈને સાચી સગાઈ કહી છે. કારણ કે આ સગાઈ જીવને ઉચ્ચ સ્થિતિએ ચઢાવવામાં હેતુ રૂપ બને છે. જે સંસારની સગાઈ તે તે સ્વાર્થની સગાઈ છે. ૧૪૪ પુત્રાદિના જન્મોત્સવે લગ્નાદિમાં ધરી હર્ષને, કરીને નિમંત્રણ ભૂષણાદિક આપવા સાધર્મિને; નિજ સંપદાના ભેગથી પણ તેમનાં દુઃખ ટાલીએ, લક્ષ્મી જતાં તનમનધને તપૂર્વ ભૂમિ પમાડીએ.૧૪૫ અથ–પુત્ર વગેરેના જન્મ મહોત્સવના પ્રસંગમાં, તેમજ લગ્ન વિગેરે વ્યવહારના પ્રસંગે પણ સાધર્મિક ભાઈને હર્ષ પૂર્વક નિમંત્રણ કરવું તેમજ તેમને ઘરેણાં વસ્ત્ર વગેરે આપવાં. અને પિતાના ઘનના ભેગે પણ સાધર્મિક ભાઈના દુઃખ દૂર કરવા. સાધર્મિક ભાઈ પાપના ઉદયે તેની લક્ષમી જતી રહેવાથી ગરીબ થઈ ગયું હોય તો તેને તેની પ્રથમની અવસ્થા પ્રાપ્ત કરાવવા માટે પિતાના તન મન અને ધનથી બની શકે તેટલા પ્રયત્ન કરે. તે તરફ બેદરકારી રાખવી નહિ. ૧૪૫ વળી ધર્મમાં સદાય તે દઢ કીજીએ સાધન બેલે, સ્મરણાદિક યોજીએ તિમ જિમ પ્રમાદ બધે ટલે, વ્રત પિષધાદિક ઉચિત પષધશાલ પ્રમુખ કરાવીએ જ્યાં દેશનાદિક લાભ પુષ્કલ એમ કરતાં પામીએ.૧૪૬ અર્થ: _વળી જે સાધર્મિક ભાઈ ધર્મ કરવામાં સીદાતો હોય એટલે ધાર્મિક કાર્યોમાં બેદરકાર રહેતો હોય Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૦ શ્રી વિજ્યપદ્રસૂરિકૃત અથવા પ્રમાદ સેવો હોય તો તેને સ્મરણાદિકે જીએ એટલે સ્મારણ, વારણું વગેરે સાધન વડે તેને ધર્મ કાર્યમાં જેડીએ. મારણ એટલે સંભારી આપવું કે હે ભાઈ ! આ ધર્મ કાર્ય અવશ્ય કરવું જોઈએ. આ કાર્યમાં બેદરકારી કરવી યોગ્ય નથી. તથા વારણા એટલે કે ઈક અગ્ય કાર્ય કરતો હોય તેને કહેવું કે આ કાર્ય આપણા જેવા ધમી જીથી ન થાય. એટલે આવું કાર્ય આપણને શોભે નહિ. એમ સમજાવીને તે કાર્ય કરતાં રેકે એ પ્રમાણે ચેયણા એટલે ધર્મ કાર્ય માટે મીઠાશથી એકવાર પ્રેરણા કરવી અને પ્રતિયણ એટલે કઠેર શબ્દથી પણ વારંવાર ધર્મ કાર્ય કરવામાં પ્રેરણા કરવી, એવી રીતે તેને બધો પ્રમાદ–આળસ દૂર થાય તેમ યત્ન કરે. એ પ્રમાણે સાધર્મિક ભક્તિની બીના જણાવી હવે પૌષધશાળાની બીના શરૂ થાય છે તે આ પ્રમાણે પૌષધાદિક વ્રત એટલે પૌષધ, પ્રતિકમણ વગેરે ધર્મ કાર્યને ઉચિત પૌષધશાલા વગેરે કરાવવાં. કારણ કે એ પ્રમાણે પૌષધશાલા કરાવવાથી તે સ્થળે ગુરુ મહારાજ ધર્મોપદેશ વગેરે આપે તેથી ઘણા જીવન અને પિતાને ઘણે લાભ થાય. ૧૪૬ પૌષધ શાલા શી વસ્તુ છે? તે જણાવે છે:-- જે પુણ્ય કેરૂં હાટ પિષધશાલ શ્રાદ્ધ ઘરાક એ, જે કમેજ અનન્ત લાભ દિએ વ્રતાદિ પુણ્ય તે; ખરીદતાં જિમ સ્નેહિને પણ યુદ્ધમતિ કુરૂક્ષેત્રમાં, અધમને પણ ધર્મ બુદ્ધિ તેમ પિષધશાલમાં.૧૪૭ અર્થ-પૌષધશાલાને પુણ્યના હાટની ઉપમા આપી Page #198 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૫૧ છે. તે પુણ્ય રૂપી હાટના શ્રાદ્ધ એટલે શ્રાવક ઘરાક છે. તે પૌષધશાલામાંથી વ્રતાદિ એટલે પૌષધ સામાયિક, પ્રતિક્રમણ રૂપી પણ્ય એટલે કરિયાણાં ખરીદે છે. ( ધર્મ કાર્યો કરે છે. ) તે ધર્મકાર્ય અનુક્રમે અનન્ત લાભ આપે છે. અને જેવી રીતે સ્નેહીને પણ કુરૂક્ષેત્રમાં યુદ્ધમતિ એટલે લડવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેવી રીતે અધમ એટલે ધર્મ રહિતને પણ પોષધશાલામાં જતાં ધર્મ કરવાની બુદ્ધિ જાગ્રત થાય છે. કારણ કે આવી ભાવના થવામાં તે સ્થળનું શુદ્ધ વાતાવરણુ મુખ્ય કારણ છે. ૧૪૭ પૌષધશાલા બંધાવનાર ભવ્ય જીવેાનાં નામ જણાવે છે:-- સિધ્ધિ લલના પામવા વરમાલ પૈષધશાલ એ, તેને કરાવે હાંશથી જે ધન્ય તેને જાણીએ; વિમલ બોધિ બીજ કમલા પામિને ભવને તરે, આમ સાંતૂ દે આભડ ભીમ શ્રાવકને સ્મરે,૧૪૮ અર્થ:—સિદ્ધિ લક્ષના એટલે મેાક્ષ રૂપીસીને મેળવવા માટે પૌષધશાલા નમાલા સમાન છે.ને જે પૌષધશાલા કરાવે તે પુરૂષને ધન્ય જાણવા. તેને જન્મ સફળ છે. કારણુ કે પૌષધશાલા કરાવવાથી નિર્મલ એધિબીજ એટલે સમક્તિ પાપ્ત થાય છે અને તેના વડે એટલે પૌષધશાલા બનાવીને શ્રાવક ભવ તરે એટલે સંસાર સમુદ્રને તરે છે. આ વિષે આમ રાજા સાંમંત્રી, દેદશેડ, આભડશે, તથા ભીમ શ્રાવકનાં દષ્ટાંતા યાદ કરવાં. ૧૪૮ જેમાં હજારા થંભ સાધુ શ્રાદ્ધ શ્રાવિકા ત્રણે, આવે સુખે જિમ જાય એવાં ગેાડવી ત્રણ દ્વારને; Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રી વિજયપધસૂરિકૃત ત્યાં ઘંટ શોભે મધ્ય ભાગે સાધુ જાણે વાગતાં, પ્રતિ લેખનાદિક સમયને સ્વાધ્યાય ક્ષણ પણ જાણતાં૧૪૯ અથ–જેમાં હજારે થાંભલા મૂકેલા હતા અને જેમાં સાધુ, શ્રાવક તથા શ્રાવિકા એ ત્રણે સુખ પૂર્વક આવી શકે તથા જઈ શકે એવી રીતે ત્રણ દ્વાર ગોઠવેલાં હતાં, જેના મધ્ય ભાગમાં ઘંટ શોભી રહ્યો હતો, તે ઘંટ વાગે ત્યારે સાધુઓ પ્રતિલેખનાદિક એટલે પડિલેહણ વગેરેને સમય તથા સ્વાધ્યાય એટલે અભ્યાસ કરવાને ક્ષણ એટલે સમય પણ જાણતા હતા. (આવી પૌષધશાલા આમ રાજાએ બંધાવી હતી.) ૧૪૯ વર્ય પિષધશાલને શ્રી આમભૂપ કરાવતા, તેહમાં વ્યાખ્યાન મંડપમાં ત્રિલખ ધન ખરચતા; મણિશિલા કમિવડે બહુ ભવ્ય તેહ બનાવતા, જેથી નિશાએ બારસૂરનું તેજ મુનિજન પામતા.૧૫૦ અર્થ–ઉપર જણાવ્યું તેવા પ્રકારની ઉત્તમ પોષધશાલા આમ રાજાએ કરાવી. તે પૌષધશાલામાં રાજાએ વ્યાખ્યાન મંડપની રચના કરાવવામાં ત્રણ લાખ ધન ખરચ્યું. અને મણિશિલાની કુટ્રિમ એટલે ફરસબંધી કરાવીને તેને બહુ ભવ્ય એટલે શોભાયમાન બનાવી. જેની ચળતી ફરસબંધીમાંથી રાત્રીએ બાર સૂર્યનું તેજ મુનિજને પામતા. એટલે રાત્રીએ પણ દિવસ જેવું અજવાળું લાગતું. ૧૫૦ શ્રિત વાંચતા વલિ જીવ બચાવે રજ ઉઝેડી દોષના, ઉપદેશનો મહિમા સકલ એ બપ્પભટ્ટ સૂરીશના; Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા ૧૫૩ મંત્રિસાત્ ક ચોરાસી સહસ ઉલ્લાસથી, ખી બનાવે ઘર નહિ વખણાય શ્રી ગુરૂરાજથી.૧પ૧ અર્થ:—જે પૌષધશાલામાં રાત્રીએ તે ફરસબંધીના પ્રકાશમાં શ્રત એટલે સિધાન્તને અભ્યાસ મુનિઓ કરતા હતા. તેમજ પ્રકાશને લીધે એનો બચાવ થતો. તથા જરા ઉજેડી દોષ લાગતો નહોતો. આ બધા શ્રી બપ્પભટ્ટ સૂરીધરના ઉપદેશને મહિમા હતો. કારણ કે તેમના ઉપદેશથી આમ રાજાએ તે પૌષધશાળા બંધાવી હતી. અને શાંતુ મંત્રીએ ચોરાસી હજાર ટંક ખર્ચીને ઘણા ઉલ્લાસ પૂર્વક ઘર બંધાવ્યું. પણ શ્રી ગુરૂ મહારાજે તેનાં વખાણ કર્યા નહિ. ૧૫૧ આને ઉપાશ્રય જે કરે તે પૂજ્યગુરૂજી વખાણતા, આવાં વચન માણિકય મુનિવર અવસરે ઉચ્ચારતા; ઈમ સુણી કરતા સુપષધશાલ મંત્રી તે ક્ષણે. ગુરૂદેવ સૂરિ વખાણ કરતા ધન્ય તું તુજ લફમીને.૧પર અર્થ --“જે આ ઘરને ઉપાશ્રય કરવામાં આવે છે. ગુરુ મહારાજ તેનાં વખાણ કરે” આવા પ્રકારનાં વચન શ્રી માણિક્ય નામને મુનિરાજે રેગ્ય અવસરે મંત્રીને સંભળાવ્યાં તે વચન સાંભળીને મંત્રીશ્વરે તે ઘરને પોપધશાલા બનાવી. તે વખતે ગુરૂ શ્રી દેવરિ મહારાજે તે મંત્રીની પ્રશંસા કરતાં કહ્યું કે તને ધન્ય છે તથા તારી લકમી પણ સફલ છે. ઉપર હેમચંદ્રસૂરીશ પાસે શેઠ આભડ પરિગ્રહે, ત્રણ લાખ ધનનો નિયમ લેતાભાગ્યથી કોટી લહે; Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી વિજ્યપધસૂરિકૃત ભવ્ય પિષધશાલ ચોરાશી વિશાલ કરાવતા, લાખ નેવું દ્રવ્ય સાતે ક્ષેત્રમાં પણ ખરચતા.૧૫૩ અર્થ–આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજીની પાસે આભડ શેઠે પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતને વિષે ત્રણ લાખ પ્રમાણ ધનને નિયમ લીધે. ત્રણ લાખથી વધારે ધન થાય તે ધર્મકાર્યમાં વાપરવું. ભાગ્ય ગે શેઠે કોડ ધન મેળવ્યું. (કરેડાધિપતિ થયા) તે દ્રવ્ય વડે તેમણે મોટી અને ભવ્ય એટલે સુંદર ચિરાસી પૌષધશાલાઓ બંધાવી તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા દેરાસર, પ્રતિમા તથા જ્ઞાન એ સાત ક્ષેત્રમાં નવ લાખ દ્રવ્ય ખરચ કર્યો. ૧૫૩ વસ્તુપાલે સાતસે ભીમ શ્રાવકે ખંભાતમાં, શ્રેષ્ઠ ઔષધશાલ બંધાવી રહી ઔદાર્યમાં દેદશેઠે દેવગિરિમાં સહસ બાવન ટંકને, ખરચી સુપિષધશાલને બંધાવતા ધરી હર્ષને.૧૫૪ અર્થ–વસ્તુપાલ મન્ઝીશ્વરે સાતસે પૌષધશાલાઓ બંધાવી. તથા ભીમ શ્રાવકે ખંભાત નગરમાં ઉદારતા પૂર્વક દ્રવ્ય ખરચીને ઉત્તમ પોષધશાળા બંધાવી. તેમજ દેદ નામના શેઠે દેવગિરિને વિષે બાવન હજાર ટંક ખરચીને હર્ષ પૂર્વક સારી પૌષધશાલા બંધાવી. એ પ્રમાણે પૌષધશાલાની બીના ટુંકામાં જણાવી. ૧૫૪ સાધમિ બંધુઓને જ્ઞાનાદિના ઉપકરણ આપવા એમ જણાવે છે – જ્ઞાનાદિના ઉપકરણ દઈએ હોંશથી સાધમિને, પાઠશાલા બાલકની તેમ કન્યાશાલને; Page #202 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૫૫ થાપતાં શ્રાવક તણા પુત્રાદિ બહ ધમીં બને, આ ભવે જિનધર્મ સાધી પરભવે ચે મુકિતને. પપ અર્થજ્ઞાનનાં ઉપકરણ એટલે ઉપયોગી સાધને જેવાં કે પુસ્તક વગેરે તે સાધમી બંધુને હોંશથી એટલે ઉમંગથી આપતાં. અને બાલકને ભણવા માટે પાઠશાળાઓની તેમજ કન્યાઓને ભણવા માટે કન્યાશાલાની સ્થાપના કરવી જેથી કરીને શ્રાવકનાં બાળકો તથા બાલિકાઓ ધમી એટલે ધર્મમાં આસ્થાવાળા બને. જેથી આ ભવમાં જૈન ધર્મની સાધના કરે અને તેથી પરભવમાં મુક્તિને એટલે મોક્ષને મેળવે. કેણે ધાર્મિક બાલશીલાદિની સ્થાપના કરી? તે જણાવે છે -- નેમિસુરિ ગુરૂરાજના ઉપદેશને અવધારતા, શેઠ મનસુખભાઈ ધાર્મિક બાલશાલા થાપતા બાલક હજારો ધર્મના સંસ્કાર ઉત્તમ પામતા, દેશવિરતિ સર્વવિરતિ સાધીને સુખિયા થતા. પ૬ અર્થ–મારા ગુરૂવર્ય આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરના ઉપદેશને ધ્યાનમાં લઈને પોરવાડ વંશના વિભૂષણ રૂપ શેઠ મનસુખભાઈ ભગુભાઈએ બાલકને ભણવા માટે બાલશાલા તથા કન્યાશાલા એટલે નિશાળની સ્થાપના કરી. જેમાં અભ્યાસ કરતા હજારો બાલકે અને બાલિકાઓ ધર્મના ઉત્તમ સંસ્કાર પામ્યા અને પામે છે. અને તેનાજ પ્રતાપે દેશવિરતિ ધર્મ તથા સર્વવિરતિ ધર્મ સાધીને સુખી થયા અને થાય છે. ૧૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી વિજયપધસૂરિકૃત શેઠ કસ્તુરભાઈ “ગંગાબાઈ કન્યાશાલને, થાપતા શુભ આશયે ખરચી હજારે દ્રવ્યને; બાલ સંસ્કૃતિ કામ આવે વિનાદિક કાલમાં, ઝાડ કુમળું જેમ વાળો તિમ વળે ત્યે ધ્યાનમાં ૧૫૭ અર્થશેઠ કસ્તુરભાઈ લાલભાઈએ પોતાના દાદીમાની યાદગિરિમાં હજારો રૂપીઆને ખરચ કરીને બાળાઓને ધર્મને સારા સંસ્કાર પડે એવા સારા ઈરાદાથી “ગંગાબાઈ કન્યાશાલા” નામની કન્યાશાલાની સ્થાપના કરી. બાળપણમાં ધર્મના સારા સંસકાર જે પડ્યા હોય તો તે યૌવન અવસ્થામાં એટલે જુવાનીમાં બહુ ઉપયોગી નિવડે છે. કારણ કે કુમળા ઝાડને જેમ વાળવું હોય તેમ વાળી શકાય છે પરંતુ ઝાડ મોટું થયા પછી જેમ તેને વાળી શકાતું નથી તેમ નાનપણમાં બાળકો ઉપર જેવા સંસ્કાર પાડવા હોય તેવા પાડી શકાય છે. પરંતુ મોટા થયા પછી તેવા સંસ્કાર પાડી શકાતા નથી. આ કારણથી ધાર્મિક પાઠશાળા તથા ધાર્મિક કન્યાશાલા વિગેરની જરૂર સ્થાપના કરવી જોઈએ. ૧૫૭ શ્રાવિકાની ભક્તિ કઈ રીતે કરવી ? તે જણાવે છે – શ્રાવક તણી જિમ શ્રાવિકા વાત્સલ્યપણું ના ભૂલીએ, જ્ઞાનાદિ શીલશુભ સાધતી સાધર્મિણ અવધારિએ સર્વ નારી દોષ કેરી ખાણ ઇમ ન માનીએ, દીર્ધ દષ્ટિ વાપરીને શાસ્ત્ર વચન વિચારિ.૧૫૮ અર્થ–જેવી રીતે શ્રાવકનું વાત્સલ્ય કરીએ તેવી રીતે Page #204 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૫૭ શ્રાવિકાનું વાત્સલ્ય કરવાનું પણ ભૂલવું નહિ. જે શ્રાવિકાએ જ્ઞાનાદિ એટલે જ્ઞાન દર્શન વિગેરેને સાધતી હાય તથા સારા શીયલ વ્રત વિગેરે ઉત્તમ ગુણાને ધારણ કરતી હેાય તે શ્રાવિકાઆને સાધુ િણી જાણવી. સ્ત્રીને દોષની ખાણુ કહી છે. તે માટે સર્વ સ્રીને દોષની ખાણુ ન માનવી. કારણ કે શાસ્ત્રમાં કહેલા વચનના એકાંત વિચાર-નિર્ણય ન કરતાં સ્યાદ્વાદશૈલીએ દી દષ્ટિથી નિ ય કરવા, અથવા ખીજા સમજી વડીલેાની પાસેથી મેળવવા. ૧૫૮ સ્ત્રી જાતિની બાબતમાં થતા પ્રશ્નાના ખુલાસા ત્રણ શ્લાકમાં કરે છે:-- રાગ કરવા નિહ પુરૂષે એહમાં આ આશયે, શાસ્ત્રકારે શાસ્ત્રમાં નિંદી અધિક શાસ્ત્રે દીસે; અમુક તારી વર્ગોમાં દેખાય દેષો જિમ ઘણા તેમ દાષા ધારનારા અમુક પુરૂષા પણ ધણા.૧૫૯ અર્થ :—સ્ત્રીને દોષની ખાણુ કહી છે તેમાં એ આશય રહેલા છે કે પુરૂષાએ સ્રીને વિષે રાગ કરવા નહિ. કારણુ કે સ્ત્રીને વિષે જે મનુષ્યા આસક્ત થાય છે તે અંતે દુ:ખી થાય છે માટે શાસ્ત્રકારએ શાસ્ત્રમાં સ્ત્રીની અધિક નિંદા કરેલી જણાય છે. જેમ અમુક સ્ત્રીઓમાં ઘણા દાષા દેખાય છે. તેમ દાષાના ધારણ કરનારા પુરૂષા પણ ઘણા જણાય છે. ૧૫૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસુકૃિત ગુણદૃષ્ટિથી ગુણ લીજીએ આ વિબુધ રીતે જાણીએ, જ્ઞાનાદિ રૂપ શિવમાર્ગ સાધન બેઉમાંહી દેખીએ; દાખવતા અમુક હાવે તણ " ધા તેવાજ શુ? દાવતી અમુક હવે તિક્ષ્ણ બધી તેવીજ શુ ?૧૬૦ ૧૫૮ અ:—દરેક સ્ત્રી અથવા પુરૂષમાં સંપૂર્ણ ગુણા હાતા નથી. માટે ગુણની દૃષ્ટિ રાખીને દોષ તરફ નહિ જોતાં ગુણુને ગ્રહણ કરવા જોઇએ. આવા પ્રકારની વિદ્રાન પુરૂષોની રીત છે, સ્ત્રી અને પુરૂષ બંનેમાં શિવ માના એટલે મેાક્ષ માનાં સાધન જે જ્ઞાન દર્શન ચારિત્ર તે જણાય છે. અમુક પુરૂષ દોષવાળા છે માટે શું બધા પુરૂષ દાવવાળા કહી શકાય? ન જ કહેવાય. તેવી જ રીતે અમુક સ્ત્રીઆ દોષવાળી જણાય, તેથી શુ` બધી સ્ત્રીએ દોષવાળી કહેવાય ? એટલે બધી સ્ત્રીએ દ્વાષવાળી ન જ કહેવાય. ૧૬૦ દૃષ્ટાંત પ્રભુની માતને ભાવે સ્તવે મુનિ સુરવરા, અન્ય પણ આવું કબૂલે સત્ય કેમ ફરે ! જરા; વિશ્વગુરૂ હેાનાર અદ્દભુત ગર્ભને સ્ત્રી ધારતી, તે ધન્ય નારી ઇમ પ્રશંસા અન્ય દર્શનમાં થતી.૧૬૧ અર્થ :-અહીં દષ્ટાન્ત આ પ્રમાણે:—મુનિ એટલે સાધુ મહારાજ તથા સુરવરા એટલે દેવેન્દ્રો પણ પ્રભુ એટલે તીર્થંકરની માતાની ભાવથી સ્તુતિ કરે છે કે આ પૃથ્વીને વિષે પ્રભુને જન્મ આપનાર હૈ રત્ન કુક્ષિણી માતાજી! તમને ધન્ય છે. કારણ કે તમારી કુક્ષિને વિષે તીર્થંકરે જન્મ લીધે Page #206 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૫૯ છે. ખીજાએ પણ આજ પ્રમાણે કબુલ કરે છે. જૈન સિવાયની બીજા દર્શનામાં પણ આ પ્રમાણે સ્ત્રીની પ્રશંસા કરી છે કે વિશ્વના ગુરૂ થનાર એવા ઉત્તમ પુરૂષના ગર્ભને ધારણ કરનારી તે સ્ત્રીને ધન્ય છે. ૧૬૧ સતી સ્ત્રીને પ્રભાવ જણાવે છે:-- શીલવંતી નાર પાણી જેવા અગ્ન કરે, સ્થળ બનાવે પાણિને ગજને શિયાલ સમે કરે; દારડી સમસને અમૃત સમું વષને કરે. એથીજ ચાલું અંગ ઉત્તમ શ્રાવિકા શ્રુત ઉચ્ચરે ૧૬૨ અર્થ :—ઉત્તમ શીયળને ધારણ કરનારી શ્રી શીલના પ્રભાવથી અગ્નિને પાણી જેવા ઠંડા બનાવે છે. પાણી હાય ત્યાં સ્થળ બનાવી શકે છે. હાથીને શિયાલ જેવા મનાવી દે છે. અને સર્પને દ્વારડી જેવા એટલે વિષ રહિત બનાવે છે. તથા ઝેર પણ અમૃત સમાન કરે છે એટલે ઝેરની પણ અસર થતી નથી. આજ કારણથી સિદ્ધાન્તમાં ઉત્તમ શ્રાવિકાને ચતુર્વિધ સંઘમાં ચેાથું અંગ ગણવામાં આવ્યું છે. ૧૬૨ ઉત્તમ શ્રાવિકાના ગુણેા જણાવે છે:-- જિનધર્મી માંહિ અડગ ખુલસા શ્રાવિકા ને રેવતી, પ્રભુદેવ ઇંદ્રાદિક થકી નિજગુણ પ્રશંસા પામતી; જિનનામ ઉત્તમ બાંધતી મિથ્યાને પણ થકવતી, અમુક તે ભવઅમુક બેત્રણ ભવ કરી શિવ સાધતી.૧૬૩ અર્થ :—સુલસા શ્રાવિકા તથા રૈવતી શ્રાવિકા જૈન Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપદ્યસૂરિકૃત ધર્મની અંદર અડગ એટલે નિશ્ચલ શ્રદ્ધાવાળી હતી. જેમની પ્રભુ મહાવીર સ્વામીએ તથા ઈંદ્ર વગેરેએ પ્રશંસા કરી. જેમણે ઉત્તમ જિનનામ કર્મને બંધ કર્યો. તથા જેમની શ્રદ્ધા આગલ મિથ્યાષ્ટિએ પણ થાકી ગયા. તથા શ્રાવિકાએમાં પણ કેઈ ઝી તે ભવમાં મેક્ષને સાધે છે. તો કઈ બે ત્રણભવ કરીને મોક્ષે જાય છે. ૧૬૩ કઈ રીતે શ્રાવિકાની ભક્તિ કરવી? તે જણાવે છે – આવા વિચારે નાર મોટી માત જેવી માનિને, સરખી ઉંમરની વ્હન જેવી પુત્રી સમ લઘુનારને વાત્સલ્ય કરવું જરૂર ખરચી દ્રવ્યને ધરી હર્ષને, એમ કરતાં લાભ ઉત્તમ સાંભળે દૃષ્ટાંતને.૧૬૪ અર્થ:–આગલી ગાથામાં જણાવ્યા પ્રમાણે સ્ત્રીઓમાં પણ ઉત્તમ શીલવંતી સ્ત્રીઓ હોય છે માટે બધી સ્ત્રીઓ દેષવાળી નથી એવું વિચારીને પિતાથી મેટી સ્ત્રીઓને પિતાની માતા સમાન ગણવી. લગભગ સરખી ઉંમરની જે સ્ત્રીઓ હોય તેમને બહેન જેવી તથા પિતાથી નાની સીઓને પુત્રી સમાન માનવી. એવી રીતે શ્રાવિકાને વિષે હર્ષ પૂર્વક એટલે ઉમંગથી દ્રવ્ય ખરચીને સાધમીવાત્સલ્ય કરવાથી ઘણે ઉત્તમ લાભ મળે છે. તે વિષે દષ્ટાન્તને સાંભળો. ૧૬૪ સાધર્મિની ભકિત કોણે કરી? કે લાભ મેળવ્યું? તે જણાવે છે –– Page #208 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯૫લતા ૧૬૧ ઘાતકી વરખંડમાં ઐરવ્રતે ક્ષેમાપુરી, ત્યાં વિમલવાહન નૃપતિએ શુભ ભાવના હૃદયે ધરી; ભેજનાદિક દેઈને સાધર્મિની ભક્તિ કરી, જિનનામ બાંધી આનતે સુરદ્ધિ પામ્યા તે ખરી.૧૬૫ અર્થ – જંબૂવીપ પછી બીજે ઘાતકીખંડ નામે દીપ આવે છે. બંનેની વચમાં લવણ સમુદ્ર આવેલ છે. આ ધાતકી ખંડમાં અવ્રત નામનું ક્ષેત્ર છે. તેને વિષે ક્ષેમાપુરી નામની નગરી હતી. તે નગરીમાં વિમલવાહન નામને રાજા હતો. તે રાજાએ ઉત્તમ ભાવના પૂર્વક સાધમી ભાઈઓને ભેજન વગેરે આપીને તેમની ભક્તિ કરી. તે સાધમકની ભક્તિના પ્રતાપથી તેણે જિનનામ કર્મને બંધ કર્યો. તથા છેવટે આનત નામના નવમા દેવલોકની સમૃદ્ધિ મેળવી. ૧૬૫ આનત દેવલોકે ગયા પછીની બીના તથા જગસિંહનું દષ્ટાંત જણાવે છે – ત્યાંથી ચવી ત્રીજા જિનેશ્વર દેવ સંભવ પ્રભુ થયા, ચ્યવન કાલે પ્રભુ પ્રભાવે જગતનાં દુઃખડાં ટલ્યાં જગસિંહ ત્રણ સાઠ વાણોતર કરે નિજની સમા ટંક બહોતેર સાહસ ખરચી દેવગિરિ શુભ નગરમાં ૧૬૬ અર્થ:–તે આનત દેવલથી આવીને આ ભરતક્ષેત્રની ચાલુ વીશીમાં ત્રીજા સંભવનાથ નામના જિનેશ્વર થયા. તેમના વન વખતે પ્રભુના પ્રભાવથી જગતનાં દુઃખો દૂર થયાં. વળી જગસિંહ નામના શેઠે દેવગિરિ નામના શ્રેષ્ઠ ૧૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી વિજયપધસૂરિક્ત નગરને વિષે બહોતેર હજાર ટંક (સોનાના સિક્કા) ખરચીને ત્રણસો સાઠ વાતને (ગુમાસ્તાઓને) પિતાના સરખા બનાવ્યા. ૧૬૬ આભૂસંઘવીની બીના જણાવે છે– તેમની પાસે કરાવે ભક્તિ સાધર્મિક તણી, વર્ષ દિન સમ લાભ લેતા ધન્ય માતા એહની, એમ આભૂસંઘવીની ભક્તિ ઉત્તમ જાણીએ, નવકારના ગણનારને સાગ સોનૈયા દીએ. ૧૬૭ અર્થ–તે જગસિંહ શેઠ તે વાણોતરની પાસે અનુક્રમે ૩૬૦ દિવસ સુધી સાધર્મિક ભાઈઓની ભક્તિ કરાવતો હતો. એ પ્રમાણે વર્ષના ત્રણસો સાઠ દિવસ એટલે લાભ મેળવો હતે. આવા ઉત્તમ પુરૂષની માતાને ધન્ય છે. એવી રીતે આભૂ સંઘવીની સાધર્મિક ભક્તિ અપૂર્વ હતી. તેમજ સારંગ નામના શેઠ નવકારના ગણનારને સેનામહોર આપતા હતા. ૧૬૭ રૂણ્ય કંચન પર્વતે મોટા ભલે શા કામના, નિંબાદિ ચંદનમય બનાવે મલય આખરી નામના; ધનિક ધનને તીર્થ યાત્રા તીર્થમાલદઘટ્ટને, જરૂર ખરચે યાદ કરી ગોવાલના દૃષ્ટાંતને. ૧૬૮ અર્થ--રૂપાના અથવા સેનાના મેટા પર્વતે ભલેને હેય પણ તે શા કામના એટલે નિરર્થક જાણવા. પરંતુ જે લીમડા વગેરે અન્ય જાતિના વૃક્ષોને પણ ચંદનમય બનાવે Page #210 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૬૩ છે તે મલયગિરિની જ ખરી પ્રસિદ્ધિ જાણવી. તેવી રીતે જે ધનવાન પુરૂષે પિતાના ધનને તીર્થયાત્રા તીર્થમાં ભાલોદઘાટન, સાધમ વાત્સલ્ય વગેરે ધર્મકાર્યોમાં વાલના દષ્ટાંતને સંભાળીને વાપરે છે તેમના જ ધનની સાર્થકતા જાણવી. ૧૬૮ સંઘ સાથે યાત્રા કરનારા કોણ? વિગેરે જણાવે છે-- નયરી અયાથી ભરત નૃપ સંઘને લઈઆવતા, સિદ્ધાચલે બહુ ઠાઠથી યાત્રા કરી સુખિયા થતા; તે સંઘમાં બત્રીસ સહસ નૃપ મુકુટબદ્ધ વિરાજતા, લાખ ચોરાશી તુરંગમ તેટલા હાથી હતા. ૧૬૯ ' અર્થ-અયોધ્યા નગરીમાંથી કષભદેવના પુત્ર ભરત ચકવતી ચતુર્વિધ સંઘને સાથે લઈને શ્રી સિદ્ધાચલ-(શત્રુજય) તીર્થને વિષે ગયા. ત્યાં ઘણુ ઠાઠમાઠથી તીર્થની યાત્રા કરી તે સુખી થયા. આ સંઘની અંદર બત્રીસ હજાર તે મુગટબદ્ધ રાજાઓ શોભતા હતા. વળી ચોરાસી લાખ તુરંગમ એટલે ઘડાઓ તથા તેટલાજ હાથીઓ હતા. ૧૬૯ તેટલા રથે તેમ વાજિંત્રે અપૂરવ વાગતા, કોડ છનું પાય દળ ઇમ ઠાઠ સુંદર રાખતા; માર્ગમાં બહુ દાન દેતાં કરત ધર્મ પ્રભાવના, પ્રબલ પુણ્ય હું લહ્યો તક એમ ભાવે ભાવના.૧૭૦ ૧ આ કથા શ્રી શ્રાવકધર્મ જાગરિકામાં જણાવી છે તે ત્યાંથી જોઈ લેવી. ધન વિગેરે પદાર્થોનું અનિત્યપણું સમજવાને આ દષ્ટાંત બહુજ ઉપયોગી છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત અ:—વળી તે સંઘ સાથે ૮૪ લાખ રથ હતા. તે સંઘની અંદર અપૂર્વ પ્રકારના વાજિંત્રા વાગતા હતા તથા છન્નુ ક્રોડ પાયદળ હતું. એવી રીતે ઘણે! સરસ ઠાઠ રાખ્યા હતા. તીરાજની યાત્રાએ જતાં રસ્તામાં ઘણાં જીવાને દાન આપીને ધર્મની પ્રભાવના કરતા હતા. વળી મનમાં એવી ભાવના ભાવતા કે મહા પુણ્યાયે મને આવી સુંદર તક ( પ્રસંગ ) મળી છે. ૧૭૦ ૧૬૪ સિદ્ધસેન વચન સુણી વિક્રમ લઈ ને સધને, સિદ્ધગિરિ યાત્રા ચાલે વાપરે બહુ દ્રવ્યને; સંધમાં સે। ઉપર અગણાતેર કંચન પાંચસાતાદિમય આશ્રર્યકારક મદિરા. ૧૯૧ દરા, અ:—સિદ્ધસેન દિવાકરનાં વચન સાંભળીને વિક્રમ રાજા સધને સાથે લઈને સિદ્ધગિરિની યાત્રા કરવાને નીકળ્યા. અને ઘણું દ્રવ્ય વાપર્યું. તે સંઘમાં એકસે! અગણે તેર (૧૬૯) સેનાનાં મંદિરે એટલે દહેરાં હતાં. અને આશ્ચર્યમાં ગરકાવ કરનારા બીજા પણ દાંત વગેરેનાં પાંચસે જિન મદિરા હતા. ૧૭૧ વિક્રમ રાજાના સંઘની મીના ચાલે છે— સહસ પણ આચાર્ય ચાદ નરેશ શ્રેષ્ઠ મુકુટધરા, પ્રવર શ્રાદ્ધ કુટુંબ લખ સિત્તેર ખામી નહિ જરા; ઈંગ કેડિ દસ લખ પણ સહસ ગાડાં હતાં તે સધમાં, લાખ અડદસ અશ્વ છત્રીસ સા કરી પણ સાથમાં. ૧૯૨ Page #212 -------------------------------------------------------------------------- ________________ ભાવના ફલ્પલના ૧૫ સિત્તેર લાખ ઉત્તમ શ્રાવકાના જરીપણુ ખામી ન હતી એક હજાર ગાડાં હતાં. અઢાર લાખ હાથીઓ હતા. ૧૭૨ અ:વળી તે વિક્રમ રાજાના સંધમાં પાંચ હજાર તે! આચાર્યા હતા. તથા શ્રેષ્ઠ મુગુટબદ્ધ ચૌદ રાજાએ હતા. કુટુ બે હતા. તેઓના ઉત્સાહમાં ક્રોડ દશ લાખ અને પાંચ ઘેાડાએ હતા અને છત્રીસસે વસ્તુપાલના સંઘની ખીના ત્રણ લેાકમાં જણાવે છે— આજ અનુમાને કરી વૃષભાદિ માન વિચારીએ, વસ્તુપાલ કુમારપાલ નરેશ પણ સભારીએ; પ્રવરકીર્ત્તિ કામુઠ્ઠીમાં કાવ્ય એકાશી કરી, વસ્તુપાલ તણી પ્રથમ યાત્રા કહી બહુ વિસ્તરી, ૧૭૩ અ: :~—આગલા ક્ષેાકમાં વિક્રમ રાજાના સંઘમાં આચાર્યો વગેરેની જે સંખ્યા કહી તેના અનુસારે વૃષભાદિ માન એટલે બળદ વગેરેની સંખ્યાનું પ્રમાણુ જાણવું. વળી મંત્રીશ્વર વસ્તુપાલે તથા કુમારપાલ મહારાજાએ કાઢેલ! સદ્યાનું પણ સ્મરણ કરવું. તેમાંના વસ્તુપાલ મંત્રીશ્વરે કરેલ પ્રથમ ચાવાનું “ કી. કામુદી' નામના ઉત્તમ ગ્રંથમાં એકાશી કાવ્યે વડે વિસ્તારથી વર્ણન કર્યું છે. ૧૭૩ તેનો સક્ષેપ મિ અવધાર એ હું વિજના ?, દત્તય પ્રાસાદ ચાવીસ; એકમા વીસ કાષ્ઠના; શકટ પીસ્તાલીસઞા તિમ પાલખીએ સાતસા પાંચસે કારીગરે આચાય સંખ્યા સાતસા, ૧૭૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિકૃત અ:—હે ભવ્ય જના! તે મંત્રીશ્વર વસ્તુપાલના સંઘનું ટુંકમાં વર્ણન આ પ્રમાણે જાણવું. તે સંઘમાં ચાવીસ તા દાંતના જિનાલયેા હતા. એકસેસ ને વીસ લાકડાના દેરાસરે। હતા. પીસ્તાલીસ સે! ગાડાં હતાં. સાતસે પાલખીએ હતી. પાંચસે કારીગરા હતા. અને આચાર્ય મહારાજની સંખ્યા સાતસા હતી. ૧૭૪ ૧૬૬ ૬ હજાર શ્વેતાંબર શ્રમણ તિમ સાધવી એગણીસસા, ચઉ સહસ ઘેાડા દિગંબર જાણવા અગીઆર સા; 2 હું સહુસ સાત લક્ષ જના અપૂરવ પાડથી, પ્રથમ યાત્રા એમ કરતા વરતુપાલ વિનાદથી. ૧૯૫ અ:—વળી તે વસ્તુપાલ મંત્રીશ્વરના સંઘમાં એ હજાર શ્વેતાંબર મતના સાધુએ હતા અને એગણીસ સે સાધ્વીજી હતા. ચાર હજાર ઘેાડા હતા. અગીઆરસી દિગમ્બર મતના સાધુઓ હતા. બે હજાર ઉંટ હતા. તથા સાત લાખ માણુસા હતા. આવા અપૂર્વ ઠાઠમાઠથી મંત્રીશ્વર વસ્તુપાલે આનંદપૂર્વક શ્રી શત્રુ ંજય મહાતીર્થ ની પહેલી યાત્રા કરી ૧૭પ કુમારપાલના સંઘનુ વર્ણન કરે છે:— એમ સાડીબાર યાત્રા વધત વધતા વિસ્તરે, પાલતાં પટરી કરતા શ્રાવિધિ ઇમ ઉચ્ચરે; શ્રાદ્ધ ભૂપ કુમારપાલે સિદ્ધગિરિ ગિરિનારના, સધ કાઢયા તેહમાં ાતેર રાણા આદિના ૧૭૬ અર્થ:—એ પ્રમાણે સાડી બાર યાત્રાએ વધતા વધતા Page #214 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા વિસ્તારથી પટરી એટલે છ,રી પાળીને કરી. હવે કુમારપાલ મહારાજાએ સિદ્ધગિરિ એટલે શત્રુંજયને તથા ગિરિનારા સંઘ કાઢયા, ‘શ્રાદ્ધવિધિ' નામના ગ્રંથમાં તેનું વર્ણન આ પ્રમાણે કર્યું છે:—તેમના સઘમાં ખડાંતેર રાણા હતા. ૧૭૬ દેસલશાની બીના જણાવે છે- ૧૬૭ અહુ હાડ તેમ અઢાર સા ફાટી વ્રજો સાથે હતા, રત્નમદિર ઈંગ સસ અડસા ચુમોતેર દીપતા; શત્રુંજયાર્દિક સાત તીથૅ ચાદ કાડી દ્રવ્યને, વાપરી યાત્રા કરતા ચાદ દેસલશા અને. ૧૯૭ અ:—તે કુમારપાલ ભૂપાલના સંઘમાં તે છર રાણાએના ઘણા ઠાઠ હતા. સાથે અઢારસે કાટીમ્બો એટલે ક્રોડાધિપતિ હતા. એક હજાર આઠસા ચુમેતેર રત્ન વગેરેના મંદિરે શેશભતાં હતાં. તથા શેઠ દેસલશાએ શત્રુજય ગિરનાર વગેરે સાત તીર્થોમાં ચૌદ ક્રોડ દ્રવ્યના ખરચ કરીને ચોદ યાત્રાઓ કરી. ૧૭૭ આલૂ શેડની બીના જણાવે છે~~ શ્રીમાલિ આલૂ શેડ કાડી બાર મ્હારા વાપરી, સધ સાથે વિમલિિગર યાત્રા કરતા શમ ધરી; ૧ છરી આ પ્રમાણેઃ— ૧-એકાહારી–એકાસણું કરવું જોઇએ. ૨-ભૂસંસ્તારી-ભાંય સંથારો કરે. ૩-સચિત્ત પરિહારી-સચિત્તને ત્યાગ કરવા જોઇએ. ૪–નારી સંગ રિહારી-શિયલ પાળે ૫-પાદચારી ગુરૂસાથે પગે ચાલે. ૬-સમકિત ધારી-સમ્યકત્વ દ રાખવું. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી વિજયપધસૂરિત તે સંઘમાં પ્રાસાદ સગ સય ચઉ સહસ ગાડાં હતાં, છત્રીસ સૂરિ અશ્વ પાંચ હજાર ઉત્તમ દીપતા.૧૭૮ અર્થ—શ્રીમાલી આભૂ શેઠે બાર કોડ સોનામહોરે. વાપરીને ચતુર્વિધ સંઘની સાથે વિમલગિરિ મહાતીર્થની યાત્રા સમતા પૂર્વક કરી, તે સંઘની અંદર સાતસો જિન પ્રાસાદ હતા. ચાર હજાર ગાડાં હતાં. છત્રીસ આચાર્યો હતા. તથા પાંચ હજાર ઉત્તમ ઘડાઓ હતા. ૧૭૮ વીસમા સૈકામાં સંઘ કાઢનારના નામ જણાવે છે – શેઠ છોટાલાલ લલુભાઈ રાજનગર તણા, ખરેચી હજારે સંધ કાઢે ભાવમાં ન જરી મણા; શેઠ માણેકલાલ મનસુખભાઈ લાખા દ્રવ્યને, ખરચી અપૂરવ સંઘ કાઢે ધન્ય આવા ધનિકને.૧૭૯ અર્થ –રાજનગર એટલે અમદાવાદના રહીશ એસવાલ શેઠ છોટાલાલ લલુભાઈએ હજારો રૂપીઆ ખચી સંઘ કાઢો. તેમણે ઉદારતામાં લેશ માત્ર ખામી રાખી ન હતી. વળી મારા ગુરૂ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના ઉપદેશથી શેઠ માણેકલાલભાઈ મનસુખભાઈએ લાખો રૂપીઆ ખરચીને આ જમાનામાં અપૂર્વ વિશાલ શ્રી શત્રુંજયતીર્થને સંઘ કાઢયે હતે. ધન્ય છે આવા ધનવંત શ્રાવકને ૧૭૯ શેઠ માણેકલાલના સંઘની બીના જણાવે છે – તેમાં શ્રમણ શ્રમણી છસો દસ સહસ જન માને હતા, શકટાદિ પણ તેરસે વર બેંડ ડંકા શોભતા; Page #216 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા ૧૬૯ ભાવનગર નરેશ ધાંગધ્રા નરેશ તણી દીસે, પલ્ટન જિનાલય દ્ર દવજ રથ ચાંદીના સાથે વસે.૧૮૦ અર્થ:–તેમના સંઘમાં આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી વિગેરે મેટા આચાર્યાદિ સાધુ તથા સાધ્વીઓની સંખ્યા સે હતી. યાત્રાળુઓની સંખ્યા દશ હજારની હતી. ગાડાં વિગેરે વાહનોની સંખ્યા પણ તેરસોની હતી. સાથે ઉત્તમ બેંડ વાજિંત્ર તથા નિશાન ડંકા શોભી રહ્યા હતા. તે સાથે ભાવનગરના રાજાની અને ધાંગધ્રાના રાજાની પટને ચાંદીનું જિનાલય, ઈન્દ્રધ્વજ તથા ચાંદીના રથ વિગેરે પણ સંઘમાં શોભતા હતા. ૧૮૦ હાથી વધારે સંઘ શેભા દાન પણ રસ્તે દીએ, નેમિસુરિ ગુરૂના વચનથી સાત ક્ષેત્ર સાચવે; તીર્થમાલા પહેરવામાં પણ દ્રવિણને ખરચિએ, પ્રાગ્વાટ જગડુશા પ્રમુખ દૃષ્ટાંત નિત સંભારીએ.૧૮૧ અર્થ –આ સંઘમાં હાથી પણ સાથે હતો. સંઘવી માણેકલાલ મનસુખભાઈ દાન પણ આપતા હતા. સંઘમાં સાથે આવેલા ગુરૂ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના ઉપદેશથી સાતે ક્ષેત્રોમાં ઉલ્લાસથી દ્રવ્યનો સદુપયોગ કરતા હતા એ પ્રમાણે તીર્થમાલા પહેરવામાં પણ અનિત્ય દ્રવ્યને જરૂર વાપરવું. આ બાબતમાં ભવ્ય જીએ પોરવાડ જગડુશા વિગેરેનાં હંમેશાં યાદ કરવાં. ૧૮૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસુકૃિત અનુકંપા દાનમાં લક્ષ્મી વાપરવી એમ જણાવે છે— લાવી યા દુ:ખ દીન જનનાં દ્રવ્ય ભાગે ટાલીએ, પાત્ર તેમ કુપાત્રને આવા ક્ષણે ન વિચારએ; કૂપજલના જેવું ધન તા વધે જો વાપરે, અંધાય તેા ગંધાય બુધજન હાથ ઘસતા ના મરે.૧૮૨ અર્થ :—ભવ્ય જીવોએ ગરીબ દુ:ખી મનુષ્યનાં દુ:ખા પેાતાના દ્રવ્યના બે!ગે પણ દૂર કરવાં. તેવા પ્રસંગે પાત્ર કુપાત્રના વિચાર કરવા નહિ. કારણ કે દાનમાં વાપરતાં દ્રવ્યના ઘટાડા થતા નથી પણ જેમ વાપરે તેમ વધારા થતા જાય છે. શાસ્ત્રકારે ધનને કૂવાના પાણી જેવું કહ્યું છે. જેમ કૂવામાંથી પાણી કાઢવામાં આવે છે તે છતાં ખૂટતું નથી અને નવું સ્વચ્છ પાણી આવે તથા નિર્મલ રહે છે. પાણી માંધ્યું રહે તેા ગંધાય છે તેમ દ્રવ્ય પણ માંધી રાખવામાં આવે એટલે વાપરવામાં ન આવે તે! છેવટે નાશ પામે છે. આથી પંડિત સમજી પુરૂષો હાથ ઘસીને મરતા નથી અથવા દ્રવ્યને દાટી નહિ રાખતાં સદુપયાગ કરે છે. ૧૮૨ ૧૭૦ અનુપમા દેવીનુ બુદ્ધિચાતુર્ય જણાવે છે— અનુપમા દેવી વિચક્ષણ બુદ્ધિશાલી જે હતી, મંત્રીશ વસ્તુપાલને તે ઇમ શિખામણુ આપતી; ના દાટીએ લક્ષ્મી કદાપિ મસ્તકે ઘલ નાંખવી, દાટવાનો અર્થ એ તિમ ના કરે બુધ માનવી.૧૮૩ અ:—મત્રીશ્વર વસ્તુપાલની પત્ની અનુપમાદેવી Page #218 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૯૧ ઘણી બુદ્ધિશાળી હતી. તેણે જ્યારે વસ્તુપાલ પેાતાનુ ધન જમીનમાં દાટવાને વિચાર કરતા હતા. ત્યારે શિખામણુ આપી કે લક્ષ્મીને કદાપિ દાટવી નહિ. કારણ કે લક્ષ્મી દાટવાને અર્થ તેના ‘માથામાં ધૂળ નાખવી. એમ થાય છે માટે પંડિત માણસ એ પ્રમાણે કરતા નથી એટલે લક્ષ્મીને ઘાટતા નથી. ૧૮૩ લક્ષ્મી રીસાએ એમ કરતાં જરૂર શુભ તિને ધરા, કોઇ નાંખે ફૂલ તમારા મસ્તકે તા શુ કરે ? ; લફમી ઉઘાડી રાખીએ મંત્રી સુણી આ વચનને, જિનમ ંદિરાદિક ધમ કાયે ઝટ ખરચતા દ્રવ્યને,૧૮૪ અર્થ:—લકમીને જમીનમાં દાટવાથી ઘાટનાર ઉપર લક્ષ્મી રીસાય છે માટે જરૂર સારી બુદ્ધિને ધારણ કરે. તમારા માથા ઉપર કાઇ ધૂળ નાખે તે તમે શું કરો ? એટલે આપણા માધા ઉપર ધૂળ નાખનાર ઉપર આપણને રીસ ચઢે તેમ લક્ષ્મીને પણ તેને દાટનાર પુરૂષની ઉપર રીસ ચઢે છે એટલે તે તેની પાસેથી જતી રહે છે. માટે લક્ષ્મીને ઉઘાડી રાખવી. એટલે તેને દાનાદિ સત્કાર્યોમાં ઉપયાગ કરવા અથવા એવી રીતે ખુલ્લી રાખવી કે જેથી બધા તેને જોઇ શકે અને તેની ચાર ચારી કરી શકે નહિ. આ પ્રમાઊનાં અનુપમા દેવીનાં વચન સાંભળીને મત્રીશ્વરે જિનમંદિર ખંધાવવા વગેરે ધર્મ ક.ચીમાં જલ્દી પેાતાના ધનને વાપર્યું. ૧૮૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત ધનવંતને શીખામણ આપે છે— દુઃખના સમયમાં ધૈય રાખે પ્રભુ વચનને દીલ ધરી, સુખના સમયમાં ધર્મ માગે વાપરે ધન ફરી ફરી; માની અને ના અંશથી પણ જે વિવેક ગુણા ધરે, સાચેાજ નાણી તેહ ઇમ જિનરાજ પ્રવચન ઉચ્ચરે.૧૮૫ ૧૭૨ અ:--જિનેશ્વર ભગવંતના વચનને દીલમાં ધારણ કરીને જે ભવ્ય જીવે દુ:ખના વખતે ધીરજ ધારણ કરે, તેમજ પેાતાના સુખના સમય હાય એટલે પેાતાની પાસે ધનાદિકનું સાધન હાય, ત્યારે પેાતાનું ધન વારંવાર ધર્મ કાર્યોમાં વાપરે. ચઢતીના સમયમાં લેશ માત્ર પણ અભિમાની ન બને તથા વિવેક ગુણને ધારણ કરે આવા પ્રકારનું ઉત્તમ વર્તન રાખનાર ભવ્ય જીવ સાચા જ્ઞાની કહેવાય છે. એ પ્રમાણે જિનેશ્વરનું આગમ કહે છે. ૧૮૫. સુખના અને દુઃખના પ્રસંગે શું વિચારવું ? તે જણાવે છે: અનુભવ કરતા શ`ના પુણ્યાઇ ખાલી થાય છે, તા એ તને અસેસને બદલે હરખ કિમ થાય છે; અનુભવ કરતાં પાપના તે કમ ખાલી થાય છે, તા એ તને આનંદને બદલે અરૂચિ કિમ થાય છે.૧૮૬ અર્થ:—હે જીવ! જ્યારે તું સુખના અનુભવ કરે છે ત્યારે તારી પુણ્યાઇ એટલે પ્રથમ માંધેલું શુભ કર્મ ખાલી થવા માંડે છે તે છતાં તને શેક થવાને બદલે ઉલ્ટા હરખ Page #220 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પવતા ૧૭૩ કેમ થાય છે? અથવા તે પ્રસંગ હરખના નથી પણ શેકને છે. વળી જ્યારે તુ દુ:ખને ોગવે છે તે વખતે તે પ્રથમ અંધેલા તારા પાપ કર્મો ખાલી થવા માંડે છે. તે પ્રસગે તને માનદ થવા જોઇએ તેને બદલે તું દીલગીર શા માટે થાય છે. અથવા તે આનંદના પ્રસંગ છે એમ તારે સમજવું જોઇએ. ૧૮૬ વિષય (બેગના સાધન) ની અનિત્યતા વિગેરે જણાવે છે --- દેહુ ધનની જેમ કારણ વિષયનાં ન ટકે સદા, તિન શબ્દ રૂપ સે ગંધ સ્પર્શે જવ ધામે આપદા; સંકલ્પના ચાળે જ ઉપજે કામ કરી વાસના એ કાના સંકલ્પો હતાં જરૂર ટરો કામના.૧૮૭ અઃ—જેમ આ શરીર હ ંમેશાં ટકી રહેતુ નથી તથા જેમ ધન પણ કાયમ સ્થિર રહેતુ નથી તેની જેમ વિષયના કારણે અથવા સાધનો પણ હંમેશાં કાયમ રહેતાં નથી વળી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વડે છત્ર દુ:ખને પામે છે. તથા વિક્રયની વાસના એટલે ઇચ્છા તે સંકલ્પના યાગથી એટલે મનના વિચારથી ઉત્પન્ન થાય છે. માટે કામ સપા એટલે વિષય વાસના (ભગતૃષ્ણા ) દૂર થતાં કામના એટલે વિષય વિકાર પણુ નાશ પામે છે. ૧૮૭ ચાલુ પ્રસંગે મનની મુખ્યતા જણાવે છે: મનની મદદથી ક્રિયા નિજ વિષય પ્રત્યે દાડતી, નિમિત્તવાસી આતમાની તેહવી વૃત્તિ થતી; Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી વિજ્યપધસૂરિકત કારણ તણે અનુસાર હવે કાર્ય એ ના ભૂલીએ, નિંબ બીજને વાવતાં કિમ શેલડીને પામીએ.૧૮૮ અર્થ:–આપણી ઈન્દ્રિય મનની મદદથી એટલે મનમાં ઉત્પન્ન થતા સંકલ્પથી પોત પોતાના વિષયે પ્રત્યે દોડે છે એટલે પોત પોતાને ઇષ્ટ વિષયની ઈચ્છા કરે છે. આ આત્મા પણ નિમિત્તવાસી છે એટલે જેવું નિમિત્ત મળે તેવી આત્માની વૃત્તિ એટલે પરિણામ થાય છે. યાદ રાખવું કે-કારણ ને અનુસાર કાર્ય થાય છે એટલે જેવું કારણ મળે તેવું કાર્ય નીપજે છે. એ ભૂલવું નહિ. કારણ કે જે લીંમડાનું બી વાવ્યું હોય તો તેમાંથી શેલડી શી રીતે મેળવાય? એટલે તેમાંથી શેલડી ન મળે. એમ ચાલુ પ્રસંગે એમ સમજવું જોઈએ કે ધન અને વિષયાદિની મમતા દુઃખનું કારણ છે. તેવી મમતાથી સુખ મળે જ નહિ. વૈરાગ્ય, તપ, સંયમની નિર્મલ સાધના પ્રભુપૂજા-સામાયિક-પ્રતિકમણ, પૌષધ, ઉપધાનવહન દાન-શીલ, ભાવના વિગેરે સુખના સાધનેને સેવીએ, તે જ સુખ મળી શકે. ૧૮૮ | વિષયરોગી જીનું સ્વરૂપ જણાવે છે – જિમ બિલાડી દૂધ પીતાં લાકડીના ભારને, વિષયરોગી જીવ પણ તિમ મરણ ભયને ના ગણે; દુનિયા તણા પુષ્કલ પદાથે ભય સહિત ઈમ દીસતા, તેયે અધે મૂઢ જી સત્યને ના સમજતા.૧૮૯ અર્થઃ—જેવી રીતે બિલાડી દૂધ પીતી હોય તે વખતે Page #222 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ' ૧૭૫ તેને કઈ લાકડી મારવા જાય ત્યારે તે બિલાડી મારના ભયને પણ ગણકારતી નથી તેવી રીતે વિષયમાં આસક્ત થએલે જીવ પણ મરણના ભયને ગણકારતો નથી. તેજ પ્રમાણે આ દુનિયાના ઘણું પૌદ્ગલિક પદાર્થો ભય સહિત જણાય છે તે છતાં બીન સમજણને લઈને મુઝાએલા સંસારી છે તે તે પદાર્થના ખરા સ્વરૂપને સમજતા નથી. ૧૮૯ ગથી સુખ હોયજ નહિ. વિગેરે જણાવે છે – હે ભાઈ? તું સુખિયો થવાને સેવતે બહુ ભેગને, પણ સમજજે કે જરૂર દેશે તે ભયંકર રોગને; તેની પીડાઓ વેદતાં ચતુરાઈ તુજ શા કામની, પાપ કરતાં ચેતવું ના એ નિશાની ખેદની.૧૯૦ અર્થ–હે ભાઈ! તું સુખી થવાને માટે ઘણું પ્રકારના ભેગોનું સેવન કરે છે, પરંતુ તું ચોક્કસ જાણજે કે તે વિષયે તને ભયંકર રોગમાં સપડાવશે. પછી તે રેગની પીડાને ભેગવતાં તારી ચતુરાઈ શા કામમાં આવશે. એટલે રેગની પીડા ભોગવતાં તારી ચતુરાઈ તને બચાવી શકશે નહિ. માટે પાપ કરતી વખતે જે ચેતે નહિ એટલે તે પાપ કાર્ય કરતાં પાછા ન હઠે તે તે ખરેખર પસ્તાવાની નિશાની જાણવી. અથવા પાપ કરતાં ચેતવું એ ખેદની નિશાની નથી. એટલે જેઓ પાપ કર્મને કરતી વખતે સમજીને દૂર ખસે, તે તે ભયંકર રોગોની પીડા ભોગવતા નથી. અને એવી સાવચેતી ન રાખે, તે દુઃખી થાય છે. ૧૯૦ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી વિજયપદ્મસુકૃિત ખેદ કેવા થાય? એ બતાવે છે. ચેત્યા નહિ હું બધ સમયે ઉદયક્ષણ ડહાપણ ધરૂ, શા કામનું ? પણ અધ સમયે રાખ ડહાપણ તે ખરું; કફ વ્યાધિવાળા ખાઇ દહીને જેમ પીડા ભાગવે, ખાતાં ન રાખે ભાન તિમ તું બંધ ઉદયે જાણજે,૧૯૧ અ:—ક બંધની વખતે હું ચૈત્યો નહિ અથવા પાપ કાર્ય કરતી વખતે મેં કાંઈ વિચાર ન કર્યો, ત્યારે આ તે કર્મનું ફળ ઉદય આવ્યું અને જ્યારે દુઃખ આવવા માંડયું ત્યારે ડહાપણ રાખું કે મેં પાપ કર્મ ન કર્યાં હાત તા મારે આવું દુ:ખ લાગવવાને વારે। આબ્યા ન હાત. આવું ડહાપણુ ઉદય વખતે શા કામનું ? અથવા તે વખતે આ ડહાપણુ કામમાં આવતું નથી. કારણ કે આવા ડહાપણુથી દુ:ખ નાશ પામતું નથી. માટે પાપને બંધ કરતી વખતે ડહાપણુ રાખવુ એટલે પાપ કાર્ય કરતાં ચેતી જવું જોઇએ. જેવી રીતે ના વ્યાધિવાળા જીવ દહીં ખાતી વખતે વિચાર ન કરે કે દહીં ખાવાથી મને પીડા વધશે અને સ્વાદને લીધે દહીં ખાય પછી દહીં ખાવાથી થતી પીડા ભાગવે. અહીં જેમ રોગીને દહીં ખાતાં સાવચેત રહેવુ જોઇએ, તેમ તારે કર્મને બાંધતી વખતે ડહાપણુ રાખવુ જોઇએ. ૧૯૧ સ્વાધીન ક્ષણ છે મધના, ના ઉદયના છે તેવા, નિત ચેતજે અધક્ષણે ખલવાન ક્ષણ છે ઉદયના; Page #224 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા આશા તણા જે દાસ તે નર સજંગના દાસ છે, દાસી બનાવે તેને જે સજંગ તસ દાસ છે.૧૯૨ ૧૯૭ અ:—હૈ જીવ? મધના એટલે કર્મબંધના ક્ષણ એ સ્વાધીન કાલ છે એટલે કર્મબંધથી બચવું એ પેાતાના તાખાની વાત છે. કારણ કે પરિણામે ખંધ કહ્યો છે. માટે શુભ પરિણામડે અશુભ ખંધ થતા અટકાવી શકાય છે. તેથી બધ વખતે ચેતજે એટલે ચેતતા રહેજે. પરંતુ ઉદયને ક્ષણ તેવા નથી. કારણ કે ઉદયને રોકી શકાતા નથી. ઉડ્ડય સમય અલવાન છે માટે તે ભાગળ્યા સિવાય છૂટકેા નથી. આ પ્રસગે આશાના ( ઇચ્છા, તૃષ્ણાના ) દાસ થએલા છે સર્વ જગતના દાસ છે. એટલે જ્યાં સુંધી આશા દૂર કરવામાં આવતી નથી ત્યાં સુધી જગતમાં ગુલામ જેવી સ્થિતિ ભાગવવી પડે છે. અને જેએ આશાને દાસી બનાવે તેની આગળ સર્વ જગતના જીવા દાસ થઇને રહે છે. ૧૯૨ યાદ રાખજે કે-જેએ તે ચાલુ વાતમાં યાગીનુ દૃષ્ટાંત જણાવે છે— જાણજે આ અવસરે ન્રુપ ચાગિના દૃષ્ટાંતને, રાજકુંવરી પરણવા રાજા ગુલામ સમે અને; ાગી કહે જે સત્ય ખીના તેહને નૃપ સાંભળી, વૈરાગ્ય પામી યાગિચરણે કરત વંદન ફરી ફરી,૧૯૩ અ:—આ પ્રસંગે તુરાજા અને યાગીના ઢષ્ટાન્તને જાણુજે. રાજકુંવરીને પરણવાના લેાભથી રાજા યાગીના ૧૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી વિજયપધસૂરિકૃત - = ગુલામ જે બન્યું. પરંતુ યોગીએ જે સાચી બીના જણાવી, તે સાંભળીને રાજા વૈરાગ્યને પામે. અને મેગીના ચરણમાં વારંવાર વંદન કરવા લાગ્યું. ૧૯૩ સાચું જ્ઞાન કયું? વિગેરે જણાવે છે-- તે જ્ઞાન કિમ કહેવાય જેમાં રાગ મસ્તી આદરે, ત્યાં તિમિરની શક્તિ કિહાં જ્યાં સૂર્ય કિરણો વિસ્તરે જ્ઞાનનું ફલ વિરતિ ઈડ હેય વિષયાદિક રતિ, મોહે નહિ લેપાય જે જન તેહ નાણી શુભ મતિ.૧૯૪ અર્થ –જે જ્ઞાનની હયાતીમાં રાગ મસ્તી આદરે એટલે પૌગલિક ભાવોમાં આસક્તિ વધે, તેને જ્ઞાન કેવી રીતે કહી શકાય? અથવા સાચું જ્ઞાન હોય ત્યાં રાગની ઓછાશ થવી જોઈએ. કારણ કે જ્યાં સૂર્યનાં કિરણોની જ્યોત ફેલાય, ત્યાં અંધકાર રહેજ નહિ. અથવા અંધકાર દૂર થાય જ. માટે જ “જ્ઞાન પાર્ટ વિલે” એમ કહ્યું છે તેથી હેય એટલે ત્યાગ કરવા યોગ્ય જે વિષયાદિક તેની પ્રીતિને ત્યાગ કરે. અને જે માણસ મેહમાં આસક્ત થાય નહિ તે શુભમતિ એટલે સારી બુદ્ધિવાળો જ્ઞાની જાણ. ૧૯૪ વિષયે ચેરના જેવા છે, એમ દષ્ટાંત દઈને સમજાવે છે:-- જ્ઞાનાદિ ધનને ચોરનારા વિષય સઘલા જાણિએ, શેઠ શેઠાણ તણાં દૃષ્ટાંતને સંભારીએ, - ૧ રાજા અને યોગીનું દષ્ટાન્ત મેં શ્રી સિદ્ધચક્રપૂજામાં જણાવ્યું છે તે ત્યાંથી જોઈ લેવું. Page #226 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ચાર ધન લઇને ગયા પણ શેઠ “ જાણું છુ ” કહે, જાણ્યું હવે શા કામનુ ? નિત ચેતતાનું ધન રહે.૧૯૫ અ:—બધા વિષયેા આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી ધનને ચારે છે,એમ નવું. આ બાબતમાં શેઠ અને શેડાણીનું પ્રાન્ત યાદ કરવું. ચાર શેઠના ઘરમાંથી ધન ચારીને જતા રહ્યા તા પણુ શેડ ઠંડ સુધી વણું છું એમ કહ્યા કરે છે. પરંતુ તે જાણ્યું શા કામનું? અથવા જાણ્યા છતાં પણ ધન ન સચવાય તો તે ધનનું જાણવું શા કામનું? માટે જે ચેતતા રહે છે, તેનું ધન સચવાય છે. ૧૯૫ ( પાપનુ કારણ અને તેનું સ્વરૂપ જણાવે છે— પાપ કરવાની કુટેવ પડી તને બહુ કાલથી, તેહિજ કરાવે ભાગ તૃષ્ણા છેડ તેને આજથી; ૧૯૯ ૧ શેડ શેઠાણીનું દૃષ્ટાન્ત આ પ્રમાણેઃ—શિયાળાની રાતે શેડ રોકાણી વિગેરે સૂઈ ગયા છે. અડધી રાત્રે ચાર ઘરમાં પેડે. તે જાણીને શેણીએ શેઠે કહ્યું કે ચેર આવ્યા. ત્યારે શેઠ કહે છે કે ‘ જાણું છું.' પણ આળસથી ઉડતા નથી. ત્યાર પછી ચારે પટારાનું તાળુ તેડવા માંડયું તે વખતે રોકાણીએ વ્હેલાંની માફક કર્યું ત્યારે પણ ગેઅે ‘નણું છું' એમ કહ્યું. તાળુ તેડીને પટારા ઉઘાડયો ત્યારે પણ ણું છું' કહ્યું. છેવટે ચેાર દાગીના લઈને જવા લાગ્યા ત્યારે નણું....' કહ્યું. પણ શેડ ફંડયા નહિ અને ચેર ધન લઇને પલાયન થઇ ગયા. તે વખતે શેકાણીએ શેને કહ્યુ કે, હેઃ—જાણું જાણું શુ કરે, તારા જાણપણામાં પડી ધૂળ; શેઠાણી કહે શેડને, ચાર ધન લઈ ગયા દૂર. આમાંથી સમજવાનુ એકે-જે સાવચેત થઈને વિષયાદિને ન સેવે, તે ભવ્ય જીવેજ ઉત્તમ જ્ઞાનાદિ ધનને સાચવી શકે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી વિજયપધસૂરિકત અગ્નિ ધરાયે લાકડાથી નહિ જલધિ જિમ વારિથી; ભેગો ઘણાએ ભેગવ્યા પણ તેહ રજ ઘટતી નથી.૧૯૬ અર્થ:–હે જીવ! તને ઘણા વખતથી પાપ કરવાની કુટેવ એટલે ખરાબ ટેવ પડેલી છે તે તને ભેગણું એટલે વિષયની ઈચ્છા જ કરાવે છે, માટે તે ભગતૃષ્ણાને આજથી છેડી દે. જેમ અગ્નિ લાકડાથી સંતોષ પામતો નથી, તથા સમુદ્ર જેમ પાણીથી સંતોષ પામતું નથી તેવી રીતે તેં ઘણું ઘણું વિષયે ભેગવ્યા, તે પણ તે ભેગની લાલસા જરા પણ નાશ પામી નહિ. ૧૯૬ ભગતૃષ્ણાનું સ્વરૂપ સમજાવે છે – રજની વધારે તિમિરને તૃષ્ણા તથા રાગાદિને, તેના જ યોગે જીવ કરતે નિંધ સઘલા કર્મને, શબ્દાદિ ભોગવવા થકી તૃષ્ણ કદી શમશે નહિ, જલમાં રહેલા ચંદ્રથી તુજ કાર્ય કદિ સશે નહી.૧૭ ' અર્થ–હે જીવ! જેમ રાત્રી અંધકારને વધારે છે તેમ તૃષ્ણા એટલે વિષયની ઈચ્છા રાગ દ્વેષ વગેરેને વધારે છે, અને તેથી કરીને જીવ સઘળી જાતના નિંદવાયેગ્ય પાપ કર્મને કરે છે. જેવી રીતે પાણીમાં રહેલા ચંદ્રથી તારું કાર્ય સિદ્ધ થાય નહિ તેમ શબ્દ રસ વગેરે ઇન્દ્રિયના વિષયોને ભેગવવાથી તારી તૃષ્ણા-વિષય લાલસા કદાપિ શાંત થશે નહિ. એમ તારે નકકી સમજવું. ૧૯૭ Page #228 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૮૧ ભેગ તૃષ્ણાએ આ જીવને કે હેરાન કર્યો? તે જણાવે છે – સારી ગણીને ભેગતૃષ્ણ મોહથી મેહ્યા નરા, આ વિકટ સંસારે ભમે ન નિરાંતથી જપતા જરા; આણે બનાવ્યો જીવ ! તને કંગાલ ભીખારી સમે, તેથીજ ધાર્મિક કાર્ય કરતાં રાખતે તું અણગમો ૧૯૮ ' અર્થ–મનુષ્ય મોહને લીધે ભગતૃષ્ણને સારી ગણીને મુંઝાઈ જાય છે, તેથી આ ભયંકર સંસારને વિષે રખડયા કરે છે. અને કેઈ ઠેકાણે શાંતિથી જરા પણ જપતા નથી. હે જીવ! આ તૃષ્ણએ તને ગરીબ ભીખારી જે બનાવ્યું છે, અને તેથી કરીને ધર્મનાં કાર્યો કરતાં તેને કંટાળો થાય છે. ૧૯૮ મનને વશ કરવાથી થતા ફાયદા જણાવે છે – રઝળાવનારી ભીમ ભવસાગર વિષે મુજ જીવને, એવું વિચારી દેહ ઘરથી દૂર કાઢી તેહને, જેહ મનને વશ કરે તે ટાળતા સવિ દુઃખને, સવિ કર્મબંધન દૂર ફેંકી પામતા નિર્વાણને.૧૯ અર્થ –આ તૃષ્ણ મારા જીવને ભયંકર ભવરૂપી સમુદ્રમાં રખડાવનારી છે, એવું વિચારીને શરીરરૂપી ઘરમાંથી તેને દૂર કાઢીને જે જીવ મનને વશ કરે છે તે પોતાના સર્વ દુઃખને દૂર કરે છે. અને પિતાનાં સઘળાં કર્મનાં બંધનોને દૂર કરી એટલે સઘળાં કર્મોને નાશ કરીને મેક્ષ મેળવે છે. ૧૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિકૃત ભાગ તૃષ્ણાને છેાડનારા જીવાની ઉત્તમ સ્થિતિ જણાવે છે:જે ભાગતૃષ્ણા છેડનારા તેજ જગમાં વધ છે, તેને વશ જે થયા તે સ જનથી નિધ છે; અનુકૂલતા આની દીએ છે દુઃખને પ્રતિકૂલતા, સુખશાશ્વતા ઝટ આપતી સમજી ના સમજી જતા.૨૦૦ ૧૮૨ અ:—જેએ ભાગતૃષ્ણાને ત્યાગ કરે છે તેએજ જગતમાં વંદન કરવા યાગ્ય અને છે. અને એ ભાગતૃણાને વશ થયા છે તેઓ બધા સજ્જના વડે નિંદવા લાયક અને છે. આ ભાગતૃષ્ણાની અનુકૂલતા દુ:ખને આપે છે એટલે જે અજ્ઞાની જીવાને વિષયભાગે!ની સામગ્રી મળે છે તેએ તેના ઉપભાગમાં આસક્ત થવાથી દુઃખી થાય છે અને આસક્તિ રહિત મનીને જો વિષયાની પ્રતિકૂલતા કરે, એટલે સ્વાધીન વિષયના સાધનામાં પણ જે ભવ્ય જીવે! આસક્તિ રાખતા નથી, તે શાશ્વતા સુખને એટલે મેાક્ષ સુખને મેળવે છે. આ વાત સમજી પુરૂષ! તરત સમજી જાય છે. ૨૦૦ ભાગ તૃષ્ણાના જીહ્મા જણાવે છે:— દીલમાં વસી આ જ્યાં સુધી જીવ ત્યાં સુધી સંસારને, સારે। ગણે બીન સમજથી નરસા ગણે છે મેાક્ષને; તે ભાગ તૃષ્ણા દૂર થતાં સંસાર ધૂળ જેવા ગણે, અગડયું ઘણું હે જીવ! તારૂં ચેત ઝટ તુ ં આ ક્ષણે,૨૦૧ અ:—હે જીવ! જ્યાં સુધી આ ભાગતૃષ્ણા તારા દીલમાં રહેલી છે ત્યાં સુધી તું સંસારને સારા ગણે છે અને Page #230 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પવતા ૧૮૩ સમજ નહિ હાવાથી મેાક્ષને નરસા-અશુભ ગણે છે. પરંતુ જ્યારે ભાગતૃષ્ણા દૂર ખસે છે, એટલે જ્યારે લાગતૃષ્ણા નાશ પામેછે, ત્યારે તું સંસારને ધૂળ જેવા અસાર ગણે છે. હે જીવ ! અત્યાર સુધોમાં તારૂં ધણુ બગડયું છે, માટે હવે આ અવસરે તુ જલ્દી ચેત. પ્રમાદને દૂર કર અને તારા કન્તવ્ય અાવવામાં સાવધાન થા. ૨૦૧ સ્ત્રીના શરીરનું સ્વરૂપ વિગેરે જણાવે છે:— વિષ્ઠા અને મૂત્રે ભરેલા દેહ આ છે નારા, મુખ આદિના દેખાવ કેવલ પિંડ માંસ રૂધિર તણા; આ ભાગ તૃષ્ણાનાજ પાપે મુખ કમલશિશ સમ ગણે, વિલ હાડકાં રૂપ દતગણને કલિકા સમ ગણે.૨ ૦૨ અ:—આ સ્ત્રીનુ શરીર વિષ્ઠા અને મૂત્રથી ભરેલુ છે, માટે અપવિત્ર છે. મુખ વગેરે અવયવાનીજે શે!ભા જણાય છે તે તા ફક્ત માંસ અને લાહીના પિંડ છે. તે છતાં આ ભે!ગતૃષ્ણાના જ પાપ લઇને તુ માંસ અને લેાહીના અનેલા મુખને કમલ અને ચંદ્રમા જેવું ગણે છે. તથા હાડકાંના અનેલા દાંતના સમૂહને કુંદ એટલે મેગરાની કલિકા જેવા ગણે છે. ૨૦૨ બેગતૃષ્ણા મનને ચપલ કરે છે, એમ જણાવે છે:— દારૂ પીધેલા વાંદરાને 'ખતા વીંછી અને, ભૂત વળગ્યું એહના જેવું સમજજે ચિત્તને ભાગતૃષ્ણાથી અથીર થઇ સત્ર જગ્યાએ ભમે, દૂર કરતા તેને શું અશુચિ પુજે મન રમે ?૨૦૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી વિજયપધ્ધતિ અર્થ:–વાંદરાની જાત ઘણું ચંચળ છે, એક ઠેકાણે સ્થિર રહેતી નથી. જેમ તે વાંદરાને દારૂ પાયે હોય, વળી તેને વીંછી કરડે અને ભૂત વળગે, ત્યારે તે જેમ ચારે તરફ કુદાકૂદ કરી મૂકે, તેના જેવું તું ચિત્તને સમજજે. એટલે ચિત્ત ઘણું ચંચળ છે, તેથી તે જરા વાર પણ ચપળતા મૂકતું નથી. અને જોગતૃષ્ણાને લઈને સર્વ સ્થળે ભમ્યા કરે છે. પરંતુ તે ભેગતૃષ્ણને દૂર કરવામાં આવે તો અશુચિપુંજ એટલે અપવિત્ર વસ્તુના ઢગલા સમાન સ્ત્રી વિગેરેના વિષયભેમાં મન શું આનંદ માને? એટલે તે વિષમાં આનંદ નજ માને. ર૦૩ ભગતૃષ્ણા ભયંકર પાપ કરાવે છે એમ જણાવે છે – સરખું મનુજપણું બેઉમાં દેખાય છે આ આંખથી, ત્યાં દાસ થઈને નિંધકર્મ કરાય એક મનુષ્યથી; તેમાંહિ હેતુ ભેગતૃષ્ણા તેહને જે પરિહરે, તે ના કદાપિ પાપ કરતાં સર્વ સ્થલ મોજે ફરે. ૨૦૪ અર્થ –આ આપણું આંખથી બંને મનુષ્યમાં મનુષ્યપણું સરખું જણાય છે, છતાં તેમાંના એક મનુષ્ય વડે નોકર થઈને નિંદ્ય-નિંદવાલાયક કાર્યો કરાય છે તેમાં હેતુ રૂપ લગતૃષ્ણાજ કહી શકાય. પરંતુ તે ભગતૃષ્ણને જે દૂર કરે છે તે કદાપિ પણ પાપકર્મો કરતા નથી. અને દરેક સ્થળે મોજથી ફરે છે. ૨૦૪ નિષ્કામવૃત્તિ સુખદાયક છે, એમ જણાવે છે – તેહીજ નાયક ઈંદ્રના વખણાય પંડિત વર્ગથી, તે સંત સાચી શાંતિ પામે ચકિને પણ તે નથી; Page #232 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા ૧૮૫ તૃષ્ણ વગરના સાધુઓને જેહ સુખ અહિંયાં મલે, તે ધનિક મેટા કિમ લહે? તૃષ્ણાનલે તેઓ બલેર૦૫ અર્થ –તે ગતૃષ્ણા રહિત ઉત્તમ મનુષ્ય ઈન્દ્રના પણ નાયક ગણાય છે અને પંડિતેના સમૂહુથી વખણાય છે. તૃષ્ણના અભાવે સન્ત પુરૂષે જે ખરી શાંતિને પામે છે તે શાંતિ ચકવતને પણ હોતી નથી, એ પ્રમાણે તૃષ્ણા એટલે કઈ પણ પ્રકારની આશા રહિત નિરભિલાષ સાધુઓને અહીં જે સુખ મળે છે તે મોટા ધનવાનને પણ કયાંથી મળે? એટલે મેટા ધનવાનને પણ તે સાચું સુખ હોતું નથી, કારણ કે તેઓ તે તૃષ્ણનલથી એટલે તૃષ્ણ રૂપી અગ્નિથી બળી રહ્યા છે, જેથી તેમને સંતોષ નહિ હોવાથી ખરું સુખ (તેને) મળતું નથી. ર૦૫ ચક્રવત્તીની ઉત્તમ ભાવના જણવે છે જેને વડીલ હઠાવતા તે કામને કિમ પોષીએ, એમ નીચ ગણાઈએ તિણ વૃદ્ધ માર્ગે ચાલીએ; એવું વિચારી ચક્રવર્તી સકલ ઋદ્ધિ છેડતા, આપ કુણઈમ પૂછતાં હું ભિક્ષુ છું ઈમ બેલતા.૨૬ અ –પિતાના વડીલ શ્રી ભદેવ પ્રભુ વિગેરે મડાપુરૂએ જે કામને હરાવ્યું, (હઠાવ્યો) એટલે વિને ત્યાગ કર્યો, તેજ વિષયેનું મારાથી કેવી રીતે પિષણ કરી શકાય? અર્થાત તે વિષયને ત્યાગ કરવો જોઈએ. જે એ પ્રમાણે ન ચાલીએ, તે અમે નીચ ગણાઈએ તેથી અમારે વૃદ્ધ પુરૂના Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત માર્ગે ચાલવુ જોઇએ.એવું વિચારીને ભરત ચક્રવતી વિગેરે ભવ્ય જીવાએ પેાતાની છ ખંડની ઋદ્ધિ વિગેરેના ત્યાગ કર્યો. અને ભિક્ષુક બન્યા એટલે ચારિત્ર ધર્મને અંગીકાર કર્યો. અને તમે કેણુ છે ? એમ પૂછવામાં આવે ત્યારે હું ભિક્ષક છું એ પ્રમાણે કહેતા. એટલે ચકવતી કરતાં પણ ભિક્ષુકપણામાં તેમને પરમ શાંતિ સુખને અનુભવ થતા હતા. ૨૦૬ 44 ખરૂ સુખ ત્યાગમાંજ છે, એમ જણાવે છે:— “હું ચક્રવત્ત” એમ કહેતાં જે ન પામે હર્ષને, ‘હું ભિક્ષુ ” આવું બોલતાં તે અધિક પામે હર્ષને આથીજ સાબીત થાય છે સુખ ત્યાગમાં નહિ ભાગમાં, વખણાય ધન્ય મુનીશતિણ ઈમ જાણ નવમા અંગમાં.ર૦૭ અર્થ :—ચક્રવતી પણામાં ‘હું ચક્રવતી છું ’ એમ કહેતાં જે સાત્ત્વિક હર્ષ પામતા નહેાતા, તેવા સાત્ત્વિક આનંદ ‘હું ભિક્ષુ-સાધુ છું.' આ પ્રમાણે ખેલતાં તે પામે છે. આથી તે સાબીત થાય છે કે ત્યાગ (સંયમની સાધના ) માં ખરૂં સુખ પણ ભાગમાં ખરૂ સુખ નથી. આ કારણથી એવા ગુણુવંત ધન્ય મુનીશ્વરનાં નવમા અંગમાં ( અનુત્તરાવવાઇમાં ) બહુ વખાણ કર્યા છે. ૨૦૭ છે. મમતા રાખવાનું સ્થલ જણાવે છે:— વિષયાદિમાં જેવી રમણતા તેમ દ્રવ્યાદિક વિષે, તેવીજ અથવા તેા વધારે રાખો શાસન વિષે; તેા નિશ્ચયે થાડા ક્ષણે હું જીવ ? થાડી મ્હેનતે, પામીશ અવિચલ મુક્તિ કેરા શમ વાજતે ગાજતે,ર૦૮ Page #234 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૮૭ અ:—હે જીવ! તને વિષયાદિમાં તથા સ્ત્રીદ્રવ્ય વગેરે સાંસારિક પદાર્થાને વિષે જેવી રમણુતા-આસક્તિ છે તેવી અથવા તેથી વધારે જે તું શાસનને વિષે એટલેજિનધની આરાધન! કરવામાં રાખે, તા તું નક્કી થેાડા વખતમાં અને ઘેાડી મ્હેનતે અવિચલ એટલે નાશ રક્ષિત મેાક્ષના સુખને વાજતે ગાજતે એટલે અતિ આનંદ પૂર્વક પામીશ. ૨૦૮ વિષ કરતાં વિષયની અધિકતા વિગેરે જણાવે છે: વિષને વિષયમાં જો તફાવત ઝેર ખાતાં મારશે, પણ આ વિષય તે ધ્યાવતાં પણ મરણ બૂરૂ આપો; જેથી વીંટાએ જીવ ચીકણાં કર્મથી વ્યુત્પત્તિ એ, ભાખી પ્રભુએ વિષયની જો જે વિચારી શાંતિએ.ર૦૯ અ:—હે જીવ! તું ‘ વિષ ’અને ‘ વિષય ’એ નેના તફાવત જરૂર વિચારજે. વિષ એટલે એર તેા ખાય ત્યારે ખાનાર માણસ મરણ પામે છે, પરંતુ આ - વિષય ’ તા ધ્યાવતાં એટલે યાદ કરતાં પણ ખૂરું એટલે ખરાબ મરણુ પમાડે છે. ‘ વિષય ની વ્યુત્પત્તિ એટલે શબ્દાર્થ પ્રભુએ આ પ્રમાણે કહ્યો છે:-જેનાથી જીવ ચીકણાં કર્મો વડે વીંટાય તે વિષય કહેવાય. માટે તું શાંતિથી તેને વિચાર કરીને તેવા તીવ્ર દુ:ખદાયી શબ્દાદિ વિષયાને જરૂર ત્યાગ કરજે. ૨૦૯ વિષયથી કયા કયા જવા દુ: ખી થયા ? તે જણાવે છે:~ વિષયા વિનશ્વર નિયે વિકરાલ દુઃખને આપતા, અહિં` ભૂલનારા આ કુંવરે સંચમે ખાધી ખતા; Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી વિજયપધસૂરિકૃત રાવણ સરીખો રાજવી પણ નરક ચેથી પામિયો, આ ભવ વિષે પણ તેહની વહારે ન કેઈ આવિયો.ર૧૦ અર્થ – વિનશ્વર એટલે નાશવંત વિશે નિશ્ચય વિકરાળ એટલે ભયંકર દુઃખને આપનાર છે. આ મુદ્દો ભૂલી જનારા આદ્રકુંવરે સંયમને વિષે ખત્તા ખાધી એટલે ચારિત્રથી ભ્રષ્ટ થયા. રાવણ જે રાજા પણ વિષયના પાપને લીધે ચોથી નરકે ગયે, તેમજ આ ભવમાં પણ તેની મદદે કઈ આવ્યું નહિ. ૨૧૦ વિષય મરણ પમાડે છે, વિગેરે દષ્ટાંત સાથે ત્રણ માં જણાવે છે – એક પણ વિષયાનુરાગે જીવ મૃત્યુ પામતા, પાંચ વિષયે માંહિ રાગી નર મરણ બહુ પામતા; સ્પર્શમાં આસક્તિ કરતાં હસ્તિ દરખિયો થઈ રડે, હાથિણી ચિતરેલ જેઈ કામ વશ ખાડે પડે.ર૧૧ ' અર્થ–પાંચ ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયમાંના એક પણ વિષયથી જ મૃત્યુને વશ થાય છે, તો પછી શબ્દાદિ પાંચે વિષયમાં આસક્ત મનુષ્ય ઘણીવાર મરણને પામે. અહીં દરેકનાં દષ્ટાંત આ પ્રમાણે-એક સ્પર્શ ઈન્દ્રિયના વિષયમાં આસક્ત થવાથી ખાડામાં પડેલો હાથી દુઃખી થઈને રડે છે, તેથી તે આનંદથી હરી ફરી શકતા નથી, અને મનુષ્યના બંધનમાં રહેવું પડે છે. હાથી ખાડામાં ચિતરેલી હાથણ જોઈને કામવશ થઈ ખાડામાં પડી ઘણું દુખે ગવે છે.૨૧૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા ૧૮૯ માછલું રસના રસ ઝટ કણકને ખાવા જતાં, કાંટા વિષેજ ભરાય જીભ કપાય મૃત્યુ પામતા; વશ થાય શીઘ શિકારીને શબ્દ શ્રવણ રાગે કરી, હરિણ છેવટ મૃત્યુ પામે વેદના સહી આકરી.ર૧ર અર્થ:–રસના રસે એટલે જીભના સ્વાદમાં આસક્ત થએલું માછલું કાંટામાં ભરાએલ કણકને ખાવા જતાં તેની જીભ કાંટામાં ભરાઈ જાય છે, તેથી કપાઈને મરણ પામે છે, તથા શબ્દ સાંભળવાન રાગને લઈને હરણીયા જહદી શિકારીને વશ થાય છે, અને આકરી વેદના સહન કરીને અંતે મૃત્યુ પામે છે. ૨૧૨ વળી ગંધ કેરી લાલચે ભમરા કમળ ડાડા વિષે, બીડાઇ મૃત્યુ પામતા દીવા તણી જ્યોતિ વિશે ઝપલાઈ મરત પતંગિયા દેખી દીપકની તને, આ ભાવના હૃદયે ઉતારી ચેત જીવ! તું ચેતને.૨૦૧૩ અર્થ –વળી નાકના વિષય ગંધને વિષે આસન થએલા ભમરા કમળના ડોડાને વિષે બીડાઈને મૃત્યુ પામે છે. તથા આંખના વિષય રૂપને વિષે આસક્ત થવાથી પતંગીયા દીપકને પ્રકાશ દેખી તેને વિષે ઝંપલાઈને મરણ પામે છે. આ પ્રમાણે એક એક ઈન્દ્રિયના વિષયમાં આસક્ત થવાથી દુઃખ અને મરણની પ્રાપ્તિ થાય છે એ ભાવના એટલે વિચારણાને હૃદયમાં ઉતારીને હે જીવ! તું ચેતજે.એટલે ઇન્દ્રિયને વિષયમાં લગાર પણ આસક્તિ રાખીશ નહિ. ૨૧૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત પ્રમાદને અને ગાડરિયા પ્રવાહને છેાડવાનું કહે છે:— જાગતાની ભેંસ પાડા ધતાના વાત એ, સુણીને તજી પરમાદ ગાડરવાહ વેણુ વિચારજે; મનિયાની કાણમાં રાણી નૃપતિ આદિ ગયા, મીના ગધેડીના શિશુની સાંભળો દીલગીર થયા.૨૧૪ ૧૯૦ અ:- જાગતાની ભેસ” ને ઉંઘતાને પાડા” એ કહેવત સાંભળીને પ્રમાઢ છેાડે!, તેમજ એવી ગાડરીયા પ્રવાહની પણ વાત છે તે આ પ્રમાણે--જેવી રીતે ગાડરીયા પ્રવાહની જેમ રાન્ત રાણી વગેરે મદનીયાની કાણુમાં ગયા. પર ંતુ ત્યાં ગધેડીના બચ્ચાના મરણની વાત સાંભળીને દીલગીર થયા. એટલે તેમને પસ્તાવા થ્યા, તેથી ગાડરીયા પ્રવાહુની માફક વગર વિચારે કાઈ કાર્ય કરવું નહિ. ૨૧૪ ઇંદ્રિયાને વશ કરવાનું સાધન જણાવે છે:— જિનવચન રૂપ લગામ ઇંદ્રિય અશ્વને વશ રાખતી, ને ચરણપથૈ દેારતી મનની ચપલતા ટાળતી; ૧ એક ભેંસને પાડી વિઆઈ તે વખતે પાડેાશીની ભેંસને પાડે આળ્યે, વ્હેલી ભેંસને માલિક ઉંઘતા જાણીને ખીજી ભેંસના જાગતા માલિકે પાડીને ઠેકાણે પાડા મૂકી દીધા, ખીજે દિવસે ખબર પડતાં પાડાશીએ કહ્યું કે એ તે જાગતાની ભેંસ ને ઉંધતાને પાડા. ૨ આ કથા મેં સંવેગમાલાના અમાં જણાવી છે તે ત્યાંથી જોઈ લેવી. અ સહિત તે શ્રી જૈનધમ પ્રસારક સભાએ છપાવી છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૯૧ આ કારણે પરતંત્રતા આગમ તણી નિત રાખીએ, જિમ આત્મવિલાસ વધતાં મોહ ભૂપ હરાવીએ.૨૧૫ અર્થ-જિનેશ્વરના વચન રૂપી લગામ ઇન્દ્રિય રૂપી ઘડાને વશ રાખે છે. અને ચારિત્રના માર્ગે લઈ જાય છે, અને મનની ચંચળતાને દુર કરે છે. આ કારણથી આગમની પરતંત્રતા એટલે આગમના વચનને અનુસારે ચાલવાપણું હંમેશાં રાખવું, જેથી આત્માના વીર્યને ઉલ્લાસ વધવાથી મેહ રૂપી બળવાન રાજાનો નાશ કરી શકાય. ૨૧૫ વિષયની વિડંબના સમજાવે છે – નિંબકીટક નિંબને કડવો છતાં મઢે ગણે, વિષય કડવા તે છતાં મોહી જનો મીઠા ગણે, બળખા વિષે જિમમાંખ ચોટે વિષય બળખામાં તથા, અજ્ઞાન જન ચેટી જતાં મોહે લહૈ પુષ્કલે વ્યથા.૨૧૬ અર્થ:–જેવી રીતે લીંબડામાં ઉત્પન્ન થએલો કીડો લીંબડો કહે છતાં તેને મીઠે ગણે છે, તેવી રીતે વિષે પણ કડવા એટલે દુ:ખદાયી હોવા છતાં મહાસક્ત મનુષ્ય તે વિષયને મીઠા એટલે સુખ આપનારા છે, એમ માને છે. જેમ લીંટના બળખામાં માખી ચુંટે છે તેમ વિષય રૂપી બળ બામાં અજ્ઞાની મનુષ્ય ચુંટે છે એટલે વિષયમાં આસક્ત થાય છે. જેથી કરીને ઘણી વેદના ભેળવીને તરફડી તરફડીને મરણ પામે છે. ૨૧૬ Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપ સૂરિષ્કૃત રાગ એ ખૂરી ચીજ છે, એમ દષ્ટાંત ઇને એ શ્લેાકમાં સમજાવે છે. ૧૯૨ જીવન અલ્પ કરાવનારા સાત હેતુ સમૃહમાં, રાગ અધ્યવસાય ભાખ્યા વિષયરાગી વિષયમાં, કરતાં પ્રવૃત્તિ ઘટાડતા પ્રિય જીવનને ના ભૂલજે, ને પરખવાળી નારનું દૃષ્ટાંત ખૂબ વિચારજે,૨૧૭ અ:—આયુષ્યને ઓછું કરનારા સાત હેતુઓમાં રાગના અધ્યવસાયને પણુ ગણાવ્યા છે. સમજવાનું એ કે વિષયમાં રાગના અધ્યવસાય કરનાર જીવ વિષયમાં પ્રવૃત્તિ કરીને પેાતાના પ્રિય જીવનને એટલે આયુષ્યને આછું કરે છે, એ વાત ભૂલીશ નહિ. અને શ્રી લેાકપ્રકાશમાં રાગના અધ્યવસાયથી મરણ પામનાર પરખવાળીનું દષ્ટાન્ત કહેલું છે તેને તું ખૂખ વિચાર કરશે. ૨૧૭ પરખવાળી સ્ત્રીનુ દૃષ્ટાન્ત આ પ્રમાણે:— જલપાન કરવા એક માનવ પરમ સ્થાને આવિયા, ત્યાં પરબવાળી નારિને બહુ રાગ જોતાં જાગિયો; જલ પી જનારા પુરૂષ દિશિએ વિષય રાગે દેખતી, છેટે જતાં ના દેખતાં ઝટ મરણ બૂરૂ પામતી.ર૧૮ અર્થ:- એક માણસ પરખ આગળ પાણી પીવાને આળ્યે, માણસને જોઈ પરખવાળી સ્ત્રીને તેના ઉપર ઘણા રાગ–કામરાગ ઉત્પન્ન થયા, તે માણસ પાણી પીને ત્યાંથી ચાલી નીકળ્યે . તે જે દિશા તરફ જતા હતા તે તરફ તે પરખવાળી સ્ત્રી Page #240 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૫લતા ૧૯૩ વિષય રાગથી જોઈ રહી છે. તે પુરૂષ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી તેના તરફ તે જોઈ રહી, પરંતુ છેટે જતાં જ્યારે તે દેખાતે બંધ થયે ત્યારે તરત જ તે સ્ત્રી બુરા-અશુભ મરણને પામી. આ પ્રમાણે વિષયના રાગે કરીને પરબવાળી સ્ત્રી મરણ પામી, એમ સમજીને હે જીવ! લગાર પણ વિષયમાં પ્રેમ રાખીશ નહિ. ર૧૮ કામની દશ દશા સ્પષ્ટ રીતે સમજાવે છે – કામ કેરૂં પ્રબલ સાધન રાગ ઈમ શ્રી વીર કહે, રાગિ માનવ કામની અંતિમ દશા મૃત્યુ લહે; તે કામની છે દશ દશા ત્યાં પ્રથમ ચિંતવના કરે, બીજી દશા તે ધારિએ જે દેખવા ઈચ્છા કરે. ૨૧૯ અર્થ:--ત્રિશલાનંદન શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કે કામ એટલે વિષયનું મુખ્ય બળવાન સાધન રાગ છે. અને તે રાગવાળો માણસ કામની છેલ્લી દશા મૃત્યુને પણ પામે છે. તે કામની દશ દશાએ આ પ્રમાણે –(૧) રાગી જેની પ્રત્યે રાગ-વિષય વાસના જાગે તેની ચિન્તવના અથવા વિચારણા કરે છે. અને (૨) બીજી દશામાં તે રાગી જીવ સામાને જોવાની ઈચ્છા કરે છે. ૨૧૮ એ દશ દશાનું જ વર્ણન ચાલે છે– લાંબા નીસાસા નાંખવા એ જાણવી ત્રીજી દશા, તાવ આવે એહ ચેથી તનુ દહે પંચમ દિશા; Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી વિજયપદ્મસુકૃિત ખાતાં અરિચ હાવે દશા છઠ્ઠી જિષ્ણુદા ખેલતા, સાતમી મૂર્છા કહી તિમ આઠમી છે ગાંડછા.રર૦ અર્થ :—(૩) ત્રીજી દશામાં તે રાગી લાંબા નિસાસા નાખે છે. (૪) ચેથી દશામાં તેને તાવ આવે છે. (૫) શરીર બન્યા કરે તે પાંચમી દશા તથા (૬) માવા ઉપર અરૂચિ-અપ્રીતિ ઉપજે છે તે છઠ્ઠી દશા જાણવી, એ પ્રમાણે જિનેશ્વરા કહે છે (૭) સાતમી દશામાં તેને મૂર્છા આવે છે. હિતાહિતનું ભાન રહેતું નથી. (૮) ગાંડછા એટલે જેમ તેમ એલે તે કામી પુરૂષની આઠમી દશા જાણવી. ૨૨૦, છેલ્લી બે દશા અને ચાલુ પ્રસંગે ગીતાની પણ સંમતિ જણાવે છે: બેશુદ્ધિ નવમી મરણ પામે એહ દશમી જાણિએ, રાગના પરિણામ આવા વિષયરતિને છેડીએ; આ વાત પણ રૂપાન્તરે ગીતા કબૂલે એહની, ટૂંકમાં બીના સુણીને છેાડ વૃત્તિ વિષય તણી.રર૧ અઃ—નવમી દશામાં તેને બેશુદ્ધિ આવે છે એટલે કે તેને ભાન રહેતું નથી. તથા મરણ થાય તે તેની છેલ્લી દશમી અવસ્થા જાણવી. રાગના પિરણામ આવા દુ:ખ આપે છે, એવું જાણીને વિષય રતિ એટલે કામ ક્રીડાના ત્યાગ કરવા. આજ વાતને રૂપાન્તરે એટલે બીજી રીતે ગીતા પણ કબૂલ રાખે છે. તેની હકીકત ટુંકમાં સાંભળીને તું વિષયની વૃત્તિ એટલે ભાવનાના ત્યાગ કરજે. ૨૨૧. Page #242 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા ૧૯૫ ગીતાની બીના ટકમાં જણાવે છે – વિષયો તણી ચિંતા કરંતા પ્રેમ તેમાં સંપજે, પ્રેમથી નીચ કામ પ્રકટે કોઇ કામે ઉપજે, કોધથી સંમહિ આથી મતિ તણે વિષમ હવે, મતિ વિભ્રમે લય બુદ્ધિનો નિજ નાશ બુદ્ધિલયે હવે રરર અર્થ –વિષયોની વિચારણા કરવાથી તેની ઉપર પ્રેમ ઉત્પન્ન થાય છે. પ્રેમને લઈને નીચ કામ એટલે વિષય ભોગની ઈચ્છા પ્રગટ થાય છે. કામને લીધે કોધ ઉત્પન્ન થાય છે. કોધથી સંમેહ થાય છે. સંમેડને લીધે બુદ્ધિનો દિબ્રમ થાય છે. જેથી ગ્યાયેગ્યની વિચારણા નાશ પામે છે. મતિવિભ્રમ થવાથી બુદ્ધિને નાશ થાય છે. અને બુદ્ધિને નાશ થવાથી છેવટે પિતાનો નાશ થાય છે. ૨૨૨. રેગને જીતવાના પાંચ કારણો અને રોગના ૯ કારણ જણાવે છે – શાએ કહ્યા છે. પાંચ કારણ રોગને જીતવા તણાં, વિષયાં તેમાં ગતિમ પ્રવર શ્રી સ્થાનાંગના, નવમાધ્યયનમાં ઉક્ત ગદ નવ કારણોમાં ગણધરે, વિષય લેલુપતા જણાવી મૂઢ તે ના પરિહર રર૩ અર્થ:–સિદ્ધાન્તમાં રોગને જીતવાનાં પાંચ કારણે જણાવ્યા છે તેની અંદર વિષયજય એટલે વિષયોને જીતવા અથવા ઈદ્રિના વિકારોને રોકવા એમ પણ એક કારણ જણાવ્યું છે. તથા ઉત્તમ શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા અધ્ય Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી વિજ્યપધસૂરિકૃત યનમાં ગણધર મહારાજે રેગની ઉત્પત્તિના નવ કારણો જણાવ્યા છે. તેમાં વિષયની લોલુપતાથી રેગ થાય એમ કહ્યું છે. છતાં મૂર્ખ જી વિષયેનો ત્યાગ કરતા નથી, એ આશ્ચર્ય છે. હે જીવ! ઉપરની બીના યાદ રાખીને જરૂર કામરાગને છોડજે. ર૨૩ મધુબિંદુનું દષ્ટાંત દશ લેકમાં જણાવે છેવિષયના ઉપભોગથી બહુ દુઃખ ઈમ જિનવર કહે, સર્ષપ તણાં દાણાં થકી પણ બહુજ થોડું સુખ લહે; દૃષ્ટાંત મધુના બિંદુને આસ્વાદ કરનારા તણું, વૈરાગ્ય રંગ વધારવા સંક્ષેપથી હું તે ભણું રર૪ અર્થવિષયના સેવનથી મહી ને ઘણું દુઃખ ભેગવવું પડે છે એ પ્રમાણે જિનેશ્વરે કહેલું છે. તથા તેઓ સરસવના દાણુથી પણ ઘણું થોડું સુખ મેળવે છે, આ બાબતમાં મધુબિંદુને સ્વાદ ચાખનાર જીવનું દષ્ટાન્ત જાણવું તે દષ્ટાન્ત વૈરાગ્ય ભાવના વધારવા માટે ટુંકાણમાં હું આગળ જણાવું છું. ૨૨૪ સાર્થ ભૂલ્યો એક જન જંગલ વિષે દાખલ થતાં, તેહને જે ભયંકર હાથીએ જોયા છતાં મારવાને દોડતે આકાશમાંહિ ઉછાળ, જાન જાળવવા કૂવામાં પુરૂષ પડતું મૂકતો.રપ અર્થ_એક માણસ ચાલતાં ચાલતાં રસ્તામાં પિતાના સાર્થ (સથવારા)થી જૂદે પડી ગયે. આગળ જતાં તે એક Page #244 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા ૧૭ જંગલમાં દાખલ થયે. ત્યાં તે માણસને એક ભયંકર હાથીએ જે. જોઈને તેને માવાને દોડયો. તે તેને પકડીને આકાશમાં ઉછાળવા લાગે, મહા મહેનતે છૂટેલા તે માણસે પોતાને જીવ બચાવવા માટે રસ્તામાં આવેલ કૂવામાં પડતું મૂકયું. રપ કુકિંઠ વિષે લબડતી વડ તણી વડવાઈને. અવલંબતાં નીચે નિરખતાં નિરખતે અજગર અને ચારે ખુણામાં ચાર સપ ઉપર વડની ડાળને, વેત કાળા બેઉ ઉંદર છેદતા કરી યત્નને રર૬ અર્થ:–તે કૃવાના કાંઠાને વિષે ઉગેલા એક વડની વડવાઈ પકડીને તે લબડી રહ્યો. નીચે નજર કરી તે કૂવામાં તેણે એક મોટા અજગરને મહીં પહોળું કરીને પોતાને ગળી જવા તૈયાર થઈને રહેલો જોયે. ત. કૂવાના ચાર ખુણામાં ચાર સર્પોને જોયા. વળી તેણે વડની તે ડાળને વળગીને એક કાળો ઉંદર અને એક ધૂળ ઉંદર એમ બે ઉંદરે તે ડાળને કાપી નાખવાને ઉદ્યમ કરતા જોયા. ૨૨૬ ગજ હલાવે ડાળ થી મારવાને તને, ઇમ થતાં ત્યાં મધપુડાની માંખ મારે ડંખને, નીકળવાને હાર ઉંચું મુખ કરે કંટાળીને. મધુબિંદુના આસ્વાદથી પણ માને કઈ શર્મને રર૭ અર્થ –તે કુવાના કાંઠે આવી પહોંચેલે હાથી તે માણસને મારવાને માટે પિતાની સૂંઢ વડે વડની ડાળને Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી વિજ્યપદ્યસૂરિકૃત હલાવવા લાગ્યો. તે ડાળ હાલવાથી તે વડમાં ડાળને ચટેલ મધપુડે હતો તેમાંથી મધમાખે ઉડીને તેને ડંખ મારવા લાગી. આ પ્રમાણે તે માણસ ચારે તરફથી વેદના ભગવી રહ્યો છે. છેવટે કંટાળીને બહાર નીકળવાને રસ્તા જેવાને તેણે ઉંચું મુખ કર્યું. તે વખતે તેની ઉપરના ભાગમાં આવેલા મધપુડામાંથી મધનું એક ટીપું તેના મોંમાં પડ્યું. તેના સ્વાદથી આવી દુઃખી અવસ્થામાં સપડાએલે છતાં પણ તે સુખ માનવા લાગ્યા. રર૭ દુઃખમય સ્થિતિ આ જોઈને વિદ્યાધરે કરૂણા કરી, કહ્યું મુજ વિમાને બેસીને તું થાસુખી ચિંતા હરી; કંપજન બોલે જરા મુજ રાહ જાઓ બિંદુને, ચાટી લઉં રેકાય ખેચર તોય ન તજે સ્વાદને.રર૮ અર્થ:–આ પ્રમાણે મધનું ટીપું પડે છે તેમાં તે માણસ સુખ માને છે. પણ ચારે તરફ દુઃખથી ઘેરાએ છે તેને તેને વિચાર નથી. આવી દુઃખવાળી અવરથામાં રહેલા તેને ઉપર થઈને જતા વિદ્યારે જેવાથી તેને તેના ઉપર દયા આવી, તેથી તેણે કહ્યું કે હે ભાઈ ! તું મારા વિમાનમાં બેસ અને તારી ચિંતા દૂર કરીને તું સુખી થા. ત્યારે તે. કૂવામાં વચ્ચે લબડી રહેલા માણસે કહ્યું કે હું હમણાં આવું છું. જરા મારી વાટ જુએ. કારણ કે આ મધનું બિન્દુ પડવાની તૈયારીમાં છે, તેને હું ચાટી લઉં. તે સાંભળીને તે વિદ્યાધર થોડી વાર રેકો. તો પણ તે કૂવામાં લબડેલે માણસ મધના બિન્દુને ચાટવાની લાલસા છોડતો નથી. ર૨૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૯૯ મધુબિંદુનું દૃષ્ટાંત ઘટાવે છે:-~~ પ્રથમ જેમ જવાબ મુણતાં છેવટે તે થાકોને, નિજ નગ માં જાય એમ ઘટાવજે દૃષ્ટાંતને; સાથે ભૂલેલા મનુજ સમ વિષય રાગી ભવિજના, ગજ તેડુ મૃત્યુ ની કેડે ભમે તુ ભૂલ ના.ર૯ અઃ—થાડી વારે તે વિદ્યાધરે તેને કહ્યું કે હું ભાઇ હવે તે! ચાલ આ મારા વિમાનમાં બેસીજા. ત્યારે તેણે ફરીથી પણ હેલાંની માફ્ક જવાબ આપ્યા. એમ વારંવાર કહ્યા છતાં ન માનવાથી છેવટે તે વિદ્યાધર કટાળીને પેાતાના સ્થળે ચાલ્ટે ગયા. અને તે માણસ ત્યાંને ત્યાં રહ્યો. આ દૃષ્ટાન્તના ભાવાર્થ આ પ્રમાણે ઘટાવવે:-સાથે એટલે ટાળાથી ભૂલા પડી ગયેલા માણસના જેવા વિષયમાં આસક્ત ભવ્ય જને તણુવા. હાથીના જેવું મૃત્યુ જાણવું, જે સ જીવાની પાછળ ભમી રહ્યું છે. હે જીવ ! એ વાત તું ભૂલીશ નહિ. ૨૨૯ વસ્તુપાલ પ્રશ્નના જવાબ આપે છે: મંત્રીશ વસ્તુપાલને પૂછે કુશલ બીજા જના, આયુ ઘટે છે નિત કુશલ કયાં ? ઘે જવાબ વિવેકના; ઈંદ્રના અાંસને તે બેસતા શ્રેણિક ગયા, મરણના ન દિલાજ જન્મ્યા જેહ તેહ મરી ગયા.ર૩૦ અર્થ:—આ પ્રસંગે યાદ રાખવા જેવી ખીના એ છે કે ખીા માણુસા મંત્રીશ્વર વસ્તુપાલને કુશલ સમાચાર પૂછે છે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત ત્યારે મન્ત્રીશ્વર વિવેકપૂર્વક જવાબ આપે છે કે હુ ંમેશાં ક્ષણે ક્ષણે મારું આયુષ્ય ઘટતું જાય છે, તેા કુશળતા કયાંથી હાય ? ઈન્દ્રના અર્ધા આસન ઉપર જે બેસતા હતા તે શ્રેણિક મહારાજા પણ ચાલ્યા ગયા. મરણુથી ખેંચવાને કાઇ ઉપાય નથી, કારણ કે જેટલા જન્મ્યા તેટલા અવશ્ય મરવાના છે. કાઇ અમર રહ્યુ નથી. ૨૩૦ આયુષ્ય વધેજ નહિ, એમ દૃષ્ટાંત દઇને જણાવે છે;— અલ્પ જીવનને વધારે એ સુરપતિ વીનવે, વીર પ્રભુ ઉત્તર દીએ ત્રણ કાલ ઇમ ના સંભવે જિનરાજ ચક્રી કેશવા બલદેવ અલવતા હતા, પણ આઉખું સંપૂર્ણ હાતાં મરણપથૈ ચાલતા,ર૩૧ અર્થ :—યારે વીરપ્રભુના મરણુ કાલ નજીક આવ્યે ત્યારે ઇન્દ્ર મહારાજે ભગવાન શ્રી મહાવીર સ્વામીને કહ્યું કે હે પ્રભુ ! આપ આપનું આયુષ્ય જરાક વધારા, ત્યારે પ્રભુ મહાવીર દેવ જવાબ આપે છે કે ત્રણે કાળમાં એમ બની શકેજ નહિ. એટલે ભૂત કાળમાં કોઇનું આયુષ્ય વધ્યું નથી, વર્તમાન કાળમાં કાઇનું વધતું નથી અને ભવિષ્ય કાળમાં કાઇનું વધશે નહિ. કારણ કે તીર્થંકરા ચક્રવતી આ કેશવા એટલે વાસુદેવા તથા બલદેવા જેએ બળવાન હતા, તેએ પણ જ્યારે પાતાનું આયુષ્ય પૂરેપૂરું લાગવાઇ રહ્યું. એટલે તેઓનુ આયુષ્ય જ્યારે પૂરૂ થયું ત્યારે બીજા મનુધ્યેાની પેઠેજ મરણના માર્ગે સંચર્યો છે. એટલે અહીંથી મરીને બીજા ભવમાં ગયા. ૨૩૧. Page #248 -------------------------------------------------------------------------- ________________ ભાવને કપલતા. ૨૦૧ ચાલુ પ્રસંગે મરણને કાયદે વિગેરે સમજાવે છે – સર્વ જગના જીવને આ કાયદો લાગુ પડે, ધનવંત કે નિર્ધન ભલે તેલાય સવિ એકે ઘડે; ઉપ તે સંસાર ગમનાગમન જલપૂરે ભર્યો, તે ભયંકર નરકભૂમિ જેહ અજગર અહીં કાર૩ર અર્થ–પાછલા લોકમાં જણાવ્યું કે જેટલા જમ્યા તે બધાને મરણ પામવાનું છે. આ કાયદો તમામ જગતના જીવને લાગુ પડે છે. કારણ કે ધનવાન હોય કે ધન રહિત હોય તે બધા એકજ ધડે તોલાય છે, એટલે બધાને આયુષ્ય પૂરું થયે મરણ અવશ્ય આવવાનું છે. પૂર્વે જણાવેલા મધુબિંદુના દષ્ટાંતમાં કુવે તે આ સંસાર જાણે. અને તે ગમનાગમન એટલે એક ભવમાંથી બીજા ભવમાં જવું અને ત્યાંથી આવવું તે રૂપ પાણીથી ભરેલું છે. તથા કુવામાં મેંહું પહોળું કરીને રહેશે જે અજગર કહ્યો ને ભયંકર નરભૂમિ જાણવી. ર૩ર ચાલુ દષ્ટાંતની ઘટના સમજાવે છે – સ" તેહ કપાય વડનું ઝાડ જીવન જાણવું, હુ ઉંદર છે તે અજવાલિઉં અંધારિઉં, મધમાખો તે વિવિધ વ્યાધિ જાણવી સંસારમાં, કીધું મધનું તે વિષયનો રાગ સુખ વૈરાગ્યમાં.ર૩૩ અર્થ-ચાર તે ચાર કપાયે જાણવા. અને વડનું ઝાડ તે પોતાનું જીવન (આયુષ્ય) જાણવું. તથા બે Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી વિજયપધસૂરિકૃત ઉંદરે જે વડની ડાળી કાપી રહ્યા છે તે બે ઉંદરના જેવું અજવાળીયુ અને અંધારી૩ (બે પક્ષ) જાણવું. તથા મધમાખીઓ તે સંસારમાં જીવને ઉત્પન્ન થતી જુદા જુદા પ્રકારની વ્યાધિઓ (ગે) જાણવી. તથા મધનું ટીપું તે ઇન્દ્રિયના વિષયે તરફનો રાગ-આસક્તિ જાણવી. એમ વિચારીને જરૂર સમજવું કે ખરું સુખ તે વૈરાગ્યમાં એટલે ત્યાગ દશામાં જ રહેલું છે. ૨૩૩ ભેગના દુઃખો વિગેરે સમજાવે છે – નિગોદાદિક દુઃખ આગળ દેવસુખ પણ અલ્પ છે, સ્વર્ગથી ચવનારને પણ ભ્રમણકાલ અનંત છે; કંઠ સુધી ખાનારને લંધન વિગેરે દુખ ઘણું દેવને ભાવિ વિકટ સુખ કામ ભેગાદિક તણું ર૩૪ અર્થ –આ પ્રસંગે હે જીવ! તું યાદ રાખજે કે જીવને નિગોદાદિક એટલે નિગોદ વગેરે એકેન્દ્રિયમાં પડતા દુઃખ આગળ દેવતાનાં પણ વૈષયિક સુખ કાલની અપેક્ષાએ અલ્પ એટલે ડાંજ કહેવાય. અને સ્વર્ગમાં વધારેમાં વધારે આયુષ્ય ૩૩ સાગરોપમનું હોય છે તે પણ પૂરું થઈ જાય છે. અને સ્વર્ગમાંથી એવેલા છે અનંતકાળ સુધી પણ સંસારમાં રખડે છે. જેમ ગળા સુધી ખાનારને પેટમાં દુઃખવું અથવા લાંઘણ કરવી વગેરે ઘણું દુઃખ જોગવવાં પડે છે તેમ દેને વિષયના સુખો પરિણામે ભયંકર દુખ આપે છે. ૨૩૪ Page #250 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૦૩ વિષયસેવનથી થતા ગેરલાભ જણાવે છે: કંપ ભ્રમને અર્ધ્ય અલક્ષય ખેદ ગ્લાનિ કેર એ. રાજયમાદિક વિપાકા ધુને અવધાર એ; ખવિપાક તણા નિદર્શન વિષયરોગ હુડાવતા, ખણવા સમું છે વિષયસુખ ઈસ ધદાસ પ્રભાષતા.૨૩૫ અર્થ :-મૈથુનનું સેવન કરનાર અજ્ઞાની માહીછવાને શરીરના કંપ, ચિત્તભ્રમ, મૂર્છા આવવી, ખલની હાનિ થવી, ખેદ થવા, ગ્લાનિ થવી, ફેર આવવા તથા રાજ યમાદિક એટલે ક્ષય વગેરે ભયંકર રાગેાની પીડા ભોગવવી પડે છે એમ હે જીવ! તુ નક્કી જાણજે. શ્રી વિપાક સૂત્રમાંથી દુઃખરૂપી ફળને પામનારા જીવાના દૃષ્ટાંતા સાંભળીને વિષયના રાગને દૂર કરવા જોઇએ. આ બાબતમાં ધર્મદાસ ગણુએ કહ્યું છે કે વિષયનું સુખ ણવા જેવું છે. જેમ ગણવાથી શરૂઆતમાં સારૂ લાગે છે પરંતુ અન્તે બળતરા મળે છે તેવી રીતે વિષયસુખ શરૂઆતમાં સુખાભાસ રૂપ લાગે પણ અન્તે તેમાંથી રેગની ઉત્પત્તિ થાય છે. ૨૩૫ વિષયના પાપે કેટલાએક નરકે પણ જાય છે, એમ જણાવે છે: ww પ્રભુ દ્રવ્યના ભક્ષક અને પરનારી ગામી વડા, નરકના સગ વાર દુઃખ ભોગવે થઇ રાંકડા પનાર સાથે જેટલા ચાલા કરે આંખા તણા, તે પ્રમાણ હજાર કલ્પ સુધી લહે દુઃખ નરકના.૨૩૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત અર્થ :—પ્રભુદ્રવ્ય એટલે દેવદ્રવ્ય, તેનું ભક્ષણ કરનારા જીવા તથા પરનારી ગામી એટલે પારકાની સ્ત્રીની સાથે વિષય સેવન કરનારા જીવા રાંક જેવા મનીને સાત વાર નરકના દુ:ખાને લાગવે છે. વળી જેએ પરસ્ત્રી સાથે આંખા મીચકારીને જેટલા ચાળા કરે, તેટલા હાર કપ સુધી તે જીવા નરકના આકરા દુ:ખાને ભોગવે છે. ૨૬૬ ૨૦૪ વિષયના ત્યાગ કરવા શિખામણ આપે છે.— હે જીવ ! આવું દીલ રાખી વિષય ભૂરા છંડજે, સાત્ત્વિક જીવનને પામવા શીલધારિગુણ સભાર જે; સંસ્કાર સારા જિમ ટકે તેવી પ્રવૃત્તિ રાખજે, નરદેહ જિનશાસન તણું દુર્લભપણું નિત માનજે.૨૩૭ અ:—હૈ ભવ્ય જીવ ! ઉપર જણાવેલી ખીના ધ્યાનમાં રાખીને ખુરા એટલે ભયંકર દુ:ખ આપનારા વિષયેાના તું ત્યાગ કરજે. તથા સાત્ત્વિક ઉત્તમ જીવનને મેળવવા માટે ઉત્તમ શીલને ધારણ કરનારા ભવ્ય જીવેાના ઉત્તમ ગુણાનું તું સ્મરણ કરજે, વળી સારા સંસ્કાર જેવી રીતે ટકી રહે તેવી પ્રવૃત્તિ અથવા આચરણ રાખજે, તેમજ મનુષ્યદેહ અને જૈનશાસન મળવું ઘણું દુર્લભ છે એ વાત હંમેશાં જરૂર વિચારજે. ૨૬૭ શિયલવતના દષ્ટાંતા જણાવે છે: રાહિણીને જોઇને નૃપ નંદ ઝા માહી મને, નિજ કાર્ય સિદ્ધિ કાજદાસી માકલે સતીની કને; Page #252 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ર૦૫ દાસી વચનને સાંભળી ધરી ખેદ એમ વિચારતી, ધિક્કાર છે મમતા તને તું ભૂપબુદ્ધિ બગાડતી.ર૩૮ અર્થ:- રેહિણીને જોઈને નંદ રાજા તેણીના ઉપર જલદી મોહિત થયો. ત્યાર પછી તેણે પિતાના કાર્યની સિદ્ધિને માટે રોહિણી સતીની પાસે પોતાની દાસીને મોકલી. દાસીએ આવીને રોહિણીને નંદ રાજાનાં વચન સંભળાવ્યાં, તે સાંભળીને શોકાતુર થએલી તે સતી આ પ્રમાણે વિચારવા લાગી. હે મમતા એટલે વિષયેચ્છા તને ધિક્કાર થાઓ. કારણ કે તે રાજાની બુદ્ધિને બગાડી દીધી. ૨૩૮ | રોહિવટીનું દષ્ટાંત ચાલે છે સન્માર્ગમાં ભૂપતિને લાવવા ઉત્તર દીએ. આ ભલે નૃપ આજ રાતે ઇમ સુણી દાસી કને; ખુશ થઈને રોહિણીના ઘેર નૃપતિ આવતો, સત્કારતી સતીના વચનથી ભૂપ જમવા બેસતે.ર૩૯ અર્થ:–ત્યાર પછી યોગ્ય વિચાર કરીને રાજાને સન્માન ગમાં એટલે સાચા રસ્તા ઉપર (ઠેકાણે) લાવવા માટે રેસહિ એ દાસીને જવાબ આપે કે આજે રાત્રે રાજા ભલે આવે. આ જવાબ લઈને દાસી રાજા પાસે ગઈ અને ૧ આ રેહણી એક શેઠની સ્ત્રી હતી. તેને ધણી પરદેશ ગયો હતે. તેવામાં એક વાર તે પોતાના ઘરના ગોખમાં બેઠેલી હતી તેને જોઇને નંદ રાજા તેના ઉપર મોહિત થયે. અને પિતાની દાસીને તેની પાસે મોકલીને પિતાની ઈચ્છા તેને જણાવી. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત દાસી પાસેથી ાહિણીના વચન સાંભળીને ઘણા ખુશી થઇને રાજા રાહિણીના ઘેર આવ્યો. રાહિણીએ રાજાને આદર સત્કાર કર્યા. ત્યાર પછી સતી રાહિણીના કહેવાથી રાજા જમવા બેઠા. ૨૩૯ રહિણી નદ રાજાને શિખામણ આપે છે.— એક સરખા સ્વાદ જોઇ ભૂપ ચમકી ચિત્તમાં, શહિણીને પૂછતા તાત્પ શું? આ કાર્યમાં, ઉત્તર દીએ આ વિવિધ ભાજન સ્થાનથી ને રગથી; જીદા છતાં રસમાં તફાવત જિમ જણાતા રજ નથી.ર૪૦ અ:—જમવા બેઠેલેા રાજા અધી જુદા પ્રકારની રસોઈના એક સરખા સ્વાદ અનુભવીને ચિત્તમાં ઘણે ચમત્કાર પામ્યા. અને રાહીણીને પૂછવા લાગ્યા કે આ કાર્યમાં એટલે કે આવા પ્રકારની રસોઈ બનાવવાનું તાત્પ અથવા સાર શેષ છે ? આ પ્રમાણે રાજાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે રાહીણીએ જવાબ આપ્યા કે જેમ આ જુદાં જુદાં પ્રકારનાં લાજના સ્થાનથી તથા રંગથી જુદાં છે તે છતાં તે દરેકના સ્વાદમાં જરા પણ ફાફેર જણાતા નથી અથવા તે દરેક રસોઇના સ્વાદ સરખા છે. ૨૪૦ નૃપતિ ! તિમ સ્ત્રી જાતિમાં વેષાદિથી શે। ભેદ છે ? ભ્રાંતશશિ દૃષ્ટાંતથી જુદાઈ એ તા ભ્રાંતિ છે; સ્ત્રી જાતિ એક જ છે છતાં કામ ભ્રમે કામીજના, તેને અનેકપણે નિરખતા છેાડ ચાળા મેહના.૨૪૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૦૭ અર્થ –હે રાજા ! જેમ રઈને રંગ જુદો છતાં તેના સ્વાદમાં ફેર નથી તેમ સ્ત્રી જાતિમાં પણ વેષ વગેરેથી છે જેદ છે? એટલે સ્ત્રી જાતિમાં કોઈ રૂપવંતી કે કદરૂપી હિય, કોઈ સફેદ કે કઈ કાળી હોય તેથી સ્ત્રી જાતિમાં બેદ પડતો નથી. અહીં “બ્રાંત શશીના દકાન્તથી જે જુદાઈ જણાય છે તે તો બ્રમણા સમજવી. સ્ત્રી જાતિ તે એકજ છે અથવા સરખી છે છતાં પણ કામી પુરૂ કામની બ્રમણાથી એટલે વિષય ઈચ્છાની આતુરતાથી તેને અનેકપણે એટલે જુદા જુદા સ્વરૂપે નિહાળે છે, માટે હે રાજા મોહન ચાળાને તું ત્યાગ કર. બ્રાંતશશિના દષ્ટાંતની બીના ટેકમાં આ પ્રમાણે આંખના રેગવાળે માણસ ચંદ્ર એક છતાં ભ્રમણાને લઈને અનેક ચંદ્રમા છે એમ જુએ છે, તેના જેવા કામી જીવો જાણવા. ૨૪૧ ખાતી વખત કિપાકફળ મીઠાં ભલે પણ મારતા, તેવા વિષયના ભંગ સમજુ સહેજમાં સમજી જતા; કાક જેવા વિષયી જીવો હંસ જેવા સંયતા, રોહિણીના વચન આવા નંદના મન પેસતા.૨૪ર અર્થઃ—જેમ કિપાકવૃક્ષના ફળ ખાતી વખતે જે કે સ્વાદિષ્ટ લાગે છે પરંતુ પરિણામે મરણ આવે છે, તેવી જ રીતે વિષયોના ઉપગો પણ તેના જેવા છે, એટલે ભેગવતાં સુખને આભાસ જણાવે છે પરંતુ તેના ફળ રૂપે રંગના ગ થઈને મરવું પડે છે. એ પ્રમાણે સમજુ માણસ જલ્દી સમજી જાય છે. અને હે રાજન ! વિષયી જી કાગડાના જેવા Page #255 -------------------------------------------------------------------------- ________________ २०८ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત છે. કારણકે તેઓ જ્યાં ત્યાં ગંદકીમાં પેાતાની ચાંચ એળે છે, અને સયતા એટલે ઇન્દ્રિયાને વશ રાખનાર જીવા હું સ જેવા કહેલા છે, આ રાહીણીનાં આવાં વને નંદ રાજાના મનમાં દાખલ થયાં. જેથી રાજાની મનેાવૃત્તિ સુધરી ગઇ.૨૪૨ રાજા રાહિણીનાં આ પ્રમાણે વખાણુ કરે છે: ભાગ કરી ભાવનાને નૃપતિ તે ઝટ કાઢતા, પાપના ઉપદેશા બહુ વિશ્વમાંહે દીસતા; પણ કાઇ વિરલા હિતતણા ઉપદેશકા ઈમ બોલતા, તે સતીની શાલવૃત્તિ હર્ષભેર વખાણતા.૨૪૩ અર્થ :—ઉપર પ્રમાણેનાં સતી રાહિણીનાં વચન સાંભળીને રાજાએ વિષયભાગની અભિલાષાના તરત ત્યાગ કર્યો. જગતમાં પાપના કાચના ઉપદેશ કરનારાઓ તા ઘણા જણાય છે, પરંતુ બીજાને હિતકારી ઉપદેશ આપનાર તા વિરલા એટલે ઘણા ઘેાડા મનુષ્યેા હોય છે એ પ્રમાણે કહીને નંદ રાજાએ સતી રાહિણીનાં શીયલવ્રતનાં આનંદપૂર્વક ઘણાં વખાણુ કર્યા. ૨૪૩ રાહિણીની છેવટની ખીના વિગેરે જણાવે છે:— તેજ શીલ પ્રભાવથી નદી પૂરને નદી પૂરને ઉતારતી, ધ જીવન શાલને નિજ પ્રાણ જેવું માનતી; સહસ યજ્ઞાથી મળે નહિ જે સદગતિ તે મળે, ઈંગ રાત પણ શીલ ધારતાં પરદેશની ઇમ ઉચ્ચરે ૨૪૪ અ:—આજ શીયલવ્રતના પ્રભાવથી રાહિણીએ Page #256 -------------------------------------------------------------------------- ________________ ભાવના કશ્યલતા નદીના પૂરને ઉતારીને પોતાના સતીપણાની ખાત્રી કરાવી. કારણકે રોહિણીને પતિ જે વેપાર અર્થે પરદેશ ગયે હતો, તે જ્યારે પાછો આવ્યો અને તેને ખબર પડી કે પિતાના ઘેર નંદ રાજા રહિgીની પાસે રાત્રીએ રહ્યા હતા, ત્યારે તેને રોહિણી પ્રત્યે તેના શીયલ વિષે શાકા ઉત્પન્ન થઈ હતી. કારણકે તેનું માનવું એવું હતું કે એકાંતમાં પુરૂષની સોબતમાં થી શીયળ સાચવી શકાય નહિ. પરંતુ જ્યારે રેહિ એ નદીના પૂરને અટકાવ્યું ત્યારે તેને પણ તેણીના સતીપણાની ખાત્રી થઈ, એવી રીતે રહિણીએ ધર્મને જીવન સમાન શીયલવ્રતને પોતાના પ્રાણ જેવું માન્યું. આ બાબતમાં પરદર્શનીએ પણ એમ કહે છે કે હજાર યજ્ઞો કરવાથી જે સદ્ગતિ ન મળે તેવી ઉત્તમ ગતિ એક રાત્રી પણ શીયળ પાળનારને મળે છે. ૨૪ શિયલની બાબતમાં ઉપદેશ આપે છે – નારીના અંગે વિકારે પૂર્ણ તે જોવા નહિ, દેખવું એ રાગ કારણ તેમ અડવા પણ નહીં; પંથે જતાં પણ પાલવો મન દષ્ટિ સંવરને સહી, મર્દન કરી ગયોનિનું ગોમૂત્ર પણ લેવું નહી.ર૪પ અર્થ:–હે જીવ! તારે વિકારથી ભરેલા એવાં સ્ત્રીનાં અંગ ઉપાંગોને વિકારવાળી દષ્ટિથી જેવાં નહિ. કારણકે જેવાથી તેની ઉપર રાગ થાય છે, તથા સ્ત્રીનાં અંગેને અડકવું પણ નહિ, કારણકે તેથી પણ વિકાર પેદા થાય છે. માર્ગે જતાં ૧૪ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી વિજ્યપધસૂરિકૃત પણ અચાનક તે તરફ નજર જાય તો મનસંવર (મન રોકવું) ને દષ્ટિસંવર (દષ્ટિ રેકરી) એ બન્ને સંવર પાળવા –આચરવા, તેમજ ગાયની યોનિનું મર્દન કરીને એટલે મસળીને ગાયનું મૂત્ર પણ લેવું નહિ, કારણકે તેથી પણ વિકાર જાગ્રત થાય છે. ૨૪પ સ્વપ્નમાં કુશીલભાવ થાય, તેને ઉપાય જણાવે છે – કાર્ય પ્રસંગે ચિત્તની એકાગ્રતા કરવી નહી, સ્વપ્નમાં સ્ત્રીભગ હતાં ઝટ કરી ઈરિયાવહી; એકસોને આઠ શ્વાસોચ્છવાસના કાઉસ્સગે, નિજશુદ્ધિ કરવી રાખવી શીલભાવનાનિત રગરગે.૨૪૬ ' અર્થ–સ્ત્રીની સાથે કઈ જરૂરી વ્યાવહારિક કાર્યને પ્રસંગ આવી પડે તે પણ તેને વિષે ચિત્તની એકાગ્રતા કરવી નહિ એટલે મનમાં તેની વિચારણા કર્યા કરવી નહિ. કદાચ સ્વપ્નમાં સ્ત્રીભેગની ચિતવના થઈ જાય તે જલ્દી ઈરિયાવહી પડિકમીને એકસો ને આઠ શ્વાસોશ્વાસને કાઉસગ્ન કરી એટલે સાગરવર ગંભીરા સુધી ૪ લોગસ્સને કાઉસ્સગ કરીને આત્મશુદ્ધિ તરત કરવી. એ પ્રમાણે પિતાની રગેરગે હંમેશાં શીયલની ભાવના રાખવી. ૨૪૬ જિનપાલાદિની બીને જણાવે છે – સાવચેતી રાખીએ સ્ત્રી સાથે ભાષણ વારીએ, શીલરક્ષા એમ કરતાં કીર્તાિ અનહદ પામીએ; Page #258 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯૫લતા ૨૧૧ જિનપાલજિનરક્ષિત જલધિમાં રત્નદ્વીપનીદેવીના, જુએ બાયો આશરો લઈ તેહ લિક યક્ષના.ર૪૭ અ --એ પ્રમાણે પોતાના શીલનું રક્ષણ કરવાની ચેતી રાખવી, અને સ્ત્રીની સાથે ભાષણ એટલે બીનજરૂરી બોલવું નહિ. આ પ્રમાણે શીયલનું રક્ષણ કરવાથી વાણી કીતની પ્રાપ્તિ થાય છે. જિનપાલ અને જિનરક્ષિત સમુદ્રની અંદર રતનદીપની દેવીની જાળમાં ફસાઈને તેણીના ત્રાસથી દુઃખી થયા, પરંતુ ચૌલક નામના યક્ષનો તેઓને આશરો મળે. ૨૪૭ શિયલથી જિનપાલને થયેલ લાભ જણાવે છે – સુખ પામતા પણ યક્ષ કેરૂં વેણ જિનરક્ષિત નહી, પાળે મરે દેવી તણ હસ્તે ન કામે સુખ સહી; જિનપાલ યક્ષતણું કહ્યું કરતાં લહે નિજ ગેહને, આ ભાવ આત્મામાં ઘટે કહ્યું જોઈ જ્ઞાતા સૂત્રને.૨૪૮ અર્થ: - યક્ષનો આશરો મલવાથી તેઓ સુખ પામ્યા, પર તુ જિનરક્ષિતે દેવીના મેહમાં ફસાઈ યક્ષનું વચન પાળ્યું નહિ તેથી દેવીના હાથે તેનું મરણ થયું. આથી સમજી લેવું કે વિષયમાં નકકી સુખ નથી. જિનપાલે દેવીના મેહમાં નહિ ફસાતાં ચક્ષનું કહેવું માન્યું, તેથી તે પિતાના ઘેર પહોંચે અને સુખી થયા. આ દષ્ટાન્તનું રહસ્ય આત્મામાં પણ ઘટે છે, એમ શ્રી જ્ઞાતાસૂત્ર જોઈને મેં કહ્યું છે. ૨૪૮ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી વિજયપઘરિકૃત આ દષ્ટાંત આત્મામાં બે કલેકથી ઘટાવે છે – શબ્દાદિ કેરા ભેગને જે ચાહતા તે ભવ ભમે, વાસનાને છોડનારા મુક્તિમાં જઈને રમે, યક્ષ પીઠ સમાન જિનપતિ વચન ઉત્તમ માનીએ; જલધિ તે સંસાર નિજ ઘર તેહ મુક્તિ જાણિએ.ર૪૯ અર્થઃ—જે જ શબ્દ વિગેરેના ભેગને ચાહે છે તે ભવમાં ભમ્યા કરે છે, અને જેઓ વાસનાને (વિષય વિકારનો) ત્યાગ કરે છે તેઓ મુક્તિમાં જઈને આનંદ પામે છે. યક્ષની પીઠ જેવા જિનેશ્વરનાં ઉત્તમ વચનો જાણવાં, સમુદ્ર જે સંસાર જાણ, અને પોતાના ઘર જેવી મુક્તિ જાણવી. ૨૪૯ મહિની નારી સમી તે દ્વીપ દેવી ધારિ, આસક્તજિનરક્ષિત સમાવિષયીજનો અવધારિએક જિનપાલસમશુભશીલજનો નિજધરસમી મુક્તિલહે, તેજ પામે શાંતિ સાચી નિર્વિકારી જે રહે.રપ૦ અર્થ:–રત્નદ્વીપની દેવીના જેવી મોહિની નારી એટલે માયા અથવા વિષયવાસના જાણવી, તે દેવી ઉપર આસક્તિ રાખનાર જિનરક્ષિત સરખા વિષયમાં આસક્ત છે, જાણવા. તેઓ વિષયમાં આસક્ત થઈને દુઃખી થાય છે. જિન ૧ અહિ રત્નદ્વીપમાંથી શૈલક યક્ષ જિનપાલ જિનરક્ષિતને પિતાની પીઠ ઉપર બેસાડી સમુદ્રના કાંઠે લઈ જતા હતા, માટે પીઠ શબ્દ છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯૫લતા પાલ સરણા સારા શીલવંત છો જાણવા. જેઓ સારા આચાથી જિનપાલના ઘર જેવા મેક્ષને મેળવે છે. આ છતને સાર એ છે કે જેઓ નિર્વિકારી એટલે વિષય વાસનાથી દૂર રહે છે, તે ભવ્ય જજ સાચા શાંતિસુખના અપૂર્વ આત્મિક આનંદને અનુભવે છે. ૨૫૦ વિષયથી તાપસની ખરાબી થઈ એમ જણાવે છે – તાપસીની ચાહનાથી દ્વારમાં મુખ નાખીને, મૃત્યુ લહે તાપસ પુરા દેખ લિંગ પુરાણને; કામ પાપે તાપસે છોડી નહી ચંડાળણું, વિસ્તાર માટે વૃત્તિ જે જે હરિભદ્રાષ્ટકતણી.રપ૧ અર્થ:–તાપસીની ઉપર આસક્તિ રાખવાથી તાપસ ઘરના બારણામાં મુખ ભરાવીને મરણ પામે. આ બાબત લિંગપુરાણમાં વિસ્તારથી કહી છે. કામ પાપે એટલે વિષય વાસનાના પાપને લીધે તાપસે ચંડાલીને પણ છોડી નહિ, અથવા તે તાપસે ચાંડાલાણી સાથે વિષય સુખ જોગવ્યું. આ બાબતને વિસ્તાર જાણવા માટે પૂજ્યશ્રી હરિભદ્રસૂરીશ્વરકૃત અષ્ટક પ્રકરણની ટીકા જેવી. રપ૧ મથુનથી પહેલું વ્રત નાશ પામે એમ જણાવે છે:બદ્રિ લક્ષ પૃથકત્વ નારીયોનિ માંહે ઉપજતા, મને નળીને સળીની જેમ તે ઝટ વિણસતા નવ લાખ ગર્ભજ ઉપજતા અધિકાયુ જી જીવતા, ભંગ પહેલા વ્રત તણે ઈમ શેષ જીવ વિણાસતા.રપર Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિકૃત અઃ—સ્ત્રીની ચેાનિને વિષે લક્ષ પૃથકત્વ ( બેથી નવ લાખ) બેઈન્દ્રિય જીવા ઉપજે છે. તેએ મૈથુન સેવન કરવાથી જેમ નળીની અંદર રહેલા રૂમાં તપાવેલી સળી નાખવાથી રૂબળી જાય તેમ જલ્દી નાશ પામે છે. તથા નવ લાખ ગજ જીવા ઉત્પન્ન થાય છે, તેમાં જેમનું આયુષ્ય વધારે હેાય તે આવતા રહે છે અને બાકીના જીવા વનાશ પામે છે. એવી રીતે જીવાના નાશ થાય છે. આથી સાખીત થયું કે વિષય સેવન કરવાથી વ્હેલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કૃષિત બને છે. ૨૫ર ૨૧૪ મૈથુનથી બીજા વ્રતને! અને ત્રીજા વ્રતના નાશ થાય છે એમ કહે છે:— ગિ વેશ્યા ચાર વ્યભિચારી ન્તુગારી જાડના, ઘર જાણિયે નાસ્તિક સિપાઇ જાડ વદે કામીજના; હે મુમુક્ષુ ! છેડ મૈથુન ઇમ કહે શ્રુત નાથનું, મૈથુને ગણીએ વિરાધન એમ ત્રીજા વ્રતતણું, ૨૫૩ અર્થ :—વાણીયા, વેશ્યા, ચાર, વ્યભિચાર સેવનાર, જુગાર રમનાર આ બધા જૂઠના ઘર જેવા જાણવા. એટલે તે જૂઠુ ખેલ્યા વગર રહેતા નથી. એ પ્રમાણે નાસ્તિક સિપાઇ તથા કામી પુરૂષા પણ જૂઠ્ઠું બોલે છે એમ બીજી વ્રત નાશ પામે છે. તથા પ્રભુ શ્રી તીર્થંકરદેવે મે!ક્ષાભિલાષી ભવ્ય જીવેએ મૈથુનના જરૂર ત્યાગ કરવા જોઇએ એમ કહ્યુ છે. એમ નાથ એટલે ગણધર ભગવંતે રચેલા આગમા જણાવે છે. આમાંથી સમજવાનુ એ કે મૈથુન 6 Page #262 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા ૨૧૫ સેવવું” એ શ્રી તીર્થકરની આજ્ઞા નથી. આથી વિરૂદ્ધ જે કરાય, તે તીર્થકર અદત્ત કહેવાય. એમ મૈથુન સેવનથી ત્રીજું વ્રત ન ટકે. એટલે ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત પણ દૂષિત થાય છે એમ જાણવું. રપ૩ થુનથી ચોથું વ્રત અને પાંચમું વ્રત નાશ પામે એમ જણાવે છે – સ્ત્રીસંગ મૂછ વિણ નહી મૂછ પરિગ્રહ જાણિએ, પાંચમું વ્રત એમ ભાંગે પાંચ એકે બેઈએ; બહુદોષ અથુન એમ જાણી જીવ! તે તું છોડશે, દષ્ટાંત શ્રેષ્ઠી વિજય વિજયા રાણીનું ના ભૂલજે.ર૫૪ અર્થ –મૂછ એટલે મમત્વ વિના સ્ત્રી સંગ ન કરાય. અથવા સ્ત્રીસંગમાં મૂર્ણ રહેલી છે. અને મૂછને પરિગ્રહ કડ્યો છે. તેથી અને સંગ કરવાથી ચોથા વ્રતની સાથે પાંચમ પરિગ્રડ પરિમાણ વ્રતનો પણ જરૂર નાશ થાય છે. એવી રીતે આ એક વિષય સેવનથી પાંચે વ્રતનો ભંગ થાય. આ થુન ઘણા દોષવાળું છે એમ જાણીને હે જીવ! તેનો ઝટ ત્યાગ કરજે. આ બાબતમાં વિજય શેઠ અને વિજય રાણીનું દષ્ટાન્ત તું ભૂલીશ નહિ. ૨૫૪ વિજયશેડની બીના જણાવે છે – સિદ્ધિ સંપદ આપનારૂ શીલ સુર સેવક કરે, મુનિ પાસ આવું સાંભળીને વિજય શ્રેષ્ઠી ઉચે; નિજરમાં સંતોષ વ્રતમાં શીલવત અજવાલિએ, ઈમ જણાવી ચાહના શુભ નિયમને હોશે લીએ.ર૫૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી વિજયપત્રસૂરિકૃત અર્થ–શીયલ વ્રત મોક્ષ સુખને આપનારું છે. તે શીલ દેવને નેકર—તાબેદાર બનાવે છે એવું મુનિરાજની પાસેથી જાણીને વિજય શેઠે ગુરૂમહારાજની આગળ કહ્યું કે મારે અજવાળીયામાં સ્વદારા સંતોષ વ્રત પાળવાને નિયમ લેવાની ઈચ્છા છે. એમ જણાવીને શેઠે તે ઉત્તમ નિયમ હોંશથી લીધે. ૨૫૫. | વિજયારાણીની બીના જણાવે છે – સાધ્વી કને વિજયા સુતી શીલનો મહિમા ઘણે, કૃષ્ણપક્ષે નિયમ લેતી ભાવિયેગે બેઉને; લગ્નનો સંબંધ હતાં વિજય વિજયાને કહે, શુકલપક્ષે નિયમ કેરા ત્રણ દિવસ બાકી રહે૨૫૬ અર્થ –વિજ્યાએ સાધ્વીજીની પાસે શીયલને ઘણે મહિમા સાંભળે. તેથી તેણે કૃષ્ણ પક્ષ એટલે અંધારીયા પખવાડીયામાં શીયલ પાળવાને નિયમ લીધે. ભવિતવ્યતા વેગે (બનાવ જેગે) તે વિજય શેઠ અને વિજયાને પર સ્પર લગ્ન સંબંધ છે. રાત્રે વિજય શેઠ વિજયાને કહે છે કે મારે અજવાળીયામાં શીયલ પાળવાનો નિયમ છે તેના ત્રણ દિવસ બાકી રહ્યા છે. ૨૫૬ વિજ્યા વિજયને પિતાને નિયમ વિગેરે કહે છે – ઈમ સુણીને ખિન્ન થઈ તે શીલને અંધારિએ, મારે નિયમ વિજ્યા કહે સુણતાં વિજયે ધરે ખેદને; બીજી રમાને પરણવા વિજયા ઘણું સમજાવતી, વિજય બોલે ના જનકના આગ્રહે આ સ્થિતિ થતી.ર૫૭ Page #264 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા ૨૧૭ અર્થ – વિજય શેઠનાં આવાં વચન સાંભળીને વિજયાએ દીલગીરી પૂર્વક કહ્યું કે મારે અંધારા પખવાડીયામાં શીયલ પાળવાને નિયમ છે. આ પ્રમાણે હકીકત સાંભળીને વિજય શેઠ પણ શકાતુર થયા. તે વખતે વિજ્યા શેઠાણીએ શેઠને બીજી સ્ત્રી પરણવા માટે ઘણી રીતે સમજાવ્યા તોપણ શેઠે બીજી સ્ત્રી પરણવાની ના કહી. અને કહ્યું કે આવી સ્થિતિ (લગ્ન) પિતાના આગ્રહને લીધે થઈ છે. ૨૫૭ બે કલેકમાં વિજયશેડ વિયાને પિતાનો વિચાર જણાવે છે - શરૂઆતથીજ મુજ ભાવના ચારિત્ર લેવાની હતી, જાણ્યવિષયથી આય કેરી વૃદ્ધિરજ પણ નથી થતી; પ્રેત જિમ વળગી રમાને સર્વ અંગે થકવતા, સુખ હોય કિમ ! ઈમ વિશેષાવશ્યકાદિક ભાષતા.ર૫૮ અર્થ–મારી ભાવના તો શરૂઆતથી જ ચારિત્ર ગ્રહણ કરવાની હતી. પરંતુ પિતાના આગ્રહને લીધે મારે લગ્ન કરવું પડ્યું. વિષય સેવનથી આયુષ્યની જરા પણ વૃદ્ધિ થતી નથી એ મેં જોયું છે. વળી ભૂતની પેઠે પીને વળગીને શરીરના સર્વ અ ને થકવનારા વિધય ગથી સુખ કયાંથી હોય? અથવા વિષય સેવનથી સુખ હેતું નથી. એમ શ્રી વિશે વયકાદિક સૂત્રમાં કહ્યું છે. ૨૫૮ ઉગતી જુવાની ધર્મ રંગે સાધતાં સફલી બને, વિષયસેવા ખેંચેષ્ટા એમ કરતાં નર અને; Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી વિજયપધરિકૃત પશુમાં દીસે શે ભેદ? આણે ભેગવ્યા સુરભેગને, તએ ન પામે તૃપ્તિ જીવો દેખ લોકપ્રકાશને.ર૫૯ અર્થ ધર્મને આનંદપૂર્વક સાધવાથી નવી જુવાની એટલે યુવાવસ્થા સફલ બને છે. ઉગતી જુવાની વિષયવાસનામાં ગાળવી તે તો મૂર્ખ એટલે અણસમજુ માણસની ચેષ્ટા છે, એમ જાણવું. કારણકે એ પ્રમાણે વર્તનારમાં અને પશુમાં શો ભેદ ગણાય. આ જીવે દેવતાઈ ગોને લગવ્યા તો પણ સંતોષ પામે નહિ, અથવા આ ભેગો એવા છે કે ગમે તેટલા લાગો તો પણ સન્તોષ થતો નથી, એટલે જેને શાંતિ થતી નથી, માટે ભેગેને ત્યાગ કરવામાં ખરું સુખ રહ્યું છે. આ બાબતના પુરાવા માટે પ્રકાશ ગ્રંથ જે જોઈએ, એટલે આ બીના શ્રી લેકપ્રકાશમાં કહી છે. ૨૫૯ દેવોના ભોગસુખનું વર્ણન કરે છેકલ્પવાસી દેવને એકવાર ભોગ ક્રિયા વિષે, વહી જાય વર્ષ હજાર બે શતપંચ દશ સમ જ્યોતિષ સહસ વ્યંતરને વરિસ શતપંચ ભુવનાધીશને, અલ્પ આયુ આપણું ધરિએ સદા વૈરાગ્યને.૨૬ અર્થ –કલ્પવાસી એટલે બાર દેવલોકના વૈમાનિક દેવતાઓનું એક વારની ગકિયામાં બે હજાર વર્ષ પ્રમાણ આયુષ્ય ચાલ્યું જાય છે. જ્યોતિર્ષિ દેવતાઓનું પંદર વર્ષ પ્રમાણ આયુષ્ય, વ્યન્તર દેવતાઓનું પાંચસો વર્ષ પ્રમાણ આયુષ્ય એક વારની ગક્રિયામાં ચાલ્યું જાય છે. અને હે પ્રિયા ! આપણું Page #266 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૧૯ - - આયુષ્ય તો ઘણું થોડું છે માટે હંમેશાં જરૂર વૈરાગ્ય ધારણ કરે છે અથવા વિષયોનો ત્યાગ કરવો જોઇએ ર૬૦ વિજય વિજયને હિતશિક્ષા આપે છે – પુદગલ જનિત સુખતે પરાધીન યોગ જાત ક્ષણિકએ, સત્યસુખના વિષયથી તે દુઃખ રૂપ અવધારિએક વાસ્તવિક સુખનિજરમણતા સિદ્ધપ્રભુને માનીએ, યોગ તેમ વિયોગ સાત સાતના ફલ જાણીએ.ર૬૧ અર્થ:- પુગલ જનિત એટલે પુદ્ગલના સંયોગથી થતું સુખ તે પરાધીન એટલે પરવશ છે, અને સંગથી થાય છે માટે તે સુખ ક્ષણિક જાણવું. વિષયથી સત્ય સુખ હોયજ નહિ, એમ વિચારીને તે દુઃખ રૂપજ છે એમ નક્કી જાણવું. વાસ્તવિક એટલે ખરું સુખ તે નિજ રમણતા એટલે પિતાના ઉત્તમ જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે ગુણોમાં લીન થવા રૂપ છે અને તે સુખ સિદ્ધ પરમાત્માને હોય છે. એગ એટલે સુખને અનુભવ તથા વિગ એટલે દુઃખને અનુભવ તે અનુક્રમે સાતા વેદનીય તથા અસાતા વેદનીયનું ફલ જાણવું. ૨૬૧ બંને જણા સંપૂર્ણ શીલ પાલવાનો વિચાર કરે છે – દેહના વિરહ ખરું સુખ એહથી તે સ્ત્રી ! મને, વિષય ગમતા જ નથી પાલીશ હું હવે શીલને ન જણાવવી આ વાત જનની જનકને કદિ આપણા જાણશે તે આદરશું શુદ્ધ સંયમ સાધના.ર૬ર Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી વિજયપધસૂરિકૃત અર્થ:–ઉપર પ્રમાણે ઉપદેશ વિશેઠે વિજય શેઠાણને આપીને કહ્યું કે હે સ્ત્રી ! દેહના વિરહમાં એટલે જ્યારે આ જીવ દેહથી સર્વથા મુક્ત થાય ત્યારે જ ખરું સુખ પામે છે. માટે અને વિષયે જરા પણ ગમતા નથી, તેથી હું હવે સંપૂર્ણ શીલને પાળીશ. આ વાત આપણા માતા પિતાને આપણે બીલકુલ જણાવવી નહિ, અને જાણશે તે આપણે શુદ્ધ સંયમ માર્ગને સાધીશું. ૨૬૨ બે લેકમાં વિજ્યાદિની પવિત્ર શીલ ભાવના જણાવે છે – નિજ પ્રાણથી પણ અધિક વહાલું શીલ બંને પાલતા, એક શમ્યાશયન તે પણ ભાવ ચોખા રાખતા; એકાંતમાં પણ શીલપર ગુણ ફરી ફરી સંભારતા, ભાવ સંયમ ચંગ રંગ તરંગ સરિતા મહાલતા.૨૬૩ અર્થ:–એ પ્રમાણે બંને જણા પિતાના પ્રાણથી પણ વધારે વહાલા શીયળને પાળે છે, અને જે કે એકજ પથારીમાં સૂઈ રહે છે તો પણ ભાવ નિર્મલ રાખે છે. એકાંતમાં પણ શીલધર એટલે શીયળ પાળનાર ભવ્ય જીના ગુણોને વારંવાર સંભારે છે. તથા ગૃહસ્થપણામાં રહ્યા છે તે પણ ભાવ સંયમ એટલે ચારિત્ર લેવાના પરિણામ રૂપ સુંદર આનંદના મેજાએવાળી નદીમાં મહાલે છે. ર૬૩ આ દંપતિને કેવલિશ્રી વિમલશ્રમણ વખાણતા, ઈમસુણી જિનદાસ કરતાં ભક્તિ અભિગ્રહ પૂરતા Page #268 -------------------------------------------------------------------------- ________________ ભાવના હેલ્પલતા જિનદાસ વચને તેમના માતાપિતા આ વાતને, જાણતા તેહીજ ક્ષણે તે બેઉ લઇ ચારિત્રને ૨૬૪ ૨૨૧ અ:- એક વખતે કેવલજ્ઞાની શ્રી વિમલ નામના મુનિમહાત્માએ આ દંપતીના એટલે ધી પુરૂષના વખાણુ કા કે વિજયગેડ અને વિજયા શેઠાણી જેવા શીયલ પાળનારા કાઇક હાય છે. એમ સાંભળીને જિનદાસ તેમની ભક્તિ કરીને પોતાના અભિગડ પૂર્ણ કરે છે જિનદાસના વચનથી તે દ ંપતીના માતા પિતાએ આ વાત જાણી, અને તે વખતે તે અને જણાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ૨૬૪ સીને કામવાસના વધારે હાય છે, એમ જણાવ છે: આત્મ વીૉલ્લાસને બહુ ફેરવી લ્યે સિદ્ધિને, એમ જાણી જવ ! ઝટ તુ ધારજે શુભ શીલને; આહાર ખમણેા પુરૂષધી સ્ત્રીને શરમ લિ ચઉગુણી, વ્યવસાય છે ગુણા કામ આડે ગુણી નતૃપ્તિકામની,રધ અર્થ :—આત્મવીયેશ્ર્વિાસ એટલે પેાતાની આત્મશક્તિના વિકાસ કરીને તે દંપતીએ સિદ્ધિપદ મેળવ્યું, એવું જાણીને હું જીવ ! તું સારા શીલવ્રતને જરૂર ધારણ કરશે. સ્ત્રીને પુરૂષ કરતાં બમણેા આહાર હાય છે અને શરમ એટલે લા ચાર ગુણી હેાય છે તથા વ્યવસાય છ ગુણે! હાય છે અને કામવાસના આઠ ગુણી હાય છે, તેથી તેને કામની તૃપ્તિ થતી નથી. ૨૬૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ રરર શ્રી વિજયપધસૂરિકૃત ભર્તુહરિ વિગેરેના ઉદાહરણ જણાવે છે – અમર ફળને જોઈને ભર્તુહરિ ત્યાગી બન્યો, “ના” તણો ઉત્તર સુણીને વિપ્ર પણ સાધુ થયે; ચંડપ્રદ્યતન તણી તિમ આઠ રાણી મૃગાવતી, સાથે લીએ સંયમ ઉમંગે કામને ધિક્કારતી.ર૬૬ ' અર્થ–પિતાની પ્રિયા પિંગલા પાણીને આપેલું અમરફળ બીજાની પાસે જઈને વૈરાગ્ય પામીને ભતૃહરી રાજાએ ગ્રહવાસ છોડયો, તેમજ પોતાની બહેન જે પાંચસો ચોરની સ્ત્રી બની હતી તે છતાં ચે. તેના પ્રત્યે દયા લાવી બીજી સ્ત્રી લાવ્યા ત્યારે તે સ્ત્રીને કુવામાં નાખી દીધી અને જેનું સ્વરૂપ વચનથી પણ પૂછી શકાયું નહિ તેથી ભગવંતને શા સા એમ ટૂંકામાં પ્રશ્ન પૂછતાં ભગવંતે કહેલા “સા ના એવો ઉત્તર સાંભળી બ્રાહ્મણ પણ સાધુ થયો. વળી ચંડ પ્રદ્યતન રાજાની આઠ રાણીઓએ મૃગાવતી રાણીની સાથે કામનો તિરસ્કાર કરી ઉમંગ પૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. ર૬૬ આત્માને આ પ્રમાણે શીલશિક્ષા દેવી જોઈએ: નારી તણાં મુખ આદિ જોઈ જીવ ! રાજી થા નહી, ખુશ કરવાનાજ બહાને વિકટ દુર્ગતિ ઘે સહી; કવિ કહે સ્ત્રીના વદનને ચંદ્ર પણ લેષ્માદિથી, ભરપૂર નરક પ્રયાણ મુખ એ લેશ પણ જુઠું નથી.ર૬૭ Page #270 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૨૩ અર્થ–હે જીવ! સ્ત્રીનાં મુખ વગેરે અવયવોને જોઈને તું રાજી થઈશ નહિ. કારણકે ખુશ કરવાના બહાનાથી તે ભયંકર દુર્ગતિ (નરકગતિ આદિ) ને નકકી આપે છે. કવિ સ્ત્રીના મુને ભલેને ચંદ્રની ઉપમા આપે, પરંતુ ભલેષ્માદિક એટલે કફ શું વિગેરેથી ભરેલું એ મુખ નરકમાં ગમન કરાવવાનું સુe ( હાર) છે એમાં જરા પણ બે ટું નથી. ર૬૭ ના અંગેનું ખરું સ્વરૂપ આ પ્રમાણે વિચારવું – મુક્તિ જતાં આડી પડેલી સર્પિણી આ કેશની, વેણી તથા સીમંત આપે પીડ સીમંત નરકની; નાસિકા સુખનાસિકા ચુંબન ઘટાડે આયુને, કુચ કુંભ આલિંગન દિીએ ઝટ નરક કુંભીપાકને.૨૬૮ ' અર્થ:-- વાળની વેણી ( ડ) તે તે મોક્ષ તરફ જતા માર્ગમાં વચમાં આડી પડેલી સાપણ અથવા નાગણ સરખી છે, તથા સીમંત એટલે માથાની વચમાં પડેલે સેંથ સીમંત નામના નરકાવાસની પીડા આપનાર છે, અને ગ્રીની નાસિકા તો સુખનાશિકા એટલે સુખને નાશ કરનારી છે. તેમજ ચુંબન આયુષ્યને ઓછું કરે છે. કુચકુંભ એટલે સ્તન રૂપી કળશ:(ઘડો) જલદી નરકના કુંભીપાકની પીડાને આપે છે. ર૬૮ વિષયની ભાવનાને દૂર કરવાનો ઉપાય જણાવે છે નિયંત્ર થકી નિકલતાં ગર્ભ કેરી વેદના, જે વિચારે જીવ ! તે ચાલા ટલે સવિ વિષયના Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪. શ્રી વિજયપધસૂરિકૃત સિંહાદિ કેરા દુઃખથી પણ સ્ત્રી પરિચય દુઃખને, બહુ સમજ સમતાના જીવનને દર્શનાદિથી હણે ર૬૯ અર્થ --હે જીવ! સ્ત્રીની યોનિ રૂપી ચન્દ્રમાંથી નીકળતાં ગર્ભને જે વેદના થાય છે તેને જે તું સાચે વિચાર કરે તે વિષયના સર્વ ચાલા એટલે ચેષ્ટાઓ દૂર થાય. સિંહ વગેરે હિંસક પ્રાણીઓના દુઃખ કરતાં પણ સ્ત્રીની સબત અધિક દુઃખને આપે છે, એમ તું સમજ. કારણકે સ્ત્રી દર્શન વગેરેથી જીવના સમતા જીવનને એટલે શાંતિમય જીવનને નાશ કરે છે. ૨૬ સ્ત્રીના જુલ્મને દષ્ટાંત દઈને સમજાવે છે – સ્વચ્છેદિ નારી નર ઉપર જુલ્મ ગુજારે તે નહી, કુદ્ધ સિંહાદિક કરે, સુકુમાલિકા સ્મર તું અહીં; પતિબાહ કેરૂં લેહી પીતી તેમ સાથળમાંસને, ખાતાં છતાં ગંગા પ્રવાહ ફેંકતી નિજ નાથને ર૭૦ અર્થ–વેચ્છાચારી સ્ત્રી પુરૂષ ઉપર જે જુએ ગુજારે છે તેવા જુલમે કેપેલા સિંહ વગેરે પણ કરતા નથી. આ બાબતમાં તું સુકુમાલિકાનું દષ્ટાંત યાદ કરજે. તેણે પિતાના પતિના હાથનું લેહી પીધું, તથા સાથળના માંસને ખાધું તે છતાં પોતાના ધણીને ગંગા નદીના પ્રવાહમાં ફેકી દીધે.ર૭૦ સ્ત્રીને વિશ્વાસ કરે નહિ, એમ જણાવે છે – ગુણવંતને પણ જાલમાંહી ફસાવતી કપટી રમા, શુભ માર્ગ કરી સાધનામાં વિશ્ન કરનારી રમા; Page #272 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલ ર૫ હે જીવ તજજે પાર્વતી શંકર નચાવે સુર હસે, મેનકાને જોઈ વિશ્વામિત્ર વિષયી ધસમસે. ર૭૧ અર્થ – કપટથી ભરેલી સ્ત્રી ગુણવાનને પણ પિતાની મેહ રૂપી જાળમાં ફસાવે છે. તથા સ્ત્રી શુભ માર્ગ એટલે સાચા માર્ગની સાધનામાં વિન એટલે અડચણ કરનારી છે. માટે હે જીવ! તેનો ત્યાગ કરજે. સ્ત્રીચરિત્ર જે. પાર્વતી શંકર એટલે મહાદેવની કને નાચ કરાવે છે અને દેવતાઓ હસે છે, તથા મેનકાને જેને વિષયાસક્ત થએલા વિશ્વામિત્ર તેની પાછળ દોડે છે. ર૭૧ ચીરાગનું પૂરું ફલ અને વલ્કલચીરીની બીના ત્રણ કલેકમાં જણાવે છે – સ્ત્રી તણા અનુરાગથી આપાઠભૂતિ અરણિકે, તિમ આકુંવરે સા ચુક્યું સંય ન ટકી શકે? ભૂલી પિતાને અહીં રહ્યો ધિક્કાર સ્વાથીઆ મને, આજ ઇંદ્રિય પાપ ભાવ એમ વીનવે ભાઈને.ર૭ર અર્થ: સ્ત્રી ઉપરની પ્રીતિથી આષાઢભૂતિ મુનિ, અરણિક મુનિ તથા આદ્રકુમાર નામના મુનિ પોતાના સાધ્ય એટલે આત્મોન્નતિ કરનાર સંયમ સાધના રૂપ સાધ્ય બિંદુથી ચૂક્યા અને ચારિત્રમાં સ્થિર રહી શક્યા નહિ એટલે લીધેલું ચારિત્ર છોડીને ગૃહસ્થ બન્યા. તથા વલ્કલચિરી નામના તાપસ જે વેશ્યાઓના ભરમાવવાથી પિતાના વૃદ્ધ તાપસ પિતાને છોડી ૧૪ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત વેશ્યાની પુત્રી પરણીને પેાતાના ભાઇ પ્રસન્નચંદ્ર પાસે રહ્યા હતા તે વિચારવા લાગ્યા કે હું પિતાને છેડીને અહીં ભેગા બાગવવાને રહ્યો માટે મને ધિક્કાર છે કારણ કે હું સ્વાી અન્યા છું. આ ઇન્દ્રિયાના વિષયેામાં આસક્ત થવાનું પાપ છે એ પ્રમાણે વિચારી પેાતાના ભાઇ પ્રસન્નચંદ્ર રાજાને આ પ્રમાણે વિનતિ કરે છે. ૨૭૨ નમવા જનકના ચરણને મુજ ચાહના આવું સુણી, અંધુ સાથ પ્રસન્નચંદ્ર નરેશ ભક્તિ ધરી ઘણી; વદે પિતાના ચરણને વલ્કલચરી ઉપકરણને, સમા તા જાતિ સ્મરણથી પૂર્વ ભવની વાતને.૨૭૩ અર્થ :-હે પૂજ્ય મોટાભાઇ! પિતાના ચરણમાં નમસ્કાર કરવાની મારી ઘણી ઇચ્છા છે એ પ્રમાણે વલ્કલચરીનાં વચન સાંભળીને પ્રસન્નચંદ્ર રાજાએ પણ તેમની સાથે જંગલમાં રહેલા પિતા પાસે જઈને ઘણી ભક્તિ પૂર્વક પિતાના ચરણમાં નમસ્કાર કર્યો. તથા વલ્કલચિરી પણ પેાતાના ઉપકરણાની સમાના કરવા લાગ્યા. તે વખતે તાપસપણાના વસ્ત્રાદિને જોઇને તેના ઉપરથી આવાં વસ્ત્ર મે પહેલાં જોયાં છે એ વિગેરે પ્રકારના ઉહાપાડ કરતાં જાતિસ્મરણ જ્ઞાન પામ્યા, અને તેમણે તેથી પેાતાના પાછલા ભવની બીના જાણી. ૨૭૩ જાણે “અહા ? મેં પૂર્વભવમાં શ્રીવિષય રાગે કરી, ચારિત્ર છેડયું. તેહને ધિક્કાર ” આ ધ્યાને કરી, Page #274 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા કેવલ લહી ઉપદેશ સુણીને સોમચંદ્ર ચરણ લહે, ભવ્યજન ઇમ સાંભળીને શીલમાં મજબુત રહે.ર૭૪ અર્થ –ાતિસ્મરણ જ્ઞાનથી પિતાને પૂર્વ ભવ આ પ્રમાણે જાયે-અરે ! પૂર્વ ભવમાં મેં ચારિત્રગ્રહણ કર્યું હતું પણ સ્ત્રી ઉપરના રાગને લીધે મેં તેને ત્યાગ કર્યો, માટે ચારિત્રનો ત્યાગ કરનાર એવા મને ધિક્કાર થાઓ. આવા પ્રકારનો પશ્ચાતાપ કરતાં શુકલ ધ્યાનમાં આરૂઢ થઈ ક્ષપકઆણિ માંડીને ઘાતાંકને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા, અને ધર્મોપદેશ દેવા માંડ્યા. તે સાંભળીને તેમના પિતા સોમચંદ્ર તાપસે તાપસપણાને ત્યાગ કરી ખરું ચારિત્ર ગ્રહણ કર્યું. આ હકીકત સાંભળીને ભવ્ય પુરૂએ વિષયેનો ત્યાગ કરી શિયલવ્રતમાં મજબુત રહેવું જોઈએ. ર૭૪ બધી જાતના અંધ પુરૂષોમાં કામાંધ મહા ખરાબ છેએમ જણાવે છે:જન્માંધ લેભાંધાદિમાં કામાંધ અધિક શાસ્ત્રમાં, ભેદ ન ગણે ઢોર જેવો માત દીકરી બેનામાં દોર ને નમાં તફાવત શુભ વિવેક ગુણે કરી, છે. જીવ ! બુઝ દષ્ટાંત અડદસ નાતરાંનું સાંભલી.૨૩૫ –(૧) જન્યથી આંધળો હોય તે જન્માંધ કહેવાય. (ર) લોભથી વિવેક ભૂલી જાય, તે લેભાધ કહેવાય. (૩) કોધથી ભાન ભૂલનાર કીધાંધ કહેવાય. માનાંધ માયાધ વિગેરે આંધળાઓમાં કામ એટલે તીવ્ર વિષયવાસનાને લઈને Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી વિજ્યપધસૂરિકૃત જે અંધ બને છે તે કામાન્ય કહેવાય, તેને શાસ્ત્રમાં સૌથી મેટે આંધળો કહ્યો છે. કારણકે ઢેર સરખે બનેલ તે મનુષ્ય માતા, પુત્રી અગર બહેનમાં ભેદ ગણતો નથી. કામાન્ય નર તેઓ પ્રત્યે પણ સ્ત્રીના જેવી બુદ્ધિ રાખે છે તેથી કામાબ્ધને ઢેર જેવો કહ્યો છે. મનુષ્ય અને હેરમાં તફાવત એ છે કે મનુષ્યમાં શુભ વિવેક એટલે સારાસાર સમજવાની શક્તિ છે ત્યારે તિર્યંચમાં તે વિવેક નથી તેથી તે જેમ પોતાની માતા, તથા પુત્રી સાથે સ્ત્રીની જેમ વતે છે, તેમ કામાન્ય મનુષ્ય પણ વિવેક ગુણને ત્યાગ કરે છે ત્યારે ઢેર જેવું વર્તન કરે છે, માટે હે જીવ! અઢાર નાતરાંનું દષ્ટાન્ત સાંભળીને તું બોધ પામજે, અને વિષય વાસનાને જરૂર જલ્દી ત્યાગ કરજે. ર૭પ કુબેરદત્તાની બીના ટૂંકમાં જણાવે છે – સોગઠાબાજી રમંત કુબેરદત્તા વીંટીને, પારખી વૈરાગ્ય રંગે સાધતી ચારિત્રને અવધિથી જાણી અઢાર સગાઈ સ્પષ્ટ બતાવતી, નિજબંધુ સાધુ બનેજ વેશ્યા શ્રેષ્ઠ શ્રાવિકા થતી.ર૭૬ અર્થ:–ભવિતવ્યતાને યે અજાણ દશામાં કુબેરદત્ત અને કુબેરદત્તાના (સગા ભાઈ બહેનના લગ્ન થાય છે. તેની સાથે સેગટાબાજી રમતાં વીંટીને ઓળખી પિતાને ભાઈ છે એમ જાણી કુબેરદત્તાએ વૈરાગ્ય પામીને ચારિત્ર સાધવા માંડ્યું. તે (પ્લેન) સાધ્વીએ અવધિજ્ઞાનથી પોતાના ભાઈને પોતાની માતા Page #276 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૯ સાથે વિષયસેવન કરવાથી પુત્ર થયા છે” એમ જાણીને ત્યાં જઇ સ્પષ્ટપણે અઢાર સગાઇએ બતાવી. જે સાંભળીને તેને ભાઇ કુબેરદત્ત સાધુ થયા. અને વેશ્યા કુબેરસેના શ્રેષ્ઠ શ્રાવિકા થઇ. ૨૬ ૧ અઢાર નાતરાંની પ્રસિદ્ધ કથાની બીના ટુકમાં આ પ્રમાણે:મથુરા નગરીમાં એરસેના નામે એક વેશ્યા હતી, તેણીને રહેલા ગર્ભથી એક પુત્ર અને એક પુત્રીને સાથે જન્મ થયા. વેશ્યાએ માતાના કહેવાથી તે બંનેનું દશ દિવસ પાલન કરીને તેમને તજી દીધાં. પુત્રની વી’ટીમાં એરદત્ત અને પુત્રીની વીંટીમાં એરદત્તા એવા નામવાળી વીટીએ પહેરાવીને તેમને એક પેટીમાં પૂરી યમુના નદીમાં વહેતી મૂકી. નદીમાં તણાતી તે પેટી સૌ`પુર પાસે આવી. ત્યારે એ ગૃહસ્થાએ તે પેટી બહાર કઢાવી એકે પુત્ર અને બીનએ પુત્રીને રાખી. ત્યારે તે ગૃહસ્થાને ત્યાં ઉછરીને તેએ યૌવન અવસ્થા પામ્યા ત્યારે તે અનેના લગ્ન થયાં. એક વખતે જ્યારે તે અને સાગટાબાજી રમતા હતા ત્યારે કુબેરદત્તની આંગળીએથી તેની વીટી એરદત્તાના ખેાળામાં પડી. તે વીંટી અને પોતાની વીટી સરખી હોવાથી તેણીએ કહ્યું કે આપણે અંતે ભાઇ એન હેઇરશું. બંનેએ પેાતાની ( ઉછેરનાર ) માતાને પૂછવાથી તે વાતની ખાત્રી થઇ. કુબેરદત્તાએ વૈરાગ્યથી ચારિત્ર લીધું. કુબેરદત્ત વ્યાપાર અર્થે પરદેશ ગયા. તે મથુરાપુરીમાં આવ્યા. ત્યાં તેની માતાની (જેતે તે એળખતા નથી તેની) સાથે તેને સબંધ થયે. અને તેનાથી તે વેશ્યાએ એક પુત્રને જન્મ આપ્યું. ચારિત્ર પાળતાં કુબેરદત્તાને અધિજ્ઞાન થયું. તેનાથી “ પેાતાના ભાઇને માતાના સંબધી એક પુત્ર થયા છે તેવું '' જાણી પ્રતિષેધ કરવા માટે તે મથુરામાં ગઇ અને પારણામાં સૂતેલા છોકરાની આગળ C Page #277 -------------------------------------------------------------------------- ________________ – ૨૩૦ શ્રી વિજયપધસૂરિકૃત શીલવતીએ કરેલી શીલરક્ષા વિગેરે ચાર લેકમાં જણાવે છે – શીલભંગ સાધનકાલમાં પણ જેહ શીલ ટકાવતી, નિજનાથથી સંતોષ રાખે તેહ પણ જાણો સતી; ના ભૂલજે તે શીલવતીને પતિ ગયે જ યુદ્ધમાં, પુષ્પ માલા જઈને રાજા પક્ષે આશ્ચર્યમાં.ર૭૭ અર્થ:–પિતાના શીયલના ખંડન થવાનો પ્રસંગ આવે ત્યારે પણ જે સ્ત્રી મરણથી પણ ભય નહિ પામતાં પિતાના શીયલનું રક્ષણ કરે અને પોતાના પતિથી સંતોષ માને પણ બીજા કોઈ પુરૂષને સેવવાની ઈચ્છા ન કરે, તેને પણ હે ભવ્ય જીવ! શ્રેષ્ઠ સતી કહેવામાં આવે છે એમ તું હાલરડાં ગાવા લાગી. તેમાં પિતાને તે પુત્રની સાથે જ સગાઈ, વેશ્યાની સાથે છ સગાઈ તથા ભાઈની સાથે છ સગાઈ થાય તે હાલરડામાં ગાયું, જે સાંભળીને કુબેરદત્તે કહ્યું કે હે સાધ્વી આવું અયુક્ત સંબંધ વિનાને શું બોલે છો ? ત્યારે તેણીએ ઉપરની હકીકત તેને જણાવી અને પોતાની સગાઈઓ ગણાવી તે આ પ્રમાણે બાળકની સાથેની છ સગાઈ:-૧ભાઈ, ૨ પુત્ર, ૩ દીયર, ૪ ભત્રીજો, પ કાકે, ૬ પુત્રને પુત્ર. બાલકના પિતા સાથે ૬ સગાઈ. આ પ્રમાણે –૧ સહેદરભાઈ, ૨ પિતા, ૩ પિતામહ (દદ) ૪ સ્વામી, ૫ પુત્ર, ૬ સાસરે. વેશ્યા સાથે ૬ સગાઈ આ પ્રમાણે માતા, ૨ પિતાની માતા, ૩ ભાભી, ૪ વહુ, ૫ સાસુ, ૬ સપત્ની (શક્ય) આ પ્રમાણે ૧૮ પ્રકારની સગાઈ ગણાવી. જે સાંભળીને કુબેરદત્ત વૈરાગ્યભાવથી દીક્ષા લીધી અને કુબેરસેના ઉત્તમ શ્રાવિકા થઈ. Page #278 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૩૧ જાણુ. આ બાબતમાં તે શીલવતીને તું ભૂલીશ નહિ કે જેના પતિ યુદ્ધમાં ગયા હતા અને રાજા આશ્ચર્યમાં પડયા હતા. ર૭૭ પુષ્પની માલા જોઇને અરોક કામાંકુર અને લિલતાંગ તિકેલી વલી, ગીલ પરીક્ષા કાજ આવ્યા ધન અલખ સહુ લઈ નિજ શુદ્ધ શીક્ષ બચાવવા ખાડા વિષે એ ચારને, યુક્તિ કરી ઝટ નાંખતી મંત્રી ધરે બહુ ખેદને.૨૭૮ અ:—શાક, કામાંકુર, લિલતાંગ અને રિતિકેલી એ ચાર નત્રીએ અનુક્રમે પેાતાની સાથે અડધા લાખ અડધા લાખ ધન લઇને શીલની પરીક્ષા કરવા માટે આવ્યા ત્યારે શીલવતીએ પેાતાના શીયલનું રક્ષણ કરવા માટે એ ચારેને યુક્તિ કરીને ખાડામાં નાખ્યા. તે વખતે તે મત્રીએ! ઘણા શેક કરવા લાગ્યા. ૨૭૮ ભૂપ જમવા શીલવતીના ઘેર આવે જમી રહી, “ થઈ જાવ” આવા શબ્દના અર્થ મ ત્રીને અહીં પૂછતાં કહે મત્રી થયું આ ચાર યક્ષ તણા અલે, લઇ જાય ભૂપનિજ મ્હેલ ત્યાં તાસકલ શકાદ ટલે,૨૯ અર્થ:—શીલવતીના પતિ મંત્રી અજીતસેનના આખું ત્રણથી રાજા શીલવતીના ઘેર જમવા આવ્યેા. શીલવતીએ રસેાઇની એવી ગેાઠવણી કરી હતી કે · થઇ જાવ ’ એવું કહેતાની સાથે તે રસોઇ તૈયાર થઇને તરત રાજાની પાસે હાજર થાય. જમી રહ્યા પછી “ થઈ જાવ ” એ શબ્દના શે અ ( Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત હતા એ પ્રમાણે મત્રીને પૂછ્યું. ત્યારે મત્રીએ કહ્યું કે આ બધું (જે ચાર મત્રીએને શીલવતીએ ખાડામાં નાખ્યા હતા) તે ચાર ચક્ષેાના પ્રભાવથી થાય છે. રાજાએ એ ચાર યક્ષેાની માગણી કરી. મંત્રી પાસેથી તેમને લઇને પેાતાને મહેલે ગયા. ત્યાં તેની બધી શંકા દૂર થઈ. ૨૭૯ શીલવતીનુ શીલ વખાણે તેમ માલા તત્ત્વને, બુદ્ધિ પ્રકાશવતી સતી અહા ! ધન્ય આવી નારને; છેવટે સાધી પ્રવ્રજ્યા બ્રહ્મસ્વર્ગ સુખ લહે, મુક્તિ પણ ઝટ પામશે શ્રોતા સુણી શીલને વહે,૨૮૦ અ:—રાજા શીલવતીના શીલનું તથા પુષ્પમાળાના તત્ત્વનું વખાણુ કરવા લાગ્યા અને નિર્મલ બુદ્ધિને પ્રકાશનારી આવી સતી સ્ત્રીને ધન્ય છે એમ શીલવતીને પણ વખાણી. અવસરે સતી શીયલવતીએ પતિ સાથે દીક્ષા લઇને તેનુ સારી રીતે આરાધન કર્યું. મરીને પાંચમા બ્રહ્મ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને થાડા વખતમાં મેાક્ષને પણ પામશે. આ પ્રમાણેની શીલવતીની હકીકત સાંભળીને ૧ શીલવતીની કથાને ટુંક સાર આ પ્રમાણેઃ— નંદન નામના નગરમાં રત્નાકર નામના શે!તે અજિતસેન નો પુત્ર હતા. તેને શીલવતી નામે સ્ત્રી હતી. તે શીલવતી શકુનશાસ્ત્ર વગેરે ભણેલી હોવાથી તેને અનુસારે તેણે દ્રવ્ય બતાવેલું હોવાથી ઘરમાં તે અધિષ્ઠાત્રી જેવી હતી. અજિતસેન પણ પેાતાના બુદ્ધિબળથી તે નગરના સિંહનામે રાજાના મંત્રી થયા. એક વખત પડેાશના રાજા સાથે સીમાડાની તકરાર થતાં રાજાએ તેના ઉપર ચડાઇ કરી તે Page #280 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા હૈ ભવ્ય જીવા! તમે ઉત્તમ શીયલ ગુણને જરૂર ધારણ કરો. ૨૮૦ ૨૩૩ વખતે અજિતસેન મંત્રીને પેાતાની સાથે આવવા આજ્ઞા કરી, જતી વખતે અજિતસેને શીલવતીને કહ્યું કે મારે રાજાની સાથે જવુ પડશે. તું એકલી કેવી રીતે રહી શકીશ, કારણ સ્ત્રીનું શીલ પુરૂષ પાસે હોય ત્યાં સુધીજ રહે છે. આવાં મંત્રીના વચન સાંભળી શીલવતીએ કહ્યું કે તમારે મારા પ્રત્યે આવી આશંકા રાખવી નહિ. મારી પરીક્ષા માટે હું તમને આ ફૂલની માળા પહેરાવું છું તે મારૂં શીલ અખંડ હશે ત્યાં સુધી કરમાશે નહિ. ત્યારપછી મંત્રી રાજાની સાથે ગયે।. ત્યાં મ`ત્રીની ફૂલની માલા કરમાતી નહિ હોવાથી રાજાએ પોતાના માણસને પૂછ્યું. ત્યારે તેએએ કહ્યું કે આ મંત્રીની સ્ત્રીના શીયલને પ્રભાવ છે. તે જાણીને સભામાં જ્યારે બીજા મંત્રીએ સાથે અજીતસેન બેઠે। હતા ત્યારે મત્રીએના સાંભળતાં રાજાએ હાસ્યવિનેદમાં કહ્યું કે આપણા અજિતસેન મ`ત્રીની શ્રી સાચી સતી છે. તે વખતે એક મત્રી એલ્યેા કે સ્ત્રીઓમાં સતીપણું છેજ નહિ. મંત્રીને તે તેમની સ્ત્રીએ ભોળવ્યા છે. માટે જો તમારે તેની પરીક્ષા કરવી હાય ! મને મેકલેા. રાજાએ તે અશેક નામના મંત્રીને અડધા લાખ દ્રવ્ય આપી શીલવતીની પરીક્ષા માટે મેકલ્યેા. અશેક મંત્રી તે નગરમાં પા આવ્યા. અને માલણ દ્વારાએ શીલવતીની પાસે તેના પ્રેમ માટે માગણી કરાવી. શીલવતીએ પણ પર સ્ત્રી ભાગવવાની ઇચ્છા કરનારને પાપનું ફળ બતાવવા માટે તે વાત કબૂલ કરી તેના બદલામાં અડધા લાખ દ્રવ્ય લીધું, અને મળવાને દિવસ નક્કી કર્યાં તે વ્હેલાં શીલવતીએ પોતાના ધરમાં અંધારા એરડામાં ઉંડા ખાડા ખેાદાવ્યા, તે ખાડા ઉપર પાટી વગરને માંચે મૂકયા. Page #281 -------------------------------------------------------------------------- ________________ -- ----- - ૨૩૪ શ્રી વિજયપદ્વરિત કલાવતીની બીના જણાવે છે – દેવ ગુરૂ ને તત્ત્વ સર્વ તણા જવાબ દઈને, શંખભૂપ કલાવતીને પરણતા ધરી હર્ષને; અને તેના ઉપર પચે પોચે ઓછાડ પાથર્યો. વખત થયે તે મંત્રી આવ્યો, તેને દાસીએ ઘરમાં લઈ જઈ ખાટલા ઉપર બેસવા કહ્યું. મંત્રી બેઠે કે તરત જ તે ખાડામાં પડ્યો. તે મંત્રી ભૂખ્યો થાય ત્યારે શીલવતી તેને ખાવા માટે ખપ્પરમાં રાખીને અન્ન ખાડામાં નાંખતી હતી. એ પ્રમાણે ઘણો ટાઈમ ગયા પછી કામાકુર, લલિતાંગ તથા રતિકલિ નામના ત્રણ મંત્રીઓ પણ અનુક્રમે અડધો અડધ લાખ દ્રવ્ય લઈને આવ્યા. તેમને પણ શીલવતીએ પ્રથમની યુકિત વડે ખાડામાં નાંખ્યા. તે ખાડામાં રહેલા તે ચારે દુઃખી થઈને દિવસો કાઢવા લાગ્યા. કેટલાક સમય વીત્યા બાદ સિંહ રાજા શત્રુને જીતીને પાછા ફર્યા. તે વખતે કૂવામાં પડેલા તે મંત્રીઓએ શીલવતીને કહ્યું કે અમે તમારું શીલ જોયું તથા તે બદલે દુઃખ પણ ભોગવ્યું. માટે હવે તમે અમને બહાર કાઢો. ત્યારે શીલવતીએ કહ્યું કે જ્યારે હું થઈ જાવ” (ભવતુ) એમ કહું ત્યારે તમારે પણ થઈ જાવ” (ભવતુ) એ પ્રમાણે કહેવું તે હું તમને કાઢું. તે ચારે મંત્રીઓએ એ વાત કબુલ કરી. ત્યાર પછી શીલવતીએ પોતાના પતિ દ્વારા રાજાને ભજન માટે આમંત્રણ આપ્યું. જમવા આવવાના આગલા દિવસે બધી રસોઈ તેયાર કરાવી તે ખાડાવાળા ઓરડામાં રાખી. જમવા આવવાના દિવસે દેવતા પણ સળગાવ્યા નહિ. રાજા જમવા બેઠે તે વખતે શીલવતી પણ હાથમાં માળા લઈ બેઠી અને બોલી કે રાજાને જમવા માટે અમુક અમુક મિષ્ટાન્ન થઈ જાવ. તે વખતે અંદર રહેલા ચારે મંત્રીઓ પણ “થઈ જાવ' એમ કહે છે અને તે તે મિષ્ટાનો રાજાના થાળમાં પીરસાય છે. રાજા તે ઘણું આશ્ચર્ય પા. રાજાએ જમી રહ્યા પછી Page #282 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા શીલની શકા ધરી રાણી તણાં બે બાહુને છેદાવતે ગ્રુપ શીલથી પામે નવા બે બાહુને.૨૮૧ ૨૩૫ અર્થ:—દેવ, ગુરૂ તથા સત્વ અને તત્ત્વનાં જવાબ આપીને શંખ રાજા આનદ પૂર્વક કલાવતીને પડ્યા. અમુક લખત ગયા પછી રાજાએ કલાવતીના શીલમાં શકા લાવીને રાણીના બે હાથ કપાવી નાખ્યા, પરંતુ કલાવતીને શીલના પ્રભાવથી બે નવા હાથની ફરીથી પ્રાપ્તિ થઇ. ૨૮૧ શંખ કલાવતી પૂર્વભવમાં કાણુ હતા ? તે જણાવે છે.— પાંખ શુકની પૃર્વભવમાં રાજપુત્રી સુલેાચના, છેદતાં આવું લહે દુઃખ જીવ! એ લ કર્મના; શંખ વે શુક કલાવતી હાય તેડુ મુલાચના, વાત આ ચિત્ત ધરીને છેડ ચાળા માહના.૨૮૨ અર્થ:—કલાવતીએ પેાતાના પૂર્વ ભવમાં જ્યારે તે સુલેાચના નામે રાજપુત્રી હતી ત્યારે પોપટની બે પાંખા અજીતસેનને આ હકીકત પૂછી ત્યારે તેણે પોતાને ત્યાં ચાર યક્ષા છે તેમને આ પ્રભાવ કહ્યો. રાજાએ આગ્રહ પૂર્વક તે યક્ષોની માગણી કરવાથી શીલ તે એ ચારે મત્રીઓને ખાડામાંથી કઢાવી ચારેને મેટા કડાઓ માં પૂરી રાતને સેપ્યા. રાખ તેમને પોતાને મહેલે લઈ ગયે. અને રસ કવાની સાઇને ના કહી. ભાજન વખતે રાજાએ યક્ષોની પાસે મિષ્ટાન્ન માટે માગણી કરી. પણ કાંઈ મિષ્ટાન્ન આવ્યું નહિ. ત્યારે કડીઆ ખાલી જોતાં ચારે મત્રીઓને જોઇ રાજા બધી હકીકત સમજ્યે! અને શીલવતીના શીલની તથા મુદ્ધિ ચાતુર્યની પ્રશંસા કરવા લાગ્યા. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી વિજ્યપદ્રસૂરિકૃત કપાવી નાખી હતી. તે વખતે બાંધેલું કર્મ કલાવતીને આ ભવમાં ઉદય આવ્યું તેથી દુ:ખ પામી, માટે હે જીવ! તું કર્મના ફલને વિચાર કર. તે પિપટને જીવ મરીને શંખ નામે રાજા છે. અને તે રાજપુત્રી સુચના મરીને કલાવતી થઈ. માટે આ વાત મનમાં બરાબર યાદ રાખીને તું મેહના ચાળાને છોડ એટલે દૂર કર. ૨૮૨ ચંદન મલયાગિરિની બીના ત્રણ લેકમાં જણાવે છે – દંપતી શુભ શીલવંત પુણ્યયોગે ઇમ બને, કર્મફળ દુઃખ તેમને કદી પણ લહે ઝટ શર્મને સાર્થવાહે લેભ આપે તેય મલયાગિરિ સતી, પ્રાણથી પણ અધિક વહાલું શુદ્ધશીલ ટકાવતી.ર૮૩ અર્થ–પુણ્ય ગેજ સારા શીલવંતા સી ભરતાર હાય, એવું બને છે. કદાચ તેઓને પૂર્વે બાંધેલા કર્મના ફલરૂપ દુઃખ લેગવવું પડ્યું હોય, તો પણ તેઓ ઝટ સુખને મેળવે છે. આ બાબતમાં દષ્ટાંત એ કે–સાર્થવાહે સતી મલયાગિરિને શિયલથી ભ્રષ્ટ કરવાને લેભ દેખાડે, તે પણ તેણે પોતાના પ્રાણથી પણ વહાલા શુદ્ધ શિયલ ગુણનું રક્ષણ કર્યું. ૨૮૩ અગ્નિમાં પડવું ભલું તિમ ઝેર ખાવું પણ ભલું, કૂવે પડી મરવું ભલું પણ શીલ ખંડન ના ભલું; ભૂપ ચંદન કર્મગ વિગ રાણીને લહે, જલપૂર તણાતાં બેઉ દીકરા તેહના અલગા રહે ર૮૪ Page #284 -------------------------------------------------------------------------- ________________ ભાવના કપલતા ૨૩૭ અર્થ –કહ્યું છે કે અગ્નિમાં પડીને મરવું સારું, તથા ઝેર ખાઈને મરણ પામવું તે પણ સારું, તેમજ કૂવામાં પડીને મરણ પામવું તે પણ સારું પણ શુદ્ધ શીલનું ખંડન કરવું તે સારું નથી. પૂર્વ કર્મના ભેગથી ચંદન રાજાને રાણીને વિયેગ થયો. તેમજ નદીમાં પાણીનું પૂર આવવાથી તેના બંને દીકરા પણ જુદા ( વિખૂટા) પડી ગયા. ૨૮૪ પુણ્યકેરૂ જેર વધતાં શ્રીપુરને રાજા બને, મલયાગિરિ બે પુત્ર લઈને આવતી તેની કને, દુઃખના સમયમાં શીલ પાલે ધન્ય એ નરનારીને, શણગાર જિનશાસન તણા હું નિત્ય વંદુ તેમને.ર૮પ અથ–પરંતુ અંતે પુણ્યનું જોર વધવાથી અથવા પ્રબલ પુણ્યને ઉદય થવાથી તે શ્રીપુર નગરને રાજા થયે. તેમજ મલયાગિરિ પણ બંને પુત્રને લઈને ત્યાં આવી પહોંચી. એવી રીત વિયોગ પામેલા તે બંને એકઠા મળ્યા. દુઃખના પ્રસંગમાં પણ શીયલનું પાલન કર્યું માટે તે રાજા અને રાણી બંનેને ધન્ય છે. જિનશાસનના આભૂષણ સમાન અથવા જૈન દર્શનને શોભાવનાર તે બંનેને હું વંદના કરું છું. ૨૮૫ એલાચી પુત્રની બીના સાત કલેકમાં જણાવે છે – મારવા ચાહે પરસ્પર એક સ્ત્રી માટે જનો, આવું વિચારી જરૂર તજજે સંગ નારી જાતિનો; ઈમ કરે છે તેહ નાણી ધન્ય એલાપુત્રને, નાચ કરતાં માહ છડી કેવલી ઝટપટ બને.ર૮૬ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી વિજયપધસૂરિકૃત અર્થ_એક સ્ત્રી માટે માણસો એક બીજાને મારવાની ઈચ્છા કરે છે (અને એક બીજાનાં ખૂન પણ કરી નાખે છે.) આવું વિચારીને નારી જાતિની એટલે સ્ત્રીની સોબત કરવાને તું ત્યાગ કરજે. એ પ્રમાણે સ્ત્રીની સોબત છેડે તે જ્ઞાની જાણુ. આ બાબતમાં જુઓ દષ્ટાંત નાચ કરતાં કરતાં સાધુ મુનિરાજને જોઈને ઉત્તમ ભાવના ભાવતા ભાવતાં મેહનો ત્યાગ કરીને જેણે શીધ્ર કેવલજ્ઞાન મેળવ્યું તે એલા (એલચી) પુત્રને ધન્ય છે. ૨૮૬ એલાચી કુંવરની ભાવના ૩ કલેકથી જણાવે છે – ભૂપ ચોથી વાર નાચ કરાવતા ચેતી જ, ધિક્કાર કામદશા નૃપ મને ભાવ જસ અણછાજતાં શ્રેષ્ઠ કુલ મેલું કર્યું, એ કાર્ય અવિચારિત થયું, મેહ લશ્કર થાપ મારી આત્મધન લુંટી ગયું ર૮૭ અર્થ –એલાચી પુત્રે વાંસ ઉપર ચડીને ત્રણ ત્રણ વખત નવા નવા નાચ કર્યા તે છતાં નાચ જેવા બેઠેલ રાજા રાજી થયે નહિ, કારણ કે તે રાજાની ઇચ્છા એવી હતી કે જે નટ વાંસડા ઉપર નાચ કરતાં પડી જઈ મરણ પામે તો મને નટડીની પ્રાપ્તિ થાય. આથી રાજાએ ચોથી વખત તેને નાચ કરવાનું કહ્યું. તે વખતે એલાપુ રાજાના પરિણામ જાણ્યા. તેથી તે ચેત્યો કે આ મારી કામ દશાને ધિકાર છે. તથા રાજાને અને મને ધિકાર છે. કારણ કે અમારા બંનેના પરિણામ મડા ખરાબ છે. મે મારાં ઉત્તમ Page #286 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯૫લતા ૨૩૯ કુલને મલીન કર્યું. તે વગર વિચારનું એગ્ય કાર્ય થઈ ગયું. મહ રાજાનું લશ્કર મને થાપ મારી એટલે ભુલવીને મારૂં ઘણું આત્મ ધન લુંટી ગયું છે. અને મેહને વશ થઈને મેં મારા આત્માને લગાર પણ વિચાર કર્યો નહિ. ૨૮૭ એલીકુંવર મુનિને જોઈને આ પ્રમાણે ભાવના ભાવે છેબાજી બધી બગડી ગઈ આ મોહના વિશ્વાસથી, એમ વૈરાગી બની મુનિને જુએ તે દૂરથી; દેખતાંની સાથે ભાવે ધન્ય આ મુનિરાજને, સ્ત્રી સંગથી ન્યારા રહે જે જાણતાં નિજ તત્ત્વને.ર૮૮ અર્થ – આ મેહનો વિશ્વાસ કરવાથી મારી બધી બાજી બગડી ગઈ. અથવા આ નટડીના મેહમાં ફસાઈને મેં મારું જીવતર નકામું ગુમાવ્યું છે. એ પ્રમાણે વૈરાગ્ય પામીને ચોથી વાર નાચ કરવા વાંસ ઉપર ચઢેલે તે છેટેથી મુનિરાજને દેખે છે. જેને પિતાના મનમાં વિચાર કરે છે કે આ મુનિ મહારાજને ધન્ય છે, કે જે આત્મ તત્વના સ્વરૂપને સમજીને સ્ત્રીની સેબતથી છેટા રહે છે. ૨૮૮ એજ ભાવના ચાલે છે – દેહની દરકાર ન કરે મેક્ષ ઇચ્છા પણ કરે, સુંદર રમા વહેરાવતી પણ દૃષ્ટિ પાત્ર વિષે ધરે, Page #287 -------------------------------------------------------------------------- ________________ ર૪૦ શ્રી વિપરિત રાગાંધ કે નીચ હું નટડી વિષે રાગી થયા, ધિક્કાર આવા કામને ઈમ ભાવતાં કેવલ લો.ર૮૯ અર્થ –જે મુનિરાજ પિતાના શરીરની દરકાર કરતા નથી એટલે જેમને પોતાના શરીર તરફ મમતા નથી પરંતુ મેક્ષ મેળવવાની જેમની ઈચ્છા છે, તથા તેમને નટડી કરતાં પણ વધારે મને હર સુંદર સ્ત્રી હેરાવે છે તે છતાં મુનિ તે સ્ત્રી પ્રત્યે બીલકુલ નજર પણ કરતા નથી, અને તેને પાત્રાની ઉપર રાખે છે. રાગમાં અંધ થએલે હું કે નીચ છું કે મારું ઉંચુ કુળ છતાં હું આ નટડીને વિષે આસક્ત છે. આવા કામને-વિષયને ધિકકાર થાઓ. આ પ્રમાણે ભાવના ભાવતાં ક્ષેપકણિમાં આરૂઢ થઈને તેણે ત્યાંજ કેવલજ્ઞાન મેળવ્યું. ૨૮૯ કેવલી એલાચી પુત્ર પાછલા ભવની વાત કહે છે દેશનાને આપતાં નિજ રાગ હેતુ જણાવતા, મુજ પૂર્વ ભવની નારઆ જાતિતણો મદ બહુ થતા; નટડી બનીરાગી થયો હું નટ બોજ વણિગ છતાં, નટડી લહે જાતિ સ્મરણને ખ્યાન આજ વિચારતાં. ર૦ અર્થ કેવલજ્ઞાન પામી ધર્મોપદેશ આપતાં પિતાને આ નટડી ઉપર રાગ શાથી થયો? તેને ઉત્તર જણાવતાં કહ્યું કે આ નટડી પૂર્વ ભવમાં મારી સ્ત્રી હતી. તે વખતે તેણે પોતાની જાતિને ઘણે મદ કર્યો. તેથી કરીને તે મરીને આ નટડીને ભવ પામી. હું વણિગ-વ્યવહારી અથવા વેપારી Page #288 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૪૧ છતાં પૂર્વભવના સંસ્કારને લઈને આ નટડી ઉપર રાગ ઉત્પન્ન થવાથી હું નટ થયે. આ હકીકત સાંભળીને તેને વધારે વિચાર કરતાં કરતાં નટડીને જાતિસ્મરણ જ્ઞાન થયું. ૨૯૦ રાણની તથા નટડીની ભાવના જણાવે છે – ધિક્કાર આ મુજ રૂપને ધની પુત્ર રાજાદિક ઘણાં, જે જોઈને રાગધ હતા ભાવતી ઈમ ભાવના; જ્ઞાન કેવલ પામતી રાણી વિષય તરછોડતી, નટડી વિષે મહી બનેલા ભૂપને ધિક્કારતી.ર૯૧ અર્થ – હવે નટડી વિચાર કરે છે કે આ મારા રૂપને ધિકાર છે કે જે રૂપને જોઈને ધનવાન શેઠને પુત્ર તથા રાજા વગેરે ઘણુ જણ મારા શરીર ઉપર રાગને લીધે આંધળા થયા છે. એટલે મારા રૂપ ઉપર મોહી પડ્યા છે. આ પ્રમાણે ભાવના ભાવતાં તે નટડી પણ ક્ષપકશ્રેણિએ ચઢીને કેવલજ્ઞાન પામી. તે વખતે રાજાની સાથે જોવા આવેલી રાણું પણ વિષયેને ત્યાગ કરે છે, અને નટડીના ઉપર મહીત થએલા રાજાને પણ ધિક્કારે છે. ૨૯૧ રાજાની ભાવના જણાવે છે – ભાવના ઈમ ભાવતી તે જ્ઞાન કેવલ પામતી, નૃપ વિચારે જેહને નટડી ઉપર પ્રીતિ થતી; તે દ્રવ્ય કેરી લાલચે અહીં નાચવાને આવતે, ધિક્કાર આ મુજ આત્મને જે નીચ નારી ચાહત ૨૯૨ - અર્થ –રાણું વિષને ત્યાગ કરીને ભાવને Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર શ્રી વિજયપદ્વરિત ભાવતાં કેવલજ્ઞાન પામી. રાજા પણ તે વખતે વિચાર કરે છે કે જેને નટડી ઉપર પ્રેમ બંધાયે તે એસાપુત્ર દ્રવ્ય મેળવવાની લાલચથી નૃત્ય કરવાને મારી પાસે આવ્યા તેની નીચ સ્ત્રી (નટડીની) ઉપર મેહાંધ થનાર આ મારા આત્માને ધિક્કાર થાઓ. ૨૯૨ મેને તરછોડવાનું કહે છે:કામને ધિક્કારતા નૃપ જ્ઞાન કેવલ પામતા, જ્ઞાની એલા પુત્ર ઈમ બહુ ભળ્યજનને તારતા; હે જીવ! આ દૃષ્ટાંતને બહવાર તું સંભારજે, કર્મને લજજા કિહાં તિણ મેહને વશ ના થજે.ર૯૩ અર્થ-કામને એટલે વિષય સેવનને ધિક્કારતા અને ભાવનામાં ચઢેલા તે રાજાને પણ ત્યાં કેવલજ્ઞાન થયું. એવી રીતે જ્ઞાની બનેલા એલાચી કુમારે ઘણા ભવ્ય જનને આ સંસાર સમુદ્રમાંથી તાર્યો. હે ભવ્ય જીવ ! આ એલાપુત્રના દષ્ટાન્તને તું ઘણુવાર યાદ કરજે અને વિચારજે કે કર્મને શરમ હોતી નથી. તે કર્મ જીવની પાસે નહિ કરવાનાં કાર્યો કરાવે છે. માટે મેહને વશ થઈશ નહિ. ૨૯ સત્યકીની બીને ૩ લેકમાં જણાવે છે – મંત્રવચનરસાદિ સિદ્ધિ કીર્તિ આદિક શુભ ગુણે, મિથુને ઝટ નાશ પામે દાખલો સત્યકી તણે; મરણ પામે વિષય રાગે નરકની પીડા લહે, રૂદ્ર એ અગિઆરમ શ્રી વિનય વાચક ઈમ કહે રેલી Page #290 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા ૨૪૩ અર્થ:–મંત્રસિદ્ધિ વચનસિદ્ધિ વગેરે સિદ્ધિઓ, તથા કીતિ વિગેરે સારા ગુણે મિથુનથી એટલે વિષય સેવનથી ઝટ નાશ પામે છે. આ બાબતમાં સત્યકીને દાખલ (દષ્ટાન્ત) જાણો. વિષય સેવનના રાગથી મરણ પામીને તે નરકની પીડા પામે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી વિનયવિજયજી લોકપ્રકાશમાં એમ કહે છે કે તે સત્યકી અગિઆરમો રૂદ્ર ગણાય (થ) છે. ર૯૪ કાળસંદીપક હતા તે મિત્ર સત્યકીને ખરે, મિત્રના અનુરાગથી રાજાદિને થઈ આકરે; ધમકાવતે મિથુન દશાની પૂજના ફેલાવતે, જેમ ઈશ્વર લિંગ પૂજાને પ્રચાર ઘણે થતે ર૫ અર્થ –તે સત્યકીને કાળસંદીપક નામે સાચે મિત્ર હતો. મિત્ર તરફની પ્રીતિને લીધે સત્યકીને નાશ કરનાર રાજા વિગેરે તરફ કે પાયમાન થઈને ધમકાવીને મૈથુન દશામાં એટલે વિષય સેવન વખતે તે સત્યકીનું મરણ થયું હોવાથી તેણે મૈથુન દશામાં રહેલા લિંગની પૂજાને પ્રવર્તાવી. તે સત્યકી ઈશ્વર અથવા મહાદેવ તરીકે પ્રસિદ્ધિ પાપે અને ત્યારથી ઈશ્વરના લિંગની પૂજાને વધારે પ્રચાર થયે ર૯૫ પૂર્વ ભવમાં સત્યકીએ કાલ ત્રણ જિનપૂજના, ભાવે કરી જિન નામ બાંધ્યું આવતી ચોવીશીના; સુવ્રત નામે તીર્થપતિ અગીઆરમાં ઉત્તમ થશે, સમવસરણે બેસીને દઈ દેશના જન તારશે.ર૬ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી વિજ્યપદ્વરિત અર્થ –પૂર્વ ભવમાં આ સત્યકીએ સવાર, મધ્યાન્હ. અને સાંજ એમ ત્રણે કાલ જિનેશ્વરની પૂજા ભાવપૂર્વક કરી હતી. તેથી તેમણે જિનનામ કર્મ બાંધ્યું, જેથી આવતી. ચોવીસીમાં સુવ્રત નામના અગિઆરમાં ઉત્તમ તીર્થંકર થશે. અને સમવસરણમાં બિરાજમાન થઈ ધર્મોપદેશ આપીને અનેક જીવોને ઉદ્ધાર કરશે. ૨૯૬ નૂપુર પંડિતાની બીના જણાવે છે – ડાહ્યા નર પણ ના કલે ઝટ કૂડકપટ નારી તણું, યાદ કર દૃષ્ટાંત નૂપુર પંડિતા નારી તણું; તાપસી પતિ છેતરીને જારની સાથે રમે, નૃપ પ્રમુખ ત્રણને તજી અટવી વિષે રાણી ભમે.ર૭ ' અર્થ-ડાહ્યા મનુષ્ય પણ સ્ત્રીના કૂડકપટ એટલે છળ પ્રપંચને ઝટ જાણી શકતા નથી. આ બાબતમાં નપુરપંડિતા નામની સ્ત્રીનું દષ્ટાંત તે યાદ કરજે. આ નૂપુરપંડિતા તાપસી પોતાના પતિને ઠગીને જાર (સ્ત્રીએ રાખેલા પુરૂષ) ની સાથે કામકીડા કરતી હતી. તથા એજ નગરના રાજાની દુષ્ટ રાણું પણ રાજાને તથા બીજા બે જારને (મહા વતને અને ચેરને) એમ ત્રણ જણને છેડીને જંગલમાં રખડતી થઈ. એ પણ વિષયનું જ પાપ જાણવું. ૨૯૭ વૈરાગ્યમય શિખામણ આપે છે – વિષયી જનની દશ અવસ્થા દુઃખથી પૂરી ભણી, વિષયમાં બહુ પાપ જાણું કર ન ઇચ્છા તેહની, Page #292 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા કામથી બુદ્ધિ ફરે દુ:ખદાયીને સુખકર ગણે, જે જે રમાને દેખતા કામી ચહે તે તેહને.ર૯૮ અર્થ :—વિષયમાં આસક્ત મનુષ્યાની દુ:ખથી ભરેલી દશ અવસ્થાએ શાસ્ત્રમાં કહી છે. આ વિષય સેવનમાં ઘણું પાપ છે એમ જાણીને હે જીવ! તું તે વિષયની ઇચ્છા કરીશ નહિ. આ વિષય સેવનથી બુદ્ધિ ફરી જાય છે. અથવા ઉચિત અનુચિતનું ભાન રહેતું નથી. તથા જે વસ્તુ દુ:ખ આપનાર છે તેને વિષયી જીવ સુખકારી ગણે છે, કામી ( વિષયમાં આસક્ત ) પુરૂષા જે જે સ્ત્રીને જીવે છે, તેની તેની તેઓ ઇચ્છા કરે છે. ૨૯૮ ૨૪૫ કામી જનની દુર્દશા જણાવે છે: તસ જીવ નિત અસ્થિર રહે જો વાયુથી ચલ ઝાડને, પક્ષિની પણ દુશાને જોઈ તજ તું વિષયને; ગર્ભવતી લાખ નાર તણા તણા ઉદરને ઉદરને ફાડિને, ગર્ભ ટળવળતા હુણ'તા જેડ ખાંધે પાપને.ર૯૯ અ:-કામી પુરૂષના જીવ નિત્ય અસ્થિર રહે છે. તે ખાબતમાં વાયુથી ચપલ એવા વૃક્ષને જો. એટલે જેમ પવનથી ઝાડ અસ્થિર રહે છે તેમ કામીનું ચિત્ત અસ્થિર રહે છે. એટલે તેને કાઇ ઠેકાણે શાંતિ હાતી નથી. વિષયની ઇચ્છાથી પક્ષીની પણ ખરામ હાલત થાય છે એ જોઇને હું જીવ! તું વિષયાના ત્યાગ કરજે. કાઈક માણુસ એક લાખ ગર્ભવાળી સ્ત્રીઓના પેટ ચીરીને તેમાંના તડતા ગર્ભને મારીને જેટલું પાપ બાંધે (આગળની મીના ૩૦૦મા શ્લેાકમાં છે) ૨૯૯ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી વિપરિત બીજી રીતે મૈથુનના દોષ જણાવે છે – તેહથી બહુ પાપ નવ ગણું સાધુને સ્ત્રી સેવતા, પાપ હાય હજાર ગણું ઈગવાર સાધ્વી સેવતા; પણ તીવ્ર રાગે તેમ કરતાં પાપ કેડિ ગણું અને, નાશ પામે બેધિ બીજ કહું કલી સિદ્ધાંતને.૩૦૦ અર્થઆગલી ગાથામાં કહ્યા મુજબ ગર્ભ હણનારને જેટલું પાપ લાગે છે તેનાથી નવ ગણું પાપ સાધુને સ્ત્રીનું સેવન કરવાથી લાગે છે. અને જે સાધુ સાધ્વીની સાથે એક વાર વિષય સેવન કરે તો તેથી હજાર ગણું પાપ લાગે છે. પરંતુ તીવ્ર રાગ એટલે અત્યંત આસક્તિ પૂર્વક તેમ કરે તે ક્રોડ ગણું અધિક પાપ લાગે છે. અને તેનું ધિબીજ પણ નાશ પામે છે. આ હકીકત સિદ્ધાન્તને જાણીને કહું છું ૩૦૦ કામને જીતવાને ઉપાય જણાવે છે – નિયંત્રે સૂક્ષ્મ જંતુ ઉપજતા આ મૈથુને, પીડાય મરતા એમ જાણી છોડ ભઈ તું તેહને; જે ને છેડે નિરસ ભોજી ભિક્ષને તે કામને, જીતવાનું એક સાધન સેવવાં સુનિમિત્તને. ૩૧ અર્થ—આ મિથુને એટલે વિષયસેવનથી યોનિમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ જીવો પણ પીડા પામીને મરણ પામે છે એમ જાણુને હે ભાઈ! તું તે વિષય સેવનને ત્યાગ કરી Page #294 -------------------------------------------------------------------------- ________________ ભાવના કમલતા ૨૭ કામને જુલ્મ એટલે બધો છે કે સુખ ભંજન કરનાર ભિશુને પણ તે કામ છોડતો નથી. અથવા ભિક્ષુ પણ જેની આગળ જિતાય છે તેવા કામને જીતવાનું મુખ્ય સાધન એ છે કે સારા નિમિત્તોને હંમેશાં સેવવા જોઈએ ૩૦૧ શીલની બાબતમાં હિતશિક્ષા ફરમાવે છે – કડવા ફલે સ્ત્રીસંગના હૃદયે ઉતારી ભાવથી, સ્ત્રીસંગ ત્યાગી બ્રહ્યચારી એમ જાણ્યું શાસ્ત્રથી; બાંધેલ ઘોડે શીલ પાલે બ્રહ્મચારી તે નહી, દેષ કેરી ખાણ ડાકણ નાર માયાવી સહી.૩૦૨ અર્થ–સ્ત્રીની સેબતનાં ખરાબ પરિણામ ભોગવવાં પડે છે એ હકીકત યથાર્થ પણે હૃદયમાં ધારી રાખીને સ્ત્રીની સેબતનો ત્યાગ કરનાર ભવ્ય જીવો બ્રહ્મચારી કહેવાય છે એમ મેં શાસ્ત્રથી જાણ્યું છે. જેમ ઘોડારમાં બાંધેલ ઘેડ શીયલ પાળે તેથી તે બ્રહ્મચારી ન કહેવાય, તેવી રીતે ભાવ વિના શિયલ પાલે તે બ્રહ્મચારી ન કહેવાય. તથા સ્ત્રી દેષની ખાણ છે, ડાકણ, અને નકકી માયાવી એટલે છળકપટથી ભરેલી છે, એમ સમજીને હે જીવ! તેવી સ્ત્રીના પરિચયથી તું અલગ રહેજે. ૩૦૨ વૈરાગી જીવ સ્ત્રીસંગને તરછોડે છે – સ્ત્રી સંગ ચાલ્યો જા અને તેં મુંજને દુઃખી કર્યો, ભીખ માગતો પણ તેં કર્યો આવી ફસાયો તે મર્યો; Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી વિજ્યપદ્વરિત સ્ત્રી પાસે ભિક્ષા માગતાં તે મુંજને તરછોડતી, મુજ મન સમજી ગયો ગોગણ બેલે માની થતી.૩૦૩ અર્થ:–હે સ્ત્રી સંગ! અરે તું ચાલ્યા જા, કારણ કે તે મુંજ રાજાને દુઃખી કર્યો. તેને ભીખ માગતો પણ તે કર્યો. તારી જાળમાં આવીને જે ફસાયે તે મલેજ જાણ. મુંજ રાજાએ સ્ત્રીની પાસે ભિક્ષા માગી ત્યારે તેણે તેને તિરસ્કાર કર્યો. મુંજ તેના મનને ભાવ સમજી ગયા કે આ સ્ત્રી ગોગણ એટલે ગાયેના સમૂહની માલીક હોવાથી અભિમાની થઈ છે. ૩૦૩ મુંજ રાજાની બીના પહેલાંની માફક બે લેથી જણાવે છે – નાર ! દેખી ગાય ગર્વ ધરીશ ના કે થીર રહ્યા, ચોદ છોતેર હાથી મુંજના ચાલ્યા ગયા; એક નારી રોટલાને કર લઈ બટકું ભરે, તેહથી ધૃત બિંદુ ટપકે જોઈ આ નૃપ ઉચ્ચરે.૩૦૪ અર્થ--તે સ્ત્રી! તારી ગાયને જોઈને તું અભિમાની બનીશ નહિ. કારણકે કેણ સ્થીર રહ્યું છે. અથવા આ બધી પૌગલિક વસ્તુ અનિત્ય છે. યાદ રાખજે કે આ મુંજ જે માલવા દેશને મહારાજા હતે તેના ચૌદસો ને છેતેર હાથીઓ પણ ચાલ્યા ગયા, વળી આ મુંજ રાજા બીજી એક સ્ત્રી પાસે ભિક્ષા માગવા ગયા ત્યારે તે સ્ત્રી જેટલાને હાથમાં Page #296 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૪૯ લઈ ખટકું ભરતી હતી, તેથી તેમાંથી ઘીનાં ટપકાં લાંચ પડતાં હતાં તે જોઇને મુજ રાજા રેટલાને ઉદ્દેશીને કહેવા લાગ્યા. ૩૦૪ હે રાટલા ! આણે મને ખંડિત કર્યાં આ હેતુથી, તું રા નહી સ્ત્રી જાતિએ ખડચા ઘણાં રજ જૂડ નથી; રૈટીઆના સ્વર સુણીને મુજ ખેાલે તેહુને, આણે ભમાવ્યા બહુ મને આથી ન ર। ઇમ ભાવને.૩૦૫ અર્થ:- હે રોટલા ! આ સ્ત્રીએ તને ખંડિત કર્યો આથી તું રડીશ નહિ. કારણ કે સ્ત્રી જાતિએ ઘણાએ મહાન પુરૂષોને ખંડિત કર્યા છે તેા તારા તે Àા હિસાબ ? આ મારા કહેવામાં જરા પણ ખેાટુ નથી. ત્યાર પછી એક ઠેકાણે રેંટીયાના સ્વર સંભળાતા હતા તે સાંભળીને મુજ રાજા કહે છે કે હું રેંટીયા ! આ સ્ત્રીએ તને ઘણા ભમાળ્યા માટે તું રડે નહિ, કારણકે તારે આ ખામતમાં આવે ( આગલી ગાથામાં જણાવાતા ) ત્રિચાર કરવા જોઇએ. ૩૦૫ સ્ત્રીના સ્વભાવ જણાવે છે: નેત્રયુગલ કટાક્ષથી ભરમાવતી જે પુરૂષને, હાથ પકડી ખેંચતી જસ હાથ મૂક તસ વાતને; ચંદ્રરેખા સમ કુટિલ સંધ્યાપરે ક્ષણરાગિણી, સરિતાપરે નીચ થલ જનારી હેાયના કદિ કાઇની.૩૦૬ અ:- જે સ્ત્રી પાતાની એઆંખના કટાક્ષ વડે પુરૂષને — Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી વિજ્યપધસૂરિકૃત ભરમાવે છે એટલે વશ કરે છે તે સ્ત્રી જે પુરૂષને હાથ પકડીને ખેંચે, તે પુરૂષના શા બેહાલ થાય, તેની તે વાતજ મૂકી દે. અથવા તે પુરૂષ તો સર્વથા સ્ત્રીને વશ થઈને પોતાનું તમામ જીવન બગાડે છે. જે સ્ત્રી ચંદ્રની રેખા સરખી કુટિલ એટલે વાંકી છે, તથા સંધ્યાના રંગની પિઠે ક્ષણ માત્ર રાગ અથવા પ્રીતિને ધારણ કરનારી છે. એટલે જેની પ્રીતિ એક પુરૂષ પ્રત્યે ટકી રહેતી નથી. તથા જેમ નદી નીચા સ્થાન પ્રત્યે જાય છે તેમ જે નીચ પુરૂષ પાસે પણ જાય છે તે સ્ત્રી કદાપિ કેઈની થઈ નથી ને થતી નથી. ૩૦૬ શીલના ચાર ભાગામને પહેલે ભાગે જણાવે છે – દ્રવ્ય ભાવે શીલના બે ભેદ ઉભંગી સુણે, દ્રવ્યથી નહિ ભાવથી ભે દાખલ ભવદેવને; નલભૂપ હોવે શ્રમણ પણ દમયંતી કેરા રાગને, નહિ છોડતા પ્રતિબોધથી થઈથીર સાથે સ્વર્ગને.૩૦૭ અર્થ--તે ભવ્ય છે ! શીલના બે ભેદ છે, ૧ દ્રવ્યથી ૨ ભાવથી. તેની ચતુર્ભગી અથવા ચાર ભાંગા થાય છે તે તમે સાંભળે. પહેલો ભાગ દ્રવ્યથી શીલ પાળે પણ ભાવથી ન હોય. અહીં દષ્ટાન્ત ભવદેવનું જાણવું, જેણે ચારિત્ર લીધું છે, પણ મને ઘેર મૂકીને આવેલ પોતાની સ્ત્રી નાગિલામાં હતું. બીજું દષ્ટાન્ત નલ રાજાનું જાણવું. જો કે તે સાધુ થયા હતા પરંતુ દમયંતી ઉપરના રાગને છોડશે નહતો. દમયંતીએ પણ દીક્ષા લીધી હતી. તેમને જોઈને નલ રાજાને Page #298 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૫૧ રાગ ઉત્પન્ન થવાથી દમયંતી અનશન કરી સ્વ માં ગઈ, ત્યાંથી આવીને નલ રાજાને પ્રતિધ પમાડયા, તેથી ચારિત્રમાં સ્થીર થઇને સચમ સાધીને છેવટે સ્વર્ગમાં ગયા. ૩૦૭ બીજો ભાંગે ત્રણ ષ્ટાંત ઇને ચાર શ્લાકમાં જણાવે છે:— — ધરતા શીલને; ભાવથી નહિ દ્રવ્યથી અહી દાખલા વિજયા તણેા. લગ્નટાણે જંબૂસ્વામી ભાવ લગ્નની ચારી વિષે ફેરા ગુણજલધિ પૃથ્વીચંદ્ર વદુ હાથ જોડી ફરી ફરી.૩૦૮ ફરતા કેવલી, અઃ——મીો ભાંગેા ભાવથી શીયલ છે અને દ્રવ્યથી નથી. આ ભાંગાના દાખલા વિજયા શેઠાણીના જાણુવા. તેવાજ બીજો દાખલેા જ ખૂસ્વામીના પણુ જાણવા. કારણકે તે લગ્ન કરતી વખતે પણ શીલની નિર્મલ ભાવનાને ધારણ કરતા હતા. તથા લગ્નની ચારીમાં ફેરા ફરતાં કેવલજ્ઞાન મેળવનાર ગુણુસાગર તથા પૃથ્વીચંદ્રને હું બે હાથ જોડીને વારવાર નમસ્કાર કરૂં છું. ખીજા ભાંગના ચાલુ વર્ણનમાં આ પણ ત્રીજું દૃષ્ટાંત જાણ્યું. ૩૦૮ લગ્નની ચારીના મુદ્દો વિગેરે જણાવે છે:— વાંસ દસ થાપીને ચારે દિશે ચારી કરે, ચાર ગતિને સૂચવે ફેરા ફરતા અવસરે, કન્યા અને વર સાવધાન વચન સુણી ઇમ ગેારના, સાવધાન અને સમજી નર વેણુ આ પણ મેધના.૩૦૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી વિજયપધસૂરિકૃત અર્થ:–લગ્ન વખતે ચારે દિશામાં ચાર ચાર વાંસ સ્થાપીને ચોરી બનાવવામાં આવે છે, તેમાં વરકન્યાને ચાર ફેરા ફેરવવામાં આવે છે તે ફેરા ચાર ગતિને જણાવે છે, વળી ફેરા ફરતી વખતે ગેર કન્યા અને વર સાવધાન એ પ્રમાણે બેલે છે. આ પ્રમાણેનું ગેરનું વચન સાંભળીને સમજુ મનુષ્ય તો સાવધાન બને છે. એટલે “વર કન્યા સાવધાન ” આ વચન સાંભળીને આત્મહિત સાધવામાં ઉજમાલ થાય છે. કારણકે ઉપર જણાવેલું ગેરનું વચન અપૂર્વ બેધદાયક છે. ૩૦૯ ગોરની સૂચના શો બંધ આપે છે, તે જણાવે છે – ગાર સૂચવે દંપતિને લગ્નગ્રંથિ પડી નથી, ત્યાં સુધીમાં ચેતશો તો રખડપટ્ટી રજ નથી; પગથિયા નહિ જેહમાં તે કૃષિ જેવા લગ્નને, ગુણજલધિ જેવા પુણ્યશાલી કેમ ઇછે? સમજને ૩૧૦ અર્થ –વળી ગોર આ પ્રસંગે દંપતીને એટલે વરકન્યાને જણાવે છે કે જ્યાં સુધી લગ્નગ્રન્થિ એટલે હસ્તમેલાપ થયે નથી ત્યાં સુધીમાં જે ચેતશે એટલે સંયમ સાધીને આત્મહિત કરશો, તે તમને જરા પણ સંસારની રખડપટ્ટી થવાની નથી. જે લગ્ન રૂપી કૂવામાં પગથીયાં નથી તેવા લગ્ન રૂપી કુવાને ગુણસાગરની જેવા પુણ્યવતા જી કેવી રીતે છે? એટલે નજ છે. ૩૧૦ Page #300 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૫૩ લગ્નગ્રંથિમાં જોડાએલા જીવોની સ્થિતિ જણાવે છે – લગ્નગ્રંથિમાં પડેલા જીવ માંખીની પરે, લપટાય સાધે ધર્મ ના નરભવ પ્રયજન વિસ્મરે, શાંતિ સુખ ચારિત્રગે તાસ સાધન નરભવે, એમ ભાવી બેઉ કેવલ પામતા ન ભમે ભવે ૩૧૧ અર્થ –લગ્ન રૂપી ગાંઠથી બંધાએલા છ માખી જેમ બળખામાં લપટાય ને નીકળવાને યત્ન કરે તેમ તેમ વધારે લપટાય તેમ સપડાઈ જાય છે, જેથી ધર્મ સાધી શકતા નથી, તથા મનુષ્ય ભવ મેળવીને તેનું પ્રયોજન એટલે ફલ પામવાનું ભૂલી જાય છે. ચારિત્રના વેગથી શાંતિ રૂપી સુખ મળે છે અને તે ચારિત્ર આરાધવાનું સાધન આ મનુષ્યભવ છે, એવું વિચારીને તે ગુણસાગર અને પૃથ્વીચંદ્ર કેવલજ્ઞાન મેળવ્યું. આ પ્રમાણે જે ભવ્ય જીવો પોતાના જીવનને ઉંચ કેટીમાં જોડે, તેમને સંસારમાં ભમવાનું હોયજ કઈ રીતે? ૩૧૧ શીલનો ત્રીજો તથા ચે ભાગે જણાવે છે:-- વૈરાગ્યમય આ જીવનને સુણનાર વૈરાગી બને, તિમ વીરતા સાચી ધરીને દૂર ભગાડે મેહને, દ્રવ્યથી ને ભાવથી શ્રી મલ્લિપ્રભુ રામતી, દ્રવ્ય ભાવે પણ નહિ એવા જનો દીસે અતિ ૩૧ર અર્થ–શ્રી પૃથ્વીચંદ્ર ગુણસાગરના વૈરાગ્ય ઉપજાવનારા આ જીવનચરિત્રને સાંભળનારા ભવ્ય છ જરૂર વૈરાગ્યવાળા Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી વિજયપધસૂરિત બને છે, અને સાચી શૂરવીરતા ધારણ કરીને તેઓ મેહ રૂપી શત્રુને નસાડી મૂકે છે. હવે દ્રવ્યથી અને ભાવથી એમ બંને રીતે શીયલ પાળનારને ત્રીજો ભાગે જાણવા જેવું છે, તેમાં શ્રી મલ્લીનાથ ભગવાન તથા રાજમતીનાં દૃષ્ટાન્ત જાણવાં, તથા ચોથો ભાંગે જેમાં દ્રવ્યથી પણ શીયલ નથી અને ભાવથી પણ શીયલ નથી તે ભાંગામાં તો ઘણું સંસારી જી જાણવા. ૩૧૨ ચાલુ પ્રસંગે તીર્થકરને દાખલ આપે છે-- અવધિનાણે તે ભવે નિવણ જાણે તે છતાં, તીર્થપતિ પણ શીલ પાલે સ્વપરહિત બહુ માનતાં તે અન્ય સંસારી જનોએ શીલ ધરવું નેહથી, મલ્લિ પ્રભુના દાખલાને સમજ જ્ઞાતા સૂત્રથી. ૩૧૩ અર્થ:–જેઓ તીર્થકર થવાના છે તેઓ પિતાના છેલ્લા મનુષ્ય ભવમાં અવધિજ્ઞાન સહિત ઉપજે છે અને પિતાને તે ભવમાં મોક્ષ મળવાનું છે તે નક્કી જાણે છે, છતાં પણ પિતાના અને પરના હિતને ધ્યાનમાં લઈને તીર્થકર ભગવાન શીયલવતને પાળે છે, તો પછી બીજા સામાન્ય સંસારી જીએ તે જરૂર આનંદ પૂર્વક શીયલ પાળવું જોઈએ એમાં નવાઈ શી ? આ બાબતમાં શ્રી જ્ઞાતા સૂત્રમાં કહેલ શ્રી મલ્લીનાથ પ્રભુના દાખલાને તારે સારી રીતે સમજ. તે બીના ટુંકામાં હવે પછીના લેકમાં હું જણાવીશ. ૩૧૩ શ્રી મલ્લિનાથના પાછલા ભવની બીના જણાવે છે – Page #302 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૫૫ નૃપ મહાબલ પૂરણાદિ છ મિત્ર સાથ મુનિ બને, તપકાલમાં માયા કરંતા બાંધતા સ્ત્રીવેદને; વીસસ્થાનક સાધતા જિન નામકર્મ ઉપાર્જતા, સાતે મુનિ અંતે જયંતે દેવ ભાવે ઉપજતા.૩૧૪ અર્થ–મહાબલ નામના રાજાએ પોતાના પૂરણ વગેરે છ મિત્ર સાથે દીક્ષા લીધી. અને તે સાતે જણ એકજ પ્રકારનું તપ સાથે કરે છે. તેમાં મહાબલ રાજા તપ વખતે કપટ કરીને પારણું નહિ કરતાં બીજાઓને છેતરીને અધિક તપ કરે છે, તેથી તેણે માયાના પ્રસંગથી સ્ત્રી વેદને બંધ કર્યો, અને એજ ભવમાં વીસ સ્થાનક તપની આરાધના કરી જિનનામ કર્મને બંધ કર્યો. અહીંથી તે મુનિઓ જયંત નામના ત્રીજા અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ૩૧૪ તેમના છ મિત્ર વિગેરેની બીના જણાવે છે –– ત્યાંથી મહાબેલ મલ્લિ નામે કુંભની દીકરી થતા, અચલજીવ પ્રતિબુદ્ધિ ચંદ્રછાય ભૂપ ધારણ થતા; પૂરણ રકમરાય વસુનો જીવ શંખ નૃપતિ બને, વૈશ્રવણનો જીવ શ્રેષ્ઠ અદીન શત્રુ નૃપ બને.૩૧૫ અર્થ –ત્યાંથી ચવીને મહાબલ રાજાને જીવ પૂર્વે બાંધેલ સ્ત્રી વેદના ઉદયથી કુંભ નામના રાજાની મલ્લી નામે પુત્રી પણે ઉત્પન્ન થયે. અચલને જીવ પ્રતિબુદ્ધિનામે રાજા, તથા ધરણને જીવ ચંદ્રછાય નામે રાજા, અને પૂરણ જીવ રૂકમી નામે રાજા, તેમજ વસુને જીવશંખ રાજા, તથા વૈશ્રવણનો જીવ ઉત્તમ અદીનશત્રુ નામના રાજા રૂપે ઉત્પન્ન થયા. ૩૧૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિકૃત યુદ્ધ વિગેરેની ખીના જણાવે છે.-અજિતશત્રુ હાય જીવ અભિચંદ્રના કાંપિલ્પમાં, ખના સુણી દૂત મોકલે ધરી રાગ મલ્લીકું વરીમાં નૃપ માગણીને અવગણે તિણુ યુદ્ધ કરવા આવતા, મલ્લી ઉપાય બતાવતી એથી જનક નિભયથતા.૩૧૬ ૨૫૬ અઃ—અભિચ`દ્ર નામે મિત્રના જીવ કાંપિલ્યપુર નામના નગરમાં અજિતશત્રુ નામે રાજા થયા. આ છએ રાજાઓએ પૂર્વ ભવના સ્નેહને લીધે મલ્ટીકુ ંવરીની માગણી કરવા માટે દૂત માકલ્યા. પરંતુ કુંભ રાજાએ તેઓની માગણીની અવગણના કરી તેથી તેઓ યુદ્ધ કરવા માટે કુંભ રાજાના દેશ ઉપર ચઢી આવ્યા, તે વખતે મલ્ટીકુંવરીએ ઉપાય જણાવવાથી કુંભ રાજા નિર્ભીય એટલે ભયરહિત થયા. ૩૧૬ શ્રી મદ્યીકુ ંવરી પિતાને યુક્તિ ખતાવે છે:--- દૂત દ્વારા દઈશ પુત્રી એમ સુણતાં આવશે, સમજાવતાં શુભ યુક્તિથી તે બેધ ઝટપટ પામશે; વ્હેલાં અવધિથી મિત્રવાર્તા જાણીને શ્રી મલ્લિએ, પુતળી બનાવી યુક્તિથી તે ગેાઠવી ઉત્તમ ધરે. ૩૭ 66 અર્થ :--મલ્ટીકું વરીએ રાજાને સમજાવ્યું કે હું પિતાજી ! તમે દૂત દ્વારાએ “ હું પુત્રી આપીશ ” એ પ્રમાણે કહેવરાવા જે સાંભળીને તેઓ અહીં આવશે. પછી સારી યુક્તિથી પેાતાની એક ઉત્તમ પુતળી બનાવી અને સારા ઘરમાં તેને ગાઢવી. ૩૧૭ Page #304 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૫૭ -------- શ્રી મલ્લિકુંવરી પુતળી બતાવીને મિત્રોને પ્રતિબંધ કરે છે - ઉપરના બાકા વિષે નિત કળિયે પ્રભુ નાખતા, નૃપ આવતાં જ ઉઘાડતા દુર્ગધિથી કાયર થતા; નાસિકાને મરડતા આ અવસરે પ્રભુ બોલતા, નૃપ ! કરે કિમ આમ બહુ દુર્ગધ હેતુ જણાવતા.૩૧૮ અર્થ –તે પુતળીના ઉપરના ભાગમાં રાખેલા બાકોરામાં પ્રભુ હંમેશાં અનાજને કોળીયો નાખતા હતા. જ્યારે તે રાજાઓ તેમની પાસે આવ્યા, ત્યારે તે પુતળીનું બાકોરું ઉઘાડયું, તેથી તેમાંથી નીકળેલી દુર્ગન્ધિથી તેઓ કંટાળી ગયા અને પિતાનું નાક મરડવા લાગ્યા. તે વખતે પ્રભુ તેઓને કહેતા કે હે રાજાઓ! તમે આમ શા માટે કરે છે? ત્યારે તેઓએ તેમ કરવાનું કારણ ઘણું દુધિ છે એમ જણાવ્યું. ૩૧૮ પ્રસંગે દેહની અશુચિ ભાવના જણાવે છે – હે બંધુઓ! વર ભેજ્યને હું ગ્રાસ પ્રતિદિન નાખતી, દુર્ગધરૂપ પરિણામનિપજો એહવી તનની સ્થિતિ, સાત ધાતુથી બનેલા દેહ દારિક વિષે, કવલને પરિણામ કેવો? તે વિચારે મન વિષે.૩૧૯ અર્થ:-- હે ભાઈઓ! હું હંમેશાં ઉત્તમ ભેજ્ય એટલે ખાવા ગ્ય પદાર્થોને આ પુતળીમાં નાખતી હતી, પરંતુ તે ભેજ્ય પદાર્થો દુર્ગન્ધ રૂપે પરિણામ પામ્યા, આ શરીરની ૧૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી વિજયપધરિત પણ તેવી જ સ્થિતિ થાય છે. તેથી સાત ધાતુથી બનેલા આ ઔદારિક શરીરને વિષે નાખેલા અનાજના કોળીઆને કે પરિણામ થાય ? તેને તમે તમારા મનમાં વિચાર કરે. ૩૧૯ શ્રી મલ્લિપ્રભુ પિતાનો વિચાર મિત્રોને જણાવે છે – મુજ ઉપર તુમ મોહ રાખ નારીદેહે સારશે? દેવ સુખની પાસે નરસુખ અલ્પ નિશ્ચય જાણશે; પ્રભુએ કહેલા પૂર્વભવને સાંભળી જાતિ સ્મૃતિ, પામતાં હું લઈશ દીક્ષા ચાહના શી નરપતિ.૩ર૦ અર્થ –તમે મારા ઉપર મોહ રાખો છે, પરંતુ આ સ્ત્રીના શરીરમાં શું સાર છે? દેવતાઓના સુખની આગળ આ મનુષ્યનાં સુખ થોડા અથવા અસાર છે એ નક્કી જાણજે, તથા પ્રભુએ કહેલા પૂર્વ ભવના સ્વરૂપને સાંભળીને તેઓ જાતિ સ્મરણ જ્ઞાન પામ્યા. પ્રભુએ તેમને કહ્યું કે હે રાજાઓ! હવે હું તે દીક્ષા લઈશ. તમારી શી ઈચ્છા છે? (તે રાજાઓ પ્રભુને શો જવાબ આપે છે. તે આગળ જણાવે છે.) ૩૨૦ પ્રભુના વિચારને છએ જણા માન આપે છે – આ પ્રશ્નના ઉત્તર વિષે તેઓ કહે સુવિવેકથી, આપ જે કરશે અમે પણ તેમ કરશું રંગથી; એમ બેલી નિજ નગર જઈ રાજ્ય સોંપી પુત્રને, કેવલી મલ્લિ પ્રભુની પાસ ધ્યે ચારિત્રને ૩૨૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૫લતા ૨૫૮ અર્થ-આ પ્રશ્નના જવાબમાં તેઓએ વિવેકપૂર્વક જણાવ્યું કે આપ જે પ્રમાણે કરશે, તેજ પ્રમાણે અમે પણ આનંદ પૂર્વક કરીશું. એ પ્રમાણે કહીને પોતાના નગરમાં જઈ પોતાના પુત્રને રાજ્ય સેંપી તે બધા રાજાઓએ કેવલજ્ઞાની મલ્લીનાથ ભગવાનની પાસે દીક્ષા લીધી. ૩૨૧ પહેલાં કહેલા ભવદેવની બીના જણાવે છે – અર્ધ શણગારેલ નારી નાગિલાને પરિહરી, ભવદત્તના આગ્રહવશે ભવદવ ત્યે દીક્ષાતરી; ચારિત્રની આરાધના કરે દ્રવ્યથી નહિ ભાવથી, ભવદત્ત દેવ થયા પછી તે ભગ્ન હોવે ચરણથી.૩૨૨ અર્થ –-ભવદત્ત અને ભવદેવ બે ભાઈઓ હતા. તેમાંથી ભવદત્તે દીક્ષા લીધી ત્યાર પછી ભવદેવે લગ્ન કર્યું અને ભવદત્તના આગ્રહથી અર્ધ શણગાર કરેલ નાગિલાને ત્યાગ કરીને દીક્ષાતરી એટલે ચારિત્ર રૂપી વહાણ ગ્રહણ કર્યું, એટલે દીક્ષા લીધો. દીક્ષા લઈને તે ભવદેવમુનિ ચારિત્રની આરાધના ભાવપૂર્વકનહિ કરતાં દ્રવ્યથી કરે છે. કારણકે જીવ તે ઘેર અડધી શણગારીને મૂકી આવેલ નાગિલામાં રહ્યો હતો. કેટલાક સમય વીત્યા બાદ ભવદત્ત સ્વર્ગે ગયા પછી તે ચારિત્રથી પતિત થયા, એટલે ઘરે આવ્યા. ૩રર નાગિલા ભવદેવને સ્થિર કરે છે – વાત ભેજનની સમા આ ભેગને ચાહો નહિ, ઈમ કહીને નાગિલાએ થીર કર્યા શીલમાં રહી; Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધસૂરિકૃત અંતમાં સિંધર્મ સ્વગ હોય સુરસુખ અનુભવી; શિવ કુંવર નામે હોય નૃપને પુત્ર તે ત્યાંથી ચવી.૩૨૩ અર્થ:–તમે ભેગને ત્યાગ કરીને ત્યાગી બન્યા છે માટે વમેલા ભેજનની જેવા આ ભેગની ઈચ્છા રાખે નહિ, એ પ્રમાણે ઉપદેશ આપીને ઘેર આવેલા પતિને નાગિલાએ ચારિત્રમાં સ્થિર કર્યા. પછી શુભ સંયમને સાધીને અંતે સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાં દેવતાનાં સુખ જોગવીને ત્યાંથી આવીને શિવકુંવર નામના રાજપુત્ર થયા. ૩૨૩ ભવદત્તની અને શિવકુમારની બીના જણાવે છે – ભવદત્ત સ્વર્ગ થકી ચવીને વદત્ત ચકી તણો, સુત હોય દેખી મેઘને વૈરાગ્ય ધરી મનમાં ઘણે; દીક્ષા લીએ ગુરૂ પાસ પામી અવધિને વિચરે મહી, શિવ કુંવર ઝરૂખાની નીચે થઈને જતાં મુનિને લહી.૩૨૪ અર્થ–ભવદત્તને જીવ સ્વર્ગમાંથી અવીને વાદત્ત નામના ચક્રવર્તીનો પુત્ર થયું. ત્યાં વાદળાને દેખાવ જોઈને મનમાં ઘણે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે ગુરૂની પાસે દીક્ષા લીધી, અનુક્રમે અવધિજ્ઞાન પામીને પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. તે વખતે ઝરૂખામાં બેઠેલા શિવકુંવરે નીચે થઈને જતા મુનિને જોયા. તેમને જોઈને શિવકુંવરને મુનિની ઉપર નેહ ઊત્પન્ન થયે. ૩ર૪ શિવકુંવર મુનિને સ્નેહનું કારણ પૂછે છેસ્નેહ કારણ પૂછતાં મુનિ સર્વ વાત જણાવતા, માતા પિતાની પાસ સંજમ કાજ આણું માગતા; Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ભાવના હેલ્પલતા અફલ હાતાં ખેદ પામી છઠ્ઠ તપને સાધતા, પારણે આંખેલ કરીને ભાવ સયમ પાલતા.૩૨૫ અ:—જ્યારે શિવકુંવરે મુનિ ઉપર સ્નેહ ઊત્પન્ન થવાનું કારણુ પૂછ્યું ત્યારે મુનિએ અવધિજ્ઞાનથી પૂર્વ ભવની સર્વ વાત જણાવી. તેથી વૈરાગ્ય ભાવ જાગ્રત થવાથી માતા પિતાની પાસે ચારિત્ર લેવાની આજ્ઞા માગી. પરંતુ માતા પિતાએ આજ્ઞા નહિ આપવાથી શાકાતુર થઈને છઠ્ઠું છઠ્ઠના તપ કરવા માંડયેા. તથા પારણાને વિષે આયંબિલ કરવા લાગ્યા. એ પ્રમાણે ઘેર રહીને ભાવ સંયમ પાળવા લાગ્યા. ૩૨૫ શિવકુંવર દેવભવની પછી જંબૂ કુંવર થાય છે, એમ જણાવે છે.— બ્રહ્મ સ્વર્ગે શ્રેષ્ટ વઘુન્ગાલી નામે સુર અને, દેવના સુખ ભોગવીને ધરત જ બૂ નામને; રાજગૃહીમાં ઋષભ શેઠ તણા તનય હેાવે ક્રમે, સાંભળી ગુરૂ દેશના વૈરાગ્યભાવે પરિણમે.૩૨૬ અર્થ:—એવી રીતે ભાવ મુનિપણું પાળીને તે શિવકુંવર ( ભવદેવના જીવ) પાંચમા બ્રહ્મદેવલેાકને વિષે વિદ્યુઝ્માલી નામના દેવ થયા. ત્યાં દેવના સુખ લાગવીને આયુષ્ય પૂર્ણ યે ત્યાંથી ચવીને રાજગૃહી નામની નગરીમાં ઋષભદાસ શેઠના જ બુકુમાર નામે પુત્ર થયા. ત્યાં તેમણે સુધર્મા સ્વામીની ધર્મદેશના સાંભળી. તે જ ખૂ કુંવરને વૈરાગ્ય રૂપે પરિણમી, એટલે દેશના સાંભળીને જ ખૂકુંવર ચારિત્ર લેવાની ઇચ્છાવાળા થયા. ૩૨૬ Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત જખુ કુંવર સંયમ લેવાની ઇચ્છા જણાવે છે:— શીલવ્રત લઇ ઘેર આવી પાસ જનની જનકની, બાલે તમારી આથી પાસે સુધર્માં સ્વામિની; ચારિત્ર લેવા હું ચહું સુત વેણ આવાં સાંભળી, માતા પિતા સમજાવતા ચારિત્ર દુષ્કરતા વળી.૩૨૭ ૨૬૨ અર્થ:—ત્યાર પછી ગુરૂ મહારાજની પાસે શીલ પાળવાનુ વ્રત ( શિયલત) લઇને ઘેર આવ્યા, અને માતા પિતાની પાસે જઇને કહેવા લાગ્યા કે તમારી આજ્ઞાથી સુધર્મા સ્વામી પાસે હું ચારિત્ર લેવાની ઇચ્છા રાખું છું. આવા પ્રકારના પુત્રનાં વચન સાંભળીને માતા પિતા પુત્રને સમજાવવા લાગ્યા કે ચારિત્ર પાળવું ઘણું દુષ્કર છે. તારી નાની ઉંમર છે માટે તારાથી ટાઢ તડકે વેઢાશે નહિ. ૩૨૭ માતા પિતાને જમ્મૂ કુંવર સમજાવે છે: શૂરને શું હાય દુષ્કર સંયમે સવ મલ જતા, ઇમ પુત્રના વચન સુણીને જનક જનની ખેલતા; પ્રથમથી નક્કી કરેલી આઠ કન્યા પરણીને, પૂરા મનોરથ કર અમારા કર પછી રૂચતું તને ૩૨૮ અ:—શૂરવીરને દુષ્કર ( દુ:ખે કરાય તેવું) શુ હાય ? શૂરવીરને કાઇ કાર્ય દુષ્કર નથી. ચારિત્રવડે બધા મેલ એટલે પાપ રૂપી મેલ નાશ પામે છે. આવાં પુત્રનાં વચન સાંભળીને માત પિતા કહેવા લાગ્યા કે અમેએ પહેલેથી જે આઠ કન્યાઓની સાથે તારા વિવાહ નક્કી કર્યાં છે, તેમની સાથે Page #310 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯યેલતા ૨૬૩ તું લગ્ન કર, અને અમારી લાંબા વખતની ઈચ્છા પૂર્ણ કરીને પછીથી તને જેમ એગ્ય લાગે તેમ કરજે. ૩૨૮ કયા અભિપ્રાયથી માતા પિતાએ જંબુને લગ્ન કરવાને આગ્રહ કર્યો? તે જણાવે છે – સ્ત્રી રાગના ફળે પડેલે પુત્ર મુનિ બનશે નહી, આ આશયે બંને જણએ એવી વાણી કહી; પાણિગ્રહણના પૂર્વકાલે ભાવના જંબૂ તણી, જાણતી રમણી કહે ન ફરે કદી જંબૂ ધણી.૩૨૯ અર્થ–સ્ત્રીના મેહપાશમાં ફસાએલ પુત્ર દીક્ષા લેશે નહિ, આવા ઈરાદાથી માત પિતાએ તું પરણ્યા પછી દીક્ષા લેજે એવાં વચન કહ્યાં હતાં. પાણિગ્રહણ કરવાની પહેલાં જંબૂ કુમારની ભાવના દીક્ષા લેવાની છે એ જાણવા છતાં તે સ્ત્રીઓ કહેતી હતી કે અમારે જંબૂ પતિ કદાપિ ફરશે નહિ, એટલે અમે જન્ કુમાર સિવાય બીજો પતિ કરશું નહિ. ૩૨૯ લગ્ન થયા બાદ સ્ત્રીઓ જબ કુંવરને શું કહે છે તે જણાવે છે – જંબૂ કરે પાણિગ્રહણ માતા પિતાના આગ્રહે, શયનઘર નારી કને પણ નિર્વિકારી તે રહે; કામપીડિત આઠ નારી સ્નેહભાવ વધારતી, આઠ વાર્તા બોલતી પણ તે બધી નિષ્ફળ જતી.૩૩૦ અર્થ –જંબૂકુમારે માતા અને પિતાના આગ્રહથી તે આઠે સ્ત્રીઓ સાથે પાણિગ્રહણ કર્યું. શયનઘરમાં સ્ત્રીઓની Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી વિજ્યપધસૂરિકૃત સાથે રહેતાં છતાં પણ તે વિકારના તેફાનથી અલગ રહ્યા હતા. કામ વાસનાથી પીડાએલી આઠ સ્ત્રીઓ સ્નેહભાવ વધારવાને માટે આઠ વાર્તાઓ કહે છે, પરંતુ તે બધી વાર્તાઓ. અહીં નિષ્ફળ ગઈ એટલે તે સ્ત્રીઓ જંબુ કુમારને સંયમ લેવાનો નિર્ણય કઈ રીતે ફેરવી શકી નહિ. ૩૩૦ જંખ કુંવર સ્ત્રીઓને પ્રતિબંધ કરે છે – જેહ જેવા હોય છે તેવા કરણ મહેનત કરે, પણ કુંવર કેરૂં ચિત્ત સંયમ ભાવનાથી ના ફરે; આત્મિક રમણતા જાસ હઈએ પૂર્ણ રૂપે ઉછળતી, તે કુંવર વિરાગ્યની વાર્તા કરે મન ઠારતી.૩૩૧ અર્થ –જે માણસ જેવા પ્રકારના હોય છે તે બીજાને પિતાની જેવા કરવાને મહેનત કરે છે. તેવી રીતે કામવાસનાવાળી સ્ત્રીઓ જંખ કુંવરને સંસારમાં રાખવા મહેનત કરે છે, પરંતુ જબ કુંવરનું મન સંયમભાવનાથી ફરે એવું નથી. આવા અવસરે જેના હૃદયમાં આત્મરમણતા સંપૂર્ણ સ્વરૂપે વતી રહી છે તે જંબૂ કુંવર સ્ત્રીઓના ચિત્તને શાન્ત કરે એવી વૈરાગ્યની વાર્તાઓ કરે છે. ૩૩૧ પ્રભવ ચોરનું શું થયું? તે જણાવે છે – પરિવાર સાથે પ્રભવ વિદ્યા બલથકી આ અવસરે ચોરવા આવે બધાને દેવતા સ્તંભિત કરે પ્રભવ આ વાર્તા જાણી નિજ ચિત્તમાં ઈમ ચિંતવે, તંભિત કર્યા આણેજ અમને વિનયથી ઈમ વીનવે૩૩ર Page #312 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૬૫ - અર્થ:–રાત્રે શયનગૃહમાં જબ કુમારને પોતાની પરણેલી સ્ત્રીઓ સાથે વાર્તાલાપ થઈ રહેલ છે તે વખતે પ્રભાવ નામને ચોર વિદ્યાના બલથી પોતાના પરિવાર સાથે ચેરી કરવા માટે આવ્યું. તે બધાને દેવતાએ ખંભિત કરી દીધા. તે પણ આ વાર્તાલાપ સાંભળીને પોતાના ચિત્તમાં એમ વિચારે છે કે આ કુમારેજ આપણને અહીં સ્તંભિત કરી દીધા છે, એમ વિચારીને વિનયથી તે આ પ્રમાણે કુંવરની આગળ વિનંતિ કરવા લાગ્યો. ૩૩૨ જબ કુંવરને પ્રભવ ચોર શું કહે છે?— આપ વિદ્યા બે લઇને ઑભિની વિદ્યા મને, આપે જવાબ કુંવર દીએ ચારિત્ર લેવાની મને; તીવ્ર ઈચ્છા હાલ વત્તે લઈશ સંજમ ગુરૂકને, વિદ્યાભિલાષી હું નહી તંભિત કર્યો નહિ મેં તને.૩૩૩ અર્થ –આપ મારી પાસેની બે વિદ્યા લઈને મને ઑભિની વિદ્યા આપે. તે વખતે કુંવર જવાબ આપે છે કે મને ચારિત્ર લેવાની ઘણું જ ઈચ્છા હાલમાં વતે છે માટે હું ગુરૂ પાસે ચારિત્ર લઈશ. હું વિદ્યાની ઈચ્છાવાળો નથી તેમજ મેં તને ખંભિત (સ્થિર) પણ કર્યો નથી. ૩૩૩ જંબુ કુંવર પ્રભવને જવાબ આપે છે – દેવ આ સંભવે ભવને વધારે એહવી; વિદ્યા કદી લેતે નથી જ્ઞાનાદિ વિદ્યા જાણવી; કુંવરની વાતો સુણીને પ્રભવ ખૂને કહે, પુણ્યથી પામેલ ભેગે ભેગાવ્યા વિણ કુણ રહે.૩૩૪ Page #313 -------------------------------------------------------------------------- ________________ २६१ શ્રી વિજયપધ્ધસૂરિકૃતિ અર્થ –કેઈ દેવે તમને બધાને થંભાવ્યા હોય એમ સંભવે છે. હું ભવની વૃદ્ધિ કરનારી વિદ્યા કદાપિ લેતો નથી. ઉત્તમ જ્ઞાન વગેરેને સાચી વિદ્યા તરીકે કહ્યા છે. આ પ્રમાશેની કુંવરની વાત સાંભળીને તે પ્રભવ ચેર જંબુને કહે છે કે પુણ્યથી મેળવેલા ભેગોને ભેગવ્યા સિવાય કોણ રહે? અથવા ભેગેને કણ ત્યાગ કરે? ૩૩૪ જ કુંવર પ્રભવને શાંતિથી સમજાવે છે – જોગવીને ભેગ દીક્ષા ધારવી હું માનત, જબૂદીએ ઉત્તર સરલ તે પ્રભવ કાને ધારતે; કિપાક જેવા વિષયને ડાહ્યા જાને ના ભેગવે, મધુબિંદુનું દૃષ્ટાંત તેઓ નિજ હૃદયમાં ગઠવે ૩૩૫ અર્થ–માટે મળેલા ભેગે ભેળવીને દીક્ષાને લેવી તે હું યેગ્ય માનું છું. આ બાબતમાં જંબુ કુમાર પ્રભવને સરલ રીતે જવાબ આપે છે, તે પ્રભવ ચેર કાને ધારે છે એટલે ચિત્ત દઈને સાંભળે છે. જબ કુમાર તેને કહે છે કે કિપાક વૃક્ષના ફળ જેવા બહારથી સુંદર જણાતાં પરંતુ પરિણામે દુઃખદાયી એવા વિષયોને ડાહ્યા માણસે ભેગવે? એટલે ડાહ્યા પુરૂ વિષયે ભેગવતા નથી ને તે સંબંધમાં તેઓ મધુબિન્દુનું દષ્ટાન્ત પોતના હૃદયમાં ખૂબ વિચારે છે. ૩૩૫ જંબૂકુંવર “અપુત્રની ગતિ નથી ” આ વાક્યને ખોટું ઠરાવે છે – Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ભાવના કલ્પલતા અસુતની હાવે ગતિના એહુથી સુત જ્યાં સુધી, હાય ના દીક્ષા ન લેવી કુંવર ! તારે ત્યાં સુધી; જબૂ દીએ ઉત્તર પ્રભવને પુત્રથી જો સદ્દગતિ, સર્પ સૂકર પ્રમુખની હેાવેજ નિશ્ચય શુભ ગતિ.૩૩૬ અર્થ:—પ્રભવ ચાર જ ખૂકુમારને કહે છે કે અસુતની એટલે પુત્ર રહિતની ( અપુત્રીયાની ) સદ્ગતિ થતી નથી, માટે હું જકુમાર ! જ્યાં સુધી પુત્ર ન થાય ત્યાં સુધી દીક્ષા લેવી નહિ. તે વખતે જ ખૂકુમાર પ્રભવ ચારને જવાબ આપે છે કે જો પુત્રથીજ સતિ થતી હાય તા સર્પ અને સૂકર એટલે ભૂડ વગેરેને ઘણા ખચ્ચાંઓ થાય છે તેા તેમની જરૂર સારી ગતિ થવી જોઇએ. પરંતુ એવું કાંઇ થતું નથી. કારણુ કે સારી ગતિ મળવી કે ન મળવી તે પુત્રને આધીન નથી. પણ પાતે કરેલાં સારાં અથવા નરસાં કર્મોને આધીન છે. ૩૩૬ જંબૂ કુંવર સમુદ્રશ્રીને જવામ આપે છે:—— અહીં મહેશ્વર વાણિયાના દાખલા સમજાવતા, પુષ્ણે મળેલુ દ્રવ્ય છાંડી કેમ દીક્ષા ચાહતા; આવું સમુદ્રશ્રી કહે ઉત્તર કુંવર ઈમ આપતા, ચરણ ચાહું વીજળી સમ દ્રવ્યને હું જાણતાં.૩૩૭ અર્થ:—ઉપરના જવાબમાં જખૂકુમારે મહેશ્વર વાણીચાના દાખલે પણ સમજાવ્યે. ત્યાર પછી સમુદ્રથી નામની તેમની સ્ત્રીએ કહ્યું કે-આ બધી સમૃદ્ધિ તમાએ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી વિજ્યપધસૂરિકતા તમારા પુણ્યથી મેળવી છે તો તે પુણ્યની કમાણું છોડીને તમે દીક્ષાની ચાહના કેમ કરે છે? ત્યારે કુંવર ઉત્તર આપે છે કે મેં આ દ્રવ્યને વિજળી સમાન જાણ્યું છે એટલે તે તો વિજળીની જેમ ક્ષણ માત્ર ચમકારે કરીને જતું રહે એવું છે અથવા નાશવંત છે. માટે હું તે તેવા ધનની ઈચ્છા કરૂં છું કે જે સદા કાયમ રહે, અને તેવું ધન ચારિત્રથી જ પ્રાપ્ત થાય છે આ ઈરાદાથી હું ચારિત્ર લેવાની ઈચ્છા કરું છું. મહેશ્વર વાણીયાનું દષ્ટાન્ત ટૂંકામાં આ પ્રમાણે વિજયપુર નગરમાં મહેશ્વર નામે શેઠ હતો. તેના પિતાએ મરતી વખતે પુત્રને કહેલું કે મારા શ્રાદ્ધના દિવસે એક પાડાને મારીને તેનું માંસ આપણા સર્વ પરિવારને જમાડવું. તેથી પુત્રે (મહેશ્વર વાણુઆએ) શ્રાદ્ધને દિન આવે ત્યારે જંગલમાંથી પાડો મંગાવ્યો. દૈવયોગે શેઠને પિતાજ મરીને જંગલમાં પાડે થએલો તેજ પાડે શ્રાદ્ધના નિમિત્તે પકડી લાવ્યા. અને તેને મારી તેના માંસ વડે પરિવારને જમાડદેવામાં આવ્યા. અહીં પુત્રજ પિતાના મરણમાં નિમિત્ત થયે. માટે પુત્રથી સદ્ગતિની પ્રાપ્તિ કહેવી તે વાત તદ્દન ખાટી છે. ૩૩૭ જંબૂ પવશ્રીને જવાબ આપે છે – તેમ પદ્મશ્રી કહે ગૃહિધર્મ ઉત્તમ સવિ મતે, તેહ ઝંડી ચરણ લેવું આપને શું યોગ્ય તે, ગ્રહિધર્મ ઉત્તમ છે નહી સાવદ્ય કિરિયાથી ભર્યો, ગૃહિ સાધુ ધમેં ફરક સર્ષપ મેરૂના જેવો કહ્યો.૩૩૮ Page #316 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૬૯ · અ:—ત્યાર પછી પદ્મશ્રી નામની સ્ત્રી કહેવા લાગી. કે ગૃહસ્થ ધર્મને સર્વ મતવાળાએ ઉત્તમ કહ્યો છે. તેવા ઉત્તમ ગૃહસ્થ ધર્મને છેડીને ચારિત્ર લેવું, તે શું આપને ઉચિત (યાગ્ય; ઘટિત) છે? એટલે આવા ઉત્તમ ગૃહસ્થ ધર્મ ને જરૂર સાધવા જોઇએ. ત્યારે જકુમાર જવાબ આપે છે કે ગૃહસ્થ ધર્મ ઉત્તમ નથી કારણ કે તે તેા સાવદ્ય એટલે પાપવાળા વ્યાપારાથી ભરેલા છે. તેથી જેમાં સ પાપવાળા વ્યાપારના ત્યાગ રહેલા છે એવા સાધુ ધર્મમાં અને પાપ ક્રિયાવાળા ગૃહસ્થ ધર્મમાં મેરૂ અને જેટલું માટુ આંતરૂં (તફાવત) કહ્યું છે. એટલે ગૃહસ્થ ધર્માં સરસવ સમાન નાના અને સાધુ ધર્મ મેરૂ જેવા માટે છે. ૩૩૮ પદ્મસેનાને જ ખૂ કુંવર જવાખ આપે છેઃ— પાસેના બેાલતી ઈમ ચરણ કેરા કષ્ટને, ન સહી શકે સુકુમાર તન આ ના ગ્રહેા ચારિત્રને; ચલ કૃતઘ્ની દેહમાં પ્રીતિ કરે કુણ બુધ નરા, પલકમાં બહુ રંગ પલટે જિમ ગગનમાં વાદળાં,૩૩૯ સરસવ અર્થ:—તે પછી પદ્મસેના એટલી કે આ તમારૂં શરીર ઘણું સુકુમાર એટલે કેામળ છે. તે શરીરથી ચારિત્રના કષ્ટા ટાઢ તડંકા સહન કરવા, વિહાર કરવા વિગેરે સહન કરી શકાશે નહિ, માટે તમે ચારિત્રને ગ્રહણ કરેા નહિ. તેના ઉત્તરમાં કુમારે કહ્યુ કે ચલ એટલે નાશવંત અને કરેલા ઉપકારના નાશ કરનાર એવા આ શરીર ઉપર કયા પંડિત પુરૂષા પ્રીતિ રાખે. આ શરીર તેા આકાશમાં રહેલાં વાદળાંની Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી વિજયપધસૂરિકૃત જેમ ક્ષણ માત્રમાં ઘણા રંગ પટે છે. જેમ વાદળાંને રંગ સ્થાયી રહેતો નથી તેમ શરીરની અવસ્થા પણ એક જ પ્રકારની રહેતી નથી. પણ માંદું સાજુ, જુવાન, વૃદ્ધ વગેરે ઘણી અવસ્થાઓને પામે છે. ૩૨૯ કનસેનાને જંબુ કુંવર બે કલાકમાં જવાબ આપે છે – કનકસેના ઇમ કહે જિનરાજ ભેગે ભેગવી, ચારિત્ર લેતા તે તમે શું સાધશે મુક્તિ નવી; અવધિવાળા પ્રભુ હતા દીક્ષા સમયને જાણતા, હાથીસમા એ ખરસમાં સામાન્ય ઈમ બુધ બોલતા.૩૪ અર્થ:-હવે કનકસેના નામે સ્ત્રી કહેવા લાગી કે કેટલાએ તીર્થકરોએ રાજ્ય ઋદ્ધિ મેળવી હતી, અને તેઓ પરણ્યા હતા. તેમને પુત્ર હતા અને સાંસારિક સુખો ભેગવીને તેમણે પછીથી ચારિત્ર લીધું તો શું તમે તેમનાથી પણ જુદી નવી મુક્તિ–મેક્ષ સાધવાના છે. ત્યારે જ ખૂકુમારે ઉત્તર આપ્યો કે તે તીર્થંકર પ્રભુ તો અવધિ જ્ઞાનવાળા હતા. જેથી પિતાના દીક્ષા સમયને જાણતા હતા. તેથી જ્યારે પિતાના ભેગાવલી કર્મ ક્ષીણ થયા ત્યારે તેઓએ દીક્ષા ગ્રહણ કરી. તે માટે બુધ એટલે પંડિત પુરૂષ કહે છે કે એ તીર્થકરે તો હાથી સમાન હતા અને ઉપર પ્રમાણે તીર્થકર દેવનું અનુકરણ કરનારા સામાન્ય મનુષ્ય તેમની આગળ ખર એટલે ગધેડાની જેવા કહેવાય. માટે આ ચાલુ પ્રસંગે તે પૂજ્ય પુરૂષને દાખલે દઈ શકાય જ નહિ ૩૪૦ આવી અચાનક કાલ તસ્કર જીવન ઉત્તમ રત્નને, ચોરતો આથી વિબુધજન સેવિને ચારિત્રને Page #318 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯પલતા ૨૭૧ જ્યાં કાળનો રજ ભય નહીં તેવું પરમપદ પામતા, ધન્ય તે જે બાલ્ય વયમાં વિષયવીરને જીતતા.૩૪૧ અર્થકાલ તસ્કર એટલે મૃત્યુ રૂપી ચેર અચાનક (અકસ્માત) આવીને જીવન રૂપી ઉત્તમ રત્નને ચરે છે. એટલે મૃત્યુ કયારે આવશે તેની આપણને ખબર નથી. તેથી વિબુધ જન એટલે સમજુ માણસો ચારિત્ર સેવીને એટલે દીક્ષા લઈને જ્યાં કાળને લેશ માત્ર ભય નથી તેવા પરમપદ એટલે મોક્ષને મેળવે છે. માટે તેઓને ધન્ય છે. અને જેઓએ બાલ્ય વયમાં એટલે નાની ઉંમરમાં વિષય રૂપી મોટા વીરને અથવા વૈદ્ધાને જીત્યા છે તેવા ધર્મવીર ભવ્ય જીવોને પણ ધન્ય છે. ૩૪૧ જંબૂ કુંવર નભસેનાને જવાબ આપે છે – સ્વાધીન સુખ છડી ચો કિમ તન વિહ્વણુ શર્મને, એમ નભસેના કહે ચે કુંવર એમ જવાબને રેગાદિની પીડા ઘણી જ્યાં તેહવા નરદેહમાં, શું શમ ? ઈષ્ટ સમાગમે સમજુ સમજતા શાનમાં.૩૪ર અર્થ –હવે નભસેના નામે સ્ત્રી કહે છે કે હે કુમાર! સ્વાધીન એટલે પિતાને પ્રાપ્ત થએલ સુખને છોડીને તનવિહૃણું એટલે શરીર રહિત અવસ્થાના (સિદ્ધના) સુખને તમે કેમ ચાહો છે. આ વિષયભેગ વગેરેના સુખ તે શરીર વડે અનુભવાય છે અને તે તમને મળેલાં છે તે છેડીને તમે મેક્ષનું સુખ ચાહો છે. ત્યાં તે શરીર નથી . અને શરીર Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધસૂરિકૃત ન હોય તે સુખ કેવી રીતે અનુભવાય ? માટે હમણાં પ્રાપ્ત થએલ સ્વાધીન વિષય સુખને ભેગ. ત્યારે કુમાર જવાબ આપે છે કે જ્યાં રેગાદિની એટલે રોગ વગેરેની પીડા, તથા ચિંતા વગેરેથી થતી માનસિક પીડા ઘણી રહેલી છે, તેવા નર દેહમાં એટલે મનુષ્ય શરીરમાં ઈષ્ટના સમાગમમાં પણ શું સુખ રહેલું છે ? અર્થાત્ નથી જ. આ હકીકત સમજી એટલે શાણા પુરૂષે ઈસારા માત્રથી સમજી જાય છે. ૩૪ જબુર્કવર કનકશ્રીને સાડીત્રણ લેકમાં જવાબ આપે છેતેમ કનકશ્રી કહે પ્રત્યક્ષ સુખ આ ડિને, કિમ હો ?, નિવણના અદષ્ટ એવા શર્માને; દીક્ષા તણાં ફલ ભેગ તે તમને મલ્યા તો ભેગા, સહેજે મલ્યું તે ખીરસમું આગ્રહ કદી ના રાખવા.૩૪૩ અર્થ:–વળી કનકશ્રી નામે સ્ત્રી કહે છે કે પ્રાપ્ત થએલા આ પ્રત્યક્ષ સુખ મૂકીને તમે નહિ દેખાતા (મળશે કે નહિ મળે તેની ખાત્રી વિનાના) નિર્વાણના એટલે મોક્ષના સુખને શા માટે ચાહો છે ( ઈચછો છે. ) અત્યારે તમને જે ભેગ સુખ મળ્યાં છે તે દીક્ષાના ફલ રૂપ છે તે તે સુખને તમે ભેગ. ભેગો મેળવવાને માટે દીક્ષા લેવી તેના કરતાં દીક્ષાના ફળ રૂપ ભેગો જે સહેજે એટલે સ્વાભાવિક મળ્યાં છે તે ખીર સમાન ગણુને ભેગ. મળેલા પણ સુખને તજીને દીક્ષા લઈને ફરીથી તે મેળવવાને આગ્રહ કરવો નહિ. ૩૪૩ અન્ન પાકે વૃષ્ટિથી તે કુણ કુવાથી વારિને, ખેંચે જરૂર વિચાર કરજે સ્વસ્થ કરીને ચિત્તને, Page #320 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા કુંવર ઉત્તર ઇમ દીએ આ વેણુ તુજ સારાં નહી, નરદેહ શિવ તિમ સ્વર્ગ આપે સફલ ચારિત્રે સહી.૪૪ અઃ—જો વૃષ્ટિથી એટલે વરસાદના પાણીથી અનાજ પાકતું હાય તેા કૂવામાંથી વારિ એટલે પાણી કાઢીને તે અનાજને પાવાની મહેનત કાણુ કરે? અથવા કાઇ ન કરે. માટે તમે ચિત્તને મનને શાંત કરીને આ મામતના વિચાર કરો. તે વખતે કુમાર ઉત્તર આપે છે કે હું કનકશ્રી! આ તારાં વચન સારાં નથી. કારણ કે ચારિત્ર વડે આ મનુષ્યદેહ મેાક્ષ તથા સ્વર્ગને નક્કી આપે છે. એ પ્રમાણે ચારિત્રની સાધના કરવાથીજ આ દેહનુ લ પામી શકાય છે. ૩૪૪ ૨૭૩ ભાગ સુખમાં જે ગુમાવે તેને અજ્ઞાનથી, મૂલ ધન ખાનાર જેવા જાણવા રજ જાડ નથી; તેમ કરતાં દુઃખ મળે મહુ એહ કારણ હે પ્રિયા ! દેહથી ચારિત્ર સાધક પુણ્યવંત તરી ગયા.૩૪૫ અઃ—જેઓ આ ઉત્તમ મનુષ્ય દેહને અજ્ઞાનથી વિષય સુખ ભાગવવામાં ફાગઢ ગુમાવી દે છે તેઓ મૂલ ધન (મૂડી) ખાનાર માણુસના જેવા છે. તેમાં જરા પણ ખાટુ નથી. કારણ કે જેઓ મૂળ મૂડી સાચવ્યા સિવાય તેમાંથી ખાનારા છે તે તે મૂળ ધન ખવાઈ જાય ત્યારે ઘણા દુ:ખી થાય છે. તે કારણથી હેપ્રિયા ! જે પુણ્યવાન જીવાએ પેાતાના મનુષ્ય દેહથી ચારિત્રની સાધના કરી છે તે સંસાર સમુદ્રને તરી જાય છે. તેઓને આ સંસારમાં ફ્રીથી જન્મ લેવા પડતા નથી. ૩૪૫ ૧૮ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી વિજયપદ્રસૂરિકૃત ખૂકુંવરને કનકવતી સમજાવે છે – તિમ કરીશ હું જિમ ભવિષ્ય ખેદ ના પ્રકટે મને, કીમતી અવસર મળ્યો સંયમતણે કહું છું તને કનકવતી નારી કહે નિજ હાથનો રસ ઢાળિને, જેમ કાંઠા પાત્ર કેરા ચાટવા આ ઉક્તિને.૩૪૬ અર્થ–માટે હું તે તેવી રીતે વર્તીશ કે જેથી મૂળ ધન ખાનારની પેઠે મારે ખેદ કરવાને એટલે ચિન્તા કરવાને અથવા દુઃખી થવાને ભવિષ્યમાં પ્રસંગ આવે નહિ. માટે હું તને કહું છું કે આ મનુષ્ય દેહ પામીને ચારિત્રને સાધી લેવાને આ ઉત્તમ અવસર આવેલો છે. તે વખતે કનકાવતી નામે સ્ત્રી કહેવા લાગી કે “પિતાના હાથમાં રહેલ રસને ઢળી નાખીને વાસણના કાંઠા ચાટવા” આ ઉકિત એટલે કહેવતને હે સ્વામિનાથ ! તમે સાચી કરી બતાવે છે. ૩૪૬ કુંવર કનકવતીને જવાબ આપે છે – સાચી કરી હે નાથ ! આપે કુંવર એમ જવાબને, હાથમાં આવ્યા છતાં પણ ભેગ પામે નાશને એહથો સ્વાધીન કિમ કહેવાય તેમ મનાય? ના, માનનારા ભૂતગ્રસ્ત સમા પ્રિયા ! તું ભૂલ ના.૩૪ અર્થ – શ્રી અંબૂ કુમાર કનકવતીને આ પ્રમાણે જવાબ આપે છે કે હાથમાં આવેલા બેગ પણ નાશ પામે છે માટે તે ભેગો સ્વાધીન છે, એમ કહેવાય જ નહિ, તેમ સ્વાધીને કેવી રીતે મનાય? અથવા સ્વાધીન મનાય જ નહિ. માટે હે પ્રિયા ! જેઓ આ વિષયને સ્વાધીન માને છે તેઓ Page #322 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૭૫ ભૂતગ્રસ્ત એટલે ભૂત વળગવાથી ઘેલા થએલા માણસની જેવા જાણવા. આ વાત ભૂલીશ નહિ. ૩૪૭ જયશ્રી પોતાના વિચારે બે લોકમાં જણાવે છે -- ઈમ વિચારી જે તજે ભાખ્યો વિવેકી તેહને, અવિવેકથી ના જેહ છેડે ભેગ છેડે તેહને બોલે જયશ્રી પરતણા ઉપકારરૂપ વર ધર્મને, સાધનારા આપ કરવા તેમ પર ઉપકારને ૩૪૮ અર્થ –એ પ્રમાણે વિચાર કરીને જે વિષય ભેગોને ત્યાગ કરે છે, તેને વિવેકી અથવા સમજુ કહેવાય છે. પરંતુ જે અવિવેકી એટલે અણસમજુ ભેગેને છોડતો નથી તેને લેગે પોતેજ તજે છે. ત્યાર પછી જયશ્રી નામની આઠમી સ્ત્રી બોલી કે હે સ્વામી! આપ પારકાના ઉપકાર કરનારા ઉત્તમ ધર્મને સાધનારા છો, તો પરેપકાર એટલે અમારા ઉપર ઉપકાર કરવા માટે પણ તમે મને સેવો એટલે ભેગ ભગવો. ૩૪૮ સેવે મને તરૂ મેઘના દૃષ્ટાંતને સંભારીને, મેઘના સંગથી જિમ ક્ષાર જલ અમૃત બને; તિમ આપના સંગથી પામેલ ભેગ બધા મને, સુખકાજ હશે સર્વને મૂકે હવે હઠવાદ,૩૪૯ અર્થ –તરૂ એટલે વૃક્ષના અને મેઘ એટલે વરસાદના દષ્ટાન્તને યાદ કરીને મને સે એટલે ભેગ ભેગ. જેવી રીતે મેઘને સંગ મળવાથી ક્ષાર જલ એટલે ખારું પાણી તે પણ અમૃત સમાન બને છે, તેવી રીતે આપને સંગ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી વિજયપધસૂરિકૃત મળવાથી પ્રાપ્ત થએલા સઘળા ભેગો મને સુખને માટે થશે. એટલું જ નહિ પણ આ બધી સ્ત્રીઓને સુખદાયી થશે. માટે હવે આપ આગ્રહને મૂકી દે. ૩૪૯ જંબુ કુંવર જ્યશ્રીને સટ જવાબ આપે છે – હે પ્રિયા! ક્ષણમાત્ર સુખ છેભોગમાં પણ દુઃખ બહુ, એહથી હું સ્વપ્નમાં પણ ભેગને કદી ના ચહું શું લાભ? તમને પણવિષયથી અહિતકરાએ જાણિએ, દુઃખ વિપાકે વિષયથી બહુ દુઃખ કહ્યા સંભારિએ.૩૫૦ અર્થ –હવે જંબુ કુમાર ઉત્તર આપે છે કે હે પ્રિયા! વિષય ભાગમાં ક્ષણ માત્ર (બહુજ અ૮૫) સુખ છે, પરંતુ પરિણામે ઘણું દુઃખ છે, એટલા માટે હું તેને સ્વપ્નમાં પણ કદાપિ ભેગની ચાહના કરતું નથી. તમને પણ એ વિષય સેવનથી શું લાભ થવાનું છે. કારણ કે એ વિષયે મને એકને જ નુકસાનકારી છે એમજ નહિ પરંતુ તમને પણ નુકસાનકારી છે. વિષય સેવનથી તેના પરિણામે ઘણું દુ:ખની પ્રાપ્તિ થાય છે. શ્રી વિપાક સૂત્રમાં કહ્યું છે કે–વિષયના પાપે જીવને બહુજ આકરા દુઃખે ભેગવવા પડે છે. વિગેરે બીના દુખ વિપાક નામના શ્રતસ્કંધમાં ઘણા દાખલા દઈને સમજાવી છે. ૩૫૦ જંબૂકુંવરે સમજાવવાથી આઠે સ્ત્રીઓ શું કરે છે, તે જણાવે છે – Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ભાવના કલ્પલતા 'જવચન આવા સૂણી આડે રમા વૈરાગ્યને, પામી કબૂલ કરે કુંવરના માર્ગ લેવા શુભ મને; જોઈ આજ બનાવ ભાવે પ્રભવ ધરી સવેગને, ધન્ય જખૂ ! જે તજે સ્વાધીન લક્ષ્મી ભાગને.૩૫૧ અર્થ:—આવા પ્રકારના જ ખૂ કુમારનાં વચને સાંભળીને આઠે સ્ત્રીએ વૈરાગ્યને પામી, અને તેથી કુંવરે કહેલા સંયમમાર્ગ લેવાને માટે તે આઠે સ્ત્રીઓએ પરમ ઉલ્લાસથી કબૂલ કર્યું. આ બધા બનાવ જોઇને પ્રભવ ચાર જે તે વખતે જ. કુમારના ઘરમાં ચારી કરવા માટે આવેલેા હતેા તે પશુ સ ંવેગને એટલે સંસાર પ્રત્યે ઉદાસીનતા આવવાથી ભાવે એટલે વિચાર કરવા લાગ્યા કે આ જમ્મૂકુમારને ધન્ય છે કે જે પેાતાને સ્વાધીન રહેલી લક્ષ્મીના અને સ્વાધીન વિષયલાગાને ત્યાગ કરે છે. ૩૫૧ પ્રભવ ચાર શું વિચારે છે? તે જણાવે છે— હું ચહું છું. દ્રવ્યને પણ તે મને મલતુ નથી, ઇમ વિચારી તે કુંવરને ઇમ કહે વર વિનયથી; કરવું હવે શું ? માહરે ઝટ હુકમ ફરમાવા મને, જે હું કરૂં તે તાહરે કરવું કહે ઈમ પ્રભવને.૩પર અ:—વળી તે પ્રભવ ચાર આ પ્રમાણે વિચારે છે કે હું દ્રવ્ય મેળવવાની ઇચ્છા કરૂં છું તે છતાં પણુ મને તે મળતું નથી, અને આ કુમાર તા મળેલા દ્રવ્યના પણ ત્યાગ કરવાને તૈયાર થએલ છે, આવા વિચાર કરીને તે પ્રભવકુમાર Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્ર વ વપદ્મસૂરિષ્કૃત ઉત્તમ વિનયપૂર્વક કુંવરને આ પ્રમાણે કહે છે:-હે કુમાર ! મારે હવે શું કરવું તે વિષે મને જલદી હુકમ ફરમાવા એટલે આજ્ઞા કરી, ત્યારે જખુ કુમાર પ્રભવને કહે છે કે હું જે પ્રમાણે કરૂં તે પ્રમાણે તારે પણ કરવું. ૩૫૨ કુંવર દીક્ષાની પૂર્વ ક્રિયા શું શું કરે છે ? તે જણાવે — સંધાદિ પૂજી સ્વજનનું સન્માન કરીને ન્હાઇને, ચંદન વિલેપન શ્વેત વસ્ત્રાભૂષણાને વ્હેરીનેઃ કુંવર બેસી પાલખીમાં દાન દીનને આપતા, સુર અનાદત ચરણુ ઓચ્છવ કરત મનમાં હરખતા.૩૫૩ અર્થ :—એવી રીતે પાતાની આઠ સ્ત્રીઓને તથા પ્રભવ ચારને સંસારની અસારતા સમજાવીને સંઘાદિ એટલે પ્રભુદેવની સંઘ તથા વડીલેાની પૂજા કરીને અને સ્વજન એટલે સગાંઓનુ સન્માન કરીને ત્યાર પછી જ. કુંવરે સ્નાન કર્યું. તે પછી ચંદનનું વિલેપન કર્યું. પછી શ્વેત-ઉજવલ વસ્ત્રો તથા આભૂષણ પહેર્યા. ત્યાર પછી કુંવર પાલખીમાં બેઠા. અને ગરીબને દાન આપવા લાગ્યા. આ અવસરે અનાહત નામના દેવે બહુ જ રાજી થઇને શ્રી જ» કુમારાદિને દીક્ષા મહેાત્સવ કર્યો. ૩૫૩ પાંચસેા સત્યાવીસની સાથે જ ખુએ દીક્ષા લીધી એમ જણાવે છે:-- આઠ પત્ની જનક જનકની કુંવરના માતાપિતા, પ્રભવ પણ સય ચાર સાથે પંચસય સગવીસ થતા, Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ ભાવના કલ્પલતા પિરવાર સાથે સાલ વ તણી વયે મહુ હતા, સ્વામિ સુધર્માં ગુરૂ કને ચારિત્ર લઇને સાધતા.૩૫૪ અર્થ:—(૮) પેાતાની આઠ પત્નીએ (૧૬) તે આઠેનાં માતાપિતા મળીને ચાવીસ થયા. તે સાથે જ કુમારનાં માતા પિતા (૨) અને પાંચસા ચાર સાથે પ્રભવ ચાર (૫૦૧) મળી કુલ પાંચસેા વીસ થયા. તથા એક પેાતે એમ બધા મળીને પાંચસે સતાવીસ જણાંની સાથે કુંવરે ઘણુાં હર્ષ પૂર્ણાંક સુધર્મા સ્વામી પાસે જઇને ચારિત્ર અંગીકાર કર્યું. આ વખતે જ.કુમારની ઉંમર સેાળ વર્ષની હતી. સિંહની પેઠે શૂરવીર બનીને ચારિત્રને અંગીકાર કરીને તે બધા પરમ ઉલ્લાસથી તેની સાધના કરવા લાગ્યા. ૩૫૪. જ ખૂસ્વામિના વીર જન્મની અપેક્ષાએ જન્માદ્ઘિ સમય જણાવે છે:-- વીર પ્રભુના જન્મ સંવતથી સત્તાવન વત્સરે, જન્મ જંબૂના ચરણ તે તેરમા સંવત્સરે; તાંણુમા વર્ષે લડે કેવલ તથા યે મુક્તિને, એકસા છત્રીસ વર્ષ જાણ ઈમ ઇતિહાસમાં ૩૫૫ અર્થ :——મહાવીર સ્વામીના જન્મની સાલથી સત્તાવન વર્ષ જ બુસ્વામીના જન્મ થયા. અને તાંતેરમા વર્ષે તેમણે ચારિત્ર લીધું. એટલે સેાળ વર્ષની ઉંમરે ચારિત્ર લીધું. તથા તાણમા વર્ષે કેવલજ્ઞાન પામ્યા. એટલે સાડત્રીસ વર્ષની ઉંમરે જ. સ્વામીને કેવલજ્ઞાન થયું. તેમજ એકસો છત્રીસમા વર્ષે મુક્તિ પદ પામ્યા એટલે એસીમે વર્ષે પેાતાનું આયુષ્ય Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી વિજ્યપદ્રસૂરિકૃત પૂર્ણ કરી મેક્ષે ગયા. શ્રી જંબુસ્વામિજી મહારાજના ૮૦ વર્ષ પ્રમાણ સર્જાયુની સંકલન આ પ્રમાણે જાણવી. ૧ગૃહસ્થ પર્યાય-૧૬ વર્ષ, ૨-વત પ્રર્યાય-૨૦ વર્ષ, ૩-યુગ પ્રધાન પર્યાય-૪૪ વર્ષ. ૩૫૫ વીરનિર્વાણ સંવતની અપેક્ષાએ તે બીના જણાવે છે – નિવણિ સંવતની અપેક્ષા એમ મન અવધારિએ, મુક્તિ પૂર્વે સેલ વર્ષે કુંવર જન્મ પિછાણીએ; વીર નિવૃતિ વર્ષમાં દીક્ષા વરસ એકવીસમે, કેવલ લહે નિવણ જંબુસ્વામી ચેસમા સામે.૩૫૬ અર્થ –હવે શ્રી વીર પ્રભુના નિર્વાણ સંવતની અપેક્ષાએ શ્રી જબસ્વામિના જન્મ વિગેરેની બીના આ પ્રમાણે જાણવી. પ્રભુ ક્ષે ગયા, તે પહેલાં સોળ વર્ષે જંબકુંવરને જન્મ થયે. અથવા જબકુંવરના જન્મ પછી સોળ વર્ષે વીરપ્રભુ મેક્ષે ગયા. તથા જે વખતે પ્રભુ મેક્ષે ગયા તે વર્ષે જંબૂકુ મારે દીક્ષા લીધી. એટલે સેળ વર્ષની ઉંમરે જંબકુ મારે દીક્ષા લીધી. વીરપ્રભુના નિર્વાણ પછી એકવીસમી વર્ષ એટલે પિતાના સાડત્રીસમા વર્ષે કેવલજ્ઞાન પામ્યા. અને વિરપ્રભુના નિર્વાણથી ચોસઠમા વર્ષે જંબુસ્વામી મેક્ષે ગયા. એટલે તેમનું સંપૂર્ણ આયુષ્ય એંસી વર્ષનું હતું, તે પૂરું થયું. ૩૫૬ વીર સંઇ વિગેરેમાં પરસ્પર ફરક જણાવે છે:-- વીર સંવતમાં અને વિકમ નૃપતિની સાલમાં, ચારસે સિત્તેર કેર ભેદ ઈમ ઇતિહાસમાં Page #328 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯૫લતા ૨૮૧ ઇસ્વી સનમાં તેમ વિક્રમ સાલમાં છપ્પન તણો, ભેદ વર્ષ તણે વિચારી સમય જાણે સર્વ.૩૫૭ અર્થ:–વીરપ્રભુના સંવત્સરમાં અને વિકમ રાજાના સંવત્સરમાં ચાર સીતેર વર્ષને તફાવત છે. તથા ઈસ્વીસન અને વિક્રમ સંવત્સરમાં છપન વર્ષને તફાવત છે. એ પ્રમાણે ઈતિહાસના ગ્રંથમાં કહ્યું છે. આ બીના ધ્યાનમાં રાખીને એટલે (વર્ષના ભેદનો વિચાર કરીને) હે ભવ્ય છો! સર્વ કેઈને સમય જાણ. ૩૫૭ જંબુને યુગ પ્રધાનકાલ વિગેરે જણાવે છે – છદ્મસ્થ ભાવે વર્ષ વીસ ગુરૂરાજની સેવા કરે, વર્ષ ચુમ્માલીસ જંબૂ યુગ પ્રધાનપણે ફરે; વર્ષ એંશી જીવન પૂરી પામતા શિવસંપદા, આ જીવન શીલને ટકાવે સર્વ ટાળે આપદા,૩૫૮ અર્થ-જંબુસ્વામીએ વીસ વર્ષ સુધી છદ્મસ્થ ભાવે રહીને ગુરૂ મહારાજની સેવા કરી. તથા તે ચુમ્માલીસ વર્ષ સુધી યુગ પ્રધાન પણે વિચર્યા. કુલ એંસી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને શિવસંપદા એટલે મેક્ષ લક્ષમી પામ્યા. આમાંથી બોધ એ લેવો કે જે ભવ્ય જીવો ઠેઠ જીંદગી સુધી નિર્મલશિયલ પાળે, તે તમામ આપત્તિઓને જરૂર દૂર કરી શકે છે. ૩૫૮ સમુદ્રદત્તની પત્ની શીલવતીની બીના જણાવે છે-- શીલવતી દૃષ્ટાંતથી દુઃખમાં ટકાવે શીલને, સમુદ્રદત્તની તેહ પત્ની ધારતી દઢ શીલને, Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી વિપરિત પતિ જાય સાથે મિત્રની પરદેશ સાધી કાર્યને, મિત્ર પાછો આવતે શુભ પત્ર તેને લઈને ૩૫૯ અર્થ:--શીલવતીના દષ્ટાન્તથી દુ:ખના સમયમાં પણ પિતાના શીયલ વ્રતને ટકાવી રાખવું જોઈએ. તે દષ્ટાન્ત આ પ્રમાણે શીલવતી સમુદ્રદત્તની પત્ની હતી. અને નામ પ્રમાણે દઢ શીયલને ધારણ કરતી હતી તેને પતિ મિત્રની સાથે પરદેશ ગયા હતા. ત્યાં કાર્ય પૂરું કરીને મિત્ર તેના પતિના શુભ સમાચારને પત્ર લઈને પાછો આવ્યો. ૩૫૯ કઈ યુક્તિથી શીલવતીએ શિલરક્ષા કરી? તે જણાવે છે -- પત્ર લેવા જાય શીલવતી જોઈને મહી બને, રાતના પહેલા પ્રહરમાં આવવું કહે તેહને; જાય સેનાપતિ કને પણ ત્યાં જતાં તેવું બને, બીજા પ્રહરમાં આવવું એવું કહે સતી તેહને ૩૬૦ અર્થ: શીલવતી પત્ર લેવા તેની પાસે ગઈ ત્યારે તે બ્રાહ્મણ મિત્ર તેને જોઈને તેના ઉપર મહીત છે. તેથી તેણે તેણીની પાસે ભેગની પ્રાર્થના કરી. યુક્તિ ગોઠવીને તેને પોતાને ઘેર રાત્રીના પહેલા પહોરે આવવાનું કહી તે શીલવતી ત્યાંથી સેનાપતિ પાસે ગઈ ત્યારે સેનાપતિ પણ તેનું રૂપ જોઈ મેહત થવાથી તેને રાત્રીના બીજા પહેરે આવવાનું શીલવતી સતીએ કહ્યું. ૩૬૦ તેજ શીલયુક્તિની વાત ચાલે છે – ત્રીજા અને ચોથા પ્રહરમાં આવવા નૃપ મંત્રિને, કહી ઘેર સાસુને વદે ચેથા પ્રહર જતાં મને, Page #330 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ખાલાવજો ઈમ ઉચ્ચરી તૈયાર વાસગૃહે પ્રથમ પ્રહરે વિપ્ર આવે કામ જેના મન રહે, ૨૮૩ હે,૩૬૧ અર્થ :—ત્યાંથી તે અનુક્રમે મત્રી અને રાજા પાસે ગઇ, ત્યારે માહિત થયેલા એવા તેમને શીલવતીએ અનુક્રમે રાત્રીના ત્રીજા અને ચેથા પહારે આવવાનું કહ્યું. પછી ઘેર આવીને પેાતાની સાસુને “ ચેાથા પહારે મને ખેલાવો ” એમ કહ્યું. રાત્રી પડી એટલે પેાતાના આવાસ ઘરમાં તૈયાર થઇને રહી છે. પ્રથમ પહેા૨ે તે બ્રાહ્મણુ મિત્ર આણ્યે. તેનુ મન કામરૂપી અગ્નિથી મળી રહ્યું હતું. ૩૬૧ વિપ્રાક્રિને પટારામાં સંતાડે છે, એમ જણાવે છે:-- સ્નાનાદિ કરતાં પ્હાર વીત્યા આવતા સેનાપતિ, એમ જાણી વિપ્ર મહુ ગભરાય તેને શીલવતી; પેટી તણા ખાના વિષે બહુ યુક્તિથી સંતાડતી, પૂર્વની માફક વીતાવે પ્રહર બીજે પણ સતી, ૩૬૨ અર્થ:-—તે વિપ્રની શીલવતીએ સારી રીતે આગતા સ્વાગતા કરી. પછી સ્નાન વગેરે કરાવવામાં વ્હેલા પહેાર પૂરા થયા તે વખતે સેનાપતિ આવો પહોંચ્યા. સેનાપતિ આવે છે એમ જાણીને તે વિપ્ર ઘણા ગભરાવા લાગ્યા અને તેણે શીલવતીને કહ્યું કે મને કાઇ પણ ઠેકાણે સંતાડી દે. તેથી શીલવતીએ પાતાની પાસે ખાનાવાળા પટારા હતા. તેના એક ખાનામાં તેને ઘણી યુક્તિથી સંતાડી દીધા. તેટલામાં સેનાપતિ આવી પહોંચ્યા, તેને પહેાર પણ શીલવતીએ પ્રથમ પહેારની જેમ સ્નાન વિગેરે કરાવવામાં પૂરા કર્યા. ૩૬૨ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ . શ્રી વિપરિત શીલવતીએ ચારેને પટારામાં પૂર્યા બાદ શું કર્યું? તે જણાવે છે:-- સેનાપતિ મંત્રી નૃપતિને શેષ ત્રણ ખાન વિષે, ઈમ ક્રમે સંતાડીને ઝટ બંધ કરીને દૂર ખસે; બહાર આવી રૂદન કરતી સ્વજન પૂછે હેતુને, સ્વામિ કેરી દુઃખ વાત જણાવતી ધરી પૈર્યને ૩૬૩ અર્થ–ત્યાર પછી ત્રીજો પહોર થયો ત્યારે મંત્રીને આવેલા જાણીને સેનાપતિને તે પટારાના બીજા ખાનામાં સંતાડે, મંત્રીને ત્રીજો પહેર પણ સ્નાન વગેરેમાં પૂરો થયો તેવામાં રાજા આવ્યા. તે જાણીને ભય પામેલા મંત્રીને પટારાના ત્રીજા ખાનામાં સંતાડ. ત્યાર પછી રાજાને પણ સત્કાર કરી નાન વગેરેમાં ચોથે પહોર વીતાવ્યું. સંકેત પ્રમાણે શીલવતીને સાસુએ બેલાવી. આ સાંભળીને રાજાએ શીલવતીને સંતાડવા કહ્યું. તેથી તેને પટારાના ચોથા ખાનામાં સંતાડીને પટારે જલ્દી બંધ કરીને ઘરમાંથી નીકળીને બહાર આવીને રૂદન કરવા લાગી. ત્યારે સગાંઓ રૂદનનું કારણ પૂછવા લાગ્યા. ત્યારે ધીરજ ધારણ કરીને પિતાના પતિના મરણની દુઃખ વાર્તા જણાવવા લાગી. ૩૬૩ સગાંઓ દરબારમાં જાય છે એમ જણાવે છે – શેઠ સુતહીન મરણ પામ્યા ઈમ સગજન ખબરને, દરબારમાં દેવા ગયા પણ ના જુએ નૃપ આદિને; કુંવરને ત્યારે જણવે શીધ્ર તે આવી ઘરે, ભૂરિ કરત તપાસ પેટી જોઈ લાવે નિજ ઘરે.૩૬૪ Page #332 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૧૮૫ અઃ——શીલવતીની તે હકીકત સાંભળીને શેઠ પુત્રહીન (અપુત્રીયા) મરણ પામ્યા છે એ ખબર આપવાને સગાંએ રાજાના દરબારમાં ગયા, પરંતુ ત્યાં રાજા વગેરેને જોયાં નહિ, તેથી તે હકીકત રાજાના કુંવરને જણાવી. તે કુંવરે જલ્દી શીલવતીને ઘેર આવીને ઘણી તપાસ કરી અને જેમાં રાજા વગેરેને પૂર્યા હતા તે પટારામાં ધન ભરેલું છે એમ જાણી પેાતાના મ્હેલમાં મંગાવી લીધી. ૩૬૪ શીલવતીની અંતિમ ખીના જણાવે છે:-- ઉધડાવતાંની સાથે ચારે પેટીમાંથી નીકળતા, ભૂષ બ્રાહ્મણ આદિ ત્રણને દેરા બ્હાર નીકાલતા; શીલવતી સત્કારતા તસ શીલ અધિક વખાણતા, ભવ્ય વા એમ જાણી શીલભાવ ટકાવતા.૩૬૫ અઃ—પટારામાં શું ધન ભરેલું છે તે જોવાને પટારા ઉઘડાવ્યેા, તે તેમાંથી તે ચારે જણા મહાર નીકળ્યા. રાજાએ બ્રાહ્મણુ, સેનાપતિ તથા મંત્રી એ ત્રણને દેશનીકાલ કર્યા અને શીલવતીને ઘણુંા સત્કાર કર્યો. અને તેના શીયલની ઘણી પ્રશંસા કરી. આ પ્રમાણેની હકીકત જાણીને ભવ્ય જીવાએ પેાતાના શીલ ભાવને હૃઢ કરવા. ૩૬૫ રાજીમતીએ રથનેમિને સંયમમાં સ્થીર કર્યા તે આ પ્રમાણે રાજીમતી રથનેમિને આ પ્રમાણે હિતશિક્ષા આપે છે:-- રાજીમતી રથનેમિને મીઠા વચનથી ખેાલતી, આ ભાવ નરકે લઇ જનારા શુ તમારી ફરી મિત, Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત માતા જનક રાજ્યાદિની પરિવારની મમતા તજી, ફરી તેજ ચાહા હે મુનિજી ! શું તમે લજ્જા તજી,૩૬૬ અર્થ:—દીક્ષા લીધા પછી સાધ્વી રાજીમતીજી એક વાર રસ્તામાં વરસાદને લઈને કપડાં પલળી જવાથી ગુફામાં આવીને વસ સુકવે છે તે વખતે તે ગુફામાં રહેલા રથનેમિને અંધકારને લીધે રાજીમતીએ જોયા નથી. પરંતુ રથનેમિ રાજીમતીને વજ્રરહિત જોવાથી પાતે ચારિત્ર લીધેલ છે છતાં મેહાતુર થયા અને રાજીમતીની પાસે લેગની માગણી કરવા લાગ્યા. ત્યારે રાજીમતી રથનેમિને મીડા વચનથી આ પ્રમાણે શીખામણ આપે છે:--તમારા આ ભાવ (ઇચ્છા) નરકે લઈ જનારા છે. શું તમારી બુદ્ધિ ફરી ગઈ છે? તમે માતા, પિતા રાજ્ય વગેરેની તથા પરિવારની મમતા તજીને ચારિત્ર લીધું છે, અને હવે હે મુનિજી ! તમે ફરીથી તેજ વસ્તુઓને ચાહા છે? શું તમે લજ્જાના પણ ત્યાગ કર્યા છે? ૩૬૬ ચાલુ પ્રસગે દષ્ટાંત આપે છે:-- સાઁ અગધન વંશના તિ ચપણું છે તે છતાં, ચસશે વમેલા ઝેગ્ને શું? દેહના ટુકડા થતાં; તેના થકી હલકા તમે શું ? જે તળેલા ભાગને, પાછા ચહેાનિલજ્જ થઇને આ ઉચિત શું આપને ૩૬૭ અર્થ :--અગધનકુલમાં ઉત્પન્ન થએલા સ તિર્યં ચપણું પામેલા છે છતાં તેઓ શું વગેલા ઝેરને ચૂમે છે? અથવા તે સર્પો પોતાના શરીરના કકડા થતા હાય અને Page #334 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૮૭ - અગ્નિમાં બળી મરવાનું હોય તે કબુલ કરે પણ પોતે જેને કરડયા હોય તેનું ઝેર ફરીથી ચૂસતા નથી. તે તમે ઉત્તમ કુલમાં ઉપજવા છતાં અને ઉત્તમ મનુષ્યપણું પામવા છતાં પણ તે તિર્યંચ કુલના નાગથી પણ શું હલકા છો? જેથી જે નેગોને તમે તજી દીધા છે તેજ બેગોને લજજા મૂકીને ફરીથી જોગવવાની ઈચ્છા કરે છે ? આપના જેવા ઉત્તમ મનુષ્યને શું આમ કરવું ઉચિત છે? ૩૬૭ વૈરાગ્યના વિચારે જણાવે છે -- ગુરૂદેવને શરમાવનારૂં તેમ જનની તાતને, આ કાર્ય નક્કી જાણજે સે શિવાસુત પાયને; દુર્ગન્ધમય દ્રવ્ય ભરેલી કોથળી જાણે મને, ધમ્ પુરૂષની મુખ્યતા સંભાળજે ચારિત્રને ૩૬૮ અર્થ--તમારું આ કામ તમારા દેવ, ગુરૂ તથા માતા પિતાને પણ શરમાવનારું છે એ નક્કી જાણજે. માટે તમે શિવા માતાના પુત્ર નેમનાથ પ્રભુના ચરણની સેવા કરો. આ મારા શરીરને તો દુર્ગન્ધી પદાર્થોથી ભરેલી કેથળી જેવું જાણે. ધર્મમાં પુરૂષની મુખ્યતા કહી છે, માટે તમે તમારા ચારિત્રનું રૂડી રીતે પાલન કરે. ૩૬૮ રાજીમતી પિતાની લધુતા જણાવે છે -- શીખદેવા યોગ્ય નહિ હું એવું કારજ આપનું, પંચ સામે આદર્યું સંયમ તમે કહું શું ઘણું; જે સાતવાર નરક વિષે લઈ જાય તેવું કિમ કરે, ભાવી સુધારે આપનું પ્રભુ માર્ગ સાધી પાંસરે ૩૬૯ Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસુકૃિત અર્થ :--તમને શીખામણ આપવાને માટે હું ચેાગ્ય (લાયક ) નથી. પરંતુ એ કાર્ય તા તમારૂં છે. તમે પંચની સાક્ષીએ ચારિત્ર ગ્રહણ કર્યું છે. માટે હવે આથી વધારે તમને શું કહું? જે સાત વખત નરકમાં લઈ જાય તેવું ચારિત્રને તજવાનું કામ તમે કેમ કરો છે? માટે પ્રભુએ કહેલા સીધા માર્ગ સાધીને આપના ભવિષ્યને સુધારા. ૩૬૯ વગર વિચાર્યું કામ કરવાથી થતા ગેરલાભ જણાવે છે:-- સહસા કરતા કાર્ય ચુકાએ સુપથ વિવેકના, અવિવેક આપત્તિ પમાડે માર્ગ ત્યા સુવિચારના; સંપત્તિ લબ્ધિ તે લહે કાર્યો વિચારી જે કરે, પ્રભુનેમિના બાંધવતમે જે જન્મથી શીલવ્રત ધરે.૩૭૦ અ:--વગર વિચારે આવેશને વશ થઇને કાર્ય કરવાથી વિવેકના સારા માર્ગ ચૂકી જવાય છે. હિતાહિત ભૂલી જવાય છે. અવિવેક આપત્તિ એટલે સંકટને પમાડે છે, માટે સુવિચારને અથવા વિચાર પૂર્વક કાર્ય કરવાના માર્ગ ગ્રહણ કરો. જે માણુસ વિચાર પૂર્વક કાર્ય કરે છે, તે સપત્તિ તથા લબ્ધિને મેળવે છે. યાદ રાખવું કે-જેમણે જન્મથી શીયલવ્રત ધારણ કરેલું છે, તે શ્રી નેમિનાથ પ્રભુના તમે ભાઇ છે. તેથી તમારે ભાગની ચાહના કરવી જ નહિ. ૩૭૦ રથનેમિની છેવટની ખીના જણાવે છે—હાથી હુવે વશ અ’કુશે સતીના વચન અંકુશ સમા, હાથી સમા રથ નેમિ બનતા થીર સંયમ માર્ગીમાં, પ્રભુ પાસ જઈ નિર્મલ અને આજ્ઞા વહી શ્રી નેમિની, મુક્તિ પામે સચમે સંપૂર્ણ ઉલ્લાસી બની.૩૯૧ ૨૮૮ Page #336 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૮૯ અર્થ:-હાથી જેમ અંકુશથી વશ થાય છે, તેમ રાજીમતી સતીનાં વચન પણ અંકુશના જેવા છે તેથી હાથી સરખા શ્રી રથનેમિ મુનિ રાજીમતીનાં વચનથી સંયમ માર્ગમાં સ્થિર થયા, અને શ્રી નેમિનાથ પ્રભુની પાસે જઈને તેમની આજ્ઞા અંગીકાર કરીને પ્રાયશ્ચિત લઈ નિર્મળ થયા, અને સંયમને સાધવામાં સંપૂર્ણ ઉલ્લાસી બનીને (સંપૂર્ણ પરાક્રમ ફેરવીને) મેક્ષ પદ પામ્યા. ૩૭૧ રાજીમતીનું જીવન જણાવે છે - વર્ષ ચઉ સય ઘર વિષે ઇગ વર્ષ છદ્મસ્થત્વમાં, કેવલ લહી સંય પંચ વર્ષ સુધી વિચરતી વિશ્વમાં વર્ષ નવસે એક આયુ પૂર્ણ કરીને તે સતી, મુક્તિ મહેલે મહાલતી ને નામ અહિંયાં રાખતી.૩૭ર અર્થ --રાજીમતી સતી ૪૦૦ વર્ષ ગ્રહવાસમાં રહ્યા. ૧ વર્ષ છદ્મસ્થપણે રહ્યા. ત્યાર પછી કેવળજ્ઞાન પામીને ૫૦૦ વર્ષ સુધી કેવલિપણે પૃથ્વી પર વિચર્યા, એ પ્રમાણે ૯૦૧ વર્ષનું આયુ પૂર્ણ કરીને તે સતી મેક્ષના સુખ પામ્યા. અને તેમણે સતી તરીકે અહીયાં અમર નામ રાખ્યું. ૩૭૨ મલયાસુંદરી કંદને સમજાવે છે – કંદર્પની નજરે ચઢી દુખિયારી મલયા સુંદરી, અહ દખદેતવિષયી ભૂપ જસ દીલમાં ન દયા જરી; દુઃખને વધાવી લે સતી તે એક શીલના કારણે, બોલતી નૃપ આગલે મિ વચનને નિર્ભયપણે.૩૭૩ ૧૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી વિજયપઘસરિતા અર્થ:–અત્યંત દુઃખી મલયાસુંદરી એકવાર કંદર્પ રાજાની નજરે ચઢી. (કંદર્પ રાજાએ દેખી) તેથી જેના દિલમાં જરા પણ દયા નથી એવા તે નિર્દય વિષય રાગી કંદ" રાજાએ તેને ઘણું ઘણું દુઃખ દીધું, છતાં એક શીલવત સાચવવાના કારણે તે સતીએ બધાં દુઃખે વધાવી લીધાં પણ શીલથી ડગી નહિં, અને તેણીએ નિર્ભય બનીને રાજાની આગળ આવાં વચને કહ્યાં. (જે વચને આગળ કહેવાય છે.) ૩૭૩ શીલને મહિમા જણાવે છે – દેહ ખંડ ખંડ હાય વિનષ્ટ મીલ્કત પણ ભલે, પણ સમજજે નરરાય ! મુજ દઢશીલ બુદ્ધિ ના ફરે; પરબ્રહ્મનું આ મુખ્ય કારણ શીલ ભગવંતે કહ્યું, ચારિત્રનું વલી પ્રાણ જેવું તેહ શીલને મેં ગ્રહ્યું.૩૭૪ અર્થ:–હે રાજન ! મારા શરીરના ટુકડા થઈ જાય તેમ મારું સર્વસ્વ નાશ પામે (સર્વ માલમિલકત લૂંટાઈ જાય) તો ભલે, પરન્તુ હે રાજન્ ! તું એટલું નક્કી સમજજે કે મારી શીલવતની દઢ બુદ્ધિ (મજબૂલ શીયલ) કદી પણ ફરવાની (ફરવાનું) નથી. શીલવત એ પર બ્રહ્મનું (પરમાત્મ સ્વરૂપ પામવાનું) મુખ્ય કારણ છે. એમ શ્રી ભગવંતે કહ્યું છે, અને ચારિત્ર રૂપી જીવનના પ્રાણ સરખું છે, એવા શીયલ વ્રતને મેં અંગીકાર કર્યું છે, તેને હવે હું કોઈ પણ ઉપાય છેડીશ જ નહિં. ૩૭૪ Page #338 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા શીલનું ફલ જણાવે છે - શલપરને પૂજ્ય પૂજે ઈંદ્ર વાંદે હોંશથી, સંડાણ તિમ સંઘયણ સારૂં દીર્ઘ આયુ શીલથી; એલ તેજ ઉત્તમ શીલથી વરબુદ્ધિબલ પણ શીલથી, આ દેહનો શણગાર ઉત્તમ શીલ સમ બીજે નથી.૩૭૫ અર્થશીયલ વ્રત ધારણ કરનારા આત્માથી ભવ્ય જીને પૂજ્ય પુરૂષ પણ પૂજા-સત્કાર કરે છે, ઈન્દ્રો હર્ષથી વન્દન કરે છે, તેમજ શીલવ્રતથી ઉત્તમ સંસ્થાન (સમચતુરસ્ત્ર સંસ્થાન) તથા ઉત્તમ સંઘયણ (વર્ષભનારાચ) પ્રાપ્ત થાય છે, લાંબું શુભ આયુષ્ય પામી શકાય છે. તથા શીલ વ્રતથી અતિ ઉત્તમ બળ અને તેજ પ્રાપ્ત થાય છે, અને સર્વથી શ્રેષ્ઠ બુદ્ધિબળ પણ શીલથી થાય છે, તથા આ શરીરને શીલ રૂપી શણગાર વિના બીજો કોઈ ઉત્તમ શણગાર નથી. ૩૭૫ કુલવંતની રીતભાત જણાવે છે - પરનાર સામું ના જુએ ને હાસ્યથી બેલે નહિ, આ ટેક છે કુલવંતની દૃષ્ટાંત ભાખું હું અહીં સીતા હરણ હોતાંજ પૂછે રામ લક્ષ્મણ બંધુને, કંકણ અને કુંડલ તપાસે ત્યાં કહે શ્રીરામને.૩૭૬ અર્થ –જે ઉત્તમ કુલવાન પુરૂષ હોય છે તે પર સ્ત્રીની સ્વામું જોતા નથી અને હાંસી-મશ્કરીનું વચન બોલતા નથી, એવી કુલવાન પુરૂષની ટેક હોય છે. તે સંબંધમાં હું Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધારિત એક દષ્ટાન્ત કહું તે સાંભળો. સીતાનું રાવણે હરણ કર્યું તે વખતે રામે પોતાના ભાઈ લક્ષ્મણને પૂછયું કે સીતાનાં કકણ અને કંડલની તપાસ કરે. ૩૭૬ મલયાસુંદરી લમણની બીના જણાવે છે - પૂજ્ય બંધુ ! કુંડલ તિમ કંકણ જાણું નહીં, પગમાં પડી વંદન કરૂં તેથી નૂપુર જાણું સહી; આથીજ સાબીત થાય છે સીતા તણું મુખ હાથને, ના જુએ આથીજ લક્ષ્મણ એમ બેલે બંધુને.૩૭૭ અર્થ –ત્યારે લક્ષ્મણે વડીલ બબ્ધ રામને વિનંતિ પૂર્વક નમ્રતાથી કહ્યું કે હે પૂજ્ય બંધુ ! સીતાનાં કંકણને ને કુંડળોને હું ઓળખતા નથી, પરંતુ હું પગમાં પડીને દરરોજ વન્દન કરતો હતો તેથી ઝાંઝરને તે ઓળખું છું. લક્ષમણુના આ જવાબથી જ સાબીત થાય છે કે રાતાના હાથ ને મુખ તરફ લક્ષ્મણની દષ્ટિ જતી નહોતી. તેથી જ બધુને (રામને) લક્ષ્મણે એવો જવાબ આપે. હે કંદર્પ તું આમાંથી બોષ લઈને તારા જીવનને સુધારજે. ૩૭૭ સતી પર પુરૂષ પ્રત્યેના વિચાર જણાવે છે – પર પુરૂષ માંહી જેહ મોટા તે જનક જેવા ગણું, નાના ગણું પુત્ર સમા સરખી ઉંમરના ભઈ ગણું ત્યારે મને તે બહેન જેવી માનવી કુલ રીત એ; કિપાક ફલ જેવા વિષય આ નરકદાયક જાણીએ.૩૭૮ અર્થ:–મલયા સુંદરી રાજા કંદને કહે છે કે-પર Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ પુરૂષામાં જે મેટા છે તે સર્વને હું પિતા સરખા ગણું છું, ન્હાનાને પુત્રા સરખા ગણું છું, ને સરખી ઉમરના પુરૂષાને ભાઇ સરખા ગણું છું, માટે ત્યારે તેા હુને વ્હેન જેવી ગણવી જોઇએ. એજ ઉત્તમ કુળની રીતિ છે. વળી આ વિષયા તા કિ પાકના ફળ સરખા નરકને આપનારા છે એમ તું જરૂર જાણુજે. ૩૭૮ ભાવના કલ્પલતા વિષયના કડવા લ જણાવે છે: મધુલિક અસિને ચાટતાં છેદાય જિમ આ જીભડી, તેવા વિષય રાગીજના દુઃખ ભોગવે અહુ રડી રડી; તિમ અહીં ના દેખતાં હેાનાર વધ અધાદિને, આવા ઘણાં દૃષ્ટાંત સુણ તું ભૂપ ! સૂત્ર વિપાકને ૩૭૯ અર્થ :— મધથી લેપાયલી ખડ્ગની ધારને ચાટતાં જેમ આ જીભ છેદાય છે, તેમ વિષયના રાગવાળા પુરૂષા વિષયના કડવા સુખને અનુભવીને પરિણામે દુતિનાં મહ!દુઃખ પામતાં તે દુ:ખાને ઘણું ઘણું રૂદન કરીને ભેગવે છે. તેમજ અહીં પણ વિષયના જ પાપે કરીને જે વધ બંધન વિગેરે પુષ્કલ દુઃખા લાગવવા પડે છે, તેને પણુ દેખતા નથી. અને એવાં ઘણાં દૃષ્ટાન્ત વિપાકસૂત્રમાં દેખાડયાં છે તે તું શ્રી ગુરૂમહારાજની કને જરૂર સાંભળજે. ૩૭૯ ઉત્તમ પુરૂષાની કાર્ય કરવાની પદ્ધતિ જણાવે છે:સજ્જન કરતા કાર્ય તેનું ભાવિ પ્રથમ વિચારશે, જેનું પરિણામ બૂરૂં તેહવુ ના સાધરો; Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી વિજ્યપદ્વરિત ચાલે નજર નીચી કરી સ્ત્રીને સ્વભાવે દેખતાં, પાપ પ્રજલે તેમને હંમેશ ભાવે વંદતાં.૩૮૦ અર્થ:–સજન પુરૂષે જે કાર્ય કરે છે તેનું ભાવી પરિણામ શું આવશે તે પ્રથમ વિચારે છે, અને જે કાર્યનું ભાવી પરિણામ માઠું જણાય તો તેવું કાર્ય કરે જ નહિં. વળી સજ્જન પુરૂષ સ્વભાવથી જ સ્ત્રીને જોઈ નીચી નજરે ચાલે છે, ને સ્ત્રીની હાકું દેખતા પણ નથી, આવા સજ્જન પુરૂષોને હંમેશાં ભાવથી વંદન કરતાં ચીકણું પાપ કર્મો પણ જરૂર બળી જાય (નાશ પામે) છે. ૩૮૦ તેમને સદાચાર જણાવે છે - ઉત્તમ પુરૂષ આળસુ હવે દુરિત કરવા ક્ષણે, વધ પ્રસંગે પાંગળાં નિંદા વચન જ્યારે સુણે; ત્યારે બધિર જેવા અપરની નારને પણ દેખવા, જમાંધ જેવા હોય તેવા સેવજે સુખ પામવા. ૩૮૧ અર્થ:–વળી ઉત્તમ પુરૂષ પાપ કરવાના ટાઈમે આળસુની જેવા બને છે, હિંસાના (બીજા અને હણવાના) પ્રસંગમાં પાંગળાની જેવા બની જાય છે. નિન્દાનાં વચન સાંભળવાને અવસર આવે ત્યારે હેરા જેવા બની જાય છે, અને પર સ્ત્રીને દેખવાના પ્રસંગમાં જન્માંધ પુરૂષની જેવા બને છે. હે રાજન ! જે તારે ઉત્તમ સુખ પામવાની ઈચ્છા 'હિય, તે એવા સજ્જનેની જરૂર સેવા કરજે. ૩૮૧ Page #342 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૫ શીલને મહિમા બે લેકમાં જણાવે છે:આ દેહ દારિક માન્યો જે મુક્તિનું સાધન કહ્યો, શીલથી સફલે બને તે નૃપ વિચાર કરી જુઓ; શીલથી યશકીર્તિ ચાર દિશા વિષે બહુ વિસ્તરે, વહાલો બધાને તેજ લાગે શીલ ઉત્તમ જે ધરે,૩૮૨ અર્થ:–(મલયાસુંદરી કહે છે) હે રાજન ! જે મેક્ષ માર્ગની સાધનામાં સાધન ભૂત એવું આ ઔદારિક શરીર મળ્યું છે તે શીલ (સદાચાર) પાલવાથી જ સફળ થાય છે માટે જરા વિચાર કરે. જે મહાપુરૂષો ઉત્તમ શીલ વ્રતને અંગીકાર કરે છે તેઓની યશકીતિ શીલ વ્રતના પ્રભાવથી ચારે દિશામાં અત્યંત ફેલાય છે. અને તે શીલવંતા ભવ્ય જી સર્વ જનેને હાલા લાગે છે. ૩૮૨ કનક કોટીને દીએ જિન ભવન સેનાનું કર્યું, જે પુણ્ય તેથી પુણ્ય પુષ્કળ શીલવ્રતને આદર્યો; લેહચુંબક લેહને તિમ શીલ ખેંચે સર્વદા, સવિ લબ્ધિ સિદ્ધિ બુદ્ધિવિમલા આત્મકેરી સંપદા.૩૮૩ અર્થ:–કરેડ સેનયાનું દાન આપતાં અને સોનાનું જિન મંદિર બંધાવતાં જે પુણ્ય (લાભ) થાય છે, તેથી ઘણું પુણ્ય શીલવ્રતને શે પાલવાથી થાય ( બંધાય) છે. લેહચુંબક જેમ લેહને ખેંચે છે તેમ શીલવત હંમેશાં સર્વ લબ્ધિ સિદ્ધિ તથા નિર્મલ બુદ્ધિ અને આત્માની ઉત્તમ જ્ઞાનાદિ સંપદાઓને ખેંચે છે. મેળવી આપે છે (પમાડે છે.) ૩૮૩ Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસુરિત સ્વદારા સંતાષનું સ્વરૂપ જણાવે છે:કાયા થકી પણ શીલ ધરતાં બ્રહ્મલાકે જઈ રમે, તેમાં ભળે જો ભાવના તેા મુક્તિ લલનાને ગમે; નિજ નાર સ ંતાષી બની વિષયે વિરાગી શ્રાદ્ધ જે, ગણધર કહે તે સાધુ જેવા ઇમ સુણી ન્રુપ ! બૂઝજે.૩૮૪ અર્થ :—મન વચન ને કાયાથી શીયલવ્રત પાળવું એ શ્રેષ્ઠ છે. તેમ ન બની શકે તે કેવળ કાયાથી શીલવ્રત પાળે તે પણ પાંચમા બ્રહ્મ દેવલેાકે જઈ આનંદ કરે છે અને એમાં જો ભાવના ભળે તેા તેવા જીવા મેાક્ષરૂપી સ્ત્રીને પણ ગમે છે તથા જે શ્રાવક પેાતાની સ્ત્રીમાં સંતાષ રાખી પર સ્ત્રીની વિષય લાલસાથી વૈરાગ્યવાળે થાય તેા, શ્રી ગણુધર ભગવાન કહે છે કે તે સાધુની સરખા કહેવાય છે એમ સાંભળીને હું કંદર્પ રાજા ! તું સમજ, ને આ પરસ્ત્રીની ૨૯૬ ઇચ્છાના ત્યાગ કર. ૩૮૪ સાચું ભૂષણ જણાવે છે:કરૂણા સમા નહિં ધર્મ પર સતેાષ જેવુ ં વ્રત નહીં, સત્ય વિષ્ણુ પર શાચ ના શીલના સમું ભૂષણ નહીં; શીલ સાચું દ્રન્ય સાચા કલ્પતરૂ પણ શીલ છે, રાગ સંકટ સિવ હઠાવે શીલ મહિમા અધિક છે.૩૮૫ અ:--જેમ દયા સરખા કાઇ ઉત્તમ ધર્મ નથી. સરખી કાઇ પવિત્રતા આભૂષણુ નથી, અને સંતેાષ જેવું કાઇ ત્રત નથી. સત્ય નથી, તેમ શીલવ્રતના સરખું કાઇ શીલ એજ ખરૂં દ્રવ્ય ( સત્ય પદાર્થ ) છે, તેમજ સાચા Page #344 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૯૭ કલ્પવૃક્ષ પણ શીલવ્રત છે, અને શીલવત સર્વ પ્રકારના રોગ અને સર્વ પ્રકારના સંકટ દૂર કરે છે. શાસ્ત્રમાં શીલવતનો મહિમા ઘણે જણાવ્યું છે. ૩૮૫ | ચાલુ પ્રસંગે દાખલો આપે છે – ચિંતા અનલને ઠારવાને મેઘ જેવું શીલ છે, જય વિજયને તેજ આપે શીલ ગુણ સરદાર છે; સીતા અનલમાં હોમતી નિકાયને પણ ના બલે, અગ્નિ બન્યો જલરૂપ તું તે જાણશુભશીલના બલે.૩૮૬ અર્થ –ચિન્તા રૂપી અગ્નિને શાંત કરવા માટે શીલ મેઘ એટલે વરસાદ સરખું છે, તે શીલના પ્રભાવથી જય અને વિજય મળે છે. તેથી શીલને ગુણેના સરદાર સરખું એટલે શ્રેષ્ઠ કહ્યું છે. સતી સીતાએ કસોટી માટે પોતાના શરીરને અગ્નિમાં નાંખ્યું, પરંતુ તે શરીર બન્યું નહિ. કારણકે તેને સારા શીલ ગુણના બળથી અગ્નિજ પાણું રૂપ થઈ ગયે. ૩૮૬ ઉત્કૃષ્ટ ભૂષણ જણાવે છે – એશ્વર્યનું ભૂષણ મધુરતા વચન ગુપ્તિ શૈર્યનું, શમ નાણુનું મૃતનું વિનય છે તિમ સરલતા ધર્મનું અક્રોધ તપનું ને ક્ષમા બલવંતનું ભૂષણ ભલું, ઉત્કૃષ્ટ ભૂષણ સર્વ ગુણનું જાણુ શીલ સુલંકરૂં.૩૮૭ અર્થ:--વળી વૈભવ પ્રાપ્ત થવાથી જે ઠકુરાઈ મળી તેનું ભૂષણ જેમ મધુરતા છે, અને શૂરવીર પુરૂષનું ભૂષણ વચનગુપ્તિ છે, તથા જ્ઞાનનું ભૂષણ સમતા છે, અને શ્રુત Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત હૃદયની સરકરવા તે) છે, તેમ શીલવ્રત શીલવ્રત જ ૨૯૮ જ્ઞાનનું ભૂષણ વિનય છે, તેમ ધર્મનુ ભૂષણ ળતા છે તથા તપનુ ભૂષણ ક્ષમા (ક્રોધ ન અને જેમ અળવાન પુરૂષનુ ભૂષણ ક્ષમા છે, સર્વ સદ્ગુણાનું ઉત્કૃષ્ટ આભૂષણ છે, અને સર્વ સુખ આપનાર છે. ૩૮૭ કંદર્પીની છેલ્લી ખીના જણાવે છે: ઇમ વિનયથી સમજાવતી બહુ વાર મલયાસુ દરી, વિપરીત બુદ્ધિ વિનાશ કાલે પણ સમજતાના જરી; ત કુલ મત્સ્યતણી પરે નીચ ભાવ તે નહિ છેાડતા, અંતે પડી અગ્નિ વિષે દુઃખ દુર્ગંતિના પામતા.૩૮૮ (6 ,, અર્થ:—એ પ્રમાણે મલયાસુંદરીએ કંદર્પ રાજાને વિનય પૂર્વક ઘણાએ સમજાવ્યેા પરન્તુ “ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ” (જ્યારે જેના વિનાશ કાળ નજીક આવે છે ત્યારે તેને વિપરીત બુદ્ધિ સૂઝે છે.) એ કહેવત પ્રમાણે રાજા જરા પણ સમજતા નથી. તન્દુલ મચ્છની માફ્ક પેાતાની નીચ વૃત્તિને તે રાજા લગાર છેાડતા નથી, ત્યારે અન્તે અગ્નિમાં પડીને દુર્ગતિનાં દુઃખ પામ્યા ( અહિં મલયાસુંદરીને મહામળના મેળાપ થયા છે. ને મહામળે આરાધેલા દેવની સહાયથી કદ` રાજાને અગ્નિમાં નાખ્યા છે. આના વિસ્તાર મલયાસુંદરી ચરિત્રમાંથી જાણવા. ) ૩૮૮ શ્રી સ્થૂલિભદ્રજીની ઔના બીજા એ શ્લાકમાં જણાવે છે:વેશ્યા સદા રાગી છતાં નિજ વેણને માને છતાં; ભાજન ભલું ખાતાં છતાં પ્રાસાદમાં વસતા છતાં; Page #346 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૨૯૯ ઉગતી જુવાની છે છતાં ક્ષણ વૃષ્ટિનો પણ તે છતાં, કંદર્પ જીતતા સ્થાલિભદ્ર વિરાગતાને ધારતા.૩૮૯ અર્થ:--શ્રી રધૂલિભદ્રજી મહારાજ જે વેશ્યાને ઘેર ચોમાસુ રહેવા ગયા છે તે વેશ્યા હંમેશાં સ્થૂલિભદ્ર ઉપર રાગવાળી છે; તેમજ સ્થૂલિભદ્રજીનું વચન માન્ય કરે એવી છે. તેમજ તેમને ખટરસ ભેજન ખાવાને મળે છે, અને તે કામરાગ ઉત્પન્ન થાય એવી ચિત્રશાળા વાળા મહેલમાં રહે છે. તથા સ્કૂલિભદ્રજીની યુવાવસ્થા પણ ઉગતી-નવીન છે. (ભરજુવાની છે), અને કામ વાસનાને પોષનાર વર્ષોહતુ. જેવો સમય છે. એ પ્રમાણે સર્વ સાધને કામરાગને ઉત્પન્ન કરે એવા છે છતાં પણ દઢ વૈરાગ્યને ધારણ કરીને શ્રી સ્થૂલિભદ્ર ચોમાસામાં પોતાની અનુરાગી વેશ્યાને ત્યાં રહીને કામદેવને જીત્યો ૩૮૯ વેશ્યા બની વ્રત ધારિણી રથકારને પ્રતિબોધતી, રત્ન કંબલ ખાલ ફેંકી સાધુને પ્રતિબોધતી; કરી નાચ સર્ષપ રાશિમાં રથકારનો મદ ટાલતી, પાલીને જિન ધર્મ હેતે ભવ સફલતા સાધતી.૩૬ અર્થ –ધૂલિભદ્ર કામદેવને છે એટલું જ નહિં પરંતુ પોતાના ઉપદેશથી વેશ્યાને પણ બાર વ્રત ધરનારી શ્રાવિકા બનાવી. અને એ શ્રાવિકાએ રાજાએ મેકલેલા સુથારને પણ પ્રતિબંધ પમાડે. તથા સ્થૂલિભદ્રની ઈર્ષ્યાથ ચોમાસુ રહેવા આવેલા સાધુને કામી બનાવી તેની પાસે મહાકષ્ટ પ્રાપ્ત થતી રત્નકંબલ મંગાવી તેને ખાળમાં ફેંકી દઈને તે સાધુને પ્રતિબંધ પમાડ. તથા સુતારે પિતાની Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી વિજયપધસૂરિકૃત કળા દેખાડવા આંબાની લંબ તેડી ત્યારે વેશ્યા શ્રાવિકાએ સરસવના ઢગલા પર સંય ગોઠવી તેની ઉપર નાચ કરી સુતારને ગર્વ ઉતાર્યો. ત્યાર બાદ ઘણાંજ હેતથી જૈનધર્મ પાળી વેશ્યાએ પિતાને મનુષ્ય ભવ સફળ કર્યો. ૩૯૦ . શીલવંતના નામ સંભારવા, એમ કહે છે – ઊઠી પ્રભાતે ભાવના એ ભાવવી શીલધારીના, વલિ નામ લેવા હોંશથી રાગી બનીને શીલના; શ્રી મલ્લિ નેમિ જિનેશ્વરા શ્રી જબૂસ્વામી કેવલી, શ્રી યૂલિભદ્રાદિક નમીએ સતિ સુભદ્રાદિક વલી.૩૯૧ અર્થ:-હંમેશાં સવારે ઉઠીને શીલની ભાવના ભાવવી, અને શીલવ્રતના અનુરાગી બનીને જે જે ગુણવાન આત્માએએ શીલવ્રત પાળ્યાં છે તેઓનાં હર્ષથી નામ લેવાં. શ્રી મલ્લિનાથ નેમિનાથ જેવા જિનેશ્વરે તથા જંબુસ્વામી કેવલી અને સ્થૂલિભદ્ર વિગેરે મહાપુરૂષોને તથા સ્ત્રીઓમાં સુભદ્રા સતી આદિ મહાસતીઓ, આ બધાએ અદ્ભુત શીલનું પાલન કર્યું છે. માટે તેમને નમસ્કાર કરવો. ૩૯૧ આયુષ્યની ચપલતા જણાવે છે – પવનથી અસ્થિર ધજા સમ જીવ ! જીવિત જાણજે, નિરૂપક્રમાયુ અલ્પ સેપમ ઘણું અવધારજે સંવેગ માલામાં કહેલા સાત ઉપક્રમને સ્મરી, ઝટ સાવધાન થજે ફરજ સંભારજે તું ફરી ફરી.૩૨ અર્થ-હે જીવ! આ જીવતર પવનથી આમ તેમ હાલતી ધજાની જેવું ચપલ (ક્ષણિક) છે, એમ જાણજે. વળી નિરૂપકમ અને સોપકમ આયુષ્યવાળા જીમાં નિરૂપકમ Page #348 -------------------------------------------------------------------------- ________________ ભાવના ક૯૫લતા ૩૦૧. આયુષ્યવાળા જી ઘણું થડા હોય છે, અને સપક્રમ. આયુષ્યવાળા જી ઘણું હોય છે, એમ સમજજે. તથા સંવગેમાળામાં સાત પ્રકારના ઉપક્રમ કહ્યા છે, તેને સંભારીને જલ્દી સાવધાન થજે. અને તારી ફરજે કઈ કઈ છે ? તે. વારંવાર યાદ કરજે. ૩૯૨ જીવનની ઉત્તમતા સમજાવે છે – જે જાય જીવિત સાધતાં જિન ધર્મ તેને જાણજે, ઉત્તમ અને તે નિંધ જીવિત પાપ કરતાં જાય છે, રત્નો કરડે આપતાં પણ ક્ષણ ગયેલે ના મલે, ચેત જીવ! તું ચેત ઝટપટ આળસે શું દી વળે.૩૯૩ અર્થ –જે જીવતર શ્રી જૈનધર્મને સાધતાં સાધતાં જાય (વીતે) તે જીવતર ઉત્તમ જાણવું, અને જે જીવતર પાપ કરતાં કરતાં જાય, (વીતે) તે જીવતર નિંદનીય (નિંદાપાત્ર) જાણવું. અને કરોડો રત્ન આપતાં પણ ગયેલ ક્ષણ--અવસર પાછા મળતો નથી, માટે હે જીવ! તું જલદીથી ચેત ચેત, આળસ કરવાથી તારો શું દી (દિવસ) વળવાને છે, એટલે હારૂં શું ભલું થવાનું છે? ૩૯૩ બુદ્ધિશાલી જનનું લક્ષણ જણાવે છે – એક પણ નિજ આયુનો ક્ષણ જે પ્રમાદ વડે કરી, નિ ગુમાવતા તે બુદ્ધિશાલી કર વિચાર ઠરી ઠરી; પુણ્ય પયે દેહ હોડી તેં ખરીદી બહુ ક્ષણે, ભેદાય તે પહેલાં ઉતાવળ કર તું કરવા ધર્મને.૩૯૪ અર્થ જે ભવ્ય જીવો પિતાના આયુષ્યને એક ક્ષણ– સમય પણ પ્રમાદવડે કરીને એટલે પ્રમાદમાં–આળસમાં ગુમા-- Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી વિજ્યપદ્વરિત વતા નથી, તેઓ જ બુદ્ધિશાલી ડાહ્યા કહેવાય. આ બાબતને તું બહુ સ્થિર થઈને વિચાર કરે છે. વળી હે જીવ! પુણ્યરૂપી કિંમત આપીને ઘણાં કાળે તે આ માનવ દેહરૂપ હેડી ખરીદી છે, માટે તે હોડી ભેદાય એટલે કાણ થાય, અથવા હોડી અથડાઈને ભાગી જાય તે પહેલાં જ તું ધર્મ કાર્યો કરવાને ઉતાવળ કર, પરન્તુ આળસ ન કરીશ. ૩૯૪ બે કલાકમાં અચાનક મરણ થશે, એમ જણાવે છે – ક્ષણ જાય લાખેણો ગણીને જીવ! ઝટ તું ચેતજે, ત્રણ રાક્ષસે કેડે પડ્યા જન્માદિને ના ભૂલજે; જેમની સાથે રમ્યો હું તેહ ઘરડા થઈ ગયા, જેમની સાથે જો હું તેહ પણ ચાલ્યા ગયા.૩૫ અર્થ – હે જીવ! તારે લાખેણે અવસર (લાખ રૂપીઆ જેટલી કિંમતને સમય) નકામે વહી જાય છે, એમ વિચારીને ત્યારે જલદી ચેતવું જોઈએ, કારણ કે જન્મ જરા ને મરણ એ ત્રણ રાક્ષસો હારી પાછળ પડેલા છે. તે ભૂલીશ નહિં. તથા તારે એમ પણ વિચારવું કે- જેમની સાથે હું બાળપણમાં રમે હતો તેઓ હવે કાળ જતાં ઘરડા થયા. અને જેમની સાથે બેસીને હું જમ્યો હતો, તે પણ કાળ જતાં પહેલેકમાં ચાલ્યા ગયા. એ પ્રમાણે વિચારીને તું પણ હવે જલદી ચેતી જા. ૩લ્પ જે કામ કરવા કાલ ચાહે આજ તે લેજે કરી, મધ્યાહ કેરૂં કામ તું પરભાતમાં લેજે કરી; Page #350 -------------------------------------------------------------------------- ________________ - ભાવના કલ્પલતા (૩૦૩ આણે કર્યું આણે કર્યું ના કાર્ય એવી કોઈની, વાટ જોતે મૃત્યુ ના સંભાર શિક્ષા વીરની.૩૯૬ અર્થ-જે ઉત્તમ કાર્યોને આવતી કાલે કરવાની ઈચ્છા રાખે છે, તેને આવતી કાલનો ભરોસો ન રાખતાં આજેજ કરી લે, અને જે કાર્ય તું મધ્યાન્હ–બપોરે કરવા ઈચ્છે છે તે કાર્ય ઝટ સવારમાં જ કરી લે, કારણ કે મૃત્યુરૂપી રાક્ષસ આ જ કાર્ય કરી લીધું છે ને આ જીવે કાર્ય નથી કર્યું એવી કોઈની રાહ જોતો નથી. એ પ્રમાણે શ્રી વિરપ્રભુની શીખામણ-ઉપદેશ છે, તેને તું યાદ કરજે. ૩૯૬ બાલ્યવયના સંસ્કારનો પ્રભાવ જણાવે છે – મત્ત કરિના કાન જેવી જીવ! જુવાની જાણીએ, બલ્યમાં સંસ્કાર જેવા વૈાવને તે પામીએ સંસ્કાર સારા જિમ ટકે તેવા નિમિત્તે સેવીએ, નિર્દોષ ચિાવન જેહનું તે પુણ્યશાલી માનીએ.૩૭ અર્થ – હે જીવ! મદોન્મત્ત હાથીના ચપળ કાન જેવી આ જુવાની છે અને તે જરૂર જવાની છે એમ જાણજે. તેમજ બાળપણમાં જેવા સારા કે નરસા સંસ્કાર પડયા હોય તેવા સંસ્કાર યુવાવસ્થામાં પણ આવે છે, માટે જે રીતે સારા સંસ્કાર ટકી રહે તેવાં સારાં નિમિત્તો-સાધને સેવવાં અને એવાં ઉત્તમ સાધન તથા સંસ્કારથી જેનું યૌવન નિર્દોષ વત્તતું હોય, તેજ જીવને ભાગ્યશાળી જાણ. ૩૯૭ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી વિજ્યપધસૂરિકૃત પ્રમાદી છે આ પ્રમાણે ખેદ કરે છે - જોયા સીનેમા નાટકે વૈવન મદે ઘેલા બની, ગાયા અધર્મિ ગાયને મસ્તાન ગાવામાં બની; શબ્દ કેનેગ્રાફના ને રેડિયાના સાંભળ્યા, કર્મ બાંધ્યા આકરા તે ધર્મ દિન ચાલ્યા ગયા.૩૯૮ અર્થ:--જુવાનીના મદમાં ગાંડા બનીને તેં ઘણુંએ નાટક જોયાં, ઘણાં સીનેમા જોયા, ઘણાં નાચરંગ જોયા, તેમજ ગાયન ગાવામાં મસ્તાન–ગુલતાન બનીને અનીતિ (અધર્મ)ને પોષનારા ઘણુએ શુગારી ગાયન ગાયાં, ફેનેગ્રાફના અને રેડીયેાના ઘણા શબ્દ સાંભળ્યા, એટલે તેમાં ગવાતાં અનીતિનાં ગાયને અને ભાષણે ઘણાંએ સાંભળ્યાં, તે સાંભળીને અતિશય ચીકણું ઘણું કર્મ–પાપ બાંધ્યાં, અને ખરે ધર્મ જે જુવાનીમાં સાધવાને હોય છે તે જુવાનીના દિવસ તો હારા એ રીતે મોજમજાહમાં ચાલ્યા ગયા. ૩૯૮ ઉત્તમ તક ચૂકે, તેની સ્થિતિ જણાવે છે – ધર્મ કાર્યો સાધવાના તુજ પ્રમાદે રહી ગયા, જાતાં જુવાની જેમ વૃદ્ધજનો આધક દીલગીર થયા; એવું ન હોવે જેમ જીવ ! તું તેમ ચેતી ચાલજે, દાનાદિ હોંશે સાધીને નિજ ઋદ્ધિને વિકસાવજે.૩૯૯ અર્થ:–ઉપર કહ્યા પ્રમાણે ધર્મકાર્ય સાધવાના જુવાનીના દિવસો લ્હારા પ્રમાદમાં રહી ગયા અથવા વહી ગયા, અને જુવાનીનું જોર જ્યારે ચાલ્યું ગયું ત્યારે વૃદ્ધાવસ્થામાં તે વૃદ્ધજને ઉપર કહ્યા પ્રમાણે વિચારીને અત્યંત Page #352 -------------------------------------------------------------------------- ________________ ભાવના કહેપલા ૩૦૫ દીલગીર થાય છે, અને કહે છે કે યુવાવસ્થામાં કંઈ પણ ધર્મ સાધી શકાય નિહુ, અને હવે કાયમળ શિથિલ થતાં ધર્મ સાધન જોઇએ તેવુ વધારે થઈ શકતું નથી, માટે હે જીવ! એ પ્રમાણે પાછળથી પસ્તાવા ન કરવા પડે તેમ ચેતીને ચાલજે, અને આન ંદથી દાન વિગેરે ચાર પ્રકારના ધર્મને સાધીને પૂરેપૂરા પુણ્યાયે પ્રાપ્ત થયેલી હારી ઋદ્ધિને તું વિકસ્વર કરજે એટલે ધર્મકાર્યમાં ખરચીને સફળ કરજે. અથવા ઉત્તમ જ્ઞાનાદિ ગુણાને ઉજ્વલ મનાવજે. ૩૯૯ ચાલુ પ્રસંગે જરૂરી દૃષ્ટાંત એ લેકમાં જણાવે છે:જેઈ પીલાં પાંદડાંને હસત લીલાં પાંદડાં, માલે તમારૂ રૂપ ગયું ક્યાં ? કિમ થયા તુમ રાંકડાં ? ઉત્તર દીએ હાંસી કરેા ના હાલ હેાગે અમસમા, નક્કી તમારા નાચવું ના રહી જીવાની તારમાં.૪૦૦ અર્થ:—કેટલાંક વૃક્ષનાં પાન પાકાં થાય ત્યારે પ્રીકાં ને પીળાં પડી જાય છે, ત્યારે તે પ્રીક્કાં અને પીળાં પાંદડાંને લીલાં પાંદડાં હસીને ખેલે છે કે તમારૂં રૂપ કયાં ગયું ? અને તમે આમ રાંક કેમ અની ગયા ? ત્યારે તે પીળાં પાંદડાં જવાબ આપે છે કે હું લીલાં પાન! તમે અમારી હાંસી ન કરા, કારણકે થાડાજ ટાઈમે તમારા હાલ પણ અમારા જેવાજ થવાના છે એમ નક્કી જાણજો, માટે તમારે અત્યારે જુવાનીના અભિમાનમાં આવીને નાચવું નહિ" અથવા રાચવું નહિ. ૪૦૦ !• Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી વિજયપદ્મસુરિષ્કૃત કાલ્પનિક દૃષ્ટાંત આ પણ બાધ ઉત્તમ ઇમ દીએ, જેમ પીલાં પાંદડાં એવાજ વૃઢા જાણીએ; જેમ લીલાં પાંદડાં તેવા જીવાને માનીએ, વૃદ્ધની કરવી ન હાંસી નિત્યચેતી ચાલીએ,૪૦૧ અર્થ:—એ દૃષ્ટાન્ત જો કે તાત્ત્વિક નથી, પરંતુ કલ્પનાવાળું ( ગે!ઠવીને કહ્યું) છે તે પણ એ ષ્ટાન્ત ઘણાજ ઉત્તમ એ!ધ ( શિખામણુ ) આપે છે, તે આ રીતે કે જેમ પીળાં પાન કહ્યાં તેના જેવા ઘરડા માણસેા જાણવા, અને જેમ લીલાં પાંદડાં કહ્યાં તેના જેવા જુવાનિયા જાણવા. ઉપરની ખીના યાદ રાખીને જીવાનાએ વૃદ્ધોની હાંસી નજ કરવી. પરન્તુ વૃદ્ધોની વૃદ્ધાવસ્થા જોઇને જુવાન પુરૂષાએ જરૂર ચેતીને ચાલવું જોઇએ. કારણકે જીવાની જોત જોતામાં જરૂર ચાલી જવાની છે. ૪૦૧ જુવાનીમાં પાપ કરનારના બેહાલ જણાવે છેઃઆરાગ્યમાં અજ્ઞાનથી ભૂલી સકલ આચારને, પાપા કરે અણછાજતા ઉદયે ધરે બહુ ખેદને; માંદા પડે દુ:ખે સડે કૃતક ભાગવવા પડે, ડહાપણ હવે શા કામનું વળશે ન રજ પુષ્કળ રડે,૪૦૨ અ:—હે જીવ! જ્યારે હારી ધર્મને સાધવા લાયક નિરાગી અવસ્થા હતી, ત્યારે એ અવસ્થામાં તું બીનસમજણથી સર્વ સદાચારને ભૂલીને તારે કરવા ન છાજે ( ન શેલે) તેવાં અનેક પાપકર્મો કરતા હતા, અને જ્યારે તે પાપકર્મી ઉદયમાં આવે છે, ત્યારે તું બહુ ખેદ કરે છે, Page #354 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ' ૩૦૭ તેમજ તે પાપના ઉદયથી તું માંદા પડે છે, દુઃખમાં સડે છે, અને એ રીતે પૂર્વકૃત કર્મના ફલ ભેગવવાં પડે છે, તે વખતે તું ઘણું રૂદન કરે છે, પણ અત્યારે હારું ડહાપણ શા કામનું? તું ઘણેએ રડીશ પણ હારૂં કંઈ વળવાનું નથી. ૪૦૨ કઈ રીતે જુવાની સફલ કરવી? તે વાત જણાવે છે - ધર્મથી આરોગ્ય તે આરોગ્ય ધર્મ વડે ફલે, પાપ ભય રાખી વિવેકે ચાલતાને સુખ મલે; ભર જુવાની તેહ પણ નર ભવતણી પુણ્ય મલી, ધર્મ સાધન માંહિ તેને જોડજે નિજ હિત કલી.૪૦૩ અથ–શરીરનું નિરેગીપણું પૂર્વે કરેલા ધર્મથી પ્રાપ્ત થાય છે, અને તે નિગીપણું (આરોગ્ય) ધર્મ કરવાથી સફળ થાય છે, માટે પાપને ભય રાખી વિવેક પૂર્વક ચાલે તેને જરૂર સુખ મળે છે, તેથી હે જીવ ! મનુષ્યભવની જે આ ભરજુવાની તે પૂર્વે કરેલા પુણ્યથી તને મળી છે, માટે તું મ્હારાં પિતાનાં હિત-કલ્યાણ કરવા તરફ લક્ષ્ય રાખીને તે જુવાનીને ધર્મકાર્યમાં જોડજે. ૪૦૩ * ઝટપટ ચેતીને ચાલવાનું બે લેકમાં જણાવે છે – રેગથી હેરાન હાય ન દેહ ઘડપણ જ્યાં સુધી, નિજ વિષયને જાણવા શ્રોત્રાદિ સાજી જ્યાં સુધી; તૂટી નથી તુજ જીવન દોરી જ્યાં સુધી તે કાલમાં, આત્મહિતને સાધજે હે જીવ! સમજી શાનમાં૪૦૪ અર્થ:–હે જીવ! લ્હારૂં આ શરીર જ્યાં સુધી રેગથી Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી વિજ્યપધસૂરિકૃત પીડાય નહિ, તેમજ જ્યાં સુધી ઘડ૫ણ આવે નહિ, અને શ્રોત્ર (કાન) વિગેરે ઈન્દ્રિયે જ્યાં સુધી પોતાના વિષયે જાણવાને સાજી હાય (સમર્થ હાય), તથા જ્યાં સુધી હારી જીવનદરી (હારા આયુષ્યની દોરી) તૂટી નથી, ત્યાં સુધીમાં એટલે તેટલા કાળમાં હે જીવ! તું એ ઉપદેશનું તાત્પર્ય એક ઈશારા માત્રમાં જલ્દી સમજી જઈને લ્હારૂં આત્મહિત જરૂર સાધી લેજે. ૪૦૪ તેમ જે ન કરીશ તે હદપાર પસ્તાવો થશે, કુટતાં સર તેજ ટાણે પાળ કુણ કિમ બાંધશે; પ્રથમ ચેતી જેહ બાંધે પાળ તે નીડરપણે, જીવન ગુજારે એમ વહેલાં ચેત જીવ ! ઝટ ચેતને.૪૦૫ અર્થ:—જીવ! જે તું ઉપર કહ્યા પ્રમાણે નહિ, કરે, તે તને અનહદ–અતિશય પસ્તા (ખેદ) થશે, કઈ માણસ સરેવર ફૂટે તે વખતે પાળ બાંધવા જાય તો તે બાંધી શકશે ખરો કે? એટલે નહિજ બાંધી શકે એમ છે પણ મરણની નજીકના ટાઈમે ધર્મસાધન કરવા ચાહીશ, તે તે શી રીતે બની શકશે? તેથી જે ભવ્ય જીવ સરેવર કુટતા પહેલાં પાળ બાંધવાની માફક પહેલેથી જ ચેતીને ચાલે છે, તે જ નિર્ભયપણે પોતાનું જીવન ગુજારે છે, વિતાવે છે, માટે હે જીવ! તું એ પ્રમાણે હેલે ચેતી જા. ૪૦૫ જુવાની કેને સુખ આપે? તે જણાવે છે – સંયમાદિક સાધનાને વૈવને જે સાધતા, તેમના પગમાં પડીને નમન કર રાજી થતા; Page #356 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૩૦૯ મૂઢને તે ઘે અનર્થે ભવ્ય સુખ વૈરાગીને, જંબુસમા જીવે તણું ઉત્તમ જુવાની જાણને ૪૦૬ - અર્થ જે જ યૌવન અવસ્થામાં સંયમાદિક ધર્મની સાધના કરે છે તેમના પગે પડીને હે જીવ! તું રાજી થઈને નમસ્કાર કર. વળી જે જુવાન અવસ્થા છે તે મૂઢ પુરૂને (અજ્ઞ અને મોહવાળા પુરૂષોને ) કામ વાસનાદિકના કંદમાં ફસાવે છે, તેથી અનર્થ આપનારી છે અને વૈરાગ્યવંત જીને ઉત્તમ સુખ આપનારી છે, આ બાબતમાં દષ્ટાન્ત એ છે કે જંબુસ્વામીને જુવાની (તે દ્વારા સંયમ સાધવાથી) સુખ આપનારી થઈ એમ જાણવું. ૪૦૬ મૂઢ જનની ભાવના જણાવે છે – ધર્મ કરણી હું કરીશ નિશ્ચિંત થઈને ઘડપણે, મૂઢ જન એવા મનોરથ રાખતા નિત યાવને; અર્થ કામ ઉપાર્જતા ના સેવતા રજ ધર્મને, વિકટ દેશે મરણ પામે પણ નહી નવકારને ૪૦૭. અર્થ–મૂઢ જ જુવાનીમાં દરરોજ એવા વિચાર રાખે છે કે જ્યારે હું વૃદ્ધ થઈશ ત્યારે ઘડપણમાં નિશ્ચિત પણે નિરાંતે ધર્મકાર્ય કરીશ, એ પ્રમાણે વિચારીને ધન અને વિષયનાં સાધનો મેળવ્યા કરે છે, પરંતુ શ્રી જિનધર્મને લગાર પણ સાધતા નથી, તેથી છેવટે કઈ એવા વિકટ સ્થાનમાં (સમુદ્ર વન વિગેરેમાં) મરણું પામે છે કે જ્યાં નવકાર સરખે પણ પામવા નથી. ૪૭ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃત ઘડપણના હાલ ત્રણ લેકમાં જણાવે છે – ઘડપણ તણી પહેલાં પરાક્રમ જેહ તનનું દીસતું, જલપૂર માફક ઘડપણે તે વેગથી ચાલ્યું જતું; આજ સાધીશ ધર્મ કાલે એમ કરતાં વય ગઈ, ઘડપણે તો લોભ લવલવ લાલચે વધતી ગઈ૪૦૮ અર્થ:–શરીરનું જે બળ વૃદ્ધાવસ્થાની પહેલાં જુવાનીમાં દેખાતું હતું તે બળ-પરાક્રમ વૃદ્ધાવસ્થા આવતાં પાણીના પૂરની માફક શીધ્ર ચાલ્યું જાય છે, અને ધર્મસાધન આજ કરીશ કાલે કરીશ એમ વાયદામાં ને વાયદામાં ઉમ્મર ચાલી (પૂરી થઈ) જાય છે, ને ઘડપણમાં તો લોભ લાલચ ને લવરી એ ત્રણ લકાર વધતા જાય છે. ૪૦૮ આવી જરા ત્યાં તો થયો સંકોચ સઘલા ગાત્રમાં, ચાલતાં ખાવે લથડિયા શિથિલતા વલી દંતમાં; ચક્ષુ તેજ સ્વરૂપ વિઘટે લાળ મુખમાંથી પડે, વેણ માને ના સગાંઓ હાડકાં સવિ ખડખડે.૪૦૯ અર્થ:–જ્યાં વૃદ્ધાવસ્થા આવી કે તુર્ત સર્વ શરીરમાં સંકેચ થવા લાગે (અંગ સંકેચાવા લાગે), ચાલતાં ચાલતાં લથડીયાં ખાય, દાંત ઢીલા પડવા માંડે, આંખનું તેજ ને સ્વરૂપ (દેહની કાંતિ) ઘટવા લાગે, મુખમાંથી લાળ ગળે, સગાં સંબંધિએ કહ્યું માને નહિં, અને સર્વ હાડકાં, ખડખડવા માંડે. ૪૦૯ નિજ નાર ભક્તિ કરે નહિ ને પુત્ર પણ તરછોડતે, તેઓ ન તૃષ્ણ છોડતે ના ધર્મને રજ સાધતે; Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભાવના કલ્પલતા સ્વ'માં પણ જીવિતાદિક ક્ષણિક સઘલા ભાળતા, દેવ મોટા પણ તજીને સ` પરભવમાં જતા.૪૧૦ અ:—વળી વૃદ્ધાવસ્થામાં પેાતાની સ્ત્રી પણ સેવા ચાકરી કરે નહિં, પુત્ર પણ તિરસ્કાર કરે, આ બધું કષ્ટ અનુભવે તાયે વૃદ્ધજના તૃષ્ણા છેાડતા નથી ને લગાર પણુ ધર્મ સાધન કરતા નથી, વળી દેવલેાકમાં દેવાનાં લાંબા આયુષ્ય વગેરે પણ વિનશ્વર (નાશ પામે તેવા) જાણવા, કારણકે મેટા મેાટા દેવા પણ દેવલે'ક છેડીને ખીજા મનુષ્યાદિના ભવ પામે છે. ૪૧૦ સાહિખીની ક્ષણિકતા ત્રણ શ્લાકમાં હૃષ્ટાંતે દઈને જણાવે છે:ખાલ રેતીમાં બનાવી મ્હેલ આદિ માઝમાં, રમતા અને તે ભાંગતાં જિમ સંચરે પરસ્થાનમાં; કાલ થોડા સાહિબી સવિ ભાગવીને તિમ ભવી, કને અનુસાર રખડે પામીને સ્થિતિ નવી નવી.૪૧૨ અઃ—જેમ ન્હાના બાળક હર્ષથી રેતીમાં કે ધૂળમાં મ્હેલ વિગેરે બનાવી રમે છે, વળી ભાગી નાખે છે, અને ખીજે ઠેકાણે ચાલ્યા જાય છે, તેવી રીતે જીવ પણ થાડા વૈભવ લાગવીને પાત પેાતાના કરેલા કર્મને અનુસારે નવી સ્થિતિ ( નવાં નવાં સ્થાન) પામીને સ’સારમાં રખડે છે.૪૧૧ સ્વપ્નમાં રાજ્યાદિ પામી એક ક્ષણ હરખે જના, ખિન્ન હોવે જાગતાં જિમ તિમ ક્ષણિક રાજ્યાદિના; સચેાગથી હરખે અને દીન હોય વલિ તે વિધટતા, માહથી સંચાગ જેના તળ વિયાગ ન સમજતા.૪૧૨ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્ર વિજ્યપધરિત અર્થ-જેમ સ્વપ્નમાં રાજ્ય વિગેરે પામીને ક્ષણ વાર જીવ હર્ષ પામે છે, પરંતુ જાગે ત્યારે કંઈ પણ દેખાતું નથી ત્યારે તે ખેદ પામે છે, તેમ ક્ષણ વનાશી રાજ્ય વિગેરે મળતાં મૂઢ જીવ હર્ષ પામે છે, પરંતુ જ્યારે તે વિનાશ પામે છે, ત્યારે તે મેહવાળા જીવો જેને સંગ હોય તેને વિયોગ પણ હેય એમ ન સમજતાં દીન ઉદાસીન બની જાય છે. ૪૧૨ ઈદ્ર જાલે કંચનાદિ જણાય બહુ ક્ષણ ના રહે, ક્ષણ દષ્ટ નષ્ટ સ્વરૂપવાળા ધન પ્રમુખ ઈમપ્રભુ કહે; સંધ્યાશ્વરાગ સુરેશ ચાપ સમા ધનાદિક જાણતાં, હે જીવ! કેમ મુંઝાય? જલદી ચેતકીંમતી ક્ષણ જતાં.૪૧ અર્થ:–વળી જેમ ઇન્દ્રજાળની વિદ્યા વડે માટી પત્થર આદિ શુદ્ર વસ્તુઓ સુવર્ણ રત્નાદિ સ્વરૂપે થડે ટાઈમ દેખાય પણ વધારે કાળ ટકે નહિ, એ પ્રમાણે ધન વિગેરેના વૈભવો પણ ક્ષણ માત્ર દેખાય ને વળી ઘડીકમાં નાશ પામે એવા છે એમ શ્રી જિનેન્દ્ર પ્રભુ કહે છે. આવા પ્રકારના પ્રભુના વચનથી ધન વિગેરે વૈભવ સંધ્યાનાં–વાદળાંના રંગ જેવા અને ઈન્દ્રધનુષ (મેઘધનુષ) ની જેવા જાણીને હે જીવ! તુ શા માટે એ વૈભમાં મુંઝાય છે? એ મેહમાં તારો કિંમતી અવસર ચાલ્યા જાય છે માટે તું જલ્દી સાવધાન થા. ૪૧૩ ધનાદિને ગર્વ નહિ કરવાનું કહે છેપ્રાસાદ શાલા યુક્ત વર ગાંધર્વ નગર તતિ અહીં, દેખાય સ્થિર ઋદ્ધિ પણ તારી હવે સ્થિર તે સહી; Page #360 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૩૧૩ ધન સ્વજનને દેખતાં ઉન્મત્ત જેવા તું થઇ, શું કામ ફાગઢ ગવ ધારે લાભ એથી નહિ કંઇ,૪૧૪ અ—વળી આકાશમાં શાળા સહિત પ્રાસાદાવાળી ગંધવ નગરાની શ્રેણિ જે દેખાય છે તે જો સ્થિર ટકી રહે તે આ હારી ઋદ્ધિ પણ સ્થિર રહે, પરન્તુ જેમ ગાંધ નગરની શ્રેણિ સ્થિર રહેતી નથી તેમ ત્હારી ઋદ્ધિ પણ કાયમ રહેવાની નથી, તે એવાં અસ્થિર ધન સ્વજનાદિને જોઇને ગાંડા જેવા ઉન્મત્ત થઇને તુ નકામા ગ શા માટે કરે છે? યાદ રાખજે કે એવા ગવ કરવાથી કઈ પણ લાભ નથી. ૪૧૪ છેવટે ધનાદિને તજીને પરભવમાં જવાનુ કહે છે:અલ્પ કાલે તું નહી ને સ્વજન તારૂં ધન નહી, ભૂત કાલ અનંત ચક્રી વાસુદેવાદિક અહીં; ચાલ્યા ગયા તે સવ છડી કાણુ તુ તુજ સાહિખી, શા હિસાબે તેાય ન તજે માહ એહ અજાયબી.૪૧૫ અ: અલ્પકાળમાં એવા વખત આવશે કે જે વખતે તું નહિ. હાય, તેમ સ્વજન અને ધન પણ તે વખતે હારૂં નહિ રહે. ભૂતકાળમાં અનંત ચક્રવર્તીએ ને વાસુદેવા વિગેરે પેાતાની સર્વ ઋદ્ધિ અહિ છેડીને ચાલ્યા ગયા તા તેની અપેક્ષાએ તુ કાણુ ? અને ત્હારી સાહિખી, ઋદ્ધિ શું હિંસાત્રમાં છે? છતાં પણ ત્હારી અલ્પ માયાને તુ છેડી શકતા નથી એ મોટું આવ્યું છે. ૪૧૫ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી વિજયપધસૂરિકૃત વાહનાદિની અનિત્યતા જણાવે છે – વાહનાદિ ન નિત્ય કયારે કોઈનું રક્ષણ કરે, તનયાદિ પ્રીતિ સુભગતા પણ ક્ષણિક ઈમ પ્રભુ ઉચ્ચરે; સંસાર માંહિ જેહ સુંદર તેહ અસ્થિર જાણીએ, નિત્ય જિનવર ધર્મને વિનયાદિથી આરાધીએ.૪૧૬ અર્થ –હાથી ઘોડા વિગેરે વાહનો આદિ અદ્ધિ અનિત્ય છે, અને તે કોઈ પણ વખતે કઈ પણ જીવનું રક્ષણ કરવા સમર્થ નથી. તેમજ પુત્ર વિગેરેની પ્રીતિ અને સિભાગ્ય પણ ક્ષણવિનાશી છે એમ પ્રભુએ કહ્યું છે. વળી આ સંસારમાં જે જે સુંદર પદાર્થો દેખાય છે તે બધા અસ્થિર જાણીને હે જીવ ! તું હંમેશાં ઉત્તમ વિનય વિગેરેને જાળવીને પ્રભુદેવે કહેલા શ્રી જિનધર્મની જરૂર આરાધના કરજે, જેથી તારૂં કલ્યાણ થાય. ૪૧૬ ક્યા જીવો સંસાર સમુદ્રને પાર પામે ? તે જણાવે છે – આ ભાવનાનું તત્વ ખુબ વિચારજે રજ ભૂલે ના, આ દેહથી શુભ લાભ પામે ચેતનારા ગુણિજના; જીંદગી થોડી તિહાં ચાળા અરે શા મોહના, શાશ્વતા ત્રણ રત્ન સાધક તીર લહે ભવ જલધિના.૪૧૭ અર્થ: હે જીવ! તું આ ઉપર કહેલી ભાવનાનું ખરૂં રહસ્ય બહુજ વિચારજે. એમ કરવામાં તારે ભૂલ કરવી નહિ. કારણકે જે ગુણવંતા ભવ્ય છે પહેલેથી ચેતીને ચાલે છે, તે જ આ શરીરથી સારે લાભ મેળવે છે. તું યાદ રાખજે Page #362 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૩૧૫ કે જીંદગી ઘણું શેડી બાકી રહી છે, તે થોડા જીવતરને માટે મોહના આ ચાળા શા? થોડા જીવનમાં આમ તોફાન કરવું તે છેડી દે, તારા જેવાને તેમ કરવું ન જોઈએ. જે જીવો શાશ્વતા એવાં ઉત્તમ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ત્રણ રત્નને સાધે છે તેઓજ ભવસમુદ્રને પાર પામે છે. આ વાત જરૂર લક્ષ્ય (ધ્યાન) માં રાખજે. ૪૧૭ દષ્ટાંત દઈને અનિત્યપણું સમજાવે છે – કમલ જેહ પ્રભાતકાલે હર્ષ ઘે જેનારને, બીડાઈ જાતાં તેમ ના વલિ દેખ માતા બળદને; ભર જુવાની કાલમાં તે ધારતે સન્દર્યને, ઘડપણે નિસ્તેજ લાગે જાણ ઈઆ દેહાદિને ૪૧૮ અર્થ –કમળનું ફૂલ સવારે સૂર્યના કિરણથી વિકસ્વર બને (ખીલે) છે. તેથી તે જેનારને એટલે હર્ષ આપે છે, તેજ કમળનું ફૂલ સાંજરે સંકેચાઈ જાય છે ત્યારે દેખનારને તેટલો હર્ષ આપતું નથી. વળી માતેલા સાંઢને કે બળદને પણ દેખજે. તેમાંથી આ બેધ લેજે કે જુવાનીમાં આખલો. વા બળદ જેટલે તેજસ્વી દેખાય છે એટલે તેજસ્વી ઘરડે થાય ત્યારે દેખાતો નથી, એ પ્રમાણે હે જીવ! તું ભર જુવાનીના કાળમાં જે સુંદર દેખાતે હતે. ઘડપણમાં તે કરતાં તું એટલોજ નિસ્તેજ દેખાય છે. આ દષ્ટાંતથી શરીરાદિક વસ્તુઓને એ પ્રમાણે ક્ષણિક સમજીને જેમ તું નિર્વાણ પદ પામેતે રીતે નિર્મલ ધર્મની આરાધના પરમઉલ્લાસથી જરૂર કરજે. ૪૧૮ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી વિજયપઘસરિત બે કલેકમાં હિતશિક્ષા ફરમાવે છે - સંપત્તિનાં ટાણે લહે જે માન લક્ષ્મી બેલે, એમ જાણે તે છતાં તસ નેહ રજ કિમ ના ટલે, મેહને તજવા તણી કિમ વૃત્તિ નવિ પ્રકટે તને, સન્માર્ગ પણ શોધે નહિ ને ઓળખે ન અનિત્યને.૧૯ અર્થ –હે જીવ! તું જે માન સન્માન પામે છે તે હારી પાસે સંપત્તિ હોય તે વખતેજ સંપત્તિના બળથી પામે છે. નિર્ધન હોય, તે વખતે તે કઈ માન આપતું નથી એમ તું જાણે છે તે છતાં તે સંપત્તિને નેહ સહેજ પણ કેમ ઘટતો નથી? અને તે ધન આદિકના મેહને તજવાની ઈચ્છા તને કેમ પ્રગટ થતી નથી? તથા તું સાચા માર્ગને કેમ શોધતો નથી? અને સાંસારિક પદાર્થોના અનિત્યપણને પણ તું કેમ ઓળખતે નથી? ૪૧૯ વસવાનું કાયમ આ ભવે મારે ધરે ઈમ ભાવના, ઘર આદિનો માલીક હું ધન આદિ મારા ભાવના; હું અને મારું કહે પણ જીવ! જીવન તપાસજે, દેહાદિ તારા કયાં સુધી ? આ પ્રશ્ન ખુબ વિચારજે.૪ર૦ અર્થ – હે જીવ! હારી ભાવના એવી છે કે તું એમ જાણે છે કે, મારે હંમેશને માટે આ ભવમાંજ રહેવાનું છે, અને મરવાનું છેજ નહિં. ઘર આદિકનો માલિક હુંજ છું અને ધન વિગેરે વસ્તુઓ મારી જ છે. એ પ્રમાણે રાત દિવસ હું અને મારું એ બે વચન બેલે છે, પણ હે જીવ! હારૂં જીવન-આયુષ્ય કેટલું છે? તેને વિચાર કર, અને આ Page #364 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૩ તારા શરીર વિગેરે પદાર્થો કર્યાં સુધી રહેવાના છે? અથવા પરભવમાં જતાં તે તારી સાથે રહેશે કે નહિ ? એ પ્રશ્નના ખૂબ વિચાર કર. ૪૨૦ છે તાહરી દુનિયા લઘુ નિંદા પ્રશંસા તેહની, સાંભળી ગુ ંચવાય કરીને ચિતના નિત તેહની, અટવાઇ મનમાં મુજ વિના દુનિયા કદી ચાલે નહી, ભાવના આવી નકામી કર તું નિજ ચિંતા સહી.૪૨૧ અ:--હે જીવ! ત્હારી આ કુટુંબ કબીલાની દુનીયા અહુ ન્હાની છે, તેની નિંદા અને પ્રશંસા સાંભળીને તુ મનમાં ગુંચવાય છે અને એ ત્હારી ન્હાની દુનિયાનાં ભરણુ પાષણાદિ સંબંધી ચિંતા દરરેાજ કરીને તેમાંને તેમાં અટવાયા કરે છે ( અથડાયા કરે છે-ભમ્યા કરે છે), કારણકે તુ મનમાં એમ જાગે છે કે મારા વિના આ દુનિયા કદી ચાલવાની નથી, પરન્તુ ત્હારે એ દુનિયાની ચિંતા કરવી નકામી છે, ખરી રીતે તે હું કેણુ છું ? મારા આત્માના હિતને માટે મારે શું કરવું જોઇએ ? વિગેરે આત્મચિંતા કરજે. ૪૨૧ વિષય સુખ સારૂં ગણે તું ભર જીવાની કાલમાં, વિકટ દુઃખ મિશ્રિત ગણી તે રાચ ન રહી મેહમાં; જો ન માનીશ તે જરૂર તુ લહીશ પશ્ચાત્તાપને, તેહુથી અલગા રહીને સાધજે જિન ધર્મને૪રર અર્થ :—તું ભરજુવાની ટાઇમે વિષયસુખને સારૂ' ગણે છે પરન્તુ તે વિષયસુખ બહુ ભયંકર (મહુ પરિશ્રમવાળા) Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી વિજ્યપદ્રસૂરિકૃત દુખોથી ભરેલું છે, એમ જાણીને તેવા સુખમાં તું રાચીશ નહિં. તું આ હિતશિક્ષાને જે નહિ માને તે તારે જરૂર પસ્તાવું પડશે, માટે તે વિષયોથી અલગ રહીને એક જેન ધર્મનીજ આનંદથી આરાધના કરજે. ૪૨૨ ભર જુવાની વશ પડેલો જીવ પરવશતા લહે, હું કોણ? મારું કાર્ય શું ? તસ ભાન તેને ના રહે; બુદ્ધિ પણ બદલાય તેની વડીલ સામ્ ના જુએ, પસ્તાય પરિણામે બહુ આ વૃત્તિને તરછોડીએ.કર૩ અ –અજ્ઞાનથી ભર જુવાનીના પાશમાં સપડાએ જીવ દરેક પ્રકારની પરવશતા-પરાધીનતા ભગવે છે, અને તેને હું કોણ? મારું કાર્ય શું? તે બાબતનું ભાન રહેતું નથી, વળી તેવા વિષયરોગી જીવોની બુદ્ધિ પણ બદલાઈ જાય છે. અને તે વડીલેના સ્વામું પણ જેતો નથી અને અને ઘણે પસ્તાય છે, આ વાત ધ્યાનમાં રાખીને હે જીવ! તેવી વિષયની નીચ ભાવનાને તું જરૂર ધિકકારજે. ૪૨૩ વિષયને છોડીશ નહિ તે જરૂર તજશે તે તને, કામદેવ નચાવતો ના છોડતો તે વૃદ્ધને; માનેલસુખ તુજ હોયસ્થિર તો મેહકર ઉચિત છે, પણ તિમ નથી દીર્ધાયુ દેવ અંતમાં પસ્તાય છે.૪૨૪ ' અર્થ – હે જીવ! તું જે વિષયને નહિં છે તે તે વિષય હવે તે જરૂર છેડશે, અને આ કામદેવ (વિષચરાગ) વૃદ્ધને પણ છોડતો નથી. વળી તેં જે વિષયને Page #366 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૩૧૯ ભાગવવામાં સુખ માનેલ છે, તારૂ તે સુખ પણ જો સ્થિર રહેતુ હાય, તેા વિષયમાં માઠુ રાખવા ઉચિત છે પણ તેમ તા છેજ નહિ. કારણકે ભાગમાં આસક્ત ઘણા મેાટા આયુષ્યવાળા દેવા પણુ અન્તે ( મરણુ વખતે ) પસ્તાય છે (ઘણાં ચિંતાતુર ને દુ:ખી થાય છે.) ૪૨૪ દેવનું તિમ તાહરૂ સુખ જીવન! જરૂર સરખાવજે, તુચ્છ સુખમાં માઢુ રાખી નિજ વિવેક ન ભૂલજે; ગાઠીયા માતા પિતા સ્ત્રી આદિ પણ ચાલ્યા ગયા, એમ ભાવી ચેતજે આળસ વિષે બહુ દિન ગયા.૪૨૫ અઃ—હે જીવ! જયારે આવા ધ્રુવેા પણ અન્તે પસ્તાય છે તે હારૂં સુખ કાણુ માત્ર ત્હારા સુખની અને મહદ્ધિક દેવાના સુખની જરૂર સરખામણી કરજે. તેથી તને ખાત્રી થશે કે તે માનેલું સુખ થાડુ અને તુચ્છ છે, તેમાં માહ રાખીને તુ હારા વિવેકને ભૂલીશ નહિ, વળી તારા મિત્રા માતા પિતા સ્ત્રી વિગેરે સર્વે ચાલ્યા ગયા એમ તારે પણ મેડા વ્હેલા જરૂર ચાલ્યા જવાનુ છે, એમ ભાવીને (વિચારીને જાણીને) હવે તું ચૈત, કારણકે આળસમાં ત્હારા ઘણા દિવસ વહી ગયા છે. ૪૨૫ નયન ખુલ્લાં તે છતાં ખાડે પડે તે મૂર્ખને, ઉપદેશ બહુ શું આપીએ ! ડાહ્યા લહે સારાંશને; વિવિધ રૂપ ભવની અને પરમાણુની અહુવિધસ્થિતિ, ભાવનારા જીવને સાચી ક્ષણિકતા ભાસતી.૪૨૬ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦ શ્રી વિજયપઘરિત. અર્થ:–જે ભવ્ય જી આંખ ખુલ્લી હોય તે છતાં (દેખતી આંખે) ખાડામાં પડે તો એવા મૂર્ણ જીવને ઘણે ઉપદેશ શું આપો? જે ડાહ્યા પુરૂષો હોય તેઓ જ આ ઉપદેશને સારાંશ-તત્ત્વ સમજી શકે છે, વળી જે ભવ્ય જીવો. વિવિધ પ્રકારના સ્વરૂપવાળા સંસારની ઘણી વિચિત્ર સ્થિતિએનો અને તેવી જ રીતે પરમાણુની પણ ઘણા પ્રકારની વિચિત્ર સ્થિતિઓને યથાર્થ વિચાર કરે છે, તે ભવ્ય જીવોને ક્ષણિકતાનું સત્ય સ્વરૂપ ભાસે છે (અર્થાત્ તેજી જ ક્ષણિકતાને યથાર્થ સમજી શકે છે.) ૪૨૬ ક્ષણિક મૂછ પરિહરીને નિત્ય વસ્તુ સાધજે, જ્ઞાનાદિ ત્રણને સાધીને સુખ મુકિતના ઝટ પામ જે; ચીજ તારી તુજ કને ના કોઈની પાસે રહી, હાથ જોડી અન્ય પાસે માગવા જેવી નહી.૪ર૭ અર્થ હે જીવ! તું ક્ષણિક મૂછ એટલે નાશવંત પદાર્થોના મમત્વ ભાવનો ત્યાગ કરીને નિત્ય વસ્તુ એટલે નાશ નહિ પામનાર આત્માના ઉત્તમ જ્ઞાનાદિ ગુણોની સાધના કરજે. તથા તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણને સાધીને ઝટપટ મોક્ષ સુખને મેળવજે. તારી ચીજ જે જ્ઞાનાદિ ગુણો તે તારી પાસે જ રહે છે, એટલે બીજા કોઈની પાસે તે જતા નથી. તે કદાપિ તારાથી જુદા પડતા નથી, આ હેતુથી જ તે ગુણે કોઈની પાસેથી લઈ શકાતા નથી. અથવા પિતામાં રહેલા ગુણો બીજે લઈ શક્તો નથી અને બીજામાં રહેલા જ્ઞાનાદિ તે આપણાથી લઈ શકાતા નથી. માટે જ તે તારી ચીજ બીજાની Page #368 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૩૨૧ પાસે બે હાથ જોડીને માગવા જેવી પણ નથી. એમ સમજીને વિભાવ રમણતાને ત્યાગ કરી તું નિજ ગુણ રમણતા કરવા તરફ જરૂર લક્ષ્ય રાખજે. ૪ર૭ ભરત ચઠી ભાવના આ ભાવતાં કેવલ લાહ્યા, કરકંડ વૃષભ તણી સ્થિતિને જોઈ ઝટ ચેતી ગયા; મોહ ખૂબ હતો શરીરને ચક્રિ સનતકુમારને, તે બન્યું વિષમય પલકમાં પાલતા ચારિત્રને.૪૨૮ ' અર્થ–પ્રભુ ઝડષભદેવના પુત્ર ભરત ચક્રવતી આ અનિત્ય ભાવનાને ભાવતાં ભાવતાં કેવલજ્ઞાન પામ્યા, તથા કરકંડુ રાજા બળદની વૃદ્ધપણામાં થએલી અવસ્થા જોઈને એટલે જુવાની નાશવંત અથવા અનિત્ય છે એમ જાણીને ઝટ ચેતીને સંયમની સાધના કરવામાં ઉજમાલ થયા. સનકુમાર ચક્રવર્તીને પોતાના શરીર ઉપર ઘણો મોહ હતો એટલે મારું શરીર કેવું ખૂબસુરત છે ? એવું તેમને અભિમાન હતું, પરંતુ તેજ શરીર શેડ જ વખતમાં રોગથી ભરાઈ ગયું અથવા શરીર કદરૂપું થઈ ગયું જેથી તેઓ સમજ્યા કે શરીરની સુંદરતા પણ અનિત્ય છે, તેથી તેમણે પણ નિર્મલ ચારિત્રને અંગીકાર કર્યું. અને છેવટે તેની સાધના કરીને સનકુમાર દેવલોકમાં મહદ્ધિક દેવ થયા. ૪૨૮ પ્રથમ ભાગે ભાવનારૂપ છેઠ કલ્પલતા તણું, ગંભીર અર્થે ભરેલ શાસ્ત્રો જોઈ પહેલી ભાવના, વર્ણવી મેં સ્વ પર હિત રૂપ હેતુને લઈ ધ્યાનમાં, યાચું ક્ષમા ભૂલચૂકની નિજ ભદ્ર ભાવી ચિત્તમાં ૪૨૯ Page #369 -------------------------------------------------------------------------- ________________ હરર, શ્રી વિજયપદ્વરિત અર્થ એવી રીતે જેમાં ભાવના રૂપ સર્વ વાંછિત દેનારી ઉત્તમ ક૯૫લતાનું વર્ણન કરેલું છે, એવા ભાવમાં કપલતા” નામના આ ગ્રંથના પ્રથમ ભાગમાં, ગંભીર એટલે મહાબુ દ્ધિશાલી જીવોથી જાણવા લાયક એવા અર્થથી ભરેલા શાસ્ત્રને જોઈને મેં પહેલી અનિત્ય ભાવનાનું વર્ણન કર્યું. જો કે આ ગ્રંથની રચના કાળજી પૂર્વક કરી છે, તો પણ અનુપયોગ ભાવે કદાચ કંઈ ભૂલચૂક થઈ હોય, તે “માણી માગનારા ભવ્યજી પોતાના આત્માનું હિત સાધી શકે છે.” આ હિતશિક્ષાને મનમાં વિચારીને શ્રી ચતુર્વિધ સંઘની અને શ્રી ગુરૂ મહારાજની સાક્ષીએ હું પરમ ઉલ્લાસથી માફી માગું છું. ૪૨૯ હે ભવ્ય જીવ!અનિત્યતાની ભાવના નિજભાવજે, “ના હું ન મેં આ મહજાપક મંત્ર ઝટપટ સાધજે; મનજીતનારા મોહ તે ભાવનાની સહાયથી, વિજય મનનો એહઅનુભવ મેં લલ્લો જિનશાસ્ત્રથી ૪૩૦ ' અર્થ-હે ભવ્ય જીવ! તું આ અનિત્ય ભાવનાને હંમેશાં ભાવજે-વિચારજે; તેમજ “ના હું ન મે એટલે કઈને નથી અને મારું કઈ નથી એ મહને જીતાવનાર મંત્રને તું ઝટ સાધજે, એટલે જગતને હેરાન કરનાર મોહને ત્યાગ કરજે, આ બાબતમાં શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે:-અહં મતિ मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् ॥ अयमेव हि नपूर्वः, ત્તિમત્રોfપ માનતુ શા યાદ રાખજે કે મનને જીતનારા એટલે વશ કરનારા ભવ્ય છ મહિને જીતે છે. અને Page #370 -------------------------------------------------------------------------- ________________ ભાવના કલ્પલતા ૩ર૩ ભાવનાની મદદથી મનના વિજય થાય છે. આ પ્રમાણે મને જિનશાસ્ત્રના અભ્યાસથી સચેટ અનુભવ થયા છે. ૪૩૦ હેય તજજો ગ્રાહ્ય ભજનો જ્ઞેયને પણ જાણો, આદર્શ જીવન જીવીને નિજ નિત્ય લક્ષ્મી પામો, નહિ બાધ મુજ મજબૂત તે યે ગુરૂચરણ અનુભાવથી, શ્રી સંધ સેવા મુજ મલી મલજો ભવાભવ આજથી.૪૩૧ અઃ—હે ભવ્ય જીવેા ! તમે ઉપરના ઉપદેશ સાંભળી હેય એટલે ત્યાગ કરવા લાયક હિંસાદિન ત્યાગ કરજો. તેમજ ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા લાયક સચમાદિને ગ્રહેણુ કરજો અને સાધો. તથા જ્ઞેય એટલે જાણવા લાયક જીવાદિતત્વાને પણ તમે સારી રીતે જાણજો. તથા આદર્શ એટલે બીજાને ધડા લેવા લાયક ઉત્તમ સદાચારમય જીવન જીવીને પેાતાની નિત્ય લક્ષ્મી જે જ્ઞાનાદિ ગુણા તેમને મેળવજો. જો કે મારા મેધ એટલે શાસ્ત્રનુ જ્ઞાન ઘણું મજબૂત નથી, તે છતાં મારા આત્માદ્ધારક પરમપકારિ શિરામણિ પૂજ્યપાદ શ્રી ગુરૂ મહારાજના ચરણ કમળની સેવાના પ્રતાપથી આ ગ્રંથની રચનારૂપ શ્રી સંઘની સેવા મને આજે પ્રાપ્ત થઇ. (મળી) આવી ઉત્તમ શ્રીસંઘની સેવા મને લવાભવ મળજો. ૪૩૧ વેદાંક નિધિ શશિમાન વર્ષે ઇંદ્રભૂતિ કેવલદેને, શ્રી રાજનગરે શીઘ્ર સાધી નેમિસૂરિ ગુરૂમંત્રને વિદ્યાપ્રભાદિક શિષ્ય સંધ તણી વિનયી વિજ્ઞપ્તિથી, પદ્મસૂરિ બનાવતા ધુર ભાવના ઉલ્લાસથી.૪૩૨ Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત અતપાગચ્છાધિપિતિ શાસનસમ્રાટ્ સૂરિચક્રચક્રવૃત્તિ જગદ્ગુરૂ મદીયાત્માહારક પરમેાપકાશિરામિણ પરમ કૃપાલુ પૂજ્યપાદ પ્રાત:સ્મરણીય સુગૃહીતનામધેય પરમગુરૂ આચાર્ય મહારાજશ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજના ચરક કર વિનેયાણુ વિજયપદ્મસૂરિએ શિષ્યમુનિ વિદ્યાપ્રભવિજય વિગેરે શિષ્યાની અને જૈનપુરી રાજનગરના રહીશ દેવગુરૂધર્માનુરાગી શ્રાવક સંધવી શેઠ માણેકલાલ મનસુખભાઇ, શેઠ ચીમનભાઇ લાલભાઇ, શેઠ પ્રતાપસિંહ મહાલાલભાઇ, શેરદલાલ સારાભાઇ, જેસી ગભાઇ કાલીદાસ વગેરે શ્રી સ ંઘની વિનયવતી વિનંતિથી વેદ ( ૪ ) અંક ( ૯ ) નિધિ (૯) અને શશી ( ૧ ) પ્રમાણુવાલા વરસે એટલે વિક્રમ સંવત ૧૯૯૪ની સાલમાં સબ્ધિ નિધાન પરમ પૂજ્ય શ્રી ગૈતમ સ્વામી ગણુધર ભગવંતના કેવલજ્ઞાનના દિવસે એટલે કાર્તિક સુદ એકમે પરમ પૂજ્ય ગુરૂમહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પવિત્ર નામ રૂપી પ્રભાવિક ગુરૂમંત્રને એકાગ્રતાથી સાધીને ગુજરાતના પાટનગર જૈનપુરી શ્રી રાજનગર(અમદાવાદ)માં પરમ ઉલ્લાસથી આ શ્રી ભાવના કલ્પલતા નામના વિશાલ ગ્રંથના પહેલા ભાગ (અનિત્ય ભાવના)ની રચના કરી. ભવ્ય જીવા આ ગ્રંથને વાંચીને પેાતાનુ જીવન નિર્મલ બનાવે. આ ગ્રંથની રચનાના લાભ રૂપે હું એજ ચાહું છું કે સર્વ જીવા નિજગુણુ રમણુતાના અપૂર્વ આનદને પામે. ૪૩૨ ઇતિ પરમેાપકારી પૂજ્યપાદ પરમગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિકર વિનયાણુ વિજયપદ્મસૂરિ પ્રણીતામાં ભાવના કલ્પલતાયાં પ્રથમભાવનાવણૢત્મક: પ્રથમ વિભાગ: સમાપ્ત: i ૩૨૪ Page #372 -------------------------------------------------------------------------- _